Book Title: Mahavira Prakash 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg
Catalog link: https://jainqq.org/explore/011581/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ THE FREE INDOLOGICAL COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC FAIR USE DECLARATION This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website. Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility. If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately. -The TFIC Team. Page #2 -------------------------------------------------------------------------- ________________ 1 Page #3 -------------------------------------------------------------------------- ________________ મ THE LIGHT OF MAHAVIRA. PART I - શ્રી T છે મહાવીર પ્રકાશ. (પ્રથમ ભાગ. ) ——-G રીકિ — – આ છે. (મહાવીર પરમાત્માનું આધ્યાત્મિક અને આ સિદ્ધાંતિક જીવન.) છે પ્રગટ કર્તા, શ્રી જનધર્મ વિદ્યા પ્રસારક વર્ગ, પાલીતાણા. કે - * કિરીડર *... - જ -- છે — વીર સંવત્ ૨૪૩૬. વિક્રમ સંવત ૧૯૬૬. ( પ્રગટ કત્તએ સર્વ હક સ્વાધીન રાખ્યા છે.) શ્રી આનંદ મુદ્રાલયમાં મુદ્રિત કર્યું છે. મૂલ્ય રૂા. ૦૮-૦. - { TEJ ટેક.. PI = T 1 નહી n જ N Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ અર્પણ પત્રિકા. - સગુણ સુજિત, સ્વધર્મનિષ્ટ, સ્વર્ગવાસી શેઠ રતનશી વસનજી પુનશી. વર્તમાન કાળે આપ આ જગતમાં અદશ્ય થયા છે, છતાં આપની યશેમૂર્તિ દશ્યમાન છે. આપનું જીવન અપૂર્ણ રહ્યું છે, તે પણ તેટલે અંશે પ્રકાશિત થયું છે, તે આ મહાવીર પ્રકાશ છે ગ્રંથ કે જેમાં તે મહાત્મા જગદગુરૂના સિદ્ધાંતિક અને આધ્યાત્મિક જીવનનું શુદ્ધ સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું છે, તે ગ્રંથ આ8) પને અર્પણ કરી અમે અમારા કર્તવ્યને પ્રકાશિત કરીએ છીએ. અને તેને આપના એક યશઃ શરીરનું અંગભૂત ગણું તે રૂપે આછે પનું દર્શન અને સ્મરણ ચિરકાલ રહેવાની અમારી ભાવના સફળ છે છે કરીએ છીએ. અમે છીએ, આપના સ્નેહાધીન, ધર્મ બંધુઓ, શ્રી જૈનધર્મ વિદ્યા પ્રસારક વર્ગના . વ્યવસ્થાપકે, Page #6 -------------------------------------------------------------------------- ________________ . ! BE . w J Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. આહંત સાહિત્યમાં ચરિતાનુયોગને વિષયવિશ્વ વ્યવહારમાં વિશેષ ઉપયોગી છે, તેની અંદર ધર્મ, નીતિ અને વર્તનના એવા ઉત્તમ તત્ત્વો રહેલા છે કે જે તો મનુષ્ય જીવનની ઉચ્ચતાને આપનારા છે. તેમાં પ્રાચીન વીર પુરૂષોના એ. તિહાસિક જીવનની અને સિદ્ધાંતિક કે આધ્યાત્મિક જીવનની દિશાઓ કેવળ જુદી જુદી હોય છે. જે ઐતિહાસિક જીવન છે, તે પ્રયોગ શીલ પૂરાવાની અપેક્ષા :ખતું નથી અને કદિ રાખે તે તે મળી આવવું કઠિન છે. જ્યારે સિદ્ધાંતિક કે આધ્યાત્મિક જીવન જગતમાં જેટલા જેટલા આત્માને સત્ય પ્રતીત થઈ શકે છે, તેના ચેકસ પૂરાવા અને દાખલા-દલીલથી પ્રતીતિ કરાવી શકાય છે. ઐતિહારિક જીવનમાં વ્યવહારિક તેમજ બાહ્ય જીવન મોટી જગ્યા રોકે છે. જ્યારે વિદ્ધાંતિક કે આધ્યાત્મિક જીવન અંતર્ગત દશા પ્રતીતિ કરાવવાનું અને જે દૃશ્ય નથી તેનો યોગ્યતા પ્રમાણે અનુભવ કરાવવાને ઘણુજ વિસ્તીર્ણ જ્ઞાનના વાતાવરણમાં આત્માને ઓતપ્રત કરી શકે છે અહિં પ્રસ્તુતમાં મહાવીર પરમાત્માનું ઐતિહાસિક જીવન પ્રસિદ્ધ છે. દરેક જેને વર્ષમાં એકવાર તેનું શ્રવણ કરે છે અને માત્ર અપૂર્વ શ્રદ્ધાથી અને પૂજ્ય બુદ્ધિ તથા ભક્તિ ભાવથી તેની ઉચ્ચતાને ગ્રહણ કરે છે, છતાં તેમના જી. વનનું અનુકરણ ઘણું થડા મનુષ્ય કરી શકે છે, એમ આપણે કહીએ તો તેમાં ઘણું સત્યતા છે, તે છતાં ઐતિહાસિક જીવને શ્રદ્ધાળુ મનુષ્યને અતિ ઘણું ઉપકારને કરનારું થઈ પડે છે, એ નિઃશંક છે ઐતિહાસિક જીવન અને સિદ્ધાંતિક જીવનની દિશાઓ જુદી જુદી હોવાથી બંને પ્રકારના જીવનને સાથે શુદ્ધ ન્યાય આપી શકો અશક્ય છે. વળી ઐતિહાસિક જીવનના ઘણાં સાધનો હોવાથી સિદ્ધાંતિક કે આધ્યાત્મિક જીવનની અગત્યતા જોઈ શકાય છે. જોકે પરમાત્મ પદને પ્રાપ્ત થયેલા શ્રી વીર પરમાત્માનું અંતરંગ સિદ્ધાંતિક જીવન લખવાને પ્રવૃત્ત થવું, એ એક જાતનું જોખમવાળું સાહસ કહી શકાય. કારણકે, જે સ્થિતિ વર્ણવતાં તે સ્થિતિના પ્રત્યક્ષ અનુભવ વગર તે તાદાપણે વર્ણવી શકાય નહી તો પણ મનુષ્યમાં જે પરમાત્મ અવસ્થા. આવરણમાં પ્રચ્છન્ન રહેલી છે, તે અવસ્થાને પ્રગટ કરવાને જે અનુક્રમ માર્ગ વીર પરમાત્મા જેવા મહા પુરૂષના જીવન ચરિત્રમાંથી મળી શકે છે તેના આધારે Page #8 -------------------------------------------------------------------------- ________________ (૨) અને મનુષ્યની સામાન્ય શક્તિ પ્રફુલ્લિત થઈ શકે તેને આધારે આવા જોખમકારક સાહસને થોડે ઘણે ન્યાય મળવા સંભવ છે. અપેક્ષિત વિચારો અને વચનોની અપેક્ષા સમજવાની યોગ્યતા આવા ગ્રંથાના વાંચન વિચારમાં પ્રથમ દરજો અગત્યતા ધરાવે છે. કારણકે, કઈ સ્થળે મહાવીરની વ્યક્તિને પૃથગ માનીને લખાએલું હોય છે, ત્યારે બીજે સ્થળે મહાવીરને ઉદ્દેશીને લખાયું હોય છે, તે આત્માની પરમાત્મ સ્થિતિ પર આત્મા અને મહાવીર પરમાત્માને અકય ભાવથી ઉદ્દેશીને લખાએલું હોય છે. આત્માની અંતરંગ દિશા કે જે કેવળ પક્ષ છે, તેને વિશેષ સુક્ષ્મ રીતે જાણવાને માટે એકેરિયન જ્ઞાનવાળા જેઓ કહેવાય છે અથવા જેઓને શાસ્ત્રના અમુક વચનને વળગી રહેવાની ટેવ હોય છે, તેઓને યોગ્યતા વાળા ગણ શકાય નહીં. જે વિચા-- રે બાહ્ય અને અંતરંગ જગતના સિદ્ધાતિને સાદા સરલ પરંતુ યથાર્થ રીતે ખાત્રી આપે તેવા-ઉદાહરણ અને પુરાવાને સિદ્ધ કરી આપે છે, તેને તાદશ અને નુભવ શાસ્ત્રના અમુક પાઠથી કે કઈ પ્રસંગના અમુક વચનને પકડી રાખવાથી જાણી શકાતો નથી પરંતુ તે જાણવાને માટે વિવેકની તીક્ષ્ણતા વિશેષ ઉપયોગી સાધન થઈ પડે છે. - આત્માને પરમાત્મ અવસ્થા સુધી લઈ જવાને આ ગ્રંથમાં જે સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે, તે કઈ પણ શાસ્ત્રના સીધા આધાર વાળુ જણાશે નહીં પણ આડકતરી રીતે તે તત્ત્વ વિચારમાં વિરામ પામી પ્રમાણભૂત દેખાશે. તેમ તેમાં જે અનુક્રમ અને ધોરણ અખત્યાર કહેલ છે, તે એવા પ્રકારના છે કે, જે આજસુધી કોઈ પણ જૈન ગ્રંથો લખવામાં આ પ્રકારે લેવામાં આવ્યા નથી. આ ગ્રંથની શૈલી કાંઈક પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનીઓના ધરણને મળતી આવે છે ખરી તે પણ તેમાં એ મિશ્રિત ભાવ થઈ ગયેલું જણાય છે કે તેને કોઈ નવીન વિ. ચિત્ર શૈલી કહે છે તે કેવળ ભુલ ભરેલું છે એમ કહી શકાશે નહીં આ પ્રમાણે ની સ્થિતિ હોવાથી લેખક અને વાચક વર્ગને બંનેને પિતાની જોખમદારી સમજવી જરૂરી છે. તેના અભાવે ઘણી વખતે અનર્થ થવાનો ભય રહે છે. સાંપ્રતકાળે જે જાગ્રતિનો અને શોધ ખોળ કરવાનો જમાને ચાલે છે અને, વિધાન તથાગત શાસ્ત્રીઓ જે પદ્ધતિ સ્વીકારતા જાય છે, તે પદ્ધતિ જૈન સાન યિની ખીલવણીને માટે ઘણી જ અગત્યની છે; પરંતુ જેન લેખકે જુની શેલીને બહુજ ચુસ્ત રીતે વળગી રહેલા હેવાથી તેઓ વિરતીર્ણ જેન સાહિત્યને સંકુચિત કરતા જાય છે. અને પોતાની શક્તિને ઘણુંજ તીવ્ર રીતે જાગ્રત કરી શકે તેવા Page #9 -------------------------------------------------------------------------- ________________ (૩) વિદ્વાનોથી જૈન ફેમ મોટે ભાગે ઉપરના કારણથી જ બનશીબ રહે છે. જુની શૈ લીના સબળ પક્ષ તરફથી નવીન શૈલીને ત્વરિત સારે આવકાર મળશે એમ કહી શકાતું નથીતેના પર ઘણી ટીકાઓ થશે પરંતુ જમાને જે માગે છે, તેની કીંમત અવશ્ય થયા વગર રહેશે નહીં. આ નવીન શૈલીના ગ્રંથમાં મહાવીરનું જે સિદ્ધાંતિક જીવન છે, તે મોટે ભાગે આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ, તેઓ વચ્ચેનો છુપો સંવાદ, અને તેંઓ વચ્ચેના નજીકના સંબંધની પ્રતીતિ કરાવવાના ધોરણને વધારે મળવું છે, મતલબ કે આ ગ્રંથમાં મહાવીર પ્રભુને અમુક મહાનું વ્યક્તિ તરીકે ગણવાને બદલે પરમાત્મા (આત્માની શ્રેષ્ટ સ્થિતિ) તરીકે ચિતરવામાં વિશેપ મુખ્યતા રાખવામાં આવી છે. અને તેથી કઈ કઈ બાબતમાં મહાવીર પ્રભુના ઐતિહાસિક જીવનની સાથે આ સિદ્ધાંતિક જીવનનો વિરોધાભાસ જણાય તો તે સંભવિત છે. જે બાબતનું જ્ઞાન શબ્દોચર નથી અને તેને શબ્દગોચર કરવા જતાં જેને સાધારણું ખ્યાલ આપવાને ભાષાકેપ પણ પૂરતો નથી. તેવા અદશ્ય સ્વરૂપ વાળા પરમાત્માનું આત્માને જ્ઞાન થાય અને અરૂપી આત્મા કર્મથી મુક્ત થઈ અરૂપી પરમાત્મા થાય તે વિષેની સઘળી ઉત્તરોત્તર સ્થિતિ જે માત્ર અનુભવ ગોચર છે, તે સંસારના ક્ષણિક ઉદાહરણથી સિદ્ધ કરવા જતાં તેમાં મૂળ વાત વિષે ન્યૂનતા રહે એમાં કશે શક નથી. તે છતાં આ ગ્રંથમાં જે અનુક્રમથી આ ભાને જાગ્રત કરી શ્રેણીએ ચડાવેલો છે, તેને જે ઉડે અભ્યાસ કરવામાં આવે તે મનુષ્યને અંતરંગ જગતનું ઘણું સૂક્ષ્મ જ્ઞાન થાય, એવી માન્યતા છે. આ ગ્રંથમાં સરલ રીતે કઈ પણ શાસ્ત્રને આધાર રાખવામાં આવ્યો નથી, તેપણુ પર પગાએ શાસ્ત્રીય વિચારોની છાયા તેમાં પડેલી દેખાશે. તેમ છતાં હદયના અને આત્માના બળપર તેની ખમદારી રાખવામાં આવી છે અને તેમાં ટીકા કરી શકાય એ ઘણો ભાગ મળી આવવા સંભવ છે, કારણકે, લેખક અને વાચક બંને અપૂર્ણ આત્મા હોવાથી પૂર્ણ આત્મા વિષેના ગહન વિવયના રહસ્યમાં એક મત થઈ શકે એ વાત કાંઇક અસંભવિત જણાય છે, તેથી જેઓ આ ગ્રંથના કેઈ પણ પર સિદ્ધાતને અનુસરીને યંગ્ય ટીકા કરી અમારી ભૂલ બતાવશે તે તે મહદુપકાર સાથે સ્વીકારી સુધારવાલા રાખવામાં આવશે આ લેખમાં વીર પ્રભુના વચનથી વિરૂધ્ધ કાંઈ પણ લખાયું હોય તો તે મિથાદુકૃત થશે. Page #10 -------------------------------------------------------------------------- ________________ (૪) આ પ્રસંગે જણાવવાનું વિશેષ આનંદ થાય છે કે, તાત્વિક વિચારોથી ભરપૂર અને શ્રી વીર ભગવાનના સિધ્ધાંતિક અને આધ્યાત્મિક જીવનને આદર્શરૂપ આ ગ્રંથ એક સ્વર્ગવાસી પવિત્ર આત્માને અર્પણ કરવામાં આવ્યો છે. જેમના સ્કૂલ દેવની પ્રતિમા આ ગ્રંથના અગ્રભાગ ઉપર આપવામાં આવેલી છે. તે પ્રતિમાની સાથે બીજી બે પ્રતિમાઓ છે, જેમાં એક પ્રતિમા તે સ્વર્ગવાસીના પિતાની છે, અને બીજી તેમના પુત્રની છે. સ્વર્ગવાસી શેઠ રતનશી વસનજી પુનશી સંગ્રહસ્થપણાના સર્વ સદગુણેથી અલંકૃત હતા અને તેમની પવિત્ર મનવૃત્તિમાં આત ધર્મની પૂર્ણ આસ્તા રહેલી હતી, તે ગૃહસ્થના નિર્મળ નામનું સ્મરણ રાખવાને શેઠ હંસરાજભાઈ મેઘજીભાઈએ મમની મીલકતમાંથી ત્રણસો રૂપીઆની રકમ આ ગ્રંથના ઉત્તેજનાને અર્થે આપેલી છે, તેમને આ પ્રસંગે આભાર માનવામાં આવે છે. પવિત્ર જ્ઞાન ખાતાને ઉત્તેજન આપવામાં. અપાવવામાં અને અનુદવામાં પ્રયત્ન કરનારા ગૃહ સરખા પુણ્યના સંપાદક થાય છે અને તેમનું ક્વન ખરેખર પારમાર્થિક જીવન ગણાય છે. સંવત ૧૯૬૬. પૈશાખ, ૧ : પ્રસિદ્ધ કર્તા. કૃષ્ણ દશમી. પાલીતાણા | શ્રી જૈનધર્મ વિદ્યા પ્રસારક વર્ગ. 3 Xi છે III ' " - ' ' Page #11 -------------------------------------------------------------------------- ________________ s શ્રી મહાવીર પ્રકાશ. (પ્રથમ ભાગ.) પ્રકરણ. ૧ લું. મનુષ્ય અને મહાવીર 9 લં, , મનુષ્યમાં મહાવીરપણુની પ્રતીતિ–બીજાના મુખથી આપણે જે સત્ય શ્રવણ કરીએ છીએ, તેની સત્યતા બોલનાર વિષેના વિશ્વાસથી કે પિતાના અંતઃકરણપર તેનું સ્વરછ પ્રતિબિંબ પડતું હેય તેથી પુરવાર થાય છે. પૈસાને ગ્રહણ કરનારા મનુષ્યને જેમ ખાત્રી થાય છે, કે પ્રમાણિક માણસ પૈસા આપનાર હોવાથી તે પૈસે સારા છે, અથવા તે તે માણસ પ્રમાણિક છે તેથી સારા પૈસા આપે છે, તેવી જ રીતે સત્યની પ્રતીતિ માટે તેવીજ નિશ્ચય થઈ શકે કે કાંતે તે સત્યને શીખવનાર વિશ્વાસપાત્ર છે માટે તેના સિદ્ધાંત સત્ય અને વિશ્વાસપાત્ર છે અથવા શીખવનાર માણસ વિશ્વાસપાત્ર છે, કારણકે તેના સિદ્ધાંતમાંજ સત્યની પ્રતીતિ થાય છે. મહાવીરને સત્ય સિદ્ધાંત તેને જીવનપરથી સંપૂર્ણ ખાત્રીના પુરાવા આપનાર હતો. મનુષ્યની વિવેક બુદ્ધિ અને હૃદયના ગુપ્ત વિચારે જાગૃત કરવાને તેમનાં વચને એટલાં બધાં બંધબેસ્તાં હતાં, મનુષ્યની સામા ન્ય વિચારણું પર સત્ય સ્વરૂપનું પ્રબિબિંબ પાડવાને એવા તેમજ-- બૂત પુરાવા તેમના જીવનમાંથી મળી આવતા અને મનુષ્ય અંતક » – –1 Page #12 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ. રણની ઉંડી ઇચ્છાઓને જેના જીવનમાંથી એ તે સ્વચ્છ પડે પડતું હતું કે તે પરમાત્માનું જીવન દરેક મનુષ્યને મહાવીર સ્વરૂપે સહજ પ્રતિબિંબિત થતું. તેમના સિદ્ધાંતની સ્વર્ગીય સુગંધથી જેમના શારીરિક વસ્ત્ર સુગંધમય થતાં અને તેથી આકર્ષાઈને જેઓ સ્વાભાવિક રીતે એમ કહેતા કે અનાદિ જીવનમાંથી મુક્ત કરનાર એક તેજ છે, તેવા મનુષ્ય મહાવીરપણાને કેવી રીતે પામતા એ વિચારવું તે તત્ત્વવેત્તાને પણ ઘણું મુશ્કેલી ભરેલું જણાશે. સત્યને દીપક માત્ર પિતાના પ્રકાશથી દષ્ટિગોચર થતું નથી, તેને જે ગણ કરનાર છે તેની મુખમુદ્રાપર પણ તેને પ્રકાશ પાછળથી આપ આપ પડે છે. સત્યને સામાન્ય પ્રતિઘેષ પરમાત્મ દષ્ટિવડે તે મહાત્મા દરેક મનુના અંતઃકરણમાં ધ્વનિત કરે છે. મનુષ્યને સત્યની પ્રતીતિ કેવી રીતે થાય છે?—સત્યને જે નિયમ મહાવીર દર્શાવે છે, તેથી દરેક વિચારશીલ મનુષ્ય જા. ણી હેય છે. કેટલાક સત્ય એવા હેય છે કે તે લાંબા વખત સુધીની કે થોડા વખતની અમુક યિાથી, ચર્ચાથી અને વારંવાર નવી નવી કલ્પના કરવાથી આપણને પ્રતીતિ થાય છે. તેવી જ રીતે કેટલાંક એવાં પણ સત્ય છે કે જ્યારે મનમાં પણ તેને સંકલ્પ થાય કે તરતજ તેની પ્રતીતિ થાય છે. સઘળું વિજ્ઞાન શાસ્ત્ર સત્યના ધોરણથી રચાએલું છે કે જે સત્ય પિતાની મેળે ખાત્રી કરાવવાને શક્તિવન રહે છે. સર્વ પ્રકારના જ્ઞાનના ગૂઢ રહસ્યના મૂળમાં સૌથી પ્રથમના નિયમ એવા હોય છે કે તેના પુરાવાની અપેક્ષા રહેતી નથી. તમારી વિવેક બુદ્ધિની સંકલ્પનાની પાછળ ચાલતા જ્યારે તમે તેના મૂળ સુધી પહોંચશે ત્યારે તેમને છેવટે એવું કારણ મળશે કે, જે પિતાનાજ આર્ધાર ઉભું રહેલું હોય છે. તે પોતે જ પિતાની સાબીતી આપે છે. તમારા જ્ઞાનને અનુક્રમ તપાસી જોશે તે તમને છેવટે એ નિર્ણય થશે કે તે જ્ઞાનને અધિષ્ઠાયક કેઈના પણ આધારે નહિ રહેતાં બીજાને આધાર આપનાર છે. અસંખ્ય વિચારવા બાબતે સત્ય વ્યાજબી અને સુંદર હવાની ખાત્રી કરાવવાને કદાચ તમે શક્તિવાન થશે પણ કેટલીક બાબતે એવી પણ હોય છે કે જેને માટે તમે કોઈ પણ કારણ નહિ આપતાં તમે માત્ર એટલું જ કહેશે કે “હું તે બાબતે સત્ય, સારી કે વ્યાજબી માનું છું અને Page #13 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય અને મહાવીર. તેથી હું તેને સત્ય અને સારી કહું છું. મારા મનમાં તે વિષે જરા પણ શંકા રહેતી નથી અને પરમાત્માની સાક્ષીએ મારૂં અંતકરણ કંઈ પણ કારણ વગર તે બાબત કબુલ કરી લે છે.” હવે પરમાત્માના વચને તે આવા પ્રકારના ઘણા સત્ય રૂપે છે. જે વચને શાસ્ત્રમાં લખાએલાં છે તેમાંના ઘણા વિષે મનુષ્યનું મન એટલું ખાત્રીવાળું હોય છે કે જેવા તે મનપર આવે છે કે તરતજ તેની સત્યતાની પ્રતીતિ થાય છે. જેમ મનહર દેખાની સુંદરતા સાબીત કરવાને શેખીન આંખને કઈ પણ પુરાવાની જરૂર રહેતી નથી, ચંચળ કાનને મધુર સ્વરની ખાત્રીને માટે કાંઈ પણ પ્રમાણુની જેમ જરૂર રહેતી નથી, તેવી જ રીતે મનુષ્યના આત્માને જગતની નિતિક સુંદરતા અને એક્યતા જે પરમાત્માના વચનથી જણાય છે, તેમાં એટલો બધે ગૂઢ અને સત્ય વ્યવહાર રહેલો છે કે આંતર ચસુઓ જે દૂષિત ન હોય તે સ્વાભાવિક ખાત્રી અને પ્રમાણુથી એકદમ દૈવિક સત્ય પદાર્થના સ્વરૂપને અનુભવી શકે છે. આત્માના મૂળ બંધારણમાં વગર લખેલા એવા સત્ય સિદ્ધાંતે છે કે જે બહારના લખેલા શાસ્ત્રરૂપે પરિણામને પામે છે, કહેવાનુ તાત્પર્ય એવું છે કે શાસ્ત્રીય સિદ્ધાંતનું મૂળ આત્મામાં છે. અંતઃકરણના ઉંડાણમાં એવું જ્ઞાન રહેલું છે કે મહાવીર પરમાત્માના જ્ઞાનને પ્રતિબિંબિત અવાજ છેક ત્યાં જઈ અથડાય છે અને બધી જાતના આડા આવતા અજ્ઞાન શલ્યને તે દૂર કરી શકે છે. ટુંકામાં સરળ અંત:કરણવાળા મનુષ્યમાં મહાવીરપણાનું તાત્કાલિક, દઢ અને સીધું પ્રતિબિંબ પડે છે ઉપરના સિદ્ધાંતને સ્કુટ કરવાની હજુ અગત્ય છે. જો કે તેમાં ગુંચવાઈ જવાને ઘણે ભય રહે છે તે પણ સત્યતાનું ખરું રહસ્ય બની શકે તેટલું સ્કુટ કરવાનો પ્રયત્ન કરીશું. જે સત્ય વિષે મનુષ્યને સ્વાભાવિક પ્રતીતિ થાય છે તે સત્ય પિતાના અંતઃકરણને કેળવ્યા વગર તે શોધી કાઢે છે તેવું નથી. મહાવીરના સત્ય વચને પ્રતિષિત થવાથી કે હૃદયમાં ઊંડા ઉતરવાથી તે વચનના સિદ્ધાંતનું મૂળ શોધવાની મનુષ્યમાં એગ્યતા હોય છે એમ કહી શકાય નહિ. જે તેમ હોય તે વિવેક બુદ્ધિના અને અંતઃકરણના નિયમથી કેઈની પણ મદદ વગર શાસ્ત્રીય સિદ્ધાંત Page #14 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય અને મહાવીર મનુષ્ય આપોઆપ શોધી શકત; પરંતુ તેજ સ્થળે મહાવીર અને મનુષ્ય વૃચ્ચેનો તફાવત વ્યક્ત થાય છે. મનુષ્યમાં જ્યારે મહા વીરપણું આવે ત્યારે જ તેમાં તેવી શક્તિ ઉત્પન્ન થાય છે. મહાવીર પ્રભુમાં તેવી સ્વાભાવિક શક્તિ હતી અને તેથી તે બીજાની ગુમ રહેલી શક્તિઓને પણ જાગૃત કરી શકવાને સમર્થ થતા. - સત્યને ઓળખવાની શક્તિ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે તેની સાથે જ તેજ સત્યના મૂળને શેધી કાઢવાની શકિત હોતી નથી. ધારણ શક્તિને અનુક્રમ જે વિચારો જાણવાને અને નક્કી કરવાને મનુષ્યને શકિતમાન કરે છે, તે અનુકમ જે શક્તિથી વિચાર ઉત્પન્ન કરી શકાય છે, તેના કરતાં ઘણેજ હલકા પ્રકારને હેય છે. આપણે જે શેધી શકીએ નહિ તે સમજી શકીએ, જેમકે કુદરતને કોઈ પણ મહાન કાનુન શોધી કાઢવાને અને તે વિજ્ઞાન શાસ્ત્રના નિયમને લાગુ કરવાને શોધ કરનારની માનસિક શક્તિઓ ઘણીજ તીકણ અને અસાધારણ હોય છે, પરંતુ જ્યારે તે નિયમની શોધ કરી એક વખત જાહેરમાં મુકવામાં આવે છે ત્યારે સેંકડે બુદ્ધિશાળી મનુષ્ય તેને સહેજવારમાં સમજી લે છે કે જેની જીંદગી સુધી શેધ ક્રરવાથી પણ તેઓ ફતેહ મેળવી શકતા નહિ. દ્રવ્ય ગુણ પર્યાયના જે ભેદ મહાવીરના સિદ્ધાંતમાં મળી આવે છે, અને દરેક પદાર્થને લાગુ કરી શકાય છે, તેવી જ રીતે સમ ભંગી અને સ્યાદ્વાદના પણ જે જે નિયમ પદાર્થને બંધબેસ્તા થઈ જાય છે અને વસ્તુ સ્થિતિ સમજાય છે, તે શોધ ગમે તેવા તીક્ષણ બુદ્ધિના મનુષ્યથી પણ થઈ શકે તેવું કહી શકાશે નહિ. મહાવીરપણું ખરા સ્વરૂપમાં તે ફક્ત મહાવીર માંજ મળી આવે છે, અને મહાવીરની મદદથી જ મનુષ્ય મહાવીરપણને પહોંચી શકે છે. દરેક મનુષ્યમાં મહાવીરપણું રહેલું છે, અને તે શક્તિને વિચારથી, જેવાથી અને ભેદજ્ઞાનથી અંતઃકરણના ઊંડાં ભાગમાં ઉથલપાથલ કરીને સત્ય સમજવાને શકિતવાળા થવાય છે પછી-તે છતાં સત્યના મૂળ શોધક થવાનું અને જગનાં મનુષ્યના હદયમાંથી સત્યની પ્રતીતિ કરાવવાનું મહાવીર જેવું ભાગ્ય કેઈ વિરલાનેજ માટે નિર્માણ થએલું હોય છે. એક મહાકવિ માણસના મનને પ્રફુલ્લિત કરવાને અને ધ્રુજાવવાને શક્તિવાન હોય છે, તેમાં ગમે તે ગુમ ભેદ હેય પણ એટલું તો નક્કી છે કે તે માત્ર પિ Page #15 -------------------------------------------------------------------------- ________________ • મહાવીર પ્રકાશ. તોના વિચાર અને પિતાની લાગણીઓને શબ્દદ્વારા બહાર લાવે છે કે જે વિચારે અને લાગણીઓ ઘણું થોડાજ માણસે દર્શાવી શકે તે છતાં સામાન્ય સમજવાળા મનુષ્ય તે વિચારેને પિતાના વિચારે તેરીકે ગ્રહણ કરી લે છે, કેમકે તેજ લાગણી અને વિચારે ગુપ્તપણે દરેક મનુષ્યમાં રહેલા હોય છે તે અમુક કારણ પામીને જાગૃત થાય છે. મહાન ગ્રંથકારોના લેખની સત્યતા સમજવાની શકિત ધરાવનારા મનુષ્ય લાખે ગમે હેય છે, પણ તેઓ પિતાથી તેવા લેખે ઉત્પન્ન કરવાનું કદિ બની શકતું નથી. સુંદરતાના અને સત્યતાના ઝાંખા, અસ્વચ્છ અને આચ્છાદનવાળા વિચારો ઘણું માણસના મનમાં ઉદ્દભવે છે, પણ જેનામાં વિચાર ઉત્પન્ન કરવાનું શુદ્ધજ્ઞાન હોય તેજ સત્યને ખરા સ્વરૂપમાં અને ખરી સુંદરતામાં પ્રગટ કરી શકે છે, અને સત્ય તે પિતે પોતાને સમજાવવાથી અનુક્રમે મનુષ્યનું અંગ તઃકરણ મહાવીરની દ્રષ્ટિમાં મહાવીરપણું અનુભવે છે. હવે આ સિદ્ધાંતમાં હજુ જરા આગળ વધીશું તો એટલું તે સ્પષ્ટ છે કે શાસ્ત્રીય સિદ્ધાંત જે મનુષ્યની વિવેક બુદ્ધિ અને અંતઃ કરણ સમજી શકે છે તે સિદ્ધાંતે મનુષ્યની વિવેક બુદ્ધિમાં કોઈની પણ સહાયતા વગર દૈવિક સત્ય શોધી કાઢવાની ગ્યતા લાવી શકતા નથી. શાસેથી જે બાબતે માણસ શેધી ન શકે તે સારી રીતે સમજવાને તે શકિતવાન થાય છે જો કે આત્મામાં ગુપ્ત શ્રદ્ધા, ઝાંખી લાગણીઓ, ન સમજાય તેવી આશાઓ, અને ઊંડી ઈચ્છાઓ રહેલી છે તે પણ જ્યાં સુધી દેવિક સત્યને બહારને પ્રકાશ તેને અજવાળામાં લાવતો નથી ત્યાં સુધી તે મનુષ્યને પિતાને જણાતું નથી તે મ તેનાથી તેને અનુભવ થઈ શક્તો નથી. વળી મનુષ્યના હદય અને ને મનપર એક અજાણી ભાષાના એવા અક્ષરે લખાએલા છે કે જે ને સ્કુટ કરવાની ચાવી ફકત કુદરતના સર્વમાન્ય સત્યમાં રહેલી છે એક અશ્રદ્ધાળુ અથવા એક અજ્ઞાન માણસને દેવીક સત્ય સમજાવનારની સામે ઉભે રાખે અને જે તે લક્ષપૂર્વક સાંભળશે કે તરતજ તેના અંતઃકરણમાંથી કઈ એવી વીજળી બહાર આવશે કે તેને સત્યની પ્રતીતિ થયા વગર રહેશે નહિ. તેને સઘળા વિષે ખાત્રી થશે. તે સઘળી બાબતની તુલના કરી શકશે, તેના અંતઃકરણના ગુમ રહસ્ય Page #16 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય અને મહાવીર ખુલેલાં થશે અને તેથી તે મહાવીર પરમાત્માની ભકિત કરશે,આરાધના કરશેઅને વીરપ્રભુને પિતાની નજદીકમાં જોઈ શકશે. અનાદિ અને આ દશ્યસત્યતાની દુનીઆમાં જ્યાં આપણે શ્રેષ્ટપ્રાણું તરીકે રહીએ છીએ, ત્યાં મનુષ્યને ઉડવાને ઘણું ઉંચી જગ્યાઓ છે, અવનત મનુષ્યત્વમાં થી ઉન્નત થવાને ઘણું છુપા માગે છે કે જે વિચારવંત પ્રાણીઓ મેળવી શકે છે. જોકે ગમે તેવી શોધથી આપણે પરમાત્માને શોધી શકીએ નહિ, વળી જે કે પવિત્ર નૈતિક કાયદાની ખાત્રી છે કે અમરપદનું સ્વપ્ન ગમે તેવા પ્રયત્નથી અને માનષિક વિવેક બુદ્ધિથી અપ્રાપ્તવ્ય છે તે પણ મનુષ્યના સ્વભાવના બંધારણમાં એટલું બધું દૈવિક તત્વ રહેલું છે, તેના અંતઃકરણ પર એવા સ્વચ્છ નૈતિક ધારણની છાપ પડેલી છે, જગતના અંતઃકરણમાં અમરપણું પાછળ એટલી બધી મજબુત અને ઉંડી લાગણી તથા ઈચ્છા શાંતપણે રહે લી છે કે મહાવીર પરમાત્મા જાગૃત થએલા આત્મામાં પિતાના સર્વ માન્ય ઉપદેશને તાત્કાલિક બદલે અને પ્રમાણ જોઈ શકતા. તેથી કરીને દેવિક સત્ય કે મનુષ્યની વિવેક બુદ્ધિ શધિ શકતી નથી તે પણ તેની સાથે તેને ઘણે નિકટને સંબંધ છે, જોકે તે માનવ હદય સુધી પહોંચી શકતું નથી તે પણ તેના નિયમ અને ધોરણે ઘણું ખાત્રી આપે છે, મનુષ્ય મુખથી તેને બોલી શકતા નથી તેપણ મહાવીર જે રૂપે મનુષ્યને સત્ય સમજાવે છે, તે રીતે તેઓ તેને તાદશ ગ્રહણ કરી શકે છે. વળી મનુષ્ય અંતકરણને સર્વ માન્ય સિદ્ધાંતની આપોઆપ પ્રતીતિ થાય છે એમ નક્કી કરવામાં આપણે તે સત્ય શોધવાની શકિત મનુષ્યમાં નથી એમ કબુલ કરીએ છીએ એટલું જ નહિ પણ અંતઃકરણ તેની અપૂર્ણ અને અશાંત સ્થતિમાં તે સત્યની શોધ થયા પછી પણ તેને સંપૂર્ણપણે ઓળખવાને અને વિસ્તારવાને ચગ્ય તાવાળું હોય છે એમ પણ કહી શકાય નહિ. એટલું તે કબુલ કરી શકાય કે માણસનું હૃદય જે પવિત્ર અને પૂર્ણ સ્થિતિવાળું હોયતે મહાવીરના અંતઃકરણની સાથે તે જોડાઈ શકે છે અને તેના પવિત્ર વચનને પડે પવિત્ર અંતઃકરણમાં પડી શકે છે. ૫રંતુ મનુષ્યનું અંતકરણ પવિત્ર અને પૂર્ણ હોતું નથી, તે. મની વિવેક બુદ્ધિ ઝાંખી અને રજુ ન થઈ શકે તેવી થઈ ગઈ હોય Page #17 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ. છે, તેથી સંપૂર્ણ અને સ્વચ્છ પ્રતિબિંબ પડવાને બદલે તેમાંથી સેંકડે જૂઠી કલ્પનાઓ અને અસત્ય પ્રમાણે ફૂટી નીકળે છે. અંતરિક ચક્ષુઓ અને કણ જે દઢ અને તંદુરસ્ત વિચાર વાતાવરણવાલા હેય તે દેવિક પદાર્થની સુંદરતા અને ઐક્યતા ત્વરિત ગ્રહણ કરી શકે છે, પણ માનવ આત્માની દષ્ટિ દૂષિત થએલી હોય છે, તેથી તેનામાં સત્યની તુલના કરવાનું વ્યાજબી છેરણ કયાંથી હોઈ શકે? એમ કેમ ખાત્રીથી કહી શકાય કે સત્યને દરેક મનુષ્યનું અંતઃકરણ ગ્રહણ કરી શકે છે. શાસ્ત્રના બીજા સિદ્ધાંતની સાથે એ પણ સિદ્ધાંત નથી કે મહાવીર પરમાત્માના રહસ્યવાળા ગૂઢ વિચારે માણસ ગ્રહશું કરી શકે નહિ કે જાણી શકે નહીં, કારણકે તે તાત્વિક સ્વરૂપે જુદા પડે છે. જો એવું કહેવામાં આવે કે જેઓ સત્યને ગ્રહણ કરે છે, તેમના અંતઃકરણપર મહાવીર પરમાત્મા જાગૃતિની ક્રિયા કરે છે તે છતાં પણ તેની સાથે એટલું હોવું જોઈએ કે, સત્યને માન્ય રાખ વાથી અને સમજવાથી મહાવીર પરમાત્મા અંતઃકરણને જાગૃત કરવાને અને પવિત્ર કરવાને કુદરતી રીતે કામ કરે છે, અને તેથી કરીને સત્યની પ્રતીતિ કેટલેક અંશે પવિત્રતા અને ભલાઈવાળા અંતઃકરશુમાં પ્રથમ દરજજાવાળી હોય છે. વિચારે કે અપૂર્ણ અને અસ્વ ૭ અંતઃકરણને સત્ય સમજેય છે, એમ કહી શકાશે કે? આંધળી આંખે વડે પ્રકાશ કેવી રીતે જોઈ શકાય? બહેરા કાનથી સુંદર સ્વર કેમ સાંભળી શકાય? આ મુશ્કેલી ભરેલા પ્રશ્નનું નિરાકરણ કદાચ એવી રીતે કરી શકાય કે દેવિક સત્ય મનુષ્યના અંતઃકરણ પર પ્રતિબિંબ પાડવાને અને તેને જાગૃત કરવાને એકદમ પ્રયત્ન કરે છે કે તે સત્ય મનમાં એવી ગ્યતા ઉત્પન્ન કરે છે કે જેથી તે ભેદને પામી શકે છે. જેવી રીતે સૂર્યનું કીરણ રમતું રમતું સૂતેલા માણસની મુખમુદ્રા પર પડે છે અને પિતાને પ્રકાશ જેવાને માટે તેની ચક્ષુઓ ઉઘાડે છે તેવી જ રીતે મહાવીર પરમાત્માનું સત્ય આત્મા પર પ્રકાશતું તેની શકિત ચંચળ અને જાગૃત કરે છે કે જેથી કરીને તેજ સત્યને તે જઈ શકે છે જીજ્ઞાસા માનસિક શકિતને જાગૃત કરે છે તે છતાં માનસિક શકિત જીજ્ઞાસામાં ઓતપ્રોત થયેલી છે તેથી બેમાંથી પ્રથમ કિયા કોની છે તે ચેકસ કહેવાતું નથી પણ તેઓ એક સાથે જ કામ Page #18 -------------------------------------------------------------------------- ________________ સાંસારિક અમાસ સાનમાં કિતના મનુષ્ય અને મહાવીર કરે છે એમ સામાન્ય રીતે કહેવાય છે. સત્ય મનને જાગૃત કરે છે તોપણ મન ચંચળતામાં હોવું જ જોઈએ, નહિતર સત્ય તેને પહોંચી શકે નહિં. આવીજ બેવડી ક્રિયા આત્માના અનુક્રમવાળા અભ્યાસમાં ચાલી આવે છે પ્રકાશ અને કલ્પના જ્ઞાન અને સમજણ, દૈવિક સત્ય અને વિવેક બુદ્ધિ સાથેજ ઉત્પન્ન થાય છે અને વિસ્તારને પામે છે તેમાં વારંવાર પરાવર્તન થયા કરે છે, તેઓ અનુક્રમે કારણરૂપ થાય છે. અને અસર કરનારા થાય છે. સાંસારિક અભ્યાસના ધારણ અને વિચાર ની પેઠે આ બાબતમાં પણ જેમ જેમ દરેકમાણસ જ્ઞાનમાં આગળ વધે છે તેમ તેમ તેની જાણવાની શક્તિ વધારે ખીલે છે અને તે શક્તિના નિયમથી જ્ઞાનમાં વિશેષ ને વિશેષ વૃદ્ધિ થાય છે. નવી નવી શંકાનું સમાધાન થયા પછી સાહિત્યમાં કે વિજ્ઞાન શાસ્ત્રમાં દરેક મુશ્કેલી દૂર થઈ શકે છે. જોવાની, મુકાબલે કરવાની, જુદા પાડવાની વિગેરે શક્તિએ દઢ થાય છે, ધ્યાન આપવાની માનસીક પ્રકૃતિ મજબુત થાય છે અને એવી રીતે જ્ઞાનને વિસ્મૃત અનુક્રમ, સત્યને વિસ્તારવાળે, પવિત્ર અને જાણી શકાય તેવું દેખાવ, મનને પ્રતીત થાય છે. વળી કુદરતના નિરીક્ષણથી સુંદરતાનું વિવેક બુદ્ધિ પ્રથમ અનુમાન કરતા શીખે છે અને પછી કેળવાય છે. વિચાર કરવાના કામમાં વિચાર કરવાની સક્તિ વિસ્તારને પામે છે, જીજ્ઞાસા ત્વરિત થાય છે, વિચાર અને લાગણીના ત પવિત્ર અને પ્રફુલ્લિત કરાય છે અને તેથી કરીને કુદરતની નિરીક્ષા કરનારનું આખું મન અને ઉત્સાહ સંપૂર્ણ સમજવાળું અને કેળવાએલું થઈ જાય છે, તેવી જ રીતે આંતરિક ભેદ જાણવાની શક્તિ પ્રથમ દેવિક સત્યનું માહાતમ્ય અને સુંદરતા ઓળખવાને ચગ્ય હોતી નથી તે હમેશના અભ્યાસ અને પંરિચયથી તેને જાણવાને વિશેષ ને વિશેષ કેળવાતી જાય છે. મહાવિર પરમાત્માના વચનના આતુર અભ્યાસના દરેક કાર્યમાં સુધારણાની ઉચી ક્રિયા ચાલુ રહે છે, મનની જતા અને શૂન્યતા દૂર ફેંકી દેવામાં આવે છે, અને આંતરિક તીતાના નવા સ્પર્શને અનુભવ. થાય છે, ધાર્મિક અભિરૂચિ તેને રાક મળવાથી વધારે ને વધારે સૈવિક પિોષણ મેળવવાને ગ્ય થતી જાય છે. અંતરચક્ષુ જીજ્ઞાસાને અભ્યાસથી વધારે ને વધારે સૂક્ષમ કરે છે, કે જેના પરિણામે લાંબા વખતના સત્યના અનુભવથી આમાં લગભગ સ્વછ ખાત્રીની Page #19 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય અને મહાવીર પવિત્ર પ્રકૃત્તિ હોય તે પણ સત્યના પ્રભાવથી છુપાઈ રહેલી શક્તિઓ જાગૃત થાય છે અને મહાવીર પરમાત્માના જીવનમાં અને તેના સત્યવચનમાં પવિત્ર દૃષ્ટિ હેય ત્યાં સુધી ઉચ્ચ સ્થિતિનું રક્ષણ થાય છે. મનુષ્ય ગુમાવેલું મહાવીરપણું ફરી કેમ પ્રાપ્ત થાય? સત્યના સિદ્ધાંતની મનુષ્યમાં મહાવીરપણાથી કેમ પ્રતીતિ થાય છે તેને કાંઈક ખ્યાલ આપી હવે તેનું ખરું રહસ્ય શું છે તે સમજવાને પ્રયત્ન કરીશું. પ્રથમ દરેક મનુષ્ય પિતામાં છુપાઈ રહેલું મ હાવીરપણું પ્રગટ કરવાનો પ્રયત્નવાન થવું જોઈએ. * મહાવીર પરમાત્મા એક રીતે મનુષ્યત્વનું ખરૂં તત્વ પ્રગટ કરનાર છે, પાપકર્મથી આપણું આત્માએ પિતાના સ્વરૂપને જે અંધારામાં રાખી દીધું છે તે ફરી અજવાળામાં લાવવાને મહાવીર સમર્થ છે. જ્યારે મનુષ્ય પોતાની કર્મપત્તિથી અવનતિના ખાડામાં પડી જાય છે અને પોતે બહાર આવવાને કોઈ પણ રીતે શક્તિવાન થતો નથી. ત્યારે મહાવીરના વચને જે શાસ્ત્રમાં છે તે તેને પિતાની ઉન્નતિને માર્ગ બતાવે છે. ગુમાવેલા સત્ય વિચારે મેળવવાને માનસિક પરાવર્તન થવું જોઈએ કે જેને સંભવ નીતિવાન અને ધાર્મિક મનુષ્યને ખાત્રી આપવાને મુશ્કેલ નથી એક કેહી જતા છોડવાને પિતાની પડતીનું ભાન હેતું નથી તેમજ તેમાંથી નકામું જંગલી પુ. બ્ધ થાય તે પણ બીજા સુંદર અને સુગ ધિ છેડવામાં તે પિતાના મૂળ સ્વરૂપને ઓળખી શકતું નથી એક પાળેલું અને ઘરમાં રાખેલું પ્રાણી કે જેને કદમાં ઠીંગણું કરેલું હોય અને તેની સઘળી શક્તિને કાબુમાં લીધી હેય તે પ્રાણી જ્યારે પિતાના જંગલી સાથી જનાવરને ક્રૂર, જોરાવર અને સ્વતંત્ર જુએ છે અને જે સ્થિતિમાંથી પિતે નકામું થઈ ગયું હોય છે તે પ્રત્યક્ષ અનુભવે છે ત્યારે પણ તેને પિતાની જાતનું ભાન આવતું નથી આ પ્રમાણે છે તે પણ જેમને શુદ્ધ અને નૈતિક અંતઃકરણની બક્ષીસ છે તેવા મનુષ્યને તેના સંબંધમાં એથી ઉલટો જ પ્રકાર છે. મનુષ્ય ગમે તેટલા અજ્ઞાન અધિકારમાં શું ગળાઈ ગયો હોય તે પણ તેના આંતરિક આત્મામાં તેના મૂળ સ્વરૂપને તેણે ગુમાવ્યું નથી. તેના મનમાંથી પિતાની ઉત્તમત્તાની ગુપ્ત M. P-૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ. યાદદાસ્ત કરી સુંશી શકાશે નહિ કે જેને ગુમાવવાને માટે તે પિતાને દેષ અને કંગાળીયત માને છે તેથી કરીને અજ્ઞાનથી અને કર્મ થી પતિત થયેલા મનુષ્યને બાહ્ય સ્વરૂપે કે આંતરિકસ્વરૂપે જે કદા હ ચ મહાવીરપણને ગ થાય તે તેના સંપૂર્ણ પ્રભાવથી નિતિક સું. દરતાનું સત્ય પ્રતિબિંબ પડતાંજ ઢંકાઈ હેલી ગુપ્ત શક્તિઓ મૂળ સ્વરૂપે જાગૃત થાય અને તેને તે જાતે ઓળખીને અનુભવી શકે. એ પ્રમાણે કરવાને પતિત થઈ ગયેલી વિવેકબુદ્ધિની સામે થઈને પિતાનું મૂળસ્વરૂપ શોધવું અને એમ કરતાં અંતરમાં સત્ય સ્વરૂપ જાગૃત થશે અને જે કારણથી પતિત અવસ્થા પ્રાપ્ત થઈ હતી તે દૂર થશે ત્યારે સત્ય સ્વરૂપની શુદ્ધ પ્રત્યક્ષ પ્રતીતિ સ્વયમેવ બહાર આવશે. હવે પશ્ચાતાપના સમયમાં મનુષ્યને જાગૃત થએલો આત્મા મહાવીર પરમાત્માએ બતાવેલા માર્ગના અવલંબનથી ઉપર પ્રમાણે પિતાની સંપૂર્ણ સ્થિતિને પહોંચે છે, કારણ કે એમ વિચારવું જેઈએ કે પશ્ચાતાપ અને સ્વાત્મ લઘુતા જે સત્યની પ્રતીતિ થયા પછી જાગૃત થએલા અને પશ્ચાતાપવાળા હૃદયમાં પ્રગટ થાય છે તે ખરી બાબતમાંથી ચેકસ સૂક્ષ્મતા શોધી કાઢે છે એટલે કે આત્મસ્વરૂપની શોધને તે પશ્ચાતાપ નથી પરંતુ મૂળ સ્થિતિનું ફરી ભાન થવાજ તે પશ્ચાતાપ છે. મહાવીરના પવિત્ર વચનને વિચાર કરવામાં અને મુખ્યત્વે કરીને મહાવીરની જાત અને જીવનમાં પરમ સ્વરૂપનું જે પ્રતિબિંબ પડે છે તે પરથી પશ્ચાતાપવાળા જાગૃત આત્માનું કર્તવ્ય માત્ર નિરીક્ષણ કરવાનું નથી પણ પોતાના ભુલી જવાએલા સ્વરૂપને નમ્રતાથી ઓળખવાનું છે. જે મહાવીરને આપણને પરિચય છે તેને મળતી આપણી માનસિક ક્રિયાને અનુકમ હૈ જોઈએ. જ્યારે કેઈ એક શબદ, નામ કે વિચાર જે આ પણે તરત યાદ લાવી શકતા નથી તો પણ તે શબ્દ કે વિચાર આપણે એક વખત જાણતા હતા એવી આપણને ખાત્રી હોય છે તેથી કરીને ઘણી વખત મગજને મહેનત આપ્યા પછી તે શબ્દ નામ કે વિચાર આપણી યાદદાસ્તમાંથી ઝબકી ઉઠે છે ત્યારે આપણે તે શબ્દ કે વિ. ચારને તદન નવીન તરીકે ઓળખતા નથી પણ એક જાણીતી પરિ. ચિત બાબત કે જે પિતાના હદયમાં લાંબા વખત સુધી રહેલી હતી તેજ તે છે એમ આપણને ખાત્રી થાય છે અથવા મહાવીર પરમ Page #21 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય અને મહાવીર ભાના સત્યની પ્રતીતિ જાગૃત થએલા આત્માને જે રીતે થાય છે, તેની સરખામણીનું વધારે સારું ઉદાહરણ એવું આપી શકાય કે એક માણસને જેમ પિતાના ભવિષ્યના ઉલટ પાલટ થવા પછી ઘણા વરસ વીતી ગયા બાદ જે જગ્યા એ પતે સુખો દીવસે કાઢેલા હતા અને જેને તે પરિચિત છે તે જગ્યાની ફરી મુલાકાત લેવાથી તે જગ્યા વિષે તેને નવીન સંસ્કાર નહિ થતા જુના સંસ્કાર તાજા થાય છે તેમ જાગૃત થએલા આત્માને ઘણા જુના વખતનું પરિચિત મહાવીરપણું પ્રગટ થવાની સાથે તેને તેની પ્રતીતિ થાય છે. જુના દેખાવા અને જુના પદાર્થોમાં તેની સાથેને પિતાના અંતઃકરણને સંબંધ જાણ્યા વગર કોઈ મનુષ્ય ઘડા વખત સુધી લપટાઈ રહે પરંતુ તે સંબંધમાં આખરે કાંઈક એવો આભાસ થાય છે કે જેથી તરતજ યાદદાસ્તીના જુસ્સામાં જુની લાગણીઓ, જુના વિચાર અને જુના બનાવે જાગૃતીની સાથેજ હૃદયમાં ઉભરાઈ આવે છે અને બહારને દેખાવ નવી ચળવળથી ઢંકાઈ જાય છે તથા સઘળું મૂળ સ્વરૂપે નવા રૂપમાં દય થાય છે. વિચાર છે તે દેખાવ નથી પણ અંતઃકરણની કબુલાત છે અને જેમ જેમ જે દરેક પદાર્થ આખ જુએ છે તે જોનારને પિતાના ઝળકતા અને વધારે સારા ભૂતકાળનું ભાન કરાવે છે, પિતે હાલ જે સ્થિતિમાં છે તેની સાથે તે સરખામણી કરે છે અને જુએ છે કે એક વખત હું કે આનંદી, તંદુરસ્ત અને સુખી હતું તે યાદ આવતાં તેને હાલ ઘણું તીણું અને ઉંડું દુઃખ થાય છે, પિતાની મૂળ સ્થિતિ યાદ આવતા ઘણેજ તીવ્ર પશ્ચાતાપ થાય છે કે જે વર્તમાન કાળે તેના આત્માને આરપાર વેદના ઉત્પન્ન કરે છે. હવે આ પ્રકારને બરાબર મળતી જ ક્રિયા જાગૃત થએલા આત્માને સત્યની પ્રતીતિ થવામાં છે. પવિત્રતાના શાસ્ત્રીય ધોરણમાં અને મહાવીર પરમાત્માના જીવન કમમાં જે ઉચ્ચતા પ્રત્યક્ષ થાય છે તેમાં જ્યારે આમાને સન્મુખ લાવવામાં આવે છે ત્યારે તેના આંતરિક હદયમાં પિતે ગુમાવેલા શુક મૂળ સ્વરૂપને માટે તેને કાંઈક ભાન થાય છે અને તેને ખરેખરી રીતે ઘણું તીણું દુઃખ થાય છે. જે મહા મીર પરમાત્માનું જીવન આપણને તદન ન જણાય તેવું હોય તે દેહિત અંત:કરણને અધું દુઃખ ઓછું થાય. તેમાં જો આપણે ઘણે ભશકે. છે એમ જોઈએ અને જેને આ Page #22 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ. પણું અંતઃકરણના પરીધથી આપણે અર્ધ પણ ન સમજી શકીએ તે જેમ એક કીડા ગીધની સામે ન થઈ શકે અથવા બબડું બાળક જેમ કેઈ વિદ્વાનના ડહાપણ અને વાક્યાતુર્યની તુલના ન કરી શકે તેમ આપણું સ્વરૂપને ભુલી જવા માટે આપણને વિશેષ શરમ કે દિલગીરી થાય નહીં. પણ ગુપ્ત રહેલું તત્વ કે જે જાગૃત થએલા મનપર આત્મઘાતી પણાના તીણ ડંખ મારે છે અને મહાવીરાણાની પ્રતીતિ કરાવે છે જે વરૂપ ગુમાવી દીધું છે તે યાદ આવે છે, મનુષ્યને આત્મા પૂર્ણતાને પહોંચેલે છે એમ મહાવીર જણાવે છે પરંતુ તે કર્મના આવરણથી પરવશપણને પામેલો છે એ નિશિય જે મહાવીરના જીવનમાંથી થાય છે તે જાણીને જાગૃત આત્માને પિતાની સ્થિતિને માટે કેમ વડે પશ્ચાતાપ અને શરમ ઉત્પન્ન થયા વગર રહે? પશ્ચાતાપ એ મહાવીરપણામાંથી માણસપણામાં પતિત થવા માટેની યાદદાસ્તી છે. જેમ અસરકારક અને દુઃખી હૃદય આશ્ચર્યકારક જીવનની વાત ધ્યાન પુર્વક શ્રવણ કરે છે, જેમ મહા પુરૂષને મનુષ્યાકારમાં સ પૂર્ણ નિર્દોષપણાની દષ્ટિ હોય છે, માનસિક અને નૈતિક ઉગ્રતા કે જેમાં સ્વાભિમાનપણું રહેલું નથી, માણસ સાથે નિરંતર મહેનત અને વાતચીત કરતાં છતાં પરમાત્મા સાથે પવિત્ર પ્રેમ રાખનારા મહાત્માના જીવનની જેમ આપણે માનસિક તુલના કરીએ છીએ. સ્વામગી, પિતાને સુખના એક પણ વિચાર વગરનું, સ્વાર્થ સાધુપણાના એક પણ કાર્ય વગરનું જીવન, માતાના જેવા નિર્મળ પ્રેમવાળા પરોપકારથી વધારે પુષ્ટ થએલા, ગમે તે પ્રસંગે નિર્દોષ આળ અને અપમાન થયા હોય તેવા અને ટુંકામાં સંપૂર્ણ પવિત્ર જીવન હોય તેવા આત્માને પિતાના ગુમ થએલા સ્વરૂપને શોધવાનું આપ આપ ભાન થાય છે. શ્રેષ્ઠતાનું છેરણ જેને માટે માણસને લાગણી થાય છે. તેની તેને ઘણું લાબે કાળે પ્રતીતિ થાય છે. આત્માની, ગુન્હાની નાખુશી બરેલી કબુલત પ્રત્યક્ષ છે, તે વિચારે છે કે મારા પાપીપણાની આ તરતની ખાત્રી છે તે છતાં મે તેના તરફ કદી તિરસ્કાર બતાવ્યું નથી, જે પ્રકાશ જેવાને મારૂં મલિન અ તઃકરણ તરફડીઆ મારતું હતું, જે પવિત્ર ધરણને હુ ધિક્કારતા હતે. જે પવિત્રતાને હું અપવિત્ર ગણતે હતે, મારા આત્માની શાંતિ અને નિર્દોષતાનું સ્થળ જે હું તજી દેતા હતા, હું Page #23 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય અને મહાવીર. મેશાં અંતઃકરણથી ઉલટી રીતે ચાલતું હતું તે હું આજે મારૂં ગુપ્ત મહાવીર પણું જાગૃત થવાથી મને જુદાજ રૂપે જોઉં છું. મારા ભટકતા અને અંધારાવાળા વિચારે હવે ખરાપણાને જોઈ શકે છે, મારી નબળી અને વલલા થઈ ગએલી કલ્પના શક્તિ ખરા માગે અને શાંતિપણે જાગૃત રહે છે, મહાવીર પરમાત્માના જીવનની આ સત્ય. તાથી મારા અંતઃકરણમાં મારૂં મહાવીરપણું જે દબાઈ રહેલું તે આજ પ્રત્યક્ષ થાય છે. મહાવીરપણું મેળવવાની રીતિની શોધ, મહાવીરના સત્ય સ્વરૂપથી મનુષ્યના અંતઃકરણમાં પિતાના ગુમાવેલા સ્વરૂપનું ભાન થાય છે, એટલું જ નહિ પણ મહાવીરનું સત્ય મનુષ્યને પિતાનું સ્વરૂપ પાછું મેળવવાની રીતિની શોધ કર. વાને માર્ગ દર્શાવે છે. મનુષ્યને પિતાની જુદી જુદી સ્થિતિ બતાવવામાં શાસ્ત્ર ફકત તેને વાસ અને અવનતિને માર્ગ દૂર બતાવે છે, એટલું જ નથી પણ તેમાંથી કેમ બચાવ કરે અને કેમ ઉન્નત થવું તેની રીતિ પણ બતાવે છે. માણસના હૃદયમાંથી તેને શે રેગ છે. તેને જવાબ માગવામાં આવે છે એટલું જ નહિ પણ જે ઉપાય બતા વવામાં આવે તે માફક આવે તેવા અને પુરતા છે કે નહિ તેને પાછા જવાબ માગે છે. મહાવીર પરમાત્મા પિતાના ઉપદેશથી માણસના હૃદયમાં પડઘો પાડી જાગૃત કરે છે, અને પહેલા દિલગીરી ભરેલી કબુલતથી મનુષ્ય કહે છે કે “આવા પ્રકારની પવિત્રતા અને શાતિ મેં ગુમાવી દીધી. ' અને પછી આનંદિત રીતે યાદ લાવીને મેં કહે છે. આ રીતિ સિવાય બીજી કોઈ પણ રીતી તેને પાછી મેળવવાની નથી.” ઈરછાતિ કે વગર ઈરછાથી માણસ મનુષ્યત્વથી પતિત થતે હોય તેના જેવી દુઃખકારક મનની સ્થિતિ બીજી કોઈ પણ હોઈ શકે નહિ. મારામાં ઉચું અને ઉમદા પ્રકારનું ધારણ હોય છતાં તેથી મારી સઘળી કિયા ભયંકર રીતે નાશ કરનારી હોય, શ્રેષ્ઠતા અને સુંદરતાને દેખાવ જે હું ઘણેજ વખાણતો હોઉં પણ હું જે કરું તેમાં તેને અંશ પણ ન હોય, આવા પ્રકારની જે સ્થિતિ છે તેનું દુઃખ કોઈ પણ માણસ સહન કરી . અહિં. માણસના