Page #1
--------------------------------------------------------------------------
________________
મંદિરપ્રવેશ અને શા
લેખક ચશકર પ્રાણશંકર શુકલ
નવજીવન પ્રકાશન મંદિર
બાવાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
ત્રણ રૂપિયા
મુદ્રક અને પ્રકાશક જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, કાળુપુર, અમદાવાદ
આવૃત્તિ પહેલી, પ્રત ૩,૨૦૦
ઑગસ્ટ, ૧૯૪૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૧
અસ્પૃશ્ય ગણાતી જાતિઓ માટે ભક્તકવિ નરસિ ંહ મહેતાના એક પદમાંથી ઉપાડી લીધેલા ‘ હરિજન’શબ્દ વાપરવાનું ગાંધીજીને સૂચવવામાં આવ્યું અને એ શબ્દને તેમણે વધાવી લીધા. તેના સમર્થનમાં એક મહારાષ્ટ્રી ભાઈ એ મરાઠી કવિ મેરાપ`તની નીચેની કડી ગાંધીજીને મેાકલી આપી :
•
* ज्ञानें काय हरिजना म्हणतात महार यवन कुणबी जी 1 उमटे तोचि तरुफळीं, असतो जो काय गुप्त गुण बीजीं ॥
( તારા જ્ઞાનની ખુમારીમાં તું હુંરિજનેને મહાર, યવન, કણબી, એમ કહે છે! પરંતુ ખીજમાં જે કાંઈ ગુણ છુપાયેલા રહેલા હોય છે તે ળમાં પ્રગટ થાય જ છે.)
66
-
આ કડી ‘હિરજન’ના તા. ૪-૩-૧૯૩૩ના અંકમાં છાપતાં ગાંધીજીએ લખ્યું છે કે આ જાતના પુરાવા · અસ્પૃશ્ય ગણાતી જાતિઓને હરિજન ગણવાને — દેશભરનાં સંતેનાં વચનેામાંથી મળી આવે એમ છે. કાઈ ઉદ્યમી વિદ્વાન દેશના જુદા જુદા ભાગમાં થઈ ગયેલા સતાનાં આ જાતનાં વચના એકઠાં કરીને મને મેકલી આપશે તા હું ખુશીથી તે ‘હિરજન ’ પત્રમાં છાપીશ. અસ્પૃશ્યતાનિવારણનું કામ કરનારાં ભાઈબહેનેાને આવાં વચને પ્રેરણારૂપ અને મદદરૂપ થઈ પડે.”
આપણા સમાજમાં અસ્પૃશ્યતાને નાબૂદ કરવાની દૃષ્ટિએ જુદા જુદા પ્રાંતની કૅૉંગ્રેસ સરકારેા તરફથી કાયદા થઈ રહ્યા છે. અસ્પૃશ્યતાનિવારણની બાબતમાં લેાકમત પણ ઠીક ઠીક જાગૃત થઈ રહ્યો છે. છતાં હજી જડ રૂઢિઓને ધર્માં માની બેઠેલા લેાકેા ધર્માંતે નામે અસ્પૃશ્યતાને વળગી રહેલા જોવામાં આવે છે. તેમાં કેટલાક તા ભણેલા ગણાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
એવા પણ હોય છે. આવા લોકોને સમજાવવા માટે, આજના જેવી અસ્પૃશ્યતાને ધર્મશાસ્ત્રોને કશે આધાર નથી એવું બતાવનારાં છેક વેદકાળથી માંડીને આજ સુધીના ઋષિમુનિઓ, ધર્માચાર્યો અને સાધુસંતનાં વચનો, તે તે પ્રસંગની કથાઓ સાથે એક પુસ્તકમાં સંગૃહીત કરવામાં આવે તે સારું, એ વિચાર ભાઈ ચંદ્રશંકરને તથા મને વાતવાતમાં આવ્યો. તેમની સ્વતંત્ર રીતે પણ એવી ઈચ્છા હતી. એટલે તેમણે આવો સંગ્રહ કરી આપવાનું કબૂલ કર્યું, એટલું જ નહીં પણ તેની પાછળ જ મંડી પડી ઝપાટાબંધ આ પુસ્તક તૈયાર કરી આપ્યું. ચૌદ વર્ષ પહેલાં ગાંધીજીએ પ્રગટ કરેલી આ જાતની ઈચ્છા ભાઈ ચંદ્રશંકરના ઉદ્યમથી આજે ફળીભૂત થાય છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. - હિંદુ સંસ્કૃતિ દુનિયાની એક પ્રાચીનમાં પ્રાચીન ગણાય છે. તેના ઉપર આક્રમણે કાંઈ ઓછાં થયાં નથી. કવિ નાનાલાલના શબ્દોમાં કહીએ તો “સેક સંકે ઘવાયા છતાં” તે આજે જીવંત છે. જ્યારે તેની પછી પેદા થયેલી કેટલીયે સંસ્કૃતિઓ નામશેષ થઈ ગઈ છે. દુનિયાના નિયમ પ્રમાણે કઈ પણ વસ્તુ ઉપર મેલ તો ચઢે જ. તેમ હિંદુ સંસ્કૃતિ ઉપર પણ વચ્ચે વચ્ચે કેટલીયે વાર મેલના થર બાઝયા છે. એ મેલના થરને સાફ કરી ફરી ફરીને એ સંસ્કૃતિને તેના વિશુદ્ધ અને ઉજજવળ રૂપમાં રજૂ કરનારા ઋષિમુનિઓ, ધર્માચાર્યો અને સાધુસંતો છેક પ્રાચીન કાળથી આજ સુધી દરેક જમાને પેદા થતા આવ્યા છે. જમાને જમાને થયેલી હિંદુ સંસ્કૃતિની અને હિંદુ સમાજની આ સફાઈનું વર્ણન પ્રમાણે સાથે ભાઈચંદ્રશંકરે બહુ સરળ અને રોચક ભાષામાં આ પુસ્તકમાં આપ્યું છે.
વર્ણવ્યવસ્થાના અદકેરા અંગ તરીકે તેમાં ઘૂસી ગયેલા ઊંચનીચના ભેદભાવને ભૂંસી નાખવા વખતોવખત થયેલા પ્રયાસનો, અને એવા પ્રયાસો થતાં છતાં એ ઊંચનીચના ભેદભાવે આપણા સમાજમાં માથું ઊંચક્યાં જ કર્યું છે તેને, આખો ઇતિહાસ આ પુસ્તકમાં આપેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
આપણુ લગભગ પાંચ હજાર વર્ષના ઇતિહાસમાં ઊંચામાં ઊંચી કેટિના ધાર્મિક વિચાર તેમ જ આચાર દુનિયા આગળ આપણે રજૂ કર્યા છે. એટલું જ નહીં પણ વસાહતી તરીકે અથવા તે આક્રમણકારી તરીકે પરદેશથી હજારો વર્ષ સુધી આવ્યાં કરતી અનેક સંસ્કૃત, અસંસ્કૃત અથવા અર્ધસંસ્કૃત જાતિઓને આપણું સમાજમાં અપનાવી લેવાની ઉદારતા અને ડહાપણ આપણે બતાવ્યાં છે; એટલે સુધી કે એ પરદેશી જાતિઓનું નામનિશાન પણ આજે આપણે સમાજમાંથી શોધી કાઢવું અશકય છે. જ્યાં સુધી પરદેશીઓને અપનાવવાની, આત્મસાત કરવાની ઉદારતા, સમતા અને વિશાળતા આપણે દાખવી શક્યા ત્યાં સુધી આપણે સ્વતંત્ર અને તેજસ્વી રહ્યા. એ શક્તિ ગુમાવી બેઠા ત્યારથી પરતંત્રતાની ધૂંસરી આપણે વહેવી . પડી છે. જોકે આપણી આવી પરતંત્ર દશામાં પણ સમાજની શુદ્ધિ કરવાનો પ્રયત્ન કરનારા સાધુસંતે વખતોવખત થયા છે; અને તેમણે જ સમાજને આવી પડતી હાલતમાં પણ જીવતો રાખે છે.
બહુ પ્રાચીન કાળથી હિંદુ સમાજમાં ઓછાવત્તા પ્રમાણમાં અસ્પૃશ્યતા જોવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષથી તો હિંદુ ધર્મ મોટે ભાગે ખાવાપીવાના અલગ અલગ ચોકાઓમાં અને અડવી આભડવામાં જ જાણે સમાઈ ગયા છે. અમને અડશો મા, અડશો મા, એમ કરીને આપણે, દુનિયાથી અળગા પડી ગયા છીએ અને એકબીજાથી ઊંચીનીચી મનાતી એવી જ્ઞાતિઓના નાના નાના વાડાઓમાં વહેંચાઈ ગયા છીએ. હિંદુ સમાજ આજે વહેતી નદી જે નથી રહ્યો, પણ અલગ અલગ બંધિયાર ખાબોચિયાં જેવો થઈ ગયો છે. એ ખાબોચિયાંમાંથી સડો અને દુર્ગધ પેદા થયાં છે. આજે આપણામાં સંગઠિત થઈને સાથે કામ કરવાની શક્તિ જોવામાં આવતી નથી. આપણે બીકણ અને કાયર બની ગયા છીએ. આપણી જ્ઞાતિઓરૂપી ખાબોચિયાંના બંધ તોડી નાંખી તેને વહેતી કરી દેવાં એ આપણા સમાજમાં વ્યાપેલા ઊંચનીચપણને, કુસંપનો અને કાયરપણાને સડો દૂર કરવાને એકમાત્ર ઇલાજ છે. એ વસ્તુ આધુનિક જમાનાના ઋષિઓ જેવા સ્વામી વિવેકાનંદ, સ્વામી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
६
દયાનંદ, કવિવર રવીન્દ્રનાથ તથા બીજા અનેક સુધારકાના ધ્યાન પર આવી છે અને તેમણે પાકારી પાકારીને કહી છે. આપણા સમાજના સડી ગયેલા કચરાને કાઢી નાખી તેની સફાઈ કરવાનું કામ ગાંધીજીએ છેલ્લાં ત્રીશ વર્ષોંથી ઉપાડયું છે. તેઓ પેાતાને ભગી કહેવડાવે છે. એમ કહી તેઓ ભંગી કામનું હલકાપણું દૂર કરે છે, એટલું જ નહીં પણુ સફાઈનું કામ કરી સમાજને સ્વચ્છ રાખનાર ભંગી કામની મહત્તા વધારે છે. હિંદુ કામમાં વ્યાપેલા ઊંચનીચપણુાના સડા સામે જેહાદ પાકારીતે ગાંધીજી આખી દુનિયામાં રંગને કારણે, જાતિને કારણે, ધનને કારણે કે સત્તાને કારણે ચાલી રહેલા ઊંચનીચના ભેદભાવને તેાડવાની ઉમેદ રાખે છે. આપણે અસ્પૃસ્યતાને વહેલામાં વહેલી નાબૂદ્ર કરીને ગાંધીજીના સ ંદેશાને દુનિયા આગળ રજૂ થવાને માર્ગ મેકળા કરવાને છે. એ વસ્તુ આપણે સમજ્યા છીએ અને સ્વીકારતા પણ થયા છીએ. પણ આપણા સમાજને લાગેલેા આ રાગ એટલા ઊંડા અને ભયાનક છે કે એ રાગને નાબૂદ કરવાની પ્રવૃત્તિને વેગ આપે છે તે કરતાં ઘણા ઝડપી કરવાની જરૂર છે.
અસ્પૃશ્યતાને નાબૂદ કરવાની પ્રવૃત્તિને વેગ આપવાની વધારે જવાબદારી પેાતાને સવર્ણ માનતા લેાકેાની છે. ગાંધીજીના શબ્દોમાં, તેઓએ આજ લગી કરેલા ધાર પાપનું પ્રાયશ્ચિત્ત કરવાનું છે. એ પ્રાયશ્ચિત્ત કરવામાં આપણે જેટલા વિલંબ કરીએ તેટલું આપણને જ નુકસાન છે. કાળખળ આગળ કાઈ નું ચાલવાનું નથી. જીવનની દરેક બાબતમાં ધાર્મિક, સામાજિક, આર્થિક તથા રાજદ્વારી ~~ આજે દુનિયામાં જે અન્યાયે ચાલી રહ્યા છે તે ચાલુ રહે તે! દુનિયા પાછી જંગલીપણાની દશામાં પહેાંચી જાય. એ જંગલીપણાની દશાએ પહોંચતાં ખચવું હેાયતે। આ સઘળા અન્યાયે આપણે વહેલામાં વહેલા નાબૂદ કરવા જ જોઈએ.
આ પુસ્તકનું નામ · મદિરપ્રવેશ અને શાસ્ત્રો' રાખ્યું છે. પણ તેમાં કેવળ મંદિરપ્રવેશની વાત નથી. આપણાં શાસ્ત્રમાં, અને એ શાસ્ત્રોનું રહસ્ય પોતાના જીવન દ્વારા પ્રગટ કરી બતાવનારા સાધુસંતેાની વાણીમાં તેમ જ વતનમાં, અસ્પૃસ્યતાને તેમ જ માણસ માણસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
વચ્ચેના કાઈ પણ જાતના ઊંચનીચના ભેદભાવને સ્થાન નથી, એ આમાં બતાવવામાં આવ્યું છે.
મંદિરપ્રવેશની બાબતમાં કેટલાક તરફથી એમ કહેવામાં આવે
છે કે જે મદિરામાં તમે સુધારક સવર્ણો જતા નથી એવાં મદિરામાં પ્રવેશ કરવાના હક હિરજનાને મેળવી આપવામાં શે। લાભ છે ? હજી તમામ સાર્વજનિક કૂવાઓ ઉપર પાણી ભરવાની છૂટ મેળવી આપતા હૈ તા ઠીક છે; અને તેથીયે આગળ હિરજનેાની આર્થિક સ્થિતિ સુધરે એવી પ્રવૃત્તિ ઉપાડેા, એ ઠીક છે. પણ મદિરમાં જવાથી હિરજનાને શું મળવાનું છે? આવી દલીલ કરવામાં આવે એ સ્વાભાવિક છે. ખીજી પ્રવૃત્તિઓ ન ચાલતી હોય અને ધ્રુવળ મંદિરપ્રવેશની પ્રવૃત્તિ જં ચલાવવામાં આવતી હોય તે તે આ ક્લીલ વાજમી પણ ગણાય. હકીકત તે એ છે કે તમામ સાર્વજનિક કૂવાઓ ઉપરથી પાણી ભરવાને હક હરિજનેાને કાયદાથી પ્રાપ્ત થયેા જ છે. હિરજનોને સા જિનક કૂવા ઉપરથી પાણી ભરતારેકનાર માણસ કાયદાથી ગુનેગાર પણ ગણાય છે. સવાલ માત્ર જે સવણું લેાકા હિરજનેાને ડરાવીને પાણી નથી ભરવા દેતા તેમને સમજાવવાના છે; અને તેએ સમજે કે ન સમજે તે પણ સાર્વજનિક કૂવાએ પરથી પાણી ભરવાના પેાતાના હકની ખજાવણી કરવાની હિરજનેાની તાકાતને કેળવવાનેા છે. સવર્ણોને સમજાવવા અને હિરજનેાની તાકાત કેળવવી એમ બન્ને દિશાએથી પ્રયત્ના થવાની જરૂર છે.
મદામાં બહુ સડા પેઠેલે છે એ વાત પણ તદ્દન સાચી છે. આજના વેપારી જમાનામાં મદિરા પણ વેપારી પેઢીએ જેવાં થઈ ગયાં છે. લેાકેાને ખરા ધના મેધ કરવામાં, લેાકેામાં સાચી ધાર્મિ ક ભાવના કેળવવામાં પેાતાને ફાળા આપવાને બદલે તેએ પેાતાની મિલકત અને આવક વધારવા પાછળ જ વધારે પડેલાં છે. દિશમાં ઘૂસી ગયેલા દેાષા સુધારવા આપણે જરૂર મથવું જોઈ એ. પણ આજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
મંદિરમાં બહુ દોષ પેસી ગયા છે માટે તેનો નાશ કરવો એ હિતકર નથી. એમ તો આપણું શરીર પણ ધર્મનું સાધન ગણાય છે, અને એ આપણે આત્માનું મંદિર છે. પણ જે લેકે પિતાના શરીરનો ઉપયોગ ધર્મની સાધના માટે કરવાને બદલે ભેગવિલાસ માટે અથવા પાપાચાર માટે કરે છે અને એ શરીર દ્વારા અધર્મને આચરે છે તેમના શરીરને નાશ કરવાનું કઈ નથી સૂચવતું, પણ એ શરીરના ધારણ કરનાર માણસને સુધારવાનું જ સૂચવવામાં આવે છે. તેવું જ મંદિરોનું છે. મંદિરવાળા ભગવાનને કબજે કરી લઈ તેના ઉપર માલકીહકના દાવા કરી, હરિજનને એ મંદિરને લાભ લેતા રોકવા ઈચ્છે છે. તેને બદલે એ મંદિરમાં દુનિયાએ હડધૂત કરેલા અને તેથી જ ભગવાનને વિશેષ વહાલા એવા હરિજનો પ્રવેશ કરશે ત્યારે એ મંદિરે પણ વિશુદ્ધ થશે, અને ભગવાનની મૂર્તિને લાયક બનશે. હરિજન મંદિરમાં જઈ ભગવાનનાં દર્શન કરી શકે એ મંદિરની સુધારણાની દિશામાં બહુ મોટું પગલું છે. વળી ધર્મને નામે ચાલી રહેલી અસ્પૃશ્યતા ધર્મનાં ધામ ગણાતા મંદિર દ્વારા વહેલી દૂર થઈ શકશે. મંદિર પ્રવેશ થતાંની સાથે લેકમાનસમાં એટલો પલટો થવા સંભવ છે કે હરિજનોની પાણુની અને બીજી હાડમારીઓ દૂર થતાં વાર નહીં લાગે.
હરિજનોની આર્થિક સ્થિતિ સુધારવાને પ્રશ્ન જુદા પ્રકારનો છે.. હરિજનોની આર્થિક દશા સારી નથી એ વાત સાચી છે. પણ કેટલીયે બિન-હરિજન કામો આર્થિક રીતે હરિજનો કરતાયે ખરાબ હાલતમાં છે. એટલે આર્થિક સ્થિતિની સુધારણાને પ્રશ્ન કેવળ હરિજનો માટે જ નથી પણ તમામ ગરીબ કેમ માટે છે. તેને ઉપાય આજની શોષણકારી અર્થવ્યવસ્થામાં પલટો આણ એ છે. અને તે માટે ચાલી રહેલી પ્રવૃત્તિને લાભ તમામ ગરીબ કેમની સાથે હરિજન કેમને પણ મળશે. કેવળ હરિજનોની દષ્ટિએ તો ધર્મને નામે તેમને થતી સામાજિક અન્યાય દૂર કરવાનો પ્રશ્ન જ મુખ્ય છે. એ અન્યાય દૂર કરીને હિંદુ સમાજ શુદ્ધ થાય તો એ ગુમાવી બેઠેલી શક્તિ પાછી મેળવે અને એને વધુ જીવતદાન મળે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ ભારતમાં અસ્પૃશ્યતાનું જેર આજ સુધી વધારે ગણાતું, છતાં ત્યાં લગભગ બધાં જ મેટાં મોટાં મંદિરે હરિજનો માટે ખુલ્લાં થયાં છે; જ્યારે ગુજરાતમાં મંદિરે ખૂલવાની વાત તો કયાંય રહી, સામાન્ય અસ્પૃશ્યતાનિવારણનું કામ પણ બહુ જ મંદ ગતિએ ચાલે છે. ગામડાંમાં થતી હરિજનોની હાડછેડ અને તેમને ભોગવવો પડતો ત્રાસ વર્ણવ્યાં જાય એમ નથી. એમને જાણે માણસ જ ગણવામાં આવતા નથી. એનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતના જેટલી જ્ઞાતિમૂઢતા બીજા કેઈ પ્રાંતમાં નથી. જ્ઞાતિઓનાં જડ અને અન્યાયી બંધનોથી આપણે એટલા ઘેરાયેલા છીએ કે આપણા સારા સારા કાર્યકર્તાઓમાંથી બહુ ઓછા જ્ઞાતિઓના ગ્રાહમાંથી મુક્ત જણાય છે. ગુજરાત ગરવી બનશે કે ગાંડી રહેશે તેને આધાર અસ્પૃશ્યતા એ કેટલી ઝડપથી નાબૂદ કરે છે એના ઉપર છે. સાબરમતી
નરહરિ દ્વારા પરીખ
૬-૮-૧૯૪૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
ઉપોદઘાત
ગયા મે મહિનામાં હું ડાકેર ગયે હતા. ત્યાં એ અરસામાં રણછોડજીનું મંદિર હરિજનને માટે ખુલ્લું મૂકવાને અંગે વિચારણા થતી હતી. હરિજનોને મંદિર પ્રવેશ શાસ્ત્રસંમત છે એમ બતાવનારાં અનેક શાસ્ત્રવચનો મારી પાસે સંઘરેલાં હતાં, તે મેં મંદિરના તે વખતના (હાલ નિવૃત્ત) મેનેજર શ્રી અમૃતલાલભાઈને બતાવ્યાં. - તેમને ફિલસૂફી તથા ધર્મશાસ્ત્રમાં ઊંડે રસ હોઈ તેમણે કહ્યું: “આ બધું કઈ પણ રીતે લેકે આગળ મૂકે; તો લેકે વિરોધ બહુ ઓછો થાય. લોકમત કેળવવાનું કામ આજે થાય છે તે કરતાં વધારે થવાની જરૂર છે.” શ્રી. નરહરિભાઈએ આ વિચારને પ્રોત્સાહન આપ્યું, અને આ વિષયનું સર્વ ઉપયોગી સાહિત્ય ભેગું કરવાનું મને કહ્યું. તેનું ફળ આ પુસ્તકરૂપે રજૂ થાય છે.
કઈ પણ વિષયમાં કાયદો થાય તો તેને અંગે લોકશિક્ષણની જરૂર તે રહે જ છે. કાયદો જેટલે અંશે લેકમતને અનુકૂળ હોય તેટલે અંશે તેનો અમલ વધારે સરળ ને સહેલ બને છે. કાયદા ને લેકમત વચ્ચે કંઈક અંતર તો હંમેશાં રહે છે; પણ એ અંતર જેટલું ઓછું હોય તેટલું સારું. હરિજનોને મંદિર પ્રવેશ શાસ્ત્રધર્મથી વિરુદ્ધ નથી પણ તેને સર્વથા અનુકૂળ છે, અને આપણે શાના મર્મને ભૂલી બેઠા છીએ તેને બદલે અહીં તો શાસ્ત્રની આજ્ઞાનું જ પાલન કરવાનું છે, એમ જ વિચારશીલ વર્ગને સંતોષકારક રીતે બતાવી શકાય, તો તેને લાભ દેખીતો છે.
વેદ, ધર્મસૂત્ર, સ્મૃતિઓ, પુરાણું વગેરે શાસ્ત્રગ્રંથનું દહન કરી, તેમાંથી આ વિષયને લગતાં વચનો ભેગાં કરી, તેનું વિવેચન કરવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
કામ આચાર્ય આનંદશંકર ધ્રુવ, મહામહોપાધ્યાય શ્રીધરશાસ્ત્રી પાઠક, મહામહોપાધ્યાય પાંડુરંગ વામન કાણે, તથા બીજા કેટલાક વિદ્વાનોએ સમર્થ રીતે કર્યું છે. તે સહુનાં સંશોધનનો લાભ આ પુસ્તક તૈયાર કરવામાં મેં સારી પેઠે ઉઠાવ્યો છે. સ્મૃતિપુરાણ ઉપરાંત રામાયણ, મહાભારત, ભાગવત, આપણું મહાન આચાર્યો, તથા ઇતર સાધુસંતોને લગતાં બે પ્રકરણે તૈયાર કરવામાં અગાઉના કઈ એકબે ગ્રંથની મદદ મળે એમ ન હતું. તેથી તેને લગતી સામગ્રી તે તે વિષયના કે સંપ્રદાયના જુદા જુદા અનેક મૌલિક ગ્રંથો તથા ઇતર વિવેચન ભેગાં કરીને તેમાંથી તારવી છે. અસ્પૃશ્યતાને લગતી આ સામગ્રી પહેલી વાર સંગૃહીત કરીને રજૂ કરવામાં અનાયાસે ગાંધીજીની એક જૂની ઇચ્છાને સંતોષાઈ છે, એ મારે સારુ વિશેષ આનંદનો વિષય છે. આ પુસ્તક તૈયાર કરવા માટે જે અનેક પુસ્તકોની જરૂર પડી તે મેળવવામાં મદદ કરનાર મિત્રોનાં નામ આપી તેમનો દરેકને શબ્દોથી આભાર માનવાની જરૂર નથી; કેમ કે તેઓ સહુ આપ્તજનો છે, ને મારે સદભાગ્યે તેમની આ જાતની મદદ મને સર્વ પ્રસંગે મળતી આવી છે. કઈ માહિતી માટે હું કયા ગ્રંથને આભારી છું તેને નિર્દેશ તે તે સ્થળે ટિપ્પણોમાં કરેલ છે.
આધુનિક અસ્પૃશ્યતા કહે છે કે માણસ અસ્પૃશ્ય ગણાતી જાતિમાં જન્મે એટલે જીવનભર અસ્પૃશ્ય જ રહે; અને તેની કે તેની જાતિની અસ્પૃશ્યતા કદી ટળે નહીં. એવી અસ્પૃશ્યતાને શાસ્ત્રને આધાર નથી એમ બતાવ્યા પછી, મંદિરપ્રવેશનું જુદું સમર્થન કરવાનું સામાન્ય રીતે ન રહેવું જોઈએ. પણ હરિજનાને મંદિર પ્રવેશ અને પૂજાને અધિકાર સ્પષ્ટપણે સિદ્ધ કરનારાં વચનો એટલાં બધાં છે કે તે વાંચ્યા પછી મંદિર પ્રવેશનો વિરોધ શાસ્ત્રને નામે કરવાનું તો કોઈ સુજ્ઞ પુરુષને મન ન જ થાય. મંદિરમાંથી અસ્પૃશ્યતા ગઈ એટલે બીજે બધેથી તે ગઈ જ. વળી આજે હવામાં મંદિર પ્રવેશની વાત ગાજી રહી છે. તેથી આ પુસ્તકને મંદિર પ્રવેશ અને શાસ્ત્રો' એ નામ આપ્યું છે. “અસ્પૃશ્યતા અને શા” એ વિષય તો એના પેટામાં આવી જ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
શરૂઆતનાં પ્રકરણોમાં વેદ, તથા રામાયણ મહાભારત, અને સ્મૃતિઓ તથા પુરાણોનાં વચનોની આલોચના છે. જે પરંપરા “સ્માર્તધર્મને નામે ઓળખાય છે તેમાં પણ આજના જેવી અસ્પૃશ્યતાને તથા મંદિર પ્રવેશના નિષેધને સ્થાન નથી, એમ તે તે ગ્રંથકારોનાં વચનો તથા દષ્ટાતિ પરથી જોઈ શકાય છે. આ પછી ભક્તિમાર્ગ અથવા ભાગવતધર્મની અનેક શાખાઓની આલોચના આવે છે. જ્ઞાનમાર્ગ તથા કર્મમાર્ગમાં મંદિરોને સ્થાન નથી. મંદિરની જરૂર તથા તેનું સ્થાન ભક્તિમાર્ગમાં જ છે. તેથી ભક્તિમાર્ગને અગ્રેસરોનાં વચને મંદિરોને અંગે વિશેષ પ્રમાણભૂત ગણાવાં જોઈએ. પણ બાહ્યાચારને પ્રાધાન્ય આપનારે કર્મમાર્ગ મંદિર પર પોતાનો કબજો જમાવી બેઠો છે. તેથી આપણે જોઈએ છીએ કે ભક્તિ માર્ગના પ્રણેતાઓને છેક શરૂઆતથી તેની સામે સતત વિરાધને અવાજ ઉઠાવવો પડ્યો છે.
વસ્તીપત્રક ઉપરના પ્રકરણમાં આપેલી હકીકત, શાસ્ત્રવિચારથી સ્વતંત્ર રીતે પણ, આપણી આંખ ઉઘાડે એવી છે. છેવટે, હિંદુ સમાજના આગેવાનોએ ૧૯૩૨માં કરેલી પ્રતિજ્ઞા, ને મંદિરપ્રવેશની હિલચાલે કરેલી પ્રગતિને લગતી હકીકતો આપી છે; અને રાજસત્તા મંદિરના વહીવટ પર છેક પ્રાચીન કાળથી કે અંકુશ ધરાવતી આવી છે તેને લગતાં ઐતિહાસિક પ્રમાણે ટૂંકામાં આપ્યાં છે. આ વાતની ઉતાવળ શા સારુ કરો છો? હજુ જરા થોભી જાઓને, એવું કેટલાક મિત્રો કહે છે. તેમને એટલું જ કહેવાનું કે માલવીયજી મહારાજ જેવા પુણ્યાત્માના પ્રમુખપદ નીચે હિંદુ સમાજના આગેવાનોએ ગંભીર પ્રતિજ્ઞા કર્યાને પંદર વરસ તો થયાં. હજુ વધારે કેટલું થુભવું? અને મંદિરપ્રવેશ જે શાસ્ત્રસંમત હાય, તો હજુ વધારે ઢીલ કરવાને શો અર્થ છે?
આ પુસ્તક છપાતું હતું તે દરમ્યાન તેનાં કેટલાંક પ્રકરણે જુદા જુદા મિત્રોએ વાંચ્યાં. બીજા કેટલાકની જોડે મારે વાત થઈ. તેમાંના ઘણાએ પૂછયું: “તો પછી અસ્પૃશ્યતા આવી કેવી રીતે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
આવી જિજ્ઞાસા થવી સ્વાભાવિક છે. પણ એ પુરાતત્ત્વના સંશોધનને વિષય છે. એને વિષે પણ વિદ્વાનોએ શું લખ્યું છે તે જોવાનો પ્રયત્ન મેં કર્યો છે. એને વિષે જુદા જુદા અનેક મત બતાવાયા છે; પણ તે ફક્ત અટકળો જ છે. એટલું ચોક્કસ છે કે મનુસ્મૃતિ પહેલાંના કાળમાં કોઈ જાતિને અસ્પૃશ્ય ગણવાને વિચાર જ લેકનાં મનમાં નહોતા. ઊંચનીચભાવ હતો, પણ અસ્પૃશ્યતા નહોતી. અસ્પૃશ્યતાને પહેલે ઉલ્લેખ મનુસ્મૃતિમાં આવે છે; અને મહામહોપાધ્યાય કાણેએ તે એમ પણ કહ્યું છે કે મનુસ્મૃતિ બે વાર લખાયેલી છે. વાત એ છે કે આવા રિવાજે કોઈ એક ઘડીએ, માણસોએ ભેગા બેસી ઠરાવ કરીને, ચાલુ કરેલા હેતા નથી. એ શરૂ થતાં ને ફેલાતાં વખત લાગ્યો હશે. તેમાં અનેક બળોએ કામ કર્યું હશે. અસ્પૃશ્યતાને લગતી સામગ્રી ભેગી કરતાં મારે જે કંઈ વાંચવું પડયું તે પરથી મારો એ ખ્યાલ બંધાય છે કે આપણે ત્યાં એક જમાનો એ આવ્યું
જ્યારે આપણે રહીસહી જૂની ધાર્મિક મૂડીની બહારના હુમલા સામે રક્ષા કરવાના સારા હેતુથી, તેને દાબડામાં મૂકી બેસી ગયા; રખેને કાઈ આવીને આપણું સંસ્કારધન લૂંટી જાય એ બીકે આપણે ઘરનાં બારીબારણાં બંધ કરી દીધાં. એ જમાનામાં બાહ્ય સ્વચ્છતા વિષે આગ્રહ ઘણો વધી ગયે. બાહ્ય શૌચ બહુ સારી ને જરૂરી વસ્તુ છે; પણું આંતર શૌચ એના કરતાંયે વધારે જરૂરનું છે. બાહ્ય શૌચનો આગ્રહ છેક છેડે પહોંચે ત્યારે તેમાંથી અસ્પૃશ્યતા જેવું કંઈક પેદા થયા વિના ન રહે. જે જમાનામાં પિળાને દરવાજા કરવા પડ્યા, ઘરની બારીઓ નાની કરવી પડી, ઘરોનાં બારણું રસ્તા પર રાખવાને બદલે ખડકીઓમાં રાખવાં પડ્યાં, તે જમાનામાં અસ્પૃશ્યતાને પણ જન્મ ને પ્રચાર થયો હોવો જોઈએ. ધર્મના આંતરિક મર્મ કરતાં તેના બાહ્ય આચારનું પાલન પ્રમાણમાં વધારે સહેલું છે, એમ હંમેશાં જોવામાં આવ્યું છે, અને તેથી બાહ્ય આચારને વિષે માણસો સામાન્ય રીતે વધારે આગ્રહ રાખતા પણ જોવામાં આવ્યા છે. ત્રણ દિવસ પર એક મિત્રે આ વિષયમાં કહી તે વાતમાં મને તો ઘણું સત્ય લાગે છે. તેમણે કહ્યું : “આપણો ધર્મ અગાઉ ઉદાર, વિશાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
અને ઉજજ્વળ હતો. વચ્ચે એક અંધારી રાત આવી ગઈ. તે હવે વીતી ગઈ છે. આપણે પાછા જાગૃત થયા છીએ, ને આપણું ધર્મને જે મૂળ પ્રવાહ હતો તેને જ આપણે ફરી આગળ ચલાવવા માગીએ છીએ.”
અસ્પૃશ્યતા ઉપરાંત ઊંચનીચભાવ વિષે પણ આ પુસ્તકમાં ઘણું વચને ઉતારેલાં દેખાશે. આ બંને ઘણે ગાઢ સંબંધ છે. અસ્પૃશ્યતા એ ઊંચનીચભાવની પરાકાષ્ઠા છે. એ ઊંચનીચભાવ પણ જવો જોઈએ. કોઈ માણસને તેના ચારિત્ર યા વિદ્વત્તાને કારણે બીજા માણસે ઊંચો માને ને માન આપે એ જુદી વસ્તુ છે. પણ તે માણસ પિતે જ્યારે પિતાને બીજાથી ઊંચો માનવા માંડે ત્યારે તો તેનું પતન થયું સમજવું. એટલે જ સર્વ આચાર્યો ને સાધુસંતોએ નમ્રતા ને નિરભિમાનને પાઠ નિરપવાદપણે શીખવ્યો છે. એ પાઠ પાકે કેમ કરાય ? ઘાસણીના રેગીને ગંદી હવામાં રાખીને ગમે તેટલી દવાઓ આપીએ, તોયે તેને રોગ જતો નથી. તેને પંચગની કે દેવલાલી જેવી ઊંચી જગાએ રાખે હેય, તે તે સ્થળની શુદ્ધ હવા જ તેના રોગને ઘણે અંશે મટાડે છે. તે જ પ્રમાણે આ પુસ્તકમાં, ઊંચનીચભાવ વગેરે ઉપર સીધા પ્રહાર કરવાને બદલે, વાચકને હિંદુ ધર્મની ઊંચી સપાટી પર લઈ જઈ તેનાં શિખરો – ગીતા, ભાગવત, આચાર્યો ને સાધુસંતોનાં જીવન ને વચને વગેરે – પર ફેરવવાનો પ્રયત્ન કર્યો છે. એ ગિરિવિહાર કરતાં તેમને એમ થયા વિના નહીં રહે કે આપણે તો આ “ઉન્નત ગિરિશંગેનાં વસનારાં છીએ; આપણામાં તે અસ્પૃશ્યતા ને ઊંચનીચભાવ જેવી સંકુચિત વૃત્તિઓ હોઈ જ કેમ શકે? આમ તેમનાં મનમાંથી એ વૃત્તિઓ આપોઆપ ખરી પડવા પામશે, અથવા ખરી પડવી જોઈએ. આ ક્રિયાને માનસશાસ્ત્રમાં “સપ્લીમેશન” અર્થાત “ઊર્વીકરણ” ને નામે ઓળખી છે. ભગવાન બુદ્ધ માણસને આવા જ “પ્રજ્ઞાપ્રાસાદ” ઉપર ચડાવવાના પ્રયત્ન કરતાં કહ્યું છે: “એ પ્રજ્ઞાપ્રાસાદ ઉપર ચડીને, શોકરહિત થયેલે શોકવાળી પ્રજાને, પર્વત ઉપર ઊભેલો ભૂમિ ઉપર ઊભેલાને, જુએ છે તેમ, તે ધીર પુરુષ બાળકો – અણો –ને જુએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
છે. * ધર્મમાં આવી હીન સંકુચિત વસ્તુઓને સ્થાન ન હય, એમ એવા માણસને જુદું સમજાવવું પડતું નથી. તેમ જ હિંદુ ધર્મને ઉપહાસ કરનારને પણ આમાંથી ઘણું જાણવા વિચારવા જેવું મળી રહેશે. જે ધમેં આવા મહાગ્રન્થ ને મહાપુરુષો ઉત્પન્ન કર્યા છે તે તે અત્યંત આદરને જ પાત્ર હોઈ શકે. ગાંધીજીએ કહ્યું છે : “કઈ પણ ધર્મની પરીક્ષા તેના ખરાબમાં ખરાબ નમૂના પરથી નહીં, પણ તેણે ઉપજાવેલા સર્વશ્રેષ્ઠ નમૂનાઓ પરથી જ થવી જોઈએ, કેમ કે તે નમૂના જ આપણે માટે સુધારવાના નહીં તો અનુસરવાના આદર્શરૂપ ગણી શકાય.” (હરિજનબંધુ, ૧૯–૭–૩૬) એટલે મને લાગે છે કે હિંદુ ધર્મની વિશાળતા, ઉદારતા, ને ભવ્યતા બતાવનારાં કેટલાંક પ્રકરણ વિના આ પુસ્તક અધૂરું જ રહ્યું હત.
આ પુસ્તક શાસ્ત્રને ઉપહાસ કરનાર નર્યાં બુદ્ધિવાદી સુધારકની દષ્ટિએ નથી લખાયું, પણ શાસ્ત્રને વિષે અંદર ધરાવનાર ભાવિક હિંદુની દૃષ્ટિએ લખાયું છે, એ વાતની સાક્ષી હવે પછીનાં પાનાં પૂરશે એવી આશા છે. જે જે વચનોને નિર્દેશ કર્યો છે તે સર્વ મૂળ વચન આખાં, પૂરા સ્થળનિર્દેશ સાથે, ટિપ્પણમાં આપ્યાં છે; જેથી એના જે અર્થે પુસ્તકમાં આપ્યા છે તે ખરા છે કે ખોટા, અને સરળ રીતે કર્યો છે કે મારીમચડીને કર્યો છે, તેની પરીક્ષા સુજ્ઞ વાચકે જાતે કરી શકે તેમ જ ધારે તે તે તે મૂળ ગ્રન્થો ઉઘાડીને વધારે કટી પણ કરી શકે. મૂળ વચનના શબ્દોને મારીમચડીને અર્થો કાઢ્યા હોય, તે તે વચન વિવેચકના પક્ષને મજબૂત બનાવવાને બદલે ઊલ્યાં તેને નબળો પાડે છે. સત્યની આવી આકરી કસટીમાંથી પાર ઊતરે તે જ પક્ષ સાચે ગણાય.
આ પુસ્તક લખતાં મનમાં લગભગ એક પ્રતિજ્ઞા કરી હતી કે કઈ પણ વર્ગને ઉતારી પાડવા જેવું દેખાય, અથવા કે માણસનું
* पन्नापासादमारुयह असोको सोकिनि पजे । पब्बतट्ठो च भुम्मटे धीरो बाले अवेक्खति॥
धम्मपद २८.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
દિલ દુખાય એવું કશું લખવું નહીં. વિચારોના વિનિમયથી માણસોનાં દિલ દુખાતાં નથી, પણ તીખી ટીકા અને વાષ્પહારથી દુખાય છે ખરાં. એવાં વાખાણથી લાભ કશો જ થતો નથી. આ સંયમની મર્યાદા અહીં ઠીકઠીક અંશે જળવાઈ છે એ વિશ્વાસ છે. આ પુસ્તક વડે કાઈ પણ પક્ષ ઉપર વાદવિવાદમાં જીત મેળવ્યાનો આનંદ લેવાને નથી. આપણે તો વિનય અને સરળતા વડે તેમનાં મન જીતવાં છે. આપણા વિચારો કેઈને અળખામણા હોય ને એ કારણે તે નારાજ થાય એનો ઉપાય નથી. પણ એમાં આપણે વાકપ્રહારથી વધારે ન કરીએ. એટલા માટે ગાંધીજીએ એક વાર કહેલું :
“સુધારકો જે માને કે તેઓ સનાતનીઓ કરતાં ચડી ગયા કેમ કે તેમને જ્ઞાન થયું ને પેલા અંધારરૂપમાં પડેલા છે, તે તે સનાતનીઓનાં હાડને પલાળી નહીં શકે. . . મનુસ્મૃતિના બેચાર શ્લોક ટાંકીને સુધારક જે બતાવે કે સનાતનીઓ ઉપર વિજય મેળવ્યો, તે એમ વિજય નથી મળવાને. જેમ જેમ આપણને આ વિષયની મહત્તાનું જ્ઞાન થતું જાય તેમ તેમ આપણામાં નમ્રતા આવવી જોઈએ, સનાતનીઓ વિષે આદર પણ વધવા જોઈએ. આદર શાને માટે? એમનામાં કેટલાક પાખંડી છે, ધર્મને નામે પાખંડ ચલાવે છે, એને ઉલેખ હું કોઈ જગ્યાએ કરી ચૂક્યો છું. એવું પાખંડ તે જગતમાં રહેવાનું. પણ હું નથી માનતે, ને સુધારકો પણ નથી માનતા, કે સનાતનીમાત્ર પાખંડી છે. સનાતનીઓમાં કેટલાયે શુદ્ધ હૃદયથી એમ માનનારા છે કે આજે જેમ અસ્પૃશ્યતા ચાલે છે તેમ ચાલવી જોઈએ, ને તેમ ન થાય તે સંકર પેદા થશે. ઘણું વખતથી ચાલતી આવેલી વસ્તુને માણસે ઝટ કાઢી નથી શક્તા. એવું અસ્પૃશ્યતાને વિષે છે. ને એને તે વળી આપણે ધર્મ માનીને ચલાવેલી છે. તેથી હું સુધારકોને વિનંતી કરું છું કે તમે સનાતનીઓની નિન્દા ન કરતા. તેમની પાસે તમારા કેસ રજૂ કરજો; પણ વિનય, મર્યાદા, નમ્રતા નહીં ચૂકતા.” (હરિજનબંધુ, ૮-૭–૩૪).
રામદાસ સ્વામી પણ બ્રાહ્મણોની દુર્દશા જોઈ ઊકળી ઊઠેલા, ને તેમણે સખત વાણપ્રહાર કરેલા. પણ પછી દુઃખ અને નમ્રતાથી કહ્યું: “હું પણુએ એક બ્રાહ્મણ જ છું ને? મેં જે કંઈ વચન કહ્યાં છે તે તો અતિશય દર્દથી કહ્યાં છે. પ્રસંગ જોઈને મારા મોંમાંથી સ્વાભાવિકપણે એ બેલ નીકળી ગયા છે. તેની તમે ક્ષમા કરજે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૮
आम्ही ही तेचि ब्राह्मण । दुःखें बोलिलें हे वचन ॥ प्रसंगें बोलिलें स्वभावें । मा केले पाहिजे ॥
વાસણોધ ૬૪; ૭; ૨૮, ૪૦, એમ “સનાતની” ને “સુધારક” બંને એક નાવમાં બેઠેલા છે. બંને સાથે જ તરવાના કે ડૂબવાના છે. વળી આપણને આજે જેમની જોડે મતભેદ દેખાય છે તેમના વિચાર કઈ પળે એકાએક બદલાશે એ વિષે આપણાથી શું કહી શકાય? દક્ષિણ ભારતને તાજે દાખલો આપણી નજર સામે છે. એટલે કોઈ વક્તા કે લેખક એવું અભિમાન ન રાખે કે અમારા બેલવા કે લખવાથી આવું મતપરિવર્તન થયું. એ પરિવર્તન તો તે માણસનાં હદયમાં બેઠેલો આત્મારામ જાગશે ત્યારે જ થવાનું છે. ભાષણો ને લેખો તો એ માણસોનાં હદય અને આત્માને સ્પર્શ કરવાના અલ્પ પ્રયત્નરૂપ છે. તેથી વાચકે જોશે કે આ પુસ્તકમાં આપણું મહાન આચાર્યો ને ધર્મવેત્તાઓનાં વચનો આપવા ને તેનો મર્મ સમજાવવા ઉપરાંત બીજે ઉપદેશ કયાયે આપેલું નથી. એ કશે ઉપદેશ આપવાનો આ લેખકનો તો અધિકાર નથી જ.
એક નમ્ર વિનંતી બીજી પણ છે. આ પુસ્તક અનેક શાસ્ત્રોના હાથમાં જવા સંભવ છે. તેમને પ્રાર્થના છે કે તેઓ તરત ખંડનમંડનમાં ઊતરી ન પડે, પણ શાંતિપૂર્વક આખું પુસ્તક વાંચી વિચાર કરે. ખંડનમંડનથી ભરેલા “શાસ્ત્રાર્થે' આપણા દેશમાં ઓછા નથી થયા. એમાં ઘણે ભાગે સત્યાન્વેષણ કરતાં સામા પક્ષ પર વિજય મેળવવાની ઇચ્છા વધારે હોય છે. એવા “શાસ્ત્રાર્થ'. ને આપણું ન્યાયશાસ્ત્ર પણ નાપસંદ કર્યો છે. સત્ય શોધવાની વૃત્તિથી કરેલી વિચારોની આપલે તે “વાદ'; અને પ્રતિપક્ષ પર વિજય મેળવવાની ઈચ્છાથી કરેલી ચર્ચા તે જલ્પ'. વાદને એ શાસ્ત્રમાં પસંદ કરી જલ્પને વિષે અરુચિ બતાવેલી છે. વળી અહીં તે.
જલ્પ' કરીને ખંડન પણ આપણા મહાન આચાર્યો ને સાધુસંતોનાં વચનોનું જ કરવાનું છે, એ ભૂલવું ઘટતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
કેટલાક પ્રસિદ્ધ સંપ્રદાયના સ્થાપક વિષે પણ આ પુસ્તકમાં લખેલું છે. તેની પાછળ અત્યંત આદર અને પૂજ્યભાવની વૃત્તિ રહેલી છે એ જુદું પુરવાર કરવાની જરૂર ભાગ્યે જ હેય. એ લખાણ સંપ્રદાયના – અર્થાત જેણે સંપ્રદાયની કંઠી બાંધી હેય એવી – માણસનું નથી, એટલા કારણસર તે તે સંપ્રદાયના અનુયાયીઓ એ વિષે વિચાર કરવાની ના પાડે એવું તો બનવાજોગ નથી. આપણું ધર્મગુરૂનાં જ વચન સંપ્રદાય બહારના માણસે કાઢીને રજૂ ક્ય હોય તેથી તેમાં શું ફરક પડે છે? ઊલટું આપણને તો આનંદ થવો જોઈએ કે આપણા મહાન ધર્મસ્થાપકનાં વચન બીજાઓને પણ આદરપાત્ર લાગે છે. વળી સંપ્રદાયને ખરો માણસ તે તે ગણાય જે મૂળ સ્થાપકનાં વચનને વાંચે, વિચારે ને અનુસરે; કંઠી બાંધવી ન બાંધવી એ મહત્ત્વની વાત નથી. કંઠી બાંધ્યા વિના પણ વલ્લભાચાર્ય કે સહજાનંદ સ્વામીના સાચા અનુયાયી થઈ શકાય છે. સૂર્યનું ઉપસ્થાન કરવાનો અધિકાર માણસમાત્રને છે, તેમાં કેઈને આગ હક નથી. આ મહાન ધર્મસ્થાપકે પણ સૂર્યના જેવા છે. તેમને વંદન કરવાનો અધિકાર કોઈને નથી એમ કેમ કહી શકાય? અથવા કહે કે તેઓ હિમાલયનાં શિખરો જેવા છે. એમના ઉપદેશમાં ગંગોત્રીમાંથી નીકળતી ગંગા જેવી વિશુદ્ધિ ને નિર્મળતા કેટલી બધી દેખાય છે. એના મર્મને આપણે અનુસરીએ તે ઘણું સારું, એટલું જ આ પુસ્તકમાં કહેવાનો આશય રખાયા છે. આપણે ગમે તે સંપ્રદાયના હેઈએ તોયે બીજા સંપ્રદાયના સ્થાપકો વિષે આપણે આદર રાખવો ઘટે છે. ગાંધીજીએ કહ્યું છે કે “સંપ્રદાય ઘણું છે, પણ ધર્મ તો એક જ છે.”
આ પુસ્તક સદ્ભાગ્યે મંગલ પ્રસંગે પ્રસિદ્ધ થાય છે. મહારાષ્ટ્રમાં સ્વરાજ સ્થપાયું ત્યારે રામદાસ સ્વામીએ ગાયેલુંઃ “આજે દેશમાં સદાનંદનો ઉદય થયો છે. સુખ ને સંતોષ ફેલાયાં છે. પરાધીનતા ગઈ છે. એક પ્રચંડ સત્તા દેશમાંથી ચાલી ગઈ છે.”
सदानंदी उदो जाला । सुख संतोष फावला । पराधेनता गेली । सत्ता उदंड चालिली ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
२०
એવા પરાધીનતાના નાશના શુભ અવસર આજે આપણે માટે આવ્યા છે. ગાંધીજીએ ૧૯૨૦માં નાગપુરની મહાસભા વખતે આપેલી એક મુલાકાતમાં કહેલું : ‘ સ્વરાજમાં વાધબકરી એક આરે પાણી પીશે.' એ ા ત્યારે જ અની શકે જ્યારે નાનામાં નાને, અને રાંકમાં રાંક, માણસ પણ પેાતાના રાજકીય, સામાજિક તે ધાર્મિક હા · વગરઅડચણે ભાગવી શકે. એમાંને! જ એક હક તે મંદિરપ્રવેશને છે. વડેાદરા, ૧૦–૮–’૪૭
ચંદ્રશ ́કર પ્રાણશકર શુકલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
સંક્ષેપની સમજ अ. - अथर्ववेद
ब. ना. - बृहन्नारदीयपुराण अत्रि. - अविस्मृति
ब्र. सू. - ब्रह्मसूत्र अनु. ----- अनुशासनपर्व
भ पु. - भविष्यपुराण आदि. - आदिपर्व
भा. -- भागवत आ.घ.सू.-आपस्तंबधर्मसूत्र भा. श्री. सू. - भारद्वाजश्रीतसूत्र . ફિ.-ઈડિયન ફિલફી भीष्म. - भीष्मपर्व (राधान)
म. भा.- महाभारत उद्योग. - उद्योगपर्व
मनु. - मनुस्मृति ऋ.-ऋग्वेद
मै. सं. -मैत्रायणीसंहिता ए. भा. - एकनाथी भागवत याज्ञ. - याज्ञवल्क्यस्मृति ऐ. आ. - ऐतरेय आरण्यक
वन. - वनपर्व ऐ. बा.-ऐतरेय ब्राह्मण
व. पु.- वराहपुराण का. श्री. स. - कात्यायनश्रौतसूत्र वा. पु. - वामनपुराण गी. - गीता .
वा. रा. - वाल्मीकिरामायण गो. ध. सू. - गौतमधर्मसूत्र वा. सं. – वाजसनेयीसंहिता चै. च.- चैतन्यचरितामृत वृ. हा.- वृद्धहारीतस्मृति छां - छांदोग्योपनिषत्
वि. ध. -- विष्णुधर्मोत्तरपुराण त. दी. नि. – तत्त्वदीपनिबंध श. ब्रा. - शतपथब्राह्मण · तै. आ.- तैत्तिरीय आरण्यक शान्ति. - शान्तिपर्व तै. ब्रा. – तैत्तिरीय ब्राह्मण
शां. ब्रा. -- शांखायनब्राह्मण तै. सं. - तैत्तिरीयसंहिता
शा. भ. सू -- शांडिल्यभक्तिसूत्र दु. स.-दुर्गासप्तशती
शां. भा.- शांकरभाष्य दे. भा. - देवीभागवत
शि. पु. -- शिवपुगण ना. भ. सू. - नारदभक्तिसूत्र श्वे. - श्वेताश्वतरोपनिषत् प. पु. - पद्मपुराण
सु. - सुबोधिनी पारा. -पाराशरस्मृति
स्कं. पु. - स्कंदपुराण पू. मी. सू. - पूर्वमीमांसासूत्र स्मृ. र. - स्मृतिरत्नाकर - वृ. -बृहदारण्यकोपनिषत् .
स्मृ. सा. - स्मृत्यर्थसार
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
ઉપેાધાત સંક્ષેપેાની સમજ ૧. વેદકાળ ૨. ચાતુ ૩. શૂદ્રના અધિકાર .
૪. જન્મ અને આચાર
૫. અસ્પૃશ્યતા
૬. કેટલીક ઇતિહાસ’થાએ
૭. ભાગવતધર્મના વિશાળ પ્રવાહ
અનુક્રમણિકા
નરહરિભાઈ પરીખ
ચંદ્રેશકર શુક્લ
૮. ભાગવતને માનવધર્મ .
૯. અહી. આભડછેટ નથી
૧૦. હરિજનને પૂજાના અધિકાર ૧૧. હરિજનને મ’દ્વિરપ્રવેશને અધિકાર
૧૨. આ તે ધમ ?
૧૩. શંકરાચાર્ય
૧૪. રામાનુજાચા
૧૫. વલ્લભાચા ૧૬. રશૈવ સ`પ્રદાય ૧૭. ચૈતન્ય
૧૮. જગન્નાથના ભક્તો ૧૯. મહારાષ્ટ્રને સતમેળે
૨૦. સહજાનંદ સ્વામી ૨૧. બીજા સાધુસંતા ૨૨. જૈન ધર્મમાં અસ્પૃશ્યતા ૨૩. બૌદ્ધ ધર્મ અને સંધ .
૨૪. રાજ્યાઁના ફાળા ૨૫. હિંદુ સમાજની પ્રતિજ્ઞા ૨૬. ઉપસ’હાર
પરિશિષ્ટ
મુંબઈ શહેર અને પરાંમાં હિરજને માટે ખૂલેલાં મદિરા
११
२१
3
૭
૧૩
૨૧
૨૭
૩૬
પર
૫૯
02
૯૬
૧૦૬
૧૧૭
૧૨૩
૧૩૩
૧૫૦
૧૬૭
૧૯૨
૧૯૫
૨૩૦
સર
૨૮૪
૨૯૧
૩૦૧
૩૧૧
૩૨૯
૩૩૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
મંદિરપ્રવેશ અને શા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
ON
વેદકાળ વેદકાળમાં અસ્પૃશ્યતા નહેતી. આર્ય, અને દાસ અથવા દસ્યુ, એ બે પ્રજા વચ્ચેનાં યુદ્ધોના ઉલ્લેખ ઋગ્વદમાં ઠેકઠેકાણે આવે છે. આ ગોરા, ને દસ્યુ કાળા હતા; ને તેમની ચામડીના જુદા રંગ પરથી નેખા ઓળખાતા. ઋદમાં છેક શરૂઆતમાં આ બે વર્ણન જ ઉલ્લેખ છે – આર્ય અને દસ્યું. “વર્ણ” શબ્દનો અર્થ છે રંગ; ને બે સમૂહે જુદા રંગની ચામડીવાળા તેથી જુદા “વર્ણ' ગણાયા. વેદ આર્યોને ધર્મગ્રન્થ હોઈ તેમાં દસ્તુઓની નિન્દા સૂચવનારાં અનેક વર્ણન છે. આર્યોના દેવ તે દસ્યુના દેવ નહતા. દસ્યઓને નાશ થાય તે માટે આ ઇન્દ્રદેવને પ્રાર્થના કરતા. પણ દસ્યઓ અસ્પૃશ્ય હતા એવું ટ્વેદમાં ક્યાંયે કહ્યું નથી. “આર્ય અને દાસની વચ્ચે અસ્પૃશ્યતા તો નહોતી જ.”
આગળ જતાં આ બે જાતિઓ વચ્ચેનાં ઝેરર ઓછાં થયાં. આ દસ્તુઓની મદદ લઈને માંહોમાંહે લડવા લાગ્યા; તેને લીધે એકબીજાને પરિચય વધ્યો, ને પરસ્પર દ્વેષ ઓછો થયે. જે કાળે આ બે જાતિઓ લડતી ત્યારે પણ અગત્ય જેવા સમદર્શી ઋષિ આર્ય ને દાસ વચ્ચે ભેદભાવ ન રાખતાં બંનેનું શુભ ઈચ્છતા ને બંનેની સેવા કરતા. પછી તો દસ્યુઓને આર્ય પરિવારમાં સમાવી લેવાની પ્રવૃત્તિ શરૂ થઈ. વિશ્વામિત્રને જે ગાયત્રી મન્નનું દર્શન થયેલું તે મન્ત્ર ભણાવી હજારો દસ્યુઓને આર્ય બનાવવામાં આવ્યા.૪ ઘણી અનાર્ય જાતિઓ ને તેમના દેવને આર્ય સંઘમાં ભેળવી લેવામાં આવ્યાં. દીર્ઘદશી ને ઉદાર મનના ઋષિ વિશ્વામિત્રે દસ્તુઓને પિતાના પુત્રો કરી સ્થાપ્યા. સર્વેદમાં અસુર જાતિ (અસુર્ય વર્ણ)નો ઉલ્લેખ છે. આગળ પર તૈત્તિરીય બ્રાહ્મણમાં કહ્યું છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
સદિરપ્રવેશ અને શાસ્રો
C
વણું.'
'
"
કે બ્રાહ્મણુ તે દૈવી વણુ, તે શૂદ્ર તે અસુર્ય અર્થાત્ અસુરને આ અને દસ્યને ભેદ અષ્ટ થઈ, તેની જગાએ આય અને શૂદ્રને ભેદ ઊભા થયા; પણ તે થાડા કાળને માટે જ. આ ઉપરથી એમ માનવાને કારણ મળે છે કે સહિતાકાળમાં જેમને અસુર કે દસ્યુ ગણતા તેમને જ બ્રાહ્મણુકાળમાં શૂદ્ર ગણ્યા હશે. ‘હે ઇન્દ્ર, તમે દાસને ધરતીનું જ ઉસીકું કરાશ્યું, અર્થાત્ તેમને ભોંયભેગા કર્યો,’૧૦ એ જૂની ભાષા હતી. તેને ઠેકાણે હવે પ્રાર્થના કરવામાં આવે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય તે વૈશ્યની સાથે શૂદ્રને પણ તેજસ્વિતા આપે.’૧૧ વળી આત્મયજ્ઞાનની અવસ્થામાં એમ પણ કહે છે કે માછી, દાસ અને જુગારી સર્વ બ્રહ્મરૂપ છે.’૧૨ પરસ્પર દ્વેષ અને સંગ્રામની જગાએ સ્નેહ અને ઐકયની સ્થાપના થાય છે; અને આ સંસ્કૃતિ વિશાળ રૂપ ધારણ કરી નવું પ્રસ્થાન આદરે છે. સ્મૃતિઓમાં જેને ‘ અંત્યજ ' ગણી છે એવી અનેક જાતિઓને ઉલ્લેખ ઋગ્વેદમાં છે. ‘આ લેાકેાની જુદી જાતિ હોય તોયે, તે કાઈ પણ રીતે અસ્પૃશ્ય હતા એવા નિર્દેશ તે વેદમાં કયાંયે નથી.’૧૩ ઋગ્વેદની સંહિતામાં તે ‘ ચાંડાલ ’ અને ‘ પુજ્કસ ’ એ શબ્દ પણ કયાંય આવતા નથી.૧૩ છાંદોગ્ય ઉપનિષદમાં ચાંડાલ 'ના ઉલ્લેખ આવે છે, તે ત્યાં કહ્યું છે કે ‘ જેએ આ લેાકમાં હીન આચરણ કરે છે તેમને હીન ચેનિમાં — અર્થાત્ કૂતરા, સૂવર કે ચંડાલની યોનિમાં જન્મ મળે છે.’૧૪ અહીં ચંડાલને ‘ હીન ચેનિ’માં ગણ્યા છે; પણ તે અરપૃશ્ય છે એવું સૂચન જરાયે નથી.૧૫ આ વાકયમાં બ્રાહ્મણ, ક્ષત્રિય તે વૈશ્યના ઉલ્લેખ છે, પણ શૂદ્રના ઉલ્લેખ નથી. પહેલા ત્રણનાં નામ પછી, ચેાથું નામ શુદ્રને બદલે ચાંડાલનુ આવે છે. તે પરથી એમ માની શકાય કે ‘છાંદોગ્યના કાળમાં સુધ્ધાં ચાંડાલને ભલે હલકામાં હલકા પણ શુદ્ર જ ગણવામાં આવતા હશે. ’૧૬
"
6
બીજો એક નિર્દેશ બૃહદારણ્યક ઉપનિષદમાં છે, તેમાં કહ્યું છે આ પ્રાણે દેવાના પાપનેા, એટલે કે મૃત્યુને, નાશ કર્યાં પછી, મૃત્યુને જ્યાં દિશાઓના છેડે આવે છે ત્યાં કાઢી મૂકયો. ત્યાં તેણે દેવાના પાપનુ રહેઠાણ બનાવ્યું. તેથી કાઇએ બહારના લેાકેાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
વેદકાળ પાસે જવું નહીં; તેમ જ દિશાઓને છેડે જવું નહીં. ત્યાં જતાં રખેને પાપને – મૃત્યુને ભેટ થઈ જાય.'૧૭ અહીં કઈ જાતિઓને ઉલ્લેખ નથી. શંકરાચાર્ય તેમના ભાષ્યમાં કહે છે: “વૈદિક જ્ઞાનવાળા લેકે જેમાં રહેતા હોય તેવા પ્રદેશને દિશા શબ્દમાં સમાવેશ થાય છે. વેદજ્ઞાનનો વિરોધ કરનારા લોકે જ્યાં રહેતા હોય તે પ્રદેશને દિશાઓનો છેડે કહેવાય.”૧૮ કોણે કહે છે કે આ વર્ણન પ્લેચ્છ જેવા લકે – જેમને શતપથ બ્રાહ્મણમાં ઉલ્લેખ છે૧૯ –લાગુ પડે છે, ચાંડાલને નહીં; કેમ કે ચાંડાલને ભલે વેદ ભણવાને અધિકાર ન હોય, તેઓ વેદના વિરોધી તો નથી જ, તેમ તેઓ આર્ય પ્રદેશની બહાર પણ રહેતા નથી. “તેથી, વેદકાળમાં અસ્પૃશ્યતા હતી એમ પુરવાર કરવામાં આ વચનથી મદદ મળતી નથી. ૨૦ વળી આ વચનને અર્થે કરવામાં રામાનુજે તો “દિશામતઃએ શબ્દને “સ્વેચ્છદેશ” અને “અંત્યજન” એટલે “સ્વેચ્છ” એવો સ્પષ્ટ અર્થ કર્યો છે, તે પણ આ વિચારને ટેકો આપે છે.
ટિપણે ૧. જુઓ મહામહોપાધ્યાય પાંડુરંગ વામન કાણેઃ “એ હિસ્ટરી ઓફ ધર્મશાસ્ત્ર', વૈ. ૨, પાર્ટ ૧, પ્રકરણ ૨ તથા ૪. મહામહોપાધ્યાય શ્રીધરશાસ્ત્રી પાઠક: “અસ્પૃશ્યતેચા શાસ્ત્રાર્થ” (મરાઠી), ભાગ ૩, ૪. કનૈયાલાલ મુનશી : “અખંડ હિંદુસ્તાન', પૃ. ૩૧૦–૩૩૭.
૨. યુવા સૂચૂનું ઘર્થ વમવત . ૨; ૨૪; . (ઇન્દ્રદેવે દસ્યુએને મારી આર્ય વર્ણનું રક્ષણ કર્યું.)
યો રાસ રમવાં ગુહાવિ: | ઋ. ૨; ૨૨; ૪. (જેણે દાસ વર્ણને હરાવી તેને ગુફામાં ધકેલી દીધો.)
રવી. નૃપેન્દ્રકુમાર દત્તઃ “આર્યનાઈઝેશન ઓફ ઈન્ડિયા', પૃ. ૧૧૨. જી. એચ. મીસ : “ધર્મ એંડ સેસાયટી' (૧૯૩૫), પૃ. ૧૧૧.
૩. ૩મી વજિ: પુષ હત્યા ધ્વારિષી કામ . ૨; ૨૦૧; ૬. | (સામર્થ્યવાન એવા ઋષિ અગત્યે બંને વર્ણોને ઉત્કર્ષ કર્યો, ને દેવલોકમાં ખરેખરા આશીર્વાદ મેળવ્યા.).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શા ४. शालीन : वहन्डिया', पृ. ३१८.
५. राधाकृष्णन : 'वन विया२या।', पृ. ७०-१; & वनदृर्शन', पृ. 33.
१. त एते अन्धाः पुण्ड्राः शबराः पुलिन्दा मृतिबा इति उदन्त्या बहवो वैश्वामित्रा दस्यूनां भूयिष्ठाः । ऐ. ब्रा.-७; १४.
(मासो -पु९४, शसर, पुलिन्द भने भूति-मोटी સંખ્યામાં સીમા પર રહે છે. ઘણાખરા દસ્તુઓ વિશ્વામિત્રનાં સંતાનો છે.)
७. ऋ. ९; ७१, २. ८. दैव्यो वै वर्णो ब्राह्मणः असुर्यः शूद्रः। ते. ब्रा. १; २; ६. ९. तेनाई सर्व पश्यामि उत शूद्रमुतार्यम् । अ. ४, २०, ८. (જેના વડે હું સર્વને જોઈ શકું– શૂદ્રને તેમ જ આર્યને.) वण : अ. ४, २०; ४. अ. १९; ३२, ८. वा. मं. १४; १३. १०. क्षा दासायोपबहणी कः । ऋ. १; १७४; ७.
११. रुचं नो धेहि ब्राह्मणेषु रुचं राजसु नस्कृधि । रुचं विश्येषु शूद्रेषु मयि धेहि रुचा रुचम् । तै. सं. ५, ७, ६, ३, ४.
१२. ब्रह्म दाशा ब्रह्म दासा ब्रह्मैवेमे कितवाः । १3. : सेन, पृ. १९९. . 13क. प्रस्सयन्द्र सु: 3-आर्यन पोबाटी (१९२५), पृ. ३७.
१४. य इह कपृयचरणा अभ्याशो ह यत्ते कपूयां योनिमापोरन् श्वयोनि वा सूकरयोनि वा चण्डालयोनि वा । छां. ५, १०, ७.
१५. आणे : मेनन, . १९६-७. १६. सणे : मेनन, पृ. १९९. १७. वृ. १, ३, १०.
१८. श्रौतविज्ञानवज्जनावधिनिमित्तकल्पितत्वादिशा तद्विरोधिजनाध्युषित एव देशो दिशामन्तः । बृ. शां. भा. १, ३, १०.
१४. तस्मान्न ब्राह्मणो म्लेच्छेत् । श. ब्रा. ३; २, १; २४.
२०. आणे: मेमन, ५. १९७. श्रीधरशाश्री ५ : यन, ५. ८८-८.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
ચાતુર્વર્ય અતિ પ્રાચીન કાળમાં આર્યોમાં એક જ વર્ણ હતો. મહાભારતમાં કહ્યું છે : “વર્ણોમાં કશો ભેદ કે ફરક નથી. આખું વિશ્વ બ્રાહ્મ, અર્થાત બ્રહ્માનું સરજેલું, છે. બ્રહ્માએ તે અગાઉના યુગમાં રચ્યું, અને પછી તેમાંથી જુદાં જુદાં કર્મ અનુસાર જુદા જુદા વણે પડ્યા.” ઉપનિષદમાં કહ્યું છે: “એક શરૂઆતમાં વિશ્વમાં જે કંઈ હતું તે બ્રહ્મ (બ્રાહ્મણ) જ હતું. તે બ્રાહ્મણ એકલો હતો. એકલે હોવાથી તે કામને પહોંચી શકતો નહીં. તેથી તેણે બહુ જ ઊંચા પ્રકારના રૂપવાળા ક્ષત્રિયને પેદા કર્યો . . . . આ રીતે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શુદ્ધ પેદા થયા.” પણ આ ચાર વર્ણ તે સાક્ષાત બ્રહ્મનાં જ ચાર રૂપ હતાં. “બ્રહ્મ દેવામાં અગ્નિનું રૂપ લીધું, અને માણસામાં બ્રાહ્મણનું. ક્ષત્રિયનું રૂપ લઈને બ્રહ્મ ક્ષત્રિય બન્યું; વૈશ્યનું રૂપ લઈને વૈશ્ય બન્યું; શદ્રનું રૂપ લઈને શદ્ર બન્યું.”૩ અહીં ખાસ જોવા જેવું તો એ છે કે શદ્રને પણ બ્રહ્મનું જ એક રૂપ માન્યો છે; તેને બીજાઓ કરતાં હલકે ગણ્યા નથી. વેદના પુરુષસૂક્તમાં પણ એ જ વિચાર છે. ત્યાં કહ્યું છે : “બ્રાહ્મણ એ વિરાટ પુરુષનું મુખ હતો. રાજન્ય એના બે હાથ બન્યો. વૈશ્ય એની જાંઘ છે. અને શુદ્ર એના બે પગમાંથી જન્મ્યો.”૪ શરીરને જેમ આ જુદા જુદા અવયવોની સરખી જરૂર છે, તેમ સમાજને આ જુદા જુદા વર્ણોની પણ સરખી જરૂર છે. શરીરના પગની પેઠે શુદ્ર ચાલવાનું – સેવા તથા મજૂરીનું – કામ કરે માટે તેને પગમાંથી જન્મેલે કહ્યો છે, પણ તે બીજા કરતાં હલકે છે એવું કહ્યું નથી.
આર્ય સમાજમાં આ ચાર જ વર્ષો હતા, પાંચમે વર્ણ નહોતો. દમાં “વિશ” એ શબ્દ આવે છે, ત્યાં એને અર્થ થાય છે પ્રજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શાસે - અથવા પ્રજાસમૂહ. વળી ઋદમાં “પંચજન’ શબ્દ પણ આવે છે. એક જગાએ કહ્યું છે કે “પાંચ સમૂહની બનેલી પ્રજાએ મોટે અવાજે ઇન્દ્રની પ્રાર્થના કરી.” વિશ શબ્દના વિશેષણ રૂપે “પાંચજન્ય' શબ્દ વાપર્યો છે, એ બતાવે છે કે “જન” અને “વિશ'ના અર્થમાં ભાગ્યે જ કશો ફરક હોય. એટલે “જનને અર્થે પણ પ્રજા કે પ્રજાસમૂહ થાય છે. આવેદમાં તો અનુસ, કુહ્યુસ, યદુ, તુવંશસ અને પુરુ એ પાંચ જાતિઓને “પંચજના' કહી છે. આ વાત આગળ જતાં ભુલાઈ ગઈ લાગે છે. યાસ્કે, તેમના “નિરક્ત માં, તે વેળા પ્રચલિત એવા બે અર્થો નોંધ્યા છે. એક મત પાંચ સમૂહ આ પ્રમાણે ગણાવે છે – ગન્ધર્વો, પિતર, દેવ, અસુરે, ને રાક્ષસે. બીજો મત ચાર વર્ણ ને ઉપરાંત પાંચમે નિષાદ એમ પાંચ વર્ણ એવો અર્થ કરે છે. આ બીજો અર્થ ખરો છે એમ જરા વાર માનો, તોયે એ પરથી તે એમ સૂચિત થાય છે કે નિષાદને સવર્ણ ગણવામાં આવ્યો હતો, અવર્ણ અથવા વર્ણબાહ્ય નહીં. ઘણાં સૈકા પછી સાયણ આ અર્થ આપે છે. પણ કદ પછી તરતના કાળમાં રચાયેલા શપથ બ્રાહ્મણે ચાર જ વર્ણ ગણાવ્યા છે.૧૦ વેદ પરથી તો દેખાય છે કે આ “પંચજનોને તે યજ્ઞ કરવાનો પણ અધિકાર હતો.૧૧ ગીતાએ “ચાતુર્વર્ય” શબ્દ વાપર્યો છે. ૧૨ મહાભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે “વર્ણ ચાર છે; પાંચમો વર્ણ છે જ નહીં. '૧૩ મનુએ પણ નિઃસંદેહ રીતે કહ્યું છે કે “બ્રાહ્મણ, ક્ષત્રિય, ને વિસ્ય એ ત્રણ વર્ષે દિજાતિ એટલે બે વાર જન્મેલા. એથે શુદ્ર તે એક વાર જન્મેલે. તે ઉપરાંત પાંચમે વર્ણ નથી.'૧૪ મહાભારત કહે છે:
એ બ્રાહ્મણે (પરશુરામે) પૃથ્વી નક્ષત્રી કર્યા પછી ક્ષત્રિય સ્ત્રીઓ પુત્રો મેળવવાની ઈચ્છાથી બ્રાહ્મણે પાસે ગઈ; અને તેમાંથી બ્રાહ્મણ વગેરે ચાર વર્ષે ઉત્પન્ન થયા. ૧૫ મહાભારતમાં પંચજનાઃ ” શબ્દ આવે છે ત્યાં મધ્યયુગીન ટીકાકાર નીલકંઠ અસુર, ગંધર્વ વગેરેને ગણાવ્યા છે.
ભાગવતમાં તે “પંચજન' એ પ્રજાપતિનું નામ છે, અને તેમની પુત્રી અસિફનીને “પાંચજન્યા' કહી છે. વળી “પંચજની' એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
- ચાતુવર્યા વિશ્વરૂપની પુત્રી ને ભારતની પત્નીનું નામ છે.૧૭ લિંગાયત સંપ્રદાયમાં ઊંચામાં ઊંચો વર્ગ લિંગી બ્રાહ્મણોને છે. આ વર્ગમાં બે પેટાસમૂહ છે – એક આચાર્યોને, અને બીજે પંચમેનો. શિવના ઈશાનમુખમાંથી એક ગણેશ્વર નીકળ્યો, તેને પાંચ મોઢાં હતાં. આ પાંચ મોઢાંમાંથી પાંચ “પંચમ' નીકળ્યા. તેમનાં નામ મખારિ, કાલારિ, પુરારિ, સ્મરારિ, અને વેદારિ હતાં. એ મૂળ તે શિવનાં જ મુખ હતાં; ને તેમણે કરેલાં જુદાં જુદાં કાર્યોને લીધે તેમને આ નામ અપાયેલાં હતાં.૧ અહીં “પંચમ' શબ્દને અર્થ કેવો જુદો જ છે તે જોઈ શકાય છે. અમરકેષમાં પંચજન’નો અર્થ “મનુષ્ય” એ આપે છે.
મહામહોપાધ્યાય કાણે લખે છે : “આધુનિક કાળમાં કહેવાતા અસ્પૃશ્યોને પંચમ કહેવામાં આવે છે, એ વસ્તુ સ્મૃતિપરંપરાથી વિરુદ્ધ છે . . . . આ ઉપરથી એમ ફલિત થાય છે કે પાણિનિ અને પતંજલિએ ચાંડાલો ને મૃતપાને શૂદ્રોમાં સમાવેશ કર્યો હતો. અંગિરસે “અત્યાવસાયી”ની ગણનામાં ચાંડાલ અને શ્વપની જેડે ક્ષત્તા, સૂત, વૈદેહિક, માગધ અને આગવ ( જે બધી પ્રતિલોમ જાતિઓ છે)ને ઉલ્લેખ કર્યો છે,૧૮ તેમાં એ સ્પષ્ટ રીતે બતાવે છે કે પોતે ચાંડાલોને શૂદ્રોમાં સમાઈ ગયેલા માને છે. મનુએ કહ્યું છે કે સર્વ પ્રતિલોમ જાતિઓના ધમે શૂદ્રના ધર્મો જેવા છે.૧૯ મહાભારતના સાન્તિપર્વમાં તે સાફ કહ્યું છે કે વિદ્વાન બ્રાહ્મણે વૈદેહિકને શૂદ્ર જ કહે છે. ૨૦ પણ ધીરે ધીરે શૂદ્રો તથા ચાંડાલ જેવી જાતિઓ વચ્ચે ભેદ પડવો શરૂ થયો. રઢિ તથા અળગાપણાની ભાવનાને લીધે અસ્પૃશ્યોની યાદીમાં નવી જાતિઓને ઉમેરો કરવામાં આવ્યા; જોકે તેમ કરવા માટે શાસ્ત્રમાં કશો આધાર નહોતા.૨૧
વિષ્ણુધર્મોત્તરમાં “અંત્યજ” અને “શદ્ર' એ શબ્દ એક જ જાતિને લાગુ પડે છે એમ સ્પષ્ટ બતાવ્યું છે.૨૨ એ જ ગ્રન્થમાં
અંત્યજ' એ શબ્દ શદ્રના અર્થમાં વાપરેલો છે. ૨૩ જે જાતિઓને અત્રિસ્મૃતિમાં “અન્યજ' કહી છે તેને જ સ્કંદપુરાણમાં “શ” કહી છે. ૨૪ .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
'દિપ્રવેશ અને શાસ્ત્રા
મહાભારતમાં પરાશર જનકને કહે છે : “ હે પુરુષવર ! શ્રુતિમાં તા ચાર જ વણુ ગણાવ્યા છે — બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શુદ્ધ. એ ચાર સિવાયનાં જે નામ છે, તે આ ચારના માંહેામાંહેના મિશ્ર વિવાહથી ઉત્પન્ન થયેલા લેાકેાનાં છે. હે અતિરથી ક્ષત્રિય ! અબ′, ઉગ્ર, વૈદેહક, શ્વપાક, પુલ્કસ, સ્તન, નિષાદ, સૂત, માગધ, અયેાગ, કરણ, ત્રાત્ય, અને ચાંડાલ એ બધા આ ચાર વર્ણીના મિશ્ર વિવાહની જ સંતિત છે. મતલબ્મ કે એ ચાર વર્ણોની બહારનું કાઈ નથી.’૨૫ મહામહેાપાધ્યાય શ્રીધરશાસ્ત્રી પાક કહે છે:
to
સારાંશ, હલકા ને અપવિત્ર ધધા કરનાર ચાંડાલ, અન્યજ, અન્ત્યાવસાયી વગેરે લેાકા સુધ્ધાં ચાતુર્યમાંના થૂકે વમાં જ સમાયેલા હાવાથી તેમના પાંચમે વણૅ નહેાતેા. ૨૬
હિંદની હાઇ કાર્ટોએ એવા ચુકાદા આપ્યા છે કે ‘અસ્પૃશ્ય’ ગણાતા વર્ગીના લગ્ન પરત્વે શૂદ્રોમાં સમાવેશ થાય છે.૨૭
"
ત્રિપણે
१. न विशेषोऽस्ति वर्णानां सर्व ब्राह्ममिदं जगत् । ब्रह्मणा पूर्वसृष्टं हि कर्मभिर्वर्णतां गतम् ॥
રાન્તિ. ૨૮૮; ૨.
૨. ન્રુ. ૬; ૪; K, ૨૧.
3. तदेतद् ब्रह्म क्षत्रं विट् शूद्रः । तदग्निनैव देवेषु ब्रह्माभवद् ब्राह्मणो मनुष्येषु क्षत्रियेण क्षत्रियो वैश्येन वैश्यः शूद्रेण शूद्रः ।
æ. ; ૪; ૨૧.
४. ब्राह्मणोऽस्य मुखमासीद् बाहू राजन्यः उरू तदस्य यद् वैश्यः पद्भ्यां शुद्रो
कृतः । अजायत ||
. ૨૦; ૬૦; ૨.
૪.
લાશીવિશઃ સૂર્યે સહ્યાઃ । . ૨; ૨૨; (હું ઇન્દ્ર, સૂર્ય જેવા તેજસ્વી વજ્ર વડે તમે દાસ લેાકાને મારી નાખા.)
५. इन्द्र क्षितीनामसि मानुषीणां विशां दैवीनामुत पूर्वयावा । • ૨; ૨૪; ૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
ચાતુર્ણય (छन्द्र, तमे मनुष्यलानी हेवलानी प्रजना अग्रेसर छ।.)
अगिर्दीदाय मानुषीषु विक्षु । ऋ. ४, ६, ७. (भनुष्यसोभा मनि टीपीयो .) ६. यत्पांचजन्यया विशेन्द्र घोषा असृक्षत । ऋ. ८; ६३, ७. ७. अणे : सेनन, ५. ३२-3. ८. स. पी. डीथ : ' स', वो. १, पृ. ४९७.
४. गन्धर्वाः पितरो देवा असुरा रक्षासीत्येके । चत्वारो वर्णा निषादः पञ्चम इत्योपमन्यवः । निरुक्त ३; ८.
१०. श. वा. ५, ४, ६, ९, ११. पञ्चजना मम होत्रं जुषन्ताम् । ऋ. १०, ५३, ५. (५यन भारी वन रो.) यशियासः पञ्चजना मम होत्रं जुषध्वम् । ऋ. १.०, ५३.४. (હે પંચજને ! તમને યજ્ઞ કરવાનો અધિકાર છે. તમે મારે न रो.) । १२. चातुर्वर्ण्य मया सृष्टं गुणकर्मविभागशः । गी. ४; १३.
१३. स्मृताश्च वर्णाश्चत्वारः पञ्चमो नाधिगम्यते । अनु. ४७; १८. १४. ब्राह्मणः क्षत्रियो वैश्यस्त्रयो वर्णा द्विजातयः ।
चतुर्थ एकजातिस्तु शूद्रो नास्ति तु पञ्चमः ॥ मनु. १०; ४. • १५. तदा निःक्षत्रिये लोके ब्राह्मणेन कृते सति ।
ब्राह्मणान् क्षत्रिया राजन् सुतार्थिन्योऽभिचक्रमुः ।
चत्वारोऽपि ततो वर्णा बभूवुर्ब्राह्मणोत्तराः ॥ शान्ति. ११. एषा पञ्चजनस्याङ्ग दुहिता वै प्रजापतेः ।
असिक्नी नाम पत्नीत्वे प्रजेश प्रतिगृह्यताम् ॥ तस्यां स पाञ्चजन्या वै विष्णुमायोपबृंहितः । ,
भा. ६, ४, ५१. ६; ५; १. १७. भरतस्तु पञ्चजनीं विश्वरूपदुहितरमुपयेमे । भा. ५, ७, १.
१७क. सांडा२९२: विवाभ, शवाभ, स भाईनार રિલિજિયસ સિસ્ટિમ્સ', પૃ. ૧૩૭–૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
पर
મંદિર પ્રવેશ અને શાસ્ત્રો १८. चाण्डालः श्वपचः क्षत्ता सूतो वैदेहिकस्तथा । ___ मागधायोगवी चैव सप्तैतेऽत्यावसायिनः ॥
मध्यमाङ्गिरस् વિદુર ક્ષત્તા, અને કર્ણ સૂત હતા, અને દિલીપ રાજાની રાણુ સુદક્ષિણ માગધ (મગધવંશની) હતી, છતાં તેમને કોઈએ અસ્પૃશ્ય ગણ્યાં નથી.
१४. शूद्राणां तु सधर्माणः सर्वेऽपध्वंसजाः स्मृताः । मनु. १०; ४१ २०. वैदेहिक श्वद्रमुदाहरन्ति ।
द्विजा महाराज श्रुतोपपन्नाः । शान्ति. २९७, २८. २१. आगे : मेनन, पृ. १९७-८. २२. ब्राह्मणश्च तथा विप्रो राजन्यः क्षत्रियः स्मृतः । कीनाशश्च स्मृतो वैश्यः शूद्रश्चान्त्यज उच्यते ।।।
वि. ध. ३ १०. (બ્રાહ્મણને વિપ્ર, ક્ષત્રિયને રાજન્ય, વૈશ્યને કીનાશ એટલે ખેડૂત, અને શૂદ્રને અન્ય જ, કહે છે.)
२३. शुश्रुषुष्वन्त्यजेषु च । वि. ध. १, २५. (अन्त्यने शुश्रूषानुं आम छे.) २४. रजकश्चर्मकारश्च नटो बुरुड एव च ।।
कैवर्तमेदभिल्लाश्च सप्तैते चान्त्यजाः स्मृताः ॥ अत्रि. १९९. छत्तुं य२९१ : ५४iतर - चाण्डालाः शूद्रमानवाः ।।
स्कं. पु. नागरखण्ड २६; ४४. २५. चतुर्णामेव वर्णानामागमः पुरुषर्षभ ।
अतोऽन्ये त्वतिरिक्ता ये ते वै संकरजाः स्मृताः ॥ क्षत्रियातिरथाम्बष्ठा उग्रा वैदेहकास्तथा । श्वपाकाः पुल्कसाः स्तेना निषादाः सूतमागधाः ॥ अयोगाः करणा व्रात्याश्चाण्डालश्च नराधिप । एते चतुर्यो वर्णेभ्यो जायन्ते वै परस्परात् ॥
शान्ति. २९६, ७-९. • २९. ५8: अनन, पृ. ४८.
२७. : यन, पृ. १७५.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
શુદ્રના અધિકાર આ ઉપરથી એટલું દેખાય છે કે જે સમૂહોને સમાવેશ બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્યમાં થતું નથી તેમને સમાવેશ શદ્રમાં થાય છે, ને થો જોઈએ; તેમ જ એ વર્ગોને શદના જેટલા અધિકાર તો મળવા જ જોઈએ. હવે શુદ્રના અધિકારોમાંથી કેટલાક અગત્યના તરફ નજર કરીએ.
શદ્રોની સામે અનેક પ્રતિબધે મુકાયેલા જુદા જુદા ગ્રન્થમાં જોવામાં આવે છે એ ખરું. બ્રાહ્મણોની પિતાની વિદ્યા, પિતાના સંસ્કાર વગેરે જાળવવાની, આતુરતા તેની પાછળ રહેલી હોય એ પણ બનવાજોગ છે. પણ સાથે સાથે શદ્રોને સંસ્કાર આપી તેમને અપનાવવાની, ને તેમના અધિકારોનું ક્ષેત્ર વધારવાની, પ્રવૃત્તિ પણ છેક પ્રાચીન કાળથી ચાલી આવતી દેખાય છે.
“શુદ્રોમાં કોઈ પૈસાવાળા પણ હતા. યજ્ઞને માટે હષ્ટપુષ્ટ વાછરડે ધનવાન શૂદ્રની ગાયોના ટોળામાંથી લેવાનું લખ્યું છે.૧ કેટલાક રાજાઓ એવા પણુ હતા કે શૂદ્રોને પ્રધાન બનાવતા અને યજ્ઞ વખતે તેમને પણ સાથે રાખતા. શતપથ બ્રાહ્મણના કર્તાને આ વસ્તુ અયોગ્ય લાગી હતી એ વાત ખરી. પણ શૂદ્ર પ્રધાન થતો અને યજ્ઞમાં ભાગ લેતે એ વાત ચોકસ. . . . . ત્રણે દ્વિજ વર્ણ અને શૂદ્રો વચ્ચે સ્ત્રીપુરુષને સંબન્ધ, કાયદેસર અને ગેરકાયદે, પુષ્કળ ચાલતા....૩
રુદ્ર પ્રીત્યર્થે કરવાના એક યજ્ઞને વિષે વેદમાં એક જગાએ કહ્યું છે કે “આ યજ્ઞ નિષાદસ્થપતિ પાસે કરાવવો.' પૂર્વમીમાંસાસૂત્રમાં આની ચર્ચા કરીને એ નિર્ણય આપ્યો છે કે આ યજ્ઞ નિષાદ જાતના સ્થપતિએ જ કરવાનો છે; પછી ભલે તે ત્રણ વર્ષોની બહાર હોય. જેણે વિશ્વજિત યજ્ઞ કરીને સર્વસ્વ આપી દીધું હેય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૪
'હિરવેશ અને શાસ્ત્રો
થાય.
"
તેને નિષાદના વાસમાં રહેવાની ને તેને ત્યાં જમવાની છૂટ શાંખાયન બ્રાહ્મણમાં આપેલી છે.પ કાત્યાયનશ્રૌતસૂત્ર નિષાદસ્થપતિને યજ્ઞ કરવાના હક તે। કબૂલ રાખે છે, પણ એટલું જ કહે છે કે તે યજ્ઞ વેદમન્ત્રથી પવિત્ર થયેલા અગ્નિમાં નહીં પણ સામાન્ય અગ્નિમાં પણુ સત્યાષાકલ્પ તા છડેચેાક કહે છે કે નિષાદ અને રથકારને અગ્નિહેાત્ર અને દ પૂર્ણમાસ અને કરવાના અધિકાર છે.’૭ આપસ્તબધ સૂત્રમાં કહ્યું છે કે નાહીને સ્વચ્છ થયેલા આર્યોએ વૈશ્વદેવમાં રસાઈ કરવી; અથવા તે આર્મીની દેખરેખ નીચે શૂદ્રોએ રસાઈ કરવી.’શૂદ્રોની રાંધેલી રસાઈ જમવાના તેમ જ વૈશ્વદેવમાં તેના ઉપયાગ કરવાના આૌને વાંધે નહાતા, એમ આ પરથી દેખાય છે. · વળી વૈશ્વદેવની રસેાઈમાંથી કૂતરા તે ચાંડાલથી માંડીને સને ભાગ આપવા,' એમ પણ આપસ્તષે કહ્યું છે.
"
જૈમિનિએ વૈદિક યજ્ઞ કરવાને શૂદ્રને અધિકાર નથી માન્યા એ ખરું; પણ ભાદિર નામના બીજા એક પ્રસિદ્ધ આચાર્યને ઊલટા મત મિનિએ નોંધ્યા છે. આરએ ચેાખ્ખું કહેલું કે શૂદ્રને એ અધિકાર છે તેહવે! જોઇ એ.” આવે। જ મત બીજા પણ કેટલાકને હતા, એવી નેાંધ ભારદ્રાજશ્રૌતસૂત્રમાં કરેલી છે.૧૦ શતપથ બ્રાહ્મણમાં વણુ વેલા એક યજ્ઞમાં ચારે વના માણસેાને મેાલાવવાને વિધિ છે, તેમાં શૂદ્રને દોડતા આવ' એમ કહીને ખેલાવે છે.૧૧ વળી સેામયાગમાં માત્ર દૂધ પીને રહેવાને (પયેાવ્રતને) વિધિ છે, ત્યાં કે માત્ર મસ્તુ (છાશ) પીવી એમ કહેલું છે. તે બતાવે છે કે ખીજા વર્ણીની જેમ શૂદ્રને પણ સેામયાગ કરવાના અધિકાર હતા.૧૨ શૂદ્ર રાજ કરવાના પ'ચમહાયજ્ઞ ને શ્રાદ્ધ પણ જાતે કરી શકે, માત્ર તે વેદમન્ત્ર ન ખેલતાં ‘નમ:’એટલું કહે, એમ લધુવિષ્ણુસ્મૃતિમાં કહેલું છે.૧૩ બીજી બાજુ, શૂદ્રને માટે જીવનને આચાર ખીજા વર્ષા જેટલે કડક નહેાતા; અને ખીજા વર્ગો માટે નિષિદ્ધ એવી કેટલીયે વસ્તુઓ ખાવાની છૂટ પણ તેમને હતી.
.
આય પરિવારમાં નવેનવા દાખલ થયેલા શૂદ્રોને વેદાધ્યયનને અધિકાર ન અપાયા, એ વાત એ સમયના સંજોગામાં સકારણ હતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
શૂદ્રના અધિકાર ને સમજી શકાય એવી હતી. વેદગ્રન્થ મોઢે ગોખીને સાચવી રખાતા. એમાં અક્ષરે અક્ષરનું ઉચ્ચારણ શુદ્ધ હોવું જોઈએ. એ વેદોને તે કાળના બ્રાહ્મણએ પેઢીઉતાર. અતિશય પરિશ્રમપૂર્વક, જાણે અતિશય કીમતી વસ્તુ હોય એટલી કાળજીથી, સાચવી રાખ્યા; તેથી જ આજે તે અણીશુદ્ધ રૂપમાં મળે છે. એ સંપત્તિનું જતન કરવાના ઉદ્દેશથી તેમણે શકોને તેના અધ્યયનનો અધિકાર ન આપ્યો, તે એ સમયના સંજોગો જોતાં જરૂરી હશે. અને એની પાછળ શદ્રો પ્રત્યેની ઘણું જ કામ કરતી હશે એમ ન કહી શકાય. પણ એ નિષેધ વેદકાળમાં એવો કડક ને નિરપવાદ નહોતો જેવો પાછળની સ્મૃતિગ્રન્થાએ એને બનાવ્યો છે.૧૪ આમ બતાવનારા કેટલાયે દાખલા મોજૂદ છે. છાંદોગ્ય ઉપનિષદમાં જાનકૃતિ પૌત્રાયણ અને રૅકવની વાત છે. તેમાં જાનશ્રુતિ શુદ્ધ હોવા છતાં રિકવ તેને સંવર્ગવિદ્યા (જે વેદવિદ્યાનો જ એક ભાગ છે) શીખવે છે; ને પોતે બ્રાહ્મણ છતાં જાનવ્રુતિની દીકરીને પરણે છે.૧૫ દાસીપુત્ર સત્યકામ જાબાલની વાત જાણીતી છે. ૧૬ તેને સત્યવક્તા જોઈ એટલા પરથી જ ગુરુ એને બ્રાહ્મણ તરીકે સ્વીકારે છે. ઐતરેય આરણ્યક અને ઉપનિષદના રચનાર મહીદાસ ઐતરેય ઈતરા નામની ચૂક માના પુત્ર હતા, એમ સાયણ નોંધે છે.૧૭ બ્રહ્મવાદી કવશ લૂષ દાસીપુત્ર હતો.૧૮ કણ્વ ઋષિના બે પુત્રે મેધાતિથિ અને વત્સ લડી પડ્યા. “તું શદ્ર માને પુત્ર છે,” એમ કહી મેધાતિથિએ વત્સનું અપમાન કર્યું. વત્સ મેધાતિથિની પેઠે જ અગ્નિ પર ચાલી બતાવીને પોતાના શુદ્ધ જાતિસંસ્કારની ખાતરી કરાવી. આ કથા તાંડ્યમહા બ્રાહ્મણમાં છે.૧દ આ પરથી દેખાય છે કે મોટા મોટા પ્રખ્યાત ઋષિઓ શક સ્ત્રીઓ જોડે પરણતા, ને તેમના પુત્ર ઋષિપદ પામી શકતા. “મહામુનિ વસિષ ગણિકાના પુત્ર હતા. તપથી તે બ્રાહ્મણ થયા; તેમાં કારણ તેમના સંસ્કાર હતા. વ્યાસ માછણના, ને પરાશર શ્વપાકીના પુત્ર હતા. એમ બીજા પણ ઘણાં, જે અગાઉ અદ્વિજ હતા, તે વિપ્રત્વને પામ્યા છે. ૨૦
તે જ પ્રમાણે આવા ઋષિઓ સાથે લગ્ન કરનારી, ઊતરતા વર્ણની, સ્ત્રીઓ પણ ઊંચા વર્ણની ગણાતી થયેલી. અક્ષમાલા નામની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૩
સ'દિરપ્રવેશ અને શાસ્ત્રા.
ચાંડાલી વિસષ્ઠને પરણેલી, અને શા`ગી મન્દપાલને પરણવાથી માનને પાત્ર બનેલી.૨૧ અક્ષમાલા તે જ પાછળથી અરુંધતી કહેવાઈ. બ્રાહ્મણને ચારે વર્ષોંની સ્ત્રીએ પરણવાની છૂટ છે; ક્ષત્રિયને બ્રાહ્મણ સિવાયના ત્રણ વર્ણોની; વૈશ્યને બ્રાહ્મણુ ક્ષત્રિય સિવાયના એ વર્ષોંની; અને શૂદ્રને સ્વજાતિની સ્ત્રી પરણવાની જ છૂટ છે. આવા મત બૌધાયન, વસિષ્ઠ, વિષ્ણુ વગેરેએ દર્શાવ્યેા છે. ખીજા યાજ્ઞવલ્ક્ય વગેરે કેટલાકે તેની સામે વિરેાધ પ્રગટ કર્યો છે. પણ એ બતાવે છે કે આવા અસવણું અર્થાત્ મિશ્ર વિવાહ સમાજમાં થતા એમાં શક નથી.
6
સિદ્ધાન્તની દૃષ્ટિએ જોતાં શૂદ્રોની સ્થિતિ બહુ નીચી હતી એ ખરું, પણ તેમાંના ઘણા શ્રીમ’ત હતા એમ બતાવનારા પુરાવા મેાબૂદ છે. તેમાંના કેટલાક પેાંતાની દીકરીઓને રાજકુટુંબેામાં પરણાવી પણ શક્યા હતા. દશરથની રાણી સુમિત્રા શૂદ્ર હતી. કેટલાક શૂદ્રોએ પ્રયત્ન કરીને રાજગાદી પણ મેળવી હતી. સમ્રાટ ચન્દ્રગુપ્ત શૂદ્ર માનેા દીકરા હતા એ જાણીતું છે. દક્ષિણ પર કેટલાક વખત સુધી રાજ્ય કરનારા આભીરો શૂદ્ર હોવા જોઈએ.’૨૨ સમ્રાટ હર્ષોંના કાળમાં ને તે પછી પણ આવા મિશ્ર વિવાહે
ચાલુ હતા.
'
જણાવે છે કે એક
• એક ચીની પ્રવાસીએ લખ્યું છે કે સમ્રાટ હર્ષી તેની દીકરી ક્ષત્રિયને પરણાવી હતી, છતાં તેની પ્રજા હતી. નવમા સૈકાના ઉત્તરાના જોધપુરના એક લેખ બ્રાહ્મણને એ સ્ત્રી હતી; તેમાંની એક ક્ષત્રિય હતી, ને તેની પ્રજાને ક્ષત્રિય ગણવામાં આવી હતી. દસમા સૈકામાં બ્રાહ્મણ કવિ રાજશેખરે ચાહમાન જાતિની સ્ત્રી સાથે લગ્ન કર્યું" હતું. ખાણે તેના હÖરતમાં કહ્યું છે કે તેના પિતાને — અર્થાત્ બ્રાહ્મણને ... એક બ્રાહ્મણ સ્ત્રી ઉપરાંત એક શૂકે સ્રી પણ હતી. ’૨૩
-
જાતે વૈશ્ય હતા.
ક્ષત્રિય જ ગણાઈ
હિંદમાં સેંક। વરસ સુધી શક, કૂણુ, યુએચી, સિથિયન વગેરે અનેક વિદેશી જાતિઓનાં ધાડેધાડાં આવ્યાં; અને દૂધમાં સાકર ભળી જાય તેમ આ દેશના સમાજમાં ભળી ગયાં. તેઓ કાં ગયાં તે કયા વર્ણોમાં ભળ્યાં તેની તવારીખ રખાઈ નથી, તે રખાય એમ હતું પણ નહી. પેાતે પરદેશી છે એવું સ્મરણ પણ કાઈ તે ન રહ્યું. સ્મૃતિકારે એ ‘મિશ્ર’ ને પ્રતિલેમ જાતિઓ વર્ણવી છે, તે તે! એ વિશાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૭
દ્રના અધિકાર ને બહુમુખી પ્રવાહમાં કંઈક વ્યવસ્થા લાવવા સારુ; અને એમાં સ્કૃતિકારોએ પોતાની કલ્પનાને જ મેટે ભાગે ઉપયોગ કર્યો છે. ૨૪ : એટલું ચેકસ કે ચાતુર્વર્ણીમાને એકે વર્ણ તેના મૂળ રૂપમાં કાયમ * રહેવા પામ્યો નથી.
મહાભારતના શાન્તિપર્વમાં શ્રદ્ધના યજ્ઞ કરવાના અધિકાર વિષે સરસ ચર્ચા છે. ત્યાં ભીષ્મ યુધિષ્ઠિરને કહે છે: “પાયો કરવાને અધિકાર તો શદ્રને છે જ. (પાક્યજ્ઞ એટલે ગ્રહશાન્તિ, વૈશ્વદેવ વગેરે.) એ પાયજ્ઞમાં પૂર્ણપાત્ર જેટલી દક્ષિણ અપાય છે. (પૂર્ણપાત્ર એટલે ૨૫૬ મૂઠી જેટલું અનાજ.) પજવન નામના શકે યજ્ઞ કર્યો તેમાં, ઈન્દ્ર અને અગ્નિના યજ્ઞ વિષે બતાવેલું તે પ્રમાણે, એક લાખ - પૂર્ણપાત્ર જેટલું અનાજ દક્ષિણમાં આપેલું, એમ કહેવાય છે. બધા વર્ણો યજ્ઞ કરે તે યજ્ઞ દ્ધને જ છે. શદ્ર શ્રદ્ધાપૂર્વક બીજાઓની સેવા કરે; એ શ્રદ્ધાયા સૌથી મટે છે. ક્ષત્રિય, વૈશ્ય ને શુદ્ર એ ત્રણ વર્ષોની પ્રજા બ્રાહ્મણએ જ ઉત્પન્ન કરી છે, એટલે એ ત્રણે વર્ષો પોતાની ઇચ્છાઓ પૂરી કરવા યજ્ઞ કરતા. શ્રદ્ધાયજ્ઞ કરવાને તો સર્વ વર્ણને અધિકાર છે જ. ચાર કે પાપી, અથવા પાપીમાં પાપી પણ, જે યજ્ઞ કરવા ઈચ્છે, તો ઋષિઓ તેને સાધુ જ કહે છે. માટે વર્ણોએ સર્વથા સર્વદા યજ્ઞ કરવો જ ઘટે છે.”૨૫
આની ટીકામાં નીલકઠે કેટલાક સારો ખુલાસો કર્યો છે: “શૂદ્ર મ– વિના પણ યજ્ઞ કેમ કરી શકે? –એવી શંકા ઊભી કરીને, ભણે કહ્યું છે: ત્રણ વર્ણોને જે યજ્ઞ છે તે શકને જ યજ્ઞ છે, કેમ કે એ ત્રણને સેવક છે. બ્રાહ્મણના કરેલા યજ્ઞમાં શદ્રને ભાગ છે જ. બધા વર્ષે બ્રાહ્મણની સંતતિ છે; તેથી યજ્ઞ કરવાને શ્રદ્ધને પણ અધિકાર છે. ધર્મથી તેમ જ જન્મથી સર્વે વણે બ્રાહ્મણે જ ઉત્પન્ન કરેલા છે. બ્રાહ્મણની સંતતિ ોવાથી મા વળા ગળે વ ાન વાળા છે, એમ ભીષ્મના કહેવાનો અર્થ છે.”૨૬
મિશ્ર સંતતિ વિષે અત્રિએ એક જુદો જ નિયમ આપ્યો છે. તે કહે છે કે સ્ત્રીઓ ભલે ગમે તે વર્ણની હેય, તેમનાથી જે ચંડાલ, મ્લેચ્છ, શ્વપાક, અને કાપાલિકાની સંતતિ થાય, તો તેમાં
મં–૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૯
મદિરપ્રવેશ અને શાસ્ત્રા
પુરુષ પાતે જ સંતાનરૂપે જન્મતા હેાવાથી, સંતાન પિતાના જેવું જ ગણાય. અર્થાત્ આવી મિશ્ર સંતતિમાં પિતાને વણુ તે જ બાળકને छे. २ २७ આ નિયમ લાગુ પાડતાં, બ્રાહ્મણ મા ને શૂદ્ર બાપની સતિ શુદ્ધ જ કરે છે.
महर्षि व्यासे तो स्पष्ट रीते उयुं छे } 'ब्राह्मणथी मांडीने चारे वर्णने वेदनुं श्रवण कराववुं जोईए; रखने वेधनु या अध्ययन ते ખરેખર ઘણું મોટું કામ છે.૨૮
દ્વિપણા
१.
यो वै वैश्यः शूद्रो वा बहुपुष्टः स्यात् तस्य गवां खाण्ड वत्सतरं अपमयेत । मै. सं. ४; २; ७.
२. श. ब्रा. ५; ३; २; २.
3. स्नैयालाल भुनशी : 'अ'डे डिदुस्तान', धृ. ३२२-3. ४. स्थपतिर्निषादः स्याच्छन्दसामर्थ्यात् । पू. मी. सु. ६; १; ५१. शो. बा. २५; १५.
५.
६. का. श्री. सु. १; १; १२-४.
७. निषादरथकारयोराधानादग्निहोत्रं दर्शपूर्णमासौ च नियम्येते ।
सत्याषाढकल्प ३; १-
८. आर्याः प्रयता वैश्वदेवे ऽन्नसंस्कर्तारः स्युः । आर्याधिष्ठिता वा शूद्राः संस्कर्तारः स्युः । आ. ध. सु. २; २; ३; १, ४. सर्वान् वैश्वदेवभागिनः कुर्वीताश्वचाण्डालेभ्यः ।
आ. घ. सु. २; ४; ९; ५. ८. निमित्तार्थेन बादरिस्तस्मात्सर्वाधिकारं स्यात् ।
पू. मी. सू. १ ३; २७. १०. विद्यते चतुर्थस्य वर्णस्याग्न्याधेयमित्येके न विद्यत इत्यपरे । भा. श्री. सु. ५; २; ८. (ચેાથા વણ્ અર્થાત્ શૂદ્રને યજ્ઞ કરવાના અધિકાર છે એમ કેટલાક માને છે; નથી એમ બીજા કેટલાક માને છે.)
११. श. ब्रा. १; १; ४; १२.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
શૂદ્રના અધિકાર
१२. आधावेति शूद्रस्य मस्तु शुद्रस्येति सोमे पयोत्रतस्थाने । का. श्री. सु. १, ४, ५ नी टीका.
१३. पञ्चयज्ञविधानं तु शूद्रस्यापि विधीयते । तस्य प्रोक्तो नमस्कारः कुर्वन्नित्यं न हीयते ॥
--
१४. आले : सेनन, पृ. १५५.
१५. छ. ४; २; ३.
१९. छां. ४; ४.
१७. ऐ. ब्रा. सायणभाष्य उपोद्घात.
१८. छागलेय उपनिषद. ऐ. बा. ६; ५. ब्र. सु. १ ३; ३४. १७. तांडयमहाब्राह्मण १४; ६; ६.
२०. गणिकागर्भसंभूतो वसिष्ठश्च महामुनिः ।
૧૯
लघुविष्णु. ५; ९.
तपसा ब्राह्मणो जातः संस्कारास्तत्र कारणम् ॥ जातो व्यासस्तु कैवर्त्याः श्वपाक्यास्तु पराशरः । बहवोऽन्येऽपि विप्रत्वं प्राप्ता ये पूर्वमद्विजाः ॥ २१. अक्षमाला वसिष्ठेन संयुक्ताधमयोनिजा ।
शार्ङ्ग मन्दपालेन जगामाभ्यर्हणीयताम् ॥ एताश्चान्याश्च लोकेऽस्मिन्नपकृष्टप्रस्तयः । उत्कर्ष योषितः प्राप्ताः स्वैः स्वैः भर्तृगुणैः शुभैः ॥
मनु. ९; २३ - ४. ટીકાકાર રાધવાનદે લખ્યું છે કે વસિષ્ઠ ચાંડાલીને પરણ્યા હતા. वसिष्ठश्चाण्डालीमुपयेमे ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
२२. धुर्ये : 'अस्ट अँड रेस इन इडिया', ५. प८-८.
२३. योजन, पृ. ७१. वणी लुखो राधाट्टष्णुन: 'बिहु धर्म', ५. १३०-१.
२४. टी. आर. वेंउटराम शास्त्री : 'धी स्यरस हेरीटेन भई इंडिया', वो १भांना स्मृतिमा विषेने से.
२५. तस्माच्छूद्रः पाकयज्ञैर्यजेतावतवान्स्वयम् । पूर्णपात्रमयीमाहुः पाकयज्ञस्य दक्षिणाम् ॥
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
મદિરપ્રવેશ અને શા शूद्रः पैजवनो नाम सहस्राणां शतं ददौ ।। ऐन्द्रामेन विधानेन दक्षिणामिति नः श्रुतम् ॥ यतो हि सर्ववर्णानां यज्ञस्तस्यैव भारत । अग्रे सर्वेषु यज्ञेषु श्रद्धायज्ञो विधीयते ॥ अयजन्निह सत्रैस्ते तैस्तैः कामैः समाहिताः । संसृष्टा ब्राह्मणैरेव त्रिषु वर्णेषु सृष्टयः । ततः सर्वेषु वर्णेषु श्रद्धायज्ञो विधीयते ॥ स्तेनो वा यदि वा पापो यदि वा पापकृत्तमः । यष्टुमिच्छति यज्ञ यः साधुमेव वदन्ति तम् ॥ ऋषयस्तं प्रशंसन्ति साधु चैतदसंशयम् । सर्वथा सर्वदा वर्णैर्यष्टव्यमिति निर्णयः ॥
शान्ति. ६०; ३८-४०, ४२, ४५, ५२-३. २६. कथमस्यामत्रोऽपि यज्ञ इत्याशंक्याह - सर्ववर्णाना त्रैवर्णिकानां यो यज्ञः स तस्यैव शुद्रस्यैव भवति तत्सेवकत्वात् । . . . एवं श्रद्धया ब्राह्मणादीनाराधयतः शूद्रस्यापि ब्राह्मणकृतयशफलभागित्वमस्त्येवेत्यर्थः । सर्वेषां वर्णानां ब्राह्मणजत्वादस्त्येव शूद्रस्यापि यज्ञेऽधिकार इत्यर्थः । . . . तेन धर्मतो जन्मतश्च सर्वे वर्णा ब्राह्मणसंसृष्टा इति स्थितम् । ब्राह्मणसन्ततित्वात् सर्वेऽप्येते ब्राह्मणा एवेत्यर्थः ।
ઉપલા શ્લોકો પરની નીલકંઠની ટીકા. २७. चण्डालम्लेच्छश्वपचकपालवतधारिणः । · अकामतः स्त्रियो गत्वा पराकेण विशुध्यते ॥
कामतस्तु प्रसूता वा तत्समो नात्र संशयः ।
स एव पुरुषस्तत्र गर्भो भूत्वा प्रजायते ॥ अत्रि. १८४-५. २८. श्रावयेच्चतुरो वर्णान्कृत्वा ब्राह्मणमग्रतः । वेदस्याध्ययनं हीदं तच कार्य महत्स्मृतम् ॥.
शान्ति. २२७; ४९.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
જન્મ અને આચાર બીજી ધ્યાન ખેંચે એવી વસ્તુ એ છે કે શોનું શસ્ત્ર કદી ન ટળી શકે એવું નથી. મહાભારત કહે છે. શદ્ર નિમાં જન્મેલે માણસ જે સદ્ગણનું અનુશીલન કરે, તો તે વૈશ્ય બને છે, ને ક્ષત્રિય પણ બને છે, અને સરળ વર્તન રાખે તો બ્રાહ્મણપદને પામે છે." વળી કહે છે : જગતમાં બ્રાહ્મણમાત્ર સકર્તન વડે બ્રાહ્મણ થાય છે. સદ્વર્તન કરનાર શુદ્ધ પણ બ્રાહ્મણત્વ પામે છે. વળી : સુશીલ અને ગુણવાન શદ્ર પણ બ્રાહ્મણ બને છે, અને ક્રિયાહીન બ્રાહ્મણ શદ્ર કરતાંયે હલકો બને છે. વ્યાસ કહે છે : અમુક જાતિમાં જન્મવાથી કલ્યાણ થતું નથી. સદ્વર્તન કરનાર ચાંડાલ હોય તો પણ તેને દેવ બ્રાહ્મણ માને છે.* શુક્રનીતિ કહે છે : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શક ને પ્લેચ્છ જન્મથી થતા નથી. એ વિભાગો ગુણકર્મ અનુસાર પાડેલા છે.૫ અગ્નિપુરાણમાં કહ્યું છે કે નાભાગના બે વૈશ્ય પુત્રો બ્રાહ્મણપદને પામ્યા. ભવિષ્યપુરાણ કહે છે : શુદ્ધ પણ જે શીલવાન હોય તે બ્રાહ્મણ કરતાં ચડિયાતો છે. બ્રાહ્મણ જે અનાચારી હોય તો શકથી હલકે છે.9 આના દાખલા આપતાં ભવિષ્યપુરાણ કહે છે : વ્યાસ માછણના, પરાશર ચાંડાલીના, શુક શુકીના, ને કણાદ ઉલ્કીના દીકરા હતા. હરિને પેટે જન્મેલા ઋષ્યશૃંગ તપ વડે બ્રાહ્મણ થયા હતા; એટલે સંસ્કાર પરથી જે વર્ણ નક્કી થાય છે. ગણિકાને પેટે જન્મેલા મહામુનિ વસિષ્ઠ તપ વડે બ્રાહ્મણ થયા હતા; એટલે સંસ્કાર પરથી જ વર્ણ નક્કી થાય છે. મહાભારતમાં વિશ્વામિત્ર અને વીતહવ્યના દાખલા આપીને કહ્યું છે કે તેઓ બન્ને ક્ષત્રિય હોવા છતાં તે જન્મે જ બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરી શક્યા હતા, અને એથી ઊલટું મતંગ ચાંડાલ ( શક પિતા ને બ્રાહ્મણ માને દીકરે) તે પ્રયત્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૨
મહિષ્મવેશ અને શાસ્ત્ર
કરવા છતાં બ્રાહ્મણુપદ ન પામ્યા, પણ મરી ગયા પછી દેવપદ પામ્યા.૧૦ બ્રાહ્મણુ અનેલા અનેક રાજાઓનાં નામ વાયુપુરાણમાં આપ્યાં છે.
ખીજી બાજુ, મહાભારતમાં કહ્યું છે કે જે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય પેાતાના સ્થાનથી ભ્રષ્ટ થાય છે તે વસકર થાય છે તે શત્વને પામે છે.૧૧ દેવીભાગવત કહે છે કે બાર દિવસ લગી હૈામહવન ન કરે .તે બ્રાહ્મણ શુદ્ર થાય છે.૧૨ લધ્વાશ્વલાયન સ્મૃતિ કહે છેઃ જે જિ વૈદ સિવાયની બીજી વિદ્યા ભણે છે તે આ જન્મે જ કુટુંબ સહિત શૂદ્ર થાય છે.૧૩ એાષાયન કહે છે : ગાયનું રક્ષણ કરીને આજીવિકા મેળવનાર, વાણિજ્ય કરનાર, શિલ્પ તથા ગાયનનું કામ કરનાર, નેાકરી કરનાર, અને વ્યાજવટાનેા ધંધા કરનાર બ્રાહ્મણાને શૂદ્ર ગણી તેમની જોડે તે રીતે વન કરવું.૧૪ છાગલેય કહે છે : અગાઉ લીધેલા * વ્રતનું પાલન ન કરનાર કામાન્ય માણુસ આ જન્મે ચાંડાલ અને છે, ને મૂઆ પછી કૂતરા થાય છે.૧૫ અત્રિ કહે છે: માંસ, લાખ અને મીઠાનું વેચાણ કરનાર બ્રાહ્મણુ તરત પતિત થાય છે; અને દૂધ વેચે તે। ત્રણ દિવસમાં શૂદ્ર બને છે. હુહંમેશાં મત્સ્યમાંસની લાલચમાં રહેનાર બ્રાહ્મણ નિષાદ કહેવાય છે. વાવ, કૂવા, તળાવ, ધર્મશાળા, सरोवर वगेरे स्थळोनो उपयोग करता कोई पण माणसने रोकनार માળ સ્ટેન્ડ હેવાય છે. જાહેર સ્થળાને ઉપયાગ કરતાં કાઈ પણ માણુસને રાકવું એ ગુતા છે, એમ અહીં ભારપૂર્વક બતાવ્યું છે. જે બ્રાહ્મણ યિાહીન, મૂર્ખ, ધર્માંહીન અને સ` પ્રાણીઓ પ્રત્યે નિર્દય હાય તે ચાંડાલ કહેવાય.૧૬ સિસૂત્રમાં કહ્યું છે કે તપ, અધ્યયન અને અગ્નિહેાત્ર વિનાના બ્રાહ્મણા તે શૂદ્રના જેવા જ છે.૧૭
આ વચને બતાવે છે કે માણસાના આચાર ઉપર કેટલા બધે ભાર મુકાતા હતા. એક તરફ આચાર જોઈ ને વણુ કરાવવાના મતવાળા આ માણસા હતા. ખીજી તરફ જન્મથી જ વણુ નક્કી થવા જોઈ એ, એવા આગ્રહવાળા લેાકા પણ હતા.૧ ૧૮ એ એની વચ્ચે પતાવટ કરવાને ત્રીજો વચલા રસ્તા કાઢેલા પણ જોવામાં આવે છે. ભવિષ્યપુરાણુ કહે છે: ફ્રી વિસ્તારથી નહીં પણુ સંક્ષેપમાં કહું છું તે સાંભળેા. માણુસા જાતિ અને કર્મીને સમુચ્ચય કરવાથી મેાક્ષ પામે છે.૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
જન્મ અને આચાર જાતિના ઉત્કર્ષ અને અપકર્ષના આ સિદ્ધાન્તથી, શુદ્ર વગેરેને સદાચારી થઈને બ્રાહ્મણત્વ સુધી પહોંચવાની તક મળતી; તેમ જ બ્રાહ્મણને માથે સદાચારી બનવાની જવાબદારી રહેતી. મનુ જેવા પ્રસિદ્ધ સ્કૃતિકારે પણ આ સિદ્ધાન્તનું સમર્થન કર્યું છે. તે કહે છે : અંતર્બાહ્ય સ્વચ્છતાવાળો, પિતાથી શ્રેષ્ઠ માણસની સેવા કરનારો, મૃદુ વાણું બોલનારે, અહંકાર વિનાનો, અને હંમેશાં બ્રાહ્મણદિને આશ્રયે રહેલો માણસ ચડીને પોતાના કરતાં ઉત્કૃષ્ટ જાતિમાં જાય છે. ૨૦ વળી દરેક યુગમાં માણસ, તપ અને બીજના પ્રભાવ પડે, જન્મની જાતિ છેડીને ઉત્કર્ષ કે અપકર્ષ પામ્યા છે. આ ક્ષત્રિય જાતિઓ ધીરે ધીરે કર્મો ને સંસ્કારોના લેપથી, ને બ્રાહ્મણનું દર્શન ન થવાથી, જગતમાં ત્વને પામી છે. ૨૧ - જે વર્ણવ્યવસ્થા આવી સ્થિતિસ્થાપક અને પરિવર્તનશીલ હતી તે આગળ ઉપર અગતિક બની ગઈ, એને લીધે એનાથી જે લાભ થવો જોઈતો હતો તે પૂરેપૂરો ન થવા પામ્યો, ને એની અંદર રહેલું જે કંઈ સારું તત્વ હતું તે ઘણે અંશે ઢંકાઈ ગયું.
ટિપણે , ૧. દિયોની હે જ્ઞાતસ્ય નિતિષતઃ |
वैश्यत्वं भवति ब्रह्मन् क्षत्रियत्वं तथैव च ।
સાવે વર્તમાન ગ્રામમિત્રાયતે | વન. ૨૬; ૨૨–૨. २. सर्वोऽयं ब्राह्मणो लोके वृत्तेन तु विधीयते । . वृत्ते स्थितस्तु शूद्रोऽपि ब्राह्मणत्वं नियच्छति ॥
અનુ. ૨૪૨; ૪૧-૧૦, 3. शूद्रोऽपि शीलसम्पन्नो गुणवान् ब्राह्मणो भवेत् ।
ब्राह्मणोऽपि क्रियाहीनः सद्रात्प्रत्यवरो भवेत् ॥ वन. ४. न जातिः कारणं तात गुणाः कल्याणकारणम् ।
वृत्तस्थमपि चाण्डालं तं देवा ब्राह्मणं विदुः ॥ व्यासस्मृति
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
મદિરપ્રવેશ અને શાસે ५. न जात्या ब्राह्मणश्चात्र क्षत्रियो वैश्य एव वा । न शूद्रो न च वै म्लेच्छो भेदिता गुणकर्मभिः ॥
. शुक्रनीति १; ३८. १. नाभागस्य चे पुत्रौ द्वौ वैश्यो ब्राह्मणतां गतौ ।
- अग्निपुराण ' . ७. शूद्रोऽपि शीलसंपन्नो ब्राह्मणादधिको भवेत् । ब्राह्मणो विगताचारः शूद्राद्धीनतरो भवेत् ॥
भ. पु. १, ४४; ३१. ८. जातो व्यासस्तु कैवाः श्वपाक्यास्तु पराशरः ।
शुक्याः शुकः कणादाख्यस्तथोलूक्याः सुतोऽभवत् ॥ हरिणीगर्भसंभूत ऋष्यशृंगो महामुनिः । तपसा ब्राह्मणो जातः संस्कारास्तत्र कारणम् ॥ गणिकागर्भसंभूतो वसिष्ठश्च महामुनिः । तपसा ब्राह्मणो जातः संस्कारास्तेन कारणम् ॥
___ भ. पु. १; ४२, २२, २६, २९. १. विश्वामित्रेण च पुरा ब्राह्मण्यं प्राप्तमित्युत । वीतहव्यश्च नृपतिः श्रुतो मे विनतां गतः ॥
अनु. ३०; २, ३. .१०. प्राणांस्त्यक्स्वा मतङ्गोऽपि संप्राप्तः स्थानमुत्तमम् ।
अनु. २९; २६. ११. स्वस्थानात्स परिभ्रष्टो वर्णसंकरतां गतः । ब्राह्मणः क्षत्रियो वैश्यः शूद्रत्वं याति तादृशः ॥
अनु. १४३, १४. १२. द्वादशाहमनमिः सन् द्विजः शूद्रत्वमाप्नुयात् ।
दे. भा. ११, ३, ९. १३. अनधीत्य द्विजो वेदानन्यत्र कुरुते श्रमम् । स जीवन्नेव शूद्रत्वमाशु गच्छति सान्वयः ॥
लम्वाश्वलायनस्मृति
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
જન્મ અને આચાર १४. गोरक्षकान् वाणिजकांस्तथा कारुकुशीलवान् । प्रेष्यान् वाधुषिकांश्चैव विप्रान् श्यद्रवदाचरेत् ॥
बोधायनस्मृति ५; १. બ્રાહ્મણ વર્ણમાં જન્મેલા કેટલાયે માણસે અનાચારને લીધે કેવી અધોગતિએ પહોંચ્યા હતા તે બતાવનારી લાંબી યાદી મનુસ્મૃતિમાં આપી છે. બ્રાહ્મણને મહિમા હિંદુ ધર્મશાસ્ત્રમાં ઘણે ચાય છે. પણ તે સાચા સુશીલ બ્રાહ્મણને. કેવળ જન્મથી બ્રાહ્મણ હોય ને સદાચારી ન હોય તેમના પ્રત્યે ઘણા દર્શાવવા “જાતિબ્રાહ્મણ”, “બ્રહ્મબન્ધ” વગેરે શબ્દો શાસ્ત્રકારોએ જ વાપર્યા છે. દેશમાં જમાને જમાને સાચા બ્રાહ્મણ” પણ અનેક થયા; તેમને લીધે હિંદુ ધર્મ ટક્યો છે ને શેળે છે. १५. पूर्व व्रतं ग्रहीत्वा तु नाचरेत्काममोहितः । जीवन् भवति चाण्डालो मृतः श्वा चाभिजायते ॥
छागलेयस्मृति १६. सद्यः पतति मासेन लाक्षया लवणेन च ।
त्र्यहेण श्वद्रो भवति ब्राह्मणः क्षीरविक्रयात् ॥ मत्स्यमांसे सदा लुब्धो विप्रो निषाद उच्यते । वापीकृपतडागानामारामस्य सरःसु च । , निःशंक रोधकश्चैव स विप्रो म्लेच्छ उच्यते ॥ क्रियाहीनश्च मूर्खश्च सर्वधर्मविवर्जितः ।। निर्दयः सर्वभूतेषु विप्रश्चाण्डाल उच्यते ॥ .
____ अत्रि. २१, ३८०, ३८२-३. १७. अश्रोत्रिया अननुवाक्या अनमयो वा शूद्रसधर्माणो भवन्ति । वसिष्ठधर्मसूत्र ३.
१८. सुतसंहिता. शातातप. अनुशासनपर्व. १४. पुनर्वच्मि निबोधध्वं समासान्न तु विस्तरात् । संसिद्धिं यान्ति मनुजा -जातिकर्मसमुच्चयात् ॥
- भ. पु. १, ४६; २. २०. शुचिरुत्कृष्टशुश्रूषुर्मूदुवागनहंकृतः ।
ब्राह्मणाद्याश्रयो नित्यमुत्कृष्टां जातिमश्नुते ॥ मनु. ९, ३३५..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શા २१. तपोबीजप्रभावैस्तु ते गच्छन्ति युगे युगे
उत्कर्ष चापकर्ष च मनुष्येष्विह जन्मतः ॥ शनकैस्तु क्रियालोपादिमाः क्षत्रियजातयः । वृषलत्वं गता लोके ब्राह्मणादर्शनेन च ॥ मनु. १०, ४२-३. पापयोनिं समापन्नाश्चाण्डाला मूकचूचुकाः । वर्णान्पर्यायशश्चापि प्राप्नुवन्त्युत्तरोत्तरम् ॥
आश्वमेधिकपर्व १४, ३०. (પાપયોનિમાં જન્મેલા ચાંડાલ, મૂક, ચૂચક વગેરે એક પછી એક sat वर्षभनय छ.)
આં વિષચના વધુ સવિસ્તર વિવેચન માટે જુઓ રાધાકૃષ્ણનઃ “હિંદુ धम',. ७१-८, राधाजन : 'वनी विचारधारा', पृ. १४-५ आये: मेलन, पृ. ९१-८.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
૫
અસ્પૃશ્યતા
<
વેદકાળમાં અસ્પૃશ્ય ગણાતી એવી કાઈ જાતિ નહોતી, એ આપણે પાછળ જોઈ ગયા. નિષાદને પણ ત્યાં અસ્પૃસ્ય કહ્યો નથી. સંહિતાકાર તા કહે છે: ‘સુતાર, રથકાર, કુંભાર, લુહાર, પંજિષ્ઠ, નિષાદ, ૠનિન, શિકારી, શ્વાન અને પતિ —— તેમને બધાને હું નમસ્કાર કરું છું.’૧ અહીં તેા શ્વાન અને પતિ એ બંને દ્રનાં નામ છે; એટલે કે એ બંનેને ઋષિએ રુદ્ર માની તેમને પ્રણામ કર્યો છે. આખા વૈદિક સાહિત્યમાં જમવાના કે સ્પર્શવાના ખાધ કાઈ પણ જાતિ વિષે હેાય એમ મળતું નથી.’૨ એક જ જગાએ કહ્યું છે કે વેદિવદ્યા જાણનારાએ વૈવિદ્યા ન જાણનારા જોડે વાદિવવાદ ન કરવે, જમવું નહીં, અને ગમ્મત પણ કરવી નહી. 'ૐ ત્યાં પણ અસ્પૃશ્યતા તે નથી જ. વાજસનેયી સંહિતામાં ચાંડાલને ઉલ્લેખ છે ત્યાં એટલું જ કહ્યું છે કે · વાયુને ચાંડાલના લિ આપવે.’ તે પરથી ચાંડાલ અસ્પૃશ્ય હરતા નથી, ક્રમ કે ત્યાં તે। બ્રહ્મને બ્રાહ્મણને, ક્ષત્રને રાજન્યને, ને મરુતને વૈશ્યના, બલિ આપવાનુ પણ કહેલું છે.૪ બૃહદારણ્યક ઉપનિષદમાં તે કહ્યું છે કે એ સ્થિતિમાં બાપ તે બાપ રહેતા નથી; ચંડાળ તે ચંડાળ રહેતા નથી; પૌલ્કસ તે પૌલ્કસ રહેતા નથી. 'પ
"
"
આગળ જતાં જેમ ધર્મીમાં સંકુચિતતા વધી તેમ અસ્પૃશ્યતા આવી, તે પછી તે। તેમાં નવા નવા સમૂહે ઉમેરાવા લાગ્યા. જે ધંધા કરનારાઓને સ્મૃતિએએ અસ્પૃશ્ય ગણાવ્યા છે તે ધા વેદ, ઉપનિષદ, રામાયણ અને મહાભારતના કાળમાં પણ થતા. પણ તે ધંધા કરનારા અસ્પૃશ્ય ગણાતા નહાતા. અસ્પૃશ્ય કાને ગણવા એ વિષે સ્મૃતિગ્રન્થામાં તરેહ તરેહના નિયમા આપેલા છે, તે તેમાં
એકબીજાની જોડે મેળ રહેલે નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શાસ્ત્ર દાખલા તરીકે, બેબી, મચી, નટ, બુરુડ, કૈવર્ત, મેદ અને ભિલ્લ એ સાતને યમ અને અત્રિએ “અત્યજ' ગણાવ્યા છે. અંગિરસ વળી બીજા જ સાતની યાદી આપે છે, તેમાં ચાંડાલ, શ્વપાક, ક્ષત્તા, સૂત, વૈદેહિક, માગધ અને આયોગવને અન્યાવસાયી' કહ્યા છે.૭ વ્યાસ વળી “અન્યજ'ની ત્રીજી જ યાદી આપે છે; તેમાં મોચી, ભટ, ભીલ, બેબી, પુષ્કર, નટ, વરાટ, મેદ, ચાંડાલ, દાશ, પાક, કૌલિક, અને બીજા જે કેાઈ ગોમાંસ ખાતા હોય તે બધાને સમાવેશ કરે છે, અને તેમની સાથે બેસીને સ્નાન કરવું જોઈએ, ને તેમનું દર્શન થઈ જાય તે સૂર્યદર્શન કરવું જોઈએ, એમ કહે છે. દેવલ કહે છે સભામાં મ્લેચ્છને સ્પર્શ થઈ જાય તે સચેલ સ્નાન કરવું, ને એક દિવસનો ઉપવાસ કર. મૈતમ કહે છે કે ગુરુશિષ્ય વર્ગમાં બેઠા હોય તેમાં જે વચ્ચે થઈને કૂતરું, નેળિયે, દેડકો કે બિલાડી પસાર થઈ જાય તો ત્રણ દિવસ ઉપવાસ કરવો ! બૌધાયન ચાંડાલની પેઠે કૂતરાને અડાય તે પણ સ્નાન કરવાનું કહે છે.૧૦ વૃદ્ધહારીત વળી ચાંડાલ અને પાકની જોડે વરાહ, કૂતરા, કાગડા, ગધેડાં, ઊંટ, મધ, માંસ, શબ તથા બિલાડીને મૂકે છે; એ અસ્પૃશ્યોની યાદીમાં શિવને પણ સામેલ કરે છે અને કહે છે કે બૌદ્ધ, શિવ ને પિશાચને ઘેર જાય તેણે નાહીને ત્રણસો ગાયત્રીમન્નને જાપ કરવો! પ્રજાપતિ સમાંતરે, સ્મશાનમાં અને જૈન મન્દિરમાં જવાને નિષેધ કરે છે.૧૧ ચાર વર્ણન કઈ પણ માણસ જમીને મેં જોયા પહેલાં બ્રાહ્મણને અડે, તે તે બ્રાહ્મણે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ, એમ અંગિરસે કહ્યું છે. એવા માણસને “ઉચ્છિષ્ટ’ કહે છે. ઉચ્છિષ્ટ બ્રાહ્મણ અડે, તે આચમન કરવું. ઉચ્છિષ્ટ ક્ષત્રિય અડે, તો સ્નાન કરવું ને જપ કરવો; તે અડધે દહાડે શુદ્ધિ થઈ રહે! (એટલે કે જમીને ઊઠેલો ને એઠા મોઢાવાળે ક્ષત્રિય, અને ચાંડાલ, બે બરાબરીના !) ઉચ્છિષ્ટ વૈશ્ય કે શક, અથવા કૂતરો, અડે તો બ્રાહ્મણે એક રાત ઉપવાસ કરવો; પછી પંચગવ્ય વડે શુદ્ધિ થાય. અત્રિ કહે છે કે બ્રાહ્મણ અને ચાંડાલ એક ઝાડ પર ચડીને ત્યાં બેઠા બેઠા ફળ ખાય – સ્પર્શ થવાની જરૂર નહીં –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
અસ્પૃશ્યતા તોપણ બ્રાહ્મણે સવસ્ત્ર સ્નાન કરવું, દિવસરાત ઉપવાસ કરે, ને પંચગવ્યનું પ્રાશન કરવું.૧૧ વૃદ્ધશાતાપ શિયાળ, કૂકડાં, તથા વરાહને અસ્પૃશ્ય ગણાવે છે, ને તેમને અડીને પણ નાહવાનું ફરમાવે છે.૧૨ વિષ્ણુધર્મોત્તરમાં પાખંડી, પતિત ને નાસ્તિક જોડે બેલવાની તથા તેમને જોવાની પણ મનાઈ કરી છે.૧૩ આચારમયૂખે બૌદ્ધો, પાશુપતે, જૈન, લેકાયતિક, કપિલે, ને કર્મહીન કિજે સહુને એક પીંછીએ રંગી, એમનું દર્શન થતાં જ સવસ્ત્ર સ્નાનની આજ્ઞા કરી છે.૧૪ બીજાએાએ પાકના સ્પર્શથી નાહવાનું કહેલું, પણ અંગિરસ્ તો એની છાયાને પણ સ્પર્શ થતાં નાહવાનું કહે છે!૧૫ પદ્મપુરાણ કહે છે કે ભલે બ્રાહ્મણ હોય પણ તે જે વૈષ્ણવ ન હોય તે તેમને સ્પર્શ ન કરો, તેમની જોડે બેસવું નહીં, તેમનું દર્શન ન કરવું. વૃદ્ધયાજ્ઞવલ્કય અસ્પૃશ્યમાં પારસીઓને પણ ગણાવે છે.૧૨ વિજ્ઞાનેશ્વરની મિતાક્ષરા ટીકામાં કહ્યું છે કે દેવલક બ્રાહ્મણો – એટલે કે ત્રણ વરસ સુધી દેવનું દ્રવ્ય કે નૈવેદ્ય લઈને દેવપૂજા કરે છે અને આખા ગામના પુરોહિત હોય તે, તથા જોશીઓ પણ અસ્પૃશ્ય છે ને એમને બ્રાહ્મણચાંડાલ' કહ્યા છે. દેવલક એટલે મંદિરોના સેવકે '; તેમને અડીને પણ સવસ્ત્ર સ્નાન કરવું જોઈએ!૧ કાર્તિક માસમાં માંસ ખાવાથી ચાંડાલ બની જવાય, એવી નવી જ વ્યાખ્યા વળી બૃહન્નારદીયે આપી છે. ૧૭ સૌરપુરાણ કહે છે કે માણ્વ સંપ્રદાયના માણસનું દર્શન થતાં જ સ્નાન કરવું!૧૮ લિંગપુરાણ કહે છે કે જેના ઘરમાં બિલાડી હોય તે માણસ અત્યજના જેવો જ જાણો !૧૮ (આમાંથી કોણ બાકી રહી શકે ? એટલે કે આ વ્યાખ્યા પ્રમાણે આપણે બધા
અંત્યજ” ઠર્યા ને ! ) મૃત્યર્થસારે સોની અને દરજીને પણ બીજા “અંત્યજની હારમાં મૂક્યા.૨૦ સંપ્રદાયમાં જ્યારે સામસામી લડાઈઓ ચાલી ત્યારે કૂર્મપુરાણે કહ્યું કે પાંચરાત્રે ને પાશુપત બંનેને વાણીથી સુધ્ધાં માન આપવું નહીં. ૨૧ શૌનકે લુહાર, સોની, સુતાર, સલાટ, કંસારા ને વણકર બધાને “અન્યજ' તરીકે વર્ણવ્યા. ૨૨ આમ અસ્પૃશ્યની ગણતરી કરવામાં કશી મર્યાદા જ ન રહી. અને ખૂબી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શા – અથવા કહે કે ખેદની વાત –એ કે જેમને અત્યજ અને અસ્પૃશ્ય ગણ્યા તેમને ત્યાં ફળફૂલનાં ઝાડ હોય તો તેનાં ફળફૂલ લેવામાં કશો બાધ નથી !૨૩ પારાશર કહે છે કે ધોબણ, મેચણ, વાઘરણ, અથવા વાંસફોડાની સ્ત્રી જે અજાણમાં ચાર વર્ણના કોઈ ઘરમાં પેસી જાય, તે આખા ઘરમાંથી સામાન કાઢી નાખીને ઘર બેઈ નાખવું. માત્ર ઘરને બાળવાનું બાકી રાખવું.૨૪ એની પહેલાં એ જ પારાશર કહે છે કે માલિકની અજાણમાં જે કંઈ ઘરમાં ચાંડાલ પેસી જાય, તે ઘરની ચીજો બધી શુદ્ધ કરવી, કસુંભ, ગોળ, કપાસ, મીઠું, તેલ, ઘી ને અનાજ ઘરની બહાર કાઢી ઘરને આગ લગાડવી ! ૨૫ આ તો અબુદ્ધિની પણ હદ જ થઈ ગણાય; ને કઈ પણ ધર્મની આના કરતાં મોટી હાંસી બીજી શી હોઈ શકે ?
