Page #1
--------------------------------------------------------------------------
________________
THE FREE INDOLOGICAL
COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC
FAIR USE DECLARATION
This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website.
Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility.
If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately.
-The TFIC Team.
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
अनमः
પ્રસ્તાવના. આ ગ્રંથનું નામ મહાવીર તત્વ પ્રકાશ એટલા માટે રાખવામાં આવ્યું છે, કે આની અંદર મહાવીર પ્રભુના મુખ્ય સિદ્ધાંત તરિકે મનાતા જીવ, અજીવ, આવ,બધ, સંવર, નિર્જરા અને મોક્ષ રૂપ તાનું વર્ણન કરવામાં આવેલ છે. આવા તત્વને પ્રતિપાદન કરનારા અનેક ગ્રંથે છપાયેલ છે છતાં આ ગ્રંથ તે બધા ગ્રંથની અપેક્ષાએ જુદીજ દૃષ્ટિએ લખાયેલો છે. આત્માને લક્ષમાં રાખીને દરેક તત્ત્વમાં આત્માની મુખ્યતા રાખવા પૂર્વક તે તે તનું વર્ણન અધ્યાત્મિક દષ્ટિએ કરવામાં આવેલ છે. આજ સુધીમાં તત્ત્વ સંબંધી બહાર આવેલા ગ્રંથોમાં આ પતિનો ગ્રંથ પ્રથમજ છે. એમ મારી માન્યતા છે. આવા ગ્રંથો આન્મ દૃષ્ટિને વિકાશ કરનારા અને સત્તામાં રહેલી આત્મ શક્તિને જ ગાડનારા છે. પ્રભુ મહાવીર દેવ જ્યાં જ્યાં વિચારતા ત્યાં ત્યાં તેમને મુખ્ય ઉપદેશ આજ હતો કે “ જ કર્મોથી કેવી રીતે બંધાય છે અને તેનાથી કેવી રીતે છુટે છે. ” આ સર્વ હકીક્ત આ ગ્રંથમાં હોવાથી તે ગ્રંથનું નામ “મહાવીર તત્વ પ્રકાશ” રાખવામાં આવ્યું છે તે યથાર્થ છે. આ તો નિશ્ચય વ્યવહાર પૂર્વક બરાબર સમજવાં તે જ્ઞાન છે. તેના ઉપર શ્રદ્ધા થવી તે દન છે અને તે પ્રમાણે આવતાં કર્મને અટકાવી પૂર્વના કર્મની નિર્જરા કરવી તે ચારિત્ર છે. એટલે જ જ્ઞાનને વરાળ મામા: આ પૂર્વાચાર્ય રચિત સૂત્ર એજ મોક્ષને માર્ગ છે. તે માર્ગનું વિવરણ આ ગ્રંથમાં છે. પુન્ય અને પાપને આશ્રવ તત્તવમાં સમાવેશ કરવામાં આવ્યો છે એટલે
Page #4
--------------------------------------------------------------------------
________________
નવ તત્વને બદલે સાત તનાં સાત પ્રકરણે કરવામાં આવ્યાં છે. જ્ઞાન અને દર્શન થયા પછી ચારિત્રની ખાસ જરૂર છે એટલે ચારિત્રને કથન કરનાર આઠમું પ્રકરણ છે. ત્યારપછી પૂર્વના પ્રકરણના સાર રૂપ અને સાથે કેટલીક બીજી બાબતેના ખુલાસાવાળું સર્વતત્વ રહસ્ય નામનું નવમું પ્રકરણ આપીને આ ગ્રંથ સમાપ્ત કરવામાં આવ્યો છે.
આ ગ્રંથ નિશ્ચય અને વ્યવહાર બન્નેની અપેક્ષા સાથે લખવામાં આવ્યું છે. શુદ્ધ વ્યવહારનું પણું વર્ણન સાથે આપેલું છે, આજકાલ જે એકલા અશુદ્ધ અને શુદ્ધ વ્યવહારના ગ્રંથો લખાયેલા નજરે પડે છે તેવા વખતમાં શુદ્ધ વ્યવહાર અને નિશ્ચયના વર્ણનવાળા આ ગ્રંથ જરૂર ઉપગી થવા સાથે આવકાર દાયક થઈ પડવા સંભવ છે. મૂળ વસ્તુ કે જે પિતાને પ્રાપ્ત કરવી છે અને તે આત્મા પોતેજ છે, તેવું. જ્ઞાન ક્યાં સુધી જીવ સારી રીતિ જાણું શકયો ન હોય ત્યાં સુધી જીવ ને વસ્તુ પ્રાપ્ત કરી શકે નહિ, એટલા માટે આવા ગ્રંથની મનુષ્યને ઘણી જરૂર છે. અને તે જરૂરીયાત આ ગ્રંથથી કેટલાક અંશે પાર પડે તો ઠીક એવી માન્યતાવાળે આ ગ્રંથ લખવાને ઉદ્દેશ છે.
આ ગ્રંથના અધિકારીઓ સત્ય વસ્તુના શોધક અને ઈચ્છક છે છે. આ વિશ્વની મેહની માયાથી કંટાળેલા અને આત્માના અખંડ આનંદને ઈચ્છનારાઓને આ ગ્રંથ તેમના માર્ગમાં મદદગાર થશે એમમારી માન્યતા છે.
આ પ્રથમ સ્વતંત્ર લખ્યો નથી. એમાં તો પ્રભુ મહાવીરને ધ ભરેલો છે. તે બોધ પ્રભુ મહાવીરને ઉપદેશેલે છે અને પૂર્વના સમર્થ બુદ્ધિમાન આચાર્યોએ સંગ્રહી રાખેલ છે તેમાંથી સાર રૂપ ભાવાર્થ લઈને જેમ સુતાર કે કડી જુદા જુદા પડેલા પથ્થર ઈટ ચુને અને
Page #5
--------------------------------------------------------------------------
________________
મ
લાકડાંને એક ખીજાની સાથે જોડીને ચરકે મહેલ ઉભા કરે છે તેમ મૈં તે તેને એકત્ર કરી આંહી સરલ ભાષામાં મારાજેવા બાળ જીવાને સહેલાઈથી સમજી શકાય તે માટે લખેલ છે. આ ગ્રંથની ગૌરવતાનું અને બનાવવાનું માન તા આવા ખાધ આપનાર અને તેના સંગ્રહ કરી રાખ નાર તે મહાન પ્રભુ અને આચાયૅનેજછે. મેં તા ફ્ક્ત ગુજરાતી ભાષામાં અને ચાલુ કાળના જીવાને ઉપયોગી થાય તેવા રૂપમાં ફ્ક્ત અમુક આકારજ આપેલો છે. આ ગ્રંથ ભાવનગર નિવાસી શેઠ કુંવરજી આ - છએ સારી રીતે તપાસ્યા છે, તેઓના શાસ્ત્રીય ખાધ વર્તમાન કાળના શ્રાવક વર્ગમાં ઘણા સારા ગણાય છે. તેઓએ જે ઉપયાગી સૂચનાઓ પ્રેમ ભાવે કરી હતી તે જરૂર જેટલી અમલમાં મૂકી છે.
સંવત ૧૯૮૨ નું ચેમારું ભાવનગર ખાતે થયું, તેમાં મળતા વખતના સદ્દઉપયોગ આ ગ્રંથ લખવામાં કર્યાં છે. લેખક અને વાચકને આ ગ્રંથ તેમના આત્મ કર્ત્તવ્યમાં મદદગાર થાય એવી આંતર્ની ચ્છિા છે. એ ઇચ્છા સફળ થવાની પરમાત્મા પાસે પ્રાર્થના કરીને વિરમું છું.
સંવત. ૧૯૮૩ માગસર સુદ ૨.
લ. કેરવિજયજી ભાવનગર.
शा. श्री. कैलालसागर सरि ज्ञान मंदिर श्री महावीर जैन आराधना न्द्र कोषा
આ
Page #6
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા.
પ્રકરણ પહેલું આત્મસ્વરૂપ . પ્રકરણ બીજું અજીવ અધિકાર પ્રકરણ ત્રીજાં આશ્રવ અધિકાર પ્રકરણ ચોથું કર્મબંધ અધિકાર
પ્રકરણ પાંચમું સંવર અધિકાર
પ્રકરણ . નિર્જરા અધિકાર છ
પ્રકરણ સાતમું મેક્ષ અધિકાર પ્રકરણ આખું ચારિત્ર અધિકાર પ્રકરણ નવમું સર્વતત્ત્વરહસ્ય
2
...
...
: :
::
...
...
:
"
...
:
:
...
:
:
:
::
::
:
૨૪
૪૫
હું
૭૫
૯૬
૧૧૫
૧૩૪
૧૬૪
૧૮૭
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી વિજયકેશર સૂરીશ્વર
. વિરચીત અપૂર્વ પ્રથા ગિશા : “વૃત્તિ ૪. રેશમી પાકુ પેઠું - ૨–૦–૦ મલયસુંદરી ચરિત્ર , રેશમી પર ૧–૪–૦ આનંદ અને પ્રભુ મહાવીર, પહેલી , , , ૦–૮–૦ શાંતીને માર્ગ : આવૃત્તિ ત્રીજી'કાચું , ૦-૮–૦ નીતિવિચાર રત્નમાલા આવૃત્તિ બીજી , ; - ૦-૪૦ આત્મજ્ઞાન પ્રવેશીકા છે ત્રીજી
૦૯-૩– શ્રીધર્મોપદેશ તરવજ્ઞાન છે , છ , - ૦૧–૦ મહાવીર તર્વપ્રકાશ . છ
છ ૦૮-૦ આત્મવિશુદ્ધિ : છે , • » છ ૦ ૮ ૦ મહાવીર સ્વપ્રકાશ આત્માવશુદ્ધિ
ત્રણે સાથે રેશમી. .
પડાથી બાંધેલી ,
૧
-૦
નીતિવિચાર રત્નમાળા
શ્રીમદ્દ મહેપાધ્યાય શ્રી વિજયજી ગણી વિરચિત
અપૂર્વ ગ્રંથે. ' શ્રીદેવવિદ - આવૃત્તિ પહેલી રેશમી યાકુ પેઠું ૧–૧–૦ શ્રીરેખાદર્શન ,
, ,
૧૦—૦ શ્રીદેવભક્તિમાલા , , - ,
1 પુસ્તકે મળવાના ઠેકાણું - શા. ખોડીદાસ માધવજી ઠ–દેરાસર સામે, વઢવાણ કેમ્પ.
શા. સદુભાઈ તલકચંદઠે-રતનપોળમાં, વાઘણની પળ-અમદાવાદ ભાવનગરઃ શ્રીજૈનઆત્માનંદ સભા. ભાવનગરઃ શ્રી જૈનધર્મ પ્રસારક સભા. ભીખાભાઈ મગનલાલ તલાટી, પ્રાંતીજ લાઈન મુ-દેહગામ,
Page #8
--------------------------------------------------------------------------
________________
પુસ્તક પ્રકાશ સંબંધે બે બેલ.
મહાવીર તત્ત્વપ્રકાશ ગ્રંથની અઢી હજાર નકલ છપાવવામાં આવી છે તેમાં એક હજાર પુસ્તકે રાણપુર નિવાસી શેઠ કુલચંદ જોશીગના પુત્રી બહેન મોતીના સ્મરણ અર્થ છે અને બાકીનાં પન્નર પુસ્તકે પુસ્તકના વેચાણમાંથી આવેલા જ્ઞાન ખાતામાંથી પાવવામાં આવેલાં છે. આ છુટક એક હજાર પુસ્તકે બાદ કરતાં બાકીના દેઢ હજાર પુસ્તકે. તેટલાં જ આત્મવિશુદ્ધિનાં અને તેટલાંજ નીતિ વિચાર રત્નમાલાનાં પુસ્તકે જે છપાયેલાં છે તે ત્રણે પુસ્તક સાથે પાકા રેશમી જેવા પુઠાથી બાંધવામાં આવશે અને તે સોળ પેસ્ટ લગભગ ત્રીશ કારમનું દળદાર પુસ્તક માત્ર એક રૂપિયામાં આપવાની ગેડવણુ કરવામાં આવી છે. •
આ પુસ્તકમાં ભાવનગર નિવાસી શા. નરસીદાસ જગજીવનભાઈએ પચાસ રૂપિયાની મદદ આપી છે તથા ભાવનગર–વવાના શા. ગોપાલજી દામજીની વિધવા બહેન નંદુબાઈએ પચીસ રૂપિયાની મદદ આપી છે તે આભાર સાથે સ્વીકારવામાં આવે છે.
આ વેચાતાં પુસ્તકમાંથી ફરી આવાં જ પુસ્તકો છપાવવામાં આવશે. એજ લી. ભીખાભાઈ મગનલાલ તલાટી
દહેગામ,
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
S
Y
..
M
Baralty
NASEXY
1
Mammehatana Emp4
"PNA
5
.
.
re
.
LEASEANI
श्रीमद् आचार्य महाराज श्री विजयकेशर सूरीश्वरजी. योगशास्त्र, ध्यानदीपीका, सम्यकदर्शन, गृहस्थधर्म, मलयसुंदरी, आनंद अने प्रभु महावीर, महावीर तत्त्वप्रकाश, आत्मविशुद्धि इत्यादिना कर्ता. जन्म सं. १९३३, दीक्षा १९५०, पं. पद १९६३, आचार्य पद १९८३,
Page #11
--------------------------------------------------------------------------
________________
(
के अनमः મહાવીર પ્રકાશે
પ્રકરણું પહેલું. ૧.
આત્મ સ્વરૂ૫. કર્મસંબંધરહિત, જ્ઞાનતત્વ, અમર, સહજ સ્વરૂપ સિદ્ધ પરમાત્માને, મારા આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે હું નમન
આ વિશ્વમાં ચૈતન્ય અને જડ એ બે વસ્તુને મૂકીને બીજી કોઈપણ વસ્તુ નથી. આત્મ સ્વભાવ પ્રગટ કરવાની ઈચ્છાવાળા જીએ તેબન્નેનાં લક્ષણે જાણવાં જોઈએ. જેઓ આ બંનેનાં સ્વરૂપને પરમાર્થ દષ્ટિએ જાણે છે તે અજી વને ત્યાગ કરી જીવતત્વમાં લીન થયા છે જીવતવમાં લીન થતાં રાગદ્વેષને નાશ થાય છે, રાગદ્વેષ દૂર થતાં નવીન કર્મો આવતાં અટકે છે અને પૂર્વે બંધાયેલાં કર્મો ઓછો થઈ જાય છે, આમ નવીન કર્મોનું બંધ થવાથી અને જુનાં કર્મોને નાશ થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
આત્માનું લક્ષણ. ઉપગ એ આત્માનું લક્ષણ છે. આત્મા પોતાની શક્તિને પોતાની મેળે તથા સાધનો દ્વારા પ્રકાશ કરે છે તેને ઉપગ કહે છે. તે ઉપયોગ બે પ્રકારનો છે. એક દર્શન ઉપયોગ અને બીજે જ્ઞાન ઉપગ. દર્શન ઉપગ એટલે વસ્તુનું સામાન્ય જ્ઞાન, દર્શન એટલે જોવું. જેમ કે દરથી વૃક્ષ કે મનુષ્ય દેખાય તે દેખાયું કે જોયું કહેવાય પણ તેટલાથી તે વસ્તુની બધી બાજુનું એટલે તે દ્રવ્યરૂપ વસ્તુનું, તે ક્યા ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલું છે, કયા કાળમાં બનેલું છે, તેનો રંગ, સ્વભાવવિગેરે શું છે વિગેરેનું જ્ઞાન થતું નથી, એટલે આ સ્થળે દર્શન ઉપગની સાથે જ્ઞાન ઉપગની જરૂરીયાત પડે છે. એટલે દર્શન ઉપયોગને અર્થ આહી એટલોજ કરવાને છે કે વસ્તુને સામાન્ય છે તે દર્શન. આ ઉપગ કોઈની મદદ સિવાય પિતાની મેળે પ્રવર્તી છે તેમજ ઈન્દ્રિની મદદથી પણ પ્રવર્તાવાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પૂર્ણ પ્રગટયાથી જે ઉપયોગ પ્રવૃત્તિ કરે છે તે તદ્દન નિર્મળ અને આવરણ વિનાને ઉપગ છે. તેને લઈને આત્મા એકજ સમયમાં આખા વિશ્વને સામાન્ય રીતે જાણી શકે છે. કર્મોના ક્ષયથી ઉત્પન્ન થયેલા આત્માને આ ક્ષાયક ગુણ કહેવાય છે. તેને કેવલદર્શન કહે છે.
કર્મના ક્ષપશમથી એટલે કાંઈક ક સત્તામાં
Page #13
--------------------------------------------------------------------------
________________
-દબાયેલાં રહે છે તેને ઉપશમ કહે છે અને કેટલાંક ઉદય આવેલાં કર્મોક્ષય પામતા રહે છે તેને ક્ષય કહે છે. આ ક્ષય અને ઉપશમની એકી સાથે પ્રવૃત્તિ થાય છે તેને ક્ષયોપશમ કહે છે. આ ક્ષયપશમથી પ્રગટ થયેલી આત્માની ઉપયોગ શક્તિને અવધિ દર્શન કહે છે. આ ઉપગથી જીવ ઈન્દ્રિયોની મદદ સિવાય સામાન્ય રીતે "વિશ્વના ઘણે ભાગને અમુક મર્યાદામાં જોઈ શકે છે. ઇન્દ્રિયને મુખ્યકરીને આત્મા વસ્તુને સામાન્ય બાધ કરે છે તેને ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન કહે છે. અહિ આત્મા સ્વતંત્ર કામ કરતું નથી પણું ઈન્દ્રિયોની મદદથી જેવા વિગેરેનું કામ કરે છે. જે ઈન્દ્રિયે રૂપિ હથીયાર બગડેલાં કે જોખમાયેલાં હોય તે આત્માની આ જોવા સાંભળવા આદિની ગતિ કુંઠિત થાય છે–અટકી પડે છે. માટેજ આ દર્શનને પક્ષ દર્શન કહે છે. અને ઉપર બતાવેલાં અવધિ અને કેવલદર્શનને પ્રત્યક્ષ દર્શન કહે છે કેમકે તેમને ઈન્દ્રિયાની મદદની જરૂર પડતી નથી, પણ સ્વતઃ તે જોઈ શકે છે.
આંહી ચક્ષુદર્શનમાં નેત્રો લીધાં છે ત્યારે અચક્ષુ દર્શનમાં બાકીની ચાર ઈન્દ્રિએ લીધી છે. તેમાં મનુષ્ય જીવનમાં નેત્રાની મુખ્યતા છે. આંખ વિનાનું જીવન દુઃખરૂપ છે અને બીજી ઇન્દ્રિય કરતાં નેત્રનો વિષય ઘણે છે તેથી ઈન્દ્રિયાધિન સામાન્ય બાધવાળા દર્શનના બે ભાગ પાડ્યા
Page #14
--------------------------------------------------------------------------
________________
છે એક ચક્ષુદર્શન અને બીજું અચક્ષદર્શન આ પાંચે. ઈન્દ્રથી જે સામાન્ય બોધ થાય છે તે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન છે, તેમાં ઉપર કહેલાં અવધિ અને કેવલ. દર્શન ભેળવતાં દર્શન ઉપગના ચાર ભેદ કહેવામાં. આવ્યા છે.
વસ્તુના વિશેષ બેધને–આકારને જાણનાર તે જ્ઞાન ઉપગ છે. જ્ઞાન વસ્તુની તમામ બાજુઓ ને ભૂતકાળના, વર્તમાનકાળના અને ભવિષ્યના પદાર્થો અને વારંવાર બદલાતા તેના પર્યાને જાણે છે, માટે જ જ્ઞાતા અને દૃષ્ટા એ શુદ્ધ આત્માનું પૂર્ણ લક્ષણ છે.
આ જ્ઞાન પણ સ્વતઃ–પોતાની મેળે કેઈની પણ મદદ સિવાય વસ્તુ તરવને જાણી શકે છે તેમજ ઈન્દ્રિયેની મદદથી પણ વસ્તુને જાણે છે. જે પૂર્ણ જ્ઞાન જેને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે અને જ્ઞાનના આવરણ કરનાર કર્મનો સર્વથા ક્ષય થવાથી જે પ્રગટે છે તે પ્રત્યક્ષ જ્ઞાન છે. શુદ્ધ છે અને કેઈની મદદ સિવાય તે વિશ્વના સર્વ પદાર્થોને, જાણું શકે છે. આ આત્માને ક્ષાયક ગુણ કહેવાય છે. અને તેને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે.
કર્મોના ક્ષપશમથી પ્રગટ થતા જ્ઞાનને મતિજ્ઞાન શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, મતિઅજ્ઞાન, ઋતઅજ્ઞા અને વિભાગ જ્ઞાન કહેવામાં આવે છે, એટલે તેના સા
Page #15
--------------------------------------------------------------------------
________________
ભેદ છે. જો કે જ્ઞાનવરણય કર્મના ક્ષપશમથી આ જ્ઞાન પ્રગટે છે, છતાં આત્મદષ્ટિ જાગૃત થયેલ જીવ વસ્તુતત્વને તેના ખરા સ્વરૂપમાં જાણે છે ત્યારે તેનું જ્ઞાન તે સમ્યકુ જ્ઞાન કહેવાય છે, અને વિપરીત રીતે વસ્તુતવને જાણનારનું જ્ઞાન તે મિથ્યા જ્ઞાન કહેવાય છે. માટે પ્રથમના ચાર જ્ઞાન તે સમ્યજ્ઞાન છે અને તે પછીનાં ત્રણ જ્ઞાનતે મિથ્યાજ્ઞાન છે.
વસ્તુતત્ત્વનું ખરું સ્વરૂપ. દરેક પદાર્થો પાત પિતાના સ્વભાવમાં રહેલા છે. તેના સ્વભાવમાં સંગ સંબંધથી ફેરફાર થતો નથી. સગ સંબંધ એટલે એક પદાર્થની સાથે એકજ સ્થાનમાં અનેક પદાર્થોનું જોડાઈને રહેવાપણું થાય છે તે. દષ્ટાંત તરિકે જીવ અને પુદ્ગલે– એક સાથે રહેવા છતાં જીવ એ જડ પુદગલ રૂપ થતું નથી અને પગલે તે જીવ થતાં નથી. આકાશમાં અનેક જીવ પગલે રહ્યા છે તે છતાં આકાશ તે રૂપ થતું નથી, તેમ તે આકાશ રૂ૫ થતાં નથી. તેવી રીતે દેહમાં આત્મા રહેલ છે છતાં દેહ એ આત્મા થતો નથી અને આત્મા એ દેહ થતું નથી. વસ્તુના પર્યાય બદલાય છે પણ વસ્તુનો નાશ થતો નથી. વસ્તુ તે મૂળ દ્રવ્ય, તે જુદા જુદા આકારમાં ગોઠવાય એ રૂપે તેની તે ઉત્પત્તિ કહેવાય, પૂર્વના આકારને ત્યાગ એ નાશ કહેવાય, છતાં આ ઉત્પત્તિ અને નાશ એ બને સ્થાને તે મૂળ વસ્તુની
Page #16
--------------------------------------------------------------------------
________________
હૈયાતિ કાયમજ હોય તે દ્રવ્ય કહેવાય. આ દ્રવ્ય સાથે તે. દ્રવ્યનો સ્વભાવ કે જે કોઈ દિવસ તેનાથી જુદો ન પડી શકે તે ગુણ કહેવાય, અને આકાર વિગેરેમાં ફેરફાર થયા. કરે તે પર્યાય કહેવાય. આવા ગુણ પર્યાયવાળી વસ્તુ તે દ્રવ્ય છે. આમ એક દ્રવ્યમાં ગુણ અને પર્યાય સાથે જોવામાં આવે, અને તે જોતાં પણ દ્રવ્યને ભૂલાય નહિ, એજ રીતે આત્મ દ્રવ્ય જ્ઞાનાદિ ગુણવાળું છે. જુદા જુદા ઉપયાગે બદલાવા તે તેના પર્યાય છે. આ પર્યાયની અપેક્ષાએ. આત્મા અનિત્ય છે. દ્રવ્યની–પિતાની અપેક્ષાએ નિત્ય છે. એ અનિત્યમાં નિત્યને જે–ભુલ નહિ અને નિત્યમાં પણું અનિત્ય પયયને ભૂલ નહિ એ વસ્તુતત્ત્વનું ખરું. સ્વરૂપ છે અને તેને જ સમ્યકૂજ્ઞાન કહે છે.
પાંચ જ્ઞાન તે સમ્યકજ્ઞાન છે ત્યારે પછીનાં ત્રણ જ્ઞાન. તે મિથ્યા જ્ઞાન છે. મન તથા ઈન્દ્રિયોથી-ઈન્દ્રિની મદદથી. થતું જ્ઞાન તે મતિજ્ઞાન છે. સિદ્ધાંતથી–સાંભળવાથી થતા જ્ઞાનને શ્રત જ્ઞાન કહે છે. અથવા શબ્દ અને તેના અર્થના. વિચારને અનુસારે ઇન્દ્રિય અને મનના નિમિત્તે જે બોધ થાય તે શ્રતજ્ઞાન છે. જ્ઞાનાવરણીય કર્મના વિશેષ ક્ષ પશમથી અને ઇન્દ્રિયાદિની મદદ વિના રૂપી પદાર્થના થતા જ્ઞાનને અવધિ જ્ઞાન કહે છે, છતાં પૂર્ણ સ્વરૂપની અપેક્ષાએ આ જ્ઞાન મર્યાદિત છે અને પ્રસંગે તે જ્ઞાન ચાલ્યું પણ જાય છે માટે તે દેશ પ્રત્યક્ષ છે. મનના પર્યાયને જાણનાર
Page #17
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન તે મનપર્યવ જ્ઞાન છે. આમાં પણ ઈન્દ્રિયની મદદની જરૂર નથી છતાં તે પૂર્ણ તે નથી અને પ્રમાદ દશામાં તે જ્ઞાન ચાલ્યું પણ જાય છે અર્થાત તેના ઉપર આવરણને પડદો આવી જાય છે છતાં તે સમ્યક્ જ્ઞાન છે.
મિથ્યાજ્ઞાન ત્રણ પ્રકારે છે. પ્રથમનાં બે મિયામતિ અને મિથ્યાશ્રુત એ સર્વ જીવોને હોય છે, કેમકે આટલું પણું જ્ઞાન ન હોય તે તે જીવ અને અજીવમાં પછી તફાવત નજ રહે. ત્રીજું વિર્ભાગજ્ઞાન એમાં મિથ્યાતિશ્રુત કરતાં અધિકતાને છે, તે ઈન્દ્રિયની મદદ વિના રૂપી દ્રવ્યને જોઈ જાણી શકે છે છતાં વસ્તુના ખરા સ્વરૂપને તેને અનુભવ થતું નથી, તેમજ બહારથી દેખાતા પદાર્થો જે દૂર દૂરના તેના જેવામાં આવે છે તેમાં અસ્પષ્ટતા અને વિપરીત દેખાવાપણું પણ હોય છે. કેવલજ્ઞાન અને કેવલ દર્શન એ બને જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. તે સિવાયનાં સાતજ્ઞાન અને ત્રણુદર્શન તે કર્મોનો ક્ષયપશમથી થાય છે. ખરી રીતે જ્ઞાન એક છે અને દર્શન પણ એક છે છતાં કર્મની ઉપાધિના ભેદે ભેદ પાડવામાં આવ્યા છે. આ જ્ઞાન ઉપગ અને દર્શન ઉપગ દ્વારા આત્મા પિતાની શક્તિ પ્રકાશે છે અને વિશ્વના સર્વ પદાર્થોને વિષય કરે છે. અર્થાત્ સવ પદાર્થોને દર્શન અને જ્ઞાન દ્વારા જાણે છે અને જુવે છે. આ આત્માનું પૂર્ણ સ્વરૂપ છે. આટલી
Page #18
--------------------------------------------------------------------------
________________
કોટિ સુધી આત્માને વિકાસ થાય ત્યારે તે પૂર્ણ વિકાસ થયે સમજ. બાહારનાં પદાર્થોની અપેક્ષાએ તે જ્ઞાતાદષ્ટા છે પણ જ્યારે તે અંતર મુખ સ્થિતિએ પિતે પોતામાં સમાઈ રહે છે ત્યારે તેમાં અખંડ આનંદ અને પૂર્ણ સ્થિરતા હોય છે. જ્ઞાનાવરણ દર્શનાવરણ કર્મોનો ક્ષય થતાં આ જ્ઞાન દર્શન એકી સાથે ઉત્પન્ન થાય છે તે સિવાયનાં જ્ઞાનાદિ અનુકમે થાય છે. જ્ઞાન ઉપયોગ તે સાકાર છે. દર્શન ઉપગ નિરાકાર છે. જ્ઞાન ઉપગ સ્વવિકલ્પ છે, દર્શન ઉપયોગ નિર્વિકલ્પ છે. આ બંને ઉપયોગે સ્વભાવ અને વિભાવ પણ છે. મન તથા ઇન્દ્રિય દ્વારાએ જ્યારે જ્ઞાન ઉપયોગની પ્રવૃત્તિ હોય છે ત્યારે તે વિશેષ ઉપગ હોય છે, તેમાં પણ શુભ કાર્યમાં પ્રવૃત્તિ હોય ત્યારે શુભ ઉપગ કહેવાય છે. અશુભ કે અશુદ્ધ ભાવપણે મનાદિની પ્રવૃત્તિ હોય છે ત્યારે તે અશુભ કે અશુદ્ધ જ્ઞાન ઉપચાગ હોય છે, અને પિતાના શુદ્ધ સ્વરૂપનું ચિંતન હોય ત્યારે શુદ્ધ ઉપગ હોય છે. દશન ઉપયોગ પણ જ્ઞાન ઉપગની માફક શુદ્ધ શુભ અશુભ અને અશુદ્ધ હોય છે. સહજ સ્વરૂપે નિર્વિકલ્પ સ્વરૂપમાં પરિણમી રહેવાની સ્થિતિ તે શુદ્ધ ઉપયોગ છે. આ સ્થિતિ નિરાકાર અવસ્થાની સ્વરૂપ સ્થિરતાની ઉત્તમોત્તમ છે. તેવી જ રીતે ધર્મધ્યાનાદિ શુભમાં પ્રવૃત્તિ હોય તે શુભ ઉપચોગ છે. વિષય વાસનાદિ ઈદ્રિના વિષયમાં પ્રવૃત્તિ તે અશુભ ઉપગ છે અને રૌદ્રધ્યાન તીવ્ર ધાદિ
Page #19
--------------------------------------------------------------------------
________________
મારવા મરવાના વિચારે અને વર્તન ઈત્યાદિ અશુદ્ધ પ્રવૃતિ છે આમાં દર્શન ઉપગ સામાન્ય છે અને જ્ઞાન ઉપયોગ વિશેષ છે. એ બંનેની યથાયોગ્ય ઘટના કરી લેવી. શુદ્ધ પ્રવૃત્તિથી કર્મની નિર્જરા અને મેક્ષ પ્રાપ્તિ, શુભ પ્રવૃત્તિથી દેવ મનુષ્યની ગતિ, અશુભ પ્રવૃત્તિથી તિર્યંચની ગતિ અને અશુદ્ધ જ્ઞાન દર્શન ઉપગથી નરકનીગતિલાયક કર્મ બંધાય છે સમ્યકત્વને સંબધથી તે જ્ઞાનાદિ સમ્યક –બરાબર કહેવાય છે અને મિથ્યાત્વના સંબંધથી તે મિથ્યા જ્ઞાનાદિ કહેવાય છે.
જે જ્ઞાનમાં વસ્તુતાવો વિપરીત બંધ હોય છે તેને મિથ્યાત્વ કહે છે. બગીચાનાં વૃક્ષો જેમ પાણીથી વૃદ્ધિ પામે છે તેમ આ વિપરીત બોધ રૂપ મિથ્યાત્વથી કર્મરૂપ વૃક્ષ વૃદ્ધિ પામે છે.
મેહનીય ક્રમના બે ભેદ છે, એક દર્શન મેહનીય અને બીજો ચારિત્ર મેહનીય. દર્શન મોહનીય કર્મ સત્ય -વસ્તુમાં શ્રદ્ધા કે દઢતા થવા દેતું નથી, અને ચારિત્ર મેહનીય કર્મ જાણવા પ્રમાણે વર્તન કરતાં અટકાવે છે. જ્ઞાન અને દિનનાં આવરણે દૂર થતાં વસ્તુને વસ્તુ રૂપે જાણ જોઈ શકાય છે પણ તે સાથે આ દર્શન મોહિનીય કર્મ ઓછું થયું હોય તેજ તે વાત યથાર્થ છે એવી તેના ઉપર શ્રદ્ધા આવી શકે છે અને તે શ્રદ્ધા આવ્યા પછી ચારિત્ર મેહની કમ ઓછું થતાં તે પ્રમાણે વર્તન કરાય છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૦
આ દર્શન માંહનીકનો ઉદય તેજ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વના અભિગ્રહિક, અનભિગ્રહિક, અભિનિ વેશિક, અનાગિક અને સાંશયિક એમ પાંચ ભેદ પડે છે. ૧. અનાદિ કાળથી આ જીવને સત્ય વસ્તુનું ભાન નથી અને તે ને લીધે જ તે સત્ય વસ્તુના સ્વાનુભવથી વેગળો રહેલો છે આ અનાગિક મિથ્યા પ્રથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના એક ઇંદ્રિયવાળાજીમાં તથા વિલેંદ્રિય અને અસંસી પચેંદ્રિયમાં હોય છે, કેમકે તેને તેવી મિથ્યા પ્રવૃત્તિમાં કોઈએ પ્રેરણા કરી નથી એટલે તેમાં તે સ્વાભાવિક છે. જે જીવ કેઈ દિવસ ઉભે થયેલ નથી તેને પડવાની વાત કયાં રહી ? ૨. સત્ય તતવને નહિ જાણનારા ગુરૂએ કઈને કઈ મા પ્રેરણા કરીને આ જીવને ધર્મ સંબંધી મિથ્યા પ્ર. વૃત્તિ કરાવી હોય છે. આ પ્રવૃતિ આત્માના શુદ્ધ સ્વરૂપના માર્ગને સરલ કરી આપવાને બદલે ઉલટે વધારે મુશ્કેલી અને ગુંચવણ ભર્યો કરી આપતી હોવાથી વિપરીત પ્રવૃત્તિ કહેવાય છે. ઉત્તર દિશા તરફ જવાની જરૂર છતાં દક્ષિણ તરફનો માર્ગ તે ગુરૂઓએ બતાવેલે હેવાથી તે જીવનું ઈચ્છિત સ્થાન વિશેષ દુરને દૂર જાય છે, આવી. પ્રવૃત્તિવાળા માર્ગને અભિગ્રહિક મિથ્યાત્વ કહે છે. આ માર્ગમાં આત્મા કે પરમાત્મા પ્રાપ્ત કરે તે ધ્યેય હેતું નથી પણ પાંચ ઈદ્રિયાના વિષ, લક્ષ્મી, માન, અધિકાર, રાજ્યની પ્રાપ્તિ અને દેવાદિની પદવી મેળવવાની મુખ્યતા.
Page #21
--------------------------------------------------------------------------
________________
હેય છે. રાગદ્વેષથી ભરપૂર, વિષય કષાયમાં આશક્તબીજ નિગ્રહ કે અનુગ્રહ કરવાની લાગણી વિગેરે ધરાવનારા દે અને ગુરૂઓ આ માર્ગમાં મદદગાર સાહાયકે. હોય છે. તેઓના કર્તવ્યો દેવ દેવીને જીનાં બળીદાન આપવાં, જીવ હિંસાવાળા યજ્ઞ યાગાદિક કરાવવા, નદીઓમાં સ્નાન કરવાં, વૃક્ષેને પૂજવાં, અને બદલાની આશા રાખી દાન આપવા વિગેરે હોય છે. ૩ સાંશીક મિથ્યાત્વવાળાને સત્ય વસ્તુમાં સંશય હોય છે. આ સાચું કે તે સાચું તેને નિશ્ચય તે કરી શક્તો નથી. ૪ અનભિગ્રહિક મિથ્યાત્વવાળા જીવે બધા ધર્મને સાચાને સારા માને છે. સારાસારની. તરવાતત્ત્વની પરીક્ષા કરી શકતા નથી અને સૈને માની.
લ્યો સાને પુછ લ્યો એમ કહી ગોળ ખાળને સરખા માને છે. ૫ અભિનિવેશિક મિથ્યાત્વવાળા જ જાણું બુજીને અસત્યપ્રરૂપણું કરે છે. ખરી વાત ખરૂં તત્ત્વ સમજાયા છતાં. આગ્રહમાં પડી જવાથી લેકે પાસે ખરું તત્ત્વ કહેતા નથી. પોતાની પ્રથમ કહેલી અસત્ય વાતને જ પુછી આપ્યા કરે છે.
જ્યાં સુધી સત્ય તત્તવ જે આત્મા છે તેનો નિશ્ચય જીવ. નથી કરી શકતો ત્યાં સુધી ધતુરાના ઘેનવાળો જીવ જ્યાં સોનું નથી ત્યાં સોનું માની બેસે છે તેમ તે જીવની અત. વમાં તવને માની પ્રવૃત્તિ થાય છે, અને કેઈ ને કઈ માયિક પદાર્થને માટે તે સત્ય સમજીને પ્રવૃત્તિ કર્યા કરે છે.
આ મિથ્યાત્વ જ્યાં સુધી જીવમાં હોય છે ત્યાં સુધી.
Page #22
--------------------------------------------------------------------------
________________
-તેનામાં ફોધ ઘણા હોય છે, કાધને લઈ કે જીવનું ખૂન કરતાં તેને જરાપણ દયા આવતી નથી, સામાના પ્રાણ જાય છતાં તે પિતાની નિર્દયતા છોડતો નથી, તેની આગળ ગમે તેવી આજીજી કરે છતાં તેના નિષ્ફર હદયમાં જરાપણ સારી લાગણી પ્રગટતી નથી. પોતાના સ્વાર્થ સિવાય મોજશેખને ખાતર હાલતાં ચાલતાં સેજ સાજમાં અનેક જીવને તે સંહાર કરે છે. રમત ગમતને ખાતર. નિર્દય રીતે અનેક જેને તે મારે છે. વેર વિરોધને તે એટલાં લંબાવે છે કે છેવટે મરવા પડે તેવણ વેર છોડતો નથી અને કઈ કઈ વખત તે પિતાના વંશના મનુષ્યને મરતે મરતા પણ વેર લેવાની પ્રતિજ્ઞા કરાવતે જાય છે.
આ મિથ્યાત્વવાળા જેમાં અભિમાન પણ એટલું બધું હોય છે કે શુદ્ધ દેવ ગુરૂ કે ધર્મને તે માનતો નથી, નમતો નથી, પિતાની મિથ્યા પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરવા બીજા જીના દુઃખની દરકાર કર્યા વિના મહાન મુશ્કેલીઓમાં ઉતારે છે. મિથ્યા માન મેળવવા નિર્દોષ ને દેષવાળા ઠરાવે છે. લાંચ રૂશવતો આપીને પણ મોટા સમુદાયને વિપત્તિમાં - નાંખે છે, પિતાનું ધાર્યું કાર્ય પાર ઉતારવા અનેક જીવને સંહાર કરે છે અને જીવતાં સુધી આ અભિમાનને ત્યાગ કરતું નથી.
આ મિથ્યાત્વવાળે જીવ માયાવી અને કપટી પણ
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૩
હોય છે. પિતાના સ્વાર્થ ખાતર બીજા અને ખોટી રીતે સુશ્કેલીમાં ઉતારે છે. બાલવામાં જુદો અને ચાલવામાં જુદો જ હોય છે. પોતાના નજીવા સ્વાર્થ ખાતર એવા. પાશ રચે છે કે તેમાં બિચારા બુદ્ધિવિનાના ભેળા જી. સપડાય છે અને તેના ભેગે પોતે આનંદ કરે છે, મોજશેખ માણે છે, આવી માયાજાળ તે જીવન પર્યત મૂકતે નથી પણ ખાડો ખોદે તે પડે એ ન્યાયે તેને બદલે તે તેને મન્યા સિવાય રહેતો નથી.
આ મિથ્યાત્વવાળા જીવમાં લાભ પણ હદપાર હેય છે, પોતાના પેટને ખાતર ન કરવાનાં કાળાધોળાં કરે છે. નજીવા લાભને ખાતર બીજાના પ્રાણ જાય તેની પણ તે દરકાર કરતે નથી. પોતાની પાસે જીવન પર્યત ન ખુટે તેટલાં સાધનો હોવા છતાં રાત્રિ દિવસ ધન મેળવવા પાછળ પ્રયત્ન કરે છે. અનાર્ય દેશમાં જાય છે. જીવહિંસા થાય તેવા અનેક ધંધાઓ કરે છે. બીજાની વસ્તુ પડાવી લેવા પ્રયત્ન કરે છે, તેને માટે ખુનખાર લડાઈઓ કરે છે. અનેક જીવોનો સંહાર તેમાં થાય છે છતાં પોતાના સ્વાર્થ આડે તે જીવની જરા પણ તે પરવા કરતો નથી, પિતાના દેખતાં. આવા હજારો પૃવિપતિએ માટીમાં મળી ગયા. એ નજરે જોવા છતાં પિતાના દુષ્કર્તા માટે તેને જરાપણ વિચાર આવતું નથી. નથી પિતે ખાતે, નથી બીજાને ખાવા દેતે પણ કેવળ સંચય કર્યા જ કરે છે. આ સર્વ પ્રવૃ
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૪
ત્તિએ મિથ્યાત્વના જોરને લીધે તે જીવ કરે છે. તે સાથે અનંતાનુબંધી ચારે કષાયા વર્તાતા હાય છે.
આમ આ ક્રોધ, માન, માયા અને લેાભની પ્રખળતા જ્ન્મની રહેવી તે મિથ્યાત્વને પાષણ આપનારી છે. આ સાથે વિપરીત ભાવના—વિપરીત મેધનાં કાળાં પુદ્ગલા અને મલીન પરિણામ રૂપ મિથ્યાત્વ માહનીય, અરધાં કાળાં અને અરધાં ધેાળાં મિથ્યાત્વના પુદ્ગલ રૂપ મિશ્ર માહનીય અને મિથ્યાત્વનાં ધાળાં પુદ્ગલ રૂપ સમકિત મેાહનીય તે, સાત પ્રકૃતિના નાશ કરવામાં આવે તે ક્ષાયક સમ્યક્ત્વ પ્રગટે છે. કષાયના સર્વથા ક્ષય તે આંહી થતા નથી પણ જેને અનંતાનુબંધી ક્રોધ માન, માચા લેાલ કહે છે તેના ક્ષય આંહી થાય છે. એક વખત ક્રોધના, માનના, માયાના કે લેાલના અંગે એવી કિલષ્ટ લાગણી થાયકે જેને લીધે અનંત તીવ્ર રસ તેમાં હાય છે. અર્થાત્ ક્રોધાદિની છેલ્લી હદ તેમાં ઘણાંજ ક્રુર પરિણામ થાય છે તેને અન તાનુખ ધી ક્રોધ કહે છે. આવાજ માન માયા અને લેાભનાં પરિણામ થાય છે તેથી તેને અનંતાનુ ધી કષાય કહેવામાં આવે છે. તેના ક્ષય થતાં આત્માની ઉજવળતા અને દૃઢ શ્રદ્ધા રૂપ ક્ષાયક સમકિત પ્રગટે છે. મિથ્યાત્વમેહની, મિશ્રમેહની, સમકિતમેહની રૂપ દર્શનમેહની ત્રણ પ્રકૃતિ અને ચાર અનંતાનુ ખંધી કષાય એમ સાતના ઉપશમ થાય, તેના આહાર વિપાકઉદય ન હેાય પણ સત્તામાં રાખથી ભારેલા
Page #25
--------------------------------------------------------------------------
________________
ગ્ન પેઠે પડી રહે તેને ઉપશમ સમકિત કહે છે. આજ સાત પ્રકૃતિ કાંઈક દબાયેલી ઉપશમેલી સત્તામાં પડી હોય અને કાંઈક બહાર આવતી હોય તેને ભેળવીને ક્ષય કરાતો હોય તેને ક્ષપશમિક સમકિત કહે છે.
કર્મો આઠ છે જેને વિસ્તાર આગળ ઉપર આવશે. આ કર્મો જુગલ-જડ છે અને જીવની આત્મભાન વગરની સ્થિતિમાં રાગદ્વેષ અને અજ્ઞાનતાવાળી લાગણથી તેને આત્મા સાથે દુધ અને પાણીની માફક સંબંધ થાય છે. તેને લીધે આત્મા ઉપર આવરણ આવે છે. આમાં પરિણામની મુખ્યતા છે જેનું બીજું નામ ઉપયોગ છે. આ શુભ અશુભ કે અશુદ્ધ ઉપાશે જીવ વારંવાર પરિણમે છે, તે પરિણમવાથી ઉત્પન્ન થતા વિવિધ વિકલ્પો અને વર્તન, તેમાંથી આ સર્વ કર્મનું મંડલ ઉત્પન્ન થાય છે. આખા વિશ્વની વિવિધતાનું કારણ પણ એ કર્મો જ છે.
આ ઉપગને કયા ભાવે પરિણુમાવે અને કયાભાવે ન પરિણુમાવ એની જાગૃતિની ક્ષણે ક્ષણે જીવને બહુજ અગત્યતા છે. શુદ્ધ ઉપયોગ જે નિરાકાર દર્શન છે, જે 'નિર્વિકલ્પ સ્વરૂપ છે તેમાંજ શાંતિ આનંદ અને કર્મ ક્ષય કરવાનું સામર્થ્ય છે તે સિવાયના શુભ, અશુભ અને અશુદ્ધ ‘ઉપગે જ્ઞાન ઉપગે કે દર્શન ઉપગે પરિણમવવાથી તમામ સુખ દુઃખની ઉત્પત્તિ થાય છે. જેમ જેમ આ જીવ
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૬
શુદ્ધ ઉપયાગે પરિણમવા પ્રયત્ન કરે છે તેમ તેમ આત્માને વિકાશ વધતા જાય છે અને જેમ જેમ શુભ અશુભ અને. અશુધ્ધ ઉપયાગે પરિણમવા પ્રયત્ન કરે છે તેમ તેમ આત્માના વિકાશ અટકે છે. અટકે છે એટલું જ નહિ પણ તેની ધાતિ પણ થાય છે. શુધ્ધ ઉપયેાગને લક્ષમાં રાખીને તેમાં સ્થિરતા કરી ન શકવાથી જીભ ઉપયેાગે. પરિણમવામાં આવે છે તેા શુદ્ધ ઉપયેાગમાં જવા માટે કેટલીક સરલતા થાય તેવાં સાધના જીવને મળી આવે છે એ અપેક્ષાએ :જીભ ઉપયોગ ઠીક છે. ખાકી શુધ્ધ લક્ષસિવાયને વિશ્વની માયાને ઉદ્દેશીને કરાતા જીભ ઉપયાગ એ ભાવી દુ:ખનું જ કારણ થાય છે. આત્મા કેવડા છે ?
આત્મા જ્ઞાન પ્રમાણે છે. જ્ઞાન એ જ્ઞેય પ્રમાણે છે. ોય એટલે જાણવા ચેાગ્ય કાઇપણ પદ્મા, જ્યાં જ્યાં જાણવા ચેાગ્ય પદાર્થ છે ત્યાં ત્યાં જ્ઞાન તેને જાણે છે. આગ્નેય લાક અને અલેાક રૂપ વિશ્વ છે. અર્થાત્ આખું વિશ્વ જાણવા ચેાગ્ય છે માટે જ્ઞેયની સાથે જ્ઞાન પણ સ`ત્ર છે. જેમાં આ જડ અને ચૈતન્ય રહેલાં છે તેને લેાક કહેવામાં આવે છે અને જ્યાં કેવળ આકાશ છે, ખીજા કાઇપણ પદાર્થો જ્યાં નથી તેને અલૈક કહેવામાં આવે છે. આ લેાકાલેાક
એ જ્ઞાનના વિષય છે. અર્થાત્ જ્ઞાન તેને જાણી શકે છે. માટે
.
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૭
જ્ઞાન પણ આ અપેક્ષાએ વિશ્વ વ્યાપિ છે, કર્મનાં બંધનમાંથી મુક્ત થયેલા આત્માનું જ જ્ઞાન વિશ્વને જોઈ શકે છે. બાકી સામાન્ય જીવનું જ્ઞાનતે જ્ઞાનાવરણ કર્મના આવરણથી દબાયેલું હોવાથી તે અમુક મર્યાદા પ્રમાણે જ જાણી શકે છે. જે આત્માથી જ્ઞાન અધિક હોય અથવા આત્માથી ય-જાણવા ચગ્ય પદાર્થ અધિક હોય તે જ્ઞાન અને આત્માનો લક્ષ્ય લક્ષણ ભાવ-ગુણ ગુણ ભાવ નજ બની શકે. જ્ઞાન ગુણ છે અને ગુણવાળો આત્માં ગુણ છે. ગુણને મૂકીને ગુણ ન હોય અને ગુણને મૂકીને ગુણ ન હેય. આમ ગુણ ગુણીનો તદ્રુપ સંબંધ છે. બેમાંથી એકને અભાવ કરતાં બન્નેને અભાવ થાય. અને જ્યાં એકની હૈયાતિ હોય ત્યાં બીજાની પણ હૈયાતિ હાયજ. જ્ઞાનને સ્વભાવ જાણવાનું હોવાથી જ્યાં જાણવા યોગ્ય પદાર્થ છે ત્યાં તેને જાણનાર જે હોય તે જ્ઞાન જ છે. જ્ઞાનાવરણ કર્મથી છુટ થયેલ આત્મા તેના જ્ઞાનગુણથી વિશ્વને જાણી શકે છે. આ જ્ઞાતા ગુણવડે–ચા જ્ઞાતા ગુણની અપેક્ષાએ આત્મા વિશ્વ વ્યાપી ગણાય છે.
જેમ દુધમાં નાંખેલું ઈન્દ્રનીલરત્ન પિતાના તેજ વડે દુધને સર્વ બાજુએથી વ્યાપી રહે છે. બધું દુધ તેની પ્રભાવડે લીલું દેખાય છે. લીલાશ દુધમાં સર્વત્ર વ્યાપી રહે છે તેમ ય–જાણવા ચોગ્ય પદાર્થ ઉપર-પદાર્થની અંદર નાખેલું જ્ઞાન-મુકેલું જ્ઞાન તે યમાં બધી બાજુથી
Page #28
--------------------------------------------------------------------------
________________
,
૧૮
વ્યાપિ રહે છે. અર્થાત્ બધી વસ્તુને જાણે છે. રત્ન એક સ્થળે રહેવા છતાં તેની પ્રભા દુધમાં વ્યાપિ રહે છે તેમ આમા એકસ્થાને રહેવા છતાં તેનું જ્ઞાન સર્વ પદાર્થને બધ કરી લે છે.
જેમ રૂપને-પદાર્થને ગ્રહણ કરે છે છતાં રૂપસ્વરૂપ-પદાર્થ સ્વરૂપ આંખે થતી નથી તેમ જ્ઞાન
ય-જાણવા ચેાગ્ય પદાર્થને જાણે છે છતાં તે પદાર્થ સ્વરૂપ થઈ જતું નથી. દૂર રહેલા પદાર્થને પણ જ્ઞાન સ્વભાવિક રીતે જાણી શકે છે.
જ્ઞાન પિતાને અને પરને જાણે છે. * જેમ દીપક પદાર્થોને પ્રકાશીત કરે છે તેમ પિતાને પણ પ્રકાશીત કરે છે. પિતાને પ્રકાશીત કરવાને બીજા દીવાની જરૂર પડતી નથી, તેમ જ્ઞાન બીજા પદાર્થોને પ્રકાશીત કરે છે. એવી જ રીતે પોતાને પણ પિતાવડે પ્રકાશીત કરે છે. તેને પિતાને પ્રકાશીત કરવાને બીજા આત્માની જરૂર પડતી નથી, એટલે આત્માને ધર્મ સ્વ–પરને પ્રકાશ કરવા-જાણવાને છે. જ્ઞાન અને આત્માનો અભેદ સંબંધ છે.
'જ્ઞાનાવરણ કર્મનાં તમામ આવરણો વિશુદ્ધ ધ્યાનથી હર થતાં, ઈન્દ્રિય તથા મનાદિની મદદ વડે થયેલું ક્ષાપથમિક જ્ઞાન નિવૃત્ત થાય છે અને નિત્ય ઉજવળ ક્ષાયક જ્ઞાન પ્રગટ થાય છે. આ સર્વોત્કૃષ્ટ અને વ્યાઘાત વિનાનું
Page #29
--------------------------------------------------------------------------
________________
સાયિકજ્ઞાન ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળમાં થઈ ગયેલા, છતા અને અછતા તમામ પદાર્થોને એકી સાથે -જાણે છે અને જીવે છે. અછતા પદાર્થો તે કહેવાય છે કે જે અતીત કાળમાં થઈ ગયા અને ભવિષ્ય કાળમાં થવાના છે. અતીત અને ભાવી બધા પદાર્થો પોત પોતાના કાળમાં -જેમ રહેલા હોય તેમ વર્તમાન કાળમાં કેવલજ્ઞાનીઓ જાણે છે. જે આ જ્ઞાન એકી કાળે એકી સાથે સર્વ પદા
ને ન જાણતું હોય તે તે એક પણ પદાર્થને કઈ વખત જાણી ન શકે. કેમકે એક પદાર્થમાં અનંત પર્યાય રહેલા છે તે બધાને જે જ્ઞાન એક પછી એક એમ અનુક્રમે - જાણવા માંડે તે ઘણા કાળે પણ જાણી ન શકે, માટે ત્રણે કાળના પદાર્થોને એ જ્ઞાન એકીસાથે જાણી શકે છે.
આત્માનું સ્વરૂપ જુઓ. - ઈન્દ્રિયોના વ્યાપારે જે જેવા સાંભળવા વિગેરે છે તેને બંધ કરીને, મનને સંકલ્પ વિકલ્પ વિનાનું બનાવી - દષ્ટાની સ્થિતિમાં રહેતાં જે દેખાય તે શુદ્ધ સ્વસંવેદન છે. પિતાને પિતાને અનુભવ થાય છે તે આત્માનું સ્વરૂપ છે.
જેઓ આત્મ વિચારના જ્ઞાન વડે રાગાદિ રહિત શુદ્ધ ચૈતન્યતાને પામ્યા છે તેવા જ્ઞાનીઓ પિતાને પ્રાપ્ત થયેલા કેવલજ્ઞાન વડેજ પિતાના આત્માને જાણે છે, ત્યારે બીજાઓ નિર્દોષ શ્રતજ્ઞાનવડે આત્માને જાણે છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
જ્યારે રાગદ્વેષની પરાધિનતા વિનાનું જ્ઞાન જીવમાં - વર્તતું હોય ત્યારે આત્માના કર્મ મળને નાશ કરનાર તે
ચારિત્ર કહેવાય છે. જ્યાં સુધી જ્ઞાન ક્રોધાદિકષાયોથી દૂષિત હોય છે ત્યાં સુધી અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને સંગત્યાગ એરૂપ વ્યવહારચારિત્ર પણ ટકી શકતું નથી, જે વખતે જ્ઞાન આત્મના સ્વરૂપમાંજ સમાઈ રહે છે. અર્થાત જ્ઞાન આત્માકારે પરિણમી રહે છે, ત્યારે હિંસા, અસત્ય, ચારી, વ્યભિચાર-મિથુન અને પરિગ્રહાદિએ બધું કેણ જાણે કયાએ નાશી જાય છે, તેની હૈયાતિ ત્યાં રહેતી નથી પણ પાછું જ્ઞાન વિષયાકારે પરિણમે છે કે તરતજ હિંસાદિ અને ક્રોધાદિ બધા આવીને ઉભા રહે છે. આ ઉપરથી એ નિશ્ચય થાય છે કે વિષયાકારવૃત્તિ થવી-જ્ઞાનનું વિષયાકારે પરિણમવું તેજ અધર્મનું મૂળ છે. અને જ્ઞાન આત્માકારે પરિણમે તેજ આત્માના સ્વભાવ રૂપ ધર્મનું મૂળ છે.
જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ નિરંજન આત્મસ્વરૂપનું - ગીએ જ્યારે ધ્યાન કરે છે ત્યારેજ કર્મોને ક્ષય થાય છે અને આત્માનું સુક્ત સ્વરૂપ પ્રગટે છે એમાં જરા પણ સંશય નથી.
જે મનુષ્ય આત્માથી પરાક્ મુખ થઈ પરદ્રવ્યમાં રાગ કરે છે ત્યારે તેનામાં જ્ઞાનાદિ રત્નત્રય-જ્ઞાન દર્શન ચારિત્ર ટકી શકતાં નથી અને તેને ચારિત્રમાં ગતિ–પ્રગતિ કરનાર પણ નજ કહેવાય. જેઓ ચારિત્રના ખરા સ્વરૂપને જાણવા
Page #31
--------------------------------------------------------------------------
________________
વાળા છે તેઓ આત્માની સાથે અભેદ રૂપ શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્રમાં પ્રગટપણે નિરંતર પ્રવૃત્તિ કરે છે.
વ્યહાર ચારિત્રાદિ. આચાર વિચારનું જાણવું તે જ્ઞાન, તત્વની રૂચિ થવી –તત્વ રૂચવા તે દર્શન-સમ્યકત્વ અને તપશ્ચર્યા કરવી, વ્રત ધારણ કરવાં તે વ્યવહાર ચારિત્ર છે.
નિશ્ચય ચારિત્રાદિ, આત્મા આત્માવડે આત્મા તરફ પ્રવૃત્તિ કરે તે નિશ્ચય ચારિત્ર છે. આત્મા આત્માવડે આત્માને જાણે તે નિશ્ચય જ્ઞાન છે. અને આત્મા આત્માવડે આત્માને જુવે તે નિશ્ચય દર્શન છે. વ્યવહાર સાધન છે. નિશ્ચય સાધવા ચોગ્ય સાધ્ય છે, માટે મોક્ષની ઈચ્છાવાળા જીવાએ આત્માનું જ્ઞાન કરીને શ્રધ્ધા પૂર્વક તે પ્રમાણે આચરણ કરવું, કેમકે મેક્ષની પ્રપ્તિને બીજો કેઈ ઉપાય આના જે સરલ નથી.
પત પિતાના વિષયથી ઈન્દ્રિયોને રેકીને, ચિત્તને વિક વિનાનું બનાવીને સ્વરૂપ સ્થિરતાને અભ્યાસ કરનારને તવથી આત્માનું સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે અનુભવાય છે.
આત્માનું સ્વરૂપ કેવું હશે? તે સ્વરૂપ સ્વસંવિદિત છે. પિતાનેજ પિતાનો બેધ અને .
સાધન છે.
તિભાને જુવે તે
છે માટે
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૨.
અનુભવ થાય છે. તેને ઇન્દ્રિયો જોઈ શકતી ન હોવાથી તે ઈન્દ્રિયાતીત છે. પૂર્ણ સ્વરૂપ પ્રગટયા પછી તે જતું નથી. કેવળજ્ઞાન સિવાય બીજું આત્માનું સ્વરૂપ શું હોઈ શકે ? અર્થાત તે સિવાય બીજું સ્વરૂપ નથી. ઈન્દ્રિયોની અપેક્ષામદદ વિના પિતાને પોતાના બંધ થા–અનુભવ થ. અને તે પણ કઈ વખત નાશ ન થાય તેમ ટકી રહે તે કેવળજ્ઞાન આત્માનું સ્વરૂપ છે.
રાગ બંધન કર્તા છે. જે મનુષ્યને આત્મા સિવાય અન્ય વસ્તુમાં જ્યાં સુધી એક અણુ જેટલો પણ રાગ છે ત્યાં સુધી પૂર્ણ સ્વરૂપ પ્રગટતું નથી, કદાચ તે આત્મસ્વરૂપને શાસ્ત્રો દ્વારા જાણતો હોય છતાં રાગાદિના કારણે તે પાપ વડે બંધાયા વિના રહેતું નથી.
ઉત્કૃષ્ટ પુન્ય બંધ. જે મનુષ્ય પોતાના આત્મ સ્વરૂપને મૂકીને પંચપરમેષ્ટિ –જે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપ છે તેની સેવા કરે છે, તેના ગુણ ગાય છે તે ઉત્કૃષ્ટ–ઉત્તમ પુન્ય બંધ બાંધે છે, પણ પોતાના શુદ્ધ આત્માના ધ્યાન સિવાય કર્મને ક્ષય કરી શકતો નથી. આત્માથી અન્ય બધાં પદ્રવ્યને દૂર કરીને આત્મતત્તવમાં રતિ–પ્રીતિ કર્યા વિના આવતાં કમ સેકવાને કોઈ પણ સમર્થ થતું નથી. આ વાત
Page #33
--------------------------------------------------------------------------
________________
ચકકસ છે. જે મનુષ્ય મેક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છાએ પરદ્રવ્યની–આત્મ સિવાયની ઉપાસના કરે છે તે હિમવંત પર્વત ત જવાની ઈચ્છા કરીને તેની વિધી બાજુએ સમુદ્ર તરફ પ્રયાણું કરનારના જેવું કરે છે એમ હું માનું છું, કેમકે તે તરફની પ્રવૃત્તિથી તેને તે વસ્તુ મળવાની નથી પણ ઉલટ તે તેનાથી વધારે વેગળ રહે છે. જે આત્મા પરદ્રવ્યનું ચિંતન કરનાર છે તે પરદ્રવ્યમાં તદાકાર થાય છે અને તેને પ્રાપ્તિ પણ તેની જ થાય છે. જે શુદ્ધ આત્માનું ધ્યાન કરે છે, તેમાંજ તદાકાર થાય છે, તેને તેની પ્રાપ્તિ થાય છે. કેમકે વસ્તુમાં જે ગુણ હોય તેજ પ્રગટે, બીજે કયાંથી આવે ?
આત્મામાં કદિ નથી. જ્ઞાનાવરણ આદિ આઠ કર્મો તે પુદગલનાં બનેલાં છે. પુદગલે છે. તે આત્મામાં નથી. ઇન્દ્રિય આદિ પર્યાસિઓ તે આત્મા નથી. પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, અને સચિત્ત અચિત્ત મિશ્ર શબ્દ, અને દેહ એ ચેતન નથી, શુદ્ધ સ્ફટિકને શતાં પુષ્પાદિને સંબંધ થવાથી જેમ તેમાં રાતાશ દેખાય છે પણ તાત્વિક રાતાશ સ્ફટિકમાં નથી તેમ શરીરના રોગથી આત્માને વર્ણ ગંધાદિક કહેવાય છે પણ તાત્વિક રીતે તે આત્મામાં નથી. રાગ, દ્વેષ, મદ, ક્રોધ, લોભ, મોહ આદિ ઉદયિક ભાવના દુષે સંસારી જીને સદા ઉદયમાં
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૪
દાષા
હાય છે પણ તે આત્માના ધર્મો નથી. પણ જડ પુદ્ગલના દા છે. જો આ યાદિ દેાષા આત્માના સ્વભાવ ધમ હાય તા મેાક્ષ પામેલા જીવાને પણ હાઈ શકે, પણ તેમ નથી, તે ઉચિક દાષા છે. કર્મોની સત્તામાંથી બહાર આવેલા છે અને ભાગવીને દૂર કરી શકાય તેવેા છે, માટે અત્માના સ્વભાવિક દોષ નથી. ગતિ, જાતિ, ઇન્દ્રિય, વેદ, કષાય, મનાદિયાગ અને જીણુઠાણાં ઇત્યાદિ પણ કર્મના સંબંધથીજ ઉસન્ન થયેલાં છે. તે જીવનું શુદ્ધ લક્ષણ નથી. આ સિવાય જે ક્ષચેાપશમિક જ્ઞાનાદિ ભાવે છે તે પણ તત્ત્વથી વિચારીએ તે વિષ્ણુદ્ધ જીવનું લક્ષણ નથી. શુદ્ધ આત્મામાં કર્મની મલીનતા જેટલા ભાગે ઓછી થાય છે તે તે ભાગને ચડતાં ગુણુઠાણાંનાં નામ આપેલાં છે. બાકી શુદ્ધ આત્મામાં દેહ કર્માદિ કાંઈ ન હાવાથી સિદ્ધના આત્માની માફક ગુણુઠાણું પણ નથી.
સમગ્ર રાગદ્વેષ મહાદિ રહિત, જડથી ભિન્ન, મળ ને વિકાર વિનાના, જ્ઞાન દર્શીન સ્વભાવમય અને જન્મ મરણુ રહિત એવા આત્મતત્ત્વનું જે નિરંતર ધ્યાન કરે છે તેઓ શુદ્ધ આત્મ સ્વરૂપના અનુભવ કરી શકે છે. ઇતિ પ્રથમ આત્મસ્વરૂપાધિકાર: સમાસઃ અજીવ અધિકાર.
'
ધર્માસ્તિકાય, મધર્માસ્તિકાય, આકાશાતિકાય, કાળ
Page #35
--------------------------------------------------------------------------
________________
અને પુદગલ આ પાંચ અજીવ છે. જીવના લક્ષણથી અજીવનું લક્ષણ તદ્દન જુદું છે. જીવમાં ચૈતન્ય લક્ષણની મુખ્યતા છે. અજીવમાં જડ લક્ષણની મુખ્યતા છે, જીવને જેમ દ્રવ્ય કહેવામાં આવેલ છે તેમ આ અજીવના પાંચે ભાગોને પણ દ્રવ્ય કહેવામાં આવે છે. એટલે બધા મળી વિશ્વમાં છ દ્રવ્ય છે. જેમાં ગુણ અને પર્યાય હાય તે દ્રવ્ય કહેવાય છે. “ગુણે પર્યાય વાન તે દ્રવ્ય” એ સામાન્ય રીતે દ્રવ્યનું લક્ષણ છે. ગુણ પયયને દ્ર–ઝરે તે દ્રવ્ય. આ દ્રો સત્તામય અને અવિનાશી છે.
ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એમ ત્રણ પ્રકારે તે સત્તા છે. સર્વ પદાર્થોમાં આ ત્રણે સત્તા વ્યાપ્ત છે. એક પર્યાયને અને અનંત પર્યાયને ધારણ કરનારી છે. ઉત્પન્ન થતી પદાર્થમાં ઉત્પન્ન થવા રૂપે સત્તા રહેલી છે. વ્યય-નાશ પામતા પદાર્થમાં વ્યય રૂપે સત્તા રહેલી છે અને અને સ્થિર રહેતા પદાર્થમાં સ્થિર રૂપે સત્તા રહેલી છે. આ એક એકની અપેક્ષાએ તે સત્તા એક રૂપે પણ છે. ઘટપટાદિ સર્વ પદાર્થમાં તે રહેતી હોવાથી અનેકરૂપ પણું કહેવાય છે.સવ પદાર્થમાં તે સત્તા એક સ્વરૂપે રહેતી હોવાથી એક સ્વરૂપ છે અને ભિન્ન ભિન્ન પદાર્થમાં ભિન્ન ભિન્ન રૂપે રહેતી હેવાથી તે અનેક સ્વરૂપ પણ છે. એક પર્યાયમાં રહેતી હેવાથી એક પર્યાય રૂપ છે અને પદાર્થના અનંત પર્યાયમાં રહેતી હોવાથી અનંત પચાય સ્વરૂપ પણ છે.
મૂળ છ દ્ર કહ્યાં છે તે દ્રવ્યની અપેક્ષાએ કોઈ
Page #36
--------------------------------------------------------------------------
________________
પણ પદાર્થ ઉસન્ન થતું નથી તેમ નાશ પણ થતો નથી. દ્રવ્ય સદાકાળ છે ને છેજ. પયાયની અપેક્ષાએ સર્વ પદાર્થ ઉન્ન થાય છે અને નાશ પણ પામે છે. એક આકાર બદલી બીજે આકાર ધારણ કર, એક ઉપાશે. બદલી બીજે ઉપયોગ ધારણ કરો એ પર્યાય કહેવાય છે. જે આકાર કે ઉપયોગ બદલાવ્યે તેને નાશ થયે. જે આકાર કે ઉપગ ધારણ કર્યો તેની ઉપત્તિ થઈ. આમ પર્યાની અપેક્ષાઓ છએ દ્રવ્યમાં ઉતતિ અને વિનાશ થયા કરે છે, છતાં તે ઉત્તિ અને નાશના અને પ્રસંગમાં જે વસ્તુનું મૂળ દ્રવ્ય છે તે તે કાયમ જ રહે છે. પુદ્ગલના ગમે તેટલા આકારો બદલાય પણ મૂળ દ્રવ્ય કાયમ જ રહે. છે, તેમજ આત્માના ગમે તેટલા ઉપગે બદલાય પણ આત્મ દ્રવ્ય બન્યું બન્યું જ રહે છે. દ્રવ્યની અપેક્ષાએ બધાં દ્રા અવિનાશી છે.
ગુણ અને પર્યાય વિનાનું કેઇ દ્રવ્ય નથી અને દ્રવ્ય વિના ગુણ કે પર્યાય પણ હોતા નથી. આત્મામાં જ્ઞાનાદિ ગુણ છે, પુદગલમાં રૂ૫ રસાદિ ગુણે છે. ધર્માસ્તિકાયમાં જીવ અને પગલે જતાં હોય તેને ચાલવામાં સહાય આપવાને ગુણ છે. અધર્માસ્તિકાયમાં જીવ પુદગલને સ્થિરતા કરવી હોય ત્યારે સ્થિરતા આપવાનો ગુણ છે. આકાશાસ્તિકાયમાં જીવપુદગલને અવકાશ-માગ આપવાનો ગુણ છે. કાળમાં નવાં પુરાણ કરવાનો ગુણ છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
ધમસ્તિકાય અમુક જીવ પુદગલને ગતિમાં મદદ આપતી વખતે જે આકાર ધારણ કરે છે તે જ આકાર બીજાને મદદ આપતી વખતે હેતે નથી, પદાર્થની જાડાઈ લંબાઈ છેડા ઝાઝાં વિગેરેની અપેક્ષાએ તેને પોતાનો આકાર ફેરફાર કરવા પડે છે, આ અપેક્ષાએ તેના પર્યાયે બદલાવ્યા કરે છે. તેમજ અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ દ્રવ્ય પણ પિતાના પર્યાયે ધરાવે છે. ઉન્ન થાય છે, નાશ થાય છે. અને મૂળ દ્રવ્ય ટકી રહે છે.
આ દષ્ટિએ વિચાર કરતાં વિશ્વમાં કઈ પદાર્થ નાશ. પામતો નથી અને પિતાના પર્યાયમાં ફેરફાર કરી શકે છે. આ અપેક્ષાએ દરેક પદાર્થો નિત્ય અને અનિત્ય કહેલાં છે. દ્રવ્યની અપેક્ષાએ નિત્યઅવિનાશી છે. પયયની અપેક્ષાએ અનિત્ય-વિનાશી છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય કાકાશઅને એક જીવ દ્રવ્ય એ ચારેના પ્રદેશ અસંખ્યાતા અને સમાન છે. એકના બે ભાગ ન થાય તે પરમાણુ જેટલી આકાશની. જગ્યાને વ્યાપિને રહે છે તેટલા અંશને પ્રદેશ કહેવામાં આવે છે. પરમાણુ દ્રવ્ય પોતેજ આદિ મધ્ય અને અંત સ્વરૂપ છે. તે પરમાણુના વિભાગે થતા નથી એટલે તેને અવિભાગી દ્રવ્ય કહેલ છે. આ પરમાણુ સામાન્ય મનુષ્યની અપેક્ષાએ અતીંદ્રિય છે એટલે છઘસ્થ મનુષ્ય તે પરમાણુને. જોઈ શકતો નથી, તે એટલે બારિક છે કે અગ્નિ કે શસ્ત્રાદિથી તેને નાશ કરી શકાતું નથી. જ્યારે તે ઘણું અણુ
Page #38
--------------------------------------------------------------------------
________________
ઓ એકઠા થઈ તેના ઔધો બંધાય છે–સ્થળ રૂપ ધારણું કરે છે ત્યારે તે જોઈ શકાય છે. પરમાણુના સ્વરૂપને અતિશયવાળા જ્ઞાનીઓ જોઈ શકે છે. સામાન્ય મનુષ્યતે તે -ઘણું ભેગાં થઈ સ્થળ આકાર ધારણ કરે ત્યારેજ જોઈ શકે છે. આ પુદગલ પરમાણુ અનંતા અનંત છે.
કાલેકરૂપ આકાશના પ્રદેશે અનંતા છે, લોકા- -કાશની અંદર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ યુગલ અને આત્મા રહેલા છે. આકાશ આધાર છે અને આ દ્રવ્યો આધેય છે–તેને આધારે રહેવ. વાળા છે. આ પાંચ દ્રવ્ય જેમ રહે છે તે લોકાકાશ કહેવાય છે અને તે દ્રવ્યું જેમાં નથી એ આકાશ તે અલકાકાશ કહેવાય છે. આ લેકાકાશ કરતાં અલકાકાશ અનંત છે.
ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એ અને આ કાકાશને વ્યાપિને રહેલા છે. પુદ્ગલના કો આકાશના એક પ્રદેશથી માંડીને અસંખ્યાતા પ્રદેશમાં રહેલા છે. એક પરમાણુ રૂપે હોય ત્યારે તે આકાશના એક પ્રદેશમાં જ રહે છે. - ઘણા ભેગા થયેલા હોય તો તે આકાશના એક પ્રદેશમાં -તેમજ સંખ્યાતા તથા અસંખ્યાત પ્રદેશમાં રહી શકે છે. એક
જીવ લેકના અસંખ્યાતા ભાગમાં રહેલો છે. તે જીવના પ્રદેશ દીવાની માફક સંકેચ વિકાશ કરી શકે છે. કેવળી સમુદ્દઘાતની અવસ્થામાં જીવના પ્રદેશે. આ આખા લેકમાં
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૯
વ્યાપિ રહે છે. સમુદ્દાત સિવાય જેવ ુ શરીર ધારણ કર્યું હોય તે શરીર પ્રમાણે આત્મ પ્રદેશે રહે છે.
પુદ્ગલા ચાર પ્રકારે રહેલાં છે. સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. પરમાણુઓના સમૂહ તે સ્કંધ, તેના અમુક ભાગ તે દેશ, એકના બે વિભાગ થઈ ન શકે છતાં જે દેશ કે સ્કંધની સાથે જોડાયેલા હાય તે પ્રદેશ કહેવાય છે. અને તે પ્રદેશ તેનાથી જુદા પડે ત્યારે તેને પરમાણુ કહે છે. વસ્તુસ્થિતિએ તેા પુદ્ગલ દ્રશ્ય પરમાણુ રૂપજ છે. તેવાં અનેક પરમાણુએ જોડાઈને આકૃતિ ધાય છે, તેના સ્કંધ, દેશ, પ્રદેશ એવા વિભાગા કપાય છે. ખાકી વસ્તુગતિએ એ બધાં પરમાણુઓજ છે અને તેનેજ પુદ્ગલ કહેવામાં આવે છે તેમાં જડતાના ગુણુ મુખ્ય હાવાથી તેને જડ પણ કહે છે. સુંદર આકૃતિએ બધાઇને પાછી વિખરાઇ જતાં વાર નથી લાગતી, માહકસ્વરૂપ બતાવીને થાડા વખતમાં તેજ પાછુ નિરાશા ઉસન્ન થાય તેવું ઉદ્વેગકારક બની જાય છે માટે તેને માયા પણ કહેવામાં આવે છે. જેમ ઘડા વાડાથી પૂર્ણ ભરવામાં આવ્યા હોય એટલે ધુંવાડા ઘડામાં જેમ વ્યાપી રહે તેમ આ વિચિત્ર પ્રકારનાં અન ત પુદ્ગલા સ્થળવિશેષ સ્થળ, સૂક્ષ્મ, વિશેષ સૂક્ષ્મપણે લેાકમાં વ્યાપી રહેલાં છે. આખો લેાક આ પ્રમાણથી માંડીને સ્થૂળ પદાર્થો-પુદ્ગલાથી ભરેલા છે, છતાં ધુમાડાથી ઘડા
'
.
Page #40
--------------------------------------------------------------------------
________________
ભર્યો હોય છતાં બીજા પદાર્થને પિસવાનો માર્ગ તેની અંદર રહે છે તેમ જીવાદિ પદાર્થ આ લેકમાં એક બીજાની સાથે રહેલા છે. બારિક પગલે બીજાઓને અવકાશ આપે છે. પરસ્પર પ્રવેશ કરે છે. અને અન્ય મળે છે, છતાં પોતપિતાને સ્વભાવ તેઓ મૂકતા નથી.
પુગલેને મૂકીને પાંચે ત અમૂર્ત છે. તેમજ નિષ્કિપણ અપેક્ષાઓ છે. જેમાં શબ્દ, રૂપ, રસ, ગંધ, અને સ્પર્શની વ્યવસ્થા રહેલી છે તે મૂર્ત કહેવાય છે. જે દ્રવ્યના ગુણે ઇન્દ્રિયોથી ગ્રહણ થઈ શકે તેમ હોય તે મૂર્ત દ્રવ્ય છે અને જેના ગુણે અતીન્દ્રિય શક્તિથી–આત્માથી ગ્રહણ કરી શકાય છે તે દ્રવ્યને અમૂર્ત કહે છે.
સંસારમાં રહેલા છે જેમ અન્ય અન્ય ઉપકાર કે અપકાર કરે છે તેમ આ સંસાર અટવીમાં ભ્રમણ કરનારા છાને પુદ્ગલો પણ જીવન (આયુષ્ય) મરણ, સુખ દુઃખ, હર્ષ શાક, રૂપે ઉપકાર ને અપકાર કરે છે. આ વ્યવહાર દષ્ટિએ ઉપકાર કે અપકાર છે. નિશ્ચય દૃષ્ટિએ વિચાર કરતાં પિતપોતાના સ્વભાવમાં મગ્ન થયેલા પદાર્થોમાંથી કેઈપણ કઈ ને કઈ કાળે કાંઈ પણ કરતા નથી, અર્થાત તેના સ્વરૂપમાં કાંઈ પણ ફેરફાર કરી શક્તા નથી. * જીવ જ્યારે કર્મ ભોગવે છે–વેદે છે ત્યારે કર્મ વેદતાં શુભાશુભ પરિણામ થાય છે તે શુભાશુભ ભાવથી આકર્ષાયેલાં શુભાશુભ ભાવમાં જોડાયેલાં પુદગલે
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૧
કમ પણાને
પ્રાપ્ત થાય છે—કમ પણે
આ
પરિણમે છે અને તે જ્ઞાનાવરણાદિ આઠ ક`માં વ્હેંચાઈ જાય છે. શુભાશુભ મન વચન કાયાના ચેગા-શક્તિ સાથે કષાય જે ક્રોધ માન માયા લાલ ભળે છે. આ કષાયવાળાં પરિ ણામેા કનિ ખેંચી લાવે છે. જો કષાયા તેમ દાખલ ન થાય—મદદગાર ન થાય તે તેટલાં મધાં કર્મો એકલા સન વચન કાયાની શક્તિથી ખેંચાઇ આવતાં નથી.
જ્ઞાનાવરણુ, દનાવરણુ, વેદનીય, મેાહનીય, આયુષ્ય, નામ, ગાત્ર, અને અંતરાય આ આઠ કર્યા છે. આના વિસ્તાર આશ્રવના વિચાર વખતે આવશે. આ આઠે કર્મો જય પુદ્ગલેાજ છે, પણ જીવની સાથે મળ્યા પછી તે મહુ અળવાન થઈ પડે છે. વખત આવ્યે આત્માની મહાન્ શક્તિને થાડા વખત માટે યુક્તિ-અશક્ત ખનાવી દે છે. જીવ ભાવના કર્તા છે.
કર્મીના ઉદયથી જે જીવના શુભાશુભ ભાવ—પરિણામ થાય છે તે ભાવના કર્તો જીવ છે, કર્મીના ઉદયથી રાગ દ્વેષાદિ વિભાવ આત્મામાં ઉત્પન્ન થાય છે તેને લઇને આત્મા રાગી દ્વેષી વિગેરે કહેવાય છે. આ ભાવના કોં જીવ છે પણ કર્મોના કર્તા નથી. જેમ વિવિધ પ્રકારનાં પરમાણુ પેાતાની મેળેજ સ્કંધપણાને પામે છે, કેમકે પરમાણુમાં સ્નિગ્ધતા-ચિકાશપણાના ગુણ રહેલા છે તેને લઈને તેવાં સજાતિય અને વિજાતિય પરમાણુઓના જથ્થા
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૨.
તેના તરફ ખેંચાઈ આવીને સ્કંધરૂપે સ્થૂલ ભાવે સંગ્રહ થાય છે. એની સાથે, બે, ત્રણ, ચાર, સંખ્યાતા અસંખ્યાતા અને અનંતા આશુઓ મળીને પોતાની મેળે જ આંધ રૂપે પરિણમે છે તેમ જીવના શુભાશુભ પરિણામમાં પણ રાગ ષની લાગણીઓ રૂપ ચિકાશ રહેલી હોવાથી તે ચિકાશના તરફ પુગલ પરમાણુઓ-કર્મને રેગ્ય પગલાને જથ્થો સ્વભાવિક ખેંચાઈ આવીને તે શુભાશુભ પરિણામોની સાથે સંબંધમાં આવીને કર્મની સાથે જોડાઈને કર્મ રૂપે પરિણમી બીજ રૂપે આત્મ પ્રદેશની સાથે સત્તામાં જમા થાય છે, અને તેની પરિપકવ દશા–ભેગવવાને ચગ્ય વખત આવ્યે તેનાં શુભાશુભ વિપાકે ઉદય આવે છે. એ ઉપરથી એ નિર્ણય થાય છે કે પુગલેને કર્મસ્વરૂપે પરિણામવવામાં અન્ય જીવાદિ કારણે નથી પણ શુભાશુભ પરિણામોની સાથે સંબંધ થતાં તે પુદગલે જ કર્મરૂપે પરિણમી જાય છે. જે આ પુદ્ગલેને કર્મરૂપે પરિણમવા ન દેવાં હોય તે શુભાશુભ પરિણામને જીવે કરવાં ન જોઈએ, પછી કારણ વિના કાર્ય થશે નહિ.
આમ કર્મનાં અણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે છતાં ચેતના-જીવ કેઈ વખત કર્મપણને પ્રાપ્ત થત નથી તેમ કર્મ પણ ચતન્ય ભાવને પ્રાપ્ત થતાં નથી. પિતા પિતાના સ્વભાવમાં જીવ પુદગલ બને અલગજ રહે છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૩.
વ્યવહારે જીવ કર્મને કર્તા છે. કારણ બે પ્રકારનાં છે, એક ઉપાદાને કારણે બીજું નિમિત્ત કારણ. જેવું ઉપાદાન કારણ હોય તેવું જ કાર્ય થાય. કેમકે જ્યાં સુધી કાર્ય બન્યું રહે ત્યાં સુધી ઉપાદાને કારણે અભેદ ભાવે તેની સાથે જ રહે છે. ઉપાદાન એટલે મૂળ કારણ જેમ ઘડાનું ઉપાદાન કારણ માટી છે. માટીનાં જેટલાં કાર્યો થશે-ઘડા, માટલાં, હાંડલાં, તાવડી, કથરોટ, કુંડાં વિગેરે-તે સર્વમાં તમને માટી જ માટી દેખાશે, તે ફૂટી જશે. તે પણ માટીજ રહેવાની, આ ઉપાદાન કારણ કહેવાય છે. હવે ઘડે બનાવવામાં નિમિત્તે કારણે કુંભાર, ચાકડ-ચક, દોરી વિગેરે છે પણ તેઓની હૈયાતિ આ માટીના ઘાટ બન્યા રહે ત્યાં સુધી રહે કે નપણું રહે, કેમકેનિમિત્ત કારણ કાર્યો થયા પછી નાશ પામે તોપણ કાર્યોએ નાશ પામવું જ જોઈએ એ કાંઇ નિયમ નથી. આનું નામ નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણમાં તે એ નિયમજ છે કે કાર્યોના અણુએ અણુમાં ઉપાદાન કારણે અભેદ રૂપે વ્યાપક થઈ રહેવું જ જોઈએ. આમ હોય તે જ ઉપાદાન કારણ થઈ શકે છે.
હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. કર્મનું ઉપાદાન કારણ આત્મા નથી પણ નિમિત્ત કારણ છે. જે કર્મનું ઉપાદાને કારણે આત્માને માનવામાં આવે તે આત્મા ચૈતન્ય છે,અને કર્મ જડ છેછતાં તેનું ઉપાદાન કારણ આત્મા માનીએ
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૪
તા કર્મને પણ ચેતન માનવાં પડશે. વળી આત્માથી ક અલગ થઇ શકે છે ત થશે નહિં, કેમકે ઉપાદાન કારણ અભેદ રહે છે તે જુદું પડી શકેજ નહિ. અને ક્રમ તે જુદાં પડે છે તે વાત પ્રત્યક્ષ અનુભવ ગમ્ય છે. કર્મો ભાગવા ચા પછી જુદાં પડી જાય છે માટે જ કર્મોનું ચૈતન્ય આત્મા ઉપાદાન કારણુ થઈ શકેજ નહિં. જે આત્માનું ઉપાદાન કારણુ કર્મ માને તેા જીવને અચેતન પણું પ્રાપ્ત થશે. કેમકે ઉપાદાન કારણુજ જડ હાવાથી જીવ પણ જડ થશે, માટે કર્મ આત્માનું ઉપાદન કારણ થઈ શક્તું નથી.
આ પ્રમાણે જો ચેતનનું ઉપાદાન કારણુ જડ અને જડતુ ઉપાદાન કારણ ચેતન માનવામાં આવે તે ચેતન અને જડ દ્રવ્યની ભિન્નતા–વિશેષતાના અભાવ રૂપ દોષ પણ સર્વથા દૂર ન કરી શકાય તેવે! પ્રાપ્ત થશે.
આથી એ નિશ્ચય થયા કે કુંભાર અને ચાકડા આદિ નિમિત્ત કારણે। માટીથી જેટલાં દૂર અને જુદાં છે તેટલેાજ આત્મા કર્મોથી જુદા અને દૂર છે. કુંભાર વાસણેામાં નિમિત્ત કારણ રૂપ હેાવાથી, તથા તેને વાસણામાં પાતાપણાની લાગણી હાવાથી વાસણા વેચવા કે વાપરવાથી કે નાશ પામવાથી તેના મૂળ રૂપ હર્ષ શાક કે લાભની અસર તેને થાય છે, તેમ જીવને તે નિમિત્તે હર્ષ શેક કરવા પડે છે. એથી એ નિણૅય થયે કે કાં આત્માથી જુદાં છે, જડ રૂપ છે અને તે અલગ કરી શકાય છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
જીવ અને કર્મને અન્ય અન્ય સંબંધ.. આ સરાગી જીવને આશ્રય લઇને પગલે કર્મપણાને પામે છે, તેમ જીવ પણે કર્મોનો આશ્રય લઈને સરાગીપણને પ્રાપ્ત થાય છે. આત્મભાન ભૂલી કર્મના ઉદયને લઈને જીવ રાગ દ્વેષ પણે પરિણમે છે તે વખતે આ વિશ્વમાંથી તેને લાયક પુલ આકર્ષાઈને જીવની સાથે સંબંધ કરે છે. રાગદ્વેષના નિમિત્તે પુગલો કર્મ રૂપે પરિણમે છે, અને જ્યારે પુગલો કર્મ રૂપે પરિણમે છે ત્યારે જીવ કર્મના નિમિત્તે રાગદ્વેષી થાય છે. છે. આ પ્રમાણે વિચારતાં રાગદ્વેષાદિ ભાવ કર્મ કરે છે તે પછી જીવને કર્મને કર્તા કેમ કહેવાય? અર્થાત્ નજ કહેવાય. નિશ્ચય દષ્ટિએ આત્મા પોતાના આત્મિક ભાવને -પરિણામને મૂકીને બીજું કાંઈ કરતો નથી. જે કાર્ય કરે તે કર્તા. રાગદ્વેષ કર્મ કરે છે માટે કરો પણ તે રાગાદિ કહેવાય. કર્મથી રાગાદિ ભાવ ઉત્પન્ન થાય છે અને રાગાદિ ભાવથી કમ ઉત્પન્ન થાય છે. આમ ભાવ અને કર્મનું અ અન્ય કર્તાપણું છે. જે વખતે ભાવ, કર્મને કરે છે ત્યારે કર્તા ભાવ છે, અને જે વખતે કર્મ, ભાવને કરે છે તે વખતે કર્મ કર્તા છે. આ પ્રમાણે ભાવ કર્તા અને કમ છે. અને કર્મ પણ કર્તા અને કર્મ છે.
વ્યવહાર દષ્ટિએ કર્તા જીવ છે. જેમ પદાતિ–સુભાટેએ જીતેલું યુદ્ધ રાજાએ કહ્યું એમ
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૬
કહેવાય છે તેમ રાગદ્વેષાદિએ કરાયેલું કર્મ, જીવે કર્યું એમ કહેવાય છે. નિશ્ચય દ્રષ્ટિથી વિચારતાં યુદ્ધમાં વિજય મેળ-- વનારાં સૈન્યનાં મનુષ્ય છે, છતાં વ્યવહારે રાજાને વિજય કહેવાય છે, એમ વાસ્તવિક રીતે તે કર્મના કરવાવાળા. ક્રોધાદિભાવે છે છતાં વ્યવહારથી કર્મ કર્તા જીવ કહેવાય છે.
તાત્વિક દષ્ટિ. ઉદારિક, વેકિય, આહારિક, તેજસ અને કર્મણ આ પાંચ શરીરે, વાત્રષભનારાચાદિ શરીરનાં છ સંઘયણે, સમરસ આદિ છે શરીરના સંસ્થાને, મનુષ્ય દેવાદિ ચાર ગતિ, એકેન્દ્રિયાદિ પાંચ જાતિ વિગેરે પુગલના કર્મથી ઉપન્ન થયેલા વિકારે છે. તે ચૈતન્ય રૂપ નથી પણ જડ પગલે છે.
મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરતિસમ્યગદ્ગષ્ટિ,દેશવિરતિ પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ,અનિવૃત્તિકરણ, સૂમ સંપરાય, ઉપશાતમોહ,ક્ષીણમેહ અને સાગકેવલી આ તેર ગુણ ઠાણાં પગલિક છે અને કર્મ પ્રકૃતિની વૃદ્ધિ હાનીથી બનેલાં છે. કર્મની પ્રકૃતિ–ભેદે પુદ્ગલિક છે. તેથી ઉપન્ન થયેલાં. ગુણસ્થાને પણ પુદ્ગલિક છે. મિથ્યાત્વાદિ ગુણસ્થાને કર્મની પ્રકૃતિથી બનેલાં છે, કેમકે ગુણસ્થાનની ઉત્તિમાં મેહનીય કર્મ અને અનાદિ કારણ છેપ્રથમનાચાર ગુણ સ્થાને દર્શન. મોહનીય કર્મના નિમિત્તથી બનેલા છે. પાંચમાથી બારમા ગુણસ્થાન સુધીનાં ગુણસ્થાને ચારિત્રમેહનીય કર્મના ઉદયથી બ
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૭
નેલાં છે. તેરમું ગુણસ્થાન મનાદિ યોગને લઈને ટકી રહેલું છે, માટે તે બધાં પુગલિકજ છે. ચિદમાં ગુણસ્થાનમાં મનાદિચાને અભાવ છે, માટે તે પુગલિક નથી.
વિચાર બે દ્રષ્ટિથી કરાય છે. આત્મિક દ્રષ્ટિથી અને પુદ્ગલિક દ્રષ્ટિથી. આત્મા શુદ્ધ સ્વરૂપ છે, કમરહિત છે, એ દ્વષ્ટિ નિશ્ચયની છે અને તે તાવિક છે. તે દ્રષ્ટિએ વિચાર કરીએ તે જે જે ગુણસ્થાનમાં આત્માની પૂર્ણતામાં ઓછાશ લાગે છે ત્યાં ત્યાં વિચાર કરતાં સમજાય છે કે તેટલે કર્મભાગ-મલીનતાવાળે ભાગ પુદગલને છે. અમુક પ્રકૃતિની સત્તા કે ઉદય જ્યાં હોય તે અમુક ગુણસ્થાન કહેવાય, એટલે કર્મ પ્રકૃતિનો ઉદય અને કર્મ પ્રકૃતિની સત્તા, આ મલીનતા આત્માના ઘરની નથી પણ પુગલના ઘરની છે એટલે શુદ્ધ સત્તાવાળી નિર્મળ દ્રષ્ટિએ આ બધાં તેરે ગુણસ્થાને જડ પ્રકૃતિને લઈને બનેલા છે એમ સમજાયા વિના નહિ રહે.
પુદ્ગલિક દ્રષ્ટિથી વિચાર કરવામાં આવે તે આ ગુણ- સ્થાને આ કર્મ ઓછું થયું એટલે આત્મગુણ પ્રગટ. એમ આગળ જેમ જેમ વધવામાં આવે–આગળનાં ગુણસ્થાને પ્રાપ્ત થતાં જાય તેમ તેમ કર્મ પગલે ઓછાં થતાં જાય અને આત્મગુણું પ્રગટ થતું રહે, એમ ચંદમે ગુણસ્થાને -બધાં કર્મે નાશ પામે અને પૂર્ણ આત્મ સ્વરૂપનો વિકાશ થાય. આ દ્રષ્ટિએ ગુણસ્થાનકને ગુણરૂપ–આત્માના વિકાસરૂપ વ્યવહારથી માનીએ તે તે યોગ્ય છે. અને સ્થાને
એમ આગળ છે તેમ તેમ
ક
ને વિકાસ
Page #48
--------------------------------------------------------------------------
________________
અપેક્ષાવાદ લાગુ પાડવાથી બરાબર વસ્તુ સ્વરૂપ સમજાય તેમ છે. જેઓ દેહ તથા ચૈતન્યને એક માને છે તેઓ ગુણસ્થાનને જીવ રૂપે કહે છે, પણ જેઓ વિવેક જ્ઞાનમાં પ્રવિણ છે તેઓ ગુણસ્થાનેને જીવ કહેતા નથી.
કોઈ શંકા કરે છે કે “ગુણસ્થાન જીવ સ્વરૂપ નથી, તે તે તે ગુણસ્થાનની સ્તુતિ કેમ કરાય છે અને તે તે. ગુણસ્થાનમાં રહેલા મુનિઓને વંદન કેમ કરાય છે?
ઉત્તરમાં કહેવાનું કે-છઠ્ઠા પ્રમત્તગુણસ્થાનથી મુનિપણની શરૂઆત થાય છે, તેથી જીવ એમ જાણે છે કે છઠ્ઠા આદિ ગુણ સ્થાને મુનિઓને હોય છે અને તેથી મુનિઓને વંદના. કરાય છે. અને તેની ઉપાસના પણ કરાય છે. આંહી વિચાર કરવાનું એ છે કે ગુણસ્થાન આધાર છે અને તેને ધારક જીવ આધેય છે એટલે ગુણસ્થાન આત્માનું શુદ્ધ સ્વરૂપ નથી,ત ગુણ સ્થાનનો આત્મા સાથે અભેદ નથી પણ અપેક્ષા એ ભેદ છે–જીવથી ગુણસ્થાન કથંચિત્ ભિન્ન છે. આંહી વિશેષતા એ છે કે આ વંદના જીવને શુભ ઉપગનું કારણ છે. વંદના કરનારને શુભ ઉપગ તે વખતે હોય છે, અને આ શુભ પરિણામ જીવને વિવિધ પ્રકારના સંસાર સુખના કારણરૂપ પુન્ય. આપે છે.
ચક્રવતિ, ઈન્દ્ર, તીર્થંકર પદ આદિની પ્રાપ્તિમાં મુખ્ય કારણ પુન્ય છે. આ પુન્યની પ્રાપ્તિમાં મુખ્ય કારણ શુભ ઉપચાગ છે અને શુભ ઉપયોગનું કારણ આ મુનિને કરાતી વંદના વિગેરે છે. એટલે પ્રમત્તાદિ ગુણસ્થાનેને કરાતી વંદના સાંસારિક કલ્યા
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૯
ણનું કારણ છે. તે નિરર્થક તે નથી જ. પણ તેથી નિરાબાધ સુખ શાંતિવાળા મોક્ષની પ્રાપ્તિ થતી નથી, તેને માટે તે શુભાશુભ અને પ્રકારનાં બંધનોને નાશ કરવો જોઈએ અને શુદ્ધચિકૂપ આત્માનું ધ્યાન કરવું જોઈએ. કેવળ ગુણસ્થાનની વંદનાથી જીવને વીતરાગ સ્વસંવેદનતાવાળું સુખ પ્રાપ્ત થતું નથી એ કહેવાનો આશય છે.
જેમ મીયાનનું વર્ણન કરવાથી ખડ્ઝનું વર્ણન થતું નથી, થયું મનાતું નથી, તેમ અચેતન દેહની સ્તુતિ કરવાથી જ્ઞાન સ્વરૂપ આત્માની સ્તુતિ થઈ ન જ ગણાય, જેમ ખથી ફાડવું ચીરવું કાપવું આદિ કાર્ય થાય છે તે મીચાનથી થતું નથી, માટે જ મીચાનથી ખગ્ન જુદાં છે. તેથી મીયાનનું વર્ણન કરવાથી ખત્રનું વર્ણન થતું નથી. તેની માફક સાત ધાતુવાળું શરીર અચેતન છે તેના વર્ણનથી આત્માનું વર્ણન થતું નથી. જ્ઞાન લક્ષણવાળો આત્મા ચેતન છે તે ચેતનનું કામ જડ શરીર કરી શકે નહિં તેથી દેહની સ્તુતિથી આત્માની સ્તુતિ ન મનાય પણ આત્માની સ્તુતિથી આત્માની સ્તુતિ મનાય.
જેની પ્રતીતિ થવા છતાં પણ જે કોઈ વખત પ્રતીત થતું નથી તે તેનાથી સર્વથા ભિન્ન છે. જેમ રસથી રૂપ ભિન્ન છે. શરીરની પ્રતીતિ થવા છતાં ચૈતન્યની પ્રતીતિ થતી નથી માટે દેહ ચિતન્યથી જુદું છે. પણ જ્ઞાન લક્ષણથી આત્મા જુદો નથી. જે દેહ રૂપ આત્મા મનાય તે દેહની પ્રતીતિ થાય છે તે વખતે આત્માની પ્રતીતિ થવી જોઈએ
Page #50
--------------------------------------------------------------------------
________________
४०
તે થતી નથી. રસના પ્રતીતિ કાળમાં રૂપની પ્રતીતિ થતી નથી,એટલે રસથી રૂપ જુદુંછે તેમ શરીરની પ્રતીતિથી આત્માની પ્રતીતિ થતી નથી માટે શરીરથી આત્મા ભિન્ન છે. જ્ઞાન આત્માનું લક્ષણ છે તેથી જ્ઞાનની આત્માથી ભિન્નતા છે નથી, જ્ઞાન સ્વરૂપ આત્મા છે.
ઇન્દ્રિચેા વડે જે દેખાય, જણાય, અને અનુભવાય તે સર્વ આત્માથી બાહ્ય છે, જુદું છે, વિનાશ પામનાર છે. અને અચેતન છે, જ્યારે આત્માના સાક્ષ થાય છે ત્યારે રાગદ્વેષ આદિનું સ્વરૂપ કાંઇ રહેતુ નથી, માટે આ સ પુલિક અચેતન છે, જેમ વાદળા આડે આવવાથી વાદબેને લીધે સૂર્યમાં અનેક પ્રકારના વિકારા જણાય છે છે તેમ રાગદ્વેષ માહ મદ આદિ જે જે વિકારા આત્મામાં દેખાય છે તે તે સર્વે વાદળાની માફક કર્મની ઉપાધિથી ઉત્પન્ન થયેલા છે.
સૂર્ય અખંડ તેજના પુંજ રૂપ અને પ્રકાશ સ્વભાવવાળા છે છતાં તેની આડે વાદળે આવી જવાથી તેના તેજ અને પ્રકાશ ગુણમાં એછાશ અને અન્ય વિકાશ દેખાય છે, જ્યારે વાદળાં ખસી જાય છે ત્યારે સૂર્ય પોતાના મૂળ સ્વરૂપે છે તેવા દેખાવ આપે છે, તેમ આત્મા પ્રકાશ સ્વરૂપ છે છતાં કર્મનાં આવરણાથી નર નારકાદિ ગતિ જાતિમાં રાગદ્વેષ અજ્ઞાન રૂપે દેખાય છે, તે સર્વે કર્મના વિકારા છે આત્માના નથી, તે દૂર થતાં આત્મા પૂર્ણ સ્વરૂપે પ્રકાશે
Page #51
--------------------------------------------------------------------------
________________
૧.
છે. આ ઉપરથી નિર્ણિત થાય છે કે રાગાદિ ભાવે કર્મથી -ઉત્પન્ન થનારા છે, આત્માના ઘરના નથી.
સેનું ખાણની અંદર માટીની સાથે લાંબા વખતથી હોય છે છતાં સોનું એ માટીરૂપ થતું નથી અને માટી સોનારૂપે થતી નથી, તેમ જીવને કર્મની સાથે અનાદિ સંબંધ હોવા છતાં જીવ કપને પ્રાપ્ત થતું નથી, અને કર્મ જીવપણને પ્રાપ્ત થતાં નથી.
સાચું સુખ આત્મામાં છે, કમના અભાવવાળી દશામાં છે. આત્મા પોતે કર્મ ઉપાર્જન કરતા નથી પણ રાગદ્વેષાદિ ભાવથી કર્મ ઉત્પન્ન થાય છે માટે રાગાદિભાવ અને કર્મોને આપસમાં કાર્યકારણ ભાવ છે, આત્માને તથા કર્મોને કાર્ય કારણભાવ નથી. શાસ્ત્રોની અંદર કર્મના ઉદયથી -ઉત્પન્ન થયેલા ઉદયિક, ઉપશમિક અને ક્ષાપશમિક ભાવો વિવિધ પ્રકારે વર્ણન કરેલા છે તે બધા ભાવ અપેક્ષાએ અચેતન–જડ છે.
જે -લાગણીઓ કમના ઉપશમ થવાથી થાય તે ઉપરામિક ભાવ છે. કર્મના ક્ષયથી જે ભાવ પ્રગટે તે ક્ષાવિકભાવ છે. કર્મના ક્ષપશમથી જે ભાવ પ્રગટે તે ક્ષપશમિક છે. કર્મના ઉદયથી જે ભાવ થાય તે ઉદયિક "ભાવ છે. અને જેમાં કર્મને ઉપશમ, ક્ષય, ક્ષાપશમ કે ઉદય કારણરૂપ ન હોય અને જે જીવના સ્વભાવથી જ થાય તે પરિણામિક ભાવ છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૨
જે લાગણીઓ બીજી લાગણીના મળે દખાયેલી રહે,બીજી લાગણી વિદ્યમાન હેાય ત્યારે પ્રગટ ન દેખાય તે ઉપ-શમ છે. જેમ અગ્નિ કે દીવાદિકના પ્રકાશ, અગ્નિ ઉપર રાખ નાખવાથી કે દીવા ઉપર ખીજી કાઇ વાસણ આદિ વસ્તુ ઢાંકી દેવાથી તેના પ્રકાશ કે ગરમી દમાયેલી રહે છે
પણ
તેના નાશ થતા નથી, તેમ અમુક પરિણામના મળે કેટલીક કની પ્રકૃતિ યમાં આવી પેાતાના પ્રભાવ જીવને ખતાવી નથી શકતી તે ઉપશમ ભાવ છે. મેાહનીય કર્મની પ્રકૃતિનાજ ઉપશમ ભાવ થાય છે, તેથી ઉપશમસમ્યક્ત્વ અને ઉપશમચારિત્ર પ્રગટે છે. દશન મેાહ અને ચારિત્રમાહ એ બન્નેને વિશુદ્ધ પરિણામે દખાવી શકાય છે. મનુષ્ય જેમ બીજા કામમાં પ્રવૃત્તિ કરતા હાય અને તેમાં આશક્ત હૈાય ત્યારે પેાતાની સારી કે ખરાબ આદતાને થાડા વખતને માટે જેમ ભૂલી જાય છે, તેમ સારા વિચારે કે સારા સહવાસના કારણે જીવ આ બન્ને પ્રકૃતિને દબાવી શકે છે, પણ તેને ક્ષય થયા ન હેાવાથી તેવી પ્રવૃત્તિ કે તેવા નિમિત્તના અભાવે અને તેની વિરોધી પ્રવૃત્તિકે વિરેાધી નિમિત્તો આવી મળતાં પાછી તે પ્રકૃતિએ સત્તામાંથી ખાહાર આવીને પેાતાના પ્રભાવ બતાવે છે એટલે આ ઉપશમ ભાવપણુ કંમની પ્રકૃતિના અ ંગે હાવાથી તે ચૈતન્ય સ્વરૂપ નથી.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન,
પ્રકારના ઉત્તમ તે વખતે ઉદ
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૩
મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભગજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, ચેાપમિક ભાવના દાન, લાભ, ભાગ, ઉપલેાગ,વીય, ક્ષયે પશમિક ભાવનું સમ્યક્ત્વ, સરાગચારિત્ર, અને દેશિવરતિ, આ અઢાર પ્રકૃતિ ક્ષાપશમભાવની છે, આમાં ઉદય આવેલ કર્મને ક્ષય થાય છે અને ઉદય નહિ" આવેલી પ્રકૃતિએને ઉપશમાવવામાં આવે છે. અથવા વિપાકદ્વારા તે પ્રકૃતિએ ભાગવવામાં આવતી નથી પણ પ્રદેશ દ્વારા તેના ઉપભાગ કરાય છે. જેમ અગ્નિ ઉપર રાખ નાખીને અગ્નિ ભારવામાં આવે છે તેથી માહારથી અગ્નિ દેખાતા નથી તેટલેા ઉપશમ છે પણ તેની મારિક વરાળ દ્વારા અગ્નિની ઉષ્મા–ગરમી માહાર આવે છે, તેમ અમુક કર્મની પ્રકૃતિ વિપાક દ્વારા લેાગવવા યાગ્ય દખાયેલી. રહે છે અને પ્રદેશ દ્વારા તે ભેગવાય છે માટે તેને ક્ષયપશમ ભાવ કહે છે. આમાં પણ પ્રકૃતિને દબાવવા કે ક્ષય કરવાનીજ વાત હાવાથી આ ભાવ પણ પુગલિક છે, ચેતન નથી. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીઆ ચારગતિ, ક્રોધ, માન, માયા અને લેાભ આ ચાર કષાય, સ્ત્રીવેદ, પુરૂષવેદ, નપુંસક વેદ આ ત્રણ વેદ, મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ, અસિધ્ધત્વ, કૃષ્ણુ, નીલ, કાપાત, તેજો, પદ્મ અને શુકલ
આ છ લેસ્યા. આ એકવીશ ઉયિક ભાવની પ્રકૃતિ છે. જે ગતિમાં જીવ જાય ત્યાં તેને ચેાગ્ય આ એકવીશ. પ્રકૃતિ માંહેલી પ્રકૃતિ ઉડ્ડયમાં આવ્યાજ કરે છે. આમાં પણ
Page #54
--------------------------------------------------------------------------
________________
કમ પ્રકૃતિને ઉદયજ હોવાથી આ ભાવ પણ અચેતન પ્રકૃતિ જન્ય હોવાથી જડે ભાવ છે ચેતન ભાવ નથી.
દર્શન અને ચારિત્રહ ક્ષય થવાથી પ્રગટ થયેલ ક્ષાયિકસમ્યક્ત્વ અને ક્ષાયિક્યારિત્ર રૂપ આત્માની નિર્મળતા, જ્ઞાનાવરણ અને દર્શનાવરણના સર્વથા ક્ષયથી પ્રગટ થયેલ અક્ષાયિક (કેવળ ) જ્ઞાન અને ક્ષાયિક (કેવળ) દર્શન, અંતરાયકર્મક્ષય થવાથી પ્રગટ થયેલ ક્ષાયિક ભાવનાં દાન, લાભ, ભેગ, ઉપગ અને ક્ષાયિક વીર્ય, એ ચાર ઘાતિ કર્મને સર્વથા ક્ષય થવાથી પ્રગટ થયેલ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ અને અનંત વીર્ય એ આત્માના ગુણે હોવાથી એ ચેતન ભાવ છે.
અને જીવત્વ-જીવપણું, ભવ્યપણું, અભવ્યપણું આ ત્રણ પારિણામિક ભાવ છે. આ ભાવે જીવના સ્વભાવ ભૂત છે એટલે ભવ્યમાં ભવ્યત્વ અને જીવત્વ, અભવ્યમાં અભવ્યત્વ અને જીવવું એ સદા સાથે પ્રગટ રહેતા હોવાથી એ ત્રણે ભાવ પણ ચેતન છે. બાકીના બધા ભાવે અચેતન જડ છે. નિમિત્તસંગથી સંગ સંબંધે આવે છે અને તેને જીવથી વિયોગ-જુદાપણું પણ થઈ શકે છે માટે તે અજીવ છે.
આ બધી હકીકત જણાવીને કહેવાનો આશય એ છે કે જીવ તત્ત્વથી અજીવ તત્વ સર્વથા ભિન્ન છે એ બરાબર જાણવાની જરૂર છે. આ પ્રવૃતિઓમાં વિવિધ પ્રકારના સુંદર
Page #55
--------------------------------------------------------------------------
________________
૫
કે અસુંદર વિકાર-પરિણામો જણાય છે છતાં તે સર્વ જડ છે, પુદ્ગલના ધર્મ છે, તેને જે ખરેખર તેના મૂળ સ્વરૂપ સાથે એક કરવા સુધી જાણતા નથી તે વ્યવહારે ચારિત્રવાન હોય છતાં નિર્દોષ શુદ્ધ આત્મા જે પરમાત્મ સ્વરૂપ છે તેને પામી શકતો નથી. આ પ્રવૃતિઓ કેટલીક તો એવી છે કે આત્માના જેવા દેખાવ કરે છે છતાં તે પુગળોનેજ વિકાર છે, તે બરાબર લક્ષમાં રાખવાથી જડ ચિતન્યનું વિવેકજ્ઞાન બરાબર થઈ શકશે.
ઇતિ અજીવ અધિકાર.
આશ્રવ અધિકાર. આત્મા જ્યારે પોતાના નિર્મળ શુદ્ધ ઉપગરૂપ આત્મ સ્વરૂપમાં રહે છે, ત્યાંસુધી શુભાશુભકઈ પણ કર્મ બંધ થતો નથી પણ તે શુધ સ્વભાવને ભૂલીને શુભાશુભ ઉપગે પરિણમે છે તેથી નવીન બંધનની શરૂઆત થાય છે, એટલે. શુભ અને અશુભ ઉપગમાંથી કર્મને જન્મ થાય છે. આ શુભાશુભ ઉપગ મન વચન અને શરીરને પ્રવૃત્તિ કરાવે છે એટલે સામાન્ય રીતે શુભાશુભ ઉપગ,મન વચન. ને શરીર ઉપર અધિકાર જમાવે છે તેથી તે પ્રમાણે મનઆદિની પ્રવૃત્તિ થાય છે આ પ્રવૃત્તિને લીધે કર્મ બંધનને લાયક પગલે આત્મા તરફ આકર્ષાય છે. કર્મનું બીજ શુભાશુભ ઉપયોગમાં છે પણ તે ઉપગ જાતે પ્રવૃત્તિ કરી શકતો નથી એટલે હથીયાર તરિકે મન વચન કાયાને વાપરે છે. જેમ.
Page #56
--------------------------------------------------------------------------
________________
૪૬
શક્તિ મનુષ્યના હાથમાંછે છતાં હથીયારની મદદથી તે શક્તિ વાપરીને બીજાના ખચાવ કે નાશ તે કરી શકે છે, તેમ મન આદિમાં ઉપયાગ ભળીને મનાદિને પ્રવૃતિ કરાવે છે,છતાં હજી તેમાં પૂરું ખળ પ્રગટ થતું નથી, એટલે એ મનાદિની સાથે મિથ્યાત્વ, અવિરતિ અને ક્રોધાદિકષાય ભળે છે. આ ચાર હેતુઓથી વિશેષ પ્રકારે કર્માંના સંગ્રહ જીવ કરે છે. આ મિથ્યાત્યાદિ ચાર આવ્યાં એટલે તેમના નાયક–રાજામાં માહ, અજ્ઞાન વગેરે પણ પ્રગટ થાય છે, હવે જીવની મુશ્કેલી વધે છે, વિશેષ પ્રકારે તે પોતાનું સ્વભાન ભૂલતા જાય છે. પેાતાને અને પારકાના વિવેક-સત્યાસત્યના નિશ્ચય કરવાની શક્તિ તે ગુમાવી બેસે છે. આત્મામાં અનત શક્તિ છે, તે આખા વિશ્વના પ્રકાશક છે, આખા વિશ્વને ધ્રુજાવવાનું મૂળ તેનામાં છે, પણ તે અધુ શુદ્ધ ઉપયેગમાં હોય ત્યારેજ. એ વિચશિખરથી નીચા પડયા પછી ક્રમને આધિન તેનુ જીવન થઈ જાય છે, એક ભૂલ હારા ભૂલે દસન્ન કરે છે, તેમ હવે આગળ વધવાને મલે તે પાછે હતેા જાય છે. કર્મીનું જાળું ઉકેલવાને બદલે હવે તે જાળામાં વધારેને વધારે સપડાતા મને 'ચવાતા જાય છે. મકરાના ટેાળામાં રહેલું સિંહનું બચ્ચું પેાતાને જેમ ખરૂં માની સાથેના બકરાઓના જેવી પ્રવૃત્તિ કરે છે, તેને પોતાની જાત કે મળનું ભાન નથી રહેતું, તેમ આત્મા આ કર્મના કે અજ્ઞાનતાના ટોળામાં ભળીને પેાતાને પુરૂષ, સ્ત્રી, પશુ, ખાળક, નાલાયક, અશક્ત વિગેરે માને છે અને એ કર્મની પ્રકૃતિએ
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૭ જે જે ઉદયિક ભાવ લાવી આપે છે તે વાત બની છે મતદાકાર રૂપે પરિણમી તેને અનુભવ લે છે, એ અનુભવ લેવામાં રાગદ્વેષ કરે છે, એ પરવસ્તુને સંગ્રહ કરે છે, તેને પિોતાની માને છે, તે મમત્વને લીધે કેઈને આપતો નથી, કઈ બળાત્કાર લે છે તે તેની સાથે મરવું કે મારવું તેવી પ્રવૃત્તિ કરે છે. આવા વખતે મેહ રાજાના મિથ્યાત્વાદિ સુભટ આવીને તેને વિશેષ પ્રકારે કર્મોથી બાંધે છે, ભક્ષાભક્ષ ખાવા પીવા માટે લલચાવે છે, ગમ્યાગમ્યમાં પ્રવૃત્તિ કરાવે છે અર્થાત્ દારૂ માંસ અને બીજી અભક્ષ વસ્તુઓ ખાય છે, વેશ્યા પરસ્ત્રી આદિની સાથે ગમન કરે છે, પોતાની સ્ત્રીમાં આશક્તિ ખુબ રાખે છે, વિષયે મેળવવા જીની હિંસા કરે છે, જુઠું બોલે છે, ચેરી કરે છે; ધન ધાન્ય જમીન સોનું રૂપું આદિને સંગ્રહ કરે છે. આવા વખતે કોધ માન માયા લેભ આદિ મેહ રાજાના સુભટે તેને ઘેરી લે છે. પોતે આત્મા છે એ ભાન ભૂલ્યા હોવાથી હવે દેહને આત્મા માને છે, જ્ઞાન દન ચારિત્રાદિ ગુણે તેના છે તેને બદલે ક્રોધી, માની, કપટી, લોભી, રાગ, દ્વેષી તે બને છે; તેને પોતાના ગુણે માને છે. પછી તે શરીર તથા મનને -અનુકૂળ લાગે તેવાં પાંચ ઇન્દ્રિયેના વિષમાં પ્રવૃત્તિ કરે છે, તે ઈષ્ટ અને અનુકૂળ હોય તો ખુશી થાય છે પ્રતિકૂળ હોય તે નારાજ થ્ય દ્વેષ કરે છે, હેજ સાજીમાં -અભિમાન કુરે છે. મોનસૂ રિ .....
Page #58
--------------------------------------------------------------------------
________________
લાગે છે, તેને જ પોતાનું સર્વસ્વ માને છે, તેવું માન કદાચ પૈસાથી મળતું હોય તે તે લેવાને ચુક્ત નથી, મહેનતથી. મળતું હોય તે તેમ પણ મેળવે છે. હવે લેભ ગળે વળગે છે. ગમે તે ભેગે પૈસે મેળવજ. દુનિયામાં “વસુ વિના. નર પશુ આ કહેવત તે ખરી માને છે. પૈસા માટે વિશ્વાસઘાત, લાંચ રૂશવત, કપટ-પ્રપંચ કરવાને હવે તે ચુકતે નથી, દેશ પરદેશ ખેડે છે, રાત્રી દિવસ મહેનત કરે છે, ન કરવાના ધંધા વ્યાપાર કરે છે, આરંભ સમારંભના. કામ કરતાં અચકાતું નથી, અનેક યંત્ર ચલાવે છે, વન કપાવે છે, ઈંટ નિભાડા પચાવે છે, ખાણે છેદે છે, જમીન ફિડે છે, ભાડાંઓ કરે છે, દાંતને, લાખ, પશુઓને, દારૂઆદિન, અફિણઆદિને પણ વ્યાપાર કરે છે. આ પ્રમાણે પ્રવૃત્તિ કરી પાપથી પૈસો પેદા કરે છે અને પછી લોકમાં સારો ધર્મિષ્ટ ગણાવા આબરૂ વધારવા ધર્મને નામે પૈસા અભિમાનવૃત્તિથી ખરચે છે. દુનિયાં વાહવાહ બોલે તેથી તે પિતાને કૃતાર્થ માને છે. આ સ્થળે ધર્મનું નામ. નથી છતાં મિથ્યા અભિમાનમાં ધર્મને ધારી ગણાવવા મહેનત કરે છે. કોઈ સત્ય માર્ગ બતાવે તે પિતાનું અપમાન સમજે છે. વિશેષમાં સ્વાથી ગુરૂઓના પાસમાં તે સપડાઈને અધર્મને ધર્મ માનતા થાય છે. આ બધાં કર્મ આશ્રવને આવવાના કારણે છે. આત્મધર્મના અપ્રમત્તતાના શિખરથી પડેલાં આત્માની કેવી કેવી વિશ્વમાં વિટંબના
Page #59
--------------------------------------------------------------------------
________________
થાય છે તેને અનુભવ તે હવે આ જીવને આગળ થાય છે. પૂર્વના પુન્યબળે કાંઈક પાંચ ઈન્દ્રિયોના વિષયે, માન સત્કાર અનુકૂળ સંગો મળે છે તે તેમાં આ જીવ પિતાને મેટાઈ અને કૃત્ય કૃત્ય માની બેસે છે.હજી આત્મમાગના સમુખ તેણે એક ડગલું પણ ભર્યું હોતું નથી, છતાં આ વસ્તુને મિથ્થા સંગ્રહ, અને તેમાં મારા પણાની માન્યતા, અનેક પ્રકારની ઈચ્છાઓ, વિવિધ કષાની ઉક્ટતા અને મન વચન શરીરની શુભાશુભ પ્રવૃત્તિ આ બધાં કર્મબંધનનાંજ કારણે છે. આ કારણે જેમ જેમ આ જીવ સેવતો જાય છે તેમ તેમ તેનામાં મેહનો વધારો થાય છે. સત્ય સમજતો ન હોવાથી અજ્ઞાન વધે છે. આવા ઘેર કર્મના આશ્રવમાં ડુબેલા જીવને ઉદ્ધાર થતું નથી.
આ કર્મ નિતદ્રવ્ય મારાં છે, અને હું તેમને છું. આવી બુદ્ધિ જ્યાં સુધી નિવૃત્ત ન થાય ત્યાં સુધી તેનામાંથી મિથ્યાત્વ જતું નથી, કેમકે આ કર્મથી પ્રાપ્ત થતાં દ્રવ્ય જડ છે, તેમાંથી હું અને મારાપણાની બુદ્ધિ ન જાય ત્યાં સુધી આત્મદષ્ટિ આવે જ નહિં. આ પ્રથમનીજ ભૂલ છે, કે જે વસ્તુ પિતાની નથી તેમાં જીવે પોતાપણું માર્યું છે. આજ ભૂલે હજારો ભૂલ કરાવી છે, જ્યાંથી ભૂલ ખાધી છે ત્યાં સુધી પાછા વળવાની જરૂર છે. તે પછી જ માગ હાથમાં આવે છે. આ દેહ આદિને હું માલીક છું, આ વસ્તુઓ મારી માલીકીની છે, ભવિષ્યમાં તેને માલીક હુંજ
૪
Page #60
--------------------------------------------------------------------------
________________
રહીશ, આ મિથ્યા ભ્રાંતિ છે. જડ–પર વસ્તુને પિતાની માની ત્યારથી જ આ જીવે અવળી ગતિ પકડી છે. તેના ત્યાગથીજ-સત્ય સમજણ પછીથી જ તેને માર્ગ સવળે થાય છે, નહિંતર કર્મ. આગમનને આજ માર્ગ છે. આત્માથી જુદાં જે ચેતન કે અચેતન પદાર્થો છે, તેમાં પોતાપણાની અદ્ધિ કામ કરતી રહે છે ત્યાં સુધી કર્મ માર્ગ અટકાવી શકાતી નથી. પોતાના સ્વરૂપને ભૂલિને પર વસ્તુમાં સત્યતા માની તે માટે પ્રવૃતિ કરવી એજ કર્મને આવવાના દ્વારે પાતાને હાથે ખુલ્લા કરી દેવાં બાબર છે. જીવ શુભાશુભ પરિણામે કરે છે, આ પરિણામને આશ્રય લઈને–પરિણું મોના નિમંત્રણને માન દઈને કર્મો તેના તરફ ધોધ પ્રવાહ રૂપે ચાલ્યાં આવે છે. આ કર્મો સત્તામાં જ થાય છે.
જ્યારે તેને ઉદય થાય છે એટલે જ્યારે તે કર્મોનું સ્વતંત્ર સામ્રાજ્ય પ્રગટે છે એટલે પિતાની જાતિના કર્મોને તેઓ આમંત્રણ આપીને જીવની ચારે બાજુ તેનેજ વિસ્તાર જમા કરી દે છે, અર્થાત્ જીવને જરા વાર પણ છુટો કે એકલો રહેવા દેતા નથી. જે થોડીવાર પણ જીવ આ કર્મોના 'તિવ્ર ઉદયથી અલગ થાય તો જરૂર તે પોતાના ખરા સ્વરૂપને સંભારે અને પોતે મહાન દુઃખી છે તેનું ભાન થાય, અને આ કર્મોને અલગ કરવા મહેનત કરે, પણ રાજદ્વારી અને તેમાં ખરા મુસદ્દી પુરૂષે જેમ રાજાની આગળ પાછળ પિતાનાં જ માણો ગોઠવી દે છે અને રાજા બીજા વિધી પુરૂષના સહવાસમાં ન આવે, તે માટે બહુ સાવચેતી રાખે છે, જે
Page #61
--------------------------------------------------------------------------
________________
પા.
બીજું કઈ મળી જાય તે જરૂર રાજાને ખરી હકીક્ત માલુમ પડી આવે અને આ મુસદ્દી પુરૂષોની જાળને તે -તોડી નાખે પણ એ પ્રસંગે રાજાને તેના જીવનમાં ભાગ્યે
જ આવે છે, તેમ મોહ રાજાએ પણ આ મિથ્યાત્વ, અનેક પ્રકારની ઈચ્છાઓ, ક્રોધાદિકષાયો અને મન વચન શરીર -આદિ પિતાના માણસેને આત્મદેવની–આત્મારૂપી મહારાજાની આસપાસ ગોઠવી દીધાં છે, જાળ બીછાવી છે અને એ જાળમાં આત્માને સપડાવ્યું છે. જે તેને એકલે મૂકવામાં આવે તે જરૂર ધર્મ રાજાના વિવેક, સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર, ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ, ત્યાગ, વૈરાગ્ય, ઈચ્છા નિરાધ, સમિતિ, ગુપ્તિ આદિ સુભટો આવીને તેનાં બંધને તોડી નાખે અને દુખમાંથી મુક્ત કરે, આત્મભાન જાગૃત કરાવે અને તેની દબાઈ ગયેલી અનંત શક્તિઓ પ્રગટ કરાવે, પણ આ સર્ભાગ્યને દિવસ કયાંથી પ્રગટે કે એવા સમર્થ સદગુરૂના શરણે જઈને કર્મના પાશથી આત્મા છુટા થવા પ્રયત્ન કરે.
જેમ પ્રજવલંત સૂર્યને મેઘમંડળ ઢાંકી દે છે તેમ જીવને મલીન કર્મો આચ્છાદિત કરે છે. કમ બે પ્રકારના છે. દ્રવ્યકર્મ અને ભાવકર્મ. કર્મ સ્વરૂપે પરિણમેલ પુદ્ગલ પિંડ તે દ્રવ્યકર્મ. દ્રવ્યકર્મનાં ફળ તે ભાવકર્મ. જ્ઞાનાવરણ આદિ આઠ કેમ તે દ્રવ્ય કર્મ છે. અને રાગ દ્વેષ કોધાદિ તે ભાવકર્મ છે. આ બન્ને પ્રકારના કર્મોથી જીવ ઢંકાયેલા છે. જેમ સરેવરમાં નીક દ્વારા પાણું આવીને એકઠું થાય છે તેમ કષાય
Page #62
--------------------------------------------------------------------------
________________
રૂપ નીક દ્વારા કેમ આવીને જીવની અંદર રહે છે. આત્મા. માં કર્મ લાવવા માટે ક્રોધાદિને ઉપયોગ કરવામાં આવે. છે. જે ક્રોધાદિ રહિત જીવમાં કમ આવતાં હોય તે. પછી કઈ દિવસ કેઈપણ જીવની મુક્તિ થાય જ નહિ. .
એક દ્રવ્યનાં પરિણામ તે બીજા દ્રવ્યનાં પરિણામ થતાં નથી. જે તેમ થાય તે સ્વપર દ્રવ્યની વ્યવસ્થા ટકીશકે નહિં. જ્ઞાનદર્શનઆદિ ચેતનના–આત્માના પરિણામ છે અને અચેતનના-પુદગલ દ્રવ્યનાં રાગદ્વેષાદિ પરિણામ છે. ચેતનનાં પારણામ જડના થાય અને જડનાં પરિણામ ચેતનનાં થાય એમ કેઈ દિવસ બનતું નથી. જો તેમ બને. તો કાંતે બને જડ થાય અને કાંતો બને જ્ઞાનાદિરૂપ ચેતન થાય, તે કઈ રીતે ઈષ્ટ નથી. કર્મથી બંધાયેલ આ
મા કર્મના પરિણામે કરીને રાગાદિ પરિણામ ઉત્પન્ન કરે છે પણ શુદ્ધ થયેલ મુક્ત આત્મા આવાં પરિણામે પણ પરિણમતો નથી. તેને પોતાના શુદ્ધ સ્વરૂપે જ પરિણમી રહે છે. પરદ્રવ્ય તરફથી સુખી થવાની આશા કે દુ:ખી થવાને ભય જ્યાં સુધી આજીવ રાખે છે ત્યાં સુધી આશ્રવને માર્ગ તેના માટે બંધ થતા નથી. પર દ્રવ્ય સ્ત્રી, પુત્ર, પતિ, ધન, ધાન્ય, માન, યશ આદિથી સુખી થવાની આશા અને શત્રુ, રોગ, અપયશ વ્યાઘ, સિંહ, સર્ષાદિથી દુઃખી થવાની લાગણું ઉપન થવી; અનુકૂળતામાં. ડર્ષ અને પ્રતિકૂળતામાં બેદ–શોક થે આ સર્વ રાગદૂષની લાગણીઓ છે. આ લાગણીઓ કર્મને આવવાનાં કા.
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૩
કારણે છે–આશ્રવ છે. સુખ આત્મામાં છે. સુખના કારણે પણ આત્માના પરિણામ છે. શુભ પરિણામે જીવ પુન્ય ઉત્પન્ન કરે છે. જુએ કે આ પુન્ય પણ આશ્રવ છે. કર્મ છે, છતાં વ્યવહારિક સુખનું મૂળ કારણ આ પુન્યવાળાં શુભ પગેલે છે, તે હોય તેજ સ્ત્રી, પુત્ર, પતિ, ધન, લાજ, આબરૂ, કુટુંબ વિગેરે સુખનાં કારણ થાય અને તે પુન્ય ન હૈોય છે જે પોતાની પાસે અનુકૂળ સંચાગે હોય તે ચાલ્યા જાય અથવા પ્રતિકૂળપણે પરિણમે, સુખને બદલે દુઃખદાઈ થાય. તે વસ્તુ બની રહે તે પણ પાપના ઉદયે તેને અશાંતિનું જ કારણે થાય. આમ બધું પ્રત્યક્ષ અનુભવાય સમજાય તેવી વાત છે છતાં જીવ આ વાતને સમજો કે તે પ્રમાણે જરૂરીયાતો માટે પ્રયત્ન કરતે નથી તે પછી એ પુન્ય. પણ પરદ્રવ્ય છે, એ પણ દગો દેનાર છે, નાશ પામે તેવું છે, તેને પણ ત્યાગ કરી કેઈ દિવસ નાશ ન પામે તેવું સ્થાયી પરિણામે સદા શાંતિ આપનાર આત્મિક સુખ તેજ સાચું સુખ છે, તે સમજવા કે મેળ-વવા સર્વ પદ્રવ્યને ત્યાગ કરવા આ જીવ કેમ તૈયાર થઈ શકશે? અર્થાત્ વ્યવહારમાં પરદ્રવ્ય સુખદુઃખમાં નિભિન્ન કારણ છે પણ ખરી રીતે તે પિતાની લાગણીઓજ સુખદુ:ખમાં કારણરૂપ છે તેને જ સુધારવાની જરૂર છે. એવા શુભાશુભ પરિણામે આત્માએ પરિણમવું જ બંધ કરવું જોઈએ, તેથીજ આવતા આશ્રવ બંધ થાય તેમ છે. આ
Page #64
--------------------------------------------------------------------------
________________
આશ્રવ બંધ કરવા માટે જીવને આવા તત્વજ્ઞાનની બહુ જરૂર છે. આ જ્ઞાનના અભાવે પોતાના કે પરના અચેતન દેહમાં પણ ચેતનતાને આરેપ કરે છે અને તે મેળવવા કે તેને ઉપલેગ લેવા પ્રવૃત્તિ કરે છે, માટે જ્યાં સુધી પિતાનું કે પારકું, વિનાશી કે અવિનાશી, સુખદાઈ કે દુખ-- દાઈ, સોતન કે અચેતન એના ભેદને આ જીવ જાણુતે નથી ત્યાં સુધી તે પરદ્રવ્યમાં પોતાપણાની કે ઈબ્રાનિષ્ણપણાની બુદ્ધિ કરવાનેજ, અને ત્યાં સુધી આશ્રવને માર્ગ પણ ખુલ્લેજ રહેવાને.
ઉપયોગથી કષાયે ઉત્પન્ન થતા નથી અને કષાયથી ઉપગ ઉત્પન્ન થતો નથી. જે મૂર્તિમાન હોય તે અમૂર્તને ઉત્પન્ન કરે નહિં અને જે અમૂતિમાન છે તે મૂતિમાનને ઉત્પન્ન કરે નહિં, એટલે કષાય અને ઉપચાગને જન્ય જનકભાવ-ઉત્પન થનાર અને ઉત્પન્ન કરનાર ભાવ થાય નહિં. ઉપયોગ બે પ્રકારના છે. જ્ઞાન ઉપગ અને દર્શન ઉપયોગ. આ ઉપગ ચેતનાશક્તિના અનુયાયિ છે. જ્યાં. ચેતના છે ત્યાં નિયમથી જ્ઞાન દર્શન રહે છે તે અમૂર્ત આત્માના અમૂર્ત ગુણ છે. ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય તે મૂર્તિમાન્ પુદગલના પરિણામ છે, જડરૂપ છે, આત્માથી ભિનન છે, માટે ઉપયોગથી કષાયની ઉત્પત્તિ અને કષાયથી. ઉપગની ઉત્પત્તિ થતી નથી.
કષાયવાળા જીવને કષાય પરિણામ હોય છે કેમકે તે
Page #65
--------------------------------------------------------------------------
________________
પરિણામ ઉત્પન્ન કરે છે. સિદ્ધના છ અકષાયવાળા હોવાથી તેમને પરિણામ હોતા નથી. કેવળ જ્ઞાનીઓને પણ સર્વથા કષાય પરિણામ હોતા નથી, તેથી તે કર્મબંધન પામતા નથી. જીવ જે અપરિણામે રહેવાને પ્રયત્ન કરે તો તેને કષાયે ઉત્પન્ન થતા નથી અને કષાયે ઉત્પન્ન ન થતા હોવાથી તેના પરિણામી ધર્મમાં વધારે થયા કરે છે. અભ્યાસથી કષાની જડ ઉખડી જતાં તે બબર અપરિણમી આત્મસ્વરૂપ થઈ રહે છે, ઘાતિકર્મને સંબંધ દૂર થતાં આત્મા અપરિણામી સદાને માટે થઈ રહે છે. કેવળજ્ઞાની જીને વાતિકર્મો ન હોવાથી કષાય ઉત્પન થતા નથી તેથી તે અપરિણામી છે. તે જીવોને કષાયથી આવતે આશ્રવ બંધ થાય છે–અટકી જાય છે.
જીવ તથા કર્મને અન્ય અન્યના ગુણોનું કર્તાપણું નથી, કેવળ એક બીજાના નિમિત્તથી એકબીજાના પરિણામની ઉત્પત્તિ થાય છે. તાવિક દ્રષ્ટિએ-નિશ્ચય દહિટએ જીવ તથા કમેને પોતપોતાના ગુણોનું કર્તાપણું છે. જીવ તથા કર્મ એક બીજાના ગુણે કરે છે તે વાત વ્યવહારની અપેક્ષાએ કહેવાય છે. જ્ઞાનદર્શનાદિ ગુણે જીવના છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણાદિ આવરણે તે કમેના ગુણે છે. મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન આદિ તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદશન આદિ જીવના પરિણામ–પર્યાય છે. મતિજ્ઞાનાવરણુ, શ્રુતજ્ઞાનાવરણ, ચક્ષુદશનાવરણ, અચક્ષુ
Page #66
--------------------------------------------------------------------------
________________
પર
દર્શનાવરણ આદિ તથા ક્રોધમાનાદિ કર્મના પરિણામ-૫ય છે. આંહી કર્મ, જીવના જ્ઞાનદર્શન આદિ ગુણોનો કર્તા નથી અને જીવ પણ કર્મના જ્ઞાનાવરણ આદિ ગુણોને ઉત્પન્ન કર્તા નથી પણ કર્મના નિમિત્તથી જીવમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, ચશુદર્શન, એચક્ષુદન, અવધિદર્શન, આદિ પરિણામ ઉત્પન્ન થાય છે, અને જીવના નિમિત્તથી મતિજ્ઞાનાવરણાદિ ચક્ષુદર્શના વરણાદિ કર્મના પરિણામ ઉત્પન્ન થાય છે. આથી એ નિશ્ચય થાય છે કે નિશ્ચયષ્ટિએ જીવ પોતાના ગુણોને કર્તા અને કર્મો પિતાના ગુણોને કર્તા છે. વ્યવહાર કર્મ, જીવના ગુણોને કર્તા છે અને જીવ, કમરના ગુણને કત છે. જેમ જીવમાં પગલની અપેક્ષાએ રાગદ્વેષાદિ ભાવે ઉત્પન્ન થાય છે તેમ ઉદયિક ભાવની પણ પુગલોની અપેક્ષાએ ઉત્પત્તિ થાય છે. કર્મના ઉદયથી જે ભાવ થાય તે ઉદયિકભાવ કહેવાય છે, તે પણ જડપુદગલ જ છે. આ ભાવને પણ જે મિથ્યાવથી મોહિત અંત:કરણવાળા પિતાના માને છે તે નિરંતર પાપ અશ્રવનું ગ્રહણ કરે છે. પરપદાર્થો મારા છે અને હું તેમને હું આવી અભેદ એકતાવાળી કલ્પના કરનાર પિતાપણાને અને પારકાપણને જાણતા નથી. આ અજ્ઞાન પણ આશ્રવનું કારણ છે.
