Page #1
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ
ભાગ ૨ મુબઈ યુનિવર્સિટીએ પીએચ.ડી.ની ડિગ્રી માટે માન્ય કરેલ શોધનિબંધ
દિવ્યકૃપા અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસુરીશ્વરજી મહારાજસાહેબ
શુભાશિષ
તપસ્વીરત્ન પૂ. આ. ભ. શ્રી ગુણદયસાગરસૂરીશ્વરજી મ.સા.
તથા. સાહિત્યદિવાકર પૂ. આ. ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ.સા.
લેખિકા અચલગચ્છાધિપતિ પૂ આ. ભ. શ્રી ગુણસાગરસુરીશ્વરજી મ.સા.નાં આજ્ઞાતિની પૂ, સા. શ્રી જગતશ્રીજી મ.સા.નાં શિષ્યા પૂ, સા. શ્રી નિરંજનાશ્રીજી મસા.નાં શિષ્યા પૂ. સા. શ્રી પુણ્યોદયાશ્રીજી
મ.સા.ના શિષ્યા
સાધ્વી શ્રી મોક્ષગણાશ્રીજી
પ્રકાશક
શ્રી આર્ય જય કલ્યાણ કેન્દ્ર
મુંબઈ
Page #2
--------------------------------------------------------------------------
________________
Mahakavi Shree Jayshekharsuri (Ph. D. Thesis on Life and Literature of Jayshekharsuri, A Great Poct of Fourteenth Century) by Sadhvi Mokshagunashreeji
First Edition October 1991
–
Price – Rs. 50–00
-
:
પ્રથમ આવૃત્તિ : વિ. સં. ૨૦૪૭, આસા; ટાબર, ૧૯૯૧ ક્રિમત : રૂપિયા પચાસ
ભાગ ૧-૨ના સેટની કિંમત રૂપિયા એકસે
પ્રકાશક
આય જય કલ્યાણ કેન્દ્ર
મેઘરત્ન એપાર્ટમેન્ટ, ૧લા માળે,
ગૌ. ની. ગુણુસાગરસૂરિ મેલ સસ્કૃતિ ભવન, દેરાસરલેન, ઘાટકાપર (પૂર્વ)
મુંબઈ-૪૦૦ ૦૭૩
આવરણ : દીપક પ્રિન્ટરી,
૨૭૭૬, રાયપુર દરવાજા પાસે, અમદાવ
મુદ્રક
ગિરીશ જેસલપુરા પ્રકાશ ટ્રેડર્સ
૧૩, તેજપાલ સેાસાયટી, અમદાવાદ-૩૮૦ ૦૦૭
Page #3
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ
''
,
''
જાની
IN કરતા
-
-
:
-
-
*
* * * *
* *
- મીના પ્રકાર
* * *
૧ -
{
-
kt
આ
કે,
*
છે.
છે
*
*
-
,
,
ફકર
જન્મ સ. ૧૩૯૮ ૪ દીક્ષા સં. ૧૪૦૫ ૯ આચાર્ય પદવી સ. ૧૪૨૦ (પાટણ) # કાળધર્મ સ. ૧૮૬૨ (અનુમાનથી)
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
ભારતદિવાકર, શાસનસમ્રાટ, યુગપ્રભાવક અચલગચ્છાધિપતિ પ. પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.નાં
શુભ આશીર્વચન અચલગચ્છશ પૂ. દાદા શ્રી મહેન્દ્રપ્રભસૂરીશ્વરજી મ.સા.ના વિદ્વાન શિષ્યરત્ન અચલગચ્છ–શણગાર, કવિચક્રચક્રવતી વિદ્વય પૂ. આ. ભગવંત શ્રી જયશેખરસૂરિ ઉપર સુ. સા. શ્રી મોક્ષગુણાશ્રીજી અભ્યાસ કરવા સાથે શેધગ્રંથરૂપ મહાનિબંધ લખી રહ્યાં છે જેથી તેઓને અંતરના શુભાશીર્વાદ સહ હાર્દિક અભિનંદન આપું છું.
આ ગ્રંથ જેવા બીજા પણ અનેક પ્રાચીન અને અપ્રગટ ગ્રથનું શીધ્ર સંશોધન અને પ્રકાશન થાય એ ખૂબ જ જરૂરી છે. અચલગચ્છના વિદ્વાન પૂર્વાચાર્યોએ પણ વિશાળ સાહિત્યની રચના કરી છે. આ પૈકીનું કેટલુંક સાહિત્ય પ્રકાશિત થઈ ગયું છે,
જ્યારે કેટલુંક બાકી છે તે પ્રાચીન જ્ઞાનભંડારોમાંથી મેળવી સંશોધિત કરી પ્રકાશિત કરવું ઘટે. પ્રાચીન ગ્રંથોદ્ધારની શુભ પ્રવૃત્તિમાં દરેક રીતે સફળતા મળે એ જ ભાવના. શિખરજી તીર્થશ્રી સિદ્ધાચલ તીર્થ સંધ પ્રવેશ દિન આરક્ષિત નગરી (તડબૂ), કચ્છી ભવન, તળેટી રોડ,
આચાર્ય ગુણસાગરસૂરિ પાલિતાણા (સૌરાષ્ટ્ર) સં. ૨૦૪૧, વૈશાખ સુદ-૨ તા. ૨૧-૪–૧૯૮૫
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
“મહાકવિ શ્રી યશેખરસૂરિ નામને આ વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ અમારા શ્રી આર્ય-જય-કલ્યાણ-કેન્દ્ર તરફથી પ્રકાશિત થાય છે એ અમારા માટે અત્યંત હર્ષની વાત છે.
મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ ડે. શ્રી. રમણલાલ ચી. શાહના માર્ગદર્શન હેઠળ પ. પૂ. સા. શ્રી પુણ્યદયશ્રીજી મ.સા.નાં શિષ્યા પૂ.સાધ્વી શ્રી મોક્ષગુણાશ્રીજી મ. એ મહાકવિ શ્રી યશેખરસૂરિ વિશે ખૂબ જ પરિશ્રમ લઈ તૈયાર કરેલા આ શેધનિબંધને મુંબઈ યુનિવર્સિટીએ પીએચ.ડી.ની ડિગ્રી માટે માન્ય કર્યો છે એ અમારા માટે બહુ જ આનંદ અને ગૌરવને વિષય છે.
ચારસો વર્ષ પૂર્વે થયેલા, અચલગચ્છના જૈનાચાર્ય શ્રી જ્યશેખરસૂરિનાં જીવન અને કવન વિશે સળગ, વ્યવસ્થિત અને પદ્ધતિસરને આ પ્રથમ સુદીર્ઘ શોધનિબંધ છે, અને તેમાં કેટલીક અપ્રકાશિત કૃતિઓને પ્રથમ વાર અભ્યાસ થયો છે તેમજ કેટલીક માહિતી પ્રથમ વાર પ્રકાશમાં આવી છે, એ પણ અમારા માટે બહુ આનંદની વાત છે.
પાંચેક વર્ષ પહેલાં સમેતશિખરમાં અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં ૫. પૂ. આ. ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ.સા. એ ભગવાન શ્રી મહાવીર દેવની જન્મભૂમિ વિશે વિચારણા કરવા ઇતિહાસના વિદ્વાનોના સંમેલનનું આજન કર્યું હતું ત્યારે તેમાં ભાગ લેવા માટે મુંબઈથી ડે. રમણલાલ ચી. શાહ પણ પધાર્યા હતા. તે સમયે પ. પૂ. આ. ભ. શ્રી કલાપ્રભસાગરસૂરિ મ. સા.ની પ્રેરણાથી એ નિર્ણય થયે હતું કે પૂ. સાધ્વી શ્રી મોક્ષગુણાશ્રીજી બી.એ.ની ડિગ્રી
Page #7
--------------------------------------------------------------------------
________________
ધરાવે છે તે તેમને ડૉ. રમણલાલ ચી. શાહ મહાકવિ જયશેખરસૂરિ વિશે પીએચ. ડી.ના અભ્યાસ કરાવે. સમ્મેતશિખરજીથી શત્રુ’જય મહાતીર્થના સંઘ પ્રસ્થાન કરવાના હતા તે મગલ ઘડીએ પૂ. ગચ્છાધિપતિ ગુરુદેવે સંઘ સમક્ષ આશીર્વાદ સાથે આ સુંદર ઘોષણા કરી હતી.
ઉગ્ર વિહાર કરીને સુઈ પધારી પૂ. સા. શ્રી મેક્ષગુણાશ્રીજીએ ચાર ચાતુર્માસ દરમિયાન સતત ચીવટપૂર્વક અભ્યાસ કરીને આ શેાધનિષધ તૈયાર કર્યાં છે એ જોવા તપાસવામાં તથા ચેાગ્ય માર્ગદર્શન આપવામાં ડો. રમણલાલ ચી. શાહે પણ ઘણુ પરિશ્રમ લીધા છે અને સમયના ઘણા ભાગ આપ્યા છે એ માટે અમે એમના ઋણી છીએ. શ્રી અખિલ ભારત અચલગચ્છ (વિધિપક્ષ) શ્વેતામ્બર જૈન સંઘ દ્વારા મુંબઈમાં આ શોધથ માટે પરિશ્રમ લેનાર પૂ. સા. શ્રી મેક્ષગુણાશ્રીજી મ.સા.નું અને તેમના માર્ગદર્શક ડૉ. રમણભાઈ શાહનું અનુમેદન જાહેર સમારભ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ ગ્રંથના પ્રકાશનના લાભ અમારા શ્રી મા ય કલ્યાણુ કેન્દ્રને મળ્યા છે એથી અમે વિશેષ આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ.
અમારી વિવિધ યોજનાઓમાં અમને જેમના તરફથી વિવિધ પ્રકારના સહકાર સાંપડતા રહ્યો છે તે સૌ પ્રત્યે અમે આભારની લાગણી દર્શાવીએ છીએ.
લિ. વસનજી લખમશી સાવલા તથા અન્ય ટ્રસ્ટીઓ
5
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રી આર્ય જય કલ્યાણ કેન્દ્ર
પ. પૂ આ. ભ. શ્રી કલાપ્રભસાગરસૂરિ મહારાજસાહેબની પ્રેરણાથી જૈન સાહિત્યના પ્રકાશન માટે આ સંસ્થાની સ્થાપના વીર સંવત ૨૦૩૦માં કરવામાં આવી હતી. ઉત્તરોત્તર વિકાસ કરતી આ સંસ્થાને અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. તથા અન્ય પૂના મંગલ આશીર્વાદ અને માર્ગદર્શન સાપરતા રહ્યા છેવળી આ સંસ્થાને સ્વ. સંઘવી શ્રી લખમશી ઘેલાભાઈ સાવલાના પરિવાર તરફથી મુંબઈમાં ઘાટકેપર(પૂર્વ)મા લાલજી પુનશી વાડીમા ૧૦૧ વર્ષના માતુશ્રી સ્વ. મેઘબાઈ ઘેલાભાઈ પુનશી સાવલાના સ્મરણાર્થે મેઘભવન'ની જગ્યા મળતા ત્યા વિશાળ જ્ઞાન ભંડાર પણ ચાલુ કરવામાં આવ્યો છે..
“આર્ય–જય-કલ્યાણ-કેન્દ્રના નામકરણમાં અચલગચ્છના મહાન આચાર્યો શ્રી આરક્ષિત સુરીશ્વરજી મ.સા., શ્રી જયસિંહસૂરીશ્વરજી મ.સા., શ્રી જયશેખરસૂરીશ્વરજી મ.સા, શ્રી જયકીર્તિસૂરીશ્વરજી મ સા, શ્રી જયકેશરીસૂરીશ્વરજી મ.સા. તથા શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ સા. ની સ્મૃતિ જોડાયેલી છે.
દસ હજાર ગ્રથનો સ ગ્રહ ધરાવતી આ સંસ્થાના ઉપક્રમે અત્યાર સુધીમાં પતેરથી વધુ પ્રકાશને થયા છે તથા પ્રાચીન અને અર્વાચીન જૈન શાસ્ત્રીય ગ્રંથ, શબ્દદેશ, સાહિત્યકેશનાં પ્રકાશિત ઉપરાત હસ્તલિખિત પ્રતિઓ તથા તેની ઝેરોક્ષ નો સંગ્રહ કરવાની પ્રવૃત્તિ પણ વિશાળ ધોરણે ચાલી રહી છે.
આર્ય–જય–કલ્યાણ—કેન્દ્રનું ટ્રસ્ટી મંડળ (૧) શ્રી વસનજી લખમશી શાહ (૫) શ્રી માવજી ધનજી દેઢિયા (૨) શ્રી રતનશી ટેકરથી સાવલા (૧) શ્રી એલ ડી. શાહ (એડવોકેટ) (૩) શ્રી હીરજી સુંદરજી ગડા (૭) મૂલચંદ એલ. સાવલા (૪) શ્રી ટોકરશી આણંદજી લાલકા (૮) ડે. એલ. એમ. શાહ
Page #9
--------------------------------------------------------------------------
________________
શ્રી આય જય કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટના સાહિત્યસ'રક્ષકા : સાહિત્યભક્ત, સ્વજનાની શુભ નામાવલી
કચ્છનું ગામ
મામ
સાહિત્ય-સરક્ષક
(૧) સંઘવી શ્રી લખમશી ઘેલાભાઈ સાવલા
સપરિવાર
ક્રમ
(૨) સ્વ. મૈથ્રી શ્રી દામજીભાઈ મેઘજીભાઈ
(૩) શ્રી પેથરાજ આણું નાગડા
(૪) શ્રી તાનજી ગાંગજી હરિયા
(૫) શ્રી કલ્યાણજી ચકરી (૬) કેશરભાઈ ખીમજી સાહિત્ય-ભક્ત
(૧) શા. લખમશી ઉમરશી ગાલા (ર) શા. રતનશી ાકરશી સાવલા (૩) શા. હીરજી હંસરાજના સ્મરણાથે-પુત્રા (૪) શ્રીમતી પુરબાઈ ગાંગજી રામજી (૫) શા. જેઠાલાલ મુરજી હૈ. ખીમાઈ (૬) શા. રાકરશી આણુ છ લાલકા (૭) શ્રીમતી ન દાબહેન મૂલચંદ વળ (૮) શ્રીમતી અગરીદેવી રૂગા મલાણી
દુર્ગાપુર
દુર્ગાપુર
ચેલા
દેવપુર
વીઢ
સાલાપુર
માઢુ
મોટા આસબીઆ
નવાવાસ
મકડા
ડાય
શેરડી
લાલા
કાડાય
બાડમેર
(રાજસ્થાન)
લાયન
માંડવી
કુંડા
કેડી
કાડાય
(૯) શા. વીરજી ટાકી (૧૦) શ્રી રાજેન્દ્રકુમાર ઍન્ડ પ્રસ (૧૧) ૐા. નાનજી ખીમશી હ. મેધાણી (૧૨) શા. માણેક મુરજીના સ્મરણાર્થે (૧૩) શ્રીમતી સેાતભાઈ શામજી હંસરાજ (૧૪) શ્રીમતી પુરબાઈ ટેકરી દેવજીના સ્મરણાથે લાલા (૧૫) શ્રીમતી દેવકાબાઈ કું વર્જી કચરા (૧૬) શ્રીમતી ન દાખહેન વસનજી કુંવરજી (૧૭) શ્રીમતી તલકબહેન પ્રેમજી ભાણજી (૧૮) માતુશ્રી મમીબાઈ દામજી મેઘજી વીરા
ગઢશીશા
નડી
7
ખારૂ
નવાવાસ
સુખઈ.
ઘાટાપર
મુલુન્ડ
ગાખી.બી.
મારુ ગા
ઘાટકાપર
ગારંગાંવ
ઘાટકાપર
સાયન
શીવરી
ગારેગામ
ઘાટકાપર
શીવરી
ભાયખલા
માટુંગા
મુલુન્ડ
વિક્રોલી
સુલુન્ડ
મુલુન્ડ
ચી ચબ દૂર
મુલુન્ડ
Page #10
--------------------------------------------------------------------------
________________
બાડા
મેરાઉ
કમ નામ
કરછનું ગામ સુબઈ સાહિત્ય-ભક્ત (૧૯) શ્રીમતી ઇન્દિરાબહેન દામજી વીરા નવાવાસ મુકુન્ડ (૨૦) શ્રીમતી રેખાબહેન ધીરજ દામજી
નવાવાસ (૨૧) શ્રીમતી વાલબાઈ મુરજી નાગડા સણોસરા (૨૨) એક સદગૃહસ્થ તરફથી
નારણપુરા રિ૩) શા. પુજાભાઈ લધાભાઈ
ભાડા (ર૪) શા. મોરારજી દેવરાજ મારુ (ચીઆસર). ઉજન (૨૫) શ્રીમતી ખીમઈબાઈ હંસરાજ હરિઆ હાલાપુર (૨૬) એટ લીલાધર દામજી શાહ
જાય વરલી (૨૭) શા. સુંદરજી ધનજી ગડા
લાલવાડી (૨૮) શા. રમેશચંદ્ર કેશવજી મસાલાવાળા
બાડા
માટુંગા (૨૯) શા. ચાંપશી પદમશી (હ. સુપુત્રો)
ગાંધીધામ (૩૦) શ્રીમતી મીબહેન ખેતશી
દેશલપુર સાતસત્તા (૩૧) સ્વ. ભૂપેન્દ્રકુમાર પશુના મરણાર્થે
હ. માતુશ્રી વેલબાઈ ગોધરા વિકોલી (૨) શા. ભવાનજી કાનજી ભૂલા
રાયણ ઘાટકોપર (૩૩) ગં. વ. દેવકાબાઈ ખીમજી જેઠા નવાવાસ (૩૪) માતુશ્રી પુરબાઈ ખીમજી છેડા હ. પદમશીભાઈ ગોધરા જુહુ-પાર્લા (૩૫) શા. વીજપાર મેણુશી શાહ
બાડા ઘાટકોપર (૩૬) શા. માવજી ધનજી દેઢીયા
ભુજપુર ચીંચબંદર (૩૭) શા. ઉત્તમચંદ રણશી હરિઆ
ભોજય સાંતાક્રુઝ (૮) શા. બચુભાઈ ટાકરશી શાહ
ભોજાય સાંતાક્રુઝ (૩૯) સા. હંસરાજ ચનાભાઈ શાહ
ગઢશીશા ચીંચબંદર (૪૦) શા. મણિલાલ દામજી
જય (૪૧) શા, પ્રેમજી શિવજી (૪૨) શ્રીમતી ગંગાબહેન દામજી
જાય (૪૩) શ્રીમતી દેવકાબહેન વિશનજી (૪) શ્રી કલ્યાણ કારૂભાઈ
ભોજાય મુલુન્ડ (૫) શ્રી ઝવેરબહેન નરશી લખમશી
જાર મુકી (૪૬) શ્રી કલ્યાણજી મેઘજી લાલન
ડાય ચેમ્બુર (૭) શ્રી મેવબાઈ હેમરાજ
રામાયા જોગેશ્વરી
Page #11
--------------------------------------------------------------------------
________________
સાહિત્યદિવાકર પૂ. આ. ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ.સા.ના માગદશનથી શ્રી આય-જય-કલ્યાણ
કેન્દ્ર ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ગ્રંથની સરિ
પુસ્તકનું નામ (૧) ભગવાન શ્રી મહાવીરદેવ જીવનસૌરભ (૨) ભગવાન શ્રી મહાવીરદેવ રમૃતિગ્રંથ (૩) પરભવનું ભાતું (વિવિધ વૈરાગ્યાદિ વાચન) (૪) વીશ સ્થાનકાદિ તપવિધિ પૂંજ (તપવિધિ) (૫) શ્રી શુકરાજ ચરિત્ર - સંસ્કૃત (પ્રત) (૬) ચંદ્રધવલભૂપ ધમાચરિત્રે - સંસ્કૃત (પ્રત) (૭) વિરતીને સરલ માગ (૧૪ નિયમ) - પિટબુક (૮) હદયવીણાના તારે તારે (પ્રાચીન સ્તવનાવલિ) (૯) મલમાસુંદરી ચરિવં -- સંરકૃત (પ્રત) (૧૦) ગુરુગુણ ગીત ગુંજન (પ્રાચીન – અર્વાચીન ગડુલી) (૧૧) દિવ્ય જીવન જીવવાની ચાવીઓ (૧૦૧ નિયમો) – પોકેટબુક (૧૨) ચતુર્વિશતિ જિનસ્તેત્રાણિ–સાનુવાદ (જિનભક્તિ) (૧૩) તપથી નાસે વિકાર (પોકેટબુક) (૧૪) આર્થરક્ષિત જૈન પંચાંગ (સં. ૨૦૩૫) (૧૫) કામદેવચરિત્ર મૂળ – અનુવાદ (સંસ્કૃત-ગુજરાતી પ્રત) (૧૬) જૈન શાસનમાં અચલગચ્છને દિવ્ય પ્રકાશ (પટ્ટાવલિ) (૧૭) કામદેવચરિત્ર – ગુજરાતી અનુવાદ (પ્રત) (૧૮) અચલગચ્છની અમિતા (આર્યરક્ષિતસૂરિ) (૧૯) અચલગચ્છના જોતિર્ધર (જયસિંહસૂરિ (૨૦) અચલગચ્છના દીપક (મહેન્દ્રપ્રભસરિ) (૨૧) અચલગચ્છના મંત્રપ્રભાવક (મેરૂતુંગસૂરિ) (રર) અચલગચ્છના કિદ્ધારક ધમભૂતિસરિ (૨૩) અચલગચ્છની પ્રતિભા (કલ્યાણસાગરસૂરિ) (૨૪) અચલગચ્છના સમુદ્ધારક (ગૌતમસાગરસૂરિ)
Page #12
--------------------------------------------------------------------------
________________
ક્રમ
પુસ્તકનું નામ
(૨૫) જીવનનુ અમૃત (તત્ત્વજ્ઞાનના લેખા) (૨૬) કિંગનિણુÖય ગ્રંથ (મૂળ વ્યાકરણના અવિષયક) (૨૭) કિંગનિણૅય સસ્કૃત શબ્દકોશ (વ્યાકરણના અગ) (૨૮) ષદર્શીન નિર્ણીય – સાનુવાદ (મેરુતુગસૂરિષ્કૃત) (૨૯) સમરા મહામત્ર નવકાર
(ગુણસાગરસૂરિષ્કૃત)
>
>
>
>
>
(૩૦) ભાજ વ્યાકરણમ્ – અનુવાદ વિવરણ-સહિત (૩૧) વિદ્વચિંતામણિ – પદ્યબદ્ધ (૩૫) અનેકા" નામમાલા (હિન્દી પદ્ય) (૩૩) સૌભાગ્ય પંચમી કથા (૩૪) કાર્તિકી પૂર્ણિમા થા મૂળ (૩૫) મૌન એકાદશી ક્યા મૂળ (૩૬) પોષ દશમી કથા મૂળ (૩૭) મેરુ તેરશ થા મૂળ (૩૮) હેાળીકા થા મૂળ (૩૮) ચૈત્રી પૂનમ કથા મૂળ (૪૦) અક્ષય તૃતીયા થા મૂળ (૪૧) રાહિણી કથા મૂળ (૪૨) પર્યુષણ અષ્ટા થા મૂળ (૪૩) દીપાવલિ કથા મૂળ (૪૪) ચાતુર્માસિક વ્યાખ્યા ક્યા મૂળ ( (૪૫) દ્વાદશ પ થા મૂળ (૪૬) ખીલા ફૂલ ફૂલ ગઈ સૌરભ (૪૭) બારસાસૂત્ર ચિત્ર” – મૂળ (૪૮) મારે જાવુ પેલે પાર
>
)
>
}
(
>
)
(
>
(
10
)
(
(
(
(
(
(
(૪૯) પર્યુષણ સ્વાધ્યાય
(૫૦) ફટાકડા ફાડી ભરા ના પાઝેલી (૫૧) રેડી વન ૩ શ્રી
(પર) જૈન ક્યાસ દાહ-ભાગ ૧
(૫૩) અહ` ન કરિયા ક્રાય
(૫૪) હારે ગુંજે ગીત, હૈયે પ્રભુની પ્રીત
33
33
در
..
39
,,
د.
.