કોઈ માણસે અમુક ધંધા અંગે – તે અસ્વચ્છ કામ કરે ને પછી નાહીને સ્વચ્છ ન થાય તેટલા વખત પૂરતા –અસ્પૃશ્ય ગણાય, એમાં સ્વચ્છતાને નિયમ રહે છે. પણ તે જન્મતઃ અસ્પૃશ્ય ગણાય, મેલા ગણાતા ધંધા ન કરે અથવા તો તે કર્યા પછી નાહીને સ્વચ્છ થાય તેયે તેની અસ્પૃશ્યતા ન છૂટે, એમાં સ્વચ્છતાને નિયમ રહેતો નથી. ઉપર જે “અસ્પૃશ્ય' ગણાવ્યા છે તે બધા વર્ગે આજે અસ્પૃશ્ય ગણાય છે ખરા ? કૂતરાં, બિલાડાં, ફૂકડાં, ગધેડાં, કાગડા વગેરેને અડીને નાહનારા આજે કેટલા હશે? એ બતાવે છે કે “શાસ્ત્ર' નામે ઓળખાતા ગ્રન્થમાં જે “અસ્પૃશ્ય” વર્ગો ગણાવ્યા હોય તેમની અસ્પૃશ્યતા ન ટળે એ કંઈ નિયમ નથી; કેમ કે એમાંના કેટલાયે વર્ગોને આજે કોઈ અસ્પૃશ્ય ગણતું નથી. એ વળી બતાવે છે કે આ સ્મૃતિ વગેરે શાસ્ત્રોનાં વચને સદાકાળને માટે પ્રમાણભૂત નથી, ને તેમાં સમય અનુસાર ફેરફાર થયાં કરે છે. જે નિયમ અનુસાર કેટલીક જાતિઓની અસ્પૃશ્યતા દૂર થઈ છે, તે જ નિયમ અનુસાર બીજી પણ જાતિઓની અસ્પૃશ્યતા દૂર કરવાને શાસ્ત્રને બાધ કેમ આવી શકે? ચેખ્ખાં કપડાં પહેરેલ હરિજન શું કૂતરાં, બિલાડાં, ફૂકડાં, ગધેડાં, શિયાળ અને ઊંટથી પણ નપાવટ છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
અસ્પૃશ્યતા
મહામહોપાધ્યાય કાણે લખે છે :
જે જાતિ રૂઢિથી અસ્પૃશ્ય મનાતી હોય તે જાતિમાં જન્મેલો માણસ ગમે તે ધંધારોજગાર કરે કે કશે જ ધંધો ન કરે તેાયે અસ્પૃશ્ય રહે છે, એવું પ્રાચીન અને મધ્યયુગીન શાસ્ત્રકારો માનતા નહતા. વળી કોણ કોણ અસ્પૃશ્ય, ને કેટલે અંશે અસ્પૃશ્ય, એ વિષે પણ ઘણે મતભેદ હતો. . . . અળગાપણાની ભાવનાએ ને કર્મઠ શુદ્ધિના વધારે પડતા ખ્યાલે જેર કર્યું, એટલે એ વસ્તુઓમાં ઘણે જ અતિરેક થઈ ગ.૨૬
વળી કહે છે:
પ્રાચીન સ્મૃતિકાર સ્વેચ્છ, અશુચિ અને અધાર્મિક એ ત્રણ વર્ગોને સમાન ગણ તેમની સાથે સંભાષણને નિષેધ કરે છે (ગો. ૯; ૧૭, વિષ્ણુ. ૬૪; ૧૫). સાહેબ લોક પણ આ સ્મૃતિ પ્રમાણે પ્લેચ્છ જ ગણાય ના? પણ એમની સાથે બોલવા માટે તે આપણે હંસાતૂસી કરવામાં કમી રાખતા નથી. પૌડૂક, દ્રાવિડ, યવન, શક અને મનુએ ક્ષત્રિય તરીકે -- ગણાવ્યા છે, અને પાછળથી ક્રિયાલાપ થવાથી તેઓ શુદ્ધત્વને પામ્યા
એમ જણાવ્યું છે (મનુ. ૧૦; ૪૩-૪).૨૬ ઐતરેય બ્રાહ્મણમાં આ સહુને વિશ્વામિત્રની સંતતિમાંથી થયેલા વર્ણવ્યા છે. . . . આ પ્રમાણે તુલનાત્મક દષ્ટિએ જોઈએ તેપણું અત્યજ એ કંઈ શ્લેચ્છ, શક, પુડૂ ઇત્યાદિ કરતાં હીન ઠરતા નથી. એ લોકો ગવાશન એટલે ગોભક્ષક, અને મૂર્તિભંજક છે. પણ આપણે અન્ય તો તેવા નથી, અને વળી તેઓ દેવોદિની મૂર્તિની પૂજા પણ કરે છે. તાસાંઢાલ વગાડનારા મુસલમાનો અસ્પૃશ્ય ગણતા નથી એટલે મંદિરમાં જાય, પણ અંત્યજે બિચારા મંદિરમાં પ્રવેશ ન કરી શકે! આ બહુ વિચારવા જેવો પ્રશ્ન છે.... ચંડાલ તથા પુક્કસ સિવાયના બાકીના બધા તે આજે સ્પૃશ્ય થયા છે. ત્યારે ચંડાલેએ શી ગુનેગારી કરી આ શ્લેષ્ઠ વગેરે જબરદસ્તી કરીને સ્પૃશ્ય થયા છે, એ ઉત્તર દેવામાં આવે છે; પણ એ ઉત્તર શોભે છે ખરો? ચંડાલોએ પણ સ્પૃશ્ય થવાને જબરદસ્તી કરવી ત્યારે ?”૨૭
આચાર્ય આનંદશંકર ધ્રુવે લખ્યું છે.
'आपणा पूर्वजोए अनार्यने पण आर्य करी लीधा, अने आपणे आर्यने पण અસ્પૃરય હો વદાર વઢિીશું? ક્ષણવાર માનો કે હાલની અસ્પૃશ્ય જાતિ એ પ્રાચીન ચાંડાલો અને પાની જ સંતતિ છે, તથાપિ પૂર્વની સ્થિતિથી સ્તરી વા બ્રાહ્મણોને તમે પૂર્વવત્ બ્રાહ્મણ માને છે, તે પૂર્વની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શાસે સ્થિતિમાંથી સુધરે અસ્પૃશ્ય જાતિને તમે સ્પૃશ્ય નહીં માને? કેટલો અન્યાય ! ધંધાની અને આચારની મલિનતાના કારણથી એમને સ્પર્શ કરો ઠીક ન લાગે એ સમજાય એવું છે. પણ તેઓ ખ્રિસ્તી થઈ સ્વચ્છ રહેતાં શીખે છે ત્યારે આપણે એમને અડીએ છીએ અને તે યોગ્ય છે – તે જ રીતે હિંદુ રહીને તેઓ સ્વચ્છતા પાળે તે શા માટે એ અસ્પૃશ્ય રહેવા જોઈએ?” ૨૮
શ્રી. ચિંતામણરાવ વૈદ્ય લખે છે :
આ યાદીમાંની કેટલીક જાતિઓ હવે સ્પૃશ્ય બની છે, તે એ જ યાદીમાંની બીજી પાંચ જાતિઓને અસ્પૃશ્ય રાખવાનું કંઈ જ કારણ નથી. ડેમ અને હાડી એ શબ્દ સ્મૃતિઓમાં મળતા નથી, અને બધુતો એ શબ્દને તે અર્થ જ કળી શકાતા નથી.”૨૮
ટિપ્પણે १. नमस्तक्षम्यो, रथकारेभ्यश्च वो नमः, नमः कुलालेभ्यः, कर्मारेभ्यश्च वो नमः, नमः पुञ्जिष्ठभ्यो, निषादेभ्यश्च वो नमः, नमः श्वनिभ्यो, मृगयुभ्यश्च વો નમ:, નમ: શ્વમ્ય, શ્વતિચ% વો નમ:
મૈ. સં. ૨૭; ૧૨; ૨. આચાર્ય ધ્રુવ કહે છે: પિન્ન “નમઃ ધમ્યઃ શ્વવિખ્ય વો नमः' इति श्वपतीनां श्वपचानां वा रुद्रत्वे सिद्धे तेषां देवतायतनप्रवेशनिषेधो नैव संगच्छते। ।
આ. બા. ધ્રુવઃ “આપણે ધર્મ', પૃ. ૪૭૦. ૨. મુનશી: એજન, પૃ. ૩૩૦,
3. नेदविद् अनिदंविदा समुद्दिशेन्न सह मुंजीत न सधमादी स्यात् । છે. આ. ૧. ૨; ૨.
૪. ક્ષણે ત્રાહ્મણ, ક્ષત્રીય નર્ચ, મખ્યો વૈશ્ય. . . . વાચવે વાષ્ટમ્ ા વ. સં. ૨૦; ૧, ૬. •
૫. ગત્ર પિતા પિતા મંવતિ • • • • • રાષ્ટએવષ્કાર પૌલોગસ: | પૃ. ૪; ૨; ૨૨.
१. रजकश्चर्मकारश्च नटो बुरुड एव च ।।
વૈવર્તપ્રેમિઝાથ સૌંતે અચના: મૃતા છે. ત્રિ. 33.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
33
અસ્પૃશ્યતા ७. चाण्डालः श्वपचः क्षत्ता सूतो वैदेहिकस्तथा ।
मागधायोगवी चैव सप्ततेन्त्यावसायिनः ॥ मध्यमाङ्गिरस् ८. चर्मकारो भटो भिल्लो रजकः पुष्करो नटः ।
वराटो मेदचाण्डालो दाशश्वपचकोलिकाः ॥ एतेऽन्त्यजाः समाख्याता ये चान्ये च गवाशनाः । एषां संभाषणात्स्नानं दर्शनादर्कवीक्षणम् ॥
वेदव्यासस्मृति १२, १३. ८. सभायां स्पर्शने चैव म्लेच्छेन सह संविशेत् । __कुर्यात् स्नानं सचैलं तु दिनमेकमभोजनम् ॥ देवलस्मृति श्वनकुलसर्पमण्डुकमार्जाराणामन्तरागमने त्र्यहमुपवासः ।
गौतमधर्मसूत्र २; १; ६०. १०. स्पृष्ट्वा समाचरेत् स्नानं श्वानं चाण्डालमेव च।
बौधायन ५; १४०. ११. विडवराहं शुनं काकं गर्दभ यूपमेव च ।
मद्यं मांस तथैवोष्ट्र विण्मूत्र शवमेव च ॥ ११क. एकं वृक्षं समारूढश्चण्डालो ब्राह्मणस्तथा ।
फलान्यत्ति स्थितस्तस्य प्रायश्चित्त कथं भवेत् ॥ ब्राह्मणान्समनुज्ञाय सवासाः स्नानमाचरेत् । .. अहोरात्रोषितो भूत्वा पञ्चगव्येन शुध्यति ॥
___ अत्रि. १७७-८. कर्ममध्ये तु मार्जारं स्पृष्ट्वा स्नान समाचरेत् ।। बौद्धशैवपिशाचानामालयं योऽनुगच्छति । सचैलमवगाह्यापः सावित्रीं त्रिशतं जपेत् ॥
वृ. हा. ९; ३६१-४. न च सीमान्तरं गच्छेन्न श्मशानं जिनालयम् । प्रजापति ९५. १२. शृगालं. . . .
श्वकुक्कुटवराहांश्च ग्राम्यान स्पृशति मानवः । सचैलं सशिरः स्नात्वा तदानीमेव शुध्यति ॥ वृद्धशातातप २३.
मा-3 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૪
મદિર પ્રવેશ અને શા १७. पाखण्डान् पतितांश्चैव तथैवान्त्यावसायिनः ।
नास्तिकांश्चित्रवृत्तींश्च पापानन्यांश्च नालपेत् ॥ पाखण्डपतितानां च दर्शनं परिवर्जयेत् ॥
वि. घ. ३; २१६; १. २, १०९; २६. १४. बौद्धान् पाशुपताजैनान् लोकायतिककापिलान् । विकर्मस्थान् द्विजान् दृष्ट्वा सवासा जलमाविशेत् ॥
आचारमयूख २४. १५. यस्तु छायां श्वपाकस्य ब्राह्मणो ह्यधिरोहति । ..
तत्र स्नानं प्रकुर्वीत घृतं प्राश्य विशुध्यति ॥ अंगिरस् १६. किमत्र बहुनोक्तेन ब्राह्मणा येऽप्यवैष्णवाः । न स्पष्टव्या न वक्तव्या न द्रष्टव्याः कदाचन ॥
प. पु. ६; २३५, २६. १६. चण्डालपुक्कसम्लेच्छभिल्लपारसिकादिकम् ।।
___ महापातकिनश्चैव स्पृष्ट्वा लायात्सचैलकम् ॥ वृद्धयाज्ञवल्क्य
स्पृष्ट्वा देवलकं चैव सवासा जलमाविशेत् । याज्ञ. ३; ३० नी મિતાક્ષરમાં આપેલું વચન. १९ख. आवायका देवलका नाक्षत्रा ग्रामयाजकाः ।।
एते ब्राह्मणचाण्डाला महापथिकपञ्चमाः ॥ शान्ति. ७६; ६. (ना? अर्थ साध्या छ: माहवाय - धाधिकारी हेतપૈસા લઈને દેવપૂજા કરનાર. મહાપથિક- નાવમાં બેસીને સમુદ્રમાં મુસાફરી કરનાર, અથવા તો રસ્તા પર જકાત કે દાણ લેનાર દાણ.)
મનુએ દેવલક” બ્રાહ્મણને શ્રાદ્ધમાં બોલાવવાની ના કહી છે. (મનુ. 3; १५२). अस्सू हेमा मेटले प्रतिभाना सेपर (प्रतिमापरिचारकः). वर छ : ‘वना रन प रे पक्ष
देवकोशोपभोजी च नाम्ना देवलको भवेत् . १७. चाण्डालो जायते देवि कातिके मांसभक्षणात् । पृ. ना. १८. एतेषां (माध्वानां) दर्शनादेव सचैल स्नानमाचरेत् । सौ. पु. १८. मार्जारश्च गृहे यस्य सोऽप्यन्त्यजसमो नरः । लिंगपुराण ८५. २०. . . . स्वर्णकारश्च सोचिकः । स्मृ. सा.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
અસ્પૃશ્યતા
२१. पंचरात्रान् पाशुपतान् वाङ्मात्रेणापि नार्चयेत् ।
कूर्मपुराण - उत्तरार्ध १६.
२२. अयस्कारः स्वर्णकारस्तक्षा पाषाणवर्धकः । कांस्यताम्रकरस्तन्तुवायश्च ध्वजिनोऽन्त्यजाः ॥ शौनक २३. अन्त्यजस्य तु ये वृक्षा बहुपुष्पफलोपगाः ।
उपभोग्यास्तु ते सर्वे पुष्पेषु च फलेषु च ॥ अत्रि. २०५. २४. रजकी चर्मकारी च लुब्धकी वेणुजीवनी | चातुर्वर्ण्यस्य तु गृहे त्वविज्ञातानुतिष्ठति ॥ ज्ञात्वा तु निष्कृतिं कुर्यात्पूर्वोक्तस्यार्धमेव च । गृहदाहं न कुर्वीत शेषं सर्व च कारयेत् ॥
३५
पारा. ६; ४४-५.
२५. अविज्ञातस्तु चाण्डालो यत्र वेश्मनि तिष्ठति । विज्ञाते तूपसंन्यस्य द्विजाः कुर्युरनुग्रहम् ॥ कुसुंभगुडकार्पासलवणं तैलसर्पिषी ।
"
द्वारे कृत्वा तु धान्यानि दद्याद्वेश्मनि पावकम् ॥
सेन, ६; ३४, ४०.
२९. आले : खेल्न, पृ. १७१-२. २९. वर्धकी नापितो गोप आशापः कुम्भकारकः । वणिक् किरातकायस्थमालाकार कुटुम्बिनः ।
एते चान्ये च बहवः शूद्रा भिन्नाः स्वकर्मभिः ॥ वेदव्यासस्मृति १; १०- १.
अहीं वाज ́ह, गोवाज, दुलार, वलिङ, डायस्थ मने भाजानी लेड शितने पशु शूद्रनो मे पेटाविभाग गणान्या छे. अनु. ( ३५; १७- ८ ) भां छेडे भेडस, द्राविड, बाट, अन्वशिर, शौलिउड, हरह, हार्व, और, રાબર, ખખ્ખર, કિરાત અને યવન એ બધા મૂળ તા ક્ષત્રિય જાતિના હતા; પણ બ્રાહ્મણના કાપ સહન ન થવાથી શૂદ્ર થઈ ગયા. પત્ર (૭૩; २०) भांशित ' पराभवाणा' ( उश्रविभा: ) उबेला छे.
२७. अणे : ' धर्मशास्त्रवियार' ( मराठी ).
२८. आ. श्री. ध्रुव : 'आयो। धर्भ' ', पृ. ४९१.
२९. वैध : 'भिडीवस हिंदु इडिया' वो 3, पृ. 3४3.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
કેટલીક ‘ઇતિહાસ કથાઓ
'
―
હવે ‘ઇતિહાસ ' નામે ઓળખાતાં આપણાં મહાકાવ્યો રામાયણ અને મહાભારત — માંનાં કેટલાંક દૃષ્ટાન્તા પર સહેજ નજર કરવા જેવી છે. દશરથ રાજાએ જે અશ્વમેધ યજ્ઞ કર્યો તેમાં જુદા જુદા દેશેામાંથી હજારે। માણસને ખેાલાવી તેમને સત્કાર કરવામાં આવ્યા હતા; અને તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર એ સહુ સામેલ હતા. સેવકાને આજ્ઞા આપવામાં આવી હતી કે ‘સજ્ વર્ણોની સારી રીતે પૂજા થાય, તેમને સારે। સત્કાર થાય, એવી રીતે વજો. તેમને જમવાનું માનપૂર્વક પીરસો, અનાદરથી ન પીરસશે.' ૧
6
વળી જે શિલ્પીઓએ યજ્ઞની રચનામાં એકાગ્રતાથી કામ કર્યુ છે તેમની પણ યથાક્રમે ખાસ પૂજા કરો. '૨ પછીના કાઈ ગ્રન્થે સૂત'ને અસ્પૃશ્યમાં ગણાવ્યાં છે, પણ રામાયણમાં સૂત સુમન્ત્ર તે અસ્પૃશ્ય નથી, એટલું જ નહી પણ તે રથ હાંકવાના કામની સાથે મન્ત્રીનુ પણ કામ કરે છે.
"
--
'
ઇક્ષ્વાકુ વંશના રાજા ત્રિશંકુને યજ્ઞ કરીને જીવતેજીવત સ્વગે જવાની ઇચ્છા થઈ. ગુરુ વસિષ્ઠે કહ્યું : અશકય. મૂઆ વિના સ્વગે` કેમ જવાય ?' રાજા વસિષ્ટના સે। પુત્ર પાસે ગયેા. તેમણે ક્રોધથી રાજાને શાપ આપ્યા કે ‘તું ચંડાલ થશે.' રાત પૂરી થતાં રાજાનું મેઢુ કદરૂપું થઈ ગયું. ભૂરાં વસ્ત્ર, ભૂરી ચામડી, ખરી પડેલા વાળ, ચિતાની ભસ્મ શરીરે લગાડેલી, સ્મશાનમાં ઊગતાં ફૂલની માળા પહેરેલી, ને લેાઢાનાં ઘરેણાં~એવી રાજાની આકૃતિ થઈ ગઈ. તેનું આ ભયાનક ચડાલરૂપ જોઈ મત્રીએ તે શહેરી ભાગી ગયા. આ આખી કથામાં, તે ‘ અસ્પૃશ્ય’ હતા એવું કયાંયે કહ્યું નથી. રાજા દિવસરાત મનમાં બળવા લાગ્યા. ચંડાલેંપણું એના કાઈ પાપને લીધે આવ્યું નહેતું. એણે સ તા યોા કર્યાં હતા. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
કેટલીક “ઇતિહાસકથાઓ
૩૭ કદી – સંકટમાં પણ જૂઠું બોલ્યો નહતો, જૂઠું ન બોલવાનો તેને નિશ્ચય હતો. રાજાની આવી દશા જોઈ વિશ્વામિત્રના હદયમાં કરુણ ઊપજી (નિવૃત). સાચે બ્રાહ્મણ દયાહીન હોય જ નહીં. બીજાની પીડા જોઈ જેનું હૃદય દ્રવે તે જ સાચો બ્રાહ્મણ. પ્રાણીમાત્ર પ્રત્યેની કરુણું એ તે બ્રાહ્મણનું પરમ ધન. રાજાની ઈચ્છાથી, તેની પાસે યજ્ઞ કરાવવાની ને તેમાં પોતે પુરોહિત થવાની ઋષિએ હા પાડી. દેશદેશથી બ્રાહ્મણોને બેલાવી લાવવા શિષ્યોને મોકલ્યા. વસિષ્ઠના પુત્રાએ આંખ રાતી કરીને કહ્યું: “જ્યાં પુરોહિત ક્ષત્રિય–ને તે પણ વળી ચાંડાલને યજ્ઞ કરાવનાર હોય ત્યાં દેવો એનો હવિ કેવી રીતે ખાશે? અને મહાત્મા બ્રાહ્મણો ચાંડાલનું ભોજન ખાઈને સ્વર્ગ કેવી રીતે જશે?'૮ પણ આવો મત ધરાવનારમાં વસિષ્ઠપુત્રો એકલા હતા. બીજા તે બધા દેશોમાંથી બ્રહ્મવાદી ઋષિઓ આવ્યા. વિશ્વામિત્રનું વચન પાછું ઠેલવાની કોઈની હિંમત નહોતી. તેમણે કહ્યું: “યજ્ઞ થવા દે. બધા પિતપોતાને કામે લાગી જાઓ.” એમ કહી મહર્ષિઓએ યજ્ઞની બધી ક્રિયાઓ કરી. વિશ્વામિત્ર યજ્ઞમાં પુરોહિત થયા. મામાં નિષ્ણાત એવા ઋત્વિજોએ બધા કર્મો યથાવિધિ સાંગોપાંગ ર્યા. દે ભાગ લેવા ન આવ્યા. વિશ્વામિત્રે પોતાના તપના પ્રભાવ વડે ત્રિશંકુને સ્વર્ગે મોકલ્યો, ને ઈકે તેને પાછો કાઢ્યો. ખાસ જાણવા જેવું તો એ છે કે તેમ કરવાના કારણમાં એમ ન કહ્યું કે “તું ચાંડાલ છે.” પણ કહ્યું કે “તને ગુરુએ શાપ આપ્યો છે, માટે તેને સ્વર્ગમાં પ્રવેશ નહીં મળે. તું ઊંધે માથે નીચે પડ.”૧૦ વિશ્વામિત્રે અંતરિક્ષમાં નવી સૃષ્ટિ રચી. દેવોએ કહ્યું : “એને ગુરુને શાપ છે, માટે એ સદેહે સ્વર્ગમાં નહીં આવી શકે.” દેવોએ વિશ્વામિત્રની સ્તુતિ કરી. ઋષિ માની ગયા, ને ત્રિશંકુ અંતરિક્ષમાં કાયમને માટે તારો બનીને રહ્યો. આ કથામાં ચાંડાલ વિકરાળ રૂપવાળો હાઈ ધૃણાપાત્ર છે, પણ અસ્પૃશ્ય નથી; તેના યજ્ઞમાં બ્રાહ્મણોએ ઘણી સંખ્યામાં ભાગ લીધે છે; દેવોએ તેને ચંડાલત્વનું બહાનું આગળ ધર્યું નથી; અને રાજા ચંડાલ બન્યો હોવા છતાં તેના વંશજો પર જરાયે કલંક લાગ્યું નથી, વંશને મહિમા જરાયે ઝાંખે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શા પડ્યો નથી. વિશ્વામિત્ર ઉપર પણ ઈંદ્રને આ પ્રસંગથી ક્રોધ ચડ્યો નથી; કેમ કે ત્યાર પછી યજ્ઞમાં પશુની જગાએ બાંધેલા શુનશેપે વિશ્વામિત્રે રચી આપેલાં ઈંદ્ર અને વિષ્ણુનાં બે સૂક્તો સાંભળીને ઈ પ્રસન્ન થઈ શુનઃશેપને છેડી મૂક્યો છે. અને છેવટે વસિષ્ઠ પણ વિશ્વામિત્રનું બ્રહ્મર્ષિપદ સ્વીકાર્યું છે.૧૦
વનવાસે નીકળેલાં રામ લક્ષ્મણ ને સીતા ગંગાતીરે ગંગરપુર આગળ આવ્યાં, ત્યાં તેમને ગુહ નામના નિષાદ રાજાને મેળાપ થયે. તે નિષાદ હેવા છતાં રામને મિત્ર હતા, ને રામ એને પોતાની બરોબરીને માનતા હતા. તે અમાત્ય ને સગાઓ સાથે આવી, રામના દુઃખે દુઃખી થતો, રામને ભેટી પડ્યો ને કહેવા લાગ્યો: “હે રામ! જેવી તમારી અયોધ્યા તેવી આ ભૂમિ પણ તમારી જ છે. હે મહાબાહુ! તમારા જેવા પ્રિય અતિથિ કેને ત્યાં આવે?” પછી તરત તેણે જાતજાતનાં ભાવતાં ભજન અને અર્થ મંગાવીને કહ્યું: “હે મહાબાહુ! આ આખી ધરતી તમારી છે. અમે તમારા ચાકર, ને તમે અમારા સ્વામી. તમે અહીં સારી રીતે રાજ્ય કરે. આ બધા ખાવાપીવાના જાતજાતના પદાર્થો આણ્ય છે, સૂવાની પણ સામગ્રી છે, ને ઘોડાનું ખાવાનું પણ આપ્યું છે.' રામ સ્નેહપૂર્વક બે હાથે ગુહને ભેટી પડ્યા. વનવાસે નીકળેલાં એમણે તે ફળમૂળ વગેરે ખાવાને જ નિશ્ચય કર્યો હતો. તમે નિષાદ છે માટે તમારું ન ખવાય,” એમ એમણે ન કહ્યું. તેમ જ નિષાદને ભેટતાં, ને કૈવર્તીની હાંકેલી નાવડીમાં બેસતાં એમને કશીયે અડચણ ન આવી, કેમ કે એ કાળે અસ્પૃશ્યતાને વિચાર જ ન હતો. તેથી ગુહે કહ્યું કે રામ મારા સ્વામી છે ને સખા છે; અને મને જગતમાં રામ કરતાં અધિક પ્રિય કોઈ નથી.”૧૧ ગુહ જેવા આપણે અનેક ભાઈઓ આજે આપણને ભેટવાને હાથ લંબાવી રહ્યા છે. રામની પેઠે આપણે બે હાથ પહોળા કરી એમને ભેટીએ એટલી જ વાર છે. વળી, રામ કદાચ મને પાછા બોલાવે એ આશાએ, સુમન્ન ઘણો વખત નિષાદરાજ ગુહને ત્યાં રહ્યો પણ હતો.૧૧ એ નિષાદ અસ્પૃશ્ય તે ન જ હોય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
કેટલીક ‘ઇતિહાસ’કથાઓ
૩.
ત્યારે સમય પરસ્પર વિખવાદ અને કલહ કરવાના નહોતા. જોખમ અહારથી ઝઝૂમતું હતું. ખરી જરૂર હતી આધૈવત અને આવના વિસ્તારની. દીદી વિશ્વામિત્રે તે જોયું, તે રામને એ કાર્યની દીક્ષા આપી. તેમણે રામને કહ્યું : · બ્રાહ્મણુ અને ક્ષત્રિય એને એક કાણુ કરે ? અને વિશ્વાસ સપાદન કણ કરે? રાક્ષસેના ભયમાંથી પ્રજાને મુક્ત કાણુ કરે ? રાક્ષસેાને હરાવી તેમને આ કાણુ બનાવે ? વિંધ્યની દક્ષિણે આર્યવર્તીનેા વિસ્તાર કરી હિમાલયથી સાગર સુધીની ધરણીને ધના, પ્રેમના, શાન્તિના છત્ર નીચે એક કાણું કરે ? આય અને અના, વાનર અને રાક્ષસ, સહુ હળીમળીને રહે એવા શુભ દિવસ કાણ લાવે ? એ ચિન્તા મને નિરંતરે થયાં કરે છે. એવા પ્રેમને દિગ્વિજય કરનારે! સમ્રાટ આ ભરતભૂમિમાં ચારે નીપજશે એ સ્વપ્ન મારી આંખ આગળથી ખસતું જ નથી. '
પછી કહે છે: ' હા, સ્વપ્નું સાચુ જરૂર પડશે. આર્યાવ એક અને અખંડ થશે; સત્ર પ્રેમધમ ના વિજય થશે; આય અને અના, વાનર અને રાક્ષસ ભાઈ ભાઈ થઈને રહેશે; દીનદુ: ખીને, દાસદક્ષિતને, સ્ત્રીદ્રતા ઉલ્હાર થશે; અને એ પ્રેમસામ્રાજ્યના મહિમા ભૂમિ પર અમર થઈ જશે.' એ કાર્ય રામે પાર ઉતાર્યું, અને વિશ્વામિત્રનું સ્વપ્નું ખરું પાડયું.
શબરીના ગુરુ મત ંગ ઋષિએ ભવિષ્યવાણી ભાખેલી : રામને મન એવા ભેદભાવ નહીં હેાય. એને જન્મ જ એ ભેદભાવ ભુલાવવા માટે હશે. એને પ્રતાપે આય અને અનાય, શખર અને દાસ, વાનર અને રાક્ષસ સહુ ભેદભાવ ભૂલી એક થવાના છે. પતિતા અને તજાયેલાંના એને હાથે ઉદ્ધાર થવાના છે. ભારતવર્ષના ઉત્તર છેડાથી દક્ષિણ છેડ! સુધી પ્રેમની પતાકા ફરકવાની છે,' એ આશા પણુ રામે સાચી પાડી.
શખરી અના; તેને રામે માતા સમાન ગણી, તે શબરીના પ્રાણુસન્યાસ વખતે તેના દેહને પેાતાને હાથે અગ્નિસંસ્કાર કર્યો. સુગ્રીવ, અ ંગદ અને હનુમાન વાનર. સુગ્રીવ સાથે રામે મિત્રતા બાંધી, ને તેને રાજ્ય મેળવી આપ્યું. હનુમાન તે! રામને સેવક બન્યા. તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શા વિદ્વત્તા ને કુશળતા ઉપરથી ભવભૂતિએ તેને લક્ષ્મણને મેહે “આર્ય હનુમાન કહેવડાવ્યો છે, અને રામને મેઢે કહેવડાવ્યું છે કે “એ અંજનાપુત્રના પરાક્રમથી આપણે અને જગત બંને કૃતાર્થ થયાં છીએ.”૧૧૭ વિભીષણ રાક્ષસ જાતિને છતાં સાધુચરિત અને ધર્માત્મા છે. એને પણ રામે મિત્ર બનાવ્યો છે. લક્ષ્મણ, ભરત અને શત્રુઘ, તથા ગુહ, હનુમાન, સુગ્રીવ અને વિભીષણ એમાં રામને મન કશો. ફરક નહોત; બધા જ એમના ભાઈ હતા. રામની આ ઉદારતા એ દરેક હિંદુને માટે તેમને જીવનસંદેશ છે; અને તેમણે પ્રેમના છત્ર નીચે કરેલું ભારતનું આ એકીકરણ એ એમની મોટામાં મોટી રાષ્ટ્રસેવા છે.
પણ રામાયણના કવિ એટલેથી અટકતા નથી. કૅચ જેવા પક્ષીને વધ થયેલ જોતાં એમનું હદય દ્રવે છે; તેઓ નિષાદને કહે છે કે “હે નિષાદ! તું ઝાઝો કાળ નહીં આવે, કેમ કે તેં ક્રાંચના જેડામાંથી કામમોહિત કૅચને માર્યો છે.”૧૧૫ એમના એ શેકમાંથી કાવ્યની સરિતા વહે છે. અહીં મનુષ્યતર સૃષ્ટિ પ્રત્યે માણસની કેવી સહૃદયતા બતાવી છે! વળી ગીધ જટાયુને રામ પિતા સમાન ગણે છે; અને જટાયુ એક અબળાને બચાવવા પિતાના પ્રાણ પાથરી આતંત્રાણનો ક્ષાત્રધર્મ પાળી બતાવે છે. જટાયુ ને શબરીનાં જીવન જોઈ રામ લક્ષ્મણને કહે છે: “ખરું છે, લક્ષ્મણ, જગતમાં આર્યતાને, ભલાઈને જાતિ કે જન્મનાં બંધન નથી. મનુષ્યની સર્વ જાતિઓમાં– અરે, મનુષ્યતર એવી તિર્ય યોનિમાં પણુ–સાધુચરિત, ધર્માચરણ, શર, અને શરણે જવા લાયક એવી વ્યક્તિઓ પડેલી છે.”૧૧૧ માણસ માણસનું જ નહીં, પણ માણસ અને પશુપંખીનું – અર્થાત જીવમાત્રનું – પણ ઐક્ય, એ રામાયણનો મુખ્ય સંદેશ છે.
મહાભારતમાં, બ્રાહ્મણ ઋષિ શુક્રની કન્યા દેવયાની યયાતિ રાજાને પરણી હતી.૧૨ એ પ્રતિમ વિવાહ થયો. છતાં એના વંશજ ક્ષત્રિય જ ગણાયા. સત્યવતી દાસની કન્યા હોવા છતાં એને માટે મહર્ષિ અસિતનું પણ માગું આવ્યું હતું. છેવટે શાતનુ રાજા એને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
કેટલીક “ઈતિહાસ સ્થાએ પર, ને એને દીકરો રાજા થયો.૧૩ વ્યાસજી સત્યવતીના કાનીન પુત્ર હતા.૧૪ વિદુર વ્યાસજી – કૃષ્ણ દ્વૈપાયન અને દાસીના દીકરા હતા. તે ધર્માત્મા અને બુદ્ધિમાનામાં શ્રેષ્ઠ હતા.૧૫ ધૃતરાષ્ટ્ર, પાંડુ ને વિદુર એ ત્રણેય ભાઈઓને ભીષ્મ દીકરાની પેઠે ઉછેર્યા. તેમને બધા સંસ્કાર કરાવ્યા, અધ્યયન કરાવ્યું; ત્રણેને વેદ અને વેદાંગને પણ અભ્યાસ કરાવ્યો. વિદુરના જેવું ધર્મજ્ઞાન તે વખતે કેઈને નહોતું.૧૨ ભીષ્મ વિદુરને પણ પોતાના “કુલતતુ' કહ્યા છે.૧૭ વિદુરે કરેલા ધર્મોપદેશ મહાભારતમાં ઠેકઠેકાણે આવે છે. કૃષ્ણને પણ વિદુર પ્રત્યે ઘણે જ પ્રેમ હતો. વ્યાસે કહેલુંઃ “વિદુર મહાબુદ્ધિશાળી, મહાન યેગી, અને મહામના છે. એ પુરુષવર જેવો બુદ્ધિશાળી તો દેવામાં બૃહસ્પતિ કે અસુરેમાં શુક્ર પણ નથી.”૧૮ યુદ્ધને અન્ત યુધિષ્ઠિરે વિદુરની શોધ કરી. એ તો હિમાલયમાં તપ કરતા હતા. શરીર જીર્ણ થઈ ગયું હતું. યુધિષ્ઠિરને જોયા પછી વિદુરને પ્રાણ નીકળી ગયો ને શરીર સ્તબ્ધ થઈ ગયું. એને દાહ દેવાની આકાશવાણીએ ના કહી, કેમ કે એમણે તો યતિધર્મ સ્વીકારેલો હતો.૧ શુદ્ર માતાના દીકરા આવા ધર્માત્મા પણ થઈ શકતા હતા.
નિષાદ જાતિને એકલવ્ય દ્રોણાચાર્ય પાસે ધનુર્વિદ્યા શીખવા આવ્યો ત્યારે કોણે એને ના પાડી; એમાં કારણ એ ન બતાવ્યું કે “તું નિષાદ હેઈ અસ્પૃશ્ય છે.' એને ભણાવ્યો નહીં, કેમ કે એ અજુનથી ચડી જાય એ દ્રોણને રુચતું નહોતું. પણ એ દ્રોણના ચરણ પકડી પગે લાગેલે, દ્રોણે તેની પૂજા સ્વીકારેલી, ને તેણે દ્રોણને ગુરુદક્ષિણમાં જમણો અંગૂઠો પણ કાપી આપેલ.૨૦ નિષાદો જે અસ્પૃશ્ય ગણાતા હેત તો આવું બની શકત નહીં.
યુધિષ્ઠિરના અશ્વમેધ યજ્ઞમાં પ્લેચ્છ ગણતી જાતિના લકે પણ આવેલા.૨૧ એવી અનેક જાતિઓએ ભારતયુદ્ધમાં પણ ભાગ લીધેલ.૨૧ શાન્તિપર્વમાં નિષાદની ઉત્પત્તિની કથા આપેલી છે. તેમાં કહ્યું છે કે અધમ અને રાગદ્વેષથી વર્તનારા વેન રાજાને ઋષિઓએ મંતરેલા દથી મારી નાખ્યો. તેના જમણું સાથળને ઋષિઓએ મંત્રોથી વિલે. તેમાંથી વિકૃત, ઠીંગણે, બળેલા દૂઠા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
જર
મંદિર પ્રવેશ અને શાસ્ત્ર જેવા દેખાવવાળા, અને રાતી આંખ તથા કાળા વાળવાળો માણસ નીકળે. બ્રહ્મવાદી ઋષિઓએ તેને કહ્યું કે બેસ' (નિરી). એ પુરુષમાંથી ક્રર, અને પર્વત પર તથા વનમાં રહેનારા નિષાદ, તથા બીજા વિધ્યવાસી પ્લેચ્છ લાખોની સંખ્યામાં જન્મ્યા. આ કથા. જે ખરી હોય, તે એમાં એમને અસ્પૃશ્ય માનવાનું કારણ ક્યાં આવ્યું? અને વસ્તુતાએ મહાભારતમાં તેમને અસ્પૃશ્ય માન્યા નથી જ.૨૧
અર્જુન તપ કરીને શિવજી પાસેથી શસ્ત્રાસ્ત્ર લેવા હિમાલય ગયો ત્યારે સર્વ પાપ હરનાર પિનાકપાણિ એવા ભગવાન હરે કિરાતને વેષ લીધે હતો, ને ઉમાએ પણ કિરાતીનું રૂપ લીધું હતું. ૨૨ મહાદેવે જે જાતિનું રૂપ લીધું તે હલકી કેમ હોઈ શકે? ઊલટું આપણને તે એમ થવું જોઈએ કે એ જાતિનાં કેવાં સદ્ભાગ્ય કે ભગવાને એનું રૂપ લેવાનું ઉચિત માન્યું!
અભિમાની માણસે જેમને હલકા ગણે છે એવામાં જ રૂપ, લેવાનું ભગવાનને પણ ગમતું લાગે છે! મહાભારતમાં જ ઉત્તક નામના એક તપસ્વી બ્રાહ્મણની વાત છે. તેણે કૃષ્ણ ભગવાન પાસે વર માગ્યો કે “હું રણમાં પણ જે પાણી માગું તો તે મને મળે એવું કરી આપો. ભગવાન કહે: “સારું. પાણું જોઈએ ત્યારે મને યાદ કરજે.” આટલું કહી કૃષ્ણ તે દ્વારકા ગયા. પછી કેટલેક વખતે રણમાં ફરતાં ઉત્તકને તરસ લાગી, ને તેણે ભગવાનનું સ્મરણ કર્યું. ત્યાં તે ધૂળથી મેલો ને ઉઘાડા શરીરવાળે એ એક માતંગ (ચાંડાળ) દેખાયો. તેની જોડે કૂતરાનું ટોળું હતું. માતંગના હાથમાં ધનુષબાણ હતું, ને પીઠે ભાથું બાંધેલું હતું. તેના પગ આગળ એક વહેળે હતો, તેમાં પુષ્કળ પાણું હતું. માતંગે સહેજ હસીને ઉત્તકને કહ્યું : “હે ભાર્ગવ! આ પાણી હું આપું તે લે પીઓ. તમે તરસ્યા છે, એ જોઈ મને બહુ દયા આવે છે.” મુનિએ એ પાણી લેવાની ના પાડી, ને ભૂંડા શબ્દોથી કૃષ્ણની નિન્દા કરી. માતંગે ફરી ફરી ઘણું સમજાવી જોયે, પણ ક્રોધે ભરાયેલા ઉત્તકે પાણી પીધું નહીં, ને માતંગની અવગણના કરી. માતંગ કૂતરાં સાથે ત્યાં જ અંતર્ધાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
- કેટલીક “ઇતિહાસસ્થાએ થઈ ગયે. એ જોઈ ઉત્તક મનમાં શરમાય, ને એને થયું કે કૃષ્ણ મને ખરે છેતર્યો! એટલામાં એ જ રસ્તે શંખ ચક્ર ગદાધારી ભગવાન પધાર્યા. ઉતંક એમને કહેવા લાગ્યાઃ “પ્રભુ ! આ કંઈ સારું ન કહેવાય ! હું બ્રાહ્મણ. માતંગના ઝરામાંથી હું પાણું કેમ પી શકું?” ભગવાને એને સાંત્વન આપતાં કહ્યું: “જે રીતે પાણી આપવું યોગ્ય હતું તે રીતે આપ્યું. પણ તે તે લીધું નહીં. ખરી વાત તો એ છે કે તારે માટે મેં ઇંદ્રને વાત કરી ને કહ્યું કે “તમે ઉત્તકને પાણીના રૂપમાં અમૃત આપો.” ઇંદ્ર કહે: એ કેમ બને? માણસને અમર કેમ બનાવાય? માટે એને બીજો કોઈ વર આપે.” મેં ફરી ફરીને કહ્યું: “ના, એને અમૃત જ આપે.” ઇંદ્ર મને રાજી કરવા માગતા હતા, એટલે કહેઃ “અમૃત આપવું જ હોય તો એક શરત છે. હું માતંગનું રૂપ લઈ ઉત્તકને પાણીરૂપે અમૃત આપવા જાઉં. એ જે મારે સત્કાર કરશે ને મારા હાથનું પાણી પીશે તે એને અમૃત મળશે. પણ એ જે મને ચાંડાલ માની મારી અવગણના કરશે ને મારા હાથનું પાણી નહીં પીએ, તે એને અમૃત નહીં મળે.” ઇંદ્રની વાત મેં સ્વીકારી; અને ઇંદ્ર ચાંડાલરૂપે તને અમૃત આપવા આવ્યા. પણ તેં તે એમને તિરસ્કાર કર્યો. ચાંડાલ રૂપે આવેલા એ ભગવાનનું આપેલું પાણી પીવાની તેં ના પાડી, એ ઘણું મોટું પાપ કર્યું. હશે, તને અમૃત તે ન મળ્યું. પણ તું મને યાદ કરશે ત્યારે તેને પાણું તે મળશે.” ૨૩
અનુગીતામાં આપેલી આ વાર્તાને બોધ દેખીતે છે. આપણને પણ ભગવાન ચાંડાલરૂપે કેટલીયે વાર દર્શન દેતે હશે, ને આપણે કેટલીયે વાર એને તિરસ્કાર કરતા હઈશું. ભગવાનને ભકત તે જાણે છે કે પ્રભુ ક્યારે કયું રૂપ લઈને આવશે એને કોઈ નિયમ નથી; માટે એ તો માણસમાત્રને ભગવાન ગણ તેમને સત્કાર કરવાનું ચૂકતો નથી. તેથી જ એક ગ્રંથમાં કહ્યું છે કે તમારે ઘેર વૈશ્વદેવને વખતે ચોર, ચાંડાલ, શત્રુ, કે ભલે તમારા સગા બાપને મારનારો પણ આવે, તોયે તે અતિથિને સત્કાર કરજે; એ તમને સ્વર્ગે લઈ જશે.” ૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શાસે ધર્મરાજ યુધિષ્ઠિર ચાર ભાઈઓ અને દ્રૌપદી સાથે મહાપ્રસ્થાન કરી સ્વર્ગે જવા નીકળ્યા. જેડે એક કૂતરે હતો. દ્રૌપદી, સહદેવ, નકુલ, અર્જુન અને ભીમ એક પછી એક રસ્તામાં ભય પર પડી ગયાં; તેમનાં પુણ્ય ખૂટ્યાં, એટલે આગળ એમનાથી જઈ શકાયું નહીં. એકલો કૂતરો સ્વર્ગના દ્વાર સુધી જોડે રહ્યો. ઇદ્ધ ધર્મરાજને કહ્યું: “તમારી પત્ની અને તમારા ભાઈઓ મરીને સ્વર્ગે ગયાં છે,
એટલે તમે એમને સ્વર્ગમાં મળી શકશો. તમારે પોતાને તે મૂઆ વિના, આ માનવદેહે જ, સ્વર્ગમાં આવવાનું છે.'
યુધિષ્ઠિર કહેઃ “હે ઇદ્રદેવ! આ મારે વફાદાર કૂતરે હંમેશાં મારી જોડે રહ્યો છે. એને પણ મારી જોડે સ્વર્ગમાં આવવા દે.'
ઇંદ્ર કહે: “તમને અમરપદ મળે છે. મારી બરોબરીનું સ્થાન સ્વર્ગમાં મળે છે. તમે એ કૂતરાને અહીં જ મૂકી દો. એમાં કશું ખોટું નથી.”
યુધિષ્ઠિર કહેઃ “એ તે બને જ નહીં. આર્યથી આવું વર્તન કરાય જ નહીં. મારા વફાદાર કૂતરાને છોડીને જે સંપત્તિ અને સુખ મને મળતાં હોય તે મારે નથી જોઈતાં.”
ઈદ્ર કહે : “સ્વર્ગમાં કૂતરાવાળા માણસને માટે જગા નથી તેનું શું?'
ધર્મરાજ કહેઃ “તે હું અહીં સ્વર્ગને દરવાજે જ રહી જઈશ. પણ આ કૂતરાને તે, હે મહેન્દ્ર, હું કદી ત્યાગ નહીં કરું. ભાઈએ અને પત્ની તો મરી ગયાં છે. તેમની જોડેની લેણાદેણી પૂરી થઈ તેમને હું જીવતાં કરી શકવાને નથી. એમને સ્વર્ગમાં જોવાનો આનંદ હું જતો કરી શકીશ, પણ આ કૂતરાનો ત્યાગ તે મારાથી નહીં જ કરી શકાય.’
સાક્ષાત ધર્મો પ્રગટ થઈ યુધિષ્ઠિરને કહ્યું: “ભૂતમાત્ર પ્રત્યેની તમારી આ દયા સાચી છે. મેં અગાઉ તવનમાં તમારી પરીક્ષા લીધી હતી, ને પાણી લેવા આવેલા તમારા ભાઈઓને મારી નાખ્યા હતા. તેમાંયે એક ભાઈને જીવતા કરવાનું મેં કહ્યું, ત્યારે તમે બંને માને સરખી ગણુ નકુલને જીવતો કરવાનું માગ્યું હતું. આજે તમે વફાદાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
કેટલીક ઇતિહાસ કથાઓ
કૂતરાને ખાતર દેવને રથ આવેલા પાછે! ઠેલા છે. હે રાજા, સ્વમાં તમારા જેવે કાઈ નથી. અને તેથી જ આ માનવદેહે અક્ષયલેાકમાં જવાના જે લહાવા કાઈ ને પણ મળ્યા નથી તે તમને મળ્યા છે.’૨૫ આ જ ખરે! હિંદુ ધમ છે ! જે ધમ'માં યુધિષ્ઠરે દી કાળ સાથે રહેલા કૂતરાને સુધ્ધાં સાથે લીધા વિના દેવાના ધામમાં પ્રવેશ કરવાની સાફ ના પાડી, તે જ હિંદુ ધર્મને માતાની પેઠે સ્નેહ અને મમતાથી વળગી રહેલા આપણા ભાઈ એને મૂકીને દેવેાના ધામમાં — દેવાલયામાં, દેવમદિરામાં — પ્રવેશ કરતાં આપણા જીવ કેમ ચાલવે જોઈ એ ?
—
.
નીચ અને દીનહીન લેાકેાને માટે એકલી ફિલસૂફી જે કામ ન કરી શકત, જે કામ મનુસ્મૃતિએ ખેાબા જેટલા લેાકેાને માટે થાડેક અંશે કર્યું" છે, તે જ કામ રામાયણ અને મહાભારતે સ વર્ગોને માટે અગણિત યુગે। સુધી એકસરખુ કર્યું" છે, તે હજુ પણ કરે છે. તેઓ પ્રજાને હિંદુ અનાવવાનું કામ નિત્ય નિર ંતર કરી રહ્યાં છે, કેમ કે તે હિંદુ જીવન અને આચારનાં મૂર્તિમંત આદશ રૂપે છે. સ્મૃતિએ ને સિદ્ધાન્તા એ જીવન અને આચારના ટૂંકામાં ટૂંકા સાર જ આપી શકે છે; છતાં દરેક હિંદુ બાળકનાં આશા ને પ્રયાસ તે તરફ વાળવાં એ આપણું કર્તવ્ય છે.’૨૬
ટિપ્પણા
१. ब्राह्मणान् क्षत्रियान् वैश्यान् शूद्रांश्चैव सहस्रशः । समानयस्व सत्कृत्य सर्वदेशेषु मानवान् ॥ दातव्यमन्नं विधिवत्सत्कृत्य न तु लीलया । सर्वे वर्णा यथा पूर्जा प्राप्नुवन्ति सुसत्कृताः ॥
1
વા. રા.વા. ૨૨; ૨૦૦૨, ૨૪. ૨. ચરર્મસુ ચેડજ્યમાઃ પુષ્ત્રાઃ શિસ્વિનસ્તયા | तेषामपि विशेषेण पूजा कार्या यथाक्रमम् ॥
એજન, ૧૩, ૧૫-૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
મંદિરપ્રવેશ અને શાસ્ત્રો 3. ततोऽब्रवीन्महातेजाः सुमन्त्रं मन्त्रिसत्तम ।
मेनन, ८४. ट11४१२ २राम डे छ: स हि राज्ञ उभयधर्मा सूतो मन्त्री च । ४. अथ रात्र्यां व्यतीतायां राजा चण्डालतां गतः ।
नीलवस्त्रधरो नीलः परुषो ध्वस्तमूर्धजः ॥ चित्यमाल्याङ्गरागश्च आयसाभरणोऽभवत् । ते दृष्ट्वा मन्त्रिणः सर्वे त्यज्य चण्डालरूपिणम् ॥ प्राद्रवन्सहिता राम पौरा येऽस्यानुगामिनः ॥
यन, ५८; १०-१२. ५. मया चेष्ट क्रतुशतं तच्च नावाप्यते फलम् ।
अनृतं नोक्तपूर्व मे न च वक्ष्ये कदाचन । कृच्छ्रेष्वपि गतः सौम्य क्षत्रधर्मेण ते शपे ॥
मेनन, ५८; १४-२०. १. ब्राह्मणो दारुणो नास्ति मैत्रो ब्राह्मण उच्यते । अनु. ३; १३. ___मैत्री समस्तभूतेषु ब्राह्मणस्योत्तमं धनम् । ७. सर्वाञ् शिष्यान्समाहूय वाक्यमेतदुवाच ह ।
सर्वानुषीन्सवासिष्ठानानयध्वं ममाया । सशिष्यान् सुहृदश्चैव सत्विजः सुबहुश्रुतान् ।
वा. रा. बाल. ५९, ७, ८. ८. क्षत्रियो याजको यस्य चण्डालस्य विशेषतः ।
कथं सदसि भोक्तारो हविस्तस्य सुरर्षयः ॥ ब्राह्मणा वा महात्मानो भुक्त्वा चाण्डालभोजनम् । कथं स्वर्ग गमिष्यन्ति विश्वामित्रेण पालिताः । एतद्वचननष्ठुर्यमूचुः संरक्तलोचनाः ॥
सेन, १३-५. ४. ततः प्रवर्त्यतां यज्ञः सर्वे समधितिष्ठत । । एवमुक्त्वा महर्षयः संजहस्ताः क्रियास्तदा ॥
याजकश्च महातेजा विश्वामित्रोऽभवत्क्रतो ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
કેટલીક “ઇતિહાસકથાઓ ऋत्विजश्चानुपूर्येण मन्त्रवन्मन्त्रकोविदाः । चक्रुः सर्वाणि कर्माणि यथाकल्यं यथाविधि ॥
मेन, ६०; ८-१०. १०. त्रिशङ्को गच्छ भूयस्त्वं नासि स्वर्गकृतालयः ।। गुरुशापहतो मूढ पत भूमिमवाक्शिराः ॥
मेनन, ६०; १७-८. १०क. इमे च गाथे द्वे दिव्ये गायेथा मुनिपुत्रक । अम्बरीषस्य यज्ञेऽस्मिस्ततः सिद्धिमवाप्स्यसि ॥
सन, १२, २०. ( भुनिपुत्र! हिय गाथामा - सूतो-तुं . मनपना યજ્ઞમાં ગાજે. એનાથી તારું કામ સફળ થશે.)
ततः प्रीतः सहस्राक्षो रहस्यस्तुतितोषितः । दीर्घमायुस्तदा प्रायाच्छुनःशेपाय वासवः ॥
मेन, ९२, २९. (એ રહસ્યસ્તુતિથી સંતુષ્ટ થયેલા ઇન્દ્ર રાજી થયા અને તેમણે શુનઃશેપને દીર્ઘ આયુષ્ય આપ્યું.)
ततः प्रसादितो देवैर्वसिष्ठो जपतां वरः । सरव्यं चकार ब्रह्मर्षि रेवमस्त्विति चाब्रवीत् ॥
मेन, ५५, २५. (પછી દેવેએ મુનિવર વસિષ્ઠને રાજી કર્યા. અને એ બ્રહ્મર્ષિએ તેમની વાત સ્વીકારીને વિશ્વામિત્રને બ્રહ્મર્ષિ કહ્યા.) ११. तत्र राजा गुहो नाम रामस्यात्मसमः सखा ।
निषादजात्यो बलवान्स्थपतिश्चेति विश्रुतः ॥ तमार्तः संपरिष्वज्य गुहो राघवमब्रवीत् ।। यथायोध्या तथेदं ते राम किं करवाणि ते ॥ ईदृशं हि महाबाहो कः प्राप्स्यत्यतिथिं प्रियम् । ततो गुणवदनाद्यमुपादाय पृथग्विधम् ॥ अयं चोपानयच्छीघ्रं वाक्यं चेदमुवाच ह । स्वागतं ते महाबाहो तवेयमखिला मही ॥'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
४
મંદિર પ્રવેશ અને શાસ્ત્રો वयं प्रेष्या भवान्भर्ता साधु राज्यं प्रशाधि नः । । भक्ष्यं भोज्यं च पेयं च लेह्य चैतदुपस्थिम् ॥
वा. रा. अयोध्या. ५०; ३३, ३५-१ भर्ता चैव सखा चैव रामो दाशरथिर्मम ।
मेनन, ८४; ६ न हि रामात्प्रियतरो ममास्ति भुवि कश्चन ।।
मेनन, ८९; ५. ११क. गुहेन साधं तत्रैव स्थितोऽस्मि दिवसान्बहून् । आशया यदि मां राम पुनः शब्दापयेदिति ॥
वा. रा. अयोध्या. ५९; ३. ११ख. दिष्टया सोऽयं महाबाहुरञ्जनानन्दवर्धनः । उत्तररामचरित . ११ ग. मा निषाद प्रतिष्ठा त्वमगमः शाश्वतीः समाः । यत्रोञ्चमिथुनादेकमवधीः काममोहितम् ॥
वा. रा. बाल. ५; १५. ११५. सर्वत्र खलु दृश्यन्ते साधवो धर्मचारिणः ।
शुराः शरण्याः सौमित्रे तिर्यग्योनिगतेष्वपि ॥ वा. रा. अरण्य. १२. म. भा. आदि. ८१. १३. साब्रवीद्दाशकन्यास्मि धर्मार्थ वाहये तरिम् ।।
असितो ह्यपि देवर्षिः प्रत्याख्यातः पुरा मया । सत्यवत्या भृशं चार्थी स आसीदृषिसत्तमः ॥
आदि. १००; ४८, ८१. १४. कन्यापुत्रो मम पुरा द्वैपायन इति श्रुतः ।।
आदि. १०५; १४. १५. धर्मात्मा भविता लोके सर्वबुद्धिमतां वरः ।
स जज्ञे विदुरो नाम कृष्णद्वैपायनात्मजः । धृतराष्ट्रस्य वै भ्राता पाण्डोश्चैव महात्मनः ॥
आदि. १०६; २७-८.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
४९
કેટલીક “ઇતિહાસકથાઓ મહાભારતમાં વિદુરને કેટલીક જગાએ “પારસવ” અને કેટલીક જગાએ “ક્ષત્તા” કહ્યા છે; તે બતાવે છે કે આ શબ્દની વ્યાખ્યા કેવી અનિશ્ચિત છે ને વખતેવખત બદલાતી રહી છે. 18. जन्मप्रभृति भीष्मेण पुत्रवत्परिपालिताः ।
संस्कारैः संस्कृतास्ते तु व्रताध्ययनसंयुताः ॥ धनुर्वेदे च वेदे च गदायुद्धेऽसिकर्मणि । तथैव गजशिक्षायां नीतिशास्त्रेषु पारगाः ॥ इतिहासपुराणेषु नानाशिक्षासु बोधिताः । वेदवेदाङ्गतत्त्वज्ञाः सर्वत्र कृतनिश्चयाः ॥ त्रिषु लोकेषु न त्वासीत्कश्चिद् विदुरसंमितः । । धर्मनित्यस्तथा राजधर्मे च परमं गतः ॥
आदि. १०९; १७-२०, २२. १७. समवस्थापितं भूयो युष्मासु कुलतन्तुषु । आदि. ११०; ३. १८. महाबुद्धिर्महायोगी महात्मा सुमहामनाः ।
बृहस्पतिर्वा देवेषु शुक्रो वाप्यसुरेषु च । न तथा बुद्धिसंपन्नो यथा स पुरुषर्षभः ॥
आश्रमवासिकपर्व २८, १२-३. १८. भो भो राजन्न दग्धव्यमेतद्विदुरसंज्ञकम् । .
कलेवरमिहवं ते धर्म एष सनातनः ॥ " लोकाः सान्तानिका नाम भविष्यन्त्यस्य भारत । यतिधर्ममवाप्सोऽसौ नैव शोच्यः परंतप ॥
अनन, २९; 33. કે આના પર ટીકા કરતાં નીલકંઠ લખે છેઃ
यतिधर्मो दाहाद्ययोग्यत्वम् । एतेन शूद्रयोनौ जातानामपि यतिधर्मोऽस्तीति दर्शितम् ।
(યતિધર્મ એટલે કે દાહાદિને માટે અગ્યતા. આ વચન દ્વારા બતાવ્યું છે કે શૂદ્ર નિમાં જન્મેલાઓને પણ યતિધર્મ અર્થાત સંન્યાસને अधिकार छ.) २०. ततो निषादराजस्य हिरण्यधनुषः सुतः।
एकलव्यो महाराज द्रोणमभ्याजगाम ह ॥ ..
भ-४
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
મદિરપ્રવેશ અને શાસ્ત્રો स तु द्रोणस्य शिरसा पादौ गृह्य परंतपः । . . . पूजयित्वा ततो द्रोणं विधिवत्स निषादजः ॥ . . . छित्वाऽविचार्य तं प्रादाद्रोणायांगुष्ठमात्मनः ॥
1, १३२; 31, 33, ५३, ५८. २१. अनन्तरं द्विजातिभ्यः क्षत्रिया जहिरे वसु । तथा विट्यद्रसंघाश्च तथान्ये म्लेच्छजातयः ॥
आश्वमेधिक. ८९; २६. २१क. यवनाः किराता गान्धाराश्चीनाः शबरबर्बराः ।
शकास्तुषाराः कङ्काश्च पल्लवाश्चान्ध्रमद्रकाः । पौण्ड्राः पुलिन्दा रमठाः काम्बोजाश्चैव सर्वशः ॥
शान्ति. ६५; १३-४. ( यवन, dि , गान्धार, यान, शर, २, श, तुषार, , ५३१, मान्न, मद्र, पौ९, Yसिन्ह, २४, अने अभ्यास.) . २१ख. तं प्रजासु विधर्माण रागद्वेषवशानुगम् ।
मन्त्रभूतैः कुशजघ्नुर्वषयो ब्रह्मवादिनः ॥ ममन्थुर्दक्षिणं चोरुमृषयस्तस्य मन्त्रतः । ततोऽस्य विकृतो जज्ञे हस्वाङ्गः पुरुषो भुवि ।। दग्धस्थूणाप्रतीकाशो ,रक्ताक्षः कृष्णमूर्धजः । विषीदेत्येवमूचुस्तमृषयो ब्रह्मवादिनः ॥ तस्मानिषादाः संभूताः क्रूराः शैलवनाश्रयाः । ये चान्ये विन्ध्यनिलया म्लेच्छाः शतसहस्रशः ॥
शान्ति. ५९; ९४-७. २२. पिनाकपाणिभंगवान्सर्वपापहरो हरः ।
कैरातं वेषमास्थाय काञ्चनद्रुमसंनिभम् ॥ विभ्राजमानो विपुलो गिरिमरुरिवापरः । . . .
देव्या सहोमया श्रीमान्समानव्रतवेषया ॥ वन. ३९, १-३. २३. स तथा समयं कृत्वा तेन रूपेण वासवः ।
उपस्थितस्त्वया चापि प्रत्याख्यातोऽमृतं ददत् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
કેટલીક ઇતિહાસ થા चाण्डालरूपी भगवान्सुमहांस्ते व्यतिक्रमः ॥
૧૧
अनु. ५५; ३३-४.
२४. चौरो वा यदि चाण्डालः शत्रुर्वा पितृघातकः । वैश्वदेवे तु संप्राप्ते सोऽतिथिः स्वर्गसंक्रमः ॥
पारा. १; ६२.
-
२५. युधिष्ठिर - अयं श्वा भूतभव्येश भक्तो मां नित्यमेव हि । स गच्छेत मया सार्धमानृशंस्या हि मे मतिः ॥ अनार्यमार्येण सहस्रनेत्र शक्यं कर्तु दुष्करमेतदार्य । मा मे श्रिया सङ्गमनं तयाऽस्तु यस्याः कृते भक्तजनं त्यजेयम् ॥ तस्मान्नाहं जातु कथंचनाद्य त्यक्ष्याम्येनं स्वसुखार्थी महेन्द्र || धर्म – अभिजातोऽसि राजेन्द्र पितुर्वृत्तेन मेधया । अनुक्रोशेन चानेन सर्वभूतेषु भारत । अयं श्वा भक्त इत्येवं त्यक्तो देवरथस्त्वया । तस्मात्स्वर्गे न ते तुल्यः कश्चिदस्ति नराधिपः ॥ अतस्तवाक्षया लोकाः स्वशरीरेण भारत । प्राप्तोऽसि भरतश्रेष्ठ दिव्यां गतिमनुत्तमाम् ||
महाप्रस्थानिकपर्व ३, ७, ९, ११, १८, २० -२. २९. निवेहिता : 'ध वेष भई इडियन सार्ध, पृ. ११३ - ४.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
ભાગવતધર્મને વિશાળ પ્રવાહ હિંદુ ધર્મના આગેવાનેમાં આમ બે પ્રકારનાં માનસ છેક શરૂઆતથી ચાલ્યાં આવતાં હતાં. એક વર્ગ આર્યોની મૂળ વિદ્યા, તેના ગ્રંથે, ને તેના સંસ્કારની શુદ્ધિ વિષે આગ્રહ રાખનારે હતો. બહારથી આવતી જાતિઓના મિશ્રણને લીધે “બેળાવાડો' થતું. અટકાવવાને તેને સતત પ્રયાસ ચાલુ હતો. જૂનું સંસ્કારધન રખે અશુદ્ધ થઈ જાય એવી તેની હંમેશની ચિંતા હતી. બીજો વર્ગ બહારથી આવનાર માણસને વિશાળ હદયથી અપનાવવાના મતને હતે. નવી આવનારી જાતિઓને આર્ય પરિવારમાં દાખલ કરી આર્યોની વિદ્યા ને તેના સંસ્કારનું ક્ષેત્ર વિસ્તારવાને તેને આગ્રહ હતો. તેને થતું, આર્યોના સંસ્કાર શું એવા તકલાદી છે કે બીજાઓ તેના સમાગમમાં આવવાથી તે સંસ્કારો અશુદ્ધ થઈ જાય? આર્યોનાં ધર્મતત્વમાં શું અસંસ્કારીને પણ સંસ્કારી બનાવવાની શક્તિ નથી ? આર્યોના દેવો પણ શું માણસમાં ભેદભાવ રાખનારા છે? વસિષ્ઠ અને વિશ્વામિત્ર આ બે વર્ગના પ્રતિનિધિ કહેવાય.
પાછળના સમયમાં વસિષ્ઠના શિષ્યો ને સંતાનો સંકુચિત દષ્ટિના, ચુસ્ત બ્રાહ્મણ સંપ્રદાયના, પ્રતિનિધિ થયા. વિશ્વામિત્રના અનુયાયીઓ અને સંતાને ઔદાર્ય અને પ્રગતિ, સમાધાન અને સંમિશ્રણની પદ્ધતિના પ્રતિનિધિ બન્યા. ૧
આ બીજો વર્ગ હદયધર્મી હતો. તેણે હજારો અનાર્યોને ગાયત્રી મંત્ર ભણાવી આર્ય સંઘમાં દાખલ કર્યો. માણસનું હૃદય જાતિ અને લોહીના ભેદ સહન કરી શકતું નથી. હદયધર્મને માનનાર જ્ઞાની યાજ્ઞવલ્કયે પણ જનકને કહ્યું હતું:
હૃદય એ બ્રહ્મનું રહેઠાણું છે. હદય એ જ સ્થિરતા છે. હૃદય એ પ્રાણીમાત્રનું રહેઠાણ છે. તે સમ્રાટ ! હૃદય એ પ્રાણીમાત્રને આધાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
ભાગવતધના વિશાળ પ્રવાહ
૫૩
હું સમ્રાટ ! પ્રાણીમાત્ર હૃદયને આધારે જ ટકી રહે છે. હે સમ્રાટ ! હ્રદય એ પરબ્રહ્મ છે, એમ જાણીને જે માણસ તેને પૂજે છે તેને હૃદય કદી તજી દેતું નથી. બધાં પ્રાણીએ તેની પાસે ચાલ્યાં આવે છે; તે દેવ બનીને દેવે પાસે જાય છે.’૨
આ ધના ચાલુ પ્રવાહમાં શુદ્ર, સ્ત્રી વગેરે વર્ગોને અમુક અધિકારથી વિચત રાખવામાં આવ્યાં હતાં. તેમ કરવાનાં કારણ તે વખતે ગમે તેટલાં સબળ હશે, છતાં માનવમાત્રને ઈશ્વરનાં સંતાન ને તેનાં સ્વરૂપ માનનાર ઋષિએને તે ખૂંચતું હતું. આખી માનવજાતિ એક પિતાને પરિવાર છે. એ પિતાને મન માણસ માણસ વચ્ચે ભેદ ન જ હેાય. એ પરમ પિતાની સ્તુતિ કરવાને અધિકાર સૌને તેણે આપેલા જ છે. વેદ ભણવા ને યજ્ઞા કરવા જેટલું જ્ઞાન ભલે સહુને ન હોય, પણ પ્રભુની પ્રાર્થના કરવા માટે એવા જ્ઞાનની જરૂર નથી. આ હ્રયમાંથી પેાકાર થતાંવેંત એ પ્રભુ જવાબ દે છે. આવા વિચારામાંથી ભક્તિમાગ ના ઉદય થયા. સંહિતા ને ઉપિનષદેામાં સમાયેલું જ્ઞાન સાવ સામાન્ય માણસને હળવા રૂપમાં આપવાને જ મહાભારતની રચના થઈ. ભાગવતે કહ્યું છે: ‘સ્ત્રીઓ, છ્હે, તે કેવળ નામધારી દ્વિોને વેદ સાંભળવા મળતા નથી, એટલા માટે વ્યાસ મુનિએ કૃપા કરીને ભારત આખ્યાન રચ્યું. . . મે ભારતને નિમિત્તે વેદના અર્થ બતાવ્યેા. એ ભારતમાંથી સ્ત્રીએ અને શૂદ્રો પણ ધમ વગેરે સમજી શકે છે.’૩
‘બૌદ્ધ સંધ પાસેથી બ્રાહ્મણા એક પાઠ શીખ્યા હતા. વિશાળ જનસમૂહને પેાતાની જોડે ન લેવામાં જે ભૂલ પાતે કરેલી તે તેમને દેખાઈ. તેમણે પેાતાના જ્ઞાનને એક પ્રકારના ગુહ્ય સિદ્ધાન્તનું રૂપ આપ્યું હતું; માણસમાત્રને લાગુ પડી શકે એવા જીવનધ એને બનવા દીધુ. નહાતું. તમામ સામાજિક ભેદભાવ તાડી પાડવાનું જો દેશના વિશિષ્ટ સ’જોગામાં ઈષ્ટ નહોતું, તે સમાજના નીચલા થરાને ઉપર ચડાવવાની તેમની ફરજ હતી. ઉપનિષદમાં શીખવાયેલું જે જ્ઞાન હતું તેને રામાયણ અને મહાભારતનાં થાઓ, સ'વાદે ને આદર્શ પાત્રા દ્વારા સામાન્ય માણસા સમજી શકે એ રીતે રજૂ કરવામાં આવ્યું. આ રીતે એ મદિરનાં દ્વાર છેવટે સ વગેઈંને માટે ખાલી નાખવામાં આવ્યાં. જે જ્ઞાન એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
૫૪
મદિરપ્રવેશ અને શાસ્રો
વની આગવી માલિકીનું હતું તે સહુને મળી શકે એવી નેગવાઈ કરવામાં આવી.’૪
મહાભારતને ધર્મ ભક્તિપ્રધાન છે. તેના નારાયણીય પ્રકરણમાં વાસુદેવ—કૃષ્ણની ઉપાસનાના સંપ્રદાયનું વર્ણન છે. ‘ એ ઉપાસના જ ભગવદ્ગીતા તેમ જ અર્વાચીન વૈષ્ણવ સંપ્રદાય અનેને મૂળ પાયેા છે.’૬ ઋગ્વેદની સંહિતામાં ભક્તિનાં જે બીજો હતાં તેને અહી. વિસ્તાર કરવામાં આવ્યા છે. આ ભક્તિમાગ દયાધી છે. તેથી તેણે યનોમાં થતી પહિંસા બંધ કરાવી. રાજા ઉપરિચર વસુના યજ્ઞમાં પશુઓને વધ ન થયા, તેથી ભગવાન પ્રસન્ન થયા.૭ વળી ત્યાં કહ્યું છે કે ભગવાન જેના પર પ્રસન્ન થાય એને દર્શન આપે. પણ ભક્તિ વિનાના માણસ તેને કદી જોઈ શકતા નથી.૮ જે નિષ્કામપણે કર્મો કરે છે તે જ એ પ્રભુને પામે છે.” ખાસ નોંધવા જેવી વાત તે। એ છે કે એ ભગવાનની સેવા ને તેની અર્ચના કરવાને અધિકારી સહુને છે. એમાં શૂદ્રની સામે કશે। નિષેધ નથી;૧૦ કેમ કે હિર કાઈ અમુકના નહીં પણ પ્રાણીમાત્રનેા પિતા છે, તે તેમની માતા પણ છે.૧૧ આ જ કાળમાં · મદિરામાં થતી મૂર્તિ પૂજા અને તીર્થયાત્રા ધીરે ધીરે પગપેસારા કરે છે.’૧૨ યજ્ઞયાગાદિથી ભરેલા કર્મીમાર્ગોમાં મિન્દરાની જરૂર નથી પડતી. મન્દિરેાની જરૂર ભક્તિમામાં જ પડે છે. એ મન્દિરા એછામાં એછાં ઈ. સ.ના પાંચમા સૈકાથી થવા માંડયાં હશે, એમ વિદ્વાને માને છે.
:
આ જ પ્રપત્તિધ ગીતામાં પણ કહેલા છે.૧૩ માણુસને સમાજમાં જે કંઈ કામ મળેલું હોય તે ભલેલેાકદષ્ટિએ હલક' ગણાતું હોય તાપણુ જો માણસ તે પ્રામાણિકપણે કરે તો તે જ ભગવાનની પૂજારૂપ ખતી જાય છે, તે ભગવાન તેથી પ્રસન્ન થાય છે. એને રીઝવવાને યજ્ઞોની, ખરચાળ પૂજાની,તે દાઝમાહની જરૂર નથી. એ તે! એકાદ પત્ર, પુષ્પ કે ફળથી પણ સંતાષ પામે છે.૧૩ એ માગે છે માત્ર શુદ્ધ હૃદયને ભક્તિભાવ. એની આવી પૂજા કરવાનેા રહો જેમ બ્રાહ્મણા તથા રાષિએ માટે તેમ જ સ્ત્રીએ, વૈશ્યા, શૂદ્રો, તથા ૯ પાપયેાનિ ’ ગણાતા માટે પણ ખુલ્લે. છે; અને તેમને એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
ભાગવતધમ ના વિશાળ પ્રવાહ
પરમ ગતિ સુધી પહોંચવાને અધિકાર છે. ત્યાં મોટા દુરાચારીને પણ મનાઈ નથી. એ દુરાચારીના પગ ભગવાનની તરફ વળ્યા, એ એને શુભ નિશ્ચય જ એને ‘ સાધુ ' બનાવવાને પૂરતા છે. એવા દુરાચારી મેલેા છે એટલા માટે તેને ભગવાન દૂર રાખતે નથી, પણુ તેને પેાતાની પાસે આવવા દઈ તેને તરત ધર્માત્મા બનાવે છે. ગીતામાં ભગવાન કહે છે કે પડિતાએ બ્રાહ્મણ અને ગાય, તથા શ્વાન અને પાક એ સની પ્રત્યે સમદષ્ટિ રાખવી જોઈ એ.૧૪ ટીકાકાર અભિનવગુપ્ત કહે છે : ‘ કૂતરે અપવિત્ર કે અપકારી છે એમ ન માનવું જોઈ એ; તે ચંડાળ પાપી કે અપવિત્ર છે એવે વિચાર મનમાં ન લાવવા જોઇ એ. ૧૫
品
.
યજ્ઞા વડે દેવાને રીઝવી તેમની પાસે ધાયું કામ કરાવવાની શક્તિ એક્વા ધનિકામાં જ હોય છે; અને જ્ઞાનમાર્ગનું અનુશીલન એક્લા શિષ્ટ ને સસ્કારી લેાકા જ કરી શકે છે; પણ ગીતા જે ભક્તિમાર્ગીના ઉપદેશ કરે છે તે માર્ગે જવાનું સામર્થ્ય તા સહુ કાઈમાં હોય છે. નબળાં ને નીચાં ગણાતાં, નિરક્ષર ને અજ્ઞાન, એ સહુને માટે આ માર્ગ ખુલ્લા છે. ૧૬
ઈશ્વર પ્રેમસ્વરૂપ છે. તેને નાત નથી, વણું નથી, લિગ નથી, રાષ્ટ્રીયતા નથી. ગીતાએ ભક્તિમાર્ગના ઉપદેશ કરવામાં, ભક્તિમય પ્રેમનાં દ્વાર સહુને માટે ખુલ્લાં કરી દીધાં છે; અને તેમાં નાતજાતના, સાધુઅસાધુના, કે સ્રીપુરુષના કશા ભેદ રાખ્યા નથી. ભક્તિમાર્ગ સહુને માટે ખુલ્લા છે. ઈશ્વર પ્રત્યે પ્રેમ ધરાવવાના કાર્યનાચે હકના ઇનકાર કોઈનાથી કરી શકાય નહી‘.’૧૭
"
સાદી છતાં ભવ્ય એવી શૈલીવાળા ગીતા આ મહેનતમજૂરી કરનારાં, નિરક્ષર ને નિન માસેાને માટે જ લખાઈ હતી. આ માણસેાએ માનેલું કે વેદનું જ્ઞાન આપણે માટે જેટલું અપ્રાપ્ય છે તેટલા જ આપણે માટે મેક્ષ અને ઈશ્વરદર્શીન પણ અલભ્ય છે. આ નમ્ર આત્માઓને ભગવાનની વાણી પાકારીને કહે છે કે ઈશ્વરને પૂજીને તથા પેાતાને ભાગે આવેલું નિયત કર્યાં કરીને દરેક માણુસ પૂર્ણત્વ સુધી પહોંચી શકે છે.’૧૮
ભક્તિમાર્ગના પ્રાચીન સાહિત્યમાં નારદ અને શાંડિલ્યનાં ભક્તિસૂત્રે ઘણાં પ્રસિદ્ધ છે. નારદ કહે છેઃ
"
ભગવાનના ભક્તોમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
૫૬ * મંદિર પ્રવેશ અને શાસ્ત્ર જાતિ, વિદ્યા, રૂપ, કુલ, ધન અને ક્રિયા આદિને ભેદ નથી; કેમ કે એ બધા પ્રભુના જ છે.”૧૯ “તેઓ પ્રભુમાં તન્મય હોય છે. ૨૦ શાંડિલ્ય કહે છે કે “નિન્ય જાતિઓ ગણાય છે ત્યાં સુધીના સહુને પણ, ઉપદેશપરંપરા વડે–બીજા સામાન્ય ધર્મોની પેઠે જ – ભક્તિ કરવાનો અધિકાર છે. ૨૧ આ સૂત્ર ઉપરના ભાષ્યમાં સ્વપ્નેશ્વર કહે છે: “નિન્દ્રિત ચાંડાલ વગેરે જાતિ સુધીના સહુને ભક્તિને અધિકાર છે.૨૨ એવા ભક્તો “કુલેને તથા પૃથ્વીને પાવન કરે છે; તીર્થોને તીર્થ બનાવે છે, કર્મોને સુકર્મ બનાવે છે. એમને જોઈને પિતરો આનંદ પામે છે, દેવો નાચે છે, ને પૃથ્વી સનાથ થાય છે. ૨૩
એવા ભક્તને લીધે કુલ પવિત્ર થાય છે, જનની કૃતાર્થ થાય છે, ને વસુન્ધરા પુણ્યવતી બને છે.”૨૪
ટિપણે ૧. રેગેઝીન “વેદિક હડિયા), પૃ. ૩૨૦.
२. हृदयमेवायतनम् । का स्थितता याज्ञवल्क्य ? हृदयमेव सम्राडिति होवाच । हृदयं वै सम्राट् सर्वेषां भूतानामायतनम् । हृदयं वै सम्राट सर्वेषां भूतानां प्रतिष्ठा । हृदये ह्येव सम्राट् सर्वाणि भूतानि प्रतिष्ठितानि भवन्ति । हृदयं वै सम्राट् परमं ब्रह्म । नैनं हृदयं जहाति सर्वाण्येनं भूतान्यभिक्षरन्ति, देवो भूत्वा देवानप्येति, य एवं विद्वानेतदुपास्ते ।
પૃ. ૪; ૨; ૭. 3. स्त्रीयद्रद्विजबन्धूनां त्रयी न श्रुतिगोचरा ।
इति भारतमाख्यानं मुनिना कृपया कृतम् ॥ भारतव्यपदेशेन ह्याम्नायार्थः प्रदर्शितः ।
દસ્યતે યત્ર ઘર્માદિ સ્ત્રીમિયુત || મા. ૨; ૪; ૨૫, ૨૬. ૪. ડી. એસ. શર્માઃ ધ રેનેસાં ઔફ હિંદુઈઝમ', પૃ. ૨૩-૪. ૫. રાધાકૃષ્ણન: “મહાભારત', પૃ. ૧૯, ૬. એજન, પૃ. ૨૨. ७. संभूताः सर्वसभारास्तस्मित्राजन् महाक्रतो ।
न तत्र पशुघातोऽभूत् स राजैवं स्थितोऽभवत् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
ભાગવતના વિશાળ પ્રવાહ
प्रीतस्ततोऽस्य भगवान्देवदेवः पुरातनः ॥ ऋषयः – नैष धर्मः सतां देवा यत्र वध्येत वै पशुः ।
शान्ति. -३३६; १०, १२. ३३७; ५.
८. यस्य प्रसादं कुरुते स वैतं द्रष्टुमर्हति ।
न स शक्यस्त्वभक्तेन द्रष्टुं देवः कथंचन ॥
शान्ति ३३६; २०, ५४.
८. अहमेव गतिस्तेषां निराशीःकर्मकारिणाम् ।
१०. ब्राह्मणैः क्षत्रियैर्वैश्यैः शूद्रैश्च कृतलक्षणैः । सेव्यतेऽभ्यर्च्यते चैव नित्ययुक्तैः स्वकर्मभिः ॥
૫૭
शान्ति ३४१; ३४.
११. एष माता पिता चैव सर्वेषां प्राणिनां हरिः ।
भीष्म. ६६; ३९.
१२. राधाष्जुन : 'महाभारत', पृ. २०.
·
१३. ये च कृष्णं प्रपद्यन्ते ते न मुह्यन्ति मानवाः । भये महति मनश्च पाति नित्यं जनार्दनः ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
- शान्ति. ६७; १७.
भीष्म. ६७; २४.
१3क. तुलसीदलमात्रेण जलस्य चुलुकेन वा ।
विक्रीणीते स्वमात्मानं भक्तेभ्यो भक्तवत्सलः ॥ गौतमतन्त्र (ભક્તવત્સલ ભગવાન માત્ર તુલસીના એક પાંદડા સાથે કે પાણીના એક ખેાબા સાથે પેાતાના પડ ભક્તને વેચે છે.)
सरभाव : श्री. ९; २९.
१४. गीता १८ ४५-६ ९; २९. ९; ३२. ८; ३०. ५; १८. १५. शुनि नापवित्रापकारितादिनिश्चयः । श्वपाके च न पापापवित्रादिधिषणा । गी. ५; १८ - अभिनवगुप्तव्याख्या.
१९: राधाकृष्णुन: ' गीतादर्शन', पृ. १८, ९७.
१७. हुनाथ सिंह: 'धो स्यरस डेरीटेन आई इंडिया', व. २, ५. ९४.
१८. निवेहिता: ' वेष ।ई इंडियन साई', पृ. २१०.
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
મદિરપ્રવેશ અને શાસ્ત્ર १६. नास्ति तेषु जातिविद्यारुपकुलधनक्रियादिभेदः । यतस्तदीयाः । ना. भ. सू.. ७२-३.
२०. तन्मयाः । ना. म.सु. ७०. २१. आनिन्धयोन्यधिक्रियते पारम्पर्यात् सामान्यवत् ।
शां. भ. सू. २, २; २२. २२. निन्दितचाण्डालादियोनिपर्यन्तं भक्तावधिक्रियते । स्वप्नेश्वरः
शा. भ. सू. भाष्य २३. पावयन्ति कुलानि पृथिवीं च । तीर्थीकुर्वन्ति तीर्थानि सुकर्मीकुर्वन्ति कर्माणि सच्छास्त्रीकुर्वन्ति शास्त्राणि । मोदन्ते पितरो नृत्यन्ति देवताः सनाथा चेयं भूर्भवति । ना. भ. स. २४. कुलं पवित्र जननी कृतार्या वसुन्धरा पुण्यवती च तेन ।
स्कं. पु.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
ભાગવતને માનવધર્મ ભાગવતની ભક્તિ માનવપ્રેમ અને ભૂતદયાથી તરબોળ છે. તેમાં કહ્યું છે કે એ ઈશ્વર સહુનો પુત્ર, સહુને આત્મા, સહુને પિતા, ને સહુની માતા છે. તે જ આપણું માતા છે, આપણે પિતા છે, ને આપણે પતિ છે. તે ભૂતમાત્રને પ્રિય મિત્ર છે, સર્વને આત્મા છે. તે અકિચનનું ધન છે, ને અકિંચન માણસે એને પામી શકે છે. નવી વિયાયેલી ગાય જેમ પોતાના વાછરડાનું રક્ષણ કરે છે, તેમ કૃપાળુ ભગવાન આપણું દીનનું આ રીતે રક્ષણ કરે છે.' પૃથ્વીની પીડા જાને તે પૃથ્વી પર તેને ભાર ઉતારવા આવે છે. પ્રાણુઓ એના સુધી પહોંચે એની પણ એ વાટ નથી જેતે. કઈ પણ પ્રાણી આર્તનાદ કરીને એની સામે નજર કરે કે તે ભીડભંજન આવીને ઊભો રહે છે. ગજેન્દ્ર જેવા પશુએ પિતાની શક્તિનું અભિમાન છોડી સુંઢ ઊંચી કરી, ને એનું નામ દઈને ચીસ પાડી કે તરત હરિ આવીને ઊભો રહ્યો.૭ પ્રહલાદ જેવા
ખલયોનિમાં જન્મેલા ભક્તની વહારે પણ ધાવાનું એ ચૂકતો નથી.૮ જગતનો સમાજ જેને પીડે છે તેનો તે બેલી બને છે.
તેણે કૃષ્ણાવતાર લઈને પણ ગરીબ ને ભાવિક એવા વનવાસી ગોપ લોકોની વચ્ચે રહેવાનું ઉચિત માન્યું, ને ગાયો ચારી ગોપગોપી જોડે જાતજાતના બાળખેલ કર્યા. કૃષ્ણ ભારતવર્ષના શ્રેષ્ઠ પુરુષ ગણાતા હોવા છતાં તેમણે યજ્ઞમાં અતિથિઓના ચરણ ધોવાનું કામ માથે લીધું. એ જમાનાના સર્વોત્તમ સુભટ હોવા છતાં એમણે રથ હાંકવામાં હીણપત માની નહીં. દ્રૌપદી જેવી બહેનના એ સખા હતા, ભાઈ હતા; અને તેથી એ બહેન જ્યારે અસહાય બની ત્યારે તેણે એ દીનબન્ધને ધા નાખી કે “હે જનાર્દન! કૌરવર્ણવમાં ડૂબેલી મને તું બહાર કાઢજે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શાસે ભાગવતમાં જે ઈશ્વરની ભક્તિ છે તેને અભિમાન તરફ ક્રો દેષ છે. તેને હદયની દીનતા ગમે છે.૧૦ તેણે તે પ્રતિજ્ઞા કરી છે કે જેને ધન, વૈભવ, સત્તા, શરીરબળ, વર્ણ કે તપ કશાન પણ ગર્વ ચડશે તેને ગર્વ હું ઉતાર્યા વિના રહેવાને નથી; પછી તે ભલેને દેવરાજ ઇન્દ્ર કાં ન હોય. હું તે અભિમાનનો હણનાર (મિતિ) છું. જેને ગર્વ હું હણે તેણે સમજવું કે મારા પર ઈશ્વરની કૃપા થઈ. હું તે જેના પર કૃપા કરવા ઈચ્છું છું તેની સંપત્તિ હરી લઉં છું.”૧૧ એટલે જ શ્રીકૃષ્ણ દુર્યોધન જેવા મદાબ્ધ રાજાના મહેલમાં ઊતરવાનું નેતરું નકારી સુશીલ અને નમ્ર એવા વિદુરને ઘેર રહેવાનું પસંદ કરે છે. ભગવાને તે કહી રાખ્યું છે કે “હું અમુક વર્ણમાં જ માટે બીજા કરતાં ઊંચે એવું જન્મનું અભિમાન જેને નહીં થાય, જેને પિતાનાં કર્મ, વય, રૂપ, વિદ્યા, ઐશ્વર્ય, ધન વગેરેને ગર્વ નહીં ઊપજે, તેના પર જ હું અનુગ્રહ કરીશ.૧૩
ભાગવતે કહ્યું છે કે “તમારે જે ઈશ્વરની ભક્તિ કરવી હોય, તે જીવમાત્ર પ્રત્યે આદર રાખવું જોઈએ – દયા નહીં; પણ આદર, પૂજ્યભાવ. દયા કરનાર તમે કોણ છો? તમે તે મનથી પ્રાણીમાત્રને અતિ આદરભેર પ્રણામ કરો; કેમ કે એ પ્રાણીમાત્રના હૃદયમાં તો જીવરૂપે ઈશ્વર બેઠે છે, ભગવાન બેઠે છે. કઈ પણ જીવની અવગણના કરશે, તેને હલકે ગણી તેને તિરસ્કાર કરશો, તો તે ભગવાનની અવગણના, તેનો જ તિરસ્કાર થશે.”૧૪ ભગવાન કહે છે કે મહાન અને શાન્ત એવા જે સમદશ મુનિ હોય તે તે જીવમાત્ર પર વાત્સલ્ય રાખે છે.૧૫
એટલે ભાગવત આગળ જઈને કહે છે કે જગતનાં પ્રાણીઓની ઉપેક્ષા કરીને કરેલી ભગવાનની અર્ચના સાવ નકામી છે. ભગવાન પિતે કહે છે: “હું સર્વ પ્રાણીઓમાં પ્રાણીઓના આત્મારૂપે સદા રહેલો છું. એવા મારું અપમાન કરીને માણસ મારી પૂજાઅર્ચાનો ઢોંગ કરે છે ! હું ભૂતમાત્રમાં તેમના આત્મારૂપે રહેલે ઈશ્વર છું; તેને છોડીને જે માણસ મૂઢતાથી પૂજાઅર્ચા પાછળ પડે છે તે ભસ્મમાં જ હેમ કરે છે, અર્થાત તેની એ બધી પૂજાઅર્ચા એળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
ભાગવતના માનવધર્મ
૩૧
જાય છે. જે માણસ અભિમાની છે, પારકાના શરીરમાં રહેનાર મારા દ્વેષ કરે છે, પ્રાણીઓને પેાતાનાથી જુદાં ને પરાયાં ગણે છે, અને તેમની જોડે વેર બાંધે છે, તે માણસના મનને કદી શાન્તિ મળતી નથી. હું નિષ્પાપ માતા ! માણસ એક તરફ નાનામેટા પદાર્થીથી રચેલી સામગ્રી વડે મૂર્તિ દ્વારા મારી પૂજા કરે, અને ખીજી તરફ પ્રાણીઓના સમુદાયનું અપમાન કરે, તો તેની પૂજાથી હું પ્રસન્ન થતા નથી. પ્રાણીમાત્રમાં, તેમના અંતરાત્મારૂપે, વાસ કરનારા જે હું, તેનું માણસે પૂજન કરવું ઘટે છે દાન, માન, મૈત્રી, અને અભેદભાવવાળી અર્થાત્ આત્મૌપમ્યવાળી દૃષ્ટિ વડે.’૧૬ આના કરતાં વધારે બુલંદ પાકાર બીજો શો હેાઈ શકે ?
વળી, શ્વરભક્તિમાંથી ફલિત થતા આ માનવસેવાના ધ વિષે ભાગવત કહે છે : ‘ આ જગતમાં પ્રાણીઓના જન્મનું સાફલ્ય એટલું જ છે કે તેઓ પોતાનાં પ્રાણ, ધન, બુદ્ધિ, તે વાણી એ સર્વ વડે સદા પ્રાણીઓનું કલ્યાણ જ કરે, નિરંતર તેમની સેવા જ કરે.' વળી લેાકરક્ષાને કાજે હળાહળ પીવા તૈયાર થતા શિવજી કહે છે : ' બળવાનનુ કામ જ એ છે કે દીનનું પાલન કરવું. સાધુ પુરુષા તે પેાતાના ક્ષણભગુર્ પ્રાણ વડે પ્રાણીઓની રક્ષા કરે છે. હે ભદ્રે ! એવા દયાવાન માણસ પર સર્વાત્મા હરિ પ્રસન્ન થાય છે; અને ભગવાન હિર પ્રસન્ન થાય, એટલે સચરાચર એવા હું પણ પ્રસન્ન થાઉં છું. તેથી હું આ ઝેર પી જઈશ. મારે હાથે આ પ્રજાનું કલ્યાણ થાઓ.' ભાગવતકાર કહે છે : ૮ પાણીમાંથી નીકળેલા એ ઝેરે એમને પણ પોતાનું જોર દેખાડી આપ્યું. તેણે શિવજીના કંઠ પર જે નીલ રંગના આંકા કરી દીધા, તે સાધુજનને માટે તે ભૂષણરૂપ છે. સાધુપુરુષે! મેટે ભાગે જગતને દુ:ખે દુ:ખ પામે છે. ભૂતમાત્રના આત્મા એવા પુરુષાત્તમની એ જ મેટામાં મેટી આરાધના છે.’૧૭ વળી ભક્તજન કહે છે કામના, નથી સ્વંતી, કે નથી મેક્ષની પ્રાણીઓની પીડા દૂર થાય એટલી એક જ જનસેવા ને તેને કાજે આત્મવિલાપન અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
"
નથી મને રાજ્યની
માત્ર દુ:ખથી તપેલાં કામના મતે છે.' ૧૮ આત્મબલિદાનની, તથા
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
મંદિરપ્રવેશ અને શાસ્ત્ર એમાં જ જગદાત્માની ખરી અર્ચના છે એમ માનવાની, આ ભાવના – જે ભક્તિયોગ અને કર્મચાગ બંનેની પરાકાષ્ઠા છે – તેને ઉપદેશ કરવામાં તો ભાગવત બીજા કોઈ વૈદિક ગ્રંથ કરતાં જ નહીં, પણ ગીતા કરતાયે, કંઈક આગળ જાય છે; અથવા કહે કે ગીતામાં જે વસ્તુ ગર્ભિત હતી તે ભાગવતે ઘણી ઉપસાવીને રજૂ કરી છે, જેઓ ભક્તિમાર્ગને અનુસરવા માગે છે તેમને માટે તે આ વચને દીવાદાંડીરૂપ છે.
ભાગવતના દશમ સ્કંધમાં વનક્રીડાનો એક પ્રસંગ છે. કૃષ્ણ અને બળરામ ગોવાળે જડે ગાયો ચારતા ચારતા વૃંદાવનથી ઘણે દૂર નીકળી ગયા. તડકે સખત હતું. તડકામાં સરસ શીતળ છાયા આપતાં વૃક્ષને જોઈ કૃષ્ણ સોબતીઓને બોલાવ્યા, ને કહ્યું : “આ વૃક્ષો તે જુઓ. કેવાં ઉદાર છે ! કેવળ પારકાને કાજે જીવે છે. પિતે પવન, વરસાદ, તડકે ને ટાઢ સહન કરે છે ! તેઓ પ્રાણીમાત્રની સેવા કરે છે. અહો ! કેવો સરસ એમને જન્માવે છે!” અને પછી એમાંથી બોધ તારવે છે: “આ જગતમાં પ્રાણીઓના જન્મનું સાફલ્ય એટલું જ છે કે તેઓ પોતાનાં પ્રાણ, ધન, બુદ્ધિ, વાણી એ સર્વ વડે સદા પ્રાણીઓનું કલ્યાણ જ કરે, નિરંતર તેમની સેવા જ કરે.”૧૯ આજે જે શ્રીકૃષ્ણ હરિજનોને ટાઢ તડકા ને વરસાદમાં શહેરે ને ગામડાંની સફાઈ કરતા જુએ, પિતે મેલા થઈને પણ સમાજને સ્વચ્છ કરતા જુએ, તે તેમના મોંમાંથી જરૂર પેલું વચન નીકળી જાય કે આ કેવા માણસની સેવા કરે છે ! અહે! કેવો સરસ એમનો જન્મારો છે!
__अहो एषां वरं जन्म सर्वमानुषसेवनम् !'
બીજી એક જગાએ ભાગવતકાર કહે છે : “ગૃહસ્થ પિતાના • ભોજનમાંથી કૂતરાં, પાપી ને ચાંડાલ સુધીના સર્વને ભાગ આપવો જોઈએ.૨૦
રાજા પરીક્ષિતને જુદા જુદા ઋષિઓ ભાગવતધર્મ સમજાવે છે. તેમાં ચમસ ઋષિ કહે છે: “સ્ત્રી શુદ્ધ વગેરે ઉપર તમારા જેવાએ તે દયા રાખવી જોઈએ.”૨૧ હરિ કહે છે: “જે માણસ ભૂતમાત્રમાં ભગવાનનું – આત્માનું દર્શન કરે છે, અને ભગવાનમાં – આત્મામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
ભાગવતને માનવધર્મ ભૂતમાત્રને જુએ છે, તે ભગવાનને ઉત્તમ ભક્ત છે. પોતે ઊંચા વર્ણમાં જન્મ્યો છે કે સારાં કર્મ કરે છે એ ગર્વ જેને નથી અથવા પિતાનાં વર્ણ આશ્રમ કે જાતિનું અભિમાન નથી, ને દેહને વિષે જેને અહંભાવ કે આસક્તિ ઊપજતાં નથી તે માણસ હરિને વહાલે છે.રર વળી શૌનક કહે છે: “જે માણસો પ્રભુપરાયણુ છે તેઓ જગતના સુખ માટે, કલ્યાણ માટે, ને તેની આબાદી માટે જ છે છે, સ્વાર્થ સાધવા માટે જીવતા નથી. છતાં પરીક્ષિત રાજાએ નિર્વેદ આણીને, પારકાને આશ્રયરૂપ એવા દેહનો ત્યાગ કેમ કર્યો?”૨૨૧ - કૃષ્ણ ગોકુળમાં ઇંદ્રને યજ્ઞ થતો બંધ કરાવીને કહ્યું : “આપણે તો ગાય, બ્રાહ્મણ ને પર્વતને યજ્ઞ શરૂ કરો. ઇંદ્રયાગને માટે ભેગી કરેલી સામગ્રી વડે જ આ યજ્ઞ કરો. દૂધપાકથી માંડીને સૂપ સુધીની જાતજાતની રાઈ કરો. લાપસી, માલપૂડા, ને પૂરીઓ તૈયાર કરો. બધી ગાયોનું દૂધ ભેગું કરે. બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણે પાસે અગ્નિમાં હોમ કરાવો. તેમને જાતજાતનું અન્ન અને ગાયોની દક્ષિણ આપ.” પછી, રખેને ધમાલમાં બધા ભૂલી જાય માટે ખાસ યાદ કરીને કહે છે કે “કૂતરાં, ચાંડાલ અને પતિને પણ ખાવાનું આપે. ગાયોને ઘાસ આપ. અને પછી ગોવર્ધન પર્વતને બલિ આપો.૨૩ અહીં ભગવાને કૂતરા ને ચાંડાલને ખાસ યાદ ક્યાં છે એ જોવા જેવું છે. વળી કૃષ્ણ મહાભારતયુદ્ધ પછી દ્વારકા ગયા ત્યારે દ્વારકાની આખી પ્રજા તેમનો સત્કાર કરવા સામી આવી હતી. ભગવાને પણું સામૈયે આવેલાં સગાંઓ તથા નગરવાસીઓને યથોચિત રીતે મળી તેમનું સન્માન કર્યું. તેમણે મસ્તક નમાવીને, વંદન કરીને, ભેટીને, હાથનો સ્પર્શ કરીને, મંદ હાસ્ય કરીને, સામી નજર નાખીને, આશ્વાસન આપીને, તથા વરદાન આપીને, એમ અનેક રીતે શ્વપાકથી માંડીને સર્વને સત્કાર કર્યો.૨૩% અહીં પણ તેઓ ધપાક – ચાંડાલને ભૂલ્યા નથી; અને બીજા પુરવાસીઓના જે જ તેમનો પણ સત્કાર કર્યો છે. શ્વપાક ને ચાંડાલ પ્રત્યે બીજાઓથી જુદી કોઈ જાતનું વર્તન તેમણે કહ્યું એમ કહેલું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શાસ્ત્ર રાજા રંતિદેવને યશ આ લેક ને પરલેકમાં ગવાય છે. તે અકિંચન હતો. ભગવાન કઈ ખાવાનું આપે તો ખાય; ને તે મળ્યું હોય તેમાંથી પણ, જે કઈ બીજે ભૂખ્યો દેખાય છે, તેને આપી દે. એક વાર એને અડતાળીસ દિવસના નિર્જળ ઉપવાસ થયા. ૪૯મે દિવસે સવારમાં તેને ઘી, દૂધપાક, લાપસી ને પાણી એટલું મળ્યું. તે જમવાની તૈયારી કરે છે ત્યાં એક અતિથિ બ્રાહ્મણ આવી ચડ્યો. રંતિદેવ તે પ્રાણીમાત્રમાં હરિનું દર્શન કરનારે. તેણે બ્રાહ્મણને આદર આપીને શ્રદ્ધાપૂર્વક જમાડ્યો. તે ગમે ત્યાં એક શદ્ર આવ્યા, તેને પણ જમાડ્યો. શક ગયો ત્યાં એક થપતિ કૂતરાં લઈને આવ્યો ને કહેવા લાગ્યો: “રાજા! હું અને મારાં કૂતરાં ભૂખ્યાં છીએ. અમને ખાવાનું આપો.' રાજાએ બહુ આદરપૂર્વક કૂતરાં તથા શ્વપતિને નમસ્કાર કર્યો, અને જે ખાવાનું વધ્યું હતું તે એમને આપી દીધું. હવે રહ્યું પાણી. તે પીવા જાય છે, ત્યાં એક તરસ્ય પુલ્કસ (ચાંડાલ) આવી ચડ્યો. રાજને એની દીન વાણી સાંભળી દયા આવી. તેણે તરસે મરતાને પાણી પાયું, અને આ “અમૃત વચન” ઉચ્ચાર્યું: “ઈશ્વર પાસેથી આઠ પ્રકારની મહાસિદ્ધિઓવાળી પરમ ગતિ કે મેક્ષ પણ માગતા નથી. હું તે સર્વ દેહધારીઓનાં અંતરમાં રહીને તેમને થતી પીડા ભોગવવા માગું છું, જેથી કરીને મારા દુઃખથી તેમનું દુઃખ દૂર થાય.’૨૪ દુઃખી પ્રાણીઓની સેવા કરવામાં, તેમને કાજે પ્રાણર્પણ કરવામાં, જે આનન્દ છે તેની આગળ ભક્તને મન મેક્ષનું સુખ પણ કશી વિસાતમાં નથી, અને તેથી ભગવાન મેક્ષ આપે તે પણ ભક્તો તે લેવાની ના પાડે છે.
આ પાઠ ભાગવતે જુદી જુદી અનેક રીતે માણસના મન પર ઠસાવવા પ્રયત્ન કર્યો છે. ચાંડાલના કે કેાઈના સ્પર્શથી આભડછેટ થાય છે, એ ઉલ્લેખ તે ભાગવતમાં પણ કોઈ જગાએ નથી. પણ અમુક જાતિઓને હલકી ગણવાનો જે રિવાજ ચાલુ હશે તેની સામે પણ ભાગવતપુરાણે ને ભાગવતધર્મે બળવાને પિકાર ઉઠાવ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
ભાગવતને માનવધર્મ કૃષ્ણના બાળજીવનની એક બીજી કથા ભાગવતમાં છે. કૃષ્ણ ને બળરામ ગોપકુમાર સાથે ફરવા નીકળેલા. છેકરાઓને ભૂખ લાગી. કૃષ્ણને કહેઃ “ખાવાનું આપો. કૃષ્ણ કહે: “અહીં પાસે બ્રાહ્મણે સ્વર્ગ મેળવવાને યજ્ઞ કરે છે. ત્યાં જઈને કહે કે કૃષ્ણ કહેવડાવ્યું છે, ખાવાનું આપો. છોકરાઓ ગયા. બ્રાહ્મણને દંડવત પ્રણામ કરી કૃષ્ણનો સંદેશો કહ્યો. બ્રાહ્મણે કહેઃ “આ તે યજ્ઞનું નિવેદ્ય છે. યજ્ઞ પૂરો થતા સુધીમાં અપાય નહીં.' ભૂખ્યા છોકરાઓ કરગર્યો, પણ બ્રાહ્મણો પલળ્યા નહીં. બ્રાહ્મણે પ્રભુના ભક્ત તો હતા; અને યજ્ઞ, યજમાન ને યજ્ઞની સામગ્રી બધું વિષ્ણુરૂપ છે એમ ભણેલા. છતાં, માણસ એ પણ વિષ્ણુનું જ રૂપ છે એ સમજેલા નહીં. છોકરા કૃષ્ણ પાસે પાછા ગયા. કૃષ્ણ કહે : “હવે ફરી જાઓ, ને એ બ્રાહ્મણની પત્નીઓ પાસે ખાવાનું માગજો. એ જરૂર આપશે.” છોકરાઓએ બ્રાહ્મણ પત્નીઓ પાસે જઈ કૃષ્ણને સંદેશો કહ્યો. સ્ત્રીની પાસે તે માનું હદય. તેઓ બોલી ઊઠી: “ભૂખ્યા છે, દીકરા ? આ બધી રઈને કરવાની છે શું? પણ તમે નાના છોકરા આટલો ભાર ઉપાડશે કેવી રીતે? ઊભા રહો, અમે જ એ લઈને ત્યાં આવીએ છીએ. બ્રાહ્મણ પત્નીઓએ જઈને છોકરાઓને જમાડ્યા. એમને તે ખબરેય નહાતી ને આશા પણ નહોતી કે અહીં ભગવાનનાં દર્શન થશે. પણ ભૂખ્યા ભગવાનને–તેનાં બાળકને ખવડાવવાનો ધર્મ તે સમજેલી. એટલે એમને કૃષ્ણનાં સાચાં દર્શન થયાં. નિરક્ષર ને જ્ઞાનહીન એવી સ્ત્રીઓ વિષ્ણુનાં દર્શન કરી આવી એમ જાણું બ્રાહ્મણ પસ્તાયા. માનવસેવાને પ્રભુભક્તિ સાથે કેવો ગાઢ સંબંધ છે તે અહીં બતાવ્યું છે.
સ્માર્તધર્મો વર્ણભેદને તેની વિગતનું ઘણું વર્ણન કર્યું હશે, પણ ભાગવતધર્મને આખો ઝોક તે ભેદ રદ કરવા તરફ – અથવા, ઓછામાં ઓછું, તેમાંથી ઊંચનીચપણને વિચાર ટાળવા તરફ રહેલો છે. તેણે ચાંડાલની વ્યાખ્યા જ બદલીને કહ્યું છે કે જે દુરાચારી તે ચાંડાલ. આવા ચાંડાલની કોઈ જાતિ ન હોઈ શકે. માણસ હાથે કરીને ચાંડાલ થાય, ને પાછો સદાચારી બને તે તેનું
મં–પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શાસ્સે ચાંડાલત્વ પણ દૂર થાય. ભાગવતમાં દેવહૂતિ કહે છે: “હે ભગવાન ! તમારા નામના શ્રવણ તથા કીર્તનથી, તમને પ્રણામ કરવાથી, ને તમારું સ્મરણ કરવાથી ચાંડાલ પણ તકળ યજ્ઞ કરવાને લાયક બને છે, તો પછી તમારા દર્શનની તો વાત જ શી કરવી? જેની જીભને ટેરવે તમારું નામ રહેલું છે તે શ્વપાક પણ શ્રેષ્ઠ છે.”૨૫
“ભાગવત પણ ભક્તિનાં દ્વાર સહુને માટે ખુલ્લાં મૂકી દે છે.૨૫ ગમે તેવો પાપી, દુરાચારી, ચાંડાલ હોય, તેને ભગવાનની ભક્તિ શુદ્ધ કરે છે. ભગવાન કહે છે: “મારે વિષેની ભક્તિ શ્વપાકને પણ પવિત્ર બનાવી તેમને મોક્ષ આપે છે. ભગવાનનું નામ દીધાથી અજામિલનાં પાપ ધોવાઈ ગયાની કથા ભાગવતમાં છે. “પાપીમાત્રને માટે હદયપૂર્વક ભગવાનના નામનું ઉચ્ચારણ એ જ પ્રાયશ્ચિત્ત છે. તે ભગવાનનું નામ દેવા, તેનાં દર્શન માટે જવા, તૈયાર થાય એ જ બતાવે છે કે તેનું મન ભગવાન તરફ વળ્યું છે.” “વિષ્ણુના નામને ઉચ્ચાર એ સર્વ પાપનો નાશ કરનાર છે.' એવો એ “સુમંગલ ધર્મ' છે.૨૭
વળી ભાગવત કહે છે: “જે માણસ બ્રાહ્મણ અને પુષ્કસ, ચેર અને દાતા, સૂર્ય અને ચિનગારી, તથા દયાવાન અને નિર્દય એ સર્વની પ્રત્યે સમદષ્ટિ રાખે છે તે ખરે પંડિત અથવા જ્ઞાની છે. જે માણસ મનુષ્યમાત્રમાં મારું જ દર્શન કરે છે, સર્વ માણસને ઈશ્વરરૂપ માને છે, તેના મનમાંથી થોડા જ વખતમાં હરીફાઈ અદેખાઈ તિરસ્કાર અને અહંકાર નાશ પામે છે. સમદશી માણસે દેહ તે જ હું એવા અભિમાનને ત્યાગ કરવો જોઈએ; અને કૂતરાં, ચાંડાલ, ગાય અને ગધેડાથી માંડીને સર્વને દંડવત પ્રણામ કરવા જોઈએ; અને આમ કરતાં જે મિત્રો હાંસી કરે તેમને ત્યાગ કરવો જોઈએ. ભૂતમાત્ર તે ભગવાન જ છે એવી ભાવના મનમાં ન ઊપજે ત્યાં લગી, વાણી, મન, શરીર અને વૃત્તિથી આ રીતે ઉપાસના કરવી જોઈએ.૨૮
ભગવાનના ભક્તો તે કાળે સ્પર્શષથી ને બીજાના સમાગમથી ડરીને દૂર રહેતા નહોતા. તીર્થો પણ સંતના આગમનથી પાવન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
I
ભાગવતને માનવધર્મ થતાં. એવા સાધુસંત ને મુનિઓ જગતમાં ફરતા, ને તેઓ જ્યાં જતા ત્યાં સ્થળો ને માણસો પાવન થતાં. ભગવાન કહે છે: “મારી ભક્તિવાળે માણસ આખા જગતને પાવન કરે છે.૨૮ એવા ભક્તો તે ભગવાનના પાર્ષદો છે; ને તેઓ વિષનાં સરજેલાં ભૂતમાત્રને પાવન કરવા પૃથ્વી પર વિચરે છે.” “એવા સાધુચરિત બ્રાહ્મણોની વાણના શ્રવણથી ને તેમના દર્શનથી મોટા પાતકી તેમ જ અન્ય વગેરે શુદ્ધ થઈ જાય, તે તેમની જોડે પરસ્પર સંભાષણ થાય તેનું તો પૂછવું જ શું? ”૩૦ “સત્સંગ તે એવી પાવનકારી વસ્તુ છે. એને લીધે દે, રાક્ષસ, મૃગો, પક્ષીઓ, . . . વિદ્યાધરે, અને માણસમાં વૈ, શકો, સ્ત્રીઓ, અને અન્ય. . . . વગેરે ઘણાં મારા પદને પામ્યાં છે.”૩૧ આમ, ભાગવતના કહેવા પ્રમાણે, જેઓ પ્રભુના ભક્ત હતા, જેમને ધર્મોપદેશ કરવાનો અધિકાર હતા, તેઓ જાતિ વર્ણ આદિના ભેદ માન્યા વિના સર્વને પોતાના સમાગમનો લાભ આપતા; સમાજના નીચલા ગણતા થરોમાં ફરતા; ને તેમને સાદો સરળ પ્રભુભક્તિને ધર્મ શીખવી તેમને સંસ્કારની ઊંચી કક્ષાએ ચડાવતા. પ્રભુના સરજેલા કોઈ પણ માણસને હીન ગણી તેને પ્રભુભક્તિથી વંચિત રહેવા દેતા નહીં. એ ભાગવતધર્મને મોટો મહિમા હતો; ને તેને લીધે જ એ ધર્મ ઘણો લોકપ્રિય થયો ને બહુ ફેલાયે.
ભાગવતધર્મ આવો વિશાળ, ઉદાર અને પતિતપાવન છે. ભારતના પ્રાચીન ઇતિહાસકાળમાં પરદેશીઓના ધાડેધાડાં, સમુદ્રના મોજાંની પેકે, અહીં આવ્યાં ને હિંદુ ધર્મના પરિવારમાં સમાઈ ગયાં. ૩૧ એ ક્રિયામાં ભાગવતધર્મે ઘણે મોટો ભાગ ભજવ્યો છે. એ પરદેશીઓ આગળ તેણે કશી શરત મૂકી હતી શું? વેદકાળમાં ગાયત્રીમન્ન ભણાવી આપેંતરેને હિંદુ ધર્મમાં પ્રવેશ અપાતે. પછીના આ કાળમાં ભાગવતધર્મના આચાર્યો ને સન્તોએ તે ઉપરાંત વાસુદેવમન્ન ( નો મત્તે વાસુદેવાય) ભણાવીને પરદેશીઓને હિંદુ પરિવારમાં લીધા. એ ધર્મમન્દિરનાં દ્વાર કઈ પણ આગંતુકને માટે બંધ રહેતાં. ભાગવતધર્મની આ ભવ્ય વિશાળતાનું સૂચન કરનારે એક સુન્દર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
}<
મદિરપ્રવેશ અને શાસ્ત્રા
:
શ્લાક ભાગવતમાં છે: કિરાત, ભ્રૂણ, આન્ત્ર, પુલિન્દ, પુષ્કસ, આભીર, કેક, યવન, શક વગેરે જાતિના લેાકા, તથા ખીજા પણ પાપી, જેમના ભક્તોના આશ્રયથી શુદ્ધ થાય છે તે મહાસમ પ્રભુને હું નમન કરું છું.’૩૨ શક, યવન, સિથિયન, યુએસી, પલ્લવ, ખર કયાં છે એ બધા લેાકેા આજે ? એ સહુને સમાવીને આત્મસાત્ કરી લેવા જેવી વિશાળતા હિંદુ ધર્મીમાં તે કાળે હતી.૩૩ દેશની મુલાકાતે આવનાર વિદેશીઓ, વિધમી રહીને પણ, વિષ્ણુના ભક્ત બની શકતા. એક ગ્રીક એલચીએ ઊભા કરાવેલા દેવાધિદેવ વાસુદેવને જે ગરુડધ્વજ એસનગરમાં છે તે જુએ. તેના પર બ્રાહ્મી લિપિમાં લખ્યું છે: ‘ માવાનના મ હિલિયાડૅારસ, ડાયનના પુત્ર, ને તક્ષશિલાના નિવાસી.’૩૪ એ બતાવે છે કે ભગવદ્ભક્તિનાં દ્વાર યવનેને માટે પણ બધ નહેાતાં.
-
દશમસ્કંધમાં રાસલીલાના વનમાં એક પ્રસંગ આપેલા છે. ગે।પીએને અભિમાન ચડયું' કે જગતના તુચ્છ જીવા કરતાં આપણે કેવાં ભાગ્યશાળી છીએ કે આપણને આ લાભ મળ્યા ! એ અહંકાર ઊપજતાંવેત ભગવાન ત્યાંથી અલાપ થઈ ગયા. વળી તેમનામાંની જ એક ગોપી જોડે ભગવાન એકલા વનમાં ગયા. એ ગોપીને થયું: હું ખીજીએ કરતાં કેવી ચિઢયાતી —— àવી માનીતી — કે ભગવાન એ બધીને મૂકીને મારી એકલીની જોડે ક્રે છે! ભગવાન મારી એકલીના છે; પેલી ખીજીએના નથી. એણે ભગવાનને કહ્યું: મને તમારે ખભે બેસાડીને ફેરવે. ' ભગવાન કહે : ‘હા, ઊભી રહે, હું નીચે। નમું !' કહીને ભગવાન તે। અલાપ થઈ ગયા. કારણ અભિમાન. પેલી ખીજી ગોપીઓને થયું : પેલી કેવી ભગવાનને લઈ ગઈ ! એણે કેવા ભગવાનને પેાતાના કરી સંતાડી રાખ્યા છે! આપણને ભગવાનનાં દર્શન પણ કરવા દેતી નથી. ભગવાન આપણા પણ નથી શું? આપણને પણ ભગવાન ઉપર સ્નેહ નથી શું?' એમને બિચારીને ખબર નહેાતી કે ભગવાન તા પેલી એકની પાસેથી પણ કારના ચાલ્યા ગયા હતા! બધી ભેગી મળીને રાવા લાગી, ને કહ્યું : હે પ્રભુ! તમે પાછા આવેા. અમારી ભૂલ થઈ. તમે
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
ભાગવતને માનવધર્મ અમારા એકના નથી, સહુના છે. અમારા એકલાંના નથી, માણસમાત્રના છે. અમે તમારાં દાસ છીએ.' રોઈ રોઈને ગોપીઓને અહંકાર જોવાઈ ગયો ત્યારે ભગવાન પાછા હસતા હસતા પ્રગટ થયા.૩૫ ભગવાન બીજાને નથી ને મારે છે એમ કહેવાનો, તથા એ સર્વશક્તિમાન અને પતિતપાવનની શક્તિ પર મર્યાદા મૂકવાનો, આપણને શું અધિકાર છે? ભગવાન આપણું છે કે આપણે ભગવાનના છીએ ? શંકર જેવા પરમ જ્ઞાની ને પરમ ભકતે તે કહ્યું કે “હે નાથ ! હું તમારો છું, તમે મારા નથી. તરંગ સમુદ્રને હોય, સમુદ્ર તરંગનો હોય નહીં. '૩૬
ભાગવતમાં આપેલી જયવિજયની કથા જુઓ. એક વાર બ્રહ્માના પુત્રો – સનન્દન વગેરે – ત્રિભુવનમાં ફરતા ફરતા વિષ્ણુલોક આગળ આવી ચડ્યા. તેઓ પૂર્વજોના પણ પૂર્વજ હેવા છતાં, પાંચ છ વરસના નાગાપૂગા બાળકના રૂપમાં ફરતા હતા. આવાં રખડુ નાનાં છોકરાંને વિષ્ણુના ધામમાં કેમ જવા દેવાય? એમ ધારી દ્વારપાળ જયવિજયે એમને રોક્યા. બાળકો કહે : “ પ્રભુના ચરણ આગળ તે આવી પ્રવેશની મનાઈ હોય? ત્યાં આ ગર્વ શો? આ ભેદભાવ શો ? આ અજ્ઞાન શું? અમને પ્રભુનાં બાળકોને અંદર જતા રોકનાર તમે આ દેવાધિદેવના ધામમાં રહેવાને લાયક નથી. તમે પાપમાં પાપી એવી આસુરી નિમાં જાઓ.” ૩૦ દેવમંદિરનાં દ્વાર પ્રભુનાં કોઈ પણ બાળક સામે રોકવાનું શું પરિણામ છે તે ભાગવતે બેધડક બતાવ્યું છે. વળી તેણે સ્પષ્ટ કહી રાખ્યું છે કે “એકલા આ પુરુષવરે જ નહીં, પણ સ્ત્રીઓ, શો, હૂણ, શબરી તથા બીજા પાપી છે પણ – ભક્તિ દ્વારા- ભગવાનની આ માયાને જાણે છે ને તરી જાય છે.૩૮
આ પુનિત, આ ભવ્ય એ ભાગવતધર્મનો, વૈષ્ણવધર્મને, ભક્તિમાર્ગને, પ્રપત્તિયોગને સંદેશો છે. ભગવાનની વેણુ વાગતી ત્યારે માણસો તો શું પણ પશુપંખી સુધ્ધાં સ્તબ્ધ થઈને તે સાંભળી રહેતાં – એવી અજબ એ વેણુની મેહની હતી. એ ભગવાનના મુખમાંથી ઝરેલી ગીતાએ પણ પોતાની મોહની એવી જ રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શા ફેલાવી છે. એવી મેહની “ભુવનમંગલ” એવા એ ભગવાનના સંદેશામાં છે (નોરમનામામય્). ભાગવતધર્મમાં ગતિ, વેગ, ક્રિયાશક્તિ, નિર્ભયતા ને પરાક્રમ કેટલાં છે તે ગીતા અને ભાગવતે બતાવી આપ્યું છે. એને ફેલાવો કરવાની આતુરતા એક કાળે ભગવદ્ભકતામાં હતી. નારદની પેઠે પૃથ્વી પર ફરતાં તેઓ ન થાક્તા. અમે જગતના નિવાસી છીએ, ને ત્રિભુવન અમારો સ્વદેશ છે (સ્વરો વનરા), એમ કહેવા જેટલી હદય અને આત્માની વિશાળતા એમનામાં હતી.
ભાગવતમાં કહ્યું છે: “હે રાજા ! કલિયુગમાં બીજી જગાએ નારાયણના ભક્તો થોડા થોડા થશે, પણ દ્રવિડ દેશમાં તો ઘણા થશે. એ દેશમાં તામ્રપર્ણી નદી છે, કૃતમાલા છે, મહાપુણ્યવતી કાવેરી છે, મહાનદી પ્રતીચી છે. એ સરિતાઓનાં પાણી જે માણસો પીશે તે માટે ભાગે નિર્મળ મનવાળાને વાસુદેવના ભક્તો થશે.૪૦ આ સર્વ નદીઓને તીરે આવેલાં પ્રાચીન પ્રસિદ્ધ ને વિશાળ દેવમંદિરે ત્યાંને મહામના પુરુષોએ સ્વેચ્છાએ હરિજનો માટે ખુલ્લાં મૂક્યાં છે. જે આપણે નાનાં ભાઈબહેને છતાં આજ લગી તિરસ્કૃત અને દેવદર્શનથી વંચિત હતાં તેમને હેત અને ઉમળકાથી આવકાર આપ્યો છે અને ભાગવતની આર્ષવાણી સાચી પાડી છે.
ટિપણે ૧. સર્વેષામામનો હાત્મા પિતા માતા સ ફ્રેશ્વર. મા. ૨૦;૪૭;૨. ૨. ત્વમેવ માતાથ સુત પત્તિ પિતા | મા. ૨; ૨૨; ૭. ૩. માત્મયાત્સર્વભૂતાના સર્વભૂતકિયો રિ I મા. ૬; ૨૭; ૨૨. ૪. વિસનવિરાય; જિનવર મા. ૨; ૮; ૨૬–૭. ५. अप्येवमार्य भगवान्परिपाति दीनान्
वाश्रेव वत्सकमनुग्रहकातरोऽस्मान् । भा. ४, ९, १७. ૬. આવતીકસિ વિશ્વાત્મ માપનુયે . મા. ૨૦; ૨૭; ૧૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
ભાગવતને માનવધમ
૦૧
७. गजेन्द्र स्तुति तां हे छे : મારા જેવા જે પશુ એને શરણે આવે છે તેના પાશ એ છેાડવે છે. તે મુક્ત છે, દયાધન છે, ને લય વિનાના છે. मादृक्प्रपन्नपशुपाशविमोक्षणाय
मुक्ताय भूरिकरुणाय नमोऽयाय । भा. ८; ३; १७.
એ સ્તુતિ સાંભળીને, સદેવમય એવા હરિ ત્યાં પ્રગટ થયા. तत्राखिलामरमयो हरिराविरासीत् । भा. ८; ३; ३०. ८. कस्माद्वयं कुसृतयः खलयोनयस्ते
दाक्षिण्यदृष्टिपदवीं भवतः प्रणीताः । भा. ८; २३; ७. ८. कौरवार्णवमग्नां मामुद्धरस्व जनार्दन । सभापर्व ६९; ४२. १०. ईश्वरस्याप्यभिमानद्वेषित्वाद् दैन्यप्रियत्वाच्च । ना. भ. सु. २७. ११. मया तेऽकारि मघवन् मखभंगोऽनुगृह्णता । मनुस्मृतये नित्यं मत्तस्येन्द्रश्रिया भृशम् ॥ मामैश्वर्य श्रीमदान्धो दण्डपाणि न पश्यति । तं भ्रंशयामि संपद्भ्यो यस्य चेच्छाम्यनुग्रहम् ॥ भा. १०; २७; १५-६.
१२. ततो दुर्योधनो राजा वार्ष्णेय जयतां वरम् । न्यमन्त्रयद् भोजनेन नाभ्यनन्दच्च केशवः ॥ ततोऽनुयायिभिः सार्धं मरुद्भिरिव वासवः । - विदुरान्नानि बुभुजे शुचीनि गुणवन्ति च ॥ उद्योगपर्व ९१; ११–२, ४१.
१३. जन्मकर्मवयोरूपविद्यैश्वर्यधनादिभिः ।
यद्यस्य न भवेत् स्तम्भस्तत्रायं मदनुग्रहः ॥
भा. ८; २२; २६.
१४. मनसैतानि भूतानि प्रणमेद् बहु मानयन् ।
ईश्वरो जीवकल्या प्रविष्टो भगवानिति ॥ भा. ३; २९; ३४.. १५. शान्ता महान्तोऽखिलजीववत्सलाः । भा. ११; १४; १७. १६. अहं सर्वेषु भूतेषु भूतात्मावस्थितः सदा । तमवशाय मां मर्त्यः कुरुतेऽर्चाविडम्बनम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શાસે यो मां सर्वेषु भूतेषु सन्तमात्मानमीश्वरम् ।। हित्वाची भजते मोढयाद् भस्मन्येव जुहोति सः ॥ द्विषतः परकाये मां मानिनो भिन्नदर्शिनः । भूतेषु बद्धवैरस्य न मनः शान्तिमृच्छति ।। अहमुच्चावचैर्द्रव्यैः क्रिययोत्पन्नयानधे । नैव तुष्येऽचितोऽर्चायां भूतप्रामावमानिनः ॥ अथ मा सर्वभूतेषु भूतात्मानं कृतालयम् । अर्हयेद्दानमानाभ्यां मैयाऽभिन्नन चक्षुषा ॥
भा. ३, २९; २१-४, २७. १७. एतावान्हि प्रभोरों यद्दीनपरिपालनम् ।
प्राणैः स्वैः प्राणिनः पान्ति साधवः क्षणभंगुरैः ।। पुंसः कृपयतो भद्रे सर्वात्मा प्रीयते हरिः । प्रीते हरौ भगवति प्रीयेऽहं सचराचरः । तस्मादिदं गरं भुले प्रजाना स्वस्तिरस्तु मे ॥ . . . तस्यापि दर्शयामास स्ववीर्य जलकल्मषः । यच्चकार गले नीलं तच्च साधोविभूषणम् ॥ तप्यन्ते लोकतापेन साधवः प्रायशो जनाः । परमाराधनं तद्धि पुरुषस्याखिलात्मनः ॥
भा. ८; ७; ३८-४०, ४३-४. १८. न त्वहं कामये राज्यं न स्वर्ग नापुनर्भवम् ।
कामये दुःखतप्तानां प्राणिनामातिनाशनम् ॥ १८. अहो एषां वरं जन्म सर्वप्राण्युपजीवनम् ।
एतावज्जन्मसाफल्यं देहिनामिह देहिषु । . . .. प्राणैरधिया वाचा श्रेय एवाचरेत्सदा ॥ -
भा. १०; २२; ३३, ३५. २०. आश्वाद्यान्तेवसायिभ्यः कामान् संविभजेद्यथा। भा.७; १४; ११. २१. स्त्रियः शूद्रादयश्चैव तेऽनुकम्प्या भवादृशाम् । भा. ११; ५; ४. २२. सर्वभूतेषु यः पश्येद् भगवद्भावमात्मनः ।
भूतानि भगवत्यात्मन्येष भागवतोत्तमः ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
ભાગવતના માનવધ
न यस्य जन्मकर्मभ्यां न वर्णाभमजातिभिः । सज्जतेऽस्मिन्नभावो देहे वै स हरेः प्रियः ॥
&
भा. ११; ३; ४५, ५१. २२. शिवाय लोकस्य भवाय भूतये य उत्तम श्लोकपरायणा जनाः । जीवन्ति नात्मार्थमसौ पराश्रयं मुमोच निर्विद्य कुतः कलेवरम् ॥ भा. १; ४; १२.
२३. हूयन्तामग्नयः सम्यग् ब्राह्मणैर्ब्रह्मवादिभिः । अन्नं बहुविधं तेभ्यो देयं वो धेनुदक्षिणाः ॥ अन्येभ्यश्वाश्वचाण्डालपतितेभ्यो यथाईतः । यवसं च गव दत्त्वा गिरये दीयतां बलिः ॥
193
भा. १०; २४; २७-८. २3क. भगवांस्तत्र बन्धूनां पौराणामनिवर्तिनाम् । यथाविध्युपसंगम्य सर्वेषां मानमादधे ॥ प्रह्वाभिवादना श्लेषकर स्पर्शस्मितेक्षणैः । आश्वास्य चाश्वपाकेभ्यो वरैश्वाभिमतैर्विभुः ||
२५क. बहुनाथ सिंह: खेल्न, पृ. ६४. २६. भक्तिः पुनाति मन्निष्ठा श्वपाकानपि संभवात् ।
भा. १; ११; २१-२. २४. न कामयेऽहं गतिमीश्वरात्परामष्टर्द्धियुक्तामपुनर्भवं वा । आर्तिं प्रपद्येऽखिलदेहभाजामन्तः स्थितो येन भवन्त्यदुःखाः ॥ भा. ९; २१; १२.
२५. यन्नामधेयश्रवणानुकीर्तनाद्यत्प्रह्वणाद्यत्स्मरणादपि क्वचित् । श्वादोऽपि सद्यः सवनाय कल्पते कुतः पुनस्ते भगवन्नु दर्शनात् ॥ अहो बत श्वपचोऽतो गरीयान् यज्जिह्वाग्रे वर्तते नाम तुभ्यम् ॥ भा. ३; ३३; ७.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
भा. ११; १४; २१.
२७. सर्वेषामप्यघवतामिदमेव सुनिष्कृतम् । नामव्याहरणं विष्णोर्यतस्तद्विषया मतिः । वैकुण्ठनामग्रहणमशेषाघहरं विदुः ॥ भा. ६; २; १०, १४.
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
મદિર પ્રવેશ અને શાસ્ત્ર हन्त ते कथयिष्यामि मम धर्मान् सुमङ्गलान् ।
भा. ११, २९, ८. २८. ब्राह्मणे पुल्कसे स्तेने ब्रह्मण्येऽर्के स्फुलिङ्गके ।
अक्रूरे क्रूरके चैव समदृक् पण्डितो मतः ॥ नरेश्वभीक्ष्णं मद्भावं पुंसो भावयतेऽचिरात् । स्पर्धास्यातिरस्काराः साहंकारा वियन्ति हि ॥ . विसृज्य स्मयमानान् स्वान् दृशं व्रीडा च दैहिकीम् । प्रणमेद् दण्डवद् भूमावाश्वचाण्डालगोखरम् ॥ यावत्सर्वेषु भूतेषु मद्भावो नोपजायते । तावदेवमुपासीत वाङ्मनःकायवृत्तिभिः ।।
भा. ११, २९, १४-७. २८ क. स्वयं हि तीर्थानि पुनन्ति सन्तः । भा. १, १९, ८.
मद्भक्तियुक्तो भुवनं पुनाति । भा. ११, १४, २४. २८. मन्ये भगवतः साक्षात् पार्षदान्वो मधुद्विषः ।। विष्णो तानि लोकानां पावनाय चरन्ति हि ।।
___ भा. ११; २; २८. ३०. श्रवणाद्दर्शनाद्वापि महापातकिनोऽपि वः । शुध्येरनन्त्यजाश्चापि किमु संभाषणादिभिः ॥
भा. १२, १०, २५. ३१. सत्सङ्गेन हि दैतेया यातुधाना मृगाः खगाः ।
गन्धर्वाप्सरसो नागाः सिद्धाश्चारणगुह्यकाः ॥ विद्याधरा मनुष्येषु वैश्याः शुद्राः स्त्रियोऽन्त्यजाः । बहवो मत्पदं प्राप्तास्त्वाष्ट्रकायाधवादयः ।।
भा. ११, १२, ३-५. 3१क. महाभारतना श्री५ (२२; ११)मा सभ्यु छ यद्रयना અન્તઃપુરમાં કાંબોજ અને ચવન સ્ત્રીઓ હતી. કોઈ માણસ, પરદેશી પૂર્વજોને વંશજ હોય તે પણ, જે આચારમાં હિંદુ સામાજિક પ્રણાલિકાને અનુસરે તે કાળે કરીને તેના વંશજો વિશાળ હિંદુ સમાજમાં સમાઈ જતા. આ ક્રિયા ઓછામાં ઓછાં બે હજાર વરસ લગી ચાલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
ભાગવતને માનવધર્મ એની શરૂઆત શાન્તિપર્વના ૧૫મા અધ્યાયમાં મળે છે; ત્યાં ઇદ્ર સમ્રાટ માંધાતાને કહે છે કે તમે યવને જેવી પરદેશી પ્રજાઓને બ્રાહ્મણની અસર તળે લાવ.” (કાણેઃ એજન, ૫. ૩૮૮–૯.) નાશિક, કારલા તથા બીજાં ઘણાં સ્થળાની ગુફાઓમાં દાતાઓ તરીકે યવનોનાં નામ આપેલાં છે. હિંદી રાજાએ પરદેશી હૂણ સ્ત્રીઓને પરણ્યાના દાખલા અનેક શિલાલેખોમાં આપેલા છે. દા. ત. ગુહીલ વંશને રાજા અલ્લટ હરિયાદેવી નામની હૂણ રાજકુમારીને ૫ર હતા. કલચુરી વંશના રાજા યશ:કર્ણદેવને પિતા કર્ણદેવ હતા, ને તેની માતા આવલ્લદેવી હૂણ રાજકુમારી હતી. મિશ્ર વિવાહ પણ ઘણું થતાં. રાજા મહાપર્વ નંદ મહાનંદી નામની શૂદ્રમાને પુત્ર હતા. વાકાટક વંશના રાજાએ વિષ્ણુદ્ધ ગોત્રના બ્રાહ્મણ હતા. ક્ષત્રિય જાતિના ગુપ્ત રાજા ચંદ્રગુપ્ત બીજાની દીકરી પ્રભાવતી (ઈ. સ.નો પાંચમે સૈક) વાકાટક વંશના રાજા રુદ્રસેન બીજાની પટરાણી થઈ હતી. કદંબ વંશને સ્થાપક મયૂરશર્મા નામનો બ્રાહ્મણ હતા. તેના વંશજોનાં નામને છેડે ક્ષત્રિયના જે “વર્મા’ શબ્દ આવે છે. એના ચોથા વંશજ કકુસ્થવર્માએ પિતાની દીકરીઓને ગુપ્ત વંશના તથા બીજા ક્ષત્રિય રાજાઓ જોડે પરણાવી હતી. વાકાટક રાજા દેવસેનના પ્રધાન હસ્તિતભેજના એક વંશજ સેમ નામના બ્રાહ્મણે બ્રાહ્મણ અને ક્ષત્રિય જાતિની સ્ત્રીએ જોડે લગ્ન કર્યા હતાં. પૂર્વ બંગાળના એક સરદાર લેકનાથ, જેના પૂર્વ ભારદ્વાજ ગોત્રના બ્રાહ્મણ હતા, તેની માને બાપ કેશવ પારસવ (અર્થાત્ બ્રાહ્મણ બાપ અને શૂદ્ર માને દીકર) હતો; અને કેશવને બાપ વીર બ્રાહ્મણ હતે. વિજયનગરના રાજા બુકા પહેલા (ઈ. સ. ૧૨૬૮–૧૨૯૮) ની દીકરી વિરૂપાદેવી આગ પ્રાન્તના સૂબા બ્રહ્મ અથવા બમણ ડેયા નામના બ્રાહ્મણને પરણાવેલી હતી. ગુહીલ વંશને સ્થાપક ગુહદત નામને બ્રાહ્મણ હતા, ને તેના વંશજ ભતૃપ રાષ્ટ્રકૂટ વંશની ક્ષત્રિય રાજકુમારી જોડે પરણેલો. બ્રાહ્મણું જાતિના શુંગ કુળના સેનાપતિ પુષ્યમિત્રને દીકરો અગ્નિમિત્ર માલવિકા નામની રાજકુમારી સાથે પરણ્યો હતો, એમ કાલિદાસના “માલવિકાગ્નિમિત્ર’ નાટક પરથી જણાય છે. ૩૨. વિદૂઝિટિપુસા આમીરાં યવન: રાયઃ | येऽन्ये च पापा यदुपाश्रयाश्रयाः शुध्यन्ति तस्मै प्रभविष्णवे नमः॥
મી. ૨; ૪; ૨૮. ૩૩. “તાંચમહાબ્રાહ્મણમાં જે વાત્યતેમનું સવિસ્તર વર્ણન આપેલું છે તે બતાવે છે કે કેવળ વ્યક્તિઓને જ નહીં પણ આખી કેમોની કોમેન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શા ' સમાસ હિંદુ ધર્મમાં કરી લેવામાં આવ્યો હતો.” – રાધાકૃષ્ણન: ‘હિંદુ वनाशन', पृ. 33.
૩૪. બસનગરના ગરુડધ્વજ પર લેખ બ્રાહ્મી લિપિમાં છે, ને તે या प्रभार छ:
देवदेवस वा (सुदे) वस गरुडध्वजे अयं कारिते इ हिलिओडोरेण भागवतेन दियस पुत्रेण तखसिलाकेन योनदूतेन आगतेन महाराजस अंतलिकितस उपंता सकासं रजो काशीपुत्रस भागभद्रस त्रातारस वसेन (चतु) दसेम्न राजेन वधमानस । त्रीणि अमुतपदानि (सु) अनुठितानि नयंति स्वग दम चाग अप्रमाद ।
(ભગવાનના ભક્ત હિલિયેરસ,ડાયનના પુત્રને તક્ષશિલાના નિવાસી, જે મહારાજ એંટીઅલ્ટીડાસ તરફથી, ગ્રીક એલચી તરીકે, પોતાના રાજ્ય કાળના ચૌદમા વરસમાં આબાદીથી રાજ્ય કરતા રાજા કાશીપુત્ર ભાગભદ્રને ત્યાં આવ્યા હતા, તેમણે અહીં દેવાધિદેવ વાસુદેવને આ ગરુડધ્વજ ઊભે કરાવેલ છે. દમ, ત્યાગ ને અપ્રમાદ એ ત્રણ અમૃત પદ છે. તેનું આચરણ કરવાથી સ્વર્ગે જવાય છે.) ३५. तासां तत्सौभगमदं वीक्ष्य मानं च केशवः ।
-प्रशमाय प्रसादाय तत्रैवान्तरधीयत ॥ भा. १०; २९, ४८. सा च मेने तदात्मानं वरिष्ठं सर्वयोषिताम् । हित्वा गोपीः कामयाना मामसौ भजते प्रियः । ततश्चान्तर्दधे कृष्णः सा वधुरन्वतप्यत ॥
भा. १०, ३०, ३६, ३८. न खलु गोपिकानन्दनो भवानखिलदेहिनामन्तरात्मदृक् । भज सखे भवकिकरीः स्म नो जललहाननं चार दर्शय ।
. भा. १०; ३१; ४, ६. रुरुदुः सुस्वरं राजन् कृष्णदर्शनलालसाः ।। तासामाविरभूच्छोरिः स्मयमानमुखाम्बुजः ॥
भा. १०; ३३; १, २. ९. सत्यपि भेदापगमे नाथ तवाहं न मामकीनस्त्वम् ।
सामुद्रो हि तरंगः क्वचन समुद्रो न तारंगः ॥ षट्पदी ३.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
७७
ભાગવતને માનવધર્મ - ३७. एकदा ब्रह्मणः पुत्रा विष्णोर्लोकं यदृच्छया ।
सनन्दनादयो जग्मुश्चरन्तो भुवनत्रयम् ॥ पञ्चषड्वायना भाः पूर्वेषामपि पूर्वजाः । दिग्वाससः शिश्यन्मत्वा द्वाःस्थी तान्प्रत्यषेधताम् ॥ अशपन्कुपिता एवं युवा वास न चाहथः । रजस्तमोभ्या रहिते पादमूले मधुद्विषः ।। पापिष्ठामासुरी योनि बालिशा यातमाश्वतः ॥
भा. ७; १; ३५-७. ३८. ते वै विदन्त्यतितरन्ति च देवमायाँ
स्त्रीशूद्रहणशबरा अपि पापजीवाः । भा. २; ७; ४६. ३८. यस्यामलं दिवि यशः प्रथितं रसायां
भूमौ च ते भुवनमङ्गल दिग्वितानम् । भा. १०; ७०, ४४. (હે ભુવનમંગલ ભગવાન! તમારે યશ સર્વ દિશામાં ફેલાયેલો छ. ते वर्ग, पाताण अने पृथ्वी से वो दोभा व्यापेक्षा छ.) ४०. कलौ खलु भविष्यन्ति नारायणपरायणाः ।
क्वचित् क्वचिन्महाराज द्रविडेषु च भूरिशः ॥ ताम्रपर्णी नदी यत्र कृतमाला पयस्विनी । कावेरी च महापुण्या प्रतीची च महानदी ।। ये पिबन्ति जलं तासां मनुजा मनुजेश्वर । प्रायो भक्ता भगवति वासुदेवेऽमलाशयाः ॥
भा. ११, ५; ३८-४०.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
૯
અહીં આભડછેટ નથી
અસ્પૃશ્યતાને લગતા કેટલાક તરેહવાર તે અરસપરસ મેળ વિનાના જે નિયમેા પાછળ આપણે જોયા તેમાં પણ કેટલાક અપવાદ કરવા પડયા જ હતા. કેટલાક વહેવારની સવડને ખાતર; તે બીજા કેટલાક ભાગવતધની સારી અસરને લીધે. દાખલા તરીકે એક ગ્રંથકારે કહ્યું કે દહીં, ઘી, દૂધ અને મધના વાસણને દેષ લાગત નથી. તેમ જ બિલાડી (!), યજ્ઞની કડછી, અને વાયુ હંમેશાં પવિત્ર જ છે.૧ બીજાએ કહ્યું કે તેલ, શેરડીને રસ, ગેાળ અને છાશનાં વાસણ પણ શૂદ્રનાં હોય તો ચાલે. પરાશરે કહ્યું કે ' આટલી ચીજો કદી અભડાતી નથી ગાય, અગ્નિ, માણસની છાયા, વાળ, ઘેાડા, ધરતી, માખ, અને પવન.'ૐ પાણી અભડાતું નથી એમ કહ્યું છે, તે ખાસ નોંધવા જેવું છે. એકે ઉંદરડીને પણ ‘સદાચિ’ ગણાવી ! ચાંડાલને અડવા પછી માત્ર પવનથી જ શુદ્ધ થાય એવી ચીજોમાં એકે આસન અને પથારી પણ ગણાવ્યાં` એટલે કે પહેરેલાં કપડાં એળવાં પડે, પણ પથારીનાં ગાદલાં ખેાળવાની જરૂર નહીં ! યાજ્ઞવલ્કયસ્મૃતિ ઉપર વિજ્ઞાનેશ્વરની જે મિતાક્ષરા ટીકા છે તેમાં કહ્યું છેઃ · અન્ત્યજોનાં બનાવેલાં કૂવા, પુલ કે વાવ હોય ત્યાં નાહવા કે પાણી પીવાથી પ્રાયશ્ચિત્ત કરવાની જરૂર નથી.' કાઠિયાવાડનાં કેટલાંક ગામમાં સવર્ણીના કૂવાનું પાણી સારું નથી, અને હિરજનવાસના કૂવાનું પાણી સારું છે; તેથી સવર્ણો હરિજનવાસને કૂવેથી વિનાસાચે પાણી ભરે છે.છ હિરજનને આપણે કૂવે પાણી ભરવા ન દેવાય; તેને કૂવે આપણી સવડે પાણી ભરવામાં વાંધે નહીં ! શ્રેણી રસાઈ કરેલી હેાય તે તેને કાગડા કે કૂતરાં અડી જાય કે ચાટી જાય, અથવા તે ગાય કે ગધેડું સૂંઘી જાય, તે। તેથી બધી રસાઈ ફેકી દેવાની
--
―
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
અહીં આભડછેટ નથી જરૂર નથી; બગડેલે ભાગ ફેંકી દીધું ચાલે. શિલ્પીઓ, કારીગરો, ડાકટરદે, દાસદાસીઓ, વાળંદ, રાજાઓ ને શ્રોત્રિયો તરત જ સ્વચ્છ થઈ શકે છે. (પરાશર) રસોઈયાની જરૂર હંમેશની રહી. બીજા કોઈને તેનું કામ આવડે નહીં. એટલે રસોઈયો હંમેશને શુદ્ધ ! આમાં જેમ વહેવારુ સવડ જોઈને અપવાદ કર્યા છે, તેમ એના પરથી એમ પણ દેખાઈ આવે છે કે અસ્પૃશ્યતા એ સનાતન, નિરપવાદ ધર્મરૂપ નથી; અને સગવડ-અગવડને તથા સારાસારનો વિચાર કરીને એમાં ફેરફાર થઈ શકે છે. તે પ્રમાણે આજે બની રહ્યું પણ છે.