પિતાના Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મહાવીર પ્રકાશ. ભુખને માટે કે તેણે પિતાની સ્થિતિ ભુલી જવી અથવા તેને ફરી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. કાંતે મનમાંથી પોતાની અધમ થઈ ગએલી સ્થિતિ વિશે અને ગુમાવેલાં સુખ અને પવિત્રતા માટેનો વિચાર કાઢી નાખે અથવા તે તેને મેળવવાને દઢતા પૂર્વકર્તિયારથાઓ. એક બાળક કે જેનું નશીબ ઘણાજ હલકી જાતના જીવનવાળું છે તેને લઈને કોઈ પૈસાવાળા સુંદર બંગલામાં રાખવું અને બધી જાતના ઉંચા પ્રકારના સ્વાદ, ટેવ અને લાગણીથી પરિચિત કરવું કે જેથી તેના મનમાં અસંતોષવાની ઈચ્છાઓ જાગૃત થાય, અને તે પિતાની હલકી સ્થિતિમાં તેના સાધનના માર્ગ ટુંક હોવાથી ઘણે કંગાળ અને દુઃખી થાય, એવી રીતે કરવું તે બાળકપર ઘણી ભુલ ભરેલી દયા બતાવેલી ગણાશે. અથવા કોઈ જંગલી અને મુખે જાતને કેઈ માણસ , અને જ્યાં સુધી તેનું મન સુધારાવાળા વિચારથી અને આરામના રહેઠાણથી પરિચિત થાય અને ટેવાઈ જાય ત્યાં સુધી રાખીને પાછો તેને તેનાં જંગલી ઝુંપડામાં અને જંગલી માણસેમાં મેકલી આપે, હવે આવી જાતના ઉપકારનું પરિણામ અને સ્થિતિમાંથી તે માણસને પાયમાલ કર્યા બરાબર નહિ આવે? તે સુધારેલામાં પણ રહી શકશે નહિ, અને જંગલીમાં પણ તેનાથી રહેવાશે નહિ. આ ઉપરથી કહેવાનું તાત્પર્ય એવું છે કે માણસને પિતાની સ્થિતિનું ભાન થાય તેની સાથે જ તે સ્થિતિ સંપૂર્ણ રીતે પ્રાપ્ત થાય તેવા પ્રયત્નમાં ઉતરવું જોઈએ. જે માણસને મનુષ્ય જીવનની ઉચ્ચતાની છાપ પડેલી છે, અને માણસની અંદગી સ્વાર્થીપણાથી અને પાપથી ભરપૂર હોય તે પણ જે મહાવીર પરમાત્માના ઉચ્ચ અભાવ અને નિતિક મહત્વતા તેને પ્રત્યક્ષ થએલ હોય તો તેને કમનશીબમાં ઉપર કહેલા ઉદાહરણે લાગુ થતા નથી. આવી જાતના માણસને માટે બે માર્ગ છે કે જેમાં પ્રયતન કરવાથી તે પોતાની ગુમાવેલી હમેશની શાંતિ પાછી મેળવી શકે તે પિતાની સ્થિતિને કંગાલીયત ભરી અને અને અસર વગરની રીતિથી ભુલી જવી અને બીજી રીનિ પિતાની મૂળ સ્થિતિ સમજીને તેને મેળવવાનો પ્રયત્ન કરી હમેશની શાંતિ પ્રાપ્ત કરવાની છે. મહાવીર પરમાત્મા જિજ્ઞાસુ માણસની સન્મુખ તેણે ગુમાવેલા Page #25 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય અને મહાવીર મહાવીરપણાને પ્રત્યક્ષ દેખાડે છે એટલું જ નહિ પણ તે પિતે પિતાના જીવનથી તેને આત્માને એવી રીતે મળે છે અને અસર કરે છે કે જેથી મનુષ્યને અંતઃકરણની પ્રકૃતિ બદલીને તેને તેની જરૂરીઆત ભરી માગણીઓને જવાબ આપોઆપ મળે છે. આત્માને પિતાની સ્થિતિ પાછી પ્રાપ્ત કરવાને બે મોટી મુશ્કેલીઓ નડે છે (૧) દેષનું જ્ઞાન અને (૨) કર્મ દેષદૂર કરવામાં મનની નૈતિક નબળાઈ આથી જાગૃત થએલા અમાને બે ખાસ જરૂરીઆત રહે છે જેમાંથી એક ક્ષમા કરવાની (સહન કરવાની) જરૂર અને બીજી નૈતિક પરિબળની જરૂર આ બને જરૂરીઆતે પુરી પાડવાને મહાવીર પરમાત્માનું સત્ય સ્વરૂપ ઘણીજ મજબુત રીતે માણસના અંતકરણને અસર કરે છે. ૧ પાપકર્મની મુક્તિ. સંપૂર્ણ શાંતિ અને પવિત્રતાને ચાહનાર આમા પ્રથમ પાપ કર્મની મુક્તિને ચાહે છે. અને તેને માટે જે ઉડી લાગણી રહે છે તેને જવાબ મડાવીર પરમાત્મા પોતાના જીવનમાંથી આપે છે. તે શીખવે છે કે હે મનુષ્ય પ્રાણી? તું વિચાર કર કે પાપકર્મને જ્ઞાનથી તારૂં જાગૃત થયેલું મન અને તારી શક્તિ કેવી રીતે દબાઈ જાય છે? અને તે પાપકર્મને દૂર કરવાને તને કયે માર્ગ અનુકૂળ છે? મહાવીરનું જીવન તેને શુદ્ધ માર્ગ તાત્કાલિક બતાવે છે. એક કરજદાર માણસનીગુંચવાડા ભરેલી સ્થિતિને મળતી આવે તેવી જ સ્થિતિ એક કુલીન આત્માની હોય છે, જ્યારે એક માણસ ન છુટી શકાય તેટલે દેવાદાર થઈ જાય છે ત્યારે આપણે જોઈએ છીએ કે તેની સ્થિતિ તદન નાલાયક અને નબળાઈથી ભરેલી હોય છે. માણસની શક્તિઓ પર કરજ એ મરણતલ બોજારૂપે રહે છે જે માણસ દિન પ્રતિદિન ઉપકારના બેજ નીચે દબાતે જાય છે અને થોડી મુશ્કેલી પણ દૂર કરવાને જેને કશે સંભવ જણાતું નથી તે પિતાના મનની ફરી જાગૃ ત થવાની શક્તિ ગુમાવે છે એટલું જ નહિ પણ તે ઉત્સાહ વગરને શુન્ય અને નબળે થઈ જાય છે. જ્યાં સુધી ભૂતકાળની વળગેલા ભત જેવી સ્થિતિ તેની સન્મુખ હોય ત્યાં સુધી કઈ પણ નવા કામમાં કે નવા સાહસમાં ઉતરવાની તેની હિંમત હેતી નથીતે એવું વિચારે Page #26 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ. છે કે હું ગમે તેટલું કરીશ તે પણ જે બેજાથી હું ક્યરાઈ ગયેલું તેને અમુક અંશ દૂર થવા સિવાય બીજું કંઈ થવાનું નથી અને એ વિચારથી તેની મુખ્ય શકિત અને મહેનત કરવાની ખંત રહેતી નથી ભૂતકાળના ભૂતને દુર કરવાને બદલે તે તદન નિરાશામાં પિતાની જીદ ગનેનશીબ પર પડતી મુકે છે અથવા તો પિતે કંઈ સારું નહીં કરી શકે એવી લાગણમાં પિતે જે વધારે ખરાબ કરતે હોય તે પણ જાણવાને તે બેદરકાર થઈ જાય છે. આવા માણસને પ્રયત્નમાં લાગુ કરી જાગૃત કરવાને જે પ્રથમ કરવાનું છે તે એ છે કે તેને ભૂતકાળ સાથે સંબંધ તદન દૂર કરે અને જીદગીની ફરી શરૂઆત કરવાને તેતે ઉત્સાહિત કરે. આબરૂ અને આચારના નુકશાનકારક ફેરફારથી જે તેને વારંવાર અસર થાય છે તેને દેશની યાદ આપીને તેના આત્માની જરૂરીઆતે વિષે ખાત્રી કરાવવામાં મદદ કરવી. સમાજમાં જે માણસ ન્યાત બહાર થયે હોય છે તે તેની સાથે પ્રયત્ન કરવાની ઘણીજ પ્રબળ હીંમત પણ ગુમાવે છે. ગેરવિશ્વાસ અને શકનું વાતાવરણ કે જે ઘણી ભુલે કરાવે છે તેનાથી આશા અને ઉત્સાહને નાશ થઈ જાય છે. દયા, માન અને જાહેર રીતની લાગણું તેનામાં રહેતી નથી. સમાજમાં માન અને ગ્યતા પ્રમાણેની પિતાની ગુમાવેલી જગ્યા નહિ મળવાની સંભાવને લીધે તેના હૃદયમાં આશા અને લેભ મરી જાય છે, અને પિતે કેટલી ખરાબ સ્થિતિએ પહોંચે છે, તે જાણતા છતાં કદાચ તેને માટે તદન બેદરકાર થઈ રહે છે. જે તે નવીન જીદગી શરૂ કરી શકે, તેને ધિકકારવા લાયક ભૂતકાળ ન ભુલી શકાય તેવી યાદદાસ્તમાંથી હમેશને માટે ભુલી જવાય તે તેને માટે કાંઈક જુદી જ સ્થિતિ થઈ શકે, પણ તે ભયંકર ભૂતકાળ તેના વિચારોમાં વારંવાર દેખાય છે, તેના સેવતી અને સંબંધીઓના મુખથી તેને ઘણું સાંભળવું પડે છે, અને જ્યાં જાય છે ત્યાં તે તેને હેરાન કરે છે અને દરેક રીતે દબાવે છે. આવી સ્થિતિમાં માણસ ગમે તે કરે તે પણ તેને પિતાના વિષે સારા વિ. ચાર નહિ આવે અને તે નિરાશાના કંગાળ સંતોષપર પિતાને હમેશને માટે તજી દે છે. હવે જે આત્મા પિતાનું નિતિક માહાસ્ય પાછું મેળવવાને Page #27 -------------------------------------------------------------------------- ________________ - મનુષ્ય અને મહાવીર લાંબા વખતથી ઈચ્છા રાખે છે, પરંતુ તેને પાપકર્મથી તેને જે જે મુશ્કેલીઓ જણાય છે, તેને ઉપરના ઉદાહરણ સહાયરૂપ થશે. કરજની પેઠે અંતઃકરણનું પાપ જાગૃત થએલા આત્માને શલ્યરૂપે તાજું દુઃખ આપે છે, અને તે શક્તિઓને પાછી હઠાવે છે. જ્યાંસુધી નહિ બજાવેલી ફરજ અને જવાબદારીની નોધ તેની સામે થાય ત્યાંસુધી સારું કરવાના નવા પ્રયત્નથી શું લાભ? હમેસની ફરજ બજાવવાને ગમે તે પ્રયત્ન હોય તે પણ તે પુરતું નથી, પાપક ના પૂર્વના સમૂહને દૂર કરવાને તે ઘણેજ છેડે ઉપયોગને થઈ શકે. દરેક દિવસે હમેશના વધતા જતા અને નહિ ભરાતા કરજમાં કાંઈક વૃદ્ધિ થાય છે, અને હદયપરનો બે માણસ ગમે તે કરે તો પણ વધારે ને વધારે ભારે થતું જાય છે. જે તે નવીન જીદગી શરૂ કરે, ભૂતકાળના પાપને ભૂલી જાય, દુઃખી આત્માને એમ લાગણું થાય કે ભૂતકાળમાં કાંઈ થયું જ નથી, જે અંતઃકરણને નિર્દોષતાના જોરથી પોતાના કર્તવ્યની નવીન સૃષ્ટિમાં પ્રવેશ કરવાને છુટું કરવામાં આવે તે ભવિષ્યને માટે કાંઈક સારી આશા રાખી શકાય. પરંતુ પ્રવાહની સાથે જ એક તણખલાની પેઠે ઘસડાઈજનારા મનુષ્ય માં એવી કઈ પણ શક્તિ અસર કરી શકે નહિં. પાપકર્મના કરજની ભયંકર જવાબદારીમાંથી આત્માને કેઈ પણ દૂર કરી શકે નહીં સામાજીક શિક્ષાની જાહેરાતની પેઠે પાપ અંતઃકરણમાં દૈવિક શિક્ષાની જાહેરાત સાંભળે છે, અને પ્રયત્ન કરવાને પિતાને અગ્ય માને છે. વિશેષ ભયંકર એ લાગે છે કે આ સઘળા ઉદાહરણે પાપના નૈતિક પાછા પાડવામાં સંપૂર્ણ રીતે મળતા આવે તેવા નથી, કારણ કે કરજ ગમે તેવું ભારે હોય તે પણ તે તદૃન દૂર ન કરી શકાય અને કાઢી ન શકાય તેવું નથી, પરંતુ પાપકર્મને માટે તેવું છે. કરજદાર માણસ લા લઈને Insolvent બેવડા પ્રયત્નથી અથવા નશી બના કેઈ અણધારેલા લાભથી અથવા કઈ મિત્રના વચ્ચે પડવાથી ભૂતકાળની ન ભૂંસી શકાય તેવી જવાબદારીમાંથી કદાચ મુક્ત થઈ શકે, પરંતુ પાપ એક વખત કર્યા પછી તેને નહિ કરેલું થઈ શકશે નહિ, પાપી કાર્યથી જે કરજ થએલું હોય છે, તે આ જગતને કઈ પણ ખાત્રીવાળા સાધનથી ભરી શકાતું નથી, અને એકનું પાપ બીજાને પણ આપી શકાય તેવું પણ કોઈ સંભવ નથી. વળી જે માણ M. P - Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મહાવીર પ્રકાશ. સ સમાજથી દૂર થએલે હોય તે વખતન જવા પછી અથવા પિતાના ખરાબ કામને તજી દેવાથી સામાજીક ધિક્કાર અને રવિશ્વાસની અસરથી છુટો થઈ શકે છે, અને સમાજ તેને પોતાના સમુદાયમાં કરી લે છે, પરંતુ પાપની જાહેરાતવાળાને માટે તેવા કાંઈ પણ બચાવ નથી. તેના પાપકર્મને ન્યાય સ્વતંત્ર અને અદલ છે. તે તેનું રહેઠાણ જેતે નથી, તેમજ હજારો અને લાખો વરસ જાય તે પણ તેના પાપનું પ્રાયશ્ચિત મળવામાં જરા પણ ખામી આવતી નથી. અનેક ભવ વીતિ ગયા પછી ઘણું પાપ ઉદયે આવે છે, અને તેના માઠા ફળ ત્યારે ભેગવવા પડે છે. જાગૃત થએલાપાપી માણસનું પાપ તે તેને પિતાને જ સન્મુખ રહીને દુઃખ આપે છે, તે તેના થી ભૂલાતું નથી. જાગૃતીવાળું મન પિતાને માફી મળે એવી ઈચ્છા રાખતું નથી, પરંતુ તેમાંથી મુક્ત થવાની ઈચ્છાના ભારે દુઃખમાં તે પાપની શિક્ષા ભેગવવાને તત્પર રહે છે. જે પાપના ઉદયથી પિતાને દુઃખ ભોગવવું પડે છે તે શિક્ષાના નિયમને તે વખાણે છે. ગમે તેવી સારી દયા, જરા પણ ક્ષમા કે કાંઈ પણ તેને સંતોષ આપશે નહિં, પરંતુ પાપના ફળના નિયમથી જે દુઃખની નિશાની પિતાના પર થાય, તેજ તેની શાતિનું કારણ થાય છે. મારા પાપ હું શાંતિથી ભેગવું તેજ હું પવિત્ર થાઉં એ તેને નિશ્ચય હોય છે, અને તેથી જ્યાંસુધી પાપ તદ્દન નષ્ટ થઈ અને તેના ચૂરેચૂરા થઈ જાય ત્યાં સુધી તે ધીરજથી તેની સામે ઉભે રહે છે. હવે મહાવીર પરમાત્માના જીવનમાં જે મહાવીરપણું પ્રત્યક્ષ થાય છે. અને જેમાં પાપની સંપૂર્ણ શિક્ષા આવી જાય છે. તે જાણ વાની ઉંડી જરૂર જાગૃત થએલા આત્માને છે. કારણકે એક રીતે મહાવીર પરમાત્માના જીવનમાં જે અસાધારણ પવિત્રતા છે. તેને પાપના સમૂહ સાથે કેવી રીતે ટકાવી રાખવામાં આવી છે તે આપ છે અનુભવવાનું છે. ઘોર પાપ કર્મના ઉદય વખતે. પણ તે પવિત્રતા તે શેષમાત્ર ગઈ નથી. અને ખરેખર દુઃખી અંતઃકરણને માટે તે કાંઈ ઓછા દિલાસરૂપ નથી. જે કઈ ભલે અને પવિત્ર માણસ કે ઈ ગરીબ ન્યાત બહાર થએલા માણસને માટે તેની સઘળી જુઠી વ. ર્તણુંક ભૂલી જઈને પિતે લેકેની અપકીર્તિ સહન કરે અને તે ન્યાત બહાર થએલા પાપી માણસને પિતાને પ્રેમ અને મિત્રતા બતાવે Page #29 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય અને મહાવીર તે તે કાંઈ ઓછી વાત નથી. ન્યાતને તિરસ્કાર પિતાનું અને બીજા નું અપમાન એ સહન કરતાં જ તેને દિલાસાનું એક કારણ આશા અને સુખનું એક સ્થાન મળે તે તે દુઃખી માણસને કેટલી ખુશાલી કેટલી આશા અને કેવું નવું જીવન આવશે તે કલ્પના શક્તિથી જ ણી શકાય તેવું છે એક ઘણે ભલે અને આબરૂદાર માણસ તેની સાથે મળે છે એ તે તેને કાંઈ ઓછી ઉમેદનું કારણ નથી. તેવી જ રીતે એક પાપી માણસને જે એમ જણાય કે મહાવીર પરમાત્મા મને પાપીને સહાયક છે, તેની હાજરીમાં જ મેં મારી પવિત્રતા જા ખી જાણી છે તે તેની સન્મુખ પિતાના પાપને કબુલ કરે છે અને છુ પી રીતે તે તેનું દુઃખ સહન કરવાને તૈયાર રહે છે. જ્યારે વીર પરમામા કે જેના મધ્યમાં સઘળા કુદરતના નિયમ અને ધોરણનું મધ્ય બિંદુ દેખાય છે, જે પોતે જ પવિત્રતાની મૂર્તિ છે અને જે પાપી માણસને પણ મહાવીરપણને પ્રતીતિ કરાવે છે. તેને પિતાની સન્મુખ જુએ છે ત્યારે ખરેખર પ્રજતું અ તઃકરણ નિરાશ થતું અટકે છે અને ભૂતકાળને નિરાશાવાળે ગણું ભૂલી જવાય છે એથી પણ વિશેષ મહાવીર પરમાત્મા પિતાની અપૂર્વ શક્તિથી પાપી માણસને તેની પ્રકૃતિ બદલી નાખવાને વાળે છે એટલું જ નહિ પણ તેને પાપ અને પરમાત્મા પ્રત્યેની શત્રુતા અને ધિક્કાર જે તેનામાં હોય છે ને તેને પ્રત્યક્ષ બતાવીને તેમાંથી તેને બહાર ખેંચી લાવે છે. ઘણજ ધાસ્તીવાળા અને નિરાશ અંતઃ કરણને સાબીત કરી આપવાનેજ જણે ન હોય તેમ માણસના મહાન દેષની કબુલાતમાંથી તેના તરફ વિશાળ દયા બતાવવામાં આવી છે જોકે કુદરતને કાયદે ધિક્કારવા લાયક સ્વરૂપમાં પાપ સાથેના લાંબા વખતના ચાલું સંબંધથી પાપનું જે દુઃખદાયક ફળ આપી શકાય તે ભયંકર દુઃખ આપવાને રજા આપે છે. તીક્ષણ ઝેરી તીરથી પાપીને શિક્ષા કરી નિર્દોષપણાનું ભાન કરાવવાનું તે કહે છે, જગતના અને નર્કને દુઃખ પાપના ધિક્કાર તરીકે બતાવીને ઘણાજ પવિત્ર અને નમ્ર આત્મા થતા શીખવે છે. અને આખરે પાપના ભેગ તરીકે તેને તેના હાથમાં પણ તે મુકે છે. આ પ્રમાણે છે તે છતાં પહેલેથી છેલ્લે સુધી માણસના દોષને બાજુએ રાખીને પિતાનું મહાસાગર જેવું દયાથી ભરેલું અંતઃકરણ બતાવીને ઘણુ પાપી જી. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મહાવીર પ્રકાશ વેને પણ મહાવીર પરમાત્માં દયાથી ખરે માર્ગ બતાવીને તેમને પાપથી મુક્ત કરે છે તેના દરેક વચનમાં, દષ્ટિમાં અને કાર્યમાં તે પાપી તરફ દયા અને પ્રેમની લાગણીથી જુએ છે, અને છેવટે તે વીર પરમાત્મા આપણુ મહાવીરપણાને બતાવીને કુદરતના નિયમથી પાપનું જે પ્રાયશ્ચિત આપણે ભેગવી પાયમાલ થાત તેનાથી બચાવે છે અને ભવી જીવેને મહાવીર પણું મેળવી મહાવીર થવાને દરેક સરલતા કરી આપે છે. તેથી કરીને આપણે માનવું જોઈએ કે તે વીરપરમાત્મા પાસે જ પાપી આત્માની જરૂરીઆતે પુરી પાડવાને પુરત ખજાને છે. જો કે પાપ ખરી રીતે પુણ્ય થઈ જતું નથી, જો કેભૂતકાળ પાછે આપી શકતા નથી, જે કે કોઈપણ કાર્ય કરેલું હેય તે કદી નહિ કર્યું થતું નથી તે પણ માણસના ધ્રુજતા અંતઃકરણમાં ખરેખર મહાવીરપણાંનું ભાન થયા પછી ઘણા પ્રકારે શાંતિ થાય છે, ભૂતકાળ ભૂલી જવાય તેવી ખાત્રી રહે છે, પાપની શિક્ષા ભગવીને પાપને દૂર કરેલું જાણી શકાય છે અને જ્યારે મહાવીર પરમાત્મા માણસમાં મહાવીરપણું લાવે છે ત્યારે કુદરતના નિયમને, ન્યાયને, સર્વ માન્ય રણને, સત્યને તેના ખરા સ્વરૂપમાં જાણી શકે છે અને પિતે પિતાના પાપકર્મથી મુક્ત થવાને શક્તિમાન થાય છે. ૨ આત્મિક નબળાઈ. આપણું મૂળ સ્વરૂપને પાછું મેળવવાની બીજી મોટી મુશ્કેલી આત્મિક નબળાઈ એટલે પવિત્રતા પાછળના આત્માના પ્રયત્નમાં હૃદયિક જડતા અને હૃદયની નિર્બળતા મુખ્ય છે. અને માણસના ઉત્સાહની આ જરૂરીઆત પુરી પાડવાને મહાવીર પરમાત્મા પોતે હદયમાં સ્થિતિ કરે છે અને મહાવીરપણું ઉપસ્થિત કરે છે. ગુમાવે લા સત્ય સ્વરૂપને પહાચવાના પ્રયત્નમાં આત્મા પિતાની નૈતિક નબ બળાઈથી જાણીતા થાય છે. જ્યારે આજરી માણસ રોગથી પટકાઈ પડે છે અને બીછાનામાં પડી રહે છે ત્યારે તેને પોતાની નબળાઈનું ભાન થતું નથી. પરંતુ જ્યારે તે સાજો થઈને ઉઠવા જાય છે. અને C નહિ કરેલા નિકાચિત એવા સકચિત એટલે ભગવ્યા વિના છુટી શકે એવા કેટલાક કર્મની હકીટ ન આવે છે તેના આધારે આ બાબત લેખો છે. લેખક Page #31 -------------------------------------------------------------------------- ________________ આત્મિક નબળાઈ. ' ર૧ ચાલવાને પ્રયત્ન કરે છે ત્યારે તેના ધ્રુજતા પગલા અને લથડતા શરીરને જોઈને તેને જણાય છે કે તેની શક્તિ કેટલી બધી ઓછી થ ઈ છે. જ્યારે સ્વત ત્ર સત્તા એ દેશની પ્રજાને ઘણી ઉશ્કેરી મુકી હે ય અને તેની ગુલામગીરી જરા પણ દૂર કરવાની દરકાર કરવામાં ન આવે ત્યારે તેને તેના બે ધનની નિરાશા શોધવાની સ્થિતિ નથી.પરંતુ જ્યારે બંડ કરવાને જુસ્સો ફાટી નીકળે છે, રાજ્યની ધિક્કારવા લાયક ધુંસરી ફેંકી દેવાને પ્રયત્ન થઈ ચુકે છે ત્યારે તે બંડ શાંત કરવાને દરેક પ્રયત્ન નિષ્ફળ જાય છે અને ત્યારેજ કડે અનુભવ થાય છે કે સત્તાની અંધાધુંધમાં કેટલી ખરાબી થઈ છે. તેવી જ રીતે જ્યાં સુધી પાપ આત્મામાં કંઈ પણ હરકત કર્યા વગર પડી રહે છે, ત્યાં સુધી પાપને અટકાવવાની દરકાર થતી નથી. પરંતુ જ્યારે તેની દષ્ટિ પર પવિત્રતાનું નવું ધોરણ પ્રકાશે છે, જ્યારે કર્તવ્યને પહેલા પ્રયત્ન કરવામાં આવે છે, ત્યારે જ તેના નિશ્ચયની નબળાઈમાં અને સારા થવાના પ્રયત્નની ઝાંખી અસરથી તેને દુઃખ ભરેલી ખાત્રોમાં પોતાની નૈતિક અને આત્મિક નબળાઈનું ભાન થાય છે.અને ત્યારે વળી આંતરિક સહાયતાની ઉડી ઈરછા જાગૃત થાય છે અને તે વિચારે છે કે નિરાશા અને ઉંડી ઈચ્છાનું હૃદય વગરનું બેલવું શા કામનું છે? મહાવીર પરમાત્માની મહાન આત્મિક શક્તિનું જ્ઞાન હોવાથી શું લાભ છે ? મનુષ્યત્વના ઉમદા પદાર્થ જેવાની શક્તિ શું ઉપગની છે કે જ્યારે આ સઘળું ન મેળવી શકાય તેવું શ્રેય કરવાને બદલે માત્ર માણસ ની કમનશીબીની મશ્કરી કરવામાં કામ લાગતું હોય. શ્રેષ્ઠતા કે સુંદરતા, પાપને પ્રતિકાર, અને પવિત્ર અંદગીની ઉચ્ચતાની નકામી વાત કરશે નહીં. તે સર્વ ખરું છે અને સર્વ કઈ જાણે છે પરંતુ તે મેળવવાને જે ખરો માર્ગ હોય તેજ જોઈએ છીએ. એક ગરીબ ગુ લામ જે છુટકારાના નિઃસાસા નાખે છે તેને છુટકારોને માર્ગ બતાવ અને તેની નબળાઈ દૂર કરવાની છે. જે ખરૂં સત્વ છે તેને પહોંચવા નો ક માર્ગ છે તે બતાવે અને હે મહાવીર? મારી નબળી થઈ ગએલી શક્તિઓ અને હાથમાં દેવિક શક્તિ આપે, મારી આત્મીક શક્તિની પાછી બક્ષીસ કરે, અને છેલ્લી જે મુક્તિની નેમ છે તે પાર પાડવાને દરેક ચંચળતા અને નિશ્ચિર્થિક કઢતા આપો. મહાવીર પ. રમાત્મા આત્માની આવી ઉડી લાગણીને તેના પિતામાંથી જવાબ Page #32 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ. આપે છે. તે આંતરિક સ્વરૂપ બાહ્યથી આત્મામાં બતાવે છે. એટલુંજ નહીં પણ અંતરથી મનુષ્યત્વની શક્તિ અને આશા જાગૃત કરે છે. આત્માની ઉંચી ઈરછાઓ અને ચેડા લાભને માર્ગ તેમાંથી મળશે નહિ પરંતુ તેના એકાંતમાં અને નબળાઈમાં તેની સાથે કોઈ દેવિક મહાત્માની હમેશાની હાજરી અને રક્ષણ તેને મળશે. તારી દરેક હૃદયિક નબળાઈની વચ્ચે કે સ્વગીયદેવતા તારૂં રક્ષણ કરવાનું ધ્યાનપર લે તે તે તારા માટે કેટલું લાભકારક છે તેની તું કલ્પના કરી જે, તારી નબળી અને ગુંચવાડાવાળી જીંદગીમાં કઈ મહાત્મા કે જેનામાં સ્વર્ગીય શક્તિઓ હોય, અને તારામાં કદી નહિ આવેલી તેવી શ્રેષ્ઠ પવિત્રતા હોય તે તારા અંગરક્ષક તરીકે રહેતે તેથી તને કેટલી સહાયતા મળશે, તેને હું વિચાર કર. તારે સુંદર સ્વભાવ કેવી રીતે બદલી જાય છે, તારા પાપ કેવી રીતે દાબી દેવામાં આવે છે, તારે ઉત્સાહ કેવી રીતે ઉન્નત કરવામાં આવે છે, તું જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં મધુર, પ્રકાશિત અને પ્રેમી આત્માઓ તારી આસપાસ ફરતાં તું જુએ છે. લાલચના સઘળા દેખાવે જે તને છેડતા ન હતા, અને નિશ્ચય વગર તારા કાનમાં લાલચ ઉત્પન્ન કરતા હતા, તેમાં તેને શિખામણને અને ચેતવણીને શબ્દ તે મહાત્મા સંભળાવે છે, અને તું તારું હિત જોઈ શકે છે. તારા સઘળા ગુચવાડાની મુશ્કેલીઓ દૂર કરનાર તરીકે તારા હૃદયને મિત્ર જે મહાવીર તારી પાસે હાજર રહે છે, અને તને તારા કર્તવ્યને માર્ગ બતાવે છે. આ જગતમાં જેની હાજરી મનુષ્ય જીવનની ઉમદી ઈ. છાઓ પૂર્ણ કરે છે, જે મહાવીર પરમાત્મા તારા એકાંત અને વિચારના વખતમાં તારી બાજુએ સ્થિર થાય છે, અને જેવી વાતચીતથી વિચારની ઉયતા, ભક્તિની પ્રાધાન્યતા, અને શ્રેષ્ઠ નિશ્ચયિક શ્રદ્ધા આત્મ પ્રદેશમાં ઉભરાઈ રહે છે તે પરમાત્માની નબળા અને પ્રજતા માણસને આ કેવી ઉત્તમ બક્ષીસ છે. સ્વાત્મ વિશ્વાસઘાતી દરેક ગરીબ મનુષ્ય આવી સેબતને કેટલા આવકારથી સ્વીકાર કરશે? દેવિક મહાત્માના સમાગમથી જ જ્યારે આટલે આ નંદ થાય છે ત્યારે ખુદ વીર પરમાત્મા જ્યારે પ્રત્યક્ષ રીતે મનુષ્યની વચમાં રહે અને ખરે માર્ગ બતાવે તે તે કેટલું હિતકારક છે ! કેઈ શક ગ્રસ્ત આત્મા, જે સ્થિતિ પતે ચાહે છે, તેને માટે ઈચ્છા Page #33 -------------------------------------------------------------------------- ________________ આત્મિક નબળાઈ કરતે હોય અને દુઃખથી ઘેરાએલ હોય જો એમ વિચારે કે મહાવીર પરમાત્મા તેને સેબતી અને સ્નેહી તરીકે એક વરસ સુધી તેની સાથે રહે છે, ત્યારે એ વિચારથી તેને કેટલી જાગૃતિ થશે? જ્યારે તમારું અંતઃકરણ માનસિક નબળાઈવાળું હોય મદદની તમારી બુમ પરમાત્માને પહોંચતી હોય, તે બુમ સાંભળીને જ જાણે મહાવીર પરમાત્મા તમારી પાસે આવી તમારા દુઃખમાં ભાગીદાર હોય અને તમારી નબળાઈ દુર કરી તમારા સલાહકારક અને ભેમીઆ તરીકે તમારી સાથે રહેતે તમે શું ક૯પના કરશે? જ્યાં તે મહાત્મા આરામ લેતા હશે તે સ્થળમાં કેવી શાંતિ હશે? તે જગ્યાનું વાતાવરણ કેટલું પવિંત્ર થતું હશે? તેના સુખી રહીશે બધી મુશ્કેલી અને ગુંચવાડામાં કેવી સહેલાઈથી માર્ગ શોધી કાઢતા હશે? કેવી પવિત્ર સુગંધ, કર્તવ્યમાં કેવું પરિબળ દરેક અંતઃકરણમાં ઉ. ભરાતું હશે ? જે શ્રી વીર પરમાતમાની સુખકારક હાજરી અને સરદારી આપણું ભાગ્યમાં હોય તે દરેક સ્વાત્મ વિશ્વાસઘાતી આત્મા તેને એક કુદરતી બક્ષીસ માની ઉચ્ચપદને પ્રાપ્ત ન કરે? તેઓ શું એમ ન કહે કે હે મહાવીર? તારી શીતળ છાયામાં અને સમાવી દે અમારા વિચારે ગુંચવાઈ ગયા છે. અમારો પ્રેમ દેષિત છે, અને મારા હેતુ નબળા અને ધ્રુજતા છે, એ તરણતારણ? તું અમારી પાસે આવી અને તારા દર્શનથી જ અમારા આત્મા પ્રકાશિત અને દઢ થઈ જશે. - જેમ વીર પરમાત્માની બાહ્ય હાજરી અને રક્ષણથી આત્માની જરૂરીઆતે પુરી પડે છે, તેમ તેના શસ્ત્રોથી પણ ઘણે અંશે જરૂરીઆતે પુરી પડી શકે છે, કારણ કે જે શાસ્ત્રીય સિદ્ધાંતે આત્મામાં પ્રત્યક્ષ થાય, જો જાગૃત આત્માનું ધ્યાન, વિચાર, બળ વિગેરે માનસિક જીવનમાં મદદરૂપ થાય, તે પણ તે માણસમાં મહાવીરપણું લાવવાને કાંઈ ઓછું સહાયરૂપ નથી. મહાવીર પરમાત્માની જ જે બરાબર ઓળખાણ થાય તે તેની હાજરી આપણુ દરેક પવિત્ર વિચારને ઉજત કરવાને અને દરેક શકા દૂર કરવાને આશીર્વાદ સમાન છે. બાઘુ મેળાપથીજ જો મહાવીર પરમાત્માને અંતઃકરણમાં આ તુરતાથી આદર થાય. જે તે પરમાત્મા આપણાંજ રહેઠાણમાં સ્થિતિ કરતા હોય તે આપણને જે મોટે ઉપકાર થાય તે તેના Page #34 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ ઘરમાં રહેવાથી નહીં પરંતુ આપણા હદયમાં–અંતઃકરણમાં તેને નિવાસ થવાથી આપણુ યુક્તિ થઈ શકે, દરેક જાગૃત આત્મા કે જેઓએ વિર પરમાત્માને બાહ્ય સ્વરૂપ આ જગતપર જોયા છે તેઓ સર્વેના હદય અને અંતઃકરણમાં તે શાશ્વતના સુખના બીજ રોપી શકયા છે. જેઓએ ઘણુંજ ધ્યાન પૂર્વક તેની મુખમુદ્રા જોઈ છે, અને તેના વચને શ્રવણ કરેલા છે, તેમનામાં તેઓ જ્યાં હશે ત્યાં મહાવીરપણાની શક્તિ હજુ પણ જાગૃત હશે. તમારી મુશ્કેલી અને મુંઝવણ વખતે પિતે તમારી બાજુમાં છે, એમ જાણવાને તમને જે તે શકિતમાન કરે, તેના વચન સાંભળવાને તમને પ્રેરણું કરે, તેને મજબુત હાથ પકડવાને તમને ઉત્સાહવાળા કરે તે તમારે સમજવું કે તે મહાવીરની કૃપાથી તમે જરૂર મહાવીર થશે, એવી રીતે તેમણે ઘણું માણસને મહાવીર કીધા છે, અને આજ પણ કરે છે. તમારે એમ માનવું જોઈએ કે દરેક પવિત્ર વિચાર જે તમારા હૃદયમાં ઉત્પન્ન થાય છે તે મહાવીર પણાની સૂચના છે. ભક્તિ ભાવનામાં આત્માને જે લીન ભાવ થાય છે તે મહાવીરપણું પ્રગટ થયા પછી જ થાય છે. તમારા હદપાટ તે મહાવીર પાસે ખુલા કરે અને તેનું મહાવીરપણું તમારા આત્મામાં પ્રવેશ કરશે. તમારે આત્મા તેની સાથે એકમેક થશે અને મહાવીરપણુથી તમારું હૃદય ધડકશે, તમારું માહાતમ્ય મહાવીર જેવું જ થશે. અરે ! નબળા અને ધ્રુજતા મનુષ્ય? તને પવિત્ર, શાંત અને સબળ થવાને જે કાંઈ જઈએ છીએ તે આ સઘળું નથી? મૂછ પામતા શરીરને ભાનવાળા કરવાની પેઠે તે મહાવીર પરમાત્મા તારી દુર્દશામાંથી તને મહાવીર બનાવવાને પરમ પ્રયત્નવાન છે કે નહિ તેને તું વિચાર કર અને તારી આત્મિક નબળાઈ દૂર કરીને મહાવીર પણને અનુભવ કર. ઉપસંહાર, જે વિષયની આપણે લંબાણથી નિરીક્ષા કરી છીએ તે અંતમાં એમ બતાવે છે કે મહાવીરના સત્યની પ્રતીતિનો શ્રેષ્ઠ પાઠ તેમાંથી કરેક મનુષ્ય શીખી શકશે અને તેની જવાબદારી તેના પર રહેશે. દેષિક સત્યના જે પુરાવાથી આપણે તેને સ્વીકારને હકક રાખી શકીએ Page #35 -------------------------------------------------------------------------- ________________ ર૫ મનુષ્યઅને મહાવીર. તે સર્વ માન્ય અને સર્વ શિક્ષિત છે. તે મનુષ્યને એક ઘણા કેળવાએલા અને સંપૂર્ણ બુદ્ધિશાળી બનાવે છે. એમ નહિ તે પણ તે મા ભુસને માણસ બનાવી મહાવીર થવાને માર્ગ બતાવે છે તેની ફરી યાદગીરી યાદ લાવવાને પછી જરૂરીઆત રહેતી નથી. જે મહાન શકિત ઘણા થોડા માણસમાં પ્રફુલ્લિત થઈ હોય છે તેને માટે તેને આપોઆપ લક્ષ જાય છે અને ઉંચા પ્રકારની વિવેકબુદ્ધિ, નિતિક શ્રેષ્ઠ પ્રકૃતિ જે સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે તેનું કુદરતી શિક્ષણ મળે છે. મુખ્યત્વે કરીને મહાવીરને સત્વ સિદ્ધાંત મગજને અસર કરે છે તેના કરતાં તે હૃદયના ઊંડા ભાગમાં વધારે અસરકારક નિવડે છે. મહાવીના દૈવિક સત્વ તરફ જે લક્ષ આપે છે તેમને કઈ એવી રીતે નાકબુલ નહિ થાય કે આતિહસિક સાબીતી વગર, સૂક્ષમ દલીલ વગર અને વિવેક બુદ્ધિની ગુચવાડા ભરેલી ચર્ચા વગર તે સત્ય ગ્રહણ કરવાને તૈયાર નથી. મહાવીરનું સત્ય એ જે સાહિત્ય હેતતે આવા બચાવને અંત આવી જાય, ઉદાહરણ તરીકે એમ માની લઈએ કે ઉંચા પ્રકારના ગણિત શાસ્ત્ર અથવા વિજ્ઞાન શાસ્ત્રના અભ્યાસને માટે જે શકિતઓ કેળવવામાં આવે તે છતાં તેના પુરાવા ઘણાં માણસની શકિતથી ન સમજાય તેવા હોવાથી અને અજ્ઞાન તથા અભણ માણસે તેના અજાણ પણાને લીધે બધી જવાબદારીથી દૂર રહે તે ગણિત શાસ્ત્ર કે વિજ્ઞાન શાસ્ત્રથી ઘણું લેકે અજ્ઞાત રહે છે કારણકે તે સાહિત્ય છે અને તેમાં પુરાવાની જરૂર પડે છે પરંતુ મહાવીર એ કાંઈ સાહિત્ય નથી. મહાવીરનું સત્ય આપે આપ વિસ્તારને પામે છે, તેમાં તીક્ષ્ણ બુદ્ધિની જરૂર રહેતી નથી પણ મનુષ્યત્વપણનું સામાન્ય અંતઃકરણ અને સામાન્ય હદય તેને ગ્રહણ કરી શકે છે. આપણે પ્રકૃતિના સામાન્ય જ્ઞાનથી જે અંતઃકરણ જાગૃત છે, જે આત્મા પ્રેમ, દયા, કોમળતા અને સત્યતાની ગ્યતા ધરાવે છે, તેઓ સર્વે મહાવીરનાં સિદ્ધાંતે શ્રવણ કરવાને અને ગ્રહણ કરવાને દરેક રીતે યોગ્ય છે. એક નાનું બાળક કે જે મહાવીર પરમાત્માને પહેલીવાર ઓળખે છે, અને પ્રાર્થના કરે છે, એક ગરીબ રેજીદે મજુર કે જેની બુદ્ધિ પિતાના કામ I D - Page #36 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ. સિવાય કાંઈ પણ વધારે હોતી નથી, એક નબળે કંટાળી ગએલે દરદિ' કે જે દુઃખી બિછાનાપર પડેલે હેય અને કાંઈ પણ વિચાર કે વિવેકબુદ્ધિ જેથી નષ્ટ થઈ ગઈ હોય પરંતુ માત્ર પ્રેમ અને પ્રાર્થના ની શક્તિ હોય તે સર્વે મેટી મેટી ધાર્મિક સંસ્થા અને ઉંચા તાવિક સિદ્ધાંતિક મનવાળા મનુષ્ય કરતાં મહાવીરને કઈ પણ રીતે ઓછા જ્ઞાનથી ઓળખે છે એમ નથી. મહાવીરપણાની છાપ તેમની અજ્ઞાનતામાં પણ તેવીજ સજજડ રીતે પડે છે.. એટલું ખરું છે કે ઉંચા વિચારવાળા મનુષ્ય ગ્ય રીતે સત્યની સાબીતી શોધી કાઢવાને અને પદ્ધતિસર અભ્યાસ અને ખીલવણું કરવાને તેમની શક્તિઓ એગ્ય રીતે કામે લગાડી શકે, પરંતુ જે કુદરતી બક્ષીસ અને પ્રાપ્તિ એક શ્રદ્ધાળુ માણસને મળેલી છે, તેને એક દૈવિક શાસ્ત્રના પ્રક્રેસરની સાથે મિશ્રિત કરી શકાય નહિ જાણવાની, સમજવાની, જેવાની અને માનવાની શક્તિઓને જે શકિતઓની વ્યાખ્યા કરવામાં જરૂર પડે છે, તેનાથી જુદીજ ગણવી જોઈએ. સંગીત શાસ્ત્રના નિયમે શોધી કાઢવાને અને લાગુ કરવાને ઘણને શક્તિ હોય છે, તે છતાં તેવા પ્રકારની શક્તિ જેનામાં નથી હોતી, તેઓ ઘણી સરર રીતે ગાળી રકે છે, અને વિશેષ આનંદ પણ આપી શકે છે. સંગીત મનુષ્યને પાવરધવ કરવાને માટે હજારે પદ્ધતિસરના શિક્ષણ કરતાં સૂર ગ્રહણ કરી શકે તેવા તીક્ષણ કાન વધારે સારી રીતે કામ કરી સ કે છે સુંદરતાને નિયમો અને વ્યાખ્યા જુદી જુદી રીતે ચચવાને અને નક્કી કરવાને ઘણી સૂક્રમ બુદ્ધિ જોઈએ પરંતુ ઘાસના સૌદર્યનું માહાસ્ય અને પુષ્પની કુદરતી મનહરતા લક્ષપૂર્વક નિરખવાને તેવી કોઈપણ શક્તિની જરૂર પડતી નથી. સુંદર આંખમાંથી જ સઘળું પ્રત્યક્ષ થાય છે. નીતિના નિયમ અને સિદ્ધાંતે શોધી કાઢવાને અને નક્કી કરવાને ઘણીજ સૂફમબુદ્ધિ મનુ સેંકડો વર્ષ સુધી શોધ ચલાવે છે પરંતુ એક નિસ્વાર્થ અને ઉમદા કાર્યને માન આપવાને નીચતા અને સ્વાર્થીપણાને ઓળખીને ધિક્કાર બતાવવાને જે પવિત્ર અને પ્રેમમય છે તેની પ્રશંસા કરવાને એવા ગુણે જોઈએ છીએ કે જે કોઈપણ તીક્ષણ બુદ્ધિના ચાતુર્યથી મળી શકે નહિ તે છતાં તે Page #37 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય અને મહાવીર. ૨૭ એક ઝુ’પડામાં કે શિખરપર જ્યાં અભણુ અને અજ્ઞાન માણસ રહેછે. ત્યાંથી પણ મળી આવે છે તેથી કરીને મહાવીરનુ' સત્ય એક વિદ્વાન કે પ્રેફેસરનેજ મળી શકે છે અને ખીજા તેને મેળવવાને કિતમાન થતા નથી એવુ' નથી. સત્યની કેળવણી અને ભેદ કરવાને માટે ગમે તે શકિત જરૂરની હોય તેને માટે વાંધો નથી પણ માનસિક જરૂરી. આત જાણે તેવુ અતઃકરણ, મહાવીર પરમાત્મા પ્રત્યે ક્ષમા, શાંતિ અને કબુલતવાળી નમ્ર પ્રાર્થના, જેમ માબાપ વગરના છેકરો પોતા ના ગુમાવેલા માપથી નિરાશ થાય છે તેમ જાગૃત અને આતુર આમાની ભાવના, ઉંડા વિશ્વાસ, પશ્ચાતાપ આ સર્વ ગુણ્ણા જે વિદ્વાને ની બુદ્ધિ અને ચાતુર્યથી જુદા છે તેનામાં જગલી અને અશિક્ષિત મનનું' ચાકસ 'ધારણ કરી શકે છે દૈવિક સત્યનું ઉંડુ* રહસ્ય જેટ લું આ ગુણાથી જાણી શકાય છે તેટલું ઘણી સૂક્ષ્મ બુદ્ધિ અને શ્રેષ્ઠ વિદ્વત્તાથી ઘણી વખતે સમજી સકાતું નથી મહાવીરનું સત્ય, ડાહ્યા અને સમજુ માણસેથી ઘણી વખતે છૂપું રહે છે અને એક બાળકને તે પ્રત્યક્ષ થઈ શકે છે (નાગકેતુનુ દૃષ્ટાત ) બુદ્ધિવાળા જમાનાના અભ્યાસથી મહાવીર પરમાત્માનું સત્ય અને શકિત કદાચ નહિં શીખી શકાય તેા પણ તે શીખવાને માટે તે મહાન તરણું તારણુ મુકિતના આપનારના ચરણ કમળમાં ઉડી દષ્ટીથી અને આંસુ વાળી આંખોથી એક ક્ષણ પણ પુરતી થઇ પડશે. જેએ પાતાના બુદ્ધિ સામર્થ્યથી સત્યના સિદ્ધાંતે નક્કી કરે છે અને તેની પ્રતીતિ કરાવે છે તેમને માન આપે પરંતુ તમારી વિવેકબુદ્ધિની બક્ષીસના ઉપયેગ તે સત્ય જાણવામાં ગ્રહણ કરવામા અને તે પ્રમાણે વવામાં કરો. તમારૂ અ`તઃકરણ તેની સામે ખુલ્લુ કરી દેજો, તે મહાવીર પણાના સ્વાભાવિક શિક્ષણમાં તમારા આત્માને અણુ કરો મહાવીરને પગલે ચાલવાની અને જે શુદ્ધ માર્ગ મળે તેની પ્રાના કરો અને ત્યારે કાંઇ પણ શેાધ વગર ખરૂ સત્ય સ્વરૂપ આપે આપ તમેાને પ્રતીત થશે તમારા અંતઃકરણમાંથી ઉ`ડા અંતઃકરણમાં તે તમાને દરેક ખાત્રી કરાવશે, તમેા તેના પર લક્ષ આપશે એટલે સ્વર્ગીય અવાજ તમારા આંતરીકકણું ઉપર પડશે, જે સાદ આ જગતની સપાટી પર નથ. તે તમારી શ્રદ્ધાળુ આંતરિક ચક્ષુમાં Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૮ મહાવીર કાશ. · થી પ્રકાશિત થશે . અને તમે પ્રત્યક્ષ રીતે અનુભવશે કે માણુ સમાં મહાવીરપણુ” પ્રગટી નીકળે છે. પ્રકરણ ૨ . મહાવીર અને મનુષ્યનુ આત્મિક જ્ઞાન. દરેક જાતની અજ્ઞાનતામાં જે સાથી વિશેષ આશ્ચર્યકારક અજ્ઞાન છે, અને જે ઈચ્છાપૂર્વક જણાય છે, તે પોતાનું આત્મિક અજાણપણું છે. આ વિષય ઘણા રસિક અને મહત્ત્વના છે, એટલુંજ નહિ પણ ત એક એવા વિષય છે કે જેમાં આપણને ઘણી સગવડ અને સૂચનાની તક મળી શકે તેવુ છે. જો કૈાઇ માણસને હાલ એમ કહેવામાં આવે કે તારા ઘરમાં ઘણા વર્ષ સુધી એક માણસ રહે છે, તે છતાં તુ' તેને ચહેરા જોઇ શકયેા નથી, અને હજી પણ તું તેને એળખતા નથી, તે તે તેને તેમજ દરેક સાંભળનારને કેવી અજાએખ ભરેલી અને ન માની શકાય તેવી વાત લાગશે ? તે છતાં એ કાંઈ કલ્પના નથી પણુ શંકા વગરની સહ્ય બાબત છે કે આપણા ઘરમાં નિઢું પણુ આપણા હૃદયમાં હાલ એક ગુપ્ત મુસાફરી, ખરે મિત્ર અને સ્નેહ્રી તથા બંધુ કરતાં ઘણા નજીક રહે છે, તે છતાં હજીસુધી તેના વિષે આપણે ઘણું ઘેાડું’ અથવા કાંઇ પણ જાણતા નથી, આપણામાં એક બુદ્ધિમાન વિ દ્વાન માણસ હાય કે જેની પાસે વર્ષોં સુધી આખા જગતમાં વખણા એલુ* અને સર્વ માન્ય શાસ્ત્ર હાવા છતાં તેના પાના તેણે કદી ઉઘાડ્યાં ન હાય તા એથી તે શું શરમાશે નહુિં ? અથવા બુદ્ધિની ઘણીજ ઉત્તમ ચીન્ન અને વિજ્ઞાન શાસ્ત્ર તથા કળાના ન મળી શકે તેવા શ્રેષ્ઠ નમુનાથી ભરપુર એક ભડાળ હોય છતાં તેના માલીકને તે જો નેટ-મહાવીર પરમાત્માને ઉપરના પ્રકરણમાં કર્તા કે ક્રિયારૂપે પ્રત્યક્ષ રૂપે તેમજ મનુષ્યના અનુભવમાં આવી શકે એવી રીતે જે વિવેચન આપેલુ' છે તેનું ત'પ' એવુ છે કે રેક આત્મા પેતે અંતરગત પરમાત્મા મહાવીરજંવે છે. અને આત્મનાં શ્રેષ્ટ ક્રિયાને મહાવીરની ક્રિયા કહેવાની અપેક્ષા છે. લેખક, Page #39 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને મનુષ્યનું આત્મિક જ્ઞાન, વાને કદી વિચાર પણ ન થાય એ શું એાછું ખેદકારક છે? વાંચનને માટે ઘણુંજ શ્રેષ્ઠ પુસ્તક, અભ્યાસના સર્વોત્તમ આશ્ચર્યકારક સાધન વાળું મને હર સ્થળ, આનંદથી ભરપુર સંગ્રહસ્થાન. આ સઘળું હોવા છતાં તેને જોવાને પણ આકર્ષણ ન થાય એ શું સખેદાશ્ચર્ય નથી ? જે મનુષ્યએ ઘણું લાંબી મુસાફરી કરી હોય તેવા માણસ પાસે આપણે ઘણી વખતે જઈએ છીએ, અને દૂરદેશની આશ્ચર્યકારક વાતે સાંભળીએ છીએ, તે છતાં આપણે પોતાના સ્વરૂપથી તદ્દન અજાણ્યા રહેવામાં સંતેષમાનીએ છીએ એ શું વિચિત્ર અને નવાઈ જેવું નથી? જ્ઞાનજ્ઞાનના સર્વ માર્ગ તરફ જઈને દુનીઆ,સમુદ્ર અને આ કાશના સઘળાભાગના આશ્ચર્યજવાય અને નવી શોધ કરાય તે છતાં હદયમાં રહેલી એક નાની દુનીયા હજુ તદન શોધ્યા વગરની અને જોયા વગરની રહી જાય એ કેવી મૂખઈ છે? બીજા દેખાવે અને વિષયે આપણે શેડે છેડે આંતરે અભ્યાસ કરી શકીએ, તેને ઘણું મહેનતથી અને લાંબી મુસાફરીથી પહોંચી શકાય પણ હદય સમુદ્રને પુલ તે તરત ઓળંગી શકાય તેટલે નજીક છે, આપણે ફરી આંખ બંધ કરવી અને બહારની દુનિઆના વિચારો કાઢી નાંખવા કે જેથી કરીને અંતરની આશ્ચર્યકારક દુનીઆના દેખાવે અને કુદરતી સિદર્યમાં ગમે તે ક્ષણે ભટકવાનું બની શકશે. બીજા પદાર્થો તપાસવાને નાના અને મોટા હથીઆની જરૂર પડશે. જ્યોતિષ શાસ્ત્રી રસાયણ શાસ્ત્ર, વિજ્ઞાન શાસ્ત્ર વિગેરેને ઉચા અને કીંમતી હથીરેની જરૂર પડશે. પરંતુ વિચાર કરવાની શકિત કે જે કોઈ પણ યાંત્રીક વિદ્યા કરતાં ઘણી નવાઈ જેવી છે, જે કળા હમેશા સુધરેલી છે તે સર્વ કે ઈનામાં હોઈ શકે છે. ગરીબ અને અભણ તેમજ ઘણું કેળવાએલા અને પૈસાદાર સર્વ કેઈને આત્માનું અંતરનું સ્વર્ગ શેધી કાઢવાને અને તેને વિચાર, લાગણ તથા નિશ્ચયને બહાર લાવવાને એક સરખું શસ્ત્ર મળેલું છે. અને તે છતાં આ જાતનું જ્ઞાન મેળવવાને દરેક સગવડ હોવા છતાં એ પ્રશ્ન થઈ શકશે કે તે જ્ઞાન એવું છે કે જે તદ્દન સામાન્ય રીતે ભૂલી જવામાં આવ્યું છે? અને વળી જેઓ એ ઈતિહાસ, વિજ્ઞાન શાસ્ત્ર અને સાહિત્યમાં ઘણું શ્રેષ્ઠ પ્રકારનું જ્ઞાન મેળવેલું છે, તેવા જથાબંધ મહાન વિદ્વાને એ પિતાના આત્માનું જ્ઞાન અંશ માત્ર પણ મેળવ્યું નથી? Page #40 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ. મુખ્યત્વે કરીને આત્મિક અજ્ઞાનને ભૂલી જવાની જે બાબતે ઉપર કહી તે જેમને ઉદેશીને આ લખાય છે તેમાંના ઘણાના સં. બંધમાં લાગુ થતી હશે. આપણા સ્વભાવને અમુક ભાગ એ છે કે જેને લઈને દૂષિત જ્ઞાન ઘણું સામાન્ય અને ઘણું નાશકારક નિવડે છે નવાઈની બાબત તરીકે અને આનંદી અભ્યાસના એક વિષયતરીકે દરેક બુદ્ધિશાળી મનુષ્ય પોતાના માનસિક સ્વભાવના બંધારણ, નિયમ અને કિયાઓ વિષે થોડું ઘણું જાણવું જોઈએ. અને ખરૂં કહીએ. તે એક નવાઈના વિષય તરીકે નહિ પરંતુ એક છેલી અને ઉંચી જરૂરીઆત તરીકે આપણે આપણી નૈતિક પ્રવૃતિથી અને મહાવીર પરમાત્માની સાથે સરખાવતાં આપણાં અંતઃકરણની સ્થિતિથી આપણે અવશ્ય જાણતા હોવા જોઈએ. આપણી શારીરિક તંદુરસ્તીની સંભાળ આપણે બીજાને પી શકીએ, અને એક વિદ્યની હુશીઆરીથી આપણું શારીરિક અજ્ઞાનતા સહજવારમાં દૂર થઈ શ. કે, આપણી બુદ્ધિ ખીલવવામાં બેદરકારીથી, અને વર્તન સુધાવામાં દુલક્ષથી ખાટી મગરૂરી, ધિક્કાર, અને પિતાના અભિપ્રાયની હઠ વિગેરેથી બહુ નુકશાન થતું નથી પરંતુ જ્યારે આપણું અજ્ઞાનતા માત્ર શરીર સંબંધીની નહિ પણ આત્મા સંબંધીની હોય છે, મગ જની નહિ પણ અંતઃકરણની હોય છે ત્યારે તેનું ભયંકર નુકશાન કઈ પણ ભાષા કહી શકે તેવું નથી. આપણે આત્મિક તંદુરસ્તી અને આત્મિક અનુભવની ખીલવણીનું કાર્ય આપણે કદી કઈ બીજાને સેંપી શકીએ નહિ. આ જગતુ પર કોઈ પણ મિત્ર આત્માને વૈદ્ય થઈ શકતું નથી અથવા આપણને આપણું એકાંતીક જવાબદારી અને કર્મના બેજામાંથી કોઈ મુકત કરી શકતું નથી. અને અંતઃકરણની અજાણે ભૂલથી આપણી સ્વાભાવિક સ્થિતિને નુકસાન પહોંચે છે એટલું જ નહિ પણ તેથી આપણે હમેશને નાશ થવાની શરૂઆત થાય છે. અનુભવથી એમ જણાય છે કે મનુષ્યની નૈતિક ખામી ઘણું કરીને તેવી પિતાની શોધ કરવાની બે દરકારને લીધે છે આપણું પાપ વિપેના કેટલાક ખાસ ગુપ્ત અને ન શોધી શકાય તેવા ભેદ છે, શારીરિક રેગ કે નુકશાન ઘણુંખરાના સંબંધમાં શરીરમાં થતા દુઃખથી જથાય છે અને તેથી મન પર તેની અસર થાય છે તેથી કરીને એક માં Page #41 -------------------------------------------------------------------------- ________________ છે અને કરવા જેવું ગરનો આ અને ચહેરા પર એ મહાવીર અને મનુષ્યનું આત્મિક જ્ઞાન. દા માણસને માટે પિતાના ભયથી કે દુઃખથી લાંબા વખત સુધી અજાણપણું કે તે દરદને દુર કરવાની બેદરકારી રહેતી નથી પણ તૈતિક આંતરીક દરદ એવા પ્રકારનું છે કે જે પિતાનું ભયંકારકારસ્થાન છુપીરીતે કરે છે. પાપ એ એવી જાતનું ગાન છે કે તે અંતરમાં અસર કરે છે કે જે પિતાની મેળે શેધી શકાતું નથી તે એક એવું અંધકાર ઉત્પન્ન કરે છે કે જે આપણી વચ્ચે રહીને આપણને નુકશા ન કરે છે અને તેને જે ભેગા થઈ ગયે હેય તેને આંધળે કરીને તેને ને વિનાશ કરવાનું તે કામ કરે છે. કેઈપણ શારીરિક અને તે કદા ચ મળતું હોય તે તે નાશકારક શાંતિ માંદા માણસને છેતરે છે અને તેના ભયના પ્રમાણમાં વધારે ઊંડું અને છેતરવા જેવું કરે છે અને જે મરતા માણસને ધ્યાન વગરનો આનંદ બંને આશ્ચર્યકારક અને દિલગીરી ઉપજાવે એ હય, જે કદાચ ક્ષય રોગ લાગુ થયા હોય અને ચહેરે ફીકો પડી ગયા હોય, માંદા માણસના મુખથી નિરાશા ભરેલા શબ્દ દયા અને આશ્ચર્યની મિશ્રિત લાગણીથી સાંભળ્યા છેય તેના કરતાં ખરેખર વધારે દયાને પાત્ર છે તેવા માણસે છે કે જે ઓ પિતાના આંતરીક રેગથી અજાણ્યા છે અને ભૂલથી હમેશની નિરાશા અને હમેશને મોતને માટે જેઓ છેતરાઈ જેવી તેવી શાંતિથી આ જગત પર આંધળા થઈને ચાલ્યા કરે છે. પિતાની મેળે છુપાઈ રહે તેવું પાપનું વલણ અને આપણું ચેકસ પ્રમાણ નકકી કરવાની હમેશની મુશ્કેલી આપણને ઉલટે રસ્તે જતા અટકાવતા નથી. પિતાની ભૂલ કોઈ સમજી શકતું નથી અને પિતાના ગુપ્ત દે"ફૂર કરવાનો પ્રયત્નવાન થતા નથી. હું અહીં કેટલાક એવા વિચારો રજુ કરીશ કે જેથી પિતાની જાતના અજાણપણામાં પાપી મનની કેવી ભૂલે થાય છે, તેના કેટલાક કારણે અને વિચારે સમજવાને તમને અનુકૂળતા થશે. ૧ પાપને અટકાવવાથીજ તેનું પ્રમાણ જણાય છે. પાપી માણસ પિતાની ભૂલ કેમ સમજી શકતા નથી તેનું પહેલું કારણ એ છે કે