33
Page #13
--------------------------------------------------------------------------
________________
(૫૫) શ્રી જયશેખરસૂરિ ભાગ ૧ (પીએચ. ડી. મહાનિબંધ) (18) श्री स्यशेमरसूरि सास २ (पामय, स. महानि ) (૫૭) ચાલો જિનાલયની વરસગાંઠ ઊજવીએ (૫૮) અચલગચ્છની પ્રતિભા (૫૯) પુરુષાર્થની પ્રેરણુમતિ (१०) पुस्तामा यत्रि - UdR (Aशेमरभूति, 4a) (61) स्वामी यस्त्रि-तार (भाषांतर) (૨) ત્રિભુવનદીપક પ્રબંધઃ એક અધ્યયન
હિન્દી સાહિત્ય
१ भक्तिनैया
देवदर्शन-गुरुवदन व सामायिक की विधि । २ प्रार्थना
नवस्मरण-भक्तामर व चमत्कारिक सरस्वतीस्तोत्र । 3 बोलो सुबह शाम (द्वितीय आवृत्ति) लघुपुण्यप्रकाशस्तवन-दादागुरुदेव इक्कीसा,
गौतमस्वामी रास आदि । ४ तपसु बेड़ो पार सिद्धाचलजी, सम्मेतशिखरजी तीर्थ व ज्ञानपंचमी,
वीसस्थानक तथा वर्धमान तपकी आराधनाविधि ५ रेडी वन टु श्री (द्वितीय आवृत्ति)
बालयोग्य खेल के साथ मात्र १ दिन पालने के सरल नियम । 5 वंदन से कर्म खंडन
देवदर्शन व गुरुवंदनविधि । ७ पढो आगे बढो
क्किकी आराधना के दश अधिकार, दैनिक रात्रिक-वार्षिक आदि कर्तव्य तथा जीवविचार-नक्तत्वप्रश्नोत्तरी ।
11
Page #14
--------------------------------------------------------------------------
________________
८ यादों के साथ साथ
अचलाच्छाधिपति शीघ्रकघि प. पू. आ. भ. श्री गुणसागरसूरीश्वरजी महाराज विरचित प्रथम चोवीशी सहित ७७ भाववाही रतवनी का मग्रह । त्वमेवारण मम
पुस्प न. 1-2-3-4 का अनोट सग्रह । १० त्वमेव शरण मम-प्रथम पुष्प
मुग्ग्य 450 रतुतिओ. का मग्रह । ११ त्वमेव शरण मम-द्वितीय पुष्प
चित्ताकर्षक 90 चैत्यवंदना का मग्रह । १२ त्वमेव शरण मम-तृतीय पुष्प
शुभ भाववाही 200 स्तवनो का संग्रह । १३ स्त्रमेव गरण मम - चतुर्थ पुष्प
सुमधुर 132 रतुतियुगलोंका संग्रह । १४ प्रतिक्रमण पापनाशन'
पंच प्रतिक्रमण मूल सूत्र - सक्षित भावाथ व विधियाँ । १५ शोर्ट कट साधना
घंटे घटे के चोविहार की नोपोधी ।
12
Page #15
--------------------------------------------------------------------------
________________
૫. પૂ આ. ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મસા. દ્વારા પ્રેરિત અને સંપાદિત–અન્ય સંસ્થાઓ દ્વારા
પ્રકાશિત સાહિત્ય
પુસ્તકનું નામ (૧) જૈન કથાસંદેહ ભાગ ૧ (સચિત્ર) (૨) સમ્યકત્વ સહિત પાચ અણુવ્રત (હિન્દી) (૩) કલ્યાણસાગરચરિ સ્મૃતિ સવિશેષાંક (૪) કલ્યાણસાગરસૂરિ જ્ઞાનસત્ર સવિશેષાક (૫) કલ્યાણસાગરસૂરિ જીવન સૌરભ (6) કલ્યાણસાગરસૂરિ પૂજાસ દેહ. (૭) જીવન ઉન્નતિ યાને તીર્થયાત્રા (૮) સચિત્ર અચલગચ્છ સ્નાત્રપૂજા (૯) પૂ. આ. શ્રી ગુણસાગરસૂરિ જીવનપરિચય (૧૦) શ્રી આરક્ષિત જૈન પંચાગ સ. ૨૦૩૭ (૧૧) દ્વિતીય અધિવેશન મારિકા (૧૨) શ્રી આરક્ષિતરિ વિશેષાંક (સં. ૨૦૩૬) (૧૩) પૂ. આ. શ્રી ગુણસાગરસૂરિ રજત સારિકા (સચિત્ર) સં. ૨૦૩૭ (૧૪) આર્ય–કલ્યાણુ-ગૌતમ-સ્મૃતિગ્રંથ (સચિત્ર) (૧૫) અચલગચ્છના ઇતિહાસની ઝલક ગ્રંથ (સચિત્ર) (૧૬) વર્ધમાનતપ સ્મારિક (૧૭) ગુણભારતી' માસિકની ફાઈલ (સં. ૨૦૩૮) (૧૮) ગુણભારતી' માસિકની ફાઈલ (સં. ૨૦૩૯) (૧૯) મહારાષ્ટ્ર વિહાર વિશેષાંક (૨૦) અહિસા વિશેષાક (સં. ૨૦૩૯) (૨૧) અચલગચ્છની પટ્ટાવલિ (હિન્દી) (૩૨) અચલગચ્છને સંક્ષિપ્ત ઇતિહાસ (૨૩) જૈન શાસનના ગૌરવરૂપ અચલગચ્છના આચાર્યોને સંક્ષિપ્ત જીવન
પરિચય મુંબઈ સમાચાર, જન્મભૂમિ', “કચ્છમિત્રમાં આવેલ ફૂલ
પેજના લેખરૂપે. (૪) અચલગચ્છનાં પૂ. સાધુ-સાધ્વીની ડિરેકટરી (સચિત્ર) – શ્રમણ સંસ્કૃતિ
ગ્રંથ (વિશેષાકે.
13
Page #16
--------------------------------------------------------------------------
________________
(૨૫) તીર્થગુણ ગુંજન (૨૬) સિદ્ધાચલ તીર્થ ગુણગુંજન (૨૭) મુબઈથી શિખરજી વિશેષાંક (સચિત્ર) (૨૮) તૃતીય અધિવેશન સ્મારિકા (૨૯) જીવન ઉન્નતિ તીર્થયાત્રા (હિન્દી) (૩૦) પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરિ જન્મ સ્મૃતિ- અમૃતવર્ષ વિશેષાંક (૩૧) પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરિ અતિ વિશેષાંક (૨) આરક્ષિત દંતાણ તીર્થ પ્રતિષ્ઠા વિશેષાંક (૩૩) શત્રુંજય ગુણ ગુંજન
14.
Page #17
--------------------------------------------------------------------------
________________
જૈનાચાય, વિચક્ર ચક્રવર્તી મહાકવિ શ્રીજયશેખરસૂરિ ગ્રંથ માટેના દાતાઓની નામાવલિ
રકમ રૂ.
નામ
૩૧૦૦૦ શ્રી કાંરીવલી અચલગચ્છ જૈન સઘ ૧૫૦૦૦ શ્રી વિલેપારલા અચલગચ્છ જૈન સંધ ૧૫૦૦૦ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન સંઘ – ગોરેગામ ૧૧૦૦૦ શ્રી મોટા આસ'ખીયા કે. વી. એ. જૈન સંઘ ૧૧૦૦૦ શ્રી ઋષભદેવ જૈન ટેમ્પલ – ચેમ્બુર ૧૧૦૦૦ શા. જીવરાજ રતનશી, ગામ માટા આસખીયા ૭૦૦૧ શ્રી થાણા ૪. વી. એ. દેશવાસી જૈન સંઘ ૫૧૦૧ શ્રી સાયન મેલીવાડા જૈન સઘ
૫૦૦૧ શ્રી થાણા અચલગચ્છ જૈન સંઘ
શ્રી મુલુન્ડ વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ શ્રી જુહુ અચલગચ્છ જૈન સઘ
15
Page #18
--------------------------------------------------------------------------
________________
નિવેદન
-
અનોખો હો એ યોગ અને તે અચાનક સાંપડી ગયા - મુબઈથી શિખરજી મહાતીર્થને છ'રી પાળતા સંઘને સંગ..........
પ્રબળ પુણ્યોદયે પૂજ્યપાદ અચલગચ્છાધિપતિ ભગવત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબની તારક નિશ્રામાં અને વીસ તીર્થકરોની કલ્યાણભૂમિ પર અમને ચાતુર્માસની અનેરી આરાધનાને સુગ સાપડ્યો હતા. ત્યારપછી ફરી શિખરછથી સિદ્ધાચલની યાત્રા માટેના મઘની પ્રયાણની ઘડી આવી પહેચતા શિખરજી તીર્થની એ વિયાગની પળ મારા જીવન માટે અવિસ્મરણીય બની ગઈ કારણ કે ૫ ગણિવય (હાલ પૂજ્ય આચાર્ય ભગવત) શ્રી કલાપ્રભસાગરજી મહારાજસાહેબે મારા પરમોપકારી ગુરુદેવ શ્રી પરમપૂજ્ય સાધવી શ્રી પુરોદયશ્રીજી મહારાજસાહેબને સૂચના કરતા કહ્યું કે “સાવી શ્રી મોક્ષગુણશ્રીજીને કવિ શ્રી જયશેખરસુરિ વિશે પીએચ. ડી. નિમિત્તે સંશોધનવિવેચન કરવાનું કાર્ય સોપ.” ગાનુયોગ એ સમયે એ પુનિત ધરા પર શ્રમણભગવાન શ્રી મહાવીરદેવની જન્મભૂમિ ક્ષત્રિયકુંડ મહાતીર્થ વિશે યોજાયેલા અખિલ ભારતીય ઇતિહાસણ વિ સંમેલનમાં પધારેલા ડે. રમણભાઈ શાહ સાથે પૂ. ગણિવર્ય સાહેબે પીએચ.ડી.ના વિષય સંબંધી ચર્ચાવિચારણા કરી અને ડે. રમણભાઈએ પણ તેમાં ઉત્સાહ સહ સંમતિ દર્શાવી.
સ. ૨૦૪૧ના માગશર સુદ ૬ના રોજ પ્રાત:કાળે સંઘના પ્રયાણના પ્રારંભમુહૂર્ત વિશાળ ચતુર્વિધ સંઘ વચ્ચે આ નિર્ણયની જાહેરાત કરીને પ. પૂ. અચલગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસુરીશ્વરજી મહારાજસાહેબે હૈયાની ઊછળતી ઊર્મિઓથી શુભાશિષપૂર્વક મને વાસક્ષેપ આયો તેમજ જ્ઞાનદાતા અને આ શોધનિબંધના માર્ગદર્શક ર્ડો. રમણભાઈ શાહને પણ વાસક્ષેપ સહિત શુભાશિષ આપ્યા.
આ જાહેરાતથી મારું મન વિચારમગ્ન બની ગયું. થયું કે ચૌદમી સદીના એ આચાર્ય ભગવંતના ગહન સાહિત્યમાં મારી અ૯પમતિ કેમ પ્રવેશ પામી શકશે પરંતુ આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ
16
Page #19
--------------------------------------------------------------------------
________________
સાહેબની અસીમ કૃપામા અનન્ય શ્રદ્ધાએ આ કાર્ય માટે મને પૂર્ણ હિંમત આપી. આરાધનાપ્રેરક મારા ઉપકારી પૂજ્ય ગુરુમૈયાના આશીર્વાદ સહિત સહર્ષ અનુમતિ પ્રાપ્ત થતા મારામાં નવું જોમ આવ્યું અને સર્વ મૂંઝવણ ટળી ગઈ. સાથે સાથે પ. પૂ. યુવાચાર્ય શ્રી કલાપ્રભસાગરસૂરિજી મહારાજસાહેબનાં આશીવ, પ્રેરણા અને માર્ગદર્શને પણ ઘણું જ બળ આપ્યું. કવિ શ્રી જયશેખરસૂરીશ્વરજીત રચનાઓ એકત્રિત કરવાનું અને તેમાં પણ અપ્રકાશિત કૃતિઓને મેળવી આપવાનું કપરું કાર્ય એમણે કરી આપ્યું. ૫. યુવાચાર્યશ્રીના ઉપકારનું વર્ણન તે કયા શબ્દોમાં હું કરી શકું?
મેક્ષમાર્ગના ઉપાસક, શાતિમૂર્તિ પૂ. વડીલ ગુરુદેવ નિરંજનાશ્રીજી મહારાજસાહેબના પણ મને આ “શેધનિબંધ” લખવા માટે ભાવપૂર્ણ આશીર્વાદ સાંપડ્યા. આ કાર્યમાં મારે વૈગ વધતો રહે તે માટે તેઓ સતત પ્રેરણું આપતાં રહ્યાં.
ભવ્ય જીના તારક સાધનાના સાધક, પરમ હિતરવી મારા પરમ , પૂજ્ય ગુરુમૈયા શ્રી પુણ્યોદયશ્રીજી મહારાજસાહેબ કે જેઓએ સંસારની અસારતાનું સ્વરૂપ સમજવી મને સંયમનું દાન આપ્યું છે, વળી જેઓ વૈરાગ્યભાવમાં અભિવૃદ્ધિ થતી રહે તેવી હિતશિક્ષાઓ આપી રહ્યાં છે, તેઓશ્રીએ આ કાર્ય માટે મને અપૂર્વ પ્રેરણું આપી, કયારેક મારી છસ્થતાના કારણે આ કાર્યમાં પ્રમાદ આવી જાય તે તેઓશ્રી મીઠે છતાં ગુણકારી ઠપકે આપી એ કાર્યમા મને ઉત્સાહિત કરતાં રહ્યા હતાં. મારા અભ્યાસ માટે પિત ચાતુર્માસમાં પ્રતિકુળતાઓ સહન કરીને પણ મને અનુકુળતા કરી આપી છે. પૂ ગુરુમૈયાના આ અગણિત ઉપકારેને તે કેમ ભૂલી શકાય ?
શિખરછથી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી મુંબઈ આવીને મેં મારા માર્ગદર્શક છે. રમણભાઈ શાહના માર્ગદર્શન હેઠળ શોધનિબંધનું કાર્ય ચાલુ કર્યું. એ માટે જરૂરી અને ઉપયોગી એવા ગ્રંથ શ્રી મહાવીર જૈન વિદ્યાલય- તથા અન્ય ગ્રંથાલયોમાંથી એકત્ર કર્યા તથા મુંબઈ, અમદાવાદ, ચાણુરમા, ઉજજૈન વગેરે સ્થળેથી હસ્તપ્રતિઓ કે તેની ઝેરોક્ષ નકલ મંગાવી, એ કાર્યમાં પ. પૂયુવાચાર્ય શ્રી કલાપ્રભસાગરસૂરિજીએ ઘણું સહાય કરી.
મારા આ શોધનિબંધમાં સતત ચાર વર્ષ સુધી મારા માર્ગદર્શક ડે. રમણભાઈ શાહે માર્ગદર્શન આપ્યું છે. વિઠદવ, જ્ઞાતા, સાહિત્યપ્રેમી ઠે. રમણભાઈ શાહ પાસે અભ્યાસ કરવાને મને સરસ અવસર સાંપડ્યો
17
Page #20
--------------------------------------------------------------------------
________________
છે. કેટકેટલી પ્રવૃત્તિઓની વચ્ચે ઘેરાયેલા હેાવા છતા મને અભ્યાસ માટે નિઃસ્પૃહભાવે અમૂલ્ય સમય તેઓ આપતા રહ્યા હતા. એમના સતત મળતાં રહેલાં પ્રેરણા અને પ્રાત્સાહન વગર આવુ કઠિન કામ જલદી પૂરું થાત નહિ.
મારા અભ્યાસ માટે અધ્યાત્મયાગી પૂજ્ય ગુરુદેવ શ્રી જગતશ્રીજી મ. સા. તથા તત્ત્વજ્ઞ પૂ ગ્રુહ્ાધ્યશ્રાજી મ.સ.ના મને કૃપાશિષ સાંપડયા છે; તથા પરમ તપસ્વી આચાર્ય ભગવંત શ્રી ગુણાદયસાગરસૂરીશ્વરજી મ.સ.ના આશીર્વાદ સાપડયા છે એને હુ મારું પરમ સદ્ભાગ્ય માનુ છુ
મુબઈમા વિ. સં. ૨૦૪૧,૨૦૪, ૨૦૪૩ અને ૨૦૪૪ના ચાતુર્માસ દરમિયાન ચીચળદર, વરલી, દહીસર અને વાલકેશ્વરમા મારી સાથે ચાતુર્માસમાં રહી મને અભ્યાસની અનુકૂળતા કરી આપનાર અને વિહારમા પણ સવ રીતે સહકાર આપનાર પૂ. ગુરુમયા શ્રી પુણ્યદયશ્રીજી મ.સા., પૂ. વડીલ ગુરુબહેન શ્રી વિપુલગુણાશ્રીજી મ સા., પૂ. `ગુણાશ્રીજી મ.સા , પૂ. જયગુણાશ્રીજી મ.સા., પૂ. સૌમ્યગુણાશ્રીજી મ સા., પૂ. ભદ્રગુણાશ્રીજી મ.સા., પૂ રત્નયશાશ્રીજી મ.સા. તથા મારી લઘુગિનીએ સાધ્વી સયમગુણાશ્રીજી, સા મૌનર્ગુણાશ્રીજી, સા. ભવ્યગુણાશ્રીજી, સા. પ્રશાતગુણાશ્રીજી, સા. તીર્થ ગુણુાશ્રીજી, સાહીકારગુણાશ્રીજી તથા સાહિતગુણાશ્રીજી વગેરેએ મારી સાથે રહી મને સાથ-સહકાર આપ્યા છે એ સર્વાંનુ ઋણ હું કેમ ભૂલી શકું?
પંડિતવ શ્રી નરેન્દ્ર ઝા, પડિતવ ચદ્રત્ત મિશ્ર તથા ૫ ડિતવય શ્રી હરિનારાયણ મિશ્ર પાસે પણ આ નિમિત્તે મને અભ્યાસ કરવાની સારી તક સાપડી છે મારા અભ્યાસમા શ્રી વિસનજી લખમશી સાવલા, શ્રી દામજીભાઈ એન્કરવાલા, શ્રી ડુંગરશીભાઈ ગાલા (નવનીત પ્રકાશન), શ્રી રવિભાઈ સગાઈ વગેરેએ વિશેષ રસ લઈ મને ઘણી સાનુકૂળતા કરી આપી છે. તદુપરાંત શ્રી કલ્યાણુજી હીરજી તથા હેમરાજભાઈ (રવિ ઝુકવાળા), ચી ચબ ર્સૌંધના પ્રમુખ શ્રી ખીમજીભાઈ તથા અન્ય શ્રાવકા, વરલી સ ઘના પ્રમુખ શ્રી બાન્નુભાઈ, શ્રી એલ. ડી શાહ, શ્રી હરખચંદભાઈ તથા અન્ય શ્રાવસુધ, દહીસર્સ ધના પ્રમુખ શ્રી નેમજીભાઈ તથા અન્ય શ્રાવકા, વાલકેશ્વર સધના શ્રી કલ્યાણજીભાઈ, લક્ષ્મીચંદધ્માઈ, દમયંતીબહેન, ચહેંચળબેન વગેરેએ મને વિવિધ પ્રકારની અનુકૂળતા કરી આપી છે તથા કાગળ, ઝેરાક્ષ, બાઇન્ડિંગ વગેરેનું કાય કરી આપવાની બાબતમાં સારે। સહકાર આપ્યા છે.
મારા સસારી પિતાશ્રી લખમશી ઉમરથી ગાલા, મારા સંસારી
18
Page #21
--------------------------------------------------------------------------
________________
માતુશ્રી નેણબાઈ તથા મારા છ ભાઈઓને પણ અભ્યાસમાં મને પૂરેપૂરો સહકાર સાંપડયો છે
તદુપરાત છે. રમણલાલ શાહના ધર્મપત્ની પ્રો. તારાબેન શાહ તથા એમના માતુશ્રી ધીરજબહેનને તથા શ્રી ગુલાબ દેઢિયા, શ્રી પ્રદ્યુમ્ન ગાંધી, શ્રી ચીમનલાલ કલાધર વગેરેને તથા અમદાવાદના પં. દલસુખભાઈ માલવણિયા, શ્રી યશ્વર શાસ્ત્રી, શ્રી કનુભાઈ શેઠ, શ્રી પગારિયા વગેરેને પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર સાંપડયો છે.
આ શોધનિબંધના લખાણમાં હું તે નિમિત્ત માત્ર છું, પરંતુ પરમકૃપાળુ પરમાત્માને પ્રગટ પ્રભાવ, આચાર્ય ભગવંતોની અમીદષ્ટિ, ગુરુદેવોના કૃપાશિષ, મારા માર્ગદર્શક ડે રમશુભાઈ શાહનું સતત મળતું રહેલું માર્ગદર્શન, તથા સહવતી ગુરુબહેનનું પ્રોત્સાહન જ સર્વ યશનાં સહભાગી છે.
મારા આ શોધનિબંધ નિમિત્તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે કેને સહકાર અને સદ્દભાવ સાપડ્યો છે તે સર્વની કૃતાભાવે અનુમોદના
છશ્વાસ્થતાના યોગે આ શોધનિબંધમાં ક્ષતિઓ રહી ગઈ હોય તે તે બદલ ક્ષમા યાચું છુ તથા લેખનકાર્યમાં ક્યાંય પણ જિનાજ્ઞા વિરહ લખાણ થયું હોય તે પંચ પરમેષ્ટિ ભગવંત સમક્ષ મિચ્છામિ દુક્કડ પ્રાણું છુ. માગસર સુદ ૧, સંવત ૨૦૪પ
સાદેવી મોક્ષગુણાશ્રી. તા ૧૦–૧૨–૧૯૮૮
Page #22
--------------------------------------------------------------------------
________________
નેધ
(૧) આ શોધનિબંધમાં “ઉપદેશચિંતામણિ', “પ્રબંધચિંતામણિ, જૈન કુમારસંભવ” તથા “ધમ્પિલકુમાર ચરિત્રમાં જે મૂળ કલેકનાં અવતરણો આપ્યાં છે તેમાં નીચે જ્યાં ભાષાન્તર આપવામાં આવ્યું છે તે મૂળ મુદ્રિત ગ્રંથ અનુસાર આપવામાં આવ્યું છે. તેમાં ભાષા-જોડણીના ફેરફાર નથી કર્યા.
(૨) ત્રિભુવનદીપક પ્રબંધનાં પાઠાંતરે માં અને 1 નાં જે પાઠાંતરે નોંધવામાં આવ્યાં છે તે પંડિત લા. ભ. ગાંધીના પ્રકાશિત સંપાદન અનુસાર છે.
૩) “વિનતીસંગ્રહની કૃતિઓને જે પાઠ આપવામાં આવ્યું છે છે તે એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટની હસ્તપ્રત અનુસાર છે. તેમાં જે કૃતિઓ જયશેખરસૂરિકૃત નથી પરંતુ જયશેખરસૂરિ વિશે, મહેન્દ્રપ્રભસૂરિ વિશે તથા મેરૂતુંગસૂરિ વિશે છે તે પરિશિષ્ટમા આપવામાં આવી છે.