બીજા કેટલાક અપવાદ આ ગ્રંથકારોએ વહેવારુ ડહાપણ અને ધર્મને સાર બંનેને વિચાર કરીને રાખ્યા છે. તેમાંથી ઘણા અપવાદ અગત્યના છે. કિલ્લાના ઘેરા વખતે, વિષમ પ્રદેશમાં, લશ્કરની છાવણમાં, આગ વખતે, શરૂ થયેલા યજ્ઞોમાં અને મહત્સવમાં સ્પર્શાસ્પર્શને વિચાર કરવાનું નથી. (લઘુહારીત) અત્રિ કહે છેઃ રેવાગ્યમાં, યાત્રામાં ને વિવાહમાં, યાપ્રકરણમાં તથા સર્વ ઉત્સવમાં આભડછેટ લાગતી નથી.૧૦ મૃત્યર્થસાર કહે છે : સંગ્રામમાં, બજારમાં, યાત્રામાં, દેવમંદિમ, ઉત્સવો, તીર્થો ને યજ્ઞોમાં, ગ્રામ અને દેશમાં, વિપ્લવ વખતે, મોટાં જળાશય પાસે, માણસોની મેદનીમાં, આગ વેળાએ, ને મેટી આફત વખતે આભડછેટ લાગતી નથી.૧૧ પરાશર કહે છે: વિવાહ, ઉત્સવો, યજ્ઞો, સંગ્રામ, જળપ્રલય, પાણીની પરબ, અને જંગલ એટલી જગાએ સ્પર્શષ નથી. બૃહસ્પતિ કહે છેઃ તીર્થમાં, વિવાહમાં, યાત્રામ, દેશના વિપ્લવ વખતે, આ વખતે, અને પ્રવાસમાં આભડછેટ લાગતી નથી.૧૦ બહત્પારાશરીય અને પછીનસિ આ વિચારને ટેકે આપે છે.૧૪ હારીત કહે છે: વાસુદેવના ઉત્સવમાં આભડછેટની શંકાથી નવાય જ નહીં; જે માણસ નહાય તે પતિત છે.૧૫ એ જ વાત પારાશરસંહિતાએ કહી છે.૧ નિત્યાચારપદ્ધતિ એક શ્લેક ટાંકે છે, તેમાં કહ્યું છે કે જે ચાંડાલ ને પુષ્કસ વિષ્ણુના મંદિરની પાસે ઊભા હોય કે વિષ્ણુની સેવા માટે આવ્યા હોય તેમને અડીને નાહવું નહીં. આથી વધારે સ્પષ્ટ વચને શાં હોઈ શકે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શાસ્ત્ર પાણી અભડાતું નથી, એ મતલબનું વચન આપણે પાછળ જોઈ ગયા. યમસ્મૃતિ કહે છે કે પાણી વાસણમાં હોય કે જમીન પર હોય, પણ તે સદા પવિત્ર છે.૧૭ શખસ્મૃતિ કહે છે કે જમીન પરનું પાણી શુદ્ધ છે, પથ્થરમાંથી ઝરતું પાણી શુદ્ધ છે, નદીમાં વહેતું પાણી શુદ્ધ છે, અને વિરડા પણ શુદ્ધ છે.૧૮ એટલે ખરું જોતાં તે કઈ પણ જળાશયમાંથી કોઈ પણ માણસને પાણી લેતાં રોકવું એ વાત જ શાસ્ત્રવિરુદ્ધ છે. • હવે જમવાને લગતાં વચન જોઈએ. આપૌંબ કહે છે: સર્વ વર્ણો, જે પોતપોતાના ધર્મનું પાલન કરતા હોય, તેમને ત્યાં જમી શકાય એમ કેટલાક કહે છે; પણ ધમિક શદ્ર હોય તે તેનું જમવામાં વાંધો નથી, એવો મારો મત છે.૧૯ યાજ્ઞવલ્કક્ય કહે છે: દાસ, ગોવાળ, કુળને મિત્ર, અને નાપિત (વાળંદ), તથા અડધા ભાગથી કામ કરનાર ખેડૂત – શદ્રમાંથી આટલાને ત્યાં જમવામાં વાં નથી.૨૦ મનુનો પણ એવો જ મત છે. ૨૧ અત્રિ કહે છે : કમળની દાંડી, દૂધ, દડ, દહીં, સાથે, ઘીતેલથી તળેલી ચીજો, અને છાશ એટલી ચીજો શકની હોય તો તે અભડાતી નથી.૨૨ અત્રિ, લઘુશંખ અને લિખિત કહે છે કે કાચું અનાજ, માંસ, ઘી, મધ, કોઈ પણ મીજનાં તેલ, તે ભલે અત્યંજના વાસણમાં હોય, તો પણ તે વાસણમાંથી નીકળે ત્યારે શુદ્ધ જ ગણાય છે. ૨૩ પિતાને દાસ, વાળંદ, ગોવાળ, કુંભાર, અને ખેડૂત – શોમાંના આ પાંચ વર્ગની રસોઈ બ્રાહ્મણો પણ જમી શકે છે. ૨૪ સુમન્ત અને અંગિરસ કહે છે કે ગેરસ, સાથ, તેલ, ખોળ, પૂરી, ને બીજું દૂધ (મૂળ શબ્દ પ્રયા છે, એનો અર્થ પાણી પણ થઈ શકે)નું બનેલું જે કંઈ હોય તે, આટલી ચીજો શક્કની ખાઈ શકાય.૨૫ હારીત આ મતનું સમર્થન કરે છે. ગૌતમ કહે છે કે પશુ ચારનાર, ખેતર ખેડનાર, કુળને મિત્ર, અને પિતાને નાકર, એટલાનું અન્ન જમી શકાય.૨૭ અત્રિ યતિધર્મને અંગે કહે છે કે યતિએ મ્લેચ્છ કુળમાંથી પણ માધુકરી લેવી. કોઈ એક જ માણસને ત્યાં જમવું નહીં; પછી તે બૃહસ્પતિ જેવો કાં ન હોય.૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
અહીં આભડછેટ નથી આ શાસ્ત્રવચને, અને આજને આચાર, બેને સરખાવી વિચાર કરી જોવા જેવો છે.
અંત્યજ' ગણાતી જાતિઓ સામેના પ્રતિબંધો વહેવારમાં ઢીલા હતા, એના અનેક દાખલા છે. એમ કહેવાય છે કે દક્ષિણ ભારતમાં કેટલીક જગાએ જમીનમાલિકીના ઝઘડાઓમાં હરિજનોને ચુકાદો છેવટને ગણાય છે. ઈસવી સનના અગિયારમા સૈકાના એક શિલાલેખ પરથી જણાય છે કે વેરાળી નામના એક પરાયા (હરિજન) અને તેના પંચનો ચુકાદો એક મન્દિરની માલિકીની જમીન બાબતમાં છેવટને ગણવામાં આવ્યો હતો. મદ્રાસમાં જ્યોર્જ ટાઉન નામનો જાણીતો લત્તો છે, ત્યાંની દેવીના વાર્ષિક ઉત્સવમાં દેવીને મંગળસૂત્ર બાંધવાનું કામ એક હરિજન, એ આખી કામની વતી, કરે છે. ત્રિચિનાપલ્લી ને મદુરાની વચ્ચે આવેલા વિંડીગલ ગામમાં થતી બળદની રમતમાં હરિજન કેમને એક માણસ પુરોહિતનું કામ કરે છે. કાંચી, શ્રીવલ્લીપુત્તર, કુંભકોણમ, તિરૂવત્તિયુર ને બીજા કેટલાયે ગામોમાં રથયાત્રાને પ્રસંગે હરિજનને રથ ખેંચવા દેવામાં આવે છે. પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ઉખાલપુર ગામમાં ગામમન્દિરના પૂજારી હરિજન છે. તાંજોર જિલ્લાના તિરૂવલ્લુર ગામમાં શિવના ઉત્સવ વખતે હરિજન કામના મુખીને ખાસ માન અપાય છે – તેને હાથીની અંબાડીમાં મૂર્તિની જોડે બેસાડવામાં આવે છે, ને મૂર્તિને પંખો ઢોળવા માટેની ચમરી તેને હાથમાં આપવામાં આવે છે. આ તો ગઈ ગુજરી વાત થઈ. હવે તો આ મન્દિરામાં હરિજનોને પ્રવેશની પૂરી શૂટ થઈ ગઈ છે.
આજના ચાલુ વહેવારના કેટલાક દાખલો લઈએ. આ% પ્રાન્તનાં બરહમપુર, વિજિયાનગરમ અને પારલાકીમડી એ ગામમાં ટાંગાવાળા મોટે ભાગે હરિજન છે. ગંજામ, વૈઝાગ અને પૂર્વ ગોદાવરી જિલ્લામાં ફળ અને શાક વેચનારા ભંગી કામના છે. પહેલા બે જિલ્લામાં એમની પાસે ફળના વેપારનો ઈજારો છે. ૧૯૩૧ના હિંદના વસ્તીપત્રકના સરકારી રિપોર્ટમાં રાયબહાદુર હીરાલાલને, .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શા મધ્ય પ્રાન્તને લગતી હકીકતોથી ભરેલે, એક લેખ છે, તેમાંથી નીચેનું અવતરણ લીધું છે:
ઘણી વાર સગવડને ખાતર આભડછેટને ઊંચી મૂકવામાં આવે છે. ઢીમર અને સુંગરિયા કુંભાર બંને સરખા અશુચિ છે, કેમ કે બંને ડુક્કરનું માંસ ખાય છે. ઊંચામાં ઊંચો બ્રાહ્મણ ઢીમરના હાથનું પાણી પીવામાં સંકેચ નહીં રાખે, પણ એ જ બ્રાહ્મણ પોતાથી ઊતરતા ગણાતા બ્રાહ્મણના હાથનું પાણી નહીં પીએ. છત્તીસગઢ વિભાગમાં ઢીમર ઓછા હશે એટલે
ત્યાં રાવતને પવિત્ર માન્ય; અને તેથી ત્યાં ઢીમરના હાથનું પાણી કઈ પતું નથી. વળી ભારિયાના હાથનું પાણી કઈ નથી પીતું. પણ ઘણું નાતવાળા લગ્ન વખતે પાકી રસાઈ ઢીમર પાસે ઉપડાવીને કન્યાને ગામથી વરને ગામ, ને વરને ગામથી કન્યાને ગામ લઈ જાય છે. વરાડમાં બ્રાહ્મણે લગ્નને વખતે કણબી ને માળીના હાથનું પાણી પીએ છે, પણ બીજે વખતે પીતા નથી. . . . ગંગાજળ ગમે તે નાતનું આણેલું હોય તે બ્રાહ્મણ તે પી શકે છે. ગંગાજળ તે પવિત્ર છે એમ કદાચ કહેવામાં આવશે; પણું સડાટર તે પવિત્ર નથી જ ને! મુસલમાને કૂવામાંથી કાઢીને આણેલું પાણી ન પીનાર બ્રાહ્મણને, એ જ પાણી ભરેટેડ એટલે કે સેડા લેમન વ, ના રૂપમાં હોય ત્યારે તે પીતાં બાધ આવતો નથી. ચામડાની મથકમાં આણેલું પાણી પિવાય નહીં, પણ જ્યાં પાણીની તંગી હોય ત્યાં – દા.ત. વરાડમાં–મશનું પાણી પિવાય છે. . . . વરાડમાં, જે ગાડામાં ઊંચ વરણના માણસો બેઠા હોય તે ગાડાને મહાર બળદ જોડે તેનો વાંધો આવતું નથી. જબલપુરમાં મહારે ભાડૂતી ટાંગા હાંકે છે, તેમાં સહુ બેસે છે. • • •
બાલાઘાટ અને ભંડારાના પુનવાર લેકે નારાયણ નામના દેવની પૂજા કરે છે. આ મૂર્તિ એક મહારના ઘરમાં રાખવામાં આવે છે. પુનવારોને
જ્યારે પૂજા કરવી હોય ત્યારે મહાર એ મૂર્તિ પુનવારે પાસે લઈ આવે છે. આ પ્રસંગે મહારો પુનવારના ઘરમાં, બીજી નાના માણસો જોડે બેસીને જમે છે; અને નાતજાતના પ્રતિબંધે પાળતા નથી. મળસકે કૂકડે બાલે એટલે ઉત્સવ પૂરે થાય છે, ને નાતજાતના પ્રતિબંધો પાછા શરૂ થાય છે. • • •
મહેતર કે ચમાર ખ્રિસ્તી કે મુસલમાન થાય છે ત્યારે તે પિતાના ધર્મની સાથે પોતાની અસ્પૃશ્યતા પણ ગુમાવે છે. પંજાબમાં કેટલાંક વરસે પર બનેલો એક બનાવ છે. રેલવે પર કામ કરનાર મેઘ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
અહીં આભડછેટ નથી (હરિજન) મ ને બહુ તરસ લાગેલી, એટલે એક કુવે પાણી કાઢવા ગયા. પડોશના એક સવર્ણો હતા કરી મૂકી. પડોશમાં કયાંયે બીજું જળાશય નહતું. મારોએ, રોષ ને નિરાશાના માર્યા, એક ઉપાય શોધી કાઢયો, તેને લીધે તેમને બે કલાકમાં ફરેથી પાણી ભરવાને અધિકાર મળી ગયો. એ કૂવેથી મુસલમાન પાણી ભરી શકે, પણ હરિજન મેઘ ન ભરી શકે! પેલા મજૂરો નજીકની મસ્જિદમાં જઈ મુસલમાન થયા, અને મુસલમાનોની એક ટોળીને લઈ કૂવે આવ્યા; તે વખતે પેલા સવણે ચૂં કે ચાં કશું કર્યું નહીં. થોડાક વખત પર ૩૦ હજાર મેઘને ફરી પાછા હિંદુ ધર્મ માં લેવામાં આવ્યા છે. હવે તેમને દરજજો વધ્યો છે. પણ એ દરજજો તેઓ સામાન્ય સંજોગોમાં – એટલે કે મુસલમાન યા ખ્રિસ્તી થયા વિના –ન મેળવી શક્યા હોત.”
રાધાકૃષ્ણન કહે છે: “જે સમાજ અસ્પૃશ્યતાના કલંકને સાંખી • રહે છે તેને સુધરેલે કહેવડાવવાને કશો હક નથી. . . .
અસ્પૃશ્યતા જેવા સામાજિક કુરિવાજોને સાંખી લેવામાં આવે છે તેનું કારણ માત્ર એટલું છે કે આપણામાં રહેલા પ્રાણને રૂઢિના બળે કચડી નાખ્યો છે. . . . સ્ત્રીઓ તથા હલકા ગણાતા વર્ષે પ્રત્યે આપણે ગંભીર અપરાધ કરેલા છે, ને તેને માટે ભારે પ્રાયશ્ચિત્ત કરવું જોઈશે.૨૯
ટિપ્પણે ૧. લધુહારીત. ૨. શાતાતપ. ૩. પરાશર. ૪. સ્મૃતિરત્નાકર. ૫. બૌધાયનધર્મસૂત્ર. ૬. વૈષિ કૃત્તેિ પે સેતૌ વાલિ તથા
तत्र स्नात्वा च पीत्वा च प्रायश्चित्तं न विद्यते ॥ मिताक्षरा ૭. કાઠિયાવાડ હરિજન સેવક સંઘના ૧૯૩૪-૩૫ના હેવાલમાં લખેલું : રૂઢિચુસ્ત કાઠિયાવાડમાંયે જાનાગઢ રાજ્યનાં કેશોદ, વડાલ, મરુંઢા, રાઈડી, દેદુ, કાણેક, કુકસવાવા ગોલાણા, ચર, ખંભાળિયા, લાઠી, ખીરસરા, જામનગર રાજ્યના દબાસિંગ, બાબરા એજન્સીના ચરખા, પોરબંદર રાજ્યના નાગકા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શાસ્ત્ર અને ગોરખમઢીના દેરાસરમાં સર્વ વણે એક જ સાર્વજનિક કૂવામાંથી કાંઈ પણ ભેદભાવ રાખ્યા વિના વર્ષોથી પાણી ભર્યા કરે છે, અને ત્યાં કૂવા પૂરતી આભડછેટ પાળવામાં આવતી નથી. કેશોદમાં ભંગીના કુવાનું પાણી સારું જણાતાં, આસપાસ રહેતા સવર્ણ હિંદુઓ એ ફૂવાનું જ પાણી पापरे छ, थे. सभे न रान युं छ.'-'रिन धु', ९-१०-३५.
८. सपकारेण यत्कर्म करणीयं नरेविह ।
तदन्यो नैव जानाति तस्माच्छुदः स सूपकृत् ॥ पराशरमाधवीय ४. प्राकाररोधे विषमप्रदेशे सेनानिवेशे भवनस्य दाहे । आरब्धयशेषु महोत्सवेषु तथैव दोषा न विकल्पनीयाः ॥
लघुहारीतस्मृति १०. देवयात्राविवाहेषु यज्ञप्रकरणेषु च । । उत्सवेषु च सर्वेषु स्पृष्टास्पृष्टिर्न विद्यते ॥
__ अत्रिस्मृति संग्रामे हट्टमार्गे च यात्रादेषगृहेषु च । उत्सवक्रतुतीर्थेषु विप्लवे ग्रामदेशयोः ॥ महाजलसमीपेषु महाजनवरेषु च ।
अग्न्युत्पाते महापत्सु स्पृष्टास्पृष्टिन विद्यते ॥ स्मृत्यर्थसार १२. विवाहोत्सवयज्ञेषु संग्रामे जलविप्लवे ।। प्रपालये तथारण्ये स्पर्शदोषो न विद्यते ॥
___ पराशरसंहिता- उ. खं. अ. ६. १३. तीथै विवाहे यात्रायां संग्रामे देशविप्लवे ।।
ग्रामदाहे प्रवासे च स्पृष्टास्पृष्टिन विद्यते ॥ बृहस्पति १४. विवाहोत्सवयज्ञेषु संग्रामे जलसंप्लवे ।। ... पलायने तथारण्ये स्पर्शदोषो न विद्यते ॥:बृहत्पाराशरीय अ. ६, . विवाहदुर्गयशेषु यात्रायां तीर्थकर्मणि ।
न तत्र सूतकं तद्वत् कर्म यज्ञादि कारयेत् ॥ पैठीनसि १५. उत्सवे वासुदेवस्य यः स्नाति स्वशंशंकया ।
पतितः स नरश्चैव रौरवं नरकं ब्रजेत् ॥ हारीतस्मृति
११.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
અહીં આભડછેટ નથી ११. उत्सवे वासुदेवस्य यः स्नाति स्पर्शशंकया । स्वर्गस्थाः पितरस्तस्य पतन्ति नरके क्षणात् ॥
. पाराशरसंहिता उ. खं. अ. ८. ११. विष्ण्वालयसमीपस्थान् विष्णुसेवार्थमागतान् । . चाण्डालपुक्कसान्वापि स्पृष्ट्वा न लानमाचरेत् ॥
नित्याचारपद्धति १७. भाण्डस्थं धरणिस्थं वा पवित्रं सर्वदा जलम् । यमस्मृति १८. भूमिष्ठमुदकं शुद्धं शुचि तोयं शिलागतम् ।
शुद्धं नदीगतं तोयं सर्वदैव तथाकरः ॥ शंखस्मृति આ વિષે બાણની “ કાદંબરી'માં પણ કહ્યું છે: “ફળ તે ચાંડાલનાં : પણ લેવાય છે. પાણી પણ ચાંડાલના પાત્રમાંથી ભોંય પર પડેલું સુદ્ધા પવિત્ર જ છે એમ કે કહે છે.”
___ फलानि तु ततोऽपि प्रतिगृह्यन्त एव । पानीयमपि चाण्डालभाण्डादपि भुवि पतितं पवित्रमेवेत्येवं जनः कथयति । कादंबरी - उत्तरभाग.
ચાંડાલની કન્યાને શૂદ્રના રાજભવનના છેક અંદરના ભાગ સુધી લઈ જવામાં આવેલી, એ સૂચક વસ્તુ છે.
“કાદંબરી'ના ટીકાકાર સિદ્ધચન્દ્ર ગણિ મ્યુચ્છ જાતિઓમાં આટલાને गाव छ : पुलि, नास, निष्ठ, शमर, ५२८, मट, मास, मिस, ने शित. यांसने ५५ तेभरे ७' यो छे.
पुलिन्दा नाहला निष्ठाः शबरा वरुटा भटाः । • माला भिल्लाः किराताश्च सर्वेऽपि म्लेच्छजातयः ॥ .
चाण्डालदारिका - म्लेच्छवालिका. - कादंबरीटीका १४. सर्ववर्णानां स्वधर्मे वर्तमानानां भोक्तव्यं द्रवर्जमित्येके ।
तस्यापि धर्मोपनतस्य । आ. ध. सू. १; १६; १८; १३-४. २०. शूद्रेषु दासगोपालकुलमित्रार्धसीरिणः ।
भोज्यान्ना नापितश्चैव यश्चात्मानं निवेदयेत् ॥ याज्ञवल्क्यस्मृति १. २१. मनुस्मृति, ४; २५३. २२. आरनालं तथा क्षीरं कन्दुकं दधि सक्तवः ।
स्नेहपक्वं च तक्रं च शूद्रस्यापि न दुष्यति ॥ अत्रि
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શા २३. आममांस तथा क्षीरं कन्दुकं दधि सक्तवः । लेहपक्वं च तक्रं च शूद्रस्यापि न दुष्यति ॥
अत्रि. लघुशंख. लिखितस्मृति. २४. स्वदासो नापितो गोपः कुम्भकारः कृषीवलः ।
माझणैरपि भोज्यान्नाः पञ्चैते शूद्रयोनयः ॥ सनातनधर्मप्रदीप २५. गोरसं चैव सक्तुं च तैलं पिण्याकमेव च। अपूपान्भक्षयेच्छूद्राद्यच्चान्यत् पयसाश्रितम् ॥
मदनपारिजाते - सुमन्त्वाङ्गिरसौ २१. कन्दु पक्वं स्नेहपक्वं पायसं दधि सक्तवः ।
एतान्यग्नद्रानभुजो भोज्यानि मनुरब्रवीत् ॥ हारीतस्मृति २७. पशुपालक्षेत्रकर्षककुलसंगतकारयितृपरिचारका भोज्यानाः ।
वणिक् चाशिल्पी । गो. ध. सू. २; ८; १२-३. २८. चरेन्माधुकरी वृत्तिमपि म्लेच्छकुलादपि ।।
___ एकानं नैव भोक्तव्यं बृहस्पतिसमो यदि ॥ अत्रि २४. राधासन : “युवानानी सरसाधना', पृ. ८७, १८, १०3.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
હરિજનને પ્રજાને અધિકાર હવે હરિજનોને શાસ્ત્રોએ દેવપૂજા તથા મંદિર પ્રવેશનો જે અધિકાર આપે છે તેને લગતાં વચનને વિચાર આ અને આની પછીના પ્રકરણમાં કરીશું.
ભાગવત કહે છે: “જે શ્વપાકની જીભે હરિનું નામ છે તે શ્રેષ્ઠ છે. કેઈ બ્રાહ્મણ ભલે બારે ગુરૂવાળો હોય, પણ તે જે ભગવાનના ચરણકમળથી વિમુખ હોય, તો તેના કરતાં જેણે પિતાનાં મન, વચન, અર્થ ને પ્રાણ સુધ્ધાં ભગવાનને અર્પણ કર્યા હોય તેવા શ્વપાકને હું ચડિયાતો : માનું છું. એવાઓ કુળને પાવન કરે છે, બહુ માન પામનારો માણસ નહીં. પ્રભુના શ્રવણ, કીર્તન અને ધ્યાનથી અતેવસાયીઓ (એટલે કે ગામને છેડે, ભાગોળે રહેનારા) પવિત્ર થાય છે. ભગવાનનું શ્રવણ, કીર્તન, સ્મરણ, તેની સેવા, વૃઝા (રૂ), નમન, દાસ્ય, સખ્ય, અને આત્મસમર્પણ, એને સર્વ માણસોને માટે પરમ ધર્મ કહે છે.”
- બ્રહ્મપુરાણું કહે છે: “બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, સ્ત્રીઓ, શદ્રો અને અન્ય, એ સુરવારની પૂiા કરીને પરમ ગતિને પામે છે. ક્ષત્રિય, વૈશ્ય, સ્ત્રીઓ ને અત્ય, જે મારાં ભક્ત હોય તે, પરમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તે પછી, હે કિજશ્રણ, તમારું તે પૂછવું જ શું? મારે ભક્ત અને શ્રદ્ધાળુ એવો શ્વપાક પણ પરમ સિદ્ધિ પામે છે, તો પછી બીજાની તે વાત જ શી ? ૨
બ્રહ્માંડપુરાણે શ્રાદ્ધ કરવાનો, તથા શ્રાદ્ધમાં પિતૃઓનું વજન કરવાનો અધિકાર સહુને આપ્યો છે. ચારેય વર્ણ શ્રાદમાં પિતદેવોનું શાસ્ત્રાનુસાર યજન કરે છે. એવું યજન સંકરજાતિઓ અને ઑછો પણ કરે છે.”
સ્ત્રી, શદ્ર અને પાક બાળકના જાતકર્મ વખતે હંમેશાં, પાર્વણ વિધિ વડે, આમશ્રાદ્ધ કરે.” (પ્રચેતસ્)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
•
મદિરપ્રવેશ અને શાસ્ત્રો
દેવીપુરાણ કહે છે કે સુખની ઇચ્છાવાળા ચારે વર્ષોંના લેકાએ વિષ્ણુની મૂર્તિ સ્થાપીને તેની પૂજા કરવી. તે જ પ્રમાણે અન્યો ભૈરવની પૂજા કરે. પણ ભૈરવ કઈ એવા નીચેા કે હલકા દેવ નથી કે એની પૂર્જા એકલા અન્યોથી જ કરાય. ભૈરવની પૂજા પણ ચારે વર્ણોએ કરવી ઘટે છે.
૯૯
શિવપુરાણે બીજાઓની સાથે પ્રતિલેામ જાતિએ (જેમાં નિષાદ, ચાંડાલ ૪૦ સના સમાવેશ થાય છે) તેમને પણ મન્ત્રાચ્ચારપૂર્વક શિવલિંગની પૂનાના અધિકાર આપ્યા છે.પ
:
* હીન યાનિમાં જન્મેલા માણસ જ્યાતિર્લિંગનાં દન કરે ત્યાર પછી તેના જન્મ પવિત્ર સકુળમાં થાય છે. એવા માસ મ્લેચ્છ, અન્ત્યજ કુ ષ હાય તાપણુ તે દ્વિજ થઈ ને મુક્તિ પામે છે. માટે જ્યેાતિર્લિંગનું દાન કરવું.' (શિવપુરાણ )
- અંત્યજ, મૂર્ખ, મૂઢ, પતિત, નિર્માંર્યાદ, અને નીચ એમાંથી કાઈ તે આ મન્ત્ર ફળ્યા વિના રહેતા નથી. અન્ત્યજ અથવા અધમ, મૂર્ખ કે પતિ શ્રદ્ધાપૂર્વક પંચાક્ષરી મન્ત્ર (નમઃ શિવાય )ના જપ કરે તેા પાપપરમાંથી છૂટી જાય. મારા સર્વ ભક્તોને મારા પાઁચાક્ષર મન્ત્રના જાપ કરવાના અધિકાર છે. તેથી તે મન્ત્ર શ્રેષ્ઠ છે, ક્રમ કે તેને જપ કરવાના અધિકાર ધરાવવામાં માણસની જાતિ જોવાની રહેતી નથી.' ( શિવપુરાણ )૭
અહીં હરિજનને પણુ, ખીજાઓની પેઠે, મૂર્તિ કે લિંગને સ્પર્શ કરીને પૂજવાના અધિકાર આપેલા છે, એ કહેવાની જરૂર નથી. બીજા કરતાં એને એછે . અધિકાર છે, અથવા તેને મૂર્તિના સ્પર્શીને અધિકાર નથી, એવું ઉપલાં વચને!માં કહ્યુ નથી. એમાં કશી શંકા ન રહે એવાં આ બૃહન્નારદીયનાં વચને છે :
"
બ્રાહ્મણે!, ક્ષત્રિયા, વૈશ્યા, સ્ત્રીએ, અન્યો વગેરે એ સિંહરૂપધારી સુરશ્રેષ્ઠ વિષ્ણુની વૃજ્ઞા કરીતે, કાટ જન્મમાં ઊપજેલા અશુભ દુઃખમાંથી છૂટી જાય છે. તેમણે ત્યાં નરસિંહની પ્રદક્ષિણા કરવી, ચન્દન, પુષ્પ, ધૂપ વગેરેથી તથા માથુ' ને શરીર નમાવીને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
હરિજનને પૂજાના અધિકાર
૯૯
તેની મૂળ કરવી. કપૂર, અને ચંદન ચાપડેલાં જાસવંતીનાં ફૂલ નરિસંહના માથા પર ચડાવવાં.’૮
6
આવી પૂજા મૂર્તિને સ્પર્શ કર્યા વિના કેવી રીતે થાય ? વિષ્ણુધર્માંત્તર કહે છે: · અંધ, ષ, જડ, અપંગ, પતિત, રાગીએ તે અત્યંજો શાલિગ્રામશિયાની ઘૂમારીને ઉત્તમાત્તમ પદને પામે છે.'૯
દેવીભાગવતે ખીજાઓની પેઠે મ્લેચ્છ અને ચાંડાલને પણ રુદ્રાક્ષ પહેરવાને અધિકાર આપ્યા છે. તે રુદ્રાક્ષ પહેરે તે રુદ્ર થઈ જાય છે.૧૦ તેવાને શિવના ધામમાં આવવાની મનાઈ કેમ કરાય?
"
* જેના શરીર પર રુદ્રાક્ષ છે તે જેના કપાળમાં ત્રિપુંડ્ર છે તે ચાંડાલ પણ અત્યંત પૂજ્ય છે. તે સ વર્ણોમાં ઉત્તમાત્તમ છે.’ (શિવપુરાણુ)૧૧ વિષ્ણુના ભક્ત વર્ણખાદ્ય હેાય તે પણ તે ત્રણે લેાકને શુદ્ધ કરે છે. ભગવાનને ભક્ત શૂદ્ર, નિષાદ કે પચ હાય તેને વિષે સામાન્ય જાતિભેદની દૃષ્ટિએ જોનાર માણસ અચૂક નરકે જાય છે.' (વામનપુરાણ )૧૨
:
મતલબ કે વૈષ્ણવામાં જાતિભેદનુ ઊંચનીચપણું ન હોઈ શકે. વૈષ્ણવ એટલે બધા સરખા. વૈષ્ણવધ— અથવા ભાગવતધમ—ના આખે ઝાક જ આ ઊંચનીચપણું ભૂંસવા તરફ છે. ગામૂત્ર, છાણુ, દૂધ, દહી, ઘી, કુશેાદક, અને એક રાતને ઉપવાસ શ્વપાકને પણ શુદ્ધ કરે છે.' (વિષ્ણુધર્મોત્તર ૨; ૪૨.)૧૩ મતલબ કે એ ચાંડાલત્વ ન ભૂંસી શકાય એવું તે છે જ નહીં. ‘ જેના કપાળમાં ગાપીચંદનનુ શુભ્ર ઊર્ધ્વપુર્ણા (ઊભું તિલક ) દેખાય તે ચાંડાલ હાય તેાયે તે શુદ્ધાત્મા છે, અને પૂજ્ય જ છે, એમાં સંશય નથી. ' (પદ્મપુરાણ )
"
ઊર્ધ્વપુર્ણો એકલા બ્રાહ્મણે કરવું એવા મત બ્રહ્માણ્ડપુરાણમાં દર્શાવેલેા હતેા. તેને વિરેાધ કરતાં પદ્મપુરાણે કહ્યું કે ઊર્ધ્વપુણ્ડ કરવાની મનાઈ કાઈ તે કદી છે જ નહીં. ક્ષત્રિયો વગેરે જે કાઈ વિષ્ણુના ભક્ત હોય તે સહુને તે ધારણ કરવાને અધિકાર છે.’૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
સ’દ્વિરપ્રવેશ અને શાસ્ત્રા
"
તિલક ધારણ કરવાથી, ચાંડાલથી માંડીને સહુ શુદ્ધ. થાય છે. ’( સ્કંદપુરાણુ )૧૫
પદ્મપુરાણુ એ વૈષ્ણુવ સંપ્રદાયને ઘણા અગત્યને ગ્રંથ છે. તેના વચન પ્રમાણે તેા, ઊભું તિલક ધારણ કરનાર ચાંડાલ પૂજાને પાત્ર છે, ને તેને વૈષ્ણવ મંદિરમાં આવવાની મનાઈ ન કરાય.
• ચાંડાલ કરતાં નહારે। તા વૈષ્ણવાના નિંદક છે. ચાંડાલને તે વિષ્ણુ સમાન જાણવા. એને વિષે વિચાર કરવાને હોય જ નહીં.' ( સ્કંદપુરાણ )૧૬
L
વારાણસી પુરીને ધન્ય છે. તે પુણ્યપાપને ખારેશ પાટ છે. ત્યાં ચંડાલ અને પંડિત તેને સરખી રીતે મેાક્ષ મળે છે.૧૭ કાશીનેા અન્ત્યજ પણ શ્રેષ્ઠ છે; બીજી જગાનેા શ્રોત્રિય પણ એવા શ્રેષ્ઠ નથી.’ ( સ્કંદપુરાણ )૧૮
"
આ વચનાના શબ્દાર્થ. તરફ જોવાનું નથી. એમાં જે ભાવ રહેલા છે તે અગત્યના છે. ભક્તિમાર્ગે ભક્તિના વિષયમાં બ્રાહ્મણ અને ચાંડાલને સમાન ગણ્યા છે, એ ખાસ નોંધવા જેવું છે. ચાંડાલ ખીજા કરતાં નીચે નથી, તેમ એ પ્રદેશમાં કાઈ કાઈથી ઊંચુત કે નીચુ નથી, અને ભગવાનની ભક્તિ ને પૂજા કરવાને તથા તિલક વગેરે ધારણ કરવાને સહુને અધિકાર છે, એમ બતાવવાને આ વચનેાના આશય છે.
• બ્રાહ્મણા, ક્ષત્રિયા, વસ્યા, શૂદ્રો અને અન્યો સહુ ગાંડિકા નદીના પાણીના દર્શનથી મુક્તિ પામે છે.’(પદ્મપુરાણ )૧૯ • જે માણસ મારા ભક્ત હાય ને દિવ્ય ચિહ્ના ધારણ કરે, તે શ્વપાક કે ગેાધાતક હાય તાપણુ મારા લેાકમાં આવે છે.' (ભવિષ્યપુરાણુ )૨૦
- ઊર્ધ્વપુણ્ડ ધારણ કરનારે, ભલે શ્વપાક હોય તેાપણ, તે જ્યાં કાંક મરી જાય ત્યાંથી વિમાનમાં બેસીને મારી પાસે આવે છે.’ (ભવિષ્યપુરાણુ)
• ચાંડાલથી માંડીને સ` વના જે માણસે પાપી, અધમી, અંધ, સૂક, પંગુ, કુલહીન, દુરાત્મા હોય તેએ, તેમ જ બીજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
/
હરિજનને પૂજાને અધિકાર ધવલેશ્વરની આરાધના કરીને સ્વર્ગમાં ગયા છે, ને હજુ પણ જશે.” પુસ, શ્વપાક, કે બીજા પણ જે કઈ મ્લેચ્છ જાતિના લેકે હરિના ચરણની એકાગ્રપણે સેવા કરે તે મહાત્માઓ વંદનીય છે. ભક્તિમાન શ્વપાકની તો દેવો પણ પૂજા કરે છે.” (પદ્મપુરાણુ) ૨૧
એથીયે અગત્યની વાત હવે કહે છે. વૈષ્ણવ કેને કહેવાય?
જેના મુખમાં હરિનું નામ છે, જેના હૃદયમાં સનાતન વિષ્ણુનું સ્મરણ છે, ને જેના ઉદરમાં વિષ્ણુનું નૈવેદ્ય છે તે – ભલે શ્વપાક હોય તોયે – વૈષ્ણવ છે.” (પદ્મપુરાણ)૨૨
જેના મુખમાં હરિનું નામ છે, ને જેના મનમાં હરિનું દર્શન કરવાની આતુરતા જાગી છે, તે તો વૈષ્ણવ છે જ. એનું મુખ ને એના પગ હરિમંદિર તરફ વળ્યા છે એટલું બસ છે.
“ચારે વેદ ભણેલો માણસ મને પ્રિય નથી. મારે ભક્ત શ્વપાક હોય તેયે તે મને પ્રિય છે. તેને આપવું, તેની પાસેથી લેવું, ને જેમ મારી પૂજા કરે તેમ તેની પૂજા કરવી.' (પુરાણ) ૨૩ - “રામ રામ રામ રામ એ જપ કરવાથી ચંડાલ પણ પવિત્ર થાય છે.” (પદ્મપુરાણ) ૨૪
દસ્યઓને પણ વેદધર્મક્રિયા કરવાનો અધિકાર છે, એમ વાલ્મીકિરામાયણમાં માહામ્યમાં કહ્યું છે. પદ્મપુરાણ કહે છે કે
ચાંડાલે ને હીન વણે હલકા છે એ વાત વીસરી જાઓ, ને - વિષ્ણુની પેઠે તેમની પણ પૂજા કરો.
'चांडालो तथा बीजा हीन गणाता वर्णोमा जन्मेला माणसोने पग धोवानुं पाणी तथा पुष्कळ भोजन आपी, विष्णुनी पेठे तेमनी पूजा
करो.१२१
આવાં વચને હિંદુ ધર્મનું ખરું હાર્દ પ્રગટ કરે છે. તેને કેમ વિસારે પાડી શકાય? - આ વિષયને અંગે મહામહોપાધ્યાય શ્રીધરશાસ્ત્રી પાઠક કહે છે?
ઉપર જે વચનો આપ્યાં છે તે પરથી જણાય છે કે અસ્પૃશ્ય ગણાતા લોકોની અસ્પૃશ્યતા દૂર કરવાની શક્તિ આટલી ચીજોમાં છે? (૧) ઊર્ધ્વપુણ્ડધારણ, (૨) તુલસીમાલાદિ વિષ્ણુનિર્માલ્ય, (૩) વૈષ્ણવ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
મદિરપ્રવેશ અને શાસ્રો
(૪) રુદ્રાક્ષ અને ત્રિપુર્ણાનું ધાર, (૫) ગોમૂત્ર, ગોમય, દૂધ, દહીં, ઘી, કુશાદક, એક રાત્રિના ઉપવાસ, (૬) ઘરમાં ગાય, (૭) તિલકધારણ, (૮) ગાયનું ધારેાધ્યુ દૂધ, (૯) કાશીનિવાસ, (૧૦) અર્થશુદ્ધિ, એટલે પૈસાના વહેવારમાં ચાખ્ખાઈ, એને બીજી પાવન વસ્તુઓ કરતાં પણ અધિક મહત્ત્વ આપ્યું છે. આ યાદી જોવાથી જગતમાંથી અસ્પૃશ્યતા નાબૂદ કરવી એ કેટલું સહેલું છે તે દેખાઈ આવશે. શવ અથવા વૈષ્ણવ થવાથી કાઈ પણુ માણુસ અસ્પૃશ્યતામાંથી મુક્ત થઈ તે સ્પૃસ્ય થાય એવું અભિમાન અગાઉના શૈવા તે વૈષ્ણવાને હતું. તે પછી આજના જ શવા ને વૈષ્ણવાએ અસ્પૃશ્યતાથી શા સારુ ડરવું જોઈએ એ સમજાતુ નથી! ઊર્ધ્વપુરૢ આદિ ખાદ્ય ચિહના ધારણ કરવાને જો આટલા પ્રભાવ કહ્યો છે, તે પ્રત્યક્ષ ભક્તિવાળા અંતઃકરણને મહિમા આથી ઘણુંા જ મેટા હોય એ દેખીતું છે; અને તેને લીધે જ ક્તિમાન ચાંડાલને પણ અત્ય ́ત શ્રેષ્ઠ અને પૂજ્ય માનવા એમ ઠેકઠેકાણે કહેલું છે. ૨૦
વળી અત્રિસ્મૃતિમાં કહ્યું છે: ‘ કપિલા ગાયનું ધારેાધ્યુ (શેડકટ્ટુ) દૂધ પીવું તે કૃચ્છુ વ્રત છે, એમ વ્યાસે કહ્યું છે. આવું દૂધ પીવાથી પાક પણ શુદ્ધ થાય છે.’૨૮ એ બતાવે છે કે આ અન્ત્યજપશું તે આ અસ્પૃશ્યતા કદી દૂર ન થઈ શકે એવું શાસ્ત્રકારાએ તેા માન્યું નહેાતું જ.
ટિપ્પણ
१. अहो बत श्वपचोतो गरीयान् यजिह्वाग्रे वर्तते नाम तुभ्यम् । મા. ૩; ૨૨; ૭.
विप्राद् द्विषड्गुणयुतादरविन्दनाभपादारविन्द विमुखाच्छ्वपचं वरिष्ठम् । मन्ये तदर्पितमनोवचनेहितार्थ -- प्राणं पुनन्ति सकुलं न तु भूरिमानः ॥ श्रवणात् कीर्तनाद् ध्यानात् पूयन्तेऽन्तेवसायिनः ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મા. ૭; $; ૨૦.
માઁ ૨૦; ૭૦; ૪૨.
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
હરિજનને પૂજાને અધિકાર श्रवणं कीर्तनं चास्य स्मरणं च महामते । सेवेज्यावनतिर्दास्यं सख्यमात्मसमर्पणम् ।
नृणामयं परो धर्मः सर्वेषां समुदाहृतः ॥ भा. ७; ११; ११-२. २. ब्राह्मणाः क्षत्रिया वैश्याः स्त्रियः शूद्रान्त्यजातयः ।
संपूज्य तं सुरवरं प्राप्नुवन्ति परां गतिम् ॥ मद्भक्ताः क्षत्रिया वैश्याः स्त्रियः शूद्रान्त्यजातयः । प्राप्नुवन्ति परां सिद्धिं किं पुनस्त्वं द्विजोत्तम || श्वपाकोऽपि च मद्भक्तः सम्यक्श्रद्धासमन्वितः ।
प्राप्नोत्यभिमतां सिद्धिमन्येषां वै च का कथा ।। ब्रह्मपुराण 3. सर्वे वर्णा यजन्त्येतश्चित्वारश्च यथागमम् ।।
तथा संकरजात्यश्च म्लेच्छाश्चापि यजन्ति वै ॥ ब्रह्माण्डपुराण ४. स्त्री शूद्रः श्वपचश्चैव जातकर्मणि चाप्यथ । __ आमश्राद्धं सदा कुर्याद्विधिना पार्वणेन तु ॥ प्रचेतस् ५. ब्राह्मणः क्षत्रियो वैश्यः शूद्रो वा प्रतिलोमजः ।
पूजयेत् सततं लिंग तत्तन्मन्त्रेण सादरम् ॥ शि. पु. १. हीनयोनौ यदा जातो ज्योतिर्लिंगं च पश्यति ।
तस्य जन्म भवेत्तत्र विमले सत्कुले पुनः ॥ - म्लेच्छो वाप्यन्त्यजो वापि षण्ढो वापि मुनीश्वराः । 'द्विजो भूत्वा भवेन्मुक्तस्तस्मात्तद्दर्शने चरेत् ॥ शि. पु. ७. अन्त्यजस्यापि मूर्खस्य मूढस्य पतितस्य च । निर्मर्यादस्य नीचस्य मन्त्रोऽयं न च निष्फलः ॥ अन्त्यजो वाधमो वापि मूल् वा पण्डितोऽपि वा । पञ्चाक्षरजपे निष्ठो मुच्यते पापपञ्जरात् ॥ किमत्र बहुनोक्तेन भक्ताः सर्वेऽधिकारिणः । मम पञ्चाक्षरे मन्त्रे तस्मात् श्रेष्ठतरो हि सः ।
अस्य मन्त्रस्य जात्यादीननपेक्ष्य प्रवर्तनात् ॥ शि. पु. ८. ब्राह्मणाः क्षत्रिया वैश्याः स्त्रियः शूद्रान्त्यजादयः ।
संपूज्य तं सुरश्रेष्ठं भक्त्या सिंहवपुर्धरम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
મદિરપ્રવેશ અને શા मुच्यन्ते चाशुभाद् दुःखाज्जन्मकोटिसमुद्भवात् । कृत्वा प्रदक्षिणं तत्र नरसिंहं प्रपूजयेत् ॥ गन्धपुष्पादिभिधूपैः प्रणम्य शिरसा वपुः । कर्पूरचन्दनाक्तानि जातिपुष्पाणि मस्तके । प्रदद्यान्नरसिंहस्य ततः सिद्धिः प्रजायते ॥
बृहन्नारदीय-उ. खं. अ. ५५. ९. अन्धाः क्लीबा जडा व्यङ्गाः पतिता रोगिणोऽन्त्यजाः ।
शालग्रामशिलां पूज्य पदं गच्छन्त्यनुत्तमम् ॥ वि. ध. १०. म्लेच्छो वाप्यथ चाण्डालो युतो वा सर्वपापकैः । . रुद्राक्षधारणादेव स रुद्रो नात्र संशयः । .
ब्राह्मणो वापि चाण्डालो निर्गुणः सगुणोऽपि च ॥ दे. भा. ११. रुद्राक्षा यस्य गात्रेषु ललाटे तु त्रिपुण्ड्रकम् ।
स.चाण्डालोऽपि संपूज्यो सर्ववर्णोत्तमोत्तमः ॥ शि. पु. १२. वैष्णवो वर्णबाह्योऽपि पुनाति भुवनत्रयम् ।
शुद्रं वा भगवद्भक्तं निषादं श्वपचं तथा ।
वीक्ष्यते जातिसामान्यं स याति नरकं ध्रुवम् ।। वा. पु. १३. गोमूत्रं गोमयं क्षीरं दधि सर्पिः कुशोदकम् ।
एकरात्रोपवासश्च श्वपाकमपि शोधयेत् ॥ वि. घ. २, ४२. १४. ऊर्ध्वपुण्ड्रं मृदा शुभं ललाटे यस्य दृश्यते ।
चाण्डालोऽपि विशुद्धात्मा पूज्य एव न संशयः ॥प. पु. ४; २१. अर्ध्वपुण्ड्रं तु सर्वेषां न निषिद्धं कदाचन ।
धारयेयुः क्षत्रियाद्या विष्णुभक्ता भवन्ति ये ॥ प. पु. । १५. आचाण्डालाद् विशुष्यन्ति तिलकस्य च धारणात् ।
स्कं. पु. ४; २९. ११. चाण्डालादधिकं मन्ये वैष्णवानां हि निन्दकम् । स च विष्णुसमो शेयो नात्र कार्या विचारणा ॥
स्कं. पु. ४, २९. १७. ऊपरः पुण्यपापानां धन्या वाराणसी पुरी । ध्रुवं लभन्ते मोक्षं च समं चण्डालपण्डिताः ।।
__ स्कं. पु. ५, ६२.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
હરિજનને પૂજાને અધિકાર १८. अन्त्यजोऽपि वरं काश्यां नान्यत्र श्रुतिपारगः ।
संसारपारगः पूर्वश्चान्त्यश्चात्यन्ततोऽप्यधः ॥ स्कं. पु. ४; ९७. १८. ब्राह्मणाः क्षत्रिया वैश्याः शूद्राश्चैवान्त्यजातयः । . सर्वे ते वै विमुच्यन्ते दर्शनाद् गण्डिकाम्बुनः ॥
प. पु. ६, ७५. २०. यो नरो मम भक्तस्तु दिव्यचिनानि धारयेत् । . श्वपाकों वाथ गोनो वा मम लोकं स गच्छति ॥ भ. पु. २१. ये पापिनाऽप्यधर्मिष्ठा अन्धा मुकाश्च पङ्गवः ।
कुलहीना दुरात्मानः श्वपचाद्या हि मानवाः ॥ यादृशास्तादृशाश्चान्ये आराध्य धवलेश्वरम् । गतास्तेऽपि गमिष्यन्ति नात्र कार्या विचारणा ॥
प. पु. ६; ५१.. पुल्कसाः श्वपचो वापि ये चान्ये म्लेच्छजातयः । तेऽपि वन्द्या महाभागा हरिपादैकसेवकाः ॥ प. पु. ३; ५०.
श्वपचो भक्तियुक्तस्तु त्रिदशैरपि पूज्यते । प. पु. ६; ३१२. २२. येषां वक्त्रे हरिनाम हृदि विष्णुः सनातनः ।
उदरे विष्णुनैवेद्यं स श्वपाकोऽपि वैष्णवः ॥ प. पु. ५; १०. २३. न मे प्रियश्चतुर्वेदी मद्भक्तः श्वपचः प्रियः ।
तस्मै देयं ततो ग्राह्यं स च पूज्यो यथा ह्यहम् ॥ २४. राम रामेति रामेति रामेति च पुनर्जपन् । स चण्डालोऽपि पूतात्मा जायते नात्र संशयः ॥
प. पु. ६, ७१; २०. २५. भूमिपानां च शुश्रूषा कर्तव्या सर्वदस्युभिः ।
वेदधर्मक्रियाश्चैव तेषां धर्मो विधीयते ॥ वा. रा. माहात्म्य २१. चाण्डालप्रमुखा येऽन्ये हीनवर्णसमुद्भवाः ।
विष्णुवत्पूजितव्यास्ते पाद्याथै रिभोजनैः ॥ प. पु. २७. 48: मेन, पृ. १४३-४. २८. कपिलायास्तु दुग्धाया धारोष्णं यत्पयः पिबेत् ।।
एष व्यासकृतः कृच्छ्रः श्वपाकमपि शोधयेत् ॥ अत्रि. १२८. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૧ હરિજનને મંદિર પ્રવેશને અધિકાર" ગયા પ્રકરણમાં, દેવેની મૂર્તિની પૂજા કરવાને હરિજનોને અધિકાર સિદ્ધ કરનારાં વચને ટાંક્યાં છે, તેમાં ગર્ભિત રીતે મન્દિર પ્રવેશનો અધિકાર આવી જાય છે. મૂર્તિને સ્પર્શ કરવાનો નિષેધ તો એમને માટે નથી જ, એટલું એ વચને બહુ સ્પષ્ટ કરે છે. વૃદ્ધહારીત પ્રતિમ તથા અનુલોમને દુર્ગા, ગણપતિ, ને ભરવાની પૂજા કરવાની છૂટ આપે છે. વેંકટેશ્વર દેવની અષ્ટવિધા ભક્તિ ગણાવી છે, તેમાં જાતે પૂગન કરવું એ પણ એક અંગ છે; અને કહ્યું છે કે આવી અષ્ટવિધા ભક્તિ જે સ્વેચ્છમાં પણ હોય તે જ મુક્તિ પામે છે. અર્થાત સ્વેચ્છને વેંકટેશ્વરની પૂજા કરવાનો અધિકાર આ પરથી સાબિત થાય છે. દેવીની પૂજા કરવાનો અધિકાર ચાર વર્ણો ઉપરાંત બીજાઓને – જાતજાતની મ્લેચ્છ જાતિઓ તથા સર્વ દયુઓને છે, એમ ભવિષ્યપુરાણમાં કહ્યું છે. જયસિંહકલ્પદ્રુમમાં આ વચન ટાંકી તેને ટેકે આપે છે. હેમાદિમાં કહ્યું છે કે દેવીપૂજામાં અંત્યજ કુમારીની પૂજા વિધિપૂર્વક ને આદરભેર કરવી એ પણ આવશ્યક છે. આવી પૂજા સ્પર્શ વિના કેમ થઈ શકે ? સ્કંદપુરાણ કહે છે કે “જે સ્ત્રીઓ અથવા શકો, શ્વપાકે ને અન્તવાસીઓ લિંગરૂપી શિવની ગર્ચા અર્થાત્ ના કરે છે તે સર્વ દુઃખ હરનાર શિવને મેળવે જ છે.”૬ શિવપુરાણ કહે છે : “બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શક, અથવા પ્રતિલેમ જાતિના માણસે, તે તે મન્ચ સાથે, આદરપૂર્વક શિવલિંગની સતત પૂના કરવી જોઈએ.' સ્મૃતિરનાકર શાલિગ્રામશિલાની પૂજા કરવાના અધિકારીમાં અન્યને પણ ગણાવે છે.૮ આ પૂજા હરિજનોથી પિતાના ઘરમાં કેમ થઈ શકે ? તેમને ત્યાં શાલિગ્રામ, શિવલિંગ કે જુદા જુદા દેવની મૂર્તિઓ હાઈ શકે નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
હરિજનને મંદિર પ્રવેશને અધિકાર સ્વર્ગદ્દારતીર્થમાં મરણ પામનાર સ્વર્ગે જાય છે, એમ સ્કંદપુરાણમાં કહ્યું છે. એમાં બીજાઓની સાથે વર્ણસંકરે, કૃમિ, શ્લેચ્છ, ને સંકીર્ણ પાયોનિઓની પણ ગણના કરી છે. એટલે એ તીર્થમાં જવાની આ બધાંને છૂટ છે જ.૯ અણમોચનતીર્થમાં ચાર વર્ણો ઉપરાંત બીજાઓને પણ સ્નાન કરવાનો અધિકાર છે.૧૦ દેવીભાગવતમાં દેવીપીઠતીર્થનું વર્ણન છે, ત્યાં કહ્યું છે કે એ તીર્થમાં ચાકાલ વગેરે જે કઈ હાજર હોય તે સર્વ દેવીનાં રૂપ છે, ને તેથી તેમની પૂજા કરવી જોઈએ.’૧૧ પુરીમાં આવેલા જગન્નાથના મન્દિરમાં શ્રીકૃષ્ણ, બલભદ્ર ને સુભદ્રાની જે મૂર્તિઓ છે તેને વિવિધ વાઘોના નાદ સાથે મંચ ઉપર મૂકીને, લાખ બ્રાહ્મણ, ક્ષત્રિયો, વૈચ્ચે, શો ને બીજાઓએ – સ્ત્રીઓ તેમ જ પુરુષોએ – તેમનું પૂજન કરવું, એમ બંન્નારદીયપુરાણમાં કહ્યું છે.૧૨ એ જ મન્દિરને વિષે બ્રહ્મપુરાણું કહે છેઃ “પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શક અને અન્ય જાતિઓનાં લાખ સ્ત્રીપુરુષાથી વીંટળાયેલા, હલાયુધની સાથે મંચ પર સ્થાપિત એવા, કૃષ્ણને લાખ ગૃહસ્થ, સ્નાતકે, યતિઓ ને બ્રહ્મચારીઓ સ્નાન કરાવે છે.”૧૩
રામેશ્વરના મન્દિરને વિષે ર્કપુરાણ વિસ્તારથી કહે છે:
'माणसोमां कोई ऊंचु नथी ने कोई नीचं नथी. माणसमात्र समान छे. જે માણસ ભક્તિભાવે રામેશ્વરના મહાલિંગનાં દર્શન કરે, જે શ્વપાક હેઈને પણ રામેશ્વરનો ભક્ત હોય, તેની બરોબરી આખા ભૂતળમાં કંઈ કરી શકતું નથી. મારી ભક્તિ કરવાની આઠ રીત છે – મારા ભક્તોને વિષે વાત્સલ્ય, તેમની પૂજા ને તેમનું પરિતોષણ, એ લિંગનું ભક્તિભાવે પૂન, ને તેને અર્થે દેહની ક્રિયાઓ. ... આવી અષ્ટધા ભક્તિ જે પ્લેચ્છમાં પણ હોય તેને જ મુક્તિક્ષેત્રને ભાગીદાર કહેવાય.”૧૪
વૃષભધ્વજતીર્થમાં બીજાઓ ઉપરાંત અન્યજોનાં નામ દઈને પણ પિંડ આપી શકાય છે.૧૫ ધ્રુવતીર્થમાં બ્રાહ્મણે વગેરે ઉપરાંત પ્રતિલેમ તેમ જ અનુલેમ બંને પ્રકારની સંતતિને પણ પિતાનું મં–છ .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
ક
સ`દિરપ્રવેશ અને શાસ્ત્રા
નામ દઈને શ્રાદ્ધ કરવાનેા અધિકાર છે.૧૧ દાલેાત્સવમાં ઢાકારને હી'ડાળા હલાવવાના અધિકાર સહુને છે, એમ પદ્મપુરાણે કહ્યું છે.૧૭
સ્કંદપુરાણમાં કહ્યું છે કે પારધી ( વાધરી )એ પણ ચૌદશે શિવમન્દિરમાં દીવા કર્યો.૧૮ વળી એ જ પુરાણમાં કહ્યું છે કે એક વ્યાધ નાહીને મુક્તિલિંગ પાસે ગયા; બ્રાહ્મણની સાથે તેણે મુક્તિલિંગનાં દન કર્યાં; અને તે જ ક્ષણે તેને દિવ્ય દેહ પ્રાપ્ત થઈ ને તે એ લિ’ગમાં લય પામ્યા.૧૯ અહી મૂળમાં સમીતઃ શબ્દ છે. મંદિરમાં પ્રવેશ કર્યાં. વિના શિવલિંગની પાસે જઈ ને દČન કરવાનું કેવી રીતે
અની શકે?
પદ્મપુરાણમાં એક કથા છે. નીલ પર્વત પર એક મન્દિર હતું, તેના દર્શનથી કેટલાક હિરજને પિવત્ર થયા. તે જાણી રાજા પાંચ જણને લઈ ત્યાં ગયા, પૂજા કરી, ને ચારે સેવકા સાથે રાજારાણીએ નૈવેદ્ય ખાધું. રાજા સાથે ગયેલાં પાંચ જણ તે પ્રધાન, રાણી, કરંભ, વણકર (તન્તુવાયક ), અને બ્રાહ્મણુ એટલાં હતાં.ર૦ વરાહપુરાણમાં એક વ્યાધતે વિષે કહ્યું છે કે તે અગ્નિહેાત્ર રાખતા ને હંમેશાં અગ્નિની પૂજા કરતા.૨૧ સ્કંદપુરાણમાં કહ્યું છે કે ગંગાના પાણીમાં સ્નાન કરવું, તે પછી હાટકેશ્વર મહાદેવના લિંગનું દશ્યૂન કરવું; એમ કરવાથી ચંડાલનું ચંડાલપણું દૂર થઇ ને તે શુદ્ધ થાય છે. એક રાજા ગંગામાં સ્નાન કરવાથી જ ચંડાલપણામાંથી છૂટી ગયા.૨૨ રકદપુરાણમાં એક વાત છે કે એક શિવલિંગ વધવા જ લાગ્યું. લેાકેાને ચિન્તા પેઠી કે હવે આ કેવ ું મેાટું થશે ? તેમણે મહાદેવની સ્તુતિ શરૂ કરી. આકાશવાણી થઈ કે એક ચાંડાલને મારી પાસે લઈ આવે.’ લેાકા તા એક જાતિચાંડાલને લઈ આવ્યા. છતાં લિંગ વધતું અટક્યું નહીં. પછી એક ક`ચાંડાલને પકડી લાવ્યા ત્યારે લિંગ વધતું અટક્યું !
"
પદ્મપુરાણમાં એક વાત એવી છે કે એક પુલ્કસ મરણપથારીએ પડેલા હતા, ત્યાં એક બ્રાહ્મણે તેને માથે તુલસી મૂકી ને છાતી પર શાલિગ્રામ મૂક્યો. તેને લીધે તે પુષ્કસ સ્વગે ગયા. એ સ્પા પછી બ્રાહ્મણ નાહ્યો એમ વાતમાં કહ્યુ નથી.૨૩ વળી શાલિગ્રામ તે મૂર્તિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
હરિજનને મંદિર પ્રવેશને અધિકાર સ્પર્શથી માણસે પવિત્ર થતા; માણસના સ્પર્શથી મૂર્તિ અભડાતી નહતી.૨૪ સર્વ લેવોની પૂર્તિની પૂના જવાનો IિR સર્વ વાળને રો.૨૫
મૂળ જે જાતિઓ અત્યજમાં ગણતી હતી તેમાંની કેટલીકના માણસે જ આજે કેટલાંક પ્રસિદ્ધ દેવાલયના વતનદાર પૂજારી છે. દાખલા તરીકે, ઈદાર સંસ્થાનમાં આવેલા કારેશ્વરના પૂજારી ભીલ છે. કાગવાડનાં સંતુબાઈને પૂજારી માંગ છે. કર્ણાટકના હુકેરી તાલુકામાં આવેલી વળવ્યા દેવીના પૂજારી બેરડ (બુરુડ) છે. જેજુરીના પ્રસિદ્ધ મંદિરની રોજની વાળઝૂડ કરનાર કેષ્ટિક (કોળી) છે. મહીપતિના “સંતવિજય'માં ચેખામેળા મહારને પંઢરીનાથ પિતે પિતાના મંદિરના ગભારામાં લઈ આવ્યાની વાત છે. સારાંશ જે અંત્યજાદિકના સ્પર્શથી એક મૂર્તિની પવિત્રતાને નાશ થતો નથી તેમના સ્પર્શથી કોઈ પણ મૂર્તિ અભડાય એ શક્ય નથી. સારાંશ, અંત્યજાદિના સ્પર્શથી દેવમૂર્તિનું દેવત્વ નષ્ટ થાય છે અથવા તેમાં કંઈ બાધ આવે છે એવી કલ્પના ધર્મગ્રંથને માન્ય હોય એમ જરા પણ દેખાતું નથી.૨૬
બિહાર પ્રાન્તમાં વૈદ્યનાથ મહાદેવનું પ્રસિદ્ધ મન્દિર છે. વૈદ્યનાથ બાર જ્યોતિલિંગોમાંનું એક ગણાય છે. આજે અસ્પૃશ્ય મનાય છે એવી અમુક જાતિઓ પ્રાચીન કાળથી આ મન્દિરમાં દર્શન અને પૂજન માટે છડેચોક જાય છે. બંગાળના નમેશક, નાથભંગી, કટ (કૈવર્ત), પદ, બાગી, ઝાલામાલ, બિહારના દુસદ, ગોદાઈ કરી, પાસી, દબગર (ચમાર ), ભગત (ચમાર), યુક્ત પ્રાન્તના કેરી (માર), કેલ, કપાલી વગેરે જાતિઓને વૈદ્યનાથના પંડા મન્દિરમાં લઈ જાય છે, અને તેમને હાથે પૂજા પણ કરાવે છે. આ જ્યોતિર્લિંગના મૂળ પૂજક સંથાલ (ભીલ) લેકે જ હતા. પદ્મપુરાણમાં આ ક્ષેત્રનું વર્ણન આ પ્રમાણે છે: ગંગાજીના દક્ષિણ પ્રદેશમાં રણુખંડ નામનું જંગલ છે. તેમાં નંદન પહાડ છે. એ પહાડની પાસે ભગવાન વૈદ્યનાથજીનું રાવણે સ્થાપેલું જ્યોતિર્લિંગ છે. એની પૂજા એ અરણ્યમાં રહેનારા કાળી ચામડીના ભીલે કરે છે. વિદ્યનાથજી પાર્વતીને કહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૦
મદિર પ્રવેશ અને શા છે, “જનની મા માદા હાથીને જેવા કાળા મોટા મોટા ભીલ મારા લિંગની પૂજા કરે છે. ભલેને રાજા જવ મારે ભક્ત હતા, તે મારી પૂજાભક્તિ કરવાથી મોક્ષ પામ્યો.” વૈદ્યનાથમાં એ ભીલનું મન્દિર છે, તેની પૂજા આજે સર્વ વર્ણના લેકે કરે છે. . હરિજનના પ્રવેશથી મંદિરની શુદ્ધિ કરવી પડે, એવું એક વચન વૃદ્ધહારીતનું બતાવવામાં આવે છે :
“ચંડાલ, પતિત વગેરે મહેલ અને દેવમંદિરની અંદર પેસે, તે તેની શુદ્ધિ કેમ કરાય? તે જગાએ ગાયો ફેરવવી, ગોમૂત્રના લેપ કરવો, મંત્ર ભણું દબંથી પાણી છાંટવું, અને પછી શ્રીસુક્ત ભણીને આરતી કરવી.” ૨૭*
પણ ખૂબી તો એ છે કે કોઈ પણ અવૈષ્ણવ –એટલે કે શૈવ, સ્માર્ત, શાક્ત, જૈન, બૌદ્ધ વગેરે કોઈ પણ મંદિરમાં જાય તોપણ ઉપર કહી તે બધી જ શુદ્ધિ કરવી, એવી આશા વૃદ્ધહારીને કરી છે !!૨૮ એટલે કે વૈષ્ણવ સિવાયના સર્વ એની દષ્ટિએ ચાંડાલના જેટલા જ “અશુદ્ધ’ છે ! “શાસ્ત્ર’ને નામે ઓળખાતા ગ્રન્થમાં જેને જેને “ચાંડાલ' કહ્યા છે તે બધાને મંદિરમાં પિસવાની મનાઈ છે એમ ગણવામાં આવે છે તેનું શું પરિણામ આવે?
મન્દિર પ્રવેશની વિરુદ્ધ બીજું વચન ભૂગુસંહિતાનું ટાંકવામાં આવે છે. તેમાં કહ્યું છે: - “ચંડાલે, અન્ય જે, બીજી પ્રતિમ જાતિઓ, પ્લે, નીચ ચંડાલો, ગુનિન્દા વગેરેથી પવિત થયેલા, વગેરે દેવાલયને સ્પર્શ કરે, તેમાં પ્રવેશ કરે, ને પૂજા વખતે દર્શન કરે, તેમાં વાંધે છે. ૨૮
આ વિષે મહારાષ્ટ્રના એક વિદ્વાન લખે છેઃ
અહીં ચંડાલ શબ્દ સાવ મેધમ છે. શુદ્ધ અને બ્રાહ્મણીની સંતતિ, સંન્યાસ લીધા પછી સ્વત્રીથી જન્મેલે દીકરો, સગોત્ર પત્નીનો પુત્ર, અને કાનન પુત્ર, એટલા જન્મચંડાલ છે. નાસ્તિક, પિશુન,
મહાભારત, ભાગવત વગેરેના રચનાર મહર્ષિ વ્યાસ – કૃષ્ણદ્વૈપાયન સત્યવતીના કાનીના પુત્ર હતા, પણ એમને કોઈએ ચંડાલ માન્યા નથી. ચં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
હરિજનને મંદિર પ્રવેશને અધિકાર ૧૦૧ કૃત, દીર્ઘષી અને નિર્દય ક્રિયાહીન મૂર્ખ, એ પાંચ કર્મચંડાલ છે. ગ્રામચંડાલ ૧૬ છે : રંગરેજ, ચમાર, બહુરૂપી અથવા નટ, બુરુંડ, કાળી, મ્લેચ્છ, ભીલ, સોની, દરજી, ગાડી, તેલી, માંગ, કુંભાર, કલાલ, વાળંદ અને શિલ્પજીવી. આ બધાએ મન્દિરામાં ન જવું એમ જ માનવું રહ્યું ના ?” ૨૦
અને વસિષ્ઠ વગેરે સ્મૃતિકાએ મંદિરના પૂજારીઓને ચાંડાલ અને અસ્પૃશ્ય કહ્યા છે, તેનું શું? શાસ્ત્રીજી વળી
ગુરુનિન્દા વગેરે દેપ કરનારા ને બીજા દેથી પતિત થયેલા જે અનેક હિંદુઓ છે, તેમણે પતિતપાવનને દર્શને ન જવું એમ કહેવામાં આવે તે અનવસ્થા થવાનો વખત આવશે. શિક્ષકોની મજાક ઉડાવનાર, ને તે કારણે સજા ને દંડ પામેલા, વિદ્યાર્થી કંઈ ચેડા નહીં હોય. વળી પતિની યાદી કરવા બેસીએ, તો ફુમતુ
નિર્નર: એમ જ કહેવું પડે. એક બ્રાહ્મણ જ શાસ્ત્રદૃષ્ટિએ કઈ કઈ રીતે પતિત થાય છે તે જોઈએ – સાયં પ્રાતઃ સંધ્યા ન કરવી; વેદાભ્યાસ ન કરો; દૂધ ઘી વેચવાં ને ગમે તે ધંધો કરે; કાંદા, લસણ, ગાજર વગેરે ખાવાં; અવિવાહિત રહેવું; ઘરમાં અગ્નિહોત્ર ન રાખવું કઈ પણ જાતનું શિલ્પ કરીને રોજી મેળવવી; આઠમે વર્ષ
કરીને ન પરણાવવી; અવકીર્ણ બ્રહ્મચારીએ પ્રાયશ્ચિત્ત ન કરવું દેવપૂજાને ધંધો કરવો, અર્થાત એ પૂજામાંથી સીધી આડકતરી કઈ પણ રીતે દ્રવ્ય મેળવવું; પૈસા લઈને ભણાવવું; શુદ્ધકર્મો કરવાં; સર્વે સંસકારો યથાવિધિ ન કરવાનું અને અનેક પાતકાનાં શાસ્ત્રોમાં બતાવેલાં પ્રાયશ્ચિત્ત ન કરવાં; આજ આમાંથી કોઈને કોઈ રીતે પતિત ન થયેલે બ્રાહ્મણ મળવો મુશ્કેલ! એટલે તેમણે તથા તે પ્રમાણે દ્વિજોએ અર્થાત ક્ષત્રિયોને વૈોએ સુધાં, મન્દિરેમાં ન જવું. ભૂગુસંહિતાના ઉપર આપેલા વચનનું પૂરેપૂરું પાલન કરવું હોય, તે તમામ મન્દિરોને, તાળાં જ મારવાં રહ્યાં! એટલે બીજી બધી શાસ્ત્રવિરુદ્ધ વાતે જેમ ખપે છે, ને તેને રૂઢિ તથા વહીવટે માન્યતા આપી છે, તે જ પ્રમાણે મન્દિર પ્રવેશને પણ માન્યતા આપવી જોઈએ.૩૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
१०२
સ'હિરપ્રવેશ અને શાસ્ત્રા ટિપ્પણા
१. प्रतिलोमानुलोमानां दुर्गागणसुभैरवाः ।
पूजनीया यथार्हेण बिल्वचन्दनधारणम् ॥ वृ. हा. २; ४५. २. वेंकटेश्वरदेवस्य भक्तिरष्टविधा स्मृता । तद्भक्तजनवात्सल्यं तत्पूजापरितोषणम् ॥ स्वयं तत्पूजनं भक्त्या तदर्थे देहचेष्टितम् । तन्माहात्म्यकथावाच्छा श्रवणेष्वादरस्तथा ॥ एवमष्टविधा भक्तिर्यस्मिन् म्लेच्छेऽपि वर्तते । स एव मुक्तिमाप्नोति 1
S 1
3. ब्राह्मणैः क्षत्रियैवंश्येः शूद्रैरन्यैश्व मानवैः ।
एवं नानाग्लेच्छ्गणैः पूज्यते सर्वदस्युभिः ॥ भ. पु. ४. स्नातैः प्रमुदितैर्ब्राह्मणैः क्षत्रियैर्नृप ।
वैश्यैः शूद्रेर्भक्तियुक् म्लेच्छैरन्येव मानवैः ॥ जयसिंहकल्पद्रुम ५. दारुणे चान्त्यजातीयां पूजयेद्विधिनादरात् । हेमाद्री स्कान्दे १. येऽर्चयन्ति शिवं नित्यं लिङ्गरूपिणमेव च । स्त्रियो वाप्यथवा शूद्राः पचान्तवासिनः । ते शिवं प्राप्नुवन्त्येव सर्वदुःखोपनाशनम् ॥
·
स्कं. पु. १; १; ८; ११६-७.
७. ब्राह्मणः क्षत्रियो वैश्यः शूद्रो वा प्रतिलोमजः ।
पूजयेत्सततं लि ं तत्तन्मन्त्रेण सादरम् || शि. पु. ८. अन्धाः क्लीबा ज्डा व्यङ्गाः पतिता रोगिणोऽन्त्यजाः । शालिग्रामशिला पूज्य पदं गच्छन्त्यनामयम् ॥ स्मृ. र. ८. ब्राह्मणाः क्षत्रिया वैश्याः शूद्रा वै वर्णसंकराः ।
कृमिम्लेच्छाश्च ये चान्ये संकीर्णाः पापयोनयः ॥
स्कं. पु. २; ८; ३; १६.
१०. ब्राह्मणः क्षत्रियो वैश्यः शूद्रो वाप्यन्य एव च । अस्मिंस्तीर्थवरे स्नात्वा वियोनिं न प्रयाति वै ॥
स्कं. पु. ३; १ ४२; १७.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
હરિજનને સદ્વિરપ્રવેશના અધિકાર
११. तस्मिन् क्षेत्रे स्थिता ये तु चाण्डालाद्या अपि प्रभो । देवीरूपाः स्मृताः सर्वे पूजनीयास्ततो हि ते ॥
दे. भा. ७; ३०; ९०- १. १२. तत्र नानाविधैर्वाद्यैः कृष्णं नीलाम्बरं सती । मंचे संस्थाप्य भद्रां च ' जयमङ्गलनिः स्वनैः ॥ ब्राह्मणैः क्षत्रियवैश्यैः शूद्रेश्वान्यैश्व मोहिनी | अनेन शतसाहस्तं स्त्रीपुरुषैस्तथा ॥
बृ. ना, उ. खं. ६०; ४३-४.
૧૦૩
१३. ब्राह्मणैः क्षत्रियैर्वैश्यैः शूद्रैश्चान्यैश्च जातिभिः । अनेकशतसाहसे स्त्रीपुरुषैर्द्विजाः || गृहस्था : स्नातकाचैव यतयो ब्रह्मचारिणः । स्नापयन्ति तदा कृष्णं मञ्चस्थं सहलायुधम् ॥
ब्र. पु. ६२, ९, १०. १४. न न्यूना नाधिकाश्च स्युः किंतु सर्वे जनाः समाः । रामेश्वरमहालिङ्ग यः पश्यति सभक्तिकम् ॥ न तेन तुल्यतामेति चतुर्वेद्यपि भूतले । रामेश्वरमहालिङ्गं भक्तो यः श्वपचोऽपि सन् ॥ मद्भक्तजनवात्सल्यै तत्पूजापरितोषणम् । स्वयं तत्पूजनं भक्त्या तदर्थे देहचेष्टितम् ॥ एवमष्टविधा भक्तिर्यस्मिन् म्लेच्छेऽपि वर्तते । स एव मुक्तिक्षेत्राणां दायभाक् परिकीर्त्यते ॥
स्कं. पु. ३; १; ४२; ३६, ३७. ३; १; ४३; २५, २९. १५. ब्रह्मक्षत्रविशां वंशे शूद्रवंशेऽन्त्यजेषु च ।
येषां नाम गृहीत्वा दीयते ते समुद्धृताः ॥
स्कं. पु. ४; १; ६२; ७९. १६. प्रतिलोमानुलोमानां शूद्रार्णा श्राद्धकर्मणाम् । सर्वेषां च त्वया दृष्टं येषां संतनिरव्यया ॥
व. पु. १८० ३१-२.
१७. आन्दोलनं ततः सर्वैः कर्तव्यं च विशेषतः । ब्राह्मणाः क्षत्रिया वैश्याः शूद्रा याश्वान्यजातयः
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
Jos
મહિરલેસ અને શાશે
शङ्खचक्रगदाधारा शातव्या नगनन्दिनि ॥
प. पु. ६; ८३; ३.२, ३४. goamisपि चतुर्दश्यां दीपं दत्त्वा शिवालये । स्कं. पु. २; ४. १७. द्विजैन सहितो देवि दृष्ट्वा लिङ्गं सनातनम् ! तत्क्षणाद्दिव्यदेहस्तु तस्मिलिने लयं गतः ॥
૧૯:
स्कं. पु. ५; २; २५.
२०. अमात्यो राजपत्नी च करम्भस्तन्तुवायकः । राजा विश्व पञ्चै
२१. मिथिलायां वरारोहे सदा पर्वणि पर्वणि । -
#1 प. पु. ५: १८-२२.
अभि - परिचरन्नित्यं वदन् सत्यं सुभाषितम् ॥| व. पु. ८. २२. करोतु जाह्नवीतोये स्नानं श्रद्धासमन्वितः ।
1*
- पश्चात्पश्यतु तल्लिन हाटकेश्वरसंज्ञितम् ॥ भविष्यति ततः शुद्धश्चण्डालत्वविवर्जितः । स्नातमात्रोऽथ राजासी हाटकेश्वरदर्शनात् । चण्डालत्वेन निर्मुक्तो
॥ स्कं. पु. ६; ९. २३. तुलसीं मस्तकें तस्य धारयामास वैष्णवः । शिला हृदि महाविष्णोर्धृत्वा प्राह स वैष्णवः ॥
5
प. पु. ५, २०; ६९
२४. अशुचिर्वा दुराचारी सत्यशौचविवर्जितः । ग्राख्यामशिवं पृष्ट्वा स एव शुचिर्भवेत् ॥ सारसंग्रह २५. सर्ववर्णेस्तु संपूज्याः प्रतिमाः सर्वदेवताः । धर्माब्धिसार २९. पाठ: खेन, ५. १५२.
२७. प्रासाददेवहर्म्याणां चण्डालपतितादिषु ।
अन्तः प्रविष्टेषु तथा शुद्धिः स्यात्केन कर्मणा । गोभिः संक्रमणं कृत्वा गोमूत्रेणैव लेपयेत् ॥ पुण्याहं वाचयित्वा तु तत्तोयैर्दर्भसंयुतैः । संप्रोक्ष्य सर्वतः पश्चादेवं समभिषेचयेत् ।
श्रीसूक्तेन तदा दिव्यैर्दद्यान्नीराजनं द्विजः ॥ वृ. हा. ९९ ४०८. २८. अवैष्णवस्पर्शनेऽपि एवं कुर्वीत वैष्णवः । वृ. हा. ९, ४१३
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
હરિજનને અધિવેશનો અધિકાર २४. चण्डालैरन्त्यजेश्चैव तथान्यप्रतिलोमजैः ।,
म्लेच्छैश्च नीचचण्डालैर्गुरुनिन्दादिदूषितैः ॥
एवमादिभिः संस्पृष्टे देवागारे विशेषतः । . सृष्टे प्रवेशने बाधा पूजाकाले च दर्शने ॥ भृगुसंहिता _____३०. भाव AR: " भयन' (भ६), ५.१२०. ... 31. बहिर्देवालकं स्पृष्ट्वा सवासा अलमाविशेत् । वसिष्ठस्मृति
- ગણેશ, ભરવ, દુર્ગા, રુદ્ર વગેરેની ભક્તિપૂર્વક પૂજા કરનાર બ્રાહ્મણ હોય તે પણ દેવાલક, ને તેથી અસ્પૃશ્ય !
गणेश भैरवं दुर्गा द्धादीनुग्रदैवतान् ।
योऽर्चयेद् भक्तिमान् विप्रः स वै देवालकः स्मृतः ॥ ३२. हिवः२: मेन, पृ. १२१..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨
આ તે ધર્મ ? શાસ્ત્રોની ચર્ચાને અંગે “કલિવજ્ય' પ્રકરણને નિર્દેશ ઘણી વાર કરવામાં આવે છે. તેની મતલબ એ છે કે અમુક વસ્તુઓ કરવાની અગાઉનાં શાસ્ત્રમાં લખી હોય તે પણ તે આ જમાનામાં કરવી નહીં. આ પ્રકરણ કઈ જાણીતી સ્મૃતિમાં નથી, પણ આદિત્ય, બ્રહ્મ, બૃહન્નારદીય વગેરે પુરાણમાં છે. અતિથિને માટે ગાય મારવાની ને નિગની જે પ્રથા વેદમાં જણાવી છે તે બંધ કરવી; અગ્નિહોત્ર રાખવું નહીં; સંન્યાસ લે નહીં; સંન્યાસીએ બધા વર્ણનું જમવું નહીં; દરિયાની મુસાફરી કરવી નહીં; વગેરે.
આની ચર્ચામાં ઊતરીએ તે પહેલાં એટલું જણાવવું જરૂર છે કે પાછલાં બે પ્રકરણ (૧૦ ને ૧૧)માં હરિજનન પૂજા ને મંદિરપ્રવેશને અધિકાર સિદ્ધ કરનારાં જે વચનો આપ્યાં છે તેનો અમલ કરવો નહીં, એવું તે કલિવર્ય પ્રકરણમાં કહેલું નથી.
કલિવર્ય પ્રકરણ જેમાં આપેલું છે તે પુરાણો ઘણાં મેડેથી લખાયેલાં છે. કલિયુગની શરૂઆત પરીક્ષિત રાજાના વખતથી થઈ ગણાય છે. કૃષ્ણને જીવનકાળ મહાવીર અને બુદ્ધની પણ પહેલાં હતો. વળી, આપસ્તબધર્મસૂત્ર – જેમાં શદ્રને વૈશ્વદેવની રસોઈ રાંધવાની છૂટ આપી છે – તે ઈ. સ. પૂર્વે ત્રીજા સૈિકાના
અરસામાં લખાયેલાં. એ જમાનામાં લેકે અગ્નિહોત્ર રાખતા, સંન્યાસ લેતા, ને દરિયાની મુસાફરી પણ પુષ્કળ કરતા. ઓછામાં ઓછી ગણતરીએ હજારેક વરસ સુધી કલિયુગમાં આ બધી વાતો - બની ગયા પછી કલિવજર્ય પ્રકરણ લખાયું, ને તેણે કહ્યું કે આટલાં કામે કલિયુગમાં ન કરાય ! પણ કલિયુગ શરૂ થયા પછી હજાર ઉપરાંત વરસ સુધી એ કામો થઈ ગયાં તેનું શું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
આ તે ધમr
- ૧૦૭ વળી કલિવન્ય પ્રકરણની આજ્ઞાઓને ધર્મના આગેવાનો ને ધર્મવેત્તાઓ કેટલે અંશે અનુસર્યા છે તે જોઈએ. નિયોગની પ્રથા તો ક્યારની બંધ પડી ગઈ હતી. અતિથિ આવે તેને માટે ગાય મારવાને ઉલ્લેખ વૈદિક ગ્રંથમાં ક્યાંક છે ખરો, પણ તેની સામે વિરેાધનો પોકાર તે જમાનામાં જ ઊઠેલો, કેમ કે ઋદમાં ગાયને અવધ્ય કહી છે. ગાયને માટે અગ્યેદસંહિતામાં “અન્યા' (અવધ્ય) શબ્દ વપરાય છે. એ બતાવે છે કે એ બે રિવાજા બંધ કરવામાં કલિવર્ષે કશી નવી વાત કહી નથી. એ રિવાજે તો સેંકડો વરસથી બંધ પડી જ ગયા હતા. વળી એ પ્રકરણમાં અગ્નિહોત્રનો નિષેધ કર્યો છે. પણ મીમાંસકોએ તે માન્ય નથી, ને દેશમાં તે પછી ઘણાયે અગ્નિહોત્રી થયાં છે. તેમાં સંન્યાસને નિષેધ કર્યો છે, પણ તેની સામે મોટામાં મોટો બળ આવશંકરાચાર્યે ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે સંન્યાસને નિષેધ હોઈ શકે જ નહીં (ચતુર્થાશ્રમપ્રતિષ:).૩ શંકર તથા મવ બ્રહ્મચારીમાંથી સંન્યાસી થયા હતા. રામાનુજે ગૃહસ્થાશ્રમમાંથી સંન્યાસ સ્વીકારેલ. વલ્લભે જીવનના છેલ્લા દિવસોમાં સંન્યાસ લીધેલ. આમ આપણું ચારેય મહાન આચાર્યોએ કલિવર્ય પ્રકરણને કશા લેખામાં લીધું નથી. આજે શંકરાચાર્યો ને બીજા સંન્યાસીઓ છડેચોક તેનો ભંગ કરે જ છે. શકનું રાંધેલું નાતમાં નથી ખવાતું, પણ હાલમાં તો ખવાય જ છે. અને દરિયાની મુસાફરી કરવામાં હવે કેણુ વધે ગણે છે? કલિવર્ય પ્રકરણની કિંમત આપણા ધર્મના આગેવાનેએ તથા સામાન્ય લોકેએ કેટલી નજીવી આંકી છે, તે આ ઉપરથી જોઈ શકાશે.
પણ “કલિવજ' લખનારની હિંમત વખાણવા જેવી છે.. તેણે સાફ કહી દીધું કે અમુક રિવાજના ટેકામાં વેદનાં કે સ્મૃતિનાં વચન હોય તેથી શું? તે જમાનો જુદો હતો. આ જમાનામાં એવી. બેહૂદી વાત નહીં ચાલે.” આ હિંમતનું અનુકરણ ખરેખર કરવા જેવું છે.
પાછા આપણે મુખ્ય વિષય પર આવીએ. “ચાંડાલ'ને માટે મન્દિર પ્રવેશ નિષેધ છે એમ ઘડીભર માની લે. સંસ્કૃતમાં લખેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૦૮
મંદિર પ્રવેશ અને શાસ્ત્ર જુદા જુદા સંપ્રદાયોના ગ્રન્થોમાં કેને કેને “ચાંડાલ' કહ્યા છે તે, જોઈએ. એક વચન વસિષ્ઠનું કહેલું અપાય છે. તેમાં કહ્યું છે કે
જન્મે અન્યજ તે કંઈ ખરા અન્ય જ નથી. પણ શ્રીવિષ્ણુ સિવાયના બીજા કોઈ પણ દેવનો ભક્ત તે ખરે અન્યજ છે, અને તે-જે બ્રાહ્મણ હેય તે તરત જ ચાંડાલ બની જાય છે.”૪ જે વિષ્ણુભક્તોના સંસર્ગથી એક કાળે કિરાત, હૂણ, પુલિન્દ, પુષ્કસ, શક વગેરે પાવન થતા તે જ વિષ્ણુના ભક્તો બીજાના સંસર્ગથી વૈષ્ણવ' મટી જવા લાગ્યા ! પારસના સ્પર્શથી લટું પારસ થાય એમ ભાષા અલંકારની છે, પણ તેમાં ખરું પારસ લેઢાને અડે ત્યારે લોઢું પારસ થાય છે કે પારસ લોઢું થાય છે? ભાગવતકાળમાં લેટું પારસ થતું હતું; પછીના કાળમાં પારસ લેતું થવા લાગ્યું!
વળી કહે છે કે “જે બ્રાહ્મણ કપાળમાં ત્રિપુર (આડું તિલક) કરે છે તે ચાંડાલ છે, ને તેને ત્યાગ કરવો.” “વાંકું કે પટાના આકારનું તિલક કરનાર બ્રાહ્મણને શ્વપાક ગણવો, ને તેની સાથે કદી ઓલવું સુદ્ધાં નહીં.
, વિષ્ણુ સિવાયના દેવો એ પણ પરમાત્માનાં જ રૂપો છે. તેમને આવો ઠેષ શો? વલ્લભાચાર્યે તે કહેલું કે શિવ અને વિષ્ણુ બંને જગતના હિતમાં છેઅને તેમના સંપ્રદાયના તો પ્રથમ આચાર્ય જ દ્ધ છે. એટલે ઉપર આપેલાં શિવનિંદા સૂચવનારાં વચનોનો આચાર્યશ્રીનાં પિતાનાં વચન જોડે તો મેળ બેસતો નથી જ. - હવે કેઈ બ્રાહ્મણ, શિવ અને વૈષ્ણવ બંને સંપ્રદાયને રાજી રાખવા માગતો હોય ને બને તિલક એકસાથે કરે છે ? તે કહે છે કે
એને અડાઈ જાય કે એ ભૂલેચૂકે પણ ક્યાંક નજરે પડી જાય, તો વૈષ્ણવે સવસ્ત્ર સ્નાન કરવું !! ” .' આ લોકોને મન ચાંડાલ, શાક્ત, શૈ, ભૈરવપૂજકે, જૈન,
બૌદ્ધ,–તેમ જ કૂતરા ને કાગડા, એ બધા એકસરખા છે! એમાંથી કેઈની પણ નજર જે વૈષ્ણવની રસઈ પર પડે તો વૈષ્ણવથી તે રસોઈ જમાય નહીં, ને તેને ભૂખ્યા રહેવા વારો આવે.૧૦ એટલું જ નહીં પણ દ્વાદશીને દિવસે પારણું ન કરનાર માણસની નજર રાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
આ તે ધમ?
૧૦૯ પર પડી જાય તો તે પણ ન ખવાય. અરે, રાંધવાના વાસણ પર કે પાણી પર અવૈષ્ણવની દૃષ્ટિ પડે, તે તે રસોઈ ફેકી દઈને વાસણ માંજી નાખવું જોઈએ !૧૧
- આ જાતનાં વચને શૈવ સંપ્રદાયનાં પણ મળે. તેમાં ઊર્ધ્વપુણની નિન્દા કરી હોય. આમ આપણે બધા કોઈને કોઈ સંસ્કૃત “શાસ્ત્રગ્રન્થ”ના કહેવા પ્રમાણે “ચાંડાલ” ગણવાના જ. એવા ચાંડાલને મંદિરમાં પ્રવેશ કરવાનો હક ગણાય ખરો? આ જાતની આભડછેટનું એક પરિણામ એ આવ્યું કે બ્રાહ્મણેમાંથી પણ કેટલાક, “અમે બ્રાહ્મણોમાં પણ શ્રેષ્ઠ છીએ” એમ કહીને, બીજા બ્રાહ્મણને જમતી વેળા છેટા બેસાડતા; અને અમુક પ્રાન્તની બ્રાહ્મણ સ્ત્રીઓ બીજા પ્રાન્તની. બ્રાહ્મણ સ્ત્રીઓનો સ્પર્શ થતાં પણ સ્નાન કરતી. સદ્ભાગ્યે એ દિવસે હવે રહ્યા નથી.
આમ બહારના દેખાવ ઉપરથી જ માણસ અમુક સંપ્રદાયને ગણાવા લાગ્યો. ઊભું તિલક કરે તે બ્રાહ્મણને જ વૈષ્ણ બોલાવે; આડું તિલક કરે તેને જ વો બોલાવે. કેટલાયે લેકે આનો લાભ લઈ વારાફરતી બધાં તિલક કરીને પોતાનો સ્વાર્થ સાધવા લાગ્યા. એવા “મહાધૂત” પણ ઘણું થઈ પડ્યા હશે. એટલે એક શ્લેકમાં એમનું વર્ણન કરતાં કહ્યું છે કે “કલયુગમાં આવા મહા જાતજાતનાં રૂપ ધારણ કરે છે. તેઓ મનથી તો શાક્ત હોય; બહારથી શિવ હેવાનો દેખાવ કરે, ને સભા હોય ત્યારે વૈષ્ણવની પેઠે ઊભું ટીલું કરીને હાજર થાય ! ૧ર
શાસ્ત્રો'ને નામે ઓળખાતા ગ્રંથમાં કેવી કેવી વાતો લખેલી છે તે જરા જેવા જેવી છે. આવતી કાલે શું થવાનું છે એ જાણવાની શક્તિ જ્યાં ઈશ્વરે માણસને આપી નથી, ત્યાં મરણ પછી માણસ અમુક નિમાં જવાનો છે ને અમુક નરકમાં કેટલે વખત રહેવા છે, તે ચોક્કસ કેવી રીતે કહી શકાય ? સ્વર્ગ ને નરક એ કંઈ ભૌગોલિક સ્થાન નથી; છતાં સ્મૃતિઓમાં ને પુરાણોમાં ડગલે ડગલે નરકનો ભય દેખાડવામાં આવે છે, ને કેટલાંક પુરાણ તો એનાં ભયંકર વર્ણનો પણ આપે છે. (ભાગવત પુરાણમાં એવાં વર્ણનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૦
મંદિર પ્રવેશ અને શાસે નથી એ મહત્તવની વસ્તુ છે.) દા. ત. “નારદપાંચરાત્ર' નામના ગ્રન્થમાં લખ્યું છે કે “વિષ્ણુનું ચરણામૃત પીવાથી કરોડ જન્મનાં પાપ નાશ પામે છે; અને તેનું એક ટીપું ય પર પડે તો એ પાપ આઠગણું થાય છે!” ગરુડપુરાણમાં કહ્યું છેઃ “વિષ્ણુને નૈવેદ્ય ધરાવ્યા વિના ખાનાર માણસ સાઠ હજાર વરસ સુધી વિષ્ટામાં કૃમિ જન્મે છે ! ” સાઠ હજાર વરસની કોઈ માણસને કેમ ખબર પડી ? રાજાને ત્યાં જમનાર “બ્રાહ્મણને પણ અત્રિએ એવી જ સજા ફરમાવી છે ! વળી અત્રિ કહે છે કે એક અક્ષર પણ શીખવનાર (એટલે કે એકડિયાં પણ ભણાવનાર) શિક્ષકનું કહ્યું જે ન માને તે કૂતરાની સે યોનિમાં જન્મે છે ને પછી ચાંડાલેમાં જન્મ લે છે. જે માણસ વેદ ભણ્યા પછી શાસ્ત્રની 'અવગણના કરે છે તે એકવીસ ભવ સુધી પશુ જન્મે છે.
રજસ્વલા માટેના નિયમે જુઓ. તેણે ત્રણ દિવસ દાતણ ન કરવું. ખાખરાના પડિયામાં કે માટીના પાકા વાસણમાં પાણી ન પીવું. વાળ ઓળવા નહીં. નખ કાપવા નહીં. કાંતવું નહીં. દહાડે સૂવું નહીં. આકાશમાં તારા જેવા નહીં. હસવું નહીં. એને માટેની રસોઈ કે એની માલિકીનું અનાજ બીજાએ ખાવાં નહીં. થાળીની જગાએ હથેળીનો ઉપયોગ કરવો. તે જે વિધવા હોય તે ત્રણ દિવસ તેણે લાંઘણ કરવી; સધવા હોય તે એકટાણું કરવું. રજસ્વલાઓએ એક જ વર્ણની હેય તેયે એકબીજીને અડવું નહીં. અડે તે એક રાતની લાંઘણ તે જે નીચલા ગણાતા વર્ણની રજસ્વલાને અડે તે તેણે ચોથા દિવસના સ્નાન સુધી જમવું નહીં. રજસ્વલાને ચાંડાલ કે અન્યજ કે કૂતરું કે કાગડો અડે, તો તેણે ચોથા દિવસના સ્નાન સુધી ભૂખી રહેવું. ઊંટ, શિયાળ કે શંબર અડે તો પાંચ દિવસની લાંઘણ કરવી. રજસ્વલા ચોથે દિવસે માંદી હોય, તે તેને નવડાવવી નહીં; પણ બીજી સાજી બાઈ તેને સ્પર્શ કરે ને પોતે સવસ્ત્ર નહાય. આવું સ્નાન દસ વાર કરે, ને દર વેળા આચમન કરે. પણ કર્ણાટકમાં જે લિંગાયત સંપ્રદાય છે તેમાં રજસ્વલાની અસ્પૃશ્યતા મુદ્દલ પળાતી જ નથી,૧૩ તેનું શું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
આ તે
9
૧
હવે આહારના પદાર્થો જુએ. વાયુપુરાણે બકરી, હરણી, તે ઊંટડીનાં દૂધની સાથે ભેંસના દૂધની પણ મનાઈ કરી છે. બીજા એક ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્રને કપિલા ગાયનું દૂધ ન પીવાનું ફરમાવ્યું છે. ખીજા એકે એ જ દૂધથી ચાંડાલ પણ શુદ્ધ થાય, એમ કહ્યું છે; તે યમ પણ પિલાના ઘીને મહાપાપને! નાશ કરનાર કહે છે. કાંદા લસણુની મનાઈ. તેા છે જ. માપ, મેથી, મસૂર, અડદ, જવ વગેરે અનાજ ખાવાં નહી તે કાઈ ને આપવાં નહી, એમ બ્રહ્મપુરાણ કહે છે. વિષ્ણુ કહે છે કાંસાના વાસણમાં કદી જમવું નહીં. વળી આંગળીથી દાંત ઘસવા, કે સમુદ્રનું મીઠું ખાવું, અને માટી ખાવી, તે ગેામાંસભક્ષણ સમાન છે. પરાશર કહે છે : જે માણસ માથે કપડું વીંટીને, દક્ષિણ તરફ માં કરીને, કે ડાબા પગ પર હાથ મૂકીને જમે તેનું અન્ન રાક્ષસ ખાય છે. બ્રાહ્મણને કૂતરું, વરુ કે શિયાળ કરડે તેા સમુદ્રદન, મહાનદીસ’ગમ, ગાયત્રીજપ વગેરે પ્રાયશ્ચિત્ત કહ્યાં છે. એ જાનવરે જો બ્રાહ્મણીને કરડે, તે તે તારા જોઈ ને શુદ્ધ થાય છે. ( જેને કૂતરું કરડે, તેની દવા કરાવવાની હાય કે પ્રાયશ્ચિત્ત કરાવવાનું ?) ઉંદર, બિલાડી, સાપ, અજગર તે ડુડુભને માર્યો હોય તેા બ્રાહ્મણાને દૂધપાક જમાડવા, તથા લેાઢાને સળિયા ને દક્ષિણા આપવાં. ચાર, શ્વપાક તે ચંડાલના જીવ બ્રાહ્મણે લીધા હોય, તે રાતદિવસ ઉપવાસ, સ્નાન તે પંચગવ્યપ્રાશનથી તેની શુદ્ધિ થાય છે. (આજને કાયદો આ વાત કબૂલ કરશે ? ) જે જે પાપ થાય છે તે બધાં માથાના વાળમાં રહે છે, માટે પુરુષને મુંડન કરાવવું, ને સ્ત્રીના વાળને છેડેથી બબ્બે આંગળ જેટલા કાપી નાખવા. એક પંગતમાં જમવા બેઠેલા બ્રાહ્મણમાંથી એક જો અધવચ ઊઠી જાય, તે! ખીજા બધાએ પણ ભાજન અધૂરું મૂકીને ઊઠી જવું. કાંદા, ગાજર, રીંગણાં, ઝાડને ગુંદર વગેરે ખાધાં હોય તે ત્રણ દિવસની લાંઘણ કરવી, ને પંચગવ્ય પી શુદ્ધ થવું. છીંક, બગાસું, કે ખાંસી આવે, જૂ હૈ' ખેલાઈ જાય કે પતિત જોડે સંભાષણ થાય, તેા જમણા કાનને સ્પર્શી કરવે. જે બ્રાહ્મણ 'દક્ષિણા લઈ તે શૂદ્રના હવને અગ્નિમાં હેામ કરે તે બ્રાહ્મણ શૂદ્ર થઈ જાય; પણ પેલા શુદ્ધ બ્રાહ્મણુ થાય! જે દ્વિર્જા વૈશ્વદેવ કર્યાં વિના જમતા હોય તેમનું અન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
પર
મદિરપ્રવેશ અને શા ન ખાવું કેમ કે એવા લેકેને તે આવતે ભવે કાગડાને અવતાર આવવાને છે.
સંવર્ત કહે છેઃ દેડકું, બિલાડી, સાપ ને ઉંદરની હત્યા કર્યા પછી ત્રણ દિવસને ઉપવાસ કરવો ને બ્રાહ્મણ જમાડવા. આપસ્તબ કહે છે: બીજાએ ખોદેલાં કૂવાતળાવમાં સ્નાનપાન કર્યા પછી પંચગવ્યથી શુદ્ધિ થાય છે. અંગિરસ કહે છે. જે માણસ પાવડીઓ પહેરીને પિતાને ઘેરથી બીજાને ઘેર જાય તેના બંને પગ ધાર્મિક રાજાએ કાપી નાખવા. અગ્નિહોત્રી, તપસ્વી, ને શ્રોત્રિય એટલાએ જ પાવડી પહેરીને રસ્તા પર ચાલવું. બીજે કઈ તેમ કરે, તો રાજાએ તેને દંડાથી માર મરાવવો.
અત્રિસંહિતા કહે છે: માણસને સાપ કરડે, તે તે સમુદ્રદર્શન, મહાનદીના સંગમમાં સ્નાન, કિવા ગેસુંગંદકથી સ્નાન કરવાથી શુદ્ધ થાય. વરુ, કૂતરું કે શિયાળ કરડે તો સોનું જોઈ તે પાણી ઘીમાં ઉમેરી, તે વી પીવાથી શુદ્ધિ થાય. જે બ્રાહ્મણ જમ્યા પછી ભીને હાથે ફરે, તેનાં ધન, બળ, યશ • ને આયુષ્ય બધું નાશ પામે છે. નખ, છીપ, કેડી, માછલી, શિયાળનું હાડકું એટલાને અડાયું હોય તો તેનું નાખીને તપાવેલું ઘી પીને શુદ્ધ થવું. બૃહદમે અસ્પૃશ્ય માણસોમાં રાતાં કપડાં વેચનારને, તથા અસ્પૃશ્ય વસ્તુઓમાં લાખને, પણ સમાવેશ કર્યો છે. પદ્મપુરાણ કહે છે કે જપ ને હેમ કરતાં જે ચંડાલ નજરે પડી જાય તો આચમન કરવું.
વૃદ્ધશાતાપ કહે છે કે અમાસને દહાડે દાતણ કરવાથી સાત પેઢીની અધોગતિ થાય. લઘુઆશ્વલાયન કહે છે કે મલમૂત્રવિસર્જન યથાવિધિ યથાધિકાર માટીના ગેળા લઈને કરવું. દક્ષ કહે છે કે એ ગાળાની સંખ્યા શાએ જણાવી હોય તેમાં વધઘટ થાય તે પ્રાયશ્ચિત્ત કરવું. ડાબે હાથે હાલે પકડીને મેઢેથી પાણી પીનાર જાણે દારૂ જ પીએ છે ને તરત નરકે જાય છે. દાળભાત ખાતાં, દહીં ને ખીર ખાતાં, દૂધ પીતાં ને દાળ વગેરે ખાતાં સબડકા ન મારવા;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
આ તે ધમ?
૧૧૩ સબડકાના અવાજથી માણસ પતિત બને છે. તે જ પ્રમાણે હાથે વલોવેલું દહીં, સમુદ્રનું મીઠું, ને કેફી પીણું વગેરે દારૂ જેવાં સમજવાં.
અત્રિ કહે છે. સ્ત્રીની હત્યા કરનાર માણસ ત્રણ મહિના નક્તભોજન કરે, ને ભોંય પર સૂએ, તો શુદ્ધ થઈ જાય! શઠ બ્રાહ્મણની હત્યા કરીને શુદ્રની હત્યા જેટલું વ્રત કરવું! આમ માણસેની હત્યા કરીને વ્રતો કરી શુદ્ધ થવાની વાત કયો સમાજ કબૂલ કરે? વળી અત્રિ કહે છે : જેને વેદ ન આવડતા હોય તે શાસ્ત્ર ભણે. શાસ્ત્ર ન આવડતાં હોય તે પુરાણને પાઠ કરે, પુરાણ ન વાંચી શકે તે ખેતી કરે, ને ખેતીમાંથી નાસી છૂટવું હોય તે ભાગવતધર્મ (એટલે કે વૈષણવ અથવા “ભગત) થાય.૧૩ વસિસ્મૃતિને અને જે વાક્યો છે તે તે લખી કે છાપી શકાય એવાં નથી. સ્મૃતિઓનાં પ્રાયશ્ચિત્ત પ્રકરણે લે. એમાં એવાં એવાં પાંપના નિર્દેશ આવે છે કે આજના સમાજમાં તે એવાં પાપ થતાં નથી. જે સમાજમાં એવાં પાપ થતાં હોય તે સમાજ કેવો પડેલે હેવો જોઈએ!
આપણે ધર્મ શું ઉપલાં વચનામાં લખ્યો છે એવો જ છે? ના, ખસૂસ નહીં. વેદ, ઉપનિષદો, ગીતા, ભાગવત એ આપણું શાસ્ત્રગ્રંથ નથી? એમાં ધર્મનું જે રહસ્ય બતાવ્યું છે તે વાંચી, વિચારી, અમલમાં મૂકવા જેવું છે. એ અમર ગ્રંથમાં વર્ણવાયેલો આપણો ધર્મ કે ભવ્ય, કેવો ઉદાત્ત, કેવો વિશાળ છે ! .
સ્મૃતિઓમાં પણ અતિશય ઉદાત્ત વચનોની જોડાજોડ, ઉપર જણાવ્યાં એવાં વચને મળે છે. એ પરથી એમ લાગે છે કે એમાં પાછળથી ઘણું વચનો ઘુસાડેલાં હોવાં જોઈએ. મનુસ્મૃતિ તો બે વાર લખાયેલી છે જ. એવો મત મહામહોપાધ્યાય કાણેએ દર્શાવ્યો છે.૧૪ એટલે આપણે માટે સારો રસ્તો એ છે કે સ્મૃતિઓ ને પુરાણોનાં જે વચનો વેદ, ઉપનિષદ, ગીતા ને ભાગવત જોડે મેળ ખાતાં હોય તેને માનવાં, ને બીજાને પડતાં મૂકવાં. એવી રીતે આપણે આચરણમાં વસ્તુતાએ કરતા આવ્યા જ છીએ. સ્મૃતિપુરાણનાં વચનો ને આપણે આજનો આચાર બેની જ સરખામણી કરી જુઓને ! મં–૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૪
મંદિર પ્રવેશ અને શા સ્મૃતિઓ ને પુરાણોમાં લખેલે આચાર પૂરેપૂરે પાળનાર આજે કેઈ પણ માણસ હશે? વળી જુદાં જુદાં શાસ્ત્રો જુદી જુદી, અથવા બુદ્ધિ કબૂલ ન કરી શકે એવી, વાતે બતાવે ત્યારે માણસે શું કરવું? આપણું જ્ઞાની પુરુષોએ એને રસ્તો બતાવ્યો છે. તેમણે કહ્યું છે: “કૃતિ કંઈક વાત કહે છે. સ્મૃતિઓ વળી જુદી જ વાતો કહે છે. એ કઈ ઋષિ નથી જેને મત નિરાળો નથી. એ કોઈ
ઋષિ નથી જેનો મત પ્રમાણભૂત હેય. ત્યારે માણસે શું કરવું? પિતાના હૃદયને પૂછવું. અંદર હદયને જે સ્વામી બેઠેલે છે તે રસ્તા બતાવશે. જે કામ કરવાની એ ના પાડે તે ન કરવું.'૧૫ મનુએ પણ કહ્યું છે કે “વેદ, સ્મૃતિ, તે બંને જાણનાર વિદ્વાનેનું શીલ,ને સાધુઓનું આચરણ, એ બધા ઉપરાંત આપણા આત્માને સતિષ એ પણ ધર્મની એક કસોટી છે. એટલે ગમે તે ગ્રંથમાં કહેલું હોય તે પ્રમાણે કરતા પહેલાં આપણું અંતરાત્માને પૂછી જેવાને અધિકાર આપણને છે. આવો અધિકાર કેઈથી છીનવી શકાય નહીં.
વળી પાછલાં પ્રકરણમાં કહ્યું છે તેમ ધર્મના આચાર વખતેવખત બદલાતા રહ્યા છે. જીવન પાણી જેવું છે. તે હંમેશાં વહેતું જ રહેવાનું. “જીવન” શબ્દને એક અર્થ જ પાણી છે. એવા જીવનને – પાર્થને- બંધિયાર કરી રાખો, તો એમાં સડે થાય ને દુર્ગંધ જ છૂટે. “હિન્દુ ધર્મ એ નદી છે, સરેવર નથી; વિકસતું વૃક્ષ છે, પરિપકવ ફળ નથી; વર્ધમાન પરંપરા છે, સ્થગિત મતસંચય નથી.”૧૭ એક કાળ એ હતું જ્યારે સિંધુ, સૌવીર, સૌરાષ્ટ્ર, સરહદના દેશ, અંગ, વંગ, અને કલિંગ એટલા દેશમાં જનાર માણસે પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થવું પડે, એમ મનાતું ૧૮ આજે એમ મનાય છે ખરું? એટલે આજે પણ અમુક રૂઢિ બદલવી એમાં પાપ છે એમ માની લેવાની જરૂર નથી. બાહ્ય ધર્મના આચારોમાં વખત પ્રમાણે પરિવર્તન થાય, તે જ ધર્મ જીવતોજાગત રહે. વળી મંદિર પ્રવેશની બાબતમાં તે, આપણે પાછળ જોયું તેમ, જે વાત શાસ્ત્રોમાં લખેલી છે પણ રૂઢિને લીધે ઢંકાઈ ગઈ છે તે જ કરવાની છે. એમાં શાસ્ત્રવચનનો ભંગ કરવાનું નથી, પણ આજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
... आध શાસ્ત્રવચનને જે ભંગ થઈ રહ્યો છે તેને બદલે તેને ખરે અમલ કરવાનો છે.
ટિપણે १. राधान: 'महाभारत', ५. २९, १३५. २. राधान: गीताशन', ५. २४. 3. गी. शां. भा. ६; १. ४. श्रीमहाविष्णुमन्येन हीनदेवेन दुर्मतिः ।
साधारणं सकृद् ब्रूते सोऽत्यजो नान्त्यजोऽत्यजः । ब्राह्मण्याद् भ्रश्यते सद्यश्चाण्डालत्वं स गच्छति ॥ वसिष्ठ ५. अवैष्णवानां संसर्गात्पूजनाद् वन्दनादपि ।
यजनाध्ययनात्सद्यो वैष्णवत्वाच्युतो भवेत् ॥ वसिष्ठ १. त्रिपुंड्रधारिणं विप्रं चाण्डालमिव सन्त्यजेत् । विश्वक्सेनसंहिता ७. तिर्यक्पुष्ट्रधरं विप्रं पट्टाकारकृतं तथा । । ___ श्वपाकमिव पश्येन्न सम्भाषेत कदाचन ॥ हारीत ८. अतः शिवश्च विष्णुश्च जगतो हितकारको ।
वल्लभः बालबोध ११. ४. त्रिपुण्ड्रे यस्य विप्रस्य ऊर्ध्वपुण्डू प्रदृश्यते । ___तं दृष्ट्वाप्यथवा स्पृष्ट्वा सचै स्नानमाचरेत् ॥ स्कं. पु. २३ १०. श्वानवायसचाण्डालदृष्टिदोषं परित्यजेत् । .
प्रपन्नः परमैकान्तो भोजने पाककर्मसु ॥ चाण्डालाः शाक्तकाः शैवास्तथा भैरवपूजकाः । येऽप्यन्यदेवताभक्तास्तेषां दृष्टिं विवर्जयेत् ॥ जैनबोद्धादिकैः सम्यक् श्वानमार्जारवायसैः । देवतान्तरभक्तेश्च दृष्टं दोषात्परित्यजेत् ॥
अवैष्णवानां दृष्टं च भोजनं वैष्णवस्त्यजेत् ॥ पाराशर ११. द्वादशीविमुखानां च दृष्टिदुष्टं विवर्जयेत् ।
अवैष्णवानां दृष्टिः स्यारपाकपात्रे तथा जले । तत्पाकं तु परित्यज्य पात्रशुद्धिं च कारयेत् ।। हारीत'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
१११
મંદિર પ્રવેશ અને શા १२. अन्तः शाक्ता बहिः शैवाः सभामध्ये च वैष्णवाः ।
विचरन्ति महाधर्ता नानारूपधराः कलौ ॥ १३. भांडार : शैवी वि०'. १३क. वेदैविहीनाश्च पठन्ति शास्त्रं शास्त्रेण हीनाश्च पुराणपाठाः । . पुराणहीनाः कृषिणो भवन्ति भ्रष्टास्ततो भागवता भवन्ति ।
अत्रि. ३८२. १४. “धर्मशास्त्रवियार' (भराडी). १५. श्रुतिर्हि भिन्ना स्मृतयो विभिन्ना नैको मुनिर्यस्य मतं न भिन्नम् ।
नैको मुनिर्यस्य मतं प्रमाणं धर्मस्य तत्त्वं निहितं गृहायाम् ॥ ११. वेदोऽखिलो धर्ममूलं स्मृतिशीले च तद्विदाम् ।
आचारश्चैव साधूनामात्मनस्तुष्टिरेव च ॥ मनु. २, ६. . १७. राधान:
नाशन', ५. १३९. १८. सिन्धुसौवीरसौराष्ट्रास्तथा प्रत्यन्तवासिनः ।
अङ्गवङ्गकलिङ्गाश्व गत्वा संस्कारमर्हति ॥ देवल ५, १६.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩
શંકરાચાર્ય ' ગયા પ્રકરણમાં આપણે જોઈ એવી ઊંડી ખાડમાં હિંદુ ધર્મ કદી પડી રહ્યો નથી. ત્યાંથી તરત એને કાઢી છેક હિમાલયના ગૌરીશિખર સુધી પહોંચાડનાર મહાપુરુષો જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે નીકળી આવ્યા છે. એમાંના એક તે શંકરાચાર્ય હતા. આજે હજાર ઉપરાંત વરસ થયાં છતાં હિંદુ ધર્મ પરનો એમને પ્રભાવ ઝાંખો પડ્યો નથી. એમણે આપણને શીખવ્યું છે કે જીવમાત્ર બ્રદ્ધારૂપ હોઈ તેઓ વસ્તુતાએ એક છે, અને જે ભેદ દેખાય છે તે તો બાહ્ય કલેવરના ભેદ હાઈ છેક છેવટ લગી ટકે એવા નથી. “શંકર એકી વખતે રૂઢ ધર્મના પ્રબળ હિમાયતી તેમ જ આત્મવાદી સુધારક તરીકે દેખા દે છે.” તેમણે પિતાના જીવનમાં અનેક ચાલું રૂઢિઓ ને પ્રણાલિકાઓ સામે બળવો જગવ્યો હતો. સંન્યાસને નિષેધ હોવા છતાં તેમણે કુમાર જ સંન્યાસ લીધે. એટલા જ માટે સગાંવહાલાં ને નાતીલાઓ ક્રોધે ભરાયાં. પણ શંકરાચાર્ય માતાને ભૂલી ગયા ન હતા. એ સ્નેહાળ પુત્ર માતાના અવસાન સમયે એની પાસે જઈ પહોંચ્યા, અને સગાંવહાલાં એને બાળવાને પણ ન આવ્યાં તેથી જરા પણ ન ગભરાતાં શંકરાચાર્યે એની સઘળી ઉત્તરક્રિયા (શાસ્ત્ર પ્રમાણે સંન્યાસીને એને અધિકાર ન છતાં) પોતે જાતે કરી, અને શાસ્ત્રના વિધિનિષેધ કરતાં માતા-પુત્રને સ્નેહ અધિક છે એ મહાન સત્ય જગતને દેખાયું.”
શંકરાચાર્યના જીવનકાળ દરમ્યાન દેશ ધનવાન અને આબાદીવાળો હતો, એ એક જ અપવાદ બાદ કરે, તે એ વખતે જે પ્રશ્નો ભારતીય માનસ આગળ પડેલા હતા તે આજના જેવા જ હવા. જોઈએ; અને શંકરની દૃષ્ટિએ તે રાષ્ટ્રીય મહત્ત્વના દેખાયેલા એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૧૯
સ'દિરપ્રવેશ અને શાસ્રા
માન્યા વિના આપણે છૂટકા નથી. ધર્માંના વિધિએ ને આચારામાંથી પ્રાચીન સાદાઈ નીકળી ગઈ હતી; અને સંભવ છે. તેના પાલનમાં પણ ઘણી શિથિલતા આવી ગઈ હોય. ધાર્મિક શું ને અધાર્મિ ક શું એ વિષેની કલ્પનાઓ એકબીજાથી ઊલટી હતી, ને તેમાં ઘણા ગોટાળા થઈ ગયા હતા. માણસા પેાતપેાતાના સંપ્રદાયારૂપી વાડામાં ભરાઈ ખેડા હતા; અને ધર્મનું જે પરમ કર્તવ્ય હતું, મેક્ષને જે અન્તિમ આદર્શ હતા, તેની જે પ્રાચીનતા હતી, ને તેનું જે એકધારું સાતત્ય હતું, તેના તરફ લેાકેાનું દુર્લક્ષ થવાને ભય ઊભા થયા હતા. લક્ષ્મીની પૂજાએ ધણું જોર પકડયું હતું. સંપ્રદાયે! તે રાજ્યે એકબીજા પ્રત્યેના સ્નેહભાવ ભૂલી ગયાં હતાં. એશિયાની કાર્ય પ્રા કેવળ સંસારસુખમાં જેટલી આ વેળા પડી ગઈ હતી તેવી કદાચ બીજે કાઈ કાળે નહીં પડી હેાય.
આ પળે રાષ્ટ્રની આખી પ્રતિભા, તેને આખા પ્રાણ, ક્રી એક વાર શ'કરાચાય માં જાગી ઊડ્યાં. એમની આસપાસ ડામાડ તે વૈભવને પાર નહેાતા. પુરાણયુગની સમૃદ્ધ છતાં પીકી એવી અભિરુચિ - પ્રશ્નળ હતી. એવા વાતાવરણમાં પણ શંકરના આત્માએ વેદમન્ત્રની પ્રાચીન સૂરાવલિમાંથી નીકળતા આત્મદર્શનનેા મન્ત્ર ધ્વનિ પકડી લીધે; હિંદુ ધમ માં આત્માને પરમાત્માનું દન કરાવવાની જે વેગવાન શક્તિ છે તેનું દર્શન તેમણે કયું; અને હિંદુ ધર્મના દરેક અંગ પ્રત્યંગમાં એ જ વસ્તુ છુપાયેલી છે એમ એમણે જોઈ લીધું. એમના મનમાં વેદાને વિષે જવલંત પ્રેમની ભાવના હતી. એમનાં પેાતાનાં કાવ્યેામાં કંઈક અંશે વેદના જેવાં લાલિત્ય ને જોમ જોવા મળે છે; અને એમના ગ્રન્થા તે ઉપનિષદેશનાં સૌથી અધિક મ`ગ્રાહી ને વિશાળ વાકયોની અવિચ્છિન્ન ધારા જેવાં છે, એમ કહેવામાં અતિશયેાતિ નથી. એ વચને ને એમણે કડીઓ ને સાંધા વડે જોડી દીધાં છે.' ૩ તેઓ એક પેગમ્બર હતા, અને પ્રજાને ધમ ને સદાચારને માર્ગે દોરી જવાનું કામ ઈશ્વરે તેમને સેાંપ્યું હતું.’૪ દેવદેવીઓની સંખ્યા ઘણી વધી પડેલી, તેને ઘટાડી તેમણે પૉંચાયતનની સ્થાપના કરી. .‘ તેમણે લેાકપ્રિય ધર્મને સજીવન કર્યાં તેની સાથે એને શુદ્ધ પણ કર્યાં.
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
શકરાચાય
૧૧૯
દક્ષિણ ભારતમાં ચાલતી શક્તિપૂજાના કેટલાક હીન પ્રકારે। તેમણે બંધ કરાવ્યા, પણ તેમને પ્રભાવ કલકત્તાના કાલીમ દિરમાં દેખાઈ આવતે નથી એ ખેદની વાત છે. દક્ષિણમાં મલ્લારિ એ નામે કૂતરાના રૂપમાં શિવની પૂજા થતી તે તેમણે બંધ કરાવી; તેમ જ કાપાલિકા ભૈરવ પ્રીત્યર્થે નરમેધ કરતા તે પણ બંધ કરાવ્યું. શરીર પર ધગતાં ખીબાંથી ડામ દઈ ને છાપ પાડવાના રિવાજને એમણે વખાડી કાઢ્યો.’૫ હિમાલયમાં ટેહરી પાસે એક શિલા પર નરમેધ થતા; તે શિલા તેમણે ઊંધી વાળી એમ પણ કહેવાય છે. તેમણે કન્યાવિક્રય અને સતીના રિવાજો બંધ કરાવ્યા એમ પણ મનાય છે.”
“ શંકર માને છે કે કાઈ પણ તિના કાઈ પણ માણસ ઉચ્ચતમ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે; તેની સાથે તે એટલી છૂટ આપે છે કે જેઓ જીવનમાં બ્રાહ્મણુધને અનુસરતા હેય તેમણે વર્ણાશ્રમના નિયમે પાળવા જોઈ એ. બ્રાહ્મણ વૈદ્દાભ્યાસ કરીને જ્ઞાન મેળવે; જ્યારે ખીજાએ જપ, ઉપવાસ, દેવપૂજા વગેરે દ્વારા એ જ સ્થિતિને પહેાંચી શકે છે.૮ વેદાભ્યાસ દ્વારા જ બ્રહ્મજ્ઞાન મેળવી શકાય એવા વિચાર માટે શંકરમાંથી ટેકા મળવે મુશ્કેલ છે. જેમ પેાતાની ક્લિસૂફીમાં તેમ જ હિંદુ ધર્મ વિષેના પેાતાના વિચારેામાં, શંકર સામસામા વિધી મતા વચ્ચે સમન્વય સ્થાપવાના પ્રયત્ન કરે છે. કાઈ પણ વર્ણ કે સંપ્રદાયનાં સર્વ મનુષ્યાને માટે બ્રહ્મજ્ઞાનનાં દ્વાર ખુલ્લાં મૂકીને તે બતાવે છે કે તેમના હ્રધ્યમાં અતિશય ઊડે। માનવપ્રેમ ભરેલા છે, અને પેાતાના અદ્વૈતવાદમાંથી જે જે સિદ્ધાન્તા ફલિત થાય તે બધાને આચરણમાં ઉતારવાને તેમને દૃઢ નિશ્ચય છે. પણ બ્રાહ્મણધમ ને તે એટલું નમતું આપે છે કે વિદુર જેવા જે શ્નોને બ્રહ્મજ્ઞાન થયું તે તેમનાં પૂ`ભવનાં કમને લીધે થયું હતું. શૂદ્રમાં અત્યારે સત્ય સમજવાની શક્તિ હોય, તે આપણે એમ માનવું જોઈએ કે તેણે વેદના અભ્યાસ પૂર્વજન્મમાં કર્યાં હશે. ઉપલા વર્ષાંતે જ મેક્ષ મેળવવાને અધિકાર છે એવા વિચારને શકરે આ રીતે તેાડી પાડ્યો છે. જેમનામાં આત્મજ્ઞાન હોય - પછી તે બ્રાહ્મણ હોય કે ચાંડાલ - તે સહુને તેઓ પેાતાના ગુરુ માનવા આખુ
-
-
રાજી હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
१२०
સદ્વિરપ્રવેશ અને શાસ્ત્રા
જગત છે તે હું જ છું એવું અદ્વૈતજ્ઞાન જેને થયું છે તે, ભલે ચાંડાલ હાય કે બ્રાહ્મણ હોય, પણ તે મારા ગુરુ છે; એવી મારી દૃઢ પ્રતીતિ છે, એમ એમણે કહ્યું છે.’૧૦
શંકર કહે છે કે જેને જ્ઞાન થયું છે તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કૅ શૂદ્ર એમાંથી કશું નથી.૧૧ તેને જાતિભેદ નથી.૧૨ જેતે જ્ઞાન મેળવવું હોય તેણે ‘ હું બ્રાહ્મણ છું, હું પરિવ્રાજક છું' વગેરે સર્વ વાતને અહંભાવ ભૂલી જવે। જોઈ એ ૧૩
વળી કહે છે : ' બ્રહ્મને જાતિ, નીતિ, કુલ ને ગેાત્ર નથી; તેમ તેને નામ, રૂપ, ગુણ ને દેષ પણ નથી. તે દેશ કાળ વિષય વગેરેથી પર છે. એવું જે બ્રહ્મ છે તે હું જ છું, એવું ચિન્તન તમારા આત્મામાં કરા. ૧૪
એક વખત શકર ભગવાન નદીએ નાહીને આવતા હતા. રસ્તામાં ઢેડ મળ્યા —એને એમણે કહ્યું કે “ ખસ, ખસ.” ત્યારે ટુડે ઉત્તર દીધો : “ અન્નમયાનમયમથવા ચૈતન્યમેવ ચૈતન્યાત્।દ્વિવર પૂરીતું વાગ્છસિ ત્રિમૂર્ત્તિષ્ઠ ઐતિ । ૧૫ = “મહારાજ ! તમે મને ખસ ખસ કહા છે, પણ શું ખસેડે છે? એ તે વિચારે : તમારા દેહ પ ંચમહાભૂતનેા છે તેવા મારા છે, અને આત્મારૂપે પણ આપણે બંને એક જ છીએ પછી ખસવા ખસેડવાનું કાં રહ્યું ? ’– “ વિોય ધપવોડ્યમિત્યપિ મહાન જોડ્યું વિમેત્રમ : ।' ૧૬ આ બ્રાહ્મણ અને આ ઢેડ એ કેટલી બધી મિથ્યા સમજણુ !’૧૭
‘ જેમ રામાનુજાચાર્ય ના પન્થમાં પ્રત્તિ દ્વારા અને વલ્લભાચાર્યના પન્થમાં પુષ્ટિ દ્વારા સવં વર્ણને પરમાત્માનાં દ્વાર ઊધડે છે, તેમ શકરાચાયČના જીવનમાં મનીષાપ`ચકનો પ્રસ`ગ પણ વર્ણભેદની પાર જઈ પરમાત્માની એકતા અનુભવવાના ખાધ કરે છે. ' ૧૮
શંકરાચાર્યના જન્મ ત્રાવણકાર રાજ્યમાં આવેલા કાલડી ગામમાં થયા હતા. ત્રાવણકાર રાજ્યનાં મન્દિરા ૧૯૩૬માં રજતા માટે ખુલ્લાં થયેલાં છે. આમ શંકરાચાર્યની જન્મભૂમિમાં હરિજને આજે અગિયાર વરસ થયાં છૂટથી મદિરામાં આવે જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
१२१
શંકરાચાર્ય
ટિપણે १. राधाशन : '४. दि.', वा. २, ५. ४४६. २. मा. स. ध्रुव: & धर्म', ५. २५०. 3. निवेहिता : '५ ५ मा एन्डियन an', ५. १५८-४. ४. राधान : '. .', वो. २, पृ. ४४८. ५. सेनन, पृ. ४५०. ६. लेसर : हिमालयन प्रवास'. ७. आणे : मेगन, ५. ५०६.
८. पुरुषमात्रसंबन्धिभिर्जपोपवासदेवताराधनादिभिर्धर्मविशेषैरनुग्रहो। विद्यायाः संभवति । ब्र. सू. शां. भा. ३, ४; ३८.' ४. सैवाहं न च दृश्यवस्त्विति दृढप्रज्ञापि यस्यास्ति चेत् चाण्डालोऽस्तु स तु द्विजोऽस्तु गुरुरित्येषा मनीषा मम ।
मनीषापञ्चक १. १०. राधान : '. ६.', वा. २, ५. ११९-७. ११. नाहं मनुष्यो न च देवयक्षौ न ब्राह्मणक्षत्रियवैश्यशूद्राः ।
हस्तामलकस्तोत्र २. १२. न मृत्युन शङ्का न मे जातिभेदः । निर्वाणषट्क ५. १३. उपदेशसाहस्री ९-१७. १४. जाति नीति कुलगोत्र दूरगं नामरूपगुणदोषवर्जितम् ।। देशकालविषयातिवति यद् ब्रह्म तत्त्वमसि भावयान्मनि ।।
विवेक चूडामणि २५५. १५. मनीषापञ्चक ३. . १९. मेनन, ४. १७. I. al. ध्रुव : 'मा । धम, पृ. ९६१. १८. मेनन, पृ. ९९१.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૪.
રામાનુજાચાર્ય આ જ અરસામાં દક્ષિણ ભારતમાં – કાવેરીતટે ને તેની આસપાસના પ્રદેશમાં કેટલાક વૈષ્ણવ સંતો થઈ ગયા, તે આળવાર એ નામે ઓળખાય છે. “એમાંના સૌથી પહેલા પુરુષ ઈસવી સનના પાંચમા સકામાં થયા હશે એમ કહી શકાય. આળવાર શબ્દને અર્થ છે ઈશ્વરને પ્રેમમાં લીન થઈ ગયેલું. આળવારોની સંખ્યા બારની છે. તેઓ જુદા જુદા વર્ગોમાંથી લેવાયેલા . . . નખ્ખાળવાર નામના આચાર્યો નાથમુનિને આ ધર્મની દીક્ષા આપી તેમાં પ્રવેશ કરાવે. એમની ગાદીએ છઠ્ઠા આચાર્ય તે રામાનુજ થયા.”
“એ વૈષ્ણવ ભક્તો ને સંતો આળવાર એ નામે ઓળખાય છે. તેઓ ભગવદ્ગીતા ને રામાનુજ બેની વચ્ચે સ્થાન લે છે, એમ જે કહેવાયું છે તે ખરું છે, કેમ કે વૈષ્ણવ ભક્તિને ઝર ગીતામાં ઊગમ પામે છે, આળવારનાં પદમાં થઈને વહે છે, રામાનુજના તત્ત્વદર્શનનાં પાણભેગાં કરે છે,ને ત્યાર બાદ અનેક પ્રવાહ રૂપે આખા ભારતવર્ષમાં ફેલાઈ જાય છે. આળવાર ઈસવી સનની સાતમી ને આઠમી સદીમાં થઈ ગયા. તેઓ ભમતા ગાયકે હતા, ને તેઓ ઈશ્વરને પ્રેમથી ઘેલા થયેલા છે એમ લોકોમાં મનાતું. એમાં મોટામાં મોટા તે નમ્માળવાર અને તિરુમંગાઈ આળવાર છે. વસ્તુતઃ નખ્ખાળવારને થયેલા સાક્ષાત્કાર પરથી જ પાછળના આચાર્યોને પરંપરાગત વેદાન્તની સાથે ભક્તિની એકવાક્યતા સાધવાને રસ્તે સૂઝે છે. તામિલ ભાષામાં નખ્ખાળવારના જે ચાર ગ્રન્થ છે તેને દક્ષિણ ભારતના વૈષ્ણવો ચાર વેદ સમાન ગણે છે. આળવારના સ્તોત્રસંગ્રહને નાળાયિર્ પ્રબન્ધમ કહે છે; ને એમાં જગતની કેટલીક સૌથી હદયદ્રાવક ભક્તિરસની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
રામાનુજાચાર્ય
૧૨૭ કવિતા ભરેલી છે. આળવારોની હિલચાલનું એક સુખદ અંગ એ છે કે તેમાં નાતજાતના, ઊંચનીચના ને સ્ત્રીપુરુષના ભેદ તરફ દુર્લક્ષ કરવામાં આવ્યું હતું. આળવારમાં એક રાજા, એક ભિખારી, એક સ્ત્રી, ને એક હરિજન હતાં. તેમાં જેમ બ્રાહ્મણો તેમ બ્રાહ્મણેતરો પણ હતા. વસ્તુતઃ એમના ઉપદેશનું સૌથી વિશેષ લાક્ષણિક અંગ જ એ છે કે નાતજાતના, ઊંચનીચના કે સંસ્કારના ભેદ વિના સહુ કે ઈશ્વરને પ્રાપ્ત કરવા ધારે તો કરી શકે છે.'
“ભાગવત સંપ્રદાયનો વિકાસ તામિલ ભૂમિમાં મુખ્યત્વે આળવારે દ્વારા થયે. તેમની સંખ્યા બારની મનાય છે. તેઓ મુખ્યત્વે પલ્લવ સમયના છે; અને તેમને કાળ સાતમી સદીથી માંડીને આઠમી સદીની સમાપ્તિ અને નવમી સદીના આરંભનાં વર્ષો સુધીને ગણુ જોઈએ. તેઓ તામિલનાડના સર્વ ભાગમાં થઈ ગયેલા; ને તેમાંના એક તો મલબારના રાજા હતા. તેમનામાં એક સ્ત્રી પણ હતી. તે સૌથી લોકપ્રિય આળવારોમાંની એક હતી. તે ગોદા અથવા આડાળ એ નામે પ્રસિદ્ધ છે. દિનેવેલી જિલ્લાના શ્રીવલ્લીપુર ગામમાં, જ્યાં તેને જન્મ થયેલો, ત્યાં તેનું એક મોટું મન્દિર પાછળથી બાંધવામાં આવેલું. આળવારમાં પ્રસિદ્ધ તિરુપાણ આળવાર થઈ ગયા તે અન્ય જ ગણાતા વર્ગના એક સંતપુરુષ હતા. બીજાઓમાંથી નખ્ખાળવાર, જેઓ પરાંકુશાર અને શઠકાપાર એ નામથી પણ ઓળખાય છે કે જેઓ એ સંપ્રદાયમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે, તેઓ વેલ્લાળ (શદ્ર) જાતિના હતા. તેમની પછી બીજા શ્રેષ્ઠ ગણાતા તિરુમંગાઈ આળવાર, જેઓ કલ્યાણ એ નામે પણ ઓળખાતા, તે કળા (૨) જાતિના હતા. તિરુમળિશાઈ નામના બીજા એક આળવારનાં માતપિતાને પત્તો નહતો. જે આળવારે બ્રાહ્મણ વર્ણના હતા તેમાંના કંઈ નહીં તો એક તે પ્રાયશ્ચિત્ત કરતા પાતકી હતા. આ પરથી જણાશે કે આળવારોની પ્રણાલિકાએ વર્ણ અને લિંગના, જ્ઞાની ને અજ્ઞાનીના, ભેદ કેરે મૂક્યા હતા. કેવળ ભગવદ્ભક્તિ એ જ મેક્ષનું સાધન છે એમ તેણે ભાર દઈને કહેલું. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૪
મંદિર પ્રવેશ અને શા નખ્ખાળવાર શક હતા; પણ એ જાતિમાં જન્મ થયાને એમને કદી અફસેસ થયો હોય એવું એમણે જરા પણ દેખાવા દીધું નથી. ૩
તિરુપાણ આળવાર પાણાર નામની હરિજન જાતિ (અન્તિમ )માં જન્મેલા હતા. શ્રીરંગમ ગામ કાવેરી નદીના બેટ ઉપર છે. ત્યાં હરિજનને પગ ન મૂકવા દે, એટલે બાળક તિરુપણ કાંઠે ઊભા રહી હરિનાં સ્તોત્રો ગાય. મન્દિરને સારંગ નામને પૂજારી પાણી ભરવા આવ્યું. તેણે કહ્યું: “ખસ.” પણ બાળક ખસે નહીં. બીજા બ્રાહ્મણોએ એના પર પથરા ફેંક્યા. પણ બાળક પ્રભુનાં ગાન ગાવામાં મસ્ત હતો. તે તે સ્તોત્રો પૂરાં ગાઈને જ ઘેર ગયો. સારંગને એક રાતે સ્વપ્ન આવ્યું કે “તિરુપાણ મારે ભક્ત છે. તેને હલકે ન ગણીશ.” બીજે દિવસે તિરુપાણ ગાતો હતો ત્યાં જઈ સારંગ એને પગે લાગ્યું. પછી એને પિતાને ખભે બેસાડીને શ્રીરંગમના મન્દિરમાં લઈ ગયો; તેની આગળ બ્રાહ્મણ વેદમંત્રો ગાતા હતા, ને પાછળ વૈષ્ણવો પ્રબંધેનું ગાન કરતા હતા.*
આળવંદાર એક બીજા આળવાર હતા. એમના કાળમાં એ સૌથી સમર્થ પંડિત અને પ્રખર વેદાન્તી હતા. જેટલા વિદ્વાન તેટલા જ જ્ઞાની ને સદાચારી હતા. તેમના શિષ્યમાં એક મારજોર હરિજનની, અસ્પૃશ્ય ગણાતી, પલ્લા જાતિને હતો. આળવંદાર શિષ્યછંદને લઈ તીર્થક્ષેત્રમાં ફરતા. એક ગામડામાં તેમને ખબર પડી કે આ માણસ પલ્લા જતિને છે પણ શ્રીવિષ્ણુને પરમ ભક્ત છે. આળવંદારે કહ્યું: “એ હીન જાતિમાં જન્મેલો છતાં પુણ્યાત્મા છે, ને તેણે શ્રીહરિનો સાક્ષાત્કાર કર્યો છે.” શિષ્યો સહિત આચાર્ય તેની પાસે ગયા ને તેની જોડે ઘણી વાતો કરી. બધા બોલી ઊઠયાઃ “એ મારનના જેવો છે!” તેથી તેનું નામ મારનેર (મારનના જેવો) પડયું. મારન એ નખ્ખાળવારનું બીજું નામ હતું. આળવંદારે તેને બોલાવ્યો, ને પોતાના શિષ્યવૃંદમાં જોડાવાનું નિમંત્રણ આપ્યું પેલાએ કહ્યું : “અરેરે ! મારા જેવો ચંડાળ આપ સંતપુરુષોમાં કેમ ભળી શકે ? ” આળવંદાર બેલ્યા : “જે જ્ઞાની છે, જે ભગવદ્ભક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
રામાનુજાચા
૧૨૫
છે તેમનામાં જાતિ ને જન્મના ભેદ હોય જ નહીં.' તે દિવસથી આચાય ને શિષ્ય બન્યા તે તેમની જોડે ફરવા
મારર્
લાગ્યા.