જેની મને વૃત્તિ, હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને નાદિના સંચય કરવામાં લાગી હાય-વર્તતી હોય તે અવિ
Page #67
--------------------------------------------------------------------------
________________
પ૭
રતિ–અચારિત્રયા વિપરીત વર્તન કરાવનાર કર્મને આવ-વાને માગ–કારણ છે. અવિરતિ એટલે ઈચ્છાઓને કાબુમાં
ન લેતાં ઈચ્છાનુસાર છુટી સુકવી. વ્રતાદિના નિયમો ઈચ્છાઓ -ઉપર અંકુશ મૂકે છે. વધારે ફેલાવે પામતી ઈચ્છાઓને -અટકાવે છે. આવા વ્રતાદિ કરીને ઇચ્છાઓને નિયમમાં રાખવી નહિં તેને અવિરતિ કે મિથ્યાવર્તન કહેવામાં આવે છે. આ અવિરતિ કર્મોના શુભાશુભ આશ્રવને આવવાનું કારણ છે, સમ્યફ ચારિત્ર–પાંચ મહાવ્રતાદિમાં પ્રવૃત્તિ ન કરનાર જીવ રાગદ્વેષને લઈને પરદ્રવ્યમાં શુભાશુભ ભાવ–પરિણામ કરે છે, તે વખતે તે જીવમાં મિથ્યાચારિત્ર-વિપરીત વર્તન હિોવાથી તેના પરિણામ દ્વારા તે પુન્ય અથવા પાપ આશ્રવને ગ્રહણ કરે છે. આ સ્થિતિમાં વર્તતા આત્મામાં સમ્યફ -ચારિત્ર તે વખતે હેતું નથી. આ શુભાશુભ આશ્રવને લઈને તે જીવ નરક, તિર્યચ, મનુષ્ય અને સ્વર્ગની ગતિમાં ઉપન્ન થાય છે અને ત્યાં કર્મથી ઉસન્ન થતાં શારીરિક તથા માનસિક સુખ દુઃખનો અનુભવ કરે છે. આ વિષયેથી ઉપન્ન થયેલું સુખ દેવગતિમાં મળે છે પણ તે તૃષ્ણા અને મનને સંતાપ દેવાવાળું હોવાથી વસ્તુગતે તે દુઃખજ છે. જે સુખ અનિત્ય, પીડાકારી, તૃષ્ણાને વધારનારું, કર્મબંધનું -કારણે ઇન્દ્રિયોથી ઉત્પન્ન થનારું અને પરાધિન છે, જ્ઞાનીઓ -તે સુખને દુઃખજ કહે છે. આ વિશ્વમાં પાંચ ઈન્દ્રિયોના વિષયવાળાં જે જે સુખ છે તે બધાં દુખથી કોઈ પણ રીતે
Page #68
--------------------------------------------------------------------------
________________
૫૮
વિશેષતાવાળાં કે ચડીયાતાં નથી. આ સમજ જે જીવમાં પ્રગટ નથી થઈ તેને ચારિત્રવાનું કહી શકાય નહિં. પુન્ય અને પાપ અને બંધન રૂપ હોવાથી સંસારની વૃદ્ધિના કારણે છે. પાપ કરતાં પણ પુણ્ય આત્મભાન વિશેષ પ્રકારે ભૂલાવનાર છે, અભિમાનનું કારણ છે, પ્રમાદનું ઘર છે, અવિરતિનું સ્થાન છે, વિવિધ ઇચ્છાઓનું પ્રેરક અને પોષક છે, આત્મભાન વિનાનાને વિશેષ પાપ કરાવીને દુતિમાં લઈ જનાર છે. પાપથી જીવ દુઃખી થાય છે, તેનું અભિમાન. ગળી જાય છે, દુઃખ તેને જાગૃત કરે છે, તે દૂર કરવા માર્ગ શોધાવે છે, વિનય અને વિવેક, નમ્રતા અને સ્વાશ્રયતા શીખવાડે છે. આ પાપના ઉદયે સંસ્કારી જીવ જાગૃત થાય છે અને સુખી થવાના માગે તે ચાલે છે, આમ પુન્યા કરતાં પાપને ઉદય કોઈ અપેક્ષાએ ઠીક છે. બાકી આશ્રવ તે આત્માને આવરણ કરનારાં ધોળાં અને કાળાં બને પ્રકારના વાદળાંજ છે. તેમાં પણ જે જીવ કષાય ભાવમાં. વર્તતે હેય અને કદાચ પાપના આરંભને ત્યાગ કરીને ઉત્તમ વ્રતનું પાલન કરતો હોય છતાં તેવા જ કર્મોથી મુક્ત થઈ શકતાજ નથી. કેમકે વ્રતા તે પાળે છે પણ કષાય દ્વારા તે જીવમાં પાપના આશ્ર આવવાના ચાલુ જ રહે છે. આ કષાયની હયાતિમાં પાપના આરંભને ત્યાગ અને ઉત્તમ ચારિત્રનું આચરણ કાંઈ કાર્ય કરી શકતું નથી. આશ્રવથી જીવને બચાવી શકતું નથી, માટે કષાયને. ત્યાગ કરવાની મુખ્ય આવશ્યકતા છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
પટ
નિશ્ચયથી લાભ, મોહ, કામ, ક્રોધાદિ દેની ઉત્પત્તિ. થાય છે છતાં તે દેથી જીવની સાથે કર્મનો જે સંબંધ. થાય છે તે નિશ્ચયથી થતું નથી પણ વ્યવહારથી થાય. છે. નિશ્ચય અને વ્યવહાર એમ બે નય છે. નિશ્ચય નય મૂળ સ્વરૂપનો વિષય કરનાર છે. વ્યવહાર નય બાહ્ય સંબંધસંયોગ સંબધ કરનાર અને બહારનો વિષય કરનાર છે. લભ મહાદિની ઉત્પત્તિ નિશ્ચય નયનો વિષય એટલા માટે છે કે તે પુગલના પરિણામ રૂપ છે, અને પુગલને કઈ વિશિષ્ટ આકાર ધારણ કરે છે, એટલે તે પરમાણુ આદિની થતી આકૃતિ મૂળ દ્રવ્ય રૂપ છે, ત્યારે શુદ્ધ નિશ્ચય નયે આત્મ શુદ્ધ નિષ્કલંક છે, તેની સાથે કર્મને જે સબંધ થાય છે તે વ્યવહારથી છે. કેમકે આત્મા અને કર્મ અને ભિન્ન ભિન્ન દ્રવ્યે છે તેમનો અભેદ સંબંધ થતું નથી, પણ સંગ સંબંધ થાય છે, એટલે તે અને સાથે રહે છે પણ તેટલાથી કાંઈ એક બીજા રૂપે, પુગલ જેમ પુદ્ગલની સાથે પરિણામ પામીને રહે છે તેમ આત્મા અને કર્મ પરિણામ પામીને રહેતાં નથી એટલેજ કહેવામાં આવે છે કે નિશ્ચયથી આત્મામાં આશ્રવ બંધ થતો નથી પણ વ્યવહાર દષ્ટિએ થાય છે.
આથી એ ફલીતાર્થ થાય છે કે મિથ્યાજ્ઞાન-વિપરીત જ્ઞાનની સાથે મન વચન કાયાની શક્તિ ભળતાં. તેમાંથી. અનેક કલ્પનાઓ થાય છે. વચન દ્વારા તે કલ્પનાઓ પ્રગટ
Page #70
--------------------------------------------------------------------------
________________
૬૦
કરાય છે અને શરીર દ્વારા તે કલ્પનાએ પ્રમાણે વન અને છે. આની સાથે અવિરતિ ભળે છે. ઇચ્છાએ પ્રવૃત્તિનું રૂપ ધારણ કરે છે. તેની સાથે ક્રોધ, માન, માયા, લેાભ જોડાય છે. હવે કલ્પનાએ અને પ્રવૃત્તિનું જાર વધે છે. મનાદિ યાગનું મુળ પણ હવે અખંડ પ્રવાહે આગળ વૃદ્ધિ પામે છે. આ સ્થળે આ બધાં સાધનાને લઈને આત્મા રાગદ્વેષાદિનાં, અથવા શુભાશુભ પરિણામેાના ભાવે: ઉત્પન્ન કરે છે. આ ભાવે કર્મ આશ્રવને અનુકૂળ માર્ગ કરી આપે છે, એટલે કર્મ આશ્રવેા આવીને જમા થાય છે. તેના ઉદ્ભયમાંથી ફ્રીને રાગદ્વેષાદિ ભાવે પરિણામ પામે છે. આ ભાવે કર્મને આત્મા તરફ્ ખેંચે છે. આમ આ કર્મીનું ચક્ર—આશ્રવના પ્રવાહ આત્માની બધી બાજુ મજબુત કિલ્લા અંધે છે અને આત્મા પેાતાના પ્રકાશને પોતામાં માવીને આ કના કિલ્લામાં લાંખાકાળ સુધી ઘેરાયેલ રહે છે.
જે આત્માને સ્વ પરનું-જડ ચૈતન્યનું ભાન થાય છે, શુભાશુભ પરિણામા અને તેના અંગે ઉત્પન્ન થતી વિવિધ કલ્પનાએ—જલ્પનાઓ અને પ્રવૃત્તિઓને જે પર રૂપે સમજે છે, તેના ત્યાગ કરીને પેાતાના શુદ્ધ ઉપયાગે સ્થિર થાય છે તેજ આત્મા આ આશ્રવના પ્રવાહને રોકી કના કિલ્લાને તેડીને પેાતાના પૂર્ણ સ્વરૂપે વિશ્વમાં પ્રકાશીત થાય છે. ઇતિ આશ્રવ અધિકાર સમાપ્તઃ
Page #71
--------------------------------------------------------------------------
________________
કર્મબંધ આધકાર. ૪. જેમ દુધમાં પાણી મળે છે, જેમ લોઢામાં અગ્નિમળે છે તેમ ક્રોધાદિ કષાય અને મનવચન કાયાની શક્તિ વડે જે પુદ્ગલે જીવે ગ્રહણ કર્યા છે તે આત્માના સર્વ પ્રદેશની સાથે મળીને રહે છે, તેને કર્મબંધ કહે છે. કર્મ પુદગલ રૂપ છે, તેમાં રૂપ રસ ગંધ સ્પર્શ વિગેરે છે. જે વખતે કમેને યોગ્ય પગલાની સાથે ક્રોધાદિ કષાય અને મનાદિ ચેનો સંબંધ થાય છે તે વખતે તે પુદગલે કર્મરૂપે પરિણમી જાય છે અને આત્મ પ્રદેશની સાથે એક રસ થઈને રહે છે, આને બંધ કહે છે. આ બંધથી જીવ કર્મને આધિન થઇ જાય છે.
આ બંધ ચાર પ્રકારે છે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. પ્રકૃતિબંધ એટલે કર્મનો સ્વભાવ ૧. સ્થિતિબંધ એટલે એ કર્મ ટકી રહેવા માટેની કાળની મર્યાદા શુભાશુભ અધ્યવસાયથી ગ્રહણ કરેલાં કર્મની દલીયાં. તે કેટલા વખત સુધી ભેગવવાં પડે તેનો નિશ્ચય ૨, કર્મનાં પુદ્ગલેને શુભ કે અશુભ અથવા ઘાતિ કે અઘાતિપણાવાળે, જે રસ તે રસબંધ ૩. સ્થિતિ તથા રસની અપેક્ષા વિના કર્મયુગલનાદલીયાનું ગ્રહણ કરવું તે પ્રદેશબંધ અથવા કર્મ અને આત્માના પ્રદેશે આપસમાં મળી રહે તે પ્રદેશને સમૂહ તે પ્રદેશબંધ. ૪. કર્મની સ્થિતિ, કર્મને. રસ અને કર્મના પ્રદેશ-દલીયાં એ ત્રણ બંધને જે સમુ
Page #72
--------------------------------------------------------------------------
________________
દાય અને તેમાંથી જ્ઞાનદર્શન ઈત્યાદિ આત્મિક શક્તિઓને દબાવવાને જે સ્વભાવ ઉત્પન્ન થાય છે તે પ્રકૃતિબંધ કહેવાય છે. આ કર્મને ચાર પ્રકારને બંધ આત્મા ઉપર આવપણ કરે છે.
જીવ જ્યારે રાગદ્વેષને પરિણામ ઉત્પન્ન કરે છે, રાગદ્વેષમાં એક રસ થઈ રહે છે ત્યારે કર્મને બંધ થાય છે. રાગદ્વેષ સિવાય એકલા મન વચન શરીરની પ્રવૃત્તિ કરવાથી તે કર્મબંધ થતો નથી, એટલે કર્મબંધનમાં મુખ્ય કારણ રાગદ્વેષ છે. જ્યાં સુધી રાગદ્વેષ હોય છે ત્યાં સુધી આ ચારે પ્રકારને બંધ થાય છે. રાગદ્વેષ જે ન હોય અને મન વચન શરીરની પ્રવૃત્તિ કરવામાં આવે તે તેથી તે બંધ થતું નથી. રાગદ્વેષના પ્રમાણમાં કર્મની સ્થિતિનો બંધ અને રસને બંધ થાય છે. મન વચન કાયાની શક્તિ–પ્રવૃત્તિ દ્વારા પ્રતિબંધ અને પ્રદેશબંધ થાય છે. આ રાગદ્વેષ અને મનાદિની પ્રવૃત્તિ સાથેની વાત છે, પણ જે એકલા મનાદિ ચગે હોય તે આ મનાદિથી થતો પ્રકૃતિ અને પ્રદેશબંધ તે બંધ છતાં બંધ ન હોય તે સામાન્ય થાય છે. રાગદ્વેષથી થતું બંધ જે આત્માને હાનીકારક થાય છે તે કેવળ મનાદિ ગોથી થતે બંધ નુકશાનકારક થતો નથી. માટે જ કહ્યું છે કે “રાગદ્વેષના અભાવમાં કમને બંધ થતો નથી.”
જેનું શરીર તેલ ઘી આદિ ચીકાશ વાળા પદાર્થોથી ખર
Page #73
--------------------------------------------------------------------------
________________
-ડાયેલું નથી હોતું પણ નિર્મળ –શુદ્ધ હોય છે તે મનુષ્ય સજીવ નિવકે બનેની મિશ્રતાવાળી વસ્તુઓનું છેદન ભેદન કરે, વળી તે વસ્તુઓની અંદર હેરફેર આવ જાવ કરે છતાં તે મનુષ્ય ધળ આદિ રજથી લેપતે નથી, તેમ રાગદ્વેષ વિનાને જીવ કેઈ પદાર્થનું છેદન ભેદન કરે છતાં તે કર્મથી અંધાતો નથી.
આંહી ચીકાશ વિનાનું શરીર હોવાથી તે ધૂળથી ખરડાતું કે મેલું થતું નથી,એ કહેવાનો આશય એ છે કે શરીરને ધળ ‘પ્રમુખથી ખરડાવામાં કે મેલું થવામાં મુખ્ય કારણું ચીકાશ છે,
તે નહાવાથી શરીર મેલું થતું નથી. તેમ જીવ પણ સજીવ નિર્જીવ કે મિશ્ર પદાર્થોનો નાશ કરવા છતાં રાગદ્વેષ રૂપી ચીકાશ વિનાને હેવાથી–રાગદ્વેષ કરતે ન હોવાથી પાપથી બંધાતું નથી. પાપકર્મ બાંધવામાં મુખ્ય કારણ રાગદ્વેષ છે તે સિવાય બંધ થતો નથી.
જેમ ચીકાશવાળા પદાર્થથી ખરડાયેલા શરીરવાળે મનુષ્ય છેદન ભેદનની પ્રવૃત્તિ પિતે કરતું નથી પણ તેવી પ્રવૃત્તિ જ્યાં થાય છે ત્યાં પોતે બેઠા હોય છે તેથી વિવિધ પ્રકારની રજ વડે તેનું શરીર મલીન થાય છે, તેમ કોપા દિથી વ્યાકુળ ચિત્તવાળે મનુષ્ય કેઈ પણ પ્રકારના પાપના આરંભે પોતે જાતે કરતા નથી પરંતુ મન વચન કાયાના શુભાશુભ વ્યાપારના વચમાં રહ્યો હોય છે તેથી તે પાપોથી બંધાય છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
૪
છેદન લેન આદિ પ્રવૃત્તિ શરીરથી કરે યા ન કરે પણ તેલાદિની ચીકાશ તેના શરીર ઉપર હાવાથી ધળથી. તે લેપાય છે—ખરડાય છે, તેમ મનુષ્ય જાતે આરંભ કરે કે ન કરે તેાપણ રાગદ્વેષાદિ ખ ધનાં કારણેાની હૈયાતિ તેનામાં હાવાથી જીવ ખંધાયા વિના રહેતા નથી. રાગદ્વેષ ન હાય. તા બંધ થતા નથી.
પરમાર્થ દ્રષ્ટિએ આત્મા અરૂપ છે એટલે અપ આત્માને કાઈ મારી શકતું નથી તેમ જીવાડી પણ શકતુ નથી, કેાઈ દુ:ખ આપી શકતું નથી તેમ સુખ પણ આપી શકતું નથી, કાઇ રક્ષણ કરતું નથી કે કોઈ પીડા પણ કરી શકતુ નથી, છતાં જીવ તેવા તેવા મારવાના જીવાડવાના સુખી દુ:ખી કરવાના પરિણામ કર્યાં કરે છે, પરિણામ વખતે આત્મજાગૃતિ હાતી નથી તેથી આત્મ ભાવિનાના આ જીવ આવાં પરિણામ કરીને નિરંતર વિવિધ પ્રકારનાં ૪ ખાંધે છે.
આ
સુખ, દુઃખ, જીવન, મરણ, રક્ષણ કે પીડન એ સ સામા જીવના બાંધેલા ક માંથીજ પ્રગટ થાય છે છતાં, હું ખીજાને સુખી કરીશ, દુ:ખી કરીશ, જીવાડીશ કે મારીશ, રક્ષણ કરીશ કે પીડા કરીશ ઈત્યાદિ કરવાના અભિમાન. વાળા જીવ તે નિમિત્તે તેવા તેવા પરિણામ પાતામાં ઉત્પન્ન કરે છે અને તે પરિણામા નવીન કમ મંધન થવામાં કાર-રૂપ થાય છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
નિશ્ચય દ્રષ્ટિએ આત્મા અરૂપિ છે એટલે જેમ અરૂપિ આકાશમાં તલવાર મારવાથી આકાશ કપાતું નથી તેમ અરૂપિ આત્મા પણ મરતો કે કપાત નથી, સુખી દુખી થતા નથી, તેને કોઈ બચાવતું કે પીડા કરતું નથી, છતાં વ્યવહાર દ્રષ્ટિએ કહેવાય છે કે અમુક મરી ગયે, અમુકને મારી નાખે, જીવાડ, સુખી કર્યો કે દુઃખી કર્યો, સુખી છે કે દુઃખી છે. આ સર્વ વ્યવહાર મનાય છે.
સંસારી જીવને શરીરના સંબંધથી કર્મ બંધાય છે અને તે કર્મ દ્વારા વ્યવહાર દ્રષ્ટિએ જીવ મરે છે, સુખી દુઃખી થાય છે. મરાય છે, જીવાડાય છે, સુખી દુઃખી કરાય છે. એ બધું બને છે. કોઈ જીવ કેઈને કાંઈ આપતું નથી એ પણ અપેક્ષાએ બરાબર છે. જે કર્મમાંથી આ ફળો પેદા થાય છે તે કર્મો તે જીવે પોતે જ બાંધેલાં છે. તે ઉદય આવતાં તેમાંથી સુખ દુ:ખ જીવન મરણ પ્રગટ થાય છે. બીજા જો તેમાં નિમિત્ત કારણ થાય છે પણ તાત્વિક દ્રષ્ટિએ જે વિચાર કરવામાં આવે તે તે જીવ તેના પોતાનાં કરેલાં કર્મોથીજ સુખી અને દુખી થાય છે. આ આપેક્ષા, એજ કહેવામાં આવે છે કે “ એક જીવ બીજા જીવને મારી કે જીવાડી શકતે નથી, સુખી કે દુઃખી કરી શકતો નથી.’
આ જીવમાં એટલી બધી અજ્ઞાનતા છે કે જેને લઈને તે માને છે કે હું જ બીજાને મારીશ, મેંજ બીજાને માર્યો, મેં અમુકને જીવાડ, હું અમુકને જીવાડું છું, અથવા જીવા
Page #76
--------------------------------------------------------------------------
________________
ડીશ, હું બીજાને સુખી કે દુઃખી કરું છું, સુખી કે દુખી અમુકને મેં કર્યો, અથવા અમુકને સુખી કે દુઃખી કરીશ. આમ મારવા કે બચાવવાના નિમિત્ત પ્રસંગે તે જીવના પરિણામોમાં રાગદ્વેષ ઉત્પન્ન થાય છે અને આ રાગદ્વેષ કરીને દરેક ક્ષણે આ જીવ નવીન કર્મને બંધ કરતો રહે છે.
બીજાને હાથે જીવવાના, મરાવાના કે પીડાવાના અથવા બીજાને મદદ કરવાના, મારવાના, જીવાડવાના કે દુ:ખી કરવાના વિચારે કે બુદ્ધિ થવી તે જીવને કેવળ મેહથી ઉત્પન્ન થતી કલ્પનાઓ જ છે. અથવા તે મેહથી કપેલી છે તાત્વિક નથી. . ઉપકારીને ઉપકાર અનુભવતાં અથવા ઉપકાર કે અપકારને બદલે લેતાં દેતાં મેહને લઈને આ જીવ અનેક પ્રકારની મિથ્યા કપનાઓ કર્યા કરે છે, પણ જ્યારે આ જીવને આત્મતત્વનું જ્ઞાન થાય છે, તેને મોહ તેને લઈને દૂર થાય છે ત્યારે તે એમ પણ સમજવા લાગે છે કે “ હું તે કેવળ ચિદાનંદ સ્વરૂપ છું. મારામાં કે બીજામાં રાગદ્વેષાદિ વિકારે જે ઉત્પન્ન થાય છે તે જ્ઞાનાવરણાદિ કર્મોને લઈને જ છે. અત્યાર સુધીની મારી વિવિધ કલ્પનાઓ કેવળ તાત્વિક રવરૂપના અભાવને જ આભારી હતી, આવી જાગૃતિ આવતાં આત્મા પોતાના નિવિકલ૫ સ્વભાવનાં આનંદમાં સ્થિર થાય છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
* કઈ કઈને ઉપકાર કે આપકાર કરતું નથી. *
છે કેાઈ પણ જીવ કેઈ પણ જીવને ઉપકાર કે અપકાર -કરતું નથી. હું બીજાને ઉપકાર કરું છું કે નુકશાન કરું છું
એ મિથ્યા બુદ્ધિ છે. હા. સહકારી કારણ–નિમિત્ત કારણ રૂપે એક મનુષ્ય બીજાને સુખ દુખ આપે છે, અને એક બીજાને નિમિત્તે સુખી દુઃખી થાય છે પણ તાત્વિક દ્રષ્ટિએ વિચારતાં જેટલા જેટલા સંકલ્પ વિકલ્પ કરાય છે તે બધા તે જીવના કરેલા કર્મ બંધનમાંથીજ “ઉત્પન્ન થાય છે.
માટીને ઘડે મનાવવામાં ચાકડે, કુંભાર, દેરી, દંડ વિગેરે સહકારી કારણું મનાય છે. માટી ઉપાદાન કારણમૂળ કારણ છે. તેમ જીવને સુખ દુઃખ જન્મ મરણ આદિ -જે કાંઈ થાય છે તેની ઉત્પત્તિમાં મૂળ કારણું–-ઉપાદાન કારણું કર્મ છે અને તેને સુખી કે દુઃખી કરનાર બીજા -જીવે તે સહકારી કારણું–નિમિત્ત કારણ છે. આ ખરા કાર"ણના જ્ઞાનના અભાવને લીધે, આ જીવ એમ માને છે કે હું બીજાને ઉપકાર કરું છું કે નુકશાન કરૂં છું પણ આ વિચાર સર્વથા ભ્રાંતિવાળે અને મિથ્યા છે. ઉપાદાન કારણ રૂપે ઉપકાર કે અપકાર કરનાર તો તેનાં શુભા શુભ કર્મ જ છે.
જેમ મેલ ક્ષડીને પિતાની સેનતથી મલીન કરે છે અને બીજાને પણ મલીન દેખાડે છે. તેમ મિથ્યાજ્ઞાન, આમાના જ્ઞાન દશન ચારિત્ર ગુણને પિતાની સેનતથી મલીન કરે છે અને વિશ્વના જીવે તે જીવના જ્ઞાનાદિમાં
Page #78
--------------------------------------------------------------------------
________________
૬૪,
વિપરીતતા જુવે છે. જેમ પાણી સાબુ આદિની સોબતથી: કપડાનો મેલ દૂર થાય છે અને લેકે તે કપડાને ઉજવળ રૂપે જુવે છે, તેમ સમ્યફ જ્ઞાનાદિના ચોગે બહારથી આવી મળેલા કર્મ મળાદિ દૂર થાય છે ત્યારે આત્મા નિર્મળ થાય છે અને વિશ્વના છે તેને તેના ખરા સ્વરૂપમાં જાણી શકે છે.
અનાદિ સંસ્કાર, આ જીવ મિથ્યાજ્ઞાન દર્શન ચારિત્ર ત્રણને લાગણી પૂર્વક સ્વીકાર કરે છે પણ સ્વભાવથી નિર્મળ થયેલા સુવ
ની માફક સમ્યફ જ્ઞાન દર્શન ચારિત્રને સ્વીકાર કરતા નથી. નીચાણવાળા પ્રદેશ તરફ પાણીની ગતિ સહજથી વહ્યા કરે છે અથવા ઢોળાવવાળા પ્રદેશ તરફ-અનુશ્રોતમાં જીને ચાલવું અનાદિકાળના અભ્યાસને લીધે સારું લાગે છે, હેલું થઈ પડે છે પણ સામાપૂરે ચાલનારા જ તે વીરલા જ હોય છે.
નિરાગી બંધાતો નથી. કાદવમાં રહેવા છતાં પણ શંખ કાળે નથી થાત, તેમ નિરાગી મનુષ્ય કારણસર દોષવાળો આહાર ગ્રહણ કરે અથવા ચિત્ત આહાર વાપરે તે પણ તે કર્મથી બંધાતે. નથી. ભૂપ રહેવા છતાં પણ રાગી મનુષ્ય પાપકર્મથી બંધાય છે. જુઓ!તંદુલી મચ્છ પિતે જાતે જીવને મારા નથી તેમ ખાતે પણ નચી છતાં કષાયના દેપથી યાપ
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૯
0
આંધીને નરકમાં જાય છે. શુદ્ધ સાનું મેલની સાથે રહેવા છતાં પણ મેલથી લેપાતું નથી, તેમ વિષયેાના સોંગ હાવા છતાં, વિષયાના સંગમાં રહેવા છતાં જ્ઞાની વિષયે વડે લેવાતા નથી, જે મુનિ પોતે આહાર કરે છે, પકાવે છે, ખીજા પાસે કરાવે છે અને કરનારની અનુમાદના કરે છે તે નિમિત્તે તે અથાય છે, પણ રાગદ્વેષ નહિ કરનાર નિરાગી મુનિ આહારાદિ કરવા છતાં અધાતા નથી. સંચમના સાધનરૂપ શરીર ટકાવવા માટે ચેાગીને આહારાદિ કરવા પડે છે પરંતુ તે તમાં નિસ્પૃહ હાવાથી આહારાદિ નિમિત્તે થતી હિંસાનું પાપ તેને લાગતું નથી, પણ જો તે ભાજન આદિમાં તેને - રાગ હાય તા અવશ્ય પાપના અંધ થાય છે. જો પર વસ્તુમાં રહેલા ઢાષાવડે નિરાગી જીવ ખંધાતા હેાય તેા પછી તે જીવાની કયારે કાનાથી કયા સ્થાને શુદ્ધિ થાય ? અર્થાત - નજ થાય. પણુ તેમ નથી, જે મનુષ્ય દોષ કરે છે તે દોષના નિમિત્ત તે ખધાય છે. કમ કાઇ કરે અને બીજો થાય એમ મનતું નથી. જે તેમ માનવામાં આવે તેા કાઇ કાળે * કાઇના માક્ષ થાય નહિ. માટે નિરાગી આત્મા કર્મોથી અધાતા નથી એ નિયમ ચેાકસ છે, નિરાગી ચેાગી વિષચેાને જાણવાથી બધાતૈ નથી, જો તેમ ન હેાય તે વશ્વને - જાણનાર કેવલી પણ ધાવા જોઇએ; પણ તે ખંધાતા -નથી. જ્ઞાની સર્વ દ્રબ્યાને જાણે છે પણ અનુભવતા નથી, -અજ્ઞાનીએ સર્વદ્રવ્યને જાણતા નથી પણ અનુભવે છે
Page #80
--------------------------------------------------------------------------
________________
૭૦
તથી જ તે બધાય છે. વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું બે-- બર જાણવું તેને જ્ઞાનીઓ જ્ઞાન કહે છે. જાણવું કહે છે. અને રાગદ્વેષ મદ ફોધાદિ સહિત જાણવું તેને વેદવું–અનુ- - ભવવું કહે છે. અર્થાત તે જાણવામાં રાગદ્વેષ કરે તે વેદવું અનુભવવું છે.
દ્રવ્ય તેવા પર્યાય. અજ્ઞાનમાં જ્ઞાન પર્યાય નથી અને જ્ઞાનમાં અજ્ઞાન પર્યાય નથી. લોઢામાં સોનાના પર્યાય નથી અને સોનામાં લેટાના પર્યાય નથી. પર્યાય અને પર્યાયવાળો તેમાં અભેદ . સંબંધ છે. લોઢાના પર્યાય લેવામાં રહે છે અને સોનાના પર્યાય સેનામાં રહે છે, તેમ જ્ઞાનના પર્યાય જ્ઞાનમાં રહે છે, અજ્ઞાનના પર્યાય અજ્ઞાનમાં રહે છે. તેવી રીતે અજ્ઞાનથી થવા વાળે બંધ જ્ઞાન થવાથી થતું નથી. જ્ઞાની છે તે જ્ઞાનના પર્યાયવાળે છે તે પાપને બંધ કરતા નથી, અજ્ઞાની અજ્ઞાન સ્વરૂપવાળા પર્યાય વાળે છે માટે તેને બંધ થાય છે. પાપ બંધમાં અજ્ઞાન કારણ છે, જ્ઞાન નહિં. તેથી અજ્ઞાનીને પાપને બંધ થાય છે જ્ઞાનીને બંધ થતું નથી. ઉદય આવેલાં કર્મો જ્યારે પિતાના સ્વભાવ પ્રમાણે સુખ અથવા . હરખ હાજર કરે છે--આપે છે ત્યારે જ્ઞાની તેના સ્વરૂપને , જાણે છે. અને જે તે સ્થાને અજ્ઞાની હોય તે તેને ભગવે છે તેમાં રાગદેપ કરે છે. તેથી જ્ઞાની કર્મ બાંધતે નથી અને અજ્ઞાની કર્મ બાંધે છે. સુખ દુખ એ કર્મના ફળ
Page #81
--------------------------------------------------------------------------
________________
૭
છે. ઉદય આવેલ કર્મ, જ્ઞાનીને સુખ કે દુઃખ આપે છે ત્યારે તે જ્ઞાની એમ સમજે છે અને એમ માને પણ છે કે આ સુખ દુખ કર્મમાંથી આવે છે. અને તેના માલીકને સુખ દુ:ખ આપવાં તે કર્મને સ્વભાવ છે. હું શરીર નથી પણ આમ, છું. સુખ દુખ શરીર તથા મનને અસર કરનારા છે, મને નહિ.” અજ્ઞાની જીવ શરીરને પિતાનું માને છે. તેથી જ્યારે કર્મ ઉદય આવી સુખ દુઃખ આપે છે ત્યારે તે સુખી તથા દુઃખી થવા લાગે છે. જ્ઞાનીને રાગદ્વેષાદિવાળી પરિણામ ન હોવાથી કર્મબંધ થતું નથી, અજ્ઞાની અજ્ઞાનને લીધે ઉદય આવેલ સુખ દુઃખને નિમિત્ત કષાયાદિવાળાં પરિણામ કરતે હોવાથી કર્મબંધ કરે છે.
કર્મથી પ્રાપ્ત થતી ગતિ, - જો કષાયવાળાં પરિણામથી કમ ગ્રહણ કરે છે તે કર્મના બળથી સુગતિ કે દુર્ગતિમાં જાય છે. સુખની અપેક્ષાએ દેવની ગતિ સુગતિ કહેવાય છે. જુઓ કે તે દેવગતિમાં પણ કેટલાક હલકા દેવોની સ્થિતિને કુગતિ કહેવામાં આવે છે. મોક્ષમાર્ગ આરાધવાનાં અનુલ્ફળ સાધને મનુષ્ય ગતિમાં હોવાથી મનુષ્યની ગતિ સુગતિ કહે વાય છે. તિર્યંચ તથા નરકની ગતિ તે કુગતિ છે. તેમાં ધર્મની પ્રાપ્તિ થતી નથી, તેમ અજ્ઞાન તથા દુ:ખની અધિકતા છે. તિર્યંચગતિમાં કેટલાક કારણને પામીને ધર્મની પ્રાપ્તિ થાય છે, પણ તેની સંખ્યા અલ્પ હોય છે. સુગતિ કે દુર્ગતિ પામીને જીવ ત્યાં નવીન શરીર ગ્રહણ કરે છે, તે
Page #82
--------------------------------------------------------------------------
________________
હર
શરીરમાં ઇન્દ્રિયા ઉત્પન્ન થાય છે, તે ઇન્દ્રિયાદ્વારા વિષયે ગ્રહણ કરતાં રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, તે રાગદ્વેષથો કર્મોના સંગ્રહ થાય છે, તે કર્માંના સગ્રહથી જીવ સૌંસારમાં પરિ ભ્રમણ કરે છે. તે પરિભ્રમણ કરવામાં અનેક દુઃખ પ્રાપ્ત થાય છે, માટે દુ:ખ ભાગવવાની જેમની ઈચ્છા ન હેાય તેમણે કષાયેાના ત્યાગ કરવા. કષાયા ત્યાગવાથી આવતાં કર્મો બંધ થાય છે, અને આવતાં કર્મો અટકવાથી પરિણામે માક્ષની પ્રાપ્તિ થાય છે.
જેને સજીવ નિર્જીવ કે મિશ્ર વસ્તુમાં રાગાદિ હાય છે, પછી તે રાગાદિ પ્રશસ્ત હેાય કે અપ્રશસ્ત હૈાય—સારા રાગાદ્રિ હાય કે નઠારા હેાય, તેથી સારા કે નઠારા રિામ થાય છે. તે સારા પરિણામનું ફળ પુન્ય અને ખરાખ પિરણામનું ફળ પાપરૂપ આવે છે. આ બન્ને મૂળ પુન્ય અને પાપરૂપ પુદ્ગલનાં બનેલાં છે, મૂર્તિમાન છે અને સુખ દુ:ખ
આપનાર છે.
સંસારી જીવાને એક આવા સ્વભાવ હાય છે કે પુત્ર સ્ત્રી મિત્ર સ્વજન સંબધી આદિ સજીવ વસ્તુ; વસ્ત્ર, ધન, સુવર્ણાદિ અજીવ વસ્તુ, અને સુવર્ણાદિ સહિત સ્રી આદિ તે મિશ્ર ઇત્યાદિ અનુકૂળ વસ્તુને પામીને તેમાં રાણ કરે છે, ત્યારે પાતાને પ્રતિકૂળ શત્રુ, કાંટા, કાંકરા, ટાઢ, તાપ, રાહ આદિમાં દ્વેષ કરે છે, આ ઇષ્ટા નિષ્ટમાં રાગદ્વેષ કરવાનું રિણામ એ આવે છે કે તે નિમિત્તે જીવ પુન્ય પાપના અધ
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૩
છે
કરે છે અને આ 'ધના કારણે લાંમા વખત પર્યંત તે સંસારમાં પરિભ્રમણ કરે છે.
પુન્ય પાપનું ફળ મૂત્ત થઈ ભાગવે છે.
તે પુન્ય પાપનાં સુખ દુઃખ રૂપ ફળ ભાગવવા જીવ મૂર્તિમાન થાય છે, કેમકે મૂર્ત કર્મનું ફળ પણ મૂત્ત હાય છે તે અમૂર્ત આત્માવડે ભાગવાય નહિ. કર્મો પુગલનાજ વિકાર છે. તેમાં શબ્દરૂપ રસ ગંધ અને સ્પર્શી છે તેથી તે સૂ છે—આકૃતિવાળાં છે. જેવું ઉપાદાન તેનું કા થાય છે. સુખ દુઃખનું ઉપાદાન કારણુ મૂત્ત હાવાથી સુખ ૬૫ રૂપ ફળ પણ મૂત્ત છે, જે મૂર્તિક હાય છે તે મૂર્તનું મૂળ ભાગવે છે, એથી નિશ્ચય થાય છે કે સૂત્ત કર્મ ફળ ભાગવનાર સંસારી જીવ કચિત્—કાઇ અપેક્ષાએ મૂર્તિ માન્ કહેવાય છે. આત્મા અમૃત્ત છે છતાં પુન્ય પાપે વશ કરેલા હાવાથી તે મૂર્ત થાય છે. જ્યારે તે પુન્ય પાપથી મુક્ત થાય છે ત્યારે તે અમૃત્તદેહ વિનાના થઈ રહે છે. વિકારી કો આત્માને વિકારી જેવા કરી દેછે, છતાં પણ જેમ આકાશને વાદળા વિકારી મનાવે છે તે વાદળા જવાથી આકાશ પાછું સ્વચ્છ સ્વસ્વભાવમય થઈ રહે છે તેમ કના વિકારો દૂર થતાં આત્મા નિર્મળ શુદ્ધ સ્વરૂપ થઇ રહે છે.
પુન્ય પાપનાં કારણેા.
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુએ
Page #84
--------------------------------------------------------------------------
________________
૭૪
રૂપ પંચ પરમેષ્ટિની પરમ ભક્તિ મન વચન શરીરથી કરવી, વિશ્વના તમામ જીવે ઉપર કરણા કરવી, તેમને દ્રવ્ય અને ભાવથી મદદ કરવી. ભાવ મદદ તે તેમનામાં સુતી પડેલી આત્મશક્તિને જાગૃત કરાવવી, અને પવિત્ર ચારિત્રમાં પ્રીતિ. કરવી એ પુન્ય બંધનું કારણ છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દેશવિરતિ, સમ્યક્દ્રષ્ટિ ઈત્યાદિ પૂજ્ય પુરૂ
ની નિંદા કરવી, જી તરફ નિર્દયતા રાખવી-વાપરવી, નિંદનીક આચરણ કરવાં, તેમાં પ્રીતિ રાખવી તેથી પાપને બંધ થાય છે. નિત્ય શાશ્વત સુખને નહિં માનનારા, મુગ્ધ બુદ્ધિવાળા જ પુન્યથી સુખની પ્રાપ્તિ અને પાપથી દુઃખની પ્રાપ્તિ થતી હોવાથી પુન્યને સારું માને છે અને પાપને ખરાબ માને છે. પણ પુન્ય અને પાપ બનને સરખાં છે. કેમ કે પુન્ય તથા પાપ બનેથી જન્મ મરણ રૂપ સંસાર અટવીમાં પરિભ્રમણ કરવું પડે છે. પુન્યથી , આત્મા કાંઈ નિર્મળ–શુદ્ધ થતો નથી, એટલે આત્માની નિર્મળતાને જેવા ઇચ્છતા જીવે તે પુન્ય અને પાપમાં ખાસ કાંઈ વિશેષતા અંગિકાર કરતા નથી-માનતા નથી.
જે મનુષ્ય વિષય સુખથી પાછા હઠીને પિતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા કરે છે તે પુન્ય પાપ બુદ્ધિને–પુન્ય પાપ રૂપે પરિણમવાના પરિણામને ત્યાગ કરે છે. કેમકે આ શુભા શુભ પરિણામેજ સંસાર અટવીમાં દુઃખરૂપ વાઘના મોંઢામાં
Page #85
--------------------------------------------------------------------------
________________
જીવને લઈ જનારા છે. આ પરિણામેનો ત્યાગ કરનારાજ કર્મમળ રહિત થઈ શુદ્ધ આત્માને પ્રગટ કરી મેક્ષમાં જાય છે.
વિષય સુખથી પાછા હઠવાની આત્મ કલ્યાણ કરવાની ઈરછાવાળાઓને ઘણી જરૂર છે, કેમકે વિષય વાસનાથી. ચિત્તમાં ચંચળતા ઉત્પન્ન થાય છે. જ્યારે પરિણામની નિશ્ચ- *
તા થાય છે ત્યારે આત્મ સ્વરૂપમાં સ્થિરતા થાય છે, જ્યાં સુધી આત્મામાં નિશ્ચળતા થતી નથી ત્યાં સુધી વારંવાર જન્મ મરણ આપનાર પુન્ય પાપની કર્તવ્ય પણાની. બુદ્ધિને આ જીવ ત્યાગ કરી શકતું નથી, જ્યાં સુધી પુન્ય પાપને ત્યાગ કરાતા નથી ત્યાં સુધી કર્મબંધ ચાલુ રહે છે અને જ્યાં સુધી કર્મબંધ ચાલુ રહે છે ત્યાં સુધી મહાન શાંતિ દાયક મેક્ષની પ્રાપ્તિ થતી નથી, માટે મોક્ષની ઈચ્છા વાળા એ વિષય તરફની પ્રવૃત્તિ પ્રથમ બંધ કરવી. અને આત્મસ્વરૂપમાં સ્થિર થવું..
ઇતિ બંધ અધિકાર સમાપ્ત .
સંવર અધિકાર. ૫. કર્મોને આવવાના માંને રેકવા તે સંવર કહેવાય છે. આ સંવરના બે ભેદ છે એક દ્રવ્ય સંવર બીજો ભાવ સંવર. ક્રોધાદિ કષાયોને રિકવા–ઉત્પન્ન થવા ન દેવા તે.
Page #86
--------------------------------------------------------------------------
________________
હક
ભાવ સંવર છે, તે કષાયે રેકવાથી કષા દ્વારા આવતા કર્મ આશ્રવનું જે રોકવું થાય છે તેને દ્રવ્ય સંવર કહે છે. કષાવાળી મન વચન શરીરની શુભ કે અશુભ પ્રવૃત્તિ કરવા વડે જે કર્મો આવે છે તે આશ્રવ છે. તે આશ્રવને રેકવા તે સંવર છે. ભાવ રૂપ કષાયને રોકવા તે ભાવ સંવર છે, અને તે કષાયે રેકવાથી જે કર્મ દ્રવ્યનું આવવું બંધ થાય છે તે દ્રવ્ય સંવર છે. કષાયથી કર્મ આવે છે અને કર્મથી કષાયે ઉત્પન્ન થાય છે માટે કર્મ અને કષાય -બનેને નાશ થવાથી આત્માની પૂર્ણ શુદ્ધિ પ્રગટે છે. કષાય -તે ભાવ કર્મ છે અને કર્મ તે દ્રવ્ય કર્મ છે. દ્રવ્ય કર્મ અને ભાવ કર્મને આપસમાં બીજ અને વૃક્ષ જે અન્ય અન્ય ઉત્પન્ન કરવાનો સંબંધ છે. વૃક્ષ પહેલું કે બીજ પહેલું ત કહી શકાતું નથી, તેમ દ્રવ્ય કર્મ પહેલાં કે ભાવ કર્મ પહેલાં તે કહી શકાય તેવું નથી, છતાં વૃક્ષને નાશ થવાથી આગળ ઉપર તેની પરંપરા ચાલતી નથી તેમ કષાય અને કર્મનો નાશ થવાથી તેની આગળ વધતી પરંપરા નાશ પામે છે, અને તેથી આત્માની પરમ વિશુદ્ધ પ્રગટ થાય છે. કષાચેથી કલુષિત–મલીન થયેલ જીવ પર દ્રવ્ય–જડ માયામાં પ્રવૃત્તિ કરે છે. પરદ્રવ્યમાં પ્રવૃત્તિ કરતાં આત્મજ્ઞાન દબાય છે–આત્મ શક્તિને હાની પહોંચે છે. આત્મબોધની હાની થતાં મિથ્યાવની વૃદ્ધિ થાય છે, માટે કર્મ બંધના કારણે રૂપ કષાયોને અવશ્ય ત્યાગ કરે.
Page #87
--------------------------------------------------------------------------
________________
કષાય દૂર કરવાનાં સાધનો. વિવિધ પ્રકારના હિંસામય આરંભેને તથા કષાને. ત્યાગ કરે, જડ અને ચૈતન્ય બનેનું સારી રીતે જ્ઞાન કરવું, પુન્ય તથા પાપની ઈચ્છાઓ મૂકી દેવી. લોક ચવહાર કે જેમાં ધર્મ નથી પણ ગાડરીયા પ્રવાહની માફક નિશાન બાંધ્યા વિના ચાલવાનું હોય તેનો ત્યાગ કર, તે. તરફ ઉદાસીનતા રાખવી અને વિશુદ્ધ દર્શન, જ્ઞાન તથા ચારિત્રમય નિર્મળ આત્માનું અંતરાત્માવડે ધ્યાન કરવું તે કષાયે હર કરવાના સાધન છે.
કષાય તથા આરંભમાં પ્રવૃત્તિ કરવી, જડ ચૈતન્યના ભેદનું જ્ઞાન ન કરવુંપુન્યમાં અભિલાષા રાખવી, લોકવ્યવહારમાં આશક્ત થવું અને વિશુદ્ધ આત્માનું ધ્યાન ન કરવું એ સર્વ કષાની વૃદ્ધિ થવાનાં કારણે હર કર્યો સિવાય કષાયેનો નાશ નજ કરી શકાય, માટે ઉપર જણવેલ કષાય નાશ કરવાનાં સાધનો સેવવાં જોઈએ.
આ પુગલે વર્ણ ગંધ રસ શબ્દ અને સ્પર્શ વાળાં છે. શુભ અને અશુભ છે ચેતન અને અચેતન છે. મૂર્તિમાન છેતેને આસમાની સાથે સંબંધ ન હોવાથી આત્માને તે સુખ દુખ કેવી રીતે આપી શકે ? અર્થાત જ આપી શકે, છતાં અજ્ઞાની જીવે તે પુદ્ગલમાં રાગદ્વેષ કરે છે. કેઈ પણ પુદ્ગલ, આત્માને નિગ્રહ કરવા કે આત્માને અનુગ્રહ
Page #88
--------------------------------------------------------------------------
________________
૭.
કરવાને શક્તિમાન નથી માટે નિશ્ચય દષ્ટિએ જીવાએ તે પુદ્ગલાને વિષે કાઇ પણ સ્થળે રાગદ્વેષ કરવા ચેગ્ય નથી. જે પુદ્ગલનાં પરમાણુ આ રાગદ્વેષ, ક્રોધ માન આદિ ભાવ કર્મી રૂપે પરિણમ્યાં છે તે અપેક્ષાએ તે ચેતન રૂપ મનાય છે. રાગ દ્વેષાદ્વિ પુદ્ગલના પર્યાય છે છતાં તે આમાના વિભાવ પરિણામ કહેવાય છે, આ અપેક્ષાએ પુગલને અમૂર્તિ કહેલાં છે. નહિંતર પુદ્ગલે મૂર્તિમાન કહે વાય છે અને રાગદ્વેષને અચેતન મનાય છે.
આ પુદ્ગલાથી આત્માનું સ્વરૂપ ભિન્ન છે છતાં અજ્ઞાન તાને લીધે ઉત્તમ–સારાં પુદ્ગલાદિકમાં રાગ અને નિતિ પુદ્ગલમાં દ્વેષ કરે છે.
રાગદ્વેષ ક્યાં કરૂ ?
મારા તરફ ઉપકાર કરનાર કે અપકાર કરનાર તરફ હું જ્યારે જોઉંછું ત્યારે મને ખીજાનું યા તેનું અચેતન શરીર દેખાય છે પણ ચેતન આત્મા દેખાતા નથી, તેા તેનાં કરેલા ઉપકાર કે અપકારમાં ક્યાં રાગ અને ક્યાં દ્વેષ કરૂં અર્થાત્ તે શરીર ઉપર રાગ દ્વેષ કરવા નકામે છે. શત્રુ, માતા, પિતા, સ્ત્રી, સ્વજના, ભાઈ, હેંના અને પુત્ર પુત્રીએ તે સર્વ આ શરીરને મદદગાર થાય છે અથવા તે તેનો નાશ કરે છે પણ મને ચેતનાત્માને તેઓ કાંઈ કરતા નથી–કરી શકતા નથી. ખરેખર મૂર્તિ માન્ શરીશ
Page #89
--------------------------------------------------------------------------
________________
-અમૂર્ત આત્માને અનુગ્રહ કે નિગ્રહ કરી શકતાં નથી. તત્વથી હું જે ચેતન સ્વરૂપ છું તેનાથી અચેતન જુદું છે, માટે તે વિષે રાગ-દ્વેષ કરે તે ચુક્ત કેમ ગણાય? હું મારા શત્રુ કે મિત્રના અચેતન શરીરે દેખું છું પણ આ -ત્માને જોઈ શક્તા નથી તે પછી તેઓને અનુગ્રહ કે નિગ્રહ હું કેવી રીતે કહી શકું? શત્રુ કે મિત્રના શરીરને ઉપકાર કરવાથી કે નુકશાન કરવાથી તેના આત્માને ઉપકાર કે અપકાર થઈ શકતું નથી, કેમકે શરીર આત્માથી ભિન્ન છે.
આ મારો દેહ પણ મને અનુગ્રહ કે નિગ્રહ કરવાને સમર્થ નથી, તે શરીરને હું નિગ્રહ કે અનુગ્રહ કરું તે હું માનું છું કે તે મારી બુદ્ધિ વૃથા છે અર્થાત્ મારી મહેનત નકામી છે.
કર્તા હર્તાની કલ્પના મિથ્યા છે. બીજે કઈ મનુષ્ય અને ગુણ કરવાનું કે મારા ગુણને નાશ કરવાને સમર્થ નથી, તેમ હું પણ કેઈને ગુણ કરવાને કે તેના ગુણેનો નાશ કરવાને સમર્થ નથી. હું કોઈને ગુણ કરું કે ગુનો નાશ કરે અથવા બીજે મનુષ્ય અને ગુણ કરે કે મારા ગુણેને નાશ કરે તે બધી કલ્પનાઓ મિથ્યા છે અને મહાધિન જીવોજ આ મિથ્યા કપનાઓ કરે છે. જ્ઞાનાદિ ગુણ આત્માને સ્વભાવ . તેને નાશ થતો નથી
Page #90
--------------------------------------------------------------------------
________________
એટલે સમ્યફજ્ઞાનાદિ ગુણે હું કઈને ઉત્પન્ન કરી આપું કે તેના ગુણોને નાશ કરું, કે કે મારા તે ગુણેને ઉત્પન્ન કરે અથવા તે ગુણેને નાશ કરે આ સર્વ અજ્ઞાની મેહાભિભૂત જીની કર્તાહર્તા પણાની મિથ્યા ક૯૫નાઓ છે.
ઈન્દ્રિયેના વિષયે જ્ઞાન દર્શન ચારિત્રને નાશ કરતા નથી તેમ નિરંતર સેવા કરાયેલ ગુરૂઆદિ તે જ્ઞાનાદિ ગુણોને કરતા નથી, આપતા નથી. પરિણામીજીવને તે ગુણો પિતાની મેળે પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે અને પર્યાય રૂપે વિનાશ પામે છે, તે પણ તે ગુણે કરી શકતો નથી. તેમ બીજે પણ કઈ વખત તેને નાશ કરી શકતા નથી.
ઇન્દ્રિયોના વિષયોથી જ્ઞાન દર્શન ચારિત્રને નાશ થાય છે અને ગુર્નાદિની સેવા કરવાથી જ્ઞાનાદિની પ્રાપ્તિઉત્પત્તિ થાય છે, આ વાત વ્યવહાર દષ્ટિએ બરોબર છે. તાત્વિક દષ્ટિએ તપાસતાં માલુમ પડે છે કે આત્મા
જ્યાં સુધી પરિણમી હોય છે–શુભાશુભ ઉપગે પરિણમે છે ત્યાં સુધી મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાનપણે પરિણામ પામ્યા કરે છે. આ પરિણામે પણ એક અપેક્ષાએ આત્માના છે. આમાં આત્માના નવીન પુણે કયાઈથી આવતા નથી તેમ તેને નાશ પણ થતા નથી. જે ગુણને નાશ થાય તે આત્માને પણ નાશ થાય, કેમકે ગુણ અને ગુણને અભેદ સંબંધ છે. વિભાવિક ગુણ દૂર થઈ શકે છે પણ સવભાવિક ગુનો નાશ થતા નથી,
Page #91
--------------------------------------------------------------------------
________________
તેમ તેની ઉત્પત્તિ પણ થતી નથી. આત્માના પર્યામાં શૈણ મુખ્યતા બને છે પણ સર્વથા ઉત્પત્તિ કે સર્વથા નાશ બનતે નથી એ કહેવાનો આશય છે.
શરીર, ઈન્દ્રિયે, દ્રવ્ય, વિષય, વૈભવ, સ્વામી, સેવક એ સર્વ મારો છે તેમ વ્યવહારે કહેવાય છે પણ તવથી કહેવાય નહિં, જે તત્વથી–નિશ્ચયથી તે શરીરાદિ જીવના હોય તો તે આત્માથી જુદાં હોવા ન જોઈએ, તેમજ શરીરાદિમાં અને આત્મામાં ભેદ હા પણ ન જોઈએ. આ ભેદ તે પ્રત્યક્ષ દેખાય છે માટે શરીરાદિ આત્માનાં નથી એ તાત્વિક દષ્ટિ છે.
આ પ્રમાણે જેઓ રવાપર દ્રવ્યને જાણીને સ્વદ્રવ્યને પણે અને પરદ્રવ્યને પરપણે સદા માને છે તે આત્મતત્તવમાં રક્ત થયેલે ચોગી સંવર કરે છે, અર્થાત્ આવતાં કર્મને અટકાવી શકે છે. દ્રવ્યપર્યાયની અપેક્ષાએ ફલના ભક્તાની વિવિધતા.
એક જીવ કાંઇક શુભ કે અશુભ કર્મ કરે છે અને તેનું ફળ બીજો ભેગવે છે એમ બનતું નથી. જે જીવ શુભાશુભ કર્મ કરે છે તે જ જીવ તેનું ફળ ભોગવે છે. આ અને વાતે અપેક્ષાએ સાચી છે. તે અપેક્ષા આ પ્રમાણે છે. એક મનુષ્ય મનુષ્ય શરીરના પર્યાયરૂપે રહીને પુન્ય કરે છે અને દેવના પર્યાય રૂપે રહીને તેનું ફળ દેવ ભગવે છે. અહી પર્યાયની મુખ્યતા છે. આત્મ દ્રવ્યની અપેક્ષાએ
Page #92
--------------------------------------------------------------------------
________________
મનુષ્ય ગતિમાં રહીને જે આત્મા પુન્ય કરે છે તે જ આત્મા દેવગતિમાં તેનું ફળ ભેગવે છે. અહી આત્મ દ્વવ્યની મુખ્યતા છે નય એટલે અભિપ્રાય-અપેક્ષા.નય બે છેદ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય. મૂળ દ્રવ્યને–વસ્તુને લક્ષમાં રાખીને જે વસ્તુનો નિર્ણય કરે છે-દ્રવ્યને વિષય કરે છે તે દ્રવ્યાર્થિક નય છે, અને જે પર્યાય તરફ લક્ષ આપીને પર્યાયની વાતો કરે છે–પર્યાયને વિષય કરે છે તે પર્યાયાર્થિક નય છે. દ્રવ્ય પર્યાયની અપેક્ષાએ એકતા અને અનેકતા - જે વખતે આત્માની સાથે પર્યાયાર્થિક નયને સંબંધ જોડવામાં આવે છે તે વખતે આત્મા એક હોવા છતાં અનેક આત્મા કહેવાય છે કેમકે આત્મા કેઈ વખતે મનુષ્ય થાય છે કે વખતે દેવ થાય છે, કેઈ વખતે તિર્યંચ થાય છે તે કઈ વખતે નારકી થાય છે. આવાં અનેક રૂપ ધારણ કરતો હોવાથી એક આત્મા હોવા છતાં પર્યાયની અપેક્ષાએ તે, અનેક થાય છે. અને અનેક કહેવાય છે.
. હવે જે વખતે દ્રવ્યાર્થિક નયને આત્માની સાથે સંબંધ રાખીને વાત કરવામાં આવે છે તે વખતે એક આત્મા કહેવાય છે. અર્થાત્ મનુષ્યાદિ અનેક સ્વરૂપ થવા છતાં તે બધામાં આત્મ દ્રવ્ય તે એક જ છે, માટેજ ઉપર કહેવામાં આવ્યું છે કે પર્યાની અપેક્ષાઓ કે કર્મ કરે છે અને તેનાં ફળ બીજો કોઈ ભગવે છે. જે મનુષ્ય અમુક
Page #93
--------------------------------------------------------------------------
________________
૩
પ્રકારનું શુભ કર્મ ઉપાર્જન કર્યું તે મરીને દેવ થયા. એટલે મનુષ્યે શુભ કર્મ કર્યું અને તેનું ફળ દેવે ભાગવ્યું, કેમકે મનુષ્ય પર્યાયથી દેવ પયાય જુદો છે.
-
*વ્યાર્થિ ક નયની અપેક્ષાએ જે કર્મ ઉપાર્જન કરે છે તેજ તેનું ફળ ભાગવે છે. જે આત્માએ મનુષ્યમાં રહીને શુભ કર્મ આંધ્યું હતું તેજ આત્મા દેવ પણે ઉત્પન્ન થઈને તેનું ફળ તે દેવપણામાં ભાગવે છે. કુમકે જે મનુષ્યઅવસ્થામાં આત્મા હતા તેજ આત્મા દેવ અવસ્થામાં છે. આંહી આત્મા જે મૂળ વસ્તુ છે તેની મુખ્યતા વાળી અપેક્ષા છે. પ્રથમમાં આત્માના દેહવાળા પર્યાયની અપેક્ષા હતી,
.
નિત્યાનિત્ય આત્મા.
આત્માને નિત્યાનિત્ય સ્વરૂપવાળા માનવાથી ઉપર બતાવેલી બધી વાતા મધ એસતી થાય છે. પણ આત્માને એકાંત નિત્યજ માનવાથી કે એકાંત અનિત્ય માનવાથી તેમાં આ દ્રવ્યની તથા પર્યાયની અપેક્ષાએ કાઇ પણ રીતે સભવતી નથી. આમ દ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય છે અને પર્યાયની આપેક્ષાએ આત્મા અનિત્ય છે. આત્મા દેવ મનુષ્ય પશુ પક્ષીઆદિ પર્યાયે ધારણ કરે છે તે અપેક્ષાએ અનિત્ય છે અને ગમે તેટલા તથા ગમે તેવા પર્યાયેા ધારણ કરે પણ આત્માના નાશ ... થતા નથી, દરેક પર્યાયમાં તે આત્માની હૈયાતિ કાયમ રહે છે તે અપેક્ષાએ આત્મા અમર છે. નિત્ય છે. જે આત્માને સર્વથા નિત્ય કુટસ્થ
Page #94
--------------------------------------------------------------------------
________________
માનવામાં આવે તે તેનામાં વિવિધ પર્યા–સ્વરૂપ ધારણ કરવાપણું સંભવે નહિં. હવે જે સર્વથા અનિત્ય-મરણ. ધર્મવાળે માનવામાં આવે તે જે કામ કરે તેજ ભગવે. તે બની શકે નહિં. તેમજ સુખદુઃખ ભોગવવામાં ફળ આપનાર કર્મ ભેગવવા માટે આત્માની હૈયાતિને જ અભાવ થશે.. આ નિત્યનિત્ય અવસ્થા દરેકના અનુભવવામાં આવે તેવી છે એટલે અપેક્ષાએ આત્માને કથંચિત નિત્યાનિત્ય માનવાની જરૂર છે. ઉદયિક ભાવથી જીવ કર્મને કર્તા ભોક્તા છે.
આ જીવ ઉદયિક ભાવના ઉદયથી કર્મ કરે છે અને ભગવે છે, તે ઉદયિક ભાવને નાશ થવાથી કોઈ પણ કર્મ કરતો નથી અને ભાગવતે પણ નથી.
જીવ જ્યારે કર્મ કરે છે તે વખતે ઉદચિક ભાવ તેમાં નિમિત્તે કારણે થાય છે. એટલે જયારે, આત્મામાં નરક તિર્યંચ મનુષ્ય દેવગતિ ક્રોધ માન માયા લાભ કષાય; પુરૂષ, સ્ત્રી, નપુંસક આ ત્રણ વેદ, મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ, કુન, નીલ, કાપત, તેજુ, પદમ અને શુક્લ આ છ વૈશ્યા એમ એકવીશ ઉદયિક ભાવને. ઉદય થાય છે ત્યારે જીવ શુભાશુભ કર્મ ઉપન્ન કરે છે. અને સુખ દુઃખાદિ તેમાં ફળ ભોગવે છે. જ્યારે આ ઉદયિક ભાવની સત્તા નાશ પામે છે, ત્યારે નવીન કર્મ જી. બાંધતું નથી અને તેનાં ફળને ભેગવતે પણ નથી..,
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૫ - વિષયે સુખ દુખ આપતા નથી. . અચેતન એવા પાંચ ઈન્દ્રિયના વિષયો આ જીવને કાંઈ પણ સુખ દુખ દઈ શક્તા નથી. પણ જીવ પિતાની કલ્પના -વડે માની લે છે કે આ વિષયે મને દુઃખ દે છે. અને આ વિષયો મને સુખ આપે છે. રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શ એ
ઇન્દ્રિયના વિષયે છે તે અચેતન છે, તે ચેતન - આત્માને સુખ દુખ આપી શક્તા નથી, છતાં અજ્ઞાની જીવ વિકલ્પ–કલપનાઓ વડે તેમાં સુખ દુખ આપવાનો આરોપ -કરે છે
સંકલ્પથી ઈછા નિષ્ટ થાય છે.
બુદ્ધિથી સમજી શકાય તેવા દ્રવ્ય ગુણ પર્યાયે સંકલ્પ કર્યા વિના આત્માને ઈષ્ટ કે અનિષ્ટતા માટે થતા નથી. કઈ પણ દ્રવ્યના ગુણ કે પર્યાયમાં મારા પણને કે પારકા પણને, સારાપણાનો કે ખાટાપણને, સુખદાઈતાને કે દુઃખદાતા પણુંને સંકલ્પ ઉઠળે કે તરત જ તેમાં અથવા તે માટે થતા કે કરાતા રાગદ્વેષથી જીવનું ઈષ્ટ કે અનિષ્ટ થવાનુંજ, જે તે સારા કે નઠારા દ્રવ્ય ગુણપર્યાયમાં જરા પણ તે નિમિત્ત સંકલ્પ વિકલ્પ નજ ઉઠે નજ કરે તે તેનાથી તે નિમિત્તે જીવનું ભલું કે બુરું થતું નથી. તેથી નિશ્ચય થાય
છે કે જીવના ઈષ્ટ કે અનિષ્ટ થવામાં સંકલ્પ વિકલ્પજ -કારણ રૂપ છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
સાંભળવામાં આવતાં નિંદા કે સ્તુતિનાં વચને જીવને. કાંઈ પણ નુકશાન કરતાં નથી, કેમકે તેને આત્મા સાથે કાંઈ સંબંધ નથી, છતાં જે નિંદા કે સ્તુતિનાં વચન સાંભળી ને જીવ શોક કે હર્ષ, દ્વેષ કે રાગ કતે જીવને દુઃખદાઈ બંધ થયા વિના રહેતું નથી. નિંદા સ્વનિને સંબંધ શરીર કે ઈન્દ્રિયો સાથે થાય છે છતાં જીવ ફેગટ તેમાં રેષ કે તેાષ કરે છે.
આ સર્વ શુભાશુભ ઈન્દ્રિયોના વિષરૂપે બહારનાં કારણે આત્માને મેહના દેષને લઈનેજ સુખ દુઃખ કરનારાં થાય છે, જે મોહન હોય તે કોઈપણ પદાર્થમાં એવી તાકાત નથી. કે જીવને સુખદુઃખ આપી શકે.સુખદુઃખમાં નિમિત્ત કારણહ છે. મોહને લીધે જીવ જ્યારે તે તે પદાર્થમાં રાગ કે દ્વેષ કરે છે ત્યારે તેનામાં સ્વપરનું જ્ઞાન–વિવેક જ્ઞાન જાગૃત. હેતું નથી તેથી તે તે પદાર્થને ઇષ્ટ કે અનિષ્ટ માનીને ઈષ્ટના સંગથી પિતાને સુખી અને અનિષ્ટના સંચાગથી દુખી માને છે. અથવા સુખી દુઃખી થાય છે. - વાસ્તવિક રીતે વચન વડે કેઈ નિંદા નથી તેમ. સ્તવાતે-સ્તુતિ કરાતો નથી. કેમકે આત્મા વચનાતિત છે. વચનની પેલીંપાર છે. વચનમાં આવી શકે તેમ નથી.” છતાં મેહના સંબંધથી જીવ એમ માની લે છે કે આણે મારી સ્તુતિ કરી અને આણે મારી નિંદા કરી. જે આ વચને તે ગ્રહણ ન કરે તે તેની અસર.
Page #97
--------------------------------------------------------------------------
________________
જરા પણ તેના મન ઉપર થતી નથી. એક મનુષ્યને કઈ ગાળો આપે છે છતાં તે સાંભળતો ન હોવાથી તે ગ્રહણ કરતું નથી તે તેની અસર તેના મન ઉપર જરા પણ થતી નથી, તેમ મનુષ્ય સાંભળવા છતાં જે તેની ઉપેક્ષા કરી શકે– તે તરફ ઉદાસીનતા ધારણ કરે, સાંભળ્યું ન સાંભળ્યું કરે તે તેની અસર રાગદ્વેષ રૂપે જરા પણ થતી નથી.
અન્યના દોષ કે ગુણ અન્યને આનંદ કે વિષાદ કરી શકતા નથી, કેમકે તેના ગુણ કે દેષ બીજામાં પ્રવેશ કરી શકતા નથી. છતાં બીજાના ગુણ કે દેશે જોઈને આ જીવ તેમાં રાગ કે દ્વેષ કરે તે પોતાની અસહન શીલતા રૂપ ભૂલને લઈને તે જીવ સુખી કે દુઃખી થાય છે. અમુક મનુષ્ય મારું ઈષ્ટ કે અનિષ્ટ ચિંતવે છે એવી બુદ્ધિ કરવી કે એ વિચાર કરવા તે પણ વૃથા-નકામે છે. કેમકે પારકાના ચિંતન કરવાથી બીજે મનુષ્ય પીડાતો નથી કે રક્ષણ પણ પામતો નથી. બીજે માણસ આપણું બુરું ચિંતવે કે આપણું સારું ચિંતવે-આપણુ તરફ સારી લાગણ રાખે તેથી કાંઈ આપણું બુરું થઈ જતું નથી કે સારું પણ થઈ જતું નથી. જે તેમજ સારું બુરું વગર કારણે થયા કરતું હોય તે આ દુનિયામાં કેઈ સુખી ન રહે, અથવા કોઈ દુખી જ ન થાય, કેમકે કઈને કઈ આપણું સારું કે બુરું ચિંતવતું તે હશેજને ? પણ ખરી રીતે આપણું કર્તજ સારાં હાથ કે નઠારાં હોય તો તેની જોખમદારી આપણું ઉપર આવી
Page #98
--------------------------------------------------------------------------
________________
'૮૫
પડે છે, તેનાં ફળ આપણને ભાગવવાં પડે છે, પણ અન્યના સારા કે ખાટા વિચારાના આપણે જોખમદાર નથી.
તેવીજ રીતે આપણાં કાઈના આશીર્વાદથી કે કોઈના કાંઈ પણ વૃદ્ધિ કે હાની
થતી નથી. કાઇની સંપત્તિ કે વિપત્તિ વધતી કે ઘટતી નથી. જો ખીજાના શ્રાપ કે આશીર્વાદથી અનિષ્ટ કે ઋષ્ટ થતુ હોય તા કાઇના ઘણા મિત્રા કે શુભ ચિતકા હાય તેા તેનું અનિષ્ટ કાઈ દિવસ થવું ન જોઈએ, અને કાઈને ઘણા દુશ્મના હાય તે તે તેનું નિરંતર અનિષ્ટ ચિતવ્યાજ કરે તે। સદાને માટે તેનું અનિષ્ટ થયાજ કરે, પણ તેમ થતું તે દેખાતુ નથી. ષ્ટિ કે અનિષ્ટ થવું તે, તે તે જીવના કર્મ પ્રમાણે જ અને છે માટે કાઈના આશીર્વાદ કે શ્રાપથી ખીજાને લાભ કે ગેર લાભ થતા નથી. આ વાત અંતરમાં સમજવાની છે.
L
'
શુભાશુભ કર્મ વિના શ્રાપથી આપણને
.
તત્ત્વ દૃષ્ટિએ વિચાર કરતાં જણાય છે કે કઈ પણ દ્રવ્ય ઈષ્ટ કે અનિષ્ટ છેજ નહિ. ઇષ્ટ પદાર્થ પણ માહને લઈને અનિષ્ટ લાગે છે અને અનિષ્ટ પદાર્થ ઈષ્ટ લાગે છે. શીયાળાનાં ગરમ સાધના શીયાળામાં સારાં લાગે છે તેજ સાધના ઉનાળામાં ઠીક લાગતાં નથી. ઉનાળાનાં ઈષ્ટ સાધના શીયાળામાં અનિષ્ટ લાગે છે. યુવાવસ્થાનાં સાધના વૃધ્ધાવસ્થામાં અનિષ્ટ ચઇ પડે છે અને વૃધ્ધાવસ્થાનાં
.
Page #99
--------------------------------------------------------------------------
________________
te
સાધના યુવાનીમાં અનિષ્ટ લાગે છે. આ સર્વમાં માહનીજ મુખ્યતા છે. ખરી રીતે પદાર્થોમાં ઇટાનિષ્ટતા નથી.
આત્મા નિર્મળ છે. સ્વતઃ સુખ સ્વરૂપ છે.
શંખ સ્વભાવથીજ નિળ છે તેને શ્વેત-ધેાળા કાણે અનાન્યે ? કાઇએ નહિં. તેમ આત્મા પોતે સ્વભાવથીજ સુખ સ્વરૂપ છે, પવિત્ર છે, જ્ઞાનાદિ રત્ન યમય છે, તેને ખીજા તરફથી મદદ મળે તેવી કાંઇ પણ અપેક્ષા નથી. જરૂર નથી.
શંખ યા ચુનાનું ચુર્ણ કાની મદદ લઈને ખીજાની ભીંત દીવાલ આદિને ઉજ્વળ કરે છે ? અર્થાત્ કાઇની પણ મદદ–આશ્રય લીધા વિના - પાતાવર્ડ પાતેજ બીજાને ઉજ્વળ બનાવે છે. તેમ આત્મા પાતેજ પેાતાની શક્તિથી પરદ્રવ્યને જાણે છે, જોવે છે અને સહે છે. -બીજા પદાર્થોની મદદની તેને જરૂર રહેતી નથી, કેમકે તે જોવું જાણવું વિગેરે આત્માના સ્વભાવજ છે, માહ પાતાની સામતથી જીવને મલીન કરે છે, રાતાં પુષ્પા ઉજ્જવળ સ્ફાટિકને શુ લાલ નથી બનાવતા? અર્થાત અનાવે છે. આ લાલ પુષ્પની ઉપાધિ સ્ફાટિક રત્ન પાસેથી દૂર કરવામાં આવે તે સ્ફાટિક પેાતાના ખરા સ્વરૂપમાં પ્રકાશે છે તેમ આ માહને આત્મા પાસેથી દૂર કરવામાં આવે તે આત્મા પેાતાના નિમ`ળ સ્વરૂપે પ્રકાશી રહે છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે આત્માની મલીનતાના કારણને સમજીને દુઃખના બીજરૂપ મોહને જેઓ ત્યાગ કરે છે તે છે આવતા કર્મને અટકાવવા રૂપ કર્મનો સંવર કરે છે. જે મનુષ્ય શુભાશુભ પરદ્રવ્યમાં રાગદ્વેષ કરે છે તેઓ ઘણું લાંબા વખત સુધી તપ કરે તે પણ તેઓની શુદ્ધિ કોઈ પણ પ્રકારે થતી નથી. એક માણસ સ્નાન કરીને તરતજ ધૂળમાં–કીચડમાં આળોટે તે તેનું સ્નાન નિષ્ફળ છે, કેમકે સ્નાન કરવાનો ઉદ્દેશ બેલદૂર કરવાનો છે, તે પળમાં આ બેટવાથી નિરૂપયેગી થાય છે, તેમ તપ કરવાને ઉદ્દેશ કર્મમળને શુષ્ક કરીને નિર્જરી નાખવાને-દૂર કરવાનો છે, તે રાગદ્વેષ કરવાથી પાર પડતું નથી, માટે આત્માની વિશુદ્ધિને અર્થે પ્રથમ રાગદ્વેષનો ત્યાગ કર જોઈએ. જે તેને ત્યાગ કરવામાં ન આવે તે કર્મનાં ફળ ભેગવતાં દુખની પરંપરાના કારણરૂપ આઠ પ્રકારનાં કર્મ બાંધે છે. જેઓ કર્મના સર્વ પાકને–ઉદયને પુદગલ રૂ૫ સમજીને તેમાં આશક્ત ન થતાં તેનાથી દૂર રહેવા પ્રયત્ન કરે છે તે સર્વ કર્મ રહિત શુદ્ધ આત્મ સ્વરૂપ થઈ રહે છે. જેઓ શુદ્ધ ઉપયોગમાં રહે છે તેઓ કર્મ ગ્રહણ કરતા નથી અને પૂર્વે હુણ કરેલ કર્મને ત્યાગ કરે છે. જેઓ મિથ્યા જ્ઞાનથી મલીન છે, શુભાશુભ ઉપગે પરિણમી રહ્યા છે તેઓ કર્મ ગ્રહણ કરે છે અને મૂક્યા કરે છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
ટા
પ્રતિક્રમણથી સંવર. જેઓ ભક્તિ પૂર્વક સામાયિક, ચિત્ય સ્તવ, ગુરૂવંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્ચખાણમાં વર્તે છે તેમને સંવર થાય છે. આત્મતત્વમાં સ્થિર થઈને સર્વ દ્રવ્યના સમૂહમાંથી–સર્વ પદાર્થોમાંથી રાગદ્વેષને ત્યાગ કરે છે તે સમભાવની સ્થિતિને સામાયિકે કહે છે. સમય એટલે આત્મા તે આત્મામાં રહેવું તે સામાયિક. તે અવસ્થામાં રાગદ્વેષ ન હોવાથી રાંવર થાય છે. આવતાં કર્મ અટકાવવા તે સંવર છે. આ સંવરની સાથે કર્મની નિ જરાપણ હોય છે, છતાં આહી સંવરની મુખ્યતા છે. ૧
જ્ઞાન દર્શન ચારિત્રરૂપ રત્નત્રય સ્વરૂપ-શુદ્ધ ચૈતન્યમય-કર્મ ઉપાધિથી રહિત આત્માની જેઓ નિરંતર સ્તુતિ કરે છે તેને જ્ઞાની સ્તુતિ કહે છે. કેઈપણ દેહની સ્તુતિ નહિં પણ વિશુદ્ધ આત્માની સ્તુતિ–પ્રશંસા કરવી તે વાસ્તવિક સ્તુતિ છે, તેનાથી કર્મનું આગમન રોકાય છે.
વીશ તીર્થકરની સ્તુતિ કરવી તેને ચતુર્વિશતિસ્તવ કહે છે. તે સ્તુતિમાં અમુક તીર્થકર વિશેષની સ્તુતિ છે ત્યારે શુદ્ધ આત્માની સ્તુતિ કરવી તે પવિત્રાત્માની સામાન્ય સ્તુતિ છે. બન્ને કરવા યોગ્ય છે. ૨
પવિત્ર જ્ઞાન દશન ચારિત્રમય ઉત્તમ આત્માને. વંદના-નસરકાર મન વચન કાયા વડે કર તેને વંદના.
Page #102
--------------------------------------------------------------------------
________________
કહે છે. આમાં ગુર્નાદિક જે આચાર્ય ઉપાધ્યાય અને મુનિ રૂપ છે તેને વંદના કરવી તે વિશેષ રૂ૫ વંદના છે. પવિત્ર આતમને નામ રૂપની કલપના વિના જે વંદના કરાય તે સામાન્ય રૂપે વંદના છે. બન્નેને કરાતી વંદના લાભ દિાયક છે. છતાં શુભ ઉપયોગવાળી વંદના પુન્ય ફળદાતા છે. અને શુદ્ધ પવિત્રાત્માકારે પરિણમવા રૂપ વંદના સંવરનું કારણ છે. ૩
પૂર્વે કરેલાં કર્મોમાંથી જે કમે અત્યારે ફલ દેવા આવેલાં છે-ઉદયમાં આવેલાં છે તે કર્મભેગાવવામાં મારા પણને ત્યાગ કર, શુભાશુભ સુખ દુઃખના પ્રસંગમાં
હું ન માનવું તેને પ્રતિકમણ કહે છે. પૂર્વે જે વખતે આ જીવે કમને બંધ કરેલ છે તે વખતે તેને પોતાનું -આત્મભાન જાગૃત ન હતું તેથીજ કર્મને બંધ થયેલ છે.
એ ભૂલ થઈ છે તે ભૂલ ત્યારેજ સુધરે કે જ્યારે આત્મા પિોતે પોતાના સ્વરૂપમાં જાગૃત થાય અને તે, તે વખતે જ કહી શકે કે મનમાં માની શકે કે આ ઉદય આવેલ કર્મો તમે મારાં નથી. તમે અત્યારે જે મને સુખ દુખ રૂપ ફળ આપવા આવ્યાં છે તે મારી ભૂલનું જ પરિણામ છે, એમ કહી તે સમભાવે ભેગવી લે અને તે ભેગવતાં નવાં કર્મ ન બાંધે તેનું નામ પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એટલે પાછું હઠવું, સ્વભાવને ભૂલી વિભાવમાં ગયો હતો ત્યાંથી પાછા ફરીને પાછો સ્વભાવમાં આવ્યો માટે તેનું નામ પ્રતિક્રમણ છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
63
જે મનુષ્ય શરીરને અચેતન, કર્મથી મનાવાયેલું અને અ ંતે વિનાશ પામનારૂં છે એમ જાણીને શરીરના કાર્યને અહુ મહત્ત્વ આપતા નથી, તેમજ શરીરના કાર્ય માં પ્રવૃત્તિ. કરતા નથી તે મનુષ્ય કાર્યાત્સગ કરી શકે છે. તે કાચાત્સંગના વખતમાં કોઇપણ પ્રકારે શરીર ઉપર મમત્ત્વ રાખતે નથી, શરીરને સ્થિર રાખે છે અને ધમ ધ્યાનમાં આત્મ જાગૃત રહી પ્રવૃત્તિ કરે છે તેને કાયાત્સ કહે છે. કાયાના ઉત્સર્ગ એટલે ત્યાગ, કાયામાંથી ઉપયેગ ખેંચી લઈ આત્મામાં ઉપયેગ રાખવા આત્માકારે ઉપયેગ પરિણમા વવા તે કાર્યાત્સગ છે. પ
કર્મ થી આત્માને ભિન્ન જોનાર મનુષ્ય જ્યારે વિષ્યમાં થનારા અંધનના નિમિત્ત રૂપ રાગદ્વેષાદિ ભાવાના ત્યાગ કરે છે તેને પ્રત્યાખ્યાન કહે છે. પ્રત્યાખ્યાન એટલે ત્યાગ, જે જે લાગણીમાંથી—પરિણામાંથી ભવ ભ્રમણ કરાવનાર કર્મો આવે છે. તે તે ભાવાના—લાગણીઓના ત્યાગ કરવા તે પ્રત્યાખ્યાન છે. ૬
જે ચૈાગી આલશના ત્યાગ કરી, આત્મ તત્ત્વમાં લક્ષ રાખીને આ છ આવશ્યક કરે છે તેનાં કમાના સંવર થાય છે. મિથ્યા જ્ઞાનના ત્યાગ કરનાર, આત્મ અનાત્મને વિવેક કરી સમ્યફાનમાં લીન .થાય છે તેજ આવતાં કોના નિરાધ કરી શકે છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
૦૪
દ્રવ્ય ભાવ તા. જ્ઞાની દ્રવ્યથી–વ્યવહારે વિષયે ભેગવે છે પણ ભાવથી ભગવતે નથી, ત્યારે અજ્ઞાની જીવ, દ્રવ્યથી-વ્યવહારે વિષયો ભેગવતા નથી પણ ભાવથી ભગવે છે. જ્ઞાની પુરૂષ આત્મ અનાત્મને–જડ ચેતન્ય ભેદ જાણતા હોવા છતાં કર્મની પ્રબળતાને લઈ તેને ત્યાગ કરવાની પોતાની અસમર્થતાને લીધે દ્રવ્યથી–દેખવા માત્ર વ્યવહારથી પાંચ ઈન્દ્રિયોના ખાવા પીવાદિ વિષ ભેગવે છે પણ તેમાં તેની આશક્તિ ન હોવાથી ભાવથી તે તેને જોતા નથી. ભાવથી ભક્તા નથી એટલે તે કર્મ બંધ કરતું નથી. બીજો અજ્ઞાની મનુષ્ય અજ્ઞાનતાને લીધે પિતાનું હિત અહિત જાણુ નથી છતાં દ્રવ્યથી–વ્યવહારે ઉપવાસાદિ કરીને ખાવા પીવાદિ ભેગને ત્યાગ કરે છે પણ તેની તે તે વિષમાં આશક્તિ ગયેલી ન હોવાને લીધે દ્રવ્યથી તે ભોગે ન ભોગવવા છતાં ભાવથી તે તે વસ્તુઓને લેતા થાય છે. થોડા વખત માટે છેડા ભેગેને ત્યાગ કરી ભવિષ્યમાં લાંબા વખત માટે વધારે ભેગે મેળવવા પ્રયત્ન કરે તે પણ અંદરની શક્તિ સૂચવે છે એટલે પરિણામ અનુસારે કર્મનો બંધ થાય છે. એકલા બહારના -વર્તન ઉપર કર્મ બંધને આધાર નથી, પણ અંદરની લાગણી અને તેના ઉદ્દેશ ઉપર પણ આધાર રહે છે. - "
વ્યવહારે જે મનુષ્ય નિવૃત્ત થાય છે–ત્યાગ કરે છે,
Page #105
--------------------------------------------------------------------------
________________
ત્યાગી થાય છે તેને વ્યવહાર પરાયણ લેકે પૂજે છે, પણ જે અંદરથી–ભાવથી ત્યાગી શકે છે, વિષયાથી પાછા હઠ છે તે તત્ત્વજ્ઞ લેકે લડે– મેક્ષાભિલાષી જી વડે પૂજાય છે. વ્યવહાર કે વ્યવહાર પરાયણને અધિક માને છે, તત્વજ્ઞ લોકે તત્વજ્ઞ પુરૂષોમાં અધિકતા જોવે છે અને તેના પ્રમાણમાં જ તેના તરફથી લાભ મેળવી શકે છે.
જે મનુષ્ય દ્રવ્ય માત્રથી–વ્યવહાર ત્યાગી થયો છે તેને આવતાં કર્મો બંધ થવારૂપ સંવર થતું નથી પણ જે ભાવથી નિવૃત્ત થયે છે–પાછા હઠ છે તેને નિશ્ચયથી કર્મોનો સંવર થાય છે-આવતાં ભેંબંધ થાય છે.
આ પ્રમાણે વસ્તુ તવના પરમાર્થને સમજીને વ્યવહારે-દ્રવ્યથી મન વચન શરીર વડે નિવૃત્તિ કરીને–ત્યાગી થઈને સર્વથા આવતાં કેમ અટકાવવા માટે ભાવથી-એતની લાગણથી નિવૃત્તિ પરાયણ થવું.
. દ્રવ્યથી વિષાની નિવૃત્તિ કરતાં ભાવથી નિવૃત્તિ કરવી તે ઉત્તમ છે પણ કેવળ ભાવથી નિવૃત્તિ કરતાં સર્વથા સંવર થઈ શકતે નથી માટે વ્યવહારે દ્રવ્યથી મન વચન કાયાએ નિવૃત્તિ કરવાની પણ જરૂર છે.
મેક્ષ પ્રાપ્તિમાં વેષની મુખ્યતા નથી. * શરીર જડ રૂપ હોવાથી જેમ આત્માથી જુદું છે તેમ સાધુઓનાં ચિન્ત–વેષ પણ જડ રૂ૫ હેવાથી આત્માથી ભિન્ન છે, માટે તવ દષ્ટિએ જોતાં લિંગસાધુને વેષ તે
Page #106
--------------------------------------------------------------------------
________________
દ
મામાં ખાસ અગત્યનું મુખ્ય કારણ નથી. મેાક્ષમાં જતાં જેના ત્યાગ કરવામાં આવે છે. અર્થાત્ મેાક્ષમાં જે સાથે જઈ શકતું નથી તે મુક્તિનું મુખ્ય કારણ ન કહેવાય અને તેનાથી મુક્તિની પ્રાપ્તિ થતી નથી. ભિન્ન કારણુ હાવા છતાં જો સાધુ વેષને મેાક્ષ પ્રાપ્તિમાં કારણ માનવામાં આવે તે આત્માથી ભિન્ન કર્મને પણ માક્ષ પ્રાપ્તિમાં કારણુ માનતાં કાણુ અટકાવી શકશે ? માટે સાધુ વેષ રૂપ લિંગ માક્ષમાં કારણ નથી.
વ્યવહારમાં સાધુના વેષ અને શરીર એ માક્ષમાં નિમિત્ત કારણ છે પણુ નિશ્ચયથી શરીર કે વેષ મેાક્ષમાં કારણ નથી, જેની સાથે અભેદ સબધ હેાય તે મેક્ષમાં વિદ્યમાન રહે છે અને જ્ઞાન દન ચારિત્રની માફક માક્ષમાં કારણ પણ તજ ગણાય છે.
સવર માટે શું કરવું ?
સંવર કરવાના અર્થિ જીવોએ સવરને માટે પોતાના આત્મામાં રહેલ સભ્યજ્ઞાન દન ચારિત્રની સેવા કરવી અને સ` ચેતન અચેતન વસ્તુના ત્યાગ કરવો, રાગદ્વેષ વિનાનું અને સમ્યજ્ઞાન દન ચારિત્રથી ભરપૂર એવુ આત્મતત્ત્વ છે તેજ મુક્તિના માગ છે એવું જેએ જાણે છે તે તેના વિરાધિ પરિણામાના ત્યાગ કરવા રૂપ સવર તત્ત્વને પામી શકે છે. આવતાં કર્માન તેઓ અટકાવી શકે છે. ઈતિ સંવર અધિકાર સમાપ્ત:
'
Page #107
--------------------------------------------------------------------------
________________
s
નિજ રા અધિકાર.
પૂર્વ ઉપાર્જન કરેલાં કર્મો ના થાડે કે ઝાઝે ભાગે ક્ષય કરવા, આત્મ પ્રદેશથી તે ક્રોંને અલગ કરવાં તેને નિજ રા કહે છે. આ નિજ રાના બે ભેદ છે. એક કામ નિશ અને બીજી સકામ નિર્જરા. કર્મીની સ્થિતિ પરિપકવ થવાથી --પૂર્ણ થઇ જવાથી જે કર્મો ઉદય આવીને પેાતાની મેળે ખરી પડે છે તે અકામ નિર્જરા છે. આ નિર્જરા દરેક નાના મેટા સંસારી જીવાને દર ક્ષણે થયા કરે છે. મીજી સકામ નિરા છે તે કર્મીની સ્થિતિ પૂરી થઇ હાય કે ન હોય છતાં તપ જપ ધ્યાનાદિ કરીને તે કર્મની સ્થિતિ જે સત્તામાં છે તેને ઉદીરણા કરીને ઉદ્ભયમાં લાવીને ભાગવી લેવી–પુરી કરી દેવી તેને કહે છે. જે કર્માં લાંખા વખતે ઉદયમાં આવવાનાં હતાં તેને કર્મની અવિધ પૂરી થયા પહેલાં, પુરૂષાર્થ કરીને નજીકમાં ઉદ્દયમાં લાવીને ભાગવીને કાઢી નાખવાં તે સામ નિર્જરા છે. સંવર થયા પછી આ સકામ નિજૅરા આવે છે તે મેાક્ષ પ્રાપ્તિમાં મુખ્ય સાધન છે. અકામ નિર્જરાને સવિપાક નિર્જરા પણ કહે છે અને સકામ નિર્જરાને કોઇ અવિપાક નિર્જ`શ પણ કહે છે.
અકામ નિર્જરામાં જે કર્માં પાકી ગયાં છે, કુલ દેવાને સન્મુખ થયાં છે—માહાર આવ્યાં છે—જે ક્રુની સ્થિતિ પૂર્ણ થઈ છે તે કર્મ નાજ ક્ષય થાય છે. સકામ નિર્જરામાં તે
૭
Page #108
--------------------------------------------------------------------------
________________
પાકેલાં અને નહિં પણ પાકેલાં બને કર્મોની નિરા થાય છે. જેમ વનમાં દાવાનળ લાગવાથી સુકાં અને લીલા બન્ને પ્રકારનાં વૃક્ષો બળીને ભસ્મ થાય છે, તેમ ધ્યાનના અભ્યાસ વડે પાકેલાં અને નહિં પાકેલાં કર્મના સંચ બળી જાય છે ખરી પડે છે. કષાને દૂર કરીને જે સાધુ વિશુદ્ધ ધ્યાનને અભ્યાસ કરે છે તેને કમની સકામ નિર્જરા થાય છે. નિર્જરામાં મુખ્ય કારણ સ્થાન છે. કષાયનો ત્યાગ કરીને ધ્યાનનું આલંબન લેવાથી ધ્યાન સફળ થાય છે. જેઓ આત્મતત્વમાં રક્ત થઈ કર્મોનો સંવર કરી નિત્ય ધ્યાનમાં પ્રવૃત્તિ કરે છે તેજ કમની નિજ કરે છે. સંવર કર્યા વિના સાધુને પણ સકામ નિર્જરા થતી નથી, ખરી વાત છે કે નવું પાણી આવ્યાજ કરતું હોય તે સરોવર કયાંથી ખાલી થાય ? જે સરોવરમાં નાળા દ્વારા પાણી આવ્યા કરતું હોય તે સરોવર ખાલી થઈ શકતું નથી, તેમ જ્યાં સુધી કષાયાદિ દ્વારા જીવ રૂપ સરોવરમાં કમ રૂપ પાણી આવ્યા કરતું હોય ત્યાં સુધી આત્મારૂપી સરવર કેવી રીતે ખાલી થઈ શકે ? અર્થાત્ નજ થઈ શકે અર્થાત આવતાં કર્મને અટકાવવારૂપ સંવર કરવામાં ન આવે ત્યાં સુધી સકામ નિર્જરા થતી નથી. - -
આત્માના સ્વભાવરૂપ જ્ઞાનદર્શન ચારિત્રનું એકાગ્રતા પૂર્વક ધ્યાન કરવાથી કર્મને ક્ષય થાય છે. દયાનમાં મનની મુખ્યતા છે, તે મન જડ માયામાં વારંવાર દોડાદોડ કરે
Page #109
--------------------------------------------------------------------------
________________
છે, ત્યાંથી પાછું ખેંચી લાવીને આત્મામાં એકાગ્રહ કરવાથી -આત્માના જ્ઞાન દર્શન ચારિત્રગુણમાં જોડી દેવાથી કર્મની નિરા થાય છે.
બાહ્ય પરિગ્રહ ધન ધાન્ય સ્ત્રી પુત્રાદિ, અત્યંતર પરિગ્રહ રાગદ્વેષાદિ આ બંને પ્રકારની ગ્રંથીને ત્યાગ કર-નાર, લોકાચારથી પરાક્ષુખ થનાર–લોકાચારની દરકાર ન કરનાર, ઈન્દ્રિોને વશ કરનાર અને મનને સંકલ્પ વિકલ્પના -વ્યાપાર રહિત બનાવનાર મનુષ્ય સર્વ કર્મોને ધોઈ નાખે છે.
શુભ અશુભ અને શુદ્ધ એમ ત્રણ પ્રકારના ભાવ–લાગણીઓ છે, તેમાંથી જે મનુષ્ય પ્રથમની શુભાશુભ બે લાગણીઓને ત્યાગ કરી છેલ્લી શુદ્ધ લાગણું ધારણ કરે તેનાં કર્મ ક્ષય થાય છે. શુભ ભાવથી પુન્યબંધ, અશુભ ભાવથી–પરિણામથી પાપને બંધ એને વિશુદ્ધ પરિણામથી નિર્મળતા થાય છે. જેઓનાં પરિણામ શુભાશુભ હોય છે તે પુન્યપાપ ઉપાર્જન કરી ચાર ગતિમાં ભ્રમણ કર્યા કરે છે, પણ વિશુદ્ધ ભાવથી કર્મની નિજ રા કરી મોક્ષ પ્રાપ્ત કરે છે.
શુદ્ધ આત્મતત્વને જાણ્યા વિના બાહ્ય તપ કરવાથી કે અત્યંતર તપ કરવાથી કર્મની નિજ થતી નથી. શુદ્ધ આત્મતત્તવને જાણ્યા પછી જ બાહા કે અત્યંતર તપ કરવાથી કમની નિર્જરા થાય છે. તેજ તપ જે અજ્ઞાન પૂર્વક કરવામાં આવે તે પુન્ય કર્મને બંધ થાય છે, તપ કરનારાઓએ
Page #110
--------------------------------------------------------------------------
________________
પાકેલા અને નહિં પણ પાકેલાં બને કર્મોની નિજ થાય છે. જેમ વનમાં દાવાનળ લાગવાથી સુકાં અને લીલા બન્ને પ્રકારનાં વૃક્ષો બળીને ભસમ થાય છે, તેમ ધ્યાનના અભ્યાસ વડે પાકેલાં અને નહિં પાકેલાં કર્મના સંચય બળી જાય છે–ખરી પડે છે. કષાને દૂર કરીને જે સાધુ વિશદ્ધ ધ્યાનને અભ્યાસ કરે છે તેને કમની સકામ નિર્જશ થાય છે. નિજેરામાં મુખ્ય કારણ ધ્યાન છે. કષાયનો ત્યાગ કરીને ધ્યાનનું આલંબન લેવાથી ધ્યાન સફળ થાય છે. જેઓ આત્મતત્વમાં રક્ત થઈ કમેને સંવર કરી નિત્ય ધ્યાનમાં પ્રવૃત્તિ કરે છે તેજ કર્મની નિજ કરે છે. સંવર કર્યા વિના સાધુને પણ સકામ નિર્જરા થતી નથી, ખરી વાત છે કે નવું પાણી આવ્યાજ કરતું હોય તે સરોવર કયાંથી ખાલી થાય ? જે સરોવરમાં નાળાં દ્વારા પાણી આવ્યા કરતું હોય તે સરોવર ખાલી થઈ શકતું નથી, તેમ જ્યાં સુધી કષાયાદિ દ્વારા જીવ રૂપ સરોવરમાં કર્મ રૂપ પાણી આવ્યા કરતું હોય ત્યાં સુધી આત્મારૂપી સરવર કેવી રીતે ખાલી થઈ શકે ? અર્થાત્ નજ થઈ શકે અર્થાત આવતાં કર્મને અટકાવવારૂપ સંવર કરવામાં ન આવે ત્યાં સુધી સકામ નિર્જરા થતી નથી.
આત્માનાં સ્વભાવરૂપ જ્ઞાનદર્શન ચારિત્રનું એકાગ્રતા પૂર્વક ધ્યાન કરવાથી કર્મને ક્ષય થાય છે. દયાનમાં મનની મુખ્યતા છે, તે મન જડ માયામાં વારંવાર દોડાદોડ કરે
Page #111
--------------------------------------------------------------------------
________________
છે, ત્યાંથી પાછું ખેંચી લાવીને આત્મામાં એકાગ્રહ કરવાથી --આત્માના જ્ઞાન દર્શન ચારિત્રગુણમાં જોડી દેવાથી કર્મની નિર્જરા થાય છે.
બાહા પરિગ્રહ ધન ધાન્ય સ્ત્રી પુત્રાદિ, અત્યંતર પરિગ્રહ રાગદ્વેષાદિ આ બન્ને પ્રકારની ગ્રંથીનો ત્યાગ કરનાર, લોકાચારથી પરામુખ થનાર–લોકાચારની દરકાર ન કરનાર, ઇન્દિને વશ કરનાર અને મનને સંકલ્પ વિકલ્પના -વ્યાપાર રહિત બનાવનાર મનુષ્ય સર્વ કર્મોને ધોઈ નાખે છે.
શુભ અશુભ અને શુદ્ધ એમ ત્રણ પ્રકારના ભાવ– લાગણુઓ છે, તેમાંથી જે મનુષ્ય પ્રથમની શુભાશુભ બે લાગણીઓને ત્યાગ કરી છેલ્લી શુદ્ધ લાગણી ધારણ કરે તેનાં કર્મ ક્ષય થાય છે. શુભ ભાવથી પુન્યબંધ, અશુભ ભાવથી–પરિણામથી પાપને બંધ એને વિશુદ્ધ પરિણામથી નિર્મળતા થાય છે. જેઓનાં પરિણામ શુભાશુભ હોય છે તે પુન્યપાપ ઉપાર્જન કરી ચાર ગતિમાં ભ્રમણ કર્યો કરે છે, પણ વિશુદ્ધ ભાવથી કર્મની નિજ રા કરી મોક્ષ. પ્રાપ્ત કરે છે.
શુદ્ધ આત્મતત્વને જાણ્યા વિના બાહી તપ કરવાથી કે અભ્યતર તપ કરવાથી કર્મની નિર્જરા થતી નથી. શુદ્ધ આત્મતત્વને જાણ્યા પછી જ બાહ્ય કે અત્યંતર તપ કરવાથી કમની નિર્જરા થાય છે. તેજ તપ જે અજ્ઞાન પૂર્વક કરવામાં આવે તે પુન્ય કર્મ બંધ થાય છે, તપ કરનારાઓએ
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રથમ આત્માના શુદ્ધ સ્વરૂપને જાણીને પછી કર્મક્ષય કરવા તપ કરવો જોઈએ. આત્મતત્ત્વનું જ્ઞાન કરીને વીતરાગ દેવોએ બતાવેલ પવિત્ર સંયમ માર્ગ પાળવા કે આદરવા વડે કર્મની નિર્જરા થાય છે. આત્મસ્વરૂપના જ્ઞાનવિના સંચમ આદરવા કે પાલવાથી પણ કમની નિર્જરા થતી નથી, તેમજ આત્મસ્વરૂપનું જ્ઞાન કરીને પણ સંયમ ન પાલવાથી કર્મની નિર્જરા થતી નથી. સકામનિર્જરા કરવામાં આત્મજ્ઞાન અને સાથે પવિત્ર સંયમ પાળવાની જરૂર છે, તે અને સાથે રહેવાથી કર્મની નિર્જરા થાય છે.
લોકાચાર કે જે ગાડરીયા પ્રવાહ જે કેટલેક ભાગે હોય છે તેનો ત્યાગ કરી આત્મતત્વના આચરણમાં આદરવાળા રહી સંપૂર્ણ સંયમવાન યોગી કર્મોની નિર્ભર કરે છે. જે લોકેન્નર આચાર જ્ઞાની પુરૂને ઉપદેશેલે છે અને આત્મમાર્ગને અનુકૃળ છે તેનો ત્યાગ કરીને જે ગાડરીયા પ્રવાહ રૂપ લોકાચારનું આચરણ કરે છે તેને નિજેરામાં કારણરૂપ સંયમ નાશ પામે છે. જે પવિત્ર ચારિત્રનું આચરણ કરે છે છતાં વાસ્તવીક રીતે નિશ્ચય વ્યવહારરૂપ જ્ઞાનીઓના અપેક્ષાવાદમાં શ્રદ્ધા કરતા નથી તેની આત્મશુદ્ધિ થતી નથી. શુદ્ધિ ન થવાનું કારણ એ છે કે પવિત્ર વર્તન સાથે જ્ઞાનની પણ જરૂર છે તે સાથે દર્શનરૂપ શ્રદ્ધાની પણ જરૂર છે એકલા જ્ઞાનથી એકલા દર્શનથી કે એકલા ચા
Page #113
--------------------------------------------------------------------------
________________
રિત્રથી પૂર્ણતા પ્રાપ્ત થતી નથી પણ તે જ્ઞાનાદિ ત્રણે સાથે હોય તેજ મોક્ષને માર્ગ છે અને તેથી જ પૂર્ણતા પ્રગટે છે.
જે સંચમી આદરવા ચગ્ય વિવિધ પ્રકારના આચારમાં પ્રવૃત્તિ કરી રહ્યો છે છતાં જે જ્ઞાની પુરુષોએ નિશ્ચિત કરેલાં સિદ્ધાંતને જાણતા નથી તે કેવળ આંધળા મનુષ્યના જે છે. જ્ઞાન વિનાની ક્રિયા ચારિત્ર એકલું ઉપયોગી નિવડિતું નથી, આંધળા મનુષ્યની ગમે તેટલી સારી પ્રવૃત્તિ હોય છતાં આંખ વિના તે સદાને માટે એગ્ય રસ્તા ઉપર ચાલી શકે નહિં. કાતાલીય ન્યાયે કદાચ તે ચગ્ય રસ્તા ઉપર આવી જાય છતાં પણ તેની પ્રવૃત્તિ પર ઉપયોગી તે નજ થાય. આંધળે બીજાને રસ્તે તે ચડાવી ન શકે, માટે ચારિત્ર સાથે જ્ઞાનની પણ જરૂર છે. સિદ્ધાંત-શ્રુતજ્ઞાન એ સાધુઓનાં નેત્રો છે. એકેન્દ્રિયાદિને ઈન્દ્રિયે તેજ ચક્ષુ છે. દેવેને અવધિજ્ઞાન રૂપ નેત્ર છે અને નિર્વાણ પામેલાને કેવલજ્ઞાનરૂપ નેત્ર છે. એકેન્દ્રિયાદિ જીને ઈન્દ્રિ નેત્રની ગરજ સારે છે. સિદ્ધાંતરૂપ નેત્રો દ્વારા સાધુઓ જેવે છે અને તે દ્વારા જાગૃતિ મેળવી આત્મજ્ઞાનમાં આગળ વધે છે. દેવે અવધિ જ્ઞાનવડે પિતાનું હિત અહિત જાણે છે. અને સિદ્ધના જીવો સર્વ નેત્રવાળા છે-કેવળજ્ઞાનવડે વિશ્વને જુવે છે. માટે આગમમાં કહેલાં અનુષ્ઠાન કરવા તે નિજાનું કારણ થાય છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦૨ અજ્ઞાની બંધાય છે ત્યાં જ્ઞાની મુક્ત થાય છે.
ઈન્દ્રિયના વિષયે સેવતાં જ્યાં અજ્ઞાનીઓ બંધાય છે ત્યાંજ જ્ઞાનીઓ કર્મોથી મુક્ત થાય છે આ કાંઈ જેવું તેવું આશ્ચર્ય નથી ! શુભાશુભ વિકલપ વડે શુભાશુભ કર્મ આવે છે પણ બેમાંથી એકે જાતને વિકલ્પ ન કરનાર સર્વ દ્રવ્ય ભોગવવા છતાં નિર્ભર કરે છે, પદાર્થને સારા કે બેટા માનવાથી રાગદ્વેષ ઉન્ન થાય છે. રાગદ્વેષ વડે કર્મ બંધ થાય છે. અજ્ઞાની પદાર્થને ભેગ ઉપભેગ કરતાં તેમાં રાગદ્વેષ કરતો હોવાથી બંધાય છે. જ્ઞાની તે પદાર્થના ભેગોપગ વખતે મધ્યસ્થ રહે છે. ઉદાસીન રહે છે-રાગદ્વેષવાળા વિકટ કરતો નથી, તેથી તે બંધ પણ પામતો નથી અને જે કર્મ તેણે ભગવ્યાં તે પૂર્વનાં કર્મ ભેળવીને નિર્જર કરે છે. આત્માને ઉજવળ કરે છે.
જ્ઞાનીની માન્યતા. હું કઈ નથી અને મારું અન્ય કઈ નથી, પદાર્થો બધા મારાથી પર છે. આ પ્રમાણે દૃઢમાન્યતાવાળો ત્યાગી યોગી બધાં કર્મોને બજાવે છે. મારા તારા પણાના વિકપિ દૂર થતાં આત્મા પોતાના સ્વરૂપમાં આવી રહે છે. એ સ્વરૂપ સ્થિરતાની પ્રખર ઉષ્માથી–ગરમીથી કર્મને રસ શેષાઈ જાય છે. રસ દૂર થતાં પવનના ઝપાટાથી સુકાં પાંદડાંઓ જેમ ધ્રુજી ઉઠી નીચાં ખરી પડે છે. તેમ કમે
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૩
નિર્જરી જાય છે આત્માથી અલગ થાય છે અને તેમ થતાં આત્મા ઉજવળ થાય છે.
શુદ્ધ આત્માની ઉપાસના કરે. શુદ્ધ નિર્મલ આત્માને મૂકીને મોક્ષને માટે જેઓ અન્ય અન્ય જડ સાધનો સેવે છે. રાગી દ્રષી દેવાની ઉપાસના કરે છે. મેહમાં ફસાયેલા ગુદિનું આલંબન લે છે તે મૂઢ–અજ્ઞાની મનુષ્ય ટાઢ દૂર કરવા માટે અગ્નિ એ ખરે ઉપાય છે તેને મૂકીને હિમની–બરફની ઉપાસના કરે તેના જેવું કરે છે. જેમ ટાઢ દૂર કરવાનો ઉપાય ગરમી-અનિ છે તેમ આત્માને નિર્મળ કરવાને ઉપાય શુદ્ધ આત્માની ઉપાસના-સેવા કરવી તે છે. આ સાચા ઉપાયને મૂકીને જેઓ ટાઢ દૂર કરવા જેમ હીમની ઉપાસના કરે છે કે જે લાભદાયક તે નથી પણ ઉલટી હાની કર્તા છે તેમ શુદ્ધ આત્માને મૂકીને પરમશાંતિ મેળવવા વિષયેની સેવા કરવી તે લાભને બદલે વિશેષ હાની કર્તા છે. મેથી છોડાવવાને બદલે ઉલટા વિશેષ પ્રકારે આત્માને બંધનમાં સપડાવે છે. આ જ પ્રમાણે રાગદ્વેષને ઉશ્કેરનારા કે પોષણ આપનારા દેવો અને શુદિ પણ બંધનમાંથી છોડાવતા નથી પણ વિશેષ બંધનમાં ફસાવે છે, માટે મોક્ષને અર્થ શુદ્ધ આત્માની ઉપાસના કરવી તે યોગ્ય સાધન છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૪
પરમાત્મા દેહમાં છે.
આત્માજ એ પરમાત્મા થાય છે એટલે પરમાત્મા આપણા દેહનીજ અંદર છે છતાં તે દેવને જેએ માહાર ખીજા સ્થળે શેાધે છે તેઓને માટે હું એમ માનું છુ કે પાતાના ઘરમાં રંધાયેલું અન્ન તૈયાર હોવા છતાં તે મૂઢ બુદ્ધિવાળા મનુષ્ય ભિક્ષાને માટે માહાર ભમે છે.
કર્મ સાથે અ ંધાયેલ છે ત્યાંસુધી તે સંસારી જીવ કહેવાય છે, કર્મો દૂર થતાં આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે તેજ પરમાત્મા છે..આ આશય ઉપર લક્ષ રાખીને શાસ્ત્રકાર જ્ઞાનીઓ કહે છે કે જેને માટે તમે માહાર શેાધ ખાળ કરી છે. તે પરમાત્મા તમારા શરીરમાંજ રહેલ છે તેને નિŚળ કરવાનું મૂકીનેપ્રગટ કરવાનું ભૂલીને ખાહાર તમે શા માટે લગ્યા કરે છે ? તે પરમાત્મા તે તમારા આત્મામાંથીજ પ્રગટ થવાના છે. માહાર ક્યાંઇથી આવવાના નથી.
કષાયથી જીવ અધાય છે.
ક્રોધાદિ કષાયેામાંથી ઉત્પન્ન થતા કર્મરૂપ દારડાંએ વડે જીવ ખોંધાય છે, તેજ અ ંધના કષાયે શાંત થતાં સહેજ વારમાં તુટી જાય છે. કના મધનામાં ખંધાવાનું કારણુ કષાયા છે, તેને દૂર કરવા પુરૂષાર્થ કરવાની જરૂર છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૫
-નથી. જીવ પેાતાનાં અવળાં કબ્યાથી ખથાય છે અને પેાતાનાજ સવળા કન્યથી મધનામાંથી છુટે છે. પ્રમાદથી જીવ બંધાય છે.
જીવ
પેાતાનામાં પ્રમાદને રહેવાની જગ્યા આપનાર જગતમાં સર્વત્ર પાપા વડે બધાય છે તેજ પ્રમાદને પેાતાની માહાર કાઢયાથી–પ્રમાદના દોષથી મુક્ત થતાં જીવ ખંધનથી મુક્ત થાય છે. મદ્ય અથવા મદ્ય-દારૂ, પાંચ ઇન્દ્રિયાના વિષયા, ચાર કષાય, નિદ્રા અને વિથા, સ્ત્રી દેશ ભાજન અને રાજની કથા કરવા રૂપ વિકથા એ પ્રમાદ કહેવાય છે. આ પ્રમાદમાં જીવન પસાર કરનાર જીવ જ્યાં જાય છે ત્યાં કર્મોથી બંધાય છે. તે જીવ જ્યારે પ્રમાદને ત્યાગ કરી તે પ્રમાદની વિરાધી અપ્રમત્ત દશાને આત્માની જાગૃત દશાને પેાતાના નિવાસનું સ્થાન મનાવે છે સદા આત્માની જાગૃત દેશા રૂપ અપ્રમત્ત દશામાં રહે છે ત્યારે જીવ જે જે પ્રકારની પ્રવૃત્તિ કરે છે તે સર્વ પ્રવૃત્તિ નિવૃત્તિના રૂપમાં પલટાઇને કનાં અધના તાડી નાખે છે.
આત્મતી માં સ્નાન કરા
આત્માપિ નિર્મળ પવિત્ર તીને મૂકીને જે જીવા આત્માની શુદ્ધિને માટે અન્ય જળાશયાદિ તીર્થમાં સ્નાન કરે છે, હું માનું છું કે તે મલીન મનુષ્ય સાવરના ત્યાગ
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૬
કરીને કાદવવાળા ખાબોચીયાનો આશ્રય લે છે, નદીઓ અને સમુદ્રો એ કાંઈ તાત્ત્વિક તીર્થ નથી. જે તારે તે તીર્થ, આત્મા સિવાય કઈ તારનાર નથી, માટે આત્મા જ તાત્વિક સુખરૂપ અને નજીકના તીર્થને મૂકીને આત્મશુધ્ધિ માટે જેઓ નદીઓ આદિ તીર્થો વડે આત્માની શુદ્ધ કરવા પ્રયત્ન કરે છે, તેઓ સત્યમાર્ગના અજાણ છે. | નદીનાં જળો શરીરની શુદ્ધિ કરશે, ગરમીની ઉષ્માને શાંત કરશે. પાણીની તૃષા મટાડશે, પણ આત્મજાગૃતિ તે નહિંજ આપે, કેધાદિની ગરમી શાંત નહિ કરે, મનને નિર્મળ નહિં કરે. ક્રોધાદિને શાંત કરનાર તે સંયમ રૂપ પાણીથી ભરેલી આત્મા રૂપી નદીજ છે.
મુશ્કેલીઓ સહન કરે.
પોતાના આત્મામાં સ્થિરતા કરવા ઈચ્છનારા મનુષ્યોએ જે જે મુશ્કેલીઓ આવી પડે છે તે સમજાવે સહન કરવી જોઈએ. જે જે પરિષહો કે ઉપસર્ગો બીજાઓ તરફથી આવે તે સહન કરવાની ટેવ પાડવી જોઈએ, આ મુશ્કેલીઓ સહન ન કરી શકનારનું આત્મજ્ઞાન તેવા મુશ્કેલીના પ્રસંગે આવી પડતાં નાશ પામે છે. સુખમય સ્થિતિમાં રહીને જે જ્ઞાન ઉસન્ન કરેલું હોય છે. તે દુખ આવી પડતાં ખસી જાય છે, વિક્ષેપ ઉત્પન્ન થવાથી તેની નિશ્ચળતા ટકી રહેતી
Page #119
--------------------------------------------------------------------------
________________
નથી માટે શક્તિઅનુસારે સુખની માફક દુખદ પરીષહા સહન કરવાની ટેવ પાડવી,ઈરછાનુસાર જાણી જોઈને ક્ષુધા સહન કરવી, તૃષા સહન કરવી, ટાઢ તાપ સહન કરવા, વસ્ત્રો ઓછાંથી ચલાવી લેવું યવાન સ્ત્રીઓ દેખી મનને ડગવા ન દેવું, કોઈ આક્રોશ કરે તાડના તર્જન કરે નિંદા કરે તે સમભાવે ક્ષમાપૂર્વક સહન કરવી, કેઈ પ્રશંસા કરે ઈ સારે સત્કાર કરે કે કોઈ તિરસ્કાર કરે તે જરા પણ અભિમાન કે ગુસ્સો ન કર, રેગ આવે તે શાંતિથી સહન કર, ધારેલી કે જરૂરીયાતની વસ્તુ ન મળે તે તેના વિના ચલાવી લેવાની ટેવ પાડવી, રહેવા સુવાની જમીન ખાડા ખડીયાવાળી હોય કે બહુ હવાવાળી ન હોય તે પણ તેનાથી ચલાવી લેવાની ટેવ પાડવી, સારી બુદ્ધિ હોય તે તેનો અહંકાર ન કરે. અને જ્ઞાન ન આવડે તો શક ન કરે પણ તેને માટે પુરૂષાર્થ કર. આવી આવી બીજી પણ ઈષ્ટના અભાવવાળી કે અનિષ્ટના સંચગવાળી સ્થિતિ આવી મળતાં સમભાવ રાખી આત્મભાન બરાબર ટકાવી રાખવા પ્રયત્ન કરવા.
આગ્રહ ત્યાગ.
કર્મોની નિજા કરવાની ઈચ્છાવાળા છાએ સુખ કે દુઃખમાં તેમજ બીજી બાબતમાં પણ આગ્રહ ન રાખ. આગ્રહ રાખવાથી આધ્યાન થાય છે. આર્તધ્યાનથી જવા કર્મો કાઢવાને બદલે ઉલટે વધારે કર્મોને સંચય કરે છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૦૮
આજ જોઈએ અને આ નજ જોઇએ. આ હોય તે ઠીક પડે અને આ ન હોય તે ફિક પડે, એ આગ્રહ કે એવી અપેક્ષા આત્માથી એ રાખવી નહિં, પણ પૂર્વે બાંધેલાં પોતાનાં શુભાશુભ કર્મમાંથી સુખ કે દુ:ખ જે વખતે જે ઉદય આવે તે સમભાવે સહન કરતા રહેવું. અમુક વસ્તુને આગ્રહ બંધાવે કે અમુક વિના ન જ ચાલે તેવી લાગણીઓ આર્તધ્યાનરૂપ અશુભ ધ્યાન ઉત્પન્ન કરનારી છે. આર્તધ્યાનથી જીવ ઘણું નવીન અશુભ કર્મ બાંધે છે, માટે જે વખતે જે જે વસ્તુ વિગેરે મળી આવે તેમાં સંતોષ માનતાં અને તેથી ચલાવી લેતાં ટેવાવું જોઈએ.
આત્મજ્ઞાનથી શુદ્ધિ થાય છે. વિપરીત દષ્ટિવાળા ઘણા જ બીજા ઉપાયથી શુદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે અને તે માટે પ્રયત્ન પણ કરે છે છતાં આ તે જ્ઞાનીઓને નિશ્ચયજ છે કે આત્માના જ્ઞાન વડેજ આત્માની શુદ્ધિ થાય છે. આત્મા સિવાય અન્ય પદાર્થ જે જડ પુદ્ગલ-માયા રૂપ છે. ચા અજીવ છે તે પદાર્થોનું તે આત્માની આડે આવરણ જ છે. આ આવરણ એજ અશુદ્ધિ છે, તે પદાર્થથી આત્માની શુદ્ધિ થઈ શકે જ નહિં, તેના ત્યાગથી જ શુદ્ધિ થાય, અથવા આવરણના વિરોધી તત્ત્વથી આવરણ જાય-શુદ્ધિ થાય. જેમ તાપથી ટાઢ જાય છે તેમ આ જડ માયાને વિધી ચૈતન્ય ભાવ
Page #121
--------------------------------------------------------------------------
________________
છે, તે ચિતન્ય જ્ઞાન એ ગુણ છે. જે અજ્ઞાનતાથી કમે આવે છે તો તેના વિરોધી ભાવ રૂપ જ્ઞાન દષ્ટિથી કર્મો આવતાં અટકી શકે છે. અને પૂર્વનાં બાંધેલાં કર્મો ચાલ્યાં. જાય છે એટલે આત્મજ્ઞાન વડે આત્માની શુદ્ધિ થઈ શકે છે પણ બીજા કોઈ પદાર્થથી આત્માની શુદ્ધિ થતી નથી.
આત્મા પર દ્રથી તદ્દન જુદો છે એટલે ગમે તેવાં સારાં પરદ્ર વડે સર્વ પ્રકારે પ્રયન કરો છતાં આત્મા શુદ્ધ થવાનું નથી, તેમજ તે પરદ્રવ્ય આત્માને સ્પર્શ પણ કરી શકવાના નથી. પરદ્રવ્ય જે શુભાશુભ કર્મો તેને આત્માથી અલગ કરવાં હોય તે આત્મ સ્વરૂપની ભાવના કરવી, હું આત્મસ્વરૂપ છું તે હકીકતનું અખંડ સ્મરણ કર્યા કરવું, આત્મસ્વરૂપને વિચાર નહિં કરનાર પરદ્રવ્યને ત્યાગ કરી શકતો નથી.
આત્માના દ્રવ્યગુણ પર્યાયને વિચાર કરે, હું આત્મા છું એવી પ્રબળ ભાવના વધારવી, આત્માની અનંત શક્તિને તેમજ તેના જ્ઞાતા દષ્ટા પણાના ગુણને વિચાર કરવો આત્માના દરેક પ્રદેશમાં હું અનંત બળવાન જ્ઞાનવાન આત્મા છું એવી જાગૃતિ કરી મૂવી તે પરદ્રવ્યને આત્માથી અલગ કરવાનો ઉપાય છે.
પદ્રવ્યને પણ જાણે ઓળખે. આત્માથી પરદ્રવ્યને અલગ કરવાની ઈચ્છાવાળાઓએ
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૧૦ પરદ્રવ્યને પણ જાણવું જોઈએ, જે પરદ્રવ્યને જાણતા નથી તે આત્મદ્રવ્યને ગ્રહણ કરી શકતા નથી. ખરાબ પદાર્થોની હૈયાતિને લીધે જ સારા પદાર્થની કિંમત થઈ શકે છે. દુઃખ છે તે સુખની અધિકતા સમજાય છે. દુ:ખદાઈ પદાર્થો છે તે જ સુખદાઈ પદાર્થની ઈચ્છા કરે છે. પરદ્રવ્ય અહિતકારી છે એમ જાણવા પછી જ આત્મા હિતકારી છે તે તરફ પ્રવૃત્તિ કરી શકાય છે. જ્યાં સુધી આ પરદ્રવ્યના સ્વરૂપને જીવ જાણું કે સમજી શકો નથી ત્યાં સુધી આત્મદ્રવ્ય તરફ જીવ પ્રવૃત્તિ કરી શકતું નથી.
જગતૂને સ્વભાવ વિચારે. પદ્રવ્યથી વિરક્ત થવા અને સ્વતત્વ તરફ પ્રેમ રાખવા માટે તથા સર્વ કર્મોથી છુટા થવા અર્થે આ જગતના સ્વભાવને વિચાર કરો એગ્ય છે.
પદાર્થોની અનિત્યતા, જીની અશરણુતા, સંસારની વિવિધતા, કરેલ કર્મોનું જીવને એકલાને ભેગવવાપણું, દેહ આત્માની ભિન્નતા, શરીરની અશુચિતા, કર્મને આવવાના માર્ગો, કમને આવતાં અટકાવવાના ઉપાય, આત્માથી કર્મને અલગ કરવાના પરિણામે વિગેરેનો વિચાર કરે, જન્મ, મરણ, આધિ, વ્યાધિ અને ઉપાધિઓની વિષમતા, અને પાંચ ઈન્દ્રિયેના વિષયના વિરસપણાને વિચાર કરે. તે પછી આ સંસારના સુખને
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૨
અને આત્માની શાંતને મુકાબલ–સરખામણું કરી જેવી તેથી સંસારની અસારતા સમજાયા વિના રહેશે નહિં.
અંતરંગ લાગણીવાળા હિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર અને અસંતેષ રૂપ પાંચ પાપોથી જીવ બંધાય છે તેજ પાપને જે અંતરંગ લાગણમાંથી બહાર કાઢવામાં આવે તો તે પાપે જીવને બાંધી શકતાં નથી.
જે પાસે હોય તે અપાય. જે મનુષ્ય જ્ઞાનની આરાધના કરે છે તેને જ્ઞાનજ્ઞાન આપે છે. જે અજ્ઞાનની આરાધના કરે છે તેને અજ્ઞાન અજ્ઞાન આપે છે. વાત ખરી છે કે જે પોતાની પાસે વિદ્યમાન-હેયાત હોય તે જ અપાય છે.
જ્ઞાન અને જ્ઞાનમાં ભેદ નથી. જ્ઞાન અને જ્ઞાનીમાં ભેદ બીલકુલ નથી કેમકે જ્ઞાનને જાણવાથી જ જ્ઞાની કહેવાય છે. વ્યવહાર દ્રષ્ટિએ જ્ઞાન ગુણને જ્ઞાની ગુણ–એમ ભેદ કહેવાય છે પણ તાવિક દષ્ટિએ વિચાર કરતાં જ્ઞાન તેજ જ્ઞાની છે અને જ્ઞાની તેજ જ્ઞાન છે. કેમકે ગુણ અને શુનો અભેદ સંબંધ છે તે જુદાં પડતાં નથી, એટલે જ્ઞાનનું જ્ઞાન થતાં જ્ઞાની આત્માનું જ્ઞાન અવશ્ય થાય છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૧૨
પોતામાં આત્મામાં જ્ઞાન છે એ બધા પ્રત્યક્ષ. અનુભવે છે. જે જ્ઞાનના અનુભવ વિનાના છે તેને પદાર્થનું. જ્ઞાન થતું નથી. જ્ઞાન અમૂર્ત આત્માને ગુણ રહેવાથી અમૂર્ત છે. ઇન્દ્રિયેથી પ્રત્યક્ષ તેને અનુભવ થતું નથી છતાં હું જાણું છું ઈત્યાદિ પિતાના અનુભવથી તે બરાબર અનુભવાય છે. જેને જ્ઞાનનો અનુભવ હોય છે તે જ જ્ઞાન દ્વારા અન્ય પદાર્થોને જાણ શકે છે.
જ્ઞાન પ્રત્યક્ષ થતું નથી? કેટલા એક સંપ્રદાયવાળા જ્ઞાનને પ્રપક્ષ નથી માનતા પણ પરોક્ષ માને છે, તેઓએ જાણવું જોઈએ કે ભલે તમે જ્ઞાનને પક્ષ માને, પણ જે તે પક્ષ જ્ઞાન વડે વિષયને બોધ તમને થાય છે તો તે પક્ષ જ્ઞાન વડે આત્માને બોધ શા માટે ન થઈ શકે? અર્થાત્ તે પક્ષ જ્ઞાન વડે તે જ્ઞાનની પણ પ્રતીતિ શામાટે ન થાય? થવી જ જોઈએ. જે જ્ઞાન વડે પદાર્થ જાણું શકાય તે જ્ઞાન વડે જ્ઞાની-જ્ઞાનવાજૂ શા માટે ન જાણે શકાય? જે દીવા વડે ઘટ પટાદિ પદાર્થો પ્રકાશીત થાય છે તે દીવા વડે તે દી બરાબર શામાટે ન દેખાય? દેખાવેજ જોઈએ,
જે મનુષ્ય જાણવા ગ્યને જાણે છે તે જાણવાવાળાને બહારનાં બીજાં કેાઈ બ ધને નથી કે કોઈ બાંધનાર પણ
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૩
કેમ ન જાણે ? પ્રકાશવા લાયક પદાર્થાન જીવે છે પણ પ્રકાશ કરનારને જોતા નથી એ ખેદ્યની વાત છે. અર્થાત્ એ કહેવું તે આશ્ચર્ય ભરેલું છે.
પરમાત્મ સ્વરૂપ જાણવા ચેાગ્ય છે તેને જાણવા ચેાગ્ય લક્ષ રૂપે જાણીને તે લક્ષ્યથી પાછા ફરીને લક્ષ રૂપે શુદ્ધ આત્માને રાખીને તેનું ધ્યાન કરવું તેથી કર્મોના નાશ થાય છે. પ્રથમ પરમાત્માનું જ્ઞેય રૂપે–જાણવા ચેાગ્ય રૂપે જ્ઞાન કરીને, તેના જેવાજ પેાતાના શુદ્ધ આત્મા છે એમ ધારીને, પછી પાતાના શુદ્ધ આત્માને જ્ઞેય રૂપે રાખીને તેના અનુભવ કરવા. આ અનુભવથી કર્મના નાશ થઇ આમજ પરમાત્મા રૂપે થઇ રહે છે. સાધ્ય સિદ્ધ થયા પછી આલમન મૂકી દેવું જોઇએ, મેટા વાસણમાંથી કડછી વડેલેાજન ખાડ઼ાર કાઢયા પછી છેવટે તે કડછી મૂકી દેવામાં આવે છે તેમ ઈન્દ્રિય મનાદિકની તથા દેવ ગુર્વાદિકની સહાયથી આત્માને જાણીને તે જાણવાનાં હથીયારે આલખને મૂકી દેવાં. ભાજનરૂપ કાર્ય થઇ રહ્યા પછી કડછીને પકડી રાખવી તેજેમ નિરક છે તેજ ઇન્દ્રિય મન અને પરમાત્માદિ સહાયકેાની મદદથી આત્માનું સ્વરૂપ જાણી જોઇ અનુભવી લીધા પછી તેના સહાયકા–આલખનાને પકડી રાખવાની જરૂર નથી.
ભાજનની ઈચ્છાવાળાને ઈષ્ટ ભેજન મળવાથી જેમ આનંદ થાય છે તેમ આત્મ દ્રષ્ટિવાળાને આત્મતત્વની પ્રાપ્તિ થતાં આનંદ થાય છે. જ્ઞાનીઓના પ્રેમ અવિનાશી હાય
'
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૪ છે. દુખથી ભય પામેલા મનુષ્ય જેમ દુઃખનાં નિમિત્તોને રાજી ખુશીથી ત્યાગ કરે છે, તેમ આત્મતત્વમાં સુખ માનનારા મનુષ્યો વિષને દુઃખદાઈ જાણીને રાજીખુશીથી ત્યાગ કરીદે છે. સેનાને શુદ્ધ કરનાર જેમ શુદ્ધ સુવર્ણ મેળવે છે અને લોઢાને શુદ્ધ કરનાર શુદ્ધ લેતું મેળવે છે તેમ જ્ઞાનને શોધનાર જ્ઞાન મેળવે છે અને અજ્ઞાનને શોધનાર અજ્ઞાન મેળવે છે. આરિસાની અંદર મનુષ્યાદિની સંગતથી તેવું પ્રતિબિંબ દેખાય છે તેમ નિર્મળ ચતન્યમાં કર્મની સોબતથી પ્રતિબિંબ રૂપે મોહ દેખાય છે. દર્પણ શુદ્ધ હોય છે તેમાં વાસ્તવિક રીતે પ્રતિબિંબ હેતું નથી છતાં તે દર્પણની નજીકમાં કઈ મનુષ્ય પશુ પક્ષી કે વસ્તુ સામી આવવાથી તેમાં તેવું પ્રતિબિંબ પડે છે, તેમ તાત્વિક દષ્ટિએ આમા નિર્મળ છે પણ સંગ સંબંધે કર્મની ઉપાધિ આવવાથી–તેના સંગથી આત્મામાં મેહ દેખાઈ આવે છે. વાસ્તવિક રીતે આત્મામાં તેવું કાંઈ નથી અને મેહ એ આત્માનું વાસ્તવિક સ્વરૂપ પણું નથી, તે તે દર્પ મણમાં પડેલા પ્રતિબિંબની માફક આગંતુક છે; બાહારથી આવેલ છે, જે આવે છે તે જઈ પણ શકે છે.
વાસના તેવું ફળ, જે આ જીવને ધર્મ વડે વાસિત કરવામાં આવશે તે જીવન ધર્મમાં પ્રવૃત્તિ કરશે, પાપમાં પ્રવૃત્તિ નહિં કરે, પણ જે તેને પાપ વડે વાસિત કરવામાં આવશે તે તે
Page #127
--------------------------------------------------------------------------
________________
'નિરંતર પાપમાં પ્રવૃત્તિ કરશે પણ ધર્મમાં પ્રવૃત્તિ નહિં કરે, તેમ જ્ઞાન વડે વાસિત–ભાવિત થયેલ જીવ જ્ઞાનમાં પ્રવૃત્તિ કરશે, અજ્ઞાનમાં પ્રવૃત્તિ નહિં કરે, જે આમજ છે તો પછી આત્માની વિશુદ્ધિ કરવાની ઈચ્છાવાળા જીએ પિતાની બધી પ્રવૃત્તિ જ્ઞાનમયજ કરવી જોઈએ શુદ્ધ કરેલું સુવર્ણ જેમ કેઈ પણ પ્રકારે ફરીને મલિન થતું નથી તેમ નિર્મળતાને પામેલે જ્ઞાની પછી અજ્ઞાનતાને સ્વીકાર કરતી નથી.
વિદ્વાનોને શીખામણ. એ વિદ્ધાન! તમે એ અભ્યાસ કરે, એવું ધ્યાન કરે, એવું ભણે, એવી રીતે મનને સ્થિર કરે, એવી આરાધના કરે, એવું બીજાને પૂછે, એવું બીજા પાસેથી સાંભળે, એવું જાણે, એવું બીજાને કહા, એવી પ્રાર્થના કરે, એવું જે, એવું પ્રાપ્ત કરે, એવું વશીકરણ કરો અને એવું કાંઈ પણ પશે કે જેનાથી તમને નિરંતર કાયમને માટે આત્માની સ્થિરતા પ્રાપ્ત થાય.
આ પ્રમાણે પરદ્રવ્યના પ્રસંગને દૂર કરનાર ચગી, ઈન્દ્રિયોના સમૂહને અત્યંત ચપળ જાણુંને, અંતરમુખ દષ્ટિ કરી, નિર્મળ જ્ઞાનદર્શનચારિત્ર સ્વભાવવાળા આત્માનું યાન કરી, કર્મોની નિર્જ કરી, નિત્ય તિસ્વરૂપ નિરૂપમ પદને પ્રાપ્ત થાય છે.
ઈતિ નિર્જશી અધિકાર સમાસ
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૧૬
મેક્ષ અધિકાર. ૭ બંધનાં કારણ બંધ થતાં આવતાં કર્મો સર્વથા બંધ થાય છે અને નિર્જરા વડે પૂર્વનાં બાંધેલાં કર્મો આત્માથી સદાને માટે અલગ થાય છે. તે સ્થિતિને મોક્ષ કહે છે. આ મેક્ષમાં સદાને માટે જ્ઞાનને પ્રકાશ પ્રકાશતેજ રહે છે અને જન્મમરણે સદાને માટે બંધ થાય છે. આ મોક્ષ પ્રાપ્ત થયાં પહેલાં આ છેલ્લા મનુષ્યના દેહમાં રહેતાં જેમ અંધકાર દૂર થતાં આકાશમાં પ્રકાશ સ્વરૂપ દેદીપ્યમાન સૂર્યઉદય પામે છે તેમ જ્ઞાનાવરણુ, દશનાવરણ, મેહનીય અને અંતરાય એ ચાર કર્મનો ક્ષય થતાં કેવલ જ્ઞાન ઉદય પામે છે. પ્રગટ થાય છે. જેમ અંધકાર સૂર્યના પ્રકાશનું પ્રતિબંધક છે તેમ જ્ઞાનાવરણાદિ ચાર કર્મો કેવલ જ્ઞાનાદિ આત્મગુણના પ્રતિબંધક છે. અંધકાર દૂર થતાં સૂર્ય પ્રકાશી રહે છે તેમ જ્ઞાનાવરણાદિ દૂર થતાં કેવલ જ્ઞાનાદિ ચાર ગુણે પ્રગટે છે. મેલથી મલિન થયેલા આરિસામાં કાંઈ પણ રૂપ–પ્રતિબિંબ દેખાતું નથી તેમ જ્ઞાનાવરણદિ કર્મોથી મલિન આત્મામાં કેવલ જ્ઞાનાદિ ગુણે પ્રગટ થતા નથી. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અંતરાય આ ચારકર્મો સાથે નાશ પામે છે અને તેને લઈને યોગીને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ અને અનંત વીય–શક્તિ આ ચારગુણે સાથે પ્રગટ થાય છે. જેમાં વા
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૭
વિના પહાડ ભેદી શકાતું નથી તેમ શુદ્ધ આત્માના ધ્યાન વિના મહાદિને નાશ કરી શકાતું નથી. વિશાળ અને મજબુત પહાડને તોડવા એ મુશ્કેલીવાળું કામ છે છતાં તેની ઉપર વજના પ્રહારો કરતાં થોડા વખતમાં તેના કકડે કડી કરી શકાય છે તેમ જ્ઞાનાવરણાદિ ચાર કેમ રૂ૫ પહાડે તોડવા એ મુશ્કેલીવાળું કામ છે છતાં વિશુદ્ધ આત્માનું ધ્યાન કરવા રૂપ વજા વડે ઘણી સહેલાઈથી તે તેડી શકાય છે. ધ્યાન કરવાથી–ધ્યાનની સ્થિરતા રૂ૫ અગ્નિ વડે કર્મોમાં રહેલા રસ શેકી નાખવાથી કર્મો નિરસ થઈ ઘણુ થોડા વખતમાં આત્મ પ્રદેશથી ખરી પડે છે. જુદાં થઈ જાય છે, માટે મેક્ષના અથી જેને કર્મો દૂર કરવા શુધ્ધ આત્માનું ધ્યાન કરવું તે એગ્ય માર્ગ છે. જેમ વ્યાધિવાળા મનુષ્યને અસાધ્ય જે પણ વ્યાધિ ઔષધો વડે દૂર થતાં તેને જે આનંદ પ્રાપ્ત થાય છે તે પણ તાત્વિક આનંદ, મહાન કલેશકારી અને દુખે દૂર કરી શકાય તેવી કમની અસાધ્ય જેવી જણાતી વ્યાધિને શુધ્ધ ધ્યાન રૂ૫ અષધ વડે દૂર કરવાથી આ રોગીને પ્રાપ્ત થાય છે.
આ કેવલજ્ઞાની કેવલ જ્ઞાનરૂપ નેત્ર વડે ઈન્દ્રિયાતીત પદાર્થોને સાક્ષાત જોઈને જીવની યોગ્યતાનુસાર ધમપદેશ આપવાની પ્રવૃત્તિ કરે છે. તેઓ મહાન પુન્યવાન હોવાથી દેવે આઠ મહા પ્રતિહાર્ય તેમની સેવા અર્થે બનાવે છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૮
તેમની દેશના અમેઘ હોય છે એટલે તેમના ઉપદેશની અસર જીવે ઉપર થયા વિના રહેતી નથી.
તીર્થકરે જ્યારે ધર્મને બોધ આપે છે ત્યારે દેવે તેમના સમવસરણમાં દેશનાં દેવાના સ્થાને એક અશેક વૃક્ષ બનાવે છે, તેની છાયામાં આવેલા જીવોને તેટલા વખત માટે કઈ પણ પ્રકારને શોક કે ઉદ્વેગ રહેતું નથી. આ અશેક વૃક્ષ આખા સમવસરણના સ્થાન ઉપર લંબાયેલો પથરાયેલે–ઘેરાયેલે દેખાય છે ૧ દે સુંદર સુગંધી પુની વૃષ્ટિ જાનુ પ્રમાણે સમવસરણમાં કરે છે. ૨ આનંદદાયક પ્રભુની દેશનાની વનિ સાથે દેવે સુર પૂરે છે. ૩. બને બાજુ દે ચામર વિજે છે. ૪ પ્રભુને દેશના દેતી વખતે બેસવા માટે દેવ સિંહાસન સ્થાપે છે. પ. ભગવાનના પાછળના ભાગમાં ભામંડલ મૂકવામાં આવે છે. દેવ દેવ દુભી (દિવ્ય વાજીંત્ર) વજાડે છે, ભગવાનના મસ્તક ઉપર દેવે છત્ર ધરાવે છે.૮ પુન્યની પ્રબળતાથી આ આઠ પ્રતિહાર્યો હોય છે તીર્થકરની દેશનાથી આત્મજાગૃતિ વધે તે ઉત્તમ લાભ થાય છે, ને પ્રભુની વાણુ મનુષ્ય, દેવ અને પશુએ પણ પોતપોતાની ભાષામાં સમજે છે.
જેમ અગ્નિને સ્વભાવ ઉણુ છે, વાયુનો સ્વભાવ – ચપળ છે અને ચંદ્રને સ્વભાવ શીતળ છે તેમ આત્માને સ્વભાવ–સ્વરૂપ તે જ્ઞાન છે. આત્મા જ્ઞાન સ્વભાવ વડે વિશ્વને
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧
જાણે છે. આત્માનું સ્વરૂપ ચિતન્ય છે, તે ચૈતન્ય જ્ઞાનમય છે, જ્યાં સુધી જ્ઞાનના સામર્થ્યને અટકાવનાર–પ્રતિબંધકનું સામ પ્રબળ હોય છે, ત્યાં સુધી જ્ઞાન પિતાના વિશ્વ દષ્ટાપણાના કાર્યમાં પ્રવૃત્તિ કરી શકતું નથી. આમામાં અનંત સામર્થ્ય છે, અનંત જ્ઞાન વિદ્યમાન છે છતાં તે શકિતને અટકાવનાર જ્ઞાનાવરણાદિ કર્મની હૈયાતિ હોય છે ત્યાં સુધી જ્ઞાન પિતાનું વિશ્વજ્ઞાતી પણાનું સામર્થ્ય પ્રગટ કરી શકતું કે વાપરી શકતું નથી. જ્ઞાનાવરણ દૂર થતાં આત્મા લોકાલોક પ્રકાશકપણાની પોતાની શકિત પ્રગટ કરી તેનો અનુભવ લે છે.
જેમ અગ્નિના સ્વભાવને અટકાવનાર ચંદ્રકાન્ત મણુિં અથવા મંત્રાદિ પ્રતિબંધક રૂપ ન હોય તો અગ્નિ બાળવા રોગ્ય પદાર્થને બાળવા સિવાય રહેતું નથી તેમ જ્ઞાનીને જ્ઞાનનું પ્રતિબંધક જ્ઞાનાવરણ કર્મ ન હોય તે તે પિતાની ગાયક શક્તિથી ચન-જાણવા ચગ્ય પદાર્થને જાણ્યા વિના અજ્ઞ રહી શકતું નથી. આત્મજ્ઞાનને દેશકાળાદિને પ્રતિબંધ નથી.
જેમ સૂર્યને પ્રકાશમાં દેશ કાળ કે સ્વભાવ પ્રતિબંધકરૂપ નથી તેમ આત્માને પણ દૂર પ્રદેશ આદિને પ્રતિબંધ નથી એ પ્રગટ અનુભવ સિદ્ધ છે.