કકક
0
Page #23
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
૨૦૯
પ્રકરણ
વિષય ૮ “ત્રિભુવનદીપક પ્રબંધ”
કાવ્યપાઠ, પાઠાન્તર, સમાલોચના, કથાવસ્તુ ૯ પ્રથમ અને દ્વિતીય નેમિનાથ ફાગકાવ્ય ૧૦ વિનતીસંગ્રહ ૧૧ અન્ય લઘુ રચનાઓ
ઉપસંહાર પરિશિષ્ટ સંદર્ભસૂચિ
રરર
૩૭૪
૪૩૭
૪૪૨
४८७
Page #24
--------------------------------------------------------------------------
________________
45
Page #25
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ
ભાગ ૨
Page #26
--------------------------------------------------------------------------
Page #27
--------------------------------------------------------------------------
________________
भएपणानीयसत्यानमा गरायुधनासाघुरिक्षताण पहिलउपरमस्वरनमीअविगतअविचलपिनासमरिससमरिसमीलती दिलासणिसरसतिशमानससिरिजांनिर्मलीकरश्कदलहंसातोसरसतिरगिहिरमशजोगीनाणसाशपाणीपाद
मामिणीमनसरसतिसंतासिदामायणज्यंगणी लाडालवणऽवाशिदिववमानालिममलिरमलजेकदातिणमुह जगवियामूलपावणनिहिंनिसंधियातउचल्लियपवणबलिअवहिमगिससिपाणिलुधायादेवीदाबीसारममशदादा मारिकरिखंकवितसुदामातेहसरसिनियाधमशिक्षादिवता जेष्टसहिचजाणताकिरस्कयाकल्लोलापडनमधूता पादागासरिममष्टोलापानवमारसमरसमधाराविनापिउहाशुरुग्रात शनिश्रागलनामजपडिमिलते "सातासविरसविरसारकारिदिजोशनवमनिमजिसेवियातिनरताउनहोनाहियवसुनापुनिरुपमजार तयारराघरतिनरिनिर्मलनाजासनामिसविरोगनामशजररक्सवेगलासयलसिधिनिवसतियासशसुरम्यपापबेवटाला दासक्ष्सरकवादसावधानतेसंसलडादरविदिइंसाविचाराजातेयूवतलिवणममाशिमरमहसनरवरअवताराजाहजपा तानविलागश्यापादिनवाधप्रतिकप्रतापाएपदावधिमहोदधिवबलवंताश्रकलजयननादिअनचाक्षणअमरगाणा विणिपायालिाश्चाविलसस्नेतिऊकालाबाधिना विविध वनमाशनान्हाऊयसरीरसमाशदीपतिदिपयरकोडिहि जिसनाजिदांजोवनिहांदेषतिमापकिसणएनिअरिहंतापहाजिदरिदललषनाजिणिनिमजागिगतिणितिक हिगमननीयबालितेनावियानकारिजलणिजिमधरणिहाकमभिएरिमलगोरनिहतिलाहतैलनिमताहिकनाररातिमतनि। विसजगत्रमरी॥राणीतासुचवरचेतनाकिनाराणबोलतहनाशिनराविमननश्मालाफिरिरकरश्कतहलकालोere
ત્રિભુવનદીપક પ્રબંધની હસ્તપ્રતિ A નું પ્રથમ પૃષ્ઠ
Page #28
--------------------------------------------------------------------------
________________
नजागफायलिवानगदगदशगयीषमिनारदिनदशबजनपक्षहरममिताहाबारचनतरमागररिहा दाढप डायलिडाहाप्तिकरकप्तरजिषडासावहितागीचन्पुपमाापामिनराजवलातिापराय। परमहससलवारकाजपा परमहंम iheणयरनिमतपपरमन्दमलगश्ताजश्चातापरमहसतग्लागारनिरिणाएकानमगलग्छदएनापड्नटमारंवाघुगदेवाणितीग्यदाता । Hशमविःपसारखतानवधरखाहाराकल्यनमवामधवपदाचितामाणश्वरनकाशपहजमिमिपुरीननपंथातीवननिस
सविग्रंथ वामूलभंडएमभिमानातनापतफलश्नध्यानिाशासावसपावसगिमवालजयमबरसिधMal लवनदीपकरजप्रवधायाफ्तण्डसासनगनुानामयागमनलाधरुवावाजामाहयालेवासिदिगयररानातिनवाढीपक प्रसासवतापशवषयासाढमासमक्षवडयात्रछवासरारणबत्तजयमध्यावालागछापण्यशादहनलिवितातील
ત્રિભુવનદીપક પ્રબંધની હસ્તપ્રતિ A નું અંતિમ પૃષ્ઠ
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮
• ત્રિભુવનદીપક મધ
વાચના અને સમાલાચના હસ્તમતિઓના પરિચય
હસ્તપ્રત A :
આ હસ્તપ્રતિ એલ. ડી. ઇન્સ્ટિટ્યુટ-અમદાવાદના ભડારની છે. એના નખર ૧૬૧૪૨૭ છે.
આ હસ્તપ્રતિની પત્રસંખ્યા તેર છે. તેમાં એના લખાણનુ માપ ૧ન” × ૪” છે, પ્રથમનાં એ પાનાંમાં દરેકમાં ચૌઢ લીટી છે. પાનાં નં. ૩ A માં પદ્મર લીટી છે. પાના નં ૫ B તથા ૭ થી ૧૩ A સુધી સેાળ લીટી છે. અતિમ પાના નં. ૧૩B માં સાત લીટી છે.
હસ્તપ્રતિ જૈન દેવનાગરી લિપિમાં છે. પ્રત્યેક લીટીમાં સરેરાશ એકાવન અક્ષર છે. અક્ષરા માટા અને મરોડદાર છે, પડિમાત્રા નથી. હસ્તપ્રતિમાં લહિયાની જ્યાં સરતચૂક થઈ હોય ત્યાં તે શબ્દની ઉપર ×” અથવા ‘\/' એવી નિશાની કરી તે શબ્દ ઉપર, નીચે અથવા હાંસિયામાં સુધારીને લખવામાં આવ્યેા છે. કાઈ કાઈ પાનામાં આવી માખી પાક્તિ રહી ગઈ છે અને તે ઉપર અથવા નીચે લખવામાં આવી છે.
"
હસ્તપ્રતિમાં કાઈ કાઈ સ્થળે પાછળથી સુધારા થયા છે અને તે ઉપર, નીચે અથવા હાંસિયામાં મેટા અક્ષરે દર્શાવાયા છે. પરંતુ તે અક્ષરા લહિયાના નથી, પણ પાછળથી કાઈ એ સુધારા કર્યાં હોય તેમ જણાય છે.
હસ્તપ્રત B:
આ હસ્તપ્રતિ એલ.ડી. ઈન્સ્ટિટયુટ-અમદાવાદના સડારની છે. તેને! ન', ૧૮૨૩૫ છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયેશેખરસૂરિ- ભાગ ૨ આ હસ્તપ્રતિની પસંખ્યા અઠયાવીસ છે. તેમાં એના લખાણનું માપ ૮૪૩ાા છે. પ્રથમનાં ત્રણ પાનાંમાં દરેક ઉપર બાર લીટી છે. ૪ A પછીના પાનામાં અગિયાર લીટી છે. અંતિમ ૨૮ A પાનામાં નવ લીટી છે. હસ્તપ્રતિ જેન દેવનાગરી લિપિમાં છે. પ્રત્યેક લીટીમાં સરેરાશ એકતાલીસ અક્ષર છે. અક્ષરે મોટા અને મતદાર છે. હસ્તપ્રતિમાં પઢિમાત્રા છે. એકંદરે હસ્તપ્રતિ સ્વચ્છ અને સુંદર છે. હસ્તપ્રતિ :
આ હસ્તપ્રતિ એલ.ડી. ઈન્સિટટ્યુટ-અમદાવાદના ભંડારની છે. તેને નબર ૧૯૬૩ છે,
આ હરતપ્રતિની પત્રસંખ્યા ૧૫ છે, તેમાં એના લખાણુનું મા૫ ૯૪રા” છે. પ્રત્યેક પાનામાં પંદર લીટી છે. અંતિમ પાના નં. ૧૧ માં નવ લીટી છે.
આ હસ્તપ્રતિ જૈન દેવનાગરી લિપિમાં છે, પ્રત્યેક લીટીમાં સરેરાશ અક્ષર બાવન છે. અક્ષરા નાના પણ સુંદર છે. હસ્તપ્રતિમાં પડિમોત્રા છે.
હસ્તપ્રતિમાં લહિયાની જ્યાં સરતચૂક થઈ હોય ત્યાં તે શબ્દની ઉપર “ ની નિશાની કરી તે શબ્દની સામે હાંસિયામાં ઉપર અથવા નીચે સુધારીને તે શબ્દ લખવામાં આવ્યો છે. પાના નં. ૮A માં કડી પાંત્રીસ પછી સાત લીટી લખવાની રહી ગઈ છે. હસ્તપ્રતિ D:
આ હસ્તપ્રતિ દેવસાના પાડા(અમદાવાદ)ના ભંડારની છે. તેને નંબર ૨૫૭૯ ડા. ૨૮ નં. ૨૫૫૨૫ છે.
આ હસ્તપ્રતિની કુલ પત્રસંખ્યા એકવીસ છે. પરંતુ તેમાં પ્રથમનાં બે પત્ર નથી, તેથી આ ખંડિત પ્રતિ છે. તેમાં એના લખાણુનું માપ લાગ્યા છે. પત્ર ૩ માં બાર લીટી છે. પાના નં. ૪ થી ૭ માં તેર લીટી છે. પત્ર આઠથી વીસમાં ચૌદ લીટી છે. અંતિમ પત્ર ન. ૨૧ માં નવ લીટી છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ?
આ હસ્તપ્રતિ જૈન દેવનાગરી લિપિમાં છે. પ્રત્યેક લીટીમાં સરેરાશ એકતાલીસ અક્ષર છે. અક્ષરે માટા અને મડદાર છે. લિપિ પડિમાત્રાવાળી છે.
હસ્તપ્રતિમાં લહિયાની જ્યાં સરતચૂક થઈ હોય ત્યાં તે શબ્દની ઉપર “” ની નિશાની કરી તે શબ્દ ઉપર, નીચે અથવા હાંસિયામાં તે શબ્દ સુધારીને લખવામાં આવ્યો છે.
હસ્તપ્રતિ E:
આ હસ્તપ્રતિ એલ. ડી. ઈન્સ્ટિટયુટ–અમદાવાદના ભંડારની છે. એને નબર છે? હા નં. ૧૦૭૫, ન. ૧૫૪૩ર.
આ હસ્તપ્રતિની પત્રસંખ્યા ઓગણીસ છે. તેમાં એના લખાણg માપ લા” au” છે. પ્રથમનાં ત્રણ પાનાંમાં દરેકમાં તેર લીટી છે. પછીના પાનામાં ચૌદ લીટી અને પાના નં. ૫ માં પંદર લીટી છે. અંતિમ પત્ર ન. ૧૯ માં બાર લીટી છે.
આ હસ્તપ્રતિ નિ દેવનાગરી લિપિમાં છે. પ્રત્યેક લીટીમાં સરેરાશ અક્ષર એકતાલીસ છે. અક્ષરે મોટા અને મતદાર છે. એમાં પણું ક્યાંક ક્યાંક છેલ્લી લીટીઓ નાના અક્ષરથી લખાઈ છે. લિપિ પડિમાવ્યા વિનાની છે.
આ હસ્તપ્રતિમાં લહિયાની જ્યાં સરતચૂક થઈ હોય ત્યાં તે શબ્દની ઉપર “ ની નિશાની કરી તે શબ્દની સામે હાંસિયામાં શબ્દ લખવામાં આવ્યા છે.
હસ્તપ્રતિમાં અને એની લળ્યાસાલ આ પ્રમાણે જણાવી છે? લે.સં. ૧૫૯૫ માગસર સુદ ૬ દેપાલનગર-અમરાંલિ ગ્રંથાગૃ. ૮૦૦. હસ્તપ્રતિ :
આ હરતપ્રતિ શ્રી અનંતનાથજી જૈન જ્ઞાનભંડાર–નરશી નાથા સ્ટ્રીટ-ભાતબજાર, મુંબઈની છે. એ નબર ૧૮/૧૯૦૧ છે. .
Page #32
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી શેખરસુરિ– ભાગ ૨ આ હસ્તપ્રતિની પન્નસંખ્યા બત્રીસ છે. તેમાં એના લખાણનું માપ xa” છે. પ્રત્યેક પાનામાં અગિયાર લીટી છે. પત્ર નં. ૨૯ ૨ થી ૩૧ B સુધી ૧૨ લીટી છે. અતિમ પત્ર નં. ૩ર માં ત્રણ લીટી છે.
આ હસ્તપ્રતિ જૈન દેવનાગરી લિપિમાં છે. પ્રત્યેક લીટીમાં સરેરાશ અક્ષર બત્રીસ છે. અક્ષરે મોટા અને મરદાર છે. લિપિ પઢિમાત્રાવાળી છે.
આ હસ્તપ્રતિમાં લહિયાની જ્યાં સરતચૂક થઈ હોય ત્યાં તે શબ્દની ઉપર “” ની નિશાની કરી તે શબ્દ હાંસિયામાં લખવામાં આવ્યો છે. હસ્તપ્રતિ G :
આ હસ્તપ્રતિ શ્રી ચંદ્રસાગરસૂરિ જેને જ્ઞાન મંદિર સંગ્રહ(ઉજજૈન)ની છે. હસ્તપ્રતિ નંબર ૪૩૪ છે.
આ હસ્તપ્રતિની પત્રસંખ્યા સત્તર છે. તેમાં એના લખાણનું માપ લા” + ૩” છે. પ્રત્યેક પાનામાં તેર લીટી છે. અંતિમ પત્ર ૧૭ A માં ચાર લીટી છે.
આ હસ્તપ્રતિ કન દેવનાગરી લિપિમાં છે. પ્રત્યેક લીટીમાં સરેરાશ એકાવન અક્ષર છે. અક્ષરે મોટા અને મડદાર છે. લિપિ પડિમાત્રાવાળી છે.
હસ્તપ્રતિમાં લહિયાની જ્યાં સરતચૂક થઈ હોય ત્યાં તે શબ્દની ઉપર “ળ”, “V” એવી નિશાની કરી અથવા શબ્દ પર આંકડા લખી તે શરદ ઉપર અથવા નીચે હાંસિયામાં લખવામાં આવ્યા છે.
એકરે પ્રતિ સ્વચ્છ અને સુંદર છે. હસ્તપ્રતિ H :
આ હસ્તપ્રતિ આચાર્ય શ્રી કલાપ્રભસાગરસૂરિ હસતકના સંગ્રહની–મેઘ સંસ્કૃતિભવન, ઘાટકોપરની છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
- ત્રિભુવનદીપક પ્રબંધ
આ હસ્તપ્રતિની પત્રસ`ખ્યા ચૌદ છે. તેમાં એના લખાણુનુ માપ લા ×ણ ” છે.
"9
આ હસ્તપ્રતિ જૈન દેવનાગરી લિપિમાં લખાયેલી છે. પ્રત્યેક પાનામાં પ`દર લીટી છે. પ્રત્યેક લીટીમાં સરેરાશ સત્તાવન અક્ષર છે. અક્ષરો બધા જ એકસરખા, સુદર અને મરોડદાર છે. આ હસ્તપ્રતિમાં ઘણાંખરાં પાનાંમાં હાંસિયામાં સુશેાલન કરેલુ છે. એથી હસ્તપ્રતિ ઉઠાવદાર અને આકષ ક બની છે. હસ્તપ્રતિમાં લહિયાની જ્યાં સરતચૂક થઈ હાય ત્યાં તે શબ્દની ઉપર ×' ની નિશાની કરી હાસિચામાં તે શબ્દ સુધારીને લખવામાં આવ્યે છે.
'
હસ્તપ્રત I *
આ હસ્તપ્રતિ સ્વ. જૈનાચાય શ્રી વિજય કમળસૂરિજીના હસ્તકના—વડોદરાની કાઠીપાળના જૈન ઉપાશ્રયમાં રહેલા પુસ્તકસ‘ગ્રહની છે.
આ હસ્તપ્રતિની પત્રસખ્યા ૨૯ છે. પ્રત્યેક પત્રમાં અને બાજુની મળી બાવીસ પક્તિ છે અને પ્રત્યેક પક્તિમાં પશ્ચિમાત્રાવાળી નાગરીલિપિમાં લખાયેલા મનહર ૩૨ થી ૪૦ મોટા અક્ષરા છે.
હુતતિ J : *
આ હસ્તપ્રતિ વડોદરાના આત્મારામ જૈન જ્ઞાનમ"દિરની, પ્રવક સ્ત્ર૦ શ્રી કાન્તિવિજયજી મહારાજ હસ્તકની છે.
આ હસ્તપ્રતિની પત્રસજ્ગ્યા ખાર છે, તેના દરેક પત્રમાં અને આજુની મળી ત્રીસ પક્તિ અને દરેક પ"ક્તિમાં ૬૦ થી ૬૮ નાના અક્ષરા છે.
આ બન્ને હસ્તપ્રતિ ઉપલબ્ધ થઈ શકી ન હાવાથી પડિત લાલચ -ભગવાનદાસ ગાંધીના ‘ત્રિભુવનદીપક પ્રશ્નધ' ના સ`પાદનના આધારે પાઠાંતરી તાંધવામાં આવ્યાં છે
*
Page #34
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખર રિ-ભાગ ૨
હસ્તપતિઓમાં કહીઓના સંખ્યાંક હસ્તપ્રતિ A:
ત્રિભુવનદીપક પ્રબંધની અધિકૃત વાચના આઠ જુદી જુદી. હસ્તપ્રતોને આધારે આપવામાં આવી છે. તેમાં મૂળ પાઠ તરીકે હસ્તપ્રતિ A રાખવામાં આવી છે. એટલે કહીઓના સંખ્યાંક પણ હસ્તપ્રતિ A પ્રમાણે આપવામાં આવ્યા છે.
એકંદરે કઠીએાના સંખ્યાંક ક્રમાનુસાર અને સુવાચ્ય છે. ૧૦૦ ૨૦૦, ૩૦૦ અને ૪૦૦ મી કડી પછી નવેસરથી ૧ થી ક્રમાંક તત્કાલીન પરંપરાનુસાર યોગ્ય રીતે અપાયા છે. આમ છતાં નીચેની કેટલીક ક્ષતિઓ નજરે પડી છેઃ (૧) ઉ. ત. નીચેની કડીઓને સંખ્યાંક લખવાનું સરતચુકથી રહી.
ગયું છે:
૨૦, ૬, ૧૭૪, ૨૫૫, ૨૮૨, ૩૫૬. (૨) નીચેની કડીને સંખ્યાંક સરતચૂકથી બે વાર લખાવે છે?
૩ર૬. (૩) નીચેની કડીઓને સંખ્યાંક અસ્પષ્ટ લખાયો છે:
૬, ૫૫. (૪) કેટલીક કડીએને સંખ્યાંક લખવામાં આગળ કે પાછળ છે દંડ કરવાનું ચૂકી જવાયું છે. ઉ. ત.
૬, ૯, ૧૧, ૧૩, ૭૦, ૭૧ કડીઓના સંપ્યાંકની બાબતમાં ઉપર જણાવી તેવી કેટલીક નજીવી ક્ષતિઓ આ હસ્તપ્રતિ A માં જોવા મળે છે. અહીં ઉપચાગમાં લેવામાં આવેલી લગભગ બધી જ હસ્તપ્રતિઓમાં કડીના સંખ્યાની બાબતમાં થોડીક ક્ષતિઓ નજરે પડી છે, જે વિશે અહીં, નેધ કરવામાં આવી છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
- ત્રિભુવનદીપક પ્રમ્ ધ ક
B હસ્તપ્રત :
આ હસ્તપ્રતિમાં કડીઓના સખ્યાંક ૧ થી ૪૧૫ સુધી અપાચે છે. આર'ભમાં કડીઓને સખ્યાંક ૧ થી ૧૬ સુધી ક્રમસર અપાચે છે. ત્યારપછી કડીઓના સખ્યાંક લખવામાં કેટલીક સરતચૂક કે ગમ જણાય છે.
નીચેની કડીઓના સખ્યાંક લખાયા નથી :
૧૭, ૧૦૫, ૨૬૩, ૨૮૦, ૨૮૮, ૨૯૯, ૩૨૨, ૩૨૩, ૩૨૪, ૩૪૦. નીચેની કડીઓના સખ્યાંક સળંગ બે વાર લખાયા છે :
૪૭, ૭૫, ૭૬, ૭૭, ૭૮, ૧૦૧, ૧૭૯, ૨૨૯, ૨૫૦. સખ્યાંક ૨૬ સળગ ત્રણ વાર લખાયા છે.
આ ઉપરાંત સખ્યાંકની બાબતમાં નીચેની કેટલીક ત્રુટિઓ જાઈ છે.
(૧) ૭૮ અને ૭૯ સંખ્યાક વચ્ચે ૯૪ સંખ્યાંક લખાઈ ગયા છે અને છઠ્ઠું સજ્યાંક પછી સીધા ૯૬ મા સ`ખ્યાંથી પછીના સજ્યાંક લખાયા છે.
(૩) ૨૩૫ સંખ્યાંક ફક્ત અડધા ચરણુ માટે અપાયા છે. (૩) ૨૪૩ સખ્યાં ફક્ત એક શબ્દ લખી પછી અપાયા છે. (૪) ૨૫૮ સભ્યાંકને બદલે ૨૬૯ સળ્યાંક લખાઈ ગયા છે.
(૫) ૨૬૪ પછી ફરીથી ૨૬૧ થી ૨૬૬ સખ્યાંક લખાયા છે અને ત્યારપછી સીધા ૨૬૧ મા સખ્યાંક અપાયા છે.
(૬) ૨૭૯ સખ્યાંકને બદલે ૨૮૯ સખ્યાંક લખાયા છે.
(૭) ૩૫૯ સબ્યાંકને બદલે ૩૬૯ સળ્યાંક લખાયા છે અને ત્યાર પછી ૩૭૦ સખ્યાંક છે.
'
(૮) ૩૭૦ સખ્યાંક પછી ફરી ૩૬૪ સખ્યાંકથી શરૂ કરીને પેટ્ સખ્યાંક સુધી સળગ સખ્યાંક અપાયા છે.
(૯) ૩૭૯ સબ્યાંક પછી સીધા ૧ થી સખ્યાંક શરૂ થાય છે, અને તે સખ્યાંક એ વાર લખાયા છે. તે પછી (૨) એ ના સખ્યાંક ન લખતાં ૩ થી શરૂ કરી ૧૨ સુધી ક્રમસર સખ્યાંક અપાયા છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ– ભાગ ૨ (૧૦) ત્યારપછી ૩૮૯ ને સંખ્યાંક અપાચે છે અને પછી ૧૩ થી
૧૬ સુધી સખ્યાંક ક્રમસર છે. ત્યારપછી ૩૯૪ થી ૪તપ સુધી
ક્રમસર સંખ્યાંક લખાયા છે. C હસ્તપ્રતિ :
આ હરતપ્રતિમાં કડીઓનો સંખ્યાંક ૧ થી ૪૨૯ સુધી અપાય છે. એકંદરે કહીઓને સખ્યાંક ક્રમાનુસાર અપાવે છે, તેમ છતાં નીચેની કેટલીક ક્ષતિઓ નજરે પડે છે? (૧) કોએના નીચેના સંખ્યાંક લખાયા નથીઃ
૧૭૩, ૨૩૬, ૨૪૯, ૨૫૦, ૨૯૮, ૩૧૮. (૨) કડીઓના નીચેના સંખ્યાંક સળંગ બે વાર લખાયા છે
૫૩, ૧૩૪, ૧૭૨, ૨૪૩, ૨૪૭. (૩) નીચેને સંખ્યાંક સળંગ ત્રણ વાર લખા છે:
૧૧૦
(૪) નીચેનો સંખ્યાંક સળંગ ચાર વાર લખાચે છે.
૨૩૫. (૫) સંખ્યાંક ૩૮૯ ને બદલે ૧ લખાચે છે. (૧) સંખ્યક ૨૯૦ થી ૪૨૬ સુધી કમસર છે. D હસ્તપતિઃ
આ હરતપ્રતિમાં કડીઓનો સખ્યાંક ૧ થી ૪૨૮ સુધી છે. આ પ્રતિ ખંડિત છે. એમાં આરંભનાં બે પત્ર નથી, એટલે એમાં ૧થી ૩૦ કડી નથી. ત્રીજા પત્રમાં કડી ૩૧ થી શરૂ થાય છે. કડીએના સંવાંકમાં નીચેના સંખ્યાંક લખાયા છે: ૧) કડીઓના નીચેના સંખ્યાંક લખાયા નથી:
૧૧૩, ૧૫૮, ૨૮૮, ૩૯. (૨) નીચેના સ ખ્યાંક સળંગ બે વાર લખાયા છે:
૫૪. ૫૮, ૧૧૪, ૧૫૬. (૩) ૧૩૪ સંખ્યાંકને બદલે ૧૪૪ સંખ્યાંક લખાઈ ગયે છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
કત્રિભુવનદીપક પ્રબંધ FE હસ્તપ્રતિ :
આ હસ્તપ્રતિમાં કડીઓને સંખ્યાંક ૧ થી ૪૧૪ સુધી અપાયો છે. એમાં નીચેની કેટલીક ક્ષતિઓ નજરે પડી છે: (૧) કડીઓના નીચેના સંખ્યાંક લખાયા નથી:
૪૬, ૮, ૯, ૨૫૬, ૨૫૭, ૨૫૮, ૩૪૩, ૩૪૪, ૩૪૫, ૩૪,
૩૪૭, (૨) નીચેને સંખ્યાંક સળંગ બે વાર લખાયો છે?
૨૬૧, (૩) ૪૧ સંખ્યાંક ફક્ત અડધા ચરણને જ અપાય છે. (૪) ૩૨૬ અને ૩૨૭ સંખ્યાંક વચ્ચે ૩૩૧ સંખ્યાંક લખાઈ ગયે છે. (૫) ૩૨૭ સંખ્યાંકથી ૩૪૨ સુધી સંખ્યાંક ક્રમસર છે. ત્યારપછી
તરત જ ૩૪૮ સંખ્યાંક લખાય છે. ત્યારપછી ૪૧૪ સંખ્યાંક
સુધી ક્રમસર છે અને ત્યારપછી ૩૬૭ સંખ્યાંક લખાય છે. (૬) ૩૬૭ અને ૩૬૮ સંખ્યાંકની વચ્ચે ૧૯ કડી નથી, પણ તે
પછીની કડીઓની સંખ્યાંક ક્રમસર આપેલા છે. (૭) સંખ્યાંક ૩૮૫ પછી ૧૦ કડી નથી. તે પછીની કડીઓના સંખ્યાંક
ક્રમસર છે. F હસ્તપ્રતિ:
આ હસ્તપ્રતિમા કડીઓને સંખ્યાંક ૧ થી ૪૧૫ સુધી અપાય છે. સખ્યાકેની બાબતમાં નીચેની કેટલીક ત્રુટિઓ જણાઈ છે ? (૧) નીચેની કડીઓની સંખ્યાંક લખાયા નથી !