.
મારન્તેરને શ્રીરંગમ મન્દિરના મંડપમાં પૂજારીએ પેસવા ન દે, એટલે તે મંડપ બહાર બેસે ને ગુરુના ઉપદેશ સાંભળે, ઘણી વાર ગુરુ એની જોડે બહાર બેસીને ઉપદેશ કરતા. આ મંડપ નાને પડતા એટલે એક ભાવિક ભાઈએ નવે વિશાળ મંડપ બંધાવી આપ્યા. મારન્ગેરે ખીજા શિષ્યાને કહ્યું : ‘ કાલે મંડપનું વાસ્તુ થશે, એટલે મારાથી એમાં કદી પ્રવેશ નહીં થાય. તેથી હું આજે અંદર જઈ તે જોઈ આવું. આ ઘડી ચૂકે તે એ લહાવા મને ફરી કદી નહીં મળે. શિષ્યાએ વાત માની તેને મંડપમાં ફેરબ્યા એથી એના આનન્દને પાર રહ્યો નહી. આળવદાર પાછા આવ્યા ત્યારે શિષ્યાએ તેમને બધી વાત કરી. આળવદાર આખી વાત શાન્તિથી સાંભળી રહ્યા ને છેવટે મેલ્યા - ભાઈ એ, આ પુણ્યાત્માના સ્પર્શથી મંડપ પાવન થયા છે. હવે આપણે વાસ્તુક્રિયાની રાહ જોવાની જરૂર નથી. આ ઘડી કરતાં કાલને દિવસ કંઈ વધારે શુભ નથી, કેમ કે અત્યારે આપણા મારન્ગેરે મંડપને અંતર્ભાગ પેાતાના પ્રવેશથી શુદ્ધ કર્યો છે. તેથી આપણે આજથી જ નવા મંડપમાં ઉપાસના અને અધ્યયન શરૂ કરીએ.' આમ વાસ્તુક્રિયા કર્યાં વિના જ સૌએ મંડપનો ઉપયેાગ શરૂ કર્યાં. પેલા હરિજન શિષ્યના પ્રવેશથી જ આળવદારે મંડપને શુદ્ધ થયેલા ગણી લીધા. આળવદારનું બીજું નામ યામુનાચાર્યં હતું.
ગુરુને મરણકાળે એક ગૂમડુ` ભારે વેદના આપતું હતું. મારન્ગેરે તે ગુરુપ્રસાદરૂપે પેાતે લઈ લીધું, તે ગુરુ શાન્તિથી સ્વર્ગવાસ પામ્યા. મારન્થેરની પીડા વધી પડી. પેરીઆનખી નામના એક ગુરુભાઈ એ એની ઘણી જ સેવા કરી. મરણ પછી તેમણે સુખડનાં લાકડાં ભેગાં કર્યાં, અને ચિતા ખડકીને સગા ભાઈની પેઠે મારન્તેરના શઅને અગ્નિદાહ દીધા. બ્રાહ્મણે ચંડાળને અગ્નિદાહ દીધા ! બ્રાહ્મણાએ પેરીઆન બને અહિષ્કાર કર્યાં. રામાનુજનું પણ માન્યું નહીં. થાડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૨
મંદિરપ્રવેશ અને શાસે વખતે બ્રાહ્મણે સમજ્યા ને પસ્તાયા; પેરીઆનંબીને ખભે બેસાડીને ઘેરથી લાવ્યા, ને શ્રીરંગનાથની જોડે તેમને રથમાં બેસાડી, તેમની પણ રથયાત્રા કરી ! આ પેરીઆનંબી તે રામાનુજાચાર્યના ગુરુ.
આળવંદારે એક સ્તોત્રમાં ગાયું છેઃ “શરીરથી હું ભલે ગમે તે જાતિને હોઉં, ને ગુણમાં ગમે તેવો હોઉં, પણ હું મારા પંડને આજે તમારા ચરણકમળમાં સમર્પિત કરું છું.”
કુરળવાર નામના આળવારે કહ્યું છે: “જે માણસ ભગવાનના ચરણની છાયાનો આશ્રય લે તેને ભગવાન સુન્દરરાજ વાત્સલ્યથી આલિંગન કરે છે. ભક્ત જે જાતને, જે સ્વભાવને, ને જે હોય તે જાતને, તે સ્વભાવને ને તે દેવ પિતે બને છે."૭ મદુરા પાસે સુપ્રસિદ્ધ અળગાર મંદિર છે તેમાં વિષ્ણુની પ્રાચીન મૂર્તિ છે, તેનું નામ સુંદરરાજ છે. મદુરાના મીનાક્ષીમંદિરની જેમ આ સુંદરરાજનું મંદિર પણ હરિજને માટે ખુલ્લું થયેલું છે.
આ અળવારોમાંના એક એવા હતા જેમને ગૃહસ્થાશ્રમમાં ભગવદ્ભક્તોને છૂટથી જમાડવાનો નિયમ હતો. તેમાંયે પાછી સંખ્યાની મર્યાદા નહીં. એટલે ભક્તોને જમાડતાં ધન ખૂટયું. આ ગૃહસ્થનું નામ નીલન હતું. તેમને થયું, પ્રભુભક્તોને જમાડવાનું વ્રત કેમ ચુકાય? હારીને તેમણે અવળો રસ્તો લીધે. એક લૂંટારુ ટોળી બનાવી. લૂંટના પૈસા મળે તેમાંથી માણસને જમાડે. એક વાર પતિપત્નીના એક જોડાને લૂંટયું. ઘરેણાંની એક પિટલી આંચકી લીધી. પણ પિટલી કેમે કરી ઉપાડાય જ નહીં. એટલે નીલન પેલા જેડામાંના પુરુષને કહેઃ “ઘરેણાંની આવડી નાની પોટલીને તમે આટલી ભારે કરી નાખી એ તમારે કંઈક જાદુ છે. પુરુષ કહે: “અમારી પાસે એક મંત્ર છે.' નીલન કહેઃ “શો મંત્ર છે? મને કહે.” પુરુષે તેના કાનમાં કહ્યું: “ નમો નારાયણાય. નીલનના શરીરમાં વીજળીના જેવો ઝટકો લાગ્યો. તેમણે મંત્રનો જાપ શરૂ કર્યો. ત્યાં પેલાં દંપતી અદશ્ય થઈ ગયાં. આ પ્રસંગથી નીલનને જીવનપલટો થયો, ને તે મેટા સાધુપુરુષ થયા. એ જ તિરુમંગાઈ આળવાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
રામાનુજાચાર્ય
૧૭ આ આળવારમાં ગોદા અથવા આડાળ નામની એક સ્ત્રી હતી, તેને ઉલ્લેખ પાછળ આવ્યો છે. તેની જીવનકથા પણ અતિશય (ઉદાત્ત છે. તેના પિતાનું નામ વિષ્ણુચિત્ત હતું, ને તે ભગવાનના ભક્ત હતા. શ્રીરંગમમાં રહેતા. આંડાળ એમને તુલસીના ઝુંડમાં પડેલી મળી આવેલી. તે બેલતી થઈ ત્યારે મોંમાંથી “વિષ્ણુ” સિવાય બીજો શબ્દ જ ન નીકળે. ભક્તિની તીવ્રતા એનામાં નાનપણથી જ હતી. શ્રીરંગમના મન્દિરમાં વિરાજતા ભગવાન રંગનાથને પતિ તરીકે પૂજે. તેથી તે રંગનાયકી એ નામે પણ ઓળખાય છે. ભગવાન માટે તૈયાર કરેલા ફૂલહાર પિતે પહેરે; ને હાર પહેરી મનને પૂછેઃ “મારા પતિ મારા રૂપથી રાજી નહીં થાય?” એક વાર વિષ્ણુચિત્તે રંગનાથને ચડાવવા ફૂલહાર મોકલ્યા. તેમાંથી માણસને વાળ નીકળ્યો એટલે પૂજારીએ હાર પાછો મોકલ્યો. વિષ્ણચિત્તને દુઃખ થયું. તેમણે નવો હાર બનાવીને મોકલ્યો. તે ભગવાનને પહેરાવાયે. બીજે દિવસે રેજના ક્રમ પ્રમાણે હાર ગયો, તેને વિષે પૂજારીએ ફરિયાદ કરી કે આમાંનાં ફલ કંઈક કરમાયેલાં છે. વિચિત્તને થયું, આમાં કંઈક ભેદ હોવો જોઈએ. તેમણે તકેદારી રાખી. બીજે દહાડે જુએ છે તે આંડાળ પડદા પાછળ નવા ફૂલને હાર પહેરીને દર્પણ સામે ઊભી છે, ને પ્રિયતમ પ્રભુ સાથે પિતાના મનથી વાતો કરે છે. પિતાએ ત્યાં દેડી જઈ દીકરીને કહ્યું: “આ શું? પ્રભુના હારને એકે કરે છે?' તેમણે ન હાર તૈયાર કરી ભગવાન માટે મોકલ્યો. ભગવાને તેમને સ્વપ્નમાં કહ્યું: “મને ડાળને પહેરેલો હાર વધારે ગમે છે. એ જ મને પહેરાવજો.” આંડાળ ભગવાનને વિરહભાવે ભજતી. તે રહેતી શ્રીરંગમમાં, પણ તેનું ચિત્ત તો વૃન્દાવનમાં વિચરતું હતું. કૃષ્ણની વૃન્દાવનલીલાનું તે નિરંતર સ્મરણ કરતી. તેને એક જ ઝંખના હતી કે ભગવાન મારું પાણિગ્રહણ કયારે કરે ? તે જ્યારે વિરહથી અત્યંત વ્યાકુળ થઈ ત્યારે રંગનાથે મન્દિરના અધિકારીઓને દર્શન દઈ કહ્યું: “આંડાળને તરત લાવ. હું એનું પાણિગ્રહણ કરીશ.” આંડાળને પણ સ્વપ્ન આવ્યું જાણે ભગવાને એનું પાણિગ્રહણ કર્યું. બીજે દિવસે મન્દિરમાંથી માણસે, પાલખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૨૮
સ'દિરપ્રવેશ અને શાસ્ત્રા
સાથે, આંડાળને લઈ જવા આવ્યા. વેદમન્ત્રોના ઉચ્ચાર અને જયધ્વનિ સાથે, રંગનાથ જોડે આંડાળનાં લગ્ન થયાં. આંડાળની વિરહવેના પૂરી થઈ. તેની ઝંખના ફળી. તેણે મન્દિરમાં પ્રવેશ કર્યો, ' ને ભગવાનની શેષશય્યા પર પડી. એકાએક વીજળી જેવા ચમકારે. થયા, અને આંડાળ રંગનાથની મૂર્તિમાં વિલીન થઈ ગઈ. આજે પણ એ વિવાહના ઉત્સવ પ્રતિવર્ષ ઊજવાય છે. આંડાળનાં રચેલાં પદેશ દક્ષિણ ભારતમાં લાખા લેાકેાની જીભે છે. શ્રીરંગમનું મન્દિર ઘેાડા મિહના પર હિરજના માટે ખુલ્લું મુકાયું ત્યારે શ્રી. ચક્રવતી રાજગેાપાલાચાય દિલ્હીથી તાર કર્યાં હતા, તેમાં કહેલું : આજે આંડાળના આત્મા કેવા પ્રસન્ન થયા હશે !’
:
આળવારે। પછી આચાર્યોની પરંપરા થઈ. તેમાંના એક રામાનુજ હતા. આ પરંપરાએ વણુ ધમ ની મર્યાદાને સાવ છેડી દીધી નહી’. ‘ રામાનુજ એક તરફ ઊંચા ગણાતા વર્ષોંની બધી પ્રાચીન મર્યાદાએ ટકાવવા આતુર હતા, તેની સાથે દેવનગરનાં કાર નીચામાં નીચા ગણાતા વર્ગોને માટે ખેાલવાની ઇંતેજારી પણ તેમને હતી. નીચલા વર્ગોની ધાર્મિ`ક ઉન્નતિને માટે તેમણે પેાતાના જમાનામાં જે કંઈ બની શકે એવું હતું તે બધુ કર્યું. એવા હજારા માણસાને તેમણે વૈષ્ણવ સંપ્રદાયમાં આણ્યા; તેમને ધશ્રદ્ધા આપી; અને, વૈદિક બ્રાહ્મણાના સિદ્ધાન્તાને કઈ રીતે ભંગ કર્યો વિના, પેલા લેાકા પાસે વૈષ્ણવ આચાર અને રીતરિવાજને સ્વીકાર કરાવ્યા.’ ૮
અન્ત્યજોનું · અન્ત્યજ' નામ બદલી જેમ આજે ‘ હિરજન ’ રાખવામાં આવ્યું છે, તેમ રામાનુજે તેમનું નામ ‘તિરુકુલત્તર ’ ( અર્થાત્ શ્રીકુળના) રાખ્યું હતું. રામાનુજને સંપ્રદાય ‘ શ્રીસંપ્રદાય ’ કહેવાય છે. એટલે કે તેમણે હિરજનાને પેાતાના સંપ્રદાયના ગણેલા.
શ્રીકાંચીપૂર્ણ નામના એક વિદ્વાન હતા. કેટલાક કહે છે કે તે વૈશ્ય હતા, કેટલાક કહે છે કે શૂદ્ર હતા. છતાં રામાનુજાચાયે એમને પ્રસાદ લેવાને કેટલાયે પ્રયત્ન કરેલા. રામાનુજ ગૃહસ્થાશ્રમમાં હતા ત્યારની આ વાત છે. કાંચીપૂર્ણ સ્વામીએ તેમને કહ્યું :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
રામાનુજાચાર્ય
૧૨૯ “હું નીચ છું ને તમે તે બ્રાહ્મણ છે. છતાં મારી પ્રત્યે તમે આમ કેમ વર્તે છે ?” રામાનુજે કહ્યું : “શું ઉપવીત પહેરવાથી કોઈ બ્રાહ્મણ થઈ જાય છે? જે હરિભક્ત છે તે જ સાચો બ્રાહ્મણ છે. તિરુપ્પાણ આળવાર ચંડાળ હતા છતાં બ્રાહ્મણે એમની પૂજા કરતા કે નહીં ?' - યમુનાચાર્યું અન્તકાળે મહાપૂર્ણ, ગોષ્ઠીપૂર્ણ વગેરે શિષ્યોને કહેલું : “ભકતોની સેવા કરવાથી ભગવાનની સેવા થાય છે. ભક્તોને નથી જાતિ હતી, નથી કુળ હતું. તેઓ જ ઈશ્વરની સાક્ષાત મૂર્તિ છે. તમે ચંડાળ કુળમાં જન્મેલા ભકતરાજ તિરુપાણુ આળવારની સેવા કરજે. તેથી તમારું કલ્યાણ થશે.” * * મહાપૂર્ણ સ્વામીએ એક શદ્ર ભક્તનો અગ્નિસંસ્કાર કર્યો હતો. લેકેએ એમને નાતબહાર મૂક્યા. તેમણે કહ્યું: “ખરું જોતાં ઈશ્વરાનુરાગી માણસને માટે નાતજાતની જંજાળ કશી વિસાતમાં નથી.'
રામાનુજાચાર્ય દિલ્હીથી પાછા આવતા હતા. તે વખતે રસ્તામાં ત્રણ હરિજનોએ તેમને ઘણી મદદ કરી હતી. એટલા માટે આજ સુધી હરિજનોને યાદવાદ્રિપતિના મંદિરમાં વરસમાં ત્રણ દિવસ જવાને અધિકાર છે. વરસમાં ઓછામાં ઓછા ત્રણ દિવસ એ વૈષ્ણવ મંદિરના છેક અંદરના ભાગમાં દર્શન માટે દાખલ કરવાની પ્રથા રામાનુજાચાર્યો શરૂ કરી છે. મેલકેટમાં આચાર્યશ્રીનું બંધાવેલું શ્રીમન્નારાયણનું મંદિર છે, તેમાં વરસમાં ત્રણ દિવસ હરિજનને દર્શન માટે જવા દેવામાં આવે છે. - સ્વામીજી એક દિવસ કેટલાક શિષ્યો સાથે રસ્તા પર જતા હતા. સામે એક હરિજન સ્ત્રી આવતી હતી. શિષ્યોએ એને આઘી ખસવાને જોરથી બૂમ પાડી. સ્ત્રીએ હસી, આંખો ચમકાવીને કહ્યું: “આખી ધરતી ભગવાને ચરણ વડે માપી છે, એટલે એ ભગવાનનું મન્દિર જ છે. તે વિદ્વાન પુરુષો ! હું ક્યાં ખસું ક્યાં જાઉં?' આ ઉત્તર સાંભળી આચાર્યશ્રીના મનમાં પશ્ચાત્તાપ થયું. તેમણે કહ્યું : “બહેન, મં-૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શાસ્ત્ર હું સંન્યાસી છું છતાં મારામાં મિથ્યાભિમાન છે. જે વૈષ્ણવ ચિહ્નો મેં ધારણ કર્યો છે તે પહેરવાને ખરેખર લાયક તો તું છે.' તે દિવસથી આચાર્યશ્રી પિતાના શિષ્યને વર્ણના અભિમાન, ધનના અભિમાનને, અને વિદ્યાના અભિમાનનો ત્યાગ કરવાને વિશેષ ઉપદેશ કરવા લાગ્યા. તેઓ કહેતા કે આ ત્રણ અભિમાન મનુષ્યનું પતન કરાવનારાં છે. - આચાર્યશ્રી ૧૨૦ વરસ જીવેલા એમ કહેવાય છે. વૃદ્ધાવસ્થામાં સ્નાન કરવા નદીએ જતા ત્યારે કોઈ બ્રાહ્મણ શિથિને ખભે હાથ રાખી તેને ટેકે લઈને ચાલતા. સ્નાન કરીને પાછા આવતા ત્યારે કાઈ શિષ્યને ખભે હાથ મૂકીને આવતા. લોકોમાં એમનું ઘણું માન હતું, લેકે એમના પ્રત્યે અત્યંત આદર રાખતા, છતાં લેકેએ એમને પૂછયું : “આપ આમ કેમ કરો છો? સ્નાન કરતા પહેલાં તે આપ બ્રાહ્મણ શિષ્યને ટેકે લઈને જાઓ છે, ને સ્નાન કરીને પાછા આવતાં જ્યારે પવિત્ર રહેવાની જરૂર હોય છે ત્યારે શો સ્પર્શ કરે છે ! એ કેવું?” આચાર્યશ્રીએ જવાબમાં કહ્યું :
જે શુદ્ર કુમારને તમે હલકે માનો છો તેને સ્પર્શ હું એટલા માટે કરું છું કે મારું વર્ણભિમાન એ જ રીતે મળી શકે એમ છે. એ વર્ણભિમાનના મેલને હું સ્નાન, શૌચ અને આચમનથી શુદ્ધ નહીં કરી શકું. '૯
તિરુપતિના મન્દિરને વૈષ્ણવ સંપ્રદાયનું મોટું ધામ બનાવવામાં રામાનુજાચાર્યની ઘણું પ્રેરણા હતી. શ્રીરંગમના મન્દિરમાં એક ખૂણે આચાર્યશ્રીની મૂર્તિ છે, ને તેની પણ દેવની પેઠે પૂજા થાય છે. તિરુપતિ અને શ્રીરંગમ બન્ને મંદિરે આ જ વરસમાં હરિજનો માટે ખુલ્લાં મુકાયાં છે.
રામાનુજના શ્રીવૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા સાતાની નામે ઓળખાતા લેકે શક જાતિના હેવા છતાં મન્દિરમાં પૂજારીનું કામ કરે છે. તેમને શિખાસૂત્ર હેતાં નથી. આ પૂજારીનું કામ તેઓ ઘણું પ્રાચીન કાળથી કરતા આવ્યા હેય, ને રામાનુજે તે ચાલુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
રામાનુજાચાર્ય
૧૧ રાખવા દીધું હેય, એ બનવાજોગ છે. આ સાતાનીઓ મિસર, આન્ધ ને તામિલનાડમાં મળે છે. તેઓ જે મન્દિરમાં પૂજારીનું કામ કરે છે તેમાંના મોટા ભાગનાં મન્દિરે હનુમાનનાં છે. આ મન્દિર પર શ્રીવૈષ્ણવ સંપ્રદાયનું ચિહ્ન હોય છે. તેમાં શકો છૂટથી મૂર્તિપૂજા કરે છે, ને તેમાં બ્રાહ્મણે પણ દર્શન કરવા જાય છે. સાતાનીઓ પૂજાની શરૂઆતમાં “રામાનુજ, રામાનુજ' એવો પોકાર કરે છે. શ્રીવૈષ્ણવ અર્થાત રામાનુજ સંપ્રદાયનાં કેટલાંક સામાન્ય મંદિરમાં પણ તેમને કેટલાંક કામ કરવાના અધિકાર અપાયેલા છે. તેમાંનું મુખ્ય કામ તે રથયાત્રા વખતે મૂર્તિ ઉપાડવાનું છે. અન્ય ગણાતી જાતિઓને શંખ ચક્ર આદિની છાપ મારવાનું કામ પણ આ લકે કરે છે. જૂના વખતનાં કેટલાંક સાતાની કુટુંબોને શ્રીરંગમના મન્દિરમાં ખાસ માન અપાય છે. કેટલાક બ્રાહ્મણ હોવાનો ને વેદ જાણવાને દા પણ કરે છે. તેઓ બ્રાહ્મણની પેઠે પૂજદિનું કામ કરે જ છે; અને “નાળાયિર પ્રબન્ધમ’ –જે તામિલ વેદ છે – તે તેઓ જાણે છે ને ગાય પણ છે.૧૦
કિપણે ૧. રાધાકૃષ્ણન: “મહાભારત', પૃ. ર.. ૨. ડી. એસ. શર્માઃ “ધી રેનેસાં ઑફ હિંદુઈઝમ', પૃ. ૪૦–૧.
૩. વી. રંગાચાર્ય : “ધી કલ્ચરલ હેરીટેજ ઓફ ઇડિયા , . ૨. પૃ. ૭૨-૩.
૩. કૃષ્ણસ્વામી આયંગાર ઃ “સમ કેન્દ્રીબ્યુશન્સ ઑફ સાઉથ ઈડિયા ટુ ઈંડિયન કલ્ચર', પૃ. ૨૬૬-છ.
४. गरुडवाहनः दिव्यमरिचरित. ૫. ગુરુપરંપરામાવ. १. वपुरादिषु योऽपि कोऽपि वा
गुणतोऽसानि यथातथाविधः । तदयं तव पादपद्मयोरहमद्यैव मया समर्पितः ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
મરિવેશ અને શાસે ७. यजातीयो यादृशो यत्स्वभावः
पादच्छायां संश्रितो योऽपि कोऽपि । तजातीयस्ताहशस्तत्स्वभावः
लिष्यत्येनं सुन्दरो वत्सलत्वात् ॥ कूरतळवार ૮. ડી. એસ. શર્મા: એજન, પૃ. ૪૩.
૯. હરિજનબંધુ' (તા. ૧૦-૯-૩૩) માં આવેલા શ્રી. ભગવદાચાર્યના લેખ પરથી.
૧૦. ફારસ્વારઃ “એન આઉટલાઈન ઓફ ધી રિલિજિયસ લિટરેચર ઓફ ઇન્ડિયા', પૃ. ૩૨૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૫
વલ્લભાચાર્ય વલ્લભાચાર્ય કહે છે કે માણસમાત્ર જન્મથી વૈષ્ણવ-અર્થાત પ્રભુનાં ભક્ત, તેનાં દાસ–છે. વૈષ્ણવ બનવા માટે ખાસ પ્રયાસની જરૂર નથી; પણ માણસ અવળાં કામ કરીને વૈષ્ણવ મટી જાય છે ખરાં.૧ એટલે જગતમાં કોઈ માણસ જન્મથી અવૈષ્ણવ છે એમ તે કહી શકાય જ નહીં. બાળકના મનમાં મા પ્રત્યેનું આકર્ષણ જેમ જન્મથી હેય છે, તે નવું પેદા કરવાનું નથી હોતું, તેમ જીવમાત્રમાં પ્રભુ પ્રત્યેનું આકર્ષણ સ્વભાવતઃ હોય જ છે. પણ માણસ અહંતા ને મમતામાં પડી તે ભૂલી જાય છે. એ અહંતા ને મમતાનો નાશ થાય, ને જીવને પિતાના મૂળ સ્વરૂપનું ભાન થાય, એટલે તે કૃતાર્થ થયો ગણાય. તેથી હરિને પ્રસન્ન કરવા માટે ભક્તની પાસે એક જ સાધન છે; અને તે હદયની દીનતા.૩ બીજા સાધન એ દીનતા ઉપજાવવામાં મદદગાર હોય એટલે અંશે જ કામનાં છે. પણ સંભવ છે કે એ સાધનો વિઘકર્તા પણ થઈ પડે. ઈશ્વર જોડેનું અનુસંધાન કેાઈ બાહ્ય સાધન દ્વારા નહીં પણ હૃદય વડે જ થઈ શકે છે. આ માર્ગમાં ગોપીઓને “ગુરુ” માની છે; તે એટલા માટે કે તે નિઃસાધન હતી. એમની પાસે અભિમાન કરવા જેવું કશું નહોતું. નહોતો ઊંચો વર્ણ નહતી વિદ્યા; નહતી ધનદેલત; કે નહેતાં જપતપ. એમની પાસે હતું એક શુદ્ધ હૃદય, જે એમણે ઈશ્વરને સમર્પણ કર્યું. તેમનામાં રહ્યું હું જે કંઈ અભિમાન હતું તે પણ ગળી ગયું ત્યારે જ તેમને પ્રભુનાં દર્શન થયાં. “હું પ્રભુ પ્રીત્યર્થે જપતપ કરું છું, યજ્ઞ કરું છું, મંદિર બંધાવું છું, પૂજાઅર્ચા કે સેવા કરું છું, ભગવાનને ભોગ ધરાવું છું, છાપાંતિલક ધારણ કરું છું,' એવું ભાન પણ માણસને ન રહે ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શાસ્ત્ર તે ખરો “નિઃસાધન' થય ગણાય. એવું નિઃસાધનપણું ન હોય ત્યાં સુધી પ્રભુ દૂર જ રહેવાના છે.
પુષ્ટિમાર્ગના તત્ત્વજ્ઞાનની આ મુખ્ય ચાવી છે. એ માર્ગમાં માણસે બ્રહ્મસંબંધ લેતી વખતે પોતાનું સર્વસ્વ – ધનદોલત, સ્ત્રીપુત્ર, તેમ જ પિતાને આત્મા પણ – કૃષ્ણપ્રભુને સમર્પણ કરવાનાં હોય છે. એ બધું તે એનું છે જ, પણ માણસે એ વાત જ્ઞાનપૂર્વક માનવી જોઈએ ને આચારમાં ઉતારવી જોઈએ. જ્યાં એ બધું ભગવાનનું જ છે, ત્યાં માણસ કેમ કહી શકે કે હું ભગવાનને અર્થે આટલું કરું છું? “હું ભક્ત છું, ભગવદીય છું” એવું ભાન પણ પ્રભુદર્શનમાં વિઘકારક છે. આપણે બહુ બહુ તે એટલું જ કહી શકીએ કે “હું એને દાસ છું, એના ચરણની રજ છું, એના હાથનું રમકડું છું, એથી વધારે કશું નથી.” શંકર અને વલ્લભ એ બંને મહાન આચાર્યોએ પણ એમ જ કહ્યું હતું કે “અમે એના દાસ છીએ.”૫ પછી આપણે અન્ય માનવી તો શા હિસાબમાં? દાસને – સેવકને કશી વાતનું અભિમાન કરવાનું હેય જ ક્યાંથી?
વળી આચાર્યશ્રી કહે છે કે માણસમાત્ર કૃષ્ણરૂપ છે એમ જ માનવું જોઈએ; અને કોઈ માણસ કઠોર વચન બોલે તો તેના મુખ વાટે ભગવાન કૃષ્ણ જ આપણને ઠપકો દઈ રહ્યા છે એમ માનવું જોઈએ. માણસમાત્રને કૃષ્ણરૂ૫ માનવાના આ ભવ્ય ઉપદેશમાં ઊંચનીચભાવને સ્થાન જ ક્યાં રહ્યું ? એમાં અમુક વર્ણ કે જાતિને – અરે, પાપી ને દુર્જનને સુધ્ધાં – અપવાદ કર, એમ કહેલું નથી. વળી કહ્યું છે કે કૃષ્ણ સર્વના ઉદ્ધાર માટે ભૂતળ પર પ્રગટ થયા. ત્યાં પણ કશો અપવાદ બતાવ્યો નથી.
આચાર્યશ્રી કહે છે કે ભાગવતમાં ઉપદેશેલે આ ભક્તિમાર્ગ અતિ સુલભ છે. ભક્તિ અમુક કાળમાં જ કરી શકાય, કે તેને માટે અમુક સાધનસામગ્રી વિના ન જ ચાલી શકે, એવું નથી. તેમ જ ભક્તિ કરવાનો અધિકાર માણસમાત્રને છે, તેમાંથી કેઈ ને બાતલ રાખવામાં આવેલું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૫
વલભાચાર્ય આચાર્યશ્રીનાં લખાણમાં જન્મજાત અસ્પૃશ્યતાનું સમર્થન કરનારાં કે હરિજનોને મંદિર પ્રવેશનો નિષેધ સૂચવનારાં વચન
ક્યાંય મળતાં નથી. ઊલટું તેમનાં વચનો તો સૂચવે છે કે આ નિષેધને ભક્તિમાર્ગમાં ને બ્રહ્મસંબંધવાળા પુષ્ટિમાર્ગમાં સ્થાન નથી જ. આચાર્યશ્રી કહે છે કે જે માણસે બ્રહ્મસંબંધ લે છે તેમના દેહ તથા જીવ સર્વ દોષમાંથી મુકત થાય છે. દોષ પાંચ પ્રકારના છે– સહજ એટલે કે દેહની સાથે જ જન્મેલા; અમુક દેશકાળને લીધે પેદા થયેલા; લેકોએ કે વેદ માનેલા; સંયોગથી પેદા થયેલા અને સ્પર્શથી પેદા થયેલા.૧૦ આ દેષો બ્રહ્મસંબંધ લેનારને લાગતા નથી. આને વિવરણમાં વલ્લભ નામના વિષ્ણવ ટીકાકાર કહે છે?
પૂજામાર્ગમાં એમ મનાય છે કે મંત્રાદિથી શુદ્ધ કરેલા શંખ વગેરેના જળમાં અશુદ્ધ જળ ભળે, તો તે સંયોગજન્ય દોષ કહેવાય. તે જ પ્રમાણે ચંદન પુષ્પ વગેરે પૂજા સામગ્રીને સ્ત્રીશદાદિને સ્પર્શ થાય, તો તે સ્પર્શષ ગણાય. વળી નૈવેદ્ય પર કોઈની નજર પડે તો દૃષ્ટિદોષ લાગે એમ કહેવાય છે. પૂજામાર્ગમાં જે દોષો મનાય છે તે ગણાવીને, આચાર્યશ્રી તેનું નિરસન કરતાં કહે છે કે આ લોકો મમિrat માનવાના નથી. એટલું જ નહીં પણ થવન એ શબ્દ ઉમેરીને તેઓશ્રી એમ કહેવા માગે છે કે પૂનામામાં વાત્રા મા હોવાનો મરિમાર્ગમાં સંમગ નથી. એ દેષ લાગવાનો સંભવ જ નથી તેનું કારણ છે બ્રહ્મસંબંધ. મઃિ પુનતિ મનિષ્ઠ શ્વપાપ સંમવાત વગેરે વચને બતાવે છે કે ભક્તિમાર્ગ પોતે જ દોષનું નિવારણ કરનારો છે.”૧૧ .
આ અર્થને બધા જ ટીકાકારોને ટેકે છે. ટીકાકાર કલ્યાણરાય એના સમર્થનમાં જે અનેક લેકે ટાંકે છે તેમાંના એક લેકમાં કહ્યું છે કે “જે માણસ હરિનું અનન્યભાવે રટણ કરે છે તે દેખાવે બહુ મેલો છતાં શોભે છે.”૧૨ કેમ કે હરિ તો એનું અંતર પણ જેવાને છે, માત્ર એને બાહ્ય દેખાવ જ જેવાને નથી. “સહજ'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩૬
મંદિર પ્રવેશ અને શાસ્ત્ર - શબ્દને અર્થ આ ટીકાકાર કરે છે “શ૬, કિરાત વગેરે જાતિમાં જન્મ'.૧૩
ટીકાકાર હરિરાય કહે છે કે “દેહની તથા જીવની સાથે જન્મેલા શત્વ, સંસારિત્વ આદિ દોષ તે સહજ છે. બ્લેચ્છ, શુદ્ધ આદિની બહુ જ નજીક રહેવું, સૂવું, બેસવું, જમવું, તે સંગજન્ય દેષ. ચાંડાલ, પતિત વગેરેના સ્પર્શથી પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ એમ કેટલાક માને છે, માટે તે સ્પર્શજન્ય દે. બ્રહ્મસંબંધ લેનારને આ બધા દેવો બિલકુલ લાગતા જ નથી. વળી બ્રહ્મસંબંધ લેવાનો
અધિકાર યોગ્ય તથા અયોગ્યને – અર્થાત સ્ત્રી, શક, નામધારી કિજ, બ્રાહ્મણ વગેરે સર્વને – છે. જેમ ઉત્તમ અધિકારીને છે તેમ જ્ઞાનદૃષ્ટિએ હીન અને મધ્યમ ગણાતાંને પણ છે, કેમ કે ભગવાન તે સૌની સાથે સમાન ભાવ રાખે છે. એ સર્વ મનુ પુત્તમનાં જ રૂપ હોવાથી ભગવાન તેમના પર કૃપા કરશે જ, એ વિષે ચિંતા કરવાની જરૂર નથી.” ૧૪
વિલેશ્વરની ટીકામાં શ્રીગિરિધારી કહે છે કે “જે જીવ ભગવાનનું ભજન કરવા તૈયાર થાય તે તરત જ શુદ્ધ થાય છે. એવા શુદ્ધ છે મારી સાથે સંબંધ – અર્થાત બ્રહ્મસંબંધ – કરો. ભગવભાજન કરવાને અધિકાર છવમાત્રને છે.”૧૫
સારાંશ, અમુક જાતિમાં જન્મ, અમુક પ્રદેશોમાં પ્રવાસ, અસ્પૃશ્યતા વગેરે બાહ્ય દે બીજા સંપ્રદાય માનતા હોય તો ભલે માને, પણ પુષ્ટિમાર્ગમાં બ્રહ્મસંબંધ લેનારને તો એ દે લાગતા જ, નથી. અર્થાત અસ્પૃશ્યતા નામે ઓળખાતી વસ્તુને આ માર્ગમાં સ્થાન નથી, એમ બતાવનારાં આથી વધારે સ્પષ્ટ વચને શાં હેઈ શકે ? અને જ્યાં અસ્પૃશ્યતા નથી, ત્યાં અમુક વર્ગને માટે મન્દિર પ્રવેશને નિષેધ પણ કેમ હોઈ શકે? - આનો અર્થ કેાઈ એ તે ન જ કરે કે બ્રહ્મસંબંધ લેનારને કશો દોષ નથી લાગતો એટલા માટે તેને ગમે તેમ વર્તવાની છૂટ છે. વાચક જોશે કે અહીં જે દેની વાત છે તે દોષ બાહ્ય આચારને લગતા છે. એ વચનો સ્વછંદને ઉત્તેજન આપવા લખાયાં નથી. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
. વલભાચાય
૧૩૭ સમર્પણને માર્ગ તે ત્યાગ અને સંયમનો માર્ગ છે. આચાર્યશ્રીએ કહ્યું છે: “જેમના દેહ પર વિષયોએ હુમલો કર્યો હોય તેમનામાં હરિનો સંચાર બિલકુલ થવા પામતો નથી.”૧૨ વળી ભાગવતમાં ગોપીઓ ભગવાનને કહે છે કે “અમે તે વિષયમાત્રનો ત્યાગ કરીને તમારે ચરણે આવી છીએ.’૧૭ તેની ટીકામાં આચાર્યશ્રી કહે છે:
અમે અગિયારે ઈન્દ્રિયોના વિષયોનો વાસના સહિત ત્યાગ કર્યો - છે. તે વિના અમે તમારા ચરણ સુધી પચી જ ન શકત.”૧૮
વળી આચાર્યશ્રી કહે છેઃ “આ ભાગવતધર્મમાં એવું નથી કે અગાઉનો, નીચી ગણાતી નિનો, દેહ હોય, તો તેને નાશ થઈને બીજો જન્મ મળ્યા પછી જ પ્રભુકૃપા પ્રાપ્ત થાય. અહીં તો ગમે તે જાત હોય તે ચાલે, કેમ કે ભક્તિમાર્ગને અનુસરવાનો અધિકાર સહુને છે.૧૯ વળી એક મિત્ર ખબર આપે છે કે વલ્લભસંપ્રદાયના પાકા મરજાદીઓ જમવામાં માંહે માંહે નાતજાતને ભેદ પાળતા નથી.
આચાર્યના શિષ્યમાં તેમ જ ત્યાર પછીને વૈષ્ણવામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શક, સ્ત્રી, હરિજન, મુસલમાન વગેરે સહુ થઈ ગયાં છે.
આચાર્યશ્રીના પુત્ર શ્રીવિઠ્ઠલનાથજી, જેમના સમયમાં સંપ્રદાયને વિસ્તાર ઘણે થયો, તેમના ૨૫ વૈષ્ણવોની વાર્તાઓ સંપ્રદાયમાં ઘણી લોકપ્રિય થયેલી છે.
“આ વાર્તાઓ ઉપરથી જણાશે કે તેમના વૈષ્ણવ ભક્તો અમુક જ પ્રદેશના અને અમુક જ વર્ણના હતા એવું નથી, પણ ભારતવર્ષના દરેક વિભાગમાંથી અને સર્વ વર્ણોમાંથી છે. આ ભક્તિમાર્ગની વ્યાપકતા સૂચવે છે. અન્ય માર્ગની માફક આમાં સ્ત્રી, શુદ્ધ અગર મ્લેચ્છ વર્ણોને બાધિત કરી નથી. આ માર્ગ સર્વને માટે છે, ખાસ કરીને નિઃસાધન જીવોને માટે પ્રકટ કરવામાં આવ્યો છે, તે કોઈ પણ સાધનથી જીવ આ માર્ગનું સુખ મેળવી શકતો નથી. જેટલાએને ભગવાનને માટે આતિ હેય તે સર્વે આ માર્ગમાં પ્રવેશ કરવાને અધિકારી થાય છે. પછી ગમે તે વર્ણને તે હોય, તેને માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૩૮
મંદિર પ્રવેશ અને શાસ્ત્ર કઈ પણ વધે લેવામાં આવતો નથી. ભગવાન જે જીવના ઉપર અનુગ્રહ કરવા માગે છે તેનો અંગીકાર આ માર્ગમાં કરે છે. માટે જ મ્લેચ્છ અને અન્ય જેવી જ્ઞાતિના વિષ્ણુ આ માર્ગમાં પરમ ભગવદીય ગણાયા છે. વાર્તાઓ ઉપરથી જણાશે કે આ ભગવદીમાં ૩ મલેચ્છ, ૪ અન્ય જ, ૧ પારધી (વાઘરી), ૧ હજામ, ૧ ધોબી, ૧ની , ૧ માળી, ૧ છીપા, ૧૬ ક્ષત્રિય, પ રજપૂત ગરાસિયા, ૧ લુહાણા, ૮ કાયસ્થ, અને બાકીના બ્રાહ્મણ, વણિક તથા પાટીદાર કેમના હતા. તેમાં પાટીદાર કેમના વેણ વધારે છે. વળી ૨ વેશ્યાઓ, ૨ ચોર તથા ઠગ, જેઓ પાપથી ભરેલાં જ હોય છે અને જેમના દોષનું નિવારણ શાસ્ત્રો ભાગ્યે જ કરી શકે છે, તે પણ શ્રીવિઠ્ઠલનાથજીનાં પરમ ભગવદીયો થઈ ગયાં છે. વળી શાસ્ત્રો કહે છે કે સ્ત્રીઓને ધર્મમાં અધિકાર નથી. પણ અહીંયાં તે તેમના ઉપર પણ કૃપા કરેલી છે. લગભગ વીસ કરતાં વધારે સ્ત્રીઓએ પરમ વૈષ્ણવનું પદ પ્રાપ્ત કર્યું છે. આમ છતાં શ્રીમંત અને રાજારાણુઓ પણ આ માર્ગનું રહસ્ય જાણવાને શ્રીગુસાંઈજીની કૃપાથી અધિકારી થયા હતા. લગભગ ૧૭ રાજાઓ આ વાર્તાઓમાં આવે છે, તેમાં રાજા જેધર્સિંહ, માનસિંહ, ભીમસિંહ તથા આશકરણ છે. બીરબલ અને ટોડરમલ જેવા સત્તાધિકારીઓ તથા કેટલાંક રાજ્યના દીવાને પણ આ ભક્તિમાર્ગનું સુખ પ્રાપ્ત કરી શક્યા છે. . . .
“હિંદુ મુસલમાન સર્વેને માટે શ્રીગુસાંઈજીનો પ્રેમ હતું. તેમને મન તો સર્વ ભક્તિમાર્ગનું સુખ પ્રાપ્ત કરવાને અધિકારી હતા. આથી જે કોઈ જીવ શુદ્ધ ભાવથી એમને શરણે આવતા તેમને પોતે આ માર્ગનું સુખ આપતા. પ્લેચ્છ વિષેને એમનો ભાવ નીચેના પત્રની પંક્તિ ઉપરથી જણાઈ આવે છે. અન્ય યવન મળવરૂદ્વાર आगच्छन्ति तदा यथापूर्वकं भाषणमिलनप्रसादादिक कार्यम् । यद्यपि ફો ન મવતિ તથા વuિતે વાર્યા (વળી જે યવન વગેરે ભગવાનના દ્વારમાં આવે તે યોગ્ય રીતે ભાષણ તથા મેળાપ કરવાં, ને પ્રસાદ વગેરે આપવું. જે હૃદય ન મળે તે બહારથી પણ કરવું.) શ્રીગુસાંઈજીના સમયમાં યુવાનો ત્રાસ અત્યંત હતો. છતાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
વલભાચાય
૧૩૯ તેઓ હદયની કેટલી સમતા સાચવી શક્યા છે તે એમના પુત્ર ઉપર લખેલા આ પત્ર ઉપરથી જણાશે. ૨૦
આ ૨પર વૈષ્ણવોમાં એક અલીખાન પઠાણ મેટા અધિકારી હતા. તેમણે ને તેમની દીકરીએ વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રવેશ કરેલો. વિઠ્ઠલનાથજી ગોકુળમાં કથા કરતા તે સાંભળવા પઠાણ નિયમિત રીતે આવતા ને બહુ ધ્યાનથી કથા સાંભળતા. ચહુ નામનો એક ભંગી ગોવર્ધન ગિરિમાં રહેતો હતો. તેને વિષે એવી વાર્તા આપી છે કે તે વનમાં ઘાસ ખોદવા જતો ત્યાં તેને ભગવાન (શ્રીનાથજી ) દર્શન દેતા, ને તેને વનની વાત કહેતા. આવી રીતે શ્રીનાથજીનાં દર્શન ન થાય તે દિવસે ચહુડો અન્નજળનો ત્યાગ કરે. આ વાત જાણું, શ્રીગુસાંઈજીએ (શ્રીવિઠ્ઠલનાથજીએ) બધા માણસોને આજ્ઞા કરી કે मंदिरमा ज्यारे राजभोगनी माळा बोले त्यारे चहुडा भंगीने प्रथम दर्शन आपवा: अने ते मन्दिरमाथी बहार जाय पछी बीजा लोकोने दर्शन करावा. એ પ્રમાણે મન્દિરમાં બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. એક દિવસ, ચહુડાથી વખતસર અવાયું નહીં. તે આવ્યા ત્યારે મન્દિરને તાળું વસાયેલું જોયું. તે બહુ જ ઉદાસ થયે. તેને તાવ ચઢી આવ્યો, ને તે મન્દિર, પાછળ જઈને પડી રહ્યો. વાર્તા કહે છે કે તેની વિરહ વેદના જાણી, • શ્રીનાથજીએ છડી હાથમાં લીધી, તેનાથી પાછલી ભીંત ખેદી તેમાં
બારી પાડી, ને તેમાં થઈ ચહુડાને અંદર બેલાવી લીધો. આ પ્રસંગ પછી શ્રીવિઠ્ઠલનાથજીએ આજ્ઞા કરી કે ચહું ગમે તે વખતે આવે તો પણ તેને સૌથી પહેલો દર્શન માટે મન્દિરમાં દાખલ કરવો ને હંમેશાં તેને પાતળ ધરવી. એક પઠાણના દીકરાએ શ્રદ્ધાથી કંઠી બાંધેલી. માબાપે તેની સામે બાદશાહ પાસે ફરિયાદ કરી. પઠાણના • દીકરાએ તેનું પણ ન માન્યું, ત્યારે બાદશાહે તેનું માથું કાપવાનો. હુકમ કર્યો, ને તલવાર મંગાવી. પઠાણનો દીકરો કહે : “આ મારી પાસે તલવાર છે, તેનાથી જ મારું માથું કાપી નાખોને ! બીજી તલવારની શી જરૂર છે?” તેની આ અવિચળ શ્રદ્ધા જોઈ બાદશાહ રાજી થયો. મેહે ઢીમર નામનો એક માછી પણ પ્રભુભક્ત થયેલ. ધૂંધી નામનો એક મુસલમાન ગાયક વૈષ્ણવ થયેલ તે મન્દિરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪૦
મંદિર પ્રવેશ અને શાસ્ત્ર ગાયન કીર્તન કરતા, ને તેણે પ્રભુભક્તિનાં અનેક પદો બનાવેલાં છે. -રસખાન નામના એક મુસલમાન ભક્તને શ્રી વિઠ્ઠલનાથજીએ શ્રીનાથજીના મન્દિરમાં પ્રવેશ કરાવેલ, અને પ્રસાદ પણ આપેલ. રસખાને -અનેક પ્રકારનાં કીર્તન, કવિત અને દેહા પણ બનાવેલાં. મોહને નામનો ભંગી શ્રીગોવર્ધનમાં રહેતો હતો. તે વિલછુકુંડ પર ઘાસ ખોદવાને જતો. સામે શ્રીનાથજીનું મંદિર હતું, તેમાંથી શ્રીનાથજી હંમેશાં આ જગા જોઈ શકતા. અધિકારીએ એક વાર આડી ભીંત કરવાથી શ્રીનાથજીને કુંડ જોવામાં અડચણ આવી. કેમ કે અત્યાર સુધી તે શ્રીનાથજી મોહના ભંગીને જોતા, ને ભંગી શ્રીનાથજીને જોઈ શકતો. ભંગીને શ્રીનાથજીએ સ્વપ્નામાં કહ્યું કે “તું ગોકુળ જા, ને શ્રીવલ્લભજીને કહી આ ભીંત પડાવી નંખાવ. તું એમને કહેજે કે તમારું નામ શ્રીગોકુળનાથજી છે, એમ શ્રીનાથજીએ મને કહ્યું છે. આ નિશાની પરથી તેઓ તારું કહ્યું માનશે.” ભંગી ગોકુળ ગયો. સિંહદ્વાર આગળ જઈ પિળિયાને કહ્યું: “શ્રીવલ્લભજીને ખબર આપ કે એક ભેગી આપને વિનંતી કરવાને ઊભો છે.” પળિયાએ જવાની ના પાડી. લેકે ભંગીને ધમકાવી દૂર ખસેડવા લાગ્યા. શ્રીવલ્લભજી લેને એકઠા થયેલા જોઈ ત્યાં આવી ચડ્યા. મેહનાએ તેમને વાત કહી, ને નિશાની પણ આપી. એ સાંભળી શ્રીવલ્લભજીના હર્ષનો પાર રહ્યો નહીં. તેઓ ઊઠયા, ઘણું આનંદના આવેશમાં આવી જઈને ભંગીને ભેટવ્યા, ને મોટો ઉત્સવ માન્યો. પછી પેલી ભીંત તેમણે પાડી નંખાવી. દયારામે કહ્યું છે :
પચ ભલેરો જેને કૃષ્ણઆસક્તિ, મન કર્મ વચને કરે હરિભક્તિ; ફલ સહિત શ્રેય પામે તેહ, વિપ્ર શકે ન કરી શુચિ દેહ,
સ્ત્રી શિક વગરેને વેદ નહીં ભણાવાય, એમ કહેવામાં આવ્યું ત્યારે ભક્તિમાર્ગના પ્રવક્તાએ કહ્યું કે “તે અમે ઇતિહાસ –એટલે કે રામાયણ મહાભારત–અને પુરાણ મારફતે શ્રુતિમાં રહેલું જ્ઞાન એ લેકેને આપીશું. વેદના શબ્દ ભલે તમારે એમને ન ભણવા દેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
વહેલભાચાય
૧૪૧:
.
હોય તે। ન ભણવા દે, પણ એ શબ્દમાં રહેલા મનું જ્ઞાન એમને આપતાં અમને કાઈ રેાકી શકવાનું નથી. અને ભગવછરણના તથા સમણુના જે મન્ત્ર છે તે શીખવાના અધિકાર તા કશા ભેદભાવ વિના સહુને છે.' તેથી એક ભક્તિગ્રન્થમાં કહ્યું છેઃ મન્ત્રરત્નના જપ સાથે ભગવાનને ચરણે સાદર આત્મસમર્પણ કરવું એનું નામ ત્યાગ છે. જેની વૃત્તિ આચાર્યશ્રીને અધીન છે તેણે તેા જીવન પર્યંત, મરણ આવે ત્યાં સુધી, આ એ મન્ત્રનું રટણ કરવું જોઈએ.’૨૧
આના ઉપર વલ્લભસંપ્રદાયના એક વિદ્વાન લખે છે : આપણા સંપ્રદાયમાં જે એ મન્ત્રા છે તેમાં એક તા ભગવરણને મન્ત્ર ( શ્રીકૃષ્ણ: શરણં મમ ), અને બીજો મન્ત્ર તે આત્મસમર્પણના મન્ત્ર.૨૨ તેથી સામાન્ય ને પણ ભગવન્મંત્રને ઉપદેશ કરી શકાય. તે જ પ્રમાણે કે ગુરુ પાસેથી ભાગવત, ગીતા, મહાભારત, તથા આપણા આચાર્યશ્રીના ગ્રન્થા સાંભળીને, ભક્તિને દૃઢ કરવા માટે બ્રહ્મજ્ઞાન પણ પ્રાપ્ત કરવું; તથા ભગવાનની સેવા વગેરે પણ કરવું. તે આ ગ્રન્થા સાંભળવાને અધિકાર છે, એમ શંકરાચાયે પણ વિષ્ણુસહસ્રનામ ઉપરના ભાષ્યમાં બતાવ્યું છે. ત્યાં તેમણે કહ્યું છેઃ શૂદ્ર આ જ્ઞાન સુખેથી મેળવે. વળી ભાગવતમાં કહ્યું છે કે દેવ, અસુર, માણસ, યક્ષ, ગન્ધ જે કાઈ મુકુન્દના ચરણનું સેવન કરો. તેનું કલ્યાણ થશે જેમ અમારું કલ્યાણ થયું છે. સપ્તમ સ્કંધના સાતમા અધ્યાયનાં આ વચને વડે બતાવ્યું છે કે ભગવાનનું ભજન કરવાને અધિકાર સહુને છે. બીજી એક જગાએ સ્પષ્ટ શબ્દોમાં કશું' છે કે ચારે વર્ણોને માટે ગુરુ કૃષ્ણનું પૂજન એ શ્રેષ્ઠ વસ્તુ છે. ત્યાં કહ્યું છે કે સદ્ર ને અસછૂદ્ર બન્નેને ભગવદ્ભજનના સરખા અધિકાર છે. તેથી આ મન્ત્રોના ઉપદેશ સદ્ર તેમ જ અસ‰દ્રઅનૈને કરવા’.૨૩
'
કેટલીક રૂઢિએનું સમર્થન કરવા સારુ કેટલીક વાર સ્મૃતિનાં વચા ટાંકવામાં આવે છે. પણ વલ્લભાચાર્યના પુષ્ટિમાર્ગીમાં તેમ કરવું બરાબર નથી. તેમાં તે। આચાર્યશ્રીનાં વચનેાનું જ મુખ્ય પ્રામાણ્ય ગણાય. સ્મૃતિગ્રન્થામાં અધિકારભેદની ચર્ચા છે, તેને આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૪૨
મંદિર પ્રવેશ અને શા માર્ગમાં સ્થાન નથી. અહીં તે ભાર દઈને કહ્યું છે કે ભગવદ્ભક્તિને
અધિકાર માણસમાત્રને છે. માણસ અને પ્રભુ વચ્ચેનો સંબંધ તે દેહને સંબધ નથી, પણ આત્મા ને પરમાત્માનો સંબંધ છે. પણ ધર્મશાસ્ત્રના રચનારાઓ દેહસંબન્ધ પર વધારે પડતો ને ખેટ ભાર દે છે એમ લાગવાથી, આચાર્યશ્રીએ કંઈક ખેદ સાથે કહ્યું: “ધર્મશાસ્ત્ર જાણનારાઓ બહિર્મુખ છે. તેઓ શરીરધર્મને જ સ્વધર્મ કહે છે; આત્મધર્મ કે ભગવદ્ધર્મને સ્વધર્મ કહેતા નથી. તેથી તેઓ આત્મજ્ઞાની નથી.” ૨૪ ભક્તિ કરવામાં અધિકાર કે અધિકારનો સવાલ જ
ક્યાં ઉભો થાય છે? “ગોપીઓ કંઈ શાસ્ત્ર ભણીને ભગવદ્ભક્ત થઈ નહોતી; ભક્તિનું બીજ એમના સ્વભાવમાં જ પડેલું હતું૫ કેમ કે “ભગવાન સ્વભાવતઃ જ છેના પતિ છે.૨૬ “એમના ચરણારવિન્દનું ધ્યાન ધરવામાં જેને આપોઆપ જ રસ
આવે છે. ૨૭
આચાર્યશ્રી કહે છે : “આ રાસલીલાને અર્થ છે સ્વરૂપાનન્દ – ભગવાનના સ્વરૂપ સાથે અનુસંધાન થયાને પરમાનંદ. જે માણસમાં સર્વાત્મભાવ ઉત્પન્ન થયો નથી – એટલે કે જેને માણસ માણસમાં ભેદભાવ લાગે છે કે માણસમાત્ર કૃણરૂપે અથવા પોતાના આત્મારૂપે દેખાતાં નથી – તેમને આ પરમ આનન્દનો અનુભવ કરવાની યોગ્યતા પ્રાપ્ત થઈ ન ગણાય.” ૨૮ જેને આવો સર્વાત્મભાવ પ્રાપ્ત થયો હોય તેને જ “ભગવાન સ્વકીય અર્થાત પિોતીકા તરીકે સ્વીકારે છે, એટલે કે તેમના અન્તરાત્મારૂપે કુરે છે ને પિતાને આનન્દ તેમને આપે છે. ૨૯ - ભક્તિ – અર્થાત ઈશ્વર પ્રત્યેનું આકર્ષણ – માણસમાત્રના મનમાં કેવું જન્મથી જ જડાયેલું છે, એ સમજાવતાં ભાગવતે પણ કહ્યું છે કે જેમને પાંખે પણ ફૂટી નથી એવાં પંખીનાં બચ્ચાં જેમ માને જોવા માટે આતુર રહે છે; ભૂખ્યાં થયેલાં વાછરડાં જેમ માના દૂધની રાહ જોઈ રહે છે; શોકમગ્ન વિરહિણી સ્ત્રી જેમ પરદેશ ગયેલા પતિને જેવા તલપાપડ થઈ રહે છે, તે જ પ્રમાણે, હે કમલનયન! મારું મન તમને જોવા માટે ઝંખી રહ્યું છે.” ૩૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
વલભાચાય
૧૪ વળી “માણસના દોષ જોવા માટે હરિગુણનું ગાન એ જ એકમાત્ર સાધન છે.”૩૧ તેથી ભક્તિમાર્ગમાં પ્રાયશ્ચિત્ત વગેરેની અટપટી વ્યવસ્થા નથી. તે તો કહે છે કે આત્માને ધુઓ; એ ખરી શુદ્ધિ છે; એ પાપાચનનું ખરું સાધન છે. કેવળ દેહને જોવાથી શું વળવાનું છે? મહાભારત કહે છે: “આત્મા નદી છે; સંયમ એના પર આવેલું પુણ્યતીર્થ છે; સત્ય એ નદીનો ધરો છે; શીલ એ નદી તટ છે; દયા એ નદીના જળ પર આવતા તરંગે છે. તે પાંડવ! એ નદીમાં સ્નાન કર. પાણી વડે દેહને ધોવાથી કંઈ અન્તરાત્મા શુદ્ધ થવાનો નથી.” ૩ર એટલા માટે જ વલ્લભાચાર્યો પણ કહ્યું છે કે “હે પ્રભુ! તમારા ચરણની કૃપાથી જ નમ્ર પ્રાણીઓનું પાપ ધોવાય છે; તેમાંયે ખાસ કરીને માણસનું. માણસમાં અત્યંત નમ્રતા આવે ત્યારે તે કેવળ પ્રભુને શરણે જાય છે, ને ધર્મમાર્ગનો – બાહ્યાચાર વગેરેનો – ત્યાગ કરે છે. (કેમ કે એને દેહનું અભિમાન જ રહેતું નથી, દેહને અંગે પડેલા જાતિભેદ તે વિસરી જાય છે.) દેહાભિમાન રહે ત્યાં સુધી તો જ્ઞાન પણ ન થાય.
જે માણસે નમ્ર છે, જેમને કશું અભિમાન નથી, તેમનો અધ:પાત થતું નથી. તેથી, હે પ્રભુ, તમારું ચરણ જ તેમના પાપનો નાશ કરે છે, તેમ જ તમારું ચિન્તન, તમારું દર્શન, તમારે સ્પર્શ, અને તમારું આલિંગન જ તેમના પાપનો નાશ કરે છે.'૩૩ વળી કહ્યું છે:
મારામાં વિવેક, ધૈર્ય, ભક્તિ, એમાંનું કશું નથી; હું પાપમાં અતિશય રચ્યોપચ્યો છું, ને દીન છું. એટલે મારે માટે તો કૃષ્ણ એ જ કરવાનું ઠેકાણું છે.”૩૪ એમના જેવા મહાપુરુષે આ વચનો ઉચ્ચાર્યા, તે આપણે જેવા અલ્પ મનુષ્યોએ તે પુણ્યશાળી હોવાનું અભિમાન જ ક્યાં કરવાનું રહ્યું?
ભગવાનને સર્વભાવે શરણે જવાનો, તેને સર્વસ્વ સમર્પણ કરવાને, જાતિ, વર્ણ, ધન, તપ,જ્ઞાન આદિ કશાનું જ અભિમાન ન રાખવાને, આ જે ભવ્ય ઉપદેશ આચાર્યશ્રીએ કરેલ છે તેને લીધે જ એમણે બતાવેલા માર્ગમાં હરિજનો ને મુસલમાન સુધ્ધાં સર્વનો પ્રવેશ થઈ શક્યો છે. ભાગવતને આચાર્યશ્રીએ ચોથું પ્રસ્થાન' ગણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
१४४
મંદિર પ્રવેશ અને શા તેને ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રના જેટલું જ પ્રમાણભૂત માન્યું છે. એટલે ભાગવતની પાછળ (પ્રકરણ ૮માં) બતાવેલાં વચને અહીં સવિશેષપણે લાગુ પડે છે. અરે, જે માર્ગમાં કહ્યું છે કે અજગર જેવી અધમમાં અધમ યોનિ પણ, પ્રભુચરણના સ્પર્શના પ્રભાવથી, શુદ્ધ થઈને ભગવભા વિદ્યાધરનો દેહ પ્રાપ્ત કરી શકે છે, તે માર્ગમાં શ્વપાક અને ચાંડાલને વિષે તે શંકા જ ક્યાં રહી? અજગરના કરતાં તે ચાંડાલ નપાવટ નથી જ ને? જે અજગરને પ્રભુચરણના સ્પર્શને અધિકાર હતો, તે માનવદેહધારી ચાંડાલને કેમ ન હોય ?
ટિપ્પણે १. वैष्णवत्वं हि सहज ततोऽन्यत्र विपर्ययः ।
पुष्टिप्रवाहमर्यादाभेद २१. २. अहंताममतानाशे सर्वथा निरहंकृतो ।
स्वरूपस्थो यदा जीवः कृतार्थः स निगद्यते ॥ बालबोध ७. 3. भक्तानां दैन्यमेवैकं हरितोषणसाधनम् । भा. सु. १०; २९; १. ४. कौण्डिन्यो गोपिकाः प्रोक्ता गुरवः साधनं च तत् ।
भावो भावनया सिद्धः साधनं नान्यदिष्यते ॥ संन्यासनिर्णय ८. ५. इति श्रीकृष्णदासस्य वल्लभस्य हितं वचः ।।
अन्तःकरणप्रबोध १०. १. अभिमानश्च सत्याज्यः स्वाम्यधीनत्वभावनात् ।
___ विवेकधैर्याश्रयनिरूपण ३. ७. सर्वं सहेत परुषं सर्वेषां कृष्णभावनात् ।
त. दी. नि. - सर्वनिर्णय २३०. ८. सर्वोद्धारप्रयत्नात्मा कृष्णः प्रादुर्बभूव ह ।
त. दी. नि. - प्रकाश १. ९. कालादिसाधनापेक्षारहितः सर्वतोऽधिकः । फलतः सुगमश्चैव सर्वथा फलसाधकः ॥
त. दी. नि.- सर्वनिर्णय ६९.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
વલભાચાર્ય
१४१ प्रकाश - भागवतार्थस्तु न तानपेक्षते नित्यत्वात् सर्वाधिकारत्वात् सुलभत्वाच्येत्याह । १०. ब्रह्मसंबन्धकरणात् सर्वेषां जीवदेहयोः ।
सर्वदोषनिवृत्तिर्हि दोषाः पञ्चविधाः स्मृताः ॥ सहजा देशकालोत्था लोकवेदनिरूपिताः । .. संयोगजाः स्पर्शजाश्च न मन्तव्याः कथंचन ॥
सिद्धान्तरहस्य २, ३. ११. पूजायामभिषेकाद्यर्थ मन्त्रादिसंस्कृतजलेष्वसंस्कृतजलादिसंयोगे संयोगजो दोषो भवति । तथैवासादितपात्रादिपदार्थानां पुष्पगन्धादीनां तेषां स्त्रीश्चद्रादिस्पर्शेऽपि स्पर्शदोषो भवति । चकारादन्येऽपि नैवेद्यादिष्वप्यागन्तुका दृष्टयादिदोषा उक्ताः । एवं पूजामागीयान्दोषानन्द्य भक्तिमार्गे तेषां निराकरणमाहुः, न मन्तव्याः कथंचनेति । ते दोषा भक्तिमार्गे न मन्तव्याः, न गण्याः । यद्यपि 'न मन्तब्या' इत्येतावतापि निराकरणसिद्धावपि पुनः कथंचनेति पूजामार्गायोक्तदोषाणां भक्तिमार्गे संभावनापि नास्तीत्यर्थः । दोषसंभावनाया अप्यभावे ब्रह्मसंबन्धकरणादित्यसाधारणो हेतुः. पूर्वमुक्त एव। . . . इत्यादिवचनतो भक्तिमार्गः स्वत एव सर्वदोषनिवर्तकः । - वलभकृतविति. .
१२. भगवति स हरावनन्यचेता भृशमलिनोऽपि विराजते मनुष्यः । १३. सहजाः शुदत्वकिरातादयः । १४. देहेन सह जायन्ते जीवेनापि तथा पुनः ।।
ते हि शूद्रत्वसंसारित्वादयः सहजा मताः ॥ ६६. नैरन्तर्येण संवासशयनासनभोजनः । म्लेच्छदादिसंयोगस्तज्जाः संयोगजाः स्मृताः ॥ ८० • स्पर्शजाः स्पर्शमात्रेण प्रायश्चित्तं विधीयते ।
यत्र चाण्डालपतितादीनां ते ताशा मताः ॥ ८१ एतादृशस्य योगस्य सकृत्करणमात्रतः । अयोग्यानां च योग्यानां सर्वेषामधिकारिणाम् ॥ ४२ स्त्रीशूद्रद्विजबन्धूनां ब्राह्मणादेरपि स्वतः ।
शानाशानविभेदेन हीनमध्यमकारिणाम् ॥ ४३ भ-१०
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
મંદિરપ્રવેશ અને શાસ્ત્ર श्रीकृष्णसात्कृतासनामुत्तमाधिकृतावपि । भवति ब्रह्मसम्बन्धः समत्वात्सकलान्प्रति ॥ ४४ पुरुषोत्तमरूपत्वान्न चिन्ता तदनुग्रहे ॥ ४५
श्रीहरिरायकृतविवृति १५. भगवन्द्रजनं कर्तुमुद्यतो यो जीवः स तत्कालं शुद्धो भवति । तस्य शुद्धजीवस्य मया सह सम्बन्धः कार्यः । . . . जीवमात्रस्य भगवन्द्रजनेऽधिकारः । श्रीविठ्ठलेश्वरकृत टीका
१६. विषयाक्रान्तदेहाना नावेशः सर्वथा हरेः ॥ संन्यासनिर्णय ६. १७. संत्यज्य सर्वविषयास्तव पादमूलं भक्ताः । भा.१०,२६,३१.
१८. एकादशेन्द्रियाणामपि. विषयास्त्यक्ताः सवासनाः । अन्यथा पादमूलप्राप्तिरेव न स्यात् । भा. सु. १०,२६,३१. . १८. अस्मिन्भागवते शास्त्रे पूर्वदेहस्य नाशनम् ।
नापेक्ष्यते यतः सर्वे भत्तिमार्गाधिकारिणः ॥ भा.सु.३,१,१. २०. गोपनहास : '२५२ मनी पानी प्रस्तावना, ५.८, १०. - २१. मन्त्ररत्नानुसन्धानपूर्वक तस्य सादरम् ।
भगवत्पादयोरात्मनिक्षेपल्याग उच्यते ॥ आचार्याधीनवृत्तिस्तु यावज्जीवं भवेत्तदा ।
यावच्छरीरपातं तु द्वयमावर्तयेन्मनुम् ॥ नारायणसंहिता ૨૨. વલ્લભસંપ્રદાયમાં બ્રહ્મસંબંધ લેતી વખતે બેલાતો સમર્પણને र मन्त्रमा प्रमाणे छ: ,
सहस्रपरिवत्सरमितकालजातकृष्णवियोगजनिततापक्लेशानन्दतिरोभावोऽहं भगवते कृष्णाय देहेन्द्रियप्राणान्तःकरणानि तद्धर्माश्च दारागारपुत्राप्तवित्तेहापराणि आत्मना सह समर्पयामि, दासोऽहम् , कृष्ण, तवास्मि । - (તાત્પર્ય :– હજાર વર્ષથી કૃષ્ણથી છૂટા પડેલા છવને આનંદ તિહિત થઈ ગયેલ છે, તેથી તે જીવ ભગવાન શ્રીકૃષ્ણને ઉદ્દેશીને કહે छ । समपन् है, दिय, प्राण, मने मत:२९ मा अधाना धा; श्री, ७, पुत्र, ९५, न त्या-2 मधु, भास આત્મા સાથે, આપને હું સમર્પણ કરું છું. હું દાસ છું; હે કૃષ્ણ! હું तभार छु.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
વલ્લભાચાય
૧૪૭
-511. 6. लट्ट : 'ब्रह्मसूत्रानुभाष्यानुवाह ' ( प्रथमाध्याय ), ङपोहूघात, पृ. २६-७.
२३. मन्त्रद्वयमस्मत्संप्रदाये शरणमन्त्रमात्मनिवेदनमन्त्ररूपम् । अतः शूद्रसामान्येनापि भगवन्मन्त्रोपदेशो ग्राह्यः । तथा गुरुसकाशात् श्रीभागवतगीता महाभारतादीनां स्वाचार्यादिकृतग्रन्थानां च श्रवणेन भक्तिदाय ब्रह्मज्ञानमपि सम्पादनीयं भगवत्सेवादिकं च कार्यम् । शूद्रस्यैतच्छ्रवणाधि - कारस्तु विष्णुसहस्रनामभाष्ये शूद्रः सुखमवाप्नुयादित्यादौ शङ्कराचार्यैरपि दर्शितः । तथा
:
-
देवोऽसुरो मनुष्यो वा यक्षो गन्धर्व एव च ।
भजन्मुकुन्दचरणं स्वस्तिमान् स्याद्यथा वयम् ||
इत्यादिभि: सप्तमस्कन्ध सप्तमाध्यायादिवचनैर्भगवद्भजनस्य सर्वाधिकारकत्वम् । अन्यत्र स्पष्टतया चतुर्णामपि वर्णानां गुरुकृष्णार्चनं परमित्यादिषु शूद्रस्यापि भगवद्भजनाधिकारित्वं सदसच्छूद्रसाधारण्येन वर्णितमेवेत्यलं विस्तरेण । अतः सदसच्छूद्रसामान्यमुपदेश्यम् ।
-गद्दुलालजी : सत्सिद्धान्तमार्तण्ड, पृ. १७४- ५. २४. बहिर्मुखा हि धर्मशास्त्रज्ञाः, शारीरमेव धर्म स्वधर्ममाहुः, न त्वात्मधर्म भगवद्धर्मं वा । यतस्तेऽनात्मविदः । भा. सु. १०; २६; ३२. २५. गोप्य इति । न हि ताः शास्त्रेण भगवदीया जाताः किन्तु . स्वभावेन । भा. सु. १०; २७; ३५.
२१. स्वभावतो जीवानां भगवानेव भर्ता । भा. सु. १०; २६; २४.
સરખાવે : · માઁદામાગમાં પાપક્ષય પછી, શુદ્ધ થયા પછી શક્તિના અધિકાર થાય છે; પુષ્ટભગવદીય સદા સદા શુદ્ધ છે. મર્યાદામા માં જ્ઞાનાદિનું પણ સહકારિત્વ છે; પુષ્ટિમાર્ગમાં ભક્તિ નિરપેક્ષ સ્વતંત્ર છે. • विडितभार्ग - वैडिम्भार्ग – आर्य भार्ग - साधनामार्ग – प्रभारમાર્ગ ઇત્યાદિ અભિધાનથી પ્રાચીન સનાતન મર્યાદામાર્ગ સુપ્રસિદ્ધ જ છે, અવિહિતમાગ — સ્વતંત્રમા ભજનાનન્દરસમા — કૃપામાગ —નિ:સાધનમાર્ગ — ફૂલમા — પ્રમેયમાર્ગ નિરુપધિસ્નેહમાગ ત્યાદિ અભિધાનથી અતિપ્રસિદ્ધ પુષ્ટિમાર્ગ પ્રમાણમા થી અત્યંત વિલક્ષણ છે. કૃતિસાધ્ય ( જીવની સ્વકીય કૃતિથી સાધ્ય ) જ્ઞાન-ભક્તિરૂપ સાધન શાસ્ત્રમાં જણાવેલાં છે. તે સાધન વડે મુક્તિ એ મર્યાદા. શાસ્ત્રોક્ત
4..
—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૪૮
મરિવેશ અને શા જ્ઞાન-ભક્તિ-સાધનરહિત જીવને પણ ભગવાન સ્વસ્વરૂપબલથી સ્વપ્રાપ્તિ કરાવી લે તે પુષ્ટિ કહેવાય છે. સાધન વિના (છવકૃત સાધન વિના) સ્વરૂપબલ વડે જ ભગવાન કાર્ય કરે, જવનું સકલ કાર્ય સિદ્ધ કરે, એ પુષ્ટિ. સાધનક્રમ વડે મુક્તીચ્છા મર્યાદામાર્ગીય મર્યાદા છે. વિહિત-વૈદિક–સાધન વિના જ મુક્તીચ્છા પુષ્ટિમાર્ગીય મર્યાદા છે. પુષ્ટિમાર્ગ અનુગ્રહમાત્રસાધ્ય છે, પ્રમાણમાર્ગથી વિલક્ષણ છે. મર્યાદા અને પુષ્ટિ એમ બે ભેદથી અંગીકાર બે પ્રકારના કહેવાય છે. તેમાં અન્ય સહકારીની જે અપેક્ષા તે મર્યાદાપક્ષમાં, પુષ્ટિમાં તો અન્યની અપેક્ષા જ નથી.” -મગનલાલ ગણપતરામ शास्त्री : 'शुपतिसिद्धान्तही५', ५. १८४-५.
२७. चरणारविन्दे सहजो रसः । भा. सु. १०; २९; ७.
२८. इयं च लीला स्वरूपानन्दरूपा तादृश्येवेति सर्वात्मभावरहितेष्वेतदनुभवायोग्यत्वात् । भा. सु. १०; २६; १६.
२८. भगवानात्मीयत्वेन परिगृह्णाति, आत्मतया स्फुरति, स्वानन्दं तेभ्यः प्रयच्छति । भा. सु. १०; २६; ३१.
30. अजातपक्षा इव मातरं खगाः । . स्तन्यं यथा. वत्सतराः क्षुधार्ताः ।
प्रियं प्रियेव व्युषितं विषण्णा
मनोरविन्दाक्ष दिक्षते त्वाम् ॥ भा. ६; ११, २६. ३१. दोषनिवारणे हरिगुणगानमेव साधनम् ।
भा. सु. १०; २७, ४४. ३२. आत्मा नदी संयमपुण्यतीर्था
सत्यहदा शीलतटा दयोर्मिः । तत्रावगाहं कुरु पाण्डुपुत्र
न वारिणा शुभ्यति चान्तरात्मा ॥ वा:
आत्मा नदी भारत पुण्यतीर्था सत्योदया धृतिकूला दयोमि । तस्यां स्नात : पूयते पुण्यकर्मा पुण्यो ह्यात्मा नित्यमलोम एव ॥ उद्योग. ४०; २१. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
વલભાચાય
૧૪૯ 33. तव चरणप्रसादादेव नम्राणां पापं गच्छति । तत्रापि देहिनः । प्रकर्षण नतत्वेन धर्ममार्गादिपरित्याग उक्तः । देहाभिमानस्य विद्यमानत्वान ज्ञानमपि । प्रणतानां हि नाप्यधोगतिः । अतस्तव पदमेव तेषां पापनाशकं चिन्तितं दृष्टं स्पृष्टमालिङ्गितं वा । भा. सु. १०; २८, ७.. ३४. विवेकधैर्यभक्त्यादिरहितस्य विशेषतः । . .
पापासक्तस्य दीनस्य कृष्ण एव गतिर्मम ॥ श्रीकृष्णाश्रय ९. ३५. राधापन : '... वा. २, पृ. ७५९. ३१. स वै भगवतः श्रीमत्पादस्पर्शहताशुभः ।
भेजे सर्पवपुर्हित्वा रूपं विद्याधरार्चितम् ॥ भा. १०, ३१; ९. विद्याधराणां देवरूपो जातः । सर्वापकृष्टा सर्पयोनिः । सर्वोत्तमा भगवदीया । एवं चरणप्रभावः । . . . सर्पवपुपरित्यागे पापनाशो हेतुः । गुणाधानेऽपि तत्त्पर्श एव हेतुः । • • • चरणरज एव सामग्रीसंपादकम् । भा. सु. १०, ३१; ९.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૬ શૈવ સંપ્રદાય
૨
"
ભક્તિમાર્ગમાં જેવા વિષ્ણુની ઉપાસનાને તેવા જ શિવની ઉપાસનાને પણ સંપ્રદાય છેક પ્રાચીન કાળથી ચાલ્યેા આવે છે. ‘ શિવભાગવત' એ નામ શિવના ઉપાસકાને વિષે પત`જલએ એમના મહાભાષ્યમાં વાપરેલું છે.૧ ઋગ્વેદના રુદ્ર તે યજુવેદમાં શિવ બને છે; ૨ અને તૈત્તિરીય આરણ્યક કહે છે કે વિશ્વમાં જે કઈ છે તે બધુ જ રુદ્રરૂપ છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં અને ઈશ્વરામાં પણ શ્રેષ્ઠ એવા મહેશ્વર ', અને દેવામાં શ્રેષ્ઠ દેવ” કહેલા છે.૪ મહાભારતે બતાવ્યું છે કે શિવ તે જ વિષ્ણુ છે, અને વિષ્ણુ તે જ શિવ છે; અને જે વિષ્ણુનાં નામ તે શિવનાં નામ છે, અને જે શિવનાં નામ તે વિષ્ણુનાં નામ છે.પ આમ શિવની ઉપાસના એ ઋગ્વેદના જેટલી પ્રાચીન તેા છે જ. મેહાં-જો-ડારામાં મળેલા અવશેષામાં દેવીની મૂર્તિએ તે। મળે જ છે; પણ્ ઉપરાંત શિવજીની કે તેમને મળતા એક દેવની મૂર્તિએ પણ મળી. છે. આ દેવને ત્રણ મેઢાં છે, અને તે પાદપીર પર પદ્માસન વાળીને બેઠેલા છે. તેમણે મૃગચ આસન કર્યુ છે, અને હાથી, વાધ, ગેડે તે પાડેા તેમની આસપાસ ખેડેલા છે. આ પરથી કેટલાક તો એમ પણ માનવાને પ્રેરાયા છે કે શિવ અને શક્તિની ભક્તિભાવવાળી ઉપાસના, એને હિંદુ ધર્મીનું પ્રાચીનતમ રૂપ ગણી શકાય.’૭ શિવનું લિંગ તે અગ્નિની જ્વાલાનું જ સ્થૂલ રૂપ છે.
C.
'
*
આ આખી કલ્પનાની બ્લેડે હિમાલયનું સ્મરણુ સરસ રીતે વણાઈ ગયેલું છે. આપણી ઇચ્છા હેાય કે ન હેાય, પણ શિવજીની કથા સાંભળતાં આપણને વેદના મહાયુગ ચાદ આવે છે. આર્યાં હજુ બહારથી હિંદમાં આવતા બંધ થયા નહેાતા. આજે યજ્ઞના દિવસ છે. જંગલમાં એક જગાએ ખુલ્લી જગા છે, ત્યાં પ્રાજને ને પુરોહિતા મળ્યા છે. વેદમન્ત્રોના વૈષ
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
શૈવ સપ્રદાય
૧૫૧
ચાલી રહ્યો છે, ને પ્રચંડ અગ્નિમાં આહુતિએ અપાય છે. લાકાના ક્લાક સુધી, કેટલીક વાર તે દિવસેાના દિવસ સુધી, અગ્નિની શુદ્ધ જવાળા ભડભડ બળે છે. એઅગ્નિ હાલાઈ જાય તે પછી પણ લાંબા વખત સુધી એ વિશાળ યજ્ઞકુંડમાં ગરમ સફેદ ભસ્મ પડી રહે છે. ક્યારેક એમાંથી એકાદ ઝાંખા તણખા નીકળે છે; અને ભસ્મ જાણે નિસાસા નાખીને મૃત્યુની શાંતિમાં ઢળી પડે છે. ઈશ્વરની ઉપાસના ને જગતના ત્યાગ સૂચવવાને આ ભસ્મ શરીરે ચાળવા માટે અહી' સૌથી પહેલું કાણું આવ્યું હતું ? ગુફા કે જ*ગલમાં જઈ ધ્યાનમગ્ન થનાર પહેલવહેલા જોગી કાણુ હતા ? ધ્યાનમાં બેઠેલા એ જોગીના વાળની જટા થઈ ગઈ, તેના નખ વધીને લાંબા થઈ ગયા, તેનું શરીર કૃશ થઈ ગયું, છતાં એની સમાધિમાં ભંગ પડયો નહીં'. આવા બાહ્ય રૂપની કલ્પના ભલે ગમે તે રીતે પેદા થઈ હાય, પણ ભારતની પ્રતિભાએ સેકડો વરસથી આ ચિત્રનું જ વર્ણન કર્યું છે — શરીરે ભસ્મના લેપ કરનારા, જટાધારી, આખા જગત પ્રત્યે ઉદાસીન, અને કેવળ ચિન્તનમાં મગ્ન, એવા શિવજીનું જ રટણ તેણે ક્યું છે.
આર્યંને પેાતાનાં ભ્રમણેા દરમ્યાન હિમાલયનું સતત દર્શન થતું હતું. હામહવનવાળે। યજ્ઞ એ તેમના મુખ્ય ધર્માંવિધિ હતા. એટલે તેમનાં મનમાં આ બે કલ્પનાઓ કાયમની સ`ળાઈ ગઈ. યજ્ઞાગ્નિની જ્વાળાએ હિમાલયના જેવી નહેાતી ? એ જવાળાઓ નગાધિરાજના શિખરની પેઠે હમેશાં ઊંચે જતી નહેાતી ? એ અગ્નિની ભસ્મ ને હિમગિરિ પર જામેલા સનાતન તુષાર એને રગ એક્સરખા નથી? આ હિમાચ્છાદિત શિખરો પર જ તેમના પ્રેમ કેન્દ્રિત થઈ રહ્યો હોવા જોઈએ. એ શિખરા દુનિયાથી દૂર દુર ઉંચે અખંડ શાન્તિમાં વિરાજે છે. ત્યાંની ઠંડી ભયંકર છે. અને છતાં એમનું સૌન્દર્યાં શબ્દોથી વવી શકાય એવું નથી. એ શિખરો કાના જેમાં લાગે છે ? વાહ, કેમ, એ ભસ્મધારી, ધ્યાનમગ્ન, મૌની ને એક્લવાયા કાઈ મહાન ચેાગીના જેવાં છે : એ શિખરે શિવજીના જેવાં –– મહાદેવના જેવાં
દેખાય છે :
આ વિચાર પર પહોંચ્યા પછી, હિંદુ માનસે જાતજાતનાં રૂપે ને પ્રતીકા ઘડી કાઢવાં. એમાં કેટલીક વાર અગ્નિની જ્વાળાની, કેટલીક વાર નગાધિરાજની, ને કેટલીક વાર યાગી સન્યાસીની કલ્પના પ્રધાન પદ ભાગવે છે— એ બધી કલ્પનાએ ભેગી થઈને શિવજીનું આખુ રૂપ ઘડાયું છે. યજ્ઞના અગ્નિનાં લાકડાં વૃષભ પર ખડકીને લઈ જવામાં આવતાં; એ પરથી વૃષભ શિવજીનું વાહન બન્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫ર
મંદિર પ્રવેશ અને શા પર્વતેની ઉપર ચન્દ્રની રેખા ચમકે છે; માટે શિવજી પોતે ચન્દ્રમૌલીશ્વર છે.
શિવજી ઘણું સાદી ચીજોથી રાજી થાય છે. શીતળ જળને અભિષેક, ચપટી ચોખા, ને બેત્રણ બીલીપત્ર ચડાવ્યાં, એટલે શિવની પૂજા પૂરી થઈ. પણ ચોખા ને પાણી સાવ ચોખાં હોવાં જોઈએ. બીલીપત્ર એ પરમાત્માની ત્રિમૂર્તિનું સૂચક છે.
અગ્નિની જવાળાને જરા વધારે નજીકથી જુઓ, તો એક વસ્તુ બહુ સ્પષ્ટ દેખાય છે. એ વાળ સફેદ છે ખરી, પણ એને કાંઠલ ભૂરો છે – દીવાસળી સળગાવીએ ત્યારે પણ આપણે ધોળી જ્યોત ઉપર ભૂરો કાંઠલે જોઈ શકીએ છીએ. એટલા માટે ગૌરાંગ એવા શિવજી તે નીલકંઠ પણ છે.” ૮
આગળ જતાં આ સંપ્રદાય “માહેશ્વર સંપ્રદાય' નામે ઓળખાયો, ને તેના ચાર પેટાવિભાગ ઈ. સ.ના નવમા સિકામાં પડ્યા હતા. એ ચાર વિભાગ તે શો, પાશુપત, કાણિકે, અને કપાલિકે. આ ઉપરાંત કાલમુખ એ નામના એક પેટાવિભાગનો ઉલ્લેખ પણ ક્યાંક આવે છે. કાપાલિકે ને કાલમુખો ઉપાસનાના ઘણું ભયંકર ને જુગુપ્સા ઉપજાવે એવા પ્રકારોને અનુસરતા. પાશુપત સંપ્રદાયનો ઉલ્લેખ માધવાચાર્યો તેમના “સર્વદર્શનસંગ્રહ'માં
નકુલીશ–પાશુપત દર્શન” તરીકે કર્યો છે. નકુલીશ કે લકુલીશ તે ગુજરાતમાં નર્મદાકાંઠે કાયાવતાર અથવા કાયાવરોહણ ગામમાં વસતા એક બ્રહ્મચારી હતા, ને તેમના દેહમાં શિવે પ્રવેશ કરેલ એમ કહેવાય છે. આ કાયાવરોહણ તે વડોદરા રાજ્યમાં આવેલું અત્યારનું કારણ છે.૧૦ શૈવ સંપ્રદાય જુદે જુદે વખતે દેશના સર્વ જુદા જુદા ભાગમાં પ્રચલિત હતું, એ દર્શાવનારા ઐતિહાસિક પુરાવા પુષ્કળ મળે છે. અત્યારે જે શિવપૂજા ચાલે છે તે પુરાણોમાં વર્ણવેલી સાદી સરળ શિવપાસનાને અનુસરે છે; પાશુપત વગેરે પેટા સમૂહે ને તેની ઉપાસનાઓ ભૂંસાઈ ગયાં છે.
દક્ષિણ ભારતમાં શિવ સંપ્રદાયને જે વિકાસ થયો તેમાં, વૈષ્ણવ આળવારોને મળતા, અનેક સંત થઈ ગયા છે. તેમણે તામિલ ભાષામાં શિવ સંપ્રદાયના આગમ ગ્રંથો લખ્યા. આ સંતેમાં ચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
શેવ સંપ્રદાય મુખ્ય ગણાય છે – તિરુનાવુક્કરસુ (અથવા અપાર ), જ્ઞાનસંબધ, સુન્દરમૂર્તાિ, અને માણક્કવાચક. આમાંના અપાર, જે ઈ. સ.ના સાતમા સૈકામાં થઈ ગયા, તે દક્ષિણ આર્કટ જિલ્લાના એક ગામડામાં વસતા એક શ્રીમંત વેલ્લાળ (શુદ્ધ) કુટુંબમાં જન્મ્યા હતા. તે પહેલાં જૈન, અને પછી શિવ, સંપ્રદાયમાં દાખલ થયેલા. એમના સમકાલીન પણ ઉંમરે ઘણું નાના શવ સંત જ્ઞાનસંબધ એમને “અપાર' (બાપુ) કહેતા, તે પરથી આ વૃદ્ધ સંત “અપ્પાર' એ નામે જ પ્રસિદ્ધ થયા. તે એક કૌપીન જ પહેરતા. એમની માલિકીની વસ્તુમાં માત્ર એક ઝાડુ હતું, તેના વડે એ સંત મંદિરમાં સફાઈ કરતા. જ્ઞાનસંબધ જાતે બ્રાહ્મણ હોવા પર અપારને પગે લાગતા. ત્રીજ સંત સુન્દર શિવની પૂજા કરનાર બ્રાહ્મણ જાતિમાં જન્મેલા, છતાં તેમણે પાર્વતી નામની એક બ્રાહ્મણેતર ત્રી, જે શિવની પરમ ભક્ત હતી, તેની સાથે લગ્ન કરેલું. આ શિવભક્તોની પરંપરામાં એક . રાજા પણ હતા. હરિજન સંત નંદની વાત ઘણું જાણીતી છે. ચિદંબરમમાં આવેલા નટરાજના મંદિરમાં દર્શને જવા તે અતિ આતુર હતો. તેને માટે તેણે ઘણાં કષ્ટો વેઠેલાં, અને છેવટે નટરાજનાં દર્શન કરેલાં પણ ખરાં. આનંદની વાત એ છે કે નટરાજનું આ પ્રસિદ્ધ મંદિર હવે હરિજનો માટે ખુલ્લું થયું છે, અને નંદની તપસ્યા ફળી છે. દક્ષિણનાં ઘણાં શિવમંદિરોમાં નંદની મૂર્તિની પણ પૂજા થાય છે. તિરુવલ્લુવાર નામના શિવભક્ત જાતે હરિજન હતા. તિરુનીલકંઠ યળપાનાર નામના બીજા એક ભક્ત પણ નીચ ગણાતી એક જાતિના હતા. સંત જ્ઞાનસંબધ પ્રવાસે જતા ત્યારે આ ભક્ત ને તેમનાં પત્ની હંમેશાં તેમની જોડે જતાં. બે પ્રસંગે આ ભક્ત મેટાં મંદિરની બહાર કીર્તન કરતા હતા ત્યાંથી તેમને, શિવજીની આજ્ઞાથી, છેક મંદિરના ગર્ભગૃહમાં લઈ જવામાં આવેલા.૧૧
આ શિવ સંપ્રદાયના કરતાં વધારે સમૃદ્ધ, અથવા કલ્પનાની દીપ્તિ, ભાવનાની ઉત્કટતા, ને શબ્દના લાલિત્યમાં આનાથી ચડી જાય એવું, ભક્તિસાહિત્ય જગતમાં કઈ સંપ્રદાયે પેદા કર્યું નથી.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શા સિદ્ધિયાર નામના એક શિવ ભક્ત કહે છે: “જેને આખી માનવજાતિ વિષે પ્રેમ નથી તેને શિવ પ્રત્યે જરાયે પ્રેમ નથી.” તિરુમંત્રમાં કહ્યું છે કે “શિવ અને પ્રેમ બે જુદા છે એમ જે લેકે કહે છે તે અજ્ઞાન છે.” “માણિwવાચકારે જાતિભેદના નિયમ પ્રત્યે અનાદરની વૃત્તિ કેળવી નહતી, પણ પછીના શે– પટ્ટનાયુ પિળે, કપિલાર, અને તેલુગુ કવિ તેમણા – જાતિના પ્રતિબંધોની ટીકા કરે છે. તિરૂમૂલારે કહેલું કે જેમ ઈશ્વર એક છે તેમ જાતિ પણ એક જ છે.”૧૩ તિરસૂલાર જાતે પારધી હતા.
આ સંપ્રદાયમાં પશુપા નામનાર નામના એક પ્રસિદ્ધ ભક્ત થઈ ગયા છે. તે પારધી હતા, ને તેમનું મૂળ નામ તિરૂણમ હતું. એક વાર વનમાં શિવની મૂર્તિ જોઈ તેના મનમાં ભક્તિભાવ ઊપજ્યો. પછી તો રોજ એ લિંગની પૂજા કરે. પૂજાના વિધિની એને કશી ખબર નહીં. નદીમાંથી મોઢામાં પાણી ભરી જાય, તેને કોગળે મૂર્તિ પર કરે. વાળમાં વનફૂલ ઘાલી લાવે, તે કાઢી લિંગ પર ચઢાવે. રાંધેલું માંસ આપ્યું હોય, તે સારું છે કે નહીં એ જોવા ચાખી જુએ ને પછી શિવને ધરાવે. એની આવી પૂજા જોઈ મૂર્તિના પૂજારી બ્રાહ્મણને દુઃખ થતું. તેણે મનથી શિવ આગળ ફરિયાદ કરી. શિવે તેને સ્વપ્નમાં દર્શન દઈ કહ્યું: “વિદ્વાન ને વેદપાઠી બ્રાહ્મણની પૂજા કરતાં મને આ અબુધ પારધીની આવી વિધિહીન પૂજા વધારે ગમે છે, કેમ કે એની ભક્તિ ખરેખર સાચી છે. તારે એનું પારખું જેવું હોય તો કાલે જેજે.' બીજે દિવસે તિણમ આવ્યો. જુએ છે તો મૂર્તિની જમણી આંખમાંથી લોહીની ધાર વહે. એ જોતાં જ પારધીને એટલું દુઃખ થયું કે તેને મૂર્છા આવી ગઈ. મૂછ વળી એટલે તીરકામઠું હાથમાં લીધું; એટલા માટે કે કઈ બદમાસ શિવને પજવતો દેખાય તો તેને જીવ લઉં. પણ શિવની આંખમાંથી લેહી બંધ ન થયું. પારધીએ પિતાની જમણી આંખ કાઢી શિવની જમણી આંખની જગાએ મૂકી દીધી. શિવની આંખમાંથી લેહી વહેતું હવે બંધ થયું. એ જોઈ નિર્ણમ આનન્દથી નાચ્યો. એટલામાં તે શિવની ડાબી આંખમાંથી લોહી વહેવા લાગ્યું. તિર્ણમ પોતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
શિવ સંપ્રદાય
૧૫૫' ડાબી આંખ કાઢવા ગયો, એટલે મૂર્તિએ હાથ લાંબો કરી તેને રોકી લીધો. તેણે શિવને આંખ આપી, તેથી તેનું નામ “આંખ આપનાર મિત્ર’ (કણાપ્પા) પડ્યું. એની આ કથા તામિલ અને તેલુગુ બન્ને ભાષામાં અનેક પ્રસિદ્ધ કવિઓએ વર્ણવી છે. ૧૪
આવા જ એક શિવભક્ત વ્યાધની કથા ચાલે છે. એક ગરીબ વ્યાધ હતો. એક વાર આખો દિવસ કશે શિકાર ન મળ્યો, એટલે નિરાશ થયેલો. રાત પડી ગઈ હતી. ઘર ઘણું દૂર હતું. જંગલમાં તે સાવ એકલે હતો. પાસે બીલીનું ઝાડ હતું. તેની ડાળીઓ છેક જમીન સુધી નીચી નમેલી હતી. વ્યાધ જંગલી જાનવરોથી બચવા ઝાડ પર ચડીને નિરાંતે બેઠો. ડાળીઓના ઝુંડ પર લપાઈને પડ્યો હતો ત્યાં ઘેર ભૂખે મરતાં બૈરી છોકરાંનું સ્મરણ થયું. એમને વિષે મનમાં દયા ઊપજી ને આંખમાંથી આંસુની ધાર ચાલી. આંસુ બીલીના પાન પર પડ્યાં, ને એના ભારને લીધે પાંદડાં ખરીને નીચે ભય પર પડ્યાં. પણ બીલીના ઝાડ નીચે શિવલિંગ હતું. પેલાં આંસુ ને સાથેનાં પાંદડાં એ લિંગ પર પડ્યાં. રાતે એક કાળે નાગ ઝાડ પર ચડ્યો ને વ્યાધને ડો. દેવદૂતો આવ્યા, એના આત્માને કૈલાસમાં લઈ ગયા, ને એને શિવના ચરણ આગળ મૂકી દીધે. કેલાસમાં શોરબકોર થઈ રહ્યો. એકસામટા સવાલ પર સવાલો પુછાવા લાગ્યા: “આ વનચર અહીં કેમ આવ્યો છે? એણે માંસ નથી ખાધું? એણે વેદમંત્રો સાથે હોમહવન કર્યો છે? એ શું ધર્મ સમજતો હતો ?' પણ મહાદેવે સહેજ આશ્ચર્યથી એ બધા સામે નજર નાખીને પૂછયું: “એણે બીલીપત્ર ને આંસુ વડે મારી પૂજા કરી હતી કે નહીં?” એવા એ ભગવાન આશુતેષ છે.
કુરળ નામના પ્રસિદ્ધ તામિલ ધર્મગ્રંથના કર્તા બ્રાહ્મણધર્મો હતા ખરા, પણ તે નીચ ગણાતી જાતિના હતા, એમ માનવાને વાજબી કારણ મળે છે.”૧૫
આ શિવ ભક્તો મંદિરમાં બગીચે કરીને, મંદિર વાળીને, યા ફૂલની માળા બનાવીને – એમ કંઈ ને કંઈ શારીરિક શ્રમ કરીને, મંદિરમાં પિતાની સેવા આપતા. આ સંપ્રદાયનાં થોડાંક નાનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૫૩
સદ્ધિપ્રવેશ અને શાસ્ત્રા
મદરામાં પડારમ્ — અર્થાત્ બ્રાહ્મણેતર રશૈવા પૂજારીનું કામ કરે છે.૧૬
- અક અથવા
-
આ સંપ્રદાયમાં શિવભક્ત સ્ત્રીઓ પણ ઘણી થયેલી છે. તેમાં અવ્વઈ, કારળ અમૈયર વગેરે વિશેષ પ્રસિદ્ધ છે. ઉમાપતિ શિવમ્ નામના એક બ્રાહ્મણ ભક્ત, જે ચિદંબરમના નટરાજના પૂજારી હતા, તેમને વનું અભિમાન જરાયે નહોતું. તેમણે એક હરિજન ભક્તને શૈવ સંપ્રદાયની દીક્ષા આપેલી, ને તેમને તત્ક્ષણ શિવા સાક્ષાત્કાર કરાવેલા. તયુમનવાર નામના એક સત પણ વેલ્લાળ ( ૬ ) જાતિના હતા.
૧૭.
વૈદૌલિ નામના એક વિદ્વાન બ્રાહ્મણે અન્ત્યજ કન્યા સાથે લગ્ન કરેલું. તેની સતિમાં છોકરાછોકરી મળી સાત બાળકે થયાં. અધાં વિદ્વાન અને શાસ્ત્રન થયાં. સાતેએ જુદા જુદા વિષયે પર તામિલ ભાષામાં ઉત્તમ ગ્રન્થે! લખેલા છે. એમાંની એક બહેન અન્વ તે કવિયત્રી હતી, તે તેણે શિવભક્તિનાં ઘણાં પદો લખ્યાં છે. તે ઉપરાંત તે અનેક શાસ્ત્રામાં નિષ્ણાત હતી. દરેક શાસ્ત્ર ઉપર તેને એક એક ગ્રન્થ છે, અને નીતિશાસ્ત્ર ઉપર તેા ત્રણ ગ્રન્થ છે. તેના એક ભાઈ તિરૂવલ્ગુવાર, જે પ્રસિદ્ધ શિવભક્ત હતા, તેમને વિષે કહેવાતું કે તિરૂ જેવા તેા એક તિ જ છે, અર્થાત એના જોટા નથી. આ સાતેય ભાઈબહેન આવન અવિવાહિત રહેલાં. આ બધાં અન્ત્યજ માતાનાં સતાને! આજે દક્ષિણ ભારત એમની સ્મૃતિને પૂજે છે, ને એમને વિષે સકારણ ગર્વ લે છે.
‘નમઃ શિવાય' એ પંચાક્ષરી મત્રના જાપ કરવાને કાઈ પણ જાતિને માટે નિષેધ નથી, એ આપણે પાછળ જોઈ ગયા છીએ. ભક્તિમાર્ગના આ સંપ્રદાયમાં પણ વર્ણ અને જાતિના ભેદને ગૌણ માનવામાં આવેલા છે. બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખનાર આચાર્ય શ્રીક એક વચન ટાંક્યુ છે, તેને અથ એ છે કે શિવ નામને ઉચ્ચાર કરનાર ચંડાલ હોય તે!પણ તેની સાથે વાત કરે, તેની સાથે રહે, તેની સાથે ભેાજન કરેા.’૧૮
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
શવ સપ્રદાય
૧૫૭
સ્કંદપુરાણમાં કહ્યું છે : ‘કૂતરું મરી જાય ત્યારે તેના શરીર પર રુદ્રાક્ષ હોય તે! તે પણ દ્રપદને પામે છે, તે પછી માણસની તે! વાત જ શી?’૧૯ રુદ્રાક્ષ પહેરવાના અધિકાર માનવમાત્રને છે, એમ પણ પાછળ કહ્યું છે. શિવની પૂજા એટલી સરળ છે કે માટીનું નાનું લિંગ ( પાર્થિવ ) બનાવીને પૂજા કરે તેાયે ચાલે. વળી કમ માગીએએ જન્મમરણને અંગેનાં ભૂતકની ઘણી અટપટી વ્યવસ્થા કરી મૂકેલી. એ લેકેાના મત પ્રમાણે તે એ દિવસેામાં દેવની પૂજા પણ ન થાય. પણ શિવભક્તાએ કહ્યું કે એવે પ્રતિબન્ધ શિવની પૂજાને લાગુ પડતા નથી; ભગવાનની પૂજા કરવામાં વળી સૂતક કેવું?
? ૨૦
6
:
આ સંપ્રદાયના જ એક સુન્દર બ્લેકમાં કહ્યું છે દેવી પાર્વતી અમારી માતા છે. દેવ મહેશ્વર અમારા પિતા છે. શિવના ભક્તા અમારા આંધવા છે. ને ત્રણે ભુવન અમારે સ્વદેશ છે.’૨૧ વળી એથી પણ આગળ જઈ ને કહ્યું છે કે પુરુષા બધા શંકરરૂપ છે, તે સ્ત્રીએ બધી મહેશ્વરીરૂપ છે.’૨૨ એ શંકરને, અને એ મહેશ્વરીને, તા આદરપૂર્વક પ્રણામ જ કરવાના હોઈ શકે; તેમને તિરસ્કાર કરવાના ન હોય! આ જે ઉત્તુંગ ભાવના છે તેની જોડે ઊંચનીચભાવને મેળ કાઈ રીતે બેસી શકતા નથી.
વળી શિવજીનું સ્વરૂપ પણ કેવું છે! કાઈ કહે છે કે શુભ્રં તુષારથી આચ્છાદિત એવા નગાધિરાજ હિમાલય તે જ ગૌરાંગ મહાદેવ છે. મહાદેવ ભારતની ઉત્તરમાં બિરાજે છે; દેવી પાર્વતી કન્યાકુમારીના રૂપમાં ભારતને છેક દક્ષિણ છેડે એવાં છે ( આ મન્દિર ૧૯૬૬થી હિરજનોને માટે ખુલ્યું છે); તે એ મળીને ભારતનું રક્ષણ કરે છે. વિષ્ણુ માટે રાજાધિરાજ છે. એને ઘેર વૈભવને અને કાઢમાઢને પાર નથી. એને ત્યાં દરબાર છે, તે દરબારીએ પણુ છે. એને મળવાના સમયેા પણ નિયત કરેલા. એનું દન ગમે ત્યારે ન થઈ શકે. પણ શંકર તે। અકિંચન. એ લેકનાથ છતાં મેાટામાં મેટા લેાકસેવક છે. એના દરવાજા ચેવીસે કલાક ખુલ્લા. એને મળવા માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૫૯
મદિરપ્રવેશ અને શાસ્ત્રા
"
સમય ઠરાવવાનીયે જરૂર નહીં. એને ત્યાં કાઈ ને • મત જાવ ન મળે. જગતમાં જેને કાઈ ન સધરે એવાં દીનહીન, તજાયેલાં, છડાયેલાં, ભૂતપલીત, નાગ, સહુને એ સધરનારા. એવા એ દયાળુ હોવાથી એને ‘કરુણાધ્ધિ' કહ્યો છે. ૨૩ કામ પણ શ્ત્રનું દુ:ખ જોતાં એનું હૃદય પીગળે છે. તમે સ્મશાનવાસી ચાંડાલને બહિષ્કૃત ગણા છે? તે શંકર કહે છે: ‘હું પણ સ્મશાનમાં જ વસનારે છું ને!” ચિતા પર સુવાડેલા શમનું વસ્ત્ર લેનાર પ્રત્યે તમને ધૃણા છે? તો શિવ કહે છે ઃ એ ચિતાની ભરમ તા હું મારે શરીરે ચાળુ છું!' તમને શ્વપતિ વિષે સૂગ છે ? તે શિવ કહે છે: હું પાતે શ્વપતિ કયાં નથી ? હું પશુમાત્રના પતિ છું, એટલે શ્વાનના પણ પતિ છું જ.' તમે ચાંડાલને મેલોધેલા કદરૂપા ગણી તેને તિરસ્કાર કરે છે ? તા શકર કહે છે : ‘મારું પેાતાનું રૂપ જ જુઓને! કપાળમાં લેાચન, માથે જટા, ગળામાં સાપ, શરીરે ગજચમ એઢેલું અને ચિતાભસ્મને લેપ એમાં શું રૂપ ભયુ* છે ? ચાંડાલ એ પણ શિવનું જ એક રૂપ છે. સ્મશાનમાં વસીને શિવજી એ બતાવે છે કે જ્યાં લગી માણસે મરે છે તે તેમને બાળવા માટે સ્મશાન છે, ત્યાં લગી સ્મશાનનું કામ કરનાર પણ કાક હશે જ એ 'તેા. સમાજને એક સેવક છે. જે તે કદરૂપે! બનીને — ગળે કાળા કાંઠલા થવા દઈ તે ~~~ પણ સમાજની સેવા કરે છે તે જ શ્વરના સાચા સેવક છે, એમ શિવજીએ પેાતે વિષપાન કરીને બતાવ્યું છે. જગતના આખા ધાર્મિક ઇતિહાસમાં એના જેવા ભવ્ય પ્રસંગે! કેટલા હશે? કુટુંબને કાજે, સધને કાજે, સમાજને કાજે એવા વિષેના ઘૂંટડા ઉતારનારા જગતમાં હશે ત્યાં સુધી જ જગતની રક્ષા થવાની છે.
-
-
--
શિવનું ખરું સ્વરૂપ તે જાણ્યું. પાર્વતીએ, કેમ કે એની પાસે ભક્તિની દૃષ્ટિ હતી. ‘ કુમારસંભવ ’માં કાલિદાસે પાર્વતીને મુખે શિવનિન્દક બ્રહ્મચારી આગળ શિવના ખરા સ્વરૂપનું જે વર્ણન કરાવ્યું છે તેમાં પાવતી કહે છે : એ ભલે અકિંચન રહ્યા, પણ સંપત્તિમાત્રના ઉત્પાદક તેા એ જ છે. એ ભલે સ્મશાનવાસી રહ્યા, છતાં ત્રિલેાકના નાથ ! એ જ છે. એ ભલે ભયંકર રૂપવાળા રહ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
શૈવ સપ્રદાય
૧૫૧
છતાં એમને શિવ અર્થાત્ કલ્યાણકારી કહે છે. લેાકેા પિનાકીના ખરા રૂપને જાણતા નથી.’૨૪
તામિલનાડના તાંજેર જિલ્લાના તિરુવલ્લુર ગામમાં સ બ્રાહ્મણા ‘ મધ્યાહ્નપરાયા' અર્થાત્ મધ્યાહ્નચાંડાલ ગણાય છે. કહેવાય છે કે તેમને શિવને શાપ લાગેલે છે તેનું એ પરિણામ છે. એની કથા આ પ્રમાણે છે. તિરુવલ્લુરના કેટલાક બ્રાહ્મણાએ એક વાર યન કરવાના, અને એ પ્રસંગે શિવજીનું આવાહન કરી તેને પ્રગટ થઈ નૈવેદ્ય આરેાગવાની પ્રાર્થના કરવાના, વિચાર કર્યાં. બ્રાહ્મણેાના કેટલાક પ્રતિનિધિએ મદિરમાં પધરાવેલા શિવજી પાસે ગયા. પણ શિવે પેાતાને સ્થાનેથી ખસવાની ના પાડી, તે નૈવેદ્ય મંદિરમાં લાવવાનું કહ્યું. પછી પાવતીએ વચ્ચે પડી તેમને કહ્યું કે · શિવજી યજ્ઞમાં હાજર રહેશે, પણ ગમે તે વેશ લઈને આવશે.' બ્રાહ્મણા ડેઃ 0:0 • હા, ભલેને ગમે તે વેશે આવે.. અમને શેશ વાંધા હોય ?' યજ્ઞમાં બેઠેલા બ્રાહ્મણાએ ચેાખ્ખાં, ડાધ વિનાનાં કપડાં પહેર્યાં હતાં. યજ્ઞને અગ્નિ ભડભડ બળતા હતા. ઘીની સુગંધ હવામાં ફેલાઈ રહી હતી. શિવના આગમનને ઘેાડી જ વાર હતી. એમના આગમનનાં તો કંઈ ચિહ્ન દેખાયાં નહીં. પણ બરાબર બારને ટકારે બ્રહ્માએ એક ચાંડાલને જોયા. તેની પીઠ પર ઢારનું મડદું હતું, ને પાછળ તેની સ્ત્રી પરાયા (રિજન )ના વેશમાં હતી, ને જોડે ચાર કૂતરા ચાલતા હતા. આ હિરજન ને તેની સ્ત્રીથી અભડાવાશે એ ડરના માર્યાં ઘણા બ્રાહ્મણેા દેાટ મૂકીને નાઠા. પણ એ તે મહાદેવ જ પાવતી સાથે એ વેશે આવેલા. ચાર કૂતરા એ ચાર વેદ હતા. મહાદેવે નૈવેદ્ય લીધું, જે સાચા ધર્મિષ્ઠ બ્રાહ્મણા યજ્ઞમાં બેસી રહ્યા હતા તેમને આશીર્વાદ આપ્યા, અને ઉતાવળે ચાલ્યા ગયા. પણ જે બ્રાહ્મણેા નાસી ગયા હતા તેમને વણું બાહ્ય બનાવી અસ્પૃશ્ય ઠરાવ્યા. પછી પાવતીની વિનંતીથી શિવજીએ કહ્યું કે તેઓ રાજ અડધા યામ ( દોઢ કલાક ) સુધી જ અસ્પૃશ્ય રહેશે. આ ખરેખરી વાત છે, તે આ બ્રાહ્મણા હમણાં સુધી ખરેખાત અપેારે દેઢ કલાક અસ્પૃસ્ય ગણાતા. હવે જ્યારે તેમણે રિજને માટે મ િ ખાલ્યાં તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
$°
સહિરપ્રવેશ અને શાસ્ત્રા
રિજનેાની અસ્પૃશ્યતા નાબૂદ કરી, ત્યારે તેમની પેાતાની અસ્પૃશ્યતા પણ દૂર થઈ. દક્ષિણ ભારતનાં આવાં અનેક શિવમન્દિર ઉપરાંત, રામેશ્વર, જે બાર જ્ગ્યાતિલિ ગામાંનું એક ગણાય છે તે ભારતનાં ચારધામમાંનું એક ગણાય છે, તે પણ હવે હિરજને માટે ખુલ્લું થયું છે.
માતંગજાતિ ‘અસ્પૃશ્ય' ગણાઈ છે. પણ પાર્વતીનું પેાતાનું એક નામ ‘ માતંગી ’ છે. આનંદલહરી નામનું સ્વેત્ર, જે શકરાચાયે રચ્યું કહેવાય છે, તેમાં પણ પાર્વતીને ‘માતંગી' કહેલી છે (નારી માતની, વિપત્તિમની માવતી). દક્ષિણ ભારતમાં તે પાતીને માતંગી નામની પરાયા ( હરિજન ) સ્ત્રી તરીકે પૂજવામાં આવે છે. વલ્લી એ નામ પરાયા અને પાલાર સ્ત્રીઓમાં સામાન્ય છે. શંકરપુત્ર કાર્તિકેય દક્ષિણમાં સુબ્રહ્મણ્યમ એ નામે પૂજાય છે, ને ત્યાં એમની પૂજા ઘણી જ લોકપ્રિય છે. એ સુબ્રહ્મણ્યમ વલ્લી નામની એક હરિજન સ્ત્રીને પરણ્યા હતા એમ કહેવાય છે.
શક્તિપૂજાના માર્ગોમાં જેવા હીન વામાચારી પથ છે તેવા શુદ્ધ ઉપાંસનાવાળા દક્ષિણમા પણ છે. આજે દેશમાં ઘણાંયે દેવીમદિરા એવાં છે જ્યાં પ્રાણીહિંસા કરવા દેવામાં આવતી નથી. એવી શુદ્ધ દેવીપૂજાને માટે છેક ઋગ્વેદમાં પણ આધાર મળે છે. શંકરાચાયે શાક્ત સંપ્રદાયમાં પેસી ગયેલા કેટલાક હીન આચારે। બંધ કરાવ્યા એમ કહેવાય છે, એ આપણે પાછળ જોઈ ગયા. દાખલા તરીકે કાંચી ( કાંજીવરમ )માં એવી કથા ચાલે છે કે શંકરે કામાક્ષીદેવીને નરમેધ અવ કરવાની ફરજ પાડેલી. કાંચીના કામાક્ષીમંદિરમાં શકરની મૂર્તિ પણ પૂજાય છે, ને તેના પૂજારી નાંમુદ્રી બ્રાહ્મણા છે. એ બ્રાહ્મણાને શંકરે મલબારથી અહીં આણેલા એમ કહેવાય છે.૨૫ માર્ક તૈય પુરાણમાં જે ‘દુર્ગાસપ્તશતી' છે તેમાં શક્તિપૂજાનું શુદ્ધ રૂપ જોવા મળે છે. બીજા એક અગત્યના શ્લાકમાં કહ્યું છેઃ દેવીનું પુરુષરૂપે સ્મરણ કરવું; અથવા સ્ત્રીરૂપે ચિન્તન કરવું; અથવા સત્, ચિત્ અને આનન્દ જેનું લક્ષણ છે એવા નિષ્કલ તત્ત્વરૂપે તેનું ધ્યાન ધરવું.'૨
"
k
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
શૈવ સંપ્રદાય
૧૧
"
'
જેમ શક્તિના ધાર રૂપનાં વણુના છે તેમ તેના સૌમ્ય રૂપનાં વના પણ આવે છે, ને તેમાં કહ્યું છે કે એ દેવી સૌમ્ય છે, અતિસુન્દર છે, અને સ` સૌમ્ય વસ્તુઓ કરતાં પણ સૌમ્યતર છે.’૨૭ તેને કરુછુ હૃદયવાળી ને કલ્યાણ કરનારી' પણ કહી છે.૨૮ તે આખા જગતના ભારેમાં ભારે દુઃખને નાશ કરનારી' છે.૨૯ તે આ ચિત્તવાળી છે, અને સહુના ઉપર ઉપકાર કરવાને હંમેશાં તત્પર છે.’૩૦ એટલું જ નહીં પણ એ તે ત્રણે જગતનું હિત કરનારી છે, તે અહિત કરનારનું પણ ભલુ કરે છે; એટલુ જ નહીં પણ તેની સામે વેર રાખનારાઓ ઉપર પણ તે તે। યા જ તાવે છે.૩૧ એ દેવી પ્રાણીમાત્રના હ્રદયમાં દયારૂપે બેઠેલી છે.૩૨ વળી કહેલું છે કે ‘ જગતમાં જે વિદ્યાએ છે તે દેવીના જ જુદા જુદા પ્રકાર છે; અને જગતમાં જે સ્ત્રીઓ છે તે બધી દેવીનાં જ રૂપા છે.' ’૩૩ જગતની સર્વ સ્ત્રીએ દેવીનાં રૂપે છે એમાં કાઢતા અપવાદ કરેલા નથી.
તંત્રમાર્ગના એક ગ્રંથમાં કહ્યું છે કે જગજનની એવી દેવીની પૂજાને અધિકાર સ` વણુને છે; નારીને પણ એ યેાગ્ય છે.૩૪ ભાંડારકરે એક શ્લાકને ઉલ્લેખ કર્યો છે, તેમાં કહ્યું છે કે ભૈરવીચક્રની પૂજા ચાલતી હૈાય ત્યારે વર્ણભેદ રહેતા નથી; સવર્ણો બ્રાહ્મણ ની જાય છે; અને એ પૂજા પૂરી થાય ત્યારે તે માણસે પાતપેાતાના મૂળ વર્ણોમાં ફરી પ્રવેશ કરે છે.૩૫ આ માના બીજા એક ગ્રંથમાં કહ્યું છે : - અન્ત્યજોમાં પણ જે ભક્ત હોય તેમને દેવીના નામસ્મરણને અને તેને વિષે જ્ઞાન મેળવવાના અધિકાર છે. સ્ત્રી, શૂદ્ર અને નામધારી બ્રાહ્મણ એ સહુને તન્ત્રજ્ઞાનના અધિકાર છે.’૩૬
વેદકાળના એક ઋષિને પરમ સત્યનું દર્શન થતાં આખા જગતમાં પેાતાના સ્વરૂપની જ ઝાંખી થયેલી, અને તે ખેાલી ઊઠેલા : એહ! એહ! એહ! હું અન્ન છું. હું અન્ન છું. હું અન્ન છું. હું અન્નને ખાનારે છું. હું અન્નને ખાનારા છું. હું અન્નને ખાનારા છું. હું લેાકને રચનારા છું. હું જ દેવા કરતાં પહેલા ઉત્પન્ન થયા છું. હું અમૃતનું મધ્યબિન્દુ ’૩૭ આચાય
મ–૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
મદિવસ અને સારા શંકરે જ્ઞાનની દશામાં ગાયેલુંઃ “મારે વણે નથી, વર્ણાશ્રમના આચારધર્મો નથી. મારે ધારણા, ધ્યાન, યોગ વગેરે પણ નથી. અહંતા મમતા વગેરે જે અધ્યાસ અનાત્માને વિષે રહેલા છે તે મારા મનમાંથી છૂટી ગયા છે. એટલે હું તો હવે કેવલ, નિરુપાધિક એવો શિવ જ બાકી રહ્યો છું. ૩૮ નારદ જેવા કઈ ભક્તને યમુનાને કાઠે ફરતાં દર્શન થયેલું કે પ્રાણીમાત્ર વિષ્ણુ છે, ને આ અનેક જગત તે પણ વિષ્ણુ જ છે (મૂતાનિ વિગુર્જુનનિ વિષ્ણુ); એટલે તેણે લલકાર્યું: “જલમાં વિષ્ણુ છે, સ્થલમાં વિષ્ણુ છે, પર્વતના શિખર પર વિષ્ણુ છે. જવાલા, માલા સર્વેમાં વિષ્ણુ છે. અરે, આ આખું જગત વિષ્ણમય છે–એના વિનાને કાલે ઠામ ક્યાંયે નથી.૩૯ આ જે અનુભવની વાણું હેય, તો એ સર્વાત્મભાવની કંઈક ઝાંખી એ ધર્મને માનનારાઓના આચારમાં પણ થવી જોઈએ.
ઢિપણે ૧. રાધાકૃષ્ણનઃ “મહાભારત', પૃ. ૬૧. 1. ૨. ચા તે રિવા તાઃ રિવા વિશાળી ! ' શિવા મેગી તયા ને મૂડ ની વસે છે
ગુવૈકહિત ૪;૧; ૨૦. (હે દ્ર! તમારું જે કલ્યાણકારી રૂપ છે, જે દુખમાત્રને માટે ' ઔષધરૂપ હાઈ કલ્યાણકારી છે, જે મુક્તિનું સાધન હાઈ કલ્યાણકારી છે,
તે રૂ૫ વડે તમે અમને આનંદ આપો. જેથી, હે મૃડ, અમે સુખે જીવી શકીએ.)
नमः शंभवाय च मयोभवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च । यजुर्वेद १६,४१.
(કલ્યાણસ્વરૂપ, જગતને માટે સુસ્વરૂપ, લૌકિક સુખ દેનાર, મેક્ષ આપનાર, પરમ કલ્યાણરૂપ, અને ભક્તોનું અત્યંત કલ્યાણ કરનાર, તથા તેમને નિષ્પા૫ અનાવનાર દ્વને નમસ્કાર હો!)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
ધ્રુવ સપ્રદાય
138
3. सर्वो वै रुद्रस्तस्मै रुद्राय नमो अस्तु । पुरुषो वै रुद्रः सन्महो नमो नमः । विश्वं भूतं भुवनं चित्रं बहुधा जातं जायमानं च यत् सर्वो ક્ષેત્ર સ્તરમ દ્વાય નો અસ્તુ । તૈ. આ. ૨૦;૨૬.
(વિશ્વમાં જે કંઈ છે તે રૂપ છે. એ કેને નમન ડૉ. કે તે જ પુરુષ છે; તેને નમન હેા. જે વિવિધ વિશ્વ થઈ ગયું છે, થાય છે, ને થવાનું છે તે બધું સ્વરૂપ જ છે. એ બધું રુદ્ર જ છે. તે Āને નમન હૈ.) ४. तमीश्वराणां परमं महेश्वरं
तं देवतानां परमं च दैवतम् । वे. ६; ७.
૫. શિવાય વિષ્ણુપાય વિષ્ણુને ચિત્રરૂવિષે | વન. ૨૩; ૭૬. नामानि तव गोविन्द यानि लोके महान्ति च । तान्येव मम नामानि नात्र कार्या विचारणा ॥ હરિવંશ – મવિષ્યપર્વ ૮૮૬૬૦–૨.
સરખાવે :
मास्ति हृदये शर्वो भवतो हृदये त्वहम् । आवयोरन्तरं नास्ति मूढाः पश्यन्ति दुर्धियः ॥
૧. પુ. વાતાવક ૨૮; ૨૦.
( વિષ્ણુ કહે છે: મારા હૃદયમાં શિવ વસે છે, ને શિવના હ્રદયમાં હું વસું છું. અમારા પ્રેમાં કશું અંતર નથી. મૂઢ માણસે કુબુદ્ધિવાળા છે તે જ અમારી વચ્ચે અંતર જુએ છે.)
शिवस्य हृदयं विष्णुर्विष्णोस्तु हृदयं शिवः । रुद्रहृदय उपनिषत् (શિવનું હૃદય વિષ્ણુ છે, ને વિષ્ણુનું હ્રદય શિવ છે.) શિવ વ હરિ: સાક્ષાકરિરવરિશવઃ સ્મૃતઃ। રૃ. ના. ૨૪; ૨. (શિવ તે સાક્ષાત્ હાર છે, અને હિર તે સાક્ષાત્ શિવ છે.)
:
૬. રાધાકૃષ્ણન: ધર્માનું મિલન’, પૃ. ૨૪૬.
૭. રમેશચ', મઝુમદાર : - ધી કલ્ચરલ હેરીટેજ ઑફ ઇંડિયા ૉ. ૩, પૃ. ૬.
૮. આ. મા. ધ્રુવ: ‘આપણા ધર્મ ’, પૃ. ૬૭ě. શિવપાદસુન્દરમ્ ઃ ધ શૈવ સ્કૂલ ઑફ હિંદુઈઝમ' (૧૯૩૪), પૃ. ૧૮૪.
૮૬. નિવેદિંતા : ધ વેબ ઑફ ઇંડિયન લાઈફ', પૃ. ૧૯૭–૨,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
મદિરમણ અને શા ૯. માહે જણાવઃ | રૌવા, વરુપતા, સાન્તિન, પાપાનિતિ . મામી ૨૨; ૨૭.
૧૦. મઝુમદાર એજન, પૃ. ૧૧. આ વાર્તાને ટેકો આપનારા શિલાલેખ ઉદેપુર રાજ્યમાં એકલિંગજીમાંથી, ને મૈસુર રાજ્યમાંથી, તથા એક ત્રીજી જગાએથી મળી આવ્યા છે.– ભાંડારકરઃ “વેણુવીઝમ, વીરમ', પૃ. ૧૧૬.
૧૧. સચ્ચિદાનંદમ પિળેઃ “ધી કલ્ચરલ હેરીટેજ ઑફ ઇન્ડિયા” વે. ૨, પૃ. ૨૩૭–૨૪૬. •
૧૨. બાર્નેટઃ “ધી હાર્ટ ઑફ ઇન્ડિયા', પૃ. ૮૨. ૧૩. રાધાકૃષ્ણનઃ ‘છે. ફિ.” વૈ. ૨, પૃ. ૭૩૦.
૧૪. કૃષ્ણસ્વામી આયંગાર: “સમ કોન્ટ્રીબ્યુશન્સ ઓફ સાઉથ ઠડિયા ટુ વડિયન કલ્ચર', પૃ. ૨૨૧૭.
૧૫. એજન, પૃ. ૧૩૧.
૧૬. ફારખ્યારઃ “ન આઉટલાઈન ઑફ ધી રિલિજિયસ લિટરેચર ઓફ ઇન્ડિયા', પૃ. ૩૪૯.
૧૭. સચ્ચિદાનંદમ પિળેઃ એજન. - ૧૮. વિ વા શાસ્ત્ર વિ તિ વારં વત, તેન સ ,
बेन सह संविशेत्, तेन सह भुञ्जीत । प्र. ८. श्रीकण्ठमाष्य ४; १,१६. " ૧૯. સાસરે લોકપિ સે ક્રિય યા
* સોય પર્વ ચાતિ વિં પુનર્માનવો જુદો . પુ. ___२०. सूतके मृतके चैव न त्याज्यं शिवपूजनम् । लिङ्गपुराण ૨૧. માતા જ પાર્વતી દેવી પિતા તેવો મહેશ્વરઃ | बान्धवाः शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम् ॥
अन्नपूर्णास्तोत्र १२. ૨૨. વારઃ પુષ્પાઃ સર્વે જિયઃ સર્વી મહેશ્વરી કે ૨૩. બસ ના વાળે શ્રી મહાદેવ મો
शंकराचार्य : शिवापराधक्षमापनस्तोत्र
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
શિવ સમાયઃ
२४. अकिंचनः सन्प्रभवः स संपदा त्रिलोकनाथः पितृसद्मगोचरः । स भीमरूपः शिव इत्युदीर्यते
वणी :
न सन्ति याथार्थ्याविदः पिनाकिनः || कुमारसंभव ५; ७७.
महोक्षः खट्वाङ्गं परशुरजिनं भस्म फणिनः कपालं चेतीयत्तव वरद तन्त्रोपकरणम् । सुरास्तां तामृद्धिं दधति तु भवद्भूप्रणिहितां न हि स्वात्मारामं विषयमृगतृष्णा भ्रमयति ॥ श्मशानेष्वाक्रीडा स्मरहर पिशाचाः सहचराश्चिताभस्मालेपः स्रगपि नृकरोटीपरिकरः । अमङ्गल्यं शीलं तव मषतु नामैवमखिल
तथापि स्मर्तॄणां वरद परमं मङ्गलमसि ॥ महिम्नस्तोत्र ८, ११.
४
( डे वर आपनाश भईश्वर ! भोटा पोडियो, डांग, डुडाडी, गल्यर्भ, अस्भ, सर्पों, पोयरी, मे मधी तभारी व्यवहार थसाववानी सामग्री .
તમે કૃપાદૃષ્ટિથી. જે સમૃદ્ધિ આપા છે તે જ દેવાને મળી શકે છે. પણ જે માણસ આત્મારામ છે, આત્મામાં જ સુખ માનનારી છે, તેમ વિષયરૂપી મૃગતૃષ્ણા લેાભાવી શક્તી નથી. હું કામદેવના સ’હાર! તમે સ્મશાનમાં ફા છે. પિશાચેા તમારા સહચર છે. તમે શરીરે ચિતાભ્રમના લેપ કરી છે. માણસાની ખોપરીઓની માળા ગળામાં પહેરશ છે. એ રીતે તમારું બધુ આચરણુ ભલે અમગળ ડ્રાય તાપણું, હું વરદાચક્ર, જે માણસે તમારું સ્મરણ કરે છે તેમને માટે તાં તમે પરમ भंगसहाय छो.)
२५. ईश्वार: खेल्न, पृ. २९८.
२९. पुरूप वा स्मरेद्देवीं स्त्रीरूपां वा विचिन्तयेत् । अथवा निष्कलां ध्यायेत्सन्चिदानन्दलक्षणाम् ॥
२७. सौम्या सौम्यतराशेष सौम्येभ्यस्त्वतिसुन्दरी । दु.स. १९८१. २८. कारुण्यहृदय शिवाम् । दु. स. पूजामन्त्र ४. २८. वार्तासि सर्वजगतां परमार्तिहन्त्री । दु. स. . ४; १००
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શા ३०. सर्वोपकारकरणाय सदाचित्ता । दु. स. ४, १७. ३१. जगत्त्रयहितेषिणी । दु. स. ४, ४०.
अहितेषु साध्वी । दु. स. ४, १९.
वैरिष्वपि प्रकटितव दया त्वयेत्यम् । दु. स. ४, २१. ३२. या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता । दु. स. ५, ६५. 33. विद्याः समस्तास्तव देवि भेदाः
त्रियः समस्ताः सकला जगत्सु । दु. स. ११, ६. ३४. सर्ववर्णाधिकारश्च नारीणां योग्य एव च । गौतमतन्त्र ३५. प्रवृत्ते भैरवीचक्रे सर्वे वर्णा द्विजातयः ।
Hist२:२ : 'वैष्पीभ, शैवाभ', पृ. १४७. ३१. अन्त्यजा अपि ये भका नामज्ञानाधिकारिणः । ___ स्त्रीशूद्रब्रह्मबन्धूनां तन्त्रज्ञानेऽधिकारिता ॥ व्योमसंहिता
३७. हा३७ हा३वु हा३७ । अहमनमहमन्नमहमनम् । अहमन्नादो २७ हमनादो २ 5 हमन्नादः । अहं श्लोककृदहं श्लोककृदहं श्लोककृत् । अहमस्मि प्रथमजा ऋता ३ स्य । पूर्व देवेभ्योऽमृतस्य ना २ भायि । ते. ३,१०,५,६. ३८. न वर्णा न वर्णाश्रमाचारधर्मा
न मे धारणाध्यानयोगादयोऽपि । अनात्माभयाहंममाध्यासहानात्
तदेकोऽवशिष्टः शिवः केवलोऽहम् ॥ दशश्लोकी २. ३४. जले विष्णुः स्थले विष्णुर्विष्णुः पर्वतमस्तके ।
ज्वालामालाकुले विष्णुः सर्व विष्णुमयं जगत् ॥ ब्रह्माण्डपुराण
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭
ચૈતન્ય
૧
ભગવદ્ભક્તિનાં દ્વાર કશા ભેદભાવ વિના સર્વ વર્ગોને માટે ખુલ્લાં છે, એ ભાગવતધમ ને સ ંદેશા આપવાનુ ભારતના સાધુસંતેાએ આટલા જમાના થયાં એકધારું ચાલુ રાખ્યું છે. બંગાળમાં એ કામ સૌથી વધારે પ્રમાણમાં ચૈતન્યે (ઈ. સ. ૧૪૮૫–૧૫૩૩) કર્યું.. " વસ્તુતઃ, ભક્તિમાં વર્ણન કે જાતિને —બ્રાહ્મણુ શૂદ્ર હિંદુ મુસલમાન કે સ્ત્રી પુરુષને ~ ભેદ નથી એમ ચૈતન્યે પ્રતિપાદન કર્યું" હતું.’૧ એમના સંપ્રદાયમાં પ્રવેશ પામેલા સાધુ હરિદાસ જન્મે મુસલમાન હતા, તે તેમને અદ્વૈતાચાર્યે વૈષ્ણવધર્મીની દીક્ષા આપી હતી. બ’ગાળતી રાજધાની ગૌડ શહેરના કાજીએ એમને હિરનામ ગાવાની મનાઈ કરી, તે તેમણે માન્યું નહીં, એટલે નોંધ્યા જિલ્લાનાં ૨૨ ગામમાં તેમને જાહેર રીતે ચામુક મરાવેલા. છતાં ઠાકુર હિરદાસે હિરનામ છાડયું નહીં. તેમણે પેાતાની ધનિષ્ઠા ને સુશીલતાથી એવી છાપ પાડી હતી કે બ્રાહ્મણ પડિતા પણ એમને ગુરુ તરીકે સ્વીકારતાં શરમાતા નહીં.૨ તે તુલસીપૂજા કરતા. રાજ ત્રણ લાખ હરિનામને જપ કરતા, તે ભિક્ષાત્ર પર નિર્વાહ ચલાવતા. લેાકેા એમને પૂજતા. બલરામ આચાય નામના એક પુરાહિત એમના શિષ્ય હતા. પુરીમાં ચૈતન્ય અને હરિદાસની મુલાકાત થઈ. હિરદાસ ચૈતન્યને પગે લાગ્યા. હરિદાસે ચૈતન્યને કહ્યું : · ભગવદ્, મને અડશે! નહીં; હું હીન પાપી છું, અસ્પૃશ્ય છું.' ચૈતન્યે જવાબ દીધા હું તમને એટલા માટે અહું છું કે તમારા સ્પર્શીથી હું પાવન થાઉં. તમારા જેવી સાધુતા મારામાં નથી. તમે તે માણસને બ્રાહ્મણ સંન્યાસીના કરતાં પણ અધિક પવિત્ર બનાવવાનું સામર્થ્ય ધરાવા છે.' હરિદાસના અવસાન પછી ચૈતન્ય પાતે તેમને પુરીમાં દફ્નાવવાની ક્રિયા કરેલી.૪
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૨૮
મંદિરપ્રવેશ અને શા રામાનંદ રાય કરીને એમના એક બીજા અનુયાયી હતા. રામાનંદ સંન્યાસી ચિતન્યને મળ્યા એટલે તેમને પગે લાગ્યા. ચિતન્ય બેઠેલા હતા તે ઊભા થઈ ગયા ને કહે: “ઊભા થાઓ ને કૃષ્ણ કૃષ્ણ બેલે.પછી પૂછયું: “તમે રામાનંદ રાય છે, નહીં?” રામાનંદ કહ્યું : “હા જી, હું નીચ શબ્દ છું, દાસ છું.” બંનેનાં હૃદયમાં પ્રેમ ઊભરાઈ આવ્યો હતો. રામાનંદ અસ્પૃશ્ય હોવા છતાં ચિતજે તેમને બાથમાં ભીડી દીધા; બંનેને મૂછ આવી ગઈ, ને બંને ય પર પડ્યા. બંનેના મોંમાંથી કૃષ્ણ એટલે એક જ બેલ અવારનવાર સંભળાતા હતા.
અદ્વૈતાચાર્ય અને નિત્યાનંદ નામના બે અનુયાયીઓને ચિતન્ય કામ સોંપ્યું હતું કે તેમણે બંગાળમાં ફરીને ભક્તિમાર્ગને ઉપદેશ કરવો, ને તેમાં નીચામાં નીચી ગણાતી જાતિઓને પણ સમાવેશ કરે.૭
* ઉત્તર બંગાળના રામલી ગામે સાકર મલ્લિક અને દાબીર ખાસ નામના બે મુસલમાન તેમના સંપ્રદાયમાં ભળ્યા. આ બે મૂળ તે મહારાષ્ટ્રી બ્રાહ્મણ હતા. તેમના પૂર્વજો બંગાળમાં આવીને વસેલા. આ બે જણ મુસલમાનની નોકરીમાં મોટે હદે ચડેલા. તે ચૈતન્યના સંપ્રદાયમાં દાખલ થઈ સંન્યાસી બન્યા, ને અનુક્રમે રૂ૫ ગોસ્વામી ને સનાતન ગોસ્વામી એ નામે પ્રસિદ્ધ થયા. એમની જોડે થયેલી મુલાકાત વિષે ચિતળે કહ્યું હતું : “તેઓ ભક્તશ્રેષ્ઠ હતા. કૃષ્ણની એમના પર દયા હતી. તેમનામાં જ્ઞાનભક્તિ અતિશય હતાં. વજીર અને સૂબાના હોદ્દા પર હતા, છતાં તેઓ પિતાને તૃણ સમાન હલકા ગણતા હતા. એમની નમ્રતા જોઈને પથ્થર પણ પીગળે. હું રાજી થયે, ને મેં એમને કહ્યું: તમે ઊંચા હોદ્દા પર છે, છતાં પિતાને બહુ જ હલકા ગણજો. એટલે કૃષ્ણ થોડા વખતમાં તમારે છુટકારે કરશે.'૮ કેટલાક કહે છે કે રૂપ અને સનાતન મુસલમાન થયેલા, ને પાછા હિંદુ ધર્મમાં આવેલા. બીજા કેટલાક માને છે કે તેઓ મુસલમાન થયા જ નહોતા, પણ મુસલમાનના સંસર્ગથી પિતાને દૂષિત ને હલકા માનતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
વૈતન્ય કેટલાક પઠાણ સંપ્રદાયમાં દાખલ થયેલા, તે “પઠાણુ વૈષ્ણવ " તરીકે ઓળખાયેલા. તેમાંના એક બિજુલીખાને સંન્યાસ ગ્રહણ કરેલો.
ચિતજે જે થોડાક સંસ્કૃત શ્લેકે લખ્યા છે તેમાંના એકમાં કહ્યું છે : “જે માણસ ઘાસના તરણ કરતાં નમ્ર હોય, વૃક્ષના કરતાં વધારે સહનશીલ હેય, બીજાને માન આપતા હોય છતાં પિતાને માનની ઈચ્છા ન હોય, તે હંમેશાં હરિનું નામ લેવાને લાયક છે.' આ નમ્રતાની ભાવના તેમના સંપ્રદાયનું એક મુખ્ય લક્ષણ છે. હિંદુ સમાજના નીચામાં નીચા ગણાતા વર્ગોને ભક્તિ કરવાનો
અધિકાર છે, એમ ચેતન્ય હંમેશાં કહેતા. તેથી આજે બંગાળમાં - સાવ સામાન્ય માણસે – ભંગી સુધ્ધાં – જે ગીત ગાય છે તેમાં કહે છે કે “આ, ને જે અવતારી પુરુષ જાતિભેદ માનતા નથી તેમનાં દર્શન કરે.” પ્રભુભક્તિનો માર્ગ ચૈિતન્ય અતિ સરળ કરી મૂક્યો હતો. એમનાં સંકીર્તમાં સર્વ નાતજાતનાં માણસો ભળતાં.
તેમણે જન્મ, માબાપ ને સામાજિક દરજ્જાના કશા ભેદભાવ વિના સર્વ સ્ત્રીપુરુષને ભક્તિમાર્ગના ઊંચામાં ઊંચા પદ સુધી પહોંચવાનો અધિકાર આપ્યો હતો.”૧૦ આ સંપ્રદાયમાં નીચી ગણાતી જાતિના માણસો પણ વિદ્વત્તા પ્રાપ્ત કરીને ઘણે ઊંચે પદે પહોંચ્યા હતા. એમાંના એકનું નામ શ્યામાનંદ હતું. વૈષ્ણવોના ટલમાં નાતજાતના ભેદ વિના વિદ્યા શીખવવામાં આવતી. સ્ત્રીઓને પણ સારી પેઠે કેળવણુ મળતી. એવી અનેક વૈષ્ણવ ભક્ત સ્ત્રીઓ પણ એ સંપ્રદાયમાં થઈ ગઈ છે. તેમાંની એક તે ચૈતન્યની પૂર્વાશ્રમની પત્ની વિષ્ણુપ્રિયા હતી.