મેરૂપર્વત એ દેશ-ક્ષેત્રની અપેક્ષાએ દર પ્રદેશ છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૨૦
રામ લક્ષમણદિ ઘણું વખત પહેલાં થઈ ગયા તે કાળની અપેક્ષાએ દૂર છે. પરમાણુ એ અતિ સૂક્ષમ હોવાથી સ્વભાવની અપેક્ષાએ દૂર મનાય છે. આમ દેશની અપેક્ષાએ સૂર્ય દૂર હોવા છતાં પદાર્થોને પ્રકાશવાનું કાર્ય સૂર્યને માટે અશક્ય નથી, કેમકે સૂર્યને સ્વભાવ સદા પ્રકાશવાજ છે. આજ દષ્ટાંતે દેશ કાળાદિની અપેક્ષાએ પદાર્થો દૂર હોવા છતાં જ્ઞાન સર્વ પદાર્થોને સ્પષ્ટપણે જાણે છે. મેરૂ પર્વત, રામ લક્ષ્મણ અને પરમાણુ આદિ દેશ કાળ અને ભાવથી વિપ્રકૃષ્ટ-દૂર હોવા છતાં તેને જાણવામાં જ્ઞાનને જરાપણ અડચણ કે મુશ્કેલી પડતી નથી. સૂર્ય જે સ્થાને રહ્યો છે તે સ્થાનથી દૂર આવેલા પદાર્થને પ્રકાશવાનું કાર્ય સૂર્યને જેટલું સહેલું છે, શકય છે તેટલું જ દેશ કાળાદિથી દૂર આવેલા પદાર્થો હોવા છતાં તે સર્વ પદાર્થોનું જ્ઞાન કરવાનું કામ આત્માને માટે હેલું અને શક્ય છે. દેશ કાળાદિ વિપ્રકૃષ્ટ-દૂર હોવા છતાં તે જ્ઞાનને જાણવામાં પ્રતિબંધક નથી એ સ્વાનુભવ પ્રત્યક્ષ છે. વિશેષ એટલો છે કે આ વાત કેવલ જ્ઞાનની અપેક્ષાએ સમજવાની છે. આ પૂર્ણ જ્ઞાન જે કેવળ જ્ઞાન તેને દેશકાળાદિ કોઈ પ્રતિબંધક નથી, પણ જે દેશ-થોડું પ્રત્યક્ષ એવાં મતિજ્ઞાનાદિ છે તેમાં તે દેશાદિથી વિપ્રક—દર પદાર્થો તેનું જ્ઞાન થવામાં જ્ઞાનાવરણ પ્રતિબંધક છે. આ ઉપરથી એ નિશ્ચય થયે કે જેમ સૂર્યને પ્રકાશ કરવામાં પ્રતિબંધકરૂપે વાદળાને
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧
સમૂહ છે પણ દેશકાળાદિ પ્રતિષ્ઠ ધક નથી તેમ વિશ્વના સર્વ પદાર્થને આત્મા જાણી શકે છે તેમાં દેશકાળાદિ પ્રતિમ ધક થી પણ જ્ઞાનાવરણ ક્રમ છે તેજ પ્રતિખ ધક છે. જ્ઞાન વિશેષ પદાર્થીને પણ જાણી શકે છે. જેમ સામાન્ય પદાર્થના સ્વભાવ જ્ઞાનના વિષય થવા રૂપ છે તેમ વિશેષ પદાર્થના પણ સ્વભાવ જ્ઞાનના વિષય થવા રૂપ છે એટલે વિશેષ પદાર્થનું પણ જ્ઞાન થઈ શકે છે. સાક્ષાત્ જ્ઞાન જે કેવલ જ્ઞાન વિના પત્તાના વિશેષ (પૂર્ણ) સ્વભાવનું જ્ઞાન થઈ શકતું નથી. આત્મા જ્ઞાન સ્વભાવરૂપ હાવાથી તે સર્વજ્ઞ અને સદશી છે, જો આત્માને સર્વજ્ઞ અને સ દર્શી માનવામાં ન આવે તે તેનામાં જ્ઞાન સ્વભાવતા સંભવી શકે નહિં,
પટ્ટામાં એ પ્રકાર છે. એક સામાન્ય ખીજા વિશેષ. થડા કહેવાથી સામાન્ય રીતે બધા ઘડાનું જ્ઞાન થાય છે પણ પીળા ઘટા કહેવાથી તે એક પીળા ઘડાનુંજ જ્ઞાન થાય છે. ઘડા એ સામાન્ય જ્ઞાન છે અને પીળા ઘડા એ વિશેષ જ્ઞાન છે. જુઓ કે સામાન્ય રીતે એક ઘડા દેખવાથી બધા ઘડા આવા હાય છે એમ અધા ઘડાનું જ્ઞાન થાય છે પણ આ ઘડા પીળા છે, શરઋતુમાં મનાવેલે છે, પાણી ઠરવાના ગુણવાળા છે. એ વાત તેા કાષ્ઠ વિશેષ જ્ઞાનથીજ જાણી શકાય છે.
આત્મા જ્ઞાન સ્વભાવ હૈાવાથી તે બધા પદાર્થ ને જાણશે
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૨૨ અને દર્શન સ્વભાવે બધા પદાર્થને જોશે, જે બધા પદાર્થને જાણે અને દેખે તે સર્વજ્ઞ અને સર્વદર્શી કહેવાય. જે મેરૂ આદિ પદાર્થોના સામાન્ય વિશેષ સ્વભાવને આત્મા ન જાણે તે આત્મા જ્ઞાન સ્વભાવ કહેવાયજ નહિ. તેથી એ વાત સિદ્ધ થાય છે કે આત્મા જ્ઞાન સ્વભાવ હોવાથી સર્વજ્ઞ અને સર્વદશી છે. બધું જાણે અને બધું દેખે છે સર્વજ્ઞ અને સર્વદશી હોવાથી આત્માને કેવળ જ્ઞાન છે. તે કેવળ જ્ઞાનથી સામાન્ય પદાર્થની માફક આત્મા ભૂતકાળમાં થઈ ગયેલા, વર્તમાનકાળમાં ગમે તેટલા દૂર પદાર્થ હાય-યા સૂમ હાય અને ભવિષ્યમાં તે પદાર્થોના પર્યાયમાં જે વિશેષ ફેરફાર થવાનું છે તે સર્વ વિશેષને પણ જાણે છે. એટલે દેશ, કાળ અને ભાવથી જે જે પદાર્થો-દ્રવ્યો દૂર કે નજીક રહેલા હોય તેનું. પણ સ્પષ્ટતાથી વિશેષ જ્ઞાન આત્માને થાય છે.
અઘાતિ કર્મના ક્ષયથી મોક્ષ. આ કેવલજ્ઞાની શુક્લ ધ્યાન રૂપ શસ્ત્ર વડે વેદની, આયુષ્ય, નામ અને ગોત્રકર્મ એ ચારે કર્મને એકી સાથે છેદીને નિર્વાણ પામે છે. - જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર ઘાર્તિકર્મ કહેવાય છે કેમકે તે ક આત્માના ગુણને ઘાત કરનારાં–દબાવી રાખનારાં છે તે ચાર કર્મને
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૩
ક્ષય થતાં કેવલજ્ઞાન, કેવલ દર્શન, અનંત આનંદ અને અનત શક્તિ પ્રગટે તે. આ ચાર ગુણવાની શક્તિ જેને પ્રગટ થાય છે તેનેજ જીવનમુક્ત કહેવામાં આવે છે. આવી સ્થિતિએ પહોંચેલ આત્મા જીવતાં છતાં સુક્ત આત્માને આનંદ અનુભવે છે. તે દેહમાં રહેવા છતાં સુક્ત થવા ખરાખર છે કેમકે આત્માની શક્તિના ઘાત કરનાર કો નાશ પામેલાં હેાવાથી તેને હવે તે કર્મો ધનમાં નાખી શકતાં નથી. પાછળનાં વેઢની, આયુષ્ય, નામ અને ગાત્ર એ ચાર કર્મને અધાતિ કર્મ કહે છે, તે કર્મો વિદ્યમાન હોય છે છતાં આત્માને વિશેષ નુકશાન કરવાની તાકાત તેમનામાં રહી નથી, જેમ સર્પના મુખમાંથી ઝેરની કાથળી કાઢી લેવામાં આવ્યા પછી તે સર્પ, સર્પના આકારે તા રહે છે પણ સર્પ પણાને ઝેરી ભાવ ભજવી શકતા નથી તેમ આ કર્મો પણ હવે નવીન કર્મના બંધન કરવાવાળાં થતાં તેની હૈયાત જ્યાં સુખી હાય છે ત્યાંસુધી આ દેહના સર્વથા ત્યાગ આત્મા કરી શકતા નથી. તેમ છતાં આ સ્થિતિમાં તે કેવલજ્ઞાની મહાત્મા પેાતાની અમેાઘ દેશનાના મળે અનેક જીવાને આત્મભાવમાં જાગૃત કરી મેાક્ષના માની સન્મુખ ચાલનારા-મેાક્ષ માના પથિક મનાવે છે. તે ચાર કર્મો પૂર્ણ થતાં જીલ ધ્યાનના ત્રીજા અને ચેાથા ભેદુ વડે આત્મ પ્રદેશથી કર્મોના મદ્યા પ્રદેશાને દૂર કરી પરમ શાંતિમય, સ્વસ્વભાવ રમતા રૂપ મેાક્ષ સ્થાનમાં
Page #136
--------------------------------------------------------------------------
________________
૧રક
જઈને રહે છે. આ આઠે કર્યો આત્મ પ્રદેશથી સદાને માટે છુટા થાય તેને મોક્ષ કહે છે.
વ્યવહાર દૃષ્ટિએ શુલ ધ્યાન કર્મોને નાશ કરે છે, કેવલ જ્ઞાન ઉત્પન્ન કરે છે અને મોક્ષ પણ પ્રાપ્ત કરે છે. એમ કહેવાય છે. નિશ્ચય દષ્ટિએ તે આત્માને કર્મ લાગતાં જ નથી એટલે નવીન મેક્ષ પ્રાપ્ત થતું નથી. આત્મા મોક્ષ સ્વરૂપજ છે એટલે કર્મોને નાશ અને મોક્ષ પ્રાપ્તિ થતી નથી, આ કથન અપેક્ષાએ ચગ્ય છે.
કર્મો દૂર થવા પછી રાગદ્વેષાદિની ઉત્પત્તિ થતી નથી તેથી કર્મો જવા પછી આત્મા શુદ્ધજ બચે રહે છે. કર્મોને સંગ અને રાગદ્વેષાદિ આત્માની સાથે નિત્યપણે જોડાયેલાં નથી. અર્થાત્ આત્મા અને કર્મને અભેદ સંબંધ નથી પણ સંગ સંબંધ છે અને તેથી જ કર્મો આત્માથી દુર થઈ શકે છે.
મુકતાત્મા સંસારમાં આવતું નથી,
મોક્ષ અવસ્થાને પ્રાપ્ત થયેલ અને અવ્યાબાધ (કદી નાશ ન પામે તેવાં અને બાધા પીડા વિનાના સુખમાં મગ્ન આત્મા ફરીને સંસારમાં આવતો નથી. ખરી વાત છે કે સદા સુખદાઈ સ્થાનને–પદને ત્યાગ કરીને દુઃખદાઈ સ્થિતિને કહ્યું સ્વીકાર કરે ?
અર્થાત કેઈજ નહિં શરીરના કારણભૂત કર્મો નાશ પામવા પછી તે સિદ્ધ આત્મા ફરીને શરીર ગ્રહણ કરતે
Page #137
--------------------------------------------------------------------------
________________
નથી. કારણને નાશ થવા પછી કોઈ પણ સ્થળે કાર્ય ઉત્પન્ન થતું નથી.
કેઈ સંપ્રદાયવાળા જ્ઞાનને પ્રકૃતિને ધર્મ માને છે, તેને ઉદ્દેશીને જણાવવામાં આવે છે કે બુદ્ધિમાને! જ્ઞાન એ પ્રકૃતિને ધર્મ નથી, કેમકે પ્રકૃતિ એ અચેતન છે. અચેતન પ્રકૃતિમાં કોઈપણ સ્થળે કેઈપણુકાળ જ્ઞાન રહેલું દેખાતું નથી. જ્ઞાન ચેતન રૂપે છે તે જડ પ્રકૃતિને વિકાર હોઈ શકે જ નહિ.
કે સંપ્રદાયવાળા મિક્ષમાં જ્ઞાન હેતું નથી પણ જ્ઞાન નાશ પામે છે એમ માનનારાઓએ વિચારવું જોઈએ કે સેનાને મેલ નાશ થવાથી કાંઈ સોનાપણુને નાશ થતો નથી તેમ નિર્વાણ પામેલા આત્માના ઉપરથી પુન્ય પાપ રૂપ કર્મના આવરણે નાશ પામે છે પણ તેથી કાંઈ જ્ઞાનને નાશ થતો નથી. જે જ્ઞાનાદિ ગુણે પક્ષમાં ગયેલ આત્મામાં ન હોય તે આત્માની વ્યવસ્થા જ રહી શકતી નથી. કેમકે વસ્તુનું લક્ષણ દૂર થતાં લય કોઈપણ સ્થળે નિરાધાર રહી શકતું નથી. જ્ઞાન એ આત્માનું લક્ષણ છે તે નાશ પામતાં લક્ષ્ય રૂપ આત્મા રહી શકે જ નહિં. માટે મોક્ષ અવસ્થામાં કર્મોની માફક જ્ઞાનગુણુને નાશ થત નથી. હા એટલી વાત ધ્યાનમાં છે કે પ્રકૃતિના વિકારવાળા રાગ દ્વેષથી મલિન જ્ઞાન જેને અજ્ઞાન રૂપે આગળ - વર્ણવામાં આવ્યાં છે તે તથા ક્ષાપશમિજન્ય જ્ઞાન એ
Page #138
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાં હોતાં નથી પણ આત્મા શુદ્ધ સ્વભાવ રૂપ જ્ઞાનની હૈયાતિ તો મેક્ષમાં હાયજ છે. તે જ્ઞાન ન હોય તે આ ત્માપણું નજ હોય.
પ્રયત્ન વિના મુકત ન થવાય. જેમ કેદખાનામાં પડેલે અપરાધી મનુષ્ય પુરૂષાર્થ રૂપ ઉપાય કર્યા વિના મુક્ત થતો નથી તેમ વિવિધ પ્રકારના જડ ચૈતન્યના, બંધ પક્ષના જ્ઞાનને જાણવા છતાં તેના નિવારણ માટે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે વર્તન કરવા રૂપ ઉપાય કર્યા વિના કર્મથી બંધાયેલે આત્મા મુક્ત થઈ શકતા નથી, પણ જે મનુષ્ય આત્મા અને કર્મના ભિન્ન "ભિન્ન લક્ષણે વડે બનેના ભેદને સમજીને શુદ્ધ આત્મતત્વમાં સ્થિરતા કરવા રૂપ ઉપાય કરે છે તે આત્મા કર્મોથી મુક્ત થાય છે. આ ઉપરથી એ વાત સ્પષ્ટ કરી બતાવી કે કર્મોથી મુક્ત થવાને ઉપાય કેવલ જ્ઞાન જ નથી પણ તે જ્ઞાનની સાથે આત્મા સ્વરૂપે–આત્માકારે પરિણમી રહવા રૂપ ક્રિયા કે જે બંધનથી મુક્ત થવા ઉત્તમોત્તમ ઉપાય છે તે પણ સાથે કરવાની જરૂર છે.
સેનું એક જાતનું હોવા છતાં જેમ વ્યવહારી લોકો તેને શુદ્ધ અશુદ્ધની અપેક્ષાએ બે પ્રકારનું કહે છે કે આ સેનું શુદ્ધ છે, આ સેનું અશુદ્ધ છે. તેમ આત્મા તે તેને તે એક હોવા છતાં આ શુદ્ધ આત્મા છે, આ અશુદ્ધ આત્મા છે. એમ શુદ્ધ અશુદ્ધની અપેક્ષાએ આત્માને બે પ્રકારને લેકે કહે છે,
Page #139
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ નયની અપેક્ષાએ આત્મામાં ભેદ નથી છતાં વ્યવહાર નયની અપેક્ષાએ કર્મના સંબંધવાળા આત્માને અશુદ્ધ અને સંસારી મા કહેવામાં આવે છે અને કર્મહિત આત્માને શુદ્ધ અને મુક્ત આત્મા કહેવામાં આવે છે. સંસારી આત્મા કર્મ ચુકત છે અને મુકત આત્યા કર્મ વિયુકત છે, સંસારી આત્મા અશુદ્ધ છે. સુકત આત્મા શુદ્ધ છે. આત્મા અને તેથી અન્ય જે કમ તેને સંગ થવે, આ સંગને ભવ ( સંસાર ) કહે વામાં આવે છે. અને આ ભવનો અભાવ તેને કર્મને વિરોગ કહે છે આ ભવને વિયેગ કે કર્મનો વિરોગ થવા પછીથી ફરી જન્મ થતો નથી.
મુક્ત આત્માની સ્થિતિ. મુકતપણાની સ્થિતિમાં આત્માને પર પદાર્થને સંચાગ (ાતે નથી. તે આત્મા પોતાના સ્વભાવમાં પરિણમી રહે છે. તેને લઈને તેને કોઈપણ પ્રકારની ઉત્સુકતા હતી નથી. મેરૂની માફક રવભાવે અડેલ સ્થિર તે હેાય છે, વિભાગમાં પરિણમવાપણું ન હોવાથી ત્યાં કોઈપણ પ્રકારનો કલેશ નથી. તેમજ સ્વસ્વરૂપની પ્રાપ્તિ થયેલ હેવાથી તે કૃતાર્થ થયેલ છે એટલે હવે તેને કાંઈપણ કરવાપણું રહેલું નથી. કર્મ રૂપ મળ ન હોવાથી તેનાથી ઉત્પન્ન થનારી બાધા પીડાપણ તે મને નથી, તે સિદ્ધઆત્મા નિરંતર આત્માની આનંદમય રિથતિમાં રહે છે. '
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ધ્યાનનું ફળ. પૂર્ણ પરમાત્મ સ્વરૂપની–પરબ્રહ્મની પ્રાપ્તિ થવી તે ધ્યાનનું મુખ્ય ફળ છે આ ફળ એકાંતિક છે તેમાં અપવાદ નથી,તેમજ તે અનુભવગમ્ય–આત્મગમ્ય છે. અને તે અનુત્તરળ છે તેનાથી આગળ બીજું ઉત્તમ ફળ પ્રાપ્ત કરવા ચગ્ય કેઈ નથી, માટે બુદ્ધિમાનોએ વાદપ્રતિવાદઆદિવાસનાઓનો ત્યાગ કરી આ પરબ્રહ્મરૂપ શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે આ હીજ પ્રબલ પુરૂષાર્થ કરવો, વાદવિવાદ કરવાથી વસ્તુતત્વની. પ્રાપ્તિ થતી નથી; પણ કામ કરવાને ખરો વખત નકામે ચાલ્યો જાય છે. માટે અહીજ આ ભવમાંજ આત્માના.
ધ સ્વરૂપને પ્રગટ કરવાને જેટલું બને તેટલે પ્રયત્ન કયાજ કરે.
મહાત્માઓના હિતોપદેશ,
ધ્યાન માર્ગના જાણકાર અને ધ્યાન વડે કમને ક્ષય કરનાર રોગીઓ, ભાવી ચાગીઓના હિત અર્થે અંધકા. ૨માં દીપક સમાન આ પ્રમાણે ઉપદેશ આપે છે કે જેમ ચાલવામાં વ બ કે આળસ કરનાર મનુષ્ય માર્ગનો પાર પામી શકતો નથી તેમ ચેક્સ નિર્ણય ઉપર આવવાની ઈચ્છા વિનાના વૃ" : પ્રતિવાદ કરનારા તત્ત્વજ્ઞાનને પાર પામી શકત
માં પ્રમાદ નહિં
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૯
કરનાર પિતાના અખંડ પ્રયાણ વડે ધારેલે સ્થાને પહોંચે છે તેમ શુધ્ધ ચૈતન્યનું ઉપગની અખંડ અને નિશ્ચળ જાગૃતિ પૂર્વક ધ્યાન કરનાર કર્મને ક્ષય કરી આ ભવસમુદ્રને ઓલંધીને પિતાની મુસાફરી પૂર્ણ કરી પરમ શાંતિ પામે છે. ધ્યાન એજ કર્મ ક્ષય કરવાને ચા મોક્ષ. પ્રાપ્તિનો ઉપાય છે, એમ જ્ઞાનીઓએ જા અને અનુભવ્યું છે, જેમ મંત્ર ભણવાથી મંત્ર ઘેર વિષને નાશ કરે છે તેમ આત્મા પણ ધ્યાન કરવા વડે અનેક ભવનાં ઉપાર્જન કરેલાં કર્મોને નાશ કરે છે.
ચિંતામણિ ચિંતવેલું આપે છે, કલ્પવૃક્ષ કાપેલું આપે છે. પણ શુદ્ધ આત્માનું ધ્યાન તે ચિંતવી ન શકાય અને સંકલ્પી પણ ન શકાય તેવી આત્માની અનંત શક્તિ આપે છે. શુદ્ધ આત્માના ધ્યાન વડે દુઃખે દૂર કરી શકાય તેવા જન્મ, મરણ, અને વૃદ્ધાવસ્થા રૂ૫ રેગોને સહેલાઈથી નાશ કરી શકાય છે. શુદ્ધ આત્માને કામદેવને-કામવાસનાને પરાજય કરવામાં કે નાશ કરવામાં જરાપણ પ્રયાસ કરી પડતું નથી, અર્થાત આત્મ ધ્યાનથી કામને પણ સહેલાઈથી જીતી શકાય છે. માટે હે મહાનુભાવો! વાદવિવાદને મૂકીને અધ્યાત્મનું ચિંતન કરે. આમ ઉપગ સ્થિર કરે, વારંવાર વિભાવ દશામાં ઉપગ ચલિત થઈ જાય છે તેને સ્વસ્વભાવે રમા, અજ્ઞાન અંધકારને દૂર કર્યા વિના જ્ઞાન અનંત રેયને વિષય કરી શકતું નથી, જેવા જાણવા
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૩૦
લાયક પદાર્થને પ્રકાશી શકતું નથી. ઉપાયથી ઉપેયની પ્રાપ્ત કરવા ચેાગ્યની પ્રાપ્તિ થાય છે. આ બુધ્ધિમાના! તમે સદ્ઉપાયમાં મહાન આદર રાખેા. આત્મચિંતન કરવા જેવા બીજો કેાઈ સારા ઉપાય નથી; પણ આ ઉપાય મેહના પાશમાં સપડાયેલા જીવાને પ્રાપ્ત થવા મુશ્કેલ છે.
આત્મસિદ્ધિનાં માઘસાધના.
ઉત્સાહ, નિશ્ચય, ધૈર્ય, સંતાષ, તત્ત્વદર્શીન અને એકાંતવાસ આ માહ્ય સાધના આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં ઉપયાગી છે. શુદ્ધ આત્મધ્યાન એ અંતરંગ સાધન છે. આત્મસ્વરૂપ પ્રગટ કરવા ઇચ્છતા સાધકના ઉત્સાહ એટલે મધા પ્રમળ હાવા જોઇએ કે કાંતા કાર્ય સિદ્ધ કરૂંછું અને કાંતા દેહના નાશ થાય છે. મતલબ કે દેહને! નાશ થાય તા પણ પેાતાના ઉત્સાહને નખળા પડવા ન આપે. નિશ્ચય પણ તેના તેટલેાજ દૃઢ હાય છે કે સર્વસ્વના ભાગે પણ તે કાર્ય સિદ્ધ કરવા પુરૂષાર્થ કરે છે. ધારેલ કા સિદ્ધ ન થાય ત્યાં સુધી તે ખીજું કાર્ય હાથ ધરતા નથી, અને જપીને નિરાંતે સુતા પણ નથી, સેંકડા વર્ષો વીતી જાય પણ કાર્ય સિદ્ધ કરવાની તેની ધીરજ ખુટતી નથી, અનેકવાર નિરાશા મળે છતાં તે કાર્ય ને છેડત્તા નથી, પણ જરૂરીયાતવાળાં સાધનાના સંગ્રહ કરીને ફરી પાછે પુરૂષાર્થ શરૂ કરે છે. જ્યાં જ્યાં પેાતાની ન્યુનતા જણાય ત્યાં ત્યાં
Page #143
--------------------------------------------------------------------------
________________
તે તે ન્યુનતા પુરી કરીને કાર્ય સિદ્ધ કર્યા વિના રહેતે નથી. ફળ ન જણાય તે પણ તેની ધીરજ ખુટતી નથી, તે નાસીપાસ થતો નથી, અનેક ભવને આંતરે પણ છેવટે પિતાની ધીરજના બળે તે સિદ્ધ થાય છે. તેને સંતોષ
પણ અગાધ હોય છે. સેજ સાજ ગુણની પ્રાપ્તિ થતાં આ વિશ્વના મનુષ્ય અભિમાની વૃત્તિના અંગે જે સતેષ પકડે છે, આગળ વધતાં અટકે છે, આ કાંઈ સંતેષ નથી પણ આળસ છે. જે કાર્યને પ્રારંભ કર્યો છે તે કાર્યની સિદ્ધિ થતાં સુધી વચમાં ન અટકતાં પૂર્ણ થાય ત્યાં સુધી પુરૂષાર્થ કરે છે, છતાં સંતેષ છે છે. કહેવાનો ઉદ્દેશ એ છે કે જેમ સામાન્ય મનુષ્ય કાર્ય સિદ્ધ થવામાં વિલંબ લાગતાં હતાશ અને નિરાશ થઈ બીજાની આગળ રાદડાં રેયા કરે છે કે શું કરીએ ભાઈ! પાંચમે આરે, દુષમકાળ, છેવટનું સંઘયણું, સારાં નિમિત્તોને અભાવ ઈત્યાદિ લીધે આવા કાળમાં તે આત્મજ્ઞાન કયાંથી પ્રગટે! ધ્યાન તે કેમ બની શકે ! આવા દડાં રેનાર તે ન હોય, પણ આ કાળમાં પણ પિતાના અનિવાર્ય પુરૂષાર્થને અને જે પ્રાપ્ત થયું હોય તેમાં સંતોષ માને અને તે પૂર્ણ કરવા અથાગ પુરૂષાર્થ કરે, આને સંતોષ કહે છે. આ પુરૂષાર્થ કરવા માટે પરિચિત દેશ, અને પરિચિત મનુષ્યના સંગને ત્યાગ કર જોઈએ. કેમકે પરિચયવાળા મનુષ્યના સંસર્ગથી અભ્યાસ આગળ વધી શકતા નથી, અભ્યાસ માટે તેઓ વિનંરૂપ
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૩ર
છે. પ્રખર તાપવાળા, જીવજંતુના ઉપદ્રવવાળા, અને તેવાજ ધ્યાનમાં વિઘ્નરૂપ દેશ હાય તેના પણ ત્યાગ કરવા જોઈએ. આ બધાં સાધનાની મદદથી સાધકને તત્ત્વદંન થાય છે. તત્ત્વદર્શનથી તેનામાં કેાઈ અપૂર્વ ઉત્સાહ સાથે મળ પ્રગટે છે, તેથી શ્રેણિમધ પરિણામની ધારા–વીના ઉલ્લાસ વૃદ્ધિ પામે છે. આ બધાં સાધના ધ્યાનનાં કારણા છે. આગમના જ્ઞાન વડે, અનુમાનથી અથવા તર્કવિતર્ક દ્વારા કરેલા વસ્તુના નિશ્ચયથી અને તે પછી યાનના અભ્યાસના રસ વડે બુદ્ધિને વિશુદ્ધ અને તિક્ષ્ણ અનાવનાર મનુષ્ય પવિત્ર ધ્યાનના અભ્યાસ શરૂ કરી શકે છે. આત્મ ધ્યાનમાં પૂર્ણ પ્રેમરસ પ્રગટ થવે તે વિદ્વતાનું પરમ ફળ છે. જો આવી પ્રખર વિદ્વતા મેળવવા છતાં આત્મધ્યાન તરફ તેની પ્રવૃત્તિ નજ હાય પણ કેવળ સશાસ્ત્રો ભણવાં અને ખીજાને ઉપદેશ કરવા તેટલામાંજ તે વિદ્વાન અટકી જાય તેા જરૂર સમજવું કે આત્મધ્યાન વિના આ શાસ્ત્રનું જ્ઞાન એ કેવા સ”સારજ છે—સંસારનુંજ કારણ છે. જેમ મૂઢચિત્તવાળા અજ્ઞાની જીવાને પુત્ર, સ્ત્રી, ધન, ધાન્યાદિ એ સ સાર છે, તેમ આત્મજ્ઞાન વિનાના પડીને શાસ્ત્ર જ્ઞાન એ પણ એક કમાઈ ખાવાનું સાધન છે. રૂપાંતરે તે પણ એક સસારજ છે. આ કર્મ ભૂમિમાં મનુષ્યપણાસાથે પરમ ઉત્કૃષ્ટ જ્ઞાન રૂપ ખીજને મેળવીને જે જીવા આત્મધ્યાન રૂપ છેતીની તરફ પ્રવૃત્તિ કરતા નથી તે માળ છવાજ છે એમ સમજવું.
અલ્પબુધ્ધિવાળા
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૩
અહા! શું મેહનું જોર છે ! માછલીઓને પકડવાના કાંટા ઉપર રહેલ માંસના ટુકડા તરફ લલચાઈ રહેલી માછલીની માફક, આ વિશ્વના વિષય સુખમાંથી છુટા થવું તે સુશ્કેલી ભરેલું કામ છે. આ લેગ સુખમાં આશક્ત થયેલા જી ઉત્તમ યાનને પણ ત્યાગ કરે છે અને ભાવી દુ:ખ રૂપ વિષય તષ્ફ ઘસડાતા જાય છે આવા મહિને ધિક્કાર હો.
આત્મતત્તવને નહિં જાણનારા, વિપરીત જ્ઞાન તરફ પ્રવૃત્તિ કરી રહેલા, હિત અહિતના વિવેક વિના અંધ જેવા જણુના અને વર્તમાન કાળને જ જોનારા, ભવિષ્યને વિચાર કે દરકાર નહિ કરનારા જીવે ભાવિકાળમાં અનેક જાતનાએ-પીડા સહન કરતા રહે છે. અહા! આ આધિ માનસીક પીડાઓ, વ્યાધિ શારીરિક પીડાઓ, વૃદ્ધાવસ્થા, જન્મ, મરણ અને શોકાદિ ઉપદ્વવવાળા ભીષણ સંસાર તરફ એ મનુષ્ય ! જરા નજરતે કરે, એ સંસાર કેટલાં કેટલાં દુખેથી ભરપુર છે, છતાં પણું હે મેહાધિન જીવો તમે તેનાથી કેમ ઉગ નથી પામતા? તમને વૈરાગ્ય પ્રગટતો નથી એ મહાન ખેદની વાત છે. - મામા-બસના રોગ વાળા મનુષ્ય ખરજ ખણવામાં સુખમાને છે પણ પરિણામે અશાંતિ વધે છે, તેમ કેટલા એક મનુષ્ય કર્તવ્યને અકર્તવ્ય રૂપે અકર્તવ્યને કર્તવ્ય રૂપે અને દુઃખને સુખ રૂપે માને છે, પણ પરિણામે તે વિચરિત પ્રવૃત્તિ તેમને દુખદાઈ નિવડે છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ખારા પાણીને દૂર કરી ખેતરમાં મીઠા પાણીને યોગ કરવાથી બીજ જેવીરીતે ઉગી નીકળે છે તેમ તત્ત્વજ્ઞાન. સાંભળવાથી, તત્વજ્ઞાન રૂપ મીઠા પાણીના સીંચનથી ધ્યાન. રૂપ મીઠાં ફળને ઉદય વૃદ્ધિ પામે છે. ખારા પાણી સરખી ભોગ બુદ્ધિનો-વિષય તરફની લાગણને નિરંતર ત્યાગ કરે અને મધુર પાણી સમાન તરવજ્ઞાનનું શ્રવણે કરવા રૂપ સિંચન કરવું, એટલે બોધિબીજ વૃદ્ધિ પામી. મોક્ષ રૂપે ફળ આપશે. આજે આપણે છેવટનું ધ્યેય અને પ્રાપ્તવ્ય છે, કુતર્કો અને વિતર્કો એ મનના વ્યાધિ છે, ધ્યાનના તે શત્રુ છે, જ્ઞાનને અટકાવનાર છે, શાંતિના વિરેધી છે, શ્રદ્ધાને નાશ કરનાર છે, અભિમાનને પાષણ. આપનાર છે, માટે મેક્ષની ઈચ્છાવાળા જીવોએ કુતર્કો. અને વિતર્કોમાં મિથ્યા અભિનિવેશ-કદાગ્રહ રાખવો ચોગ્ય નથી પણ મેક્ષ મહેલમાં પ્રવેશ કરાવનાર આત્મ. તવ તરફ સદ્ભાવ રાખ ચગ્ય છે.
જેઓ પરમ શુધ્ધ અને બુધ આશયવાળા જી. આદર પુર્વક નિરંતર આ પ્રમાણે શુધ્ધ ચૈતન્યનું ચિંતન કરે. છે, તેઓ દુઃખના સ્થાન રૂપ કર્મને અને ભવનો ત્યાગ કરીને નિરૂપમ, અખંડ, અનંત, અતીંદ્રિય અને અવિનાશી આત્મિક સુખ પામી સદા આનંદમય સ્થિતિ પામે છે.
ઈતિ મોક્ષાધિકાર સમાસ
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૫
પ્રકરણ આઠમુ. ચારિત્ર અધિકાર.
આ સાત અથવા પુચ પાપને જુદાં ગણવામાં આવે તા નવ તત્ત્વ થાય છે. આ તત્ત્વના જ્ઞાનથી જાણવા, ગ્રહણુ, કરવા અને ત્યાગ કરવા ચેાગ્ય વસ્તુ તત્ત્વના નિશ્ચય થાય છે કે, જીવ અને અજીવ જાણવા ચેાગ્ય છે. આશ્રવ અને મધ ત્યાગ કરવા ચેાગ્ય છે અને સાઁવર નિર્જરા તથા મેક્ષ ગ્રહણ કરવા ચેાગ્ય છે. આ ખપે નિશ્ચય કર્યાં પછી આવતાં કર્મો કેવી રીતે અટકાવવાં અને પૂર્વનાં કર્મો કેવી રીતે કાઢી નાખવાં તે માટેના પ્રયત્ન કરવા એ માકી રહે છે. તેને માટે ચારિત્ર ગ્રહણ કરવાની જરૂર છે એટલે આ અધિકારમાં ચારિત્ર સંબધી હકીકત આપવામાં આવશે, દેશ કાળને વિચાર કરી, પેાતાની સમળતા કે નિર્મળતા તપાસી, પેાતાની શક્તિને કે,ઇ પણ રીત ન છુપાવતાં આત્માથિ જીવાએ ચાત્રિના માર્ગમાં પુરૂષાર્થ કરવા.
ઈચ્છા ઘણી પ્રબળ હાવા છતાં, જે શરીર દ્વારા સ્થિરતા અને પુરૂષાર્થ કરવાના છે, તેતેા શરીરના પ્રમામાં થઇ શકે છે. મનુષ્ય ઘણા ખળવાન હેાય છતાં તેને વાપરવાનાં-કામ કરવાનાં હથીયારા મજજીત અને ટકાઉ ન હોય તે તેને પુરૂષાર્થ તેટલે ઉપયાગી થતા નથી. અર્થાત્ હથીયારના પ્રમાણમાં પુરૂષાર્થ થઈ શકે છે. હુથીચાર નબળાં હોય અને જોર વધારે વાપરવામાં આવે તે
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૬
હુથીયાર તુટી જાય છે, તેમ શરીર રૂપ હથીયાર નિર્માલ્યનિર્બળ હોવાથી તેના માપ પ્રમાણે તે સહન કરી શકે તેટલે પુરૂષાર્થ કરવામાં આવે તે તે સફળ થાય છે, જે વધારે પડતા પ્રમાણમાં મહેનત કરવામાં આવે તે શરીર કામ કરતું અટકી જાય છે, અને અંતે આગળ જઈ પાછા પડવા જેવું પરિણામ આવે છે, માટે જ જ્ઞાનીઓ કહે છે કે વજારૂષભ નારા સંઘયણવા જેવી મજબુતાઈ વાળા શરીર દ્વારા એજ મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે, તેના અભાવે બીજા સંઘયણવાળા શરીર વડે મોક્ષ મળતું નથી. એ ઉપરથી કહેવાનો આશય એ છે કે જેમ મેક્ષ મેળવવામાં બીજાં સાધને ઉપયોગી છે, તેમ શરીર પણ તેટલુંજ ઉપયોગી સાધન છે, છતાં મનુષ્યએ હિંમત હારવાકાંઈ કારણ નથી. આ શરીર દ્વારા મોક્ષ પ્રાપ્ત ન થાય તે પણ એક ભવ કરીને મોક્ષ પ્રાપ્ત થાય તેવું એકાવતારી પણું અત્યારે મેળવી શકાય છે, છેવટે બે પાંચ દશ કે પન્નર ભવે પણ મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે, માટે છેવટના સંઘયણ વાળા શરીર વડે પણ પુરૂષાર્થ કરવામાં કચાશ ન રાખવી. કે મનુષ્ય ઉતાવળે ચાલે અને કોઈધીમો ચાલે, કોઈ સિધે સરલ રસ્તે થઈને જાય અને કેાઈ વાંકા ચકરાવા વાળા રસ્તે થઈને જાયે, આમ ગતિ અને માર્ગમાં ફેર હોવા છતાં-ભિન્નતા હોવા છતાં પણ પહોંચવાનું સ્થા
તો એકજ છે. કરવાનું કાર્યરતે એકજ છે, અને તે સર્વ શુભાશુભ કર્મનો ક્ષય કરીને નિર્વાણ સ્થાન મેક્ષ પદ પા...
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૭
મવું તે છે, આ પદ્ધની પ્રાપ્તિના માર્ગ તે સમ્યક્ ચારિત્ર છે. જ્ઞાનથી વસ્તુના માધ-કન્યનું ભાન થયા પછી દશન દ્વારા તે માખતમાં દૃઢ શ્રધ્ધાન આવ્યા પછી તે પ્રમાણે વન કરવું અને નિશાન વાળુ સાધ્ધ પ્રાપ્ત કરવું એ સમ્યક્ ચારિત્ર દ્વારા પ્રાપ્ત થાય છે, ચારિત્ર એટલે વન, ચારિત્ર એટલે આઠ ક`ના જે સચય થયેલા છે, તેને કાઢી નાખવા તે. તેનું ફળ આત્માના શુધ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થવી, આત્માની દખાયેલી અનત શક્તિઓને પ્રગટ કરવી તે છે. ચારિત્ર ગ્રહુણ કરનાર જીવાના ઉત્સાહ અને શારીરિક તથા માનસીક બળના પ્રમાણમાં ચારિત્રના અનેક ભેદે છે, તે અપેક્ષાએ સ્થવિરકલ્પી, જિન કલ્પી, સ્વયં મુખ્ય અને પ્રત્યેક બુદ્ધ એમ ચાર પ્રકારના ચારિત્ર ધારણ કરનાર જીવાના ભેદ છે.
કાઇ પણ જીવની હિંસા પાતે કરવી નહિ, ખીજા પાસે કરાવવી નહિ' અને હિંસા કરનારને અનુમેદન આપવું નહિં. આ હિંસા મન વચન અને શરીર વડે કરવી નહિં, કરાવવી નહીં અને કરનારની અનુમાદના કરવી નહિ એમ નવલે? પ્રથમ મહાવ્રત પાલન કરવું.
ખીજા મહાવ્રતમાં મન વચન શરીર વડેઅસત્ય મેલવું નહિં; ખીજા પાસે અસત્ય એલાવવું નહિં અને અસત્ય ખેલનારાને અનુમેદન આપવુ નહિં એ પ્રમાણે ખી તું મહાવ્રત પાલન કરવું.
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ત્રીજા મહાવ્રતમાં મન વચન શરીરે કરી નાનીમોટી. ચેરી કરવી નહિં, કરાવવી નહિં અને ચોરી કરનારની પ્રશંસા. પણ ન કરવી અને ધણુની–વસ્તુના માલીકની આજ્ઞાથી, પિતાને આપી શકે તેવી વસ્તુ ગુર્નાદિની આજ્ઞાએ ગ્રહણ કરવી, એ ત્રીજું મહાવ્રત છે.
ચોથા મહાવ્રતમાં મન વચન શરીર વડે દેવ મનુષ્ય અને તિર્થં ચ સંબંધી મૈથુન સેવવું નહિં સેવરાવવું નહિં. અને સેવનારાની પ્રશંસા કરવી નહિં એ શું મહાવ્રત છે.
પાંચમા મહાવ્રતમાં ધન્ય ધાન્યાદિ નવ પ્રકારને ૫રિગ્રહ મન વચન શરીર વડે રાખવાને, રખાવવાને અને અનુદન કરવાને ત્યાગ કરવામાં આવે છે.
આ પ્રમાણે ચારે પ્રકારના સાધુઓને પાંચ મહાવ્રત પાલન કરવાનું હોય છે. વિશેષમાં ધર્મોપકરણ સંયમમાં સહાયક, વસ્ત્ર પાત્ર ઓછાં વધતાં રાખવાં કે ન રાખવાનાં સંબંધમાં તેઓ વચ્ચે તફાવત હોય છે.
સ્થવિરકલ્પી સાધુઓમાં બાળ, ગ્લાન, વૃધ, તપસ્વી, રાજકુમારાદિ અનેકનો સમાવેશ થાય છે, તેઓની શારીરિક સંપત્તિ નબળી હોવાના કારણે વસ્ત્ર પાત્રાદિની જરૂર રહે છે. આ કલ્પમાં આચાર્ય, ઉપાધ્યાય પ્રવર્તક, સ્થવિર, ગણાવચછેદક આદિની પદવીઓના અધિકાર હોય છે. બધા સમુદાયના ઉપરીને ગચ્છાધિપતિ, આચાર્ય, ગણું વિગેરે કહેવામાં આવે છે. તેઓ શિષ્યને સૂત્રના અર્થ
Page #151
--------------------------------------------------------------------------
________________
૧ ભણાવે છે, તેની સાર સંભાળ રાખે છે, ધર્મ માર્ગમાં પ્રેરણ કરે છે, આડે માર્ગે જતા હોય તે વારે છે, વારંવાર પ્રેરણા કરી આગળ વધારે છે. ઉપાધ્યાયજી સૂત્રનો પાઠ આપે છે. પ્રવર્તક ધર્મ ક્રિયામાં પ્રવર્તાવે છે. સ્થવિર જ્ઞાનમાં અને ક્રિયામાં તથા વર્ષોમાં વૃધુ હોય છે, ચારિત્રના ભાગમાં સિદાતા ઉત્સાહ ભંગ થતા શિષ્યને તે ઉત્સાહિત કરે છે, ચારિત્રમાં સ્થિર કરે છે. ગણાવચ્છેદક ગચ્છના સમુદાયને વસ્ત્ર પાત્રાદિની બધી સગવડ કરી આપે છે. આ સર્વ સ્થવિરકલ્પમાં હોય છે. સાધ્વીઓમાં પણ મુખ્ય આગેવાનને પ્રવની કહે છે. તેની નીશ્રાએ બીજી બધી સાધવીએ તેની આજ્ઞામાં રહે છે આ પ્રવર્તની સૂત્રાર્થની જાણકાર હોય છે. જ્ઞાન અને ઉમરમાં પણ વૃધ્ધ–ઠરેલ હોય છે, બધી સાધ્વીઓને. યથા ચાગ્ય પણે સાધ્વીના માર્ગમાં પ્રવર્તાવે છે, સૂત્ર ભણાવે છે, ચારિત્રમાં અસ્થિરને સ્થિર કરે છે, એને મહત્તરાપણું કહે છે. આ સ્થવિર કપમાં રજોહરણ અને મુહપત્તિ એ બને તે અવશ્ય હેાય છે, ઉપરાંતમાં વસ્ત્રો રાખવામાં આવે છે, એક ગરમ ઉનનું વસ્ત્ર, બે સુતરનાં ઓઢવાનાં વસ્ત્રો, એક ચલપટ્ટો– નીચે પહેરવાનું, સંથારે પાથરવાનું સુવા માટે, અને તેના ઉપર પાથરવાને ઉત્તર પટ્ટો, આટલાં વસ્ત્રો તેઓ ઓછામાં ઓછા રાખે છે. ખાવાને માટે પાત્ર રાખવામાં આવે છે, અને પાત્ર રાખવાને ઝેળી પ્રમુખ પાત્ર ઉપયોગી ઉપકરણે હાય છે. આ સિવાય જરૂર પડતાં પુસ્તક ગૃહસ્થો પાસેથી તે.
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૪૦
એ વાંચવા ભણવા લે છે અને જરૂર ન હોય ત્યારે તે પાછો આપીદે છે.
સાધુ કરતાં સાધ્વીઓને અડચણાદિ કારણે થોડાં વિશેષ ઉપકરણે હોય છે, તે સાધુ સાધ્વીઓ આઠ મહીના જુદા જુદા સ્થળે વિચરે છે, અને ચોમાસાના ચારમાસ એક સ્થળે રહે છે. એમ આઠ અને એક ચોમાસાને મળી નવકલ્પી વિહાર કહેવામાં આવે છે. છુટા કાળમાં એટલે ચોમાસા સિવાય સાધુઓને એક સ્થળે એક મહીનાથી વધારે વખત રહેવાની આશા હોતી નથી, જરૂર પ્રસંગે મહીનાની અંદર પણ વિ. હાર કરી જાય. જ્યાં તેમણે એક વર્ષ માસું કર્યું હોય ત્યાં ઓછામાં ઓછા બે વર્ષના આંતરા સિવાય માસું કરવાની મનાઈ હોય છે, એકી સાથે બે ચોમાસાં કરવાની આજ્ઞા હોતી નથી અને જ્યાં એક મહીને રહ્યા હોય ત્યાં પણ બે મહિનાના આંતરા સિવાય કરીને માસ ક૫ કરવાનો અધિકાર નથી. કોઈ રોગાદિ કારણે રહેવાની જરૂર પડે તે પણ -તે ગામમાં બીજું મુકામ હોય ત્યાં સુધી તે મુકામમાં રહે નહિં અને તેજ મુકામમાં રહેવાની જરૂર પડે તો જે સ્થળે માસ કલપ કર્યો હોય તેથી બીજા ભાગ કે ખુણા ઉપર જઈને રહે પણ છતી શકિતએ વધારે વખત ત્યાં રહે નહિં. શરીચાલી ન શકે તેમ હોય અથવા કેઈ અપૂર્વ જ્ઞાન કે વિદ્યામાં વધારે થતું હોય કે તે સમાગમ બીજે ન હોય તે વધારે વખત પ્રવેગ કહેલી ક૫ની મર્યાદા સાચવીને રહી શકે. ઓછામાં ઓછા બે સાધુઓ વિચરે, તેમાં પણ એક
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૧
ગીતાર્થ હવે જોઈએ, એટલે સૂત્રઅર્થના રહસ્યને જાણકા-- ૨ હાય તેની નિશ્રાએ અનેક સાધુઓ વિચારી શકે છે.
સાધુઓ પહેલે પિહર નવું ભણે, બીજે પહેરે તેને અર્થ વિચારે. સશક્ત સાધુ દિવસમાં એકવાર ભેજન કરે, લાન, બાળ, વૃદ્ધ અને વધારે અભ્યાસ કરનાર એકથી વધારે વાર પણ નિર્દોષ આહારાદિ કરી શકે છે. ઉનાળા કરતાં શીયાળામાં અને શિયાળા કરતાં ચોમાસામાં વિશેષ પ્રકારે તપશ્ચર્યા કરવી જોઈએ. ચોમાસામાં મજબુત બાંધાવાળા સાધુઓએ ઘી દુધ આદિ વિકૃતિને ત્યાગ કર જોઈએ. બે વખત પ્રતિક્રમણ નિત્ય કરવું અને રાત્રે સ્વાધ્યાય કરી ધ્યાન કરવું જોઈએ. આપસઆપસમાં ભણવું અને ભણાવવું. દિવસ રાત્રિને મોટે ભાગ નવીન જ્ઞાનને અભ્યાસ, સ્વાધ્યાય અને. ધ્યાનમાં નિર્ગમન કરવો જોઈએ.
- સાધુ અને સાધ્વીઓને આચાર પ્રાચે સરખો છે. વિશેષમાં સાધવીઓને સાધુ કરતાં થોડાં વધારે વસ્ત્રો રાખવા પડે છે. એક માસ કહ૫ને બદલે બે મહીનાને તેમને માસકલ્પ હોય છે. બે મહીના પછી તેમણે અવશ્ય વિહાર કર જોઈએ, જ્યાં સુધી ચાલવાની શક્તિ હોય ત્યાં સુધી એક સ્થળે બીજું માસું ન કરવું. ત્રણ સાધ્વીથી ઓછી સાધવીઓએ વિહાર ન કરવો. સાધ્વીઓએ સારા મનુષ્યની વસ્તીવાળા ભાગમાં રહેવું જોઈએ. સાધુએ તે જંગલમાં પણ રહી શકે છે. વૃક્ષોની નીચે પણ રાત્રી વાસે કરી શકે
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૪૨
છે. નવીન શિષ્ય ગુરૂની પરીક્ષામાં પસાર થયા પછી કરવા. તેમાં પણ તેનાં માબાપ અને સ્ત્રીની રજા મળ્યા પછી દીક્ષા આપવી. સ્ત્રી દીક્ષા લેનારને તેના પતિની મુખ્ય આજ્ઞા જોઈએ. પતિના અભાવે તેના પાલક માતાપિતા સ્વસુર -વર્ગ અને પુત્રાદિની આજ્ઞા મેળવી દીક્ષા આપવી.
આસર્વ સ્થવિરકતપી સાધુ સાધ્વીઓને આચાર છે આ પ્રમાણે આચારમાં દઢ થયેલ મુનિ ભવિષ્યમાં વધારે કિલષ્ટ કર્મ ખપાવવા સમુદાયથી અલગ થઈ જિનકલ્પને -ભાગ આદરે છે. આ માર્ગ ઘણે કઠણ છે. પૂર્વે બતાવેલા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાવક વિગેરે આ માર્ગમાં પ્રાયે વિશેષતાઓ જોડાય છે.
જિનને કલ્પ–આચાર તે જિન કલ્પ. જિનેશ્વરની માફક મહાન સુરવીરતા વાળી નિરપેક્ષતાવાળી–નિરાધારતાવાળી,
સ્વાવલંબી પ્રવૃત્તિ આ માર્ગમાં હોય છે. આજિન કલ્પીઓ કિઈ વસ્ત્ર પાત્ર રાખે છે અને કેઈ નથી પણ રાખતા, હસ્ત પાત્રની લબ્ધિવાળાઓ પાત્ર રાખતા નથી. તેમજ વસ્ત્રવિના રહી શકનારા વસ્ત્રને પણ ત્યાગ કરે છે. રજોહરણ અને -સુહપત્તિ હોય છે. આ માર્ગ સ્વીકારવા પહેલાં સ્થવિર કલ્પમાં રહીને તેઓ પ્રથમ જિનકલ્પ પ્રમાણે ચાલવાની તૈયારીઓ-તુલનાઓ કરે છે. .
પ્રથમતપની તુલના કરે છે, એટલે વિશેષ તપ કરવાની ટેવ પાડે છે. કેમકે કેઈપણ દેવાદિકના.ઉપસર્ગ, પ્રસંગે
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૩
-સુધા–ભુખ તેમને પિતાના નિયમિત નિયમોથી ચલાયમાન ન કરી શકે માટે એક ઉપવાસથી લઈ છ મહીનાના ઉપવાસ થાય ત્યાં સુધી સુધાથી ચલાયમાન ન થાય તેટલી તૈયારી રાખે છે.
બીજી સવભાવનાની તુલના કરે છે. આ તુલનામાં -તેઓ ભય તથા નિદ્રાઉપર કાબુ મેળવે છે. આ માટે પ્રથમ પિતે રહેતા હોય તે મુકામમાં ઉભા ઉભા કાર્યોત્સર્ગ કરે છે. પછી ઉપાશ્રયમાહાર ધ્યાનસ્થિતિમાં ઉભા રહે છે. પછી ચારમાગવાળા ચોકમાં ઉભા રહી કાર્યોત્સર્ગ મુદ્રામાં ધ્યાન કરે છે. ત્યાર પછી નિર્જન પ્રદેશવાળાં શુન્ય ઘરોમાં કાર્યો
ન્સ કરે છે અને છેવટે મશાન આદિયવાળી ભૂમિમાં નિર્ભયપણે કાયોત્સર્ગમાં રહી ધ્યાન કરે છે. આ પ્રમાણે નિદ્રાનો જય અને પિતાના સવને ઉત્તેજીત કરનારી સત્ર ભાવનાની તુલના કરે છે અને પિતાને એમ લાગે કે હવે નિદ્રાકે ભય હેરાન કરે તેમ નથી ત્યાર પછી તેઓ જગલમાં રહેવાની શરૂયાત કરે છે. ૨
ત્રીજી તેઓ સૂત્ર ભાવનાને કેળવે છે. સૂત્રનું–સિદ્ધાંતનું જ્ઞાન તે એટલું બધું દૃઢ કરે છે કે લાંબે વખત ગણવાડમાં -ન આવે તે પણ પોતાના નામની માફક તે ભૂંલતા નથી. સૂત્રનું જ્યારે તેઓ પરાવર્તન કરે છે–ગણે છે ત્યારે તે ઉપરથી કાળનું માપ કાઢી શકે છે કે આટલું ગણતાં આટલા કલાકે થાય છે અને તે પ્રમાણે જ વખત થ હાય છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
હવે તેમની પાસે પુસ્તક હોતાં નથી તેથી બધું જ્ઞાન તેમને મેહેજ હોય છે. ૩
ચેથી એકત્વ ભાવનાને તેઓ કેળવે છે. પ્રથમ સાધુના સમુદાયમાં રહેવા છતાં પણ તેનાથી અલગ હોય તેમ પરસ્પર આલાપસંલાપ કરવા, અન્ય અન્ય કથા પ્રબંધ કરવા આદિબંધ કરે છે. આ પ્રમાણે બારાઉપરથી મમત્વ ત્યાગે છે અને દેહ ઉપાધિ આદિ અત્યંતર મમત્વને પણ આત્માથી ભિન્ન જાણીને છેવટે તેને ત્યાગ કરે છે. આ પ્રમાણે એકવ ભાવના કેળવ્યાથી જંગલોમાં વનમાં સમશાન આદિસ્થળે એકલા રહેવાનો પ્રસંગ આવે છે ત્યારે તેમને તે વિષે જરાપણ બેચેની જેવું કે અણગમતું લાગતું નથી પણ એકાંતવાસ તેમના જ્ઞાન ધ્યાનના વધારામાં મદદગાર થઈ પડે છે. ૪
પાંચમી બળ ભાવનાની તેઓ તુલના કરે છે–કેળવે છે. આ ભાવના કેળવવાની મુખ્ય જરૂર એ છે કે જંગલમાં, ટાઢ, તાપ, વર્ષોની ઠંડી સદીઆદિમાં અને તેમાં પણ વસ્ત્રને પણ અભાવ હોય તેવી સ્થિતિમાં તેમને રહેવું પડે છે. એટલે અત્યારના વખતના મોટા કસરત બાજ ના જેવા તેઓ પોતાના અવયવોને દઢ બનાવે છે, જેને લઈને તેઓને ટાઢ તાપ કે સરદીની જરાપણ અસર થતી નથી.
એટલે જિન કલ્પી સાધુઓનું શરીર બળ બીજ કરતાં બજ મજબુત થાય છે તે સાથે મનોબળ પણ મજબૂત
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૫
કરે છે જેથી તપઆદિ કરવાથી શરીરમળ નિમ ળ થાય છતાં સ્મૃતિખળને લઈ પરિષદ્ધ ઉપસર્ગાદિથી પરાભવ પામતા નથી.
આ પ્રમાણે પાંચે પ્રકારની તુલના કરીને પેાતાની તે મામાં પ્રવેશ કરવાની ચેાગ્યતા જણાતાં સ્થવિરકલ્પના ત્યાગ કરી જિનકલ્પના માર્ગ સ્વીકારે છે. તેએ કાઈ વખતે એકથી વધારે પશુ સાથે હાય છે. સાધુના વેષ તરીકે રજોહરણ મુહપત્તિ રાખે છે. અમુકજ જાતના રજોહરણુ રાખવે તવે આગ્રહ નથી. મયુર પિચ્છને પણ રજોહરણ હાય છે. પરંતુ અહાળે ભાગે ઉનના જ વ્હાય છે. ત્રીજી પારસીએ-ત્રીજાપહારે તેએ શિક્ષા કરવા નીકળે છે અને કરપાત્ર હાય તે હાથમાં લઇને ખાઇ લે છે, પાણી સાથે પી લે છે. કોઇ વખતે પાણી વિનાપણ ચલાવી લે છે. તેઓ નિત્ય એક વખત આહાર કરેજ તેવા નિયમ નથી, ઉપવાસે પણ કરે છે, પણ એક વખતથી વધારે વખત ભાજન લેતા નથી.રોગાદિ કારણે પણ તેએ અપવાદ માર્ગ સ્વીકારતા નથી. ઔષધ કરાવતા નથી. તેમ મીજાની પાસે સેવા પણ તેએ કરાવતા નથી, વિહાર કરવા હાય તા પણ ત્રીજી પારસીએ અપેાર પછી કરે છે. ગામની નજીક એક રાત્રી રહે છે. શહેર નજીક પાંચ રાત્રી રહે છે. પરીષહ અને ઉપસ સહન કરે છે. ઘણી વખત એકાકી વિચરે છે. ઘણેભાગે મૌનપણેજ કરે છે.કાઈ પ્રસંગે ધર્મોપદેશ પણ આપે છે.જમીન ઉપર ઉત્કટિક આસને બેસે છે. સુવાને માટે જમીન અને
૧૦
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૪૬
ઓઢવાને માટે આકાશ હોય છે જે કઈ વાઘ સિંહ પ્રમુખ હિંસક પ્રાણ સન્મુખ આવતું હોય તે તેઓ તેના ભયથી ઉન્માર્ગે ચાલતા નથી. પણ એક ખરા વીરને છાજે તેમ સિદ્ધા તેની સામાજ ચાલ્યા જાય છે. જ્યાં દિવસ આથમે ત્યાંજ કાલ્સ “ધ્યાન પરાયણ થાય છે. તેના જીવનને મોટે ભાગ કિલષ્ટ કર્મો ખપાવવાં, જે જે મુશ્કેલીઓ આવે તે સહન કરવી, સમભાવ રાખ, ફોધાદિને અવકાશ ન આપ અને ધ્યાન પરાયણ રહી આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું તેમાં વ્યતીત કરે છે. તેઓ સ્વાવલંબી હોય છે. બીજાના ઉપર આધાર રાખતાજ નથી, બીજાની મદદલેતા જ નથી. ઉદય આવેલ કર્મ સહન કરે છે. ઉદીરણા કરીને સત્તામાં પડેલાં કર્મોને બહાર લાવી સમભાવે ભોગવીને નિર્જરી નાખે છે. તેઓનું જ્ઞાન નવથી દશપૂર્વસુધીનું હોય છે. અપ્રમત્ત દશા પ્રશંસા કરવા જેવી હોય છે. તેઓનું શરીર પ્રથમ સંઘયણવાળું વજાના જેવું મજબત હોય છે. આ માર્ગને જિનકપીનો માર્ગ કહે છે.
સ્વચ બુદ્ધ પિતાની મેળે બોધ પામેલા, આત્મામાં જાગૃત થયેલા, સત્યને સમજેલા તેને સ્વયંભુદ્ધ કહે છે. જોકે પાછલા જન્મમાં તો તેમને પણ ગુરૂ હોય છે પણ આવાત તે આ ચાલુ ભવ આશ્રયી છે કે, ભવમાં તેને કોઈએ બોધ આપેલ છે તે નથી પણ જાતિ મરણ થવાથી–પાછલા જન્મનું જ્ઞાન થવાથી તેઓ
Page #159
--------------------------------------------------------------------------
________________
* ૧૪૭ પિતાની મેળે આ માર્ગે ચાલેલા હોય છે, માટે તેમને સ્વયં બુદ્ધ કહે છે. જે સ્વયં બુદ્ધ થાય છે તે સર્વને પાછલા જન્મનું જ્ઞાન હોય છે જ; અને તેથી તેમને સમ્યક્ દર્શન પણ પ્રગટેલું હોય છે. જે તેઓને પાછલા જન્મનું પૂર્વનું ભણેલું જ્ઞાન હોય છે તે તેને દેવે સાધુને વેશ રજોહરણ મુહપતિ આદિ આપે છે, જે પૂર્વનું જ્ઞાન ન હોય અને નવું ભણવાનું હોય છે તો ગુરૂની પાસે જાય છે અને ગુરૂ તેને વેશ આપે છે. સાધુના વેશમાં રજોહરણ, મુહપત્તિ એક ઉનનું અને બે સુતરનાં કપડાં અને પાત્ર આટલું હોય છે. તેઓ એકલા પણ રહે છે અને સાધુઓના સમુદાયમાં નવીન જ્ઞાન ભણવા માટે અથવા પોતાની ઈચ્છાથી પણ રહે છે. પૂર્વજન્મનું જ્ઞાન હોવાથી ધર્મ કર્મના ફળાનો અનુભવ તેમને પ્રત્યક્ષ થયેલા હોય છે એટલે જ્ઞાન ધ્યાનમાં આગળ વધી આત્માને ઉજવળ કરવાને–આત્માની બધી શક્તિઓ પ્રગટ કરવાને પ્રબળ પુરૂષાર્થ અપ્રમત્તપણે રહીને તેઓ કરે છે.
પ્રત્યેક બુધ્ધ. બહારનું કઈ પણ કારણ દેખીને તે ઉપરથી સંસાર ની અનિત્યતા જાણુને બેધ પામે તેને પ્રત્યેક બુધ્ધ કહે છે. જેમ કરડુ રાજાએ પ્રથમ બહુજ સુંદર અને બળવાન વૃષભને જોયો હતો. તેજ વૃષભને લાંબા દિવસે જરાથી જર્જરીત રૂપવિહીન ગળી ગયેલ શરીર વાળે જોઈને પ્રતિબોધ પામ્યા; પિતાના શરીરની પણ ભાવી એવી જ
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૮
સ્થિતિ સમજી જાગૃત થઈ સાધુ જીવન સ્વીકાર્યું, આજ પ્રમાણે કાઈ વાદળાંને વિખરાઈ જતાં ોઈને, કાઇ સૂ ચંદ્રને થયેલ રાહુનું ગ્રહણ જોઈને તા કોઈ થાડાજ વખતમાં નવપલ્લવિત આમ્ર વૃક્ષને હુંઠા જેવું નામ શેષ રહેલું જોઇને એધ પામ્યા, જાગૃત થયા. તે સર્વે પ્રત્યેક– બુદ્ધ કહેવાય છે. આ પ્રત્યેકમ્રુધ્ધાને જાતિ સ્મરણુથી પૂ જન્મનું જ્ઞાન પણ હાય છે, ઓછામાં ઓછુ અગીયાર અંગના જ્ઞાનથી લઈ દેશ પૂર્વમાં કાંઈક ન્યૂન એટલું શ્રુત જ્ઞાન હેાય છે. આ સર્વ પૂર્વ જન્મમાં ભણેલું જ્ઞાન હાય છે અને એવા પૂર્વના અભ્યાસને લઈનેજ તેએ એકાદઆવા ગંભીર બનાવને જોઈને એકદમ જાગૃત થઈ જાય. છે. નહિંતર તેથી પણ વિશેષ અનેક બનાવા નજરે જોવા. છતાં, નથી ઉપજતા વૈરાગ્ય કે નથી થતું જાતિસ્મરણ જ્ઞાન. આવા પ્રત્યેક યુદ્ધને દેવેશ શાસન દેવા સાધુના વેશ આપે છે. રજોહરણ અને સુહપત્તિ એ વસ્તુ સાધુના ચિન્હ તરીકે તેમની પાસે હાય છે. કાઇ વખતે આ સાધુનું ચિન્હ પણ તેમની પાસે હાતું નથી, છતાં તેનું વર્તન બહુજ વિશુદ્ધ અને આત્મ જાગૃતિથી ભરપૂર હાય છે. આ પ્રત્યેક યુધ્ધા ગચ્છ-સમુદાયમાં રહેતા નથી પણ એકાકી વિચરે છે અને અહર્નિશ આત્મધ્યાનમાં તત્પર રહે છે.
"
ઉપર પ્રમાણે ચાર પ્રકારના સાધુએ આચાર ભેદને લીધે ખતાવવામાં આવ્યા છે તે મધાની હૈયાતિ તીર્થંકર
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪
-દેવ-ભગવાન મહાવીરના વખતમાં હતી, દરેકની ક્રિયામાં શક્તિના પ્રમાણમાં ફેર હોવા છતાં બધાનું સાધ્ય તે એક જ હોય છે.
ત્યાગી જીવન, આ ચારે પ્રકારના સાધુઓ ત્યાગી જીવનવાળા હાઈ ચારિત્રના માર્ગમાં સર્વ પ્રકારના પાપના આરંભોનો ત્યાગ કરે છે. પરાધીનતાના કારણરૂપ ઘર કુટુંબ સ્ત્રી વિગેરે બં
ને મૂકી દે છે. સવા આત્મ ઉપયોગ જાગ્રત રાખે છે. શરીરની શોભાના કારણરૂપ સંસ્કાર કરતા નથી. માથાના કેશનો લેચ કરે છે. જેનાથી પ્રમાદ વધે–આત્મભાન -ભૂલાય તેવા સંગેન-મનુષ્યાદિને પરિચય કરતા નથી. પરની અપેક્ષા રાખતા નથી, આત્મબળ ઉપર શ્રદ્ધા રાખીને બધી પ્રવૃત્તિ કરે છે. મનને નિર્વિકારી રાખે છે, બીજાને દયા ઉત્પન્ન થાય તેવી કાંઈપણ યાચના કરતા -નથી, પણ ધર્મના નિયમ પ્રમાણે જે સ્વભાવિક ભિક્ષામાં મળી આવે તેમાં સંતોષ માને છે. કેધાદિ કષાયને દૂર કરે છે, પાંચ ઈન્દ્રિયને વશ કરે છે–તેના ઈષ્ટ કે અનિષ્ટ વિષામાં રાગદ્વેષ કરતા નથી, જ્ઞાન અને ક્રિયામાં દેશકાળ અનુસાર પ્રવૃત્તિ કરતા ગુરૂની પાસે દિક્ષા ગ્રહણ કરવામાં આવે છે.
આત્મજાગૃતિ વિનાના કેવળ કર્મકાંડમાં–ક્રિયામાર્ગમાં આનંદ માનનાર ગુરૂથી આત્મકલ્યાણ થતું નથી કેમકે
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૫૦
તેઓની પ્રવૃત્તિ અંધ માણસના જેવી છે. જેઓ પોતે જ્ઞાન વિના ખરે માર્ગ જાણું શકતા નથી. તેઓ બીજા પોતાના આશ્રિતને કેવી રીતે આગળ વધારી શકશે? તેમજ જે જ્ઞાનના જાણકાર હોવા છતાં પિતે તે માર્ગમાં પ્રવૃત્તિ કરતા. ન હોય તેઓ પણ પ્રભુના માર્ગના નાયક થવાને લાયક નથી, જ્ઞાન દેખતું તો છે પણ યથાયેગ્યપણે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરતું ન હોવાથી ચાલવાની તાકાત વિનાનું તે જ્ઞાન પાંગળું છે. માટે આત્મજાગૃતિથી ભરપૂર તેમજ તત્ત્વજ્ઞાન અને ઉત્તમ ચારિત્રમાં પ્રવૃત્તિવાળા ગુણવાન ગુરૂની પાસે આત્મ કલ્યાણના ઈચ્છક એ સંસારથી પાર પામવા માટે ચારિત્ર ગ્રહણ કરવું અને તેમની પાસે–તેમની નિશ્રાએ રહેવું.
પાંચ મહાવ્રતો પાળવા સાથે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવું. તે ચાલતાં વનસ્પતિ કે ત્રસ આદિ કઈ જીવની હિંસા કે તેને દુઃખ ન થાય તેની સંભાળ રાખવી, તેવા જીવાળી જમીનથી પડખે થઈને ચાલવું. ચાલતા સાડાત્રણ હાથ જમીન ઉપર દષ્ટિ પડે તેવી રીતે. નીચી દષ્ટિ કરીને ચાલવું. ૧. બાલવામાં બહુજ સાવચેતી રાખવી, બની શકે ત્યાં સુધી વગર કારણે ન બોલવું,
લવું પડે તે પ્રિય, સામાને હિતકારી અને સત્ય બોલવું તે સિવાય મૌન રહેવું. ૨. ગૃહસ્થ પોતાને માટે ભોજન તૈયાર કર્યું હોય તેમાંથી સાત્વિક આહાર બેંતાલીશ ષ
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૧
રહિત, દેહ ટકાવવા અર્થે લેવે. ૩. કાંઇ વસપાત્રાદિ લેવુ મૂકવું પડે તે લેતાં મૂકતાં કાઇપણ જીવને ટુઃખ ન થાય જીવની વિરાધના ન થાય તેવી સાવચેતી રાખવી. ૪. મૂત્ર, મળાદિ ત્યાગ કરવાં પડે તે પણ જીવ વિનાની નિર્દોષ જમીન ઉપર ત્યાગવાં, ફાઈ જીવને આપણા નિમિત્ત દુઃખ ન થાય તેની સંભાળ રાખવી. ૫.
મનમાં કાઇ અશુભ સપ ઉઠવા ન દેવા, ઉઠે તે તરત મધ કરવા, અથવા તે વિચારથી વિાધી વિચારવડે તેને બદલાવી નાખવા. સારા વિચારા કરવા અથવા કાઈ પશુ સ`કલ્પ વિકલ્પ ન ઉઠે તેવી રીતે આત્મ ઉપયાગમાં રહેવું. આ મન ગુપ્તિ છે. ૧. સર્વથા માનપણું' અમુક વખત સુધી રાખવું અને ખેલવું પડે તે સૂત્રમાં કહ્યા પ્રમાણે પ્રિય પુષ્પ અને સત્ય મેલવું, આ વચન ગુપ્તિ અને વચન સમિતિ છે. ૩. કાર્યાત્સર્ગ માં કાયાને સ્થિર રાખવી, ધ્યાનાદિમાં અટાલ સ્થિરતા વધારવી, વગર કારણે ક્યાંક ન કરવું પણ અંગાપાંગ સકાચી સ્થિર થઈને એસવું. આ શરીરની સ્થિરતા, ધ્યાનાદિમાં મનની સ્થિરતા થવામાં ઉપચેાગી સાધન છે અને કાયસિ કહે છે. ૩
'
આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચન માતા કહેવાય છે. માતા જેમ પુત્રનું પાલન કરે છે તેમ સાધુ જીવનનું રક્ષણ કરનારી આ આઠે માતાએ છે.
એ વખત આવશ્યક ક્રિયા કરવો. પાંચ મહાવ્રત,
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૫૨
પાંચ સમિતિ, ત્રણ ત્રુપ્તિ, ઇન્દ્રિય, કષાય વિગેરેમાં જે જે ગુરૂદેવની આજ્ઞા વિરૂદ્ધ પ્રવર્તાયું હાય, આજ્ઞાનુસાર પ્રવૃત્તિ ન થઈ હાય તે માટે દિવસમાં સવાર સાંજ બે વખત તેની તપાસ કરીજવારૂપ આવશ્યક ક્રિયા છે, દાષ લાગ્યા હાય તા તેની માી માગી, પ્રાયશ્ચિત લઈ પેાતાની ભલા સુધારવી, શુદ્ધ થવું, તુટેલા ભાગને સાંધી દેવા અને ફીને તેમાં દોષ લાગવારૂપ છિદ્ર ન પડે તેની સાવચેતી રાખવી.
ભૂમિ ઉપર સુવું, એક વખત ભેાજન કરવું; સ્નાનાદિ શ્રુષા ન કરવી, આ સર્વ આચારો પાળવા, પ્રમાદના ત્યાગ કરવા, દરક્ષણે આત્મભાન ન ભૂલાય તેની સાવચેતી રાખવી, આત્મભાન ભૂલાય તા જાગૃતિ વધારતા રહેવું, આત્મજાગૃતિ વધે તેવા અભ્યાસ વધારવા, તેવાં નિમિત્તા સેવવાં, જ્ઞાન વધારવું, ભણેલું યાદ કરવારૂપ સ્વાધ્યાય કરવા, જડ ચેતનની ભિન્નતા કરવા નવીન જ્ઞાનના અભ્યાસ કરવા, અધા પ્રતિભા તાડીને ઉગ્ર વિહારે વિચરવું, છતી શરીરની શક્તિએ એક સ્થળે વધારે ન રહેવું, આઠે માસ વિહાર કરવા, ચામાસાના ચાર મહિના એક સ્થળે રહેવું, શ ક્તિ અનુસાર તપ કરવા, વિકાર ઉત્પન્ન કરનાર દુધ ઘી આદિ ના ત્યાગ કરવા, જ્ઞાનદર્શન ચાત્રિમાં વૃદ્ધિ કરતા રહેવું, સત્ય સમજ્યા પછી જ બીજાને ઉપદેશ આપવા, સ્યાદ્વાદ માગ ખરાખર ન સમજાય ત્યાં સુધી માન રહીને અભ્યાસમાં વધારા કરવા. સત્ય સમજ્યા વિના ઉલટા લેાકેાને
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૩
ઉન્માર્ગે ચઢાવી દેવાથી સસારની વૃદ્ધિ થાય છે. ખને તાં લાકાને સારે માર્ગે ચડાવવા છતાં તેવું જ્ઞાન ન હાય તા માન રહેવું તે સારૂ છે પણ લેાકાને ઉન્માગે ચડાવવા તે ઠીક નથી.
ચારિત્રમાં મદ્દગાર ઉપકરણા, રહેવાના મુકામ રૂપસ્થાનરૂપ વસતી. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકારૂપ સંઘ, નવ કલ્પી વિહાર, દેહ ટકાવવા માટે આહાર પાણી અને સામાન્ય મનુષ્યા, આ સર્વ માંથી જે કાઈ ધનના કારણરૂપ પ્રતિબંધ હૈાય તે દૂર કરવા. તેમને જોઇતી નાનાદિની મદદ આપવી. તેમનામાં સતી પડેલી આત્માની મહાત્ શક્તિ જાગૃત કરાવવી તેમાં જરાપણ હરકત નથી, પણ તેમના વિના નજ ચાલે, તે જોઇએજ, તેમના સુખ દુ:ખશ્રી હર્ષ શાક થાય એ રૂપ પ્રતિખંધ જે મંધનકર્તા છે તેને ત્યાગ કરવા.
ખાવામાં, પીવામાં, બેસવામાં, ઉઠવામાં, રહેવામાં, જવામાં, આવવામાં એ સર્વ સ્થાને આત્મઉપયાગ જાગૃત રાખવેા, લક્ષ ન ચૂકવું, સાધ્ય ન ભૂલવું એની ખરાખર સાવચેતી રાખવી, બીજા જીવેાની હિંસા ન થાય તે તરં પૂરતું ધ્યાન આપવું, પ્રમાદ પૂર્વક જવું આવવુ કરનાર સાધુને પણ સંસારની વૃદ્ધિ કરનાર હિંસા લાગે છે,
વરવાળા મનુષ્યને ઘી ખવડાવવાથી રોગની વૃદ્ધિ થવા સાથે તેના દુ:ખમાં વધારા થાય છે તેજ ઘી તાવ વિનાના સંતુ
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ષ્યને પુષ્ટિને માટે સુખદાયી થાય છે તેમજ યતના પૂર્વક ઉપગ પૂર્વક પ્રવૃત્તિ કરનારને આહાર વિહારાદિ ગુણકારી થાય છે, તેજ આહાર વિહારાદિ ચતના વિના-ઉપયોગ વિના પ્રમાદી અને કર્મબંધુ ૩૫ દેષ માટે થાય છે
પોતે જ્ઞાનવાન હાઈને પણ જે તે પરને પીડા કરતા હોય તે ખરેખર તેનું ચારિત્ર મલિન થાય છે, દી પ્રકાશ વાળ હોય છે છતાં વધારે ગરમીવાળ–તાપ વાળ થવાથી મલિન કાજળ ઉત્પન્ન કરે છે, તેમ સાધુ જ્ઞાનના પ્રકાશવાળે હોવાં છતાં બીજાને પીડા કરવાથી પાપરૂપ મળ ઉત્પન્ન કરીને પિતાનું ચારિત્ર મલિન કરે છે.
ભવાભિનંદી. સંસારથી વિરક્ત થયેલા જીવો માટેજ ચારિત્ર છે, પણ જેઓ આ માયિક વિષયમાં તથા સંસારમાં આનંદ માનનારા છે, વિશ્વમાંજ સુખ છે એમ માનનારા છે અને તેને જ ઈચ્છનારા છે તે ને ભવાભિનંદી કહેવામાં આવે છે. તેઓએ કદાચ. સાધુને વેશ લીધે હોય છતાં તેમાં ચારિત્ર ગુણ આવી શકતું નથી. તેઓનું ચારિત્ર કે ધર્માચરણ બહારથી દેખાય એટલું જ હોય છે, પણ તેની અંદરની લાગણીઓ કેવળ લેકને ખુશી કરવાની અને વ્યવહારમાં સુખી થવા માટેની હોય છે.. * અજ્ઞાનદશા, લોભ પરાયણતા, ભીરુતા, ઈર્ષાળુતા અને
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૫
શતા ઈત્યાદિ ભવાભિનંદી જીવેમાં સ્વાભાવિક લક્ષણે. મળી આવે છે, તેઓએ આરંભેલાં સત્યક નિષ્ફળ નિવડે છે. આ દેને લીધે તેઓ આગળ વધી શકતા નથી. ખરે નિશાન બાંધ્યા વિના–આમદષ્ટિ જાગૃત થયા સિવાય જે
જ અંતરમાં અનેક પ્રકારની વાસનાઓ ભરીને, મલિનતા રાખીને લોકોને આરાધવા-અનકલ કરવા, કે પિતાને ઉપચેગી થાય એટલા માટે ધાર્મિક ક્રિયાઓ કરે છે તેનું નામજ લોકપંક્તિ છે, લેકપંક્તિનુ ફળ લૈકિકજ આવે છે.
આપવીજ ક્રિયા પણ જેઓ આત્મજાગૃતિ પૂર્વક આત્માની વિશુદ્ધિરૂપ ધર્મને અર્થે કરે છે તેને તે કિયા કલ્યાણના સાધનરૂપ થાય છે. પણ કેને માટે ધર્મ કરવો તે તે અકલ્યાણને માટે જ થાય છે. આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટેની બધી પ્રવૃત્તિઓ કર્મની શુદ્ધિનું કારણ બને છે, જેઓ પરમશાંતિની નજીકની ભૂમિકા સુધી પહોંચેલા હોય છે તેવાઓ જ મોક્ષને અથે પ્રવૃત્તિ કરે છે પણ સંસારની વાસનાવાળા જીવે તે તરફ પ્રવૃત્તિ કરી શકતા. નથી. ભેગ અને તેનાં સાધનો ત્યાગ કરનારનાં આવતાં. પાપ અટકે છે અને પ્રથમનાં પાપેને ક્ષય થાય છે. અને તેથી તેની મુક્તિ થાય છે, આ મુક્તિ તરફ તે ભવાભિનંદી જીવે ઠેષ હોય છે. આજ સંસારમાં પરિભ્રમણ કરાવનાર ભવબીજ છે. મુક્તિ ઉપર દ્વષરૂપ ભવ બીજને વિયોગ થવાથી જ જીવ પિતાના મોક્ષ સંબંધી પ્રયાણુમાં
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫૬
આગળ વધી શકે છે, જેને મોક્ષ ઉપર શ્રેષ નથી તેઓને પણ ધન્ય છે. તે મહાત્માઓ અવશ્ય કલ્યાણરૂપ ફળના ભેગી થાય છે.
મોક્ષનો ઉપાય સમ્યકજ્ઞાન દર્શન ચારિત્રરૂપ જે જિનેશ્વર દેવે વર્ણવે છે–બતાવ્યું છે તેના તરફ પ્રવૃત્તિ કરવી તે દૂર રહે પણ પાપી જીવે તે ઉલટા તે સઉપાયને મલીન કરવાની–વખેડવાની પ્રવૃત્તિ કરે છે. તે સમ્યફ જ્ઞાનાદિની આરાધના કરવાનું જેમ મહાન ફળ કહેલું છે તેમજ તેની વિરાધના કરનારને મહાન અનર્થની પ્રાપ્તિ પણે કહેલી છે. જેમ ઉંચા સ્થાન ઉપરથી પડવું અને વિષવાળા અન્નથી -તૃપ્તિ કરવી તે દુખરૂપ થાય છે તેમ જ્ઞાનાદિ સમ્યક્ માર્ગને મલીન કરવાથી તેની નિંદા કરવાથી–તે તરફ દૃષ રાખવાથી અનર્થની પ્રાપ્તિ થાય છે.
પ્રમાદ, જી મરશે કે પીડા પામશે તેની દરકાર રાખ્યા વિના અયતનાએ પ્રવૃત્તિ કરતાં, જીવ મરે કે ના મરે છતાં પ્રમાદી જીવને તે હિંસા લાગે જ છે. પણ જેઓ નીચી દષ્ટિ રાખી ઉપયોગની જાગૃતિ પૂર્વક ચાલે છે છતાં શરીરની અસ્થિરતાને લઈને જીવની વિરાધના થઈ જાય તે પણ યતના પૂર્વક ચાલનારાને-પ્રવૃત્તિ કરનારાને કર્મને બંધ થતું નથી, કેમકે તે પોતાની જાગૃતિને ઉપયોગ બીજાને નુકશાન ન થાય તેવી લાગણી પૂર્વક કરી રહ્યો છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧પણ
જેમ આસક્તિ વિનાનાને વસ્તુને સંગ્રહ કર્મ બંધનું કારણ થતું નથી તેમ પ્રમાદને ત્યાગ કરનારને મારવાની. લાગણું વિના કર્મને બંધ થતું નથી.
સર્પ જેમ કાંચળીને ત્યાગ કરે છે પણ વિષનો ત્યાગ કરતો નથી તેમ પ્રમાદી મનુષ્ય ઉપરથી બહારને પરિગ્રહ ત્યાગી દે છે પણ રાગદ્વેષાદિ અંતર્ ગ્રંથીને ત્યાગ કરતે નથી તેથી તેને બહારનો ત્યાગ કર્મની નિર્જરા અર્થે થતા નથી. અંતરની શુદ્ધિ કર્યા વિના બહારની શુદ્ધિ વિશ્વાસ કરવા ચગ્ય નથી, અંતરની શુદ્ધિ હોય તેજ બહારની શુદ્ધિની કિંમત છે. બહારથી બગલાં ઘણાં ધોળાં હોય છે પણ અંતરની મલિનતાને લીધે અનેક માછલીઓને મારે છે, આ તેનું મલીન ધ્યાન તેના નાશનું–અધોગતિનું કારણ થાય છે. જે ચગી છ જીવની કાયાના છાના રક્ષણ કરવામાં પ્રમાદી બને છે તે દેગી તેના પ્રમાદને લીધે બંધાય છે, કમળ જેમ પાણીમાં રહેવા છતાં નિલેપ રહી શકે છે તેમ અપ્રમત્ત ગી–અપ્રમાદી જીવ ઉપગની જાગૃતિને લીધે બંધાતે –લેપાતું નથી. જેને આલોકની કે પરલોકના સુખની કાંઇ અપેક્ષા નથી–એટલે હું જે આ ધર્મ પરાયણ થઈને અનેક પ્રકારનાં વ્રત, તપ, જપ, જ્ઞાન, ધ્યાનાદિ કરું છું તેના ફળ તરીકે આ લોકમાં મનુષ્ય મને બહુ માન આપે, મારી પ્રશંસા કરે અને પરલોકમાં કોઈ દેવ તરિકે કે રાજા પણે ઉન્ન થાઉં, મારા ઈષ્ટ મનુષ્યોને મેળાપ થાય કે મારી
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ધારણું પ્રમાણે અનુકૂળ સંચાગોની પ્રાપ્તિ થાય એવી એવી કાંઈ પણ ઈચછા વાસના કે તૃષ્ણા નથી, પણ આ સર્વ ધર્મ કિયાથી મારું આત્મસ્વરૂપ જ પ્રગટ થાય એવી જેની લાગણી છે તથા જેના આહાર વિહારાદિ સાત્વિક અને આત્માની ઉન્નતિને અનુકુળ છે તે સમભાવવાળો શ્રમણ નવાં કર્મ બાંધતે નથી, આવા યોગીઓ ક્રોધાદિ કિષાયને નિર્બળ બનાવે છે, સ્ત્રીની કથા, દેશની કથા, જનની કથા અને રાજ ખટપટની કથાનો ત્યાગ કરે છે, નિદ્રાને જય કરે છે, રાગને બદલે વૈરાગ્ય ધારણ કરે છે, ઇન્દ્રિયોને વિજય કરે છે, જીવન મરણના અને પ્રસંગને સરખાં અનુભવે છે. શત્રુ અને મિત્રમાં સમાન દાણ ધરાવે છે, તને સુખ દુઃખ સમાન ભાસે છે, આહારાદિની ગવેષણ કરતાં પણ જેઓ નિરંતર આત્માની શુદ્ધિ કરે છે, પોતાની શરી૨ની શક્તિને ન-છુપાવતાં તપશ્ચર્યા કરે છે. આત્માની શુદ્ધિ કરવામાં દેહની પણ દરકાર કરતા નથી, તેઓ કર્મની નિજ કરીને આત્માને ઉજવળ કરે છે.
જેઓ આહાર માટે, સંયમ માર્ગમાં ઉપયોગી ઉપકરણે માટે, રહેવાના સ્થાન માટે, દેશ કાળ, બળ, પરિશ્રમ, લાભાલાભને વિચાર કરીને વતે છે તેઓને કર્મનો બંધ ઘણેજ અલ્પ થાય છે, અર્થાત્ નથી થતો. જે કામ કરવાથી સંયમને ધક્કે પહોંચે, લેકે વિરોધી થાય, અને પિતાને પરિણામે કલેશ થાય તેવું કાર્ય પ્રભુ માર્ગના પ્રવાસીઓએ કરવું. નહિં.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૮
આગમ જ્ઞાન.' જ્યાં સુધી પ્રત્યક્ષજ્ઞાન–કેવલજ્ઞાન પ્રગટ થતું નથી ત્યાં સુધી પદાર્થોને નિશ્ચય આગમથી–શાસ્ત્રોથી થાય છે, માટે મુનિઓએ આગમ તરફ આદરભાવ રાખવે. પરલોક સંબંધી ઘણું હકીકત જાણવામાં પ્રાયેકરી શાસ્ત્ર ઉપગી છે, એટલે શાસ્ત્ર આધાર ભૂત છે માટે નજીકભવી–હળ કમી જવાને તેમાં પરમ આદર હોય છે. પૈસા મેળવવા અને કામવાસના -તૃપ્ત કરવા, જીવે ઉપદેશ આપ્યા વિના પણ પ્રાચે કરીને પ્રવૃત્તિ કરે છે. પણ ધર્મ માર્ગમાં પ્રવૃત્તિને ઉપદેશ વિના નથી કરતા. આ ઉપદેશ કેવળજ્ઞાનીઓના પરોક્ષ કાળમાં તેમના કહેલાં શાસ્ત્રોથી મળે છે, માટે શાસ્ત્ર તરફ પૂજ્યભાવ રાખવો તે હિતકારી છે. જે અર્થ અને કામમાં પ્રવૃત્તિ કરવામાં ન આવે તો તે મનુષ્યને બનેની પ્રાપ્તિ થતી નથી પણ જે ધર્મમાં પ્રવૃતિ કરવામાં ન આવે તે અર્થ અને કામની પ્રાપ્તિ થતી નથી. અને વિશેષમાં અનર્થની-દુઃખની પણ પ્રાપ્તિ થાય છે. માટે ધર્મના અથી જીવોએ શાસ્ત્ર ભણવામાં તથા શ્રવણ કરવામાં નિરંતર પ્રયત્ન રાખો. આ મેહથી અધિકારરૂપ બનેલા જગમાં શાસે પ્રકાશ કરનારાં છે. આત્મભાન જાગ્રત કરનારાં છે. માયારૂપ રંગને શાંત કરવામાં શાસ્ત્ર ઔષધ તુય છે. દ્રવ્યનું કારણ પણ શાસ્ત્ર - છે, શાસ્ત્ર સર્વગત ચક્ષુ કળીકાળમાં છે, અને સર્વ અર્થનું સાધક શામ છે. મનુષ્યને આ શાસ્ત્ર તરફ ભક્તિ નથી
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૬૦
તેની સર્વ ધર્મ ક્રિયા અંધની ક્રિયાની માફક કર્મના દોષને લઈને નિષ્ફળ થાય છે. પાણી વડે જેમ મલીન વચ્ચેની શુદ્ધિ કરાય છે તેમ રાગાદિ દ્વેષથી મલીન થયેલા. મનની શુદ્ધિ શાસ્ત્ર વડે કરાય છે. જે મનુષ્યની બુદ્ધિ શાસ્ત્રમાં મહુજ તિવ્ર, સૂક્ષ્મ ખાખાના વિષય કરનારી અને શ્રદ્ધાળુ છે તે બુદ્ધિ ખરેખર માક્ષરૂપી સ્ત્રીના મેળાપ કરાવી આપનાર ફ્તી સમાન છે, માટે ભવભીરૂ જીવાએ શાસ્ર તરફ ભલી લાગણી રાખવી. જેમ દુ:ખે પ્રવેશ કરી શકાય તેવી અટવીમાં ભુલે પડેલા મુસાફર ખાડા પ્રમુખથી દૂર રહીને—ખાડા ટેકરા, જાળાં, આંખરાંને વટાવીને—લ ઘીને પેાતાના ઇચ્છિત સ્થાને પહોંચવાના માર્ગ પેાતાની મેળે પામી શકતા નથી, તેમ આ ભવરૂપ અટવીમાં ભૂલા પડેલા મનુષ્ય, અજ્ઞાનરૂપ માને ઉલ ંધીને, શાસ્ત્રજ્ઞાનરૂપ સેમિચાની મદદવિના મેાક્ષમાં પહેાંચી શકાય તેવા મા` પામી શકતા નથી.
પરિણામ પ્રમાણે ફળ.
ખેતીમાં પાણી મીઠુ હાય, માળું હાય, ઝાઝુ હાય, થાતુ હાય તેના પ્રમાણમાં તેના ફળમાં તફાવત પડે છે તેમ અનેક મનુષ્ચાની ક્રિયાઓ એક સરખી દેખાતી હાય છતાં તેના પરિણામના પ્રમાણમાં ફળે! સારાં ખાટાં થાડાં ઘણાં એમ તફાવતવાળાં આવે છે. મનુષ્યા કનાં ફળે અનેક પ્રકારે ભાગવે છે છતાં તે ફળ ભાગવનાર મનુષ્યાની બુદ્ધિ જ્ઞાન
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૧
સંમોહ આદિમાં ભેદવાળી હોવાથી-રાગદ્વેષ સમતા આદિમ તરતમતા યાને વિવિધતાવાળી હોવાથી તેનાં ફળમાં પણ તપ્તમતાવાળી વિવિધતા અનુભવવામાં આવે છે.
દરેક મનુષ્યના અભિપ્રાયો બુદ્ધિ જ્ઞાન અને અસંમેહ રૂપે ત્રણ પ્રકારના હોય છે. તેના ભેદને લઈને મનુષ્યના બધાં કર્મોમાં ભેદ પડે છે. ઇન્દ્રિયના આશ્રયવાળી બુદ્ધિ કહેવાય છે. આગમના આશ્રયવાળું જ્ઞાન કહેવાય છે અને આત્મજાગૃતિવાળું અનુષ્ઠાન સહિત જ્ઞાન તે અસંમોહ. કહેવાય છે.
જે મનુષ્ય ઈન્દ્રિયોના આશ્રયવાળી બુદ્ધિ પૂર્વક જેટલાં કર્મકાંડ-અનુષ્ઠાન કરે છે તેને વિપાક વિરસ-ખરાબ આવતો હોવાથી તે કર્મો સંસાર ફળને આપે છે. તેનાં તેજ કમ પણ જ્ઞાન પૂર્વક કરવામાં આવે તે કાળાંતરે મોક્ષનાં હતુરૂપ થાય છે, કેમકે તે અનુષ્ઠાનમાં શ્રતજ્ઞાનની શક્તિ દાખલ થાય છે તેથી તેનું ભાવી પરિણામ સુખરૂપ આવે છે. ત્રીજું અસંમોહરૂપ જે કાર્ય કરાય છે તે અત્યંત શુદ્ધ હોવાથી પ્રભુના માર્ગના પ્રવાસીને મેક્ષ સુખ દેવાવાળું થાય છે. . કર્મથી ઉત્પન્ન થતા સુખ દુખાદિ ભાવમાં જેનું મન રાગદ્વેષાદિ પરિણામે પરિણમતું નથી પણ શાંત અને પ્રવૃત્તિ વિનાનું રહી શકે છે, તેવા ભાવ તથા ભેગથી વિરક્ત જીવે મક્ષ માના ખરેખરા અધિકારી છે. દશા ભેદને લીધે જુદી જુદી ભૂમિકામાં જુદી જુદી અવસ્થાને લીધે ભેદ તો
૧૧
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૬૨ પડે છે, છતાં દરેક જીવ પરત્વે સામાન્ય ધર્મ જેમ એક હોય છે, તેમ સમ્યકૃષ્ટિવાળા સર્વ જીને માર્ગ સદા એ જ કજ હોય છે, કુર, નજીક અતિ નજીક એ સર્વ ભેદ છેવા છતાં તે પ્રભુ માર્ગના સર્વ પથિક-મુસાફરોજ છે, મોક્ષને માગ એક છે છતાં કોઈ ઉપશમ ભાવવાળા કઈ ક્ષયપામવાળા તો કોઈ ક્ષાયિક ભાવના માંગે પ્રયાણ કરી રહ્યા છે, એ દશાની અપેક્ષાએ ભેદ કહેવાય છે છતાં એકજ સાધ્ય હોવાથી સર્વની ગતિ છેવટે એકજ છે.
નિશ્ચય દૃષ્ટિએ વિચાર કરતાં સંસારની પેલી પારનું નિવણ નામનું તત્ત્વ છે, તે શબ્દના ભેદે જાડું લાગે છે, પણ ખરી રીતે એકજ છે, કેઈ તેને મુક્ત નિવૃત્તિ સિદ્ધ પરબ્રહ્મ અભવ અને શિવ વિગેરે શબ્દોથી સંબોધે છે, છતાં એ બધા શબ્દો સમાન અર્થના-એકજ અર્થના વાચક હોવાથી તેમાં તાવિક ભેદ નથી. -
મોક્ષના લક્ષણમાં કઈ પ્રકારને વિસંવાદ નથી તે પછી તેને કોઈ નિરાબાધ કહે, કેાઈ કર્મોથી રહિત કહે, અને જન્મ મરણ વિગ તેમાં હેવાથી કેઈ તેને કાર્ય કારણથી પર કહે તેમાં કાંઈ વધે નથી; બ્રાતિ રહિતપણે નિશ્ચય દૃષ્ટિએ નિર્વાણ તત્વને જાણવા પછી તેને ગમે તેવા નામથી બોલા- -
મુ ને કાંઈ વિવાદ કરવાનું કારણ નથી.
દેખે છે, અને તે સિધ્ધ ને સ
વખંત ભેદ પડતો
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૩
નથી, છતાં વૈદ્યા જેમ વ્યાધિને અનુસારે ઔષધ આપે છે તેમ આચાર્યો પણ તે જીવની યોગ્યતા પ્રમાણે વિવિધ પ્રકારે દેશના–ઉપદેશ આપે છે અને કર્મ રેગ મટાડે છે..
આહી જે આ ચારિત્રનું વર્ણન આપવામાં આવ્યું છે તે વ્યવહાર દૃષ્ટિએ મિક્ષનું કારણ છે પણ પરમાર્થ દૃષ્ટિએનિશ્ચય દૃષ્ટિએ તે શુદ્ધ આત્માનું ધ્યાન કરવું તેજ મોક્ષ
ને માર્ગ છે; વ્યવહાર ચારિત્ર કારણ રૂપે છે અને તેમાંથી નિશ્ચય ચારિત્રરૂપ કાર્ય ઉત્પન્ન કરવાનું છે; વ્યવહાર ચારિત્ર તેની ચગ્યતામાં સુધારો કરીને તેના સાધ્ય તરફ લઈ જાય છે.
વ્યવહારનો માર્ગ બે પ્રકારનો છે, એક મેક્ષને અનુકુળ છે અને બીજો સંસારને અનુકુળ છે; મોક્ષને અનુકુળ -વ્યવહાર માર્ગ આત્મ જાગૃતિ પૂર્વક જિનેશ્વરોએ કથન કરેલો ચારિત્ર માગ છે અને સંસારને અનુકુળ વ્યવહાર માર્ગ તે આત્મ દૃષ્ટિ સિવાય અસમ્યફ ચારિત્રની પ્રવૃત્તિ કરવી તે છે. . - સમ્યફ ચારિત્રનું આચરણ કરતાં કષાય તથા ઇદ્રિ
ને જય થાય છે, કષાય તથા ઈદ્રિયાના જચથી સ્વાધ્યા ચમાં વૃદ્ધિ થાય છે, સ્વાધ્યાય કરવાથી ધ્યાન પ્રગટે છે, ધ્યાન છેવટે મેક્ષની પ્રાપ્તિ કરાવે છે. • • - - ' આત્મ જાગૃતિ પૂર્વક આ ચારિત્રનું આરાધન કરવાથી શુભ સ્થાનના જે જે, વિધી ત છે તેનો નિષેધ થાય છે, આ સ્થાન સિવાય અનંત શકિતવાનું શુદ્ધ આત્માને
Page #176
--------------------------------------------------------------------------
________________
પડે છે, છતાં દરેક જીવ પરત્વે સામાન્ય ધર્મ જેમ એક હોય છે, તેમ સમષ્ટિવાળા સર્વ જીવોને માર્ગ સદા એકજ હોય છે, દુર, નજીક અતિ નજીક એ સર્વ ભેદે છેવા છતાં તે પ્રભુ માર્ગના સર્વ પથિકે-મુસાફરાજ છે, મક્ષ માગ એક છે છતાં કોઈ ઉપશમ ભાવવાળા કઈ
પશમવાળા તે કઈ ક્ષાયિક ભાવના અંગે પ્રયાણ કરી રહ્યા છે, એ દશાની અપેક્ષાએ ભેદ કહેવાય છે છતાં એકજ સાધ્ય હોવાથી સર્વની ગતિ છેવટે એકજ છે.
નિશ્ચય દૃષ્ટિએ વિચાર કરતાં સંસારની પેલી પારનું નિર્વાણ નામનું તત્વ છે, તે શબ્દના ભેદે જુદું લાગે છે, પણ ખરી રીતે એકજ છે, કોઈ તેને મુક્ત નિવૃત્તિ સિદ્ધ પરબ્રહ્મ અભવ અને શિવ વિગેરે શબ્દોથી સંબોધે છે, છતાં એ બધા શબ્દો સમાન અર્થના–એકજ અર્થના વાચક હોવાથી તેમાં તાવિક ભેદ નથી.'
મોક્ષના લક્ષણમાં કઈ પ્રકારને વિસંવાદ નથી તો પછી તેને કેઈ નિરાબાધ કહે, કોઈ કર્મોથી રહિત કહે, અને જન્મ મરણને વિગ તેમાં હોવાથી કોઈ તેને કાર્ય કારણથી પર કહે તેમાં કોઈ વાંધો નથી; બ્રાતિ રહિતપણે નિશ્ચય દૃષ્ટિએ નિર્વાણ તત્ત્વને જાણવા પછી તેને ગમે તેવા નામથી બોલાવે તે માટે મુમુક્ષુ જીને કાંઈ વિવાદ કરવાનું કારણ નથી. મુક્તિનો માર્ગ સર્વાએ દેખે છે, અને તે સિંધે ને સરલ માર્ગ છે તેમાં કોઈ વખત ભેદ પડત.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૫
જ્ઞાનાદિને જીવને સ્વભાવ ન માનતાં જે વિભાવિક ગુણુ માનવામાં આવે તે તે કર્મના સ્વભાવિક ગુણ છે કે કના વિભાવિક ગુણ છે? જ્ઞાન કના સ્વભાવ ગુણુ છે એમ જો માના તેા કર્મ ચૈતન્ય રૂપ થશે. તે વાત ચેાગ્ય નથી, જો જ્ઞાનને કર્મના વિભાવ ગુણુ મ્હા તે તે જ્ઞાનને કાના સ્વભાવ ગુણ માનશે ? જો આત્માના સ્વભાવ ગુણુ જ્ઞાન છે એમ કહા તા તે અમે કહીએજ છીએ.
જો ચૈતન્યને કજનિત વિભાવ પર્યાય માના તા કર્મમાં જ્ઞાન પણું માનવું પડશે. કેમકે કારણુના જેવુંજ કાર્ય થાય છે. જ્ઞાન પ્રકૃતિના ધમ નથી; જો જ્ઞાનને પ્રકૃતિ ના ધર્મ માને તે તેમાં ચૈતન્યપણું માનવું પડશે, કેમકે જ્ઞાન ચૈતન્ય સ્વરૂપ છે. જે પ્રકૃતિને ચૈતન્યપણું માન તા કર્મમાં અને આત્મામાં કાંઇ ભેદ રહેશે નહિ. અને પ્રકૃતિને અનિચ્છાએ આત્માપણું માનવું પડશે. માટે જ્ઞાન રૂપ આત્માના ચૈતન્ય સ્વભાવ છે એ માનવું ચેાગ્ય છે, તે વિભાવ પર્યાય થઇ શકતા નથી.
મેાક્ષમાં આત્માના અભાવ થતા નથી.
મેાક્ષમાં આત્માના અભાવ થાય છે એમ જે કહે છે
'
એ વાત ખીલકુલ માનવા જેવી નથી. કેમકે જે પદાર્થની —અખંડ હૈયાતિ હેાય તેને અભાવ કહેવા નથી, નિળ ચંદ્રમાં રહેલી કાન્તિ પણુ જેમ
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૬૪
મેળવવાને કોઇ પણ જીવ શક્તિવાન થતો નથી,
જે બુદ્ધિવાન જીવે લોક પ્રવાહની અપેક્ષા રાખ્યા વિના રાગ દ્વેષ પ્રપંચ ભ્રમ મદ કામ ક્રોધ અને લોભાદિ. થી રહિત પવિત્ર ચારિત્ર આચરે છે અને નિત્ય અનુભવ ગમ્ય કર્મમળ રહિત આત્માના શુધ સ્વભાવનું ધ્યાન કરે છે તે, કર્મ શત્રુના સમૂહને નાશ કરીને પરમ સુખમય નિર્ભય સિદધ રૂપ મહેલમાં પ્રવેશ કરીને સદા આનંદ મય થઈ રહે છે.
ઈતિ અષ્ટમ ચારિત્ર અધિકાર સમાપ્ત.
પ્રકરણ ૯ મું.
સર્વ તત્વ રહસ્ય. મુક્ત થએલ આત્મા જ્ઞાન દર્શન સ્વભાવ વાળે છે અને સદા આનંદમય છે. મુકત અવસ્થામાં ચૈતન્ય સ્વભાવને નાશ થતો નથી. જે ચૈતન્ય સ્વભાવનો નાશ એજ મુકિત, એમ માનવામાં આવે તે મુકત આત્માને જ નાશ થશે. ગુણ અને ગુણનો અભેદ સંબંધ છે, જે ગુણને નાશ માનવામાં આવે તે ગુણનેજ નાશ થાય કેમકે ગુણવાન ગુણથી જુદો નથી. કોઈ ચેતન્યને આત્માને કર્મજ નિત વિભાવિક ગુણ કહે છે પણ તેમ નથી. ચેતન્ય ને કર્મને સ્વભાવગુણ કહેવો કે વિભાવિકગુણ કર એ વિચારજ યુક્તિ ચુક્ત નથી. '
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭
અલગ થયેલું સોનું શુદ્ધ સુવર્ણ કહેવાય છે તેમ કર્મ મળ દૂર થવાથી આમા શુદ્ધ થાય છે.
આકાશમાં સંધ્યા વેળાએ ગંધર્વનગરના જેવા આકારમાં ગોઠવાયેલાં વાદળાની માફક ક્ષણમાં વિનાશી અને અવાસ્તવિક એવા ભેગેને મુગ્ધ બુદિધવાળા–અજ્ઞાની જી વાસ્તવિક અને સ્થિર સમજે છે.
સંસાર. આ સંસાર ચિત્તને વિશ્વમ ઉત્પન્ન કરનાર છે. તીવ્રરાગદ્વેષાદિને ઉન્ન કરવાનું કારણ છે મહાન વ્યાધિથી ભરપૂર છે. વિવિધ પ્રકારની જન્મ મરણાદિ વિક્રિયા ઉપ્તન્ન કરનાર છે. અનાદિ છે અને કર્મોનું કારણ છે. તેમાં એકેદ્રિયાદિ વિવિધ પર્યાયો ધારણ કરીને આ જીવ પરિભ્રમણ કરી રહ્યો છે.
જન્મ આપનાર સર્વ વિકારોના અભાવે આત્મા મુક્ત થાય છે. મુક્ત થયા પછી ફરીને બંધાતો નથી, સિદ્ધ થયા પછી ફરીને અસિદ્ધ થતું નથી, જ્ઞાનમય થયા પછી ફરીને અજ્ઞાનમય થતું નથી. જેમ બીજાને શેકી નાખ્યા પછી કે કે રાંધી નાખ્યા પછી તેનામાં ફરીને ઉગવાની શક્તિ રહેતી નથી તેમ કર્મોથી મુક્ત થયા પછી ભવની–ફરી જન્મ લેવાની પ્રાપ્તિ થતી નથી, પછી તે પરમસ્વસ્થતા-સ્વરૂપમાં લીનતા જ પ્રાપ્ત થાય છે.
અન્ય કાર્યમાં પ્રવૃત્તિ કરવા છતાં પણ જેનું મન શુદ્ધ
Page #180
--------------------------------------------------------------------------
________________
સદા નિર્મળ હોય છે છતાં તેના સ્વભાવમાં જે વિકૃતિઃ દેખાય છે તે વાદળોના આવરણેથી ઉત્પન્ન થયેલી છે, તેમ નિર્મળ આત્મામાં નિર્મળજ્ઞાન સદા રહેલ છે છતાં તેને. સ્વભાવમાં જે વિકૃતિ દેખાય છે તે આઠ કર્મના આવર
ની કરેલી છે. વાદળ દૂર થવાથી જેમ ચંદ્રમાં તેની કાન્તિ પ્રગટ દેખાય છે તેમજ કર્મો દૂર થવાથી આત્માની અંદર શુદ્ધજ્ઞાન વિકાસ પામે છે.
જેમ પ્રચંડ પવન, સૂર્યની આડે આવેલાં વાદળને વિખેરી નાખે છે તેમ ચેાગી શુદ્ધ આત્માના વ્યાનવડે થાડી વખતમાં કર્મનાં આવરણાને વિખેરી નાખે છે.
જે રોગ વડે શુદ્ધ આત્માનું જ્ઞાન થાય છે તેને જ જ્ઞાનીઓ ચોગ કહે છે, તે યોગથી ઉત્પન્ન થતું સુખ સર્વ થી ઉત્તમ છે. તે સુખમાં કામ વાસનાની પીડા નથી પણ સમભાવ ભરેલ હેાય છે સ્થિરતા જામેલી હોય છે, તે સુખ આત્માની અંદર છે અને જન્મ મરણ તથા વૃદ્ધાવસ્થાનો નાશ કરનાર તે સખ છે. જેટલી પરાધીનતા એ બધું દુઃખ છે અને જેટલી સ્વાધીનતા એ બધું સુખ છે, આસુખ દુઃખનું ટુંકામાં લક્ષણ છે. આ ઉપરથી સમજવાનું એ છે કે પુન્યથી ઉપર થયેલા ભેગો, પુન્યને આધિન હોવાથી પરવશ હોવાને લીધે દુઃખ રૂપ છે પણ ચોગથી ઉપ્તન્ન થયેલું જ્ઞાન આત્માનું સ્વરૂપ હોવા સાથે સ્વાધીન હોવાથી તે સુખરૂપ છે. જેમ મેલથી
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૭
અલગ થયેલું સાદું યુદ્ધ સુવર્ણ કહેવાય છે તેમ ક મળ દૂર થવાથી આત્મા શુદ્ધ થાય છે.
આકારામાં સધ્યા વેળાએ ગધવનગરના જેવા આ કારમાં ગાઠવાયેલાં વાદળાની માફક ક્ષણમાં વિનાશી અને અવાસ્તવિક એવા ભાગાને મુગ્ધ બુધ્ધિવાળા–અજ્ઞાની જીવા વાસ્તવિક અને સ્થિર સમજે છે.
સંસાર.
આ સસાર ચિત્તને વિભ્રમ ઉત્પન્ન કરનાર છે. તીવ્રરાગદ્વેષાદિને ઉસન્ન કરવાનું કારણ છે મહાન્ ચાધિથી ભરપૂર છે.વિવિધ પ્રકારની જન્મ મરણાદિ વિક્રિયા ઉપન્ન કરનાર છે. અનાદિ છે અને કર્મોનું કારણ છે. તેમાં એકેદ્રિયાદિ વિવિધ પોંચા ધારણ કરીને આ જીવ પરિભ્રમણ કરી રહ્યો છે.
જન્મ આપનાર સર્વ વિકારાના અભાવે આત્મા મુક્ત થાય છે. મુક્ત થયા પછી ફરીને અધાતા નથી, સિદ્ધ થયા પછી ફ્રીને અસિદ્ધ થતા નથી, જ્ઞાનમય થયા પછી ફરીને અજ્ઞાનમય થતા નથી. જેમ ખીજને શેકી નાખ્યા પછી કે કે રાંધી નાખ્યા પછી તેનામાં ફરીને ઉગવાની શક્તિ રહેતી નથી તેમ કર્મોથી મુક્ત થયા પછી ભવની–ફરી જન્મ લેવાની પ્રાપ્તિ થતી નથી, પછી તેા પરમસ્વસ્થતા-સ્વરૂપમાં લીનતાજ પ્રાપ્ત થાય છે.
અન્ય કાર્ય માં પ્રવૃત્તિ કરવા છતાં પણ જેનું મન શુદ્ધ
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૬૮
જ્ઞાનમાં નિત્ય લીન રહે છે તેવા મનુષ્યમાં આસક્તિને અભાવ હોવાથી ભેગે તેને સંસારના કારણરૂપ થતા નથી. બુદ્ધિમાન મનુષ્ય ઝાંઝવાનાં પાણુંને અસત્ય માને છે અને તેના તરફ પાણી માનીને તે લેવા માટે પ્રવૃત્તિ કરતું નથી, તેમ વસ્તુગતે જેઓ આ સંસારના ભેગેને માયા જેવા જાણે છે તેઓ તે ભામાં રહેવા છતાં પણ તેનાથી લેપાતા નથી. તાત્વિક દષ્ટિએ જેઓ ભેગેના ખરા સ્વરૂપને દેખે છે તે ભવસાગરમાં પાછા આવતા નથી. જેના તરફ જેને અભાવ થયે છે તે વસ્તુ તરફ તેઓ પ્રવૃત્તિ કરતા નથી. ઝાંઝવાના પાણીને બરાબર ઓળખનાર છે તેના તરફ પ્રવૃત્તિ કરશે ખરો કે? નહિં જ, પણ જે મનુષ્ય ઝાંઝવાના પાણીને પાણી છે કે બીજું છે ? તેવી શંકાવાળે થઈને જે હું તે તરફ પાણી લેવા જઈશ અને તે નહિં મળે તે આ થશે, અથવા તે સાચે સાચું પાણી હશે અને હું તે તરફ પાણી માટે નહિં જાઉં તે પાણી વિના રહીશ, આમ સંશચવાળા ભયથી ઉગી થઈ ત્યાંજ ઉભું રહે છે, તેમ નિવણના માગમાં પણ ભયથી ઉગ પામેલા જીવ, મોક્ષમાં તાત્વિક સુખ હશે કે કેમ ? તે શંકાને લીધે પ્રવૃત્તિ કરતું નથી, અથવા ત્યાં તાવિક સુખ–પરમશાંતિ હશે તે હું તે વિના રહી જઈશ, અથવા ત્યાં શાંતિ નહિં હોય તે આ વર્તમાન કાળમાં મળેલા ભેગેને ત્યાગ કરીને છેવટે હું દુઃખી થઈશ, આમ સંશયાત્મક થઈને ત્યાંથી આગળ ન વધતાં છેવટે
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૯
-
ભાગરૂપ માયામાં મોહિત થઈને આગળ વધતાં અટકી પડે છે.
પુન્ય પણ સંસારમાં રખડાવે છે. ચંદનથી ઉન્ન થયેલે અગ્નિ પણ શું વસ્તુને બાળ નથી? અર્થાત્ બાળે છે. તેમ પુન્યથી પણ પ્રાપ્ત થયેલા ભેગે દુઃખની પરંપરાને જ આપે છે. વિપત્તિની બહેનપણીના સરખી આ લક્ષ્મી વિદ્વાનને આનંદને માટે થતી નથી, તેમ પાપના મિત્ર સમાન આ ભેગે પણ મનુષ્યને કલ્યાણકારી–સુખદાઈ થતા નથી. સમ્યજ્ઞાનરૂપ દીપકના પ્રકાશવડે ભેગોનું નિર્ગુણપણું–નીરસપણું જયારે મનુષ્યના જોવામાં અનુભવવામાં આવે છે ત્યારે જીવને પરમાર્થિકપણે ભેગ -અને સંસારથી નિવેદ–વૈરાગ્ય પ્રગટે છે. અનેક દુઃખોના બીજ તુલ્ય મિથ્યા જ્ઞાનને નાશ થવા પછી મેક્ષના પરમગુણે જાણવામાં આવતાં મેક્ષ તરફ પરમ ભક્તિ ભાવ -જીવને પ્રગટે છે. માટે બાહ્ય વસ્તુને ત્યાગ કરવા ઈચ્છતા
જીવે પ્રથમ તાત્ત્વિક રીતે આ મિથ્યાત્વનો સર્વ પ્રકારે -ત્યાગ કરે.
સૂર્ય જેમ અંધકાર વડે લેપતે નથી તેમ જ્ઞાની પણું પાપ વડે લેપાત નથી, લોખંડી બખતર પહેરનારી જેમ બાણ વડે વિંધાતું નથી તેમ નિર્મળ જ્ઞાન પણ વિષયો વડે વિંધાતું નથી નાશ પામતું નથી, જ્ઞાન વડે ઉત્તમ પ્રવૃત્તિ કરી શકાય છે, મોહરૂપ અંધકારને હઠાવી શકાય
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૬૮
જ્ઞાનમાં નિત્ય લીન રહે છે તેવા મનુષ્યમાં આસક્તિને અભાવ હોવાથી ભોગે તેને સંસારના કારણુરૂપ થતા નથી. બુદ્ધિમાન મનુષ્ય ઝાંઝવાનાં પાણીને અસત્ય માને છે અને તેના તરફ પાણી માનીને તે લેવા માટે પ્રવૃત્તિ કરતા નથી; તેમ વસ્તગતે જેઓ આ સંસારના ભોગેને માયા જેવા જાણે છે તેઓ તે ભાગોમાં રહેવા છતાં પણ તેનાથી લેવાતા નથી. તાત્વિક દષ્ટિએ જેઓ ભેગેના ખરા સ્વરૂપને દેખે છે તે ભવસાગરમાં પાછા આવતા નથી. જેના તરફ જેને અભાવ થયો છે તે વસ્તુ તરફ તેઓ પ્રવૃત્તિ કરતા નથી. ઝાંઝવાના પાણીને બરાબર ઓળખનાર શું તેના તફે પ્રવૃત્તિ કરશે ખરો કે? નહિં જ, પણ જે મનુષ્ય ઝાંઝવાના પાણીને પાણી છે કે બીજી છે ? તેવી શંકાવાળે થઈને જે હું તે તરફ પાછું લેવા જઈશ અને તે નહિં મળે તે આંટે થશે, અથવા તે સાચે સાચું પાણી હશે અને હું તે તરફ પાણી માટે નહિં જાઉં તે પાણી વિના રહીશ, આમ સંશચવાળા ભયથી ઉગી થઈ ત્યાંજ ઉભું રહે છે, તેમ નિવણના માર્ગમાં પણ ભયથી ઉગ પામેલો જીવ, મેક્ષમાં તાત્વિક સુખ હશે કે કેમ ? તે શંકાને લીધે પ્રવૃત્તિ કરતું નથી, અથવા ત્યાં તાત્ત્વિક સુખ–પરમશાંતિ હશે તો હું તે વિના રહી જઈશ, અથવા ત્યાં શાંતિ નહિં હોય તે આ વર્તમાન કાળમાં મળેલા ભેગેને ત્યાગ કરીને છેવટે હું દુઃખી થઈશ, આમ સંશયાત્મક થઈને ત્યાંથી આગળ ન વધતાં છેવટે
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭
નથી. જેમ નિમ ળ શ્વેત સ્ફાટિકને પુષ્પાની ઉપાધિથી ઉત્પન્નથયેલ લાલ પીળા કાળા આદિ વિકારા મનાય છે, તાત્ત્વિક રીતે તે વિકારા સ્ફટિકના નથી તેમ જીવને કર્મીની ઉષાધિથી ઉત્પન્ન થયેલા રાગદ્વેષાદિ પરિણામે છે, પણ તાત્ત્વિક રીતે તે જીવના પરિણામ નથી. જેમ માટીના પિંડ વડે કુંભ, સરાવ આદિ ઉત્પન્ન થાય છે તેમ મધા કષાયાદિ પરિણામે ચેતનાના નિમિત્ત કરી કર્મો વડે ઉત્પન્ન થાય છે. ઘડાની. ઉત્પત્તિમાં માટી ઉપાદાન–મૂલ કારણ છે અને કુંભાર, ચાક, દંડ, ઢારી જ્ઞાદિ નિમિત્ત કારણેા છે; તેમ આત્મામાં કાધાદિની ઉત્પત્તિ મનાય છે. તેમાં ઉપાદાન કારણરૂપ તે ક છે અને ચેતના આત્મા નિમિત્ત કારણ છે માટે ક્રોધાદિ આત્માનું કાર્ય નથી પણ કર્મોનું કાર્ય છે.
કષાય એટલે શુ ?
પાણીમાં જેમ કલેાલ-તરંગ ઉત્પન્ન થાય છે તેમ કના ઉદયથી આત્મામાં જે મલીન પરિણામ થાય છે તે કષાય છે. આ મલીનતાના અભાવ થવાથી કર્મના પણ અભાવ થાય છૅ. ખીજ અને અંકુરાની માફક એકના નાશ થવાથી. બીજાના નાશ થાય છે. જેમ જેમ સેનાના મળ દૂર થાય છે તેમ તેમ ઉત્તરાત્તરતેની શુદ્ધતા પ્રગટતી જાય છે. તેમ આ પરિણામી જીવમાંથી મલીનતાના અભાવ થતા જાય છે તેમ તેમ ઉત્તરાત્તર તેના પરિણામે શુદ્ધ થતાં જાય છે. મેલ
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૭૦
છે, પુરૂષાર્થમાં પ્રેરનાર જ્ઞાન છે, અને મેક્ષનું સત્ય સાધના પણ જ્ઞાન છે, અનેક ચિંતાઓથી નિરાશ થયેલા જીએ તે તત્ત્વનું ચિંતન કરવું કે જેના ચિંતનથી વિકારે પણું. નિર્વિકારતાને પામે, અને અજ્ઞાન જ્ઞાનતાને ભજે, નિરાબાધ, નિરાકુળતામય, અને સુખ સ્વરૂપ આત્માની અંદર જે નિર્મળ
જ્યોતિ છે તે જ પરમ તત્વ છે, તે સિવાય બાકી જે કાંઈ આ વિશ્વમાં રહેલું છે તે તત્ત્વ નથી પણ તે નિર્મળ તત્વને પરમ ઉપદ્રવ કરનાર કારણે છે. મોક્ષાભિલાષી જીએ આત્મતત્ત્વ સિવાય બીજા કેઈ પણ તત્વને વિષે આગ્રહ કર નહિ, કેમકે બધી બાજુ તરફથી આસક્તિ ખેંચી લીધા પછી જ નિર્વાણ સાધી શકાય છે. વધારે આગળ વધ્યા પછી તે “ હું કર્તા છું, મેક્ષ કાર્ય છે, જ્ઞાન હેતુ છે, સુખ એ ફળ છે ” આ એક પણ વિકલપ કલ્પનાતીત મેક્ષ માટે કરવાને રહેતો નથી. આકાશમાં રહેલાં પુલે આકાશ રૂપ થતા નથી.
જેમ આકાશમાં રહેલાં પગલે આકાશપણને પામતાં નથી, તેમ આત્માની અંદર રહેલી કર્મની વર્ગણાઓ. આત્મપણને પામતી નથી. સૂર્યની નજીક અને આડે આવેલાં વાદળાંઓ સૂર્યરૂપ થતાં નથી તેમ પૃવિ, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિરૂપ સ્થાવર નામ કર્મના વિકારે જેઓ આત્માની આજુબાજુ આવેલા છે તે આત્મારૂપ થતા.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૩
જીવ અને કર્મને અન્ય અન્ય વૃધ્ય ઘાતક સંબંધ નથી. એક મરનાર અને બીજે મારનાર આવા સંબંધને વધ્ય ઘાતક સંબંધ કહે છે. આ સંબંધ જીવ અને કર્મને નથી પણ સંગ સંબંધ છે. તેથી જ બને જુદાં પડી શકે છે. પણ એક બીજાના ગુણનો નાશ કરતાં નથી. અર્થાત્ કર્મો જીવના ગુણેનો નાશ કરતાં નથી અને જીવ કમના ગુણોને નાશ કરતાં નથી, પણ એક બીજાની સાથે એકરસ થઈને ભેગાં મળીને રહે છે. જીવ અને કર્મમાં પરિણામ થયા કરે છે, તે પરિણામમાં જ્યારે એક બીજાની નિમિત્તતા રહેતી નથી ત્યારે પરસ્પર જોડાઈ રહેલા જીવ અને કર્મનું જુદા થવાપણું થાય છે, અને તેનેજમેક્ષ કહે છે.
પુદ્ગલના જ્ઞાનાવરણું દર્શનાવરણ આદિ પરિણામ થવામાં, આત્મામાં થતા રાગ દ્વેષાદિ પરિણામ નિમિત્ત કારણું છે, અને આત્માને થતા રાગદ્વેષાદિ પરિણામમાં જ્ઞાનાવરણ આદિ પરિણામ નિમિત્તકારણે છે. જ્યારે પુગલ આત્માના પરિણામમાં કારણ રૂપ થતાં નથી અને આત્મા પુગલના પરિણામમાં કારણ રૂપ થતો નથી, ત્યારે આત્મા અને કર્મ અને જુદા પડે છે.
આત્માને આત્માકારે પરિણમા. . સ્ફટિક મણિની માફક આત્મા જે જે ભાવે સાથે જોડાય છે. ત્યાં ત્યાં તે તે ભાવે તમય ભાવને પામે છે,
Page #188
--------------------------------------------------------------------------
________________
૨૭૨
બધો દૂર થતાં તેનું શુદ્ધ થાય છે તેમ કમની મલિનતા સર્વથા દૂર થતાં આત્મા સર્વથા શુદ્ધ થાય છે. વાયુ વિના જેમ સમુદ્ર તરંગ વિનાને થઈ રહે છે તેમ કર્મની મલિનતાના અભાવે આત્મા નિશ્ચળતા અને નિર્વિકારતા ધારણ કરે છે.
ઇન્દ્રિયજન્યવિષયજ્ઞાન વિનાનું જે જ્ઞાન અંતરમાં પ્રતિભાસે છે તે સમ્યજ્ઞાન આત્માનું સ્વરૂપ છે, જ્ઞાનીઓ તેને જાણું અને અનુભવી પણ શકે છે. જેમાં તે અતીંદ્રિય જ્ઞાનને જાણું તથા અનુભવી શકે છે તે જ જ્ઞાની કહેવાય છે. જે પ્રકાશના અભાવે આ વિશ્વમાં બધું અંધકારમય ભાસે છે અને જેની હૈયાતિથી બધું પ્રકાશમય અનુભવાય છે તે પરમાત્માની-શુદ્ધ આત્માની જ્યોતિ છે, આ અંધકાર અને પ્રકાશ બનેને જાણવાની શક્તિવાળી આ જ્યોતિ છે.
સર્વ પદા સ્વભાવથી જ પોતપોતાના સ્વરૂપમાં રહેલા છે. તેને પર પદાર્થ વડે કઈ વખત અન્યથા કરી શકાતા નથી. આકાશની માફક આત્મા નિર્મળ, અમૂર્ત અને અવિનાશી છે. સંગ સંબંધે આવી મળતાં પરદ્રવ્યે તેના સ્વરૂપને પિતાપણે કે અન્યથા રૂપે કરવાને સમર્થ થતાં નથી. દેહ અને આત્માને સદા ભેદ છે; કેમકે તે બન્ને ભિન્નજ્ઞાનથી જાણી શકાય છે અને ભિન્નજ્ઞાનથી પ્રાપ્ત કરી શકાય છે. ઈન્દ્રિયોથી ઉત્પન્ન થતા જ્ઞાનવડે દેહ જાણી શકાય છે. અને આત્મા સ્વસંવેદનસ્વાનુભવવાળા જ્ઞાનથી જાણી શકાય છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૩
જીવ અને કર્મને અન્ય અન્ય વૃધ્ય ઘાતક સંબંધ નથી. એક મરનાર અને બીજે મારનાર આવા સંબંધને વધ્ય ઘાતક સંબંધ કહે છે. આ સંબંધ જીવ અને કર્મને નથી પણ સંગ સંબંધ છે. તેથી જ બને જુદાં પડી શકે છે. પણ એક બીજાના ગુણને નાશ કરતાં નથી. અર્થાત્ કર્મો જીવના ગુણોનો નાશ કરતાં નથી અને જીવ કેમના ગુણેને નાશ કરતાં નથી, પણ એક બીજાની સાથે એકરસ થઈને ભેગાં મળીને રહે છે. જીવ અને કર્મમાં પરિણામ થયા કરે છે, તે પરિણામમાં જ્યારે એક બીજાની નિમિત્તતા રહેતી નથી ત્યારે પરસ્પર જોડાઈ રહેલા જીવ અને કર્મનું જુદા થવાપણું થાય છે, અને તેને જ મોક્ષ કહે છે.
પુદગલના જ્ઞાનાવરણ દર્શનાવરણ આદિ પરિણામ થવામાં, આત્મામાં થતા રાગ દ્વેષાદિ પરિણામ નિમિત્ત કારણ છે, અને આત્માને થતા રાગદ્વેષાદિ પરિણામમાં જ્ઞાનાવરણ આદિ પરિણામ નિમિત્તકારણે છે. જ્યારે પુદગલ આત્માના પરિણામમાં કારણ રૂપ થતાં નથી અને આત્મા પુદ્ગલના પરિણામમાં કારણ રૂપ થતા નથી, ત્યારે આત્મા અને કર્મ અને જુદા પડે છે.
આત્માને આત્માકારે પરિણમા.
સ્ફટિક મણિની માફક આત્મા જે જે ભાવે સાથે જોડાય છે. ત્યાં ત્યાં તે તે ભાવે તન્મય ભાવને પામે છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૭૪
સ્ફટિક મણિની પાસે લાલ પીળું કે કાળું જેવું જેવું પુષ્પ રાખ્યું હોય તે તે તે મણિ દેખાય છે, તેમ આત્માની પાસે જે જે શુભાશુભ નિમિત્તો રાખવામાં આવે છે તેવા -તેવા પરિણામે આત્મા પરિણમે છે. આ નિમિત્ત બે પ્રકા
નાં છે, એક બાહ્ય નિમિત્ત, બીજી અંતરંગ નિમિત્ત; બાહ્યા નિમિત્તરૂપે પાંચ ઇન્દ્રિયના શુભાશુભ વિષયે છે. ખરે. વૈરાગ્ય જાગૃત થયા વિના આ નિમિત્તે દેખીને આત્મા શુભાશુભ પરિણામે કરે છે, શુભાશુભ પરિણામે ઉત્તરોત્તર બીજા પરિણામે ઉત્પન્ન કરે છે. શુભ પરિણામ રાગનું કારણ -બને છે. રાગ પુન્યનું કારણ થાય છે, અશુભ પરિણામ રાગષ મેહ અજ્ઞાન અને પાપનું કારણ બને છે, આ માટે જ જ્યાં સુધી વિશ્વના તમામ પદાર્થો ઉપરથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય આતમ જાગૃતિના બળે પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાનીઓ તેવાં નિમિત્તોથી દૂર રહેવા વારંવાર ભલામણે કરે છે, કેમકે સત્તામાં બીજ પડેલાં છે તે દૂર ન થાય ત્યાં સુધી બાહ્ય નિમિત્તો તેને તેના માર્ગમાંથી ચલિત કર્યો વિના રહેતાં નથી.
બીજા અત્યંતર નિમિત્તમાં સત્તામાં રહેલાં કર્મને ઉદય થાય છે તે છે. એટલે સત્તાગત કે ઉદયમાં આવીને નિમિત્તકારણ રૂપ થાય છે. તેમાંથી રાગ દ્વેષ મેહ અજ્ઞાન પુન્ય પાપ વિગેરે અનેક ભાવેની વૃદ્ધિ કે હાનિ થયા કરે છે.
'બાહારનાં કેટલાંક સારાં નિમિત્તોથી વૈરાગ્ય જાગૃત
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૫
થાય છે, વિરક્તતા આવે છે, આત્મભાન પ્રગટે છે અને શુભકે શુદ્ધ કર્તવ્ય તરફ પ્રવૃત્તિ કરવાનું પ્રોત્સાહન પણું મળે છે. તેમજ અંતર્ગત સારાં કર્મોને ઉદય થતાં પણ -જ્ઞાન ધાન વૈરાગ્ય આત્મજાગૃતિ અને ઉત્તમત્તમ શુભકે શુદ્ધ પ્રવૃત્તિ તરફ પ્રયાણ કરવાનો ઉત્સાહ પ્રગટે છે.
આ ઉપરથી એ નિશ્ચય થાય છે કે આત્માના પરિણામ -શુભ હોય તે આત્મા શુભરૂપે પરિણમ્ય કહેવાય છે અને
જે આત્માના અશુભ પરિણામ થાય તો આત્મા અશુભરૂપે પરિણુ કહેવાય છે. માટે વિદ્વાનોએ-સમજુ લેકેએ પિતાને-આત્માને આત્મભાવનાના અભ્યાસમાં વારંવાર જેડ જોઈએ. તેથી આત્મા શુભાશુભ ભાવથી પાછા ફરીને આત્માકારે પરિણમી રહેશે. અર્થાત આત્માને શુદ્ધ સ્વરૂ-પમાં જ પરિણુમાવવાથી પરપદાર્થ તરફ પરિણમતો અટકી
જઇને તે શુદ્ધ થશે. એકવાર જે આત્મા સર્વથા કર્મથી - છુટે પડે તે પછી ફરીને તે કર્મ સાથે કદી જોડાવાને નહિં અને શુભાશુભ પરિણામ કરવાના બીજ રૂપ મેં ન રહેવાથી તેમાંથી પરિણામો ઉત્પન્ન થશે નહિં.સેકાઈ ગયેલાં બીજમાંથી અંકુરા પ્રગટ થતા નથી. તેમ કર્મ બીજ બળી જવા પછી કર્મો ઉત્પન્ન થાય નહિં.
ઉપાદાન કારણ. - - - - - *"જેમાં ચ અને કુભાર આદિ સામગ્રી તૈયાર
છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭૬
હોય છતાં પણ ઉપાદાન–મૂળ કારણરૂપ માટી વિના ઘડા ઉત્પન્ન થતા નથી, તેમ મન વચન શરીરની ક્રિયારૂપ સામગ્રી તૈયાર હોય છતાં તેના ઉપાદાન કારણ વિના કર્મ ઉત્પન્ન થતાં નથી. ઘડે ઉત્પન્ન થવામાં ઉપાદાન કારણ જેમ માટી. છે, તેમ કર્મનું ઉપાદાને કારણે રાગદ્વેષની મલિનતા છે તે. હોય તેજ કર્મ ઉત્પન્ન થાય.
કુંભાર જેમ સહકારી કારણ-સાથે રહી કરનાર મદદગાર નિમિત્તકારણ પણે ઘડે બનાવે છે છતાં પણ કઈ વખત કેઈપણ પ્રકારે કુંભાર ઘડામય-ઘડારૂપ થતું નથી.
પણ સહકારી કારણપણે કષાયાદિને કરે છે. છતાં પણ આત્મા કેઇ વખત કષાયાદિ રૂપે થતું નથી.
જે કર્મને કર્મરૂપે જાણે છે, અને અકર્મને અકર્મરૂપે જાણે છે તે બધી જાતનાં કર્મો કરવા છતાં છેવટે કર્મને. નાશ કરે છે. જેને સત્ય સ્વરૂપનું જ્ઞાન હોય છે તે, કે વિકટ પ્રસંગે ત્યાગ કરવા ચાગ્ય બાબતેનું ગ્રહણ પણ કરે છતાં તે, થોડા વખત પછી તેને ! ત્યાગ કરી શકશે, કેમકે તેને સત્ય અસત્યનું જ્ઞાન છે. જેને સત્યનું જ્ઞાનજ નથી તે મનુષ્ય તેને હિતકારી જાણુને ગ્રહણ કરે છે અને અહિતકારી હોવા છતાં તેવા જ્ઞાનના અભાવે પ્રસંગે તેને ત્યાગ કરી શકતા નથી. . . . . - - જેમ કાદવમાં પડેલો નિર્મળ સ્ફટિક અંદર ખાનેથ
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૭ કાદવ વડે પાસે નથી–કાદવ સ્વરૂપે પરિણમતે નથી, તેમ જે મનુષ્યને વિષય પરત્વે મમત્વ રહેલું નથી તે વિશુધ્ધ આત્મા વિષરૂપ કાદવ-વડે લપાતો નથી. કોઈપણ કામમાં આશક્તિ હોવી તેજ કર્મોથી વેપાવાનું-અંધાવાનું કારણ છે, તે ન હોવાથી કોઈ વિષમ પ્રસંગે તેવા મનુની વિષયે તરફ પ્રવૃત્તિ દેખવામાં આવે તે અંદરના ઉંડાણુની અને સત્ય તરિકે માનીને કરાતી ન હોવાથી તે જીવ તેમાં લેવાતા નથી. અર્થાત્ જેમ રત્ન કાદવમાં પડવાથી ઉપરથી ખરડાય છે પણ તે થોડા પાણીથી તરત જ શુદ્ધ થાય છે. તેમ તે મનુષ્ય અંદરથી લેપાતે નહાવાથી તરતજ વિશુદ્ધ થઈ શકે છે. જેને તત્વ દષ્ટિએ દેહ તથા આત્માને ભેદ બરાબર સમજાય છે તેને વિષને વિષે કોઈ પણ વખત આ શક્તિ થતી નથી.
શુભ, અશુભ અને શુષ એમ જીવમાં ત્રણ પ્રકારના ભાવે થાય છે અને તે અનુક્રમે પુન્ય, પાપ અને મેક્ષના કારણરૂપ જીને થાય છે. ભગવાનનું પૂજન, દાન, વ્રત, તપ, જપ, સ્વાધ્યાયાદિ તે જીવને શુભ ભાવ છે તેથી પુન્ય બંધાય છે, હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, અભિમાન, કપટ, લોભ, રાગ રહ શ્રેષ-ઈર્ષા, કલેશ, કંકાસ-લડાઈ. જુઠું આળ આપવું, ચાડી ખાવી, હર્ષશેક, નિંદા, કપટ સહિત જુઠું બોલવું, અને અસત્યમાં સત્યની ભ્રાંતિ, સત્યમાં અસત્યની માન્યતા આ સર્વ આત્માના અશુભ ભાવે છે તેથી પાપબંધાય છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૭૮
કર્મ મલ રહિત શુદ્ધ આત્મા સંબંધી વિચાર કરે તેનું ધ્યાન કરવું, તેમાં તદાકાર થઈ રહેવું તે આત્માને શુદ્ધ ભાવ છે તે મોક્ષનું કારણ છે. પુન્યથી દેવ, રાજા, ચક્રવતિ આદિની ઋધિ મળે છે, પાપથી પશુ પક્ષી વૃક્ષ નરકાદિની ગતિ મળે છે અને તેનાં દુઃખ ભોગવવા પડે છે. શુદ્ધ આત્માના ધ્યાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ઉપરથી એ નિશ્ચય થાય છે કે શુભ અશુભ બને ભાવેને ત્યાગ કરી શુધભાવ ધારણ કરો, તેથી કર્મનો આવવાને માર્ગ રોકાય છે અને પૂર્વનાં કર્મો જે બાંધેલાં છે તેને ક્ષય થાય છે, છેવટે આત્મા સદાને માટે વિશુદ્ધ થાય છે.
શુદ્ધભાવ કેમ કરે? આત્માને શુદ્ધ ભાવમાં લાવવાની ઈચ્છાવાળા જીએ પ્રથમ પોતાના મનને પાંચે ઈન્દ્રિયોના વિષયમાંથી ખેંચી લેવું–પાછું હઠાવવું અને તે મનને આત્મામાં નિશ્ચળ કરવા માટે તે કાંઈ પણ ચિંતન ન કરે તે તરફ લક્ષ આપ્યા કરવું–ચા જોયા કરવું. લાંબા વખતના અભ્યાસે મન આત્મામાં લીન થાય છે, સંકલ્પ વિકલપો કરતું બંધ થાય છે અને આ બાજુ આત્માને જ્ઞાતા દષ્ટા પણાને ભાવ પર્ણ મજબુત થાય છે. મન નિર્વિકલ્પ બને છે અને આત્મા પોતાના સ્વભાવમાં સ્થિર થાય છે. આ નિર્વિકલ્પ અને સ્વરૂપ દશામાં-અવસ્થામાં પૂર્વનાં બાંધેલા–સત્તામાં રહેલાં
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭
અને ઉદય આવેલાં કર્મોનો નાશ થાય છે. આ પ્રમાણે આત્માને શુદ્ધ ભાવ પ્રગટ કરી શકાય છે.