૪૫, ૨૪૭, ૨૯૮, ૩૬૯૮ (૨) નીચેના સંખ્યાંક સળંગ બે વાર લખાયા છે !
૧૮, ૪૪, ૨૯૭, ૩૬૭. (૩) ૩૭૭ સંખ્યાંક પછી સીધા ૧ થી ૪ સંખ્યાંક આપેલા છે, અને
પછી તરત જ ૩૮૨ સંખ્યાંક અપાયે છે. ૩૮૨ સંખ્યાંકથી ૪૧૫ સુધી સંખ્યાંક ક્રમસર છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨. G હરપતિ:
આ હસ્તપ્રતિમાં કડીઓને સંખ્યાંક ૧ થી ૪૧૫ સુધી અપાવે છે. કડીઓના સંખ્યાંક આપવામાં નીચેની સરતચૂક થયેલી જણાઈ છે? (૧) નીચેની કડીઓના સખ્યાંક લખાયા નથી ?
૧૨, ૮૬, ૧૩૨, ૧૪૩, ૧૪૫, ૧૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૫૦,
૧૫૧, ૧૫૨, ૧૫૩, ૧૫૪, ૧૫૫, ૨૨૭, ૨૫૫, ૩૨૩, ૩૪. (૨) નીચેના સંખ્યાંક સળંગ બે વાર લખાયા છેઃ
૬૬, ૧૨૩૧૪, ૨૫૨, ર૭૮, ૨૭, ૨૮૦, ૩૧૩, ૩૩૩. (૩) સંખ્યાંક ૧૨૫ પછી ફરીથી ૧૨૧ થી સંખ્યાંક અપાયા છે
તેમાં ૧૨૩ સંખ્યાંક બે વાર લખાયો છે. () ૧૪૪ સંખ્યાંક પછી સીધે ૧૫૬ સંખ્યાંક છે અને સંખ્યાંક
૧૫૬ થી ૧૭૦ સુધી ક્રમસર છે. ૧૭૦ સંખ્યા પછી તરત જ
૧૬૧ સખ્યાંકથી શરૂ થાય છે. (૫) ૩૭૬ સંખ્યક પછી તરત જ ૧ થી ૧૧ સખ્યાંક આપ્યા છે અને
ત્યારપછી ૩૮૮ સંખ્યાંક અપાય છે. ત્યારપછી ૪૧૫ સુધીના સંખ્યાંક ક્રમસર છે. H હસ્તપ્રતિ:
આ હસ્તપ્રતિમાં કહીને સંખ્યા ૧ થી ૪૧૫ સુધી અપાશે છે. એમાં નીચેની કેટલીક ક્ષતિઓ રહી ગઈ છેઃ (૧) નીચેની કડીઓની સંખ્યાંક લખાયા નથી
૧૦૭, ૧૩૫, ૧૫૩, ૧૮૮, ૧૯, ૨૬૧, ૨૯૭. (૨) નીચેના સંખ્યાંક સળગ બે વાર લખાયા છેઃ
૨૯, ૧૦૮, ૧૨૯, ૧૯૭, ૨૨૩, ૨૫૯, ૨૯, ૩૭૫ (૩) ૨૬૮ સખ્યાંકને બદલે રપ સંખ્યક લખાયું છે. (૪) ૨૬૮ સંખ્યા પછી સંખ્યાંક ૧ થી ૬ સુધી અપાયા છે, અને.
ત્યારપછી સંખ્યાંક ૩૮૪ થી શરૂ થાય છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
‘ત્રિભુવનદીપક પ્રબંધ' જુદી જુદી હસ્તપ્રતિઓમાં કહીઓના
સંખ્યાંકને નમૂનારૂપ કે ત્રિભુવનદીપક પ્રબંધની જુદી જુદી હસતપ્રતિઓમાં આરંભની છ કડી સુધી સંખ્યાંક બરાબર મળતા આવે છે સાતમી કડીથી સંખ્યાંકમાં ફેરફાર જોવા મળે છે. એ ફેરફારે કેવા છે તે દર્શાવવા માટે ૨૦ કડી સુધી નમૂનારૂપ કેઠે અહી આપ્યો છે. બાકીની કડીઓ વિશે તે તે હસ્તપ્રતિના સંખ્યાંક વિશે આપેલી માહિતી જુઓ. કડીનું અંતિમ પદ A પ્રતિ B પ્રતિ C પ્રતિ D પ્રતિ E પ્રતિ F પ્રતિ G પ્રતિ H પ્રતિ 1 પ્રતિ 5 પ્રતિ
ત્રિભુવનદીપક પ્રબંધ
સરસતિ હંસુ
૧ ૨
૧ ૨
૧ પત્ર નથી ૨
૧ ૨
૦
૧ ૨
૧ ૨
૧ ૨
૧ ૨
૧ ૨
૦
દુવારિ આધારિ મંડાઇયેલ
૦
૫ ૬ ૭
૦
૫ ૬ ૭
૫ ૬ ૭
- ૦ ૦
મંડિG તેણિ મીઠઉ હાઈ વિચાર પ્રતાપ
*
૫ ૬ ૭
એ ,,
૫ ૬ ૭
૫ ૬ ૭
૫ ૬ ૭
૫ ૬ ૭
૫ ૬ ૭
&
- ૯
^
કાલ
૧૦
૯ ૧૦
૯ ૧૦
, કે
૯ ૧૦
૯ ૧૦
૮ ૯
૯ ૧૦
૯ ૧૦
૧૦
૩
Page #40
--------------------------------------------------------------------------
________________
કડીનું અંતિમ પર A પ્રતિ B પ્રતિ C પ્રતિ D પ્રતિ - પ્રતિ F પ્રતિ G પ્રતિ H પ્રતિ 1 પ્રતિ 5 પ્રતિ
તિસ૩ શ્રયઉ સરીર કેલિ રહઈ મિલી પાઠવઈ.
૧૧ ૧ર ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯
૨૧ (૨૦ નથી)
૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૮ ૧૯ ૨૧ ૨૨
૧૧ પત્ર નથી ૧૧ ૧૨ , ૧૨ ૧૩ ૧૩ ૧૪ , ૧૪ ૧૫ ૧૫ ૧૬
૧૬ ૧૭ , ૧૭ ૧૮ ૧૮ ૧૯ ૦ - ૨૦ , ૨૦
૧૨ ૧૦ ૧૩ ૧૪ ૧૪ ૧૬ ૧૭ ૧૮ ૨૦ ૨૧
૧૦ ૧૧ ૧૨ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦
૧૧ ૧૧ ૧૨ ૧૩ ૧૩ ૧૪ ૧૪ ૧૪ ૧૫ ૧૫ ૧૬ ૧૬ ૧૮ ૧૭ ૧૯ ૧૮ ૨૦ ૧૯ ૨૧ ૨૦
૧૧ ૧૧ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭. ૧૮ ૧૯ ૨૦
સલક્ષમાં
સાર
દેવુ ક્ષેમ
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨
Page #41
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધની વિવિધ હસ્તપ્રતિઓમાં કડીએના કુલ સંખ્યામાં તથા સંખ્યાંકના ક્રમામાં બહુ ફેર જોવા મળે છે. વળી, કેટલીક પ્રતમાં કેટલીક કડીઓ નથી, અને કેટલીક કડીઓ આગળપાછળ છે. એથી કૃતિની અધિકૃત વાચનામાં કડીઓનાં પાઠાંતરે ધવાનું સરળ નથી. અહીં ૧૦૦, ૨૦૦, ૩૦૦, ૩૦, ૪૦૦, ૪૪૧ અને ૪૪૨
કડીનાં પાઠાંતરે દર્શાવતો નમૂનારૂપ છેઠો કડીનું પ્રથમ ચરણ હરતપ્રતિ હસ્તપ્રતિ હસ્તપ્રતિ હસ્તપ્રતિ હસ્તપ્રતિ હસ્તપતિ હસ્તપ્રતિ હસ્તપ્રતિ હસ્તપ્રતિ હસ્તપ્રતિ
A B C D E F G H I J
ત્રિભુવનદીપક પ્રબંધ?
૧૦૭
૯૯
૧૦૬
૧૦૦
૯૮
૯૬
૧૦૨
૧૦૨
–
૧૯૭
૨૦૫
૨૦૦
૧૯૨
૧૯૨
૨૦૩
૨૦૩
માયતીય પ્રતિ બેલઈ . ૧૦૦ ૮૯ કુણ સકર કુણ દુદ્ધ
ગ શરૂ કણ દ૬ આપણું ૫ઈ સાથિ ૨૦૦ ૧૯૨ હિવઈ. મુગતિ વસાવઈ તેઉ.. ભુંઈ કંપાવઈ મેહી ૩૦૦ ૨૮૩ પાયનસા જાલ છ જાણે દેર.
ટુર્થ ભૂમ ડલ જેણિ ૩૯૦ ૩૭૧ સાધી...મું ઉલગી તે મુક્તિ પહૃતઉં,
૨૯
ર૯૧
૨૯૯
૨૮૭
૨૮૨
૨૮૨
૨૯૫ ર૯પ
૩૮૧
૩૭૮
૩૭૫
૩૭૧
૩૭૦
૩૭
૩૮૪ ૩૮૪
Page #42
--------------------------------------------------------------------------
________________
કડીનું પ્રથમ ચરણ હેરતપ્રતિ હરતપ્રતિ હસ્તપ્રતિ હસ્તપ્રતિ હસ્તપ્રતિ હસ્તપ્રતિ હસ્તપ્રતિ હસ્તપ્રતિ હસ્તપ્રતિ હસ્તપ્રતિ
A B C D E F G H I J અંબર નિર્મલ ૪૦૦ કડી નથી કડી નથી કડીનથી ૩૭૭ કડી નથી કડી નથી કડી નથી કડી નથી કડી નથી કિતીય . ગચ્છે દત્ત વિવેય યવ તો મૂલમત્ર મણિએ મન- ૪૪૧ ૪૧૫ ૪૨૬ ૪ર૮ ૪૧૪ ૪૧૫ ૪૧૫ ૪૧૫ ૪૩૨ ૪૩૨ માનિ ઈમ બેલઈ શ્રી
જ્યોહરસૂરિ ત્રિભુવનદીપક એહ ૪જર કડી નથી કહી નથી કડી નથી કડી નથી કડી નથી કડી નથી કહી નથી કડી નથી કહી નથી પ્રબ ધુલસિ દિણુયર રાઉ.
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨
Page #43
--------------------------------------------------------------------------
________________
કત્રિભુવનદીપક પ્રબંધ
કાવ્યપાઠ જ શ્રી ગુરુ નમ:
રાજુ ધનાસી, યુરિ હાર પહિલઉ પરમેશ્વર નમી અવિગત અવિચલ ચિત્ત સમરિસ સમરિસ ઝીલતી, હંસાસણિ સરસત્તિ. માનસ૮ સિરિ નિમ્નતી કરઈ કસ્તૂહલ હરસ, તાં સરસતિ રગિહિર રમઈ૩ જોગી જાણુઈ જ.
૧
૨
પાઠાંતરો: ૧ હસ્તપ્રતિ B અહમ્ નમ:, c » નમઃ શ્રી વીતરાગાય, D (પત્ર નથી), 8
સર્વશાય નમ:, = % હી શ્રી ગૌતમ ગણધરાય નમઃ ૯ શ્રી ગૌતમાય
નમ:, = અહ', 11 શ્રી ગૌતમાય નમ. ૨ ૩ ધુરિ દુહા રાગુ ધનાસી, રાગ ધનાસી, (પત્ર નથી), EF નિત્ય જય.
- રાગ ધનાસી દુહા, 1 પુરિ દુહા રાગ ધનાસી, 1 યુરિ દુહા રાગ ધન્યાસી, 1 ર ધનાસી દૂહા. ૩ 9 પહિલ પરમેસરુ નમી, ca પહિલું પરમેસરુ નમી, D (પત્ર નથી ,
E પહિલ પરમેસર નમી, ઘા પહિલઉં પરમેસરુ નમી ૪ 3 અવિકલુ, cx અવિકઉં, D ( પત્ર નથી), 5 અવિગઉ, 11 અવિલ. ૫ Bc E F G H 11 ચિત્તિ, D (પત્ર નથી), ૬ By GK 11 સમરિસ સમરસિ, ૦ સમરસિ સમરસિ, n પત્ર નથી,
સમરિસ સમરિસિ. 'S CER સરસતિ, • પત્ર નથી
૮ : માનસિ, D પત્ર નથી ૮ B સારિ, cereing સરિ, D પત્ર નથી.
૧૦ BE નિર્મલઈ, CF11 નિર્મલઈ, p પત્ર નથી, નિમ્મલાઈ. ૧૧ . BH કુતુહલુ, cs કુતુહલ, પત્ર નથી, 11 કતુહલ ૧૨ Bc EGG ૨ગિઈ,
» પત્ર નથી રંગઇ, 11 રગિ, ૧ BCEFan રહઈ, 9 પત્ર નથી, ૯ રહિ ૧૪ cBrij હંસ, p પત્ર નથી.
Page #44
--------------------------------------------------------------------------
________________
૧૬
પાણી પાહણિ દીસઇ દુયણ
મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨.
સામિણી, મન સસતિ સભાશિક ય ગણી, ભીડી જીવણુપ દ્વારિક હિવ વસ્તુ
3
3
RY
૧૯
નાભિમ ડલિ નાભિમ લિ મૂલ જે ક ૬,૧૦ તિણિ સુત્તી જગવિય ૧૨ મૂલ૧૭ પાવણ ૪ જુત્તિહિ‘૧૫ નિરુ'થિય; ૧૬ તઉ ચલ્લિય ૧૭ પવણુખલિ અવહિમગિ૮ મસિપાણિ લુધીય દેવી દેવી સરિસર મઈ દિઠીર દશમ દુરિ;૨૨ રિસુ‘૨૩ કવિત્તર૪ સુહામણુ'૨૫ તેહ સરસિત્તિ હિન દ્વા
આધારિ. ૪
જે ઘટ સુધિ૭ અજાણુતા, કરઈ કથા કલ્લેાલ; પડત ૨૮ ધરતે પરિહરી,૨૯ ગિરિસ ્ક- મ’ઇક ટાલ,
૧ D પત્ર નથી, 2 પાહિણી. ૨ cxJ દૃયણ, D પત્ર નથી, G દુઅણુ. ૩ BEFIJ દુય ગમી, આ દૃય ગમી, D પત્ર નથી, મેં દુઅગમી ૪ BFGHIJ ભીડે, D પત્ર નથી ૫ BHIJ ભુયણું, D પત્ર નથી, EF સૂયણુ, G ભ્રુઅણુ, } BFH દુયારિ, c યારેિ, D પત્ર નથી, EG દૂરિ ૭ ૮ હિવ વસ્તુ, D પત્ર નથી, ૯ વસ્તુ. ૮ BCA નાભિ મ ડેલ, D પત્ર નથી, EFGI નાભિ મડેલ ૯ BCEBGRIJ સૂલિ, D પત્ર નથી ૧૦ BCEGH કં, D પત્ર નથી ૧૧ ૯ સુત્તીય, D પત્ર નથી. ૧૨ ૩ ગાવિય, C જગવીય, D પત્ર નથી, IJ જગ્ગીય, FGH જગવિય ૧૩ D પત્ર નથી, E સૂલિ ૧૪ BH પવષ્ણુ, CFGI] પવષ્ણુ D પત્ર નથી, ઇ પવન ૧૫ D પત્ર નથી, રૂ જત્તિહિ, વષૅ જુત્તિ ૧૯ BCEH નિરુ ધીય, D પુત્ર નથી. ૧૭ D પુત્ર નથી, H ચહિલય ૧૮ BGHIJ અવહમગિ, CF અવહંગ, D પત્ર નથી. ૧૯ BCFHIJ બુદ્દિય, H લુદ્દીય. ૨૦ CE સરિસૃ, D પત્ર નથી. ૨૧ ૬ દિઠ્ઠિય, ૯ દિયિ. ૨૨ BF દુયારિ, CE યારિ, D પત્ર નથી, GUJ દૂરિ. ર૩ BG કરિસઉ, CEHIJ રિસિદ્ધ, D પત્ર નથી ૨૪ BEH કવિતુ, D પુત્ર નથી ૨૫ BEH સુહામણુૐ, CFGIJ સેાહામણુÎ, D પત્ર નથી ૨૬ BEFGH તેહ સરસતિ, ૮ તે સરસત્તિ, D પત્ર નથી, 1] સા સરસતિ ૨૭ CHIJ સુદ્ધિ, D સુદ્ધિ, D ત્ર નથી ૨૮ BEFIJ પરંતુ, E પડતુ, D પત્ર નથી. ૨૯ 11 પરહરી, D પત્ર નથી. ૩૦ BEFGHIJ સિરિ, c સિર, D પુત્ર નથી. ૩૧ ૮ માડઇ, D પત્ર નથી.
Page #45
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ નવમા રસ અમરસ મ ધરિ, આઠે આણિક છે ગુરુઆત૭૫ ગુણિ આગલઉ, મહુડિ ડિઉતેણિક એવીતા સવિ રસ વિસ, ઈકાઈિિહ• જોઈ નવમઉ જિમ જિમ સેવિયઈ, 1 તિમ (૨) મીઠઉ હાઈ
૬
૭
| દિવ વસ્તુ
નાણુ નિરુપમ (૨) જગાહ ઉવયારેક ઘટી૪ ભિંતરિપ નિર્મલઉં, જાસ તામિ સવિ રગ નાસઈ જર રખસ૮ વેગલી સયલ... સિદ્ધિ નિવસતિ પાસઈ, પુણ્ય પાપ બેવઈ ટલિઈ ડીસઈ મુખ દુવારક સાવધાન તે સંભલઉ હરષિહિર હંસ વિચાર. ૨૫
૧ BCser અમરિશું, D પત્ર નથી, 11 અમરિસ ૨ ધુરિ, p પત્ર નથી. ૩ BEFeing છેહિ, D પત્ર નથી. ૪ ગુરુયાં, C; ગુરૂયા, D પત્ર નથી, ગિરુઆ, 10 ગરૂઆ ૫ BCGH , પત્ર નથી, zip તુ ૬ BCEGE અગલઉ, ઉચ્ચહલ, પત્ર નથી ૭ BCEFeing મુહવહિ ૮ મંડાય, D પત્ર નથી. ૯ BCEEGanj તેહિ, p પત્ર નથી ૧૦ BC1 ઈક્કાઈર્કિ, ૨ ૫ત્ર નથી, તેe ઈકાઈકિઈ ૧૧ CEF સેવીયU, D પત્ર નથી, ઉHIT સેવીઇ ૧૨ cell નાણું, D પત્ર નથી. ૧a Beerary ઉવયા, આવયાર, D પત્ર નથી; ક અવયારુ ૧૪ BC%Enj ઘ, D પત્ર નથી ૧૫ 1 ભિરિ, D પત્ર નથી ૧૬ 8 નિર્મલ, D પત્ર નથી, નિમ્મલઉ, નિર્મલઉ. ૧૭ BCEvenij જાસુ, પત્ર નથી. ૧૮ BCEvenip રખાસ, D પત્ર નથી ૧૦ cc વેગલીય, D પત્ર નથી ૨૦ BCEGai સયલ સિદ્ધિ, * સિધિ સીમ ૨૧ BFGs બેવઈ ટલઇ, CE બેઉ લઈ. ૨૨ : મેખ, 11 સુફખ, D પત્ર નથી ૨૩ Baij Kયારુ, c દૂયારિ, 6 દુઆર, D પત્ર નથી ર૪ Ba હરિષિ, D પત્ર નથી, કn હરષિ. ૨૫ BY વિચારિ, D પત્ર નથી, ca] વિચારુ જ ૨-૨
Page #46
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ– ભાગ ૨ તેયવંત તિહુ ભુવણ મણિ પરમહંસ નરવર અવધારિ, જહિ જપતાં નવિ લાગઈ પાપ દિન (૨) વાધઈ અતિ પ્રતાપ
પ૮૮ બુદ્ધિ મહોદધિ બહુ બલવંતુ, અકલ અજેય અનાદિ અનંતુ ક્ષણ અમરગણિ ષિણિ પાયાલિ, ઈછાં વિલસઈ તે તિહુંકાલ. ૧૦ અધિG૧૪ નીઠિસુ ત્રિભુવન માઈ, નાન્હઉ૬ કુથ સરીર સમાઈ દીપતિ દિયર૮ કેડિહિં જિસઉ, જિહાં જેવઉ૧૯ તિહાં
દેવકર તિસઉ.૨૧ ૧૧ એકિ ભણુઈ એહજિરી અરિહંત, એહજિપ હરિહરક
અલષર અનંત૮ જિણિ જિમ જાgિઉ તિણિ તિમ તિમ કહિઉ,
મન ઈદ્રીય બલિ તે નવિ ગ્રહથઉ ૧૨
૧ તેયવતુ, carg તેજવ તુ = તેયવંતુ, ૯ તેજવ 1, p પત્ર નથી. ૨ BC ત્રિભુવન, p પત્ર નથી, GFGarg ત્રિહ ભુવન ૩) પત્ર નથી, ૯ નરવા. 8 BCEyears જેહ, 9 પત્ર નથી ૫ BETH પાપુ, પત્ર નથી ૬ BCEGarg અધિક; D પત્ર નથી. ૭ BE પ્રતાપુ, D પત્ર નથી. ૮ BCEncarg માં (કડી ૮ પહેલાં) હિવ ચઉપઈ પદ, ૯ ચઉ૫ઇ દ્રપદ, p પત્ર નથી. ૯ ) ૫ત્ર નથી, ECI બલવ ત. ૧૦ B અકલ D પત્ર નથી ૧૧ BCEHI) અજેઉ. D પત્ર નથી ૧૨ BCGaij ક્ષણિક ) પત્ર નથી ૧૩ BCEyears ત્રિકાલિ, D પત્ર નથી ૧૪ BCEyears વાધિક નીસુ, D પત્ર નથી. ૧૫ BCE) ત્રિભુવનિ માઈ; પત્ર નથી. ૧૬ By લાહુ9; પત્ર નથી ૧૭ BcEEGarg શરીરિ, D પત્ર નથી. ૧૮ Bcx દિણય૩, p પત્ર નથી ૧૯ Bcozil , 5 જોય; D પત્ર નથી ર૦ = દેખયં, D પત્ર નથી ૨૧ ) પત્ર નથી, ૯ તિરુ. ૨૨ D પત્ર નથી, કા એક. ૨૩ Bc એહજિ; * પત્ર નથી; B એહુ જ. ૨૪ BcEwe અરિહ તુ, પત્ર નથી ૨૫ BE એજિ, p પત્ર નથી ૨૬ BCE હરિહર, D પત્ર નથી ર૭ Brij અલખું; D પત્ર નથી ૨૮ SCreing અન તુ; D પત્ર નથી ૨૯ Bcer મન ઈનિય; » પત્ર નથી, 5 મનિ ઈન્દ્રિય, 11 મનિ ઈનિએ.