સુશીલકુમાર દે લખે છેઃ “ચતન્યને પોતાને મન નાતજાતનો ભેદભાવ ન હોય તેયે તેઓ બીજાના મનમાં રહેલા એવા ભેદભાવને માન આપતા . . . બીજી તરફ, ચૈતન્ય સનાતન અને રૂપને કહેલું કે કૃષ્ણની ભક્તિમાં નાતજાત કે કુળનો વિચાર કરવાનું રહેતું નથી. પણ આ ભ્રાતૃભાવ માત્ર ધાર્મિક બાબતમાં હોય, અને સામાજિક વિષયોમાં ન હોય, એમ દેખાય છે. તેમણે કહેલું સંકીર્તન અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને સાયો. નામેચ્ચાર કરવાની છૂટ ચાંડાલથી માંડીને બ્રાહ્મણ સુધીના સહુને છે; અને આ બાબતમાં રમીઓને પણ પુરુષના જેટલો જ અધિકાર છે. આ વિષયમાં ભેદભાવ કે અળગાપણું જરાયે નથી. દાખલા તરીકે, કોઈ અમુક જાતિને કે માણસને જ ગુરુ યા ઉપદેશક થવાને આગવો અધિકાર છે, એવા વિચારને ચેતજો કદી ઉત્તેજન આપ્યું નહોતું; અને પિતાના સંપ્રદાયનો પ્રચાર લોકોમાં કરવાના કામ માટે તેમણે રૂ૫, સનાતન, અને રઘુનાથ દાસને પસંદ કર્યા હતા....૧૧
ચેતન્યચન્દ્રોદય'માં કહ્યું છે: “હું તે અદ્દભુત ચિતન્યને વંદન કરું છું, જેમની કૃપાથી યવનોને પણ સદ્દબુદ્ધિ ઊપજે છે ને તેઓ કૃષ્ણનું નામ રટતા થાય છે.”
ચિતજે કહેલું કે “જેની જીભ પર કૃષ્ણનું નામ નાચી રહ્યું છે તેને અધમ ગણાય નહીં; તે તો સર્વશ્રેષ્ઠ છે.” વળી કહેલું કે નીચ ગણાતી જાતિઓ કૃષ્ણભજન કરવાને અયોગ્ય નથી, બ્રાહ્મણ સત્કલને ગણાય છે એટલે જ તેને ભજન કરવાનો અધિકાર છે એમ પણ ન કહી શકાય. જે માણસ કૃષ્ણને ભજે છે તે માટે છે. જે કૃષ્ણને ભક્ત નથી તે હલકે છે, અધમ છે. કૃષ્ણના ભજનમાં જાતિ અને કુળને વિચાર કરવાને હાય જ નહીં. ભગવાન તે દીન અર્થત નમ્ર નિરભિમાની માણસ ઉપર અધિક દયા કરે છે. કુલીન, પંડિત અને ધનવાનને ઘણું અભિમાન હેય છે.'
બાઉલ લેકે, જેમનો ઉલ્લેખ રવીન્દ્રનાથે ઘણી જગાએ કર્યો છે. તેઓ તન્ય સંપ્રદાયની ઘણી અસર તળે આવ્યા છે. એવા એક બાઉલ કવિએ ગાયું છેઃ “હે પ્રભુ! જ્ઞાન વડે તારે પાર પામી શકાતો નથી, પણ તું પ્રેમને ભિખારી છે. તું આંખમાંથી આંસુ વરસાવતે, ઠારે દ્વારે ફરીને, પ્રેમની ભિક્ષા માગે છે. કયાં છે તારાં ને છત્રદંડ, અને કયાં છે તારું સિંહાસન? હું જોઉં છું કે તે તે • કંગાની સભામાં તારું આસન બિછાવ્યું છે. તારાં છત્રદંડ કેવાં ધૂળમાં રોળાઈ ગયાં છે ! પાતકીના ચરણની રજ તારા શરીર પર પડે છે – એ રેણુથી જ તારી કાયા શોભે છે!” ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
ચૈતન્ય
૧૧
ખાન્ન ભક્ત નરહરિ કહે છેઃ ભાઈ, એટલા માટે તે હું આલ અન્યા છું. હવે લેાકના અથવા વેદના કે બીજા કશા ભેદભાવના હક મારા પર ચાલી શકે એમ નથી. હું એ બધાની પાર ચાલ્યેા ગયા છું.’૧૪
.
'
જગા નામના દેવટ (કૈવ`) જાતિને બાલ કહે છેઃ અરે! તારા અંતરમાં જ અગાધ સાગર ભરેલા છે. હું તેના મમ સમજ્યા નથી. ત્યાં નથી કાંૐ ૐ નથી કિનારે!; નથી શાસ્ત્રની ધારા; નથી. નિયમ કે નથી કમ’૧૫
ગંગારામ નામના એક હરિજન (નમેદ્ર) ખાલ કહે છે : • જેના મનમાં જેમ આવે તેમ ભલે મેલે. હું તે મારા પ્રેમપથને મુસાફર છું. હું કાઈથી ડરતા નથી.’૧૬
ભક્ત કવિ ચંડીદાસે ઢેલું હું માણસ ભાઈ! તું સાંભળ. સહુની ઉપર મનુષ્ય સત્ય છે. એની ઉપર કશું” નથી.’૧૭ આ વચનમાં મહાભારતના પેલા વચનને જાણે પડશે.
સભળાય છે:
गुह्यं ब्रह्म तदिदं वो ब्रवीमि
न मानुषात् श्रेष्ठतरं हि किञ्चित् ।
(આ ગુલ સત્ય તમને કહું છું. મનુષ્યના કરતાં શ્રેષ્ઠ વસ્તુ બીજી કાઈ નથી.)
એવું જે શ્રેષ્ઠ તત્ત્વ છે, જે પ્રભુનું સર્વોત્તમ રૂપ છે, એવા મનુષ્યને તિરસ્કાર કરીને આપણે ધર્મ પાળ્યાના દાવા કરી શકીશું ખરા?
ચૈતન્ય પછી આશરે ખસેએક વરસે આસામમાં શકરદેવ નામના વૈષ્ણવ ભક્ત થઈ ગયા. તેમણે કહેલું: • બ્રાહ્મણ, ચાંડાલ, ઊંચ, નીચ, દાતા, ચેર વગેરેના ભેદભાવ ન રાખતાં સમષ્ટિ રાખવી જોઈ એ. તેમના ઉપદેશને લીધે કૈવત, કલિન, ક્રાંછ, બનિયા, યવન, મિરી, ભાટ, ચાંડાલ, કાયસ્થ, બ્રાહ્મણ, સહુ કશા ભેદભાવ વિના મળીને હિરનું નામ ગાતા. એ સવ ભક્તો હંમેશ મળી ભેગા બેસીને પ્રશ્રુનું નામસ્મરણ તે તેનાં ગુણુગાન કરતા.૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૭૨
મંદિરપ્રવેશ અને શાસ્ત્ર
પુરીમાં આવેલા જગન્નાથના મંદિર જેડે ચેતન્યના ઘણા જીવનપ્રસંગે જોડાયેલા છે. તેમના દેહાવસાન વિષે જે જુદી જુદી અનેક વાતે ચાલે છે તેમાંની એક એ છે કે તેઓ જગન્નાથની મૂર્તિમાં વિલીન થઈ ગયેલા. જગન્નાથના આ મંદિરની સ્થાપનાને લગતી જે કથા છે તે પણ બોધદાયક છે. જગન્નાથનું મંદિર એક કાળે એક ભૂરા રંગની ટેકરી (નીલાચલ) પર હતું. ટેકરી ગાઢ, ભયંકર જંગલથી છવાયેલી હતી. વિશ્વાવસુ નામન, શબર જાતિને, એક પારધી તે ઝાડીમાં ઘર કરીને રહેતો હતો. એક દિવસ તે શિકારની શોધમાં નીકળે તે ટેકરીના શિખર પર આવી પહોંચ્યો. ત્યાં એક ગુફામાં તેણે એક સુન્દર મૂર્તિ ઢંકાઈને પડેલી જોઈ. તે જોઈને તેનું હૃદય આનંદ અને ભક્તિથી કુલાઈ ગયું. ઊંઘતાં ને જાગતાં એના મનમાં એ મૂર્તિના જ વિચાર આવ્યા કરે. એણે મુગ્ધ કલ્પનાથી એ મૂર્તિનું નામ નીલાચલ પરથી નીલમાધવ પાડવું. રોજ સવારે તે વહેલો ઊઠીને ગુફામાં જાય, ને પેલી મનોહર મૂર્તિને નવડાવી તેને ફૂલથી શણગારે. એટલું કર્યા પછી વનનાં સારામાં સારાં ફળ ભેગાં કરી લાવે, તે ચાખી જુએ, ને મીઠાં ફળ દેવને ધરાવે. દેવ આ શ્રદ્ધાને વશ થયા, ને શબરનાં ફળ લઈને આરોગવા લાગ્યા. નહીં તે પારધી ઉપવાસ કરત; કેમ કે એણે તો સંકલ્પ કરેલે કે ભગવાન ફળ આરોગે નહીં ત્યાં સુધી પોતે ખાવું નહીં. આ રીતે દિવસે પર દિવસે જવા લાગ્યા. પારધીની દીકરી લલિતા સિવાય બીજા કોઈને ખબર નહોતી કે પારધી નીલમાધવની ભક્તિમાં લીન થઈ ગયું છે એને જગતમાં બીજે કશો રસ રહ્યો નથી.
એ કાળે માલવિદેશની ગાદીએ ઇન્દ્રધુમ નામનો રાજા હતા. તે ભલે ને ધર્મનિટ હતો. એના જીવનની મોટામાં મોટી આકાંક્ષા એ હતી કે કઈ જગાએ પવિત્ર સ્થાન શોધી કાઢવું, ત્યાં વિશાળ દેવાલય બંધાવવું, ને ત્યાં એવી મૂર્તિની સ્થાપના કરવી કે જેની પવિત્રતાની ખ્યાતિ આખા દેશમાં ફેલાય. એવું સ્થાન ને એવી મૂર્તિ શેધવા તે ચારે દિશામાં અનુચર મેકલ્યાં કરતો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
ચૈતન્ય
GT
હતા. એક દિવસ એ શેાધની નિષ્ફળતા વિષે વિમાસણ કરતા તે ખેઠા હતા ત્યાં એક અજાણ્યા બ્રાહ્મણ આવી ચડયો. એણે આવીને નીલાચલની પવિત્રતાનું ને નીલમાધવની મૂર્તિનું છંટાદાર વર્ણન કર્યું" ને કહ્યું : ‘નીલમાધવ એ તેા સાક્ષાત્ શ્રીવિષ્ણુ છે. આપ જો ત્યાં મંદિર બાંધા તે આપને અપૂર્વ કીતિ અને અપાર શ્રેયની પ્રાપ્તિ થશે, કેમ કે મારી જાણમાં આ સ્થાન આખા ભારતવમાં સૌથી પવિત્ર છે.' રાજાના હને! પાર ન રહ્યો. તેણે પ્રધાનના નાના ભાઈ વિદ્વાન ને ભક્તિમાન વિદ્યાપતિને એ જગાએ જાતે જઈ, તપાસ કરી, ભ્રાહ્મણની વાત સાચી છે કે નહીં તે શેાધી કાઢવા મેાકલ્યે.
પેલા બ્રાહ્મણે બતાવેલી દિશામાં ને એ એધાણે ચાલતાં વિદ્યાપતિને શખર વિશ્વવસુની ઝૂંપડી શેાધી કાઢતાં વાર ન લાગી. શખર પાસે જઈ તેણે આવવાનું કારણ જણુાવ્યું. શખરે આવા વિદ્વાન માણસને છાજે એવા આદરથી એનું સ્વાગત કર્યું. પણ વિદ્યાપતિએ નીલમાધવનાં દર્શન કર્યા વિના અન્ન લેવાની ના પાડી. એટલે શખર એને પેાતાના પ્રિય સ્થળે લઈ ગયા. એ સાંજે વિદ્યાપતિને થયું કે મારી શેાધ સફળ થઈ. તે રાતે તે વિશ્વાવસુની સાથે રહ્યો. બીજો દિવસ પહેલા દિવસના જેવા જ ગયા, તે ત્રીજો પણ એમ જ પસાર થઈ ગયા. દિવસે દિવસે વિદ્યાપતિને એ સ્થાન એટલું બધુ માહક લાગતું ગયું કે જે કામને માટે પેાતે આવેલા તે કામ જ ભૂલી ગયેા. એક રાતે એને સ્વપ્નું આવ્યું, તેમાં ભગવાને આવીને એને યાદ દેવડાવ્યું કે એને પાછા જવાનું છે તે રાજા આતુરતાથી એની રાહ જોઈ રહ્યો છે.
બીજે દિવસે સવારે વિદ્યાપતિ માલવદેશ જવા નીકળ્યા. ત્યાં જઈ તેણે રાજાને પાતે નીકળ્યા ત્યાંથી માંડીને રજેરજ વાત કહી સંભળાવી. રાજા એકદમ એ સ્થાનની યાત્રાએ નીકળ્યો. આખે રસ્તે તેને આનન્દ થતે। હતા કે ભગવાને આખરે મારી શેષ સફળ કરી ખરી. પણ એક વાત એના મનમાં ખૂંચ્યાં કરતી હતી. નીચ જાતિને, અસ્પૃશ્ય શખર ભગવાનની પૂજા કરી મૂર્તિને પ્રતિક્ષણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શા ભ્રષ્ટ કરી રહ્યો હતો એ લાગણી એના મનમાંથી ખસતી નહતી. પ્રવાસ પૂરે થતા પહેલાં એણે મનમાં સંકલ્પ કરી લીધું કે એ શબર અસ્પૃશ્યને ભગવાન પાસેથી દૂર ખસેડો. આવા વિચાર કરતો કરતો તે સીધો ને લાચલને શિખરે પડે. પણ જુએ છે તે ગુફામાંથી નીલમાધવની મૂર્તિ અલેપ થઈ ગયેલી! નીલમાધવ અંતર્ધાન થઈ ગયા હતા. રાજા બહુ દુઃખી થયો. એણે વિદ્વાન વિદ્યાપતિને પૂછયું. વિદ્યાપતિએ કહ્યું: “તમે શબર વિશ્વાવસુને અસ્પૃશ્ય ગણીને મનમાં તેને તિરસ્કાર કર્યો છે. પણ એ તે મહાભત છે, ને એણે નીલમાધવની અપાર કૃપા મેળવી છે. તમે મનમાં ઊંચનીચભાવને આવવા દીધે, તેથી ભગવાન તમારી નજર આગળથી અદશ્ય થઈ ગયા. તમારે ઉપવાસ કરીને શુદ્ધ થવું પડશે, ને વિશ્વાવસુ જે તિરસ્કાર તમે કર્યો છે તેનું પ્રાયશ્ચિત્ત કરવું પડશે. પછી જ્યારે તમારા મનમાંથી ઈશ્વરનાં બાળકે વિષે ભેદભાવ પૂરેપૂરો ભંસાઈ જશે ત્યારે તમે નીલમાધવનાં દર્શન કરી શકશે.'
રાજાએ નમ્રતા ને પશ્ચાત્તાપથી માથું નીચું નમાવ્યું, અને વિદ્યાપતિની શિખામણ પ્રમાણે આચરણ કરવા માંડયું. તેણે કેટલાયે દિવસના ઉપવાસ ક્ય, ને મનમાંથી ઊંચનીચભાવ સમૂળગે ભૂંસી નાંખ્યો. તે પછી તરત જ નીલમાધવે એને સ્વપ્નમાં દર્શન દીધાં ને કહ્યું: “તું મને હવે અહીંયાં નહીં જુએ. કાલે સમુદ્રકાંઠે જજે. ત્યાં તને એક મેટે લાકડાને પાટડો દેખાશે. એ મારી અહીંની મૂર્તિને અવશેષ હશે. એ પાટડામાંથી તું ચાર મૂર્તિ બનાવડાવજે. તારા રાજ્યના એકેએક માણસના મનમાંથી ઊંચનીચભાવ પૂરેપૂરો કાઢી નાખજે, ને મહાભક્ત વિવાવસુને ન્યાય કરજે.' બીજે દિવસે પરેઢિયે રાજા લાવલશ્કર સાથે સમુદ્રકાંઠે જઈને જુએ છે તે એક માટે લાકડાને પાટડો પડયો છે. ભગવાને કહ્યા પ્રમાણે તેણે એમાંથી ચાર મૂર્તિઓ બનાવડાવી – એક જગન્નાથની, બીજી બલભની, ત્રીજી સુભદ્રાની, ને ચોથી સુદર્શન ચક્રની. નીલાચલ પર એક મંદિર બંધાવ્યું, ને તેમાં ચારે મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી. તમામ પ્રજાજનોને હુકમ મોકલ્યા કે રાજયમાં કેઈએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
ચૈતન્ય
૧૫
ઊ'ચનીચને ભેદ ગણુવે નહીં. એનેા દાખલા મેસાડવા માટે તેણે શખર વિશ્વાવસુની દીકરી લલિતાને વિદ્વાન પંડિત વિદ્યાપતિ જોડે પરણાવી. આજે જગન્નાથના ભક્તોમાં અગ્રેસર ગણાતા પતિ મહાપાત્રો એ યુગલના વંશજ છે. જે લેાકેા આજે દૈતપતિને નામે ઓળખાય છે ને જેમના દિર ઉપર કુલ અધિકાર છે તેએ શખર વિશ્વાવસુના વંશજ છે તે જગન્નાથના જાતિ" મનાય છે. જ્યારે જગન્નાથે દેહાન્તર કર્યું મનાય છે ત્યારે આ લેાકેા મરેલા માણસની ઉત્તરક્રિયા કરે એવી ક્રિયા કરે છે. એવી ક્રિયા કરવાનેા અધિકાર બીજા કાઈ ને નથી. ઇંન્નુન્ન રાજાના વખતના તાત્રપટ પર લખેલા લેખમાં તેમને આ અધિકાર આપવામાં આવેલે છે.
રાજાએ જ્યારે મંદિરની સેવાપૂજા માટે ધારાધેારણ ઘડવાં ત્યારે તેણે ૩૬ જાતિઓના માણસને સેવામાં લીધા, જેથી કાળાન્તરે એવા અર્ધાં ન કરવામાં આવે કે એકલા શખરને જ મન્દિરમાં જવાને અધિકાર છે ને ખીજાને નથી. મંદિરના અંદરના ભાગમાં સેવા કરવાને અધિકાર સવ વર્ષોંના હિંદુએતે છે. રાજાને એવુ સિદ્ધ કરવું હતું કે જાતિ જાતિ વચ્ચે ભેદ નથી, અને 'દિરમાં જઈ ભગવાનનાં દન કરવાના અધિકાર કાઈ પણ હિંદુને છે. એ પ્રથા અખંડિત ચાલતી આવી છે, તે આજે પણ કાયમ છે. ભંગી, પેંડા, બાવરી, હાડી, ચમાર, ધેાબી, દરેક જાતને ભગવાનની સેવામાં કઈંક કામ નિયત કરી આપેલુ છે, તે તે કામ તે જાતના માણુસાઁ કરે છે. કાઈ પણ પ્રકારની સેવા બીજી સેવા કરતાં ચડિયાતી કે ઊતરતી ગણાતી નથી.
જાણે આ વસ્તુને વિષે જરા પણ શંકા ન રહે એટલા માટે, અને જીવમાત્રની એકતા સ્થાપિત કરવાને સારુ, જગન્નાથને ધરાવેલા નૈવેદ્યને કૈવલ્ય ' એટલે એકત્વ કહેવામાં આવે છે; અને એ નવેલના પ્રસાદ લેવાની કાઈ પણુ માણુસ, ઊંચનીચના ભેદને કારણે ના પાડતું નથી. સ જાતિના માણસા એક હારમાં બેસીને ખાય છે. આ પ્રથા ત્યાં ઘણુા લાંબા વખતથી ચાલતી આવેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
સદ્વિરપ્રવેશ અને શાસ્ત્રો
કહે છે કે આ મંદિર હિંદુ સમાજને અર્પણ કરવાને સારુ, તે પેાતાના વંશજો મદિર અને મૂર્તિ પર માલિકીના હક ન કરે તેટલા માટે, રાજાએ ભગવાન પાસે વર માગી લીધો કે મારે કઈ વંશજ ન થજો, તે આ મંદિરનાં દ્વાર સદાસદા હિંદુમાત્રને માટે ખુલ્લાં રહેજો. એટલે મંદિરના સિંહદ્વાર પર આ અક્ષરા કાતરેલા છે હિંદુ સિવાયના જોને અંતર નવાનીછૂટ નથી. જોરે વળ હિંદુ અંર્ નરે રશકે છે.' એ જ વ્યવસ્થા મંદિરના નિયમેાના ગ્રંથ નિલાદ્રિમહેાય 'માં લખેલી છે. સૂર્યવંશી ઇંન્નુન્ન રાજાના વશ અસ્ત પામી ગયા છે. આજે જે રાજા ગાદીએ છે તે ભાઈ વશનેા છે.
€
J
*
F
જગન્નાથની આ કથાના કળશ તે હવે ચડે છે. તે કહે છે તે કેવળ શાબ્દિક વસ્તુ નથી, એ સિદ્ધ કરવા રાજાએ મદિરમાં ઝાડુ વાળવાનું કામ માથે લીધું. રથયાત્રાના ઉત્સવને વખતે જગન્નાથની પ્રતિમા રથમાં પધરાવવામાં આવે છે તે પહેલાં રાજા જાતે રથને વાળીઝૂડીને સાફ કરે છે. આ પ્રથા આજ સુધી ચાલતી આવી છે.
આ કથા શ્રી. રઘુનાથ મિશ્ર નામના ઉકલવાસી સજ્જને વર્ણવેલી છે. સ્કંદપુરાણમાં આવેલા જગન્નાથમાહાત્મ્યમાં પણ તે છે.૧૯ જે મદિરની સ્થાપના પાછળ આવી વિશાળ ભાવના રહેલી છે તે દરમાં હરિજનને પ્રવેશ કરવા દેવામાં ન આવતા હેાય એવી કલ્પના આવી શકે ખરી? પણ પ્રવેશ કરવા દેવામાં નથી આવતે એ સાચી વાત છે. મંદિરના સિંહકાર પર લખેલું છે: · કાઈ પણ હિંદું અંદર જઈ શકે છે.' શું હરિજને હિંદુ નથી? શું તે રામ અને કૃષ્ણનાં નામ લેતા નથી? શું તેમને આંગણે તુલસીકયારે। નથી હતા? જે પ્રભુ જગતને નાથ છે તે શું હિરજનાના નથી ? જે મદિરા સ્થાપક હરિજન શબર હતેા, તે મદિરમાં આજે હિરજનેાને પગ મૂકવાની મનાઈ! જે જગાએ જમવા સુધ્ધાંમાં જાતિભેદ પળાતા નથી, ત્યાં મદિરપ્રવેશના નિષેધથી શે અ સરતા હશે? રૂઢિ અને ખાદ્યાચાર જ્યારે ભક્તિમાર્ગ પર આક્રમણ કરે તે તેના પર કબજે કરી એસે ત્યારે શું પરિણામ આવે, તે અહીં જોઈ શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
ચેતસ
ટિપ્પણી
१. मा. मा. ध्रुव : 'बिंदु हधर्भ', ५ २९०. ૨. સુનીતિકુમાર ચટરજી શ્રીચૈતન્ય ઍન્ડ હરિદાસ', પ્રબુદ્ધ भारत, गोल्डन ज्युनिसी नंबर, १९४५, ५. १४८. 3. हरिदास कहे प्रभु न छुईओ मोरे ।
मुंह नीच अस्पृश्य परम पाप रे ॥ प्रभु कहे तोमा स्पर्शि पवित्र होई ते । तोमार पवित्र धर्म नाहिक आमा ते ॥ क्षणे क्षणे करो तुम सर्व तीर्थस्नान । क्षणे क्षणे करो तुमि यज्ञतपोदान || निरंतर करो तुम वेदअध्ययन |
द्विज संन्यासी हैते तुमि परमपावन ॥ चै. च. २; ११.
૧૭૭
४. भेसबीच टी. डेनेडी : 'धी चैतन्य भूवमेंट' (१८२५), पृ. ५७.
५. प्रभु कहे राय आमि किछु ना जानि ।
कह कह कृष्णकथा तव मुखे शुनि ॥ विरक्त वैष्णव तुमि ओहे राम राय ।
कह कह कृष्णकथा जुड़ाक हृदय ॥
१. अस्पृश्य स्पर्शिले होये तारे प्रेमाधीन । चै. च. २; ८.
"
(એ અસ્પૃશ્ય હોવા છતાં, એના પ્રેમને અધીન થઈને તમે એના स्पर्श यो. )
७. डेनेडी : मेनन, पृ. ४५.
८. रामकेलिग्रामे ये सव विप्र लइया ।
व्यवहार कार्य सव साधे हर्ष हईया ||
वैष्णव सम्प्रदायगणे रूप सनातन ।
येरूप आदरे ताहा ना हय वर्णन ॥ चै. च० २; १८.
८. तृणादपि सुनीचेन तरोवि सहिष्णुना +
अमानिना मानदेन कीर्तनीयः सदा हरिः ॥ વળી ચૈતન્ય ક્યું છેઃ
भ - १२
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શાસ્ત્ર न धनं न जनं न सुन्दरीम् कविता वा जगदीश कामये । मम जमनि जन्मनीश्वरे
भवताद् भक्तिरहैतुकी त्वयि ॥ शिक्षाशतक ४. ( महश ! भारे धन, भानसी, सुनसरी, विता भानु કશું નથી જોઈતું. તું મને એટલું જ આપ, હે નાથ, કે મને ભાભવ તારે विष महेतु मति २) .....
१०. बिपिनयन्द्र पास : ' वाम' (१८33), ५. १२५.
૧૧. સુશીલકુમાર દે: “અલ હિસ્ટરી ઓફ ધી વૈષ્ણવ ફેઈથ में भूवमे धन में ' (१९४२), पृ. ८t. . .
१२. वन्दे स्वैराद्भुतं तं चैतन्यं यत्प्रसादतः । . , यवनाः सुमनायन्ते कृष्णनामप्रजल्पकाः ॥ .
चे. च. १, १७-९. १३. ज्ञानेर अगम्य तुमि प्रेमे ते भिखारी ।
द्वारे द्वारे माग प्रेम नयने ते वारि ॥
कोथाय तोमार छत्रदण्ड कोथाय सिंहासन । ... । देखि काङ्गालेर सभा माझे पेतेछ आसन ॥ __ कोथाय तोमार छत्रदण्ड धुला ते लुटाय ।
पातकीर चरणरेणु उड़ें पड़े गाय ।
पातकीर चरणरेणु शोभे तोमार गाय ॥ १४. ताइ त बाउल हइ नु भाइ । · एखन लोकेर वेदेर भेद विभेदेर । .
आर त दावि दावा नाइ । १५. आछे तोरइ भितर अतल सागर
. तार पाइलि ना मरम । सेथा नाइ कुल किनारा शास्त्र धारा..
नियम कि करम || १६. बुलुक से बुलुक बुलुक यार मने या लय गो।।
अपना पथेर पथिक आमि कार का करि भय गो ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
चैतन्य १७. चण्डीदास कहे,
शुन हे मानुष भाई। सबार उपरे मानुष सत्य ताहार उपरे नाइ ॥' १८. ब्राह्मणेर चाण्डालेर निविचारि कुल ।
दातात चोरत जेनो दृष्टि एकतुल्य ॥ कैवर्त कलित कोंछ बनिया यवन ।। मिरी भाट चाण्डाल जे कायस्थ ब्राह्मण । सर्व मिलि नाम गावे नाहिक अन्तर ॥ इत्यादि समस्त भक्त मिलि सर्वदाय ।
एकेरुगे बेसि सर्व नामगुण गाय ॥ વળી શંકરદેવ (જન્મ શકે ૧૩૭૧) કહેલું કે હરિનામ કીર્તનને જે ધર્મ છે તે પરમ નિર્મળ છે. તે કરવાનો અધિકાર પ્રાણીમાત્રને છે. હરિનામ એ સર્વ ધર્મને રાજા છે. શાસ્ત્રના વિચારો સાર આ છે.
परम निर्मल धर्म हरिनामकीर्तन । त समस्त प्राणीर अधिकार ॥ एतेके से हरिनाम समस्त धर्मेर राजा ।
एहि सास्त्रेर शार विचार || १४. इत्युक्त्वा ब्राह्मणं पाणौ गृहीत्वा शबरः पुनः ।
आजगाम द्विजश्रेष्ठाः स्वाश्रमं त्वरयान्वितः ॥ एवं व्रजन्तौ तौ विप्र शबरौ शबरालयम् । सायाह्ने समनुप्राप्तौ वैष्णवाम्यौ तु भो द्विजाः ॥ तत्रातिथिमनुप्राप्तं ब्राझणं शबरोत्तमः । . भक्ष्यभोज्यविधानैश्च विविधैः समपूजयत् ॥ ततोऽभितृप्तस्तद्दत्तैरुपचारैर्नृपोत्तम । . विस्मयं परमं लेभे शबरस्य तु दुर्लभैः ॥ प्रभातायां तु शर्वर्या तीर्थराजोदकेन तौ। . स्नानं नित्य विधिवन्माधवं प्रणिप्रत्य च ॥ स्कं. पु. वैष्णवखण्ड - जगन्नाथमाहात्म्य ७; ३८, ४१-४.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
સદ્ધિપ્રવેશ અને શાસ્ત્રો
અહીં કહ્યુ` છે કે બ્રાહ્મણે રાબરના સ્પર્શ કર્યાં, એટલું જ નહીં પણ તેને ત્યાં ભાજન સુધ્ધાં કર્યું. અને છતાં શબનું નામ ‘અસ્પૃચા’ની યાદીમાં છે : '
૧૮૦
વરાહપુરાણમાં એક વાત છે, તેમાં નામના એક રાબરને ત્યાં ગયા, ત્યાં શખરે કર્યું, પ્રણામ કર્યાં, અને માંસમિશ્રિત મીઠાં કે આપનું શું કામ હું કરી શકું ?’
ક્યુ છે કે ગેગા ઋષિ શુક અતિથિ તરીકે તેમનું પૂજન સુગંધી ફળ આપીને પૂછ્યું
तस्याग्रे तु पुनस्तेन शुकेनातिथिपूजनम् । शंसित स तथेत्युक्त्वा कृत्वा पूर्जा प्रणम्य च ॥ फलानि मांसयुक्तानि मधूनि सुरभीणि च । संपाद्य संविदं कृत्वा वद किं करवाणि ते ।। व. पु. १७०.
રામલક્ષ્મણુ શબરીને ત્યાં ગયા ત્યારે શબરીએ એમની એવી જ રીતે પૂજા કરી હતી. તેણે હાથ જોડીને રામલક્ષ્મણના ચરણ પડથા હતા, અને પગ ધેાવાને તથા પીવાને પાણી પણ આપ્યું હતું. રામાયણમાં અસ્પૃશ્યતાની કલ્પના જ નથી, એટલે શબરી અસ્પૃશ્ય ચાંથી હોય ? तौ दृष्ट्वा तु तदा सिद्धा समुत्थाय कृताञ्जलिः | पादौ जग्राह रामस्य लक्ष्मणस्य च धीमतः ॥ पाद्यमाचमनीयं च सर्वे प्रादाद्यथाविधि ।
વા. રા. આપ્યું. ૭૪; ૬, ૭.
પદ્મપુરાણે તે વળી આગળ વધીને એમ કહ્યુ` છે કે દૃઢ વ્રતવાળી શખરીએ ફળ જાતે ચાખી જેયાં, ને તેમાંથી જે મીઠાં હતાં તે જ રામ લક્ષ્મણને આપ્યાં. એ ફળ ખાઈને રામે તેને પરમ મુક્તિ આપી. स्वयमासाद्य माधुर्य परीक्ष्य परिभक्ष्य च । पश्चान्निवेदयामास राघवाभ्यां दृढव्रता । फलान्यास्वाद्य काकुत्स्थस्तस्यै मुक्ति परां ददौ ||
૬. પુ. ૨૬૬; ૨૬૭-૮.
સ્કંદપુરાણના રેવાખંડમાં સત્યનારાયણુની જે થા આપેલી છે, ને જે આપણે ત્યાં ઘણી જ બેં'ચાય છે, તેમાં કહ્યુ છે કે એક કઠિયારા ભીલ (જેને અત્રિ વગેરે અનેક સ્મૃતિારાએ ‘અન્ત્યજ 'ની યાદીમાં ગણાવ્યા છે) લાકડાની ભારી બડ઼ાર મૂકીને બ્રાહ્મણના ધરમાં ગયા, કેમ કે તેને તરસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
ચૈતન્ય
૧૧
:
બહુ લાગી હતી. તેણે બ્રાહ્મણને પ્રણિપાત કર્યું. તેને સત્યનારાયણનું વ્રત કરતા કોઈ પૂછ્યું : આ તમે શું કરે છે? ' પછી ત્યાં એણે પાણી પીધુ', પ્રસાદ ખાધેા, ને શહેરમાં ગયા. એ ભીલ આગળ જતાં ગુહરાજ થયા.
बहिः काष्ठं च संस्थाप्य विप्रस्य गृहमाययौ । तृपया पीडितात्मा च दृष्ट्वा विप्रं कृतव्रतम् । प्रणिपत्य द्विजं प्राह किमिदं क्रियते त्वया ॥ पपौ जल प्रसादं च भुक्त्वा स नगरं ययौ । काष्ठभावो भिल्लो गुहराजो बभूव ह ।
स्कं.
-
पु. रेवाड ભાલે! આજે પણ અસ્પૃશ્ય તા ગણાતા નથી. ત્યારે તે અસ્પૃશ્ય ગણાયા કારે, ને અસ્પૃશ્ય મચા ચારે? ને એમની અસ્પૃશ્યતા કાના કહેવાથી ટળી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૮
જગન્નાથના ભક્તો જગન્નાથના મન્દિરની સ્થાપના થઈ ત્યારથી -ને ખાસ કરીને ચિત ભક્તિરસની ગંગા વહેવડાવી ત્યારથી – જુદી જુદી જાતિઓના અનેક ભક્તોએ જગન્નાથને આશ્રય લીધેલ છે. જે જાતિઓને ઊતરતા દરજજાની ગણવામાં આવી છે તેમાંના ભક્તો પણ ઓછા નથી થયા. તેમાંના ત્રણની વાત અહીં ટૂંકામાં આપવાને વિચાર છે.
૧. મણિદાસ માળી મણિદાસ પુરી શહેરને એક માળી હતે. ફૂલહાર વેચવાને ધંધે કરતે. તેમાંથી જે થોડીક આવક થાય તેમાંથી કેટલાક પસા તે દુઃખી ગરીબોને આપી દે, ને બાકીનાથી કુટુંબને નિર્વાહ કરે. મન અને જીભથી ભગવાનનું રટણ કરે. ઈશ્વરની ઈચ્છા તે મણિદાસનાં બૈરી છોકરાં એક પછી એક મરી ગયાં. એને થયું હશેઃ “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગેપાળ.' સંકીર્તનની ધૂનને એ જમાનો હતો. મણિદાસે સાધુને વેશ ધારણ કર્યો. સવારે ઊઠી, નાહીધાઈ કરતાળ લઈ જગન્નાથના સિંહદ્વાર પર ઊભો રહે, ને હરિનામનું સંકીર્તન કરે. ક્યારેક તે મસ્તીમાં આવી નાચવા પણ માંડે. સિંહદ્વાર ખૂલ્યા પછી અંદર જઈ, જગન્નાથની મૂર્તિ પાસે, ગરુડસ્તંભની પાછળ ઊભો રહી પ્રભુનું દર્શન કરે, ને પાછું કીર્તન શરૂ કરે. કેટલીયે વાર કીર્તન કરતાં નાચવા લાગે, ને શરીરનું ભાન પણ ભૂલી જાય. તીવ્રતમ ભક્તિની આ અવસ્થાને “પ્રેમેન્માદ” કહે છે. એ પ્રેમન્માદ ચૈતન્યને થતું. સભામંડપમાં આવી રીતે ગાવા નાચવાને મણિદાસને રોજને કાર્યક્રમ હતો. સભામંડપ પાસે જ રોજ પુરાણુ વંચાતું. પુરાણ વિદ્વાન હતા, ને સારી કથા કરતા. એક દિવસ મણિદાસ ઊંચે સાદે “રામ-કૃષ્ણ હરિની ધૂન મચાવતે ત્યાં જઈ પહોંચ્યો ને આનન્દમગ્ન થઈ નાચવા લાગે. પુરાણુને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
જગન્નાથના ભકતો. ખલેલ પડી. તેમણે મણિદાસને બૂમ મારી કીર્તન બંધ કરવાનું કહ્યું. પણ સાંભળે કોણ? પુરાણું ને શ્રોતાઓએ મળી મણિદાસને સારી પેઠે ટીપે. તેને ભાન આવ્યું ત્યારે બધી વાતની ખબર પડી. તે ચૂપચાપ ચાલ્યો, ને એક મઠમાં જઈને પડી રહ્યો. એને થયું, પ્રભુની નજર આગળ, એની જ કથા સાંભળનારા મને મારે, તે હું એની પાસે શા સારુ જાઉં? એની એવી ઈચ્છા હશે. એ સાંજે તેણે ખાધું પણ નહીં.
રાતે રાજાને સ્વપ્નમાં જગન્નાથે દર્શન દીધું, ને કહ્યું: “ક્યા લક્ષ્મીજીના મન્દિરમાં વંચાય એવી ગોઠવણ કરો. સભામંડપ મારા ભક્તોને ભજનકીર્તન કરવા માટે મેકળે રખા.' મણિદાસને પણ જગન્નાથે સ્વપ્નમાં દર્શન આપી કહ્યું: “તું ભૂખ્યો કેમ રહ્યો છે? જે, મેં પણ આજે ખાધું નથી.’ મણિદાસને રોષ ઊતરી ગયો. પુરાણકથાની જગા બદલવામાં આવી, અને સભામંડપ ભક્તોને ભજનકીર્તન કરવા માટે મેકળો રાખવામાં આવ્યું. આજે પણ એ ગોઠવણ કાયમ છે એમ કહે છે.
આ વાર્તામાં એટલું બતાવ્યું છે કે ભગવદ્ભક્તિની દૃષ્ટિએ ભારે વિદ્વત્તા કરતાં હદયના ભાવની કિંમત વધારે છે, તેમ જ એ પ્રદેશમાં બ્રાહ્મણ ઊંચો ને શક નીચે એ પ્રકારના ભેદભાવને અવકાશ નથી. એક સ્મૃતિગ્રંથે માળીને “અસ્પૃશ્ય'માં ગણાવ્યો છે, પણ આપણે જોઈએ છીએ કે અહીં તે અસ્પૃશ્ય નથી, એટલું જ નહીં પણ તેને મન્દિરના સભામંડપમાં કીર્તન કરવાની પણ છૂટ છે. ભાગવતમાં પણ કહ્યું છે કે કૃષ્ણ માળીને અર્શ કરેલે. કૃષ્ણ અને બલરામ મથુરામાં ફરવા નીકળ્યા, ત્યાં એમને પહેલો વારો કંસના ધોબીને અડીને તેનો શિરચ્છેદ કરવાનો આવ્યો. તે પછી તેઓ સુદામા નામના માળીને ઘેર ગયા. એમને જોઈ માળીએ ઊભા થઈ, માથું ભયે અડાડી, પ્રણામ કર્યા. આસન, ચરણોદક વગેરે વડે આવકાર આપી માળા, તાંબૂલ, અને વિલેપન વડે તેમની પૂજા કરી ....... સુન્દર, સુગંધી ફૂલોથી બનાવેલી માળા તેમને આપી; તે પહેરીને કૃષ્ણ ને બલરામ બહુ શોલ્યા ને રાજી થયા; અને એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮૪
મંદિર પ્રવેશ અને અર નમન કરનાર ભક્ત માળીને તેમણે વર આપ્યો. માળીએ પણ માગ્યું કે “તમે પ્રાણીમાત્રના આત્મા છે. તમારે વિષે મને અવિચળ ભક્તિ રહે, તમારા ભક્તોને વિષે મિત્રતા રહે, ને પ્રાણીમાત્રને વિષે પરમ દયા રહે કૃષ્ણ તેને એ વર આપ્યો; ને તે ઉપરાંત પેઢીઉતાર વૃદ્ધિ પામનારી સંપત્તિ, બળ, આયુષ્ય, યશ, ને કાન્તિ આપી બલરામ જોડે ચાલ્યા ગયા.
“નારદપાંચરાત્ર'માં શ્રીવિષ્ણુએ કહ્યું છે : “હે નારદ ! હું વૈકુંડમાં નથી રહેતો, તેમ યોગીઓના હદયમાંયે નથી રહેતું, પણ મારા ભક્તો જ્યાં મારું ગાન કરે છે ત્યાં હું વાસ કરું છું.”
૨. એથી દરજી આજથી આશરે ચારસો વરસ પહેલાં દિલ્હીમાં પરમેષ્ઠી નામને દરજી રહેતે હતો. શરીરે કૂબડે ને કાળો હતો, પણ સીવણકામમાં કુશળ હતા, ને સાથે પ્રભુને ભક્ત પણ હતે. સંતના જેવા અનેક સગુણ તેનામાં હતા. તે સંયમી હો, ગરીબ છતાં ઉદાર હતો, મહેનતમજૂરી કરતે છતાં આનન્દમાં રહેતે. કદી જૂઠું બોલતો નહીં. પ્રાણીહિંસા કદી ન કરતો, ને જગત સર્વત્ર વાસુદેવમય છે એમ મનથી માનતે.
એના મનમાં પ્રભુનું રટણ નિરંતર ચાલતું; ને ક્યારેક તે કપડાં સીવતાં સેય હાથમાં અટકી જતી ને તે ધ્યાનમગ્ન થઈ જતો. પરમેષ્ટીની સ્ત્રી વિમલા સુશીલ અને પતિવ્રતા હતી. એક દીકરે ને બે દીકરી હતાં, તેમનામાં પણ માબાપના ગુણ ઊતરેલા હતા. તેથી દરજીને સંસારમાં શાન્તિ હતી. પણ તેને સંસાર ઉપર આસક્તિ ન હતી. પિતાનું કામ પણ ભગવાનની પૂજારૂપ સમજીને તે કરતે. એના જેવી સારી ને સફાઈદાર સિલાઈ દિલ્હી શહેરમાં બીજા કેઈની નહોતી. તેથી અમીરઉમરા ને બાદશાહ સુધ્ધાં મનમાન્યા પિસા આપીને તેની પાસે કપડાં સિવડાવતા.
એક વાર બાદશાહના સોનેરી સિંહાસન ઉપર બે બાજુએ બે કીમતી ગાલીચા બિછાવવામાં આવ્યા, પણ બાદશાહને એથી સંતોષ ન થયું. તેણે એના પર મૂકવા માટે બે તકિયા તૈયાર કરાવવા સારુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
- જગન્નાથના ભતો બહુ ઊંચી જાતનું કપડું તૈયાર કરાવ્યું; અને એમાં સોનાના તાર, હીરા, માણેક, મોતી વગેરે જડાવ્યું. એ કપડું એણે પરમેષ્ઠી દરજીને તયાની. બાળ સીવવા આપ્યું. જેડે ખૂબ ઈનામની પણ આશા આપી. પરમેકીએ ઘેર જઈ કપડું સીવી બે ખેળ તૈયાર કરી, ને એમાં બહુ જ મુલાયમ રૂ ભરી બે તકિયા તૈયાર કર્યા. રૂમાં એવું ઊંચી જાતનું અત્તર છાંટેલું હતું કે એથી પરમેથીનું આખું ઘર મઘમઘાટ થઈ ગયું. તકિયા પર જડેલાં રત્નના તેજથી ઘર દીપી ઊયું. તકિયા લઈને બાદશાહને ત્યાં જવા નીકળે છે, ત્યાં એના મનમાં એક બીજે જ વિચાર આવ્યો.
એને થયું, “અરે ! આવા તકિયા તે કઈ માણસને વાપરવાના હોય ? એ તો ભગવાનથી જ વાપરી શકાય. આવી ચીજ ભગવાનને અર્પણ ન થાય તે આ કારીગરી શા કામની? પણ આ ચીજ મારી નથી, એટલે શું કરાય?” આમ વિચાર કરતાં કરતાં તેની સૂધબૂધ ઊડી ગઈ. તે ઘણું વાર થતો એમ ધ્યાનમગ્ન થઈ ગયે. શરીર નિષ્ટ બની ગયું. એ અવસ્થામાં તેને એક ચમત્કાર દેખાયો. વરસો પહેલાં તે પુરી ગયેલ ત્યારે તેણે જગન્નાથજીના રથનાં દર્શન કર્યા હતાં. આજ એને ફરી દર્શન થયાં. તેણે દિલ્હીમાં બેઠાં બેઠાં જગન્નાથની રથયાત્રા જોઈ. એ વખતે પુરીમાં રથયાત્રા ખરેખાત ચાલી રહી હતી. રથની આગળ એક પછી એક વસ્ત્ર બિછાવાય છે, ને રથ તેના પર ચાલે છે. એવી રીતે બિછાવેલું એક વસ્ત્ર એકાએક ફાટી ગયું. સેવકે બીજું વસ્ત્ર લેવા મંદિર તરફ દોડ્યા. તેમને પાછા આવતાં ઘણી વાર લાગી. પરમેષ્ટીએ દિલ્હીમાં બેઠાં બેઠાં આ દેખાવ જોયો. તેનાથી રહેવાયું નહીં. તેણે તરત જ પોતાની પાસેના બે તકિયામાંથી એક જગન્નાથજીને અર્પણ કરી દીધે. પ્રભુએ પ્રેમપૂર્વક એનો સ્વીકાર કર્યો એ જોઈ પરમેથીના આનંદનો પાર ન રહ્યો. તે પ્રભુના ચરણમાં દંડવત પ્રણામ કરી ઊભો થયો, ને બે હાથ ઊંચા કરી હર્ષથી નાચવા લાગ્યો. ભીડ પુષ્કળ હતી. તેમાં પરમેથી કંઈક પાછળ પડી ગયો, ને તેને હરિનાં દર્શન થતાં બંધ થઈ ગયાં. એટલામાં અચાનક એને ભાન આવ્યું, ને આંખ ઊઘડી ગઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૮૬
મહિરવેશ અને શા તે મનને પૂછવા લાગ્યો : “આ શું સ્વમ હતું? ના. સ્વમ હેય તે મારા હાથમાંને તકિયે ક્યાં ચાલ્યા જાય? ભગવાને મારા મનની વાત જાણીને એક તકિયે સ્વીકારી લીધો. કેવું મારું ધન્યભાગ્ય !'
પણ પાછો વિચાર આવ્યોઃ “અરે, મેં આ શું કર્યું? એ તે બાદશાહને તકિયો હતો. એ જગન્નાથજીને આપી દેવાને મને શે હક હતો? બાદશાહને શું જવાબ દઈશ?' ફરી પાછું થયું : “હશે, જે થયું તે થયું. જગદીશ્વર આગળ દિલ્હીધર શી વિરૂઆતમાં છે? એ બાદશાહના પણ બાદશાહે તકિયે સ્વીકાર્યો એ બસ છે. હવે જે થવાનું હોય તે ભલે થાઓ.”
પરમેષ્ઠી આ વિચારવમળમાં પડ્યો હતો ત્યાં બાદશાહના માણસે બોલાવવા આવ્યા. દરજી એક ત િલેવડાવીને ચાલ્યો. બાદશાહ તકિયાની સિલાઈ ને કારીગરી જોઈ રાજી થયો. પણ તેણે પૂછયું: એક જ તકિયો કેમ? બીજે હજુ તૈયાર નથી થયો શું?'
પરમેષ્ટીએ બાદશાહને પગે પડીને કહ્યું: “જહાંપનાહ! તકિયા તે બંને તૈયાર થયા હતા. પણ એમાંથી એક નીલાચલપતિ જગન્નાથે સ્વીકારી લીધું છે. એટલે આપની પાસે એક જ લાવી શક્યો છું. ગરીબપરવર ! હું કદી જૂઠું બોલતો નથી.' બાદશાહ આ વાત સાંભળી હસી પડ્યો, ને રોષમાં આવી કહેવા લાગ્યા; કેવી પાગલ જેવી વાત કરે છે! ક્યાં નીલાચલ ને ક્યાં દિલ્હી ! મારી દિલ્હીમાંથી તકિયે કાણુ ઉઠાવી જાય? સાચી વાત કહી દે, નહીં તો તારી બૂરી વલે થશે.”
પરમેષ્ટી કહે : “જહાંપનાહ! સાવ સાચું કહું છું. મને જિવાડે કે મારો, પણ વાત જે બની તે મેં આપને કહી છે. જગન્નાથજીએ એ તકિયો અહીંથી લઈ લીધે એમાં આપને નવાઈ કેમ લાગે છે? જગન્નાથજી તે આખી આલમના ધણી છે. આપની દિલ્હી શું આલમની બહાર છે? ભગવાન તે સર્વવ્યાપી છે. જગતમાં એ કોઈ કામ નથી જ્યાં એ ન હોય. એનું રહેઠાણ ને એનું ધામ જગતમાં બધે જ છે. તો એ દિલ્હીમાંથી આપને તો લઈ જાય એમાં નવાઈ શી?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
જગન્નાથના કરો પરમેષ્ટીએ ઘણું સમજાવ્યું, પણ બાદશાહ એકને બે થયો નહીં. તેણે દરજીને કેદખાનાની અંધારી કોટડીમાં પુરાવી દીધા. બહાર સખત પહેરો બેસાડ્યો.
ભગવાનને આ વાત થોડી અજાણી હતી? તે તે પહોંચ્યા કેદખાનામાં. મધરાત થઈ ગઈ છે. પહેરાવાળા હજુ જાગે છે. ત્યાં જગન્નાથજી કેદખાનાના દરવાજા પર આવી પહોંચ્યા. પહેરાવાળા પર ઘારણ નાખી અંદર પેઠા. કોટડીનાં બારણું ખૂલી ગયાં. પણ પરમેકીને એની ખબર ક્યાંથી હોય? એ તો ભગવાનના નામનું રટણ કરતો રતો હતો. ભગવાને માટે સાદે હાક મારીઃ “પરમેષ્ટી !” " પરમેષ્ટી ચેકી ઊઠ્યો. આંખ ખોલીને જુએ તો અંધારી કોટડીમાં ઝગઝગાટ થઈ રહ્યો છે. સામે સાક્ષાત જગન્નાથ ઊભા છે. જેવી મૂર્તિ પુરીના મન્દિરમાં છે તેવી જ અહીં ઊભી છે. પ્રભુ એક હાથે પરમેથીને અભયદાન આપે છે, ને બીજે હાથે સુદર્શન ચક્ર ફેરવી રહ્યા છે. એકાએક હસીને પરમેષ્ઠીને કહે છે: “જેને મારી સહાયતા છે તેને શી બીક છે? જે આ મારું સુદર્શન ચક્ર. કોઈ માણસ ભલેને ગમે તેટલે જોરાવર હોય, પણ મારે ભક્ત સહુથી જોરાવર છે. આવ, વત્સ, આવ !'
. પરમેથી કહેઃ “નાથ! હું તો મહાપાપી, મહાઅધમ છું. હું ભગવાનની પાસે જવાને એમ ક્યાં છું?”
જગન્નાથે પરમેષ્ટીના શરીરને સ્પર્શ કર્યો. તેની કાન્તિ બદલાઈ ગઈ, અને તે આનન્દસાગરમાં મગ્ન થઈ ગયે. .
બીજી તરફ જગન્નાથ બાદશાહને સ્વપ્નમાં સારી પેઠે માર મારીને નીલાચલ ચાલ્યા ગયા. બાદશાહ જાગી ઊઠ્યો. જુએ તે કોઈ ન મળે. પણ શરીર મારને લીધે કળતું હતું. એ કંઈ સ્વપ્ન ન હોઈ શકે! પોઢ થયું. બાદશાહે વિશ્વાસુ માણસને બોલાવ્યા, ને રાતની વાત કરી. સહુ કેદખાને પહોંચ્યા. ત્યાં પહેરાવાળા હ. ઊંઘે છે; બારણાં ઉઘાડાંફક પડ્યાં છે; પરમેથીના હાથમાં હાથકડી નથી; તેનું રૂપ પણ જાણે બદલાઈ ગયું છે. તે ધ્યાનમાંથી જાગ્યો ત્યારે પ્રભુને સામે ન જોતાં વ્યાકુળ થઈ ગયો ને તેના નામનું રટણ કરવા લાગ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શાસે બાદશાહ આ બધું જોઈને તાજુબ થયો. તેણે પરમેઢીને સારા વસ્ત્રાભૂષણ પહેરાવી હાથી પર શહેરમાં ફેરવ્યો, ને તેને ખૂબ ધન આપ્યું. પણ પરમેથીને થયું કે આ માનપાન ને કીર્તિથી તેની ભક્તિમાં વિધ આવશે. તે દિલ્હી છોડી કે બીજા શહેરમાં જઈ રહ્યો.
આ દરજીની જાતને પણ મૃત્યર્થસારે “અંત્યજ'ની યાદીમાં મૂકી છે! પણ એક ભક્તિગ્રંથે તે કહ્યું છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર કે બીજો કોઈ પણ માણસ, જેનામાં વિષ્ણુને વિષે ભક્તિ ભાવ હોય, તે સર્વ મનુષ્યમાં ઉત્તમોત્તમ છે.”૩ અહીં ઉત્તમ ગણવા માટે અમુક એક જાતિમાં જન્મવાની જરૂર નથી.
૩. રઘુ માછી - રઘુ જાતને માછી હતે. જગન્નાથપુરીથી દસ ગાઉ પર આવેલા પિપલીટી ગામમાં રહેતો હતે. ઘરમાં ઘરડી મા અને પત્ની સિવાય કેઈ નહોતું. રઘુ રોજ માછલીઓ પકડી લાવીને વેચતે, ને તેમાંથી કુટુંબને નિર્વાહ થતો. રઘુને પૂર્વજન્મના કંઈ સંસ્કાર સારા હશે, તેથી આ ધંધે કરતાં પણ તેને ભગવાનનું સ્મરણ ફરી ફરી થઈ આવતું. જાળમાં સપડાયેલી માછલીઓને તડફડિયાં મારતી જોઈ તેને દયા આવતી. આ વિચાર મનમાંથી કાઢી નાખવા ઘણુંયે કરે, પણ તે ફરી ફરી મનમાં આવ્યાં કરે તેના મનમાં ધીરે ધીરે વૈરાગ્ય ઊપજવા લાગ્યો. તેણે એક દિવસ
ગ્ય ગુરુ પાસે વૈષ્ણવધર્મની દીક્ષા લીધી. તુલસીની કંઠી ધારણ કરી. પછી તે રોજ સવારે નહાય, ભગવાનનું નામ જપે, ભાગવતની કથા સાંભળે, ને સત્સંગ કરે. તેને સ્પષ્ટ ભાન થવા લાગ્યું કે જીવમાત્રમાં ભગવાન છે. એ જીવની હત્યા કેમ કરાય? પણ પિતાનું ને કુટુંબનું પિષણ કરવાનું રહ્યું, ધંધે માછીને રહ્યો, એટલે હિંસા ન કરે તે કરે પણ શું? રઘુ મનમાં પ્રાર્થના કરેઃ “હે પ્રભુ! આ હત્યાના કામમાંથી મને છોડવ.” તેણે માછલીઓ પકડવી છોડી દીધી. પણ થોડા દિવસમાં મા અને બૈરીને ભૂખે મરવા વખત આવ્યું. એટલે રઘુને ફરી કમને પણ માછલી પકડવા જવું પડયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૯
જગન્નાથના ભકતો - તેની જાળમાં એક મોટી લાલ માછલી આવી. માછલીને ત્રફડિયાં મારતી જોઈ તેને જીવ કપાઈ જવા લાગ્યો. વિચાર કરતાં કરતાં તે ધ્યાનમગ્ન થઈ ગયા. તેને માછલીમાં ભગવાન દેખાવા લાગ્યા. તેણે જોર કરીને માછલીનું મેં ઉઘાડયું. તે અંદરથી અવાજ સંભળાયો: “રક્ષા કર, નારાયણ, રક્ષા કર !” રઘુ ચકિત થયે. તે માછલી ઉપાડી વનમાં લઈ ગયો ને ત્યાં એક કુંડમાં મૂકી દીધી. ઘેર મા અને સ્ત્રી ભૂખ્યાં છે એ વાત ભૂલી ગયો. તેને થયું, માછલીમાંથી કોણ બોલ્યું? ભગવાન જ બોલ્યા હોવા જોઈએ. તો એ ભગવાન મને નજરોનજર કેમ દેખાતા નથી? તે ભગવાનનાં દર્શન કરવાનો નિશ્ચય કરીને નારાયણના નામને જાપ કરતો બેઠો. એમ કરતાં કેટલે વખત ગયો એનું પણ ભાન એને ન રહ્યું. એટલામાં એક વૃદ્ધ બ્રાહ્મણ ત્યાં આવ્યો ને તેણે પૂછયું : “ અરે તપસ્વી! તું કોણ છે? આ ઘોર વનમાં એકલે તપ શા માટે કરે છે? તારું નામ શું છે? તું કઈ જાતને છે? ક્યારને અહીં બેઠે છે?’
રઘુએ બ્રાહ્મણને કહ્યું : “બાપજી, આપને હું પગે લાગું છું, હું કહું છું ને કેમ બેઠો છું એ જાણવાની આપને શી જરૂર ? આપ આપને રસ્તે ચાલ્યા જાઓને! વાત કરવાથી મારા કામમાં ખલેલ પડે છે.'
ઘેડી વાતચીત પછી ભગવાને રધુને ચતુર્ભ જરૂપે દર્શન દીધું. ભગવાને કહ્યું: “વર માગ.” રઘુ કહેઃ “હવે માગવાનું શું બાકી રહ્યું? હું હવે પછી જાણી જોઈને તે માછલી નહીં જ મારું. પણ અમારી જાતને એ સ્વભાવ રહ્યો. એટલે કોક વાર માછલ્લી મારવાનું મન થઈ આવે તો? માટે, હે પ્રભુ, મારે એ સ્વભાવ જ તમે હરી લે.” ભગવાન “તથાસ્તુ' કહીને અન્તર્ધાન થઈ ગયા. - રઘુને હવે દુનિયામાં બધે ભગવાનનાં જ દર્શન થવા લાગ્યાં. તે ચાલતો ઘેર પહોંચ્યું. લકે ઠપકે દેવા લાગ્યા કે “અલ્યા, માબૈરીને ભૂખ્યાં મૂકીને ક્યાં ભટકવા ગયો હતો? તારો હરિ કંઈ એમનું પેટ ભરી દેવાનો હતો? જમીનદારે ખાવાનું ન આપ્યું હોત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૯૦
મંદિર પ્રવેશ અને શા તે એમની શી વલે થાત?” રઘુને થયું, જમીનદારે ખાવાનું આપ્યું એ પણ પ્રભુની જ લીલા. મા અને પત્નીને પણ પ્રભુ પર વિશ્વાસ બેઠે.
રઘુ હવે પૂરો ભગત બન્યો. સવાર પડે કે કીર્તન કરતે કરતો ગામમાં ફરતો. ચૈતન્ય, હરિદાસ વગેરે પ્રભુભક્તો “હરિબોલ'ની એવી જ ધૂન મચાવતા નહતા? ને એમનાં એ સંકીર્તમાં તમામ જાતના લકે ભળતા નહતા? રઘુ કોઈની પાસેથી કશું માગતો નહતો, તેયે એના કુટુંબને પેટપૂર ખાવાનું મળી રહેતું. કીર્તન કરતાં એને ક્યારેક પ્રેમસમાધિ લાગતી. ગામના કેટલાક તેફાની છોકરા એની પાછળ પડતા ને એને સતાવતા. રઘુ કંઈ બોલતે નહીં. એટલે છોકરાઓનું સાહસ વધ્યું. તે ગાળો દેતા, ને ક્યારેક પથરા પણ ફેંકતા. તોયે રધુને ક્રોધ ચડતો નહીં. ભાનમાં હેય ને શરીર પર પથરા પડે તે ગુસ્સે થાય નહીં. પ્રેમસમાધિમાં હેય ત્યારે તે ભાન જ શાનું રહે?
- એક વાર એક અવળચંડા છોકરાએ રસ્તે ચાલતા રઘુને કાંટાળા લાકડાથી ખૂબ માર્યો. રઘુ જરાયે બોલ્યો નહીં. તેનું શરીર લેહીલુહાણ થઈ ગયું. પણ તેના મેંમાંથી એક કડવો શુકન નીકળે નહીં. ભગવાને જાણે એની પરીક્ષા કરી, ને તેમાં એ પાસ થયો. તે થોડે આગળ ગયો ત્યાં મારનારો છોકરે બેહોશ થઈ ધડીમ દઈને રસ્તા પર પડ્યો. લેકે ભેગા થઈ ગયા. માબાપ દોડી આવ્યાં, ને છોકરાને ઉઠાવી ઘેર લઈ ગયાં. છોકરાને જીવ નીકળી ગયો હોય એમ લાગ્યું. હાહાકાર થઈ ગયો. માબાપ છોકરાનું દુર્વર્તન જાણતાં હતાં. લેકે કહેવા લાગ્યા: “રઘુ જેવા ભગતને મારવાનું જ આ ફળ છે. એની આગળ ખોળો પાથરીને એની ક્ષમા માગો. એ જરૂર ક્ષમા કરશે.' માબાપે રઘુ પાસે જઈને કાલાવાલા કર્યા. રઘુને નવાઈ લાગી. ખેદ પણ થયો. તેણે કહ્યું: “અરેરે ! મારે કારણે છોકરાને જીવ જાય તે હું અપરાધી બનું. એ પાપમાંથી મારે છુટકારો શી રીતે થશે? એણે મને માર્યો એ વાત સાચી. પણ એ તે મારા કેઈ પાપનું ફળ હશે. એણે બાપડાએ મને ક્યાં માર્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
જગન્નાથના ભક્તો
૧૧
છે? માર્યો તે! ભગવાને. એમાં એને વાંક શે ? હે પ્રભુ ! મને માર પડતી વખતે પણ જો મારા મનમાં એ છેકરા પર ક્રોધ ન ચડયો હૈાય, તે તું એને ઉઠાડીને બેઠા રજે.' કહીને રઘુ રાવા લાગ્યા. તેણે લેાકાને કહ્યું : · ચાલા, ભાઈ એ ! આપણે સહુ મળીને હિરનામની ધૂન લગાવીએ તે છોકરાને બેઠા થવાનુ કહીએ !' પેલા છેાકરાની આસપાસ કીનની રમઝટ ચાલી. રઘુ પ્રેમધેલા થઈ તે નાચવા લાગ્યા. ભક્તની ધા ભગવાન સુધી પહોંચી. છેકરા બગાસું ખાતે બેઠા થયા. લાકાના આનંદતા પાર રહ્યો નહીં.
રઘુ સિદ્ધવચની મહાત્મા તરીકે દેશમાં પ્રસિદ્ધ થયા. પણ તેને લાગ્યું કે આ પ્રસિદ્ધિ એની ભક્તિમાં આડે આવશે. એટલે તે ધર છેાડી નિર્જન એકાન્ત સ્થળમાં રહેવા લાગ્યા. હવે એના ચોવીસે કલાર્ક ભગવદ્ભજનમાં પસાર થતા. એક દિવસ એને એવા ભાસ થયા જાણે નીલાચલનાથ પ્રભુ જગન્નાથ એની પાસે કંઈક ખાવાનુ માગે છે. એની પાસે જે કંઈ હતું તેને થાળ એણે ભગવાનને ધરાવ્યેા. ભગવાન એમાંથી ખરેખાત ખાવા લાગ્યા!
બીજી બાજી પુરીમાં ભગવાનના રાજભાગ માટે જાતજાતનાં પાનો ભેગમંડપમાં મેાકલાયાં હતાં. ભાગમંડપથી મૂર્તિને મૂલમંડપ જરા છેટા છે. ત્યાંથી મૂતિનું પ્રતિબિંબ ભાગમ’ડપમાં રાખેલા દર્પણમાં પડે છે; અને એ પ્રતિબિંબ આગળ ભોગ ધરાવાય છે. નૈવેદ્યની સામગ્રી આવી રહી ત્યારે પૂજારીએ. ભાગ ધરાવવાની તૈયારી કરી. પણ દમાં મૂર્તિનુ પ્રતિબિંબ જ ન મળે. દણુ તે હતું તે જગ્યાએ જ હતું. પૂજારીએ જઈ રાજાને ખબર આપી. રાજા હેબતાઈ ગયે! કે આ શું? તે મંદિરમાં જઈને ફરસ પર પડ્યો, તે ભગવાનને કાલાવાલા કરવા લાગ્યા. તેમ કરતાં તેને જરા ઝોકું આવી ગયું. સ્વમમાં જગન્નાથે તેને કહ્યું : તું આટલે। દુ:ખી શા સારુ થાય છે? હું નીલાચલમાં હે. તે! મારુ પ્રતિબિંબ પડેને ? હું તે અત્યારે પિપ્પલીગ્રામ પાસે વનમાં રહ્યુ કેવટની ઝૂંપડીમાં ભાજન કરુ છું. એ જાતનેા માછી છે ખરા, પણ એની ભક્તિ સાચી છે. એના પ્રેમને વશ થઈને અહીં બધાઈ ગયા છું. એ ન છેડે ત્યાં
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૯૨
મંદિર પ્રવેશ અને શાસે સુધી મારાથી આવી નહીં શકાય. તું જાણે છે કે હું પકવાનને ભૂખ્યો નથી પણ પ્રેમનો ભૂખ્યો છું. હવે તું મને પાછા બોલાવવા માગતે હેય, તો મારા વહાલા ભક્ત રધુને, એની પત્ની તથા માતા સાથે, અહીંથી નીલાચલ લઈ જા.' - રાજા તરત પિપલીગ્રામ જઈને રઘુ તથા તેની માતા અને પત્નીને નીલાચલ (પુરી) લઈ આવ્યો. એ લેકે પુરી પહેચ્યાં કે તરત ભેગમંડપના દર્પણમાં પ્રતિબિંબ દેખાયું. પુરીનરેશે મંદિરની દક્ષિણ તરફ એક સરસ ઘરમાં રઘુને રહેવાની ગોઠવણ કરી આપી.*
આ કથાઓમાં જે ચમત્કારની વાત આવે છે તેવા ચમકારે ખરેખર થતા હશે કે કેમ એની ચર્ચામાં ઊતરવાનું આ સ્થાન નથી. દુનિયાના બધા દેશોની ધર્મકથાઓમાં કંઈ ને કંઈ ચમત્કારની વાતે હેય છે. પણ એમાં કંઈ એ કથાઓનું ખરું તાત્પર્ય રહેલું નથી હતું. અહીં આપણે આ કથાઓમાંથી એટલે જ બેધ લેવાનો છે કે સમાજમાં જે જાતિઓ હલકી ગણાય છે તેમાં પણ પ્રભુના સાચા ભક્તો પેદા થઈ શકે છે. આપણું સ્મૃતિગ્રંથોના કહેવા પ્રમાણે તો કેવટ (વર્તા) એ પણ અંત્યજો’માંનો એક હાઈ અસ્પૃશ્ય! અને આજે એ ભક્ત જે આવે તો તેને મંદિરમાં પ્રવેશ ન જ મને ! જે વર્ગોએ આવા ભક્તો પેદા કર્યા છે તેમના તરફ આપણે પોતાને ઊંચા માની બેઠેલા લોકોએ, કેવું વર્તન રાખ્યું છે તે વિચારી જોતાં ગ્લાનિ અને શરમ સિવાય બીજી કઈ લાગણી ઊપજે એવી છે ખરી?
આ કથામાં કહ્યું છે કે એ કેવટને કેાઈ શુરુએ વૈષ્ણવધર્મની દીક્ષા આપી હતી. છતાં આજે ક્યાંક એવાં વચને કાને પડે છે કે અસછૂક અથવા હરિજનને વૈષ્ણવી દીક્ષા આપી ન શકાય ! આ તે બરાબર ન જ ગણાય. જેમિનિપુરાણમાં મોરધ્વજ રાજાના આખ્યાનમાં પણ કહ્યું છે કે “એ રાજાના રાજ્યમાં અંત્યજે પણ શંખ, ચક્ર આદિની છાપ ધારણ કરતા હતા. તેમને વૈષ્ણવધર્મની દક્ષિા મળેલી હતી, અને તેઓ દીક્ષિતેની પેઠે જ શોભતા હતા.પ બીજા એક ગ્રંથે તે આગળ જઈને એટલે સુધી કહ્યું છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
જગન્નાથના ભકતો હજાર શિવલિંગ, સેંકડો શાલિગ્રામ, બાર કોડ બ્રાહ્મણ, અને એક વિષ્ણુભક્ત શ્વપાક, એ ચારે સરખાં છે.
પદ્મપુરાણ કહે છે: “હરિની ભક્તિ વિનાને વિપ્ર તે પાકથી પણ નપાવટ છે; અને હરિભક્ત શ્વપાક હોય તેને બ્રાહ્મણથી પણ ચડિયાતો ગણવો.”
પાંચરાત્ર મતના એક પ્રસિદ્ધ ગ્રન્થ “પરમસંહિતા'માં કહ્યું છે: “શાસ્ત્ર અને આગમ વાંચ્યા વિના પણ જે માણસ મારી ભક્તિ કરશે, તે મૂર્ખ હશે તોપણ, તેનું કલ્યાણ જ થશે.' ૮
ભક્તિમાં બાહ્ય આચાર, વય, વિદ્યા, વંશ વગેરેને હિસાબ નથી. તેથી એક ભક્ત કહ્યું છે: “વ્યાધનો ધંધો કે હત? ધ્રુવની વય કેટલી હતી ? ગજેન્દ્ર પાસે વિદ્યા શી હતી? કુજાનું રૂપ કેવું હતું? સુદામા પાસે ધન કેટલું હતું? વિદુરનો વંશ કેવો હતો? યાદવપતિ ઉગ્રસેનનું પરાક્રમ કેટલું હતું? ખરી વાત એ છે કે પ્રભુ માણસના આવા ગુણ તરફ નથી જોતો; તેને તો શુદ્ધ હૃદયની ભક્તિથી જ સન્તોષ થાય છે; એવી ભક્તિ જ તેને પ્રિય છે.'& .
ટિપણે १. एवं विकत्थमानस्य कुपितो देवकीसुतः । रजकस्य कराग्रेण शिरः कायादपातयत् ॥ ततः सुदाम्नो भवनं मालाकारस्य जग्मतुः । तौ दृष्ट्वा स समुत्याय ननाम शिरसा मुवि ॥ तयोरासनमानीय पाद्यं चाथाहणादिभिः । पूर्जा सानुगयोश्चक्रे स्रक्ताम्बूलानुलेपनैः ॥ इत्यभिप्रेत्य राजेन्द्र सुदामा प्रीतमानसः । રાસૈ મુશ્વેિઃ કુસુમૈ વિરવિતા રહી ! ताभिः स्वलंकृतो प्रीतो कृष्णरामी सहानुगो । प्रणताय प्रपन्नाय ददतुर्वरदो वरान् ॥ सोऽपि वत्रेऽचलां भक्ति तस्मिन्नेवाखिलात्मनि ।
तद्भक्तेषु च सौहार्दै भूतेषु च दयां पराम् ॥ મં–૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શા इति तस्मै वरं दत्त्वा श्रियं चान्वयवधिनीम् ।। बलमायुर्यशः कान्ति निर्जगाम सहाग्रजः ॥
भा. १०, ४१; ३७, ४३-५२. २. नाहं वसामि वैकुण्ठे योगिनां हृदये न च ।। ___ 'मद्भक्ता यत्र गायन्ति तत्र तिष्ठामि नारद ॥ नारदपाश्चरात्र 3. ब्राह्मणः क्षत्रियो वैश्यः शूद्रो वा यदि वेतरः ।
विष्णुभक्तिसमायुक्तो शेयः सर्वोत्तमोत्तमः ॥
૪. આ વાર્તાઓનું વસ્તુ ગોરખપુરના ગીતા પ્રેસે પ્રસિદ્ધ કરેલા હિદી પુસ્તક “ભક્તસમરત્ન” પરથી લીધું છે.
५. अन्त्यजा अपि तद्राष्ट्र शङ्खचक्राकधारिणः ।
सम्प्राप्य वैष्णवी दीक्षा दीक्षिता इव संबभुः ॥ १. शिवलिङ्गसहस्राणि शालग्रामशतानि च ।
द्वादशकोटयो विप्राः श्वपचं त्वेकवैष्णवम् ॥ આ લોક નાભાજીની ભક્તિમાળ” ઉપરની, પ્રિયાદાસજીની, ટીકામાં 'तिहास'माया बनसो .
७. हरेरभक्तो विप्रोऽपि विज्ञेयः श्वपचाधिकः ।
हरेभक्तः श्वपाकोऽपि विज्ञेयो ब्राह्मणाधिकः ॥ प. पु. ८. शास्त्रागमविहीना च भक्तिर्मयि समर्पिता । शुभमेवावहेत्पुंसो मूर्खस्यापि न संशयः ।।
परमसंहिता १; ८५. ६. व्याधस्याचरणं ध्रुवस्य च वयो विद्या गजेन्द्रस्य का
कुन्जायाः कमनीयरूपमधिकं किं तत्सुदाम्नो धनम् । वंशः को विदुरस्य यादवपतेरुग्रस्य किं पौरुषं भक्त्या तुष्यति केवलं न च गुणैर्भक्तिप्रियो माधवः ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯
મહારાષ્ટ્રના સંતમેળો
સેાળમી સદીની આખરમાં તે સત્તરમીની શરૂઆતમાં જેણે મહારાષ્ટ્રને ખળભળાવી મૂક્યું તે નરી રાજકીય ક્રાન્તિ નહેાતી. એ રાજકીય ક્રાન્તિના પહેલાં, તે વસ્તુતઃ કેટલેક અંશે તેને જન્મ આપનાર, એક ધાર્મિ ક અને સામાજિક ઉત્થાન હતું; અને તેણે આખી પ્રજાને જાગ્રત કરેલી... એ ધર્મ જાગૃતિ રૂઢિને અનુસરનાર બ્રાહ્મણેાની પેદા કરેલી નહેાતી. એ શિષ્ટ વñનું નહીં પણ સામાન્ય જનસમૂહનું કામ હતું. તેને મેાખરે જે સાધુસંતા ને કવિએ હતા તેમાં બ્રાહ્મણેાના કરતાં વધારે તે। સમાજના નીચલા ગણાતા વર્ગોમાં જન્મેલા માણસા હતા— દા.ત. દરજીએ, સુતારા. માળીએ, દુકાનદાર, અને અન્ત્યજો પણ. રાજકીય આગેવાનોએ ધાર્મિક આગેવાને જોડે હળીમળીને કામ કર્યું ’૧
૬.
આ સાધુસંતે એ સંસ્કૃતને બદલે મરાઠી ભાષામાં મેધ આપ્યા ને ગ્રન્થા લખ્યા, જેથી ધર્મના સંદેશા સમાજના છેક નીચલા થરા સુધી પહાંચી શકે. એકનાથે કહ્યું ‘સંસ્કૃત ગ્રંથ રચનારા મહાકવિ છે, તે પ્રાકૃતમાં શી ઊણપ છે? સંસ્કૃતમાંથી જે અર્થ મળતા હેાય તે જ જો પ્રાકૃતમાંથી મળે, તે! એમાં કશી વિષમતા ન માનવી જોઇ એ. સંસ્કૃત ભાષા શું દેવે બનાવેલી છે, તે પ્રાકૃત ચાર પાસેથી નીકળેલી છે? એટલે આવું મિથ્યા અભિમાન શા સારું રાખવું જોઈ એ ’૨
મહારાષ્ટ્રની સંતપરપરા જ્ઞાનદેવથી શરૂ થઈ. તે પહેલાં ત્યાં મહાનુભાવ સંપ્રદાય ચાલતા હતા. ‘મહાનુભાવા જાતિભેદ માનતા નહેાતા, વેદના શિક્ષણની અવગણના કરતા, તેમને આશ્રમની જરૂર નહાતી લાગતી, ને તેઓ કૃષ્ણ સિવાય ખીજા કાઈ દેવને માનતા નહીં, એમ આજ સુધી મનાતું હતું. પણ એ સંપ્રદાયના આધુનિક પક્ષકારે। હવે કહેવા લાગ્યા છે કે તે જાતિભેદ, વેદ વગેરેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૯૬
સદ્દિપ્રવેશ અને શાસ્ત્રા
માનતા હતા.’૩ પણ તેઓ ચાંડાલની આભડછેટ તે! માનતા નહાતા જ. ૪
"
"
જ્ઞાનદેવના પિતા વિઠ્ઠલપ ંતે સન્યાસ લઈ તે ચૈતન્યાશ્રમસ્વામી નામ ધારણ કર્યું. હતું. તે અપુત્ર હેવા છતાં ધર છેડીને આવ્યા છે એમ તેમની પત્ની રખુમાઈ રુકિમણી ) પાસેથી જાણીને ગુરુએ એમને પાછા ગૃહસ્થાશ્રમમાં જવાની આજ્ઞા કરી. વિઠ્ઠલપંત ઘેર પાછા આવ્યા, તે તેમતે અમ્બે વરસને આંતરે ચાર બાળકા થયાં ~~~ નિવૃત્તિ, જ્ઞાનદેવ, સેાપાન, અને મુક્તાબાઈ, સંન્યાસીની સતિ, તેને કાક સ્મૃતિત્રંથે ચાંડાલ'માં ગણાવેલી. જૂના વિચારના બ્રાહ્મણે એમને પેાતાની સાથે ભળવા કે જતા પહેરવા દે નહીં. છેકરાં જાતિ ને કુળથી અળગાં પડી ગયાં.૫ પિતાએ આળદીના બ્રાહ્મણોને બહુ કાલાવાલા કર્યો કે ધર્મ શાસ્ત્રને નિય જોઈ ને અમને ક્ષમા કરે.’ બ્રાહ્મણોએ ‘દેહાન્ત પ્રાયશ્ચિત્ત 'ના નિણૅય આપ્યા ! વિઠ્ઠલપ'ત પત્ની સહિત ઘર છેડીને તપ કરવા ચાલ્યા ગયા. બાળકાને બ્રાહ્મણોએ કહ્યું : તમે પૈઠણના બ્રાહ્મણે પાસેથી શુદ્ધિપત્ર લાવે; અમે તે મન્ય રાખીશું.' મેાટા ભાઈ નિવૃત્તિએ કહ્યું: ‘હું ચાર વર્ણ, ચાર આશ્રમ, પાંચ ભૂતા, મહત્તત્ત્વ, સગુણ નિર્ગુણ, એ સર્વથી પર એવું પરબ્રહ્મ છું. મારે શુદ્ધિપત્ર તે ઉપવીત એકેની જરૂર નથી.’ જ્ઞાનદેવ કહે : આપણે ચાલતા આવેલા સ્વધર્માંતે તેાડવાની જરૂર નથી. ’ સેાપાને કહ્યું: પાંડવ, દુર્વાસા, વસિષ્ઠ, અગસ્ત્ય, ગૌતમ, વ્યાસ, વાલ્મીકિનાં કુળગેાત્ર કયાં હતાં? તે અમારાં કુળગેાત્ર સમજો.’ પછી છેકરાં પગપાળાં પ્રવાસ કરતાં પૈઠણ ગયાં, સંન્યાસીની સંતતિ માટે પ્રાયશ્ચિત્ત નથી, એમ બ્રાહ્મણેાએ સ ંભળાવી દીધું, પણ સાથે એક શાસ્ત્રાક્ત ઉપાય બતાવ્યા: ' તમે પ્રભુની અનન્યભાવે ભક્તિ કરે. તીવ્ર અનુતાપ સાથે ભજન કરેા. ગાય, ગભ અને શ્વાનને વંદન કરે, અને બ્રાહ્મણથી માંડી અંત્યજ સુધીના સને બ્રહ્મરૂપ માને. આ ભક્તિમાં તમારે માટે છે.'F નિવૃત્તિને સતાષ થયા, મુક્તાને આનદ થયા, તે જ્ઞાનદેવે કહ્યું: ‘તમે કહેશે! તે અરે માન્ય છે.’૭ છેકરાં પાછા જવા નીકળતાં હતાં, ત્યાં કેટલાક બ્રાહ્માએ એમની
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
મહારાષ્ટ્રને સપ્તમેળે
૧૯૭ ઠેકડી કરી. છેકરાંને નામ પૂજ્યાં, તે તેમણે કહ્યાં. બ્રાહ્મણ કહેઃ “નામ જ્ઞાનદેવ? અરે, અમારે ત્યાં તો જ્ઞાન પખાલમાં લઈ જાય છે – પખાલનો પાડો પણ જ્ઞાન ઉપાડીને વહી જાય છે!' જ્ઞાનદેવ કહે:
એ પણ મારો આત્મા છે. મારામાં ને એનામાં ભેદ નથી.” બ્રાહ્મણોએ પાડાની પીઠ પર સેટા માર્યા, તેના સેળ જ્ઞાનદેવના શરીર પર પડડ્યા!૮ બ્રાહ્મણો કહે: “પાડા જે જ્ઞાની હોય, તો એના મોંમાંથી વેદ બોલાવી બતાવ જોઈએ.’ જ્ઞાનદેવે આજ્ઞા કરી, ને પાડાના મેંમાંથી વેદમંત્રોનો ઘોષ થવા લાગે !૯ બ્રાહ્મણે ચડ્યા; શરમાયા પણ ખરા. તેમણે જ્ઞાનદેવને ચરણે પ્રણામ કર્યા ને તેમને જયજયકાર કર્યો. જ્ઞાનદેવના વિનયનો પાર ન હતો. તેમણે કહ્યું: “આ આપના ચરણનો જ મહિમા છે. મારામાં આવું સામર્થ્ય નથી.” બ્રાહ્મણ કહે : “ધન્ય છે ! ધન્ય છે! આમના જેવો બ્રાહ્મણ કેઈ નથી.૧૦ તેમણે શુદ્ધિપત્ર લખી નિવૃત્તિને આપ્યું, અને નમસ્કાર કર્યો. જ્ઞાનેશ્વરે ગીતા પર મરાઠીમાં ઓવરૂપે જે ટીકા લખી તે “જ્ઞાનેશ્વરી” એ નામે પ્રસિદ્ધ છે.૧૧ તેમાં તેમણે કહ્યું છે:
(ભગવાન કહે છે:) આટલા માટે, કુળ ઉત્તમ હોવાની જરૂર નથી. જાતિ અંત્યજની હોય તે પણ ચાલે. એટલું જ નહીં પણ પશુનો દેહ હશે તોયે વાંધો નથી. મગરે હાથીને પકડ્યો ત્યારે તેણે મને ધા નાખી. એવી રીતે ભક્તિભાવે મારું સ્મરણ કરતાવેંત તેનું પશુત્વ વ્યર્થ થઈ ગયું ને તે મને પામ્યો. હે અર્જુન ! જેના નામને ઉચ્ચાર પણ નિન્ય ગણાય છે, જે અધમમાં પણ અધમ ગણાય છે, એવી પાયોનિમાં જે માણસે જન્મેલા હોય; વળી મૂર્ખ એવા કે જાણે પથ્થર હોય, છતાં જેને મારે વિષે સર્વભાવે દઢ આસ્થા હેય; જેની વાણી નિરંતર મારું જ ગાન કરતી હોય; જેની દષ્ટિને નિરંતર મારું જ રૂપ દેખાતું હોય, જેના મનમાં નિરંતર મારે વિષે જ સંકલ્પ ચાલતો હોય; . . . એ રીતે જેમણે સર્વભાવે જીવનમાં મારે જ આધાર લીધે હેય; તે પાપાનિમાં જન્મેલા કાં ન હોય, તે શાસ્ત્રથી અજાણુ કાં ન હોય, છતાં મારી જોડે તેમની તુલના કરતાં તે ૨તીપૂર ઓછા ઊતરવાના નથી. ... એટલે કે ' આ વિષયમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૯૯
મદિરપ્રવેશ અને શાસ્ત્રા
એકલી ભક્તિ જ કામ લાગે છે, જાતિનું ત્યાં કશું મહત્ત્વ નથી. એટલે કુળ, જાતિ, વણુ એ બધાં નકામાં છે; મારાપણું, મારી ભક્તિ, એ જ ખરી સાક વસ્તુ છે. માણસ જ્યાં સુધી મારી જોડે સમરસ થયા નથી ત્યાં સુધી જ ક્ષત્રિય, વૈશ્ય, સ્ત્રી, શુદ્ર, અન્ત્યજ વગેરે જુદી જુદી જાતિએ દેખાય છે. અરે, માણસ ભલે ગમે તે જાતિમાં જન્મે, અને ભલે મારી ભક્તિ કરે કે વિરોધ કરે, પણ મારે જ ભક્ત કે શત્રુ થાય, એ મુખ્ય વસ્તુ છે. એટલે, હે અર્જુન, ભલે પાપયેનિ હાય, કે વૈશ્ય, શૂદ્ર કે સ્ત્રી હોય, તે સહુ મારી ઉપાસનાથી મને જ પામે છે.’૧૨
:
જ્ઞાનેશ્વરે અલગ પણ લખેલા. તેમાંના એકમાં કહ્યું છે કે ‘ જેના અંતરમાં રુકિમણીરમણુ છે તે ચાંડાલના પણ ઉદ્દાર થાય છે, અને જેના અંતરમાં એ નથી તે સંન્યાસી પણ ભવબંધમાંથી છૂટતા નથી.’૧૩ વળી કહ્યું છે કે ‘ ઊંચનીચભાવ અથવા દ્વેષાદ્વેષ જ્યાં સુધી ગયા નથી ત્યાં સુધી કર્મો કર્યાં કરવાથી કશું સુખ મળવાનું નથી.’૧૪
'
જ્ઞાનેશ્વરની બહેન મુક્તાબાઈ એવી નાની હતી કે ચાંગદેવ નામના એક પ્રસિદ્ધ યે।ગી ગવ છેાડીને એના શિષ્ય થયેલા. · મુક્તાઈ ચિન્તન કરીને મુક્ત થઈ છે,' ‘મુક્તિ સર્વદા જીવન્મુક્ત જ છે,’ * મુક્તાઈનું ચિત્ત નિરંતર મુક્ત છે,' · મુક્તાબાઈ સુખી થઈ છે,' એવા ઉદ્ગાર તેણે પાતે કાઢેલા છે.૧૫
"
‘ મુસલમાન ચઢાઈ એએ કેટલાક વખત લગી સવ પ્રવૃત્તિને સ્થગિત કરી નાખી હોય એમ દેખાય છે. પણ ધીરે ધીરે રાષ્ટ્રના આત્માએ તેનું નીરેાગી સ્થિતિસ્થાપકપણું કરી પ્રાપ્ત કર્યું; અને બરાબર મરાઠા સત્તાનું ઉત્થાન થયું તે જ અરસામાં સાધુસ તેની એક હારની હાર પેદા થાય છે. તેમનાં નામ દેશના લેાકામાં ઘરગથ્થુ શબ્દો જેવાં થઈ પડવાં છે. એ પ્રવાહ એ સૈકાં સુધી પૂરજોશમાં વહેવા ચાલુ રહ્યો, અને પછી સુકાઈ ગયા દેખાય છે. તેમાં ઓટ આવી તેની સાથે રાજકીય ગુલામી પણ અસ્ત પામી ગઈ. એકંદરે એમ કહી શકાય હું આ ધ જાગૃતિને ઇતિહાસ લગભગ પાંચસ। વરસ જેટલે સમય રાકે છે. એ સમય દરમ્યાન આ ભૂમિમાં પચાસ સાધુસંતે એવા થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
મહારાષ્ટ્રને સંતમેળે
૧૯૯ ગયા જેમની છાપ આ દેશ ને તેની પ્રજા ઉપર ન ભૂંસાય એવી રહી ગઈ છે, અને તેથી મહીપતિએ એમનાં ચરિત્રનો પોતાના “ભક્તિવિજય”માં સમાવેશ કર્યો તે વાજબી ઠરે છે. આ સાધુસંતેમાં ઘેડીક સ્ત્રીઓ હતી, ને થોડાક ઇસ્લામમાંથી હિંદુ ધર્મમાં આવેલા પુરુષ હતા. આ આખી સંતપરંપરામાં લગભગ અડધા જેટલા બ્રાહ્મણ હતા; અને બીજા અડધામાં બીજી બધી વાતો – મરાઠા, કણબી, દરજી, માળી, કુંભાર, સેની, પસ્તાયેલી વેશ્યા, દાસી અને મહાર સુધ્ધાં –નાં માણસે હતાં. આ ધાર્મિક ઉત્થાનનું મહત્ત્વ, ઘણે અંશે, અમે ઉપર ગણાવી એ હકીકતોને આભારી છે; કેમ કે તે સ્પષ્ટપણે બતાવી આપે છે કે ઉચ્ચતર આત્મજ્ઞાનનો પ્રભાવ કઈ એકાદ વગ ઉપર જ પડીને અટકી ગયો એવું નથી; પણ તે સમાજના સર્વ થરેમાં – પુરુષ અને સ્ત્રી, ઊંચ અને નીચ, ભણેલા ને અભણ, હિંદુ અને મુસલમાન સહુમાં – ઊંડે ફેલાઈ ગયો હતો . . . ચાંગદેવ અને જ્ઞાનદેવ, નિવૃત્તિ અને સંપાન, મુક્તાબાઈ અને જની, આક્કાબાઈ અને વેણબાઈ, નામદેવ અને એકનાથ, રામદાસ અને તુકારામ, શેખ મહમદ અને શાન્તિ બહામની, દામાજી અને ઉદ્ધવ, ભાનુદાસ અને કૂર્મદાસ, બેધલે બાવા અને સંતો પવાર, કેશવ સ્વામી અને જયરામ સ્વામી, નરસિંહ સરસ્વતી અને રંગનાથ સ્વામી, ચેખામેળા અને ગોરા કુંભાર, નરહરિ સોની અને સાવતા માળી, બહિરંભદ્ર અને ગણેશનાથ, જનાર્દન પંત અને મુદ્દે પંત, અને બીજા ઘણા – એ નામોની હારમાળા સાક્ષી પૂરે છે કે મહારાષ્ટ્રની એ હિલચાલમાં કેવી ઊંચા પ્રકારની ક્રિયાશક્તિ રહેલી હતી. હિંદના બીજા ભાગે કરતાં અહીં સાધુસંતોમાં બ્રાહ્મણોનું પ્રમાણ વધારે છે. બીજે બ્રાહ્મણેના કરતાં ક્ષત્રિયો ને વિએ વધારે પ્રમાણમાં સાધુસંત પેદા કર્યા હતા. ૧૬
આ દેશમાં પ્રાચીન શાસ્ત્ર અને પ્રણાલિકા નિજીવ બની ગયાં હતાં. તેના પર એકલા બ્રાહ્મણોને કબજો થઈ ગયો હતે. એક જાતિની આ શિરજોરી સામે એ સાધુસંતેએ ભારે મર્દાનગી ને શરાતનથી વિરોધ ઉઠાવવાનો પ્રયાસ કર્યો. મનુષ્યના હદયમાં વસતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
२००
સહિરપ્રવેશ અને શાસ્ત્રા
આત્મા વણુ, જાતિ ને સામાજિક દરજ્જાથી પર છે, એમ બતાવી તેનું ગૌરવ તેમણે પ્રસ્થાપિત કરી બતાવ્યું. તેમનાં પેાતાનાં જન્મ અને શિક્ષણના સંજોગ એવા હતા કે એમાંના કેટલાકને એને લીધે પણ આવા વિચાર। દર્શાવવાનું સહેજે મન થયેલું. ઉપર આપણે જોયું તેમ, તેમાંના લગભગ અડધા બ્રાહ્મણેતર જાતિના હતા, અને કેટલાક તે! ઘણી જ નીચી ગણાતી જાતિએના હતા. બ્રાહ્મણ સુધારકામાંના પણ ઘણાને વારસામાં મળેલી વિશુદ્ધિમાં કંઇક ડાધ હતા; તેને લીધે તે સર્વ પ્રકારનાં કૃત્રિમ નિયમનેા સામે બળવ ઉડાવવાને મનેકમને પણ પ્રેરાયા. (જ્ઞાનદેવ તે તેમનાં ભાઈબહેનની વાત પાછળ કહેવાઈ ગઈ છે.) માલેાપત નામના બીજા એક સંત મહાર જાતિની એક છેાકરીને પરણેલા, તે છેાકરીની જાત લગ્ન પછી જ જાણવામાં આવેલી. પતિએ એનેા ત્યાગ ન કર્યાં, પણ માત્ર એની સાથે શરીરસંબંધ ન કર્યાં; અને તેના મરણ પછી બ્રાહ્મણીના જેવી જ તેની ઉત્તરક્રિયા કરી ત્યારે એક ચમત્કાર થયા, તેણે એમના ભૂંડામાં ભૂંડા શત્રુએને પણ બતાવી આપ્યું કે માલાપ ત અને તેમની મહાર પત્ની તે ખરેખર પવિત્ર હતાં. જયરામ સ્વામીના ગુરુ કૃષ્ણદાસ વાળંદ જાતિની છેાકરીને પરણેલા, ને તે વાળદ છે. એવી ખબર લગ્ન પછી જ પડવા પામેલી. પણ આ સંતપુરુષના પવિત્ર જીવનના એવા પ્રભાવ પડચો કે, ઘણા જુલમ પછી છેવટે, તે વખતના શંકરાચાર્યે પણ એમની સામેનેા બધા વાંધા ઉઠાવી લીધા.’૧૭
જ્ઞાનેશ્વરને વિષે પાંચારકર લખે છે: નિજો વૈશ્યાસ્તથા વાસ્તેવિ યાન્તિ પર્ણ ગતિમ્ એ લીટીના વિવેચનમાં તે અત્યોને પણ ભૂલ્યા નથી. અંત્યજ પણ સદ્ભક્ત હશે તે પરા ગતિએ પહોંચશે, એમ તેમણે સાફ સાફ કહ્યું છે. બ્રાહ્મણ જાતિમાં જન્મ્યા વિના મેાક્ષ ન મળે એવું ક`ઢાનું સંકુચિતપણું તેમનામાં નહોતું. “ કુષ્ઠ કામ નોદ્દાને | બાતિ ચંચનહી વ્હા ।” “તે પાપયોની મૂઢ, મૃત્યુ નૈસે ાં दगड પણ પરમેશ્વરને ભજશે તો તે પણ તરી જશે. તે પાપયેાનિ ભલે હૈ, વિદ્રાન ભલે ન હેા. તાત્પર્ય એ છે કે “ મત્તિ ના ૫
''
।
2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
મહારાષ્ટ્રના સતમેળા
૨૦૧
kr
सरे । जाति अप्रमाण ” ભક્તિપ્રેમની મમતાને લીધે જ નામદેવની પહેલી મુલાકાત વખતે તેઓ એકબીજાને પરમ પ્રીતિથી ભેટવા, એકબીજાને પગે લાગ્યા, એકબીજાને હૈયા સરસા ચાંપ્યા, અને તે એક જ હરિપ્રેમમાં મગ્ન થઈ ગયા. ચેાખામેળા, તેમની પત્ની, બકા મહાર, વગેરે પ્રેમળ ભક્તાને પણ તેમણે હૈયા સરસા ચાંપ્યા. વિવેત્તાપર | સલા માન્ના સાનેશ્વર ! એવું, જ્ઞાનેશ્વરના પ્રેમથી પ્રેરાઈ તે, ગાતી જનાબાઈ મારી આંખ આગળ હમેશાં ઊભી રહે છે! નાનેશ્વર સર્વ જાતિના સંતેાના “ કાળજડાની કાર ” થઈ પડવા, તે જ્ઞાનના બળને લીધે નહીં પણું પ્રેમના બળને લીધે. જગતમાં કાઈ તે પણુ ન મળેલી માઽહી ( માવડી) એ પદવી. સહુ સંતાએ એકમતે જ્ઞાનેશ્વરને આપી ! જ્ઞાનેશ્વર મારી” એ બે જ શબ્દ! એમાં જ્ઞાનેશ્વરના વિશ્વપ્રેમ પ્રગટ થાય છે! પ્રેમથી વિશ્વ આપણું થાય છે. “ નેધર માડહી” એ મહારાષ્ટ્રને મહામત્ર થઈ પડયો. જ્ઞાનના અતિ ઉચ્ચ શિખર પર રહેનારા જ્ઞાનેશ્વર વારકરીઓના મેળામાં પઢરપુરની રેતીમાં રિપ્રેમથી ગાય છે, નાચે છે, એ કેવું મધુર દર્શીન છે! એમણે જ્ઞાનને ભક્તિપ્રેમમાં ઓગાળી નાખ્યું, જ્ઞાનનું રૂપાંતર ભક્તિપ્રેમમાં કર્યું....! આવેાવિશુદ્ધ પ્રેમ એ જ જ્ઞાનદેવનું દન છે. જગત જગદ્રિયાસ છે, વસ્તુપ્રભા છે, પ્રપોંચ હરિરૂપે રાભે છે, ભૂતમાત્રમાં એક હરિ વિલસે છે, એ “ જ્ઞાનેશ્વર માઉલી ”એ આચરીને જગતને શીખવ્યું છે! સંતમંડળના આચાય, અધ્યક્ષ અને ગુરુ જ્ઞાનેશ્વર જ છે. સહુએ એક મુખે તેમને ગુરુ માન્યા છે. તેમણે સતાનું સંગઠન કર્યું", બધા સ ંતાને ભેળા કર્યાં, સહુને સ્વસુખને માગ બતાન્યે. વેદપર પરા એમનામાં મૂર્તિમંત થઈ. એમનાં જ્ઞાન, પ્રેમ અને મૂર્તિથી અંજાઈ સહુની હૃદયવૃત્તિએ એમને સàાની પ્રભાવલીના પ્રભુ તરીકે એકદમ સ્વીકાર્યો. આપેગાંવમાં જન્મ્યા, નેવાસામાં જ્ઞાનેશ્વરી રચી, પંઢરપુર જઈ સર્વ સતમેળાને ભંજન કરતા બનાવ્યા. સહુને અદ્વૈતાનંદનું અમૃતપાન કરાવીને, અને સહુના પહેલાં આળંદીમાં સમાધિ લઈ ને, સહુને ચાનક લગાડી. આખા ખેલ છ વર્ષના ! છ વર્ષોમાં આ એક વ્યક્તિએ પંઢરપુરની રેતીમાં ધર્મનું નગારું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
२०२
રિશ અને વગાડવું, વૈકુંઠનું સુખ ભૂતળ પર આપ્યું. વિઠ્ઠલસ્વરૂપમાં જ્ઞાનદેવ અને નામદેવ એક થવાથી, એટલે કે જ્ઞાનનું નામની જોડે તાદામ્ય થવાથી, જ્ઞાની અજ્ઞાની સર્વ લેકેની એકરૂપતા સધાઈ. મહારાષ્ટ્રમાં મરાઠાઓનાં રાજ્યો થયાં ને ગયાં, ફરી થશે ને જશે, પણ લાખે લોકોનાં હયમાં આત્મસુખની શીતળ છાયા પાડનારો જ્ઞાનેશ્વરી જેવો દેદીપ્યમાન હીરા એ મહારાષ્ટ્રનું અને મરાઠી ભાષાનું ચિરકાળનું પરમ એશ્વર્યા છે! ૧૮ - જ્ઞાનદેવના સમકાલીન અને તેમના પરમ મિત્ર સંત નામદેવ જાતના દરછ હતા. “નામદેવ નાનપણમાં બહુ તોફાની હતા, અને તેમનું આચરણ પણ ઘણું દુષ્ટ હશે એમ દેખાય છે. તેમણે ચોરની સાબતે ચડીને ઘણું વટેમાર્ગુને લૂટેલા, ને કેટલાકને ઠાર મારેલા પણ ખરા. શાળા ના સાવકા કાપડી તાવી વચારી રાત નાઓને મારિ | વહે છે મયમીત ૫ (બ્રાહ્મણ, કાપડી, ગરીબ, ભેળા, એવા ઘણા લોકોના જીવ લીધા. નામાએ ચોરાશી રાવત માર્યા. ચોમેર લોકો ભયભીત થઈ ગયા.) આ અભેર નામદેવને જ છે એમ માનીએ, તો વાલ્મીકિ ઋષિની પેઠે નામદેવ પણ એક કાળે વાટમારુ જ હતા એમ કહેવામાં વધે નથી. તે એક વાર અવઢામાં દેવદર્શને ગયેલા ત્યાં એક બાઈ પિતાના દીકરાને કહેતી હતી તે કરુણુ વચન તેમણે સાંભળ્યાં, અને એને ધણું પોતે મારે તેની ખબર પડી, તે પરથી નામદેવને જે દુઃખ થયું તેને લીધે અત્યંત વિહવળ થઈને તેમણે પિતાના માથા પર છરો માર્યો, અને લોહીની ધાર જઈને દેવ ઉપર ધરી. આ જ પ્રસંગથી તેમનું ધ્યાન એક વાર પ્રભુ તરફ વળ્યું તે વળ્યું. તે પંઢરપુર આવીને વિઠ્ઠલની ભક્તિ કરવા લાગ્યા.૧૯ નામદેવ નાનપણથી જ પ્રભુભક્ત હતા, એમ બીજા કેટલાકનું માનવું છે.૨૦
પિતાની જાતિનો ઉલ્લેખ કરતાં નામદેવે કહ્યું છે: “તુલસી કાદવવાળી જમીનમાં ઊગી છે, એટલા માટે એને અપવિત્ર કહેશો નહીં. પીપળો કાગડાની ચરકમાંથી ઊગે છે, એટલા માટે એને અમંગલ કહેશો નહીં. દાસીના દીકરાને રાજ્યપદ મળે, પછી એને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
મહારાષ્ટ્રને અને
२०४ દાસીપુત્ર કહીને બોલાવશે નહીં. નામો કહે છે કે તે હું જાતને 'દરજી છું, એટલા માટે મને જાતિની ઉપમા આપશો નહીં.” ૨૧
નામદેવ વિવાહિત હતા ને તેમને ચાર દીકરા હતા. બધા મળીને પંદર માણસનું કુટુંબ હતું. તેઓ ૮૦ વરસ જીવેલા. આયુષ્યને પૂર્વાર્ધ મહારાષ્ટ્રમાં, ને ઉત્તરાર્ધ પંજાબમાં, ભક્તિમાર્ગને પ્રચાર કરવામાં ગાળ્યો. પંઢરપુરને તેમણે “આપણુ દીન લોકેનું પિયર” (માણ ના માર) બનાવ્યું. પાંડુરંગને “મા” કહીને પણ તેમણે સંબોધ્યા છેઃ “તું મારી મા છે, ને હું તારે બાળક છું. માટે, હે પાંડુરંગે, તું મને પ્રેમરસનું પાન કરાવશે કેટલીક જગાએ વિઠોબાને “વિઠાઈ માઉલી” પણ કહ્યા છે. વળી કહે છે: “નામાની બેલી મારી કૃષ્ણસ્મા છે.૨૩ એક વાર પ્રભુ પર રિસાઈને કહ્યું: તારું નામ પતિતપાવન છે એમ સાંભળીને હું તારે બારણે આવ્યું હતો. પણ તું તે પતિતપાવન નથી, એટલે હું પાછો જાઉં છું. હે દેવ! તું તારું બિરદ છેડ, ને હવે અભિમાન ન કરીશ. તારું નામ પતિતપાવન તે કોણે પાડયું છે?” ૨૪ વળી કહ્યું : “એક માણસ વિદ્વાન છે, તેને જાતિનું અભિમાન છે. એ તમે ગુણને લીધે તે રસાતાળ ગયો.૨૫ માટે કહે છે કે “મારા ભાવિક વિષ્ણુદાસને અહંકારને રાજસી પવન ન લાગશો.”૨ પરીસાભાગવત નામના એક વિદ્વાન પંડિતનું વર્ણભિમાન ગળી જવાથી તે નામદેવના પ્રથમ શિષ્ય થયેલા. બ્રાહ્મણ દરજીના શિષ્ય! તે નામદેવને ચરણે પડશે (રાજાળ મા નામયાણી).
જ્ઞાનદેવ અને નામદેવે સાથે તીર્થયાત્રા કરેલી. તેઓ ગુજરાતમાં ને ઉત્તર હિંદમાં પણ ફર્યા. તે પૂરી થયે જ્ઞાનદેવે નામદેવને કહ્યું: “ભાઈ નામદેવ! મને તીર્થયાત્રાને રસ મહેતા, પણ તારી સેબતની ઇચ્છા હતી, તે પૂરી થઈ ભાઈ! ધન્ય છે તને અને તારા કુળગોત્રને.”૨૭ . નામદેવના જીવનચરિત્રમાં એક વાત છે. વિઠોબાએ તેમને બ્રાહ્મણ જમાડવાની રજા આપી હતી. વિઠેબા એ ભજનમાં નામદેવની જોડે બેસીને જમ્યા, એટલા માટે વિઠોબાને પિતાને નાતબહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૦૪
મહિપ્રવેશ અને સા . મૂક્વામાં આવ્યા! તે વેળાએ જ્ઞાનદેવ, જે આત્મારૂપે ત્યાં હાજર હતા, તેમણે બ્રાહ્મણને ઠપકે આપી કહ્યું: “ઈશ્વરને મન કઈ ઊંચું ને ? કેઈ નીચું નથી. તેની નજરે તે સહુ સરખાં છે. હું ઊંચી નાતને છું, ને માર પડેશી હલકો નાતન છે, એવો વિચાર કદી મનમાં લાવશો નહીં. ઊંચા તેમ જ નીચા સહુ ગંગામાં નહાય છે તેથી ગંગા અપવિત્ર થતી નથી, સહુ શ્વાસમાં પવન લે છે તેથી પવન અભડાતે નથી, સહુ ધરતી પર ચાલે છે એથી ધરતી અસ્પૃશ્ય થતી નથી.૨૮
નામદેવ ઉત્તરાવસ્થામાં પંજાબમાં જઈ રહેલા. હિંદીમાં તેમનાં પુષ્કળ પદો છે. ગુરુદાસપુર જિલ્લામાં માન નામનું ગામડું છે, ત્યાં નામદેવની પૂજાના ઠાકોરજી, તથા નામદેવની પાદુકા હજુ છે, ને તેની પણ પૂજા આજે છ વરસથી થાય છે. ત્યાંના હસ્તલિખિત ગ્રન્થમાં “નામદેવકી મુખબાની” નામનો ગ્રંથ છે. તેઓ એક પદમાં કહે છે: “હરિ હરિ કરતાં જાતિ અને કુળ હરાઈ જાય છે. એ હરિ આંધળાની લાકડી છે.૨૯ નામદેવને ઉલ્લેખ નરસિંહ મહેતાએ પણ કર્યો છે. એ હિંદી પદોમાં, તેમને અસ્પૃશ્ય દરછ ગણું એક મંદિરમાં પિસવા ન દીધા તેને લગતી એક બીજી પણ વાત છે. નામદેવ કહે છે: “હું હસતો ખેલતો તારે ઘેર આવ્યા. નામદેવ ભક્તિ કરતે હતો ત્યાંથી એને પકડીને ઉઠાડી મૂક્યો. હે જાદવરાય! મારી જાત હલકી છે એ ખરું, પણ તો તે મને દરજીની જાતમાં જન્મ શા સારુ આખ્યા પછી મેં મારી કામગી ઉઠાવી લીધી, દેરાની પાછળ જઈને બેઠે, ને ત્યાં ભજન કરવા લાગ્યો. જેમ જેમ નામદેવ હરિગુણ ગાય છે, તેમ તેમ દેરું ફરે છે, ને છેવટે તેનું બારણું પાછલી તરફનું – નામદેવ બેઠો છે તે બાજુનું – થઈ જાય છે.” “ભગવાને દે ફેરવીને બારણું નામા સામે રાખ્યું, ને પછીત પંડિતની સામે રાખી.” ૩૧ આ પ્રસંગ વિષે કબીરે પણ એક પદ લખ્યું છે.
આ દરજી નામદેવ તે જગતમાં થઈ ગયેલા મોટામાં મોટા સંતમાંના એક છે. ૩૨
નામદેવની સાથે નિકટના સંબંધથી જોડાયેલું નામ છે જનાબાઈનું. જનાબાઈએ નામદેવના ઘરમાં દળણું ખાંડણું કરનારી, અનાથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
મહારાષ્ટ્રને સામે
૨૦૫ છોકરી તરીકે આવેલી, કામવાળી હતી. એના અભંગની ભાષા સાવ સાદી ને અતિશય મધુર છે. “એના અભંગમાં ભક્તનું માધુર્ય ને
ગનું ઊંડાણ બને છે; અને એના બધા અભંગ પ્રેમથી ભીંજાયેલા, સરળ, સહેલા ને અત્યંત પ્રાસાદિક છે. જનાબાઈની વાણુને કૃષ્ણનાથની મુરલીની જ ઉપમા દેવાનું મન થાય છે. એના ૩૫૦ જ અભંગ મળી આવેલા છે.”૩૩ તે શદ્રની છોકરી. મા મરી ગઈ એટલે બાપ છોકરીને નામદેવના બાપ દામાશેઠને ત્યાં મૂકી ગયો. જનાબાઈએ કહ્યું છે: “મા મરી ગઈ બાપ મરી ગયાં; હવે, હે વિઠ્ઠલ, મને તું સંભાળજે. તારી આ દાસી મંદ મતિવાળી છે. એને તારા ચરણ પાસે આશરે આપજે.” ૩૪ નામદેવના ઘર સામે જ વિઠેબાનું મન્દિર. જની ત્યાં ઘણી વાર જાય આવે. રાતે કેઈ ન હોય ત્યારે જઈ વિઠેબાનું ભજન કરે. વિઠાબાએ રાતે જનીને દર્શન દીધેલાં. ૩૫ એકવાર વિઠોબાની કંઠી બાવાઈ તેની ચોરીનું આળ જની પર આવ્યું. જનીએ ના પાડી. પણ ભગવાનને કરવું તે એણે ઓઢેલા ધેતિયામાંથી જ કંઠી સરી પડી. તેને મારવા બ્રાહ્મણોએ દંડા કાઢ્યા, તે વેળા વિઠેબાએ એને જીવ જતો બચાવ્યા. નામદેવ વિષે જનીને ઘણે જ પૂજયભાવ હતો. તેના ઘણા અભંગને છે. “નામયાચી જની', દાસી નામયાચી' એવા શબ્દો આવે છે. જનીનું આખું જીવન વિઠ્ઠલમય હતું. દળતાં ખાંડતાં પણ તે વિઠોબાના નામનું રટણ કરતી. તે રીસ ચડતી ત્યારે આંગણામાં ઊભી રહીને દાસી જની પ્રેમની ગાળો પણ દેતી.” ૩૭ વિઠ્ઠલ એના બારણામાં ઊભા રહેલા એને દેખાતા.૨૮ જની સાવરણથી કચરો કાઢતી. વિઠોબા તે કચરો ભરી લેતા, ને માથે ટોપલે ઉપાડી તે દૂર નાખી આવતા. એમ ભક્તને વશ થઈ તેમણે નીચ કામ કરવા માંડયાં. જની વિઠેબાને કહે છે કે “હું તારા ઉપકારનો બદલો કેવી રીતે વાળી શકીશ?” ૩૯ બીજા એક અભંગમાં જની કહે છે: “દ્રૌપદીનું રક્ષણ કરનારા નારાયણ હતા. ગોરા કુંભારની સાથે તે પણ પોતાના શરીર પર કાદવ લાગવા દે છે. કબીરની પાછળ બેસીને તે શેલાં વણતાં વણતાં વાતો કહે છે. ચોખામેળા માટે તે ઢોર ખેંચે છે. જનીની સામે ધંટીએ બેસી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
મિનેશ અને શા દળવા લાગે છે. દેવ કહેશે, કેવાં ધન્ય ભાગ્ય છે આ લોકોનાં!” ૪૦ વળી કહે છે કે જે માણસ સંત અને દેવને જુદા માને છે તે ખરો ચાંડાલ છે. જેની કહે છે કે એને બોલાવશે નહીં. એવાને તે રજસ્વલા સુધ્ધાં અડકતી નથી.૪૧ એક અભંગમાં તે “ગર્જના” કરીને કહે છે: “પંઢરીને જે.વારકરી તેના પગ મારા માથા પર છે. તે ભલે ઉત્તમ ગણાતા વર્ણન હોય કે ભલે ચાંડાલ હય, તેયે હું તેને ચરણે મારું માથું ધરીશ.”૪ર ઈશ્વરમાં એ કેવી તન્મય બની ગઈ હતી એ બતાવનારો એનો એક સુન્દર અભંગ છે, તેમાં કહે છેઃ “હું દેવ ખાઉં છું, દેવ પીઉં છું, દેવ ઉપર સૂઈ જાઉં છું, દેવ દઉં છું, દેવ લઉં છું, દેવ વડે વહેવાર કરું છું. દેવ અહીં છે, દેવ ત્યાં છે, દેવ વિનાને કેઈ કાલે કામ નથી. જની કહે છે કે આ વિઠાબાઈએ આખું વિશ્વ અંતબા ભર્યું છે, ને તે ઉપર બાકી રહી ગયાં છે!” ૪૩ આ સ્ત્રી, ને પાછી શ! “મહારાષ્ટ્રનાં
સ્ત્રી તેમાં એનું સ્થાન શું, એને વિષે એમ કહી શકાય કે, એક જ્ઞાનેશ્વરની બહેન મુક્તાબાઈને બાદ કરતાં, તે સર્વશ્રેષ્ઠ છે.” ૪૪
. તે વખતના આ સંતમંડળમાં ગરબા કુંભાર સૌથી વૃદ્ધ હતા, એટલે સહુ એમને ‘કાકા’ કહેતાં. જ્ઞાનદેવનાં ભાઈબહેન અને નામદેવ એ સહુએ, પોતે જ્ઞાનમાં કાચાં છે કે પાકાં તેની પરીક્ષા ગેરેબા પાસે કરાવી જોવાનું નક્કી કર્યું. ગોરબાએ માટલા પર મારવાનો ટપલે દરેક જણને માટે મારી જે, ને નામદેવને વિષે કહ્યું કે
આ હજુ કાચું ચાલું છે. તે પછી નામદેવે વિસબા ખેચર પાસે જઈ વધારે જ્ઞાન મેળવ્યું. - બીજા એક સંત સેના નાવી (વાળંદ) હતા. પોતાની જાત જણાવતાં તેમણે કહ્યું છે: “અમે તો બારીક હજામત કરનારા વાળંદ છીએ.”૪૫ તેઓ જે રાજાની હજામત કરતા તે રાજાને એમના સત્સંગને લીધે જ્ઞાન થયેલું; પછી તે હજામત કરાવવા બેસે ત્યારે દર્પણમાં મેહું જેવા જાય તે અંદર ચક્રપાણિ દેખાય; અને પાણીની વાટકીમાં પણ હરિનું દર્શન થાય. “આ પરથી સહુએ ભારે બેધ લેવા જેવો છે. ધંધે ગમે તે હેય, પણ જે મનમાં હરિનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
મહારાષ્ટ્રનો સવમેળે
ચિંતન દ્વાય તે તે વા પવિત્ર બની ધંધા શ્રેષ્ઠ અથવા કનિષ્ઠ નથી, કાઈ પણ નથી. સદાચાર અને હિરભક્તિ એ ગુણાથી થાય છે; તેવું સેનાને પ્રાપ્ત થયું હતું.'૪૭
નરહરિ નામના એક સંત જાતે સેાની હતા. તે શિવભક્ત હતા, પણ શિવ તે વિષ્ણુ એક જ છે એવી પ્રતીતિ તેમને થવા પામી હતી. તેમણે ગાયું છે હે પ્રભુ ! હું તારા સેાની છું, ને તારા નામને વહેવાર કરું છું. હરિના દાસ નરહર સેાની રાતદિવસ ભજન કરે છે.’૪૮
२०७
જાય છે. કાઈ પણુ પ્રાણી ઊંચું કે નીચુ મચ્છુસને શ્રેષ્ઠત્વ પ્રાપ્ત
એવા ખીજા એક ભક્ત સાવતા માળી હતા. ભગવદ્ભક્ત જે. ધંધા, વ્યવસાય કે કકરે છે તે તેમની અતનિષ્ઠ ઉપાસનાને બળે પવિત્ર થઈ જાય છે. પેાતાને ભાગે આવેલું કામ શુદ્ધ ભાવે કરવાથી સુધા ઊંચા થાય છે. સાવતા માળી ખેતાનું ખામવાનનું કામ હિરસેવા માનીને કરતા, તેથી તે મ જ પાવન થઈ ગયું. કર્તાના મનમાં જેવા ભાવ હાય તે પ્રમાણે કામ ઊંચું કે નીચું બને છે. આપણા સતા જાતજાતના ધંધા કરનારા હતા. છતાં તેમના સંતપણામાં કશે। વાંધા આવ્યે। નહીં. પૂજાનું કામ પણ ડીન અહિંથી કયુ હાય તે। તે નિષ્ફળ નીવડે છે; અને સંસારનું કામ પણ રિસેવા માનીને કર્યું હોય તે તે હિરની પૂજા જ છે. '૪૯ સાવતા માળી બગીચાનું કામ કરતાં કરતાં ગાય છે કાંદા, મા તે શાકભાજી એ બધું મારી વિદ્યાભાઈ જ છે. 'પુર એમ એયને સર્વાંત્ર હિરનું જ દર્શીન થતું. સ્નાન નહીં, સંધ્યા નહી, ઊંચાં ગણાતાં જાત કે કુળમાં જન્મ નહીં, છતાં હું હીન જાતિનેા પામર તને જ નિરંતર હ્રદયમાં રાખનારા છું,૫૧ એવું એમણે પોતાના અલગામાં ગાયું છે.
ΟΥ
બીજા એક ભક્ત જોગા પરમાનંદ જાતના તેલી હતા. બારસીના મંદિરમાં રાજ દર્શન કરવા જાય, તે ગીતાના એક શ્લાક ખેલી દેવ આગળ દંડવત્ પ્રણામ કરે. એમને જીન વાગે નહીં તે માટે એક ભાવિક માણસે પીતાંબર આપ્યું. તે મેલું ન થાય માટે જોઞાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૮
મરિવેશ અને શાર ધીરે ધીરે, કાળજીથી પ્રણામ કર્યા, ત્યાં તે આરતી પૂરી થઈ ગઈ હરિનું ધ્યાન ધરતાં આ પીતાંબર આડે આવે છે એમ જોઈ ભગતજીએ પીતાંબર ફેકી દીધું. “ઈશ્વરને ગરીબાઈ ગમે છે. શ્રીમતી ઘણે ભાગે પરમાર્થમાં વિન કરે છે. તેથી ભક્તજન શ્રીમંતી- માગતા નથી.પર - ખામેળા નામના ભક્ત મહાર (ચમાર) હેવા છતાં જ્ઞાનદેવ અને નામદેવે તેમને અપનાવેલા. નામદેવને તે પોતાના ગુરુ માનતા. ચમારનો પિતાને ધંધે તેમણે છોડવો નહોતે. જનાબાઈએ એમને વિષે પિતાના એક અભંગમાં કહ્યું છે: “ખામેળા અનામિક છે. ભક્તરાજ તે એ એકલા જ છે. પરબ્રહ્મ એમને ઘેર કહ્યા વિના કામ કરી જાય છે. ચોખામેળા ખરા સંત છે; કેમ કે એમણે દેવને પણ પિતાના મોહપાશમાં ફસાવ્યા છે. એ જગતનો નાથ ચેખામેળાને માટે ઢોર ખેંચે છે.૫૩ બીજા એક અભંગમાં કહ્યું છે: “ખામેળા ખરા સંત છે; કેમ કે એમણે દેવને પણ પિતાના મેહપાશમાં ફસાવ્યા છે. જેની ભક્તિ માટી છે તેને પ્રભુ સંકટ વખતે સહાયતા કરે છે. ચોખામેળાની કરણથી તે પ્રભુ પણ અણી થયા છે. માટે નામાની જની કહે છે કે વિઠ્ઠલને ચરણે પડો.” ૫૪ ખામેળાએ પતે ભક્તોને ઉદ્દેશીને ગાયું છેઃ “જોહાર, માબાપ, જેહાર! તમારા મહારને પણ હું મહાર છું.૫૫ એમની પાસે શાપુરાણનું જ્ઞાન નથી, પણ હૃદયને ભેળે ભાવ છે, તેનાથી એ કેશવનું નામ ગાય છે. વળી કહે છે કે એ ભલે હીન ગણાતી જાતિને હશે, પણ તેના અંતરને ભાવ કંઈ હીન નથી. ઉપરને રંગ જોઈને તમે શા માટે ભુલાવામાં પડે છે?” પ૭ ચોખામેળાની પત્ની સાયરાબાઈ અને બહેન નિર્મળાબાઈ પણ ભક્તિમાન હતી. ખામેળાનો દીકરો કર્મમળા.
આ સહુએ થોડા થોડા અભંગો રચ્યા છે. સાયરાબાઈ એક અભંગમાં વિઠેબાને પિતાને ઘેર જમવા નોતરે છે. બીજા-એક અભંગમાં તે કહે છે: “હે નારાયણ! તમને જોયા પછી હવે મને કશી વાસના બાકી રહી નથી. ભેદભાવ પણ રહ્યો નથી. મારું અંતર શુદ્ધ થયું છે. આભડછેટનું જે જાળું હતું તે તમારા નામને પ્રતાપે તૂટી ગયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
મહારાષ્ટ્રને સમેળે ચૌદ વાસનાઓની દેરી તૂટી ગઈ છે. એમ ચાખાની મહારી (ાયરા) કહે છે. ૫૮ આ એક અભણ, નિરક્ષર મહાર સ્ત્રીને અભંગ છે એમ, જે ખાસ કહ્યું ન હોય તો, કેણ કહી શકે? પરમ જ્ઞાની પણ જે આટલાં વચન કહી શકાય તો પિતાને કૃતાર્થ માને. વિઠેબા ચેખામેળાને ઘેર જમવા ગયેલા અને સોયરાબાઈની સુવાવડવિઠોબાએ પોતાને હાથે કરેલી. એ વેળા પણ મહારને અસ્પૃશ્ય ગણનારા લેકે તે હતા, ને તે ખામેળાને સતાવતા. એટલે આ ભક્તરાજે ગાયું: - “હે પ્રભુ! મારી તો હીન જાતિ રહી. મારાથી તારી સેવા શી રીતે થશે? એ લેકે મને ખસ ખસ કહે છે. પણ તે પછી હું તને કેવી રીતે મળી શકીશ?”
પણ વિઠોબાને એવી આભડછેટ થોડી જ હતી? એ તો આભડછેટ માનનાર પૂજારીઓને પાઠ શીખવવા માગતા હતા. એક વાર વિઠોબા આ ભક્તોને મંદિરમાં લઈ ગયા, ને પિતાના ગળાને રનજડિત હાર અને તુલસીની માળા તેના ગળામાં નાખી તેના કપાળમાં છુંબે માર્યો. પૂજારીઓએ ચાખામેળાને ભજનમાં લીન જોયા, ને એમના ગળામાં વિઠોબાને હાર જોયો, એટલે ચોરીનું અને દેવને અભડાવ્યાનું આળ એમના પર મૂક્યું, ગાળો દીધી, ને માર પણ માર્યો. ૨૦ ખામેળાએ વિઠોબાને ધા નાખીને ગાયુંઃ “અરે વિહુ ! તું હમણું ને હમણાં દેડતે આવ. ધીરે ધીરે ન ચાલીશ. અરે મહારાજ! હું તે તમારા દ્વારને કૂતરો છું. હે ચક્રપાણિ! મને બીજે બારણે હાંકી મૂકશો નહીં. ચોખો હાથ જોડી પ્રભુને વીનવે છે કે મેં તમને ઉત્તર તે આપ્યો છે પણ તમે રોષ કરશો નહીં. ૬૧ વિઠોબા ખરેખર દોડ્યા. તે પિતાનું આસન છોડીને મહાર ભક્તની જોડે જઈને ઊભા. દેવ પૂજારીઓ પાસે નહોતા, એ તે ચેખા મેળા પાસે હતા. એક તરફ દેવ, ને બીજી તરફ નવું અભિમાન!
ખામેળાએ ઘણું કહ્યું કે “હું મારી મેળે મન્દિરમાં આવ્યો નથી, મને તો વિઠોબા ખેંચીને લઈ આવ્યા છે. બ્રાહ્મણને કહ્યું :
મનમાં ભક્તિ કે શ્રદ્ધા ન હોય તે ઊંચી જાતિમાં જન્મ, વિધિ કે વિદ્યા શા કામનાં છે? માણસ ભલે નીચી જાતિને હેય, પણ મં–૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૦
મદિરપ્રવેશ અને શાસ્ત્રા
*
જે તેના હૃદયમાં શ્રદ્ધા હોય ને પ્રભુ વિષે પ્રેમ હોય, તે પ્રાણીમાત્રતે પેાતાના સમાન ગણતા હૈાય, પેાતાનાં તે પારકાં બાળકો વચ્ચે ભેદભાવ ન રાખતા હોય, અને સત્યવાદી હૈાય, તે તેની જાતિ શુદ્ધ છે, તે પ્રભુ તેના પર રાજી થાય છે. માણસના મનમાં પ્રભુ વિષે શ્રદ્ધા, તે માણસા વિષે પ્રેમ, હોય ત્યારે તેની જાતિ પૂથ્વી નહી. પ્રભુ તા એનાં બાળકામાં પ્રેમ અને ભક્તિ માગે છે. તે ભક્તની જાતિ જોતા નથી.'
પણ બ્રાહ્મણા એમ કંઈ માને ? એમણે તે ગામના મુસલમાન અમલદાર આગળ ફરિયાદ કરી. અમલદારે ચેાખામેળાને અવળી ધાણીએ પિલાવવાના હુકમ કર્યો. પણ વિઠોબાએ ભક્તને બચાવ્યેા. ધાણીના બળદ તસુ પણ હાલે તે! બ્રાણી ક્રેને? ૬૨ આમ પૂજારીએને ગવ વિઠામાએ ઉતાયેયૈ. આવી અસ્પૃશ્યતાને વિષે ચાખામેળાએ કહ્યું છેઃ ‘સ્પૃશ્ય ક્રાણુ તે અસ્પૃશ્ય ક્રાણુ ? મારા વિઠું તે! એ બંનેથી નિરાળા છે. કાને શાની આભડછેટ લાગી? માણસે। જે મૂળમાંથી નીકળ્યાં છે ત્યાં તે સ્પૃશ્યતા જ ભરી છે. કેકના અંગમાં પાપ હેય તેની આભડછેટ રાખવા જેવી ખરી. પણ એ રીતે જોઈ એ તે જગતમાં સ્પૃસ્ય રહ્યું જ કાણ? મતલબ કે જગતમાં સથા નિષ્પાપ કાણુ છે? ચેાખા કહે છે એ દૃષ્ટિએ સ્પૃસ્ય હૈાય તે એકલા મારા વિઠ્ઠલ જ છે, કેમ કે તે અરૂપ હોવા છતાં ઈંટ પર ઊભેલે છે.’૧૩ ચેાખામેળાનાં કાવ્યા અનંતભટ નામના બ્રાહ્મણ લખી લેતા.
ચેાખામેળા મંગળવેઢા ગામમાં રહેતા. જ્ઞાનદેવ અને નામદેવની યાત્રામાં તે સામેલ હતા. એ સતાને તેા કઈ આભડછેટ હતી જ નહીં. એક વાર ગામમાં મજૂરા કામ કરતા હતા ત્યાં ભીંત પડી તે બીજાની સાથે ચેાખામેળા પણ દટાઈ ગયા. એમનાં હાડકાં શેાધીને પઢરપુર લાવવાનું નામદેવે કહેવડાવ્યું. લેકે કહે : આ બધા માણસનાં હાડકાં ભેળાં થઈ ગયાં છે. એમાંથી ચેાખામેળાનાં હાડકાં કેવી રીતે જડે ? ' નામદેવે કહ્યું : · જે હાડકાંમાંથી વિઠ્ઠલ નામને ધ્વનિ નીકળે તે હાડકાં ચાખામેળાનાં. તે ભેગાં કરી લાવે.’ એ રીતે હાડકાં ભેગાં કરીને પંઢરપુર લઈ ગયા, તે મન્દિરના દ્વાર આગળ
"
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
મહારાષ્ટ્રને સવમેળે
* ૧૧ નામદેવે આ હરિજન ભક્તની સમાધિ ચણવી. આજે વિઠોબાના એ પ્રસિદ્ધ મન્દિરના દ્વાર આગળ એક બાજુ નામદેવની, ને બીજી બાજુ ખામેળાની, સમાધિ છે. ૧૪ એક દરજી, ને બીજા મહાર ! ભક્તિમાં જાતિભેદ ન હોવાનો આથી વધારે બુલંદ પુરા બીજો શે હેઈ શકે ?
બહિર ભટ નામને એક બ્રાહ્મણ પત્ની પર રિસાઈને - મુસલમાન થઈ ગયેલો. થોડે વખતે એને બ્રાહ્મણોએ હિંદુ ધર્મમાં પાછો લી. મુસલમાનો એને સજાને ડર બતાવવા લાગ્યા. બહિરંભટ કહે: “તમે મને મુસ્લિમ કહે છે, પણ મારા કાન વીંધેલા છે તેનાં કાણ કાયમ છે ત્યાં સુધી હું મુસ્લિમ કેવી રીતે ગણાઉં?” જૂના વિચારના હિંદુઓને કહે: “મારી સુન્નત થઈ છે, એટલે હું હિંદુ કેવી રીતે ગણાઉં?” પછી તે એ ગાંડા જેવો થઈ ગયો. જે મળે તેને પૂછે: “હું હિંદુ કે મુસલમાન ?” કેટલેક વખતે વડવાળ ગામના નાગનાથ સિદ્ધ તેનું મગજ ઠેકાણે આણ્યું, ને તેને જ્ઞાન આપ્યું કે “હિંદુ ને મુસલમાન એ ભેદ તે દેહધર્મને લીધે મનાય છે. તું તો સ્વતઃસિદ્ધ આત્મારામ છે.” બહિરંભ, પંઢરપુર જઈ ભક્ત થયે; અને તેણે ભાગવતના દશમ સ્કંધ પર મરાઠીમાં ટીકા પણ લખી. ભક્તિ માણસને કે જીવનપલટો કરાવે છે, ને પરધર્મમાં ગયેલા માણસને પણ હિંદુ ધર્મમાં પાછો કેમ લઈ શકાય છે, તે આ વાર્તા બતાવે છે. - કાન્હાપાત્રા એ મંગળવેઢાની એક વેશ્યાની છોકરી હતી. તેણે માના પાપી ધંધામાં કદી ન પડવાનો નિશ્ચય ૧૫મા વરસથી કરેલ. માએ એને લગ્ન કરવાનો આગ્રહ કર્યો. છોકરી કહે: “મારો કરતાં રૂપાળ ને સુશીલ વર મળશે તો તેની સાથે લગ્ન કરીશ.” એવો વર મળે નહીં. પછી તે વારકરીઓ જોડે પંઢરપુર ગઈ, ત્યાં જ રહી, ને મનથી “વિઠ્ઠલવરને વરી'. તેના રૂપની ખ્યાતિ સાંભળી બેદરના બાદશાહે એને લેવા સિપાઈ મેકલ્યા; અને રાજીખુશીથી ન આવે તે એને બળજબરીથી પણ લાવવાનો હુકમ આપે. કાન્હાપાત્રાને તો સંસાર પરથી મન જ ઊઠી ગયું હતું. વિભવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૧૨
મહિરવેશ અને શા વિલાસ તેને લલચાવી શકે એમ નહોતું. તેણે ના પાડી, પણ તે કેણ સાંભળે? સિપાઈઓએ તેને બળાત્કારે લઈ જવા માંડી. તેણે કહ્યું: “રહે, જરા વિઠાબાનાં દર્શન કરી આવું.” તે મન્દિરમાં ગઈ, ને પાંચ અભંગ દ્વારા પોતાના મનને ભાવ વિઠ્ઠલ આગળ ઠાલવ્યો. વિઠાબાએ એની ધા સાંભળી. એની આત્મજ્યોત વિઠેબામાં મળી ગઈ ને એને નિર્જીવ દેહ મન્દિરની ફરસ પર પડી રહ્યો. એનું શબ મન્દિરના દક્ષિણ દ્વાર આગળ દાટવામાં આવ્યું. ત્યાં કાળે, કરીને એક ઝાડ ઊગ્યું. એ ઝાડ તળે તેની મૂર્તિ આજે પણ ઊભી છે. “વેશ્યાની દીકરી કહીને સમાજે તેને તિરસ્કાર કર્યો નહીં. તેના ગુણનું ગૌરવ કરી તેને મન્દિરમાં સ્થાન આપ્યું, અને ભક્તમંડળમાં તેની ગણના કરી. “મારે આશરે આવનાર પાપાનિ હશે તે પણ તે પરમ ગતિને પામશે,” એ પ્રભુવચન અહીં સાર્થક થયું.”
- કાન્હાપાત્રાએ અન્તકાળે ગાયેલા અભંગોમાંના એકમાં વિઠોબાને મારૂપે સંબોધીને કહે છે: “અધમ, ચાંડાળ, પાપીઓએ મારે પીછો પકડડ્યો છે. એ પળ મને છેડતા નથી. ના પાડું છું તે દુષ્ટ દુરાચારીઓ સાંભળતા નથી. હે પાંડુરંગે ! હવે હું શો વિચાર "કરું? તું મા છે, માવડી છે, જગજજનની છે, એટલે તારા ચરણને હું આલિંગન કરું છું. કાન્હાપાત્રા હાથ જોડીને વીનવે છે કે હવે દેહાન્તનો સમય આવી પહોંચ્યો છે.'
બીજા એક અભંગમાં પણ વિઠ્ઠલને મારૂપે સંબોધીને કહે છેઃ “હે વિઠાબાઈ! હું દીન, પતિત, અન્યાયી તારે શરણે આવી છું. હું જાતિહીન છું. મને આચારની કશી ખબર નથી. મારે કશે અધિકાર નથી. તું મને જલદી મળ, અને તારા ચરણ પાસે મને આશરો આપ. હું કાન્હાપાત્રા તારી દાસી છું.”૬૭
શકે ૧૩૯થી ૧૩૯૭ સુધી સાત વરસને દુકાળ પડેલે. તેમાં મંગળવેઢાના થાણદાર દામાજીપતે સરકારી કેડારમાંથી હજાર લોકોને અનાજ આપી તેમના જીવ બચાવેલા. મહેસૂલ ભરાયું નહીં તેને લગાદે બાદશાહે કર્યો. થોડા દિવસમાં વિહુ નામને એક મહાર (ડ) મહેસૂલની રકમ લઈ બાદશાહ પાસે પહોંચ્યો. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
મહારાષ્ટ્રનો તમેળે
૨૧ વાત પર સંતકવિ એકનાથે એક કાવ્ય (હાર) લખ્યું છે. તેમાં વિહુ મહાર બાદશાહને કહે છે: “જોહાર, માબાપ, જેહાર ! હું મંગળવેઢાના થાણદાર દામાજીના દીકરા જેવો તેમનો મહાર છું. મારું નામ વિઠ્ઠ છે. મારું કામ ઝાડુ વાળવાનું છે. દામાજીપંતે ગામનું મહેસૂલ વસૂલ કરીને તેની રકમ લઈ મને મોકલ્યો છે. આપ ખતવણી કઢાવો, આ પિસા લઈ રસીદ અપાવો, ને બાકીમાં શન્ય લખી મને તે મતલબની ચિઠ્ઠી આપો. આપ જલદી રસીદ અપાવો એટલે હું તરત પાછો જાઉં.' રસીદ લઈને વિદ્યુ મહાર નીકળ્યો. પણે દામાજીને તે આ વાતની કશી ખબર જ નહીં. તેમને તો પકડવાને , બાદશાહને હુકમ છૂટેલો ને તે પ્રમાણે તેમને પકડીને બેદર લાવતા હતા. રસ્તે દામાજી નાહીધેઈ દેવપૂજામાં બેઠા ને પિોથી ઉઘાડી ત્યાં તે રસીદ જોઈ! “હસ્તે વિદુ મહાર' એ શબ્દો લખેલા જોયા. આ વિષે તુકારામે પણ એક અલંગ લખેલો છે.
આ ખરેખર બને ઐતિહાસિક પ્રસંગ છે. રાજવાડે લખે છે કે મંગળવેઢામાં દામાજીપંત થાણદાર હતા ત્યારે વિહ નામને મહાર ત્યાં ખરેખાત હતો. તેણે ઘરમાં સંઘરેલું ધન બેદર જઈ બાદશાહને ત્યાં જમે કરાવેલું. આ પ્રસંગની ખરી હકીકત જાણ્યા પછી બાદશાહે વિઠુ મહારને કેટલાક હકો આપી તેની સનદ કરી આપેલી. બાદશાહના સહીસિક્કા સાથેની સનદની નકલ પણ મળી છે. એ કેવો મહાર! દામાજીપતે તો માન્યું કે ભગવાન વિઠોબા જ ખરેખર મહારનું રૂપ લઈ પિસા ભરી આવ્યા. એ વિષે દામાપંતનું રચેલું એક પદ છે. તેમાં કહે છે: “હર હર વિઠ્ઠલ જગદુહારક ! તે મારે કાજે મહાર થયો. બેદરના બાદશાહને ધન્ય છે. મેં તેમને અન્યાય કર્યો. મેં લોકો પાસે અનાજ લૂંટાવ્યું, એનાથી મારે આફત આવી પડી. પણ પશુણ ઐશ્વર્યવાળા શ્રીભગવાને દેવપણુનું અભિમાન છોડીને પગમાં ફાટેલાં ખાસડાં પહેર્યા, માથે ચીંથરિયા ફાળિયું ઘાલ્યું, ખભે કાળી કામળી નાખી, ગળે કાળો દોરો ભેરવ્યો, ને મોઢેથી જેહાર બોલતા બોલતા ચાલ્યા. હે પ્રભુ! તમે આવું શા સારુ કર્યું ? મારાં કેટલાં બધાં પુણ્ય ! હે માધવ! તું મહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
મહિરપ્રવેશ અને શા બન્યો, ને મારે કાજે તે દાવાનળ લગાડ્યો. જેનું અનાજ લૂંટાયું હતું તે તો મારો જીવ લેત. દામો કહે છે કે એટલા માટે ગુણનિધાન એવો જગન્નાથ મહાર થયો!” ૬૮
મૃત્યુંજય ઉફે મુંતેજી બ્રાહ્મણી તે મુસલમાનમાંથી હિંદુ થયેલાં એક ભક્ત હતાં, ને તેમણે જ્ઞાનભક્તિના અનેક ગ્રન્થો લખેલા છે.
બેદરના એક બાદશાહને જ્ઞાન થયેલું, ને તે રાજ્યભોગ છેડી ગુરુને શરણે ગયેલો. તેને ઉલ્લેખ એક થાકાવ્યમાં છે. તેનું નામ અલાઉદ્દીનશાહ બહામની હશે એમ મનાય છે.