જે મનુષ્ય પોતાના આત્માને પરમાર્થના માર્ગથી વિમુખ કર્યો છે, પાછા હઠાળે છે અને પિતાની શક્તિ વડે વિષયનું દઢતા પૂર્વક સ્મરણ કરવા માંડયું છે, તે મનુષ્ય જ્યાં સુધી આવી પ્રવૃત્તિ ચાલુ રાખે છે ત્યાં સુધી સદાને માટે દીન અને દુઃખી થાય છે, તેમજ તેને આ અને આવતે બને ભવ તે પિતાને હાથેજ બગાડે છે.
એક મનુષ્ય ભોગ ભેગવતે નથી છતાં ભેળ મેળવવા માટે પ્રયત્ન કરી રહે છે. બીજે મનુષ્ય ભંગ ભગવે છે છતાં તેના ત્યાગને માટે પ્રયત્ન કરે છે. ભેગાંતરાય કર્મના ઉદયને લીધે જીવને તેની ઈચ્છાનુસાર ભેગોની પ્રાપ્તિ થતી નથી તેને લઈને તે ભેગ ભેગવતો નથી પણ તે ભોગવવા માટેની તેનામાં તીવ્ર ઈચ્છા રહેલી હોવાથી તે તેને માટે પ્રયત્ન કરે છે. બીજે મનુષ્ય વિશુદ્ધિ વાળો, જાગૃત આત્મા જ્ઞાની પુરૂષ છે, તેને પૂર્વના શુભ કર્મના ઉદયને લઈને ઉત્તમોત્તમ ભોગની પ્રાપ્તિ થઈ છે અને તેને ઉપગ પણ તે લે છે, છતાં તે જ્ઞાની હોવાથી ભેગોનાં દુઃખદાઈ પરિણામને જાણ હોવાથી તેને ત્યાગ કરવાની ભાવના નિરંતર તેના મનમાં રહ્યા કરે છે અને તેને છોડવાને પ્રયત્ન પણ કરે છે. પૂર્વનું ગાવળી કર્મ ભેગવ્યા વિના
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૮
છુટતું નથી એટલે તે કમ ભેગવીને કર્મો ઓછાં કરે છે. અથૉત્ આ બીજે પુરૂષ ભેગ ભેગવીને કર્મે છેડે છે ત્યારે પ્રથમને પુરૂષ ભેગ ભેગવતે નથી અને નવીન કર્મો તે ભેગને નિમિત્તે બાંધે છે. આ બંને દષ્ટાંતમાં ગ્રહણ અને. ત્યાગની અધિકતા પ્રત્યક્ષ દેખાઈ આવે છે, અને તેને લઈને જ્યાં એક બંધાય છે ત્યાં બીજો છુટે છે.
એક મનુષ્ય પરમાર્થના માર્ગને જાણતા નથી છતાં તે વિષયોનું સ્મરણ કે ઈરછા કરતું નથી. જે અવસરે જે મળી આવે તેમાં સતેષ માને છે. તે જીવ આ ભવમાં તેમજ પરભવમાં નિરંતર સુખી થાય છે. આનું કારણ એ છે કે વિષયમાંથી વિરક્ત થવું એ લાગણીઓમાંજ કઈ અપૂર્વ ચમત્કાર રહે છે કે પરમાર્થ તરફ પ્રવૃત્તિ ન કરવા છતાં વિષયેથી વિરક્ત પણાના પરિણામ તેને પરમા
ના માર્ગ તરફ પ્રવૃત્તિ કરનારના જેવું ભાવી ફળ આપે છે. . એક રાગી મનુષ્ય ભંગ ભોગવતે નથી છતાં કર્મો વડે સારી રીતે બંધાય છે, બીજો વિરાગી મનુષ્ય પૂર્વના પુ વડે મળી આવેલા ભેગે ભેગવે છે છતાં કર્મ વડે બંધાતો નથી. આ સ્થળે કર્મ બંધમાં રાગની મુખ્યતા છે અને કર્મ છોડવામાં વિરાગની મુખ્યતા છે.
પાંચે પ્રકારના વિષને જાણવાથી જ્ઞાની બંધાતા. નથી. જે જાણવા માત્રથી જ કમને બંધ થતો હોય તે.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૧
કેવલજ્ઞાની પિતાની જ્ઞાન શક્તિથી ત્રણે લેકને જાણે છે તે પણ બંધાવા જોઈએ, પણ બંધાતા નથી. જેનામાં જ્ઞાન છે પણ રાગ નથી તે બંધાતા નથી, પણ જેનામાં રાગ છે પણ જ્ઞાન નથી તે બંધાય છે. આંહી કર્મ બંધનમાં -રાગની મુખ્યતા છે. અજ્ઞાની છ ઈન્દ્રિયોના વિષને
ગ્રહણ નથી કરતા, છતાં પણ કર્મોથી બંધાય છે. એકેદ્રિયાદિ -જી વિષને બહ ગ્રહણ કરતા નથી છતાં શું કર્મોથી બંધાતા નથી ? અર્થાત્ બંધાય છે. અહીં કર્મના અંધનમાં અજ્ઞાન તથા મિથ્યાત્વની મુખ્યતા છે.
જેઓ રાગ દ્વેષથી નિવૃત્ત થયા છે તેને પચ્ચખાણાદિ કરવાં તે નિરૂપાગી છે. અને જેઓ અગદ્વેષમાં પ્રવૃત્તિ કરે છે તેને પણ પચચખાણાદિ કરવાં નિરૂપાગી છે. વ્રત, તપ, જપ, જ્ઞાન આદિ ક્રિયાઓ રાગદ્વેષને નાશ કરવા માટે છે, જે રાગદ્વેષ કરતો નથી તેને આ ત્રતાદિ કરવાં તે નકામાં છે અર્થાત્ તે રાગદ્વેષ કરતો ન હોવાથી તેનાથી જ તેને આત્મા નિર્મળ થાય છે અને નવાં બંધન પામતે નથી. જે રાગદ્વેષ કરે છે તેનાં કરેલાં વ્રત તપ જપાદિ વૃથા છે, વૃથા એટલે નકામાં એટલા માટે છે કે, રાગદ્વેષના ત્યાગ માટે તે આ વ્રતાદિ કરવાની છે, તે રાગાદિને ત્યાગ તે તે કરી શકતા નથી તે પછી આ વ્રતે તેનું ધારેલું ફળ આપતા ન હેવાથી કર્યો તે પણ ન કર્યા બરેલર છે. અહીં કર્મક્ષય કરવાની મુખ્યતા છે. કતાંદિથી પુન્ય બંધ થાય તે વાત
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૮:
ગૌણ છે. અપેક્ષાએ વ્રતાદિ કરવા છતાં રાગદ્વેષના ત્યાગ કરવામાં ન આવે તેા વૃથા કહેલાં છે, નહિંતર પુન્ય અંધ તા થાય છે એટલે વ્રતાદિ સર્વથા નિરૂપયાગી તે નથીજ.
જે મનુષ્ય કોઇ ઠેકાણે રાગ કરતા નથી તેમજ દ્વેષ પણ કરતા નથી. સર્વ સ્થળે સદા ઉદાસીન ભાવ રાખે છે તે પ્રત્યાખ્યાન વડે સર્વ દાષાને ઉલંઘી જાય છે. પ્રત્યાખ્યાન એટલે આ વસ્તુના સંધમાં રાગદ્વેષ નહિ કરૂં તેવી પ્રતિજ્ઞા કરવી. તેવા ઢ નિશ્ચય કરવા તે. આવા પ્રત્યાખ્યાન વડે રાગદ્વેષને આછા કર્યો છે, પ્રત્યાખ્યાન કરવાની સાથેજ રાગદ્વેષના ત્યાગ કરીને ઉદાસીન ભાવમાં આવી ગયા છે, અથવા ઉદાસીન વૃત્તિ જે રાગદ્વેષના અભાવવાળી છે તે તેનામાં આવી હેાવાથી તે પ્રત્યાખ્યાનની હદને ઉલ’ઘી ગર્ચા છે. પ્રત્યાખ્યાન દ્વારા તેને જે કાર્ય કરવાનું હતું તે થઇ ગયેલ હાવાથી હવે તેને પ્રત્યાખ્યાનની જરૂર રહી નથી—અર્થાત્ પચ્ચખાણ કર્યા વિના પણ પ્રત્યાખ્યાન કરેલાની માફક તેનું વન થઈ રહેલુ છે, તે મનુષ્ય સંવર ભાવમાં રહેલા છે અને કર્મીની નિર્જરા કરે છે. તેને પ્રત્યાખ્યાનની શી જરૂર છે? જે મનુષ્ય રાગી છે તેનામાં સંસારના હેતુ ભૂત દાષા સદા નિવાસ કરીને રહે છે, પણ જે જ્ઞાની છે વીતરાગ છે તેની અંદર કાઇપણ ઢાષા ટકી શકતા નથી. જીવાને ઉયિક ભાવ અધનું કારણ છે પણ પરિણામિકભાવ મેાક્ષનું કારણ છે.કમના ઉદયથી જે ભાવ
Page #199
--------------------------------------------------------------------------
________________
થાય તે ઉદયિક ભાવ છે. મનુષ્યાદિ ચાર ગતિ, કેધાદિ ચારકષાય, સ્ત્રીવેદઆદિ ત્રણ વેદને ઉદય, કૃશ્ન લેશ્યાદિ -કલેશ્યા, મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયમ અને અસિદ્ધત્વ -એ એકવીશ ઉદયિક ભાવે છે. આને ઉદય હોય ત્યારે સામાન્ય રીતે સૂક્ષમણ બંધ હોય છે પણ અભવ્યને મૂકી ને જીવવ, ભવ્યત્વ, આ બે પરિણામિક ભાવે કર્મના ઉદય આદિની અપેક્ષા રાખતા નથી, તેથી તેનાથી કર્મનો બંધ થતો નથી, તે મોક્ષનું કારણ છે.
ઇષ્ટ વિષને અનુભવ છે તે બાહ્ય ઈન્દ્રિચોથી ઉત્પન્ન થતું સુખ છે. અને આત્માને અનુ-ભવ થવો તે આત્માથી ઉત્પન્ન થતું આતરસુખ છે. વિષયે થી ઉત્પન્ન થતું સુખ વિનાશી છે. આત્માથી પ્રગટ થતે આનંદ અવિનાશી છે. આ બને સુખમાં જમીન અને આકાશ જેટલું તફાવત છે, તે જાણુને વિષય સુખને ત્યાગ કરીને નિરંતર આત્માના અનુભવમાં રહેવા પ્રયત્ન કરો. વિષય સંબંધી જ્ઞાન મનુષ્યને થાય છે તે ઈન્દ્રિય જન્ય જ્ઞાન છે, તે સર્વ પુગલિક જ્ઞાન છે. આ ત્મિક જ્ઞાન તેનાથી ઉલટું છે. તે આત્માથી પ્રગટ થાય છે -અને તેને સંબંધ પણ આત્માની સાથેજ છે. ઈન્દ્રિય જન્યજ્ઞાન પણ ચેતન્ય સ્વરૂપ તે છેજ, જ્ઞાન મુદ્દગલ સ્વરૂ૫ તે ન જ હોય. છતાં તે જ્ઞાનની વિભાવિક પરિણતિ હોવાથી તેની ઉત્પત્તિમાં પુગલમય ઈન્દ્રિયે કારણ રૂપ
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ગૌણ છે. અપેક્ષાએ વ્રતાદિ કરવા છતાં રાગદ્વેષના ત્યાગ કરવામાં ન આવે તે વૃથા કહેલાં છે, નહિંતર પુન્ય અંધ તા થાય છે એટલે વ્રતાદિ સર્વથા નિરૂપયાગી તે નથીજ.
જે મનુષ્ય કાઇ ઠેકાણે રાગ કરતા નથી તેમજ દ્વેષ પણુ કરતા નથી. સવ સ્થળે સદા ઉદાસીન ભાવ રાખે છે તે પ્રત્યાખ્યાન વડે સર્વ દાષાને ઉલંઘી જાય છે. પ્રત્યાખ્યાન એટલે આ વસ્તુના સંબંધમાં રાગદ્વેષ નહિ કરૂં તેવી પ્રતિજ્ઞા કરવી. તેવેા દઢ નિશ્ચય કરવા તે. આવા પ્રત્યાખ્યાન વડે રાગદ્વેષને આછા કર્યો છે, પ્રત્યાખ્યાન કરવાની સાથેજ રાગદ્વેષના ત્યાગ કરીને ઉદાસીન ભાવમાં આવી ગયા છે, અથવા ઉદાસીન વૃત્તિ જે રાગદ્વેષના અભાવવાળી છે તે તેનામાં આવી હાવાથી તે પ્રત્યાખ્યાનની હદને ઉલંઘી ગયા છે. પ્રત્યાખ્યાન દ્વારા તેને જે કાર્યો કરવાનું હતું તે થઇ ગયેલ હાવાથી હવે તેને પ્રત્યાખ્યાનની જરૂર રહી નથી અર્થાત્ પચ્ચખાણ કર્યા વિના પણ પ્રત્યાખ્યાન કરેલાની માફક તેનું વર્તન થઈ રહેલ છે, તે મનુષ્ય સ ંવર ભાવમાં રહેલા છે અને કર્મોની નિજ રા કરે છે. તેને પ્રત્યાખ્યાનની શી જરૂર છે? જે મનુષ્ય રાગી છે તેનામાં સંસારના હેતુ ભૂત દાષા સદા નિવાસ કરીને રહે છે, પણ જે જ્ઞાની છે વીતરાગ છે તેની અંદર કાઈપણ દાષા ટકી શકતા નથી, જીવાને ઉદયિક ભાવ મધનું કારણ છે પણુ પરિણામિકભાવ મેાક્ષનું કારણ છે.કર્મીના ઉદયથી જે ભાવ
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૩
થાય તે ઉદયિક ભાવ છે. મનુષ્યાદિ ચાર ગતિ, કેધાદિ ચારકષાય, સ્ત્રીવેદઆદિ ત્રણ વેદને ઉદય, કૃશ્ન લેશ્યાદિ -છલેશ્યા, મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયમ અને અસિદ્ધત્વ
એ એકવીશ ઉદયિક ભાવે છે. આનો ઉદય હોય ત્યારે સામાન્ય રીતે સૂફમપણું બંધ હોય છે પણ અભવ્યને મૂકી ને જીવત્વ, ભવ્યત્વ, આ બે પરિણામિક ભાવે કર્મના ઉદય આદિની અપેક્ષા રાખતા નથી, તેથી તેનાથી કર્મના બંધ થતો નથી, તે મોક્ષનું કારણ છે.
ઇષ્ટ વિષયોને અનુભવ છે તે બાહ્ય ઈન્દ્રિચોથી ઉત્પન્ન થતું સુખ છે. અને આત્માને અનુ-ભવ થે તે આત્માથી ઉત્પન્ન થતું આંતસુખ છે. વિષ થી ઉત્પન્ન થતું સુખ વિનાશી છે. આત્માથી પ્રગટ થતા આનંદ અવિનાશી છે. આ બને સુખમાં જમીન અને આકાશ જેટલે તફાવત છે, તે જાણીને વિષય સુખને ત્યાગ કરીને નિરંતર આત્માના અનુભવમાં રહેવા પ્રયત્ન કરો. વિષય સંબંધી જ્ઞાન મનુષ્યને થાય છે તે ઈન્દ્રિય જન્ય જ્ઞાન છે, તે સર્વ પુલિક જ્ઞાન છે. આ ત્મિકજ્ઞાન તેનાથી ઉલટું છે. તે આત્માથી પ્રગટ થાય છે -અને તેને સંબંધ પણ આત્માની સાથે જ છે. ઈન્દ્રિય જન્યજ્ઞાન પણ ચૈતન્ય સ્વરૂપ તે છેજ, જ્ઞાન પુદગલ સ્વ. રૂપ તે નજ હોય. છતાં તે જ્ઞાનની વિભાવિક પરિણતિ હોવાથી તેની ઉત્પત્તિમાં પુદ્ગલમય ઈદ્રિય કારણ રૂપ
Page #202
--------------------------------------------------------------------------
________________
છે માટે તેને વ્યવહારથી પુલ સ્વરૂપ કહે છે. પાંચ જ્ઞાનમાં મતિ તથા શ્રુત જ્ઞાનને ઈન્દ્રિય જનિત કહેલાં છે માટે આ અપેક્ષા વ્યવહારનયે તે પદ્ગલિક જ્ઞાન છે, અવધિજ્ઞાનાદિ ત્રણ જ્ઞાન આત્મા અપેક્ષી છે. તે પ્રગટ થવામાં ઈન્દ્રિોની અપેક્ષા ન હોવાથી તે ત્રણ આત્મિક જ્ઞાન છે. તે ત્રણમાં પણ તાત્વિક રીતે આત્મિકજ્ઞાન તે એક કેવળજ્ઞાન જ છે.
જ્ઞાનમાં ભેદ નથી. ગાયોને આપસમાં ભેદ હોવા છતાં પણ દુધમાં ભેદ હોતો નથી, તેમ પુરૂમાં ભેદ રહેવા છતાં પણ તેના જ્ઞાનમાં ભેદ હોતું નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ ઇત્યાદિ પુરૂના અનેક ભેદ હોય છે છતાં જ્ઞાતાપણું વાળે જ્ઞાનને સ્વભાવ બધામાં એક સરખો છે. અનંત જ્ઞાનીઓનું એકજ જ્ઞાન છે. તેમની બહારની પુન્ય પ્રકૃતિમાં ફેર હોય છે પણ જ્ઞાનાવરણકર્મ સર્વથા દૂર થતાં તે બધાનું જ્ઞાન તે એક સરખું રહે છે.
જેમ દીવા વડે જોવા લાયક પદાર્થને જોઈને દીવો દૂર મૂકવામાં આવે છે, તેમ જ્ઞાન વડે જાણવા ચગ્ય પદાર્થોને કે માગને જાણીને તે જ્ઞાનને ત્યાગ કરવામાં આવે છે. અહી એટલી અપેક્ષા સમજવાની છે કે જે જ્ઞાન આત્માનું સ્વરૂપ છે, સૂક્ષ્મ છે, વ્યપદેશ રહિત છે. ( આ આમ અને આ તેમ આવા વિક જેમાં નથી તેને વ્યપદેશ ૨હિત કહે છે.) અને અવિનાશી છે આત્માની સાથે અભેદસંબંધ
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૫
વાળુ છે તે જ્ઞાન તા મન્વંજ રહે છે, પણ જે જ્ઞાન વ્યવહારૂ છે, સાધન રૂપે છે, વિકાર પામનારૂં છે, ઈન્દ્રિયાની અપેક્ષા. રાખનારૂં છે તે જ્ઞાનના ત્યાગ કરવામાં આવે છે. વિકૃત જ્ઞાનથી પદાર્થ અને કર્તવ્યને જાણીને જે વખતે સ્વ સ્વરૂપજ્ઞાનનું આલ ન લેવામાં આવ છે તે વખતે તે વિકૃતજ્ઞાન છૂટી જાય. છે—ખસી જાય છે. અથાત્ તેના ત્યાગ કરવામાં આવે છે.
થડ કાપવાથી જેમ ફરીને પલ્લવા–ડાળાં પાંખડાંએ ફ્રૂટી નીકળે છે પણ વૃક્ષના મૂળને કાપી નાખવા પુછીથી ડાળાં પાંખડા ફુટતાં નથી, તેમ જન્મ મરણુ આપનાર ના એક ભાગને ઈંઢવાથી વિકારે ફ્રીવાર પ્રગટ થાય છે, પણ તેના મૂળને નાશ કરવાથી ફ્રીને વિકરા પ્રગટ થતા નથી. જન્મમરણ આપનાર કર્મના એક ભાગ તે શુભ તપશ્ચર્યાં, ત્રતા, જપ, અહિંસા, પરોપકારાદિ કરીને અશ્રુભ પર્યાયના નાશ કર્યો, નાશ કર્યો એટલે આવતાં અશુભ કર્મો અટકાવ્યાં, કેમકે શુભ કર્મ જેવાના વખત એટલેા ખધે.. લીધે કે અશુભ કર્મ કરવાના વખત ન મળ્યે તેથી અશુભ કર્મ આછાં માંધ્યાં, પણ તે શુભ કર્મને લઈને ઉત્તમ ગતિમાં, ઉત્તમ જાતિમાં, ઉત્તમ ગાત્રમાં જન્મ પારણુ કરવા પડવાના, ત્યાં બધા અનુકૂળ સંચાગા મળ્યા, મન ગમતા પાંચ ઇન્દ્રિયેાના વિષયેા ભાગવવાના મળ્યા, તેવા અનુકૂળ સયાગામાં રાગ કરવાથી અને પ્રતિકૂળ ખામતામાં દ્વેષ કરવાથી તેમજ પાપ વધારનારાં આચરણા
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૮૬
કરવાથી ફરી પાછાં અશુભ કર્મનાં ડાળાં પાંખડાં ઉગી નીકળવાનાં, અને તેને લઈને વારવાર જન્મમરણ કરવાં પડવાનાં, માટે જીભાજીલ અન્ને કર્મોના નાશ કરવા જોઈએ. તે મૂળને નાશ કરવા ખરાખર છે, તેથી ફ્રીને ભવ વૃક્ષમાંથી જન્મમરણાદિ ડાળાં પાંખડાં ઉગતાં અટકી જશે.
મૂળના છેદ કરનાર તેા શુદ્ધ આત્મધ્યાનના જ માર્ગ છે માટે આ નજીકને સિધ્ધા સરલ માર્ગ જેના હાથમાં આવ્યો છે,જેને તે ખરાખર સમજાયો છે, તેને પુન્યના લાંખા અને કિલષ્ટ રસ્તે જવાની કાંઈ જરૂર નથી, પેાતાના આમામાંઅતર ંગમાં બીરાજમાન શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન કરવાથી તેને મેાક્ષની પ્રાપ્તિ થઈ શકે તેમ છે.
આ જડ માયારૂપ દેખાતા માહ્ય જગત્ને મહાન પુરૂષ, અનાત્મિય, ઈન્દ્રજાળ સમાન વિનાશ પામનાર જાણીનેજોઇને, સ્થિર આત્મતત્વનું ધ્યાન કરવા વડે મિથ્યા રૂપ પહાડાને, અવિરતિરૂપ નદીઓને, કપાયરૂપ 'અગ્નિને અને લેાભરૂપ સમુદ્રને એલ ધીને નિર્વાણુરૂપ શાંતિ સ્થાને પહેાંચી જાય છે. તેવા આત્મસ્વરૂપમાં સ્થિર થયેલ વીર પુરૂષાના જન્મ થવા અને વિશ્વમાં લાંમા કાળ જીવવું તે સફળ છે.
શુદ્ધ આત્મા સર્વ પદાર્થોમાં ઉત્તમ છે, સ્વસ્વરૂપમાં પ્રતિષ્ટિત છે, નિત્ય આનંદ સ્વરૂપ છે, કર્મ રહિત છે, સૂક્ષ્મ છે, અદ્રિય પદાર્થને જાણનાર જ્ઞાનીઓને ગમ્ય છે. એજ પ્રમાણે આ ગ્રંથ મધા ગ્રંથામાં ઉત્તમ છે, આત્મ
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૭
સ્વરૂપને બતાવનારે છે, નિત્ય આનંદ આપનારે છે, નિર્દોષ છે, સૂક્ષ્મવિચારોથી ભરપૂર છે અને અનુભવ કરવાથી લસામાં આવી શકે તેમ છે. સંસારથી વિરક્ત થયેલાઓને શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ માટે આ ગ્રંથ વિશેષ ઉપયોગી છે.
જે મનુષ્ય ચિત્તને નિર્મળ કરીને એકાગ્રતા પૂર્વક આ ગ્રંથ ભણશે અને તે પ્રમાણે વર્તન કરવા પ્રયત્ન કરશે તે પિતાના સ્વરૂપને પ્રાપ્ત કરીને સદાને માટે પરમશાંતિ પ્રાપ્ત કરશે.
ૐ શાંતિઃ શાન્તિ: શાંનિત્તા इति श्री तपागच्छिय गच्छाधिपति श्रीमान् मुक्तिविजय गणि शिष्यश्रीमदाचार्य विजयकमलमूरिस्तेषांमुख्यपट्टधर शिष्य श्रीमदाचार्य श्री विजयकेशरमरिणा संकलितो सुसंस्कारितश्च श्री महावीरतत्त्वप्रकाश नामक ग्रंथः विक्रमीय संवत एकोन विंशति शतव्यशीति वर्षे मार्गशीर्ष शुक्ल द्वितीयायां भावनगरे समाप्तम्गमत् श्री श्रमण संघस्य शांतिरस्तु.
સમાપ્ત
Page #206
--------------------------------------------------------------------------
Page #207
--------------------------------------------------------------------------
________________
@pati (@@pecip@@pocripcip@9:-y@rg/cgypt[ @p(90 pm છે શ્રીવિજયકમલકેશર
દેવપુષ્પ ૧૨ મું. ગ્રંથમાલા, .
ન
W 200020BB202220SEBB
-
આત્માવિશાકિ.
impairi niriyNI
RISHIMJI Indholl SliTUNI
MITHirumilital | IIImmm,
લેખક. શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી વિજયકેશર સૂરીશ્વરજી.
પ્રકાશક, શ્રીવિજ્યકમલકેશર ગ્રંથમાલા તરફથી શા, ભીખાભાઈ મગનલાલ દહેગામવાળા.
વીર સં. ૨૪પ૩.
અમદાવાદ
વિક્રમ સં. ૧૯૮૩
આવૃત્તિ પહેલી.]
[ પ્રત ૫૦૦. કોચું પૂંઠું મૂલ્ય. રૂ. ૪-૦. જીyogpy0wqppopogonglengymmmmm] Upp
Page #208
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા.
પ્રકરણ પ્રકરણ પહેલુ.
બીજી
ત્રીજી.
પાંચમુ.
છે. માન.
મુ. નવમું દશનુ. અગીયારમું બારમું.
વિપય શુદ્ધ આત્મા... શુદ્ધ આત્માનું આરાધન. આત્મપ્રાપ્તિનાં સાધને... વિકલ્પથી ઉત્પન્ન થનું દુઃખ. જીવને પશ્ચાતાપ ... આત્મસ્મરણ પ્રતિજ્ઞા. ... નિશ્ચય વ્યવહાર જનનને વિવેક. મહત્યાગ ... અડકાર ત્યાગ. ... આત્મઉપાસની દુલભના. જ્ઞાનાદિ રત્નત્રય. ... વિશુદિનાં સાધનો ... આત્મલક્ષ. ... પરવસ્તુના ચિનનને ત્યાગ. ... નિર્જન સ્થાન. જ્ઞાન અને ય. ... કટિકા અને વિદ્ગમ માર્ગ.
નરમ. ચોદમુ.
પરy. સોળમું. સત્તરમું. અટારમું.
Page #209
--------------------------------------------------------------------------
________________
શ્રી વિજ્યકમલકેશર ગ્રંથમાલાના અપૂર્વ પુસ્તકો યોગશાસ્ત્ર
આવૃત્તિ ૪થી રેશમી પાકુ , ૨-૦૦ મલયસુંદરી ચરિત્ર.
- ૧–૪–૦ દેવભક્તિમાલા.
, ૧ લી . , ૧-૦-૦ દેવ વિનોદ . રેખા દર્શન.
” ” છે . ૧–૦-૦ આનદ અને પ્રભુ મહાવીર મહાવીર તત્ત્વપ્રકાશ.
૦–૮–૦ નીતિવિચાર રત્નમાળા.
૦-૪-૦ આત્મજ્ઞાન પ્રવેશીકા.
ત્રીજી .. , ૦–૩–૦ ધર્મોપદેશ તત્ત્વજ્ઞાન.
ક ૦–૧–૦ શાંતિનો માર્ગ.
, પાક ૦-૪–૦મહાવીર તત્વપ્રકાશ
ત્રણે સાથે કીમત નીતિવિચાર રત્નમાલા
પાકુ રેશમી પુછુ
૧–૯–૦
કે આત્મવિશુદ્ધિ. આત્મવિશુદ્ધિ.
, , , કાચું પુઠ --૪–૦
પુસ્તકે મળવાનું ઠેકાણું. શા. ભીખાભાઈ મગનલાલ તલાટી-દેહગામ.
પ્રાંતિજ લાઈન. શા. ખેડદાસ માધવજી-વઢવાણ કાંપ.
જૈન દેરાસર સામે ડેલામાં
Page #210
--------------------------------------------------------------------------
________________
ॐ अर्हनमः પ્રસ્તાવના.' . .
આ વિશ્વમાં જ્યાં જ્યાં નજર કરવામાં આવે છે ત્યાં ત્યાં સર્વ સ્થળે જી ત્રિવિધ તાપથી તપલા જોવામાં આવે છે. પછી તે સામાન્ય મનુષ્ય હોય કે મોટે રાજા મહારાજા હેય પણ કઈને કઈ દુઃખથી તે પીડાનો જ હોય છે, વધારે સંપત્તિ કે ઉપાધિવાળાને વધારે દુઃખ અને થોડી સંપત્તિ કે ઉપાધિવાળાને હું પણ દુઃખ હોય છે. આ
આત્મા સિવાય એક એવી વસ્તુ છે કે જેની સર્વ જીને જરૂરીયાત મનાણી છે. અને તેને મેળવવા સર્વ જીવો પ્રયત્ન કરી રહ્યા છે. આ વસ્તુ મેળવતાં અને મેળવ્યા પછી તેને ઉપયોગ કરવામાં કે તેનું રક્ષણ કરવામાં જીવને જીવનનો મેટ ભાગ તેની પાછળ ખરચવો પડે છે, છતાં તે વસ્તુથી છેવટે તો આ જીવ નિરાશ થાય છે, કેમકે તે વસ્તુ તેનું રેગથી, વહાલાના વિચગથી, વૃદ્ધાવસ્થાથી કે મરણથી રક્ષણ કરી શક્તી નથી. છેવટે નિરાશ થયેલ છવ આ સર્વ દુઃખથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરે છે. આ મુક્તિ આ વસ્તુઓની હૈયાતિથી મળતી નથી પણ તેને ત્યાગ કરવાથી જ મળે છે, તેના તરફના મેહ મમત્વવાળા સ્નેહભાવનો ત્યાગ કરવાથી જ મળે છે. આ છેવટના નિશ્ચયવાળું જ્ઞાન છે. આ જ્ઞાન થયા પછી તે સર્વસ્વના ત્યાગ માટે તેને પુરુષાર્થ કરવો પડે છે. આ ત્યાગ કઈ માથે ઉપાડેલે બોજો કંકી દેવા જેટલો સહેલું નથી. પણ યુક્તિ પૂર્વક ધીમે ધીમે પિતાની લાયકાત પ્રમાણે ત્યાગ કરવાની જરૂર પડે છે. આસક્તિ અને જરૂરીયાત ઓછી કર્યા વિનાનો ત્યાગ રૂપાંતરે તેને ફસાવનાર, અને અજ્ઞાન તથા અભિમાન વધારનારો થાય છે.
વસ્તુનત્ત્વના નિશ્ચય પછીનો ત્યાગ, પોતાના ખરા કર્તવ્યને સમજ્યા પછીનો ત્યાગ તેનો માર્ગ સરલ કરી આપનારે, વિનોને કાવનાર
Page #211
--------------------------------------------------------------------------
________________
અને આત્માની નિર્મળતા કરાવી આપનારે થાય છે. આ ગ્રંથન ઉદેશ એ જ છે. અને એટલા માટે આ ગ્રંથનું આત્મવિશુદ્ધિ એવું નામ આપવામાં આવ્યું છે. કેમકે આ ગ્રંથની અંદર વસ્તુતત્વને નિશ્ચય કરાવીને જીવને પિતાના ખરા કર્તવ્ય તરફ દેરવામાં આવેલ છે.
આ માયાના ખરા સ્વરૂપને સમજીને જીવ તે તરફથી પાછા હઠી પિતાના સત્ય સ્વરૂપ આત્મા તરફ વળે તે આ ગ્રંથનો ઉદ્દેશ છે. માયાના–પુગલના ત્યાગ વિના આત્મસ્વરૂપ પ્રગટ થતું નથી. માયા, અજ્ઞાન, કર્મો, પુદ્ગલે આસક્તિ વિગેરે જે કાંઈ આત્માને આવરણું રૂપ થઈને તેના ખરા સ્વરૂપને પ્રગટ કરવા દેતું નથી તેને ત્યાગ કરવો જોઈએ, એ આ ગ્રંથનો વિષય છે. એટલા માટે જુદાં જુદાં સાધનો દ્વારા શુદ્ધ આત્માને પ્રગટ કરવાનું આ ગ્રંથમાં બતાવવામાં આવેલ છે.
આ ગ્રંથ ઘણે માને છે, છતાં ઉપયોગી વિષયોથી ભરપુર છે. આ ગ્રંથનાં અઢાર પ્રકરણ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે તે શુદ્ધ આત્માનું પ્રતિપાદન કરનાર પ્રથમ પ્રકરણ છે. આ શુદ્ધ આત્મા જ આરધવા યોગ્ય છે, બાકી વગર ઉપદેશે પણ છ માયાની આરાધના તે કરી રહ્યાજ છે એટલે શુદ્ધ આત્માના આરાધન કરેવાનો ઉત્સાહ ઉત્પન્ન કરનાર બીજું પ્રકરણ છે. આ શુદ્ધ આત્માની પ્રાપ્તિમાં ઉપયોગી સાધનની જરૂરીયાત જીવોને હોય છે. તેના વિના આરાધના કેવી રીતે કરી શકાય ? તેટલા માટે ત્રીજા પ્રકરણમાં આત્મપ્રાપ્તિનાં સાધને બતાવવામાં આવ્યાં છે. આ સાધનોમાં મનના અનેક પ્રકારના વિકલ્પ આડે આવે છે. આ વિકલ્પો એજ દુઃખનું બીજ છે તે સમજાવવા માટે એવું પ્રકરણ આપવામાં આવેલ છે. વિકલ્પે એજ દુઃખનું બીજ છે એમ જ્યારે જીવને બરાબર સમજાય છે ત્યારે જીવ પોતાની પાછલી જીદગી અને તેમાં કરેલાં સત્ય માર્ગથી વિરૂદ્ધ વર્તને યાદ કરીને તેને પશ્ચાત્તાપ કરે છે, તે બાબતને જણ વનારું પાંચમું પ્રકરણ છે. આમ પોતાના ખરા જીવનને દુરૂપયોગ
Page #212
--------------------------------------------------------------------------
________________
કરનાર પ્રશ્ચાત્તાપ કરીને નિરાશ ન થઈ જાય પણ શુરવીર થઈને થયેલી ભૂલને સુધારે અને પ્રભુના માર્ગમાં આગળ વધે તેટલા માટે જાગૃત થયેલ આત્મા આગળ વધવા માટે આત્મમરણની પ્રતિજ્ઞા કરે છે એ વાતને જણાવનારું છ પ્રકરણ આપવામાં આવેલ છે. આત્મસ્મરણની પ્રતિજ્ઞા કરનાર જીવ જે પિતાને કરવા એગ્ય માર્ગને અજાણ હોય તો આત્મસ્મરણથી પ્રગટ થતી શક્તિને ઉપયોગ એક માર્ગ કરી બેસે, અથવા એકલા વ્યવહારને માર્ગે દોરવાઈ જઈ ખરું કર્તવ્ય ભૂલી જાય અથવા એકલા નિશ્ચયના માર્ગને જાણીને કર્તવ્ય કરતા અટકી બેસે તેટલા માટે નિશ્ચય અને વ્યવહાર માર્ગોની સમજ આપનારું સાતમું પ્રકરણ આપવામાં આવ્યું છે. આ નિશ્ચય અને વ્યવહારને જડ વસ્તુની બનેલી વિવિધ આકૃતિઓમાં તથા ચેતને આત્મામાં બનતા વિવિધ ઉપયોગમાં યથાયોગ્ય પણે મૂળ વસ્તુનું ભાન કાયમ રાખીને યોજવાની જરૂર છે. જો તેમ કરવામાં ન આવે નો નિશ્ચય વ્યવહારના એકલા જ્ઞાનથી વિશેષ લાભ થતો નથી એટલા માટે આઠમા પ્રકરણમાં જડ ચેતનને વિવેક બતાવવામાં આવ્યો છે. આમ જડચેતનના વિવેકનું જ્ઞાન કરનાર જીવે મેહનો અવશ્ય ત્યાગ કરે જોઈએ. જે મહિને ત્યાગ કરવામાં ન આવે તે જડ ચેતનને વિવેક નકામે છે એ બતાવવા માટે નવમા પ્રકરણમાં મેહને ત્યાગ કરવા સંબંધી વિવેચન કરવામાં આવેલ છે. મેહનો ત્યાગ કરનાર જરૂર અકારનો ત્યાગ કરે, કેમકે અહકાર એ ભવ વૃક્ષનું બીજ છે. અહવૃત્તિ કામ ક્રોધાદિ મહિના બધા સુભટોનું જીવન છે, તે હેયતા જ તેમની હૈયાતિ છે. અહકારમાંથી તેમને પોષણ મળે છે માટે દશમા પ્રકરણમાં અહંકારને ત્યાગ કરવાનું કહેવામાં આવ્યું છે.
વ્યવહારમાં મોહ તથા અહકાર વિગેરેનો ત્યાગ કરનારા મળી આવે છે પણ તેઓ આત્મ તરફ પ્રવૃત્તિ કરતા ન હોવાથી આત્માની ઉજવળતા પ્રગટ કરી શક્તા નથી. આત્માની ઉપાસના વિના આત્માની નિર્મળતા પ્રગટ થતી નથી એ બતાવવા માટે આત્માની ઉપાસના કરનારા છો કેઈકજ હોય છે તે બાબતનું અગીયારમું પ્રકરણ છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
આત્માની ઉપાસના તેના ગુણ દ્વારા બની શકે છે. જ્ઞાન. દર્શન, ચારિત્ર એ આત્માના મુખ્ય ગુણે છે તેની ઉપાસના કરવા માટે જ્ઞાનાદિ રત્નત્રયના સ્વરૂપને બારમા પ્રકરણમાં બતાવવામાં આવેલ છે. જ્ઞાનાદિ રત્નત્રયમાં પ્રવેશ કરવા માટે સાધનોની જરૂર છે. કેમકે સાધન વિના આત્માની નિર્મળતા થવી મુશ્કેલ છે એટલે તેરમા પ્રકરણમાં વિશુદ્ધિનાં અનેક સાધનો બતાવવામાં આવ્યાં છે. આ સાધનનું સેવન કરવા છતાં પિતાનું મૂળ સાધ્ય સાધકેએ ભૂલવું ન જોઈએ. મૂળ નિશાન તરફ લક્ષ રાખીને બધાં સાધને સેવવાં. અને સાધનોનો મૂળી સાથે સાથે સંબંધ જોડાય છે કે કેમ તે બરાબર લક્ષમાં રહે તે માટે ચૌદમા પ્રકરણમાં આત્મલક્ષ રાખવા સાધકનું ધ્યાન ખેંચવામાં આવ્યું છે.
મૂળ સાધ્ય તરફ લક્ષ રાખવા છતાં પૂર્વના લાંબા કાળના સંસ્કારને લીધે વારંવાર આત્મા સિવાય પરદવ્યના ચિંતનમાં મન ડ્યુિં જાય છે, તે સંબધી જાગૃતિ આપવા માટે દઢતાથી પણ પર વસ્તુના ચિંતનને ત્યાગ કરવાનું પન્નરમા પ્રકરણમાં કહેવામાં આવ્યું છે.
આત્મા નિમિત્તને આધિન છે. નિમિત્તો મળતાં વારવાર ઉપચોગ બદલાઈ જાય છે, એટલે ઈચ્છા ન છતાં પરદ્રવ્યનું ચિંતન નિમિત્તોના કારણે થઈ જાય છે તે અટકાવવા માટે બાહ્ય નિમિત્તે પણું દૂર કરવાની આ જીવને અમુક હદ સુધી જરૂર છે તે જણાવવા માટે નિર્જન સ્થાન નામનુસેળયું પ્રકરણ કહેવામાં આવ્યું છે.
આ નિર્જન સ્થાનમાં રહી જ્ઞાતા અને ય–જાણવા લાયક પદાર્થો અને જાણનારે એ બે ભાવને પરસ્પર લટુ અને લેડ્યુંઅગ્ની માફક જે ખેંચાણવાળે આક્વણુ કરવાવાળા રાગદ્વેષની લાગઅણીથી સંબંધ જોડાયેલો છે તેને જુદા પાડવા–મધ્યસ્થતાવાળા જ્ઞાતા
અને દછા ભાવે રહેવા માટે સત્તરમા પ્રકરણમાં જ્ઞાતા અને ય સંબધી હકીક્ત બનાવવામાં આવી છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
૮
આમ જ્ઞાતા અને રેયને નિશ્ચય કર્યાં પછી સાધના માટે એ માર્ગોં પ્રયાણ કરવાના રહે છે. એક ક્રમનો ધીમા માર્ગ, બીજો. ઉત્ક્રમનો ઉતાવળા માર્ગ, પેાતાની ચાગ્યતાનો તપાસ કરીને સાથૅક એમાંથી એક માર્ગ ગ્રહણ કરીને તે માર્ગે પેાતાની બધી શક્તિ કામ. લગાડવી. આ વાતને જણાવવા માટે કીટિકા અને વિહંગમ માર્ગ– એક જમીનના યા આધારવાળા માર્ગ અને બીજો આકાશી નિરાલખન માર્ગ અઢારમા પ્રકરણમાં બતાવવામાં આવ્યો છે, અને આ પ્રમાણે ગ્રંથતી પૂર્ણાહુતી કરવામાં આવી છે.
આમ આ પ્રકરણાનો અન્યાઅન્ય કાંઈક સંબધ છે એમ જણાવવા સાથે આ ગ્રંથનો વિષય બતાવવામાં આવ્યા છે. આ ગ્રંથના અધિકારી આત્મસુખના અભિલાપી જીવે છે, તેમને આ ગ્રંથમાંથી કાંઇક કર્તવ્યના ભાન થવા સાથે વર્તનમાં મૂકવાના માર્ગ હાથ લાગે અને તેઓ આ માર્ગે પ્રવૃત્તિ કરી પરમશાંતિ પામે એ આ ગ્રંથ લખનારનો હેતુ છે.
આ ગ્રંથ મેં કાંઇ સ્વતંત્ર લખ્યા નથી પણ પૂર્વના અનુભવી મહાન પુરૂષોના સંગ્રહી રાખેલા વિચારાનુ દહન કરીને આત્માર્થિ છવા માટે આ આકારમાં ગાવ્યા છે. એટલે ગ્રંથના કર્તા તરિકેનુ ખરૂં માનતા તે મહાત્માઓને ધટે છે. જે સારૂ તે મહાન પુરૂષાનુ છે અને તેને આ ભાષામાં ઉતારતાં ભૂલ થઇ હોય તે મારી છે આ ગ્રંથ ગયા ચતુર્માસમાં રાણપુર મુકામે તૈયાર કરવામાં આવ્યા હતા, સંવત ૧૯૮૨ નુ ચતુર્માસ ભાવનગરમાં રહીને તેમાં સુધારા વધારા કરીને ફરી લખવામાં આવ્યે છે. આ ગ્રંથના લાભ અનેક મનુષ્યાને આત્મશાંતિ માટે થાય એમ ઇચ્છિને તથા પ્રભુ પાસે પ્રાર્થના કરીને વિરમું છું. સંવત. ૧૯૮૩ માગસર વદ ૫.
લી. કેશરવિજયજી. મુ. શીહાર,
ધી સૂર્યપ્રકારા પ્રિન્ટિંગ પ્રેસમા” મુળચંદભાઈ ત્રીકમલાલે હાર્યું. ઠેકાણું :—પાનકારના નાકા, અમદાવાદ.
Page #215
--------------------------------------------------------------------------
________________
ॐ अर्हनमः આત્માવિશુદ્ધિ.
પ્રકરણ પહેલું. ૧.
શુદ્ધ આત્મા. अर्थान यथास्थितान सर्वान, समं जानाति पश्यति । निराकुलो गुणी योऽसौ, शुद्धचिद्रूप उच्यते ॥ १ ॥
“વિશ્વમાં રહેલા સર્વ પદાર્થોને. જેવી રીતે છે તેવી રીતે બરાબર જે જાણે છે અને જુએ છે, તે વ્યાકુલતા વિનાના અને ગુણ આત્માને શુદ્ધ જ્ઞાન સ્વરૂપ કહેવામાં આવે છે.”
શુદ્ધ આત્મા સત્તામાંથી પિતાના ખરા સ્વરૂપમાં પ્રકાશિત થાય છે ત્યારે તે દેહ અને કર્મનાં કઈપણ અણુઓથી વિંટાએલે હોતે નથી. તે એકી વખતે આ વિશ્વને જાણે છે અને જુએ છે. વિશ્વના તમામ પદાર્થોને તેના ખરા સ્વરૂપમાં જાણે છે. તે સ્પર્શ, રસ, ગધ, વર્ણઅને શબ્દરહિત હોવાથી નિરજન છે. ઈન્દ્રિયો તેને કેઈપણ રીતે ગ્રહણ કરી શકતી નથી. પિતાના અનુભવથી જ તે જાણી શકાય છે. તે શુદ્ધ આત્માને ત્યાગ કરવા ગ્ય, ગ્રહણ કરવા યોગ્ય કે જાણવા ચોગ્ય કાંઈ બાકી રહેતું નથી. તેને હવે ધ્યાન કરવા યોગ્ય કઈ ચેય નથી, કેમકે પિતાનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ થઈ ગયું છે, તેનાથી આગળ કોઈ ભૂમિકા ન હોવાથી તે સર્વથી ઉત્કૃષ્ટ તત્ત્વ છે. જ્ઞાતા અને દા
Page #216
--------------------------------------------------------------------------
________________
એ આત્માને સ્વભાવ પૂર્ણ સ્વરૂપે પ્રકાશિત થયેલ છે. અન્ય સર્વ દ્રવ્યોથી તે મુક્ત હોવાથી શુદ્ધ છે. નિર્મોહી મનુષ્યોને તે ઘણી સહેલાઈથી પ્રાપ્ત થવા ગ્ય છે. મેહવાળાં પ્રાણીઓ આ આત્માને મેળવી કે અનુભવી શકતા નથી. આ આત્માની આદિ નથી, તેમ તેને નાશ પણ નથી. અપેક્ષાએ સ્થિતિ ઉત્પત્તિ અને વ્યય સ્વરૂપ છે. આત્મા
જ્યારે કોઈ વસ્તુને પિતાના જ્ઞાનદ્વારાએ જુવે છે ત્યારે આ જેવારૂપ ઉપગે પરિણમવું તે રૂપે તેની ઉત્પત્તિ છે. જાણવા ઉપગમાંથી ખસીને જેવા રૂપ ઉપયોગે પરિણમવું તે તે સ્થિતિને વ્યય નાશ છે. અને જેવા તથા જાણવાના બન્ને ઉપયોગમાં પોતાની હૈયાતિ હેવી તે તેની સ્થિતિ છે. એમ ઉપયોગની અપેક્ષાએ આત્મા ઉત્પન્ન થાય છે. પૂર્વ ઉપગે નાશ પામે છે અને સ્વ સ્વરૂપે કાયમ ટકી રહે હોવાથી આત્મા અમર છે. ઉપયોગ બે પ્રકારના છે. એક સાકાર ઉપચાગ અને બીજે નિરાકાર ઉપયોગ. સાકાર ઉપયોગ તે જ્ઞાન છે. નિરાકાર ઉપયોગ તે દર્શન છે. આત્મા જ્ઞાનદ્વારા પોતાની વિશ્વ પ્રકાશક શક્તિરૂપે પ્રકાશે છે તે જ્ઞાન ઉપયોગ છે. જ્ઞાનદ્વારા આ વિશ્વને જાણે છે. વિશેષ પ્રકારે જાણવુ તે જ્ઞાન છે. સામાન્ય પ્રકારે જાણવુ તે દર્શન છે. અથવા સ્વ પરસ્વરૂપ વિશ્વ છે તે જ્ઞાનથી જાણવામાં આવે છે. ત્યારે નિરાકાર સ્વરૂપ દર્શન ઉપયોગે આત્મા પોતાના સ્વરૂપમાં લીન રહે છે.
- ત્યાં સુધી કર્મની સાથે તે જોડાયેલો રહે છે ત્યાં સુધી તે અશુદ્ધ છે અને કર્મથી મુક્ત થતાં તે શુદ્ધ થાય છે. આ વ્યવહારૂ દષ્ટિ છે. ખરી રીતે સત્તાગત તેના સ્વરૂપમાં ફેરફાર થતો નથી. જેમ કે દુધની અંદર પાણી ભેળવવામાં આવ્યું હોય છતાં જે દુધના પરમાણુ છે તે દુધનાં છે અને પાણીનાં પરમાણુ છે તે પાણીના જ છે. દુધ પાણી
Page #217
--------------------------------------------------------------------------
________________
૩
ચતું નથી અને પાણી છે તે દુધ થતું નથી. હસની ચાંચ લાગતાંજ દુધ અને પાણી હતાં તેમ જુદાં થઇ જાય છે. તેમ આત્મા અને કર્મનાં અણુ અનુભવ જ્ઞાન થતાં પાતપાતાના ખરા સ્વરૂપમાં પ્રગટ થઇ રહે છે. અથવા લાહુ અગ્નિમાં પડવાથી લાલચેાળ જેવું થઈ રહે છે, એકરૂપ થઈ જાય છે, લાહુ અને અગ્નિ એ વખતે જુદાં ન પાડી શકાય તેવાં લાગે છે છતાં બન્ને પાતપાતાના સ્વભાવમાં જુદાજ છે અને વિશેષ પવન લાગવાથી ધીમે ધીમે અગ્નિના પરમાણું લાઢાથી અલગ થઈ જાય છે અને બાકી જેવું હતું તેવું લેાહુજ પડયું રહે છે. અથવા પાણી નાખવાથી અગ્નિનાં ઉષ્ણુ પરમાણુ હવામાં ઉડી જાય છે અને લાલુ જીંદુ થઈ રહે છે. અથવા એક રત્ન છે, તેના ઉપર રેશમી કપડું લપેટયું, તેને દેરેથી બાંધી એક નાની ડખીમાં મૂક્યું, ખી નાની પેટીમાં મૂકી, નાની પેટી એક મેટી પેટીમાં મૂકી, મેાટી પેટી તેજુરીમાં મૂકી, તેત્તુરી એરડામાં મૂકી,એરડા ઘરની અંદર આવ્યા છે ત્યાં તાળુ વાસ્તું, હવે વિચાર કરતાં સમજાશે કે તે રત્નની ઉપર ઘણાં આવરણા આવેલાં છે છતાં રત્ન જ્યાં છે ત્યાં તે જેમ છે તેમજ છે, નથી તેમાં ઘટાડા થયા કે નથી તેમાં ફેરફાર થયા. જેવું પ્રથમ પ્રગટ હતુ તેવુંજ બધન વખતે પણ છે; તેમજ આત્મા સત્તાગતે જેવા છે તેવાજ પ્રગટ થાય છે ત્યારે પણ છે. ફેરફાર એટલા થાય છે કે જેવું બાહાર પ્રગટ રત્ન દેખાય છે તેવું આ દૃષ્ટિએ સત્તામાં પડેલું દેખી શકાતું નથી, એટલા માટેજ તે રત્ન ઉપરનાં આવરણો દૂર થાય તેા પ્રત્યક્ષ અનુભવ અને ઉપયાગ થઈ શકે છે. તેમજ સત્તાગત આત્મા પ્રગટ થાય તા આનદરૂપે તેને અનુભવ થાય છે અને કર્મબંધનાને લઈને વારવાર અશાંતિ, જન્મ મરણુ કરવાં પડે છે તે અધ થઈ જાય છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
સાત ધાતુના બનેલા આ અચેતન દેહની અંદર રહેવા છતાં કર્મનાં આવરણ દૂર થતાં આત્મા આ વિશ્વને જાણે છે; જુએ છેજન્મથી માંડીને થયેલા અનુભવે તે સર્વને જે જાણે છે. સભારે છે, જુવે છે, તે કર્મથી બંધાયેલ છતાં હું આત્મા છું; ત્રણે કાળમાં રહેલી જડ ચૈતન્ય વસ્તુને જે જાણે છે, જે છે તે જ્ઞાન સ્વરૂપ. હું આત્મા છું.
સર્વજ્ઞ ભગવાનની વાણીરૂપ સમુદ્રનું મથન કરવાથી છેવટે આજ શુદ્ધચિદૂ૫ આત્મરત્નની પ્રાપ્તિ થાય છે.
પ્રકરણ બીજું ૨,
શુદ્ધ આત્માનું આરાધન. येयातायांतियास्यंति, योगिनः सर्वसंपदं । समाराध्यैवचिद्रूपं, शुद्धमानंदमंदिरं ॥ १ ॥
“જે ચોગીઓ આત્માની સર્વ સંપત્તિને પામ્યા છે, પામે છે અને પામશે, તે સર્વ શુદ્ધ અને આનંદના મદિર સમાન જ્ઞાનસ્વરૂપ આત્માનું આરાધન કરીને જ છે.”
જેમ માટી વિના ઘડે ન બને, સુતર વિના વસ્ત્ર ન થાય, ધાતુ વિના ઘરેણું ન બને, લાકડાં વિના ગાડુ ન થાય અને બીજ વિના ધાન્યની ઉત્પત્તિ ન બને, તેમ બીજા અનેક મદદગાર સાધનો હોવા છતાં શુદ્ધ આત્માના સ્મરણ વિના મોક્ષની પ્રાપ્તિ ન થાય. શુદ્ધ આત્માનું સ્મરણ કરવું તે મોક્ષનું બીજ છે, સંસાર સમુદ્ર તરવાની તે નાવા છે. દુઃખરૂપ અટવીને બાળનાર અગ્નિ છે. કર્મોથી ભય પામેલાનું રક્ષણ કરનાર ફિલા સમાન છે. વિકલ્પોરૂપી
Page #219
--------------------------------------------------------------------------
________________
ધુને ઉડાડી દેનાર વાયુ છે. આત્મ સ્મરણથી પાપનો નિષેધ થાય છે. મેહને જીતવાનું તે બળવાન શસ્ત્ર છે. અશુદ્ધ પરિણામ રૂપ રંગનું તે અવધ ઔષધ છે અને તપ, વિદ્યા તથા ગુણોને રહેવાના ઘર સમાન છે.
શુદ્ધજ્ઞાન સ્વરૂપ આત્માના ધ્યાનથી જે કાંઈ આનદ પ્રગટે છે તેના એક અંશ જેટલો પણ આનંદ આ દુનીઆના સ્વામીને પ્રાપ્ત થતું નથી. શુદ્ધ આત્માના સ્મરણથી આત્મિક મુખ થાય છે, મોહ અંધકાર દૂર થાય છે, આવતા આશ્ર કર્મને આવવાના માર્ગો કાય છે, દુષ્કર્મને નાશ થાય છે. વિશુદ્ધિ વધે છે, ભગવાનની તાત્વિક આરાધના થાય છે, જ્ઞાન દર્શન ચારિત્રની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય જન્મ સફળ થાય છે, સસારને ભયને નાશ થાય છે, સમતા વધે - છે, સપુરૂષોને મેળાપ થાય છે અને યશ કાતિમાં વધારે થાય છે.
શુદ્ધ આત્મભાવમાં રહેનારમાં શ્રુતજ્ઞાન, વિરતિભાવ અને શીયળ ગુણુ પ્રગટે છે, ઈન્દ્રિયોને જય થાય છે, તપ વધે છે. સમ્યદૃષ્ટિ ખુલે છે, સંભાવના વધે છે, મૂળ ઉત્તમ ગુણે રૂપ ધર્મ નજીક આવે છે, ઉત્તમ ગુણોને સમુદાય પ્રગટે છે, પાપ ઓછું થાય છે, બાહ્ય-અભ્યતર સંગમાંથી આસક્તિ ઘટે છે, ઉગ્ર ઉપસર્ગો દૂર થાય છે અને અંતરગ વિશુદ્ધિમાં વધારે થાય છે.
શુદ્ધ આત્માનું સ્મરણ કરવું તેના જેવું કાઈ ઉત્તમ તીર્થ નથી. મૃત સમુદથી ઉત્પન્ન થયેલું તે ઉત્તમ રત્ન છે. શુદ્ધ આત્માનું સ્મરણ એ સુખનુ નિધાન છે. મેક્ષનુ શીઘગામી વાહન છે.
પહાડોમાં જેમ મેરૂપર્વત, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, ધાતુઓમાં સુવર્ણ પીવાલાયક પદાર્થોમાં અમૃત, મણિમાં ચિંતામણિ, પ્રમાણિક પુરૂષોમાં
Page #220
--------------------------------------------------------------------------
________________
૬.
તીર્થકર, ગાયામાં કામધેનુ, મનુષ્યેામાં ચક્રવર્તી, અને દેવામાં જેમ ઇન્દ્ર ઉત્તમ છે તેમ સર્વ પ્રકારનાં ચિંતનમાં અને સર્વ પ્રકારના ધ્યાનમાં, શુદ્ધ આત્માનુ ચિંતન અને તેનુ ધ્યાન સર્વથી ઉત્તમ છે, જેને આ શુદ્ધ ચિપ આત્માની પ્રાપ્તિ થાય છે તેને નવ નિધાન, કલ્પવૃક્ષ, કામધનુ, ચિંતામણિ, દેવાંગનાઓના સમાગમ, સુખદાઇ ભાગાની પ્રાપ્તિ, લબ્ધિએ અને ઇન્દ્રાદિકની ઋદ્ધિ ઈત્યાદિ દુર્લભ વસ્તુઓ કાંઇ પણ સતોષ આપી શકતી નથી.
કાઈ મનુષ્ય અસુંદર રૂપવાળા, કાનવિનાના, વામણા, કુબડા, નાક છેદાયેલા, અમધુર કાવાળા, મુંગા, હાથ પગ વિનાના, ભણ્યા વિનાના, એહેરા અને કાઢાદિ રાગવાળા હોય, છતાં પણ જો તે શુદ્ધ આત્માનુ સ્મરણ કરનારા હાય તો તે આત્મભાન ભૂલેલા વિદ્વાના કરતાં પણ વિશેષ પ્રશંસા કરવાને લાયક છે.
હું આત્મદેવ! તુ તારા જ્ઞાન સ્વરૂપ આત્માનુ દરેક ક્ષગે સ્મરણ કર, તેના સ્મરણથી તત્કાળ માંને ક્ષય થાયે છે, હું શુધ્ધ ચિદ્રપ કુ' હું શુધ્ધાત્મા છું. ‘ શુદ્ધવિરૂપોનું ’ આ શબ્દના જેવું ઉત્તમ સ્મરણ વિશ્વમાં ખીજું કાઈ નથી. એના અર્થના ભાસ મનમાં થાય તેવી રીતે આ શબ્દના જાપ કરવા, મનને તેમાં એકતાર કરવું તેજ શુધ્ધત્માનુ સ્મરણ છે. ભગવાનના કથન કરેલા દ્વાદશાંગ રૂપ આ-ત્યશ્રુતમાં આ ચિદ્રુપજ ગ્રહણ કરવા યેાગ્યજ છે. જે ચેાગીઓ શુધ્ધ અનંદમદિરમાં ગયા છે, જાય છે અને જો તે સર્વે આ શુધ્ધ ચિદૂષનુ આરાધન કરીનેજ તે સ્થિતિ પામ્યા છે. વિશ્વમાં એવા કાઈ પણ બલવાન દોષ નથી કે જે આ શુધ્ધ આત્માનું સ્મરણ કરનારમાં ટકી શકે અને એ કાઇ પણ ગુણ નથી કે શુધ્ધાત્માનુ સ્મરણ કરનારમાં તે પ્રગટ ન થાય અર્થાત્ શુધ્ધાત્માના સ્મરણ.
Page #221
--------------------------------------------------------------------------
________________
の
થી સર્વ દોષો નાશ પામે છે અને સર્વ ગુણા પ્રગટ થાય છે, જે નિરતર શુધ્ધાત્માનુ સ્મરણ કરે છે તેણે પગથી ચાલીને બધી તીર્થ ભૂમિ સ્પર્શ કરી લીધી એમ સમજવું. અરે ! આ શુધ્ધાત્માનું સ્મરણ કરનારને દેવે પણ નમન કરે છે અને તેની સેવા પણ કરે છે. લેાઢાથી લેાઢા પાત્ર બને છે અને સેાનાથી સેાનાનુ પાત્ર બને છે એમ શુદ્ધઆત્માના સ્મરણથી આત્મા પરમાત્મ રૂપ થાય છે ત્યારે જડ માયાનું સ્મરણ કરવાથી આત્મા અજ્ઞાન રૂપે પરિણમે છે અને વાર વાર દેહ ધારણ કરે છે. શુધ્ધ આત્મામાં મગ્ન થયેલામાં બીજી પુસ્તકાનું જ્ઞાન ન હેાય છતાં તે જ્ઞાની છે, કેમકે છેવટે આત્મ જ્ઞાનેજ આત્મ કલ્યાણ કરનાર છે,
હે આત્મ દેવ ! હવે તમે જાગા, ઉઠે, અને આ સાત ધાતુમય મળમૂત્રના ભાજન રૂપ જે શરીર તેને શુધ્ધઆત્માનુ સ્મરણ કરવા વડે જગતને પૂજનિક બનાવે.
tr
પ્રકરણ ત્રીજું, ૩. આત્મ પ્રાપ્તિનાં સાધના.
चिपः केवलः शुद्ध आनंदात्मेत्यहस्मर ।
मुक्त्यै सर्वशोपदेशः श्लोकार्धेन निरूपितः ॥ १ ॥
મેક્ષ માટે સર્વજ્ઞના ઉપદેશ અર્ધલાકમાં કહેલા છે કે કેવળ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આનંદમય આત્મા હું છું તેનુ સ્મરણ કરી.
,,
કાઈપણ કાર્ય સિદ્ધ કરવુ હાય તા તેમાં એક સાધન મુખ્ય હાય છે કે જેના વિના ચાલી શકેજ નહિ. ત્યારે ખીજાં અનેક સાધને
Page #222
--------------------------------------------------------------------------
________________
ગૌણ તરીકે મદદગાર હોય છે. એટલે મૂળ ઉપાદાન કારણ એક હેય છે અને નિમિત્તે કારણે અનેક હોય છે તે બન્નેની મદદથી કાર્ય સિદ્ધ થાય છે. આંહી આત્મા એજ પરમાત્મા થાય છે એટલે આત્માનું સ્મરણ કરવું, દરેક ક્ષણે આત્માકારે પરિણમવું એ ઉપાદાન કારણ હોઈ તે મુખ્ય છે, અને હૃદયની વિશુદ્ધિ કરવા માટે અનેક નિમિત્ત કારણેની જરૂરીઆત રહે છે.
ઉપર આનંદ સ્વરૂપ શુદ્ધ આત્મા હું છું—એનું સ્મરણ કરવાનું બતાવી હૃદય વિશુદ્ધિમાં ઉપયોગી બીજાં સાધને બતાવે છે કે, તમે જિનેશ્વર ભગવાન કે જે શુદ્ધ આત્માને આદર્શ છે તેના જેવું તમારે થવાનું છે; તેનું સ્નાન કરે, તેમની પૂજા કરે, તેમના ગુણની સ્તુતિ કરો, તેમના નામનો જાપ કરે, તેમનુ મદિર બંધાવે, સાધુ સંતો ને દાન આપ, આત્મ જાગૃતિ થાય તેવું જ્ઞાન ભણે, ઇધિને જય કરે. ગૃહસ્થનાં વ્રત અથવા ત્યાગ માર્ગનાં પ્રતિ ગ્રહણ કરે, બ્રહ્મચર્ય પાળો, તીર્થ ભૂમિમાં પ્રવાસ કરે, સંયમ પાલન કરે, ધ્યાન કરે, ક્ષમાદિ દશ પ્રકારનો ધર્મ પાળે. ” આ સર્વ શુદ્ધ આત્માની પ્રાપ્તિમાં મદદગાર ઉપાય છે,
દેવ, ગુરૂ,જ્ઞાન, તીર્થ અને પ્રભુની આકૃતિ આ શુદ્ધ આત્માનું ધ્યાન ધરવામાં ઉપયોગી સાધનો છે, માટે બુદ્ધિમાનોએ વારંવાર તેની સેવા કરવી.
શુદ્ધ, આત્માનું સ્મરણ કાયમ બન્યું રહે તે માટે તેમાં વિન રૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને લાગણીઓને ત્યાગ કરવો અને આત્માને હિતકારી દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવવાળાં સાધનો ગ્રહણ કરવાં. આ શુદ્ધ આત્માના અખંડ સ્મરણ માટે જ્ઞાની પુરૂષો સર્વત્ર નિસ્પૃહ થઈને
.
.
Page #223
--------------------------------------------------------------------------
________________
૯
સંગના ત્યાગ કરીને નિર્જન વનમાં કે પાહાડાની ગુફામાં જઈને એસે છે, કેમકે જ્યાં સગ છે ત્યાં જરૂરી ચિંતા પ્રગટે છે, અને આત્મા સિવાય અન્ય કાર્યની ચિંતા શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનરૂપ પર્વતને ભાંગવામાં વની માફ્ટ કાર્ય કરે છે. તેમજ આત્મધ્યાન રૂપ સૂર્ય અત્યંત નિર્મળ હાય છે છતાં મનુષ્યાની સાબતથી ઉત્પન્ન થતા વિકલ્પો ૩૫ વાળેાથી તે ઢકાઈ જાય છે માટે સર્વ સગ અને સર્વ વિÒાના ત્યાગ કરવાની આત્મ પ્રાપ્તિમાં મુખ્ય જરૂરીઆત છે.
·
આ સાથે શુદ્ધ આત્માનુ ધ્યાન કરનારમાં લાયકાતની પણ જરૂરીઆત છે, ગમે તેટલા પુરૂષાર્થ કરવા છતાં વાઝણીને પુત્રની પ્રાપ્તિ થતી નથી, ગધેડાને શીગડાં ઉગતાં નથી તેમ અભવ્ય જીવેામાં શુદ્ધ ચિદ્રુપના ધ્યાનની ઉત્પત્તિ થતી નથી. જેમ અજીર્ણના વિકારવાળાને અન્નની રૂચિ થતી નથી તેમ દૂરભવ્ય જીવોને શુદ્ધ ચિપ આત્માના ધ્યાનની રૂચિ થતી નથી. જેમ પિતા વિના પુત્રાદિની ઉત્પત્તિ સબવતી નથી તેમ ભેદજ્ઞાન વિના શુદ્ધ આત્માની પ્રાપ્તિ સભવે નહિં. ક્રિયામાં શરીરમાં અને સર્વસંગમાં નિર્મમતા રૂપ માતા હાય તોજ આત્મધ્યાન રૂપ પુત્રની પ્રસૂતિ થાય. માતા વિના પુત્રની પ્રસૂતિ ન હોય તેમ વિશ્વના સર્વ પદાર્થોમાંથી મમતાભાવ ગયા વિના આત્મ
ધ્યાન પ્રગટ તેજ થાય.
ચિના વિનાનું હય, વેાના સસર્ગ વિનાનુ સ્થાન, ચેાડા ભવમાં મેાક્ષ જવાની લાયકાતવાળી આસન્નભવ્યતા, જડ ચૈતન્યના વિવેકવાળુ ભેદજ્ઞાન અને પરભાવમાં મમતા વિનાનુ જીવન આ સર્વ આત્મ પ્રાપ્તિ થવાનાં સાધના છે.
જ્ઞાની પુરૂષ પાતે જ્ઞાતા અને દૃષ્ટા રૂપે આ વિશ્વને જાણતા
Page #224
--------------------------------------------------------------------------
________________
અને જેતા હોવાથી આ વિશ્વના કોઈપણ પદાર્થો તેને પિતા તરફ આકર્ષી શક્તા નથી. દેવ અને દેવાંગનાઓ, સુંદર પુરૂષો અને સ્ત્રીઓ, મેહક પશુ પક્ષીઓ, તેઓની સ્થિતિ, ગતિ, વચન, નૃત્ય, સમજ શક્તિ અને શૃંગારાદિ એ સર્વને નાટક સમાન ગણીને, પોતાના જ્ઞાતા દૃષ્ટા પણને કર્તા ભોક્તા થવાના રૂપમાં ખંડિત થવા દેતા નથી.
સભામાં બેઠેલા ઈન્દ્રને અને ચક્રવર્તીને દેખીને તેની આ વિભાવ દશાની આસક્તિ માટે જ્ઞાનીઓને તેના ઉપર દયા આવે છે. રૂપાદિ ગુણવાન સ્ત્રીઓના પરિવારમાં બેઠેલા ઈન્દ્રાદિકને દેખીને આત્મભાન ભૂલવા માટે ઘેણું ઉત્પન્ન થાય છે, ઈન્દ્રિયેના સુખનું સ્મરણ થતાં આત્મજાગૃતિને નાશ થતે જોઈને તેમને અતિકષ્ટ થાય છે. આવા મહાત્માઓ તત્વજ્ઞાનીઓમાં શ્રેષ્ટ હેય છે.
તેવામહાત્માએ એકાંતમાં બેસીને ઈન્દ્રિયોથી ઉત્પન્ન થતા સુખની અને આત્મ સ્થિરતામાંથી પ્રગટ થતા સુખની સરખામણી
જ્યારે કરે છે ત્યારે તેમને એટલું બધું આંતરૂ દેખાય છે કે જ્યાં ઝાડનાં પાંદડાની બનાવેલી ઝુંપડી અને કયાં બાદશાહી મહેલ, ક્યાં કેરડાનું ઝાડ અને ક્યાં કલ્પવૃક્ષેની ઘટા, ક્યાં કે હાયેલી કાંજી અને કયાં અમૃતરસનું પાન, કયાં પથ્થર અને કયાં સોનું ! આમ બન્નેના વચમાં મહાન અંતર દેખાય છે.
કેટલાક આત્મ જાગૃતિ વિનાના છે રાજાદિકની વાર્તાઓમાં વિષય રતિની ક્રીડાઓમાં, આપસઆપસના કલેશમાં, ધન પ્રાપ્તિની ચિંતામાં, સંતાનની ઉત્પત્તિના ઉપાયોમાં, બાગબગીચાઓ બનાવવાના વિચારમાં, ગાય, બળદ, ઘોડા પ્રમુખ ઉછેરવાની પ્રવૃત્તિમાં, અન્યની સેવા કરી કરવામાં, કેટલાક લાંબે વખત નિદ્રા લેવામાં, ઔષાદિની શોધમાં,
Page #225
--------------------------------------------------------------------------
________________
દેવમનુષાદિને રજન કરવામાં અથવા દેહાદિનું પિપણ કરવામાં આયુખના અમૂલ્ય દિવસો નકામાં પસાર કરે છે, પણ શુદ્ધ આત્માના ચિતનમાં કે તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારા કોઈ વિરલ જીવોજ હેય છે.
જે જે ક્રિયાઓ કરવામાં આવે તે તે ક્રિયાઓ શુદ્ધ આત્માની પ્રાપ્તિના કારણ રૂપ છે કે નહિં? તેને વિચાર કરી તેમાં મદદરૂપ કે સાધન રૂપ હોય તો તે ક્રિયા કરવી. તેની વિધી ક્રિયા હોય તો ન કરવી. આત્મા જ્ઞાતા અને દશ રૂપ છે, તે આત્મા પિતાને જ સેય અને દસ્થ રૂપે બનાવી, તેમાં જ ચિત્તને ધારી રાખવાથી ઉત્તમ જ્ઞાન દર્શનનો લાભ ઘણી સહેલાઈથી મેળવે છે. આત્મ પ્રાપ્તિના ઉપાયરૂપ જે કાઈ હોય તે સર્વ આત્માને પ્રિય હોવું જોઈએ. કેમકે તે તેને જ અર્થી છે, તેમાં પ્રીતિ ન હોય તો તે વસ્તુ મળી શકતી જ નથી.
જેમ આંધળા આગળ નાચવુ અને બહેરા આગળ ગાવું નકામુ છે, તેમ જેનુ મન, બહાર વિષયોમાં ભટક્ત છે તેની આગળ શુદ્ધ આત્માની વાત કરવી તે નિરૂપાગી છે.
ભુખ્યા અને તરસ્યા આગળ ભજન તથા પાણી ધરવાં તે જેમ સફળ છે તેમ આંતર્ દષ્ટિ કે આંતર્ વૃત્તિવાળાની આગળ શુદ્ધ આત્માની વાત કરવી તે હિતકારી છે.
શુદ્ધ ચિપની પ્રાપ્તિના અનેક ઉપાય છે પણ તેમાં ધ્યાન સમાન. બીજો કોઈ ઉપાય ઉપયોગી થયું નથી અને થશે પણ નહિં.
Page #226
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચોથું. ૪.
વિકલ્પથી ઉત્પન્ન થતું દુખ. विकल्पजालवाला-निर्गतोय सदा सुखी,
आत्मा तत्र स्थितो दुःखी-त्यनुभूयप्रतीयतां ॥ १ ॥
વિકલ્પના સમૂહરૂપ કાદવમાંથી નીકળેલ આ આત્મા સદા સુખી છે, અને તે વિકલ્પની જાળમાં રહેલે આત્મા સદા દુઃખી છે આ વાતનો અનુભવ કરીને ખાત્રી કરે.” અમને તે ખાત્રી છે જ પણ જેને ખાત્રી ન થતી હોય તેમણે જાતે અનુભવ મેળવી નિશ્ચય કરો.
વિકલ્પ કરવા તે મનને ધર્મ છે. આત્માને ધર્મ તેને જાણવાને છે. આત્મા જ્ઞાતા દૃષ્ટારૂપ પિતાના ધર્મમાં–પિતાના સ્વભાવમાં રહેતો સુખી થાય છે પણ મનના ધર્મમાં માથું મારવા જાય, પારકી વસ્તુને પોતાની કરવા જાય છે ત્યાં માર ખાય એ સ્વાભાવિકજ છે. દરેક મનુષ્ય પિને પોતાના સ્થાનમાંજ શેભા પામે છે. સ્થાનથી ભ્રષ્ટ થતાં સન્માન પામતો નથી. આ વ્યવહારૂ બાબત જેટલી સાચી છે તેટલી જ આત્માના સબંધમાં પણ સાચી છે. આત્મા પિતાનાં સ્વરૂપમાં હોય તે વખતે એ વિશ્વનો બાદશાહ છે. જડ સ્વભાવવાળી માયાએ, તે વખતે તેના ચરણમાં શિર નમાવવું જ જોઈએ. પણ
જ્યારે આત્મા પોતાના સ્થાનથી પતિત થઈ જડ માયામાં સુખ માની તે લેવા ઘરની બહાર નીકળે છે તે વખતે, પ્રથમ મન અનેક વિક
ની જાળ તેની આગળ પાછળ ઉભી કરીને, આ સારું, આ નઠારું, આ મારૂ, આ પારકુ, આ જોઈએ, આ ન જોઈએ, ઈત્યાદિ રાગ કેવવાળા વિકલ્પની જાળમાં ફસાવે છે, આત્મ ભાન ભૂલાવે છે. જ્ઞાતા
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૩.
દૃષ્ટાપણું રૂપ પિતાને ધર્મ ભૂલી કર્તા લેતા રૂપે બનેલે આત્મા એ મનનું કોકડું ઉકેલવા પ્રયત્ન કરે છે; પણ જેમ જેમ વધારે વિકલ્પ. કરે છે તેમ તેમ તેનું કોકડુ વધારેને વધારે ઘુચવાતું જાય છે, આખરે શકિત ગુમાવી, ભાન ભૂલી આ માયાના ચકરાવામાં–વમળમાં ગોથાં ખાધા કરે છે. પણ જે આત્મા પિતાના સ્વરૂપમાં પાછો આવે તે જેમ હજારે વરસનું સ્વમ આંખ ઉઘાડતાં નાશ પામે છે તેમ અનંત કાળનું અજ્ઞાન કે લાંબા કાળની ભૂલો તરતજ સુધરી જાય છે અને આત્મા પિતાના સ્વરૂપમાં આનંદ કરે છે. સ્વરૂપમાં પાછું આવવું એટલે હું અનંત શક્તિવાન જ્ઞાતાદષ્ટા રૂપ શુદ્ધ આત્મા છું. આ ભાન થવું, આમાં કાંઈ વધારે મહેનત નથી. ફકત દિશા બદલાવી નાખવી. પશ્ચિમ ભણું પગ ચાલે છે તેને બદલે પૂર્વ સન્મુખ મુખ રાખવું એટલે પગ પણ પૂર્વ સન્મુખ ચાલવા માંડશે. માયા તરફની પ્રવૃત્તિને મૂકીને આત્મા તરફ પ્રવૃત્તિ કરવી એ દિશા બદલાવવા બરાબર છે. આટલું કરવામાં આવે તે આત્મ પ્રાપ્તિ સુગમ છે. તેટલુ કરવામાં ન આવે તે અનંત કાળે પણ આત્મ પ્રાપ્તિ થવી દુર્લભ છે. આત્મ પ્રાપ્તિ થવી એટલે આત્મા કયાંથી મળી આવે છે એમ નહિં, પિતેજ આત્મા છે, તેનું તેને ભાન થવું તે આત્મ પ્રાપ્તિ થવા બરાબર છે. આ ભાન થયા પછી તેને ઉદેશીને જ બધી પ્રવૃત્તિ કરતે હેવાથી તેની પ્રવૃત્તિ આત્મ પ્રેમના પ્રમાણમાં ચેડા કે ઝાઝા વખતમાં પિતાનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ કર્યા વિના રહેશે નહિં.
હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું હું આત્મા છું' આ વાતનું સ્મરણ કરવું, આ ભાન ટકાવી રાખવું તે આત્મસૂર્યવાળી પૂર્વ દિશામાં પ્રયાણ કરવા બરાબર છે. આ સ્મરણ કરવામાં કલેશ થતો નથી, ધનનો
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૪
વ્યય કરે પડતું નથી, દેશાંતરમાં જવું પડતું નથી; કોઈની પ્રાર્થના કરવી પડતી નથી, બળનો ક્ષય થતા નથી, પરનો ભય નથી, પીડા ઉત્પન્ન થતી નથી, પાપની પ્રવૃત્તિ કરવી પડતી નથી, રોગનું કારણ નથી, જન્મ મરણને હેતુ નથી, કેની સેવા કરવી પડતી નથી, અને ફળ ઘણું પ્રાપ્ત થાય છે છતાં એ વિદ્વાનો! ઓ શાણુઓ ! આ તરફ તમારૂ લક્ષ કેમ ખેંચાતું નથી? અનાદિકાળના આ માયાના પાશથી છુટા થાઓ. તમારી અજ્ઞાનમાં મીંચાએલી આંખને ખેલે.
ભેગભૂમિ, સ્વર્ગનું સ્થાન, વિદ્યાધરની અવની અને નાગ લોકની પૃથ્વી મેળવવામાં થોડું ઘણું પણ કરું રહેલું છે પણ શુદ્ધ ચિપ આત્માની ભૂમિકાની પ્રાપ્તિ તે તેનાથી પણ વધારે સુગમ છે. નિશાન બાબર રાખી ગ્ય પ્રયત્ન કરવાથી સુખની પ્રાપ્તિ, જ્ઞાનને ઉલ્ય, કર્મને ક્ષય, મીઠી શાંતિ અને ખરી નિર્ભયતા તમને અહીં જ પ્રાપ્ત થશે, માટે જ આત્મ પ્રાપ્તિ સુગમ છે.
આત્માની નિર્મળતાના કારણરૂપ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની નિરતર ઈચ્છા કરવી. આત્મ પ્રાપ્તિ થવા પછી તેવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની વિશેષ અગત્યતા રહેતી નથી.
પરમાત્મા, પરબ્રહ્મ, ચિદાત્મા, શિવ ઇત્યાદિ એકજ વસ્તુનાં નામ છે. ગમે તે નામે તેનું સ્મરણ કરે. અમૃતના સમુદ્રનું મથન કરીને તેમાંથી સાર ભૂત પરમાત્માના નામ રૂપ રત્નને મેં ગ્રહણ કર્યું છે, કેમકે સર્વ વસ્તુઓમાં તેજ ઉત્તમ છે.
વિશ્વમાં કેવળ શુદ્ધ ચિકૂપ મારા આત્મા સિવાય બીજું કાંઈ પણ ગ્રહણ કરવા ચોગ્ય નથી, એટલે તેના વિના બીજી ચિંતા કરવી તે મારા માટે ફેગટ છે. મારે પોતે તેમાંજ લય પામવાની જરૂર છે. હું અનુભવથી જાણું છું કે આ મારો આત્મા મહાન બળવાન છે,
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૫
કેમકે કાલેક રૂપ વિશ્વને તે પિતાની અંદર લીન કરી દે છે. જ્ઞાન બળથી લાલકને તે જોઈ શકે છે. છતાં આડું કાંઈક છે કે તે તેને બાબર જાણવા દેતું નથી. પ્રથમ સ્મરણમાં આવતું નથી, પાછળથી કાંઈક આત્માનું સ્મરણ થાય છે, એજ જણાવી આપે છે કે ચિદા-ત્માની આડે કર્મને પડદો છે. પ્રથમ મનમાં કાંઈક સ્કુરણ થાય છે, પછી જાગૃતિ થતાં મનમાં સ્કુરણ થતુ નથી. એથી સમજાય છે કે
આ કર્મને ઉદય છે અને આ આત્માની શાંતિ છે, અથવા ઉપશમ -ભાવ છે. આ ઉપશમભાવને વધારવાની પ્રથમ જરૂર છે તેના બળથી ક્ષાયકભાવ પણ પ્રગટ કરી શકાય છે.
જેમ મહાન મેહના ઉદયથી મનુષ્યનું મન લક્ષ્મીમાં તેમજ સ્ત્રીઓમાં રમતું રહે છે તેવી જ રીતે જે પોતાના ચિપમાં હૃદય રમતું થાય તે આત્માની મુકિત પાસે જ છે.
જે પ્રમાદી જીવો શુદ્ધ આત્માના ચિંતનને મૂકીને બીજા પુદ્ગલિક કાર્યોનું ચિંતન કર્યા કરે છે તે અમૃતને મૂકીને વિશ્વનું પાન કરે છે. વિષયના અનુભવમાં વ્યાકુળતા સાથે રાગદ્વેષ હોવાથી પરિણામે દુઃખદાયી છે, પણ આત્માના ચિંતનમાં પરમ શાંતિ હોવાથી કેવળ સુખરૂપજ પરિણામ આવે છે એટલે તેમાં જ તાત્વિક સુખ છે. આત્મા ચિંતન કરવાના વખતે આત્મા તન્મય થઈ નિરાકુળ શાત થઈ રહે છે.
મનુષ્ય જેનું સ્મરણ કરે છે તે તેને મળે છે પથિક જે માગે જાય છે તેજ નગર તેને પ્રાપ્ત થાય છે, તેમ આત્માનું સ્મરણ કરનારને આત્મા મળે છે. જડનું સ્મરણ કરનારને જડ વસ્તુ પ્રાપ્ત થાય છે. આત્માને માર્ગે ચાલનાર આત્માના સ્થાનમાં જઈ પહેચે છે, જડના માર્ગે ચાલનાર જડના સ્થાને જઈ પહેચે છે. જે માર્ગ ઠીક લાગે તે -માર્ગે ચાલે. વિશ્વમાં સર્વ માર્ગે ચાલનાર માટે ખુલ્લા છે.)
:
-
Page #230
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પાંચમું.
જીવને પશ્ચાત્તાપ. ज्ञात दृष्ट मयासर्व, सचेतन मचेतनम् ।
स्वकीयं शुद्धसदूपं, न कदाचिच्च केवलम् ॥१॥ “સજીવ અને નિર્જીવ બધા પદાર્થો મેં જાણ્યા અને જયા પણ કેવળ મારું પિતાનું શુદ્ધ સ્વરૂપ કોઈપણ વખત મેં જાણ્યું કે જેવું નથી. ”
ઉત્તમોત્તમ રત્ન, હીરા માણેક, મોતી, પ્રવાળાં, સોનું, રૂપુ, ઔષધીઓ, રસ, રસાયણે, વસ્ત્રો, પુરૂષો, સ્ત્રીઓ, હાથી, ઘોડાઓ, સુંદર પક્ષીઓ, પશુઓ અને જળચર પ્રાણીઓ ઈત્યાદિ સજીવ અને નિર્જીવ પદાર્થોનાં નામ, ઉત્તિના સ્થાન વિગેરે નિર્મળ બુદ્ધિ અને અનુકૂળ સગોને લઈને ઘણે ભાગે મેં જાણ્યા છે અને જોયા છે પણ ખેદની વાત એ છે કે મ મારું પિતાનું શુદ્ધ ચિપ કોઈ વખત જાણ્યું કે જોયું નથી. મેં પહેલાં કોઈ વખત જેની ચિંતા કે વિચાર કર્યો નથી તે વસ્તુ મને કોઈપણ વખત મળી નથી.
મોહના ઉદયને લઈને મારા શુદ્ધ આત્માનું ચિંતન મેં કઈ વખત કર્યું ન હોવાથી તે મને પ્રાપ્ત થયું નથી.
અહો ! મેં અનેકવાર જીવન ધારણ કર્યા છે પણ કોઈ જીવનમાં હું શુદ્ધ આત્મસ્વરૂપ છું એવું શુદ્ધ આત્માનું ચિંતન મેં કર્યું નથી.. અહો ! દુર્લભ કલ્પવૃક્ષે નિધાન, ચિંતામણી રત્ન, અને કામધેનુ ઇત્યાદિ પદાર્થો અનેકવાર મેળવ્યાં પણ શુદ્ધ આત્માની સંપત્તિ કઈ વખત મેળવી નહિં. આજ સુધીમાં અનંત પુગલ પરાવર્તન જેવા
Page #231
--------------------------------------------------------------------------
________________
ગહન કાળને અનુભવ મેં લીધો. પણ તેવા કદ' પુદગલ પરાવર્તનમાં એકાદ વખત પણ મારા શુદ્ધ સ્વરૂપનો અનુભવ મને ન મળ્યો. દેવે અને વિદ્યાધરના સ્વામીત્વનું પદ અનેક વાર મે મેળવ્યું પણ કેવળ મારા પિતાના સ્વરૂપને હું પામી ન શક્યો.
અહો ! ચાર ગતિની અંદર અનેકવાર મેં મારા શુગુઓ ઉપર, વિજય મેળવ્યો પણ મારા સદાના વિરોધી મેહશત્રુ ઉપર આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે વિજય મેળવવા પ્રયત્ન ન કર્યો.
અહે! મેં અનેક શાસ્ત્ર ભણ્યા અને સાભળ્યા પણ તેની અંદર મારા શુદ્ધ સ્વરૂપને જાગૃત કરે તેવું એક પણ શાસ્ત્ર હુ ભણે નહિં કે સાંભળ્યું પણ નહિ. મેં વૃદ્ધ પુરુષોની સેવા કરી, વિદ્વાનોની મોટી સભાઓમાં હું બેઠે ત્યાં પણ મારી ભ્રમણને લીધે શુદ્ધ સ્વરૂપને. નિશ્ચય કરવા પ્રયત્ન ન કર્યો. મનુષ્ય જીવન, આર્યદેશ, ઉત્તમ કુલ અને પ્રથમ સહનન ઇત્યાદિ અનેકવાર હુ પામ્યો પણ આત્મસ્વરૂપની જાગૃતિ કઈ વખત ન મળી. શૌચ. સયમ, શિયળ, અને દુષ્કર તપશ્ચર્યા ઇત્યાદિ મેં અનેકવાર કર્યો પણ તે શુદ્ધ આત્માના લક્ષવિના દુનિયામાં ધર્મિષ્ટ ગણાવાને માટે જ કર્યા.
એકેડિયાદિ છવામાં તે તે જાતના અનેક શરીર ધારણ કર્યો, પણ અાપણામાં મારા શુદ્ધ આત્માને અનુભવ મે ન કર્યો. લેકેને વ્યવહાર, રાજાઓની નીતિ, સબંધીઓનાં સગપણ, દેવને આચાર, સ્ત્રીઓના સદાચાર અને સાધુઓની ક્રિયાઓ એ બધું હું સમ, ક્ષેત્રના સ્વભાવે જણ્યા, કાળની અકળ ગતિમાં પણ પ્રવેશ કરવા માથું માર્યું પણ તીવ્ર મેહના ઉદયને લઈ હુ જ્ઞાન સ્વરૂપ છું ! આ દઢ નિશ્ચય પહેલાં મને કઈ વાર ન થયો. અરે ! શીયાળાના
Page #232
--------------------------------------------------------------------------
________________
દિવસોમાં નદીને કિનારે વસ્ત્રો વિના રહ્યા, ગ્રીષ્મઋતુમાં પહાડી પ્રદેશોના પ્રખર તાપમાં ફર્યો અને વર્ષાઋતુમાં અનેકવાર વૃક્ષની નીચે રહ્યો પણ મારા શુદ્ધ સ્વરૂપમાં હુ કોઈપણ વખત ન રહ્યો. ' અરે સ્વર્ગાદિની ઈચ્છાથી સ્વસ્વરૂપને જાણ્યા વિના મે અનેક કબ્દો ઉઠાવ્યાં, વિવિધ પ્રકારે કાયલેશ સહન કર્યો, શાસ્ત્ર ભણવા પાછળ મહેનત કરવામાં પણ મે કચાશ ન રાખી. પણ આત્મ જાગૃતિ વિના ખારી જમીનમાં બીજ વાવવાની માફક મારે સર્વ પ્રયાસ નિષ્ફળ ગયે. આત્મજાગૃતિ કરાવનાર શાસ્ત્ર કે સત્ ક્ષિાની પ્રાપ્તિ મને ન થઈ. વિશ્વમાં પર્યટન કરતાં અનેક ગુરૂઓ કર્યા અને મેળવ્યા પણું શુદ્ધ આત્મ સ્વરૂપને બતાવનાર કહેનાર કે જમાડનાર ગુરૂની પ્રાપ્તિ મને કોઈ વખત ન થઈ. અને તેવા ગુરૂવિના શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ ક્યાંથી થાય ?
આહા ! સચેતન અને અચેતન શુભ દ્રવ્યમાં અનેકવાર મેં પ્રીતિ ધારણ કરી પણ પ્રબળ મેહના ઉદયને લીધે જ્ઞાન સ્વરૂપ આત્મામાં મે ન કરી. અરે ! દુષ્કરમાં દુષ્કર શુભાશુભ અનેક કર્મો મે અનેકવાર કર્યો પણ શુદ્ધ આત્માનું ચિતન કરવાનો વખત મને ન મળ્યો.
પ્રભુની કૃપા થઈ. મેહનો ઉદય મદ પડે. સદગુરુને સમાગમ થયા. આત્મજાગૃતિને પ્રકાશ પડો. અજ્ઞાન અંધકાર ગયો. સલ્તાનું શ્રવણ કર્યું. હવે મને શુદ્ધ આત્મા તરફ પ્રીતિ થઈ, તેને લઈને મન ઈચ્છાવિનાનું થયું. હવે પ્રથમનાં આશક્તિવાળાં સ્થાનો અને પાત્ર મને હળાહળ ઝેર જેવાં લાગે છે. આત્મજ્ઞાની મનુષ્યોની સોબત ગમે છે. આત્મજાગૃનિ કરાવનારાં શાસ્ત્રો સારાં લાગે છે. મન પણ વિવિધ ઈચ્છાથી
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૦
મુકાણું હેવાથી વિકલ્પ વિનાનું રહે છે, તેથી હવે શુદ્ધ આત્માના ચિંતનમાં હુ કચાશ નહિ રાખુ. આત્મજાગૃતિ થવી તેજ ધર્મની યુવાવસ્થાને કાળ મારા માટે છે.
નિગી શરીર, લાંબુ આયુષ્ય, અનુકુળ સોગ અને સદ્દગુરૂને સમાગમ; એ આગળ વધવામાં મહાન મદદગાર છે, માટે હવે હું મારા આત્માની પ્રાપ્તિ કરવામાં કચાશ નહિં રાખુ.
પ્રકરણ છઠું.
આત્મસ્મરણની પ્રતિજ્ઞા. सुख दुख महारोगे, क्षुधाढीना सुपद्रवे ।
चतुर्विधोपसर्ग च, कुचिद्रुप चितनं । १ । “સુખમાં, દુઃખમાં, મહાન રેગમાંસુધા આદિના ઉપદ્રવમાં * અને દેવાદિકના ચાર પ્રકારના ઉપસર્ગના પ્રસંગમાં પણ હુ આત્માનું ચિંતન કરીશ. ૧.” ' જેવી રીતે દુખમાં અધિક વેદનાને લઈને મનુષ્યો આત્મભાન ભૂલી જાય છે તેવી જ રીતે સુખમાં સુખની અધિકતાને લઈને પણ આત્મભાન ભૂલાય છે. મહાન રોગમાં પણ દેહાધ્યાસને લઈને જીવો આત્મભાન ભૂલે છે. સુધાને લઈને પણ આત્મભાન યાદ આવતું નથી. તેમજ દેવ, મનુષ્ય અને તિર્યચના તેમજ સ્ત્રી આદિકના અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગો પણ આત્મભાન ભૂલાવી દે છે. આત્મસ્વરૂપની ખરી દૃઢતા, અને પૂર્ણ જાગૃતિ હોય તોજ આ ઉપસર્ગોના પ્રસંગમાં આત્મજાગૃતિ બની રહે છે. આત્મભાનમાં જાગૃત થયેલ
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૦
આત્મા દઢ સંકલ્પ કરે છે કે આવા વિષમ પ્રસંગમાં પણ હું આત્મસ્વરૂપનું ચિંતન કરવાનું ભૂલીશ નહિં.
મનુષ્યોની સાથે તેમના વ્યવહારમાં હું નહિ જડાઉ તેથી કરીને કોઈ મને ઘેલે કહેશે, કોઈ કહેશે કે પિશાચ વળગે છે, કોઈ ગ્રહને લઈને ચિત્તના વિભ્રમવાળો માનશે, અસાધ્ય રોગ થયો છે એમ વૈદો કે સંબધીઓ કહેશે, વ્યવહારથી કટાળેલ કે ગણશે. કોઈ દુઃખમાં ઘેરાયેલો સમજશે, કોઈ મરણની નજીક જઈ પહોંચેલે માનશે. આ પ્રમાણે લેકે ગમે તેમ માને, પણ “હું શુદ્ધ આત્મસ્વરૂપ છું” એ મારી જાગૃતિ અને સ્મૃતિમાં ભગ પડવા દઈશ નહિં.
શુદ્ધ આત્મદષ્ટિ વિનાના અને ભયના ખરા ભેળે નહિં જાણ-- નારા મનુષ્યોને મેહરાજાએ ઉન્મત્ત, ભ્રાંતિવાળા, આત્મનેત્ર વિનાના, દિગમૂઢ થયેલા, અજ્ઞાન નિદ્રામાં સુતેલા, આત્મચિંતા વિનાના, મેહ મૂછમાં પડેલા, દુનિયાના પ્રવાહમાં તણુતા, બાળક અવસ્થામાં રહેલા, ઘેલાની ગતિને પામેલા અને આકુળ વ્યાકુળ કરીને પિતાને આધિન કરી લીધા છે.
સ્ત્રીઓને જેમ પતિ પ્રિય હોય છે, નિર્બળને રાજા, રાજાઓને જેમ પૃથ્વી, ગાને જેમ પોતાને વાછડો, ચક્રવાકાને જેમ સૂર્ય, ચાતકોને જેમ વરસાદ, જળચરેને જેમ સરવરાદિ, મનુષ્યોને જેમ અમરપણું, દેવોને જેમ સ્વર્ગલોક અને રોગાતુરને જેમ વૈદ્ય પ્રિય હોય છે તેમ શુદ્ધ આત્માનું નામ 'મારા હૃદયને પ્રિય છે.
મનુષ્યો જેમ પોતાને જે વિષય પ્રિય હોય તેમાં જોડાયેલા રહે છે તેમ હું નિરતર શુદ્ધ પરબ્રહ્મના સ્વરૂપમાં જોડાયેલો રહીશ.
જેમ ચંદ્ર સૂર્ય પોતાની અખિલિત ગતિમાં નિરતર પર્યટન.
Page #235
--------------------------------------------------------------------------
________________
કરતા રહે છે, દેવનદીની ધારાનો પ્રવાહ જેમ અખડ વહ્યા કરે છે, - વ્યવહાર અને કાળની ગંતિ અવિચ્છિન પણે ચાલ્યા કરે છે, દ્રવ્યમાં - જેમ પર્યાયે કાયમ જોડાયેલા રહે છે. અને જેમ તીર્થંકરાદિની
ઉત્પત્તિ નિયમિત થયા કરે છે તેમ હું જ્ઞાન સ્વરૂપ છું એવું અખંડ - આત્મભાન મેક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી ભૂલીશ નહિં.
પરમ શાંત દશામાં રહી શુદ્ધ આત્માનું સ્મરણ કરતાં, મન વચન કાયાની ક્રિયા મને અત્યંત નિસાર દેખાય છે. દરેકક્ષણે શુદ્ધ ચિપના સ્મરણ સિવાય મને કાંઈ બીજું ઉત્તમ લાગતુ નથી.
આ બાહ્ય અને અભ્યતર વસ્તુઓનો સંગ, સુંદર શરીર, દેવો અને મનુષ્યના રાજાનું પદ, વિદ્યા, વિજ્ઞાન, બળ, શેભા, કીર્તિ, રૂપ, પ્રતાપ. આભૂષણે, અને તીર્થંકરપણું પણ મને અનિત્ય લાગે છે. કેવળ શુદ્ધ આત્માના સ્વરૂપનાં લીન થવું તેજ પરમ અચળ અને શાંતિરૂપ લાગે છે.
પિતાના શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણનારે વસ્તુઓ મળે કે ન પણ મળે છતાં તેને માટે તેણે જરા પણ રાગદ્વેષ કર ન જોઈએ. અને તે સ્વરૂપમાંજ નિરતર એક્તાર થવામાં આનંદ માનવો જોઈએ.
હુ જ્ઞાનસ્વરૂપ છું માટે તેજ વસ્તુ મારી છે. તેને જ હું જોઉં છું. તેથી હુ સુખી છું. તેનાથી જ બધા કર્મ શત્રુઓથી હુ મુક્ત થઈશ.
નિત્ય આનંદમય પિનાના શુદ્ધ ચિકૂપમાં જ્યારે સ્થિરતા કરવામાં આવે છે ત્યારે પરમાર્થથી પિતામાં સ્થિરતા થઈ કહેવાય છે. પૃથ્વી * ઉપર મેરૂ પર્વત નિશ્ચળ રહે છે તેમ આ મારું શરીર ન છૂટે ત્યાં સુધી તે શુદ્ધ જ્ઞનમય આત્મામાં મારાં પરિણામ નિશ્ચળ બન્યાં રહે.
પાંચમી ગતિમાં સિદ્ધ પરમાત્માઓ જેમ સ્થિર રહેલા છે તેમ
Page #236
--------------------------------------------------------------------------
________________
મારી શુદ્ધ આત્મ પરિણતિની અચળ સ્થિરતા થાઓ.
હે ઉત્તમ મુનિઓ ! શુદ્ધ ચિપના ઉત્તમ ધ્યાનમાં મનને નિશ્ચલ. કરે, તેને દઢ અભ્યાસ વધારે. અનાદિ કાળથી આ વિશ્વમાં ભવ. ભ્રમણ કરતા આવે છે, પણ આ શુદ્ધ આત્મામાં મનને નિશ્ચળ નથી. કર્યું તેને લઈને જ તમે મહાન દુઃખને અનુભવ કર્યો છે. આ જન્મને. તમે હવે નિરર્થક ગુમાવશે નહિ.
જે મહાન પુરૂષો ભૂતકાળમાં મોક્ષે ગયા છે. વર્તમાનકાળમાં મોક્ષે જાય છે. અને ભવિષ્યકાળમાં મેલે જશે તે સર્વે પિતાના ચિપમાં મનને નિશ્ચળ કરીનેજ ગયા છે તેમાં જરાપણ સંશય નથી.
નિશ્ચળ થઈને જ્યારે આ જીવ હું શુદ્ધ ચિદ્દસ્વરૂપ છું એવું સ્મરણ કરે છે અને તે ભાન ટકાવી રાખે છે તે જ વખતે તે ભાવથી. મુક્ત થાય છે અને તેમાં સતત પુરુષાર્થ કરવાથી અનુક્રમે દ્રવ્યથી પણ મુક્તિ પામે છે.
પ્રકરણ ૭ મુ.
નિશ્ચય અને વ્યવહાર व्यवहारं विना केचिन्नष्टा: केवल निश्चयात् । निश्चयेन विना केचित् केवलव्यवहारतः।। द्वाभ्यां दृग्भ्यां विना न स्यात् सम्यग् द्रव्यावलोकनम् । यथा तथा नयाभ्यां चैत्युक्त स्याद्वादवादिभिः । २ ।
જેમ બે નેત્ર વિના વસ્તુનું અવલોકન બરાબર થતું નથી તેમ એ નવ વિના નું અવલોકન યથાર્થ થતું નથી. વ્યવહાર નય વિના.
Page #237
--------------------------------------------------------------------------
________________
કેવલ નિશ્ચય નયથી કેટલાક નાશ પામ્યા છે ત્યારે કેટલાએક છો નિશ્ચય નય વિના એકલા વ્યવહાર નથી માર્ગથી પતિત થયા છે એમ તીર્થંકર દેવોએ કહેલું છે. "
- વ્યવહાર અને નિશ્ચય બને નને ગૌણ મુખ્ય રાખી પ્રવૃતિ કરતાં વસ્તુને યથાર્થ બંધ થાય છે. જે વખતે વ્યવહારની મુખ્યતા હોય તે વખતે નિશ્ચયની ગણના હૈય અને જે વખતે નિશ્ચયની મુખ્યતા હોય તે વખતે વ્યવહારની ગણતા હોય. આમ બને દૃષ્ટિમાં જ્યારે જેની જરૂરીયાત હોય ત્યારે તેને ઉપયોગ, બીજી દષ્ટિનો તિરસ્કાર ન કરતાં સમભાવની દૃષ્ટિએ કરવામાં આવે તે વસ્તુ તત્વને યથાર્થ અનુભવ થાય છે.
જેને અનુભવ મેળવવાનો હોય છે તે તરફ વ્યવહાર પ્રવૃત્તિ કરાવે છે ત્યારે નિશ્ચય તે વસ્તુ ત્યા છે ત્યાં પહોંચી સ્પર્શજ્ઞાનથી અનુભવ કરાવે છે. શુદ્ધ વ્યવહાર એ કારણરૂપ હોય છે. ત્યારે શુદ્ધ નિશ્ચય એ બરાબર કાર્યની સિદ્ધિના રૂપમાં હોય છે.
જે વ્યવહાર નિશ્ચય તરફ લઈ જતો નથી, નિશ્ચયના અનુભવમાં મદદગાર થતું નથી તે વ્યવહાર શુદ્ધવ્યવહાર નથી. જે વ્યવહારને આપણે સુતર રૂપ માનીએ તો નિશ્ચય તેના બનેલાં કપડાં રૂપે છે. મતલબ કે વ્યવહાર કારણ છે. નિશ્ચય કાર્ય છે. એકલે વ્યવહાર કાર્યને સાધક નથી તેમ એટલે નિશ્ચય પણ કાર્યનો સાધક નથી. કેટલા એક જીવો કેવળ વ્યવહારમા જ પ્રવૃત્તિ કર્યા કરે છે અને નિશ્ચય શું છે તે સમજતા પણ નથી, અને તેના તરફ લક્ષ પણ દેતા નથી. તે એવે વ્યવહાર લક્ષ વિનાના બાણની માફક કાર્યને સાધક નહિં બને. તેમ કેટલાએક કેવળ નિશ્ચયને જ પકડી વ્યવહારનો તિરસ્કાર કરે છે. તેમના હાથમાં નિશ્ચય આવવાનો નથી. હા. નિશ્ચ
Page #238
--------------------------------------------------------------------------
________________
ચનું જ્ઞાન તેમની સમજમાં આવશે, પણ તે પ્રમાણે વ્યવહારૂ વર્તન ન હોવાથી પાણીમાં પેસી હાથ પગ ન ચલાવનાર માણસ જેમ તરવાની કળાનું જ્ઞાન ધરાવતાં છતાં પાણીમાં ડુબે છે, તેમ તત્ત્વનું જ્ઞાન ધરાવનાર તે તરફ પ્રવૃત્તિ ન કરે તે ખરા નિશ્ચયનો અનુભવ તેને થવાનેજ નહિ. જે ગુણસ્થાને મિથ્યાત્વનો ઉદય નથી તેવા ચેથા ગુણસ્થાનથી લઈને આગળનાં તમામ ગુણસ્થાને એક એકથી ચડીયાત આત્મબોધવા આત્મજાગૃતિ હોય છે, અને કર્મોનું છાપણું એટલે આત્માની વિશુદ્ધતા પણ વૃદ્ધિ પામતી હોય છે.
જે મનુષ્ય મેક્ષનો અર્થિ છે તેનો માર્ગ તાત્ત્વિક છે. અને જે સ્વર્ગને ઇચ્છુક છે તેનો માર્ગ વ્યવહારિક છે. શુદ્ધ આત્મા તરફ દૃષ્ટિ–નિશાનબાંધી તેના તરફ પ્રવૃત્તિ કરનારને માર્ગ તે મેક્ષને માર્ગ છે. ખરું તત્ત્વ તેજ હોવાથી તે માર્ગને તાત્ત્વિક માર્ગ કહેવામાં આવે છે. ત્યારે આત્મભાન ભૂલેલા અને આ વિશ્વની માયાજાળમાંજ સુખમાનનારા, ને સુખની ઈચ્છાથી ધાર્મિક ક્રિયાઓ દેવલોકનું નિશાન બાંધીને કરે છે તો તે સ્થિતિ તેને પ્રાપ્ત ને થાય છે પણ આ માર્ગ તે વ્યવહાર એટલે દુનિયાને માર્ગ છે, સંસારના ચક્રમાં પરિભ્રમણ કરવાનો માર્ગ છે, એટલે ખરી રીતે તે માર્ગજ નથી. જેમ ત્યાગીઓ ન અને ગૃહસ્થીઓને માર્ગ જુદો છે, તેમ પરમાર્થ અને દુનિચાનો માર્ગ જુદો જુદે જ છે. ક્રિયા ભલે બન્ને એકજ જતિની કરે છનાં દષ્ટિને ભેદ હોવાથી–નિશાન જુદુ હોવાથી, જેમ સાધને એક સરખાં હોવા છતા બીજના ભેદને લીધે ફળમાં ભેદ પડે છે તેમ આ માર્ગમાં પણ કળ ભેદ પડવાનો. એક કર્મની નિર્જરા કરશે ત્યારે બીજે શુભ યિા કરી હોવાથી પુન્યનો બધ કરશે.
Page #239
--------------------------------------------------------------------------
________________
હે આત્મદેવ ! વ્યોમેહ ઉત્પન્ન કરનાર આ વ્યવહારના માર્ગની ગતિને મૂકીને દેવરહિત સુખદાઈ નિશ્ચય નામના માર્ગમાં તે પ્રવૃત્તિ કર. આ માર્ગમાં ચિંતા, કલેશ, કપાય, શોક, પરાધિનતા, ભય અને આશા જેવું કાંઈ નથી. કેમકે તે સર્વે દુનિયાની માયામાં છે, પુગલ -દશામાં છે, પાંચ ઈદિની વિદ્યામાં છે. નિશ્ચયનયનું નિશાન એ શુદ્ધ આત્મા જ હોવાથી આત્મામાં આવી અશાંતિ જેવું કાંઈ પણ નથી.
ભક્તોને સમુદાય, શિષ્યવર્ગ, પુસ્તકાદિ ઉપકરણ, શરીર અને કર્મ સાથે પણ શુદ્ધ આત્માને કોઈ સંબંધ નથી. આ સર્વ પણું વિભાવરૂપ ઉપાધિ હોવાથી તેને પણ ત્યાગ કરી શુદ્ધ આત્મામાં જ મનને લય કરવાની જરૂર છે.
કેવળ પિતાના શુદ્ધ આત્માને મૂકી કેઈ સ્થળે, કઈ કાળે, કઈ પણ પ્રકારે આશુદ્ધ નિશ્ચયનય બીજાને સ્પર્શ કરતો નથી, છતાં વ્યવહારનું અવલબન લઈને નિશ્ચયમાં તે પહોંચે છે. આમ વ્યવહારના આલબનને લઈ નિશ્ચય વર્તતે હોવાથી, તે શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરે છે.
મેલની સોબતથી વધ જેમ મલીન કહેવાય છે, તેમ કમેના -સંબધથી આત્મા વ્યવહારે અશુદ્ધ છે. તેજ આત્મા નિશ્ચય નયના આશ્રયથી શુદ્ધ છે. અન્ય દિવ્ય સાથે મિશ્રણ થવાથી વ્યવહારે સોનું જેમ અશુદ્ધ કહેવાય છે; નિશ્ચય નયની અપેક્ષા એ તેજ શુદ્ધ કહેવાય છે.
• • બહારથી જે વસ્તુ આવેલી હોય છે તે તરફ નજર રાખીને વ્યવહાર બોલે છે, ત્યારે નિશ્ચય અંદરમાં પિતાની જે વસ્તુ છે તે તરફ નજર રાખીને વાત કરે છે. વસ્ત્ર ઉપર લાગેલ મેલ અને સેનામાં
Page #240
--------------------------------------------------------------------------
________________
ર૬
જે
મળેલી માટી, એ તરફ નજર રાખી વ્યવહાર તેને અશુદ્ધ કહે છે, ત્યારે વસ્ત્ર અને સેાના સામી દૃષ્ટિ આપી નિશ્ચય કહે છે કે આપણી જે વસ્તુ છે તેતા ખરાખર છે. વસ્ત્ર અને સાનું કાંઇ ગયું નથી, માટે નકામી હાય વેય શા માટે કરી છે ? તમે ગમે તેટલા પ્રયત્ન કરી પણ જે અંદર છે તેજ બહાર આવશે. અને બહાર આવેલું છે તે આપણું ઈંજ નહિં. તે ભલે આવ્યુ પણ આપણે તે ગ્રહણ કરવાની જરૂર નથી. અંદર રહેલ આત્મા તે કાયમ છે, બહારનાં આવેલાં કર્યાં તે આપણાં ઈંજ નહિં, પછી ભલેને તે આંહી રહે કે બીજે સ્થળે રહે તેની સાથે આપણે લેવા દેવા નથી. આપ્રમાણે પેાતાની મૂળ વસ્તુ સામે લક્ષ બાંધી. નિશ્ચય પેાતાના માર્ગમાં આગળ વધે છે. છતાં બહારના અને અંદરના અન્ય સાથેના સંબધ જેટલે અંશે એછે થાય છે તેટલે અંશે વ્યવહારમાં સાનાની માફ્ક આત્માની વિશુદ્ધિ થાય છે.
अलिप्तो निश्चयेनात्मा लिप्तश्च व्यवहारतः शुध्यत्यलिप्त या ज्ञानी क्रियावान् लिप्सया हशा ॥१॥ श्रीमान् यशोविजयजी.
C
’
નિશ્ચય નયથી આત્મા લેપાયેલા નથી, વ્યવહાર નયથી લેપાયેલા છે, નાની હું લેપાયેા નથી ' એવી નિટેંપ દૃષ્ટિએ નિવૃત્તિને માર્ગે શુદ્ધ થાય છે. અને ક્રિયાવાન ‘હું લેપાયેલા છું' એમ માનીને પ્રવૃત્તિ કરતાં શુદ્ધ થાય છે.
શુદ્ધ ચિદ્રૂપના સધ્યાનરૂપ પર્વત ઉપર આરહણ કરવા માટે બુદ્ધિમાને વ્યવહારનું આલંબન લેવુ અને તે ધ્યાનમાં—તે ભૂમિકામાં જ્યાં સુધી સ્થિર રહી શકાય ત્યાં સુધી વ્યવહારના આલમનને ત્યાગ કરી નિશ્ચય આત્મસ્વરૂપમાં રહેવું. આ ધ્યાનરૂપ પર્વતથી જ્યારે નીચે ઉતરવાનું થાય ત્યારે તરતજ વ્યવહારનું આલખન લઇ લેવું.
Page #241
--------------------------------------------------------------------------
________________
મહેલ ઉપર ચડતાં જેમ નિસરણ–દાદરનું અને દેરડું પડવાનું આલબન લેવામાં આવે છે તે વ્યવહાર રૂપ છે. અને ઉપર ચડી ગયા. પછી આ બને આલબને મૂકી દઈ ઉપર જે કાર્ય કરવાનું હોય તે રૂપ નિશ્ચયનું આલબન લેવામાં આવે છે. પાછું જ્યારે ઉતરવાનું હોય છે ત્યારે વ્યવહાર રૂપ દાદરાનું અને દોડાનું આલબન લેવું પડે છે. તેમ આત્માના શુદ્ધ સ્વરૂપમાં જવા માટે કેઈ ઉત્તમ વિચાર, સદ્દગુણ જાપ, કે આત્તિ આદિનું આલબન લેવામાં આવે છે. આ આલબનની મદદથી મન જ્યારે આત્મામાં લય પામી જાય છે એટલે આત્માને ઉપગ બીજા આલબને મૂકી આત્માકારે થઈ રહે છે તે નિશ્ચય. છે. આ કાર્ય છે. આ વખતે આલબનની જરૂર પડતી નથી, છતાં કે કદાગ્રહી આલબન પડવા જાય તે આ ભૂમિકામાંથી નીચે પડે છે. આવી નિવિકલ્પ સ્થિતિમાંથી પાછા સવિકલ્પ સ્થિતિમાં આવે એટલે તેણે પાછું કેઇ આલબન પકડી લેવું. આવી રીતે નિશ્ચય અને વ્યવહાર બન્ને ઉપયોગી થાય છે.
જેઓ મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે તે સર્વે પ્રથમ શુદ્ધ વ્યવહારનું આલંબન લઈને પછી નિશ્ચયને આશ્રય લઈને પામ્યા છે. આ ઠેકાણે એટલી વાત ધ્યાનમાં રાખવાની છે કે જેને પોતે વ્યવહાર માને છે તે વ્યવહાર શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં મદદગાર થાય છે કે નહિં ? જે આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં મદદગારકારણ રૂપ હોય તો તે સારો વ્યવહાર છે. તેમ ન હોય તે તે અશુદ્ધ વ્યવહાર હેવાથી ત્યાગ કરવા ગ્ય છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય તેમ શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચયની ઉત્પત્તિ. ન હેય. જેના વડે જિનેશ્વર ભગવાનના સિદ્ધાંતની અને તેમના આચરણની પ્રતીતિ થાય તેવા નિશ્ચય વ્યવહારનું વિધિ પૂર્વક સેવન કરવું.
Page #242
--------------------------------------------------------------------------
________________
કાઈ વખતે નિશ્ચયનું આલબન લેવું. તેમાં સ્થિરતા ન કરી -રશકાય તો તે વખતે વ્યવહારનું આલખન લેવું. આ પ્રમાણે વિધિ પૂર્વક પ્રભુની વાણીથી વિભૂષિત થઈ જીવન વ્યતિત કરવુ.
જેટલાં વિધિ નિચેાજીત કાર્યો છે તે સઘળાં વ્યવહાર દૃષ્ટિએ છે. નિશ્ચયને અંતમાં મુનિશ્ચય પણે ધારણ કરી અહારથી વ્યવહારનાં કાર્યાં કરતાં શુદ્ધ ચિત્ર પની પ્રાપ્તિ નયાને આધિન જ્યાં સુધી જણાય ત્યાં સુધી નયાને આદર કરવા, કવળ શુદ્ધ ચિરૂપમાં કાઇ પણ અંકલ્પને અવકાશ કે પ્રવેશ નથી, તે પછી નય એટલે અપેક્ષા અથવા અભિપ્રાય એવા અર્થ થાય છે તે નયાને પ્રવેશ પણ ત્યાં ક્યાંથી હાય ? અર્થાત શુદ્ધ સ્વરૂપમાં તે ધ્રુવળ શાંતિમય સ્થિરતાજ હૈાય છે.
પ્રકરણ આઠમુ
જડ ચેતનના વિવેક !
भेदोविधीयते येन चेतनाद्देहकर्मणोः ।
>
तज्जात विक्रियादीनां भेदज्ञानंतदुच्यते ॥ १ ॥
· ચેતનાથી ( આત્માથી ) દેદુ તથા કર્મના, અમે તેનાથી ઉત્પન્ન થયેલી વિક્રિયાદિને ઉપાધિને જે જ્ઞાનવડે ભેદ કરાય છે તેને ભેજ્ઞાન કહે છે. ” તફળ જેમ પાણીથી મેલને જુદા પાડે છે, અને હંસ જેમ પાણીથી દુધને જુદું કરે છે તેમ જેએ આત્માને દેદ્ર તથા કર્મોથી જુદા અનુભવે છે તેને શુદ્ધઆત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ગમે તેવુ પાણી મેલું દાય પણ નમાં કનક નામના ફળનું ચૂર્ણ કરીને નાખવામાં આવતાં મેલ નીચે બેસી જાય છે. અને પાણી
Page #243
--------------------------------------------------------------------------
________________
નિર્મળ થઇ ને ઉપર રહે છે. આ દષ્ટાતે પાણીમાં મેલની માફક આત્મામાં કર્મો એકરસ થઈ રહેલાં છે. તેને કર્મ તથા આત્માના જુદાં જુદાં લક્ષણોઠારા જુદાં જુદાં નિર્ણિત કરવામાં આવતાં આત્માને દેહ માનવાની અને દેહને આત્મા માનવાની ભૂલ દૂર કરાય છે. આનું નામ ભેદજ્ઞાન છે. આ ભેદજ્ઞાનની મદદથી, કર્મો આત્માથી જુદાં થઈ વિખરાઈ જાય છે, અથવા ખરી પડે છે, અને આત્મા નિર્મળ થઈ રહે છે. મનુષ્ય જેમ પથ્થરમાથી સેનાને જુદુ કરે છે, શરીરથી વસ્ત્રને જુદુ અનુભવે છે. તપાવેલા લેટાથી અગ્નિને જુદી કરે છે, શેલડીમાંથી રસને જુદો કરે છે, કાદવથી જળને જુદુ જોવે છે, મેરપીછમાંથી ત્રાંબુ જુદુ પાડે છે, તલમાંથી તેલને અલગ કરે છે, અને દુધમાંથી અમુક ઉપાયે વડે ઘીને જુદું પાડે છે, તેમ જ્ઞાની એ ભેદજ્ઞાનની મદદથી દેહ તથા કર્મોને અને તેમાંથી ઉત્પન્ન થયેલી રાગદેષાદિ અનેક પ્રકારની ઉપાધિઓને જુદી જાણે છે, કરે છે, અને અનુભવે છે.
આત્મામાં જ્ઞાનગુણુની મુખ્યતા છે. પુદ્ગલોમાં જડતાની મુખ્યતા છે. જ્ઞાતાપણું અને દુષ્ટાપણું એ આત્માનાં લક્ષણ છે. જ્ઞાતાપણાના ગુણને લઈને આત્મા આખા વિશ્વને જાણવાની શક્તિ ધરાવે છે અને દષ્ટાપણુંના ગુણને લઈને આખા વિશ્વને જોવાની શક્તિ ધરાવે છે.. પુદ્ગલમાં જડતા હોવાથી આ ગુણો તેમાં નથી. તેને અજીવ, જડ, પુદ્ગલ, માયા, વગેરે નામથી સંબોધવામાં આવે છે. સડવું, પડવું, વિખરાવું, મળવું, વિવિધ આકારે ધારણ કરવા એ જડતાને સ્વભાવ છે. જેમાં શબ્દ, રૂપ, રસ, ગધ, અને સ્પર્શ હોય તે પુદગલે કહેવાય છે. શરીર, વચન, મન અને વિવિધ પ્રકારનાં કર્મો તે જડતામાંથી જ ઉત્પન્ન થાય છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
૩૦
કુલની, વર્ણની, પક્ષની, જ્ઞાતિની, પરિજનોની, સંબધીઓની, ભાઈની, પુત્રની, સ્ત્રીની, દેહની, વિકારની, ગુણેની, નગરની, દેશની અને રાષ્ટ્રની ઈત્યાદિ વિવિધ પ્રકારની હૃદયમાં રહેલી લાગણીઓને ભેદીને સહજ ગુણના નિધાન રૂપ આત્મા રહેલો છે. સેવાળને દૂર કરીને જેમ તળાવ પ્રમુખમાંથી મનુષ્યો પાણી પીવે છે, તેમ વિકલ્પ રૂપ સેવાલને દૂર કરીને પિનાની અંદર રહેલા આત્માના ધ્યાનરૂપ અમૃતને કર્મ કલેશના નાશ માટે પીવું જોઈએ.
આત્માના ધ્યાનથી પર બીજી કોઈ તાત્વિક સુખ નથી, આત્મધ્યાનથી પર બીજું કઈ તપ નથી. અને આત્મધ્યાનથી પર બીજે કોઈ મોક્ષનો માર્ગ નથી.
આત્મભાન ભૂલી મેહમાં આશક્ત બનેલા કેટલાએક છે યશને, સુખને, રાજ્યને, સુદર સ્ત્રીને, પુત્રને, સેવકને, સ્વામિત્વને, ઉત્તમ વાહનને, બળને, મિત્રોને, શબ્દ પાંડિત્યને અને રૂપાદિકને પામીને હર્ષ પામતા છતાં પિતાના જન્મને સફળ માને છે, પણ ખરી રીતે વિચારતાં તેઓ આત્મભાન ભૂલેલા હોવાથી આ સર્વ વરતુઓ તેમને અહિતકારી થાય છે. આ સુખમાંથી જ દુઃખ પ્રગટ થાય છે. આ વસ્તુઓમાં મારા તારા પણાની માન્યતાથી અને રાગદેવથી ઉત્પન્ન થયેલાં કર્મો તેમને દુઃખના અને પુનર્જન્મના ખાડામાં ઘસડી જાય છે. હે મનુ ! જડ ચૈતન્યના ભેદવાળા દુર્લભ જ્ઞાનને પામીને ખુશી થાઓ. આ ભેદજ્ઞાનની મદદથી નવીન કર્મો આવવાનો માર્ગ અકા અને આત્મ જાગૃતિના બળે પૂર્વના કર્મોને તેડીને તમારા શુદ્ધ સ્વરૂપ ને પ્રગટ કરે. આ દુખે ભેદી શકાય તેવા કર્મરૂપ પર્વતને ભેદ જ્ઞાનરૂપ વજના બળવડે ઘણું શેડા વખતમાં ભેદી નાખો.
એ જીવો યશને,
પુત્રને, સેવકને સ્વામિ
ળને, મિત્રને
Page #245
--------------------------------------------------------------------------
________________
37.
અહે ! વિશ્વમાં આત્મજ્ઞાનની રૂચિ ઉત્પન્ન કરાવનારા મનુષ્યેા મળવા દુર્લભ છે, તેમજ આત્મ સ્વરૂપને પ્રતિપાદન કરનારાં શાસ્ત્રોની પ્રાપ્તિ થવી તે પણ દુર્લભ છે. આત્મ જ્ઞાનવાળા જીવાના સમાગમ થા તે પણ મુશ્કેલ છે. આત્માને ઉપદેશ કરનારા ગુરૂની પ્રાપ્તિ થવી તેનાથી પણ દુર્લભ છે. તેનાથી પણ ચિંતામણિની મા ભેદ જ્ઞાનની પ્રાપ્તિ થવી તે વિશેષ દુર્લભ છે. તપ કરનારા તપસ્વીઓ મળી આવવા સુલભ છે, શાસ્ત્રો ભણેલા પડિતા પણ મળી આવવા સુલભ છે, પણ તેઓની અંદર ભેદ જ્ઞાનની પ્રાપ્તિ કરનારા જીવે ઘણા ઘેાડાજ હોય છે,
અગ્નિ જેમ શ્વાસના ઢગલાને ક્ષણ વારમાં બળીને રાખ કરી દે છે તેમ ભેદજ્ઞાની ચિદ્રુપની પ્રાપ્તિમા વિઘ્ન રૂપ કર્મના ઢગલાને ઘણા થોડા રૃખતમા આળીને ક્ષય કરે છે. એ શાસ્ત્રવિશારદ અહિંમાના ! તમે શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિ માટે અખડ ધારાએ ભેદજ્ઞાનની ભાવના કરે. પાનાના આત્માને ખેષ થવાથી સાક્ષાત્ વર અને નિર્જરાની પ્રાપ્તિ થાય છે, આત્મ મેધ ભેદજ્ઞાનથી પ્રગટ થાય છે, માટે મુમુક્ષુ જીવે એ ભેદ જ્ઞાનની વારવાર ભાવના કરવી.
૧
આ જીવે વસ્તુની પરીક્ષા, શિલ્પાદિ સર્વ કળા, અનેક શક્તિએ અને વિભૂતિએ પ્રાપ્ત કરી છે પણ ભેદ જ્ઞાનની પ્રાપ્તિ કરી નથી. ભેદજ્ઞાન રૂપ પ્રચંડ વાયુથી મેહરૂપ રજ ઉડી જાય છે, ભેદ જ્ઞાનના પ્રકરણમાં શુદ્ધ ચિદ્રૂપનું દર્શન થાય છે, માહરૂપ અંધકાર નાશ પામે છે, ભેદજ્ઞાન રૂપ તેત્રા વડે યેગી ચિદ્રુપના અનુભવ કરે છે.
ગર્ડના આવવાથી સ જેમ ચદનના વૃક્ષને મૂકીને ચાલ્યા જાય છે તેમ ભેદ જ્ઞાનના આગમનથી સર્વે કર્યું આત્માને મૂકીને ચાલ્યાં ય છે. ભેદજ્ઞાનના બળથી શુદ્ધ આત્માને પામીને કેવળજ્ઞાની તેમજ દેવાધિદેવ તીર્થંકર પણ થઈ શકાય છે, માટે હે ભવ્ય વા તમે આ ભેદજ્ઞાન પ્રાપ્ત કરવા તમારા સંપૂર્ણ બળથી પુરૂષાર્થ કરો.
Page #246
--------------------------------------------------------------------------
________________
૩૨
પ્રકરણ નવમું. મે ત્યાગ.
यावन्मोहोबलीपुंसि दीर्घ संसारि तापि च
न तावशुद्ध चिपे रुचिरत्यंत निश्चला ॥ १ ॥ “ મનુષ્યમાં જ્યાંસુધી માહની પ્રબળતા અને દીર્ઘ સંસાર પરિભ્રમણ કરવાનું હોય છે ત્યાંસુધી શુદ્ધ આત્મામાં અત્યંત નિશ્ર્ચળ રૂચિ થતી નથી.
મુંઝાવે તે મેાહ, આત્મા તરફ પ્રીતિ ન થવા દે તે માદ્ધ, પાચ ઇન્દ્રિયના વિષયેામાં આક્તિ કરાવે તે મેાહ. તેની પ્રબળતા જ્યાં સુધી જીવમાં હેાય ત્યાં સુધી આત્મામાં ખરી પ્રીતિ ન થાય, તેમજ સંસારમાં લાંખા કાળ સુધી ભ્રમણ કરવાનું હોય તેવાને પણ ચ્યાત્મા તરફ લાગણી નજ હોય.
આ મારા અને પારકા, એમ સવ તથા નિજિવ પદાર્થના. સંબંધમાં ચિંતન કરવું તે મેા છે, કેમકે તાત્ત્વિક દષ્ટિએ વિચાર કરતાં વિશ્વમાં ક્રાઈનું કાંઈ પણ નથી. આણે મને માન આપ્યુ, આણું મારૂં અપમાન કર્યુ, આણે મારી ઉજ્વળ કીર્ત્તિ વધારી અને આ માણસે મારી અપત્તિ કરી. આ ચિંતન કરવું તેજ મેહ છે.
•
હું શું કરૂં ? ક્યાં જાઉં ? ક્યાંથી કેવી રીતે સુખી થાઉં ? કાના આશ્રય લઉ ? શું ખેલું ? એવુ એવું બધુ મેહનુંજ ચિંતન કહેવાય. સજીવ અજીવ પદાર્થમાં રાગ કરવા કે દ્વેષ ધરવેશ, આ સર્વ મિથ્યા મુધ્ધિજ ગણાય. કેમકે આત્મા તા કેવળ શુષ્પ ચિરૂપજ છે. હું દેહ છું અથવા દેહ મારેા છે, હું પુરૂષ છું, હું સ્ત્રી છું, અથવા આ સંબધીઓ છે તે મારાં છે; એવું તાત્ત્વિક દષ્ટિએ ચિંતવવુ તે મેહ છે, એ માહુને જીતવાના ઉપાય એ છે કે ‘ તે હુ નથી અને મારાં તે
4
*
Page #247
--------------------------------------------------------------------------
________________
નથી. હું શુધ્ધ આત્મા છું.” આવું વારંવાર ચિંતવવું અને તેના દઢ સંસ્કાર મન ઉપર પાડવા.
(આત્મન ! તું તારી પિતાની ચિંતા કર, બીજાની ચિંતા કરવાનું મૂકી દે. ચિંતા કરવાથી કાર્યની સિધ્ધિ થતી નથી.બીજાના સુખ દુઃખમાં તું વધારે કે ઘટાડે કરી શકે તેમ નથી. જે મનુષ્ય જેવું પરીણામે જે રસે જે જે કર્મ બાંધ્યાં છે, તે તે કર્મ તેવા તેવા રસે અને પરિણામે તેને ભેગવ્યા સિવાય છૂટકે નથી. કાળ, કાળનું કામ કરે છે, દિવસ આવે છે, રાત્રી આવે છે, ઋતુઓ નિયમિત આવ્યા કરે છે, શીયાળા પછી ઉનાળે અને ઉનાળા પછી વર્ષાઋતુ, એમ કાળનું યત્ર વ્યવસ્થાસર આ વિશ્વમાં ચાલ્યા કરે છે, તેમ કર્મનું ચક્ર પણ કાઈને પક્ષપાત કર્યા વિના, રાજને અને રાંકને, ઈન્દ્રને અને વિઝાના કીડાને તેના યોગ્ય કર્તવ્યને બદલે આપ્યાજ કરે છે. આમાં પક્ષપાત ચાલતું નથી, સપારસ કામ આવતી નથી, લાંચ રૂશવત આપી શકાતી નથી, ગરીબ અને ધનાઢયોને ન્યાય, ન્યાયને એક છાબડે જ તળાય છે. પિતાને ઉદ્ધાર કે વિનાશ એ પિતાનાં સારાં ખોટાં કર્મોથી જ થાય છે. જેમ કાળ કાળનું કામ કરે છે તેમ કર્મો કર્મોનું કામ કરે છે. પિતાને કે પરને, ઉત્તમ કે અધમ જે જે સુખ દુખ મળે છે તે પૂર્વે ઉપાર્જન કરેલ કર્મજ આપે છે. તે છતાં ભાન ભૂલીને આણે મને દુઃખ આપ્યું, અને આણે મને સુખ આપ્યું, અને હું સુખી કરીશ અને આને હું દુઃખી કરીશ, આવું ચિંતન કરવું કે માનવું તે મેહને જ પ્રભાવ છે. એ આત્મદેવ! પારકી ચિતા મૂકી દે. ખરા શત્રુને શોધી કાઢ, ખરા ગુનેગારને પકડ અને તેને શિક્ષા કર. તારી ભૂલતું સુધાર. ખરે ગુનેગાર તું પોતે જ છે. આત્મભાન ભૂલી મેહને આધિન થયેલે તારે આત્મા જ તારો શત્રુ છે તેને
Page #248
--------------------------------------------------------------------------
________________
૩૪
શિક્ષા કર, તેને સુધાર. તેને સુધારવા માટે તે શુદ્ધ આત્માના ઉપયેગમાં તદાકાર પરિણમી રહે. મેહનું નજીકનું પ્રથમ સ્થાન તારૂં શરીર છે. તેના વિચાર કર. જેતે સુખી કરવા માટે રાત્રી દિવસ ન કરવાનાં કાર્ય કરે છે, અનેક વેાના સંહાર કરે છે, અનેક જીવાને કો આપે છે, રાગદ્વેષ કરે છે, તે શરીરની ઉત્પત્તિના વિચાર કર. દુર્ગંધી અને મળના ભાજન રૂપ વીર્ય અને રજમાંથી અમુક વિધિ વડે બનેલું અને પેાતાની ઈચ્છાનુસાર મનુષ્યાએ અમુક નામ આપેલું તે આ શરીર તારૂં વી રીતે થઈ શકે ? તેનું કાઇ વર્ણન “કે સ્તુતિ~કરે કે ક્રાઇ નિંદા કરે તેનાથી તને શે। લાભ ? અને ક જાતની હાની ? આત્મ દેવ ! તમે તો શુદ્ધ ચિરૂપ છે એટલે તત્ત્વથી તે સ્તુતિ કે નિંદાએ શરીરનીજ છે, તમારી નથી.
અહા ! માહને લઈ આત્મભાન ભૂલેલા જીવા, કાઈ કીર્તિને માટે વલખાં મારે છે, કાઈ ખીજાને ખુશી કરવા પ્રયત્ન કરી રહયા છે, ભાટ ચારણની માફક હાજી હા કહી તેનાજ રાજીયા ગાયા કરે છે, કાઈ ઇન્દ્રિયાના વિષયેા મેળવવા તલપી રહ્યા છે, કાઈ આ શરીરને લાં વખત ટકાવી રાખવા વિવિધ પ્રકારની ઔષધીઓ અને માત્રાનું સેવન કરી રહ્યા છે, કાઈ વશ વધારવા માટે અનેક ખાવા જેંગી પાસે લટકી રહ્યા છે, કાઈ ધન સંચય કરવા માટે દેશ પરદેશ ખેડી રહ્યા છે, કાઈ ધનના રક્ષણ માટે હથીયારથી સજ્જ કરેલા પહેરેગીરાને ઘરની 'ચારે બાજુ ગાઠવી રહ્યા છે, કાઈ પડિતતા મેળવવા અનેક પુસ્તકા અને ભાષાએ શીખી રહ્યા છે, કાઈ પેાતાના વાડાના રક્ષણને મંટિ અનેક વિધિ નિષેધની મેાટી મોટી દીવાલો ચણી રહ્યા છે અને વાડામાં બકરાંઓને પુરે તેમ અજ્ઞાની મનુષ્યાને ભરમાવીને—વિવિધ
k
.
Page #249
--------------------------------------------------------------------------
________________
૩૫
લાલચે બતાવીને તેમાં પુરી રહ્યા છે, આવી આવી અનેક પ્રવૃત્તિઓમાં આ વિશ્વના છે જોડાઈ ગયા છે. આમાં સુખી થવું, શાંતિ મેળવવી, મોટા થવું એ તેમનો ઉદ્દેશ હોય છે. આ ઉદેશ તેમને પાર પડતે નથી, કેમકે આ ભૂલ ભૂલામણ વાળી મેહ રાજાની બીછાવેલી જાળ છે, તેમાં પક્ષીઓની માફક ઉપર ઉપરની મેહક ચેષ્ટાઓથી ભાન ભૂલી જીવ સપડાય છે અને છેવટે સુખને બદલે દુઃખ પામી પિતાને પ્રાણ ખેવે છે. ખરા બુદ્ધિમાને તે એક જ્ઞાન સ્વરૂપ આત્માને જ સુખ અને શાંતિનું સ્થાન માનીને મોહનો ત્યાગ કરી આત્મામાં પ્રીતિ કરે છે. પુન્ય પ્રકૃતિથી પ્રાપ્ત થયેલાં દેના અને મનુષ્યોના સુખ તે સુકા ઘાસ જેવાં છે. તેને જે કેળવી જાણે તે ગાય અગર ભસની માફક સુકા વાસમાંથી દુધ અને દુધમાંથી ઘી બનાવી શકાય છે. જે ન કેળવી જાણે તે એટલે તેનો દુરૂપયેાગ કરે તે ઘાસમાં અગ્નિ મૂકવાથી તેની રાખ થાય છે, તેમ તે સુખનો નાશ થવા સાથે ભાવી જન્મ પણ દુઃખમય પ્રાપ્ત કરે છે. પુન્ય પ્રકૃતિને લઈને મળેલી અનુકૂળતાનો લાભ લઈ ને આત્મ માર્ગમાં આગળ પણ વધી શકાય છે અને મેહમાં આશક્ત બની શક્તિને દુરૂપયોગ કરી અનેક જીને દુઃખ આપી વિષયોમાં આશક્ત થઈને પાછળ પણ હડી જવાય છે. આશ્ચર્ય છે કે અલ્પ બુદ્ધિવાળા છે. આ મેહના ઘર તુલ્ય લક્ષ્મી, સ્ત્રી, શરીર, અંતતી અને જમીનમાં સુખ માની બેઠા છે !! આ જીવ પરમાર્થથી બંધાયેલ નથી છતાં મેહના પાશથી ભીરૂ બની પિપટની માફક કે વાનરાની માફક પિતાના અજ્ઞાનથી પિનાને બધાયેલ માની તેમજ વધુને વધુ હેરાન થાય જાય છે. પવન ચકીના એક ભાગ ઉપર બેઠેલ પિપટ આનદ કરતે હતા, તેવામાં પવન ચકી કરવા લાગી પોપટે જાણ્યું કે હું પડી જઈશ, તેથી તે સળીયાને તેણે મજબુતાઈથી
Page #250
--------------------------------------------------------------------------
________________
૩૪
શિક્ષા કર, તેને સુધાર. તેને સુધારવા માટે તે શુદ્ધ આત્માના ઉપયેાગમાં તદાકાર પરિણમી રહે. મેાહનું નજીકનું પ્રથમ સ્થાન તારૂં શરીર છે. તેના વિચાર કર. જેતે સુખી કરવા માટે રાત્રી દિવસ ન કરવાનાં કાર્ય કરે છે, અનેક જીવાના સંહાર કરે છે, અનેક જીવોને કો આપે છે, રાગદ્વેષ કરે છે, તે શરીરની ઉત્પત્તિને વિચાર કર. દુર્ગંધી અને મળના ભાજન રૂપ વીર્ય અને રજમાંથી અમુક વિધિ વડે બનેલુ અને પેાતાની ઈચ્છાનુસાર મનુષ્યોએ અમુક નામ આપેલું તે આ શરીર તારૂં કેવી રીતે થઈ શકે ? તેનું કા વર્ણન કે સ્તુતિ——કરે કે ક્રાઇ નિંદા કરે તેનાથી તને શા લાભ ? અને કઈ જાતની હાની ? આત્મ દેવ ! તમે તો શુદ્ધ ચિદ્રપ છે! એટલે તત્ત્વથી તે સ્તુતિ કે નિંદાએ શરીરનીજ છે, તમારી નથી.