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૯
ત્રિભુવનદીપક પ્રબંધ
કાઠિ જલણિ જિમ ધરણુિં બેહ, કુસમિ પરિમલ ગેરસ નેહ તિતહિં તેલ જિમનાસ્ટિક નીર, તિમ તે નિવસઈ જગત્ર સરર.૧૩ રાણુ તાસુ ચતુર ચેતના, કેતા ગુણ બેઉ તેહના રાઉ રાણી બેઉ મનનઈ મેલિ, ફિરિ (૨) કરઈ સ્તૂહલ કેલિ. ૧૪ નવજુવ્રણ નવરંગી નારિ, સામલડી સહજિહિ સુવિકાર, માયા રમણિ રમંતી ચલી, અન્ન દિવસ જનરવર રહ૫ મિલી. ૧૫ નરપતિ નિરજઈ તેહનું ,નયણિબાણિતિણિ વિધિઉ સૂપ તે જાણું રાણી વીનવઈ, સ્વામી ઉરટ કાંઈ પઈઠરઈ. ૧૬
હિવ ધૂપદ સવડી રે રમણી મતગય ગમણ, પેશી ભૂલઉત્રિહુભુવણ ૨૪ ધણી અમૃતક ડિપ કિમ વિસર ઉછલઈ, સમુદ્ર થકી હ૭ ન નીકલ સરવર માહિન વ૮ પરજલઈ ધણિ ભારરસેવન સવસલઈ. ૧૭ ૧ કાકિ જલુણુ, c કાકિ જયણું, D પત્ર નથી, 5 કાઠ જાણુ, Fuis કાઠિ જલણ ૨ BCarg , D પત્ર નથી. ૩ BCNexi કુસુમિહિ, p પત્ર નથી, મુસમિહિ ૪ BE પરિમલુ, પત્ર નથી. ૫ Bcxr ગેરસિ નેહ, p પત્ર નથી ૬ Big તિલિહિ તેલુ, cre તિલિહિ તેa, D પત્ર નથી. ૭ BEps તાહિક નીરિ, ૯ તાઢક નીર, D પત્ર નથી. ૮ BCA શારીરિક
પત્ર નથી, ૪ સરીરિ, F શરીર ૯ ક બેલ, D પત્ર નથી ૧૦ BEYary બે, D પત્ર નથી ૧૧ BCEલ કુતુહલ, D પત્ર નથી ૧૨ BCEmir સવિકારિ, D પત્ર નથી, ૯ સુવિચારિ ૧૩ BHદ રલી; n પત્ર નથી. ૧૪ BCEvenij દિવસ, D પત્ર નથી. ૧૫ ૭ રહિ, n પત્ર નથી, 11 નઈ ૧૬ ) પત્ર નથી કે તેહનય, ક તેહનઉ. ૧૭ BCGH રૂપું, D પત્ર નથી ૧૮ BEFA ભૂપુ, D પત્ર નથી ૧૯ સામી; D પત્ર નથી ર૦ BCEH પાઠવઈ; EI] પાઠવઈ, p પત્ર નથી. ૨૧ BCEGurj ૩યડી. ૨૨ BFA દેખી, ceip દેવી; D પત્ર નથી, 5 દેખીય ૨૩ પત્ર નથી, ભૂલુ ૨૪ ) પત્ર નથી, 5 ત્રિહુ ભૂયણ ૨૫ ) પત્ર નથી, 8 કુંડ ર૬ B વિસુ,
પત્ર નથી, 11 વિ. ર૭ D પત્ર નથી, કે રવિ મ ૨૮ BSE દ; D પત્ર નથી ર૯ BCEReani ભારિ, D પત્ર નથી. ૩૦ B શેષ, crazy શેષ0 પત્ર નથી.
Page #48
--------------------------------------------------------------------------
________________
२०
મહાવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨
રવિ ક્રિમ વરસતી ઘેાર ધાર,૨ અઇક સુધાકર ક્રિમ આગામ;૪ જયપ તુ. શૂક્રિસિ દૈવ વિચાર,
લાક તણી કુણુ કરિશઈ સા૮,
૧૮-૧૧
નારિખ ભચાઉ છઇ સગલાજ દેસ,
ચચલ ચમકત પદીસઈ૧૬ વેષ,૭ ઠામિ (૨) જઇમ ડિસિ૧૮ પ્રેમ;૧૯ જાતે દિવસ૨॰ ન દેષુ ૨૧ ક્ષેમ. ૧૯
આભા
૨૨ છાંડુ ભીતિ જાજરિ, વેટીરક ધન ૨૪ સાજન્ય વાજરી;૨*
૧ D પત્ર નથી; 10 વરિસ' ર્ CEFH ધાર આ ધાર; D પત્ર નથી. ૩ D પત્ર નથી, Ç ધરષ્ઠ ( ૪ અને ૨ અક્ષરના મળતાપણાને લીધે લહિયાની સરતચૂકથી લખાયેલ લાગે છે) ૮ BCH અગાર્; D પત્ર નથી ૫ B જઈ તેણે", CEFGHII જઈ તૂ, D પત્ર નથી ૮ વિચારૢ; D પત્ર નથી છ BCEFH કરિસિઇ, II કરિસિ. ૮ B સાઇ (૬ અને રૂ ના મળતાપણાને લીધે લહિયાની સરતચૂકથી લખાયેલ લાગે છે) & BHમાં ઠંડીની સખ્યાક ૧૯અપાયો છે ૧૦ BFIJમાં નીચેની એક વધુ કડી મળે છે :
‘માયા કિરિ છઇ તુમ્હચી નારિ, એહ સ ગતિ તુ પડેિસિસ સારિ, એતા દિવસ અભાવડિ કરી, આજ કાઇ ત” વતિ આદરી ?' ૧૧ ૬ ૧૯ મી કડી નીચે પ્રમાણે છે જે અન્ય કોઈ હસ્તપ્રતમાં નથી. • તુઝ નઇ ૢ તઉપૂરણ દ્વેષ, જાણુ અજાણુહ કવણુ વિશેષ, વાઇ હાલઈ સૂકા તૃણા, સલકઇ શૃગ ન ગિરિવર તણા ’ ૧૯
૧૨ દ હસ્તપ્રતિમાં આ ૧૯ મી કડી નથી. ૧૩ BCEFHIJ રિયા॰૧૪ BCEGHIJ સલા ૧૫ BCEFGHI] ચમક ૧ BCEFGHI] સવૅ ૧૭ BE સવેસુ; CGHIJ સુવેસુ ૧૮ BG માડિસિ, CH માઢિસુ, 17 માંડિસ, ૧૯ B પ્રેમુ ૨૦ BCFGFIJ ક્વિસિ ૨૧ BHIJ દેખ* જેસુ: ૮ દેખઉ ૫મ; ૪ દ્વેષય મુ, ૯ દેણુ ક્ષેમુ ૨૨ BCGHIJ આભ; અભ્ર ૨૩ BCEFGHIJ એટી ૨૪ B ધણુ; CER ધનુ, ઋ ણુ ૨૫ BEGI] ભાજન, ૨} BCEFGHI], આાજરી.
Page #49
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ'
રા કાર હર અસતીનઉ નેહ* વહિલપ દેવ દેવાઈ છે. ૨૧ માંડ બોલાવાઇ૮ પરાયફલ મમ, એ પૂરઉ છ0 ગણિકામું" જે જે આગઈ ઈહરઈશર મિયા, રંક રાય તે સવિ રુલ્યા. ૨૨ કરિ અજાણી સ્ત્રી વિશ્વાસુ,ી કહિયઈ,પદોરી વિષ્ણુ પાસ, હિવડાં દીસઈ એ સીયલી, પણ૮ તાપ વિસઈ૯ જિમ સયત્રી. ૨૩ સહ કિ ભણીહર ન કહઉર સ્વામિ,
બીયા બારહ તુમ્હારઈનામિ, જે સીષામણિ ૨૬ તેહનઈ કહી, ભર્યા આ ઘડા ઉપરિ તે વહી. ૨૪
1 BCEG A BCF ag 3 CFIJ 24H lg X BCIJ og 4 Falas, 1 (બે શબ્દ પછી) પહિલઉ ૬ BCE હુ છુ આ હસ્તપ્રતમાં એક કડી રહી ગઈ છે ?જુઓ પાઠાતર ન. ૧૧-૫. ૨૦) એટલે ૨૦ મી કડી નથી કડી ૧૯ પછી ૨૧ મી કડી લખવામાં આવી છે (A હસ્તપ્રતની કડીઓના સ ખ્યાકમાં ફેરફાર ન કરતાં જેમ છે તેમ જ રાખવામાં આવ્યા છે )
કડીઓના સખ્યાંક લખવામા લહિયાની સરતચૂકને લીધે કેટલાક ફેરફારો જોવા મળે છે કેટલીક પ્રતિમાં પોતાની સરતચૂક જણાતાં લહિયા પાછળથી એકાદ સ ખ્યાક બેવડાવીને સ ખ્યાક મેળવી લે છે. ઉત. ૯ હસ્તપ્રતમાં કડી ન ૭ લખવાની રહી ગઈ અને આઠમી કડીને ન. ૭ અપાયે એટલે કહી ન ૧૩ નો સખ્યાંક ન લખીને સ ખાક મેળવી લેવામાં આવ્યા છે આમ છતા કડીઓ ૧૮, ૧૯, ૨૦ થી બધી જ હસ્તપ્રતમાં સખ્યાંકમાં ફરક પડવા માંડ્યો છે (વિશેષ માહિતી માટે જુઓ પરિશિષ્ટ નં.--) ૮ CERHig બેલાવઈ, 8 બેલાવ ૯ BCEGH પિયારઉં, 5 પીઆર; IT પિઆરઉ ૧૦ BE મમ્ ૧૧ CEFerry ધર્મ ૧૨ BCNGH એહરઈ, Eng એહનઈ 18 BCEurg જિમ તે, 5 જિમ ૧૪ 5 વીસાસુcarg વીસાસ; : વેસાસ; = વિસાસ ૧૫ BEGiry કહીઈ; CE કહીયઈ. ૧૬ crGirl વિણ. ૧૭ B પાસુ ૧૮ BCHI પુણ; ERG પણિ. ૧૯ BCny વિસિઈ, વિસ્થઈ, we વસિષ્ઠ. ૨૦ ઇ ભણિ ૨૧c દૂ8; EFIT &, a ૨૨ BCE ન કહું, 5 કહઉ ન; FG કહુ ન ૨૩ સામિ ૨૪ BYE બારહઉ; ci બારહ : બા ૨૫ તેહનઈ ૨૬ 3 સીધાવણ; carcity સભામણ. ર૭ BEG તીણ; cery તીણુઈ, ક તેણઈ ૨૮ BCERanj ભરિયા
Page #50
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ-ભાગ ૪ રાથી તાંરાહડિયરીતિ રહીય, સરમણ રાયનઈ ચીરિ, એવડ દાઘ ન સઇ સહી, ચેતન કિહી લુકી નઈ રહી. ૨૫ સઉકિ તણઉં જઈ ટાલિઈ સતાપુ,
તઉ માયા માંડી વહુ વ્યાપુ" જિમ (૨) રાજા માયા કલિક,
તિમ (૨) ત્રિભુવન ધર જસુ ટલિલ ૨૬ તઉ તિણિ માંડિGજ વસીવા સહી, કાયા નગરી નવ વાહીક જે હુતછજગપતિ નિરદેષુ, તિણિ તે તમાનિ તપુ. " ન્યાનકલારતિણિતિમ ઉલવી, ૩ નગર સજ્જઈપજિમ જાલવી મનહરદીધી તઉ વ્યાપાર, આપણ કર૭ઊતારિ૯૨૮ ભાર.૯૨૮ મને મુહતઉમિથઉ છ મૂલિ.
રાજકાજ કીધા તિણિ ધૂલિ, ચંચલ ચહુ દિસિ ચપટક ફિરઈ,
દીજઈ9 કેડિ નહીં% પણનઈ ઠરઈ. ૨૯ ૧ BCEGanj તઈ રાદડિ: E તારહી. ૨ જી રદિય ૩ ઇ સુરમણી. ૪ BCRIJ એવડુ; c એવડB ૫ Bણ દાધુ. ૬ : જ8 9 ccs સ તાપ ૮ Brain માંડિG; માંડવી; = મંડિG ૯ BCE Girl બહુ. ૧૦ CE વ્યાપ. ૧૧ E કર્યું. ૧૨ B ધણિય: cEven ધીય, 15 ધણુએ ૧a Bccurg પટલિઉ, 5 પટલ્યઉ, p પટલીઉ. ૧૪ BCEEGarg માંડી. ૧૫ BCarp સિવા સહી, વિસાવા સાહી, ૯ વસવા સહી. ૧૬ BCERGHIJ બારહી ૧૭ EFJ દંતઉ; x દૂતું. ૧૮ 3 નિદg; creary નિદોષ ૧૯ : માન્યઉ. ૨૦ cEver સંતોષ ૨૧ BCEvery જ્ઞાનકલા, રર = તિમ તિણિ. ૨૨ BCE અઉલવી. ર૪ ૯ નગર, ૨૫ BCraig સકઈ ૨૬ B મનરઈ, Crain મન રહઈ, મનનઈ ર૭ BCtez ખાંધ; aij ખધ
૨૮ ઊતાર્યઉ. ૨૯ BC ભાર. ૨૦ BE મનુ ર૧ BC મહતe; = મહુત - a મહતુ, 11 મરિંતe ૩ર BcGujમઈલઉ. ૨૩ B રાજકાજુ ૩૪ 3
GH તિણિ કીધ3; = તિણિ કીધું; 15 તિણિ કીધાં. ૩૫ B ચંચલું; 5 ચંચુલ. ૩૬ ચપટુ. ર૭ 3 દીસ. ૨૮ CLEGanj ; ૮ નં. દિલ B કહિયે, દે કહયં; દ કલીયઈ; Fig કહીઈ; ક કહી; x કહીએ.
Page #51
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ? મંત્ર ન મૂકી તે વસિ થાઈ. ક્ષણ માહિ વિવડી નઈ જઈ મુહિ મીઠઉ નઈ માઈલઉ,ચીતિ માયાપ સઉં નિત મંડઈ પ્રીતિ. ૩૦
વાનરલ નઈ વીછી પાધુ, દાહી જરઉ નઈ દવાનલિક રાધા ચડિક સિચાણુઉ ચરડાં હથિ, ગૃહ મિઉ જુવારી સાથ. ૩૧
વેસાનલ૨ નઈ વાયુ વિકરાલજ
વિષધર સીયઉ વિસહર લાલુ મુહત૮ માનુરાણી નઈ વલઈ,
ઘણું ઘણે તરિક ઝલફલઈ. ૩૨
મહતઉરજ માયા કેરાં સાસિ, વલવંતરિપ બાંધી પાવર માસિક રાહ ફેરી કીધઉ રેવણ, આપણરછ પઈ થિG' રાજા ધણું ૨૮ ૩૩
૧ BCEPHig મત્રિ ૨ BE ક્ષણઈ માઈ, ક્ષણ, ૯ ક્ષિણ, 17 ક્ષણહ. ૩ ને 8 BCEvenir વિણઠઉ પ B માયાસ્પૃ; cers માયાસઉ; માથાસુ; ; માયાસિ; s માયાભ્ય. ૬ crew ષાધ; 5 ખાધ; 11 ખાધુ ૭ 3 દાવાનલિ દાધુ, " દવાનલ દાઘ, 15 દવાનલિ દાઘુ ૮ BG ચરડહ, ૯ ચરેડ, 5 ચરડાહ, અચરડહા ૯ BCEFerry જાહ૩ ૧૦ BCiii મિલિઉં, 5 મિલ્યઉ, se મિલઉં. ૧૧ BEHeavy Fઆરી સાથિ, cજૂયારી સાયિ૧૨ Bcxry વેલાનર; વેલાનર, કવેશ્વાનર, વેસ્વાનર. ૧૩ BCEner11 વાઉ ૧૪ BIT વિકરાલુ ૧૫ BCEવિષત૨, ૯ વિષતર, 1 વિખતર ૧૬ BCreali સી ચિ6, L સી ગ્યુ, ૧૭ BREGHig લાલ ૧૮ BE મહતe, D મહિતe, F મુહુતઉ. ૧૯ Bcorer માનિઉ, L માન્ય, in માંનિઉ ૨૦ BCDEFea વલઇ, 1 ચલઈ. ૨૧ BCDec ઘણુઉં, 5 ઘણું. ૨૨ BCDsGH ઘણેરઉ, ઘર, ઘેરઉં. ૨૩ તું. ૨૪ 3 મહતઈ, CEGang મુહતી, D મહિલઈ, મુહુતઈ. ૨૫ BCEEary બલવતિ, D બલવતિ, ૯ બલવંત ૨૬ BCDENearn પાપહ. ૨૭ B આપણા ૨૮ c ધણીયા
Page #52
--------------------------------------------------------------------------
________________
૨૪
મહાકવિ શ્રી જયશેખરસૂરિ -ભાગ ૨
આપણું દેઈ ઊહાલઇ ખહૂં,' ઇછાંપ માંધ છેાઈક સહૂં;” જ જ ભાવઈ તં ત` કઈ, રાઉ, પરાભવ પેટિસુ ભરઈ. ૩૪ મનનઇ રાણી એક પ્રવૃત્તિ, બીજી બહુ ગુણ નારિ નિવૃત્તિ; પ્રવૃત્તિ" માહ! જણિક૧૨ સુત્તુક એક, નિવૃત્તિ તણુઇ પુણ† પુત્ર વિવેક ૧ પ્રવૃત્તિ સુભાવિહિ‘૧૬ ઊછાંછલી,૧૭ રાજ કાજિ હીડ આકુલી; ગીયસુ ૧૮ પ્રીતિ ૧૯ જીતે નિરવહી, સરસઈર" સરિતુ રાચઈ સહી. ૩૬ તિણિ વાહિઉર૧ મનુર ત્રિભુન્નનિ૨૭ ભમઇ, ક્ષ૨િ૪ સમાધિ પ નવિ વીસમઈ;
પ ૩૫
જીવ વિણાસઈ ભાસઈ આલુ, પરધન વનિતા ૬ લાગઉ ઢાલ. ૩૭ ખ'ત૨૭ પિય ત૮ ન કરઈ ઋષ′ચ, ૨૯
લઈ લાર૩૧ નિવૃત્તિ ન અચ કર દેી વસિ માન્યું જ એકત.૧૫ પ્રવૃત્તિ ભણુઈ જોઈ ૩૬ એક'ત ૩૮
૧ BGHIJ આપણિ ૨ BCDFH દિ', E દીય', GII દી′ ૩ Fઊલઈ ૪ BIJ ખન્ડ્ર્યુ. ૫ GIJUચ્છા કે H1 મેડઈ ૭ BCI] સય ૮ B રાઉ સુફ્રેટ્ટુ પરાનિ, ૮ રાઉ સુપેઢુ પરાવિ, D રાઉ સપેટ પરાવિ, EJ રાઉ સુપેટ પરાવિ, F રાઈ સુપેટ પરાવિ, ૯ રાઉ સુપેટ પરાભવ, દ્મ રાઉ સપેટ પરાભવ ૯ ૯ ખ ્૧૦DEF પ્રવૃત્તિ ૧૧ B મેહુ, ૧૨ BCDGHIY જિણિ, TM જણ્યુ ૧૩ Bસ્તુ એક, CDEGHIJ સુત એક ૧૪ ૮ પુણિ, Æ Íણુ, 1J ૧૫ BF વિવેકુ ૧૬ BCFGH સ્વભાવિ”, D સભાવ!, E સ્વભાવઇ, 11 સ્વભાવિધિ" ૧૭ ૪ ઉષ્માથી ૧૮ BCDEIJ પ્રિયસિઉ, F પ્રિયસ્યુ, જ્ઞ પ્રીયસ્યું, ૯ પ્રીયસિ ૧૯ BCDEFષ્ઠ પ્રીતિ તે, 1 પ્રીતિ તે ૨૦ BCDFGGIJ સરિસ, E સરિસૃ૨૧ ૬ વાહઉ. ૨૨ CDHI] મન ૨૩ CFG ત્રિભુવન ૨૪ BCEH ક્ષણ, TM ક્ષણું, ૯ ક્ષણું', 11 ગુઉ ૨૫ GJ સમાધિ ૨} D હરતા લાગઉ, TM વનિતા લાગુ ૭ D પંત ૧૮ CEFGH પીય ત ૨૯ BR લખાય, ૮ ખલુ ખાંચ, TM ખલખ તિચ, ખલખ ચિ, 1J ખુલખ ચ ૩૦ 1 લહિ. ૩૧ CE લગાર, D લગાડી ૩૨ BCERIJ આય. ૩૩ BF દેખી ૩૪ BCDFGHIJ વિ, E આવ્યઉ ૩૫ BCFIJ એક તુ, E એકતા, ૩૬ BEFIJ જોઈ એક તુ, c જોઈય એકત, ૯ જોકે ત
Page #53
--------------------------------------------------------------------------
________________
* ત્રિભુવનદીપક પ્રબંધ નિવૃત્તિ અછઈ જે તુમ્હાઈ નારિ,
પુરિ લગઈ તે અનઈ કાઢણહારિ સુતપ વિવેક જે છઈ તેહનઈ, તે પનિ જાય કરિ મોહનઈ. ૩૯ એહ (૨) સું- નિતુ ષષa• કરઈ,
કમ્મર જેનર પણ મહ૪ ન મરે -શનિ દિકપિ નિ એ અદેહ
કિસ છરિસ્થઈ૭ ભાગડG૮ મેહ. ૪૦ જિની બેલિ કુલ લાગઇ તિસહ ૨૨
લેક વચન હુઈ ફૂડ કિસીં;૨૪ એહની મા દેષG૨૫ ઊગઢિ,
જઈ મઈ કાજર ત વાજિરિર૭ કાઢિ ૪૧ સઉકિ સમાણુ ઉર૮ રૂપિઇર૯ સાપુ,”
વિલગી મિરર કરઈ સંતાપુર વંજુલ છાયા સાજનવિ૫ ફિઈ, મૂવમ સુકિનવિ કુઈ કર ૧ BEH તખ્તારઈ, ૯ તમારઈ ૨ BCEyear, ધુર, D ધર. ૩ BCri લગ, 2 લગિ. ૪ BCDEFeerg મારણહારિ ૫ BF સુતુ. ૬ 8 વિવેકુ.
BCCFGHIJ G. DO (BCEFIJ 22874, Da Hote, G એસ્યઉ ૯ = નિત ૧૦ BCNeHig ખઈખ, DE ષષય ૧૧ cDrearr કર્મ ૧૨ ૩ ચેગ, CENcHIોગિ ૧૩ ૯ પુષિ. ૧૪ મેહુ ૧૫ 3 દિવસુ, cpean દિવસ ૧ BC અ દેહુ. ૧૭ BCGE ઉછારિસિધ, D ઉછરસિઈ, F ઊરિસિઈ, p ઉછરિસિ ૧૮ - ભગયુ. ૧૯ DEE જેસી. ૨૦ BCPEECHI વેલિ. ૨૧ BE ફલુ. રર B તિસુ, coverin તિસિહ, * તિસિં. ૨૩ BCsGang કૂડ હુઈ, D કુડઉ હુઈ, 5 ફૂડ હુઈ ૨BIT કિજુ, cDEG કિસિઉં, 5 કિસિ ૨૫ : દેખઉ, E દેવુ, " દેખાય, દેખ8, 11 દેતું. ર૬ 8 કાજુ જત, D= કાજતુ ર૭ BCEGE બાહિરી, Drip બાહરી. ૨૮ BCEFerry સમાણ, p સમાણુ. ર૯ BCE સુરૂપિઈ Des સપિ, 15 સુપિં. ૩૦ Dev સાપ. ૩૧ Fly વલગી. ૩૨ B મમ્મિ, D મર્મ. ૩૩ cpes સંતાપ ૩૪ Brij સાપુ. ૩૫ BCDEFerry ન. ૩૬ 3 મૂલ મં, c મૂલિમંસુ ૩૭ ) ન ફિરઈ, ૯ નવિ ફિરઈ.
Page #54
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસૂર- ભાગ ૨ અઠત્તર સઉ અધિકાર વ્યાધિ,
સઉકિ સહઉ તક હેઈપ સમાધિ કાઢઉ રેગન નીડઉ9 થાઈ; કાઢઉ કહતાં. સુનિ જાઈ. ૪૩ સઉકિ આગિ ભટકિહિ પરજલઈ,૨
વિણસઈ વદી ન ધૂનીકલઈ, આ િસંતાવઈ એપ વાર, સઉકિ સંતાઈ સાતઈક વાર. ૪૪ ત' નિસુણી મનિ કીધઉ કે૮
નિવૃત્તિ છાડિ વાહૂઅલ૯ નિરોપ, ૨૦ રાઈનર કુણહિર ન ભાઈ સુરક
મા વેટા બિહુ લિદ્ધ વિદેશુ. ૪૫ મન પ્રવૃત્તિ માયા
હિંડ, રાઉં બાંધી સવિ પૂરઈ કેડ, સીષ સંભારી ચેતના ૮ તણી,
રૂલ્યઉર ચ6 રોઈ ઈમ ભણી. ૪
૧BEHIJ સય, સુ ૨EG અધિકઉ ૩૪ સુકિ ૪scDF કહ, Beary કહઉ ૫
CDA SH & BCH RY.U B Guj, CEFGHIJ G439 CFN di BCDEFerg સઉકિ. ૧૦ D આગઈ, અગિ ૧૧ Bc ENGrip ભટકે ૧ર 9 પરજઈ, 15 પ્રજવલઇ ૧૩ BCrod વ સ ન ધૂ, 5 વેસ્વાનર છું,
વિસનગર ધૂમ, 19 વ સ ન ધું ૧૪ 3 હાઇ, cper ઉહહાઈ, આ ઉહાથઈ, 11 એલિહાહઈ. ૧૫ Brij એક વારિ, એકઈ વારિ. ૧૬ BCDGauj સાતે વારિ, BF સાત વારિ ૧૭ ૪ નસણું, 5 સુિણી. ૧૮ cpEyears કેપ ૧૯ BDcry વાહઉ, cષ વાહૂઉં. ર૦ BCE નિપુ. ૨૧ BCXrring રાયનઉ, DG રાયનુ. રર Bcxn Bણિહિ, ૨૩ BE રેસ, CDહા રેસ, ૪ રેસ ૨૪ BCGar બેટઈ, 9 બેટા, કમાઈ એટઈ ર૫ coeurs વિસ ૨૬ BCsxy વિહુ, ૯ ત્રિહ૩. ર૭ ) પૂગી કેડિ. ૨૮ BCDEFGHIJ Odd. 16 BCDFG C, HIJ REG. 30 BDGĦIJ રૌઈ, cરાઅઈ, થઈ. ૩૧ : ભણીય.