જેવું વિઠોબાનું પંઢરપુર તેવું એકનાથનું પિઠણ પાંગારકર લખે છે: “નાથ (એકનાથ)ના વખતથી માંડીને આજ સુધી પૈઠણમાં થઈ ગયેલા સો સપુરુષોની એક યાદી મને પૈઠણથી મળી છે. તે યાદીમાં સર્વ જાતિના સંત છે. એમાં સરસ્વતી મામી, રામાનંદ સાળી, શિવલિંગયા લિંગાયત, બિરનીગિર ગોસાવી, ભીમાબાઈ પરદેશી, મૌલાના, ગોદડશા, સિંદડશા વગેરે જે નામે છે તે વિચાર કરવા જેવાં છે. પિઠણના સિંહાસનાધીશ્વર નાથ મહારાષ્ટ્રના અંતઃકરણ પર પિતાનું પ્રેમસામ્રાજય ચલાવી રહ્યા છે. લૌકિક રાજ્યો આવે છે ને જાય છે, પણ મહાત્માઓનું જનમન ઉપરનું સામ્રાજ્ય અબાધિત
ચાલે છે.”૭૦ - એકનાથનું જીવન વ્યવહાર અને પરમાર્થના સુભગ સંમિશ્રણરૂપ હતું. એમનું. કૌટુંબિક જીવન બહુ સુખી હતું. મુળ પેઢીઉતાર વૈષ્ણવ. તેમના વંશજોમાં પણ મોટા ભકતો ને કવિઓ થયા. ઉત્તમ ભક્તનાં જે લક્ષણ ભાગવતમાં આપ્યાં છે, અને જે તેમણે પિતે ભાગવતની એવીબદ્ધ ટીકા (એકનાથી ભાગવત)માં વિસ્તારથી વર્ણવ્યાં છે, તે લક્ષણે તેમનામાં મૂર્તિમંત હતાં. તેના કેટલાક પ્રસંગોની વાતો સચવાઈ રહેલી છે. એકનાથ ગોદાવરી નદીમાં સ્નાન કરીને ઘેર આવે, ત્યાં વચ્ચે એક યવન બેસી રહે, તે એમના શરીર પર કાગળો કરે, એટલે એકનાથને ફરી નાહવું પડે. એક વાર એમને આવી રીતે એક દિવસમાં ૧૦૮ વાર સ્નાન કરવું પડ્યું. છતાં એમને ગુસ્સો ન ચડ્યો, એ જોઈ યવન એમને ચરણે પડ્યો ને એમની ક્ષમા માગી. એક વાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
મહારાષ્ટ્રને સામે ચારે ઘરમાં ખાતર પાડયું. પિસા, ઘરેણું, વાસણ વગેરે ઉઠાવ્યું. એકનાથ દેવઘરમાંથી જોઈ રહ્યા હતા. તે બહાર આવ્યા, અને હાથની વીંટી કાઢી ચોરના હાથમાં મૂકી કહ્યું : “આ પણ લઈ જાઓ.” “વહાણું વાયું છે. હવે શિરામણ કરીને જ જાઓ,' એવો આગ્રહ કર્યો. તેમનાં પત્ની ગિરિજાબાઈએ પીરસ્યું, ને ચેર જમ્યા. તેઓ દંગ થઈ ગયા ને તેમને જીવનપલટો થયો. એક વેશ્યા એકનાથની કથા સાંભળવા આવતી. તેણે ભાગવતમાંની પિંગલાની વાત સાંભળી પિતાનું જીવન પલટી નાખ્યું ને ભક્તિપંથે વળી. એક વાર એકનાથ કાશીથી ગંગાજળની કાવડ ભરી રામેશ્વર જતા હતા. સાથે શિષ્યો પણ હતા. નાથ નામસ્મરણ કરતા સૌથી આગળ ચાલતા હતા. રસ્તે એક ગધેડું ધૂળમાં આળોટતું હતું. તેની પીઠ પર ઘા પાડ્યા હતા, ને તપેલી ધૂળ શરીરે અડવાથી તેને જીવ અકળાતે હતો. એકનાથને દયા આવી, ને તેમણે કાવડમાંનું ગંગાજળ તેના મેઢામાં રેડયું. ઘેડી વારે ગધેડાને સ્કૂતિ આવી. તે ઊઠીને ચાલતું થયું. એકનાથે આનન્દથી કહ્યું: “મારા રામેશ્વર મને અહીં જ મળી ગયા!” તેમણે માંદગીથી કંટાળીને જેલમાંથી નાસી આવેલા એક મહારને આશરે આપ્યો, તેની માવજત કરી, ને ત્રણ મહિના પિતાના ઘરમાં રાખે. સાજો થયા પછી તે ઘેર ગયો. એક વાર કીર્તનની ભીડમાં એક વડારી (એક શક જાતિ) એકનાથના ઘરમાં ભરાયે, ને તેમના પલંગ પર પથારી બહુ સુંવાળી લાગંવાથી પડ્યો અને ઊંઘી ગયો. એકનાથે કીર્તનમાંથી આવી એને સૂતેલો જો,... ને એને શાલ ઓઢાડી. સવારે ઊઠયો પછી એને જમાડી, વસ્ત્ર ને વાસણ આપી રવાના કર્યો. એક વાર શ્રાદ્ધમાં પિતૃઓ માટે કરેલી રસોઈ તેમણે મહારને ઘેર બોલાવી જમાડી. મહારના એક બાળકને તડકામાંથી ઉપાડી તેને ઘેર લઈ જઈ માબાપને સોંપ્યું. પિસાને પરમેશ્વર માની પૂજનાર એક વેપારીને ઘેર જઈ એકનાથ તેને રોજ વિષ્ણુસહસ્ત્રનામને એક શ્લોક શીખવતા. શ્રીખંડે નામને એક વિશ્વાસુ ને વફાદાર નોકર એમને ત્યાં હતો. ભગવાન પોતે જ શ્રીખંડાનું રૂપ લઈ એકનાથને ત્યાં કામ કરે છે એમ ભાવિક કે માનતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
મહિશ્મવેશ અને સાથે
"
સતાને વિષે એકનાથના મનમાં એટલે બધા આદર હતા કે તેમણે લખ્યું છે: ‘હું સતાને ઘેર કૂતરા થઈશ.’૭૧ કહે છે : ‘ અમે બ્રહ્મપુરીના બ્રાહ્મણ છીએ. અમારાં જાતિકુળ કંઈ જેવાંતેવાં નથી. અમને સેાવળા આવળાના ખાધ નથી. અમે ક્યાંયે આભડછેટ પાળતા નથી. જે કાઈ અમારા કુટુંબી થાય છે તેને જાતિકૂળના ભેદ રહેતા નથી. એકનાથ કહે છે કે જ્ઞાનની દશામાં જાતિ ને કુળના સબન્ધા તૂટી જાય છે. '૦૨ એકનાથી ભાગવતમાં કહ્યું છે જેને દેહનું અભિમાન નથી તે દેહના વર્ષોંને હાથમાં ઝાલતા નથી. તે જ પ્રમાણે નાની ભક્ત કદી આશ્રમનું પણ અભિમાન રાખતા નથી.’૭૩ ૮ વર્ષોમાં અગ્રણી ગણાતા બ્રાહ્મણ ભલે હોય પણ તે જો હરિચરણથી વિમુખ હાય, તેા તેના કરતાં પ્રેમળ તે ભક્ત એવા ચ શ્રેષ્ઠ જ છે. ૭૪ ભગવાન કહે છે : • ભક્ત જાતના શ્વપાક હાય તાપણુ તે ખસૂસ મારે માટે પૂજ્ય છે. જે ભલે નાતના નીચ ગણાતા હાય, પણ ભક્તિભાવમાં ઊંચા હેય, તા તે મરૂપ થાય છે, ને ત્રણે લેાકમાં પૂજ્ય બને છે.’૭૫ ૪ વૈષ્ણવામાં જે જાતિભેદ ગણે છે તે સર્વથા પાપીમાં પાપી છે. ભાવનાં થાકબલ વચના એકનાથનાં લખાણામાંથી મળે છે. તેમનું આચરણ વળી તે ઉપરાંત જીવતાજાગતા પુરાવા છે.
"
'૭૬
આ
શક
તે પછી મહારાષ્ટ્રના મેટા સામાં તુકારામ થયા. તેમણે નીચેનાં વચનેમાં ભક્તિમાગ ની સાચી ભાવના અને અસ્પૃશ્યતાના નિષેધ અને અનેક રીતે સમજાવ્યાં છે :
• જગતને વિષ્ણુમય જોવું એ જ વૈષ્ણવધર્મ છે. ભેદાભેદની ભાવના અમંગળ છે, મેલી છે, તે ભ્રમ છે. કાઈ પણ જીવ પ્રત્યે મત્સર ન રાખવા એ જ એ સર્વેશ્વરની પૂજાને સાર છે.
6
આ જગતમાં જાતિ ને કુળનું કઈ પ્રમાણ માની શકાય એમ નથી. આ દેહમાં તે ગુણુની જ કિંમત થઈ શકે.
'
· ચાંડાલના કુળમાં જન્મ થયા હેાય કે પવિત્ર ગણાતા કુળમાં, જેણે હિરને ચરણે સ`સ્વ અર્પણ કર્યું" છે તેને ધન્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
મહારાષ્ટ્રના સતમેળા
પ
“ પરદ્રવ્ય ને પરદારા એની જ આભડછેટ રાખેા. જે એનાથી દૂર રહે છે તેને શુદ્ધ ગણા.
બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, ચાંડાળ, બાળક, નર, નારી, વૈશ્ય વગેરે સહુને નામસ્મરણ અધિકાર છે.
· મહાર કે માંગને અડકવાથી જેને ક્રોધ ચડે છે. તે બ્રાહ્મણુ ન કહેવાય.
· અતિવાદી, એટલે કે નકામા વાદિવવાદ કરનાર, માણસ બ્રાહ્મણ જાતિને ન જ કહી શકાય. એને તેા અન્ત્યજ જ ગણવા જોઈ એ.
૮ કન્યારૂપી ગાયને જે વેચે છે તેનું જ નામ ચાંડાળ છે. તેને જ ખરા ચાંડાળ ગણવા જોઈ એ. ઈશ્વર તેા ગુણ અને અવગુણુ એ એ વાતને જ પ્રમાણ માને છે, એતે નાતજાત જોડે લેવાદેવા નથી. ‘ જે માણસ રામકૃષ્ણના નામનેા સરળ ભાવે જપ કરતા હાય, જે શામળા ધનશ્યામના સુન્દર રૂપનું ધ્યાન ધરતા હાય, શાન્તિ દયા ક્ષમા વગેરે જેના અલંકાર હાય, કઠણ પ્રસંગે જે અચળ અને ધૈર્યવાન રહેતા હાય, કામક્રાયહિંદ રિપુને જેના હૃદયમાં સ્થાન ન હેાય, એવા માણુસ અન્ત્યજ હોય તાપણુ . તેને બ્રાહ્મણ જ
માનવા જોઈ એ.
• ચમાર હાય તે જો વૈષ્ણવ ાય, તે એની માને ધન્ય છે. એનું કુળ તે એની જાતિ અને શુદ્ધ છે.
· નર, નારી, બાળક, ઉત્તમ અથવા ચાંડાળ એ બધાં એ ચતુર્ભુજ પરમાત્માનાં જ સ્વરૂપ છે.
• જે કુળમાં તે જે દેશમાં હરિના દાસ જન્મ લે છે તે કુળ પવિત્ર છે, તે દેશ પાવન છે. વધ્યુંતું અભિમાન કેરીને ક્રાણુ પવિત્ર થયું છે એ મને કહેા. અન્ત્યજ વગેરે જાતિના માણસા હિરનું નામ લઈ ને તરી ગયા છે. એમની કીતિ પુરાણેએ મુક્ત કરું ગાઈ છે. તુલાધાર વૈશ્ય હતેા, ગેારા કુંભાર હતા, તે શહિદાસ ચમાર હતા. કબીર અને લતીફ મુસલમાન હતા. સેનેા અને વિષ્ણુદાસ વાળંદ હતા. કાન્હાપાત્રા વેશ્યાની પુત્રી અને દાદુ પીંજારા હતા. હિરનામનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૮
-મહિપ્રવેશ અને શા : સ્મરણ કરનારા આ ભકતોમાં ભગવાનની નજરે કશો જ ભેદ નહોતે. ચોખાળા અને બંકા જાતના મહાર હતા, છતાં સર્વેશ્વરે એમની સાથે ઐક્ય કરી લીધું.
A “જેને હરિનામ પર પ્રેમ છે તે જ અતિપવિત્ર છે. જે હરિનામ જપે છે તે જ વર્ષોમાં દ્વિજ છે. તુકારામ કહે છે કે નાતજાત ગમે તે હે, પણ જેના હૃદયમાં વિઠ્ઠલને વાસ છે તેને જ ધન્ય છે.
હે નાથ! તમે અનેક જાતિઓને અંગીકાર કર્યો એ કેટલે ઉપકાર કર્યો ! કેવડુ મેટું સુન્દર કામ કર્યું !
ભક્તિપૂર્ણ ભાવથી બધા જીવમાત્રને – કીડીમ કેડીને પણ – નમન કરવું જોઈએ.
જે પ્રભુને ઓળખતા નથી તેને જ માંગ ગણુ જોઈએ. નામદેવ જોડે પણ ભગવાને ભોજન કર્યું હતું જ ને! એની ભાવના શી હતી? મિરાલ અને જનક લૌકિક દષ્ટિએ કયા કુળમાં જન્મ્યાં હતાં? પણ આજે એમના મહિમાનાં તે જેટલાં વખાણ કરીએ તેટલાં થોડાં જ છે.
ભૂતમાત્રની સેવા કરવી એ જ ભગવાનની પૂજા છે.
“હે મનુષ્ય! સ્પર્શાસ્પર્શને આ બકવાદ શું ચલાવ્યો છે? અરે! એ બધું વ્યર્થ છે. તું તો તારા હદયને શુદ્ધ કર, અને તારા મનને મેલ ધોઈ નાખ.૭૭*
તે પછી રામદાસ સ્વામીએ કહ્યું: “પ્રભુનું નામ લેવાનો અધિકાર ચારે વર્ણને છે. નામસ્મરણમાં કઈ ઊંચું ને કેઈ નીચું નથી. જડ અને મૂઢ પણ નામસ્મરણ વડે ભવસાગર પાર કરી શકે છે.'૭૮ - કવિ મેરેપતે વર્ણભિમાનવાળાને કહ્યું: “અમારામાં વધારે જ્ઞાન છે એ ફાંકે રાખીને તમે હરિજનને મહાર, યવન, કુણબી વગેરે નામથી ઓળખો છે, ખરુંને? પણ તમે એટલું ચેકસ સમજજો કે બીજમાં જે ગુણ છુપાયેલો પડ્યો હશે તે જ ઝાડના ફળમાં પ્રગટ થવાનો છે.”૭૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
મહારાષ્ટ્રને સંતમેળે
૨. આ સંતનાં હદય દયાથી ભરેલાં હતાં. “નામદેવને ઝાડની છાલ ઉખાડતાં રડવું આવતું, કેમ કે એમને એ ભાસ થતો જાણે પિતાની કુહાડીના ઘા વાગતાં ઝાડના થડમાંથી લોહી વહેવા લાગે છે. એટલે ઝાડને કેવી વેદના થતી હશે એને અનુભવ લેવા તેમણે પિતાના શરીર પર કુહાડીને ટચ કે મારી જોયો. શેખ મહમદને એમના પિતાએ કસાઈને ધંધો કરવા મોકલ્યા. જાનવરને કેવું દુઃખ થતું હશે એ જેવા તેમણે પહેલાં છરા વડે પોતાની આંગળી કાપી જઈ. તેમ કરવાથી જે દુઃખ થયું તે જોઈ તેમણે કસાઈને ધંધે છોડી દીધે; અને જે સંસારમાં પેટ ભરવાને આવો ધંધો કરવો પડે છે તે સંસાર ઉપરથી મન ઊઠી જવાથી સંસારને પણ ત્યાગ કર્યો. તુકારામ ખેતર સાચવવા ગયા ત્યાં એમના જતાંત ચકલાં ઊડી ગયાં; એટલે એમને લાગ્યું કે હું એમને પજવવા નથી માગતો છતાં તે ઊડી ગયાં, માટે મારામાં કંઈક ખામી હોવી જોઈએ.'૮૧ - અધ્યાપક પટવર્ધન નામના એક મહારાષ્ટ્રી વિદ્વાન લખે છેઃ “ ભક્તિમાર્ગના દરવાજા હંમેશાં ખુલ્લા રહેતા. તેની અંદર જે કંઈ પ્રવેશ કરે તેને ભાઈ તરીકે આવકાર આપવામાં આવતા, એટલું જ નહીં પણ તેને સંત તરીકે માન અપાતું. ગરુડધ્વજની આસપાસ ને તેની છાયામાં, હાથમાં કાંસીજોડા કે કરતાલ ને જીભ પર વિઠ્ઠલનું નામ લઈને, ભેગા થનાર તે બધા સંત ગણતા. એ વાતાવરણ જ પવિત્ર અને પાવનકારી હતું. સ્વર્ગન વાયુ ત્યાં છૂટથી વાતે, અને ત્યાં સહુ સરખું ગણાતું. પ્રેમ– સાચે, ખરો, શુદ્ધ પ્રેમ - ઊંચનીચના કે ગરીબતવંગરના ભેદ કબૂલ રાખતો નથી; તેને મન સહુ એક અને સમાન છે. ભેદભાવની બધી વૃત્તિઓ ત્યાં નિર્મૂળ થઈ જતી. ગર્વ, કુળ, પ્રણાલિકા વગેરેની વિછ એકલતા ગળી જતી; અને સહુ માણસ ગણાતાં – માણસનાં જેવાં જ સહુ નિર્બળ, બલહીન, લૂલાં, આંધળાં હતાં–ને સહુ એક જ શક્તિને ધા નાખતાં, એક જ પ્રેમની ઝંખના કરતાં, એક જ આશા ને એક જ સ્વપ્ન સેવતાં, અને એક જ દશ્ય નજર સામે જોતાં. વિઠેબા કે દત્તાત્રેય કે નાગનાથ – એને ગમે તે નામે ઓળખો – તેની આગળ સહુ સમાન હતાં. વય અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
२२०
સદ્દિશ્મવેશ અને શાસ્ત્ર
જાતિ, નાત અને વર્ષોંનું નામ સરખું આ સમાનતાના વાતાવરણમાં લેવાતું નહીં. પ્રેમના આનંદમાં, પ્રભુસેવાના પરમ સુખમાં, ભક્તિના સ્તંભની આસપાસના નૃત્યમાં — સહુનાં મનમાં એક જ જ્યેાત જલતી હતી; તેએ એકસાથે બેસીને, એક જ પત્રાવળીમાં જમતાં, એક જ કૂવાનું પાણી પીતાં, એક જ ચન્દ્રભાગા કે કૃષ્ણા કે ગેાદાવરી કે બાણુગંગાનું પાણી પીતાં, એક જ રેતી પર સૂઈ રહેતાં, ને એક જ ઉષાને અજવાળે ઊઠતાં. લાગલાગઢ પાંચ સૈકા સુધી મહારાષ્ટ્ર સૌથી ઉદાત્ત ને સૌથી સાચી એવી લાકશાહી — અર્થાત ભક્તિની લાકશાહી —નું નિવાસસ્થાન હતું.'૮૨
"
તેથી જ રામદાસ સ્વામીએ એ ભૂમિને ગૌરવપૂર્ણાંક આનંદવનભુવન' એ નામ આપ્યું છે. આજે પણ ત્યાં એ ભક્તોના નામના જયધ્વનિ કાને પડે છેઃ
નિવૃત્તિ જ્ઞાનદેવ પાન સુક્તાબાઈ એક્નાથ નામદેવ તુકારામ.
ટિપ્પણી
૧. મહાદેવ ગાવિન્દ રાનડે : ૮ રાઈઝ ઔફ ધી મરાઠા પાવર ’, પૃ. ૯, ૧૦.
૨. સંસ્કૃત ગ્રંથતે તે મહારી । મા માતાં ગય નળીવી जे पाविजे संस्कृत अर्थे । तोचि लाभे प्राकृर्ते । तरी न मनावया येथे । विषमची तें कायी ॥
संस्कृत वाणी देवें केली । प्राकृत काय चोरापासोनि झाली । असोतु या अभिमानभुली । वृथा बोलीं काय काज ॥
૬. મા. ૨; ૨૨૩, ૨૨૧, ૨૨૬. ૩. રામચંદ્ર દત્તાત્રેય રાનડે : · મિસ્ટીસીઝમ ઇન મહારાષ્ટ્ર : પૃ. ૨૮. ૪. લક્ષ્મણ રામચંદ્ર પાંગારકર : ‘મરાઠી વાચાચા ઇતિહાસ ’, ખંડ પહિલા, પૃ. ૪૨૫ પર આપેલું ભાવેનુ અવતરણ.
૫. ગાતિ∞ાવે પછી હિહીં નિરા∞ીં ! नामदेवकृत ज्ञानेश्वरचरित ६. अनन्यभक्तीनें अनुसरावें । तीव्र अनुतापें करावें भजन । गो वर आणि श्वान वेदोनियां ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
મહારાષ્ટ્રને સંત
) રર૧ ७. निवृत्ति संतोषला चित्तीं । मुक्ताबाई सोपान आनंदली । शानदेव म्हणे सांगाल तें मान्य ।।
८. ज्ञानदेव म्हणे तोही माझा आत्मा । वेगळीक आम्हां नाहीं तया ॥ ___ मारिती आसूड म्हैसियाचे पाठी । तोचि वळ उठी शानदेवा ॥
આવા સર્વાત્મભાવને એક દાખલો ભાગવતમાં પણ આપેલો છે. શુકદેવ બાળપણમાં, જનોઈ પણ દીધું નહોતું ત્યાં જ, વૈરાગ્ય આવવાથી ઘર છોડીને ચાલી નીકળ્યા. તેમની પાછળ વ્યાસ દુઃખી હૃદયે 'हीरा, दी।' सेभ धूम 3ता बनभां गया. शु तमाया नहीं. પણ એ ભૂતમાત્રના હૃદયમાં આત્મારૂપે વાસ કરતા હતા, એટલે દેહધારી શુકદેવને બદલે વૃક્ષાએ વ્યાસજીને હોંકારો દીધો.
यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव ।। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि ॥
भा. १. २, २. १. प्रत्यक्ष पैठणीं मट्टी केला वाद । रेडयामुखीं वेद बोलविले ॥ १०. अवघे द्विजवर म्हणती धन्य पन्या यासारिखे ब्राह्मण नाहीं कोणी ॥
११. केलीसे मराठी गीतादेवी । गीताअलंकार नाम शानेश्वरी । नामा म्हणे श्रेष्ठ अन्य शानदेवी । १२. म्हणोनि कुळ उत्तम नोहावें । जाती अंत्यज ही व्हावें ।
वरि देहाचेनि नावें । पशुचे ही लाभो ॥ पाहें पा सावजें हातिरूं धरिलें । तेणें तया काकुळती मातें
स्मरले। की तयाचें पशुत्व वावो जाहले । पावळिया मातें ॥ अगा नावे घेतो वोखटीं । जे आघवेया अधमाचिये शेवटीं। तिये पापयोनीही किरीटी । जन्मले जे ॥ ते पापयोनि मूढ । मूर्ख जैसे का दगड । परि. माझ्याठायीं दृढ । सर्वभावें ॥ जयांचिये वाचे माझे आलाप । दृष्टी भोगी माझेंचि रूप। जयांचे मन संकल्प । माशाचि वाहे ॥ ऐसा आघवाचि परी पांडवा । जिहीं आपुलिया सर्वभावा । जियावयालागीं वोलावा मीचि केला ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
२२२ - મદિરપ્રવેશ અને શા
ते पापयोनीही होतु का । ते श्रुताधीन ही न होतु का । परि मजसीं तुकिता तुका । तुटी नाहीं ॥ म्हणोनि भक्ति गा एथ सरे । जाति अप्रमाण । म्हणोनि कुळ जाति वर्ण । हे आघवेंचि गा अकारण । एथ अर्जुना माझेपण । सार्थक एक ॥ तैसे क्षत्री वैश्य स्त्रिया । कां शूद्र अंत्यजादि इया । .. जाति तंवचि वेगळालिया । जंव न पवती मातें॥ आणि भलतिया जाती जन्मावें । मग भजिजे का विरोधावें। परि भक्त को वैरिया व्हावें । माझियाचि ॥ यालागीं पापयोनी ही अर्जुना । कां वैश्य शूद्र अंगना । मातें भजतां सदना। माझिया येती ॥.
. ज्ञानेश्वरी ९; ३१-२. १३. पां॥२४२ : मेनन, ५ ५डिसा, ५. ६०६.
१४. आतां असोत हैं भेदाभेद आम्ही असो एक्या बोधे रे । '. १५. मुक्ताई चिंतनें मुक्त झाली । मुक्ताई जीवन्मुक्तचि सर्वदा । मुक्ताईचे चित्त निरंतर मुक्त । सुखी झाली मुक्ताबाई ।
१९. महाव गावि रानडे : "5 मो धा भ२।४। पा१२', ५. १४५-८. ।
१७. सेन, ५. १५०-२. १८. पां॥२६२, Arन, म पडिसा, पृ. ५५०-२.
१६. शमय'द्र इत्तात्रेय रानडे : 'सतवयनामृत', अथां २, प्रस्तावना, ५. १९.
२०. पांगा२३२ : सेन, म पडिसा, . ५५९. २१. कुश्चळ भूमिवरी उगवली तुळसी । अपवित्र तयेसी म्हणो नये ॥
काकविष्ठेमाजी जन्मे तो पिंपळ । तया अमंगळ म्हणों नये ॥ दासीचिया पुत्रा राज्यपद आलें । उपमा मागील देऊं नये ॥
नामा म्हणे तैसा जातीचा मी शिंपी। उपमा जातीची देऊं नये ॥ २२. तुं माझी माउली मी वो तुझा तान्हा ।
पाजी प्रेमपान्हा पांडुरंगे ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
મહારાષ્ટ્રને સંતમેળે २३. नामयाची कैबारी । कृष्णम्मा माझी ॥ २४. पतीतपावन नाम ऐकुनी आलों मी दारा । ...
पतीतपावन न होसी म्हणुनी जातों माघारा ||: . सोडी देवा ब्रीद आता न होसि अभिमानी । . . .:
पतीतपावन नाम तुजला ठेवियले कोणी ॥ २५. येक विद्यावंत जातीच्या अभिमानें । ते नेले तमोगुणे रसातळा ॥ २६. अहंकाराचा वारा न लागो राजसा ।
माझ्या विष्णुदासा भाविकांसी ॥ २७. पांमा२४२ : सेन, म लिया, पृ. ५७५, ५७७, ५८१.
२८. माहेव गोविन्द रानडे: रा .मोई भी भ२।४। पा१२', ५. १५२-3.
२४. हरि हरि करत जाति कुल हरी । सो हरि अंधुलेकी लाकरी ।। ૩૦, નામ હાથલે દૂધ પીલા અસુરમાહે હત કબીર ઉદ્ધારિ, નામાનું છાપરું આવ્યું છાઈ.
. . . . . . पूर्वे ५४र५२ भेआर, श्रामणे मा भत आय, स सुलतान समाय, . . નામદેવ ગાય સજીવન કરે, તે તુલસીમાળા કંઠે ધરે, તે નામદેવની જિવાડી ગાય, એવા સમરથ વૈકુંઠરાય.
નરસિંહ મહેતા 3१. हसत खेलत तेरे देहरे आया। भगति करत नामा पकडी उठाया।
हीनडी जात मेरी यादवराया। छीपेके जनम काहेको आया । लै कमली चलिओ पलटाई । देहरे 'पाछे बैठो जाई ॥ जेम जेम नामा हरिगुण उचरे । भगतजनाको देहरा फिरे ॥
फेरिदिय देहरो नामेको पंडितको पिछवारला ॥ ३२. २१. १. शन3: भिस्सीम धन महाराष्ट्र', ५. १८७. 33. पांगा२३२ : सेन, म पडिसा, पृ. १२९-७. . ३४. माय मेली बाप मेला । आतां सांभाळी विठ्ठला ॥
मतिमंद तुझी दासी । ठाव द्यावा पायापाशीं ॥ ३५. धावा करितां रात्र झाली । दासी जनीसी भेट दिली ॥ -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
महिरवेश अने वाली १. नाम दळणी कांडणीं । म्हणे नामयाची जनी ॥ ३७. उभ्या राहुनी अंगणीं । शिव्या देती दासी जनी ॥ ३८. नामा म्हणे जनी पाहे । द्वारी विठ्ठल उभा आहे ॥ ३८. साडलोट करी जनी । केर भरी चक्रपाणी ॥
पाटी घेऊनीयां शिरी । नेऊनियां टाकी दुरी ॥ ऐसा भक्तीसी भूलला । नीच कामें करूं लागला ॥
जनी म्हणे विठोबाला । काय उतराई होऊ तुला ॥ ४०. जनीसंगे दळू लागे । सुरवर म्हणती धन्य भाग्य ॥ ४१. तयाचा विटाळ वाहे रजस्वला । .
म्हणे जनी चांडाळा बोलावू नका ॥ ४२. पंढरीचा वारकरी । त्याचे पाय माझे शिरीं ॥
हो का उत्तम चांडाळ । पायीं ठेवीन कपाळ ॥
मुखीं नाम गरजे वाणी । म्हणे नामयाची जनी ॥ ४३. देव खाते देव पिते । देवावरि मी निजते ॥
देव देते देव घेते । देवासवें व्यवहारिते ॥ देव येथे देव तेथें । देवाविणें नाहीं रितें ॥
जनी म्हणे विठाबाई । भरुनी उरले अंतरबाहीं ॥ ४४. २२. १. रानडे : 'महाराष्ट्र भिटीसी४म', पृ. १६०. ४५. आम्ही वारीक वारीक । करूं हजामत बारीक ॥ ४६. मुख पाहतां दर्पणीं । आंत दिसे चक्रपाणी ॥
कैसी झाली नवलपरी । वाटीमाजी दिसे हरि ॥ ४७. पांगा२३२ : मेन, म पडिता, . ६४१. ४८. देव तुझा मी सोनार । तुझे नामाचा व्यवहार ॥
नरहरीसोनार हरीचा दास । भजन करी रात्रंदिवस ॥ ४६. पांगार : मेनन, म पहिसा, ५. ६४५-६. . ५०. कांदा मुळा भाजी । अवघी विठाबाई माझी ॥ ५१. स्नान नाहीं संध्या नाहीं । यातिकुळसंबंध नाहीं ॥ ५२. पांगा२४२ : गगन, म पहिसा, पृ. ६४८.
जना
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
મહારાષ્ટ્રના સત્તમેળા
43. चोखामेळा अनामिक । भक्तराज तोचि एक ॥ परब्रह्म त्याचे घरीं । न सांगतां काम करी ॥ चोखामेळा संत भला । तेणें देव भुलविला ॥ चोखामेळासाठीं । ढोरें ओढी जगजेठी || ५४. चोखामेळा संत भला । तेणें देव भुलविला ॥ भक्ति आहे ज्याची मोठी । त्याला पावतो संकटीं ॥ चोखामेळ्याची करणी । तेणें देव केला ऋणी ॥ लागा विठ्ठलचरणीं । म्हणे नामयाची जनी ॥
२२५
५५. जोहार मायबाप जोहार । तुमच्या महाराचा मी महार ॥ ५६. चोखा म्हणे माझा भोळा भाव । गाईन केशवा नाम तुझें ॥ ५७. चोखा डोंगा परी भाव नोहे डोंगा |
काय भुललासी वरलिया रंगा ॥
५८. नाहीं उरली वासना । तुझ नारायणा पाहतां ॥
उरला नाहीं भेदाभेद । झाले शुद्ध अंतर ॥ विटाळाचे होतें जाळें । तुटलें बळे नामाच्या ॥ चौदेहाची तुटली दोरी । म्हणे चोखयाची महारी ॥ ५७. - हीन याति माझी देवा । कैसी घडेल तुझी सेवा ॥ मज दूर दूर हो म्हणती । तुज भेटू कवण्या रीती ॥ १०. विठोबाचा हार तुझ्या कंठीं कसा आला ?
शिव्या देउनि म्हणती 'महारा! देव बाटवीला ' ॥ ११. धांव घाली विठू आतां चालू नको मंद | अहो जी महाराज तुमचे द्वारींचा कुतरा । नका जी मोकलूं चक्रपाणी दुजे द्वारा ||
૬૨. મહાદેવ ગાવિન્દ રાનડે : રાઈઝ ઑફ ધી મરાઠા પાવર', ५. १५३-४.
१३. कोण तो सोंवळा कोण तो ओवळा |
दोहींच्या वेगळा विठू माझा ||
कोणासी विटाळ कशाचा जाहला । मुळीचा संचला सोंवळाची ॥
1
भ -- १५
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
મહિરવેશ અને શા पापांचा विटाळ एकाचिये अंगा । सोवळा तो जगामाजी कोण ॥ चोखा म्हणे माझा विठ्ठल सोवळा ।
अरूप आगळा विटेवरी॥ ६४. २२... रानडे : 'महाराष्ट्र भिटीसीभ', पृ. १८०. १५. पांगा२३ : मेन, म दुसरा, पृ. ५२. १६. पुरविली पाठ न सोडी खळ । अधम चांगळ पापराशी ॥
वारिता नायके दुष्ट दुराचार । काय करूं विचार पांडुरंगे ॥ तूं माय माउली जगाची जननी । म्हणोनी मिठी चरणी घालितसे ॥ विनवी कान्होपात्रा जोडोनियां हात ।
आता देहातसमय पासलासे || १७. दीन पतित अन्यायी । शरण आल्ये विठाबाई ॥
मी तो आहे यातिहीन । नकळे काहीं आचरण ॥ मज नाहीं अधिकार । भेटी देई लवकर ॥
ठाव देई चरणापाशी ! तुझी कान्होपात्रा दासी ॥ .. १८. हरहर विठ्ठल जगदुद्धार । जाहला महार मजसाठी ॥
षड्गुणैश्वर्य श्रीभगवान | सोडुनि देवपणाचा अभिमान । पायीं घालुनि तुटकी वहाण । नेसला जाण लंगोटी ॥ मायां बांधुनि चिच्याभार । काळि कांबळी खांद्यावर ॥ . मुखाने म्हणत असे जोहार । काळा दोर निजकंठीं ॥ महार जालासी माधवा | लाविला वणवा मजसाठी ॥
दामा म्हणे गुणनिधान । झाला महार जगजेठी ॥ १८. ऐसे वचन ऐकोनी । म्लेच्छ झाला महाशानी ॥ ७०. पांना२३२ : मेन, 3 इसरा, ५. २१४. ७१. संतांचिये घरीं होईन श्वानयाती । ७२. आम्ही ब्रह्मपुरींचे ब्राह्मण । याति कुळ नाही लहान ॥
आम्हां सोवळे ओवळें नाहीं । विटाळ न देखो कवणे ठाई ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
.. महानो मे। आम्हां सोयरे जे जाहाले । ते यातिकुळावेगळे केले ॥
एकाजनार्दनीं बोधुं । यातिकुळींचा फिटला संबधु ॥ જનાર્દન સ્વામી એકનાથના ગુરુ હતા, એટલે એક્સાથે પોતાની કૃતિમાં સર્વત્ર પિતાના નામની જોડે ગુરુનું નામ જોડેલું છે. ७३. ज्यासी नाही देहाभिमान । तो हाती न धरी देहाचा वर्ण ॥ तैलाचि आश्रमाचा अभिमान । भक्त सज्ञान न धरी कदा॥
ए. मा. २. ७११. ७४. हो को वर्णीमाजी अग्रणी । जो विमुख हरिचरणीं ॥ त्याहूनि श्वपच श्रेष्ठ मानी । जो भगवद्भजनीं प्रेमळ ॥
____ए. भा. ५, ६०. ७५. भक्त ज्ञाती जरी झाला श्वपाक । तरी आवश्यक मज पूज्य ।।
जो जातीने नीचत्वा गेला । परी भक्तिभावें उंचावला ॥ तो मद्रूपता पावला । पूज्य झाला तिहीं लोकीं ।
ए. भा. ५, २८९, २९१. ७१. वैष्णवीं मानी जाति प्रमाण । . . . लो पापिष्ठ जाण सर्वथा ॥
ए. भा. १४; १४४०. ७७. विष्णुमय जग वैष्णवाचा धर्म, भेदाभेद भ्रम अमंगल;
कोणाही जीवाचा न घडावा मत्सर, वर्म सर्वेश्वर पूजनाचें. आतिकुल येथे असे अप्रमाण, गुणाचे कारण असे अंगी. हो का भलतें कुल, शुचि अथवा चांडाल; म्हणवी हरीचा दास, तुका म्हणे धन्य त्यास. विटाळ तो पद्रव्यं परनारी, येथुनी जो दूरी सोवळा तो. ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र, चांडालाही अधिकार; बाले नारी नर, आदि करोनि वेश्या हो.. महारासी शिवें, कोपे ब्राह्मण तो नव्हे, . अतिवादी नव्हे शुद्ध या बीजाचा, ओलखा जातीचा अंत्यज तो. कन्या गो करी कन्येचा विकरा, चांडाल तो खरा तया नावे गुण अवगुण हे दोनहीं प्रमाण; यातिशी कारण नाहीं देवा.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
२२८
સહિરપ્રવેશ અને શાસ્ત્રો
ब्राह्मण तो याती अंत्यज असत, मानावा तत्त्वा निश्चयेंसी; रामकृष्ण नाम उच्चारी सरल, आठवीं सावलें रूप मनीं. शांति दया क्षमा अलंकार अंगी, अभंग प्रसंगीं धैर्यवंत; तुका म्हणे गेल्या षड्ऊर्मी अंग, सोडूनियां मग ब्राह्मण तो. वैष्णव चांभार धन्य त्याची माता, शुद्ध उभयता कुलयाती. उत्तम चांडाल नर नारी बाल, अवघेचीं सकल चतुर्भुज. पवित्र तें कुल पावन तो देश, जेथें हरीचे दास जन्म घेति; वर्ण अभिमाने कोण झाले पावन, ऐसे द्या सांगून मजपाशीं . अंत्यजादि योनी तरल्या हरिनामें, त्याचीं पुरार्णे भाट झाली; वैश्य तुलाधार गोरा तो कुंभार, धागा हा चांभार रोहिदास. कबीर लतीफ मुसलमान, सेना न्हावी आणि विष्णुदास; कान्होपात्रा खोई पिंजारी तो दादू, भजनीं अभेदूं हरिचे पायीं; चोखामेळा बंका जातीचा महार, त्यांसी सर्वेश्वर ऐक्य करी. ज्याची आवडी हरिनामाची, तोचि एक बहु शुचि. जपतो हरिनाम बीज, तोचि वर्णामाजि द्विज;
तुका म्हणे भलते याती, विठ्ठल चित्तीं तो धन्य. बहुता जातींचा केला अंगीकार, बहुतचि फार सर्वोत्तम. भक्तितें नमावें जीव जंतु भूत.
ठावा नाहीं पांडुरंग, जाणा जातिचा तो मांग; नामायाची जनी कोण तिचा भाव, जेवी पंढरीराव निज सर्वे. मैराल जनक कोण त्याचे कुळ, महिमान तयांचें काय सांगो. देवाची पूजा हैं भूतांचं पालन .
कायबा करिसी सोवळे ओवळे, मन नाहीं निर्मल वाउगेंचि. तुकाराम
७५. चहूं वर्णो नामाधिकार । नामीं नाहीं लहानथोर । जडमूढ पैलपार । पावती नामें ॥ - दासबोध ४; ३; २४.
७८. वृक्षवल्ली आम्हां सोयरीं वनचरें । पक्षीये सुस्वरें आळवीती ॥
तुकाराम
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
મહારાષ્ટ્રને તમેળે રર૯ (ઝાડવેલ અને વનચરે અમારાં સગાં છે. પક્ષીઓ સુન્દર સ્વરે આલાપ કાઢે છે.). ८०. शाने काय हरिजना म्हणतात महार यवन कुणबी जी । उमटे तोचि तरुफळी असतो जो काय गुण बीजीं ॥
मोरोपंत ૮૧. મહાદેવ ગોવિન્દ રાનડે: “રાઈઝ ઑફ ધી મરાઠા પાવર', પૃ. ૧૬૯.
૮૨. રા. દ. રાનડેઃ “મિટીસીઝમ ઇન મહારાષ્ટ', પૃ. ૨૯,
૮૩. “આનંદવનભુવન” એ મથાળાવાળા એક કાવ્યમાં રામદાસે, એ ભૂમિમાં વ્યાપેલું દુઃખ દૂર થઈ જે સુખ ફેલાયું તેનું વર્ણન કર્યું છે. તેને અને કહે છે:
देवभक्त येक जाले । मिळाले जीव सर्वही । संतोष पावले तेथें । आनंदवनभुवनीं ॥ मनासी प्रचीत आली । शन्दी विश्वास वाटला ।
कामना पुरतीं सर्वे । आनंदवनभुवनीं ॥ (આનંદવનભુવન એવા મહારાષ્ટ્રમાં દેવ અને ભક્ત એક થયા; તથા સર્વ ભેગા મળ્યા ને સન્તોષ પામ્યા. આ રીતે આનંદવનભુવનમાં મનની પ્રતીતિ થઈ, શબ્દ પર વિશ્વાસ બેઠે, અને સર્વ કામનાઓ પૂરી થઈ).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૦
સહજાનંદ સ્વામી
જે સાધુસંતા ને પુણ્યપુરુષાએ કેવળ ઉપલા થામાં જ ન ક્રૂરતાં નીચલા થરામાં પણ ધની સાચી ભાવના ફેલાવવાનું કામ કર્યું, તેમાંના એક અગ્રગણ્ય તે શ્રી સહજાનંદ સ્વામી છે. ગુજરાત ઉપર તેમની અસર ઘણી ઊંડી થયેલી છે, અને તે જીવતી છે. તેમના જીવનમાં ભાગવતધમની સાચી ભાવના મૂર્તિમંત થયેલી હતી. - સહજાનંદ સ્વામીના ઉપદેશથી ગુજરાતકાઠિયાવાડની ઘણી ક્રૂર અને લઢકારી જાતે કામળ અને શાન્ત થઈ છે, તથા પ્રભુ તરફ વળી છે. ૧
"
હિંદુ ધર્મમાં હિંદુ જાતિએને શામિલ કરવામાં પણ સ્વામીનારાયણુ પ્રથમ હતા. એક પારસી ( સુરતનેા પ્રસિદ્ધ કાઢવાલ અરદેશર ) તથા કેટલાક ખેાજા મુસલમાનેાએ સ્વામીનારાયણ સંપ્રદાય સ્વીકાર્યાં હતા. હજુયે કેટલાક મુસલમાને એ ધમ પાળે છે. ગુજરાતકાઠિયાવાડની શૂદ્ર જાતિઓની ધાર્મિક ઉન્નત કરનાર પશુ સ્વામીનારાયણ પહેલા હતા. એમણે કહેવાતી નીચ જાતિએમાં એટલું બધું કાર્ય કર્યું" હતું કે જૂના સંપ્રદાયીએને, સ્વામીનારાયણના ધણાખરા શિષ્યા કડિયા, દરજી, સુથાર, ખારવા, મેચી અને ઢેડ હતા એ જ તે ધર્માંના વિરેધ કરવાને સબળ કારણ લાગતું હતું. અંગ્રેજ લેખકાએ સ્વામીનારાયણુને બહુધા મહાન હિંદુ સુધારક કહીને જ એળખાવ્યા છે. પણ નીચ જાતિગ્માને સંસ્કૃત કરવાની સ્વામીનારાયણની પદ્ધતિ જુદા પ્રકારની હતી. એમને સુધારે। ઉચ્ચ જાતિને હલકી જાતિએ સાથે ભેળવી ઈ ઉચ્ચ જાતિમાં હલકા સંસ્કાર પાડવાને ન હતા, પણ નીચ જાતિઓને ચડાવી એમનામાં ઉચ્ચ જાતિના સસ્કાર પાડવામાં સમાયા હતા. એટલે એમણે ઢેડ, મેાચી, સુથાર, દરજી, કણબી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
સહજાનંદ સ્વામી મુસલમાન સુધ્ધાંને શુદ્ધ બ્રાહ્મણના જેવી રહેણું રહેતાં શીખવી દીધું. મા, માંસ અને માદક વસ્તુઓને ત્યાગ કરવો, રોજ નાહી પૂજા કર્યા વિના ખાવું નહીં, ગાળ્યા વિનાનાં દૂધ કે જળ પીવાં નહીં,
- અરે, ડુંગળી, લસણ અને હિંગ જેવી વસ્તુઓને પણ ત્યાગ રાખો,– એ સ્વામીનારાયણ સંસ્કાર હતા.”
પણ જીવની હિંસા ન કરવા પર તેમણે ખાસ ભાર મૂક્યો છે: “અમારા જે સત્સંગી તેમણે કઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી. અને દેવતા અને પિત તેના યજ્ઞને અર્થે પણ બકરા, મૃગલા, સસલા, માછલાં આદિ કોઈ જીવની હિંસા ન કરવી; કેમ કે અહિંસા છે તે માટે ધર્મ છે. અને સ્ત્રી, ધન, અને રાજ્યની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તે કઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી.”
પણ તેમની અહિંસાની કલ્પના આથીયે ઘણું આગળ જતી હતી. “વચનામૃત' નામને તેમનાં ઉપદેશવચનને જે સંગ્રહ છે તે “ઘણે ગંભીર અને મનન કરવા યોગ્ય, જ્ઞાન અને ઉપાસનાના નિરૂપણથી ભરપૂર, ગ્રન્થ છે.'' તેમાં અહિંસા વિષેની તેમની આ વિશાળ કલ્પના સમજાવતાં કહ્યું છે: “જે જીવ આસુરી અને અતિ કુપાત્ર હોય તે ભગવાનને સમીપે આવે તોય પણ પિતાના સ્વભાવને મૂકે નહીં. પછી એ કોઈક ગરીબ હરિભક્તને દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય. શા માટે જે ભગવાન સર્વમાં અંતર્યામી. રૂપે કરીને રહ્યા છે, તે પોતાની ઈચ્છા આવે ત્યાં તેટલી સામથી જણાવે છે. માટે તે ભક્તને અપમાન કરીને તે ભગવાનનું અપમાન થાય છે, ત્યારે તે અપમાનના કરનારાનું અતિશય ભૂંડું થઈ જાય છે. • • ભગવાનના ભક્ત હોય તેણે અતિશય ગરીબપણું પકડવું પણ કોઈનું અપમાન કરવું નહીં; કાં જે ભગવાન તે ગરીબના અંતરને વિષે પણ વિરાજમાન રહ્યા છે, તે એ ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાખે છે. એવું જાણીને કઈ અલ્પ વને પણ દુખવા નહીં. અને જે અહંકારને વશ થઈને જેને તેને દુખવતો ફરે, તે ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામી રૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
રરર
મંદિર પ્રવેશ અને શા નહીં. પછી ગમે તે કારે પ્રકટ થઈને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે. તે માટે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેણે લેશમાત્ર અભિમાન રાખવું નહીં, અને એક કીડી જેવા જીવને પણ દુખવો નહીં, એ જ નિર્માની સાધુને ધર્મ છે.”૫
તેમનું પોતાનું હદય દયાથી ભરપૂર હતું. એ વિષે તેમણે કહ્યું છે: “અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે જે તમારા સત્સંગી હોય તેને એક વીંછીનું દુઃખ થવાનું હોય તે તે મને એક એક રૂંવાડે કોટિ કોટિ વીંછીનું દુઃખ થાઓ, પણ તમારા સત્સંગીને તે થાઓ નહી; અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય તે રામપત્તર મને આવે, પણ તમારા સત્સંગી અન્નવ કરીને દુઃખી થાય નહીં; એ બે વર મને આપે. એમ રામાનંદ સ્વામી પાસે માગ્યું ત્યારે મને રામાનંદ સ્વામીએ રાજી થઈને એ વર આપ્યો છે.” આ વચન ભાગવતમાંનાં રંતિદેવનાં વચનોની યાદ તાજી કરાવે છે.
| સહજાનંદ સ્વામીએ સત્સંગીઓને પોતપોતાના વર્ણાશ્રમને જે ધર્મ તેને ત્યાગ ન કરવાનું કહ્યું છે તે ખરું છે. પણ એ વર્ણાશ્રમમાં અસ્પૃશ્યતા કે આભડછેટને સમાવેશ થાય છે એવી તે કલ્પના એમની નહેતી જ. આખી શિક્ષાપત્રીમાં કે એમનાં વચનામૃતમાં, હરિજનને અસ્પૃશ્ય લેખવા જોઈએ, એમને અડાય તે નાહવું જોઈએ, કે એમને સંપ્રદાયના સામાન્ય મંદિરમાં ન આવવા દેવા જોઈએ, એમ કહેનારું એક પણ વાક્ય નથી. સહજાનંદ સ્વામીની મૂર્તિને પૂજવાને તથા શિક્ષાપત્રી અને વચનામૃત વાંચવાને સર્વે વર્ણના સત્સંગીઓને સરખે અધિકાર આપે છે.'૮.
તેમણે ઉપદેશેલો વર્ણ ધર્મ ઘણે અંશે ગીતાને મળતો આવે છે: “જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમ, દમ, ક્ષમા, અને સન્તોષ આદિ જે ગુણ તેમાં યુક્ત થવું. જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શરવીરપણું અને ધીરજ આદિ જે ગુણ તેમાં યુક્ત થવું. વૈશ્ય વર્ણ હોય તેમણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
* મહાન સ્વામી . . ૨૩૨ કૃષિકર્મ તથા વણજ વ્યાપાર તથા વ્યાજવટું આદિ વૃત્તિઓ કરીને વર્તવું. અને જે શદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણદિક ત્રણ વર્ણની સેવા વગેરે દ્વારા ગુજરાન કરવું.”૯ જે જમાનામાં શુષ્ક વૈરાગ્ય ઘણે ચાલતો હતો ને લેકે કામધંધાથી કંટાળી વેરાગી થઈને નીકળી પડતા, એ જમાનામાં તેમણે ભાર દઈને કહ્યું કે પોતાના વર્ણાશ્રમને ઘટિત એ જે ઉદ્યમ તે પિતાના સામર્થ્ય પ્રમાણે કરો.”૧૦ તેમના સત્સંગી થવા માટે સંસાર તજવો જ પડે એવું નથી. સંસારનાં પિતાનાં કર્તવ્ય સારી રીતે, પ્રામાણિકપણે પાર પાડીને એમના સત્સંગી થઈ શકાય છે. એ વહેવાર વિષે પણ તેમણે કેટલીક રૂડી, શિખામણ આપેલી છે. જોકે જ્યાં હતા ત્યાંથી તેમને ઊંચે ચડાવવા, એ તેમને ઉદ્દેશ હતો. તેથી, પિતે ગમે તે વર્ણને ત્યાં જમવાને બાધ ન રાખતા છતાં, ગૃહસ્થાને તે મર્યાદા પાળવાની છૂટ રહેવા દીધી; અને કહ્યું કે “જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે, શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના માહાપે કરીને પણ, જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિષે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિષે જગન્નાથજીને પ્રસાદ લેવાય તેને દેષ નહીં.”૧૧ તેમને લેકનાં જીવનમાં બીજા ઘણું મોટા સુધારા કરાવવા હતા. ચારી, વ્યભિચાર, જુગાર, કફ વગેરે વ્યસનેમાંથી તેમને કાઢવા હતા કે તેમાં ફસાતા રોકવા હતા, અને તેમનાં જીવન ભગવદ્ભક્તિ તરફ વાળવાં હતાં. એટલે જમવા વિષેના ચાલતા પ્રવાહમાં તેમણે ખલેલ ન પાડી હેય એ બનવાજોગ છે. લોકોની સ્થળ સમજ જોઈને, તથા ભગવદ્ભક્તો રાજી થાય એટલા માટે, એવી છૂટ તેઓ મૂકતા એવા દાખલા છે. તેમણે એક વાર કહેલું: “અમારે પિતાની કેરનું અને બીજાની કારનું અંત અવસ્થા જેવું સદા વર્તે છે; અને જેટલું માયિક પદાર્થ માત્ર છે તે સર્વે નાશવંત ને તુચ્છ સરખું જણાયા કરે છે, પણ એમ વ્યક્તિ નથી જણાતી જે આ સારું પદાર્થ છે ને આ ભૂંડું પદાર્થ છે. જેટલાં માયિક પદાર્થ માત્ર છે તે તે સર્વે એકસરખાં જણાય છે. અને કઈક સારું નરસું જે કહીએ છીએ તે તે ભગવાનના ભક્તને સારું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૩૪
સંદિપ્રવેશ અને શા લગાડવાને અર્થે કહીએ છીએ જે આ સારું ભોજન છે, આ સારું વસ્ત્ર છે, આ સારું ઘરેણું છે, આ સારું ઘર છે, આ સારું ઘોડું છે, આ સારાં પુષ્પ છે. તે ભક્તને સારું લાગે તે સારુ કહીએ છીએ. અને અમારી સર્વે ક્રિયા છે તે ભગવાનના ભક્તને અર્થે છે, પણ પિતાના સુખને અર્થે એકેય યિા નથી. ૧૨
સાથે સાથે વર્ણાશ્રમના અભિમાનનો ત્યાગ કરવાનો બેધ તેમણે ફરી ફરીને આપ્યો છેઃ “જ્યાં સુધી (માણસ) દેહને પિતાનું રૂ૫ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિષે સાધુપણું આવતું નથી ........ એવો સાધુ તે હું છું કે મારે વચમનું છે. માન નથી.૧૩ વળી કહ્યું : “જેણે પિતાનું કલ્યાણ ઈરછવું તેણે કોઈ પ્રકારનું માન રાખવું નહીં. હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું કે હું ધનાઢક્ય છું કે હું રૂપવાન છું કે હું પંડિત છું એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં, અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનુદાસ થઈ રહેવું.”૧૪ વળી વર્ણાશ્રમ એ કેટલી ગૌણ વસ્તુ છે, અને ધર્મને સાર તે બીજે જ છે, તે બતાવવા કહ્યું: “જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રન્થ ર્યા છે તે સર્વે સુરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાન્ત છે, અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે, જે આ સર્વ જગત છે તેના કર્તાહર્તા એક ભગવાન છે. અને એ સર્વ શાસ્ત્રને વિષે ભગવાનનાં ચરિત્ર છે કાં ભગવાનના સંતનાં ચરિત્ર છે. અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે, અને તેનું ફળ જે ધર્મ અર્થ અને કામ છે, તેણે કરીને કોઈ કલ્યાણ થતું નથી; અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તે સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે એટલું જ ફળ છે. અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કર્તાહર્તા જાણવા એ જ છે.”૧૫ પોતાની સાધનાને અનુભવ વર્ણવતાં કહ્યું: “તેમ જ (મું) અહંકારને કહ્યું જે ભગવાનના દાસપણા વિના બીજું અભિમાન ધર્યું તે તારે નાશ કરી નાખીશ.”૧૧ (પિતાના દષ્ટાન્તને આ આદર્શ તેમણે સત્સંગીઓ તેમ જ ધાર્મિક વૃત્તિવાળા સર્વ મનુષ્યો આગળ રજૂ કર્યો છે, ને ખરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
woo jepueyque bejewn'MMM
eins 'ejeun jepueyqueig !wemseweypns əwjYS
સહજાન મારી સિદ્ધ કરવાની વસ્તુ તો આ છે એમ બતાવ્યું છે.) ગૃહસ્થ શું કે સાધુ શું, બંનેમાં દીનપણું હોય તે જ ભગવાન તેમના પ૨ રાજી થાય છે, એમ સમજાવ્યું છે.૧૭
વર્ણાશ્રમને અંગે ઘૂસી ગયેલે બાહ્યાચારને આગ્રહ અને કર્મકાંડ એને ભક્તિમાર્ગ જોડે મેળ નથી, એ જાણતા હોવાથી તેમણે એ વાત બહુ સ્પષ્ટ શબ્દોમાં કહીને સમજાવ્યું કે વર્ણશ્રમના બાહ્ય આચારને ને વળગી રહે; એના કરતાં જે મેટી વસ્તુ ભક્તિ છે તેની સાધના તમારે તો કરવાની છે; માટે વર્ણાશ્રમના ભેદમાં અટવાઈ રહેશે નહીં. તેમણે કહ્યું: “ભગવાનના જે અવતાર પૃથ્વીને વિષે થાય છે તે ધર્મના સ્થાપનને અર્થે થાય છે. તે કેવળ વર્ણાશ્રમના ધર્મ સ્થાપન કરવાને અર્થે જ નથી થતા, કેમ જે વર્ણાશ્રમના ધર્મ તો સપ્તર્ષિ આદિક જે પ્રવૃત્તિધર્મોના આચાર્યું છે તે પણ સ્થાપન કરે છે. માટે એટલા સારુ જ ભગવાનના અવતાર નથી થતા. ભગવાનના અવતાર તે પિતાના એકાંતિક ભક્તના જે ધર્મ તેને પ્રવર્તાવવાને અર્થે થાય છે. અને વળી જે એકાંતિક ભક્ત છે તેને દેહે કરીને મરવું એ મરણ નથી. એને તે એકાંતિકના ધર્મમાંથી પડી જવાય એ જ મરણ છે.” ૧૮ વળી એ જ વાત બીજે પ્રસંગે સમજાવતાં કહ્યું : “ભગવાનના સંબંધે સહિત જે ધર્મ છે તે તે નારદ, સનકાદિક, શુકજી, ધ્રુવ, પ્રહલાદ, અંબરીષ એ આદિક જે ભક્તજન તેને છે; અને એ ધર્માને જ ભાગવતધર્મ કહે છે તથા એકાંતિક ધર્મ કહે છે. ને તે ધર્મ ને ભકિત તે બે નથી, એક જ છે. અને જે ધર્મના સ્થાપનને અર્થે ભગવાનના અવતાર થાય છે તે પણ એ જ ધર્મની સ્થાપનને અર્થે થાય છે. અને જે જવ વચમના ધર્મ છે તે તો માગવતપર્મ થી ગરિરાય પણ છે. અને ભાગવતધર્મે કરીને તે જીવ જે તે ભગવાનની માયાને તરીને પુરુષોત્તમના ધામને પામે છે. માટે બાગવતધર્મ ને ભક્તિ એનું તે એકસરખું ગૌરવ છે, અને પ્રાપ્તિ પણ એકસરખી જ છે. એવી રીતે ભકિતની ને ધર્મની સરખી મોટાઈ છે. અને केवळ जे वर्णाश्रमना धर्म ते तो ते यकी अतिशय दुर्बळा छ, ने तेनुं ઠ ઘ નારીવંત છે. ૧૯.
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૩૬ " મંદિરમાવેશ અને શારે
આ ભક્તિમાર્ગમાં સ્ત્રી અને પુરુષના અધિકારમાં ભેદ નથી, કેમ કે “દેહ તો પુરુષનો ને સ્ત્રીને બેય માયિક છે ને નાશવંત છે; અને ભજન કરનારે જે જીવાત્મા તે પુરુષ પણ નથી ને સ્ત્રી પણ નથી. એ તો સત્તામાત્ર ચેતન્ય છે. તે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જેવી ભગવાનની મરજી હોય તેવો તેનો આકાર બંધાય છે, અથવા એ ભક્તને જે સેવાને અવકાશ આવે તેવો આકાર ધરીને ભગવાનની સેવા કરે છે. તેથી નરસિંહ મહેતા, ગોપીઓ ને નારદ સનકાદિક એમની ભક્તિમાં બે પ્રકાર નથી.૨૦ (એટલે બ્રાહ્મણ અને અત્યજ એમની ભક્તિમાં પણ બે પ્રકાર ન હોઈ શકે; કેમ કે ભક્તિ કરનાર તે દેહ નથી પણ આત્મા છે.) “એ આત્મા છે, તે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કણબી નથી, કેઈનો દીકરે નથી, કેઈને બાપ નથી. એની કોઈ જાત નથી, નાત નથી. ૨૧
સહજાનંદ સ્વામીએ જે કેટલીક વસ્તુઓ પર વધારેમાં વધારે ભાર દીધા છે તેમાંની એક એ છે કે આત્માને દેહથી જુદો સમજવો, પિતે આત્મારૂપ છે એમ જાણીને તે રીતે જગતમાં વર્તવું, અને દેહને વિષે અહંમમત્વ ટાળવું. સહજાનંદ સ્વામી દરરોજ શ્રીકૃષ્ણ ભગવાનને પ્રણામ કરીને મનથી એમ માનતા કે “હે મહારાજ ! આ દેહાદિકને વિષે અહમમત્વ હોય તેને તમે ટાળજો.”૨૨ તેઓ પોતાના અનુયાયીઓ પાસે ઘણું મોટું કામ કરાવવા માગતા હતા, એ વિષે કહેલું: “મારે તો જે તમે ભગવાનના ભક્ત છે તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દે નથી; અને માયાના ત્રણ ગુણ, દશ ઈન્દ્રિયો, દશ પ્રાણુ, ચાર અંતઃકરણ, પંચ ભૂત, પંચ વિષય, અને ચૌદ ઇન્દ્રિયના દેવતા એમાંથી કોઈને સંગ રહેવા દેવો નથી; અને એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તામાત્ર એ જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરે એવા સર્વેને કરવા છે, પણ કોઈ જાતને માયાને ગુણ રહેવા દે નથી. ૨૩ એટલે નર્યા બાહ્યાચારમાં, દેહની આભડછેટમાં, ને દેહને ધે છે. કરવામાં પડી જવું, એ શ્રીજીમહારાજની ધારણા પાર પાડી ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
સહજાનૐ સ્વામી
२३७
કહેવાય. વળી સહજાનંદ સ્વામીએ કહ્યું છે : ‘ આપણે તે આત્મા છીએ, તે આપણે દેહ અને દેહના સબન્ધ સાથે શા સારુ હેત જોઈ એ ? આપણે તે। સત્તારૂપ રહીને ભગવાન તથા ભગવાનના ભક્ત સંગાથે હેત કર્યું છે. જે આત્મસત્તારૂપ થઈ ને ભક્તિ નહીં કરતા હાય તેનું રૂપ તે આ સત્સંગમાં ઉધાડું થયા વિના રહે જ નહીં. શા માટે જે આ સત્સંગ છે તે તે અલૌકિક છે. ’૨૪ અર્થાત સત્સંગીઓની વચ્ચે પરસ્પર જે સંબન્ધ છે તે દેહને સન્ય નથી પણ આત્માને સબન્ધ છે, જે આત્માને નાતાત નથી તેમ જેને આભડછેટ પણુ લાગતી નથી.
"
1
આ સંપ્રદાયમાં જે પાંચ વમાન ( નિયમા ) પૂર્ણ પણે પાળવાના છે તે શ્રીસ્વામિનારાયણુ ભાગવત નામના ગ્રંથમાં આ પ્રમાણે આપ્યાં છેઃ ચેરી ન કરવી, પરસ્ત્રીના સંગ્ ન કરવા, દારૂ ન પીવેા, માંસ ન ખાવું, વટલવું નહીં અને વટલાવવું નહીં'.૨૫ અહીં પણ અન્ત્યજોની અસ્પૃશ્યતાની વાત નથી. એ જ ગ્રન્થમાં (પૃ. ૭૪૮ ~ ૯ ) આચારના નિયમેા ધણી વિગતથી સમજાવ્યા છે; ત્યાં પણ અસ્પૃશ્યતાના ઉલ્લેખ બિલકુલ નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય; પછી સછૂ; ને પછી · સદ્ર સિવાય ખીજા ' ( ત્યાં પણુ અસ્પૃશ્ય કલા નથી ) તેમણે પણ ‘ ચંદનાદિક કાછની જે મેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કતે વિષે ધારવી, અને લલાટને વિષે કેવળ ચાંદલા કરવા, ’ એમ સહજાનંદ સ્વામીએ કહ્યું છે;૨૧ પણ એમને મન્દિરેશમાં પેસવા ન દેવા. એમ કહ્યું નથી.
:
હા, સહજાનંદ સ્વામીએ અસ્પૃશ્યતા પાળવાની બતાવી છે. પણ તે કાની અસ્પૃશ્યતા ? કાઈ એક જાતિની નહીં, પણ સ્ત્રી તથા પુરુષની. તેમણે કહ્યું છે. ઉત્સવના દિવસેાએ તથા દરરાજ કૃષ્ણમન્દિરમાં આવેલા પુરુષાએ સ્ત્રીઓને સ્પર્શી ન કરવા, અને સ્ત્રીએએ પુરુષાતે અડકવું નહીં. ૨૭ પણ આમાંયે અપવાદ કત્યારે કરાય તે વિષે કહ્યું છે ચારેક સ્ત્રીઓને કે પાતાને પ્રાણ જાય એવું સંકટ આવી પડે ત્યારે સ્ત્રીગ્માને અડીને કે તેમની સાથે મેલીને પણ તે સ્ત્રીઓના તે પેાતાના પ્રાણની રક્ષા કરવી. ’૨૮
"
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
મરિવેશ અને શા ચાંડાલની અસ્પૃશ્યતા તેમણે ક્યાંય આચારના નિયમમાં ગણાવી નથી. તેમણે તે “ચાંડાલ’ શબ્દની વ્યાખ્યા જ જુદી કરી છે. જે માણસ ઈશ્વરની હસ્તીને માનતો નથી, નીતિઅનીતિમાં ભેદ ગણત નથી, તે નાસ્તિક છે. “જેની આવી જાતની બોલી સાંભળીએ તેને પાપિણ જાણવો ને નાસ્તિક જાણ; અને એને રોકાઇ જાણીને એને કોઈ પ્રકારે સંગ રાખવો નહીં. ર૯ વળી ભગવાનની મૂર્તિને આશ્રય હેય ને ભગવાનનાં ચરિત્રને ગાતો સાંભળતા હોય, ને ભગવાનનું નામસ્મરણ કરતો હોય, ને જે તેમાં ધર્મ (અર્થાત સદાચાર) ન હોય તે તે માથે પહાણે લઈને સમુદ્રને તરવાને ઇછે એ જાણવો ને તેને રાત્રિ જેવો જાણવો.”૩૦ આવા ચાંડાલ'ની કોઈ જાત ન હોઈ શકે.
પણ શ્રીજીમહારાજ (સહજાનંદ સ્વામી) તે આના કરતા ઘણું ઊંચી જાતની ને આકરી અસ્પૃશ્યતા પળાવવા માગતા હતા. તેમણે કહેલું : “ભગવાનની કથા સાંભળીને શ્રોત્રને વશ કરવા, પણ ગ્રામ્ય વાત હોય તે સાંભળવા દેવી નહીં. તેમ જ વવા તે માન ને માવાનના જન તેનો સ્વ રે. અને નેત્ર તે પરમેશ્વર ને તેના દાસ તેનું જ દર્શન કરે. અને રસના તે અખંડ ભગવદ્દગુણને જ ગાય ને ભગવાનને પ્રસાદ હોય તેને જ સ્વાદ લે. અને નાસિકા તે ભગવાનનાં પ્રસાદી જે પુષ્પાદિક તેનો જ સુગંધ લે, પણ કુમાર્ગે કેઈ ઇન્દ્રિયને ચાલવા દે નહીં.૩૧ “મોગ્ય વાર્થને વાણ કરીને કે નહીં તે સહજે સ્પર્શ જિતાય.” કર “અને જેમ શબ્દ તેમ જ સ્પર્શ પણ એક ભગવાનને જ ઈચ્છે, અને અન્ય સ્પર્શને તે કાળો નાગ તથા બળતો અગ્નિ જેવો જાણે, ત્યારે તે રસિક ભક્ત સાચો.'૩૩ આ અસ્પૃશ્યતા તે ઈન્દ્રિયમાત્રને સંયમ છે; અને પાળવા જેવી હેય તે તે આ અસ્પૃશ્યતા છે.
કઈ જાતિને જન્મને કારણે અસ્પૃશ્ય માનવા સામે તેમને સખત વિરોધ હતા, એમ બતાવનારી એક વાત નિર્ગુણદાસ સ્વામીએ આપી છે. તે આ પ્રમાણે છે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
સહજાનંદ સ્વામી - ૨૩૯ ક્યારેક ગામલયામાં મહારાજને દર્શને ચૂડા ગામની ગંગા ઢેડી આવી. તેને મહારાજે બાઈયુંની સભામાં માગ કરાવીને એક કેરે બેસાડી. પછી બીજી બાઈઓ મહેમાંહે બલવા માંડી જે “મહારાજે આને સભામાં ક્યાં બેસાડી?” તે સાંભળીને મહારાજ સુરા ખાચરના ઘરનાં મનુષ્ય પ્રત્યે બોલ્યા જે “તમારા ચેકમાં ઢોર મરી જાય તો કોણ લઈ જાય?” ત્યારે તે બાઈ કહેઃ “ઢેડ લઈ જાય.” ત્યારે મહારાજ કહે : “આ હોરાં બાંધવાના કોડિયામાં મરી જાય તે કોણ ઉપાડી જાય?” ત્યારે તે કહે: “ઢેડ ઉપાડી જાય.” ત્યારે મહારાજ કહે જે “ઘરમાં હેડ પેસે તેનો સંશય નહીં; ને આ ગંગાને કેરે બેસાડી છે તેમાં આવડાં અભડાઈ જાઓ છો !” એમ કરીને મહારાજે વાત કરી જે આ ગંગા પૂર્વજન્મમાં નાગર બ્રાહ્મણે હતી. તે જાતિના અભિમાને કરીને પિતાથી ઊતરતી જાતિના ભગવાનના ભક્ત હાય તેમને ગણતી નહીં, તે દોષે કરીને ભગવાને તેને આ જન્મમાં ઢેડ કરી છે.”૩૪
એને મળતી બીજી એક વાર્તા એ ગ્રંથમાં છે. કોઈક સમયને વિષે મહારાજ સોરઠ દેશમાં, કોઈક તળાવ ને વૃક્ષ હતાં ત્યાં, કાકી ને અસવાર સહિત ઊતર્યા. ત્યાં ઢેડનાં છોકરાં હતાં, તેને મહારાજ કહે: “અલ્યા, તું કોણ છું?” ત્યારે તે બોલ્યો કે “ બાપજી! ઢેડ છું.” ત્યારે મહારાજ કહેઃ “હું આત્મા છું એમ કહે.” ત્યારે તે કહે: “ આત્મા છું, હું આત્મા છું.” ત્યારે મહારાજ કહે: “અલ્યા, તું કાણ છું?” ત્યારે તે કહેઃ “બાપજી ! હેડ છું.” ત્યારે મહારાજ કહેઃ “સે વાર કહે જે હું આત્મા છું.” ત્યારે તેણે સે વાર એમ કહ્યું. પછી પૂછયું જે “અલ્યા, તું કોણ છું?” ત્યારે તે બોલ્યો જે “હું ઢેડ છું.” ત્યારે મહારાજ કહે કે આ જીવ ઢેડ મટતો નથી.”૩૫ માણસ બ્રાહ્મણ છે કે વૈશ્ય છે કે હેડ છે એમ ભૂલાવી પોતે આત્મા છે, એમ શીખવવાને સહજાનંદ સ્વામીના આશય હતા, એમ આ વાર્તા બતાવે છે.
બાહ્ય શુદ્ધિ કરતાં અંતરની શુદ્ધિ વધારે મહત્ત્વની છે, એમ બતાવનાર એક વાર્તા પણ છે. એક વેરાગી એક સત્સંગીને ત્યાં રાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
૪૦
હિમવેશ અને શાસ્ત્ર
રહ્યો. ‘તેને પાટલા નાંખીને જમવા મેલાવ્યા, ત્યારે તે વેરાગી પાણી છાંટીને ખેડે. ત્યારે તે ખાઈ એ પૂછ્યું જે “ આ પવિત્ર ચાકામાં પાણી છાંટીને એડા, તે તમે અંતરમાં ચેાકેા દીધા છે? ” પછી તે વેરાગીએ પૂછ્યું જે “તમે અંતરમાં ચેાકાનું કહ્યું તે સમજાણું નહીં. એ તે શું કહ્યું?” તે ખાઈ મેલ્યાં જે “ અમારે અન્ય પુરુષ સાથે વાતુ કરવાની મહારાજની આજ્ઞા નથી. બહાર મારા સસરા બેઠા છે તેમને પૂછજો. તે તમને કહેશે.” તે વેરાગીએ જમીને એ સત્સ`ગીને પૂછ્યું જે “હું પાણી છાંટીને જમવા બેઠા ત્યારે માંહી ખાઈ એ કહ્યું જે અંતરમાં પાણી છાંટયા વિના બહાર પાણી છાંટવા કરે! પણ કાંઈ નહીં. તે એ તે શું સમજવું?’ સસરા ખેાલ્યા જે પ્રગટ ભગવાનને આશ્રય કરીને, શુદ્ધ અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય પાળીને, દેહાદિકને વિષે અહમમત્વના ત્યાગ કરીને, શુદ્ધ નિર્વાસનિક થાશે! ત્યારે જ મેાક્ષ થાશે. તે વિના તેા ઉપરથી પાણી છાંટવા જેવું છે.’૩૬
સહજાનંદ સ્વામીનું પેાતાનું વન, તેમના કહ્યા પ્રમાણે, વર્ણભિમાનથી મુક્ત હતું. કાઈ ને અડવામાં કે ક્રાઈના હાથનું ખાવાપીવામાં એમને કદી સકાય નહોતા લાગતા, એ જાણીતી વાત છે. એમના સંપ્રદાયમાં એક વાસુદેવ બ્રહ્મચારી હતા. તે અતિશય મરજાદી હતા. સહજાનંદ સ્વામીને એમની આભડછેટ પસંદ પડી નહી એમના અનુયાયીઓમાં તા ઢેડ, મેાચી, કાળી, કાઠી, સુતાર વગેરે અનેક અસંસ્કારી ગણાતી જાતા જ મેટા પ્રમાણમાં હતી. સહજાનંદ સ્વામીને એમનામાં જ વારવા ફરવું પડે, એમને ત્યાં ઊતરવું પડે, એમનું અન્ન ખાવું પડે. એમણે છેવટે બ્રહ્મચારીને પૂછ્યું કે ' તમને મારામાં વિશ્વાસ છે?' બ્રહ્મચારી કહેઃ ' હા.' સહજાનંદ સ્વામીએ કહ્યું : ' ત્યારે જાએ, તમને કહું છું કે તમે ઢેડના હાથનું ખાશે। તેયે તમારું કલ્યાણ થશે.' બ્રહ્મચારીએ પૂછ્યું : ‘જરૂર?' સહજાનંદ સ્વામીએ કહ્યું : ‘ જરૂર. ’બ્રહ્મચારી નિઃશંક થયા, અને ભેાજનપક્તિના એડ્ડા ચાકામાં
ફરવા
"
લાગ્યા ને કહેવા લાગ્યા કે હું હવે ઢેડના હાથનું ખાઉં તેાયે ડર નથી. ૩૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૧
- સહજાનંદ સ્વામી એમના સાધુઓમાં સર્વ વર્ગોને સ્થાન હતું. તેમાં પ્રસિદ્ધ કવિ પ્રેમાનંદ સ્વામીને પણ સમાવેશ હતો. એ સાધુ મૂળ હિંદુ હતા કે મુસલમાન એ પણ નિશ્ચયપૂર્વક કહી શકાય એમ નથી. એમના અનુયાયીઓમાં હિંદુ અને મુસલમાન બંને હતા. એમના મુસલમાન શિષ્યો પણ કંઠી, તિલક, માળા અને ચોટલી રાખતા, અને મન્દિરમાં જઈ શકતા.૩૮ ૦
“ભગવાન સર્વાના સ્વામી છે, ભક્તવત્સલ છે, પતિતપાવન છે, અધમઉદ્ધારણ છે, એ પણ ભગવાનની કારને વિશ્વાસ' હૈયામાં જોઈએ, અને “પંચમહાપાપે યુક્ત હેય ને તેને જે ભગવાનને વિશ્વાસ હોય તે તેનો કોઈ કાળે છૂટકે થાય, એ સહજાનંદ સ્વામીને ઉપદેશ હતો. તેમણે કહ્યું: “અમારો એવો સ્વભાવ છે જે એક તો ભગવાન, ને બીજા ભગવાનના ભક્ત, ને ત્રીજા બ્રાહ્મણ, ને એ કાઈક ગરીબ મનુષ્ય એ ચારથી તે અમે અતિશય બીએ છીએ જે રખે એમને દ્રોહ થઈ જાય નહીં. અને એવા તે બીજા કોઈથી અમે બીતા નથી.”૪૦ વળી કહ્યું : “એ સંત તે સર્વ જગતના આધારરૂપ છે. તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટપ છે. એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિશય મોટા છે. અને જે આ કાઢીને પિતાથી ગરીબ હોય તેને બિવરાવે છે ને મનમાં જાણે જે હમે થયો છું, પણ એ માટે નથી. અથવા સિદ્ધાઈ દેખાડીને લેકોને ડરાર્થે છે. એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી; એ તે માયાના જીવ છે.” • ગરીબો વિષે તેમને કેટલી બધી લાગણી હતી તે આ વચને બતાવે છે. તેમણે “પાપી જીને પિતાના શરણમાં લઈ તેમનો મોક્ષ કર્યો છે. જે જે પરસ્ત્રીને કુછ દે ચડ્યા હતા, મધમાંસના ભક્ષણ કરનારા હતા, ચોરી લૂંટફાટ કરી અન્ય મનુષ્યનાં ખૂન કરવાની સહજ વૃત્તિવાળા હતા, અને વળી જે લેકે લેભી લંપટ કપટી હતા, તે તમામ પાપના પર્વત જેવા પુરુષોનાં જીવનમાં તેમણે પિલટો કરાવ્યો હતો. એક બ્રાહ્મણે તેમના પગમાંથી કાંટે કાઢેલ. તેને જોઈને મહારાજ બોલ્યાઃ “તેં મારો કાંટે કાઢ્યો તે તારું મં–૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૨
મહિશ્મવેશ અને શાસ્ત્ર
'
હું કલ્યાણ કરીશ.” બ્રાહ્મણે કહ્યું : - મારું કલ્યાણ થાય એવા નથી. હું તે। બ્રહ્મહત્યારા છું. મારા ભાઈ ને મેં માર્યાં છે.’ મહારાજ કહેઃ તારું બ્રહ્મહત્યાનું પાપ તે નાશ થઈ ગયું, પણ તારાં અનેક જન્મનાં પાપ નાશ થઈ ગયાં, ને હું તારું કલ્યાણુ કરીશ. ’૪૩ મતલબ કે આવું ધાર પાપ કરનાર પ્રત્યે પણ આ સંપ્રદાયમાં તિરસ્કાર નથી, તે તેને પણ અખ઼નાવેલ છે. ત્યાં · અન્ત્યજ ’ ગણાતી આખી ક્રામ વિષે તિરસ્કાર અને આભડછેટ કેમ. સભવે ?
'
વાંદરામાં બાપુસાહેબ નામના સત્સંગી અમલદારને ત્યાં મહીકાંઠાના ખૂની કાળી હથિયાર લઈ રાતે લૂંટ કરવા આવેલા. બાપુસાહેબને મારી નાખવાને પણ તેમને વિચાર હતા. કાળીએ અરધી રાતે હવેલી આગળ આવી કમાડ તાડવા લાગ્યા. પાંચ સાત પુરિયા ચેાકીદાર સામા થયા, તેમના પર ધા કર્યાં. એટલામાં બાપુસાહેબ શ્રીજીમહારાજના જીવન અને ઉપદેશ વિષે વાત કરતા કરતા બહારથી આવ્યા. ત્યાં તે। મારવા લૂંટવા આવેલા કાળી,લાકાનું મોટું ધાડું દીઠું. પેાતાના ધરના ચાકીવાળાને તલવાર વડે મારતા જોઈ ધીરા રહી મેલ્યા કે અરે ઠાકાર લેાકા, તમે એ પહેરાવાળા ગરીબને મારશે! નહીં. આ હું બાપુ શિવરામ હમણાં જ બહારથી આવીને તમારી પાછળ બિનહથિયારે ઊભેા છું. માટે મને મારી નાખીને તમે સુખેથી હવેલી લૂટી જાએ.’ એવું સાંભળીને આગેવાન જબરા કાળીઓએ ઝડપેઝડપ વીજળી જેવી તલવારા ખેંચી બાપુસાહેબને મારવા ઉગામી તે ખરી, પણ તેમના હાથ થંભી ગયા.૪૪ અહિંસાને વિજય થયે, તે કાળીએાનાં જીવન બદલાયાં. એ સહજાનંદ સ્વામીના શિક્ષણને પ્રતાપ.
"
આવા કેટલાયે માણસા પેાતાનું મહદ્ભાગ્ય સમજતા કે તેએ આવા મેટા સંતના સમાગમમાં આવ્યા. એવા માણસેામાં એક જોખન પગી હતા, તેમને પેટલાદના કશિયાજીએ પૂછ્યું કે ‘તમને શ્રીસ્વામીનારાયણે શા પરચા આપ્યા? અમે સાંભળ્યું છે કે શ્રીસ્વામીનારાયણુ ગધેડાની ગાય કરે છે. તે કેમ થાય તે કહેા.' પગી કહેઃ ‘હું ગધેડા હતા, અને શ્રીસ્વામીનારાયણે સત્સંગી કર્યાં. નહી' તે। મારે આચાર વિચાર નહોતા. હવે નાહવા ધાવાના નિયમ રાખ્યા. દારૂ, ચારી, માંસ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
સહાનદ સ્વામી અવેરીને ત્યાગ કર્યો. એ શું પરચો નથી? શ્રી સ્વામીનારાયણને સત્સંગી થયો, તે તમે મને તમારી ગાદી પાસે બેસાડો.”૫. - સહજાનંદ સ્વામીએ એકલા ગુજરાત કાઠિયાવાડમાં જ કેટલા બધા પ્રવાસ કરેલા ! સુરતથી ગઢડા સુધી તેઓ ફરતા, ને ગામડાંમાં લોકોને સંબોધ આપતા. ગામ પિપલાણામાં એક જમાદાર મુસલમાન આવી વંદના કરીને સભામાં બેઠે, તેને તેમણે ભગવધાત કરી. સુરતમાં અરદેશર કોટવાળ પારસીને ત્યાં તેઓ ગયેલા, ને અરદેશરે મહારાજની પૂજા કરેલી. એક વાર એમને જોઈ એક ભરવાડે કહ્યું: “આ સેનાની મૂકવાળી તરવાર બાંધીને પાળા જેવો જણાય છે, પણ તે અમારી વાત છે. તે વિના આવું ડહાપણ હાય નહીં.” મહારાજ બોલ્યા: “તમારી જાતિમાં બહુ ડહાપણ?” ભરવાડ કહેઃ “સે નાગર ભેળા કરે તેય અમારા જેવું ડહાપણું ન હેય. મહારાજ કહે : “જુઓને, કેવું જાતિનું અભિમાન છે !” એક ગામમાં બે સપારણેએ એમને બાવળનાં દાતણ આપેલાં, એમ સમજીને કે આ દાતણ ખુદાને આપ્યાં. ત્યારે મહારાજે કહ્યું કે તમારા બેયનાં કલ્યાણ થશે.”
મેસાણામાં એક ડોસીને ત્યાં મહારાજ અને તેમના સાથને મુકામ હતો. ત્યાં “ખીચડી ને શાક જમ્યા, ને સર્વે સંતને અને અસવારને જમાડ્યા, તેય તે બે વધી પડ્યાં. પછી તેને ઢાંકી મેલ્યાં, ને તે સર્વે સૂઈ રહ્યા. સવારે ચાલવા તૈયાર થયા ત્યારે તે ડોસી બોલી જે “મારું રાંડરાંડનું બગાડશો?” પછી મહારાજ સને કહે: “જમવા બેસે.” ત્યારે સર્વે બોલ્યા જે “હે મહારાજ! દાતણ કર્યા નથી, નાહ્યા નથી, ને દાતણ નાથા પૂજા વિના કેમ જમાય?” ત્યારે મહારાજ બોલ્યા જે “દાતણની નાહ્યાની એ તો ટેવ પડી છે. પણ આત્માને શો બાધ છે?” એમ કહીને મહારાજે ખીચડી ને શાક સર્વેને જેમાડી દીધાં. એટલે તે ડેાસી બોલી જે “આ રહ્યો માર્ગ.” પછી મહારાજ ત્યાંથી પધાર્યા.”૪૭ અહીં આત્મધર્મ અને દેહધર્મ વચ્ચેનો ભેદ બતાવ્યો છે, અને બહારની છછ ને આભડછેટ રાખનારને પરોક્ષ રીતે બોધ આપ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૪ મહિરપ્રવેશ અને શા .
મુસલમાન સત્સંગી બન્યાના બીજા પણ કેટલાયે દાખલા છે. ગોંડળને રવજી નામનો એક મુસલમાન સત્સંગી થયેલ. “તેના સંબંધી જનેએ હિંદુ થયેલો જાણે તેને નાત બહાર કર્યો, અને સગાંવહાલાએ પણ તેને ત્યાગ કર્યો. પછી તેણે શ્રી સ્વામીનારાયણનું ભજન કરી, પિતે કમાણી કરી, જીવતા સુધી નિર્વાહ કરેલો; જ્યારે તે માંદો પડ્યો ત્યારે સત્સંગીઓએ તેનાં સંબંધીઓને કહ્યું કે “તમે - રવજીની ચાકરી કરો.” સંબંધી કહે: “એ તો હિંદના ભગવાન શ્રીસ્વામીનારાયણને માને છે, માટે અમે એની ચાકરી નહીં કરીએ.” પછી સત્સંગીઓએ તેની ચાકરી કરી, અને તે મરી ગયો. સત્સંગીઓએ તેનાં સંબંધીઓને કહ્યું કે “રવજી મૃત્યુ પામે છે, તેથી તમે તેના શબને લઈ જાઓ.” સંબંધી કહે કે “એ હિંદુના ભગવાનનું ભજન કરે છે, તેથી અમે એની દફનક્રિયા કરીશું નહીં.” પછી સત્સંગીઓએ તેને સ્મશાનમાં લઈ જઈ અગ્નિસંસ્કાર કર્યો.૪૮
આ ઉપરાંત, વડોદરાના કેટલાક આરબો સત્સંગી થયેલા. રહીમબક્ષ નામનો મુસલમાન ચિતારો સત્સંગી થયેલ. “તે વડોદરાના મન્દિરની ભીંતો રંગત અને ચીતરતો, અને આખો દિવસ ભજન કરતો.” કાઠિયાવાડના તેરા ગામને ખમીસે નામને મુસલમાન સત્સંગી થયેલે. શ્રીજીમહારાજના સમાગમથી એક ફકીરને જ્ઞાન થયેલું, ને અલાને સાક્ષાત્કાર થયેલ " એ વખતે સ્વામીનારાયણના સત્સંગી થવામાં સુખચેન અને માનપાન નહતાં. મુક્તાનંદ સ્વામીએ ગાયું છે:
“શૂળ ઉપર શયન કરાવે તેય સાધુને સંગે રહીએ રે." છે એના જેવી સ્થિતિ ઘણાયે સત્સંગીઓની થતી. માર પડતા, નાતજાતમાંથી બહિષ્કાર થતા, અને જીવનાં જોખમ પણ ખેડવાં પડતાં. એના અનેક દાખલા સંપ્રદાયના ગ્રન્થમાં આપેલા છે. શ્રી. કિશોરલાલ મશરૂવાળાના દાદા સુરતમાં વૈષ્ણવ પુષ્ટિમાર્ગમાંથી સ્વામીનારાયણના સત્સંગી થયેલા. એટલા કારણસર સુરતના આખા મહાજને–એટલે કે સર્વ પતિઓએ –એમના કુટુંબને બહિષ્કાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
. સહજનક મા
રજપ કરેલ. વાળંદ હજામત કરવા સુદ્ધાં આવે નહીં. મુસલમાન કારીગરો ડરના માર્યા કામ કરવા આવે નહીં, તેથી મશરૂ બનાવવાને જમેલે ધંધે પડી ભાંગ્યા. આવો કડક બહિષ્કાર છ વરસ સુધી ચાલેલે. આવા અનેક દાખલા બનતા હશે, એટલે સહજાનંદ સ્વામીએ એક પ્રસંગે કહેલું કે “અમારો દયાળુ સ્વભાવ છે, પણ જે હરિભક્તને જોહી હોય તેને તો અમારે અભાવ આવે છે. અને હરિજનનું ઘસાતું
કેઈ બોલ્યો હોય અને એને જે હું સાંભળું, તે તેની સાથે હું. બોલવાને ઘણો ઈચ્છું પણ બોલવાનું મન જ થાય નહીં.૫° .
" આ બધું સહન કરીને સત્સંગીઓ પોતાની શ્રદ્ધાને ટકાવી રાખતા. એમ આ સંપ્રદાયની સ્થાપના પાછળ એટલું બધું તપ, કષ્ટસહન, અને આંતર વિશુદ્ધિ રહેલાં છે. આ સંપ્રદાય શાસ્ત્રશુદ્ધ નથી, સાંવ ન છે, એવા આક્ષેપ પણ તેની સામે થતા ૫૧ પણ ધર્મમાં કશું નવું થાય જ નહીં, એમ સહજાનંદ સ્વામી ને તેમના સત્સંગીઓ માનતા નહોતા. તેથી આક્ષેપ કરનાર, જૂના પંથવાળાને સામો જવાબ અપાતે કે “તમારા પંથે પણ
જ્યારે નીકળ્યા ત્યારે નવા જ હતા ને!'' આમ કહેનાર સંપ્રદાય આજે અમુક વસ્તુ નવી લાગે છે માટે અમે ન કરીએ એવી દલીલ કેમ કરે? પણ તે કાળે આ સંપ્રદાયે આજના જેવી અસ્પૃશ્યતાને માન્યતા આપી હોય એવું દેખાતું નથી. જે માણસોએ સામાજિક અને ધાર્મિક બહિષ્કારની વિટંબણાઓ વેઠી છે તેઓ બીજાઓને એવી રીતે બહિષ્કત કેમ રાખે? “શ્રીસ્વામિનારાયણે ભાગવત માં, આનંદાનંદ સ્વામીએ સમજાવેલા વણશ્રમના ધર્મો બહુ વિસ્તારથી આપેલા છે. તેમાં ક્યાંયે જન્મસિદ્ધ અસ્પૃશ્યતાનો ઉલ્લેખ નથી. સંપ્રદાયના મહેમાંહેના ઝઘડાને આવો કડવો અનુભવ થવા છતાં. સહજાનંદ સ્વામીએ શિવ, વૈષ્ણવ વગેરે સર્વ સંપ્રદાયો પ્રત્યે આદર રાખવાને જ બોધ આપ્યો છે, અને કહ્યું છે: રસ્તે ચાલતાં શિવાલય વગેરે જે દેવમન્દિર નજરે પડે તેને પ્રણામ કરવા, અને તેમાંના દેવનું આદરપૂર્વક દર્શન કરવું ૫૩ વળી કહ્યું છે? “સર્વ વૈષ્ણવોના રાજા એવા જે શ્રીવલ્લભાચાર્ય, ને તેમના પુત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૪ - મંદિર અને શા શ્રીવિઠ્ઠલનાથજી, એમણે જે જે વ્રજેને ઉત્સા કરાવ્યાં હેય તે સર્વ વ્ર ને ઉત્સવે તેમણે કહેલા વિધિને અનુસરીને કરવાં; અને કૃષ્ણની પૂજાનો વિધિ પણ તેમણે જે બતાવ્યું હોય તેને અનુસરવું ૫૪
પાછળ (પ્રકરણ ૧૨ માં) આપણે જે કેટલાંક વચને વાંચ્યાં તેનાથી કેવાં જુદાં, ને કેવી ઉદારતાવાળાં, વચન અહીં વાંચીએ છીએ.! જે જમાનામાં આપણા ધર્મના સંપ્રદાયો માંહેમાંહે લડતા તે જમાનામાં, અને ઇતર સંપ્રદાયોના અણસમજુ અનુયાયીઓએ પિતાના સત્સંગીઓનો જે છળ કરેલો તે જાણમાં હોવા છતાં, આ મહાપુરુષે આવી સમતા, ઉદારતા ને નિર્વેરતા જાળવી રાખી. એ ઉદારતાને લીધે જ તેમણે મુસલમાનોને પણ અપનાવ્યા. એમને જ સંપ્રદાય હિંદુ હરિજનોને અસ્પૃશ્ય ગણે, ને તેમને સામાન્ય મન્દિરમાંથી બહિષ્કત રાખે, એ વાત મૂળ સંસ્થાપકની ઊંચી ને વિશાળ ભાવના સાથે સુસંગત કેવી રીતે ગણાય? • “વડેદરા પાસે છાયાપુરી (છાણું) ગામમાં ઢેડ સત્સંગીઓનું સ્વામીનારાયણનું નાનું મંદિર છે, તેની પૂજાપદ્ધતિ વગેરે એવી જ જાતનાં સવણના મન્દિરના જેવી છે. ત્યાં સંપ્રદાયના સાધુઓ ઉઘરાણું કરવા જાય છે, અને ઉપદેશ આપે છે.પપ પણ એ હરિજનોને સંપ્રદાયનાં સામાન્ય મન્દિરમાં પ્રવેશ ન મળે. જે એક મન્દિરની મૂર્તિને હરિજન (અન્ય) પૂજે છે એટલાથી ભગવાનની એ મૂર્તિ અભડાતી ન હોય, તો બીજા કોઈ મન્દિરમાં મૂકેલી એ જ ભગવાનની મૂર્તિ હરિજનના સ્પર્શથી શી રીતે અભડાઈ જાય? શું જુદી
જુદી મતિઓમાં ભગવાન જુદો જુદો છે? , “શ્રી સત્સંગી જીવન' નામને, શતાનંદ મુનિને રચેલે, પ્રખ્ય આ સંપ્રદાયમાં સારી પેઠે લોકપ્રિય છે. તેના ૧લા પ્રકરણના ૩૩માં અધ્યાયનું મથાળું છે: “વર્ણાશ્રમધર્મનિરૂપણ'.પુએ આખા પ્રકરણમાં “અત્ય'ની અસ્પૃશ્યતાનું નામ ક્યાંયે નથી. એ પણ બતાવે છે, કે આ અસ્પૃશ્યતાને વર્ણાશ્રમધર્મનું અંગ માનેલી નથી. એ જ ગ્રન્થના ૪થા પ્રકરણના ૫રમા અધ્યાયમાં “દીક્ષિતના નિયમો’ આપેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
| સહજાનંદ સ્વામી છે. તેમાં સ્ત્રીઓના દીક્ષાવિધિમાં કહ્યું છે. ત્રણ વર્ણની તથા સછુદ્રોની સ્ત્રીઓને વિધિ આ પ્રમાણે કહ્યું. અને હવે વીની ની ત્રીની રીક્ષા વિધિ કહું છું. બીજી વર્ણની સ્ત્રીઓ સ્નાન કરીને આવે એટલે ગુરુપત્નીએ તેમને ગુણાક્ષરના નામને મન્ન આપવો. એ પછી એ મંત્ર લીધેલી એ શિષ્યા સ્ત્રીઓને નિયમો કરી બતાવવા, અને તે તેણે સાંભળીને હદયમાં ધારણ કરવા.”પણે અહીં જોવાનું તો એ છે કે ત્રણ વર્ણ ને સંદ્ર સિવાયની બીજી વર્ણોની સ્ત્રીઓને સુદધાં દીક્ષા માટે અયોગ્ય ને અનધિકારી ગણી નથી; તે પણ બીજી સ્ત્રીઓની પેઠે જ સ્નાન કરીને ગુરુપની પાસે જાય છે અને ગુરુપત્નીએ તેને ઘર યા મન્દિર બહાર બેસાડવી કે તેને સ્પર્શ ન કરવો એવું કશું કહેલું નથી. વળી આગળ ઉપર કહે છે, “તે ગુરુએ (અર્થાત ગુરુસ્ત્રીએ) રાધાકૃષ્ણની પ્રતિમા ચાતુર્વર્યની સ્ત્રીને આપવી, અને તે સિવાયની સ્ત્રીને આ પ્રમાણે આજ્ઞા કરવી : “તારે કદી પણ પ્રતિમાને સ્પર્શ ન કરો, પણ વેતાના મમાં ૩ પ્રાથના मन्दिरमा जईने ते प्रतिमानुं दर्शन कर. जो एवी मति गाममा न છે ત્યારે કૃષ્ણની પ્રસાદી એવું પુષ્પાદિક સ્વપન કરીને દરરોજ તેનું દર્શન કરવું. દરરોજ તેનું આદરથી માનસી પૂજન કરવું. તેથી જ બાહ્ય પૂજાનું સર્વ ફળ મળશે.” પછી ચારે વર્ણની સ્ત્રીઓએ ગુરુસ્ત્રીનું પૂજન કરવું, ને કંદ, ચેખા, ફૂલ, તથા શક્તિ પ્રમાણે વસ્ત્ર, ધન વગેરેથી કરવું.૫૮ અહીં “બીજી વણે એ શબ્દો અર્થ “અત્યજ છે એમ કલ્પી લઈએ, પણ અહીં એટલું તે સાવ સ્પષ્ટ રીતે કહેવું છે કે તેમણે “પોતાના ગામમાં ઉદ્ધવ સંપ્રદાયના મન્દિરમાં તે પ્રતિમાનું દર્શન કરવું. આવી નિઃસંશય ને અસંદિગ્ધ ભાષામાં “હરિજન” માટે મન્દિર પ્રવેશની પરવાનગી આપેલી છે.
આ સહજાનંદ સ્વામીને મુખ્ય શિષ્યોમાંના એક ગોપાળાનંદ સ્વામીએ પણ કહ્યું છે : “અહંકાર છે તે વર્ણ, આશ્રમ, જાતિ, કુળ, રૂપ, ગુણ તેને વિષે અહંપણું ધરે છે, અને પિતાને તેવા આકારે માને છે. તે અહંપણને મૂકીને આત્માને વિષે આપણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૪૮. મરિવેશ અને સાઓ
માનવું જે હું તો જાણપણે યુક્ત એવો જે આત્મા તે છું, પણ વિશ્રમાદિક ધર્મવાળા જે તે હું નહીં. એ નિરંતર અભ્યાસ કરે
ત્યારે અહંકાર જિતાય. મન્દિરને વિષે કહ્યું છે: “આપણને શ્રીજીમહારાજ મન્દિર અધૂરાં રહેશે તો ઠપકે નહીં દે, ને હવેલી અધૂરી રહેશે તેને નહીં દે, ને રૂપિયા નહીં દે. આપણને તે એટલે ધર્મ લોપાશે તેટલે ઠપકે દેશે. માટે ધર્મમાં ખબરદાર રહેવું. તે , ભગવાન રાજી થશે.”૧૦ એ ધર્મ તે કંઈ બાહ્યાચારને ધર્મ નથી, ને એ મંદિર તે નર્યા ઈટચૂનાનું નહીં પણ ઘણું ઊંચી જાતનું મન્દિર છે, એ બતાવવા કહે છે: “શિખર ચડીને મંદિર સંપૂર્ણ ક્યારે થાય ? ઉત્તર જે ધર્મ જ્ઞાનાદિક ગુણને પુરુષપ્રયત્ન કરીને જ્યારે અતિ પક્વ કરે ને તેણે કરીને વાસના નિર્મૂળ થઈ જાય ત્યારે શિખર ચડે ને મન્દિર પૂરું થયું કહેવાય, ને તે વિના તે અધૂરું જ કહેવાય.”૧૧ -
ગુણાતીતાનંદ સ્વામીએ કહેલી એક વાત છે. એક સત્સંગી સામે જોઈ તેમણે કહ્યું: “તમારે મૂતિ તે છે, પણ મન્દિર વિના પધરાવશે
ક્યાં? માટે ભગવાન પધરાવવા હોય તો આમાં (વચનામૃતમાં તથા પોતે બોલેલા એવા શ્લોકમાં કહ્યું એવું મન્દિર કરતાં શીખો. તો ભગવાન રહે.” પછી કહે : “આ મન્દિર સારું મૂર્તિઓ લેવા ગયા ત્યારે સલાટે કહ્યું કેવી મૂર્તિઓ કાઢી આપું? સાધુએ કહ્યું આ નકશા પ્રમાણે કાઢી આપે. ત્યારે સલાટે કહ્યું લાખ રૂપિયાનું મન્દિરા હોય ત્યારે એવી મૂતિઓ શોભે. પછી સાધુએ કહ્યું મન્દિર પ્રમાણે જ મૂર્તિઓ લેવા આવ્યા છીએ. ત્યારે કહે કાઢી આપું. પછી સલાટે. મૂર્તિઓ કાઢી આપી. તેમ આપણે બ્રહ્મરૂપ થયા વિના પુરુષોત્તમ ભગવાનને પધરાવણું ક્યાં? માટે પુરુષોત્તમ ભગવાનને પધરાવવા હોય તો બ્રહરૂપ થવું.”
આવા ઉદાત્ત ઉપદેશમાં ઊંચનીચભાવ અને અસ્પૃશ્યતાને સ્થાન શી રીતે હેઈ શકે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
સહજાનંદ સ્વામી
शि .. १. 24. ११. ध्रुप: 'हि धर्म', ५.१४.
२. शिरव ५. भश३ : 'सहन स्वामी अथवा स्वामीनारायण महाय', ५. ६३-४. .
3. कस्यापि प्राणिनो हिंसा नैव कार्यात्र मामकैः । ” .
देवतापितृयागार्थमप्यज़ादेश्व हिंसनम् । - न कर्तव्यमहिंसैव धर्मः प्रोक्तोऽस्ति यन्महान् ॥ स्त्रिया धनस्य वा प्राप्य साम्राज्यस्यापि वा क्वचित् । मनुष्यस्य तु कस्यापि हिंसा कार्या न सर्वथा ॥
'शिक्षापत्री ११-३. ४. मा. . ध्रुव : 'हिन्दु धर्म', पृ. ३१४. ५. क्यनाभूत, पृ. १३८-१. १. क्यनाभूत, ५. १९९. ७. स्ववर्णाश्रमधर्मों यः स हातभ्यो न केनचित् । शिक्षापत्री २४. ८. शिIRare . भ२३वामा: 'नि ', ५-११-33. ८. भाव्यं शमदमक्षान्तिसन्तोषादिगुणान्वितैः । ब्राह्मणैः शौर्यधैर्यादिगुणोपेतैश्च बाहुजैः ॥ वैश्यैश्च कृषिवाणिज्यकुसीदमुखवृत्तिभिः ।
भवितव्यं तथा दैजिसेवादिवृत्तिभिः ॥ शिक्षापत्री ८९, ९०. . १०. यथाशक्त्युद्यमः कार्यों निजवर्णाश्रमोचितः । शिक्षापत्री १४०.. ११. अग्राह्यान्नेन पक्वं यदन्नं तदुदकं चन। .......
जगन्नाथपुरोऽन्यत्र ग्राह्यं कृष्णप्रसाद्यपि ॥ शिक्षापत्री १९. १२. क्यनाभृत, ५. ५४८. १३. क्यनाभूत, पृ. ८७. १४. वनामृत, पृ. ६६७. १५. वयनामृत, ५. ४८०. १९. क्यनाभूत, पृ. ४८५. . १७. वयनाभूत, ५. ४६१. . १८. वयनाभूत, ५.५३४. १५. वयनाभूत, ५. १८१-२.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૫૦
હિમવેશ અને શાસ્ત્ર
૨૦. વચનામૃત, પૃ. ૬૫. ૨૧. વચનામૃત, પૃ. ૭૪૫. ૨૨. વચનામૃત, પૃ. ૫૨૪.
૨૩. વચનામૃત, પૃ. ૫૩૧.
૨૪. વચનામૃત, પૃ. ૬૯૩. ૨૫. શ્રીસ્વામિનારાયંણ ભાગવત, પૃ. ૬૭૪.
२६. भक्तैस्तदितरैर्माले चन्दनादीन्धनोद्भवे ।
ધાર્યે વ્હે સહારેય જાય: વળ્વન્દ્રા: ૫ શિક્ષાપત્રી ૪. ૨૭. ઉત્સવાન્નુ નિત્યં ૪ લૂળમિાતૈ ।
पुंभिः स्पृश्या न वनितास्तत्र ताभिश्च पुरुषाः ॥
२८. प्राणापद्युपपन्नार्या स्त्रीणां स्वेषां च वा तदा स्पृष्ट्वापि तद्रक्षा कार्या संभाष्य
૨૯. વચનામૃત, પૃ. ૪૩૦.
૩૦. વચનામૃત, પૃ. ૫૧૫. ૩૧. વચનામૃત, પૃ. ૪૫૧-૨.
૩૨. વચનામૃત, પૃ. ૪૬૪.
૩૩. વચનામૃત, પૃ. ૪૯.
૩૪. સદ્ગુરુ નિર્ગુ ણુદાસ સ્વામીની વાતા, ૩૫૮.
૩૫. એજન, ૧૧.
શિક્ષાપત્રી ૪૦.
क्वचित् । ताश्व वा ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શિક્ષાપત્રી ૧૮૨.
૩૬. એજન, ૨૮૨,
૩૭, કિશોરલાલ ૪. મશરૂવાળા : - હરિજનબ’ધુ ’, ૫-૧૧-૩૩. ૩૮. એજન.
૩૯. વચનામૃત, પૃ. ૪૭૧.
૪૦. વચનામૃત, પૃ. ૬૦૯.
૪૧. વચનામૃત, પૃ. ૫૩.
૪૨. શ્રીસ્વામિનારાયણ ભાગવત, પૃ. ૨૯.
૪૩. સદ્ગુરુ નિર્ગુણુદાસ સ્વામીની વાતા, ૪૭૭, ૪૪. શ્રીસ્વામિનારાયણ ભાગવત, પૃ. ૩૭૧. ૪૫. એજન, પૃ. ૨૯૧–૨.
www.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
સહજાનંદ સ્વામી ૪૬. સદ્દગુરુ નિર્ગુણદાસ સ્વામીની વાતો, ૧૧૪, ૧૪૮, ૪૮૪. ૪૭. એજન, ૫૩૪. ૪૮. શ્રીસ્વામિનારાયણ ભાગવત, પૃ. ૩૨-૩. ૪૯. એજન, પૃ. ૧૯૯, ૨૩૨, ૨૭૩, ૨૭૬. ૫૦. વચનામૃત, પૃ. ૪૭. ૫: શ્રી સ્વામિનારાયણ ભાગવત, પૃ. ૪૯૦–૧. પર. એજન, પૃ. ૪૭૬–૪૮૫ ૫૩. દવા પિવાસ્થાવનિ દેવા/જાળિ વરનિ !
· प्रणम्य तानि तद्देवदर्शनं कार्यमादरात् ॥ शिक्षापत्री २३. ૫૪. બાવરાત્રીમાં નન્દન
श्रीविठ्ठलेशः कृतवान् यं व्रतोत्सवनिर्णयम् । * તમનુચૈિવ સર્વ વ તોલવાર *
सेवारीतिश्च कृष्णस्य ग्राह्या तदुदितैव हि ॥ शिक्षापत्री ८२-२. ૫૫. મશરૂવાળા: “હરિજનબંધુ', ૫-૧૧-૩૩. પ૬. શતાનંદ મુનિ વિરચિત “શ્રી સત્સંગી જીવન', ગુજરાતી અનુવાદ
(અનુવાદક: માધવલાલ દલસુખરામ કોઠારી), પ્રકરણ ૧,
પૃ. ૧૧૮-૧૨૩. કેટલાક અક્ષરે દેવનાગરીમાં અમે મૂક્યા છે. પ૭. એજન, પ્રકરણ ૪, પૃ. ૧૭૧. ૫૮. એજન, પ્રકરણ ૪, પૃ. ૧૭૨. ૫૯. સદ્દગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો, ૯૭. ૬૦. એન, ૨૪. ૬૧. એજન, ૧૯૬. ૬૨. સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતુ, ૨; ૧૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૧
બીજા સાધુસંતે
સર્વ વર્ણ અને જાતિમાં જન્મેલા બષિમુનિઓ ને સાધુસંતે ભારતવર્ષમાં થઈ ગયા છે. વાલ્મીકિ લૂંટારુ હતા તેમાંથી ઋષિ કેવી રીતે બન્યા તેની દંતકથા જાણીતી છે. નારદ પૂર્વજન્મમાં દાસીના પુત્ર હતા. મા વેદવાદી બ્રાહ્મણોને ત્યાં કામ કરતી,ને ચાતુર્માસ માટે રહેલા યોગીઓની સેવા માટે એ દાસીના દીકરાને રાખવામાં આવેલ. ત્યાં મનહર હરિકથા ગવાતી તે શ્રદ્ધાપૂર્વક સાંભળતાં તેના મનમાં પદે પદે પ્રિય કીર્તિવાળા ભગવાનને વિષે અવિચળ ભક્તિ પેદા થઈ પિતાને
જ્યારે જવાનો વખત આવ્યા ત્યારે એ દીનવત્સલ યોગીઓએ સાક્ષાત ભગવાને કહેલું ગુહ્યતમ જ્ઞાન બાળક નારદને આપ્યું. પછી, ધ્રુવની પેઠે, એ બાળકે ઉત્તર દિશામાં જઈ ઘેર નિર્જન વનમાં તપ કર્યું. તેણે જે રીતે સાંભળેલું તે રીતે આત્મા વડે પિતાના અંતરાત્માનું સ્થાન ધર્યું; ને હરિના ચરણકમળનું ધ્યાન ધરતાં ધરતાં તેના હૃદયમાં ધીરે ધીરે હરિ પ્રગટ થયા. આ દાસીપુત્રના મરણ પછી બીજે કલ્પે તેને નારદરૂપે જન્મ થયો. શક દાસીના પુત્રે એ જ જન્મે ઊંચામાં ઊંચું જ્ઞાન પ્રાપ્ત કરીને હરિને કેવો સાક્ષાત્કાર કર્યો, તે આ વાર્તા બતાવે છે. એટલે એક ગ્રન્થમાં કહ્યું છે: “જે ભગવાનના ભક્તો છે તે કંઈ ખરા શુદ્ર નથી; તેઓ તે ઉત્તમ ભક્તો છે. પણ જેમને જનાર્દનને વિષે ભક્તિ ન હોય તેવા માણસે, ભલેને ગમે તે વર્ણના હોય, તેયે તે જ ખરા શુદ્ર છે.''
પોતાને ગમે તે હલકે ગણાતો ધંધે કરવા છતાં માણસ જ્ઞાની થઈ શકે એના દષ્ટાન્ત માટે મહાભારતમાં ધર્મવ્યાધની કથા આપેલી છે. કૌશિક નામના એક વિદ્વાન ને તપસ્વી પણ ક્રોધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
બીજા સાધુસસે જ ર૫૩ બ્રાહ્મણને એક સતી સ્ત્રીઓ ક્રોધ હોવાની શિખામણ આપતાં કહ્યું કે “હે દિજશેષ! ક્રોધ એ માણસના શરીરમાં રહેલા તેને શત્રુ છે. જે ક્રોધ અને મેહ બેનો ત્યાગ કરે છે તેને દેવો બ્રાહ્મણ કહે છે. સ્વાધ્યાય, દમ, સરળતા (આર્જવ), અને ઈન્દ્રિયેને સતત નિગ્રહ એ બ્રાહ્મણને ધર્મ છે.' પછી સૂચવ્યું કે “પરમ ધર્મ તે શું એ જાણવું હોય તો મિથિલામાં એક સત્યવાદી, જિતેન્દ્રિય, ને માતપિતાની સેવા કરનાર ધર્મવ્યાધ રહે છે તેની પાસે જઈને પૂછો.”૩ કૌશિક તે પ્રમાણે મિથિલા ગ. ધર્મવ્યાધ દુકાને માંસ વેચતે બેઠો હતો. તે બ્રાહ્મણને પિતાને ઘેર લઈ ગયે; તેને પાણી પાયું; ને પછી કહ્યું: હું બીજાએ મારેલા પ્રાણીનું માંસ વેચું છું. હું હત્યા કરતો નથી, તેમ હું પોતે કદી માંસ ખાતે નથી. બાપદાદાને જે ધંધે છે તે મારે આજીવિકા માટે કરવો રહ્યો, માટે કરું છું.' બીજે પણ ઘણો ધર્મોપદેશ વ્યાધે બ્રાહ્મણને આપ્યું. તે સાંભળી કૌશિકે કહ્યું: “તમે ધર્મ ઘણે સારી રીતે સમજાવો છે. આવું તો બીજું કંઈ સમજાવીને - કહેતું નથી. મને તો લાગે છે કે તમે દિવ્ય પ્રભાવવાળા મહર્ષિ છે.”
એ વ્યાધ માતપિતાની કેવી સેવા કરતા હતા તે બ્રાહ્મણે જોયું; “આ સેવા કરતાં ચડે એવો બીજો ધર્મ નથી,' એમ ધર્મવ્યાધે કહ્યું તે સાંભળ્યું અને કહ્યું. “હું અહીં આવ્યો ને તમારો સત્સંગ કરવા પામ્યો એ મારું સદ્ભાગ્ય. ધર્મ બતાવનાર આવાં માણસે જંગતમાં મળવા મુશ્કેલ છે. હજારે માણસમાં કોઈ એકાદ માણસ ધર્મ જાણનારો હોય કે ન પણ હોય. હે પુરુષશ્રેષ્ઠ! તમારા સત્યથી હું રાજી થયે છું. જે શાશ્વત ધર્મ જાણવો બહુ કઠણ છે તે અહીં શદ નિમાં વાસ કરે છે. હું તમને શદ્ર માનતો જ નથી. તમે શક જગ્યા એમાં ભાવિના જ કંઈક હાથ હશે. જે શક દમ, સત્ય અને ધર્મનું નિરંતર આચરણ કરતો હોય તેને હું ખરે બ્રાહ્મણ માનું છું. આચરણથી જ માણસ દિજ બને છે. તમારામાં તે પ્રજ્ઞા છે, મેધા છે, વિપુલ બુદ્ધિ છે. તમે જ્ઞાનતૃપ્ત છે, ધર્મવિત છે. તમારે વિષે મને જરાયે શોક થતો નથી.' વ્યાધે બ્રાહ્મણને હાથ જોડીને પ્રણામ કર્યા; અને બ્રાહ્મણ વ્યાધની પ્રદક્ષિણ કરી ઘેર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૫૪
મહિ»વેશ અને ક્ષારો . જવા નીકળ્યો. આ કથા સાંભળી યુધિષ્ઠિર માર્કન્ડેય ઋષિને કહ્યું :
આ તે અતિ અદ્દભુત ને ઉત્તમ વ્યાખ્યાન કહેવાય.૫ - યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો. કૃષ્ણ પાટલા પર એક શંખ મુકાવીને કહ્યું હતું કે “યજ્ઞ પૂરે થશે ત્યારે આ શંખ આપોઆપ વાગશે; ને એ વાગશે ત્યારે જ યજ્ઞ પૂરો થયો ગણાશે.’ હોમહવન થયા, હજારો અતિથિ આવેલા તે જગ્યા, પણ શંખ વાગ્યો નહીં. કૃષ્ણ કહે: “કઈ પ્રભુભક્ત સંત જમવો બાકી રહ્યો હોવો જોઈએ. પિતાને દાસને પણ દાસ માનતે હેય, જેનામાં અભિમાનની ગંધ સરખી ન હોય, એવો સંત શોધી કાઢીને તેને જમાડે. તે યજ્ઞ
પૂરો થાય.' એ સંત ક્યાંથી શોધ ? કૃષ્ણ વાલ્મીકિ નામના - એક શ્વપાક (ચાંડાળ)નું નામ બતાવ્યું, ને તેનું ઠેકાણું આપ્યું.
ભીમ અને અર્જુન તેને ઘેર ગયા. શ્વપાક તે એમને આવેલા જોઈ કામકાજ છોડીને ઊભો થઈ ગયો, ને થરથર કાંપવા લાગ્યો. ભીમ - અર્જુન એને પગે લાગ્યા ને કહ્યું: “તમે આ જગતમાં સકલશિરોમણિ છે. તમારી તોલે આવે એવો બીજો કોઈ નથી. તમે કૃપા કરી અમારે ત્યાં ચાલે. તો અમારો યજ્ઞ પૂરો થાય.’
શ્વપાક આવ્યા. દ્રૌપદીએ જાતજાતની રસાઈ જાતે બનાવી. શ્વપાકને ૧. બહાર જમવા ન બેસાડતાં રસોડામાં જ જમવા બેસાડો. શ્વપાક
જો તેયે શંખ વાગ્યો નહીં! કૃષ્ણ કહેઃ “કેકે મનથી પણ એનું અપમાન કર્યું તેવું જોઈએ. નહીં તે શંખ વાગ્યા વિના રહે નહીં.' પાંચે પાંડવોએ કહ્યું: “અમે તે મનમાં એમને વિષે બુર વિચાર આપ્યો નથી. કૃષ્ણ દ્રૌપદીને પૂછ્યું. દ્રૌપદીએ કહ્યું : “હા, મારા મનમાં ઊંચનીચને વિચાર આવ્યો હતો ખરે.’ આ દોષ માટે દ્રૌપદીએ પાક વાલ્મીકિની ક્ષમા માગી, એટલે શંખ વાગે. કવિ કહે છે કે “જેના જમ્યાથી યજ્ઞ પૂરો થયો તે જ.ખરે શિરેમણિ કહેવાય.’ આ વાત મૂળ મહાભારતમાં નથી, પણ નાભાજીની
ભકતમાળીમાં આપેલી છે. એ બતાવે છે કે “ભકતમાળ” જેવા સુપ્રસિદ્ધ ગ્રન્થના લેખકની ભાવના કેવી હતી. આ કથા આપણું કલેકે આજે કેટલાયે સકાથી વાંચતા સાંભળતા આવ્યા છે. એક ભક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
- બીજા સાસરે
. ૨૫ કવિએ કહ્યું છે કે “કેઈને ઊંચ કે નીચ ન માને. જે હરિને ભજે તે હરિને થાય છે. '૭
રાજા હરિશ્ચન્દ્ર પિતાનું વચન પાળવા ચાંડાલને ત્યાં વેચાઈ સ્મશાનમાં શબ ઉપરથી કફનનું વસ્ત્ર લેવાનું કામ કર્યું હતું. તેમની કદી પૂરી થઈ રહી ત્યારે સાક્ષાત્ ધર્મે પ્રગટ થઈ રાજાને કહ્યું
મેં જ તમારી પરીક્ષા કરવા ચાંડાલનું રૂપ ધારણ કર્યું હતું. તમે પરીક્ષામાં પાર ઊતર્યા. હવે તમે ખુશીથી સ્વર્ગે જઈ શકશો.” રાજા કહેઃ “મારા વિયોગથી અયોધ્યાની મારી પ્રજા વ્યાકુળ થતી હશે. તેને મૂકીને મારાથી એકલા સ્વર્ગે કેમ જવાય? તમે મારી પ્રજાને પણ મારી જોડે સ્વર્ગે લઈ જાઓ તે મને વાંધો નથી; નહીં તો મને સ્વર્ગમાં રહેવા કરતાં તેમની જોડે નરકમાં રહેવાનું વધારે ગમશે.” ધર્મ કહેઃ “એમનાં સહુનાં કર્મ તે જુદાં જુદાં હશે. તે બધાં માણસ એકસાથે સ્વર્ગમાં કેમ જઈ શકે?? રાજા કહે: “મારાં જે કર્મોને લીધે તમે મને અનન્ત કાળ માટે સ્વર્ગે લઈ જવા માગે છે તે કર્મોનું ફળ એમને સહુને સરખે ભાગે વહેંચી આપો. પછી એમની જોડે મને સ્વર્ગનું સુખ એક પળવાર પણ મળશે તે હું રાજી થઈશ. પણ એમના વિના એ તો હું અનન્ત કાળ પણ સ્વર્ગમાં રહેવા નથી માગતો.” દેવે કહ્યું: “તથાસ્તુ. અયોધ્યાનાં સહુ માણસે – પુરુષો, સ્ત્રીઓ, બાળકો, ચાંડાલો સુધ્ધાં – રાજા સાથે સ્વર્ગે ગયાં. તે પછી વિશ્વામિત્રે અયોધ્યા ફરી વસાવી, ને હિતને ગાદીએ બેસાડો. રાજાએ ચાંડાલનું કામ કર્યું. તેથી તેને કે તેના વંશને જરાયે કલંક લાગ્યું નહીં. ઊલટો એ તે આખી પ્રજાને લઈને સ્વર્ગમાં ગયો.
• નિષાદ પિતા ને બ્રાહ્મણ માતાની સંતતિ–જે સ્મૃતિઓની વ્યાખ્યા અનુસાર ચાંડાલ ગણાય – તે પણ સંસ્કાર અને શિક્ષણ વડે શુદ્ધ થઈને તે જ જન્મે બ્રાહ્મણ ગણાયાનો એક દાખલ ભવિષ્યપુરાણમાં આપે છે. વિક્રમ રાજાના વખતમાં ત્રિપાઠી નામને એક બ્રાહ્મણ પરગામ ગયેલ તે દરમ્યાન તેની સ્ત્રીને નિષાદ જાતિના કઠિયારાથી દીકરો થયો. ત્રિપાઠીએ માદીકરાને કાઢી મૂક્યાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૫૬
મંદિર પ્રવેશ અને શા તે વનમાં નિષાદ પાસે જઈને રહ્યાં. છોકરો ચોરીને ધક્કે ચડ્યો, ને નામી ચેર બન્યા. એક વાર એક બ્રાહ્મણને ઘેર ચોરી કરવા ગયેલ, ત્યાં કથા સાંભળી તેનું મન બદલાયું. તેણે ચોરીનું ધન બધું બ્રાહ્મણને સુપરત કર્યું; બ્રાહ્મણનો શિષ્ય થયે; ને તેણે આપેલા જ મન્સને જપ કર્યો. મન્ત્રના પ્રભાવથી તેના અંગમાંનું પાપ નીકળી ગયું. બાર વરસે તેણે મહાદેવી અન્નપૂર્ણાને પ્રસન્ન કરી. દેવી તેને સ્વપ્નમાં વિદ્યા આપીને અન્તર્ધાન થઈ ગઈ. બુદ્ધિશાળી બ્રાહ્મણ ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરીને ઊઠયો; અને તે આગળ જતાં રાજા વિક્રમાદિત્યના યજ્ઞમાં આચાર્ય થયો.
એક બીજા પણ ચાંડાલ સંતની વાત છે.એક બ્રાહ્મણોમાસામાં . ભાગવતની કથા સંભળાવવા ગયા હતાં. સપ્તાહ પૂરી થયા પછી
એમને થયું, ચાલો એક સપ્તાહ નંદગામમાં પણ સંભળાવું. રસ્તે જતાં ચોરની બીક લાગી. થયું કેઈ સંગાથ હોય તે આગળ જાઉં. એમ કરીને સંગાથની રાહ જોતા બેઠા. એટલામાં એક ચાંડાલ ત્યાંથી નીકળ્યો. તે પણ નંદગામ જતો હતો. પંડિતજીએ એનો સંગાથ કર્યો. નંદગામની ભાગોળે કો જોઈ પંડિતજી થોભ્યા, દેરીલેટ કાઢી કુવામાંથી પાણી કાઢીને પીધું, ને પછી ચાંડાલને કહ્યું: “અરે! તું પણ થાક્યો છે. ક્યાંકથી પરીને કકડો કે માટલાને ભાંગેલો ટુકડો મળે તે લઈ આવ. તને પણ પાછું આપું. આપણે નંદગામની ભાગોળે તે આવી પહોંચ્યા છીએ. તું પાણી પી લે, પછી ગામમાં જઈએ.”૯ પંડિતજીની વાત સાંભળી ચાંડાલે કહ્યું: “અગાઉ અમારા રાજા વૃષભાનુની દીકરી નન્દ રાજાના દીકરા કૃષ્ણ વેરે પરણાવેલી. એ તો મારી પણ દીકરી થઈ. એટલે આ ગામનું પાણી મારાથી ન પિવાય. દીકરીનું ધન ન લેવાય એટલું તો હું પણ સમજું છું. ૧૦ ચાંડાલના . મેંના આ બોલ સાંભળી પંડિતજી દોરીલેટો ભય પર મૂકી, ભાવવશ થઈ ચાંડાલને પગે પડયા. તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં, ને તેમણે ચાંડાલને કહ્યું: “ભાઈ, ધન્ય છે ને!”૧૧
ચક્રિક નામના એક ભીલની વાત છે. તે ભગવાનનો ભક્ત હતા. મનમાં ને જીભે એને નિરંતર ભગવાનનું રટણ હોય. વનમાં એને એક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #281
--------------------------------------------------------------------------
________________
બીજા સાધુસ તા
મૂર્તિ જડેલી. ભીલ જે ફળ મળે તે ચાખે, ને મીઠું હેાય તે મોંમાંથી કાઢી ભગવાનને ધરાવે. એક દિવસ ફળ જીભ પર મૂકતાં જ ગળામાં ઊતરી ગયું. એને દુઃખ થયું. સૌથી સારી ચીજ હૈાય તે ભગવાનને અશુ કરવી જોઈ એ, એટલું જ તે સમજતા હતા. તેણે કુહાડી લઈ ગળુ એક તરફથી કાપ્યું, તે તેમાંથી ફળ કાઢી ભગવાનને ધરાવ્યું. ગળામાંથી લાહીની ધાર છૂટવાને લીધે તે ખેહાશ થઈ તે પડયો. ભગવાન ત્યાં પ્રગટ થયા, તે કહેવા લાગ્યાઃ આ ચક્રિકના જેવા મારા કાઈ ભક્ત નથી. એનું ઋણ ફેડાય એવી એને આપવાની ચીજ મારી પાસે કઈ છે?’૧૨ એના માથા પર હરિએ હાથ મૂકયો એટલે એનું દુ:ખ મટયું ને તે બેઠા થયા. હિરએ પેાતાના પીતાંબર વડે તેના અંગ પરની ધૂળ લૂછી નાખી, અને એને જે જોઈ એ તે માગવાનું કહ્યું. ભીલ કહે - હે પરબ્રહ્મ ! હે કૃપાળુ પરમાત્મા! મેં તમારાં દર્શન કર્યાં, પછી મારે ખીજા શાની જરૂર રહે પણુ, હે લક્ષ્મીનારાયણુ, તમારે વર આપવા જ હોય, તે એટલું આપે ૐ મારુ” ચિત્ત તમારે વિષે જ ચોંટેલું રહે.’
·
.
પદ્મપુરાણમાં એક કથા એવી છે કે નરેાત્તમ નામના એક બ્રાહ્મણ મૂક ચાંડાલ, પતિવ્રતા શુભા, તુલાધાર વૈશ્ય, અદ્રોહક ચાંડાલ, અને પુરુષાત્તમ વૈષ્ણવ એ પાંચ જણ પાસે વારાફરતી જ્ઞાન મેળવવા ગયા હતા. અદ્રોહક ચાંડાલ પર ખાટું આળ આવવાથી તે જાતે ચિતા સળગાવી તેમાં કૂદી પડેલા, પણ તેને કશી આંચ આવી નહેાતી. તેને વિષે દેવાએ કહેલું : ‘ આ અદ્રોહકે કામને તીને જાણે ચૌદ ભુવન જીતી લીધાં છે. એના હૃદયમાં વાસુદેવ સદા વિરાજે છે. મૂક ચાંડાલને વિષે વિષ્ણુએ કહેલું : ‘મૂક ચાંડાલ પુણ્યાત્માઓમાં પ્રધાન તીરૂપ છે. ’
"
.
ર
અન્ત્યજ ભક્ત નંદનું નામ પાછળ આવી ગયું છે. તે નાનપણથી જ માટીના શિવલિંગની આસપાસ નાચતા, નટરાજ શિવનું રટણ કરતા, દૂરથી શિવમન્દિરનું દર્શન કરતા, ઉત્સવમાં દૂર ઊભા રહીને પણ મનથી ભળતા, ને પરોપકાર કરવાની તક કદી ગુમાવતા નહીં.
મ-૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
le
સચિવેશ અને શાસ્ત્રા
મેટપણે તે મૃદંગ માટેનું ચામડું સરસ રીતે કેળવીને ભક્તિભાવે શિવમન્દિરમાં અપ ણુ કરતા. શરીરે ભસ્મ લગાડી શિવના નામનું રટણ કરતા નાચતા. એક વાર તેણે એક બ્રાહ્મણ પાસેથી ચિંદમ્બરમના નટરાજનું માહાત્મ્ય સાંભળ્યું. ત્યારથી એને એ નટરાજની લહે લાગી. તે રાતે જ તેણે ચિંદમ્બરમ જવાનેા નિશ્ચય કર્યાં. તેના જાતભાઈ એએ કહ્યું : ‘અત્યારે મેાડી રાત થઈ છે. મંદિરનાં દ્વાર બંધ થઈ ગયાં હશે. વળી તું જે બ્રાહ્મણુના નેાકર છે તેમની પણ રજ્જુ તારે લેવી . જોઈ એ; નહી તે। એ તારા પર ગુસ્સે થશે.' અે એ વાત માની; તેને થયું નટરાજની ઇચ્છા હશે ત્યારે મને દતે ખેલાવશે. પછી તેણે તે તેના જાતભાઈ એએ મળતે એક તળાવ ખાઘું. નેતેા ઊઠતાં એસતાં, ખાતાં પીતાં, કામ કરતાં એક નટરાજનું જ ધ્યાન હતું. તેણે પેાતાના જાતભાઈ એની ભજનમ’ડળી બનાવી. તેનું હૃદય અત્યંત કામળ થયું. પ્રાણીમાત્રની સાથે તે પ્રેમ અને નરમાશથી વર્તવા લાગ્યા. કડવું વેણુ, ગાળ, હત્યા, માંસાહાર વગેરે તેણે વ કર્યો. તેને સક્મિાં બધે શિવનાં જ દર્શન થતાં. તે નટરાજના ધ્યાનમાં નિમગ્ન થઈ જતા, તે તેની આંખમાંથી આંસુની ધાર વહેવા માંડતી. તેના જાતભાઇ એને થયું કે નને પિશાચ વળગ્યા છે. તેમણે જંતરમંતર શરૂ કર્યાં. પેદાર, વીર વગેરે ક્ષુદ્ર દેવાની બાધાઓ રાખી, તે તેમને રીઝવવા બકરાં કાપવા માંડવ્યાં. તે જોઈ નંદનું હૈયું કપાતું. તેના શેઠે તેને ચિદબરમાં જવાની રજા ન આપી. નન્દે એમાં પણ નટરાજની ઇચ્છા જોઈ શાન્તિ રાખી. વૃક્ષ, પક્ષી, જળ સર્વાંમાં તેને નટરાજ દેખાવા લાગ્યા. તેના જાતભાઈ આએ તેને ઠેકાણે લાવવા માર સુધ્ધાં માર્યાં. નદે નટરાજને પ્રાર્થના કરી - હે પ્રભુ ! એ અજ્ઞાન લેાકાને તું ક્ષમા કર.' તેના મનમાં યા વધતી ચાલી. રસ્તે કીડીમક્રાડી જુએ તેાયે ઉપાડીને કારે મૂÈ. માણસમાત્ર જોડે મૃદુ વાણીથી ખેલે. તેના કામક્રોધ શમી ગયા. તેના મુખ ઉપર નવું તેજ ઝળકવા લાગ્યું. તેણે રોડ પાસે ફરી ચિદમ્બરમ જવાની રજા માગી. શેઠે કહ્યું : · હમણાં કાપણીના દહાડા છે. કાપણી પૂરી થયે જજે.' સાંજે શેઠ ખેતરમાં જઈ તે જુએ છે તેા કાપણી થઈ ગયેલી તે દાણા
:
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૫૯,
બીજા સાહસ ખળામાં આવી ગયેલા. બ્રાહ્મણું છક થઈ ગયો. તેને થયું આ નંદને જ પુણ્યપ્રતાપ. તેણે નંદને કહ્યું: “તારા જેવો પવિત્ર ભક્ત મેં કેઈ જે નહીં. તને નકર ગયો એ મેં ઘોર પાપ કર્યું. આજથી તું મારે શેઠ, ને હું તારો કર. મારી આખી મિલક્ત અને જમીન તારી છે. તું શંકર પાસે જા, ને મને ઉદ્ધારને રસ્તો બતાવ.” બહાણ ગળગળો થઈને નંદને પગે પડ્યો. બ્રાહ્મણત્વનું તેનું અભિમાન ગળી ગયું. ‘તું જ મારા ગુરુ ને દેવ છે, મને પાતકીને ક્ષમા કર,' એમ કહી તે નંદને ભેટી પડ્યો. નંદ ચિદંબરમ જવા નીકળ્યો. થોડે ગયે એટલામાં બ્રાહ્મણે હાક મારીને પૂછયું: “હે સશુરુ ! તમે પાછા ક્યારે આવશો ? તમારાં દર્શન ફરી ક્યારે થશે?' નંદે કહ્યું : “શેઠ! ચિદંબરમાં ગયા પછી પાછા શા સારુ આવવું પડે? શિવનાં દર્શન થયા પછી પાછા આવવાનું હેય નહીં. શિવનાં દર્શન થાય એ જ મેક્ષ. હવે હું પાછો નહી આવું. હવે તો જ્યાં નટરાજે ત્યાં હું. આ દેહ ને આ સંસાર બંનેને કાયમના રામરામ!' નંદ ગાતે, નાચતે કૂદતોથદંબરમ પહોંચ્યો. એના આનન્દને પાર નહે.ચિદંબરમમાં બ્રાહણેએ પહેલાં તો એને મંદિરમાં પેસવા દેવાની આનાકાની કરી, પણ નટરાજની આજ્ઞા થતાં તેને વાજતેગાજતે મન્દિરમાં લઈ ગયા. નંદ એકાગ્ર ચિત્તે શિવનાં સ્તંત્ર ગાતે નટરાજની મૂર્તિ પાસે ગયે, ને લોકોના દેખતાં જ અલોપ થઈ ગયો. તેની જ્યોત નટરાજની જ્યોતમાં ભળી ગઈ. સર્વત્ર નંદને જયજયકાર થયો. દક્ષિણ ભારતના પ્રસિદ્ધ ૬૩ શિવ સતિમાં નંદનારની પણ ગણના થાય છે, અને શિવમંદિરમાં એક કેરે તેની મૂર્તિની પણ પૂજા થાય છે. તેને મન્દિર પ્રવેશ માગશર મહિનામાં થયેલ; એટલે ત્યારથી દર વરસે એ મહિનામાં તામિલનાડની હજારો તરુણીઓ નવાં કપડાં ને ઘરેણાં પહેરીને નંદનાં રચેલાં ગીત ગાય છે ને નાચે છે.
“સંત કવિ કનકદાસ મૂળ ધારવાડ તરફના બાડ ગામના રહીશ. એમનું અસલ નામ વીરનાયક. જાત અંત્યજની. ધંધો શિકારીને. અચૂક બાણ મારી લક્ષ વેધવામાં એમની તોલે આવે એવો એમના વખતમાં બીજું ન હતું. ચિત્રકલદુર્ગ (હાલનું ચિતલદુગ)ના રાજાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________
२१०
સદ્ધિપ્રવેશ અને શાસ્ત્ર
નાકરીમાં એ સેનાપતિના હાદ્દા સુધી ચડ્યા. પૈસા અને પ્રતિષ્ઠાના સ્વામી બન્યા. પણ એક વખતે એક લડાઈમાં એમને ઉપરિત થઈ. અંદરના અવાજે પડકાર કર્યો કે “બાપ! આ બધી દુનિયાની માયા છેડી દે, અને એકતારી તે ભિક્ષાપાત્ર હાથમાં લઈને દાસ થા. વીરનાયકે ગૃહસંસાર છોડ્યો, તે યાત્રાએ ઊપડ્યા. તિરુપતિ, કાંચી, કલહટ્ટી વગેરે કરી વિજયનગર ગયા. એ વખતે મહાન કૃષ્ણદેવરાય રાજ્ય કરતા હતા. અહી. વીરનાયકને એમના ગુરુ મળ્યા. એમણે માધ્વ સંપ્રદાયની દીક્ષા લીધી, અને ક્રી યાત્રાએ ઊપડયા. ચિદંબરમ, શ્રીરંગમ, મદુરા, રામેશ્વર, અનન્તશયન, કન્યાકુમારી, ગાકણું વગેરે યાત્રાએ કરી અનેક જાતનાં કષ્ટ વેઠી કનકદાસ (વીરનાયક) ઉડપી આવી પહુંચ્યા. ઉડપી એટલે ચુસ્ત સનાતનીઓનું થાણું. કનક જેવા અન્યજને ઊભા રહેવા ક્રાણુ દે? પછી ભિક્ષા મળવી તે દૂર જ રહી. અનેક સાંસા પડવા પછી વાદિરાજ સ્વામીનું ધ્યાન એમના તરફ ગયું. ઉડપીના મન્દિરની વ્યવસ્થા જુદા જુદા આઠે માના સ્વામી પાસે છે. એમાંના સેાડે માના મુખ્ય તે વાદિરાજ સ્વામી અસાધારણ વિદ્વાન અને ધર્માંશીલ તરીકે તેમની ખ્યાતિ હતી. તેમણે જોઈ લીધું કે કનકદાસ તા પેાતાના કરતાં પણ ચઢે એવા છે. મન્દિરની પૂજા થયા પછી વાદિરાજ સ્વામી રિવાજ પ્રમાણે હસ્તાદક આપે, અને પછી જે બધા બ્રાહ્મણે! જમવા બેસે. આ હસ્તાદક તે। પ્રતિષ્ઠાના ક્રમ પ્રમાણે જ અપાય. કનકની યેાગ્યતા જાણ્યા પછી, વાદિરાજ મન્દિરમાંથી નીકળે કે પ્રથમ કનક પાસે જાય; એમને હસ્તાદક આપે ત્યાર પછી જ ખીજા બ્રાહ્મણાને તે મળે. બ્રાહ્મણો આથી ખૂબ ચિડાયા. વાદિરાજે કહ્યું : “ અરે, કનકદાસ મારા કરતાંયે માટે છે. એને ચરણામૃત પ્રથમ ન આપું તે। અધમ થાય.” બ્રાહ્મણેાએ પ્રમાણ માગ્યું. વાદિરાજ મન્દિરમાં ગયા, અને જમણા હાથની મૂડી વાળી બહાર આવી બ્રાહ્મણેાને પૂછ્યું: “બ્રાહ્મણેા ! મારા હાથમાં શું છે તે કહે.” દરેકે જુદે જુદે જવાબ આપ્યા. છેવટે કનકને વારે। આવ્યે. એતે। ભક્તિમાં મગ્ન જ થઈ ગયા. એમના કંઠમાંથી ગાન સ્ફુર્યું :
**
"
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #285
--------------------------------------------------------------------------
________________
બીજા સાધુસંતો
૨૧ એ તો વાસુદેવ પરમાત્મા જ છે.” જેમ જેમ ગાન વધ્યું તેમ તેમ વાદિરાજને હાથને બોજો વધવા લાગ્યો. તેઓ તે ખમી ન શકયા. તેમણે મૂઠી ઉઘાડી તો તેમાં શું હતું? એક શાલિગ્રામ અને તુલસીપત્ર.
વાદિરાજ સ્વામીએ એક દિવસ બ્રાહ્મણોને અક્કેક કેળું આપ્યું અને કહ્યું: “આજે એકાદશી છે. કોઈ જુએ નહીં એવે ઠેકાણે જઈને આ ખાજે.” બેશક કનકને પણ એક કેળું આપ્યું હતું. સાંજે બધા ભેગા થયા. પિતાની આજ્ઞાનું પાલન કેવું થયું છે એ જોવા વાદિરાજે દરેક જણને પૂછયું. દરેક જણે ક્યાં કયાં એકાંત શોધ્યું તે કહ્યું. એકલા કનકદાસના હાથમાં કેળું એમ ને એમ રહ્યું હતું. એમણે કહ્યું: “ જ્યાં જાઉં ત્યાં વાસુદેવ છે જ. એકાંત મળે ક્યાં? એટલે હું કેળું એમ ને એમ લઈને બેઠે છું.”
