Book Title: Mangalvada Sangraha
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna
Catalog link: https://jainqq.org/explore/009508/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्रीविजयमहोदय सूरिग्रन्थमाला - १९ मंगलवादसंग्रहः कर्ता उपाध्याय श्री सिद्धिचन्द्र गणी उपाध्याय श्री यशोविजय गणी उपाध्याय श्री समयसुंदर गणी श्री हरिरामभट्टाचार्यः तर्कवागीशः सम्पादकः तपागच्छाधिपाचार्यदेव श्रीमद् विजयरामचन्द्रसूरिशिष्यः मुनिः वैराग्यरतिविजयः ***लाभार्थी ** श्री पार्श्वनाथ जैन श्वेतांबर मंदिर ट्रस्ट २६७, टिंबर मार्केट, भवानी पेठ पुना Page #2 -------------------------------------------------------------------------- ________________ ग्रन्थनाम कर्ता सम्पादक प्रकाशक आवृत्ति मूल्य O पूना अहमदाबाद मुंबई अक्षरांकन : : : प्रवचन प्रकाशन- पूना मंगलवादसंग्रहः उपाध्याय श्री सिद्धिचन्द्र गणी उपाध्याय श्री यशोविजय गणी उपाध्याय श्री समयसुंदर गणी श्री हरिरामभट्टाचार्यः तर्कवागीशः मुनिश्री वैराग्यरतिविजयजी श्रीविजयमहोदय सूरिन्धमाला १९ प्रथमा : रु.१००-०० : PRAVACHAN PRAKASHAN, 2007 प्राप्तिस्थान प्रवचन प्रकाशन ४८८, रविवार पेठ, पूना- ४११००२ फोन : ०२०-३२९२२०६९, मो. ९८९००५५३१० Email : Pravachan Prakashan@vsnl.net : सरस्वती पुस्तक भंडार हाथीखाना, रतनपोल, अहमदाबाद ३८०००१ फोन : २५३५६६९२ अशोकभाई पेलाभाई शाह २०१, ओएसीस, अंकुर स्कूल सामे, पालडी, अहमदाबाद- ३८०००७ फोन :०७९-२६६३३०८५, मो. ०७९-९३२७००७५७९ हिन्दी ग्रन्थ कार्यालय सी.पी. टेंक, मुंबई ४००००४ : विरति ग्राफिक्स, अहमदाबाद फोन : ०७९-२२६८४०३२ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પૂજ્યપાદ તપાગચ્છાધિરાજ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પૂજયપાદ સુવિશાલ ગચ્છાધિપતિ પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની પુણ્યસ્મૃતિમાં પ્રારંભાયેલી ‘આચાર્યશ્રી વિજય મહોદય સૂરીશ્વરજી ગ્રંથમાળા’ના ૧૮મા પુષ્પ તરીકે ‘મંગલવાદસંગ્રહ’ આપની સમક્ષ રજૂ કરતા આનંદ થાય છે. તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ તપસ્વી પૂજય મુનિરાજશ્રી આત્મરતિ વિજયજી મ., પૂજ્ય મુનિશ્રી વૈરાગ્યરતિ વિજયજી મ., પૂજય મુનિશ્રી હિતરતિ વિજયજી મ. એ શ્રીસંઘનાં આંગણે વિ.સં. ૨૦૬૩૬૪નાં ચાતુર્માસનો લાભ આપ્યો. તેમની પાવન પ્રેરણાથી આ પ્રકાશનનો લાભ શ્રી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ', ટિંબર માર્કેટ, પૂના–એ પ્રાપ્ત કર્યો છે. અમે તેમની શ્રુતભક્તિની ખૂબ અનુમોદના કરીએ છીએ. પૂર્વમહાપુરુષોના અપ્રગટ શબ્દોને વિદ્વાનોના કરકમળમાં મૂકવાનું પ્રથમ સદ્ભાગ્ય અમને મળે છે તે બદલ અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. પ્રવચન પ્રકાશન પૂના Page #4 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ પ્રસ્તાવના : મુનિશ્રી વૈરાગ્ય રતિવિજયજી શાસ્ત્ર મંગલવ્યાખ્યા મંગલના પ્રકાર વાદ-વ્યાખ્યા મંગલવાદનું વિષયવસ્તુ ઉપા. શ્રી સિદ્ધિચંદ્રગણી કૃત મંગલવાદ હરિરામ તર્કવાગીશ કૃત મંગલવાદ પ્રસ્તુત સંપાદન મહો. શ્રી સિદ્ધિચન્દ્રજી ગણી : પરિચય મહો. શ્રી સિદ્ધિચન્દ્રજી ગણી : ગ્રંથ સંપત્તિ મહો. શ્રી સિદ્ધિચન્દ્રજી ગણી : શિષ્ય સંપત્તિ ઋણ-સ્મરણ मङ्गलवादः – महोपाध्याय श्रीसिद्धचन्द्रगणी मङ्गलवादः – महोपाध्याय श्रीयशोविजयगणी मङ्गलवादः - हरिरामभट्टाचार्यः तर्कवागीशः मङ्गलवादः – महोपाध्याय श्रीसमयसुंदरगणी परिशिष्टानि મeીવીઃ – વિશેષાવશ્ય માણત: श्रीजिनभद्रगणिक्षमाश्रमणः મીવીઃ – રિવી ત: आचार्यः उदयनः મનવીઃ - તત્ત્વવત્તામણિ : उपाध्याय गङ्गेशः ૨. Page #5 -------------------------------------------------------------------------- ________________ || નમ: || પ્રસ્તાવના શાસ્ત્ર : એક અથવા અનેક વિષયના વિચારોનું સુગ્રથિત શાબ્દિક સંકલન એટલે ‘શાસ્ત્ર’ . ‘શિષ્યતૈડમેન તિ શાસ્ત્રમ્' ન્યાયકોશમાં શા સૂશબ્દની આ વ્યુત્પત્તિ દર્શાવવામાં આવી છે. નિરુક્તિ પ્રમાણે—જેના દ્વારા શાસન થતું હોય અને રક્ષણ થતું હોય તેને શાસ્ત્ર કહેવાય છે. 'शासनात् त्राणशक्तेश्च बुधैः शास्त्रं निरुच्यते' ચોક્કસ વિષય પર યુક્તિપુર:સર ચિંતન કરી તેને પદ્ધિતિસર રજૂ કરવાની પરંપરા ભારતદેશમાં બહુ પ્રાચીન સમયથી ચાલી આવે છે. વિદ્વાનો શાસ્ત્રરચના માટે ભારે પરિશ્રમ કરતા અને અન્ય વિદ્વાનો પોતાના શાસ્ત્રને સ્વીકારે તો આનંદ અનુભવતા. કોઈ એક વિષય પરત્વે પુષ્ઠ, સ્પષ્ટ અને ઊંડો વિચાર કરવો, એ વિચારને પરીક્ષાની તુલા દ્વારા પ્રમાણિત કરવો, ત્યાર બાદ યોગ્ય શબ્દોમાં રજૂ કરવો એ સહેલું કામ નથી. આ માટે સાહજિક પ્રતિભા જોઈએ, અનેક આનુષંગિક વિષયોનું ઊંડું જ્ઞાન જોઈએ. સૂક્ષ્મ બુદ્ધિ, એકાગ્રતા, ધીરજ વગેરેનો સમન્વય થાય ત્યારે કર્તાના વિચારો શાસ્ત્રરૂપે પ્રમાણિત બને. શાસ્ત્રકારો આસ્તિક હોવાને લીધે– ‘શાસ્ત્રરચના કેવળ સ્વબળથી નહીં પણ અદેશ્ય સહાયથી થાય છે. તેવું માનતા. અને તે સહાય મેળવવા ગ્રંથની શરૂઆતમાં આરાધ્યતત્ત્વને યાદ કરી કૃતજ્ઞતા અભિવ્યક્ત કરતા. કૃતજ્ઞતાની અભિવ્યક્તિનું નામ જ ‘મંગલાચરણ” છે. શાસ્ત્રરચના કરવાની પરંપરા જેટલી પ્રાચીન છે એટલી જ પ્રાચીન મંગલાચરણ કરવાની પરંપરા છે. શાસ્ત્રોનો વિચારપ્રવાહ બે ધારામાં વહેંચાયેલો છે. આસ્તિક અને નાસ્તિક. નાસ્તિકમત ઈશ્વ૨, દેવ કે આરાધ્યતત્ત્વને સ્વીકારતો નથી. આ ભૂમિકા ઉપર મંગલાચરણને નિરર્થક માને છે. ચાર્વાકમતની આ ભૂમિકાને ખોટી સાબિત કરવા દાર્શનિક ક્ષેત્રમાં મંગલવાદનો ઉદય થયો છે. વાદસ્વરૂપે મંગલ-વિષયની ચર્ચાનું ઉગમ બિંદુ “મન્ન સન્ન વા' આ વિપ્રતિપત્તિ છે. આગળ વધીને આ ચર્ચા “મંગળનું ફળ (કાર્ય) શું છે' એ પ્રશ્નનો વિમર્શ કરે છે. તેમાંથી પ્રાચીન અને નવીન ન્યાય મત વચ્ચે વાદ રચાય છે. મંગલનિષ્ઠ-કારણતા-નિરૂપિત-કાર્યતા-વિષણિી ‘મનં સમાપ્તિ ને ચ7 વા' આ વિપ્રતિપત્તિ મંગલવાદનો પાયો બને છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ આ બન્ને વિપત્તિપત્તિઓના પરિપ્રેક્ષ્યમાં ‘મંગલવાદ'ને સમજતા પહેલા ‘મંગલ' અને ‘વાદ’ શબ્દોની વ્યાખ્યા સમજવી આવશ્યક છે. ६ મંગલ-વ્યાખ્યા : વ્યુત્પત્તિ નિમિત્તના આધારે મંગલ શબ્દની વ્યાખ્યા પૂજ્ય આચાર્યશ્રી જિનભદ્ર ગણી ક્ષમાશ્રમણ મહારાજાએ આવશ્યકસૂત્રનાં પ્રાચીન ભાષ્યમાં દર્શાવી છે. ક૨વો. मंगिज्जए ऽधिगम्मइ जेण हिअं तेण मंगलं होइ । अहवा मंगो धम्मो तं लाइ तयं समादत्ते ॥ २२ ॥ अहवा निवायणाओ मंगलमिट्टत्थपगइपच्चयओ । सत्थे सिद्धं जं जह तं जहाजोगमाउज्जं ॥२३॥ (અનુવાદ–‘મંગ’ ધાતુ ગતિ અર્થમાં હોવાથી જે ગતિ અર્થવાળા ધાતુઓ તે પ્રાપ્તિ અર્થમાં વપરાય છે તેથી જે વડે હિત સધાય તે મંગળ કહેવાય છે. मं गालयइ भवाओ व मंगलमिहेवमाइनेरुत्ता । भासंति सत्थवसओ नामाइचउव्विहं तच्च ॥२४॥ અથવા ‘મંñ’ એટલે ધર્મ અને ‘લા' ધાતુનો લેવું અર્થ છે. ધર્મને જે લાવે યા સ્વાધીન કરે એટલે ધર્મનું ઉપાદાન કારણ તે મંગળ કહેવાય છે. અથવા ઇષ્ટાર્થવાળી ધાતુરૂપ પ્રકૃતિ અને પ્રત્યયવાળા નિપાતથી મંગળ શબ્દ સિદ્ધ અથવા વ્યાકરણ શાસ્ત્રમાં જેમ ઘટે તેમ યથાયોગ જોડીને મંગળ શબ્દ સિદ્ધ કરવો. અથવા મને જે સંસારથી દૂર કરે તે મંગળ. ઇત્યાદિ મંગળ શબ્દના અનેક અર્થ શાસ્ત્રવશ થાય છે.) શ્રી આવશ્યકનિયુક્તિની વ્યાખ્યામાં પૂજ્ય આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ ‘મંગલ’શબ્દની અર્થઘટના આ રીતે દર્શાવી છે. (૧) મદ્યતે હિતમનેન તિ મલમ્, મયંતે-અધિગમ્યતે સાધ્યતે । (२) मङ्ग इति धर्माभिधानम् ला - आदाने, अस्य धातो र्मङ्ग उपपदे मङ्गं लाति इति मङ्गलम्, धर्मोपादानहेतुरिति । asta\mangal-t\3rd proof (૩) માં લયતિ મવાદ્ તિ મકૃતમ્, સંસારાપનયતિ । (અર્થ—વિશેષાવશ્યક મુજબ) પહેલા બે અર્થ વ્યુત્પત્તિને આશ્રયીને છે અંતિમ અર્થ નિરુક્તને આશ્રયીને છે. ૧. વ્યાકરણ દ્વારા વ્યવસ્થાપિત પ્રકૃતિપ્રત્યયની પ્રક્રિયાથી મળતો અર્થ વ્યુત્પત્તિલભ્ય કહેવાય છે. જે અર્થઘટ્નમાં પ્રકૃતિ પ્રત્યય ગૌણ હોય શબ્દઘટક અક્ષરોનો અર્થ પ્રધાન હોય તે નિરુક્ત કહેવાય. Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિનિમિત્તના આધારે ન્યાયકોશમાં ‘મંત્રિ' શબ્દના મુખ્ય પાંચ અર્થ દર્શાવ્યા છે. (૧) વિજ્ઞäસારવાર્થસતિને ર્મ | આ અર્થ પ્રાચીન મત પ્રમાણે છે. (૨) વિનોત્સરળ સાધાર વાળમ્ | આ અર્થ નવ્ય મત મુજબ છે. (૩) વિશેષતાતિસવૃન્દાવછરીપ્રાણિણિવિન્ધ્વંસત્વછેરળતાવત | આ અર્થ નવ્યમતના લક્ષણનો વિસ્તાર છે. (૪) સહિંતામીષ્ઠવાતિઃ | આ અર્થ યોગશાસ્ત્ર પ્રમાણે છે. (૫) પ્રશતાવરણમ્ | આ અર્થ ધર્મ પ્રમાણે છે. (ન્યાયકોશ પૃ. ૬૩૬) પ્રવૃત્તિનિમિત્તના આધારે જ લક્ષણની પ્રવૃત્તિ થતી હોય છે. પ્રાચીન મત પ્રમાણે મંગલનાં લક્ષણ ત્રણ છે. (૧) આચાર્ય ઉદયને કિરણાવલીમાં જણાવેલું લક્ષણ છે– प्रतिबन्धकान्यस्य सतः प्रारिप्सितप्रतिबन्धकदुरितनिवृत्त्यसाधारणकारणत्वम् । જે પ્રતિબંધકથી ભિન્ન હોય અને પ્રારંભ કરવાની ઇચ્છાનો વિષય બનેલા ગ્રંથાદિના પ્રતિબંધક દુરિતની નિવૃત્તિનું અસાધારણ કારણ હોય તે મંગલ. (૨) ન્યાય-સિદ્ધાંત-દીપિકામાં આ પ્રમાણે છે– विघ्नोत्सारणासाधारणकारणत्वे सति साध्यत्वम् । વિદન દૂર કરવાનું અસાધારણ કારણ હોય અને સાધ્ય હોય તે મંગલ. (૩) તત્ત્વચિંતામણિમાં ઉપા. ગંગેશે પૂર્વપક્ષ તરીકે જણાવેલું લક્ષણ આ પ્રમાણે છે मङ्गलत्वं निर्विघ्नमारब्धं परिसमाप्यताम् इति कामनया वेदविहितत्वम् । આરબ્ધ કર્મ નિર્વિઘ્ન સમાપ્ત થાય એવી ઇચ્છાથી જેનું વેદ દ્વારા વિધાન થયું હોય તે મંગલ. નવીનોના મતે વિનવ્વસીસાધારનારણમ્ મ7મ્ આ મંગલનું લક્ષણ છે. (तदर्थश्च समाप्तिप्रतिबन्धकदुरितविशेषो विघ्नः, तस्य उत्सारणं = नाशः तदसाधारणं कारणं મfપવી એમ્ (ચોકો) ) શાસ્ત્રવાર્તા સમુચ્ચયની સ્યાદ્વાદકલ્પલતા–ટીકામાં પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મહારાજા મંગલનું પરિષ્કૃત લક્ષણ આ પ્રમાણે જણાવે છે. प्रारिप्सितप्रतिबन्धकदुरितनिवृत्त्यसाधारणकारणं मङ्गलम् इति हि तल्लक्षणं परैर्गीयते, तत्र चास्माभिलाघवात् 'प्रारिप्सितप्रतिबन्धक' इति विशेषणं त्यज्यते । ....... प्रायश्चित्तादीनामपि मङ्गलत्वात्..... स्वाध्यायादेरपि मङ्गलत्वाविरोधात् । જૈન મત મુજબ પ્રાયશ્ચિત્ત અને સ્વાધ્યાય પણ લક્ષ્ય જ છે. તેથી મંગલના લક્ષણમાં દુરિતનાં વિશેષણ તરીકે ‘પ્રરિતિ–પ્રતિબંધ' એવા વિશેષણની જરૂર નથી. asta\mangal-t\3rd proof Page #8 -------------------------------------------------------------------------- ________________ મંગલના પ્રકાર : શાસ્ત્રના આરંભમાં મંગલ ત્રણ રીતે થાય છે તેથી મંગલના ત્રણ પ્રકાર છે. (૧) આશીર્વાદાત્મક–જેમાં આશીર્વાદ આપવા અથવા લેવામાં આવે. ' (૨) નમસ્કારાત્મક–ઇષ્ટ દેવતાની ઉત્કૃષ્ટતા સૂચક વ્યાપાર નમસ્કાર છે. જેમાં ઇષ્ટદેવ વિ.ને નમસ્કાર કરવામાં આવે. (૩) વસ્તુનિર્દેશાત્મક—જેમાં પુણ્યજનક કે પુણ્યસૂચક શબ્દો હોય. જેમાં પુણ્યકર્તાની સ્તુતિ હોય. ક્રમશઃ ત્રણેના ઉદાહરણ પ્રસ્તુત છે. આશીર્વાદાત્મક : પાર્શ્વનાથ: પ્રિયેસ્તુ વઃ । (ત્રિપછી પર્વ-૧) નમસ્કારાત્મક : ૠષમસ્વામિનું સ્તુમ: । (ત્રિષણી પર્વ-૧) વસ્તુનિર્દેશાત્મક : સભ્ય શંનજ્ઞાનવારિત્રાણિ મોક્ષમાń: । (તત્ત્વાર્થ સૂત્રમ્ ૧.૨) અથવા सम्यग्दर्शन शुद्धं यो ज्ञानं विरतिमेव चाप्नोति । દુ:નિમિત્તમપીવું તેન સુલબ્ધ મતિ ગમ । (તત્ત્વાર્થ-કારિકા) વાદ-વ્યાખ્યા : દાર્શનિક જગતમાં ‘વાદ’ શબ્દ પ્રચલિત છે. ઉચ્ચાર અર્થ ધરાવતા ‘વવું' ધાતુને ભાવ અર્થમાં ‘વસ્’પ્રત્યયનું વિધાન થઈને વાદ શબ્દ બને છે. ‘ઉચ્ચાર કરવો કે બોલવું'–વાદ શબ્દનો વ્યુત્પત્તિલભ્ય અર્થ છે. પરિભાષા, શબ્દના વ્યુત્પત્યર્થને સંકુચિત કરે છે અને તેના મૂળ અર્થથી અબાધિત એવા ચોક્કસ અર્થમાં શબ્દની શક્તિને સ્થિર કરે છે. આમ, વાદ શબ્દનો પારિભાષિક અર્થ આવો થશે- ચોક્કસ સંયોગોમાં, ચોક્કસ શબ્દ, ચોક્કસ રીતે, ચોક્કસ વિધિથી ઉચ્ચારવા.' ગૌતમીય ન્યાયસૂત્રના પ્રથમાધ્યાયના બીજા આહ્નિકમાં વાદની વ્યાખ્યા આ પ્રમાણે દર્શાવી છે. 'प्रमाणतर्कसाधनोपालम्भः सिद्धान्ताविरुद्धः पञ्चावयवोपपन्नः पक्षप्रतिपक्षपरिग्रहो वादः ||' (અર્થ : જેમાં પ્રમાણ અને તર્ક દ્વારા સ્વપક્ષની સ્થાપના અને વિપક્ષનો પ્રતિષેધ કરવામાં આવે છે, જેમાં પંચાવયવ વાકચની સ્થાપનાપૂર્વક પૂર્વપક્ષ અને ઉત્ત૨૫ક્ષ સિદ્ધાંતથી અવિરુદ્ધ ચર્ચા કરે છે તે ‘વાદ'.) १. मङ्गलं च त्रिविधम् । तदुक्तम् આશીર્વાદ-નમસ્કાર-વસ્તુનિર્દેશ જેવતઃ । मङ्गलं त्रिविधं प्रोक्तं शास्त्रादीनां मुखादिषु ॥ ત્ર વસ્તુનિર્દેશશ પુછ્યનના શનિવબ્ધ, પુણ્યસ્મ્રુતિ-પ્રતિપાવ-શબ્દો વા। (સિદ્ધાંત-ચન્દ્રોદ્ય: कृष्ण धूर्जटि:) asta\mangal-t\3rd proof Page #9 -------------------------------------------------------------------------- ________________ એક વિષય પર સઘન અને ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષમાં વહેંચાઈ જઈને બે વ્યક્તિ કે વ્યક્તિ-સમૂહો જે વાર્તાલાપ કરે તેને ‘વાદ' કહેવાય. વાદ માટે ઋષિ ગૌતમે ત્રણ શરતો દર્શાવી છે. (૧) વાદમાં ચર્ચા પ્રમાણ અને તર્કના આધારે થવી જોઈએ. (૨) ચર્ચા સિદ્ધાંતથી વિરુદ્ધ હોવી જોઈએ નહીં. (૩) ચર્ચામાં પક્ષની સ્થાપના પંચાવયવ-વાક્યપૂર્વક થવી જોઈએ. વાદ, સિદ્ધાંત નિર્ણયની તંદુરસ્ત પ્રક્રિયા છે. વાદમાં જય-પરાજય તદન ગૌણ છે. ઉપર કહેલાં નિયમોનો ભંગ કરીને થતી ચર્ચા ‘વાદનું બહુમાન મેળવી શકતી નથી. તેને જલ્પવિતંડા કે છલ કહેવાય છે. ન્યાયસૂત્રમાં તેમનું પણ વર્ણન છે. આમ, સિદ્ધાંત નિર્ણય માટે વાદની ઉપયોગિતા સ્વયંસિદ્ધ છે. માટે જ દાર્શનિક ક્ષેત્રોમાં વાદને માનભર્યું સ્થાન પ્રાપ્ત છે. ‘પ્રમાણનયતત્ત્વાલોક'માં આચાર્યશ્રી ‘વાદી' દેવસૂરિજી મહારાજાએ એક પરિચ્છેદ વાદના સ્વરૂપનિર્ણય માટે રોક્યો છે. વાદની વ્યાખ્યા, વાદીપ્રતિવાદી-સભ્ય-સભાપતિ રૂપ વાદના ચાર અંગ, તેમની ફરજ, વાદનું ફળ જેવા વિષયોને વિશદતાથી દર્શાવ્યા છે. તેમણે કરેલી વાદની વ્યાખ્યા આ પ્રમાણે છે. विरुद्धयोर्धर्मयोरेकधर्मव्यवच्छेदेन स्वीकृततदन्यधर्मव्यवस्थापनार्थं साधनदूषणवदनं वादः ।। (અમાનન્ય તત્ત્વ ૮-૨) બે વિરુદ્ધ ધર્મમાંથી એક ધર્મની સત્યતા સાબિત કરવા માટે, સ્વાભિપ્રેત ધર્મથી ભિન્ન ધર્મનો વ્યવચ્છેદ કરવા માટે, સ્વપક્ષસાધક અને પરપક્ષદૂષક વચનોનો પ્રયોગ વાદ તરીકે ઓળખાય છે. અહીં વાદના બે હેતુ દર્શાવવામાં આવ્યા છે. જયની ઇચ્છા અને તત્ત્વનિર્ણયની ઇચ્છા . તત્ત્વનો નિર્ણય વાદનું ફળ છે. આથી તત્ત્વનો નિર્ણય ન થાય ત્યાં સુધી અથવા જયાં સુધી તત્ત્વની ફુરણા થતી રહે ત્યાં સુધી વાદ ચાલે છે. જયની ઇચ્છાથી થતા વાદ કરતા તત્ત્વનિર્ણય માટે થતો વાદ શ્રેષ્ઠ હોય છે. તત્ત્વનિર્ણય માટે મુખ દ્વારા ઉચ્ચરિત શબ્દચર્ચા જેમ વાદ કહેવાય છે તેમ લિખિત શબ્દચર્ચા પણ વાદ કહેવાય છે. જેમાં કોઈ એક વિષયનો તત્ત્વનિર્ણય કરવાના હેતુથી ચર્ચા થઈ હોય તે વાદગ્રંથ કહેવાય છે. પ્રાચીન સમયમાં મૌખિકવાદ થતા. નન્યાયનો ઉદય થયા પછી વાદગ્રંથોનું પ્રચલન વધ્યું. નન્યાયના પ્રવર્તક ઉપા. ગંગેશનો ‘તત્ત્વચિંતામણિ' અનેક વાદોનો સંગ્રહ ગ્રંથ છે. ગદાધરના શક્તિવાદ, આખ્યાતવાદ, વ્યુત્પત્તિવાદ પ્રસિદ્ધ છે. ઉપાશ્રી યશોવિ.મ. એ પણ અનેક વાદગ્રંથો રચ્યા છે. ‘વાદવારિધિ' આવા જ વાદોનો સંગ્રહ છે. મંગલવાદનું વિષયવસ્તુ : ઐતિહાસિક દૃષ્ટિએ મંગલ વિષે વાદનો પ્રારંભ કોણે કર્યો. ક્યા ગ્રંથથી થયો ? કઈ શતાબ્દીમાં થયો ? એ સંશોધનનો વિષય છે. અહીં પ્રધાનપણે તત્ત્વચિંતામણિના આધારે asta\mangal-t\3rd proof Page #10 -------------------------------------------------------------------------- ________________ १० મંગલવાદનો વિષય સમજીશું. પૂર્વે કહ્યું તેમ મને સાં ન આ અને તેમનું ખાવા બન્યાં ' આ બે વિપ્રતિપત્તિઓ મંગલવાદનું મૂળ છે. પ્રથમ વિપ્રતિપત્તિનો પૂર્વપક્ષ નાસ્તિક છે, ઉત્તરપક્ષ નૈયાયિક છે. દ્વિતીય વિપ્રતિપત્તિનો પૂર્વપક્ષ પ્રાચીન નૈયાયિક છે, ઉત્તરપક્ષ નવ્ય નૈયાયિક છે. આમ, મંગલવાદમાં ત્રણ સ્તરે ચર્ચા થાય છે. પ્રાચીન નૈયાયિકોના મતે–મંગલ નિર્વિઘ્ન ગ્રંથ સમાપ્તિ માટે કરાય છે. મંગલ કારણ છે, સમાપ્તિ તેનું કાર્ય છે. આથી જ ગ્રંથની શરૂઆતમાં મંગલ કરવું આવશ્યક છે. નાસ્તિકો મંગલ અને સમાપ્તિના કાર્યકારણ ભાવમાં જોવા મળતા વ્યભિચારની દલીલ આગળ કરીને મંગલાચરણની નિરર્થકતા સાબિત કરવા પ્રયત્ન કરે છે. મંગલની કારણના પ્રમાણ સિદ્ધ નથી. પ્રત્યય, અનુમતિ કે શ્રુતિ ત્રણમાંથી એક પણ પ્રમાણ મંગલની કારણતાને સિદ્ધ કરતું નથી. નાસ્તિકની આ દલીલ સામે નૈયાયિકો બે અનુમાન રજૂ કરે છે. વેદમાં મંગલનું વિધાન સાક્ષાત્ જોવા મળતું નથી છતાં શિષ્ટોના આચાર દ્વારા શ્રુતિનું અનુમાન કરી શકાય છે. શિષ્ટાચાર દ્વારા અનુમાનિત શ્રુતિ મંગલની સફળતા સિદ્ધ કરે છે. સમાપ્તિ સિવાય મંગળનું કોઈ ફળ નથી માટે મંગળ અને સમાપ્તિ વચ્ચે કાર્યકારણભાવ સિદ્ધ થાય છે. मङ्गलं सफलम् अविगीतशिष्टाचारविषयत्वात् । मङ्गलं समाप्तिफलकम् समाप्यन्याफलकत्वे सति सफलत्वात् ॥ આ બે અનુમાન દ્વારા મંગળની સફળતા અને સમાપ્તિફળજનકના પ્રમાણસિદ્ધ છે. તેથી જ મંગળ અને સમાપ્તિ વચ્ચેના કાર્યકારણભાવમાં જોવા મળતા વ્યભિચારનું નિરાકરણ વિઘ્નભૂયક્ત્વ અને જન્માન્તરીય મંગલની કલ્પનાથી કરવું જોઈએ. પ્રાચીન મત પ્રમાણે મંગલ અને સમાપ્તિ વચ્ચે કાર્યકારભાવ કંઈક અલગ પ્રકારનો છે. મંગલ સમાપ્તિનું મુખ્ય કારણ નથી, ગૌણ કારણ છે. સમાપ્તિનું મુખ્ય કારણ તો ગ્રંથ છે. asta\mangal-t\3rd proof ૧. પ્રાચીનો સમાપ્તિને મંગલનું કારણ માને છે. કાર્ય-કારણભાવની સંગતિ કરવા કાર્ય અને કારણ એક અધિકરણમાં રહેતા હોય તે જરૂરી છે. ચરમવર્ણસરૂપ સમાપ્તિ આકાશાદિમાં અથવા ગ્રંથમાં રહે છે જ્યારે મંગલ ગ્રંથકર્તા કરે છે. મંગલ અને સમાપ્તિના એકાધિકરણવૃત્તિત્વની સંગતિ અનેક રીતે કરવામાં આવી છે. (૧) મંદ્યનિ સમાપ્તિનું ઉત્પત્તિ સ્થળ માનીએ તો સ્વ-પ્રતિયોગિ-ચરમ વર્ણાનુ કૂલ-કૃતિમત્ત્વ સંબંધથી સમાપ્તિ ગ્રંથકર્તામાં રહે છે. સ્વ = ચરમવર્ણધ્વંસ તેનો પ્રતિયોગી ચરમવર્ણ, તેને ઉત્પન્ન કરતી કૃતિ ગ્રંથકર્તામાં છે. તે જ રીતે મંગલ પણ સ્વાનુકૂલ કૃતિમત્ત્વ સંબંધથી ગ્રંથકર્તામાં છે. સ્વ = મંગલ. (૨) ગ્રંથકર્તાના શરીરને સમાપ્તિનું ઉત્પત્તિ સ્થળ માનીને પણ આ સંગતિ થઈ શકે છે. સમાપ્તિ સ્વપ્રતિયોગિ—ચરમ વર્ણાનુકૂલ-કૃત્યવચ્છેદકતા સંબંધથી ગ્રંથકર્તાના શરીરમાં રહે છે. કૃતિ આત્માનો ગુણ છે. શરીર આત્માનું અવચ્છેદક છે. શરીરાવચ્છિન્ન આત્મામાં જ કૃતિ ઉત્પન્ન થઈ શકે છે. મંગલ સ્વાનુકૂલકૃતિ સમાનાધિકરણાદેષ્ટજન્યત્વ સંબંધથી ગ્રંથકર્તાના શરીરમાં રહે છે. સ્વ = મંગલ તેને અનુકૂળ કૃતિનું સમાનાધિકરણ છે મંગલકર્તાનું અદૃષ્ટ, કૃતિ અને શરીરોત્પાદક અદૃષ્ટ ગ્રંથકર્તા (મંગલકર્તા)ના આત્મામાં રહે છે. આ અષ્ટથી જન્ય ગ્રંથકર્તાનું શરીર છે. (૩) મંથને એટલે કે ચરમવર્ણને સમાપ્તિનું ઉત્પત્તિસ્થળ માનીને પણ આ સંચિત થઈ શકે છે. સમાપ્તિ Page #11 -------------------------------------------------------------------------- ________________ ११ ચરમવર્ણધ્વંસને સમાપ્તિ કહેવાય છે. પ્રતિયોગિવિધયા વર્ણસમૂહાત્મક ગ્રંથ સમાપ્તિનું મુખ્ય કારણ છે. મુખ્ય કારણ વ્યાપાર દ્વારા જ કાર્યોત્પત્તિ કરે છે. દંડ, ભ્રમણ દ્વારા ઘટ ઉત્પન્ન કરે છે. મંગલ, વિઘ્નધ્વંસ દ્વારા સમાપ્તિનું કારણ બને છે. આમ ગ્રંથ મુખ્ય કારણ છે અને વિઘ્નધ્વંસ વ્યાપાર છે. વિઘ્ન સમાપ્તિમાં પ્રતિબંધ ઊભો કરે છે. મંગલ વિઘ્નને દૂર ક૨વા દ્વારા મુખ્ય કારણભૂત ગ્રંથને ઉપકારક બને છે તેથી ગૌણ કારણ છે. મીમાંસાની પરિભાષામાં મુખ્ય કારણને પ્રધાન અને પ્રધાનના ઉપકારક કારણને ‘અંગ’ કહેવાય છે. સમાપ્તિરૂપ કાર્યમાં ગ્રંથ પ્રધાન છે. મંગલ અંગ છે. અંગને સ્વતંત્ર ફળ હોતું નથી પ્રધાનના ફળને સંપાદિત કરવામાં સહાયક બનવું અંગનું પ્રયોજન છે. આચાર્ય ઉદયને આ પ્રકારની કાર્યકારણવ્યવસ્થા સ્થિર કરી છે. નવીનોના મત પ્રમાણે મંગલ ન તો પ્રધાન કારણ છે ન તો અંગ છે. પ્રયાજ અંગ બનીને પ્રધાન જયોતિષ્ટોમ વગેરે યાગને ઉપકાર કરે છે અને અદષ્ટ દ્વારા સ્વર્ગાદિ ફળ મળે છે, તે રીતે મંગલ અંગ બનીને પ્રધાન-ગ્રંથને ઉપકારક થઈ વિઘ્નધ્વંસ દ્વારા સમાપ્તિનું કારણ નથી. મંગલની કારણતા પાપધ્વંસમાં પ્રાયશ્ચિત્તની કારણતા જેવી છે. સમાપ્તિ, કર્તાની બુદ્ધિપ્રતિભા વગેરેને કારણે જ થાય છે. સંક્ષેપમાં મંગલવાદનું વિષયવસ્તુ આ છે. ઉપા. શ્રી સિદ્ધિચંદ્રજી કૃત મંગલવાદ વાદગ્રંથોમાં પૂર્વપક્ષ ઉત્તરપક્ષરૂપે મુખ્ય વિષયની ચર્ચા થાય છે. સાથે જ અનેક પ્રસંગાગત વિષયોની ચર્ચા પણ થતી રહે છે. ઉપાધ્યાયજી શ્રી સિદ્ધિચંદ્રજી કૃત મંગલવાદનું અવગાહન કરવાથી આ વિષયનો ખ્યાલ આવશે. મંગલ વિષે ચાર બાબતોની ચર્ચા આ વાદમાં થઈ છે. (૧) નાસ્તિકોનો પૂર્વપક્ષ (૨) પ્રાચીન નૈયાયિકોનો પક્ષ (૩) નવ્ય નૈયાયિકોનો પક્ષ (૪) મંગલ અને તેના નમસ્કારત્વ વિ. ભેદોનું નિર્વચન. ગ્રંથકારે પ્રારંભમાં મંગલ કર્યું છે. મંગલવાદનો પ્રારંભ ઉદયનનો મત ટાંકીને કર્યો છે. પ્રાચીનો મંગલને અંગભૂત કારણ માને છે તેથી અંગત્વનો પરિષ્કાર કર્યો છે. ચરમ-વર્ણનિ—પ્રતિયોગિતા સંબંધથી ચરમવર્ણમાં છે અને મંગલ સ્વ–સમાન-કર્તૃકત્વ સંબંધથી ચરમવર્ણમાં છે. મંગલ અને ચરમવર્ણના કર્તા એક જ છે. asta\mangal-t\3rd proof (આધાર-શાસ્ત્રવાર્તાસમુચ્ચય-સ્યાદ્વાદકલ્પલતા ટીકા હિંદી અનુવાદ - શ્રી બદરીનાથ શુક્લ.) Page #12 -------------------------------------------------------------------------- ________________ મીમાંસા સૂત્રો અનુસાર ‘સ્તવન્નિધૌ સપનં તમ' આ અંગની વ્યાખ્યા છે. તેના આધારે યાગ વગેરે પ્રધાન કારણના ઉપકારક કારણને “અંગ' કહેવાય છે. મીમાંસા દર્શનમાં અંગભૂત કારણો વિષે પર્યાપ્ત વિચાર થયો છે. મંગલવાદમાં અંગના લક્ષણનું પદકૃત્ય કરતા ‘ધારપામના-વિષય-પ્રધાનતત્તતિરિø–ની નનવત્વમ્ સર્વમ્' આ લક્ષણ દર્શાવ્યું છે. તત્ત્વચિંતામણિની રહસ્ય ટીકામાં અંગત્વનું લક્ષણ આ શબ્દો જોવા મળે છે તકીયપુરનન નનનત્વે સત તદ્રીયમુનીનનવમ્ (જુઓ-મંગલવાદ તત્ત્વચિંતામણિ-માધુરી) મંગલમાં અંગત્વની સંગતિ કર્યા બાદ મંગલ અને સમાપ્તિના કાર્ય-કારણભાવ અંગે અલગ અલગ મતો રજૂ કર્યા છે. જે પ્રમાણે છે. મત અંગ | પ્રધાન | દાર ફળ મંગલ ગ્રંથ ઉદયન (પ્રાચીન) મીમાંસક મીમાંસક-એકદેશી મંગલ વિદન ધ્વસ અદેખા (અપૂર્વ) વિજ્ઞસંસર્ગાભાવ મંગલ સમાપ્તિ સમાપ્તિ સમાપ્તિ વિપ્નપ્રાગભાવ વિપ્નધ્વસ અન્ય મંગલ મંગલ ઉપા.ગંગેશ (નવ) મંગલવાદમાં ઉપાધ્યાય શ્રી સિદ્ધિચંદ્રજી ગણિએ ‘વિપ્નધ્વંસ જ મંગળનું ફળ છે' એ નવમત પ્રત્યેનો પોતાનો પક્ષપાત સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કર્યો છે, અને મંગલવાદની ચર્ચાનો મૂલતઃ પ્રારંભ કર્યો છે. સર્વપ્રથમ પૂર્વપક્ષ તરીકે નાસ્તિકોએ મંગળની નિષ્ફળતા સ્થાપિત કરવા આપેલી દલીલોની રજૂઆત છે. ઉત્તરપક્ષમાં પ્રાચીન નૈયાયિકો છે. નાસ્તિકોનો મુખ્ય આધાર મંગલ અને સમાપ્તિના કાર્યકારણભાવમાં દેખાતો વ્યભિચાર છે. બે પદાર્થો વચ્ચે કાર્ય-કારણભાવ અન્વય અને વ્યતિરેક સહચારના જ્ઞાનથી થાય છે. અન્વયનો અર્થ છે–સદૂભાવ અને વ્યતિરેકનો અર્થ છે–અભાવ. બે ભાવાત્મક વસ્તુઓના સદ્દભાવનો સહચાર જોઈને તેમની વ્યાપ્તિનું જ્ઞાન થાય છે. તેને અન્વયથાપ્તિ કહેવાય છે. બે અભાવોને જોઈને જે વ્યાપ્તિનું જ્ઞાન થાય તે વ્યતિરેક વ્યાપ્તિ કહેવાય છે. ‘તત્ સત્ત્વ તત્સત્ત્વમ્' અર્થાતુ ‘વિતરસનં--તાર્યવાર-સર્વે તત્સત્વે તાર્યસત્ત્વમ્' આ અન્વયથાપ્તિનું સ્વરૂપ છે. ‘તમારે તમીવઃ' અર્થાતું રામાવવ્યાપામાવપ્રતિયોત્વિમ્ વ્યતિરેક વ્યાપ્તિનું સ્વરૂપ છે. વ્યાપ્તિ બે પ્રકારની છે તેથી વ્યાપ્તિના વિરોધી વ્યભિચાર પણ બે પ્રકારના છે. અન્વયવ્યભિચાર એ વ્યતિરેક વ્યભિચાર, વ્યભિચારનું જ્ઞાન કારણતાના જ્ઞાનનો પ્રતિબંધ કરે છે. ૨. તપુનર્મુત્તિક્ષા યત્ નવā, તત્સસિંધવસંયુ ત ણીતું ....