અહા ! મેહને લઈ આત્મભાન ભૂલેલા વા, કાઈ કીર્તિને માટે વલખાં મારે છે, કાઈ ખીજાને ખુશી કરવા પ્રયત્ન કરી રહયા છે, ભાટ ચારણની માફક હાજી હા કહી તેનાજ રાજીયા ગાયા કરે છે, કૈાઈ ઈન્દ્રિયાના વિષયો મેળવવા તલપી રહ્યા છે, કાઈ આ શરીરને લાંમા વખત ટકાવી રાખવા વિવિધ પ્રકારની ઔષધીઓ અને માત્રાનું સેવન કરી રહ્યા છે, કેાઈ વશ વધારવા માટે અનેક ખાવા . જોગી પાસે .ભટકી રહ્યા છે, કાઈ ધન સંચય કરવા માટે દેશ પરદેશ ખેડી રહ્યા છે, કાઈ ધનના રક્ષણ માટે હુથીયારથી સજ્જ કરેલા પહેરેગીરને ઘરની 'ચારે બાજુ ગોઠવી રહ્યા છે, કાઈ પડિતતા મેળવવા અનેક પુસ્તકા અને ભાષાએ શીખી રહ્યા છે, કાઈ પાતાના વાડાના રક્ષણને માટે અનેક વિધિ નિષેધની મેાટી મોટી દીાલા ચણી રહ્યા છે અને વાડામાં બકરાંઓને પુરે તેમ અજ્ઞાની મનુષ્યાને ભરમાવીને—વિવિધ
k
Page #251
--------------------------------------------------------------------------
________________
૩પ
લાલચો બતાવીને તેમાં પુરી રહ્યા છે, આવી આવી અનેક પ્રવૃત્તિઓમાં આ વિશ્વના છે જોડાઈ ગયા છે. આમાં સુખી થવું, શાંતિ મેળવવી, મોટા થવું એ તેમને ઉદ્દેશ હોય છે. આ ઉદેશ તેમને પાર પડતા નથી, કેમકે આ ભૂલ ભૂલામણું વાળી મેહ રાજાની બીછાવેલી જાળ છે, તેમાં પક્ષીઓની માફક ઉપર ઉપરની મેહક ચેષ્ટાઓથી ભાન ભૂલી જવ સપડાય છે અને છેવટે સુખને બદલે દુઃખ પામી પિતાને પ્રાણ એવે છે. ખરા બુદ્ધિમાન તે એક જ્ઞાન સ્વરૂપ આત્માને જ ગુખ અને શાંતિનું સ્થાન માનીને મેહનો ત્યાગ કરી આત્મામાં પ્રીતિ કરે છે. પુન્ય પ્રકૃતિથી પ્રાપ્ત થયેલાં દેવના અને મનુષ્યના સુખ તે સુકા ઘાસ જેવાં છે. તેને જે કેળવી જાણે તે ગાય અગર ની માફક સુકા ઘાસમાંથી દુધ અને દુધમાંથી ઘી બનાવી શકાય છે. જે ન કેળવી જાણે તે એટલે તેને દુરઉપયોગ કરે તે ઘાસમાં અગ્નિ મૂકવાથી તેની રાખ થાય છે, તેમ તે સુખનો નાશ થવા સાથે ભાવી જન્મ પણ દુખમય પ્રાપ્ત કરે છે. પુન્ય પ્રકૃતિને લઈને મળેલી અનુકૂળતાનો લાભ લઇ ને આત્મ માર્ગમાં આગળ પણ વધી શકાય છે અને મેહમાં આશક્ત બની શક્તિને દુરૂપયોગ કરી અનેક જીને દુઃખ આપી વિષયોમાં આશક્ત થઈને પાછળ પણ હડી જવાય છે. આશ્ચર્ય છે કે અલ્પ બુદ્ધિવાળા છો આ મેહના ઘર તુલ્ય લક્ષ્મી, સ્ત્રી, શરીર, સંતતી અને જમીનમાં સુખ માની બેઠા છે !! આ જીવ પરમાર્થથી બંધાયેલે નથી છતાં મેહના પાશથી ભીરૂ બની પિપટની માફક કે વાનરાની માફક પિતાના અજ્ઞાનથી પિનાને બંધાયેલ માની તેમજ વધુને વધુ હેરાન થાય જાય છે. પવન ચકીના એક ભાગ ઉપર બેઠેલે પિપટ આનંદ કરતા હતા, તેવામાં પવન ચકી ફરવા લાગી પોપટે જાણ્યું કે હું પડી જઈશ, તેથી તે સળીયાને તેણે મજબુતાઈથી
Page #252
--------------------------------------------------------------------------
________________
પડયો. તેથી તે પવન ચકીની સાથે ઉચે નીચે ફરવા લાગ્યો. જેમ જેમ તેને મજબુત પકડે છે તેમ તે પોતાને મજબુત રીતે તેની સાથે જ ચટાડી રાખે છે. જે તેને મૂકી દે તો તરત જ તેનાથી છુટે થઈ શકે તેમ છે પણ પિતાની ભૂલથી અને તેને છોડી દઈશ તે હું પડી. જઈશ આવા ખોટા ભ્રમથી હેરાન થાય છે. તેમ આ જીવ પણ આ મોહને તથા મોહનાં સાધનને જેમ જેમ વળગતિ જાય છે તેમ તેમ તે વધારે વધારે બધા જાય છે. પિોપટની માફક ખરી મુક્તિને ઉપાય તે એજ છે કે તેણે તે સર્વને છેડી દેવું. તે સિવાય આ જીવને છુટવાને બીજે કઈ પણ ઉપાય નથી.
સાંકડા મેઢાવાળા વાસણમાં વાનરાએ હાથ નાખી તેમાંની વસ્તુની મુઠી ભરી. મેટું સાંકડું એટલે ભરેલી મુઠી નીકળી ન શકી. અજ્ઞાનતા અને મેહને લઈ વાનરાએ જાણ્યું કે અંદરથી મને કોઈએ પકડે છે, તેથી ચીચીઆરી કરી મૂકી, પણ મુઠી છોડી ન દેવાથી ત્યાંથી તે ખસી શકો નહિં અને તેના માલીકના હાથે માર ખાધો. આ વાંદ-- રાની મુક્તિનો ઉપાય એ જ હતો કે તેણે મુઠીમાં ભરેલી વસ્તુ મૂકી દેવી. આજ પ્રમાણે મેહમાં મુંઝાયેલા મનુષ્યો જડ ક્ષણભંગુર વસ્તુને પિતાની માની મમત્વની મૂઠ્ઠીમાં તેને પકડી રાખીને પછી હેરાન થાય. છે, દુઃખ અનુભવે છે અને પિતાને બધાયેલે કે કઈ સંબંધીએ પકડી રાખેલે માને છે, પણ વાંદરાની માફક પોતાની મમત્વની મૂઠી ખાલી કરી દે-મૂકી દે, તો તે મુક્તજ છે. પિતાની અજ્ઞાનતા યા, પિતાને મેહજ આ જીવને બંધનમાં નાખનાર છે. તે સિવાય કે તેને પકડી. રાખનાર નથી.
ઇંદ્રિયોના વિષયોમાં અને તેના સાધનના રક્ષણમાં સદાવ્યગ્ર
Page #253
--------------------------------------------------------------------------
________________
૩૭
થયેલા વામાં આત્માની ચિંતા ક્યાંથી હાય? તેની અદ્ધિમાં નિર્મળતા ક્યાંથી થાય? તેને શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ ક્યાંથી મળે ? અને તેના અભાવે આત્માથી ઉસન્ન થતું સુખ કેમ મળે ? જીવને પ્રથમ દેહમાં આત્માપણાની ભ્રાંતિ થાય છે, પછી માહુને લઇને જગત્માં ભ્રાંતિ થાય છે, પછી પરબ્યાને અંગે થતી અતિ સંતાપ કરવાવાળી ચિંતામાં સતત વધારા થાય છે. ધન્ય છે તે આત્માને ! કે જેઓ પરદ્રવ્યને ત્યાગ કરીને જ્ઞાન અને આનંદના ઘર તુલ્ય પેાતાના આત્મભાવમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેવા પવિત્ર આત્માને વારવાર નમન કરૂં છું. જે શુદ્ધ આત્મસ્મરણને મૂકીને ખીજાના કાર્યની કે વર્તનની ચિંતા કરી રહ્યા છે તેવા નિર્ભાગી જીવા ચિંતામણિ રત્નને ત્યાગ કરીને પથ્થરને ગ્રહણ કરે છે.
જ્ઞાન એ સ્વાધિન સુખને પ્રગટ કરનાર છે. આત્મચિંતનથી તેની પ્રાપ્તિ થાય છે, છતાં હતભાગી જીવે તેને ત્યાગ કરીને કાઇ વિલક્ષણ વસ્તુ પ્રાપ્ત કરવા ઇચ્છે છે.
આંધળા આગળ નાચ, મ્હેરા આગળ ગીત, મરણની છેલ્લી ઘડીએ રાગને ઉપચાર, અજ્ઞાની જીવાના તપ, ઉખર જમીનમાં વાવણી, તૃષા વિનાનાને પાણી, સ્વાથેિ મનુષ્યાની મિત્રતા, અભવ્યને નિર્દોષ વિધિની રૂચિ, કાળી કામળીને ચડાવાતા રંગ અને શ્રદ્ધા વિનાનાને આપેલા મત્ર જેમ વૃથા છે તેમ જડ માયામાં પ્રીતિવાળાને આપવામાં આવતું આત્મજ્ઞાન વૃથા છે. મેહમાં મૃદ્ધ બનેલા વેા દરેક ક્ષણે પરદ્રબ્યાનું સ્મરણ કરે છે, પણ મેાક્ષને અર્થે નાનાનંદમય પેાતાના આત્માને કાઇ પણ વખત યાદ કરતા નથી.
વિચાર કરતાં જણાય છે કે મેાહ કરતાં ખીજો કાઈ પણુ ખળ~
Page #254
--------------------------------------------------------------------------
________________
૩૮
વાત્ શત્રુ નથી, માટે પ્રખળ પુરૂષાર્થ કરીને પણ તેને જીતવા જોઇએ.. આ સંસાર રૂપ કુવાના મેહરૂપ કાદવમાં અનાદિ કાળથી જગત્ ખુચેલું છે તેને આત્માના જ્ઞાન અને ધ્યાન રૂપ દોરડાં વડે ઉદ્ધાર. કરવા. આત્માના ઉલ્હાર સિવાયનાં બીજાં બધાં કાર્યાં માહથી ઉસન્ન થયેલાં છે. માહથી કર્મ બંધ થાય છે અને કર્મ બંધથી દુ:ખ થાય છે, માટે મે એજ માટે શત્રુ છે. બધાં કાર્યાને એક બાજી' રાખી મેહ-રૂપ શત્રુના નાશ કરવા તમે શુદ્ધ ચિદ્રૂપ આત્માનું ઉત્તમ જ્ઞાન મેળવે અને તેનું ધ્યાન કરા.
પ્રકરણ ૧૦ સુ
અહંકારના ત્યાગ.
નિરંતરમહાર, મૂઢા: વાતે તેને તે ॥ સ્વીય યુદ્ધવિમૂપ,, વિજોતે ન નિમર્જી ॥૧॥
“અજ્ઞાની જીવે નિરતર અહંકાર કરે છે. આ કારણે તે પેાતાના નિર્મલ શુદ્ધ આત્માને જોઇ શકતા નથી.”
આત્મજાગૃતિ ન હોય ત્યાંજ અભિમાન અને મમત્વભાવ પ્રગટે છે. તેમજ અભિમાન અને મમત્વથી આત્મજાગૃતિ ખાતી પણ જાય છે, આ બન્ને વસ્તુઓ માયાના પ્રદેશમાં રહેલી છે. જડ માયાથી જ
તેને પાણ મળે છે. હું અને મારૂં એ શબ્દોમાં મારૂં એ શબ્દ
*
Page #255
--------------------------------------------------------------------------
________________
આત્માથી જુદી કઈ વસ્તુના સંગ્રહની ખાત્રી આપે છે અને હું શબ્દ તેથી થયેલા અજીર્ણ યાને અહકારરૂપ વિકારનો ખ્યાલ આપે છે. આ બને સ્થાનમાં આત્મજાગૃતિનું નામ નિશાન જણાતું નથી. જ્યાં આ અધકાર હોય છે ત્યાં આત્મપ્રકાશ હોતા નથી અને જ્યાં ઓત્મપ્રકાશ આવે છે ત્યાં આ અંધકાર રહેવા પામતો નથી.
આત્મા સિવાય અન્ય વસ્તુની ઉપાધિમાંથી આ બન્નેની ઉત્તિ છે. જેમકે હું મનુષ્ય છુ, દુર્બળ છું, મજબુત છું, ગૌર છું, શ્યામ છું, ક્ષત્રીય છું, બ્રાહ્મણ છું, વૈશ્ય છું, શુદ્ર છું, વિદ્વાન છું, મૂર્ખ છું. ધનવાન છું, રેગી , નિગી છું, ગરીબ છુ ઈત્યાદિ જે જે વિચારે કરાય છે, મનમાં ચિંતન કરાય છે તે સર્વમાં પુગલીક વસ્તુની જ મુખ્યતા હેવા છતાં તેમાં મિથ્થા પણાનું મુખ્યતાએ સૂચન કરાય છે, અને મનાય છે. આવું ચિંતન કરવું તે અહકારના ઘરનું છે. તે દુનિયાને માર્ગ છે. પૂર્વને બદલે પશ્ચિમ તરફ લઈ જનારી એ લાગણુઓ છે. પ્રકાશને બદલે અંધકારમાં હડસેલનારે તે માર્ગ છે. આવા વિચારે કે લાગણીઓમાંથી જ રાગદ્વેષની ઉપત્તિ થાય છે. ઉધતાં ઉધતાં ચાલવાનો આ રસ્તો છે. આખા વિશ્વના મોટા ભાગ આ માર્ગે પ્રયાણ કરી રહ્યો છે, પણ એકશ રીતે હું કહું છું કે આ ભૂલાયેલો અને દુઃખને જ માર્ગ છે.
જે જાગૃત થયેલા મનુષ્ય દરેક ક્ષણે અહકાર વિનાની સ્થિતિમાં રહે છે, તેઓ સ્વસ્વરૂપમાં સ્થિરતા કરવા રૂ૫ અદ્વૈત માર્ગે થઈને પોતાના શુદ્ધ ચિપને પામે છે એમાં જરા પણું સંશય નથી. તેઓ એમ વિચાર કરે છે કે, દેહ હું નથી, કર્મો હુ નથી, મન હુ નથી, વચન હું નથી, હું બ્રાહ્મણ નથી, હું ક્ષત્રીય નથી, હુ વૈશ્ય નથી, હું શુદ્ધ
Page #256
--------------------------------------------------------------------------
________________
નથી, હુ જા નથી, પાતળે નથી, નિર્ધન નથી, ધનવાનું નથી, રાજ નથી, રાંક નથી, ગૌર નથી, શ્યામ નથી, પતિ નથી, મૂર્ખ નથી પણ જ્ઞાન સ્વરૂપ છું. ઉપર જણાવેલા ભાગમાં હું પણું ન માનવાનું કારણ એ છે કે તેમાં કેઈ દેહના ધર્મો છે, કેઈમનના ધર્મો છે, કઈ જાતિના ધર્મો છે, અને કોઈ આત્માથી જુદી જડ માયાની ઉપાધીઓ છે. પણ તેમાં આત્માને ધર્મ કેઈ નથી. આત્મા અને જડના વિભાગને સમજનાર ભેદનાની, પર વસ્તુમાં પોતાપણાને આરોપ કે માન્યતા કરેજ નહિં, પર વસ્તુમાં પિતાપણુની માન્યતા એજ અજ્ઞાન અને એજ અભિમાન છે. કર્મનાં બંધને વધારવાનો અને મજબુત કરવાને આ માર્ગ છે. અભિમાન વિનાનું ચિંતન કરવું, આત્મસ્વરૂપને વારંવાર યાદ કરવું તે શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિનું પરમ કારણ છે. જે છે મેહને લઈ પર વસ્તુમાં મારાપણું રૂપ મમત્વ કરે છે તેઓને સ્વને પણ શુદ્ધ ચિદ્રની પ્રાપ્તિ થતી નથી.
આ શુભાશુભ કર્મો મારાં છે, શરીર મારૂ છે, માતા, પિતા, ભાઈ બહેન, સ્ત્રી, પુત્ર, પુત્રી, ઈત્યાદિ કુટુંબીઓ મારાં છે. આ દેશ, નગર, ગામ, જમીન, ઘર, હાટ, મદિર, મહેલ, હાથી, ઘોડા, ગાય, ભેંસ, ઉટ, બળદ, નોકર, ચાકર, દાસ, દાસી ઈત્યાદિ મારાં છે, આવું આવું બીજું પણ જે કાંઈ ચિંતન કરાય છે તે સર્વ મમત્વભાવને સૂચવે છે.
ભાષા વિના વ્યવહાર થતો નથી એટલે વ્યવહારને ખાતર આ મારું છે કે મારાં છે. એમ બોલવું પડે, તેમાં આત્મ જાગૃતિ રાખીને મારા, તારાદિ શબ્દને વ્યવહાર કરે પડે, તેમાં અડચણ નથી.
Page #257
--------------------------------------------------------------------------
________________
પણ અભિમાન કે મમત્વ ભાવના અંગે આત્મભાન ભૂલી હું અને મારું કરતાં નવીન કર્મ બંધ થાય છે તે અટકાવવાની જરૂર છે.
હું અને મા–મારું આ મેહ રાજાને મત્ર છે, અને તેણે જગતને દેખાતી આખે આંધળુ કરી દીધું છે, તેને જીતવા માટે ના, જ મમ. હું કેઈને નથી. અને મારું કાંઈ નથી, આ મત્રને જાપ જ્ઞાનીઓએ બતાવેલ છે. મતલબ કે હું અને મારાપણાથી જીવ બધાય છે અને હું કોઈને નથી અને મારું કોઈ નથી આ વિચાર વડે જીવ બંધનથી મુકાય છે.
મમતાને ત્યાગ કરવાના વિચારે કરવા, આત્માનું ધ્યાન કરવું, ત્રતે પાળવાં, બ્રહ્મચર્ય ધારણ કરવું, અને ઈન્દ્રિયોને નિષેધ કરે એવાં એવાં બીજા પણ કાર્યો નિર્મમતામાં વધારે કરનારાં છે.
જે મહાત્માઓ અચળ મેક્ષપદને પામ્યા છે, પામે છે અને પામશે, તે સર્વે આ નિર્મમતાને આશ્રય લઈને જ. જેમ લીલે ચિકાશવાળા માટીને પડે ભીત ઉપર નાખતાં તે ભીતની સાથે ચેટી જાય છે અને સુકે ચીકાશ વિનાને માટિન પડે તેજ ભીંત સામે ફેંક્યાં પછડાઈને ભાંગીને ચેટિયા વિના ભુકે થઈ નીચે પડી જાય છે; આજ દૃષ્ટતે જ્યાં સુધી જીવને કેઈપણ પદાર્થમાં મારાપણું રૂપ મમતાની ચીકાશ અને ઢીલાશ હોય છે ત્યાં સુધી રાગદ્વેપમાં તે લેવાવાજ. કર્મ સાથે ચટાવાનો જ. આ મારા પશુની, મમતાવાળી ચીકાશ ગઈ કે પછી તેને કર્મ કોઈપણ ચોટવાના નહિં. મમતા મૂકી દેવાથી તપ થાય છે, મમતા જવાથી તે પાળી શકાય છે, અને ઉત્તમોત્તમ ધર્મ પણ નિર્મમતાથી પ્રાપ્ત થાય છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
નિર્મમતા લાવવા માટે કલેશ સહન કરવો પડતો નથી, બીજા પાસે યાચના કરવી પડતી નથી, દેશાટન કરવાની જરૂર નથી, ચિંતા કરવી પડતી નથી અને કાંઈ ખરચ પણ કરવું પડતું નથી. ફકત એક વિચારની દિશા બદલાવવી પડે છે. જેને મારું માન્યું છે તેને મારું નથી, એવું મનને મનાવે કે તરતજ નિર્મસતા આવીને ઉભી રહે છે.
નિર્મમતામાં કર્મોને આવવાની જગ્યા નથી, અશુભ કર્મને બધ નથી, આત્મદષ્ટિનું પોષણ થાય છે, ઉપયોગની તિવ્રતા વધે છે, નિસ્પૃહતા સ્વાભાવિક આવે છે, જ્ઞાનવાન બને છે, સંયમી થાય છે, અને તપ ન કરવા છતાં ખરો તપસ્વી તે થાય છે. જેમ જેમ નિર્મમતા વૃદ્ધિ પામે છે તેમ તેમ રાગદ્વેષાદિ દે નાશ પામે છે, માટે આત્માર્થિ છએ જેમ બને તેમ મમતા અને અહંકારને ત્યાગ કરવા પ્રયત્ન કરે.
આ પ્રમાણે વિચાર કરીને જે છે અહકાર મમકારને ત્યાગ કરે છે તે છો શુદ્ધ આત્માના ધ્યાનને અવશ્ય પામે છે.
પ્રકરણ ૧૧ મું.
આત્મઉપાસની દુર્લભતા. प्रतिक्षणं प्रकुर्वति, चिंतन' परवस्तुनः ।
सर्व व्यामोहिता जीवाः, कदा कोपि चिदात्मनः १ “મેહમાં ફસાયેલા સર્વે જે દરેક ક્ષણે પર વસ્તુનું ચિંતન કરે છે, કેક જીવ ક્યારેક ચિદાત્માનું ચિંતન કરતો હશે.”
Page #259
--------------------------------------------------------------------------
________________
જગતના છેને મેટે ભાગ રાત્રી અને દિવસ અનેક પ્રકારના પ્રયત્નમાં લાગી રહે છે. નાનામાં નાના જતું. ખનિજ અને વનસ્પતિ આદિના છે અને પશુ પક્ષી મનુષ્યાદિ પણ કઈને કઈ વ્યાપારમાં પ્રવૃત્તિમાં લાગી ગયેલા જણાય છે, તે તે જીવોના હાલવા ચાલવામાં, બેલવામાં, અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં જે બારીક નજરથી જોવામાં આવે તો ખાત્રી થશે કે તેની આ સર્વ પ્રવૃત્તિ પર વસ્તુ મેળવવાની, સંગ્રહ કરવાની, કે રક્ષણ કરવાની જ હોય છે. નાના બાળક બાળીકાઓથી લઈ મેટા ગણાતા રાજા મહારાજા અને મહારાણુઓની પણ પ્રવૃત્તિ તપાસવામાં આવે તે ખાવાપીવામાં મેજ મજામાં, પહેરવા એહવામાં, અને પર વસ્તુના સંગ્રહ તરફ જ હોય છે. આત્મા તરફ પ્રવૃત્તિ કરનારા તો કોઈ વિરલ છવજ જણાઈ આવશે.
* ધનનો ત્યાગ કરનારા, ભગવાનના નામે મદિરે બધાવનારા મહોત્સવ કરનાર, દાન દેનારા અને પરોપકાર કરનારા અનેક છે. મળી આવવા સુલભ છે. પણ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવા તરફ પુરૂષાર્થ કરનારા કેઈક આવોજ મળી આવશે, કેમકે એમની પ્રવૃત્તિ બાહ્ય વસ્તુને ત્યાગ કરવાની છે. પણ આત્માને જગાડનારી પ્રવૃત્તિ નથી.
- યમ નિયમ પાળનારા, વ્રત ધારણ કરનારા, ઘોર તપશ્ચર્યા કરનારા, પ્રભુનું પૂજન, અર્ચન. નમન કરનારા, વ્યસનો ત્યાગ કરનારા, તીર્થયાત્રામાં પર્યટન કરનારા, પરિપહોસહન કરનારા, રૂપવાન, બળવાન, ધનવાન, લાવણ્યતાવાળા, પુત્રાદિ સંતતિવાળા ઘણા છવા જગતમાં મળી આવવા સંભવિત છે. પણ રાગ મેહને ત્યાગ કરીને
Page #260
--------------------------------------------------------------------------
________________
આત્મ તત્વમાં લીન થયેલા છે મળવા મહાન દુર્લભ છે, કેમકે ઉપર બતાવેલી સર્વ પ્રવૃત્તિને મોટે ભાગે દેહથી કરવા યોગ્ય કાર્યને છે અને આત્માને દેહથી પર છે.
ધર્મ શ્રવણ કરનારા, ઈન્ડિોને દમવાવાળા, મૌનપણું ધારણ કરનાર, કર્યાગુણને જાણનારા, મનુષ્યની સોબતથી દૂર રહેનારા, અને પડિતતા ધારણ કરનારા ઘણા વિશ્વમાં મળી શકશે, પણ આત્મ તત્વના અનુભવી છે મળવા મુશ્કેલ છે, કેમકે આત્મતત્ત્વ એ સર્વથી પર રહેલું છે.
જ્યોતિષ વિદ્યામાં પારગામી, વૈદકશાસ્ત્રના પાકા પરિચયવાળા, પુરાણમાં પ્રવીણ, વાસ્તુશાસ્ત્રમાં નિપુણ, અને સંગીતાદિમાં નિષ્ણાત વિદ્વાને વિશ્વમાં મળવા સુલભ છે, પણ આત્મતત્વમાં પ્રવીણ જેવો મળવા દુર્લભ છે, કેમ કે એ બાહ્યકળાઓ અને વિદ્યાઓથી આત્મા પેલી તરફ રહેલો છે. અર્થાત એ શાસ્ત્રોના જ્ઞાનથી આત્મા પામી શકાતા નથી.
જળમાં તરનારાઓ, જુગારમાં જીતનારાઓ, વનમાં રહેનારાઓ, યુદ્ધમાં વિજય મેળવનારાઓ, હૃદય દ્રાવક ગાયન કરનારાઓ, અને સ્ત્રીઓ સાથે ક્રિીડા કરનારાઓ ઘણું જીવો જોવામાં આવે છે પણ આત્મામાં આનંદ કરનારા છે કોઈક ભાગ્યે જ દેખાય છે, કેમકે શારીરિક પ્રવૃત્તિથી આત્મા પેલી તરફ છે.
સિહોને વશ કરનારા, સર્પોને પનારા, હાથીઓને સ્વાધિન કરનારા, વાઘને ત્રાસ દેનારા અને શત્રુઓ ઉપર વિજય મેળવનારા ઘણું જ મળી આવે છે પણ પિતાના ચિદાત્માનો વિજય મેળવનારા કાઈ વિરલ આત્મા દેખાય છે કેમકે બાહ્ય વિજયથી આત્મા
Page #261
--------------------------------------------------------------------------
________________
પર છે. પાણીને, અગ્નિને, રેગને, હાથીઓને, સર્પને, ચારને, શત્રુને. અને વિદ્યાધરને તંભન કરવાની શક્તિવાળા ઘણું છે મળી આવશે, પણ ઉન્માર્ગે ચાલનારા પિતાના મનને અભન કરનારા કેઈ વિરલા જ જીવો મળી આવે છે, કારણ કે આત્માને સ્થિર કરવાને માર્ગ તેનાથી જુદો છે.
શાંત જીદગી ગુજારનારા, મહાવ્રત પાળનારા, ઉપસર્ગના પ્રસંગમાં વૈર્ય રાખનારા, ગભીરતા ધરનારા, એવા પણ અનેક જીવો મળી આવવા સુલભ છે, પણ આત્મસ્વરૂપમાં લીન થનારા છે. કેઈક જ હોય છે, કેમકે આ માર્ગ જ ઉપાધિ વિનાને છે.
વિવિધ પ્રકારના ગુણેથી વિભૂષિત ઘણા લેકે દેખાય છે, પણ શુદ્ધ ચિદૂપમાં પ્રેમવાળા વ્રતધારી જી વિરલાજ મળી આવે છે.
એકેન્દ્રિયાદિ સંજ્ઞાવાળા પૂર્ણપર્યાપ્તિ કરનારા અનંત જીવો છે, પણ તેમાં શુદ્ધ આત્મગુણની પૂર્ણતા કરનારે કાઈ જીવ નથી. પાંચ ઈદ્રિયવાળા સંસી, આસન્ન ભવ્યતાવાળા, મનુષ્ય જન્મ પામેલા, ઉત્તમ વ્રતધારી, શુદ્ધ ચિપમાં લીન થનારા જીવો મનુષ્ય લેકની બહાર અસંખ્યાતા દીપ સમુદ્રમાં કોઈ પણ નથી. અલેકથી ઓળખાતા નીચલા ભાગમાં અને ઉર્વલકથી જણાવાતા ઉપરના ભાગમાં પણ તેવા કેઈ જ નથી, ક્ષેત્રના સ્વભાવથી જોતિષ લેકમાં પણ તે કેઈ નથી, મનુષ્યલક્યાં પણું જે જીવ ઉત્પન્ન થાય છે, તેમાં અકમૈભૂમિમાં તથા મ્લેચ્છ ખંડવાળી ભેગભૂમિમાં પણ પ્રાયે તે કઈ જીવ હોતો નથી. આર્યખંડમાં ઉત્પન્ન થયેલા જીવોમાં પણ કાઈવિરલાજ છ આત્મજ્ઞાનમાં લીન થનાર હોય છે.
આ ક્ષેત્રમાં અત્યારે ઘણું ચેડા છ જ આત્માના માર્ગે ચાલ
Page #262
--------------------------------------------------------------------------
________________
નારા છે. તેમાં પણ સમ્યક્રશનવાળા, અણુવ્રતધારી, મહાવ્રત ધારણ કરનારા, ધીર પુરૂષો તે અત્યંત દુર્લભ છે. તેમાં પણ તત્ત્વવેત્તા અને તેમાં પણ આત્મામાં રક્ત–લીન થયેલા જીવો તે અત્યંત દુર્લભ છે. આ અવસર્પિણ કાળમાં, વ્રતધારી, જ્ઞાનમાં આશક્ત, ગુણવાન, પાત્રતાવાળા અને સદ્ગતિ ગામી છે ઘણું થડા હોય છે.
મિથ્યાત્વાદિ ચાર ગુણસ્થાનમાં શુદ્ધ આત્મામાં આસકત જેવો સંભવે જ નહિં. વ્રત ધારણ કરનારા છ કેઈક વખત જ આત્મામાં આસક્ત હોય છે. પાંચમા ગુણસ્થાનથી ચૌદમા સુધીના દશ ગુણસ્થાનોમાં તેવા જીવો મળી આવે છે, પણ તેવા ઘણું શેડા જ હોય છે.
અત્યારે ઘણું છે તે શરીરમાં, ધનમાં, ભાઈઓમાં, પુત્રમાં પુત્રીમાં, સ્ત્રીઓમાં, માતા પિતામાં, ઘરમાં, ઈન્દ્રિયના ભેગમાં, વનમાં, નગરમાં, આકાશી વાહનમાં, રાજકાર્યની ખટપટમાં, ભોજનમાં, બાગ બગીચામાં, વ્યસનમાં, ખેતિમાં, વામાં, કુવામાં, તળાવોમાં, નદીએમાં, નાટકમાં, યશ મેળવવામાં, માન પ્રતિષ્ઠા વધારવામાં, પદવીએમાં, અને પશુતુલ્ય વૃત્તિઓમાં આસક્ત બની પ્રવૃત્તિ કરતા પ્રત્યક્ષ દેખાય છે, પણ પિતાના શુદ્ધ ચિપમાં આસક્ત થનારા કેઈ વિરલાજ છે હોય છે.
જ્ઞાનીઓએ આ કાળને ધમકાળ કહ્યો છે તેનું કારણ માત્ર એજ છે કે ઉપર બતાવેલાં બાહ્ય દ્રવ્યમાં, ઈન્દ્રિયોમાં, શરીરમાં, વચનમાં, મનમાં અને બાહ્ય વિદ્યા કળામાં જીવો પ્રવૃત્તિ કરી રહ્યા છે કે જે વિભાવ દશા છે. આત્માના માર્ગની તે પ્રવૃત્તિ નથી પણ આ ત્માના માર્ગમાં વિન રૂપ તે પ્રવૃત્તિ છે, તેમાં જીવો મેહિત થઈ રહ્યા છે, તેને માટે અહોનિશ પ્રવૃત્તિ કરી રહ્યા છે. પરિણામે તે વસ્તુ જુદી
Page #263
--------------------------------------------------------------------------
________________
છે; નાશ પામનારી છે, દગો દેનારી છે, દુઃખી કરનારી છે, છતાં તે સંબંધમાં આંખ મીંચીને જે પ્રવૃત્તિ કરી રહ્યા છે અને જે વસ્તુ સાચી છે, કાયમ ટકી રહેનારી છે, સદા સાથે રહેનારી છે સુખરૂપ છે તે પિતાને આત્મા જ છે, તેને માટે જરા પણ વિચાર કે પ્રવૃત્તિ કરતા નથી. માટે જ આત્મા તરફ પ્રવૃત્તિ કરવી, તેની ઉપાસના કરવી તે દુર્લભ છે. આ દુષમકાળમાં પણ આત્માને ઓળખીને તે તરફ પ્રવૃત્તિ કરનારા છે સહેલાઈથી પિતાનુ કલ્યાણ કરી શકે છે. માટે ઉત્તમ વખત અને જે અનુકૂળ સાધને પિતાને મળ્યાં હેય તેનો આત્માને માર્ગ ઉપયોગ કરવા ચુકવું નહિં.
પ્રકરણ ૧૨ મું
જ્ઞાનાદિ રત્નત્રય. रत्नत्रया द्विना चिद्रपोपलब्धिर्न जायते ॥ यद्धिस्तपसः पूत्रा पितुर्दृष्टिबलाहकात् ॥१॥
“તપ વિના જેમ લબ્ધિઓ થતી નથી, પિતા વિના પુત્ર થત નથી અને વાદળ વિના વૃષ્ટિ થતી નથી, તેમ રત્નત્રયજ્ઞાન, દર્શન, ચારિત્રવિના ચિપની પ્રાપ્તિ થતી નથી.”
જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં આત્માની પ્રવૃત્તિ થાય તેને રત્નત્રય કહેવામાં આવે છે. આત્મા આ ત્રણ રત્ન સ્વરૂપજ છે. તેમ જ સભ્ય જ્ઞાન, દર્શન અને ચારિત્ર એજ મોક્ષને માર્ગ છે. . -
Page #264
--------------------------------------------------------------------------
________________
૪૮
આ રત્નત્રય વ્યવહારે તેમ નિશ્ચયથી એમ બે પ્રકારે છે. દ્વાદશાંગી અથવા ચૌદપૂર્વનું જ્ઞાન કરવું તે વ્યવહાર જ્ઞાન છે. જેના સારભૂત જીવ અછવ બે પદાર્થો છે. તેને વિસ્તાર તે ચૌદપૂર્વનું જ્ઞાન છે. જીવ અજીવના મધ્યમ વિસ્તારરૂપ પુન્ય, પાપ, આશ્રવ, સવર, બંધ, નિર્જરા અને મેક્ષ એ નવ ત બને છે. જેમાં ચેતના છે તે જીવે છે. તેનાથી વિપરીત લક્ષણ તે અજીવ છે. તેમાં જડતા છે. શુભ કર્મનાં પુદ્ગલે તે પુન્ય છે. અશુભ કર્મના પુદ્ગલે તે પાપ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન વચન કાયાની પ્રવૃત્તિ રૂપ યોગ એ હેતુથી જે આવે તે આશ્રવ છે. વિરતિથી આવતાં કર્મને અટકાવવા તે સંવર છે. આવેલાં કર્મોનું પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના ભેદે અને અન્ય જોડાવું તે બધ છે. બધાયેલાં કર્મોને આત્માના પ્રદેશથી ભોગવીને જુદાં કરવાં તે નિર્જરા અને આત્મ પ્રદેશથી બધાં કર્મોનું નિર્જરી જવું તે મેક્ષ છે.
જ્ઞાન ભણવાના વખતે જ્ઞાન ભણવું, કાળ વેળાએ ન ભણવું. વિનયપૂર્વક જ્ઞાન શીખવું. બહુમાન પૂર્વક ભણવું, ઉપધાન અને યોગ - વહનની તપશ્ચર્યા કરીને જ્ઞાન શીખવું. જ્ઞાન આપનાર ગુરૂને ઓળવવા
નહિં–તેને ઉપકાર ન ભૂલ. અક્ષર, કાન, માત્ર, બિન્દુ પડયા ન રહે તેમ શીખવું, અર્થ સાથે ભણવું. જે ભણવામાં આવે તેને અર્થ બરાબર સમજ–વા–ધારી રાખ. અક્ષર અને અર્થ બન્નેનું જ્ઞાન મેળવવું. આ સર્વ વ્યવહાર જ્ઞાન છે. તેનાથી સર્વ તનું જ્ઞાન થાય છે.
• આત્માના સ્વરૂપનું જ્ઞાન કરવું, તે નિશ્ચયજ્ઞાન છે. જ્ઞાન એ આત્માને ગુણ છે. આત્માથી જ્ઞાન જુદુ નથી. છતાં સ્વભાવનું જ્ઞાન સ્વરૂપમાં સ્થિરતા કરાવે છે, ત્યારે વિભાવનું જ્ઞાન, આત્મ જાગૃતિ ન.
Page #265
--------------------------------------------------------------------------
________________
હેય તે ભારે ભૂલાવી રાગ દંષ કરાવી નવીન કર્મ બંધ કરાવે છે. માટે સ્વભાવમાં આવવા માટે વિભાવ જ્ઞાનને જાણવાની જરૂર છે.' કેમકે વિભાવથી સ્વભાવને જુદો કરવા માટે તેના પ્રતિપક્ષીને જાણવાની જરૂર રહે છે. તે જાણ્યા પછી સ્વભાવમાં સ્થિરતા ફરવાનું કાર્ય ચાલું રાખવાનું છે. આ જ્ઞાન ઉત્તમ છે. કર્મ રિને ઉડાવનાર પવન સમાન. છે અને એનું હેતુ છે. મેહના અભાવથી પોતાના આત્મતત્ત્વને અનુભવ થાય છે. બાહ્ય અત્યંતર સંગથી મુક્ત થયેલ આ પરમ જ્ઞાન છે.
* જીવ અવ આદિ નવ તની શ્રદ્ધા થવી તેને વ્યવહારે દર્શન કહેવામાં આવે છે. નિશ્ચય દર્શનના ઉપશમ, પશમ અને લાયક એવા ભેદો છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લાભ, સમકિત મેહનીય મિશ્રમેહનીય અને મિથ્યાત્વ મેહનીય આ સાત પ્રકૃતિના ઉપશમ સભ્યત્વથી ઉપશમ કહેવાય છે. સાત પ્રકૃતિના ક્ષપશમથી પશમ સમ્યકત્વ કહેવાય છે અને સાત પ્રકૃતિના ક્ષયથી ક્ષાયક સમ્યક્ત્વ યાને દશન કહેવામાં આવે છે. - જે વિચાર કે વર્તનથી અનંત કર્મ પરમાણુ આવે, તેમાં તીવ્ર કર્મોને રસ પડે તે અનંતાનુબંધી કપાય કહેવાય છે. આ વિચાર કે વર્તન ક્રોધથી, માનથી, માયાસ્પટથી અને લેભથી એમ ચાર પ્રકારે થાય છે. મનુષ્યના દરેક વિચાર કે વર્તનમાં પ્રાયે કરી ક્રોધ, માન, માયા અને લેભ તે હેય છે, પણ તે સર્વમાં કાંઈ અને રસ પત નથી, છતાં આત્મ સન્મુખ થવા રૂપ આત્મદષ્ટિ જ્યાં સુધી જાગૃત ન થઈ હોય ત્યાં સુધી સત્તામાં તેનાં બીજ હોય છે, એટલે તે જીવની આ દેહ દષ્ટિથી કે પુદગલાનંદીપણુંથી તે બીજને પિપણું મળ્યા કરે છે. * - *
-
- -
Page #266
--------------------------------------------------------------------------
________________
૫૦
મિથ્યાત્વનાં પુદ્ગલે શેઘેલાં હોવાથી ઉજળાં થયેલાં હેય ને સમ્યકત્વ મેહનીય છે. અરધાં શુદ્ધ અને અરધા અશુદ્ધ એવાં મિશ્ર મિથ્યાત્વનાં પુદ્ગલોને મિશ્રમેહનીય કહે છે અને સર્વથા અશુદ્ધ મિથ્યાત્વનાં પુદ્ગલે તે મિથ્યાત્વ મેહનીય છે. મિથ્યાત્વ મેહનીય એ કર્મોનું બીજ , અથવા મૂળ છે. ડાળાં પાંખડાં કાપી નાખવા છતાં જે મૂળ સાજું હોય તે પાછું ઝાડ નવપલ્લવિત થાય છે, તેમ જે આ મિથ્યાત્વનું મૂળ કાયમ હોય તો આ સંસાર વૃક્ષ નવપલ્લવિત જ રહે છે. તેવા ને ભવમાં આનંદ લાગે છે. પુદ્ગલોમાંજ સુખ દેખાય છે. આત્મામાં પ્રેમ થતું નથી, તેના સુખમાં શાંતિ દેખાતી નથી. અરે ! તે આત્માનું નામ પણ તેને ગમતું નથી. આવા એને મિથ્યાત્વી કહેવામાં આવે છે. કેમકે પાંચ ઇન્દ્રિયનાં કે વિશ્વના મિથ્યા સુખમાં તેને પ્રીતિ હેય છે. - મિથ્યાત્વનાં અરધાં અશુદ્ધ પગલવાળા જીવ તેના કરતાં મારે છે. તેને મનમાં મધ્યસ્થતા હોય છે. તેની સત્ય આત્મા તરફ પ્રવૃત્તિ ને નથી છતાં તેના ઉપર ટૅપ કે ખેદ પણ નથી. એ પણ ઠીક છે અને આ પણ ઠીક છે. એવી માન્યતા હોય છે. એમ છતાં મિથ્યાત્વનાં પુદગલોનું વેદન હોવાથી તેને પડતાં વાર લાગતી નથી, તેમજ નિમિત્ત સારૂ મળી આવે છે તે આગળ પણ વધી શકે છે. અને આત્મદષ્ટિ પ્રાપ્ત કરી શકે છે.
મિથ્યાત્વના ઉજ્વળ પુદગલવાળો તેના કરતાં સારે છે. વરતુતે વસ્તુને તે જોઈ શકતા નથી પણ તેની તે નજીક છે. પારદર્શક યુગલના આંતરાની માફક તેના વચમાં ઉજળો પણ પડદો છે, તેથી નના મનમાં પ્રચંગે પ્રસંગે શંકા કક્ષાઓ થયા કરે છે. વસ્તુને નાસ્તિક નિશ્ચય તને નથી માં કઈ જ્ઞાની પુણોનું નિમિત્ત મળી જાથે તે
Page #267
--------------------------------------------------------------------------
________________
૫
સમ્યક્ત પ્રાપ્તિની તૈયારી તેનામાં છે. અને જે વિપરીત નિમિત્ત મળી જાય તે આ શુદ્ધ પુગલને મિથ્યાત્વનાં મેલાં પગલો થતાં પણ વાર ન લાગે કેમકે મિથ્યાત્વનું બીજ તેનામાં કાયમ છે. આ સાત પ્રકૃતિઓ ઉપર બતાવી તે આત્મજાગૃતિના બળે સત્તામાં દબાવી હોય તેને ઉપશમ સમ્યક્ત્વ અથવા દર્શન કહે છે. જેમ નીચે અગ્નિ પડે થિ છતાં ઉપર રાખ વિગેરે કઈ પદાર્થ નાખવાથી અંદરમાં તે દબાચેલે રહે છે તેમ પરમાત્મ સ્મરણની અખંડ ધારા ચાલતી હોય તે વખતે આ સાતે પ્રકૃતિએ સત્તામાં દબાયેલી રહે છે. આત્મસ્મરણું ચાલતું હોવાથી આ પ્રસંગે તેને બહાર નીકળવાનું નિમિત્ત મળતું -નથી. આ પરમાત્મ સ્મરણ તે રાખની માફક તેને સત્તામાં દબાવી રાખે છે. આ વખતે ઉપશમનું બળ વધે છે. આત્માના ઝખો પ્રકાશ કે મધુર આનંદ તેને મળે છે. આવા ઉપશમનું બળ જે બહુજ વધારવામાં આવે તે પ્રસંગે તે સાતે પ્રકૃતિને ક્ષય થઈ, ઉપશમમાંથી અનુક્રમે લાયક ભાવ પણ પ્રગટે છે. માટે જ્યાં સુધી ક્ષય કરવાનું બળ ન પ્રગટે ત્યાં સુધી મનુષ્યએ ઉપશમનું બળ વધારતા રહેવું.
જેમ દબાયેલા અગ્નિમાંથી પણ બારિક વરાળ બહાર આવે છે અને અગ્નિ દબાયેલું રહે છે તેમ કઈક મિથ્યાત્વનાં મુદ્દગલે વેદાય અને કાંઈક દબાયેલા રહે. આ સ્થિતિને પશમની સ્થિતિ કહે છે. પરમાત્માનું સ્મરણ કરતાં અને આત્મજાગૃતિવાળા ઉપયોગમાં રહેવાની પ્રવૃત્તિ કરતાં એકાગ્રતા નહેવાથી વચમાં વિકલ્પ આવ્યા કરે અને કાંઈક સ્થિરતા હોય. આ સ્થિરતા તે પુદ્ગલેને દબાવી રાખે છે અને કાંઈક વિક્ષવાળી અસ્થિરતાને લીધે તે પુગલો બહાર આવે છે, અને ક્ષયોપશમ કહે છે. *
Page #268
--------------------------------------------------------------------------
________________
ક્ષયક દશામાં તે આ સાતે પ્રકૃતિઓનો મૂળથી ક્ષય કરવામાં આવે છે ઉપશમના વિશેષ બળને લીધે આત્મજાગૃતિમાં વધારો થત. રહે છે. આ આત્મજાગૃતિના બળે છેવટે તે શુદ્ધ મિથ્યાત્વના મુદ્દગલેને. નાશ કરવામાં આવે છે, એટલે લાયક દર્શન પ્રગટે છે. આ વખતે આવેલું પાછું ન જાય—પ્રગટેલો આત્મપ્રકાશ કોઈ પણ પ્રસંગે ન બુઝાય તેવું આત્મદર્શન થાય છે. તેને લઈને એ સાધકના આનંદન. પાર રહેતો નથી. હવેથી તે પોતાના આત્માના કાયમં દર્શન કરે છે.. માટે જ તેને ક્ષાયક દર્શન કહે છે. ' ઉપશમમાં અને ક્ષયપશમમાં પણ આત્મદર્શન તે હોય છે પણ તે અખડ નથી, તેમ શુદ્ધ પણ નથી, ઉપશમમાં આત્મદર્શન વધારે શુદ્ધ થાય છે, પણ તેની સ્થિરતા ઓછી થતાં પાછો પડદો તેની આગળ આવી પડે છે. ક્ષપશમમાં ઝાંખી વિશુદ્ધિ હોય છે.. પરિણામની ધારામાં ફેરફાર થતાં તેની આડે પણ વિશેષ ઝાંખો પડદો આવી. રહે છે.
આ સ્થળે દર્શનમેહનીય કર્મના ઉપશમ કે ક્ષયને લઈને જેટલે. આત્મા ઉજવળ બન્યો છે, જેટલાં કર્મો આત્મા ઉપરથી ઓછાં થયાં છે, તેટલે આત્મગુણ પ્રગટ છે. આ આત્મગુણને દર્શન કહેવામાં આવે છે તે નિશ્ચય સમ્યમ્ દર્શન છે.' , પાપવાળા વ્યાપારીની નિવૃત્તિ કરવી અને શુભ કર્મમાં પ્રવૃત્તિ કરવી તેને વ્યવહારચારિત્ર કહે છે.અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિ
ગ્રહરૂપ મૂળ ગુણ અને કર્મકાંડ તે ઉત્તર ગુણ, આ બન્ને મૂળ ઉત્તર ગુણોનું - મેક્ષને અર્થ પાલન-કરાય તે ચારિત્ર છે. પ્રથમનાં જ્ઞાન અને દર્શન સાથે
હોય તેજ આ ચારિત્ર કર્મ ક્ષય કરવામાં પરંપરાએ ઉપયોગી છે.
Page #269
--------------------------------------------------------------------------
________________
૫૩
તે સિવાય ગુભવન હોવાથી પુચ બંધનું કારણ થાય છે. જ્યાં જ્યાં શુભ ઉપગ અને શુભ પ્રવૃત્તિ છે ત્યાં ત્યાં વ્યવહાર ચારિત્ર છે અને તે પુન્ય બંધનું કારણ છે. પરંપરા એ મેક્ષનું કારણ થાય છે.
પિતાના શુદ્ધ આત્મામાં અત્યત નિશ્ચળ સ્થિતિ તે ઉત્તમ નિશ્ચય ચારિત્ર છે તેથી કર્મને ક્ષય થાય છે. દર્શન અને જ્ઞાન બળથી પોતાના શુદ્ધ ચિપમાં સ્થિતિ કરવી અને એ વિશુદ્ધિના બળ પર વ્યનું સ્મરણ ન થાય તેવી સ્વરૂપમાં લીનતા કરવી તે ઉત્તમ ચારિત્ર છે. આત્મદર્શન સ્થિર થયા પછી તેમાં એકરસતા થવી દુર્લભ નથી. આ એકરસતા તેજ નિવિકલ્પ સ્વરૂપસ્થ દશા છે.
આ વ્યવહાર રત્નત્રય સાધન રૂપ છે અને નિશ્ચય રત્નત્રય તે ‘સાધ્ય રૂપ છે. સત પુરુષોએ તેનું સેવન કરેલું છે. આ ચારિત્ર જગતને પૂજ્ય છે. વ્યવહાર ચારિત્ર જે શુભ ઉપયોગની પ્રવૃત્તિ રૂપે છે ને સ્વર્ગાદિસુખનું સાધન છે. શુદ્ધ ઉપગમાં સ્થિરતા રૂપ નિશ્ચય ચારિત્ર મેક્ષનું કારણ છે.
વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય છે. આ રત્નત્રય વિના કઈને કઈ પણ કાળે પિતાના પરમશુદ્ધ ચિક્ષની પ્રાપ્તિ થતી -નથી, આ જ્ઞાનીઓને દઢ નિશ્ચય છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ મું. *
*
વિશુદ્ધિના સાધને. येनोपायन संक्लेश चिपाधातिवंगतः। विशुद्धिप्रति चिद्रूपे, स विधेयो मुमुक्षुणा ॥३॥
જે ઉપાય વડે આત્મામાંથી મલીનતા જલદી નાશ પામે. અને આત્મામાં વિશુદ્ધિ આવે તે ઉપાય મેક્ષના ઈચ્છક છએ. કરવો.” આત્મામાં રાગ દેશની લાગણીઓ છે તેજ મલીનતા છે. જેટલે અંશે આ મલીનતા ઓછી થાય છે તેટલે અંશે વિશુદ્ધિ પ્રગટ થાય છે.
મન બે પ્રકારનું છે. એક વ્ય મન બીજું ભાવ મન. પુદ્દગલનાં પરમાણુઓનું બનેલું મન તે દ્રવ્ય મન છે, જેમાંથી અનેક આકૃતિઓ બધાય છે અને આંતર્ દષ્ટિથી તે જોવામાં પણ આવે છે. અનેકપ્રકારના વિકલ્પ અને કલ્પનાઓ તે પણ દિવ્ય મન છે. ભાવ મન આત્માના ઘરનું છે. તે ઉપયોગ રૂપ છે. ઉપયોગ શુભ, શુદ્ધ, અશુભ અને અશુદ્ધ એમ અનેક પ્રકારે છે. શુદ્ધ ઉપયોગ જે કેવળ સહજ સ્વરૂપ નિવિકલ્પ રૂપ છે. વીતરાગ દશામાં સાકાર અને નિરાકાર રૂપ ઉપરોગ છે, જેમાં કમળને અભાવ છે તેવા શુદ્ધ ઉપયોગ સિવાયનો શુભ, અશુભ અને અશુદ્ધ ઉપગ છે તે મલીનતાવાળો છે,
આ ભાવ મન કે જે શુભાશુભ ઉપગ રૂપ છે, તેને આત્માની મલીનતાવાળી સ્થિતિ કહે તે પણ એકજ વાત છે, આ આત્માને અથવા આ ભાવ મનને શુદ્ધ કરવાની જરૂર છે, આત્માનું કલ્યાણ ઇચછનારાઓએ પ્રથમ આ મનને શેધવું જોઈએ. તેમાં_
Page #271
--------------------------------------------------------------------------
________________
ય
- રહેલા મળને દૂર કરવેશ જોઇએ, જેમ રાગી માણસને મળ શુદ્ધિ ર્યાં વિના શરીરની પુષ્ટિ કરનારૂં રસાયણ પણ કાંઈ ઉપયેાગી થતું નથી, તેમ મન શુદ્ધિ કર્યાં વિના આત્મજ્ઞાન ફાયદો આપતું નથી, રોગીને પ્રથમ વૈદ્ય લાકા જીલાખ આપી તેના કાઠા સાફ કરે છે પછી છા કે રસાયણુ જે આપે છે તે તેને ફ્ાયદાકારક થાય છે. તેમ જ્ઞાની ગુરૂએ રૂપ વૈદ્યો પ્રથમ મનને શુદ્ધ કરવા શુભ કાર્યમાં મનને અખંડ પ્રવૃત્તિ કરાવવા રૂપ જુલાબ આપી, અશુભ વિચારે અને વર્ષના બંધ કરાવે છે, તે પછી આત્માનુ ધ્યાન કરવા રૂપ રસાયણ આપે છે તે સિવાય કરાયેલી મહેનત આત્મ સ્વરૂપ પ્રગટ કરાવનારી થતી નથી.
જેમ પાણીના પ્રવાહને અટકાવવા આડી મજમુત પાળ આંધવા રૂપ બંધ નાખવામાં આવે છે તેથી પાણી રેકાઈ રહે છે, છતાં તે શકાયેલા પાણીને ખીજી ખાજુ વાળવાના પ્રયત્ન કરવામાં ન આવે તા તે પાણી પાળને તેાડી નાખશે. અથવા પાળ ઉપર થઇને ચાલ્યું 'જશે; તેમ મનથી કોઈ પણ અશુભ વિકલ્પ ન કરવા રૂપ નિશ્ચય કરવામાં આવે તેથી તે નિશ્ચયની પાળ આગળ અશુભ વિકલ્પેા અટકશે, છતાં તે મનને ખીજે રસ્તે જોડવામાં ન આવે તે છેવટે મન તેના સ્વભાવ પ્રમાણે પેાતાના નિશ્ચયને તેડી નાખશે. માટે મનને સારા વિચાર કરવા તરફ વાળવુ જોઇએ. સારા વિચારશ કે જાપ કરવા તરફ વળેલા મનના પ્રવાહ અશુભ માર્ગ તરફ વહન િ થાય અને અશુભ વિચારા ન કરવાના નિશ્ચયવાળે પાળા બંધ · મજમુત ખન્યા રહેશે. આ વિચાર પ્રમાણે મનને શુભ માર્ગમાં જોડવાથી અશુભ વિચારાતે અટકાવવાની જરૂર પણ રહેશે નહિં.
Page #272
--------------------------------------------------------------------------
________________
અર્થાત્ શુભ વિચાર કરવા આડે તેને ફરસદ નહિં મળે, તેથી અશુભ વિચારે કરવું મને સ્વભાવિકજ બંધ થશે. * *
“જેમ કે કાંટાને કાઢે છે તેમ શુભ વિચારો અશુભ વિચારેને હઠાવે છે. કાંટો કાઢવા માટે સેય કે શળ રૂપ બીજો કટે પગમાં નાખવો પડે છે, આ કાંટે પ્રથમ કાંટાને કાઢી નાખે છે, કેટ નીકળ્યા પછી તે બન્નેને દૂર કરવામાં આવે છે. તેમ મનની વિશુદ્ધિ માટે, મનને મેલ દૂર કરવા સારૂ, પરમાત્માના નામનો જાપ કરવા રૂપ કે તેમની વીતરાગ ભાવવાળી સજીવન મૂર્તિનું યા શુદ્ધ આત્મ‘ભાવને સૂચક પ્રતિમાજી પ્રમુખનું આલબન લેવામાં આવે છે. આ આલબનની મદદથી મનની વિશુદ્ધિ કરવામાં આવે છે. એલીનતા રૂપ કાટો આ આલંબનના કાંટાથી કાઢવામાં આવે છે, તે મલીનતા દુર થનાં આલઅન રૂપ કાંટાને પણ મુકી દેવામાં આવે છે.
આ આલબનમાં મન સર્વથા શાંત થતું નથી. જાપ કરવે કે આકૃતિ સામે જોવામાં મનને રોકવું પડે છે. આટલી પણ વિભાવ દશા છે. આટલી પણ મનની પ્રવૃત્તિ છે છતાં અશુભ વિચારમાં પ્રવર્તતા મન કરતાં આટલી મનની પ્રવૃત્તિ રહે છે તે ઉત્તમ છે. મનની ઘણી પ્રવૃત્તિબધ થયેલી છે. જેમ અત્રવા િમત્રના પદને બોલીને ધીમે ધીમે સાપ પ્રમુખના ઝેરને દૂર કરે છે, તેમ પરમાત્માના નામ
સ્મરણ રૂપ મંત્રના પદવડે મનની અશુદના રૂ૫ રને સાધકે ધીમે ધીમે દૂર કરે છે. ઝેર ઉતરી ગયા પછી મત્રના શબ્દો બોલવાની જરૂર નથી. શબ્દના બળથી ઝેરનાં પરમાણુ હઠી જાય છે. અથવા રૂપાંતરમાં બદલાઈ જાય છે. જેમ અંધકારના પરમાણુઓ પ્રકાશના પરમાણુના બળથી પ્રકાશના રૂપમાં બદલાઈ જાય છે તેમ મનની અશુદ્ધિવાળાં પરમાણુઓનું પરમાત્માના નામ સ્મરણ રૂપ પ્રકાશના
Page #273
--------------------------------------------------------------------------
________________
પ૭
અને રૂપાંતર પામી જાય છે, એટલે અશુદ્ધ કે અશુભ અવ્યવસાયમાંથી મનને પાછું હઠાવીને શુભ આલબનમાં જોડી દેવું ને શસ્યાનમાં ઘણું સારું છે.
ત્યાર પછી “હું શુદ્ધ આત્મ સ્વરૂપ છું. નિરજન છું. નિરાકાર છું. જ્યોતિ સ્વરૂપ છું.” આવા કઈ પણ વિચારને મુખ્ય રાખીને મનની શુભ કલ્પના રૂપ જાપ કે પ્રતિમાજી આદિના આલબનને મૂકી દેવું, અને એ શુદ્ધતા, કર્મ અંજન રહિતતા, નિરાકારતા કે
જ્યોતિ સ્વરૂપતામાં એક રસ થઈ રહેવું. તેમાં રહેવાય તેટલીવાર રહેવું અને ન રહેવાય તે પાછું પ્રથમનું આલંબન પકડી લેવું. તેમાંથી પાછું નિવિકલ્પાદિના સ્વરૂપમાં આવવું. આમ થોડીવાર આલબન લેવું અને ડીવાર નિરાલંબન મનને રાખવું. આ પ્રમાણે કેટલાક લાંબા વખતના અભ્યાસ પછી મન આત્મામાં આવીને લીન થઈ જાય છે, આ વખતે વિશુદ્ધિ ઘણી થયેલી હોય છે અને જેમ જેમ આત્માના નિવિકલ્પ સ્વભાવમાં વધારે વખત રહેવાય છે તેમ તેમ વિશુદ્ધિ વધતી જાય છે.
કોઈની પણ નિંદા ન કરવી. પાપી મનુષ્યને જોઈને તેના કર્મની તેવીજ રચના છે એ વિચાર કર. અથવા તેના કર્મને જોખમદાર કે જવાબદાર તેજ છે, કરશે તે ભરશે, વાવશે તેવું લણશે, એમ વિચાર કરીને તેની નિંદા ન કરતાં ઉપેક્ષા કરવી. ગુણવાન મનુષ્યની સેવા કરવી, ગુણનુરાગ કરે. દરેક મનુષ્યમાંથી અને દરેક વસ્તુમાંથી ગુણુ જેવાની અને લેવાની ટેવ રાખવી, તત્વને નિશ્ચય કરે. લોકસંજ્ઞા (લેકે જેમ કરે તેમ કરવા રૂપ)નો ત્યાગ કરે. આત્મશ્રદ્ધા રાખવી, જચૈતન્યનો વિવેક કરવો. બાળક પાસેથી પણુ હિતકારી વચન ગ્રહણ કરવાં. દુર્જન મનુષ્યના ઉપર પણ દેવ
Page #274
--------------------------------------------------------------------------
________________
પૂર
ન કરવા. પારકી આશાના ત્યાગ કરવા. વિયાને પાશ સમાન લેખવવા. કાઇ સ્તુતિ કરે તેા ખુશી ન થવું. કાઇ નિંદા કરે ક્રોધ ન કરવો. ધર્મ ગુરૂની સેવા કરવી. તત્ત્વ પ્રાપ્ત થાય તેની ઇચ્છ રાખવી. મનની પવિત્રતા વધારવી. આત્મ સ્થિરતા કરવી, છળપ્રપંચ ન કરવા. વૈરાગ્ય ધારણ કરવા. મનને નિગ્રહ કરવા. ભવમાં રહેલા દાષા જેવા. દેહાદિની વિકૃતિ–ચા વિરૂપતાને વિચાર કરવા. સર્વે જીવ સાથે મિત્રતા રાખવી. દુઃખી જીવા ઉપર કર્ણા કરવી. અનિત્યાદિ બાર ભાવનાને વિચાર કરવા. પરમાત્મા તરફ ભક્તિ, વધારવી. એકાંતવાસ સેવવા અથવા નિર્જન પ્રદેશમાં રહી આત્મ તુલના કરવી.. પ્રમાદના વિશ્વાશ ન કરવા. આગમને મુખ્ય કરીને વર્તન રાખવું. મનમાં વિકલ્પે આવવા ન દેવા. જ્ઞાની અને વયાવૃદ્ધ પુરૂષની નિશ્રાએ રહેવું. આત્માનું ધ્યાન કરવું. શ્વાસેાશ્વાસે પરમાત્માનું સ્મરણ કરવું આત્મતત્ત્વને સાક્ષાત્કાર કરવા અને આત્માના આનંદમાં લીન થવું આ સર્વ ઉપાયા મનની વિશુદ્ધિ વધારવા માટેના છે.
ઘણી વખત ખીન્ન થવાના દુર્ગુણી જોઇને તેની નિંદા કે વાતામાં આ જીવ એટલા બધા રસ લે છે કે વિના પ્રયાજને પેાતાની વિશુદ્ધિ ગુમાવીને મલીનતામાં વધારો કરે છે, પણ એવા જીવા વિચાર નથી. કરતા કે તેના ગુણ દોષાના જવાબદાર તે છે. તેના સારા કે ખોટા અા તેને મળશે. તમારા વિચારથી તેનું સારૂં કે ખુરૂં થવાનું નથી. માટે તે તરફ ઉપેક્ષા કરવી અને આત્મભાન જાગૃત રાખવું. માયામાં ખીજું શું હોઇ શકે ? માટે પેાતાની નિર્મળતાની ખાતર પારકી ચિંતાના ત્યાગ કરવા યેાગ્ય છે. વિશુદ્ધિ એજ અમૃત છે. તેજ પરમ ધર્મ છે. સુખની ખાણ છે. મેાક્ષના માર્ગ પણ તેજ છે, સિદ્ધાંતાનું આજ રહસ્ય છે.
.
*
Page #275
--------------------------------------------------------------------------
________________
૫૯
પ્રકરણ ૧૪ મું.
चित्तं निधाय चिद्रपे, कुर्याद्वागंगचोष्टेत । सुधीनिरंतरं कुंभे यथा पानीयहारिणी ॥१॥
જેમ પાણીયારી માથે પાણીનું બેડું હોય છતાં પિનાનું મ. પાણીના ભરેલા ઘો તરફ રાખીને પિતાની સખીઓની સાથે, વચનથી, બોલવાનું અને શરીરથી એટલે હાથદ્વારા તાળીઓ પાડવી, હસવું ઈત્યાદિ વિવિધ પ્રકારથી ચેષ્ટાઓ-પ્રવૃત્તિઓ કરે છે છતાં બેડાને પડવા દેતી નથી, તેવી રીતે આત્મ કલ્યાણના ઈચ્છક મનુષ્ય પોતાનું ચિત્ત આત્મા તરફ રાખીને વ્યવહારથી–ઉપરથી વચન અને શરીરની પ્રવૃત્તિ કરવી.” .
આયુષ્ય અલ્પ છે, વિદને અનેક છે. પૂર્વ કર્મને લઈને વ્યવહારની–ઉદર નિર્વાહની મુશ્કેલીઓ પણ હોય છે. રોગાદિકનો ઉપદ્રવ કે કુટુંબની ચિંતાઓ પણું નડે છે. આવી સ્થિતિમાં આવે આત્માનું
લ્યાણ કેવી રીતે કરવું ? સત્ય સમજાયા પછી વ્યવહારની પ્રવૃત્તિ કંટાળા ભરેલી કેટલાકને લાગે છે. અને આત્મા તરફ પ્રવૃત્તિ કરવામાં ચિત્ત ખેંચાયા કરે છે તે સાથે વ્યવહારની પ્રવૃત્તિમાંથી કે જવાબદારીમાંથી ફરજમાંથી છુટી શકાય તેવું પણ હેતું નથી, આવા મનુષ્યોએ આત્મ સ્મરણ માટે વ્યવહાર આડે વખત કેવી રીતે મેળવવા અને પોતાનું કલ્યાણ કેવિ રીતે કરવું ? પ્રથમ આ બાબત લક્ષમાં રાખીને જ્ઞાની પુરૂ તેવા છેવને ઉદ્દેશીને કહે છે કે, પાણહારી વાતો કરવા હસવા અને તાળીઓ પાડવાદિ ક્રિયા કરતાં જેમ પાણીના બેડામાંથી પિતાનું
Page #276
--------------------------------------------------------------------------
________________
'
લક્ષ ચુકતી નથી તેવી રીતે આત્મલક્ષ જાગૃત રાખીને તમે વ્યવહારમાં પ્રવૃત્તિ કરેા. અથવા ગાય જેમ ચારો ચરવાને વનમાં જાય છે, તેનું વાછરડું ઘેર હાય છે, આ ગાય ચારા ચરે છે, વનમાં ચારે બાજુ હરે ફરે છે, પાણી પીવે છે અને પેાતાના સમુદાયમાં પણ ઘુમે છે, છતાં તે ગાયની આ દરેક પ્રવૃત્તિમાં સુરતા કે ઉપયાગ, યા લાગણીતા પેતાના વ્હાલા વાચ્છામાં જ હેાય છે. આવી રીતે આત્મભાનમાં જાગૃત આત્મા, વ્યવહારના કાર્ય કરવા છતાં પેાતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ ચુકતા નથી. અથવા ભર અન્તરમાં નટ પાતાના ખેલ કરે છે, વાંસ લઈને દેર ઉપર ચડે છે, લેાકા કાલાહલ કરે છે; નીચે તેના સેખનીએ ઢાલ કે ખીજાં વાજીંત્રા વગાડે છે, કાઈ ગાયન કરે છે, આટલા બધાં વિક્ષેપનાં સાધને કારણેા હોવા છતાં દોર પર ચડેલા -નટ ત્યાં પેાતાની રમત શરૂ કરે છે, તે વખતે પાનાની સુરતા દ્વાર તરફની ચુત નથી, લૉકાના કાળાહળને ગણકારતા નથી, કાણ ક્રાણુ લાકા જોવા આવ્યા છે અને તેઓ કેવા છે, તે તરફ ધ્યાન આપતા નથી. વાત્ર વગાડનાર હુ ગાયન કરનાર શું ખેલે છે અને કવું વગાડે છે તે પણ તે વખતે તેના લક્ષમાં નથી. કેવળ પેાતાની મુરના ઠેર ઉપર જ રાખને! હાવાથી ખેલ પુરે! કરી શરપાવ મેળવે છે. એ વખતે જરા પણ લક્ષ ખીજા તરફ કરે તા ઉપરથી પડે, ટાડકાં ભાગે કે મરે અને લેાકામાં હાંસીપાત્ર થાય, વળી શરપાવ પણ ન વળે, છતાં તેવા પ્રસંગેા 'ભાગ્યે જ આવે છે. આ દૃષ્ટાંતે આત્મ કલ્યાણના ઈચ્છિક જીવ વ્યવહારમાં ખધી પ્રવૃત્તિ કરે છે તાં તે પેાતાનું ભાન ભુલતા નથી.
o
કામીઓના મનમાં જેમ રાત્રી દિવસ કામનુંજ લક્ષ, કામનીજ ભાવના, કામનું જ ચિંતન રહે છે, સર્વ સ્થળે તે પોતાના ગ્રામી
Page #277
--------------------------------------------------------------------------
________________
.
પુરૂષને, કે પુરૂષ પેાતાની પ્રેમ પાત્રને જોયા કરે છે, દરેક શબ્દમાં તેના જ ભણકારા તેને સંભળાય છે; સ્વમાં • પણ તેનાંજ આવે છે. વિચારામાં પણ તેની જ આકૃતિએ મનમાં ખડી થાય છે, ખાવાનું પીવાનું સુવાનું ઉધવાનું અને તેના માટે લેલાજને પણ તેઓ ભૂલી જાય છે. આ એક ક્ષણીક, વિયેાગશીલ, દુઃખદાઈ અને વિરસ પરિણામવાળી કામની ભાવના છે તેને માટે જ્યારે મનુષ્યેા પેાતાનું ભાન ભૂલીને એકતાર તેમાં અને છે તે પછી જે શાશ્વત, અખા સુખરૂપ, સુંદર પરિણામવાળા પરમાત્માના માર્ગ છે તેની અંર્ આ જીવે કેટલી અધી જાગૃતિ રાખવી જોઇએ ? કેટલા પુરૂષાર્થ કરવા બેઇએ? આવી લાગણીથી પરમાત્માનું સ્મરણ કરાય તે આત્મા તે પરમાત્મા બની રહે છે.
·
1
'
જે જે ક્રિયા કરમામાં આવે તે તે સર્વ ક્રિયામાં આત્મ ઉપયોગની જાગૃતિ હોવીજ જોઈએ. તે ક્રિયા પણ આત્માને માટેજ કરવી જોઇએ, આત્માની સાથે 'તે' ક્રિયાનો સંબંધ જોડાવા જોઈએ, તાજ તે ક્રિયા કર્મની નિર્જરા કરી આત્મ સ્વરૂપ પ્રગટ કરી આપે છે.
#
4
'
+
ભગવાન મહાવીર દેવ કહે છે કે “આ માર્ગ ધીર પુરૂષોના છે, આ માર્ગમાં ધીર, પુરૂષાએ પ્રવૃત્તિ કરી છે.” એટલે આ માર્ગમાં અનેક વિઘ્ન આવવા સંભવ છે પણ તે વખતે પેાતાનું આત્મભાન ન ભૂલવું, આત્મભાન જાગૃત રાખી શકે તેજ ધીર પુરૂષ છે. વિઘ્ન તે આવવાનાંજ. પણ આ વિઘ્ના તે પ્રભુ, માર્ગના પ્રવાસીની સેાટી રૂપ છે. મેાટીમાંથી પાસ ́ થાય તેજ તે સેાનાની કિંમત, ખરેખર ઉપજે છે તેમ વિઘ્નની સેટીમાંથી આ, જીવે પસાર થવાનુ છે. પેાતાના પ્રભુ સ્મરણુના માર્ગમાં રાગ, શાક, ઉપાધિ, આળસ્ય, સ્નેહ
ر
Page #278
--------------------------------------------------------------------------
________________
વાસના. કન્યાદિ આડાં આવી ઉભા રહે છે. તે વખતે જે આ જીવ પામર, રાંક, હતાશ, નિરાશ, અને ઉત્સાહ રહિત થઈને “હું શુદ્ધ આત્મા છું' એ સ્મરણ મુકી દે તે વિમો મજબુત થઈને તેના ઉપર ચડી બેસે છે. તે વખતે જીવ એમ વિચારે છે કે આજે નહિ પણ કાલે સ્મરણ કરીશ, મહીના પછી કરીશ, કે આ કાર્ય પુરૂ થયા પછી કરીશ ને જરૂર સમજવું કે તે ધીર પુરુષ નથી, પણ કાયર છે. ધીમે ધીમે તેની કાયરતામાં વધારો થશે અને એક વખત એ આવશે કે તેની આ સુંદર પ્રવૃત્તિ છૂટી જશે. આવા વખતે પૂર્વના મહાન પુરુષોનાં જીવને યાદ કરી, તેઓના અખંડ પુરૂષાર્થને દષ્ટિમાં રાખી, ગમદેવ જેવાના છ છ મહીનાના ઉપસર્ગમાં પણ નિશાળ અને અંડાલ રહેલા પ્રભુ મહાવીર જેવા વીર પુ તરફ લશ રાખીને ઉથ આવેલાં કર્મોથી પરાભવ ન પામતાં વિદને હટાવી દેવાથી તેના પુરુષાર્થમાં, ઉત્સાહમાં અને જીવનમાં કોઈ અપૂર્વ શક્તિ પ્રગટ થશે. આ બળ અને તેવાં બળને મેળવશે. આ ઉત્સાહ તેથી મહાન ઉત્સાહને પ્રગટ કરશે, માટે તેવા વિનના પ્રસંગે પુરજોશથી બળ વાપરવું અને આત્મભાન અને આત્મ સ્મરણ ચુકવું નહિ.
આવાં વિને આપણને શુદ્ધ કરવા માટે આવે છે. આપણી અંદર છુપાયેલી–સુતી પડેલી શક્તિને બહાર લાવવા માટે આવે છે. વિબની સામે બળ વાપરવાથી સત્તામાં રહેલી વિશેષ શકિત બહાર આવે છે. જેમ વિન માટે તેમ તેને તવા પુરૂષાર્થ વધારે કરવો પડે છે અને જેમ પુરૂષાર્થ કરાય છે તેમ સત્તામાં રહેલી શક્તિ આહાર આવે છે. અને તેટલો જ આત્મા શુદ્ધ થાય છે તથા આગળ વધે છે. માટે વિનિથી નિરૂત્સાહી ન થતાં તે વખતે બમણા જોરથી પુરૂષાર્થ કરે.
Page #279
--------------------------------------------------------------------------
________________
રાગાદિક પાપ પ્રકૃતિના ઉદય રૂપ છે, તે ભોગવ્યાથી એમા ચાય છે, તે સાથે આત્મ જાગૃતિ વધારવામાં આવે તે જે વિપાકે ભાગવાય છે તેના કરતાં આત્મશુદ્ધિથી, આત્મ ઉપયાગની તિવ્ર જાગૃતિથી પ્રદેશદ્રારા ધણી રહેલાઈથી અને ટુંકા વખતમાં તે કમે ઓછાં કરી શકાય છે.
1
શાસ્ત્રોમાં કે પરપરા દ્વારા એમ સંભળાય છે કે પ્રભુ-મહાવીરને જેટલાં કર્મો છેલ્લા લવમાં હતા, તેટલાં તેવીશ તીર્થંકરાનાં ભેગાં મળીને હતાં, છતાં રીષભદેવ ભગવાનને એક હજાર વર્ષ કર્મ ખપાવતાં લાગ્યાં, ખીજા તીર્થંકરાને શેડા, ઝાઝો પણ વખત લાગ્યા, ત્યારે મહાવીર પ્રભુએ તે સર્વે કર્મો સાડાબાર વર્ષમાં ખાળીને ભસ્મ કરી નાખી દેવળજ્ઞાન પ્રકટ કર્યું. આનું કારણ એજ છે કે પ્રભુ મહાવીરે પ્રબળ પુરૂષાર્થ અને અખંડ જાગૃતિ રાખી, તેથી ટુંકા વખતમાં કર્માંના નાશ કર્યાં, કેટલાંક નિકાચિન ર્માં વિપાકે ભાગવ્યાં અને કેટલાંક સાપમિક કર્મો આત્માની નિર્મળતાએ પ્રદેશે ભાગવ્યાં. કહેવાને આશય એ છે કે આવાં પ્રબળ અને ધેર્ કર્મના ઉદય વખતે પણુ તે મહાન પુરૂષો પોતાના ચિદ્રનું સ્મરણ ભૂલતા કે મુકતા નહિ. ખરૂં કહેા તે આવાં વિઘ્નાઍજ તેમને ટુંકા વખતમાં પ્રબળ પુરૂષાર્થ કરાવીને નિર્મળ બનાવ્યા છે. એ, સાહુ, હું શુદ્ધાત્મા છું. વિગેરેમાંથી કાર્ય પણ શબ્દને અખડ જાપ વધારવાની જરૂર છે. આજ આત્મ સ્મરણુ છે. પરમાત્માના નામને સૂચવનારા કાર્ય પણ ‘ શબ્દ લ્યે, અમુક્ત શબ્દ લેવા તેવા આગ્રહ કરવાનું કાંઇ પણ કારણુ ' નથી, કેમ કે ભગવાનનાં–શુદ્ધ આત્માનાં હજારા નામ છે. માટે ગમેતે નામે શુદ્ધ આત્માને યાદ કરો. તેનું સ્મરણ કરો. એક આંખમીંચીને ઉઘાડે
Page #280
--------------------------------------------------------------------------
________________
તેટલે વખત કે શ્વાસે શ્વાશ લ્યો તેટલે વખત પણ તે સ્મરણ ભૂલેટ નહિ. ત્યાર પછી તે અખંડ સ્મરણ થાય છે. વગર જ તે તરફ ઉપગ રાખો એટલે જપાયા કરે છે. આનું નામ પદસ્થધ્યાન છે. આ પદસ્થધ્યાન આવ્યા પછી જ રૂપસ્થ ધ્યાનની શરૂયાત થાય છે. એ પદસ્થ ધ્યાનને છેડેજ રૂપ પ્રગટે છે, આત્મ સ્વરૂપ દેખાય છે, અને પછી તે રૂપનું ધ્યાન કરાય છે તે રૂપસ્થનું ધ્યાન કહેવાય છે. અને આ રૂપસ્થ ધ્યાન તેજ રૂપતિત ધ્યાનનું કારણ છે. માટે ભોજન કરતાં, પાણી પીતાં, સુતાં, બેસતાં, ઉઠનાં, હાલતાં, ચાલતાં હું શુદ્ધ આત્મા છું આ વાતને ભૂલે નહિં. - ' '
તપ કરતાં, મૌનપણું ધારણ કરતાં ત્રો પાલતાં, આગમ ભણતાં, પ્રભુને નમસ્કાર કરતાં, મદિર જતાં, ગાયન કરતાં, પૂજન કરતાં, યાત્રા કરતાં, અભિષેક કરતાં કાઈના સમાગમમાં આવતાં. અને વાહન પર બેસીને જતાં પણ હું શુદ્ધ આત્મા છું એ ધ્યાન. યુશે નહિં.
, ભણતાં, ભણવતાં, સેવા કરતાં, દાનાદિ દેતાં, પોપકાર કરતાં. યમ નિયમ પાળતાં. સંયમ ધારણ કરતાં, પણ હું શુદ્ધ આત્મા છું એ ધ્યાનને ભૂલશે નહિં. તેથી જ મોક્ષ પમાય છે. , .
આત્મજાગૃતિ વિનાની ક્રિયા કરતાં સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય છે, અને હું આત્મા છું એ જાગૃતિવાળે આત્મા કર્મની નિર્જરા કરી આત્માને ઉજ્વળ બનાવે છે. તે સિવાયની ધાર્મિક ક્રિયાથી પુન્ય બંધાય છે. , . . - - -: . . . | મુમુક્ષુઓ! વૈરાગ્યમાં વૃદ્ધિ કરે, સર્વ સંગનો ત્યાગ કરે, તત્ત્વજ્ઞ. ગુરૂને આશ્રય સંયમ સ્વીકારે, સર્વ શાસ્ત્રો-સિદ્ધાંતને અભ્યાસ
Page #281
--------------------------------------------------------------------------
________________
કરે, નિર્જન અને નિરુપદ્રવ સ્થાનમાં જઈને રહે, સર્વ ચિંતાને ત્યાગ કરે, સિદ્ધાસન કે પદ્માસનાદિ આસને લાંબા વખત સુધી શાંતિથી બેસી શકાય તેવું આસન દઢ કરે, સમભાવ ધારણ કરે અને મનને નિશ્ચળ કરી “હું શુદ્ધ ચિપ છું આ પદસ્થ ધ્યાનને અભ્યાસ કરે. એથી કર્મને નાશ થાય છે. ઉત્તમ ધર્મ ધ્યાનની વૃદ્ધિ થાય છે અને છેવટે શાશ્વત શાંતિવાળા મેક્ષની પ્રાપ્તિ થાય છે.
પૂર્વે ઉત્પન્ન થયેલાં વૃક્ષે વરસાદ થવાથી વૃદ્ધિ પામે છે તેમ નિર્મળ આત્માના ધ્યાનથી ધર્મની વૃદ્ધિ થાય છે. વરસાદ વરસવાથી અંકુરાઓ પ્રગટી નીકળે છે તેમ શુદ્ધ આત્માના દર્શનથી મેલ દેવાવાળ ધર્મ પ્રગટે છે.
વ્રત લીધાં નહેય, શાસ્ત્રો ભણ્યાં નહેય, નિર્જન સ્થાનમાં નિવાસ ન કરાતો હૈય, બાહ્ય અભ્યતર સંગનો યોગ ન કર્યો હોય, મૌન ધારણ ન કર્યું હોય, અને પેગ ધારણ કર્યો હૈય, ઈત્યાદિ ક્યો વિના પણ જે તે નિરતર અખંડ આત્મજ્ઞાનનું જ ચિંતન કરતે હેય તે તે જીવનું મેક્ષ થઈ શકે છે. આત્મસ્મરણ એ એવી પ્રબળ વસ્તુ છે કે તેની અંદર વ્રતાદિ લીધા વિના પણ ત્રતાદિનું પાલન થઈ જ જાય છે,
છ ખડનું રાજ્ય પાળતા છતાં પણ શુદ્ધ આત્માનું અખંડ સ્મરણ કરનાર, શુદ્ધ આત્મામાં રક્ત થયેલ, નિરતર તે તરફ લક્ષ બાંધી વર્તન કરનાર ભરત મહારાજા વિશેષ કમબધન કરતાં આરિસા ભુવનમાં કેવળજ્ઞાન પામ્યા. આ શુદ્ધ આંત્માના મરણનેજ મહીમા છે. સદા શુદ્ધ આત્માનું સ્મરણ કરનાર ઉપરથી વ્યવહારના સેકડે
Page #282
--------------------------------------------------------------------------
________________
હૃદ
કાર્ય કરતા હોય છતાં પણ અશુભ કર્મથી અંધાતા નથી, તેને આત્મા અલગ રહી શકે છે—રહી જાણે છે.
રાગયી પીડાતા છતાં, યષ્ટિ મુથિી તાડના કરાતાં છતાં અને દોરડાં પ્રમુખથી બંધાયા છતાં આત્મસ્વરૂપનું ચિંતન કરવાનું ભુલવું નહિં. આત્માનું ચિંતન કરનાર ભુખથી, ટાઢથી, તાપથી, તૃષાથી, અને આ તાપથી આર્ત્તધ્યાન કરતા નથી, સ્તુતિ કરવાથી તેને હર્ષ થતા નથી, નિંદાથી તેને ખેદ થતા નથી, શુભાશુભ પર દ્રવ્યના આવવા ધ્રુજવાથી તેને રાગદ્વેષ થતા નથી, સંપત્તિમા તેને પ્રમાદ જણાતા નથી નેવિપત્તિમાં તેને શાક થતા નથી.
નિરતર શુદ્ધ આત્માનું સ્મરણ કરનાર ખીન્ન લૉકાના સમાગમમાં આવે છતાં તે પેાતાનું આત્મભાન ભૂલે નહી. એ ભાન ભૂલાવનાર કારણી નિમિત્તો છે એમ જાણીને તેને પ્રસંગે વિશેષ જાગૃત રહે છે. આવા વિરાધી પ્રસંગેામાં જાગૃત રહેવાથી અનુકૂળ પ્રસંગમાં તેની જાગૃતિ ટકી રહે તેમાં આશ્ચર્ય નથી. હે મુમુક્ષુઓ! તમે એટલી અધી જાગૃતિ રાખા, આત્માનું સ્મરણ એટલું બધું વધારે કે કાઇ રાગથી ક્લેશથી કે અનેક મનુષ્યાના સમાગમથી તમારા આત્માનું તમને વિસ્મરણ થાય નહિ.
Page #283
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫ મું.
પચિંતનને ત્યાગ. कारणं कर्मबंधस्य, परद्रव्यस्यचिंतनं । स्वव्यस्य विशुद्धस्य, तन्मोक्षस्यैव केवल । १
પરદત્યનું ચિંતન કરવું તેજ કર્મબંધ થવાનું કારણ છે અને પવિત્ર આત્મદ્રવ્યનું ચિંતન કરવું તે કેવળ મેક્ષનું જ કારણ છે. ”
સજીવ અને નિર્જીવ બને પદાર્થોથી આ વિશ્વ ભરેલું છે. સજીવ પદાર્થમાં અનંતજીવ દૂબે છે. અજીવ પદાર્થમાં જીવદવ્ય કરતાં અનંતગુણ જડ દ્રવ્યો છે. અનંતજીવદવ્યમાથી પોતાના આત્માને જુદો કરીને તેનો વિચાર કરે, તેનું ચિંતન કરવું અને તેમાં જ સ્થિર થઈ રહેવું તેજ મેક્ષનું કારણ છે, તે સિવાય બાકી રહ્યાં તે સર્વ સજીવ અને નિજીવ દ્રવ્યો છે, તે પડ્યું છે તેનું ચિંતન કરવું, તેમાં શુભાશુભ ઉપગ દે, તેમાં તદાકારે પરિણમવું તે પરવ્યનું ચિંતન કરવાનું કહેવાય છે, તે કર્મબંધનું કારણ છે.
ચિતન બે પ્રકારે થાય છે. એક તેના સ્વરૂપનો વિચાર કરી, પરિણામે દુખ રૂપ જાણ તેનાથી પાછું હઠવા રૂપે હોય છે. બીજી ચિંતન રાગદેપની લાગણુથી થાય છે. અહી જે વાન કહેવામાં આવે છે તે રાગદેવની લાગણીઓ પેદા કરનાર ચિંતનના ત્યાગ માટે છે.
, જડ વસ્તુનું ચિંતન તેના આકક ગુણને લઈને થાય છે અને બીજું તેના સ્વભાવથી આત્માને સ્વભાવ જુદે છે, તેની સરખામણી અથવા નિશ્ચય કરવા માટે થાય છે. પ્રથમનું ચિંતન ત્યાગ કરવા ગ્ય.
Page #284
--------------------------------------------------------------------------
________________
છે. બીજું ચિંતન વસ્તુતત્ત્વના નિર્ણય માટે કરીને તેને નિશ્ચય થયL પછીજ ત્યાગ કરવા એચ છે. આત્મવસ્તુના ચિંતનમાં પણ અનંત. આત્મદ્રવ્યો છે, તેમાંથી જ્ઞાતાદષ્ટ પણું, સુખ દુઃખના અનુભવ કરવાપણું પોતાનુ પિતાને ઉપયોગી છે, અને પિતા માટે પોતામાંજ અમુભવો થાય છે, માટે બીજા અરિહતાદિ પવિત્ર આત્મા સાથે પિતાના. આત્મદ્રવ્યની સરખામણી કેનિશ્ચય કરી લીધા પછી પોતામાં જ સ્થિરતા. કરવાની છે, અને તે સિવાયના બીજા જીવના ચિંતનને તે અવશ્ય. ત્યાગ કરવા યોગ્ય છે.
આગળ વધવામાં આલંબન માટે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિરાજ આ પાંચ પરમેષ્ટિની મદદ લેવામાં આવે છે, પણ માળ ઉપર ચડવામાં જેમ દાદરાની સહાય લેવામાં આવે છે તેમ આત્મદ્રવ્યથી જુદા તે અરિહતાદિની મદદથી આગળ વધવું અને માળ ઉપર ચડી ગયા પછી જેમ દાદરનો ત્યાગ કરવામાં આવે છે તેમ શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ થયા પછી આ મદદગારોના ચિંતનને પણ છેવટે ત્યાગ કરવો.
જે જે આત્માઓ જેટલા જેટલા આગળ વધ્યા હશે તેમને આત્મા જેટલે નિર્મળ થયો હશે, તેના પ્રમાણમાં તે પરવસ્તુના. ચિંતનને ત્યાગ કરી શકશે. આગળ વધવામાં પ્રથમ વૈરાગ્યની ભૂમિકા છે. દેષ દર્શન વૈરાગ્યવાળાને દુનિયાની ઘણીખરી વસ્તુમાં દુઃખજ દેખાય છે, તે દરેક વસ્તુની કાળી બાજુ જોઈને તેમાં દોષ જણાતાં તેને ત્યાગ કરશે. આવા ત્યાગની પ્રથમ ઘણી જરૂર છે. આવો ત્યાગ. તેના માર્ગમાં મુખ્યતાએ વિન રૂપ જણાતી રાજ, વૈભવ, સ્ત્રી, પુત્ર, ધન, મિત્રો, કુટુંબ, સંબંધીઓ, ઘર, જમીન, આદિ તમામ વસ્તુ
Page #285
--------------------------------------------------------------------------
________________
એનો ત્યાગ કરાવશે. આ ત્યાગથી મેહ ઉત્પન્ન કરાવનારાં, દુનિયાના બંધનમાં બાંધી રાખનારાં કર્મબંધનનાં ઘણાં કારણે ઓછાં થશે. છતાં શરૂયાતને આ ત્યાગ હોવાથી એકનો ત્યાગ કરાવી બીજી વસ્તુએને તે સંગ્રહ કરાવશે. તે ત્યાગી થશે, ત્યાં માતાપિતાને ઠેકાણે તેને ગુરૂની જરૂર પડશે, ભાઈઓને ઠેકાણે ગુરૂભાઈએ સ્થાન લેશે, પુત્ર પુત્રીઓને ઠેકાણે શિષ્ય શિષ્યાઓ આવશે, ઘરને ઠેકાણે ઉપાશ્રય, મઠ, ધર્મશાળાદિ સ્થાન ગ્રહણ કરવાં પડશે, ધનને ઠેકાણે પુસ્તકો આવશે, તાંબાપીતળ સેનારૂપાના વાસણને સ્થાને લાકડાનાં ઉપગરણે ગોઠવાશે, વસ્ત્રોને રૂપાંતરે સંચય કરવો પડશે અને જોકર ચાકરાદિના સ્થાને ગૃહસ્થ શિને સમુદાય હાજરી આપશે.
આમ એકના ત્યાગ પછી બીજાનું ગ્રહણ કરવાનું આવે છે, છતાં પ્રથમ કરતાં આ રૂપાંતર ઘણું સારું છે. આગળ વધવામાં મદદગાર સાધન છે. પાપ આશ્રવનાં સાધનાને ઠેકાણે પુન્ય આવનાં કારણે આ છે. અશુભને સ્થાને એ શુભ સાધન છે. તાત્વિક મમત્વવાળાને બદલે ઉપર ઉપરની લાગણીવાળાં છે એટલે મજબુત બધન કે પ્રતિબંધ રૂપ નથી.
આટલું છતાં જે પ્રથમને વૈરાગ્ય બ રહે; ચાલ્યો ન ગયો હોય એટલું જ નહિં પણ તેમાં દિનપર દિન વધારે થતો રહ્યો હોય તે આગળ વધતાં, સૂત્ર સિદ્ધાંત ભણતાં, ગુર્નાદિકની સેવા કરતાં અને સત્સમાગમમાં રહેતા, તાત્વિક ત્યાગ જેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવામાં આવે છે. તે પ્રગટ થાય છે, પણ જે તે વૈરાગ્ય અમુક દિવસ પૂરતો જ હોય, વ્યવહારનાં કંટાળાથીજ ઉત્પન્ન થયેલ હેય અથવા અમુક વસ્તુના અભાવથી ઉત્પન્ન થયેલ હોય તે આ
જ સાધન
ઉપર ઉપરની
ધન કે પ્રતિ
Page #286
--------------------------------------------------------------------------
________________
0
પુસ્તકાદિ જે રૂપાંતરે ગ્રહણ કરેલાં છે તેજ પ્રતિબંધ અને મમત્ત્વનાં સ્થાન થઈ પડશે; સ્ત્રી પુત્રાદિ જે બંધનનાં કારણેા હતાં તેના કરતાં આ શિષ્ય શિષ્યાદિ વધારે બંધનનાં નિમિત્તો થશે; પ્રથમનાં કર્મ બંધનાં કારણેાથી આ વિશેષ બંધનનાં કારણા થઈ પડશે, પ્રથમ જેને પ્રતિબંધ રૂપે પ્રભુના માર્ગમાં આ જીવ માનતા હતા, તેને હવે આ. રૂપાંતરે ગ્રહણ કરેલાં સાધના પ્રભુના માર્ગમાં વિશેષ પ્રકારે પ્રતિબંધ રૂપે થશે, આત્મભાન ભૂલાવશે, આસક્ત બનાવશે એને છેવટે આગળ વધવામાં અશક્ત બનાવી મૂકશે.
પણ જો પ્રથમના ચાલુ વૈરાગ્યમાં વધારા થતે રહે, આત્મા તરનું નિશાન મજબુત થાય, ગમે તે ભોગે આત્મસ્વરૂપ, પ્રગટ કરવું જ છે એ નિશ્ચય દૃઢ થાય, આ શુભ બંધનામાં પણ તે ક્યાંઈ ન બંધાયા હાય, મતમતાંતરના દાગ્રહે। સ્યાદાદ શૈલીના જ્ઞાનથી તોડી પાડ્યાં હોય, ક્રોધ માનાદિ પાયાને પાતળા કરી નાખ્યા હોય, અને ગુરૂ કૃપાથી આત્મતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો તેને વૈરાગ્ય તત્ત્વજ્ઞાનના રૂપમાં બદલાઈ જશે.
હવે તેને કર્મ કાંડથી પડેલા મતભેદ નળ્વા લાગશે, અપેક્ષાએ તે બધા મતમતાંતરોના સવળા અર્થા અને નિર્ણયા કરી શક્શે, તેને મન પેાતાનું અને પારકુ હવે રહેશે નહિં, કાઈ પાતાનું કે પારકું નથી, અથવા બધા પેાતાના છે એવા દિવ્ય પ્રેમ પ્રગટ થશે, ગમે. તે મતના હાય છતાં આ ગુણીને દેખીને તે મતાંતર વાળાને પણપ્રેમ અને પૂજ્ય મુદ્ઘિ પ્રગટ થશે. તેનું નિશાન એક સત્ય આત્માજ રેહેશે, તેની નજરમાં હજારા માર્ગે દેખાઈ આવશે, અને કાઈ પણ માર્ગે પ્રયાણ કરનારને કાંતેા તેનું નિશાન અલાવીને અને કાંતે તેની અપેક્ષા સમજાવીને ખીજા માર્ગ તરફ અપ્રીતિ કે દંપની લાગણી
Page #287
--------------------------------------------------------------------------
________________
બંધ કરાવી શકશે, તેને ગમે તે કર્મ માર્ગમાં પણ જ્ઞાનની મુખ્યતા હશે, તેના સહજ વાર્તાલાપમાં પણ આત્મજ્ઞાન ભરેલું હશે, તેની ધામિક દેશનામાં પણ આત્મ માર્ગજ ડગલે ને પગલે પછાત રહેશે, તે વ્યવહારથી બધાને બોલાવશે, બધાને ચાહશે, છતાં તેનું હૃદય નિર્લેપ જ રહેશે. હું આત્મા છું, શુદ્ધ આત્મા છું, આ નિશાન અને હૃદયની ભાવના તદાકારે પરિણુમતિ રહેશે. પહેલાં જે વસ્તુની કાળી બાજુને તે જેતે હવે, હવે તેની દૃષ્ટિ વસ્તુની બધી બાજુ જેનારી થશે, છતાં તેનું હદય ઉજવળ બાજુ તરફજ પ્રવૃત્તિ કરતું રહેશે અને કાળી આજુની ઉપેક્ષા કરશે, અથવા કાળી બાજુના સ્વભાવને જાણુને અમુક ભૂમિકામાં એમજ વર્તન હેય, એવીજ લાગણી હોય, એમ માનીને પોતે પિતાના નિશાન તરફ સુરતા રાખીને આગળને આગળ ચાલ્યા કરશે, દેલવાળી કાળી બાજુ તરફ પિતાની ઉપેક્ષા દષ્ટિ રાખીને તે દેષો પિતામાં તે દાખલ થવા નહિં આપે, પણ લીમડાને કાઈ પૂછે કે તું કડવો શા માટે ? અને આંબાને કોઈ પૂછે કે તું મીઠે શા માટે ? આના ઉત્તરમાં બન્ને તરફનો એજ જવાબ મળે કે અમારે એજ સ્વભાવ છે, જેને જેની જરૂરીયાત હોય તે નેનો સત્કાર કરે. તેમ બને વસ્તુના સ્વભાવને જાણનાર તે તરફ રાગ દેશ ન કરતાં પિતાના સ્વભાવમાંજ તે રહેશે.
જેમ જેમ આત્મા આગળ વધતો જાય છે તેમ તેમ પર વસ્તુના ચિંતનને ત્યાગ તેનામાં વધારે ને વધારે થયા કરે છે. આ વૈરાગ્ય છેવટે સમભાવના રૂપમાં બદલાઈ જાય છે. એ સમભાવમાં નહિં રાગ કે નહિં કેપ. પણ કેવળ મધુર શાંતિ જ હોય છે. આ શાંતિમાં આવતાં પર વસ્તુનું ચિંતન લગભગ બંધ થાય છે. તેની મીઠી નજરથી બીજાને શાંતિ મળે છે. તેનો ઉપદેશ ઘણેભાગે અમેદ્ય
Page #288
--------------------------------------------------------------------------
________________
હોય છે. એકવાર કહેવાથી જ બીજા ઉપર સારી અસર થાય છે. તેની આજુબાજુ નજીક આવેલા છના વેર વિરોધ શાંત થાય છે. આ તેના સમભાવની છાયા છે. આ ભૂમિકા પછીની ભૂમિકામાં મનમાં ઉઠતી વૃત્તિઓનો ક્ષય થાય છે, હવે તેના મનમાં સંકલ્પો કે વિકલ્પો બીલકુલ ઉડતા નથી. જે છે તે વસ્તુ છે. તેમાં વચનને કે મનને પ્રવેશ કરવાનો અધિકાર નથી. તેનું મન મનાતિત વસ્તુમાં લયપામી જાય છે. આત્માના અખંડ સુખને તે ભોક્તા બને છે. આ વિશ્વ તેને હસ્તામલકવત દેખાય છે. હાથમાં રહેલું આમળુ જેમ જોઈ શકાય છે તેમ તે વિશ્વને જોઈ શકે છે. આ સર્વ પ્રતાપ આત્મા સિવાય અન્ય વસ્તુનું ચિંતન ન કરવાનું જ છે. આ પર વસ્તુના ચિતનને ત્યાગ આમ ક્રમસર વૈરાગ્યની વૃદ્ધિથી અને સત્ય તત્વના જ્ઞાનથી બને છે. તે આત્મદેવ! તમે ચિદાનંદ સ્વરૂપ છે. આ વિભાવ પર્યાયના ચિંતનથી તમને કાંઈ લાભ નથી. તે ચિંતનમાં રાગ દેશના બીજ રહેલાં છે તેને પણ આપશે તે તેમાંથી કડવાં ફળો પેદા થશે.
હે આત્મન ! જેવી રીતે તમે પર દ્રવ્યોનું નિરતર ચિંતન કરે છે તેવી જ રીતે જે આત્મ દ્રવ્યનું સ્મરણ કરે તે મુક્તિ તમારા હાથમાં જ છે. લોકોને રજન કરવાને નિરતર પ્રયત્ન કરો છો તે પ્રયત્ન જે તમારા આત્માને માટે કરે તો મેણા પદ તમારા માટે છેટું નથી. પરને રજન કરવા તે વિભાવ પરિણામ છે. આત્મા સ્વભાવ રૂપ છે. સ્વભાવ દશામાં આવ્યા વિના તાત્વિક સુખ નથી.” “હે જીવ! ગુરુ પાસેથી આત્મજ્ઞાન મેળવ. અન્ય સંગનો ત્યાગ કરી આત્માનું અવલંબન લઈ તેમાં સ્થિર થા. હું ચાકશ કહું છું કે આ પર દિવ્યને અવશ્ય વિગ થશે માટે તેમાં પ્રીતિ ન કર. તસ્વદૃષ્ટિ વાળાને શું ત્યાગ કરવા યોગ્ય નથી ? અર્થાત્ સર્વ છે. આત્મ સ્વરૂપની
Page #289
--------------------------------------------------------------------------
________________
૭૩
પ્રાપ્તિ વિના રાજ્યથી, સ્ત્રીઓથી, ઈન્દ્રિયોના વિષયોથી, કલ્પવૃક્ષે અને કામધેનુ આદિથી પણ કોઈ કદાપિ કૃતાર્થ થયો નથી અને થશે પણ નહિં. - સર્વસ્વ ત્યાગી, ઈચ્છા રહિત, સામ્ય આરૂઢ, તત્વજ્ઞ, વિવેકી અને પિતાના સ્વરૂપમાં આસક્ત થયેલ આત્મા પિતાના પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરે છે.
પ્રકરણ ૧૬ મુ.
નિર્જન સ્થાન निर्जन सुखदं स्थान, ध्यानाध्ययन साधनं । रागद्वेष विमोहानां, शांतनं सेवते सुधीः ॥१॥
બુદ્ધિમાન સુખદાયી નિર્જન સ્થાનને સેવે છે, તે ધ્યાનમાં અને ભણવામાં સાધન રૂપ છે તથા રાગદેવ અને મેહને શાંત કરનાર છે.”
જેને આત્માનું સાધન કરવાનું છે, ધર્મ શાસ્ત્રોને અભ્યાસ કરવાનો છે તથા ધ્યાન કરવાનું છે, તેને મનુષ્યાદિના સંસર્ગ વિનાનું સ્થાન ઘણું ઉપયોગી છે. સંસાર પરિભ્રમણ કરવાથી જેઓ થાક્યા છે, કંટાળ્યા છે, આત્માનું ભાન ગુરૂ કૃપાથી મેળવ્યું છે, મનને નિર્મળ તથા સ્થિર કરવાનાં સાધને જાણી લીધાં છે, અને તે પ્રમાણે વર્તન કરવા તૈયાર થયેલ છે, તેવા આત્માઓને મનુષ્ય, પશુ, સ્ત્રી, નપુંસકદિ વિનાનું સ્થાન મુખદાઈ છે.
મનુબે ઉપરથી બધી વસ્તુને ત્યાગ કર્યો હોય છે, બ્રહ્મચર્ય પાળવાનો નથા ક્રોધાદિ ન કરવાનો નિયમ લીધે હોય છે, છતાં
Page #290
--------------------------------------------------------------------------
________________
es
સત્તામાં તે તે કર્મો રહેલાં તે હોય છે; કાંઈ નિયમ લેવાથી કર્મો ચાલ્યાં જતાં નથી, પણ નિયમ પ્રમાણે વર્તન કરવાથી ધીમે ધીમે તે તે કર્મને તે ઉદય નિષ્ફલ કરવામાં આવે છે અને તે દ્વારા કર્મને ક્ષય થાય છે. પરંતુ નિમિત્તો બળવાન છે. નિમિત્તોને લઈને સત્તામાં પડેલાં કર્મો ઉદીરણું રૂપે થઈને જે મોડાં ઉદય આવવાનાં હેય તે વહેલાં બહાર આવે છે. આ વખતે તે સાધકની જે પૂરેપૂરી તૈયારી ન હોય, ઉદય આવેલ કર્મને નિષ્ફળ કરવા જેટલું બળ તેની પાસે ન હોય તે ઉદય એવેલાં કર્મો જીવને તેના માર્ગથી ભ્રષ્ટ કરે છે. એટલા ખાતર આવાં નિમિત્તોથી દૂર રહેવાની જરૂર છે. જેમ ઘાસ વિનાના સ્થાનમાં પડેલે અગ્નિ બાળવાનું કાંઈ ન હોવાથી પિતાની મેળે બુઝાઈ જાય છે, તેમ નિમિત્તોના અભાવે સત્તામાં રહેલું કર્મ દબાઈ રહે છે અને ધીમે ધીમે આત્મબળ વધતાં જીવને તેના માર્ગથી પતિત કરવાનું તેનું બળ ઓછું થઈ જાય છે, અને આત્મજાગૃતિ વખતે ઉદય આવેલ કર્મ, આત્મસત્તા સામે પિતાનું જોર વાપરી શતું નથી.
જેમ કેઈ બળવાન છતાં ગફલતમાં રહેલા રાજાના શહેર ઉપર બીજે રાજા ચડી આવે, એ વખતે રાજાની પાસે લડવાની સામગ્રીની તૈયારી ન હોવાથી પિતાને બચાવ કરવા ખાતર તે રાજા પોતાના શહેરના દરવાજા બંધ કરે છે, અને અંદરખાનેથી તેટલા વખતમાં બધી તૈયારી કરે છે. શત્રુને હટાવવાની શક્તિ મેળવીને પછી તે રાજા પોતાના શત્રુ ઉપર એકી વખતે હલે કરે છે અને શત્રુને હરાવે છે. આ દષ્ટાંતે આત્માની આગળ ઉપશમ ભાવનું કે કર્મક્ષય કરવાનું બળ નથી હતું તેવા પ્રસંગે મેહશત્રુ તેનાપર ચડાઈ કરે છે, તે વખતે આ જીવ અમુક અમુક જાતના વ્રત, ૫. તપ, નિયમ, જ્ઞાન.
Page #291
--------------------------------------------------------------------------
________________
૭૫
ધ્યાનાદિના વ્રતા ગ્રહણ કરીને એકાંત સ્થાનમાં જાય છે કે જ્યાં રાગ દ્વેષ, માહાદિને પ્રગટ થવાનાં કારણે હાતાં નથી. આ નિમિત્તોના અભાવે સત્તામાં પડેલાં કર્માંના ઉપશમ કે યેાપશમ થાય છે અને તેટલા વખતમાં નિર્મળતારૂપ આત્મબળ, વધારે છે, આ વ્રતાદિ. લેવાં તે 'મેહરાત્રુની સામે કિલ્લો બધ કરવા જેવાં છે. કિલ્લો ખૂંધ ર્યાંથી કાંઈ શત્રુ ચાહ્યા જતા નથી કે શત્રુના નાશ થતા નથી, તેની. સામે ખુલ્લી લડાખતા કરવીજ પડવાની છે, પણ તેટલા વખતમાં અશુભ નિમિત્તોના અભાવે માહના ઉપદ્રવ વને આપ્યા હોય છે અને તે વખતમાં રાજા જેમ લડાઇની સામગ્રી મેળવી લે છે તેમ. આ જીવ ઉપશમ ભાવનું મૂળ વ્રત, તપ, જપ, ધ્યાનાદિથી મેળવે છે. આ એકઠું કરેલુ બળ જ્યારે જ્યારે સત્તામાં પડેલ કર્મ ઉયમાં આવે છે ત્યારે ત્યારે તેના ઉપર વાપરે છે અને તેથી કર્મના ઉદય નિષ્ફળ કરીને કર્મની નિર્જરા કરે છે. નવાં કર્માં ન ખાંધવાં અને જીનાં સત્તાગત ઉય આવેલ કર્માં સમભાવે ભાગવી લેવાં તે કર્મના. ઉષ્ટને નિષ્ફળ કરવા ખરાખર છે.
પ્રભુ મહાવીર દેવની માફક કાઈ આત્મા વિશેષ બળવાન હોય તે તે ઉઘ્ન આવેલાં કૉને ભાગથી નિષ્ફળ તા કરે, પણ તે સાથે સત્તામાં પડેલાં કર્મોની ઉદીરણા કરીને જે મેડાં ઉદ્ય આવવાનાં હાય તેને તે તે નિમિત્તો વડે ખાટાર લાવી, સમભાવે ભાગવીને નિર્જરી નાખે છે. આવા સમયે આત્મા માટે નિર્જન પ્રદેશમાં રહેવાના. હેતુ કર્મથી ડરવાના કે તેને હટાવવાનાં સાધને પોતાની પાસે આછાં છે તે મેળવવા માટેને નથી પણ પેાતાના કર્મક્ષય કરવાના આત્મ-ધ્યાનાદિ સાધનેમાં મનુષ્યા વિઘ્નરૂપ ન થાય. વિક્ષેપ કરનારાં ન
Page #292
--------------------------------------------------------------------------
________________
થાય તે હેય છે. અને તેટલા માટે પણ નિર્જન સ્થાન તેવા મહાત્માઓને વિશેષ ઉપયોગી છે.
પિતાના કાર્યની સિદ્ધિ માટે શત્રુજ્ય પર્વતની ગુફામાં શુકરાજા છ મહીના સુધી પરમાત્માના જાપ અને ધ્યાનમાં નિર્જન સ્થાનમાં રહ્યા હતા. તેમનાથ પ્રભુ આત્મધ્યાન માટે ગીરનારજીના પ્રદેશમાં રહ્યા હતા. પ્રભુ મહાવીર દેવ પણ આત્મધ્યાન માટે શુન્યઘરે, સ્મશાને, પહાડે, ગુફાઓ અને નિર્જન પ્રદેશવાળા વનાદિમાં રહ્યા હતા, મહાત્મા અનાથીમુનિ વૃક્ષોની ગીચ ઝાડીમાં ધ્યાનસ્થ રહ્યા હતા. ક્ષત્રીયમુનિ અને ગર્દભાલી મુનિ પણ વનના શાંતપ્રદેશમાં - થાનસ્થ રહ્યા હતા. આ શાંતપ્રદેશના અભાવે મહાત્મા પ્રસન્નચંદ્ર રાજવિએ શ્રેણિક રાજાના મુમુખ અને દુર્મુખ નામના દૂતોના મુખથી પિતાની પ્રશંસા અને નિદાનાં વચન સાંભળીને રૌદ્રધ્યાને સાતમી નરકનાં દલીયાં એકઠાં કર્યાં હતાં. એમના ધ્યાનની ધારા ધર્મ -અને શુકલધ્યાનને બદલે આર્ત અને રૌદ્રધ્યાનના રૂપમાં બદલાઈ ગઈ હતી. છેવટે પાછી અન્ય નિમિત્તના યોગે ધ્યાનની ધારા બદલાણી ત્યારે જ કેવળ પદ પામ્યા હતા.
ગીરનારની ગુફામાં ધ્યાન કરતા રહેમીમુનિની ધ્યાનની ધારા પણ રામતીના નિમિત્તથી બદલાણી હતી, પરંતુ રામતીની આત્મજાગૃતિએ પાછા તેને ધ્યાનમાં સ્થિર કર્યા હતા.
ચૌદપૂર્વધર મહાત્મા નંદીષેણની ધર્મધ્યાનની ધારા વેશ્યાના નિમિત્તે બદલાયું હતી. મહાત્મા દસાર મુનિની આત્મધારા બ્રાહ્મણે ગામનાં ઘરની ભીંતેવાળે પાછલે તપેલે માર્ગ બતાવવાથી ક્રોધના રૂપમાં બદલાઈ ગઈ હતી.
Page #293
--------------------------------------------------------------------------
________________
૭૭
આવાં આવાં સેંકડો દષ્ટાંતો સારાં નિમિત્તોથી આત્મબળ જાગૃત. થવાનાં અને ખરાબ નિમિત્તોથી આત્મમાર્ગમાંથી પતિત થવાનાં શાસ્ત્રોમાંથી મળી આવે છે. તેમજ આપણે પણ પ્રત્યક્ષ અનુભવીએ છીએ. માટે નિર્જન સ્થાનની આત્મધ્યાન કરનારને બહુ જરૂર છે. એ વાત નિર્વિવાદ છે.
સદબુદ્ધિ, સમભાવ, તસ્વાર્થનું ગ્રહણ, મનવચન કાયાને નિધિ, વિધી નિમિત્તોને અભાવ. સારાં નિમિત્તેની હૈયાતિ, રાગદ્વેષાદિનો ત્યાગ અને આત્મજાગૃતિ એ સર્વ આત્માની વિશુદ્ધિની જેમ પ્રબળ નિમિત્તે કારણે છે, તેમ ધ્યાન માટે નિર્જનસ્થાન એ પણ એક ઉત્તમ નિમિત્ત કારણ છે.
ચદને દેખીને જેમ સમુદ્રમાં વેળાવૃદ્ધિ પામે છે, મેઘની વૃષ્ટિથી નદીઓમાં પાણુનો વધારે થાય છે, મેહથી જેમ કર્મમાં વધારે થાય છે, અનિયમિત ભજન કરનારમાં રેગ વધે છે, અને ઈન્ડિયાના વિપમાં વિશેષ પ્રવૃત્તિ કરનારમાં દુઃખનો વધારે થાય છે, તેમ મનુષ્યના સંસર્ગથી વિકલ્પોને, આશ્રવવાળાં વચનનો તથા પ્રવૃત્તિનો વધારે થાય છે. લાકડાંથી જેમ અગ્નિ વધે છે, તાપથી તૃષા અને ઉકળાટ-ધામ વધે છે, રેગથી પીડા વધે છે તેમ મનુષ્યોની સોબતથી વિચાર અને ચિંતા વધે છે.
બાહ્ય તપ કરતાં પણ સ્ત્રી, પશુ, પુશકાદિ રહિત શયન અને આસન હોવાં તે માટે તપ છે, કેમકે તેથી રાગદ્વેષાદિને ઘટાડે. થાય છે અને ગુણેમાં વધારે થાય છે. અજ્ઞાન મનુષ્યની સેબત એ જ્ઞાનને નાશ કરનારી મહાન મૂચ્છ છે, ક્રોધમાંનાદિ પ્રગટ થવાનાં બળવાન નિમિત્તો છે, અને ચિંતાનાં કારણે ઉત્પન્ન કરાવનાર, સાધકે છે.
Page #294
--------------------------------------------------------------------------
________________
વિવોને ત્યાગ, નિર્જન સ્થાન, તત્વજ્ઞાન, ચિંતારહિતમન, નિરોગી શરીર અને મને નિષેધ (મનવચન કાયાને નિરધ) એ સર્વ મુનિઓને મોક્ષને અર્થ ધ્યાનનાં પ્રબળ નિમિત્તો છે.
વિક દૂર કરવા અંગન્યાગની જરૂર છે, મનુષ્યની સબત કઈને કઈ સ્મરણ કરાવ્યા સિવાય રહેતી નથી, એકી સાથે વળગેલા વીંછીઓ જેમ મનુષ્યને પીડા ઉત્પન્ન કરે છે તેમ વિકલ્પો આત્માને પીડા કરનારા છે. અરે ! આ વિકલ્પ જ્યાં સુધી હોય ત્યાં સુધી આત્માને શાંતિ કયાંથી હોય ? જે બાહ્ય સંગના ત્યાગથી આ જીવને આટલું સુખ થાય છે તો પછી આત્માના સંગથી ખરૂ સુખ તેણે શા માટે ન ભોગવવું ? અજ્ઞાની છે બાહ્ય વસ્તુના સંગથી સુખ માને છે ત્યારે જ્ઞાનીએ તેના ત્યાગમાં જ સાચું સુખ અનુભવે છે.
અહે! જેઓ ઉદરી કરવાથી અને નિર્જન પ્રદેશના સેવનથી વિશેષ પ્રકારે સાધ્ય થતા અધ્યયન અને સદ્દધ્યાન રૂપ તપ કરે છે તે મુમુક્ષુઓને ધન્ય છે ! તેઓ ગુણી છે, વદનીય છે, અને વિદ્યાનોમાં મુખ્ય છે કે જેઓ નિરતર શુદ્ધ આત્મજ્ઞાનમાં મગ્ન થઈ નિવિકલ્પ દશા રૂપ નિર્જન પ્રદેશ સેવે છે. જ્ઞાન ધ્યાનમાં વિન રૂપ ન - હેય એવું નિર્જન સ્થાન તેને પુરૂષો અમૃત કહે છે. બાકી બીજી અમૃત માટેની વાત મનેતિ કવિઓની કલ્પના જ લાગે છે.
, અહો ! તે મહાત્માઓને ધન્ય છે કે જેઓ ભયરામાં, ગુફાએમાં, સમુદ્ર યા સરિતાને કિનારે, શમશાનમાં, વનમાં, અને તેવાજ શાંત પ્રદેશમાં શુદ્ધ આત્મધ્યાનની સિદ્ધિને માટે વસે છે.
આવા શાંત પ્રદેશના અભાવે રોગીઓને મનુષ્યોને સમાગમથાય છે, તેમને જેવા વડે અને વચનથી બોલાવવાવડે મનનું હલન ચલન
Page #295
--------------------------------------------------------------------------
________________
થાય છે, તેમાંથી રાગદંવાદિ પ્રગટે છે, તેમાંથી કલેશ થાય છે અને છેવટે વિશુદિનો નાશ થાય છે. વિશુદ્ધિ વિના શુદ્ધ ચિપનું ચિંતન બરાબર થતું નથી અને તેના વિના કમોના નાશથી પ્રગટ થતી આત્માની અનંત શક્તિઓ બહાર આવતી નથી, માટે જ વિવિકતસ્થાન કલેશનું નાશકરનાર અને મુમુક્ષુ ભેગીઓને પરમશાંતિનું કારણ છે, એમ મહાત્માઓએ સ્વીકારેલુ છે.
પ્રકરણ ૧૭ મું.
જ્ઞાતા અને શેય. ज्ञेयज्ञानं सरागेण, चेतसा दुःखमंगिनः ॥ निश्चयाच विरागेण, चेतसा सुखमेव तत् ॥ १ ॥
સરાગ હૃદયવડે જાણવા યોગ્ય પદાર્થનું જ્ઞાન કરવું તે મનુષ્યોને દુઃખનું કારણ થાય છે અને રાગ વિનાના મનવડે શેયનું જ્ઞાન કરવું તે નિશ્ચયથી સુખનું જ કારણે થાય છે.”
જ્ઞાતા જ્ઞાન અને રેય એ ત્રણે એક બીજાની અપેક્ષા રાખનાર છે. જ્ઞાતા એટલે જાણવાવાળા આત્મા, ય એટલે જાણવા યોગ્ય પદાર્થો, અને જ્ઞાતા તથા યના સંબધ રૂપ ક્રિયા તે જ્ઞાન છે. રેયને -જ્ઞાતા કે હવે જોઈએ, અને જ્ઞાતાનું ય પણ કઈ હોવું જોઈએ. આત્મા જ્ઞાતા-જાણનાર છે, તેનું રેય જાણવા યોગ્ય આ સકળ વિશ્વ છે. જ્ઞાના પિતાની જે શક્તિવડેયને પોતાની જાણવા રૂપ સત્તામાં લે છે તે જ્ઞાન છે. જ્ઞાતા અને શેયને સંબંધ જોડનારજ્ઞાન છે. જ્ઞાતાથી જ્ઞાન જુદું નથી એટલે જ્ઞાન આત્મા અને ય... વિશ્વના પદાર્થો
Page #296
--------------------------------------------------------------------------
________________
એમ બે ભાગમાં વિશ્વને વહેંચવામાં આવ્યું છે. અર્થાત જડ અને ચેતન બે પદાર્થો વિશ્વમાં છે. અથવા વિશ્વ જડ ચેતન એમ બે રૂપે છે.
તે જ્ઞાતા રાગવાળી લાગણીએ જ્યારે પિતાના રેયનું જ્ઞાન કરે છે ત્યારે તે જીવને તેમાંથી દુઃખની પ્રાપ્તિ થાય છે, પણ જ્ઞાતા જ્યારે પિતાની રાગ વિનાની મધ્યસ્થતાવાળી લાગણીઓ જાણવા ચોગ્ય પદા-- થનું જ્ઞાન કરે છે ત્યારે જીવને સુખની પ્રાપ્તિ થાય છે.
આત્માને સ્વભાવ જ્ઞાતા અને દષ્ટ છે. તે દરેક પદાર્થને જાણશે અને જોશે, તેથી કાંઈ નુકશાન જેવું નથી પણ જ્યારે આત્મા પિતાના રાગષવાળા પરિણામે પરિણમીને પિતાનાય પદાર્થ તરફ જુવે છે ત્યારે જેમ લેહચુંબકની શક્તિ વડે લેતું લેહચુંબક તરફ ખેચાઈ આવે છે તેમ આત્માના રાગદેપવાળા પરિણામ રૂપ લેચુંબક તરફ કર્મ વર્ગણાને લાયકનાં પરમાણુઓનો જથ્થો ખેંચાઈ આવે છે અને તે રાગદ્વેષ રૂપ ચિકાશની સાથે જોડાઈને આત્મપ્રદેશની સાથે લેઢાની સાથે જેમાં અગ્નિ અથવા દુધની સાથે જેમ પાણી રહે છે તેમ એકરસ થઈને આવરણ યા મળ રૂપે રહે છે. બીજી રીતે કહીએ તે આ રાગની તિવ્રતા કે મદતાના પ્રમાણમાં ખેંચાઈ આવેલી કર્મની વર્ગણાઓ બીજ રૂપે સત્તામાં જમે થઈને રહે છે. અને કાળાંતરે તેમાંથી તેના ફળરૂપે સુખ દુઃખ પ્રગટ થાય છે.
આજ કારણથી ઉપર કહેવામાં આવ્યું છે કે સરાગ ચિત્ત વડે જ્ઞાતા રેયને જાણે તે તે જીવને પરિણામે દુઃખરૂપ થાય છે. તેમાંથી દુઃખ પ્રગટે છે. . આત્મા રાગદ્વેષની લાગણી વડે શેયને જાણે એ એક જાતની આત્માની ગતિ છે. આત્મા જાણવારૂપ કાર્યમાં પ્રવૃત્તિ કરે તે પોતાના
Page #297
--------------------------------------------------------------------------
________________
સ્થિર સ્વરૂપમાંથી ગતિમાં મૂકાવા રૂપ છે, છતાં આ ગતિ તે અવળી ગતિ છે. તે જાગૃતિવાળી ગતિ ન હોવાથી આત્મા કર્મના બંધનથી બંધાય છે.
આત્મા વૈરાગત મનવડે અથવા રાગદ્વેષ સિવાયની લાગણી વડે પિતાના ય પદાર્થનું જ્ઞાન કરે છે ત્યારે તેને સુખની પ્રાપ્તિ થાય છે. આ પ્રવૃત્તિ તે આત્માની સવળી બાજુની છે. જેથી તે કર્મથી બંધાતો નથી પણ ઉલટ છુટે છે. ગતિ તો પ્રથમતી અને આ બન્ને કહેવાય, છતાં પ્રથમની ગતિ અવળી છે અને આ બીજી રાતિ રાગદેવ સિવાય થતી હોવાથી સવળી છે; તેથી નવીન કર્મ બંધ થતું નથી; કેમકે આત્મા મધ્યસ્થ દષ્ટિએ દરેક પદાર્થને જે છે અને જાણે છે. જેમ ઘરની અંદર દીવાના પ્રકાશ વડે અને બાહાર સુર્યના પ્રકાશ વડે મનુષ્યો સારી અને બેટી બને જાતની પ્રવૃત્તિ કરે છે. તેમાં દીવો. તથા સૂર્ય મધ્યસ્થ હેવાથી જ્ઞાતા દૃશ તરિકે રહેલા હોવાથી, રાગદેપની લાગણુવાળા ન હોવાથી, કર્તા લેતા તરિકે વર્તતા ન હોવાથી, અને પોતાના સ્વભાવ પ્રમાણે પ્રકાશ કરતા હોવાથી, પેલા મનુષ્યની માફક રાગદેવથી બંધાતા નથી. તેમ આત્માપણુ શુભ અશુભ કે અશુદ્ધ ઉપયોગે પરિણમેલે ન હોવાથી શુભાશુભ બંધને પામતે નથી, અને છેવટે–પરિણામે તેને સુખની–આત્માના આનંદની પ્રાપ્તિ થાય છે.
મધ્યસ્થ દષ્ટિએ વસ્તુ તત્વને નિર્ણય કરવા માટે કેઈ પણ જીવ વિશ્વના - જાણવા જોગ્ય પદાર્થને વિચાર કરે છે જે તે તેથી કર્મબંધન થતું નથી, પણ રાગદેપની લાગણુંવાળા કે કર્તા લેતા પણુંના અભિમાની વિચાર કે વર્તનથી જ કર્મ બંધાય છે. આ ય–જાણવા
ગ્ય પદાર્થો સજીવે અને નિર્જીવ બે પ્રકારનાં છે અને તે કાલેકમાં આવી રહેલા છે. લોક કે જેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય
S
Page #298
--------------------------------------------------------------------------
________________
૧
આકાશાસ્તિકાય, કાળ પુદ્ગલ અને આત્મા; આ છ પદાર્થોં રહેલા છે તેને કહે છે.
અલાકમાં કેવળ આકાશ છે. અલાક લેાક કરતાં પણ તે અનંત ગુણા છે. તે જ્ઞાનને વિષય છે, પણ તેમાં આકાશ સિવાય જાણવા જોવા જેવું કાંઇ નથી.
'
લોક ત્રણ ભાગમાં ઊઁચાયેલેા છે; આ જે પૃથ્વી ઉપર આપણે રહ્યા છીએ તેની નીચે આવેલા ભાગને 'અપેાલાક કહે છે. આપણી ઉપરના ભાગને ઉર્ધ્વ લેાક કહે છે. અને આપણે જ્યાં રહ્યા છીએ તે ભાગને તિધ્ન લેાક કહે છે.
:
ધર્માસ્તિકાય, - અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ આ ચાર ત્ર્યા પ્રાયે આપણને કર્મ બંધનમાં કારણ ભૂત નથી. તે આ દષ્ટિએ દેખાય તેવા નથી, તેમજ તેને લાભ અનિચ્છાએ આપ
*
તે મળે છે. જેને પ્રત્યક્ષ સમાગમ થતા નથી, તેમજ ઈચ્છાપૂર્વક તેની જરૂરીયાત. આપણને નથી એટલે તેની અદ્રશ્ય હૈયાતિ આપણને નુકશાન કારક પણ નથી.
દેહ વિનાના આત્માએ! તે સિદ્ધ પરમાત્માના જીવી છે. તે પણ આપણને કાઇ રીતે નુકશાન કરતા નથી. હવે બાકી રહ્યા તે દેહે ધારી આત્મા અને પુદ્ગલેા. પુદ્દગલામાં કેટલાંક આત્માની સાથે જોડાયેલાં દેહ કદિ રૂપે છે અને કેટલાંક છુટાં છે, તે બન્ને જ્ઞેય મેટે ભાગે 'કર્મ બંધનમાં નિમિત્ત કારણ છે. આ ખન્ને સજીવ નિર્જીવ પદાર્થમાં આત્મા તે તે આકારે રાગદ્વેષના પરિણામે પરિણમવાને સંભવ છે. આવા પદાર્થો ત્રણે લાટમાં રહેલા છે.
{
ઉર્ધ્વલાકમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાના અનેક વિમા
Page #299
--------------------------------------------------------------------------
________________
ને આવેલાં છે. તેમાં ઘણું દેવ અને દેવીઓ છે. તેઓનાં સુખ, રૂપ, વૈભવ, અને દૈવી શકિતઓનાં વર્ણને સાંભળીને તેની અભિલાષા કરવામાં, રાગદષ્ટિએ તેનું જ્ઞાન કરવામાં આત્મા વિપરીત ગતિમાં મૂકાતાં કર્મ બંધન પામે છે. • - • તેથી આગળ બારેદેવલોક, નવયક, પાંચે અનુત્તર વિમાન વિગેરે ઉચ્ચ કોટિના દેવેનાં અનેક વિમાને છે અને તેમાં અનેક દેવો તથી દેવીઓ રહેલાં છે. ઇન્દ્રો અને ઈન્દ્રાણુઓ પણ અમુક દેવલોક સુધી છે. તેઓનાં વૈભવી જીવને, સુંદર રૂપે, મેહસ્થાને, આકર્ષક અલકારે, અચિંત્ય શક્તિઓ અને અગમ્ય ગતિએ એનું સરાગ દષ્ટિએ જ્ઞાન મેળવતાં રાગનાં પ્રબળ નિમિત્ત થવા સંભવ છે. તેમજ વેર વિધનાં કારણે કેાઈ જન્મનાં તેમની સાથે હોય તે દેશનાં પણ નિમિત્ત બને છે.
તેની ઉપરના ભાગમાં શાંત, પવિત્રાત્મા સિદ્ધ પરમાત્માઓનું સ્થાન છે. તેઓ અનંત જ્ઞાનાદિ શક્તિવાળા તથા દેહાદિથી રહિત છે. તેમાં જે દ્વેષ બુદ્ધિથી તેમના તરફ વિચારણું કરવામાં આવે તે કર્મ બંધન થવા સંભવ છે. નીચેના અધો લેમાં ભુવન પતિના દેવ, વ્યંતરના દેવ, વાણવ્યતરાદિ દેવ તથા દેવીઓ આવેલાં છે, તેનું જ્ઞાન પણ સરાગ દષ્ટિએ બંધનું કારણ છે. તેમજ વ્યંતરાદિની જાતિવાળા ત્યાં રહેલા ભૂત પિશાચ રાક્ષસાદિ હલકી જાતિના દેવ તરફ દેશ દષ્ટિએ ઉપગ પરિણુમાવતાં હેપના કારણે કર્મ બંધનનાં નિમિત્તો છે.
તેથી નીચે નારકીના છ રહેલા છે. તે નીચે નીચે સાત ભાગમાં વહેંચાયેલા છે. તેઓ દુઃખમય જીંદગી ગુજારનારા છે. કરેલાં શેર કર્મને બદલે ત્યાં ભોગવતા હોવાથી તેઓને છેડી પણ શાંતિ
Page #300
--------------------------------------------------------------------------
________________
નથી. વૈરાગ્ય દૃષ્ટિએ આ જ્ઞાન કરવામાં આવે છે, કરેલ કર્મને બદલે મળ્યા સિવાય રહેતો નથી એ નિશ્ચય થતાં, પાપ કર્મ કરવાથી નિવૃત્ત થવાનું કારણ મળે છે અને દેશ વૃત્તિથી તે જ્ઞાન કરવામાં આવતાં બંધનમાં કારણે થાય છે.
આપણું તિચ્છલકમાં પણ કર્મભૂમિ અને અકર્મભૂમિ આવેલી છે. જ્યાં લડાઈ ટાઓ માટે હથીયારે સજવામાં આવે છે, નીતિઅને વ્યવહાર ચલાવવા કલમ વાપરવામાં આવે છે અને ઉદર નિર્વાહ અર્થે ખેતી આદિ કરવામાં આવે છે તે કર્મ ભૂમિ કહેવાય છે.
જ્યાંના મનુષ્યો સંતોષી, અપ ક્યાયવાળા, ભકિક પરિણામી પુન્યાત્માઓ હોય છે. જેમને હથીયાર, કલમ કે ખેતિ આદિની જરૂર પડતી નથી પણ સ્વભાવિક ઉત્પન્ન થયેલાં કલ્પવૃક્ષોમાંથી ભરણપઘણું આદિનાં સાધનો મળી આવે છે તે અકર્મ ભૂમિ છે.
તે બન્ને ભૂમિમાં બીજા પણ નાના મેટા ઘણું જ હોય છે. પશુ, પક્ષીઓ, જળચારી, પૃથ્વીના, પાણુના, અગ્નિની, વાયુના, વનસ્પતિના, બે ઈન્દ્રિયવાળા, ત્રણ ઈન્દ્રિયવાળા, ચાર ઈન્દ્રિયવાળા છે હોય છે. આ સર્વ જીવોનું જ્ઞાન મધ્યસ્થ દૃષ્ટિએ તત્વ નિશ્ચય કરવા માટે કરાયતિ બંધનનું કારણ થતું નથી, પણ મેહક પુરૂષે, સ્ત્રીઓ, દેવ, ઈન્દ્રો, ઈન્દ્રાણીઓ, અપ્સરાઓ, દેવીઓ, હીરા, માણેક, મેતી, રત્ન, પ્રવાલ, લાલ, નિલમ, અલકારે, સેના, રૂપ, વ, કલ્પવૃક્ષ, સુંદર ભૂમિઓ, વન, આરામ, બગીચાઓ, આરામનાં સ્થાને, ચક્રવતિરાજા, 'બળદેવ, વાસુદેવ, માંડલીક, વિદ્યાધરે, ઔષધિ, મણિ, મંત્રાદિ અનેક વસ્તુઓ આ ચૌદ રાજલોમાં ભરી છે. તે તરફ સરાગ દષ્ટિગંધન કર્તા છે. અને વિતરાગ દષ્ટિથી વિચાર કરતાં બંધન છુટવામાં મદદર થાય છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
વિશ્વમાં જે જે સારામાં સારી વસ્તુઓ દેખાય છે તે તે પુન્ય પ્રકૃતિનું કારણ છે. પુન્યથી તે વસ્તુ મળે છે. જેઓ તે તે વસ્તુને, અધિકારને અને સ્થિતિને પામ્યા છે તે તે સર્વ જી પિતાની કરેલી સારી કમાણીનો જ અનુભવ કરે છે. અને વિશ્વમાં જે જે દુઃખી છે છે, નિર્ધન છે, વહાલાના વિયેગી છે, ઊગી છે, મૂર્ખ છે, તિરસ્કારને પાત્ર છે, દાસપણું કરનારા છે, અને પિતાને નિર્વાહ દુખે કરી શકે છે તે સર્વ પિતાનાં પૂર્વના હલકાં કર્તવ્યને બદલે અનુભવે છે. આત્મા ધારે તો આ વિશ્વને પૂજનીક બની શકે તેમ છે અને ખરાબ રસ્તે આત્માને દરવે તો ચિંશ્વનો દસ પણ થઈ શકે છે. બન્ને બાજી આત્માના ઘરની અને હાથની છે. આ સુખ દુખ સિવાયની ત્રીજી સ્થિતિ આત્મજાગૃતિની છે. પ્રથમની પુન્ય પાપની સ્થિતિમાં આત્મજાગૃતિ ભુલાયેલી હોય છે. આત્મજાગૃતિ પૂર્વક આ વિશ્વમાં વર્તન કરવામાં આવેતો, વિશ્વમાં એ કોઈ પણ મેહક કે કેષવાળા પદાર્થ નથી કે તેને પરાણે વળગી પડે અને કર્મ બંધન કરાવે. . . ખરી રીતે નિમિત્ત કારણો આત્માની નબળાઇને જ લાભ લે છે. જે આત્મા બળવાન અને પૂરી જાગૃતિવાળા હોયતો કે પદાર્થ તેને પરાણે રાગદેપ કે કર્મ વળગાડવાને સમર્થ નથી. જ્યારે આ જીવ આત્મભાન ભૂલી પદાર્થો તરફ રાગ દ્વેષવાળી લાગણીથી પરિણમે છે, જવે છે, ત્યારે જ તે પદાર્થો તેના તરફ આકર્ષાય છે, અથવા પિતે તેમાં આશક્ત બની તેને પિતાના કરવા પ્રયત્ન કરતાં તેમાં ફસાઈ પડે છે. માટેજ ઉપર કહેવામાં આવ્યું છે કે, આત્માને જ્ઞાતા દા સ્વભાવ છે, છતાં જે સરાગ દૃષ્ટિએ તે જ્ઞાતા, સેય પદાર્થ તરફ પરિણમે તો દુઃખદાઈ કર્મ બંધન પામે છે અને વિરાગ દષ્ટિએ પરિણમતી વસ્તુને નિશ્ચય કરી તેમાંથી વિરક્ત બને છે તો સુખી થાય છે.
Page #302
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૧૮ મું. * કીરિક અને વિહંગમ માર્ગ. क्रमतोऽक्रमतोयाति, कीटिका शुकवत्फलं,
'नगस्थं स्वस्थितं ना शुद्धचिद्रूपं चिंतनं ॥ १ ॥ ‘પહાડ કે વૃક્ષ ઉપર રહેલા ફળ પાસે જેમ કીડી અને પોપટ ક્રમે અને અમે જાય છે તેમ પુરૂષ પોતાની અંદર રહેલ શુદ્ધ ચિયુના ચિંતન પ્રત્યે ક્રમે અને અક્રમે પહોંચે છે. ૧.” ,
પહાડ ઉપર રહેલા વૃક્ષ ઉપર કે જમીન ઉપર રહેલા વૃક્ષ ઉપર પાકેલું ફળ છે તે ખાવા માટે કીડની અને પિોપટની ઈચ્છા થઈ છે. તેમાં કીડી ધીમે ધીમે એક પછી એક પગ મૂકતી તે ફળ પાસે લાંબે વખતે પહોંચે છે, ત્યારે પિપટ પિતાની પાવતી ઉડીને એકદમ ઘણું થડા વખતમાં તે ફળ પાસે પહોંચીને તેનો આસ્વાદ લે છે. આ દષ્ટાંતે મનુષ્ય પેતાની અંદર રહેલા શુદ્ધ સ્વરૂપ પ્રત્યે કીડીની માફક ધીમે ધીમે પહેચે છે, ત્યારે પોપટના જેવા વિશુદ્ધિ રૂપ પાંખના બળ વડે કોઈ પણ જાતનો ક્રમવાળા માર્ગ લીધા સિવાય આકાશી માગે તે પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવ મેળવે છે. , કીડીની માફક અનુક્રમે ધીમી ગતિએ ચાલનારાને માર્ગ તે કોટિક માર્ગ કહેવાય છે અને કઈ પણ જાતના ક્રમ સિવાય શુદ્ધ આત્મ સ્વરૂપમાં પ્રવેશ કરનારાઓનો માર્ગ તે વિહગમ માર્ગ છે.