એક દિવસ કનકદાસને મન્દિરના તળાવમાં નાહી દર્શન કરવાનું મન થઈ આવ્યુંવેદિરાજ ઉડપીમાં ન હતા. કનકના કેડ પૂરા કરે એવું બીજુ કાઈ ઉડપીમાં ન હતું. જેટલી વાર દર્શન કરવા જાય તેટલી વાર બ્રાહ્મણે એમને કાઢી મૂકે. આખરે નિરાશ. થઈને કનકદાસ મદિરની પાછળ ગયા ને ગાવા લાગ્યા. કરૂણામાં એમણે પિતાનું આખું હદય ઠાલવી દીધું. પરમાત્માથી એ સહેવાયું નહીં. મૂર્તિ એકાએક પેલા કર્મકાંડી બ્રાહ્મણેથી વિમુખ થઈ પાછલી બાજુએ મેં ફેરવી ઊભી! '
“આ થયું શું? હવે કરવું શું? કાઈને સૂઝે નહીં. વાદિરાજ આવ્યા. એમણે બનેલી બીના જાણતાંત કહ્યું: “અરે, તમે કનકદાસનો કંઈક ગુનો કર્યો છે, તેથી જ વાસુદેવે આપણા આચારધર્મ તરફ પૂઠ ફેરવી છે.” આખરે એમણે મન્દિરની પાછલી દીવાલમાં પથરાની જાળી કારાવી, અને કનકને દર્શન થયાં! આજે પણ એ બારી કનકની બારીને નામે ઓળખાય છે. એ બારી પાસે જ કનકની કુટિ છે. આજે ત્યાં એક સંસ્કૃત વર્ગ ચાલે છે.
2 “એક રથયાત્રાને પ્રસંગે કોણ જાણે શાથી પણ રથ કેમે કર્યો ખસે નહીં. આખરે વાદિરાજે કહ્યું: “એમ જ દેખાય છે કે કનકના સ્પર્શ વગર રથ ચાલવા દેવાની પરમાત્માની મરજી નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #286
--------------------------------------------------------------------------
________________
ર
સદિગ્મવેશ અને શાસ્ત્રા
ધન્ય છે. વાદિરાજ સ્વામીને જેમણે જોઈ લીધું કે અન્ત્યજોના સ્પર્શી વગર સમાજનું ગાડું ચાલવાનું નથી. આજે કર્ણાટકમાં ચુસ્તમાં ચુસ્ત મરજાદી વૈષ્ણુવ બ્રાહ્મણા કનકનાં રચેલાં ભજને ગાઈ ને ભક્તિરસ કેળવે છે; એમને સંત તરીકે સ્વીકારી એમનું ચરિતામૃત ગાવામાં પેાતાને પાવન થયા માને છે; અને છતાં એ જ કનકદાસના જાતભાઈ એને હડધૂતના હડધૂત જ રાખે છે.’૧૩
અસ્પૃશ્ય ક્રાણુ ગણાય એ વિષે કનકદાસનું રચેલું એક કાનડી કાવ્ય છે, તેના ભાવાર્થ આ પ્રમાણે છે :
એ મૂરખ, અસ્પૃશ્યને શેાધવા ગામ બહાર ઢેડવાડામાં શા સારુ જાય છે? આંખ ઉઘાડીને શું તું એટલું જોઈ શકતા નથી કે એ તે અહી ગામમાં જ છે? જે માણસની પાસે ઘણું ધન છે પણુ જે બહુ જ ઓછાનું દાન કરે છે, તે અસ્પૃશ્ય છે; જે માણસ પેાતાને બીજાના કરતાં સારે। માને છે તે અસ્પૃશ્ય છે; જે માણસ અસત્ય મેલે છે કે બૂરી વાણીને ઝાઝી છૂટ આપે છે તે અસ્પૃશ્ય છે; અને જે અસુર ખીજાના જીવ લે છે તે ઘણા બૂરા અસ્પૃશ્ય છે.
ત્યારે તું અસ્પૃશ્યને ખેાળવા ઢેડવાડે શા સારુ જાય છે ? એ શું ગામની અંદર ખીજે ઠેકાણે મળતા નથી જે માણસ પૈસા ઉછીના લઈ જાણે છે પણ તે પાછા આપી જાણતા નથી તે અસ્પૃસ્ય છે; જે રાંક થઈ તે વિષયે ને! દાસ અને છે તે અસ્પૃશ્ય છે; જેનું લૂણુ ખાધું હોય તેનું નૂરુ કરનાર અસ્પૃશ્ય છે.
• ગામમાં નજર નાખી જો. ત્યાં ગમે તે જગાએ તને અસ્પૃશ્ય મળી આવશે. એને ખાળવા તું ઢેડવાડે શા સારુ જાય છે જે વચન આપીને તેાડે છે તે અસ્પૃશ્ય છે; જેનામાં મનની ઉદારતા નથી તે જે બધાં કામમાં પેાતાના સ્વાર્થ સાધવાના જ પ્રયત્ન કરે છે તે અસ્પૃશ્ય છે; જે પેાતાની જાણમાં થયેલા અન્યાય ઉધાડા પાડતા નથી તે અસ્પૃશ્ય છે; જે પાપી પોતાના સ્વામી ને સરજનહારની સેવા કરવાનું ભૂલી જાય છે તે અસ્પૃશ્ય છે. અસ્પૃશ્ય કઈ ઢંડભંગીના ઘરમાં જન્મતા નથી; એ તે! ગામમાં ઠેરઠેર જોવા મળે છે. ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
.
www.umaragyanbhandar.com
Page #287
--------------------------------------------------------------------------
________________
- બીજા સાસ
રામ ૩ ' . મધ્ય યુગમાં આપણે ત્યાં જે સાધુસંતો થઈ ગયા તેમાં રામાનંદનું નામ સૌથી આગલી હારમાં આવે છે. “રામાનુજાચાર્યના સંપ્રદાયમાં આ પાંચમા આચાર્ય હતા એમ કહેવાય છે. રામાનુજાચાર્યના પન્થના કેટલાક વૈષ્ણવે કર્મકાંડને બહુ મહત્ત્વ આપતા અને વર્ણભેદ બહુ આગ્રહથી પાળતા તેઓને રામાનંદની ધાર્મિક રીતિ નાપસંદ પડવાથી તેઓએ એમનું અપમાન કર્યું, અને તેથી રામાનંદજી કાશીમાં જઈ રહ્યા અને ત્યાં મઠ સ્થાપ્યો. એમણે રામાનુજાચાર્યની પેઠે ભક્તિમાર્ગને ઉપદેશ કર્યો. પણ રામાનુજાચાર્ય સંસ્કૃત વાણીમાં વાસુદેવ-નારાયણ અને લક્ષ્મીશ્રી એ નામે પરમાત્મા અને એની શક્તિને ઉપદેશ કરે છે – તેને બદલે રામાનંદજી આખા ઉત્તર હિંદુસ્તાનમાં ચાલતી દેશભાષામાં રામસીતાનાં નામને મહિમા જગવે છે, તથા વર્ણભેદ સર્વથા ત્યજી દે છે. એમના મુખ્ય શિષ્યામાં બાર પુરુષ– વિવિધ વર્ણના – અને એક સ્ત્રી છે. એમાં કબીર (વણકર ), પીપો ( રજપૂત), સેન (હજામ, ધન (જાર), રદાસ (ચમાર), અને પદ્માવતીનાં નામ વિશેષ પ્રસિદ્ધ છે.”૧૪
સર્વને સરજનહાર પ્રભુ એક જ છે એમ જ્યારે રામાનંદે જોયું ત્યારે તેમને માટે નાતજાત આદિના સર્વ ભેદ અલોપ થઈ ગયા, અને તેમણે આખી માનવજાતિને એક વિશાળ કુટુંબ માન્યું, ને માણસમાત્રને ભાઈ માન્યા. કોઈ પણ માણસ બીજા કરતાં જન્મને લીધે ઊંચે નથી; હેાય તો પણ તેના પિતાના પ્રેમ અને સમભાવને કારણે ઊંચે છે. એટલે રામાનંદે કશા જ ભેદભાવ વગર સહુને ઉપદેશ આપવો શરૂ કર્યો. એમને મુખ્ય બોધ તે પ્રેમ ને ભક્તિને હતો. વળી તેમણે સંસ્કૃતિને ઉપયોગ છોડી દીધે, લેકની ભાષામાં ઉપદેશ આપ શરૂ કર્યો, અને એ રીતે દેશી ભાષાનાં અર્વાચીન સાહિત્યને પાયો નાખ્યો. . . . એમના બાર પ્રસિદ્ધ શિષ્યો ઉપરાંત બીજા પણ અનેક શિષ્યો હતા, તેમાંના ઘણાખરા નીચી ગણાતી જાતિઓમાંથી આવેલા હતા. રામાનંદ માનતા હતા કે ભક્ત જ્યારે પિતાનું જીવન ભગવદિચ્છા પર છેડી દે ત્યારે તેનું પાછલું જીવન પ્રભુમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #288
--------------------------------------------------------------------------
________________
મદિરપ્રવેશ અને શાસે વિલીન થઈ જાય છે, ને તેનું નવું જીવન શરૂ થાય છે. એમના અનુયાયીઓમાં થોડીક સ્ત્રીઓ પણ છે. ૧૫
“શ્રી સ્વામીજીએ દેશને માટે ત્રણ કામ મુખ્યત્વે કર્યા. એક તે એ કે તેમણે હિંદુ ધર્મના સંપ્રદાયમાં ચાલતા માંહોમાંહેના કલહ શમાવ્યા. બીજું બાદશાહ, ગ્યાસુદ્દીન તઘલખે હિંદુઓ પર ઘણે જુલમ કર્યો હતો, પણ તેને સ્વામીજી પાસે દૂત મોકલી તેમની ક્ષમા માગવી પડી; અને સન્ધિપત્ર લખીને સ્વામીજીએ બતાવેલી, હિંદુ ધર્મની રક્ષા વિષેની, બાર શરતો કબૂલ કરવી પડી. ત્રીજું એ કે તેમણે હિંદુઓનું આર્થિક સંકટ પણ દૂર કર્યું. . . . તેમને જીવમાત્ર પર સરખી દયા હતી. જૈન, બૌદ્ધ, પારસી, ઈસાઈ અને ઇસ્લામી વગેરે સહુ એમના ઉદાર દ્વાર પર આવી પરમાર્થની ભિક્ષા મેળવતા. ભારત ઉપરાંત ઈરાન અને અરબસ્તાન જેવા પરદેશોના સંતે પણ તેમની પાસે આવતા, ને જ્ઞાન મેળવતા. ભેદભાવ તે ત્યાં હતા જ નહીં. સર્વ સંપ્રદાયના અનુયાયી એમની પાસેથી લાભ ઉઠાવતા. એમના શિષ્ય ને સાધક થવા માટે સંપ્રદાય બદલવાની જરૂર નહોતી. એમના શિષ્યોની પણ એ જ રીત હતી. તેઓ સંપ્રદાય બદલાવ્યા વિના જ શિષ્યને કૃતાર્થ કરતા. તેમના સમકાલીન મૌલાના રસીદુદ્દીન નામના એક ફકીર કાશીમાં થઈ ગયા. તેમણે તજાકરતુલ કુકરા નામને એક ગ્રન્થ લખ્યો છે, તેમાં મુસલમાન સંતની કથાઓ છે. તેમાં રામાનંદ સ્વામીને પણ ઉલ્લેખ કર્યો છે, ને તેમને વિષે કેટલીક વિગતે આપી છે.૧૬
સમાનંદના એક જીવનપ્રસંગ' વિષે રવીન્દ્રનાથ ઠાકુરે “સ્નાનની સમાપ્તિ કરીને કાવ્ય બંગાળીમાં લખ્યું છે. તેને અનુવાદ આ પ્રમાણે છે:
- “ગુરુ રામાનંદ ગંગાના જળમાં પૂર્વાભિમુખ થઈને સ્થિર ઊભા છે. તે વખતે જળને સોનેરી કિરણનો જાદુઈ સ્પર્શ થયે હતો. પ્રભાતવાયુથી નદીને પ્રવાહ છલક છલક થતો હતો.
રામાનંદ જપાકુસુમ જેવા સૂર્યોદય તરફ મીટ માંડી રહ્યા છે. મનમાં ને મનમાં બોલે છે: “હે દેવ! તમારું જે કલ્યાણતમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #289
--------------------------------------------------------------------------
________________
બીજા સાધુસતા
ય
રૂપ તે તે મારા અંતરમાં પ્રગટ્યું નહી. દૂર કરેા તમારુ આવરણું.
,,
* શાલવનના માથા ઉપર સૂર્ય ઊગ્યા. માછીઓએ હાડીઓને સઢ ચડાવી દીધા. બગલાંની હાર સે।નેરી આકાશમાં થઈ ને સામે કાંઠે આવેલાં તળાવડાં તરફ ઊડતી જાય છે. હજી. રામાનંદનું સ્નાન પૂરું થતું નથી. શિષ્યે પૂછ્યું : “ પ્રભુ ! વિલ ખ શાના છે? પૂજાતા સમય વહી જાય છે.” રામાનંદે જવાબ દીધેા : “ શરીર શુદ્ધ થયું નથી. ગંગા મારા હ્રદયથી દૂર જ રહ્યાં છે. શિષ્ય ખેડા એઠે વિચાર કરે છેઃ આ તે કેવી વાત!
""
· સરસવનાં ખેતર ઉપર તડકા પથરાઈ ગયા. રસ્તાની ધારે માલણ ફૂલ વેચવા એસી ગઈ છે. ગાવાલણી માથે દૂધની મટકી લઈ તે ચાલી નીકળી છે. ગુરુના મનમાં કાણું જાણે શું આવ્યું તે પાણીમાંથી બહાર આવ્યા, અને ઝાડઝાંખરાંને છૂંદતાં ટિટાડીના કાલાહલ વચ્ચે થઈ તે ચાલવા માંડયા. શિષ્યે પૂછ્યું: કથાં જાએ ા, પ્રભુ ? એ બાજુ ભદ્ર લેાકેાના વાસ નથી. ” ગુરુએ કહ્યું : “હું તે સ્નાન પૂરું કરવા જાઉં છું.”
રેતીના ભાડાને છેડે ગામ છે. ગુરુએ ગલીમાં પ્રવેશ કર્યાં. ત્યાં આમલીના ઝાડની ધાટી છાયા વિસ્તરેલી હતી. ડાળે ડાળે વાંદરાંનાં ટાળાં કૂદતાં હતાં. એ ગલી ભાજન મેાચીને ઘેર પહોંચતી હતી. દૂરથી પશુનાં ચામડાંની ગંધ આવતી હતી. આકાશમાં સમડી ચક્કર લેતી ઊડતી હતી. રસ્તા પાસે માંદલા કૂતરા, હાડકુ ચાવતા હતેા. શિષ્ય એલ્કે : “ રામ રામ. ભવાં ચડાવીને તે ગામ બહાર ઊભા રહ્યો.
""
""
• ભાજને લેાટી પડી ગુરુને સંભાળીને પ્રણામ કર્યાં. ગુરુએ તેને છાતી સરસા લગાબ્યા: ભાજન ગભરાઈ ગયા. “શું કર્યું, પ્રભુ ? આ અધમના ધરમાં આપના પુણ્યદેહને મેલ લાગ્યા. રામાનંદે કહ્યું: “તારા મહાલ્લાને આવેથી ટાળીને હું સ્નાન કરવા ગયા હતા, એટલે સહુના ધેાનારની સાથે મારા મનનેા મેળ ન સાયેા. અત્યારે હવે તારા અને મારા દેહમાં તે વિશ્વપાવન ધારા વહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૨૬
મરિવેશ અને શા ' રહી છે. ભગવાન સૂર્યને આજે પ્રણામ કરવા ગયો તે પ્રણામ થંભી ગયા. મેં કહ્યુંઃ દેવ! તમારામાં જે જ્યોતિ છે તે જ મારામાં પણ છે, તે આજે દર્શન કેમ ન થયાં? અત્યારે હવે તેમનાં દર્શન થયાં તારા લલાટ ઉપર અને મારા લલાટ ઉપર. હવે મંદિરમાં જવાની જરૂર નથી.” *
રામાનંદના મુખ્ય શિષ્યોમાંના એક રૈદાસ (રવિદાસ) ચમાર (મચી) હતા, ને જોડા સીવવાનું કામ કરતા. તેમણે પોતે કહ્યું છેઃ મારી જાત હલકી છે, કરમ હલકું છે, ધંધે પણ હલકો છે. દાસ ચમાર કહે છે કે મને પ્રભુએ નીચામાંથી ઊંચે કર્યો છે.'૧૭
“ભક્તમાલ”માં રૈદાસના જીવનને અંગે અનેક ચમત્કારના પ્રસંગે આપ્યા છે. ચિતેડની ઝાલી રાણી પૈદાસની શિષ્યા હતી. ગુરુ ચિતડ ગયા એ પ્રસંગે એણે બ્રાહ્મણને જમવા નેતર્યો. પણ રાણી ચમારની શિષ્યા હતી એ કારણે બ્રાહ્મણોએ મહેલમાં જમવા ન આવતાં કેરું સીધું લેવાની હા પાડી. એની રાઈ જાતે બનાવીને જમવા બેઠા ત્યાં જુએ તે દરેક બે બ્રાહ્મણની વચ્ચે રેદાસ બેઠેલા જણાયા. બ્રાહ્મણે પિતાની આભડછેટથી શરમાયા, ને રૈદાસને પગે લાગ્યા.૧૮ નરસિંહ મહેતાના જીવનચરિત્રમાં પણ નાગરી નાતમાં આવો જ પ્રસંગ બનેલે વર્ણવ્યો છે. રૈદાસ મીરાંબાઈના પણું ગુરુ હતા. તેમને વિષે રવીન્દ્રનાથ ઠાકુરે બંગાળીમાં પ્રેમનું સોનું” એ મથાળાવાળું એક કાવ્ય લખ્યું છે, તેને અનુવાદ આ પ્રમાણે છે :
“ચમાર રવિદાસ ધૂળ વાળતા. તે આવતાં જ ભર્યો ભર્યો રાજમાર્ગ સૂને થઈ જતો. જોકે તેને સ્પર્શ ટાળીને ચાલતા. ગુરુ - રામાનંદ પ્રાતઃસ્નાનથી પરવારીને દેવમન્દિરે જતા હતા. દૂરથી રવિદાસે તેમને પ્રણામ કર્યા. માથું ભેયે લગાડયું.
રામાનંદે પૂછયું : “દોસ્ત, તું કોણ છે?”
“જવાબ મળ્યા: “હું શુષ્ક ધૂળ છું. પ્રભુ ! તમે આકાશના - મેધ છે. તમારા પ્રેમની ધારા જે વરસે, તે આ મૂગી ધૂળ રંગબેરંગી
લેરૂપી ગીત ગાવા મંડી જાય.” - મૂળ બંગાળી પરથી અધ્યાપકનગીનદાસ પારેખે કરી આપેલો અનુવાદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #291
--------------------------------------------------------------------------
________________
બીજા સાધુસા
२९७
• રામાનંદે તેને છાતી સરસેા ચાંપ્યા; તેના ઉપર પ્રેમ વરસાવ્યેા. રવિદાસના પ્રાણરૂપી 'જવનમાં જાણે ગીતરૂપી વસન્તાનિલ વહેવા લાગ્યા.
• એ ગીતા ચિંતેાડની રાણી ઝાલીને કાને પહોંચ્યાં. તેનું મન ઉદાસ બની ગયું. ધરકામ કરતાં કરતાં ઘણી વાર તેની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં. તેનું માન ક્રાણુ જાણે કાં તણાઈ ગયું. રવિદાસ ચમારની પાસે એ રાજરાણીએ હરિપ્રેમની દીક્ષા લીધી. * રાજકુળના વૃદ્ધ પુરાહિત સ્મૃતિશિરે મણિએ કહ્યું : “ ષિ, મહારાણી, ધિક્ જાતના અન્ત્યજ રવિદાસ રસ્તે રસ્તે ભટકે છે, ધૂળ વાળે છે, તેને તમે ગુરુ કહીને પ્રણામ કર્યાં ! તમારા આ રાજ્યમાં બ્રાહ્મણનું માન શું રહ્યું ?
39
A
"
66
રાણીએ કહ્યું : મહારાજ ! તા સાંભળેા. તમે રાતવિસ આચારની હજારા ગાંઠી તાણીતાણીને આંધ્યાં કરા છે, પણ તેમાંથી પ્રેમનું સાદું કયારે પડી ગયું તેની ખબર તમને પડી નહીં. મારા ધૂળભર્યાં ગુરુને એ ધૂળમાંથી જડયું છે. મહારાજ! તમે ભલે અંહીન બંધનેાના ગવથી અક્કડ બનીને બેસી રહેા. હું તેા સેાનાની ભૂખી છું, એટલે મેં ધૂળનું એ દાન માથે ચડાવી લીધું.”
9
"
ખીર રૈદાસના સમકાલીન હતા. તેમને . ધંધા વણકરના હતા. તેમણે એક પદમાં કહ્યું છે : · હે ગુણહીન લેાકેા ! સંતની જાત ન પૂછશે. સાધુ તે જાતે બ્રાહ્મણ હાય, ક્ષત્રિય હાય, વાણિયા `હાય, ગમે તે હોય.’૧૦
*
રાજરાણી મીરાં, રાણી રૂપકુંવરી, રાજા પીપાજી, તુલસીદાસ, સદના કસાઈ વગેરે . આના દાખલા છે. ‘ભક્તમાલ'ના કર્તા નાભાજી અન્ત્યજ ગણાતી જાતિના હતા. દીન હીન અધમ ગણાતાં અનેકને પ્રભુએ તાર્યાં. તેના દાખલા તુલસીદાસે આપ્યા છે. તેમ કરતાં પ્રભુએ કુલ અને જાતિને વિચાર કર્યાં નહાતા (નન્હેં કુરુ ગતિ ત્રિવારી). થાડાક દાખલા ગણાવીને પછી કહે છેઃ 'તમે જેમની વિપત્તિ દૂર
* મૂળ બંગાળી પરથી અધ્યાપક નગીનદાસ પારેખે કરી આપેલા અનુવાદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #292
--------------------------------------------------------------------------
________________
va
રિવેશ અને સાથે
.
કરી છે એવાં દીન તા અગણિત છે. તેમાંથી કેટલાં હું ગણાવું? ૨૦ નાતજાતને વિષે તુલસીદાસે કહ્યું : · મારે નાતજાત જોઈતી નથી. મારે નાતજાત વળી કેવી? કેાઈ મને કામનું નથી, ને હું કાઈ ને કામને નથી. આ લેક તથા પરલેાક બધું રઘુનાથના જ હાથમાં છે. તુલસીદાસને તા એક રામનામનેા જ ભારે ભરેાસે છે.’૨૧ વળી. કહ્યું : નાતજાત, કુળ, ધર્મ, મોટાઈ, ધન, બળ, નેાકરચાકર, ગુણ, ચતુરાઈ એ બધું જે કાઈ ભક્તિ વિનાના માણસ પાસે ઢાય, તે તે કેવું રોાત્રે પાણી વિનાનું વાદળું દેખાય તેના જેવી એ બધી ઉપરઉપરની જ શાભા સમજવી.’૨૨ વળી કહે છેઃ ' જે માણસના માંમાંથી ભૂલેચૂકે પણ રામનું નામ નીકળતું હોય તે માણસને માટે હું મારા શરીરની ચામડીના જોડા કરાવવા રાજી છું. નિરંતર રામનેા જપ કરનાર નીચ ગણાતી તિના શ્વપચ હેય તે પણ સારે છે. જ્યાં હરિનું નામ નથી એવું ઊંચુ` કુળ શા કામનું?'૨૩
.
•
1
સુરદાસે પ્રભુને અનેક જગાએ ‘પતિતપાવન' કહીને સખેાધ્યા છે. પણ સુરદાસની દીનતા અજબ છે. એમને પેાતાની ભક્તિ, કવિત્વશક્તિ કે સત્કમ કશાનું અભિમાન નથી. ઊલટા તે તેા પેાતાને કુટિલ ખલ કામી' કહે છે. કહે છે કે હું તે ‘પતિતામાં નાયક’ (વૃત્તિતન નાયદ) છું, ‘સવ` પતિતાના રાજા છું' (મુહૌં સવત્તિયનો રાજા ). તેઓ પેાતાને ાઈનાથીયે ઊંચા માનતા નથી; પેાતાને હીણાથીયે હીણા માને છે. અતિશય નમ્રતાથી હરિને વીનવતાં કહે છે: હે હરિ! હું તેા બધા પતિતાને સરદાર છું. મારી ખરેખરી કાણુ કરી શકે એમ છે એ તે મને બતાવ. વ્યાધ, ગીધ, પૂતના, અજામીલ વગેરે જે પતિતા હતાં તેમાંયે હું તે। શિરેામણુિ છું.’૨૪ ઈશ્વરના ધામમાં તેની સમક્ષ જઈને કાણુ કહી શકે કે હું ઊંચા છું તે પેલા બીજા નીચા ને નાલાયક છે? ગ ́ગારામ નામના એક ભક્તે કહ્યું છે કે - જે ભક્ત જાતિભેદ માને છે તે મેટા પાપી છે.’૨૫
દાદુ યાળ નામના સંત અમદાવાદમાં લેાદીરામ નામના નાગર બ્રાહ્મણને ઘેર જન્મેલા, પણ જાત છુપાવવા રૂ પીંજવાનું કામ કરતા, એમ કહેવાય છે. તેમના શિષ્યેામાં સર્વ જાતિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #293
--------------------------------------------------------------------------
________________
બીજા સાધુસતા
માણુસા હતા. સતનામી’. નામે ઓળખાતા અનેક સંપ્રદાય થઈ ગયા છે. તેમાંના એકના સ્થાપક ધાસીદાસ મેાચી હતા. ૧૮મી સદીના પૂર્વી માં થઈ ગયેલા પ્રાણનાથ નામના સંત કાઠિયાવાડમાં જન્મેલા, ને ઘણા પ્રાન્તમાં ફરેલા. તેમનાં ભજન હિંદી, ઉર્દૂ, ગુજરાતી ને સિધી ભાષાઓમાં છે. એમના મામાં જાતિ, સંપ્રદાય વગેરેને ભેદભાવ નડેાતા. હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી સહુને એમાં પ્રવેશની સરખી છૂટ હતી. તે માંસ, મદિરા ને જાતિભેદના કટ્ટા વિરાધી હતા. બાવરી સાહેબા નામની દિલ્હીની એક કુલીન મહિલા ભક્ત હતી, તેની પરપરામાં યારી સાહેબ થયા તે જાતે મુસલમાન હતા. તેમના શિષ્યેામાં હિંદુ મુસલમાન અને હતા. આ કાઈ જુદા સંપ્રદાય નહેાતો. યારી સાહેબે હિર ને અલ્લા બને નામથી શ્વિરની સ્તુતિ કરી છે. ભગવતસિક નામના એક કૃષ્ણભક્ત ૧૮મી સદીમાં થયા, તે કહે છે ઃ હું નથી હિંદુ, નથી તુરક, નથી જૈન, નથી અંગ્રેજ.’૨૬ દક્ષિણમાં ગેાદાવરીને કાંઠે કનકાવતી નામની નગરીમાં રામદાસ નામના એક ચમાર ભક્ત થઈ ગયા. તેણે કેવળ હૃદયની ભાવના વડે ભક્તિ કરીને શ્રીહરિના સાક્ષાત્કાર કર્યાં હતા એમ કહેવાય છે.
"
"
6
મધ્યકાલીન વૈષ્ણવ ભક્તામાં કેટલાયે મુસલમાન પશુ હતા. તે જાતે મુસલમાન રહેવા છતાં વૈષ્ણવ ભક્ત બનેલા. તેમનાં ભક્તિકાવ્યેામાં તેમનાં નામ ન આપ્યાં હોય, તે। તે ક્રાઈમુસલમાને લખેલાં છે. એવા ખ્યાલ સરખા ન આવે. અબદુલરહીમ ખાનખાના નામના ભક્તે ગાયું ઃ રહીમે પેાતાના ચિત્તને એવું ચતુર ચકાર બનાવ્યું છે કે તે રાતિદવસ કૃષ્ણચંદ્રને વિષે જ લાગેલું રહે છે.’૨૭ ભક્ત રસખાનનું નામ પાછળ ( પૃ. ૧૪૦ ) આવી ગયું છે. તેમણે ગાયુંઃ માણુસને અવતાર આવવાના હેય તેા, રસખાન કહે છે કે, ગાકુળ ગામની ગેાવાળણી થઈ તે વ્રજમાં વસવાનું મળે એમ હું ઇચ્છું છું.' ૨૮ દરિયા સાહેબ ( મારવાડવાળા) કહે છેઃ હે રામ ! હું પીજારા છું તેાયે તમારે છું. હું અધમ છું, હલકી જાત છું, મતિહીન છું, પણ તમે
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #294
--------------------------------------------------------------------------
________________
મરિવેશ અને સારો તે મારા શિરતાજ છે. નવાબ અલખાં, ખુશરૂ, નજર, કારખાં, કરી મબક્ષ, ઈન્શા, બાજિન્દ, આદિલ, મકસુદ, મૌજદીન, વાહિદ, અફસેસ, કાજિમ, ખાલસ, લતીફહુસેન, મનસૂર, ફરહત, કાજી અશરફ મહમૂદ, આલમ, તાલીબશાહ, મહબૂબ, નફીસ ખલીલી વગેરે અનેક મુસલમાન કૃષ્ણભક્તોએ પિતાની ભક્તિ કાવ્યસરિતારૂપે વહેવડાવી છે. આ મુસ્લિમેને કૃષ્ણની ભક્તિ કરવાની મનાઈ કાણ કરી શકે એમ હતું? “હિંદુ અને મુસલમાન બે જુદા નથી. સહુનો સરજનહાર તે એક જ છે; એના સિવાય બીજો કોઈ દેખાતો નથી;” એમ ભક્ત દાદુદયાળે કહ્યું છે.૨૦ અને ઈશ્વરને ભલે ગમે તે નામે ભજે, પણ એક જ પસ્માત્માની પૂજા થાય છે, એ સંદેશો પણ અમદાવાદમાં જન્મેલા એ સંતે જ, નીચેના કાવ્યમાં, આપે છે:
“બાબા નાહી જ કેઈ. એક અનેકન નાવ તુમ્હારે, તાપે ઔર ન હે. અલખ ઇલાહી એક તું, તુંહી રામ રહીમ; તૂહી માલિક મોહના, કેસે નાવ કરીમ. સાંઇ સિરજનહાર તૂ, તું પાવન તૂ પાક; તું કાઈમ કરતાર તું, તૂ હરિ હાજિર આપ. અવિગત અલ્લાહ એક તું, ગની ગુસાઈ એક
અજબ અનૂપમ આપ હૈ, દાદ નાં અનેક - ' ગુજરાતમાં અસ્પૃશ્યતા સામે ઝુંબેશ ચલાવનારમાં અગ્રેસર આપણા આદિકવિ નરસિંહ મહેતા હતા. એની વાત તેમના જ આ કાવ્યમાં આપેલી છે?
ગિરિ તળાટી ને કુંડ દામોદર, ત્યાં મહેતાજી નહાવા જાય; ઢેડ વરણમાં દઢ હરિભક્તિ, તે પ્રેમ ધરીને લાગ્યા પાય. કર જોડીને પ્રાર્થના કીધી, વિનતિ તણાં બહુ વઘા રે વચન; મહંત પુરુષ અમારી અરજી એટલી, અમારે આંગણે કરશે રે કીરતન. પ્રેમ પદારથ અમે પામીએ, વામીએ જન્મ મરણ જ જાળ; કર જોડતામાં કરુણા ઊપજી, મહેતાજી વેષ્ણવ પરમ દયાળ. પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર, સમદષ્ટિને સર્વ સમાન; ગૌમૂત્ર તુલસી વૃક્ષ કરી લીપજે, એવું વેણુ આપ્યું વાગ્દાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #295
--------------------------------------------------------------------------
________________
બીજા સાધુસતા
મહેતાજી નિશાએ આવ્યા, લાના પ્રસાદ ને કર્યાં ઓચ્છવ; ભાર થયા લગી ભજન કીધું', સતાષ પામ્યા સહુ વૈષ્ણવ. ઘેર પધાર્યાં જશ ગાતા, વાતા વાળ ને સખ મૃગ, હસી હસી નાગર તાળી લે છે, આ થા રે બ્રાહ્મણના ઢંગ ! મૌન ગ્રહીને મહેતાજી ચાલ્યા, અધવધરાને રોા ઉત્તર દેઉં ? જાગ્યા ઢાક, નરનારી પૂછેઃ મહેતાજી તમે એવા શું ?
>
નાત ન જાણા ને જાત ન જાણા, ન જાણા કંઈ વિવેકવિચાર; કર જોડીને કહે નરસૈયા, વૈષ્ણવ તણા મને છે આધાર. અને મહેતાજી ટીકાકારાને નિર્ભયપણે જવાબ આપે છે ઃ
.
એવા રે અમે એવા, તમે કહેા છે. વળી તેવા રે; ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશેા તેા કરશું દામેાદરની સેવા રે.’ અખા આભડછેટ તથા નર્યાં માહ્યાચારને વિષે કહે છેઃ આભડછેટ અન્ત્યજની જણી, બ્રાહ્મણ વૈષ્ણવ કીધા ઘણી; બારે માસ ભાગવે એ બે, સૌને ઘેર આવી ગઈ રહે; અખા હરિ જાણ્યે જડ જાય, નહિ તેા મનસા વાચા પેસી રહે કાય. પેાતાનાં પડખાં નવ જુએ, હાડચામડાં મૂરખ એ;
શુદ્ધ કેમ થાયે એ ચામડું, મેાટું માંહે એ વાંકડું; હરિ જાણ્યા વિના ભૂલા ભમે, અખા પાર ન પામે થમે. ઈશ્વર જાણે તે આચાર, એ તે છે ઉપલેા ઉપચાર; મીડાં મહુડાં માન્યાં દ્રાક્ષ, અન્ન ન્હાય અન્નમાંની રાખ; સેાનામખી સેાનું નવ થાય, અખા આંધળીને પાથરતાં વહાણુ' વાય.’ ઊંચનીચભાવ વિષે નાપસદગી બતાવતાં કહે છે :
• શ્વાન શ્વપચ ગૌ બ્રાહ્મણુ ોય, શંમ થકી અળગુ' નહી" કાય; ઊંચ ખરા તે ઊંચ ન જાણ, નીચ તે નાહે નીચ નિર્વાણુ; ઊંચમાં રામ બમણા નથી ભર્યાં, નીચ પિંડ ઠાલા નથી કર્યો.' એ જ વિષયમાં વળી કહે છે :
સ
કેને કહું હું મહાભાગ, લાગ નહિ હીણેા કહેવા ; કેને હું હું નીચ, ઊંંચ સ્થળ નહિ કાઈ રહેવા.
ભક્તિમાં વેશ વણુ વગેરે ખાદ્ય ચિહ્ના તરફ્ ન જોવું જોઈ એ, એવા ઉપદેશ આપતાં અખા કહે છે :
·
- દેહદશી કાં થાય ? દેહ કાં પ્રાણીદી થાય ? વેશ વર્ણ આશ્રમને જોતાં હીરા હાથેથી જાયે!'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #296
--------------------------------------------------------------------------
________________
ર૭૨
મદિરપ્રવેસ અને સાસ વર્ણાશ્રમના અભિમાનને અસમંજસ અર્થાત અગ્ય કહે છે : કે વર્ણાશ્રમઅભિમાનવાન અસમંજસ માને.”
કહે છે કે “ઊંચ નીચ દેખે તે ભર્મ.' વળી કહે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શક તે ભલે હરિનાં જુદાં જુદાં અંગમાંથી પણ હરિના દેહમાંથી જ ઉત્પન્ન થયા છે. પછી એમાં નીચું કોણ કહેવાય?
ભૂત પંચને આ સંસાર, મૂરખ વહે તે વર્ણઅહંકાર; ભાત ચલાવા વણવર્ણ, કઈ મસ્તક હસ્ત કટિ ચણું;. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને શૂદ્ર, હરિને પિંડ અખા કાણુ યુદ્ધ ?”
વર્ણ અને આશ્રમના ધર્મને ફેંકી દેવા એમ એ નથી કહેતે. તેને અંગે જે કર્તવ્યો કરવાનાં હોય તે કરવાં જોઈએ; નીતિની જે મર્યાદા હોય તે પાળવી જોઈએ. પણ વર્ણાશ્રમ એ કંઈ પરમ ધર્મ નથી; પરમ ધર્મ તો દેહની અંદર રહેલા પરમાત્માને. જે એ છે; તેથી વર્ણશ્રમના બાહ્ય આચારોમાં અટવાઈ રહેવું યોગ્ય નથી.
વર્ણાશ્રમશું વળગે અંધ, જાણે એ માયાને પંદ; લહેરે વળગ્યે કો નવ ત, નિજગળ આવ્યું તે ઊગર્યો; હાડચામ કાં દેખે ભૂર, અખા બ્રહ્મ રહ્યો ભરપૂર.” વળી વર્ગોના ભેદ પાછળ મૂળમાં તે ઐકય જ છે: બ્રાહ્મણ ક્ષત્રી વેશ્ય શૂદ્ર, વિધિવિધિના રે વિચાર; સરે જતાં તેનું એક છે, એના ઘાટ ઘડથા બે ચાર” ભક્તોની નાતજાતને વિચાર કરવાનો હેય નહીં, એ વિષે
“કહે પરમાત્મા સુણ તું આત્મા, સમજ તું વાત મહાસંત કરી; હરિજન રૂપ તે ઓળખે માહ૩, જાત ને વર્ણ ન પૂછીશ કેરી. . જાત ને વર્ણ આધીન કુલકર્મ છે, ઉત્તમ મધ્યમપણું કંઈ ન લાગે; કૃષ્ણ કહે માહરે જન જયારે થયે, કટિ કિલમિષ ભક્ત દેખી ભાગે.”
બ્રાહ્મણ ને અંત્યજ એ એક જ કપડું વણવામાં વાપરેલા સૂતરના રંગરંગના તાણાવાણા જેવા છે; પણ મૂળમાં તે બધું સૂતર જ છે.
“ભલી પાડી ભાત, વસન માંહે વ અખા; આજ અંત્યજ જાત, સૂતરથી અન્ય નહિ સરે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #297
--------------------------------------------------------------------------
________________
બીજા સાધુસ ભક્તિમાર્ગમાં તે જોઈએ એકમાત્ર હરિ પ્રત્યેનો પ્રેમ .
શબરી સંસ્કૃત શું ભણી હતી ભાઈ? કયા વેદ વાંચ્યા કરમાબાઈ ? વ્યાધ તે શું ભણ્યો તે વેદ? ગણિકા શું સમજતી'તી ભેદ? વળી થપચ શી સમાન્ય રીત? અખા. હરિ તેના જેની સાચી પ્રીત.? ભક્તિરૂપી અગ્નિ માણસોને સુવર્ણની પેઠે તપાવી કેવા શુદ્ધ કરે છે તે કહે છે:
ચમાર જુલાહા નાઈ દુનિયા, દાદુ રૈદાસ સેના કબીરાઈ; રામ સોનારા અનિકીસી જ્વાલા, મધ્ય પડ્યો સે કીને અપનાઈ. નાહીં કરમકી કીચ હરિજન, મક્ષિકા ન છુએ જેસે ચંદનકું; જ્ઞાનગગનમેં જાત સ ગેબ, એબ નહિ મેઘબુંદન. ભીલીકે બોર જુઠે ભક્ષે ભાવૌં, તે કહાં લાજ લાગી રઘુનંદનકું ? "એ જેસો તો હૈ હરિજન સેનારા, કિયા હૈ ન્યુ તાર બંધનકુ? " પાછો આભડછેટ વિષે કહે છે કે આભડછેટ તો આપણે બીજાની નહીં, પણ આપણું પેતાની પાળવા જેવી છે, કેમ કે આપણે વિકારથી ભરેલા હોઈ મુડદા જેવા છીએ.
નિર્વિષપણું તે સજીવન દશા, વિકારસહિત તે મુડદાં જણા; મુડદાંની આભડછેટ ઘણું, તે આભડછેટ કેઈએ નવ ગણી; અળગી આભડછેટ જેવા જાય, પિતાની આભડછેટ પ્રલય ન થાય.”
ચાંડાલ અને બ્રાહ્મણની વ્યાખ્યા જ અખાએ જુદી આપી. છે. દેહને વિષે અહંતા મમતા રાખે તે ચાંડાલ બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ.
હાડચામકી મમતાહંતા, સે ચાંડાલ પ્રમાનત હૈ; સચ્ચિત આનંદ બ્રહ્મ લહે સેઈ, બ્રાહ્મન ભેદ બખાનત હૈ.” વળી : " દેહભાવસે કશુ ન બડાઈ, જે ચિદ જાનત સેઈ બડા; હાડચામકી દેહ સકલકી, ક્યા બ્રાહ્મણે ક્યા બેલ ખડા?' . . .
બાકી ગમે તે નામે ઓળખતા. જુદા જુદા દેહમાં એક જ આત્મા વસે છે, ને એ આત્મા તે આપણે પિતે જ છીએ.
તું ચેતન જડ તન ક્યા ઢંઢત, ક્યો ભરમાયા બાળમે'? તૂ હૈ બ્રાહ્મણ ક્ષત્રી વૈશ્યમેં, તું મુલ્લાંમેં તું કાછમે.” મં–૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #298
--------------------------------------------------------------------------
________________
ર૭૪
મરિવેશ અને શાસ્ત્ર દયારામે ગાયું છે: “ભક્તિ તારે ચાંડાળને, જેમાં કેઈ ને શુભ આચરણ, શું પછી કહેવું તેહનું? ઉદ્ધારે અધમ અન્ય વર્ણ.' વળી કહ્યું છે: “તે હરિજનના દાસના દાસને દાસ પ્રભુ ! મને કરજો રે, દયો ભણે તેના ચરણની રજ મારા શિર પર સદા કરજો રે!... "
હિંદના બીજા ભાગની પેઠે ગુજરાતમાં પણ જુદી જુદી જાતના ભક્તો અનેક થઈ ગયા છે, એ જાણીતી વાત છે. લીંબડીને ઈસર બારોટ, બારસદનો ધારાળો વસ્તો ડોડિયા, ખંભાતનો હરિદાસ વાળંદ, વસ્ત્ર વણનાર બંધારા માંકણુ અને કાશીસુત, શેધજી, સુરતના કાયસ્થ ભગવાનદાસ ઉર્ફે ભાઉ મૂળજીનાં નામ પ્રાચીન ભક્તકવિઓની યાદીમાં આવે છે.૩૦ ડુંગર નામના એક ભક્તકવિ બારોટ હતા. દેશળ ભક્ત ભાવનગર રાજ્યને મુસલમાન સિંધી હતો. લીંબડી પાસેના એક ગામને અજુન બેબી હતો. કુબેરસ્વામી, જેમણે “કુબેરપંથ' કાઢેલ, તે શુદ્ધ હતા.૩૧ નિરાંત, અને ભરૂચ જિલ્લાના અજુન ભગત પાટીદાર હતા. ગોધરાના પુરુષોત્તમ ભગતે માટલાં ઘડવાને બદલે અનેક માણસનાં જીવન ઘડવાં.
સોરઠના સંતમાં રવિસાબ “પૂર્વાવસ્થાનો જાલિમ, વ્યાજખાઉ, એક ગામડિયે વાણિયો હતો. જીવણદાસ ચમાર હતા. ભાણ સાહેબ લેહાણુ હતા. મીઠા ઢાઢી અને હોથી મુસલમાન હતા. રજપૂત કુળમાં જન્મીને ભેખ લેનાર મેરાર સાહેબનું ભજનમંડળ ઢેડવાડે બેઠક કરવા જતું. ત્રિકમ “ઢેડગરડા' હતા. “વાડીના સાધુ તરીકે ઓળખાતા જે અસ્પૃશ્ય જાતિમાં જન્મેલા સંતનો સમુદાય, તેને આરંભ આ ત્રિકમ સાહેબથી થાય છે. રામવાવ નામે ગામના ઢે ગરોડા (ઢેડ લેકના ગર) જાતિમાં જન્મીને એણે રવિસાહેબનો ગુરમ– લીધે હતો.” એમના એક ભજનમાં ગાયું છે:
“કપડા બી ઘોયા અવધૂત! અચલા મી ધોયા એ છે જબ લગ મનવો ન જોયો મેરે લાલ લાલ મારા દિલમાં લાગી વેરાગી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #299
--------------------------------------------------------------------------
________________
બીજા સાધુસતા
પ
P
6
- સંત જીવણુદાસજી ગાંડળથી ત્રણ ગાઉ પર આવેલા, ધેાધાવદર નામે ગામના ચમાર હતા. તે ચમારના જ ધંધા કરતા, ને ધરબારી હતા. એમણે મધુરભક્તિના રસમાં • દાસી જીવણુ તે નામે જ ભજતા લખ્યાં છે. સંખ્યાને હિંસામે, વ્યાપકતાને હિંસાખે, અને લેાકપ્રિયતાને હિસાબે સહુથી પ્રથમનું સ્થાન “ દાસી જીવણુ ’’નાં પદે ભાગવે છે. એની વાણીથી મુક્ત એક નાનું નેસડું પણ નહી. હાય. ગિર, ખરડા કે ઠાંગા ડુંગરના માલધારીઓના માઝમ રાત્રિઓના એકતારાને તારે તારે દાસી જીવણુ ’નાં ડેલાવણુ ભજને વધુમાં વધુ મીઠાશથી ગવાતાં હોય છે. સેારઠનાં ભજનપ્રેમીએ “દાસી જીવણુ ”ની વાણીને “ આઈ મીરાં’’ની કવિતાના જેટલી જ પ્રસન્નતાથી સેવે છે. • .. સૂએલાં ઢારને ચીરી, ચામડાં ઉતારીને ધાવા-રગવાના ધંધા કરનાર આ પુરુષે કવિતાની સાથે હૃદયવીણાના તારને જે સંવાદ સાધ્યા તે આપણા સહુને પૂજા અને છે —— વધુ વંદનીય એટલા માટે . અને છે કે એક અસ્પૃશ્ય તરીકે એમને આ ભક્તિજીવનમાં અનેક સતાવણીએના ભાગ બનવું પડયું હતું.’૩ર
શ્રી રામકૃષ્ણ પરમહંસને ઉપદેશ અને તેમનું આચરણ અસ્પૃશ્યતાની વિરુદ્ધ હતાં; અને સ્વામી વિવેકાનંદે અસ્પૃશ્યતા તથા ઊંચનીચભાવની વિરુદ્ધ ચાબખા જેવા શબ્દોમાં ઉપદેશ આપ્યા છે. ભક્તકવિ રવીન્દ્રનાથ ઠાકુરે તેમના એક કાવ્યમાં આપણા દેશને ઉદ્દેાધન કરતાં લખ્યું છે :
"
હે મુજ દુર્ભાગી દેશ, જેએનુ તેં અપમાન કર્યુ છે તેમના જેવું જ અપમાન તારે વેઠવું પડશે. મનુષ્યના અધિકારથી તે જેમને વંચિત રાખ્યા છે, જેમને સામે ઊભા રાખ્યા છે છતાં ખેાળામાં સ્થાન દીધું નથી, તેમના બધાના જેવું જ અપમાન તારે વેઠવું પડશે. મનુષ્યના સ્પર્શીને રાજ રાજ દૂર રાખીરાખીને તે માનવના પ્રાણમાં વસતા ઠાકારની ધૃણા કરી છે. વિધાતાના રૌદ્રરાથી દુષ્કાળને આંગણે બેસી તારે બધાની સાથે વહેંચીને અન્નપાન ખાવાં પડશે. તે બધાના જેવું જ અપમાન તારે વેઠવું પડશે.
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #300
--------------------------------------------------------------------------
________________
સહક * અરિવેશ અને રા
- - “તારા આસન ઉપરથી તેમને તે જ્યાં હડસેલી મૂક્યા ત્યાં તારી શક્તિને પણ તે અવહેલાપૂર્વક દેશવટો દીધે. ચરણે રોળાઈને તે જ્યાં ધૂળમાં વહ્યાં જાય છે તે નીચાણમાં તું ઊતરી આવ, નહીં તે તારે ઉગારો નથી. આજે તારે બધાના જેવું જ અપમાન સહન કરવું પડશે.
“જેમને તું નીચે રાખે છે, તે તેને નીચે બાંધી રાખશે. જેમને તે પાછળ રાખ્યા છે, તે તેને પાછળ ખેંચી રહ્યા છે. અજ્ઞાનના અંધારની આડશ પાછળ તે જેમને ઢાંકી રાખ્યા છે, તેઓ તારા, મંગલ આડે આડશ રચી તારા મંગલને ઢાંકી રહ્યા છે. તારે તેમના જેવાં જ અપમાન સહન કરવો પડશે.
“સેંકડો સિકાંઓ થયાં તારે માથે અપમાનનો બેજે લદાત આવે છે, તોપણ તું માનવમાં વસતા નારાયણને નમસ્કાર કરતો નથી;
પણ તું આંખો ઢાળી જોઈ શકતો નથી કે તે હીન પતિના ભગવાન ધૂળમાં જઈને ઊભા છે. ત્યાં તારે સૌના સરખું જ અપમાન વેઠવું પડશે.
“તું જ નથી કે તારે બારણે મૃત્યુદૂત આવીને ઊભો છે, તેણે તારા જાતિના અહંકાર ઉપર અભિશાપ ચોડી દીધું છે. જે તું બધાને નહીં બતાવે, હજુયે જો તું દૂર ખસીને ઊભો રહીશ, અને તારી ચારે કોર અભિમાનને કોટ રચી પિતાની જાતને બાંધી રાખીશ, તે તારે મૃત્યુ સમયે ચિતાભસ્મમાં તો સૌના સરખા થવું જ પડશે.૩૩
પાછળ આપેલી ભક્તની કથાઓમાં કંઈને કંઈ ચમત્કારનું તત્વ જોવામાં આવે છે, તે મૂળમાં જેવું છે તેવું રહેવા દીધું છે. કેમ કે એવા ચમત્કારે ખરેખાત થાય છે, અથવા તે એવા ચમત્કાર કરવાનું સામર્થ ભક્તિ વડે મળે છે, એમ શીખવવાને એ કથાઓનો આશય નથી. પણ ભક્તિમાર્ગમાં – ભાગવતધર્મમાં – ઊંચનીચભાવને સ્થાન નથી, ને એ પંથે ચાલવાને અધિકાર સર્વ વર્ણન છે, એમ બતાવવાનો જ તેમને આશય છે. જેના જીવનમાં ચમત્કાર થાય તે જ ભક્ત એવી બેટી વ્યાખ્યા કરવામાં આવે, તે ઘણા સાચા ભક્તોને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #301
--------------------------------------------------------------------------
________________
બીજ સાધુસ
ર૭૭ એ વર્ગમાંથી બાતલ રાખવા પડે. ભક્તોને એણિક સુખ મળે એવી બાંહેધરી ઈશ્વરે આપી નથી. ઘણી વાર ભક્તને ઈહલેકમાં દેખીતું દુઃખ જ વેઠવા વારે આવે છે. આદિપુરાણમાં ભગવાને કહ્યું છે: “હે પાર્થ! હું જેના પર સન્તુષ્ટ થાઉં છું તેનું ધન હરી લઉં છું. તેનાં સગાંવહાલાં જેડે તેને વિચ્છેદ કરાવું છું. તેના જીવનમાં સર્વ પ્રકારનાં કષ્ટો ઊભાં કરું છું. પણ હું તે જેના પર સન્તુષ્ટ થાઉં છું તેને અવ્યય પદ આપું છું.’૩૪ પણ ભકતો એમ માને છે ખરા કે જગતમાં જે કંઈ પ્રવૃત્તિ બીજા કરે છે કે આપણે કરીએ છીએ તે પ્રવૃત્તિ પરમાત્મા કરે છે યા કરાવે છે. દાખલા તરીકે, રામાનુજે કહ્યું છે: “પોતીકા આત્મારૂપી કર્તા દ્વારા, પિતાની જ ઇન્દ્રિયો વડે, પોતાની આરાધનારૂપી એક જ પ્રયજન માટે, પરમ પુરુષ – સર્વ આત્માઓ જેનાં અંગરૂપ છે, ને જે સહુને અંગી છે તે પોતે જ પોતાનાં કામ કરાવે છે. ૩૫ તેમ જ ગાંધીજીએ કહ્યું છે કે, એ ઈશ્વરને “હું સંપૂર્ણ વિશ્વાસપૂર્વક મારા શ્વાસોચ્છવાસનો સ્વામી ગણું છું, તેને હું મારા નિમકને દેનાર ગણું છું. આ અર્થમાં ભક્તો દરેક ઘટનાની પાછળ ઈશ્વરને હાથ ને તેની કૃપા જુએ એ જુદી વાત છે. | સર્વ યુગના ને સર્વસંપ્રદાયના ભક્તોએ જે એક વાત સર્વોનુમતે કહી છે તે વર્ણનું, જાતિનું કે બીજી કઈ ચીજનું અભિમાન છોડવાને લગતી છે. ભક્તો તો ભગવાન આગળ કહે છે કે “તારા વિના અમે પતે તે સાવ તણખલાને તોલે છીએ.'૩ ઈશ્વરના ધામમાં વળી ઊંચનીચભાવ કેવો? માણસે રાજા હોય કે રંક, સહુ એ સર્વેશ્વર અને રાજાધિરાજની આગળ તે ભિખારી છે. બ્રાહ્મણ એમ કેમ માને કે હું ઊંચે ને બીજા નીચા? ૨૯ હજાર ફૂટ ઊંચા ગૌરીશિખર આગળ ઊભું રહીને એક માણસ કહે કે ફલાણે પાંચ ફૂટ બે ઈંચ ઊંચો છે, ને હું પાંચ ફૂટ ચાર ઇંચ છું, માટે હું એનાથી ઊંચું છું,” એના જેવી જ હાસ્યાસ્પદ દેવમંદિરમાં કરેલી ઊંચાનીચાની હુંસાતુંસી છે. ભક્તિમાર્ગના પ્રન્થ આપણને ડગલે ડગલે આ વાતનું ભાન કરાવે છે, ને દીનતા ધારણ કરવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #302
--------------------------------------------------------------------------
________________
મહિપ્રવેશ અને શા ઉપદેશ આપે છે. જે બ્રાહ્મણ પોતાની જવાબદારી સમજે છે તેના મનમાં તે અભિમાન ન જ હોય. પિતાને કયા આદર્શ સુધી પહોંચવાનું છે, ને પોતે તેનાથી હજુ કેટલો બધો દૂર છે, એ તે સમજે છે; અને તે જાણે છે કે તેને તો ભાગવતકારે કહી રાખ્યું છે કે “બ્રાહ્મણને આ દેહ તુચ્છ વાસનાઓની તૃપ્તિ માટે અપાયેલ નથી; પણ હંમેશાં કઠણું જીવન ગાળી તપ કરવા માટે તે મરી ગયા પછી અનંત સુખ મેળવવા માટે અપાયેલ છે.૩૮
હિંદુ ધર્મના ઈતિહાસમાં જે કાળે અંધકારયુગ ચાલી રહ્યો હતો, ને દેશ ભારે સંકટ અને અંધાધૂધીમાંથી પસાર થઈ રહ્યો હતો, તે વખતે હિંદુ ધર્મની જ્યોત જીવતી રાખવાને યશ ઘણે મોટે ભાગે આ ભક્તો તથા સાધુસંતોને છે, ને તે કારણે પણ આપણે તેમના ઋણી છીએ, એ આપણે ભૂલવું ઘટતું નથી. એમણે કરેલા સતત પુરુષાર્થને પ્રતાપે, “ગૂઢ વનમાં કેવળ જાણકારોની પરિષદમાં જેને વિષે ચર્ચા ચાલતી હતી તે ઈશ્વર બ્રાહ્મણથી માંડીને ચાંડાલ સુધીનાં લાખો માણસના મેળાઓમાં પ્રત્યક્ષ નાચવા લાગ્યો. જેની કૃપા કઈ જ્ઞાનવાન પુરુષ, ઋષિ કે મહાત્મા પર થતી તે ઈશ્વર સર્વ જીવોના ઉદ્ધાર અર્થે – જાતિ, વિદ્યા, કુલ, ગોત્ર, ધન, કર્મ વગેરે ભેદભાવને વિચાર ન કરતાં –બાળગપાળના સમૂહમાં બાળગપાળ થઈને ખેલવા રમવા લા. બ્રાહ્મણ અને અન્ય જ, પુણ્યવાન અને પાપી, સતી અને વેશ્યા, પારમાર્થિક અને સાંસારિક
– સારાંશ, સર્વ પ્રકારના લેકે – માટે તેણે સદ્દગતિનું દ્વાર ખુલ્લું મૂકી દીધું.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #303
--------------------------------------------------------------------------
________________
બીન સાધુસા વિપણા
१. अहं पुरातीतभवेऽभवं मुने दास्यास्तु कस्याश्चन वेदवादिनाम् । निरूपितो बालक एव योगिनां शुश्रूषणे प्रावृषि निर्विवक्षताम् ॥ तत्रान्वहं कृष्णकथाः प्रगायतामनुग्रहेणाशृणवं मनोहराः । ताः श्रद्धया मेऽनुपदं विशृण्वतः प्रियश्रवस्य ममाभवद्रुचिः ॥ ज्ञानं गुह्यतमं यत्तत्साक्षाद्भगवतोदितम् । अन्ववोचन्गमिष्यन्तः कृपया दीनवत्सलाः ॥ "आत्मनात्मानमात्मस्थं यथाश्रुतमचिन्तयम् । ध्यायतश्चरणाम्भोजं हृद्यासीन्मे शनैर्हरिः ॥
सारसङ्ग्रह
भा. १; ५; २३, २६, ३०. १; ६; १६-७. २. न शूद्रा भगवद्भक्तास्तेऽपि भागवतोत्तमाः । सर्ववर्णेषु ते शूद्रा ये न भक्ता जनार्दने ॥ 3. क्रोधः शत्रुः शरीरस्थो मनुष्याणां द्विजोत्तम । यः क्रोधमोही त्यजति तं देवा ब्राह्मणं विदुः ॥ धर्म तु ब्राह्मणस्याहुः स्वाध्यायं दममार्जवम् । इन्द्रियाणां निग्रहं च शाश्वतं द्विजसत्तम ॥धर्मव्याधं ततः पृच्छ गत्वा तु मिथिला पुरीम् । मातापितृभ्यां शुश्रूषुः सत्यवादी जितेन्द्रियः ॥
वनपर्व २०६; ३२-३, ३९-४०, ४४,
४. ब्रवीषि नृतं धर्म्य यस्य वक्ता न विद्यते ।
दिव्यप्रभावः सुमहानृषिरेव मतोऽसि मे ॥ वनपर्व २१०; १३.
५. इहाहमागतो दिष्टया दिष्ट्या मे सङ्गतं स्वया । ईदृशा दुर्लभा लोके नरा धर्मप्रदर्शकाः ॥ एको नरसहस्रेषु धर्मविद्विद्यते न वा । प्रीतोऽस्मि तव सत्येन भद्रं ते पुरुषर्षभ ॥ दुर्ज्ञेयः शाश्वतो धर्मः शूद्रयोनौ हि वर्तते । न त्वां शूद्रमहं मन्ये भवितव्यं हि कारणम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #304
--------------------------------------------------------------------------
________________
Pho
અરિવેશ અને શાસે यस्तु द्रो दमे सत्ये धर्मे च सततोत्थितः । तं ब्राह्मणमहं मन्ये वृत्तेन हि भवेद् द्विजः ॥ कृतप्रज्ञोऽसि मेधावी बुद्धिहि विपुला तव । नाहं भवन्तं शोचामि ज्ञानतृप्तोऽसि धर्मवित् ॥ बाढमित्येव तं व्याधः कृताञ्जलिरुवाच ह । प्रदक्षिणमयो कृत्वा प्रस्थितो द्विजसत्तमः ॥ अत्यद्भुतमिदं ब्रह्मन् धर्मव्याख्यानमुत्तमम् ॥
वनपर्व २१५, १४-५, १९.
२१६; १४-५, ३०, ३२, ३६. १. हुतो वालमीकि एक श्वपच मुनाम ताको
श्यामलै प्रगट कियो भारतमें गाइये । . . . देवदेव मोहिं दोष न दीजै दोष जु कोई द्रौपदीमाहिं । । ऊंच नीचकी शंका आई याते कणिकणि बाज्यो नाहि ॥ जा जेयें जा पुरण हुवो नामदेव कहैं शिरोमणि सोई ॥
भक्तमाल ७२-९. ७. ऊंच नीच माने नहिं कोई, हरिको भजै सो हरिको होई । ८. व्याधकर्मा तु चौर्येण पितृमातृप्रियकरः ।
कदाचित् प्रासवास्तत्र द्विजवानसमुद्गतः ॥ श्रुतमादिचरित्रं वै तेन शब्दप्रियेण वै। पाठपुण्यप्रभावेण धर्मबुद्धिस्ततोऽभवत् ॥ दत्त्वा चौर्य धनं सर्वे तस्मै विप्राय पाठिने । शिष्यत्वमगमत्तत्राक्षरमैशं अजाप ह॥ बीजमन्त्रप्रभावेण तदङ्गात्पापमुल्यणम् । निःसृतं कृमिरूपेण बहुवर्णेन तापितम् ॥ त्रिवर्षान्ते च निष्पापो बभूव द्विजसत्तमः । .. पठित्वाक्षरमालां च जजापातिचरित्रकम् ॥ द्वादशाब्दमिते काले प्राच्याङ्गत्वासदद्विजः ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #305
--------------------------------------------------------------------------
________________
२०५
| બી સહારો अनपूर्णी महादेवीं तुष्टाव परया. मुदा ... सा इत्यष्टोत्तरे जता ध्यानस्तिमितलोचना । सुष्वाप तत्र मुदिता स्वप्ने प्रादुरभूच्छिवा ।। दत्त्वा तस्मै ऋम्विा तत्रैवान्तरधीयत। . उत्थाय स द्विजो धीमालब्ध्वा विद्यामनुत्तमाम् । विक्रमादित्यभूपस्य यज्ञाचार्यों बभूव ह ॥ भ. पु. . ९. अरे भ्रमार्तोऽसि कपालखण्डं समानयाम्बु प्रददामि तेऽपि ।
समाप्नुवो ग्रामममुं च नान्दं निपीय पानीयमथ प्रविश्यताम् ॥ १०. अत्रास्मदीया नरपालपुत्री विवाहिता प्राङ् नृपनन्दजाय ।
तेनात्र जातं न पिबामि वारि श्रुतं च पुत्रीधनमुन्नीयम् ॥ ११. श्रुत्वा गिरं रज्जुयुतं च पात्रं तदन्त्यजास्यात् परिहाय भूमौ ।
भावप्लुतस्तत्पदयोः पपात धन्यस्त्वमेवेति सुजन्हगम्बु ॥
'या'ना'त 'श्री. सायन्द्र शाश्रीन बेम. १२. यहखानृण्यमाप्नोमि तथा वस्तु किमस्ति मे । १३. बर: 14041', २७-६-१९२५. १४. सा. . धुप : 'हिन्दु धर्म',५. ३०१. ૧૫. ક્ષિતિમોહન સેનઃ “ધી કલ્ચરલ હેરીટેજ ઓફ ઈન્ડિયા” २, ५. २५१. . १९. श्री. CM यारी: ' या', सतii, ५. ४४3-५. १७. जाति भी ओछी करम भी ओछा ओछा किसब हमारा।
नीचेसे प्रभु ऊंच कियो है कह रैदास चमारा ॥ १८. क्षितिभाहन सेन: यन. १९. संतन जात मा पुछो निर्गुनियो ।
साध ब्राह्मण साधं छतरी साध जाति बनिया ॥ am मार छ : पंडित देखहु मन मई जानी। कहु द्यो छुति कहाते उपजी, तबहिं कृति तुम मानी ॥ नादे विन्दे रुधिरके संमे, घटही महंघट सपचे । अष्ट कंवल होय पुहुमी आया, श्रुति कहाँते उपजै ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #306
--------------------------------------------------------------------------
________________
२८२
महिरभवेश यने शाखे।
लख चौरासी नाना बासन, सो सब सरि भौ मांटी । एकै पाट सकल बैठाये, छूति लेत धौं काकी ॥ छतिहि जेवन छूतिहि अंचवन, छूतिहि जगत उपाया । कहहिं कबीर ते छूति विवर्जित, जाके संग न माया ॥
(હે પડિત ! જરા મનમાં વિચાર કરીને કહેઃ તા ખરા કે આભડછેટ કથાંથી ઉત્પન્ન થઈ, અને આભડછેટ તમે કેવી રીતે માના ! ? વી અને રજના સ`બધથી ગર્ભાશયમાં ગર્ભ રહે છે. ત્યાર પછી તે ક્રમે ક્રમે ફીણ, પરપાટી ને પેશીનું રૂપ ધારણ કરતા, શરીરમાં રૂપાંતર પામતા, વિકાસ પામતા જાય છે. તે પછી સમય પૂરો થયે અષ્ટલ કમલ (નાશિચક્રની નીચે રહેનારા ગર્ભ)થી બાળક પૃથ્વી પર આવે છે. માણસમાત્ર આ રીતે જન્મે છે. તા પછી આભડછેટ ક્યાંથી પેદા થઈ ? ચેારાસી લાખ યાનિએમાં વહે ચાયેલાં પ્રાણીઓનાં વિવિધ શરીરરૂપ અનેક વાસણાં મળીને માટી ખની ગયાં છે. ઈશ્વરે સહુને એક પાર્ટ પર બેસાડવાં છે. એમાંથી ક્રયા માણસ અતા —અસ્પૃશ્ય છે તે તા બતાવેા. તત્ત્વની દૃષ્ટિએ સ્પŪસ્પના વિચાર કરતા હો, તા સ પદાર્થીની ઉત્પત્તિ આદિના વિચાર તટસ્થ રીતે કરવા જોઈ એ. કબીર કહે છે કે આભડછેટ વિનાનું કાર્ય હાય તા કેવળ તે જ છે જેની જોડે માયા નથી.)
२०. कहूं लगि कहीं दीन अगनित जिन्हकी तुम विपत निवारी | २१. मेरे जातिपांति न चहीं काहूकी जातिपांति ।
न मेरे कोक कामको न हो काहूके कामको ॥ लोक परलोक रघुनाथहीके हाथ सब । भारी है भरोसो तुलसीके एक नामको ||
२२. जाति पांति कुल घरम बड़ाई, धन बल परिजन गुन चतुराई । भगतिहीन नर सोहइ कैसे, बिनु जल बारिद देखिअ जैसे ॥
तुलसीदास
२७. तुलसी जाके वदनतें भूलेहु निकसत राम । तिनके पकी पगतरी मोरे तनुको चाम ॥ नीच जाति स्वपचहु भलो जपत निरंतर नाम । ऊंचो कुल केहि कामको जहाँ न हरिको नाम !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #307
--------------------------------------------------------------------------
________________
બીજા સાધુસંતો २४. हरि हौं सब पतितनको राव ।
को करि सकै बराबरि मोरी, सो तो मोहि बताव ॥ व्याध गीध अरु पतित पूतना, तिनमहं बढि जो और।।
तिनमें अजामील गनिका पति, उनमें मैं सिरमोर ।। सरदास २५. जातिभेद जो करे भक सो तो बड़ो पापी । गंगाराम २१. नहिं हिंदू नहिं तुरुक हम नहिं जैनी अंगरेज । भगवतरसिक २७. जिहि रहीम चित आपनों, कीन्हों चतुर चकोर ।
निसिबासर लाग्यो रहै, कृष्णचन्द्रकी ओर ॥ २८. मानुष हों तो वही रसखानि बसौं ब्रज गोकुल गांवके ग्वारन । २८. जो धुनिया तो भी मैं राम तुम्हारा ।
अधम कमीन जात मतिहीना तुम तो हौ सिरताज हमारा॥ ३०. शराम ॥२॥राम श्री पियरित' मा १-२. .
૩૧. “કવિચરિત' ભાગ ૩ની છપાવા તૈયાર કરેલી હસ્તલિખિત નકલમાંથી શ્રી. શાસ્ત્રીજીએ કાઢી આપેલી હકીકત. ___३२. मेधा : 'सोरठी सतवानी प्रस्तावनामाथी सा२ही सताने લગતી હકીકત લીધી છે.
33. अनु. नानास पारे५: ndira मने भी भयो', ५. ५३-४.. ३४. यस्य तुष्टो छहं पार्थ वित्तं तस्य हराम्यहम् ।
करोमि बन्धुविच्छेदं सर्वकष्टेन जीवितम् । ..
तस्यापि येन सन्तुष्टो ददामि अव्ययं पदम् ॥ आदिपुराण ३५. स्वकीयेनात्मना क; स्वकीयैरेव करणैः स्वाराधनैकप्रयोजनाय परमपुरुषः सर्वशेषः सर्वशेषी स्वयमेव स्वकर्माणि कारयति ।
: गीतारामानुजभाष्य ३, ३०. ३९. गांधी: 'मामा ', प्रस्तावना... ३७. तृणतुल्यो यदयं स्वयं जनः । गीता-मधुसूदनीव्याख्या १८,७८. 3८. ब्राह्मणस्य हि देहोऽयं क्षुद्रकामाय नेष्यते । - कृच्छ्राय तपसे नित्यं प्रेत्यानन्तसुखाय च ॥मा. ११,१७,४२.
36. पांगा२४२: 'मशही पामयायो तिहास', म पडिसा, ५. १९५-९.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૨
જિન ધર્મમાં અસ્પૃશ્યતા? જૈન સંપ્રદાયમાં જુદે જુદે વખતે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શદ્ર સહુ દાખલ થયેલા છે, એ એતિહાસિક હકીકત છે. જૈન સંપ્રદાયમાં તેઓ ને તેમના વંશજો બ્રાહ્મણ જૈન, ક્ષત્રિય જૈન, વૈશ્ય જૈન, અને શુદ્ધ જૈન એવે નામે ઓળખાતા નથી. માણસ મૂળ ગમે તે જાતિને હોય, પણ જૈન સંપ્રદાયમાં પ્રવેશ કર્યા પછી તે
જેન' એ નામે જ ઓળખાય છે. દાખલા તરીકે, આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકર મૂળ બ્રાહ્મણ હતા, આચાર્યશ્રી હેમચન્દ્ર મૂળ વણિક હતા, રાજા કુમારપાળ મૂળ ક્ષત્રિય હતા, અને સાધુ હરિકેશી બળ મૂળ હરિજન હતા. છતાં તેઓ “જૈન” તરીકે જ ઓળખાયા. આમ જૈનમાં મહેમાહે જાતિભેદ પળાતો જાણમાં નથી. ઉત્તરાધ્યયનસૂત્રમાં હરિકેશી બળનો પ્રસંગ આવે છે ત્યાં જન્મથી જાતિ માનવા સામે સારી પેઠે લખેલું છે. કહે છે: “કર્મથી બ્રાહ્મણ થવાય છે, કર્મથી ક્ષત્રિય થવાય છે, વસ્ય કર્મથી થવાય છે, ને શદ્ધ પણ કર્મથી થવાય છે.” બ્રાહ્મણનાં લક્ષણ વિસ્તારથી આપ્યાં છે, તેમાં કહ્યું છે: “દેવ, મનુષ્ય કે તિર્યંચની સાથે, મન, વચન કે કાયાથી પણ, જે મિથુન ન સેવે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જેમ કમળ જળમાં જગ્યું હોવા છતાં જળથી લેપાતું નથી, તેમ જે કામનાઓ વડે લપાતો નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.” - પ્રભાચન્દ્રાચાર્યને રચેલે “પ્રમેયકમલમાર્તડ' નામને, જેને તત્વજ્ઞાનને, માટે અન્ય છે, તેમાં જાતિવાદની ચર્ચા લંબાણથી આપી છે. તેમાં અન્યકર્તાના કહેવાનો આશય એ છે કે “બ્રાહ્મણ નામે ઓળખાતી જેટલી એક્તિઓ – જેટલા માણસે – હેય તે સર્વમાં બ્રાહ્મણત્વ હોય જ, ને તે સદા ટકી રહે જ, એમ ન કહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #309
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મમાં આwયતા? શકાય. જગતમાં એવું જોવામાં પણ નથી આવતું. આગળ ઉપર કહે છે: “બ્રાહમણત્વ કંઈ નિત્ય – એટલે કે સદા ટકી રહેનારું – છે, એમ કહેવું પણ બરાબર નથી. એવી સ્થિતિ ખરેખર હેાય એમ પ્રત્યક્ષાદિ પ્રમાણ ઉપરથી પણ જણાતું નથી. કેમ કે એમ કહેનારાઓ પોતે કહે છે કે બ્રાહ્મણ જે શદ્રનું અન્ન ખાય તો તેના બ્રાહ્મણત્વનો લેપ થાય છે, ને તે શદ્ર બને છે. બ્રાહ્મણ માતપિતાની, સંતતિ તે બ્રાહ્મણ એમ કહેવું પણ ગ્ય નથી. બ્રહ્મા, વ્યાસ, વિશ્વામિત્ર વગેરે બ્રાહ્મણ કેવી રીતે ગણાયા તેને ખુલાસે આ લેકે આપી શકતા નથી; કેમ કે આ બધા કંઈ બ્રાહ્મણ માતપિતાની સંતતિ તો નહેતા.... તેમણે બ્રહ્માના શરીરમાંથી જન્મ લીધો છે એટલા માટે તે બ્રાહ્મણ ગણુય, એમ કહેવું પણ ગ્ય નથી; કેમ કે એમ તે બધા જ વર્ગો બ્રહ્માને શરીરમાંથી ઉત્પન્ન થયા છે, એટલે તે બધાને બ્રાહણ કહેવા વારે આવે. બ્રહ્માના મુખમાંથી જન્મેલો તે બ્રાહમણ, બીજો નહીં, એ ભેદ પણ ન પાડી શકાય; કેમ કે બધી જ પ્રજાઓ બ્રહ્મામાંથી ઉત્પન્ન થયેલી છે. એક જ ઝાડ પર પાકેલાં ફળમાં મૂળ, મધ્ય ને શાખામાંથી ઊગેલાં ફળ એ ભેદ નથી પાડવામાં આવતો . . . વળી, બીજી રીતે જુઓ. બ્રહ્મામાં બ્રાહ્મણત્વ છે કે નહીં ? તેમનામાં બ્રાહ્મણત્વ ન હોય, તે તેમના શરીરમાંથી બહાણની ઉત્પત્તિ કેવી રીતે થાય? અમનુષ્યના શરીરમાંથી મનુષ્યની ઉત્પત્તિ માનવી એગ્ય ન ગણાય. બ્રહ્મામાં બ્રાહ્મણત્વ છે એમ કહા, તે સવાલ એ છે કે એ બ્રાહ્મણત્વ તેમના આખા શરીરમાં છે, કે એકલા મેઢામાં જ છે? આખા શરીરમાં હોય, તો એ શરીરના જુદા જુદા ભાગમાંથી ઉત્પન્ન થયેલી પ્રજા વચ્ચે કશો ભેદભાવ ગણાય નહીં. બ્રહ્માના એકલા મોઢામાં જ બ્રાહ્મ ગુત્વ છે એમ કહો, તે તેમનું બાકીનું શરીર શુદ્ધ છે એવો અર્થ થાય. એટલે તેમના પગ વગેરેને વન્દન કરવાનું ન રહે – જેમ વૃષયને વન્દન કરવામાં નથી આવતું તે રીતે. તે પછી, બ્રહ્માનું કેવળ મુખ– જેમાંથી બ્રાહ્મણ ઉત્પન્ન થયે છે – તેને જ વજન કરી શકાય. ... વળી દેવદત વગેરે બ્રાહ્મણ જાતિના છે, એમ એમને જોતાંવેંત પરખાતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #310
--------------------------------------------------------------------------
________________
'. ઝહિરપ્રવેશ અને શ્વાસ
...
નહી તેા. આ માસ બ્રાહ્મણ છે કે કેાઈ બીજો છે એવા સંશય પેદા ન થાત. વળી આ દલીલને તેડવા માટે ગેાત્ર વગેરેની વાત આગળ કરવી,પણ નકામી છે. આ ગાય છે કે માણસ છે તે નક્કી કરવા માટે ગાત્રના વિચાર કરવા પડતા નથી. . . . બ્રાહ્મણની આકૃતિમાં પણ કશી વિશેષતા હેાતી નથી, કેમ કે એના જેવી આકૃતિ અબ્રાહ્મણમાં પણ હાવાનેા સંભવ છે. વળી અધ્યયન અથવા ક ંઈક વિશિષ્ટ ક તે બ્રાહ્મણત્વનું લક્ષણ ગણુાવવું એ પણુ બરાબર નથી; - કેમ કે શૂદ્ર પણ, પેાતાની જાતિના લેપ થયા પછી, ખીજા દેશમાં બ્રાહ્મણ થઈને વેદના અભ્યાસ કરે છે ને તેમાં બતાવેલી ક્રિયા પણ કરે છે એમ જોવામાં આવ્યું છે. ઇ॰ ૪૦૩
"
અહી' બ્રાહ્મણુ' શબ્દ તેા એક દૃષ્ટાન્તરૂપે છે. બ્રાહ્મણની જાતિ' ન હેાઈ શકે; અર્થાત્ માણસ બ્રાહ્મણુ જન્મે પણ તેનામાં બ્રાહ્મણને યાગ્ય ગુણુકમ ન હેાય તેાયે તે બ્રાહ્મણુ જ ગણાય, એવું ન બની શકે; એ અયેાગ્ય વસ્તુ છે. જે વ્યક્તિમાં બ્રાહ્મણને યાગ્ય ગુણુક હાય તે જ બ્રાહ્મણ કહેવાય. તે જ પ્રમાણે ક્ષત્રિય, વૈશ્ય તે ને છાજે એવાં ગુણુકમ' જેમનામાં હોય તે ક્ષત્રિય, વૈશ્ય તે શુદ્ધ કહેવાય. તેવી જ રીતે વૈષ્ણવ કે જૈન નામને શેાભાવે એવાં ગુણક જેનામાં હોય તે જ વૈષ્ણવ જન કહેવાય. તેથી જ " અન્ત્યજ ' ' અને ‘ ચાંડાલ ’ની પણ કાઈ જાતિ ન હેાઈ શકે; જેનામાં એ નામને ચેાગ્ય એવાં ગુણુક હેાય તે વ્યક્તિ જ અન્ત્યજ કે ચાંડાલ ગણુાય. ઉપલા ઉતારામાં જે દલીલ વાપરી છે તેને જ ઉપયાગ કરીને એમ કહી શકાય કે જેમ જન્મે બ્રાહ્મણ તે બધા બ્રાહ્મણ ન કહેવાય, તેમ ચાંડાલને ધેર જન્મે એટલાથી જ માણસ ચાંડાલ ન ગાય. તા પછી આખી એક જાતિને ‘ ચાંડાલ' ગણી તેને અસ્પૃશ્ય ગણવાની વાતને જન ધર્મની મૂળ ભાવના સાથે મેળ કેમ એસે ?
'
સમતભદ્રાચાયે સમ્યક્ત્વ પામેલા એક ચાંડાળને દેવસમાન કહ્યો છે. રત્નકરડકશ્રાવકાચાર'માં લખ્યું છે એ માસ માતંગ જાતિમાં જન્મ પામેલા હોવા છતાં, તેને સમ્યગદર્શન પ્રાપ્ત થયું હાવાથી, દેવાએ તેને દેવ ગણ્યા. રાખથી ઢંકાયેલા અંગારાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #311
--------------------------------------------------------------------------
________________
જૈન સમાં અસ્પૃશ્યતા
૨૦
તેજ જેમ અંદર ઢંકાયેલું હાય, તેમ આનું તેજ પણ .અંતરમાં ઢંકાયેલું હતું. ’૪
કુંદાચાય કહે છે વના નથી શરીરની થતી; નથી કુળની થતી. એ જ રીતે જાતિયુક્ત યાને સંસારમાં ઉચ્ચ મનાતી જાતિમાં જન્મ લેવાથી જ કાઈ વંદનીય થતું નથી. ગુહીન માણસની વંદના કાણુ કરશે ? ગુણ વિનાના ક્રાઈ શ્રાવક નથી કે શ્રમણ
નથી. પ
'
દેવસેનાચાય કહે છેઃ શ્રાવક તે જ છે જે ધર્માનું આચરણ કરે છે — પછી એ જન્મે ભલે બ્રાહ્મણુ હા કે ભલે શૂદ્ર હા. શ્રાવકને માથે કંઈ મિષ્ણુ તે રહેતેા નથી કે જેથી એને જોતાંવાર એળખી શકાય.’ ' ૬ વળી એ જ આચાય કહે છેઃ ક્રોષ પરહરીને, ક્ષમા રાખીને, ક્રોધરૂપી મેલથી મુક્ત થા. ભ્રમણામાં પડેલા મનુષ્ય ચંડાળના સ્પર્શી થયે સ્નાનથી પેાતાને શુદ્ધ થયેલા માને છે!’૭
.
જૈન હરિવંશ પુરાણુ પરથી જણાય છે કે અનાય ગણાતી જાતિએ પણ મન્દિરમાં પ્રવેશ કરી શકતી હતી. પ્રાચીન કાળમાં અનાર્યો, વેશ્યાએ અને શૂદ્રોએ જૈન મન્દિરા બધાવ્યાં હતાં, ને તેમાં તે દેવાન કરવાને જતાં. છત્રપ સિંહે જૈન મુનિએ માટે ગુફાએ બનાવડાવી હતી, એમ જૂનાગઢમાં મળેલા એક શિલાલેખ પરથી જણાય છે. સિંહ છત્રપ શક જાતિનેા હતેા. શક જાતિ અનાર્યોંમાં ગણાઈ છે. એ જાતિ મૂળ પરદેશથી તે। આવેલી જ. છત્રપ નહપાન પણ શક જાતિનેા હતેા. તે પાછળથી સ્પ્રિંગભર મુનિ થયેલે. નટ જાતિના ફલ્ગુયશસની સ્ત્રી શિવયશાએ એક આયાગ પટ ( મંડપ ) અનાવડાવ્યેા હતા. લવશેાભિકા વેશ્યાની દીકરી નાદાય ગણિકાએ એક મન્દિર, એક મંડપ, અને એક તળાવ નિગ્રન્થ અર્જુન્તાનાં પવિત્ર સ્થાન પર અધાવેલાં. એ જ રીતે એક રંગરેજની સ્ત્રી વસુએ અહંતની મૂર્તિ ઘડાવી હતી. ગધી વ્યાસની જિનદાસી નામની સ્ત્રીએ અહંતની એક પ્રતિમાની સ્થાપના કરાવી હતી.
અસ્પૃશ્ય ગણાતી જાતિએના અનેક સાધુસ’તે જૈન શાસનમાં થઈ ગયા છે. રિકેશી બળ ઉપરાંત યમપાલ ચંડાળ, ચંડ ચંડાળ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૮૮ મદિર અને આરો અજુન ચંડાળ આદિ જૈન સંતની કથાઓ જેને સાહિત્યમાં પ્રસિદ્ધ છે. દેવદત્તા સ્થાને સુદર્શન મુનિએ ઉદ્ધાર કરેલ. સાંવી આયિકાના સંસર્ગથી વત્સિની નામની બણે ધર્મારાધના કરેલી. ચાંદનપુરી (જયપુર રાજ્ય)ને એક ચમાર મહાવીર સ્વામીને અનન્ય ભક્ત હતા. આજે પણ ચાંદનપુરમાં વાર્ષિક રથયાત્રાને પ્રસંગે એ ચમારના વંશજો જ સૌથી પહેલા વરરથ ખેંચે છે.
અસ્પૃશ્યતા, અને મન્દિર પ્રવેશ નિષેધ, જૈન ધર્મની વિશાળ ભાવના સાથે મેળ ખાય એવાં છે ખરાં? પણ, એક જન વિદ્વાને મારા પર એક કાગળમાં લખ્યું છે તેમ, “વ્યવહારમાં જ વૈદિકના પ્રભાવમાં આવી પોતાની મૂળ માન્યતા છોડી બેઠા છે. અસ્પૃશ્યતાની બાબતમાં જેને વૈદિકાથી પરાજિત જ થયા છે.” જેનો જ નહીં, ખ્રિસ્તીઓ સુધ્ધાંને, એ પાશ લાગ્યો છે. નહીં તે ખ્રિસ્તીઓમાં તે વળી “હરિજન ખ્રિસ્તી” હેય? પણ દુર્ભાગ્યે દક્ષિણ ભારતમાં એવો એક વર્ગ છે. તેથી જ ગાંધીજીએ દર્દભરી વાણીમાં લખેલું કે “અસ્પૃશ્યતાનો આ ઝેરી કીડો એની આંકેલી મર્યાદા વટાવીને કેટલોયે આગળ વધી ગયો છે, અને આખા રાષ્ટ્રનાં મૂળિયાંને ચૂસી રહ્યો છે.૮
જૈન મંદિરમાં પળાતી અસ્પૃશ્યતાને અંગે થયેલો એક અંગત : અનુભવ અહીં આપવા જેવો છે. ૧૯૩૧માં એક અમેરિકન મિત્રને હું અમદાવાદના એક પ્રસિદ્ધ જિન મંદિરની કારીગરી બતાવવા લઈ ગયો હતો, મંદિરના ગર્ભગૃહ આગળના મંડપ પાસે જઈને અમે
ભી ગયા. ત્યાંથી પરવાનગી વિના આગળ વધવાને અમારે ઈરાદે ન હતું. એટલામાં તે પૂજારી આગળ આવી મારા મિત્રને કહેવા લાગ્યો : “આવો, અહીં આવો, સાહેબ.” મેં પૂછયું : “સાહેબ એટલે સુધી આવી શકે?” તે કહેઃ “હા, એમને અહીં આવવાને વાંધો છે જ નહીં. અહીં તે નીચ વરણને આવવાને વાંધો.” જૈન મંદિરમાં અસ્પૃશ્યતા પળાતી હશે એને મને ખ્યાલ નહોતો. પણ પૂજારીએ જે શબ્દો કહ્યા એ સાંભળવાની તૈયારી તે મેં નહીં જ રાખેલી. મારા મિત્રે મને પૂછયું : “એ શું કહે છે?” મેં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #313
--------------------------------------------------------------------------
________________
. मा श्यता!
२८८ કહ્યું: ‘એ કહે છે તે સાંભળીને માથું નીચું ઘાલવાનું મન થાય છે. એ કહે છે કે આ મન્દિરમાં તમે અમેરિકન ખ્રિસ્તી છેક ગર્ભગૃહના દ્વાર સુધી આવી શકે, પણ હિંદુધમાં હરિજન ન આવી શકે!” પેલા મિત્ર તરત તો એ માની જ ન શક્યા. અમે આગળ વધ્યા વિના, ઊભા હતા ત્યાંથી જ પાછા ફર્યા.
કિપણે . : १. कामुणा बम्भणो होइ कम्मुणा होइ खत्तिओ।
वइसो कम्मुणा होइ सुद्दो हवा कम्मुणा ॥ उत्तराध्ययनपत्र २. दिव्यमाणुस्स-तेरिच्छं जो न सेवेह मेहुण। ..
मणा-काय-वकण तं वयं बुम माहणं ॥ . जहा पोम्म जले जायं नोवलिप्पइ वारिणा। ___ एवं अर्लित कामेहिं तं वयं बूम माहणं ॥ उत्तराध्ययनत्र ____ 3. एतेन नित्यं निखिलबाह्मणव्यक्तिव्यापकं ब्राह्मण्यमपि प्रत्याख्यातम् । न हि तत्तथाभूतं प्रत्यक्षादिप्रमाणतः प्रतीयते । . . . शूद्रानादेश्च जातिलोपः स्वयमेवाभ्युपगतः । 'शूद्रानाच्छूद्रसम्पर्काच्छूद्रेण सह भाषणात् । इह जन्मनि शूद्रत्वं मृतः श्वा चाभिजायते' इत्यभिधानात् । कथं चैवं वादिनो ब्रह्मव्यासविश्वामित्रप्रभृतीनां ब्राह्मण्यसिद्धिस्तेषां तज्जन्यत्वासंभवात् । . . . नापि ब्रह्मप्रभवत्वं सर्वेषां तत्प्रभवत्वेन ब्राह्मणशब्दाभिधेयतानुषनात् । वन्मुखाज्जातो ब्राह्मणो नान्य इत्यपि भेदो ब्रह्मप्रभवत्वे प्रजानां दुर्लभः । न खल्वेकवृक्षप्रभवं फलं मूले मध्ये शाखायां च भिद्यते । . . . किञ्च ब्रह्मणो ब्राह्मण्यमस्ति वा न वा ? नास्ति चेत्, कथमतो ब्राह्मणोत्पत्तिः ? न ह्यमनुष्यादिभ्यो मनुष्याद्युत्पत्तिघटते । अस्ति चेत्, किं सर्वत्र मुखप्रदेश एव वा ? सर्वत्र इति चेत्, स एव प्रजानां भेदाभावोऽनुषज्यते । मुखप्रदेश एव चेद्, अन्यत्र प्रदेशे तस्य शूद्रत्वानुषङ्गः। तया च न पादादयोऽस्य वन्द्या वृषलादिवत् । मुखमेव हि विप्रोत्पत्तिस्थान वन्धं स्यात् । ... न खलु देवदत्तादो ब्राह्मण्यजातिः प्रत्यक्षतः प्रतीयते । अन्यथा किमयं ब्राह्मणोज्यो वेति संशयो न स्यात् । तथा च तनिरासाय મં–૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #314
--------------------------------------------------------------------------
________________
મહિરવેશ અને સાએ गोत्रायुपदेशो अर्थः । न हि गौरियं मनुष्यो वेति निश्चयो गोत्राद्युपदेशमपेशते। ... न तावदाकारविशेषः, तस्याब्राह्मणेऽपि सम्भवात् । अत एवाध्ययन क्रियाविशेषो वा तत्सहायतां न प्रतिपद्यते । दृश्यते हि शूद्रोऽपि खजातिविलोपाद् देशान्तरे ब्राझगो भूत्वा वेदाध्ययनं तत्प्रणीता च क्रिया कुर्वाणः।
प्रमेयकमलमार्तण्ड, परिच्छेद ४. ४. सम्यग्दर्शनसंपन्नमपि मातङ्गदेहजम् । . देवा देवं विदुर्भस्मगृहाङ्गारान्तरोजसम् ॥
समन्तभद्र : रत्नकरण्डकभावकाचार भ, पवि देहो वंदिज्जा नविय कुलो पाविय जातिसंयत्तो। .. को वंदभि गुणहोगो हु सवगो गेय सावओ होई ॥
१. देवसेन. ७. परिहरि कोहु खमाह करि मुच्चहि कोहमलेण । ___ण्हाहे सुज्झइ भंतिकउ छित्तउ चण्डालेण ॥ देवसेन ८. गांधी ' सस्थापन', ५. १४.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૩
બદ્ધ ધર્મ અને સંઘ બુદ્ધના ઉપદેશને આખો ઝોક ગુણ અને કર્મ અનુસાર જ જાતિ માનવા તરફ હતો. તેમણે કહેલુંઃ (માણસ) જન્મથી બ્રાહ્મણ થતો નથી કે જન્મથી અબ્રાહ્મણ થતો નથી; કર્મથી બ્રાહ્મણ થાય છે અને કર્મથી અબ્રાહ્મણ થાય છે. ચારે વર્ણને મોક્ષ મળી શકે છે એમ તેઓ કહેતા. એ વિષેનો એમને એક સંવાદ છે. તેમાં તેમણે બતાવ્યું છે કે વર્ણ શીલ પરથી નક્કી કરી શકાય. તેઓ
કહે આશ્વલાયન, કેઈ મૂર્ધાભિષિક્ત રાજા સર્વ જાતિઓના સો પુરુષોને ભેગા કરે; તેમાંથી ક્ષત્રિય, બ્રાહ્મણ, અને રાજકુળમાં જન્મેલાને કહેઃ “અરે, જરા આવે છે. શાલ અથવા ચંદન વૃક્ષ જેવાં ઉત્તમ વૃક્ષોની ઉત્તરારણું લઈને દેવતા સળગાવો.” પછી ચાંડાલ, નિષાદ વગેરે હીન કુળમાં જન્મેલાને કહેઃ “કૂતરાને ખાવાનું નાખવાની દેણુમાં, ડુક્કરને ખાવાનું નાખવાની દેણીમાં, એરંડાની ઉત્તરાર લઈને દેવતા સળગા.” હે આશ્વલાયન, બ્રાહમણાદિ ઉચ્ચ વર્ણના માણસે ઉત્તમ અરણથી સળગાવેલા અગ્નિ જ તેજસ્વી ને ઝગઝગાટ થશે, અને ચાંડાલાદિ હીન વર્ણના માણસે એરંડાદિની અરણીથી સળગાવેલે અગ્નિ તેજસ્વી ને ઝગઝગાટ નહીં થાય, અને તેનાથી અગ્નિકાર્યો નહીં થાય, એમ તને લાગે છે ખરું?’ (આશ્વાલયને ના કહી.)
બીજે એક પ્રસંગે તેમણે કહેલું: “હે બ્રાહ્મણ, આર્ય શ્રેષ્ઠ ધર્મ એ જ સહુનું પોતીકું ધન છે એમ હું કહું છું. ક્ષત્રિય, બ્રાહ્મણ વસ્થ અને શદ્ર એ ચાર કુળમાં જન્મેલા માણસને અનુક્રમે ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શુદ્ધ કહે છે. પણ આ ચારે કુળમાં જન્મેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #316
--------------------------------------------------------------------------
________________
ર
સહિરમા અને શાણો
માણસા પ્રાણધાતાદિ પાપા છેડી દે, તેા તેમાંથી એક્લા બ્રાહ્મણ જ મૈત્રીભાવના કરી શકશે, ને છતરવણી લેાકા મૈત્રીભાવના નહી કરી શકે, એમ તને લાગે છે ખરું?'
6
ના, ગાતમ, એમ નહી. કાઈ પણ વણુના માણસ મૈત્રીભાવના કરી શકશે.’..
• તે જ પ્રમાણે, હું બ્રાહ્મણુ, "સવ કુળના માણસા તથાગતના ઉપદેશ પ્રમાણે વર્તીને ન્યાય્ય ધર્મની આરાધના કરી શકશે.’૩
અમુક વર્ણ ઊંચા ને ખીજા નીચા, એવા ઊંચનીચભાવ બુદ્ધને જરાયે પસંદ નહાતા. તે વિષે શ્રમણ કાત્યાયને એક પ્રસંગે વિસ્તારથી સમાવ્યું હતું.
મધુરાના રાજા અતિપુત્રે કાત્યાયન ( મહાકચ્ચાન) તે પૂછ્યું : ભા કાત્યાયન ! બ્રાહ્મણવણુ જ શ્રેષ્ઠ છે, બીજા વર્ષે હીન છે, બ્રાહ્મણવણું જ શુક્લ છે, બ્રાહ્મણેાતે જ મુક્તિ મળે છે, બીજાઓને મળતી નથી, બ્રાહ્મણ બ્રહ્માના મુખમાંથી ઉત્પન્ન થયેલા, ક્ષાના ઔરસ પુત્ર છે, એવું બ્રાહ્મણા કહે છે. એ વિષે આપનું કહેશું શું છે?
6 કા મહારાજ, એ નર્યો ખુમાટ છે! માનેા કે કાઈ ક્ષત્રિય ધનધાન્યથી. કે રાજ્યથી સમૃદ્ધ થાય; તે ચારે વણુના માણુસા તેની સેવા કરશે કે નહીં ?
ચારે વના માણસે તેની સેવા
કરશે.
--
રાજા – ભા કાત્યાયન,
-
lo - તા પછી ચારે વના માણસા સરખા કહેવાય
કે નહી ?
6
રાજ આ દૃષ્ટિએ ચારે વણુ જરૂર સમાન કહેવાય.
ક્રા॰ — ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શુદ્ધ એ ચારે વર્ણના
―
અણુસા પ્રાણુધાત વગેરે પાપ કરે, તે તે બધાની દુતિ થાય એમ મહારાજને લાગતું નથી ?
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #317
--------------------------------------------------------------------------
________________
અદ્ધિ ધર્મ અને સંધ
રહે “રાજા–ચાર વર્ણમાંથી કોઈ પણ વર્ણમાં માણસ પાપકર્મ કરે તે તેની દુર્ગતિ થાય.
“કા – ચાર વર્ણમાંથી કોઈ પણ માણસ પ્રાણઘાત વગેરે પાપથી વિરત થાય, તે તે સ્વર્ગે જાય કે નહીં?
રાજા – સ્વર્ગે જાય એમ હું માનું છું.”
બુદ્ધ એક પ્રસંગે કહેલું: “વારંવાર ગુસ્સે થનાર, બીજા પર વેર લેનાર, પાપથી લેપાયેલા, અને નાસ્તિક દૃષ્ટિવાળો માણસ ચાંડાલે છે. જે પ્રાણુને વાત કરે છે, જેના અંતરમાં દયા વસતી નથી, જે લૂંટફાટ અને ચેરી કરે છે તે ચાંડાલ છે. જે બીજાનું ઋણ લઈ તે પાછું માગતાં નાસી જાય છે કે આવું બોલે છે તે ચાંડાલ છે. જે પિતા માટે, પારકા માટે કે પૈસા માટે ખાટી સાક્ષી પૂરે છે તે ચાંડાલ છે. જે પરસ્ત્રીગમન કરે છે, વૃદ્ધ માતપિતાની સેવાચાકરી કરતો નથી, માબાપ ભાઈબહેન વગેરે સગાંને ગાળો દે છે કે મારે છે તે ચાંડાલ છે. જે પોતે કરેલાં પાપકર્મ છુપાવવાનો પ્રયત્ન કરે છે તે ચાંડાલ છે."
બુદ્ધના ભિક્ષુસંધમાં તમામ જાતિના માણસને પ્રવેશ અપાતા: ઉપાલિ નામનો એક હજામ હતું, તે છ શાક્યકુમાર જોડે બુદ્ધ પાસે ઉપસંપદા લેવા ગયો હતો. શાકયકુમારોએ કહ્યું : “ભગવન, અમે શાક્ય લેક ઘણા અભિમાની છીએ. તેથી આપ અમારા આ ઉપવા હજામને પહેલી ઉપસંપદા આપો. એટલે એને નમસ્કાર કરવાની અને એની સેવા કરવાની ફરજ પડવાથી અમારું શાકુલાભિમાન શમી જશે.” ખુજજુત્તારા નામની બહુશ્રુત ઉપાસિકા દાસીની દીકરી હતી. સોપાક નામનો ભિક્ષુ શ્વપાક કુળમાં જન્મ્યો હતો, અને તે બૌદ્ધ ભિક્ષ થયા પછી અહસ્પદ સુધી ચડે હતે. સુનીત નમન ભિક્ષનો જન્મ ભંગીકુળમાં થયો હતો. તેની આત્મકથા શેરગાથાના બારમાં નિપાતમાં આપેલી છે. તે કહે છે:
* “નીચ કુળમાં જન્મ્યો હતો, અને ગરીબ હતો. મને ખાવાપીવાની તાણ પડતી. મારો ધંધે હલકે હતો. હું ભંગી હતી. લોકો મારાથી કંટાળતા, મારો તિરસ્કાર કરતા ને નિન્દા કરતા. તે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #318
--------------------------------------------------------------------------
________________
૯૪:
મલિગશ અને શા હું નમ્રભાવે કેટલાયે લેકેને નમન કરતા. આવી સ્થિતિમાં ભિક્ષુસંધ સાથે મગધના શ્રેષ્ઠ શહેરમાં પ્રવેશ કરતા મહાવીર સંબુદ્ધને મેં જોયા. મેં કાવડ નીચે મૂકી, અને નમસ્કાર કરવા માટે આગળ ધો. કેવળ મારા પરની વ્યાથી એ પુરુષ ઊભા રહ્યા. એ ગુરુને પગે લાગી, મેં એક બાજુએ ઊભા રહી, એ સર્વસત્તમ પાસે પ્રવજ્યા માગી. ત્યારે સર્વ લેક પર દયાભાવ રાખનારા એ કારુણિક ગુરુએ મને ભિક્ષુ; આમ આવ, એમ કહ્યું. એ જ મારી ઉપસંપદા થઈ હું એકાકી સાવધાનંતાથી અરણ્યમાં રહ્યો; અને જેવી રીતે મને એ જિને ઉપદેશ કર્યો હતો તેવી રીતે કવિએ ગુરુના વચનને અનુસરી વર્તવા લાગ્યો. રાત્રિના પહેલા યામમાં હું પૂર્વજન્મ યાદ લાવવા સમર્થ થયો. રાત્રિના મધ્યમ યામમાં મને દિવ્ય દષ્ટ પ્રાપ્ત થઈ રાત્રિના પશ્ચિમ ભાગમાં મેં તમારાશિને (અવિદ્યાને) નાશ કર્યો. ત્યાર પછી રાત પૂરી થવા આવી ને સૂર્યોદયની તૈયારી થઈ ત્યારે ઇંદ્ર અને બ્રહ્મા આવી, મને નમસ્કાર કરી, હાથ જોડી ઊભા રહ્યા. તેઓ બોલ્યા: “હે દાન પુરુષ, તને નમસ્કાર હે. હે પુરુષોત્તમ, તને નમસ્કાર છે. જેના આસવ (પાપ) ક્ષીણ થયા છે તે તું, તે મિત્ર, દક્ષિણાઈ છે.” પછીથી દેવસથે મારે સાકાર કરેલે એ. ગુરુએ જે, અને સ્મિત કરી તેમણે કહ્યું: માણસ તપથી, બ્રહ્મચર્યથી, સંયમથી અને દસથી બહાણ થાય છે; આ જ બ્રાહ્મણ્ય. ઉત્તમ છે. ૧. , - બૌદ્ધ સંધના ભિક્ષુઓમાં જાતિભેદ પળાતે નહીં. બુદ્ધે કહેલું : ‘ભિક્ષુઓ, ગંગા, યમુના, અચિરવતી, સરજૂ (સરયૂ), મહી વગેરે મહાનદીઓ મહાસમુદ્રને મળે તે પછી. પિતાનાં નામ છોડીને મહાસમુદ્ર એ એક જ નામ ધારણ કરે છે. તે પ્રમાણે ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શુદ્ર એ. ચાર વર્ણ તથાગતના સંધમાં પ્રવેશ કર્યા પછી અગાઉનાં નામગાત્ર છોડી શાક્યપુત્રીય શ્રમણ એ એક જ નામથી ઓળખાય છે.” - વર્ણવ્યવસ્થા જ કાઢી નાખવી એવો બુદ્ધનો ઉપદેશ નહોતે. એમાં જે પેટે ઊંચનીચભાવ પિસી ગયેલ તે જ કાઢવા પર બુદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #319
--------------------------------------------------------------------------
________________
બૌદ્ધ ધર્મ અને સંઘ ભાર દીધેલોબૌદ્ધ ભિક્ષુઓમાં જેમ જાતિભેદ નહોતો, તેમ બ્રાહ્મણધર્મી સંન્યાસીઓમાં પણ નહતો. અશોકના અમાત્ય યશની કથા છે, તેના એક ગ્લૅકમાં કહ્યું છેઃ “છોકરા છોકરીના લગ્નમાં જાતિનો વિચાર કરવો યોગ્ય છે. ધાર્મિક બાબતોમાં જાતિનો વિચાર કરવાની જરૂર નથી. કેમ કે ધાર્મિક કામમાં ગુણ જેવાના હોય છે; અને . ગુણ જાત પર આધાર રાખતા નથી.
ધમ્મપદમાં બ્રાહ્મણવગ' છે, તેમાં સાચે બ્રાહ્મણ કને કહેવાય તે વિષે અનેક ગાથાઓ આપી છે. માત્ર બાહ્ય ચિને ધારણ કરવાથી બ્રાહ્મણ થતો નથી, તેમ સ્થવિર થતો નથી. તેને માટેના ગુણ હોવા જોઈએ. દાખલા તરીકે, એમાંની એક ગાથામાં કહ્યું છે: “જે માણસ ધ્યાની છે, જેનું પાપ ધોવાઈ ગયું છે, જે સ્થિર છે, જે કરવાનાં બધાં કામ કરી ચૂક્યો છે, જેને આસ રહ્યા નથી, અને જેણે ઉત્તમ અર્થ પ્રાપ્ત કર્યો છે, તેને હું બ્રાહ્મણ કહું છું.૧૦
બ્રાહ્મણ આદિ વર્ણો કેવળ જન્મને જ આધારે ગણાવા લાગ્યા, ને બ્રાહ્મણને ત્યાં જ તેનામાં યોગ્ય ગુણ ન હોય તોયે તે બ્રાહ્મણ જ ગણાય એવી સ્થિતિ આવી - અર્થાત વણે “જાતિ’નું રૂપ ધારણ કર્યું, ત્યારે જૈન અને બૌદ્ધ સંપ્રદાયોને એવા જાતિવાદની સામે વિરોધને પિકાર ઉઠાવવાની જરૂર લાગી હોય એ સ્વાભાવિક છે. વેદધર્મની અંદર પણ એ જ પિકાર અવારનવાર ઊઠતો, તેના પુરાવા વૈદિક ગ્રંથોમાં પડેલા છે. “બ્રહ્મબંધુ' અને “ક્ષત્રબધુ” જેવા શબ્દો એ વિરોધનું જ સૂચન કરે છે.
ડૉ. રાજેન્દ્રલાલ મિત્રના “નેપાળમાં સંસ્કૃત બૌદ્ધ સાહિત્ય' એ નામના પુસ્તકમાં અસ્પૃશ્યતા અને વર્ણ વિષે એક ચંડાળ અને એક બ્રાહ્મણ વચ્ચે થયેલા એક સંવાદ આપેલ છે. ગંગાકાંઠે અરણ્યમાં ત્રિશંકુ નામને એક ચંડાળ રહેતે હતે. તે દસ હજાર ચંડાળને આગેવાન હતો. પૂર્વજન્મમાં તેણે વેદ, ઇતિહાસ, સ્મૃતિ અને બીજાં શાસ્ત્રોનું અધ્યયન કર્યું હતું, તે તેને આ જન્મે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #320
--------------------------------------------------------------------------
________________
મદિવસ અને શા યાદ હતું. તેને શાર્દુલકર્ણ નામનો દીકરો હતો. તેને પિતાએ પાછલા ભવની જેટલી વિદ્યા યાદ હતી તે બધી શીખવી. એટલે છોકરો સર્વ વિદ્યામાં પારંગત થયો.
પુષ્કરસરી નામની એક બ્રાહ્મણની એકની એક દીકરી સર્વ વિદ્યાકલાસંપન્ન હતી. તે પિતાના દીકરા માટે સર્વ રીતે યોગ્ય છે, એ વિચાર ત્રિશંકુને આવ્યો. બીજે દિવસે સવારે તે મોટા પરિવારને લઈ પેલા બ્રાહ્મણને ત્યાં ગયા. બ્રાહ્મણે એનું સારી રીતે સ્વાગત કર્યું. પણ જ્યારે એણે પિતાની કન્યાનું માથું કર્યું, ત્યારે બ્રાહ્મણે એને ઠપકો આપ્યો ને કહ્યું: “ચંડાળ થઈને બ્રાહ્મણની કન્યાનું માણું કરતાં શરમ નથી આવતી?' આ પછી વર્ણભેદ વિષે બ્રાહ્મણ અને ચંડાળ વચ્ચે લાંબો સંવાદ ચાલ્યો.
- ત્રિશંકુએ કહ્યું: “રાખ અને સેના વચ્ચેનો ભેદ આપણે જોઈ શકીએ છીએ. પણ બ્રાહ્મણ અને અન્ય વર્ણના માણસ વચ્ચે તે એ ભેદ દેખાતું નથી. અરણીનાં લાકડાં ઘસવાથી જેમ અગ્નિ ઉત્પન્ન થાય છે, તેવી રીતે તે કંઈ બ્રાહ્મણને જન્મ થતો નથી. બ્રાહ્મણને જન્મ આકાશમાંથી નથી થત, વાયુમાંથી નથી થતો તે પૃથ્વી ભેદીને પણ નીકળતો નથી. જેમ ચંડાળનો તેમ બ્રાહ્મણનો જન્મ પણ માતાના ઉદરમાંથી જ થાય છે. બ્રાહ્મણનું મૃત્યુ થાય છે ત્યારે બીજા વર્ણના મૃત્યુની પેઠે એથી પણ અશૌચ થયું ગણાય છે; એમાં જરાસરખો ફરક પડતો નથી. - બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ તે ખાલી નામે છે; એમાં ખરેખર ભેદ કશો નથી. મનુષ્યમાત્રને પગ છે, સાથળ છે, નખ છે, માંસ છે, પડખાં છે, પીઠ છે. સહુને એક પ્રકારના અવયવો છે. કઈમાં કઈ પ્રકારને કશે ભેદ નથી. એટલે એ ચાર ભિન્ન જાતિ હેઈ શકે નહીં. જેમ બાળકે રસ્તે રમતાં હાથમાં ધૂળ લે, અને તેના જુદા જુદા ભાગ પાડી એક ભાગને પાણી કહે, બીજાને દૂધ કહે, ત્રીજાને દહીં, ચોથાને માંસ, અને પાંચમાને થી કહે, પણ તેથી કંઈ ધૂળનું પાણી, દૂધ કે ઘી બની જતું નથી; તે જ રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #321
--------------------------------------------------------------------------
________________
ઔદ્ધ ધમ અને સુધ
બ્રાહ્મણ વગેરે તે કેવળ નામમાત્ર છે, અને ચાર ભિન્ન જાતિ
નથી.
"
- પશુએમાં ગાય, ઘેાડા વગેરેમાં આકૃતિના ચોખ્ખા ભેદ છે; એટલે ગાય, ઘેાડા વગેરે જુદી જુદી જાતિ છે. એ જ રીતે કેરી, દ્રાક્ષ, ખજૂર વગેરે જુદી જુદી જાતનાં ફળ છે. પશુ શ્રાહ્મણુ, ક્ષત્રિય વગેરેની શરીરરચનામાં તે કશે! ભેદ નથી. એટલે એ ભિન્ન ભિન્ન જાતિઓ ડાઈ શકે નહીં. બ્રાહ્મણુમાંથી બ્રાહ્મણુ અને વૈસ્મમાંથી વૈશ્ય જન્મે છે એ શ્રુતિના સિદ્ધાન્તમાં ને કઈ સત્ય હોત, તા બ્રાહ્મણુ, વૈશ્ય વગેરેના શરીર પર જાતિભેદનાં કંઈક ચિહ્ન હોત. વળી ચારે વના માણસા પુણ્યકમથી સ્વ પ્રાપ્ત કરી શકે છે. અમુક નણુના માણસ સ્વગે જઈ જ ન શકે એવા કરો। પ્રતિબન્ધ નથી. એટલે વના ભેદ સાચા નથી, મિથ્યા છે.
'
બીજ વાવે છે અતે પાક વિવાહ ન કરતાં અરણ્યમાં ધ્યાનમાં દિવસે ગાળે છે, ગામડાંમાં જઈને
• મનુષ્યેામાં જે ખેતર ખેડે છે, ઉતારે છે તે ક્ષત્રિય કહેવાય છે. જેએ જાય છે, પણ બાંધે છે, અને ત્યાં તેઓ બ્રાહ્મણ કહેવાય છે. બ્રાહ્મણામાં જે *મન્ત્રો શીખવે છે, તે અબ્યાપક કહેવાય છે. જે માણસેા નોનામાં વિચાર કરીને નાનાં નાનાં કામ કરી આજીવકા મેળવે છે તે શુદ્ર કહેવાય છે. જેઓ રથ અને હાથી હાંકવાનું કામ કરે છે તેઓ માતંગ કહેવાય છે. જે ખેતી કરે છે જે ખેડૂત કહેવાય વેપાર કરે છે તે વાણિયા કહેવાય છે. જેઓ ધરબારના ત્યાગ કરીને સન્યાસ લે છે તે પ્રવ્રુજિત કહેવાય છે. જેએ સદાચારથી પ્રજાનું રંજન કરે છે તેઓ રાજા કહેવાય છે. આમાંથી એકેની સરીરરચના છુરી નથી. સહુનાં શરીર સરખાં ઘડાયેલાં છે. એટલે એ ભિન્ન ભિન્ન જાતિના ન જ હાઈ શકે.'
આવા જ વિચાર। વેધમ માં પણ પ્રગટ થયેલા છે. વજ્રસૂચિક નામના ઉપનિષદમાં ‘ બ્રાહ્મણ ક્રાણુ?” એ વિષેની ચર્ચા આપેલી છે. ત્યાં કહ્યું છે: - બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ અર વો છે. એ ચારમાં બ્રાહ્મગ મુખ્ય છે એમ વેદમાં કર્યું છે, તે
8
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #322
--------------------------------------------------------------------------
________________
મદિરપ્રવેશ અને શા વેદવચનને અનુસરીને સ્મૃતિઓએ પણ કહ્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે બ્રાહ્મણ કેશુ? છવ બ્રાહ્મણ છે? દેહ બ્રાહ્મણ છે? જાતિ બ્રાહ્મણ છે જ્ઞાન, કર્મ, દાનધર્મ એમાંથી બ્રાહ્મણ કોણ છે?
* એમાં પહેલે જીવ લઈએ. શું જીવ બ્રાહ્મણ છે?
છે. કેમ કે દેહ તે ઘણા થઈ ગયા ને ઘણું થશે, પણ દેહને ધારણ કરનાર છવ તે એક જ છે. એક જ છવ કર્મવશાત અનેક દેહ ધારણ કરે છે. અને એ બધાં શરીરમાં જીવ તો એને એ જ રહે છે. એટલે જીવ એ બ્રાહ્મણ નથી.
“ત્યારે શું દેહ બ્રાહ્મણ છે?• • * “ના. કેમ કે મનુષ્યમાત્રના દેહ પંચમહાભૂતના બનેલા છે. સહુના દેહનાં તો એક જ હાઈ બધા દેહ એકરૂપ છે. સર્વ દેહને જરા મરણ વગેરે ધર્મો સરખા જ લાગુ પડે છે. વળી બ્રાહ્મણનો રંગ ધૂળે હાય, ક્ષત્રિયને રાતો હોય, વૈશ્યને પીળો હોય, શકો કાળે હેય, એ તો કંઈ કુદરતી નિયમ નથી. દેહ જે બ્રાહ્મણ હત, તે પિતા વગેરે સગાંસંબંધીના મૃત દેહ બાળવાથી પુત્ર વગેરેને બ્રહ્મહત્યાનું પાપ લાગત. એટલે દેહ બ્રાહ્મણ નથી.
તે શું જાતિ બ્રાહ્મણ છે?
ના. મનુષ્યતર પ્રાણીઓની અનેક ભિન્ન ભિન્ન જાતિઓમાં ઘણું મહર્ષિઓ થઈ ગયા છે. ગુષ્યશૃંગ હરણને પેટે, કૌશિક કુશમાંથી, જાંબૂક શિયાળને પેટે, વાલ્મીકિ કીડીના રાફડામાંથી, વ્યાસ માછીની કન્યાને પેટ, ગૌતમ સસલાની પીઠમાંથી, વસિષ્ઠ અપ્સરા ઉર્વશીને પેટે, અને અગમ્ય કળશમાંથી, જન્મ્યા હતા એમ કહેવાય છે. તેઓ બ્રાહ્મણ જાતિના નહાતા, છતાં જ્ઞાન પ્રાપ્ત કરીને રષિપદ પામ્યા. એટલે જાતિ બ્રાહ્મણ છે એમ ન કહેવાય.
તે શું જ્ઞાન બ્રાહ્મણ છે?
ના. કેમ કે ક્ષત્રિય વગેરેમાં પણ પરમાર્થદશ જ્ઞાનીઓ પણ થઈ ગયા છે. એટલે જ્ઞાન એ બ્રાહ્મણ નથી. . “તો શું કર્મ બ્રાહ્મણ છે? .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #323
--------------------------------------------------------------------------
________________
ૌદ્ધ ધર્મ અને સંધ ના. કેમ કે પ્રારબ્ધ, સંચિત, આગામી કર્મ સહુ પ્રાણુઓને લાગેલાં છે. એ કર્મથી પ્રેરાઈને સજજનો જગતમાં આચરણ કરે છે. તેથી કર્મ એ બ્રાહ્મણનું લક્ષણ નથી.
તે શું દાની માણસ બ્રાહ્મણ છે?
ના. સુવર્ણ વગેરેનું દાન કરનાર ક્ષત્રિય પણ ઘણું થઈ ગયા છે. તેથી દાની માણસ એ બ્રાહ્મણનું લક્ષણ નથી.
ત્યારે બ્રાહ્મણ કોને કહી શકાય?
જે માણસે આત્માને હથેળીમાં આમળાની પેઠે સાક્ષાત જે છે તે બ્રાહ્મણ છે. આત્મા અત્રિીય છે. એને જાતિ, ગુણ કે ક્રિયા. નથી. એ છ ઊર્મિ, છ ભાવ ઇત્યાદિ સર્વ દેષોથી રહિત છે. એ સત્ય જ્ઞાન આનન્દ અનન્ત સ્વરૂપ છે.. એ પતે નિર્વિકલ્પ હોઈ કાળના અનેકાનેક ક એને આધારે ચાલે છે. એ ભૂતમાત્રનો અંતર્યામી છે. એ આકાશની જેમ વિશ્વને અંદર ને બહાર વ્યાપી વળેલો છે. અખંડ આનન્દ-એ એને સ્વભાવ છે. એ અપ્રમેય છે. કેવળ અનુભવથી જ એનું જ્ઞાન ને એને સાક્ષાત્કાર થઈ શકે છે. એવા આત્માને સાક્ષાત્કાર કરીને જે મનુષ્ય કામ રાગ આદિ દેશને દૂર કર્યા છે; શમ દમ આદિ પ્રાપ્ત કર્યો છે; મત્સર, તૃષ્ણ, ચણા, મેહ વગેરેને નિવાર્યા છે; દંભ, અહંકાર વગેરેને જેના ચિત્તને સ્પર્શ સરખો થતો નથી, – એવો જે મનુષ્ય હોય તે જ બ્રાહ્મણ છે. શ્રુતિ, સ્મૃતિ, પુરાણ અને ઇતિહાસ સહુને આ જ અભિપ્રાય છે. બીજી રીતે બ્રાહ્મણત્વ પ્રાપ્ત થતું જ નથી.* *
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #324
--------------------------------------------------------------------------
________________
3
અતિવેશ અને શાકોત ટિપ્પણી
૧. સુત્તનિપાત : વાસે સુત્ત. ૨. મઝિમનિકાય : અસલાયનસુત્ત. ૩. મઝિમનિકાય : એસુકારિસુત્ત.
૪. મઝિમનિકાય : મધુરસુત્ત,
૫. સુત્તનિપાત : વસલસુત્ત.
૬. ધર્માંનન્દ કાંસી - બૌદ્ધ સધના પરિચય છે.
૭. અ'ગુત્તરનિકાય : અરૃનિપાત.
ઉપલાં અવતરણાના અનુવાદો કામ બીંછના ગુજરાતી તથા મરાઠી
મથામાંથી લીધા છે.
૮. રાધાકૃષ્ણન : ‘૪. ફિ.' વ. ૧, પૃ. ૪૩૭–૯. ८. आवाहकालेऽथ विवाहकाले
जातेः परीक्षा न तु धर्मकाले । धर्मक्रियाया हि गुणा निमित्ता गुणाश्च जातिं न विचारयन्ति ॥ दिव्यावदान
१०. शायि विरजमासीनं कतकिच्चं अनासवं ।
उत्तमत्यमनुपत्तं तमहं बूमि ब्राह्मणं || धम्मपद १८६.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #325
--------------------------------------------------------------------------
________________
રાજ્યકર્તાને ફાળો
અસ્પૃશ્ય કેણુ એનું પ્રમાણ મનુસ્મૃતિમાં નથી મળતું. અથવા સરકારના વસ્તીપત્રક મનુસ્મૃતિ છે. તમે તો નિશ્ચય કર્યો છે કે અસ્પૃશ્ય તે જીવતવગત અસ્પૃશ્ય રહેવાના, એમાં ફેર ન જ થાય. પણું વસ્તીપત્રકો કહે છે જ ફેર થાય. દર દસ વરસે જ્યારે વસ્તીપત્રક થાય છે ત્યારે કેટલાયે લોકે. અસ્પૃશ્ય મટે છે ને બીજા કેટલાયે અસ્પૃશ્ય થાય છે. આ આધુનિક અસ્પૃશ્યતા!”- ગાંધીજી (હરિજનબંધુ, ૮-૩૪)
અસ્પૃશ્ય કેણ ગણાય એની વ્યાખ્યા પૂછવામાં આવે છે, ત્યારે જવાબ મળે છે કે “એ તો સરકારનાં વસ્તીપત્રકોમાં આપેલું છે. તેમાં જેમનાં નામ આપ્યાં હોય તે અસ્પૃશ્ય.’ આ જવાબ તે જવાબ જ નથી, એ સરકારી વસ્તીપત્રક સહેજ પણ ઝીણવટથી તપાસનાર જોઈ શકે એમ છે.
૧૯૩૫ના જાન્યુઆરીમાં બંગાળની સરકારે બંગાળના “પરિશિષ્ટ વર્ગો’ની એક યાદી બહાર પાડી હતી. પહેલાં આ વર્ગોને સરકાર
દલિત વર્ગો' (ડિપ્રેસ્ડ કલાસીસ) એ નામથી ઓળખતી હતી. એ નામ પણ સરકારે જ પાડેલું હતું. પણ એ વર્ગના લોકોને તે અળખામણું લાગતું હતું, એટલે સરકારે એ ફેરવીને “પરિશિષ્ટ વર્ગો” (શેડયુલ્ડ ક્લાસીસ) એ નવું નામ પાડયું. ૧૯૩૩માં બંગાળ સરકારે આ વર્ગોની યાદી પ્રસિદ્ધ કરેલી, તેમાં ૮૭ જાતેનાં નામ પ્રસિદ્ધ થયેલાં, ને સરકાર એટલી બધી જાતને દલિત ગણે છે એ સામે બંગાળનાં છાપાંઓએ તે જ વખતે શેર મચાવી મૂકેલો. તે પરથી સરકારે એક નવી યાદી બહાર પડી. આ નવી યાદીમાં ૭૮. જાત હતી. ૮૭ની ૮ જાતે કેમ થઈ ગઈ, એની તપાસ કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #326
--------------------------------------------------------------------------
________________
૧૨
મરિવેશ અને શા મેં તે વખતે ૧૯૭૧નો બંગાળને વસ્તીપત્રકનો રિપોર્ટ ઉઘાડો હતા, ને તેમાંથી જે હકીકત મળી તે એ વખતે પ્રસિદ્ધ કરી હતી. તે અહીં પણ આપવા જેવી છે. - ૧૯૩૩ના જાન્યુઆરીમાં સરકારે જે યાદી પ્રસિદ્ધ કરી તેની સામે વિરોધ થયો. એટલે સરકારે કરી તપાસ કરી, લેકોની અરજીઓ સાંભળી, કણ એમાંથી નીકળી જવા માગે છે ને કે એમાં દાખલ થવા માગે છે તેની અમલદારો પાસે ભાળ કઢાવી, અને નવી યાદી બનાવી. જૂની યાદીમાંથી નીચેની ૧૪ જાને બાતલ કરવામાં આવી :
. અસુર, દાલુ, બિરડેર, દમાઈ કાલુતેલી, કલવર, કપાળ, કીચક, કુરાઈઅર, નાથા, નાગર (!), પુંડરી, રાજુ, શાગિર્દપેશા.
અને નીચેની પાંચ જાતે ઉમેરવામાં આવી? કાશ્યા, પરા, જુનિયા, રાજબંસી, સૂત્રધાર
આ બધી જાતે કંઈ અસ્પૃશ્ય નથી. એમાંની કેટલીકને તે કોઈએ ક્યારેય અસ્પૃશ્ય ગણું નથી. પણ સરકારે જ કહ્યું છે કે
આ યાદી એકલા અસ્પૃશ્યની નથી; “જે જે જાતિઓ સામાજિક અને રાજકીય બાબતોમાં પછાત છે, અને જેમને રાજકાજમાં ખાસ પ્રતિનિધિત્વ આપવાની જરૂર લાગે છે, તેમને આ યાદીમાં મૂકી છે.” અને છતાં આપણને આંખ મીંચીને જવાબ દેવામાં આવે છે કે અસ્પૃશ્ય કેણુ એ જોવું છે તે વસ્તીપત્રકમાં જુઓ!”
બંગાળ ૧૯૩૧નો વસ્તીપત્રકને રિપોર્ટ જે અંગ્રેજ અમલદારે લખ્યું છે તેણે દલિત વર્ગ ની યાદીમાં કોને મૂકી શકાય એની વ્યાખ્યા ઠરાવવા ઘણે પ્રયતન કરીને, એની વ્યાખ્યા થઈ શકે એવી છે જ નહીં એમ કહી એ પ્રયત્ન છોડી દીધો છે. એટલું જાણ્યા પછી એવી યાદી આપવાનું જ છોડી દેવું જોઈતું હતું પણ સરકારને તો હિંદુસ્તાનમાં દલિત લેકેની સંખ્યા કેટલી વિશાળ છે એ જ જાણે બતાવવું હતું. એટલે પેલા અમલદારે મનસ્વીપણે ગમે તે જ તેને એ યાદીમાં ગોઠવી દીધી !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #327
--------------------------------------------------------------------------
________________
-
રાજ્યકર્તાના ફાળા
303
અને આ દિક્ષતાની સંખ્યા સરકારે ધીમે ધીમે કેવી રીતે વધારી છે તે જોઇ એ. ૧૯૧૧ના વસ્તીપત્રકમાં દલિતની કે અસ્પૃશ્યની નાખી ગણતરી કરવામાં જ નડ્ડાતી આવી. એની પહેલવડેલી તપાસ બંગાળની સરકારે ૧૯૧૬માં ફરી, અને ૨૩ જાતને ‘દિતિ વગ’માં મૂકી. કલકત્તા યુનિવર્સિČટીએ પણ એ રતા આંકડા ચલાવ્યે।. ૧૯૨૧ના વસ્તીપત્રકમાં એ સંખ્યા વધારીને ૪૦ની કરવામાં આવી. ૧૯૩૧ના વસ્તીપત્રકમાં એ સંખ્યા વધીને ૮૮ની થઈ. ૧૯૨૧માં જે દૃક્ષિત ગણાયા હતા તેમાંના કેટલાકને કાઢી નાંખવામાં આવ્યા. વસ્તીગણતરી કરનાર અમદારે કેટલીક જાતે જેમને પડેલાં સ્પૃશ્ય ગણેલી તેમને હવે અસ્પૃસ્ય ગણાવી, અને કેટલીક અસ્પૃસ્ય ગણુાતીને સ્પૃસ્યની હારમાં મૂકી દીધી! એટલે અસ્પૃશ્યતાને સરર્જનહાર તે સંહારક ઈશ્વર નથી, પશુ વસ્તીપત્રકને રિપેાટ ઘડનાર અમલદાર છે, એમ સિદ્ધ નથી થતું?
બંગાળની કુલ વસ્તી, ૧૯૩૧ની ગણતરી પ્રમાણે, ૫ કડ ૧૦ લાખની હતી. તેમાં ૨ કરોડ ૨૨ લાખ હિંદુ હતાં. ૧૯૩૧ની ગણતરી પ્રમાણે એમાં ૮૪ લાખ દલિત” હતા; એટલે કે કુલ વસ્તીના ૧૬-૪ ટકા, અને હિંદુ વસ્તીના ૩૭૮ ટકા, ‘દલિત ’ છે. ૧૯૨૧માં જે જાતા ‘દક્ષિત' ગણાતી ને જેને ૧૯૩૧માં બાદ કરવામાં આવી તે પણ ગણીએ, તે ‘દલિતા'ની સંખ્યા ૧ કરેક પ લાખની, એટલે કે કુલ વસ્તીના ૨૦૦૬ ટકા, અને હિંદુએના ૪૭૫ ટકા, થાય.
આ ‘દક્ષિતે'ની તે અસ્પૃસ્યાની સખ્યામાં વસ્તીપત્રક બનાવનારાઓએ મનમાન્યા ફેરફાર કર્યાં છે. એમાં કશું ચેાકસ ધારણ તેએ પેાતે જ બતાવી શકયા નથી.
ગાળ સરકારની, ૧૯૩૫ની, નવી યાદીમાં જે નામે છે તેમાંનાં પંદર નીચે નમૂના તરીકે આપ્યાં છેઃ
અગરિયા, ભાગડી, ધેનુઆર, દાસવ, ધાસી, હાજંગ, હારી, ઝાલેામાલા, કાવરા, કાચ, મલ્લા, મુંદા, પાન, સુનરી, તુરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #328
--------------------------------------------------------------------------
________________
મહિરમલ અને શાસે આ નામાંથી એક પણ ઈ સ્મૃતિમાંથી બનાવી શકાશે? કે સ્મૃતિઓમાં જેમનાં નામ આપ્યાં છે તેમાંના કોઈના આ વાર છે એવો પુરાવો આપી શકાશે ? ( ૧૯૩૧ ના વસ્તીપત્રકમાં કેટલીક જગાએ “બાહ્ય જાતિઓ” (એટીરિયર કાર્સ) એ શબ્દ પણ વાપરેલે મળે છે. આ જાતિઓના આંકડા પ્રાંતિક સરકારે કાયા તે જુદા મતાધિકાર (ચાઈઝ) નક્કી કરવા માટે નિમાયેલી સરકારી સમિતિએ કાઢ્યા તે જુદા; અને વસ્તીપત્રક બનાવનારાએ કાઢયા તે વળી જુદા !
બાહ્ય જાતિ” કોને કહેવી એ વિષે દરેકે પિતાને મનગમતું ધોરણ ચણ્યું. યુક્ત પ્રાંતની સરકારે કેટલીક જાતિઓને આ વર્ગમાંથી બાતલ રાખી હતી; તેમને વસ્તીપત્રકવાળાએ આ વર્ગમાં ઉમેરી;” અને બાહ્ય” કોને ગણાય તે માટે આ ધારણ કરાવ્યું. (૧) જાહેર અા ને સગવડના વાપરમાં અડચણ, (૨) મંદિરપ્રવેશ આદિની બંધી, (૩) હજામ, દરછ કે ધોબી જેનું કામ કરવા ના પાડે તે, (૪) જેના હાથનું પાણું ન પીએ તે, (૫) સ્પર્શથી આભડછેટ.
પણ આવી બધી જાતિઓ માટે સરકારે ઠરાવેલો શબ્દ તે તે “દલિત જાતિ' હતું. એને મળતો શબ્દ હિંદની કઈ ભાષામાં તો નહોતે. બંગાળનું વસ્તીપત્રક તૈયાર કરનાર અંગ્રેજ અમલદારે ઉપર - કરાવેલા ધોરણની ટીકા કરતાં આ મતલબના શબ્દો કહ્યા કે આ
સામાજિક પ્રતિબન્ધ છે તેને જોડે સરકારને શી લેવાદેવા, ને તેમની સંખ્યા વસ્તીપત્રકમાં જુદી બતાવવાથી શું લાભ? સરકાર પોતાના કામકાજમાં એ પ્રતિબંધને માન્ય રાખતી નથી; અને ન રાખે એટલે એનું કામ પૂરું થાય છે. પણ અત્યારે આ જાતિઓને ધારાસભાઓમાં જુદી બેઠકો આપવાનો સવાલ ઊભો થયે છે, એટલે આ વગીકરણ કરવું પડયું છે.’ પ્રાન્તમાં વસ્તીપત્રક તેયાર કરનાર અમલદારોની સમિતિએ ઠરાવ કર્યો કે “દલિત 'માં એકલા અસ્પૃસ્યોને જ લેવા. પણ બંગાળનું વસ્તીપત્રક કરનાર અમલદારને લાગ્યું કે જે જાતિઓ કેળવણીમાં ને આર્થિક સ્થિતિમાં પછાત હેય તેમને પણ આ વર્ગમાં લેવી; એટલે તેણે અસ્પૃશ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #329
--------------------------------------------------------------------------
________________
રાજ્યકર્તાને ફળ
૩૦ ઉપરાંત બીજાઓને પણ એમાં સામેલ કર્યા; અને “દલિતોની સંખ્યા અગાઉના કરતાં કેવી વધી તે આપણે ઉપર જોઈ ગયા.
બિહાર અને એરિસ્સા પ્રાન્તનું ૧૯૩૧નું વસ્તીપત્રક તૈયાર કરનાર અંગ્રેજ અમલદારે લખ્યું:
અસ્પૃશ્ય શબ્દની તાત્વિક વ્યાખ્યા આપવી સહેલી છે. પણ જ્યારે વિગતે તપાસવા બેસીએ છીએ ત્યારે એ ઠરાવવું મુશ્કેલ પડે છે કે કઈ જાતિઓને અસ્પૃશ્ય ગણાય ને કોને ન ગણાય. આ પ્રાંતની સ્થિતિ દક્ષિણ ભારત કરતાં બહુ જુદી છે. અહીં એ જાતિઓ ભલે નામની અસ્પૃશ્ય ગણાતી હોય, ને ટાછવાયા કોક માણસ તેમને અડતા ન હોય, પણ એ જાતિઓ સામે ખાસ કઈ સામાજિક પ્રતિબંધ નથી. એ એક દાખલ તેલી છે. તેલી, સુરી ને કલવાર લોકો પૈસેટકે ખેડૂતો કરતાં વધારે સુખી છે, ને તેમને દલિત ન કહી શકાય. ક્યાંક એમને મંદિરમાં નહીં પેસવા દેતા હોય; પણ એટલા જ કારણસર તેમને દલિત ન ગણી શકાય. બીજી બાજુ અમારે ખરેખરા દલિત છે. પણ એમની બાબતમાં પણ પરિસ્થિતિ જિલ્લે જિલે ને ગામડે ગામડે જુદી જુદી છે. કેટલીયે જગાએ તેમને કે પાણી ભરતાં કોઈ રોકતું નથી. આ વર્ગમાં જેમને મુકાશે તેમને શિક્ષણ વગેરેની વધારે સગવડે અપાશે એવું જે જાહેર થાય, તે ઘણી જાતિઓ જે જરાયે અસ્પૃશ્ય નથી કે જેમને અત્યારે આ યાદીમાં મૂકી નથી તે પણ એ યાદીમાં સામેલ થવા માટે બુમાટે કરી મૂકે.” .
આ પ્રાંતમાં પણ “દલિતોની સંખ્યા મનસ્વીપણે કેવી ઘટાડવામાં આવી તેના આંકડા ચોંકાવે એવા છે. ૧૯૧૧ના વસ્તી-- પત્રકમાં “દલિત વર્ગો માં ગણેલી જાતો ૩૭ હતી, ને તેમની કુલ સંખ્યા ૧ કરોડ ૩૫ લાખની હતી; જ્યારે ૧૯૩૧ના વસ્તીપત્રકમાં એ જાતિ ૩૧ થઈ, ને તેમની કુલ સંખ્યા ૬૫ લાખ થઈ. જૂની ૩૭ જાતેમાંથી માત્ર ૧૪ જ ૧૯૩૧માં કાયમ રહી; બાકીની ૨૩ને કાઢી નાખવામાં આવી, ને નવી ૧૭ જાતો ઉમેરવામાં આવી ! ત્યારે શું વીસ વરસના ગાળામાં ૨૩ જાતો અસ્પૃશ્ય મટી ગઈ ને નવી ૧૭ જાતે અસ્પૃશ્ય થઈ?
બીજા પ્રાંતના વસ્તીપત્રક અમલદારેએ “દલિત વર્ગ' શબ્દ વાપર્યો હતો, પણ આસામના અમલદારે “બાહ્ય જાતિ” શબ્દ યોજી તે શબ્દ વાપર્યો. બાહ્ય જાતિ કોણ? આસામમાં એવી કડક અસ્પૃશ્યતા મં–૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #330
--------------------------------------------------------------------------
________________
અતિરપ્રદેશ અને શા મળે નહી, જેથી એ વર્ગના લેને જુદા ઓળખી શકાય. એટલે આ સાહેબ. નક્કી કર્યું કે જેનું પાણી ન ચાલે” તે (એટલે કે જલ-અચલ) જાત તે “બાહ્ય”. આ વ્યાખ્યા પણ અધૂરી નીવડી; કેમ કે શાહ કરીને એક બહુ જ ધનિક ને પ્રતિષ્ઠિત જાતિ ગણાય “જલ-અચલ'; પણ લેકે એને બહુ જ માન આપે, ને એ જાતિને લેકે પૈસા આપીને “ઊંચ વરણ”ની કન્યાઓ પણ લઈ આવે! એટલે કે “બાહ્ય' શબ્દની કઈ ચેકસ વ્યાખ્યા જ ન બાંધી શકાય! જે વ્યાખ્યા બાંધે તેમાં મેટા અપવાદ કરવા પડે. છતાં એ લેકે આ વર્ગીકરણ કરવા પાછળ મંડયા રહ્યા. આસામમાં , સૂત અને નાથ બે જાતિઓને “બાહ્ય જાતિમાં મૂકવાનો વિચાર તે અમલદાન હતું, પણ તેની સામે એ જાતિઓએ પોતે જ સખત વિરોધ દર્શાવ્યું, એટલે એ વાત પડતી મૂકવામાં આવી. પણ કેબ અને બનિયાને તે તેમણે “બાહ્ય જાતિમાં મૂક્યા જ. કેટલાક શિક્ષિત હિંદુઓએ આ અમલદારને કહ્યું કે આસામમાં કઈ જાત સામે એ કડક પ્રતિબંધ નથી; થોડાક થોડાક ભેદ હોય તે તે બ્રાહ્મણ અને ક્ષત્રિય, તથા બ્રાહ્મણ અને વૈશ્ય વચ્ચે પણ છે તેથી આ ગરીબ જાતેને “પછાત” ભલે કહો, પણ તેમને “બાહ્ય” ન કહેવાય. પણ અમલદારે કહ્યું કે એ જાતિઓને “હલકી” તે ગણવામાં આવે જ છે ને! પણ આમાં “બાહ્ય” કેને ગણવા તે નક્કી કરતાં ડગલે ડગલે મુશ્કેલી નડે. આ જાત પ્રત્યેનું ઇતર હિંદુઓનું વર્તન જુદું જુદું. ત્યાંની કૉલેજમાં ઇતર હિંદુ છેકરાઓ સામાન્ય રીતે આ જાતવાળાને જમવા જુદા બેસાડે – તે પણ માબાપના ડરથી - પણ મિજબાની કે ઉત્સવને દહાડે તે પિતાની જોડે જ બેસાડે, ને તે દહાડે બધું સેળભેળ! આવી અસ્પૃશ્યતા– જે જુદે જુદે ઠેકાણે ને જુદી જુદી જાતિ પર ઓછીવત્તી કડકાઈવાળી હેય, ને જેમાં વખતોવખત ફેરફારો થાય, તેને ઈશ્વરની સરજેલી ને અવિચળ શી રીતે કહી શકાય?