|| માંસા સૂત્રમ્- 818198ારૂ૪|| asta\mangal-t\3rd proof Page #13 -------------------------------------------------------------------------- ________________ १३ ‘અનન્યસિદ્ધત્વે સતિ હ્રાયંનિયતપૂર્વવર્તિત્વમ્' આ કારણતાનું લક્ષણ છે. અન્વય વ્યભિચારનું જ્ઞાન કારણતાના અન્યથાસિદ્ધત્વ જ્ઞાનનો પ્રતિબંધ કરે છે. એટલે કે અન્વયવ્યભિચારનું જ્ઞાન વિવક્ષિત કારણને અન્યથાસિદ્ધ સાબિત કરે છે. વ્યતિરેક વ્યભિચારનું જ્ઞાન ‘ાર્યનિયતપૂર્વતિ' અંશનો વિરોધ કરે છે. આમ, અન્વય વ્યભિચાર કે વ્યતિરેક વ્યભિચાર સાક્ષાત્ અથવા તો વ્યાપ્તિના જ્ઞાનનો પ્રતિબંધ કરવા દ્વારા કારણતાનો વિરોધ કરે છે. આચાર્ય શ્રી બદરીનાથ શુક્લજીએ સ્યાદ્વાદકલ્પલતાના હિંદી અનુવાદની ટિપ્પણીમાં આ વાત વિસ્તારથી સ્પષ્ટ કરી છે (જુઓ શાસ્ત્રવાર્તાસમુચ્ચય સ્યાદ્વાદકલ્પલતા હિંદી વિવેચન ભાગ-૧ પૃષ્ઠ ૧૦થી ૧૩, પ્રકા. દિવ્યદર્શન કાર્યાલય) મંગલ અને સમાપ્તિ વચ્ચેનો કાર્યકારણભાવ અન્વય અને વ્યતિરેક બંને વ્યભિચારથી દૂષિત છે' આ નાસ્તિકોની પ્રથમ અને મુખ્ય દલીલ છે. લીલાવતીમાં મંગલ છે છતાં સમાપ્તિ નથી. કાદંબરીમાં મંગલ નથી છતાં સમાપ્તિ છે. લીલાવતીમાં મંગલ અન્યથાસિદ્ધ સાબિત થયું અને કાદંબરીમાં તેની નિયતપૂર્વવર્તિતા ન રહી. ઉપા. શ્રી સિદ્ધિચંદ્રજી ગણિએ નાસ્તિકોની વ્યભિચારની દલીલનું ખંડન કરતી વખતે કારણતા, વ્યભિચાર અને તેની પ્રતિબંધકતા અંગે પર્યાપ્ત મીમાંસા કરી છે. આવી મીમાંસા અને તે દ્વારા તારવવામાં આવતા નિયમોનો પરિચય વાદગ્રંથોમાં વિશેષતઃ જોવા મળે છે. મંગલવાદમાં કરવામાં આવેલી મીમાંસા દ્વારા વ્યક્ત થતા તારણો પર દૃષ્ટિપાત કરીએ. (૧) ‘અન્વયવ્યભિચાર કારણતાનો પ્રતિબંધક નથી બનતો. લૌકિક સ્થળે આ નિયમ સાચો હોય તો પણ વૈદિક સ્થળે સાચો નથી. લૌકિક સ્થળે અન્વય વ્યભિચાર અવશ્ય કારણતાનો પ્રતિબંધ કરે. વૈદિક સ્થળે અન્વય વ્યભિચારની પ્રતિબંધકતા પ્રધાન કારણમાં હોય, અંગભૂત કારણમાં નહીં. (૨) વ્યવહિત કારણની કલ્પના દ્વારા વ્યભિચારનો ઉદ્ધાર કરવો યોગ્ય નથી. (૩) વ્યતિરેક વ્યભિચારનો નિશ્ચય કારણતાનો પ્રતિબંધક છે, વ્યતિરેક વ્યભિચારનો સંશય કારણતાના ગ્રહને અનુકૂળ છે. (૪) જે સ્વરૂપે કારણતાનો ગ્રહ ક૨વો ઇષ્ટ હોય તેના વિરુદ્ધ સ્વરૂપે જ વ્યભિચાર પ્રતિબંધ કરે. પ્રાતિસ્વિક રૂપે કારણતાનો ગ્રહ થતો હોય ત્યાં અનુગતરૂપે વ્યભિચારનો ગ્રહ પ્રતિબંધક બની શકે નહીં. વ્યભિચારને કારણે સમાપ્તિ માત્ર પ્રત્યે મંગલ કારણ નથી એ નાસ્તિક પક્ષ તરફથી રજૂ થયેલી પ્રથમ દલીલ છે. બીજી દલીલ એ છે કે મંગલને સમાપ્તિવિશેષનું કારણ માની લેવાથી વ્યભિચારથી બચી શકાય છે પણ એ માટે સમાપ્તિની કાર્યતાનું નિર્વચન થવું જોઈએ તે પણ શક્ય નથી. આ પ્રસંગે ગ્રંથકર્તાએ સમાપ્તિની વ્યાખ્યા દર્શાવી છે. સમાપ્તિત્વ જાતિ નથી પણ સખંડ ઉપાધિ સ્વરૂપ છે. તેનાં પણ વિવિધ નિર્વચન દર્શાવ્યા છે. આખરે કાર્યતાવચ્છેદક તરીકે asta\mangal-t\3rd proof Page #14 -------------------------------------------------------------------------- ________________ १४ સમાપ્તિત્વ ગૃહીત થઈ શકતું નથી એ નાસ્તિક પક્ષની બીજી દલીલ પુષ્ટ કરી છે. નાસ્તિકો તરફથી દર્શાવવામાં આવેલી ત્રીજી દલીલ એ છે કે–મંગલ જો મંગલત્વેન કારણ હોય તો એક મંગલથી જ ઘણા વિઘ્નોનો નાશ થઈ શકશે. આ દલીલનો આધાર છે. કારણતાવચ્છેદકાવચ્છિન્ન યત્કિંચિત્ કારણ પણ કાર્ય ઉત્પત્તિ કરી શકે છે. તેથી એક જ મંગલ હજા૨ વિઘ્નોનો નાશ કરી શકશે. ઉપા. શ્રી યશોવિજયજી મ.એ સ્યાદ્વાદકલ્પલતાના મંગલવાદમાં આ દલીલને સ્થાન આપ્યું છે. નાસ્તિક તરફથી મંગલના વિરોધમાં રજૂ થયેલી આ દલીલોનો પ્રાચીન નૈયાયિકોએ કરેલો પ્રતીકાર ક્રમશઃ રજૂ કર્યો છે. જેનો સાર આ છે કે–શિષ્ટાચાર દ્વારા અનુમિત શ્રુતિ મંગલાચરણનું પ્રમાણ છે. (મઠ્ઠાં સત્તમ્ વિનીતશિષ્ટ વારવિષયત્વાત્ શ્રુતિ જેમ યાગને સ્વર્ગના કારણ તરીકે જણાવે છે તેમ મંગલને સમાપ્તિના કારણ તરીકે જણાવે છે ‘શ્રુતિ દ્વારા વ્યભિચરિત કા૨ણતાનો બોધ થઈ શકે નહીં' આ શંકા અસ્થાને છે. કારણ કે શ્રુતિબોધિત યાગની કારણતામાં પણ વ્યભિચાર છે જ. ગંગાસ્નાનથી મળતાં સ્વર્ગમાં યાગ કારણ નથી. યાગને સ્વર્ગવિશેષનું કારણ માની આ વ્યભિચાર દૂર કરવામાં આવે છે તેમ મંગલને પણ સમાપ્તિવિશેષનું જ કારણ માનવું જોઈએ. સમાપ્તિામાં મદ્દામાચરેત્ ઇત્યાદિ શ્રુતિજન્યશાબ્દબોધોપસ્થિત સાધ્યત્વ તરીકે સમાપ્તિત્વનું નિર્વચન થઈ શકે છે. એક મંગલથી અનેક વિઘ્નનાશની આપત્તિ પણ પ્રાચીન મતમાં નથી. વિઘ્નધ્વંસ પ્રત્યેકાભાવત્વેન કારણ છે. એક મંગળથી કેટલાક વિઘ્નોનો નાશ થયો હોય તો પણ અન્ય વિઘ્નોનો ભાવ અને અભાવ સંભવી શકે છે. આમ, પ્રાચીનોના મતનું સ્થાપન કર્યા પછી તત્ત્વચિંતામણિકાર ગંગેશના નવ્ય મતનું સમર્થન કર્યું છે. નવીનોનો મત અત્યંત સંક્ષેપમાં જ જણાવ્યો છે. નવ્યો લાઘવની મુખ્ય દલીલ આગળ કરી વિઘ્નધ્વંસને જ મંગળનું ફળ દર્શાવે છે. મંગળના કાર્ય તરીકે વિઘ્નધ્વંસ માનવો આવશ્યક છે માટે લાઘવથી તેને જ ફળ માની લેવું જોઈએ. મંગલની કારણતા માટે શિષ્ટાચાર દ્વારા શ્રુતિનું અનુમાન થાય છે. શ્રુતિ સમાપ્તિ જ ફળ છે તેવું દર્શાવતી નથી. અનુમાનનો આધાર શિષ્ટાચાર છે. આચારની પાછળ કામના છે. એ કામના સમાપ્તિની જ હોય તેવું જરૂરી નથી. આથી જેમાં કલ્પનાકૃત લાઘવ હોય તેને જ ફળ માનવું જોઈએ. જે વિઘ્નસને ફળ માનવામાં છે. કેટલાક વિદ્વાનોએ મંગળના કાર્ય તરીકે વિઘ્નપ્રાગભાવની પસંદગી કરી છે. મંગલ વિઘ્નના કારણોનો નાશ કરવા દ્વારા વિઘ્નના પ્રાગભાવને ટકાવી રાખે છે. (ટી. વિઘ્નાર વિનાશદ્વારા પ્રાગભાવસ્ય સાધ્યત્વમ્... ઋષિ-મંગલવાર) ઉપા. શ્રી સિદ્ધિચંદ્રજી ગણિએ વિઘ્નકા૨ણ નાશને દ્વાર માનવામાં ગૌરવ છે એ દલીલ આપી આ મતનું ખંડન કર્યું છે. ઉપા. શ્રીયશોવિજયજી ગણિએ પ્રાગભાવ અસાધ્ય છે. એ દલીલ આપી પ્રાગભાવ પરિપાલનફળવાદીનું ખંડન કર્યું છે. ઉપા. શ્રી યશોવિજયજી મ. એ શિષ્ટાચાર-પરિપાલનને મંગળનું ફળ માનતા મતનું પણ ખંડન કર્યું છે. નવ્ય મતના સ્થાપન બાદ તત્ત્વચિંતામણિકારે મંગલનું નિર્વચન કર્યું છે. શિષ્ટાચાર દ્વારા ‘મંગલમાપરેલ્’એ પ્રકારની સામાન્યથી મંગલનું વિધાન કરતી શ્રુતિનું અનુમાન કરવામાં દોષ છે. તેથી ‘વિઘ્નભ્રંસાનો માલમાવરેવ્ઇત્યાઘાકારક પ્રત્યેક વિધિની કલ્પના કરવામાં આવે છે asta\mangal-t\3rd proof Page #15 -------------------------------------------------------------------------- ________________ १५ આ રીતે પ્રત્યેક રૂપે વેદવિહિત દેવતા-સ્તુતિ-નમસ્કાર વગેરમાં શિષ્ટો મંગલ તરીકે વ્યવહાર કરે છે. તત્વચિંતામણિકારના મતે ગંગાસ્નાન વગેરે ગ્રંથરચનામાં અનુપયોગી વિધાનો મંગલરૂપ નથી. તેમની મંગલરૂપતા અન્ય પ્રકારની છે. પ્રસ્તુતગ્રંથસમાપ્તિબાધકવિનનિવર્તકત્વેન નથી માટે તે ગ્રંથારંભે મંગલરૂપ નથી. ઉપા. શ્રી સિદ્ધિચંદ્રજી ગણિ એ મંગલનું નિર્વચન તત્ત્વચિંતામણિના આધારે જ કર્યું છે. મંગલત્વ જાતિ નથી. કેમ કે અનુ ગત નથી. મંગલત્વને જાતિ માનવામાં સાર્થ દોષ જણાય છે. અહીં તેમણે જાતિ સાર્યને દોષ માનવો કે નહીં ? સાંકર્યની આપાદકતા કેવા પ્રકારની છે ? ઇત્યાદિ પ્રશ્નોની ચર્ચા કરી સાંકર્યને દોષ માનનારા પક્ષનું સમર્થન કર્યું છે. પ્રતિવર્ધચ સતિઃ પ્રારીfસતપ્રતિવર્ધનવૃત્ત્વસાધારણવારત્વમેવ મસ્તત્વમ્' આ નિર્વચનને ઉપા. શ્રી સિદ્ધિચંદ્રજી ગણિએ તૈયાયિક વતી ઉપસ્થિત કર્યું છે. ઉપા. શ્રી યશોવિજયજી મ. એ જૈન મતનું સમર્થન કરતાં એમ જણાવ્યું છે કે–પ્રસ્તુત ગ્રંથના વિનોનાં નાશક ન હોય તેવા સ્વાધ્યાય વગેરે પણ મંગલ છે. પૂ. ઉપા. મ.નો ઇશારો સ્પષ્ટપણે તત્ત્વચિંતામણિકાર તરફ છે. પૂ. ઉપા. શ્રી યશોવિ.મ.એ માર્ગાનુસારી સૂક્ષ્મપ્રજ્ઞાથી આ વિષય પર પ્રકાશ ફેક્યો છે. નમસ્કાર-સ્તુતિ વિ. કેવળ પ્રાતિસ્વિક રૂપે વિદનનિવર્તક છે તેવું નથી. પણ તે તે ક્રિયાઓ દ્વારા અભિવ્યક્ત થતો ભાવ જ વિદનનિવર્તક છે. ક્રિયા અને વિદન વચ્ચે પ્રતિબધ્યપ્રતિબંધક ભાવ નથી. ક્રિયાભિવ્યંગ્યભાવ અને વિન વચ્ચે પ્રતિબધ્યપ્રતિબંધકભાવ છે. (ટી. નિત્યમવ્યમાવવિશેષચૈવ નિશ્ચયતો દુરિતક્ષયતૃત્વત્િ ) ઉપા. શ્રી સિદ્ધિચંદ્રજી ગણિએ અંતમાં મંગલત્વના વ્યાપ્ય નમસ્કારત્વ વિ.નું નિર્વચન કરી વિષયની પૂર્ણાહુતિ કરી છે. તત્ત્વચિંતામણિકાર ઉપા, ગંગેશે અંતમાં શિષ્ટની વ્યાખ્યા કરીને વિષય સમાપ્ત કર્યો છે. ઉપા. શ્રી યશોવિ.મ. એ વિદન ધ્વંસ-વિદનપ્રાગભાવપરિપાલન-સમાપ્તિપ્રચય ગમનશિષ્ટાચારપરિપાલન દરેકને મંગળના ફળ માનતાં એકદેશીય મતનું અન્ય મત દ્વારા થયેલું ખંડન રજૂ કર્યું છે. આ બાબતમાં મહાભાષ્યકારશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનો મત પુષ્ટ કર્યો છે. સાથે સ્વરચિત સ્વતંત્ર કૃતિ રૂપ “મંગલવાદ'નો નિર્દેશ કર્યો છે. હરિરામ તર્કવાગીશ રચિત મંગલવાદ હરિરામ તર્કવાગીશ વિદ્વાન નૈયાયિક છે. તેમણે અનેક વાદ ગ્રંથો રચ્યા છે. તેમણે રચેલા પક્ષતાવાદનું વિસ્તૃત ખંડન પૂ. ઉપા . શ્રીયશોવિજયમ નાં અષ્ટસહસ્ત્રીતાર્યવિવરણન્ માં જોવા મળે છે. તેમનો મંગલવાદ પ્રથમવાર પ્રકાશિત થઈ રહ્યો છે. હરિરામ તર્કવાગીશે મંગલવાદના મુખ્ય વિષયની સાથે અનેક અવાંતર વિષયોની સરળ ભાષામાં છણાવટ કરી છે. તેમણે મંગલવાદમાં પ્રધાનપણે મંગલની કારણતા વિષે વિચારણા કરી છે. મંગલની સાર્થકતા સાધતા અનુમાનો અંગે અનેક તર્ક-વિતર્કની રજૂઆત પણ કરી છે. asta\mangal-t\3rd proof Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભમાં જ તર્કવાગીશે સાધ્ય–સફ ળત્વની પરિભાષા કરી છે. આ અંગે રુચિદત્ત મિશ્રનો મત ટાંકી તેનું ખંડન કર્યું છે. કેટલાક વિદ્વાનો સત્વ ને બદલે વૈવવધતર્તવ્યતીત્વને સાધ્ય માને છે. તેમના મતે અનુમાનનો પ્રયોગ આ પ્રમાણે છે. ‘મફતં વધતર્તવ્યતીમ્ મતવિક વિશિષ્ટવારવિષયંત્રીત, તર્જીવ વેદબોધિત કર્તવ્યતા સિદ્ધ થવાથી મંગળની સફ ળતા સ્વયમેવ સિદ્ધ થઈ જાય છે. આ સંદર્ભમાં શશધરનો મત ટાંકીને તેની ઉપેક્ષા કરી છે. ત્યાર બાદ ધારભૂત વિજ્ઞધ્વંસ અને મંગલ વચ્ચેના કાર્યકારણભાવની ચર્ચા છે નવ્યોના મતની સ્થાપના પછી અદૃષ્ટ દ્વારા સમાપ્તિની કારણતા જણાવતા મતને રજૂ કર્યો છે. બીજા મંગલવાદ કરતા આ મતને તર્કવાગીશે વિસ્તારથી ચચ્યું છે. મંગલત્વનું નિર્વચન, તેના ભેદ નમસ્કારત્વ, સ્તુતિત્વ વિ.નું નિર્વચન કરી વિષય પૂર્ણ કર્યો છે. ગ્રંથનો અંતિમ પંક્તિઓ અપૂર્ણ રહી હોય તેમ જણાય છે. આ સિવાય પણ અનેક મંગલવાદ હોવાની સંભાવના છે. પ્રસ્તુત સંપાદન : મંગલવાદનો વિશદ બોધ થઈ શકે એ હેતુથી પ્રસ્તુત સંપાદનમાં નીચે મુજબની કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. (૧) પંચાત્તવો :- કર્તા–ઉપાશ્રી સિદ્ધિચંદ્રજી ગણી. આ કૃતિ પ્રથમવાર પ્રકાશિત થઈ રહી છે. આની એકમાત્ર પ્રત પ્રવર્તક શ્રી કાંતિવિજયજી શાસ્ત્રસંગ્રહ, વડોદરા-ના હસ્તલિખિત ભંડારમાંથી પ્રાપ્ત થઈ છે. જૈન શાસ્ત્રપરંપરામાં નવ્યન્યાયનો પ્રવેશ ઉપા.શ્રી યશોવિજયજી મ. દ્વારા થયો એવી સામાન્ય ધારણા છે. આ ધારણાને નિર્મળ સાબિત કરતી વાસ્તવિકતા ઉપા. શ્રી સિદ્ધિચંદ્ર ગણિજીની આ કૃતિ છે. અલબત્ત, ઉપા. શ્રી યશોવિ.મ.નાં અગાધ પાંડિત્યની તુલનામાં આવે એવી એક પણ કૃતિ આજે નથી. (૨) મંત્નિવ :- કર્તા ઉપા. શ્રી યશોવિજયજી ગણિવર. શાસ્ત્રવાર્તા સમુચ્ચયની યાદ્વાદ-કલ્પલતા ટીકાનો મંગલવાદ જૈન મતને જાણવા માટે ઉપયોગી છે. | (૩) મંત્નિવી :- હરિરામ તર્કવાગીશ. આ કૃતિ પણ પ્રાયઃ પ્રથમવાર પ્રકાશિત થાય છે. તેની હસ્તપ્રતિ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા (ક. પ૬૪૬ ૨)થી પ્રાપ્ત થઈ છે. પ્રતિ અશુદ્ધ તેમ જ અંત ભાગમાં ત્રુટિત જણાય છે. આવી એક પ્રત એલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈમાં છે તેવી નોંધ વાયકોશમાં જોવા મળે છે. (૪) “મંાતવાસુઠ્ઠાવવો પ્રશ્નોત્તરપદ્ધતિઃ' :- કર્તા. ઉપા. શ્રી સમયસુંદરજી આ કૃતિ પણ પ્રથમવાર પ્રગટ થાય છે. પ્રાથમિક અભ્યાસુઓને ઉપયોગી બની શકે તેવી સરળ ભાષામાં આ કૃતિની રચના થઈ છે. આની પ્રત પણ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ asta\mangal-t\3rd proof Page #17 -------------------------------------------------------------------------- ________________ १७ જ્ઞાનદિર, મહાવીર જૈન આરાધના કેંદ્ર, કોબાથી પ્રાપ્ત થઈ છે, વિષયને સમજવામાં સંદર્ભ તરીકે સહાયક બની શકે તે માટે પરિશિષ્ટમાં ત્રણ કૃતિઓ સામેલ કરી છે. (૧) ‘વિશેષાવશ્ય માધ્યમનો મંગલવાદ પ્રાચીન જૈનમત સમજવા ઉપયોગી છે. (૨) ઉદયનાચાર્ય રચિત 'વિતાનો મંગલવાદ પ્રાચીન ન્યાયમત સમજવા ઉપયોગી છે. (૩) ઉષા, ગેંગેશ રચિત 'જ્ઞચિતાળનો મંગલવાદ નવ્ય ન્યાયમત સમજવા ઉપયોગી છે. આમ, મંગલવાદ વિષક કુલ સાત કૃતિ આ સંગ્રહમાં સ્થાન પામી છે. મહોપાધ્યાય શ્રી સિદ્ધિચન્દ્રજી ગણી ઉપાધ્યાયકી સિચિ ગણિના જીવનની પ્રામાણિક વિગતો મેળવવાનો સ્રોત તેમની જ એક કૃતિ નામે મધ્યાવશ્રીનુવાળિરિતમ્' છે. ગુજરાત પુરાતત્ત્વ વિદ્યામંદિરના આચાર્ય જિનવિજયજીના શબ્દોમાં કહીએ તો મહો. શ્રીભાનુચન્દ્રગતિ ચરિત'માં ઉપા. શ્રી સિદ્ધિચન્દ્રજી ગણિનો આત્મકથાત્મક વૃત્તાન્ત પ્રાપ્ત થાય છે. જોકે મહો. શ્રીભાનુચન્દ્રજી ગણિ ચરિત'માં પણ તેમની પૂર્વાવસ્થાનો નોંધપાત્ર વિગતો પ્રાપ્ત થતી નથી. ‘મહો. શ્રી ભાનુચન્દ્રજીગણિ ચરિત'માં ઉપા. શ્રી સિદ્ધિચન્દ્રજી ગણિનો પ્રવેશ ચતુર્થ પ્રકાશના ૬૮માં શ્લોકથી થાય છે. ચરિતમાં ઉલ્લેિખિત વિગતોનો ટૂંક સાર આ પ્રમાણે છે, જગદ્ગુરુ શ્રીહીરવિજય સૂ, એ હૈં, શ્રીભાનુચન્દ્રજીને લાહોરમાં શિષ્યનો લાભ ૧. અગત્યની નોંધ પ્રસ્તુત લેખમાં રજૂ કરવામાં આવેલી તમામ ઐતિહાસિક વિગતો તેમજ નિધિઓ, મહોપાધ્યાય શ્રી ભાનુચ ગચિરિત' (ર્તા-ભો. શ્રી સિદ્રિય-ગર્ણિ, સંપા. મોં દ. દેસાઈ). પ્રસ્તાવનામાંથી (લેખક - મો. દ. દેસાઈ Introduction) લેવામાં આવી છે. કેટ્લીક વિગતો માટે ‘જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૩ (લેખક - ત્રિપુટી મહારાજ)નો પણ આધાર લેવામાં આવ્યો છે. २. 'महोपाध्याय श्रीभानुचन्द्रगणि चरितम्' कर्ता महो. श्रीसिद्धिचन्द्रगणी । सम्पा. मोहनलाल दलीचंद તેર્ર, प्रकाशक सिंघी जैन ग्रन्थमाला ૬. ૩. જુઓ ઉપરોક્ત પુસ્તકના પ્રબન્ધસમ્પાદકની પ્રસ્તાવના-Preface by the General Editor. He is also narrting in the later part the major portison of his own life so that we can call it a sort of on 'auto-biography' of Silddhichandra Upadhyay. ૪. મઠો શ્રીભાનુન્યજ્ડ ગી પૂર્વાવસ્થામાં ભાલ' નામે સિપુર ગુજરાતના શેઠ રામજી અને માદેવીના પુત્ર હતો. ૧૦ વર્ષની ઉંમરે પોતાના વડીલબંધુ રંગ” સાથે ઉપા. શ્રીસૂરચન્દ્ર ગી પાસે દીક્ષા લીધી. શ્રમણ પરંપરામાં તેઓ શ્રી હાનર્ષિગણિના (તેઓએ સ્થાનકવાસી સમ્પ્રદાયનો ત્યાગ કરી તપાગચ્છમાં દીક્ષા અંગીકાર કરી હતી.) શિષ્ય ઉપા. શ્રી સકલચન્દ્રજી ગણિના શિષ્ય ઉપા. શ્રી સૂરચન્દ્રજી ગણિના શિષ્ય હતા. (ઉપા. શ્રી સકલચન્દ્રજી ગણિના મુખ્ય બે શિષ્યો હતા ૧ ઉપા. શ્રી શાન્તિચન્દ્રજી ગણી ૨ ઉપા. શ્રી સૂરચન્દ્રજી ગણી.) (જુઓ મહો. ભા. ચં. ચરિત પ્રકાશ-૨ શ્લોક ૧થી ૨૨). વિ. સં. ૧૯૪૦માં જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂ.ના હસ્તે તેમને પંડિત પદવી પ્રાપ્ત થઈ હતી. બાદશાહ asta\mangal-t\3rd proof Page #18 -------------------------------------------------------------------------- ________________ १८ થતો નથી એમ વિચારીને બે નાની ઉંમરના સહોદરોને દીક્ષા આપીને લાહોર મોકલ્યા. મુનિ ભાવચન્દ્રજી અને મુનિ સિદ્ધિચન્દ્રજી તેમના નામ હતા. મોટા મુનિ ભાવચન્દ્રજી વૈયાવૃત્ય (સેવા) આદિ દ્વારા પ્રસંશાપાત્ર બન્યા હતા. નાના મુનિ સિદ્ધિચન્દ્ર” રૂપવાન હતા તેમની પ્રતિભા અસાધારણ હતી અને તેમની બુદ્ધિ અભયકુમાર અને રોહકની યાદ અપાવતી. (જુઓ પ્રકાશ-૪ શ્લોક ૬૮થી ૭૪) અકબરની વિનંતી થી જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરિજીએ તેમને ‘ઉપાધ્યાય પદ આપ્યું હતું. તેઓ અવધાન શક્તિ ધરાવતો. બાદશાહ અકબર તેમને ખૂબ બહુમાન આપતો. પોતાની ઘરે-ઈલાહી ધર્મસભાના જ્ઞાની સભ્યોમાં ૧૪૦ જ્ઞાની પુરુષોના નામ લખાવ્યા હતા. તેમાં પહેલા વર્ગમાં ૧૬માં જ્ઞાની તરીકે જગદ્ગુરુ શ્રી હીરવિજય સૂ. મ. પાંચમા વર્ગના ૧૩૯માં સભ્ય તરીકે આ શ્રી વિજયસેનસૂરિજી મ. અને તે જ વર્ગમાં ૧૪૦માં સભ્ય તરીકે મહો. શ્રી ભાનુચન્દ્રજીગણિનો ઉલ્લેખ કર્યો છે. (આઈને-અકબરી-૨) મહો. શ્રી ભાનુચન્દ્રમણિની પ્રેરણાથી બાદશાહે શત્રુંજય કરમુક્તિ, અહિંસા ફરમાન-પ્રવર્તન વગેરે શુભ કાર્યો કર્યા હતા. તેમના જન્મ અને કાળધર્મની ચોક્કસ તિથિઓ ઉપલબ્ધ નથી. ૫. ‘મહો. શ્રી ભાનુચન્દ્રમણિચરિત’ પ્રમાણે જ.ગુ. શ્રીહીરવિજયસૂ.મ. વિ.સં. ૧૯૪૩માં ગુજરાત પાછા ફર્યા ત્યારે બાદશાહની વિનંતીથી ઉપા. શ્રી શાન્તિચન્દ્રજી ગણિને રાખી ગયા હતા. પાછળથી પં. શ્રી ભાનુશદ્રજી ગણિને લાહોર મોકલ્યા હતા. (જુ ઓ પ્રકાશ-૨ શ્લોક ૩૨-૩૩-૩૪) બાદશાહ અકબરની અનુજ્ઞા લઈને ઉપા. શ્રી શાન્તિચન્દ્રજી ગણી ગુજરાત પાછા ફર્યા હતા. (જુઓ પ્રકાશ -૨ શ્લોક ૬૧-૬૨-૬૩) શ્રી વિજયસેનસૂરિજી મ. બાદશાહ અકબરને મળ્યા (જુઓ પ્રકાશ-૪ શ્લોક ૧થી ૧૬) તે પહેલા ઉપા. શ્રી ભાનુ ચન્દ્રજી ગણિ સાથે કોણ કોણ હતું તેનો ઉલ્લેખ નથી પરંતુ શ્રી વિજયેસનસૂ.મ.ના શિષ્ય પં. શ્રી નદીવિ. (બાદશાહે તેમની અવધીને કલા જો ઈ તેમને “ખુશ્કેહમ' બિરુદ આપ્યું હતું.) તેમની સાથે રોકાયા હતા. પં. શ્રી નન્દી વિ., મુ. શ્રી ભાવચન્દ્રજી અને મુ.શ્રી સિદ્ધિચન્દ્રજી લાહોર આવ્યા તે પછી ગુજરાત પાછા ફર્યા હતા તેવો ‘મહો શ્રી ભાનુચન્દ્રજી ગણિચરિત'માં ઉલ્લેખ છે. (જુઓ પ્રકાશ-૪ શ્લોક ૯૨). ૬, મહો. શ્રી સિદ્ધિચન્દ્રજી ગણિની જન્મ તેમ જ દીક્ષા તિથિ વિષે ‘મહો. શ્રી ભાનુ ચન્દ્રજી ગણિ ચરિત' મૌન છે. નિમ્નોક્ત વિગતોથી તેમનું અનુસંધાન શક્ય છે. (i) બાદશાહ જહાંગીરે શ્રી સિદ્ધિચન્દ્રજીને એક વાર તેમની વય પૂછી. તેના જવાબમાં શ્રી સિદ્ધિચન્દ્રજીએ પોતાની વય ૨૫ વર્ષની જણાવી. આ પછી બાદશાહ સાથેની ચર્ચાના કારણે તેમણે આગ્રા છોડી માલપુરા જવું પડ્યું. આ ઘટના વિ. સં. ૧૬૬૯માં ઘ8. વિ. સં. ૧૬૬૯માં ઉપા. શ્રી સિદ્ધિચન્દ્રમણિની ઉંમર ૨૫ વર્ષ હોય તો તેમનો જન્મ સંભ વતઃ વિ.સં. ૧૬૪૪માં થયો હોવો જોઈએ. આ માટે અન્ય પણ એક સંવાદી પ્રમાણ છે. જે આ પ્રમાણે છે (ii) બાદશાહ અકબરના પુત્ર બાદશાહ જહાંગીરનો ત્રીજો પુત્ર ‘શાહજહાં' (રાજયકાળ વિ.સં. ૧૬ ૮૪થી વિ. સં. ૧૭૧૪) મહો. શ્રી ભાનુચન્દ્રજી ગણિ પાસે અભ્યાસ કરતો હતો અને તેના સમવયસ્ક મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી સાથે રમતો હતો. તેવો ઉલ્લેખ છે. (જુઓ–જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૩ પૃષ્ઠ ૯) ઇતિહાસ પ્રમાણે બાદશાહ જહાંગીરે, વિ. સં. ૧૬ ૭૪ મહાવદ-૫ (ઈ. સ. ૧૬ ૧૮ પમી જાન્યુ.)ના દિવસે અમદાવાદમાં પ્રવેશ કર્યો ત્યારે ૨૭ વર્ષનો ‘શાહજાદા શાહજહાં' તેની સાથે હતો. વિ. સં. ૧૯૭૪માં શહાજ હાની વય ૨૭ વર્ષ હોય તો તેનો જન્મ વિ. સં. ૧૬૪ ૭માં થયો હોવો જોઈએ (નિશ્ચિત તિથિ ઇતિહાસમાં જોઈ લેવી) આમ, શહાજહાં અને ઉપા.શ્રી સિદ્ધિચન્દ્રજી ગણિની ઉમ્મરમાં ૩થી વધુ વર્ષનો ફરક નથી. આથી તેઓ સાથે રમ્યા હોય તે અશક્ય નથી. asta\mangal-t\3rd proof Page #19 -------------------------------------------------------------------------- ________________ १९ એક દિવસ કૌતુકથી મહેલમાં આવેલા મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીને બાદશાહ અકબરે જોયા. તેમને જોતાં જ થોડા સમય માટે વિશ્વને અને સ્વયંને પણ ભૂલી ગયો. મુનિ કુમાર વિષે તેઓ કરેલી પૃચ્છાનો ઉત્તર ઉપા. શ્રી ભાનુચન્દ્રજીગણિએ આ પ્રમાણે આપ્યો કે “મુનિ સિદ્ધિચન્દ્ર મારા વિનીત શિષ્ય છે. વૈરાગ્યથી તેમણે વ્રત અંગીકાર કર્યું છે. અવધાન કળામાં કુશળ છે. તેઓ ગુજરાતથી અહીં આવ્યા છે.” તેમને નજીક બોલાવી બાદશાહે ઘણીવાર અપલક નેત્રો સ્નેહથી તેમની સામે જોયા કર્યું. બીજે દિવસે સભાસમક્ષ તેમની અવધાનકળાની પરીક્ષા કરી અને તેમાં ઉત્તીર્ણ થયેલા મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીને ‘ખુલ્ફ હમ' નામ આપ્યું. મુનિ શ્રી સિદ્ધિચન્દ્રજીનું આ નામ ખૂબ પ્રસિદ્ધ થયું હતું. બાદશાહે તેમને હંમેશા મહેલમાં પોતાના રાજપુત્રો સાથે જ રહેવાનું આમંત્રણ આપ્યું.' મહો. શ્રી સિદ્ધિચન્દ્રમણિનો જન્મ વિ. સં. ૧૬૪૪માં થયો છે તેમ સ્વીકારવાથી દીક્ષા સમયે તેમની વય પણ સ્પષ્ટ થઈ જાય છે. ‘મહો. શ્રીભાનુ ચન્દ્રજી ગણિ ચરિત'માં જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજીએ તેમને દીક્ષા આપી હોવાનો ઉલ્લેખ છે. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂ મ., વિ. સં. ૧૬૫ ૨ ભાદ્રપદ શુક્લ એકાદશીના દિવસે કાળધર્મ પામ્યા હતા. તેથી વિ. સં. ૧૬૫૨માં ઉપા. શ્રી સિદ્ધિચન્દ્રજી ગણી દીક્ષિત હતા. આમ વિ. સં. ૧૬૫૨ના ચાતુર્માસ પૂર્વે ૭થી ૮ વર્ષની વયમાં તેમની દીક્ષા થઈ હશે એ અનુમાન થઈ શકે. વિ. સં. ૧૬૫ ૨માં ધક્ષા લઈને એ જ વર્ષમાં મુનિ ભાવચન્દ્રજી તેમ જ મુનિ સિદ્ધિચન્દ્રજી, પોતાના ગુરુ પં. શ્રીભાનુચન્દ્રજી ગણિને મળ્યા હશે. ૭. વિ. સં. ૧૬૫રમાં દીક્ષા લઈને એ જ વર્ષમાં તેઓ બાદશાહ અકબરને મળ્યા હોય અને તરત જ તેમને આ બિરુદ પ્રાપ્ત થયું હોય એ સંભવ છે. ૯ અથવા ૧૦ વર્ષની વયમાં વિ. સં. ૧૬૫૩માં તેમને આ બિરુદ મળી ગયું હશે. ૮. બાદશાહ અકબર મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીને પુત્રવત્ ગણતો. તેણે તેમની સમક્ષ રાજયનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો–આ–તેમ જ પોતાને પ્રાપ્ત થયેલા “ખુફ હમ' બિરૂદનો ઉલ્લેખ તેમણે સ્વયં અનેકત્ર કર્યા છે. પ્રસ્તુત સંદર્ભમાં તે દર્શનીય છે. (i) बाल्येऽपि यं वीक्ष्य मनोज्ञरूपमकब्बरः पुत्रपदं प्रपेदे ।। वासवदत्ताटीका श्लोक -९ (ii) प्रोच्चैः पञ्चसहस्रतुङ्गतुरगाछीसिन्धुरान् दुर्धरान्, दत्त्वा प्राग्भवसम्भवप्रणयतो धृत्वा करे यं जगौ । साहिश्रीमदकब्बरक्षितिपतिस्त्यक्त्वा व्रतं दुष्करं, श्रीमत्संयमयामिनीश वसुधाधीशोऽधुना त्वं भव ।। कादम्बरी-उत्तरार्ध-टीका (iii) વત્ત શતાવધા નાનાં વિગેતો નવાઢીનામ્ | वेत्ता षडपि शास्त्राणामध्येता फारसीमपि । अकब्बरसुरत्राणहृदयाम्बुजषट्पदः । दधानः खुश्फहमिति बिरुदं शाहिनार्पितम् ॥ भक्तामरस्तोत्रवृत्ति श्लोक २-३ થોડા ફેરફાર સાથે-સતમરવૃત્તિ શ્લોવ. ૨-૩ (iv) परेषां यहूरे हृदयसरणेरस्ति तदिदं, विधानानामष्टोत्तरशतकमालोक्य मुदितः ।। महाराजः श्रीमानकबरनृपो यस्य सहसा, भुवि ख्यातामाख्यां सपदि विदधे खुष्फहमिति ॥ -- शोभनस्तुतिटीका-५ - अनेकार्थोपसर्गवृत्ति-५ asta\mangal-t\3rd proof Page #20 -------------------------------------------------------------------------- ________________ २० ક્યારેક બાદશાહના આમંત્રણથી ક્યારેક પોતાની ઇચ્છાથી મુનિશ્રી સિચિન્દ્રજી સભામાં જતા. અહીં તેમણે વ્યાકરણ, તર્ક (ન્યાયશાસ્ત્ર), અલંકાર, છન્દ, કાવ્ય, નાટક વગેરે વિષયના ઉચ્ચત્રયોનો અભ્યાસ કર્યો સાથે બાદશાહની વિનંતીથી ટૂંક સમયમાં જ 'ફારસી’ ભાષાનો પણ અભ્યાસ કર્યો (બાદશાહની અનુજ્ઞા લઈ શ્રીનન્દવિ. જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરિજીના ચરણોમાં પાછા ફર્યાં.) (પ્રકાશ-૪ શ્લોક ૭૫થી ૯૨ જગદગુરુશ્રી હીરવિજયસૂરિજી સ્વર્ગે સિધાવ્યા. બાદશાહ અકબર દુ:ખી થયું. “જગદ્ગુરુ ક્યાં સ્વર્ગે સિધાવ્યા ?" બાદશાહે મો. શ્રી માનચન્દ્રજી ગણિને પૂછ્યું તેના જવાબમાં ઉપાધ્યાયજીએ-સૌરાષ્ટ્રમાં દીવબંદરના ઊના ગામમાં જગદ્ગુરુ સ્વર્ગવાસી થયા છે. તેમનો અગ્નિસંસ્કાર જે ઉપવનમાં થયો છે તે ઉપવનમાં આંબાના વૃક્ષો અકાળે ફળ આપે છે’તેમ જણાવી શ્રીજગદ્ગુરુના સ્તૂપ માટે થોડી જમીનની માંગણી કરી. બાદશાહે ૧૦ વીઘા જમીન ભેટ આપતો પત્ર લખી આપ્યો. તે પત્ર મો, શ્રીભાનુચન્દ્રજી ગણના પૂર્વાવસ્થાના સહોદર શ્રીરંગચન્દ્રજીએ ઊના પહોંચાડ્યો. ઊના સંધે ત્યાં સ્તૂપ બનાવી શ્રી જગદ્ગુરૂની ચરણપાદુકા પ્રતિષ્ઠિત કરી.