પાપ ખરેખર રીતે જ્યારે અટકાવાય છે ત્યારે જ તેનું પ્રમાણ થઈ શકે છે, જ્યાં સુધી આપણે આપણા દુર્ગુણ સામે થઈએ નહિ ત્યાં સુધી તે દુર્ગુણનું આત્મામાં જેર કેટલું છે તે Page #42 -------------------------------------------------------------------------- ________________ થઈ જાય છે પણ વિચાર જોર કઈ મહાવીર પ્રકાશ જાણવું અસંભવિત છે, અને જે બેદરકાર પાપી માણસ પાપની સામે થતું નથી તેને પાપથી કેટલું નુકસાન થાય છે તે તે ભાગ્યેજ જાણી શકે છે. જ્યાં સુધી પાપ કે દુર્ગુણ સામે થયા વગરના આત્મા પર રાજ્ય કરશે ત્યાંસુધી તેના કારસ્થાન કેઈથી જાણી શકાશે નહિ. જ્યાં સુધી માણસ શંકા કે વિચાર વગર સાંસારિક લાલચ અને અપવિત્ર ઈચ્છાને આધીન થઈ જાય છે, અને નઠારી ટેવને ગુલામ થઈ જાય છે, ત્યાં સુધી તેની હયાતી શોધવાને કે તેનું પ્રમાણ કરવાને તેને કદી પણ વિચાર આવતું નથી. કારણ કે ઘણી બાબતેની પેઠે આમાં પણ અટકાવથી જ જરનું પ્રમાણ થઈ શકે છે. કુદરતના ઘણું શક્તિવાળા એજટે જ્યારે સામે થનાર કેઈ ન હોય ત્યારે પિતાનું કામ શાંતપણે અને કાંઈ પણ આકર્ષણ ન કરે તેવી રીતે કરે છે. જ્યારે કેઈ સામે થનારી શક્તિ તેની સામે થાય છે ત્યારે તેની હાજરી અને શકિત તરફ ધ્યાન ખેંચાય છે. એક જોસ ભેર વહેતા ઝરે જ્યાં સુધી તેને અટકાવનાર કે પદાર્થ આડેન હોય ત્યાંસુધી શાંત અને અવાજ વગર વહ્યા કરે છે, પરંતુ ખાબોચીયા ખડક અને અટકાવેલા પ્રવાહની ગર્જના તરતજ તેનું જોર બતાવી આપશે. પવન જ્યારે ખુલ્લા મેદાનમાં પુંકત હોય ત્યારે તેનું જોર કળી શકાશે નહિ પણ જ્યારે તે જગલના વૃક્ષ પર અથવા સમુદ્રના જાપર થઈને પસાર થાય છે, ત્યારે તેને અટકાવ થવાથી તમે તેનું જોર જઈ શકે છે. હવે તેજ પ્રકાર આંતરિક દુનીઓમાં છે. પાપનું પરિબળ માત્ર તેને અટકાવ કરવાથીજ અનુભવાય છે, કોઈ પણ પાપની સામેને એજંટ જ્યાંસુધી તપાસ થઈ નથી ત્યાંસુધી પિતાના કામમાં વધારે શક્તિવાળે કે મહેનતવાળે જણાશે નહીં. ઘણું સાંસારિક અને નાસ્તિક અંતઃકરણમાં પાપ, શાંત પવનની પેઠે અને ઝડપથી ચાલતા ઝરાની પેઠે રાજ્ય કરે છે. સ્વાથી પણામાં, સાંસારિક મેહની માં મગરૂરીમાં, લેભમાં અને તેવાજ દુર્ગુણેમાં તે શાંતપણે રાજ્ય કરે છે, એટલું જ નહિ પણ પાપ તે આંતરિક જગતમાં એટલે વગ ધરાવે છે કે શીયાળાની ટાઢને જેમ દૂર ન કરી શકાય તેમ તેના માર્ગમાં કોઈ પણ આડે ન આવે તેવી રીતે તે સામ્રાજય કરે છે. તેને ઉઘાડું પાડનાર તેના સામે થઈને અટકત કરનાર છે. જ્યારે Page #43 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને મનુષ્યનું આત્મિક જ્ઞાન. અંતઃકરણમાં ઉંચા અને પવિત્ર જીવન વિષે વિચાર ઉદભવે છે, અને અંતરને દઢ ઉત્સાહ મગરૂરી અને દુર્ગુણને દાબી દેવાને પિતાની શક્તિઓને જાગૃત કરે છે, ત્યારે અપવિત્ર ઈચ્છા અને નીચમ નો વિકારને પ્રવાહ અટકાવવાનો પ્રયત્ન થાય છે. જ્યારે દૈવિક પ્રમને નમ્ર નિયમ નાસ્તિક અંતઃકરણની ઠંડી ભૂલ દૂર કરે છે ત્યારે આત્માને પાપનું ભયંકર જોર જણાય છે. જાગૃત થએલા આત્મામાં હમેશાં આશ્ચર્યકારક શધથી જ પાપકર્મનું ભાન એકાએક થઈ આ વે છે, નવીન અને ઉચ્ચ અંતઃકરણની ઉન્નતિની સાથે અજા બજે ભારે અને ન સહન થઈ શકે તે દુર્ગણને ભાર આત્માને પિતાની નવી શક્તિઓને કચરી નાંખતે ઉંડી લાગણીથી ઉચે આવતો દેખાય છે જે આજસુધી પાપની સોડમાં આરામથી રહે તે આત્મા મહાવીર પરમાત્માના દર્શનથી ઉત્સાહ પૂર્વક બહાર ધસી આવે છે, તેની નજીક આવવાને બુમ પાડે છે, અને બંધનની અધિરાઈ તથા તાજું ભાન થવાથી પિતે મહાવીરથી દૂર થએલ છે, તે વિચારતાં તેને પિતાની સ્થિતિ જણાઈ આવે છે. જેવી રીતે એક બાળક જ્યારે ધ્યાન વગર અજાણ્યા માણસ ની સેડમાં સૂતું હોય અને જેવું તે પિતાના મા બાપને જુએ છે કે તરતજ તેના તરફ જવાને તરફડીઆં મારે છે અને હાથ લંબાવે છે તેમજ અભણપણે બીજાના હાથમાં રહેવાથી જે અશાંતિ હતી તે વ્યક્ત કરે છે તેવી જ રીતે એક જાગૃત થએલા પાપી માણસને થાય છે. તે છતાં પશ્ચાતાપના પહેલાં તરફડીયામાં આમાની વર્તણુંકમાં પાપ સંપૂર્ણ રીતે જણાતું નથી. આત્મિક જ્ઞાનની વૃદ્ધિની સાથે જે પાપ રહી જાય છે તે આત્માની તીક્ષણ મનવૃત્તિ પર વધારે અસર કરે છે અને તેની જાગૃત થતી શક્તિઓને વધારે કં. ટાળ ભરેલું લાગે છે. ભૂલ અને પાપ તેના આગલાં અંતઃકરણથી અદશ્ય અને અજ્ઞાન હતાં તે ધાર્મિક જીદગીની ઉંચી સ્થિતિમા ઘ૦ ણાજ ધિક્કારવા લાયક જણાય છે. અને પહેલા જે નીચ અને નઠારા કામ કરવામાં આવતાં તેના કરતાં પવિત્ર અને સારાં કામ કરતી વખતે હવે પાપ તરફ વધારે કરડી નજર થાય છે. ચંચળ અંતઃસ્કરણને દરેક પગલે પાપના ગાડાને બે વધારે ભારે જણાતું જાય છે અને જેમ જેમ શ્રદ્ધાળુ આત્મા મહાવીરના જીવનની નજદિક આ 3. P-0 Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૪ મહાવીર પ્રકાશ. વત્તા જાય છે તેમ તેમ તેના મુખમાંથી અધિરાઇથી એવી છુમ પડે છે. કે “ મહાવીર પરમાત્મા વિના આ મરણુના શરીરમાંથી મને કણુ મુક્ત કરશે. ? ” આત્માને જાગૃત થતા પાપની ધાસ્તી લાગે છે. • સ્વાત્મ અજ્ઞાન માટે પાપી માણસને બીજી' કાંરણ એ છે કે પાપ વારવાર આત્મિક સ્વરૂપ જાણવાને મનુષ્યને ડરાવે છે, આત્મા માં ક`ના સ‘ચારથી જે શ'કાશીળ સડા પેસેલે હાય છે તે આત્મિક સ્વરૂપને જેવા જતાં મનુષ્યને ધાસ્તી ઉત્પન્ન કરે છે. જો કે એ ઘણું આશ્ચય જેવુ′ લાગે છે તેા પણ મનુષ્યની સ્થિતિ એક એવી અસાધારણ પ્રકારની રહે છે કે જેથી મનુષ્ય એમ માની લે છે કે તેના આત્મામાં સઘળુ' ખરેખર નથી. તે પણ સઘળું સત્ય જાણવાની અનિચ્છાથી કાંઈપણુ આગળ તપાસ કરતાં તે મધ પડે છે. એ વાત ઘણા ઘેાડાજ મનુષ્યેા હશે કે જે પેાતાના વિષે થેાડુ ઘણું પશુ જાણુતા ન હેાય, ઘેાડીક મુશ્કેલીથી હજારા મનુષ્યે કાંઇ પણ વધારે જાણવાને ના કહે છે. ઘણીજ બેદ૨કા૨ક જીંદગીમાં પણ અવરનપર રૂઢિના પ્રવાહુ ચાલ્યાજ કરે છે અને આત્મા પેાતાની ઉડી આંતરિક કગાલીઅતને પકડી રાખે છે. ક’ગાલ સ્થિતિના અંધકાર એટલેા ભયંકર હોય છે કે બહુજ થાડા મનુષ્યા તેના સન્મુખ જેવાની હિંમત કરે છે અને એ રીતે મહાવીરની શક્તિવાળે આત્મા મેઢા જેવા ગ રીખ થઈ જાય છે. પાપી માણસનું અંતઃકરણ પેાતાની તપાસ કરવાને જે ખુલુ' કરવામાં આવે તે તેને એક એવેા કરડા દૃષ્ટિપાત જાયછે કે જેના સામે જીવાને કપારી આવ્યા વગર રહેશે નહિ. તેથી ઘણાખરા મનુલ્યે. અજ્ઞાનપણાની નકામી શક્તિથી આત્મિક સ્વરૂપ જાણવાથી દૂર રહેવાનું જ પસ ́દ કરે છે. અને તેપણ આ જાણી જોઇને રાખેલી અસાનતા કેટલીક ખાખતમાં જ્યારે આપણી વર્તણુંકની સામે થવામાં આવે છે, ત્યારે જ્યાં આત્માના લાભા જોખમમાં હેાય ત્યાં ઘણીજ અજાએખી ભરેલી રીતે આત્માના પક્ષમાં જોવામાં આવે છે, આ જગતના વ્યવહારમાં મનુષ્ય ન રેકી શકાય, તેવા પાપથી ખરેખર ભડકે છે, અને જે દુઃખા અટકાવવાનું પેાતાની શક્તિની બહાર હોય તેના વિચારથી તે પાપને ઠુરકત કરવાની ના કહે છે, પર’તુ જ્યારે શંકા શીળ પાપ ઉપાયની Page #45 -------------------------------------------------------------------------- ________________ ' મહાવીર અને મનુષ્યનું આત્મિક જ્ઞાન, રૂપ બહાર હેાતું નથી, ત્યારે ઘણુા મનમાં તેને દૂર કરવાને ઉલટી વર્તણુક વાળી પ્રકૃતિ હાય છે કે જે પ્રકૃતિ કોઇ પણ ધાસ્તીવાળા પાપના જરા પણ દેખાવથી તેનું નઠારૂ પરિણામ જાણી શકે છે, પણ એકાએક કાંઇ કરી શકતી નથી, ઉદાહરણ તરીકે એક ડાહ્યા વ્યાપારી પેાતાના વિશ્વાસુ નેાકરના હિંસામમાં કાંઇક ગોટાળેાજુએ અથવા તા તેના કેાઈ કરજદાર કે જેની સાથે તેને ઘણા જોખમવાળા વહીવટ હાય તેના વિષે શક ઉત્પન્ન થાય તે માટે ભાગે તે એકાએક કેાઈને કાંઇ પણ કહેશે નહિ. પેાતાને નહિ ગમતી તેવી સૂચનાઓ તરફ પેાતાની આંખેા અધ કરીને અને બધી આગળ તપાસ ચલાવવાથી દૂર રહીને તે વમાનની અયેાગ્ય શાંતિથીજાણી જોઈને પેાતાની ભવિષ્યની પાયમાલીનું જોખમ ખરીદ કરી લેશે. એટલુજ નહિ પરંતુ ખરી હકીકતનુ` મૂળ શેાધીકાઢતાં જો કે તેની તપાસ એવીજ જાય કે નાકરે તેની મીલ્કત નષ્ટ કરી નાખી છે અને તેના કરજદાર દેવાળુ કાઢવાની અણીપર છે તેાપણુ તરતને માટે તે પેાતાની ઘાતકી તપાસ એક માજુએ રાખી લે છે. અથવા કોઈ ચિંતાતુર અને માયાળુ સગે ધાસ્તીથી જાણે છે કે જેનાપર તેને ઘણા પ્રેમ છે તે નજીકના સગા રોગના ભય‘કર ચિન્હા છે, તેના ગાલપર ગરમીના ચિન્હાને જુએ છે, તે વળી વિચારે છે કે હું તેના ઝીણા શ્વાસ ચાલુ થયેલે સાંભળું છું અને તેને ભવિષ્યની સઘળી ધાસ્તી ઉત્પન્ન થાયછે, તે છતાં શું તેને એ કદર તે માણસના મૃત્યુ વિષે વિચાર આવશે ખરા ? આવા પ્રસંગે કયા માબાપ, ધણી, મિત્ર પેાતાની સ્વાથી ભયભીત શક્તિની સલાહ નાડુ લેશે અને તે રાગ વધતા અટકાવવાને જે અની શકે તે ઉપાયે નહિ લે? આપણા સાંસારિક લાભના પરિઘમાં એવા મનાવેા ઘણા ઘેાડા હાય તે પણ આત્મિક ખાખતામાં પોતાની મરજીની બેદરકારી ઘણુા ડાહ્યા વિદ્વાન અને સાધુ પુરૂષામાં અપવાદ તરીકે નહિ પણ ઉત્સ નિયમિત રીતે જોવામાં આવે છે. બીજી બાબતમાં આશ્ચર્યકારક, અશાત અને સહેલાઇથી ધાસ્તી લાગે તેવું ડાય તે પણ ઘણાં માણુસે આવી ભાખતમાં તે આશ્ચર્યકારક રીતે બેકરકાર થઈ જાય છે. તેઓની ધાસ્તી અને શકા વાને બદલે એછાં થાય છે, અને જયારે "તંદુરસ્તી કે પૈસા અથવા સાંસારિક સુખની વાત ન હોય પુ Page #46 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ રંતુ આત્માનું હમેશનું સુખ અને ઉત્તમ વર્તણુકની બાબત હોય તે જગતને મેટા ભાવના વ્યવહાર આત્મિક સુખની સામેની ધાસ્તી અટકાવવા તરફ હિત નથી, પણ તેની નિશાનીઓ પણ ભલી જવામાં આવે છે. ધર્મ તરફ તેઓ ગમે તેવા અવિચારી અને બેદરકાર હોય તે પણ ખરેખર ઘણું છેડા માણસે પોતાની આત્મિક સ્થિતિ વિશેના પ્રસંગોપાતના જ્ઞાન વગર જીદગી પસાર કરી શકે એવા પણ પ્રસંગ આવે છે કે જ્યારે અંતકરણ ગમે તેવા બેદરકાર માણસને તેની ખબર આપે છે અને આત્મા તથા તેને ભવિષ્ય વિષેના ચિંતાતુર દેખાવ ઘણું કઠણ અંતઃકરણને પણ કહી દેખાડે છે. સાંસારિક સુખની શ્રેણ સંભાળ અને મોજશેખની વચ્ચે માણસને ઉડે સ્વભાવ પણ ઉંઘતે રહે છે. સામાન્ય જીવનને સપાટ પ્રવાહ સંસારમાં મગ્ન રાખે છે અને આત્માને ઉઘવાને લલચાવે છે પરંતુ લગભગ દરેક માણસને એવા પ્રસંગે અવશ્ય આવે છે કે જ્યારે સાંસારિક સુખના સપાટ પ્રવાહના જીવનમાં આંતરે પડે છે અને તેને આમા થોડા વખતની જાગૃતિનો અનુભવકરે છે. એકાંત માંદગીના બીછાનાની શાંતિમાં, સંસારના કંટાળામાં, તબીયતની ખરાબીમાં, ઘણું જ તંગીમાં, જ્યારે આપણે મશાનમાં ઉભા હોઈએ છીએ અને મનુષ્યને મરતા જોઈએ છીએ ત્યારે દરેક મનુષ્યને પરમાત્મા એક ખરી વસ્તુ છે એમ ઘડીભર માન્યતા થાય છે અને ઘણાજ અવિચારી તથા સંસાર રક્ત થયેલા મનુષ્યને પણ જરા વાર ભીને વિચારમાં પડી જવું પડે છે. અથવા જ્યારે કોઈ પાપી માણસ સંસારની અનિતાને ઘણે જ અસર કરે તે બોધ સાંભળે છે અથવા જે ઘણીજ વેરાગ્યવાળી અને પવિત્ર જીદગી કાઢે છે તેના સંબંધમાં આવે છે ત્યારે પોતાની બેદરકારી વિષે તેને દુખ ભરી લાગણી થાય છે, ઉંચા પવિત્ર જીવનના અભાવથી પિતાના તરફ ધિકાર છૂટે છે અને તેની સાથે પિતાનું જીવન સરખાવતા તેના મન માથી જાગૃતિને અવાજ ઉઠે છે પરંતુ આવા વિચારો કમભાગ્યે લાંબે વખત રહી શકતા નથી. મનુષ્યને તે વિચારોને પિતાના મનમાં ટકાવી રાખવાને ભાગ્યેજ ઈચ્છા પૂર્વક નિશ્ચય હોય છે. તેઓને આત્મિક ચિંતાઓથી પોતાના સાંસારિક વ્યવહારમાં હરકત થ ય એવી ઈછા હોતી નથી. તેમના આત્માથી તેમના માજશેખમાં Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૭ મહાવીર અને મનુષ્યનું આત્મિક જ્ઞાન. ખલેલ પડે એવા આત્મિક વિચારની તેઓ દરકાર કરતા નથી. અને પછી જેવી રીતે એક સુંદર ચહેરા પર રેગ થયા પછી બેડેળ ડાઘાએ પડી ગયા હોય તેના પર આરસી જોતાંજ પહેલી જ નજર પડે છે ત્યારે રોગને ચગ્ય ઉપાય નહિ થવા માટે જેમ દુઃખ થાય છે, તે મજ જ્યારે આત્માની બેદરકારીથી પાપનું દરદ તેની બેડોળ નિશાનીઓ બતાવે છે, અને જાગૃત થએલે આત્મા પહેલી વખત તેને જુએ છે ત્યારે મન તેને બહાર દેખાતા અટકાવવાને ઘણી ડાદોડ કરી મુકે છે. વળી તેમ કરવાના આત્મામાં વિશ્વાસુ પ્રતિબિબનું ખરૂં સુખ શેધવાને બદલે, ગમે તેવું દુઃખી પણ વિચારશીલ, મમહાવીરનું બતાવેલું, આત્માના પાપને દૂર કરવાનું સાધન મેળવવાને બદલે વ્યગ્ર મન ઉતાવળમાં જે ખરે માર્ગ નથી તે તરફ ધસીને સંતુષ્ટ થાય છે, અને દુનીઆના દેરંગી વિચારમાં પેટા પ્રકાશવાળા અભિપ્રાયની સાથે મળીને પિતાની ખરી સ્થિતિથી વેગળું રહે છે. આવી રીતે ઘણા મનુષ્યના જીવન પોતાના આત્માની ઓળખાણ વગરના ઉલટે માર્ગે ચાલેલા પ્રતીત થાય છે, જે ખરું સ્વરૂપ તેમનામાં છે, અને જે તેમના હૃદયમાં એક વખત જાગૃત થશે તે લાંબા કાળ સુધી ભૂલી જવાય છે. તે છતાં ઘણાં પ્રયત્ન થોડા ઘણું ફતેહ વાળા પણ હોય છે. ઘણું જ સંસારી અને બેદરકાર અંતઃકરણમાં ઘણાં ઉંડા ભાગમાં ઘણી વાર પાપને અર્ધી રીતે જાણેલું હોવાથી અને જે મૂર્થિત રહેલું પણ ભુલાએલું, નહિ તેવું હોવાથી છુપી પણ અશાંતિ અને આરામ વગરના વિચારો સેવે છે. કાંઈપણ ગભીર સુધારો કરવાને અશક્ત અંતઃકરણની ખાત્રીમાં માઠું ભવિષ્ય પ્રતીત થાય છે. નહિ દિધેલા કરજની પેઠે પાપનું લક્ષ રહે છે અને નહિ સાર થએલા દરદની પેઠે અંદરના ભાગમાં તે છુપી રીતે કામ કરે છે. પિતાના સ્વરૂપને જાણવાની ના કહેતા છતાં માણસ વારંવાર તેને ભૂલી જવામાં સુખથી ઘણે દૂર રહે છે. તેને સારે વખત, આવતા ભવના અજાણ્યા લક્ષની પેઠે ઢંકાએલે રહે છે. તેના સઘળા ખુશાલીના પ્રસંગમાં સંતાપ અને અચેકસપણું જણાય છે.અને તેને જે ઘણું નજદિકનું સુખ હોય છે તે એક ગરીબ ઉડાઉના ક્ષણિક ભભકદાર આનંદ જેવું હોય છે, તેના કામકાજ તપાસવામાં પણ તે દુઃખિત જણાય છે. અથવા એક ડુબ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૮ મહાવીર પ્રકાશ. તા વહાણમાં કઈ મૂછિત કંગાલ દારૂના જોસથી પિતાની મૂછી પાછી વાળે પણ તેથી જેમ તે આવતા ભયને દૂર કરવાને વધારે અશત થાય છે તેમ જે મનુષ્ય પોતાના સ્વરૂપને થોડું ઘણું જાણે છે પણ સંસારના પ્રવાહમાં ઘસડાઈ જાય છે. તેની સ્થિતિ પણ તેવીજ થાય છે. પાપિ પ્રકૃત્તિ ધિમે ધિમે બંધાય છે. પાપી માણસનું આત્મિક અજ્ઞાન એવી રીતે સામ્રાજ્ય ભેગ વે છે કે ઘણા ખરા મનુષ્યમાં પાપી ટેવે અને પાપી પ્રકૃતિ ઘણી ધીમેથી દાખલ થાય છે. બીજો વિચાર બાજુએ રાખીએ તે પણ વર્ત શુકમાં જે ધિમે ધિમે ફેરફાર થાય છે તે રીતમાંજ કોઈ એવી મેહ ની છે કે જેથી મનુષ્ય પિતાની ભૂલે વિષે અંધારામાં રહે છે કારણકે, દરેક માણસ એટલું તે જાણે છે કે જે સૂમ રીતે અને ધીમે ધીમે ફેરફાર થાય છે તેથી આપણે કેવા અજ્ઞાન રહીએ છીએ. દાખલા ત રીકે જે એક રૂતુમાંથી બીજી રૂતુ ફેરફાર એકાએક તે હેત તે આપણને હાલ રૂતુના ફેરફારની જે ખબર પડે છે તેના કરતાં વધારે સારી રીતે ધ્યાન રહી શકત પરંતુ જ્યારે આપણે મધ્ય ઉનાળામાંથી શીયાળામાં કુદી પડતા નથી અને આજનો દિવસ કાળના જેજ જ થાય છે, તેથી દિવસનું અજવાળું ધિમે ધિમે વધે છે અને ઘટે છે તેથી તે મજ હવામાં ઠંડી રૂતુ ઘણુ જ ધીમી રીતે જણાય છે તેથી આપણે ભાગ્યેજ જોઈ શકીએ છીએ કે કુદરતના ફેરફાર કયારે અને કેવીરીતે થાય છે વળી તેવીજ રીતે આપણા જીવનમાં પણ કે ધીમે ફેરફાર થાય છે. જે આપણે એકદમ બાળપણમાંથી યુવાન થઈ જઈએ અથવા આ પણે યુવાનીમાં સૂઈને ઉઠતી વખતે આપણને ઘરડા જોઈએ તે આપણે તે ફેરફારોંધી રાખ્યા વગર રહી શકીએ નહિ પણ આજે તમે કાળના જે વાજમનુષ્ય હોવાથી અને તમારું જીવન ધિમે ધિમે બદલાતું રહેવા થી ગંભીર ચિંતા,લાભ અને જોખમ ધિમે ધિમે તમારી પાસે એકઠા થાય છે. તેથી અને તમે છેક ચડીને પછી ઉતરતી અવસ્થામાં આવે છે, તેવા ચિન્હ ધિમે ધિમે જણાવાથી,વળી જુના મિત્રો દૂર નહિ થતાં નવા તેમાં વૃદ્ધિ કરે છે, તેથી અને જુનું સ્વરૂપ એકાએક રીતે બદલતું નથી, તેથી તેમને બહુ આશ્ચર્ય લાગતું નથી, જીવનના Page #49 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને મનુષ્યનું અત્મિક જ્ઞાન. ધિમા નાશને વિચાર કરવાની તમને બહુ ફરજ પડતી નથી, અને તેને નાશ થાય છે, ત્યાં સુધી તમે જાણે અજ્ઞાત છે તેવી રીતે સઘળી પ્રવૃતિ કરતા રહે છે. કુદરતી જગતમાં અને આપણા પિતાના શરીરમાં આવી રીત ધિમે ધિમે ફેરફાર થાય છે, ત્યારે શું તે ઉપરથી આપણે એમ નહિ. કબુલ કરીએ કે ન ધ્યાન રહે તેવા અને ઘણું ધિમાં તેને મળતાજ ફેરફારે આપણી ધાર્મિક અને નૈતિક વર્તણુંકમાં પરમાત્મા પાસે આપણા આત્માની સ્થિતિમાં થતાજ હશે. હું ખાત્રીપુર્વક કહું છું કે ખરેખર તે તેમજ છે. આત્માને શિયાળ તેની છેક વૃદ્ધાવસ્થા અને મૃત્યુ જેને ઘણુ માણસે ધિમેધિમે પહોંચે છે અને ઘણું પહોંચી ગયા હોય છે તે છતાં તેઓ બધા છેવટ સુધી અજ્ઞાન હોય તેમ ધિમે ધિમે પિતાને ક્ષણિક વ્યવહાર વધારતાજ રહેલા હોય છે. વર્તણુંકનું બં, ધારણ ઘણુંજ ધિમેથી થાય છે. વિસ્તારથી અને ઉતાવળથી તેની યુવાની કદી આવી શકતી નથી. દરેક પસાર થતા દિવસના બનાવે સૂક્ષ્મ સ્પર્શથી તેનું બંધારણ કરવામાં મદદ કરે છે. આપણું બાહ્ય જીદગીના ઉપરાઉપરી ફેરફારે કાંઈને કાંઈ પાછળ મુકતા જાય છે, જો કે જાહેરમાં આવે તેવા મોટા પ્રમાણનું બંધારણ થવાને ઘણે લાંબે વખત જોઈએ છીએ. ધાર્મિક લાગણીના દરેક શ્વાસે શ્વાસ આપણા આત્મ પ્રદેશને હલાવે છે અને ઘસડે છે પણ તેને અમુક ચેકસ દિશામાં વાળવાને ઘણે વખત લાગે છે કે જે પરથી ચાલતા પવનની પેઠે આપણે તેની અમુક ચેકસ સ્થિતી જોઈ શકીએ. જેમ આપણે દરેક એક બીજાથી જુદા પડીએ છીએ તેમ કદાચ આપણું દરેકની વર્તણુંકમાં આપણું બહારના પરાક્રમ પર આપણે કાંઈ ખાસ છાપ મારતા નથી કારણકે તે કુદરતના ધોરણમાં સમાઈ શકે છે. અધર્મ અને પાપી માણસના સંબંધમાં વખતને ધીમે અને સ્વરૂપ બનાવનારા હાથ માણસના કુદરતી દુર્ગણે અમુકઆકારમાં બાંધે છે કે જે આકાર તેમની વર્તણૂકથી તેઓ ૫છી જોઈ શકે છે. નીચ સ્વાથીપણું. કંજુસપણું, નીચપણું, કઠણ–નિર્દયપણું અને અધર્મિપણું વિગેરે મનુષ્યમાં ગમે તેવી દુર્ગણ વાળી વર્તણુંક લેવામાં આવે તે કદીપણ એક દિવસમાં કે થોડાજ અવાજથી અથવા મનની સહેજ કાચી બુદ્ધિથી તુરતજ તેવા પ્રકારે થવા પામી ન કે જાહેરમાં છીએ. અત્રિ ઘસડે છે ૩ થી ચાલત Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૦ મહાવીર પ્રકાશ.' હતી તેથી ઉલટું તે ઘણા નાના પાપની શરૂઆતથી, અસંખ્યાત સૂમ કષાયથી, વિકારની લાગણીને હજારે વખત વશ થઈ જવાથી જશેખના માઠા ફળના લાંબા વખતના અજાણપણાથી, વિગેરે એવા પ્રકારના લાંબા અનુભવથી મનુષ્યનું વર્તન અમુક પ્રકારના ચેકસ ધોરણવાળું થયેલું હોય છે. સારામાંથી માડું થવાને ફેરફાર એકંદર રીતે બીજા જેનારાઓને પણ દિનપ્રતિદિન ઘણે ધીમે જણ ય છે તેથી કરીને સંસારમાં રકત થયેલા બેદરકત કે અધમ માણસને જ નહી પરંતુ ખુલી રીતે દુષ્ટ અને તજાએલા માણસને પણ દુર્ગની અસર ઘણુંજ ધીમેધીમે થતી જાય છે અને અંધ કાર પછી અંધકારમાં વૃદ્ધિ થાય છે ઘણા જ કઠણ અને નિર્લજ હિરામખેર એકજ કુદકાથી હરામખેરની પદવી પામ્યો હોય તે તેને બાળપણને આનંદી ચહેરો અને સ્વચ્છ તેજસ્વી આંખે એક દિવસમાં ફેલાવાળા દેખાવનો કે શંકાશીલ ગુસ્સાવાળો બદલી ગયા હતા. પરંતુ માણસ પ્રત્યક્ષ રીતે જુએ છે કે કદરૂપાપણાની નિશાનીઓ ચહેરા પર હમેશાં જોઈ શકાતી નથી તેવી જ રીતે આત્માને પછાત પડવામાં કેવા ઉંડા ઘા લાગે છે તે હંમેશાં જાણે શકાતું નથી. મહાવીર પરમાત્માના પરિચયની શરૂઆત થાય છે કે તેના વચનેના પડઘા જ્યારે હૃદયના ઉંડા ભાગ પર પડે છે ત્યારે જ ઘણું લાંબા વખતની થએલી પાયમાલીનું ભાન થાય છે. આત્માનું અજ્ઞાન પાપનો તેલ કરવાના વિમા અને નઠારા ઘોરણને પણ આભારી છે. આત્મામાં પાપની વૃદ્ધિ થવાનું બીજું જે વલણ જોવામાં આવે છે તે જેવી રીતે વર્તન ધિમે ધિમે બરાબર થાય છે તેમ પા. પને તેલ કરવાનું ધોરણ પણ તેવી જ રીતે ખરાબ કરનારું હેવાથી માણસને પાપી કરે છે. જેમ જેમ પાપની વૃદ્ધિ થાય છે તેમ તેમ હદયનું બળ ઓછું થતું જાય છે જે શકિત પાપને જુએ છે તે પાપથી આત્માને જે નુકશાન થાય છે તેની સાથે ભાગીદાર થાય છે. જ્યારે આત્માના બીજા ત ઈચ્છાઓ મુંદ્ધ પ્રેમ નૈતિક બળ વિગેરે અવનત સ્થિતિમાં હોય ત્યારે પાપને જેવાવાળી શક્તિ કાંઈ શાંત રહેતી નથી પરંતુ તે પણ હલકા પ્રકાર આવે છે તે જ પાપની વૃદ્ધિ કે આભારી છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને મનુષ્યનું આત્મિક જ્ઞાન. ૪૧ ની થતી જાય છે. કીનારે ઉભા રહીને એક જોનાર જે પ્રવાહમાં ચાલતા વહાણુની જરાપણ ગતિને જોઈ શકે છે તેને આ ખાત મળતી આવતી નથી પણ તેવાજ એક દરીયાઇ મુસાફર જે ગતિમાં પતે ભાગ લે છે તેમાં પેાતાના મિત્રને પણ જોઇ શકતા નથી તેને ખરાખર મળતી આવે છે વળી જેમ તાવ અને ખીજા રાગ જે મગજને અસર કરે છે તે રાગ દરદીની ભાનવાળી શકતને હરી લે છે તેમ પાપ એ પણ એવા રાગ છે કે નૈતિક અ‘તઃકરણનું નુકસાન કર્યા વગર અને નુકશાનની જાણ થાય તેવી રીતે તેની શક્તિપુ૨ અસર કર્યાં વગર આગળ ચાલતું નથી. ગમે તેવા નખળા અને અજ્ઞાન અંધકારવાળા અંતઃકરણને પણ પાપ તેના ઘણા સ્વરૂપમાં પહેલાં બેડાળ દેખાવ બતાવે છે. પણ તેની શક્તિથી તે ઘણી ઝડપથી પરિચિત થઈ જાય છે. પાતાની ફરજ બજાવવામાં, પેાતાના ધર્મ જાળવવામાં, મૃત્યુ, ન્યાય અને કખુલતના ખરા સત્યને સમજવામાં માણસનું અતઃ કરણ તેની ગમે તેવી કુદરતી પડતી સ્થિતિમાં કદી પણુ તદ્ન અસાત હાઇ શકે નહિં, પરંતુ તેની ખરી હકીકત નહિં માનવાથી આપણે આપણા અંતઃકરણને છેતરીને પાપી થવા તત્પર હાઇએ છીએ. સત્ય નહિ માનનારાઓની ક્રિયામાં એ તદ્ન સંભવિત છે કે પાપ તરફની નાપસ’દગી નહિ થવાથી ગમે તેવું ભયંકર પાપ થાય અને તેને ચેતવણી કે સૂચના આપવામાં આવે તેપણ તેના આત્માપર ઘણા ધીમા અને ઝાંખે! પડઘા પણ પડી શકતે નથી. જેવી રીતે શિયાળામાં એટલી ધી ટાઢ પડે કે ટાઢ માપવાનું થરમામીટર (યંત્ર) પણ ઠરી જાય છે, અને તેથી ટાઢના વધારાનું માપ કરવાના સાધન વગરના થઇ રહેવાય છે, તેવીજ રીતે પ્રકૃતિની અવનતિ થ વામાં પણ એટલે સુધી મને છે કે જ્યાં માણસની વધતી જતી ઠંડી, કડિણુતા અને સ્વાર્થીપણું પછી જાણી શકવાનું સાધનજ રહેતું નથી, જે ય*ત્રથી નૈતિક ફેરફારો જોઈ શકાય છે, તે પેાતાની મેળે સત્વ વગરના અને ગતિ વગરના થઇ પડે છે. અને ત્યારેજ ભયંકર અજ્ઞાનપણામાં પાપી માણસનું પાપ એક છુપી વસ્તુ થઈને રહે છે. ત્યારેજ ભય કર છુટ મેળવવામાં આવે છે, અને દરેક જાતના અકુશ રહિત તદ્દન સ્વત ંત્રપણે વર્તન રખાય છે. અંકુશ વગરની પ્રકૃતિપર આત્મા એવી સ્થિતિએ પહેાંચ્યા હાય છે કે અંકુશ વગરની પ્રકૃતિ M, P~ 6 . Page #52 -------------------------------------------------------------------------- ________________ કર મહાવીર પ્રકાશ. માં તે પાપ કરી શકે છે, જાણ્યા વગર હમેશાં પાપના કરજમાં - ધારે કરે છે, પિતાનીજ ઉપર વધારે ઉંડા અને ન સુધરી શકે તેવા ઘા મારે છે તે છતાં તે વખતે દુખ થતું નથી, અને જવાબ વગરના ગુસ્સાના દિવસની સામે વિશેષ ક્રોધ બતાવે છે. જલદી પાયમાલ કરે તેવી બાબત પણ કઈ જાતની ચેતવણીથી એકાએક રેકી શકાતી નથી. ભયંકર નાશ પ્રત્યક્ષ હેાય તેવી કઈ પણ બાબત કે ભવિષ્યના કેઈ પણ ભયથી તે ચમકતું નથી. તેનામાં જે પ્રકાશ હતો તે અંધકાર થઈગયે હોય છે, અને તે અંધકાર પણ એટલે વિશેષ કેલાએ હોય છે કે તેમાં કાંઈ પણ જોઈ શકાતું જ નથી. આવી રીતે ઘણા પ્રકાર એવા છે કે જેમાં પાપ પિતાને છુપું ખે છે, અને ખરેખર દરેક વાંચનારની સ્થિતિ મેં ઉપર જણાવી તેવી થવા સંભવ છે. તેના પાપ અને ભયની ખાત્રી માટે થોડા જ શબ્દ પુરતા થશે. દેષને માટે કઈ પણ મનુષ્ય એમ બડાઈ નહિ મારી શકે કે પાપના અજાણપણામાં તેનું કઈ પણ કામ પાપયુક્ત નથી. અથવા ગુન્હેગારને ગુન્હ એ થાય છે એમ પણ કોઈ અભિમાન કરી શકશે નહિ. જાણીતી અજ્ઞાનતા જ્યાં સુધી અપૂર્ણ સુધારાવાળી હોય છે, ત્યાંસુધી દોષને વધારે ખરાબ કરનારી હોય છે. જે મનુષ્ય જાણી જોઈને દીવે બુઝાવી દે છે, તે પિતે અંધારાથી જે ભુલવાળા પરિણામ આવે છે તેમાંથી બચવા પામતું નથી. એક છાટકે માણસ ગાંડો થઈને ગુન્હ કરે તે જાણે કુદરતી રીતે જવાબ દારજ નથી એમ ગણું શકાય નહિ, અને અંતઃકરણનું અજવાળું અટકાવીને અથવા અંતકરણનો પ્રકાશ તદન અંધકારરૂપ થઈ જાય ત્યાં સુધી તેને પાપના દેષથી સુધારવાને બદલે પાપમાં વધારે અનુરક્ત રહેવાય તે તે એક એ મેટો ગુન્હ છે કે જેના ઘણાજ માઠા પરીણામ નીપજે તેમાં આશ્ચર્ય નથી. જે મનુષ્ય મહાવીર પરમાત્માનું જીવન કે તેમની ભાવના જાણતા નથી અથવા જાણી શકય નથી તે પ્રમાણિક રીતે અજ્ઞાનતાનું બહાનું કાઢી શકે. પરંતુ તે બધું જાણતા છતાં બેપરવાઈવાળ કઠણ અંતઃકરણથી જાણી જેઈને અજ્ઞાન રહેવું, તે પાપને ઘણજ દુઃખી રીતે ખરાબ કરનારૂં અને તેની ભયંકર શિક્ષાને આપો આપ ભેગા થઈ પડવા જેવું છે. આમિક અજ્ઞાનને ય પાપ કરતાં કાંઈ એ નથી કારણકે Page #53 -------------------------------------------------------------------------- ________________ મહાવીર અને મનુષ્યનું આત્મિક જ્ઞાન. બધા દુર્ગમાંથી છુપા ટુથથી છૂટા થઈ જવું સારું છે, બધા દુશ્મનેમાં છુપાઈ રહેલે દુશ્મન સૌથી વધારે ખરાબ છે, એક ઉડે ખાડે હોય તેના કરતા સીધી ઉંચી ટેકરી વધારે સારી છે, વગર પીડાના મૃત્યુ કરતા સુધરી શકે તેવા દરદની મહા પીડા સારી, અને તેવીજ રીતે તમારા આત્માને ગમે તેવા પાપ અને ભય હોય તે પણ તેનાથી જાણીતા રહેવું તે વધારે સારું છે. આત્મિક અજ્ઞાનતાના ભયંકર દુર્ગણે કરતાં ગમે તેવું ધાસ્તીવાળું અને ગમે તેવું દુઃખકારક આત્મિક જાણપણું વધારે સારું છે. જે ખરેખર તમારી સ્થિતિ કેઈપણ આશા અને મદદ વગરની નિરાધાર હોય, જે તમારા પાપ ઉપાય વગરનાજ હેય, અને તમારે નાશ ન રેકી શકાય તેવું હોય તે સઘળી તપાસ કરવી નકામી છે, તે પછી આગળની જવાબદારી ઘાતકીપણું છે પણ દયા નથી. એક મરતા માણસની નકામા ઉપાયોથી હેરાન કર. એ કોઈ પણ રીતે જરૂરનું નથી. ફસીની શિક્ષા પામેલા ગુન્હેગારને તેને ફાંસી આપવામાં આવે ત્યાં સુધી શાંતપણે એકાંતમાં દિવસે કાઢવા આપવા જોઈએ. પરંતુ તમારા સંબંધમાં તેવું કાંઈજ નથી, કઈ પણ માણસ પિતાની મેળે કે બીજાઓથી વિનાશી તરીકે પડતું મુકાય એવી કોઈ પણ જરૂર નથી. કેઈ પણ જીવતે આત્મા ઉપાય વગરને હેઈ શકે જ નહિ, દુઃખ ઉત્પન્ન કરનારું કારણ પછી તે ગમે તેવું છૂપું હોય તો પણ તે ખુલું કરવામાં તમારે જરા પણ પાછા હઠવું નહિ, અને આત્માના તે ઘા સુધારવાની ક્રિયા ગમે તેવી દુઃખકારક અને તદન નિષ્ફળ જેવી લાગતી હોય તે પણ તેનાથી ડરવું નહિ, કારણ કે તમારી ઈજા સહેલાઈથી સુધરી શકે એમ ધારી શકાય નહિ તેમજ નકામા ઉપાયોથી ઉપર ઉપરની શાંતિ શોધવી એ પણ ઓછું જરૂરનું છે, જ્યારે તે દરદના વૈદ્ય મહાવીર પરમાત્મા પિતેજ થઈને દુઃખ દૂર કરવાને તમારી સમુખ હાજર દેખાય છે, ત્યારે તમે એ ખરે વૈદ્ય શોધી કાઢયે છે, તે ચેડા ઘણા દુઃખની દરકાર કર્યા વગર તમારું દરદ દૂર થાય એ તમને કેમ નહિ ગમે? એવું કઈ પાપકર્મનું જેર નથી કે જે મહાવીરના અંકુશમાં આવી શકે નહિ, તે મહાવીર પરમાત્મા આગલ તમારું આખું અતકરણ ખુલ્લુ કરી દે. તમારી ખરેખરી સ્થિતિ તેમને જણાવે. Page #54 -------------------------------------------------------------------------- ________________ કર્ક : મહાવીર પ્રકાશ. તેની પાસે તમારા દરેક છુપા દુઃખની કબુલાત આપે તે હમેશાં સાંભળવાનું અને સહાય કરવા તત્પર છે. ગમે તેવી ભયંકર સ્થિતિ સુધારવાને તે સંપૂર્ણ સામર્થ્યવાન છે, જીવન અને મરણ એક સરખી રીતે તમારા આત્માને દુઃખી કરતા હોય તે છેક છેલ્લે વખતે પણ તે મહાવીરને યાદ કરો, તમારા આત્માની પરીક્ષા કરવાનું તેમને સેપે, તેના શ્રદ્ધાળુ પ્રેમ અને મદદ ઉપર તમારૂં ગમે તેવું જીવન અર્પણ કરે અને તમારે ઉદ્ધાર ખાત્રી પૂર્વક થશેજ તે તમારામાં છુપાઈ રહેલું મહાવીરપણું ઉત્પન્ન કરશે, અને તેની મદદથી તમે ગમે તેવા શત્રુને દૂર કરી મહાવીરપણાને પામશે. પરંતુ બીજી રીતે જે આળસ અને બેદરકારપણું વધતું રહે અને તમારે ભય જાણવાની તમે ના કહો, મહાવીર પરમાત્માની મદદ શો નહિ, તે પછી વિચાર કરે કે એ વખત નહિ આવે કે જ્યારે આભિકજ્ઞાન લાંબે વખત મરજીની બાબત રહી શકશે નહિ ? પ્રકાશને દૂર કરે હમણું સંભવિત છે. પરંતુ જ્યારે અજવાળું અં. ધારાના રવરૂપને ધારણ કરશે ત્યારે આપણે ઈચ્છા હશે કે નહિ તેપણ દરેક અંતઃકરણના ઉંડા ભાગમાં તેની અસર થશે અને પછી આત્માની સ્થિતિ ફકત મહાવીરને જ જણાશે. આત્માને ભુલી ક્વાની શાંતિ શોધવી એ જે કે હમણ શકય છે, દુઃખ નહિ સહન કરવાની ઈચ્છા પણ સંભવિત છે, અને છેડે વખત પિતાની સ્થિતિના સંતોષકારક રવપ્નમાં પડી રહેવું એ પણ બની શકે તેવું છે પરંતુ તે શાંતિ જેટલી નાશકારક છે તેટલી જ છેટી છે. તરતજ આખરે જાગૃત થઈને ઢીલ કરવાના ભયંકર સમયની સામે થવું પડે છે. આ દુનીયામાં કેટલીક ખેદકારક જાગૃત અવસ્થા પણ હોય છે. રાત્રિની સ્વપ્ન અવસ્થામાં ભેગવેલે આનંદ અનુભવ, જુના દે ખા ફરી જવા, આપણુ પ્રેમી અને ગુમ થયેલા ન ભુલાય તેવા સ્વરૂપની સામે રહેવું, જુના પરીચિત માણસને જેવા, અને લાંબા વખતથી શાંત થઈ ગયેલે સ્વર ફરી સાંભળી અને પછી આપણા એકાંત સ્થળમાં દુઃખની લાગણીથી સવારના અજવાળામાં જાગવું એ ઘણું જ પેદકારક છે એક ગરીબ ગુન્હેગાર માણસને સુખી દિવસના વગરના, આશા અને શાંતિના જ્યારે માયાળુ મિત્રો અને સુખી ઘર તથા તેનું આબરૂવાળું અને ડાઘ વગરનું નામ હેય તેના મધુર સ્વ Page #55 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સાથે આત્માને લાગવગ. નન અનુભવીને પછી પિતાના કેદખાનામાં જાગૃત થવું, ફાંસીની - સવાર જેવી અને સ્વપ્નમાં જેએલું સઘળું હમેશા ગએલું છે એમ યાદ આવવું તથા આજેજ ફાંસીને લાકડે મરવું છે તેમ ત્રાસથી નકકી કરવું તે કેટલું બધું ખરાબ અને દુઃખકારક છે? પરંતુ આથી પણ વધારે ભયંકર અને દુઃખકારક સ્થિતિ જે જગતના સ્વપ્નામાં કદી આવતી નથી તે આમિક અજ્ઞાનવાળા આત્માને જાગૃત થતાં જ જણાય છે અને જ્યારે તેને મહાવીર પરમાત્માના આલંબનથી જ. દગીના સ્વપ્નમાંથી ભય અને અધર્મની સાથે જાગૃત કરવામાં આ- - વે છે અને તે વીર પરમાત્મા પાસે પિતાને ન્યાય કરાવવાને તે ઉભે થાય છે ત્યારે તેને પિતાની પાયમાલ થઈ ગએલી સ્થિતિમાં જ્ઞાન થાય છે અને મહાવીરને પગલે ચાલી મહાવીરપણું પ્રાપ્ત કરવા પાછળ પિતાનું અજ્ઞાન દૂર કરી બાકીનું જીવન તે ગાળે છે અંતમાં મહાવીરપણાને પામે છે. નેટ – આ પ્રકરણમાં જ્યાં જ્યાં પાપ શબ્દ વાપરેલ છે તે કર્મ શત્રુના અર્થમાં છે. લેખક, પ્રકરણ ૩ જુ. મહાવીર સાથે આત્માને લાગવગ. પવન વાય છે અને દરેક મનુષ્ય તેને અવાજ સાંભળે છે પણ તે કયાંથી આવે છે અને કયાં જાય છે તે કોઈ કહી શકતું નથી. તેવીજ રીતે આત્મા છે પણ તે કયાંથી આવે છે અને ક્યાં જાય છે તે કહી શકાતું નથી. આપણે મહાવીર જે ફેરફાર વિષે અત્રે કથન કરે છે તે કાંઈ શરીર સંબંધી છે એમ કરી ધારવું નહિ. તે પણ કેટલેક દરજે માણસના જીવનમાં એવી જાતનું પરાવર્તન થઈ જાય છે કે આશ્ચચંકારક કપના પણ ઘણે વખતે તદ્દન ખરી હોય તે ભાસ થાય છે. જો કે એક બુટ્ટા માણસને માટે બાળક થવું એ અશક્ય છે, ચિંતા અને જોખમદારીથી ઘેરાએલા યુવાન માણસને અથવા ઉમરમાં Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૬ મહાવીર પ્રકારા, વધતા જતા તરૂણને ઉતરતી જીદગીના વખતને પકડી રાખ એ જો કે અશકય છે તે પણ યુવાની પાછી મેળવવી કે માણસની બાહ્ય જંદગીમાં બાળક થવું એ નવીન આત્માના ઈતિહાસમાં કાંઈ બહુ અજાએબ ઉત્પન્ન કરે તેવું નથી. કારણ કે આત્માના બીજા જન્મમાં તેવું પણ પ્રત્યક્ષ બને છે. આપણે ક્ષણભર એમ અનુમાન કરીએ કે એક માણસ જે અહીંઆ ઘણે વૃદ્ધ છે અને ઘણે જાગૃત પણ થએલે છે તેને જાણે કાંઈ ચમત્કારથી તેની શારીરિક અંદગીમાં તાજું લેહી આવવા જેવું દેખાય અને વખતના જવાની સાથે તેના આકારમાં જે ભુલ ભરેલા ફેરફાર થયા હતા તે બદલીને બાળપણની નાજુક્તા અને નવીન મનહરતામાં બદલી જાય અને અજાબ જેવી અસરથી તે થાકેલે અને કરચલી પડેલે માણસ એક ચકચકીત ચહેરાવાળો તરૂણ જણાય તે પણ તે વખતે આવી સ્થિતિ થવા છતાં આત્માના લાગવગથી જે ફેરફાર થઈ શકે છે, તેના જેવા આશ્ચર્યકારક અને અદ્વિતીય ફેરફારો આપણું સન્મુખ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે તે કહે છે કે આત્માના લાગવગથી બાહ્ય સ્વરૂપનું નવું બંધારણ થાય છે, એટલું જ નહિ પણ આંતરિક જીવન ને ફરીથી નવીનપણે ઉત્પન્ન કરવામાં આવે છે. માત્ર બાહરની ડાક ડમાળ સ્થિતિ સુધારવામાં નથી આવતી પણ અતરંગ જીવનને જરૂર રને સ્થાયિ ફેરફાર કરવામાં આવે છે, અને એમાં તે જરા પણ શંકા જેવુંનથી કે માનસિક અને નૈતિકફેરફારે શારીરિકકરતાંઘણજસૂક્ષ્મ અને અગત્યના છે. આત્માના આવાગમનથી મનુષ્યના જીવનમાં જે પરાવર્તન થઈ શકશે તે શારીરિક સ્વરૂપ અને દેખાવ કરતા ઘણું સંપૂર્ણ સ્થિતિવાળું થશે. માણસની પ્રકૃતિનું ખરું સત્ત્વ આત્મા છે પણ શરીર નથી. આત્માથી જ વર્તન, વિચાર, અને નિતિક પ્રકૃતિ અંતરંગમાં શક્તિ ધારણ કરે છે અને જે બહાર દેખાય છે તે તે બનાવટ માત્ર છે. જીવનના શારીરિક આકારમાં હજારે ફેરફાર થાય તેપણ તે માણસ ખરી રીતે બદલ્યા વગર જ રહે છે અથવા જે ડે ઘણે ફેરફાર જણાય છે, તે એક નવા બોલેલા ઘરના રહેવાશી જે અથવા નવી જાતના ડ્રેસ પહેરવાથી બીજા રૂપમાં દેખાતા માણ સના જે હોય છે. જીદગીના જલદી અનુભવથી મનની શક્તિઓ યુવાનીમાં થાકી જાય છે, અને તેથી યુવાન માણસના પિતમાં ઘરડા Page #57 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સાથે અત્માને લાગવગ, માણસને આત્મા ઢંકાએ રહે છે, અને બીજી બાજુએ જોઈએ તે પ્રકૃતિને અનુકૂળ જરૂરની શક્તિઓને વ્યય થયો હોય તે એક ઘરડો માણસ પણ જીવનના છેડા સુધી યુવાનીને જુસ્સે જાળવી રાખે છે. પરંતુ બધા માણસેના સંબંધમાં આત્માની સ્થિતિ કેવા પ્રકારે રહે છે તે સમજવું જોઈએ. તેથી કરીને ઘરડામાંથી બાળકનું સ્વરૂપ પાછું મેળવવું. તે બાળકનું અંતઃકરણજ પાછું મેળવવાની સાથે સરખાવતા થડા જ ઉલટપાલટ ફેરફાર થયે ગણશે. અને જે કે યુવાની અને ઉપરને આકાર કંઈપણ ફેરફાર વગરને રહે છે, તે પણ માણસના આત્માના છુપા ઉંડાણમાં એ નવીન જીદગીને જન્મ હોય તે બાળકના જેવા અંતઃકરણ અને આત્માનું પાછું મળવું થાય છે અને ત્યારે ઘરડે માણસ નવીન જીદગી શરૂ કરે તેના કરતાં આ ફેરફાર વધારે આશ્ચર્યકારક અને વધારે સૂક્ષ્મ છે. મહાવીર પરમાત્માની છાયાની જેઓ પસાર થયા હશે તેઓ દરેક આત્માને અંતરંગના આ ફેરફારવાળા ઈતિહાસની શરૂઆતને સારો અનુભવ હશે. ઉપરના કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારથી માણસ પિતાના આત્મિક સ્વરૂપમાં મહાવીરપણું જોઈ શકે છે અને એ મહાવીરપણાની મદદથી પિતાનું જીવન ફરી શરૂ કરે છે ત્યારથી તે ગમે તે ઘરડે કે યુવાન માણસ હોય તે પણ તેનું નવું બાળપણ શરૂ થાય છે અને એ જ રીતે ઘરડા અને યુવાન બાળકના સ્વરૂપને ધારણ કરે છે. મહાવીર૫ણુની પ્રતીતિ થતાંજ દરેક શ્રદ્ધાળુ આત્મા પિતાના દેષ, દુર્ગુણ, ઢોંગ અને ઈર્ષ્યાને દૂર મૂકીને તથા ખેટા મનુષ્યપણાની સઘળી ટેવ અને વિકારને ત્યાગ કરીને નવા જન્મેલા બાળકની પેઠે મહાવીરના વચનનું સત્યસત્ત્વવાળું દૂધ પીવાની ઈચ્છા કરે અને તેનાથી વધવાની ચાહના રાખે તે તે વિચાર એ કાંઈ કેવળ કાલ્પનિકનથી. અથવા બીજા શબ્દમાં કહીએ તે એક નાના બાળકની સામાન્ય ઈચ્છાઓ અને સ્વાદ તેમને અંતઃકરણમાં ફરી જાગૃત થાય છે. કારણ કે આત્મામાં મહાવીર વિશેની આતુર શ્રદ્ધા ઉત્પન્ન થવા લાગે છે. કે તરતજ નવીન દૈવિક જીવન ધીમે ધીમે જાગૃત થતું જય છે. બાળપણના આનંદ કરતાં વધારે ઉડે અને ઝળહળતે આ - બાળક્ન દ્રષ્ટાંત વારંવાર એટલા માટે આપ્યું છે કે એ અવસ્થા કેવળ નિર્દોષ અને આનંદિત હોય છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ. નંદ ઉપર તરી આવશે નવા જન્મેલા આત્માને તરતના દેખાવથી જીદગીને નવેજ અર્થ લાગશે. જગતપર ધીમે ધીમે વધારે મહત્વ વાળી આશાઓનું પઠીઉં થશે અને જ્યારે બાળપણની નવાઈ જેવી નજરથી સઘળી ચીજો તાજી અને નવીન જણાતી હતી ત્યારે બહારના પદાર્થો અને બનાવે લાભના અજાણપણામાં સુખી વખતમાં આશ્ચર્ય તરીકે જોવાતા હતા. શ્રદ્ધાળુ મનુષ્યના અંતઃકરણમાં પણ ધીમે ધીમે શાંતિ, ચિંતા રહિત વિશ્વાસ, અને સાંસારિક ફિકરમાંથી મુક્તિ જાગૃત થએલ જ. ણાશે, કે જે સ્થિતિ એક નાનું બાળક પિતાના પિતા તરફથી સઘળી જરૂરીઆતે પુરી પડશે તેવો વિશ્વાસથી અનુભવે છે, તેને મળતીજ રીતે મહાવીર જે પિતા મળવાથી તેમાં શ્રદ્ધા રાખનાર આત્મા નિશ્ચિત થઈ શકે છે. એકજ શબ્દમાં કહીએ તે આત્માને ફરી વખતના લાગવગથી મહાવીર પરમાત્મા સાથે સંબંધ થવા દે, અને વહેલું કે મેડું તેનામાં નવીન જીવન બાળપણના ચિહે દેખાવા લાગશે, બાળપણથી દરેક આકર્ષણ કરે તેવા ગુણોની ઉત્પત્તિ થશે, જે વધારે પવિત્ર, વધારે ઉમદા પ્રકારના અને જીવનને ઘણું જ મહત્વનું કરે તેવા થશે. મનુષ્યના આત્મામાં ફેરફાર થવાની સાથે આવી રીતે મહાવીર પરમામા દરેક આત્માને મોક્ષ માટે ફરી જીવન શરૂ કરવાને તેમના વચનમાં જાહેર કરે છે. અને નવીન જન્મને વિચાર જો કદાચ આશ્ચર્યકારક લાગે તે જે માણસ મહાવીર પરમાત્માના વચનનું રહસ્ય સમજી શકે છે, તે અંતઃકરણને તેમના વચનનું ખરું સિદ્ધાંતિક રહસ્ય ઘણી જ અસર કરશે, અને જે તે આત્માને તે વખતે સમ્યકત્વની ફરસના થશે તે ત્યારથી તેના નવીન જન્મ ની શરૂઆત થશે. એવી રીતે મહાવીર પરમાત્માના પવિત્ર વચન થી હજારે આત્મા સમ્યકત્વ પામી નવીન જીવન શરૂ કરી જીવનના અંતને પામ્યા છે, અને હજુ પણ તેજ રીતે નવું જીવન શરૂ કરી અનાદિકાળે દુઃપ્રાપ્ય એવી મુક્તિને પ્રાપ્ત કરવા દરેક સામગ્રી સહજ મેળવી શકે છે, તમે જુએ છે કે તેમના ઉંડા રહસ્યવાળા સિદ્ધાં તે સમજવાને જે મુશ્કેલીઓ નડે છે, તે સિદ્ધાંત મનુષ્યના અંતઃકરણમાં સ્થાપિત થઈ શકે એટલા માટે તે વીર પરમાત્માએ સાદા Page #59 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સાથે અમને લાગણ. વિચારો અને સરળ ઉદાહરણો આપેલા છે. ઘણજ દબાણથી તે જગવંદ્ય મહાવીર પરમાત્મા આત્મિક કલ્યાણના શોધક મનુષ્યની અશ્રદ્ધા દૂર કરવાને આ કુદરતી સંસારના ચેકસ અને તેટલાજ સત્ય સ્વરૂપવાળા જે કે મિશ્રિત ભાવવાળા જણાય તે પણ આતિમક ફેરફારને બરાબર મળતા આવે તેવા દાખલા દલીલેથી તેના મનને ખરા માર્ગ તરફ પ્રેરે છે. પિતાની આસપાસ રહીને જાગ્રત આત્મા ધ્યાનપૂર્વક શ્રવણ કરે છે, તેને સંસારની ઘણજ પરિચિત , બાબતે અને રોજ બનતા બનાવે જેવાને તે આશા કરે છે, કે જેમાંથી આતમા નવીન જન્મના સિદ્ધાંતમાં જે ક્રિયાઓ અને શક્તિએના પુરાવાની અપેક્ષા રહે છે તે સરળતાથી મળી શકે છે. મહાવિર પરમાત્મા કહે છે કે તમારે ફરી જન્મ લે પડશે તેમાં જીરા પણ શંકા જેવું નથી. પ»નની પેઠે આત્મા કયાંથી આવે છે, અને કયાં જાય છે, તે માણસ કહી શકતું નથી, પણ તેની જેમ ગતિ છે. તેમજ આત્માને એક ગતિમાંથી બીજી ગતિમાં જવું પડે છે. - ઉપર કહી તે મુખ્ય દલીલ સંસાર અને મોક્ષના માર્ગમાં એકસરખી મુશ્કેલીઓને આભાસ કરાવે છે, તેથી કરીને તેને વધારે પૃ" છ કરવાને આપણે પુનર્જન્મના સિદ્ધાંતના ચેકસ કારણે વિષે વિચા૨ ચલાવીશું. પુનર્જન્મના નિયમની સાથે જે મુશ્કેલીઓ સંબંધ ધરાવે છે, તેને આપણે મહાવીર પરમાત્માની ત્રણ બાબતે સાથે દૂર કરીશું. (૧) સંસારમાં મહાવીરની શ્રેષ્ઠતા (૨) સર્વરૂપણું અને. (૩) છુપા રહસ્યવાળું તેમનું સર્વોત્તમ જીવન. આ ત્રણમાંથી છેલ્લી બાબતની સાથે મુખ્ય દલીલ ઘણેજ નીકટને સંબંધ ધરાવે છે, પરંતું ઉદાહરણથી બીજી બે બાબતે તેટલી જ સિદ્ધ થયેલી છે. મહાવીરની