યુક્ત પ્રાંતના વસ્તીપત્રક અમલદાર મિ. ટનરે લખ્યું કે “અસ્પૃશ્ય અને દલિત વર્ગો એક જ છે એમ જે ઘણુ લેકેનું માનવું છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #331
--------------------------------------------------------------------------
________________
સજ્યકર્તાને ફાળે ખોટું છે. ઘણે અસ્પૃશ્યો એવા છે જે દલિત નથી; અને ઘણા દલિતો એવા છે જે અસ્પૃશ્ય નથી. વળી બીજી મુશ્કેલી એ છે કે અસ્પૃશ્યતા જુદી જુદી જગાએ જુદા જુદા પ્રમાણમાં ને જુદી જુદી જાતિ પરત્વે છે. બ્રાહણે કરતાં ક્ષત્રિયે ને વિયે, તથા ક્ષત્રિય ને વૈ કરતાં શો, એછી આભડછેટ રાખે છે, બ્રાહ્મણે બધા એકસરખી પાળતા નથી. એટલે આ અમલદારે બે વર્ગ પાડ્યા (૧) અસ્પૃશ્ય ને દલિત; (૨) સ્પૃશ્ય પણ દલિત. આ બંનેને તેમણે “દલિત' વર્ગમાં મૂકયા. એટલે કે યુક્ત પ્રાંતના “દલિત વર્ગોની જે યાદી વસ્તીપત્રકમાં અપાઈ, તેમાં સ્પૃશ્ય ગરીબ પણ સામેલ હતા. છતાં
અસ્પૃશ્ય' કોણ તે નક્કી કરવાને આધાર એકમાત્ર વસ્તીપત્રક ઉપર રાખવામાં આવે છે !
“દલિત' કોને ગણાય એ ઠરાવવાની મુશ્કેલી પંજાબમાં પણ એટલી જ નડેલી. જે જાતને દક્ષિણ ભારતમાં મંદિર પ્રવેશની છૂટ નહેતી તેમને પંજાબમાં તે છૂટ હતી. કૂવાતળાવના વાપરમાં એકસરખું ધારણ નહીં. અમુક જાતિઓને એક જગાએ જાહેર જળાશયમાંથી પાણું ન ભરવા દે; પણ જયાં પાણીની તંગી હોય ત્યાં એ જ જાતિએને જરા છેટેથી પણ જળાશયમાંથી પાણુ લેવા દે. વળી આ જાતમાંથી જે આર્યસમાજી થયા હોય તેમણે તે પિતાની જાત
આય' લખાવી હોય, એટલે તે “દલિત ”માં ગણાય નહીં. ઉપરથી હુકમ છૂટેલા કે જે દલિત વર્ગો “સંખ્યાની દષ્ટિએ મહત્ત્વના ન હોય, તેમને પડતા મૂકવા. એટલે ૨૪ જાતિ, જે ૧૯૨૧ના વસ્તીપત્રકમાં દલિત'ની યાદીમાં મુકાઈ હતી, તેમને ૧૯૩૧માં કાઢી નાખવામાં આવી. એટલે કે તે “અસ્પૃશ્ય” મટી ગઈ! વળી ૧૯૨૧ના વસ્તીપત્રકમાં “નીચ વરણની નાતોની સંખ્યા ૯,૦૧,૨૫૧ હતી; તે ૧૯૩૧ની વસ્તીપત્રકમાં ૨,૯૯,૯૫૪ થઈ – એટલે કે ૬૬.૭ ટકાનો ઘટાડ! લાલબેગી નામની જાતની સંખ્યા ૧૯૨૧માં ૪,૩૭,૨૯૫ હતી; તે ૧૯૩૧ના વસ્તીપત્રકમાં ૫૮,૮૯૭ થઈ એટલે કે ૮૬.૫ ટકાનો ઘટાડે ! આટલી મોટી સંખ્યા ક્યાં ગેબ થઈ ગઈ? એ પ્રાંતના વસ્તીપત્રક અમલદારે એક વાક્ય લખેલું તે ભારે ચેતવણરૂપ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૦૯
ડિપ્રવેશ અને શાસ્ત્રો
તેણે લખેલું : ‘જો નીચલા થરના મધ્યમ ખેડૂતવ તે તથા ધંધાદારી જાતા ને અસ્પૃસ્યાને હિંદુ ધર્માંની અંદર રહેવાને સમજાવવામાં નહી આવે, તે હજુ વધારે લેાકેા એ ધમાંથી નીકળી જવાને કારણે હિંદુએટની સંખ્યામાં હજુ પણ મોટા ઘટાડા થશે.' વળી ૧૯૩૧માં પંજાબમાં ઘણા વાળદેએ પાતાની જાત બ્રાહ્મણ, સુતારાએ ધીમાન ક્ષત્રિય તથા મેાગલ, અને દરજીએએ ટાંક ક્ષત્રિય લખાવી; તેને લીધે પણ દલિતોની સંખ્યામાં ફેરફાર થયેા. તે ઉપરાંત જાતપાત તેાડક મંડળના પ્રચારને લીધે પશુ કેટલાક સુખી ‘દલિત’ લેાકાએ નાતજાત લખાવવાની ના પાડી. તેથી પણ દલિત'ની સંખ્યા ઘટી. વસ્તીપત્રકમાં નાતજાતનાં ખાનાં ભરવામાં વું અંધેર ચાલે છે, એનું પણ વર્ણન આ પ્રાંતના વસ્તીપત્રક અમલદારે આપેલું છે,
'
'
"
આ તા ધણી થાડી હકીકતા નમૂનારૂપે આપી છે, જેમને વધારે રસ અને જિજ્ઞાસા હાય તેએ! વસ્તીપત્રકના એ મૂળ રિપેર્ટો જોઈ શકે છે. આ મામતની આટલી બધી મુશ્કેલીએ જાણ્યા પછી એ વર્ગીકરણ કરવાનું પડતું મુકાવું જોઈતું હતું. પણ પરદેશી રાજ્યકર્તાઓને તે · અસ્પૃસ્યા 'મૈં જુદાં મતદારમંડળ આપી તેમને કાયમના હિંદુ સમાજથી જુદા પાડવા હતા; તેથી તેમણે એ વર્ગીકરણ કાયમ રખાવ્યું, એટલું જ નહીં પણ એ વર્ગોની સંખ્યામાં ચેન ડેન પ્રકારેણુ વધારા કરાવ્યા! અને અસ્પૃસ્થતાને ટેકે। આપનાર આપણા ભાઈ એએ ‘ અસ્પૃશ્ય ' કાણુ એ જાણવા માટે આ જ વસ્તીપત્રકાને પ્રમાણભૂત ગણ્યાં! વસ્તીપત્રકમાં કરેલા નાતજાતના આ રીતના વર્ગીકરણથી આપણા સમાજને કઈ એછું નુકસાન નથી થવા પામ્યું. જુદી જુદી જાતા વચ્ચેનાં વૈમનસ્ય વધારવામાં એ વર્ગીકરણે સારી પેઠે ભાગ ભજવ્યેા છે. અંગ્રેજી અમલ પૂરા થયેા. એણે કરેલા અનેક પ્રકારના નુકસાનની ટીકા લખવામાં હવે સાર નથી. પણ એના ઉપરથી આપણે પા તે શીખવા જ જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #333
--------------------------------------------------------------------------
________________
રાજ્યકતાને ફાળે
ટિપણે २. तस्मात् चाण्डालत्वेनाभिमतानामस्पृश्यत्वसिद्धये. स्मृतिवचनाना प्रमाणतयोपन्यासमात्रेण नेष्टार्थसिद्धिः । इदानींतनाश्चाण्डालत्वेनामिमता जातिविशेषाः पुरातनचाण्डालसदृशा एव सन्ति अस्पृश्यत्वबीजं च तेषु पूर्ववदेवेति यावन्न साध्यते, तावन्न तेषामस्पृश्यत्वसिद्धिः । • • • यथा वयमिदानींतना द्राविडा मनुवचनप्रामाण्यादपि वृषला न भवामः पुरातन-. द्राविडेभ्यो भिन्नत्वात, तथैवेदानींतनाश्चाण्डाला अपि मनुप्रोका अन्त्यजा अत एव अस्पृश्या न भवन्तीति सिद्धम् ।
–આ. બા. ધ્રુવ: “આપણે ધર્મ', પૃ. ૪૬૭, ૪૭૦. મારે એટલું ઉમેરવાની જરૂર ભાગ્યે જ હોય કે મનુસ્મૃતિમાં આપેલું વર્ણન જેમને લાગુ પડે એવા ચાંડાલો અત્યારે કરવા દેશમાં ક્યાંય નથી.” - પરમેશ્વર આયર: ત્રાવણકોર મંદિરપ્રવેશ સમિતિને રિપેર્ટ (૧૯૩૪), ૫. ૩૧૬.
' ૨. જેમને અસ્પૃશ્ય અને હલકા ગણવામાં આવે છે તેમનું પણ ગ્રામજીવનમાં કેવું સ્થાન હતું તે નીચેના ઉતારોમાં બતાવ્યું છે: “મહારાષ્ટ્રમાંથી આપણને ગ્રામપંચાયતેના જે ચુકાદા નોંધાયેલા મળી આવે છે તેમાં લગભગ બધા ગ્રામસેવકોની સહીઓ છે; અને તેમાં અસ્પૃશ્ય ગણાતા મહાર અને માંગ પણ સામેલ છે. અઢારમા સૈકાની અધવચમાં, મંદિર ભ્રષ્ટ થયાના એક પ્રસંગ વિષે વિચાર કરવા મળેલી ગામડાની સભામાં પરાયાથી માંડી બ્રાહ્મણ સુધીની સર્વ જાતિના માણસોએ ભાગ લીધેલ છે, એવી નોંધ આનંદરગ પિળેની રોજનીશીમાં છે. ગ્રામપંચાયતની એક સભા, જેમાં શ્રાલણ ને શુદ્રો બંનેએ ભાગ લીધેલો, તેનું વર્ણન ડે. મેયાએ આપ્યું છે. .. • બ્રાહ્મણના અંદરઅંદરના ઝઘડાને નિકાલ કરવા કે તેમના ગૃહસંસારને લગતી બાબતોમાં સત્તાવાર સલાહ આપવા મળેલી આખી ગ્રામપ્રજાની સભાઓનાં વર્ણન પૂનાના પેશવાઓ ને સતારાના રાજાઓની રોજનીશીમાં છે. . . . બ્રાહ્મણ પિતરાઈઓ વચ્ચેની વારસાહકની એક તકરાર ફેંસલા માટે આખા ગામડા આગળ રજૂ કરવામાં આવી હતી. ફેંસલો આપનાર સસામાં મરાઠા, ધનગર, ગુરવ, સુતાર, લુહાર, કુંભાર, કોળી, વાળંદ, ચાંભાર, મહાર અને માંગ પણું સામેલ હતા. . .
યુક્ત પ્રાંતના કેટલાક ભાગમાં વાળંદ ઘણુવાર વરકન્યાની સગાઈ કરી આપે છે કે લગ્ન વખતે હાજર હોય છે. કાશીમાં સ્મશાનઘાટ પર ડામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #334
--------------------------------------------------------------------------
________________
મહિપ્રવેશ અને શા (હરિજન) નું સ્થાન મહત્વનું છે. થોડાંક વરસ પર એ કેમને મુખી, ધનિક માણસના અગ્નિદાહ વખતે, ઘેરથી પોતાની પાલખીમાં બેસીને સ્મશાને જતો. ચિતા ખડકવા માટે પહેલાં પાંચ લાકડાં ડેમ (અસ્પૃશ્ય ગણાતે હરિજન) આપે; તે જ ચિતામાં સૌથી નીચેનાં લાડાં ગોઠવે, અને શબને અગ્નિસંસ્કાર કરનારના હાથમાં બળતા ઘાસને પૂળે પણ તે જ આપે. . . . વરાડમાં હેલિકોત્સવ વખતે મહાર (હેડ કે ચમાર)ની હોળી સૌથી પહેલી પ્રગટાવવામાં આવે છે, અને તેમાંથી દેવતા લઈને કુણબીની હોળી સળગાવાય છે. કેટલાક તેલી, લુહાર, કુણબી, ને બીજી નાતવાળા પિતાને ત્યાં લગ્નની તિથિ મહાર પાસે નક્કી કરાવે છે. . . . વાળંદ લગ્નમાં બ્રાહાણુના મદદનીશનું કામ કરે છે, અને નીચલી જાતેમાં તો લગ્નના પુરેહિતનું કામ પણ તે કરે છે. જગન્નાથના પ્રસિદ્ધ મંદિરમાં પૂજારી જાતને વાળંદ છેઅને તેણે દેવના નેવેધ માટે રાંધેલી રસાઈ સાવ કર્મઠ બ્રાહ્મણ સિવાયના સહુ ખાય છે. તામિલનાડના કેટલાક વેલાળ (ખેડૂત) ને ત્યાં વાળંદ લગ્નમાં પુરોહિતનું સણું કામ કરે છે. . . . કેટલાંક પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ ને કર્મઠ મંદિરનાં દ્વાર વરસમાં અમુક દિવસે એ પરાયા (તામિલ હરિજન) માટે ખુલ્લાં મુકાય છે. શિવમંદિરાના કેટલાક ઉત્સ વખતે આ પરાયા (હરિજન) રથયાત્રામાં દેવીની મૂર્તિની જોડાજોડ બેસે છે, અથવા તે દેવીના વળામાં મંગળસૂત્ર બાંધવાનું કામ કરે છે. જમીનની હદ વિષે તકરાર થાય ત્યારે, તામિલનાડમાં પરાયા ને બીજો તેને મળતી જાતને હરિજન હાથમાં પાણીનું વાસણ લઈ તેમાંથી પાણીની ધાર કરતા કરતો ચાલે છે (એણે કરેલી ધાર પરથી તે જમીનની હદ નક્કી થાય છે) અને તે વખતે પોતાના દીકરાને ખભે બેસાડે છે અથવા માથે માટીનું ઢે મૂકે છે. - છુઃ “કાસ્ટ ઍડ રેઈસ ઇન ઇન્ડિયા(૧૯૩૨), પૃ. ૨૪-6.
૩. એજન, પૃ. ૧૫૭- ૯.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૫
હિંદુ સમાજની પ્રતિજ્ઞા
ઈ. સ. ૧૯૩૨માં બ્રિટિશ સરકારે ભાવિ રાજ્યબંધારણમાં હરિજનને ઇતર હિંદુથી નોખાં મતદારમંડળો આપવાનું જાહેર કરેલું, તેની સામે વિરોધરૂપે – તે રદ ન થાય ત્યાં સુધીને માટે –ગાંધીજીએ યરવડા જેલમાં ઉપવાસ આદરેલો. તેને પરિણામે હરિજન અને હરિજનેતર આગેવાને વચ્ચે પૂના કરાર (જેને ગાંધીજી “ યરવડાનો કરાર’ કહે છે) થયા. તે કરાર થયા પછી તરત, તા. ૨૫મી સપ્ટેબરે, મુંબઈમાં માલવીયજી મહારાજનાં અધ્યક્ષપદે મળેલી, હિંદુ પ્રતિનિધિઓની સભાઓ, નીચેનો ઠરાવ એકમતે પસાર કર્યો
આ પરિષદ ઠરાવ કરે છે કે હિંદુ સમાજમાં હવે પછી કોઈને પણ તેના જન્મને કારણે અસ્પૃશ્ય ગણવામાં નહીં આવે અને જેમને અત્યાર સુધી અસ્પૃશ્ય ગણવામાં આવ્યા છે તેમને જાહેર કૂવા, જાહેર નિશાળે, જાહેર રસ્તા, અને બીજી બધી જાહેર સંસ્થાઓને વાપર કરવાને બીજા હિંદુઓ જેટલો જ હક રહેશે. આ હકને પહેલી તકે કાયદાની મંજૂરી આપવામાં આવશે; અને જે સ્વશજ મળતા સુધી એવી મમરી નહીં મળી હેય, તે સ્વરાજ પાર્લામેંટના સૌથી પહેલા કાયદામાંનો એક આ હશે.”
વળી એમ પણ ઠરાવવામાં આવે છે કે અત્યારે અસ્પૃશ્ય ગણાતા વર્ગો પર જે સામાજિક પ્રતિબધે રૂઢિએ મૂકેલા છે તે બધા તેમ જ મનિરપ્રવેશ વિષેને પ્રતિબન્ધ, વાજબી અને શાન્તિમય એવાં તમામ સાધનો વાપરીને, દૂર કરાવવાને તમામ હિંદુ આગેવાનોને ધમ રહેશે.”
આ અરસામાં મુંબઈમાં તેમ જ બીજે કેટલાંક મન્દિરા તેમના ટ્રસ્ટીઓએ હરિજને માટે ખુલ્લાં જાહેર કર્યા હતાં. તે વરસે, એટલે કે ૧૯૩૨માં જ, શ્રીમંત ગાયકવાડ સરકારના હુકમથી, વડોદરા રાજ્યનાં બધાં જ સરકારી દેવાલયો દર્શન અને પૂજા અર્થે હરિજન માટે ખુલ્લાં મૂકવામાં આવ્યાં. વડોદરા શહેરમાં માંડવી પાસે જાણીતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૧૨
મરિવેશ અને શાસે, વિલમન્દિર છે. તે સરકારી માલિકીનું હોઈ હરિજને માટે ખુલ્લું છે. હકીકતમાં હરિજને ત્યાં જાય છે પણ ખરા. તેની સાથે હરિજનેતર જનતા – પુરુષ, સ્ત્રીઓ, બાળકે – પણ મોટી સંખ્યામાં જાય છે. અનેક ભાવિક વૈષ્ણવોને પણ આ મન્દિરમાં જતા જાણેલા છે. ત્યાં પૂજા વગેરે બીજા મન્દિરની પેઠે જ વિધિપૂર્વક થાય છે. દ્વારકાના શારદાપીઠના શંકરાચાર્ય શ્રીઅભિનવસચ્ચિદાનન્દ સ્વામી
જ્યારે વડોદરે પધારે છે ત્યારે તેઓશ્રીને મુકામ આ મન્દિરમાં થાય છે. મન્દિરમાં વિશાળ ઓસરીઓ ને ચગાન હોવાથી કથાકીર્તને પણ ચાલે છે. તે જ જગાએ અનેક મહામંડલેશ્વરનાં વ્યાખ્યાને પણ થયેલાં છે. હરિજને ત્યાં આવે છે એ કારણે મન્દિરની લોકપ્રિયતામાં ઘટાડે થયે હેાય એવું જોવામાં નથી આવતું. આ બાબતમાં શારદાપીઠના શ્રીશંકરાચાર્ય જેવા ધર્માચાર્યો તથા અનેક મહામંડલેશ્વર જેવા ધર્મવેત્તાઓએ જે સારું દષ્ટાન બેસાડેલું છે તે ખરેખર અનુકરણ કરવા લાયક છે. •
કેલ્હાપુરના શ્રીમંત છત્રપતિ મહારાજા સાહેબે પણ ૧૯૩૨ના સપ્ટેમ્બરમાં જાહેરનામું બહાર પાડ્યું, તેમાં જણાવ્યુંઃ -
હવે પછી કોઈ પણ જાતિઓને અસ્પૃશ્યના વર્ગ માં મૂક્વાની જરૂર નહીં રહે અને તેથી હુકમ કરવામાં આવે છે કે અસ્પૃશ્ય એ વર્ગ જ કાઢી નાખો. હવે પછી હિંદુઓના સર્વ વર્ગોને શ્ય ગણવામાં આવશે; અને સર્વ હિંદુઓને મનિરોમાં પ્રવેશ કરવાને, તથા જાહેર નળ, કુવા, તળાવ, ધર્મશાળા વગેરેનો વાપર કરવાને, સરખે હક રહેશે.”
આમ દેશી રાજ્યમાં વડોદરા અને કોલ્હાપુરે હરિજનના મન્દિર પ્રવેશની બાબતમાં પહેલ કરી એમ કહી શકાય. ૧૯૩૩ના જુલાઈમાં, રાજપુતાનામાં આવેલા ઝાલાવાડના મહારાજ-રાણા સાહેબે જાહેર કર્યું. કે “હરિજને સ્વચ્છ કપડાં પહેરીને આવશે તે મારાં મદિરોમાં બીજાઓની પેઠે જ આવીને દર્શન કરી શકશે.’ દક્ષિણ ભારતમાં આવેલા સાંદુરના રાજા મરાઠા છે. તેમણે રાજ્યમાંથી અસ્પૃશ્યતા નાબૂદ કર્યાનું જાહેરનામું તે ૧૯૩રના નવેંબરમાં કારેલું; પણ હરિજનોએ તેનો લાભ લઈને પહેલે મન્દિરપ્રવેશ ૧૯૩૩ના ઑગસ્ટમાં, સાંદુરના કાર્તિકસ્વામીને મન્દિરમાં, કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #337
--------------------------------------------------------------------------
________________
હિંદુ સમાજની પ્રતિજ્ઞા
૩૧૩
ઔધના રાજા સાહેબે પણ સ્વચ્છતાની માઁદા રાખીને હરિજનાને મન્દિરપ્રવેશની છૂટ આપી.
આ ઉપરાંત, લેાકેાની ઇચ્છાથી તે તેમના પ્રયત્નેાને લીધે, આખા દેશમાં જુદે જુદે ડેકાણે કેટલાંયે મન્દિરા રિજા માટે ખુલ્લાં મુકાયેલાં જાહેર થયાં હતાં. એકલા મુંબઈ શહેરમાં જ એવાં મન્દિરા સારી સંખ્યામાં હતાં. ૧૯૩૩ના નવેમ્બરથી ૧૯૩૪ના જુલાઈની આખર સુધી ગાંધીજીએ જે હરજન યાત્રા કરી તેમાં તેમની સાથે ફરવાનું સદ્ભાગ્ય મને મળેલું. એ યાત્રા દરમ્યાન જુદા જુદા પ્રાન્તામાં કેટલાંયે મન્દિરા તેના સંચાલકાએ સ્વેચ્છાએ હરિજને માટે ખુલ્લાં જાહેર કરેલાં, અને એને પ્રસંગેાએ સામાન્ય જનતાએ ઘણી મેાટી સંખ્યામાં સહ હાજરી આપેલી. અસ્પૃશ્યતાનિવારણુની તરફેણમાં લાકમતને જુવાળ કુવા ઊલટલે તેનું દર્શન તે વેળા થવા પામ્યું હતું.
૧૯૩૩ના ફેબ્રુઆરી માસમાં ગાંધીજી ચરવડા જેલમાં હતા તે દરમ્યાન - દેશના સુપ્રસિદ્ધ વિદ્વાનેામાંથી કેટલાકે અસ્પૃશ્યતા વિષેને પાતાને અભિપ્રાય લખીને ગાંધીજીને આપ્યા હતા. તે આખા . નીચે ઉતાર્યો છેઃ
·
હિંદુ ધર્મશાસ્ત્રોમાં ત્રણ જાતના
અસ્પૃશ્યા ” ના ઉલ્લેખ છેઃ ૧. જન્મને લીધે અસ્પૃશ્ય ગણાતા માણસ; દા. ત. શૂદ્ર પિતાને બ્રાહ્મણ માતાની સતતિ.
ર. પચમહાપાત કરનાર, અથવા હિંદુ ધર્મ” હીન ગણેલાં મુહ કુક્રમે કરનાર, માણસે.
cr
૩. અભડાયેલા હોય તેવી સ્થિતિના માણસેા.
અત્યારે જે નૃતિઓને અસ્પૃશ્ય ગણવામાં આવે છે તેમાંની કાઈ ઉપરના પહેલા વમાં આવે છે એમ બતાવનારા કરો. પુરાવા નથી. તેથી અસ્પૃશ્યતા ને બહિષ્કાર વિષેના જે નિયમા પહેલી ક્લુમને અંગે ગણાવ્યા છે તે આજની નતિઓને લાગુ પડતા નથી. માની લો કે આમાંની કોઈ જાતિખાને પહેલા વર્ગમાં મૂકી શકાય, તે તેઓ સ્વચ્છ રહેણી, રોવ અથવા વૈષ્ણવ સંપ્રદાયની દીક્ષા, વગેરે દ્વારા થઈ શકે છે, અને ચાતુર્થાંને મળતા સહક ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
-
• અસ્પૃશ્યતામાંથી મુક્ત અધિકાર ભેાગવી શકે છે
www.umaragyanbhandar.com
Page #338
--------------------------------------------------------------------------
________________
મદિર પ્રવેશ અને શા બીજી કલમમાં જણાવેલી અસ્પૃશ્યતા કોઈ પણ આખા વર્ગને કે આખી કામને લાગુ ન પડી શકે, એ દેખીતું છે. દરેક કોમના અમુક માણસને તે લાગુ પડી શકે. અસ્પૃશ્ય કહેવાતા લોકોની અસ્પૃશ્યતા બીજી કલમમાં જણાવેલી પતિત દશાને કારણે નથી; તેમ જ તેઓ એવાં પતિત માબાપના, વશ જે છે એમ પણ બતાવી શકાય એમ નથી. બીજી કલમમાં બતાવેલાં મહાપાતક કરનાર માણસે યોગ્ય પ્રકારનાં પ્રાયશ્ચિત્ત કરીને સાવ શુદ્ધ થાય. છે. એવી રીતે શુદ્ધ ન થયા હોય તેવા પતિત માણસની સંતતિને અસ્પૃશ્ય ગણી શકાય નહીં. કેટલાક સ્મૃતિ કાર, જે એવી સંતતિને અસ્પૃશ્ય ગણે છે, તેઓ એ સંતતિને પાછી શુદ્ધ કરી લેવા માટે બહુ હળ પ્રાયશ્ચિત્તવિધિ બતાવે છે. અને જે માણસો અમુક હીન કમેને લીધે અસ્પૃશ્ય બન્યા હોય તેઓ એ કર્મે છેડી દે એટલે તેમની અસ્પૃશ્યતા દૂર થઈ જાય છે. - ત્રીજા પ્રકારની અસ્પૃશ્યતા — અથત અમુક તાત્કાલિક કારણને લીધે આવતી આભડછેટ – તે અસ્પૃશ્ય ગણાતા તેમ જ ન ગણાતા સર્વ વર્ગોમાં દેવામાં આવે છે. ચમાર, ભંગી અને બીજેઓને તેમના ધંધાને કારણે કાયમના. અસ્પૃશ્ય ગણવા માટે શાસ્ત્રને કશે જ આધાર નથી. તેમના કામને લીધે જે બાહ્ય અસ્વચ્છતા પેદા થાય છે તેને લીધે તેઓ અસ્પૃશ્ય ગણાય છે. માણસ એ કામ ર્યા પછી નહાય તે સ્વચ્છ કપડાં પહેરે, એટલે ત્રીજી કલમમાં જણાવેલી અસ્પૃશ્યતા તે દૂર થાય છે.
આ પરથી એટલું તો ફલિત થાય છે કે જેમને અસ્પૃશ્ય કહેવામાં આવે છે તેમને ચાતુર્વર્યને મળતા સર્વ અધિકાર– દા. ત. મંદિરે તથા શિક્ષણસંસ્થાઓમાં પ્રવેશ, જાહેર કુવા, ઘાટ, તળાવ, નદી વગેરેને વાપર, ૧. ના અધિકાર મળવા જોઈએ; અને તેમને આવા સાર્વજનિક અધિકારથી વંચિત રાખવા એ અયોગ્ય છે. આ વસ્તુ ધર્મશાસ્ત્રોનાં વચન તેમના મૂળ સિદ્ધાંતે, તથા તેમની અંતર્ગત ભાવના, એ સર્વને આધારે સિદ્ધ થઈ શકે એવી છે.
આ અભિપ્રાય ઉપર આચાયૅશ્રી આનંદશંકર ધ્રુવ, બાબુ ભગવાનદાસ, સ્વામી કેવલાનંદ (પૂર્વાશ્રમના શ્રી. નારાયણશાસ્ત્રી માટે), શ્રી. લક્ષ્મણશાસ્ત્રી જેશી, શ્રી. ઈન્દિરારમણ શાસ્ત્રી, શ્રી. કેશવ લક્ષ્મણ દફતરી, તથા શ્રી. પુ. હ. પુરંદરની સહીઓ હતી.
આ ઉપરાંત મન્દિર પ્રવેશનું સમર્થન કરનારા અભિપ્રાય મહામહોપાધ્યાય પ્રમથનાથ તર્લભૂષણ, મહામહોપાધ્યાય શ્રીધર--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #339
--------------------------------------------------------------------------
________________
હિંદુ સમાજની પ્રતિજ્ઞા
૩૫
શાસ્ત્રી પાઠક, શ્રી. શ્રીકૃષ્ણે તનસુખ મિશ્ર, શ્રી. ચિંતામણુ વિનાયક વૈદ્ય, તથા તિરૂપતિવાળા શ્રી. નરસિંહાચાર તરફથી ગાંધીજીને મળ્યા
હતા.
૧૯૭૩માં ગાંધીજીએ મન્દિરપ્રવેશ વિષેના એક લેખમાં લખેલું :
દેહધારી જેમ દેડ વિના આત્મા નથી. કલ્પી શક્તા, તેમ મદિર વિના ધમ પી શકતા નથી. મંદિર વિના હિંદુ ધર્મ ન ચાલે. મદિરમાં સડા નથી. કાઈ મનુષ્યમાં છે, બધામાં કદી નહીં. કેવળ પૂજાના વિધિ કરનારને મન મૂર્તિ પાષાણ છે, ભક્તને મન કેવળ ચૈતન્ય છે. મદિરમાં સુધારાને અવકાશ છે. મર્દિશ તેાડી નાખવાં ચેગ્ય નથી. મન્દિર તાડા એટલે ધમ તૂટો.
.
વળી જે સડા છે તે પણ બધાં મંદિરમાં નથી. ગામડાંનાં અનેક 'શિમાં સડા નથી, ગ્રામવાસીઓમાં જે અનેક વહેમ છે તેમે મર્દિશની સાથે સબંધ નથી. મદિરા તે તે ધર્માની સભ્યતાનું સંગ્રહસ્થાન છે. પૂર્વે મદિરામાં દેવ હતા, ત્યાં ધૈવત હતું, ત્યાં નિશાળ હતી, ત્યાં ધમ શાળા હતી, ત્યાં મહાજનની બેઠક હતી. એવાં મંદિર આજ પણ ઘણી જગ્યાએ જોવામાં આવે છે. હરિજનનાં મન મદિરમાં એવાં લાગ્યાં છે કે તે પેાતાનાં જેવાંતવાં મંદિર વસાવે છે. એ મંદિરમાં તેએાની દીનતાનું આપણને દર્શન થાય છે. હરિજના સવણ હિંદુનાં મંદિરમાં ન જઈ શકે ત્યાં લગી તેમની દીનતા કદી ન જાય, તેમનું હિંદુત્વ અપૂર્ણ રહે, તે હિંદુ ધર્મની છઠ્ઠી આંગળી થઈ બહિષ્કૃત જ રહે. તેમના હિંદુ ધમ માં આવકાર પામવાની પ્રથમ અને વ્યાપક નિશાની સ’પ્રવેશ છે. એ વિષે કાઈ હિંદુએ શકા ન જ લાવવી જોઈએ. મદિર બહાર રહેવાથી હરિજનનું ભલું થયું છે,એમ માનવું ગાઢ અજ્ઞાન છે. તેમના મંદિર બહાર રહેવાથી તે બધામાંથી બહાર જ રહ્યા છે.
હું બચપણમાં અનેક સદરામાં ગયા છું. તેની મારી ઉપર મુદ્દલ ખરાબ અસર નથી થઈ. આજે મારા અનેક સ્નેહીને મદિરમાં . જતા સ્નેહ' છું. તે મંદિરના દાષાને જાણતા નથી; મંદિરમાં જનારના દોષાનું તેમને ભાન છે. તેથી તે પૂણપણે અલિપ્ત છે. હું મદિરમાં નથી જતા તેમાં હું મારી વડાઈ માનતા કે નેતા નથી. મને એ મદની ભૂખ નથી રહી, તેથી હું ત્યાં નથી જતા. હિરજનાને સારુ મ'દિંરપ્રવેશની છૂટ મેળવવી એટલે તેને મદિરમાં લઈ જવા જ એવું નથી. જેમની ઇચ્છા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #340
--------------------------------------------------------------------------
________________
* ૩૧૦
મરિવેશ અને શાસે હશે તે જશે. જશે તેને મેલ નહીં ચડે. નહીં જાય તે ખેશે એ સંભવ અવશ્ય છે.” (હરિજનબંધુ, ૧૯-૩-'૩૩),
વળી લખેલું :
એ એક સાર્વજનિક મન્દિરમાં બીન હિંદુઓના જેટલી જ છૂટથી પ્રવેશ કરવાનો અધિકાર હરિજનોને ન અપાય ત્યાં સુધી અસ્પૃશ્યતાને -નાશ થયે ન જ કહી શકાય.” (હરિજનબંધુ, ૧૪-૩-'૩૫)
મંદિર પ્રવેશનો સવાલ નીકળે છે ત્યારે “હરિજનોની આર્થિક ઉન્નતિ પહેલાં કરો ને’ એવી જે વાત કરવામાં આવે છે, તેને વિષે લખેલું:
આર્થિક ઉન્નતિને મંદિર પ્રવેશ સામી માંડવી એ તદન ખોટું છે. મંદિર પ્રવેશથી તે એ ઉન્નતિને ટેકે જ મળે છે. કારણુ હરિજનને મંદિરપ્રવેશ મળશે, એટલે આર્થિક ઉન્નતિના સર્વે માર્ગ બીજાને માટે ખુલ્લા છે તેમ હરિજનને માટે પણ આપોઆપ ખુલા થશે.” (હરિજનબંધુ, ૧૮-૩-'૩૪)
પછી બીજો એક પ્રસંગે લખેલું :
સર્વ મંદિરનાં દ્વાર હરિજનેને માટે ખુલ્લાં કરવાની માગણી કરવામાં આવે છે એનું કારણ એ નથી કે હરિજનો મંદિરમાં પ્રવેશ કરવા
છે છે, અથવા તો મંદિરો એમને માટે ઊઘડશે એટલે એમનામાં ભારે પલટ થઈ જશે. મંદિર પ્રવેશની માગણી તો સવર્ણ હિંદુઓની આત્મશુદ્ધિને સારુ છે. એ માગણી એટલા માટે કરવામાં આવે છે કે જે હક દરેક હિંદને છે તે હરિજનો પાસેથી અન્યાયપૂર્વક છીનવી લેવામાં આવેલો છે. એક પણ હરિજન હિંદુ મિિરમાં પ્રવેશ ન કરે તે તે મંદિરનાં દ્વાર હરિજન ભાઈઓ માટે ખુલ્લાં મૂકવાનું સવર્ણ હિંદુઓનું ર્તવ્ય છે. સવર્ણ હિંદુઓનાં હદયમાંથી અસ્પૃશ્યતા નાબૂદ થયાની એ સાચામાં સાચી નિશાની છે. હરિજન સામેના બીજા પ્રતિબંધે તે જવા જ જોઈશે, પણું જે આ પ્રતિબંધ રહેશે તો અસ્પૃશ્યતા નાબૂદ થઈ નહીં ગણાય.” (હરિજનબંધુ, ૧૫-૧૧-૩૬)
આ છેલ્લો ઉતારો જેમાંથી આપેલ છે. તે લેખ લખાયાને એક અઠવાડિયું પણ નહેતું થયું, ત્યાં એક ચમત્કાર થયો. મનુષ્યના વહેવારમાં “ચમત્કાર’ શબ્દને પ્રયોગ થઈ શકે, તે આ ખરેખર ચમત્કાર હતા. ત્રાવણકોરના મહારાજા સાહેબે તેમના અંકુશ નીચેનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #341
--------------------------------------------------------------------------
________________
હિંદુ સમાજની પ્રતિજ્ઞા સર્વ મંદિરમાં હરિજનેને બીજા હિંદુઓના જેવી જ શરતે દાખલ થવાની છૂટને એક ઢઢેરો કાઢ્યો. અસ્પૃશ્યતાની જડ હિંદના બીજા " બધા ભાગે કરતાં ત્રાવણકરમાં ઊંડી ઊતરેલી. ત્યાં “સવ” હરિજનના પડછાયાથી પણ અભડાય. અમુક રસ્તાઓ પર હરિજન જઈ ન શકે. હરિજનમાં નાયડી નામને એક વર્ગ, તેને તે ગામમાં આવવું હોય તો બે લાકડાં જોરથી અફાળવાં પડે, જેનો અવાજ સાંભળીને સવર્ણો પોતાનાં ઘરમાં ભરાઈ જાય. બધે એમ મનાતું કે ત્રાવણકોરમાંથી અસ્પૃશ્યતા જશે ત્યારે આખા દેશમાં બીજે ક્યાંય નહીં રહી હેય. એ ત્રાણવકારમાં મંદિરનાં દ્વાર આટલાં જલદી ઊધડશે એવું સ્વપ્ન પણ કોણે ધાર્યું હોય? પણ એ શુભ દિવસ ઈશ્વરે આર્યો. આ રહ્યો ત્રાવણકોરના મહારાજા સાહેબને એ ઐતિહાસિક રેઃ
આપણે ધર્મ સનાતન સત્ય પર રચાયેલો છે એવી અમારી દૃઢ પ્રતીતિ છે; ઈશ્વરી પ્રેરણા ને વિશ્વવ્યાપી સહિષ્ણુતા એ એના પાયા છે એવી અમારી આસ્થા છે; સૈકાઓ થયાં સમયના પલટા પ્રમાણે તેણે આચારમાં જરૂરના ફેરફારો કર્યા છે એમ અમે જાણીએ છીએ અને અમારી હિંદુ પ્રજામાંથી કેઈમ તેનાં જન્મ, જાતિ કે કમને કારણે હિંદુ ધર્મનું. આશ્વાસન ને સમાધાન મળવાને પ્રતિબંધ ન હોવો જોઈએ એવી અમારી. ઉત્કટ ઇચ્છા છે; એટલે અમે આથી જાહેર કરીએ છીએ ને આજ્ઞા કરીએ છીએ કે, મંદિરનું યોગ્ય વાતાવરણ જળવાઈ રહે ને તેના વિધિ ને આચારે સચવાઈ રહે તે માટે અમે જે નિયમ ને શરતે ઘડીને જાહેર કરીએ તેનું પાલન થવું જોઈએ એ મર્યાદા રાખીને; હવે પછી અમારા ને અમારી. સરકારના અંકુશ નીચેનાં મંદિરમાં જન્મ કે ધર્મે હિંદુ એવા કઈ પણ. માણસને પ્રવેશ ને પૂજા કરવાને બિલકુલ પ્રતિબંધ નહીં રહે.”
મંદિરમાં જે જે જગાએ, જેટલી છૂટથી, ને સ્વચ્છતા વગેરેને. લગતા જે નિયમો પાળીને, ઊંચામાં ઊંચો ગણાતો બ્રાહ્મણ જઈ શકે તે જગાએ, તેટલી છૂટથી, ને તે જ નિયમ પાળીને હરિજન રાજ્યનાં મંદિરોમાં જતા થયા. ૧,૫૨૬ મંદિરોને ઢંઢેરામાં સમાવેશ થત: હતે. આમાંથી ૧૫૫ મેટાં મંદિર છે, ને તેમાંનાં ૧૨ તો આખા. ભારતવર્ષમાં વિખ્યાત એવાં મહામંદિરે છે (દા. ત. કન્યાકુમારી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૧૮
તિરુપ્રવેશ અને શાસ્રો
ચીન્દ્રમ, અનતપદ્મનાભ, કાલડી વ.). ત્રાવણકારમાં રાજ્યના અંકુશ નીચે ન હેાય એવાં મેટાં મદિરાની સંખ્યા નહીં જેવી છે. આ ઢંઢેરાના અમલને વિષે ગાંધીજીએ લખેલું :
જે ખરેખર બની રહ્યુ છે તે તા કોઈએ પણ ધાયું" હોય એના કરતાં વધારે છે. હરિજનાના ઉત્સાહ, ઊંચામાં ઊંચા વણૅના લેાકા છેક જે સ્થાન લગી જઈ શકે ત્યાં લગી હરિજનને જવામાં કશા વિરાધના અભાવ, અને પૂજારીઓના ઐચ્છિક જ નહી' પણ હાર્દિક સહકાર, એ બધુ' બતાવે છે કે આ મહાન અને વ્યાપક સુધારા સેાએ સે। ટકા સાચા છે. જે મનુષ્યને માટે અશક્ય ભાસતું હતું તે ઈશ્વરે શક્ય બનાવ્યું છે. રાજાઓના ઢંઢેરાઓથી હારી માણસાના હૃદયનું પરિવર્તન ન થઈ શકે. એટલે આ સવીતા સામુદાયિક હૃદયપલટાનું એક દૃષ્ટાંત છે. એ હૅચપલટો સાચા છે કેમ કે સ્વયંભૂ છે. . . . સાચે જ ઈશ્વરના મહિમા અપાર છે; માત્ર આપણે આપણાં જ્ઞાનચક્ષુ ખાલીને જોવું જોઈએ. મહારાજા, રાજમાતા, અને એમના મહાન દીવાનને, તેમ જ ત્રાવણકારના હિંદુઓને મારાં અભિનંદન છે. આપણે આશા રાખીએ કે જાતિભેદ, જેટલે અંશે એ ઊ'ચનીચપણાના નિર્દેશક છે તેટલે અરો, ત્રાવણકારમાંથી સૌંતર નષ્ટ થયા છે. ત્રાવણકારને ઉત્સાહ આપણે સંધરીશું તે। ત્રાવણકારની ભાવનાના ચેપ આખા હિંદને લાગતાં વાર નહી લાગે.’(હરિજનબધુ, ૧૩-૧૨-’૩૬) ઢંઢેરા પછી આશરે મે વરસે ત્રાવણકારની યાત્રાએ ગયેલી, સવર્ણ અને હિરજનેાની બનેલી, એક સંયુક્ત મ`ડળીના આગેવાને ત્યાંના અનુભવ વર્ણવતાં લખેલું :
મદિરપ્રવેશને પરિણામે; મદિરાની બહાર સુધ્ધાં કઈ પણ જાતની અસ્પૃશ્યતા કે ક્રૂરતા કાઈ પાળતું નથી. નાંબુદ્રી બ્રહ્મણાએ હરિજનો જાણે લાંબા વખતથી ખેાવાઈ ગયેલા ભાઈએ હોય એવી રીતે તેમને આવકાર આપ્યા, અને તેમનાં ધરામાં જઈ તેમની જોડે જમવાની પણ્ તૈયારી બતાવી.
.
દરેક મંદિરને દરવાજે મલયાળી ભાષામાં એ નહેરાતા લગાડેલી છે. એકમાં ઢ'ઢેરા છે, ને બીજામાં મદિરપ્રવેશને લગતા નિયમે છે. એ નિયમેામાં મદિરમાં પૂજનથે આવનારને કહેવું છે કે તેમણે સ્નાન કરવું, સ્વચ્છ વસ પહેરવાં, પહેરણ અને માથા પર ટાપી વગેરે જે કંઈ હૈાય તે કાઢવું, તિલક કરવું, સાવ ધાર્મિક વાતાવરણ નળવવું, અને ભજન યા પૂજા એવી રીતે ને એવે અવાજે કરવાં કે અચકાની પૂજામાં અથવા ખીજા પૂજકાની પૂજામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #343
--------------------------------------------------------------------------
________________
• હિંદુ સમાજની પ્રતિજ્ઞા ખલેલ ન પડે. એ બ્રાહ્મણ મદદનીશ મંદિરમાં આવનાર દરેક પૂજકને આપવાને પ્રસાદ કેળના પાંદડા પર મૂકીને દરવાજે તૈયાર રાખે છે. મંદિરો બહુ જ ચોખાં રખાય છે; અને ધાર્મિકતા, મિત્રભાવ, તથા સાર્વત્રિક ભ્રાતૃભાવનું વાતાવરણ પ્રવર્તે છે.
મંદિરના સર્વ અધિકારીઓને કડક હુકમ અપાયેલ છે કે હરિજનો સમાન ભાવે ને સમાન દરજ્જાથી પૂજા કરી શકે તે માટે અધિકારીઓએ તેમને બનતી બધી મદદ આપવી. ઊંચામાં ઊંચાથી નીચામાં નીચા સુધીના સવ અમલદારોને ચેડા જ વખત ૫ર ૫રિ૫ત્રો મેક્લાયેલા છે કે અસ્પૃશ્યતાનું નિવારણ, અને સર્વ જાતિના લોકો માટે સમાન ભાવે મંદિર પ્રવેશ અને પૂજા તથા જાહેર સ્થળને વાપર એ રાજ્યના પાયારૂપ મૂળ સિદ્ધાંતોમાંને એક છે, અને સહુ અમલદારોએ તેને પોતાની ફરજના એ આવશ્યક અંગરૂપ ગણું તેનો અમલ કરવાનો છે. રાજ્યના અમલદારો પોતે દાખલો બેસાડે છે ને ઢઢેરાનું કડકાઈથી આચરણ કરે છે, તેને લીધે લોકો તેમના દાખલાને અનુસરી શક્યા છે; અને અસ્પૃશ્યતા તથા દૂરતા હવે ભૂતકાળના ગેટ હું સ્વપ્ન જેવી ભાસે છે.”
આજે અગિયાર વરસ થવા આવ્યાં આ ઢંઢેરાને અમલ ચાલુ છે; ને તે એટલે સરળ ને સુંદર રીતે ચાલે છે કે તેને વિષે આજ લગી એકે પક્ષ તરફથી કશી ફરિયાદ કરવાનો પ્રસંગ નથી આવ્યો. હરિજનોએ આ છૂટનો દુરુપયોગ કર્યો છે એવો ધ્વનિ પણ કદી નીકળવા પામ્યો નથી. તેમ જ મંદિરમાં જનારા હરિજનેતર હિંદુઓની સંખ્યામાં બિલકુલ ઘટાડે થયું છે એવું પણ સાંભળવામાં નથી આવ્યું.
. આ એતિહાસિક બનાવ પછી છએક મહિને કાઠિયાવાડમાં આવેલા લાઠી સંસ્થાનના ઠાકોર સાહેબે લાઠીમાં પિતે નવું બંધાવેલું “અન્નક્ષેત્ર” નામનું વિશાળ સાર્વજનિક મંદિર હરિજન માટે ખુલ્લું મૂકયું. કાઠિયાવાડમાં હરિજનો માટે ખુલ્લું મુકાનાર આ -પહેલું સાર્વજનિક મંદિર હતું. આ પ્રસંગે ઠાકોર સાહેબે જે ભાષણ ' કર્યું તેમાં કહ્યું : * “ઈશ્વરને ભજવાને અને તેનાં દર્શન કરવાને હક સહુ કોઈને સરખે છે. મંદિરમાં હરિજન આવે છે તેથી ઈશ્વર અભડાય એમ કહેવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #344
--------------------------------------------------------------------------
________________
કર૦ - મદિરવેશ અને શાસે હાસ્યજનક છે. દુનિયાભરના કોઈ ધર્મમાં આવું નથી. હરિજને હિંદુ છે. આપણે અત્યારે તેમના તરફ અન્યાય આચરી રહ્યા છીએ, અને તેથી આપણી અધોગતિ થયેલી છે. તે અન્યાય દૂર કરવાની આપણી ફરજ છે.”
ઠાકોર સાહેબને અભિનંદન આપતાં શ્રી. મહાદેવ દેસાઈએ લખેલું :
“સંગીના નોખા મંદિર માટે ઠાકોર સાહેબ પાસે મદદ માગવામાં આવી, તે તેમણે કહ્યું કે હું તો લાઠીમાં રાજ્યનું મોટું મંદિર છે તે જ હરિજનને તેમ જ સૌ હિંદુઓને માટે ખુલ્લું મૂક્વા તૈયાર છું.... (કાઠિયાવાડમાં) ત્રાવણકોરના મહારાજાની પેઠે, અસ્પૃશ્યતાને મળતી રાજ્યની મારી પહેલવહેલી ખેંચી લેવાનો યશ તે સ્વ. રાજવી કવિ ક્લાપીના સુપૌત્ર પ્રહલાદસિંહજીએ જ લીધો છે.”
- પછી તો ત્રાવણકોરના દાખલાનું અનુકરણ ઝપાટાભેર થવા લાગ્યું. ૧૯૩૭ના જુલાઈ માસમાં કાચીન રાજ્યના ત્રિચુર શહેરમાં આવેલા નાવિલ મઠના અધિષ્ઠાતા શ્રી. પરમેશ્વર ભારતી સ્વામીએ મઠને લગતાં સર્વ મંદિરે સહુ હિંદુઓને માટે નાતજાતના ભેદભાવ વિના ખુલ્લા મૂક્યાં. ૮૬ વરસના વાદ્ધ આ સ્વામીજીએ તેમના જાહેરનામામાં કહ્યું:
ત્રાવણકોરના ના. મહારાજાએ કાલે મંદિર પ્રવેશનો ઢર કોઈ પણ રીતે વર્ણાશ્રમને કે વેદની કે શાસ્ત્રની આજ્ઞાનો વિરોધી નથી. મારે હાર્દિક અભિપ્રાય એવો છે કે એ ઢઢેરાથી હિંદુ ધર્મ પાળનારા સર્વ વણ ને વર્ગોમાં મિત્રાચારી ને સહકાર પેદા થશે. તેથી એ ઢંઢેરાની એકેએક વસ્તુના હાર્દની જોડે હું મારી સંમતિ પૂરા હૃદયપૂર્વક પ્રગટ કરું છું. અને હું ઊંડા અંતરથી કબૂલ કરું છું કે એ ઢંઢેરો હિંદુ ધર્મનાં કરડે માણસોનું કલ્યાણ સાધવામાં સાધનભૂત થશે, અને તેમનાં ઉન્નતિ ને જ્ઞાનને માટે માર્ગદર્શક જાત તરીકે કામમાં આવશે.”
. સ્વામી અળવચેરી તપુરષ્કળ કેરળના બ્રાહ્મણોમાં સૌથી મોટા ધર્મગુરુ મનાતા. તેમણે અભિપ્રાય આપે કે ત્રાવણકોરને ઢંઢેરો હિંદુ ધર્મના આદર્શોને જરા પણ વિરોધી નથી, અને તેનાથી વેદની કે શાસ્ત્રની આજ્ઞાઓને કોઈ પણ રીતે ભંગ થતો નથી.
૧૯૩૮ના માર્ચમાં ઈદેરના મહારાજા સાહેબે પિતાના રાજ્યનાં સર્વ સરકારી મન્દિરો હરિજને માટે ખુલ્લાં જાહેર કર્યા..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #345
--------------------------------------------------------------------------
________________
હિંદુ સમાજની પ્રતિજ્ઞા કેટલાંક મન્દિરના ટ્રસ્ટીઓ પોતાને હસ્તક રહેલાં મંદિર ઉઘાડવા માગે છે, પણ અદાલતના ચુકાદા તેમને તેમ કરતાં રેકે છે, એવું જણાયાથી મુંબઈની ધારાસભાએ ૧૯૩૮માં મંદિર પ્રવેશને લગતો કાયદો પસાર કર્યો. તેમાં આવા પ્રગતિશીલ ટ્રસ્ટીઓને, તેઓ ઈચ્છે તે, મંદિરે ખુલ્લાં મૂકવાની પરવાનગી અપાઈ, અને એ રીતે કાયદાનું નક્તર દૂર કરવામાં આવ્યું. આમ એકલા મુંબઈ શહેરમાં જ, ૧૯૩૯ સુધીમાં જે મંદિરે હરિજને માટે ખૂલેલાં જાહેર થયાં તેની યાદી આ પુસ્તકના પરિશિષ્ટમાં આપેલી છે.
૧૯૩૯ના જુલાઈમાં મદુરાનું પ્રસિદ્ધ મીનાક્ષીમંદિર ખૂલ્યું. દેશી રાજ્યો સિવાયના મુલકમાં ખુલ્લું થનાર એ પ્રથમ મોટું મંદિર હતું. એ પ્રસંગે ગાંધીજીએ લખ્યું:
“અસ્પૃશ્યતા સામેની જેહાદમાં તથા હરિજને માટે મંદિરે ખુલ્લાં કરાવવાની ચળવળમાં આ એક અવલ દરજજાની મજલ થઈ કહેવાય. ત્રાવણકોરમાં રાજ્યનાં મંદિર ખુલ્લાં મૂનારે ઢઢેરે અલબત્ત એક મોટી મજલ હતી, પણ એ દાખલાની પાછળ તે મહારાજાની સરમુખત્યારીની બીના હતી. . . . મદુરાના પ્રખ્યાત મંદિરનું ખુલ્લું મુકાવું એના કરતાં પણ વધુ મહાન બીના એટલા સારુ છે કે પ્રજાના સંકલ્પબળનું એ શુભ ફળ છે. મીનાક્ષી મંદિરમાં જનારા ભક્તજનમાં એ નિશ્ચયપૂર્વકનો મતપલટો સૂચવે છે... આ મહામંદિરની પાછળ દક્ષિણનાં બીજા અનેક પ્રખ્યાત મંદિરની ભેગળો ભાંગશે અને તે હરિજને માટે ખુલ્લો મુકાશે, એવી આશા આપણે રાખીએ.” (હરિજનબંધુ, ૨૩-૭-'૩૯)
આ પછી બીજે જ મહિને, એટલે કે ૧૯૩૯ના ઓગસ્ટમાં, તંજાવરની વડીલ શાખાના રાજા અને તંજાવર મહેલ દેવસ્થાનોના વંશપરંપરાગત વાલી રાજાશ્રી રાજારામ રાજાસાહેબે તારના શ્રીબહદીશ્વરવાળા નામાંકિત મંદિર સુધાં, પિતાની દેખરેખ નીચેનાં, કુલ ૯૦ મંદિરો હરિજનેને સારુ ખુલ્લાં જાહેર કર્યા.
મધ્યયુદ્ધનાં વરસ દરમ્યાન આ પ્રવૃત્તિ રોકાઈ ગયેલી, તે પાછી ગમે વરસે મહાસભાનું પ્રધાનમંડળ હોદ્દા પર આવ્યા બાદ ઘણા જ જોરથી ઊપડી છે. છેલ્લા એક વરસથી ભાગ્યે જ કોઈ મહિને એવો ખાલી ગયો હશે જેમાં કોઈ ને કોઈ મોટાં મંદિરોમાં
મં–૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #346
--------------------------------------------------------------------------
________________
ક૨૨
સંદિરમશ અને શાસ્ત્ર હરિજનોને પ્રવેશ મળ્યાની ખબર ન આવી હોય. રામેશ્વર, શ્રીરંગમ, તિરૂપતિ એ તે જગતનાં પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ મંદિરોની બરાબરી કરી શકે એવાં ગણાય. ત્યાંથી આજે અસ્પૃશ્યતા ગઈ છે. દક્ષિણ ભારત, જે અસ્પૃશ્યતાને મોટામાં મેટે ગઢ હતો, ત્યાં આ અદ્ભુત કાન્તિ થવા પામી છે; અને ત્યાંથી અસ્પૃશ્યતાને કાયમને દેશવટે મળ્યો છે.
આ મન્દિર ખૂલવાથી ત્યાં શું કઈ ઉત્પાત થવા પામ્યો છે? ત્યાં કંઈ આભ તૂટી પડયું છે? શું ભગવાનની મૂર્તિઓની પવિત્રતા નષ્ટ થવા પામી છે? શું ત્યાં જૂના પૂજારીઓ પૂજા નથી કરતા? શું ત્યાં લાખો યાત્રીઓ અગાઉ આવતા તેમાં કશો ઘટાડો થયો છે? એમાંનું કશુંયે ત્યાં થવા પામ્યું નથી. શંકર અને રામાનુજ, આળવારે ને નાયનારાના નિવાસથી એક કાળે પુનિત થયેલી એ ભૂમિ આજે ફરી પુનિત થઈ છે, અને સાચી તીર્થભૂમિ બની છે.
ગુજરાતમાં લુણાવાડાના મહારાણા સાહેબે ૧૯૪૬ના નવેંબર માસમાં તેમના રાજ્યમાંથી અસ્પૃશ્યતા નાબૂદ કરતું નીચે પ્રમાણેનું ફરમાન કાર્યું છે:
આજની તારીખથી ઢેડ, ભંગી, ચમાર, વણકર વગેરે પછાત અને અસ્પૃશ્ય ગણાતી કોમના લોકો માટે એફિશિયલ તમામ લખાણમાં
હરિજન” શબ્દ વાપરવો. આ જ પ્રમાણે મ્યુનિસિપાલિટી તેમજ બીજી અર્ધ સરકારી સંસ્થાઓએ પણ “હરિજન” શબ્દ વાપરો. સરકારી તમામ શાળાઓ, સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવતી તમામ શાળાઓ, તેમ જ, સરકારની મંજૂરીથી ચાલતી શાળાઓ, અને સરકારી તમામ દવાખાનાઓ આજની તારીખથી હરિજને માટે ખુલ્લાં મૂકવામાં આવે છે. સર્વે સરકારી ઓફિસ તેમ જ અર્ધ સરકારી ઓફિ પણ દરેક રીતે હરિજને માટે ખુલ્લી મૂકવામાં આવે છે. સાર્વજનિક કૂવા, તળાવો, વા અને નાહવાવાનાં સ્થળો પણ હરિજનો માટે આજની તારીખથી ખુલ્લો મૂક્વામાં આવે છે. રાજ્યની મિલકત ગણાતાં તમામ મંદિર – શ્રીલુણેશ્વર, શ્રી અંબાજી, શ્રી રણછોડજી – અને ધાર્મિક સ્થળો પણ આજથી હરિજન માટે ખુલ્લાં મૂકવામાં આવે છે. અમોને ઉમેદ છે કે અમારા વહાલા પ્રજાજનનાં તમામ અંગો આ ફરમાનનું સંપૂર્ણ પણે પાલન કરશે અને કરાવશે. (તા. ૩૦-૧૧-'૪૬)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #347
--------------------------------------------------------------------------
________________
હિન્દુ સમાજની પ્રતિજ્ઞા
સ
મહારાષ્ટ્રમાં ગયા ફેબ્રુઆરી સુધીમાં ખુલ્લાં જાહેર થયેલાં ૧૬૨ મદિરેાની યાદી મહારાષ્ટ્ર પ્રાન્તિક હરિજન સેવક સંધ તરફથી પ્રસિદ્ધ થઈ છે. તે ઉપરાંત ખીજાં ચાળીસેક મદિશ પૂના જિલ્લામાં ગયા ફેબ્રુઆરીમાં શ્રી. સાને ગુરુજીએ કરેલા પ્રવાસ દરમ્યાન ઊધક્યાં છે. આ પ્રવાસમાં તેમણે કીર્તન, નાટક વગેરે અનેક સાધને દ્વારા આ વિષયમાં લેાકમત કેળવવાનું ઘણું સરસ કામ કર્યું" હતું. ગયા મે મહિનામાં તેમણે પંઢરપુરનું વિઠ્ઠલમ દરરજના માટે ખુલ્લું મુકાવવા માટે ઉપવાસ આદર્યાં. કેટલીયે વાટાઘાટ પછી મંદિરના અડવાએ ( સેવા )એ મદિર ખુલ્લું જાહેર કરવાને ઠરાવ એકમતે કર્યો. કાયદા પ્રમાણે તેમણે આ દરાવની જાહેરાત અદાલત આગળ કરવી જોઈએ, તે તેમણે કરી છે. તેની સામે કાઈ તે વાંધા હોય તે તે વાંધા અદાલત આગળ તેાંધાવી શકાય છે. ભડવાઓએ તે પેાતાને માટે જે કંઈ શય હતું, તે બધું જ કયુ` છે. હવે, ખાસ કંઈ અડચણ નહીં આવે તે, ત્રણ માસની મુદત પૂરી થયે પંઢરપુરના એ પ્રસિદ્ધ મંદિરનાં દ્વાર હિરજને માટે ખુલ્લાં મુકાશે. ખડવાને નિણૅય જે દિવસે જાહેર થયે તે દિવસે ૧૦મી મેએ લેાકાએ જે અસાધારણુ ઉત્સાહ દાખવ્યા, તે બતાવે છે કે લેાકમત કઈ તરફ છે. આ પ્રસંગે વડી ધારાસભાના પ્રમુખ શ્રી. ગણેશ વાસુદેવ માવળંકર ત્યાં હાજર હતા, અને તેમણે વાટાધાટેમાં અગત્યના ભાગ ભજન્મ્યા હતા. તેમણે ૧૦મી મેના દેખાવનું વર્ચુન કરતાં ‘ મહાત્મા’. નામના મરાઠી માસિકના જુલાઈ ૧૯૪૭ના અંકમાં લખ્યું છેઃ
―
- પછી રાજની પેઠે પ્રાના થઈ. શ્રી. કાકાસાહેબ બરવે (મહારાષ્ટ્ર પ્રાન્તિક હરિજન સેવક સધના પ્રમુખ)એ ભેગા થયેલા લેાકાને ઉદ્દેશીને પ્રસગને છાજે એવું ભાષણ કર્યું. શ્રી. સાને ગુરુજીની નબળી પડી ગયેલી તબયતને લીધે તેણે કઈ જ ખેલવું નહીં. એવી ડાકટરની સૂચના હેાવાથી, તેમણે સાવ ધીમે અવાજે, આ બે મુદ્દા લેાકાને જણાવવા મને કહ્યુઃ
(૧) જે કંઈ થયું તે બધું વિઠાઈ માની કૃપાથી થયું છે. હું માત્ર નિમિત્તરૂપ થયા છું. (૨) ઇંસા વરસ પર મહારાષ્ટ્રના સતાએ ચંદ્રભાગાના રેતાળ પટ હિરજના માટે ખુલ્લા કરાવી મેટું કામ કર્યું હતું, તેની જ પૂિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #348
--------------------------------------------------------------------------
________________
મારિવેશ અને શાસે અડવાઓએ આજે મંદિર ઉઘાડીને કરી છે. પ્રાર્થના પૂરી કરી લોકોને ઘેર પહોંચતાં સાડાનવને સુમાર. થયા.
સાડાસાતને સુમારે જ ગામમાં ખબર ફેલાઈ હતી કે બડવાઓએ નિવેદન કરીને પ્રતિજ્ઞાપત્ર પર સહી કરી છે, અને તે બધા કાગળ જિલ્લા કર્ટ પાસે મોકલવાની ગોઠવણ થઈ છે. એટલે હવે સાને ગુરુજીને ઉપવાસ છૂટવાને એ નક્કી હતું. તેથી રાતે ગામમાં જાહેર સભા ભરવાની જાહેરાત કરવામાં આવી હતી. સભાસ્થાને જતાં અમને ઘણું જ મેટું થયું. સભાને એ દેખાવ યાદગાર હતો. બે કલાકની જાહેરાતમાં આશરે આઠ દસ હજાર શ્રોતાઓ ભેગા થયા હતા. એમાં વિશેષતા એ હતી કે લગભગ અડધી સંખ્યા બહેનાની હતી. અમે ગયા તે વખતે લોકો આસપાસ આતશબાજી કરીને પોતાના આનંદ અને ઉત્સાહ પ્રદર્શિત કરતા હતા. અસ્પૃશ્યતાનિવારણું, મંદિર પ્રવેશ, અને તેને લગતું ગુરુજીનું કામ, એને વિષે જનતાના વિચાર ને તેના હદયની ભાવના કેવાં છે એ જાણવા માટે એ રાતની સભાને દેખાવ પૂરતો હતો. સભા સવા વાગ્યા સુધી ચાલી. લોકોને ઉત્સાહ અપૂર્વ હતો.'
મંદિરોના વહીવટમાં ને તેની વ્યવસ્થામાં રાજ્ય આમ રસ લે એ આપણું દેશમાં નવી વસ્તુ નથી. રાજ્યને મંદિરો જોડે છેક પ્રાચીન કાળથી સીધે સંબંધ રહે છે. રાજ્યોએ મંદિરોને દાનથી પડ્યાં છે, ને સમય આવ્યે તેમની રક્ષા કરી છે, તેમ તેના વહીવટ ઉપર પિતાને અંકુશ પણ રાખેલ છે. કૌટિલ્યના “અર્થશાસ્ત્ર” પરથી એમ જણાય છે કે રાજ્ય “દેવતાધ્યક્ષ” (મન્દિર પર દેખરેખ રાખનાર) નામને એક અમલદાર નીમતું. આ અમલદારનું એક કામ એ રહેતું કે રાજ્યની તિજોરી ખાલી થાય ત્યારે મંદિરમાંના બધા પૈસા લાવી રાજાને સોંપવા. રાજાઓ ભીડને પ્રસંગે એ ધનને ઉપયોગ કરતા; ને સંભવ છે ભીડ માટે મંદિરોને પિસા પાછા પણ આપતા હશે. આમ પ્રજાનું આપેલું ધન જરૂર પડવે પ્રજાના ઉપયોગ માટે આપવાનો રિવાજ ઘણે જૂનો છે. રાજાએ આપેલા દાનપત્રમાં ફેરફાર કરવા, મંદિરમાં ચોરી કરવી, મંદિરની મિલકત પચાવી પાડવી, મંદિર ભાંગવું, વગેરે ગુના ગણતા, ને તેને માટે સજા કરવાનો અધિકાર રાજાને હતે. “આ વચનો બતાવે છે કે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #349
--------------------------------------------------------------------------
________________
હિંદુ સમાજની પ્રતિજ્ઞા
"
·
વખતની સરકાર મદિરાની મિલકત, તળાવ, કૂવા, વગેરે જે સ્થળે પ્રજાને અણુ થયાં હેાય તેની રક્ષાં કરતી; અને તેની બાબતમાં દેખરેખ રાખવાની તથા ભૂલ કે દેષ થતાં ય તે સુધારવાની જે સત્તા એ સરકારને હતી તેના ઉપયાગ તે કરતી.’૩ છે. પ્રાચીન કાળથી ( ઈ. સ. પૂર્વે ત્રીજા કે બીજા સૈકાથી ) ધર્મસ્થાનાના વહીવટ કરનારી સમિતિ ગાષ્મી નામે એળખાતી, તે તેના સભ્ય ગાષ્ઠિક કહેવાતા. સાંચીના શિલાલેખમાં ધગાડી' (બૌદ્ધ ગેાઠી) ના નિર્દેશ છે. આયુના શિલાલેખમાં ધ સ્થાનના વહીવટ કરનારી સમિતિના શ્રાવક સભ્યાનાં નામ આપેલાં છે, અને કહ્યું છે કે તેમણે તથા તેમના વંશોએ નાન, પૂજા વગેરેને વિધિ હંમેશાં ચાલુ ' રખાવવા.૪ કેટલાક શિક્ષાલેખેામાં મંદિરના અધ્યક્ષને સ્થાનપતિ ' કહેલા છે. મહાકાસલના સિરપુર ગામમાં ઈ. સ. ના રમા કે ૯મા સૈકાના, મહાશિવગુપ્તને, શિલાલેખ છે, તેમાં લખેલું છે કે જે માણસેાને ધર્માર્થે મિલકત દાનમાં આપેલી છે. તેમના પુત્રપૌત્રાને એ મિલકતના અમુક ભાગના વારસા તે જ મળી શકે જો તેઓ સુપાત્ર હાય, અગ્નિહેાત્ર રાખતા હૈાય, છ વેદાંગના અભ્યાસી હોય, વ્રત વેશ્યા વગેરેની લત વગરના હાય, અને નાકરી ન કરતા હાય. વળી લખ્યું છે કે જે ધર્માદાની મિલકતના વારસમાં આ ગુણ્ણા ન હેાય અથવા તે અપુત્ર મરી જાય, તે તેના ભાગ તેના કાઈ સુપાત્ર સગાને આપી શકાય; એ માણસ આધેડને વિદ્વાન હાવા જોઈએ, તેની પસંદગી માંહેામાંડે સમજૂતીથી કરી શકાય, તે તેને માટે રાજાને ખાસ હુકમ મેળવવાની જરૂર નથી. આ છેલ્લી વાત કહેવી પડી, કેમ કે સાધારણ રીતે એવી બાબતમાં રાજાને હુકમ મેળવવા પડતા હશે. દેવસ્થાનેાની જમીન યા બીજી મિલકતા માટે મદિરના વહીવટદારેા કે મૂળ માણસના વારસેામાં ઝધડા પડે ત્યારે પૂનાની પેશવાઈ સરકાર વચ્ચે પડતી એમ બતાવનારા દાખલા નોંધાયેલા છે. ઈ. સ. ૧૭૪૪માં પેશવાએ ચ`ચવડ સંસ્થાનની આબતમાં ચુકાદા આપેલે; તેમાં એમ ઠરાવેલું કે મંદિરની અડધી મિલકત કેવળ પૂજાવિધિ ને ધર્માંદાના કામ માટે અલગ રાખવી, તે
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
३२५
ક
www.umaragyanbhandar.com
Page #350
--------------------------------------------------------------------------
________________
૩ર૬
મદિરપ્રવેશ અને શાસે. બાકીની અડધી મંદિરના મૂળ સ્થાપક શ્રી. મેરિયા ગેસાવીના વારસોને વહેચી આપવી. ઈ. સ. ૧૭૭–૭૮માં એ જ ચુકાદો પેશવાએ સતારા જિલ્લાના એક દેવસ્થાનની બાબતમાં આપેલ. પરાણે ધર્માતર કરાવાયેલા માણસના દાખલા શિવાજી મહારાજ પાસે આવ્યા, ત્યારે એ માણસને ફરી હિંદુ ધર્મમાં કેવી રીતે લેવા તેને નિર્ણય કરવાનું કામ તેમણે પંડિતરાવ (ધર્મ ખાતાના પ્રધાન)ને સેપેલું. આ બધા દાખલા વિગતો સહિત મહામહેપાધ્યાય કાણેએ ટાંકેલા છે."
આ ઉપરાંત, મંદિરે ને દેવસ્થાનના વહીવટમાં, રિવાજોમાં ને વિધિઓમાં રાજ્ય પિતાનું ધાર્યું કરાવ્યાના થોકબંધ દાખલા ભારતના ઈતિહાસમાં પડેલા છે. દાખલા તરીકે ત્રાવણકોરના મહારાજાએ દેઢ હજાર મંદિરે એકે સપાટે ખુલ્લો મૂક્યાં એ કંઈ તેમનો પ્રથમ “હસ્તક્ષેપ’ ન હતો. એવો “હસ્તક્ષેપ” તેઓ અગાઉથી કરતા જ આવેલા; અને એવો “હસ્તક્ષેપ' કરીને તેમણે મન્દિરના પૂજાવિધિમાં તથા ધાર્મિક રિવાજોમાં ફરક કરાવેલા. દાખલા તરીકે દેવી મંદિરમાં થતે પ્રાણવધ ૧૯૨૫માં બંધ કરાવ્ય મંદિરમાં દેવદાસીની અતિ હીન પ્રથા ચાલતી હતી તે ૧૯૩૧માં ખાસ હુકમ કાઢીને બંધ કરાવી; કેટલાંક મંદિરમાં ઉત્સવ વખતે બીભત્સ ગીત. ગાવાને રિવાજ હતો તે ૧૯૯૭માં ફરમાન કાઢીને બંધ કરાવ્યો; ચકળ નાયર નામની કામને ઘણું મંદિરમાં પ્રવેશની મનાઈ હતી તે મહારાજાએ ૧૯૧૮માં રદ કરી એ કામને મંદિર પ્રવેશનો હક આયો; દરિયાપારની મુસાફરી કરનારને મંદિર પ્રવેશની છૂટ નહેતી (દા. ત. ગાંધીજી ૧૯૨૫માં ત્રાવણકોર ગયા ત્યારે તેઓ — વિલાયત જઈ આવેલા હોવાને કારણે – કન્યાકુમારીને મંદિરમાં જઈ શક્યા નહોતા), તે રિવાજ રાજ્ય બંધ પાળ્યો; કેટલીક જગાએ (દા.ત. વાઈકમમાં) મંદિર નજીકના રસ્તાઓ પર હરિજનોને જવાની મનાઈ હતી, તે મનાઈ રદ કરી; મંદિરને વહીવટ સીધી રીતે પોતાના હાથમાં લીધો, ને મંદિરોની મિલકત ઉપરથી સંચાલકોની સુવાંગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #351
--------------------------------------------------------------------------
________________
હિંદુ સમાજની પ્રતિજ્ઞા
૩૭ માલિકી રદ કરી. આ બધી મંદિર પ્રવેશના ઢઢેરા પહેલાંની વાતો. મંદિરપ્રવેશના ઢંઢેરાએ તો એ બધા પર કળશ ચડાવ્યો.
- મૈસુર રાજ્યના દસ્તાવેજોમાં ટિપુ સુલતાને ઈ. સ. ૧૭૮૦–૧માં તેના અમલદારને લખેલો એક પરિપત્ર સચવાયેલો મળ્યો છે. તેમાં લખ્યું છે: “મંદિરે તમારા વહીવટ નીચે છે. તેથી તમારે એટલી કાળજી રાખવી જોઈએ કે સરકાર તરશી મળતી મદદમાંથી દેવાનું નિવેદ્ય ને મંદિરની રોશની કહ્યા પ્રમાણે બરાબર થાય.” એથી લગભગ બે હજાર વર્ષ પહેલાં અશોકે આવી રીતે બૌદ્ધ ધર્મના કામમાં “હરતક્ષેપ કર્યાની નૈધ ઈતિહાસમાં છે. બૌદ્ધ સંધમાં ઘૂસી ગયેલા ૬૦ હજાર પાખંડી ભિક્ષુઓને રાજાએ સંધ બહાર કાઢી મૂક્યા, ને ઘણા વખતથી બંધ રહેલો ઉપાસથ ઊજવાયો. લંકાના ઈતિહાસમાં તિસ્સ નામના સ્થવિર સામે ગંભીરમાં ગંભીર આરે હતા. તે વેળાના રાજા મહાસેનની મરજી વિરુદ્ધ જઈને. પણ તેના પ્રધાને તિસ્યને સંધ બહાર કર્યો. આ હકીકતો “મહાવંશ” નામના બૌદ્ધ ગ્રન્થમાં આપેલી છે.
* * * ધર્મને અંગે ચાલતા રિવાજોમાં ફેરફારો સામાન્ય રીતે લોકમત બદલાય તેમ તેમ થાય છે. એમાં રાજ્યની દખલ ન જોઈતી હોય, તે લોકમતને પિતાનું કામ કરવા દેવું જોઈએ ને તેને યોગ્ય પ્રમાણમાં માન આપવું જોઈએ. આ ધોરણે આપણે અનેક ધાર્મિક ને સામાજિક રિવાજે સેંકડો વરસથી વખતોવખત બદલાતા આવ્યા છે. પણ અંગ્રેજી રાજ્ય થયા પછી આ રીતે ફેરફાર થતા અદાલતોએ બંધ કરાવ્યા. કેટલાક સંચાલકોએ મંદિરો હરિજનો માટે ખેલાં, તેમની સામે મંદિર પ્રવેશના વિરોધી પક્ષે, પ્રીવી કાઉન્સીલ સુધી લડીને, એવા ચુકાદા મેળવ્યા કે મંદિરના ચાલતા આવેલા રિવાજમાં ફેરફાર કરાય નહીં. પ્રજાના દસ હજાર માણસમાંથી ૯૯૯૯ ઈચ્છે કે હરિજનને મંદિરપ્રવેશ આપવો છે, પણ એક માણસ જે ન ઇચ્છે, તો તે ફેરફાર ન કરી શકાય! આ ધોરણે દુનિયામાં કદી કામ ચાલ્યું નથી. વળી આમાં જોવા જેવું તે એ છે કે અંગ્રેજી રાજ્ય થયા પછી મંદિરોને અંગે રાજ્યની તથા અદાલતની “દખલ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #352
--------------------------------------------------------------------------
________________
Re
મરિવેશ અને સારા નેતરવામાં મંદિરવિરોધી પક્ષે જ પહેલ કરી છે. આપણને અનુકૂળ હોય તે બાબતમાં રાજ્યની ને કાયદાની “દખલ” માગવી, ને આપણને પ્રતિકૂળ હોય તે બાબતમાં રાજ્યની ને કાયદાની “દખલ’ સામે ફરિયાદ કરવી, એ બે વાતો એકસાથે કરવી વાજબી ગણાય ખરી? અંગ્રેજી અમલ દરમ્યાન પણ સરકાર અને ધારાસભાએ સતી તથા બાળવિવાહના પ્રતિબંધ, તથા દેવસ્થાના વહીવટને અંગે અનેક કાયદા કરેલા છે. મદ્રાસ પ્રાંતમાં તે દેવસ્થાનના વહીવટ ઉપર સરકારને પાકે અંકુશ છે, ને તેને અંગે સરકારે એક ખાસ ખાતું વરસ થયાં કાઢેલું છે. વળી આપણે અનેક પ્રસિદ્ધ મંદિરોની મિલકતને અંગે વરસોનાં વરસ સુધી અદાલતમાં દાવા ચાલ્યા છે, ને તેમાં આપણા અનેક જાણીતા ધર્માચાર્યો પક્ષકાર બનેલા છે. એક જ ગાદી માટે હક કરનારા જુદા જુદા આચાર્યો અદાલતમાં ઊતર્યા છે; અને હિંદુઓના સંન્યાસીઓએ એ પદ માટેની પોતાની વ્યક્તિગત ગ્યતાના પુરાવા અહિંદુ ન્યાયાધીશો સમક્ષ રજૂ કરવામાં બાધ માન્ય નથી. કેટલીક જગાએ – દા. ત. ડાકરિના રણછોડજીના મંદિરમાં – ભગવાનને જુદે જુદે પ્રસંગે નિવેદ્યમાં કઈ કઈ ચીજે કેટલા પ્રમાણમાં ધરાવવી તેની વિગતો પણ હાઈકેટે હરાવી આપેલી છે, ને તે પ્રમાણે વર્તવા મંદિરના વહીવટદારે બંધાયેલા છે. આ બધી વિગતેને આપણે સહુએ શાંત ચિત્તે વિચાર કરી જેવો ઘટે છે.
ટિપણે ૧. વૈદ્યનાથ આયરઃ “હરિજન”, ૪-૬-૩૮. २. देवताध्यक्षो दुर्गराष्ट्रदेवताना यथास्वमेकस्थं कोशं कुर्यात् । तथैव
સૈટિરીય અર્થશાસ્ત્ર ૧; ૨. * ૩. કાણેઃ “હિસ્ટરી ઓફ ધર્મશાસ્ત્ર', . ૨, પૃ. ૯૨૨.
४. अत्र च धर्मस्थाने कृतश्रावकगोष्ठिकानां नामानि यथा । ... एतदीयसन्तानपरम्परया च एतस्मिन् धर्मस्थाने सकलमपि स्लपनपूजासारादिकं सदैव करणीय निर्वाहणीयं च ।
આબુને શિલાલેખ ૫. કાણેઃ એજન, પૃ. ૯૧૦-૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #353
--------------------------------------------------------------------------
________________
૨૬
ઉપસંહાર આપણે જે આલોચના કરવા ધારી હતી તે પૂરી થઈ. એમાંથી ફિલિત થતા મુખ્ય નિર્ણય ફરી ટૂંકામાં જોઈ જઈએ.
૧. વેદકાળમાં અસ્પૃશ્યતા નહેતી. મેલા માણસને તે મેલા હોય ત્યાં સુધી ન અડવાની વાત તેમાં કહી હશે, પણ કોઈ જાતિ અસ્પૃશ્ય ન હતી. ચાંડાલ હલકે, પણ શકની કેટિને જ, ગણતો.
૨. વણે ચાર જ છે, પાંચ વર્ણ નથી. “પંચમ” શબ્દને અર્થ પાંચમે વર્ણ નથી. તેથી ચાંડાલ વગેરે સહુને સમાવેશ થમાં થાય છે.
૩. શકને સામાન્ય રીતે વેદાભ્યાસને અધિકાર નહોતો. પણ તેમાંયે અપવાદો હતા. કેટલાક યજ્ઞ શ કરી શકતા. શો અને ઇતર વર્ણના મિશ્ર વિવાહ થતા. ભીષ્મ કહેલું કે બીજા ત્રણ વર્ષે પણ બ્રાહ્મણની સંતતિ હોવાથી બ્રાહ્મણ જ છે; અને મહર્ષિ વ્યાસે કહેલું કે બીજા વર્ષોની પેઠે શકને પણ વેદ ભણવાનો અધિકાર હોવો જોઈએ.
૪. વર્ણવ્યવસ્થામાં આચાર ઉપર ઘણે ભાર દેવાતો. શો સદાચાર ને સંસ્કારથી બ્રાહ્મણ થઈ શકતા. બ્રાહ્મણે દુરાચારી બને તે શુદ્ધ થઈ જતા. જાતિના ઉત્કર્ષ અને અપકર્ષના આ સિદ્ધાન્તને આગળ જતાં લેપ થવાથી વણે જાતિનું રૂપ ધારણ કર્યું, તેને લીધે, વર્ણવ્યવસ્થાથી જે લાભ થવો જોઈતું હતું તે પૂરેપૂરે ન થવા પામ્યો, ને એની અંદર જે કંઈ સારું તત્વ હતું તે ઢંકાઈ ગયું.
૫. સ્મૃતિગ્રન્થમાં જે અસ્પૃશ્ય જાતિઓ ને વગ ગણાવ્યાં છે તેમાં કશે નિયમ કે મેળ રહ્યો નથી. એ ગ્રન્થમાં આપેલાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #354
--------------------------------------------------------------------------
________________
VI
મ’દ્વિરપ્રવેશ અને શાસ્ત્રા
અસ્પૃશ્યતાને લગતાં, બધાં વચને ભેગાં કરીએ, તે। હિંદુ સમાજમાં કાઇ માણસ એવા ન નીકળે જે એક યા બીજા શાસ્રવચન અનુસાર અસ્પૃશ્ય ન ગણાય. એટલે આપણે જો શાસ્ત્રાને અનુસરવા માગતા હાઈ એ, તે આપણે બધા અસ્પૃશ્ય છીએ, તે આપણે એકબીજાને ન જ અડવું જોઈએ. પણ આપણા સમાજે આ બાબતમાં શાસ્ત્રોને ગણકાર્યા નથી; અને શાસ્ત્રોમાં અસ્પૃશ્ય ગણાવેલી અનેક જાતિઓને સ્પૃશ્ય બનાવી છે. જે નિયમ અનુસાર કેટલીક જાતિએ અસ્પૃશ્ય મીને સ્પૃશ્ય થઈ, તે જ નિયમ અનુસાર બાકીની બીજી જાતિઓને સ્પૃશ્ય ગણવામાં બાધ ન હેાવા જોઇ એ. જન્માંડાલ પણ અમુક ક્રિયાથી અથવા વૈષ્ણવ કે શૈવ સંપ્રદાયમાં દાખલ થવાથી શુદ્ધ થઈ અસ્પૃશ્ય મટી જાય છે, એમ શાસ્ત્રમાં જ બતાવ્યું છે.
૬. રામાયણ, મહાભારત, ગીતા, ભક્તિસૂત્રે, તે ભાગવત એમાંથી એકમાં કાઈ પણ ખાતે અસ્પૃશ્ય નથી. એ જાતની અસ્પૃશ્યતાને વિચાર જ એ ગ્રન્થેામાં નથી, એમ બતાવનારા પુષ્કળ પુરાવા એની અંદર પડેલા છે. નિષાદ, ચાંડાલ વગેરે સ્પૃસ્ય હતા. એમને હલકા ગણવા સામે પણ ભાગવત પુરાણે તે ભાગવત ધમે બળવાને પાકાર ઉડાવેલા. ભાગવતધમતા આખા ઝાક જ ઊં’ચનીચપણું ભૂંસવા તરફ છે. ઈશ્વરની નજરમાં કાઈ ઊંચનીચ ન હાઈ શકે, ભક્તિ કરવાના અધિકાર માણસમાત્રને છે.
૭. જે સ્મૃતિગ્રન્થાએ અસ્પૃશ્યતા બતાવી છે તે જ ગ્રન્થાએ તેમાં કરવાના અગત્યના અપવાદ પણ બતાવ્યા છે. યાત્રા અને દેવદિરમાં આભડછેટ પાળવાને સ્પષ્ટ નિષેધ છે. દેવમ ંદિરમાં આભડછેટ હાઈ શકે જ નહીં. ત્યાં કાઈ માણસને અસ્પૃશ્ય માનવું એ પાપ છે. વહેવારમાં ઘણી જગાએ આભડછેટને ઊંચી મુકાય છે, એમ આજે પણ જોવામાં આવે છે. એ તેા સગવડયે। ધમ થયેા. આપણે જો શાસ્ત્રને અનુસરનારા હાઈએ, તે શાસ્ત્રનાં સવ વચનેને,. સ` કાળે, તે સર્વ સ્થળે અનુસરવું જોઈએ. આપણી સગવડે શાસ્ત્રાને અનુસરીએ તે સગવડ ન હોય ત્યાં શાસ્ત્રને ઊંચાં મૂકીએ, તે આપણાથી શાસ્ત્રનું નામ આગળ કરીને દલીલ કરી ન શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #355
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
૩૧.
૮. હિરજનેને પૂજાની અને મંદિરપ્રવેશની સ્પષ્ટ પરવાનગી આપનારાં શાસ્ત્રવચનેા થાઅધ છે. નિનોને મંત્રોમાં પેસવા ન વેવા, ने तेमने पूजा करता रोकवा, ए वातज शास्त्र विरुद्ध छे. आजे तो शास्त्रवचनोनो छडेचोक भंग थई रह्यो छे, हरिजनोने मंदिरप्रवेश आपको एमf शास्त्रोनो भंग नथी, एटलं ज नहीं पण एम तो शास्त्रोनो खरो अमल करवानो छे. शास्त्रोनों अनादर थयानी फरियाद तो हरिजनो (અન્યનો) રી રામ છે.
૯. શાસ્ત્ર નામે ઓળખાતા ગ્રંથામાં આપેલાં વચને પ્રમાણે તે આપણે એકેએક જણુ · ચાંડાલ ' છીએ. મંદિરના પૂજારી પણ · ચાંડાલ ’ છે, તે તેમને અડીને સસ્ત્ર સ્નાન કરવાનું કહેલું છે. આ બધાં શાસ્ત્રવચાને અનુસરીએ, તેા મદિરમાત્રને તાળાં દેવાને જ વખત આવે.
૮. શંકરાચાય, રામાનુજાચાર્ય, વલ્લભાચાય, ચૈતન્ય, શૈવ આચાર્યાં તે સ ંતે, જ્ઞાનેશ્વર, એકનાથ, તુકારામ આદિ મહારાષ્ટ્રી સંતા, અને ભારતના ઇતર સાધુસંતાએ આજે પળાય છે તે પ્રકારની અસ્પૃશ્યતાને સ્પષ્ટ વિરાધ કરેલા છે. એ વાતના ઢગલાબંધ પુરાવા પાછલાં પાનાંમાં આપ્યા છે. ચાંડાલ જન્મ્યા તે જિંદગીભર ચાંડાલ જ રહે એવી વાત તે। સ્મૃતિઓમાં પણ નથી. ચાંડાલેની અસ્પૃશ્યતા એ જ જન્મે દૂર થયાના કેટલાયે દાખલા નોંધાયેલા છે.
૯. અરુંધતી, તિરુપ્પાણુ આળવાર, નંદ, કનકદાસ, જ્ઞાનેશ્વર, ચેાખામેળા આદિ અનેક ‘અન્ત્યજો'નાં નામ છે તે આપણે આજે પણ પવિત્ર થઈ એ છીએ. તિરુપાણુ અને નંદ જેવા અન્ત્યજ સતેની તે મૂર્તિઓ પણ સેંકડે વરસથી દક્ષિણનાં વૈષ્ણવ અને શૈવ શિમાં પૂજાતી આવી છે. ભક્તિમાર્ગના આચાર્યો તે સાધુસ તેાએ શ્રીરીતે કહ્યું છે કે ભક્તિમાર્ગમાં, ને શ્વરના ધામમાં, તિ જાતિ વચ્ચે ભેદ નથી; તે અહીં ઈશ્વરનાં સહુ માળકા સરખાં છે. ત્યાં દુરાચારી તે ચાંડાલ, ને સદાચારી તે બ્રાહ્મણ, છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #356
--------------------------------------------------------------------------
________________
૨૩૨ મંદિર પ્રવેશ અને શાસે
૧૦. પુષ્ટિમાર્ગ અને સ્વામીનારાયણ સંપ્રદાયમાં તે, મૂળ સંસ્થાપકામાં વચને અનુસાર, વિશેષ કરીને અસ્પૃશ્યતાને તથા મંદિરપ્રવેશના નિષેધને સ્થાન નથી.
૧૧. જૈન અને બૌદ્ધ ધર્મ જન્મથી નહીં પણ કર્મથી જાતિ માનનારા છે. એટલે જેને જે કંઈને જન્મથી ચાંડાલ ને અસ્પૃશ્ય માને, તે તે જૈન ધર્મના મૂળ સિદ્ધાન્તથી વિરુદ્ધ ગણાય.
૧૨. અસ્પૃશ્યતા ઈશ્વરે સરજેલી નથી, પણ માનવીની સરજેલી છે; અને રાજ્યના અમલદારો મનમાં આવે તેને અસ્પૃશ્ય બનાવે છે, ને અસ્પૃશ્યોમાંથી મનમાં આવે તેને પાછા સ્પૃશ્ય વર્ગમાં નાખે છે; એ જોવા માટે વસ્તીપત્રક જોવાની જરૂર છે. આમ અસ્પૃશ્યતા વધારવા ને કાયમ કરવામાં રાજ્યકર્તાઓએ પણ ઠીકઠીક ફાળો આપ્યો છે.
૧૩. અસ્પૃશ્યતા નાબૂદ કરવાની ગંભીર પ્રતિજ્ઞા હિંદુ સમાજના આગેવાનોએ આજે પંદર વરસથી કરેલી છે. એ પ્રતિજ્ઞામાં મંદિરપ્રવેશને પણ સમાવેશ થાય છે. એ પ્રતિજ્ઞા અનુસાર ત્રાવણકેરમાં તથા દક્ષિણ ભારતમાં બીજે, તેમ જ દેશના બીજા પણ જુદા જુદા ભાગમાં, સેંકડે મંદિરો હરિજનો માટે ખુલ્લાં થયેલાં છે. એમાંનાં કેટલાંક મંદિરો તે આખા ભારતમાં પ્રસિદ્ધ હેઈ મેટામાં મોટાં તીર્થોમાં તેમની ગણના થાય છે. એ મંદિરમાં હરિજનેને પ્રવેશ અપાયે એને લીધે નથી પૂજારીઓએ વિરોધ કર્યો, નથી મંદિરમાં જનારાની સંખ્યામાં ઘટાડે થયો, નથી હરિજનેએ એ છૂટને દુપયોગ કર્યાની ફરિયાદ થઈ, કે નથી બીજે કશો ઉત્પાત થવા પામ્યો.
૧૪. મંદિરોના વહીવટ અને રીતરિવાજ ઉપર રાજસત્તા હંમેશાં અંકુશ રાખતી આવી છે, એમ બતાવનારા પુષ્કળ ઐતિહાસિક પુરાવા છે. માણસને પોતાના ઘરમાં ગમે તે રીતે વર્તવાની છૂટ છે. મર્યાદા એટલી કે એનાથી બીજા માણસની એવી જ છૂટમાં દખલ ન થવી જોઈએ. પણ સાર્વજનિક સ્થળો – જેના પર સમાજની માલિકી છે, જેને સમાજ તરફથી કોઈ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #357
--------------------------------------------------------------------------
________________
ઉપસહાર
333
રીતે આવક થાય છે, જેના નિર્વાહ સમાજને પૈસે થાય છે, ને જેમાં સમાજના અમુક સમૂહેાને જવાની છૂટ છે— તે સ્થળામાં પ્રવેશ કરતાં કે તેને ઉપયાગ કરતાં માણસાને રાકવાની છૂટ કાઈને નથી, હાઈ ન શકે. જળાશયેા, ધમ શાળાઓ વગેરેના ઉપયેાગ કરતાં કાઈ ને પણ રાકનાર માણુસેને આપણાં શાસ્ત્રાએ ‘ મ્લેચ્છ’ કહ્યા છે.
આમ આજે જે ચાલે છે તે શાસ્ત્ર નથી પણ રૂઢિ છે. ધર્માંના ક્ષેત્રમાં પણ આવી રૂઢિએ આપણે ત્યાં હંમેશાં બદલાતી આવી છે; તે આપણી પેાતાની નજર આગળ પણ ઘણી બદલાઈ ગઈ, એ વાતની તે ભાગ્યે જ કાઈ ના પાડશે. ધમાં કશું નવું ડગલું ભરવું એ જ જો પાપ હોત, તે! તેમાં નવા નવા સંપ્રદાય ઊભા થાત શા સારુ? એ સર્વ સંપ્રદાયેાના સ્થાપકાએ કઈક તે ચીલા નવા પાડવા જ છે.
"
ખરુ જોતાં હિંદુ ધર્મે તે। ઢિઓના આવા પરિવર્તનને ચેાકસ માન્યતા આપી છે. મનુએ કહ્યું છે: · કૃતયુગમાં માણસાના ધર્મ જુદા, ત્રેતા તે દ્વાપરમાં જુદા, અને કલિયુગમાં જુદા. આમ યુગ બદલાય તે પ્રમાણે ધર્મો પણ બદલાય છે. ’૧ રૂઢિએ તે આચારે। વખતાવખત બદલાતાં ન હોત, તે જુદી જુદી અનેક સ્મૃતિએ પણ શા સારુ થવા પામત? વૃદ્ધ યાજ્ઞવલ્કપ કહે છે કે
.
સ્મૃતિએ લખનારા અગાઉ ઘણા થઈ ગયા છે, તે ઘણા હજુ હવે પછી થશે.'૨ શંકરસ્મૃતિ કહે છેઃ ધનાં પ્રમાણામાં દરેક યુગે, યુગબળને લીધે, પલટા થાય છે. તેમ તે પ્રમાણે દરેક દેશમાં જુદાં જુદાં હોય છે. '૩ મનુસ્મૃતિના ભાષ્યકાર મેધાતિથિએ કહ્યું કે આવા જ્ઞાની ને સદાચારી મનુએ સ્મૃતિ બનાવી એટલા માટે તે પ્રમાણભૂત મનાઈ. આજે જો કાઈ આવા ગુણવાળા માણસ આવા જ હેતુથી ગ્રન્થ રચે, તે તેની પછીના માણસેાને માટે તે મનુ વગેરે જેવે પ્રમાણભૂત થઈ પડે. ’૪
"
ધમમાં એ અંગ છે. એક અંગ તે શાશ્વત સનાતન સિદ્ધાન્ત. એવા સિદ્ધાન્તા - – સત્ય, યા, અસ્તેય, ઇન્દ્રિયનિગ્રહ આદિ સર્વ દેશમાં, સર્વ ધર્મમાં, તે સર્વ કાળમાં લાગુ પડે છે. બીજી
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #358
--------------------------------------------------------------------------
________________
મંદિર પ્રવેશ અને શા અંગ તે બાહ્ય વિધિ, આચાર, રૂઢિ વગેરેને લગતા નિયમો છે. આ ધર્મનું ગૌણ અંગ છે, ને તેમાં સમય અનુસાર ફેરફાર થયાં જ કરે છે.
વળી આપણે જે પ્રશ્નની વાત કરીએ છીએ તેમાં તે ભૂલ સુધારવાની વાત છે, રૂઢિને છેડી શાસ્ત્રને અનુસરવાની વાત છે. આટલા કાળ શાસ્ત્રને ન અનુસર્યા ને હવે કેમ અનુસરીએ, એવી દલીલ કંઈ સુજ્ઞ માણસ કરે ? “જાગ્યા ત્યાંથી સવાર.' દક્ષિણ ભારતના બ્રાહ્મણોમાં કંઈ આચારની કડકાઈ થડી હતી? પણ અસ્પૃશ્યતાના પાલનમાં ભૂલ છે એમ દેખાતાં તેમણે જૂનો રસ્ત છેડી નો લીધો જ કેની ! -
આજે રૂઢિ આપણી પીઠ પર સવાર થઈ બેઠી છે એ ખરું છે. પણ એ રૂઢિને આપણે પીઠ પરથી ઉતારવી જોઈએ. હિંદુ ધર્મ કદી રૂઢિને દાસ બન્યો નથી. “વિચાર લે કે આચાર, એકેની બાબતમાં એકરૂપ, સ્થિરસ્થાવર, અચલાયતન હિંદુ ધર્મ જેવી કોઈ ચીજ કદી હસ્તીમાં હતી જ નહીં.... તેના ગત ઈતિહાસ પરથી આપણને એમ માનવાને પ્રોત્સાહન મળે છે કે વિચારના ક્ષેત્રમાં કે ઈતિહાસના ક્ષેત્રમાં, ભવિષ્યમાં કંઈ પણ ભીડનો પ્રસંગ ઊભો થશે તે હિંદુ ધર્મ તેને પહોંચી વળવાનું સામર્થ્ય ધરાવે છે. કુદરતમાં દર વરસે વસંતઋતુમાં શું બને છે તે જુઓ. આખી વનસ્પતિસૃષ્ટિ જૂનાં પાંદડાંને લેબાસ તજી નવાં ધારણ કરે છે. આ ક્રિયા ધર્મમાં પણ ચાલવી જોઈએ. અનેક કુરૂઢિઓ ધર્મમાં ઘૂસી જાય છે. તેને કાઢવાનું સામર્થ્ય દરેક ધર્મ કેળવવું જોઈએ. મૂળ પ્રાણનું સંગોપન કરી બાહ્ય કલેવરમાં ફેરફાર કરવાની શક્તિ તેનામાં આવવી જોઈએ. આ ધર્મ જ સનાતન ધર્મ બની શકે છે. જે ધર્મો પોતાના સ્વરૂપનાં શોધન અને પરિષ્કાર નથી કરતા, જૂને કચરો અવારનવાર ફેંકી નથી દેતા તે અવનતિ, ને ક્યારેક નાશ પણ, પામે છે. અવનતિ પામતા સર્વ ધર્મોનું લક્ષણ એ છે કે તેઓ કશું ભૂલતા નથી ને કશું ફેંકી દેતા નથી. પરિણામ એ આવે છે કે જુગજૂની, ને ઘણીવાર એકબીજાની વિરોધી એવી, પ્રણાલિકાઓના ઢગ જામી જવાથી એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #359
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
૩૩૫ ધર્મો ગૂંગળાઈ જાય છે. નિષ્માણ થઈ ગયેલી. રૂઢિઓ ને જડ બની ગયેલા ધર્મસિદ્ધાન્તોને વાળીઝૂડીને ફેંકી દેવાં, અને ફિલસૂફી, નીતિધર્મ અને તત્ત્વાનુભવમાં જેમ જેમ પ્રગતિ થતી જાય તેમ તેમ ધર્મનાં ત ને રૂઢિઓને નવેસર ગોઠવતા રહેવું – એનાથી ધર્મનું તેજ જેટલું સચવાય છે ને વધે છે તેટલું બીજા કશાથી સચવાતું ને વધતું નથી.”
. વળી ધર્મવેત્તાઓએ આપણને સંસારમાં રહેલાને એમ નથી કહ્યું કે “અમે ઉપદેશેલે ધર્મ તે તો એકલા ભગવાનને અથવા કેવળ સાધુસંન્યાસીને આચરવાનું છે, અને તમે સંસારીઓ -તે સદા કાદવ જ ખૂંદ્યા કરજે.' અને છતાં આપણે ફરીફરી સાંભળીએ છીએ કે “એ તો ભગવાન હતા તેમણે આમ કર્યું, એ તો સંન્યાસી હતા તેમણે આમ કર્યું, એ તો દયાળુ હતા તેથી આમ કર્યું.” આ દલીલને હિંદુ ધર્મમાં સ્થાન કેમ હોઈ શકે? ભગવાને તો ગીતામાં કહ્યું : “અગાઉ થઈ ગયેલા પૂર્વજોએ જેમ કર્મ કર્યું તેમ તું પણ કર્મ જ કર.”9 અર્થાત તેમના દૃષ્ટાન્તનું અનુકરણ કરવળી કહ્યું: “શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે તે જ ઇતર અર્થાત સામાન્ય લેકે કરે છે, તે જેને પ્રમાણુ બનાવે છે તેને લોકે અનુસરે છે.”૮ મનુએ કહ્યું: “વિદ્વાન, સંત, અને રાગદ્વેષરહિત પુરુષોએ જેનું હંમેશાં માવરણ કર્યું છે, અને જેને તેમણે હૃદયથી કબૂલ રાખ્યો છે, તે ધર્મને તમે જાણે.”૯ વળી આખો વેદ, તે જાણનારાઓની
સ્મૃતિ ને તેમનું શીલ, તથા સાધુસંતેનું કારણ, અને આત્માનો સતોષ, એટલાં ધર્મ જાણવાનાં સાધન છે.”૧૦ અહીં પણ સજજનો, વિદ્વાન ને સાધુસંતોએ માત્ર ધર્મને અનુસરવાનું કહેલું છે. વળી તેમણે અમુક વસ્તુ આપણને કરવાની રહી તેનું શું? ભાગવતે કહ્યું: “અહિંસા, સત્ય, અસ્તેય, અકામ, અક્રોધ, અલભ, અને ભૂતમાત્રનું પ્રિય તથા હિત ઈચ્છવું તે – આ ધર્મ સર્વ વર્ણોને માટે છે.”૧૧ રામાનુજ, વલ્લભ, ચૈતન્ય, સહજાનંદ વગેરે મહાપુરુષોએ કરેલા ધર્મોપદેશ સંસારી ગૃહસ્થને માટે નથી, એવું આપણે માન્યું નથી, નહીં તો આપણે તેમનાં વચનામૃતોનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #360
--------------------------------------------------------------------------
________________
મદિરપ્રવેશ અને શાસે અધ્યયન સેંકડો વરસથી ચાલુ ન રાખ્યું હેત. રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનન્દ, તિલક, રવીન્દ્રનાથ, માલવીયજી, ગાંધીજી, આનંદશંકર, ભગવાનદાસ, રાધાકૃષ્ણન – આમના કરતાં વધારે પવિત્ર, પુણ્યશાળી, ને વિદ્વાન પુરુષો બીજા કયા આપણા ધર્મે અર્વાચીન યુગમાં ઉત્પન્ન કર્યાં છે ? એને માટે તે આપણે હિંદુ તરીકે ગર્વ લઈએ છીએ. એ સહુએ એક અવાજે કહ્યું છે કે “આ અસ્પૃશ્યતા જવી જ જોઈએ.”
૧૯૩૨માં હિંદુ ધર્મ અને સમાજના ટુકડા થવા બેઠા હતા ત્યારે ગાંધીજીએ પોતાનો દેહ હેડમાં મૂક્યો. પરિણામે હિંદુ ધર્મ એ અંગવિચ્છેદમાંથી ઊગરી ગયે. ગાંધીજીએ કહ્યું: “જે અસ્પૃસ્યતા છે તે હિંદુ ધર્મ મરી જશે, અને જે હિંદુ ધર્મને જીવવું હોય તે અસ્પૃશ્યતાને મરવું પડશે.”૧૨ તે જ વખતે હિંદુ સમાજના આગેવાનોએ પ્રતિજ્ઞા કરી કે અસ્પૃશ્યતાને નાશ થવો જ - જોઈએ. તે વેળા ગાંધીજીએ લખ્યું: “એ પ્રતિજ્ઞાનું પાલન પ્રતિક્ષણ થયાં જ કરશે એ વિશ્વાસે મેં ઉપવાસ છોડ્યો. એ પાલન કરવામાં મારે દેહ સુથીરૂપે હતો અને આજે છે.”૧૩ આજે જ્યારે હિંદુ સમાજને માથે ફરી સંકટ તોળાઈ રહેલું છે ત્યારે તેમણે ફરી આપણને ચેતવણું આપી છે.
આજે હિંદુ સમાજના ઘણું જ મોટા ભાગના મતથી જે સભ્ય પ્રાન્તિક ધારાસભામાં ગયેલા છે તેમણે ચૂંટીને મોકલેલા, લેકપ્રતિનિધિ સભાના સભ્યોએ એકમતે ઠરાવ કર્યો છે કે દેશના ભાવિ રાજ્યબંધારણમાં અસ્પૃશ્યતાને કોઈ પણ રૂપમાં માન્યતા નહીં આપવામાં આવે. બહુજનસમાજે એ હાકલને કેવી ઝીલી લીધી છે, એને જીવતાજાગતે પુરાવો દક્ષિણ ભારતે હજુ હમણાં જ આપ્યો છે.
આપણું ધર્મને સારુ આ શુભ ચિહ્ન છે. કેટલાંક સૈકાના લાંબા શિયાળા પછી આપણે હિંદુ ધર્મની અનેક નવસર્જનભરી વસમાંની એક આજે આપણે નજર આગળ ખીલતી જોઈ રહ્યાં છીએ. આપણું પ્રાચીન ધર્માને આપણે નવી આંખે જોવા લાગ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #361
--------------------------------------------------------------------------
________________
ઉપહાર
છીએ. સાપણને લાગે છે કે આપણા સમાજ ડામાડૅાળ સ્થિતિમાં પડયો છે. ઘણી ઘીચ ઝાડી એવી જામી ગઈ છે જે સુકાઈ કે સડી ગઈ છે ને તેથી જેની સફાઈ થવાની જરૂર છે. હિંદુ આચારવિચારના નેતાઓનાં મનની પાકી ખાતરી થઈ છે કે આજના જમાનામાં હિંદુ ધર્માંના મૂળભૂત સિદ્ધાન્તા જતા કરવાની જરૂર નથી, પણુ વધારે જટિલ અને ગતિમાન એવી સમાજવ્યવસ્થાની ખાસ જરૂરિયાત જોઈ ને તે પ્રમાણે તે સિદ્ધાન્તાનું નવેસર પ્રતિપાદન કરવાની જરૂર છે. આવે! પ્રયાસ એ હિંદુ ધર્મના ઇતિહાસમાં પૂર્વે અનેક વેળા થઈ ચૂકેલી એવી ક્રિયાનું જ પુનરાવન થશે. એવી પુનટનાનું કામ આજે ચાલી રહ્યું છે. ઝાડનાં મૂળ જ્યારે ઊંડાં હેાય ત્યારે તેનેા વિકાસ ધીમેા હોય છે. પણુ જેએ અંધકારમાં એક ઝીણી જ્યાત પશુ પ્રગટાવશે તેએ આખા આકાશને ઝગઝગાટ કરવામાં મદદ કરશે. ’૧૪
6
એવા પ્રકાશ આપણાં અંતરમાં થાય તે માટે આપણે પ્રભુને આપણા એક પ્રાચીન ભક્તના શબ્દોમાં વિનતિ કરીએ કે તું સૂર્યદેવની પેઠે તારા તેજ વડે અમારાં હૃદયરૂપી આકાશમાં તારા જરાક તા ઉય થવા દે
दिननाथ इव स्वतेजसा हृदयव्योम्नि मनागुदेहि नः ।
૧૫
એસ.
ટિપ્પણી
૧. અન્ય તયુને * ધાનેસાર્યાં દ્વારેડરે ।
अन्ये कलियुगे नृणां युगह्रासानुरूपतः । मनु. १ ८५. २. भूर्यासो धर्मवक्तार उत्पन्ना भाविनस्तथा । वृद्धयाज्ञवल्क्य 3. प्रतिकाल प्रमाणानि भिद्यन्ते कालवैभवात् ।
प्रतिदेश च भिद्यन्ते तत्पश्येद् बहुसम्मतिम् ॥
રાંસ્કૃતિ ૨; ૨૨.
"
કુદરતમાં જે નવસર્જન થાય છે તેનેા દાખલે આપીને કહ્યુ છે જેમ ચામાસામાં વરસાદથી જાતજાતનાં અનેક જીવજંતુઓ ને સ્થાવર વસ્તુ પેદા થાય છે, તેવી જ રીતે યુગે યુગે નવા નવા ધમે ઉત્પન્ન થાય છે. મ~૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #362
--------------------------------------------------------------------------
________________
હિરપ્રવેશ અને શાસ્ત્રા
यथा विश्वानि भूतानि दृष्ट्या भूर्यासि प्रावृषि |
सृज्यन्ते जंगमस्थाने तथा धर्मा युगे युगे ॥ शान्ति. २३२, ३९. ४. अद्यत्वे य एवंविधैर्गुणैर्युक्त ईदृशेनैव च हेतुना ग्रन्थमुपनिबध्नीयात् स उत्तरेषां मन्वादिवत् प्रमाणीभवेत् । मेधातिथि • मनुभाष्य
• ५. राधाहृष्ट्णुन : 'हिंदु लवनदर्शन', पृ. १३६.
९. बरिहास भट्टाचार्य : 'धी उन्डेशन्स आई शिविग इथ्सि', ५. २०.
સરક
७. कुरु कर्मैव तस्माखं पूर्वैः पूर्वतरं कृतम् । गीता ४; १५. ८. यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः ।
स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥ गीता ३; २१. ७. विद्वद्भिः सेवितः सद्भिर्नित्यमद्वेषरागिभिः ।
हृदयेनाभ्यनुज्ञातो यो धर्मस्तं निबोधत ॥ मनु २; १. १०. वेदोऽखिलो धर्ममूलं स्मृतिशीले च तद्विदाम् । आचारश्चैव साधूनामात्मनस्तुष्टिरेव च ॥ मनु २; ६. ११. अहिंसा सत्यमस्तेयमकामक्रोधलोभता । भूतप्रियहितेहा च धर्मोऽयं सार्ववर्णिकः ॥
भा. ११; १७; २१.
१२. 'धर्मसंस्थापन', ५. ९२.
१३. 'रिन धु', १२–३–'33.
१४. राधाकृष्णन : 'हिंदु वनहर्शन', ५. १३९. १५. उपमन्युकृतशिवस्तोत्र ३.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #363
--------------------------------------------------------------------------
________________
નં જે જે ૫ ૬ = જે છે ?
પરિશિષ્ટ મુંબઈ શહેર અને પરમાં હરિજને માટે ખૂલેલાં મંદિરે નંબર મંદિરનું નામ
- લત્તા ૧. ભુલેશ્વર મહાદેવ
ભુલેશ્વર વાલકેશ્વર મહાદેવ
બાણગંગા નરનારાયણ
કાલબાદેવી લક્ષ્મીનારાયણ
ગોવાળિયા ટેક ગામદેવી
ગામદેવી નર્મદેશ્વર મહાદેવ બાલાજી અને રામ
ભુલેશ્વર મુરલીધર
માહીમ નાગદેવી
‘નાગદેવી ૧૦. મહાદેવ અને હનુમાન (ગળ મંદિર) નળબજાર ૧૧. શનિશ્ચર
ડુંગરી વિઠોબા રુકિમણી
ગળપીઠા
ભાયખળા ૧૪. ખપરી બુવા
ઘડપદેવ ૧૫. રામેશ્વર મહાદેવ
મહાલક્ષ્મી ૧૬. માતાવરી
ગ્રાંટ રોડ ૧૭. ચંડિકાદેવી.
પરેલ ૧૮–૯. મારુતિ (બે મંદિર) ૨૦. મારુતિ
દાદર ૨૧. રામજી
વાંદરા ૨૨. મુરલીધર
ઠાકોરદ્વાર મહાદેવ
કાંદીવલી
૨૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૪૦
૨૪.
૨૫.
૨૬.
૨૭.
૨૮. . દત્ત
૨૯.
૩૦.
૩૧.
૩૨.
૩૩.
૩૪.
૩૫.
૩૬.
૩૭.
૩૮.
૩૯.
૪૦.
૪૧.
૪૨.
૪૩.
મહાદેવ
રામજી
૪.
૪૭.
૪૮.
૪૯.
૫.
સૉંદિરપ્રવેશ અને શાસ્ત્ર
લક્ષ્મીનારાયણ મહાદેવ
રામજી
વ્યંકટેશનાં મંદિરે સમૂહ ગાપિકાબાઈનું રામમંદિર
દાકારકાર
રામજી
""
ખળદેવજી
હિંગળાજ માતા અખમાતા
ત્વષ્ટા કાસાર મહાકાલી
દત્તાત્રેય
૪૪.` મારુતિ
૪૫.
રામજી
વિઠ્ઠલ રખુમાઈ
કેદારેશ્વર
શીતળાદેવી
રામ, મહાદેવ અને મારુતિ વિદેાભા રુક્મિણી
39
ચંદ્રમૌલીશ્વર
મહાદેવ
જરીમરી માતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ધારાવી
મેરીવલી
આરથર રેડ
ફેારાસ રૅડ
39
શ્રીજી સવાડી
દાકારકાર
કાંદાવાડી
માહીમ અજાર
ભુલેશ્વર
ગુલાલવાડી
""
મઝગામ
ભુલેશ્વર
પાયધુની -
ગિરગામ
ખીજો કુંભારવાડા
મઝગામ
વરલી
લેડી જમશેદજી
રસ્તા, માહીમ
,,,
વરસાવા રસ્તા, અધેરી કામાટીપુરા મેરી રસ્તા, માહીમ વિઠ્ઠલભાઈ પટેલ રસ્તે નવા શીવરી રસ્તા
વાંદરા
www.umaragyanbhandar.com
Page #365
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૫૧.
મહાદેવ
પર.
મહાદેવ
સર મંગળદાસ વાડી,
લેમિંટન રસ્તો લેડી જમશેદજી
રસ્તો, માહીમ એ કુંભારવાડો વિલેપાલે કમાટીપુરા
૫૬.
૫૩. રાધાકૃષ્ણ ૫૪. વિઠ્ઠલ ૫૫. મારુતિ
લક્ષ્મીનારાયણ ૫૭. પંચમુખી મારુતિ ૫૮. મરી અમ્મા પ૯. ખંડેબા
સુદાલમ્મા પિચસ્મા લક્ષ્મીનારાયણ
ઘેડપદેવ ૬૪. ઉદાસી આશ્રમ ૬૫. મારુતિ
વટવૃક્ષ હનુમાન ૬૭. વિઠેબા રુકિમણી
હસાબા ૬૯. મારુતિ ૭૦. મહાદેવ
વાલ પાપડી
ડપદેવ ગ્રાંટરોડ પરેલ દાદર માહીમ કમાટીપુરા
૬૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #366
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ ભારતમાં ઊઘડેલાં મંદિરે [દક્ષિણ ભારતમાં ગયા ઢેક વરસ દરમ્યાન હરિજનો માટે ખૂલેલાં મંદિરની યાદી મોકલવા મેં મદ્રાસ સરકારને વિનંતી કરી હતી. તેના જવાબમાં ત્યાંના પ્રધાન ડૉ. રાજનને નીચેને કાગળ મળ્યો છે. ડૉ. રાજન મદ્રાસ પ્રાંતના વયોવૃદ્ધ મહાસભાવાદી છે, અને ઘણા વરસ સુધી તામિલ નાડ હરિજન સેવકસંઘના પ્રમુખ હતા. મૂળ કાગળ અંગ્રેજીમાં છે; તેને અનુવાદ અહી આપ્યો છે. ચ ]
ફૉટા સેંટ જજ, મદ્રાસ
૨૩-૮-૧૯૪૭ પ્રિય ચંદ્રશંકર,
હું હમણાં જ પ્રવાસમાંથી પાછો ફર્યો ત્યાં તમારો કાગળ જે. અમારા વડા પ્રધાન, જેમના હાથમાં દેવસ્થાન ખાતું છે, તેમને દિલ્હી અને મદ્રાસ વચ્ચે દોડધામ કરવી પડે છે. તેને લીધે તમે મંગાવેલી યાદી તેઓ મોકલી શક્યા નથી. હું ઓફિસને સૂચના આપું તે એ કામ થાય; પણ હું હવે ઓફિસની એ ઘરેડમાં ઊતરવા માગતો નથી, કેમ કે એમ કરવા જતાં તમે માગેલી યાદી તમને એકલતાં ઘણે વખત નીકળી જાય. એટલે હરિજનો માટે ખુલ્લાં મૂકવામાં આવેલાં મન્દિરોનાં નામ હું જ તમને લખી મોકલું છું. એ બધાં મંદિરની પ્રતિષ્ઠા આ પ્રાંતની બહાર પણ ફેલાયેલી
૧. મકાસ શહેરનાં તમામ મંદિર–પ્લિીન અને મિલાપર નાં પ્રસિદ્ધ દેવાલ સહિત.
૨. તિરુપતિમાં ટેકરી પર આવેલું શ્રીકટેશ્વરનું મંદિર. આ મંદિર આખા ભારતમાં ઘણું પ્રસિદ્ધ છે.
૩. શ્રીરંગમમાં આવેલું શ્રીરંગનાથનું સુપ્રસિદ્ધ મંદિર, તથા ત્રિચિનાપલ્લી જિલ્લામાં, ને તેની આજુબાજુમાં આવેલાં સર્વ મંદિર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #367
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ ભારતમાં ઉઘડેલાં મંદિરે ૩૪૩ ૪. મદ્રાસ નજીક આવેલા કાંજીવરમ ( કાંચી)નાં, વૈષ્ણવ તેમ જ શિવ બને સંપ્રદાયનાં, પ્રચંડ મંદિર.
૫. કુંભકોણમ, માયાવરમ, તંજાવર, શહેરનાં તથા તંજાવર જિલ્લાનાં બીજા ગામનાં અનેક મંદિરે. .
આ બધાં યાત્રાનાં ધામ છે, ને ત્યાં આખું વરસ હજારો લોકો ભેળા થાય છે. હકીકતમાં હું તમને કહું કે એવું એકે અગત્યનું મંદિર થી જે હરિજને માટે ખુલ્લું મુકાયું ન હોય; અને આજે એમને આ બધાં મંદિરોમાં જવાનો હક મળે છે. તામિલનાડમાં બીજાં બે ઘણું પ્રસિદ્ધ મંદિરોનાં નામ આપવા જેવાં છે
-પાલનીમાં ઊંચી ટેકરી પર આવેલું મંદિર, અને ટિનેવેલી જિલ્લાના તિરુપેંદુર ગામમાં સમુદ્રકાંઠે આવેલું મંદિર. આ પણ હરિજન માટે ખૂલ્યાં છે; તેમ જ ટિનેવેલી જિલ્લામાં આવેલાં બીજા પ્રસિદ્ધ મંદિરો પણ. આ તમારી જાણ માટે.
આપણને ૧૫મી ઑગસ્ટથી આઝાદી મળી, અને તે પહેલાં હરિજનને મંદિર પ્રવેશ થયે, એથી મને ઘણો જ આનંદ થયો છે, એ કહેવાની જરૂર નથી,
લિ. રાજનની
શુભાશિષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #368
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #369
--------------------------------------------------------------------------
________________
સૂચિ અક્ષમાલા ૧૫-૬
એનાથ ૧૯૫, ૧૯૯, ૨૧૩-૬, અખો ૨૭૧-૩
૨૨૦, ૩૩૧ અગત્ય ૩ -
એકલવ્ય ૪૧ - અગ્નિમિત્ર ૭૫
ઓકારેશ્વર ૯૯ અજામિલ ૬૬
ધ ૩૧૩ અત્રિ ૨૨,૨૮,૭૯,૮૦,૯૨,૧૧૦,૧૧૩
કણાદ ૨૧ અદ્રોહક ચાંડાલ ૨૫૭
ઊણપ ૧૫૪ અપાર ૧૫૩
કનકદાસ ૨૫૯-૬૨, ૩૩૧ અભિનવગુપ્ત ૫૫
કન્યાકુમારી ૧૫૭, ૩૧૭ અભિનવસચ્ચિદાનંદ ૩૧૨
કબીર ૨૦૪-૫, ૨૬૭ અરુંધતી ૧૬, ૩૩૧
કર્ણ ૧૨ અર્જુન ૪૧૨, ૪૪
કલ્યાણરાય ૧૩૫ અજુન ચંડાળ ૨૮૮
કવશ એલષ ૧૫ અશ્વઈ ૧૫૬
કાણે, પાંડુરંગ વામન ૫, ૬, ૯, અશેક ૩૨૭
૧૧-૨, ૧૯, ૨૬, ૩૧, ૩૫, અંગિરસ ૯, ૧૧૨
૭૫, ૧૧૩, ૧૨૧, ૩૨૮ અપસ્તબ ૧૪, ૮૦, ૧૦૬, ૧૧૨
કાન્હાપાત્રા, ૨૧૧-૨ આયંગાર, કૃષ્ણસ્વામી ૧૩૧, ૧૬૪
કામાક્ષી, ૧૬૦ આળવદાર ૧૨૪-૬
કાર્તિકેય ૧૬૧ ડાળ ૧૨૩, ૧૨–૮
કાલિદાસ ૫, ૧૫૮ ઇન્દ્ર ૩–૫, ૮, ૧૦, ૧૧, ૧૭, ૨૦, કાલેલકર ૧૨૧, ૨૮૧ ૩—૮,૪૩-૪, ૪૭, ૬૦, ૬૩,
કાશી ૯૦, ૯૨, ૩૦૯ ૭૧, ૭૫
કાંચી ૮૧, ૧૬૧ ઇન્દ્રધુમ્ર ૧૭૨, ૧૭૬
કુબજા ૧૯૩ ઉતંક ૪૨-૩
કુરીવાર, ૧૨૬ ઉમા ૪૨
કુક્લક ૩૪ ઉમાપતિ શિવમ ૧૫૬
કુંદકુંદ ૨૮૭ શષ્યશૃંગ ૨૧
કુંભકોણમ ૮૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #370
--------------------------------------------------------------------------
________________
મરિવેશ અને શા કૃષ્ણ ૪૧૨, ૫૪, ૫૯,૬૦, ૬૨-૩, જનાબાઈ (જની) ૧૯૯,૨૦૧,૨૦૪-૬
૬૫, ૭, ૧૦૬, ૧૩૪, ૧૬૮-૭૦, ૧૮૩-૪, ૧૯૬, ૨૫
જયદ્રથ ૭૪. કૃષ્ણ દ્વૈપાયન ૪૧, ૧૦૦
જાનશ્રુતિ પૌત્રાયણ ૧૫ કોલ્હાપુર ૩૧૨
જીવણદાસ ર૭૪-૫ . કૌટિલ્ય ૩૨૪
જમિનિ ૧૪ ગજે ૧૯૩
જેગા પરમાનંદ ૨૦૭ ગણપતિ ૯૬
જ્ઞાનદેવ (જ્ઞાનેશ્વર)૧૯૫-૨૦૪, ૨૧૦, ગણેશ ૧૦૧
૨૨૦, ૩૩૧ ગાંધીજી ૨૮૩, ૨૯૦,૩૧૧,૩૧૩,૩૧૫, જ્ઞાનસંબધ ૧૫૩ ૩૧૮, ૩૨૧, ૩૩૬
ઝાલાવાડ ૩૧૨ ગુણાતીતાનંદ ૨૪૮
હાયન ૬૮ ગુહ ૩૮,૪૦
તક્ષશિલા ૬૮ ગોકુળ ૬૩
તયુમનવાર ૧૫૬ ગોદા ૧૨૩, ૧૨૭
તંજાવર ૩૨૧ ગપાળાનંદ ૨૪૭
તિરુનીલકંઠ ૧૫૩ ગોરા કુંભાર ૧૯૯, ૨૦૫-
તિરુપતિ ૧૩૦, ૩૨૨ ગૌતમ ૨૮, ૮૦
તિરુપાણ ૧૨૩-૪, ૩૩૧ ચકિક ભીલ ૨૫૬
તિરુમળિશાઈ ૧૨૩ ચહેડ ભંગી ૧૩૯
તિરુમંગાઈ ૧૨૨-૩, ૧૨૬ ચંડ ચંડાળ ૨૮૭
તિરુમૂલાર ૧૫૪ : ચંડીદાસ ૧૭૧
તિરુવલ્લુવાર ૧૫૩, ૧૫૦ ચંદ્રગુપ્ત ૧૬, ૭૫
તુકારામ ૧૯૯, ૨૧૬, ૨૧૯-૨૦, ૩૩ ચાંગદેવ ૧૯૮૯
• તુલસીદાસ ૨૬૭-૮ ચિદંબરમ ૧૫૬, ૨૫૮-૬૦ : ' ત્રાવણકોર ૩૧૬-૨૦, ૩ર૬-૧૭ ચેતન્ય ૧૬૭-૭૧, ૩૩૧, ૩૩૫
ત્રિપુર ૩૨૦ ખામેળા ૯૯, ૧૯, ૨૦૧, ૨૫, ત્રિશંકુ ૩૬-૭ ૨૦૮-૧૧, ૩૩૧
દક્ષ ૧૧૨ જગન્નાથ ૯૭, ૧૭૨, ૧૭૪-૬, દયારામ ૧૪૦, ૨૭૪ - ૧૮૨-૮, ૧૯૧ .
દશરથ ૧૬, ૩૬, જટાયુ ૪૦
દાદુ દયાળ ૨૬૮ જનક ૧૦, પર
દામાજી ૧૯, ૨૧૨-૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #371
--------------------------------------------------------------------------
________________
સૂચિ
દિલીપ ૧૨ દિવેકર, મહાદેવશાસ્ત્રી ૧૦૫ દુર્ગા ૯૬, ૧૦૧ દુર્યોધન ૬૦ દેવયાની ૪૦ દેવલ ૨૮ દેવસેન ૨૮૭, ૨૯૦ દેવહૂતિ ૬૬ દેસાઈ, મહાદેવ ૩૨૦ કોણ ૪૧ દ્રૌપદી ૪૪, ૫૯, ૨૫ દ્વિારકા ૪૨, ૧૩ ધવલેશ્વર ૯૧ ધૃતરાષ્ટ્ર ૪૧ શ્રવ ૧૯૩ વ, આનંદશંકર૩૧–૨,૩૫, ૧૨૧, ૧૬૩, ૧૭૭, ૨૪૯, ૨૮૧, ૩૦૯, •
૩૧૪,૩૩૬ નકલ ૪૪ નકુલીશ ૧૫૨ નારાજ ૧૫૩-૪ નખ્ખાળવાર ૧૨૨-૪ નરસિંહ ૮૮–૯ નરસિંહ મહેતા ૨૦૪, ૨૨૩, ૨૭૦–૧ નરહરિ સની ૧૯૯, ૨૦૭ નરોત્તમ ચાંડાલ ૨પ૭ નદ ૭૫ નંદ (હરિજન) ૧૫૩, ૨૫–,૩૩૧ નાભાગ ૨૧ નામદેવ ૧૯૯,૨૦૨-૬, ૨૧૧, ૨૧૯,
૨૨૦, ૨૨૩ નારદ, પ૫, ૭૦, ૧૬૨, ૨પર નારાયણ ૭૦, ૨૦૫
નાશિક ૭૫ નિવૃત્તિ ૧૯૬, ૧૯૯, ૨૨૦ નિવેદિતા ૫૧, ૫૭, ૧૨૧, ૧૬૩ નીલકંઠ ૮, ૧૭ નીલાચલ ૧૭૨–૫, ૧૯૧-૨ પતંજલિ ૯, ૧૫૦ પરમેષ્ઠી દરજી ૧૮૪-૮ પરશુરામ ૮ પરાશર ૧૦, ૧૫, ૨૧, ૭૮–૯, ૧૧૧ પરીક્ષિત ૬૨; ૧૦૬ પંચજન ૮, ૯ પંચજની ૮ પંચમ ૯ પંઢરપુર ૨૦૧–૩, ૨૦૬, ૩૨૩-૪ પંઢરીનાથ ૯૯ પાઠક, શ્રીધરશાસ્ત્રી ૫,૬,૧૦,૧૨,૯૧,
૯૫, ૧૦૪, ૩૧૪–૫ પાણિનિ ૯ પાર્વતી ૧૫૭-૬૦ પાંગારકર ૨૦૦,૨૧૮, ૨૨૨-૪, ૨૨૬,
૨૮૩ પાંચજન્યા ૮ પાંડુ ૪૧ . પાંડુરંગ ૨૦૩ પુરી ૯૭, ૧૪૮, ૧૯૧–૨
પુષ્યમિત્ર ૫ પેરીઆનંબી ૧૨૫-૬ પૈઠણ ૨૧૪ પિઠીનસિ ૯ પ્રચેતસ્ ૮૭ પ્રભાચંદ્ર ૨૮૪ પ્રહલાદ પ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૪૮
મદિર પ્રવેશ અને શાસે બલરામ ૬૨, ૫, ૭, ૧૭૪
મહાપ ૭૫ બહિર ભટ્ટ ૧૯, ૨૧૧
મહાવીર ૧૦૬ બળભદ્ર (રામ) જુએ બલરામ મહીદાસ એતરેય ૧૫ બંકા મહાર ૨૦૧
મહીપતિ ૯૯ બાણ ૧૬, ૮૫
મહેશ્વર ૧૫૭ બાદરિ ૧૪
મહેશ્વરી ૧૫૭ બુદ્ધ ૧૦૬, ૨૯૧–૪
મહેદ્ર, ૪૪ બૃહસ્પતિ ૪૧, ૭૦, ૮૦
મંદપાલ ૧૬ બેસનગર ૬૮
મારનેર ૧૨૪–૫ છે (બી) ધાયન ૧૬, ૨૨, ૨૮ માલવિકા ૭૫ બ્રહ્મા ૭, ૬૯
માલવીયજી ૩૧૧, ૩૩૬
માલોપંત ૨૦૦ ભગવાનદાસ ૩૧૪, ૩૩૬
માંધાતા ૫ ભરત ૯, ૪૦ ભવભૂતિ ૪૦
મીનાક્ષી ૧૨૬, ૩૨૧
મુક્તાબાઈ ૧૯૬, ૧૯૮-૯,૨૦૬, ૨૨૦ ભાગભદ્ર ૭૬ ભારદ્વાજ ૭૫
મુનશી, કનૈયાલાલ ૫, ૧૮, ૩૨ ભાર્ગવ ૪૨ -
મુંબઈ ૩૨૧, ૩૩૯ ભાંડારકર ૧૧, ૧૧૬, ૧૬૧, ૧૬૪
મૂક ચાંડાલ ૨૫૭ લીમ ૪૪
મેધાતિથિ ૧૫, ૩૩૩ ભીષ્મ ૧૭, ૪૧
મેરધ્વજ ૧૯૯૨
મેરેપંત ૨૧૮ ભૈરવ ૮, ૧૦૧, ૧૮, ૧૧૯ :
મેહને ભેગી ૧૪૦ મગધ ૧૨ મધવન ૭૧.
ચમ ૨૮, ૧૧૧ મણિદાસ માળી ૧૮૨-૪
યમપાલ ચાંડાલ ૨૮૭ મતંગ ૨૧, ૩૯
યયાતિ ૪૦ મદુરા ૮૧, ૧૨૬, ૩૨૧
યશ:કર્ણ દેવ ૭૫ મધુ ૧૦૭.
યાજ્ઞવલક્ય ૧૬, ૫૨, ૮૦ મનુ ૮, ૯, ૨૩, ૩૧,૮૦, ૧૧૪,૩૩૩ યાસ્ક ૮ મત (ત), ર૭, ૭૧
યુધિષ્ઠિર ૧૭,૪૧, ૫૧ મશરૂવાળા કિશોરલાલ ૨૪,૨૪૯-૫૧ રધુ માછી ૧૮૮–૯૨ મહાદેવ ૪૨,૯૮, ૧૫૭, ૧૫૯ - રવીન્દ્રનાથ ઠાકુર ૨૬૪, ૨૬૬, ૨૭૫, મહાનદી ૭૫
૩૩૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #373
--------------------------------------------------------------------------
________________
સૂચિ
૩૯ રંગનાથ ૧૨૬
. વલ્લભજી ૧૩૫, ૧૪૦ રંગાચાર્ય ૧૩૧
વલ્લભ (વલ્લભાચાર્ય).૧૦–૮,૧૨૦, રંતિદેવ ૬૪
૧૩૩-૪૩, ૨૪૫, ૩૩૧, ૩૩૫ રાધવાનંદ ૧૯
વલ્લી ૧૬૧ રાજશેખર ૧૬ :
વસિષ્ઠ ૧૫-૬, ૨૧, ૩૬-૮,૫૨; રાધાકૃષ્ણન ૬,૧૯,૨૬,૫૬–૭,૮૩,૮૬, ૧૦૧, ૧૦૮
૧૧૫-૬,૧૨૧,૧૩૧,૧૪૯,૧૬૨-૪ વાયુ ૨૭ ૩૩-૮
વારાણસી ૯૦ રાનડે, મહાદેવ ગોવિંદ ૨૨૦,૨૨૨-૩ વાલ્મીકિ ૨૫૨, ૨૫૪ ૨૨૫, ૨૨૯
વાસુદેવ ૫૪, ૬૭-૮, ૭૦, ૭૯ રાનડે, રામચંદ્ર દત્તાત્રેય ર૨૦, ૨૨૨ વિજય ૬૯ . -૬, ૨૨૯
વિજયનગર ૭૫ રામ ૩૮-૪૦, ૯૧, ૧૮૦
વિજ્ઞાનેશ્વર ૨૯, ૭૮ રામકૃષ્ણ પરમહંસ ર૭૫, ૩૩૬ વિહુ મહાર ૨૧૨-૩ રામદાસ ૧૯૯, ૨૧૮, ૨૨૦
વિઠ્ઠલ (વિઠોબા) ૨૦૨–૩, ૨૦૫-૬, રામાનંદ ૨૬૩-૬
૨૭–૧૩, ૨૧૯, ૩૨૩ રામાનંદ રાય ૧૬૮
વિઠ્ઠલનાથજી ૧૩૭, ૨૪૬ . રામાનુજ ૧૦૭,૧૨૦,૧૨૨,૧૨૫-૬, વિઠ્ઠલેશ્વર ૧૩૬ ૧૨૮–૩૧, ૩૩૧, ૩૩૫
વિદુર ૧૨, ૪૧, ૪૮–૯,૬૦,૭૧, ૧૧૯ રામેશ્વર ૯૭, ૧૬૦, ૨૧૫, ૩૨૨ વિભીષણ ૪૦ રુદ્ર ૧૩,૨૭,૮૯,૧૦૧,૧૦૮,૧૫૦,૧૫૭ વિવેકાનંદ ૨૭૫, ૩૩૬ રૂદ્રસેન ૭૫
વિશ્વરૂપ ૯ રૂપ ગોસ્વામી ૧૬૮
વિશ્વામિત્ર ૩, ૨૧, ૨૪,૩૧, ૩૭, રેગઝીન ૬, ૫૬
૪૬, પર રંવ ૧૫
વિષ્ણુ ૧૬,૬પ૯, ૭૦, ૮૪–૯૧, ૧૦૮, શૈદાસ ૨૬૬૭
૧૧૦–૧, ૧૨૪, ૧૫૦, ૧૫૭, લક્ષ્મણ ૩૮, ૧૮૦
૧૧૨, ૧૭૩, ૧૮૪, ૨૦૭ લધુરખ ૮૦
વિષવૃદ્ધ ૭૫ લધુહારીત ૭૯, ૮૪
વીતહવ્ય ૨૧, ૨૪ લાડી ૩૧૯-૨૦
વૃદ્ધયાજ્ઞવલ્ક્ય ૨૯, ૩૩૩ લિખિત ૮૦, ૮૬
વૃદ્ધશાતાપ ૨૯, ૧૧૨, લુણાવાડા ૩૨૨
વૃદ્ધહારીત ૨૮, ૯૬, ૧૦૦ વડોદરા :૧૧-૨
વૃંદાવન ૬૨, ૧૨૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૫૦
મહિરવેશ અને શાર વેદમૌલિ ૧૫૬
શ્રીનાથજી ૧૩૯-૪૦ વેન ૪૧
શ્રીરંગમ ૧૨૭, ૧૩૦,૩૨૨ વેંકટેશ્વર ૯૬
સત્યકામ જાબાલ ૧૫ વૈધ, ચિંતામણરાવ ૩૨, ૩૫
સત્યવતી ૪૦-૧, ૧૦૦ વૈધનાથ ૯૯
સનંદન ૬૯ વ્યાસ ૧૫, ૧૮, ૨૧, ૨૮, ૪૧, ૫૩,
સનાતન ગોસ્વામી ૧૬૮ ૧૦૦
સમંતભદ્ર ૨૮૬ શક્તિ ૧૫૦, ૧૬૦
સહજાનંદ ૨૩૦-૪૮, ૩૩૫ શતાનંદ ૨૪૬.
સહદેવ ૪૪ શગુન ૪૦
સંવર્ત ૧૧૨
- શબરી ૩૯,૪૦,
સાયણ ૮, ૧૫ શર્મા, ડી. એસ, ૫૬, ૧૩૧-૨
સાવતા માળી ૧૯૯, ૨૦૭ શંકર ૧૫–૮, ૧૬ર
સાંઇર ૩૧૨ શંકર (શંકરાચાર્ય) ૫, ૬૯, ૧૦૭,
સિદ્ધચંદ્ર ગણિ ૮૫ ૧૧–૨૦, ૧૬૧, ૩૩૧, ૩૩૩
સિદ્ધિયાર ૧૫૪ શંકરદેવ ૧૭૧, ૧૭૭
સીતા ૩૮. શાતાત૫ ૨૫, ૮૩,
સુગ્રીવ ૩૯ શાગી ૧૬
સુદક્ષિણા ૧૨ શાંડિલ્ય ૫૫-૬
સુદામાં ૧૯૩ શાંતનુ ૪૦
સુદામા માળી ૧૮૩-૪ શાંતિ બહામની ૧૯૯
સુબ્રહ્મચમ ૧૬૧ - શિવ ૯, ૪૨,૬૧, ૮૧, ૮૯, ૬,,
સુભદ્રા ૯૭, ૧૫ ૧૦૮, ૧૧૯, ૧૫૦-૬૦, ૧૬૨,
સુમંત ૮૦ ૨૦૭
સુમંત્ર ૩૬, ૪૬ શિવાજી ૩૨૬
સુમિત્રા ૧૬ શુક ૨૧
સુરદાસ ૨૬૮ શુક્ર ૪૦–૧
સુંદરમૂર્તિ ૧૫૩ શુનરો૫ ૩૮
સુંદરરાજ ૧૨૬ થક ૮૫
સેના નાવી ૨૦૧૭ શૌનક ર૯, ૬૩
સોપાન ૧૯૯, ૨૨૦ શ્રીકંઠ ૧૫૬
સ્વખેશ્વર પ૬ શ્રીકૃષ્ણ, જુઓ કૃષ્ણ
હનુમાન ૩૯, ૪૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #375
--------------------------------------------------------------------------
________________
સુચિ હરિ પ૪, ૫૯, ૬૧–૪, ૮૭,૯૧,૧૨૪, હર્ષ ૧૬
૧૩૫, ૧૯૩, ૨૦૪, ૨૦૬, ૨૦૭ હલાયુધ ૯૭ હરિકેશી બળ, ૨૮૪, ૨૮૭
હાટકેશ્વર ૯૮ હરિદાસ ૧૬૭
હિમાલય ૩૯,૪૧-૨, ૧૫૦–૧,૧૫૭ હરિરાય ૧૩૬
હિલિયે રસ ૬૮ હરિશ્ચંદ્ર રપપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #376
--------------------------------------------------------------------------
________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com