Page #55
--------------------------------------------------------------------------
________________
ર
ત્રિભુવનદીપક પ્રબંધ
હિવ વરતુ રાગ મલ્હારુ સુણિ ન શણીચ (૨) હિયર વિલપતિ, – તિહુયણ સામિણીય. સેમવયણિક ગુણરણિ રિધીયા બહુ બુધિંહિ – નિલઉ, દુષ્ટ દેવિ પુણઈ રિદિધિયાજ ઊણપ અધિકઉ સહુ કમી, ૮ કરિ અ૭ ભણ૯ પસાઉ, ગુણ સંપૂરી ગોરડી દઈરર હિત દેવિક દિષાઉ ૨૪ ૭.
હિવ ધૂપદીપ સંભલિક ચેતના અલ્ડિરયા બહુ૮ નિરધાર.૨૯ મન માયા વિહુ ફૂડ વ્યારા
એક સગાની વાર,૩૪ વિક" કહેતા* લાજિયઈ૩૭ ૪૮
૧ BE હિવ વસ્તુ રાણુ મહારી cs હિવ વસ્તુ રાગ મલ્હારી, 1 વસ્તુ, E. હિવ વસ્ત રાગ મલ્હારી, , 6 હિલ વસ્તુ રાગ મલ્હાર,5 ભાષા મલ્હારી વસ્ત. ૨ BE હિયય ) હિયા. ૩ ૩ વિલંભિ, cDHIવાલંભિ, Ecતાલંસ. ૪ CE , prm તઉં. ૫ તિવણ, 5 તિદ્દયણિ, ૯, તિ અણુ, a તિહુઅણ. ૬ CONGRIJ સામિણું, સામણી ૭ : વયણ. ૮ DES રયણ. ૯ Eeir રિદિય ૧૦ BIT હિહિં, = બુધિ. ૧૧ prી તઉં, 5
૧૨ ) દેવિ. ૧ર BDપણ c પણ, પણ. ૧૪ DEEGકિધીય, 9 કિહિય. ૧૫ BCDEGRI Gણ€ 5 ઉણું. ૧૬ B અધિકું, EE અધિકું. = અધિક. ૧૭ EcEvery સÉ, p સહય. ૧૮ BCDFerry ખમી, માં ક્ષત્રિય. ૧૯ = ભણું, D ભણુઉં. ર૦ BCGHJ ગુણિ, 1 ગણિ. ૨૧ = સંપૂરી, સંપશ્વિ. રર દિ. ૨૩ 51 હિવ. ર૪ BEE દિખાઉ, D દેવાડઉં, J દેવાઉ રપ = ડિવ દુ૫૬, cENGHT હિલ દ્રપદ
5 -. ર૬ BCE-Eng સાંભવિ. ર૭ ) અમિ, E અખ્ત, ૯ અહમે. ૨૮ cક છું, Ecup છઉં, ૫ છું. ર૮ – CEE નિરાધાર. ૩૦ B-7, cyclip માન. ર૧ BE બિદ્દ, coBeing બિહુ. ૩૨ BCI દૂલવિયા, Do દુહવ્યા. ૨૩ CE એય, DIJ એહ, ૯ યમ. ૩૪ crc વાત, if વીતિ. રૂપ SCEGE વિકર, D વિક, 5 વિકરઈ, ઇ કરહ. ૩૬ BCDEFeein કહને. ર૭ cuery વાઈ, ક લાયએ
Page #56
--------------------------------------------------------------------------
________________
૧૮
તુર્કી સહજિÛર સુવિચારૐ દી'જ ાસપ ન ભૂઝીયઇ; }
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨
ક૭િ (૨) જઈ અમ્હે સાર. સ'લિ ચેતના,
રાણુમિ તિભુવન તણી, દિઠીય૧૧ નિય૧૨ નયણેહિ’; હિવ૧૭ હુ કામુ૪ કાવિય૭, ૧૫ તું વિષ્ણુ ?
૧૬
૧
―
જણું જ ૧૭ ગૃહિ. સ`ભલિ ચેતના૦૪૯
દૂહા
કાઈ૧૮ કન્હઈ દેશ ૧૯ નહી જેર॰ સ’ભાલુ ૨૧ અણુવે ચેરકન મકઉ ૨૪ ૬હી,૨૫ કહું તુરક હસઈ અબૂઝ, ૨૭
ગૂઢ,
૫
દોહિલુ ૧૮ દ્વેષી જીવનુ,૨૯ વિકૐ વાહર થાઇ, ત॰ ક્રિમ ઊવેષી રહી મઇ એવડઇ અપાય.૩૧
૨૨
૫૧
૧ BCFGH તૂ, DE તુ' ર્ DG સહિજિ, FIJ સહિજિઈ ૩ B સવિચા, CDFHIJ સવિચાર. ૪ BCDEGAIJ દીર‰. ૫ BG રાસુ} BE ભૂઝિયઇ, CG મૂઝીÚ, DIJ યુઝી'. ૭ D રિઇ, ઉ કર′ ૮ BCEFFI] ફઈ, DG ૯ BCDEFGH રાણિ મ, 1 ણિમ, 1 કુલા રાણિમ. ૧૦ BE ત્રિહુ જીયણુ, CDF ત્રિહુ ભુવન, TM ત્રિઝુ ભવણુહ, H તિષ ભુવન, 1J ત્રિતુ ભવન ૧૧ BIJ ડ્ડિી, CDEFH દિઠી, ૯ દીઠી. ૧૨ ૮ નય, દઉ નીય. ૧૩ BIJ હિત્ર ક્રૂ, D હિવઇ હ. ૧૪ BCDEFHIJ કમ ૧૫ BCDGHIJ કરાવિભ્ર, દ કરાવીય, F કરાવીય ૧૬ BCE તૂ વિષ્ણુ, DE તુ વિષ્ણુ, FGIJ તૂ વિષ્ણુ ૧૭ BF જણુ ગેહિ ૧૮ કાય. ૧૯ BH દેખુ, C દેખ, 35 દેવુ, રૂ દ્વેષય, ઉ દેખૂ ૨૦ F-હિ. ૨૧ BDELHIJ સભાલ સ ભાલય ૨૨F ગુજ્જુ ૨૩ BFGF મેલિÛ, c એલઇ, D મેલિહિ, ૪ ખાટ્ય, 1J એલિ ૨૪ CH સકું, B સકું, TM સક
• ૩ સરૢ, ૨૫ ૪ –
૨૬ BCD કહે તä, TM હુ તô, F કહું તેઉ, કર્દૂ તણે, HJ કહઉ તદ્ઉ 1—ત . ૨૭ BDGE અમુઝ, F અમૂજઝુ ૨૮ BEFFIY Àહિલિ, D દોહિલઉ, ૯ દોહિલ ૨૯ BCEFGHI] જીવની, D જીવન′ ૩૦ BCFGH તૂ, DEIJ તું ૩૧ BFHJ અપાઇ, D અપરાધિ, E અપાયિ.
Page #57
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ' તઈ લાધઉ એ મિસુસહી, હુતી છાંડણહારિ, ઈમઈ એક વિણાસડઈ, કિંમ પ્રીપ ઈડણનારિ. પર પિડુ ભરિઉ૮ પરસકે, પરમહંસ ભૂપાલ માનિ • ન મૂકી રૂસણુઉ૧૧ કરિ (૨) કરિ સંભાલિ ૧૨ ૫૩૩
હિવ ચપjઈy નિવૃત્તિ ૫ ગઈ ત૭૬ હુઈ નિવૃત્તિ, મનનઈ નિવાઈ૮ કહઈલ પ્રવૃત્તિ દિવ રાવઈર વેટાનર રાજર
ફલિયુરિક મનોરથમાહરઉપ આજ.૨ ૫૪ 1 CFHIJ Aly CDGHIJ FHZL 3 D JH Y BG 8. D એકઈ, 3 ઈકિ. ૫ BDHig પ્રિય ૬ BCEGH ઈડઈ, છોડઈ. Fi] છાંડઈ, ૭ BE પેટુ, cDEGarg પેટ. ૮ : ભર્યઉ. ૯ Earg પરહું સડે, = ભરહિંસડે, ૯ ૫રÉસડે. ૧૦ BDcarg માનનિ. ૧૧ BEH રૂસણું. ૧૨ BCDEFes 1 સંભાલ. ૧૩ કડી ૫૩ મી પછી અન્ય બધી જ પ્રતિઓમાં BCDEX Gai માં નીચેની એક વધારાની કડી મળે છે;
ચેતન પભણુઈ તુમ્હ મિલી મામઈ સ્યું કાજ;
જેમ સહાવઈ તિમ સહઉ મનમુકતા નઉ રાજ, આ કડીમાં તે પ્રમાં તુ-તલ્ડિ, મિલી-મિલ્યા, સ્યુ -સિહ, સુહાવઈ– સહાવઈ ઈત્યાદિ પાઠભેદ પણ જોવા મળે છે
પ્રક્ષેપ : મન, પ્રવૃત્તિ અને માયા રાજને બાંધીને પિતાના કોડ પૂરે છે. ત્યારે રાજા ચેતનાની શિખામણ સંભારીને રડે છે, અને પિતાની કરણાજનક સ્થિતિનું વર્ણન કરે છે હવે તે સમયે ચેનના તો હતી નહીં કારણ કે તે તો મળ્યા આવતા જ છુપાઈને રહી હતી તેથી આ કડી ચેતનાના પ્રત્યુત્તરરૂપે છે તે કેવી રીતે સંભવે ? બીજુ, ચેતના તે એક સારી સ્ત્રી છે તે ક્યારેય પણ ઉપાલભના શબ્દો ઉચ્ચારે નહીં. તેથી જ કદાચ આ કડી કવિએ ન લખી હેય પણ પાછળથી કે વહિયાએ પિતાની મેળે ઉમેરી હાથ અથવા કેઈની સૂચનાથી ઉમેરી હેય
૧૪ BCErcing હિવ ચહેપઈ, --- ૧૫ BCDEroup નિવૃત્તિ. ૧૬ * તુ દૂધ, 17 તઉઉ દૂઈ ૧૭ BCETH મનરાઈ, મનરઈ, 11 મન રહિ. ૧૮ BCocos નિવાઈ ૧૯r કહી ર૦ cક દિવરાચઈ ર૧ BHબેટા કિહિ, con બેટા નઈ, પેટા કઈ, 6 બેટા કિકિ. ૨૨ Br રાજુ. ર૩ BCDevi, કલિ, હઉ, મલિઉ. ૨૪ 3 મરચું. રપ B માહરુ. ૨૬ : આજી.
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૦
મહાકવિ શ્રી જયશેખરસૂરિ– ભાગ ૨ હિવ દ્રપદ
વાજિયડા ગુહિર નીસાણ, મોહકમર હૂવઉ રાજિયપિ, વયરીયડા ધસજ્જા પ્રાણ, આણ ફિરી તે જગિ મેહની ૫૫ માંડી મેહિ અવદ્યા નામ, નગરી નિગુરાં હિયડા ઠમિજ અવિદ્યાપ નગરી ગઢક અન્યાન,
ત્રિષ્ણ પાઈ૮ મોટઉ૧૯ નામ. - પદ કદાચરણ કોસીસોઉલિ,ચ્ચાઈરસ ટુતિ વહતી પહેલી વિખઈરછ વ્યાપ૮ વારૂ આરામ;
મંદિર, ૨૯ અસુભા મતિ પરિણામ ૫૭ કામાસનિયર કહિયા૩૩ પુરાણ, ચીરાસી ચઉહટાવે તે જાણિક ભૂરિ ભમંતરિપ સેરી હૂઈ, કૂડ બુદ્ધિ તે ઘરિ (૨) કૂઈ૩૮૫૮
૧ 5 હિલ ૫૬, ૯ પદ ૨ CDFG વાછરડા ૩ BR મેહકુમ ૪ Bc proxy દુઉં, 5 હુઅ, a હવઉ ૫ creing રાજી, 5 રાજીય ૬ BE વઈરિયડાં, DG વઈરીડ ૭ BE ધ્રુસકઈ, cprary ધસાઈ, ૯ ધસુdot (BCDEFGHIJ — E E 20 chilor? 11 BCDEFGH 11 અવિદ્યા ૧૨ BCERear, નામિ ૧૩ = હીયડી, 6 હિઅડા ૧૪ ) કામ ૧૫ " અવદ્યા ૧૬ B ગત્ ૧૭ BC અડાનુ, pearl અજ્ઞાન, = અન્યાનું ૧૮ ) ખાઈ. ૧૯ Brij મેટું, મેટ ૨૦ BCE માતુ, DEGarg માન ૨૧ = કદાચણુ, 1 કદાચાર. ૨૨ BE કઉસીસાહલિ ૨૩ reiા ચારિઈ ૨૪ BEFanj દુર્ગતિ, D દુરગતિ ૨૫ ઘri વહિતી ૨૬ BCDEFears પિલિ ર૭ BCDFGHI વિજય, 3 વિષ ૨૮ CF વ્યાપુ, D વ્યાપાર, 5 વાપુ ૨૯ 5 મદિર ૩૦ cDFe અથુભા, 5 અસભા, 1 અશુભા ૩૧ BCDERGH] મન પરિણામ ૩૨ BCDEFearl કામાસન ૩૩ BDEGRIT જે કહિયા, CL જે કહયા. ૩૪ BCDEary ચહુણ, 5 ચહય, ૯ ચુટાં. ૩૫ BEH ભવ તરિ, covery ભવ તર ૩૬ BCDEFears હુઈ, -36 D 33 26 BCDFGHIJ JH, EgH
Page #59
--------------------------------------------------------------------------
________________
કત્રિભુવનદીપક પ્રબંધ
મમતા પાદ્રતનું રજવાલિ, કુમત સરોવર મિથા પાલિક નિરવચારું નિવસઈ તિહાં લેક,
ડઈ ઉચ્છવ થઈ સોક૭૫૯ તિવિર નગરી ઈકધાઈ ધસઇ, ઇક” તાલ મેહડ(૨) હસઈ, ઈર નાચઈ ઈકજ વાઈપ તૂર,
ઇક આફલઈ રણું ગણિ૭ પૂર૮૬૦ ઈકલ નાઈ ઈઝર માલ,
વાત કરઈ કેર ઠેકી ગાલિ એકર૪ કરઈ૫ કલ (૨) જૂવટઈ,
ઈક ચાચરિ ઘાલઈ ચઉટઈ.ર૬૧ કેલેર૮ શાલ પઢાવઈ છાત્ર”, એકંકાર કરઈ કે જાત્ર ઈણિ પરિ૩ લેક તઈ૩૪ સુહવાઈ૫,
તિણિ પુરિ કઈયન નીરણ થાઈ. ૬૨
૧ D પીડતણી ૨ BCDHI રખવાલિ ૩ ૯ કુમતિ, ૪ BEGE નિવિચા - નિવિચાર, DE નિર્વિચાર, નિવિચારુ. ૫ DEG તિહા નિવસઈ ૬ BC ALE U BF , CDEGHIJ Olt (Dale & BCDFHIJ VII. ૧૦ Bc Eyeary ઈક ૧૧ : ટેઈડ (૨) ૧૨ BCDSearn ઈકિ. ૧૩ BE ગાયઈ, cscii ગાઈ ૧૪ BCDEary ઈકિ. ૧૫ BEE વાયઈ. ૧૬ BCDFGHIJ 10 E R 26 BCDEFGHIJ +2 26 BCDNexi] ઈકિ. ૨૦ BCDFGary ઈકિ. ૨૧ : રુઝઈ. ૨૨ DGE ઈકિ, CE ક, ઇ ઈ ૨૩ BCDERang ગાલ ૨૪ Earn એકિ, cb ઈકિ ર૫ ૯ કલગલ કરઈ, GH કરઈ લ ગલ, 5 કરઈ કલગર ૨૬ BCDFeary ઈકિ. ર૭ cu ચઉવટઈ, ચુહવટઈ. ૨૮ ) એકે, 5G ઈક, 3 ઈકિ. ર૯ BCEE લેસાલ, 9 નેવઈ, સાલ, 9 લેસાઈ, ૩૦ = છત્ર, ૯ છાયાઉ. ૩૧ BCDSeeing એકાકાર ૩૨ DE – E , Gજે. ૩૩ Ben ઈશુપરિ. ૩૪ BCEEBHIJ તણુઈ, તણુક ૩૫ D સમુદાઉ, E સમુરાઈ, ૯ મુહવારિ. ૩૬ c કહીય, p કાઈ, ૯ કહિ, 11 કિમઈ. ૩૭ BCNeari નોકણુ 0 નીડ6
Page #60
--------------------------------------------------------------------------
________________
૩૨
રાજ કરઇ તિહુર મેહ મેહનઈ રાણી ક્રુતી
મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ
–
3
નનર', મનકુલ કેર ૪ પૂનિમચ કૃપ
$
નામિ,
ખલવ ત એટલે જેઉ કામ. ૬૩
રાગદ્વેષ તુઇલ બેટા લય, ૧” નિદ્રા અધૃતિ મારિ એ ધૂ;૧૧ મિથાદન ૧૨ મહંત ૧૩ જાણિ,
આઈ૧૪ કમ્મર તિ રાથેારાણિ. ૬૪
ટ
કોષ માન ભહેતુ ૧૫ લેાભ, ચિત્તું મહાધર૧૬ દીથી૧૭ સાલ; માહરાય૧૯ મારેણુર" અભ'ગ,
સાતપુ૨૧ વિસન૨૨ તિરક સાતઈ અંગ. ૬૫૧
નિર્ગુણુ સંગતિ તેની સભા, દુફ્તિ સિહાસન૨૪ દીઠઇ ૨ પ્રસા; બાલમિત્ર૨૬ માહે૨૭ ચાર્વાકુ,૨૮
રાતિ દિવસ૨૯ તેહનઈ- ઘરિયા ૩૧ ૬૬
-
૧ BEH રાજુ, c
C->
h
૨ BDGIII તિહાં, c− F તિહિ. ૩ BE માહ નરિંદુ, c—, TM મેહુ નહિઁદુ ૪ ૦~, FG કે પ B પૂનિમચંદુ, c DIY પુનિમચંદ. ↑ BCFG નાસુ, DEEIJ નામ, ૭ B બલવ ંતુ ખેતઉ, 1] બેટઉ અલવત ૮ BG સાસુ ૯ BFGH એ, ૮ એ, D ~. ૧૦ BE લહુય, વ લહુ, × લ, ઉ લ. ૧૧ BCFH ય, D ~ ૧૨ B મિથ્યાશ નુ, CEFGHI] મિથ્યાશ ન ૧૩ BCEGI] મુહંત, D ~, H મુર્હુતુ ૧૪ CEGIJ આòÞ કમ, D ~~~ ૧૫ B દિભિઇસ્યુઉ, DCF દ ભિઇસિલ્ક, 7 'ભીસ્યુ . G નઈ માયા, 11 દભિસિઉ', ૧૬ BCDFGFI, મહાધર, ૧૭ 13 દીધું ૧૮ CDEGH શેલ ૧૯ D મેહરા ૨૦BDEFG આરેણુિ, AIJ આરણિ, ૨૧ DG સાત ૨૨ BCEFGHIJ સન, D વસન ૨૩ DGd, F તિહાં. ૨૪ BCEFGHIJ સિંહાસણિ, D સિંહાસનિ ૨૫ ૩ દીઇ, ૮ દીઠાઇ, D દીસ, ૨} BCF ખામિતુ ૨૭ F વહુઉ ૨૮ DG ચાર્વાક ૨૯ ૩ દિવસુ, F વિસિ. ૩૦ BCEFHI] જેન′ ૩૧ D થાક, ૯ ધાર થાક
Page #61
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રણવ
છત્રુ ધરઈ અમરિપુર સાલ, કરઇં અરતિ રિતિ ચામર ઢાલ; દલવઇપ આલસ વડઉ કાજિ, છદ્મ પુરહિત સઘઈ રાજિ, ૬૭ કરઈ તલારુ પૈ” સધર પ્રમાદ, `` સેલહથુર મર્દુ માટઉ૧૪ નાડુ, ફિ૭૬ તલાટ ફિ૨િ૧૭ (૨) વાદ
૧૩
૫
હાસા શેાક માલ નિતુ વાદુ. ૬૮ પાષ"ડિય૧૯ પાન્નિહિં પડિહારુ,૨૧ કુકવિ સવે કીધા આર;૨૨ સકલ૨૩ પરિગ્રહ ૪ તેજ ભ'ડાર્ક
33
કલિક ધ્રુવ કહિત૮ કાઠા-ર૯ ૬૯ અસત્ય વચન પશુિહારીક॰ તેહ, અભિન્ન નવેસ થઈયાય તરેહ; પરિકરિક માહ૩૪ ચઢિઉપ તેક પ્રાણિ, જલનિષ્ક્રિ૩૭ જિમ જેતુ ઊપાણિ, છ
32
૧ CDEGHIJ છત્ર ૨ DEFH અમરિષ, હું અમરષ. ૩ BCEFGHIJ અરૂ નિરતિ, D અતિ. ૪ D ચામર ચેાસાલ, રૂ ચાંમરવાળુ, ઘ્રાણુ ચામરવાલ. ૫ ૯ ઋવિ, 1 લઇ હું BFFIJ આલસુ, છBGHTI ડેઈ, CF રૂચાઇ, DE અઈ. ૮ B પુહિતુ, 17 પાહિત TM સગલઈ કાજિ, ૧૦ CRE તલાર, 1૬ તલાર. ૧૧ BF પ્રમાદુ. ૧૨ BCDEGE શેલહત્ય, IT સેલહત્ય. ૧૩ BCDEFGHIJ મ૬ ૧૪ ૭ મેટ્ટુ, ૧૫ DA નાદ, 1 ગનાદ. ૧૯ BCDFGEJ ફિઈ ટાવરી, ઇ ક્રિષ્ટ વરી, 1 ફિર ટેઇર ૧૭ BCEFG પરપરિવાહુ, DHI પરપરિવાદ, 1 પરિવાદ. ૧૮ ૫ નિતવાદ, GEIJ નિતુવાદ ૧૯ BCDEFGHIJ પાષંડી ૨૦ BGHIJ પાલિ, CEF પોલિઇ ૨૧ BEFÆ પડિહાર, D પ્રતીહાર્ ૨૨ BCEF યાર, DE સૂઆર, ૯ આરુ, II સૂર્યારુ, ર૭ BE સકલુ. ૨૪ BCE પરિગ્રહુ ૨૫ B તેù, E ત, 1 તિ. ૨૬ BFGIJ ભંડારુ ૨૭ Bકલિક દુલુ, F કલિકું દુશ. ૨૮ BDFGHI] સપિ, દ કહ્યા ૨૯ BG કાંટારુ, ૩૦ BCEFGH પાહરી, D પાશુહારી, 1] પણહારિ ૨૧ BEHIJ અભિનિવેશ, CG અભિનિવેશ, D અભિનિષ્ઠ. ૩૨ BEIJ થઈધાઈ, C શુઇયા, D—, EF થઈયા, ઉ ચૈયાય. ૩૩ H પરિકરે. ૩૪ BE મેહુ૩૫ ૬ ચડ્યઉ. ૩૬ BEFJ તિમ, ૮ પરમાણ્િ, D — Æ તેમ. ૩૭ BCDEFGFIJ જલનિધિ. ૩૮ BCDEFFI જેઇ, સ ૨-૩
Page #62
--------------------------------------------------------------------------
________________
૩૪
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ મિહરાય શણિમ સાંભલી હા, નિવૃત્તિમું 2નાવવી; જિહર પ્રભાતિ તિહિપ રાતિ,
નવિરહઈ વિથ વિસામા વાટિઈહિં વઈ. ૭૧
ડિવલ સરસી-ધવલાલ વિધ્યપુરી ગઈ ઊતાવલીએ 1 ટેઈર દીજતા જાગર બલવંત વડુપ બાપડાએ, બરકઈ બાલા છાશ બઈ બાધા છાગર લાગુ નહીં અહાઉ મેહ તણી ઘુઅક મારિ ઈહાર તિહાર પગ નહીં પસાર ઊતાવલી રહી તેય ચલીય, ભમતી દે૧ વિદેશ, રહણ સિરર જઈ જઈથઈ ગેસરિ૪ નવ (૨) સિ. કર,
૧ peas સંભલી. ૨ Bra નિવૃત્તિસ, 2 નિવૃત્તિ અતિ, 5 નિવૃત્તિ સહુ, IJ (1911. BCDEFGHIJ Corci. Y BEFGHIJ 214, C D રાતિ ગેલિ. ૫ BCEERIT તિહાં. ૬ BDEFGHT; ન રહઈ. 9 DEE વિણ ૮ 3 વાટ, COEFerg વાઈ. ૯ econourg હિત મુક્યવતી. ૧૦ Ecposis ઉલ, ૧૧ કcDEFeing ઉસનીએ. ૧૨ Bcc એ,
, દેખાઉએ, 9 ખિએ. ૧8 pcpcrij માગ ૧૪ BDGE બલવંડ, c બલવંડુ, ૧૫ Ba બહુએ, cap બહૂએ, D બહુઆ, E અયએ, * બેટા, ૯ વાઉએ. ૧૬ BDEEN બાપડાએ, ૧૭ Bceણ સુરકએ. 15 બરાએ ૧૮ B બાપુ, . બાલા, D બાબા, 11 બીલા. ૧૯ : ગુ. ૨૦ BGB સુકાઈ, DEE બરકઈ, 1 બુર ૨૧ - બાઘુલા, 2 બાવ્યા, ૬૯ બાંધલા, ૪ બાધા, 15 બીલા. ૨૨ : ગુ ૨૯ DEGRIJ વાગ. ર૪ Bccaji ઈલાં નઈ, આ નદી કાં. ૨૫ : અખ્તાર, ૯ અમારઉ ૨૬ BCE વૃધ, D બુથ, c , aij ધૂય. ૨૭ : ઇ પણિ ૨૮ BCEB તેલ, Daij તે. ૯ B9 ચાલી ર૦ BCbeari તે ચકલી, 5 તે ચાલી, 5 તે ચલાય, ર૧ BCDEFcxry ટેસિ વિદેસિ કર acpEreary
સિ BENews જેથઇ, c ઈથ, D જોઈ. ૩૪ BDFJ ગેસરિ -રસણ, ૯ જોગાસરરિ સણ, 1 ગેસરિ દન ૫ BC17 નવન સિ.