શ્રેષ્ઠતા મનુષ્યને કેવી રીતે પ્રતીત થાય છે. ઘણા મનુષ્યોના અંતઃકરણમાં મહાવીરમાં સંસારના નિયમ થી શ્રેષપણું જણાયજે પ્રભાવિક આશ્ચર્યો તે મહાપુરૂષના જીવનમાં પ્રત્યક્ષ થાય તે નહિ માનવાથી એ બાબત તરફ ખાસ કરીને માન ની લાગણું થઈ શકતી નથી. જો કે અજ્ઞાન અને ભક્તિ વગરના મનુષ્ય માટે પણ અદશ્ય જગત્ નવાઈ જેવું આકર્ષણ ધરાવે છે, અને અંતઃકરણને કુદરતથી શ્રેષ્ઠ બનાવે વિષે પ્રતીતિ કરાવે છે, ). P-1, Page #60 -------------------------------------------------------------------------- ________________ પૂ । મહાવીર પ્રકાશ. તેમજ ઘણા સાધારણ પ્રસંગોમાં પણ અદશ્ય અને છુપી શકિતએ વિષે આશ્ચય ઉપન્ન કરે છે, તેપણ એક એવા પ્રતિપક્ષી અતઃકરણ વાળા વર્ગ પણ છે કે જે ઢંરેક માખત સ`સારના સામાન્ય કુદરતી કારણાથી જેટલી સમજાય તેટલીજ સરસ રીતે સમજવાની અને જાણીતી તથા પરિચિત બાખતેની સત્યતા સિવાય મીજી કાઇ પણ ખાખત નહિં માનવાને દઢ વલણ ધરાવે છે. અજ્ઞાનતા એ ખરેખર ઠગાઈવાળી ભક્તિની માતા છે પરતુ દરેક ખાખત વિષેની શંકા એ વધારે દયાજનક છે કે જેના માબાપ આત્માનું પુરતુ જ્ઞાન છે. ઘણાજ અંધારાવાળા જમાનામાં ધર્મનુ' કદાચ એવુ' વલણ હશે કે દરેક નહિ સમજાવેલી સત્ય બાબત અથવા કુદરતનું' અસાધારણ આશ્ચય ધર્મ ગુરૂ પ્રત્યક્ષ રીતે તરજુમે કરીને સમજાવતા હોય, જે સમજાવવાને ભાષામાં શબ્દ નથી અને માણુસમાં જે વિષેની શકિત નથી તે સમજાવવાને કેવુ ઉલટું વલણ લેવું પડતું હશે તે કહી શકાતું નથી, દરેક તાફાનમાં એક જ ગલી ગરીખ માણસ ક્રોધી અવાજ સાંભળે છે અને કાઇ અસાધારણ શિતની હાજરીથી ધ્રૂજે છે, જ્યારે સૂર્યના પ્રતિબિંખમાં થઇને રાક્ષસી છાયા પસાર થાય છે ( ગ્રહણ થાય છે) અર્થવા આકાશની વીજળી થાય છે ત્યારે તેને કપારી છૂટે છે. અજ્ઞાન અંતઃકરણું સ્વપ્નમાં, લાગણીમાં અને દેવની નકલ કરે તેવા સ્વરૂપની હાજરીમાં પોતાની મેળે ભય અને ધાસ્તી ઉત્પન્ન કરે છે. પર’તુ જેમ જેમ સમાજ જ્ઞાનમાં વધતી જાય છે અને ઉપર કહ્યા તેવા બનાવે જે અગાઉ કેાઈ દેવતાઈ કેાપરૂપ ગણાતા તેની માત્ર કુદરતના નિયમના કારણ તરીકે શોધ થાય છે ત્યારે ઘણીવાર એવુ' બને છે કે કેવના અસ્તિત્વનું અનુભવિકજ્ઞાન અસાધારણ શ્રેષ્ઠતાની પેઠે નષ્ટ થઇ જાય છે. માણસ જાત ન જાણી શકે તેવી કાઇ શકત નથી અને માણુસથી કોઇ માટે દેવતા નથી એવી . માન્યતા-ઘણા અશ્રદ્ધાળુ અંતઃકરણમાં જ્ઞાન થવાથી થાય છે. કુદરતના કારણેા જે પેાતાની આસપાસ બનતા-હાય તેની નિરીક્ષા કરવાની ટેવ પડી જવાથી માસ ખીજી શ્રેષ્ટ ખાખતના વિચાર કરવાનુ તજી દે છે. દરેક બાબતને કુદરતના નિયમ લાગુ પાડવાની ટેવ પડી જવાથી એવા પ્રકારનુ . વલણુ થઇ જાય છે કે જ્યારે ટ્રેક કુદરતી દેખાવના ખાદ્ય અને શારીરિક કારણેા તાવી શકાય છે ત્યારે તેના સમ્રુત્યુ જ્ઞાતા આપણે * ' ' Page #61 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સાથે આત્માના લાગવગ પા . છીએ, એમ મનાય છે. જ્યારે વીજળીના નિયમા ( Laws of Eleetricity ) જણાય છે ત્યારે તેની ગનામાં મહાવીર પરમાત્માના અવાજ લાંખે। વખત સુધી સભળાતા નથી. જે શેાધક શાંતપણે એસીને સૂર્ય ગ્રહણુના વખત અને અંતરની ગણના કરતા ડાય તેના અધારાવાળા અજવાળામાં પરમાત્માની ક્રિશાની છાયા પડતી નથી. ઢૌવક આશ્ચર્યના પ્રદેશ આવી રીતે પાછળ અને પાછળ મુકાતા જાય છે, પરંતુ ખાટી ભક્તિના પ્રદેશ ધર્મતરીકે ભાગ્યેજ જીતી શકાય છે. જ’ગલી લેાકાના જુના દેવા હાલ, લાંખા વખત થયા જંગલ, વૃક્ષ અને નદી નાળામાંથી અદૃશ્ય થઈ ગયા છે. એવા પ્રકારના વ્હેમ વેની કેળવાએલી દુનીઆમાં રહ્યા નથી. તે છતાં સિદ્ધ પરમાત્મા તરફની માન્યતા ગઈ નથી, અને ધર્મ સ્થાનકેામાં હવે આકર્ષણના, ગરમીના, લેહચુખકના કે વીજળીના પ્રયાગા થતા નથી, નૈતિક દુનીઆમાં આપણે તેવુંજ. ૧લણ રાખી શકીએ તેવી સ્થિતિ છે. નૈતિક અને આત્મિક ફેરફારા ના બાળ સ્વરૂપ આપણે જેમાં રહીએ છીએ, તેવાજ છે. વિવેક મુ દ્ધિની શક્તિ કેળવણીના લાગવગ, સૂચનાઓ, ચેતવણી, સલાહ વિગેરે પરમાત્માના ઉપદેશના નિયમથી જુદી રીતે વર્તનના ફેરફારો કરે છે, મહાવીર પરમાત્માના ઉપદેશ પ્રમાણે ચાલ્યા વગર આપણે કદી સારા થઈ શકશુ' નહિ એમ આપણે ખરાખર રીતે માનવાને તૈયાર હાઇએ, પણ આ કબુલતની સત્ય અગત્યતા આપણે ભાગ્યેજ સ્વીકારીએ છીએ, આત્મિક સુધારણાના દરેક ઉદાહરણમાં દૈવિક શક્તિની સ્થિતિની ના પાડી શકાય નહિ . પરંતુ ઘણીવાર એ ખાખત વિષે અજાણ રહેવાય છે. એક બાળક માટુ થાય છે, જ્યારે નમ્ર માયાળુ, પવિત્ર થાય છે. પણ જ્યારે આપણે એમ કહી એ છીએ કે, તેને ધાર્મિક કેળવણીના સારા લાભ મળેલા છે, ત્યારે તે બધુ' આપણે પાતેજ આપેલુ છે, એમ આપણને લાગે છે. એક બેદરકાર તરૂણ વિચાર શીળ અને ગભીર મનુષ્ય તરીકે પેાતાના વનને સુધારે છે, અને વર્ષના જવાથી જે અસર થાય છે, તે માપશુ” લક્ષ ખેંચે છે. એક અધર્મી મનુષ્ય પવિત્ર અને ધી થાય છે, અને ભયર્થંકર માંદગી કે તીવ્ર કટુંબિક વ્યાધિ અથવા કોઇ ધર્મી મિત્રની સેાબતથી આપણે ઘણી વખતે તેને ડા અને ભલે માણસ * Page #62 -------------------------------------------------------------------------- ________________ - - મુહાવીર પ્રકાશ. . - થએલે જોઈએ છીએઆ પ્રમાણેની જનસમાજની માન્યતા છે, પણ તેમાં છુપી રીતે મહાવીરપણાની જે કૃતિ છે, તે તરફને વિચાર કુદરતી રીતે ભાગ્યે જ મનુષ્યને આવી શકે છે મહાવીરપણાની શક્તિ થી આ પ્રમાણે ફેરફાર થાય છે, એમ કહેવામાં આવે, તે તે ઘણાને ગેરવ્યાજબીક લાગશે, પણ આત્મા કર્મથી દબાએલે છતાં ખરા સ્વરૂપને સમજવાને શક્તિમાન થાય છે, તે મહાવીરપણું પ્રગટ થયા વગર બની શકે જ નહિ એ વાત કલ્પના શકિતની બહારની નથી. માણસના અંતઃકરણમાં છૂપી રીતે મહાવીરની શકિત અને શ્રદ્ધા કામ કરે છે, તે વિચાર-ઘણું. વાર નવાઈ જે ભેદ ભરેલ ખાસ કરીને વિક, શાસ્ત્રના રાજ્યમાં આપણું છુપા ન્યાયમાં આ ચર્યકારક લાગશે પણ આપણે સામાન્ય અનુભવથી તદન અલગ હંમેશની જીદગીની સાદી સત્યતાના અનુભવમાં તે સહજ પણ આ શ્ચર્ય વગર પ્રતીત થાય છે. • - • • ૪. આ જાતનું વલણ રહે તેમાં અને કુદરતથી પણ શ્રેષ્ઠ બાબતેથી ડરતા રહેવું તેમાં ખાસ સુધારાની જરૂર છે. કારણ કે એથી | આપણા વિચારવાળા વાતાવરણમાં એવા પ્રકારની બ્રાંતિ થાય છે કે, મહાવીરમાં સાંસારિકથી કે કુદરતથી જે કાંઈ શ્રેષ્ઠતા હતી, તે ધર્મ સાથે સંબંધ ધરાવતી નથી. ચર્મચક્ષુથી આ જગતમાં જે કાંઈ દે. ખાય છે, તેની પેલી પાર અતરંગ ચક્ષુવડે ઘણું દૂર જવાની આ હું જરૂર છે, અને કુદરતની ઘણી જ પરિચિત ક્રિયાઓ અને દે. ખોિમાં એવી સાબીતીઓ મળશે કે તરતજ છુપા ભેદવાળીદૈવિક - શકિત જે ધર્મથી જણાય છે. તે મનુષ્યને પ્રતીત થાય છે, દૈવિક શાસ્ત્રના છુપા રહસ્યના ઝાંખા, પ્રદેશમાં જ નહિ પરંતુ હમેશની જીદગીના દેખાવે અને અવાજેમાં આપણે આશ્ચર્યની દુનીઆમાંજ ચાલીએ છીએ. માત્ર માનસિક બાબતેજ નહિ પરંતુ દરેક ખીલતી કળી, દરેક ચાલતા પાંદડા, દરેક ઝળકતા સૂર્યના કીરણ અને ચળકતા ઝાકળના કણીયા, પવનની ઠંડી લહેર, વરસાદનું ઝાપટું, વહતે ઝરે અને દરેક કુદરતની રચનામાં છુપીશકિતનું અસ્તિત્વ બતાવે છે, અને તે છુપીરીતે આપણી આસપાસ ક્રિયા કરે છે. તે પછી જે મહાવીર પરમાત્મા સર્વજ્ઞ અને સર્વત્ર છે, અને જેની શકિતનું કદિ માપ કે કેપના થઈ શકે તેવું નથી, તેમાં કુદરતી Page #63 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સાથે . આત્માનો લાગવગ. પક આશ્ચર્ય અને શ્રેષ્ટતા હેાય એ વિષે શ’કા જેવું શું છે? વિજ્ઞાનશાસ્ત્ર પેાતાની સઘળી ફતેહ છતાં જગતના એક નાના ભાગમાં સમાઇ શકે છે, અને કુદરતની સામાન્ય હિલચાલમાં પણ આશ્ચર્યકારક શક્તિની હયાતી છે, એમ જેતે તરત કબુલ કરવાની ફરજ પડે છે તે સામાન્ય બુદ્ધિથી પણ પ્રતીત થાય તેવું છે. કારકે, વિજ્ઞાન શાસ્ત્રના ગમે તેવા ઉંડા રહસ્ય કુદરતના નિયમિત બનાવા કરતાં કાંઈ પણ વધારે અસાધારણ મામત ખુલી કરવાને શક્તિમાન થતા નથી. કારણકે, તેના કુદરતના નિયમ જે રીતે કામ કરે છે તેમાંજ સમાવેશ પામે છે. આકષ ણુ, વીજળી, ગરમી, અને રસાયણ વિગેરે માત્ર જુદા જુદા કુદરતના સ્વરૂપ છે, જે તેમાં કુદરત કામ કરતી ન હેાય તે તેની પાતાની શક્તિ કાંઈજ કરી શકે નહિં. જીવન વગરના પદાર્થ ગમે તેવી રીતે ગાઠવવામાં આવે તેપણ તે પેાતાની શક્તિથી કાંઈ કરી શકશે નહિ, અસાધારણ ચ‘ચળતા અને શક્તિ જીવન વગરની વસ્તુમાં કદી પણ રહી શકે નહિં, તે માત્ર જીવનવાળા, વિચારવાળા પ્રાણીમાંજ વાસ કરીને રહે છે, યાંત્રિક શક્તિવાળે મનુષ્ય. પોતે અનાવેલા સંચાને ગતિમાં મુકી દે છે, અને કુદરતના નિયમે જ્યાંસુ ધી તેને અનુકૂળ હોય છે, ત્યાંસુધી જે પદાર્થોઁથી તે.સ ંચે બનેલા હાય તે કામ કરે છે. લેન્ડ્રુ ખગડતું નથી, અને વરાળ પેાતાની વિશાળ શક્તિ ખતાવે છે, પર’તુ તે કુદરતના રહસ્યની બહારની વાત નથી, પર’તુમહાવીર પરમાત્મા આંતિરક સ’ચાઓ જે નિયમથી ચલાવે છે, તે સચાએ માનસિક વિકાર જેવાને કે માડુરાજા જેવા ઢગારાને તે સાંપી દેતા નથી, તેના દરેક સૂફૈમ ભાગની હીલચાલમાં તેનું, મહાવીરપણુ જ સપૂર્ણ સામ્રાજ્ય ભેળવે છે. અને તેથીજ મહાવીરપણાના જે આત્મામાં અભાવ છે, અને મેહરાજા જેવા લુચ્ચા આ રાજ્યમાં ઉથલપાથલ કરી નાખે છે, તેમને મહાવીરની અસાધારણ શ્રેષ્ઠતા જોઈને આશ્ચર્ય ઉત્પન્ન થાય તેમાં નવાઇ જેવુ* નથી. દરેક આત્માએ મહાવીરની પેઠે એવા નિશ્ચય કરી રાખવા ોઇએ કે મારા આત્માની ને હું દરકાર નહિ કરૂં તે ખીજે શું તેને ધનસુત કરી શકવાના હતા! એ માબતમાં જરા પણ પ્રમાદ થાય તે આત્માની સ્થિતિ ઘણી કફેાડી થઇ જાય છે. સૂક્ષ્મ અને નજીવી ખાખતમાં પણ પાતાના જાગૃત આત્માને મહાવીરે પ્રમાને વશ થવા r Page #64 -------------------------------------------------------------------------- ________________ * મહાવીર પ્રકાશ. દીધો નથી, તેનો સર્વોત્તમ હેતુ અને સ્વાત્માવલંબન એક ક્ષણવાર પણ નબળા પડતા નથી. દરેક ક્ષણે આખા જગના નિયમેની પેઠે બંધનમુક્ત થવાની ક્રિયા તેનામાં ચાલુ રહે છે. અને બીજા આત્મા એ જ્યારે સાંસારિક સુખદુઃખથી ઘણા સચેત હોવા છતાં બંધાય છે ત્યારે ગમે તેવા લાલચના ને દુઃખના પ્રસંગે પણ મહાવીરનું મહાવીરપણું ચલાયમાન થયું નથી. તેમનું જ્ઞાન એટલું બધું વિશાળ હતું કે તેનો આત્મા લેક પ્રયાણ પ્રદેશમાં પ્રાણીઓ પર પ્રભાવ પાડતું હતું, જ્યાં જ્યાં તે વીરપરમાત્મા વિચરતા હતા ત્યાં ત્યાંની ભૂમિ વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યમાં કાંઈ નવીન પ્રકારનું સ્વગય જીવન આવતું હતું. વિરપરમાત્માના અતિશયની વાતે જે શાસ્ત્રમાં લખેલી છે તે વિષે હાલના પશ્ચિમાત્ય કેળવણી લીધેલા યુવકેને શ્રદ્ધા રહેતી નથી પરંતુ મહાત્માઓના પવિત્ર શ્વાસે શ્વાસ અને ઉદ્દગાથી હવાનું વાતાવરણ એટલું બધું પવિત્ર થઈ જાય છે કે તેને લીધે જન્મ વેરી એવા પ્રાણીઓ પણ પિતાનું જન્મ વૈર તજીને શાંતિને અનુભવ કરે છે, દરેક પાંદડું પ્રસન્નતાથી ચાલે છે, દરેક વનસ્પતિમાં તેને પ્રભાવ પડે છે, આકાશ તેના વિચારવાથી રમણિક થઈ જાય છે, સૂર્યમાં પણ શાંતિ જેવું લાગે છે, પવન મ ધુર અને સુખકારક લાગે છે અને તે વીરપરમાત્માની સર્વોત્તમ શ્રેષ્ઠતા કુદરતી પદાર્થોમાં પણ પ્રત્યક્ષ અનુભવાય છે. મહાવીર પરમાત્મા વિષે જે જે અતિશય શાસ્ત્રકારે એ કહેલા છે તેથી કદી, પણ આશ્ચર્ય પામવાનું નથી પરમાત્મમય જગત કહેવાય છે તેનું રહસ્ય સમજવું ઘણું જરૂરનું છે. આ જગત્ આત્માથી ભરેલું છે તે દરેક જગ્યામાં પરમાત્મા પિતાના સર્વજ્ઞાણાથી સર્વત્ર છે, તે સર્વત્ર છે અને નથી એમ જે સ્યાદ્વાદ સિદ્ધાંત છે તેને ભેદ બુદ્ધિમાનેજ સમજી શકે છે. સિદ્ધ થઈ આવેલા આત્માઓ પિતાની અવગાહના સહિત મેક્ષમાં રહે છે અને તેથી એમ કહેવાય કે તેને આત્મા સ ત્ર નથી પણ આત્માને જે મુખ્ય ગુણજ્ઞાન છે તે સર્વત્ર હેવાથી તે સર્વત્ર છે એમ પણ કહી શકાય આ બધી સપ્તભંગીના ભેદમાં આપણે અત્રે ઉતરવા માગતા નથી. માત્ર કહેવાનું તાત્પર્ય એ છે કે મહાવીર પરમાત્મા જ્યારે દરેક સૂક્ષ્મ પદાર્થમાં પ્રતિબિંબ પાડી શકે છે તે તેના જેવાજ આત્માઓ કે જેઓનું સ્વરૂપ કર્મ Page #65 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સાથે આત્માને લાગવગ પપ થી આચ્છાદિત થઈ ગયું હોય છે તેમાં તેની સથિતિ થઈને બીજા આત્માઓને મહાવીરપણાની કેમ પ્રતીતિ ન કરાવે? તેમને પવિત્ર આત્મા જ્યાં વિચર હોય ત્યાં તેની સર્વોત્તમ શકિત અને સુગંધની અસર કેમ ન થાય? એક બગીચે કે જેમાં સુગંધેિ પુષ્પ હોય ત્યાં જઈએ છીએ તે તે પુષ્પની સુગંધથી આસપાસની સઘળી જગ્યા સુગંધમય થઈ ગઈ હોય છે, એક રમણિકસ્થાનમાં દીપક મુકેલે હોય તે તે અંધકાર દૂર કરી આખા સ્થાનમાં પ્રકાશ પાડે છે, એક મધુર વાજીત્ર જ્યાં મુકેલું હોય ત્યાંના આસપાસમાં તે પિતાના , મધુર સ્વથી , શ્રાતાઓના મન રંજન કરે છે, સૂર્ય જયાં ઉગે છે ત્યાંથી - અ. ધકાર આપ આપ નષ્ટ થઈ ધાન્ય પાકવાની વિગેરે ક્રિયા પણ સ્વાભાવિક રીતે થવા માંડે છે તે પછી જેની સુગંધમય શકિત જગના કેઈ પણ આત્મા કરતા વધારે વિસ્તાર વાળી છે, જેને પ્રકાશ જગપર હમેશનું અપૂર્વ અજવાળું પાડે છે, જેની બરાબરી હજારે સૂર્ય પણ કરી શકે તેવું નથી તે પવિત્ર મહાવીરને આત્મા જ્યાં વિચરતે હેય ત્યાં સર્વત્ર શ્રેષ્ઠતાના પ્રતિબિંબ પડે તેમાં આશ્ચર્ય જેવું શું છે? તે મહાવીરનો પવિત્ર સિદ્ધ સ્વરૂપી આત્મા કયા જીવોપર કેવી અસર કરે છે અને અશુદ્ધ અને અપવિત્ર નબળા આત્માઓ કેવી રીતે શુદ્ધ, પવિત્ર અને સબળ થઈ જાય છે તેને તેલ કે કલપના કરવી એ ઘણું મુશ્કેલ છે, પરંતુ ગતમાદિ ગણધરે જેવા મહાન પુરૂ કે જેઓ તે, વીર પરમાત્માથી પિતાને શ્રેષ્ઠ ગણી મિથ્યાભિમાનથી તેમને પરાજ્ય કરવા ધસ્યા હતા તેઓને દર્શન માત્રથી પિતાની સ્થિતિનું ભાન આવે અને વચન માત્રથી ક્ષણવારમાં સઘળી સ્થિતિ અને વિચાર ઉલટપાલટ થઈ જાય એ કેટલું આશ્ચર્યકારક છે તે સમજવાથી મહાવીરના જીવનની ઉચ્ચ તા અને બીજાઓનું મહાવીરપણું જાગૃત કરવાની તેની સ્વાભાવિક શ્રેષ્ઠતા વિષે કાંઈક કલ્પના આવી શકશે. આવા પ્રકારનું છૂપું રહસ્ય જેમાં રહેલું છે તેનાથી મનુષ્યના હદયની ગમે તેવી કઠણ જમીન શું નરમ અને રસકસવાળી ન થઈ શકે ? અને જીવ વગરના પદાર્થો કરતાં'ગમે તેવા સંજ્ઞાન અને પ્રમાદી મનુષ્ય શું તેની કૃપાથી સ-, ચેત અને જ્ઞાન ન થઈ શકે? હજાર પાપી પ્રાણીઓને તેવી રીતે. Page #66 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ. ” ઉદ્ધાર થયે છે અને જેમના વચનેથી આજ પણ. પાપી મનુષ્યને પિતાની સ્થિતિનું સહજ ભાન થઈ આવે છે તેવી પરમાત્માનું માંહાસ્ય કેણ કહી શકશે? મહાવીરની સાર્વભામતા મનુષ્યને સંપૂર્ણ કરે છે. મહાવીરની સાર્વભેમતા અથવા પ્રત્યક્ષ વતંત્રતા (સંપૂર્ણતા) જાગૃત થએલા આત્માઓને બીજું મુખ્ય અવલંબન છે પવને કે મનુષ્યામાં કયા સ્થળેથી આવે છે એ જાણવું જે મનુષ્યની શક્તિ અને જ્ઞાનની બહાર છે તે મહાવીર પરમાત્માનું જ્ઞાન સંપૂર્ણ હાવાથી અને તેનું આત્મિક સામ્રાજ્ય સાર્વભૌમપણ અનુભવે છે તેથી તેમને પ્રત્યક્ષ છે. એક ધાર્મિક આત્મા તરીકે મનુષ્યને મહાવીર સાથે જે સંબંધ છે તે મનુષ્યાત્માને આ આશ્ચર્ય કારક સંપૂર્ણ જ્ઞાનની બાબતથી કેવી કેવી કલ્પના થશે? ધર્મ તેના દરેક શ્રેષ્ઠ સ્વરૂપ સહિત હોવા છતાં મનુષ્યમાં સંપૂર્ણપણુ લાવી શકતું નથી. પવિત્ર જીવનવાળા આત્માઓ દરેક પાપથી ભરેલી જગ્યામાં હોય છે એ નિશ્ચય નથી. પરંતુ જ્યારે ડાક ભાગ્યવાન પ્રદેશે તેવા આત્માના અસ્તિત્વથી પવિત્ર થાય છે અને આ જગતમાં ન દેખાય તેવા નૈતિક અને માનસિક સંદર્યથી તે પ્રદેશે જ્યારે મને હર દેખાય છે ત્યારે એવા ઘણુ અનાર્ય પ્રદેશ છે કે જ્યાં તે અપૂર્વ શક્તિવાળા આત્મા વિચરતા નથી અને તેથી તે પ્રદેશ જમાનાના જમાના સુધી વેરાન જંગલની પેઠે ખાલી પડી રહે છે અથવા કાંટાવાળા છેડવાઓ ત્યાં માત્ર ઉગે છે. મનુષ્યની કઈ પણ શક્તિ આ જાતના વિરોધને કઈ પણ નિયમ શેધી શકશે નહિ. પિતાની સર્વોત્તમ શક્તિઓને આવી રીતે ઘણી પ્રજાને લાભ નથી મળતે તેને કારણે મનુષ્યની વિવેક બુદ્ધિ ચોકસપણે આપી શકે નહિ તેવીજ રીતે અમુક પ્રક દેશની પેઠે અમુક વ્યક્તિઓના સંબંધમાં પણ તે મહાવીર ને લાગવગ કઈ ઉપયોગમાં નથી આવતે તેના કારણે સમજાવવા ઘણુ મુશ્કેલ છે. સુધરવાના બહારના સાધનો એક સરખા હોવા છતાં કેટલાક આત્માઓ પિતાનું કલ્યાણ કરી શકે છે અને કેટલાક, અનેક ભવ સુધી રખડે છે, તેનું રહસ્ય સમજવું મુશ્કેલ થઈ પશે, સત્ય સિદ્ધાંતના બીજ એક અંતઃકરણમાં ઝડપથી અને Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મહાવીર સાથે આત્માને લાગવગ, આબાદપણે ઉગી નીકળે છે, જ્યારે બીજા અંતઃકરણમાં તે બીજ વ. ધારે વેરેલાં હોય છે, તે પણ તે ઉગી નહિ નીકળતાં અંદરજ કરમાઈ જાય છે. કેટલાક મનુષ્યને માત્ર પ્રેમમય-દષ્ટિથી જે કહેવામાં આવે છે અને અજાણપણે જ્યાં લઈ જવામાં આવે છે, ત્યાં કાંઈ પણ શંકા વગર તેઓ ચાલ્યા આવે છે, જ્યારે કેટલાક મનુષ્ય એવા હોય છે કે તેમને દરેક રીતે સમજાવવા છતાં, દરેક જાતની ખાત્રી આપવા છતાં નિશાન વગરના તીરની પેઠે તેમને માટે કરેલાં સઘળાં પ્રયત્ન નિષ્ફળ જાય છે. એક અંત:કરણ દુઃખની ભફ્રિમાંથી અને ન ટાળી શકાય તેવી પરતંત્રતામાંથી નમ્રપણે તાબે થઈને ચાલ્યું આવે છે, અને આત્મિક સવરૂપતાને પામે છે, જ્યારે બીજાએ દુઃખ વગરની દિલગીરીની કે મળતા હોવા છતાં તરતજ કઠણ અંતઃકરણમાં ઠરી જાય છે અને તેમના અજ્ઞાનપણામાં વિશેષ વૃદ્ધિ થતી જેવામાં આવે છે. જે કદાચ આવી જાતના ભેદ ભરેલા કારણે બાહ્ય સાધનથી ન જોઈ શકાતા હોય અને તેને અંતરંગ શક્તિની હાજરી કે ગેરહાજરી અસર કરે તેવા કારણે હોય તે તેવા પ્રકારની શક્તિ એક મનુષ્યમાં જોવામાં આવે અને બીજામાં ન આવે જોવામાં આવે તેનું કારણ આપણે કહી શકીશું ? શુ મહાવીરની શક્તિને ઝરે એવી રીતે સંકુચિત રહેતું હશે કે તેને કીંમતી ભાગ અમુકને મળે અને બીજાઓને તે ન મળી શકે ! નબળા અને ભુલ કરનારા મનુષ્ય તરફના સંપૂર્ણ અને કારણ વગરના પ્રેમને સાંસારિક ઉપકારના પ્રેમની સાથે આપણે સરખાવી શકીશું ? જે મનુષ્યના ફેરફારમાં કપાની જરૂર છે, જે તેના વગર સ્વર્ગના દેવતાને બોધ પણ નિષ્ફળ જતે હેય અને તેની સાથે ઘણા નબળા મનુષ્યના વચને ગમે તેવા બેદરકાર મનુષ્ય પર અસર કરતા હોય તે આપણે એ પ્રશ્ન કરવાને નહિ લલચાઈએ કે મહાવીરની કૃપાને વરસાદ પ્રમાણ વગર અપવિત્ર આત્માના સમાજમાં પણ એકસરખી રીતે નથી વરતે? સ્વાર્થીપણાનું વાતાવરણ આત્મા પર ફેલાયેલું રહે છે અને તેથી શ્રેષપણાની-મહત્ત્વની ગ્યતા રહી શકતી નથી એમ જે કહેવામાં આવે તે તેના જવાબમાં એમ કેમ નહિ કહી શકાય કે તે મને હાવીરની શક્તિ એ સ્વાથી પણું કાઢી ઉત્તરમાંથી તેને દક્ષિણમાં કાં ન લાવે? પાપથી મરણતેલ થઈ ગએલે અથવા જીવતાં છતાં ને . PS Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૮ મહાવીર પ્રકાશ. મરે તે મરણતેલ આત્મા જગતમાં કેમ નહિ પ્રકાશી શકે છે જેની દયાનું માપ પણ થઈ શકે નહિ તેમાં શું આટલો સંકેચ હોવાને કદી સંભવે છે કે ? આવા અનેક પ્રશ્ન જેએ. મહાવીર પરમાત્માના કાર્યની સંપૂર્ણતા જેનાર છે તેમને પણ વિચારવા યોગ્ય અને અંતઃકરણની ચિંતા ઉત્પન્ન કરે તેવું જણાય તે તેમાં આશ્ચર્ય જેવું નથી. પરંતુ તેને જવાબ ટૂંકા શબ્દમાં એટલે જ આપી શકાય કે જ્યાં સુધી તમારો આત્મા જાગૃત થઈ સર્વજ્ઞાણું પ્રાપ્ત કરે ત્યાંસુધી તેમાં કાંઈપણું આશ્ચર્ય કે શંકા લાવવી નહિ. કર્મના નિયમે કે જે મહાવીરને પણ તેટલાજ લાગુ થતા હતા તેને ઉડે ભેદ સમજવા સમજાવવાને આપણી ગ્યતા ન હોય તે નિરાશ કે શંકાશીલ ન થતાં પિતાની આત્મિક ઉન્નતિના માર્ગમાં આગળ વધવું, કારણકે મનુષ્ય શક્તિથી જોઈ શકાય તેના કરતાં ઘણે દૂર કર્મના નિયમે પિતાનું કામ કરે છે કે જે જોઈ શકાતા નથી છતાં તેઓ સંપૂર્ણ શક્તિવાળા અને ગણત્રીમાં ન આવે તેવા છે. પવનની સામાન્ય ગતિના નિયમે જે માણસથી જાણી શકાતા નથી તેને પરમાત્માની શક્તિના ધોરણો ન સમજાય તેમાં કાંઈ વિશેષ આશ્ચર્ય નથી. એવી રીતે પવનની ગતિ માણસ જાણી શકતા નથી તેમ આત્માની ગતિને જાણી શકતું નથી તે પછી પરમાત્માના નિયમે તે ન જાણી શકે એમાં શંકા જેવું કાંઈજ નથી. એક કલાક પછી પવનની ગતિ કેવી થશે, તે કેણ કહી શકશે ? તે કોઈ વખત સ્થિરપણે રહે છે, અને કઈ વખત ઘણું તેફાન કરી મુકે છે, ઉનાળાના વખતમાં કઈ વખત ખેતરમાં ઠંડી લહેર આવે છે, અથવા વંટાળીઓ થઈને પૃથ્વી પર જે હેય તે ઘસડી જાય છે. શીયાળામાં ઘણા જોરથી તે ફેકે છે, જ્યારે બીજા પ્રદેશમાં સ્થિરતાથી પિતાનું અસ્તિત્વ પણ જણાવા દેતો નથી. ઘણા દિવસ સુધી જે પાંદડા ફરકતા પણ નથી. તેજ પાંદડાયર વસંતરૂતુમાં તે એવું ર કરે છે, કે ટપોટપ તે સઘળા ખરી પડે છે. ત્યારે કહેવાની મતલબ એવી છે કે, આવી પ્રત્યક્ષ બાબત વિષે જ્યારે મનુષ્ય તેની હિલચાલને નિયમે જાણવાને અશક્ત છે, તે જે શકિત ઘણી અટ Page #69 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સાથે આત્માને લાગવગ. શ્ય છે, અને જેની પ્રચક્ષ અસર કંઈ પણ નથી, તેને તેલ કરવાને કે ન્યાય કરવાને મનુષ્યનું અંતઃકરણ કેમ એગ્યતાવાળું કહી શકાય? આત્મા અને કર્મને સંબંધ જે અનાદિકાળને છે, તેનું સંપૂર્ણ જ્ઞાન જે કર્મથી મુકત થઈને સર્વજ્ઞપણું પામ્યા છે, તેઓને જ હોય છે. જ્યાં સુધી એ સ્થિતિ પ્રાપ્ત નથી. થઈ ત્યાં સુધી મહાવીર પરમામા જે આત્માને કર્મથી મુકત કરવામાં ઘણું સરળ નિમિત્ત છે, તેના આલંબનથી કર્મ મુક્ત થવાના દરેક પ્રયત્ન કરવા કે તે પ્રયત્નમાં જેમ જેમ શોપશમ થતું જશે તેમ તેમ ખરું રહસ્ય સમજાતું જશે પવનની લહેરથી ઘાસ ચાલે છે અથવા ઝરે વિવિધ રીતે ઉછાળા મારે છે, તેનું કારણ શોધી કાઢવું એ જ્યારે મનુષ્યની બુદ્ધિ મર્યાદા બહારની વાત છે, ત્યારે જે શક્તિ અનંતકાળથી અદશ્ય પણે દરેક આત્મા પર પિતાનું કામ કરે છે તેની હિલચાલ સમાજવી મુશ્કેલ પડે એમાં આશ્ચર્ય જેવું કશું નથી. તે મહાન શકિત કર્મ નું પ્રમાણ સંપૂર્ણ રીતે જાણવાને અને દરેક શંકા દૂર કરવાને મનુષ્ય અંતઃકરણ તેવી જ અનંત શકિતવાળું કરવાની અગત્ય છે, અને બરાબર જ્યાં સુધી તેને અંત આપણે પામી શકીએ નહિ ત્યાં સુધી મહાવીરની પેઠે આપણે આપણા સાહસમાં મક્કમપણે આગળ વધવું જોઈએ. . પરંતુ આપણે જે આપણુજ વિચારમાં આગળ વધીએ તે પરમાત્માની જે સંપૂર્ણતા આપણે કળી શક્તા નથી તે ઘણુ રીતે પ્રત્યક્ષ પણ જણાય છે. અને તેના નિયમો આપણને જેકે જણાતા નથી તે પણ તે બરાબર અને ન બદલે તેવા કાયદાવાળા છે એમ પ્રતીત થાય છે. દરેક કુદરતી પદાર્થમાં પણ તેવું છે. આમાના સંબંધ પણ તેમજ છે કે જેનું તે પ્રતિબિંબ છે પવનની ગતિ વિષેની ક ૯૫ના ગ્યતા અને અનિયમિતપણુ એ માત્ર બહારથી તેમ દેખાય છે પરંતુ પવન કદી પણ જેમ આવે તેમ નિયમ વગર ચાલતે નથી તેની અંત વગરની અસ્થિરતા, તેના ન અટકે એવા અને ન જા. શકાય એવા ફેરફારે પદાર્થના નિયમથી જ થાય છે અને જેમ સર્વ ગ્રહ, ચંદ્ર, સૂર્ય વિગેરે અમુક ધોરણથી ફરે છે તેમ પવનના સબંધમાં પણ અમુક ખાસ ધોરણ છે. જોકે વિજ્ઞાનશાસ્ત્ર પવનના અને તેફાનના નિયમે શેધી કાઢવાને ઘણે ઘોડે અભ્યાસ વધારે થી પરત અને અનિયતિબિં Page #70 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકારશ - લે છે અને કદાચ તે વિષે માણસનુ જ્ઞાન હમેશાં અપૂર્ણ રહે તેવે સભવ છે તેપણ તે અજ્ઞાનના અને અપૂર્ણતા કુદરતમાં નથી પણ આપણા પાતામાં છે એમ કબુલ કરવુ જોઇએ, આપણી શક્તિની અં મુક મર્યાદા હેાવાથીજ અસ્થિર એવા પવનની દરેક ગતિ દરેક બદલાતાં વાદળ!ના આકાર, આકાશના ફેરફાર વિગેરે બાબતેના કા રણા જેટલી સહેલાઈથી એક પથ્થર જમીનપર શમાટે પડેછે તેના કારણા આપી શકીએ તેટલી સહેલાઈથી આપી શકતા નથી. આજ પ્રમાણે મહાવીર પરમાત્મા મનુષ્ય સાથેના પોતાના ઘડ્ડા છુપા કામાં કઢી કારણુ વગર પ્રેરણા કરતા નથી. આપણતે જેના નિયમે જણાતા નથી તે સઘળું તેને નિયમિત જગ઼ાયછે. જગત્ની જે વિચિત્રતા અપવિત્ર હૃદયથી ક'ટાળા ભરેલી લાગે છે તે મહાવીરના અ'તઃ કરણને આખુ જગત્ શ્રેષ્ઠતા અને ડડાપણથી પ્રકાશી રહેલું જગુાય છે, અને જે સઘળુ' મનુષ્યની આંખને અંધારાવાળું, ન સમજી શ કાય તેવુ, અને કલ્પનિક લાગે છે તે આપણે ખાત્રીથી માનવું જોઇએ કે આપણા નબળ! અંતઃકરણુ તે સમજને શક્તિમાન નથી તેથી લાગે છે. એવે વખત હતા કે જયારે માણસ પૃથ્વીને ઘણીજ નાની માનતા હતા પણ અમેરીકા ખંડની શે!ધ પછી પૃથ્વી ઘણીજ વિશાળ હશે એમ દરેક વિચરશી મનુષ્યને પ્રતીન થયુ. તેવીજ રીતે કદાચ એવે વખત આવે કે જે ઘણી વસ્તુના ભે; જણાતા નથી તેનાપર પ્રકાશ પડશે, અને આકણુના નિયમની શેધની પેઠે મનુ પ્ચ્યુની શિક્ત વધીને જેમ જેમ ક્ષયે પશમ થને જો તેમ તેમ પદ્માથતુ યથાર્થ સ્વરૂપ તે સ’પૂર્ણ રીતે સમજી શકશે; પર’તુ જયાં સુધી કુંદરતના, કર્મના અને પરમમ ની સપૂર્ણુતા અને સાવભામના સમજવાની શકિત ની ત્યાં સુધી જેમા મનુષ્યની શકિત ઘણી નળી અને અજ્ઞાનરૂપ છે, એમ સાંસારિક પટ્ટાથેોના અનુભવથી ખાત્રી છે, તેવી ખખતેમાં ટીકા નહિ કરતાં, શકશીળ નહુ થતાં પ્રશ્ન નહિ કરતાં શ્રદ્વાળુ થવુ'એ સપ્રૢ અને શ્રેષ્ઠ થવાના માર્ગ છે. મહાવીરનું ભેદીજીવન મનુષ્યને જાગૃત કરે છે. મનુષ્ય જી‰નની નવીન જામ ની સત્યતા મહાવીરના પા અને ન જાણી શકાય તેવા જીવનને આભરી છે. આ દલીલ સિદ્ધ ફરવાને જરા મુશ્કેલી પડશે તે! પશુ ભેદી જીવનના ભેદ ભરેલા રહુ. Page #71 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સાથે આત્માને લાગવગ. સ્વની કેટલીક વિગતમાં આપણે જરા ઉંડા ઉતરીશું. જોકે આત્મામાં હમેશાં ઘણે સૂમ ફેરફાર થાય છે, તે પણ તેમાં એવી જાતના ફેરફાર છે કે જેને માટે સીધી રીતે આપણું અંતઃકરણ પ્રતીત થઈ શકે નહિ, કે તાત્કાલિક પુરાવા આપી શકે નહિ. આપણા આત્માના છેક છુપા ઉંડાણમાં પરમાત્માનું શક્તિવાળું જીવન શું કાર્ય કરે છે તે આપણે જાણી શકતા નથી. તેમજ તેના જીવનની અસર જે આપણને ને છુપી રીતે થાય છે, તેને માટે કઈ પણ બાહ્ય ચિન્હ થતા નથી, ચહેરાપર તેની કાંઈ પણ મહત્વતા જણાતી નથી, અથવા એ કઈ પણ પ્રકાશ તેની ખાત્રી આપતું નથી. ન દેખાય તેવી રીતે તેની આ સર થાય છે, અને તેવી જ રીતે તે આપણાથી દુર પણ રહે છે. આ પણ આમિક ઈતિહાસની સઘળી દિશાઓ આપણાથી અજ્ઞાત રહે છે, અને હૃદયમાં અસાધારણ બનાવ બને છે, ત્યારે જ આપણને તેની પ્રતીતિ થાય છે. અને જે ફેરફાર બુદ્ધિ કે લાગણીથી તદ્દન ખાત્રી વગરના રહે છે, તે પહેલાં તે અસંભવિત જેવા જણાય છે, અને જ્યારે એમ કહેવાય કે દરેક મનુષ્ય નવીન જીવન શરૂ કરે છે ત્યારે પ્રથમ કદાચ આશ્ચર્ય પણ લાગશે, મનુષ્યના સાંસારિક ઈતિહાસમાં બાહ્ય દેખાવ અને હીલચાલથી, બહારને ભપકો અને સં ગથી આપણે અસાધારણ બનાવો વિષે જાણીએ છીએ, અને આ પણે ભાગ્યેજ એ વિચાર લાવી શકીએ કે બાહ્ય મહત્વતા ખરી અગત્યતાથી તદ્દન જુદીજ પાડી શકાય. જયારે સાંસારિક ખજાનાને કે મહાપદને વારસ જન્મે છે, ત્યારે તે નબળા બાળકનું પહેલું રડવું જગની ખુશાલીની નિશાનીરૂપ થઈ પડે છે, અને હજારે અજા. ણ્યા માણસે તે ખુશાલીના બનાવને ફેલાવો કરી મુકે છે. જ્યારે ચેકસ લડાઈથી કઈ મેટા વાંધા ભરેલા કજીઆનો અંત આવે છે કે જેમાં પ્રજાને લાભ સમાએલો હોય છે, તેની જીતની ખુશાલી ભરી બૂમ માત્ર રણક્ષેત્રમાંજ પુરી થતી નથી, પણ જ્યાં સુધી એક દેશમાંથી બીજે દેશ આનંદની નિશાનીઓ બતાવાય, દરેક ઊંચી જ. ગ્યાએ વાવટા ફરકાવવામાં આવે, અને તે બનાવને જેટલું બને તેટલે ફેલ થાય નહિ ત્યાંસુધી તે જીતની હકીક્ત શાંત થતી નથી. ત્યારે કહેવાનું કેટલું બધું આશ્ચર્ય લાગે છે કે મનુષ્યના ઈતિહાસમાં ઘણેજ શ્રેષ્ઠ ફેરફાર છુપી રીતે અને શાંતપણે થાય, પરમા છે તેને બનાસ ઊંચી Page #72 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ, ત્માના વારસ તરીકે આત્મા પરમાત્મપણે – વારસ થઈ ને જન્મ ધારણ કરે કે જેની પાસે જગના મનુષ્યને જન્મ ઘણે ીિકે દેખા ય છે તે બનાવ કેઈની પણ જાણ વગર પસાર થઈ જાય છે. જે લડાઈમાં એક અંધકારની અને એક ચીજવાળાની સત્તા સામસામી રેકાએલી છે, અને જેના પરિણામનું પ્રમાણ વખત પણ કરી શકો નથી, તેને કેઈ ઘણાજ શુભ વખતે ચક્કસ રીતે અંત આવે છે. (મેક્ષ થાય છે, અને તે પણ તે ઘણાજ દઢ છુપા ભેદમાં ફતેહના એક પણ શબ્દ કે એક પણ નિશાની વગર આત્મા કર્મની સામે જીત મેળવી જાય છે. વળી આપણે આ બાબતમાં એક સાદી દલીલથી વિચાર કરીએ. આપણે શીખી ગયા છીએ કે જે સંબંધથી અશ્રદ્ધા ઉત્પન્ન થાય છે, તે સંબંધ દેખાવ અને ખરાપણાને, બાહો મહત્ત્વતા અને ખરી અગત્યતા વચ્ચે રહેવા છતાં તદ્દન ભુલ ભરેલું છે. તેની સાબીતી માટે દશ્યતા અને મહુવતા, શકિત અને દેખાવ ન જુદા થઈ શકે તેવા છે. આપણે ઘણું મળતા દેખાવે જોયા છે કે જે આ જગમાં હમેશાં એક સરખી રીતે બને છે. કુદરતમાં એ પ્રશ્ન કરી શકાશે નહિ કે મહાન શક્તિ અને તેના કા હમેશાં અદશ્ય જ રહે છે. તેમની અસરની હયાતી જણાય છે અને તેમના કામની પદ્ધતિ માત્ર અજ્ઞાન અને ન જોઈ શકાય તેવી રહે છે. તેથી કરીને જે આપણે જોઈએ તે જ માનવું, જે બુદ્ધિથી ગ્રહણ ન કરી શકે તે સઘળાની હયાતી નહિ સ્વીકારવી તે ધેરણ વિજ્ઞાન શાસ્ત્રને તેમજ ધર્મને નાશકારક છે. જ્યારે લેહચુંબક લેખડનું આકર્ષણ કરે છે. જ્યારે ધ્રુવના તારાપર જ્યોતિષ ચક્ર ફરે છે ત્યારે લેહચુંબકથી જે આકર્ષણ થાય છે તેની આશ્ચર્યકારક શક્તિ કણ જોઈ શકે છે? એક પદાર્થ બીજા પદાર્થને ખેંચે છે તેમાં જે સંબંધની દેરી રહેલી છે, તે કંઈ આંખ જોઈ શકશે ? સૂર્ય અને ચંદ્ર અનેક દુનીઆના પ્રદેશ પર જે ગતિ કરી રહ્યા છે, તેના ભેદ ભરેલા નિયમો અને એક દૂરના પ્રદેશમાં બનતા બનાવની કેને ખબર પડી શકે છે? આકર્ષણ ચકને કયા તીણ ચમાથી જોઈ શકાય છે? કુદરત આ પ્રમાણે જે પ્રબળ ક્રિયાઓ કરે છે, તેમાંથી પદાર્થની પિતાની શક્તિની પ્રતીતિ થાય છે. તેવીજ રીતે આત્માની ન દેખાય તેવી ગતિ અને શક્તિ માટે કઈ Page #73 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સાથે આત્માના લાગવગ. પણ ઉદાહરણ આપવાની જરૂર નથી. જેમ કે શાંત વાતમાં કુદરતનું સ્વરૂપ તમે જુઓ છે તેમ ગ્રીષ્મનાતુની બપોરે અથવા ઝાંખા ઝળઝળીઆના વખતે દરેક પ્રદેશમાં શાંતિ હોય છે, દરેક વૃક્ષ શાંત અને સ્થિર સ્થિતિમાં રહે છે. દરેક ઝરે કાંઈ પણ અવાજ વગર વહે છે, દરેક છેડે, દરેક પુખ અને દરેક પાંદડું જાણે શાંતિમાં ગ્રસ્ત થઈ ગયું હોય તેમ દેખાય છે, પરંતુ વળી તમે કદાચ કોઈ અદશ્ય શક્તિની ફરમાશથી તે દેખાવ ઉપર ફેરફાર થતે જે કોઈ સ્થળેથી તમારા કાનપર મધુર સ્વર પડશે, પાંદડાઓ ચાલતા અને ખડખડાટ અવાજ કરતા સંભળાશે.વૃક્ષે વળી જતા અને ચાલતા થઈ જશે, ઝરો જોરથી પ્રવાહમાં વહે છે અને અવાજ કરતે જણાશે, અને દરેક સ્થળે જે જે ફેરફારે થવા માંડે છે, તે પરથી એમ જણાય છે કે કેઈ નવીન કુદરતી શક્તિ નજીકમાં કામે લાગે લી છે. કુદરતના આ ફેરફારે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ, પરંતુ તેમાં તેવા ફેરફારે શાથી થાય છે, તે આપણે જોઈ શકીએ છીએ? આ ઉપરથી સમજાશે કે કુદરતના નિયમોને માણસ જાણવાને અસમર્થ છે તે પછી કુદરત જેને તાબે છે અને જેના સૂક્ષમ ભાવેનું જેમનામાં પ્રતિબિંબ પડે છે, તે મહાવીર પરમાત્માના છૂપા જીવનના કાર્યો કેણ જાણી શકે? તે કેવી રીતે કર્મથી મુક્ત થાય છે, અને બીજાને કર્મથી મુક્ત કરે છે, તે કોઈ જાણે કે વર્ણન કરી શકશે? રેહણીયા ચેર જેવા કે જમાલી જેવા નિહવ જન્મ શત્રુને તેની કઈ શક્તિએ અંધકાર દૂર કર્યો તે કહેવું મુશ્કેલ છે. માણસ મહાવીર ન થાય ત્યાંસુધી મહાવીરના ભેદને પામી શકશે નહિ, તે માત્ર તેના કામોની અસર જોશે પણ તેની અંતરંગ કિયા જોઈ શકાશે નહિ. આત્મા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. જાય છે તે તમે જાણતા નથી પરંતુ તે સઘળું જાણે છે અને તમારા ઉદ્ધારમાં જરૂર પડે ત્યારે તેવા ચરિત્રે તે કહી સંભળાવે છે. તમારે તેના મહાવીપણામાં શ્રદ્ધા રાખવી જોઈએ અને મહાવીર થવા પ્રયત્નવાન થવું જોઈએ. જેઓ જાગૃત આત્મા હોય છે તેમને માટે પણ તેવું જ બને છે કુદરતના રહસ્યને જેમ પાર પામી શકાતું નથી તેમજ જાગૃત આત્માની છુપી ક્રિયાઓ જાણી શકાતી નથી પણ જેવી સ્થિતિ એકના Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪ મહાવીર પ્રકારી, (કુદરતના) સંબંધમાં છે તેવીજ સ્થિતિ ખીજા (આત્મા) ના સબંધમાં છે જો કે તેની ક્રિયાઓ અદૃશ્ય છે તે પણ તેની અસર પ્રત્યક્ષ છે. મહાવીર અને મનુષ્ય આત્મા વચ્ચેનું છુપું આકર્ષણુ તમારાથી જોઇ શકાશે નહિ પરંતુ જેમ લેાચુ બક એક સૂઈને ખેંચે છે તેની પેઠે કાઇ પાપી આત્મા પેાતાના સાંસારિક અને સ્વાર્થી અાણુપણામાં કાઇ અદ્રશ્ય શક્તિના સ્પર્શથી પોતાની મેળે જાગૃત થવા માંડે સ'સાર અને વાર્થમાંથી પાછા હેઠે અને પરમાત્મા પ્રત્યેની ભકિત અને પ્રેમ તરફ તે ખેચાય તે તે સ્થિતિ તમે ભા ગ્યેજ નહિ જોઇ શકે. આકાશમાંથી આવતી પવનની લહેર કે, પાપી આત્માપર મહાવીરની ક્રિયા તમે નહિ જોઈ શકે પણ જો તમે વારવાર તમારા સેાખતીના માનસિક ફેરફારો તપાસશેઃ તે ગમે તેવા બેદરકાર માણુસના જીવનમાં ઘેાડા અથવા વધારે પ્રમાણુમાં ફેરફાર થતા તમે જોઇ શકશે! અને છુપી તથા અદૃશ્ય ક્રિયાની પ્રત્યક્ષ સાક્ષી તમને મળી શકશે. જ્યારે દુઃખથી અંતઃકરણ નરમ થઇ ગયુ` હાય, જ્યારે એકાંત વાસથી આત્મા ગભીર વિચારવ'ત અનેલા હાય, જ્યારે વર્તન કુદરતી રીતે આનંદી, શાંત અને લાગણી વાળુ' થએલુ' હાય, યારે બાળપણથીજ બાહ્ય સ'ચેાગો પવિત્રતામાં વૃદ્ધિ કરે તેવા હાય, ત્યારે મહાવીરનુ જીવન તેમના શ્વાસેાશ્વાસ માં પ્રવેશ કરે છે, અને જાણે તેના માનસિક વાતાવરણમાં અજાણી હીલચાલ થતી હાય, અ‘તઃકરણમાં પવિત્રતાના ખીજ ઉંડા રૈપાતા હાય. અને જીંદગીમાં તે પવિત્રતાના ફાળી નીકળવાના કારણ રૂપ થતા હેાય તેમ સઘળી શ્રેષ્ટ ક્રિયાઓ થવા માંડે છે, કેટલીક વખતે શીયાળાના જેસવાળા પવનની પેઠે તેાફાન અને ભયમાં પણ જાગૃતિ થઇ આવે છે. જ્યારે અંતઃકરણ પાપથી કઠણ અને કઠોર થઇ ગયુ. હાય અને ગભીર લાગણીઓના લાંખા વખતના અ'કુશથી હૃદય આતુર અને શાંત થઈ ગયુ· હાય, આવા અને તેના મળતા ઉદાહરણમાં આત્માની પવિત્ર જાગૃતિ ભય અને ધાસ્તિી આવતી હાય, એમ દેખાય છે, તેને જતા આત્મા પાપ મૃત્યુ ન્યાય અને શિક્ષા જે મળે તેની દરકાર કર્યા વગર બહાર ધસી આવે છે, અને પછી જાણે તેનુ' અંતર'ગ જગત્ મધ્યબિંદુથી ખસીને ડાલા ખાતુ હાય, અને દુઃખની ચીસેામાં તથા પશ્ચાતાપની મર્યાદામાં એક વખત Page #75 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સાથે આત્માનો લાગ ગ. આશાથી જાગૃત થતે અને બીજી વખત નિરાશામાં ડુબી જતે તેને આત્મા સ્પષ્ટ સાક્ષી આપે છે કે, તેના અંતઃકરણને પવન કેવી ભયંકર રીતે અંદર પ્રવૃત્તિ કરી રહ્યા છે. પરંતુ તેની શાંત કે, કઠેર જાગૃતિમાં મહાવીર પરમાત્મા જે ક્રિયા કરે છે, તે કદી જોઈ શકાય તેવી હતી નથી. માત્ર તેની અસરથી એટલે સાધુજીવનની સુગંધ અને સાદર્યથી તેની સાચતા, નમ્રતા, આત્મનિંદા અને ક્ષમા જાણું શકાય છે. અથવા ખરાબ વિકાર ને જડમૂળથી ઉખેડી નાખવાથી, પાપી ટેવ અને વ્યસનનો ત્યાગ કરાવવાથી પવિત્રતાની મુશ્કેલીઓ દૂર કરવાથી ઉદાસીનપણથી, પશ્ચાતાપથી, આત્માની ભક્તિ ભાવનાથી, આ બધા કારણોથી તેની બહારની અસર મહાવીર પરમાત્માની છુપી હતી અને છુપી કિયા જાણી શકાય છે. દરેક જાગૃત આત્મા મહાવીરપણાને પામે છે. ઉપર જે વિવેચન આપેલું છે તે ઉપરથી દષ્ટાંત દલીલોથી એ સિદ્ધાંત નકી થઈ શકે છે કે દરેક જાગૃત અને પશ્ચાત્તાપવાળા આત્માપર મહાવીરની છુપી કિયા થયા કરે છે. આ સિદ્ધાંત ઘણું અનુભવવાળા પાઠેથી સમજી શકાય તેવે છે. જે મહાવીરપણું આપણે જોયું છે તે પ્રમાણે કુદરતથી શ્રેષ્ઠતાવાળું હોય, સામાન્ય સાધન કરતા તે ઘણુંજ ઉચા પ્રકારનું સાધન હોય અને તેના વગર સાધારણ ઉપાયે અસર વગરના રહેતા હોય તે પછી વિચાર કરે કે મને હવીરપણું મેળવવાની કેટલી અગત્યતાવાળી જરૂરીઆત છે. જે તે મહાવીરપણું ન હોય તે માણસના ઘણા કામમાં કેટલે બધે અટકાવ થઈ જશે? જો પવન ફુકત બંધ થાય તે કેટલાક કાર્યમાં માયુસના સઘળ ઉદ્યોગ અને કળા કેટલી બધી નકામી થઈ જાય છે, તેને વિચાર કરે. પવન અટકી જાય તે સમુદ્ર અને નદીની ગતિ બંધ થઈ જાય, વહાણના સઢ સ્થિર થઈ જાય, અને સમુદ્રપર ચાલતા દરેક વહાણ હમેશને માટે ચાલતા બંધ થઈ જાય. તેમજ જાગૃત જીવન વગર વિકારને વશ થએલા મનુષ્યની શારીરિક શક્તિઓ નબળી પડી જશે, બેજાવાળી અને પ્રમાદી થતા આખરે ઉન્નતિને માટે નાલાયક થઈ જશે. આ રીતે હજાર રસ્તે માણસની ચાલાકી નિષ્ફળ જશે, અને ઉપાયેની શોધ કરવામાં તેની ઉંડી આતુરતા M. P-0 Page #76 -------------------------------------------------------------------------- ________________ * મહાવીર પ્રકાશ. અને તે ઉપાયને કામે લગાડવાની તેની ખંત કાંઈ પણ સારું પરીણામ લાવવામાં નિષ્ફળ જશે કારણકે, આત્મિકહિત, વગરની સઘળી મહેનત ક્ષણિક લાભને માટે હોય છે જે શેડા જ વખતમાં નષ્ટ થઈ જાય છે. મહાવીર પરમાત્માની કૃપાની બેદરકારવાળા સઘળા મનુષ્ય પ્રય માનસિક દુનીઆમાં તદન નિષ્ફળ જશે જેમ કઠણ અને વેરાન જમીનપર બીજનું રેપવું નિષ્ફળ જાય છે તેમ આપણું વાંચવું અને શીખવું, આપણી ક્રિયા અને ધ્યાન જે મહાવીરની ગુપ્ત કૃપા વગરના હશે તે નકામા જશે. પવન વગરના આકાશમાં જેમ વહાણના સઢ પસારેલા નકામાં રહે છે, તેમ આત્મિક લાગવગના આપણે પ્રયત્નોમાં મહાવીરપણું નહિ હોય તો કર્મથી મુક્ત થઈ મહાવીર થવું મુશ્કેલ થઈ પડશે. તેથી મહાવીરપણાને માટે હમેશાં દઢ ભાવનાથી ભક્તિ કરે. સારા થવાના અને સારું કરવાના તમારા દરેક પ્રયત્નોમાં મહાવીરની સહાયતા શેધી લેજે. તેના વગર ફતેહ માટે નિરાશ થવું પડશે. માટે જ્યાં સુધી મહાવીરપણું પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાંત થશે નહિ. વહાણના ખારવાના બોલાવવાથી કાંઈ પવન આવી શકતું નથી પણ જગની કુદરતે જે નિયમે નક્કી કર્યા છે તેથી તે તેના ખરાપણામાં હાજર રહે છે. શ્રદ્ધાળુ અને જાગૃત મનુષ્યમાં એવી શક્તિ છે કે જેથી કરીને જ્યારે જરૂર પડે ત્યારે મહાવીરની મદદ મેળવી શકે જે મનુષ્યની મુસાફરી અટકી હોય અને ઢીલથી જેને ઘણું નુકસાન થતું હોય તે જોઈએ તે દિશાના પવનને માટે પ્રાર્થના અને આજીજી કરે છે અને તે છતાં દિવસે અને અઠવાડીયાં વીતિ જાય છે અને કાંઈ જવાબ મળતું નથી. કઠણ જમીન ને પાણીની જરૂર હોય અને જ્યારે પિતાની આંખો આગળ સઘળી મહેનત નામી જતી હોય ત્યારે વરસાદના ઝાપટા માટે ખેડુત ઘણું ભક્તિ અને કાલાવાલા કરે તે પણ આકાશમાં કાંઈ પણ હીલચાલ થતી નથી. બહારની બાબતમાં આ પ્રમાણે બને છે પણ આત્મિક જાગૃતિમાં તેથી ઉલટું છે. જ્યારે તમે ચાહે ત્યારે મહાવીરને તમારા અંતઃકરણમાં લાવી શકે છે. તમારી જાગૃતિની ઈચ્છા મહાવીરપણાથી તરત પુરી થઈ શકે છે, માટે આપણે આપણું ઉન્નતિમાં જરા પણ પ્રમાદ કરે જઈએ નહિ. પવિત્રતાના ફળ સ્વ Page #77 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સાથે આત્માને લાગવગ. ગીય લાગવગથી જેમ બને તેમ જલદીથી મેળવવા જોઈએ. કાંઈ પણ શંકા વગર મહાવીરમાં શ્રદ્ધાવાન થઈ જે પ્રશ્ન ઉદભવે તેને જવાબ મેળવવું જોઈએ. મહાવીરની ભકિતથી તમારી સાંસારિક ઈચ્છાઓ કદી પરિપૂર્ણ નહિ થાય; પરંતુ તમારું આત્મિક શ્રેય તો અવશ્ય થયા વગર રહેશે નહિ. દરેક અચાનક પ્રસંગમાં અને દરેક જાગૃતિના કાર્ય તથા પ્રયત્નમાં મહાવીરપણું માટે તીવ્ર પ્રાર્થના કરો. જેના વગર તમારાથી કંઈજ થઈ શકશે નહિ અને જેની તમને કાંઈ પણ અશકય જેવું જણાશે નહિ. - ઉપરના સિદ્ધાંતથી મહાવીરની ભક્તિની આવશ્યકતા જણાય છે તેમ પ્રપન્ન