૧૧ (પ્રકાશ-૪, શ્લોક ૯૩થી ૧૦૧) બાદશાહ અકબરે કાશ્મીરનું સૌન્દર્ય જેવા શ્રીનગર તરફ પ્રયાણ કર્યું. બાદશાહના આમન્ત્રણથી મહો. શ્રી ભાનુચન્દ્ર ગણી અને મુનિશ્રી સિદ્ધિચન્દ્ર પણ કાશ્મીર ગયા.૧ (v) दृष्ट्वानेकविधानवैभवकलां चेतश्चमत्कारिणी, चके खुल्फहमेति सर्वविदितं गोत्रं यदीयं पुनः ॥ -उपा. भानुचन्द्रगणिकृतवन्तस्त्रवृत्तिः कादम्बरी उत्तरार्ध टीका-६ (vi) शाहेरकब्बरधराधिपमीतिमीले क्षेत: सरोरुडविलापहृल्यः । ાવ્ય-પ્રાશ-વ્રુવ્ડન-વૃત્તિ: -રૂ (vi) --- --માસ-માન | -શ્રીમતિ પરવા પણ-રોમન નિમિત વૃત્તિ // નિશા-રીક્ષા, સિ: I (viii) શ્રીશાહિશ્વેતોઽનપડાં દુતુલ્ય: શ્રીસિદ્ધિપન્દ્રોઽસ્ત મીશિષ્યઃ । મહો. શ્રીમાનુષન્દ્રાહિત-ાવરી-ટીના (પૂર્વાદ્ધ) " (x) तच्छिष्यः सुकृतैकभूर्मतिमतामरोसर केसरी, शाहिस्वान्तविनोदनैकरसिक श्रीसिद्धिचन्द्राभिधः । -महो० श्रीमानुचन्द्रगणिकृतवसन्त जराकुनशास्त्र वृत्तिः । d ૯. સરખાવો—યાવા જિલ માયા પ્રદુષિતાનું પ્રસ્થાનશેષાંશ્ચ તાન્, विज्ञाय प्रतिभागुणैस्तमधिकं योऽध्यापयच्छाहिरा | कादम्बरी उत्तरार्द्ध-टीका ૧૦. શ્રી જગદ્ગુરુની સ્વર્ગતિથિ વિ. સં. ૧૬૫૨, ભાદ્રપદ શુકલા એકાદશી; ઈ. સ. ૧૫૯૫, ૧૮મી સપ્ટેમ્બર, ગુરુવાર. ૧૧ સપની શિલાલેખ આ મુજબ છે. स्वस्ति श्री १६५२ वर्षे कार्तिक वदी ५ बुधे येषां जगद्वरुण....श्री हरिविजयसूरीश्वराणां.... स्तूपसहिताः જાનુl:-...ધચલાવી કાવિયર્સ-સૂર ...મધ્ય અંડમાન નુિંમન્વ लिखिता प्रशस्तिः पद्मानन्दगणिना श्रीउन्नतनगरे शुभं भवतु ॥ ૧૨. બાદશાહ અકબરે વિ. સં. ૧૯૫૪માં જેઠ મહિને (ઈ. સ. ૧૫૯૭, મે) કાશ્મીર જવા પ્રયાણ asta\mangal-t\3rd proof Page #21 -------------------------------------------------------------------------- ________________ २१ મુસાફરી દરમ્યાન મુનિ શ્રીસિદ્ધિચન્દ્રજી બાદશાહના પૌત્રો સાથે ફારસી ગ્રન્થો વાંચતા. પૂર્વના દિવસે કરેલો અભ્યાસ સવારે મોઢે કહી સંભળાવતા. આથી તેમની ખૂબ પ્રસિદ્ધિ થઈ. કેટલાંક મહિના પછી. બાદશાહ લાહોર આવો પ્રકાશ-૪ બ્લોક ૧૦૨થી ૧૦૯ લાહોરમાં શિકાર કરતા બાદશાહને એક હરણે શીંગડું માર્યું, તેની પીડા ૫૦ દિવસ રહી. શાહજાદા જહાંગીર સાથે ઉપા. શ્રી ભાનુચંદ્ર ગન્ની બાદશાહ પાસે જ રહેતા.” સ્વસ્થ થયા પછી બાદશાહને પુણ્ય કરવાની ઇચ્છા થઈ તેણે ૫૦૦ ગાયો ઉપાશ્રયમાં મોકલી. શ્રાવકો દ્વારા પૂ. પા. શ્રી ભાનુચ જિંએ તે ગાયોનું બ્રાહ્મણોને દાન કરાવ્યું. (પ્રકાશ-૪ શ્લો. ૧૦થી ૧૧૩ એક વાર બાદશાહ આવા આવ્યો. તેના પૌત્રોને ભન્નાવતા ઉપા. શ્રી ભાનુચન્દ્રગતી તથા મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી પણ તેની સાથે આમા આવ્યા. આગ્રામાં મુનિશ્રી સિદ્ધિચન્દ્ર ઉપર રાજાનો પ્રેમ વધ્યો. (પ્રકાશ-૪ શ્લો. ૧૧૪થી ૧૧૬) આગ્રામાં ચિન્તામણિ પાર્શ્વનાથનું મંદિર બંધાવવાનું ચાલુ હતું. અન્ય દર્શનીઓની ભંભેરણીથી રાજાએ તે અટકાવ્યું હતું. મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીના કહેવાથી રાજાએ તે પૂર્ણ ક૨વાની અનુમતિ આપી. (પ્રકાશ-૪ શ્લોક ૧૧૭-૧૧૮) શ્રી શત્રુંજય પર્વતના મૂળ મંદિરમાં ખરતરગચ્છના શ્રાવકોએ બળજબરીથી પોતાનું મંદિર બંધાવવાનું ચાલુ કરાવ્યું. આ મુદ્દે તપાગચ્છના શ્રાવકોનો તેમની સાથે ઝગડો થયો, ઉપા શ્રી ભાનુચન ગણી દ્વારા બાદશાહ સુધી પહોંચેલા ઝગડાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન થી. તેના ફળ સ્વરૂપે બાદશાહે-“પર્વત પર કોઈએ નવું બાંધકામ કરવું નહીં.” એ ફરમાન મોકલ્યું (પ્રકાશ-૪ ક્લોક ૧૧૯થી ૧૨૨) પવિણના દેશો જીતવા બાદશાહ અકબરે સૈન્ય સાથે પ્રયાણ કર્યું. રસ્તામાં ગ્વાલીયર આવ્યું. અહીં પર્વતની ગુફામાં કોતરેલા ચૈત્યોને કોઈ દુષ્ટ હાનિ પહોંચાડી હતી. તે જોઈને રાજાએ ર્યું હતું, વિ. સં. ૧૬૫૪ આસો વદ ૧ ૧૪-૧૧-૧૫૯૭૭ના દિવસે તે લાઠોર પાછો ફર્યો હતો, (જુઓ અકબરનામા પૃષ્ઠ ૧૦૮૩, ૧૦૯૬.) આ યાત્રા સમયે મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીની વય ૧૦ વર્ષની હશે. ૧૩. ‘અકબરનામા’ (ભાગ-૩ પૃષ્ઠ ૧૦૬૧-૬૨-૬૩) અનુસાર આ બિમારી ૧ મહિનો ૨૨ દિવસ રહી હતી . ૧૪. સ્મીથ ‘અકબર’ નામના પુસ્તકમાં એમ નોંધે છે કે–માંદગી દરમ્યાન બાદશાહના શયનગૃહમાં જવાનો એક માત્ર અધિકાર બાદશાહના મિત્ર ઝેવિયરને જ હતો. તેની સેવાથી જ બાદશાહ સ્વસ્થ થયો હતો. Akbar fell ill and was nursed by his friend (xawier) who was allowed to enter, his bedroom, a privilage not concede to greatest viceroys in the empire. ૧૫. (i) બાદશાહ અકબર લાહોરથી આગ્રા ૨ મહિના ૨ દિવસમાં આવ્યો. ત્યાંથી ગ્વાલીયર, ઉજ્જૈન વગેરે થઈ ૧૯૫ દિવસે બુર્ખાનપુર પહોચ્યો (અકબરનામા-૩) (ii) બાદશાહ અકબરે ઈ. સ. ૧૫૯૮ (પ્રાયઃ વિ. સં. ૧૯૫૬)ના અન્તમાં આગ્રા જવા લાહોર છોડ્યું. ઈ. સ. ૧૫૯૯ ના મધ્યભાગમાં તે નર્મદા પાર કરી બુર્ખાનપુર આવ્યો. asta\mangal-t\3rd proof Page #22 -------------------------------------------------------------------------- ________________ २२ ઉપા. શ્રી ભાનુચન્દ્રજીગણિને કહ્યું કે “જો કોઈ આ મંદિરનો ઉદ્ધાર કરવાની જવાબદારી લે તો મારા કોશમાંથી દ્રવ્ય આપું.” ઉપા. શ્રી ભાનુચન્દ્રજીગણિએ એક શ્રાવકનું સૂચન કર્યું. ગ્વાલીયરમાં જિર્ણોદ્ધાર થયો. ગ્વાલીયરથી બાદશાહ બુર્ઝાનપુર આવ્યો. તેણે આશરગઢ॰ જીત્યો. સૈન્યને રવાના કરી તે બુદ્ઘનપુર રહ્યો. ઉપા. શ્રીભાનુચન્દ્ર ગણી તથા મુનિશ્રીસિદ્ધિચન્દ્રજી તેની સાથે જ હતા. બાદશાહના સૈન્યે દક્ષિણના દેશો જીત્યા. (પ્રકાશ-૪ બ્લોક. ૧૨૩થી ૧૩૩ બુલ્હનપુરમાં એક પણ જિનમંદિર ન હતું. અન્યો બનાવવા દેતા ન હતા. આથી ત્યાંના સંઘે ઉપા. શ્રીભાનુચન્દ્રજી ગણિન, બાદશાહ દરમ્યાનંગરી કરે તે વિનંતી કરી. ઉપાધ્યાયજીના કહેવાથી બાદશાહે ત્યાંના અધિકારીઓને આદેશ કર્યો કે તેઓ જિનમંદિર બંધાવવામાં સહાય કરે. બુર્કાનપુરની ભૂમિ જિનમંદિરથી મંડિત થઈ. (પ્રકાશ-૪ શ્લોક-૧૩૪થી ૧૪૭) બાદશાહ અકબરે આગ્રા જેવા પ્રયાણ કર્યું. ઉપા. શ્રી ભાનુચન્દ્રગણી અસ્વસ્થ હોવાથી બુદ્ઘનપુરા રોકાયા. મુનિ શ્રીસિદ્ધિચન્દ્ર બાદશાહ સાથે આમાં ગયા. (પ્રકાશ-૪ શ્લોક ૧૪૮થી ૧૫૧) ૧૮ “ખાને આઝમ મીર્જી અઝીઝ કોકના પુત્ર મીર્ઝા ખુર્રમે એક વખત શત્રુંજય પર્વતના મૂળમંદિરનો નાશ કરવાના હેતુથી પહડ પરના ઝાડ કપાવી, ઝાડના લાકડા મંદિરમાં ગોઠવવા માંડ્યા. તળેટીના એક મંદિરને તેણે તોડી નાખ્યું હતું. મૂળ મંદિરને બાળીને તેની રાખ કરવાનો તેનો દુષ્ટ ઈરાદો હતો. આ. શ્રી વિજયસેનસૂરિજીને ખબર મળતા તેમણે મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી પર પત્ર લખ્યો મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીએ બાદશાહને વાકેફ કર્યા, બાદશાહે અઝીઝ કોક પર તીર્થ રક્ષાનું ફરમાન લખી આપ્યું.૨૧ (પ્રકાશ-૪ શ્લોક-૧૫૨થી ૧૫૭) ૧૬. ખાનદેશમાં આવેલું શહેર. હમણા તાપીના ઉત્તર કિનારે ખાંડવાથી દક્ષિણ-પશ્ચિમમાં ૪૧ માઈલ દૂર છે. ૧૭. ૧૬મી શતાબ્દીમાં આશરગઢ વિશ્વની અજાયબી જેવો ગણાતો (સ્મીથ, ‘અકબર') ઈ.સ. ૧૬૦૧માં જાન્યુઆરી મહિને તે અકબરને તાબે થયો. ૧૮. ઈ. સ. ૧૯૦૧માં એપ્રિલ મહિને અકબરે આગ્રા જવા પ્રયાણ કર્યું. અને તે જ વર્ષે મે મહિનામાં તે પહોંચી ગયો (સ્મીથ, અકબર) ઈ. સ. ૧૬૦૧ = વિ.સં. ૧૬૫૮ (સંભવતઃ) ત્યારે મુનિશ્રી સિદ્ધિચન્દ્રની વય ૧૩ અથવા ૧૪ વર્ષ હશે. ૧૯. ખાને-આઝમ મીર્ઝા અઝીઝ કોક બાદશાહ અકબરનો સાવકો ભાઈ હતો. બાદશાહ અકબરે ગુજરાતમાં કુલ નવ સૂબાઓ મોકલ્યા હતા. બાદશાહ અકબરના રાજ્યકાળ દરમ્યાન મીર્ઝા અઝીઝ કોક ત્રણ વાર ગુજરાતના સૂબા તરીકે આવ્યો હતો. ગુજરાતનો તે પ્રથમ, સાતમો અને નવમો સૂબો હતો. બાદશાહ જહાંગીરના રાજ્યકાળ દરમ્યાન પણ અઝીઝ કોક તેના ત્રીજા સૂબા તરીકે ગુજરાત આવ્યો હતો. ૨૦. મીર્ઝા બુર્રમ, અઝીજ કોકો ત્રીજો પુત્ર હતો. બાદશાહ અકબરે તેને જૂનાગઢ અને સૌરાષ્ટ્રનો ‘ફોજદાર’ નીમ્યો હતો. ૨૧. બાદશાહ અકબરના રાજ્યકાળ દરમ્યાન ખાને આઝમ મીર્ઝા અઝીઝ કોક ગુજરાતનો નવમો સૂબો હતો ત્યારે આ ઘટના બની હોવાનો પૂરો સંભવ છે. નવમા સૂબા તરીકેનો તેનો કાળ ઈ. સ. ૧૬૦૦થી ઈ. સ. ૧૯૬૫ સુધીનો છે. અર્થાત્ સંભવત વિક્રમ સંવત્ ૧૯૫૮થી વિ. સં. ૧૯૯૨ સુધીનો છે. asta\mangal-t\3rd proof Page #23 -------------------------------------------------------------------------- ________________ २३ ઉપા. શ્રી ભાનુચન્દ્રજી ગણિને પત્રો લખી બાદશાહે બુહનપુરાથી પોતાની પાસે આવવા વિનંતી કરી. તેઓ આગ્રા આવ્યા. (પ્રકાશ-૪ શ્લોક ૧૫૮થી ૧૬ ૨) ખરતર ગચ્છના શ્રાવકોએ કરેલો ઉપદ્રવ દૂર કરવા પૂર્વે બાદશાહે આપેલાં ફરમાનપર્વત પર કોઈએ બાંધકામ કરવું નહિ–ના અનુસંધાનમાં આ. શ્રીવિજયસેનસૂરિજીનો પત્રી આવ્યો કે “આ ફરમાનથી જૂના ચૈત્યોની રક્ષા અને નવા ચૈત્યોનું નિર્માણ થઈ શકતું નથી.' મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીના પ્રયાસથી બાદશાહે ફરમાન લખી આપ્યું. ૨ (પ્રકાશ-૪ શ્લોક ૧૬૩થી ૧૬ ૭). બાદશાહ અકબરના જયેષ્ઠ પુત્ર ‘સલીમ'ના તાબામાં ગુજરાત આવ્યું. ગુજરાતમાં તેણે સૂબાઓ મોકલ્યા. તે સૂબાઓ અકબરના ફરમાનને માનતા ન હતા. ૨૩ આથી અ-મારિ વગેરે જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૩ (લેખક ત્રિપુટી મહારાજ)માં પ્રસ્તુત ઘટના વિ.સં. ૧૯૪૯માં ઘી છે તેવા ઉલ્લેખપૂર્વકનું વર્ણન છે. (જુઓ પૃષ્ઠ ૬૮ તેમ જ ૨૨૦-૨૧) જે વિચારણીય છે. આ ઘટનાના વર્ણનમાં ઉલિખિત વિગતો ‘મહો. શ્રી ભાનુ ચન્દ્રગણિ ચરિત'થી વિરુદ્ધ છે. તેમ જ આ ઘટનાના સંદર્ભમાં રજૂ કરવામાં આવેલા ફરમાનોનો ઘટના સાથેનો સંબંધ પણ વિચારણીય છે. ૨૨. સંભવતઃ આ ફરમાન, વિ. સં. ૧૬૫૮ ભાદરવા વદ ૧૨ (હિન્દી, ઈ. સ. ૧૬૦૧, ૧૫મી ઑગસ્ટ)ના દિવસે અપાયું છે. તેનો પ્રસ્તુતોપયોગી કેટલોક અંશ ....એમના. (જગદગુરુ શ્રીહીરવિજયસૂરિજીના શિષ્ય શ્રી વિજયસેનસૂરિજી) દેવલ કે ઉપાશ્રયમાં કોઈએ ઉતારો લેવો નહીં. અને એમને તુચ્છકારવા નહીં. તેથી જો તે જીર્ણ થતાં હોય અને તેથી તેના માનનારા, ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કોઈ તેને સુધારે છે તેનો પાયો નાખે તો ઉપલકિયા જ્ઞાન વાળાએ કે ધર્માધે તેનો અટકાવ કરવો નહીં.... (જુઓ-સૂરી શ્વર અને સમ્રાટું, પૃષ્ઠ-૩૮૦) ૨૩. શાહજાદો સલીમ અકબરની રાજપુત રાણી જોધાબાઈનો પુત્ર હતો. સલીમ ચિશ્તીને ઘરે જમ્યો (૩૧-૮-૧૫૬૯ ફત્તેહપુર સીક્રી) હતો. તેથી ‘સલીમ'ના નામે ઓળખાતો. બાદશાહ અકબર તેને શેખુજી બાબા કહેતો. બાદશાહ અકબર જ્યારે દક્ષિણમાં હતો ત્યારે સલીમે બળવો કર્યો. તે અકબરે બાંધેલા અલાહબાદના મજબૂત કિલ્લામાં સુરક્ષિત થઈને રહ્યો. બિહારમાં તેણે પોતાની આજ્ઞા પ્રવર્તાવી અને સ્વતંત્રતા જાહેર કરી . વિ. સં. ૧૬૦૧ના મધ્યમાં જયારે બાદશાહ અકબર આગ્રા આવ્યો ત્યારે ‘સલીમ' તેની સમક્ષ હાજર થયો. અલાહબાદમાંથી તે હી ગયો અને બાદશાહ અકબરે તેને બે ગાળ અને ઓરિસાનો રાજયપાળ નીમ્યો. પણ સલીમે ફરી પોતાને ‘શહેન શાહ' કહેવરાવવાનું ચાલુ કર્યું. આ સમય દરમ્યાન સલીમ ગુજરાતનો રાજા થઈ બેઠો હશે અને તેથી જ તેના સામંતોએ બાદશાહ અકબરના ફરમાનોની અવગણના કરી હશે. બાદશાહ અકબર આશા હતો. આગ્રામાં તેણે દક્ષિણમાંથી તેના ખાસ તેમ જ પ્રિય મંત્રી અબુલ ફઝલને બોલાવ્યો. દક્ષિણથી આવતા રસ્તામાં ઈ. સ. ૧૬૦૩ના એપ્રિલ મહિને, સલીમના માણસો દ્વારા અબુલફઝલનું ખૂન થયું. બાદશાહ અકબર ભાંગી પડ્યો. ત્યાર પછી સલીમે જાહેરમાં પોતાને બાદશાહ અકબરના વારસ તરીકે જા હેર કરવાનું ચાલુ કર્યું. ઈ. સ. ૧૬૦૪ એપ્રિલમાં સલીમન ભાઈ અને કટ્ટર હરીફ ‘દાનીયાલ' (ત અત્યંત વિલાસી, હતો. શરાબે તેના મૃત્યુને નિમંત્રણ આપ્યું હતું.) ગુજરી ગયો. સાથે જ હંમેશા સલીમનો જ પક્ષ લેનારી એકબરની માતા મૃત્યુ પામી. સમાધાન કરવા સલીમ આમા આવ્યો. ઈ. સ. ૧૬૦૪ની ૯મી નવેમ્બરે તે બાદશાહ અકબરને મળ્યો. તેણે પોતાના અપરાધોની અંગત ક્ષમા માગી અને ઓરડો છોડી ગયો. મૃત્યુ પામતા પહેલા અકબર સાથે તેની asta\mangal-t\3rd proof Page #24 -------------------------------------------------------------------------- ________________ २४ કાર્યોમાં વિઘ્ન ઊભું થયું. અવસરે મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી એ બાદશાહને આ વાત કરી. આ સાંભળીને બાદશાહને આંચકો લાગ્યો. પણ તરત જ તેણે ફરમાને લખી આપ્યું. ત્યારથી બાદશાહ અકબરના દેશમાં ‘જઝીયાવેરો' દૂર થયો આથી બધા જ લોકો ઉપદ્રવરહિત થયા (પ્રકાશ-૪ શ્લોક ૧૬ ૮થી ૧૭૩) બાદશાહ અકબર અચાનક મૃત્યુ પામ્યો તેની ગાદીએ ‘જહાંગીર’ શહેન શાહ થયો. ૨૪ (પ્રકાશ-૪ શ્લોક ૧૭૪થી ૧૮૧) ઉપા, શ્રી ભાનુ ચન્દ્રજી ગણી બાદશાહ અકબર સાથે ઘણો સમય રહ્યા હતા. ર૩ વર્ષ પછી તેઓ બાદશાહ જહાંગીરની અનુ જ્ઞા લઈને મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી સાથે ગુજરાતમાં અમદાવાદ આવ્યા.૨૫ ખંભાતમાં શ્રીવિજયસેનસૂરિજીને વંદન કરી તેમની આજ્ઞાથી અમદાવાદ ચાતુર્માસ કર્યું. ૨૬ ચોમાસામાં તે સ્થાનના સ્વામી ‘વિક્રમાર્ક' –એ સમવસરણમાં શ્રીજિનેશ્વરદેવની પૂજા રચી. અને અમારિ-પટહનો ઉઘોષ કર્યો.૨૭ ત્યારબાદનું ચોમાસું ‘મહેસાણા' કર્યું. ચોમાસા પછી પાટણ આવ્યા. પાટણમાં ખરતરગચ્છના આચાર્યોએ તપાગચ્છીય શ્રીવિજયદેવસૂરિજીની ઉન્નતિ જોઈ તે ટાળવા તેમને વાદ માટે નિમંત્રણ આપ્યું. વિજય દેવસૂરિજી એ મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીને વાદ માટે યોગ્ય માન્યા. મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી એ વાદમાં જય પ્રાપ્ત કર્યો. ૨૮ (પ્રકાશ-૪ શ્લોક-૧૮૨થી ૧૯૫) પાટણમાં ‘લાલી’ નામની શ્રાવિકાએ કરેલા જિનબિમ્બ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આ છેલ્લી મુલાકાત હતી. ‘સૂરીશ્વર અને સમ્રા મુજબ મૃત્યુની છેલ્લી ઘડીમાં બાદશાહ અકબરે તેને રાજયચિહ્નો આપી ‘બાદશાહ' બનાવ્યો હતો. જુઓ પૃષ્ઠ-૩૬૮). ૨૪. વિ. સં. ૧૫૫૨ કાર્તક સુદ-૧૪ મંગળવારે બાદશાહ અકબર મૃત્યુ પામ્યો. ઇતિહાસ પ્રમાણે ઈ. સ. ૧૬૦૫, ૧૭મી ઑક્ટોબર. ૩૬ વર્ષની ઉંમરે સલીમ અકબરની ગાદીએ આવ્યો અને ‘નિરૂદ્દીન મોહમ્મદ જહાંગીર પાદશાહ ગાઝી’ તરીકે પ્રસિદ્ધ થયો. વિ. સં. ૧૯૬૧માં મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીની ઉંમર ૧૮ વર્ષની હોય. ૨૫. પૂર્વે કહ્યું તેમ ઉપા. શ્રી ભાનુ ચન્દ્રજીગણીને જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરિજી એ બાદશાહ અકબર પાસે મોકલ્યા હતા. જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિજી વિ. સં. ૧૯૪૩માં ગુજરાત આવ્યા પછી તરત જ ઉપા. શ્રી ભાનુચન્દ્રજી બાદશાહ પાસે ગયા હોય તો વિ.સં. ૧૬૬૬માં ગુજરાત આવ્યા હોય તે સંભવ છે. વિ. સં. ૧૬ ૬૬ ૬૭નું ચાતુર્માસ અમદાવાદ કર્યું હશે. આ સમયે મુનિ શ્રી સિદ્ધિચન્દ્રજીની વય ૨૨ વર્ષની હશે. ૨૬. વિ. સં. ૧૬૬૬ના ચૈત્ર મહિને જહાંગીરે ઉપા.શ્રી ભાનુ ચન્દ્રજી ગણી તેમજ મુનિશ્રી સિદ્ધિચંદ્રજીને ઉદ્દેશીને ફરમાન મોકલ્યું હતું. ફરમાન અવતરણ–‘‘વિજયસેનસૂરિ અને વિજયદેવસૂરિ કે જેઓ ત્યાં (ગુજરાતમાં) છે, તેમના હાલની ખબરદારી કરી જ્યારે ભાનુચન્દ્ર અને સિદ્ધિચન્દ્ર ત્યાં આવી પહોંચે ત્યારે તેમની સાર સંભાળ રાખી, જે કામ કરવાનું તેઓ રજૂ કરે તેને પૂર્ણ કરી આપવું જોઈએ.” ૨૭. થોડા સમય માટે બાદશાહ જહાંગીરે તેને ગુજરાત સૂબા તરીકે મોકલ્યો હતો તેને પ૦૦૦ થોડા આપ્યા હતા. વિક્રમાર્ક એકબરનો પણ માનીતો હતો. ૨૮. તેમનું વિતોન્મત્તવાદ્રીનાગૂ વિશેષણ સાર્થક છે. (જુઓ તેમની કૃતિ ભક્તામરસ્તોત્રવૃત્તિ, શ્લોક-૨.) asta\mangal-t\3rd proof Page #25 -------------------------------------------------------------------------- ________________ २५ આપી.૨૯ મીર્ઝા સાદુલ્લા ખાંએ આ મહોત્સવમાં જલયાત્રાનો નિષેધ કર્યો. આ. શ્રી વિજયદેવસૂરિજીએ તેને સમજાવવા માટે ઉપા. શ્રી ભાનુચન્દ્રા ગણીને આજ્ઞા કરી. ગુરુને શ્રમ ન આપવાના આશયથી મુનિશ્રીસિદ્ધિચન્દ્રજીએ આ જવાબદારી લીધી અને ખાં-ને સમજાવી આવ્યા. ત્યારબાદ મો. શ્રીભાનુચન ગણી વડોદરા-ગંધાર વગેરે શહેરોમાં વિચરી પાટણા ચોમાસું રહ્યા. ૩૨ પાટણના ચાતુર્માસ દરમ્યાન અમદાવાદ સ્થિત ગુજરાતના સૂબા ફૂલીખાન ૫૨ બાદશાહ જહાંગીરનું ફરમાન આવ્યું કે- ઉપા. શ્રી ભાનુચન્દ્રજી ગણી અને મુનિ શ્રીસિક્રિયઅને મારી પાસે મોક્લવા ફૂલીખાને માધવદાસ નામના પોતાના અંગરક્ષક દ્વારા પાટણ સમાચાર મોકલી ઉપા. ભાનુચન્દ્ર ગણીને અમદાવાદ બોલાવ્યા. ઉપા. શ્રી ભાનુચન્દ્રજી ગણી તેમ જ મુનિશ્રી સિદ્ધિચન્દ્ર અમદાવાદમાં ફૂલીખાનને મળ્યા. ફરમાન જોઈ તેમણે આમા તરફ વિશ્વર કર્યો, વિહારક્રમમાં તેઓ મેડતા, ફાધિ આવ્યા. ફૌધિમાં ખરતરગચ્છના શ્રાવકોએ શ્રી ફલૌધિ પાર્શ્વનાથ તીર્થ કબ્જે કર્યું હતું. ૫-૭ દિવસ રહી મુક્ત કરાવ્યું. અનુક્રમે આગ્રા પહોંચ્યા. રામદાસ’ નામના શ્રાવકે બાદશાહ જહાંગીરને સમાચાર આપ્યા. બાદશાહ ખૂબ જ આનંદિત થયો અને તેમને મહેલમાં તેડાવી રોજ મહેલમાં આવવાનું આમન્ત્રણ આપ્યું. ઉપા. શ્રી ભાનુચન્દ્રજી ગણી તેમ જ મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી રોજ રાજમહેલમાં ધર્મોપદેશ કરવા જતા. રાજાની વિનંતિથી મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી વ્યાખ્યાન કરતા. એક વાર વ્યાખ્યાન સમયે બાદશાહે મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીને પ્રશ્ન કર્યો કે-“પરબ્રહ્મની સાધનામાં લીન એવા આપને જન્મથી કેટલા વર્ષ થયા ? મુનિશ્રી સિચિન્દ્રએ જવાબ વાળ્યો "૨૫”. વ્યાખ્યાન દરમ્યાન પોતાને આવેલો વિચાર વ્યક્ત કરતા બાદશાહે કહ્યું કે-“આપના શરીર પર શોભતા રાજચિહ્નો ૨૯. શ્રાવિકા ‘લાલી' દ્વારા આ પ્રસંગ વિ. સં. ૧૬૬૪માં ઉજવાયો હતો તેવા ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ૩૦. સૈષદમાંનો પુત્ર સાલાખો પાટાનો ફોજદાર હતો. ૩૧. સંભવતઃ વિ. સં. ૧૬૬૭-૬૮ મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીની વય ૨૩ અથવા ૨૪ વર્ષ. ૩૨. લીખાન જહાંગીરના સમયમાં ગુજરાતના પહેલા સૂબા તરીકે આવ્યો હતો. તેનું બીજું નામ ‘મીર્ઝા સમસુદ્દીન’ હતું. તે મીર્ઝા શમ્સીનો મોટો પુત્ર હતો. (આઈને-અકબરી) બાદશાહ અકબરના સૈન્યમાં તે એકહજાર સૈનિકોનો સરદાર હતો. બાદશાહ જહાંગીર ફૂલીખાનને પ્રતિમાસ રુ. ૩૦૦૦ વેતન આપનો ઉપરાંત તેને ૨૫૦૦ ઘોડા પણ આપ્યા હતા. તેની સાથે મોહનદાસ દવાન અને મસુદ બેગ હમઝાની બક્ષીને સાથે રાખવાનો આદેશ બાદશાહ જહાંગીરે આપ્યો હતો. આ મોહનદાસ દીવાનનો જ અત્રે માધવ દ્વારા અંગરક્ષક તરીકે ઉલ્લેખ થયો હશે તેવું મો.દ. દેસાઈ કહે છે. વિ. સં. ૧૯૬૭માં ફૂલીખાન ગુજરાતનો સૂબો હતો તેવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. જે આ પ્રમાણે છે "स्वास्ति श्री नृपविक्रमार्कसमयातीत संवत् १६६७ वर्षे... फागुणमासे १ शुक्लपक्षे १० दशम्यां तिथी भीमादिने । अह श्रीगुर्जरा धीय..... पातशाह श्री ७ सुखाणरदीमहिम्मद जहांगीर अदलि राज्ये तत्समये पातशाह श्री श्री ७ आग्रामध्येविजयराज्यं क्रियते ...। तत्र श्री अहम्मदावाद नगरे हाक्यिम नवाब श्री ५ जहांगीर कुलीषांन धर्मन्यायां પ્રવર્તતે...... asta\mangal-t\3rd proof Page #26 -------------------------------------------------------------------------- ________________ २६ અને આપની તરૂણ વય જોતા પ્રશ્ન થાય છે કે આ ઉંમરમાં આપ તપ શા માટે કરો છો ? આ પ્રશ્ન બશે વચ્ચે ખૂબ વિસ્તારથી ચર્ચા થઈ. ૩૩ બાદશાહ જહાંગીર અને મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી વચ્ચે આ ચર્ચા ચાલી રહી હતી ત્યારે જ જહાંગીરની પ્રાણવલ્લભા બેગમ ‘નૂરમહલ'-એ ૩૪ કહ્યું કે-યુવાનીમાં મનની સ્થિરતા સાવ જ અશક્ય છે.” [તારુષે 4 મન: ધૈર્યમથ્યામિડું 4:] મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી એ ફરી દાખલા તેમ જ નવી દલીલો સાથે તેમને સમજાવવાનો યત્ન કર્યો (મહો. શ્રીભાનુચન્દ્રજી ગણિ ચરિતમાં તેનું વિસ્તૃત વર્ણન ઉપલબ્ધ છે.) પરંતુ બાદશાહ જહાંગીરે પોતાની વાતનો આગ્રહ રાખતા કહ્યું કે- ‘તમારા ચંપકની કળી જેવા શરીર પર લોચ વગેરે દ્વારા અત્યાચારો કરવા અયોગ્ય છે માટે મારા આગ્રહથી તમે સંસારપ્રવેશ કરો.' તેના જવાબમાં મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીએ જણાવ્યું કે દરેકને બધી જ વસ્તુઓ કરતા જીવ સૌથી પ્રિય છે, મને જીવ કરતા પણ મેં સ્વીકારેલો ધર્મ વધારે પ્રિય છે. પ્રાણ ખોઈને પણ હું તે ધર્મને છોડવાનો નથી.’ મસ્ત્રીઓને તેમના કદાગ્રહની નિન્દા કરી. ગુસ્સે થયેલા રાજાએ તલવારની ધારે પોતાની વાત માનવા કહાં. રાજયની લાલચ આપી, હાથીના પગ તળે કચડવાની ધમકી પણ આપી પણ મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી ડગ્યા નહીં. અત્તે ગુસ્સે થયેલા બાદશાહે તેમને વનમાં જતા રહેવાનું કહ્યું અને ફરમાન જાહેર કર્યું કે કોઈ યતિએ શહેરમાં આવવું નહીં. વનમાં જ રહેવું કારણ કે તે જ તેમને માટે યોગ્ય છે? . આ ફરમાનમાં ઉપા. શ્રી ભાનુચન્દ્રજીગણીને અપવાદ રાખ્યા. મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી તરત જ આગ્રા છોડીને ‘માલપુરા” જતા રહ્યા. માલપુરા સંઘ તેમ જ સંઘપતિની વિનંતિથી ત્યાં જ ચાતુર્માસ રહૃાા.૩૫ વખત જતાં બાદશાહ જહાંગીરને પણ ઉપા શ્રી ભાનુચન્દ્રજી ગણિને ખિન્ન જોઈને પોતાના કૃત્ય બદલ ખેદ થયો. તેણે પત્ર લખી મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીને આગ્રા બોલાવ્યા . આગ્રામાં તેમની માફી માંગી અને કંઈક કાર્ય ફરમાવવા કહ્યું. મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીએ યતિઓને ૩૩. જેમાં જહાંગીરે તેમને એક સ્ત્રી આપવાનું પણ કહ્યું હતું. સરખાવો- પુનર્નદારનરેન્દ્રન્દ્ર પ્રીયમાનામપિ મિની : | હટેન નોરી તવાન યુવા પ્રત્યક્ષમૈતવૃg || વાસવદત્તા ટીકા આ રીતે બાદશાહ જહાંગીરે આ પહેલા પણ પોતાના મિત્ર વેપારી વિલિયમ હોકીન્સ સમક્ષ સ્ત્રીનો પ્રસ્તાવ મૂક્યો હતો. ૩૪. ‘નૂરમહલ'નું સાચું નામ “મેહરુન્નિસા' હતું. ૧૭ વર્ષની ઉંમરે તે એક પર્શીયન યુવાનને પરણી હતી. આ યુવાન જહાંગીરની સામે થયો હતો તેથી તેનું ખૂન થયું. ત્યાર પછી ‘મેહરુન્નિસા' વિ.સં. ૧૬૬૮માં જેઠ મહિને બાદશાહ જહાંગીરની બે ગમ થઈ. જહાંગીરે તેનું નામ ‘નૂરમહલ' (મહેલનો પ્રકાશ) રાખ્યું. વિ. સં. ૧૬૭૩ના ચૈત્ર મહિને તે ‘નૂરજહાં' (વિશ્વનો પ્રકાશ) તરીકે પ્રસિદ્ધ થઈ. ‘ઉપા. શ્રી ભાનુ ચન્દ્રજી ગણિ ચરિત'માં તેને ‘નૂરમહલ' તરીકે ઓળખાવવામાં આવી છે. આથીમુ. સિદ્ધિચન્દ્રજી અને તેણી ની ચર્ચા વિ. સં. ૧૬૬૮ પછી થઈ હશે. અહીં એ યાદ રાખવું જોઈએ કે બાદશાહ જહાંગીરને ઉપા. શ્રી ભાનુચન્દ્રજી ગણી તેમ જ મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી વિ.સં. ૧૯૬૯માં મળ્યા હતા. ૩૫. જયપુર રાજયમાં અજમેરની પૂર્વદિશામાં પ0 માઈલ દૂર છે. asta\mangal-t\3rd proof Page #27 -------------------------------------------------------------------------- ________________ २७ નગરપ્રવેશ બંધીનું ફરમાન રદ કરવા કહ્યું, નવા ફરમાન દ્વારા બાદશાહે તે રદ કર્યું." મહોપાધ્યાયશ્રી ભાનુન્યગણિ ચરિત” અહીં પૂર્ણ થાય છે. વિ. સં. ૧૬૭૦ પછી અનુશ્રુત્યાદિથી પ્રાપ્ત થતી વિગતો આ પ્રમાણે છે. (૧) જહાંગીરે આગ્રાથી અજમેર જવા પ્રયાસ કર્યું ને પછી ઉપા. શ્રીભાનુચન્દ્ર ગણી તથા મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી માલપુરા આવ્યા. અહીં તેમણે ‘બીજામત' (વિજયમત)વાળાઓને વાદમાં પરાજિત કર્યાં. માલપુરામાં તેમના ઉપદેશથી નિર્માણ પામેલા ચૈત્ય પર સુવર્ણકળશ ચઢાવ્યો. વિ. સં. ૧૯૭૨નું ચાતુર્માસ ‘જાલોર' (રાજસ્થાન)માં વીતાવ્યું. ચાતુર્માસ બાદ ૨૧ દીક્ષાઓ થઈ. શ્રી હીરવિજયસૂરિજી રાસ.) ૩૯ (૨) જાલોરમાં ગુજરાતનો ચૌદમો સૂબો ‘મકબરખાન' (ઈ. સ. ૧૬૧૬થી ૧૯૧૮) ઉપા. શ્રી ભાનુચન્દ્રજીને મળ્યો. તેણે આદરપૂર્વક સેવા ફરમાવવા કહ્યું. ઉપા. શ્રી ભાનુચન્દ્રજી ગણિએ કહ્યું કે- આચાર્યશ્રી વિજય દેવસૂરિજી સાગરગચ્છના સાધુઓ સાથે ભળી ગયા છે અને જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિજીના આદેશોનું પાલન કરતા નથી આ વિશે કાંઈક કરો.' મકબરખાને કહ્યું કે-‘જો પં. સિદ્ધિચન્દ્રજીને મારી સાથે મોકલશો તે આ અંગે તેમની ૩૬. યતિઓને સર્વત્ર વિહરવાની રજા આપતું આ ફરમાન જહાંગીરે ઈ. સ. ૧૬૧૩ની ૬ઠી સપ્ટેમ્બરે =વિ. સં. ૧૬૭૦ આસો વદ-૨ના દિવસે આપ્યું હતું. આ જ દિવસે બાદશાહ જહાંગીરે અજમે૨ જવા પ્રયાણ કર્યું હતું. આથી અનુમાન થઈ શકે કે ઉપરોક્ત ઘટના આ ફરમાન મળતા પહેલા વિ.