Page #63
--------------------------------------------------------------------------
________________
-ત્રિભુવનદીપક પ્રબંધ
ર
ન્હાવઈ કે જલિ માકલમેર, કે ભ્રષઇક કંઢે નઈ સ્કૂલ, તેાડીય૪ તરુતાંષ પાંનડાએ, પુડિ કરઈ ગ્રાઇ॰ સૂલ, પુદ્ધિ કરિ પ્રાઈ સૂલ, અજિય॰ ન લઈ ભવધ ધા, ૧૧ જીઞ અજીર ન ઉલષ ૧૩ ક્રિસુ૪ એ છ′૧પ જાચ'ધા,૧૬ ઇંહાં ન દે॰૧૭ રહણ સરીષુ'૧૮ તક ચાલી૧૯ અતિષીણુ ૨૦ ફિતર ક્િર`તી પ્રવચન નગરી, ગરુઈરર પામી તેણુર૩,
પ
વર
૨૭
નગરુર ીઠઉ રતીયાવણુઉએ,૨૫ વન૨૬ પુછુ આત્મારામ,૨૮ કુમરુર॰ ભઈ ક્ષણ ઇકુ વીસમ્યએ,૭૧ શમમર તરુ અભિરામુ,૩૩ સમદમ તરુ અભિશમ, એઊ૩૪ તસુ પાસિ ખઈઠાર,
૧ BCDGHIJ નીહ”, E ન્હાય, E નાહ ૨ BCDEGHIJ મેકલઈએ, F મોકલ′ ૩ D રુખ', E લખ′ ૪ BCHGIJ Àાડિય, D ત્રોડી, EF ત્રોડીય. ૫ D તરણા, TM તરતણુl, He તરુણા, 1 ત તનાં ૬ પુટ કર૪ ૭ BG પ્રેમ મૂલ, C પ્રાય સૂલિ, E પ્રેમ મૂલ, 1 પ્રાય સુલ, TM પ્રાય સૂત્ર, ૩ પ્રાયઇ સ્કૂલ ૮ BCHIJ પુડિ કર‰, DG —, F પુદ્ધિ કરિષ્ઠ. ૯ પ્રેષ મૂલ, CH પ્રેય મૂલ, 1 પ્રાથ સૂત્ર, 1 પ્રાયઈ શૂલ. ૧૦ BCDGHE અજીન લઈ, F અછ્યું ન, 1] અજિગ્મ નં ૧૧ DI] ભવધાધા ૧૨ BCDE FGBIJ અજીવ ૧૩ BFF કુલખઇ, D સત ન જાણું!, 1] એલષ૪. ૧૪ .BE કિસ્સ૩, ૮ કિમૂ, TM કિસ્ડ, ૯ કિસ, 17 કિસ્યુ ૧૫ ૮ ઇએ. ૧૬ BCEG જાવ'ધા, IJ જીવધા ૧૭ BDEGHI] દ્વેષઉ, ૮ દેખ, TM દેષય. ૧૮ B સરીખઉ, C અમારી, DHTJ સરીષ, F સરીય, ૯ શરી”. ૧૯ RF ચહલી, 11 ચલી ૨૦ BFHJJ અતિખાણુ ૨૧ D ફિરતી (૨, 13 કરતઽ ૨૨ BDEFHTU ગુરુ', C ગુરૂષુ ઉગરૂષ ૨૩ PH પામિય તીણુ, ×CG પામી તીણુ, D પામી તિથુિ, EF પામી તીણિ, 11 પામીય તણિ ૨૪ CDEGH નગર, ૐ નયર, J નથરુ. ૨૫ BE રલિયામણુ, દલિીયામણુ, DEGIJ રુલિયામણુä, Fરુલીયામય ૐ BH વનું, F વડે : B પુણિ ૨૮ BCFGF આતમારામુ, D અતિમરામ ૨૯ CDG કેમર ર BCLE તૃત્યુ ૩૧ BCEFGH વીસમઉ એ, Dx વીસમ, 1 વીસમુએ ૩૨ રૂ શમ, ૯ સમસુ ૩૭ BCDEGIJ અભિરામ ૩૪ CD એ, F મેટા, રૂપ BCDEXGHTJ માં તહાયાં.
Page #64
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ– ભાગ ૨ વિમલબોધ કુલપતિ જિહ દેવી સુણહિ વચન અતિહિ મીઠા નિવૃત્તિ ભઈ કરજેડી મહરિષિક નિરમલ જ્ઞાન નિહાલી, એ બેઉ હું સુષિ વિલસત” ષસુકેતઈ કાલી.૨ ૭% કુલપતિ કુમાર આલોકીય૩૫ એ,
આપણુઈક ધરિયઉ તે ઉછગિ, ૧૮ લષ૯ કરી લક્ષણ ઉલાષિઉયાએ, ઉલટિર માઈ ન અંગિ, ઉલટ૨૩ માઈ ન અગિ, મહરષિ ઈમ બેલઈએ, ૫ ઉદયવંત એ કુમર, ૨૭ અવર૮ નરુ એહ ન તેલ, ૨૯ જઈ પુણિ° પૂછિસિ ત૭૩૧
માસિ૩૨ વચન અખ્તારહ૩૪ માનિ, મનમેલહ૫ ષક જ કહિથઈ૭ સહુ રડિયઈ૮ રનિ. ૭૫
૧ ૩ વિમલબેધુ ૨ BCE દેખી, હું દષિ ૩ BEGarg વંદઈ તસુ પાયા, - વ દઈ તસુ પાય, બે વ દઈ તસુ પાયા ૪ Bew મહરષિ, ૯ મહિરિષિ, = હરિષિ, ૫ BC1H નિરતૂ, DJ નિરત૭, ૯ નરતક ૬ BCEFears જ્ઞાનિ. ૭ BCDENews નિહાનિ ૮ ) હુંઉ. ૯ BCDseing સુખિ, 5 સખિ. ૧૦ : વિલસતુB, 11 વિલસતુ. ૧૧ ByH દેખિસુ ૧૨ BCDEF• nil કાલિ. ૧૩ Ba કુલપતિ ૧૪ Bcanj કુમ,D 3 અરિ. ૧૫ Breaij, આલેકિઉએ, ઈ આલોચિëએ, 8 આલેકિયઉં, ૪ અલોકીયું એ ૧૬ D આર્માણ ૧૭ 3 ધુરિ, CER ધરિ, D ધરિઅ, si] ધરિ. ૧૮ BDG 11 ઉચ્છ ગિ ૧૯ BERaj લખુ, 2 લક્ષણિ, cc લખ ૨૦ D કરિય ૨૧ Bces ઉલખિયાએ, D ઉલપિઉએ, Er ઉલપિયાએ, જી એલખીયાએ. ૨૨ BE ઉલટો, cpEciા ઉલટ ૨૩ = ઉલટ ૨૪ Bein હરષિ
મહરિષિ, c હરિષિ મહિરિષિ, p હરિષિહિ મહરિષિ, હરિષિ મહરિષિ. * ૨૫ BCDsGang બેલઈ, બાલએ ૨૬ BCRang ઉદયવ તુ ર૭ BCEner
કુમ, ૨૮ SCraig અવસ. ૨૯ Bcprea તેલઈ, 11 તલઈ જઈ ૩૦ BCDEFGHIJ y al c 6, F g, GL 38 BCFGH MURE, DIJ વીસાસં; દ વસમિ. ૩૩ B વચતુ. ૩૪ = અમહારે ૩૫ BCDEnes 15 મનહમેલ. ૩૬ BCDEarn પાષઈ, we પાખઈ ૩૭ કહીઈ, cs કહીયઈ. ૩૮ Barn રડિયાએ, cક રડીઈ, D રહીઉં, રડિઈ.
Page #65
--------------------------------------------------------------------------
________________
સ)
ત્રિભુવનદીપક પ્રબંધ
- હિવ ચઉપહી માહરઈ સુમતિ નામિક છઈ કુમારિ,
તે નમીયઈ નરિપ કિનર અમરિ તે જઈ પરશુઈ વીર૮ વિવેક
પૂછતણુક તઉ આપુ છે. ૭૬
હિવ દ્રપદ શિશવિશુ પૂનિમક લી જઈ વાયુ.૫
નિમક વિશુ શસિકંડ થાઈ સુકુલ૮ પુરુષ સુકુલ નારિ,
બિહુ જડ શેડીયર સંસારિ. ૭૭ નિવૃત્તિ ભણઈ તુષ્ઠિર બેલિકર કિશું, ૪
પ્રિય ઊષધ નઈ ગુરુક ઉપસ્િ૭ ઘેવર માહિ૨૮ જ સાકર ૯ કલ્ય૩,૩૦
થાહર જોતાં સગપણ મિત્યઉર. ૭૮ ૧ BCEvents હિત ચઉપઈ, 2 ચઉપઈ. ૨ D માહરિ ૩ BD નામ. Y CDFG 471 Y BDFG 47 BCFFGHIJ CA. U DEFHI પરિણુઈ ૮ BEE વીરુ ૯ DE વિવેક ૧૦ કે તું, 5 તણુઉં તુ. ૧૧ BEHI9 આપિશુ છે, CE આપહે છે, D આપફ છેક, ક આપિઉ છે. ૧૨ BCER શશિ વિણ, D સસિવિણ, 51 શશિવિણ. ૧૩ પુનિમ. ૧૪ 15 લાજઇ ૧૫ BCEFHTU વાઈ ) વાય ૧૬ DRIJ પૂનિમ વિણ, ૯ વિણ પૂનિમ. ૧૭ BCKir, શશિ ખડઉં, D સસિ પાંડઉ, E શસિ પંડ, ૯ સસિ ખંડઉ. ૧૮ BE સકલુ, cel સકલ, સુકુલ, ૧૯ Cre સૂકુલીણું ૨૦ ઇ બિહઉં ૨૧ BCDFerry ડી. ૨૨ ) તુહે ૨૩ BE બોલ્યઉં, બેલ્સિ, ક બોલિં. ૨૪ BE કિસ્યઉ, CD1 કિસિહ, E 5 કિસ્યું, ક કિસ્ર ર૫ BE ઉષધુ ૨૬ BCD GE ગુરિ ર૭ BEF ઉપદિસ્યઉ, Cup ઉપરિસિઉં, D ઉપદેસિઉં, ૯ ઉપસ્િ. ૨૮ Bces માહિએ, D માહિ, Erip માહેશે. ર૯ cDEFegin ધૃત, 3 ધુત. ૩૦ ૩ યુલિઉ, cDEGE ઢલિઉં, 1 ઢલિં, 1 લિઉ. ૩૧ 3 સગપણુ. ૩૨ Bcpenin મિલિઉં, મિલિયં.
Page #66
--------------------------------------------------------------------------
________________
દ
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ વાહી વેવાહિણિ રશિ, પરિણિક કુમારસ કીધઉ જંગ નિવૃત્તિ ભઈ હિવ મહરિષ ભાષિ૮,
પસરઈલ જમાઈ જિમ સઈ સાષિ ૧૭કુલપતિ બલઈ મધરિ સંદેહર
વિરૂઆ8 સવિહુ આવ્યુ હતુ ઈણિ નગરી છઈ અરિહંતરાઉ,
વયરી ૮ સિરિ દેલ ડાવઉ પાય”. ૮૦ ચસિ8િ ઇદ કરાઈ તસ્કર સેવ, કેડિ સંખ સર પણ મઈદેવ, ભુગતિ મુગતિ તણુઉરપ દાતાર,
ભુજબલ તાસુર ન લાભઈ પાર. ૮૧ મણિમય ર૯ ત્રિગઢ૩૦ તિહ૩ નહ૩ર વાસુ,
વિ૪િ છત્રસિરિ૫ રિય૩૪ તાસુ
૧ : વેવાદિ વિવાહિ, 5 વાહી વેવાણિ, 11 વાહણિ વાહી ૨ BCE, Edu રંગુ, Dry રગ ૩ Bc કુમર ૪ BCEess સુકીધઉ, 5 ચુકીધું. ૫ BEEGH જશુ દ દિવઈ. ૭ BEEE મહરિષિ, c મહિરિષિ, D હષિહિ, ૯ મહિષિ, 11 મહર્ષિ. ૮ દ નથી. ૯ ) પ્રસાર ૧૦ DEFe સય ૧૧ = સાખિ. ૧૨ BCE સંદે. ૧a crn વિરૂયા. ૧૪ 3 સવિ, D સવિહં, સવિદ્દ, ૯ સવિહ8, 11 સવિદ ૧૫ BCDFGHI આવિષે 5 આવ્યઉ ૧૬ BCEFH કેડ. ૧૭ : અરિહંતુ ગઉ, 15 અરિહંતુ રાય. 96 BCDF ART. 16 BE glid, CDFGHIJ (Ed. 20 BCDEFGB ડાવઉ પાઉ, 11 ઈ ડાવઉ પાય ર૧ BCEIJ ઇક. ૨૨ BCDERGET/ તસુ. ૨૩ BCDEcup પય પ્રણમઈ. ર૪ Bcper ભુક્તિ મુક્તિ,Eભુગંતિ મુકિત - ભક્તિ ભક્તિ, 11 મુક્તિ મુક્તિ. ૨૫ BCDReal નઉ, = નઉએ, 5નું તે. ર૬ Bcc દાતા ર૭ DE તા. ર૮ Bcc પાસ. ર૯ Bc Eyear મણિમય ૩૦ ) ત્રિગઢ છઈ. ૩૧ BCEEGE11 તેહ, p તિહિ સર Bea નઇ, c 1, 27. D Eurg વાસ. ૩૪ ) ત્રિણિ, 5 તિણિ, 5 તિનિ, Gang =ણિ ૩૫ = છત્રુ, ૩૬ cper ધરીઈ ટ૭ DE તાસ
Page #67
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ અણવાયા વાજઈ નીસાણું,
ધજા અલંબ પર ગયgઈ માણ. ૮૨ ધર્મચક્ર મહિયલિપ ઝલહલઈ,
ઈતિ” તણ૮ તિણિનામુ જલઈ કાંટા અધામુખિ થાઈ સવઈ,
કનક8 કમલજ તે પગલાપ ઠાઈ. ૮૩ પીડ પિયારી જાણ૭ હરઈ જઈ
વિવેક ૮ તસુ પર અસરઈ? તિણિ તૂટર ઈણિક સરિસી કાજપ
રિપુ ભાજી ભેગવસી રાજુ.૨૦ ૮૪ કુલપતિ બલતિ૮ હીયડઈરલ ધરી, નિવૃત્તિ બહુ લેતઉસંચરી, પહુતીક પ્રવચન પુરી મઝારિ,
જાઈ રહી સફગુરુક આધારિ. ૮૫
4 BCDEFGHIJ BCDEFGHIJ yy. a BCDEGHIJ 31419, * પ્રમાણુ ૪ BE ધમ્મચ, cc ધર્મચક્ર, Dreir ધર્મચક્ર ૫ BH નહિયલિ નશ્યલિ, DE મહીયલિ = નહી, લિ, ઇ મહયલિ. ૬ લહઈ. ૭ B તિ, Dr Uત. ૮ BE તણ ૯ B તણિ, p તિહાં, ૯ તિણ ૧૦ DEGanj નામ ૧૧ BCEen ક્તિલઈ, 2 ઝટલાઈ. ૧૨ scpfear, થાઈ અધોમુખ, 5 થાઈ અમુષ ૧૩ = કનકિ. ૧૪ BCDETAIJ કમલિ. ૧૫ BCE ગુલા. ૧૬ Dreamy પીયારી. ૧૭ BCDscary જાણુઈ હરઈ, F જાણુઈ ૧૮ DIU વિવેક ૧૯ Dry તસ, - તઈસુ. ૨૦ 11 પાઅ ૨૧ Bany અણુસરઈ ૨૨ 15 તુઠઈ ૨૩ BDany એહ, cs સવિ, ઉ– ૨૪B ctnw સરિસિઈ, p સરિસઈ, er સરિસિ ૨૫ BCNe કાજુ. ૨૬ BCE ભેગા વિસિઈ, ભગવસઈ, 8 ભગવસ્થઈ, 5 ભગવસિઈ, exy ભાગવિસિ ૨૭ DHearn રાજ. ૨૮ wrg બેલઈ ૨૯ BDE હિયડઈ, ૯ હૈઅડઈ ૩૦ ) લેઈ, ૯ તેતુ, 11 લેઈ. 29 BDGHIJ Y&, CE ugd, F yechy 32 BCDEFGHIJ onde ૩૩ ) સુગુરુ, 1 સુહગુરુ
Page #68
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસૂર- ભાગ ૨ તિgિ બેલાવિહર તાસુર કુમાર,
હિવષ ત તુઝ રહઇ આવિ ભાર રાય દિપાઉિર આપણુ€ છે જ
જે કાંઈ તિહાં કિસ૬ સનેહ. ૮૬ જશુ જાણઈ મનુદ આગઈ લે.
ઉપરિ પ્રવૃત્તિ માંડિ યુ. હકિર કોઇ કઈ કેટ કામુક
હ વાધેર વિgસઈ અહુક નાયુ. ૮૭ પ્રિય વિર મારી રાતિ અંધારી રે
મેન્ડી ઈ કજિ નિવારીર જઈ પુણ ચતુર દીવા ઝવહલઈ,
તઉ દીવાલી સમતુડિતુલઈ. ૮૮૮
૧ ૬ તિણ. ૨BE લાવ્ય૩, કાલાવડર, ૨ ૩CEssiા તામ, 2 નાસY BG 3.D 696. DCFH alle, DEG]] al 9 D 173. pu ન૯ ૨૭ ૮ દ આવ્યું. ૧૦ are તા. 11 sesa રા. ૧૨ Bee 1, દિખાડિB. ૧a B– a આપ ૧૪ cક . ૧૫ ) જે. ૧૬ , ca તેઢું મ્યું, D તે કેસ, Eeig તેવ સિં સિવું, = તેહ સિમ્સ. ૭ – DEG1 જા. ૧૮ 3–, Dj મન ૧૯ ૩, DEGiા લેબ્સ. ર૦ == પ્રવૃતિઈ, ર૧ Crean માંડિ૬ રેલ, 5 ડિક વિ. રર co (ડ, 5 ટિક. ૨૩ DEG 8. ર૪ cEv=IJ કામ, 5 કાજ. ર૧ BCEraj રાદિષ, D વાળ, ૯ વાર્દિ, 1 વાધઈ. ૨૬ cક અ. રક D રાજ, EFI] નામ. ૨૮ - પ્રી. ર૯ DEE૯ail વિશુ. ૨૦ ) અંધાર. ઢ =cpFi રૂડે, દ૯ ફૂડઈ. રુર = નિવાર, ૩૭ CDR સૂત. ૨૪ = દીવું. ૨૫ B તુલા, = તુ. ટ૬ D તડ, ૪ તાડે. ૨૭ તલઈ. ૨૮ FT. આ પ્રમાં કડી ૮૮ પછી એક વધારાની કડી છે.
જી બેટા વિણ પંકડ ગામ, ડીલતી પુશ દ ન ચુકાદ;
ઘરધણિઆણી થાઈ દાસ, જ% બેઉ હાઈ ન પાસ.” આ કડીમાં ત્રિ-વિહુ, પકડ–પગડ, ડીલતી–ડીલની, પgિ-g, કહેકહઈ, સમાઇ-સુહાઈ ઇત્યાદિ પાઠભેદ પણ જોવા મળે છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ રાજ ટલિયાનુ સ્થઉ કરત
જઈ તુપ બેટ છઈ જીવત એક જ અજી વિમાસણ હાઉ
રાખે ફૂડસુ માડઈ૩ રાઉ૪. ૮૯
હિવ દહાપ -રાઉ નિરંજનુ ૮ નયરિ તે ૧૯ ધરિરઆાહે; મહ મહાભડર ભજિવાર અવર મ ઈસિ આહિ. ૯૦૨૩ વાતવલીઝ તઈ જીવતઈ, સવિ આસિહિપ બંધિ, જઈ પુણ* તુઝર કાઈ હુવક, તરસહુ ભંગ અસધિ ૯૧ ભેટ ઘાટર જેવઈ૩૩ નહીં, જાવઈ૩૪ અવિહડ ભાવ; એહ રાયક વસિ આણિવા ૩૭ બીજઉ૩૮ ન૩િ૯ ઉપાય ૯૨
૧ 11 રાજા ૨ BCE ટલ્યાનઉ, 9 ટકાનઉ, Fij ટલ્યાનુ. ૩ B સ્ટ, cueil સિઉ, PH સ્યુ, સઉ ૪ રતઉ, cpe ઉતરતઉ, 5 અતુ, 1 ઉરતુ. ૫ BCER તe, Dress . ૬ બેટુ ૭ BE છે. ૮ FT જીવતુ. ૯ BCDEFenil એક. ૧૦ B વિઝ્માસણું, લવિણસવા ૧૧ crc રાષ, E રાષ, D રાષિ ૧૨ કુડસ, 2 કુડસુ. ૧૩ D સમારઈ, 2 મંડઈ ૧૪ : રાઈ. ૧૫ ) હવઈ દુલા ૧૬ ) રાય ૧૭ DEGiા નિરજણ, FE નિરજન ૧૮ ) ઈણ. ૧૯ cery તé, pg. ૨૦ accing થિ, DEE થિર ૨૧ B મહા, 11 મહાભિડિ ૨૨ DE ભાંજિવા. ૨૩ BCDEFe HIT કડી સખ્યાંક ૯૧ લખાય છે (૯૧મી કડી આ પ્રતિમાં ૯૦મી કડી તરીકે આપી છે.) ર૪ 11 વચ્છવલી. ૨૫ BCDGE આવેસિઈ, E આવિસ્થઈ, 5 આવિસઈ, 10 આસિં. ૨૬ : પણિ ર૭ D તું ૨૮ હઉ ઉ, CEI] દૂઉં, D હુઉ, હવ, ઉ હાઉ ૨૯ BDEEG તુ ૩૦ ૮ સÉઈ. ૩૧ BCE ભગુ, D ભેગ, EI, ભગ, 5 ભગુ, ભમ્મી ૩૨ વાટ ૩૩ BE જેથઇ, cpFri , ૯ જેઈઈ ૩૪ 39 જેથઇ, cDF જોઈ, BIJ જેઅઈ, 6 જેઈઈ, ૩૫ BCDFerry અવિહડ ભાઉ, E અવિહ ભાઉ. ૩૬ ૯ રાઉ ૩૭ વાણિવા. ૩૮ બીહુ, FH બીજુ, 1 ભાજઉ. ૩૯ GR ૪૦ BEHI, ઉપાય, DP અપાઉ.