કરવાના ઉત્સાહ માટે તેની એપછી સૂચના નથી. કરણકે જ્યારે આપણી કુદરતી શક્તિ તેની મર્યાદા સુધી પહોંચી જાય છે ત્યારે આપણું ઉત્સાહને આધાર મહાવીર છે. તેની આંતરિક મદદની શક્તિથી કઈ પણ મનુષ્યને આમિક સુધારણામાં નિ રાશ થવું પડશે નહિ. તેને અનંત માર્ગ આપણા હાથમાં આવવા પછી ગમે તેવી પવિત્રતા મેળવવી આપણી મર્યાદાથી દૂર નથી. માત્ર માનષિક નિશ્ચયના બળથી આત્મિક સુધારણ કરવાના પ્રયત્ન સફળ થતા નથી. પરંતુ પશ્ચાતાપ કરીને મહાવીરની શક્તિવાળા પ્રયત્ન ગુમાવેલી પવિત્રતા અને સુખ મેળવવામાં નિષ્ફળ જતા નથી કારણ કે જે છુપિ શક્તિ આપણું આત્માને જાગૃત કરે છે તે જ સુધારણામાં મદદ કરે છે ત્યારે ફતેહ તે માટે શંકા કેવી રીતે હોઈ શકે ? મનુષ્ય જે કરેલું ને સુધારવાનું કામ માણસથી બની શકે છે પરંતુ આત્મા એ કુદરતની દૈવિક કૃતિ છે, ઘણું જ ઉમેદી અને કમળ વસ્તુ છે, ઘણી પવિત્ર છે તેમજ પાપ કર્મની સંગતથી ઘણું જ અવ્યવસ્થિત થઈ ગએલી છે તે સુધારવાનું કામ પણ કઈ અપૂર્વ શકિતનું જ હોઈ શકે છે. વળી ફરી અનંત શકિત કે દૈવિક કળાથી જ આત્માની જાગૃતિનું કાર્ય થાય છે એમ નથી પરંતુ તે આત્માએ પણ ઘણીજ તીવ્ર આશાથી તે કાર્યમાં મહેનત કરવી પડે છે. અને જ્યારે એમ ખાત્રી થાય કે જે મહાન શક્તિ આત્માને અનાદિકાળના કર્મથી મુકત કરે છે તે આત્માનું બંધારણ કરનાર શક્તિ જ આપણી મદદમાં છે ત્યારે તે ફતેહની દઢ ખાત્રીથી આપછે મુકિતને માટે મહાવીરને હૃદયમાં રાખીને પ્રયત્ન કરે જોઈએ Page #78 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ. અને તે ઉપાચેને કામે લગાડવાની તેની ખંત કાંઈ પણ સારું પરીણામ લાવવામાં નિષ્ફળ જશે કારણકે, આત્મિકહિત, વગરની સઘળી મહેનત ક્ષણિક લાભને માટે હોય છે જે થોડા જ વખતમાં નષ્ટ થઈ જાય છે. મહાવીર પરમાત્માની કૃપાની બેદરકારવાળા સઘળા મનુષ્ય પ્રયત્ને માનસિક દુનીઆમાં તદન નિષ્ફળ જશે જેમ કઠણ અને વેરાન જમીનપર બીજનું રેપવું નિષ્ફળ જાય છે તેમ આપણું વાંચવું અને શીખવું, આપણી કિયા અને ધ્યાન જે મહાવીરની ગુપ્ત કૃપા વગરના હશે તે નકામા જશે. પવન વગરના આકાશમાં જેમ વહાણના સઢ પસારેલા નકામાં રહે છે, તેમ આત્મિક લાગવગના આપણુ પ્રયત્નમાં મહાવીરપણું નહિ હોય તે કર્મથી મુક્ત થઈ મહાવીર થવું મુશ્કેલ થઈ પડશે. તેથી મહાવીરપણાને માટે હમેશાં દઢ ભાવનાથી ભક્તિ કરે. સારા થવાના અને સારું કરવાના તમારા દરેક પ્રયત્નોમાં મહાવીરની સહાયતા શેધી લેજે. તેના વગર ફતેહ માટે નિરાશ થવું પડશે. માટે જ્યાં સુધી મહાવીરપણું પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાંત થશે નહિ. વહાણના ખારવાના બેલાવવાથી કાંઈ પવન આવી શકતું નથી પણ જગની કુદરતે જે નિયમે નક્કી કર્યા છે તેથી તે તેના ખરાપણામાં હાજર રહે છે. શ્રદ્ધાળુ અને જાગૃત મનુષ્યમાં એવી શક્તિ છે કે જેથી કરીને જ્યારે જરૂર પડે ત્યારે મહાવીરની મદદ મેળવી શકે જે મનુષ્યની મુસાફરી અટકી હોય અને ઢીલથી જેને ઘણું નુકસાન થતું હોય તે જોઈએ તે દિશાના પવનને માટે પ્રાર્થના અને આજીજી કરે છે અને તે છતાં દિવસે અને અઠવાડીયાં વીતિ જાય છે અને કાંઈ જવાબ મળતું નથી. કઠણ જમીન ને પાણીની જરૂર હોય અને જ્યારે પિતાની આંખો આગળ સઘળી મહેનત નકામી જતી હોય ત્યારે વરસાદના ઝાપટા માટે ખેડુત ઘણું ભક્તિ અને કાલાવાલા કરે તે પણ આકાશમાં કાંઈ પણ હીલચાલ થતી નથી. બહારની બાબતમાં આ પ્રમાણે બને છે પણ આમિક જાગૃતિમાં તેથી ઉલટું છે. જ્યારે તમે ચાહો ત્યારે મહાવીરને તમારા અંતઃકરણમાં લાવી શકે છે, તમારી જાગૃતિની ઈચ્છા મહાવીરપણાથી તરત પુરી થઈ શકે છે, માટે આપણે આપણું ઉન્નતિમાં જરા પણ પ્રમાદ કર જોઈએ નહિ, પવિત્રતાના ફળ સ્વ Page #79 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સાથે આત્માને લાગવગ. Mય લાગવગથી જેમ બને તેમ જલદીથી મેળવવા જોઈએ. કાંઈ પણ શંકા વગર મહાવીરમાં શ્રદ્ધાવાન થઈ જે પ્રશ્ન ઉદભવે તેને જવાબ મેળવવું જોઈએ. મહાવીરની ભકિતથી તમારી સાંસારિક ઈચ્છાઓ કદી પરિપૂર્ણ નહિ થાય; પરંતુ તમારું આમિક શ્રેય તે અવશ્ય થયા વગર રહેશે નહિ. દરેક અચાનક પ્રસંગમાં અને દરેક જાગૃતિના કાર્ય તથા પ્રયત્નમાં મહાવીરપણુ માટે તીવ્ર પ્રાર્થના કરજે. જેના વગર તમારાથી કંઈજ થઈ શકશે નહિ અને જેની તમેને કાંઈ પણ અશક્ય જેવું જણાશે નહિ. ઉપરના સિદ્ધાંતથી મહાવીરની ભક્તિની આવશ્યકતા જણાય છે તેમ પ્રપન્ન કરવાના ઉત્સાહ માટે તેની ઓછી સૂચના નથી. કારણકે જ્યારે આપણે કુદરતી શક્તિ તેની મર્યાદા સુધી પહોંચી જાય છે ત્યારે આપણા ઉત્સાહને આધાર મહાવીર છે. તેની આંતરિક મદદની શક્તિથી કેઈ પણ મનુષ્યને આમિક સુધારણામાં નિ. રાશ થવું પડશે નહિ. તેના અનંત માર્ગ આપણું હાથમાં આવવા પછી ગમે તેવી પવિત્રતા મેળવવી આપણી મર્યાદાથી દૂર નથી. માત્ર માનુષિક નિશ્ચયના બળથી આત્મિક સુધારણ કરવાના પ્રયત્ન સફળ થતા નથી. પરંતુ પશ્ચાતાપ કરીને મહાવીરની શક્તિવાળા પ્રયત્ન ગુમાવેલી પવિત્રતા અને સુખ મેળવવામાં નિષ્ફળ જ નથી કારણ કે જે છુપિ શક્તિ આપણા આત્માને જાગૃત કરે છે તે જ સુધારણામાં મદદ કરે છે ત્યારે તે તે માટે શંકા કેવી રીતે હાઈ શકે ? મનુષ્ય જે કરેલું ને સુધારવાનું કામ માણસથી બની શકે છે પરંતુ આત્મા એ કુદરતની દૈવિક કૃતિ છે, ઘણીજ ઉમેદી અને કેમળ વસ્તુ છે, ઘણી પવિત્ર છે તેમજ પાપ કર્મની સંગતથી ઘણી જ અવ્યવસ્થિત થઈ ગએલી છે તે સુધારવાનું કામ પણ કઈ અપૂર્વ શકિતનું જ હોઈ શકે છે. વળી ફરી અનંત શકિત કે દૈવિક કળાથી જ આત્માની જાગૃતિનું કાર્ય થાય છે એમ નથી પરંતુ તે આત્માએ પણ ઘણી જ તીવ્ર આશાથી તે કાર્યમાં મહેનત કરવી પડે છે. અને જ્યારે એમ ખાત્રી થાય કે જે મહાન શક્તિ આત્માને અનાદિકાળના કર્મથી મુક્ત કરે છે તે આત્માનું બંધારણ કરનાર શક્તિ જ આપણી મદદમાં છે ત્યારે તે ફતેહની દઢ ખાત્રીથી આપણે મુક્તિને માટે મહાવીરને હદયમાં રાખીને પ્રયત્ન કરવું જોઈએ પરંતુ આજે લો અને Page #80 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ. કર્યા કરે છે. મે તેટલી મા જે મળ્યું મહાવીરે મહાવીરપણું મેળવવા માટે મજુરની પેઠે કામ કીધું છે. અને આપણે પણ તે પ્રમાણે જ કરવું જ જોઈએ. આપણે મહાવીરના કટુંબી છીએ અને આપણે મહાવીરના બાંધકામ તરીકે હાલ છીએ. તેની અનંત અને શ્રેષ્ઠ સહાયતા વગર આપણ પ્રયત્ન માત્ર આત્મિક ઉન્નતિનાજ રહી શકે નહિ. આપણું ઉન્નતિ અને અવ્યાસની કાંઈ ચેકસ મર્યાદા નથી. ઘણી રસાળ જમીનના રસકસની મર્યાદા તેની અમુક ઉત્પન્ન પછી જણાઈ આવે છે, સંસારમાં ધન મેળવવાનું સાહસ અમુક મુડી અને આબરૂ મેળવી થાકીને પિતાની મર્યાદા બાંધી લે છે, પરંતુ આમિક ઉન્નતિની બાબતમાં તમારા પ્રયત્નની કંઈ પણ મર્યાદા હોઈ શકે જ નહિ, જે રસાળ જમીનમાં થી પવિત્રતાના ફળ મળે છે, તેને રસકસ કદી પણ ઓછું થાય એ સંભવ નથી. પરમાત્માનું અવિચ્છિન્ન મહાવીરપણું તેની વૃદ્ધિ કર્યા કરે છે. જે ખજાનામાંથી તમારી મૂડી કાઢવામાં આવે છે, તે ખજાને તમારી ગમે તેટલી માગણીથી એ છે થતું નથી, તેથી કરીને પણ જાગૃત આત્માએ ભૂતકાળમાં જે મળ્યું હોય તેથી સં. તેષ શામાટે માની લેવું જોઈએ? દરેક આત્મિક સંદર્ય તે, દરેક ઉમદા સદ્દગુણ જે મનુષ્યનાં સાધુપણામાં કદી જળયા ન હોય તે તમે સહેલાઈથી મેળવી શકશે. તમારે થોડાજ પુન્યથી કે ડીજ આત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરવાથી સંતેષ પામવાનું નથી. દેવિક પદાર્થોમાં કદી કંજુસાઈ હોતી નથી. દેલત માટેની તમારી અનંતઈચ્છાઓને નિર્દોષપણે તમારે માર્ગ આપ પડે. મહાવીર પરમાત્મા તમારી ઈચ્છાઓને સંકુચિત કરતા નથી, તેથી તમારે તમારી પિતાની આત્મિક ઉન્નતિની છચ્છાને કદી પણ સંકેચ કરે નહિ. 2 વળી મહાવીર પશુ સર્વોત્તમ છે એટલું જ નહિ પણ તેમાં સાર્વભૌમતા છે. એમ કહેવામાં આવે છે તે પણ તેની અનંત શકિત ના કામે અને નમુનાઓમાં ખાત્રી આપી શકે તેવું છે અને અનુભવિક મહત્ત્વથી તે બાબત પ્રત્યક્ષ થઈ શકે તેવું છે. મનુષ્યના દરેક પ્રયત્નમાં કુદરતના લાગવગનું અકસપણું અને દેખાવરૂપ યોગ્યતા શક્તિ આપનાર તરીકે કામ નથી કરતા? જે પવનની લાંબા વખત સુધી રાહ જોઈ હોય તે જડપથી આવી પહોંચે. વસંતની ભરતી જે ઘણા આંતરે આવે છે તે પાણીના પુરમાં આવે, બુદ્ધિના પ્રયત્નમાં દરેક Page #81 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સાથે આત્માને લાગવગ, ૬૯ સારી ફતેહ મળે, જ્યારે વિચારે ત્વરિત થઇ શકે, અને જાગૃતિ શ્રુંષ્ટતામાં વધતી જતી હાય, આત્મામાં સ્વર્ગીય કલ્પના આવવા લાગે, ત્યારે ખા સુખી લાગવગ અને સાનેરી તકના અચાકસપણામાં પણુ સાવધપણાના અને જાગૃતિના પ્રયત્ન કરવાની શ્રેષ્ઠ પ્રેરણા નથી થતી ? અંતરંગ આત્મિક ખાતામાં શુ તેમ નથી ? ધાર્મિક ઉન્નતિની કોઇપણુ રૂતુ કે વખતમાં એવા કાઇપણુ મળતા ફેરફાર છે કે જે દરેક જાગૃત આત્માના હેતુને સિદ્ધ કરવાને સારી તકની રાહુ જેવાને અને તેને સુધારવાને વિચાર કરવાને અટકી રહે? ખરેખર આપણે કાંઇ હુંમેશા મહાવીર પરમાત્માની શકિતના વખતને કે ઋતુના પ્રસ`ગને જાણી શકીએ નહી પરંતુ આપણામાંના લગભગ દરેક જાણુતા હાવા જોઇએ કે મહાવીરપણાની શકિત આપણા આત્મામાં અવર નવર ઝ ળકે છે. આપણી શાંત થઇ ગએલી લાગણીમાં અને ઉ’ડા ગ‘ભીર વિ ચારમાં તેનુ' અસ્તિત્વ ઘણી વખતે જણાઈ આવે છે. આ શુંઆત્મામાં ભરતીના વખત નહિ કહી શકાય? આદિ અનંતકાળ સુધી જે સામગ્રી ઉપયેાગી થઇ પડે તે થાડાજ વખતમાં આપણને મળતી હોય ત્યારે શું મહાવીરપણાની આપણને પ્રત્યક્ષ પ્રતીતિ નથી થતી એક શબ્દમાં કહીએ તે આત્માને માટે તે એક એવે વખત આવે છે કે જ્યારે આત્મિક વનની ઠંડી લહેર આકાશમાંથી તાજા અને સુંદર સ્વરૂપમાં ૐકે છે અને જીવનને જાણતા આત્મા દરેક વિસ્તીર્ણ શકિતને જાગૃત થતી અને સત્ય પ્રેમને અનુભવ કરતી પ્રગટ થતા સ્વરૂપમાં જોઇ શકે છે. આ વખત કેટલેા બધા કીંમતી છે? જે તેની કી’મતના વિચાર કરે છે તે કેઈપણ બાબતને માટે રાહુ જોવાને, પ્રાર્થના કરવાને કે તપાસ કરવાને કે તપાસ કરવાને રોકાશે નહી અને જે શાશ્વત સુધીના સાધના તેને મહાવીર તરફથી મળે છે તે પ્રાપ્ત કરવાને દરેકે દરેક પ્રયત્ન છેલા શ્વાસેાશ્વાસ સુધી તે ચાલુ રાખશે, છેવટે આત્માની અંતર`ગ ક્રિયા જે મહાવીર કહે છે, તે એક ઘણાજ છુપા કામ તરીકે થાય છે, અને મત્ર તેની અસરજ જણુાય છે, એમ આપણે કહી ગયા તેથી શું આપણને ઘણાજ ઉંડા અને અનુભવી સંબધને પાઠ નથી મળતા? આપણે દરેક ગમે તેવી અગ ત્યની તપાસ કરીએ તે પણ આપણા વર્તનમાંથી તે વીર પરમાત્મા L Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૦ મહાવીર પ્રકારા, ની હાજરી અને તેના અદશ્ય કામે શું આપણે જુદા પાડી શકીશું? મહાવીરપણું અદશ્યપણે આવે છે, ન જણાય તેમ અને ન જોઈ શકાય તેમ તેનું કાર્ય ચાલે છે, અને હૃદયના ગુહ્ય ભાગમાં તે વિચારે અને લાગણીને છુપ ઝરે મુકી દે છે. પરંતુ જ્યાં જ્યાં મહાવીરપણું પિતાનું અપૂર્વ શક્તિનું કામ કરે છે, ત્યાં ત્યાં વહેલા કે મેડા તેનું પરિણામ પ્રગટ થઈ જાય છે. અને તેની જાણ સર્વત્ર થઈ જાય છે. બધી તપાસમાં ખરેખર બહાર ફેરફાર તેના અસ્તિત્વને છુપું રાખે છે. કારણકે, કેટલીક મહોત્સવની અને કંટ્રાકટને લગતી એવી મિલકત છે કે જે ધાર્મિક નિયમ વગરના ઘણા હેતુથી કુદરતી મનહરતાથી, તીવ્ર લાલચની ગેરહાજરીથી, સાગના લાગવાથી અને મનુષ્યના અભિપ્રાયની સંભાળથી બનેલી હોય છે, અને આવા હેતુનું જે ફળ હોય છે, તેની બાહ્ય નીતિરીતિના ફેરફારપરથી મહાવીરની ક્રિયાનું જે પવિત્ર ફળ છે તે કાંઈક આકારમાં જરાતરા દેખાઈ શકે છે. પરંતુ બીજાઓના ધ્યાનમાં કે તપાસમાં હું ફરીથી કહું છું, તે પ્રમાણે દેવિક ચમત્કારનું પરિણામ અંતરંગ હૃદયમાં જે રંગ પ્રમાણે થયુહાય છે તે વહેલા કે મેડાં કાંઈ પણ ભુલ વગર પ્રત્યક્ષ થઈ શકે છે. કાર કે, પરિણામ છે તે કાંઈ કલ્પના નથી પરંતુ ખરાપણું છે, માત્ર બાહ્ય સુધારે નથી પણ હૃદયને ફેરફાર છે, ઉપરની ભલાઈ નથી પરંતુ હદયનું મહાવીરપણું જીદગીની પવિત્રતામાં તરતું રહે છે. . દરેક મનુષ્ય પોતાના અંતઃકરણને આ અજમાયશ લાગુ કરવી જોઈએ અને દરેક શોધ કરતાં સંતેષ પામવે નહિ, જે માણ સમાં મહાવીરપણું નથી, તે પોતે પિતાને નથી. જે મનુષ્યમાં મહા વિરપણું નથી, તે મહાવીરનું સામ્રાજ્ય કદી જોઈ શકતા નથી. જો કે તમારામાં મહાવીરપણું છે તેની ચેકસ ખાત્રી તમેને મળી શકશે નહિ, તમારે મેક્ષ કયારે થશે તે વિશે તમે ચેકસ કલ્પના કરશે નહિ. તે પછી એ પ્રશ્ન કરે નકામે છે કે આ જગતમાંથી મારે કયે વખતે ઉદ્ધાર થવાનું છે, અને જગતની નિંદા અને પ્રશંસામાંથી અલગ રહે તેવું મારું જીવન છે. એક ઝરે તેનું મૂળ જેટલું ઉંચું, હોય તેટલે ઉંચે ચડી શકે છે અને તમારી આમિક ઉચ્ચતાને ધરણને પહોંચવાને તમને દરેક સાધને દરેક વખતે આ જગતમાંથી મળી શકશે. હું આગળ હતું તેના કરતા હવે શું હું વધારે સારે Page #83 -------------------------------------------------------------------------- ________________ اف મહાવીર સાથે આત્માને લાગવગ. અને વિશેષ વિદ્વાન થયે નથી? તેમજ મારા વર્તનની અગાઉની આરેગ્યતાને શુ મેં ત્યાગ કીધે નથી? અને જે વિકારને હું વશ થઈ જતે તે વિકારને મેં કબજામાં લીધા નથી ?. આવા પ્રશ્નને પુછવાની કાંઈ પણ અગત્ય નથી. મહાવીરપણું આવવાથી તરૂણપણાની લાગણીઓ શુષ્ક થઈ જાય તેવું નથી, તેમજ આપણામાં જે જેવા જાણવાની લાગણી છે તે કાંઈ જતી રહેતી નથી. વખતના જવાની. સાથે એ ફેરફારે આપે આપ થાય છે અને દરકાર વગરને વ્યભિચારીતરૂણ બદલીને ડબ્રેઅને સુશીળથાય છે, તેહદયના ફેરફારથી જે રીતે થાય છે તેના કરતાં વખત જતાં કુદરત પિતાની મેળે જે કુદરતી ફેરફાર કરે છે તે વધારે સંગીન થાય છે. મનુષ્યની તપાસ એવી હોવી જોઈએ કે હું મહાવીરને પગલે શુદ્ધ જીવન ગાળું છું કે નહિ? અને જે મહાવીર મારા હૃદયના છુપા ભાગમાં જઈ શકે છે, તેને મળતાં મારા અંતરંગ નિયમે, લાગણું કે હેતુએ છે કે નહિ? હું બાહ્ય અવગુણથી દૂર થાઉં છું એટલું જ નહિ પણ મારા અંતરંગ હૃદયમાં હું પાપકર્મને ધિક્કારું છું, અને તેનાથી દૂર રહું છું કે નહિ? જે તેમાં હું પછાત હાઉં તે તે દુઃખરૂપ છે અને એ બાબતમાં મેં જીત મેળવી હોય તે તે મારી ખુશાલીનું કારણ છે. મારા બાહ્ય વર્તનમાંજ હું અંકુશ રાખું છું એટલું જ નહિ પણ મારા વિચાર અને લાગણ, મારી છુપી ટેવ, પ્રકૃતિ અને સ્વભાવ પર પણ મારો અંકુશ છે કે નહિ ? મારા આત્માના દરેક પ્રદેશમાં મહાવીરની પૂજા અને પ્રેમ રહેલું છે કે નહિ, અને દરેક માઠા વિચાર, દરેક અપવિત્ર સ્થાથી લાગણી હાંકી કાઢવાને માટે પ્રયત્ન ચાલુ છે કે નહિ? અને મહાવીરના મંદિરમાં મારું પવિત્ર અંતઃકરણ સ્થાપિત કરવાને હું ફતેહમંદ થ છું કે નહિ તેની નિશ્ચય પૂર્વક તપાસ રાખવી જોઈએ. આવા પ્રશ્નને પવિત્ર અંતઃકરણમાંથી જે જવાબ મળે છે તેની સાથે સાથી મહત્વને પ્રશ્ન હમેશાં એ ઉદ્દભવેલે હવે જોઈએ કે મારામાં મહાવીરપણું આવેલું કે નહિ? ” Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. મહાવીર પરમાત્માનું અદશ્ય સ્વરૂપ ચતુર્ગતિમાં ભ્રમણ કરી રહેલા મનુષ્ય પ્રાણ મહાવીર પરમાભાના અદશ્ય સ્વરૂપને જોઈ શકશે? તેને જોવાની શું કેઈપણ સ તમ શકિત આ જગપરના મનુષ્યમાં વિદ્યમાન છે? પરમાત્માને તેના મૂળ સ્વરૂપમાં જોવા અને જેનામાં જગતના સઘળા પદાર્થો પ્ર- તિબિંબિત થાય છે તેનું આશ્ચર્યકારક અસ્તિત્વ મનુષ્યની આંખ તાકીને જોઈ શકે એ કદિ સંભવિત છે ખરૂં? મેંદર્ય, આશ્ચર્ય અને તેજના દેખાવે કે જેના પર મનુષ્યની આંખ હમેશાં સ્થિર થઈ શકે છે, મહાન ચમત્કારિક દેખાવે છે જેના વિષે મનુષ્પકલ્પના પણ કરી શકે છે તેથી શું પરમાત્માના અદશ્ય સ્વરૂપને જેવાને તેને હ. દયચક્ષુ પણ શકિતમાન થઈ શકે ? એક જાગૃત શ્રદ્ધાળુ આત્માની સર્વોતમ કિયા માત્ર મહાવીરના માહાતમ્યને અનુભવી શકે છે કેઈપણ શ્રેષ્ઠ મનુષ્યાત્માનું અતિશય સુખ દરેક ક્ષણે વિચાર અને આચારમાં ઉન્નત થવા શિવાય બીજું વિશેષ શું હોઈ શકે? સ્વર્ગનું સુખ, પવિત્રતાને આનંદ અને, અને શ્રેષ્ઠ આત્માની ઉચ્ચતા દરેક બાબત અનુભવાય છે, પરંતુ મહાવીર પરમાત્માને તેના અદશ્ય સ્વરૂપમાં જોઈ શકાતા નથી. જેને કેઈ માણસે જયા નથી અને કે મનુષ્ય જોઈ શક નથી,એવું પરમાત્મસ્વરૂપ છે. તેને અજર અમર અને અદશ્ય કહેવામાં આવે છે. ત્યારે શું મનુષ્ય પ્રાણીઓ દરેક આતુર ઈચ્છા અને પરમાત્માના સ્વરૂપને જોવાની ઉંડી અભિલાષા દાબીજ દેવી જોઈએ? કઈ શંકાશીળ અને દુઃખી આત્મા એ પ્રશ્ન નહિ કરે કે મારે મહાવીર પરમાત્માને જેવા છે? ઘણુ એમ નથી કહેતા કે જે મહાવીર પરમાત્મા ખરા હોય તે એક ક્ષણવાર પ્રગટ થઈને મારી શંકાઓ અને મુશ્કેલીઓ દૂર કરીને મને શાંતિ આપે? જેમના અંતઃકરણમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ ઉદવેલ નથી, અને તેના આત્માની આસપાસ સર્વત્ર અંધકાર થઈ રહ્યું છે. તેવા ઘણું અંતઃકરણમાંથી એવી બુમ નથી સંભળાતી કે Page #85 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પરમતમાનું અદશ્ય સ્વરૂપ. હક મહાવીર પરમાત્માને અમારે એવા છે? તેઓ કહે છે કે તે જ્યાં મળે ત્યાં અમે તેના સ્થળે જઈને જોઈએ. અમે આગળ જઈએ છીએ પણ ત્યાં તે છે નહિ, અમે પાછળ હઠીએ છીએ પરંતુ ત્યાં પણ તેના દર્શન થતા નથી. તે એવી રીતે છુપાઈને રહે છે કે અમે તેને જોઈ શકતા નથી. તે ઘણા નજીકમાં છે અને વળી ઘણે દર છે, એ કેવું આશ્ચર્યજનક છે? તે પરમાત્મા હમેશાં મારા હૃદયની નજીકમાં હોય છતાં તેની સાથે સંબંધ કે વાતચીત અશક્ય થઈ પડે, કુદરતની દરેક હિલચાલમાં, મારા દરેક શ્વાસોશ્વાસમાં અને મારા હૃદયના દરેક વિચારમાં વીર પરમાત્માનું અસ્તિત્વ છે, છતાં હું તેના સ્વરૂપને જોઈ શકું નહિ? વળી જ્યારે શ્રદ્ધાળુ મનુષ્યને એમ વિચાર આવે છે કે ઘણુ મનુષ્યજ નાસ્તિક છે, આ દુનિઆમાં ઘણાઓ પરમાત્માને વિસારી મુકે છે, તેના વચનનું અપમાન કરે છે, તેના અસ્તિત્વને માટે પણ શંકા લાવે છે અને વળી ત્યારે મા- ' ણસ જાત કેટલીક કુદરતની શોધ કરી કુલાઈ જાય છે, ત્યારે વારંવાર ' એવી લાગણીભરી ઈચ્છા થાય છે કે, મનુષ્ય પરમાત્માને જુએ, ''અને તે મહાન સિદ્ધ સ્વરૂપ અને જગતના જીના કર્મોને શાંત સાક્ષી એક ક્ષણવાર પણ મનુષ્યની નજરે પડે, અને મનુષ્યની મૂMઈ અને દુષ્ટતાને દૂર કરે તે તે કેટલું બધું સારૂં? પરંતુ આ બધી ઈચ્છાઓ નકામી છે. શંકાશીલ ને ખાત્રી કરાવવાને કે નિરાશ થઈ ગયેલાને દિલાસે આપવાને અથવા અજ્ઞાની અને લુચ્ચાઓને જાગૃત કરવાને કઈ પણ કારણ માટે પરમાત્મા આ જગતમાં મનુષ્યની આંખે દેખી શકાય તેવી રીતે પોતાના અદશ્ય સ્વરૂપને દશ્ય કરે એવું કારણ નથી. પરમાત્માનું સ્વરૂપ મનુષ્યને દશ્ય ન થઈ શકે તેના અનેક કારણે છે. જ્યાં સુધી આપણે પાપ અને મેહના પ્રદેશમાં રહીએ છીએ ત્યાંસુધી તેનું દૈવિક માહાન્ય પ્રાપ્ત કરવાને શક્તિમાન થયા વગર પરમાત્માને જેવાને સમર્થ થઈ શકીએ નહિ. આપણે એક પર્વતની તળાટીએ જઈ શકીએ પણ તેના છેલા શિખર પર જે પ્રકાશ અને - માહાલ્ય હોય છે તેને આપણે પહોંચી શકતા નથી. ઘણાજ શ્રેષ્ઠ અને પવિત્ર મનુષ્ય જ્યારે પવિત્ર વિચારશ્રેણીથી ઉચ્ચપદ સુધી પહેચે છે ત્યારે પણ મનુષ્યપણામાં તે પરમાત્માના અદશ્ય સ્વરૂપ જોઈ - L. P–10 Page #86 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ. શકે નહિ. મહાવીરના સ્વરૂપને મહાવીરજ જોઈ શકે પણ મનુષ્ય જોઈ શકે નહિ. એમ કહ્યું છે કે “There shall no man see God and live” પરમાત્માને જુએ તે માણસ જીવી શકે નહિ મતલબ કે તે માણસમાંથી પરમાત્માજ થઈ જ જોઈએ. આ પ્રકરણમાં આપણે મુખ્ય બે બાબતે પર વિચાર કરીશું. (૧) માણસની હાલની સ્થિતિમાં પરમાત્માનું અદશ્ય રવરૂપ તેને દશ્ય થઈ શકે નહિ. (૨) મહાવીરનું જીવન પરમાત્માના અદશ્ય સ્વરૂપની ખાત્રી આપશે. (૧) વીરપરમાત્માનું અદૃશ્ય સ્વરૂપ, પરમાત્મા અદય છે, આપણે તેને જોઈ શકીએ નહિ. આ દુનિઆમાં રહીને પરમાત્માને જેવાને આપણને એગ્ય ગણવામાં આ વ્યા નથી એમ કેમ હશે? જે તેથી સાધુ પુરૂષને સુખ થતું હોય અને પાપી માણસની દુષ્ટતા પર અંકુશ પડતો હોય તે પરમાત્મા શા માટે અદશ્ય રહેતા હશે? હવે આ પ્રશ્નને વિચાર કરતા એક બાબત વિષે વિચાર આવશે કે જે બાબત આત્માને લગતી છે તે ઈદ્રિયથી જોઈ શકાય એ તદન અશકય છે. વિકારી ઈદ્રિયમાંથી નિર્વિકારી સ્વરૂપનું અસ્તિત્વ કેમ જોઈ શકાય? કુદરતની એવી ઘણી શકિતઓ છે કે જેની હમેશની અસર આપણે જોઈ શકીએ છીએ તે પણ તે પિ તાના સ્વરૂપે કદી જોઈ શકાતી નથી. જુદા જુદા આકાર અને રંગવાળા પદાર્થો આપણે આંખ જોઈ શકે છે પણ તેમાં જે વિજળીક શક્તિ કામ કરે છે તે કોઈથી જોઈ શકાતી નથી. તિષ ચકની ગતિ અને સમહ દષ્ટિવડે જોઈ શકાય છે પરંતુ ઈદ્રિયની તીક્ષણતાથી પણ આક ર્ષણના મધ્યબિંદુને જોઈ શકાતું નથી. અને જે આવી રીતે બાહ્ય પદાર્થ વિષયક અને આત્મિક દુનીયાની મર્યાદાપર ઇદ્રિના સ્પર્શ થી મ જાણી શકાય તેવી રચનાઓ છે અને વિશેષ તે જ્યારે આપણે તે મયદામાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણે એવા પ્રદેશમાં પ્રવેશું કરીએ છીએ કે જ્યાં શારીરિક ઇંદ્રિયે નિષ્ફળ જાય છે. અને ઘણી દૈધિક શકિતની જરૂર પડે છે. વિચારને કે જે છે?જેને આપણે મન, હદય, આત્મા કહીએ છીએ તેનું છુપાઈ રહેલું સત્વ કઈ આંખથી જોઈ શકાય છે? જે આત્મિક શકિતઓ આપણી આસપાસ છે Page #87 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પરમાત્માનું અદમ્ય સ્વરૂપ. યં, અસંખ્ય જાગૃત આત્માઓ જ્યારે આપણે સૂતા હૈઈએ કે જેગ તા હોઈએ ત્યારે પૃથ્વી પર ચાલતા હોયતોપણ જ્યારે તેઓમાં આંતરિક દુનિઓમાં આમતેમ દેવાદેડ થતી હોય ત્યારે તે મહત્વવાળા આ ત્માઓને અસ્તિત્વની ઝાંખી નિશાની પણ મનુષ્યની બાહ્યશકિત જોઈ શકશે.? શું આપણે શરીર ધારણ કરનારા જાની દુનિઆમાં નથી રહેતા, તેઓની સાથે હંમેશને સંબંધ નથી રાખતા, તેમના ડહાપણની અને તેના અસ્તિત્વની હમેશની સાબિતિ આપણે નથી જોતાં? અને તેમ છતાં કેઈપણ આત્મા બીજા આત્માને દશ્ય થયો હોય તેવું કદિ બન્યું છે? નહિ. જે ઈદ્રીને દેખાય છે તે આત્માએ ધારણ કરેલા આકાર છે આપણી આસપાસની ઉઘેગી દુનિઆમાં આપણે માત્ર આત્માના ઘરને જ જોઈએ છીએ. આ રીતે પરમાત્મા હમણું અને હમેશાં અદશ્યજ છે જેઈએ. એક ઘણે હલકે આત્મા પણ ચર્મચક્ષુથી જોઈ શકાતું નથી તે પછી જે સંપૂર્ણતાને પામ્યા છે, તેવા પરમાત્માને કેવી રીતે જોઈ શકાય? સામાન્ય જી કેટલીક રીતે શારીરિક આકારમાં બેહારથી જાણી અને જોઈ શકાય છે. મનુષ્યાત્માઓ જે જાતના આકારે ધારણ કરે છે, તેથી તેને જુદી જુદી રીતે ઓળખી શકાય છે, પરંતુ તેઓના સંબંધમાં પણ આત્મામાં કાંઈક એવું શ્રેષ્ટપણું છે કે, જે માનષિક સાંદર્યના મનહર સ્વરૂપથી પણ ઉમદા પ્રકારનું છે, અને જે કેઈથી જોઈ શકાતું નથી. ડગલો તેના પહેરનાર કરતાં કાંઈ વધારે કીંમતી હોયજ નહિ અને તે પછી અનત શક્તિવાળા મહાવીર પરમાત્મા કેમ ઓળખી શકાય ? જેને અનેક દેવલોકમાં પણ સમાવેશ થતો નથી, તે મનુષ્યમાં કેવી રીતે દ્રશ્યપણે રહે કયું શારીરિક સ્વરૂપ તેમના અનંતજ્ઞાનને યથાર્થ રીતે ધારણ કરી શકે. પદાર્થથી ભરેલું જગત પરમાત્માની અમર્યાદિત મહત્વતા આગળ તુચ્છ છે. સુંદરતાના બધા ઉપ્તન્ન થતા આકાર કરતાં વીરપરમાત્મા ને મહિમા એટલી બધી શ્રેષ્ઠ સુંદરતાવાળે છે કે, જે મનુષ્યની કલ્પના શક્તિથી કળી શકાય પણ નહિ. એક ક્ષણભાર આપણે એમ માનીએ કે, સિદ્ધ થએલા પરમાત્મા કેઈ અસાધારણ આકારમાં અવતાર લ, મનુષ્યમાં આથી શ્રેષ્ઠ એવું સુંદર સ્વરૂપ ધારણ કરે અને પિતાના આત્માની મહત્વતાની ખાત્રી થાય તે પછી આપણે અને કેવાય નહિ જે વ રહે. ક Page #88 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકારા. સમજવું જોઈએ કે, આવા પ્રકારની ઉત્પત્તિ માટે જગમાંથી પદાર્થોની શોધ કરવી તે નકામી છે. આપણે કલ્પનાશક્તિને છૂટી મુકી દઈએ, અને એમ અનુમાન કરીએ કે સૂર્યનું તેજ હરાઈ ગયું હોય. તારાને પ્રકાશ નષ્ટ થયે હેય, અને દેવેલેક સમુદ્ર, આકાશ વિગેરે જે પિતાના સંદર્યથી મુકત કરવામાં આવ્યા હોય તે પણ શું સિદ્ધ પરમાત્માની ન પહોંચી શકાય તેવી શક્તિ કેઈથી દૂર કરી શકાય તેવું બની શકે કે? પરમાત્મા થવાને અનેક અવતાર ધારણ કરવા પડે છે, અનંતાભવ ભટકવા પડે છે, તે પછી પરમાત્મા થઈને અવતાર ધારણ કરવામાં આવે એ વાત કેવી યુકિતવગરની જણાય છે ? સિદ્ધ થયા પછી જેને કઈ પણ ક્રિયાની જરૂર રહેતી નથી, અને જેમને કેઈન પર રાગ કે દ્વેષની વૃત્તિ નથી, તેમને અવતાર ધારણ કરવાનું કારણુજ શું હેઈ શકે! સિદ્ધ થવાને જે છેલ્લું શરીર અને છેવટનું મનુષ્યજીવન હોય છે, તેને જ અવતાર કહેવામાં આવતું હિય તે કાંઈ વાંધા ભરેલું નથી, પરંતુ સિદ્ધ થયા પછી મેક્ષ પામે લા પરમાત્મા અવતાર લે એ વાત કારણ વગરની અને યુકિત વગરની છે, તેથી એ ભમ્ર કદી રાખ જોઈએ નહિ. પરંતુ જે પરમાતમા ચર્મચક્ષુથી ન જોઈ શકાતા હોય તે શું આંતરિચક્ષુથી પણ તેના દર્શન નહિ થઈ શકતા હોય? જેમ શારીરિક પદાથે એક બીજા શરીરની ઈંદ્રીથી જોઈ શકાય છે, તેમ માનસિક શક્તિથી અંતરંગ પદાર્થો જેવાને સંભવ નથી? આત્મા આત્માને જોઈ નહિ શકે? પરમાત્માના દર્શનથી મનુષ્યને દૂર રાખવામાં આવ્યા છે, માટે જ શું એ બાબત અશક્ય છે? આ બધા પ્રશનેને એ જવાબ આપી શકાય કે પરમાત્માનું આત્મિકસ્વરૂપ વિચારથી અને શાસ્ત્રથી જાણી શકાય તેવું છે, આ ટલે સુધી અશક્યતા નથી. અને એ રીતે જો આપણે બેલીએ તે આમા આત્માને અરસપરસ જોઈ શકે છે, કારણકે આપણે જાણીએ છીએ કે જેની આગળ બધા આત્માના અંત:કરણ ખુલ્લા છે તે આપણા નહિ બેલેલા વિચારો અને લાગણીઓ જાણે છે, અને આત્માને ઓળખવાની સાધારણ છુપી શક્તિ આપણામાં ઉત્પન્ન થાય તેથીપરમાત્માની શ્રેષ્ઠતામાં ઘટાડે થતું નથી. તેથી કરીને પરમાત્માનું જેટલું Page #89 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પરમાત્માનું અદ્રશ્ય સ્વરૂપ ૭૭ અશે આત્મામાં પ્રતિબિંબ પડે છે તેટલે અંશે આત્મા પરમાત્માને જોઈ શકે છે, અને તેટલેક અંશે તે તેને જાણી શકે છે. મતલબ કે આત્મા પોતે જ પરમાત્મ સ્વરૂપિ હોવાથી જેટલે અંશે તેનું પરમામ સ્વરૂપે પ્રગટ થાય તેટલે અંશે તે પિતાના આત્માને જ પરમાત્મ સ્વરૂપે જોઈ શકે છે. પરમાત્માના દર્શનની આપણે ખાત્રીને ચોક્કસ કરવાને માટે આપણે ક્ષણવાર એવું અનુમાન કરીએ, આપણને કેઈપણ આપણા જેવા મનુષ્યના મનની અંદર જોવાને શક્તિ મળેલી છે. - નુષ્ય બુદ્ધિના પુસ્તકે જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે જે વિચારથી આપણને આનંદ થાય છે તે વિચારે શબ્દસ્વરૂપ પામ્યા પ હેલા કવિ કે લેખકના મનમાં હયાતિ ધરાવતા હતા. અને જે કે એથી પણ વધારે ઉમદા વિચારે જે હૃદયમાં પ્રકાશી રહે છે તે બતાવવાને ગમે તેવી ઉમદી ભાષા પણ નબળી અને ગ્ય શબ્દ સમૂહ વગરની છે, તેથી આપણાથી જે તે મહાનું વિચારકેના હૃદયમાં જેવાને અને તેના હદયની સપાટી પર તે વિચારે જેવા ધસી આવે છે, તેવાજ તેના મહાન પ્રકાશને જોવાને બની શકતું હોય તે ગરીબ ભાષાની અપૂર્ણતા વગર ચલાવી શકાય. તેમજ વળી સૌદર્યને. વિચાર તેની બાહ્યસત્યતાથી ઘણે અગાઉને છે, અને તે મહાન ચિતારાના હદયમાં જ્યારે તે તેને રંગ અને આકારનું દ્રશ્ય સ્વરૂપ આપે છે, તે અગાઉ હયાતી ધરાવે છે, અને હુન્નર કળામાં મહાન બુદ્ધિને પણ એ નિયમ છે કે ગમે તેવા સર્વોત્તમ અને સુંદર કામ બને તે સંતોષ થતું નથી, પિતાના મૂળ હેતુને તે પુરેપુર વ્યક્ત કરી શકતો નથી. હવે આપણે જરા વિશાળ વિચાર પ્રદેશમાં ચડીને ક્ષણવાર આત્માને જેવાવાળા એક મનુષ્યને વિચાર કરીએ કે જેને તરતજ પરમાત્માના અંતરંગમાં જોવાની શકિતઉત્પન્ન થાય અને સઘળા સત્ય સાંદર્ય અને ભલાઈનું મૂળ જે પરમાત્મા છે તેનું જ્ઞાન સહેલાઈથી પ્રાપ્ત કરી લે તે શાસ્ત્રમાં જે જ્ઞાનના ભેદના મુખ્ય તત્વ કહેલા છે તેથી પરમાત્માનું દ્રશ્ય સ્વરૂપનું પ્રતિબિંબ પડી શકે છે પરંતુ મહાવીર પરમાત્માના મહાન વિચારો જે શામાં રહેલા છે તે મનુષ્યની ભા. Page #90 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ. ” થીના અપૂર્ણપણથી બેલાય તે પહેલા અને જગતના સંદર્ય, નિયમ અને વ્યવસ્થામાં જે ફેરફાર થાય છે તેનું જ્ઞાન ન થાય તે પહેલાં તે વિચારેથી મનુષ્ય પરમાત્માના સ્વરૂપનું પ્રતિબિંબ જેવાને શકિતમાન થઈ શકે નહી. ત્યારે વિચાર કરે કે બાહ્ય સ્વરૂપ અને છાયાથી આગળ વધવાને માત્ર સત્યના ઉપર ઉપરના અજવાળાને જેવાને જ નહિ પરંતુ જે પરમાત્માનું જ્ઞાન સર્વત્ર છે અને દરેક જગતના પદાર્થ જેમાં પ્રતિબિંબિત થાય છે તેના સત્ય સ્વરૂપને જેવાને જ્યાં પરમાત્મા રહે છે ત્યાં વાસ કરવાને શું કરવું આવશ્યક છે તે વિષે મનન કરે અને મહાવીર પરમાત્માએ જે રીતે સિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું તે રીતે કર્મથી મુકત થઈ સિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે અથવા જ્યારે તમે આ સંસારના સર્વોત્તમ સુખના મહાન દેખાવને જુએ છે, પર્વત, સાવરે, અને જગલને પ્રાત:કાળના અજવાળામાં મનેહર દેખાવમાં નિહાળે છે, બપરની સેનેરી ભરતિના સેનેરી મેતીએ અથવા રાત્રીના આકાશના શીતળચંદ્ર અને તારાઓના શાંત પ્રકાશને અનુભવે છે ત્યારે તમેને અપૂર્વ આનંદ થાય છે તે પછી જે પરમાત્મ સ્વરૂપમાં સઘળા જગના પદાર્થનું એક સરખું પ્રતિબિંબ પડે છે તેના સંદર્ય સ્વરૂપ જોઈને તમને કેટલાં સ્થાયી આનંદ થશે તેની કલ્પના કરો આને માટે શાસ્ત્રકારો સ્પષ્ટપણે કહે છે કે ભવિઆ ત્માને મેક્ષ મળશેજ.જે કર્મના પડદા આપણને મહાવીરપરમાત્માના મૂળ સ્વરૂપથી અલગ રાખે છે, તે એક દિવસ ખેંચાઈ જશે.આત્મિક શક્તિઓ જાગૃત થઈને જગતના હૃદય અને જીવનમાં પોતાનું પરિ. બળ વિસ્તારશે, ઈદ્રિયના ક્ષણિક અસય વિકાર દૂર થઈ જશે અને મુક્ત થયેલે આત્મા સિદ્ધ વરૂપ પરમાત્મપદને પ્રાપ્ત કરશે મહાવીરે એજ રીતે પરમાત્મા પદ પ્રાપ્ત કર્યું છે અને જેઓ પરમાત્મ પદને પ્રાપ્ત કરશે તેઓ મહાવીર થઈ મહાવીરના અદૃશ્ય સ્વરૂપ જોઈ શકશે. હૃદયની જેમ જેમ પવિત્રતા થતી જશે તેમ તેમ મહાવીરપણું ઝાંખા સ્વરૂપમાં દશ્ય થતું જશે. આપણે તે મહાવીર પર માત્માના પુત્રે તેને પ્રિય છીએ, અને આપણું શું થશે તે જે કે આપણને હાલ કાંઈ દેખાતું નથી, પણ આપણે જાણીએ છીએ કે, જ્યારે આપણને તે વર પરમાત્મા દેખાશે, ત્યારે આપણે પણ તેને Page #91 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પરમાત્માનું અદમ્ય સ્વરૂપ. જેવાજ મહાવીર થઈશું કારણ કે, તે જેવા છે, તેવાજ સ્વરૂપથી આ પણે તેને જોઈ. હમણું આપણે ઝાંખા કાચ મારફત ઝાંખું સ્વરૂપ જઈએ છીએ. પરંતુ પછી આત્માની આડે જે આઠ ઝાંખા કાચ છે, તે દૂર થશે એટલે તે પરમાત્માને મૂળ સ્વરૂપમાં મળી જશે. હમણા આપણને તેના અંશનું જ્ઞાન છે, પરંતુ પછી જેમ મેં મને જા હે છે, તેમજ તેને જાણીશતે સ્વરૂપ જેવાને દીપક કે સૂર્ય ના પ્રકાશની જરૂર પડશે નહિ, કારણકે તેથી ઘણે વિશેષ પ્રકાશ પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત થતા આત્મામાં હોય છે. પરમાત્માના દર્શન માટે વિચાર ત્યારે હવે કાંઈ અશકય જે જણાતું નથી. જો કે ચર્મચક્ષુથી પરમાત્માને જોઈ શકતા નથી તે પણ આત્મામાં એવી ગ્યતા છે કે જેને સંપૂર્ણ રીતે ખીલવવામાં આવે તે પરમાત્માના સ્વરૂપને તે જોવાને શક્તિવાન થઈ શકે. અનુમાન કરતાં ન માની શકાય તેવું તેમજ પદાર્થની કુદરતમાં એવું કાંઈપણ અશક્ય નથી કે જેથી પરમાત્મા આત્માને દશ્ય નથાય અને પરમાત્મપદના અનંત સુખની આત્માને પ્રતીત ન થાય તે મજ જગતના પાપી આત્માઓની પ્રવૃત્તિ પણ જાણી ન શકાય. ત્યારે એવે સવાલ ઉત્પન્ન થાય છે કે આ ભેદ શા માટે રાખવામાં આ વેલ હશે ? પરમાત્મા પિતે કેમ તાત્કાલિક દશ્ય નહિ થતા હેય? એવું શું કારણ છે કે હજુ સુધી કોઈ પણ મનુષ્ય પરમાત્માને જોઈ શક્યા નથી. ? આ પ્રશ્નનો જવાબ એ છે કે પરમાત્માનું અદશ્ય સ્વરૂપ આપણું આત્માની હાલની સ્થિતિમાં બે રીતે ન જોઈ શકાય તેવા કારણે છે (૧) અજમાયશ તરીકેની આપણું સ્થિતિ અને (૨) કેળવણીની સ્થિતિ. આત્માની કટી. તમારૂ હાલનું જીવન અજમાયશની સ્થિતિએ જુઓ અને તમને જણાશે કે પરમાત્માની અદશ્યતાની તમારે માટે હજુ ઘણું જરૂર છે. જીવનની અજમાયશ તે પદાર્થો વિષેના અતિશય અને એ કુશ વગરના વર્તનના સારા નરસા હેતુઓને વિચાર છે. જેમાં ભુલ કે નિષ્ફળતાને સંભવ ન હોય તેની પરીક્ષા હોઈ શકે નહીં સત્ય Page #92 -------------------------------------------------------------------------- ________________ ઇ . મહાવીર પ્રકાશ. વિષેના દઢ પ્રેમની માણસની પરીક્ષા કરવી હોય તે સત્યને અત્યંત સ્વચ્છ સ્વરૂપમાં તેની સન્મુખ મુકવું જોઈએ નહિ. પ્રમાણિક અને . આતુર શેધકને તે સત્ય શોધી કાઢવા માટે માર્ગ શુદ્ધ કરી આ પ. અને તે જ વખતે બેદરકાર અને પ્રપંચી માણસ માટે સત્ય જેવાને પુરતું અંધારું કરવું જોઈએ. જે ભલાઈ વિષેના, માણસના પ્રેમની પરીક્ષા કરવી હોય તે ભલાઈ અને બુરાઈના પરિણામે બહુ સ્થાયી તેમજ બહુજ ક્ષણિક ન હોવા જોઈએ કે જેથી તેમની વચ્ચે પસંદગી કરવાને માત્ર ગાંડે માણસજ પીછે હઠે એથી ઉલટું જ્યારે પવિત્રતા કલેશ કંકાશના વર્તનના ભાગીદાર થાય અને પાપી મેજ શેખની શિક્ષા દૂર અને અચેકસ દેખાતી હોય ત્યારે નૈતિક નિયમ અને વર્તનની પરીક્ષા ઘણુંજ તપાસ વાળી થઈ શકશે. હવે એમાં કાંઈ પણ સવાલ જેવું નથી કે આપણા હાલના જીવનની સ્થિતિ ઘણા પ્રમાણમાં પરીક્ષા કરવાની જરૂરીઆતવાળી છે. કારણકે જ્યારે આપણે ભવિષ્યની જીંદગીમાં જે પરીક્ષાથી ઘણે સારો લાભ થાય, તે પરીક્ષા વિષેના વિચારો આપણું મનમાંથી કાઢી નાખીએ તે પણ એટલું તે ખુલું છે કે, આપણે એવી સ્થિતિમાં મુકાયા છીએ કે, જેમાં સત્ય અને અસત્ય, સારું અને માઠું, જીવન અને મૃત્યુ વિગેરે ભાવ આપણું સન્મુખ છે, અને તેમાં થી શું પસંદ કરવું તેનું જોખમ આપણા પર રહેલું છે, કે જેમાં ખાટી પસંદગી થઈ જવાને પણ દરેક સંભવ છે. સૂર્યના પ્રકાશની પેઠે દૈવિક સાથે બેદરકાર પર આપોઆપ જઈ પડતું નથી કે મટી ગજેના અથવા અવાજની પેઠે તેના સિદ્ધાંતે લક્ષ વગરના કાનપર જઈને પડતા નથી. પરમાત્માના અસ્તિત્વ જેવા ધર્મના મૂળ સિદ્ધાંત પણ માણસના મન પર જોરથી લાવવામાં નથી આવતા અથવા અતિશે પુરાવા પણ આપવામાં નથી આવતા કે જેથી . સ્વચ્છેદી અને બેદરકાર મનને આપોઆપ પ્રતીતિ થઈ જાય. વિવેક, બુદ્ધિ અને યાદ દાસ્તીને સઘળે પ્રકાશ હોવા છતાં જગના આ ખુલા છુપા ભેદે માત્ર જાગૃત અને તીકણું ચક્ષુઓ જોઈ શકે છે. આ નાદિ જગમાંથી નિકળતા શાંત નાના અવાજે જીજ્ઞાસા અને લક્ષ વાળા કર્ણથીજ સાંભળી શકાય છે. દિલગીર ભરેલા અનુભવથી સાબીત થાય છે કે જગતના પદાર્થોના ગુંચવાડા અને મોટા અવાજે અસ્તિત્વ જ વગરના મનપર Page #93 -------------------------------------------------------------------------- ________________ મહાવીરપરમાત્માનું અદશ્ય સ્વરૂપ વચ્ચે અનાદિ સત્ય આંધળું અને બહેરૂ રહે છે. તેવી જ રીતે વીર પરમાત્માના વચનેના સંબંધમાં પણ સમજી લેવું. જીજ્ઞાસુ હોય તેનાથી જ તે વચન સંભળાય છે, અને તેનજ આત્માને તે હિત કરનારા થાય છે. જેઓ સત્યાસત્યને તેલ કર્યા વગર અંધ શ્રદ્ધામાં આંધળા માણસની માફક ચાલતા પ્રવાહમાં ઘસડાય છે, તેમને રેકીને ખરા માર્ગમાં લાવનાર તેની પિતાની ઈચ્છા વગર કાંઈ કરી શકતા નથી. એક માણસ ડુબત હોય તેને કઈ કાઢવા જાય; પરંતુ તે પિતેજ બહાર નીકળવાને ખુશી ન હોય તે બીજું શું કરી શકશે, તેવી જ રીતે જેમને મહાવીરની દરકાર નથી, અને મહાવીર તેના ઉદ્ધારને જે માર્ગ બતાવે છે તે માર્ગે ચાલવાને તે પોતે ઈચ્છાવાળે નથી તે પછી તે મહાવીર તેવા જેને માટે શું કરી શકશે? અપવિત્રતા કાઈ પરમાત્મા વચ્ચે પડીને કાઢી નાંખતા નથી. પાપી માણસને તેના દુષ્ટ વર્તનને માટે કઈ સ્વર્ગથી બીવરાવવા આવતું નથી, માર્ગમાં પાપનું વિર લેવાને ઉભું રહેતું નથી, તેમજ તેને મસ્ત પ્રત્યક્ષ ક્રેધથી કેઈ અંધકાર ફેલાવી દેતું નથી. કર્મ ચુપકીદી પિતાનું કામ કરે છે, તેથી પાપની દરકાર નહિ રાખવાને અને પરમાત્માને. ભૂલી જવાને અથવા પિતાના જ માની લેવાને માણસ ભૂલ કરે એ સ્વાભાવિક છે. આવા પ્રકારનું રણ જાળવી રાખવાને એ ખુલી રીતે જરૂર નું છે કે પરમાત્માએ અદશ્ય રહેવું જોઈએ. જે પરમાત્મા સર્વ કેઈને દશ્ય હોય તે જગતમાં જે વિચિત્ર દ્વભાવ છે, તે જોવામાં આવે નહિ, અને બધા પરમાત્માના શ્રદ્ધાળુભક્ત થઈ જાય અને તેમ થવાથી ભકિતનું માહાતમ્ય રહે નહિ. સર્વ શક્તિમાન સિદ્ધ સ્વરૂપી વીરપરમાત્મા પિતાના અદશ્ય સ્વરૂપને દશ્ય કરે તે અવિનય તે ગાંડપણ ગણાશે, અને તેથી આજ્ઞાધારકપણું એ પ્રેમની નિશાની તરીકે રહી શકશે નહિ શંકા અને શ્રદ્ધા અપવિત્રતા અને સગુણોને એક સરખી રીતે અંત આવશે. સાધુ પુરૂષની પવિત્રતા તે અસત્યતા પરશ્રદ્ધાવડે મેળવેલી જીત નહિ ગણાશે. દુષ્ટતાની ખુદ શકિતઓ પાપીના હૃદયમાં નબળી પડી જશે. પરમાત્માના અદેશ્યપણાથી ધ. ના નાયકે પિતાના જ્ઞાન અને બુદ્ધિબળથી તીર્થનું તંત્ર ચલાવતા હે છે, તેઓ જે પરમાત્મા દશ્ય થાય તે કાંઈપણ મહત્ત્વપણું M.P-11. Page #94 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશે. . ધરાવી શકે નહિ. બેદરકાર મનુષ્ય તેમજ ઘણેજ શ્રદ્ધાળુ અને ભક્તિવાન મનુષ્ય જ્યારે પરમાત્મા પોતે આવે ત્યારે એક સરખા સ્વરૂપમાં તૈયાર થઈ રહે અને સારા નઠારા તે ભેદ પછી રહી શકે નહિં આ પ્રમાણે થવાથી જગની વ્યવસ્થા રહી શકે નહિ. વળી જે મૂળથીજ અદશ્ય છે તેની દશ્ય થવાની કલ્પના કરવી તે પણ વ્યર્થ છે. જેઓ મહાવીરપણને પામે છે તેઓજ તેને જોઈ શકે છે, આંધળો માણસ જેમ આંખ વગર કઈ પદાર્થ જોઈ શકતું નથી તેમજેમના જ્ઞાનરૂપી ચક્ષુ ખુલ્લા નથી તેથી મહાવીર પરમાત્માનું અદશ્ય સ્વરૂપ જોઈ શકાશે નહિ. માટે મહાવીરને પગલે ચાલી મહાવીરપણું પ્રાપ્ત કર રી મહાવીરના અદશ્ય સ્વરૂપને પામી શકાય તેવી રીતે નિરંતર ઉઘમવત રહેવું એ ઘણું જ જરૂરનું છે. આત્મા તેજ પરમાત્મા છે અને તેનું જ સ્વરૂપ અદશ્ય છે તેથી આત્મા કર્મથી મુકત થઈ ' પરમાત્મપદને પામશે. વીરપરમાત્માના અદ્રશ્યપણાથી થતી આત્મિક કેળવણી મનુષ્યના આધુનિક જીવનમાં તેના આત્માને જાગૃત કરવાને અને કેળવવાને પરમાત્માના અદશ્યપણાને તેટલેજ સંબંધ છે. આ જગમાં જે પ્રાણીઓ (કટીની) અજમાયશની ક્રિયામાં ૫સાર થઈને પિતાના ભવિષ્યને નિશ્ચય કરે છે એટલું જ નહિ પણ જેઓ કેળવણીની ક્રિયામાં પસાર થઈને તેને માટે ગ્ય થાય છે તે એના જેવી જ આપણે આત્માની સ્થિતિ છે અને જ્યાં સુધી એ કિયા સંપૂર્ણ થાય નહિ ત્યાં સુધી પરમાત્માના દર્શને આત્માને થઈ શક્તા નથી જે શક્તિવડે વીરપરમાત્માને જોઈ શકાય છે તે શક્તિ ઘણાંજ પવિત્ર મનુષ્યમાં પણ અપૂર્ણ અને ખીલવણી વગરની હોય છે, અને અયોગ્ય આત્મિક શક્તિવાળાને પરમાત્માનું દર્શન જે કદાચ સંભવિત થાય તે જેમ ગ્રીમ રૂતુને બપોરને સખત તાપ આંખના દરદી અને નબળા માણસને અસહા થઈ પડે છે તેમ પરમાત્માના દર્શન પણ અસહ્ય થઈ પડે છે. માટે એમજ વિચાર કરવો જોઈએ કે આત્મિક શક્તિઓના આનંદ અને જોવાની શક્તિને માટે પ્રથમથી જ આત્મામાં એ શક્તિ મેળવી તૈયાર થવું જોઈએ. પરમાત્માના હૃદયને જાણવાનું અને પ્રશંસા કરવાને તેની મહત્વતા Page #95 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પરમાત્માનું અદશ્ય સ્વરૂપ. સંદર્ય અને ભલાઈને અનુભવવાને જેનારના આત્માના ઘણાજ જાગૃત હૃદયમાં તેવાજ ગુણે હોવા જોઈએ. એક પાળેલું જાનવર પિતાના ધણને શરીરથી ઓળખી શકે છે પણ હદય, અંતઃકરણ, વર્તન વિગેરે જે ગુણેથી માણસાઈપણું ખરી રીતે કહી શકાય છે તે હલકા જાનવરને હમેશા અદશ્ય છે અને અદશ્ય રહેશે. વિચાર, વિવેક, બુદ્ધિ, પવિત્રતા