કઈ પણ શહેર કે ગામમાં પહોંચવાના અનેક માર્ગો હોય છે. કઈ નજીક હોય છે, કોઈ દૂરને હોય છે, કેઈ સુગમ માર્ગ હોય છે, કઈ કાંટા કાંકરાદિને લીધે કઠણ માર્ગ હોય છે. કેઈ ચાલનાર
Page #303
--------------------------------------------------------------------------
________________
બાળક હોય છે, કેઈ યુવાન હોય છે, કોઈ વૃદ્ધ હોય છે, કેઈરાગી હૈયે છે, કેઈ નિરોગી હોય છે, કેઈ બળવાન હોય છે, કોઈ નિર્બળ હોય છે, તેથી નિશ્ચિત કરેલા સ્થાને પહોંચવાને કેઈન ડે ટાઇમ લાગે છે અને વિશેષ લાગે છે. એમ મોક્ષના માર્ગમાં ચાલનારા અને નજીકના કે દૂરના માર્ગે જનારામાં જે જેના હાથમાં માર્ગ આવ્યો હોય છે તેના પ્રમાણમાં તેઓ લાંબા વખતે કે થોડા વખતમાં આત્માના -શુદ્ધ સ્વરૂપને અનુભવ કરે છે.
, રાગદેપનીઝથીને ભેદ કર્યા વિનાના, અર્ધપુદગલ પરાવર્તન કાળથી અધિક ભવસ્થિતિવાળા છે તે બાળકે છે. તેઓની પરમાત્માની માંગે તરફની ગતિ બાળકેના જેવી હોય છે. બાળક જેમ થેડું ચાલે, પાછે બેસી જાય અને વળી પાછા ફરી હતી તેના કરતાં પણું વધારે છેટે પડી જાય, તેમ ગ્રથીભેદ વિનાના, સમ્યક દર્શન નહિ પામેલા પણ વ્યવહારમાં સુખી થવાને ધર્મને આશ્રય લેનારા બાળ જ છેડા માર્ગ તરફ ચાલે, પાછા ઈન્ડિોના વિષયમાં અટકી પડે અને કઈ કઈતો એટલી બધી ક્રોધાદિ ક્યાયની પ્રબળતા કરી દે કે તેઓએ જે સ્થાનેથી ધર્મની શરૂયાત કરી હતી તેના કરતાં વધારે પાછા જઈ પડે. અર્થાત કર્મની અને તેમાં મેહનીય કર્મની સ્થિતિ વધારી પણ મુકે. આવા છની ધાર્મિક પ્રવૃત્તિ બાળ ભાવની હોય છે. આ કૃષ્ણ પસી જેવો છે. તેઓએ રાગદ્વેષની ગ્રથીને ભેદ કર્યો હોય છે, સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું હોય છે, ચોથા ગુણસ્થાનમાં- કે તેની પણ આગળના ગુણસ્થાનમાં રહેલા હોય છે.' '* * * * * * . .
આ સંસારને બાળકેએ બનાવેલાં ધૂળનાં ઘર સમાન કત્રિમ સમજે છે, ભવ ભ્રમણથી કંટાળેલો હોય છે, આત્મભાન મેળવેલું હોય
Page #304
--------------------------------------------------------------------------
________________
વિહંગમ એટલે પક્ષીનો આકાશી. માર્ગ. આ માર્ગ તે નિરાલબનતાનો માર્ગ છે. કીડી ઝાડના થડ, ડાળી, શાખા, પત્રાદિને આધાર લઈને ચડે છે તેમ પિોપટ કેરને આશ્રય લેતું નથી. તે તો સિદ્ધાંજ આકાશમાં ઉડે છે અને ફળ ઉપરજ જઈને બેસે છે. તેમ બાહ્ય. કાઈ પણ આલંબન લીધા સિવાય જે રોગીઓ કેવળ શુદ્ધચિપનાજ ચિંતનથી આત્મ સ્વરૂપને પામે છે તે ક્રમ વિનાને વિહંગમ માર્ગ છે.
આ માર્ગમાં જ્ઞાનની જ મુખ્યતા છે. બાહ્ય ક્રિયા આ માર્ગની અંદર નથી. આંતક્રિયા તે છેજ.
“હું શુદ્ધ ચિપ છું.” આ વાક્યનું ચિંતન, મનન અને તાદાકારે પરિણમન કરવું તે ક્રિયા છે, પણ આ આંતરક્રિયા છે, એટલે બાહ્ય ક્રિયાની અપેક્ષાએ આમાં જ્ઞાનની મુખ્યતા કહેવામાં આવી છે. અને બાહ્ય આલબનની અપેક્ષાએ આમાં નિરાલબનતા જણાવી છે, નહિંતર હું શુદ્ધ ચિપ છું” આ વાક્યનું સ્મરણ મનને તે પણ આલબનજ છે.
અનુક્રમ, ક્રિયાની મુખ્યતાવાળા અને આત્મ લક્ષ સાથે શ્રીટિકાગતિવાળો માર્ગ સુગમ છે. એટલે દરેક જાતના છે. આ માર્ગ–માં ચાલી શકે છે, છતાં લો તે છે. એટલે બે પળે પહોંચી શકાય. આ માર્ગ અનંત છવા મોક્ષે પહોંચ્યા છે.
જે સંસારથી ઉછત થયેલા અને મોક્ષની રુચિવાળા જેવા હોય છે તેને મોક્ષ પ્રાપ્તિને ઉપાય સુગમ થઈ પડે છે. “હું જ્ઞાન સ્વરૂપ છું” એ વાક્ય લઈને તેમાં અખંડ ઉપયોગ રાખી સતત પ્રયત્ન કરી આગળ વધવાનું વિપર્મ કાર્ય કઈ નિકટ ભરીને જ પ્રાપ્ત થાય છે.
શુદ્ધ ચિદપમાં લય પામનારા નિવિકલ્પ-દશાવાળા રોગીઓને કર્મને ક્ષય અને તાત્ત્વિક સુખ એકી સાથે પ્રા થાય છે. “હું શુદ્ધ
Page #305
--------------------------------------------------------------------------
________________
ચિપ છું “હું શુદ્ધ આત્મા છું” “હે , જે પરમાત્મા તે કુ છું.આ સ્મરણ કરવાથી બીજ રાગપાદિ ભાવથી મુક્ત થવાય છે તે આ ભાવના શા માટે ન કરવી ? આ ક્રમ વિનાનો વિહંગમ માર્ગ છે. શુદ્ધ ચિપના ચિંતનથી ક્ષણે ક્ષણે આત્મા કર્મનાં બંધનોથી છૂટ જાય છે, અને તે સિવાય પદ્દગલિક વસ્તુના ચિંતનથી બધાને જાય છે તેમાં જરાપણ શંકા જેવું નથી.
આ આકાશી માર્ગમાં માદેવાજી માતા પહેલે નંબરે આવે છે. તેમને કોઈપણ જન્મમાં ધર્મની પ્રાપ્તિ થઈ નથી. અને માદેવાજીના ભવમાંજ આકાશી માર્ગ પ્રાપ્ત થયો છે. પાછલા જન્મની આત્મિક કમાણીવાળા જે ચાલુ મનુષ્ય જીવનમાં આકાશી માર્ગ પ્રાપ્ત કરેલા ભરત મહારાજ, ઢપ્રહારી, ચિલાતિપુત્ર, એલચીપુત્ર દરેક કાળમાં થયેલા તીર્થકર અને ગૌતમસ્વામીએ પ્રતિબંધેલા પન્નરો તાપસે આદિ અનેક જીવ છે. * * * * * *
- આ માર્ગ વીર પુરૂનો છે. આ માર્ગમાં વિર પુએ ચાલેલા છે. કાયર માણસ વીર પુને વેશ પહેરી વીર પુરુષના હથીયારબાદ તે ઉપરથી તે એક શુભ કે વીર પુરૂષ જેવો તે દેખાશે પણ જ્યારે લડાઈમાં ખરાખરીને ખેલ આવશે ત્યારે આ વીર પુરૂષને વેશ લેનાર કાયરને પ્રથમ નાસવું પડશે. તેમ પ્રભુમાર્ગનો વેશ અને સાધનારૂપ હથીયારે પનારા, વખત અને લાયકાત આવ્યા પહેલાં આ માર્ગમાં પ્રવેશ કરનારાઓ મેહરજિ સાથેના યુદ્ધમાં કઈ ક્રોધનો ઉદય થવાથી. ક્રોધને હાથે. કેઈમાનને હથે, કેઈમાયા અને હાથે, કાઈ લેભને હાથે, કોઈ રાગને હાથે, કઈ દંષ ઇર્ષાને હાથે, કઈ કામને હાથે, અને કેાઈ મમત્વને હાથે માર ખાધા સિવાય નહિ રહે. દેખી.
Page #306
--------------------------------------------------------------------------
________________
છે, અને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવાને પ્રબળ ઉત્સાહવાન હોય છે. તેઓની આત્માની વિશુદ્ધિ મેળવવા માટેની પ્રવૃત્તિ તે યુવાનના જેવી હોય છે. જેમ યુવાન પોતાના શારીરિક બળથી અને માનસીક ઉત્સL હથી હાથમાં લીધેલું કાર્ય ગમે તેવાં વિદને છતાં પડતું ન મૂકતાં સિદ્ધ કરે છે, તેમ આટલી નિર્મળતા વાળાને પુરૂષાર્થ સફળ થાય છે, તે પ્રભુના માર્ગમાં જેટલી પ્રવૃત્તિ કરે છે તેટલી પ્રવૃત્તિ આત્માને નિર્મળ કરનારી હોય છે, કમેને તોડનારી હોય છે, કષાયદિને હઠાવનારી હોય. છે, અને નિર્વાણના માર્ગ સન્મુખની આગળ વધારનારી હોય છે. આ વખતમે શુક્લપક્ષ કહે છે. આમાં આત્મચંદ્ર પ્રકાશ પ્રગટેલે. હિય છે. આજ ધર્મને યૌવન કાળ છે. આમાં પ્રવૃત્તિ કરનારા એ ખરેખર યુવાન છે. ' '
(ઉમરમાં વૃદ્ધ મનુષ્યો તે બાળકના જેવા છે. તેઓ પણ આગળ વધી શક્તા નથી, તેમનાં સાધને–હથીયારે શરીર ઈન્ડિયાદિ બાળકની માફક લાયકાત વિનાનાં થયેલાં હોય છે, બાળકમાં લાયકાત આવી નથી, આ વૃદ્ધોમાંથી લાયકાત આવીને ચાલી ગયેલી હોય છે. વખતનો ઉપગ તેઓ કરી શકતા નથી.
અનુભવમાં, જ્ઞાનમાં અને વ્રતમાં જે વૃદ્ધો છે.તે તે લાયકાતવાળા છે જ. તેઓના વિષય પાયો શાંત થયેલા હોવાથી આ મા
માં ઘણું ઝડપથી ચાલી શકે છે. જેમ વિષય કાચની શાંતિ તેમ. આ માર્ગ વધારે સુંગરતા ભરેલો ગણાય છે. જેમ કે વધારે, વિપક્ષ કવાય, વેર વિરોધ, વધારે તેમ આ માર્ગ ઘણીજ કઠીણુતાવાળે મુકેલી ભરેલો ગણાય છે. શુદ્ધ આત્માનું જ લક્ષ રાખી, ઉપગની જાગૃતિ રાખી, અપ્રમત્તપણે અખંડ પ્રમાણે આ માર્ગમાં ચાલવું તે
Page #307
--------------------------------------------------------------------------
________________
-મક્ષના નજીકનો માર્ગ છે. અને વિવિધ પ્રકારની ક્રિયાવાળા શુભ માર્ગમાં પ્રવૃત્તિ કરવી તે દૂરનો લાંબો માર્ગ છે. કેમકે આત્માની વિશુદ્ધિનો અને શુભ પ્રવૃત્તિને એ બે માર્ગ એક સરખા ફળદાયક હોઈ શકે નહિ. વિશુદ્ધિ કર્મની નિર્જરા કરે છે ત્યારે શુભ પ્રવૃતિ શુભ કર્મને બંધન કરે છે. વિશુદ્ધિથી આત્મા નિર્મળ બને છે ત્યારે શુભ પ્રવૃત્તિથી શુભ કર્મને વધારે થાય છે.
આમ સામાન્ય રીતે માર્ગ અને માર્ગમાં ચાલનારા સંબંધી વિચાર કર્યા પછી આમાં કટિકા માર્ગ કોને કહેવા અને વિદુગમ માર્ગકોને કહેવે તેને વિચાર કરવામાં આવે છે.
સદ્દગુરૂને સમાગમમેળવી, તેમની પાસેથી ધર્મ સાંભળી, જડચૈતન્યની ભિન્નતાનું જ્ઞાન ગ્રહણ કરી, શાસ્ત્રોને અભ્યાસ કરી, બાર ત્રને ગ્રહણ કરી, વિવિધ પ્રરની તપશ્ચર્યા કરી, સત્પાત્રામાં દાન આપી, દેવની પૂજા કરી તીર્થયાત્રાઓ કરી, ગુરૂની સેવા કરી સ્વામી ભા
ઓને ઉદ્ધાર કરી સાન ક્ષેત્રમાં ધન ખરચી, શ્રાવકની અગીયાર પડિમાઓ વહન કરી, નમસ્કાર મહામંત્રનું આરાધના કરી, પાંચ મહાવ્રતો લઈ ઘોર ૫રાહ અને ઉપસર્ગો સહન કરી, સૂત્રસિદ્ધતિ ભણી, બાલ, લાન, તપસ્વી,
સ્થવિર અને જ્ઞાનીની વૈયાવચ્ચ કરી, જ્ઞાન નાદિમાં શક્તિ અનુસાર પ્રવૃત્તિ કરવી તે કટિકાની ગતિનો ધીમે અને લાંબો માર્ગ છે. આમાં પણ અપેક્ષાઓ છે. ગૃહના માર્ગ કરતાં ત્યાગીઓને માર્ગ ઘણે ઝડપથી આગળ વધી શકાય તેવો છે. એટલે ગૃહસ્થ ધર્મ તે કટિકાની ગતિ વાળે માર્ગ છે અને ત્યાગીઓને માર્ગ વિહગમ માર્ગ જે છે, એ મ અપેક્ષાએ કહી શકાયબાકી વિહગમગતિનો આકાશી માર્ગ તો આથી જુદે જ છે. આ બન્ને માર્ગમાં કમ છે. એક પછી એક ડગલે આગળ વધવાનું છે, છતાં ગૃહસ્થ ધર્મ કરતાં ત્યાગ ધર્મ ઉતાવળે ચાલનારે છે.
Page #308
--------------------------------------------------------------------------
________________
તિસાધુનો વેશ અને તેના ઉપગરણે પ હથીયારો પડવા છતાં તેઓ અંદરખાનેથી હારી ગયેલા કાયર પુરુષો જ છે. * આવા એ આત્મભાનને જાગૃત કરાવે તેવા સદ્દગુરુનો આશ્રય કરી તેઓ જે રસ્તો બતાવે તે રસ્તે આજ્ઞાન્ચિ થઈને ચાલવું. પિતાનું ડહાપણું ન કરવું. તેથી તેમની લાયકાતમાં વધારો થશે અને તે જ્ઞાની ગુની નિશ્રાએ અને આજ્ઞામાં રહેતા હોવાથી, તેમના કહેવા પ્રમાણે જ વર્તન કરતાં તેઓની સદ્દગતિ થશે. અને અનુકમે જ્ઞાની પુરુષોએ સેવેલો આ મહાન પિવિત્ર માર્ગ તેમના હાથમાં પણ આવશે. આ અનુક્રમવાળા કટિકા ગતિવાળા માર્ગ પ્રવૃત્તિ કરતાં એક વખત એવો પણ આવશે કે તે મહાન પુની માફક આ આકાશી વિહંગમમાગ માટે પણ લાયક બનશે અને આત્માનું પૂર્ણ સ્વરુપ પ્રગટ કરી શકશે. इतिश्री तपागच्छिय गच्छाधिपति श्रीमान् ‘मुक्तिविजयगणि शिष्य आचार्य महाराजश्री विजयकमलसूरीणां शिष्येन आचार्यश्री विजयकेशरमूरिणा संकलितो सुसंस्कारितो आत्मविशुद्धि नामक ग्रंथः विक्रमिय संवत् एकोनविंशति सताव्यशितिसंवत्सरे मार्गशिर्ष शुक्लवतो
यायां भावनगर वंदरे 'समाप्त: लेखक वाचकयोः शुभंभवतु.. # શાંન્નિત્તઃ શાન્તિઃ .
Page #309
--------------------------------------------------------------------------
________________
શ્રી વિજય મલકેશર ગ્રંથમાલા—દેવપુષ્પ ૧૦
નાતવચાર રત્નમાળા.
अईनमः
લેખક,
શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી વિજયકેશર સીધજી
પાવી પ્રસિદ્ધ કરનાર,
શ્રી વિજયસળ કેશર ગ્રંથમાલા તરફથી શા. ભીખાભાઈ મગનલાલ તલાટી,
દેહગામ.
આવૃત્તિ ૨ જી.
સંવત ૧૯૮૩
૩.
BL
ધી સૂર્યપ્રકાશ પ્રૌન્ટિંગ પ્રેસમા પટેલ
પી. કે. પાનકારના નાકા
મન ૨૧૦૦
સને ૧૯૨૬
મૂળચદભાઇ ત્રીકમલાલે અમદાવાદ.
Page #310
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.'
આ ગ્રથનુ નામ નીતિ વિચાર રત્નમાલા રાખવામાં આવ્યું છે. નામ પ્રમાણે તેમાં કાંઈક ગુણે પણ છે. વિવિધ પ્રકારની નીતિ વચનો અને વિચાર રૂપિ રત્નો તેમાં આવેલાં છે. આ ગ્રથ કાંઈ સ્વતંત્ર લખાયેલ નથી પણ તેમાં આવેલા વિચાર સંગ્રહ કરાયેલા છે. મારામાં એક પ્રકારની એવી ટેવ છે કે કોઈ પણ પુસ્તક વાંચતાં કાઈ ઉપયોગી બાબત આવે, પછી તે વર્તનમાં મુકવા યોગ્ય, કે સમજવા લાયક હય, તે તે ઉપગી બાબતે ઉપર નીશાની કરતે જઉ અને વાંચી રહ્યા બાદ જે વિચારે અમે ગમ્યા હોય તેવાં વાક્યને સંગ્રહ, પણ કરી લઉં છું. વખતે મને કઈ કઈ શાંતિના વખતે ઉત્તમ વિચારે કર્યા હોય તે પણ લખી લઉ છું તથા કાઈ કાઈ પ્રસંગે ઉત્તમ વિચારવાળા જ્ઞાની પુરુષોની પાસે બેઠા છે અને તેમની સાથે થતા નિશ્ચયો, તેનો સાર પણ નોટમાં ઉતારી લઉછું તે પ્રમાણે થેલે વાકોને સંગ્રહ તે આ નીતિ વિચાર રત્નમાલા છે.
જે અવસરે કોઈ વ્યવહારની ઉપાધિથી મન અવ્યવસ્થીત થઇ ગયું હોય કે માનસિક આધિપીડા કરતી હોય તે પ્રસગે આ બુકમાં લખેલાં વાક્યોમાંથી પોતાની માસીક વ્યાધિને લાગુ પડે. તેવાં કે પણ વાયરૂપ દવાને શોધી કહાડી તે દર્દ ઉપર આ વાતનું વારવાર મનન કરવાપ દવા લાગુ પાડવામાં આવે તો જરૂર થોડા જ વખતમાં તે માનસિક ઉપાધિરૂપ વ્યાધિ શાંત થયા સિવાય રહેતી નથી. આ વાતની મને ખાત્રી થવાથીજ આ વિચારોને વ્યવહારમાં રત્નની ઉપમા આપી છે જુઓ રત્ન સાથે આ વાકયોની ઉપમા ઘટી શકે તેવી નથી કારણકે રત્ન પાસે હોવા છતાં મનની ઉપાધિ શાંત થતી નથી ત્યારે આ વિચાર રનથી તે વિચારવાનને શાંતિ મળે છે. છતાં વ્યવહારમાં રત્ન ઉત્તમ ગણાય છે. તેથી તેવા પ્રકારનું નામ આ વાયાને આપેલ છે. ઉત્તમ વાકપર વિચાર કરનારા અને તે પ્રમાણે વર્તન કરનારાઓ અથવી.
Page #311
--------------------------------------------------------------------------
________________
વિપત્તિના પ્રસગમાં આવાં સુંદર વાક્યોથી દીલાસે મેળવનારાઓ તેવા વિષમ પ્રસગમાં પણ અડગ રહી વિપત્તિને પાર પામેલા છે, તેવા અનેક સુંદરવાવાળો આ લઘુગ્રંથ છે. મારા જેવા બીજા અનેક મનુષ્યને આવાં સુંદર વાક્યોને લાભ મળે અને તેમના દુઃખી જીવનને દિલાસો મળે, તેમના હૃદયને શાંતિ મળે આ ઈરાદાથી તે વાક્યના જુદા જુદો સંગ્રહ એક કરી પ્રજાની સમટા મુકવામાં આવ્યો છે. તેમાં નીતિનાં અનેક વાર્યો છે. કર્તવ્યમાં પ્રેરણ કરનાર વિવિધ પ્રકારનાં વચન છે. આત્મ જાગૃતિ આપનાર વચનામૃતોને પણું સંગ્રહ છે કોઈ પણ ધર્મ-- પાળનારને છેડે પણ વિરોધ ન આવે તેવાં વાક્યોનો સંગ્રહ છે. આમાં મતપથના આગ્રહની વાતજ નથી પણ સામાન્ય રીતે સર્વને લાગુ પડે, શાંતિ આપે, કર્તવ્ય તરફ પ્રેરે, આત્મ સ્વરૂપની જાગૃતિ આપે, સમ-- ભાવમાં વધારો કરે તેવાં વાક્યો આવેલાં છે,
આ વાક્યો એકવાર વાંચી લઈ જે જે પોતાને લાગુ પડે તેવાં (ાય તે તે વાપર નિશાની કરી, સવારમાં તે વાક્ય વાંચી તેના ઉપર મનન કરવાની ટેવ રાખવામાં આવશે તે સારો ફાયદો થવા સંભવ છે. અથવા પોતાને ઉપગી વાક્યને પાઠ દિવસમાં એકવાર વિચારપૂર્વક કરવાથી લાંબે વખતે તેના દાહ સંસ્કારો પડવા સાથે મનમાં સા. સુધારે થવા સંભવ છે. એક એક શીખામણ માટે લાખ લાખ રૂપિયાની કીમત માણસોએ આપેલી છે તેવી વાતે શાસ્ત્રોમાં વાંચવામાં આવે છે. અને તેવા વિષમ પ્રસગે તે શિખામણોએ મહાન ફાયદા કરેલા અને જીવન બચાવવા સુધીના ઉપકાર કરેલા છે તેવાં વાક્યોને સમુહ મનુને ઉપયોગી થાય તેમાં જરાપણ નવાઈને આશ્ચર્ય જેવું નથી.
આ પુસ્તકમાં એક હજાર વાક્યોથી પણ વધારે વાહનો સંગ્રહ થયેલ છે તે વાંચીને વાંચનાર અને લખનાર બન્નેને શાંતિ પ્રાપ્ત થાઓ.
લ, પ. કેશરવિજયજી ગણિ, સંવત ૧૭૩ માગશર સુદ ૧૧
Page #312
--------------------------------------------------------------------------
________________
બીજી આવૃત્તિ સંબધે બે બાલ.
આ બીજી આવૃત્તિ ઘણાં વર્ષ પ્રસિદ્ધ થાય છે. આવું ઉપયોગી પુસ્તક લેકેમાં વધારે પ્રચાર થવા પામ્યું નથી તેનું કારણ, જાહેર અબરના ફેલાવાને અભાવ એજ છે. ગમે તે દર્શનવાળાએ જ્યારે આ પુસ્તક વાંચે છે. ત્યારે તેઓ તે પુસ્તક પિતાના જ સંપ્રદાયનું હોય તેમ માને છે. તેમ માનવામાં કારણ પણ છે કે, તેમાં આપેલાં વચનામૃત સાર્વજનિક છે, અને પ્રવૃત્તિ કરવામાં ઉપયોગી થાય તેવાં છે. તેથી તેઓ તરતજ આ પુસ્તકની માગણી કરે છે. માટે આ પુસ્તકની બીજી આવૃત્તિ છપાવવાની જરૂર પડી છે. આ પુરતકમાં આગળથી ગ્રાહક તરિકે ભાવનગરના ગાંધી. જમનાદાસ અમરચંદ પુરત ૧૦૦)
શા. અમીચંદ ડાહ્યાભાઈ ર૫) શેઠ મોતીલાલ જુઠાભાઈ ,, ૫૦) '
તથા મદદ તરિકે બાલપુરવાળા શેઠ હોંસીલાલ પાનાચંદના પુત્ર -સુખલાલનાં સૌભાગ્યવંતાં પત્નિ બહેન. ધન્નાબાઈએ પચીશ રૂપિ આપ્યા છે.
લ, શા. ભીખાભાઈ મગનલાલ
તલાટી. સંવત. ૧૯૮૩ કારતક વદ ૬.
Page #313
--------------------------------------------------------------------------
________________
उअनमः નીતિવિચાર રત્નમાળા.
પ્રથમમાળા. નં. ૧.
૧ ખાનપાનમાં વિવેક રાખવાથી જન્મને નબળો બાંધો પણ સુધારી શકાય છે, આવરદાની દેરી લંબાવાય છે. અને રોગની ઉત્પતિની સંખ્યામાં ઘટાડે કરી શકાય છે.
- ૨ કેળવણીના અભ્યાસની મદદથી માનસિક શક્તિને તીવ્ર અને વિકાશીત કરી શકાય છે.
૩ સંકટ અને દુઃખનાં પ્રત્યક્ષ કારણે આપણું કર્તવ્યોજ છે.
૪ આપણું ચારિત્ર સુધારવા તથા કેળવવા, અને ઉત્તમ પ્રકારનો સ્વભાવ બનાવવામાં, તથા આપણું જીવન સુખી કરવામાં, આપણી મનોવૃત્તિઓ ઘણે ભાગે કારણભૂત છે.
૫ ઈચ્છાનું સ્વરૂપ ચારે તરફથી જુદા જુદા લેહચુંબકથી વીટાચેલા લોઢાના કકડા સમાન છે, અને તેથી તે બળવાન સત્તા તરફ ખેચાય છે. ઈછાની સ્થીતિ પવનચક્કીના જેવી છે તેને પોતાની માહીતિ હેતી નથી. અર્થાત ઈચ્છા વખતે આત્મભાન હેતું નથી.
૬ પૂર્વજન્મના સંસ્કાર અને આ જન્મના આજુબાજુના સંગે એ બન્નેને લઈને અત્યારની આપણું સ્થીતિનું સ્વરૂપ બનેલું હોય છે.
૭ સારા કે નઠારા મનોરથો ઈચ્છા ઉપર ભારે અસર કરે છે, - તેમ ઈચ્છા પણ તેના ઉપર અસર કરવાની શક્તિ ધરાવે છે.
Page #314
--------------------------------------------------------------------------
________________
૮ સુખ દુઃખનો આધાર મનની સ્થીતિ ઉપર રહેલું છે, બાહરના સંયોગને આપણું મનની રૂચીને અનુકુલ બનાવવાની કોશીશ કરવા કરતાં, આપણું મનને બાહ્ય સ્થીતિને અનુકુળ બનાવવાને અભ્યાસ પાડે, એ સુખ પ્રાપ્તિનું રહસ્ય છે.
૯ સુખ દુઃખનું કારણ મન નથી પણ પદાર્થો છે એમ જેઓ માને છે, તેમાં સ્પર્ધાનું જોર વધારે હોય છે. તેઓ શાસ્ત્રીયશોધખોળને આધારે મજશેખના સાધનમાં વધારે કરતા રહે છે, અને દુઃખના પ્રસંગોમાં ઘટાડો કરતા રહે છે. આવા સંયોગમાં રહેલા લેકે સુખ પ્રાપ્તિને માટે મન અને સ્વભાવને અમુક પ્રકારનું વળણ આપવાને બદલે બાહ્ય સ્થીતિમાં સુધારો કરવાને પ્રત્યન કરે છે, પણ એ તેમની ભૂલનું ભયંકર પરિણામ એકીવખતે અત્યારની જાદવાસ્થલીરૂપે પ્રગટ થાય છે.
૧૦ લાખો રૂપિયાની આવકવાળી જાગીર મળતાં જે સુખ થાય છે, તેના કરતાં વસ્તુ સ્થીતિની ઉજળી તથા સુખકર બાજુ જોવાની ટેવથી વધારે સુખ મળે છે. જે મનુ દરેક વસ્તુમાંથી સારૂજ જુવે છે, તેમને માથે ગમે તેવી આફત આવી પડે છતાં તેમને સુખશાંતિ કે દિલાસો મળ્યા વિના રહેતો નથી. આનંદિ–હસમુખો સ્વભાવ, તથા હરકેઈ બાબતની ઉજળી તથા આશાભરી બાજુ તરફ જોવાની ટેવ, એ જીંદગીના ઉપભોગનું મોટું સાધન છે.
૧૧ શરીર તથા મન બને નિરામય હોવાં એ સુખની ઉચ્ચ અવસ્થા મનાય છે, પણ મનની નિરામયતાને આધાર ઘણે ખરે શરીરની નિરામયતા ઉપર રહેલે છે.
૧૨ જે રીવાજે પ્રજાની સુખાકારીને લાભકારી હોય, અથવા
Page #315
--------------------------------------------------------------------------
________________
-નુકશાન પહોંચે તેવા નહોય, તે રીવાજોને ઉત્તેજન આપવામાં જે દેશમાં સત્તાનો ઉપયોગ કરવામાં આવે છે, તે દેશને ભાગ્યશાળી સમજ.
૧૩ ઉગતું ઝાડ જેમ વાળ્યું હોય તેમ વળે છે, તેવી રીતે કુમળી વયમાં જેવી ટેવ પાડવી હોય તેવી પાડી શકાય છે.
૧૪ પહેલી અવસ્થાની નાની ભૂલે પરિણામે ભારે નુકશાન કરે છે.
૧૫ જે વ્યવહારનું ચોગ્ય હદમાં કરેલું સેવન નિર્દોષ હિતાવહ -અને પ્રશસનીય હોય છે. તેની જ હદ ઓળગી જવાથી ઘણુંનાં આયુષ્ય ખંડિત થયેલાં નજરે દેખાય છે.
૧૬ આરેગ્યતા ટકાવી રાખવા માટે મનની દઢતાના ટેકાની ખાસ જરૂર છે. પુરતું કામકાજ એજ આપણી આરેગ્યતાની દરરોજની કટી તથા હમેશનું અભય પત્ર છે.
૧૭ જે માણસેના રેગે અસાધ્ય ગણાય છે, તેવા કાયમના દરદીઓને પણ ઉદ્યોગપૂર્ણ અને ક્રિયાશક્ત જીવન ગાળવાની ટેવ પાડવામાં આવે અને પિતાના દરો વિચાર કરી પિતાના મનને ઉદ્વિગ્ન કરવાનો તેમને અવકાશ આપવામાં ન આવે તે, બરાબર અરધા દરદીઓ સાજા થઈ જાય એમ હું ખાત્રીથી કહું છું.
૧૮ મનની નબળાઈ, નિરૂત્સાહીપણું, તથા ઉદ્યોગને તાબે થવાની ટેવના જેવી અત્યત હાનીકારક બીજી કઈ ટેવ નથી.
- ૧૯ મનની દૃઢતા એ જીવનનું સત્વ છે. અને ઈચ્છાબળ એ મગજ અને જ્ઞાનતંતુ મારફતે શરીર ઉપર બળવાન સત્તા ભોગવે છે.
૨૦ હમેશા કેઈપણ ઉપયોગી કામ ધધામાં રોકાયેલા રહેવાની ટેવ, સ્ત્રી પુરૂષ બનેની સુખ સંપત્તિ માટે અવશ્ય જરૂરની છે. જેનું
Page #316
--------------------------------------------------------------------------
________________
४
જીવન આશય વિનાનું અને નરૂઘમી હાય છે, તેમના જેવા દુ:ખા મનુષ્યા ભાગ્યેજ મળી આવશે.
૨૧ આળસ સર્વને એક સરખી રીતે પતિત કરનાર દુર્ગુણ છે, આળસે કદી પણ દુનિયામાં નિશાન તોડીને નામના મેળવી નથી. લોઢું જેમ કાટથી ખવાય છે . તેમ શરીર આળસથી ખવાય છે. આળસ મેાજો છે. આળસ એક ઉપદ્રવ છે. કામના ધસારા કરતાં આળસના ધસારાથી, જીદગી, જલદીથી ધસાઇ જાય છે.
૨૨ જેમાં ઉત્સાહની વૃદ્ધિ કરનારા તથાચિંતાથી મુક્ત રાખવાને ગુણ રહેલા હાય, તેવા કામ ધંધામાં કે પ્રવૃત્તિમાં નિયમિત રીતે મચ્યા રહી જીવન પુરૂં કરવું, એજ વનની ઉચ્ચ દશા છે. આવું જીવ ભાગવનારા વિરલા હાય છે.
૨૩ ધીર પ્રકૃતિવાલા પુરૂષા જ્યારે માથે આફત આવી પડે છે ત્યારે, ખરા મર્દની માફક બાહાદુરીથી તેની સાથે બાથ ભીડવાતૈયાર થઇ જાય છે. તેમ કરવાથી તેમનામાં આત્મ અવભનના ગુણ જાગૃત થાય છે તથા તેમની શ્રમ કરવાની તથા સહન કરવાની શક્તિ સજીવન થાય છે.
૨૪ આપણે આપણી વૃત્તિએ શુદ્ધ અને પવિત્ર રાખીએ, જુદી જુદી બાબતામાં અન્યનું હિત ધરાવતાં શીખીએ, અને ઉદ્યોગમાં મચ્યા રહેવાની ટેવ પાડીએ, તે જીવનને અંગે જે નિરાશા તથા ઉદ્દેગ રહેલા છે, તેનું પણ નિવારણ કરી શકીએ.
૨૫ આફતમાં આવી પડેલા માણસેાને પેાતાનાથી વધારે સંક્ટ ભાગવનારા માણસાની સ્થીતિને વિચાર કરતાં દિલાસા મળે છે, અને તેમને પોતાના દુ.ખના વિસારેા પડે છે. આવી ટેવ ઘણી ઉપયાગી છે.
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૬ વિવેક પૂર્વક અગમચેતીના ઉપાયે લેવા, તે ફતેહમદ જીવનનું મુખ્ય લક્ષણ છે, પણ જો વિવેકથી વર્તવામાં ન આવે તેા, એજ ગુણ દ્વેષ રૂપ થઈ પડે છે. ભાવી સંકટની આગળથી કલ્પના કરીને ઘણા માણસા પેાતાના મનને સંતાપ કરે છે; એટલુજ નહિં, પુણ્ જે સંકટ કદી આવવાનાં નથી, તેમના ભયની કલ્પના વડે તે મનને વ્યગ્ર, કરીછે. અગમચેતીના ગુણાના દુરૂપયાગ કરી ડગલે ડગલે -અનિષ્ટ કલ્પના કર્યાં કરવી, એ મનુષ્યની સ્થીતિ ખરેખર વ્યાપાત્ર છે. ૨૭ અતિશય મદ્યપાન અને વિષય લપષ્ટપણાથી તદુરસ્તીને
-નાશ થાય છે, આયુષ્ય ટુ થાય છે.
૨૮ આળસ, જુગાર અને પુચ્છંદ એ સુખસંપત્તિને નાશ કરેછે. ૨૯ દુષ્ટ સ્વભાવ, સ્વાર્ય પરાયણતા અને છાઁ, એ મિત્રતાને ભંગ કરે છે, તથા વિરેશધ અને અભાવ ઉત્પન્ન કરે છે.
૩૦ છળ કપટ, દગલબાજી, જોર જુલમ અને બળાત્કારના માર્ગ ગ્રહણ કરવાથી, તેમજ અન્યના હકાની અવગણના કરવાથી, કાયદા કે લેાકમત મારફતે શિક્ષા મળ્યા સિવાય રહેતી નથી.
૩૧ સદાચરણને માર્ગ સુખની પ્રાપ્તિ કરાવી આપે છે, અને દુરાચાર, પરિણામે દુઃખના ભેટા કરાવે છે.
૩૨ નિવમી અને આળસમાં ાગટ ગુમાવેલુ જીવન, જાતે નિરસ અને કટાળા ભરેલું થઇ પડે છે; એટલુજ નહીં પણ આપણી સઘળી -શક્તિઓને હિતકારી માર્ગે વાળવાથી જે આનંદ પ્રગટ થાય છે, તેનાથી આપણને મેનસીબ રાખે છે.
૩૩ અહકારી માણુસના તરફ કાઈ પણ માણસ દિલસેાજી ખતાવવાની દરકાર કરતું નથી.
Page #318
--------------------------------------------------------------------------
________________
૩૪ ઉદ્યમ, કર્તવ્યપરાયણતા અને સારાં આચરણ, એ ત્રણ ચરસ્થાયી સુખનાં આવશ્યક અંગ છે.
૩૫ દુરાચારથી મળતો આનંદ ક્ષણ ભગુર યાને અશાશ્વત છે, તથા ઘણી વખત તે પોતાની પાછળ કલેશ, નબળાઈ અને પશ્ચાતાપને વારસો મુકતો જાય છે.
૩૬ સુખના સર્વ અંગમાં સદ્દવર્તન જે સરસાઈ ભગવે છે, તેનું કારણ એટલુંજ છે કે તે ક્ષણિક સુખથી નહિ લેભાત, દીર્ધ દ્રષ્ટી વાપરી સાચા અને લાંબી મુક્ત ટકે એવા શુદ્ધ સુખના માર્ગનું દર્શન કરાવે છે.
• ૩૭ પોપકારી લાગણીઓને આપણામાં વિકાશ થવાથી સ્વાર્થનિટ અને હુંપદ ભરેલી ચિતાઓ દૂર હડી જાય છે અને આપણું જીવનની દષ્ટી મર્યાદા વધારે બહોળી વિસ્તૃત થાય છે.
૩૮ જેમ આપણે સ્વાર્થ ઓછો શોધીએ છીએ, તેમ આપણી રહેણું વધારે નિયમસર થાય છે. નિઃસ્વાથી જીવન દુર્ગણનો નાશ કરે છે, લાલસાઓ દુર કરે છે, મનને દઢ કરે છે અને હૈદ્યને ઉન્ન-- તિમાં આણી, તેમાં વધારે ઉચ્ચ વિચારનો સંચાર કરે છે.
૩૯ જીવનને સુખી બનાવવામાં બુદ્ધિ કરતાં સારાં લક્ષણોનો હાથ વધારે હોય છે.
૪૦ એપેટાપણાને દુર્ગણ આપણામાં દાખલ થતો અટકાવવાની, તથા સ્વાર્થ પરાયણતાની વધતી જતી કુટેવ અટકાવવા બહુજ કાળજી રાખવી.
૪૧ પાત્ર અપાત્રની તપાસ કર્યા વિના વગર વિચાર્યું પુણ્યદાન કરવાથી, જન સમાજને ભારે નુક્સાન થાય છે. મજબુત બાંધાવાળાને. ભિક્ષાથી પુર ખેરાક મળવાથી, મહેનત કરવાની કે ધંધે વળગવાની
Page #319
--------------------------------------------------------------------------
________________
ગુરજ રહેતી નથી, તેથી તેમને આત્મ અવલંબન ગુણુ નાશ પામે છે, તેઓ એશીકરા, આળસુ અને અવિચારી થઇ જાય છે, આળસ અને અવિચારને ઉત્તેજન મળે છે, અનુદ્યમી ભીખારીને કાળ ખટપટ્ટમાં જાય છે, તે વર્ગમાંથી સાધારણ ગુન્હા કરનાર માણસા ઉત્પન્ન થાય છે, આવાગેને ભિક્ષા આપવી તે પેાતાના ખરચે ગુન્હેગાર મંડળી ઉભી કરવા જેવું છે, જેનું વર્તન સમાજની ઉન્નતિ કરવામાં સહાય ભૂત થઇ પડે તેનેજ પાપકાર કરવા જોઈએ.
૪૨ અસ્થાને અને અઘટિત રીતે તથા પ્રમાણ વગરની યા દેખાડવાથી દુનિયા ઉપર જેટલા અપકાર થાય છે, તેટલેા ખીજા કશાથી થતા નથી. બહાર દેખાઈ આવતા સંકટની આપણી ધ્યાવૃત્તિ ઉપર ભારે અસર થાય છે, તેથી તેનું દુઃખ દૂર કરવા આપણે એકદમ કમર કસીને તૈયાર થઈએ છીએ, તે વખતે એટલે! વિચાર કરવા પણ ચેાલતા નથી કે, આપણા કૃત્યનાં દેખાતાં અને પ્રત્યક્ષ પરિણામ કરતાં, છુપાં અને પરાક્ષ પરિણામ વધારે વિશાળ અને દૂરગામી હાય છે. નાના અનર્થને ટાળવા જતાં ખીજે નહિ ધારેલે અનર્થ ઓજી ખાજુએથી છુપીરીતે ડાકુ શુ કરે છે, અને તેની માઠી અસર વધારે વિશાળ અને બહેાળા વિસ્તારમાં થાય છે.
૪૩ જે મા બાપ બાળકને અત્યત લાડલડાવી તેને સ્વચ્છંદ પણે વર્તવા દે છે, વાંક આવ્યા છતાં પણ કોઇ પણ જાતની શિક્ષા કરતાં અચકાય છે, અથવા જે માંગે તે લાવી આપી તેનું મન ન દુભાય તેની કાળજી રાખે છે, તે પેાતાના બાળકના માટે દુઃખી જીવનને પાયે તૈયાર કરે છે. ૪૪ વસ્તુસ્થીતિનું ખરૂં સ્વરૂપ સમજવુ, અને વિકારી પના શક્તિના દેરાયા દારાવું નહિ, આ એ વાતો હમેશાં ધ્યાનમાં રાખવી.
Page #320
--------------------------------------------------------------------------
________________
૪૫ કર કર કરવી, મિત વ્યયી થવું, નિરંતર ઉદ્યમમાં પ્રવૃત્ત રહેવું, વચન પાળવામાં નિયમિતપણ જાળવવું, અને ભવિષ્યનો વિચાર કરી અગમચેતી રાખવી, એટલા ગુણ હાલના જમાનામાં સુધરેલી પ્રજાઓની નીતિ સબધી ભાવનામાં અગ્રસ્થાન ભોગવે છે.
૪૬ હાલનો સુધારો ઉદ્યોગના જમાનાનો છે, અને કેને રૂચતી નીતિની ભાવનાનું સ્વરૂપ નક્કી કરવામાં ઉદ્યમ વિષયીક ખાસી
તે સૌથી વધારે સત્તા ભોગવે છે. ઉદ્યોગને જમાને ઉદ્યોગને પ્રાધાન્ય પદઆપે છે, અને નીતિનું ધોરણ ઉદ્યોગ વિપયિક ટેવને અનુસરતું થતું જાય છે.
૪૭ રાજનીતિની ખરી કળા, જે લકે બોલતા હોય છે તેમનું સાંભળવામાં રહેલી નથી, પણ જે લેકે નથી બોલતા તેમની ઈચ્છા સમજવામાં રહેલી છે.
૪૮ દેશના રાજવહીવટના ન્યાયીપણું ઉપથી બહારના લોકેની આસ્થા ઓછી થાય, તેથી દેશને જેટલું નુકશાન છે તેટલુ નુકશાન બીજા કશાથી થતું નથી.
૪૯ મનુષ્યને જે અનેક વ્યવહારમાં પ્રવૃત્ત થવાનું છે, તેમાં પિોતાની ચાલચલગતને કેળવવાનું અર્થાત પિતાનાં લક્ષણ ઘડવાનું કામ સૌથી વિશેષ ઉપયોગી છે. તે કામમાં સફલ થવા માટે પોતાના સ્વભાવ અને મનોવૃત્તિનું શાંત અને કાળજીપૂર્વક નિરીક્ષણ કરવાની ખાસ આવશ્યકતા છે.
૫૦ મનુષ્ય જેમ પિતાના દુર્ગુણોથી અજાણ્યા રહેવું જોઈતું નથી, તેમ પિતાના સદ્દગુણોથી અંજાઈ પણ જવું નહિં.
૫૧ શારીરિક સંપત્તિ ઉપર મનુષ્યનું જેટલું ચલણ ચાલી શકે
Page #321
--------------------------------------------------------------------------
________________
છે, તેટલું ચલણ અને તેટલીજ સત્તા, તે પિતાના ચારિત્ર ઉપર પણ ભોગવી શકે છે.
પર જે માણસ સંયમશીલ કે અસંયમશીલ, નિયમિત કે અનિવ્યમિત જીવન ગાળતો હશે, પથ્ય કે અપચ્છ રાક લેતે હશે, નબળા અવયને મજબુત બનાવવા કસરત કરતે હશે, આળસકે દુરાચારમાં મઓ રહેતે હશે, અને જેટલા પ્રમાણમાં ગજા ઉપરાંત અવળે રસ્તે મહેનત કરતા હશે, તેટલા પ્રમાણમાં તેની શારીરિક સંપત્તિ ઉપર, તેના આયુષ્યની મર્યાદા ઉપર, શરીરમાં રોગ થવાની સંભાવના ઉપર, સારી કે માઠી અસર થયા વિના રહેશે નહિ.
૫૩ મદ્યપાન તથા બીજા વિષય ભેગેનુ અમર્યાદ પણે સેવન કરવાથી, તેમના ઉપભોગ માટેની તૃષ્ણ અત્યંત ઉત્કટ અને બલિષ્ટ થઈ જાય છે અને માણસ આખરે તેને ગુલામ થઈ રહે છે. જેના ઉપર માણસને વિશેષ ભાવ હોય છે, જે વસ્તુ વિશેષ આનંદ આપે - છે, તેજ આગળ જતાં પ્રધાન પદ ભોગવે છે.
૫૪ બળવાન મનોવૃત્તિના સામર્થ્ય ઉપરજ મનુષ્યના વર્તનને આધાર રહેલો છે. જેની મનોવૃત્તિ દુષિત કે દુષ્ટ નથી હોતી તેનેજ ખરે ભાગ્યશાળી ગણ જોઈએ.
૫૫ વયે પહોંચતાં મનેવિકાર શાંત પડતા જાય છે, તેના વેગ અને જુસ્સામા ઘટાડે થતું જાય છે. પણ તેની આદતા–ટે દઢ અને બળવાન થતી જાય છે. આ ઉપરથી છવને સુખી બનાવે તેવી ટેવ પાડવી અને વૃત્તિઓને ઈષ્ટ વલણે વાળવી એ બાલ્યાવસ્થાનું મુખ્ય કર્તવ્ય છે.
૫૬ બાલ્યાવસ્થા સુખમય નિવડે તેવી શીક્ષકે કાશીશ કરવાની જરૂર છે. પુખ્ત ઉમરને લાયકના વિષયો બાલ્યાવસ્થામાં શીખવાડ
Page #322
--------------------------------------------------------------------------
________________
૧૦ વામાં આવે છે તે બેજારૂપ થઈ પડેછતાં તેનાં બીજો બાલ્યાવસ્થામાં વાવવાની જરૂર છે.
૫૭ વિય ભોગોની પસંદગી કરતી વખતે એ નિયમ ખાસ લક્ષમાં રાખવો, કે વિષયોને ઉપભોગ એવી રીતે કરે છે તેથી ભવિષ્યનાં સુખ કે આનંદના ઉપભોગને બાઘા કર્તા થઈ પડે નહિં.
૫૮ જે માણસ યુવાવસ્થામાં અત્યંત મદ્યપાન, વિષયાશક્તિ, જુગાર, ઉડાઉપણું, સ્વેચ્છાચાર વિગેરે દુર્ગુણેના સેવનમાં સુખ અને આનંદ માને છે, તેને જન્મારે ખરાબ થયા સિવાય રહેતો નથી.
- ૫૯ વાંચનને શેખ આનંદનાં દ્વાર ખુલ્લા મુકવાની મહાન, સત્તા ઘરાવે છે. મંદવાડ અને નબળાઈને લીધે એકાંત વાસમાં સડતા આજારીના મનને રજન કરવાનું તે મુખ્ય સાધન છે. નિદ્રા વગરની રાત્રીના શન્ય પિહેરને તે પ્રકાશીત કરે છે. મનમાં સુખદાયિ વિચારોનો સંચાર કરે છે. વિષાદ અને ગ્લાની મટાડે છે. ક્રિયામાં અશક્ત અથવા વ્યવસાયી જીવનના કામ વગરના અવકાશને અંગે રહેલી બેચેનીને તે ખસેડે છે. કાંઈ નહીંતા થોડા વખતને માટે પણ મનુષ્યની ફિકર ચિતાનો નાશ કરે છે. આ વાંચનના શેખનું વિવેક પૂર્વક પિષણ કરવામાં આવે તે ચારિત્ર કેળવવાનું વિચારને ઉમદા અને વ્યવસ્થિત બનાવવાનું તે અત્યંત બળવાન સાઘેન થઈ શકે છે. વાંચનને શોખ બીજી જાતના આનંદને પણ પુષ્ટી આપે છે. જ્ઞાનની મર્યાદા વિસ્તૃત થાય છે. સહાનુભાવની તથા ગુણની કદર કરવાની વૃત્તિ તેથી બળવાન થાય છે. સોબત, પ્રવાસ, કળા, કૌશલ્ય ઈત્યાદિ મારફતે મળતા આનંદમાં અને સંસાર રૂપી નાટ્ય ભૂમી ઉપર બનતા અનેક બનાવોમાં હિત ધરાવતા શીખવાના ગુણેમાં બેસુમાર સુધારે વાંચનથી થાય છે.
Page #323
--------------------------------------------------------------------------
________________
૬૦ બચપણથી વાંચન ઉપર રૂચી થવી તે બાળ શિક્ષણનું ઉમદા ફળ છે, પણ જે વાંચનના શેખની સાથે જ્ઞાન સંપાદન કરવાને શેખ ઉત્પન્ન થાય. તેમજ ખાસ એક વિષય ઉપર ચિત્તની એકાગ્રતા કરવાની ટેવ પડે, તથા અવલેન કરવાની શક્તિ આવે, તે તે ઘણો જ ફાયદો થાય.
૬૧ ઘણુ વખત એક જાતને શેખ બીજી જાતના આનંદને માર્ગ બંધ કરે છે, બીજી જાતના આનંદ મેળવવાની શક્તિને નાશ કરે છે, ચારિત્ર ઉપર માઠી અસર કરે છે, દાખલા તરીકે નોવેલ કથાઓ વાંચવાની ટેવ પડવાથી ઉમદા સાહિત્ય ઉપરની રૂચી નષ્ટ. થાય છે, આ હલકા સાહિત્યમાં મચ્યા રહેવાથી રસજ્ઞતા નષ્ટ થાય છે, એક પ્રકારના શેખ બીજી જાતના શાખનો પિાક હવે જોઈએ.
કર પહેલાની કેળવણને એવો ઉદ્દેશ હતું કે, મનને કેળવીને તથા અંકુશમાં રાખીને ઈચ્છાબળ વધારવું, સુખની ઉપેક્ષા કરીને દુઃખ સહન કરવાનો અભ્યાસ પાડ, સ્વાભાવિક રૂચિઓ તથા વૃત્તિઓને અંકુશમાં રાખવી, કામનાઓની સત્તા અને સંખ્યામાં ઘટાડે કર્યા જવું, બહારના પદાર્થોની ગરજ રાખ્યા સિવાય નિર્વાહ ચલાવી લેવાને માહાવરે પાડ અને એકદર રીતે આત્મોન્નતિને જ પરમ પ્રાપ્તવ્ય ગણવું એવું શિક્ષણ અપાતુ હતું.
૬૩ પહેલા પ્રકારની કેળવણું ઈચ્છાઓને કેળવે છે અને બીજા પ્રકારની કેળવણી મનને કેળવે છે. હાલની કેળવણી પહેલા પ્રકારની છે. જ્ઞાન અને નીતિને, ઈચ્છાના વિષય બનાવવા એ હાલની પદ્ધતિને મુખ્ય ઉદ્દેશ છે.
- ૬૪ શરીર બળમાં પુરૂષથી ઉતરતી જણાતી સ્ત્રીઓ, મનના. બળમાં અને સહનશીલતામાં પુરૂષોના કરતાં ચડીયાતી જણાય છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
૬૫ નીતિની અને શિક્ષણની પદ્ધતિઓમાં મનના બળને પિપવા "ઉપર વિશેષ લક્ષ અત્યારે આપવામાં આવતુ નથી. બચપણથી જ
આત્મમંયમ અને સ્વાર્થ ત્યાગના ગુણ પ્રાપ્ત કરવા, અને એકાગ્ર ચિત્તથી નિયમિતપણે ઉત્સાહ પૂર્વક કામે વળગવાની ટેવ પાડવી, એના જેવું બીજું હિતકારી એકે શિક્ષણ નથી.
૬૬ શુકાનના અંકુશમાં નહિ રહેનારું વહાણ, પવન અને ભરતીની અનુકુળતા છતા પણ, સહીસલામત ધારેલે બદરે પહોંચતું નથી, તેવી જ રીતે માણને સ્વભાવ ગમે એટલે માયાળુ, પ્રેમાળ અને પવિત્ર હશે પણ, જે તેના ઉપર આત્મસંયમનો અંકુશ નહિ હોય અને તે મનોવિકારના આવેશમાં આમ તેમ ઘસડઈ જતો હશે તો તેનાથી કોઈ દિવસ ઉત્તમ કાર્ય બની શકનાર નથી.
૬૭ કેટલાક એક માણસોએ પોતાના મનોવિકારને સ્વછદપણે વર્તવા દીધેલા હોવાથી, તેમની મનોવૃત્તિઓ એટલી બધી ભ્રષ્ટ અને બલિષ્ટ થઈ ગયેલી હોય છે, તથા સન્માર્ગે દોરવાની વૃત્તિઓ એટલી બધી નિર્બળ થઈ ગયેલી હોય છે કે તેમના સ્વભાવમાં કોઈપણ ઉપાયથી સુધારો થઈ શકવાનો નથી, એમ નિશ્ચય માણસને થાય છે.
૬૮ બીજાના સ્વચ્છદ વ્યવહાર કરતાં, આપણું પિતાને સ્વ“દ વ્યવહાર વધારે હાની કર્તા છે.
૬૯ કાઈના ઉપર હુકમ ચલાવો તેના કરતાં, આપણે કોઈના હુકમમાં રહેવાનું ન થાય એ પસંદ કરવા લાગ્યા છે.
૭બીજાને અંકુશમાં રાખવાની ઈચ્છા રાખવી, તેના કરતાં પિતાની જાતને અંકુશમાં રાખવી તે વધારે સારું છે.
૭૧ પિતાના આત્મા ઉપર પ્રીતિ રાખવી એ પાપ નથી પણ, પોતાની ઉપેક્ષા કરવી એના જેવું બીજું પાપ નથી.
Page #325
--------------------------------------------------------------------------
________________
૧૩
૭૨ મનેવિકારના દાસ થવું તેના જેવું એકે દૈવ નથી. ૭૩ જે માણસ પોતાની જાતને કાજીમાં રાખી શકતા નથી, તે ખીજાને ઉપરી શી રીતે થઈ શકવાના ?
૭૪ જે પેાતાના મનપર જીત મેળવે છે તે આખા જગતને વશ કરી શકે છે. જે પેાતાને વશ કરી શકતા નથી, તે ખીજાને વશ થાય છે.
૭૫ ક્રોધમાં વરસાદ જેવા ગુણ રહેલા છે, તે જેની સાથે અફલાય છે તેને કાંઈ થતું નથી, પણ પાતે છિન્નભિન્ન થઈ જાય છે. ક્રોધી માણસ સામાનેા પરાભવ કરવા જતાં પેતેિજ હારખાઈ પાછા પડે છે.
૭૬ ડાહ્યા માણસે હંમેશાં શાત વૃત્તિનુંજ સેવન કરવું, પેાતાની વૃત્તિઓને બહેકી જવા ન દેવી.
૭૭ સદ્ગુણી કે દુર્ગુણી થવું તે આપણા પેાતાના હાથની વાત છે.ખીજી બધી વાતેા પ્રારÜાધિન છે.
૭૮ પેાતાને નુકશાન થવામાં કદાચ કાઈ બાહ્ય નિમિત્ત હશે, પણ ખરી રીતે તેનું મૂળ કારણ પેાતાની દુષ્ટ વૃત્તિએજ છે. ખીજાને કાંઇ લેવા દેવા નથી.
૭૯ લુહાર લેાઢાને ટીપીને તેમજ સેાની સેાનાને ટીપી કે એપીને તેના સારા ધાટ ખનાવવાની જેટલી કાળજી રાખે છે, તેટલી કાળજી તમારા આત્માને ઉન્નત કરવા માટે પણ તમે રાખતા નથી એ કેટલી શરમની વાત છે ?
૮૦ કામળ પાણીના મારાથી જ્યારે પથ્થર પણ ઘસાઇ જાય છે, તેા પછી આપણા હય તથા મનને મળ આપણે કેમ ધસીકેદૂર કરી ન શકીએ ?
Page #326
--------------------------------------------------------------------------
________________
૧૪.
૮૧ વિષય લપટ અને વ્યસની માણસે પશુ કરતાં પણ હલકાં છે. દેહને દુરૂપયોગ, અતિ ઉપયોગ અને અનાદર થાય, ત્યારે આધિ, વ્યાધિ, તેને ઘેરી લે અને અસહ્ય યાતના ભોગવવી પડે તેમાં કેને દોષ ? પિતાનો જ.
૮૨ સંતોષી સ્વભાવવાળાનાં શરીર રૂષ્ટ પુષ્ટ હોય છે, પણ બળેલા સ્વભાવવાળાનાં શરીર સુકલકડી જેવાં હોય છે. ચિતાવાળા, ઈર્ષાળ અને અસંતોષીના શરીરે લોહી ચડતું નથી.
૮૩ છોકરાને છાનો રાખવા માટે કેટલીક માતાએ, એ વાદ્ય આવ્યો ! એ ઘોઘર આવ્યો ! એ બાઉ આવ્યુ ! ઈત્યાદિ કહી બીવરાવનારી માતાઓએ યાદ રાખવું કે તેથી છોકરાં કાયમ માટે બીકણ થઈ જાય છે, એટલું જ નહિ પણ કેટલીક વખત તેમાંથી ગભીર પરિણામો નીપજે છે.
૮૪ ઘણું ખરા મદવાડનું મૂળ કારણ અજીર્ણ વિકાર હોય છે. હમેશાં જઠરાગ્નિ ઉપરાંત બોજો નાખવાથી, અનેક જાતના રોગનાં બીજ રોપાય છે. અલ્પ આહારથી શરીર હલકુ રહે છે. મન પણ
કૃર્તિવાળુ થાય છે. અતિ આહારથી શરીર ભારે લાગે છે, ઈતિઓમાં જડતા આવે છે અને બુદ્ધિ પણ કહ્યું કરતી નથી. એક તરફ દુનિયાના તમામ રોગો અને બીજી તરફ અજીર્ણ વિકારથી થતા રોગોનું પ્રમાણુ સરખુ આવે છે.
૮૫ રસના ઉપભેગથી થતા આનંદ ક્ષણિક છે, અને પરિણામે હાનિકારક છે. તરવાર કરતાં સ્વાઈદિયે મનુષ્યના ઘણું ભેગું લીધા છે. સ્વાદ ઓછો કરે અને જીવનને બચાવે. સઘળાં બડ કરતાં હૈજરીનાં બંડ વિશેષ ભયંકર છે. સાદો અને માફકસરને ખોરાક લ્યો. હોજરી પુરેપુરી ભરેલી હોય છે ત્યારે મગજ બરાબર કામ કરી શક્ત
Page #327
--------------------------------------------------------------------------
________________
૧૫
નથી. આ કારણથી જ ઉપવાસનો દિવસ ધર્મક્રિયા માટે યોગ્ય મનાચેલો દેખાય છે.
૮૬ આધિ, વ્યાધિ, કલહ, બકબકાટ અને વિના પ્રયોજને માર સહન કરે એ સઘળું એક સ્થળે દેખવામાં આવે છે ? એમ મને જે કોઈ પ્રશ્ન કરે તે હું તેને ઉત્તર એટલે જ આપું કે જ્યાં આગળ લેકે એકઠા થઈ દારૂ પીવે છે ત્યાં તે સર્વ હોય છે.
૮૭ મદ્યપાન સેવનથી માણસ નિર્ધન થાય છે. મદ્યપાનને અંગે રહેલા અનર્થમાં આ સૌથી નજીવો અનર્થ છે પણ મને લીધે માણસ પશુ કરતાં પણ નીચ બને છે. તેને મોટી આફતો. આવી પડે છે તે તેણે જાતે માંગી લીધેલી હોય છે. માંથી વધારે બીવાનું કારણ એ છે કે તેનું ખરૂ સ્વરૂપ અત્યંત ભયંકર છતાં બહારથી તે ઘણુંજ મેક લાગે છે. મદ્યપાનના સેવનથી બેચેની દૂર થઈ ઉત્સાહી થવાશે, એવા ખોટા ખ્યાલથી અનેક માણસે ખુવાર થયા છે, અને થાય છે. મદ્યપાન શરીર સંપત્તિની હાની કરે છે. મદ્યપાન કરનારનારના આયુષ્ય મદ્યપાન નહિં કરનાર કરતાં ઘણું એાછાં હોય છે. માનસિક સંપત્તિની પણ હાની થાય છે, શાન્ત અને સુસ્ત માણસ પણ મદ્યપાનથી તકરારી અને ટટાર થાય છે. તેની વિષય ઇતિઓ અમર્યાદિત થાય છે.
૮૮ કોમળ અને સુગંધીદાર પુષ્પ તો માથા ઉપર ધારણ કરવા
જ ગણાય, તે કાંઈ પગતળે કચરી ન નખાય. તેમ આ શરીરનું દિવ્ય મંદિર બનાવવું એ આપણું મરછ અને સત્તાની વાત છે.
૮૯ પરિશ્રમ–મહેનત એ સર્વે મુશ્કેલીઓનો પરાભવ કરે છે. ગેચ પશ્ચિમ જાતે જ આનંદરૂપે છે. આળસ એ શરીરનો કાટ છે. લોઢું કટથી જેમ ખવાઈ જાય છે, તેમ શરીર આળસથી ખવાય છે.
Page #328
--------------------------------------------------------------------------
________________
૯૦ દિવસે કામ કરનારને રાત્રે શાંત અને ગાઢ નિદ્રા આવે છે. ઘણી જવાબદારી અને જજાળાવાળા માણસ ઉઘથી એનસી રહે છે. દિવસ જે સારી રીતે કામમાં ગાળવામાં આવે તે રાત્રે નિદ્રા આપોઆપ આપણી સેવામાં હાજર થાય છે. ઔષધની મદદ વડે. કૃત્રીમ ઉદ્ય લાવવી એ ઘણુ જોખમ ભરેલુ છે, એની લાલચમાં કદી ફસાવું નહિ. આપણું આચરણ વ્યવસ્થિત રાખીશું તો થોડીવારમાં પૂર્વની માફક નિદ્રા આવ્યા કરશે. ઉઘ શરીર અને મનને બોજો ઓછો કરે છે.
૯૧ વિશ્રાંતિ લેવાના વખતમાં પણ આપણે જે દુનિયાદારીના સંકટ, જજાળા, દુઃખ અને મુસીબતનો જ વિચાર કર્યા કરીએ, મગ-- જને વિશ્રાન્તિ ન આપીએ, તો તે કાળ કામ કરવા કરતાં પણ વધારે કટાળા ભરેલે આપણને લાગશે. એવી વિશ્રાતિ કરતાં કામ હજાર દરજજે સારૂ છે.
૯૦ દિવસની સપ્ત મજુરીથી શરીર અને મન જેટલાં ઘસાય છે, તે કરતાં રાત્રે કટાળા ભરેલા વિચારોમાં જાગતા પડી રહેવાથી બનેને વધારે ઘસારે પડે છે..
૯૩ આપણે આપણા મનને શુદ્ધ અને આનંદદાયક વિચારમાં રકવું જોઈએ, અથવા વર્તમાન કાળની સાથે જેને સંબધ નથી એવી પુરાતની કાળની કઈ કથા, શૌર્ય કે પ્રવાસની વાર્તા, ઉત્તમ જીવનચરિત્ર ઇત્યાદિ વાંચવામાં મનને રોકવાથી નિત્યની જંજાળાનું વિસ્મરણ રાત્રે થઈ શકશે. આ પ્રસંગે કલ્પનાની પાંખ ઉપર બેસી અનંત દેશ કાળના પ્રદેશમાં મેથી ઉડ્યા કરવાથી પ્રસ્તુત કામની દુગ્ધાએનું વિસ્મરણ થઈ મન, આનંદમાં મગ્ન થશે. વળી આગ્રહ પૂર્વક પરમાત્માનું સ્મરણ કરવામાં મનને જોડવામાં આવે તો ઘણીજ ડીવારમાં ઉઘ આવી જશે.
Page #329
--------------------------------------------------------------------------
________________
૧૭
૯૪ રાત્રિના સમય દિવસ કરતાં વધારે રમણીય અને વિશ્રાન્તિદાયક હાઇ, દિવ્ય વિચારને પાષક છે. પુરાતન કાળમાં જે રૂષી, મહીં, મહાત્માઓએ પરમાત્માના સાક્ષાત્કાર મેળવેલા હતા, તેસૂર્યના પ્રચંડ તેજસ્વી પ્રકાશમાં નહિં પણ રાત્રીના શાંતિપ્ર પ્રદેશમાંજ મેળવ્યા હતા.
૯૫ પાપી અને અજ્ઞાની હોય તેમનેજ મૃત્યુને ડર હેાય છે, પણ પુન્યાશાળી કે જ્ઞાનીને મૃત્યુ એ મગલીક પ્રમગ જેવુ આદરણીય લાગે છે.
૯૬ જે મનુષ્ય ઉત્તમ જીવન ગાળે છે તે દેવ સમાન થઈ શકે છે અને જે મનુષ્ય અધમ જીવન ગાળે છે તે પશુ સમાન થઈ જાય છે. ૯૭ આહાર, નિન્દ્રા, ભય, અને મૈથુન એ ચાર, મનુષ્ય અને પશુમાં સમાન છે એમાં જે રચ્યાપચ્યા રહે તે પશુજ છે. પણ જે સત્ય, સૌચ, અહિંસા, આર્જવ, ઇંદ્રિયદમન, શાન્તિ, ભક્તિ, જ્ઞાન, વિરક્તિ વિગેરે ધર્મનાં લક્ષણરૂપ મનાતા દૈવી ગુણાનું અનુસરણ કરે છે તે દેવજ છે.
૮૯ સ્વર્ગનાં અલાકિક સુખના અનુભવ કરવે, કે નરકની યાતનાઓ ભાગવવી, એ બન્ને વાતા આપણા હાથમાં છે. જો મનુષ્ય દુષ્ટ કે તિરસ્કારને પાત્ર નિવડે તે તેમા પેાતાનેાજ ગ્રુપ છે, ૯૯ કુમળુ ઝાડ જેમ વાળીએ તેમ વળે છે તેમ બાળકાના અંતઃકરણ ઉપર કેવા સંસ્કાર પાડવા તે ખાખતમાં મા આપે તથા શિક્ષકે ખાસ કાળજી રાખવી ઘટે છે.
૧૦૦ ખાળકા જેમની સાથે વિશેષ રહેતાં હાય છે, તેમની અસર તેમનાં ચારિત્ર ઉપર વિશેષ પડે છે. ખાળક સામાને જેવાં દેખે તેવાં થતાં શીખે છે; માટે માબાપ, તથા શિક્ષક ઉપર બાળકને કેળવવાની મોટી જવાબદારી રહેલી છે..
૨
Page #330
--------------------------------------------------------------------------
________________
૧૦૧ બાળકોનાં મન કોરા કાગળ જેવાં છે તેથી તેના ઉપર જે લખવા ધારીએ તે લખી શકાય છે, પણ એકવાર લખ્યું તે વજલેપ જેવું થઈ જાય છે, માટે તેના ઉપર જે લખવું તે સંપૂર્ણ વિચાર કરીને જ લખવું જોઈએ.
૧૦૨ બાળાને ઉપદેશ કરીએ, તેના કરતાં આપણું વર્તનની તેમના ઉપર વધારે ઉડી છાપ પડે છે. આથી કરીને જેમના વર્તનના સંસ્કાર, બાળકના ઉપર પડવાનો સંભવ હોય તેમણે પોતાનું વર્તન ઉચા પ્રકારનું રાખવું જોઈએ.
૧૦૩ પુરૂષોમાં શરીરબળ વધારે હોય છે, પુરૂષોમાં મનની દઢતા અધિક હોય છે. સ્ત્રીઓમાં સંભાવવાની–શ્રદ્ધાની દઢતા અધિક હોય છે.
૧૦૪ મનુષ્ય ગમે તેટલે ગરીબ હોય પણ સદ્દવર્તનશાળી હેય તો તે રાજા કરતાં પણ ચડીયાતો છે, પણ ધનવાન છતાં વિકારને ગુલામ થઈ જાય, દુષ્ટ વૃત્તિઓ દેરવે ત્યાં દેરવાય, અને લાલચોમાં લપટાય તે અધમજ છે.
૧૦૫ મનુષ્યનું ખરું મનુષ્યત્વ તેના ચારિત્રમાંજ રહેલું છે. મુગટ ધારી મસ્તક હમેશાં બેચેન રહે છે. રાજા વિગેરે મોટા લોકોની સ્થીતિ આકશમાંના ગ્રહો જેવી છે, તેમને વિશ્રાન્તિ હોતી નથી.
૧૦૬ બીજાને બદીખાનામાં નાખનારે જુલ્મી રાજા પિતાના કદી કરતાં વધારે છુટ ભેગવી શક્તો નથી. એટલુજ નહિ પણ ઉલટું વધારામાં તેને જીવ વધારે ધાસ્તીમાં હોય છે.
૧૦૭ માણસ જે નિર્દોષ અને નિષ્પક્ષક હોય, તેનું અંતઃકરણ પવિત્ર અને ચિત્ત સ્વસ્થ હોય, તે કેદખાનું પણ તેને સારું છે. પણ જે ફીકર અને ચિનામા ગ્રસ્ત હોય તો મોટું રાજ્ય પણ નકામું છે.
૧૦૮ સુખ પ્રાપ્તિના કામમાં જોર જુલમ કે બળાત્કારનો ઉપાય કામમાં આવતા નથી.
Page #331
--------------------------------------------------------------------------
________________
લાલ હ
નીતિ વિચાર રત્નમાળા.
- બીજીમાળા નં. ૨. ૧ બીજાઓની ઉપર અધિકાર ભોગવવા ખાતર પોતાની સ્વતંત્રતા ખવી એ તે બેટનોજ વધે છે. સત્તા મેળવી અને સ્વતંત્રતા ગુમાવવી, બીજા ઉપર સત્તા ચલાવવા મથવું અને પોતાની જાત ઉપરનો કાબુ ખોઈ બેસ, એતો પુત્ર લેવા જતાં ધણ ઈ બેસવા જેવું અયોગ્ય છે.
૨ કીર્તિએ સુખના સ્મશાન તુલ્ય છે.
૩ સંપતિ, માનપાન, અને સત્તાને લીધે માણસ, જીવનમાં બીજાં સુખોનો ઉપયોગ કરવા માટે નાલાયક થઈ જાય છે. એવા વૈભવ અને મેટાઈ તને રામ રામ છે. '
૪ જે માણસ બીજાના માથા ઉપર પગ દઈને ચાલવાની ઈચ્છા રાખે છે, તેમને કઈ દિવસ શાંતિ કે સુખને અનુભવ મળતો નથી. શાંત અને સુખી જીવન ગાળવાની ઈચ્છા રાખનારે મેટા થવાની લાલસા મૂકી દેવી જોઈએ.
૫ દુનિયામાં પિતાની વાહવાહ કહેવરાવવી, મોટાઈ મેળવવી એના જેવો જોખમ ભરેલે ઘધે બીજો એક પણ નથી. કીર્તિ કે સત્તા મેળવવા માટે કેશીશ કરવાની કે વળખાં મારવાની જરૂર નથી. તમે શાણ અને સારા હશો તે તમારી ઈચ્છા વિના પણ તે તમારી સમક્ષ હાજર થશે.
Page #332
--------------------------------------------------------------------------
________________
૨૦
૬ ખીંતીએ લટકાવી રાખેલી કટાઈ ગયેલી તલવાર માલીની. હાંસી જ કરાવે છે. તેમ આળસુ થઈ જવાથી બટ્ટો લાગે છે. દર ઉદ્યોગમાં મચ્યા રહેવાથી જ કીર્તિ ઉવળ રહે છે.
૭ બાળકને માટે દ્રવ્ય કે ઉચા અધિકારનો વારસો મૂકી જવાનું. બધાથી બની શકે તેવું નથી, પણ બાળકને સદાચારી અને સદ્દગુણું બનાવવા જે એકે કીંમતી વાર નથી. માટે તેવાં બાળકોને બના-- વવા પ્રયત્ન કરે એ માતા પિતાનો અમૂલ્ય વારસો છે.
૮ શ્રીમંત અને સત્તાવાન પુરૂષો પિતાનાં દુષ્ટ વર્તનથી જગતને. સુધારવાને બદલે બગાડતા જાય છે.
૯ સત્યજ્ઞાન એ પર્વતમાંથી નિકળતાં નિર્ઝરણ જેવું છે. તે પાણી નિત્ય પ્રવાહથી વહ્યા કરે છે તે જ સ્વચ્છ અને નિર્મળ રહી શકે છે, નહિતર ખાડામાં ભરાઈ રહી બંધિયાર થતાં તેમાં દુર્ગધ ઉત્પન્ન થાય છે. આજ પ્રમાણે શાસ્ત્રિય જ્ઞાન પ્રવાહ નિરંતર વહેતે રહે તિજ એગ્ય છે.
૧૦ પ્રજાના આરેગ્ય, સુખ અને ખરા મનુષ્યત્વમાં સુધારા વધારે થાય, તેની ઉપરજ દેશની ઉન્નતિને આધાર છે.
૧૧ જે તને ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત ન થાય, તે જે પ્રાપ્ત થયેલું, હેય તેને ઈષ્ટ માનીને બેસી રહે.
૧૨ પ્રકાશને જેમ અંધારું વળગેલુ છે તેમ સુખને, દુઃખ વળગેલું છે. મનુષ્યની આજુબાજુ સુખ દુઃખના ભરતીઓટ થયાજ કરે છે..
૧૩ હરકતમાં બરકત રહેલી છે. મુસીબત એ સામર્થ્યની. કસોટી સમાન છે. આ એ સાવચેતીની સૂચના કે ચેતવણસમાન છે.
Page #333
--------------------------------------------------------------------------
________________
૧૪ શરીરને વૃદ્ધાવસ્થા આવવા ન દેવી એ આપણું હાથમાં નથી, પણ શેક અને સંતાપને લીધે મનને જ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તે આવવા ન દેવી, એ આપણું સત્તાની વાત છે. મન જ્યાં સુધી જીર્ણ થયું નથી, ત્યાં સુધી શરીર ગમે તેટલું જીર્ણ થાય તો પણ હાની નથી.
૧૫ દુઃખના સે ઉદ્દગાર કાઢવાની તસ્દી લેવી તેના કરતાં, એકવાર પેટ ભરીને હસવું તે પસંદ કરવા એચ છે.
૧૬ જેમ સુખ ચાલ્યું ગયું તેમ દુઃખ પણ ચાલ્યું જશે, છતાં ખેદ કરીને આપણું જીવન રૂપીવાજને બેસુર બનાવવું એ તો મૂર્ખાઈ છે.
૧૭ આવી પડેલું દુઃખ ભોગવ્યા સિવાય છૂટકે નથી તે પછી બડબડાટ કરીને ભગવ્યા કરતાં આનંદથી ભોગવવું એ ડહાપણ ભરેલું છે.
૧૮ મનુ જે શોક અને સકટ ભેગવે છે તેમાં કેટલાંક તો પોતપોતાની મેળેજ માથે હરી લીધેલાં હોય છે. તે દુઃખમને મેટોભાગ દુર્વ્યસન, દુરાચરણ, દુષ્ટ સ્વભાવ અને ખાવાપીવામાં અમચંદિતપણુ એ બધાને લીધે ઉત્પન્ન થવા પામ્યાં હોય છે.
૧૯ માણસ જે બરાબર કાળજી રાખી સર્વ વાતને વિચાર કરીને પગલુ ભરે, તે ઘણી ભૂલો ટાળી શકાય તેવી હોય છે તેમાંથી બચી શકે છે.
. ૨૦ સુખ દુઃખનું કારણ મન છે. જેથી જેના મનની વૃત્તિ તે તેને સસાર લાગે છે. તારે જે સુખી જીવન ગાળવું હોય તો જગતના બધા વ્યવહાર તારી મરજી મુજબ ચાલે એવી ઈચ્છા કરીશ નહિં પણ તે જ જગતના જેવો થા.
, ૨૧ પિતાના પગમાં જોડા પહેર્યા એટલે તે આખી પૃથ્વી
Page #334
--------------------------------------------------------------------------
________________
ઉપર ચામડું પાથર્યા સમાન છે. તે જ પ્રમાણે આપણે શા ત વૃત્તિનું સેવન કરીશું, તે માથા ઉપર દુઃખના ડુંગર તુટી પડશે તો પણ, આપણા સુખમાં અંતરાય આવશે નહિં.
૨૨ આ દુનિયાનું કોઈપણ સુખ એવું નથી, કે જે દુઃખની છાયાથી તન મુક્ત હેય, તેમ કેઈપણ દુઃખ એવું નથી, કે જેમાં સુખને અંશ-લેશ પણ નહેય, માટે માથે સંકટ આવી પડે ત્યારે આક્રંદ કરવા બેસવું કે રડાં રડ્યા કરવા, એના જેવી બીજી મૂર્ખાઈ શું હોઈ શકે ? એમ કરવાથી સંકટ નિવારણ થતું નથી, માટે ઘેર્યતાથી સહન કરે, અને ચિત્ત શાન્ત કરી નિવારણનો ઉપાય છે.
૨૩ જેની પાસે ધૈર્ય રૂપી ધન નથી, તેના જેવો બીજે નિર્ધન કેઈ નથી.
૨૪ જે થાય છે તે સારાને માટે થાય છે, એમ માની હમેશાં આનંદમાં રહેવું. ગટની હાયય કરવાથી બમણે ખેદ થાય છે.
ર૫ સુખ મળે તે મેં મેળવ્યાં અને દુઃખ પડે તે દૈવે મેલ્યાં એવી વૃત્તિ ન રાખવી. કાતિ અને પોતે કર્યા, અને તે બન્ને દૈવે " આપ્યાં એમ માનો, જેથી મને ખેદ કરતું અટકશે. પિતે કર્તા થતાં પિતાની ભૂલ સુધારાશે, અથવા દૈવ ઉપર ભરોસો રાખતાં તેની નિશ્રા કબુલ કરાશે,
૨૬ સ્વાર્થ પરાયણતા, લુંટફાટ, ઈર્ષા, ચેનબાજી, લોભ, અહકાર ઈત્યાદી દુર્ગણેને ફેલાવો થવાથી જગતમાં જ્યાં ત્યાં ટટાસિાદ, લડાલડી, હસાતેસી અને શોકના ઉદ્દગાર સંભળાય છે.
ર૭ ઘણુ વખતે ખોટામાંથી સારું નીપજે છે અને દેખીતી ! આફત આર્શીવાદ સમાન થઈ પડે છે, કેટલાક અલૌકિક ગ્રંથે તેમના લેખકેએિ, કારાગ્રહમાં હતા તે વખતે અને તેને લીધે લખાયેલા છે..
Page #335
--------------------------------------------------------------------------
________________
એવી આફતને લીધે જ તેમનાં નામ અમર થવા સાથે દુનિયાને માટે લાભ થા છે.
૨૮ હું જે સ્થીતિમાં હોઉં તે સ્થીતિમાં સંતોષ માનવાને મને અભ્યાસ પડી ગયો છે. તેથી મને દરિદ્ર તરફની બીલકુલ ચિતા નથી.
૨૯ સારાં કામ કરનાર કદી નકારી ગતિને પ્રાપ્ત થતી નથી.
૩૦ અન્ન, વસ્ત્ર, પાણી અને છાંયા એટલી વસ્તુઓજ જીવન નિર્વાહ માટે આવશ્યક છે અને તે વસ્તુઓ ભેડા પરિશ્રમથી પ્રાપ્ત થઈ શકે છે, માટે નિર્વાહ સારૂ ચિંતાતુર રહેવાની બીલકુલ જરૂર નથી પણ તૃષ્ણને લગામ નથી હોતી.
૩૧ વિકટ પ્રસંગે ખેદ ન કરે, તેમ ના ઉમેદ થઈ જવું નહિ પણ કમર કસીને તેની સામે બાથ ભીડવી. મુસીબતોથી ડરીને નાશી જતાં તે આપણું પાછળ પડી આપણને પકડી પાડ્યા સિવાય રહેતી નથી, પણ હિમ્મતથી તેની સામે થતાં તે પાછી હઠી જાય છે અને આપણે વિજય થાય છે.
૩૨ મહાન પુરુષોનું ખરું સામર્થ વિપત્તિને પ્રસંગેજ પ્રગટ થાય છે, સંપત્તિના પ્રસંગમાં તેટલું પ્રગટ થતુ નથી. અગરને દેવતામાં નાખ્યાથી તેમાંથી જે સુગધ પ્રગટ થાય છે, તે સુગધ બાહાર હોય છે ત્યારે તેટલી દેખાતી નથી.
૩૩ સંપત્તિના પ્રસંગમાં મહાન પુરુષોનું ચિત્ત કમળ જેવું કમળ હોય છે પણ વિપત્તિના પ્રસંગમાં તે પર્વતથી પણ વધારે કઠીન મન હેય છે.
૩૪ જગતમાં સંકટ કાતિ કરેલ કર્મની શિક્ષા તરીકે હોય છે અથવા આગામી સંકટથી સાવધ રહેવાની ચેતવણું રૂપે હોય છે.
Page #336
--------------------------------------------------------------------------
________________
' ૨૪
ઠોકર ખાધા સિવાય માણસમાં હશિયારી આવતી નથી. સંકટ આપશુને સાવધ કરે છે સાવચેતીના ઉપાય સૂચવે છે.
૩૫ બીજી જાતનાં સંકટ આપણું ઘેર્યની તથા આપણા દૈવતની પરિક્ષા કરે છે. અલ્હાદ, ધ્રુવ, હરિશ્ચંદ્ર, નળ, મહાવીર ઈત્યાદિ પુરૂષાપર સંકટ ગુજર્યા ન હતા તે તેમની ખરી કિમત દુનિયાં કરી શક્ત નહિ. જે મુસીબતે મૂર્ખ લોકોને હેરાન કરી નાંખે છે તેજ મુસીબતે શાણું પુરૂષને ચડતીનાં સાધનરૂપે થાય છે.
૩૬ વિપત્તિ માણસમાં માણસાઈ લાવે છે. જ્યારે સંપત્તિ અયોગ્ય માણસને રાક્ષસ બનાવે છે.
૩૭ મિત્રની પરિક્ષા વિપત્તિ પ્રસંગે થાય છે, અને વૈભવને જે ક્ષય અર્થત ગરીબાઈ વખતે સ્ત્રીની પરિક્ષા થાય છે. જે સાચો સ્નેહી હોય છે તે જ વિપત્તિના પ્રસંગે પાસે ઉભા રહે છે, અને જે સ્વાર્થ સાધવા ભેગા થયા હોય છે તે વિપત્તિ પ્રસંગે કે વૈભવ ક્ષય થયે પાસે આવતા નથી.
૩૮ અગ્નિમાં તપાવવાથી સોના રૂપા અને કથીરની પરિક્ષા થાય છે તેમ આપત્તિકાળે ખરા અને સ્વાથ મીત્રો પરખાઈ આવે છે.
૩૯ આખા દેશપર સંકટ આવી પડે છે ત્યારે ખરા સ્વદેશ પ્રેમી પુરૂષો પિતાની અંગત લાગણીઓને કેરે મૂકી દઈ દેશના રક્ષણ માટે એક દીલ થઈ જાય છે. ( ૪૦ આ જગતમાં થોડા થોડામાં ના ઉમેદ થઈ કે નાસીપાસ થઈ જનારનું કામ નથી. ભૂલ્યા ત્યાંથી ફરી ગણે” આ સૂત્રને લક્ષમાં રાખી જે માણસ, પાછા પડ્યા છતાં તેની પાછળ મંડયા રહે છે, તેજ આ જગતમાં વિજ્ય મેળવે છે. પ્રોફેસર હલી મહાન વકતા હતે. શરૂયાતમાં તેની ફજેતી થઈ ભાષણ ન કરવા કેઈએ ગુપ્ત
Page #337
--------------------------------------------------------------------------
________________
ર૫
ચીઠ્ઠી લખી, કેઈએ સલાહ આપી, પણ તે પ્રયાસમાં મચ્યો રહ્યો તે છેવટે તે એક મહાન વક્તા થયા.
૪૧ અભ્યાસ વડે હરેક કામમાં નિપુણતા મેળવી શકાય છે. અનેક અડચણ નડવા છતાં ઉત્તમ માણસો હાથમાં લીધેલું કામ છોડતા નથી.
૪ર આફત આવી પડયા પહેલાં શેક કરવા બેસવું એના જેવું દુઃખ બીજા કશાથી થતુ નથી. કલ્પનાએ ખડાં કરેલાં દુખ પ્રત્યક્ષ દુઃખ કરતાં વધારે ત્રાસ દાયક છે.
૪૩ માણસને જેની દહેસત વધારે લાગતી હોય છે, તે તેમના -સ્મરણમાંથી જલદી નીકળી જતું નથી. રખેને કાંઈક જોખમમાં આવી પડીશું એવી બીકથી ઘણું માણસ દુઃખ અનુભવતા હોય છે, સંક્ટની બીજ ઘણું વખત સંકટને જન્મ આપે છે.
જ કેટલીક વખત સુખની અવગણના કરવાથીજ આપણે દુઃખી થઈએ છીએ, કેટલીક દવાઓ સસ્તી છતાં રામબાણ હોય છે પણ કેટલાક એવા મૂર્ખ હોય છે કે સસ્તી દવાથી મેટા રોગો મટે તે વાત તેમના માન્યામાંજ આવતી નથી, અને સામે આવેલા સુખના સાધનને અનાદર કરી દુઃખ ભોગવ્યા કરે છે.
૪૫ કેટલીક વખત માણસ નજીવી અડચણને દરગુજર નહિ કરવાને લીધેજ મેટા કંકાશનાં મૂળ રેપે છે. જગત ઉપર જળ પ્રલય, અગ્નિકેપ, મરકી, દુકાળ ઈત્યાદિ દૈવી ઉપદ્રવને લીધે જેટલાં માણસ મરે છે, તેના કરતા મારામારી, લડાલડી, અને કાપાકાપીને લીધે માણસને વધારે ઘાણ નીકળી જાય છે.
૪૬ કેટલાક તે “કાજીને સારા ગામકી ફીકર ને લીધે દુબળા થાય છે. જેમાં પોતાને બીલકુલ લેવા દેવા ન હોય, એવા કામમાં
Page #338
--------------------------------------------------------------------------
________________
માયુ મારવાની અને પારકાની ભાંજગડમાં પડવાની ટેવને લીધે ઘણું માણસો દુઃખી થતા હોય છે. મૂર્ખ લેકેને બીજાની, ભાંજગડમાં પડયા. સિવાય ચેન પડતું નથી.
૪૭ આપણે જે બીજાના કામમાં માથું મારવા ન જઇએ, તે. આપણું કામમાં તે માથું મારવા નહિજ આવે.
૪૮ દુનિયામાં દેવી અને વિના કારણે બીજાને ઉપદ્રવ કરવાના. સ્વભાવવાળા માણસોની ખોટ નથી.
૪૯ શાંતિને ચાહનારાઓએ આ સૂત્ર અજમાવી જેવા જેવું છે કે વઢવાડ કરનારીને વઢવાડ કરનાર કેઈ સામું નહિ મળે તો એની મેળે થાકીને તે ઘરમાં બેસશે.
૫) આપણું પોતાના દોષ કે પાપાચરણને લીધે આપણે જે દુઃખ ભોગવવાં પડે છે, તે આપણે જાતે બહેરી લીધા જેવાજ છે. ન્યાય રીતે તેમાં ફરીયાદિ ઉઠાવવાને આપણને જરા પણ હક નથી. દારિદ્ર, મદવાડ કે સંકટ એ બધાને લીધે જીવન કષ્ટમય થતું નથી, પણ એકલપેટાપણું, અતિલોભ, અહકાર અને પાપાચરણ ઈત્યાદિ દુર્ગુણને લીધેજ જીવન અસહ્ય દુઃખરૂપ થઈ પડે છે.
૫૧ ઉપલક દૃષ્ટીથી જોતાં કેટલીક બાબતે આપણને ફ્લેશ કારક લાગે છે, પણ વાસ્તવિક રીતે જોતાં તે આપણું હિત કરતી હોય છે. સંકટને શૈર્યથી સહન કરીએ અને કેડ બાંધીને સામા થઈએ તો આપણી ઉન્નતિ થયા સિવાય રહેતી નથી. શીયાળાની ટાઢનો ચમકારે શરીરને ધ્રુજાવે છે ખરો, પણ તેથી શરીર દઢ ને મજબુત થાય છે. સંપતિએ જેમનાં હાડ શીથીલ કરી નાખ્યાં હોય છે તે માણસો વિપત્તિને ઝપાટે સહન કરી શક્તા નથી.
Page #339
--------------------------------------------------------------------------
________________
પર આ દુનિયામાં સંપત્તિએ જેટલાં માણસોને ખરાબ કર્યા છે તેટલાં વિપત્તિએ કર્યો નથી.
૫૩ ગમે એ પ્રચડ વાયુ વાતો હોય તે પણ સવાર થતાં તે શાંત થાય છે અને મુસલધાર વરસાદ વરસતે હેય, તે પણ અમુક વખતે તે શમી જાય છે. એમ આ મહાભૂતની કરણું પણ મર્યાદિત છેતે પછી મનુષ્ય ઉપર ગુજરતી આફત મર્યાદિત અને અશાશ્વત હોય તેમાં નવાઈ શી? ગમે તેવું સંકટ આવી પડે તે પણ માણસે ના ઉમેદ થવું નહિ જોઈએ.
૫૪ છેદાયેલું વૃક્ષ પણ ફરીથી ફુટે છે, ક્ષીણ થયેલે ચંદ્ર પણ ફરીથી પરિપૂર્ણ થાય છે, એવો વિચાર કરી શાણું પુરૂષો કદી પણ સંતાપ પામતા નથી.
૫૫ આર્થિક સંપત્તિને પણ ઉપગ શારીરિક સંપત્તિની માફક વિવેકથી કરવાનો છે. સંપત્તિ જીરવવાનું કામ વિપત્તિ સહન કરવા. કરતાં વધારે કઠીણ છે.
૫૬ વિપત્તિના સમયે સહિષ્ણુતા કે શૈર્ય એ એકલેજ સદગુણ હોય તો પણ ચાલે. પણ સંપત્તિમાં જે શાણપણ, દીર્ધદષ્ટી, મિતાહાર, નિસ્વાર્થીપણું, ઔદાર્ય વિગેરે અનેક સદગુણ હોય તો જ તે ટકી શકે છે નહિં તે તે પાયમાલ કરી નાખે છે.” - ૫૭ જેને ધૈર્ય રૂપી ધન નથી તેના જેવું નિર્ધન બીજુ કોઈ નથી. જે જે ઉમદા પાઠે આપણને શીખવાના મળે છે, તે સંપત્તિના વખતમાં નથી મળતા, પણ વિપત્તિના વખતમાંજ મળી શકે છે.
૫૮ મહા પુરૂષોના કાર્યની સિદ્ધિ પિતાના પરાક્રમથી જ થાય છે. કેવળ બાહ્ય સાધનની સહાયતાથી નથી થતી.
૫૯ સંકટ સહન કરવાં અને દઢ થતા જેવું એ દૈવી પરાક્રમનો.
Page #340
--------------------------------------------------------------------------
________________
અંશ છે. સંકટમાંથી શાણપણ વાપરીને સાર લેવામાં આવે છે તેથી આપણી રહેણી કરણી કેળવાય છે અને આત્માવલંબીપણુને તે ગુણ જાગૃત થાય છે.
૬૦ દુઃખ આવી પડતાં કોઈએ સાહસ કરી મરવું જોઈએ નહિં, કારણકે દુઃખરૂપી રાત્રી પસાર થઈ જઈ સુખરૂપી સૂર્યોદય થયા સિવાય રહેવાને નથી.
૬૧ જગત ઉપર બનતા કેઈ પણ બનાવે નુકશાનકારક હતાજ નથી. જે થાય છે તે યોગ્ય થાય છે. જળ પ્રલયથી અત્યંત નુકશાન થાય છે ખરું પણ જે દેશ ઉપર તે ફરી વળે છે તે દેશ અત્યત રસાળ અને ફળદ્રુપ થાય છે. જવાળામુખી ફાટવાથી આસપાસનાં ગામ સમૃધિમાન થાય છે. લંડન શહેરમાં ૧૬૬૬ માં મોટી આગ લાગી હતી તે એક રીતે લાભદાયક નીવડી હતી તેથી હવા સુધરી ગઈ અને મરકીના ત્રાસને અંત આવ્યો હતે.
૬૨ વાવણીની મેસમમાં ખેડુત જેમ ધાન્યના કણસલાંને ઝુડે છે, તેમ દુર્દેવ પણ કેટલીક વખત આપણને નિર્દયપણે ઝુડે છે અને -આફતને વરસાદ વરસાવે છે, પણ દૈવે બેદરકારીથી અફાળેલું ઝુડીયું
જ્યારે દાણાવાળા પુળા ઉપર પડે છે ત્યારે ફક્ત ઘાસ કે પરાળજ છુંદાય છે અને દાણુને જરાપણ ઈજા થતી નથી.
૬૩ સંકટ રૂપી ભઠ્ઠી ઘણી વખત માણસને તપાવી શુદ્ધ કરે છે. તે માણસની વૃત્તિરૂપી ધાતુના મેલને બાળી નાંખે છે, તેથી તેનું શુદ્ધ સત્વ વિશેષ ઝળકી નીકળે છે.
૬૪ કાલે શું થશે તેની નકામી ચિંતા છોડી દઈને આજના દિવસ ઉપર નજર રાખ.
Page #341
--------------------------------------------------------------------------
________________
૬૫ કઈ માણસ કઈ ખોટું કામ કરે તે તેણે અમુક ખોટું કામ કર્યું એટલુંજ આપણું જાણવામાં આવે છે, પણ તે કેવા ખરાબ સંયોગેનો ભોગ થઈ પડે હતા, કેટલી લાલચને નહિ ગાતાં નિરૂપાયે તેને કામ કરવું પડ્યું હશે, એ કશું આપણું જાણ્યામાં આવતું નથી. અર્થાત તે કામ તેણે ઈરાદાપૂર્વક કર્યું કે અજાણતાં થઈ ગયું તે સર્વશે આપણે જાણી શકતા નથી. જે સર્વ હકીક્ત આપણું જાણવામાં આવે તો તેવા દરેક કાર્ય ક્ષમા કરવા યોગ્ય લાગી આવે અને આપણે તેને મારી આપી શકીએ.
૬૬ પિતાની જાતને ઓળખતાં શીખવુ તે સૌથી કઠણ કામ છે અને બીજાના કામમાંથી ભૂલે કાઢવી એ સૌથી સહેલું કામ છે..
૬૭ અમુક માણસે આમ કરવું જોઈએ અને આમ ન કરવું જોઈએ એવી ભાંજગડમાં પડવાને બદલે માણસ માત્રે પિતાનાજ કર્તવ્યના ચિંતનમાં તત્પર રહેવું જોઈએ. આપણા સિવાય બીજા બધા ઉપર ક્ષમાશીલ વૃત્તિ રાખવી. પિતાના દોષ ઉપર કડક દષ્ટી રાખી. બીજા બધા માણસના દેપ ઉપર મીઠી દષ્ટી રાખવી.
૬૮ આપણું સ્નેહીઓનાં છિદ્ર ખેળવા કરતાં શત્રુઓના ગુણ લેવાની ટેવ વધારે રાખવી જોઈએ.
૬૯ આપણે પોતે જ જ્યારે જેવા ધારતા હોઈએ છીએ તેવા થઈ શકતા નથી, તે પછી સામે ધણું આપણું મરજી પ્રમાણે વર્તે એવી આશા શા માટે રાખવી જોઈએ ? આપણી મરજી પ્રમાણે કે ચાલે એવી જેની ઈચ્છા હોય તેણે લેકેની મરજી પ્રમાણે ચાલવાને તત્પર થવું જોઈએ.
- ૭૦ આપણે હમેશાં બીજાની ભૂલે કાઢવા બેસીએ છીએ, પણ આપણું પિતાના દેપને લીધે આપણે કેટલું બધુ નુકશાન વેઠતા
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૦
હાઇએ છીએ તેના ખ્યાલ પણ આવતા નથી. ખીજાના દાષા કરતાં આપણા પેાતાના દોષો આપણને વધું નુકશાન કરે છે.
૭૧ આપણા પોતાના ચિત્તની શાંતિ અને સ્વસ્થતાની ખાતર જેમની સાથે આપણને પાનાં પડયાં હોય, તેમનાં છિદ્ર કે ખામી ન ખેાળતાં તેમની ભૂલે! દરગુજર કરવી જોઇએ.
૭૨ આકાશ ઉપર ગુસ્સા કરવાથી હવામાં સુધારો થવાને જરાપણ સંભવ હાતા નથી. તેમ સામા માણસના ઉપર અકળાવાથી આપણે તેની કુટેવે—કે ભૂલા જરા પણ સુધારી શકવાના નથી. ઉલટા તેને કાયર કરીને વધારે બગાડીએ છીએ, સમજાવી પટાવીને યુક્તિથી કામ લેતાં ઘણા કાશ એછે! થાય છે.
૭૩ ક્ષમા કરવાથી આપણે કાંઇ ગુમાવતા નથી પણ ફાયદો થવાનો સંભવ છે, કારણ કે ક્ષમા એ આપણા મનેાનિગ્રહની એક સેાટી છે. વળી સામે માણસ આપણુ મારુ મન દેખી લજવાઈ વખતે પેાતાના અપરાધ કબુલ કરી વેર છેાડી દે અને કેટલીક વખત મિત્ર પણ થઇને રહે છે.
૭૪ શિક્ષા કરીને અગર વેર લઇને દુશ્મનાવટ વધારવી તેના કરતાં ક્ષમા કરી મિત્રતા જોડવી એમાંજ ખરૂં ડાહાપણ રહેલું છે.”
૭૫ જે માણસના મનમાં સામાને માટે જરાપણ ધ્યા, અનુકંપા કે સહાનુભૂતી નથી, તે માણસ પોતે જરા પણ યા કે અનુકંપાને પાત્ર નથી. આપણુ હૃદય તેને આવકાર આપવા તત્પર નથી તે સામાનું હૃદ્ય આપણા તરફ સ્નેહની લાગણી ધરાવવાનુંજ નહિં. અન્યાઅન્ય હૃદય સાક્ષી છે.
૭૬ પ્રત્યેક મનુષ્ય પ્રત્યક્ષ કે પરાક્ષ રીતે કુટુંબના, સમાજને દેશના અને જગતના રૂણી છે, એ રૂણ યથાશક્તિ ફેડવું એ પ્રત્યેકનું
Page #343
--------------------------------------------------------------------------
________________
કિર્તવ્ય છે. પરોપકાર કરીને તથા બીજાને ઉપયોગી થઈને તે રૂપ ફેડી શકાય છે.
હ૭ લેકેપર ખરેખર ઉપકાર કરવો હોય તે પ્રથમ તેમની ખરી સ્થિતિથી વાકેફ થવું અને તેમના ઉપર પ્રીતિ પણ રાખવી જોઈએ. સાથે પરોપકાર કરવામાં સદ્દવિચાર પૂર્વક વિવેક બુદ્ધિની પણ ખાસ જરૂર છે. વિવેક વગરની દયા લાભને બદલે હાની કરે છે. કુપાત્રે આપેલું દાન દુધ પાઈને સાપ ઉછેરવા જેવું થાય છે.
૭૮ દરિદ્ર કેને સહાય કરવામાં તેમને સ્વાવલંબી બનાવવાનો મુખ્ય ઉદ્દેશ લક્ષમાં રાખો. વિવેક વગરની સખાવતમાં એ દેપ રહેલે હેાય છે કે, સખાવત લેનાર પરાવલંબી થવા શીખે છે, તેથી તેનું જીવન બગડે છે.
૭૯ પાસે સંપત્તિ હોય તે યાચકને આપી દેવું એ કામ સહેલું છે, પણ સ્વાવલંબન ગુણને હાની ન પહોંચે તેવી રીતે આપવું એ . કામ સહેલું નથી. દાન કરવામાં આપણે ઉદ્દેશ સામાની ભીડ ભાંગવી એટલેજ હોવું જોઈએ, પિતાની મેળે રળી ખાતાં શીખે એ લક્ષ હોવુ જોઈએ, આપણું દાનથી તે આળશુ અને પરાલબી બને તો આપણે તેને લાભને બદલે નુક્શાનજ છે.
૮૦ દુખી લેનું શાંત્વન કરે, નિરાશ્રિતોને આશ્રય આપે, નિરાધારનું રક્ષણ કરે, તમારા હાથે થયેલી ભૂલને સુધારે, કેઈનું અહિત તમારાથી થયું હોય તો તેને બદલે આપ, લેકને સારી સલાહ આપે, સારાં કામ તરફ સહાનુભૂતિ દર્શાવે, ગઈ ગુજરી ભૂલી જાઓ, આનો બદલો મોટામાં મેટે પરમાત્માના સાક્ષાત્કાર પર્વતનો તમને મળશે.
૮૧ એક નિષ્ફર કે ગુસ્સા ભરેલ શબ્દ હસ્તા ચહેરાને નિસ્તેજ
Page #344
--------------------------------------------------------------------------
________________
૩ર
કરવાને માટે પૂરતું છે, તેમ મમતા કે સહાનુભૂતિવાળો એક શબ્દ નિસ્તેજ ચહેરા ઉપર આનંદ ઉપજાવી શકે છે. બીજાને આનંદ આપ-- વામાંજ આપણને આનંદ મળે તેમ છે.
૮૨ આપણે કેઈના મનના ઘા રૂઝાવી શકીએ, કેઈના અંતઃકરણમાં ચુંટી રહેલું શલ્ય કાઢી શકીએ, કોઈના મગજમાં ભરાઈ રહેલી ફીકર ચિંતાને બહાર કાઢી શકીએ, અગર કોઈની છાતીને. દાહ મટાડી શકીએ, તે તે જેવા તેવા પરોપકારનું કામ નથી.
૮૩ તમારાથી કાંઈ બની ન શકે તે લાવવામાં પણ મમતા. ચૂકશો નહિં, દુઃખીના દુઃખની વાત સાંભળવાથી પણ તેનું દુઃખ ઓછું થાય છે, તેને ઉભરે શાંત થાય છે, કેવળ શુભ ચિંતનથી પણ. સામાનું ભલું કરી શકાય છે.
૮૪ નિર્બળ મનુષ્ય તરફ સ્નેહભાવથી વર્તો, તેમનામાં જે કઈ . સારા ગુણ હોય તે તરફ આદર બતાવે અને તેનામાં જે કાંઈ દોષ. કે દુર્ગુણ હોય તેની ઉપેક્ષા કરે. કોઈ પણ રીતે મનુષ્ય અન્યને. ઉપયોગી થવું જોઈએ.
૮૫ કેઈની પ્રીતિના પાત્ર થવુ, તે કરતાં કોઈને પ્રીતિને પાત્ર બનાવવ એ વિશેષ સારું છે. પ્રેમનું સામર્થ્ય અગાધ છે. ભય કરતાં પ્રીતિ ઘણુ ફળ નીપજાવી શકે છે. તેમાં નાનાં બાળકે તે જેટલાં પ્રીતિથી વશ થાય છે, તેટલાં ભયથી વશ થતાં નથી. ઈશ્વર પણ હયોગ કરતાં પ્રેમથી વશ થાય છે તો બીજા માટે શું કહેવું છે અર્થાત . પ્રેમથી જગત છતાય છે.
૮૬ બીજે આપણને બગાડ કરે, તે કરતાં આપણે તેનો બગાડ કરીએ તેથી આપણને વધારે નુકસાન છે. કેઈ આપણે અપકાર કરે તે તે સહન કરીને બેસવું, પણ આપણે કોઈને અપકાર કરવાની.
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૩ ઈચ્છા ન કરવી અને ખાનગી તથા જાહેર વર્તનમાં હમેશાં ભલમનસાઈ વાપરવી.
૮૭ ક્ષમા કરવામાં શક્તિ સામર્થ્યને ખપ પડતો નથી પણ માત્ર ઈચ્છાની જરૂર પડે છે. આપણે અપરાધ કરનાર, આપણને પિતાને અપરાધ ક્ષમા કરવાની, તથા પિતા ઉપર આપણું ક્ષમા રૂપી દૈવી ગુણનો ઉપયોગ કરવાની આપણને તક આપે છે, એ રીતે તે આપણે ઉપકારી છે. ક્ષમા સાધુ પુરૂષનું લક્ષણ છે. વેર વાળવાની વૃત્તિ એ પામર જીવનું કામ છે.
૮૮ અપકારના બદલામાં ઉપકાર કરનાર એ સાધુ પુરૂષના નામથી ઓળખાય છે. આપણે બીજાના અપરાધની ક્ષમા ન કરીએ, તે આ પણને પરમાત્મા પાસે ક્ષમા માંગવાનો અધિકાર રહેતો નથી.
૮૯ વેર લેવાની ટેવ રાખવામાં ફાયદો અનિશ્ચિત છે, અને નુકસાન તો ચોક્સ છે. ક્ષમા કરીને શત્રુને ઠેકાણે લાવે એ વેર લેવાને સુંદર ઉપાય છે.
૯૦ ઇ સર્પના વિષ કરતાં પણ વધારે અનર્થકારક છે, કારણ કે સર્પનું વિષ સને નુક્સાન કરતું નથી, પણ ઈર્ષા તો તેના માલીકને પણ નુક્સાન કરે છે.
૯૧ સાચે સ્નેહી મિત્ર બે રીતે ઉપયોગી છે, તેને સમાગમ સંપત્તિને વિશેષ સુખદાયિ બનાવે છે અને વિપત્તિને સુસહ્ય બનાવે છે. સુખના દિવસમાં મિત્રને સહવાસ આનંદમાં વધારો કરે છે. દુઃખના. દિવસમાં દુઃખનો વિસારે કરાવે છે.
૯૨ આફત વખતે મિત્રને પડખે રહી તેનું રક્ષણ કરવું, સંકટ વખતે સહાય કરવી અને દુઃખમા દિલાસે આપ, કારણ કે ખરા
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૪
સ્નેહી મિત્ર મળવા દુર્લભ છે, કે જેઓ પોતાના જીવના ભેગે પણ ખરી વખતે મિત્રને સહાય કરે છે.
૯૩ મિત્રના ઉપર આપણે બધી રીતને હક છે ખરો, પણ તેની પાસે કોઈપણ ખોટું કે આબરૂને લાંછન લાગે એવું કામ કરાવવાની આશા રાખવી જોઈએ નહિ. સ્નેહ દુર્ગુણને નહિં પણ સટ્ટગુણને પિષા થ જોઈએ.
૯૪ ખરા મિત્રે જરૂરના પ્રસંગે પોતાના નેહીના કાન ઉઘાડવામાં જરા પણ સંકોચ માનો કે પાછી પાની કરવી નહિં. ફક્ત તેની ફજેતી ન થાય અને તે ઉપહાસને પાત્ર ન બને એ ઢબથી કહેવું જોઈએ. શત્રુને માઠુ લગાડવાની હિમ્મત ગમે તે માણસ કરી શકે છે, પણ મિત્રને માઠું લગાડનારા વિરલાજ મળી આવે છે.
૯૫ મિત્રોની સાથે વાદવિવાદ કરવામાં ઘણું જોખમ રહેલું છે. તકરારમાં ઉતરવાથી ઘણી વખત વિપરીત પરિણામ આવે છે. મિજાજ ખાઈને બેલાવાથી માઠું પરિણામ આવે છે. મનુષ્યનો સ્વભાવ જ એ છે કે પોતાની ભૂલ કબુલ કરવી તે તેને બહુ વસમું લાગે છે, માટે મિત્રએ કોઈ દિવસ વાદવિવાદમાં ઉતરવું નહિ. તેમ કરવાથી મિત્રતામાં હમેશ માટે ફાટ પડે છે.
૯૬ મૈત્રી અખડ જાળવવાની ઈચ્છા રાખનારાએ મિત્રની સાથે વાદવિવાદ, પૈસાનો વ્યવહાર, અને તેની સ્ત્રીની સાથે વાતચિત, એ ત્રણનો ત્યાગ કરે.
૯૭ જેના સમાગમમાં આવ્યા હોઈએ તેની વૃત્તિ કે શેખને અનુકુળ એવા વિષયજ ચર્ચાને માટે પસંદ કરવા જોઈએ. વાતમાં ને વાતમાં કેટલાક આડા અવળા સ્વાલ પૂછીને સામાની વૃત્તિ અગર
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૫
-રૂચી શી છે તે જાણી લઈએ તે દુનિયામાં એક પણ માણસ એવો -નહિં મળે કે જેના સમાગેથી લાભ અગર આનંદ ન પ્રાપ્ત થાય.
૯૮ સમાન આચાર વિચારવાળા મિત્ર સાથે વાર્તાવિનોદ અને તેમના સમાગમમાં વખત ગાળવાથી થતો આનંદ અને સુખ -અવર્ણનીય છે. સંપત્તિથી મળતો આનંદ પણ તેની આગળ તુચ્છ છે.
૯૯ જેને સમાન દીલને સ્નેહી ન મળે, તેણે સૃષ્ટિસૌંદર્ય ઉપર પ્રીતિ રાખતાં શીખવું જોઈએ, જેને સૃષ્ટિ ઉપર પ્રેમ છે, તેને બીલકુલ એક્લાપણું છેજ નહિં સૃષ્ટિ સૈર્ય શાંત અને સ્વસ્થતાનું ષક છે. સૃષ્ટિની લીલા નિહાળવામાં જેનું મન મગ્ન રહે છે, તેને આનંદને સુકાળ છે.
૧૦૦ એકાંતવાસ સુખકર કે દુઃખકર નિવડે તેનો આધાર પિતાની જાતના ઉપરજ રહે છે. જેવી જેની વૃત્તિ, જેવું જેનું • વર્તન, તે પ્રમાણમાં એકાંત વાસ તેને માટે સ્વર્ગ કે નર્ક સમાન, વિશ્રાંતિ કે શાંતિનું સ્થળ, અગર દુઃખ કે સંતાપનુ સ્થળ નિવડે છે. એકાંત વાસ કેટલાકને આશિર્વાદ સમાન નિવડે છે, તો કેટલાકને શ્રાપ સમાન થઈ પડે છે. એકાંત કેટલીક વાર દુષ્ટ વિચાર અને વાસનાને જન્મ આપે છે અને પોષે છે. દુષ્ટ મનુષ્યને એકાંત વાસ દુષ્કૃત્યનું સ્મરણ કરાવી તેના હૃદયમાં દાહ ઉત્પન્ન કરે છે, ત્યારે વૈરાગ્ય શીલ મનુષ્યને એકાંત અત્યંત પ્રિય લાગે છે.
- ૧૦૧ આત્મ જાગૃતિ વિનાના માણસૈના સહવાસમાં જેમ જેમ વધારે રહેવાય છે, તેમ તેમ ખરું મનુષ્યપણું ઘટતું જાય છે. જે ખરે માણસ છે તેણે માણસેથી અલગ રહેવું જોઈએ.
૧૦૨ જેનું મન સ્વાધિન છે, તેને ભરવસ્તીમાં પણ એકાંતજ છે. અંધારી ગલીઓમાં તથા ઘંઘાટવાળા રસ્તામાં ફરવા છતાં પણ ઘણું માણસે પિતાનું નિત્યકર્મ વધારે ઝડપથી કરી શકે છે. જે
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૬
માણસ જનસમૂહની વચમાં રહેવા છતાં પણ સંપૂર્ણ સ્વચ્છતાથી એકાં તની મધુર શાંતિના સુખનેા અનુભવ કરી શકે છે, તેજ માટે માણસ છે.
'
૧૦૩ વાતચિતમાં સામાને શીખવવા કે શીખામણ આપવાઃકરતાં આપણે પાતે તેમાંથી શીખવા કે શીખામણ લેવાની વિશેષ ધારણા રાખવી જોઇએ.
૧૦૪ ગમે તેવા છટાદાર વક્તા હાય તે પણ વચ્ચેથેડીવાર વિશામે લે, તેા તેના ભાષણની અસર વધારે ઉડાણ સુધી પહોંચે છે.. ૧૦૫ પરિતાની સભામાં મૌન ધારણ કરવુ એજ મૂર્ખ માણુ-સનું ભૂપણ છે.
૧૦૬ સાંભળી રહેવાની ટેવ પાડવી એ ખેાલતાં શીખવાના જેટલુજ મહત્ત્વનું છે. જે સાંભળ સાંભળ કરે છે તેને શીખવાનું ઘણું મળે છે, તેની સાબત કાઈને કટાળા ભરેલી લાગતી નથી.
૧૦૭ આપણા મિત્રના કે આપ્ત જનના સંબંધમાં કાષ્ટ વિરૂદ્ધ વાત આપણે કાને આવી હાય; તે તે એકદમ ખરી હિ માની. ખસતાં તેને ઉદાર અર્થ ગ્રહણ કરવા જોઈએ અને રૂબરૂમાં મળતાં, તેના સંબધમાં તે જે ખુલાસા કરે તે સ્વીકારવા જોઇએ. વિવેક દૃષ્ટિથી વિચાર કરીશું તે! આ માર્ગ સર્વે રીતે પસંદ કરવા યાગ્ય છે. ખીન જરૂરી મૂર્ખાઈ ભરેલી લઢવાડે અનર્થકારક છે, તે જે ખુલાસા કરે તે સ્વીકારનાં ફાગઢ તકરાર ઉભી કરીએ, તો આખરે ગેરવ્યાજી ત રાર માટે પશ્ચાતાપ કરવા પડશે.
૧૦૮ ગઈ ગુજરી વીસરી જઇ ક્ષમા કરવી એજ સાધુતાનું
લક્ષણ છે.
Page #349
--------------------------------------------------------------------------
________________
-
શું
છે
નીતિ વિચાર રત્નમાળા
ત્રીજીમાળા–ને ૩. ૧ મિત્ર કે સ્નેહીઓ તરફથી મોક્લાયેલી ભેટની ચીજ, તેના ઉપયોગીપણું કે બજારની કિમત તરફ લક્ષ નહિ કરતાં કેવા ભાવથી તે મેલી આપવામાં આવી છે, તેના તરફ જ લક્ષ રાખવું જોઈએ. મત વસ્તુની નથી પણ ભાવની છે.
૨ એહી એ મનુષ્યને મે વિસામો છે અને સ્નેહી દૂર હોય પણ બનાં હૃદય એક હેય તો હમેશાં પાસે જ છે. પ્રેમ મર્યાદિત નથી. પ્રેમને પ્રદેશ અતી વિસ્તિણું અને આશ્ચર્યજનક છે. તેનું રાજ્ય જડ અને ચેનન્ય સર્વ વસ્તુઓ ઉપર છે.
૩ ચાહે સર્વને, વિશ્વાસપાત્ર છેડાનેજ ગણે. ભુડુ કેઈનુએ કરતા નહિં. શત્રુને સામર્થ્યથી તે અને મિત્રનું રત્નની માફક જતન કરે. એાછાબેલામાં ખપ પણુ વાચાપણું બદલ ઠપકાને પાત્ર થશે નહિં.
૪ ઇખર કે સંશયી સ્વભાવ મિત્રને હાનિકારક છે. એવા જીવનથી ઘણાનાં જીવન ખરાબ થઈ ગયાં છે. ઘણુ વખત એવા -વહેમ બીલકુલ નાપાયાદાર હોય છે. એક વખત મનમાં વહેમ પેદા થશે એટલે પછી દરેક પ્રસંગ, દરેક હિલચાલ અને દરેક બોલ, એકદર રીતે તદન નજીવી બીના પણ વહેમનું પોષણ કરે છે. જેના
Page #350
--------------------------------------------------------------------------
________________
ઉપર ઈતિરાજી થાય છે તેના દરેક કામમાં દેવું માલુમ પડે છે, પણ મમતા હોય છે તેનાં દરેક કામ સારાં લાગે છે. જેના ઉપર તમે. વિશ્વાસ રાખી શકે નહિ તેની સાથે મિત્રતાને સંબંધ જોડે નહિ અને એકવાર મિત્ર માને તે પછી તેના ઉપર અવિશ્વાસ કદી. રાખે નહિ.
૫ શત્રુ આપણને નુકશાન કરી જાય છે, અને મિત્ર અત્યંત લાભક્ત છે તે યથાર્થ છે પરંતુ આપણી જાતના જે ખરે મિત્ર અને કટ્ટો શત્રુ બીજે કઈ નથી.
૬ પૈસે અને સંપત્તિઓ, એ ઈન્દ્રવારણાનાં ફળ જેવાં છે. તથા સત્તા અને, પ્રતિષ્ઠા, એ પવન ભરેલા ખાલી પુરપાટા જેવી છે. સત્કર્મ એજ માણસની ખરેખરી સંપત્તિ છે. સદ્દવર્તન એજ દુનિયા. ઉપર કિંમતિ ચીજ છે.
જગતમાં સૌથી અગત્યની ચીજો તપાસીએ તે સ્વચ્છ હવા, ચોખ્ખું પાણી, સારે ખોરાક, નિરામય શરીર પ્રકૃતિ અને પવિત્ર અંતઃકરણ એટલાં છે.
૮ ગરીબ માણસમાં જો ઉદ્યોગીપણું અને ખત એ બે ગુણ હોય તે તે સુખી જીવન ગાળી શકે છે, પણ શ્રીમતનામાં જે ઉદારપણું, દાનશીલપણું, મિતાચાર, દીર્ધ દૃષ્ટી, ઈદ્રિયદમન ઈત્યાદિ ગુણ હોય તે જ તે અંકુશમાં રહી શકે છે, નહિંતર તેનું અધઃપતન થયા સિવાય રહેતું નથી.
૯ અધિકાર અને ધન એ બે ઘણી ઘણું ભયકર વસ્તુ છે. તેના લીધે ઘણુ અનર્થ ઉપજે છે તે ઇતિહાસ ઉપરથી જણાય છે. રોમના કેટલાક શહેનશાહ બચપણમાં સારા હતા, પણ ગાદીએ બેઠા.
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૮
પછી ધન અને અધિકારના મદને લીધે તેઓ ભ્રષ્ટ થયા છે. નેપોલીયન પણ આખરે ગર્વિષ્ટ થયો હતો.
૧૦ દ્રવ્યને અતિલોભ નિંદ્ય અને ત્યાજ્ય છે ખરે, પણ ન્યાયમાર્ગથી દ્રવ્ય સંપાદન કરીને ભવિષ્યના બચાવ સારૂ કરકસરથી રહેવું તે કઈ પણ રીતે અઘટિત નથી.
૧૧ આજની આવક ખરચી નાખવા કરતાં ગઈ કાલની બચતમાંથી ગુજરાન ચલાવવું તે વધારે પસંદ કરવા યોગ્ય છે; પણ આજના ગુજરાનને આધાર આવતી કાલની પેદાશ ઉપર રાખ, તે મૂર્ખાઈ ભરેલું છે. અર્થાત “આગળ કમાઈશું” એવી આશાએ અત્યારની જરૂરીયાત માટે, દેવું કરવું તે મૂર્ખાઈનું લક્ષણ છે. આજને ઉડાઉ તે આવતી કાલને નિર્ધન છે. ઉડાઉ માણસ નિર્ધન થયા વિના રહેતો નથી.
૧૨ ડી પુજીએ થોડી કાળજી, મેટાની જવાબદારી પણ મટી જ હોય છે. જેટલું તું ભેગવીશ, અગર સુપાત્રને દાન કરીશ તેટલુંજ ધન તારું છે, બાકીનું તે બીજાનું છે. તુતે માત્ર તેના રક્ષણ કરનાર ચેકીદાર જેવો જ છે.
૧૩ જેમ અજ્ઞાન વધારે તેમ બીક પણ વધારે હોય છે.
૧૪ રસીક અને સહદય પુરૂષોને આ સૃષ્ટિ પ્રત્યેક ડગલે આનદમયજ લાગે છે. શાણા અને સવદ્ર્તનશાળી પુરૂષને આ સૃષ્ટિ દેવી સત્વથી ભરેલી જ લાગે છે, પણ તેનું ખરું સ્વરૂપ સમજવા માટે આપણે તેના તરફ પ્રેમની દૃષ્ટીથી જોવું જોઈએ.
૧૫ જે લેકે સૃષ્ટિનું સૌદર્ય સમજી શકે છે, તેમને દુઃખ કઈ જાતને સંતાપ કરી શક્ત નથી. એવા લેકે નિર્મળ, ભૂરા આકાશ તરફ, કે તારાના સમૂહ તરફ, કે ઘૂઘવાટ કરતા સમુદ્ર તરફ, કે
Page #352
--------------------------------------------------------------------------
________________
૪૦
પર્વતના શિખર તરફ દષ્ટી કરે છે, કે તરતજ તેમનાં સંસારનાં સંકટ પલાયન કરી જાય છે.
૧૬ સ્વચ્છ અને વાદળાં વિનાના દિવસે, શાન્તિના સમયમાં, ખુલ્લા મેદાનમાં કે ઉપવનમાં વિશ્રાંતિ લેવા છતાં, જે ચિતાનું શમન ન થાય તે ચિતા અત્યંત ધાર સમજવી જોઈએ. સુદર આંખા છતાં તેનું મન ચિંતાના ઉદ્યોગમાં કેમ રહી શકતું હશે તે સમજાય એમ નથી. ૧૭ સૃષ્ટિને જ્યાં સુધી મનુષ્યને હાથ અડકતા નથી, ત્યાં સુધી તેના સૌંદર્યમાં જરા પણ ઘટાડા થતા નથી. તમારા કૃત્યથી થયેલા ઘા અગર કાપા આપેાઆપ રૂઝાઈ જઈ અને સૃષ્ટિ ટુંક મુદ્દતમાં હતી તેવીને તેવીજ શાભાયમાન થઈને રહેશે.
૧૮ કુદરતના ચમત્કાર સર્વના નિરીક્ષણ માટે હમેશાં ખુલ્લાજ રહે છે અને તે માણસની સર્વોત્તમ કૃતિ કરતાં પણ વિશેષ આશ્ચયૅકારક અને સુંદર છે, છતાં ફક્ત ચેાડાજ માણસો તેનું અવલોકન કરવાની કાળજી રાખતા હાય છે એ કેટલું બધું ખેદકારક છે ?
૧૯ જગત્ ઉપરનું પ્રત્યેક સ્થળ કળા કૌશલ્યની કારીગરીની અસંખ્ય કૃતિઓથી ભરપૂર છે, છતાં જે માણુસ તે રહસ્યને સમજી લેવાની શક્તિ ધરાવતા નથી, તેને મન તે સધળુ નકામું છે. આ જગત્ ઉપર નિર્દોષ આનંદનાં એટલાં બધાં વિપુલ સાધના નથી, કે જેથી આપણને આવા એક સર્વોત્કૃષ્ટ સાધનના અનાદર કરવાનું પાલવે. ૨૦ કુદરતને આદરભાવપૂર્વક અભ્યાસ કરવાથી મનુષ્યજીવનને અંગે રહેલા સુખ સાધનેામાં કેટલા બધા વધારા કરી શકાયા છે, તે ફક્ત વિજ્ઞાનશાસ્ત્રીએજ સમજી શકે છે.
'
૨૧ જે માણસ કુદરતને સચાટ પ્રશ્નો પૂછવાની શક્તિ નથી ધરાવતા, તેને તે પેાતાનું સુંદર રહસ્ય સમજાવવાની ખીલકુલ દરકાર
Page #353
--------------------------------------------------------------------------
________________
રાખતી નથી, અને જે માણસ તેના તરફ પ્રીતિની દષ્ટીથી જેને નથી તેની સામે તે જોતી પણ નથી.
૨૨ ઓ બુદ્ધિમાન ! વર્તમાનકાળને લક્ષમાં રાખીને સર્વ વ્યવહાર કરીલે. કાલ કેવી થશે તે કોણ જાણે છે? શાણું! આવતી કાલપર ભસે ન રાખતાં કરવાનાં કાર્ય આજ અને અત્યારે જ કરી લે. આખી રાત તેની શી વાત !
૨૩ જે નાવિક ભરતીને સમય ચાચવી લે છે, તેને દરિયાની -મુસાફરી સુગમ નિવડે છે. તેવી જ રીતે મનુષ્યજીવનમાં પણ જે માણસ
અનુકુળ સંયોગને પુરેપુરે લાભ લઈ લે છે તે સમૃદ્ધિવાન થાય છે. જે માણસ તે સંધી સાંધવાનું ચૂકી જાય છે તેની જીવનયાત્રા સંકટમય અને નિષ્ફળ નિવડે છે.
૨૪ ભૂત, ભવિષ્ય, અને વર્તમાન તેમાં ભૂતકાળ એટલે જે કાળ પસાર થઈ ગયે તે, તે ગમે તે ગાજ, ફરી આપણું હાથમાં આવતું નથી. ભવિષ્ય કાળ, જે હવે પછી આવશે તે, તે આવે તે આપણે, પણ તે આવશે જ એવી ખાત્રી નથી, માટે વર્તમાન એટલે ચાલતો કાળ તેજ આપણે રહ્યો.
ર૫ વર્તમાનકાળજ તમારી જાતને સુધારવા માટે સર્વોત્તમ છે. તે કાર્યજ માટે જે તમે આજે તૈયાર નહિં હો તે કાલે થશે–અગર હશે, એવી શી ખાત્રી ?
૨૬ લાંબુ આયુષ્ય ભોગવવાના ધોરણે તમારે કાર્યક્રમ ગોઠવશે નહિ, પણ બીજીજ પળે તમારા આયુષ્યની દેરી તુટી જવાની છે, એ ભાવનાથી કાર્યમાં તત્પર રહે, અને જીવનનું સાર્થક કરે. મુલતવી રાખવાનાં હમેશાં માઠાં ફળ છે એ સતત લક્ષમાં રાખજે.
૨૭ પુરેપુરે બદલે લીધા સિવાય કાળની એક પળ પણ હાથ
Page #354
--------------------------------------------------------------------------
________________
માંથી પસાર થવા દેવી નહિ. પ્રત્યેક પળ કેટલી કીમતી છે તે જે લેકે મરણપથારીએ પડયા હોય, તેમને પુછી જોશે તે બરાબર સમજાશે. ગુમાવેલું દ્રવ્ય પાછું મળવાનો કેઈ દિવસ સંભવ રહે છે, પણુ ગુમાવેલે વખત કદી પણ પાછો આવતો નથી.
૨૮ શાણું પુરૂષનું એ કર્તવ્ય છે કે આ જગત ઉપર એટલે કાળ રહેવાનું હોય, તેટલા કાળમાં બને તેટલું જીવનનું સાર્થક કરી લેવું. પસાર થતી પળને જે સારો ઉપયોગ કરી લે તેજ શાણે પુરૂષ છે. જેણે પિતાનું જીવન સારી રીતે ગાળ્યું હોય તેજ દીર્ધાયુષી ગણાય. છે. જે કાળને દુરૂપયોગ થાય છે તે કાળને જીવ્યાની ગણતરીમાં લેવાનું નથી, કેમકે તે તે એળે ગુમાવ્યો ગણાય છે.
૨૯ તમે જે શાણું છે, તે કોઈપણ કામ આવતી કાલપર મુલતવી રાખશે નહિં, કેમકે આવતી કાલને સૂર્યોદય તમે નજ દેખી. શકે એમ પણ કદાચ બને.
૩૦ દરેક કામને માટે નક્કી કરી રાખેલા વખતમાં તે કામ પુરું કરી દેવું, જેથી બીજા કામની આડે તે આવે નહિ. દિવસમાં જે કામ કરવાનાં હોય, તેને કમ તથા તેની પાછળ ગાળવાને વખત. સવારમાં કે આગલી રાત્રે નક્કી કરી રાખ. જે તેમ નહિં કરે તે ઘણે કિંમતી વખત નકામે ચાલ્યો જશે. “વખત આવે થઈ રહેશે” થવાનું હશે તે થશે એમ બોલનારે વિનાશ પામે છે.
૩૧ જે માણસ પિતાનું કામ નિયમિત રીતે અને વ્યવસ્થાસર કરે છે તે માણસ ચાર ગણું કામ કરવા છતાં પણ આખો દહાડે નવરે ને નવરેજ માલુમ પડે છે. આગળ ઉપર કરવાના કામનું ધારણ આગળથી નક્કી કરી રાખનાર માણસ મુંઝાતો નથી.
૩૨ ઘણાં કાર્ય કરવાનાં હોય છે ત્યારે ક્યા કાર્યથી શરૂઆત
Page #355
--------------------------------------------------------------------------
________________
કરવી ? આવી મુંઝવણ ઘણી વાર થાય છે, એ વખતે જે કાર્ય સૈથી ઓછી રૂચીવાળુ હોય તે પહેલું હાથ ધરવું. દેખીતી અરૂચીવાળું પણ. કઈ વખત તે પરિણામે લાભદાયક નિવડે છે. વળી જે વખતે સર્વ શક્તિઓ તથા મન તાજા હોય અને થાક્યા વગરનાં હોય છે, તે વખતે એવાં કામ જલ્દી સિદ્ધ થાય છે. અને જે કામ વિશેષ રૂચીવાળાં હોય તે કામ થાક્યા પછી હાથ ધરવામાં આવે તે પણ હશે હેશે કરાય છે.
૩૩ કાળ નિર્દય પણ છે અને દયાળ પણ છે. તેણે હજારે. માણસનાં જીવન ખરાબ કરી નાંખ્યાં છે અને તેણે હજારેને સુખની પરાકાષ્ટાએ પહોંચાડ્યા છે, સારાંશ કે જેણે કાળને જે વ્યય કર્યો. છે તેવું ફળ તેને પ્રાપ્ત થાય છે.
૩૪ આયુષ્ય ક્ષણિક છે, જે ઘડી જાય છે તે આપણી છે, બીજી પળ કેને દીઠી છે ? આવા વચન ઉપરથી કેટલાક એ સાર ગ્રહણ કરે છે કે ચેતબાજી ઉડાવવી એજ ખરું છે. જેટલું ભોગવી લીધું તેટલું આપણું પાછળ શું થશે ? કેણે દીઠું છે ? આ વિચાર શ્રેણું અત્યંત હાનીકારક છે. ગઈ કાલ પાછી આવવાની નથી એ વાત ખરી, પણ પ્રત્યેક પળની કૃતિનું ફળ ચીરસ્થાયી છે, માટે દરેક પળ સત્કાર્યમાં જવી જોઈએ. આયુષ્ય ટુંકું છે માટે તેને દુરૂપયોગ. નહિ કરતાં, સત્કર્મ કરવામાં તે વ્યતિત કરવું જોઈએ.
૩૫ આપણે જે કર્મ કરીશું તે ઉડી જવાનાં નથી પણ તેને. -સંસ્કોર પાછળ રહી જવાના છે. આપણી કૃતિનાં ફળ ભોગવ્યા સિવાય. છુટકે નથી તો પછી તે કર્મો સારાંજ કરવાં જોઈએ. જેથી ચીર-- સ્થાયી શાંતિ મળી શકે. સત્ય પૂર્ણ જીવન છે, અને બીજાને સંકટ.
Page #356
--------------------------------------------------------------------------
________________
સામે હિંમતથી બાથ ભીડતાં શીખો. દીર્ઘદૃષ્ટી અને દઢ નિશ્ચય એ એને સુયોગ કરવામાંજ જીવનનું રહસ્ય રહેલુ છે.
૩૬ પ્રત્યેક માણસ પોતાના કાળને કર્તા છે. તે જ સારે અને નઠારે બનાવી શકે છે. સત્યયુગ પણ આજ છે અને કળયુગ પણ આજ છે. આપણી જેવી ભાવના હોય છે તેવી ભાવના કાળની પણ થાય છે, માટે સર્વ મનુષ્યોએ સત્યયુગ બનાવવા પ્રયત્ન કરો. કાળ અમુલ્ય છે એટલુજ નહિ, પણ તેની અસર કોઈપણ રીતે નાબુદ કરી શકાતી નથી. •
૩૭ જેટલુ બેલવું ઉચીત હોય તે કરતાં વધારે બેલી નાખવા બદલ પોતાની જાતને ઠપકે આપવાનો પ્રસંગ લગભગ દરેક માણસને પ્રાપ્ત થતું હશે, પણ જરૂર કરતાં થોડું બોલ્યા બદલ પસ્તાવુ પડે
એ પ્રસંગ તો વિરલજ હોય છે. મૌ સાથે સાધક એ વાક્યાનુ- સાર મૌન કરવું તે સોના જેવું છે.
૩૮ રાજ્ય પ્રકરણને લગતા કામકાજમાં ધીમાસ કરતાં ઉતાવળની બીક વધારે રાખવાની છે. પુખ્ત વિચાર કર્યા વગર બાંધવામાં આવેલા કાયદા અત્યત હાનીકારક નિવડે છે. એવા કામમાં ઉતાવળ કરવી તે - શાણપણ નથી.
૩૯ જે માણસ વગર વિચાર્યું બોલે ચાલે છે તેને પાછળથી પસ્તાવુ પડે છે. જે શસ્યાતના કામકાજમાં થોડી ધીરજ રાખશે તે પસ્તાવામાંથી બચશે.
૪. કોઈ કામ દેડાદોડ કરી પૂરું કરી નાખવામાં શાણપણ નથી પણ તેમાં ગુંચવાડે ઉત્પન્ન થાય છે, તે કામ તેમજ રહેવા દઈ વચમાં એક રાત્રી પસાર થવા દેવામાં લાભ છે. રાત્રીની શાંત નિદ્રામાં
Page #357
--------------------------------------------------------------------------
________________
૪૫
આપણે મગજ ગુચવાયેલુ કાકડું ઉકેલવાનો ઉપાય શોધી કાઢે છે.. અથવા વખત જતાં સારી સલાહ મળે છે.
૪૧ ઉતાવળે કામ કરી પાછળથી તે ભૂલ સુધારવા બદલ ઉજા-- ગરા કરવા કરતાં, કામ અધુરૂં મૂકી ઉઘ લેવી એ વધારે ડહાપણુ ભરેલું કામ છે. શાણપણને ઈમારત બાંધવા માટે જે સામાન જોઈએ તે જ્ઞાન પુરૂ પાડે છે. એ ઈમારતને પાયે જ્ઞાન જ છે.
૪૨ શાણું માણસ બીજાના અનુભવને પિતાનો કરી લે છે. જે માર્ગે જવાથી બીજા માણસે ખત્તા ખાધા હોય છે તે માગે તે કદી પણ જતા નથી.
૪૩ મૂર્ખ માણસ જાતે ખત્તા ખાય છે ત્યારે જ તેનામાં શાન આવે છે ત્યારે જ તે પાછા હઠે છે.
૪૪ સદુપદેશ વડે સુધરવું એ શાણપણનું લક્ષણ છે. જાતે ઠોકર ખાધા સિવાય બીજાની શીખામણ સાંભળવાથી જ સુધરવુ તે સર્વોત્તમ છે, પણ બીલકુલ નહિ સુધરવું તેના કરતાં ઠોકર ખાઈને સુધરવું એ બહેતર છે.
૪૫ અનુભવની શાળા દુઃખથી ભરેલી છે પણ મૂર્ખ માણસ માટે તે સિવાય બીજી કઈ શાળા કામની નથી. બીજાનું જોઈ તેઓ શીખી શતા નથી, પણ જાતના અનુભવ પછીથીજ તેની આંખે ઉઘડે છે. અર્થાત અનુભવની સપ્તશાળામાં ઘડાયા સિવાય તેઓ સુધરી શક્તા નથી.
૪૬ મનન કે અધ્યયનનુ કામ ઘણું કઠણું છે. માનસિક શ્રમની આગળ શારીરિક શ્રમ છેકરાંની રમત જેવું છે. વળી સ્નાયુનો થાક જ્ઞાનતંતુઓ કરતાં વધારે ઝડપથી ઉતરી જાય છે. અધ્યયન કે ચિંતનને માર્ગ અત્યંત વિકટ છે ખરે. પણ તેનાથી કર્તવ્યનો માર્ગ સરલ. અને સ્પષ્ટ થાય છે.
Page #358
--------------------------------------------------------------------------
________________
૬
૪૭ મર્યાદાનું ઉલ્લઘન સર્વ બાબતમાં હાનિકારક છે. સદ્દગુણને ‘પણ મર્યાદા હોય છે અને તેનું અતિક્રમણ થતાં તે કેટલીક વાર દુર્ગુણ થઈ પડે છે. એકદર રીતે ઉપગી, નિર્દોષ કે આખરે ક્ષમા કરવા
ગ્ય બાબતો પણ મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી ત્યાજ્ય કે નિંદ્ય ચંઈ ગણાય છે.
૪૮ ઉદારતા એ સદગુણ છે પણ મર્યાદા કે વિવેક વગરની ઉદારતા એ ઉડાઉપણું ગણાય છે. તેવી જ રીતે ગજી ઉપરાંતિની હિમ્મત -એ અવિચારીપણામાં ખપે છે.
૪૯ દુર્ગણ એ એ ભયકર પિશાચ છે કે તેને જોતાં વેંતજ તેના તરફ તિરસ્કારની લાગણી ઉત્પન્ન થાય છે, પણ જો રેજ ને રોજ તેના તરફ જોયા કરીએ, તેની સાથે પરિચયમાં આવીએ તે શરૂઆતમાં આપણે તેની ઉપેક્ષા કરવા લાગીએ છીએ, પણું પાછળથી આપણું મનમાં તેના માટે દયા ઉત્પન્ન થાય છે અને આખરે આપણે તેને ભેટી પડીએ છીએ.
૫૦ દુષ્ટ પુરૂષોને શિક્ષા કરવા ઈશ્વર કાંઈ નવાં હથીયાર બના-વતું નથી પણ તેમના દુર્ગુણ વડે જ તેને શિક્ષા થાય છે. વ્યસની માણસેને તેનાં દુર્બસને જ ખરાબ કરે છે. પાપજ પાપીને ખાય છે.