સં. ૧૬૬૯માં ઘટી હોવી જોઈએ. વિ.સં. ૧૯૬૯-૪નું ચાતુર્માસ મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીએ માલપુરામાં વીતાવ્યું હોય તે શક્ય છે. આ ચાતુર્માસમાં જ તેઓ આગ્રા આવ્યા હોય તે પણ અશક્ય નથી. ૩૭. માપુરામાં શ્રી ગાદિનોંધ ભગવાનનું ‘વિજયનું દહેરાસર છે. ૩૮. મહો. શ્રી ભાનુચન્દ્રજી ગણિના ઉપદેશથી માલપુરામાં શ્રીચન્દ્રપ્રભ સ્વામીનું દહેરાસર બંધાયું હતું તેનો શિલાલેખ આ પ્રમાણે છે संवत् १६७२ वर्षे तपागच्छाधिराज भट्टारक श्रीपू. विजयसेनसूरीश्वराणां आचार्य श्रीविजयदेवसूरिप्रभृतिसाधु संसेवितचरणारविंदानां विजयमानराज्ये पातिशाह श्री अकब्बरप्रादापितोपाध्यायपदधारक - श्रीशत्रुंजयकरमोचनाद्यनेकसुकृतकारकमहोपाध्यायश्रीभानुचन्द्रगणिनामुपदेशात् अष्टोत्तरशतावधानप्रमुदितपातिशाह श्री अकब्बरप्रदत्तनुप्फडमादिनाम्नां पं० सिद्धिचन्द्राणां चैत्यभूमिग्रहणादिमहोद्यमेन च सा. बागाप्रमुखमालपुरीयसंघेन श्रीचन्द्रप्रभप्रासादः कारितः ली० लालचन्द्र ગના સૂત્રધરી(ધાર)પરા || શિલાલેખને આધાર એક વિગત સ્પષ્ટ થાય છે કે-વિ.સં. ૧૬૭૨માં શ્રીસિદ્ધિચંદ્રજીને ‘પંડીત’ પદવી મળી ગઈ હશે. ચરિતમાં તેમને પદવી મળ્યાનો ઉલ્લેખ નથી. આમ વિ. સં. ૧૬૭૦થી વિ.સં. ૧૬૭૨ની વચ્ચે (૨૫થી ૨૮ વર્ષની ઉંમરે) તેમને પંડીત પદવી પ્રાપ્ત થઈ હોય તે શક્ય છે. ૩૯. મકબરખાન પ્રથમ વખત વિ. સં. ૧૬૭૩માં આસો સુદ ત્રયોદશીના દિવસે ગુજરાતનો સુબો થયો હતો. ઈ. સ. ૧૬૦૮ (સંભવતઃ વિ. સં. ૧૬૬૫)માં તે જહાંગીર વતી ખંભાત અને સુરતના ફોજદાર તરીકે રહ્યો હતો. ઈ. સ. ૧૯૧૬માં (=વ. સં. ૧૯૭૩) તે ગુજરાતનો ચૌદમો સૂબો કર્યો. ઈ. સ. ૧૬૧૮માં ( =વિ. સં. ૧૬૭૫) ‘શહાજહાં’ ગુજરાતના પંદરમાં સૂબા તરીકે નીમાયો. (History of Gujrat Bombay gazz. p. 275/76.) asta\mangal-t\3rd proof Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સલાહ મુજબ યોગ્ય કરીશ', પં. શ્રી સિદ્ધિચન્દ્રજી મકબરખાન સાથે જોડાયા. બન્ને થોડા જ સમયમાં સિદ્ધપુર પહોંચ્યા. આ તરફ આ. શ્રીવિજયદેવસૂરિજીએ ધનવિજયજી નામના એક સાધુ અને દસ જૈન અગ્રણી ગૃહસ્થોને પં. શ્રીસિદ્ધિચન્દ્રજી પાસે મોકલ્યા અને ‘ઉપાધ્યાય' પદ લેવા પાટણ આવવાનું આમત્રણ આપ્યું. પં. શ્રીસિદ્ધિચંદ્રજી એ આ પ્રસ્તાવ નકારી કાઢયો. પોતાની માન્યતાથી ટ્યુત થયા વિના તેઓ મહેસાણા થઈ અમદાવાદ આવ્યા . અમદાવાદમાં પં. શ્રીસિદ્ધિચન્દ્રજી, ઉપા. શ્રી સોમવિજયજી ગણિને મળ્યા. તેમણે પં. શ્રીસિદ્ધિચન્દ્રજીને અભિનંદન આપ્યા અને શાન્તિમય પગલા લેવાનું સૂચન કર્યું. ૫. સિદ્ધિચન્દ્રજીના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. આથી તેમણે તેમ જ તેમના ટેકેદારોએ નિર્ણયાત્મક પગલું ભરવાનો નિશ્ચય કર્યો. તદનુસાર જુદા જુદા સ્થળોથી ઉપા. શ્રી સોમવિજયગણી, ઉપા. શ્રીનંદીવિજયગણી, ઉપા. શ્રીવિજયરાજવિજય ગણી, ઉપા. શ્રીધર્મવિજય ગણી, ઉપા. શ્રીભાનુચન્દ્રજી ગણી, ૫. શ્રીસિદ્ધિચન્દ્રજી ગણી વગેરે સાધુઓ અમદાવાદમાં એકત્રિત થયા. તેમણે રામવિજયજી નામના સાધુભગવંતને આચાર્યપદવી આપી આચાર્ય શ્રીવિજય સેનસૂરીશ્વરજીના ઉત્તરાધિકારી જાહેર કરવાનો નિર્ણય કર્યો. તે મુજબ વિ. સં. ૧૬૭૩ પોષ શુકલા દ્વાદશી (અથવા ટાયોદશી) બુધવારના દિવસે રામવિજયજીને આચાર્ય પદવી આપી આચાર્ય શ્રીવિજયસેનસૂરીશ્વરજીના પટ્ટધર ‘વિજયતિલકસૂરીશ્વરજી'ના નામે જાહેર કરાયા. આ જ દિવસે પં. શ્રીસિદ્ધિચન્દ્રજીને ‘ઉપાધ્યાય' પદવી આપવામાં આવી૪૦ આ પદવીદાન મહોત્સવમાં સૂબા મકબરખાને પણ ભાગ લીધો હતો. આ પ્રસંગ પછી ઉપા. શ્રીભાનુચન્દ્રજી ગણી, તેમ જ ઉપા. શ્રી સિદ્ધિચન્દ્રજી ગણી ‘સિરોહી આવ્યા. ઉપા. શ્રીનન્દીવિજયજી ગણી માંડવગઢમાં બાદશાહ જહાંગીરને મળ્યા.૪૧ બાદશાહ જહાંગીરે તેમને આદર આપ્યો અને ઉપા. શ્રીભાનુચન્દ્રજી ગણિને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. તેણે બે મેવડાઓને ફરમાન આપી મકબરખાન પાસે મોકલ્યા. ફરમાનમાં ઉપા. શ્રી ભાનુચન્દ્રજીગણી પોતાને મળે તે માટેનો પ્રબંધ કરવાની સૂચના હતી. સૂબા મકબરખાન આચાર્યશ્રી વિજયતિલકસૂરિજીને મળ્યો. ઉપા. શ્રી ભાનુચન્દ્રજી ગણિ ‘સિરોહી'માં છે તે જાણું. અને બાદશાહનું ફરમાન આચાર્યશ્રીને જણાવ્યું. આચાર્યશ્રી વિજયતિલકસૂરિજી એ ઉપા. શ્રી ભાનુચન્દ્રજી ગણિને તત્કાલ અમદાવાદ બોલાવ્યા અને ઉપા. શ્રીધર્મવિજયજી ગણિને સિરોહી તરફ મોકલ્યા. ઉપા. શ્રી ભાનુચન્દ્રજી ગણી અમદાવાદ પહોંચ્યા ત્યાં તેમનો આચાર્યશ્રી વિજયતિલકસૂરિજી તેમ જ સૂબા મકબરખાને સત્કાર કર્યો. ફરમાનની વિગત જાણી તેઓએ ૪૦. પં. શ્રી સિદ્ધિચન્દ્રજીની ઉંમર સંભવતઃ ૨૯ વર્ષ. ૪૧. બાદશાહ જહાંગીરે વિ.સં. ૧૬ ૭) (ગુજ. ૧૬૬૯) આસો વદ-બીજના દિવસે (ઈ. સ. ૧૬૧૭, છઠ્ઠી સપ્ટેમ્બર) આગ્રા છોડ્યું. વિ. સં. ૧૬ ) (હિન્દી) માગસર સુદ ૭ (૮-૧૧-૧૯૧૩)ના દિવસે તે અજમેર આવ્યો. ત્યાંથી વિ.સં. ૧૬ ૭૩ કાર્તક સુદ-૩ (૨-૧૧-૧૬ ૧૬)ના દિવસે તેણે માંડવગઢ જવા પ્રયાણ કર્યું વિ. સં. ૧૬૭૩ ફાગુન શુક્લા સપ્તમી (૩-૩-૧૬૧૭)ના દિવસે તે માંડવગઢ પહોંચ્યો. asta\mangal-t\3rd proof Page #29 -------------------------------------------------------------------------- ________________ २९ માંડવગઢ જવા વિહાર કર્યો. બાદશાહ જહાંગીર ઉપા. શ્રીભાનુચન્દ્રજી ગણિને જોઈને ખૂબ ખુશ થયો. તેણે તેમને પોતાના પુત્ર ‘સહરીયાર’ને ધર્મ ભણાવવાની વિનંતી કરી. ઉપા. શ્રી ભાનુચન્દ્રજી ગણિએ તેનો સ્વીકાર કર્યો. તેમના કહેવાથી બાદશાહે અમદાવાદ સુરતના અધિકારીઓને પત્ર લખીને જણાવ્યું કે—‘સાગરપક્ષના સાધુઓ અન્યને હેરાન ન કરે તેની કાળજી લેવી.’ ચાતુર્માસમાં પ્રાયઃ વિ. સં. ૧૬૭૩) તપાગચ્છની બે શાખાઓ સાગર પક્ષ અને વિજયપક્ષ વચ્ચે બુદ્ઘનપુરામાં મોટો ઝગડો થયો. શ્રી દર્શનવિજય બુર્ખાનપુરાથી નીકળીને ઉપા. શ્રી ભાનુચન્દ્રજીગણિને મળ્યા. ઉપાધ્યાયજીએ ઉપા. સિદ્ધિચન્દ્રજી ગણિ દ્વારા બાદશાહને નાખુશી વ્યક્ત કરતો પત્ર લખવા કહ્યું. બાદશાહ જહાંગીરે પોતાના પુત્ર તેમ જ લશ્કરના ઉપરી ખુરમ સુલતાનને જરૂરી પગલા લેવાનું જણાવ્યું. બુર્ખાનપુરા શાન્ત પડ્યું. વિજપક્ષ અને સાગરપક્ષ વચ્ચે ઝગડો શાથી થયો ? એ વાત ઉપા. શ્રી ભાનુચન્દ્રજી ગણિએ તેમ જ ઉપા. શ્રી સિદ્ધિચન્દ્રજી ગણિએ બાદશાહને સમજાવવાનો પ્રયત્ન કર્યો. બાદશાહે બન્ને પક્ષને સમજવાની ઇચ્છાથી આચાર્ય શ્રીવિજયદેવસૂરિજી તેમ જ આચાર્ય શ્રીવિજયતિલકસૂરિજીને માંડવગઢ બોલાવ્યા. બન્ને આચાર્યો માંડવગઢ આવ્યા. સાગરપક્ષના ઉપા. શ્રી નેમસાગર આચાર્યશ્રીવિજયદેવસૂરિજીના પક્ષકાર તરીકે આવ્યા. બાદશાહ જહાંગીરે બન્ને આચાર્યોને પોતાની સમક્ષ બોલાવી મતભેદ જાણવાનો પ્રયત્ન કર્યો. આચાર્યશ્રીવિજયદેવસૂરિજી વતી ઉપા. શ્રીનેમસાગરે ફરિયાદ કરી કે સામો પક્ષ આચાર્યશ્રીવિજયદેવસૂરિજીનું બહુમાન કરતો નથી. ફરિયાદના જવાબમાં ઉપા. શ્રી ભાનુચન્દ્રજીગણિએ જણાવ્યું કે-જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરીજીએ દર્શાવેલા આદર્શોનું જે બહુમાન કરતો નથી તે બહુમાન અપાત્ર છે.' તેમનો નિર્દેશ એ તરફ હતો કે—આચાર્યશ્રીવિજયદેવસૂરિજી વગેરે, જગદ્ગુરુએ ઉપા. શ્રીધર્મસાગરજીના જે ગ્રન્થોને અપ્રમાણ જાહેર કર્યા હતા તેને પ્રમાણ ગણતા હતા. બાદશાહ જહાંગીરે વિજયદેવસૂરિજીને આચાર્યશ્રી વિજયસેનસૂરીશ્વરજીના ઉત્તરાધિકારી જાહેર કર્યા. તેમનાથી પ્રભાવિત થઈને તેમને “જહાંગીરી મહાતપા”નું બિરૂદ આપ્યું. વિ. સં. ૧૬૭૬માં આચાર્યશ્રી વિજયતિલકસૂરિજી કાળધર્મ પામ્યા. આ જ વર્ષમાં પોષ શુક્લા ચતુર્દશીના દિવસે આચાર્યશ્રીવિજય આનંદસૂરિજીને તેમના પટ્ટધર જાહેર કરાયા. આચાર્યશ્રી વિજયદેવસૂરિજી અને આચાર્યશ્રી વિજયઆણંદસૂરિજી વચ્ચે ખટરાગ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. વિ. સં. ૧૬૮૧માં આ મતભેદનું નિવારણ કરવાના હેતુથી અમદાવાદમાં સંમેલન થયું. સિરોહીના દિવાન મોતી તેજપાળે સક્રિય રસ લઈ મનમેળ કરાવવાનો પ્રયત્ન કર્યો. તેને ‘ગચ્છભેદનિવારણ’ અને ‘સંઘપતિ’નું તિલક મળ્યું. પરંતુ આ એકતા લાંબો સમય ટકી નહીં. વિ. સં. ૧૬૭૩ પછીના ૧૭ વર્ષમાં મહો. શ્રીભાનુચન્દ્રજી ગણી તેમ જ મહો. શ્રીસિદ્ધિચન્દ્રજી ગણી ક્યાં વિચર્યા હતા તેની વિગતો અપ્રાપ્ય છે. asta\mangal-t\3rd proof Page #30 -------------------------------------------------------------------------- ________________ ३० વિ. સં. ૧૬૯૦માં નાડલાઈના શ્રાવક મેહજલે આચાર્યશ્રી વિજયાણંદસૂરિજીની નિશ્રામાં પાલિતાણાનો સંઘ કાઢ્યો. આ સંઘમાં મહો. શ્રીસિદ્ધિચન્દ્રજી ગણી ધોળકાથી જોડાયા હતા . (જુઓ આ શ્રીવિજયતિલકસૂરિજી. રાસ અધિકાર-૨ .૧૮૪૨) આ સંઘમાં મહો. શ્રીભાનુચન્દ્રજી ગણી જોડાયા હોય તેવો ઉલ્લેખ નથી તેમ જ તે પછીની તેમની કોઈ વિગતો ઉપલબ્ધ નથી. આથી અનુમાન થઈ શકે કે–તેઓ વિ. સં. ૧૬૯૦ પૂર્વે કાળધર્મ પામ્યા હશે, યદ્યપિ ‘જૈન પરંપરાનો ઇતિહાસ’ મુજબ તેઓ વિ. સં. ૧૭૨૨ સુધી વિદ્યમાન હતા. (જુઓ ભાગ-૩ પૃ. ૭૮૯) આ પછી મહો. શ્રી સિદ્ધિચન્દ્રજીગણિના જીવન સંબંધી વિગતો પણ ઉપલબ્ધ નથી. અનુશ્રુતિ મુજબ તેઓ પાછલા વર્ષોમાં ઉત્તર ગુજરાતમાં વીજાપુરની પાસે આવેલા “સંઘપુર” ગામમાં રહ્યા હતા. અને ત્યાં રહીને તેમણે ઘણા ગ્રન્થોની રચના કરી હતી. તેમના હસ્તે વિ. . ૧૭૧૪ લખાયેલ (સંઘપુર) ‘જિન શતકવૃત્તિ'ની હસ્તપ્રત મળે છે. તેમણે સંશોધન કરેલી ‘કાવ્યપ્રકાશખંડનવૃત્તિ ની પ્રતમાં વિ. સં. ૧૭૨૨ની સાલ નોંધાયેલી છે. આથી તેઓ વિ. સં. ૧૭૨૨ સુધી વિદ્યમાન હતા તે અનુમાન થઈ શકે. ઉપસંહાર : મહો. શ્રી સિદ્ધિચન્દ્રજી ગણિની સંભવિત જીવન-તિથિઓ આ પ્રમાણે છે. (૧) જન્મ : વિ. સં. ૧૬૪૪ (૨) દીક્ષા : વિ. સં. ૧૬૫૨ (૩) “ખુલ્ફ હમ' બિરૂદ : વિ. સં. ૧૬૫૩ (૪) પંડીત પદવી : વિ. સં. ૧૬૭૦થી વિ. સં. ૧૬૭૨ની વચ્ચે (૫) ‘ઉપાધ્યાય’ પદવી : વિ. સં. ૧૬ ૭૩ પોષ શુક્લા દ્વાદશી, સ્થળ : અમદાવાદ (૬) કાળધર્મ : વિ. સં. ૧૭૨૨ પછી. મહોપાધ્યાય શ્રીસિદ્ધિચન્દ્રજી ગણી : ગ્રન્થ-સમ્પત્તિ : (૧) વિમ્બર-૩ત્તરદ્ધિ ટીl:- બાણભટ્ટ કૃત ‘કાદમ્બરી' (ગદ્યકાવ્ય) પર મહો. શ્રીભાનુચન્દ્રજી ગણિએ ટીકા રચવાનો પ્રારંભ કર્યો હતો. પૂર્વાદ્ધ પછી અપૂર્ણ રહેલી આ ટીકાની પૂર્તિ ઉપા. શ્રીસિદ્ધિચન્દ્રજી ગણિએ કરી હતી. પ્રસ્તુત કૃતિ વિ. સં. ૧૬ ૭૩ પછી રચાઈ હોવાનો સંભવ છે. ‘નિર્ણયસાગર પ્રેસ તરફથી પ્રકાશિત થઈ છે. મંગલ :- મેરુ સ્ત્રોત્રમવૈઃ સ મય:પૂ. પરિતોડ ભવત્ पीतस्तेन सुवर्णपर्वत इति ख्याति जगाम क्षितौ । ૪૨. –વલી વાચક સિદ્ધિચંદ તો ભાવવિજય ભલા એ. + પ્રસ્તુત પરિચય ગ્રન્થરચનાના અનુક્રમ અનુસાર આપવામાં આવ્યો નથી. પરિચય સાથે યથાસંભવ મંગલ, પ્રતિજ્ઞા, પ્રશસ્તિ અને પુષ્મિકા મૂકવામાં આવ્યાં છે. asta\mangal-t\3rd proof Page #31 -------------------------------------------------------------------------- ________________ देवी नृत्यविशीर्णहारमणिभिस्तारो गतस्तारका धारोऽसाविति यज्जनिव्यतिकरः सोऽव्याद् वृषाङ्कः प्रभुः ।।१।। प्रतिशा :- साक्षात्कन्दर्परूपः क्षितितलविदितो वाचकव्रातशक्रः स्मृत्वा वाक्यं गुरूणां गुरुवचनरतो भक्तिपर्यानगर्वात् । धीमान् षट्शास्त्रवेत्ता रचयति रुचिरां सज्जनैः श्लाघनीयां टीका कादम्बरीयां निजगुरुघटितां किञ्चिदूनस्थितां सः ।। पुष्पि :- इति श्रीपातशाहश्रीअकब्बरजलालदीनसूर्यसहस्रनामाध्यापक-श्रीशत्रुञ्जयतीर्थकरमोचनाद्यनेकसुकृतविधापकमहोपाध्याय श्रीभानुचन्द्रगणिस्तच्छिष्याष्टोत्तरशतावधानसाधनप्रमुदितपादशाहश्रीअकबरप्रदत्तखुष्फहमापराभिधानमहोपाध्याय श्रीसिद्धिचन्द्रगणिविरचितायां कादम्बरीटीकायामुत्तरखण्डटीका समाप्ता ।। (२) शोभनस्तुतिटीका:- २८% मोना ६२५२न। २त्न. वि. धनपासना धु શોભનમુનિની પ્રસિદ્ધ કૃતિ નામે ‘સ્તુતિ-ચતુર્વિશતિકા'ની ટીકા . ‘શોભનસ્તુતિ' ચોવીસ તીર્થકરોની યમકબદ્ધ સ્તુતિ છે. ‘આગમોદય સમિતિ'-એ પ્રસ્તુત કૃતિ પ્રકાશિત કરી છે. भंगस: शाश्वत्क्षीरपयोधिजा मधुकरी संसेव्यमानक्रमाम्भोजन्मद्वितयः शिवं स दिशतु श्रीपार्श्वचिन्तामणिः । कस्तूरिकृतपत्रवल्लीहृदया यत्कीर्तिकान्ता किमु द्रष्टुं विश्वमितस्ततः शशितनुः कौतुहलाद् भ्राम्यति ॥१।। प्रति॥ : बालबोधकृते तेन परोपकारशालिना । संक्षिप्ता क्रियते वृत्तिः शोभना शोभनस्तुतेः ॥६।। पुष्पिा : इति इत्याहिथी विरचितायां पर्यन्त ७५२ भु४५. त्या२ ५७ शोभनाचार्यनाम्ना विहितायाः शोभनस्तुतेः टीकायाः श्रीमहावीरतीर्थकरस्येयं स्तुतिवृत्तिः । तत्समाप्तौ च समाप्ता श्रीशोभनस्तुति वृत्तिः ।। (3) वृद्धप्रस्तावोक्तिरत्नाकर:- संस्कृत योओनो संग्रह. स्व२थित मताभ रस्तोत्रा-वृत्तिमा मा श्रन्थमांना २८ व्यो टला हवा भणे छे. (अस्मत्कृत-अस्मन्नि ति-वृद्धप्रस्तावोक्तिरत्नाकरात् ) (४) महोपाध्यायश्रीभानुचन्द्रजीगणिचरितम्:-ताना भाननीय २ महोपाध्याय श्री ભાનુચન્દ્રજી ગણિનું જીવનચરિત્ર. ચાર પ્રકાશમાં વિભક્ત આ કાવ્યના પ્રથમ પ્રકાશમાં (૧) જગદ્ગુરુ આચાર્યશ્રી હીરવિજયસૂરીશ્વરજી તેમ જ અકબર બાદશાહનું મિલન (૨) અહિંસા ફરમાન, (૩) જગદ્ગુરુનું ગુજરાતમાં પુનરાગમનનું વર્ણન છે. દ્વિતીય પ્રકાશમાં (૧) મહોપાધ્યાય શ્રીભાનુ ચદ્રજી ગણિ ની પૂર્વપરંપરા (૨) તેમનું અને બાદશાહનું મિલન (૩) બાદશાહ asta\mangal-t\3rd proof Page #32 -------------------------------------------------------------------------- ________________ मंगल : प्रतिज्ञा : પુષ્પિકા :-- (५) भक्तामरस्तोत्रवृत्तिः मंगल : प्रतिज्ञा : पुष्पिडा : (६) तर्कभाषाटीका: asta\mangal-t\3rd proof ३२ સાથેના રોકાણ દરમ્યાન થયેલા અનેકવિધ કાર્યો (૪) તેમને ‘ઉપાધ્યાય’ પદની પ્રાપ્તિનું વર્ણન છે. તૃતીય પ્રકાશમાં બાદશાહ અકબર સાથે કાશ્મીર યાત્રા અને શત્રુંજયતીર્થ કરમોચનનું વર્ણન छे यतुर्थ प्रकाशमां ( १ ) उपा. श्री लानुयन्द्रक जने મુનિશ્રીસિદ્ધિચન્દ્રજીનું મિલન (૨) બન્નેએ સાથે મળીને બાદશાહ અકબર અને જહાંગીર દ્વાર કરાવેલા શુભ કાર્યો (૩) શ્રીસિદ્ધિચન્દ્રજીનો રાજ્યનિકાલ અને બાદશાહ જહાંગીરે માંગેલી માફીનું વર્ણન છે. પ્રસ્તુત કૃતિ મો.દ.દેસાઈના સંપાદનપૂર્વક ‘સિંઘી જૈન ગ્રન્થમાળા' દ્વારા પુસ્તકાકારે પ્રકાશિત છે. श्रेय श्रीललनाविलासरसिकः पायादपायात् स वः श्रीमन्नाभिनरेन्द्रसूनुरमरैः संसेव्यमानान्तिकः । रेजे यस्य कचावली भुजशिरोदेशे लुठन्ती किमालग्ना शैवलमञ्जरी शमसुधापाथोनिधौ मज्जतः ||१|| स श्रीवाचकभानुचन्द्रमुनिपः प्राप्तप्रतिष्ठोऽभवत्, साहिश्रीमदकब्बरं नरवरं सम्बोध्य सौभाग्यभूः । तस्माच्चार्हतशासनस्य महिमात्यर्थं यथा प्रापथे, तद्वृतान्तलवं स वर्णनिकरैरुत्कर्णमाकर्ण्यताम् ॥१२॥ इत्युपाध्याय श्रीसिद्धिचन्द्रगणिविरचिते महोपाध्याय श्री भानुचन्द्रगणि प्रभावक पुरुषचरिते महाकाव्ये...चतुर्थः प्रकाशः ॥ छ || महोपाध्याय श्री १९ श्रीभानुचन्द्रगणिशिष्यसकलपण्डित शिरोमणिपण्डित श्रीदेवचन्द्रगणिपण्डित श्रीविवेकचन्द्रगणिशिष्यमुनिगुणचन्द्रेण लिखितः ॥ આચાર્યશ્રી માનતુંગસૂરીશ્વરજી વિરચિત પ્રસિદ્ધ સ્તોત્ર 'लतामर'नी टीडा. भीमशी भाोडे प्रसिद्ध उरी छे. श्रेयः श्रिये प्रभुर्भूयात् स वो [ श्री] नाभिनन्दन: । स्वर्गवी च मदीया गौः सुरसार्थमपूषयत् ॥१॥ तेन वाचकचन्द्रेण सिद्धिचन्द्रेण तन्यते । भक्तामरस्य बालानां वृत्तिर्व्युत्पत्तिहेतवे ॥४॥ इति..... पातशाह श्री - नूरदीन - जहांगीर - प्रदत्त - 'खुष्फहम' - 'नादिरजमां' द्वितीयाभिधानमहोपाध्याय श्रीसिद्धिचन्द्रगणिविरचिता भक्तामर स्तोत्रवृत्तिः समाप्ता ॥ 'केशवमिश्र' हृत वैशेषिग्रन्थ तर्कभाषानी खा टीडा अद्यावधि અમુદ્રિત છે. અમદાવાદના વિમલગચ્છના ભંડારમાં (દેવસાનો Page #33 -------------------------------------------------------------------------- ________________ ३३ પાડો) તેની હસ્તપ્રત ઉપલબ્ધ છે. (७) सप्तपदार्थी वृत्ति :- 'शिवाहित्य' हृत वैशेषिक ग्रन्थ सप्तपदार्थीनी टीडा या अद्यावधि અમુદ્રિત છે. અન્ય વિગતો ઉપર મુજબ. (८) जिनशतकटीका: मंगल :प्रतिज्ञा : प्रशस्ति : पुष्पिा : (८) वासवदत्ताटीका: मंगल : प्रतिज्ञा : पुष्पिडा : asta\mangal-t\3rd proof ચન્દ્રગચ્છના મુનિ શ્રીજમ્મૂનાગે વિ. સં. ૧૦૦૫માં તીર્થંક૨ પરમાત્માની સ્તુતિરૂપે રચેલું કાવ્ય તે ‘જિનશતક' નાગેન્દ્રગચ્છના શ્રીસામ્બમુનિએ તે ઉપર વિ.સં. ૧૦૨૫માં ‘પંજિકા' ટીકા લખી छे. उपा. श्री सिद्धियन्द्रशिखे वि.सं. १७१४५ संघपुरमा ‘ચન્દ્રચન્દ્રિકા’ નામની વિસ્તૃત ટીકા રચી છે. વિ. સં. ૧૭૧૪ વૈશાખ શુક્લ તૃતીયા દિને સંઘપુરમાં જ લખાયેલી ૩૪ પાનાની પ્રત વીજાપુરના વિમલગચ્છના ભંડારમાં છે. प्रणम्य नम्रामरपूर्वदेवं श्रीनाभिराजाङ्गजमादिदेवम् । श्रीसिद्धचन्द्राभिधवाचकेन्द्रः सुखावबोधां विदधाति वृत्तिम् ॥१॥ विशेषार्थो विशेषार्थैर्ज्ञातव्यः पञ्जिकादितः । मया योजनिकामात्रं बालानामिह दृश्यते ||५|| संवति शशि - मुनि-विद्या - प्रमिते वर्षे च फाल्गुने मासि । सुगमा वृत्तिर्विहिता वाचकवरसिद्धिचन्द्रमुनीन्द्रेण ॥ (द्वितीयपरिच्छेदान्ते) श्री विद्यापुरसंनिधिवर्ति श्रीसंघपुरस्थितेनैषा वृत्तिः १ । विहिता वाचकचन्द्रेण सिद्धिचन्द्रमुनीन्द्रेण ॥ (तृतीयपरिच्छेदान्ते) इति (त्याहि पूर्ववत्) पातसाह श्री अकबरजुल्लालदीनप्रदत्तखुष्फहमापराभिधानेन पातशाह श्रीनूरदीनजिहांगीरप्रदत्त 'नादिरज्जमां' नाम्ना च महोपाध्याय श्रीसिद्धिचन्द्रगणिविरचितायां जिनशतक टीकायां चन्द्रचन्द्रिकाभिधानायां वाम्वर्णनो नाम चतुर्थः परिच्छेदः समाप्तः ॥ संवत् १७१४ वर्षे वैशाखसुदि ३ दिने श्रीसंघपुरग्रामे ॥ મહાકવિ સુબન્ધુના ચમ્મૂકાવ્ય વાસવદત્તાની ટીકા વીજાપુર विभसगरछनो भंडार तेम ४ Bhandarkar Oriental Research Insti. Pune. मां तेनी हस्तप्रतो उपलब्ध छे. जयश्रियं यच्छतु मारुदेवः पूर्षोहितामानतपूर्व्वहेतवः । (?) यो नाभिजन्मापि वृषध्वजोऽभूत् तदद्भूतं कस्य जनस्य न स्यात् ॥ तेनेयमत्यद्भूतबुद्धिशालिना मेधाविनां चित्तचमत्कृतेः कृते । परोपकारेण परेण वृत्तिर्विधीयते वासवदत्तिकाख्या ||११|| इति (हत्याहि पूर्ववत्) महोपाध्याय श्रीसिद्धिचन्द्रगणिविरचितं Page #34 -------------------------------------------------------------------------- ________________ मंगल : (१०) काव्यप्रकाशखण्डनम्ः - विष्यात साहित्याचार्य 'मम्मट'ना 'अव्यप्रकाश मां २४ थयेला સાહિત્યિક વિચારોની સમાલોચના કરતી કૃતિ. રસિકલાલ પરીખના સંપાદન હેઠળ સિંઘી જૈન ગ્રન્થમાળાએ તેને પ્રકાશિત छुरी छे. प्रतिशा : पुष्पिका : मंगल : प्रतिज्ञा : प्रशस्ति : ३४ पुष्पिा : वासवदत्ताचम्पूविवरणं समाप्तम् ।। इति वासवदत्ताख्यानरूपं चम्पू तट्टीका समाप्तेति । संवत् १७२२ लेखिता श्रीरस्तु ।। श्री ग्रन्थाग्रं ३१५० श्लोकसङ्ख्याक्षरगणनया ॥ (११) अनेकार्थोपसर्गवृत्तिः - अमरोषमां दृशवेला उपसर्गोना अने अर्थोनुं विवरण उरती કૃતિ. વિમલગચ્છનો ભંડાર વીજાપુર, અને પ્રવર્તક કાન્તિવિજયજીનો ભંડાર, છાણીમાં આની હસ્તપ્રતો ઉપલબ્ધ છે. ॥ एँ नमः || महोपाध्याय श्रीं ५ भानुचन्द्रगणिगुरुभ्यो नमः || मूल:- प्रणम्य श्रीमदर्हन्तं सिद्धिचन्द्रेण धीमता । अमरप्रोक्तनानार्थः पृथक्कृत्य विलिख्यते ॥ १ ॥ टीका:- श्रेयः स्त्रीभ्रमरीव पङ्कजवनं सौदामिनीवाम्बुदं गङ्गेवाम्बुनिधि सुधेव शशिनं गौरीव गौरीवरम् । छायेवाम्बुजमित्रमाश्रितवती यत्पादपाथोरुहं asta\mangal-t\3rd proof श्रेयः श्रियं तनुमतां तनुतां स शम्भुः श्रीअश्वसेनधरणीरमणाङ्गजन्मा । उत्कण्ठिता त्रिपथगा विततस्त्रिमूर्ति - र्व्यालोकते त्रिजगतीमिव यस्य कीर्तिः ||१|| शाहेरकब्बरधराधिपमौलिमौलेश्चेतः सरोरुहविलासषडंहितुल्यः । विद्वच्चमकृतिकृते बुधसिद्धिचन्द्रः काव्यप्रकाशविवृत्तिं कुरुतेऽस्य शिष्यः ||३|| इति.... (त्याहि पूर्ववत् ) श्रीसिद्धिचन्द्रगणिविरचिते काव्यप्रकाशखण्डने दशम उल्लसः समाप्तः । श्रीरस्तु शुभमस्तु संवत् १७२२ वर्षे पोष वदि गुरौ लिखितं श्रीपार्श्वनाथप्रसादात् । स श्रीमान् प्रथमप्रभुः प्रतिदिनं पुष्णातु पुण्यश्रियम् ॥१॥ नानार्थस्यामरकृतेर्वीक्ष्य कोषाननेकषः । तेन स्वशेमुषीवृद्धयै व्याख्या काचिद् विधीयते ॥ ६ ॥ श्री भानुचन्द्रशिष्येण सिद्धिचन्द्रेण धीमता । अनेकार्थोपसर्गाणां वृत्तिरेषा विनिर्मिता ॥ इति (त्याहि पूर्ववत् ) श्रीसिद्धिचन्द्रगणिरचिता अनेकार्थोपसर्गवृत्तिः Page #35 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ધાતુક્ષ્મસૂરી: પુષ્પિકા : (૧૫) ભૂત્તિરભાર: પુષ્પિકા : (૧૬) મંગલવાર્ઃ (૧૩) આવ્યાતવાદીા-આખ્યાતના અર્થ અંગે ન્યાય, વ્યાકરણ અને મીમાંસાના મતો ભિન્ન ભિન્ન છે. તેની ચર્ચા પ્રસ્તુત કૃતિમાં કરવામાં આવી હશે. પ્રસ્તુત કૃતિ ‘ઘ્યાતવાવ' નામે સ્વતંત્ર હશે અથવા અન્ય રચિત આખ્યાતવાદની ટીકા હશે. આ અંગે ચોક્કસ નિર્ણય તેની હસ્તપ્રત ઉપલબ્ધ થાય પછી જ થઈ શકે. ‘વિમલગચ્છનો ભંડાર', (દેવસાનો પાડો) અમદાવાદમાં પ્રાયઃ આની હસ્તપ્રત છે. (૧૪) પ્રાતસુમષિતસદ્મ:-નામ પ્રમાણે વિષય સ્પષ્ટ છે. લેખકના સમયમાં લખાયેલી પ્રત વીજાપુરમાં ઉપલબ્ધ છે. મંગલ : || महोपाध्याय श्री भानुचन्द्रगणिगुरुभ्यो नमः || મંગલ : પુષ્પિકા : (૨૭) સપ્તરળવૃત્તિ: ३५ asta\mangal-t\3rd proof સમાપ્તા || વ્યાકરણ વિષય ધાતુઓના સંદર્ભમાં રચાયેલી કૃતિની હસ્તપ્રત લીંબડીના ભંડારમાં છે. અનુપલબ્ધ હોવાથી અન્ય વિગતોની નોંધ મૂકી શકાતી નથી. પઢમં વિર પનળસ્સ નમદ મહળિમફ રખિન્ન | ઇત્યાદિ. રૂતિ (ઇત્યાદિ પૂર્વવત્) મહોપાધ્યાય શ્રીસિદ્ધિચન્દ્ર ખિવિરવિતઃ प्राकृतसुभाषितसङ्ग्रह समाप्तः ॥ ષઋતુ વિશે જુદા જુદા અનેક કવિઓએ રચેલા મુક્તકોનો સંગ્રહ પ્ર. કાન્તિવિ.નો ભંડા૨, વડોદરામાં આની હસ્તપ્રત ઉપલબ્ધ છે. રૂતિ (ઇત્યાદિ પૂર્વવત્) મહોપાધ્યાયશ્રીસિદ્ધિચન્દ્રાળિવિરવિતે सूक्तिरत्नाकरे षऋतुवर्णनं समाप्तम् ॥ નવ્યન્યાયશૈલી પ્રવર્તક મહોપાધ્યાય ગંગેશે તત્ત્વચિંતામણિમાં સ્થાપિત કરેલા મંગલવાદનું સમર્થન કરતી કૃતિ. ઉદયનના પ્રાચીન મતનું ખંડન તેમ જ ગંગેશના મતનું સમર્થન કરવામાં આવ્યું છે અહીં પ્રગલ્ભચરણને પણ ટાંકવામાં આવ્યા છે. || ॐ ऐं नमः ।। शङ्खश्वर पुराधीशं श्रेयोवल्लीवनाम्बुदम् । विघ्नौघमत्तमातङ्गपञ्चास्यं श्रीजिनं भजे ||१|| .महो. श्री सिद्धिचन्द्रगणिविरचितो मङ्गलवादः समाप्तः ॥ (૧) નમસ્કાર મહામન્ત્ર (૨) ઉપસર્ગહર સ્તોત્ર (૩) સપ્તત્યધિક શતજિન સ્તોત્ર (૪) સપ્તભયહર સ્તોત્ર (૫) અજિતશાન્તિ સ્તોત્ર (૬) લઘુશાન્તિ સ્તોત્ર (૭) બૃચ્છાન્તિ સ્તોત્ર, આ સાત સ્મરણની ટીકા . Page #36 -------------------------------------------------------------------------- ________________ भंगल: श्रीनाभेयः श्रियं दद्यात् सुरासुरनमस्कृतः । विघ्नानेकपपञ्चास्यो दधत् विश्वजनीनताम् ॥१॥ प्रति : तेन वाचकचन्द्रेण सिद्धिचन्द्रेण सर्वदा । बुद्धिवृद्धयै वितन्द्रेण बालानामल्पमेधसाम् ।।४।। पुष्पि : ....भयहरस्तोत्रवृत्तिः सम्पूर्णसमजनि ॥ संवत् १७९२ आषाढादि एवं आषाढ शुदि १३ दिने शनौ श्रीपत्तननगरे लिखिता ।।छ । अजितशान्तिस्तोत्रवृत्तिः- विश्वभृद् वृषभस्वामी कामितार्थप्रदोऽस्तु नः । नाभिजातोऽपि यच्चित्रमभिजातशिरोमणिः ।।१।। प्रतिश: वाचक श्रेणिमुख्येन सिद्धिचन्द्रेण तन्यते । अजितशान्तिस्तोत्रस्य वृत्तिर्बालावबोधिका ।।२।। लघुशान्तिस्तोत्रवृत्ति:- प्रणम्यश्रीमदर्हन्तं लघुशिष्यहिते मया । लघुशान्तिस्तोत्रस्यैषा लघुवृत्तिविधीयते ॥