પૂજ્ય બુદ્ધિ નૈતિક સદૂગુણો વિગેરે જે કે જનાવરને વારંવાર બતાવવામાં આવે છે તે પણ તે પ્રાણને તે સમજવાને કદી ગ્યતા આવતી નથી અને ઉપરના ગુણે તેઓ જાણી શકે તે પહેલા તેમના પિતાનામાં એ ગુણે હેવા જોઈએ. તેઓ ડાહ્યા અને બુદ્ધિવાળાને જાણી શકે તે પહેલા તેમને પિતાને તેવા ડહાપણવાળા કરવાની કેળવણી મળવી જોઈએ. તેવીજ રીતે વળી હલકા અને જંગલી હદયવાળા માણસ કે બાળક જો કે કઈ ઉંચા- વિચારવાળા અને શ્રેષ્ઠ સ્વભાવવાળા માણસની સાથે રહેતા હોય તે પણ તેઓ ખરેખર રીતે તેને જાણી શકે છે એમ કહી શકાય નહિ. દિન પ્રતિદિન તેઓ એક બીજાને ત્યાં હાજર હોય તે પણ માત્ર શારીરિક સંબંધથીજ તેઓ તેમને જાણી શકે છે, તેઓને આત્મિક સંબંધ કે વિચાર હોતું નથી. અને હલકે આત્મા ઉચ્ચ આત્માને જોઈ શકતો નથી. તાત્પર્ય એ છે કે એક બીજાના મૂળ સ્વરૂપમાં ઓળખવાને નૈતિક અને આત્મિક પ્રકૃતિ તથા યોગ્યતા સમાન હોવી જોઈએ. અપવિત્ર, વિષયી અને સ્વાથી મનુષ્ય પવિત્ર અને સાધુ પુરૂષને જોઈ શકે એ તદ્દન અસંભવિત છે. સાંસારિક અને માઠી પ્રકૃતિઓમાં પ વિત્રતા ભલાઈને જ જુએ છે. સ્વાર્થીપણું સત્યથી દૂર રહે છે. અપવિત્ર માણસના ઘણાજ નજીકના પડેશમાં હોવા છતાં તેને પવિત્ર અને સ્વર્ગીય આત્માનું દર્શન અને ઓળખાણ કેટલાક મહાસાગરે વચમાં હોય તેટલું ઘણે દૂર અને તેની દષ્ટિ મર્યાદાથી બહાર રહેલું હેય છે. તેઓની અંતરંગ સ્થિતિમાં ઘણો જ અંતર રહે છે. અને જ્યારે કર્મની ખીણ આડી આવે તથા પવિત્ર આત્મા તેના અંતરગ સાંદર્યને નષ્ટ કરી અપવિત્ર થાય ત્યારે તેણે ફરી પિતાની પ્રકૃતિને સંપૂર્ણ સુધારે કરવો જોઈએ, અને ભલાઈનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરવું જોઈએ. તેવી જ રીતે, એથી પણ વિશેષ Page #96 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ. પવિત્રતા વગર પરમાત્માના દર્શન અશક્ય છે કેઈપણ જાતના બાહ્ય દેખાવથી કે બધજાગૃતિથી અપૂર્ણ અને પાપી પ્રકૃતિને દર્શન થતા નથી તેઓએ આત્માને પરમાત્મા કરવે જોઈએ અને તે ન થાય ત્યાં સુધી પરમાત્મ સ્વરૂપના દર્શનમાં તેને સઘળું અંધારું દેખાશે. પરમાત્મા તે અપૂર્ણ અને અજ્ઞાન હદયના મનુષ્ય પાસે આશ્ચર્યકારક રીતે હાજર હોય પરંતુ એ તે આંધળા આગળ આરસી અને બેરા આગળગીતની પેઠે તેનાથી જોઈ કે જાણી શકાતું નથી. વર્ગીયશક્તિ અંતરમાં જઈ શકતી નથી, તે શ્રદ્ધાને જાગૃત કરતી નથી, અને આત્મા માં સહાનુભુતિ દર્શાવતી નથી દુકામાં આપણું પિતામાંજ એવું કાંઈ શ્રેષ્ટપણું હોવું જોઈએ કે જેથી આપણે પરમાત્માને જેવાને અને જાગુવાને શક્તિમાન થઈએ તે જેવા છે તેવા સ્વરૂપમાં જોવાને આપણે પિને જ તેવું થવું જોઈએ અને આ સત્ય સિદ્ધાંતમાં અને અંતરંગ ચક્ષુઓમાં આત્માને વીરપ્રભુના જીવનના અંત સુધી કેળવવો જોઈએ દરેક પવિત્ર કાર્યથી, દરેક આત્મિક ઉડી ઈચ્છાવડે, કર્તવ્ય તરફ ખાસ વલણ રાખવાથી, સત્યની લાગણીથી, પરમાત્માની ભકિતથી આસ્તિક મનુષ્યની આત્મિક શકિતઓ કેળવાઈને ઉચા પ્રકારની થાય છે. અને આત્મિક અનુભવ ઘણે સૂફમ થાય છે . જ એછે. . કજ. આતુર પ્રાર્થનાથી કે પવિત્રપણે એકજ વખતની ઉં R ડી ઈચ્છાથી આમાં કેળવાતા નથી પરંતુ વારંવાર આત્મિક શક્તિની પાછળ જ્યારે મજબુત થાય છે અને શ્રદ્ધાળુઓ પવિત્ર થાય છે ત્યારે હમેશાં પ્રકાશિત એવા પ્રદેશમાં ચડવાને આત્મા કેળ વાય છે અને અંધારા ન આવે તેવી દ્રષ્ટિથી દૈવિશ્વરૂપ જેવાને શ. તિવાન થાય છે. દરેક ભવિ આત્માને માટે એવો વખત આવશે કે, જ્યારે આ કેળવણીની ક્રિયા પૂર્ણ થશે, જ્યારે સ્વાર્થીપણાના મિશ્ર ણમાંથી શુદ્ધ પ્રેમ પ્રદીપ્ત થશે, બધા વિદથી મુકત થઈને પવિત્રતા જ્યારે સત્યના મધ્યબિંદુમાં આવીને મલશે અને આત્મા તેના ઘ. જ ઊંડાણમાં પરમાત્માને મળશે, અને સિદ્ધ વરૂપને અનુભવ કરશે. પરંતુ જ્યાં સુધી આમા સંસારી અપૂર્ણતાથી સંસારને વળગી રહેલ છે અને પરમાત્માને મળવાને અપૂર્ણ છે ત્યાં સુધી તેની નબનીચોગ્યતાને લીધે તે તેને અદશ્ય રહેશે જેમ અજવાળું એટલું બધું વિશેષ પણ હોય છે કે મનુષ્યની આખને અંધારા બરોબરજ લાગે Page #97 -------------------------------------------------------------------------- ________________ વિર પરમાત્માના અદશ્ય સ્વરૂપની દય પ્રતીતિ. તેમજ કેટલાક વિચારે અને પુરાવાઓ એવા પણ છે કે જેમાં માણ સનું નબળું જ્ઞાન ડુબી જાય છે અને લાગણી એટલી બધી વિસ્તારવાળી અને ઊંડી હોય છે કે મનુષ્ય અંતઃકરણતેને ધારણ કરી શકતું નથી. આ પણ સાંસરિક અનુભવમાં પણ કોઈકેઈએના પ્રસંગે આવે છે કે, જેમાં કે ઘણાજ લાંબા વખતના ગુમ થઈ ગએલા મિત્ર કે સંબંધીના અચાનક મેળાપથી અને કેઈ આકસ્મિક ભય અથવા મૃત્યુમાંથી સહજ બચી જવાથી જે લાગણી ભરી અસર થાય છે તે અસહ્ય થઈ પડે છે અને તે પરથી લાગણીની અસરને માટે હૃદયની અગ્યતા અને અતિશે ઝડપને ચમકારે સહન કરવાની અશક્તિ માટે સહજ વારમાં પ્રતીતિ થાય છે. મહાન હૃદયવાળા આત્માઓ જે કે માનુર્ષિક વિવેક બુદ્ધિની મર્યાદાની ઘણીજ નજીક હોય છે અને ઘણુજ શ્રેષ્ઠ અને ઉંચા વિચારે તેઓ ધરાવે છે તેમજ તેમનું ડહાપણ ઘણું વખાણવા લાયક હોય છે તે પણ બધા વિચારે લાગણીઓ જે માણસ જાતને માટે સંભવિત છે તે પરમાત્માની શક્તિ સાથે સરખાવતા પિતાની નબળી શક્તિને માટે તેને પ્રતીતિ કરાવે છે અને આ ત્માને ઘણાજ જાગૃત રહેવાને સૂચવે છે. કર્યું હૃદય, કયું અંતઃકરણ પરમાત્માના પ્રતાપને સહન કરવાને શક્તિમાન થશે ? આપણે ખાત્રીપૂર્વક માનવું જોઈએ કે જે આત્મા કેળવાયેલો છે, પવિત્ર, થએલે છે, પરમાત્મસ્વરૂપનાં ચિંતવનથી તેની છેક નજીક આવેલે છે તેજ આત્મા પરમાત્મસ્વરૂપના દર્શન કરી શકે છે પરંતુ જયારે આપણું આત્મિક કેળવણી અપૂર્ણ છે ત્યાં સુધી આપણા આત્મા અને પરમાત્મા વચ્ચે પડદે પડેલે છે અને મહાવીર પરમાત્માનું દર્શન તેને મૂળ સ્વરૂપમાં મનુષ્યને કદિ થઈ શકશે નહિ. આપણી પરમાત્મા ચિંતવનથી તથા પ્રકરણ ૫ મું. વીર પરમાત્માના અદ્રશ્ય સ્વરૂપની દ્રય પ્રતીતિ પરમાત્માના દર્શન કે જ્ઞાનને માટે આપણી હાલની સ્થિતિ સંપૂર્ણ રીતે યોગ્ય નથી. પરંતુ તે વીરપરમાત્માના જ્ઞાનને મળતું જ્ઞાન મેળવવાને માટે દરેક જાતના સાધને તૈયાર છે, અદૃશ્યવીરપર . Page #98 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ, માત્માનું સિદ્ધ સ્વરૂપ મહાવીર પરમાત્માના છેલા ભવમાં પ્રતીત થાય છે. પરમાત્મપદ મેળવવાને મહાવીરને છેલે ભવ હતું અને તેથી તે છેલા શરીરે પરમાત્માનેજ ગ્યા હતા. મહાવીર પરમાત્માએ મોક્ષનું સ્વરૂપ કહ્યું છે અથવા શિખવ્યું છે તેથી નહિ પણ તેને પિ તાના શરીરમાં અને તેના જીવન અનુક્રમમાં તે આ જગતના જીવેને પરમાત્મપદ પ્રાપ્ત કરવાને અને માર્ગ બતાવી ગયા છે. એક બાળક પિતાના પિતાના વર્તન કે આકારનું વર્ણન કરે, એક વિદ્યાથી પિતાના શિક્ષકનું વર્ણન કરે, એક ગ્રંથકર્તા પોતાના જીવનને હેવાલ પુસ્તકમાં લખી શકે, પરંતુ આ દરેક બાબતમાં કેટલું એક એવું વર્ણન પણ છે કે જે ખરેખરૂં ન પણ હોય, કેમકે ગ્રંથતા જેઘછે બાહેશ લેખક હોય તે પિતાના લખાણમાં પિતાનું જીવન એવી રીતે લખશે કે તેના પુસ્તકના વાંચનથી વાંચનારાઓ જાણે તેની સામે લાંબા વખતના પરિચયવાળા હેય તેમ દરેક બાબત અનુભવી શકે છે. તેવી જ રીતે વિદ્યાથીએ પણ પૂજ્ય શિક્ષકન આચાર વિચાર જાણેલા હોય છે, અને તેવી જ રીતે બા કે પિતાના પિતાને સ્વભાવ, ટેવ, વિચાર, લાગણી અને કૈટુંબિક પ્રેમને પ્રત્યક્ષ અનુભવેલા હોય છે. અને જે કે તેના પિતાના વર્તનમાં કેટલીક બાબત એવી હોય છે કે જે પુરતા પ્રમાણમાં બાળક કહી શકે નહિ તે પણ જેટલી સારી રીતે તે બાળક તેના પિતાને ખ્યાલ આપી શકે છે, તેટલી સારી રીતે બીજા કોઈ પણ માણસ ત. રફથી તેનું વર્ણન થઈ શકશે નહિ. તેવીજ બાબત પરમાત્માના સંબંધમાં છે. જે પરમાત્મસ્વરૂપ પામ્યા છે, અને જેની પવિત્રતાનું તાદશપણું બીજે રથળે મળી શકતું નથી તેને માણસ કદી જાણ શકે નહિ. પણ આપણે એટલું કહી શકીએ કે તેને ઓળખવાને તેના હૃદયનું અને આત્માનું દરેક સૂમસ્વરૂપ શાસ્ત્રમાં આપેલું છે કે જે માણસ વાંચે અને તેના વરૂપને જાણે. પરમાત્મા અનંત જ્યોતિ સ્વરૂપ છે, પણ તે અનંત તિ મનુષ્યથી સહન થઈ શકે નહિ તેથી તેના સ્વરૂપનું જે વર્ણન તેમના વચને સાંભળનારાએ લખી ગયા છે તેથી જાણીને માર્ગ શોધી કાઢવે જોઈએ. વીરપરમાત્માનું માનુવિકજીવન એ પરમાત્મા ની તાદશ મૂર્તિ છે અને તેના જીવનનો જે પરિચય તે પરમાત્માને Page #99 -------------------------------------------------------------------------- ________________ નું મડાવી પાયમાન ૪ હતા વીર પરમાત્માના અદમ્ય સ્વરૂપની દયે પ્રતીતિ ૮૭ જ પરિચય સમજવો જોઈએ માટે મહાવીરના ભાનુષિકજીવનના જેમ ઉંડા અભ્યાસી થવાય તેમ થવાને પ્રયત્ન કરે ઘણેજ હિતકારક છે. મહાવીરને પરમાત્મસ્વરૂપે જેવાને ત્રણ બાબતે લક્ષમાં રાખવાની છે (૧) તેનું શરીર (૨) તેનું જીવન અને વર્તન અને (૩) તેના ઉપસર્ગો (૯) મહાવીરનું શરીર, મહાવીર તેને શારીરિક બંધારણથી પરમાત્માની પ્રતીતિ કરાવતા હતા. વ્રજ રાષભ નારાચવાળું દઢ સંધાતન અને સમ ચતુર સંસ્થાનવડે તેની મનુષ્ય કરતાં અનેક અંશે વિશેષતા પ્રગટ થતી હતી. જેમણે બાળપણમાં જ ઈદ્ર જેવાને રમતમાં પણ હરાવ્યા હતા અને એક અંગુઠાના જોરથી જેણે મેરૂને પણ કંપાયમાન કરી દીધા હતે તે મહાવીરના શરીર પરથી તેનું મહાવીરપણું પ્રગટ જણાય તેમાં આશ્ચર્ય જેવું કશું નથી. જે શરીરપર એકજ રાત્રિમાં ઘર અસહા ઉપસર્ગો થયા અને જેમના કાનમાં લેખંડના ખીલા ઠેકયા છતાં તે દુઃખને તુચ્છ ગણી સહન કરી શકયું તે શરીરની સાધારણ મનુષ્યના શરીર સાથે શું સરખામણી થઈ શકે? જે શરીરના અંગુઠામાંથી જે. મ તે અમૃત ઝરતું હતું, જે શરીર જ્યાં વિચરે ત્યાં સેનૈયાની વૃષ્ટિ થતી, દુષ્કાળ અને પ્લેગને નાશ થતું હતું, જે શરીર ના શ્વાસે શ્વાસથી ઘણુ ગાઉ સુધી પ્રાણ પિતાની જાતજાતની પ્રકૃતિને ભલી જઈ જન્મ વૈરને ત્યાગ કરતાં અને જેમને માટે સુર અસુર અનેક જાતની દૈવિકરચનાઓ કરી ભકિત કરતાં તેના શરીર પરથી તે માનુસરૂપે પરમાત્મા હોવાથી પ્રતીતિ થાય એમાં કશું આશ્ચર્ય જેવું નથી. જેના સ્વરૂપની મર્યાદા નથી જેમના વચનની મહત્ત્વતા માણસ કળી શકતા નથી અને જનાવર તથા માણસ દરેક તે વચનને પોતપોતાની ભાષામાં સમજી શકે છે. જે વચને કદિ નિષ્ફળ જતા નથી. તે વીરપ્રભુના શરીરને પરમાત્મા કોણ નહીં કહે? તેમના રવરૂપનું જેઓ ધ્યાન કરે છે તેને એને વાંચતાં, વિચારતાં, ભકિત કરતાં, હદયની સ્થિરતા રહે છે. આ પણ જેવાજ મનુષ્ય તેમના ભકત હતા. તેમના શિષ્ય હતા.અને ... સગાં થયાનું કશું નથી. Page #100 -------------------------------------------------------------------------- ________________ te મહાર્વીર્ પ્રકાશ, શરીરની શુશ્રૂષા કરતા હતા. આપણા જેવાજ મનુષ્યે તેને પરમા ત્મા તરીકે નમન કરતા અને તેમના વચનાપર શ્રદ્ધા રાખી પેાતાનું આત્મિક કલ્યાણ સાધી લેતાં. આપણા છુપા સુખ અને દુઃખમાં આ પણા ઉપકાર અને અપકારમાં સ્નેહુ અને શેકમાં જ્યારે આપણા અંતઃકરણને ઇશ્વરી વિશ્વાસની ઈચ્છા થતી ત્યારે જે ખાખત આપણે કોઈપણ મનુષ્ય પ્રાણીને જણાવી શકીએ નહિ તે વીર પરમાત્માને પશ્ચાતાપથી, આંસુએથી અને પ્રાર્થનાથી જણાવતા અને ક્રયાના સાગર એવા તે પ્રભુ મનની વાત જાણી સ’શય દૂર કરતાં, જેને મરવાની ઇચ્છા થાય તેવા દુઃખોને જેનાથી દિલાસા મળતા, ભુખ્યા તરસ્યા છતાં રોગગ્રસ્ત થએલા અને મૂતિ થતા દરેક દુઃખી પ્રાણી કે' જેએ માત્ર ઉંડી લાગણીથી વીરપ્રભુનુ સ્મરણુ કરતાં તેમના સઘળા દુઃખા દૂર કરી પરમ શાંતિ સુખને તે પોતાના વચનથી વર્તનથી કે પ્રભાવથી આપતા. મહાવીરનુ' જીવન અને વન. માત્ર પોતાના શરીરથીજ નહિ પર`તુ પેાતાના સર્વોત્તમ જીવન અને વતનના નૈતિક સાંઢ થી વીર પ્રભુ પરમાત્માની પ્રતીતિ કરાવતા હતા. વીરપરમાત્માનુ· જીવન એ પરમાત્મસ્વરૂપ જોવાની જાણે આ રસીજ હતી. તે પવિત્ર અને શ્રેષ્ટ પ્રકૃતિમાં પરમાત્મપદની પવિત્રતા અને શ્રેષ્ઠતાની સાક્ષાત મૂર્તિ હોય તેવી રીતે મનુષ્ય તેને જોતા. પરમાત્માના સઘળા કાર્યાં વીરપ્રભુના જીવનમાંથીજ પ્રત્યક્ષ જણાતા હતા. અને સિદ્ધ દશાની છેક છેલી અવસ્થાને પણ તેમાં તેજણાવતા હતા ઉત્તમ પ્રકારના ચિત્રમાં પણ જે કાતરણી કરવામાં આવી હાય છે તે આંખને સપૂણું ગમતી નથી કારણ જો કે તે ચિત્રામણમાં આવી શકે તેવું તાદૃશ સ્વરૂપ હોય તેપણ મૂળ સ્વરૂપના સૌંદર્ય અને રચનાના અસલ ખ્યાલ તે આપી શકે નહિ, સુદર ખેતરમાં અથવા જીવતા ચહેરામાં એવુ ધણું છે કે જે ગમે તેવા ચિત્રમાં સપૂર્ણ પણે આ વી શકે નહિ. લીંટીએ, આકાર રચના સરખા ભાગ વિગેરે ખરાખર મારીકીથી કરેલુ' હાય પરંતુ વચન, જીવન, જુદાજુદા વખ તના ફેરફાર દેખાડી શકાય નહિ તેમ ફરીથી ઉત્પન્ન કરી શકાય ન હિ તેવીજ રીતે પરમાત્માનું સિદ્ધ સ્વરૂપ છેવટના આત્મામાં પણુ આળેખી શકાય નહિ, માણુસના જીવનમાં તેનું કોઇપણ પ્રતિબિંબ Page #101 -------------------------------------------------------------------------- ________________ વિર પરમાત્માના અદશ્ય સ્વરૂપની દમ પ્રતીતિ. ૮૯ પડી શકે નહિ, કુદરત તેમ કરવાને અશકત છે. તે પણ જે કે રૂપીપદાર્થમાં અરૂપીનું સ્વરૂપ આવી શકે નહિ તે છતાં સંપૂર્ણ પવિત્ર આત્મા તેને ખ્યાલ આપવાને સાથી ઉમદા પ્રકારનું અને સર્વે ત્તમ સાધન થઈ પડે છે તેવું શ્રેષ્ઠ સાધનતે શ્રી વિરપરમાત્મા હતા. મહાવીરના મહાન પવિત્ર જીવનમાં પરમાત્માની મૂર્તિ હોવાનું પ્રતીત થઈ શકે એમાં શંકા જેવું કશું નથી. આત્માનું સ્વરૂપ આત્મિક પદાર્થમાંજ તાદશ આવી શકે પદાર્થની તસબીર પદાર્થપરજ પાડી શકાય. માનસિક અને નૈતિક મહત્ત્વતાનું પ્રતિબિંબ મનવડેજ જાણી શકાય. સૂર્ય, સમુદ્ર, પવન અને આકાશ વિગેરેમાં અકળ કળા હોવાથી તેને પરમામાને અંશ કદાચ કહી શકાય પરંતુ તેનું ખરૂં પ્રતિબિંબ તે જીવનવાળા વિચારવાળા પવિત્ર આત્મામાંજ પડી શકે. કારણ આતમા તેજ પરમાત્મા એવું શાસ્ત્રીય વચન છે. પરમાત્માની છેક નજીક તે વીરપ્રભુનું જીવન હોવાથી પરમાત્માની ખરી પ્રતીતિ તેમ ના જીવનમાંથી જેની પ્રતીત થઈ શકે તેવી સાધારણ મનુષ્પાત્મામાંથી થઈ શકે નહિ મનુષ્પાકારેજ પરમાત્મપદ મળી શકે છે અને તેથી પરમાત્માની મનુષ્ય આકારની મૂર્તિ પૂજનિક છે. અને તેથી જે પરમામાત્મા . ત્મા આપણને યાદ આવે છે તેમનું તાદશ સ્વરૂપ મહાવીરના મનુ " ખ્ય જીવન અને વર્તનમાંથી જેટલું સ્વચ્છ જોઈ શકાય છે. તેટલું બીજા કશામાંથી જોઈ શકાતું નથી. પરંતુ સઘળી મનુષ્ય વ્યકિતઓના સામાન્ય સ્વરૂપમાં આત્માનું રણ મલિન થઈ ગએલું, ઝાખુ પડી ગએલું અને ઉલટું રૂપ બતાવે તેવું થઈ ગયું છે, તેથી સ્વર્ગીય પ્રકાશ તેમની મારફત ઝળકી શકે નહિ અને કદાચ પ્રકાશ પડે તે પણ ઘણેજ ઝાંખો અને ત્રુટક પડે. હજારો અને લાખ વરસે કોઈ વ્યકિત તેવી જન્મ લે છે કે જે ને આત્મા પરમાત્માનું પ્રતિબિગ ગ્રહણ કરીશ કે તે હોય છે. આ અવસર્પિકાળમાં છેલી તેવી મનુષ્ય વ્યક્તિ શ્રી વીરપુરમાત્માની છે કે, જેના પ્રભાવ અને ઉત્તમ જીવનથી અનેક જીવે સંસારથી મુકત થઈ શક્યા છે. અદ્વિતીય પ્રકારના જ્ઞાનમાં, શુદ્ધ ૫વિતામાં, નમ્રતા, સમતા, પ્રેમ અને નિર્દોષપણાના જીવનમાં તે વીર પ્રભુ પરમાત્માનું દર્શન કરાવવાને એક આરસ જેવું સાધન હતું. તેના આશ્ચર્યકારક જીવનના ઇતિહાસનું જેમ જેમ આપણે M. P–12. Page #102 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ. અને આપણા થી. તેમના તરસ્યાની આ મનન કરીએ છીએ, અને દુષ્ટ પ્રાણીઓની દુછતા પિતાની છતી શ. તિએ સહન કરી જેમણે પોતાને આત્માને પવિત્ર કરવાનું જ લક્ષ રાખેલું હતું, તે પર વિચાર કરતાં અંતઃકરણ ઉરચ ભાવનાથી તેમના તરફ આકર્ષાય છે, અને પવિત્ર આંખેથી તે પવિત્ર મૂર્તિનું દર્શન કરવાની ભાવના પ્રદીપ્ત થાય છે. તેમના જીવનના અશાંત ઉપકારના તેના તીર્થ પ્રવર્તનમાં જેમ જેમ આપણે તેની પાછળ ચાલીયે છીએ તેમ તેમ દયાના સાગર એવા પ્રભુ કે જેમાં દિલગીરીને પણ દિલાસે મળે છે, અને પશ્ચાતાપને પવિત્રતા પ્રાપ્ત થાય છે, પાપી માણસે પણ તેના આવાગમનથી કેવી દયામણી ચીસ પાડે છે, અને મૃત્યુની ઈચ્છા કરનારા તેના તીર્થમાં કેવી રીતે સામેલ થાય છે, તે જોતાં આપણે હદયમાં તે મહાવીર પ્રભુ પ્રત્યે પૂજ્ય બુદ્ધિ ઉત્પન્ન થયા વગર રહેતી નથી. તેમના પવિત્ર દર્શનથી પાપીની પાપવૃત્તિ નષ્ટ થાય છે, ભુખ્યાની ભુખ અને તરસ્યાની તરસ મટી જાય છે, વ૨ વૈર કરતા પ્રાણી શાંત થઈ જાય છે, બેજાવાળાને આરામ મળે છે, તેમના એકજ વચનથી પ્રાણુ માત્રામાં કે ઉત્સાહ પ્રગટ થાય છે, અને હૃદયના છૂપા દેષ દૂર કરવાને ઉપકારની લાગણીથી તેની કેવી રીતે પ્રાર્થના થાય છે, અંતરના ગુંચવાડા અને દુઃખે, ન ભૂલી શકાય તેવા હૃદયના ઘા, અંતરમાંથી દૂર ન થાય તેવી મલિનતા, તે વીર પ્રભુના દર્શનથી અને તેમના જીવનના અભ્યાસથી ક્ષણવારમાં નષ્ટ થાય છે. તેના છુપા આશ્ચર્યકારક કાર્યોની અસર જ્યારે આપણે તપાસીએ છીએ, અને પ્રાણીઓ પિતાના - ભાને ભલી જતા કેવી રીતે થડકીને જાગૃત થાય છે, અશાંતિમાં કેવી રીતે એકાએક શાંતિ થાય છે, તેને વિચાર કરતાં તેના આત્માના પ્રકાશિત કીરણે મનુષ્યના આત્મામાં અલોકિક વીજળીક અસર કરે છે, એમ આપણને પ્રતીત થાય છે. જ્યારે આપણે તેની ભલાઈનું ઉડાઉપણું અને શક્તિનો અદ્દભુત ચમત્કાર જોઈએ છીએ ત્યારે તેના પ્રત્યે આપણી મનભાવના ઉચ્ચ નથી થતી ? અને તે વીરપરમાત્મા એકજ આપણા દ્વારા આધાર છે. એવી રીતે હૃદયમાં નિશ્ચય નથી થતું? દરેક મનુષ્ય એટલું તે સમજી શકે કે પવિત્ર અને અનંત શક્તિવાળા આત્માને જોઈ શકાય તે આકાર અને કેટલે મુ Page #103 -------------------------------------------------------------------------- ________________ વિર પરમાત્માના અદશ્ય સ્વરૂપની દસ્થ પ્રતીતિ. ૧ શ્કેલ છે? જે આકારને સામાન્ય મનુષ્ય પ્રેમ વળગી રહે તેવું સ્વરૂપ આપવું વળી એથી પણ કેટલું વિશેષ મુશીબતી ભરેલું છે ? પરમાત્મા સંબંધી વિચાર લાવવાને પ્રઢ વિચાર શક્તિની અગત્ય છે, જે વિચારની પાછળ મન તેની ઘણીજ ઉચી અને વિચારવંત સ્થિતિમાં પણ હૃદયના પ્રયતનથી જેર કરશે નહિ પણ ગમે તે ક્ષણે તેને એકત્ર કરી શકાય છે અને સંસારની તીવ્ર લાલચની વચમાં તેને બીજી અસર થવા પામે નહિ. પવિત્ર પરમાત્મસ્વરૂપને વિચાર આકાર વગર, લાગણી વગર, મર્યાદા વગર, બધુ જાણીને, બધામાં પ સાર થઈને, બધામાં શ્રેષ્ઠતા મેળવીને પણ સામાન્ય ઉપચોગને માટે અર્થ વગરને અને જુદે પડે તેવું છે. સાહિત્યરસિક હદયને તે ઉંચા સાહિત્ય પુરા પાડે પણ અંતરંગ ધારણ શકિતને માટે તેનું ધારણ ગ્રહણ થઈ શકતું નથી. શાંત અને મનન અવસ્થામાં આત્મા ને તે વિચાર આવે પણ જ્યારે આપણે હમેશની જીંદગીની ચિંતા અને ખટપટ કે જ્યાં તે વિચાર જાગૃત રહેવાની જરૂર છે તેમાં સુધ થઈ જઈએ છીએ. ત્યારે તે પવિત્ર શ્રેષ્ઠ વિચાર અદશ્ય થઈ જાય છે. વળી પૂર્વે કહ્યું છે તેમ પરમાત્માનું માત્રઝાંખુઉપરઉપરનું જુદુંદન મનુષ્ય પ્રેમ અને સહાનુભૂતિથી બહુ દૂર નથી. પવિત્ર અતઃકરણ મહાવીરમાંજ પરમાત્માને જોઈ શકે છે, તે પરમાત્માના કાર્યો જોઈ ને તેને કાઈક વિશેષ ઈચ્છા થાય છે તેને પરમાત્માની છેક નજીક જવાની જીજ્ઞાસા થાય છે. પિતા પુત્રના પ્રેમની પિઠે મહાવીરની સાથે તે પરિચિત થવાની ઈચ્છા રાખે છે. એક મિત્ર તરીકે તે મહાવીરને સઘળા દુ:ખે કહેવાને ચાહે છે અને તેને અંતઃકરણમાં પિતાના વિષે લાગણી થાય તેવી રીતે દયાની માગણી કરે છે. પરંતુ સર્વવ્યાપકપણું, સર્વજ્ઞાપણું, સર્વશક્તિમાનપણું રૂપ અને આકાર વગરનું, સાદિ અનંત સ્થિતિનું અસ્તિત્વ પરમ અનંત શાંતિવાળું આ બધા પરમાત્માના મુખ્ય વિશેષણોથી જે વિચાર ઉત્પન્ન થાય છે તે મનુષ્ય ઈચ્છાઓ અને લાગણીઓને આકર્ષણ કરવાને બદલે દુર હાંકી કાઢે છે, જાગૃત કરી ઉચે ચડાવવાને અને સંપૂર્ણતા પ્રાપ્ત કરાવવાને બદલે દાબી દે છે અને કચરી નાખે છે. કંપારી છૂટે તેવા ભ યથી મનુષ્યની નબળાઈમાં આથી નિરાશાની સાથે વૃદ્ધિ થાય છે ડડી હવાથી કાંઈ આપણે ઘર બનાવી શકીએ નહિ, હાથ વડે આ Page #104 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ. કાશને ગ્રહણ કરી શકાય નહિ. આવી જાતના વિચારમાં ભૂલાવામાં પડેલે આત્મા કઈ એકાંત પર્વત પર ભટકતા ભૂલી ગએલા ધ્રુજતા બાળકની પેઠે આ બધી અતિશક્તિ અને મહત્વતાના સમાધાનને માટે કઈ પરિચિત અવાજની ઈચ્છા રાખે છે અથવા કઈ છાયાં વાળી જગ્યામાં એવી દૃષ્ટિની જીજ્ઞાસા રાખે છે કે મિત્ર થઈને તેના અસ્થિર હૃદયને શાંત અને સમાધાનવાળું કરે. આવા પ્રકારની ઉંડી લાગણીની કુદરતી ઈચ્છા સંપૂર્ણ સમાધાનિથી અને સ પણ ખાત્રીથી વિરપરમાત્માના શરીરમાંથી મળી શકે છે. કારણ કે ઉપર કહેલા વિશેષાણે જેમને છેવટે લાગુ થવાના છે તેવા વીર પ્રભુને પરમાત્મા તરીકે આપણે પૂજીએ છીએ, ભક્તિ કરીએ છીએ, તેના વિશે સ્વસ્થપણે વિચાર કરીએ છીએ અને તેના પર વિશ્વાસથી અને જગના કોઈ પણ સંબંધી કરતા વિશેષતા થી પ્રેમ કરીએ છીએ જે મુખ્ય બાબતથી આપણા ઝાંખા વિચારો નું સમાધાન થાય તે અહીં વીર પ્રભુમાં છે, અને જેમાં આપણી હેતુ વગરની લાગણીનું વલણ થાય તેવું તે ગોઠવાએલું વરપ્રભુ રૂપ ફેક છે. વીરપરમાત્માના ઉપસર્ગો (દો). વીરપ્રભુને મનુષ્યજીવનમાં અદશ્ય પરમાત્માની પ્રતીતિનું ત્રીજું કારણ તેના ઘર ઉપસર્ગો છે. સામાન્ય મનુષ્યને પણ વીરપ્રભુ પ્રત્યે જે પૂજ્ય બુદ્ધિ થાય છે તેનું કારણ તેના અસહ્ય ઘેર ઉપસર્ગો છે, કારણ કે તે દુઃખને સંભાળીને મનુષ્ય તેની અપૂર્વ શક્તિને ખ્યાલ કરી પિતાના દુઃખમાં દિલાસો મેળવે છે. એક મિ ત્રના પ્રેમની ત્યારેજ કટી થાય છે કે જ્યારે તે આ વખતે આત્મ ભેગ આપી પિતાની જાતને પણ તુચ્છ ગણે છે, અને મિત્રના કાર્યને માટે પિતાની જાતને વેચવાને અને સહનશીલતા રાખવાને હર્ષ પૂર્વક તૈયાર થાય છે જ્યારે મનુષ્યને અસહ્ય દુઃખને ધકે લાગેલા હેય મુશ્કેલી અને પીડાથી જ્યારે દિમૃઢ બની ગયે હેય, અને જે વિ. તક વીતે તે શાંતપણે સહન કરવા પડતા હોય ત્યારે સત્ય અને ભલાઇ માટેની પવિત્ર માન્યતા પ્રભુની ભક્તિ અને પ્રાર્થના ખરા રૂપમાં થાય છે, પરંતુ જ્યારે સુખશાંતિ હોય અને પ્રમાણિકપણે બધું ધ Page #105 -------------------------------------------------------------------------- ________________ વીર પરમાત્માના અદશ્ય સ્વરૂપની દસ્થ પ્રતીતિ ૨૩. રણ ચાલતું હોય ત્યારે તેની આતુરતા ભાગ્યેજ હોઈ શકે છે. માટે વીરપરમાત્માના વર્તન સાથે આપણે સંબંધ રાખવાને આપણું મહાન માનુષિક આચરણ પ્રેમ અને પવિત્રતાથી ભરપૂર રાખવું જોઈએ, અને પરમાત્માએ મનુષ્યપણે જે દુઃખ સહન કર્યા છે. પિતાના શરીરને જે રીતે તુચ્છ ગણ્યું છે અને અનેક આત્માને તેથી જે મેક્ષ કીધે છે તેને ખંતપૂર્વક અભ્યાસ કરી તેમના અદ્વિતીય જીવનને આપણું હૃદયમાં આળેખી રાખવું જોઈએ. મહાવીર પ્રભુના ઘેર ઉપસર્ગો અને દુઃખ તથા આત્મભેગ સિવાય બીજે કેઈ સ્થળે ગમે તેવા દુઃખી સ્થિતિમાં પણ પરમાત્માની શક્તિની પ્રતીતિ થતી નથી, ગમે તેવા દેવિક ઉપકારના કાર્યથી પરમાત્માને પ્રેમ મનુષ્યથી મેળવી શકાતું નથી. ન ખૂટે તેવી દૈવિક શકિતની વીરપ્રભુમાં પ્રતીતિ થાય છે એટલુજ નહિ પણ જેનામાં આખું જગત્ ડેલાવવાની શકિત છે તે પોતે દુઃખ સહન કરે છે, ત્યારે તેના અતીશે સહનશીલપણાની પણ અપૂર્વ પ્રતીતિ થાય છે. વીરપરમાત્માને તેની શકિત બતાવવામાં કાંઈ પણ વિદ્ધ નહોતું. તેને અખૂટ જ્ઞાનને પ્રજાને ભરપુર હતું અને તેની અનંત શકિતને પ્રવાહ ચાલુ હતું. તેને ઉપકારના કિરણોનું અજવાળું ઓછું કરવાને કઈ પણ અંધકારમાં શકિત નહતી, જેના એકજ વખતથી આખી દુનીઆ ભેગ આપવાને તૈયાર થાય અને જેને હાથના સહજ , જોરથી તેને સિદર્યમાં ઝાંખું પડી જતું જગત્ ઉથલપાથલ થઈ જાય દુકામાં જે અનંતશક્તિના નાયકને માટે કોઈ પણ હૃદયને પ્રયત્નની, લાગણની. આત્મભેગની કાંઈ પણ આવશ્યકતા નહોતી. તેને પરમાત્મસ્વરૂપ આત્મા સર્વ શકિતમાન હતું. પરંતુ તે છતાં તેમણે અતિ સહનશીલપણે જે ઘોર ઉપસર્ગો સહન કરી કર્મશત્રુને પરાજય કર્યો છે તેનું રહસ્ય સમજવાથી મનુષ્ય આશ્ચર્યમાં ગર્ક થઈ જાય છે. વીરપ્રભુને સ્વામગ જુદા જ પ્રકારને હતા. મનુષ્યને જે જે કુદરતી બક્ષીસ મળેલી હોય છે તે માત્ર જોતાં વીરપ્રભુમાં શ્રેષ્ઠતા અને ભલાઈને જે અખૂટ ખજાને હતો મનુષ્યના ઉદ્ધાર માટે જે ઉપકારની લાગણીને પ્રવાહ છૂટતે હતે. અને જેની બરાબરી કરવાને કોઈ પણ સામર્થ્યવાન હતું નહિ. તેમજ તેની જગ્યા કે તે Page #106 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ. કઈ પણ મનુષ્ય આ કાળમાં, આ પ્રદેશમાં અસ્તિત્વ ધરાવતે ન હેતો. તે શ્રી વીરપ્રભુના ઉપસર્ગો કેઈ ઉંડા રહસ્યને સૂચવે છે. મનુ ધ્ય માત્રને પિતાના આમિક ઉદ્ધાર માટે તેના તરફ પૂજ્ય બુદ્ધિથી ઘણું કરવાનું છે. જગતના અનંત પદાર્થોમાં બે મુખ્ય છે, અને તેમાં પણ સાથી શ્રેષ્ઠતા ફકત આમાની છે. આમાં અનાદિ છે, તે અંદ રથી પરમાત્મ સ્વરૂપ છે અને બીજો કોઈ પણ જગતને પદાર્થ તેની બરાબરી કરી શકે નહિ. એટલું જ નહિ પણ જે જે પદાર્થો દશ્ય કે અદશ્ય આ જગતની સપાટી પર જોવામાં આવે છે તે અમુક આત્માના આશ્રિત હોય છે અને તેથી જીવદ્રવ્ય સર્વ દ્રમાં સર્વે ત્તમ છે. હવે બીજા સઘળા આત્માઓ અનદિકાળથી અપૂર્ણ છે, કર્મની મલિનતા તેને લાગેલી છે, પરંતુ માત્ર વીરપરમાત્મા એકજ તે વખતે અતિ પવિત્ર આત્મા હતા અને બીજાઓ જે જે પવિત્ર થતા હતા, તેનું આલંબન તેજ માત્ર હતા. એવું હતું છતાં જેમ કુંભારનું એકજ ઘણું રમણિક અને મને હર વાસણ હોય અને તે તેને ઘણું પ્રિય હોય તે પણ તેને નાશ થવાને અને જગતના પગ નીચે કચરાવાને જેમ ફેકવામાં આવે છે તેમ શ્રી વીરપ્રભુએ પિતાના તે વખતના બબરી ન થાય તેવા એકજ આત્માને ઘેર દુઃખ સહન કરવાને તૈયાર રાખેલ હતે હજારે ઘેટા એમાં જેમ એકજ ઘેટું ડાઘ વગરનું હોય અને તે એકજ સાંદર્યની મર્સિ તરીકે સેને પ્રિય લાગતું હોય તેને માથે દુઃખનો વરસાદ વરસાવવામાં આવે તેમ શ્રી વીરપ્રભુએ હજારે જીન એકજ આધાર રૂપ પિતાના શરીર અને આત્માને દુઃખને અસહ્ય વરસાદ સહન કરવાને તત્પરતા જણાવી હતી. પૂર્વના કર્મ શત્રુને દૂર કરવા જે માત્ર ઉપાય હવે તે કીધા વગર સ પૂર્ણ પરમાત્મપદ પ્રમ ન થાય એવું જેને જ્ઞાન હતું તેમણે તે ઉપાયથી કર્મ શત્રુ પર વિજય મેળવે અને ક્ષણિક એવા શરીરથી પોતાના પર આધાર રાખતા અસંખ્ય જી ના આત્માને પિતાની પેઠેજ કર્મ શત્રુ પર વિજય મેળવવામાં સહાયતા આપી ઘણા લાંબા કાળના ઘોર પાપી મનુષ્ય આત્માઓ અને ભવિષ્યમાં ઘણે કાળે જેઓ પવિત્ર ન થાય તેવા વર્તમાન જીવે તે મને ઘેર ઊપસર્ગ જોઈને અને તેમણે બતાવેલા સંયમ તપ આદિ માર્ગનું અવલંબન લઈને પિતાનું શ્રેય કરવાને સમર્થ થયા છે. જ Page #107 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુનેા એકાંતવાસ. પ ગત્ના ઇતિહુાસામાં પરમાત્માનું દુઃખમય જીવન એ એક અતિ ઘણાઆશ્ચર્યને ઉત્પન્ન કરનારૂ' રહ્યુ' છે. અસહ્ય દુઃખામાં પણ જેના ચક્ષુ અશ્રુ વગરના રહ્યા હતાં અને જે દુઃખ સહન કરતાં એકપણ શબ્દોચાર સરખા જેમણે કીધા ન હાતા તેમાં ખરેખર ઘણા છુપા રહે સ્યા સમાએલા છે. અતિ ઘણુા ઉપસગોથી જેમ તેણે પેાતાનુ' પરાત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તેમજ હજારા જીવોને પણ પરમાત્મપદ અપા ન્યું છે. આજ માત્ર તેનું ચરિત્ર શાસ્ત્રકારોએ વર્ણવ્યુ છે તેજ આધારરૂપ છે અને તેમાં જે રહસ્ય છે તે જેએ આજ પણ સમજે છે તેપેાતાની ઉન્નતિના માર્ગ સરળ કરી શકે છે. એ દુઃખમય ચરિત્ર સાં ભળી હૃદય દયાદ્ન થાય છે. કર્મ શત્રુ પ્રત્યે તિરસ્કાર છૂટે છે અને તેનાથી મુકત થવા માટે ગમેતે સહન કરવાને શ્રેષ્ટ આત્મા પ્રયત્નવન થાય છે. પ્રકરણ છું. મહાવીર પ્રભુના એકાંતવાસ. દરેક મહાન હૃદયને માટે અમુક પ્રમાણમાં એકાંતવાસ નિયમ હાય છે. એક સામાન્ય મનુષ્ય પ્રાણી પેાતાની આસપાસ એકાંત સ્થિતિમાં આત્મિક અનુભવને વિચાર કર્યાં વગર મનુષ્ય જીવનની સપાટીમાં ઉચ્ચપદપર આવી શકે નહિ. ઉંચામાં ઉંચી આત્મિક શ્રેષ્ટતા ખરેખર માત્ર મુલ્લા અને સાદા જીવનથી મળી શકતી નથી, તેમજ સાહિચના ઉચામાં ઉંચા તત્ત્વને અને એક ખાળકની સામેની રમ્મત ગમતને પણુ આત્મિક શક્તિ એકાંત વિચાર કર્યાં વગર શ્રેષ્ટ રીતે ગ્રહણ કરી શકે નહીં, જો કે એટલુ‘ખરૂ છે કે મહાન હૃદયવાળા મનુષ્યેા હલકા મનુષ્યના સુખ દુઃખ કરતાં ઉચી લાગણીવાળા હોય છે, તેપણ આપણે તેજ વખતે માનવુ જોઇએ કે વિચાર અને લાગણીને એવા પણ પ્રવાહ ચાલુ રહેલા છે કે જેને અંત માત્ર મેક્ષ પ્રાપ્ત થાય ત્યારેજ આવે છે. ઘણાં મનુષ્યમાં ૫તપર અમુક ઉંચાઇએ ચડવાની શક્તિ હાય છે, પર’તુ તેમાં એવા Page #108 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ. પણ શિખરો હોય છે કે જ્યાં નબળી શક્તિવાળાઓ ચડી શક્તા નથી, અને કદાચ તે શિખર પર ચડવાને શક્તિમાન થાય તે સમજવું કે તેને માર્ગ સામાન્ય મનુષ્ય કરતાં એકાંત હોય છે. જ્યારે મહાન હદયના મનુષ્યોને માર્ગ આ રીતે સામાન્ય મનુષ્ય કરતાં એકાંતવાસવાળે હેય છે ત્યારે જેના હદયની માપ થઈ શકતું નથી તેવા વીર પરમાત્માના જીવનની ઉગ્રતા એકાંતમાં હોય એમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. મહાવીર પ્રભુને એકાંત વાસ કેઈપણ મનુ ખ્ય પ્રાણી કરતાં વિશેષ હતું. હું એક છું અને મારું કોઈ નથી” એવા પ્રકારની જે એકત્વ ભાવના તેને જ બરે એકાંત વાસ કહેવાય છે. મનુષ્ય પ્રત્યેની તેની અતિ ઘણી કમળ દયા, પાપ મુકત કરવાની તેની ઊંડી લાગણી, એક કંગાળના દુઃખને દૂર કરવાવાળું જેનું કમળ અંતઃકરણ, એક બાળપર જેનો હમેશની અમીની દષ્ટિ, એ બધું હોવા છતાં તે ગમે ત્યાં વિચરતા અને ગમે તેટલા મનુષ્ય તેની આસપાસહાયતે છતાં તે મહાવીર પ્રભુપતાનાઆમિકસ્વરૂપનીએકાંત અવસ્થામાં જ મગ્ન હતા. તમે જે માબાપ છે તેઓને જે વિચારે વારંવાર આવે છે, જે ચિતા અને વ્યાધિ તમારા અંતઃકરણમાં રેજ થયા કરે છે તેને માટે ખાત્રીથી કહું છું કે તમારાં છોકરાં રાત દિવસ તમારી સાથે રહેવા છતાં કાંઈ પણ જાણે શક્તા નથી. તમારી ચિંતા તમારા એકાંત અંતઃકરણમાં એકાતપણે તમેજ અનુભવે છે. તમે ક્ષણવાર તેનાથી જુદા પડતા ન હો, તેમની સાથે સ્નેહથી વાતચીન કરતા હે, તેના દરેક છોકરમતના વિચારો અને લાગણીઓને જવાબ આપતા હે, તેઓ કહે તેમ કરતા હે, તે પણ દરરોજ તમારા અંતઃ કરણમાંથી હજારો બાબતે એવી પસાર થતી હોય છે જેવી કે તમારા ધંધાને લગતી, તમારી યુક્તિ અને રોજનાને લગતી, તમારી મુકેલી, ભય, આશા અને જીંદગીને લાભ, તમારે સામાજીક સંબંધ, તમારી આસપાસ બનતા બનાવ વિગેરે સેંકડે બાબત વિષે તમારા મનમાં વિચારણું એકાંત પણે ચાલુ હોય તેનો અંશ માત્ર પણ તમારા છોકરાને ખ્યાલ પણ હેતું નથી. આવી બાબતે વિષે તેમની સાથે વાત કરવાને સ્વનમાં પણ તમને વિચાર થતો નથી. અને કદાચ થાય તે પણ તેઓ કાંઈ સમજી શકે નહિ કે તમોને દિલાસે આપી શકે નહિ. એક સ થાય તે એક Page #109 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને એકાંતવાસ. ૯૭ એવી નાની દુનીઆ છે કે જેમાં તેમની લાગણીની રમત મજબુત અને અસ્થિર હોય છે પણ તેની ઉપરાંત તેમનામાં કાંઈ પણ સમજવાને શકિત હોતી નથી. કુટુંબમાં કેઈ અકાળ મૃત્યુ થઈ ગયું હોય અને તેના દુઃખથી જ્યારે કુટુંબના સઘળા માણસે શેક અને સંતાપમાં ગર્ક થઈ ગયા હોય ત્યારે તેજ કુટુંબના નાના બાળકે કે જેઓ મૃત્યજીવનમાં કાંઈ સમજતા હતા નથી, તેઓ અજાણ પણે આડોશી પાડોશીને ત્યાં રમતા હોય છે. - ઉપરના દષ્ટાંતે સહજ સમજી શકાય તેવા છે. જગતના મનુ માં જેમ બાળકે છે, તેમજ મહાવીર પરમાત્મા આગળ બીજા દરેક મનુષ્ય તે બાળક બબર છે. મહાવીર પરમાત્માના શક્તિવાન, છુપા વીર્યના એકાંતવાસનું પ્રમાણુ બાળક અને માબાપના ઉપરના દષ્ટાંતને બરાબર મળતું આવી શકતું નથી. કારણકે, બાળક અને માબાપ વચ્ચે જે એકાંતવાસને અંતર છે, તેના કરતાં મહાવીર અને મનુષ્યના આત્માની સ્થિતિના અંતરનું પ્રમાણ ઘણું જ વિસ્તારવાળું છે. જેમકે તે જ બાળક જ્યારે સહેજ ઉમર લાયક થાય છે, ત્યારે જે એકાંતવિચાર અને ચિંતાઓથી તે અજ્ઞાન રહે તે તરતજ સમજવા લાગે છે, અને તેની એકાંત સ્થિતિ પણ તેના માબાપ જેવી થઈ પડે છે, પરંતુ મહાવીર પરમાત્મા અને મનુષ્ય વચ્ચેનું અંતર એક નહિ પણ અનેક ભવ વીતી જવા છતાં દૂર થતું નથી, કારણકે જ્યારે મનુષ્ય મહાવીર પણને પ્રાપ્ત થાય ત્યારે જ તેને મહાવીરના જેવી એકાત આત્મિક વિચારણાની સ્થિતિ પ્રાપ્ત થઈ શકે, જે સ્થિતિ પ્રાપ્ત કરવાનું કોઈ વિરલ મનુષ્યથી બની શકે છે. વીરપરમાત્મા મનુષ્યરૂપે જગતમાં વિચરતા હતા, પણ તેના એકાંતપણાને જગત્ જાણી શકતું નહીં. અંધકારમાં પ્રકાશ ઝળકી ઉઠે છે, પરંતુ અધિકારથી તે પ્રકાશને જોઈ શકાતો નથી, તેવીજ રીતે શ્રી વીરપ્રભુ પરમાત્મપદ પ્રાપ્ત કરવાને તીર્થકરપણે એકલાજ જન્મ્યા હતા, અને તેનું જીવન કઈ પણ મનુષ્ય કરતાં ઘણું ઉચ્ચ ભાવનાવાળું એકાંત હતું, જે જમાનામાં તેઓ વિચરતા હતા તે જમાનાના છ કરતાં તેમનામાં અસાધારણ એકાંતપાડ્યું હતું. તેમના વિચારો, સિદ્ધતિ, હેતુઓ, શિષ્ય, જીવનને ઉદેશ તે તે વખતના લોકોના જેવા નહતાતેમજ બીજી કઈ પણ દુનિયાની પ્રજાને P–18. Page #110 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ. મળતા નહોતા, પણ તે તદ્દન એકાંત અને સાદિ અનંત સિદ્ધ સ્વરૂપને મળતા હતા કે જે સ્થિતિ સંસારના કોઈ પણ ભાગમાં હેતી નથી. ગૌતમ સ્વામી કે જેઓ નિરંતર વીરપરમાત્માની પાસે જ રહેતા હતા અને અતિ-ઘણું પ્રેમથી તેમને ચાહતા હતા, છતાં મહાવીર પરમાત્માના અપૂર્વ વૈરાગ્યને અને તેના એકાંત કર્મયુદ્ધને તે કળી શકયા નહતા અને જ્યારે વીરપરમાત્માથી તેઓ દૂર હતા, ત્યારે મેક્ષે ગયાની હકીકત સાંભળી ત્યારેજ ગિતમ સ્વામીને તેની વૈિરાગ્યદશાનું લક્ષય થયું, અને પિતે પણ રાગ તજીને વૈરાગ્ય ભાવનામાં આવ્યા, અને તેજ વખતે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. મૈતમ સ્વામિ કે જેઓ તેના પહેલા ગણધર હતા, અને તદ્દભવ મોક્ષગામી હતા. તેઓ તેમની એકાંત સ્થિતિ કળી શકયા નહિ તે પછી સામાન્ય મનુષ્યથી તે અંશ માત્ર કેમ જાણી શકાય ? તે શ્રી વીરપ્રભુ ટુંકા મનવાળા, હલકા હૃદયવાળા, વિકારને વશ થનારા અને અપવિત્ર જીવન ગાળનારા મનુષ્ય સમૂહમાં થઈને પસાર થતા હતા, ઘણાજ રવાથી મનુષ્યમાં, દુશ્મને માં, અસંતુષ્ટ પ્રકૃતિવાળા મનુષ્ય સમુદાયમાં ગમે ત્યાં તેઓ વિચરતા છતાં તેમનું હદય હમેશાં જગપર ઉપકાર કરવાની ચેાજનામાં અને મનુષ્ય પ્રાણના ઉદ્ધાર માટે આત્મભોગ આપવાના રાગ દ્વેષ વગરના પ્રેમથી ભરપુર હતું. અને જ્યારે તેનું આખું જીવન પસાર થયું, અને જે મનુષ્ય પિતાના વિચાર અને વિકારના પરિઘથી બહાર જઈ શકતા નહાતા તેમની વચ્ચે તેમના જીવનને ઘણે વખત પસાર થતું હતું છતાં તેને અંતરંગ આત્મા પરમાત્મપદના વિચારોથી ભરપુર હતું, અને તેને મની એ એકાંત સ્થિતિ તે એકલાજ અનુભવી શકતા હતા. તેના અનંત શકિતના આત્મામાં કેટલું બધું ઉંડાણ હતું કે, જેનું આસપાસના કેઈ પણ પ્રાણીથી માપ પણ થઈ શકતું નહોતું. જેમને પિતાના ખાસ શિષ્યો કર્યા હતા. તેમને પણ જેમની અંતરંગ સ્થિતિને અનુભવ મળી શકતે નહોતે. હજારેના ટેળાની વચ્ચે તેમને એકાંત વાસ હતું, તેમણે પિતાના જીવનના માર્ગમાં એકલા જ પ્રયાણ કરી સિદ્ધપદ પ્રાપ્ત કર્યું છે, અને તેમની સાથે કઈ પણ મનુષ્ય હતા નહિ. જેઓ તેમના વખતમાં સાથે મોક્ષે ગયા. તેમના આત્માની ગતિને માર્ગ અલગ , કારણકે દરેક આત્માને સરખા કમી Page #111 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને એકાંતવાસ હેતા નથી, અને તેથી તે કર્મ શત્રુ પર વિજય મેળવવાના માર્ગ દરેક આત્માને માટે જુદા જુદા હોય છે. એકાંતપણા વિષે જે વિચાર મેં ઉપર રજુ કર્યો છે, અને મહાવીરના જીવનની મનુષ્યપણે આત્માની એકાંત સ્થિતિ વિશે જણાવેલું છે, તેથી જરા આગળ વધીને તેમના જીવનના દુઃખના અનુભવના ચેકસ ભાગ વિષેની વધારે વિગતમાં આપણે હવે ઉતરીશું. મહાવીર જીવનના દુખનો અનુભવ જે કે મહાવીરના દુખે તે મુક આત્માના એકાંત અને ચેકસ માલીકીના દુઃખો હતા એમ કહેવાનો ભાવાર્થ નથી તેપણ બીજા ઘણું મનુષ્યના દુઃખે કરતાં તે દુઃખ ઘણું જુદા પડે તેવા હતા. તેમજ તેમના દુઃખો અસાધારણ પ્રકારના અને ન સરખાવી શકાય તેવી જાતના જુલમવાળા હતા એમ પણ કહેવાનું તાત્પર્ય નથી પરંતુ જે મુદ્દા વિષે વાંચકેનું ધ્યાન ખેંચવાની જરૂરીઆત છે તે એ છે કે આ છુપા દુઃખના સહન કરનારની પ્રકૃતિ સાથે અમુક એવી સ્થિતિ હતી કે જેથી તેમના દુખ એવા પ્રકારના કહી શકાય કે તે કઈ પણ મનુષ્યથી સહન થઈ શકે તેવા નહોતા. તે ઉપસર્ગમાંથી જે અમુક સત્ય હકીકત મળી આવતી તે ઉપરથી તેમના જીવનના વર્તનમાં જે શ્રેષ્ઠતા અને અદ્વિતીયપણું હતું તે માનુષિક અનુભવની શક્તિથી ન કળી શકાય તેવું હતું એમ કહેવામાં કાંઈપણ વિશેષતા જેવું નથી. તેથી કરીને મનુષ્ય જાતના ઈતિહાસમાં જે કાંઈ અનહદ ની હકીકત મળી આવે તેના કરતાં મહાવીર પ્રભુના દુઃખ મનુષ્યપણમાં તે એકલાથી જ સહન થઈ શકે તેવા એકાંત હતા, એમ કહેવામાં પણ અતિશયોક્તિ જેવું નથી. કર્મશત્રુ સાથેના યુદ્ધમાં વિજય મેળવતા દુઃખના ભયંકર દબાણને એકાંતપણે સહન કરતાં તેણે મનુષ્યજાતને કમશત્રુપર વિજય મેળવવાની ઘણી કુચીઓ પરોક્ષપણે બતાવી આપી હતી. ઉપરના વિચારને અનુસરીને મહાવીર પ્રભુના દુઃખ (ઉપસર્ગો)માં જે સગો હતા તેમાંના મુખ્ય એક બેપર અને કાઈક વિચાર કરવા પ્રયત્ન કરીશું. શ ર્મશ સાથેના કરતાં પણ બનાવી શૌ Page #112 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ. મળતા નહોતા, પણ તે તદ્દન એકાંત અને સાદિ અનંત સિદ્ધ સ્વરૂપને મળતા હતા કે જે સ્થિતિ સંસારના કેઈ પણ ભાગમાં હેતી નથી. ગૌતમ સ્વામી કે જેઓ નિરંતર વીરપરમાત્માની પાસેજ રહેતા હતા અને અતિઘણું પ્રેમથી તેમને ચાહતા હતા, છતાં મહાવીર પરમાત્માના અપૂર્વ વૈરાગ્યને અને તેના એકાંત કર્મયુદ્ધને તે કળી શક્યા ન હતા અને જ્યારે વીરપરમાત્માથી તેઓ હર હતા, ત્યારે મેક્ષે ગયાની હકીકત સાંભળી ત્યારે જગતમ સ્વામીને તેની વૈરાગ્યદશાનું લક્ષ્ય થયું, અને પિતે પણ રાગ તજીને વૈરાગ્ય ભાવનામાં આવ્યા, અને તે વખતે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ગૌતમ સ્વામિ કે જેઓ તેના પહેલા ગણધર હતા, અને તદ્દભવ મેક્ષગામી હતા. તેઓ તેમની એકાંત સ્થિતિ કળી શક્યા નહિ તે પછી સામાન્ય મનુષ્યથી તે અંશ માત્ર કેમ જાણે શકાય ? તે શ્રી વીરપ્રભુ ટુંકા મનવાળા, હલકા હૃદયવાળા, વિકારને વશ થનારા અને અપવિત્ર જીવન ગાળનારા મનુષ્ય સમૂહમાં થઈને પસાર થતા હતા, ઘણુજ રવાથી મનુષ્યમાં, દુશમનમાં, અસંતુષ્ટ પ્રકૃતિવાળા મનુષ્ય સમુદાયમાં ગમે ત્યાં તેઓ વિચરતા છતાં તેમનું હદય હમેશાં જગતપર ઉપકાર કરવાની ચેજનામાં અને મનુષ્ય પ્રાણીના ઉદ્ધાર માટે આત્મભેગ આપવાના રાગ દ્વેષ વગરના પ્રેમથી ભરપુર હતું. અને જ્યારે તેનું આખું જીવન પસાર થયું, અને જે મનુષ્યો પિતાના વિચાર અને વિકારના પરિઘથી બહાર જઈ શકતા નહતા તેમની વચ્ચે તેમના જીવનને ઘણે વખત પસાર થતું હતું છતાં તેને અંતરંગ આત્મા પરમાત્મપદના વિચારોથી ભરપુર હતું, અને તેને મની એ એકાંત સ્થિતિ તે બો એકલા જ અનુભવી શકતા હતા. તેના અનંત શકિતને આત્મામાં કેટલું બધું ઉડાણ હતું કે, જેનું આસપાસના કેઈ પણ પ્રાણીથી માપ પણ થઈ શકતું નહોતું. જેમને પિતાને ખાસ શિષ્ય કર્યા હતા. તેમને પણ જેમની અંતરંગ સ્થિતિને અનુભવ મળી શક્યું નહતું. હજારેના ટેળાની વચ્ચે તેમને એકાંત વાસ હતું, તેમણે પિતાના જીવનના માર્ગમાં એકલા જ પ્રયાણ કરી સિદ્ધપદ પ્રાપ્ત કર્યું છે, અને તેમની સાથે કઈ પણ મનુષ્ય હતા નહિ. જેઓ તેમના વખતમાં સાથે મેક્ષે ગયા. તેમને આત્માની ગતિને માગ અલગ હતું, કારણકે દરેક આત્માને સરખા કમ Page #113 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને એકાંતવાસ ૯૯ હેતા નથી, અને તેથી તે કર્મ શત્રુ પર વિજય મેળવવાના માર્ગ દરેક આત્માને માટે જુદા જુદા હોય છે. એકાંતપણા વિષે જે વિચાર મેં ઉપર રજુ કર્યો છે, અને મહાવીરના જીવનની મનુષ્યપણે આત્માની એકાંત સ્થિતિ વિષે જણાવેલું છે, તેથી જરા આગળ વધીને તેમના જીવનના દુઃખના અનુભવના ચેકસ ભાગ વિષેની વધારે વિગતમાં આપણે હવે ઉતરીશું. મહાવીર જીવનના દુખનો અનુભવ. જો કે મહાવીરના દુઃખે તે અમુક આત્માના એકાંત અને ચેકસ માલીકીના દુઃખ હતા એમ કહેવાનો ભાવાર્થ નથી તેપણ બીજા ઘણા મનુષ્યના દુઃખો કરતાં તે દુઃખ ઘણા જુદા પડે તેવા હતા. તેમજ તેમના દુઃખે અસાધારણ પ્રકારના અને ન સરખાવી શકાય તેવી જાતના જુલમવાળા હતા એમ પણ કહેવાનું તાત્પર્ય નથી પરંતુ જે મુદ્દા વિષે વાંચકેનું ધ્યાન ખેંચવાની જરૂરીઆત છે તે એ છે કે આ છુપા દુઃખના સહન કરનારની પ્રકૃતિ સાથે અમુક એવી રિથતિ હતી કે જેથી તેમના દુઃખે એવા પ્ર- . કારના કહી શકાય કે તે કોઈ પણ મનુષ્યથી સહન થઈ શકે તેવા નહતા. તે ઉપસર્ગમાંથી જે અમુક સત્ય હકીકત મળી આવતી તે ઉપરથી તેમના જીવનના વર્તનમાં જે શ્રેષ્ઠતા અને અદ્વિતીયપણું હતું તે માનષિક અનુભવની શક્તિથી ન કળી શકાય તેવું હતું એમ કહેવામાં કાંઈપણ વિશેષતા જેવું નથી. તેથી કરીને મનુષ્ય જાતના ઇતિહાસમાં જે કાંઈ અનહદ દુઃખોની હકીકત મળી આવે તેના કરતાં મહાવીર પ્રભુના દુઃખો મનુષ્યપણમાં તે એકલાથીજ સહન થઈ શકે તેવા એકાંત હતા, એમ કહેવામાં પણ અતિશયોતિ જેવું નથી. કર્મશત્રુ સાથેના યુદ્ધમાં વિજય મેળવતા દુઃખના ભયંકર દબાણને એકાંતપણે સહન કરતાં તેણે મનુષ્યજાતને કમશત્રુપર વિજય મેળવવાની ઘણી કુચીઓ પરેક્ષપણે બનાવી આપી હતી. ઉપરના વિચારને અનુસરીને મહાવીર પ્રભુના દુઃખે (ઉપસર્ગો)માં જે સગો હતા તેમાના મુખ્ય એક બેપર અને કાંઈક વિચાર કરવા પ્રયત્ન કરીશું. Page #114 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ. મહાવીરને પોતાના દુખનું ભવિષ્યજ્ઞાન હતું. આ જે સિથી પ્રત્યક્ષ બાબત હતી તે એ હતી કે તેમના દુઃખે અને ઉપસર્ગો જ્યારે તેણે ભેગવ્યા તે અગાઉતે વિશેનું શુદ્ધ અને સંપૂર્ણ તેમને જ્ઞાન હતું. તે દુઃખે તેમની કલ્પના શક્તિની જરાએ બહાર નહતા. દરેક જાતની વેદના અને વ્યાધિ જે તેને ભેગવવાની હતી તે ચેસ સ્વરૂપે તેના અંતરમાં પ્રથમથી જ પ્રત્યક્ષ હતી અને તેના આખા જીવનમાં નજીક આવતા દુઃખનું જ્ઞાન તેનાથી કદિ દૂર રહ્યું નથી. મહાવીર પ્રભુના એકાંતજીવનના શેક ઉત્પન્ન કરે તેવા ઈતિહાસમાં ખુલી રીતે આ બાબત જુદાજ સંગોવાળી હતી. તેના સં સારના અનુભવની તેની એકજ જુદી સ્થિતિ હતી કે જેનાથી સઘળા ભયંકર દુઃખ ભોગવનારા મનુષ્ય જુદા પડે છે. મનુષ્યને પિતાના ભ વિષ્યમાં આવનારા દુઃખનું જ્ઞાન હેતું નથી જ્યારે વીરપ્રભુને જન્મથીજ ત્રણ જ્ઞાન હોવાથી એ વિષે જ્ઞાન હતું. જેમ દેવતાઓને પિતાને દેવ લેકમાંથી વી જવાને છ માસ રહે છે ત્યારે પિતાની ભવિષ્યની સ્થિતિ વિશેના જ્ઞાનને લીધે ત્રાસ અને દુઃખથી ભાગ નાશ કરવી પડે છે તેમજ જે સાધારણ મનુને ભવિષ્યના દુઃખનું જ્ઞાન હોય તે તે ત્રાસથી તેઓ ઘેલાજ થઈ જાય એમ કહીએ તે તેમાં વિશેષતા નથી. પરંતુ એ પરાક્રમ કરવાની અને છતી શકિતએ પૂર્વ કમની અસહ્ય વેદના સહન કરવાની તાકાત એકલા મહાવીરમાંજ હતી અને તેથી તેનું એકાંતપણું તેમાં પણ પ્રતીત થાય છે. મેક્ષના દરવાજા સઘળા આત્માઓને માટે ખુલ્લા છે પરંતુ જેઓ છતી શક્તિ એ અને છતાં જ્ઞાનથી તે દુઃખ પ્રત્યે અભાવ નહિ બતાવતા કસોટીમાંથી પસાર થાય છે તેમનાથીજ એ દરવાજા સુધી પહોંચીને પગ મુકી શકાય છે. દરેક મુકત થતા જીવની નીચે પ્રમાણે કરોટી થાય છે અને ત્યારપછીજતે આગળ વધી શકે છે કુદરતની સામાન્ય રચના મા ભવિષ્યને દુઃખથી મનુષ્ય અજ્ઞાત હોય છે કે જેથી કરીને વર્તમાન કાળના સુખમા વિન ન આવે તેમજ ભવિષ્યના ભયંકર દુખની યા દગીરીથી વર્તમાન દુઃખમાં વૃદ્ધિ પણ ન થાય. આવી રીતે મનુષ્ય કે જેના જીવનમાં વ્યાધિ અને વેદનાઓ ઉપરા ઉપરી આવ્યાજ કરે છે તેને દુઃખના વખતમાં પણ અજ્ઞાન અવસ્થાને લીધે કેટલેક અંશે શાંતિ મળે તેવી કુદરતી રચના જોવામાં આવે છે. કારણકે જ્યારે Page #115 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને એકાંતવાસ ૧૦૧ ભૂતકાળના ભયંકર દુખ યાદદારતમાંથી ઓછા થાય છે ત્યારે કેને પિતાના સારા ભવિષ્યની કલ્પના કરવાને સ્વાભાવિક આશા રહે. છે આ હકીકત દરેક મનુષ્યના જાતી અનુભવની છે અને તેથી તેમાં વિશેષ ખાત્રીની અગત્યતા નથી. વાંચનારાઓમાંથી એવા તે ઘણાજ છેડા માણસે હશે અથવા બીલકુલ નહિ હોય કે જેઓને છેડા અથવા વધારે પ્રમાણમાં દુઃખ અને વ્યાધિને પરિચય થયું ન હોય, પછી તે દુઃખે તમારી માંદગીના હોય, ટુંબિક વ્યાધિ અને ચિંતાના હાય, સગાંસંબંધીને વિયેગના હેય, સ સારમાં પિતાના નશીબમાં નિરાશ થવાથી થયેલા હય, ગમે તે પ્રકારનાં હોય તે પણ મને શંકા નથી કે તમે સઘળાઓએ તમારા જીવનમાં દુઃખ અને દિલગીરીના પ્રસંગ અનુભવ્યા હશે. અને હજુ પણ તમારામાંના દરેક કે જેમને વધારે વખત જીવવું છે તેમને ઘણું દુઃખના પ્રસંગો અનુભવવા પડશે પરંતુ તમે વિચાર કરે કે જે તમોએ આ સઘળા દુઃખે ચેકસપણે અને સંપૂર્ણ રીતે અગાઉથી જાણ્યા હોય તે તમારા અસહ્ય દુઃખમાં કેટલું વધારે થયે હેત? હમેશના અનુભવમાં આવતી વ્યાધિઓની અને જીવનના પ્રકાશને ચેરી જાય તેવા ભવિષ્યના દુઃખની વાત એક બાજુએ રાખીએ તે પણે જે દુઃખ ભૂતકાળમાં પસાર થઈ ગયા તેનું પણ જે જ્ઞાન હોય તે કેટલે ત્રાસ થાય ? ભૂતકાળને ભયંકર અંધકાર કે જેમાં અસહ્ય વિગ દુખે અને કમનશીબીના ભયંકર ફટકાઓ લાગેલા છે તે યાદદાસ્તમાં લાવી શકે તેવા મનુષ્યો કાંઈ થોડા નથી હોતા, તે પછી એ ઉપરથી કલ્પના કરો કે ઘણા વરસે અને મહીના અગાઉ તેના દુઃખો અગાઉ જણવાને તમે શક્તિમાન હોત તે શું શું દુઃખ થતે ? જો તમે ન ખૂટે તેવી તમારા પ્રયત્નની નિષ્ફળતા અને તમારો ઘણીજ પ્રિય આશાઓની નિરાશાને ત્રાસ અગાઉથી જાણ હોય તે તમારા કયા હૃદયના જોરથી તેને સહન કરી શકત? અથવા તમારા અતિ ઘણા પ્રિય મિત્રની સાથે હમેશાં આનંદ ભોગવતા કે તેની સોબતમાં ભવિષ્યના સુખના વરસની આશા રાખતાં જે કદાચ તમારે જીવનરૂપી દવે બુઝાઈને અંધકાર થઈ જાય અથવા તે તમારો ઘણે હાલ દોસ્ત હંમેશને માટે જુદા થાય તેવે વખત આવ્યો હોય તે તમારા સુખ અને સંતેવમાં કે ભયંકર અંતર પડી જાય? અને કહેવાની જ. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મહાવીર પ્રકાશ. રૂર નથી કે જેવુ' ભવિષ્યકાળને માટે થાય તેવાજ ભૂતકાળને માટે પણ મને પાંચ પચીસ મનુષ્યની મંડળીમાં એક એ મનુષ્ય સુખી, નિશ્ચિંત અને શાંન્તિવાળા હાય એ વિષે શ`કા જેવુ... નથી તેઓને ૫ણ જો તેમના૫૨ એકજ વરસમાં થનારા દુઃખના પ્રસ ́ગ ખરેખર રીતે જણાવ્યા હાય તે જરૂર તેની વમાન સુખી અવસ્થા ઘણે અંશે વિઘ્ન પડે આ જગતમાં તમાને કાણુ વિશેષ પ્રિય છે. એવા કયા મિત્ર, કર્યું. મધુ, હેન, ધણી ધણીઆણી કે બાળક છે કે જેમને તમે ઘણાજ ચાહેઃ છે અને જેમનાપર તમાએ તમારી સઘળી આશાએ રાખી છે અને જેએ તમારા દુઃખના ભાગી થશે એમ તમે માના છે ? ઘેાડા માસ જવા પછી તમારા હૃદયને એવી ખાત્રીકરી આપવામાં આવે કે તે મિત્ર તમારી નજરથી થોડાજ વખતમાં દૂર થશે, વિયેાગનું દુઃખ તમારે સહન કરવું પડશે અને તમે એકલાજ રહી જશે એ જાણવાથી તમને શું નહિ થાય? અક્સાસ મનુષ્ય આ ત્માને આવા ભયંકર દુઃખાનું અગાઉથી જ્ઞાન થાય તે આપણામાં શાંત હૃદય અને સુખી ઘર ભાગ્યેજ દૃષ્ટિએ પડશે કદાચ આવા અથવા તેને મળતા બનાવેા આપણા માટે રહેલા હોય પણ કાલે શું થશે તે આપણે જાણતા નથી, આપણી અલ્પશકિત પ્રમાણે આપણા ભવિષ્ય અને આપણા જ્ઞાન વચ્ચે પડદા પડેલે છે અને તેથી ગમે તેવા ત્રાસ દાયક વિતક આપણુાપર વીતવાના હાય તેપણ તેઓ આપણી હાલની શાંતિમાં વિઘ્ન કરતા નથી કારણકે આપણે તેને જાણતા નથી. ઉપર જે એકજ વિચાર મારે ઘણા લાંબે વિસ્તાર કરવામાં આવ્યા છે, અને જેમાં ઘણે સ્થળે પુનરૂતિ જેવું થયું છે, તેનુ' કારણ એ છે કે આપણા મહાવીરપ્રભુના દુઃખાનુ એક મુખ્ય તત્ત્વ હું સ્પષ્ટ કરી શકું' કે જે તત્ત્વ ખીજા લખનારાઓએ જુદું પાડી સમજાવવાને વિશેષ પ્રયત્ન કીધે નથી. વાંચકે? તમે વિચાર કરે કે જે ભવિષ્યની અજ્ઞાનતાથી મનુષ્ય જાતના સજ્જ દુઃખે તેને વર્તમાન કાળે વિજ્ઞરૂપ નથી, તેમાં શ્રી વીરપરમાત્માના સા`ધમાં ઉલટા પ્રકારે હતુ. ભવિષ્યનુ' જ્ઞાન હોવા છતાં તેમના હૃદયના બળ આગ ૧. તે ભયંકર ભવિષ્ય કાંઇજ અસર કરી શકતું નથી. આપણે હુમે શા માણસેાને એમ ખેલતાં સાંભળીએ છીએ કે જે આવી અસહ્ય મુશ્કેલી અને ભયંકર દુઃખાની ઘેાડી પણ અમેને ખબર હત્ તે Page #117 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને એકાંતવાસ, ૧૦૩ અમે કદી પણ તેવી મુશ્કેલીમાં પડત નહિ. પરંતુ મહાવીરના દિલગીરીવાળા જીવનમાં ગમે તેવી મુશ્કેલી હતી, એકજ રાત્રિના અસહ્ય અને સાંભળતા પણ ત્રાસ થાય તેવા સંગમ દેવતાના ઘર બાવીશ ઉપસર્ગ જેવા દુઃખ હતા. અને અસહ્ય પીડાથી ગમે તે રીતે કાનમાં ખીલા ઠેકાયા હતા, તથા ગોશાળાએ મુકેલી તેજલેશ્યાને ગમે એ અસહ્ય તાપ સહન કરે પડ હતું, તેમજ વળી તેમના જીવનની શરૂઆતથી જ ભવિષ્યના આ સઘળા દુઃખોનું તેમને ઘણું જ સ્પષ્ટ જ્ઞાન હતું, તે પણ તે સઘળા મિશ્રિત દુઃખરૂપ ઝેરને ચાલે તેમણે શાંતપણે પીધું હતું, અને કર્મશત્રુપર વિજય મેળવી વીરપણું બતાવી મનુષ્યને પરમાત્માની પ્રતીતિ કરાવી સાચે માર્ગ બતાવ્યો હતો. જ્યારે ઈંદ્ર મહારાજે ઉપસર્ગમાં દૈવિક સહાયતા કરવાની માગણી કરી ત્યારે વિરપ્રભુએ તેમને ના કહી હતી, અને દરેક દુઃખના પ્રસંગની સામે ચાલીને પોતે જાણી જોઈને ગયા હતા. આવી રીતે આ દુનીઆ પરના શ્રી વિરપ્રભુના અદ્વિતીય જીવનની શરૂઆતથી તેઓ પિતાના અંતરગ શત્રુપર એકાંતપણે વિજય મેળવતા બીજાઓને ઉદ્ધાર કરવામાં નિમિત્તરૂપ થયા હતા. જીવનના અનુક્રમમાં આગળ ચાલતા દુઓને જે વરસાદ વરસતે જાતે હતા તે તરફ કેઈપણે ન કળી શકે તેવી તેની અંતરંગ એકાંત દષ્ટિ હાઈને તે બીજાઓને મુકિતને માર્ગ સ્વચ્છ અને સરળ કરી આપતા હતા અને જ્યારે આપણે વિચાર કરીએ છીએ કે તેમને જ્ઞાન હેવા છતાં આવનાર દુઃખ વિષે કેમ ત્રાસ નહિ થયે હાય, ભવિષ્ય જ્ઞાન નથી તેઓ સામાન્ય મનુષ્યજાતથી કેવી રીતે જુદા પડયા હશે, અને તે ઘણું દયાવાન, નમ્ર, શકિતવાન અને તરણતારણ હોવા છતાં કેાઈ ભાગ ન પાડી શકે અને કેઈ ઓછા ન કરી શકે તેવા દુઃખને અસહ્ય બે પિતાના આત્મા સાથે શામાટે વહન કીધે હશે તેને વિચાર કરતાં કર્મની વિચિત્ર ગતિ ઈત્યાદિ દાખલા દલીલ વગરના મનુષ્ય જાત માટેના દિલાસાના વાકય સિવાય તેને ભેદ મનુષ્યથી મહાવીરપણું પ્રાપ્ત થયા વગર પામી શકાય નહિ. મનુષ્ય અને મહાવીરના દુખોને ભેદ, બીજી મુખ્ય બાબત એ છે કે જે મહાવીર પ્રભુના દુઃખે બીજા બધા મનુષ્યના દુઃખોથી જુદા પાડે છે અને જે તેમની સહન શ Page #118 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રકાશ ક્તિની એકાંતતાને પુરાવે આપે છે તે એ છે કે તેમનાં દુઃખ તે એક ઘણુંજ પવિત્ર અને પૂર્ણ હૃદયના દુઃખે હતા. મહાવીર પ્રભુએ જે સહન કીધું તે કોઈ પણ સામાન્ય મનુષ્યથી સહન થઈ શકે નહિ કારણ કે તેને આત્મા બધા જ કરતાં મહાન પરમાત્મરૂપ હતું અને તેમનું હૃદય કે જેને પરીઘ ઘણે માટે હતું અને જે જેટલું થઈ શકે તેટલું વિશાળ હતું તે સહેલાઈથી દુઃખને ગ્રહણ કરી શકતા હતા. જેમ એક ઘ જ ઉડે પ્યાલો પુરેપુર ભરાઈ ગયો હોય, તે છલકાતું નથી અને એક વૃક્ષ કે જે ઘણું જ ઉંચાઈવાળું અને ઉંડું હોય તે જેમ તેફાનમાં ટકી શકે છે. તેમ જે જે આત્મા વિશાળ શક્તિવાળે અને ઘણાં જ ઊચ્ચપદને પામેલ હોય તે જ મહાન દુઃખે ગ્રહણ કરવા ને શક્તિમાન થાય છે. એક નાના, સાંકડા, સ્વાથી અને વગર કેળવાએલા મનથી ડી મુશ્કેલીઓ સહન થઈ શકે, તેના સુખદુઃખના પ્રવાહની મર્યાદા અને પ્રમાણ હોય છે, કમનશીબવાળા સામે તે એક નાની ઢાલ ધરી શકે, પરંતુ જ્યાં ઘણું મહાન દુઃખે આવતા હેય તેમાંથી તેઓને બચાવ થઈ જાય છે. જેમ જેમ કેઈ પણ પ્રાણી ઉંચપદે ચડતે જાય છે, તેમ તેમ તેના દુઃખ અને સુખને વિસ્તાર વધતું જાય છે, ત્રાસ અને માજશેખને અનુભવવાની તેની શક્તિ પણ વધતી જાય છે. એક બાળક ઘણું ડું દુઃખ સહન કરી શકે, યુવાન માણસ કરતાં તેઓને છેડી ચિંતા, થેડી કિર અને ડી મુશ્કેલીઓ આવે, એક કેળવાએલા માણસ કરતાં એક જંગલી માણસને, એક ઘણાજ વિચારવંત અને લાગણીવાળા મનુષ્ય કરતાં એક અજ્ઞાની અને મૂર્ખ માણસને ઘણું ઘેડી ચિંતા અને ડી મુશ્કેલીઓ લાગે છે. ટૂંકમાં જીદગીનોએ એક મહાન કાયદે છે, કે દરેક વધતી જતી શક્તિ, દરેકસુધારે,શારીરિક, માનસિક નેતિક કે આત્મિક જે મનુષ્ય મેળવે છે, તેને જરૂરની શિક્ષા તરીકે, વધારાની જોખમદારી તરીકે આસપાસના દુઃખ વધારે ખુલ્લી રીતે અનુભવવા પડે છે આ બાબતની ખાત્રી કરવી હોય તે કેળવાયેલા હદયના માનસિક અનુભવ અને વિચાર કરવાની ટેવવાળા વિદ્વાન મનુષ્યને જંગલી અને હલકા મનવાળા મનુષ્યના કુટુંબમાં રહેવાનિ ફરજ પાડે તેમની સાથે તે પિતાના દિવસે ગાળે, તેમની નકામી અને હલકી વાતે સાંભળે અને Page #119 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુનો એકાંતવાસ, ૧૦૫ તેમની જીંદગીની હસવા લાયક રીતભાતમાં રહે તેવી રીતે તે વિદ્વાન માણસને ફરજ પાડે તે પછી તે વિચારશીળ અને કેળવાએલા વિદ્વાન મનુષ્યને આવી સ્થિતિમાં વિશેષ દુઃખ અને દિલગીરી નહિ થાય? અને તેના પવિત્ર ઉંચા વિચારે અને શુદ્ધ લાગણીઓ આવી જાતના વાતાવરણમાં રહેવાનું સહન કરી શકશે નહિ. તેવીજ રીતે એક શુદ્ધ અને દયાળુપ્રકૃતિને માણસ કે જેનું અંતઃકરણ ઘણું કમળ હેય, બીજાના દુઃખે દૂર કરવાને અને બીજાની માગણીઓ પુરી પાડવાને તત્પર હોય તે જે લેકે તેને ઘણાજ પ્રિય હોય અને તેના હૃદય પીગળાવે તેવા દુઃખ અને દરીદ્રતા જે રહે અથવા તે કોના માનસિક દુઃખની ઉપેક્ષા કરે છે તે માણસને તેમ કરવામાં પિતાની ઉદાર અને ઉપકાર કરનારી પ્રકૃતિને લીધે એવા દેખાથી વિશેષ દુઃખ નહિ થાય એક દેશભક્તને ઉમદા વિભાવને મનુષ્ય જાતનું ભલું કરનારની પ્રકૃતિને પિતાના દેશની કે જાતિભાઈની દુર્દશા થતી હોય છતાં રેકી રાખવામાં આવે છે તે કેટલું દુઃખ પામશે? એક ઠંડા કઠણ હૃદયને મનુષ્ય કે જેને ભયંકર દીલગીરીને દેખાથી પણ અસર થ. તી નથી અને જેને જોઈને બીજાના અંતઃકરણ ત્રાસથી રડે છે તેવા ત્રાસદાયક દુઃખને કાંઈપણ લાગણ વગર જે જુએ છે તેના તરફ ધિક્કા૨ બતાવવો એ ઈર્ષ્યા વગરને સુધારે નથી? વળી એક વખત વધારે તમારા વિચારે એક ઘણુજ ઉંચી કે ળવણી લેતાં મનુષ્ય તરફ લઈ જાઓ કે જેને આત્મા દરેક જાતની ઉમદા પ્રકારની શક્તિઓની ખીલવણું કરવામાં મગ્ન હોય, દૈવિક, પ્રભાવને લાગવગ મેળવતો હોય અને તેને અંતરંગ આત્મા વિવેકબુદ્ધિથી જાગૃત થતું હોય. તેની માનસિક શક્તિ વિસ્તારવાળી થતી હોય. ઉંચા પ્રકારના સુખ વૈભવને પ્રવાહ તેના અનુભવમાં પ્રત્યક્ષ હોય તેવા મનુષ્યને પણ જ્યારે આ દુનિયામાં પૂર્વે કદી નહિ અનુભવેલા એવા દુઃખ અને દિલગીરી ઉત્પન્ન થાય તેવા પ્રસંગેથી ત્રાસ પામે છે. આંધળા માણસ આંખના દુઃખને જાણતા નથી.બહેરે માણસ અવાજ કરવાના દુઃખને જાણતા નથી. મારી ગયેલો અને મૂછિત મનુષ્ય જીવતા અને શ્વાસે શ્વાસ લેતા મનુષ્યના દુઃખને જા તો નથી અને તેથી પરમાત્માની છુપી પ્રેરણાથી શ્રદ્ધાળુ આત્મા નિતિક અજ્ઞાત અને મેત જેવા પ્રસંગથી જાગૃત થાય છે. M. P-14. ને તમારી જીપી પર થના દુઃખ Page #120 -------------------------------------------------------------------------- ________________ મહાવીર્ પ્રકાશ. માંદગી અને મુશ્કેલીએથી પ્રકૃત્તિમાં સુધારા થાય છે મતલખ કે વિપરીત અનુભવથી માણસ ખરા ધેારણપર આવે છે. પેાતાની અજ્ઞાન અવરથામાં એક માણસ શ્રદ્ધાળુપણાના શાંતિ અને સુખને પરમાત્મા સાથેના આત્માના ઉંડા સખત અનુભવને કાંઈ જાણતા નથી પરંતુ જેવા તે ધર્મી અને દયાવાન શ્રદ્ધાળુ આત્માના ઉંડા દુઃખા જાણે છે અને પરમાત્મા પ્રત્યે પ્રેમ કરતા શીખેછે તેવેજ દુઃખની લાગણીથી જાગૃતથાય છે. ભૂતકાળના દિવસેામાં જે સઘળું સત્ય, પવિત્ર અને સારૂ હતુ. તેને ગ્રહણ કરવાને તે માણુસ ચેાગ્ય નહાતા કારણકે જે સઘલી શ્રેષ્ટ બાબતે છે તે તેનાં આત્મામાંથી હુવેજ પ્રગટ થઇ છે અને તેથી સઘળી જાતના પાપનું તેને ભાન થયું છે. તેનું અંતઃકરણ ઘણુ કેમળ થયુ છે, અને ઘણા ઘેાડાજ હલકા કામેા તેનાથી થઇ શકે છે કે જેથી તેના આત્માને નુકસાન થાય છે. એક માણસ કે જે ઘણેાજ આગળ વધેલા હોય અને સાધુ પદને પ્રાપ્ત થયેા હૈાય તે જ્યારે પેાતાના આત્માને ભૂલી જઈને નીચે પડે છે તથા પાપકમાં રકત થાય છે ત્યારે તેના વિષે એક બેદરકાર અંતઃકરણ કાંઈપણ કીમત કરશે નહિ. સત્ય અને ભલાઇના અભ્યાસમાં વીરપ્રભુના જીવનની તેહનુ કારણ અનુભવ વગર પણુજાગૃત આત્માથી જાણી શકાય છે, પરતુ તેજ વખતે લાગણીના એક ભાગ તરીકે માણસની દુષ્ટતા અને નાસ્તિકપણાથી જે દુઃખ અને દીલગીરી થાય છે તેના તેને અનુભવ થાય છે તે પેાતાને માટે પશ્ચાતાપ કરે છે અને ઘણે કાળ નકામા જવા માટે તેને તીત્ર લાગણી થાય છે અને જેમ જેમતેવિશેષ પવિત્ર અને વિશેષ ભકિતવાન થતા જાય છે તેમ તેમ પેાતાની આસપાસના માણસેના પાપથી તેને અશાંતિ અને દુઃખની લાગણીઓ વધતી જાય છે, એક ધર્મી માબાપને પેાતાના હેકરાઓને અધર્મી અને અવિચારી જોઇને કેવુ દુઃખ થાય છે અને એક મિત્રને પાતાના પ્રિય બંધુએને તદ્દન નાસ્તિક અને ધથી વિમુખ જોઇને કેવી લાગણી થાય છે? આ બધી ખાખતા ફરીથી કહેવાની જરૂર નથી અશાંતિના કારણરૂપ છે કે જેને અજ્ઞાન અને મૂર્ખ હૃદય જાણી શકતું નથી, એ દુઃખા એવા છે કે તે આત્માની મહત્વતાની ખાત્રી આપે છે; કુદરતના એ એવા તેાફાને અને ગુ ́ચવાડા છે કે જેએ આ જગતના નિયમથી વિશેષ ઉમદાપણું છે અનેતેના અતિશ ૧૦૬ Page #121 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને એકાંતવાસ. ૧૦૭ યના પ્રમાણમાં જેનામાં તે જોવામાં આવે છે તેનું માહાસ્ય તેવ્યકત કરે છે. પરંતુ હવે જે આ સઘળું એજ પ્રમાણે હોય, જે જે વિચારે ઉપર જણાવ્યા તે સત્યના ધેરણ પર હોય એટલે કે આત્મા જેમ જેમ પૂર્ણ થતો જાય છે તેમ તેમ તેના દુખે, પાપ, શેક અને સંતા૫ જે આ જગતપર તેની આસપાસ જોવામાં આવે છે તે તેને ઘણી તીવ્ર અસર કરે છે તે પછી શ્રી મહાવીર પરમાત્મા કે જેઓ પરમાત્મપદની એકજ નજીક છે અને માનષિક અનુભવથી ઘણે દૂર તેમજ મનુષ્યજ્ઞાનથી પેલે પાર જેમનું જાગૃત જીવન છે તેમના દુઃખ કેટલાઅસહ્ય અને અસરકારક હશે? સૌથી નમ્ર, ઉમદા પ્રકારનું અને સિથી પવિત્ર હૃદય તેમનું જ હતું કે જે મનુષ્ય આત્મામાં હોઈ શકે નહિ, તેથી ઘેર ઉપસર્ગને સહન કરવાની એગ્યતા આસપાસના દુઃબેની અજમાયશ થઈ શકે તેવી ખાત્રી અને આવતા દુઃખનું ભવિખ્ય જ્ઞાન માત્ર તે વીરપ્રભુમાંજ હતું કે જેની મનુષ્યામાને કદિ અસ૨ પણ થઈ નહિ હોય તેના આત્માઓ આનંદ પવિત્રપણુમાં હતે. ઘણા ઉંડા અને તીવ્ર તિરસ્કારથી તેમણે પાપને પ્રતિબંધકીધું હતું પવિત્ર સ્વચ્છ ડાઘ વગરની કુદરતી આરસીમાં થોડા પણ બહારની અપવિત્રતાથી ઝાંખ અને ડાઘ લાગે છે તેપછી જે વીરપરમાત્માએ આ પાપથી ભરેલી દેખાતી દુનીઆમાં પાપકર્મને તદ્દન અટકાવ કરીને પૂર્વના કર્મશત્રુને ઘેર યુદ્ધમાં ત્રીશ વરસ સુધી એક સરખી રીતે દઢતાથી સામા થઈને આખરે જીત મેળવી છે, તેની બ. રાબરી કેણ કરી શકે તેવું છે. મનુષ્ય જાતપર દયા અને પ્રેમ રાખે તે ઘણુંજ નમ્ર હૃદયને આત્મા, પ્રાણું માત્ર પર ઘણુજ ઉદાર ઉપકાર કરનારે આત્મા જેમ શ્રી વીરભુ માણસ જાતના દીલગીરી અને દુઃખે સામે થયા તેમ કદી દઢતાથી સામે ટકી શકતા નથી. તે ઘણુંજ માયાળુ અને દયાળુ પરમાત્માએ આ કંગાળ જગતમાં શા માટે દુઃખ સહન કીધા હશે, શામાટે જગની દષ્ટિમાં આંસુઓ, દુ, વ્યાધિઓ અને ઉપસર્ગો જાણે જોઈને સહન કીધા હશે? મહાવીરનું જીવન પરમાત્મપદની છેક જ નજીક હતું, અને પરમાત્મા થવાને તેમ કરવાની જરૂર હતી, કેઈ પણ સામાન્ય મનુષ્ય અંતઃકરણ એવી રીતે પરમાત્માની નજીક આવી શકવાને સમર્થ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મહાવીર પ્રકાશ. થયું નથી, પરંતુ જેમણે વીરપ્રભુની પેઠે દઢતાથી કર્મયુદ્ધમાં વિજય મેળવ્યું છેતેઓ જ પરમાત્મપદ મેળવવાને શક્તિમાન થયા છે. પરમાત્મપદ મેળવવા તરફ મુખ્ય લક્ષ હોવાથી દુઃખ પણ ભવિષ્યના સુખમાં ઓછું લાગતું, કંટાળામાંથી પણ દઢતા રહી શકતી, દિલગીરીમાં પણ દિલાસે મળ અને શોક અને સંતાપ સહન કરવાને પુરતું સામર્થ્ય રહેતું. પરમાત્મપદના છેક નજીકના પ્રકાશક વીરપ્રભુ મનુષ્યના દુઃખ અને નબળાઈમાં પણ એક ક્ષણવાર પણ નિરાશ થતા નહિ. તે પરમપકારી વીરપરમાત્મા જેમ આકાશમાં સૂર્ય અસ્ત થવાથી સર્વત્ર અંધકાર થઈ જાય છે તેમ મેક્ષપદને પ્રાપ્ત થવાથી હાલ સર્વત્ર અંધકારમય જેવું ભાસે છે. મેક્ષને દરવાજે તેમના જવા પાછળ થડા વખત પછી ભરતક્ષેત્રના મનુષ્ય માટે બંધ થયા છે, અને જે થોડું ઘણું હાલના ભારે અને આ લંબન છે તે તેમના શાસ્ત્રો અને તેમની પ્રતિમા છે, દુઃખને જાણીને દૂર રહે તે મનુષ્ય સ્વભાવ હોય છે, જ્યારે દુઃખને જાણતા છતાં તેની સામે થવાની શક્તિ વીરપરમાત્મામાંજ હતી, તે રીતને મનુધ્ય અને મહાવીરના દુઃખેને ભેદ સ્પષ્ટ રીતે સમજી શકાય તે છે. મહાવીરે મનુષ્યની વચ્ચે રહીને સહન કરેલા દુઃખ. મનુષ્ય જાતના પાપ અને દુષ્ટતાને વિચાર કરવામાં મહાવીર પરમાત્માની લાગણુંઓ માત્ર પવિત્ર અને દયાળુ અંત:કરણવાળી હતી, એટલું જ નહિ પરંતુ તે વીરપ્રભુના સંબંધમાં એક બીજી વ. ધારે બાબત યાદ રાખવા જેવી હતી તે એ હતી કે, ઘણા હલકા - નુષ્યના નીચ કૃત્યની વચ્ચે થઈને તે પિતાના એકાંત અને ચેકસ દુઃખ સહન કરતાં. મેં કહ્યું તેમ માણસ જાતની આમિકનષ્ટતા અને અવનતિની વચ્ચમાં રહીને તે બધું જોવામાં મહાવીર પરમાત્માની લાગણી માત્ર છેકજ પવિત્ર અને જાગૃત મનુષ્યાત્માના જેવી નહતી પરંતુ તે લાગણું ઘણું ઉડા અને ન જાણી શકાય તેવા મળમાંથી નીકળતી હતી. અવનત થએલી દુનીઆને તે વીરપ્રભુએ ઉન્નત કરવામાં કચાસ રાખી નથી, અને ચોતરફ અવનતિના ખાડામાં પડતા હજારે હલકા મનુષ્યને પણ પિતાના બહોંતેર વર્ષના ટુંક આયુષ્યમાં બચાવી લીધા છે અને તેમ કરવામાં Page #123 -------------------------------------------------------------------------- ________________ કશું મહાવીર પ્રભુને એકાંતવાસ. ૧૦૯ ઘણું હલકા મનુષ્યની વચ્ચે થઈને પિતે અસહ્ય દુખે સહન કીધા છે. ગવાળી આ જેવી હલકી જાત તરફથી તેના કાનમાં ખીલા ઠેકવામાં આવ્યા તે જાણતા છતાં પોતાનું પૂર્વ કર્મ ખપાવવાને સાંભળતા કંપારી છૂટે તેવું તે અસહ્ય દુઃખ તેણે સહન કીધું. જો કે વિરપરમાત્માની કૃતિ વિશે આપણે વિચાર કરીએ તે આપણું અને પૂર્ણ અંતઃકરણમાં તે વિષે વિચાર ઘણેજ ઝાંખે અને અસ્પષ્ટ રીતે આવી શકે તે પણ આત્મિક અવનતિનું દુઃખ કાંઈક એવી લાગણીવાળું છે કે જે જાણવાને દૈવિક અંતઃકરણમાં તદ્દન અજ્ઞાન નથી.. જ્યારે જગત્પર મહાપુરૂષના અભાવે અંધકાર થઈ જાય છે, મનુષ્યની દુષ્ટ વૃત્તિ વધારે ખરાબ થતી જાય છે ત્યારે કઈ મહા પુરૂષ જન્મ લે છે. અને હજારે છાને ઉદ્ધાર કરી હજારેને માર્ગ ઉપર લાવે છે. તેવી જ રીતે વીરપરમાત્માના સમયમાં પણ ઘણું હલકા મનુષ્ય હતાં કે જેમની અવનત સ્થિતિ જોઈને દયા ઉપજે તેઓને શ્રી વીરપ્રભુએ ઉદ્ધાર કર્યો. મહાવીરના ઘણા છુપા દુઃમાં એ પાપ એક ઊંડી લાગવાળું દુઃખ હતું કે તે મનુષ્યજાતને ભવિષ્યમાં ઘણી જ દુઃખી અને આમિક અવનતિના ખાડામાં પડતી જેતા હતા. ત્રીશ વરસ સુધી પોતાના રેષ રહેલા કર્મ અપાવવામાં જે જે ઉપસર્ગો નડ્યા તેમાંથી ઉપસર્ગ કરનારનું અને ઉપસર્ગ જેનારનું તેમણે કલ્યાણ કરવામાં પિતાની અપૂર્વ દયા બતાવવામાં ખામી રાખી નથી. કોઈ મહાન પ્રજાની મહાન કીર્તિ નષ્ટ થતી જે માણસ જુએ છે. ત્યારે તેને ઘણોજ આશ્ચર્યજનક ગંભીર વિચાર ઉદ્દભવે છે. અને પાછળ રહેલી તેની છુટી છવાઈ મહત્વતાની દુર્દશા જોઈને તેને ઘણે ખેદ થાય છે. જ્યારે એક મુસાફર જે દેશોની રમણીક ભૂમિ અને મનહર સ્થિતિમાં નાનપણથી રહ્યું હોય, તેની ઘણા કાળે ફરીથી મુલાકાત લે છે, જ્યારે તે અગાઉના રાજા મહારાજા અને તેની સત્તાને વિચાર કરે છે, અને તેને નષ્ટ થઈ ગએલું જુએ છે, અને માણસના હુન્નર ઉદ્યોગને નાશ થઈને માણસ જાતને ઘણી કંગાળ અને દુઃખી અવસ્થામાં તે નિહાળે છે, ત્યારે તેના અંતઃકરણમાં કુદરતી રીતે ઘણુંને ખેદ અને ઉંડી અસર થાય છે, અને તે વારંવાર ઉંડા તિ જોઈને ઉદ્ધાર કર્યો. એ પાપ એ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ મહાવીર પ્રકાશ, નિઃશાસા નાખે છે. પરંતુ જ્યારે માણસ જાતની ખેદ ઉપજાવે તેવી નૈતિક અને આત્મિક અવનતીની અગાઉની સારી સ્થિતિ સાથે સરખામણી કરતાં અને તે કીર્ત્તિ સ્થાને યાદ કરતાં છતાંતેને માટે કોઇ વિચારવ’ત અ'તઃકરણમાં જુદોજ વિચાર આવી શકે છે. કુદરતી શક્તિની છાપ જ્યારે ઘણા હલકા અને ઉતરતા વખતમાં પણ વસ્તુએપર પડે છે. ત્યારે તેની સાથે મનુષ્યના વિચાર અને મહેનતની ઘણી ઉ`ડી ચેાજનાએ તદ્ન નજીવી જેવી થઈ જાય છે. ધર્મની હાની થાય છે અને નીતિના લેપ થાય છે ત્યારે મનુષ્યના હાથથી ઉછેરવામાં આવેલા પ્ દાર્થાને કુદરત કેવી રીતે નષ્ટ કરે છે તે મનુષ્ય આશ્ચર્યની સાથે જોઈ રહે છે. જ્યારે મનુષ્યના આત્મામાં સર્વ અધકાર થઇ જાય છે અને આત્મિક શક્તિ કાંઇપણ કામ કરી શકતી નથી ત્યારે કુદરત જગત્ની મહત્વતા અને મનુષ્યની શ્રેષ્ઠતાના લાપ કરી તેનાપર ભયંકર પ્રસંગ લાવી કેવી રીતે પાયમાલી કરે છે, માણસ જાતને એ પગવાળા પશુ જેવા કેવી રીતે બનાવી મુકે છે તેના વિચાર કરતાં અતઃકરણ ઘણુ’ ખજ્જિત થયા વગર રહેતું નથી. જે શરીરમાં આત્માનુ રહેઠાણુ છે અને જેના ચમત્કારિક કાર્યોં અને શકિતથી દેવતાએ પણ મનુષ્ય ભવની ઈચ્છા કરે છે તે શરીરની પણ કેવી રીતે દુર્દશા થાય છે. કે જે ોઇએ હૃદય શેક અને સતાપથી આદ્ન થઈ જાય છે. તાપણુ આ વા કમનસીબ જમાનામાં જ્યારે વીરપરમાત્મા જે સ્થળે વિચરતા હતા ત્યારે દરેક દુઃખી અને દરીદ્રી મનુષ્યના ઉદયના દિવસે આવ્યા વગર રહેતા નહિ તે પરમાત્માના પ્રભાવથી દેવતાએ તેએાયા વિ. ચરે ત્યાં સવાલાખ સેનૈયાની વૃષ્ટિ કરતા હતા અને આસપાસ ચાર ોજનમાં સર્વ પ્રકારની શાંતિ રહેતી હતી. શરીરના નાશ થાય તે આત્માની અવનતિ આગળ નજીવા છે શરીર એ કાંઇ જીવિત પદાર્થ નથી. તે આત્માના આધારેજ રહેવાવાળા અજીવ પદાર્થ છે અને જીવરહિત હોય છે ત્યારે જોઈએ છીએ તે તે પંચ મહાભૂતના બનેલા એક આકારવાળા પદાર્થ છે. આત્મા અનાદિ અન’તકાળે અસ્તિત્વવાળે છે અને પરમાત્મ સ્વરૂપને મળતા હાઇને ચૈતન્ય સ્વરૂપવાળે છે માત્ર જડ સ્વરૂપી કના સચાગથી તેની અવનતિ અને દુર્દશા તથા પરવશતા થએલી છે. શરીર એ પેાતે વિકાર અને જ્ઞાન વગરના પદાર્થોનુ” માટીનું પૂતળુ છે, એટલે કે • Page #125 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુના એકાંતવાસ. ૧૧ નાશવંત પુગળ છે, જ્યારે આત્મા એ પિતાની છુપી શક્તિમાં પવિત્ર અપવિત્રપણું પ્રાપ્ત કરી પિતાની શક્તિથી ચતુર્ગતિમાં ભ્રમણ કરનારે અને તેમાંથી મુક્ત થનારે ચૈતન્ય સ્વરૂપી પદાર્થ છે. ત્યારે જે પદાર્થ અમર, અજર અને પરમાત્માના જેવા જ છે, તે પદાર્થની પાયમાલી થતી જોઈને આપણને આશ્ચર્ય નહિ થાય? શું વીરપરમાત્માને એવા અનંત શક્તિવાળા આત્માઓની દયા નહિ આવી હોય છે નહિ તે વીરપ્રભુએ અસંખ્ય જીને પરમાત્મપદ આપ્યું છે, પરંતુ જેમનામાં કર્મને રામે થવાની શક્તિનો અંશ પણ નહેાતે, તેઓજ વીરપ્રભુના પવિત્ર જીવનને લાભ લઈ શકયા નથી. બધા બાહ્ય પદાર્થમાંથી વીરપ્રભુની જેદષ્ટિ હતી, તે બીજા દરેક પ્રાણીની નજરથી છુપી અને જુદી હતી. બીજા મનુષ્ય પિતાના જાતિ બંધુઓના આત્માની અવનતિ થતી જોઈ શકતા નહોતા ત્યારે છુપા રહેલા અરૂપી આત્માઓની અવનતિ વીરપ્રભુની દૃષ્ટિ જોઈ શકતી હતી અને તેમના ઉન્નતિના માર્ગમાં મુકવામાં તેઓ ઉપકાર બુદ્ધિથી દરેક પ્રયત્ન કરતા હતા. જો કે ઈ મનુષ્યને દાખલા તરીકે એકજ અઠવાડીયા સુધી પિતાના જાતિભાઈઓને અંતઃકરણની નીચે આત્માની જે હીલચાલ થતી હોય અને આત્માની જે સ્થિતિ હોય તે જાણવાની છુપી શક્તિ આપવામાં આવી હોય તે તે મનુષ્ય ખરેખર અંદરની ભય કર સ્થિતિ જોઈને ભયભીત થઈ જશે અને કોઈ પણ શક વગર તે આ અપૂર્વ શક્તિનું તુરત રાજીનામું આપશે, પરંતુ જે જેવાને અપૂર્ણ અને અવનત મનુષ્ય શક્તિમાનનથી તે વીરપ્રભુએ પિતાના જીવનમાં નિરંતર જોયું હતું, બધા અંતઃકરણે તેના આગળ ઉઘાડા હતા અને તેથી જ તેના સઘળા ગધરેની પુછયા વગર શંકાઓ ટાળી ભવસાગરમાં પડતા તેમને બચાવ્યા હતા. મનુષ્યના આકાર અને મુદ્રા જોઈને તેઓ તેમની સ્થિતિ જોઈ લેતા એટલું જ નહિ પણ માણસના અંતરમાં શું હતું કે તેઓ સૂક્ષ્મ રીતે જાણતા. અરે ! દરેક આત્માનું જાણે તેણે વાંચન કીધું હોય તેવું હતું. અને દરેક સ્થળે જ્યાં તે પૂર્વે પવિત્ર, નિર્મળ, સુખી આત્મા હોય તેને સાર્થધ મગરૂર અને ઈષર તથા નાસ્તિક થઈ ગએલે જેતા ત્યાં જે તે આત્મા ભવિ હોય તે તેને ફરી જાગૃત કરી તેને ઉદ્ધાર કરતા. ત્યારે તેમની અપૂર્વ ઉપકારની લાગણી કે જેને માટે આપ અ અ અ નળાહિતક Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ મહાવીર પ્રકાશ. પણું મગજમાં કલપના પણ આવી શકે નહિ તેની આપણે કદી શંકા લાવી શકીશું કે જે વિકાચિત કર્મ જન્ય બાહ્ય દુઃખ હતા. તેના વિષે તેને મધ્યસ્થભાવવાળી લાગણી થતી હતી, બેરા, મુંગા, પશુ પક્ષીએ, નરકના જી અને અભવિ ઇવેને માટે તેને ઘણીજ લાગણી થતી હતી. જે ભયંકર ભવિષ્ય આ ભરતક્ષેત્ર પ્રાણીઓને માટે નિર્માણ થયું હતું, તેને માટે તેને શીશી લાગણીઓ થઈ હશે? તે કહેવાને કેણ સમર્થ છે? જેમના અપૂર્વ ઉપકારની લાગણીઓ અને મનુષ્યમંડળની વચ્ચે રહીને પિતે દુઃખ સહન કરવાનો એકજ દાખલે ખાત્રી આપશે કે વીરપ્રભુ આપણ છેલા ઉદ્ધારક હતા અને આપણું કમનસીબે તેમના સમયે આપણા જી કયાં ભ્રમણ કરતા હશે તે આપણે જા. ણતા નથી. નહિતર એ ઉપકારની મૂર્તિથી આપણે પણ કયારને ઉદ્ધા૨ થઈ ગયે હેત તેનું ઉદાહરણ હું આપવા માગું છું તે એ છે કે જે વખતે તે મહામાં આ સંસારમાં પિતાના છેલા મનુષ્યભવનું આયુષ્ય પુરૂં કરી નિવાણ પામવાના હતા તે છેક છેલે વખતે પણ શારીરિક શક્તી ક્ષીણ થતી જતી હશે ત્યારે ભાવી જેના પર ઉપકાર કરવાની એકજ નિર્મળ બુદ્ધિથી બરાબર સળ પહોર સુધી ઉપદેશ આપી તે વખતે પણ હજારે જીવનો ઉદ્ધારર્યો હતે. મહવીર જીવનના દુઃખમય પ્રસંગો વિ કેટલાક વિચારે. જે વિચારોની શ્રેણી આપણે ઉપર દર્શાવી ગયા, તે પરથી બીજી પણ ઘણી સૂચનાઓ આપોઆપ ઉદ્દભવે છે. મહાવીરના દુખો અને ને ઉપસર્ગોના સઘળા પ્રસંગે દાખલા તરીકે ખુલ્લી રીતે મનુષ્ય જી.. વનના ઉદ્ધારમાં અનેક રીતે સહાયક હતા, અને હજુ પણ છે, કારણ કે જે પ્રસંગે આપણે જાણીએ છીએ, અને જે છુપા ભવિષ્યનું અને ન કહી શકાય તેવું સૂચન કરનારા છે તે આપણા હૃદયમાં જરૂર એ વી છાપ બેસાડ્યા વગર નહિ રહે કે, ઘણું દુઃખ સહન કર્યા વગર કર્મથી મુકત થઈ શકતું નથી. તેમજ તેથી કરીને ગમે તેવા અસહ્ય દુખના પ્રસંગે પણ મહાવીરના જીવનને યાદ કરતાં એક જાતને અપૂર્વ દિશા મળે છે. દુઃખની કેટલી કીંમત છે, તે તેમના જીવનમાંથી મળી આવે છે. જે ઉંચદશામાં વિરપ્રભુએ નૈતિક અને Page #127 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુનો એકાતવાસ ૧૧૩ આત્મિક મહાસ્યનું વાતાવરણ ફેલાવ્યું હતું, જે પવિત્ર અને દૈવિક વિચાર વાતાવરણથી જગતને અંધકાર દૂર કર્યો હતે તે ખરેખર મનુષ્યને ઘણાજ આશ્ચર્યમાં ગર્ક કરી નાખે તેવું અને નાસ્તિકોથી ન માની શકાય તેવું ચમત્કારીક મહાભ્ય હતું, જાણુતા છતાં જેમણે ગર્ભના, બાલપણના, અને દુષ્ટજીના ઉપસર્ગોના દુઃખ સહન કીઘા અને છતી શક્તિએ તેમને પ્રતિકાર કરવાને બદલે જેમણે ઉદ્ધાર કીધે તે શ્રી વિરપ્રભુના આશ્ચર્યજનક જીવનને કેણ પાર પામી શકે તેવું છે.? તે મહાવીર પ્રભુની આવી ઉપકારની લાગણીને વધારે સ્ટ કરવાને તેના સઘળા દુઃખે જે અટકાવી શકાય તેવા હતા તેના પર વિચાર કરીએ. વીર પ્રભુની માત્ર પ્રત્યેની લાગણી કાંઈ ક્ષણિક નહેતી તેમજ તેના દુઃખે અને આત્મગ મનુષ્ય પ્રત્યે પ્રેમની લાગણે બતાવવા માટે જ તેણે સહન કર્યા નહોતા તે એવા કાય ન હતા તેમજ એવા માણસના પણ નહેતા કે જેને તેલ કર્યા વગર અને પરિણામ જાણ્યા વગર તેણે કીધા હોય તે સારી રીતે જાણતા હતા કે કર્મને નષ્ટ કરવાનું અને તે નિમિત્તે મનુષ્ય જાગૃત થાય તેટલા માટે મારે અવશ્ય દુઃખ સહન કરવાં જ જોઈએ તેની ભવિષ્યની સઘળી ધાસ્તી ગમે તે પ્રસંગે તાદ્રશરૂપે સ્વસ્થપણે તેની સન્મુખ હતી અને તે પણ તેના જ્ઞાનમાં જેમ તે સ પૂર્ણ હતા તેમ તેમ તેમના નિશ્ચયમાં પણ તેટલાજ દ્રઢ હતા. મનુષ્યનું વીર્યબળ ગમે તેવી ગરમીમાં અને યુદ્ધની ગમે તેવી ઉશ્કેરણમાં ઘણું જ શૂરવીરતાના કામ કરે છે; પરંતુ જે આગળથી તેમને પોતાના માઠા ભવિષ્યની ખબર આપવામાં આવે તે તે જરૂર પાતાનું પરાકમ બતાવવાને માટે જશે નહિ. એક દરીઆઈ મુસાફર જ્યારે મેજાએ શાંત હોય છે ત્યારે સમુદ્રમાં આગળ વધવાને લલચાય છે; પરંતુ જે તેને તોફાનની ધાસ્તિની ખાત્રી કરી આપવામાં આવે છે તે બીજી કઈ પણ લાલચથી તે આગળ વધવાને ઉદ્યમવંત થશે નહિ પરંતુ વીરપરમાત્મા કે જેમણે એકવીશ હજાર વરસ સુધી શાસન જયવંતુ રહે તેને માટે ઉડા પાયા નાખેલા છે તેમણે અંધકારના મહાસાગરમાંથી પસાર થઈને ગમે તેવા ભારે તેફાનેને વિખેરી નાખ્યા છે અને તેમના આત્માપરતે મહાસાગરના પાણી ચડી M P–1). Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મહાવીર પ્રકાશ. આવ્યા, તે પણ એક પગલું પણ તેઓ પાછા હટચા નથી. તે વીપરમાત્મા પ્રત્યે જે ગૌતમ સ્વામીને અચળ પ્રેમ હતું અને જે રાગ દિશાને લીધે તેઓ કેવળજ્ઞાન મેળવી શકતા ન હતા તેને જે અચળ પ્રેમ દરેક કર્મથી ઘેરાયેલા મુકત થવાની ઈચ્છાવાળા મનુષ્ય વીરપ્રભુ પ્રત્યે રાખવો જોઈએ. વળી વિરપ્રભુના દુઃખમય જીવનથી જેઓ ઘણું બેદરકાર અને નાસ્તિક હોય છે તેઓને પિતાના આત્મિક લાભ મેળવવાને જાગૃત થવા ચેતવણું નથી મળતી શું? પાપકર્મના માઠા પરિણામન તા. દશ ભયંકર ઉદાહરણ અને જેઓ પિતાના પાપકર્મના ઘેર પરિ. સુમને માટે બેદરકાર હોય તેની મMઈ ભરેલી ધાસ્તી વીરપ્રભુના દુઃખ શિવાય બીજે કયે સ્થળેથી મળી શકે તેવું છે? તલબ કે વીરપ્રભુને પાપકર્મને અસહ્ય દુઃખ સહન કરવા પડ્યા તે જોઈને દરેક પ્રાણીને એમ સહજ વિચાર થશે કે આપણા પણ શું હાલ થશે ? તમારા આતમા વિષે અને તેના હમેશના લાભ વિષે જે તમે નિશ્ચિત હો તો વિચાર કરો કે તમારા આત્માને અને વિરપ્રભુની દુઃખમય સ્થિતિને કશે સંબંધ નથી. જ્યારે મહાન લડાઈમાં જે મુખ્ય સરદાર ( ધે) હોય છે તે ફી પડી જાય છે, ત્યારે બીનઅનુભવી સીપાઈ ધ્રુજવા લાગે, જ્યારે ઘણાજ હાશીઆર ડાકટર દરદને જોઈને ધાસ્તી બતાવે છે ત્યારે દરદીની આશા ઘણી છેડી રહે છે. તેવી જ રીતે જ્યારે પરમાત્મસ્વરૂપી મહાવીરને આત્મા પાપકર્મના ઉદયથી દુ:ખ સહન કરતો હોય ત્યારે જેના પર પાપકર્મના દુઃખો પડવાના છે તેવા સામાન્ય જીવેએ શું શાંત અને નિશ્ચિતપણે બેસી રહેવું જોઈએ કે? હમેશા પાપકર્મના વાતાવરણથી ઘેરાએલા એવા આપણે તેના માઠા ફળ (દુઃખ)નું ચેકસ પ્રમાણ કરી શકીએ નહિ, પરંતુ આપણી વચ્ચે મહાવીર પરમાત્માએ મનુધ્ય જીવન ગાળી પાપકર્મના ઘોર દુઃખને આપણને ખ્યાલ આપે છે, અને જ્યારે આપણે તે વીરભુને દુઃખ અને ઉપરાગના પ્રસંગમાં જોઈએ છીએ ત્યારે આત્માની રિથતિ વિષેની કમકમાટ ભરેલી લાગણી શું આપણને નઈ. થતી ? પાપના ભવિષ્યના પરિણામને આપણે જોઈ શકીએ નહિ તેમજ ચેકસ પ્રમાણુ કહી શકીએ નહિ, પરંતુ વિરપરમાત્માએ પોતાના આત્માપરને કાળે પડદે ઉચકી જ નહિ, પરંતુ ઘોર દુઃખન ઉપરાગની રહ્યા Page #129 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને એકાંતવાસ. ૧૧૫ નાખ્યું હતું, અને સઘળા ભવિષ્યના છુપા ભેદ તેઓ જોઈ શકતા હતા. મરતી વખતે પાપી માણસની પાછળ આપણે કાંઈ જઈ શકીએ નહિ. તેમજ જીદગીના કમથી તેની ભવિષ્યની સ્થિતિનું ઝાંખુ પ્રયાણ પણ કાઢી શકીએ નહિ, પરંતુ તેવા એક વિરપરમાત્મા હતા કે જેઓ જીંદગીની પછીની હકીકત પણ જાણતા હતા. એટલું જ નહિ પણ તેઓ ચારે ગતિમાં કયા જી કયા કર્મથી પીડાય છે, તે જોતા અને જાણતા હતા. આ દુનીઆમાં પાપી મનુષ્યને જે ભયંકર ભવિષ્ય જોગવવાનું હોય છે તે તેની દૃષ્ટિની સન્મુખ જ હતું અને જ્યારે આપણે એક બાજુએ તે વીરપ્રભુને પાપી, અવિચારી અને મુર્ખપ્રાણીને પોતાની આસપાસ સુધારતાં જોઈએ છીએ કે જે પ્રાણીઓ આ જગમાં કાંઈજ ઉગ વગરના, બેદરકાર, બાળકની રમત રમે તેવા અને જીંદગીની કીંમત ન જાણે તેવા હેય છે, તે પ્રાણીઓને શ્રી વિરપ્રભુની કૃપાથી એક બાજુ આપણે જાગૃત થતા જોઈએ છીએ જ્યારે બીજી બાજુએ તે વીરપ્રભુને પોતાના ભયંકર ભવિષ્યને, તેની ત્રાસજનક સ્થિતિને અને કર્મશત્રુના તેના પર થએલા અતીશે કપાગ્નિને પ્રાણુઓ જુએ છે, ત્યારે તે પરથી પાપી માણસ દયા અને દુઃખની લાગણીથી પિતાના ભવિષ્યને માટે ચિંતાતુર નહિ થતું હોય ? જ્યારે વીરપરમામાના કાનમાં ખીલા ઠેકાયા અથવા એકજ રાતના ઘેર બાવીશ ઉપસર્ગો થયા ત્યારે કુદરત પણ પિતાની મનહરતા તજી ગઈ, તે વખતે શું મનુષ્યને કર્મશત્રુની ભય કર યાતનાને વિચાર નહિ આવેલે હેય? એટલું તે નિશ્ચયપૂર્વક માની લેવું કે મહાવીરના જીવનમાંથી પાપકર્મનું જે ભયંકર પ્રમાણ અને જે ભયંકર દુઓની ધાસ્તીની ખાત્રી વિષે કલ્પના થઈ શકે તેટલી બીજી કોઈ પણ રીતે થઈ શકે તેવું નથી હવે છે એક વિચાર મહાવીરના દુઃખેપરથી હું જે જણાવવા માગું છું તે એ છે કે મહાવીરના દુઃખના સઘળા દેખાવથી પશ્ચાત્તાપ કરનારો આત્મા વીરપ્રભુપ્રત્યે અતિશે નિર્મળ પ્રેમની લાગણું બતાવવાને ઉત્સાહવાળે થશે. કારણકે આપણે જાણીએ છીએ કે મહાવીર પ્રભુના સઘળા દુઃખ આગળથી જાણેલા હતા. અને જે દુઃખે તેમને ભેગવવાના હતા તેને માટે શરૂઆતથી તેના વિચારો ચાલુ હતા આ ઉપરથી તમો એટલું જ નહિ સમજી શકે કે તમારે Page #130 --------------------------------------------------------------------------  Page #131 -------------------------------------------------------------------------- ________________ મહાવીરના દુઃખેમાં મનુનો ભાગ ૧૧૭ શકે છે. તેના આલંબનથી આજ પણ અનેક જીવે મોક્ષ માર્ગમાં આગળ ધસતા દેખાય છે તે પછી તમારે શા માટે તેનું આલંબન નહિ લેવું જોઈએ. વિરપ્રભુના અપૂર્વ જીવન અને અનંત શક્તિ વિષે કઈ પણ શંકા લાવવી તે મૂર્ખાઈ છે, એક ખેડુત પિતાના પાકને માટે અનેક દુઃખ સહન કરે પિતાની શક્તિને વ્યય કરે, તાપ અને બેજો સહન કરે, અને જ્યારે અનાજ પાકી જાય ત્યારે તેની કાપણી કરવાની ના પાડે, અને પાકને નાશ થવા દે એવું કદિ બને કે નહિજ કદિ નહિ તેવી જ રીતે જેઓ વિરપ્રભુની ભકિત કરી તેમના પરજ આધાર રાખશે, તેઓ શું મુકત થવાના માર્ગમાં આવી ગયા પછી પ્રમાદી થઈ બેસી રહેશે કે ? જો તમે મહાવીર જીવનને તમારી નસેનસમાં રાખો અને મહાવીરને જ આધારરૂપ ગણે તે તમારી અને પરમાત્માની સ્થિતિ વચ્ચેનું અંતર આ જગમાં કઈ પણ રીતે રહેવાને સંભવ નથી. આખર જતાં મહાવીરનું મહાવીર પણું અને તમારૂં મહાવીર પણું એકરૂપ થશે. પ્રકરણ ૭ મું. મહાવીરના દુખમાં મનુષ્યનો ભાગ. જે મનુષ્ય એક સાથે મળીને અમુક દુઃખ સહન કરે છે, તેમાં ઉંડી એક્યતાથી દઢ રીતે દુઃખમાં જોડાઈ રહેવાની તેમની સ્વાભાવિક શક્તિ જોઈ આશ્ચર્ય ઉત્પન્ન થાય છે. સર્વને સરખા દુઃખાના બંધન ની જેવી એક્યતા હોય છે, તેવી શક્યતાનું બંધન બીજા કશામાં જોવામાં આવતું નથી. કમનશીબી અને ક ગાળ સ્થિતિમાં જે ખરે અને ઉડે બ્રાતૃભાવ જણાય છે, તે બ્રાતૃભાવ બીજે કોઈ પણ સ્થળે જોઈ શકાશે નહિ, વળી એમ દેખાય છે કે, પ્યાર જ્યારે પરિ. તાપના ત્રાસજનક અને ભયંકર વખતમાં ફેરવાઈ જાય છે, ત્યારે કદાચ જો દઢ રહે તેવી દઢતાની બીજી કોઈ પણ પ્રસગે વધારે સારી પરીક્ષા થઈ શકે નહિ. કદાચ મહાન અને સર્વની સરખી અને Page #132 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ મહાવીર પ્રકાશ, જમાયશમાં આપણે પ્રકૃતિનું ઉંડાણ પ્રકટી નીકળે અને એક બાધાના હૃદયમાં શું છે, તે દરેકને બતાવી આપે છે તેનું રહસ્ય આપણે આરસ્પરસ ન સમજી શકીએ તેવું ઉંડું છે, અથવા તે એમ હશે કે, દુઃખ અને હાડમારીના પ્રસંગો અરસ્પરસ ભોગવવાથીજ પ્રેમ વિશેષ દઢતર થાય છે. આ બાબતનું નિરાકરણ ગમે તે થતું હોય, તે પણ આપણે એટલું તે જાણીએ છીએ, દુઃખ અને દિલગીરીના પ્રસંગોમાં કેઈ એ ચમત્કાર રહે છે, તે સરખા દુઃખીઆઓને જોડી દે છે, હૃદય હૃદયને અને આત્મા આત્માને દુઃખમાં સાથે મળેલા આપણે જોઈએ છીએ, પણ સુખના પ્રસંગથી માણસે એક થતા કે, જોડાઈ જતા કદી જોઈ શકાયા નથી. જે પડતીમાંથી બહાર આવતા હોય છે, આશા અને નિરાશાના તેફાનમાં જેએ સાથે મળી સહન શીળપણે એક સરખો પ્રયત્ન કરે છે, એક લશ્કરમાં જેમ ગોળીઓને વરસાદ પડવા છતાં જેઓ એક બીજાની બાજુએથી ખસ્યા વગર એક બીજાને બચાવ કરે છે અને ભયંકર ત્રાસદાયક ઘેરામાં સપડાએલા થોડા ઘણું બહાદૂર લડવૈયાઓ એક સાથે દુઃખ સહન કરવાને તત્પર થાય છે તેઓ જે સામાન્ય રીતે ઉડી લાગણી અરસ્પરસ એક સરખી રીતે ધરાવે છે તે ઉદાહરણે દુઃખના ભાગીદાર ઘણું હેવાને અને ચુસ્ત દઢ રીતે વળગી રહેનારા હેવાને દઢ પુરાવે આપે છે. જે આપણે શાંત જીવનમાં પણ તેવા ઉદાહરણ શેધીએ તે એક કુટુંબ જ્યારે ઘણું દુઃખ અને દરિદ્ર હશે ત્યારે ટુકડે વહેંચીને ઐક્યતાથી માગી ખાવાની તેમની જે વૃત્તિ હશે તે જ કુટુંબ જ્યારે શ્રીમંત અને સુખી થશે ત્યારે ભાગ્યે જ તેવી એક્યતા જાળવી શકશે. હવે આવાજ પ્રકારના વિચારે છ આત્માના હૃદયમાં સરખા દુખી જીવોને જોઈને થાય છે અને જાણે તે દુઃખ પોતે લઈ લે તેવી લાગણી થાય છે તેવીજ રીતે જ્યારે આપણે મહાવીરના દુઃખે. ની હકીકત સાંભળીએ છીએ ત્યારે તેના ભાગીદાર થવાની આપણને લાગણું થયા વગર રહેતી નથી. જેમ મહાવીરના દુઃો બીજ સઘ ના કરતા વધારે ત્રાસ ઉપજાવનારા હતા તેમ તે દુઃખે ઘણું આત્માઓને વધારે ને વધારે નજીક જવાને આકર્ષણ કરતા હતા દુઃખી હૃદયના છુપા ઉડાણમાં મહાવીરના દુઃખે વધારે સ્પષ્ટ રીતે સમજી શકતા અને તેમાં મહાવીરને પ્રેમ વિશેષ ને વિશેષ Page #133 -------------------------------------------------------------------------- ________________ મહાવીરના દુ એમાં મનુષ્યને ભાગ ૧૧૯ હતર થતે જતે હરે દુઃખની પવિત્ર ગાંઠથી જોડાએલા તેઓ દુઃખ ને ભેગવનાર મહાવીરના નજીકના સંબંધી થઈ જતા અને પાને પણ તેવા દુઃખને સહન કરીને મહાવીરપણને પ્રાપ્ત કરતા હતા બીજા તીર્થકરોને જીવન કરતાં મહાવીરનું જીવન જે વધારે અસર કરે છે તે માત્ર તેના ઘેર દુઃખેને લીધે જ છે. તેથી કરીને દુઃખને આ આશ્ચર્ય જેવી બાબત ગણવાને બદલે તે અનેક પર આ દુઃખમ કાળમાં વિશેષ ઉપકાર કરનારી અને સ્વા ભાવિક રીતે મનુષ્યને જાગૃત કરનારી યાદગાર બાબત થઈ પડી છે. જે મહાવીરનું જીવન મધુર અને દુઃખથી કેવળ રહિત હેત તે તેના અનુયાયીઓને તે શીર તેને જેવા ભયંકર દુઃખે આવી પડત, મહાવીર પોતે સુંદર અને સરલ માર્ગ મોક્ષ મેળવી જાત અને બીજાઓને ઘણું ખડબચડા અને કાંટાવાળા માર્ગે મોક્ષ મેળવવાને હોત તો તે ખરેખર આશ્ચર્યકારક તેમજ ઘણું જીને નુકસાનકારક થઈ પડત. તેથી કરીને મહાવીરના દુઃખે બીજા આત્માના દુઃખે સાથે મિશ્રિત થવાથી અને તેને જ માગ કઠણ, કાટવાળો અને ખડબચડે હેવાથી બીજાઓ તેને પગલે ચાલવાને દઢ શ્રદ્ધાવાળા હોવાથી તે મહાવીર પિતાની સાથે બીજા હજારો જીનો ઉદ્ધાર કરી ગયા છે. એકજ શદમાં કહીએ તે પ્રાણીઓ ઉંડો શ્રદ્ધાવાળી લાગણીથી મહાવીરના દુખે જોઈને તેની નજીક આવીને તેમાં ભાગીદાર થવાની ઇરછામા પિતાના ઉદ્ધારને માર્ગ શોધી શકવાને સમર્થ થયા છે. પરંતુ બધા દુઃખો એવા નથી કે જેમાં મહાવીર સાથે આપ છે મળીને આગળ વધીએ. ખુલી રીતે કેટલાક એવા દુઃખના પ્રસંગે હેાય છે કે જેને સહન કરવામાં મહાવીરની પેઠે પાસે દિલાસે લેવાને પણ શક્તિવાન થઈ શકે નહિ. જો કે ઉપર ઉપરથી એમ દેખાય છે કે બધા દુઃખોની લાગણી બધા જીવોને એક સરખી થતી હશે, પરંતુ તેવું નથી. મહાવીરને એવી લાગણી કે તે દુઃખ સહન કરતાં જ તેના પાપ પલાયન કરી જતા, જ્યારે બીજા પ્રાણીઓ દુઃખ સહન કરે છે તે વખતે તેમાં વળી બીજા પાપ થોડા અથવા વધારે પ્રમાણમાં મિશ્રિત ભાવે પ્રવેશ કરે છે તે છતાં પણ ઘણા મહાન આત્માઓ નિર્વિકલ્પ ભાવે દિલાસા સાથે ઉદયે આવેલા ક. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ મહાવીર પ્રકાશ. ને દૂર કરી નવા બંધથી દૂર પણ રહે છે. તેને દુખો સારા કરવા માટે હોય છે, પણ ખરાબ કરવાને માટે હેતા નથી. સામાન્ય અને શ્રેષ્ઠ માણસેના દુઃખમાં આવેજ ફેર હોય છે. અલબત પણ મહાવીરના દુઃખે તેઓ કેવી રીતે સહન કરતા તે સમજવાને શ્રેષ્ઠ આતમાઓ શકિતવાન થઈ શકે નહિ તેપણ સઘળા જાગૃત અને ઉચ્ચ પદના અભિલાષી આત્માઓ જેઓ મહાવીરના પગલે ચાલવાને તૈયાર હોય છે તેઓ મહાવીરના દુઃખના ઉંડા અનુભવી થવાની યેગ્યતાવાળા થઈ શકે છે. એક પવિત્ર આત્મા પિતાના પાપનું કઈ જાતનું દુઃખ સહન કરી દૂર કરી શકે છે તેની આપણે શોધ કરીએ. ઉદયે. આવેલા પાપનું દુખ કયાં સુધી ઉમદા પ્રકારનું અને એગ્ય કહી શકાય. પાપના દુઃખેમાંથી કયા તો આપણું દુઃખી પવિત્રતાના ધોરણને નકી કરી શકે. આવા પ્રશનના સંબંધમાં હું મહાવીરના દુઃખોપરથી મનુષ્ય શું વિચાર કરવાના છે તે જણાવીશ. હૃદયના જાણીતા દોષ. ઉદયે આવેલા પાપનું દુઃખ સહન કરવાનું એક ત્રાસદાયક તવ કે જેને સીધે અનુભવ હેતે નથી તે હૃદયના જાણતા દેષને લગતે છે. પાપીની સાથે તે પાપના વિસ્તારની એક એવી મર્યાદા છે કે જેના પર થઈને નિર્દોષ એવી કુદરત પણ પસાર થઈ શકે નહિ. વિશાળ હૃદયને, મૂળરૂપવાળે, ઉદારતાવાળે મહાવીરને પવિત્ર આત્મા મનુષ્યપણુમાં જ્યાં પાપ આનંદરૂપ ગણાય છે, તે તરફ એક પગલું પણ આગળ ચાલતું નથી. પાપના અંધકારથી ઢંકાઈ ગયેલા ભયંકર ઘેર પ્રદેશમાં અને જ્યાં વૈર લેનારા અંતઃકરણને જુસે પ્રજવલિત છે ત્યાં તે મહાવીર પ્રભુ કે જેમને આપણી પેઠે લાલચમાં પડી જવાની ટેવ નથી તે આપણને દેરી જશે નહિ તેવા પ્રભુએ ગમે તે ચેકસાઈથી માણસના અંતઃકરણ વાંચેલા હાય, ગમે તેવી ઉંડી કરૂણાવાળી લાગણીથી તેણે મનુષ્યના દુઃખ સાથે પિતાના આ ત્માને જોડેલે હોય, પણ તેમાં દુષિત દુઃખના એવા ઉંડાણ હાય છે કે જ્યાં નિર્દોષતા જરાપણ અવાજ કરી શકે નહિ આમિક અવનતિ, આમિક માનભંગ, આત્મિક અવગુણનું જ્ઞાન, આત્મિક તિરકાર, હૃદયનાં અસહ્ય કંટાળો કે જેમાં અપવિત્ર જશેખની ગ્યતા Page #135 -------------------------------------------------------------------------- ________________ જે પાપીના વા ઘણાજ અસર આવી ત્રાસદાય મહાવીરના દુ ખેમાં મનુષ્યને ભાગ. ૧૨ (ઈચ્છા નહિ) ભમીભૂત થઈ જાય છે એ વિગેરે લાગઓ કે જે પાપીના અસહ્ય દુખનું બંધારણ મિશ્રિત ભાવે બાંધે છે અને માણસને લાગે તેવા ઘણુંજ અસહ્ય દુઃખે જે નક્કી કરે છે તે મુખ્ય છે અને તે છતાં એ તે ખુલ્લું છે કે આવી ત્રાસદાયક લાગણીને જરા પણ પડછાયે નિર્દોષ મહાવીર પ્રભુપર પડતું નથી. જે પાપને જુરસે છે તેજ પાપને અધિકાર છે જેના દરેક માનષિક અનુભવમાંથી તે વીર પ્રભુ દૂર છે. મતલબ કે જ્યાં પાપના દુઃખને ભેગવવામાં સામેં પાપ બાંધવાનું હોય છે ત્યાં વીર પ્રભુ હેઈ શકે નહિ પિતાના લાભની ખુશાલીની ઈચ્છામાં ઢંગ કરવામાં આવે, વૈર લેવાની ઈચ્છા માં અંધારામાં રહીને આનંદ બતાવવામાં આવે, પિતાના હરીફની કીર્તિ સહન નહિ થવાથી ઈર્ષા કરવામાં આવે અથવા દુશ્મનની હાર તરફ તિરસ્કાર બતાવે છે, તેમજ મહાવીર આગળ બેટી મગરૂરી ની ચાહનાથી અપવિત્ર ભક્તિ કરે, નિરાશાવાળી કૃપણુતા દાખવે, શ્રેષ અને અદેખાઈને ઘા મારવાની ઈચ્છા રાખે, ગમે તે દુઃખી, એ. કાંત અને ત્રાસવાળે મનુષ્ય હોય, અને મહાવીર પાસેથી દિલાસો માગતું હોય તે પણ જ્યાં સુધી તેણે પિતાના આત્માને પાપમાં જોડેલો છે અને પાપના દુઃખને ભેગવતા વધારે પાપી થના પરિણામ રાખે છે ત્યાંસુધી તેને મહાવીરને મજબુત હાથ કદી મળી શકશે નહિ અને તેના પાપની સામે એકલા હાથે તરફડીને ત્રાસ સહન કરવો પડશે. બીજાના દુખ દૂર કરવાની મહાવીરની નિર્દોષ લાગણે છે એમાં શક નથી પણ જેએ પિતાની મેળે પિતાનું મોત ઉભું કરે છે તેને અટકાવવાને કઈ વચમાં પડી શકતું નથી. આભવિ જીવે તેવા હોય છે અને તેથી ગમે તેટલા ચડીને પણું તેઓ ગબડી પડે છે. પાપ કર્મના ઉદયનું લક્ષ. પાપના દુઃખ સહન કરવામાં બીજું તત્ત્વ પાપકર્મના ઉદયનું પિતાને લક્ષ હોય છે તે છે. હૃદયથી જાણીતા પાપ ખરેખર પાપના અંદરના પ્રતિબિંબ રૂપે હોય છે અને માણસને અંતઃકરણપર પર- - માત્માની ઝાંખી છાયા પડે છે તથા જે આત્મા હૃદયના જાણીતા દેષમાં પાપ વૃત્તિવાળા હોય છે તેને પાપકર્મના ઉદયનું લક્ષ હાય. M. P-16. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧રર મહાવીર પ્રકાશ. છે અને તેમાં પણ તે તેજ નાલાયક અને બીન અનુભવી હોય છે. આ જગમાં પણ જેમ આપણું ધાર્મિક સત્યતાની કબુલાત ઝાંખી હોય છે તેમ દુષ્ટ માણસ પોતાના પાપને જાણતાં છતાં પરમાત્મા પ્રત્યે ધિક્કારની નજરથી જુએ છે અને પાપના ઉદયને જાણીને તેના દુઃખ ભેગવતાં વધારે ઘારકને બંધ કરતા રહે છે. અને જે તેને આત્મિક લાગણીનું ભાન હોય છે તે તેના ખરા વિસ્તારમાં તેના પાપકર્મને પરીઘ કેટલું છે તે તેને જણાઈ આવે છે. પિતાના જાતિ ભાઈને ધિક્કારથી કેટલાક પાપી મનુષ્ય પિતાના પાપથી કરે છે પરંતુ જેઓ જાણી જોઈને અપવિત્રપણેજ પૂજ્ય માબાપ કે ભલા મિત્રને મળે છે અને તેના પર પિતાની પાપવૃત્તિની નજરથી જુએ છે તેઓની સ્થિતિ ઘણી ભયંકર હોય છે. પાપકર્મથી બિકણ થઈ ગએલું હૃદય કઈ મહાદેવી હાજર થાય તે પણ ડરીને નાશે છે અને કઈ વખત માણસના ધિક્કારને સહન કરવાને બદલે આપઘાતની શાંતિને શોધે છે. પરંતુ માણસને પાપ પ્રત્યેને તિરસ્કાર અને દેવીને પ્રકેપ તે માત્ર પોતાના પાપી હદયનું અપૂર્ણ પ્રતિબિંબ છે. પાપી માણસ કહે છે કે મૃત્યુ પછી કઈ ગતિ થવાની છે તે કેણ કહી. શકે છે, અહીંના પાપ ત્યાં નડશે એ પણ કેણ જાણે છે પણ ખરેખર એ ઘણું દિલગીરી ભરેલું અને દયાજનક છે કે મહાવીર જે શાંતિથી દુઃખને સહન કરતા તેની પણ આવાભવાનંદિ જીને કંઈ પણ અસર થતી નહતી. મહાવીરને પાપીપર દ્વેષ નહે તેમ ધમપર રાગ નહોતે તેમજ નિર્દોષ પરમાત્માને તેવા અનેક નાસ્તિકને એક ક્ષણવાર પણ અનુભવ થવાનું કારણ નહતું. જો કે તે મનુષ્યની વચ્ચમાં રહેતું હતું અને જેઓ મુક્ત થવાને ઉદ્યમવંત હતા તેમને તેની દઢ સહાયતા હતી અને ગમે તેવા દુઃખની સામે થવાની યુક્તિ તે ઉપકાર બુદ્ધિથી બનાવતા હતા પરંતુ તે છતાં નાસ્તિકપર તેને કશે પણ દ્વેષ નહિ થતાં તેને ઉપકારને વરસાદ તે એક સરખે વરસતે હતું અને તે જેને જેમ આવે તેમ લેકગ્રહણ કરતા હતા નાસ્તિકે ઉલટા માર્ગે ચાલે તેની સાથે તેને કાંઈ સંબંધ નહોતે. ગમે તેવા ભયંકર દેખાવમાં અને જગના દુષ્ટ પરિણુમમાં તેની સામે ગમે તે તિરસ્કાર બતાવવા આવતે તે પણ તેની તેને જરાપણ દરકાર નહતી એટલું જ નહિ પણ પિતાનાજ પા. Page #137 -------------------------------------------------------------------------- ________________ મહાવીરના દુઃખોમાં મનુષ્યને ભાગ ૧૨૩ પના ભયંકર દુઃખમાં તે કદી પણ કષાય વાળી લાગણીને વશ થઈ જતા નહિ. તેને દુઃખની પછવાડે કેવળજ્ઞાનને સૂર્યથી વિશેષ પ્રકાશ ઢંકાઈ રહેલે હો અને તે મહાવીર પ્રભુ જાણતા હતા. કમળ લાગણીથી તેણે એક પછી એક બધા દુઃખે પસાર કીધા અને પિતાની આત્મિક વૃત્તિની દ્રઢતામાં અંશ માત્ર પણ અસ્થિરપણું આ વવા દીધું નહિ. ભયંકરમાં ભયંકર દુઃખ વખતે પણ તેની તેવીજ દ્રઢતા હતી. તેના પર તે જલેશ્યા મુકી તેને બાળીને ભસ્મ કરી નાખવાના ગે શાળાના અતિ નીચ નથી પણ તેણે પોતાની શાંત વૃત્તિ ને જરા પણ ગુમાવી નહોતી પરંતુ ઉલટું ઘણું જ કમળતા અને ઉપકારની લાગણીથી તેણે ગોશાળાને મહા પાપથી બચવાને ઉપદેશ આપે હતું અને તેની દુર્દશાને માટે તેને લાગી આવતું હતું. ઉદયે આવેલા પાપકર્મને જાણનારા મનુષ્યને આ ઉપરથી કેવું ઉચુ શિક્ષણ મળે છે ? એવા પ્રભુની દ્રઢતા જોઈને તે પ્રભુના ચરણ કમળમાં ભવિ જી પિતાના પાપના દુઃખ સહન કરતાં પશ્ચાત્તાપ કરતાં ઢળી પડી છે. તેઓ એવી જ રટણ કરે છે કે હે પ્રભુ ? મારે આત્મા હું તને સંપુ છું, તું તેને ઉદ્ધાર કરજે અનેક બાહ્ય અશાંતિ હોવા છતાં તે મહાવીર પ્રભુને પવિત્ર નામમાં ઉડી વિશ્રાંતિ હતી, નિર્દોષ શાંતિ અનુભવાતી હતી, અને તેના આશ્રમમાં હૃદયની શાંત પવિત્રતા પ્રગટ કે અપ્રગટ પણે જોઈ શકાતી હતી. પાપકર્મ ને ઉદયને જાણવાવાળા પાપી આત્મા પ્રભુના પડખામાં પિતાના પાપી આત્માને સંતાડે તે તેના ગમે તેવા ઘોર અંધકારમય દિલગી. રીના પ્રસંગમાં પણ તે પિતાને સરલ અને સીધે માર્ગ જોઈ શકે. મૃત્યુ પછીની ધાસ્તી. જે કે વરપ્રભુએ છેલા મૃત્યુને અનુભવ્યું હતું, પણ ચાર ગતિમાં ભ્રમણ કરનારા મનુષ્યને મૃત્યુ પછીની સ્થિતિ વિશે જે ધાસ્તી રહે છે, તેના તિક્ષણ દુઃખને ભગી કેવી રીતે થઈ શકે છે જે મૃત્યુએ સામાન્ય નિદ્રા હેત અથવા એક પ્રકારની બેશુદ્ધિ હેત તે પાપી મનુષ્યને તેની અધ ધાસ્તી ઓછી થઈ હોત ઘણે વખતે મરણ વખતનું દુઃખ પણ જીવવાના દુઃખ કરતાં ઘણું ઓછું હોય છે, પરંતુ તે વિશેષ જણાય છે, તેનું કારણ એ છે કે, પાપ તેના પર Page #138 -------------------------------------------------------------------------- ________________ નહિ તો તેને ૧૧૪ મહાવીર પ્રકાશ. ભવિષ્યની ધાસ્તીની છાયા રચી જાય છે, તેની જીદગીના પાપી કામે તેની નજર આગળ ખડાં થાય છે, અને તેથી તે પાપી માણસ મરવાને ડરે છે, મૃત્યુ પછી કેવી ધાસ્તી છે, તે વિષે મનુષ્યની ચિંતા દૂર કરે, અને જણાશે કે, મત તેને વધારે ભયંકર લાગતું નથી. પરંતુ મરતી વખતે માણસને એમ થાય છે કે, અરે ! હું ચાલે જાઉં છું, કયાં જાઉં છું ? તે હું જાણતા નથી, દુનીઆમાં રહીશ કે, બીજે તે તેને ખબર નથી, બધું છેડીને જવું પડે છે. એજ માત્ર તેને પહેલે ત્રાસ હોય છે, તો તેને ન કહી શકે તે છુપ અને ધકાર લાગે છે. પાપને અંધારાવાળે વિકાળ દૂત જણાય છે, અને જેમ જેમ મેત નજીક આવે છે, તેમ તેમ ત્રાસ વધતું જાય છે, અને અશાંતિમાં તેને જીવનમુક્ત થવું પડે છે, પરંતુ મહાવીરનું મૃત્યુ કે જેનાથી પાપે ત્રાસીને નાશી છુયું હતું, તેમાં ઉપર કહેલાં તત્વ નહિ હતા. તેના નિવણને સમય જરા પણ ધાસ્તિવાળે કે અશાંત નહિ હરે, તેને પરલેકની અદશ્ય દુનિયા વિષે કાંઈ પણ શકા, અકસપણું, કે ત્રાસ નહતું. જે જગથી તેઓ નિવૃત્ત થતા હતા, તે જગતના નિર્દય હાથમાં તેને ફરી આવવાનું હતું, તે જગમાંથી તેને પવિત્ર આત્મા નિરાશા અને અંધકારના દુઃખમય પ્રસંગમાંથી હમેશાં મુક્ત થઈને નિરંતર તીસ્વરૂપી પરમાત્મપદને પ્રાપ્ત થતું હતું. પરમ સિદ્ધ પરમાભાઓ સાથે તેના છેવટના મૃત્યુ પછી તે આદિ અનંતકાળ સુધી પરમ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થતા હતા. દુઃખ દિલગીરી અને કંટાળાથી ભરેલા આ સંસારમાંથી તે હમેશને માટે મુકત થઈને જ્યાં ; પરમ શાંતિ અને કઈ પણ બાબતની ન્યૂનતા નથી તેવા સ્થળે જતા હતા. અરે! મૃત્યુથી એ મહાવીરને માત્ર પિતાના મૂળ ઘેર જવાનું જ હતું. એવા મૃત્યુની દરેક ઉત્તમ જી ચાહના રાખે છે; કારણ કે અનંતકાળ સુધી પરદેશ ભટકી ભટકીને પિતાના મળ ઘેર જવાની કોને ઈચ્છા ન થાય? આખરે ખરી શાંતિ તે પિતાનાજ ઘરમાં અને પોતાના કુટુંબીઓમાંથી મળી શકે છે. આત્માનું મૂળ ઘર પરમાત્મપદ છે, પણ કર્મને ભમા તે અહીંથી તહીં ભટકે છે, અને બેટી શાંતિની શોધ કરે છે, એ કર્મશત્રુથી મુક્ત થવાય તે મૃત્યુ એ ત્રાસ નથી પણ ઘેર જવાને માર્ગ છે. શત્રુ એ ત્રાસ નહતનિય હાથમાં નરશા Page #139 -------------------------------------------------------------------------- ________________ મહાવીરના દુઃખોમાં મનુષ્યને ભાગ ૧૨૫ મિત્ર થઈ ગયે છે, તેના તરફ લક્ષ આપો અને તેનાથી દૂર થવાને પ્રયત્ન કરે, જ્યાં સુધી તેમ કરશે નહિ ત્યાં સુધી જન્મ મરણની અને સ સારના બ્રાંતિવાળા સુખની ત્રાસદાયક ધાસ્તી ઓછી થશે નહિ અને પરવશ થઈને મૃત્યુના વિકાળ મુખમાં અનેકવાર પડવું પડશે. મહાવીરનું મૃત્યુ કેવું હતું તેને વિચાર કરી તેવું મૃત્યુ કેમ થઈ શકે તેની શોધમાંજ તમારી ધાસ્તીને અંત આવશે. પવિત્ર આત્મા દાખના કેવી રીતે ભાગીદાર થાય છે. પાપકર્મ દૂર કરવાને કેવા પ્રકારના દુઃખે વધારે ઉમદા અને હોય છે તેમજ કયા દુઃખ પવિત્ર અને જાગૃત સ્વભાવથી જાણી શકાય તેવા હોય છે તેની હવે આપણે તપાસ કરીશું પાપકર્મ જે કે મહાવીરથી હજાર કેજ દૂર રહેતું હતું તે પણ તેના ત્રાસદાયક દુખ અને દીલગીરીના પ્રસંગને તેને પણ અનુભવ થતો હતે પાપ ક. ર્મના ઉદયથી થયેલા કેટલાક અંતરંગ એવા પણ દુઃખે છે કે જે મહાવીરના જેવાજ આત્માઓ જાણી શકે અને જેટલા પ્રમાણમાં આ પણે અંતરંગ આત્મા સ્વચ્છ અને પવિત્ર થયેલ હોય તેટલાજ પ્રમાણમાં મહાવીર પુરૂષના અંતરંગ દુઃખો આપણે અનુભવી શકીએ પાપના જરાપણ સંબંધથી પવિત્ર હૃદયને જ દુઃખ લાગે છે તે દુઃખને આપણે વિચાર કરીએ. મહાવીરે પિતાના મીશનની પૂર્ણાહુતિમાં પાપકર્મને જે રીતે ક્ષય કર્યો છે તેનું પ્રમાણ આપણું અપૂર્ણ અંતઃકરણથી નીકળી શકે નહિ, માત્ર તે આપણી વચમાં નજીકમાં રહેતા હતા તે થીજ આપણે તેને ઝા માર્ગ શોધી શકીએ છીએ. નિર્દોષને પણ દૂષિતની સાથે જન્મનો સંબંધ હોય તે પાપના પ્રસંગથી કરીને ક્રમેક્રમે તીણું દુઃખ ઉત્પન્ન થાય છે મહાવીરના દુઃખો આપણે આગળ વાંચી ગયા છીએ તે પ્રમાણે ઘણી બાબતમાં એકાંત હતા અને સાંસારિક જીવનમાં તેનું નામ કે નિશાન પણ નહતું પરંતુ બીજી રીતે વિચાર કરીએ તે આસપાસના નિતિક દુઃખને પિતાના અંતઃકરણ સાથે વીંટાળીને પાપ સાથેના નિર્દોષ સંબંધથી દુઃખ સહન કરીને વીરપ્રભુ દરેક જાગૃત આત્માને પિતાને દઢ અને મજબુત દિલાસા વાળે હાથ આપે છે કારણકે જેમ જેથી આપણે મહાવીર જેવા વધારેને વધારે થતા જઈએ છીએ તેમ તેમ આપણી પડતીના ચિન્હો Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ મહાવીર પ્રકાશ. ઓછા થતા જાય છે, પાપના નજીકના સંબંધથી આપણે ચેતીને વધારેને વધારે દૂર રહેતા જઈએ છીએ અને તેથી આપણે દુઃખી દબાણના પ્રસંગમાં અને જગતુના દૂષિત નીતિના વાતાવરણમાં આપણે આગ ળને આગળ વધતા જશું અને મહાવીરના દુઃખના ભાગીદાર બનતા જશું. પવિત્ર હદયના અને કોમળ અંતઃકરણના સ્ત્રી પુરૂષને કઈ બિભત્સ વિચારથી ભરેલું પુસ્તક વાંચવાની ફરજ પાડવી તે તેને અને સહ્ય થઈ પડશે તે પછી જેઓને પાપ પ્રત્યે તિરસ્કાર છે તેમને પાપકર્મના જીદગી સુધીના માત્ર શબ્દથી નહિ પણ દરેક કાર્યમાં પણ પરિચય અને સંબંધમાં આવવું પડતું હોય તે ગમે તેવા શારી રિક ત્રાસ કરતા તેને એ દુઃખ કેટલું અસહ્ય અને ભયંકર લાગશે? પરંતુ આવી જાતની કલ્પનાવાળે દાખલો પાપમય જગતમાં મહાવીરની સ્થિતિ વિશે આપણને ખાત્રી કરાવવામાં માત્ર મદદરૂપ થાય કારણકે તે મહાવીર પ્રભુની પવિત્રતા સંપૂર્ણજ્ઞાનવાળી અને ગમે તેવા પવિત્ર મનુષ્ય કરતાં પાપ તરફ વધારે ધિકાર બતાવનારી હતી એટલું જ નહી પણ આ દુનીઆના પાપ વિષેનું તેનું લક્ષ ઘણુ જ સૂક્ષ્મ અને તરત જાણી લેવાની શકિતવાળું હતું તેની હાજરીથી જ પાપ જાણે પિતાના સઘળા જોરથી ઉછળ્યું હોય તેમ જગને તેને પિતાના અને બીજાના દુઃખેથી ખળભળાવી દીધું હતું. મનુધ્યની દુષ્ટ લાગણીઓ પણ એવા ઘેર પાપકર્મ તરફ ધિક્કાર બતાવ્યા વગર રહી શકી નથી. મનુષ્યના અધમ આત્માઓમાં વર અને દુર્ગ થી ભરેલું નર્ક જાણે સાથે મળીને ભયંકર રીતે મહાવીર પ્રભુની સામે ઉલટી પડયું હોય તેમ પાપકર્મો દેખાવ દીધું હતું. ઇતિહાસ ની ત્રાસદાયક નંધમાં માપકર્મ પિતાની છેક છેલી મર્યાદા ઉછળી રહેલું અને તેના સાક્ષી તરીકે એકજ વિરપ્રભુહેવાનું હમેશને માટેaખાએલું રહેશે. તે વરપ્રભુની દેણીમાં પાપકર્મ ગમે તેટલા વેષ ધારણ કરી ને આવ્યું તે પણ દૂર થઈ શકયું નથી. ગમે તેટલા પ્રપંચ અને દણમાં છુપાઈને શબ્દોમાં કે સ્વરૂપમાં તે ઘોર પાપકર્મનું વીરપ્રભુ પાસે કશું ફાવ્યું નથી. ગમે તેવા સારા કે નઠારા વેષમાં હેય તોપણ પાપ તેનાથી છુપું રહ્યું નથી. મેશની રથાયી હવા લેવાની જાણે પ્રકૃતિ બંધાઈ ગઈ હોય તેમ ગમે તેવા પાપી ઘરમાં અને દુષ્ટાચારી Page #141 -------------------------------------------------------------------------- ________________ મહાવીરના દુખેમાં મનુષ્યને ભાગ. ૧૨૭ મનુષ્યમાં તે રહીને પિતાની શ્રેષ્ઠતા જાળવી શક્યા હતા અને એટલા માટેજ તેઓ પિતાને પાપકર્મને ઝાંખે સ્પર્શ થઈ શક્તિ નહેતે તેના સંબંધમાં આવીને ઘણા સૂક્ષ્મ અને તણું દુખે સાથે રહીને ધીરજથી અને બહાદુરીથી તેમણે સહન કર્યા હતા. બીજાને પાપકર્મ જેવાથી ઉત્પન્ન થતી લાગણી. પાપકર્મના જે દુઃખ મહાવીર પ્રભુએ સહન કીધા છે તેમાંથી મનુષ્યને ભાગીદાર થવાનું બીજું તત્વ પિતાના જાત ભાઈઓના પાપકમ જોઈને જે લાગણું અને દુઃખ ઉત્પન્ન થાય છે તે છે. મહાવીર પ્રભુ ફકત જગતના પાપકર્મને જેનારજ ન હતા પરંતુ જે પાપી મનુષ્ય તેના પ્રત્યે પૂજ્ય બુદ્ધિથી પ્રેમ ધરાવતા હતા તેમનું ભવિષ્ય સુધારવા તેઓ વિરાગીપણે પણ ઉપકાર કરવામાં સતત ઉદ્યમવત હતા અને આ ઉપરથી જાણવું ઘણું સહેલું થઈ પડશે કે તેમના દુઃખે વિષે ઘણીજ ઉંડી લાગણીવાળા હતા. જો કે પાપકર્મના સઘળા કર્તવ્ય પવિત્ર હૃદયના મનુષ્યમાં તોફાન અને બંડ જગાવે છે તે પણ મહાવીર પ્રભુની નજીકમાં રહેનારા પ્રાણુના સંબંધમાં તે પ્રકાર બને તે તે દેખાવ ઘણે દુઃખ ઉપજાવનારે થઈ પડે. જેઓ આપણને પ્રિય હોય છે તેઓના પાપકર્મ જોઈને આપણને સ્વાભાવિક લાગશું થયા વગર રહેતી નથી. એક ભાઈની દુષ્ટતા અને જાતીય ભ્રષ્ટતા વિષે વિચાર કરતાં તેના પવિત્ર, ભલા અને વિશાળ હૃદયવાળા ભાઈને ઘણું તણું અને ઘાતકી દુઃખ થાય છે. કેવા પ્રકારના સૂક્ષમ બંધનથી એક હૃદય બીજા હૃદય સાથે જોડાય છે અથવા એક આત્મા બીજા આત્મા સાથે કેવી છુપી રીતે મળી શકે છે તે જાણવું ઘણું આશ્ચર્ય ઉપજાવનારું લાગે છે અને જે કે એક હૃદય બીજાના સુખ દુઃખના ભાગી નહિ થતા આમ તેમ ભ્રમણ કરે તેપણે બીજાના પ્રમાણિકપણ વિષે કે પાપીકાર્ય વિષે તેને જાતિ અનુભવ થયા વગર રહે નહિ. ઉદાહરણ તરીકે એક પતિને કે પત્નિને પોતાની પત્ની કે પતિતરફથી અપમાન થાય તેથી કેવું દુઃખ અને શરમ લાગશેતેને વિચારકરે. અથવા એક દુરાચારી છેકરાને સ્વચ્છેદપણે ભટકતા જોઈને તેને ભલા બાપને તે વિષે કેટલું દુઃખ અને લાગણી થશે. કૈટુંબિક ઘેર શુમાં એક એવા પ્રકારને સુસંપ હોય છે કે જેથી તેમાંની કેાઈ પણ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મહાવીર પ્રકાશ. વ્યક્તિ બાકીનાઓને વિનય સાચવ્યા વગર ચડી શકે નહિ તેમ પડી શકે નહિ અથવા માન પામે નહિ તેમજ અપમાન પણ પામે નહિ. એકજ લોહીને અને કેટુંબિક પ્રેમની ગાંઠથી બંધાએલા મનુ ખ્યામાં જે છુપા કુદરતી કળાંકોશલ્યથી એક બીજાના હૃદયઅરસપરસ મળેલા હેય તેમજ એક બીજાના વર્તનનું દરેક અનુકરણ કરનારા હોય, કુદરતી સંબંધ હોવા છતાં હજારે નજીકની યાદગીરીથી તેમાં દઢતા જણાતી હોય અને તેમાં લગભગ એક રૂપતા થઈ જાય ત્યારે તે કુટુંબમાં એક વ્યક્તિની ગંભીર ભૂલ વિષે જે લાગણી થાય તે વિષે વિચાર કરે. એજ કુટુંબમાં જે છોકરે ઉલટે માર્ગે ચાલે તે તેનો બાપને કેટલી ઉડી લાગણી થશે. તેની લાંબા વખતની સંભાળ અને સંરક્ષણ પછી તે છોકરો જે તેની એકજ આશા, મગરૂરી અને પ્રેમનું સ્થાન તે માનતે હોય તે અપવિત્ર અને અનાચાર માગે પ્રવર્તે તથા તેના નિર્દોષ નામને કલંક લગાડે ત્યારે તેને કેવી લાગણું થતી હશે તેને વિચાર કરે. જો કે તે પિતા પિતે નિર્દોષ છે, છેકરાના પાપને માટે કાંઈ તે દેષિત ગણાય નહિ તે પણ સંબંધને માત્ર લાગણીથી તેને ભાગીદાર થાય છે. જેને એવી અસર થશે કે જાણે છેકરાની ગેરવર્તણુંકને તિરસ્કાર અને શરમ ને માટે મારેજ નીચું જોવાનું છે. અરે એટલું નહિ પણ પોતાના પાપથી તેને જેટલું દુઃખ થાય તેના કરતાં આથી કરીને તેને ઘણુ તીણા દુઃખને ડંસ લાગશે ખરી હકી કત એવી છે કે છે કરે પાપકર્મ કરવાને પ્રવૃત્ત થયે તેજતેની હલકાઈમાં નબળાપણું બતાવે છે. અને બીજી રીતે ખરી વાત એમ હોય છે કે માબાપ પોતે હલકા કામે કરી પછી પશ્ચાત્તાપ કરતા હોય તેપણ તેની પર્વની અસરથી બીજાઓ ખરાબ થયા હશે એ વિચારથી પણ દુઃખ થાય છે. આ સિદ્ધાંતનું તાત્પર્ય ખુલ્લું છે. મહાવીર આપણા મહાન પિતા હતા, તેણે આપણુ જેવું જ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેના હૃદય સાથે આપણા હૃદયની તેના આત્મા સાથે આપણા આત્માની એકયતા થાય એવી તેની નિષ ઈચ્છા હતી જેમ તેના પુત્ર અને ત્રેિ આપણે તેને પિતા ગણી આપણા દુઃખે નિવારણ કરવાની પ્રાર્થના કરતા હતા અને આજપણ કરીએ છીએ તેમને પણ નિરાગી હોવા છતાં આપણે પાપકર્મને દૂર કરવા માટે નિર્દોષ ઉપકારની લાગણીથી ઘણુ મનુષ્યને બંધન મુક્ત કરતા હતા કત એક કરીને પોતાના જ Page #143 -------------------------------------------------------------------------- ________________ મહાવીરના દુ ખેમાં મનુષ્યોને ભાગ. આ રીતે તે જાણે આપણા દુઃખના ભાગી થયા હોય એમજ કહી બે તે એક રીતે ખોટું નથી. જગતના સંબંધી અને નેહિઓ આપણા પ્રત્યે લાગણીવાળા હોય તે આપણે એક ભવ સુધારી શકે છે, પણ જે મહાવીર પ્રભુ અનેક ભવાંતરને પાપકર્મને જડમૂળથી ઉખેડી નાંખી ભવબંધનમાંથી મુક્ત કરે તેના સંબંધની સાથે જગન્ના કયા સંબધની સરખામણ થઈ શકે? મનુષ્યના ગમે તેવા દઢ એ મને મહાવીર અને તેના અનુયાયીઓના એજ્યને કિંચિત્ અંશ માત્ર કહી શકાય. જે કાંઈ આપણું માટે બની આવે છે, તે તેના સાધનથી જુદું નથી. તેના સર્વ શક્તિમાન હૃદયમાં આપણું ગમે તેવું સૂમ દુખ પ્રત્યક્ષ છે, અને આપણે દુર્દશાની ઉડી લાગણીથી તે પ્રાણીમાત્ર પર અનેક ઉપકાર કરવામાં પ્રવૃત રહે છે. તેના પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાથી જ જાણે તે આપણું સઘળા શેક અને સંતાપને બે લઈ જતા હોય, તેમ આપણે છૂટા થઈ ગયા હોય તેવો ભાસ થાય છે. આપણું અઘાર કર્મ જાણુને એક પતિ પતાની સ્ત્રીને માટે કે એક પિતા પિતાના પુત્ર માટે જે લાગણું ધરાવે છે તેના કરતાં વરપ્રભુનું હૃદય ઘણીજ દયા અને અનુકંપાની લાગ થી ઉભરાઈ જતું હોય છે. જો કે તેઓ સમભાવી અને મધ્યસ્થ નિરાગી પ્રકૃતિવાળા હોય છે, તે પણ વ્યવહાર દષ્ટિએ તેઓમાં પરેપકાર વૃત્તિ ઘણીજ વિશેષ હતી, એમ કહેવાનું રહસ્ય ન સમજી શકાય તેવું ભેદ ભરેલું નથી. વળી પિતે ઘણજ પવિત્ર અને ઉચ્ચપદને પ્રાપ્ત થએલા હોવાથી દૂષિત અને પતિત પ્રાણીઓ વિષે ઉલટી વિશેષ લાગણી થઈ આવે એ સાહજીક હતું. તેની અનહદ ઉપકારની લાગણીને પુરાવે એજ ગણી શકાય કે તેઓ છેક છેવટે જ્યારે નિવણ પામ્યા ત્યારે પણ હજારો જીને ભવાંતરના દુઃખમાંથી મુક્ત કરવાને સેળ પહાર સુધી ભવ્ય પ્રાણીઓને અતિ ઘણી ઉપકાર કરનારી ઉપદેશની ધારા ચાલુ રાખી. મતલબ કે તે એક એવું ઉદાર અને ઉચ્ચ હદય હતું, કે જે સમભાવે હજારે પ્રાણુના દુઃખના ભાગી થઈ તેઓના દુઃખ દૂર કરવાની પિતાની પરોપકારવાળી પ્ર. વૃત્તિમાંથી પિતાને મુક્ત કરી શકતા ન હતા. તેની નિર્દોષતા ગમે તેવા દુર્ગુણેને દૂર કરી શકતી હતી. તેની પવિત્રતા દુરાચારને દૂર II P–17. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ મહાવીર પ્રકાશ કરી શકતી હતી અને તેની મધુર ઉપદેશ વાણું ગમે તેવી મૂછમાંથી મનુષ્યને જાગૃત કરી શકતી હતી. આવા પ્રકારની વ્યવસ્ફારીક રીતથી મહાવીર પ્રભુ દૂષિતના દેષ અને દુખને માટે ઊંડી લાગણીવાળા અને જાતે દુઃખ સહન કરવાવાળા હતા. પાપકર્મનો ભોગ. પાપકર્મના ઉદયથી મહાવીર પ્રભુએ જે જે દુઃખ સહન કીધા તેમાં તેઓ જાણું જેઈને પાપકર્મના ભેગા થઈ ગયા હતા કારણકે તેમ કર્યા વગર તેઓ પિતે મુક્ત થાય નહિ અને બીજાઓને પણ મુક્ત કરી શકે નહિ. તેને માટે જીવ આપનાર અનુયાયીઓની વચમાં રહીને તેણે પપકર્મના અસહ્ય રને પિતાની શક્તિ છતાં મૂંગે મેઢે સહન કીધું, અને કર્મશત્રુઓએ જાણે તેનું નિકંદન કાઢી નાખવાને તૈયારીઓ કરી હોય તેમ પિતાના સઘળા સામર્થ્યથી અને કાવા દોવાથી તે પ્રભુ પ્રત્યે ધસારે કીધે તે વખતે ઈદ્ર મહારાજ અને બીજા દેવતા - થા મનુષ્યએ ભક્તિભાવથી પ્રભુને રખેવાળી કરવાની વિનંતિ કરી પરંતુ તેઓ પતે કાંઈ ઓછી શક્તિવાળા નહતા તેથી કેઈની પણ સહાયતા વગર પિતાની શક્તિ પર અંકુશ રાખીને તેઓ પાપકર્મના ભોગ થઈ તેને દૂર કીધા. વળી તેમાં વિશેષતા હતી કે જેઓએ તે પ્રભુને અતીશે દુઃખ દીધા તેઓ સઘળા પ્રત્યે તેમની ઘણીજ માયાળુ લાગણી હતી અને તેમને પાપકર્મથી મુક્ત કરવાની ઉપકાર ભરી વાણીને લાભ તેઓ આપતા રહ્યા હતા જેમકે શાળાને પિતેજ ઉપદેશ આપી જ્ઞાનવાળે કીધે ત્યારે તેણેજ તણે ઘા મારી ઉપકારના બદલામાં અપકાર કરી કૃતદનપણું કીધું. ખરું જોતાં આવા પ્રકારના દુઃખે ભાગ્યે જ સહન થઈ શકે તે છતાં તેમણે ઉલટ તેના પ્રત્યેકરૂણાજ બતાવી હતી. આપણું સાંસારિક પ્રેમભાવમાં પણ કેઈની સાથે લાંબે વખત પ્રીતિ રહી હોય તે તૂટી જાય અથવા જેમના માટે આપણે આપણું પ્રાણ પાથરવાને તૈયાર હેઈતેઓના તરફથીજ જે આપણું અપમાન અને નુકસાન કે દગો કરવામાં આવે છે તેથી જે અસહ્ય દુઃખ થાય છે તેની બરોબરી બીજા દુખ સાથે થઈ શકે નહિ. એક મિત્ર કે બધુની અપ્રીતિ અથવા પતિ પત્ની વચ્ચેના વિશ્વાસઘાત કે જે. Page #145 -------------------------------------------------------------------------- ________________ મહાવીના દુ બોમાં મનુષ્યને ભાગ ૧૩ એને અરસપરસ ઘણેજ દ્રઢ સ્નેહ અને લાગણી હોય છે તેનું ઉપર જણાવ્યું તેવું ઉલટું વર્તન જોઇને તેમના ભલાને માટે આપણને દશગણું દુઃખ થાય છે. એક ઉદાર માયાળુ હૃદયના વૃદ્ધ માણસને માટે એક નાટકમાં એવું ઉદાહરણ આવે છે કે તે ઘણીજ તીવ્ર લાગણીથી પિતાના પુત્રને ચાહતે હતું પરંતુ તે દુષ્ટ અને ઘાતકી પુત્ર તરફથી તેને વૃદ્ધ પિતાને ઘા મારવામાં આવ્યું. હવે તે ઈજા પામેલા વૃદ્ધ માણસના હૃદયમાં કેવી કે મળતા અને ઉંડી લાગણી હતી તે શબ્દોથી કહી શકાય નહિ પ્રથમ તે તે વૃદ્ધ માણસને ઘા લાગે ત્યારે તેને એકાએક આશ્ચર્ય ઉત્પન્ન થયું. જે તે પિતાના સઘના પ્રેમથી ચા ડુતે હતો, અને આ સંસારના સઘળા સુખે જેમણે પિતાના તે પ્રિય પુત્રને સેંપી દીધા હતા તેનાજ ઘાતકી હાથથી વિશ્વાસઘાત કે દગો થયો હશે એ વિષે તે તેને સ્વપ્ન પણ નહેતું; પણ જ્યારે એ બાબત પુરાવાથી સાબીત થઈ ત્યારે તેને ઉલટું વધારે તી. શું દુઃખ થવા લાગ્યું, ન રેકી શકાય તે તિરસ્કાર તેને છુટ અને તેના અંતઃકરણમાં તે ઘણુ ગુસ્સાથી અને દીલગીરીથી આશ્ચર્યકારક દિલાસાની શોધ કરવા લાગ્યો પણ જ્યારે એક પછી એક જુદી જાતની લાગણી પસાર થઈ જાય છે અને પોતાની ભૂલનો વિચાર કરવાને મન નિવૃત્ત થાય છે ત્યારે દુઃખ અને પશ્ચાત્તાપના અસહ્ય બોજાથી તેનું અંતઃકરણ કરે છે, અને તે કંગાળપણથી તેમજ અતિશે નિરાશાને લીધે તેને ઘેલછા લાગુ થાય છે અને તુટેલા હૃદયવાળે તે બિચારે વૃદ્ધ તુરતજ મરણને શરણ થાય છે. તાત્પર્ય એ છે કે છેકરા પ્રત્યેની અતીશે પ્રેમની લાગણીથી તે છેકરાના પાપને માટે તેને પિતાની જાતને આખરે ભેગ આપે પડે છે. પરંતુ જે ઘણુ મનુષ્ય નાસ્તિક થઈ પ્રભુના વચનને અનાદર કરે છે અને પિતાની જાતને હમેશને માટે અંધારા ખાડામાં નાખે છે તેએને માટે પરોપકારી માવીર પ્રભુ ઉડી લાગણી ધરાવે છે તેમનું અપમાન કરવામાં આવે તો પણ તેમની લાગણીમાં ફેર પતે નથી. તેઓ કદી પિતાની શક્તિનું જોર બતાવી કોઈને સમજાવતા ન હતા, અને તેથી તેને આદર સત્કાર ઘણે સ્થળે ન થાય તોપણ જેઓના ઉધાર થાય તેમને ઉધાર કરે એજ માત્ર તેની રાગદ્વેષ વગરની Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ મહાવીર પ્રકાશ. ઈચ્છા હતી. પાપીને પણ તેઓ માયાળુપણે બેલાવતા અને તેની યેગ્યતા પ્રમાણે તેને ખરા માર્ગમાં લઈ જતા હતા. હવે આ ઉપરથી સમજી શકાય છે કે મહાવીર પ્રભુની લાગછે અને તેમણે સહન કરેલા દુઃખે કુદરતના ત્રણ ઉમદાપણાની નિ શાની છે અને તેના બની શકે તેટલા ભાગીદાર થવામાં મનુષ્યને શરમ નથી પણ મહત્વતા છે. જો કે મહાવીર પ્રભુના મહાન દુઃખના ભાગીદાર થવાને તેને કોઈપણ અનુયાયીઓને માટે અશકય હતું તે પણ તેવા પ્રકારની ઉંડી લાગણીથી દિલગીરી ઉત્પન્ન થાય તે પણ પિતાને જાતી ભેગ આપવાની સારી તૈયારી કરેલીજ ગણાય કારણ કે દરેક ગેરવિશ્વાસના કાર્યમાં તેઓ વીરપ્રભુમાં દૂરથી પણ પૂર્ણ શ્ર દ્ધા ઉત્પન્ન કરવા કરાવવાને તત્પર હોય છે. સામાન્ય વિચારથી મહા વીરના દુઃખે ગમે તેટલું જુદાપણું બતાવે છે તો પણ તેમાં કેટલા એક એવા વિચારે છે કે જેથી મનુષ્ય અને મહાવીર સંબંધ આ બાબતમાં ઘણે નજીક લાવી શકાય. તે વર પરમાત્મામાં પૂર્ણ શ્રદ્ધા રાખવાથી મનુષ્ય પિતાના પાપકર્મથી છૂટે થાય છે એટલું જ નહિ પરંતુ તે મહાન આત્માની સાથે મનુષ્ય એટલા બધા સહાનુભૂતી વાળા થાય છે કે જેથી કરીને તેઓ પાપકર્મની આંખે થઈને તેમાં ફતેહમંદ થાય છે. તેથી કરીને મહાવીરના જીવનનું જેટલું અનુકરણ થઈ શકે અને તેના દુઃખના ભાગી થઈ શકાય તેટલું હિતકર અને આનંદને ઉત્પન્ન કરનારું છે તમારે એક સામાન્ય સત્યને વળગી રે હેવું કે તમારામાં પણ મહાવીરપણું છે. મહાવીરના દુઃખના વખતમાં એટલે કલ્યાણનો માર્ગ છે તેટલે બીજા મનુષ્યના ગમે તેવા સુખના પ્રસંગમાં રહેવાથી ર ળી શકશે નહિ. સાંસારિક સ્નેહ પણ આપણને શીખવે છે કે પ્રીતિવાળું હદય દરિદ્રતા અને મુશ્કેલીથી કંટાળ્યા વગર ઘણાઓને સહાય કરે છે. તેમજ વળી બધા નમ્રતા અને જીંદગીના સુખવાળું જીવન ગાળે એવી ચાહના રાખે છે. સા માન્ય મનુષ્યને માટે જ્યારે એ પ્રમાણે છે ત્યારે જે વીરપ્રભુને આપછે અતિ ઘણું પૂજ્યભાવથી માનીએ છીએ અને જેએનું જીવન પારમાર્થિક અને નિઃસ્વાર્થ છે તેના પગલે ચાલવાને, તેના દુઃખના ભાગીદાર થવાને કેટલી વિશેષ ઉંડી લાગણી અને ખુશાલી થાય? Page #147 -------------------------------------------------------------------------- ________________ મહાવીરને દુ માં મનુષ્યોને ભાગ. અને જો તે મિશ્રિત પ્રેમ, માન અને પૂજ્યભાવ કે જે મનુષ્યના હૃદયમાં ઘણી શ્રેષ્ઠ રીતે હેઈ શકે છે, જે મહાવીર પ્રભુની ભક્તિ તમાર છુપા આત્મામાં ઓતપ્રેત થએલી હેય, તે જે માર્ગથી મહાવીર પ્રભુએ કર્મશત્રુના ચૂરેચૂરા કરી નાખ્યા તેને અનુભવ તમને મળ વાથી તમારા ગમે તેવા દિલગીરીના પ્રસંગમાં તમને કેટલે આ શ્ચર્યકારક હર્ષ ઉત્પન્ન થશે ? મનુષ્યથી મહાવીરના જેવું ન બને એ મ માની કદાચ ઉપરની હકીક્ત અતિશકિતવાળી લાગતી હશે તે પણ એટલું તે નકકી છે કે ઘણું અંતઃકરણમાં કુદરતી રીતે સત્ય લાગણી ઉછળતી હોય છે અને તેવા માણસે મરતી વખતે પણ કાંઈપણ અધીરાઈ વગર એટલું જ કહે છે કે “મારા કર્મના દુઃખ મા રેજ ગવવા જોઈએ માટે જેટલું દુઃખ આવવાનું હોય તેટલુંભલે આવે, તે સહન કરવામાં જ મારું કલ્યાણ છે” તમે મહાવીર પ્રભુના દુઃખના જેટલે અંશે વિશેષ ભાગીદાર થઈ શકે તેટલે તમે વિશેષ આનંદ માને. કારણકે મહાવીરના જે ઉપસર્ગોની હકીક્ત આપણે જાણીએ છીએ તે મહાન આત્માની એક મજબુત સાબીતી છે. ઉચ્ચપદ પ્રાપ્ત કરવાની જે ગુપ્ત ની છે, તેમાં ખુશાલી અને સુખ એ ઉમદા સ્વભાવની ખરી નિશાની નથી. ઘણું ખુશાલીના ખુશનુમાં પ્રકાશ કરતાં મનુષ્ય પ્રકૃતિને ઉચ્ચપદ તરફ દોરી જનાર ઘણું ઊંડું કારણ દુઃખ અને દીલગીરી છે ઘણાં આનંદ કરતાં ઘણું દુઃખ બીજી દુનિઓમાં શ્રેષ્ઠપ. દને આપનારું છે. દૈવિક નિરાશાના ઊંડાણમાંથી ઘણી વખતે આં. સુઓના વરસાદ વરસે છે. ને દુઃખ, કલેશ, અને કાળ કષ્ટને સહન કરવાથી મહાન તીર્થકર મહાવીર પ્રભુ જેવા પોતાના આત્માને મુક્ત કરી શક્યા તે દુઃખ વિષે વિચાર કરતાં એમ જણાય છે કે સુખ અને શાંતિથી મહાન પદ મળે એવું કુદરતનું બંધારણ જ નથી. આજ પણ આ જગની સપાટી પર એવા દુઃખી અને દિલગીરીના પ્રસંગે મળી શકે છે કે, જે પરથી વિચારવંત મનુષ્યને ઘણા આશ્ચર્યની સાથે એવા નિશ્ચયપર આવવું પડે છે કે મોટા થનારાઓ લગભગ બધા દુઃખ અને સંતાપનેજ આભારી છે. શ્મશાન ભૂમિને વિષે એક બાળક વિચાર વગર આનંદથી રમશે, પણ વિચારવંત - Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મહાવીર પ્રકાશ. નુષ્યને ઉડી લાગણી અને દુઃખથી અનેક વિચારોની પરંપરાઓ ઉત્પન્ન થશે. યાદ રાખવું કે બાળકના આનંદના ભાગીદાર થવા કરતાં આ દુનિઆ છેડી ગએલા મહાન પુરૂના દુઃખના જવાબદાર થવું વધારે સારું છે. કેટલાક એવા નકામા અને ખાટી મેટાઈવાળા માણસ છે કે જેઓ, કઠોરતા અને સ્વાથી પણાને વશ થઈને પશુની ઉપમાને ગ્ય પિતાનું જીવન કરી દે છે, અને જગતમાં જે નાશકારક મેહિની છે, તે તેમને અંધ બનાવી ખરા માર્ગ પર આવતા અટકાવે છે. જેઓ એક વખત દરિદ્રી હશે તેઓ બીજી વખત રાજા થશે પરંતુ મહાવીર પ્રભુએ જે રાજ્યપદ મેળવ્યું છે તેની સરખામણી ચક્રવર્તીના કરેડે વર્ષના રાજ્ય સાથે પણ થઈ શકે તેમ નથી. તે રાજ્યને કદી અંત આવવાને નથી માટે મહાવીરની પેઠે આપણે દુઃખ સહ.. ક. રીશું તે મહાવીરના જેવું જ રાજ્યપદ ભોગવીશું. તેના જેવા દુઃખથી આપણી પણ તેના જેવી જ મહત્ત્વતા થશે. પવિત્ર અને બંધ વગરના દુઃખ સહન કરવાની તમારી ગ્યતા તમારી પરમપદને પ્રાપ્ત કરવાની રેગ્યતાનો પુરા અને પ્રમાણ છે. કઠેર સુર સાંભળીને જે કાન વધારે દુઃખિત થયેલા હોય છે તેજ કર્ણ મધુર સ્વરને સિાથી વિશેષ આનંદ અનુભવી શકે છે. જે હૃદયમાં દુશ્મનનાં દૂરના ઘણું ઊંડા ઘા લાગેલા હોય છે તેઓજ ખરી મિત્રતાના પ્રેમને ખરે આનંદ અનુભવી શકે છે. આ અપૂર્ણ અને ઈદ્રજાળ જેવા જગતમાં આ ત્માને જે જુલમ અને સંતાપ સહન કરવા પડે તે એક એવું શાંત ભવિષ્ય અને ન કહી શકાય તેવા આનંદનું ચેકસ ધારણ દર્શાવે છે કે જે બીજી પર્ણ અને સત્યતાવાળી દુનિઆમાં સંપૂર્ણ ફતેહમંદીથી આ સંસારને દુઃખી આત્મા પરમસુખને અનુભવી શકે છે. પાપ કર્મના ન રોકી શકાય તેવા સ્પર્શથી તમને જે દુઃખ થતું હોય તે પરથી તમે તમારા ચળકતા ભવિષ્યનું અનુમાન કરી શકશે. જ્યારે તમે આ દુનિઓના અતિશે દુઃખ સહન કરી મુક્ત થશે અને મિશ્રિત ભાવ વગરના શુદ્ધ પ્રેમ અને પવિત્રતાના વાતાવરણમાં તમે આ વશે, જ્યારે પાપકર્મનું નામ કે નિશાન રહેવા પામશે નહિ, ત્યારે તમે સમજી શકશે કે પાપકર્મના દુઃખને સહન કરવું તે હમેશના Page #149 -------------------------------------------------------------------------- ________________ . મહાવીરના દુ ખામાં મનુષ્યના ભાગ. ૧૩૫ સુખને પ્રાપ્ત કરવાના મુખ્ય અને જરૂરના ઉપાય છે. હવે મહાવીર પરમાત્મા કે જે જગપુર મહાન ઉપકારના કરનારા છે, તેમની સાથે જે આત્માએ પાપના પંજામાં સપડાઇ ગયા છે, અને ઉલટા માર્ગ ગ્રહણુ કરે છે, તેને માટે તમાને ઘણી ઊંડી લાગણી થવી જોઇએ. કારણકે ભવિષ્યમાં તેમાંના ઘણા આત્માઓને મારી પેઠે ઉદ્વાર થશે, તેઓ પણ ઉચ્ચપદને પ્રાપ્ત કરશે, અને તમે! સર્વે મહા વીર પ્રભુના જેવાજ પરમાત્મા થઇ એક સ્થળે સિદ્ધિપદને શેાભાવનારા થશે, તેથી જેમ મહાવીરના આધારે તમારા ઉદ્ધાર થાય છે, તેમ તમારા આધારે બીજા પાપી જીવાના ઉદ્ધાર થાય તેવી ચાડુના રાખા; કારણકે દુઃખના ભાગીદાર થનારાએ પરમ સુખને પ્રાપ્ત કરે છે. પ્રથમ ભાગ સમાપ્ત. સમાસ · Page #150 -------------------------------------------------------------------------- ________________ ए महावीर प्रकाश. प्रथम भाग समाप्त. Fea532GERS Page #151 -------------------------------------------------------------------------- _