- ૫૧ કઈ કઈ વખતે મૂર્ખાઈ પણ દુર્ગુણ કે વ્યસનના જેટલી જ ઘાતક નીવડે છે. દુનિયા ઉપરની ઘણું અનર્થ મૂર્ખાઈને પણ ભારી છે. એક માણસ બીજા માણસને મારી નાંખે, પછી તે પૈસાના લોભે, જુના વેર નિમિત્તે કે ગાંડછામા આવેશમાં, એ બધાનો નિર્ણય તેને કેવી સજા કરવી, કેટલે અંશે દેશપાત્ર ગણ, એ ગુન્હા શોધક ખાતાની બાબતમાં ઉપયોગી છે, પણ તેના થી જગતને નુકસાન થયું, એક જીવની હાની થઈ તેમાં તેને લીધે કશો ફેર પડતો નથી.
Page #359
--------------------------------------------------------------------------
________________
અર્થાત્ સમાજને શિર દુર્જનને સુધારવા જેટલી જ મુખેને સુધારવાની જવાબદારી રહેલી છે.
પર જગતમાં ઘણે પરેપકાર નામના મેળવવાની લાલસાથી કે બીજે કઈ સ્વાર્થ સાધવાની ઇચ્છાથી થતો હોય છે, છતાં એવી "ઉત્તમ પ્રકારની સ્વાર્થ દષ્ટીથી દેરાઇને પણ જે સત્કર્મ થાય છે, તેનાથી જગતને તે શુદ્ધ પરમાર્થના જેટલેજ લાભ થાય છે.
૫૩ આપણને જે શક્તિઓ મળેલી છે તેને કે ઉપયોગ કરે, તે આપણી મુનસફી ઉપર રહેલું છે. આપણને માટે સદ્દગુણના કે દુર્ગુણના બને માર્ગ ખુલ્લા છે. આ મુનસફીને બદલે જવાબદારી કહેવી વધારે ગ્ય છે. આ બન્ને માર્ગ ખુલા તો ખરા પણ એક માર્ગ સ્વર્ગે પહોંચાડે છે, જ્યારે બીજો માર્ગ નરકે લઈ જાય છે.
૫૪ યોગ્ય અવસરે જરા મદદ કરવી, સારી સલાહ આપવી, બે માયાળુ શબ્દ બેલી પ્રત્સાહન આપવું, એવું એવું ક્યથી ઘણું માણસોના દુઃખમાં ઘટાડે કરી શકાય છે. એક નાની સરખી મીણબત્તી પિતાનો પ્રકાશ કેટલે બધે દૂર સુધી પ્રસારે છે? એવી રીતે એક નાનું સરખુ સત્કર્મ પણ દુષ્ટ જગતમાં સર્વત્ર દીપી રહે છે.
૫૫ પિતાની જાતની બાબત કરતાં બીજાની બાબતમાં શાણું -થવું એ વધારે સહેલું છે.
૫૬ આપણું અંતરાત્માના જે શાણે માર્ગદર્શક આપણને -બીજે કાઈ સ્થળેથી મળનાર નથી. જ્યારે આપણું વર્તનના સંબંધમાં આપણને શક પડે, ર્ચો માર્ગ લે તે સહેલાઈથી સમજાય નહિ, ત્યારે તેની સલાહ લેવી. તે કઈ દિવસ ખૂટે માર્ગે દેરી આપઅણને ફસાવશે નહિં. તેના ઉપર કોઈની લાગવગ કે સત્તા ચાલશે
Page #360
--------------------------------------------------------------------------
________________
૪
૪૭ મર્યાદાનું ઉલ્લંધન સર્વ ખાબતમાં હાનિકારક છે. સદ્દગુણને પણ મર્યાદા હેાય છે અને તેનું અતિક્રમણ થતાં તે કેટલીક વાર દુર્ગુણ થઇ પડે છે. એકદર રીતે ઉપયાગી, નિર્દોષ કે આખરે ક્ષમા કરવા ચેાગ્ય ખાખતા પણ મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી ત્યાજ્ય કે નિંદ્ય થઇ ગણાય છે. ૪૮ ઉદારતા એ સદ્ગુણ છે પણ મર્યાદા કે વિવેક વગરની ઉદારતા એ ઉડાઉપણું ગણાય છે. તેવીજ રીતે ગજા ઉપરાંતની હિમ્મત એ અવિચારીપણામાં ખપે છે.
૪૯ દુર્ગુણ એ એવા ભયકર પિશાચ છે કે તેને જોતાંવેંતજ તેના તરફ તિરસ્કારની લાગણી ઉત્પન્ન થાય છે, પણ જો રાજ તે રાજ તેના તરફ જોયા કરીએ, તેની સાથે પરિચયમાં આવીએ તે શરૂઆતમાં આપણે તેની ઉપેક્ષા કરવા લાગીએ છીએ, પણ પાછળથી આપણા મનમાં તેના માટે ક્યા ઉત્પન્ન થાય છે અને આખરે આપણે તેને ભેટી પડીએ છીએ.
૫૦ દુષ્ટ પુરૂષોને શિક્ષા કરવા ઈશ્વર કાંઇ નવાં હથીયારે ખનાવતા નથી પણ તેમના દુર્ગુણ વડેજ તેને શિક્ષા થાય છે. વ્યસની “માણસાને તેનાં દુર્વ્યસનેાજ ખરાબ કરે છે. પાપજ પાપીને ખાય છે. ૫૧ કાઈ કાઇ વખતે મૂર્ખાઈ પણ દુર્ગુણ કે વ્યસનના જેટલીજ ધાતક નીવડે છે. દુનિયા ઉપરના ઘણા અનર્થ મૂર્ખાઈને પણ આભારી છે. એક માણસ ખીજા માણસને મારી નાંખે, પછી તે પૈસાના લેાભે, જુના વેર નિમિત્તે । ગાંડછાના આવેશમાં, એ બધાના નિર્ણય તેને કેવી સજા કરવી, કેટલે અંશે ધ્રુષપાત્ર ગણવા, એ ગુન્હા શેાધક ખાતાની બાબતમાં ઉપયાગી છે, પણ તેના કૃત્યથી જગત્ને નુકસાન થયું, એક જીવની હાની થઈ, તેમાં તેને લીધે કશા ફેર પડતા નથી.
Page #361
--------------------------------------------------------------------------
________________
૪૭
અર્થાત સમાજને શિર દુર્જનને સુધારવા જેટલી જ મુખેને સુધારવાની જવાબદારી રહેલી છે.
પર જગતમાં ઘણે પોપકાર નામના મેળવવાની લાલસાથી કે બીજો કોઈ સ્વાર્થ સાધવાની ઈચ્છાથી થતો હોય છે, છતાં એવી ઉત્તમ પ્રકારની સ્વાર્થ દષ્ટીથી દેરાઇને પણ જે સત્કર્મ થાય છે, તેનાથી જગતને તે શુદ્ધ પરમાર્થના જેટલો જ લાભ થાય છે.
૫૩ આપણને જે શક્તિઓ મળેલી છે તેને કેવો ઉપયોગ કરવો, તે આપણું મુનસફી ઉપર રહેલું છે. આપણને માટે સદ્દગુણના કે દુર્ગુણના બને માર્ગ ખુલ્લા છે. આ મુનસફીને બદલે જવાબદારી કહેવી વધારે યોગ્ય છે. આ બન્ને માર્ગ ખુલ્લા તે ખરા પણ એક માર્ગ સ્વર્ગે પહોંચાડે છે, જ્યારે બીજો માર્ગ નરકે લઈ જાય છે.
૫૪ ચોગ્ય અવસરે જરા મદદ કરવી, સારી સલાહ આપવી, એ માયાળુ શબ્દ બેલી પ્રોત્સાહન આપવું, એવું એવું કર્યાથી ઘણું માણસેના દુઃખમાં ઘટાડે કરી શકાય છે. એક નાની સરખી મીણબત્તી પિતાનો પ્રકાશ કેટલે બધે દૂર સુધી પ્રસારે છે? એવી રીતે એક નાનું સરખુ સત્કર્મ પણ દુષ્ટ જગતમાં સર્વત્ર દીપી રહે છે.
૫૫ પિતાની જાતની બાબત કરતાં બીજાની બાબતમાં શાણું થવું એ વધારે સહેલું છે.
૫૬ આપણું અંતરાત્માના જેવો શાણે માર્ગદર્શક આપણને -બીજે કઈ સ્થળેથી મળનાર નથી. જ્યારે આપણું વર્તનના સંબંધમાં આપણને શંકા પડે, કર્યો માર્ગ લે તે સહેલાઈથી સમજાય નહિ, ત્યારે તેની સલાહ લેવી. તે કઈ દિવસ ખૂટે માર્ગે દેરી આપણને ફસાવશે નહિં. તેના ઉપર કોઈની લાગવગ કે સત્તા ચાલશે
Page #362
--------------------------------------------------------------------------
________________
૪૮
નહિ. વળી તે એ સાક્ષી છે કે આપણે પોતે પણ કદી લાલચ આપી તેને ફેડી શક્તા નથી આપણું કાઈ વર્તન તેનાથી છાનું રહેતું નથી.
૫૭ આપણે આપણી જીભને અંકુશમાં રાખી શકીએ. આપણું. ખરા ભાવ છુપા રાખી મુખમુદ્રા ઉપર બીજા ભાવ પ્રગટ કરી શકીએ. મનોવિકારને નિગ્રહ કરી શકીએ, પણ આપણું હૃદયમાં વાસ કરી રહેલા અંતર્ આત્મા ઉપર, આપણે અમલ જરા પણ ચાલી શકવાને નથી. આપણે દુષ્કર્મ કરવા જઈએ કે તરત જ તે આપણને ટપકે આપી પાછા હઠાવે છે. ઠપકાની ઉપેક્ષા કરી આપણે દુષ્કર્મમાં પ્રવૃત્ત થઈએ તે પણ તે શાંત બેસી રહેતો નથી. આપણું અંતઃકરણ હમેશાં આપણને ડંશ દે છે અને આપણી ચિત્તની શાંતિને હમેશને માટે નાશ થાય છે, માટે સર્વ કાર્યમાં તેની સલાહ માંગવી અને તે જેસલાહકે આજ્ઞા આપે તેનું અનુકરણ કરવું એજ ખરા શાણપણનું કામ છે.
૫૮ મનમાં વિચારને પ્રવેશ થવા ન દે તે મનની શુદ્ધિછે. શરીર, અન્ન, વસ્ત્ર, જળ, ઈત્યાદી વસ્તુઓ સ્વચ્છ રાખવી તે બાહ્ય શુદ્ધિ છે. બહારની સ્વચ્છતા મનને પ્રફુલ તથા શુદ્ધ રાખે છે. બહારની મલીનતા મનને મલીન તથા વિકારી બનાવે છે. પવિત્ર વાતાવરણમાં ઉભા હોઈએ ત્યારે મનમાં વિચાર પણ પવિત્ર આવે છે. સ્વચ્છ સ્થળમાં મન પવિત્ર રહે છે. બાહ્ય શુદ્ધિ કરતાં આંતરશુદ્ધિ વધારે કીંમતિ છે. મન મેલું હોય તે ફક્ત બાહારનો ઠાઠમાઠ દુનિયાને છેતરવાજ અર્થ સારે છે.
૫૯ ઈતિઓને સ્વચ્છદપણે વર્તવા દેવામાં આવે તો તે મનને. વિષયના ખાડામાં લઈ જઈ નાખ્યા વગર રહેતી નથી, અને તે જેમ જેમ નિરકુશ થતી જાય છે તેમ તેમ તેમને તૃપ્ત કરવા માટે મન.
Page #363
--------------------------------------------------------------------------
________________
૪૯
પૂણ યથેચ્છ વર્તન કરવા માટે આપણને લલચાવે છે અને પાપાચરણ કરાવરાવે છે, માટે તેને અંકુશમાં રાખવી.
૬૦ ધર્મના માર્ગમાંથી પતિત નહિ થવાની ઈચ્છા રાખનારાઓએ દરાજ રાત્રે આખા દિવસનું વર્તન તપાસી જવું જોઇએ. પેાતાની જાતને આ પ્રમાણે સ્વાલા પૂછવા કે શરીરને આરોગ્ય રાખવા પ્રયત્ન કર્યો છે? વૃત્તિએ! અને મનેાવિકારને અંકુરામાં રાખ્યા છે? ખેાટી લાલચેાની સામે થઈ તેને પરાભવ કર્યો છે કાઈ પાપચરણ મેં આજે કર્યું છે ? કાઇને ઇજા કરી છે? માઠુ લગાડયું છે. ? મેં કોઇનું ભલું કર્યું છે? આ વિચારણાથી ભૂલા સુધારવા સાથે નવિન માર્ગમાં આગળ
વધી શકાય છે.
૬૧ ધર્મ ભાવનાને લીધે ગરિબ માણસ પણ ઉદાર, ઉદાત્ત અને પરોપકારી થઇ શકે છે. ધર્મના ઉદ્દેશ મનુષ્યને સ્વર્ગમાં પહાંચાડવાને નથી, પણ અંતઃકરણમાંજ સ્વર્ગ લાવી મુકવાને છે. દુષ્ટ વિચારે મનમાં બન્યા રહે તેા ધર્મના ઉદ્દેશ સફળ થતા નથી,
કુર માણસ ઉઘાડાં પાપ જેટલા કરે છે તે કરતાં હજારગણાં પાપ મનમાં વિચાર વડે કરે છે. જે માણુસ નિરતર દુષ્ટ વિચાર કર્યા કરે છે તેને આખરે પોતાના વિચારેાને વર્તનમાં ફેરવી નાંખતાં વાર લાગતી નથી, તેમ જે માણસ હંમેશા પવિત્ર વિચારામાં રમ્યા કરે છે, તે અયેાગ્ય વર્તન કરે એવા બહુ સંભવ હાતા નથી. મન ઉપર વિચારાને પટ જલદી મેસી જાય છે. માટે મનને હમેશાં સારા અને પવિત્ર વિચારામાં રેકાયેલુ રાખવું.
૬૩ પરધર્મ તરફ અસહિષ્ણુતા બતાવી એ આપણી પાતાની હલકા બતાવે છે, જે માણસ પાતાથી જુદા ધર્મ પાળતા હોય છે તે પેાતાના ધર્મના વિરોધી છે એમ લૉકા ગણે છે, તથા ધર્મની
*
Page #364
--------------------------------------------------------------------------
________________
૨૦
આબતમાં શંકાશીલ વૃત્તિવાળાને માણસા નાસ્તિક ગણે છે, આ રીત પસંદ કુવા ચેાન્ય નથી.
૬૪ ધર્મને લગતા કટલાક ભેદ તા ફક્ત આચારના ત્રંબધમાં હોય છે, છતાં તેજ ધર્મના મુખ્ય સિદ્ધાંત હાય તેમ લોકેા તેને માટે એક બીજાને ધિક્કારે છે. મુખ્ય ખીનામાં મતભેદ ન હાય તે પછી એક ઉભું ટીલું કરે અને ખીજો આડું ટીલું કરે અને ત્રીજો અંદર ટપકું વધારે કરે તેમાં શું બગડી જતુ હશે? સર્વને પાતાની આસ્થા પ્રમાણે ધર્મ પાળવાનેા હુક છે.
૬૫ ઉપદેશકાએ સાચુ, પવિત્ર, આદર્શ રૂપ જીવન કહેવું જોઇએ, તેને ખ્યાલ શ્રોતાઓને આપવા જોઇએ, ઉંચુ જીવન કેવું હાઈ શકે તેના વિચારમાં મગ્ન થતાં લેાકા પેાતાની દુનિયાદારીની ઉપાધીએ વિસરી જાય, શાશ્વત સુખ અને શાંન્તિની આગળ આ દુનિયાનાં સુખ કશા હિંસામમાં નથી એવું લેાકાને ભાન થાય, આવા ઉપદેશંકા, કે આવી ધર્મ સંસ્થાઓને કાઇપણ જાતના વિરાધ નડવાના બીલકુલ સંભવ રહેશે નહિં.
૬૬ જેને ફક્ત એકજ ધર્મના સિદ્ધાંતાનું જ્ઞાન હાય છે તે કાઈપણ ધર્મ બરાબર જાણતા નથી એમ કહેવું જોઇએ. તેની સાથે એમ પણ કહેવું જોઈએ કે જે માણસ ફક્ત એકજ ધર્મની ખુ સમજવાની કાશીશ કરી બેસી રહે છે તે કાઇપણ શ્રમની ખુબી સર્વાણે સમજી શકતા નથી.
૬૭ ચિત્ત સ્વસ્થ હૈાય ત્યારેજ સુવિચાર। કુરે છે. જીત મેળવવા કરતાં શાંતિ જાળવવી તે વધારે કીંમતિ છે. પેાતાના ચિત્તની શાન્તિમાં વિક્ષેપ પડવા ન દેવા એ માણસાના પાતાના હાથની વાત છે. આપણી નામરજી છતાં કાષ્ટના મગદુર નથી કે આપણી શાન્તિને
Page #365
--------------------------------------------------------------------------
________________
૫૧
"ભગ કરી શકે. આપણી શાંતિને શત્રુ આપણા સિવાય ખીજો કાઈ • નથી. દુર્જનેાની સાથે પ્રસંગ પડતાં મનનું સમàાલપણું ખસી ગયા સિવાય રહેતું નથી. તેમ છતાં દૃઢ નિશ્ચયવાળાને માટે એ કામ કેવળ - અશક્ય નથી.
૬૮ જ્યાં નિરંતર કલહના વાસ છે એવા ભવ્ય મંદિરમાં રહી મિષ્ટાન જમવા કરતાં, શાંતિવાળી ઝુપડીમાં રહી સુઢ્ઢા શટલા ખાવે તે સારી છે. વિરૂદ્ધ યાચા મનવાળાનું મિષ્ટાન્ન જમવા કરતાં ભાવની ભાજી પણ સારી છે. મતલબ કે શાંતિની કીમત અમૂલ્ય છે.
૬૯ માણસે નવી ખાતામાં પેાતાની શાંતિને ભંગ કરી એસે છે, અને તેથી શરીરની માફક મન પણ કાઇ વખત માંદું પડી જાય છે. શરીરના વ્યાધિની માફ્ક મનના વ્યાધિનું શમન એટલી સહેલાથી થતું નથી, દરેક મુશીમત જેમ જેમ આવતી જાય તેમ તેમ તેનું નિવારણ કરતા જવાની ટેવ રાખવી.
૭૦ આપણે જગને સુખી કરવા બેસીએ તે તે કદાચ આપહાથી ન અને એ સ્વાભાવિક છે, પણ જો આપણે ચેાગ્ય પગલાં ભરીએ તે આપણી જાતને તે સુખી કરી શકીએ. દરેક માણસ ધારે તો પેાતાના ચિત્તને એકદર રીતે શાંત, સંતેષી અને આનંદી રાખી શકે એમ છે.
૭૧ માસ નિધન હેાય તો પણુ, જો તે તેંક્તિ, શાંત, સમદર્શી હાય, અને તેનું મન હમેશાં સંતુષ્ટ રહેતું હોય તે તેને શે દિશાએ સુખમયજ છે. જો તમારા મનમાં શાંતિ નહિં હાય તે તેની આહાર શેાધ કરવાથી કાંઈ વળવાનું નથી.
૭૨ માણુસ પોતાની જાતને દેહાભિમાનને ભૂલી જાય છે
Page #366
--------------------------------------------------------------------------
________________
પર ત્યારે જ તેને વિશ્રાંતિ મળે છે. દેહાભિમાનની વિસ્મૃતિ સિવાય આત્મા શાંતિ મળતી નથી.
૭૩ જે સંકટ ભવિષ્યમાં ગુજરવાનાં છે, તે કદાચ ન પણ ગુજરે. એવા સંટના વિચાર કરીને આગળથી દુઃખી થવું એ મોટામાં મોટી મૂર્ખાઈ છે. સતત ચિંતા કરવી એ જાથની આફત વહોરી લેવા જેવું છે. પ્રત્યક્ષ મૃત્યુ કરતાં મૃત્યુની બીક વધારે ત્રાસદાયક છે. આફતની. સામે બાથ ભીડવાથી તેની તીવ્રતામાં ઘટાટ થાય છે, પણ તેનાથી હારી જઈ હાય વરાળ કરવાથી તે આપણું ઉપર ચડી બેસે છે.
૭૪ જે માણસ સંપત્તિના મદિરમાં ભેગવિલાસના દ્વારે થઈ દાખલ થાય છે, તે પશ્ચાત્તાપના દ્વારે થઈ પાછો બહાર નીકળે છે. સંપત્તિના સમયમાં જે મોજશોખ અને ભોગવિલાસમા ઓપ. રહે છે, તે આખરે વિપત્તિનો ભંગ થઈ પડયા વગર રહેતો નથી.
૭૫ ઈચ્છારૂપી ખજાનાની કુચી પૈર્ય જ છે. બંધ બારણું ખોલી. નાંખનાર પણ ધીરજ છે. માણસની હિંમત મોઢાના તડાકા મારવાથી સમજાતી નથી, પણ તેની કીંમત તેની ધીરજથી નિર્ણિત થાય છે.
૭૬ જેના દ્વારથી ભિક્ષુક નિરાશ થઈ પાછો ફરે તેના જેવી. શરમ, ઉદાર દીલના માણસને બીજી એક પણ નથી.
૭૭ મન મોહોટું રાખ, જેવું તારું મન, તેજ તારાપર લેકે વિશ્વાસ રાખશે.
૭૮ યથાર્થ નિશ્ચય અને સંપૂર્ણ પ્રયત્ન સિવાય કેની ઈચ્છાઓ પાર પડી નથી, જે જે દિશામાં તારી નિશ્ચયતાની લગામ લુ ફેરવે, ત્યાં એટલી પ્રભાળ રાખજે કે આનાકાનીને હાથે તે લગામને ઢીલી પડવા દે નહિ.
૭૯ માણસને મહેનત સિવાય કોઈ મળવાનું નથી. મારી
Page #367
--------------------------------------------------------------------------
________________
પર
ઈચ્છાને છેડે હુ મજબુત પકડું તે જરૂર શોક અને દિલગીરીમાંથી -છુટી શકું.
૮૦ ફુલ્લક, નીચ કામ કરતાં પ્રાણ જાય તેના કરતાં કઈ ઉત્તમ મહાન કાર્ય કરતા આ દેહનો અંત આવે તે વધારે ઉત્તમ વાત છે. કામમાં તે યત્નપૂર્વક મયાજ રહેવું, યત્નથી ગમે તેવી અસાધ્ય વસ્તુ પણ સાથે થાય છે.
૮૧ સારા ભાગ્ય વડે તુ ઉચ્ચ દરજે પોંચે છે ત્યારે તું -દયા રાખવામાં પણ મજબુત રહે. જુલમી અધિકારીઓ જે રજુ-લમથી પિતાના આશ્રિતને દુખ આપે છે તેજ કારણથી તે પિતાને દુઃખી મનવાળા બનાવે છે. જુલ્મી માણસ પિતાનાજ પુજના મૂળને -નાશ કરે છે. જેણે જુલમની કમાનપર અન્યાયનું બાણ ચડાવ્યું છે
તેને તમે કહે કે અરે ! તુ સાવધાન થા. આ તારી પાછળ તેના નિશ્વાસનું હદયભેદક તીર છુપાઈ રહ્યું છે તેનો વિચાર કર.
૮૨ જેવો ક્ષમા કરવામાં આનંદ છે તે વેર લેવામાં નથી. હું તારી સમક્ષ અપરાધી છું, તું પ્રભુની સમક્ષ અપરાધી છે. જે તુ મને માફ કરશે તે પ્રભુ તને પણ મારી આપશે. ક્ષમા વૃતિ એ મોટે સદ્દગુણ છે. જેનામાં સમાગુણ છે તે મેટે નસીબવાન છે. સમાના પ્રકાશથી હદય પ્રકાશીત થાય છે.
૮૩ તું પોતે બીજાની મદદ ઈચછે તે તુ પણ બીજાને મદદ કર. દુખી માણસનુ દુઃખ ટાળ. નાસીપાસ થયેલ હોય તેની ઈચ્છા પૂરી પાડ. ન્યાયથી તારા ધર્મને અને ઘરને આબાદ કર. આ અસ્થિર માનવ જીદગીમાં કાઈ હમેશ આપણે ટકી રહેવાના નથી, પણ સારું બુર કામ હમેશાં યાદ રહે છે. તેમાં ખાસ કરીને સારા કામ માટે નાંખેલા પાયાની અસર જમાનાની સપાટી પરથી કાઈદહાડો ભૂંસાતી નથી.
Page #368
--------------------------------------------------------------------------
________________
૫
૮૪ સારા સ્વભાવ સિવાય બીજું કાંઈ પણ માણસાઈમાં સારૂં. નથી. દરેક પ્રસંગેામાં આ વાત ભુલવી ન જોઇએ. લાકા જોડે ખુશ મીજાજ રાખવા અને હસીને વાતચીત કરવી. અર્થાત્ શાકમાં ડુખી ન રહેવું.
૮૫ તારા મનમાં જે આવે તે વિચાર કર્યા વિના સાહસથી કર નહિ, કારણ કે તેમ કર્યાથી ભવિષ્યમાં તારે પસ્તાવું પડશે.
૮૬ તારા ઘેાડાને એટલા તાકાની ન બનાવ કે તેની લગામ તું ખેંચી પકડી શકે નહિં. કાઈ પણ બનાવ બનતાં પહેલાં તેને ઉપાય કરવા જોઈએ. જ્યારે વાત હાથથી જાય છે ત્યારે દિલગીરી કાંઇ કામ આવતી નથી.
૮૭ ખુબસુરત છતાં પવિત્રપણે રહે અને મેટાઇ છતાં નમ્રતા પકડે તે ઉત્તમ મનુષ્ય કહેવાય છે.
૮૮ તું તારા કામમાં સચ્ચાઇ વાપર તેથી તુ છુટશે ને માક્ષ. પામશે. કાઇ માસ ગમે તેટલા કાવત્રાખેાર હાય ! પણ આખરે તેને સત્યવાદીઓના ગુલામ થવું પડે છે, કમાનની દોર ઘણી સખ્ત હાય છે તે પણ તીરની પાસે તેને નમ્ર જ પડે છે.
૮૯ હંમેશાં વિચાર કર્યા વગર કાંઇ કામ કરવું નહિ. ઉતાવ-બીયાપણાના રસ્તા છેાડી દેવા. જે કાઇ પણ કામ કાજમાં ધીરજ રાખી વર્તે છે તેની અણછુટકે પણ મુરાદ પાર પડે છે.
૯૦ ઉતાવળ, કમાનમાંથી છુટેલા તીર જેવી છે; તે છુટયા પછી.. પાછું ફેરવી શકાતું નથી. ધીરજ હાથમાંની તલવાર જેવી છે, મરદ પડે તે તેને ઉપયેાગમાં લઇએ. નહીતર પડી પડી કાંઇ નુકશાન . કરતી નથી.
Page #369
--------------------------------------------------------------------------
________________
પપે
૯૧ બની શકે ત્યાં સુધી તારી છુપી વાત કોઈને કહીશ નહિ. કારણકે તે કલ્યાથી આનંદ યાતો શેક થશે. તારી છુપી વાતના જનાનામાં કોઈ પણ માણસને કેાઈ વખતે આવવા ન દે.
૯૨ ભિક્ષુકે આપણું ખરા મિત્રો છે તે આપણે બારણે આવે છે અને કહે છે કે તમારી પાસે કાંઈ હેય તે તે અમને આપો, તે તમારે સારુ અમે ઉચકીશું. અર્થાત પૂર્વભવમાં તમને તેનું ફળ મળશે.
૯૩ હજાર વખત માફ માંગે તો પણ નીચ માણસ અર ગુન્હ પણ માફ ન કરે, પણ ખુશ થવાય તેવી મહેરબાની સાથે મેટાં માણસો હજાર અપરાધ ક્ષમા કરે છે.
૯૪ સારે સેબતી અત્તર વેચનાર જે છે, માને કે કદાચ તે પિતાના અત્તરમાંથી કાંઈ ન આપે તે પણ તેને સુવાસ લેવા જેટલે તે બીજાને ફાયદો થાય છે તેમ ખરાબ મિત્ર લુહારની ભઠ્ઠી જેવો છે, એક વખત ધારે છે, તેના દેવતાથી કઈ બળે નહિં તથાપિ તેના ગરમ ધુમાડાથી તે ઈજા થયા વિના રહેજ નહિ.
૯૫ સલાહકાર સલાહ આપવામા તથા રસ્તો બતાવવામાં નરમાશની રીત રાખવી જોઈએ. તેમજ સભામા કે મીજલસમાં શીખામણ આપવી ન જોઈએ. પણ એકાતમાં અને એ પ્રસંગે આપવી જોઈએ કે જ્યારે તેને એમ લાગે કે હવે મારા વચનોની તેના પર અસર થશે. તે પણ નરમાશ અને સભ્યતાથીજ આપવી, કારણ હાલના જમાનામાં નરમાશથી બેલવું અને સારા સ્વભાવ રાખવો તેમજ મુખ રહેલું છે.
Page #370
--------------------------------------------------------------------------
________________
પ૬
૯૬ આખી દુનિયાને અક્લની ગરજ છે અને અક્સને અનુભવની જરૂર છે. કારણ એવું કહેવાય છે કે અનુભવ અલની આરસી છે તેમાં દરેક કાચને પડછાયો દેખાઈ આવે છે. અનુભવ મેળવવા માટે લાંબો વખત, લાંબી ઉમ્મર, અને બીલકુલનિશ્ચિતતાની જરૂર છે.
૯૭ અપૂર્ણ નીચ પતિત માણસોજ અહકાર કરે છે. તેમને સ્વાર્થ એટલોજ કે પિતાની અપૂર્ણતા ઢાંકવી, પણ ખરું જોતાં તે તેઓ પિતાના દુર્ગુણો ખુલ્લા પાડે છે.
૯૮ ડહાપણને આભ સહનશક્તિ છે. જેનું મગજ હલકું તે હમેશ નીચ વૃત્તિનો હોય છે. ધૈર્ય સંપૂર્ણ નાની મીલકત છે.
૯૯ ઉત્તમ કાર્ય કરનારાઓને લગતી વાર્તાઓ તથા તવારી મન તથા આંખને તેજ આપે છે તેમ વિદ્યા તથા ડહાપણું જોડે ઓળખાણ કરાવે છે. - ૧૦૦ સારાં માણસ જેડેજ બેઠક રાખ, જે તારા લાયકને ન હોય તેની જોડે ન બેસ.
- ૧૦૧ પિતાની પાસે ચાડીઓને આવવા દે નહિ, કારણ એક પળમાં તે સો તેફાન ઉભા કરે છે. તેમ પોતાની પાસે બેલાવીને તેને દબાવો પણ નહિ, કારણ આખરે બીજા પાસે જઈ તારું તે જુઠ બોલશે.
૧૦૨ રાજા પાસે કેઈની નિન્દા કરવી જ નહિ. નિરપરાધિ માણસના નિસાસાથી ડરતો રહે, નિરપરાધિ માણસોના નિશ્વાસ બહુ ખરાબ અસર કરે છે.
૧૩ દુનિયામાં દેવી માણસને તેને જ બહુ છે. કારણકે
Page #371
--------------------------------------------------------------------------
________________
૫૭
તે તેને હમેશ આન, ક્લિગીરી અને શેાકમાં રાખે છે. દૂપી ખીજા માણસને બાળવાને અગ્નિ ચલાવે છે, જો બરાબર જોઈએ તે પાતાતેજ તે તેમાં મળે છે.
૧૦૪ નરમાશ ને ધીમાશથી કાંઇ કામ થાય તેવું હેાય તે ત્યાં ગુસ્સા અને સખ્તાઇ બતાવવાં નહિ, અને જો સખ્તાઇ તથા ગુસ્સાની જરૂર હોય ને! નરમાશ કે મિત્રભાવ દેખાડવા નિહં.
૧૦૫ હમેશ લેાકેાપર મહેચ્યાની બતાવી શકાતી નથી. વખત આવે ભ્રકુટી પણ ચડાવ. મલમપટ્ટા નકામા થઇ પડે ત્યારે જખમ ઉપર નસ્તર મૂકવાની પણ જરૂર પડે છે.
૧૦૬ જેના ઝાડનુ મૂળજ કડવુ હોય, તેને ઉત્તમ બાગમાં જતે શપીએ અને ઉત્તમ નદીનું પાણી સીચીએ અથવા મીઠાં પદાર્થોથી સીચન કરીએ તે પણ આખરે પેાતાની જાતને તે જણાવશેજ.
૧૦૭ નીચે સ્વભાવના માણસાની માખત કરવી યા પ્રશસા કરવી એ પેાતાની આબરૂ ખાવાનુ કામ છે, કારણ જે દુષ્ટ ખીજમાંથી જન્મ્યા હેાય તે પાતા પ્રત્યે ભલાઇ કરનારા ઉપર બુરાઇ ક્લૅસિવાય આ દુનિયામાંથી ચાલ્યા જાય તે તેના ધર્મથી ઉલટુ છે.
૧૦૮ હસતુ મેાહુ, ખુમિજાજીપણુ તે આનવૃત્તિ એસખાવત કરવામાં ઘણાં અગત્યનાં છે.
Page #372
--------------------------------------------------------------------------
________________
વિચાર રત્નમાળા.
ચોથી માળા. નં. ૪. ૧ આત્મદષ્ટિને વિસ્તાર, અભેદનું સામ્રાજ્ય, આનદની મૅનતા, અને ભેદનુ મિથ્યાત્વ અનુભવ કરે.
૨ નમ્રતા, અંતઃકરણની શુદ્ધતા, બુદ્ધિબળ અને હિમ્મત, આ ચારથી કાર્ય સિદ્ધ થાય છે.
૩ મન, વચન, શરીર, એ ત્રણેનું એક સરખુ વર્તન થવું જોઈએ. જેવું મનમાં તેવું જ ક્રિયામાં.
૪ ગમે તેવું સાંભળીને કે દેખીને મન ખેદ કે આશ્ચર્ય ન પામે. તેવી સ્થીતિસ્થાપક શા મનની થવી જોઈએ.
૫ પદાર્થ માત્રની કાળી બાજુ ન દેખતા ધાળી બાજુજ દેખવી. જોઈએ. સેંદર્યતાજ જેવી, તેથી આપણે ઉદ્ધાર થાય છે.
૬ પવિત્ર મહાપુરૂષના ઉચામાં ઉચા જીવનને દૃષ્ટિ આગળ રાખી પિતાના મન, વચન, શરીરને તે પ્રમાણે પ્રવર્તાવવાની ટેવ પાડવી જોઈએ.
૭ મનને શુદ્ધ કરવા માટે કાયમ પવિત્ર મત્રનો જાપ કરવે. અને મનને સ્થિર કરવા નિર્વિકલ્પ ધ્યાન કરવું જોઈએ.
૮ ગમાત્રનું પ્રથમ દ્વાર પ્રેમ, વિશ્વાસ, સાહસ, અને સ્વાપણ એ વિના અન્ય નથી. સત્યને અનુભવવાની ઇચ્છા હોય તે એ ચારે વાત ધારણ કરવી.
Page #373
--------------------------------------------------------------------------
________________
૯ આત્મ પ્રેમમાં પ્રારબ્ધને અલકાશજ નથી એતો કેવળ સ્વ-- તત્ર પુરૂષાર્થ છે. પિતાના વિચારથી જ સિદ્ધ થાય તેમ છે. એ તસ્વાભ્યાસિઓએ સારી પેઠે મનન કરી સંગ્રહવા જેવું છે. • ૧૦ જેવું જેનું આત્મસ્વરૂપ તેજ તેને અનુભવ, અને તેટલેજ તેને આનંદ. દષ્ટિમાં સર્વસ્વ છે. જેવી જેની દૃષ્ટિ હશે, તેવી સૃષ્ટિ થશે એ વાત સારી રીતે લક્ષમાં રાખવા જેવી છે.
૧૧ સૌને આનંદ વિના સ્વરૂપાનુસંધાનનું અન્ય સ્થાન જ નથી.
૧૨ પ્રકૃતિને એક પવિત્ર નિયમ, કે જે ઉલ્લઘન કરી શકાય તેમ નથી, તે એ છે કે, તમે કોઈપણ અપવિત્ર વિચાર, અમગળ. ધ્યાન, કે તેવું કૃત્ય ગમે તેવા એકાંત સ્થળે કરે તે પણ તમને પ્રકૃતિના દઢ અને કદી કેઈથી પણ ઉલ્લઘન ન થાય તેવા નિયમ પ્રમાણે, તેનાં કૃત્ય બદલે મળશેજ. દુઃખ અને દારિદ્ર પિતા ઉપર આવી. પડશેજ.
૧૩ સર્વ નિર્બળતા અને દુર્ગુણોનું મૂળ માત્ર અજ્ઞાન જ છે. આત્માને ન ઓળખ તેજ છે. લેકે પિતાના શરીરને આત્મા સમજે છે અને બાહ્ય જગતમાંથી સંપત્તિ પેદા કરી આનંદ મેળવવા ઈછે. છે, પરંતુ જડ શરીર એ આત્મા નથી. તમે પરમાત્મારૂપજ છે. એવી દૃઢ ભાવના કરે, અને તેને સાક્ષાત્કાર કરે.
૧૪ સામાન્ય અજ્ઞાનતાના પેટા વિભાગમાં પ્રકૃતિના નિયમનું અજ્ઞાનપણુ પણ મનુષ્યને બાધા કરે છે.
૧૫ તમે પ્રકૃતિને છેતરી શકશે નહિ. એકાંતની એકાંત ગુફામાં જઈને છુપું પાપ કરે તે પણ જે ભૂમી ઉપર ઉભા રહી તે પાપ કરે છે તે ભૂમી ઉપર ઉગેલુ નિર્જીવ ઘાસ પણ તે વાતની સાક્ષી. પુરશે જ.
Page #374
--------------------------------------------------------------------------
________________
૧૬ હૃદયમાં પાપી વિચાર ઉત્પન્ન થાય છે તેના પરિણામેજ બાહ્ય જગતમાં દુઃખદાયક બનાવે આપણને વિટળાઈ વળે છે. આવા દુઃખનું ખરું કારણ ન જાણવાથી મનુષ્ય પોતાની સ્થિતિને દોષ દે છે, આસપાસના બનાવે ઉપર દેપ મૂકે છે. મિત્ર, બધું. સગા, આદિને દોષ કાઢે છે, પણ આ પરમ સત્ય વાત સર્વત્ર જાણતી થવી જોઈએ કે, જગતની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયત્ન કરવાથી જ આપણે પોતે અંધ બનીએ છીએ.
૧૭ પ્રકૃતિને નિયમ કે વગાડીને કહે છે કે પવિત્ર રહે ! છતાં અપવિત્રતાનો આશ્રય લે તે દુબે ભોગવવાને પણ તૈયાર રહે.
૧૮ દૈવયોગે આવી પડતા વ્યાધિય અતિથિને જેઓ ઘટતા આદર સત્કાર કરતા નથી તેઓ ખરેખર કગાળ અને કૃપણજ છે, મતલબ કે વ્યાધિ, એ આત્મ જાગૃતિનું ઉત્તમ નિમિત્ત છે.
૧૯ દેહાધ્યાસ (અહકાર) ને ત્યાગ કરે, અને પોતાને -આત્મા એજ પરમાત્મા છે એ સ્વાનુભવ કરે એ સર્વ પુસ્તકનો સાર છે.
૨૦ બધા ભેદભાવ અને બધાનું મૂળ કારણ તે મિથ્યા અહકારજ છે, તેનો નાશ કરે એટલે આત્મા પ્રત્યક્ષ થશેજ.
૨૧ વાદ વિવાદથી સત્ય કદી પ્રાપ્ત થતું નથી, પરંતુ ખરા આતુર -અને ગભિર વિચારથી જ તે પ્રાપ્ત થાય છે.
૨૨ શરીર અને મનને ખરેખ અને વ્યવહારિક ત્યાગ જ્યારે થઈ શંક છે ત્યારેજ આત્મામાં પ્રેમને અગ્નિ પ્રજ્વલિત થાય છે, ત્યારેજ મનુષ્યના આત્મામાં રહેલાં સ્વર્ગનાં દ્વાર ખુલ્લાં થઈ જાય છે.
૨૩ કેઈએ આવીને કહ્યું કે લોકો તમારે માટે આમ બેલે છે
Page #375
--------------------------------------------------------------------------
________________
૧
ને તેમ ખેલે છે વિગેરે, અરે ભાળા મનુષ્ય ! તુ આવી વાતેાથી તારા કર્તવ્યમાં અંતરાય પડવા ન દે, કેમકે જગપરેંટીમાં મનરૂપ. ત્રાક તું સિદ્ધિ નહીં રાખશે તા જરૂર કાઠુ ચાશે ને તાંતણા તુટશે માટે તું એમાં લક્ષ ન આપ, ચિત્તમાં ત્યાગ અને આત્માનંદ ભરી. તે જો, કે તે સધળી ખલાએ આંખ મીચીને ઉઘાડતામાં સાત સમુદ્રની પાર પહેાંચી જાય છે કે નહિં ?
૨૪ સમષ્ટિ તે। ત્યારે પ્રાપ્ત થાય કે જ્યારે લેાકેામાંથી ભલાઈ અરાષ્ટની ભાવના નષ્ટ થાય, રીંગ દ્વેષના અગ્નિ મુઝે અને છાતીમાં ઠંડક થાય.
૨૫ જે આત્મારૂપ મહારાજાને મળવુ હોય તેા, કામના, વા-સના, તે પૃચ્છા રૂપ પુરાણાં ને કાઢેલાં ચીથરાંને ઉતારી મૂકેા. રાજાને ત્યા તા રાજાજ પણા હોય.
૨૬ મનમાં હરા' પ્રકારની આશા કે ઈચ્છા હેાય ત્યાં સુધી. વૃત્તિ એકાગ્ર થતી નથી. જેને કાઇ આવશ્યક્તા કે કર્તવ્ય ઘસડી ન જાય તેજ શાંત ખની શકે છે.
૨૭ અંદર દેહાભિમાન રૂપી મેલ રાખી ઉપર સાહનેા ઢાળ ચઢાવવા તે વ્યર્થ છે.
૨૮ દેહાદિ સ્વમને દૂર ફેંકીને, ભેદ ભાવનાને ત્યાગ કરીને, અંતર્ દિષ્ટ ઉધાડા તે સંસારનાં સર્વ તત્ત્વ તમારાં અની જાશે અને એ સર્વને તમારી પેાતાની ઇચ્છાનુસાર નચાવી શકશેા.
૨૯ લાહુ અગ્નિમાં પડે છે એટલે અગ્નિને ગુણ તેમાં આવી જાય છે, એવીજ રીતે જ્યારે મન ચૈતન્યમાં થેાડે! કાળ અભેદ રહે છે એટલે તેમાં વિચિત્ર શક્તિ આવી જાય છે.
૩૦ કાઈ મહાન કાર્ય માથે લીધુ હાય તો નિરતર એકાંતમાં
Page #376
--------------------------------------------------------------------------
________________
R
એસી સર્વ દિશામાંથી વૃત્તિને ખેંચી લઈને આત્મામાં અભેદ ભાવના કર્યા કરેા એટલે યશઃકીર્ત્તિ ખેંચાઇને તમારે આંગણે નૃત્ય કરવા માંડશે.
૩૧ જ્યાં સુધી દેહમાં પ્રીતિ અથવા કોઇ પણ પ્રકારની કામના હાય છે ત્યાં સુધી તેા હૃદયમાંથી ભેદ ઉપાસનાજ નીકળવાની. મન વિક્ષિપ્ત રહેવાનુંજ. ૩૨ જે પુરૂષ સંશય રહિત થઇને પેાતાની જાતને પૂર્ણબ્રહ્મ, શુદ્ધ સચિદાનંદ જાણે છે અને સર્વમાં શુદ્ધ સ્વરૂપનેજ દેખે છે. તેના ભાગ્યમાંજ નિર્ભયતાનું સામ્રાજ્ય છે. ખીજા ક્રાઇના નસીબમાં નથી. ૩૩ જો પૂર્ણ ત્યાગ કર્યો હાય તો પછી સર્વ જગત્ તમાજ છે. ખરી રીતે તે શક્તિઓ-સિદ્ધિએ તમને ખેાળતી આવે એજ રસ્તા પકડવા જોઇએ. તે શક્તિઓની પાછળ તમારે દોડવું ન જોઇએ. પેાતાની તૃષ્ણાઓમાં બંધાઇ રહેલાંજ માત્ર ભૂત પિશાચનાં રૂપ ધારણ કરે છે.
૩૪ જ્યારે તમે નિરિચ્છ અને નિઃસ્પૃહ થશે। ત્યારેજ તમે જગત તરફથી સન્માન પામશે..
૩૫ જ્યાં સુધી ઇચ્છાઓ કરે છે ત્યાં સુધી તમે એક માંગણુ ભિખારી છે. જે વખતે ઇચ્છાઓને તમે લાત મારા છે અર્થાત્ ઇચ્છા રહિત થા છે! તેજ ક્ષણે તમે દેવ અનેા છે.
૩૬ દેહાભિમાન અને દેહાધ્યાસને નિર્મૂળ કરવું એ અનંત જીવનનું પુનરૂજીવન છે. જેટલા પ્રમાણમાં આ પ્રમાણે જીવતા છતાં મૃત્યુ પામેલા જેવા બનીએ છીએ તેટલાજ પ્રમાણમાં આપણું કાર્ય સિદ્ધ થાય છે. ૩૭ જગત્ આપણે માટે શું કહે છે તેને જે ક્ષણે આપણે વિચાર કરવા માંડીએ છીએ, તેજ ક્ષણે આપણે સત્ય જીવનમાંથી
Page #377
--------------------------------------------------------------------------
________________
૩
અહ, મમત્વ રહિત જીવનમાંથી પતિત થઇએ છીએ. આપણા ચારિત્રને ખીલવવા માટે દુઃખ જરૂરનું છે.
૨૮. જ્યાં સુધી આપણે પેાતાના શરીરના અચાવની વૃત્તિવાળા અને પેાતાને નુકશાન કરનારા પ્રત્યે વેર લેવાની વૃત્તિવાળા છીએ ત્યાં સુધી આપણે સત્ય જીવનથી મરણ પામેલાજ છીએ, માન અપમાનને પ્રમંગ આવતાં તેની જરા પણ આપણા ઉપર અસર થવા ન દેવી એ આપણા મહાનપણાની ઉત્તમમાં ઉત્તમ સેટી છે.
૩૯ તમે નિસ્પૃહપાના દરવાજામાંથી સ્વામીપદના મેહેલમાં પ્રવેશ કરી, આત્મજ્ઞાનના દરવાજામાંથી મુક્તિપદના ખુલ્લા મેદાનમાં વિચરેા, જે કાંઇ તમારી પાસે છે તે અન્યને આપી દ્યો, તે સર્વ -ઉપરથી તમારા ાથ ઉઠાવી લ્યેા. અને પછી જુઓ કે તમે અખિલ બ્રહ્માંડના સામ્રાટ અને અધિરાજ અની જાએ છે કે નહિં ?
૪૦ દિવ્ય સ્વરૂપ સાથેના સંબંધ શાથી છુટે છે ? આદ્ય અસર, લેાકા સાથે હદ ઉપરાંત સંસર્ગ રાખવા અને ઉચ્ચ આધ્યાત્મિક જીવનમાંથી ઘણીવાર વિમુખ રહેવુ આ સર્વ બાબનાને લઇ ઉચ્ચ સ્થિતિમાંથી આપણા અધઃપાત થાય છે.
૪૧ હે આત્મન્ ! તું શુદ્ધ છે, અવિનાશી છે, તું સર્વ જ્ઞાનરૂપ છે, હું સર્વ શક્તિરૂપ છે, તુ સર્વ શક્તિને નિયતા છે, તું સર્વ સાર્યને દાતા છે, તુ આ વિશ્વમાં સકળ આનંદ સ્વરૂપ છે, આ શરીર તે તું છે એમ માનીશ નહિં, આ જગતની વસ્તુ ઉપર તું આધાર રાખીશ નહિં, એ બધાથી તું પર થા. તેને વિચાર કર. શત્રુ અને મિત્ર તું પોતેજ છે.
૪૨ ક્ષુદ્ર સ્વાર્થી ઈચ્છાએ કે જે તમને ગુંગળાવી નાંખે છે, -તેને ત્યાગ કરવાથી તમે નિવૃત્તિની સ્થિતિ પ્રાપ્ત કરી શકો. ઇચ્છા
Page #378
--------------------------------------------------------------------------
________________
૪
એના ત્યાગ કરો એટલે તમે લાબુંબકની માફક આકર્ષણ સ્વરૂપ બનશે.
૪૩ દુનિયાની દૃષ્ટીમાં જે ફતેહ જણાય છે તે તેા કેવળ દ્રિચેના ભ્રમ છે. ખરી ફતેહ તે! ત્યારે તમને મળે છે કે જ્યારે તમે. હુ પરમાત્મ સ્વરૂ૫ છુ. “ હું દિવ્ય સ્વરૂપ છું, " હુ જાતેજ ફતેહરૂપ છું” એવી ભાવના કરશે!,
ઃઃ
te tr
૪૪ પરમાત્મ સ્વરૂપ અને આનદ પ્રાપ્ત કરવાના રાજમાર્ગ હું પેાતેજ સાક્ષાત્ પ્રભુ અને આનદ સ્વરૂપ છું, એવી આત્મ પ્રતીતિ કરવી તેજ છે.
૪૫ મનુષ્યની સંગતિ અને નૃત્ય ઉપરથી તેના ઉચ્ચ નિચ્ચ. જીવનની તુલના કરશે! નહિં, પણ તેના આંતર્ વિચારા ઉપર ખરૂં ધારણ બાંધવાનું છે, જ્યાં આપણા વિચારા હાય છે, ત્યાંજ આપણે હાઇએ છીએ.
૪૬ તમારામાં ઉચ્ચ વિચારાને ઉત્પન્ન કરી શકે તેવા તેમજ તમારા હૃદયમાં દિવ્યના, ઉત્સાહ, આનંદ અને ઉન્નત ભાવ પ્રેરે તેવા શબ્દોને તમે પાસે રાખા, નેટમાં ઉતારીને પાસે રાખેા પછી જ્યારે ક્રાઇ વખત પ્રતિષ્ફળ સ્વભાવવાળા માણસ સાથે વાતચિત્તને પ્રસંગ આવ્યા પછી તમારા મનને તે થયેલી વાતચિત્તમા જવા ન દેતાં તરતજ તે. નેટ ખૂકમાંના ઉત્તમ ઉત્તમ ફકરાએ તમારે વાંચવા અને મનને સ્થીર કરવું. ૪૭ એ રાજાધિરાજ ! આત્મદેવ ! અજ્ઞાનાવરણમાં દાસત્વ ન સ્વીકારા, ઉઠા, જાગૃત થાઓ, ને તમારી પરમ સત્તા અનુભવે. તમે ઈશ્વર છે, તમે ઇશ્વર છે, તમે ઇશ્વર છેા. ખીજી કાંઇ નથી.
૪૮ તમને બંધનમાં કાણુ નાખે છે ? તમને દાસત્વ ક્રાણુ આપે
Page #379
--------------------------------------------------------------------------
________________
પ
1
એ? તમારી પોતાની તૃષ્ણાજ. રાન્ત સમક્ષ સંક્રાચ પામેા છે, ડરા છે, કાડુ વળેા છે, કારણ કે તમે તેમની કૃપાની અભિલાષા રાખેા છે. એથી મુક્ત થાએ તે બાદશાહેાના પણ તમે બાદશાહ છે. ૪૯ દરેક કામ કરતી વખતે ચામાં ઉંચી ભાવનાથી તે કામ શરૂ કરવું. તેનું રહસ્ય કે ફળ ઉંચામાં ઉંચી કેાટીવાળુ પડ્યું અને તેમાં તદાકાર—તદ્રુપ થઇને તે કામ કરવું અને તે સર્વકામ આત્માની ઉચ્ચ ભૂમિ માટેજ કરવું.
૫૦ એક ઉપયેાગી સૂચના એ છે કે પ્રાતકાળે તમે જ્યારે પથારીમાંથી ઉઠે અથવા જ્યારે કરતા હેા કે કાંઇ કાર્યમાં મસ્જીલ હા તે સમયે તમારા વિચારને ભ્રમણામાં ન રાખેા. નિરતર આત્મકેન્દ્રમાં સ્થિર રહેા. કદી પણ દૂર ન ખસેા.
-
cr
૫૧ ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે કહેા, કે સમાધિ અવસ્થાએ પહેાંચવા માટે “ કેવળ પ્રકાશમય છું. ” આ સર્વે વ્યવહાર પ્રકાશમય છે. ” એ ભાવના અત્યંત હિતકારક હાઇ, આવશ્યક છે.
પર એંસારિક ઉપાધિ અને સુખ દુઃખથી જે પર રહી શકે છે, તે લૉકાજ સાચા સુખી છે, સુખ અને દુઃખ બન્નેના ત્યાગ કરવામાંજ, આનંદથી ભાગવવામાંજ સાચા સુખનું રહસ્ય સમાયેલું છે. જે સુખને સ્વીકાર કરે છે તેણે દુઃખના ભાગ પણ થવુંજ જોઈએ.
૧૨ આત્મ અનુભવમાં મગ્ન રહેતાં કાઇ વિક્ષેપ પાડી શક્શે નહિં. પ્રકૃતિ મુક્ત પુરૂષની દાસી બની રહે છે. સત્તાને સત્ય બનાવવામાંજ તમે અધાગત થાઓ છે. મનુષ્ય જે વખતે જગમાં દૃશ્ય પદાર્થોમાં કાર્ય કારણ સત્તાના વિશ્વાસ રાખી તેને સત્ય ( પામ્રવ્ય ર્તારક) માનવા માંડે છે, તેજ પળે તેની અધેાગૃત થાય છે. ૫૪ તમને નુકશાન કરવા જે
ઈરાદે રાખતા હોય તેમના ’
Page #380
--------------------------------------------------------------------------
________________
ભણી મમતા અને પ્રેમભરી લાગણી દર્શાવે. બીજાઓને અવાસ્તવિક અભિપ્રાયેનો વિચાર ન કરતાં કાયમ પરમેશ્વર સંબંધી વિચાર કરે. પ્રભુતામાં વિરામ પામે.
૫૫ કાંઈ પણ આશાના પાશમાં ન બધાઓ, ચિંતા, ભય, ઉપાધિથી દૂર રહે, તમારી વાસનાઓ તમારી નિર્બળતા છે. પોતાની વાસનાઓથી જ મુશ્કેલીઓ અને વ્યાધી ઉત્પન્ન થયાં છે તેમ બરાબર સમજે.
૫૬ જ્યારે જ્યારે નિર્બળતાને અંતઃકરણમાં સ્થાન આપીએ છીએ, કે વિષય સુખની વાસનામાં ફસીએ છીએ, ત્યારે ત્યારે દુષ્ટ વિચારરૂપી દુશ્મને નાના પ્રકારનાં મેહક સ્વરૂપ કરી મેહ જાળમાં ફસાવે છે. આત્મસાક્ષાત્કારની ઈચ્છાવાળાએ તે નીચ વૃત્તિઓ નિર્મળ કરવી જ જોઈએ. એ વૃત્તિઓના મૃત્યુમાંજ તમારું સાચું જીવન રહેલું છે.
પ૭ લેવામાં નહિં પણ દાન કરવામાં, ત્યાગ કરવામાં જ સાચું સુખ સમાયેલું છે. જે ક્ષણે તમે યાચના કે પ્રાર્થના કરવાનો ભાવ તમારા અંતઃકરણમાં લાવે છે તે જ ક્ષણે તમે તમારી શક્તિને સકેલી ૯ છો, તમારું આત્મબળ સંકેચાઈ જાય છે, તે તમે તમારા આત્મસુખથી વિમુખ થાઓ છો.
૫૮ દોષ થવાનું કારણ શોધી તે સંબધી વ્યાખ્યાન તમે તમારી જાતને સંભળાવે. તમેજ તમારા ઉપદેશક બનો. પિતાનું કામ પિતેજ કરવું જોઈએ. ઉપાધિનું મૂળ અજ્ઞાન છે. આત્માનું અજ્ઞાન, દેહમાં મિથ્થા અધ્યાસ અને બહારના પદાર્થોમાં સુખની ઈચ્છા; એજ દુઃખ, શોક, ખેદ કે ઉપાધિનું મૂળ છે.
૫૯ મનુષ્ય જ્યારે ભયકર દુઃખવાળું પરિણામ સહન કરે છે, ત્યારેજ પિનાની નીચ વાસનાને ત્યાગ કરે છે. એક જ વખત પવિત્ર
Page #381
--------------------------------------------------------------------------
________________
૧૭
વિચારાને પાપણ આપવામાં વિજય મળ્યા, તેા પછી ગમે તેટલેા વખત પણ ચિત્તની એકાગ્રતા રાખી શક્શે.
૬૦ પેાતાના હક બજાવવા સહેલા છે, પણ ધર્મ બજાવવા -મુશ્કેલ છે. ફળ ખાવા તૈયાર હોય છે પણ ખીજ રેાપવા અને પાણી પાવાના ધર્મ બજાવવા તૈયાર રહેનાર થાય છે. કર્તવ્યને વળગી રહે ફળ મળરોજ, જે આત્મસેવા કરી શકે છે તે દેશસેવા કરી શકશે. લવા કરતાં આચરણથી ઉપદેશ કરે.
૬૧ નીચે રહેલાની જીમ કાઇ સાંભળશે નહિ, શુદ્ધ આચરણના શીખર ઉપર જઈ ખુમ મારા સર્વ સાંભળશે. જગને જાગૃત કર્વાની ઈચ્છા હોય તેા તમે પહેલા જાગ્રત થાઓ, તમે જેટલે અંશે જાગ્યા હશે! તેટલે અંશે જગતને જાગૃત કરી શકશેા. જેના ઉપર ઊભા રહી આખી પૃથ્વીને હલાવી શકે તે સ્થાન તમારા આત્મા છે. ૬૨ પેાતાના માર્ગને ભામિયા પોતેજ છે, દુર્બળ મનને આત્મ લાભ થતા નથી. જગત સાથેને સંબંધ આપણી હિમ્મત અને ભાવનાના પ્રત્યુત્તર જેવા છે.
૬૩ જેવી ભાવના તેવુ ફળ. ખાડે ખાદે તેજ પડે. જે દોષ આપણે ખીજામાં શોધીએ છીએ, ખરી રીતે તેજ દોષ આપણામાં લાવીએ છીએ. લાયક થાઓ, ઇચ્છા નહિ કરા તાપણુ તમને મળશે. મેાહ અને અહભાવને ત્યાગ કરીનેજ મહાત્માએએ અમરપણું મેળવ્યુ છે.
૬૪ મન પવિત્ર થયા સિવાય જ્ઞાનને રગ ચર્ચાનાર નથી. વિષચેામાં ઝેર સંથેિજ રહ્યું છે, કારણ કે તેની મીઠાશ ઝેરની અસર કર્યાં વિના ક્યાં રહે છે ? વિષયેા જેને ડાલાધી શક્તા નથી તેજ દુનિયાંને ડાલાવે છે.
Page #382
--------------------------------------------------------------------------
________________
૬૫ તેલ, બત્તી ઉપર ચડવાથી પ્રકાશરૂપ બને છે, તેમ શક્તિને_ વ્યય નીચલા ભાગમાં ન થતાં ઉપરના ભાગ તરફ ચઢે તે, આર્ષણ-- શક્તિ, તેજની વૃદ્ધિ અને પરમાનંદ પ્રાપ્ત થાય છે.
૬૬ બ્રહ્મચર્યની પૂર્ણ જરૂર છે. બાપનો કુવો કહેવાથી તૃપા છીપતી નથી, પણ પાણી પીવાથીજ. શાસ્ત્રો રાખવા કરતાં તે પ્રમાણે વર્તન કરે. સત્યનો જય થાય છે. પ્રેમને ખુશામત ગમતી નથી.
૬૭ રાખી મૂકવાજ હોય તે પથ્થર અને સોનું સરખાંજ છે. જ્ઞાનની આપ લે ન કરવાથી પોતાને જ નુક્સાન છે. અપચાથી અશક્તિ અને અશુદ્ધતા ઉત્પન્ન થાય છે. જઠર સારી સ્થિતિમાં ન હોય તે ચિંતા અને ઉચાટ વધે છે. તબિયત સારી ન હોય તે સહજમાં ગુસ્સો ચડે છે.
૬૮ બ્રહ્મચર્યના અભાવે આત્મિક અને શારીરિક શક્તિનો પણ અભાવ થાય છે.
૬૯ સ્વાર્થ અને દેહભાવના અહકારને નાશ કરે તે ધર્મ છે.
૭૦ મુશ્કેલી ભર્યા કાર્યોથી જેનુ મન ડગી જાય છે તે મનુષ્ય. છતાં ઝાડથી પણ હલકે છે. રાત્રી છે કે દિવસ, પવન હો કે તેકાન, પણ અરણ્યનાં વૃક્ષો તેને કયા ગણકારે છે ?
૭૧ જે વસ્તુ વડે મન અને બુદ્ધિ પોતાના અનિર્વચનીય મૂળ સ્થાન પરબ્રહ્મ તરફ વળીને તેમાં મળી જાય છે એવો એક ગહન વ્યાપાર તે ધર્મ છે.
હર એકાગ્રતાને લીધે મનને જ્યારે સમાધિ ચડી જાય છે, ત્યારે તેનામાં પ્રકાશ પડે છે અને એવી સમાધિ ચડતાં સત્યને વરસાદ વરસે છે, જ્ઞાનનો પ્રવાહ ચાલવા માંડે છે અને વિશ્વના સર્વ ગુપ્ત ત સમજાય છે.
કાથી પણ કયા ગણપતાના
Page #383
--------------------------------------------------------------------------
________________
૭૩ વિભાવમાંથી એક ક્ષણ પણ મુક્ત થવું તેનું નામ ખરે આનંદ છે.
૭૪ સ્વાત્મનિષ્ટ મનુષ્યને આખા જગતે એક બાજુ થઈને માર્ગ આપવો જોઈએ. જગતના પ્રભુ તમે થાઓ, નહિ તે જગત તમારા ઉપર પ્રભુત્વ જમાવી દેશે.
૭૫ બીજાના વર્તનમાંથી દોષ કાઢવામાં આપણે આપણી શક્તિને જેટલે વ્યર્થ વ્યય કરીએ છીએ તેટલી જ શક્તિ આપણું વર્તન ઉચ્ચ બનાવવાને પુરી થાય તેમ છે.
૭૬ કેવળ તમારા મનની જ કલ્પના તમારા મિથ્યા, સંકુચિત, - એક દેશીય, માયિક એવા અહંભાવપર સત્તા ચલાવે છે. તમારા - નસીબના સ્વામી તમેજ છે. તમારે જોઈએ તો ભય અને નરકની
અદર અથડાતા તેમના નીચ ગુલામ રહે અને જોઈએ તે જન્મ સિદ્ધ હો વૈભવશાળી મુકુટ ધારણ કરે.
૭૭ આત્માની એટલે નજીક આપણે હોઈશું તેટલા અધિક આપણી આસપાસ સમાનશીલ મનુષ્યો ઉપસ્થિત થશે. માત્ર પ્રથમ તમારેજ સત્યના ઝરાની પાસે ઉભા રહેવું જોઈએ.
૭૮ ત્યાગ એટલે પિતાનું સર્વસ્વ સત્ય સ્વરૂપને અર્પણ કરવું તે. આત્મજ્ઞાન વિના કાર્ય કરનાર મનુષ્યની સ્થીતિ અધારી કોટડીમાંના મનુષ્ય જેવી થાય છે.
૭૯ દીન અને પતિત લેને ખરી લાગણીથી અને માતાના જેવા પ્રેમથી જે જુએ છે તે જ ખરે ઉદાર મહાત્મા છે.
૮૦ ઉત્સાહ ભંગ કરનારી ટીકા કરવા કરતાં આશાજનક સ્નેહ ભરેલા ઉપદેશની જ જરૂર છે. ગટનો બધો કાદવ રસ્તા ઉપર પાથરવાથી હિતકારી પરિણામ નહિ આવે, તેવી જ રીતે બીજાના તરફ
Page #384
--------------------------------------------------------------------------
________________
૭૦.
કરડી નજર રાખવાનું પરિણુમ સારું નહિં આવે. શાંતતા અને શુભેચ્છારૂપી પાણીનો પ્રવાહ એ ગટરમાં વહેવરાવે જેથી બધે કાદવ આપોઆપ જોવાઈ જશે. ( ૮૧ જ્યારે ટીકા રૂપ કાતર આપણું ઉપર ચાલતી હોય ત્યારે આપણું અંતરમાં શું છે તે તપાસી જેવું. કદાચ લુક મનોવૃત્તિઓ તરફ ઘસડાઈ જવાની ઈચ્છા દિલમાં પેદા થઈ હશે અને તેથી જ આ ચેતવણી ક મળી ન હોય ? આવી ટીકાથીજ ભયંકર સ્થીતિ વિષે સાવધ રહેવાય છે તેમ સમજો.
૮૨ જે પુરૂષ લેક નાયક થવાને લાયક હોય છે તે કદી પણ “મારા સેબનીઓ મૂર્ખ છે, મારા અનુયાઈઓ બેઈમાન છે, લેકેL કૃતળી છે, સમાજમાં કિમત કરવાની શક્તિ નથી.” એ બડબડાટ કરતું નથી. નિરાશાથી હારીને ભાગી ન જતાં તેની સામે થવામાં ખરૂ સાચ્ચે રહેલું છે.
૮૩ સ્વાનુભવ કરતાં વધારે એચ બીજે કઈ ગુરૂ નથી. તમારી શક્તિઓને ઉચા વિચારે તરફ વાળશે ને શુદ્ધ વિવયાશક્તિ વિષે. વિચાર કરવાનો સમય પણ તમને મળશે નહિ.
૮૪ બીજાની હાજરીથી કાચાવું એ ખરા દેવ (અતર આત્મા) નો દ્રોહ કર્યા બરાબર છે. અંતરાત્મા સાથે પ્રમાણિકપણે વર્તવાથી જ તમે જગતમાં પ્રકાશ ફેલાવી શકશે.
૮૫ જેની વૃત્તિ સ્વતંત્ર હોય છે તે પિતાના આત્મા સાથે. પ્રમાણિક્ષણે વર્તે છે અને આત્મ સંતુષ્ટ બને છે.
૮૬ જ્યાં ઉદ્યોગનો તિરસ્કાર કરવામાં આવે છે ત્યાં પરિણામ શુન્યજ સમજવુ. દુઃખ અને દારિદ્ર વગર તેડયે આવવાના જ.
૮૭ જેવા તમે વિચાર કરે છે તેવાજ તમે થશે. જેથી તમારી
Page #385
--------------------------------------------------------------------------
________________
૭.
મતિ છે તેવી જ તમારી ગતિ થશે. કમને સખ્ત કાયદે તમને કદી પણ છોડશે નહિં.
૮૮ કૃત્રિમ પ્રેમ અને કૃત્રિમ સહદયતા ધારણ કરવી એ ઈશ્વરતું અપમાન કર્યા બરાબર છે.
૮૯ લેકે બીજાની કૃતઘતા માટે બડબડાટ કરે છે. કેઈનું જરા કાંઈક કામ કર્યું હોય તે બળાત્કારે વ્યાજ સહિત બદલો લેવા દેડાદેડ કરી મૂકે છે. પરંતુ જરા ધીરજ રાખો. શાંતિ પકડે. આ હાથે નહિં તે બીજા હાથે પણ તમને તે બદલ મળશેજ.
૯૦ તમારું નિઃસ્વાર્થ કર્મ ઈશ્વરને દેણદાર બનાવે છે. લેતી વખતે તેણે જે હાથ વાપર્યો હતો તે હાથ કદાચ આપતી વખતે ન વાપરે, પરંતુ કેઈ બીજા હાથ દ્વારા તે તમારૂ દેવું વ્યાજ સહિત ચુકાવી દેશે.
૯૧ દેપ શેધવાની દષ્ટી દૂર કરીને ગુણ ગ્રાહકતા વધારે. બંધુભાવ, કાર્ય કરવાની વૃત્તિ, સંપર્સપીને કામ કરવાની ટેવ અને મહેનત ભરેલાં કાર્ય કરવાની હાલ ઘણી આવશ્યક્તા છે.
હર શત્રુતા રાખવાથી અને વેર લેવાથી આપણું કલ્યાણ થશે નહિ. પણ આપણું કર્તવ્ય બજાવવાથી અર્થાત પ્રેમ રાખવાથી જ કલ્યાણ થશે. પ્રેમ સર્વને જીતે છે. પ્રેમથી આખી દુનિયા તમારી છે એ અનુભવ તમને મળી શકશે.
૯૩ દરેક વસ્તુની તેનાં નામ ઉપરથી નહિ પણ ગુણદોષ ઉપરથી પરિક્ષા કરતા શીખો. તમારે પોતે જ તમારી બાબતનો વિચાર કરીને તમારે માર્ગ નક્કી કર જોઈએ.
૯૪ સતત ક–પુરૂષાર્થ અદશ્ય રીતે તમને ઉચ્ચ પગથીએ ઉપર અને ઉપર લઈ જાય છે મન લગાડીને ખરાં કાર્ય કરે.
Page #386
--------------------------------------------------------------------------
________________
૭.
૯૫ તમારું ર્મ સફળ કરવું હોય તે તેના પરિણામ તરફ ધ્યાન આપશે નહિ. ફળની આશા રાખશે નહિં. આપણું સ્વાર્થ મૂળક ખળભળાટથી જ સર્વ કાર્ય બગડે છે. જોકે તરફથી કશાનીએ અપેક્ષા રાખશે નહિં અને તમારા કર્મો ઊપરની અનુકુળ કિવા પ્રતિકુળ ટીકાઓથી ગભરાશે નહિં.
૯૬ ફક્ત એગ્યતાજ મેળવે, ઈચ્છા કરવાની કોઈ જરૂર નથી. દીપાએ ફક્ત બળતા રહેવું જોઈએ. પતરોને આમંત્રણ કરવાની જરૂર નથી.
૯૭ સદા દાતાર બનો.નિરપેક્ષ સેવા કરનારા બને યાચનાની આશાભૂત વૃત્તિને તમારામાં પેસવા દેશે નહિં.
૯૮ પિતાના અતઃકરણમાં શુદ્ધતા અને પવિત્રતા લાવે એટલે અશુદ્ધ કે અમગળ કાંઈજ તમારી સામે આવી શકશે નહિ.
૯૯ આત્મ વિશ્વાસ એજ આનંદ અને સુખનું મૂળ છે. પિતાની જાતને પતિત કે પાપી માની બેસશો નહિં. તમે અનંત અને સર્વ શક્તિમાન ઈશ્વર છે.
૧૦૦ જેવી તમારી ભાવના હશે તેવાજ તમે બનશો. તમે તમારી પોતાની જે કિંમત ઠરાવશો તેના કરતાં અધિક કિંમત કઈ કરી શકશે નહિ.
- ૧૦૧ વિચાર એ નસીબનું બીજું નામ છે. જેવી જેની મતિ તેવી તેની ગતિ. જ્યાં તમારા હાથે કામ કરે છે ત્યાં તમારું હૃદય પણ રાખો, હાથ પગ કામ કરવા વડે સદા ગરમ જ રહેવા દ્યો, માત્ર મગજ ઠંડું અને શાંત રાખો.
૧૦૨ સૂચના જેટલી મોઘમ આપવામાં આવે તેટલી તેની અસર
અશુદ્ધ
આત્મ વિશ્વાસ કરશે નહિ
Page #387
--------------------------------------------------------------------------
________________
વધારે થાય છે. બળાત્કારે નીતિને ઉપદેશ આપવાથી સાંભળનારની વૃત્તિ તેથી વિરૂદ્ધ વર્તવા તરફ જ દેરાય છે.
૧૦૩ લેકે પોતે જ પોતાની કલ્પનાથી આસપાસ કારાગ્રહ અને નરક વાસ બનાવે છે. અજ્ઞાનતા, નીચ અહત્વ, સુદ સ્વાર્થ સ્વભાવ, કે જે તમારા દિવ્ય જીવનને નરક સમાન બનાવે છે, એ સર્વને જ્ઞાનાગ્નિમાં બાળીને ભસ્મ કરે..
૧૦૪ સાવધાન અને હુંશીઆર રહે છેડે વખત પણ દુનિયાની -વસ્તુની અસરથી અલગ રહે, આત્મામાં સ્થિત થાઓ, અંતસ્કુર્ણ થાય તેવાં પુસ્તક વાંચે, સત્સંગમાં રહે અથવા સદા એકાંત સે. “કેટલાક વખત ધ્યાનમાં ગાળે.
૧૦૫ તમારી વાસનાઓ અને ઈચ્છારૂપી સાંકળેથીજ તમે બધાયેલા છે, એજ તમને બંધનકર્તા છે.
૧૦૬ સત્યને જાણવા માટે, દિવ્યતાને સાક્ષાત્કાર કરવા માટે તમારી હાલામાં હાલી, પ્રીયમાં પ્રીય ઈચ્છાઓને વિંધી નાખવી પડશે, પ્રીય લાગતાં બંધનો તમારે તેડી નાંખવાજ જોઈએ, દેહમાની વાસનાઓ, જગતની જાળા તોડી ફેડીને દૂર નાંખી દેવી જોઈએ.
૧૦૭ તમારે પવિત્ર થવા માટે તમને અમાવસ્થાએ લઈ જનાર–અધોગતિએ પહોંચાડનાર નમોરી વિષય વાસનાઓથી તમારે સ્વતંત્ર થવું જ જોઈએ. ભેગ આપ્યા વિના આત્મસાક્ષાત્કાર થવો કઠીન છે.
૧૦૮ હૃદયમાં પાપી વિચાર ઉત્પન્ન થાય છે, તેના પરિણામે જ બાહ્ય જગતમાં દુઃખદાયક બનાવે આપણને વિંટળાઈ વળે છે. પવિત્ર રહે ! પવિત્ર રહે! છતાં અપવિત્રતાનો આશ્રયો તે તેના ફળ ભોગવવા તૈયાર રહે.
Page #388
--------------------------------------------------------------------------
________________
૯.૯ છું
વિચાર રત્નમાળા.
પાંચમીમાળા. નં. ૫. ૧ કુદરતની સુંદરતા રગે રગે પિતામાં ઉતારવી તે જીવનને ખરે આદર્શ છે;
૨ કુદરતની સુધારણાને તમે રોગ કહે છે પણ તેની જરૂરીયાત છે. તે તમને સુધારવા મદદ–કરવા માટે જ પ્રયત્ન કરે છે. રોગ દ્વારા તે તમારા શરીરમાંથી ઝેર બહાર કાઢે છે; કુદરતની પ્રવૃત્તિ ડીક નથી લાગતી તેથી રાગ ખરાબ દેખાય છે. વિના જરૂરનાં તત્ત્વ અંદર નાંખવાં તે રોગ છે. તે બહાર નીકળવાથી શાંતિ થાય છે.
૩ પિતાની હાજતે માટે બીજા ઉપર આધાર રાખવો અને પિતે બીજાને આધાર આપવા. માગીને લે નહિં પણ આપીને લ્યો. બધાની મદદ હશે તે તમે નિરઅભિમાની થઈ શકશે.
૪ ભૂલ જગતનું મૂળ કારણ ઈચ્છા છે. આ જડ દેખાય છે. તે ઈચ્છાનું રૂપ છે. ઈચ્છા પ્રવાહી પદાર્થ છે તેનું નિરૂપ આ જડ દશ્ય છે. આત્મ દૃષ્ટિ વિકાશ થઈ છે તે આ પ્રમાણે સર્વ વ્યાપિ ઈચ્છી બળને જુવે છે,
પ જેમ મનુષ્ય મહાન તેમ તેની ઈચ્છાની નજીક પ્રાપ્તિ. સિદ્ધ થાય છે.
૬ વ્યવહાર જ્ઞાન સત્તા આપે છે પણ આત્મજ્ઞાન આનંદ આપે
Page #389
--------------------------------------------------------------------------
________________
૭૫
છે. વ્યવહાર જ્ઞાન બળ આપે છે આત્મજ્ઞાન આનંદ આપે છે. વ્યવહાર જ્ઞાન શરીરને સ્પર્શે છે. આત્મજ્ઞાન આત્માને સ્પર્શે છે.
છ દરેક જીવત વસ્તુમાં શાશ્વત રસ રેડાયેલા છે તેને ભેટીએ છીએ, તેતે દેખીએ છીએ, ત્યારે આપણી નજસ્મુધી ખુલી જાય છે તે મુક્ત થાય છે.
૮ છુટા છુટા મકેાડા કાઇ કામના નથી, સાંકલ ઉપયાગમાં આવે છે તેમ ઉચ્ચ કાટીના લેાકેા શરીર તથા મનવડે અન્ય તરફથી છુટા થવા ક્દી ઇચ્છતા નથી. તેને પેહેલેથીજ ભાન થયેલું છે કે સર્વ સાથે આત્મિક સબધ રાખવાથીજ આનંદ પ્રાપ્ત થાય છે.
૯ ઇચ્છાએ સાધનને સાધ્ય મનાવે છે, ખરી જીંદગી ભસ્મ થાય છે છતાં ઈચ્છાએ નાચ્યા કરે છે. વિચાર કરતાં ઇચ્છા દ્રોહ ફરતી માલુમ પડે છે.
૧૦ અનેક જીવાના જુદા જુદા અનુભવી એક બીજાને મદ્દગારઉપયાગી હાવાથી તે રસ્તે થઇ એક ખીજા પાસેથી લઇ સર્વે એસ્થાને પૂર્ણપણે આવી મળે છે.
૧૧ વિશ્વષ્ટિ કરવા માટે આપણે અખા બ્રહ્માંડ સાથે આપણી લાગણીઓ જોડી દેવી પડે છે.
૧૨ કુદરતના કાયદાને તેમ તેમ તેને બ્રહ્મજ્ઞાનના ઉંચામાં ૧૩ મત કાંઈ મલતુ નથી. પેાતાના સ્વાર્થ સધાતા જાય છે.
અનુસરતું જીવન ગાળવામાં આવે છે ઉંચા હક મલતા રહે છે. દેહભાન તથા સ્વાર્થભાન ભૂલતાં
૧૪ નિષ્કામપણે આપ, તને મલશેજ. સ્વાર્થબુદ્ધિથી પ્રયત્ન કર નારી ખીજાની અવગણના કરે છે ખીજાને પેાતાનું ભક્ષ સમજે છે.
Page #390
--------------------------------------------------------------------------
________________
૭o
૧૫ સાચુ જીવન સાક્ષાત્કાર કરવા તેજ છે. અણુએ અણુમાં તેને જોવા, વિકલ્પથી વિકલ્પેાને મારા. બ્રહ્મ સ્વરૂપ છું આવિકલ્પથી અન્ય મનેવિકલ્પને હઠાવા.
૧૬ બ્રહ્મપના નથી પણ સાચુ સત્ય છે. મનને ચવાડનાર નથી પણ અમર્યાદિત દૃષ્ટિ વાળુ છે.
૧૭ જે જીવન રસ જગમાં અનેક પર્યાયેા બદલાવે છે તેજ જીવન મારામાં છે.
૧૮ સર્વમાં જીવન છે. આ વિશ્વ વન રસથી ભરપુર છે. મેાજાની મા જીવન અથડાય છે, તેને જન્મ મરણ કહે છે.
૧૯ દૃષ્ટિની વિશાળતા એ માહીરની ક્રિયા નથી, પણ અંતર્ દૃષ્ટિની ક્રિયા છે. તેમાં દર ઉલેચી ચાલવા જેવું નથી પણ દરીયામાં વાહણ ઊતારી તરવા જેવું છે. એક પછી એક સર્વને અનુભવ કરવા જેવું નથી પણ પાતાની અંદરના નિશ્ચય કરવાથી સર્વને અનુભવ થાય છે.
૨૦ સર્વના અનુભવ કરવાના પ્રયત્ન તમને થકાવનાર થશે. દૃષ્ટિ મર્યાદા વિસ્તારવાથી પેાતાને ભાર હલકેા થાય છે. સાંકડી દ્રષ્ટિ મૂકી ઇ સર્વ સાથે મળવાથી એક રસ થવાય છે.
૨૧ યુક્તિથી ભાર એòા થાય છે. વધારે બેજો આવી પડે -ત્યારે વિચાર કરવા કે કાંઇક ભૂલ થઈ છે.
૨૨ વિવિધતાની સાથે ઐક્યતાનું સૂત્ર જોડાયેલુ છે, એકને જાણુવાથી સર્વ જણાય છે. વિવિધતાને એક રૂપે જોવા તેજ સત્ય છે. ૨૩ જુદી જુદી નીચે પડતી વસ્તુ જોતાં તે શા કારણથી નીચે પડે છે તેના નિર્ણય જીદગીમા થઈ નહિં શકે, પણ ગુરૂત્વાકર્ષણને નિયમ જાણવાથી તે સર્વ સમજાઇ જશે. ખીજા દાખલાએ એકા
1
Page #391
--------------------------------------------------------------------------
________________
૭૭
કરવાની જરૂર નહિ પડે. તેવીજ રીતે એક વસ્તુ આત્માને પકડે એટલે જગત જણાઈ જશે.
૨૪ સત્યને પ્રકાશ આનંદ આપે છે એજ મનની મુક્તિ છે. જુદી જુદી સંબધ વિનાની વસ્તુને જેવાથી કાંઈ લાભ થવાને નથી. સત્ય પ્રકાશનાંજ પડદો ઉચકાઈ જાય છે.
૨૫ પહેલુ કાંઈક સ્વીકારવું તો પડશેજ, ત્યાર પછી તેને અનુભવ થશે. વાચવા માટે અક્ષરે શીખવાની માફક પ્રથમ આત્માને ઓળખો.
* ૨૬ છવભાન ભુલી શીવભાન કરાવી આપનારાઓજ આપણું તારૂ છે, આવા પુરૂષ જીવતાં તે અપમાન પામે છે, જોકે તેને ફાંસીએ ચડાવે છે, આ માર્ગે ચાલનારાને પરિપહો આવી પડે છે, આવા પરીપ જાગ્રતિ આપનારા–બળની વૃદ્ધિ કરનારા છે, તેના કર્મ મળનો નાશ કરનારા છે, જગતની આવી સેવા કરતાં તેઓ માર્યા પણુ ગયા છે, તેઓ ગગન વિહરી છે, તેમને દેહભાન હોતું નથી, તેઓ આપણને પોતાના દાખલાથી શીવભાન ઉત્તમત્તમ છે તે બતાવી આવે છે.
ર૭ અન્યને દેખીને જે સુખ દુઃખ થાય છે તેનું કારણ તેમાં આપણે આત્માને જે છે તેટલે દેહભાવ. આપણે ગયો છે. પ્રેમનાં કુંડાળાં પણ કેટલીક વખત બધાઈ જાય છે તે બીજા તરફ હેપ ઉત્પન્ન કરનાર છે, તે આપણને વિનરૂપ છે, તે સ્વતંત્ર પ્રમાણમાં નડતર રૂપ છે, છતાં પેલું પગલુ તો છેજ. •
૨૮ ધર્મનું રહસ્ય આત્માને ગુરુ પાસે ઓળખો. સર્વેમાં આત્મ-. ભાન થાય તે તેની પૂર્ણાહુતી છે.'
૨૯ પ્રથમ સમાનતાનું જ્ઞાન થાય છે તે સામાન્ય જ્ઞાન છે તેને
Page #392
--------------------------------------------------------------------------
________________
૭૮
દર્શન કહે છે, પછી દરેક સાથે વ્યક્તિનું જ્ઞાન થાય છે કે આ પણ એવું છે આ પણ એવું છે, એવું વિશેષ જ્ઞાન થાય છે.
૩૦ અંતર્ આત્મજ્ઞાનની સામે થવું તેજ પાપ છે. ની ટુંકી વૃત્તિની સ્કુરણા થવી તે પાપ છે. મનને ગમે તેવી પ્રવૃત્તિ તે પાપ છે. આત્મભાન ભુલાવું તે પાપ છે.
૩૧ અંદરથીજ પ્રકાશ પ્રગટ થવાનું છે, બહારનું ગમે તેવું સારું છે, પણ તેમાંથી પ્રકાશ પ્રગટ થવાનો નથી.
૩૨ જેને સ્વતંત્ર થવું હોય તેણે પરમાત્માને આધિન થવું, તાજ તે ખરેખર સ્વતંત્ર થઈ શકશે.
૩૩ પરમાત્માને પ્રેમથી આમત્રણ આપે તે તમારી પાસે આવશેજ.
૩૪ જીવન દુઃખદાઈ હોય છતાં આપણે તેને ત્યાગ કરતા નથી, તેજ જણાવે છે કે જીવન જીવવા જેવું છે પણ જીવતાં આવડવું જોઈએ, તે દેષરૂપ નથી.
૩૫ કેટલાએક કાળી બાજુ જેનાર છે. કાળું થોડું છે છતાં ઘણુ જેવું છે. ઘણું હોવા છતાં તે તરફ ડીટેકટિવની માફક તદ્દન નજર પણ કરતા નથી તેથી તે તેની પાસે જતું પણ નથી.
- ૩૬ દોષોને હઠાવવાથી આત્મબળ પ્રગટ થાય છે. બાહ્ય આંતર્ દેષને હઠાવીને બળ મેળવવાથી આગળ વધાય છે.
૩૭ સ્થળ જીવવા માટે ખોરાકની જેમ જરૂર છે તેમ અધ્યાત્મિક જીવન ટકાવવા માટે દોષોને ભોગ આપવોજ પડશે. જીવન આ પ્રમાણે જ ચાલવું જોઈએ. દોષના ડુંગરમાંશી નીકળતી જીવન નદીની ગતિ આત્મારૂપ સમુદ્ર તરફ વહન થાય છે.
* ૩૮ ભાવદવ્ય સત અને શાશ્વત છે. દરેક દેશકાળમાં આ સતજ
Page #393
--------------------------------------------------------------------------
________________
કીંમતિ છે. સત લખી શકીએ છીએ, ચાહીએ છીએ તે પ્રગટ કરનાર મહાન પુરૂષ તરફ ભક્તિ રાખીએ છીએ.
૩૯ વસ્તુ પ્રાપ્ત થયા પહેલાં તેની આગાહિ–પડછા પ્રથમ જણાય તો તેથી તે દશા વધારે સારી જણાય છે, દ્રષ્ટિ બદલાઈ જાય છે, પછી વિખરાયેલી ઈચ્છાઓ મનોબળનું રૂપ પકડે છે, વિસ્તાર પામતા જીવનની ઈચ્છાનો અમલ ત્યાં જામે છે, ઈચ્છા વિસ્તીર્ણ જીવનનું સુકાન બને છે તેથી ભૂલે થતી અટકે છે.
૪૦ જ્ઞાન પછી જીવન લાંબે વખતે થાય છે–ચારિત્રલાંબે વખતે બધાય છે. પછી ઈચ્છાઓ ઈધિશરીર તરફ વળે છે, મન વિસ્તિણું જીવન તરફ દોડે છે, આમ આપસમાં યુદ્ધ ચાલે છે.વર્તમાન ઈચ્છાઓ અને સત તે બે વચ્ચે શું વિરોધ છે તે સંબંધી વિવેક જાગે છે. તેમાંથી આત્મજીવનને નીભાવનારી ઈચ્છાઓ સત્ છે.અસતને નિભા-વનારી ઈચ્છા અસત છે. આ વિવેક થાય છે.
૪૧ સત્યની મદદના અધિકારી થવા પહેલાં થડે પણ પરમાર્ચ કરવાની સર્વને જરૂર રહે છે.
કર ચારિત્રમાં ફેરફાર થાય છે પણ દર્શનમાં–શ્રદ્ધામાં ફેરફાર તે નથી. ઈજા કરનાર છે છતાં આગળ પણ તેજ લઈ જાય છે. આપણી ઈચ્છા એ કાયદો નથી. કુદરતના કાયદાને આપણુ ઈચ્છા અનુકુળ કરવી. તેમ ન હોય તે આપણે કાયદે વારંવાર બદલાવજ પડશે. એકવાર આપણી ઈચ્છી સુખરૂપ હોય છે પણ બીજા જ વખતે તે ઇચ્છા દુઃખરૂપ થાય છે, માટે આપણે ઈચ્છા ન કરવી પણ તેનો કાયદો સમજી લે.
જય વીર્યવાનું થવું હોય તે કુદરતના કાયદાને સમજીને ચાલવા પ્રયત્ન કરે..
Page #394
--------------------------------------------------------------------------
________________
૪૪ પૂણ સ્થીતિએ પહોંચાડવાનું ચિજ દુઃખ છે. શાશ્વત પ્રેમ પ્રગટ કરાવનારજ દુ:ખ છે. દુઃખને સ્વિકાર કરવામાં જેને આનંદ થતો નથી તે માણસ દુનિયામાં અધમ બનતો જાય છે. સ્વાર્થની ખાતર જે દખ લઈએ ત્યારે તે ખોટું છે, તે વેર લે છે, ઉપાધિમાં તારે છે, માટે પરમાર્થ અર્થે દુઃખને સુખરૂપે રવીકાર કરે.
૪૫ દુઃખ એ સતી છે. પરમાત્મા–પૂર્ણતા તે પતિ છે. પૂર્ણતા માટે દુઃખને સ્વીકાર કરવામાં આવે છે તે તે દુખ પિતાને કાળો પછેડે કાઢી નાખી છેવટે કુદર કવેત વસ્ત્રમાં સજ થઈ મદદગાર થાય. છે. જગતની સેવા રૂપ યજ્ઞવેદીમાં તે દુખ આવતાં જ પિતાને કાળો પડદો કાઢી નાખે છે અને આનંદથી ભરપુર પિતાનું મુખ ખુલ્લું કરે છે. પોતાના સ્વાર્થને માટે દુઃખને સ્વીકાર કરે તો તે પિતાને કાળો પડદો મજબુત રાખી બેદ–કષ્ટજ આપવાનું છે.
૪૬ જીવાત્મારૂપ દોરે છે તેને જીવનરૂપિ સાળમાં વણીને પરમાત્મ દશારૂપ કપડું બનાવવાનું છે.
૪૭ અવિદ્યાથી જુદા પડી જાઓ. તમારા ખરા આત્માને ઓળખે. જીવાત્માની બેડીમાંથી નીકળી જાઓ.સતને ઓળખવાથી જ મુક્તિ મળે છે. '
૪૮ ધર્મનું કર્તવ્ય સ્વભાવને નાશ કરવાનું નથી પણ જીવને, પૂર્ણ દશાએ પહોંચાડવાનું છે.
૪૯ સત્ય ભાષામાં આવી શતું નથી. દિશા બતાવી શકાય. છે. ભાવ-અનુભવ-હૃદયને હાર્દ અન્યને બતાવી શકાતા નથી પણ અનુભવી શકાય છે.
૫૦ જેમ ગભીર-ઊંડા અનુભવના વિચારે તેમ તે વિચાર
Page #395
--------------------------------------------------------------------------
________________
જીવના પ્રસંગના અનુભવ વિના તેના શબ્દોનું રહસ્ય સમજી શકાતું નથી. આજ કારણે અનેક મતમતાંતરે અને દર્શને જુદાં પડ્યાં છે.
૫૧ અવિદ્યાથી મુક્તિ તેજ મુક્તિ છે. કોઈ વસ્તુના નાશથી મુક્તિ નથી પણું સતનો વિકાસ કરવાથી આવરણ--અજ્ઞાન દૂર થવાં તેજ મુક્તિ છે. બંધ આંખવાળાની આંખ ઉઘડવી તે આંખે ઉડવા જેવું નથી તેમ મુક્ત થવું તે અજ્ઞાન તેડવાનું છે પણ કાંઈ જીવને નાશ કરવાનો નથી.
પર વિપપગના તાપને ભડકે ભલે કરે પણ તેનાથી પકાવવાની વસ્તુ તમારી પાસે નહિં હોય તે તે તાપને ભડકે બુઝાઈ જશે, તેમ તમે અનેક પ્રયત્નથી વસ્તુ એક્કી કરશો પણુ જેમાંથી વસ્તુ મેળવવાની છે તે પરમાત્મા સાથે સંબધ થયા વિના તે ભડકામાં તમેજ પકાઈ જશે.
૫૩ સતના દર્શન પછીનું જીવન સત થાય છે, પછી તે જે ક્રિયા કરે છે તેમાં તે સતને પ્રકાશ આવી શકે છે. અંતર્ સ્વભાવ– ખરું સત્ય—ખરું તત્વ તે ધર્મ છે. પરમાત્મા તરફ પાછા વાળે તે ધર્મ છે. પરમાત્માને પહોંચવા માટે જે કર્મ કરાય છે તે ધર્મ છે. - ૫૪. સત્ય ધર્મ અંદર છુપે ઉડે રહે છે, તેને લઈને લેકે ઉપરથી માણસને સ્વભાવ પાપરૂપ જોઈને પાપરૂપ માને છે.
૫૫ બીજને રસાયણની પ્રયોગશાળામાં મેલી પૃથક્કરણ કરતાં મહિથી ડાળાં પાંખડાં ફળાદિ કાંઈ નહિં નીકળે, પણ શેડ કાર્બન પિટાસ વિગેરે નીકળશે, તેમ જ્યારે તે વસ્તુ પિતાના ખરા ધર્મમાં આવશે ત્યારે તે વૃક્ષ ફાલશે અને વિસ્તાર પામશે. તેમ આ જીવ પણ અત્યારે જેની તમને કાંઈ પણ કીમત લાગતી નથી તે પણ તેના ખરા ધર્મમાં આવતાં ફાલશે વિસ્તાર પામશેજ.
Page #396
--------------------------------------------------------------------------
________________
પક વૃક્ષરૂપે થવુ તે બીજની મુક્તિ, છે તેમ જીવની મુક્તિ પિનાના ખરા ધર્મમાં આવવું પૂર્ણ સ્વરૂપે પ્રકાશવું તે છે. ત્યાગ તે મરણ નથી પણ વિદ્વરૂપ અંતરાયને તેડનાર છે.
પ૭ દીપક તેલ એકઠું કરે છે ત્યા સુધી તેની પાસે અંધારૂજ રહે છે. તેજ જીવન ટકાવી રાખવા કે વિશેષ પ્રકાશીત કરવા સંગ્રહીત તેલના ખજાનાને વ્યય—ત્યાગ કરે છે ત્યાર પછીથી તે પ્રકાશ પામે છે. તેમ જીવ સર્વ સંગ્રહનો ત્યાગ કરવાથી જ પૂર્ણ પ્રકાશીત થાય છે. સંગ્રહ કરે છે ત્યા સુધી આત્મપ્રકાશ તેને મત નથી.
૫૮ ભૂમિતાકર્ષણના નિયમ પ્રમાણે જ્યારે આપણું હૃદયમાં ઈચ્છા હોય છે ત્યાં સુધી વસ્તુને આકર્ષી રાખવાનું મન થાય છે. મનુષ્યમાં જ્યારે પ્રેમ ઉભરાય છે ત્યારે ને રાજી ખુશી થઈને પાકાં ઝાડનાં ફળોની માફક બીજાને આપી શકે છે.
પ૯ ગમે તેવું કાર્ય પ્રેમથી કરી શકાય છે. પ્રેમમાંજ મુક્તિ છે. ક્રિયા કરવાથી આપણો સ્વભાવ પ્રગટ કરી શકાય છે તે ક્રિયા આનંદથી–પ્રેમથી કરવી જોઈએ, બીસ્થી કરાતી ક્રિયા, તથા જરૂરીયાત માટે કરાતી ક્રિયા આપણું શુદ્ધ સ્વભાવ આડે પડદા રૂપ છે.
૬૦ એક ચિતાર આનંદપૂર્વક પિતાનાં ચિત્રો શરૂ રાખશે તો આગળ પર વિશેષ જ્ઞાન સંપાદન કરશે, તેમ આપણે કોઈ કાર્યને પ્રારભ આનંદથી કરે. પ્રેમથી જ કળાવાન તે કળાને બહાર પ્રકાશે છે અને તે પ્રેમમાજ પિતાનું જ્ઞાન છેલ્લી ટોચે પહોંચાડે છે. -
૬૧ મને બ્રહ્મના કિરણે લેવાથી શાંતિ મેળવે છે. શરીર સૂર્યનાં કિરણથી તંદુરસ્તિ મેળવે છે. નાદુરસ્ત મનુષ્યને અગીયારથી પાચ વાગ્યા સુધીમાં કેટલીક વખત સૂર્યનો તાપ લેવાની જરૂર છે. સૂર્યનો તાપ શરીરને સુધારનાર છે.
Page #397
--------------------------------------------------------------------------
________________
૮૩
કર જ્યાં આનંદ છે ત્યાંજ પરમાત્મા પ્રગટ થાય છે. જેમાં આનંદ વધારે તેની કીમત વધારે છે. બ્રહ્મના આનંદમાં આ વ્યક્તિ ભળી જાય છે ત્યારે જ તેની કિમત તેને મળે છે.
૬૩ મૃત્યુ એ નિર્જીવ વસ્તુ છે. જીવનના એક નિશ્વાસ જેટલુ જ મરણ છે. મૃત્યુ એ જીવનનો સેબતી છે. માયા છે. દ્રવ્યનું વિકાશીત જીવન પર્યાય છે. પર્યાયનું રૂપાંતર એ મરણ છે. જીવાત્મા ક્ષણે ક્ષણે રૂપ બદલે છે. તે સ્થિતિ ક્ષણે ક્ષણે બદલાવે છે તે જ મૃત્યુ છે. - ૬૪ શરીરની મુક્તિ તદુરસ્તી મેળવવી તે છે. સમાજીક ભાવની ઈચ્છા સાથે આપણી ઈચ્છા મેળલી દેવી તે સમાજીક પ્રકૃતિની મુક્તિ છે. જીવાત્માની મુક્તિ આખા વિશ્વ સાથે પ્રેમ થાય ત્યારે થાય છે. -અહતાને ત્યાગ કરે તે છેલ્લી મુક્તિ છે. ત્રીજી મુક્તિ ખીલવવા માટે બીજી મુક્તિ ઉપગી છે. બીજીમાં હજી સ્વાર્થ હોય છે. પ્રેમ આવવાથી અહંતા જાય છે. આથી અજ્ઞાનતામાં જવાતું નથી પણ પ્રકાશમાં જવાય છે.
૬૫ કુદરત પોતાની મેળે નિયમસર નાચે છે, તે લડાઈ જેવું બેસુર નથી લાગતુ પણ આનંદજનક છે. આથી એમ જણાય છે કે તેની અંદર વિરોધી તત્વ નથી પણ સંપ છે, છતાં વિરોધ લાગે તે માયા છે.
૬૬ પિતાનું ભાન પિતાને હોય તે જ બીજાને પોતાના જેવો. બનાવે છે. જે મનુષ્ય પોતેજ પિતાને–આત્માને જાણતા નથી તે બીજાને કેમ કરી શકશે ?
૬૭ સૂર્યના પ્રકાશની માફક આત્માને પ્રકાશ પિતાની શુદ્ધિથી બીજાને પ્રકાશ આપે છે. સૂર્યની માફક આત્મ પ્રકાશ વડે મનની સૃષ્ટિ ચાલે છે.
Page #398
--------------------------------------------------------------------------
________________
૮૪
૬૮ જન્મ મરણનું ચક્ર છે તેને પણ કાયદે જાણવું જોઈએ. મુશ્કેલી એ છે કે કાયદે જાણને અટકી પડાય છે તેમ વર્તન થતુ નથી. કાયદો હાથમાં આવવાથી મુક્તિ થતી નથી તેથી બુદ્ધિને તે સંપ થાય છે. તે કાયદે આખા દેહમાં ઉતારીએ નહિં ત્યાં સુધી અનંતતાનું ભાન થતું નથી.
૬૯ છુટા છુટા શબ્દોમાં રસ નથી આવતું પણ તેની આખી કવિતા અથવા વાક્ય પૂરું થવાથી તેને ભાવ સમજાય છે. રસ સમજાય છે. વિચારની સકલના, સંગીત, તથા ભાવની આકૃતિ આ ત્રણ કવિતાના કાયદા સમજાય ત્યારે તેમાં રસ આવે છે આ કાયદો પણ મર્યાદિત છે. દૃશ્ય વસ્તુને અવલંબીને જ છે. જે થવું જોઈએ તેમાં ફેર પડતો નથી તે કાયદે બતાવે છે. માણસે કારણે વ્યાજ કરે, કાર્ય કારણમાં અટકી પડે તો તે કાયદે જુલમ કરે છે. કાયદાથી બચી ન જાઓ તે તમારું મગજ કાયદાના દબાણ આગળ રાંક બની જાય છે. તમારે તે વસ્તુસ્થીતિ આમ થવાની જ છે તે સમજી તેમાંથી છટકી જવું જોઈએ.
૭૦ કુદરતને કાયદો એ પહેલું પગથીયું છે. સૌંદર્ય કાયદાથી? પર છે. કાયદાની મર્યાદા સાથે રહીને પર જાય છે. છેડવાએ કુલ પેદા કરવું, કુલે ફળ પેદા કરવું. જે તે કામ ન કરે તે કુલને મરવું પડે છે. વિઘને ખસેડી આગળ ન વધે તો તેનું નામ નિશાન રહેવાનું નથી. વિઘ દૂર કરી આગળ વધતાં કુલ પછી ફળાદિ પેદા કરતાં કરીને તેમાંથી છેડવા ફલાદિપણ ઉત્પન્ન થાય છે. તેમ વિઘને દૂર કરી કામ કરે નહિં તે દુનિયામાંથી સદા માટે નાશ પામે. કામ કરવાથી શક્તિ ખીલે છે–શક્તિ બહાર આવે છે. તેનાથી આગળનાં મેટાં કામ કરવાનું બળ પ્રગટ થાય છે.
Page #399
--------------------------------------------------------------------------
________________
૮૫
૭૧ જરૂરીયાત માટે પ્રવૃત્તિ, શાંતિ માટે નિવૃત્તિ, આનંદથી જન્મ, આનંદથી નિભાવ, આનંદમાં વૃદ્ધિ, આનંદમાં પ્રવેશ.
૭૨ આ સર્વ આનંદથી જ બનાવેલું છે. તે જ કુદરતને ખરે કાય છે. આનંદને લઈ આકૃતિ બનાવવી જ પડવાની. ગાનારને આનંદ થાય ત્યારે તેને ગાઈ બતાવવું જ જોઈએ. ગાનારને આનંદ તેના ગાયનની આકૃતિમાં બહાર આવે છે. કવિને આનંદ કવીતાની કૃતિમાં બહાર આવે છે. માણસે આનંદના પ્રમાણમાં આકૃતિઓ બનાવતાજ રહે છે. દરેક મનુષ્ય કર્તા છે. આનંદને લઈને આકૃતિઓ બહાર
સ્કુરે છે–નીકળે છે. આનંદને પણ બે બાજુ છે. ગાયક ગાવાના જુસ્સામાં બે ભાગ પાડે છે. એક પિતે સાંભળે છે અને બીજું બીજાને સંભળાવે છે.
૭૩ જેટલી આત્મ જાગૃતિ તેટલુ દુઃખ ઓછું જાગૃતિ પૂર્વક જેટલુ કર્મ થાય છે તેનું દુઃખ લેશ પણ લાગતુનથી સબધ કો તે સુખ દુખ છે. જાગૃતિમાં સુખ દુઃખ નથી પણ આનંદ છે.
૭૪ પિતાની ચારે બાજુ પ્રેમને વિકાશ કરે. ગમે તે કારણે પ્રેમને અતરાય પડે ન જોઇયે. અનહદ પ્રેમ વધારે. એક તરફ પ્રેમ રાખવાથી બીજા તરફ ઘાતકીપણું કે તીરસ્કાર ન થાય તે પ્રિમ હવે જોઈએ. સુતાં બેસતાં ચાલતાં સર્વ કાળે સર્વ સ્થળે રાખો જોઈએ.
૭૫ જેટલી કરતા તેટલે પ્રેમ છે. એટલે પ્રેમ તેટલી કરતા ઓછી. પ્રેમ નથી ત્યાં તેને વિધી દેવ હોવો જોઈએ. જાગૃતિની પરાકાષ્ટા એજ પ્રેમ છે. આપણે પરમાત્માને ઓળખ્યો નથી માટે પ્રેમ નથી.
૭૬ આપણું જાગૃતિને–બુદ્ધિને એટલી વધારે કે તેને પ્રેમ,
Page #400
--------------------------------------------------------------------------
________________
સુધી લઈ જાઓ. સર્વત્ર વ્યાપક કરી દ્યો, ત્યારે બ્રહ્મમાં વિહાર કરી. શકાશે. પ્રેમને લઈને આપણે તદ્દન ખલાસ થઈ જઈએ તેટલે સુધી જગતને આપી શકીએ છીએ. અમુવ્યક્તિમાં પ્રેમ છે તેની કીમત પૂર્ણ પ્રેમ વિના નથી જ, અતઃકરણમાં સદાને માટે પ્રેમ રાખી મૂકવે.
૭૭ ઉપયોગીતાને પ્રેમ છેડા વખતનો જ છે. તે એક પક્ષમાં ઘસડી જાય છે તેથી તે કાંઈ આત્મિક પ્રેમ નથી. ઉપયોગી વસ્તુને. પ્રેમ ઉપયોગીતાના સ્થળેજ હોય છે. ઉપગતા પુરી થઈ કે તે વસ્તુ નુકશાનકર્તા કે નિરૂઉપયોગી બોજારૂપ લાગે છે. આ વખતે તે પ્રેમ નાશ પામે છે.
૭૮ આપણું ઇચ્છાઓ આપણને આંધળા કરે છે તે સત્ય આત્માને જેવા દેતી નથી. આપણી જાગૃતિને બધ પાડી દે છે. તે ધર્મનો આત્મઘાત છે. આ ઈચ્છાઓ સુધારા રૂપ દડા ઉપર કાણું પાડી તેના ઉપર બેસી પણ તરવા બરાબર હોઈ પિતાને ડુબાડનાર છે.
૭૯ ઈચ્છાઓ બુદ્ધિની મર્યાદાને ટુકી કરે છે. પાપવૃત્તિ જગાડે. છે. આ દુબુદ્ધિ મોટામાં મેટું આવરણ છે. પરમાત્માથી તેજ અલગ. રાખે છે. તે સાથે વિગ કરાવે છે. માત્ર ક્રિયા અમુક કરી તે પાપ નથી. નિશાન પૂર્વક-ઈરાદાપૂર્વક ક્રિયા કરવી તે પાપ છે. લક્ષ. ખરાબ છે તેજ પાપ છે. વ્યક્તિપણાની વૃત્તિ તે પાપવૃત્તિ છે. આ. વૃત્તિથી જીવાત્માની તૃપ્તિ કરવા માટે પ્રયત્ન થાય તે પાપનું મૂલ છે.
ભોગની તૃપાથી પ્રવૃત્તિ કરશે ત્યાં સુધી સતનો ખ્યાલ નહિ આવે. પ્રેમથી પ્રવૃત્તિ કરશે–પ્રેમની દષ્ટિ કરશે ત્યારે સનેસૈાદર્યતાને આનદ થશે. સત દેખાશે. ભોગની દૃષ્ટિથી લાગણુઓ. થાય છે. મન પિતાની વૃત્તિ પ્રમાણે અર્થ લે છે. મહાસત્તા સામાન્ય દૃષ્ટિમાં ભળવાથી આશક્તિ તુટે છે. .
Page #401
--------------------------------------------------------------------------
________________
૮૭
૮૧ કેળવણીની કીમત હૃદયના વિકાશથી કરવાની છે. દિવ્ય વૃત્તિના પ્રકાશથી કેળવણીની કીમત છે. ડીગરી મેળવવાથી કેળવણીની કિમત આંકવાની નથી. કેળવણી પામેલાને પ્રશ્ન કરે કે આ મનુષ્યોને તમે ભોગપભોગને યત્ર તરિકે જુઓ છો કે દિવ્યાત્મા પ્રમાણે જુએ છે કે તમને શું ગમે છે તે કહો. એટલે તમે કેવા માણસ છે તે હું કહી આપીશ.
૮ર જેમ જેમ જુદારે તે ગમે તેમ તેમ પડદા આવતા ગયા. માણસની કીમત ઘટતી ગઈ. થુલ ઇચ્છા વધવાથી ખરી હદયની કેળવણી ઘટતી ગઈ છે. ઉચી ટેકરી ઉપર ચડે એટલે બધી વસ્તુ સરખી લાગે છે. જેમ નીચા હશે તેમ નાની મેટી લાગશે.
૮૩ દરેક મનુષ્યને શરૂવાતમાં મદદગાર માને. ગુલામ નહિં માને. દરેક પોતપોતાના પાઠ ભજવશે પણ મદદગાર છે એ ચેક્સ માને. આથી આગળ દિવ્યરૂપ માને તેથી દિવ્ય દૃષ્ટિ ઊઘડશે. બધાં સરખાં પાત્ર છે આત્મભાવે જુઓ. સર્વ પાત્ર સુખરૂપ છે. હલકી દષ્ટિજ દુઃખરૂપ છે.
૮૪ પિતાના બળને ઉપયોગ બીજાને દબાવવામાં કરવા લાગ્યા ત્યારથી તે સત્યનું મૂળ કપાવા લાગ્યું. સ્વતંત્ર પ્રેમ નષ્ટ થવા લાગે. ખરી કેળવણી હિંસક વૃત્તિમા–ઉપગ વૃત્તિમાં ટકી શકે નહિ. સદ્દષ્ટિને પિક, દિવ્યપ્રેમ અને ન્યાય હોય તે જ તેનું પોષણ થાય છે.
૮૫ જેમ કે રાજા પાસે નિરતર ગુલામજ ફરતા રહેતા હોય તે તે રાજાનુ માન શું ? તે ગુલામ જેજ. માટે તેની પાસે સરખી સ્થીતિના કે ઊંચી સ્થીતિના લેકે આવતા હોય તો જ તેની કીમત છે. માટે સર્વને સરખા માનવા. આત્માથી–પિતાથી હિન જતિના લેકે સાથે રહેવું જેમ અધમ લાગે છે તેમ પિતાથી અન્ય બધાને
Page #402
--------------------------------------------------------------------------
________________
અધમ માનીને રહેશે તો તમને આનંદ નહિં આવે. સરખે સરખા વિના આનંદ નહિં આવે. જગત સરખુ છે.
૮૬ મૃત્યુએ પિંજરામાંથી જેમ પક્ષી ઊડી જાય તેવું છે. પિજ નાશ પામશે પણ આત્મા તેથી જુદો છે. બેનો વિરોગ તે છે. તે શાશ્વત ન થઈ શકે. પિંજરાને જેવાને બદલે વિશ્વ તરફ નજર કરતાં જણાશે કે સત્યને મૃત્યુ નથીજ.
૮૭ પ્રેમથી વિરોધને નાશ થાય છે. પ્રેમમાંજ એક્તા છે. દૈતભાવ છે પણ શત્રુ તરિકે નથી પણ એક તરિકે છે. પ્રેમ એક્તા કરે છે. વ્યવહારમાં જુદાઈ છે. પ્રેમમાં ગતિ અને સ્થિતિ બને છે. અર શાંતિ, બહાર ગતિ છે. પ્રેમને પ્રથમ શોધવા રખડે છે. મળ્યા પછી શાતિ કરી એક સ્થળે બેસે છે. પ્રેમથી હદયમાં અપર્વ શાંતિ અને શાંતગ ઉત્પન્ન થાય છે.
૮૮ પ્રેમમાં આપવું એજ લેવા બરાબર છે. ત્યાગ એ ગ્રહણ કરવા બરાબર છે. પ્રેમના ચોપડામાં જમા ઉધાર એક બાજુ જમે ચાય છે. આપવું તે પિતાના ભલા માટે જ છે, આ પ્રેમનો એક મહાન યા છે તેમાં પ્રેમ હોમ્યા કરે છે. પ્રેમ લેવાને માટે પ્રેમ. ત્યાગ ગ્રહણ એકજ કરી નાખે છે. પ્રેમના બે છેડા હેાય છે સ્વાથી અને પરમાથી. પેલા છેડામાં અહંતા હોય છે, બીજે છેઅહતાને નાશ થઇ જાય છે.
૮૯ સ્વતંત્રતાની સાથે સેવા કરવાની પણ ઈચ્છા આપણામાં બની રહે છે. પ્રેમબંધનવાળે અને ધનની પાર પણ છે. મર્યાદિત વ્યક્તિઓ માટે પ્રેમ પિતામાં અવકાશ આપે છે છતાં તેની પાસે પણ તે પહોચી શકે છે. પ્રેમ સર્વથી સ્વતંત્ર છે તેમ પ્રેમ જેટલી આધિનતા પણ કાંઈ નથી. પ્રેમથી બધીત થવું ને મેક્ષ જેવું પડ્યું છે.
૯૦ લીલાં ઘાસ, વિશાળ નિર્મળ આકાશ, વસતતુને બહાર,
Page #403
--------------------------------------------------------------------------
________________
ભુરા રગન શિયાળ, મનુષ્યનો ભવ્યદેખાવ, શાંત જીવનશક્તિને અમલ, જ્ઞાનની પ્રાપ્તિ, દુઃખના સામા થવું આ સર્વ વસ્તુઓમાં આનંદ છે, પણ આ ઉપલક આનંદ છે. ખરે આનંદ એકતારૂપિ સત્યતાના ગ્રહણમાં છે. પરમાત્માની સાથે આપણા આત્માની એક્તા કરવી તેમાં આનંદ છે.
૯૧ સિદ્ધાંતથી તે આત્મા મુક્ત છે, પણ તે મુક્તતાને બહાર લાવવા ક્રિયાની જરૂર છે. જેમ જેમ માણસ ક્રિયા કરતો જાય છે, અદર મુક્તિ છે તેને બહાર કાઢતા જાય છે તેમ તેમ તે પરમાત્માની નજીક જતો જાય છે. જેમ જેમ અદર રહેલ છે તેને ક્રિયાની અંદર આહાર બનાવતો જશે તેમ તેમ તે વધારે નિર્મળ થશે. પિતાને નવા નવા રૂપમાં દરેક વખતે તે જોશે. જેમ જેમ નવાપણુ પિતાને લાગશે તેમ તેમ મેક્ષનો માર્ગ મળે છે તેમ સમજાશે.
૯ર પિને પિતાને ઓળખવા માટે બહાર નીકળવું પડે છે. એમ "માને કે એક જગલને મેદાન કર્યું, તેમાંથી સુંદર વાડી બનાવી, પ્રથમ બેડોળ હતું વાડી થતાં સુંદર દેખાવ થયો. તેમાં પ્રથમ પિતે મલીન હને ક્રિયા કરીને સુંદરતા બનાવી. આ જમીનની અંદરજ સુદરતા હતી તે તેણે બહાર બતાવી, તેમ અદર સુદરતા છે તે બહાર ન બતાવે ત્યાં સુધી મુક્તિ નથી. બહાર આવે ત્યારે જ મુક્ત કહેવાશે.
૯૩ ક્ષિા કરવાની હશે તે સે વરસ જીવવું ગમશે, નહિંતર શિક્ષણ પણ તમને ગમશે નહિં. આ શબ્દો જેણે કહ્યા છે તેણે આત્માનો આનદ ચાખ્યો છે. જેણે પિતાના આત્માને ઓળખ્યા નથી તેને ક્રિયામાં ઢાળ આવે છે ખેદ થાય છે. આ લેકે કુલથી પણ નબળી ડાંડીના જેવા છે તેઓ ફળ ઉત્પન્ન કર્યા સિવાય પડી જવાની ઈચ્છા કરનારા કુલના જેવા છે.
Page #404
--------------------------------------------------------------------------
________________
ટ
૯૪ ક્રિયામાં આનંદ સમજનારા પાતાની જીંદગી લાંબી વધા રવા ઇચ્છે છે. તે કહે છે કે ફળ ન આવે ત્યાં સુધી પાછા ઢીશું નહિં—મરશું નહિં તેમ માનનારા છે. તે ક્રિયામાં અને છંદગીમાં પેાતાના આત્મા, આનદથી પ્રદર્શીત કરે છે. દુઃખ અને દિલગીરીથી નિરાશ અતઃકરણા તેના થતાં નથી. અંતઃકરણના ધક્કાથી તે નમતા નથી પણ સામા થાય છે. લડાઇમાં લડવા ગયેલા ચેાદ્ધાની માફક જીવનની લડાઇમાં તે સિદ્ધો થતે ચાઢ્યા જશે. પેાતાના આત્માને પેાતે જીવે છે, અન્યને બતાવે છે. તેઓના જીવનના આનદ પરમાત્માના આનદ સાથે વિશ્વને ચીરીને જોડી દે છે. પરમાત્માના આનદ સાથે. મળી જાય છે.
૯પ ક્રિયાથી દૂર રહીને આત્માને એાળખવાનું નહિજ ખની શકે. તે પ્રયત્નો નિષ્ફળ જવાનાજ. બાણથી થતી ક્રિયા અસત્ય છે. ક્ર્માણ વિના આનંદ છે. દક્ષાણુથી થતી ક્રિયા જરૂરીયાતને લઇ માર પડશે ત્યારેજ તમે કરશે.
૯૬ ચેતનમાં ચંતનપણુ ચેતન માત્માજ પ્રગટ કરાવ છે. દીવાથીજ દીવા થાય છે. પુખ્તની જરૂરીયાત ચેતન આત્માની ખાટ વખતેજ છે.
૯૭ એસી રહેવામાં થેાડા વખત મા આવે છે પણ જીવનનું કર્તવ્ય અધ થવાથી તેના અસ્તિત્વના હેતુના નાશ થાય છે. જેમ. માસ માટે થાય છે તેમ કદને નાશ થવા છતાં વધતા જાય છે તેમ તેને મહેનત ઘણી કરવી પડે છે. તેના પરિણામે વર્તમાન સ્થીતિને એળગી નવું કદ અને નવી સ્થીતિએ તે પહેાંચે છે. આ ઉપરથી એટલા વિચાર કરવા કે પોતાની આજુ બાજુમાં બધા રહેવામાં તમારી ત્તિ નથી.
૯૮ ક્રિયા કરવા જીવવુ અને જીવવા માટે ક્રિયા કરવી આ એ
Page #405
--------------------------------------------------------------------------
________________
સાથે રાખવું. જીવન અને ક્રિયા એવી રીતે સધાયેલા છે કે બંનેને સાથે રાખવાની જરૂર છે.
૯૯ અતરની લાગણથી છવાતુ નથી પણ આંતર લાગણી માટે બાહાર વિષય શોધી કાઢ પડે છે. અંતરાત્માને વિચાર અને ભાગણને બરાક અતરથી છે. બહાર તે લાગણી અને વિચારને ક્રિયામાં પ્રગટ કરવી પડે છે તે તેને બરાક છે. આ બે ક્રિયા ઉપરથી ખરું સત્ય શોધી કાઢવું.
૧૦૦ એક અશને પકડે અને બીજા ભાગને ત્યજી દ્યો તે તમારી પડતી થવાની જ. બહાર લાગણી રાખે અને અતર ન. રાખે, અતર લાગણી રાખો અને બહાર નહિં રાખે તે નહિ ચાલે. બને તરફ રાખવાની જરૂર છે.
૧૦૧ પશ્ચિમા બહારના ક્ષેત્રતરફ આત્મા માટે લક્ષ આપે છે. આંતરના ભાગ તરફ લક્ષ કરતા નથી તેથી આંતરમાં આનંદ તેમને મળતું નથી, બાહ્ય આનદ મળે છે. રસાયણ શાસ્ત્રીઓ તે કહે છે કે અનતકાળ જાય તે પણ બહારની શોધ પુરી નહિ થાય.
૧૦૨ કોઈપણ કાર્ય કરે છે તે કુદરતના કાયદાનુસાર થાય છે, તેની પરીક્ષા એ છે કે, તેમાં જરાપણ અભિમાન-કર્તાપણાની લાગણી, હોવી ન જોઈએ તે તે કાર્ય કુદરતના કાયદાનુસાર થયું છે એમ સમજવુ. કાર્ય ઉપરથી માલીકી ઉઠાવી લે, તમે સેવક થઈ કામ કરે. આપણું દરેક કૃતિ-કાર્ય પરમાત્માની સાથે સમાગમ સબંધવાળી થવી જોઈએ.
- ૧૦૩ તમારામાજ પરમાત્મા કામ કરે છે, આમ ધારીને કાર્ય કરે. તમારા કાર્યમાં આનદ માને, અને તે આનદમાં પણ આનદને, દાતા વસે છે એમ જાણે. બ્રહ્મમાં જેને આનંદ છે તે સર્વમાં શ્રેષ્ઠ છે.
( ૧૦૪ આત્મવિકાશ સંપૂર્ણ થયા પછી બધું સુંદરજ થઈ જવાનું. દષ્ટિના વિકાશની શાતમાં સૌદર્ય અસંદર્ય એ બે ભેદ રાખવાની જરૂર
Page #406
--------------------------------------------------------------------------
________________
છે. જેમ બુદ્ધિ વિચારણું સુક્ષ્મ થતી જાય છે તેમ આ ભેદની લીટીઓ પાતળી થઈ થઈને સર્વથા લેપ પામી જાય છે.
૧૦૫ પ્રથમ દૃષ્ટિને સુંદરતા જોવાની ટેવ પાડે. સુદરતાનો ખ્યાલ એવા વેગથી આવે છે કે તે પ્રથમ પિતામાંથી પ્રમાદને દૂર કરે છે તે વખતે વ્યક્તિનું ભાન ભૂલાઈ જાય છે, તેથી આપણે તેમાં ઉડા ઉતરી શકીએ છીએ.
૧૦૬ ઇંદિની દૃષ્ટિથી જોવાનુ મૂકી દઈ પરમાર્થ દષ્ટિથી જોશે તે સર્વ સ્થળે સુંદરતાનુજ ભાન થશે. પહેલાં જે અણગમતું તેમાં લાગતુ હતું તે આપણે ઇદિની દૃષ્ટિથી જોતા હતા તેથીજ. તેમાં મુંદરતા તે હતીજ પણ આપણું દૃષ્ટિ નિર્મળ ન હતી. વિશ્વની રચનામાં અસુદરતા નથી પણ આપણી ભ્રમીત દૃષ્ટિમાં છે. આકૃતિને આનંદ હંદયમાં જેમ ઉતરે છે તેમ સુદરતા સાચા રૂપે બહાર આવે છે.
૧૦૭ સત્ય એજ સુંદરતા અને સુંદરતા એજ સત્ય છે. આપણું હૃદય બધી વાસનાથી પર થાય છે ત્યારે એવું બળ આવે છે કે દરેક વસ્તુની અંદર પ્રવેશ કરીને બ્રહ્માનંદને પરિપૂર્ણ આનંદ અનુભવીએ છીએ. અંદર જ્ઞાન અને બાહાર ક્રિયા કરી બતાવે. પ્રેમ અદર થાય છે તે બહાર બતા, સંગીત એ સાદર્યતાને બહાર પ્રદર્શિત કરવાનું મુખ્ય સાધન છે.
૧૦૮ ત્યાગ એજ સ્વપૂર્ણ છે. તે આત્માનો ધર્મ છે “આની મને જરૂર નથી” એજ બતાવે છે કે સત્ય તેનાથી પર અને જુદુ છે. છોકરી ઢીગલી રમાડે છે પણ મોટી થતાં તેને ફેકી દે છે. એ બધી વસ્તુઓ તાબામાં રહે છે તે ઉપરથી જણાય છે કે આપણે તેનાથી મેટા અને અધિક છીએ. જે વસ્તુ આપણાથી નાની છે આધિન છે. તેને વળગી રહેવું તેજ દુઃખનું કારણ છે. •
Page #407
--------------------------------------------------------------------------
________________
વિચાર રત્નમાળા.
છઠ્ઠી માળા નં. ૬
૧ પિતે અશક્ત છે એમ કદી પણ ન માનો. પિતાને ચાહતાં અને
પિતાની કીમત આંકતાં શીખે. ૨ બીજના વિચારેના ગુલામ ન થાઓ. ૩ દરેક કાર્યને કઈ પણ મુખ્ય ઉદ્દેશ રાખે. ૪ હાર થવા છતાં પણ નિરાશન થાઓ. ઉત્સાહથી આગળ વધે. ૫ પ્રયત્ન કરે. નિરાશા મળ્યા છતાં પ્રયત્ન ચાલુ રાખો. ૬ દુખ આવતાં કેઈની મદદ ન માંગે. તે દુઃખ તમારાથીજ પેદા
થયેલું છે. તેને શાંત કરવા તમેજ સમર્થ છે. ૭ સારા વિચારોથી દુઃખને દબાવે. દૂર કરે. ૮ તમારા પોતા ઉપર વિશ્વાસ રાખે. ૯ આળશુ–પ્રમાદિ ન થાઓ. ૧૦ અશુભ માગે ગમન કરતા મનને પ્રયત્નથી રે. ૧૧ આરેગ્યતાના નિયમ બરાબર સાચવો. ૧૨ ઈષ્ટસિદ્ધિ માટે સતત પ્રયાસ ચાલુ રાખો. ૧૩ છેડવાઓ, વૃક્ષ, જાનવરે અને મનુષ્યો દરેક સતત અભ્યાસથી
કેવી રીતે આગળ વધ્યા છે તેને વિચાર કરે. ૧૪ દરેક જીવે આગળ વધવાની શક્તિ ધરાવે છે એ ચોકમાન.
૧૫ સુખે દરેક પદાર્થમાં, દરેક સ્થળમાં, અને દરેક કાળમાં છે. તે મેળવવા માટે તમારા આત્માની સહાય તમારે લેવી.
Page #408
--------------------------------------------------------------------------
________________
૧૬ વચન અને મન આત્માને વિષય કરી શકતાં નથી. ૧૭ સર્વ દુનિયાના છ પુન્ય પાપરૂપ કર્મને આધિન છે. ૧૮ સ્વતંત્ર છવ કે સ્વતંત્ર સુખ આ દુનિયામાં નથી. ૧૯ વિપયજન્ય યા પુગલજન્ય સુખને અવશ્ય નાશ છેજ. ૨૦ વૈરાગ્ય પ્રાપ્ત થાય તે દીનતા રહેતી નથી. ૨૧ એકલા વૈરાગ્ય વડે અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી.
૨૨ આત્મજ્ઞાન વડે અજ્ઞાનની નિવૃત્તિ થઈ શકે છે. આત્મજ્ઞાન પરમ હિતકારી છે.
૨૩ જ્યાં ક્રોધ છે ત્યાં વૈરાગ્ય નથી. ઈચ્છાને નિષ્ફળતા મળ્યા સિવાય ક્રોધ ઉત્પન્ન થાય નહિ.
૨૪ ઈચ્છાનો ત્યાગ તેજ વૈરાગ્ય છે.
૨૫ જે મનુષ્યમાં કામ, ક્રોધની અધિકતા છે અને તેને જે ત્યાગ કરી શકતા નથી તેણે જ્ઞાની પુરૂષોની સોબત અને તત્ત્વજ્ઞાનનાં પુસ્તકનું વાંચન કરવું. તેથી કામ ક્રોધ એ થશે.
૨૬ જેની પ્રાપ્તિથી ભવિષ્યમાં શાંતિથી રહી શકાય તે માટે પ્રયત્ન કરે.
ર૭ સત્તામાં રહેલા કર્મોને શુદ્ધ ઉપગે નિર્જરી જાય. નાશ પામે છે.
૨૮ પિતાના–આત્માના કવ્ય, ગુણ, પર્યાયમાં તદાકાર રહેવું તે શુદ્ધ ઉપયોગ.
૨૯ મિથ્યાત્વ વડે બંધાયેલાં કર્મો સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન વડે નિર્જરે.
૩૦ અવિરતિ—ઈચ્છા વડે બંધાયેલા કર્મ વિરતિ–ઇચ્છાના નિધ) વડે નિર્જરે.
Page #409
--------------------------------------------------------------------------
________________
૯૫
૨૧ ક્રોધાદિક્પાય વર્ડ અધાયેલ કર્મ ઉપશમભાવથી નિર્જરે. ૩૮ પ્રમાદ વડે બંધાયેધ કર્મ અપ્રમાથી નિજૅરે.
૨૩ મનાદિ ચેાગવડે ધાયેલ કર્મ અયેાગ–ચાગ નિરાધ વડે નિર્જરે.
૩૬ શુભ ઉપયેગે—મનાદિના પ્રશસ્ત વ્યાપાર વડે પુન્ય બધ થાય. ૩૫ અશુભ ઉપયાગે—મનાદિના અપ્રશસ્ત વ્યાપાર વડે પાપ અધ થાય.
૩૬ પુન્યકર્મથી શાતા—સુખની પ્રાપ્તિ થાય. ૩૭ પાપ કર્મથી અશાતા-દુઃખની પ્રાપ્તિ થાય.
૩૮ શુભાશુભ કર્મથી સંસારની વૃદ્ધિ પ્રાપ્ત થાય.
૩૯ આત્માના સ્વભાવ તે ધર્મ છે. ધર્મથી મેક્ષ થાય છે.
૪૦ વિપાથી કર્મ આગમન થાય છે.
૪૧ નિર્વિકલ્પ સ્થીતિથી ધર્મ થાય છે.
જર શાસ્ત્રદિ પાન એ દ્રવ્ય જ્ઞાન છે.
૪૩ આત્મ સ્વરૂપને જાણવું તે ભાવ જ્ઞાન છે.
૪ આત્મ પ્રદેશ સાથે અધાયેલ કર્મ કાઢી નાખવાં તે દ્રવ્ય નિર્જરા છે.
૪૫ રાગ દ્વેષની પરિણતિ બંધ કરવી કે એછી કરવી તે ભાવ નિર્જરા છે.
૪૬ જીવ જ્યાં સુધી સકલ્પ વિમા પરિણમે છે ત્યાં સુધી ધ છે.
૪૭ જેવી ભાવના તેને અનુભવ થાય છે.
૪૮ વાવિવાદમાં ન ઉતરવુ પણ વસ્તુતત્ત્વના નિશ્ચય માટે સરલતા અને નિરભિમાનથી યેાગ્ય મનુષ્યને પૂછ્યું.
Page #410
--------------------------------------------------------------------------
________________
૪૯ નિરંતરસવ સ્થળે એક પવિત્ર મત્રને જાપ હૃદયમાં જપતા રહેવું. ૫૦ શાંત રાત્રીએ માનસીકવૃત્તિથી તિર્થયાત્રા અને દેવનું પૂજન કરવું. ૫૧ તાત્વિકે પુસ્તકે વાંચવા અને સદ્ વિચાર આવે તે લખવા.
પર રાત્રીએ પિતાની દીનચર્યા સભારવી, અને પ્રાતઃકાળમાં દિવસે વર્તન કરવાના નિયમેનો નિશ્ચય કરે.
૫૩ કઈ પણ અર્થી જીવને છતી શક્તિએ નિરાશ ન કરે.
૫૪ વિવિધ કલ્પનાઓનું અનુસંધાન મૂકી દઈ સ્વ સ્વરૂપના. અનુસંધાનમાં તત્પર રહે.
૫૫ નિરતર આત્માનું અનુસંધાન રાખવું તેજ મનને શાંત કરવાને ઉપાય છે.
પ૬ અખંડ આન્મ ઉપગની જાગૃતિવાળી સ્થિતિ તે બ્રહ્માકારવૃત્તિ કહેવાય છે.
- ૫૭ કોઈ પણ વિષય ઉપર સ્પૃહા ન રાખવી એ મનને જીતવાની ઉત્તમ યુક્તિ છે.
૫૮ વિપથાકારે મનનું પરિણમવું તે ભેદ દષ્ટિ છે. અજ્ઞાનીઓને ભેદ માર્ગ છે.
૫૯ આત્માકારે મનનું પરિણમવું તે અભેદવૃત્તિ છે. જ્ઞાનીઓને અભેદ માર્ગ છે. ભેદ ત્યાં સસાર, અભેદ ત્યાં મુક્તિ છે.
૬૦ આત્મસ્વરૂપમાં સ્થિરતા તે સ્વભાવદશા. પુદ્દગલાકારે પરિણમવું તે વિભાવ દશા કહેવાય છે.
૬૧ પાણીમાં મીઠું જેમ એક રસ થાય છે તેમ આત્મામાં મનનું ઐક્ય થવુ તે સમાધિ છે.
૬૨ જ્યારે પ્રાણને નિસ્પદ અને મનને લય થાય ત્યારે સમરસપણું પ્રાપ્ત થાય છે, અને તેજ સમાધિ કહેવાય છે.
Page #411
--------------------------------------------------------------------------
________________
૬ લાંબા વખત સુધી અનહદ નાદનું અનુસંધાન કરવાથી વાસનાક્ષીણ થાય છે. મન મૂચ્છિત થાય છે.
- ૬૪ સિદ્ધાસને બેસી, બાહ્યદષ્ટિ નિમેષોન્મીપ રહિત કરી અંતરમાં લક્ષ આપી નાદ સાંભળવાથી અનાહત નાદ પ્રગટ થાય છે,
૬૫ સર્વ વિષે પ્રત્યે સર્વ પ્રકારે પરમ અનાસ્થા થવી એ જ યુક્તિ મનને જીતવાની છે.
૬૬ ભૂત, ભવિષ્યનું અનુસંધાન મૂકી દેવાથી મનનો નાશ થાય છે. ૬૭ પરસ્પર ક્ષમા કરે, ક્ષમા માગે, અને ક્ષમા આપે.
૬૮ મધુર ગીતને આલાપ કરે પણ સકલ્પનાં તીરે ન ફેકે. જીલ્લામાં મગલમય સરસ્વતી જ રાખે.
૯ સકોની છેડી યા ઝાઝી અસર આ દુનિયામાં થયા સિવાય રહેતી નથી. માટે સક શુભ જ કરવા.
૭૦ મન, વચન, શરીરથી દાવાનળ સળગા નહિ પણ બુઝાવે.
૭૧ જ્યાં પ્રેમ છે ત્યાં શક કે સ્પૃહાને અવકાશજ નધી. જ્યાં તેજણાય ત્યા શુદ્ધ પ્રેમની ખામીજ સમજવી. ત્યાં પ્રેમ નથી પણ સ્વાર્થ છે.
૭૨ જીવ સહજ સ્વરૂપથી રહિત નથી પણ તેનું ભાન માત્ર શિવને નથી. જે થવુ તેજ સહજ સ્વરૂપે સ્થિતિ છે.
૭૩ માન, વસ્તુની પ્રાપ્તિ, કીર્તિ અને સિદ્ધિઓએ સર્વ આત્મગુણ લુંટનારા છે. તેને જરા પણ વિશ્વાસ ન કર અખંડ પ્રવાહમાં આગળ ચાલ્યો જ
૭૪ અતર્ મુખવૃત્તિ કરીનિર્વિકલ્પપણે આત્મધ્યાન કર,અનાબાધ અનુભવ સ્વરૂપમાં સ્થીરતા થવા દે. જે તકદિ ઉઠે તે નહિં લબાવતાં ઉપશમાવતો ચાલ.
Page #412
--------------------------------------------------------------------------
________________
૭૫ બીજાના કરતાં કરોડગણી તુ તારી ચિંતા કર. હિમ્મત રાખ. કર્મોને ઉદય નિરતર એક સરખા રહેતું નથી.'
૭૬ આત્માની અજ્ઞાન દશા એજ મિથ્યાત્વ છે. ૭૭ ક્ષણે ક્ષણે આત્મ ઉપયોગ સ્થિર કરે. ૭૮ નિર્વિકલ્પ દશા સિવાય ઉપગ સ્થિર થ નથી. ૭૯ મનની નિરાકાર સ્થીતિ તેજ નિર્વિકપ દશા છે. ૮૦ સત્સંગ અને સદ્દવિચારથી વિચાર દષ્ટિ શુદ્ધ થાય છે. ૮૧ આત્મ ઉપગની અખંડ જાગૃતિ તેજ મેક્ષ છે. ૮૨ પ્રવૃત્તિ અને પ્રતિબધનું પરિણામ સુખરૂપ છેજ નહિ. ૮૩ જેને માટે પ્રવૃત્તિ કરે છે તેજ બધન માટે થાય છે. ૮૪ આગ્રહ પડાતાં સત્ય પણ પાડનાર થાય છે. જ્યાં ઉપાય ન હોય ત્યાં મૌન પણ ઉચિત છે.
૮૫ ભજવવાનો પાઠ આનંદથી ભજવે. પ્રારબ્ધ પ્રમાણે ભોગવી લેવું. નવું ન બાંધવું એ પુરૂષાર્થ છે.
૮૬ જગત ગુરુ છે તેમાંથી શીખવાનું ઘણું છે. દરેકમાં ઉચ્ચ ઈશ્વરી ભાવ રાખ.
૮૭ ગુણ ગ્રહણ કરવા, દેપ ખાલી થતાં તે સ્થાન ગુણ લેશે.
૮૮ કદાચ બધાતાં શીખવાથી વેગળા જવાય છે. પ્રહાર તે કસોટી છે.
૮૯ આત્મ બળથી પાર પહોંચાય છે. આ વાત ખમી લે, પણ કરવો નહિ. .
૯૦ શરણે થવુ. અગર આતર માનતા ભજવીઅહકાર કાઢવાના આ બે ઉપાય છે.
Page #413
--------------------------------------------------------------------------
________________
૯૧ સ્વાનુભવથી જે અસર સુધરવા કે આગળ વધવા માટે થાય છે, તે કહેવાથી કે સાંભળવાથી થતી નથી.
૯૨ પિતાના ડહાપણુઘી–અહકારથી મનુષ્ય આગળ વધતાં અને નવીન જ્ઞાન લેતા અટકે છે.
૯૩ સામા થવા કરતાં અનુકુળ થઈ કામ લેવાથી ઘણી સહેલા-ઈથી કામ સિદ્ધ કરી શકાય છે.
૯૪ સામા મનુષ્યનું પુરૂ સાંભળી લીધા સિવાય, તેનું સમાધાન કરવા કે તેના વિચારે તેડવા માટે વચમાં જેટલું બોલાય છે તેની અસર કાંઈ થતી નથી. તે શબ્દ વચમાંજ ઉડી જાય છે. તેને હણ્ય ખાલી થયા સિવાય આપણું શબ્દો તેમાં પ્રવેશ કરી શકતા નથી.
૯૫ અદશ્ય શક્તિ બને છાબડાં સરખાં રાખવા પ્રયત્ન કરે છે. તેની આડે જેટલા આવે છે તેટલા રૂપાંતરથી પણ પિતાના પ્રયત્નમાં નિષ્ફળ નિવડે છે.