१।। प्रशस्ति मंते : लघुशान्तिस्तववृत्तिर्विहिता श्रीसिद्धिचन्द्रमुनिराजैः । पठनाय चारुबुद्धेः कपूरचन्द्राभिधानशिष्यस्य ।।२।। बृहच्छान्तिस्तोत्रवृत्तिः- श्रीशान्तिस्वामिनं नत्वा शिवतातिं जिनेश्वरम् । वृत्तिरेषा बृहच्छान्तेः सिद्धिचन्द्रेण लिख्यते ॥१।। (१८) लेखलिखनपद्धतिः- 'मात्मानंह (४, नं-८ ५०-२२)भा मा प्रत. स्व. वियक्ष વિ.ના સંગ્રહમાં છે એમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિષય सस्पष्ट छे. पुष्पि : महोपाध्याय श्रीसिद्धिचन्द्रगणिविरचिता लेखलिखनपद्धतिः समाप्ता ।। लिखितेयं विद्यापुरे सं० १७११ वर्षे ।। (१८) संक्षिप्तकादम्बरीकथानक:- पाम त आ६५री घाव्य हुपिहोवाथी दोभी ज्य ભાષામાં તે કથાનો ઉદ્ધાર કરી રચેલી કૃતિ. ॐ । महोपाध्याय श्री ५ भानुचन्द्र गणिगुरुभ्यो नमः । भंगस-प्रति॥: श्री सर्वज्ञं नत्वा भक्त्या स्वीयं च सद्गुरुं स्मृत्वा । कादम्बयुद्धारो विधीयते सिद्धिचन्द्रेण ।।१।। पूर्वि वृद्धभोजई बाणपंडितपासिं कादंबरीनी कथा नवनवरससंयुक्त करावी । ते कथा घणुं कठिन छई । ते माटइ मंदबुद्धिनइ प्रीच्छवानइ अर्थि संक्षेप लोकभाषाइ वे प्रबंध कीधो छि । पुष्पिा : इति (त्याहि पूर्ववत) श्रीसिद्धिचन्द्रगणिविनिर्मितं संक्षिप्तकादंबरी कथानकं समाप्तं ॥छ।। संवत् १७४७ वर्षे पौष वदि १३ शनौ दिने लखितं पत्ननगरे ।। asta\mangal-t\3rd proof Page #37 -------------------------------------------------------------------------- ________________ ३७ જિનવિજય મુનિએ ‘પુરાતત્ત્વ' (વોલ્યુમ-૫, નં-૪, પૃષ્ઠ ૨૪૪-૨)માં પ્રકાશિત કરી છે. આ ઉપરાંત ઉપા. શ્રી સિદ્ધિચન્દ્રજી ગણિએ ‘ામંકીય નીતિસાર'ની પ્રત પણ લખાવી છે. વિમલગચ્છનો ભંડાર, વીજાપુરમાં આની હસ્તપ્રત છે. ઉપા. શ્રી સિદ્ધિચન્દ્રજી ગણિજી એ ગુજરાતીમાં ‘નેમનાથ' ચઉમાસી કાવ્યની પણ રચના કરી છે. જૈન પરંપરાનો ઇતિહાસમાં ઉદ્ધરણ રૂપે આપેલ કાવ્યનો નમૂનો પ્રસ્તુત છે. દૂહો : કઉતિગ કાતિગ માસકો, સુભિક્ષ ભય સબ દેશ દંપતી પર્વ દીપાલિકા, ભાવત પહરઈ ભેખ. ભલ ભેખરેખ બનાઈ ભામિની, સકલ લોક સઉ જમા; આનંદ ગૃહ ગૃહ કરઇ ઓચ્છવ, અંગિ લાવઇ કુમકુમા, ગિરિ રેવતાચલ મિલે જગગુરુ, શીખ રાજુલકો છઈ; સિદ્ધિચન્દ્ર કે પ્રભુ સુવર પહિલી, સિદ્ધિપુર સુંદરી લઈ. (હરિગીત) વિષયવિભાગની દૃષ્ટિએ ઉપાધ્યાયજી શ્રી સિદ્ધિચન્દ્રજીના સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થોને નીચે મુજબ વહેંચી શકાય. (૧) કાવ્ય (અને તેની ટીકાઓ) :- (૧) મો. શ્રીમાનુન્દ્રાણપ્રભાવપુરુષવરિત (૨) વાસવદ્રત્તા-ટીવી (૩) હિંવરી ૩ત્તરીદ્ધ-ટીવી (૨) સાહિત્ય (અલંકાર શાસ્ત્ર) :- (૧) [વ્યપ્રશિરવંદન (વૃત્ત) (૩) ધાર્મિક સ્તોત્ર : (૧) મામર-સ્તોત્ર-વૃત્તિ (૨) સમરન-વૃત્તિ (૩) નિનશત-ટીકા (४) शोभनस्तुति-टीका (૪) સુભાષિત : (१) वृद्धप्रस्तावोक्तिरत्नाकर (૨) પ્રવૃિ તસુભાષિત સંગ્રટ્ટ (પ્રાકૃત) (૩) સૂર રત્નજર (૫) વ્યાકરણ : (૧) ધાતુનંનરી (૨) સાતિવાદ્ર (ટીવા) (૬) કોષ : (१) अनेकार्थोपसंग्रह-वृत्ति (૭) દર્શન (ન્યાય) : (१) मंगलवाद (૨) તપરિભાષીટીવી (૩) સતપવાર્થવૃત્ત asta\mangal-t\3rd proof Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ગુજરાતીમાં, “કાદંબરીકથાનકોદ્ધાર'ને કથા સાહિત્યમાં અને “નેમનાથ ચઉમાસી કાવ્ય'ને ‘કાવ્ય'માં સમાવી શકાય. મારા “લેખલિખનપદ્ધતિ'ના વિષયનો નિર્ણય થઈ શકતો નથી. મહોપાધ્યાય શ્રી સિદ્ધિચન્દ્રજી ગણિ : શિષ્ય સમ્પત્તિ : મહો. શ્રી સિદ્ધિચન્દ્રજી ગણિના પાંચ શિષ્યોના નામ પ્રાપ્ત થાય છે. (૧) મુનિશ્રી શુદ્ધિચન્દ્રજી - વિ. સં. ૧૬૯૮માં તેમણે વીજાપુરમાં ‘દીપાલિકા કલ્પની પ્રત લખી હતી. (જુઓ પ્રશસ્તિસંગ્રહ પત્ર-૨૦૯.) (૨) મુનિશ્રી શુભચન્દ્રજી - તેમને મુનિશ્રી ભાગ્યચંદ્રજી નામે શિષ્ય હતા. તેમ જ તેમના અન્ય શિષ્ય મુનિશ્રી ખુશાલચંદ્રજીએ, સૂરવિજય અને મોહનવિજય રચિત “રત્નપાલ રાજાનો રાસ'ની પ્રત લખી હતી. વિ. સં. ૧૭૮૬ ચૈત્ર શુકલા પૂર્ણિમા, ગંગાપુર : (૩) મુનિશ્રી સુબુદ્ધિચન્દ્રજી - તેમણે કપડવંજમાં વિ. સં. ૧૭૦૧ અશ્વિન કૃષ્ણ દ્વિતીયાદિને ‘શીલદૂત’ની પ્રત લખી હતી. (૪) મુનિશ્રી કપૂરચન્દ્રજી - (૫) મુનિશ્રી અમીચન્દ્રજી - તેમને માટે પૂ. ઉપા. શ્રી સિદ્ધિચન્દ્રજી એ ‘લઘુ શાન્તિ સ્તોત્ર'ની વૃત્તિ લખી હતી. જેમની તારક કૃપાદૃષ્ટિથી આ કાર્ય સાંગોપાંગ સંપન્ન થયું છે તે ગુરુભગવંતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. મારા સંસારતારક ગુરુદેવ પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા જેમની પ્રેરણા અને પ્રોત્સાહન મને સતત સ્વાધ્યાય અને સંશોધનમાં પ્રવૃત્ત રાખે છે તે પરમશ્રદ્ધય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા. જીવનના મહત્ત્વના વરસો જેમણે મારા અભ્યાસ માટે જ મહેનત કરી તે પિતૃગુરુદેવ પૂજ્યમુનિવર શ્રી સંવેગરતિ વિજયજી મ.સા. સદાના સાથી બંધુ મુનિશ્રી પ્રશમરતિવિજયજી મ. દર્શન શાસ્ત્રનો બોધ જેમની પાસેથી મળ્યો તે સદગત પ્રાજ્ઞવર્ય શ્રી રજનીકાંત ન. પરીખ. (M.A.) આ સમયે વિશેષ સ્મૃતિપથમાં આવે છે. - મારા વૈરાગ્યરતિવિજય ૨૦૬૩, વૈશાખ સુદ-૧ શ્રીપાળનગર વસતિ વાલકેશ્વર મુંબઈ. asta\mangal-t\3rd proof Page #39 --------------------------------------------------------------------------  Page #40 -------------------------------------------------------------------------- ________________ मङ्गलवादः उपाध्याय श्रीसिद्धिचन्द्रजीगणी Page #41 --------------------------------------------------------------------------  Page #42 -------------------------------------------------------------------------- ________________ ।। मङ्गलवादः ॥ शङ्खेश्वरपुराधीशं श्रेयोवल्लीवनाम्बुदम् । विघ्नौघमत्तमातङ्ग-पञ्चास्यं श्रीजिनं भजे ||१|| अथ मङ्गलवादः प्रारभ्यते । तत्र मङ्गलमङ्गं, ग्रन्थः प्रधानं, समाप्तिः फलं, विघ्नध्वंसो द्वारमित्युदयनाचार्याः । २ अङ्गत्वं च यद्यपि न तावत् फलवत्सन्निधिमत्त्वे सति अफलत्वं, मङ्गलेऽफलत्वाभावात्, समाप्तिफलकत्वात् । नापि प्रधानफलातिरिक्तफलाजनकत्वं, मङ्गलेन प्रधानफलातिरिक्तस्य प्रधानस्यैव जननात् । नापि प्रधानतत्फलातिरिक्तफलाजनकत्वं विघ्नध्वंसस्य तदुभयभिन्नस्य जननात् । तथापि अधिकाररूपकामनाविषय-प्रधान-तत्फलातिरिक्त-फलाजनकत्वमेवाङ्गत्वम् । विघ्नध्वंसकामना तु नाधिकाररूपा, यत्कामनया प्रवर्तते तस्या एवाधिकाररूपत्वात्, सा च प्रकृते समाप्तिकामनैव । न च एवं खादिरताङ्गं न स्याद् अधिकार - रूप-कामना-विषय-वीर्यलक्षण १. अत्र 'वामेयम्' इति पदं हस्तप्रतौ दृश्यते तच्चाधिकमित्याभाति । २..... तत्पुनर्मुख्यलक्षणं यत्फलवत्त्वं तत्सन्निधावसंयुक्तं तदङ्गं स्यात्....। मीमांसा सूत्र ४ | ४ | ११ | ३४ || भाष्यम्— तत्पुनर्मुख्यलक्षणं यत्फलवत्त्वम्, यदन्यत् तत्सन्निधौ श्रूयते तत् तदङ्गम् ॥ રૂ. જ્યોતિષ્ટોમ સામયાગનો પ્રકાર છે. અગ્નિષ્ટોમ તેનો અંગભૂત યાગ છે. સોમયાગની સાત સંસ્થાઓ છે. તેમાં પ્રથમ અગ્નિષ્ટોમ પ્રકૃતિ છે અને ઉછ્યાદિ છ વિકૃતિ છે. અગ્નિષ્ટોમ પશુયાગ છે. પશુયાગ એટલે જેમાં પશુની આહુતિ આપવામાં આવે તે. આહુતિ Page #43 -------------------------------------------------------------------------- ________________ मङ्गलवादसंग्रह फलसाधनत्वादिति वाच्यम्, वीर्यस्य प्रधान व्यतिरेकणाव्यतिरेके प्रधानफलत्वादेव । न हि यागार्थं चिक्रियमाणः खादिरो यूपो वीर्याय भवतीत्यन्यत्र विस्तरः । मङ्गलं प्रधानं, अदृष्टं द्वारं, समाप्तिः फलमित्येके । १ विघ्नसंसर्गाभाव एव द्वारमित्यपरे । २ ४ मङ्गलं प्रधानं, विघ्नप्रागभाव एव फलमित्यन्ये । ३ मङ्गलं प्रधानं विघ्नध्वंसः फलमिति चिन्तामणिकृतः । ४ तत्र चिन्तामणिकारीय एव पक्षश्चेतसि चमत्कारमादधानः पक्षान्तरस्पृहामपि निवर्तयति । तथा हि - न तावन्मङ्गलं समाप्तिकारणं, अन्वयव्यतिरेकव्यभिचाराभ्याम् । मङ्गले सत्यपि असमाप्तेः, मङ्गलं विनापि समाप्तेः । न च नान्वयव्यभिचारो दोषाय, दण्डे सति क्वचिद् घटाभावदर्शनात् दण्डस्य कारणत्वाभावापत्तेरिति वाच्यम्, लौकिकस्थले तस्यादोषत्वेऽपि वैदिकस्थले दोषत्वात्, अन्यथान्वयव्यभिचारशङ्कया वैदिके कर्मणि कोऽपि निःशङ्कं न प्रवर्तेतेति । માટેના પશુને દોરીથી બાંધવા પૂર્વદિશામાં સ્તંભ રોપવામાં આવે છે જેને ‘યૂપ' કહે છે. સ્તંભ યજમાનની ઊંચાઈ જેટલો હોય છે. જો યજમાનની ઇચ્છા વીર્ય પ્રાપ્ત કરવાની હોય તો ખેરના લાકડાનો ચૂપ બનાવવામાં આવે છે. અન્ય ઇચ્છાપૂર્તિ માટે અન્ય પ્રકારના યૂપ रोपवानुं विधान पए छे. स्तंभ साथै छोरीथी पशु बांधवामां आवे छे. या संधर्भमा 'खादिरो यूपो वीर्याय भवति ॥ वाय प्रयोश्वामां आव्युं छे. आ विधान अन्य रीते पर भेवा भणे छे. 'खादिरं वीर्यकामस्य यूपं कुर्वीत', 'खादिरो यूपो भवति, बैल्वो यूपो भवति'... त्याहिઆમાં ચૂપ પ્રધાન છે ખાદિરતા તેનું અંગ છે. વીર્ય તેનું ફળ છે. વીર્યની જેમ અન્ય ફળ માટે પણ ખાદિરતાનું વિધાન જોવા મળે છે. જેમકે - 'यदि कामयीत वर्षुकः पर्जन्यः स्यान्नीचैः सदा मिनुयादिति' આ વાક્ય દ્વારા તેનું વૃટ્યાદિ ફળ માટે પણ વિધાન છે. युधिष्ठिर मीमांसक) (आधार श्रौतयज्ञों का परिचय १. अन्ये तु मङ्गलं प्रधानं, अदृष्टद्वारा आरब्धकर्मसमाप्तिः फलम् (तत्त्वचिन्तामणिः - मङ्गलवादः) २. अपरे तु मङ्गलस्यारब्धनिर्वाहकत्वं विघ्नसंसर्गाभावद्वारा.... । (तदेव) ३. विघ्नकारणविनाशद्वारा प्रागभावस्य साध्यत्वम् । (तदेव ) ४. सिद्धान्तस्तु आरब्धकर्मसमाप्तौ मङ्गलं नाङ्गम्, न वा प्रधानम्, अहेतुत्वात् । किन्तु प्रायश्चित्तत् प्रधानं विघ्नध्वंसः फलम् । (तदेव) - Page #44 -------------------------------------------------------------------------- ________________ मङ्गलवादः, उपाध्याय श्रीसिद्धिचन्द्रजीगणी न च अयं प्रधाने नियमो न त्वङ्गे, कृतप्रयाजस्यापि ज्योतिष्टोमं विना स्वर्गादर्शनादिति वाच्यम्, तथापि व्यतिरेकव्यभिचारस्य वज्रलेपत्वात्, प्रयाजं विना स्वर्गाभाव इति व्यतिरेकस्य प्रयाजेऽङ्गेऽपि सत्त्वात्, प्रकृते तदभावाच्च ।। अत्र केचित् - जन्मान्तरीयमङ्गलस्य तत्र कारणत्वेन न व्यतिरेकव्यभिचार इत्याहुः, तन्न, ऐहिक-समाप्ति प्रति जन्मान्तरीयमङ्गलस्याहेतुत्वात् । 'इदं मे समाप्यतां' इति कामनया क्रियमाणस्य तस्य तदानीन्तानसमाप्तिकारणतयानङ्गीकारात् । २पुढेष्ट्यादौ तु ऐहिक-पुत्र-बाधे आमुष्मिकं फलं कल्प्यते, तत्र सामान्यतः पुत्रमात्रस्य कामना श्रवणात् । अन्ये तु - श्रुत्या हि कारणत्वं बोध्यते, सा च व्यतिरेक-व्यभिचारग्रस्तां कारणतां बोधयितुं न शक्नोति, ततो व्यभिचारपरिहाराय जन्मान्तरीयमङ्गलानुमानं वाच्यम्, तथा चान्योन्याश्रयः, तथा हि-जन्मातरीयमङ्गलेऽनुमिते अव्यभिचारेण श्रुतिः कारणतां बोधयितुं शक्नोति; श्रुत्या च कारणत्वे बोधिते जन्मान्तरीयमङ्गलमनुमातुं शक्यत इति प्रावोचन्, तन्न, कारणताग्रहो न जन्मान्तरीय-मङ्गल-साध्यो येनान्योन्याश्रयः स्यात् । ३न च तदनुपस्थितौ व्यभिचारग्रहस्य विद्यमानत्वात् कथं कारणताग्रह ? इति वाच्यम्, आचारकल्पित श्रुत्या कारणतावगमसमये जन्मान्तरीयमङ्गलसंदेहेन व्यभिचारनिश्चयस्याभावात्, तत्संशयस्य योग्यतासंशयपर्यवसन्नत्वेनानुगुणत्वात् । यत्तु कारणताग्रहो व्यभिचारग्रहे भवत्येव, यथा वह्नि प्रति तृणादेरिति, तदपि न, तृणारणिमणिस्थलेऽकार्याकारणव्यावृत्तरूपं वह्निनिष्ठकार्यतानिरुपितकारणतावच्छेदकरूपवत्त्वं तृणादौ, तृणारणिमणिनिष्ठकारणताप्रतियोगिककार्यतावच्छेदकरूपवत्वं वह्नौ वा (न) परिच्छिद्यत इति तृणत्व-वह्नित्वाद्यवच्छेदेन कार्यकारणभावग्रहाभावात् । न च तुणत्वे वह्नित्वाद्यवच्छेदेन कार्यकारणभावाग्रहेऽपि तत्सामानाधिकरण्येन तु कार्यकारणभावग्रहे बाधकाभावः, तदवच्छिन्नव्यभिचारग्रहस्य तदवच्छिन्नाकारणताग्रहप्रतिबन्धकत्वात्, तद्वदेवात्रापि कारणताग्रहोऽस्त्विति वाच्यम्, अरणिमण्य भाववति स्तोमे ५. प्रया४ शभासवि.नो अंगभूत याग छ, 'समिधो यजति, तनूनपातं यजति, इडो यजति, बहिर्यजति, स्वाहाकारं यजति (कात्यायनश्रौत सूत्र- ३।२।१।१७) मा श्रुति द्वारा पांथ प्रयाવિધાન કરવામાં આવ્યું છે. २. पुत्र भाटे ४२ती [ष्ट. (सधुयाय). ३. यद्यपि जन्मान्तरीयमङ्गलसंशयाद् व्यभिचारनिश्चयो नास्त्येव, तत्संशयश्च न विरोधी तस्य ग्राह्यसंशयपर्यवसन्नत्वेन प्रमाणाऽपरिपन्थित्वात् ।। (तचि० प्रकाश० प्रका०-केन्द्रीय संस्कृत विद्यापीठम्, तिरुपति, १९७३) Page #45 -------------------------------------------------------------------------- ________________ ६ मङ्गलवादसंग्रह तृणान्वयव्यतिरेकवद् इह तद्ग्राहकस्याभावात् । न च श्रुत्यैव समाप्तित्व-मङ्गलत्व-सामानाधिकरण्येन कार्य-कारणभावग्रहे बाधकाभावः, पूर्वोक्तन्यायेन व्यभिचारज्ञानस्याप्रतिबन्धकत्वादिति वाच्यम्, समाप्तित्वमङ्गलत्वाद्यवच्छेदेनैव कार्यकारणभावग्रहस्य परेणाऽऽक्षिप्तत्वात् । तस्मात् मास्तु समाप्तिमात्रं प्रति कारणता; व्यभिचारेण, समाप्तिविशेषे तु भविष्यति तत्र व्यभिचाराभावात्, यथा यागस्य स्वर्गमात्रे कारणता, गङ्गास्नानजन्ये स्वर्गे व्यभिचारात् । स्वर्गविशेषे त्वस्त्येव । ननु स्वर्गे जातिरूपो विशेषः सम्भवति, समाप्तौ तु न सम्भवति । तथाहि न हि चरमवर्ण-तद्ध्वंस- तदुच्चारणानि समाप्तयः, मौनिकृतग्रन्थसमाप्त्यव्यापनात्, तेन हि केनचिदुत्पादितस्य वर्णस्यानुसन्धानमात्रं क्रियते, न तु वर्णादिकमुच्चार्यते । तथा च चरमवर्णज्ञानं समाप्तिर्वाच्या, न च तत्र जातिः सम्भवति, चरमवर्णज्ञानस्य मानसादिभेदभिन्नतया तत्र जातिस्वीकारे जातिसाङ्कर्यापत्तेः । न हि यत्र मानसत्वं तत्र सा जातिः सम्भवति, सुखादिसाक्षात्कारे मानसत्वसत्त्वेन तज्जातेरभावात् श्रावणादिरूपे चरमवर्णज्ञाने द्वयसत्वात्, तस्मात् कथं मङ्गलस्य समाप्तिविशेषे कारणत्वमिति चेत्, न, उपाधिरूपस्यैव विशेषस्य सत्त्वात् [ ननु ] स तु नाखण्डोपाधिः सखण्डसम्भवे स्वीकारार्हः, गुरूत्वात्, सखण्डापेक्षयाऽऽहितस्येदमेव गौरवं यदक्लृप्तकल्पनेति । सखण्डे हि घटका विशेषणादयः । तेषां परस्परं सम्बन्धः क्लृप्त एव यथा पाचकत्वमित्यादौ पाककृत्यादेः । अखण्डस्तूपाधिभिन्न एव वाच्यः स्यादिति सखण्डो वाच्यः । स च न विघ्नस्थलीयसमाप्तित्वं, विघ्नस्थलीयत्वं हि विघ्नसमकालीनत्वं, तन्न असम्भवात् । न हि प्रतिबन्धक समकालीनं कार्यं सम्भवति । विघ्नोत्तरकालीनत्वं चेत्, तदा व्यभिचारः, गङ्गास्नानेन दशविधपापान्तर्गततया विघ्ने नष्टे विघ्नोत्तरसमाप्तेर्मङ्गलं विनापि भावात् । नापि विघ्नध्वंसस्थलीयसमाप्तित्वं, अन्यथासिद्धेः । येन विघ्नध्वंसादिना अन्या समाप्तिस्तेनैव प्रकृताया अपि सम्भवात्, अन्यथा गङ्गास्नानादिजन्य - विघ्नध्वंसजन्य - समाि प्रति गङ्गास्नानस्यापि जनकतापत्तेः । अत एव न मङ्गलव्यापारी भूत-विघ्नध्वंसजन्यसमाप्तित्वमपि कार्यतावच्छेदक १. इत आरभ्य.......अन्यथासिद्धेरिति चेन्न (पत्र - ७) पर्यन्तः शङ्काग्रन्थ इत्याभाति । Page #46 -------------------------------------------------------------------------- ________________ मङ्गलवादः, उपाध्याय श्रीसिद्धिचन्द्रजीगणी मात्माश्रयाच्च, अवच्छेद्यस्यावच्छेदके प्रवेशात् । समाप्तिनिष्ठमङ्गलजन्यता हि अवच्छेद्या (सा च) तच्चावच्छेदके प्रविशति । मङ्गलव्यापारीभूतत्वं मङ्गलजन्यत्वे सति मङ्गलजन्य - जनकत्वं, तत्र मङ्गलजन्यजनकत्वमित्यत्र मङ्गलजन्यपदेन समाप्तेरेव ग्रहणात् भवत्यवच्छेदकेऽवच्छेद्यप्रवेशः । ७ किञ्च, यदि मङ्गलत्वेन तादृशकार्यं प्रति जनकता, तर्हि एकमङ्गलादपि बहुविघ्नस्थलीयसमाप्त्यापत्तिः । जनकतावच्छेदकावच्छिन्नयत्किञ्चित्सत्त्व एव कार्योत्पत्तेः । न च प्रकृतसमाप्तिविघ्नसमसङ्ख्याकमङ्गलत्वेन जनकता, समसङ्ख्यत्वं हि नान्यूनानधिकसङ्ख्यत्वं, अधिकसङ्ख्यमङ्गलस्थले समाप्त्यनापत्तेः । नाप्यन्यूनसङ्ख्यमङ्गलत्वं यत्र बहवो विघ्ना द्वित्रा गङ्गास्नानादिभिर्नाशिताः द्वित्राश्च मङ्गलैस्तत्र समातिं प्रति मङ्गलस्य न्यूनसङ्ख्यत्वेनाकारणताऽऽपत्तेः । न च स्वनाश्यविघ्नान्यूनसङ्ख्यमङ्गलत्वेन कारणता, एकमङ्गलस्थले बहुविघ्नस्थलीयसमाप्त्याऽऽपत्तेः, स्वनाश्यविघ्नेनैकमङ्गलस्यान्यूनसङ्ख्यत्वात् । न च प्रायश्चित्ताद्यनाश्यविघ्नान्यूनसंख्यमङ्गलत्वेन कारणत्वं प्रायश्चित्ताद्यनाश्यविघ्नस्थलीयसमाप्तित्वेन कार्यत्वमिति वाच्यम्, अन्यथासिद्धेरिति चेन्न विघ्नध्वंसेन ह्यन्यथासिद्धिरुच्यते, सा च न सम्भवति । प्रामाणिके कारणेऽन्यथासिद्धेर्वक्तुमशक्यत्वात् । अन्यथाऽपूर्वेण यागोऽप्यन्यथासिद्धः स्यात् । प्रमाणं चात्र 'स्वर्गकामो यजेत' इतिवत् 'समाप्तिकामो मङ्गलमाचरेद्' इति श्रुतिरेव । विधिना हि इष्टसाधनत्वं बोध्यते, साधनं च साध्याकाङ्क्षीति काम्यतया साध्यतयोपस्थितौ साधनसाकाङ्क्षौ समाप्तिस्वर्गावेव तत्रान्वितौ यतो भवतः । न च व्यापारेण व्यापारिणो नान्यथासिद्धिः प्रकृतेऽपि तुल्यत्वात् । न च व्यभिचारेण प्रकृते श्रुतिः कारणतां बोधयितुं न शक्नोतीति वाच्यम्, यागेऽपि तुल्यत्वात्, गङ्गास्नानादितोऽपि स्वर्गोत्पत्तेः । न च तत्र स्वर्गविशेषे जनकत्वं, समाप्तिविशेषे प्रकृतेऽपि जनकत्वसम्भवात् ततो नान्यथासिद्धम् । न चैकमङ्गलादपि बहुविघ्नस्थलीयसमाप्त्यापत्तिः, विघ्नो हि प्रतिबन्धक - स्तदभावश्च प्रत्येकाभावत्वेन कारणं, तथा चैकविघ्नसत्त्वेऽपि विघ्नान्तराभावविलम्बादेव कार्यविलम्बः । न ह्येकविघ्नसत्त्वे ऽपरविघ्ननाशे कार्योत्पत्तिर्वक्तुं शक्यते, एक Page #47 -------------------------------------------------------------------------- ________________ मङ्गलवादसंग्रह मण्यभावेऽपरमणिसत्त्वे दाहापत्तेः । एकस्मादनेकविघ्ननाशस्तु न भवति तत्तन्मङ्गलत्वेन तत्तद्विघ्नध्वंसत्वेन कार्यकारणभावोपगमादिति । ८ न च द्वारफले सत्येकरूपैणैव जनकता, सा च प्रकृते नास्ति, तत्तन्मङ्गलत्वेन च फलजनकत्वसत्त्वादिति वाच्यम्, चक्षुषो द्रव्यत्वेन संयोगं प्रति चाक्षुष्ट्वेन चाक्षुषज्ञानं प्रति कारणत्वकल्पनादिति । १ अत्र ब्रूमः किमिह मङ्गलस्य समाप्तिजनकताबोधने प्रमाणम् ? | ननु निरुक्ता श्रुतिरेवेति चेत्, न तस्याः प्रत्यक्षाया अभावात् । अनुमितेति चेत्, न, लिङ्गाभावात् । शिष्टाचार एवानुमापक इति चेत्, न शिष्टाचारेण वेदमात्रानुमानेऽपि समाप्ति - साधनताबोधकस्यानुमातुमशक्यत्वात्, दर्शादौ व्यभिचारात् । - समाप्तिकामशिष्टाचारेण तदनुमानमिति चेन्न दृष्टान्ताभावात् । न तु व्यतिरेके व्याप्तिग्रहो यद्वा पक्षधर्मताबलादेव तादृशो वेदः सिद्ध्यति, समाप्तिकामशिष्टाचारस्यैव पक्षत्वादिति चेन्न, केनचित् मङ्गलं विघ्नध्वंसकामेन परेण विघ्नानुत्पादकामेन, अन्येन विघ्नध्वंसविशिष्टसमाप्तिकामेन, इतरेण विघ्नप्रागभावविशिष्टसमाप्तिकामेन क्रियत इति तादृशाचाराणां पक्षत्वे तावच्छ्रुतेरुन्नयनप्रसङ्गात् । लाघव सहकारेण समाप्तिसाधनबोधिकैव श्रुतिरुन्नीयत इति चेनः पन्थानमनुसृतोऽसि, समाप्तिफलकत्वे विघ्नध्वंसं प्रत्यपि जनकत्वे गौरवेण लाघवेन विघ्नध्वंसफलकत्वबोधक श्रुतेरेवानुमातुमुचितत्वात् । न च विघ्नप्रागभाव एव फलमस्तु तत्रापि विघ्नकारणविनाशस्य द्वारतायां गौरवात् । तस्मात् चिन्तामणिकारीयं मतम् अनुमतं च श्रीप्रगल्भचरणादिभिर्न कस्यचिदतिसाहसिनो वचनमात्रेण प्रेक्षापूर्वकारिणामुपेक्षायोग्यमिति सङ्क्षेपः । मङ्गलत्वं च न जातिर्जातिसङ्करापत्तेः । तथाहि यत्र संयोगत्वं तत्र वा मङ्गलत्वं, यत्र वा मङ्गलत्वं तत्र वा संयोगत्वं । घटपटसंयोगे संयोगत्वं वर्तते मङ्गलत्वं नास्ति, मङ्गलत्वं च वाचनिके [ तत्र ] न संयोगत्वं, कायिके च द्वितयमिति जातिसाङ्कर्यम् ।। १. प्राचीनपक्षप्रतीकारः प्रारभ्यते । Page #48 -------------------------------------------------------------------------- ________________ मङ्गलवादः, उपाध्याय श्रीसिद्धिचन्द्रजीगणी ९ जातिसाङ्कर्यं वश्यं दूषणं । तल्लक्षणं तु परस्परात्यन्ताभावसामानामाधिकरण्ये सति परस्परसामानाधिकरण्यम् । अत एव नमस्कारत्वमपि न जातिः । अत्र वदन्ति - जातिसाङ्कर्य न दूषणं । न हि 'जात्योः साङ्कर्यं जातिसाङ्कर्यम्' । एतस्य दूषणस्य सिद्धत्वे दूषणत्वासिद्धेः, असिद्धत्वे च स्वरूपालाभादेव । ननु जातिसाङ्कर्यम् आपादकीभूय दूषणं, यदि जातिसाङ्कर्यं स्यात् घटत्वपटत्वयोरप्येकत्र सामानाधिकरण्यं स्यादित्यादिरूपेणेति चेन्न, आपादकाप्रसिद्धेरेव । नापि जातिसाङ्कर्यस्य दूषणत्वमित्यस्यायमाशयः - यदि भूतत्वमूर्तत्वयोर्जातित्वं स्यात्, घटत्वपटत्वयोरपि सामानाधिकरण्यं स्यादिति वैयधिकरण्यादिति । किन्तु परस्परात्यन्ताभावसामानाधिकरणयोर्धर्मयोः परस्परसामानाधिकरण्याज्जातित्वं नेष्यत इत्येतावन्मात्रम् । तत्र बीजं न पश्यामः । ननु जातित्वं यदि तादृशधर्मवृत्तिः स्यात् उभयवादिसम्मततादृशधर्मवृत्तिः स्यादित्यापादानार्थ इति चेन्न, अप्रयोजकत्वात् । तस्मान्न सङ्करस्य दूषणत्वमिति केचित्, तन्न, घटत्व- पटत्वयोविरोधदर्शनेन विरोधितावच्छेदकस्य परस्परात्यन्ताभावसमानाधिकरणजातिस्वरूपस्यानुगतस्य सम्भवे त्यागायोगात्, अव्याप्यवृत्तिजात्यनङ्गीकाराच्च । तस्मात् प्रतिबन्धकान्यस्य सतः प्रारीप्सितप्रतिबन्धकनिवृत्त्य साधारकारणत्वमेव मङ्गलत्वम् । अत्र दाहप्रतिबन्धकमणिनिवृत्यसाधारणकारणे मणौ तत्कालीनविघ्नध्वंसकारणे विघ्ने च प्रारिप्सित-प्रतिबन्धकान्यस्य सतः इत्युभयपदोपादानान्नातिव्याप्तिः । वस्तुतो विघ्नध्वंसप्रतिबन्धक - दुरदृष्टाभावे ऽतिव्याप्तिवारणाय सत इति । प्रतिबन्धक विघ्न एवातिव्याप्तिनिरासाय प्रतिबन्धकान्यस्येति । सत्त्वं चात्र भावत्वं । प्रथमपक्षे च तदन्यत्वे सतीत्यर्थो बोध्यः । केचित्तु कर्मारम्भकालविद्यमानत्वे सतीत्यर्थ इत्याहुः । न चानुगतं रूपमनादाय कथं तद्ग्रह इति वाच्यम्, तेन तेन रूपेण विशेष्यैव तद्ग्रहात् । ननु मङ्गलमाचरेदिति श्रुतिकल्पने श्रुतेः कथं प्रवर्तकत्वम् ?, प्रवृत्तिविषयस्य Page #49 -------------------------------------------------------------------------- ________________ १० मङ्गलवादसंग्रह विशेष्याग्रहादिति चेन्न, नमस्कारादिकमाचरेदिति प्रत्येकमेव विधिकल्पनात् । तथा च तदुपजीव्यविघ्नध्वंसकामनयानुगतो मङ्गलव्यवहार इति न किञ्चिदनुपपन्नम् । नमस्कारत्वमपि स्वापकर्षबोधानुकूलतावच्छेदकजातिमत्त्वमेव । सा च जाति: कायिकत्वादिस्वरूपा । न च कायिकत्वमपि न जाति:, सङ्करापत्तेरिति वाच्यम्, अन्यतरकर्मजन्यतावच्छेदिकया तज्जातेरनङ्गीकारात् । वाचनीकत्वमपि तत्तद्वर्णव्याप्यं भिन्नमेवेत्यलं विस्तरेण || इति महोपाध्यायश्रीभानुचन्द्रगणिशिष्य महोपाध्याय श्रीसिद्धिचन्द्रगणिविरचितो 'मङ्गलवाद: ' समाप्तः ॥ संवत् १९६७ वर्षे कार्तिकशुक्लपक्षे तिथौ पूर्णिमायाम् ॥ ॥ शुभं भवतु श्रीसङ्गस्य ॥ Page #50 -------------------------------------------------------------------------- ________________ मङ्गलवादः (स्याद्वादकल्पलतागतः) उपाध्याय-श्रीयशोविजयगणी Page #51 --------------------------------------------------------------------------  Page #52 -------------------------------------------------------------------------- ________________ मङ्गलवादः इह खलु निखिलं जगदज्ञानध्वान्तनिरस्ताऽऽलोकमवलोकमानस्तदुपचिकीर्षुर्भगवान् 'हरिभद्रसूरिः' प्रकरणमिदमारब्धवान् । तत्रादौ प्रारिप्सितग्रन्थस्य निर्विघ्नपरिसमाप्तये मङ्गलमाचरन् प्रेक्षावत्प्रवृत्तयेऽभिधेयमाह - प्रणम् । - अथ समाप्तिमात्रे मङ्गलं न हेतु:, कादम्बरी - नास्तिकानुष्ठितयोरन्वयव्यतिरेकाभ्यां व्यभिचारात् । न च स्वसमसङ्ख्यविघ्नस्थलीयसमाप्तौ मङ्गलं हेतुः नास्तिकानुष्ठितस्थले च जन्मान्तरीयमङ्गलादेव समाप्तिरिति वाच्यम्, विघ्नाधिकसङ्ख्यमङ्गलस्थले समाप्त्यभावप्रसङ्गात् । न च स्वानधिकन्यूनसङ्ख्यविघ्नस्थलीयत्वं निवेश्यम्, यत्र दश विघ्नाः पञ्च च प्रायश्चित्तेन नाशिताः, पञ्च च मङ्गलानि, तत्र समाप्त्यभावप्रसङ्गात् । न च प्रायश्चित्ताद्यनाश्यस्वानधिकसङ्ख्यविघ्नस्थलीयत्वं निवेश्यम्, बलवतो विघ्नस्य बहुभिरपि मङ्गलैरनाशात्, बलवता मङ्गलेन बहूनामपि विघ्नानां नाशाच्च । किञ्च विघ्नः समाप्तौ विशेषणम् उपलक्षणं वा ? नाद्यः, विघ्नस्यापि जन्यत्वापत्तेः, नान्त्यः, नियतोपलक्ष्यतावच्छेदकाभावादिति दिक् । (शङ्का) 'आवश्यकत्वाद् विघ्नध्वंस एव मङ्गलफलम्, समाप्तिस्त्वसति प्रतिबन्धे स्वकारणादेव भवति, १कारीरीत इवावग्रहनिवृत्तौ वृष्टिः । ' निर्विघ्नं परिसमाप्यताम्' इति कामनाऽपि 'सविशेषणे हि० २ इतिन्यायाद् विघ्नध्वंसमात्रावगाहिनी' - इत्यपि मतं न ૧. કારીરી એક લઘુયજ્ઞ (ઇષ્ટિ) છે. જેનું અનુષ્ઠાન વરસાદ માટે થાય છે. કરીર એક લતાનું गंडुर छे. कारीर्या वृष्टिकामो यजेत ॥ श्रुतिथी तेनुं विधान थयुं छे. २. सविशेषणे हि विधिनिषेधौ विशेषणमुपसङ्क्रामतः । Page #53 -------------------------------------------------------------------------- ________________ १४ मङ्गलवादसंग्रह रमणीयम्, मङ्गलं विनाऽपि विघ्नध्वंसस्य प्रायश्चित्तादितो भावेन व्यभिचारात् । न च प्रायश्चित्ताद्यनाश्यविघ्नध्वंसे मङ्गलं हेतुरतो न दोष इति वाच्यम्, प्रायश्चित्तादीनामपि मङ्गलाद्यनाश्यविघ्नध्वंसं प्रति हेतुत्वेऽन्योन्याश्रयात् । (शङ्का) 'विघ्नो मा भूत्' इति कामनया प्रवृत्तेविघ्नप्रागभाव एव मङ्गलफलमित्यपि न पेशलं वचनम्, प्रागभावस्यासाध्यत्वात्, स्वत आगन्तुकस्य समयविशेषस्य सम्बन्धरूपस्य तत्परिपालनस्यापि मङ्गलासाध्यत्वात् ।। (शङ्का) शिष्टाचारपरिपालनं मङ्गलफलमित्यपि वार्तम्, तत्परिपालनस्यादृष्टद्वाराभीप्सितसिद्धिहेतुत्वे मङ्गलस्यैवादृष्टार्थत्वौचित्यात्, विघ्नमविनाश्य धर्मविशेषस्य समाप्त्यहेतुत्वे विघ्नानाशस्यैवाऽऽवश्यकत्वाच्च । किं च, शिष्टाचारेण विधिबोधितकर्तव्यत्वमनुमाय मङ्गले प्रवृत्तिरेव तत्परिपालनम्, न सा तत्फलं, किन्तु तज्जनिकेति । न चाचारप्राप्तातिलङ्घने प्रत्यवायस्मरणात् प्रत्यवायित्वपर्यवसन्नाशिष्टत्वशङ्कानिरास एव तत्फलं तत्परिपालनमिति वाच्यम्, तादृशशङ्कायाः शिष्यावधानप्रतिपक्षत्वेऽपि समाप्त्यप्रतिपक्षत्वात्, ‘कामनाविशेषनियतकर्तव्यताकस्य मङ्गलस्य तदभावेनाऽकरणेऽपि न प्रत्यवायः' इति विशेषदर्शनेन तच्छङ्कानिवृत्तेश्च । तस्माद् मङ्गलं निष्फलमिति चेत् ? अत्रोच्यते - विघ्नध्वंस एव मङ्गलं हेतुः, न चोक्तव्यभिचारः, प्रायश्चित्तादीनामपि मङ्गलत्वात् । 'प्रारिप्सितप्रतिबन्धकदुरितनिवृत्त्यसाधारणकारणं मङ्गलम्' इति हि तल्लक्षणं परैर्गीयते, तत्र चास्माभिलाघवात् 'प्रारिप्सितप्रतिबन्धक' इति विशेषणं त्यज्यत इति। तदिदमुक्तमाकरे- स्वाध्यायादेरपि मङ्गलत्वाविरोधाद्' इति ।। (शङ्का) तथाऽपि नानेन रूपेण हेतुत्वम्, आत्मा श्रयात्, किन्तु नतित्वादिना प्रातिस्विकरूपेणैव, इति व्यभिचार एवेति चेत् ? न, नत्याद्यभिव्यङ्ग्यभावविशेषस्यैव निश्चयतो दुरितक्षयहेतुत्वात्, निकाचितकर्मणश्चानपर्वतनीयत्वाद् न बलवतो विघ्नस्य नाशः । (शङ्का) परे तु विघ्नध्वंस-तत्प्रागभावपरिपालन-समाप्तिप्रचयगमन-शिष्टाचारपरिपालनानां सर्वेषामेवाऽविनिगमाद् मङ्गलफलत्वम्, तत्तत्कामनया शिष्टाचारेण तत्तत्फलकत्वोन्नयनात्, "अनुमानव्यवस्थानात् तत्संयुक्तं प्रमाणं स्यात्' (जैमि० १-३१. स्मृति भने शिष्टाया२ द्वा२श्रुतिर्ने अनुमान ४२१। मिनिसू। (१।३ १५) डोमाथि६२५॥ ન્યાય નિશ્ચિત કરવામાં આવ્યો છે. જેમ કોઈ પ્રદેશમાં હોળીનું પર્વ પ્રચલિત છે. તેને જોઈ Page #54 -------------------------------------------------------------------------- ________________ १५ मङ्गलवादः, उपाध्याय-श्रीयशोविजयगणी १५) इतिन्यायेन यथाचारमेव श्रुतिकल्पनात् । (शङ्का) न चैकमङ्गलप्रयोगादनेकफलापत्तिः, अनेकफलबोधक श्रुतावुद्देश्य - साहित्याविव क्षणात्; अन्यथा 'सर्वेभ्यो दर्शपूर्णमासौ'१ इत्यत्रापि तत्प्रसङ्गात् । कादम्बर्यादौ समाप्तिकामनया मङ्गलाचारे मानाभावाद् न दोष इत्याहुः । अनेकफलकात्कर्मण उद्देश्यानुद्देश्य-प्रधानाप्रधानबहुविधफलदर्शनाद् नैतद् युक्तमित्यपरे । स्वतो मङ्गलभूत एव शास्त्रे शिष्यमतिमङ्गलपरिग्रहार्थं मङ्गलाचरणम्, अन्यथा मङ्गलवाक्यस्य शास्त्रबहिर्भावे वाक्यान्तराणामप्यविशेषाच्छास्त्रबहिर्भावप्रसङ्गे शास्त्रस्य चरमवर्णमात्रपर्यवसानप्रसङ्गात्, इति तु भाष्यकाराभिप्रायः । तत्त्वमत्रत्यं मत्कृतमङ्गलवादादवसेयम् । तस्मात् सफलं मङ्गलम्, इति युक्तं तदाचरणं ग्रन्थकारस्येति ।। તે પર્વની કર્તવ્યતાનો બોધ કરાવતાં શ્રુતિવચનનું અનુમાન થાય છે. આમ તે પર્વો તેનું પ્રદેશ પૂરતા સીમિત ન રહેતા મનુષ્યમાત્રને અનુષ્ઠય બને છે. ૨. વૈદિક ધર્મમાં દર્શ અને પૂર્ણમાસ નામની દૃષ્ટિનું વિધાન છે. અમાસે અગ્નિની સ્થાપના કરી શુક્લપક્ષની એકમે દર્શેષ્ટિનું અનુષ્ઠાન કરવામાં આવે છે. તેમાં ત્રણ દ્રવ્ય અને ત્રણ દેવતા હોય છે. પૂનમે અગ્નિની સ્થાપના કરી કૃષ્ણપક્ષની એકમે પૂર્ણમાસેષ્ટિનું અનુષ્ઠાન કરવામાં मावेछ.तभा द्रव्य भने । देवता होय छे. (२॥५॥२-शास्त्रपात सभुय्यय स्या.. हिंदी अनुवाद - बहरीनाथ शुभस.) Page #55 --------------------------------------------------------------------------  Page #56 -------------------------------------------------------------------------- ________________ मङ्गलवादः श्रीहरिराम भट्टाचार्यः तर्कवागीशः Page #57 --------------------------------------------------------------------------  Page #58 -------------------------------------------------------------------------- ________________ मङ्गलवादः ननु मङ्गलं न समाप्तिसाधनम्, मङ्गले सत्यपि कादम्बर्यादिग्रन्थासमाप्तेः, मङ्गलं विनापि प्रमत्तानुष्ठितसमाप्तेरन्वयतो व्यतिरेकतश्च व्यभिचारात् । नापि विघ्नध्वंससाधनम्, मङ्गलं विनापि तस्य विनायकस्तवपाठादिना जायमानत्वेन व्यभिचारात् तस्मान्मङ्गलं निष्फलमेवेति चेद्, अत्राहुः-मङ्गलं सफलम् अविगीतशिष्टाचारविषयत्वाद् इत्यनुमानेन मङ्गलस्य सफलत्वसिद्धिः । सफलत्वञ्चात्र बलवदनिष्टाननुबन्धीष्टफलकत्वम् । अविगीतत्वञ्च बलवदनिष्टाननुबन्धित्वम् । तच्च स्वजन्येष्टापेक्षयाधिकानिष्टजनकं यद् यद् तद्तद्भिन्नत्वम् । न तु वेदानिषिद्धत्वमविगीतत्वम् दूरस्थसरोऽवगाहने दैवान्मरणफलकाश्वमेधीयतुरगरक्षणे च व्यभिचारात् । शिष्टत्वञ्चेष्टसाधनत्वांशेऽभ्रान्तत्वं; न तु सर्वांशे; तथा सति अविगीतपदवैयर्थ्यांपत्तेः । आचारविषयत्वं तु साध्यत्वेन फलान्यत्वेन वा कृतिविषयत्वं, न तु क्रियाविषयत्वं, क्रियायाः सविषयत्वाभावात् । तथा च हेतावविगीतपदवैयापत्तिवारणाय सफलत्वं तादृशं विवक्षितम् । परदारगमनादौ व्यभिचारवारणाय अविगीतपदम् । निष्फले कर्मणि जलताडनादौ व्यभिचारवारणाय शिष्टपदम् । नावन्मात्रं फलेऽपि गतमतः साध्यत्वेन फलान्यत्वेन वा कृतिविषयत्वं विवक्षितमिति मिश्राः । रुचिदत्तमिश्रास्तु यथा श्रुतमविगीताचारविषयत्वाच्छिष्टाचारविषयत्वाद्वेति हेतद्वयम् अविगीतत्वं धर्मशास्त्रनिषिद्धत्वम् । न च द्वितीयेऽगम्यागमनादौ व्यभिचारस्तत्रापि यत्न सत्त्वात् । यदि च तस्य आचरणीयत्वमावश्यकं तदा प्रवर्तकज्ञानांशेऽभ्रान्तत्वं विवक्षणीयम् । न च प्रथमे हेतौ निष्फले कर्मण्यनैकान्तिकत्वमिति वाच्यम्, तस्यापि 'वृथा कर्म न कुर्वीत' इत्यादिना निषेधादित्याहुः । अत्र वदन्ति-ग्रन्थादौ मङ्गलबन्धस्तु शिष्यप्रवृत्तिनिबन्धनम् । शिष्यप्रवृत्तिस्तु बलवदनिष्टाननुबन्धीष्टसाधनताज्ञानादिति विशिष्टसाध्यपक्ष एव श्रेयानिति टीकाकृतः । Page #59 -------------------------------------------------------------------------- ________________ मङ्गलवादसंग्रह वस्तुतस्तु एवं सति कृतिसाध्यताज्ञानस्यापि प्रवर्तकत्वेन तस्याप्यनुमितिविषयत्वापत्तिः । तस्य मानसीयत्वसम्भवे तु विशिष्टसाध्यकारणं नियुक्तिकमुत्पश्यामः । एवञ्चोक्तानमानेन सफलत्वे सिद्धे मङ्गलं न समाप्तीतरफलकं. तत्कामनां विनापि क्रियमाणत्वाद् इत्यनुमाने न समाप्तीतराफलत्वसिद्धौ, मङ्गलं समाप्ति फलकं समाप्तीतराफलकत्वे सति सफलत्वाद् इति परिशेषानुमानेन समाप्तिफलकत्वसिद्धिः । न च नास्तिकादिग्रन्थे मङ्गला भाववति समाप्तिसत्त्वे न परिशेषानुमानसिद्धिरिति वाच्यम्, तत्रापि जन्मान्तरीयमङ्गलकल्पनात् । न च तस्य संदिग्धत्वेन व्यभिचारज्ञानकाले कथमनुमानावतार इति वाच्यम्, व्यभिचारज्ञानस्य साध्यसंशयपर्यवसन्नतया अनुमितौ तस्याविरोधित्वात्, व्यभिचारनिश्चयस्य तत्रासत्त्वात् । कादम्बर्यादिग्रन्थे मङ्गलस्यासाङ्गत्वकल्पनेन बलवत्तरप्रतिबन्धकस्य वा सत्त्वेन समाप्त्य भाव इति न तत्रापि व्यभिचारः। मङ्गलस्याशुतरविनाशितया समाप्तिफलकत्वासम्भवेन विघ्नध्वंसद्वारा समाप्तिफलकत्वं बोध्यम् । केचित्तु-मङ्गलं वेदबोधितकर्तव्यताकम् अलौकिकाविगीतशिष्टाचारविषयत्वाद् दर्शवदिति प्रयोगः । एवं वेदबोधितकर्तव्याकत्वे सिद्धे तेनैव तस्य सफलत्वलाभः । अलौकिकपदं भोजनादौ व्यभिचारवारणाय । रात्रिश्राद्धादौ व्यभिचारवारणायाविगीतपदम् । चैत्यवन्दनादौ व्यभिचारवारणाय शिष्टपदमिति आहुः । तदसत् । सायमित्यादिना भोजनाद्याचारस्यापि वेदबोधितत्वेन तद्वारकालौकिकपदवैयर्थ्यात् । चैत्यवन्दनस्यापि 'कष्टं कर्म' इति न्यायाद् बलवदनिष्टाननुबन्धित्वरूपाविगीतत्वाभावेन तद्वारकशिष्टपदवैयर्थ्याच्च । अत एव भोजनस्य रागतः प्राप्तत्वेन कालांश एवायं नियमविधिरूप आश्रीयते तथापि न क्षतिः । न च धर्मशास्त्रानिषिद्धत्वमेवाविगीतत्वं तच्च निष्फलत्वेऽप्यस्तीति तद्वारणाय शिष्टपदमिति वाच्यम्, तस्यापि 'न विप्रः क्षणिको भवेद्' इत्यादिना धर्मशास्त्रनिषिद्धत्वात् । न च नोपादेयमिति वाच्यम्, तथा सत्यवशिष्टहेतुनैव सफलत्वसाधनोपपत्तौ अलं श्रुतिमनुमाय तया फलबलकल्पनेन । ननु एवं तादृशहेतुना मङ्गलस्य सफलत्वसाधने ऽनुमाने अप्रयोजकत्वशङ्का स्यादतस्तत्कल्पनमिति चेन्मैवम्, श्रुतिसाधकानुमानेऽप्यप्रयोजकत्वशङ्काया अपरिहार्यत्वात् । किञ्च श्रुतेः स्वातन्त्र्येण प्रामाण्यवत्तयानुमानेऽप्यप्रामाण्यशङ्काया अभावाद्, अन्यथा निष्कंपा प्रवृत्तिः कुत्रापि न स्यात्, सर्वत्र श्रुतिकल्पनापाताच्च । यत्तु शशधरेण व्याप्तिबलेनैव श्रुतिकल्पनमित्युक्तं तत्तु व्याप्तावनुकूलतर्का Page #60 -------------------------------------------------------------------------- ________________ मङ्गलवादः, श्रीहरिरामभट्टाचार्यः तर्कवागीशः भावादुपेक्ष्यम् । ननु मङ्गलस्य समाप्तिहेतुत्वं तदा स्याद् यदि विघ्नध्वंसस्य द्वारत्वं स्यात्, तदेव न सम्भवति । तथाहि-तद्वारत्वं नाम तज्जन्यत्वे सति तज्जन्यजनकत्वम्, तच्च समाप्ति प्रति विघ्नध्वंसस्य जनकत्वे गृहीते सुग्रहम, तदेव न सम्भवति चरमवर्णध्वंसरूपायाः समाप्तेराकाशनिष्ठत्वेन व्यधिकरणत्वात्, न हि व्यधिकरणयोः कार्यकारणभावः सम्भवतीति चेन्न स्वप्रतियोगिचरमवर्णानुकूलकतिमत्त्वसम्बन्धेन समाप्ति प्रति मङ्गलजन्यविघ्नध्वंसस्य हेतुत्वेनोक्तानुपपत्त्यभावादिति केचित्, तन्न, तादृशसम्बन्धेन समाप्ते स्तिकात्मनिष्ठतया तत्र मङ्गलजन्यविघ्नध्वंसाभावेन व्यभिचारा(भि?)पत्तेरिति । अत्र ब्रूमः । वेदत्वावच्छिन्नविशेष्यतानिरूपितप्रामाण्यनिष्ठप्रकारताशालिज्ञानसमानाधिकरणस्वप्रतियोग्युत्पत्त्यनुकूलकृतिमत्त्वसम्बन्धेन समाप्तित्वावच्छिन्नं प्रति विशेषणताविशेषेण मङ्गलजन्यविघ्नध्वंसः कारणमित्यनेनैवोक्तातिप्रसङ्गविरहादिति ।। यद्वा स्वावच्छेदकावच्छिन्नप्रतियोगिकत्व-स्वाव्यवहितोत्तरक्षणोत्पत्तिकत्वेन सम्बन्धेन मङ्गलजन्यविघ्नध्वंसविशिष्टसमाप्तित्वावच्छिन्नं प्रति अवच्छेदकतासम्बन्धेन मङ्गलजन्यविघ्नध्वंसः कारणमिति शरीरनिष्ठः कार्यकारणभावः । नास्तिकशरीरेषूपदर्शितोभयसम्बन्धेन मङ्गलजन्यविघ्नध्वंसाभावेनैव विशिष्टाभावसत्त्वादित्याहुः । ___ अन्ये तु - ज्ञानविशेष एव समाप्तिः । तथा च समवायेन मङ्गलजन्यविघ्नध्वंसविशिष्टसमाप्ति प्रति विशेषणताविशेषेण मङ्गलजन्यविघ्नध्वंसः कारणमित्यात्मनिष्ठ एव कार्यकारणभावः । विघ्नध्वंसनिष्ठत्वं तु स्वाश्रयसमवेतत्वेनेत्याहुः ।। नव्यास्तु - मङ्गलस्य विघ्नध्वंस एव फलम् । न तूपदर्शितरीत्या समाप्तिर्गौरवात्। समाप्तिश्च प्रतिबन्धकाभावे सति बुद्ध्यादिकारणादेव । न च विनायकस्तवपाठादिना तस्य जायमानत्वेन व्यभिचार इति वाच्यम्, विघ्नध्वंसविशेषे तस्य हेतुत्वात् । ननु यत्र स्वतःसिद्धविघ्नाभावः तत्र मङ्गलं व्यर्थम्, न चेष्टापत्तिः, श्रौतात्साङ्गकर्मणः फलावश्यंभावादिति नियमेन तस्य फलवत्त्वे सिद्धे विघ्नाभावेन विघ्नध्वंसफलकत्वासम्भवात्, समाप्तेस्तु दर्शनात् तस्या एव फलत्वमिति चेन्न, समाप्तेरपि साक्षात्फलासम्भवाद्, द्वारस्या भावात् भवन्मते ऽपि व्यर्थताया अपरिहार्यत्वात् । 'यावज्जीवमग्निहोत्रं जुहुयाद्' इत्यादौ किञ्चिदङ्गविकलस्याऽऽहिताग्नेविध्युत्क्रमणा(?)द्य Page #61 -------------------------------------------------------------------------- ________________ २२ मङ्गलवादसंग्रह भावेऽपि तद्रहितस्यैवाग्निहोत्रस्य फलजनकत्वेन 'श्रौतात्साङ्गाद्' इत्यस्याप्रयोजकत्वाच्च । वस्तुतस्तु एतस्य श्रौतत्वाभावेन तादृशनियमस्यात्रावसर एव नास्तीति द्रष्टव्यम् । न च तस्य विघ्नध्वंसफलत्वाभावे तरोधकमानाप्रामाण्यमिति. सति विघ्ने तन्नाशस्य प्रमाणेन फलत्वबोधनादिति । न च तद्बोधकरणेनान्यथासिद्धिरिति, यत्रान्वयव्यतिरेकाभ्यां वेदादिना वा यस्य कारणत्वं क्लुप्तम् अनन्तरं च कारणत्वान्यथानुपपत्त्या द्वारकल्पनं तत्रैव द्वारेण द्वारिणोऽन्यथासिद्धिरिति न्यायावकाशादत्र तु शिष्टाचारविषयत्वेनैव फलकल्पनं, शिष्टाचारविषयकत्वं विघ्नध्वंसफलकत्वेनाप्युपपन्नमिति सर्वं सुस्थम् । परे तु 'समाप्तिकामो मङ्गलमाचरेद्' इत्येवंविधानुमित श्रुत्या समाप्तिसाधनत्वेनैव मङ्गलं विहितं, तथैव शिष्टाचारात् । समाप्तिसाधनं साक्षादनु पपन्नामिति, यागा दिवददृष्टद्वारकत्वेन कल्पने तु विघ्नध्वंसानन्तविघ्नध्वंसादिकल्पने च गौरवापत्तेः । स्वतःसिद्धविघ्ना भावस्थले मङ्गलस्य व्यर्थत्वकल्पनापत्तेरनन्तरोत्पन्नविघ्नः समाप्तिप्रतिबन्धापत्तेश्च । किञ्च दुरितध्वंसार्थिप्रवृत्तौ दुरितनिश्चयस्य हेतुत्वेन मङ्गले प्रवृत्त्यनापत्तिः, दुरितस्यातीन्द्रियत्वेन तन्निश्चयस्य तत्र कर्तुमशक्यत्वात् । न च प्रतिबन्धे सति कार्यानुपपत्ते रवश्यं विघ्न ध्वंसस्तत्र वाच्यस्तथा चावश्यकत्वात्तेनैव द्वारत्वोपपत्तावदृष्टकल्पनानुपपत्तिरिति वाच्यम्, यागादिस्थले तस्यावश्यकत्वेन तस्यैतद्वारस्यौचित्यात् । तत्र फलानन्त्यभिया तदकल्पनमिति चेद् अत्रापि तत्तुल्यम्, अत एवेदं प्रधानम्, समाप्तिकाम एव अधिकारी । यत्तु मङ्गलं यजतीत्यादिवद् विधिविहितमिति प्रारब्धकर्माङ्गमिति । तत्रालौकिकस्य लौकिकानङ्गत्वात्, प्रधानविध्य भावे एकवाक्यत्वानुपपत्तौ तस्याङ्गविधित्वानुपपतेश्च । तदुक्तम् - 'स्वार्थबोधे समाप्तानामङ्गादिमत्त्वाद्यपेक्षया वाक्यानामेकवाक्यत्वानुपपत्तौ संहत्य जायत' इति । न च यथाकथञ्चित्कृतमङ्गलाददृष्टोपपत्तौ बलवत्तरविघ्नसत्त्वेऽपि समाप्तस्यापत्तिरिति वाच्यम्, प्रतिबन्धकाभावस्य स्वतन्त्रकारणत्वात्, तदभावविशिष्टादृष्टत्वेनैव समाप्ति प्रति कारणाद् वा । न चैवं प्रमत्तानुष्ठितसमाप्त्या व्यभिचार इति वाच्यम्, तत्र तथामङ्गलस्यानुमेयत्वात् । न चैवं समाप्तेर्मङ्गलकार्यत्वे तया तदनुमानम्, अनुमानेन च सति व्यभिचाराग्रहे कार्यत्वसिद्धिरित्यन्योन्याश्रय इति वाच्यम्, एवं हि धूमादिना ग्न्याद्यनुमानानापत्तेः । क्वचिद् विशेषतोऽन्वयव्यतिरेकसहचाराभ्यां कारणत्वग्रहे यद्विशेषणयोरिति न्यायात् सामान्यतः कार्यकारणभावसिद्धिरिति चेद्, अत्र न पाणिपिहितेत्याहुः (?) । तदसत् । श्रुत्यनुमानेन प्रमाणाभावस्यावेदितत्वाद् भावे वा आनुपूर्वीविशेषविशिष्टत्वेन तस्यापि विषयीकर्तुम Page #62 -------------------------------------------------------------------------- ________________ मङ्गलवादः, श्रीहरिरामभट्टाचार्यः तर्कवागीशः २३ शक्यत्वात् । वाक्यत्वेऽपि वा विघ्न ध्वंससाधारण्येव कुतो न स्यात् ? तावतैव शिष्टाचारोपपत्तिसम्भवात् । किञ्च, प्रतिबन्धके सति कार्यानुत्पत्तेर्विघ्नध्वंसं प्रति (मङ्गलस्य) विघ्नध्वंसस्य समाप्ति प्रति चेत्यनेककार्यकारण(त्वा?) भावकल्पने गौरवाद्, अतो लाघवाद् विघ्नध्वंसं प्रति एव मङ्गलस्यैव हेतुत्वम् । स्वतः सिद्धविघ्नाभावस्थले व्यर्थमेव, पापभ्रमेण कृतप्रायश्चित्तवद् दुरितसंशयवतामेवात्राधिकारात्, मङ्गले प्रवृत्तिरपि तत्रानुपपन्नोति । इदं च विघ्नध्वंससमसङ्ख्यत्वेन हेतुः । विशेषकार्यकारणभावो वा, अतो न स्वल्पमङ्गलाद् बहुतरविघ्नध्वंसो भवति । तच्च मङ्गलं नमस्कारादिभेदेनानेकधा । नमस्कारत्वञ्च न तावद्विघ्नध्वंसजनकत्वम, क(का)लादावतिव्याप्तेश्च । नापि विघ्नध्वंसासाधारण(कारण)त्वम्, विघ्ने ऽतिव्याप्तेः । नापि विघ्नतद्भिन्नत्वविशेषितं तत्, विघ्नध्वंसप्रतिबन्धका भावेऽव्याप्तेः । नापि विघ्नभिन्नात्वे सति विघ्नध्वंसप्रतिबन्धकाभावभिन्नत्वे च सति विघ्नध्वंसासाधारण (कारण)त्वं तत्, वृष्ट्यादिप्रतिबन्धकविघ्नध्वंसासाधारणे कार्यादावतिव्याप्तेः । नापि यथोक्तविशेषणत्वे सति प्रारिप्सितप्रतिबन्धकविघ्नध्वंसासाधारणकारणत्वं तत्, प्रणिक्षेत(?) प्रतिबन्धकविघ्नध्वंसजनकमन्त्रपाद्याजिनादावतिव्याप्तेः । न च तस्यापि मङ्गलत्वमिति वाच्यम्, तथा विघ्नव्यवहाराभावाद्, अन्यथा कार्यादेरपि मङ्गलत्वोपपत्तौ तदवारकप्रारिप्सितपदवैयाद, विघ्नध्वंसप्राग भावे - ऽतिव्याप्तेश्च । कारणतावच्छेदकधर्मापरिचये कारणत्वग्रहानुपपत्तेर्मङ्गलमात्रसाधारण्याच्च । न च मङ्गलमात्रस्य नमस्कार(ण)त्वम्, तथापि विघ्नव्यवहाराभावात् । न च (कायिकादि)त्रितयसाधारणजातिविशेषत्वम्, नमस्कारत्वसार्यात् । न च गुणजातौ नास्य दोषत्वमिति वाच्यम्, बीजसाम्याद्, इति चेदुच्यते(?)ज्ञानविशेषपूर्वकत्वं प्रतिसन्धाय कायिकादौ न नमस्कारत्वव्यपदेश इति, नागृहीतविशेषणाबुद्धिर्विशिष्टे सम्भवतीति न्यायात् । ज्ञानविशेष एव नमस्कारत्वम्, स च विशेषो मानसत्वव्याप्यो जातिविशेष एवातो न प्रत्यक्षत्वादिना सङ्करः । [यत्तु] कायिकाद्यन्यतमत्वं तत्त्वमित्युक्तं शशधरेण, तत्तुच्छम्, कुटिलबुद्ध्या कृतकरशिरःसंयोगादौ नमस्कारव्यवहाराभावाद्, अन्यतमत्वस्य तद्भिन्नभेदापर्यवसानतया प्रत्येकं विनिगमनाविरहाच्च । एवं सर्वोत्कृष्टगुणवता प्रतिपादकशब्दत्वं स्तुतित्वम् । Page #63 -------------------------------------------------------------------------- ________________ २४ मङ्गलवादसंग्रह पुण्यजनकशब्दनिबन्धः पुण्यकृत्प्रतिपादकशब्दो वस्तुनिर्देशः । एवमन्यदप्यूह्यमिति सम्प्रदायः । एवं विशेषणतादात्म्यादिसम्बन्धावच्छिन्नप्रारिप्सितविघ्नध्वंसत्वावच्छिन्नकारणवत्वं मङ्गलत्वं निर्वाच्यम् । कारणताग्रहस्तु विशेष धर्मेणैवेति न कश्चिद्दोष इति । ( न वा वा? ) तदेतन्मङ्गलं प्रधानमेवं विघ्नवान् विघ्नज्ञानवान् वात्र अधिकारी । संशये तद्भ्रमेऽपि वा तदाचरणात् । (यत्तु आदरे नैमित्तिकादिकर यस्य विचारिततत्त्वन् पयुक्तत्वादुपेक्षक्षिति:?) इति हरिरामतर्कवागीशविरचितो मङ्गलवादः समाप्तिमागमद् ॥ Page #64 -------------------------------------------------------------------------- ________________ मङ्गलवादः उपाध्याय श्री समयसुंदरजीगणी Page #65 --------------------------------------------------------------------------  Page #66 -------------------------------------------------------------------------- ________________ ॥ ॐ ऐं नमः ॥ मङ्गलवादः ॥ ॐ ह्रीं श्रीं क्लीं ऐं श्री पार्श्वनाथाय नमः ॥ ननु भो ! ये विशिष्टशिष्टा भवन्ति ते ग्रन्थारम्भे शिष्टसङ्केतप्रतिपालनाय निर्विघ्नसमाप्त्यर्थं मङ्गलमाचरन्त्येव, ततस्तर्कभाषाकारकः केशवमिश्रोऽपि शिष्टान्तः पाती वर्तते ततस्तेन कथं न मङ्गलं कारितम् ? तत्रोच्यते-ननु मङ्गलं त्रेधा वर्तते कायिकं, वाचिकं मानसिकं च तत्र यद्यप्यत्र वाचिकं मङ्गलं कृतं न दृश्यते तथापि कायिकं मानसिकं वा कृतमित्यनुमीयते । तत्रानुमानम्-इयं तर्कभाषासमाप्तिर्मङ्गलपूविका, समाप्तित्वात् । या या समाप्तिः सा सा मङ्गलपूर्विका, यथा रघुवंशादिसमाप्तिः, तथा चेयं समाप्तिः समाप्तिस्ततो मङ्गलपूर्विकैव इत्यनुमानप्रमाणेनात्र मङ्गलं कृतमिति निश्चीयते । अत्राह कश्चिच्चर्चाचञ्चः-ननु भो ! भवद्भिः सद्भिरत्र मङ्गलं साधितं तन्न सङ्गतिमङ्गति, फलप्रमाणयोरभावात् । कथम् ? तदेव वस्तु विधेयं धीधनैर्यस्य फलं यत्साधकं प्रमाणञ्च भवेत् । न हि प्रयोजनमन्तरेण मन्दधियोऽपि प्रवर्तन्ते इति न्यायात् । अतो मङ्गलस्यापि फलं नोपलभ्यते अतस्तद्विधानं न घटामाटीकते । अत्रोच्यते-मैवं वादीमङ्गलस्य फलं महद् वरीवति । ग्रन्थप्रारम्भे मङ्गले कृते सति ये शास्त्रान्तरायकारका विघ्ना भवन्ति तेषां ध्वंसो जायते तद्द्वारा च शास्त्रसमाप्तिर्जायतेऽतः सा समाप्तिरेव फलम् । पुनः प्रावादीत् प्रतिवादी प्रौढप्रवादेन-ननु भो ! भवद्भिरित्युक्तं विघ्नध्वंसद्वारा समाप्तिः फलं । तत्र विघ्नध्वंसो = विघ्नाभावः । स कोऽभावः ? अभावश्चतुर्धा वर्तते तत्र किं प्रागभावो वा, प्रध्वंसाभावो वा, उतात्यन्ताभावो वा, आहोस्विदन्योऽन्याभावो वा? । न तावत् प्रागभावः, कथम् ? प्रागभावस्येदं लक्षणं वर्तते, अनादिः सान्तः प्रागभावः, यस्यादिर्न भवति, यस्य चान्तो भवति, यथा मृत्पिण्डे घटप्रागभावः । अत्र तु अयं विघ्नाभावो मङ्गलेन उत्पाद्यो वर्तते, अतो न प्रागभावः । नापि प्रध्वंसाभावः । Page #67 -------------------------------------------------------------------------- ________________ २८ मङ्गलवादसंग्रह कथम् ? प्रध्वंसाभावस्येदं लक्षणं विद्यते, सादिरनन्तः प्रध्वंसाभावः, यस्यादिर्भवति अन्तश्च न भवेत् । यथा मुद्गरादिप्रहारेण भग्ने घटे स एव घटः पुनर्नोत्पद्यते, अत्र तु कादम्बर्यादौ मङ्गलेन विध्वस्ता अपि विघ्ना अन्तरालेन पनरुत्पन्नाः । न च वक्तव्यं कथं ज्ञातं पुनर्विघ्ना उत्पन्ना इति ? कादम्बर्यादौ समाप्तेरदर्शनात्, यद्यन्तराले विघ्ना नोत्पन्ना अभविष्यत् तदा समाप्तिरपि अभविष्यत्, समाप्तिस्तु न जाता अतो विघ्ना विनष्टा अपि समुत्पन्नाः । अतः सान्तत्वेन अनन्तत्वाभावान्न प्रध्वंसाभावः । नाप्यत्यन्ताभावः अत्यन्ताभावस्तु तस्य वस्तुनो भवेत् यत्र नाभून्ना भवति न भविष्यति यथा वायौ रूपाभावः, खरे विषाणाभावः, आकाशे कसमाभावः, शशे शृङ्गाभावः । अत्र तु नैवम्, विघ्नाः पूर्वमभूवन् अन्तराले समुत्पद्यन्ते, समुत्पत्स्यन्ते च । पुनरपि अत्यन्ताभावस्त्वयम् । अनादिरनन्तोऽत्यन्ताभावः । अत्र तु मङ्गलेन विघ्नाभावस्योत्पाद्यत्वेन सादित्वान्नात्यन्ताभावः । नाप्यन्योऽन्याभावः । अन्योऽन्याभावस्त्वेवम् घटः पटो न भवति, पटो घटो न भवति । तथात्रापि एवं विलोक्यते मङ्गलं विघ्ना न, विघ्ना मङ्गलं न । अत्र त्वेवं नास्ति । मङ्गले सति परस्परविरोधित्वेन विघ्नानां नष्टत्वात् । अतो नाप्यन्योऽन्याभावोऽतश्चतुर्णामभावानां मध्ये [न]कोऽप्यभावश्चेतसि चमत्कारं करोति ।। ___ अत्रोच्यते । ननु प्रागभावात्यन्ताभावान्योन्याभावा न सम्भवन्ति परं प्रध्वंसाभावस्तु भवत्येव । अथ च भवद्भिरित्युक्तं विनष्टा अपि विघ्नाः पुनः समुत्पन्ना अतो न प्रध्वंसाभावः तत्तु भ्रान्तिरेवाभवद् भवतां, कादम्बर्यादौ मङ्गले कृते ये विघ्ना विनष्टास्ते तु विनष्टा एव, ये त्वन्तराले पुनः समुत्पन्नाः ते त्वन्ये । अतो विघ्नप्रध्वंसाभावद्वारा समाप्तिः फलम् । पुनरप्याह कश्चित्-ननु भो ! समाप्तेः फलत्वे मन्यमाने अन्वयव्यतिरेकाभ्यां व्यभिचारो भवति । यत्र तु कार्यकारणभावसम्बन्धः स्यात् तत्रावश्यं अन्वयव्यतिरेको विलोक्येते । अत्र तु मङ्गलं कारणं समाप्तिः कार्यमिति कार्यकारणभावसम्बन्धोऽस्ति परमन्वयव्यक्तिरेको न स्तः । कथम् ? । अन्वयस्येदं लक्षणं विद्यते सति सद्भावेऽन्वयः । कारणे सति कार्यं भवत्येव । अत्र त्वेवं नास्ति, सत्यपि मङ्गले कादम्बर्यादौ न समाप्तिर्जाता । अतोऽन्वयभिचारः । अथ च व्यतिरेकलक्षणमपीदं वर्तते । असत्यसद्भावो व्यतिरेकः । कारणेऽसति न कार्यसद्भाव इत्यर्थः । अत्र त्वेवं नास्ति, नास्तिकानुष्ठितग्रन्थे असत्यपि मङ्गले कारणे समाप्तिर्दरीदृश्यते । अतो व्यतिरेकव्यभिचारः । तस्मादन्वयतिरेकव्यभिचारसद्भावान्न समाप्तिः फलम् । तस्माद् विघ्नविध्वंसः फलम् । अयं Page #68 -------------------------------------------------------------------------- ________________ मङ्गलवादः, उपाध्याय श्रीसमयसुंदरजीगणी पक्षः कक्षीकार्यः प्रेक्षावद्भिर्भवद्भिः । अत्रोच्यते । ननु विघ्न ध्वंसस्य फलत्वे मन्यमानेऽन्वयव्यतिरेकव्यभिचारो भवत्येव। कथम् ? । कादम्बर्यादौ कृतेऽपि मङ्गले न विघ्नविध्वंसो बभूव । समाप्तेरदर्शनात् । नास्तिकानुष्ठितग्रन्थे तु अकृतेऽपि मङ्गले विघ्नविध्वंस: समजनिष्ट, स्पष्टं समाप्तेर्दर्शनात् । परं न समाप्तेः फलत्वे मन्यमाने अन्वयव्यतिरेकव्यभिचारः । कथम् ? । अस्माकं मते एवं वर्तते यावन्मङ्गलं तावती समाप्तिः । कादम्बर्यादौ मङ्गलं कृतमल्पीयोऽतः समाप्तिरप्यल्पीयसी जाता, तस्मान्नान्वयव्यभिचारः । तथा नास्तिकानष्ठितग्रन्थे तु ग्रन्थप्रारम्भे यद्यपि मङ्गलं क्रियमाणं न दृश्यते, तथापि जन्मान्तरीयमनुमीयते । तथाहिनास्तिकानुष्ठितग्रन्थसमाप्तिर्मङ्गलपूर्विका समाप्तित्वाद्, रघुवंशादिसमाप्तिवदित्यादि पूर्ववत् । अतो न व्यतिरेकव्यभिचारः । अन्यच्च यस्यैव काम्यत्वं तस्यैव फलत्वमिति न्यायात् । यथा कृषीष्टबलेन कर्षणं क्रियते तदा तस्यैवम्भूतेच्छा वर्तते 'मम धान्यनिष्पत्तिर्भवति' न तु पलालादि, तत्तु स्वयं प्रसङ्गादेव जायते । तथात्रापि ग्रन्थकर्तुः समाप्तीच्छास्ति, न तु विघ्नविध्वंसेच्छा । अतोऽत्र समाप्तिः फलम् । अत्राह नोदक:-ननु मङ्गलस्य फलं समाप्तिः प्रदर्शिता । तच्चारु चक्रे वक्रेतरचेतसा । परं मङ्गलसाधकं प्रमाणं न प्रतिपादितम् । अत्रोच्यते - नमस्कारो वेदबोधितकर्तव्यताकः अलौकिकाविगीतशिष्टाचारविषयत्वात्, दर्शाद्याचारवद्, इत्यागमप्रमाणं मङ्गलसाधकम् । ननु यथा 'ज्योतिष्टोमेन स्वर्गकामो यजेत' 'वृष्टिकामो कारीरं निर्वपेत्' इत्यादिका श्रुतिर्य थोपलभ्यते तथा मङ्गलप्रतिपादिका श्रुतिदर्शनीया, उच्यते-निर्विघ्नसमाप्तिकामो नमस्काराद्याचरेदिति श्रुतिः । अतो मङ्गलं कारणं निर्विघ्नसमाप्तिः फलं तत्र न कोऽपि दोषपोषः । ननु शिष्टाचारेण मङ्गलविशेषस्य नमस्कारस्य वेदबोधितकर्तव्यताकत्वं दर्शितम् । तत्र किमिदं शिष्टाचारत्वम् ? । वेदप्रमाणाभ्युपगन्तृपुरुषोत्पाद्यमानत्वं वा, उत उद्देशविशेषतात्वे सति वेदप्रामाण्याभ्युपगन्तृपुरुषोत्पाद्यमानत्वं वा । वेदप्रमाण्याभ्युपगन्तृपुरुषेण वेदमूलकतया स्वीक्रियमाणं वा वेदमूलकतया प्रमीयते प्रमाणं वा । वेदोपदिष्टहेतुभावक्रियात्वं वा । एतेषां पञ्चानां मध्ये कः पक्षः ? । न तावत् प्रथमः । तथाविधपुरुषक्रियमाणजलताडनस्यापि शिष्टाचारत्वप्रसङ्गात् । नापि द्वितीयः, घटादेरपि शिष्टाचारप्रसङ्गात् । न तृतीयः अवेदमूलकेऽपि वेदमूलकतया Page #69 -------------------------------------------------------------------------- ________________ ३० मङ्गलवादसंग्रह तथाविधभ्रान्तपुरुषस्वीकारसम्भवेनातिव्यापकत्वात् । नापि तुरीयः । प्रकृते तदसिद्धः, तथाहि-नमस्कारो वेदबोधिता भीष्टोपायताको वेदमूलकतया प्रमीयमाणत्वाद्, इत्यत्र साध्यसमो हेतुः । अत एव न पञ्चमोऽपि । खण्डिताः पञ्चापि पक्षा । तथापि क्षीणदोषपुरुषपरिलोकानुकूलतया क्रियमाणत्वं वा, क्षीणदोषपुरूषण प्रतिबन्धकदुरितवारणमुद्दिश्यक्रियमाणत्वं वा, यत्कार्यं प्रति यस्य कारणत्वं अन्वयव्यतिरेकोपजीवनेन गृह्यते तत्कार्यमुद्दिश्य क्षीणदोषपुरुषक्रियमाणत्वं वा, दोषप्रागभावाऽसंकृत यत्किञ्चिद्दोषध्वंसवदाचारत्वं वा शिष्टाचारत्वं वर्तत एव तेन नमस्कारस्य वेदबोधितकर्तव्यताकत्वं युक्तमेवोक्तम् । पुनरवादीत् कोऽपि खण्डनमण्डनप्रियः । ननु किमिदं मङ्गलत्वं नाम ? । विघ्नवारणासाधारणकारणत्वं वा, कायिकादित्रिकजातिविशेषत्वं वा, श्रुतौ स्मृतौ वा मङ्गल शब्दाभिधेयत्वं वा, विशेष्यत्वे सति मङ्गलशब्दाभिधेयं वा ? । न तावद विघ्नवारकत्वम. अदृष्टादावतिव्यापकत्वात । नापि विघ्नवारणासाधारणकारणत्वम्, गङ्गाजलस्नानादावतिव्यापकत्वात् । नापि कायिकादित्रिकजाति विशेषत्वम् घटपटसंयोगत्वेन सह जातिसाङ्कर्यात् । जातिसङ्करलक्षणन्त्विदं-परस्परात्यन्ताभावसामानाधिकरण्ये सति परस्परसामानाधिकरण्यं जातिसार्यम् । भूतत्वमूर्तत्वयोरिव । भूतत्वं; मूर्तत्वं विहायाकाशे तिष्ठति, मूर्तत्वं; भूतत्वं विहाय मनसि वर्तते, तदुभयं च पृथिव्यां वर्तते । तथात्रापि कायिकादित्रिकजातिविशेषत्वं वाचिकादि नमस्कारे वर्तते परं संयोगत्वं नास्ति । घटपटसंयोगे संयोगत्वं वर्तते परं कायिकादित्रिकजातिविशेषत्वं नास्ति । उभयं च शिरसा सह हस्तद्वयमीलनरूपे कायिके मङ्गलविशेषनमस्कारे वर्तते । नापि श्रुतौ स्मृतौ वा मङ्गलशब्दाभिधेयत्वम्, मङ्गलत्वादावतिव्यापकत्वात् । नापि विशेष्यत्वे सति मङ्गलशब्दाभिधेयत्वम् विशेष्यमन्तरेणापि लोके व्यवहारदर्शनात् । ___ अत्रोच्यते । प्रतिबन्धकान्यस्य सतः प्रारिप्सितप्रतिबन्धनिवृत्त्यसाधारणकारणत्वं मङ्गलत्वम् । अतो न कोऽपि दोषः । ननु लक्षणे तान्येव पदानि ग्राह्यानि यैः पदैः अतिव्याप्तिरव्याप्तिरसम्भवश्च दोषा निवार्यन्ते, अत इदं लक्षणं पदकृत्य व्याख्येयम् उच्यते, कारणत्वं मङ्गलमित्युक्तेऽपि घटेऽतिव्याप्तिः अतः प्रतिबन्धकेति । तथा दाहप्रतिबन्धकनिवृत्त्यसाधारणकारणे मणौ अतिव्याप्तिरतः प्रारिप्सितेति । तथापि विघ्नेऽतिव्याप्तिस्ततः प्रतिबन्धकान्यस्य सत इति । ननु तथापि सम्पूर्णे लक्षणे उच्यमानेऽपि 'सुवर्णं सर्वकामदम्' इति श्रुतिप्रोक्ते सुवर्णदानेऽतिव्याप्तिः इति चेन्न, अत्रासाधारणपदेन श्रुतिभिन्नत्वे सतीति विवक्षितत्वात् । Page #70 -------------------------------------------------------------------------- ________________ मङ्गलवादः, उपाध्याय श्रीसमयसुंदरजीगणी ततोऽविघटं लक्षणमिदम् । ३१ - पुनरप्याह कश्चित् ननु मङ्गले मङ्गलत्वं जातिर्वा उपाधिर्वा । न तावज्जातिः घटपटसंयोगन सह जातिसाङ्कर्याद्, उल्लेखस्तु पूर्ववत् । नाप्युपाधिः । उपाधिश्चेत् तर्हि सखण्डोपाधिर्वा अखण्डोपाधिर्वा । नाद्यः क्षमो यतः सखण्डोपाधिस्त्वनेकपदार्थघटितो भवेत्, मङ्गलत्वं त्वत्र केवलं मङ्गल एव विद्यते, अतोऽनेकपदार्थघटितत्वाभावान्न सखण्डोपाधिः । नाप्यखण्डोपाधिः, अखण्डोपाधेर्जातितुल्यत्वेन पूर्वं निराकृतत्वात् । तस्मान्मङ्गलत्वं किं तद्वाच्यं विपश्चिता । अत्रोच्यते । प्रतिबन्धकान्यस्य सतः प्रारिप्सितप्रतिबन्धकनिवृत्त्य साधारणत्वं मङ्गलत्वमिति लक्षणसद्भावात् मङ्गलत्वं सखण्डोपाधिरेवेत्यलं विस्तरेण ॥ ।। इति श्री १०८ समयसुंदरमहोपाध्यायैः कृता मङ्गलवाद-सुखावबोधप्रश्नोत्तरपद्धतिः समाप्ता ॥ श्रीः । १६९० वर्षे चैत्रस्य द्वितीयाष्टम्यां श्रीराजहंगे श्रीबृहत्खरतरगच्छे भट्टारक श्री जिनसागरसूरिविजयिराज्ये श्रीपुण्यप्रधानोपाध्यायानां शिष्यमुख्यवाचकसुमतिसागरगणिनां विनेयविनयसागरगणिना लिखितः स्वाध्ययनाय ॥ Page #71 --------------------------------------------------------------------------  Page #72 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टानि Page #73 --------------------------------------------------------------------------  Page #74 -------------------------------------------------------------------------- ________________ प्रथमम् । विशेषावश्यकभाष्यगतमङ्गलवादः ॥ बहुविग्घाई सेयाई तेण कयमंगलोवयारेहिं । घेत्तव्वो सो सुमहानिहि ब्व जह वा महाविज्जा ॥१२।। तं मंगलमाईए मज्झे पज्जंतए य सत्थस्स । पढमं सत्थत्थाऽविग्घपारगमणाय निद्दिटुं ॥१३।। तस्सेव य थेज्जत्थं मज्झिमयं अंतिम पि तस्सेव । अव्वोच्छित्तिनिमित्तं सिस्सपसिस्साइवंसस्स ।।१४।। मंगलकरणा सत्थं न मंगलं, अह च मंगलस्सावि । मंगलमओऽणवत्था न मंगलममंगलत्ता वा ॥१५।। सत्थऽत्थंतरभूयम्मि मंगले होज्ज कप्पणा एसा । सत्थम्मि मंगले किं अमंगलं काऽणवत्था वा ? ।।१६।। अत्यंतरेऽवि सइ मंगलम्मि नामंगला ऽणवत्थाओ । सपराणुग्गहकारिं पईव इव मंगलं जम्हा ॥१७।। मंगलतियंतरालं न मंगलमिहऽत्थओ पसत्तं ते । जइ वा सव्वं सत्थं मंगलमिह किं तियग्गहणं ? ॥१८।। सत्थे तिहा विहत्ते तदंतरालपरिकप्पणं कत्तो ? । सव्वं च निज्जरत्थं सत्थमओऽमंगलमजुत्तं ॥१९।। जइ मंगलं सयं चिय सत्थं तो किमिह मंगलग्गहणं ? । सीसमइमंगलपरिग्गहत्थमेत्तं तदभिहाणं ।।२०।। इह मंगलंपि मंगलबुद्धीए मंगलं जहा साहू । मंगलतियबुद्धिपरिग्गहे वि नणु कारणं भणिअं ॥२१।। मंगिज्जएऽधिगम्मइ जेण हिअं तेण मंगलं होइ । अहवा मंगो धम्मो तं लाइ तयं समादत्ते ।।२२।। Page #75 -------------------------------------------------------------------------- ________________ ३६ अहवा निवायणाओ मंगलमिट्ठत्थपगइपच्चयओ । सत्थे सिद्धं जं जह तयं जहाजोगमाडणं ||२३|| मं गालयइ भवाओ व मंगलमिहेवमाइनेरुत्ता । भासंति सत्यवसओ नामाइ चव्विहं तं च ||२४|| पज्जायाऽभिधेयं टिअमण्णत्थे तयत्थनिरवेक्खं । जाइच्छिअं च नामं जाव दव्वं च पाए ||२५|| जं पुण तयत्थसुन्नं तयभिपाएण तारिसागारं । कीड व निरागारं इत्तरमियरं व साठवणा ||२६|| जह मंगलमिह नामं जीवऽजीवेोभयाण देसीओ । रूढं जलणाईणं ठवणाए सोत्थिआईणं ॥ २७ ॥ दवए दुयते दोरवयवो विगारो गुणाण संदावो । दव्वं भव्यं भावस्स भूअभावं च जं जोगं ||२८|| आगम ओऽणुवत्तो मंगलसद्दाणुवासिओ वत्ता । तन्त्राणलद्धिसहिओ वि नोवउत्तो त्ति तो दव्वं ॥ २९ ॥ जड़ नाणमागमो तो कह दव्यं ? दव्यमागमो कह णु ? | आगमकारणमाया देहो सद्दो य तो दव्वं ||३०|| एगो मंगलमेगं गाणेगाई पेगमनयस्स । संगहनयस्स एकं सव्वं चिय मंगलं लोए ||३१|| एकं निच्चं निरवयवमक्कियं सव्वगं च सामन्नं । निस्सामन्नत्ताओ नत्थि विसेसो खपुप्फे व ॥३२॥ चूओ वणस्सइ च्चिय मूलाइगुणो त्ति तस्समूहो व्व । गुम्मादओ वि एवं सव्वे न वणस्सइविसिट्ठा ||३३|| सामान्नाउ विसेसो अन्नोऽणन्नो व होज्ज, जइ अण्णो । सो नत्थि खपुष्कं पिवऽणणो सामन्नमेव तयं ॥ ३४ ॥ न विसेसऽत्यंतर अस्थि सामण्णमाह ववहारो । उवलंभव्ववहाराभावाओ खरविसाणं व ||३५|| चूयाईएहिंतो को सो अण्णो वणस्सई नाम ? | नथि बिसेसत्यंतरभावाओ सो खपुष्णं च ||३६|| जं नेगम वक्हारा लोअवबहारतप्परा सोच । पाएण विसेसमओ तो से तग्गाहिणो दोऽवि ||३७|| मङ्गलवादसंग्रह Page #76 -------------------------------------------------------------------------- ________________ विशेषावश्यकभाष्यगतमङ्गलवादः ३७ तेसिं तुल्लमयत्ते को णु विसेसोऽभिहाणओ अन्नो ? । तुल्लत्तेऽवि इह नेगमस्स वत्थंतरे भेओ ॥३८॥ जो सामण्णग्गाही स नेगमो संगहं गओ अहवा । इयरो ववहारमिओ जो तेण समाणनिद्देसो ॥३९।। उज्जुसुअस्स सयं संपयं च जं मंगलं तयं एक्कं । नातीतमणुप्पन्नं मंगलमिटुं परकं वा ।।४०।। नातीयमणुप्पन्न परकीयं वा पओअणाभावा । दिटुंतो खरसिंगं परधणमहवा जहा विफलं ॥४१॥ जाणं नाणुवउत्तोऽणुवउत्तो वा न जाणई जम्हा । जाणतोऽणुवउत्तोत्ति बिति सद्दादओऽवत्थु ॥४२॥ हेऊ विरुद्धधम्मत्तणा हि जीवो व्व चेअणारहिओ । न य सो मंगलमिटुं तयत्थसुनो त्ति पावं व ॥४३।। मंगलपयत्थजाणयदेहो भव्वस्स वा सजीवोऽवि । नोआगमओ दव्वं आगमरहिओ त्ति जं भणिअं ॥४४।। अहवा नो देसम्मी, नोआगमओ तदेगदेसाओ । भूयस्स भाविणो वाऽऽगमस्स जं कारणं देहो ।।४५।। जाणय-भव्वसरीराऽइरित्तमिह दव्वमंगलं होइ । जा मंगला किरिआ तं कुणमाणो अणुवउत्तो ।।४६।। जं भूयभावमंगलपरिणामं तस्स वा जयं जोग्गं । जं वा सहावसोहणवन्नाइगुणं सुवण्णाई ।।४७।। तंपि य हु भावमंगलकारणओ मंगलंति निद्दिटुं । नोआगमओ दव्वं नोसद्दो सव्वपडिसेहे ।।४८।। मंगलसुअउवउत्तो आगमओ भावमंगलं होइ । नोआगमओ भावो सुविसुद्धो खाइयाईओ ॥४९।। अहवा सम्मइंसण-नाण-चरित्तोवओगपरिणामो । नोआगमओ भावो नोसद्दो मिस्सभावम्मि ।।५०।। अहवेह नमोक्काराइनाण-किरिआविमिस्सपरिणामो । नोआगमओ भण्णइ जम्हा से आगमो देसे ।।५१।। अभिहाणं दव्वत्तं तयत्थसुन्नत्तणं च तुल्लाई । को भाववज्जिआणं नामाईणं पइविसेसो ? ।।५२।। Page #77 -------------------------------------------------------------------------- ________________ ३८ आगारोऽभिष्णाओ बुद्धी किरिया फलं च पाएण । जह दीसह ठणदे न तह नामे न दविदे ॥५३॥ भावस्स कारणं जह दव्वं भावो अ तस्स पज्जाओ । उवओग-परिणइमओ न तहा नामं न वा ठवणा ॥५४॥ इह भावो च्चिय वत्युं तयत्थसुनहि किं व सेसेहि ? | नामादओ वि भावा जं ते वि हु वत्थुपज्जाया ॥ ५५ ॥ अहवा नामं ठेवणा- दव्वाइं भावमंगलंगाई । पाएण भावमंगल परिणामनिमित्तभावाओ ||५६|| जह मंगलाभिहाणं सिद्धं विजयं जिदिनामं च । सोऊण पेच्छिऊण व जिणपडिमालक्खणाईणि ॥५७॥ परिनिष्यमणिदेहं भव्वजजणं सुवनमलाई । दट्ठूण भावमंगल परिणामो होइ पाए ॥५८॥ मंगलमहवा नंदी चढव्विहा मंगल व सा नेया । दव्ये तूरसमुदओ भावम्मि य पंच नापाई ॥७८॥ मङ्गलवादसंग्रह Page #78 -------------------------------------------------------------------------- ________________ द्वितीयम् किरणावलीगतमङ्गलवादः * शास्त्रारम्भे सदाचारपरम्परापरिप्राप्ततया कायवाङ्ममनोभिः कृतं परापरगुरुनमस्कारं शिष्यान् शिक्षयितुमादौ निबध्नाति - प्रणम्येति । कर्तव्यापेक्षया प्रणामस्य पूर्वकालत्वात् क्त्वानिर्देशः । भक्तिश्रद्धातिशयलक्षणः प्रकर्षः प्रशब्देन द्योत्यते । तथाभूता हि परमेश्वरनतिर्मङ्गलमावहति । कृतमङ्गलेन चारब्धं कर्म निर्विघ्नं परिसमाप्यते प्रचीयते च । आगममूलत्वाच्चास्यार्थस्य व्यभिचारो न दोषाय । तस्य च कर्तृकर्मसाधनवैगुण्यहेतुत्वात् । ननु नमस्कारमात्रादेव समीहितसिद्धिसम्भवात् किं प्रकृष्टनमस्कारेणेत्यत आह-तथाभू हीति । भक्तिश्रद्धारूपप्रकर्षविशिष्टा हीत्यर्थः । वैशिष्ट्यञ्च स्वाव्यवहितोत्तरकालावच्छेदेन स्वाधिकरणवृत्तित्वम् । मङ्गलं - मङ्गलपदवाच्यम् । ननु मङ्गलपदवाच्यानुष्ठानमपि निष्फलम् नमस्कारादिमात्रादेव समीहितसिद्धिसम्भवादित्यत आह—कृतमङ्गलेन चेति । कृतमङ्गलपदवाच्येन चेत्यर्थः । आरब्धं - शास्त्रम् । प्रचयश्च बहुकालं गुरुणा शिष्याय अध्यापनाविच्छेदः । आगमेति । अस्यार्थस्य - मङ्गलसमाप्त्योः कार्यकारणभावस्य । आगममूलत्वाद्-वेदबोधितत्वात् । व्यभिचारः - व्यतिरेकव्यभिचारः । न दोषाय स नास्तीत्यर्थः । आगमात् कार्यकारणभावेऽवधृते प्रमत्तनास्तिकग्रन्थसमाप्तिस्थलेऽपि तेनैव लिङ्गेन जन्मान्तरीयमङ्गलसिद्धेरिति भावः । ननु मास्तु व्यतिरेकव्यभिचार:, तथापि कादम्बर्यादौ मङ्गलसत्त्वेऽपि कुतो न समाप्तिरित्यत आह—तस्य चेति । मङ्गलसत्वे समाप्त्यभावस्य चेत्यर्थः । कर्तृकर्मेति । कर्तृकर्मणोर्यत् साधनं मङ्गलमिति यावत् । तस्य वैकल्यहेतुकत्वादित्यर्थः । यथा सत्यामपि कारीय वृष्ट्यभावः । केचित्तु मङ्गलसमाप्त्योः कथं कार्यकारणभावग्रहः ? प्रमत्तनास्तिकग्रन्थसमाप्तिस्थले मङ्गल ★ मथुरानाथतर्कवागीशकृतरहस्यसमेतः । Page #79 -------------------------------------------------------------------------- ________________ मङ्गलवादसंग्रह व्यतिरेकव्यभिचारसंशयादित्यत आह-आगमेति । आगमः प्रत्यक्षातिरिक्तप्रमाणं तज्जन्यत्वादित्यर्थः । अस्यार्थस्य-मङ्गलसमाप्त्योः कार्यकारणभावग्रहस्य । व्यभिचार:= व्यतिरेक व्यभिचारसंशयः । प्रत्यक्षातिरिक्तज्ञाने ग्राह्यसंशयस्य अप्रतिबन्धकत्वादिति भावः । इदमुपलक्षणं-व्यभिचारसंशयस्यासार्वत्रिकत्वाच्चेत्यपि द्रष्टव्यम् । ननु भवतु कार्यकारणभावग्रहः, तथापि कादम्बर्यादौ मङ्गलसत्त्वेऽपि कुतो न समाप्तिरित्यत आह-तस्य चेतीत्याहुः । साद्गुण्येऽपि विघ्नहेतूनां बलीयस्त्वात् । न चैवं किमनेनेति वाच्यम्, प्रचितस्यास्यैव बलवत्तरविघ्नवारणेऽपि कारणत्वात् । नहि घनविमुक्तमुदकमेकस्तृणस्तम्बो वारयितुं न समर्थ इति तदर्थं नोपादीयते, सजातीयप्रचयसंवलितस्य तस्य शक्तत्वात् । ननु तथापि साङ्गेऽपि मङ्गले समाप्त्यभावो दृश्यते, स कथं स्यादित्यत आह— साद्गुण्येऽपीति । साङ्गत्वेऽपीत्यर्थः । विघ्नपदं समाप्त्यनुत्पादपरम् । तत्प्रयोजकानां कर्तृनिष्ठदुरदृष्टानां बलीयस्त्वाद् विजातीयत्वादित्यर्थः । तथा च साङ्गमङ्गलसत्त्वेऽपि विजातीयदुरदृष्टस्य प्रतिबन्धकतया न समाप्तिरिति भावः । न चैवमिति । एवं साङ्गमङ्गलसत्त्वेऽपि विजातीयदुरदृष्टसत्त्वात् समाप्त्यनुत्पादे। किमनेनेति । किं मङ्गलस्य समाप्तिकारणत्वेनेत्यर्थः । लाघवाद् आवश्यकविजातीयदुरदृष्टाभावमात्रस्य हेतुत्वे विघ्नाभावस्य च फलबलकल्प्यत्वेनातिप्रसङ्गविरहादिति भावः । प्रचितस्यास्यैवेति । विजातीयमङ्गलान्तरसमाहितस्य मङ्गलस्यैवेत्यर्थः । बलवत्तरेति । बलवत्तरत्वं दण्डचक्रवत् परस्परविजातीयनानामङ्गलनाश्यतावच्छेदकवैजात्याक्रान्तत्वं, तदाश्रयविघ्ननाशकारणत्वादित्यर्थः । तथा च व्यापारेण व्यापारिणो नान्यथासिद्धिरिति भावः । चक्रवत् परस्परसहकारेणादृष्टनाशक त्वसम्भवः, तथापि समाप्तिमुद्दिश्य कृतप्रदक्षिणाद्यङ्गस्य कस्यचिन्मङ्गलस्यापूर्वद्वारा विघ्नध्वंसजनकत्ववदत्राप्यदृष्टद्वारा तेषां विघ्ननाशकत्वे समाप्तिरूपलौकिकत्वासम्भवः । 'अलौकिक लौकिके नाङ्गम्' इति तत्कृतसूत्रेण अदृष्टद्वारा फलजनकस्यालौकिककर्मणः, लौकिकफलाजनकत्वनियमबोधनात् । अलौकिकत्वं वेदबोधितेष्टसाधनताकत्वम् । फलनिष्ठलौकिकत्वञ्च मानसेतरसाक्षात्कारविषयत्वम् । तेन यागादौ न व्यभिचारः । वृष्टि-पुत्रादिरूपलौकिकफलजनके कारीरीपुत्रेष्ट्यादौ व्यभिचारवारणाय जनकान्तमलौकिकर्मविशेषणमिति चेन्न, तत्र स्वफलत्वं स्वकर्तव्यताप्रयोजकेच्छोद्देश्यत्वेन वेदबोधितत्वम् । तस्य च समाप्तावेव सत्त्वात् । निर्विघ्नसमाप्तिकामो मङ्गलमाचरेद् इति शिष्टाचारानुमित श्रुत्या समाप्तावेव तथात्वबोधनात् । तत्र च विघ्नध्वंसस्यैव द्वारत्वेनादृष्टस्याद्वारत्वादिति न काप्यनुपपत्तिः । नन्वेवं स्वनिष्ठदुरितस्य निरुक्तबलवत्त्वसंशयेन फलोपधायकतासंशयादेकस्मिन् मङ्गले कस्यापि प्रवृत्तिर्न स्यादित्यत आह—नहीति । तदर्थम् । घनमुक्तोदकवारणार्थम् । तथा च स्वरू पयोग्यताज्ञानसत्त्वे फलोपधायकतासंशयो न प्रवृत्तिविघटक इति भावः । कृतैकमङ्गलस्य बलवत्तरविघ्नध्वंसोपधायकवृत्तिकारणतावच्छेदकधर्माक्रान्तत्वात् फलानुपधायकस्यास्य स्वरूपयोग्यत्वमिति भावः । न च विघ्नहेतुसद्भावनिश्चयाभावात् तद्वारणे कारणमनुपादेयम्, यतस्तत्सन्देहेऽपि तदुपादानस्य न्याय्यत्वात् । अन्यथा अनुपस्थितपरिपन्थिभिः पार्थिवैद्विर Page #80 -------------------------------------------------------------------------- ________________ किरणावलीगतमङ्गलवादः दयूथपतयो नाद्रियेरन्निति । ननु तथापि दुरित ध्वंसार्थिप्रवृत्तौ दुरितनिश्चयस्य हेतुतया कथं दुरितसंशयेऽपि मङ्गले प्रवृत्तिरित्याशक्य निराकरोति-न चेति । विघ्नः कर्मसमाप्त्यभावः । तद्धेतवो दुरितानि । तेषां सत्त्वनिश्चयाभावादित्यर्थः । तद्वारण इति । दुरितसंशयदशायां तन्नाशकारणे मङ्गले प्रवृत्त्यसम्भव इत्यर्थः । तत्सन्देहेऽपि-दुरितसंशयेऽपि । तदुपादानस्य-दुरितनाशकमङ्गलगोचरप्रयत्नस्य । न्याय्यत्वात् शिष्टाचारपरम्परारूपन्यायपरिप्राप्तत्वात् । अन्यथेति । अनिष्टध्वंसार्थिप्रवृत्तौ अनिष्टनिश्चयस्यापेक्षितत्व इत्यर्थः । नाद्रियेरन्निति । शत्रुनाशार्थं तेषामादरं न क्रियेरन्नित्यर्थः । इदञ्च समाधिसौकर्यादुक्तम्, वस्तुतस्तु दुरितध्वंसार्थिप्रवृत्तौ दुरितनिश्चयस्य हेतुत्वेऽपि दुरितसंशयमङ्गले समाप्त्यर्थिप्रवृत्ती बाधकाभावादिति ध्येयम् । । इति द्रव्यरहस्ये मङ्गलवादरहस्यम् । Page #81 -------------------------------------------------------------------------- ________________ तृतीयम् ॥ तत्त्वचिन्तामणिगतमङ्गलवादः ॥ इह खलु सकलशिष्टैकवाक्यतया अभिमतकर्मारम्भसमये तत्समाप्तिकामा मङ्गलमाचरन्ति । तत्र यद्यपि मङ्गलस्य कारणता नान्वयव्यतिरेकगम्या, मङ्गलं विनापि प्रमत्तानुष्ठितसमाप्तेः । न च तत्र जन्मान्तरीयतत्कल्पनम्, अन्योन्याश्रयात्, लोकावगतकारणेनान्यथासिद्धेश्च । नापि मङ्गलं सफलम्, अविगीतशिष्टाचारविषयत्वात् दर्शवदिति, फलसिद्धौ प्रारिप्सितसमाप्तेस्तदानीमपेक्षितत्वेन नियमेनोपस्थितत्वात् फलान्तरस्यातथाभावात् विश्वजिन्यायेन फलकल्पने गौरवात् परिशेषानुमानेन तत्कारणताग्रहः । व्यभिचारेण कारणत्वस्याभावात् उपायसहस्रेणापि ग्रहीतुमशक्यत्वात् । तथापि तथाविधशिष्टाचारानुमितश्रुतिरेव मङ्गलस्याभिमतहेतुत्वे मानम् । न च व्यभिचारः, निष्परिपन्थिश्रुत्या मङ्गलं समाप्तिसाधनमिति प्रमापिते तत्रापि तयैव लिङ्गेन जन्मान्तरीयतदनुमानात् । तच्चेदमारब्धकर्माङ्गम्, कर्मार्थितया शिष्टैस्तत्पूर्वं क्रियमाणत्वात्, फलान्तराभावे सति फलवत्कर्मारिप्समानेन नियमतस्तत्पूर्वं क्रियमाणत्वाच्च, दर्शे प्रयाजादिवत् । आचारमूलक श्रुत्यनुमानाभ्यां तदर्थितया तत्फलकर्तव्यत्वबोधनात् तत्फलकत्वबोधनाच्च । दर्शारम्भसमये नियमेन क्रियमाणाया अप्यारम्भणीयायाः तदर्थितया अक्रियमाणत्वात् फलान्तर श्रवणाच्च प्रधानत्वमिति न तया व्यभिचारः । ननु मङ्गलमलौकिकं लौकिके नाङ्गं भवति, लोकावगतकारणत एव तदुपपत्तेः । अत एव गृहरथादौ 'आरे भग्ने इन्द्रबाहुर्बद्धव्यः' 'पायसं ब्राह्मणो भोजयितव्यः' इत्यत्र तदुभयं नाङ्गम्, किं तु नैमित्तिकम् । तद्वदिदमप्यारम्भसमयनिमित्तकमस्तु, विश्वजिन्यायात् स्वर्गः फलमिति चेत्-न । तस्यापूर्वरूपोपकारजनकाङ्गविषयत्वात् । अयं तु प्रतिबन्धकाभावरूप उपकारः । तस्य च लोकावगतकारणसहकारितैव प्रतिबन्धके सति तस्मात्तदनुत्पत्तेः । अपूर्वं तु न तथा । विघ्नध्वंसद्वारा चेदमङ्गम्, न तु 'इडो यजति' इत्यादिविधिबोधितप्रयाजाद्यङ्गयागवददृष्टद्वारा । मङ्गलजन्यादृष्टं विनापि स्वतः सिद्धविघ्नविरहवत आरब्धनिर्वाहात् । न चैवं विघ्नध्वंसद्वारापि नेदमङ्गम्, तत्रैव व्यभिचारादिति वाच्यम् सति विघ्ने तद्ध्वंसद्वारा तस्याङ्गत्वात् । न चैवं प्रयाजादेरपि दुरितध्वंस Page #82 -------------------------------------------------------------------------- ________________ तत्त्वचिन्तामणिगतमङ्गलवादः एव द्वारम्, कल्प्यदुरितध्वंसतः अपूर्वस्य लघुत्वात् । वस्तुतस्तु प्रायशो विघ्नसंशये तन्निश्चये वा नियमेन शिष्टानां मङ्गलाचरणे विघ्नाभाव एव द्वारत्वेनाभिमतः । निर्विघ्नं समाप्यतामिति कामनया तत्करणपक्षे श्रुतित एव द्वारत्व[ तद्द्वारत्व]निर्णयः । किं चापूर्वे द्वारत्वे लौकिकाङ्गत्वविरोधः, क्लृप्तकारणादेव तदुत्पत्तेरिन्द्रबाहुबन्धनवत् । ननु विघ्नसंदेहे कथं तन्नाशार्थं प्रवृत्तिः, दुरितध्वंसार्थिप्रवृत्तौ तन्निश्चयस्य हेतुत्वात् प्रायश्चित्तवदिति चेत्-न । विघ्नसंशये निश्चये वा नियेमन शिष्टानां मङ्गलाचारात् विघ्नज्ञानं प्रवर्तकम् । तादृशाचारानुमितविधिनापि विघ्नज्ञानवानारब्धसमाप्तिकामोऽधिकारी बोध्यते । प्रायश्चित्ते तु तन्निश्चयवान्, तथैव विधिबोधनात् । अत एवाधिकारिविशेषणं विघ्न इति तत्संदेहे कथं प्रवृत्तिः, वैदिकेऽधिकारनिश्चयादेव प्रवृत्तेरित्यपास्तम् । यतः प्रधानाधिकारिण एवाङ्गेऽधिकारो न स्वतन्त्रः, अङ्गत्वभङ्गप्रसङ्गात् । न च प्रधाने प्रारिप्सिते दुरितमधिकारिविशेषणम्, विरोधात् । किं तु समाप्तिकामना, सा च निश्चितैव । यत्तु अन्यत्र निश्चिताधिकारकर्तृत्वेऽपि मङ्गलं संदिग्धाधिकारकर्तृकमेव, विघ्नसंदेहवतां शिष्टानामाचारानुमितवेदेन तथैव बोधनादिति तन्न, विघ्नवत्त्वेनाधिकाराभावात्, क्वचित्तन्निश्चयेऽपि प्रवृत्तेश्च । अपि च शङ्कितानिष्टवारणार्थमपि प्रवर्तन्ते परीक्षकाः, यथा सर्पादिदंशजन्यविषसंशये तन्नाशाय भेषजपानादौ । किं च फलस्य संशयेऽप्युपायत्वनिश्चयाद्यथा कृष्यादौ प्रवृत्तिस्तथा मङ्गलेऽपि । यदि च वृष्ट्यादौ सति कृष्यादितोऽवश्यं फलमिति तर्कात्तत्र प्रवृत्तिस्तदा सति विघ्ने मङ्गलादवश्यं फलमिति तर्कादत्रापि प्रवृत्तिः । ननु स्फ्यस्य भक्ताश्लेषनिमित्तेज्यायामिष्टित्वेन दर्शधर्मत्वे सत्यतिदेशागतपूर्वदिनकर्तव्यदेवतावाहनस्याङ्गस्य स्फ्याश्लेषद्वारसंशयेऽननुष्ठानमुक्तम्, यथा कृष्णले द्वारबाधे । अतो विघ्नसंशयात्तद्ध्वंसद्वारसंशये कथं मङ्गलानुष्ठानमिति चेत्, न, नैमित्तिके हि निमित्तवानधिकारी, यथा 'भिन्ने जुहोति' इत्यत्र पात्रभेदवान् । तथेहाश्लेषवानधिकारीति पूर्वदिने आश्लेषनिश्चयाभावात् युक्तमननुष्ठानम् । ___ अपि चेज्याकर्तव्यतानिश्चये तदनुष्ठानम् । न चाश्लेषसंशये तन्निश्चयः पूर्वदिने । अतः प्रधानेऽधिकाराभावान्नाङ्गेऽधिकार इति नावाहनं पूर्वदिने । यदि च 'यदि न स्यात्' इति न्यायेन कुर्यात् तदा अनधिकृतकर्तृकत्वेन निष्फलं स्यात् । स्फ्याश्लेषे सतीज्याकर्तव्यतानिश्चयेऽपि नावाहनम्, पूर्वदिनस्याङ्गस्याभावादिति इज्यायामावाहनबाध एव । मङ्गले तु विघ्नज्ञानवानधिकारीत्युक्तम् । तच्च संशयेऽप्यस्ति । प्रधाने कर्तव्यतानिश्चयोऽस्त्येवेति द्वारसंदेहेऽपि युक्तमनुष्ठानम् । भविष्यद्विवाहादावाभ्युदयिकेऽपि तज्ज्ञानवानधिकारी, तथैवाचारात् । ननु अङ्गानां प्रधानविधिविधेयत्वम् । न च ग्रन्थादिसमाप्तौ प्रधानविधिरस्ति । न च तत्कर्तव्यताबोधकस्य लौकिकप्रमाणस्य शास्त्रमेकदेशो युज्यते । तस्य तन्निरपेक्षत्वादिति चेत् Page #83 -------------------------------------------------------------------------- ________________ मङ्गलवादसंग्रह न, अपूर्वजनकाङ्गानां तथात्वात्, आचारानुमितश्रुत्या प्रधानविधि विनापि तदङ्गत्वविधानाच्च । अपि च प्रधानक र्तव्यताबोधक बोध्य कर्तव्यताकत्वं प्रयोजकम्, तच्चे हाप्यस्ति, प्रतिबन्धकाभावस्य सकलकार्यहेतुत्वेन लौकिकप्रमाणस्यापि तत्सापेक्षत्वात् । ४४ ननु यागादिवत् प्रधानदेशकालान्वयस्तदङ्गे मङ्गले स्यादिति चेत्, न असाधारणेऽपूर्वजनके चाङ्गे तदन्वयात् । अत एव बद्धशिखत्वादौ न प्रधानदेशकालान्वयः । न च दुरिताभावे स्वतः सिद्धे साङ्गमङ्गलानुष्ठानं निष्फलमिति तद्वेदाप्रामाण्यम् । लोकावगतकारणे हि दुरिते सति वेदेन तस्य तद्ध्वंसजनकत्वं बोध्यते, न तु तदुल्लङ्घ्यम् । अत एव तत्त्वज्ञानवतो भोगार्थं निषिध्यानुष्ठानं दोषाभावान्नाधर्मजनकमिति न तद्वेदाप्रामाण्यम् । प्रमाणान्तरात् स्वतःसिद्धदुरिताभावावगतौ मङ्गलाकरणे नित्यवदनुष्ठानं शिष्टानां भज्येतेति चेन्न । विघ्नज्ञानवतो नित्यवदनुष्ठानादिति सम्प्रदायः । मैवम् । मङ्गलं विनापि प्रमत्तानुष्ठितसमाप्तेः । न च तेन विनापि सिध्यतस्तदङ्गम् । न च जन्मान्तरीयं तत्, जन्मान्तरीयग्रन्थादिकमुद्दिश्य शिष्टैस्तदकरणात् । ननु यथा पुत्रेष्टौ कर्मसागुण्ये ऐहिकफलाभावे आमुष्मिकं फलं तथा साङ्गेऽपि मङ्गले यत्र न फलं तवामुष्मिकफलमिति चेत्, न तत्र पुत्रमात्रस्य कामना श्रवणात् इह तु प्रारिप्सितसमाप्तिकामनया मङ्गलाचार इति तथैव वेदानुमानात् कारीरीवदासन्नसमयारब्धसमाप्तिः फलम् । ननु आसन्नयसमयस्तत्संबन्धो वा न मङ्गलजन्य इति समाप्तिमात्रं जन्यम् तच्चैहिकामुष्मिक साधारणमिति चेत् — न आसन्नसमयस्य स्ववृत्तिसमाप्त्युपलक्षकत्वात् । अन्यथा कारीर्यपि नासन्नसमयफला स्यात् । तस्मात् व्यभिचारान्न तदङ्गमिति । अन्ये तु मङ्गलं प्रधानम्, अदृष्टद्वारा आरब्धकर्मसमाप्तिः फलम्, तत्कामोऽधिकारी । क्वचित्तु फलाभावः कर्मादिवैकल्यात् कारीरीवत् । न चान्यदापि करणम् । नियतकालीनतादृशाचारेण फलवत्कर्मारिप्समानस्तत्समाप्तिकामो मङ्गलमाचरेदिति श्रुत्या आरम्भसमयकर्तव्यताबोधनात् । यथा 'आग्नावैष्णवमेकादशकपालं चरुं निर्वपेद्दर्शपूर्णमासावारिप्समानः' इति श्रुत्या आरम्भणीयेष्टेः प्रधानायाः दर्शारम्भसमयकर्तव्यत्वम् । कामनोपाधिकार्यत्वेऽप्यारम्भसमये नित्यमनुष्ठानम् । आरब्धकर्मसमाप्त्यर्थिनोपायत्वेनावश्यं तदनुष्ठानात् । न च काम्यत्वे परिसमाप्तिकामनां विना फलवत्कर्मारम्भेऽपि तदनुष्ठानं न स्यादिति वाच्यम् समाप्तं कर्म फलायालमिति फलार्थिनः समाप्तौ कामनावश्यंभावादिति । तन्न । कारीरीजन्यातिशयवत् विहितप्रधानजन्यातिशयत्वात् मङ्गलजन्यापूर्वस्यापि फलासंपादकाशेषकारणसंपादकतया आरब्धकर्मसमाप्त्यवश्यंभावापत्तेः फलावश्यंभावनिश्चयं विना वैदिककर्माननुष्ठानात् । न चैवम्, भूयसि साङ्गेऽपि मङ्गले क्वचिदारब्धसमाप्त्यभावात् । न च तत्रामुष्मिकं फलम्, ऐहिकमात्रफलत्वात् । वैदिककर्मणः फलावश्यंभावेनागन्तुकदुरितेनाप्यप्रतिबन्धात् । किं च यथा कार्यादिकमग्रिमपुरुषव्यापारं विनैव फलहेतु:, तथा मङ्गलमपि तेन विनैव हेतुः स्यात् । न चैवम् लोकावगतकारणत्वात्तदपेक्षेति चेत्, तर्हि स एव हेतुरस्तु, किमनेन । Page #84 -------------------------------------------------------------------------- ________________ तत्त्वचिन्तामणिगतमङ्गलवादः आरब्धकर्मजनकादृष्टकारणसंपत्तौ पुत्रेष्टिवत्तत्समाप्तिसाधनत्वं श्रुत्या बोध्यत इति चेत्-न । तत्र दृष्टकारणसंपत्तौ पुत्रानुत्पादाददृष्टद्वारा पुढेष्टेस्तज्जनकत्वमस्तु । न च कर्मनिर्वाहे दृष्टसकलहेतुसंपत्ती विलम्बः, येन मङ्गलजन्यादृष्टापेक्षा स्यात् । अपि च मङ्गलं विनापि प्रमत्तनास्तिकानुष्ठितसमाप्तेः न तत्तत्र कारणम् । जन्मान्तरीयपुण्यसंपत्तिस्तत्र हेतुरिति चेत्न तथापि व्यभिचारात् । क्वचित् पुण्यसंपत्तिः क्वचिन्मङ्गलं हेतु रिति व्रीहियववद्विकल्प एवेति चेत् तर्हि तत्संभावनया नियतं मङ्गलानुष्ठानं न स्यात्, यवप्रयोगे व्रीहेरिव । विकल्पे चोभयस्याशास्त्रार्थत्वात् । ननु विधिवाक्यं न फलनियतपूर्वसत्वं बोधयति, किं तु मङ्गलात् फलावश्यंभावमिति चेत्-न । इष्टसाधनत्वस्य विध्यर्थत्वात् । अथान्वयव्यतिरेकाभ्यां तद्ग्रहे व्यभिचारो दोषाय, न त्वागमेन तद्ग्रहे । तदुक्तम्-'आगममूलत्वाच्चास्यार्थस्य व्यभिचारो न दोषाये 'ति । अत एव यागादेः स्वर्गसाधनतेति चेत्न, नियतपूर्वसत्त्वस्य ग्राह्यस्याभावादागमेनापि बोधयितुमशक्यत्वात् । यागजनितस्वर्गे कारीरीजनितवृष्टौ च जातिविशेष एवास्ति । अपरे तु मङ्गलस्यारब्धनिर्वाहकत्वं विघ्नसंसर्गाभावद्वारा, तथैव प्रतिबन्धका भावस्य हेतुत्वात् । स चाभावः सतो विघ्नस्य ध्वंसोऽनागतस्यानुत्पादश्च कर्मनिर्वाहसमयस्थायी । विघ्नकारणविनाशद्वारा प्रागभावस्य साध्यत्वम् । यस्मिन् सत्यग्रिमक्षणे यस्य सत्वं यद्व्यतिरेके चासत्त्वम्, तदेव तस्य तज्जन्यत्वं न त्वसतः सत्त्वं गौरवात् । अस्ति च विघ्नकारणनाशे सति विघ्नप्रागभावस्य तथात्वम् । तावति समये दुरितानुत्पादश्च न साक्षान्मङ्गलजन्य इत्यदृष्टद्वारा तथा । एवं निर्विघ्नं समाप्यतामिति कामनया तदाचारोऽपि संगच्छते । अत एव यत्र विघ्नाभाव स्वतःसिद्धः तत्र मङ्गलस्याकिञ्चित्करत्वेन वेदाप्रामाण्यमिति निरस्तम् । अनागतविघ्नाभावस्य तत्रापि साध्यत्वत् । 'सर्वे विघ्नाः शमं यान्ति' इति यत्र विनायकस्तवपाठादौ श्रुतमस्ति तत्र तत एव प्रमत्तानुष्ठितसमाप्तेरनादौ संसारेऽवश्यं तदाचारात् । तथा च तेन समं मङ्गलस्य विकल्प एव । यत्र च साङ्गे मङ्गले सत्यपि न फलं तत्र विघ्नभूयस्त्वादिति, तन्न, विघ्नानुत्पादस्य व्यापारत्वे मानाभावात् । संसर्गाभावत्वेन हेतुत्वात् तथैव व्यापारत्वम्, तच्च प्राग भावेऽप्यस्तीति चेत्, न । अत्यन्ताभावस्यापि व्यापारत्वापत्तेः । स्वतस्सिद्धस्य न हेतुत्वं यदि, तदा प्रागभावेऽपि तुल्यम् । किं च यत्र मङ्गलं न तत्र नियमेन विघ्नकारणमस्ति, येन तन्नाशद्वारा प्रागभावस्य साध्यत्वम् । एवमपि यत्र विघ्नानुत्पादोऽपि स्वतस्सिद्धस्तत्र मङ्गलमकिञ्चित्करमेव । विघ्नध्वंसानुत्पादयोरारब्धनिर्वाहकालावस्थायिनोर्मङ्गलादेवोत्पत्तेर्न तदर्थमदृष्टद्वारता । मङ्गलस्य विकल्पेनान्वये शिष्टैर्नियमतो मङ्गलानुष्ठानं न स्यादित्युक्तम् । किं च प्रधानत्वे साङ्गमङ्गलमात्रं न समाप्तिहेतुः, तस्मिन् सत्यपि तदभावात् । प्रचितं तथेति चेत्, न, अप्रचितादपि फलसत्त्वात् । नोभयम्, अननुगमात् । गुरुकारम्भे प्रचितम् अल्पकारम्भेऽल्पमिति चेत्, न, क्वचित्तादृशादपि फलासत्त्वात् वैपरीत्येऽपि फलसत्त्वाच्च । Page #85 -------------------------------------------------------------------------- ________________ मङ्गलवादसंग्रह एतेन बहुविघ्नशङ्कया बहुतरम्, अल्पविघ्नशङ्कया अल्पतरं च हेतुः, तादृशाचारेण तादृशश्रुत्युन्नयनादिति निरस्तम् । तादृशादपि प्रारिप्सितासमाप्तेः, वैपरीत्येऽपि समाप्तेश्च । बहुत्वस्य त्रिचतुरादिभावेन अल्पत्वस्य चैकद्वादिरूपतया अननुगमेन तादृशशिष्टाचारेण तादृशश्रुत्या बोधयितुमशक्यत्वाच्च । तस्मात् मङ्गलं नाङ्गं न वा प्रधानमिति पूर्वपक्षसंक्षेपः ।। इति मङ्गलवादपूर्वपक्षः ॥ सिद्धान्तस्तु–आरब्धकर्मसमाप्तौ मङ्गलं नाङ्गम्, न वा प्रधानम्, अहेतुत्वात् । किं तु प्रायश्चित्तवत् प्रधानं विघ्नध्वंसः फलम् । आरब्धकर्मनिर्वाहे विघ्नो मा भूदिति कामनया तदनुष्ठानात् । विघ्नस्य संशये निश्चये वा शिष्टानां तदाचरणाद्विघ्नाभावस्याकाङ्क्षितत्वाच्च । यदि च निर्विघ्नं समाप्यतामिति कामनया तदाचरणं, तदापि नागृहीतविशेषणन्यायेन अहं स्वर्गी स्यामित्यत्र स्वर्ग इव विघ्नाभाव एव फलं न समाप्तिः, उभयतो व्यभिचारात् । समाप्तिस्तु विघ्नरू पप्रतिबन्धकाभावे सति लोकावगतस्वकारणादेव । प्रचिताप्रचितदेवतास्तुत्यादिसाङ्गमङ्गलात् प्रत्येकं विघ्नध्वंसो भवत्येव । अतो वैदिके फलनिश्चयान्मङ्गले प्रवृत्तिः । न च वेदाप्रामाण्यम् । समाप्त्यभावश्च क्वचित् प्राचीनविघ्नभूयस्त्वात्, क्वचिन्मङ्गलानन्तरोत्पन्नविघ्नात्, क्वचिल्लोकावगतकारणाभावात् । प्रारिप्सितविघ्नध्वंसश्च न मङ्गलं विना । न च प्रायश्चित्तेन शङ्कितविघ्नविनाशः । विघ्नसंशये तदनुपदेशात् । न च कामनोपाधिकर्तव्यत्वे नियतमनुष्ठानं न स्यादिति वाच्यम् । आरब्धकर्मकारणप्रतिबन्धकाभावोपायत्वेनावश्यं तदनुष्ठानात् । तेन विना प्रतिबन्धकाभावाभावात् कर्मानुत्पत्तेः । न च प्रधानत्वेनान्यदापि तत्करणम् । नियतसमयशिष्टाचारानुमितश्रुत्या कारम्भसमये तत्कर्तव्यत्वबोधनात् दर्शारम्भसमये आरम्भणीयावत् । विघ्नसंसर्गाभावश्च समाप्तिहेतुः । सच क्वचित् स्वतःसिद्धः क्वचिन्मङ्गलसाध्यः । अत एव मङ्गलं विनापि जन्मान्तरानुवर्तमानविघ्नात्यन्ताभावात् प्रमत्तनास्तिकानुष्ठितसमाप्तिः । न चानध्यवसायः । शङ्कितविघ्नवारणार्थ प्रवृत्तिरतो यावद्विघ्नशङ्कं तदाचरणात् । अत एव तच्छङ्कया मध्येऽपि तदाचरन्ति । गुर्वारम्भेऽपि बहुविघ्नशङ्कया बहुमङ्गलाचरणम् । यथा च विघ्नसंशयेऽपि प्रवृत्तिस्तथोक्तमेव । स्यादेतत् मङ्गलमाचरेदिति विधौ किं मङ्गलत्वम् । न तावदेवतास्तुत्यादित्वम्, अननुगमात् । नापि प्रारिप्सितप्रतिबन्धकविघ्नोपशमहेतुक्रियात्वम्, विघ्नोत्सारणासाधारणकारणत्वं वा । क्रियाविशेषस्य तदसाधारणकारणस्य वा स्तुत्यादेर्वेदाद्विशिष्टापरिचये प्रवृत्तिविषयालाभात् । नापि निर्विघ्नं समाप्यतामिति कामनया शिष्टाचारविषयत्वम्, वेदस्याचारानुपजीवकत्वात्, वेदाद्याचारानुपपत्तेश्च, अन्योन्याश्रयात् । नापि तत्कामनया वेदविहितत्वम्, प्रारिप्सितकर्मनिर्वाहकत्वे सति कर्मारम्भकाले विहितवैदिककर्मत्वं वा, तादृशवेदान्तराभावात् । नापि स्मृत्यादौ मङ्गलत्वेनोत्कीर्तितत्वम् । वेदस्य स्मृत्यनुपजीवकत्वात् । स्मृतिकतुरेव वेदादाद्याचारानुपपत्तेश्च । उच्यते मङ्गलमाचरेदिति न विधिः । किं तु निर्विघ्नसमाप्तिकामो देवतास्तुतिमाचरेदित्यादि प्रत्येकमेव विधिः । तथैव शिष्टाचारात् । तदुपजीव्य निर्विघ्नमारब्धं परिसमाप्यतामिति कामनया तद्विघ्नोपशमहेतुत्वेन वा वेदविहितत्वं मङ्गलत्वमित्यधिगम्य देवतास्तुतिनमस्कारादिषु मङ्गलव्यवहारः शिष्टानामिति । Page #86 -------------------------------------------------------------------------- ________________ तत्त्वचिन्तामणिगतमङ्गलवादः अत एव दुरितनाशकमपि गङ्गास्नानादि न मङ्गलम् । तथा अविधानात् । मङ्गलाचारयुक्तानां नित्यं च प्रयतात्मनाम् । जपतां जुह्वतां चैव विनिपातो न विद्यते ॥ ४७ इत्यनेन बोधितादर्शदर्शनादेः पृथगेव मङ्गलत्वम्, न तु विघ्ननिवर्तकतया, तत्र नानार्थतैव । अन्यथा ग्रन्थारम्भे नमस्कारतुल्यतया तत्करणप्रसङ्गः । अथशब्दो विघ्ननिववर्तकत्वान्मङ्गलमेव । ओंकारश्चाथशब्दश्च द्वावेतौ ब्रह्मणः पुरा । कण्ठं भित्त्वा विनिर्यातौ तेन माङ्गलिकावुभौ ॥ इति स्मृतेः । न च शुभसूचकत्वमेव तस्य शास्त्रारम्भे महर्षिणा तदनुपादानप्रसङ्गात् । गुणवत्तया ज्ञापनं स्तुतिः । यमुद्दिश्य यस्य स्वापकर्षबोधनानुकूलो व्यापारविशेषः स तस्य नमस्कारः । व्यापारे च कायिकवाचिक मानसिकरूपे विशेषो जातिविशेष एवानुभवसाक्षिकः । करशिरस्संयोगमात्रे तदव्यवहारात्, भवतोऽहमपकृष्ट इत्यादिवचने तदव्यवहाराच्च । यद्वा कायिकादौ प्रत्येकमेव विधिकल्पनमतो नानार्थतैव । यत्तु — बुद्धिविशेषपूर्वकत्वज्ञानं विना कायिकादौ न तद्व्यवहार इति स एव वाच्योऽन्यत्र लक्षणेति, तन्न, कायिकादिव्यापारविशेषमनवगम्य बुद्धिविशेषपूर्वकत्वाज्ञानात् । स्वीकृतवेदप्रमाणभावः शिष्टः । आचारे च वेदानिषिद्धत्वमविगीतत्वं विशेषणं देयम् । यद्वा अलौकिक विषयशिष्टाचारत्वमेव हेतुः । शिष्टाचारत्वं च भ्रमाजन्याचारत्वम् । आस्तिक नास्तिकयोरगम्यागमनचैत्यवन्दनादावाचारजनकज्ञानस्य भ्रमत्वात् बलवदनिष्टानुबन्धित्वादि ष्टासाधनत्वाच्च । लोके च पाखण्डव्यावृत्तशिष्टव्यवहारो वेदप्रमाण्याभ्युपगमनिबन्धनः । तैर्थिकत्वेऽपि शिष्टाशिष्टव्यवहारो वेदनिषिद्धाकर्तृत्वतत्कर्तृत्वनिबन्धनः । यद्वा वेदप्रामाण्याभ्युपगन्ततृत्वे सति यो यदा वेदनिषिद्धाकर्ता स तदा शिष्टः तत्कर्ता त्वशिष्टः । अत एव वेदनिषिद्धाकर्तृत्वेऽपि बौद्धो न शिष्टः । पापजनकत्वज्ञानं विना वेदनिषिद्धकर्तृत्वं यस्य नास्ति स शिष्ट इति तु न । तैर्थिकस्यापि कस्यचित् पापजनकत्वज्ञानं विना वेदनिषिद्धकर्तृत्वात् । यत्तु रागद्वेषहीनः शिष्टः । स च सर्वज्ञत्वान्मन्वादिरेव । अविगीततदाचारादेव वेदानुमानमिति, तन्न, एवं हि मन्वाद्याचारादर्शिनामाधुनिकानां मङ्गले प्रवृत्तिर्न स्यात् । आधुनिकानामाचारेण मन्वाद्याचारमनुमाय तेन च वेदमनुमाय बालः प्रवर्तत इति चेत् —– तर्हि यादृशाचारेण मन्वाद्याचारानुमानं स एव वेदानुमापकोऽस्तु, किमनुमितानुमानेन । आधुनिकानामपि शिष्टत्वेन व्यवह्रियमाणत्वाच्च । तथा च स्मृतिः - Page #87 -------------------------------------------------------------------------- ________________ ४८ यस्मिन् देशे य आचार: पारंपर्यक्रमागतः । श्रुतिस्मृत्यविरोधेन सदाचारः स उच्यते ॥ मङ्गलवादसंग्रह सर्वज्ञस्य मङ्गलाचारे मानाभावाच्च । मन्वादिप्रणीतस्मृतौ मङ्गलं दृश्यत इति चेत् — तन्न । स्मृतिकर्तुरसर्वज्ञत्वेऽपि वेदादर्थं प्रतीत्य स्मृतिप्रणयनसंभवात् । यत्तु शिष्टाचारत्वेन कर्तव्यतैवानुमीयतां किं वेदेनेति तत्र वक्ष्यामः । ।। इति श्रीगङ्गेशोपाध्यायविरचिते तत्त्वचिन्तामणौ मङ्गलवादः ॥ Page #88 -------------------------------------------------------------------------- ________________ मू०-एवमनुमाने निरूपिते तस्माज्जगनिर्मातृपुरुषधौरेयसिद्धिःक्षित्यादौ कार्य्यत्वेन घटत्वत् सकर्तृकत्वानुमानात् । ननु क्षित्यादि प्रत्येकं न पक्षः, तस्य स्वशब्देनाभिधातुमशक्यत्वात् । नापि मिलितम्, एकरूपाभावात् । अत एव सकर्तृकत्वासकर्तृत्वविचारारम्भकसंशयविषय तथा भूतविवादविषयो वा न पक्षः, एकरूपाभावेन तयोस्तावत् ग्रहीतमशक्यत्वात् । वादिन्नोनिशितत्वेन संशयाभावात् । न च वाद्यनुमानयोस्तुल्यबलत्वेन मध्यस्थस्य संशयः, अनुमानाभ्यां तस्य संशयो मध्यस्य प्रश्नान्तरञ्चानुमानमिति परस्परराश्रयात् घटेपि कदाचित् तयोः सम्भवात् । प्रत्येकं संशये विवादास्पदत्वेचानुमानेऽयोन्तरत्वापत्तेश्च । न च शरीरापेक्षेण का यत्कृतं शरीराजन्यं जन्यं वा पक्षः, जन्यात्मविशेषगुणशब्दफूत्कारसर्गाद्यकालीनवेदघटादिलिप्यादि सम्प्रदायानामीश्वरमात्रकर्तृकाणामसंग्रहात्, असिद्धेश्च अदृष्टद्वारा शरीरिणोपि क्षित्यादिकर्तृत्वात् । नापि जन्यकृत्यजन्यं जन्यम् उभयसिद्धकृतिजन्यान्यजन्यं वा पक्षः, क्षित्यादीनामदृष्टद्वारा जन्यकृतिजन्यत्वात् । नाव्यदृष्टजनककृत्यजन्यं जन्यकृतिसाक्षादजन्यं वा पक्षः, ईश्वरकृतेरदृष्टजनकत्वेन क्षित्यादौ तदभावात् । घटादावप्येवं पदात्वेनांशतः सिद्धसाधवात् । न च दितिरेव पक्षः, अङ्करेण सन्दिग्धोनैकान्तिकत्वात् । न च निश्चितेविपदो हेतुसन्देहात् स इति वाच्यम् । हेतौसाध्याभाववद्गामित्वसंशयस्य दूषकत्वात् । स च साध्याभाववति हेतुसन्देहात् हेतुमति साध्याभावसन्देहाद्भा उभययापि दोषः । न चैवं पक्षेपि तत् स्यात्, अनुमानमात्रोच्छेदकत्वेन तदितरत्र तस्य दूषकत्वात् । अङ्करे हेतोरनिश्चयेन सन्दिग्धानैकान्तिकत्वम्, तन्निश्चये न साध्यसन्देहवति साध्यानुमितिरेव पक्षवत् सम इति चेन्न । तस्यापक्षत्वेन हेतोः पक्षधर्मताविरहेण स्थापनानुमानाविषयत्वात् । तदा तस्यापि पक्षत्वे प्रतिज्ञान्तरानुपपत्तिः । अनुमानान्तराधीनतत्साध्यानु मित्यनन्तरञ्चपक्षेऽनुमितावितरेतराश्रयानै कमव्यनुमानं स्यात् तत्रापि क्षित्या सन्दिग्धानैकान्तात्, क्षितेविवादविषयत्वे अङ्करे प्रथमं साध्यमाने अयोन्तराच्च । अत Page #89 -------------------------------------------------------------------------- ________________ मङ्गलवादसंग्रह नमामि परमानन्दमानन्दाय पुनः पुनः । बाधादिदोषान्निस्तीर्णो यस्यानुस्मरणादहम् ।।१।। कार्यत्वमीश्वरे लिङ्गं हेत्वाभासविवर्जितम् । उक्तग्रन्थप्रबन्धेन साधितं बोध्यतेऽधुना ।।२।। इयता प्रबन्धन स्वार्थपरार्थभेदभिन्नस्याभासव्यतिरिक्तस्यानुमानस्यनिरूपणंसिद्धमितीदानींस्तद्विषयं तत्प्रसङ्गागतमीश्वरं निरूपयितुमुपक्रमतेएवमिति । तस्येति । प्रतिज्ञाकाले स्वस्वपदेन तावतामभिधातुमशक्यत्वादित्यर्थः । मिलितमिति । एकपक्षतावच्छेदकावच्छिन्नमित्यर्थः । परस्परेति । न चानविधेयादिनाऽदौ वादिनि स्वस्वपक्षं पृष्टे, तेन च तस्मिन्नुक्ते, अनुविधेयादौ सन्दिहाने, तन्नियोगात् प्रयोगप्रवृत्तौ क्वान्योन्याश्रय इति वाच्यम् । तेन हि तद्वक्तव्यं, केन रूपेण ? न तावत्प्रातिस्विकतत्तद्रूपेण, तदा तेन रूपेण संशय प्राप्तिः प्रसङ्गात् । न सामान्य रूपेण, तस्यानिर्वचनात् । तादृशसंशयमादायनिर्वचनेऽन्योन्याश्रयात् । केचित्तु एतदस्वरसात् घटेपीति प्राहुः । सम्भवादिति । विशेषादशेनदशायामित्यर्थः । तथा चांशसिद्धसाधनमित्यथैः । प्रत्येकं संशय इति । विचाराङ्ग साध्य संशयविषयतावच्छेदकरूपेण पक्षे साध्य साधनतत्संशयनिवर्तकत्वेन प्राकृतार्थ सम्बद्धत्वात्, रूपान्तरेण तत्र तत्साधनस्य विचाराङ्ग संशयानिवर्त्तकत्वेन प्रकृतार्यासम्बद्धत्वादिति भावः । ननु तदादाय समूहालम्बनत्वेन पदाः स्यादत आह-असिद्धेश्येति-अप्रसिद्धरित्यन्तः । अप्रसिद्धिमवविवृणोति-अदृष्टेति । कर्तृत्वादिति । तद्धे तुकृतिमत्वादित्यर्थः । वाद्यन्तरमतं दूषयतिनापीति । द्वितीयलक्षणे दूषणमाह घटादेरिति । तस्यापक्षत्वेनेति । परार्थानुमाने प्रतिज्ञाविषयत्वं पक्षत्वामित्यभिमानः । पदात्वे प्रतिज्ञाविषयत्वे । Page #90 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री ॥ श्री गणेशोपाध्याय विरचितः ईश्वरवादः ( मू० ) एव मनुमाने निरूपिते तस्माज्जग निर्मात्त पुरुष छोटे य सिद्धिः क्षित्यादौ कार्यत्वेन घटवत् सकर्तृकत्वानुमानात् । ईश्वरवाद की रचना के पूर्व तत्त्व चिन्तामणिकार गंगेश ने अनुमान प्रमाण का निरूपण विस्तार पूर्वक किया है। अतः (वे कहते हैं) इस प्रकार से अनुमान का निरूपण करने पर उसीसे (अनुमान प्रमाण से ) इस जगत निर्माता श्रेष्ठ पुरुष (ईश्वर) को सिद्धि होती है क्योंकि पृथ्वी आदि कार्य (उत्पत्तिमान) होने से घट के समान कर्ता वाले हैं पेला अनुमान होता है यहाँ अनुमान का स्वरूप यह है (क्षित्पादि के सकर्तव्य क्रम कार्यत्वात् घटवत्) पृथ्वी आदि कार्य हैं क्योंकि वे घटे के समान किसी कर्ता द्वारा उत्पन्न किये गये हैं । व्याख्या टिप्पणी - अनुमान की प्रक्रिया में पक्ष साध्य हेतु और उदाहरण का प्रयोग होता है, इस अनुमान की प्रक्रिया में क्षिति आदि वस्तुएँ है। जिन का निर्माता प्रत्यक्ष नहीं है 1) पक्ष के रूप में स्थापित की गयी है । तथा एकत्वकत्व अर्थात् कर्तावाला होता यह साध्य है तथा कार्यत्व अर्थात् कार्य होता पाने की उत्पन्न होता हेतु है । घड़ा उदाहरण है जिसमें हम इस नियम (व्याप्ति) को देखते हैं कि जो जो कार्य होता है वह कर्ता से निर्मित होता है । ( मू० ) ननु क्षित्यादि प्रत्येक न पक्षः तस्य स्वदद्धेना मिथातुमशक्यत्वात् । नापि मिलितम् एक रूपा भावात् । अत एव एकर्तृकत्वासकर्तत्वविचारसम्बवसंशय विषयः तथा भूत विवाद विषये वानपक्षः एक रूपा भावेन तयोः तावत् ग्रहीतु मशकयत्वात् वादिनोनिसीतत्वेन संशयाभावात् । न च वाद्यतुमानयोस्तुल्य बलत्वेन मध्यस्थस्य संशयः अनुमानाभ्यां तस्य संशयो मध्यस्थ प्रश्नानन्तरं चानुमानमिति परस्पराश्रयात् घटेऽपि कदाचित् तयोः प्रत्येकं संशमें विवादास्परत्वेनानुमानेऽर्थान्तरा पतेश्य । यदा प्रश्न यह होती है कि पृथ्वी आदि वस्तुओं ये से प्रत्येक वस्तु पक्ष नही हो सकती क्योंकि उसका स्व शठ से कथन सम्भव नहीं है तात्पर्य यह है कि क्षित्यादि के सकर्क्टकं इस प्रतिज्ञा के समय स्व स्व पद से उन सभी वस्तुओं का जिनकाकर्ता उपलब्ध नहीं है । कथन सम्भव नहीं है उसी प्रकार उन सभी पदार्थो को मिलाकर एक रूप में पक्ष के रूप में अथवा सम्भव नहीं है क्योंकि इन सभी पदार्थों का कोई एक अनुगत (सभी में समानरूप से रहेनवाला) स्वरूप नही है । यही कारण है कि कर्ता होने और न होने के विचार को चालना देने वाले संशय का विषय या सकर्तृकत्व अकर्ष्टकत्व विवाद के विषय को पक्ष नही बना सकते क्योंकि पक्षता का नियामक धर्म न होने से उनका एक नियम के रूप में Page #91 -------------------------------------------------------------------------- ________________ 52 मङ्गलवादसंग्रह ज्ञान सम्भव नहीं है दूसरी बात यह है कि वादी को उनमें सकष्टकत्व (कर्ता होने) का निश्चय होते से सन्देह के लिए कोई अवसर नही है / यह नही कह सकते कि वादियों के दोनों अनुमान तुल्य बलवाले होने से मध्यस्थ को सकर्टकत्व का संशय सम्भव है क्योंकि मध्यस्थ को संशय तब होता है जब दोनों विरोधी अनुमान प्रस्तुत होते हैं, अतः दोनों अनुमानों से संशय और मध्यस्थ के प्रश्न के बाद अनुमान इस प्रकार से परस्पर श्रयता दोष होता है। दूसरी बात यह है कि घडे के विषय में भी संशया और विवाद सम्भव है जबकि वहाँ विशेष कारण का प्रत्यक्ष न हो। क्षिति आदि सकर्टक है या नही इस प्रकार से प्रत्येक के विषय में संशय होने पर विवादस्पद के रूप में अनुमान करने पर दूसरे ही पदार्थ को सिद्धि होने की आपत्ति है / विचाराङ्ग संशय यहाँ क्षिति सकर्टका नवा इत्यादि