૯૬ સારા કામમાં આળશ અને નઠારા કામમાં કરેલી ઉતાવળ પશ્ચાત્તાપ માટે થાય છે.
૯૭ જ્યાં સુધી તેને અન્યના દોષો જણાય છે ત્યાં સુધી તે તે દે તારા પિતામાંજ છે એ ચોક્સ સમજજે.
૯૮ અન્યને સુધારવા પહેલાં પોતાને સુધારવાની જરૂર છે.
૯૯ પ્રારબ્ધ પ્રમાણેજ ગ્રામ્યની પ્રાપ્તિ થાય છે. અન્ય તરફ કટાક્ષ ન કરતાં પ્રારબ્ધને સુધારવા પ્રયત્ન કરે.
૧૦૦ મનુષ્યોને સુધારવા કે આગળ વધારવા માટે આ દુનિયા મોટામાં મેટી નિશાળ છે.
Page #414
--------------------------------------------------------------------------
________________
૧૦૦
૧૦૧ સંપત્તિમાં પરિમિત્ત આચરણ રાખવું અને વિપત્તિમ ઘેર્ય રાખવું એ મહાન સદ્દગુણ છે.
૧૦૨ આત્મભાન ભૂલાવે તે કુસગ. આત્મ જાગૃતિ કરાવે તે. સત્સંગ.
૧૦૩ હે પુષ્પ ' તુ પ્રથમ વિકાશ તે પામ. ભમરાઓ તેની મેળેજ તારી તરફ ખેંચાઈ આવશે.
૧૦૪ અતીત ભાગને યાદ ન કર. અનાગતની ઈચ્છા ન કર અને મળેલ વિષયોમાં આનંદિત ન થા.
૧૦૫ આશા રહિત થા. મમતા મૂકી દે. કોઈની મદદની અપેક્ષા ન કર. સસર્ગ રહિત રહે. સ્વતંત્ર આત્માપર શ્રદ્ધા રાખ.
૦૬ આત્મવત સર્વને જે. મૌન કર. સહનશીલ થા. મેક્ષનું કારણ વેશ નથી પણ જ્ઞાન છે.
૧૦૭ લાભાલાભથી હર્ષશોક ન કર. સત્કાર અને લાભથી આપનારનાં બંધનમાં બંધાવું પડે છે. સર્વ જીવોને અભય આપ. તને ભૂત તરફથી ભય નહિ થાય. શિષ્યનાં બંધનમાં બંધાઈશ નહિં.
૧૦૮ જગતને જાગૃત કરવાની ઈચ્છા હોય તો પ્રથમ તમારા આત્માને જાગૃત કરે. જેટલા તમે જાગૃત થયા હશે તેટલાજ જગતને જાગૃત કરી શકશે. જેના ઉપર ઉભા રહી આખી પૃથ્વીને હલાવી શકાય એવુ સ્થાન તમારે આત્મા છે. સ્વરૂપમાં સ્થીર થઈ જે હીલચાલ કરશો તેથી આ જગત ને હચમચાવી શકશે.
Page #415
--------------------------------------------------------------------------
________________
૨૦૧
વિચાર રત્નમાળા.
સાતમી માળા નં. ૭.
૧ આપણે જો ક્ષમાની યાચના કરતાં તે મેળવવાની ઈચ્છા રાખીએ છીએ તેા પછી આપણે ખીજાને ક્ષમા આપવાને તત્પર રહેવુ જોઈએ.
૨ સુખ દુ.ખ આપવામાં મનુષ્યાદિ નિમિત્ત કારણ છે, ખરૂં કારણ પેાતાનાં શુભાશુભ કર્મો છે. સુખી થવા માટે તે કર્મોનેજ -સુધારવાં જોઈએ. પ્રવૃત્તિ ભાવનાઅનુસાર થાય છે, માટે ઉત્તમ પ્રકારની “યારમાર્થિક ભાવનામય થવાનેા અભ્યાસ અવશ્ય કરવે.
૩ અજ્ઞાનીઓ ધિક્કારને પાત્ર નથી, પણ ધ્યાને પાત્ર છે, તેવા અજ્ઞાનીઓ પર ધ્યા લાવી તેમને શુદ્ધ માર્ગે દારવા જોઈએ પણ તેમના પર ક્રોધ નહિ કરવા જોઈએ. કારણ કે તેથી તેઓ આપણા · સદુપદેશથી વિમુખ થાય છે.
૪ સપત્તિ સમયે આત્મસયમ ન ખાવે, તેમ વિપત્તિ સમયે નિરાશ બની પુરૂષાર્થ પણ ન મૂકવા. કેમકે જય, પરાજય, સુખ. દુઃખ, માન, અપમાન, હર્ષ, શાક વીગેરે કાંઈ કાયમ ટકી રહેનાર નથી. ૫ જે મનુષ્યને આત્મશક્તિમાં-પેાતામાં વિશ્વાસ નથી તે સનુષ્ય ધર્મના ઉચા પગથીઆ ઉપર ચડવાને લાયક નથી. આત્મશ*ક્તિ અનત છે. એક ક્ષણમા અનત કર્યાંના, નાશ કરી શકે છે, માટે ગમે તેવી આક્ત કે વિઘ્નો આવે તે પણ તેને પાર તેથીજ “પામી શકાય છે, જેને આત્મ સામર્થ્યમાં વિશ્વાસ નથી તે કદાપિ ટ્રાઈ મહત્ત્વનું કાર્થ સિદ્ધ કરી શકવાના નથી.
Page #416
--------------------------------------------------------------------------
________________
૧૦૨
૬ ધીમે ધીમે મેટા પર્વત પણ એળગી શકાય છે. જેઓ... ઉચે ચડ્યા છે તે આપણું જેવા મનુષ્યજ હતા, પણ તેમને પિતામાં વિશ્વાસ હતો.
૭ આત્માને કશું અસાધ્ય નથી. અત્યારની મારી ધીમી પ્રવૃતિ દેખી ભલે તમે અત્યારે મને હસી કાઢે, પણ આગળ જતાં તમેજ મને માન આપશો અને પ્રશંશા કરશે.
૮ પ્રથમ પ્રયત્ન જ તમે નિષ્ફળ જાઓ તે પણ આરભેલું કાર્ય મૂકી દેશે નહિ, ફરીથી તે કાર્યને પ્રારભ કરજો. આ પ્રમાણે એકવાર નહિ, પણું હજાર વાર નિરાશ થવું પડે છતાં પણ ગભરાશો કે હિમ્મત હારશે નહિ. જોકે તમને હમણાં વિજય દેખાતું નથી છતાં દરેક વખતે તમે વિજ્યની સમીપમાં જતા જાઓ છે અને અંતે તમારે પવિત્ર આત્મા વિજયી નિવડશે.
૯ જ્યાં સુધી મનુષ્યને આત્મ શ્રદ્ધા છે ત્યાં સુધી ભલેને આખું જગત તેને ત્યાગ કરે, તે પણ તેને બીલકુલ ભય રાખવાનું કોઈ કારણ નથી, કારણ કે મનુષ્ય આત્મબળથી આખુ જગત્ સ્વા-. ધિન કરવાની શક્તિ ધરાવે છે.
૧૦ પાપી આત્માઓ કે મહાત્માઓ વચ્ચે આજ તફાવત છે કે, આ છે પિતાની શક્તિ ઉપર કાબુ ધરાવે છે ત્યારે પિલા છ જડ વસ્તુના કબજામાં આવેલ છે.
૧૧ નિરતરના સતત અભ્યાસથી તમારા મોબળને એકત્ર કરતાં અને યોગ્ય સમયે એકજ બાબત ઉપર તેને વાપરેતાં શીખા. જે મહાન શક્તિ મેળવવાની તમારી ઈચ્છા હોય તે મૌન, ગંભીરતા, અને ધીરજતા ધારણ કરવાની સૌ કરતાં પ્રથમ જરૂર છે.
Page #417
--------------------------------------------------------------------------
________________
૧૦૩
૧૨ જે મનુષ્ય પોતાને વશ કરતાં અને કાબુમાં રાખતાં શીખે છે તે જ મનુષ્ય બીજાને વશ રાખી શકે છે અથવા આજ્ઞા કરી શકે છે.
૧૩ જેઓ શાંતિપ્રિય છે, ભયરહિત છે, વિચારશીલ છે, અને સંયમવાન છે, તેઓને માટે જગલ, ઉદ્યાન કે પર્વતના શિખરનું એકાંત સ્થાન હિતાર્થે ઉત્તમ છે.
૧૪ હલકી વાસનાઓ, મનની અસ્ત વ્યસ્ત સ્થીતિ, વચનની ચપળતા. અને શરીરને અસયમ એ પોતાની શક્તિને દુરૂપયોગ છે, અથવા શક્તિને વિખેરી નાખનાર સાધન છે.
૧૫ જે વસ્તુ સ્વભાવથીજ અનિત્ય અને વિયોગશાળ છે, તે વસ્તુ ઉપરની લાગણીથી શાશ્વત સુખ મેળવવાની આશા કેમ રાખી શકાય ? અનિત્ય અને વિગશાળ વસ્તુઓ ઉપર રાગ ધરવાનું કે તેને માટે ગુરવાનુ મૂકી દેવુજ જોઈએ અને નિત્ય, સ્થાયી વસ્તુનું મનન, સ્મરણ. પરિશીલન. અને એકી કરણ કરવું જોઈએ. તો જરૂર શાશ્વત વસ્તુરૂપ (આત્મ સ્વરૂપ) થઈ રહેવાશે.
૧૬ તમે તમારી વસ્તુ બીજાને દાનમાં આપી દ્યો છે, તે છતાં જ્યારે તેના તરફથી તમારો આભાર માનવામાં ન આવે તે વખતે જે તમારું દીલ દુભાય તે સમે અવશ્ય સમજજો કે તમે આપેલુ દાન ખરા પ્રેમનું ન હતું. પણ ખાટી મગરૂરીનું પરિણામ હતું.
૧૭ ધન વગર કરેલી માત્ર અરજ રૂપ સ્તુતિ, પ્રાર્થના અથવા માગેલી માશી, તે જીવ વગરનાં ખાલી ખાં સમાને છે. આવી પ્રાર્થના કે માણી. મનુષ્યને પાપ કે દુઃખથી મુક્ત કરી ઉચે લઈ જઈ શકતી નથી.
Page #418
--------------------------------------------------------------------------
________________
૧૮ ભગીરથ પ્રયત્ન સિવાય આત્મિક સુખ આપોઆપ આવી તમને ભેટી પડે એવો ખ્યાલ સ્વમામાં પણ લાવશે નહિ. આ માટે તે આળસને કે પ્રમાદને દૂર કાઢે. આત્મિક વિશુદ્ધિને અટકાવનાર વિચારે અને આચારોને જલાંજલી આપે અને આત્મ સત્તાગત વિશુદ્ધિને લક્ષમાં રાખી તેવા વિશુદ્ધ થવા વિભાવનું વિસર્જન કરો.
૧૯ જે મહાન પુરુષે ઉચે માર્ગે ચડ્યા છે અને ત્યાંટકી રહ્યા છે તે મનુષ્યો કાંઈ એક ફલાગે કે એક કુદકે ચડ્યા નથી, પરંતુ જ્યારે દુનિયામાં મનુષ્યો ઘેર નિદ્રામાં ઘેરાતા હતા ત્યારે પણ તેઓ ઉચ્ચ માર્ગ તરફચડવાનો પથ કાપતા જ રહ્યા હતા.
૨૦ આત્મજ્ઞાનના ઉપાસકાએ એકાંત અને ઉગ્ર આત્મ સયમનુ સેવન કરવુજ જોઈએ. પ્રાણી માત્ર ઉપર દયા અને મનુષ્ય માત્રના દુખની દાઝ, એ બે લક્ષણે આ સ્વરૂપ પ્રાપ્તિનાં જીવન છે.
૨૧ ઉચ્ચ ભાવનારૂપી પાંખેવડે આનદ વર્ગમાં ઉડે, નિડર અને, મહાન શક્તિઓની પ્રાપ્તિ સભવિત છે એમ દઢ માને, તન શાંત અને ડાઘ વગરની જીંદગી સંભવિત છે એમ શ્રદ્ધા રાખો, ઉચામાં ઉચુ સત્ય મળી શકે છે એ વિશ્વાસ રાખે, આવું લક્ષ રાખી પ્રયત્ન કરનાર માનવ સ્વર્ગીય ઉચાઈ તરફ ઝપાટાથી આગળ વધે છે. પણ જેઓના માં આવું શ્રદ્ધાન નથી તેઓ વહેમના ઝાકળમાં ભટક્યાજ કરે છે, અને દુઃખ પામ્યા જ કરે છે.
૨૨ તમે જે જે વસ્તુઓના સંબંધમાં આવે ને પ્રત્યેકનાં બાહ્ય સ્વરૂપ-ઉપાધિમાં જે કાંઈ અપ્રિય દેખાય તે ઉપર અલક્ષ કરી, તેમના આંતર્ સત્તાગત શુદ્ધ આત્મા ઉપરજ લક્ષ આપ, આત્મા સ્વરૂપે શદ્ધ છે, છતાં જે જે ઉપાધિદ્વારા મલીન દેખાય છે તે તે સર્વ ઉપાધિ
Page #419
--------------------------------------------------------------------------
________________
૧૦૫
દોષથી દૂષીત ભાગ છે એમ માને. આમ કરવાથી દ્વેષદી દૂર થશે, -અને ગુણ દૃષ્ટી પ્રગટ થશે.
૨૩ મદદ આપવાની ઇચ્છાથી તમે જેને સારામાં સારા વિચાર ઞભળાવા છે અને ઉત્તમ ક્રિયા માર્ગમાં પ્રેરેા છે છતાં તે જ્યારે તેને રૂચતાં નથી ત્યારે તે ગ્રહણ કરવાની તેમની યાગ્યતા નથી એમ નિશ્ચય કરા. અને તેમની લાયકાતાનુસાર ઉપદેશ આપે! અથવા માર્ગ બતાવેા. યેાગ્યતાથી વિશેષ ન આપે અને વિશેષ સંભલાવા પણ નહિ. તેમ કરવામાં નહિ આવે તેા ઉલટું લાભને બદલે તેમને નુકશાન થશે. ચેાગ્યતા તપાસવાની ઉપદેશકેાને પૂર્ણ જરૂર છે.
૨૪ આપણા વિચારાજ આપણને વિચાર જેવા બનાવે છે. પાપના વિચારા આપણને પાપી બનાવે છે. ધર્મના વિચારે આપણને ધર્મી મનાવે છે. પ્રથમ વિચારાને શુદ્ધ કરે.
૨૫ હજાર કાર્ય પડતાં મૂÀા પણ આખા દિવસમા એક પણ ખરાબ વિચાર ન આવે તેવી સ્થીતિ તમે મેળવે.
૨૬ સવારમાં ચાર વાગે ઉઠે. કાઈપણ જીવાના શબ્દ ન સભળાય ત્યાં પદ્માસન કરીને બેસે. શરીરને ખીલકુલ હલાવા નહિ. મનને એકાગ્રતા કરવા આંખાને એ પાપણાની વચ્ચે, યા નાસીકાની ડાંડી ઉપર સ્થાપન કરો. ખડખડાટ થાય કે મચ્છરાદિ જતુ શરીર ઉપર આવી બેસે તે પણ શરીરને હલાવા નહિ. શ્વાસેાશ્વાસની ક્રિયા ઘણીજ શાતિથી હળવે હળવે કરા. વધારે વખતના અભ્યાસે મન શ્રેણીજ શાંતિમા આવશે.
૨૭ કાઇ કાર્યને માટે પોતે અશક્ત છે માનવુ. બીજાના વિચારોના ગુલામ નહિ થવું.
એમ કદી પણ નહિ દરેક કાર્યને મુખ્ય
Page #420
--------------------------------------------------------------------------
________________
૧૦૪
એકાંત અને ઉગ્ર આ
૧૮ ભગીરથ પ્રયત્ન સિવાય આત્મિક સુખ આપોઆપ આવી તમને ભેટી પડે એ ખ્યાલ સ્વમામાં પણ લાવશે નહિ. આ માટે તે આળસને કે પ્રમાદને દૂર કાઢે. આત્મિક વિશુદ્ધિને અટકાવનાર વિચારે અને આચારોને જલાંજલી આપો; અને આત્મ સત્તાગત વિશુદ્ધિને લક્ષમાં રાખી તેવા વિશુદ્ધ થવા વિભાનું વિસર્જન કરે.
૧૯ જે મહાન પુરુષો ઉગે માર્ગે ચડ્યા છે અને ત્યાંટકી રહ્યા છે તે મનુબે કાંઈ એક ફલાગે કે એક કુક ચયા નથી, પરંતુ જ્યારે દુનિયામાં મનુષ્યો ઘેર નિદ્રામાં ઘેરાના હતા ત્યારે પણ તેઓ ઉચ્ચ માર્ગ તરફડવાને પથ કાપતા જ રહ્યા હતા.
૨૦ આત્મજ્ઞાનના ઉપાસકાએ એકાંત અને ઉગ્ર આત્મ સયમનું સેવન કરવું જ જોઈએ. પ્રાણી માત્ર ઉપર દયા અને મનુષ્ય માત્રના દુખની દાઝ, એ બે લક્ષણે આ સ્વરૂપ પ્રાપ્તિનાં જીવન છે.
૨૧ ઉચ્ચ ભાવનારૂપી પાવડે આનદ વર્ગમાં ઉ, નિડર અને, મહાન શક્તિઓની પ્રાપ્તિ સભવિત છે એમ દઢ માનો, તદ્દન શાંત અને ડાઘ વગરની જીદગી સંભવિત છે એમ શ્રદ્ધા રાખે, ઉચામાં ઉચુ સત્ય મળી શકે છે એ વિશ્વાસ રાખે, આવું લક્ષ રાખી પ્રયત્ન કરનાર માનવ સ્વર્ગીય ઉચાઈ તરફ ઝપાટાથી આગળ વધે છે. પણ જેનામાં આવું શ્રદ્ધાન નથી તેઓ વહેમના ઝાકળમાં ભટક્યા કરે છે, અને દુઃખ પામ્યા જ કરે છે.
૨૨ તમે જે જે વસ્તુઓના સંબંધમાં આને પ્રત્યેકના બાહ્ય સ્વરૂપ-ઉપાધિમાં જે કાઈ અપ્રિય દેખાય તે ઉપર લક્ષ કરી, તેમના આંતર્ સત્તાગત શુદ્ધ આત્મા ઉપરજ લક્ષ આપ, આત્મા સ્વરૂપે શદ છે, છતાં જે જે ઉપાધિદ્વારા મલીન દેખાય છે તેને સર્વ ઉપાધિ
ફુખની જોઇએ. પ્રાણી
Page #421
--------------------------------------------------------------------------
________________
૧૦૫
દેપથી દૂધીત ભાગ છે એમ માનો. આમ કરવાથી દેવદષ્ટી દૂર થશે, અને ગુણ દૃષ્ટી પ્રગટ થશે.
ર૩ મદદ આપવાની ઈચ્છાથી તમે જેને સારામાં સારા વિચાર સંભળાવે છે અને ઉત્તમ ક્રિયા માર્ગમાં પ્રેરે છે છતાં તે જ્યારે તેને રચતાં નથી ત્યારે તે ગ્રહણ કરવાની તેમની ગ્રતા નથી એમ નિશ્ચય કરે. અને તેમની લાયકાતાનસાર ઉપદેશ આપે અથવા માર્ગ બતાવે. એગ્યતાથી વિશેપ ન આપો અને વિશેષ સભલા પણ નહિ. તેમ કરવામાં નહિ આવે તે ઉલટું લાભને બદલે તેમને નુકશાન થશે. યોગ્યતા તપાસવાની ઉપદેશકેને પૂર્ણ જરૂર છે.
૨૪ આપણે વિચારેજ આપણને વિચાર જેવા બનાવે છે. પાપના વિચારે આપણને પાપી બનાવે છે. ધર્મના વિચારો આપણને ધમાં બનાવે છે. પ્રથમ વિચારેને શુદ્ધ કરે.
૨૫ હજારે કાર્ય પડતાં મૂકે પણ આખા દિવસમાં એક પણ ખરાબ વિચાર ન આવે તેવી સ્થીતિ તમે મેળવે.
૨૬ સવારમા ચાર વાગે ઉઠે. કેઈપણ ના શબ્દ ન સભળાય ત્યાં પધાસન કરીને બેસો. શરીરને બીલકુલ હલાવે નહિ. મનને એકાગ્રતા કરવા અને બે પાપણોની વચ્ચે, યા નાસીકાની ડાંડી ઉપર સ્થાપન કરે. ખડખડાટ થાય કે મચ્છરાદિ જતુ શરીર ઉપર આવી બેસે તે પણ શરીરને હલાવો નહિ. શ્વાસોશ્વાસની ક્રિયા ઘણી જ શાંતિથી હળવે હળવે કરે. વધારે વખતના અભ્યાસે મન ઘણુંજ શાંતિમાં આવશે.
૨૭ કોઈ કાર્યને માટે પિતે અશક્ત છે એમ કદી પણ નહિ માનવું. બીજાના વિચારેના ગુલામ નહિ થવુ. દરેક કાર્યને મુખ્ય
Page #422
--------------------------------------------------------------------------
________________
૧૦૪
૧૮ ભગીરથ પ્રયત્ન સિવાય આત્મિક સુખ આપોઆપ આવી તમને ભેટી પડે એ ખ્યાલ સ્વમામાં પણ લાવશે નહિ. આ માટે તે આળસને કે પ્રમાદને દૂર કાઢે. આત્મિક વિશુદ્ધિને અટકાવનાર વિચારો અને આચારેને જલાંજલી આપે. અને આત્મ સત્તાગત વિશુદ્ધિને લક્ષમાં રાખી તેવા વિશુદ્ધ થવા વિભાવોનું વિસર્જન કરે.
૧૯ જે મહાન પુરુષો ઉચે માર્ગે ચડ્યા છે અને ત્યાંટકી રહ્યા છે તે મનુષ્યો કાંઈ એક ફલાગે કે એક કુદકે ચડયા નથી, પરતું ત્યારે દુનિયામાં મનુષ્યો ઘેર નિદ્રામાં ઘેરાતા હતા ત્યારે પણ તેઓ ઉચ્ચ માર્ગ તરફચડવાને પથ કાપતા જ રહ્યા હતા.
૨૦ આત્મજ્ઞાનના ઉપાસકાએ એકાંત અને ઉગ્ર આત્મ સયમનું સેવન કરવું જ જોઈએ. પ્રાણી માત્ર ઉપર દયા અને મનુષ્ય માત્રના દુખની દાઝ, એ બે લક્ષણે આ સ્વરૂપ પ્રાપ્તિનાં જીવન છે.
૨૧ ઉચ્ચ ભાવનાપી પાંખોવડે આનદ વર્ગમા, ઉડે, નિડર બનો, મહાન શક્તિઓની પ્રાપ્તિ સભવિત છે એમ દૃઢ માને, તન્ન શાંત અને ડાઘ વગરની જીદગી સંભવિત છે એમ શ્રદ્ધા રાખો, ઉચામાં ઉવું સત્ય મળી શકે છે એ વિશ્વાસ રાખે, આવું લક્ષ રાખી પ્રયત્ન કરનાર માનવ સ્વર્ગીય ઉચાઈ તરફ ઝપાટાથી આગળ વધે છે. પણ જેએનામાં આવુ શ્રદ્ધાન નથી તેઓ વહેમના ઝાકળમાં ભટકયાજ કરે છે, અને દુઃખ પામ્યા જ કરે છે.
૨૨ તમે જે જે વસ્તુઓના સબંધમાં આવે પ્રત્યેકનાં બાહ્ય સ્વરૂપ-ઉપાધિમાં જે કંઈ અપ્રિય દેખાય તે ઉપર અલક્ષ કરી, તેમના આંતર સત્તાગન શુદ્ધ આત્મા ઉપરજ લક્ષ આપે, આત્મા સ્વરૂપે શુદ્ધ છે, છતાં જે જે ઉપાધિદ્વારા મલીન દેખાય છે તે તે સર્વ ઉપાધિ
Page #423
--------------------------------------------------------------------------
________________
૧૦૭
જોઈએ? લીમડાને જઈને પૂછો કે તુ કડવું શા માટે ? અને આંબાને જઈ ને પુછો કે તું મીઠે શા માટે ? આનો ઉત્તર તેનો સ્વભાવ તેવો છે.
૩૪ આત્મ વિશુદ્ધિમાં આગળ વધવાને ટુંકે માર્ગ આ છે કે, આહારને જય, આસનને જ્ય, નિદ્રાને ય, શરીરને જય, વચનને જય, મનને જય, તીવ્ર વૈરાગ્ય, અપ્રમત્તતા, એકાંતવાસ, સર્વસ ધ્યાન, આત્મવૃત્તિ.
૩૫ અલ્પઆહાર, અલ્પનિદ્રા, અલ્પવિહાર, નિયમિત ભાષા, નિયમિત કામ, અનુકૂળસ્થાન, મનને વશ કરવાના આ ઉત્તમ સાધનો છે.
૩૬ નિર્વિકલ્પ મૌન, અને કાર્યોત્સર્ગ કરવાથી કર્મો આવતા.
બંધ થાય છે.
૩૭ દુષમકાળ, તત્વજ્ઞાની ગુરૂને વિરહ, પૂર્વકર્મનુ જોર, સતસંગને અભાવ, પુદગલાનદિઓની સોબત, ભવાભિનદિઓને સહવાસ, આ અધપતન થવામાં પ્રબળ કારણ છે.
* ૩૮ આત્મગુણોને અભેદતા, યા જડ ચૈતન્યની ભિન્નતા તે જ્ઞાન છે. નિવિકલ્પ મન તે ધ્યાન છે. માનસિક મલીનતાને ત્યાગ તે સ્નાન છે અને ઈદિને નિગ્રહ તે શૌચ યાને પવિત્રતા છે.
૩૯ પૂર્વના કર્મો અને આ કર્તવ્ય કરવા પ્રેરે છે, આ વિચારને પ્રબળ પ્રયત્નથી નીચે બેસારી છે. પ્રત્યક્ષથી પૂર્વનુ કર્મ બળવાન નહિ થાય. આ જન્મને પ્રબળ પ્રયત્ન પૂર્વ કર્મને હઠાવશે, પણ અત્યારને પ્રયત્ન મદ હશે અને પૂર્વનો પ્રયન બળવાન હશે તે અત્યારના પ્રય-- ને હવું પડશે. છેવટે અનુગીને વિજય થશે, માટે પ્રયત્ન કરે.
Page #424
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશ લક્ષમાં રાખવા. હાર થયા છતાં પણ નિરાશ ન થવુ, પ્રબળ ઉત્સાહ રાખે. આત્મવિશ્વાસ કદી ખેવે નહિ. આળસ અને પ્રમાદને તે દેશવટોજ આપ. કાર્યસિદ્ધિ માટે સતત અભ્યાસની જરૂર છે. નાના નાના છેડવાઓ, વૃક્ષ, જનાવરે, અને મનુષ્યો, દરેક સતત અભ્યાસથી કેવી રીતે આગલ વધ્યા છે અને વધે છે તેમને વિચાર કરે. દરેક આગળ વધવાની શક્તિ ધરાવે છે. - ૨૮ શોચ નહિ કર. તે આર્તધ્યાન છે. તારા સિવાય તો ભલું કે બુરૂ કરનાર કેઈ નથી. તું બીજાનું ભલું કે બુરૂ નજ કરી શકે, કારણ કે ભલા, બુરાને આધાર તેના કર્તવ્યો પરજ છે.
૨૯ જે ઈચ્છી કરે છે તેવું કર્તવ્ય કર્યું હશે તે વગર ઈચ્છાએ પણ તે મળશે. તેવું કર્મ નથી તે ગમે તેટલી ઈચ્છ કર્યાથી પણ તે નહિ જ મળે.
૩૦ મન, વચન, શરીરને નિત્ય શુભમાં પ્રવર્તાવ. જગતને જીવે કમાધિન છે. આશ્ચર્ય ન પામે. આત્મહિત સિવાય બીજ વિચારે ન કર. દુનિયાના કર્તવ્યોથી છેવટે નિરાશાજ છે. આત્મા ઉપયોગમાં લીન થા.
૩૧ વિકલ્પ એ ચિત્તની શાંત અવસ્થારૂપ સરોવરમાં પથ્થર ફેંકવા તુલ્ય અશાંતિ કરનાર છે.
૩૨ અમુક હદ આવ્યા સિવાય પોતાનું જ ભલુ કરવા તરફ કાળજી રાખવી જોઈએ. લાયકાત સિવાય બીજનું ભલું કરવા જતાં પોને પતિત થવાય છે. પિતે પાણીમાં તરતાં શીખ્યો નથી તે બીજાને પાણીમાં બુડતાં કેવી રીતે બચાવી શકશે ?
૩૩ મનુષ્ય અને વસ્તુઓ પિતાને જે સ્વભાવ હોય તે પ્રગટ કરી બતાવે છે. તેમાં આશ્ચર્ય, દેપ કે હર્ષ, શા માટે કરવે.
Page #425
--------------------------------------------------------------------------
________________
૧૦૯
મન:પર્યવ જ્ઞાન પતિની હદવાળા છવા પણ આ વિશ્વાસથી ઠગાયા છે અને નદિ ગતિમાં ગયા છે.
૪૭ પુદ્ગલેને અનુભવ અનાદિ કાળને હોવાથી મનુષ્ય સ્વાભાવિક રીતે તે તરફ આકર્ષાય છે, અને સહજ વારમાં પોતાનું ભાન ભૂલી જાય છે. ચૌદ પૂર્વધર પણ આત્મસ્થિતિ ભૂલાયાથી નરક અને નિગદમાં ગયા છે.
૪૮ વસ્તુને કેવળ વિનાશ કદી પણ થતો નથી, પણ તેનું રૂપાંતર થયા કરે છે. આ પ્રમાણે આત્મા માટે પણ બન્યા કરે છે. - ૪૯ આ જગસમુદ્ર સ્થળ સુક્ષ્મ પુદ્ગોથી ભરપૂર છે. પાણીમાં પરપાટ ઉત્પન્ન થઈ તેમાં વિલય પામે છે. તેમ કર્મના સબધે નાના પ્રકારની આકૃતિઓ બને છે અને તેને વિલય પણ પાછો તેમજ થાય છે. આ આકૃતિઓના રૂપાંતરથી આત્મા મરણ પામતો નથી. - ૫૦ કર્મો અવશ્ય ફળ આપવાનાંજ, એમ જાણું તત્ત્વદૃષ્ટિએ ઉમેધના હેતુઓથી દૂર જ રહેવું. વીર પુરૂષાના માર્ગમાં દુબે પ્રવેશ કરી શકાય તેમ છે. - ૫૧ જીણું ઈધણને અગ્નિ ઘણી જ ત્વરાથી ભસ્મીભૂત કરે છે તેમ તુ જે નેહરહિત થઈશ તો આત્મસમાધિવડે કર્મોને જલદી બાળી શકીશ.
પર આ અજ્ઞાન અને પ્રાચી દુનિયાની દેખાદેખીએ તુ ન ચાલીશ પણ પૂર્વાપર વિચાર કરી, સમજીને લાભાલાભનો નિશ્ચય કરી પછી આગળ પગ ધરજે.
પર સર્વ કાળમાં સર્વ સ્થળે સર્વ પ્રકારે પ્રમાદી જીવોને ભય રહેલ છે. અપ્રમાદિ છેને કેદ પણ રીતે ભય નથી. તે સર્વદા નિર્ભય છે.
Page #426
--------------------------------------------------------------------------
________________
૧૦૮
૪૦ જેમ જેમ ધ્યાન વિશુદ્ધિ, તેમ તેમ કર્મનો ક્ષય થશે. જ્યાં સત્કષ્ટ શુદ્ધિ ત્યા સંસ્કૃષ્ટ સિદ્ધિ થાય છે.
૪૧ વિષય ઈચ્છાથી જેનુ મન ઇડિઓ સતાપિત છે તેને શીતળ આત્મસુખની પ્રાપ્તિ ક્યાંથી થાય ?
કર નિરાશા વખત મહાત્મા પુરૂષનાં ચરિત્રે સભારે. તેમને સતત અને લાંબા કાળનો પ્રયત્ન તપાસો. તેઓએ નીરાશ થઈને પ્રયત્ન મૂકી દીધો હોત તો મહાત્માના નામને લાયક થાત કે જે જગતને અનુકરણીય થાત કે ? માટે નીરાશ ન થાઓ, આગળ ચાલે.
૪૩ આગળ વધનારનેજ વિન આવે છે, અને તેની યોગ્યતાની પરિક્ષા પણ ત્યાં જ થાય છે, ધનવાનને લુટાવાનો ભય છે. ચડેલાનેજ પડવાને ભય છે, પણ તેથી ગભરાશે નહિ. કવ્ય, ક્ષેત્ર, કાલાદિ અનુકુળ આલબને લઈ ઉત્સાહથી પ્રબળ પ્રયને આગળ વધે, ચાહમ કરીને ચાલે, અવશ્ય વિજયજ થશે.
૪૪ જો તમારે આગળ વધવું છે તો તમારો સર્વ સ્થળે પથરાયેલ હ. પ્રેમ. આશક્તિ કે લાગણીને ખેંચી લ્યો અને સર્વ તરફ વિરાગભાવ કરે. તે સર્વ લાગણીઓને એક આત્મભાવ તફજ વાળે, તે કર્તવ્યને જ મુખ્ય કરે, બાકીનાં કર્તવ્યને ગૌણ કરે, જરૂર આગળ વધશે.
૪પ જે તુ વીર પરમાત્માની આજ્ઞાપાલક નિગ્રંથ જ હોય તે તારે વ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અપ્રમત્તપનું અને અપ્રતિબદ્ધપણું રાખવું જોઈએ.
૪ વિષયને વિશ્વાસ જરા પણ કરવા લાયક નથી. મને અંતદષ્ટિ થઈ છે એમ ધારી તે વિષયોને જરાપણ વિશ્વાસ ન કરજે.
Page #427
--------------------------------------------------------------------------
________________
૧૧૧
હદય પણ સંભાવનારૂપ શીરાથી–હળથી સસ્કારીને–ખેડીને સાફ ગખવુજ જોઈએ. નહિંતર કર્મક્ષ જાળાં, ઝાંખરા ઉગી નીકળી તે નિરુપયોગી અથવા દુઃખદાયી થઈ પડે છે.
૬૧ વહેતું પાણી નિર્મળ રહે છે. તેમાં ઝરણ આવે છે પણ બધજ પાણી બગડી જાય છે. ઝરણ બંધ થાય છે તેમ સાધુ, જ્ઞાન અને ધનને વહેતાં જ રાખવાં જોઈએ. એજ સ્થાને અને વપરાશ વિના રાખવાથી તેમાં વૃદ્ધિ ન થતાં ઉલટો બગાડ થાય છે.
૬૨ આ અસ્થિર માનવાદિ પર્યાયામાંથી મનુએ સ્થીર થવાને પ્રયત્ન અવશ્ય કરવો જ જોઈએ. આળસ દુઃખની માતા છે.
૬૩ આત્માને શરીર તથા મન ઉપર અંકુશ ન રહેવો એજ પરમ દુઃખનું કારણ છે. જેના ઉપર જન્મ મરણ અસર નથી કરી શક્તાં ત્યાંજ ખરેખર સુખ રહેલું છે. એટલે મેહ તેટલુજ દુખ, જેટલે હર્ષ તેટલા જ શેક.
૬૪ આ મહાન દુઃખનું કારણ કેવી જાતનું અજ્ઞાન હોવુ જોઈએ ? ગમે ત્યાં ભરાઈ એસ. કર્મોનું ફળ અવશ્ય મળશેજ. કામ્ય કર્મો કરતાં અટકવુજ જોઈએ. - ૬૫ એક વસ્તુનો ત્યાગ કરી, તેના અભાવમાં તેને બદલે તેના જેટલા પ્રેમથી બીજી વસ્તુનું સેવન થતું હોય, તે તે ત્યાગ નથી, પણ રૂપાતર છે. ત્યાગ એ હવે જોઈએ કે રૂપાંતરની આગ્રહપૂર્વક મદદ સિવાય ચલાવી લેવું જોઈએ. દરેક વસ્તુને ઉપગ સાધન રૂપે
કરવો જોઈએ. .
૬૬ વસ્તુનું ખરું સ્વરૂપ જાણ્યા કે સમજાયા છતાં કદાગ્રહ કે આગ્રહ કરે તે અનંતાનુબંધી કહેવાય છે. ક્રોધાદિ ઘટાડવામાંજ લાભ છે. જેમ કપાય ઓછા તેમ આવરણ એછુંજ થવાનું
0
1
Page #428
--------------------------------------------------------------------------
________________
૧૧૦
પક વિચારની તીણુ પરિણતીથી તેમજ આત્મભાવ પ્રત્યેની સ્થીરતાથી સમયે સમયે સયમ પરિણામ વૃદ્ધિ પામે છે.
૫૫ લેકેની સેબતથી, માનની ઇચ્છાથી, સ્ત્રીના પ્રસંગથી અને અજાગૃતીથી આત્મશક્તિ અવરાય છે, દબાય છે, અધપતન થાય છે.
૫૬ વસ્તુ ધર્મનું કે તત્ત્વજ્ઞાનનું શ્રવણ કે જાણપણું કરવાથી તરતજ અંતરાત્માપણું થતું નથી, તેમજ તે પ્રમાણે આચરણકે ગુણ - તરતજ પ્રાપ્ત થતા નથી. તેની દઢતા માટે પુનઃ પુનઃ , અભ્યાસની જરૂર છે.
પણ સારા વિચાર કરે. સારા કાર્યમાં પ્રયત્ન રાખો તે ખોટાં કૃત્ય કરવાને વખત નહિ મળે. જીદગી ચુકી છે બીજે વખત કાઢી નાખવાથી તે સફળ નહિ થાય. ઉદ્યોગની જરૂર છે. એક ભાખરી માટે જમીન ખેડવાદિકથી લઈ તૈયાર થવા પર્વતમાં કેટલી મહેનત પડે છે ? વિચાર કરે ત્યારે આત્મવિશુદ્ધિ માટે કેટલી મહેનતની જરૂર છે.
૫૮ આળસ મૂકે, થોડા પણ નિરતરના અભ્યાસધી અંકુરાથી લઈ આ મજબુત ઝાડપણને પામેલા વૃક્ષને તમે જુઓ. તે કેટલું બધુ આગળ વધ્યું છે કે થોડો વખત ઉદ્યમ કરી આગળ વધવામા તેણે આળસ કરી હતી તે તે આ સ્થીતિએ પહોંચી શકત ?
૫૯ પડી રહેલા લેટા ઉપર કાટ ચઢી જાય છે, તેમ આળસુ મનુષ્યનાં મન, વચન, અને શરીર આત્મહિત માટે નબળાં થઈ જાય છે. લેઢાની માફક તેને તે નિરતર સદુપયોગમાં લેવાં જ જોઈએ.
૬. ખેતર ન ખેડવાથી તેમાં જાળાં, ઝાંખરાં ઉગી નીકળે છે. તેતે સાફસુફ કર્યાથીજ– ખેડયાથીજ સારું રહે છે, તેમ મનુષ્યનું,
Page #429
--------------------------------------------------------------------------
________________
૧૧૩
૭૪ આ અનંત બળવાન આત્મા ! નિર્બળ વિચારોથી તારા બળનો નાશ નહિં કર. તું જેવી ઈચ્છા કરીશ તેવો થઈ શકીશ. અનંત બળવાન વીર પરમાત્માનું જીવન યાદ કરે અને તેનું પ્રબળ પ્રયત્ન અનુકરણ કર,
૭૫ એલા બાહ્ય ત્યાગથી શાંતિ મળવાની નથી. વિષયો સાથે શારીરિક સંબધ છાયા પહેલાં માનસીક સબધ અવશ્ય છોડવાજ જોઈએ. ત્યારે ખરી શાંતિ અનુભવાય છે. કેઈ અપેક્ષાએ બાહ્ય ત્યાગ પણ ઉપગારી છે.
૭૬ જનહિતાર્થે કામ કરવાં પડે તેમાં નિષ્ફળતા મળે છે સફળતા મળે તથાપિ હર્ષ શેકથી લેવાવું ન જોઈએ. જે મનુષ્યને માન અપમાન સરખુ છે તે ત્યાગ માર્ગના અને પરોપકારના માર્ગના શીખર પર પહોંચી શકે છે.
૭૭ આત્મ ઉન્નતિના ઈચ્છાએ, બાહ્ય સૃષ્ટિની પછાડી પડવું -દોરાવું વ્યર્થ છે. આખા વિશ્વનું મથન કરવાથી પણ આ બાહ્ય સૃષ્ટિમાંથી અત્માને સાક્ષાત્કાર કદી થવાનો જ નથી. તેને માટે તે પોતાના આત્માની જ પછાડી પડવું, અને તેને જ શુદ્ધ કરવો પડશે,
૭૮ વડના બીજમાં વડવૃક્ષને ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે. બીજમાં વડ દેખાતા નથી. તથાપિ જમીન, હવા, પાણું વિગેરે સામગ્રી મળતાં તે શક્તિ બહાર આવે છે. તેમ જ્ઞાનાંશ સત્તામાં રહેલા પૂર્ણ જ્ઞાનને પ્રગટ કરી શકે છે. જ્ઞાનના એક વિભાગપરથી બીજા વિભાગ ઉપર જઈ શકીએ છીએ તો તેના છેલ્લા ભાગ પર શા માટે ના જઈ શકીએ.
Page #430
--------------------------------------------------------------------------
________________
૫૪ વિચારની તીણુ પરિણતીથી તેમજ આત્મભાવ પ્રત્યેની સ્થીરતાથી સમયે સમયે સયમ પરિણામ વૃદ્ધિ પામે છે. '
૫૫ લોકેની સેબતથી, માનની ઈચ્છાથી, સ્ત્રીના પ્રસંગથી અને અજાગૃતીથી આત્મશક્તિ અવરાય છે, દબાય છે, અધપતન થાય છે.
૫૬ વસ્તુ ધર્મનું કે તત્ત્વજ્ઞાનનું શ્રવણ કે જાણપણું કરવાથી તરતજ અંતરાત્માણ થતુ નથી, તેમજ તે પ્રમાણે આચરણ કે ગુણે - તરતજ પ્રાપ્ત થતા નથી. તેની દઢતા માટે પુનઃ પુનઃ અભ્યાસની જરૂર છે.
૫૭ સારા વિચાર કરે. સારા કાર્યમાં પ્રયત્ન રાખો તે ખોટાં કૃત્ય કરવાનો વખત નહિ મળે. જીદગી ટુકી છે બીજે વખત કાઢી નાખવાથી તે સફળ નહિ થાય. ઉદ્યોગની જરૂર છે. એક ભાખરી માટે જમીન ખેડવાદિકથી લઈ તૈયાર થવા પર્યતમાં કેટલી મહેનત પડે છે? વિચાર કરે. ત્યારે આત્મવિશુદ્ધિ માટે કેટલી મહેનતની જરૂર છે.
૫૮ આળસ મૂકો, છેડા પણ નિરતરના અભ્યાસવી અંકુરાથી લઈ આ મજબુત ઝાડ૫ણુને પામેલા વૃક્ષને તમે જુઓ. તે કેટલું બધુ આગળ વધ્યું છે છેડે વખત ઉદ્યમ કરી આગળ વધવામાં તેણે આળસ કરી હોત તો તે આ સ્થીતિએ પહોંચી શક્ત . "
૫૯ પડી રહેલા લેટા ઉપર કાટ ચઢી જાય છે, તેમ આળસુ મનુષ્યનાં મન, વચન, અને શરીર આત્મહિત માટે નબળાં થઈ જાય છે. લેઢાની માફક તેને તો નિરતર સદુપયોગમાં લેવાં જ જોઈએ.
૬ખેતર ન ખેડવાથી તેમાં જાળાં, ઝાંખરાં ઉગી નીકળે છે. તે સાફસુફ કર્યાથીજ– ખેડયાથી જ સારું રહે છે, તેમ મનુષ્યનું,
Page #431
--------------------------------------------------------------------------
________________
૧૧૧
ન વહેતું પાણી છે. કરણ બાર સ્થાને અને ધજ રહેતાંજ રાખવી જતાં ઉલટ
બ રાએ આ વિના રાખવાની સ્થિર માનવા આળસ ની એજ ધવને પ્રયત્ન અ ધીર તથા મરણ ન દુર્મ,
હૃદય પણ સદ્દભાવનારૂપ શીરાથી–હળથી સસ્કારીને–ખેડીને સાફ રાખવું જ જોઈએ. નહિતર કર્મ જાળાં, ઝાંખરા ઉગી નીકળી તે નિગી અથવા દુઃખદાયી થઈ પડે છે.
૬૧ વહેતું પાણી નિર્મળ રહે છે. તેમાં ઝરણું આવે છે પણ બધેજ પાણું બગડી જાય છે. ઝરણું બંધ થાય છે તેમ સાધુ. જ્ઞાન અને ધનને વહેતાંજ રાખવાં જોઈએ. એકજ સ્થાને અને વપરાશ વિના રાખવાથી તેમાં વૃદ્ધિ ન થતાં ઉલટો બગાડ થાય છે.
૬ર આ અસ્થિર માનવાદિ પયામાંથી મનુએ સ્થીર થવાનો પ્રયત્ન અવશ્ય કરવો જ જોઈએ. આળસ દુઃખની માતા છે.
૬૩ આત્માને શરીર તથા મન ઉપર અંકુશ ન રહેવો એજ પરમ દુઃખનું કારણ છે. જેના ઉપર જન્મ મરણ અસર નથી કરી શકતાં ત્યાંજ ખરેખર સુખ રહેલું છે. એટલે મેહ તેટલુંજ દુઃખ, જેટલે હઈ તેટલાજ શોક. - ૬૪ આ મહાન દુઃખનું કારણ કેવી જાતનું અજ્ઞાન હોવુ જોઈએ ? ગમે ત્યા ભરાઈ બેસે. કર્મોનું ફળ અવશ્ય મળશે જ. કામ્ય કર્મો કરતાં અટકવું જ જોઈએ.
૬પ એક વસ્તુનો ત્યાગ કરી, તેના અભાવમાં તેને બદલે તેના જેટલા પ્રેમથી બીજી વસ્તુનું સેવન થતું હોય, તો તે ત્યાગ નથી, પણ રૂપાંતર છે. ત્યાગ એ હવે જોઈએ કે રૂપાંતરની આગ્રહપૂર્વક મદદ સિવાય ચલાવી લેવું જોઈએ. દરેક વસ્તુને ઉપયોગ સાધન રૂપે
કરે
જોઈએ.
૬૬ વસ્તુનું ખરું સ્વરૂપ જાણ્યા કે સમજાયા છતાં કુદાગ્રહ કે આગ્રહ કરે તે અનંતાનુબંધી કહેવાય છે. ક્રોધાદિ ઘટાડવામાંજ લાભ છે. જેમ કષાય ઓછા તેમ આવરણ એછુંજ થવાનું.
Page #432
--------------------------------------------------------------------------
________________
૧૧૨
૬૭ કઈ પણ વસ્તુને સર્વથા નાશ થતો નથી, પણ પર્યાપ્ત બદલાય છે. પુદ્ગલેની આકૃતિ બદલાય છે, પણ તેના પરમાણું તે જગતમાં કાયમ જ રહે છે. આ રૂપાંતર થવું તેજ દરેક વસ્તુનો પુનર્જન્મ છે.
૬૮ સુખ દુઃખ એ પૂર્વ ક્રિયાને અનુસારે થાય છે, એ વાત સ્વાનુભવ સિદ્ધ છે, તે ગર્ભમાં આવ્યો તે કઈ ક્રિયાથી ? તે ક્રિયાને કાળ ગર્ભમાં આવ્યા પહેલાંનો માનવજ પડશે, એટલે ગર્ભમાં આવ્યા પહેલા જે જન્મ, તેજ આત્માને પુનર્જન્મ.
૬૯ આ જન્મે, આ મરી ગયે. આ આવ્યો તે કયાંથી અને ગમે તે ક્યાં ગયો ? આ ગતિ આગતિ પુનર્જન્મને જ સૂચવે છે.
૭૦ કાર્ય કારણનો વિચાર કરતાં કારણ પહેલું સભવે છે. તે આ માનવદેહરૂપ કાર્ય તેનું કારણ આ દેહ ઉત્પત્તિ પહેલાંજ માનવું પડશે. એજ પુનર્જન્મ.
૭૧ સવે, સુખીયાં શા માટે નથી ? સર્વે દુખીયાં કેમ થતાં નથી? રંક શા માટે થાય છે . આનું કાંઈપણ કારણ સમજાવશે આજ પુનર્જન્મ.
૭ર પર્યાયો અનિત્ય છે, તેમાં જરાપણ વિશ્વાસ કરવા જેવું નથી. સયોગો વિયોગશીલ છે. સંપદા અંતે વિપદારૂપ થાય છે. સ્વાર્થ એ મનુષ્યોમાં મુખ્ય દુર્ગુણ છે. પરમાર્થ સિદ્ધ કરવા તે ઉત્તમ સદ્દગુણ છે.
૭૩ ઓ અમર ધર્મવાળા આત્મા ! મરણું ધર્મવાળા શરીરમાં શા માટે આશક્તિ કરે છે? આ દેહને તે અવશ્ય ત્યાગ કરજ પડશે. જરૂર બીજે જવું પડશે. આ ઘરની આટલી બધી ચિંતા શા માટે કરે છે? આ ઘરના નાશથી તારે તો નાશ થવાનેજ નથી.
Page #433
--------------------------------------------------------------------------
________________
૧૧૩
૭૪ એ અનંત બળવાન આત્મા ! નિર્બળ વિચારાથી તારા અળના નાશ નહિઁ કર. તું જેવી ઈચ્છા કરીશ તેવા થઈ શકીશ, અનંત બળવાન વીર પરમાત્માનું જીવન યાદ કર અને તેનું પ્રબળ પ્રયત્ને અનુકરણ કર.
૭૫ એક્લા બાહ્ય ત્યાગથી શાંતિ મળવાની નથી. વિષયેા સાથેને શારીરિક સંબંધ છેડયા પહેલાં માનસીક સબધ અવશ્ય છેડવાજ જોઈએ, ત્યારે ખરી શાંતિ અનુભવાય છે. કાઈ અપેક્ષાએબાહ્ય ત્યાગ પણ ઉપગારી છે.
છઠ્ઠું જનહિતાર્થે કામ કરવાં પડે તેમાં નિષ્ફળતા મળે કે સફળતા મળે તથાપિ હર્ષ શાથી લેપાવું ન જોઇએ, જે મનુષ્યને માન અપમાન સરખુ છે તે ત્યાગ માર્ગના અને પરેાપકારના માર્ગના શીખરપર પહોંચી શકે છે.
છછ આત્મ ઉન્નતિના ઢ્ઢિાએ, ખાદ્ય સૃષ્ટિની પછાડી પડવું —ારાનું વ્યર્થ છે. આખા વિશ્વનું મથન કરવાથી પણ આ બાહ્ય સૃષ્ટિમાંથી અત્માના સાક્ષાત્કાર કદી થવાનેાજ નથી. તેને માટે તે પોતાના આત્માનીજ પછાડી પડવું, અને તેનેજ શુદ્ધ કરવા પડશે,
૭૮ વડના ખીજમાં વવૃક્ષને ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે. ખીજમાં વડ દેખાતા નથી. તથાપિ જમીન, હવા, પાણી વિગેરે સામગ્રી મળતાં તે શક્તિ બહાર આવે છે. તેમ જ્ઞાનાંશ સત્તામાં રહેલા પૂર્ણ જ્ઞાનને પ્રગટ કરી શકે છે. જ્ઞાનના એક વિભાગપરથી બીજા વિભાગ ઉપર જઈ શકીએ છીએ તે તેના છેલ્લા ભાગપર શા માટે ના જઈ શકીએ.
.
Page #434
--------------------------------------------------------------------------
________________
૧૧૪
૭૯ પાણીના ઊંડા તળીએ પડેલું રત્ન, પાણીની સલીનતાથી દેખાતું નથી. તે મેલ દૂર થાય તે અવશ્ય દેખાય છે, તેમ રત્નતુલ્ય નિર્મળ યા અમૂલ્ય આત્મા મનની મલીનતા નીચે દબાયેલો છે, માટે મનની મલીનતા દૂર કરે તો અવશ્ય તેની પ્રભા દેખાશે.
૮૦ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કરી ચોગ્ય અવસરે જે મનુષ્ય દઢ પ્રયત્ન કરે છે, તે અવશ્ય ઇચ્છિત કાર્ય સિદ્ધ કરી શકે છે. અવસર વિનાનું બોલવું અને કરવું તે નિરર્થક છે. ઈષ્ટ ફળદાયક થતું નથી.
૮૧ આ દશ્ય વસ્તુઓનું ઉપાદાન–મૂળ કારણ પરમાણુ છે. તેમાં પરિણમન ધર્મ રહેલું હોવાથી અનેક પરમાણુઓ મળી અનેક પ્રકારના ઔધ ઉત્પન્ન થાય છે. તે સ્કધોને શરીર દ્વારા ગ્રહણ કરી નાના પ્રકારની આકૃતિઓમાં ગોઠવે છે. કળીઓ જેમ પિતાની લાળથી ઉત્પન્ન કરેલી જાળમાં ઘુચાય છે તેમ જીવો આ આકૃતિની માયામાં ફસાય છે, અને રાગ દેપ કરી સસાર પરિભ્રમણ કરે છે,
૮૨ ઉપાસના–ભક્તિ કરવાવાલા મનુષ્યોને પ્રેમ પિતાના ઉપાસ્ય પરમ પુરૂષ પરમાત્મા ઉપર એટલો બધો હોવો જોઈએ કે તેની પરાકાષ્ટા કોઈ પણ બીજા સ્થળે હોવી જ જોઈએ. મન, વચન અને શરીર તત્પરાયણ કરી દેવાં જોઈએ. અહીનીશ તેનુંજ રટણ જોઈએ.
૮૩ ક્રિયા માર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્ય પિતાનાં મન, વચન, શરીરને, વ્રત, તપ, જપાદિયમ નિયમમાં અહાનીશ પ્રવર્તાવવાં જોઈએ અને કોઈ પણ વખત અશુભ પ્રવૃત્તિ મન, વચન, શરીરથી ન થાય તેટલાં મજબુત બનાવવા જોઈએ.
Page #435
--------------------------------------------------------------------------
________________
૧૧૫
૮૪ જ્ઞાનમાર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્ય ક્રિયા માર્ગમાં દટતા થયા પછી અનીશ આત્મ ઉપયોગમાં તત્પર રહેવું જોઈએ. કેઈના સરખું વ્યવહારીક કાર્ય પણ આત્મ ઉપયોગની જાગૃતિ વિના ન થવું જોઈએ, અથાત્ સર્વ કાળે અને સર્વ સ્થળે આત્મજાગૃતિ રાખવી જ જોઈએ.
૮૫ ઇચ્છાઓને માર્યા સિવાય ત્યાગધર્મ ન સંભવી શકે. પૂર્વ કર્મને લઈ આહારાદિ ઈદ્રિય વિષય પ્રત્યે પ્રવૃત્તિ હોય તથાપિ ત્યાં પણ રાગદ્વેષનીચીકાશ રહિતજ પ્રવૃત્તિ હેય. તેમ ન હૈય તો ત્યાગ ધર્મ પણ ન હોય.
૮૬ કોઈ પણ વસ્તુ ઉપર પિતાના ઉપગને જવા ન દેવા. આમ થવાથી વૃત્તિઓનું ઉત્થાન ન થતાં પિતાના સ્વરૂપમાં સ્થીર -ચવાશે. સ્થીર થવાથી લય પ્રાપ્તિ ઘણી સહેલાઈથી થાય છે.
૮૭ આત્માની શક્તિ આત્મામાં હોવા છતાં આત્મિક ગુણે માટે બાહાર - ફાંફાં મારવામા આવે છે. આ કેટલું બધુ પ્રબળ અજ્ઞાન ? પૂર્ણ સુખ આત્મામાં હોવા છતા તે માટે પુદ્ગલ –જડ વસ્તુઓનાં ચુથણું ચુથવા પ્રયત્ન કરે તે પ્રકાશને અધકારમાંથી શોધી કાઢવાના પ્રયત્નની માફક નિષ્ફળ છે.
૮૮ સ્વાનુભવ આત્મામાં ન કરતાં, કોઈ મહા પુરૂષના કરેલ અનુભવને એલી જવામાં કે વાંચી જવામાં અનુભવ માની લે એ વિશેષ અધપતન થવાનું લક્ષણ છે. સ્વાનુભવ માટે પ્રયત્ન નહિ કરતાં કેવળ સ્વાનુભવની વાર્તાઓમાં આત્મજ્ઞાન માનનારાઓ આત્મજ્ઞાની નથી પણ શબ્દજ્ઞાની છે.
૮૯તેજે પોતાને શેત્રુ છે અને પોતે જ પોતાને મિત્ર છે. મન સ્વાધિન અને આત્મ જાગૃતિ કાયમ હેય તે દુનિયામાં એવું કેઈ નિમિત્ત કે વસ્તુ નથી કે આત્માને જોરજુલમથી કર્મ વળગાડે અથવા કર્મથી બધિત કરે.
Page #436
--------------------------------------------------------------------------
________________
૧૧૬
૯. જેમ જેમ આપણા પર દુઃખ આવી પડે છે તેમ તેમ આપણું કહાપણ વૃદ્ધિ પામે છે. આપણી ભૂલોથી થયેલે દુઃખને અનુભવ. આપણને ભવિષ્યમાં તેવી થતી ભૂલો અટકાવવા વિશે ઉપયોગી થઈ પડે છે
૯૧ દુઃખના અનુભવદ્વારા છેવટે આત્મસાક્ષાત્કાર પણ થાય છે એટલે દુઃખથી અસંતુષ્ટ તે થવુંજ નહિ, દુઃખ માત્ર કર્માનુસાર હેવાથી. જેટલુ ભગવાય તેટલું તે ઓછું થાય છે. દુઃખની સાથે અથડાતાં સહન શક્તિનું વીર્ય વૃદ્ધિ પામે છે. દુઃખ મનુષ્યને મહાન ગુરૂ છે. તે મારા વિચાર ખુલે છે, સત્ય શોધાય છે અને દોષો દૂર કરાય છે.
૯૨ આત્માના છેવટના સ્થાયી સુખની પ્રાપ્તિને સભવ દત કર હોય તે તાત્કાલીક ફળ પ્રાપ્તિની ઈચ્છા ઘટાડવી જોઈએ. જે કાંઈ પ્રાપ્તવ્ય છે તેને માટે તેના પ્રમાણમાં કાંઈ ને કાંઈ ભેગ આપ. પડે છે. પ્રયત્ન સિવાય ફળની આશા વ્યર્થ છે.
૯૪ ચોગીક જીવનનું દુર્ધટમાં દુધટ પ્રોજન એ છે કે તેણે સર્વદા સમતા જાળવી રાખવી. ગમે તેવા પ્રસગે પણ સાધકેએ તે. –શરૂઆત કરનાઓએ શમતા અને શાંતિ જ રાખવી ગ્ય છે. શુદ્ધ અંતઃકરણ સદા નિર્ભય છે અને સર્વત્ર વિજયીજ નીવડે છે.
૯૪ સત્ય માર્ગથી ભ્રષ્ટ થયેલા જનસમૂહને, દેખી તે તરફ દયાની લાગણી, અને તેને સુધારવાની દાઝ હૃદયમાં રાખવી જોઈએ. તેને બદલે ક્રોધ, કાળો, કે કલેશ ઈત્યાદિ કરવું તે તે તદ્દન અયોગ્ય છે. એવી દુષ્ટ ભાવનાથી આપણેજ હાની છે એટલું જ નહિ પણ જેને માટે એ ભાવના ઉઠે છે તેમને પણ તેથી હાની પહોંચે છે.
૯૫ જ્યાં ક્રોધ છે ત્યાં વિવેક નથી, કેમકે ઇચ્છામાં નિષ્ફળતા મળ્યા સિવાય ક્રોધ ઉત્પન્ન થતું નથી. ઈચ્છા છે ત્યાં, વિવેક , ઈચ્છાને ત્યાગ તેજ વિવેક છે.
: Aતી .
Page #437
--------------------------------------------------------------------------
________________
૧૧૭
૯૬ કામ ક્રોધની અધિક્તાવાળા મનુષ્યાએ જ્ઞાની પુરૂષની સેાબત અને તત્ત્વજ્ઞાનનાં પુસ્તકેાનું વાંચન અવશ્ય રાખવુ, તેથી તે દેાષાની આછાશ થશે,
૯૭ જે પદાર્થની પ્રાપ્તિથી ભવિષ્યમાં નિરર્નર સુખી થવાય તેને માટે વિદ્વાનોએ પ્રયત્ન કરવો.
૯૮ મન વચન અને શરીર આ ત્રણે કર્મબંધ કરવામાં તેમજ કર્મ બંધનથી મુક્ત થવામાં સહાયભૂત છે. તેને કેવી રીતે ઉપયેગ કરવા તે તમારા હાથમાં છે.
૯૯ આત્મજ્ઞાનથી અજ્ઞાન નિવૃત્તથઇ શકે છે. માટે આત્મજ્ઞાન વિશેષ હિતકારી છે.
૧૦૦ જે સવમાં આનદ માને તે ભવાનિદી સમજવા.
૧૦૧ પુદ્દગલમાં આનંદ માને તે પુદ્ગલાનદિ, પુદ્ગલાનદિવા સસારમાં પરિભ્રમણ કરનારા છે. આત્માની કર્મથી મુક્ત થાય છે. ૧૦૨ સર્વથા મુક્ત થવાની પૃચ્છા છે તે આ પ્રવૃત્તિ અને પ્રતિબંધ શા માટે હાવા જોઇએ ?
૧૦૩ પ્રવૃત્તિ અને પ્રતિબંધનું પરિણામ કાઇપણુ વખતે સુખરૂપ આવવાનુ નથી.
૧૦૪ તું જેને માટે પ્રવૃત્તિ કરે છે તે સર્વે તારા બધનને માટે ધશે, છતાં આ પ્રવૃત્તિ પૂર્વેના સચિત ખપાવવાને માટેજ કરાતી હોય ત્તે આત્મ જાગૃતિપૂર્વક નિરાશી ભાવે કર.
૧૦૫ પુદ્દગલીક વૈભવમાં સુખની ઇચ્છા ફરી તે ભયંકર 'નિરાશાજ છે.
Page #438
--------------------------------------------------------------------------
________________
૧૧૮
૧૦૬ દુનિયાના ક્ષણીક વૈભવમાં આશક્ત મનુષ્યોના સસર્ગ કરવા તે, આત્મગુણુ ધાતક મહાન શસ્ત્રો છે.
૧૭ મનમાં અશુભ વિચારો પ્રગટ કરવા તેના જેવા ખીજો ફાઇ ભયકર વ્યાધિ નથી.
૧૦૮ આત્મ અજ્ઞાનીઓને એકાંતના સમાન ખીજો કાઇ પ્રબળ વૈરી નથી. આત્મ અભ્યાસીએને મનુષ્યના સસર્ગ સમાન ખીજું કાષ્ઠ સબળ વિશ્ર્વ નથી.
વિચાર રત્નમાળા. માળા આઠમી ન; ૮
૧ તેને ચેાગ્ય લાગે તે તેને માટે સત્ય છે. તમને તે ન જાવાથી વિપરીત લાગે છે. ખાકી સર્વે જીવો પેાતાને સુખી થવા પ્રયત્ન કરે છે,
૨ પાત્ર એવુ વર્ઝન થાય છે. મજબુત પ્રકૃતિવાળાની છાપ બીન ઉપર પડે છે અને તેના સ્વભાવને વશ બીજાને ચક્ષુ પડે છે.
૩ દેશ કાળના સ્વાતિને અનુસરીને ત્યાં જેની જરૂરીયાત ટાય ત્યાં તેવાની સાથે તેવુ વર્ઝન રાખવુ.
૪ આત્મધર્મ ઉપર ટ રહેવાથી આ સાદિ ગુણોને ક્ષય
થાય છૅ.
૫ ઉત્તમ વિચારો આપી સામાનુ અને તેને પાતા તરફ ખેંચવો તે સાચી
અભિમાન તેાડી નાંખવુ નમ્રતા છે. ઉપર ઉપરની
Page #439
--------------------------------------------------------------------------
________________
નમ્રતા તે દેખાવ માત્ર છે, જડતાપ છે. અજ્ઞાનતા છે ત્યાં સુધી ઉપરની નમ્રતા ઉપયોગી છે.
૬ વિનય કરવો તે વિવક પૂર્વક કરવા. આપણે માટે જેને હલકે વિચાર બંધાયેલો છે તેને વિનય કરતાં ઉલટે આપણું વિશે ‘દભી છે” ઇત્યાદિ હલ વિચાર બાંધવાનું તેને કારણે મળે છે. બાકી જેની ગરજ છે તેનો તો વિનય કરવો જ જોઈએ. - ૭ દરિયાએ સામા જવું ન જોઈએ પણ નદીઓને પિતા તરફ આવવા દેવી જોઈએ. નહિંતર નદીઓ ઉલટી હશે. ઉપદેશક ગુરૂને આ ન્યાય લાગુ પડે છે.
૮ જ્ઞાની અજ્ઞાનીનું વર્તન ઉપરથી સરખું છતાં પરિણામમાં ભિન્નતા હોય છે. અજ્ઞાનીનું વર્તન વૃતિવાળુ હોય છે, જ્ઞાનીનું વૃતિવિકલ્પ વિનાનું હોય છે.
૯ જ્ઞાનીનુ વર્તન જેવાની જોડે તેવા થવાનું હોય છે. કેઈ બેધ લેવા આવે તે ગુરૂ તરીકે કામ લે છે. સામાને બોધ લેવાની ઈચ્છા ન હેય પણ બેધ દેવાની ઈચ્છા હોય તો શિષ્ય જેવું વર્તન કરે છે. મૂહની જોડે મૂઢ જેવું વર્તન કરે છે. તેનું વર્તન કેઈ ઓળખી શકે તેવુ એક દેશી હેતુ નથી.
૧૦ અધકાર અને પ્રકાશ તો થયા કરવાનાજ. કર્મને લઈ વૃત્તિમાં ફેરફાર તે થવાનેજ, પણ જ્ઞાની વિચારદ્વારા તેને વિખેરી શકે છે.
૧૧ વસ્તુ સ્વભાવને સમજતો હોવાથી જ્ઞાની ખેદ પામતે નથી. કુદરતના નિયમને નહિં જાણનાર દુઃખી થાય છે,
૧૨ ગુણનો નાશ થતો નથી, પણ નીમિત્ત પ્રસંગે તેમાં ફેરફાર થાય છે.
Page #440
--------------------------------------------------------------------------
________________
૧૨૦
૧૩ ડાળાં પાંખડાઓને પાણી ન સીચતાં મૂળને પાણી નીચે, તેથી ડાળાં પાંખડાં પણ પલ્લવીત રહેશે. સ્વરૂપ પ્રાપ્તિ માટે સર્વ ક્રિયાઓ કરે.
૧૪ બીજાના અધિકાર કે કર્તવ્ય પ્રમાણે વર્તન કરવાને મેહ ન કરે. જે અધિકારમાં તમારી યોગ્યતાએ તમને યોજ્યા છે તે પાઠજ તમે ભજવે. અધિકાર વધતાં શિક્ષક પણ મળી રહેશે.
૧૫ તમારે શું કરવાનું છે તે રોજેરોજને દિવસ તમને કહેતા જશે. ચિંતા ન કરે.
૧૬ બીજાની ફરજને માર્ગે તમે ચાલવાનું શરૂ રાખશો તો તમારી પિતાની ફરજને પણ પૂરેપૂરી અદા કરી શકશે નહિં.
૧૭ વર્તમાનમાં જે ફરજ તમારે માથે આવી છે તે તરફ પૂરતુ ધ્યાન આપો. ભૂતભવિષ્યને તે વખતે યાદ ન કરે. સુધરે અને પછી સુધારે.
૧૮ સત્તા કે પદવીના અધિકારવાળા વધારે ખત્તા ખાય છે. સત્તા કે પદવીના અભિમાનને લઈ તે બીજા પાસેથી બોધ લઈ શકતા નથી.
૧૯ સામાને હલકે માન અને પિતાને માટે માનવે તે રૂપ મેટા આવરણનો પદે સત્તા કે પદવીધની આડે હૈય છે.
૨૦ નાના પિતાની નબળાઈ કે અજ્ઞાનતા કબુલ કરી બને તેટલુ બીજાનું સાંભળે છે, શિક્ષાગ્રહણ કરે છે તેથી તેને આગળ વધવાને રસ્તે ખુલ્લો હોય છે. વિશેષ આગળ વધવાને તેને સંભવ છે.
૨૧ ભક્તિ માર્ગે ચાલનાર પિતાને એકને તારી શકે છે. જ્ઞાન માર્ગે ચાલનાર અનેકને તારી શકે છે.
Page #441
--------------------------------------------------------------------------
________________
૧૧
૨૨ કુદરતના નિયમો જાણનારાઓને સ્વાર્થ માટે કલેશ થતો નથી. કાયદાને જાણતો હોવાથી જ્યા જેવુ જોઈએ તેવું વતન તે કરી લે છે. વિચારદ્વારા તે વૃત્તિઓને કાબુમાં લઈ શકે છે.
૨૩ વૃત્તિઓમાં રહેલી સ્યુલ મલીનતા ઉત્તમ વ્યવહારવાળાં તપ, જપ, પૂજન, વાદન, દાન, દયાદિ ક્રિયાઓથી દૂર કરી શકાય છે.
૨૪ મનમાં રહેલી સૂક્ષ્મ મલીનતા વિવેક દષ્ટિવાળા વિચારથી વિશુદ્ધ કરી શકાય છે.
૨૫ સ્કુલ મલીનતાવાળાને વ્યવહારક્રિયા ઉપયોગી છે. તે દ્વારા મલીનતા ઓછી થાય છે. વસ્તીમાં રહીને ઉત્તમ કાર્ય કરવા દ્વારાએ તે મલીનતા ઓછી કરી શકશે.
૨૬ સૂક્ષ્મ મલીનતાવાળા નિર્જન પ્રદેશમાં રહી વિવેકદ્વારા મલીનતા ઓછી કરી શકે છે. ગામ કે વન અધિકાર ભેદે ફાયદો કરનારાં છે.
ર૭ સર્વમાં શુદ્ધ આત્મા છે એ ચેક્સ નિશ્ચય હોય તો અન્ય જે કાઈ કરે છે તેથી ખેદ કે હર્ષ અથવા ઈર્ષા થવી ન જોઈએ. કેમકે તે દ્વારા જે થાય છે તે ચોગ્ય થાય છે. પૂર્વના નિયમ અનુસારે થાય છે.
૨૮ આ વિશ્વમાં બનના બનાવે તથા સબંધમાં આવતાં પાત્રે આપણું પિતાના સુધારા માટે જ છે એમ નિશ્ચય રાખી પોતાને સુધા રવા માટે તેમાંથી ગુણ લેવા.
૨૯ અન્ય ઉપર જેટલે આધાર તેટલીજ પરાધિનતા અને તેટલુજ દુખ છે.
૩. દરેક વસ્તુને નિહાળી તેમાંથી કોઈને કઈ ગુણ ખેંચી લે. મતલબ કે સર્વત્ર ગુણ જોવાની દૃષ્ટિ રાખવી.
Page #442
--------------------------------------------------------------------------
________________
૧રર
૩૧ જેટલું શરીર શુદ્ધ તેટલુ મન શુદ્ધ. એટલે શરીરમાં મળ. તેટલો મનમાં દેપ સમજ. એટલે દરજજે માનસીક દેષ તેટલે દરજે શરીર શુદ્ધ નથી.
૩ર વાત, પિત્ત, કફ આ ત્રણ શરીરના દેપ છે. મળ, વિક્ષેપ અને આવરણ આ ત્રણ મનના દેષ છે.
૩૩ જેવું પાત્ર તેવું અને તેટલું તે ગ્રહણ કરી શકે છે. માટે તેવું અને તેટલુજ તેની આગળ બોલવુ તે વાણની શુદ્ધિ છે.
૩૪ મન, વચન, શરીર ત્રણેની શુદ્ધતા જોઈએ. તે થાય તે જ સકલ્પ સિદ્ધ થાય છે.
૩૫ નાના મોટાની બુદ્ધિ થવાથીજ વિક્ષેપ થાય છે. તે વિક્ષેપને આત્મકતા–સમાનતા રૂપ અગ્નિથી બાળી નાખી વિષમતા દર કરી સમાનતા લાવવી. આ પ્રયત્નથી પૂર્ણતા પમાય છે.
૩૬ સમાનતાની અગ્નિ હૃદયમાં પ્રજવલિત થતાં ત્યાંથી બ્રહ્મરદ્ધ ઉપર જવાય છે. ત્યાં રહેલા મળને બાળી નાખી બ્રહ્મરદ્ધને શુદ્ધ કરી. દશમું દ્વાર ખુલ્લું થાય છે.
૩૭ પિતાનું કાંઈપણ ન માનવું એ છેવટનો માર્ગ છે. પૂર્ણ જાગૃતિ રાખી અશુદ્ધિને સખત ફટકા મારે. છેવટની હદપારની ક્ષમા અને નમ્રતા રાખે.
૩૮ આવરણ તેડવા માટે આત્મદષ્ટિ રાખે. આત્માશ્રયી થવાથી જ આવરણ તુટે છે. આવરણ તુટયા પછીથી મનના વિક્ષેપ ઘટે છે. આવરણમાંથી વિક્ષેપને પિપણ મળે છે.
૩૯ લાયક પ્રમાણે બોલે. આગ્રહી આગળ મૌન રહે. સત્યમાં દ્વૈષ, ખેદ કે આગ્રહ ન હોય. આગ્રહી કે સામા થનાર આગળ શાસ્ત્રો
Page #443
--------------------------------------------------------------------------
________________
૧ર૩ આમ કહે છે એમ કહી જવાબ આપે. માથે ન લે, નહિતર વિવાદમાં ઉતરવું પડશે.
૪૦ ત્યાગ અને વેગ સાથે રાખે. એકલા ત્યાગમાં કલ્યાણ નથી પણ ત્યાગ સાથે તીવ્ર શુદ્ધ આત્મયોગ-સ્વરૂપાનુસંધાન થવું જોઈએ. આતિ મૂકી દઈ આત્મ સ્વરૂપનું લક્ષ મજબૂત રાખવું.
૪૧ શુદ્ધિને ઈચ્છતા હો તો બદલાની આશા રાખ્યા વિના કર્મ કરે. જેટલો સ્વાર્થત્યાગ એટલે જ પરમાર્થ છે.
કર પરમાત્મભાવનો સજાતિય પ્રવાહ વનમાં અને વાત ચિત્તાદિ કરતાં સર્વ સ્થળે ચલાવો. તેમ કરતાં દેવ દૂર થશે. દેપ દેખાય તે મનનીવૃત્તિ અશુદ્ધ માની પાછો પ્રવાહ સાંધી દે,
૪૩ સામાની વિપરીત વૃત્તિ દેખી તેનો ન્યાયથી તપાસ કર. વિવેકદૃષ્ટિ દ્વારા ભૂલ તપાસવી. જ્યાં વિક્ષેપ થાય ત્યાં આપણે જ દેષ જાણું તે ભૂલ તપાસવી અને સુધારવી.
૪૪ દરેક આત્મા પિતાના રક્ષણને માટે બધાયેલ છે. તેને જે જોઈએ તે લે છે. તે ઉપરથી સામાને હલકે માનવાનું કાંઈ કારણ નથી. તેની ભૂલને જોખમદાર પણ તે છે. ભૂલે સુધરવા માટે પણ થાય છે.
૪૫ પરમાત્મભાવ ભૂલ્યા કે દેહદૃષ્ટિ આવવાની વિચારધારાજ મનનુ કેકડું ઉકેલવાનું છે. દેહ તરફ ન જોતાં અંદર પ્રકાશી રહેલા
તિ તરફ દૃષ્ટિ આપી, તે દષ્ટિથી વાતચિત કાઈ પણ સાથે શરૂ કરે અને તે અખંડ પ્રવાહ તુટવા ન ઘો.
૪૬ કર્મમાં ભેદ છે. આત્મામાં ભેદ નથી. વ્યવહાર ચલાવવા માટે કર્મભેદની જરૂર છે.
Page #444
--------------------------------------------------------------------------
________________
૧૩૨
'
૩૧ જેટલું શરીર શુદ્ધ તેલુ મન શુદ્ધ, જેટલા શરીરમાં મળ. તેટલા મનમાં દોષ સમજવા જેટલે દરજ્જે માનસીક દ્વેષ તેટલે દૂરરે શરીર શુદ્ધ નથી.
૩૨ વાત, પિત્ત, કફ આ ત્રણ શરીરના દોષ છે. મળ, વિક્ષેપ અને આવરણ આ ત્રણ મનના દોષ છે.
૩૪ જેવુ પાત્ર તેવું અને તેટલુ તે ગ્રહણ કરી શકે છે. માટે તેવુ અને તેટલુજ તેની આગળ ખેલવુ તે વાણીની શુદ્ધિ છે. ૭૪ મન, વચન, શરીર ત્રણેની શુદ્ધતા જોઈ એ, તે થાય તેજ સંકલ્પ સિદ્ધ થાય છે.
૩૫ નાના મોટાની બુદ્ધિ થવાથીજ વિક્ષેપ થાય છે. તે વિક્ષેપને આત્મઐતા–સમાનતા રૂપ અગ્નિથી ખળી નાખી વિષમતા દૂર કરી સમાનતા લાવવી. આ પ્રયત્નથી પૂર્ણતા પમાય છે.
૩૬ સમાનતાની અગ્નિ હૃદયમાં પ્રજ્વલિત થતાં ત્યાંથી પ્રારધ ઉપર જવાય છે. ત્યાં રહેલા મળને બાળી નાખી બ્રહ્મરધને શુદ્ધ કરી દશમુ દ્રાર ખુલ્લુ થાય છે.
૩૭ પેાતાનું કાંઈપણ ન માનવુ એ છેવટને માર્ગ છે. પૂ. જાગૃતિ રાખી અશુદ્ધિને સખત ફટકા મારે. છેવટની હદપારની ક્ષમા અને નમ્રતા રાખા.
૩૮ આવરણ તેાડવા માટે આત્મષ્ટિ રાખેા. આત્માશ્રયી થવાથીજ આવરણ તુટે છે. આવરણ તુટયા પછીથી મનના વિક્ષેપા ઘટે છે. આવરણમાંથી વિક્ષેપને પાપણ મળે છે.
૩૯ લાયક પ્રમાણે ખેલા. આગ્રહી આગળ મૌન રહા. સત્યમાં દ્રુપ, ખેદ કે આગ્રહ ન હેાય. આગ્રહી કે સામા થનાર આગળ શાસ્ત્રો
Page #445
--------------------------------------------------------------------------
________________
૧૨૩
આમ કહે છે એમ કહી જવાબ આપો. માથે ન લે, નહિતર. વિવાદમાં ઉતરવું પડશે.
૪૦ ત્યાગ અને યોગ સાથે રાખે. એકલા ત્યાગમાં કલ્યાણ નથી પણ ત્યાગ સાથે તીવ્ર શુદ્ધ આત્મગ-સ્વરૂપાનુસંધાન થવું જોઈએ. આકૃતિ મુકી દઈ આત્મ સ્વરૂપનું લક્ષ મજબૂત રાખવું.
૪૧ શુદ્ધિને ઈચ્છતા હો તે બદલાની આશા રાખ્યા વિના કર્મ કરે. એટલે સ્વાર્થ ત્યાગ એટલેજ પરમાર્થ છે.
૪૨ પરમાત્મભાવનો સાતિય પ્રવાહ વર્તનમાં અને વાત ચિત્તાદિ કરતાં સર્વ સ્થળે ચલાવ. તેમ કરતાં દેપ દૂર થશે. દેવ દેખાય તે. મનનીવૃત્તિ અશુદ્ધ માની પાછો પ્રવાહ સાંધી દેવી,
૪૩ સામાની વિપરીત વૃત્તિ દેખી તેનો ન્યાયથી તપાસ કરે. વિવેકદૃષ્ટિ દ્વારા ભૂલ તપાસવી. જ્યાં વિક્ષેપ થાય ત્યાં આપણે જ દેશ જાણી તે ભૂલ તપાસવી અને સુધાવી.
૪૪ દરેક આત્મા પિતાના રક્ષણને માટે બધાયેલ છે. તેને જે જોઈએ તે લે છે. તે ઉપરથી સામાને હલકે માનવાનુ કાંઈ કારણ નથી. તેની ભૂલનો જોખમદાર પણ તે છે. ભૂલ સુધારવા માટે પણ થાય છે.
૫ પરમાત્મભાવ ભૂલ્યા કે દેહદૃષ્ટિ આવવાની વિચારધારાજ મનનું કેકડું ઉકેલવાનું છે. દેહ તરફ ન જોતાં અંદર પ્રકાશી રહેલા
જ્યોતિ તરફ દૃષ્ટિ આપી, તે દૃષ્ટિથી વાતચિત્ત કાઈ પણ સાથે શરૂ કરે અને તે અખંડ પ્રવાહ તુટવા ને દ્યો.
૪૬ કુર્મમાં ભેદ છે. આત્મામાં ભેદ નથી. વ્યવહાર ચલાવવા, માટે કર્મભેદની જરૂર છે.
Page #446
--------------------------------------------------------------------------
________________
૧ર૪
૪૭ ક્યા વિક્ષેપ થાય છે ત્યાં સ્વાર્થ બુદ્ધિ અવશ્ય છેજ. વિક્ષેપનું કારણ શોધતાં જવું. જેટલી વિવેકબુદ્ધિ તેટલુ તે દેખી શકાશે.
૪૮ મુશ્કેલીની ખાતર સ્થાન ન બદલે પણ સાથે રહીને મુશ્કેલીઓ સહન કરે. તેવા સયાગે પણ કારણસર જ મળે છે. તે તમારી કસોટીનું સ્થાન છે. કેટલા આગળ વધ્યા તેનું માપ કાઢનાર છે.
૪૯ કલેશ થાય ત્યા આપણી ભૂલ અવશ્ય થયેલી સમજવી. કાતે ગુણને અવગુણુ મનાય છે, કાં અવગુણને ગુણ ગણે છે તે આપણી ભૂલ શોધી કાઢી દૂર કર્યાથીજ શાંતિ થશે.
૫૦ મનમાં શાંતિ અને શરીરમાં પ્રવૃત્તિ રાખે. મરજી નહિં હેય છતાં પ્રવૃત્તિ કરવી પડે ત્યાં પરમાત્માની મરજી અગર કર્મને ઉદય સમજી કામ કરે પણ નારાજ થઈને કામ ન કરે.
૫૧ દુનિયામાં જ્ઞાન ભર્યું છે. સદ્દગુણ ભર્યા છે. જોઈએ તે લઈ લે. આપનાર કોઈ નથી. લેનાર જોઈએ. ઈચ્છા પ્રબળ કરે, જઈશ તે મળશેજ.
પર જેનું અભિમાન જેને છે તેને ક્ષય કરાવવા માટે તેવાં કાર્ય તે મનુષ્યદ્વારા કરાવવામા આવે છે. અર્થાત જેનું અભિમાન રાખશે તે કાર્ય અનિચ્છાએ પણ કરવું પડશે. અભિમાન તૂટવુજ જોઈએ.
પ૩ મનુષ્યો વિરૂદ્ધ થાય છે તેનું કારણ આપણે આગ્રહ તેડવાને છે. આપણું અભિમાન તેડવા માટે તેઓ સામા થાય છે. પક્ષ ખેંચે એટલે સામો પક્ષ ઉઠવાનો જ.
૫૪ અમુક પ્રક્રિયાથી જ સત્ય મળે આ કદાગ્રહની વાત છે. સત્ય કઈ સ્થળે બંધાતું જ નથી. તે અનેક રસ્તેથી પ્રાપ્ત કરી શકાય છે.
Page #447
--------------------------------------------------------------------------
________________
૧૫
૫૫ વાસનાને ભેગ સિવાય નાશ નથી છતાં શુભ વાસનાઓ. કરવી, જેથી અશુભ વાસનાને ઉઠવાને અવકાશ થોડે મળશે.
૫૬ આ બાહ્ય જગત દુઃખરૂપ નથી પણ મનની અંદર ઉત્પન્ન. થતું સંકલ્પ વિકલ્પાત્મક જગત–વિચારે છે તેજ દુઃખરૂપ છે. તેનો નાશ કરે.
૫૭ આત્મભાન ભૂલાતાં આવરણ આવે છે. આવરણથી વિકલ્પરૂપ વિક્ષેપ થાય છે. વિક્ષેપથી વાસનારૂપ કર્મમળને સચય થાય છે. તેમાંથી વિવિધ પ્રકારનાં સુખ દુઃખરૂપ ફલે જન્મે છે. શુદ્ધ ઉપયોગથી આવરણ તડે.
૫૮ દેખવામાં વિપરીત હોય છતાં વિચારધારા સવળું કરે– માને. દુઃખને સુખરૂપે અનુભવે. અપેક્ષા, ભાવી પરિણામ, તેમાંથી મળતું શિક્ષણ ઇત્યાદિના વિચારધારા વિપરીતને સવળુ કરી શકાય છે.
૫૯ આપણી ભૂલ સુધારવા માટે જ બીજાઓ મુશ્કેલીઓ લાવી મૂકે છે. તેઓ પરમ ઉપકારી છે. તેને તમે સામા થાઓ કે અનુકૂળ ચાઓ પણ તે પાત્ર તમને તે સુધારનાર–આગળ વધારનાર છે.
૬૦ જ્ઞાન વધારવાનું સાધન વિચાર છે. પિતાના દેથી પિતાને ગાથાં તે ખાવાં પડશેજ, પણ જે જાગતો છે તે ઈશારાથી સમજી જઈને ફરી ભૂલો કરતે ત્યાંથી જ અટકશે. ' ' ( ૬૧ નજીક ગયા સિવાય વસ્તુ બરાબર જણાતી નથી. આડી ધુમસ નડે છે, તેમ આત્માની નજીક ગયાં સિવાય તેનું ભાન થતુ નથી. વાસનાઓ ધુમસની માફક પ્રકાશ–આત્મપ્રકાશને રોકનાર છે.
કર કાઇના ઉપર આધાર રાખો. જેના ઉપર આધાર રાખે છે તે પણ કૃત્રિમતા વાપરી તમારાથી જુદા પડશે. આધાર ન રાખશે.
Page #448
--------------------------------------------------------------------------
________________
૧૨૪
૪૭ જ્યાં વિક્ષેપ થાય છે ત્યાં સ્વાર્થ બુદ્ધિ અવશ્ય છેજ. વિશે-પનું કારણ શોધતાં જવું. જેટલી વિવેકબુદ્ધિ તેટલુ તે દેખી શકાશે.
૪૮ મુશ્કેલીની ખાતર સ્થાન ન બદલે પણ સાથે રહીને મુશ્કેલીઓ સહન કરે. તેવા સગો પણ કારણસર જ મળે છે. તે તમારી સેટીનું સ્થાન છે. કેટલા આગળ વધ્યા તેનું માપ કાઢનાર છે.
૪૯ કલેશ થાય ત્યાં આપણી ભૂલ અવશ્ય થયેલી સમજવી. કાતે ગુણને અવગુણ મનાવે છે, કાંતો અવગુણને ગુણ ગણે છે તે આપણી ભૂલ શોધી કાઢી દૂર કર્યાથીજ શાંતિ થશે.
૫૦ મનમાં શાંતિ અને શરીરમાં પ્રવૃત્તિ રાખે. મરછ નહિં હોય છતાં પ્રવૃત્તિ કરવી પડે ત્યાં પરમાત્માની મરજી અગર કર્મને ઉદય સમજી કામ કરે પણ નારાજ થઈને કામ ન કરે.
- ૫૧ દુનિયામાં જ્ઞાન ભર્યું છે. સદ્દગુણ ભર્યા છે. જોઈએ તે લઈ . આપનાર કોઈ નથી. લેનાર જોઈએ. ઈચ્છા પ્રબળ કરે, જોઈશ તે મળશેજ. •
પર જેનું અભિમાન જેને છે તેને ક્ષય કરાવવા માટે તેવા કાર્ય તે મનુષ્યદ્વારા કરાવવામા આવે છે. અર્થાત જેનું અભિમાન રાખશે તે કાર્ય અનિચ્છાએ પણ કરવું પડશે. અભિમાન તૂટવુજ જોઈએ.
૫૩ મનુષ્યો વિરૂદ્ધ થાય છે તેનું કારણ આપણે આગ્રહ તોડવાનો છે. આપણું અભિમાન તોડવા માટે તેઓ સામા થાય છે. પક્ષ બેંચે એટલે સામે પક્ષ ઉઠવાનેજ.
૫૪ અમુક પ્રક્રિયાથી જ સત્ય મળે આ કદાગ્રહની વાત છે. સત્ય કઈ સ્થળે બધાતુજ નથી. તે અનેક રસ્તેથી પ્રાપ્ત કરી શકાય છે.
Page #449
--------------------------------------------------------------------------
________________
૧રપ
૫૫ વાસનાને ભાગ સિવાય નાશ નથી છતા શુભ વાસનાએ કરવી, જેથી અશુભ વાસનાને ઉઠવાને અવકાશ થાડા મળશે,
૫૬ આ બાહ્ય જગત્ દુઃખરૂપ નથી પણ મનની અંદર ઉત્પન્ન થતું સલ્પ વિકલ્પાત્મક જગત્-વિચારેા છે તેજ દુઃખરૂપ છે. તેના નાશ કરે.
૫૭ આત્મભાન ભૂલાતાં આવરણ આવે છે. આવરણથી વિરૂપ વિક્ષેપ થાય છે. વિક્ષેપથી વાસનારૂપ કર્મમળના સચય થાય છે.. તેમાંથી વિવિધ પ્રકારનાં સુખ દુઃખરૂપ લેા જન્મે છે. શુદ્ધ ઉપયાગથી આવરણુ તા.
૫૮ દેખવામાં વિપરીત હાય છતાં વિચારદ્વારા સવળું કરે માતા, દુ:ખને સુખરૂપે અનુભવે. અપેક્ષા, ભાવી પરિણામ, તેમાંથી મળતું શિક્ષણ ઇત્યાદિના વિચારદ્વારા વિપરીતને સવળુ કરી શકાય છે. ૫૯ આપણી ભૂલ સુધારવા માટેજ ખીજાએ મુશ્કેલીઓ લાવી મૂકે છે. તેઓ પરમ ઉપકારી છે. તેને તમે સામા થાએ કે અનુકૂળ ચાએ પણ તે પાત્ર તમને તે સુધારનાર—આગળ વધારનાર છે.
૬૦ જ્ઞાન વધારવાનુ સાધન વિચાર છે. પેાતાના દોષોથી પેાતાને ગાથાં તે ખાવાં પડશેજ, પણ જે જાગતા છે તે ઇશારાથી સમજી જઇને શ્રી ભૂલેલા કરતા ત્યાંથીજ અટ્કશે.
૬૧ નજીક ગયા સિવાય વસ્તુ ખરાખર જણાતી નથી. આડી ધુમસ નડે છે, તેમ આત્માની નજીક ગયાં સિવાય તેનુ ભાન થતું નથી. વાસનાએ ધુમસની માફક પ્રકાશ-આત્મપ્રકાશને રાનાર છે.
૬૨ કાઇના ઉપર આધાર ન રાખેા. જેના ઉપર, આધાર રાખા
3
છે તે પણ કૃત્રિમતા વાપરી તમારાથી જુદા પડશે. આધાર ન રાખશે
Page #450
--------------------------------------------------------------------------
________________
૧૨૬
તો સારા મીત્રો પણ વળગતા આવશે. આધાર રાખશે તો તે પણ જુદા પડશે.
૬૩ અપ્રીતિવાળાથી જુદા પડશે તે તેની ગરજ પ્રીતિવાળા સારશે. મદદે આવશે. છેવટે પ્રભુને પણ આધાર છોડી સ્વઆધાર ઉપર જ રહેવું પડશે ત્યારેજ પરમ શાંતિ મળશે.
૬૪ જુદી જુદી વૃત્તિના માણસો સાથે મળવાથી પ્રકૃતિનું સારું જ્ઞાન થાય છે. રસ્તે ચડવાના અનેક માર્ગ છે અને તે જુદા જુદા પાત્રોઠારા પાર પડે છે. આપણામાં મલિન વૃત્તિ ખુણેખાંચરે પડી હિય તે પણ આ પાના પ્રસંગથી બહાર આવે છે.
૬૫ વિવિધ પ્રકારની સ્થીતિઓ, અને આકૃતિઓની હૈયાતિ નાના પ્રકારની જીવાની ઈચ્છાઓને લઈને જ ટકી રહેલી છે. ટકી રહે છે અને ટકી રહેશે. આ આકૃતિઓનો વિચારધારા મૂળ દ્રવ્યમાં સમાવેશ કરવાથી–લય કરવાથી નિર્વિચાર દશા સિદ્ધ થાય છે.
૬૬ પ્રકૃતિને અનુકુળ મન બનાવે તે કોઈપણ વ્યક્તિ તમારું અપમાન નહિ કરી શકે. ધર્મના ઝુડા ઉઠાવનારાઓએ આ નિયમ જાણવો જોઈએ.
૬૭ જે ક્ષણે નિરાશા ઉત્પન્ન થાય છે, જે ક્ષણે પ્રકૃતિ વિરુદ્ધ તમારા મનની સ્થીતિ બને છે તે સમયે આખું વિશ્વ તમારી વિરુદ્ધ થઈને બેસશે. માટે મનની શાંતિ રાખતાં શીખે.
૬૮ પવિત્ર વિચારો રાખે તે કોઈની તાકાત નથી કે તમારી વિરૂદ્ધ જાય. : ૬૯ તમારી કે પારકાની ઈચ્છાઓને ગેરઉપયોગ ન કરશે તો સર્વ ઈચ્છાઓને જીતી શકશે. '
Page #451
--------------------------------------------------------------------------
________________
૧ર૭
૭૦ ઈછાઓ ઘડા જેવી છે, જે તેની પુંછડી પકડે છે તે તેની સાથે ઘસડાય છે ને ખાડામાં પડે છે, માટે પુછડી ન પકડતા સ્વારી કરતાં શીખે.
૭૧ બીજાની ઈર્ષ કરતાં તે દોષ તમારામાં પેસી જાય છે. માટે છો ન કરતાં ગુણ શેધ, ગુણાનુરાગી બનો, તેથી તમારા તરફ ગુણ ઘસડાઈખેંચાઈ આવશે.
૭૨ પાપ અને પુન્યને મનની સ્થીતિ સાથે સબંધ છે માટે મનને ઉન્નત–પવિત્ર કરવાનો પ્રયત્ન ચાલુ રાખો.
૭૩ દેષ કે નિંદા તરફ લક્ષ ન કરતાં દિવ્યતાજ જોવે. તેમ કરતાં અંતરમાં જ પ્રભુને જોઈ શકશે.
૭૪ કાળી વસ્તુઓ એકઠી કર્યાથી એક ધોળી વસ્તુ ઉત્પન્ન થતી નથી, તેમ બીજાઓ નિંદા કરે તેમ આપણે પણ કરીએ તે મૂળ જે અસત્ય–દેપ છે તેમાં આપણે વધારે કરીએ છીએ. વસ્તુથીતિ સુધરતી નથી.
૭૫ આપણે આઘાતનો પ્રત્યાઘાત કરીએ ત્યારે જ નિંદા ટીકા-કે દુષ્ટ વિચારે હાનીકારક આપણને થાય છે. જે તેના ઉપર લક્ષ ન આપીએ અને સાત્વિક વૃત્તિથી તે તરફ જોઈએ તો તે બીલકુલ “હાનીકર્તા થતા નથી.
૭૬ દુષ્ટ વિચાર તરફ અલક્ષ રહીએ. તટસ્થ કે ઉપેક્ષાવાળા રહીએ તો તેવા વિચારે તેના પેદા કરનાર તરફજ પાછા વળે છે.
૭૭ અલક્ષ રહેવું એટલે આપણે આપણી દિવ્યતાનું ભાન રાખીએ, મધ્યબિન્દુથી ખસએ નહિં, સાત્વિક વૃત્તિ રાખીએ,સત્યને સાક્ષાત્કાર કરવા પ્રયત્ન કરીએ તે છે. તેવી સ્થીતિવાળાને કોઈ જાની ચતી નથી.
પ
Page #452
--------------------------------------------------------------------------
________________
૧૨૮
૭૮ જેવા થવું હોય તેવું સામું આલબન રાખો. ૭૯ જેના માલીક તમે છે તેના બંધનમાં પણ તમે છે ૮૦ સુખ દુઃખનું કારણ અવૃત્તિ છે. ૮૧ વિચાર મનને સુધારવાનું કારણ છે. ૮૨ જગતનું મૂળ સંકલ્પ છે. ૮૩ નિઃસંકલ્પ જ્ઞાનનું મૂળ છે. ૮૪ દેહાભિમાન સંસારનું બીજ છે. ૮૫ રાગદ્વેપ અધર્મનુ બીજ છે. ૮૬ સમભાવ સત્યજ્ઞાનનું બીજ છે. ૮૭ સદ્દવિચાર જ્ઞાનનું બીજ છે. ૮૮ મમત્વ જગતનું બીજ છે. ૮૯ સર્વ ઈચ્છાઓને ત્યાગ કરે તે મોક્ષનું બીજ છે. ૯૦ ક્રિયા મનને નિયમિત કરનાર સાધન છે તે ધર્મ નથી. ૯૧ સ્વભાવ પ્રમાણે વર્તન થાય છે. ૯૨ જાગૃતિ હેય તે ભૂલ સુધારવા માટે થાય છે. ૯૩ સારા બુરા બને ભાવથી રહિત થવું તે મનનો વિજય છે. ૯૪ અનુભવ જ્ઞાન વિના બ્રાંતિ ભાંગતી નથી.
૫ અધિકાર પ્રમાણે બોલે. માંગે તેને જ જ્ઞાન આપો. ૯૬ અન્યને હલકે જેનાર પિતજ હલકે છે. • ૯૭ પ્રભાતે આખા દિવસ માટે વર્તન નકી કરવું. ૯૮ રાત્રીએ દિવસનું વર્તન-તપાસી જવું. . .
૯૯ જ્ઞાની પાસે રહે. અથવા સામાના આચરણ ઉપરથીજ્ઞાન લેતાં શીખે.
Page #453
--------------------------------------------------------------------------
________________
૧૨૯ ૧૦૦ અહકારને નાશ કરવા પિતામાં, શરૂયાતમાં દાસભાવ રાખે. બીજાથી પિતાને નાને માને.
૧૦૧ દેહાધ્યાસ દૂર કરવા સર્વ માં ઈશ્વરી ભાવની કલ્પના કાયમ ચાલુ રાખે.
૧૦૨ ખુશી થઈ મુશ્કેલી અનુભવતાં મનોબળ વૃદ્ધિ પામે છે. ૧૦૩ પ્રબળ વિચાર રૂપ પુરૂષાર્થથી વાસનાઓ તોડી શકાય છે.
૧૦૪ હલકી–નીચ ભાવના ઉત્પન્ન થાય ત્યારે તેની વિરોધી ઉચ્ચ ભાવનાની કલ્પના તેની સામે કરવાથી પહેલી ભાવનાનો પરાભવ થાય છે. મતલબ કે અસદ્દવિચારને સ્થાને વિચાર કરવાથી અસદ્દવિચાર બંધ પડે છે.
૧૦૫ લેક એપણ, શાસ્ત્રવણ, પુત્રપણું, ધનએષણા, સ્ત્રીએપણું ઈત્યાદિ એપણા ખરા વિરાગની પ્રતિબંધક છે.
૧૦૬ ઈચ્છા રહિત થઈ પ્રાણાપ્રાપ્તમા નિર્વાહ કરે એવીરાગનું ગૂઢ સ્વરૂપ છે.
- ૧૦૭ વૃત્તિઓનું વિસ્મરણ થવું. શુદ્ધ ઉપગે તદાકારે પરિણમવું તે જ શુદ્ધ વૈરાગ્ય છે.
૧૦૮ શુદ્ધ સ્વરૂપાકારે વૃત્તિ કરી તે વૃત્તિનું પણ વિમરણ કરવું. પાણીમાં જેમ મીઠ ગળી જાય છે તેમ મનનું આત્મામાં લીન થવું એજ પરમ અનુભવ છે.
Page #454
--------------------------------------------------------------------------
________________
૧૩૦
વિચાર રત્નમાળા.
માળા નવમી નં. ૯ ૧ જે થાય છે તે રોગ થાય છે, સુધરવા માટે થાય છે. ૨. સુખ અને દુઃખ દુનિયામાં અને સમાન છે. ૩ જેને જેટલી શાંતિ આપશે તેટલી તમને મળશે. ૪ શાંતી જોઈતી હોય તે ઈચ્છા અને અભિમાન દૂર કરે.
૫ હમેશાં ઉદ્દેશ સારે રાખે. કાળાતરે તે સ્વભાવ રૂપ થઈ શાંતિ આપશે.
૬ બીજાનું વર્તન તમને ખાટું લાગે તે તમારે ન કરવું. છે તમારું મુખ્ય નિશાન ન ચૂકાય તે ખાસ ધ્યાનમાં રાખો. ૮ કઈ તરફ શત્રુ ભાવ રહે ન જોઈએ. ૯ વાવો તેવું લણો કરે તેવું પામે. આપે તેવું છે.
૧૦ સારા કર્મ સારાનો વધારો કરે છે. ખરાબ કર્મ ખરાબને વધારો કરે છે.
૧૧ ખરાબ વિચારે ને બહાર કાઢે એટલે તે જગ્યા સારા વિચારોથી પુરાશે.
૧૨ મારા વિચાર કરો તેથી ખરાબ વિચાર કરવાનો વખત નહિ મળે.
૧૩ વિચાર કર્યા પછી જ બલવાની ટેવ પાડે.
૧૪ અન્યનો તિરસ્કાર કરવા કરતાં દયા વડે તેને સુધારવા પ્રયત્ન કરો.
૧૫ ભલા કહેવડાવવા કરતાં ભલા થવુ ને વધારે ઉત્તમ છે.
પ
Page #455
--------------------------------------------------------------------------
________________
૧૩૧
૧૬ લેકે સારા કહેતા હોય તે સારું વર્તન રાખો.
૧૭ તમને લેકે ખરાબ કહેતા હોય તે ભૂલે શોધી સુધરવા પ્રયત્ન કરો.
૧૮ સાત્વિક રાકથી થુલ દેહ શુદ્ધ થાય છે.
૧૯ સત્ય વિચાર અને સત્ય ઈચ્છાથી નેજ અને કર્મણ દેહ શુદ્ધ થાય છે.
૨૦ નમ્રતા એ ઘણું ગુણનું મૂળ બીજ છે.
૨૧ જેમ આપણા દેશો કબુલ કરીએ છીએ તેમ નમ્રતામાં વધારો થાય છે.
રર નમ્રતાથી સહનશીલતાને ગુણ આવે છે.
૩ રાગદેવને નાશ થાય તે જ મન સ્થીર થાય.
ર૪ નિરતર રાત્રીએ સુતી વખતે પોતાનું દિવસ સબધી વર્તન તપાસવું.
૨૫ ચારી, વ્યભિચાર અને હિંસા એ શરીરના મોટા દેશો છે. ૨૬ નિંદા, જુઠ અને કરતા એ વચનના મોટા દે છે. ર૭ ઈચ્છા, ખરાબ ચિંતન અને દબુદ્ધિ એ મનન દે છે. ૨૮ ખરાબ ઉદેશને અટકા. ૨૯ ઈચ્છાપિ દેરડાઓથી બધન થાય છે. ૩૦ ઉચ્ચ વિચાર અને ભલાઈ રાખો. ૩૧ દેખાવની કીંમત નથી પણ ઈશ્વરી ગુણોની કીંમત છે. ૩૨ અન્યના કામની વચ્ચે પડે નહિં, આડે આવે નહિં. ૩૩ અન્યની વાનો વચ્ચે બોલો નહિ.
Page #456
--------------------------------------------------------------------------
________________
૧૩૨
૨૪ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તપાસી કામ કરો.
૩૫ ક્રાઇના તિરસ્કાર કરવા કરતાં ધ્યાની લાગણી પ્રગટ કરવી. તે ઉત્તમ છે.
૩૬ કાઈનું પુરૂં ઈચ્છવુ તે પોતાનુ બુઠ્ઠું ઇચ્છવા બરાબર છે. ૩૭ મુંગે મોઢે પણ જાગૃતિ પૂર્વક અન્યનુ સાંભળો.
૩૮ ખીજાના પ્રસગમાં આવવાથીજ પેાતાની સાટી થાય છે. ૩૯ સર્વને આત્મસ્વરૂપ માની તેના કાર્ચમાં મદદ કરવી તે ભક્તિ છે.
·
૪૦ નિર્દેĚપ પ્રેમ આપવા ઇચ્છે છે. મોહ લેવા ઇચ્છે છે.. ૪૧ સત્સગતીથી આવરણ આછાં થાય છે.
૪૨ જેમાં · સ્વ--પનુ શ્રેય રહેલુ હાય--થતુ હાય તે કરજ કહેવાય છે.
૪૩ ખીજાના ભલામાં પેાતાનુ ભલું રહેલુ છે.
૪૪ ખીજાશેાના મનને સુધારવા પ્રયત્ન કરવા તે ત્યાગીઓનો પરમાર્થ માર્ગ છે.
૪૫ જે તમારી વૃત્તિ શુદ્ધ છે તે તમારા શબ્દોની અસરની પરવા ન તરે..
૪૬ આજુબાજુ પરમાત્મ ભાવ રાખી--દૃષ્ટિ રાખી વર્તન કરો. ૪૭ અંતર્ દૃષ્ટિ તથા ખાદ્ય દૃષ્ટિ નગૃત રાખી વર્ઝન
કરતાં વિશુદ્ધિ વધે છે,
૪૮ બીજામાં તમારા સ્વાર્થ રહેલા છે માટે માંગે તેને મદદ આપે. ૪૯ સામામાં હ્લકા ભાવ જોવામાં આવે છે ત્યાંસુધી મલીનતા
ઘટતી નથી.
Page #457
--------------------------------------------------------------------------
________________
૧૩૩
પ૦ સંન્યાસ–ત્યાગ એટલે વૃત્તિનો ત્યાગ કરવાનું સમજવું. ૫૧ વેગ એટલે વૃત્તિનું પરમાત્મા સાથે જોડાણ કરવું તે. પર જીવેના વર્તન ઉપરથી ગુણ લઈ પિતામાંથી અવગુણ
બાહાર કરવા.
૫૩ સામા મનુષ્યની રેગ્યતા જોઈ પિતાના જ્ઞાનનો વિરડો
ઉલેચતાં રહેવું,
- ૫૪ બીજાને આપવાનું બંધ કરતા પાણી ગધાઈ જવાની માફક નવીન જ્ઞાનની આવક બંધ થશે અને અશુદ્ધતા વધશે. - ૫૫ જ્ઞાન આપતી વખતે તેનું અભિમાન પતે ન લેવું. નહિતર અધ:પાત થવા સાથે આગળ વધતાં અટકશે.
૫૬ અન્યને ઉપદેશ આપવા સાથે પિતે પણ ઉચ્ચ વર્તન રાખવું.
૫૭ આશક્તિ ગઈ કે જગત મનમાંથી ઉડી જાય છે. ૫૮ આશક્તિ સિવાય બધન કર્તા બીજું કંઈ છે જ નહિ.
પ૦ પૂર્વ કર્મ યેગે જે સ્થીતિ પ્રાપ્ત થાય તેમાંથી ટાળી નાશી છુટવાની ઈચ્છા કરવી તે અજ્ઞાન છે.
૬૦ બીજાની નિદા કરીએ ત્યાં સુધી પિનાને સુધરવાનું બનતું નથી.'
૬૧ પિતાના દોષ જેનારજ સુધરી શકે છે.
૬૨ જાગૃતિ પૂર્વક અન્યને સુધારવાની પ્રવૃત્તિમાં ઠેર નહિ પણ પ્રીતિ હેવી જોઈએ.
૬૩ આ જીવત પ્રભુનુ દીલન દુખાય તે માટે ડતા રહી સેવા કરે.
૬૪ બ્રહ્માકાર વૃત્તિ અને વૈરાગ્ય આ અભ્યાસથી સ્વરૂપ સ્થીતિ પ્રાપ્ત થાય છે.
Page #458
--------------------------------------------------------------------------
________________
૧૩૪
૬૫ પુસ્તંક સાધન છે. તેમાંથી તમારી બુદ્ધિ પ્રમાણે મળશે. બુદ્ધિને ઓળગી આગળ વધારવાનું કામ અનુભવી જીવત ગુરૂઓજ કરી શકે છે.
૬૬ તમારા વર્તનથી કોઈને જરાપણું દુઃખ થવુ ન જોઈએ. થાય તે તેજ પાપ છે.
૬૭ હૃદયમાં વિચાર બળ છે. બ્રહ્મસ્થિતિ બ્રહ્મ રિધમાં થાય છે. - ૬૮ જ્ઞાનીની ક્યિા જગૃતિ પૂર્વક હોય છે, તેથી તે બધાને નથી. અજ્ઞાની બધાય છે.
૬૯ બીજાને જેટલે હલકા માનો તેટલ અભિમાન તમારામાં છે. ૭૦ ક્યિા તથા જ્ઞાનનું અભિમાન પણ પાડનાર થાય છે.
૭૧ સે પિતાને પાઠ ભજવે છે. રપ, તાપને અવકાશજ કયાં છે ?
હર લક્ષજાગૃત હોય તે સર્વ સ્થળેથી બોધ મળે છે. ગુણ ગ્રહણ કરી શકાય છે.
૭૩ સત્પરૂપ ઉપર જે કંધ રહ્યા કરે છે તેજ અનંતાનુબંધી કપાય છે. ૭૪ આગ્રહીને સત્યનો નિશ્ચય થતો નથી. ૭૫ મધ્યસ્થ દૃષ્ટિવાળેજ સત્યને નિર્ણય કરી શકે છે. ૭૬ અહકારથી બાહ્ય અનેક શત્રુઓ ઉભા થાય છે.
છ૭ અવગુણ કે અનિષ્ટની ઉપેક્ષા કરનાર સુખી થાય છે. નિદા કરનાર દુઃખી થાય છે.
૮ ગુણગ્રાહી દૃષ્ટિવાળાને જ્ઞાન મળે છે. ૭૯ કાર્યનું કારણ શોધતાં જવું અને વિચારધારા તેને તેડવા જવું
૮૦ પિતામાં જેટલે દરજજે શુદ્ધિ થઈ હોય તેટલે દરજે બીજાના કાર્ય ઉપરથી શુદ્ધતા મેળવી શકાય છે.
Page #459
--------------------------------------------------------------------------
________________
૧૩૫
૮૧ વિશુધ્ધિ માટે કાયમ જાપ ચાલુ રાખવા.
૮૨ અન્યની કાળી બાજુ જેવાથી મળી આવે છે કેમકે તે અજ્ઞાન દશા છે,
૮૩ આત્મ જાગૃતિ કાયમ હોય તે આવરણ આવતુ નથી.
૮૪ પરમાત્મ સ્વરૂપને બંધ કાયમ રાખે તે મળ સચય ન થવા દેવાનો મજબુત ઉપાય છે.
૮૫ સરખા ગુણવાળાની સાથેજ સબધ જળવાઈ રહે છે. ૮૬ વિરુદ્ધ ગુણવાળાને આપસમાં કલેશ થાય છે. ૮૭ પ્રકૃતિ ઓળખી સામાને સત્વગુણ વાપરી સુધારવા.
૮૮ વિરુદ્ધ ગુણવાળાની ઉપેક્ષા કરવી અથવા મૌન કરી તેનો તે ગુણ તેનામાં બદલાવો.
૮૯ પ્રથમ ગુણ ઓળખ, વિરૂધ્ધ જણાય તે મૌન રહેવું, તેથી તેને ગુણ બદલાવવાની ફરજ પડશે. તેનામાં નમ્રતા આવતાં ગુણ બદલાયો એમ સમજવું.
૯૦ પ્રતિકૂળ સોગ આવી પડતા તેને દૂર કરવાનો વિચાર ન કરતા, અનુકુળ કેમ થવું તે વિચાર કરી તેમ વર્તન કરવું. તેનાથી દૂર રહેવાનો જેટલે પ્રયત્ન કરશે તેટલે ખેદ કે દુખ થશે. - ૯૧ જેવા છે તેવા દેખાઓ. અધિકારથી જેટલા આગળ જશે તેટલા પાછળ હઠવું પડશે.
૯૨ કુદરત પિતાનું કામ તેવી લાયકાતવાળા પાસે કરાવે છે. તમે શાંત રહેશો તે તે કામ અટકવાનું નથી.
૯૩ અભિમાની મનુષ્ય કાંઈ કરી શકતો નથી. શુદ્ધ સ્વરૂપમાં મન લય થયા પછી જ અનેક શક્તિઓ પ્રગટ થાય છે.
૯૪ સ્વાર્થ બુદ્ધિથી જેટલું કરાય છે તેટલું દુઃખરૂપ થાય છે.
Page #460
--------------------------------------------------------------------------
________________
૧૩૬
૫ જ્ઞાનીજ નિષ્કામ કર્મ કરી શકે છે તે સિવાય કોઈને કોઈ અંતરમાં ઉડી આશા પ્રજવલિત હોય છે જ. *
૯૬ કાર્ય કરે પણ આત્મ લાઘા ન કરો.
૯૭ દૃષ્ટા રહી વૃત્તિ તપાસના રહેવું. મલીનવૃત્તિ કે મલિનત્તિવાળાથી સાવચેત રહેવુ.
૯૮ પિતાનું અજ્ઞાન કબુલ કરે તેવાને જ્ઞાન કે શિક્ષા આપવી. જેને લેવું નથી, જે પિતાને જ્ઞાની માને છે તેને આપવાથી લાભ થતો નથી.
૯૮ પિતામાં અભિમાન હોય તો જ ઈચ્છા વિનાનાને જ્ઞાન કે શિક્ષા બતાવવા કે દેવા પ્રયત્ન કરાય છે.
૧૦૦ બીજા કરે તેવું ન કરે, પણ તમારા અધિકાર પ્રમાણે થાય તે કરે.
૧૦૧ સત્યનું અનુકરણ કરે દેહઉપયોગી વર્તનમાં અનુકરણ ન કરે. ત્યા ને પ્રારબ્ધ પ્રમાણે જ વર્તન થશે.
૧૦૨ સત્ય હુ ને જાણ એજ વિવેક છે. ૧૦૩ માનસીક દુનિયાંજ દુખ રૂપ છે. ૧૦૪ માનસીક દુનિયાને નાશ થઈ શકે છે.
૧૦૫ દશ્ય જગત ફેરફાર વાળુ થાય છે પણ નાશ પામનાર નથી. ને ફેરફાર થવાથી જ સુંદરતા વાળુ દેખાય છે.
૧૦૬ ઈચ્છા છે ત્યાં સુધી સમદષ્ટિ–સમતોલપણુ આવવાનું નથી. . ૧૦૭ બાહ્ય દૃષ્ટિ છે ત્યાં સુધી બાહ્ય ગુરૂની જરૂરીયાત રહે છે. ૧૦૮ આતર્ દષ્ટિ થતાં આતર્ ગુરૂની જરૂરીયાત પડે છે.
--
--
Page #461
--------------------------------------------------------------------------
________________
૧૩૭
મનને સ્થીર કરવાના ઉપાશે.
૧ મનમાં પેદા થતી વૃત્તિઓને કવી. નિર્વિકલ્પ થોડે થોડે વખત રહેવાનો અભ્યાસ કરવો. સાથે સ્વ–પરનું વિવેક જ્ઞાન નિરતર રાખવું. હાલતાં ચાલતાં આત્મ ઉપયોગ અથવા એક પરમેષ્ટિ પદને જાપ શરૂ રાખે. શુભમાં વધારે કરવે. - નાભિમાંથી શ્વાસ ઉઠે છે, તે સાથે મનને જોડી દેવું, જેટલીવાર શ્વાસ ઉગે નીચે આવે તેટલીવાર મનને ઉપયોગ સાથે રાખી એક, બે વિગેરે ગણતરી રાખવી, તેમ રાખતા મન શાંત થશે એટલે ઉપચોગ બ્રહ્મરધ્રમાં લઈ જા અને ત્યાં લીન થઈ જવું.
૩ મસ્તકમા યા કાનમાં એક શબ્દ સંભળાય છે. આ શબ્દ વાયુ વિનાની તેમજ મનુના સંચારવડે શબ્દ વિનાની જગ્યામાં બેઠા હાઈએ અથવા પાછલી શાંત રાત્રીએ બેઠા હોઈએ ત્યારે સહેલાઈથી સભળાય છે, તે શબ્દમાં ઉપયોગ રાખવા. કેટલીકવારે એકાગ્ર થતાં મન સ્થિર થશે, એટલે મસ્તના મધ્ય ભાગમાં ઉગયોગ રાખો અને ત્યાં લીન થઈ જવું.
૪ મસ્તકના મધ્યમાં ઉપગ આપતા ત્યાં શ્વાશને ખટકારવ ભાગ થતો અનુભવાશે તે અટકારવામાં નવકારનો એક એક અક્ષર મનમાં બોલતા જવું. અર્થાત તે ખટકારવ સાથે નવકારના એક એક અક્ષરને ક્રમે જોડતાં આ નવકાર તે ઉપગમાં પૂર્ણ કરો. તેવી રીતે કેટલાક નવકાર ગણતાં તે શ્વાસોશ્વાસનો ખટકારવ બંધ થશે એટલે તે આલંબન મૂકી દઈ આત્મપયોગમાં સ્થિર થવું.
Page #462
--------------------------------------------------------------------------
________________
૧૩૮
૫ મનની સ્થિરતા માટે પ્રથમ પાંચથી દશ પ્રાણાયામ સ્થિરતા રહે તેટલા વખતના કુભક સહિત કરવા. પછી આત્મપગ મસ્તકના મધ્યમાં આપી ત્યાં સ્થિરતા કરવી.
૬ સિદ્ધચક્રજીના નવપદ ઉપર ક્રમે બસો પાંચસોવાર નવકાર ગણું તત્કાળ ઉપયોગ બ્રહ્મરધ્રમાં આપવો અને ત્યાં સ્થિરતા કરવી.
૭ બનતી મહેનતે પા કલાકથી વધારેવાર ત્રાટક કરી ઉપયોગ બ્રહ્મરધમાં આપ અને ત્યાં સ્થિરતા અનુભવવી.
૮ ખુધી નિમેન્સેપ રહિત દષ્ટિએ પ્રતિમાજી સન્મુખ જોઈ રહેવું. કેટલીવાર થયા પછી દૃષ્ટિ ત્યાથી ઉપાડી બ્રહ્માધિમાં મૂકવી. અને ત્યાં સ્થિરતા અનુભવવી.
૯ વિચારે દ્વારા આ દુનિયાનું અનિત્યપણું સારી રીતે મનમાં સાવી બ્રહ્મરધમાં ઉપયોગ આપી સ્થિરતા કરવી.
૧૦ દરેક પુદ્ગલીક આકૃતિઓનું ચૂર્ણ બનાવી તેને પરમાણું. અનુભવી બ્રહ્મરઘમાં ઉપયોગ આપી શાંતિ અનુભવવી.
૧૧ કેવળ કુભક કેટલીકવાર કરી શ્વાસોશ્વાસને ધીમા પાડી. બ્રહ્મરધમાં ઉપયોગ આપી શાંતિ અનુભવવી. તેથી મન સ્થીર થાય છે. •
૧૨ હળવે હળવે શ્વાસોશ્વાસને મંદ કરી આત્મપયોગમાં રહી સ્થિરતા અનુભવવી.
૧૩ કેવળ દષ્ટી તરીકે રહી પ્રેર્યું પ્રેરકભાવ દૂર કરી આત્મા ભાવમાં લીન થવું,
૧૪ દરેક કાર્યમાં આત્મોપગથી જાગૃત રહી પછી પ્રવૃત્તિ કરવી.
Page #463
--------------------------------------------------------------------------
________________
૧૩૯
૧૫ કાંઈપણ ખેલતા પ્રથમ આત્મયોગમાં જાગૃત થઈ સાવધાનતા પૂર્વક એલવુ.
૧૬ કાંઈપણ સચિત્તાચિત્ત જોવામાં આવે કે તત્કાળ જડ ચૈતન્યની ભિન્નતાની છાપ મનમાં પાડી દેવી, પણ તેને અનુભવ મિશ્ર ભાવમાં ન લેવા.
૧૭ કાંઈપણ વિચાર મનમાં આવે તે તત્કાળ જડ ચૈતન્યની ભિન્નતા તે વિચારના સબધમા કરી નાખવી. અથવા લાભાલાભની વિચારણા કરવી. અથવા અર્થ, અનર્થના સબંધમાં તેને વહેંચી નિરૂપચાગી હોય તા તે વિચાર ખાહાર કાઢી નાખવા.
...
૧૮ કાઈપણ શબ્દ સભળાય, રૂપ જેવાય વિગેરે ઇંદ્રિયાના વિષયા અનુભવાય કે તત્કાળ તે જ છે, નિરૂપયેાગી છે, આત્મ ગુણ ઘાતક છે, વિગેરે પ દર્શનથી તેમાં રાગ થતા અટકાવવે. ત્યાર પછી હું તે સર્વને જોનાર, જાણનાર છુ. તથા મનમાં ઉઠતા વિચાર। તેને પણ હું જોનાર છુ. સર્વને દૃષ્ટા હું છુ, દૃષ્ટા તે દાજ છે, અને દૃશ્ય તે દૃશ્યજ છે. આ વિચારણાથી રાગ દ્વેષ અટકાવી સ્વરૂપમાં જાગૃત રહેવુ.
૧૯ મનથી જો ભૂત ભવિષ્યના વિષયેાના ચિતનરૂપ અનુસંધાન મુકી દઈ વર્તમાનકાળના વિામા પણ આસક્તિ રહિત પણે રહેવાના અભ્યાસ રાખવામાં આવે તે ઘણા થોડા વખતમા તે મન સ્વાધિન થઈ શકે. જ્યાં સુધી સ૫ની કુપના છે ત્યાં સુધીજ મનની વિભૂતિ છે. માટે સર્પની કલ્પનાઓનું અનુસંધાન મૂકી દેવુ.
Page #464
--------------------------------------------------------------------------
________________
૨૦ આત્મા જ આત્માના અવલોકનમાં મુખ્ય કારણ છે. -વાતચીત કરતાં, કાંઈ મૂકી દેતાં, ગ્રહણ કરતાં, આંખ ઉઘાડતાં, અને આંખ મીંચવા જેટલા સ્વલ્પ વખત માટે પણ જેમાં કઈ પણ પ્રકારની કલ્પના નથી એવા પિતાના અપરિચ્છિન્ન સ્વરૂપનાં ---અનુસંધાનમાં જ તત્પર રહે. તેમાં જ સ્થિર થાઓ.
- ૨૧ આ દેખાતી દુનિઆમાંથી આપણે ગ્રહણ કરવા યોગ્ય માનીએ તેવી કાંઈપણ વસ્તુ નથી. ગ્રહણ વિના ત્યાગ પણ ન સંભવે. સારા લાગતા પદાર્થો દેશકાળને લઈ પાછા તેજ વિરસ લાગે છે, એટલે નિંદા સ્તુતિને અવકાશ પણ નથી. રાગ દ્વેષ સિવાય પ્રવૃત્તિ થવી જોઈએ. માંસ, હાડકાં, લાકડાં, માટી અને પથ્થરથી ગોઠવાયેલા, વિચાર માત્રથી વિરામ પામે તેવા અને જેમાં કોઈપણ પદાર્થ ઇચ્છવા
ગ્ય નથી તેવા જગતમાં શાની આસ્થા ? શા માટે વિશ્વાસ નિરતર આત્માનું અનુસંધાન રાખવું તેજ મનને શાંત કરવાનો ઉપાય છે.
૨૨ જડ પદાર્થાકાર ભાવના કરવાને લીધે ચૈતન્ય ધિત્વને પામી પિતાના અખડ પણને ભૂલી જાય છે અને સુખ-દુઃખાદિથી પિતાની તથા જડ ચૈતન્યથી મિશ્રિત થયેલી ઉપાધિરૂપ મિથ્યાપ સ્થિતિને–ધારી લે છે તેને વળગી રહે છે.
૨૩ અઠેત=કેવળ આત્મ સ્વરૂપ. દૈતડ ચૈતન્ય મિશ્રિત,
બ્રહ્માકાર વૃત્તિ=અબડ ઉપગની જાગૃતિવાળી સ્થિતિ ગ્રાહ્ય -ગ્રાહક અંશથી રહિત.
જીવન મુક્તસમભાવવાળો. ઈષ્ટ નિષ્ટમાં રાગ ઠંઘની મદ સ્થિતિ વાળે.
Page #465
--------------------------------------------------------------------------
________________
૧૪૧
માયાઍક્લી જડની બનેલી આકૃતિ તથા જડ ચૈતન્ય મિશ્રિત વિવિધ પ્રકારની આકૃતિઓ.
૨૪ કાઈ વિષય ઉપર સ્પૃહાજ ન રાખવી એ મનને જીતીલેવાની ઉત્તમ યુક્તિ છે: મદોન્મત હાથીની માફ્ક મનને આ યુક્તિથી વશ કરી શકાય છે. અભ્યાસ નહિં કરનારને આ યુક્તિ ઋણ લાગે છે. સારી રીતે તેને અભ્યાસ કરવાથી આ યુક્તિ સરલ થઇ પડે છે. વિયેાની લાલસાવાળાને આ યુક્તિ નકામી થઈ પડે છે. જ્યાં સુધી વિષયેામાં નિસ્પૃહપણું પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પરિભ્રમણ ચાલુજ રહેવાનું.
૨૫ ભેપુદ્ગલાકારે ઉપયાગનુ નથા મનનું પરિણમવું.
અભેદઆત્માકારે મનનું પરિણમવું અથવા આત્મામાં તદ્રુપ થયું. જ્ઞાનીઓને માર્ગ અભેદ છે અજ્ઞાનીઓને માર્ગ ભેદ મય છે.. ભેદ ત્યાં સસાર અને અભેદ ત્યાં મુક્તિ છે.
સર્વ વ્યાપ સર્વ કાળમાં સર્વ સ્થળે મનનું અખંડ આત્માકાર પણે પરિણમવું. આત્મ ઉપયેાગમાંજ રહેવુ તે.
૨૬ આત્માના અવલેાકનથીજ આત્મામા મનને પરિણમાવવાથી ભાગા ઉપરથી અરૂચિ થાય છે. તે સિવાયની ક્રિયાથી ભાગાની પ્રાપ્તિ રૂપ શુભાશુભ ફળ પ્રાપ્ત થાય છે.
સ્વભાવ=આત્મ સ્વરૂપમાં સ્થિરતા અથવા આત્મ ભાવ. વિભાવ=પુદ્દગલાદિ આકારે પરિણમવું અથવા પુદ્ગલા.
૨૭ મનને તેની ઇચ્છાનુસાર ભટકવા દેવું. પછી મન ક્યાં ભમે છે તે તરફ લગાર લક્ષ આપવું. મનને ભટકવા દેવાથી અને આપણે તટસ્થ રહી જોયા કરવાથી તેની ચપળતા ધીમે ધીમે મદ પડે છે.
Page #466
--------------------------------------------------------------------------
________________
-૧૪૨
વધારે દિવસ આ અભ્યાસ ચાલુ રાખવાથી એકદમ તેની ચચળતા મદ થશે અને મન આપણી સત્તામાં આવવા માંડશે. અને છેવટે તેને
જ્યાં દેરવવા માગશું ત્યાં દેરાશે. જે ધ્યાન બતાવીશું તેમાં તદાકાર થઈ રહેશે.
૨૮ સિદ્ધાસને બેસી બે ભ્રમરે વચ્ચે અથવા નાકની અણી ઉપર લગાર માત્ર પણ પલકારે માર્યા સિવાય સ્થિર દૃષ્ટિએ જેવાથી મન સ્થિર થાય છે.
૨૯ માન! જાગૃત થાઓ. બોધ પામે. બધનને જાણી તેને તોડી નાખો. હું અનુભવથી કહું છું કે સજીવ નિર્જીવ થોડો પણ પરિગ્રહ ગ્રહણ કરે છે, તેમાં આશક્ત થાઓ છે, યા તે બાબતમાં અન્યને અનુદાન આપે છે ત્યા સુધી તમે દુઃખથી મુક્ત થઈ શકશે નહિ. તમે તમારામાં જ સ્થિર થાઓ.
૩૦ પરિગ્રહને માટે અન્ય ને હણે છે અથવા બીજા પાસે હણાવે છે અથવા હણનારને અનુમોદન આપે છે ત્યા સુધી તમે વૈર વધારે છે અને ત્યાં સુધી તમે બધનથી મુક્ત થઈ શકશે નહિ.
૩૧ જે કુળમાં તમે ઉત્પન્ન થયા છે, જેની સાથે તમે વસ્યા છે, તેઓની સાથે અને અન્ય મમત્વ કરીને મમત્વ ભાવથી બધન પામો છે. ધન અને સહદ એ સિવાયના બીજા પણ પ્રતિબંધના હેતુઓ તમારું રક્ષણ નહિંજ કરી શકે, માટે બધનને જાણીને તેડી નાખો અને તમે તેથી છૂટા થઓ.
૩૨ મનુષ્ય! બધ પામે. બેધ પામે. શા માટે બેધ પામતા નથી ? આગામી જન્મમાં બધી સમ્યક્ જ્ઞાનની પ્રાપ્તિ દુર્લભ થશે.
Page #467
--------------------------------------------------------------------------
________________
ગયેલી રાત્રી પાછી આવતી નથી. માનવ જીવન ફરી ફરી સુલભ નથી. જુઓ તો ખરા! આ બાળકે વૃદ્ધો, યુવાનો અને ગર્ભમાં રહેલા સર્વ અવસ્થામાં આ દેહનો ત્યાગ કરે છે. સીંચાણે જેમ તેનોને પ્રાણુ લે છે તેમ મૃત્યુ આયુષ્યને નાશ કરે છે.
- ૩૩ વિચારવાનો! વિરામ પામે. આગળ ભય તરફ નજર કરે. જેનાથી આગળ જતાં અટક્યા છે તે જ તમારે નાશ કરનાર છે. સદ્દગતિ દુર્લભ છે. જગતના પૃથક્ પૃથ સ્થાન પર છો દુઃખી થાય છે તે પિતાના કરેલ કર્મ વડે જ. તે કર્મો તેને અનુભવ આપ્યા વિના છોડવાના નથીજ.
- ૩૪ દેવ, ગાંધર્વ, રાક્ષસ, અસુર, ભૂમિચર, માહણ તે સર્વે દુઃખ પૂર્વક સ્થાનનો આયુષ્યનો ત્યાગ કરે છે. કામ અને સબંધમાં આશા , અવસરે કર્મનાં કુળ સહન કરી બીટથી જુદા પડેલા -ફળની માફક આયુષ્યથી જુદા પડે છે.
- ૩૫ બહુ મુતવાળ ધર્મિષ્ટ માહણ કે ભિક્ષુ હોય તે પણ શુભ -અનુષ્કાનમા મંછિત આશક્ત રહેવાથી કર્મથી અત્યંત પીડાય છે. શિવે તપાસે. જ્ઞાનક્રિયા વિના તેઓ નિર્વાણ પામતા નથી.
ગમે તે નગ્ન ફરે અથવા તે મહિને મહીને ભોજન કરી શરીરને દુર્બળ કરે, તથાપિ માયા ન મૂકનાર મનુષ્ય અનંતવાર ગર્ભમાં પરિભ્રમણ કરે છે.
માનો! પાપ કર્મથી વિરમ. આયુષ્ય સ્વલ્પ છે. દુઃખમાં આસક્ત મનુષ્યના આશ્રવ દ્વાર ખુલ્લાં રહે છે તેથી મેહ કર્મ મજબુત બધાય છે.
Page #468
--------------------------------------------------------------------------
________________
૧૪૨
વધારે દિવસ આ અભ્યાસ ચાલુ રાખવાથી એકદમ તેની ચચળતા મદ થશે અને મન આપણી સત્તામાં આવવા માંડશે. અને છેવટે તેને
જ્યાં દેરવવા માગશું ત્યાં દેરાશે. જે ધ્યાન બતાવીશું તેમાં તદાકાર થઈ રહેશે.
૨૮ સિદ્ધાસને બેસી બે ભ્રમરો વચ્ચે અથવા નાક્ની અણી ઉપર લગાર માત્ર પણ પલકારે માર્યા સિવાય સ્થિર દષ્ટિએ જેવાથી મન સ્થિર થાય છે.
૨૯ માન! જાગૃત થાઓ. બોધ પામે. બધનને જાણી તેને તોડી નાબ. હું અનુભવથી કહું છું કે સજીવ નિર્જીવ થોડો પણ પરિગ્રહ ગ્રહણ કરે છે, તેમાં આશક્ત થાઓ છે, યા તે બાબતમાં અન્યને અનુમોદન આપો છો ત્યાં સુધી તમે દુઃખથી મુક્ત થઈ શકશે નહિ. તમે તમારામાં જ સ્થિર થાઓ.
૩૦ પરિગ્રહને માટે અન્ય જીવેને હણે છે અથવા બીજા પાસે હણુ છે અથવા હણનારને અનુમોદન આપે છે ત્યાં સુધી તમે વૈર વધારે છે અને ત્યાં સુધી તમે બધનથી મુક્ત થઈ શકશે નહિ.
૩૧ જે કુળમાં તમે ઉત્પન્ન થયા છે, જેની સાથે તમે વસ્યા છે, તેઓની સાથે અને અન્ય મમત્વ કરીને મમત્વ ભાવથી બધન પામે છે. ધન અને સહદ એ સિવાયના બીજા પણ પ્રતિબંધના હેતુઓ તમારું રક્ષણ નહિ જ કરી શકે, માટે બધનને જાણીને તોડી નાખે અને તમે તેથી છૂટા થશે.
- ૩૨ મનુષ્યો ! બધા પામે. બેધ પામે. શામાટે બેધ પામતા નથી ? આગામી જન્મમાં બધી સમ્યક્ જ્ઞાનની પ્રાપ્તિ દુર્લભ થશે.
Page #469
--------------------------------------------------------------------------
________________
૧૪૩
ગયેલી રાત્રી પાછી આવતી નથી, માનવ ને ફરી ફી ન નથી. જુઓ તેા ખરા! આ માળા ગૃહો, યુવાતા અને ગર્ભમાં રહેલા સર્વ અવસ્થામાં આ દેને! ત્યાગ કરે છે. [ચાળો જેમ તેનરના પ્રાણ લે છે તેમ મૃત્યુ આયુષ્યને નાશ કરે છે.
૩૩ વિચારવાના ! વિરામ પામે, આગળ ભય તરફ ન કરી. જેનાથી આગળ જતાં અટક્યા છે તેજ તમારા નાશ કરનાર છે. મગતિ દુર્લભ છે. જગતના પૃથક્ પૃથ સ્થાનપર છવા દુઃખી ચાય છે તે પોતાના કરેલ કર્મ વડેજ, તે કર્મો તેને અનુભવ આપ્યા
વિના ઢેડવાના નથીજ.
૩૪ દેવ, ગાંધર્વ, રાક્ષસ, અમુર, ભૂમિચર, માણુ તે સર્વ દુઃખ પૃર્વક સ્થાનને આયુષ્યના ત્યાગ કરે છે. કામ અને સબધમાં આશક્ત જીવે, અવસરે કર્મનાં ફળ સહન કરી ખીંટથી જુદા પડેલા કુળની માફક આયુષ્યથી જુદા પડે છે.
૨૫ બહુ શ્રુતવાળા ધર્મિષ્ટ માણ કે ભિક્ષ હાય તે પણ શુભે -અનુષ્ઠાનમાં મૂર્છિત આશક્ત રહેવાથી કર્મથી અત્યંત પીડાય છે. શિષ્યે તપાસેા. જ્ઞાનક્રિયા વિના તે નિર્વાણ પામતા નથી.
ગમે તેા નગ્ન કા અથવા તે મહિને મહીને ભાજન કરી શરીરને દુર્બળ કરા, તથાપિ માયા ન મૂકનાર મનુષ્ય અનંતવાર ગર્ભમાં પરિભ્રમણ કરે છે.
માનવા! પાપ કર્મથી વિરમે
આયુષ્ય સ્વપ છે. દુ ખમાં -આસક્ત મનુષ્યેાના આશ્રવ દ્વાર ખુલ્લાં રહે છે તેથી મેહ કર્મ મજબુત અધાય છે.
Page #470
--------------------------------------------------------------------------
________________
૧૪૪
૩૬ મુનિઓ! પરનિદા મહા પાપ છે. તેમાં કાંઈ પણ કલ્યાણ નથી. જે પરનો પરાભવ કરે છે તે સંસારમાં પર્યટન કરે છે. મદધી. નિંદાની ઉત્પત્તિ છે. તમે મદ ન કરે.
૩૭ મે કહ્યું, કરાવ્યું, મેં અનુમોદન આપ્યું, હું કરું છું, હું કરવું છું. હું અનુમોદન આપુ છું. હું કરીશ, હું કરાવીશ, હુ અનુમોદન આપીશ. મનથી વચનથી અને શરીરથી. આટલાજ આ લોકમાં કર્મ બાંધવાના કારણ ભૂત ક્યિાના ભેદ છે. "
લેકે લાંબુ જીવવા માટે, કીર્તિ માટે, માન પામવા. માટે, જન્મ મરણથી મુક્ત થવા માટે, દુઃખ દૂર કરવા માટે પોતે જીવોની હિંસા કરે છે. બીજા પાસે કરાવે છે, કરનારને અનુમોદન આપે છે પણ આ સર્વ તેમને અહિત કરનાર અને અજ્ઞાન વધારનાર છે. ___ इतिश्रीमदाचार्य महाराज श्री विजयकमलसूरीश्वर शिष्य पंन्यास केशरविजय गणि संग्रहित नीतिविचार रत्नमाळा. त्रिसप्तत्युत्तर एकोन विंशति शत विक्रमिय वत्सरे मार्गशीर्ष एकादश्यां समाप्तः ।
ફુત્તિથી.
Page #471
--------------------------------------------------------------------------
_