Page #70
--------------------------------------------------------------------------
________________
૪૨
મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨
ર
રાયહ અવસર વીનવે માહતણી વિ વાત, જિમ આપણઇ પે કાઢિયા.૪ જિમ" તિણિ રાણિ મિ પત્ત, ૩ પુછુ ઉલગના માલસઉ, જાણે જાતિ વિષુ, ૧ અવરવયઃ૧૧ સર્વિ૧૨ ટાલીયાં,૧૩ પુછુ તઇ૧૪ લગ્નુષ્પ ન બધુ૧૬, ૯૪ આગ મેહતા ૧૭ ઉલગ્ન, ૧૮ લખ૧૯ સ`ષમઈ૨૦ ઠ. ણિર આસલિર માહ ધરિ, લાય૨૭ ઘણી૨૪ પરિષટ્ટ, પ એક મનુ'૨૫ એ ઉલગી,૨૬ ઉ વિ૨૭ મનનઉ કાહુ; નેહિતરિક॰ તૂ'॰૧ વેટાર ૩૩ અમ્હરઈકજ કેહઉકૈપ લાહુ તણુ,૩૩ જૈÇિ ગુફા કેસરિ વસ્યઉ,૩૮ અરિકુલ ૯ કરણે કાલુ;૪ આવિષTM સિયાલિષ્ઠર તિહાં કઇ, સીહુ૪૩ નહી તેય સ્યાહુ.૪૪ ૯૭
૨૯
૩
ઘણ
૩૯
૧ 13 રાજ ૨ BCGH વૃ, IJ વસ્તુ, ઇ વત્ત. 3 BCDEFGHI આપણુ પે, 1 આપણુ પથ્રુ ૪ DIJ કોઢિા. ૫ . તિમ તિથુિ, Æ જેમ તે, જિમતિમ ક્રુ CDEFGH પ્Ç, J પુખ્ત, છ IT એલગનઈ ૮ BCFGHIJ આશ્વસહ, D આલસાહ D જાણી ૧૦ CDE FGHJ વિરોધ ૧૧ BEF૯ અવરવર, TM અવરુવઈર ૧૨ BCDEFIJ ણિ, ૯ પણ ૧૩ BDGHIJ ટાલિયા ૧૪ BCDERGRIJ Úહું ૧૫ BC × લગ્નુન, D લૅંગ ન, દાનુ લગ્ ન, TM લાગ્ન ન ૧૬ CDEGHIJ મેધ ૧૭ D નઙે ૧૮ 1] એલગૂ ૧૯ DF લક્ષ, E ૯૪ ૨૦ BCGHIJ A’ખમઇ, DF સખ્યમઇ ૨૧ BDÆ Öણુ* CE ણુજી, GJ Jશુઈ ૨૨ BCDEFHIJ આલસિ ૨૩ BCEGIJ લેઉ, DP લેઈ, ત્ર લિક, ૨૪ DA ભ્રૂણ ૨૫ CDEG મનઉ, F મનાઉ, Æ મનુએ ૨૬ 1” એલગી. ૨૭ 1 વિ. ૨૮ B માની, ૮ માનતુ, TM મનન, HIJ માનઉ ૨૯ DE l& ૩૦ BCDEEGHJ_નહીતર ૩૧ DE તુ, IJ ત ૩૨ P ટી. ૭૩ F તણુ ૩૪ BHIJ અમ્હ રહ”, C અહમ રહેઇ, D અમ્હએ, E પ્રુમ્હ ન”, ૯ અહમ નઈ. ૩૫ BDFH હું E ઉ. ૩} B લાગુ, D લાહ. ૩૭ BDEFGHIJ છીણ, ૮ ખ્રુિ. ૩૮ BCFGF વસિજ્જ, DIJ વસ. ૩૯ BCEFGHIJ રિકુલ, D કરિવર્૪૦ DEGI] કાલ. ૪૧ ૪ આલ ૪૨ B13 શિયાલ, ૯ સીયાલુ, D સીલ, EFÆ સીયાલ. Ya BCF સીહુ, ૪૪ BCF તે આલુ, ” તે સીય, દા) તે આાલ, ૰ તિસી આલુ, મેં તે સીઆલુ
Page #71
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ
૪૩ જિણિ તુરુ હરિ વિસમ્યઉં, ગરુડ સુગરુડપ સમેડિક ચિડીય ચિડે તે ચૂથિયઈ, એહ વિવાહણ ડિ.૨ ૯૮ આવાસહ જિણ ઉરડઈક લહઈ૪ લલકઈ દીપપ તે જઈ તિમરઈ ભેલીઈ૮ દીપ, તણી કુણ" કં૫.૨ ૯૯ માય ડીયર પ્રતિ બેલઈ૩ કુમર,૨૪ આણંદ ૫ આધક - અમીયન મીઠ૭૨૮ તૂ વયણ, કુણ સક્કર કુણ દુદ્ધ ૨.૧૦૦૦
હિવ વરતુ માયર ગુરુઇય૩૩ (૨) માઈ૩૪ નમણિજ કપ મા તીરથaછ મૂવગઉ૮ માઈ૩૯ વિ° અરિહંત મનિય,
૧ BCDEneer તરુ ૨ BD ડાલુ, c ડાલિઈ, swarg ડાલાઈ, ડાલિ. ૩ BCFes વસમિe, DE વીસમી, 1 વીસમઉ ૪ B ગરડ, cક ગુરડ, Eng ગુરુડ = ગરડ, ગરુડ, ૫ BC સુગરડ, Dr સગરડ, Eng ગુરૂડ, GH સગરુડ ૬c સમેટે ૭ BCDEFeavy ચિડી ૮ ચિડી, 1–. ૯ cp ચૂથીયd, D ચુકીઈ, FGary ચુંથીમાં ૧૦ c તેહ. ૧૧ 8 વહિંણ ૧૨ BE ખોડિ ૧૩ 11 એારડઇ ૧૪ BCDEFerry લલકઈ લહકઈ ૧૫ BCFG દીપુ ૧૬ = જિ. ૧૭ B તિમિરે, cozen તિમિર, 11 તિમરે ૧૮ BE ભેલિય, a ભેલીયઈ. ૧૯ 19 દીઠ૫, ૨૦ B કુણહ ર૧ BCDEGan1 ડીપ, 1 ડીયુ રર BCD Essay માડી ૨૩ BCERE ભુલાઈ ૨૪ BCEHGF ડમરુ. ૨૫ Beત અણુ દિહિં, CDF આણું દિઇ, E અનદિહિં. 11 અણદિહિ ૨૬ Beca આલધુ. 2 આલધ, ૪ આલુપુ, હા આલુ ધ. ૨૭ BCreing અમી. ૨૮ ) મીઠઉ તુહ, ૯ મીઠુ તૂ, 11 મીઠઉ એ. RE BH E, F 30 BLE, C100, Dek, E 208, GEL, HEF 19૧૦૨ ૩૧ ) હવઈ વસ્તુ, we વસ્તુ ૩૨ BCEyears માઈ ૩૩ 3HE ગરુઈ, CDRIJ ગુરુઇ. ૩૪ ) માય ૩૫ 9 નમણિ ૩૬ BCGH માઈ ૩૭ ૩ તીર૩૮ 31 મૂલિન્, cp મૂલગૂ, 5 મૂલગ, મલિગઉં. ૩૯ ) માય ૪૦ B દેવ ૪૧ BCEHiા અંહિ તિ, D અહિ ત ૪૧ મનીય, હા મનઅ.
Page #72
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જ્યરેખર રિ-ભાગ ૨ માથે ન ઘટ વીયર સ્મૃતિ પુરાણિક આગમિ જમનીય માહુઈ પ્રાઈ દીય નિયુલ એકીકઈ• ઉપગારિક માહરઈ' કહીઈë સંકલ હવઈ,૧૪
કેઈપ ન સકઈક સંસારિ. ૧ તેમ છ માયડીય૮ (૨) જામ પયપાનુ જવ પરણીય બાલિકા તેડર સરિસર૪ મન મેલિ ષિલઈ જે નવાઈ૮ તે કહઈ તેણિ૯ વયણિ માહ સામહ૧ લુહલઈ, માઇક કરઈ કમારડીઝ ઘપ ધણિયાણીક તેહ, તેહી૮ તતિ પારડી, કઈ સભા બિસેવિ. ૨
1 BCEFGHIJ H1 ? BGHIJ atra4, CDEF asul, ¿D yolg. Y DH આગમ ૫ BIJ જવનથ, c જવીય, p હિનિય, ૫ વિનિય, ક વીય, ૯ હવનિઅ, કુવનય ૬ B માંથઈ રહી, મીય રઇ, D માંનઇ, E માયઈ, Fij મા રહઈ, ૯ આઈ કાજિ, 1 માઈ રઈ. ૭ coEng પ્રાણ, 5 પ્રાણિઈ. ૮ BCaij દિઈ, ૯ દીઠ ૯ ) નિતપુ,
-. ૧૦ BY ઇકકેક, co એકેક, EG ઈકકેકાઈ, Fry ઈક્કિ કઈ. ૧૧ BCEE મા, માય, Feng માઈ. ૧૨ BCEE કિડિંઉ, D કિદાંઉ, 5 કહઈ, કહિઉ, 15 કહઈ. ૧ BCEF સંકલ, De સીકલ, Exp સકલ. ૧૪ BCDEFHIJ D, G ME. 24 EFG . 14 D . 29 BCDFFGHIJ તામ ૧૮ BEHIJ માડિય, ૯ માડીય, 9 માડી, કમાડી, ૬ માંકિઅ ૯ જાસુ. ૨૦ cpદ પયપાન, ૯ પપાસુ. ર૧ BEGE પરિણી, cDા પરણી. રર BET બાલકઈ : બાલક, બાકિ હિં, = બાલકિઈ ર. c તણિ, ૨૪ B સર૩, સિરસુ, EGE ચરિત્રુ ર૫ D મિલિ. ર૬ BCEEGarg ખિલ્યુઈ, D બેવઈ. ર૭ BCDEEGRIT જં. ર૮ BCDEFE નિવાઈ, ૯ નિરવઈ, IJ Gila 26 BCDEFGH alle. 20 BCGPIJ 314, DEF Hl. 21 BCH સમુ, 2 સામૂ. Eા સમૃ૩, સભ્ય. ૩ર Bca મુલ્લઈ, 9 બોલE, ENew એલઇ, J જુ મુલાઈં. ૨૩ D મય. ૩૪ BDEGE કમ્પારડી, કમ્મરજી. ૩પ 19 વરિ. ૩૬ cEFc ધણીયાણી, Dail ધણીઆણી. ક૭ BCEBig તેય, DFG તે ૩૮ cy , D જે, તે કદી, 5 તે. ૩૭ CFG] પથારડી, » પ્રિયારડી. ૪૦ BDEGIIT બસેe, c બસેર, 5 બસે.
Page #73
--------------------------------------------------------------------------
________________
‘ત્રિભુવનદીપક પ્રબ ધ?
ચઉપઈ ચાલિઉ મલપતિ વીર વિવેક, અરિ ઉચ્છેદન છાવિચ્છે મનની સાષિ સઉણનુ પ્રાણતિણિ પામિઉ નરવઈ અપાર
શિવ તૂપદ ધન (૨) કુમાર વિવેકુપ વષાણિ,
માઈ ચડાવ્યઉ૭ જેણિ ૮ પ્રમાણિ, આવઈ નરનારી ની કેડિ, સુરપતિસેવહિ• બેર કરજોડિર. ૩ બે કરજેડીયર કિધ જુહાર, જાણ રાય જવ દિઠપ કુમાર ગર૯૨૭ જાણી દિધુ૮ પસાઉ, સવિહુ ગુણ સિરિ અપિલ કાઉ. ૪
૧BCtrees હિત ચઉપઈ, 2 હવઈ ચઉપઈ ૨BEા મલપy, Deus મલપત. ૩ BCEFacij વિવેક ૪BE ઉછેદયું, ઉછેર્યું, છેદન,weir ઉછેદણુ, a અચ્છેદ ૫ BCEGH ઠાવહ છે, D દેવઉ છેક, I છાવઉછે; ૬ ) માનની, 1 મનમી. ૭ BEFaiા સાખિ, c સાક્ષિ ૮ ગુણ નઉ, BH સણિનૂ, " સઉણ ના, ૯ સુણ નું, 11 સઉણ નઉ, ૯ Be પ્રાણુ ૧૦ E પામ્ય, ક પામિ, ૯ પ્રામિઉ ૧૧ = નિરવર ૧૨ BEEG અસ્થાણું, c અછાણું, D અહિઠાણ, 5 અહાણ, 1s અલ્યાણ ૧૩ Deir ધન ધન. ૧૪ BEG કુમરૂ, D કુંઅર ૧૫ CDsrp વિવેક ૧૬ BENew વખાણિ. ૧૭ BCDEFGHIJ 213141 26 BmY, CDEFIJ Wle, Gye, uge. 16 F Hula, EG-, PO BCFHIJ 294, D 290, EG- 31 BDFHIJ, સવિ, c સિવ, EG– ૨૨ કડી નં ૧૩ પછી BCDFHiામાં નીચેની એક પંક્તિ વધુ મળે છે “જોગી જપઈ નિરંતર નામ, તિણિ તેલ રાઉ રે રહઈ કિંઠ પ્રણામ.”નિર તર–નિરંતરુ, નામ-નામુ, તેઉ–તેહ, તે-તિહિ, રાઉં-રાય, કિહ-કિધુ, અણુમ-પ્રણામુ, ઇત્યાદિ પાઠભેદ જોવા મળે છે ૨૩ Bcpan “સદાચાર સહિજિ સવિ ચારે', આ પ્રમાણેનું પદ મળે છે તેમાં સદાકાર-સદાચાર–સદાકાર, સાહિજિં-સહજિઈ-સહિજઈ, સવિચાર-ઋવિચાર ઇત્યાદિ પાઠભેદ મળે છે. Ey] કિધુ, Ecs જુહારુ. ૨૪ BCDcs રાઈ. ૨૫ BDEFક દિ. ૨૬ BCEG કુમારુ ર૭ ગુરુય, તે ગુરૂ, D ગુરુઈ, ગુરુઅ, ગરૂ8, 11 ગુરુઉ. ૨૮ D૯ દિધ, 15 કિદ્ધ ૨૯ c૯ સવિહÉ, D સવિહં, 1 સિવહષે ૩૦ cEJ આપિઈ, 9 આવિ8, 5 આપીઉ, દિઉ
Page #74
--------------------------------------------------------------------------
________________
૪૬
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨
ભણુઈ સહુ ને ત્રિભુવન સામિ,
મઈતક પરષિઉ પ્રથમ પ્રણા મ,પ
વિષ્ણુ ઉપગાર ન એહનઇ કાજ,
ઈશુ વાધસ્યઈ અમ્હારઉ ૧૦ રાજ૧૧, ૫
પામિ૧૨ પરમેસરર્હ પસાઇક,
માન્યઉ૧૪ સવિ^૧૫ નરસુરક ૧૭ રાય
માન્યઉપ્ટ લેાકિહિ૧૯ લીલ વિલાસર”,
તિણિ નગરી માહિ૯૨૨ થિરવાસુર૭. ૬
અવસર જ જાણી રાય પ વીનવ",
તદ્ય ત જીતા વયરીક સઈ, એક અજી ૨૮ તુમ્હર′ ચીતઇક દ્રોહ,
વિદ્યાર નગરી રાયત૩ માજ છ
૧ B સુતા CEFHIJ સદ્ભૂતાં, D સહુતા, ઉસુ હતી ૨ BCEFGHIJ સ્વામિ ૩ BCEFGHJ મઈએ, D મઇ, 1~. ૪ BE પરિખ, D પરિષ, ૬ પરિખિઉ, 1 — ૫ ૯ પ્રમાણિ, 1 ~, } CDEFG] વિષ્ણુ છુ BCEGH13 ઉપકાર, D પેાકારઇ ૮ BEFG કાજુ ૯ BCEG વાધિસિષ્ઠ, DF વાવસિષ્ઠ, TM વિધિસિષ્ઠ, 15 વાદ્ધિસિ ૧૦ BH અહમારુ, મેં અમ્હાર, ૮ અહમાઉ 11 BFGH રાજુ. ૧૨ BCH1] પામિઇ, = પામ્યઇ, FG પામિ ૧૩ DG પસાઉ. ૧૪ BCDEFGHIJ માનિઉ. ૧૫ BEFGHIJ વિષ્ણુ, ” સવિđ, C સનિહ. ૧૬ c સુર, D સુરનર, 1 નરસુઈર ૧૭ BCEHIJ રાઇ, D નહિ, ઉ રાહુ. ૧૮ BCDEFGHI] માનિઉ ૧૯ BCDEFGHIJ લેક, ૨૦ BEG વિશ્વાસુ. ૨૧ ૪ તિમણિ, તિક્ષ્ણ ૨૨ BG માટઇ, CER માંડિ. ૨૭ ૮ થિરુવાસુ, DFI] થિરવાસ, TM થિરુવાસ ર૪ BHIJ અવસરુ. ૨૫ BCDFGHIJ રાઉ. ૨૬ BCEHIJ વછરી ૨૭ D સવિ, દસેવે/૨૮ DEG1] એક. ૨૯ BEGHI] અજી તુઝ, ૮ અજી તુષમ, D હજી તવ, F અચ્છતિ ૩૦ BCEFGIJ ચિંતÚ, D ચેત′ ૩૧ BC દ્રોહુ ૩૨ ૪ અવદ્યા ૩૩ BCDEFGHIJ રાઉ તે. ૩૪ BCF તે મેહુ
Page #75
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનપક પ્રબંધ બેટે તુરૂ જિમતે વિતરિ,
હય ગય સાહણિ પુણિ પરિવરિહણ, રણિ સૂઉ પૂરઉ ભંડારિ, સમરથ પણઈ દમઈદ નરનારિ. ૮ તપી સવે તસુ બહઈ નામિ, ભુજબલિ ભાગાભડ સગ્રામિ, તિહ ઈબ્રાદિક તેર ઉલઈ૭,
પરઈગયા પુણિપ તેહનઈ પખઈ. ૯ જિહ તુમ્હારી આણ નહુલ ફિરઈ,
વિવઉ° કરતઉર કોઈ નવિર ડરઈ, રૂષલર અબિલ ચૂહિની સાહતેષ,
તિહારક દેવની પૂરઈરછ માહ૮. ૧૦ જામશેષ પરમેસર સહુ, તેહઈ ગુરુજેહનઈઝઘરિબહુપ, તેહઈ ગુરુ જેહનઈ ધનાર, તે વઉલા° વાતેઈચાર. ૧૧ ૧ BCDEFeri તરુ. ૨ BE તિમ તે. ૯ જિમ જે. ૩૬ વિસ્તરુ. ૪ 9 ગયે. ૫ ૬ સાહણ ! સાહિાણ. ૬ BCDEGRs પુણ, –, 1 પણિ ૭ : પરિ. ૮ – E ૫ખઈ ૯ cm તસ બીહેઈ, તસુ બીહિU, IT બીહઈ તસુ. ૧૦ ભાઈ ૧૧ BCDEFemy ઈહાં ઇંદ્રાદિક ૧૨ BCE-car, તઈ, 2 d. 12 BCFes ઉલઈ, p ઉલગઈ, ઓવષઈ. ૧૪ 0 પણિઈ ગયા, ક પર ગિયા. ૧૫ BCDGEા પુણ, cતે, = પણ. ૧૬ DIT ૫થઈ. ૧૭ BCDEFear, તિહાં. ૧૮ BCA તહારી, ક તુહમારી ૧૮ BCDEXGarg ન ૦ BCpes વિë, E વિરૂઅ8, - વિરૂપ, 1 વિરૂઉ. ૨૨ ૯ કરતુ. ૨૨ BDEFerry , c– ૨૩ BCEE ઉખલ. ર૪ BCrea11 આંબિલિ, DE આંબિલ ૫ 1સાહિ. ર૬ ૯ તેહા. ર૭ ઇ પૂજઈ દેવની, ૨૮ Byes સાહ, CD સરાહ, ગ શાહ, I સાહિ ૨૯ BEFe જાખ, જાણું, 17 જાષ. ૩૦ BE સેખુ, c સેષુ, " શેખ, GE સેખ. ૩૧ BE પરમેસરુ. ૩૨ pe સહુ, ૩૩ ) તેહુ. ૩૪ Bcx છ નઈ. ૨૫ De વહુ ૩૬ D તેહુ, ૯ તેહૂ. ૩૭ BC જીતું નઈ ૩૮ BCEary ધણુ. ૩૯ Bread, cતેય, pFig તેડ. ૪૦ 17 ચઉલા. ૪૧ BCEAiા તેહ જિ, 1 હુ, 5 તેજ, ૯ તેહિજિ.
Page #76
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨ વારૂ માણસ કઈ કુમ્મર, પશુ મારઈ પુકાર ધમ્મુ વિનુ અનઈ શિવ લગલઇ ભઇ, છત્રવિણસઈ કર્કપણઈ. ૧૨. માહ કહઈ નઈ બહરિ ન્હાઈ નઈનાલાજ ભણી ધસમસ ધાઈ જલ ઊલાલિયઈ ૫ લેક પ્રવાહિ કિમ વઈ તે કસમ માહિ. ૧૩ કર્મ ૮ વસિહિ૧૯ જીવર ઉગતિ ૨૧ ફિરઈ
પિતર તણુઉ તહિર દર્પણ કરઈ,૨૪ ગંગા તડિપ જ ઉલાલિયઈ,૭
A ગુજરાતિ૮ તિહાર અંબાઈિ. ૧૪ લિઈ પાયર તિલગુલ ઘટી ગઈ,
શવકર૪ ભેજન તાહિક કરાઈ છે એક ભઈ રે મારીં હર૯૩૯,
પરભવ તણુઉ° ભય મનિ કાઈ ધરઉર. ૧૫ ૧ BE માણૂસ, " માણસુ ૨ BE વિમ્, cpreAli વિક્મ. ૩ CEE પશુ9 પસ, 15 પશુ. : BcDEEGarg પકારઈ. ૫ BE ધમ્, c ધમી', Fe15 ધર્મ. ૬ BCDEFeats વિષ્ણુ ૭ સિવું, હે શિવુ, DEFI] સિવ. ૮ BCEGE સઘલઈ, 9 સઘલી, 5 સગલી, 15 સઘલ ૯ BCDEF૯ary દાદિક ૧૦ DEGurj માહિ ૧૧ Fe કહિ. ૧૨ બાહિર, per બાહિરિ, GRIJ બાહરિ ૧૩ GH નાંહિ ૧૪ B નાલી ૧૫ BCDEEGH ઊલાલ, 11 લાંઈ ૧૬ = ધેથઇ, crGE ધોઈ, ઘેસિઈ, E 6, 7 સિ. ૧૭ BG કમ્બલ, કુસમલ, DE કદમલ ૧૮ CDFGz15 કર્મ. ૧૯ : વિસઈ, CEFeણ વસિઈ, રા વિસિઈ, 19 વસિં. ૨૦ B ક્વિ, લે છ8, 1 જે ૨૧ Fij ચિહગતિ. ર૨ BE તણું, તણય ૨૭ BCDEEGurj તિહાં. ૨૪ BCE તર્પણ, DEGarg તર્પણ ૨૫ ) ત્રટિ ૨૬ BCDEFears જ. ર૭ દF ઊરે વીથઈ, B ઊરે વિથઈ, cpenij ઊરવીઈ ૨૮ B ગુજરતે, Cong ગુજરાત, GH ગુજરાત ૨૯ DG ના. ૩૦ આંબા પિયઇ, cDesi આંબાપીઈ, EFH Mi 4144 al CDFEGHIJ Ped 32 BA 41443, CDEFGHIJ પાપઘટ ૩૭ BCDEScaij ગુલ, Fગલ. ૩૪ BcGH શબકરિ, DE સિબકરિ, 511 શબકર. ૩૫. 3 ભેજનુ. ૩૬ BCDEEGrij તિહાં. ર૭ Hકરઈ. ૩૮ BCEFarg એકિ. ૨૯ મેહરુ ૪૦ BC નું, DEFears નઉ. ૪૧ BDPGai , બધુ જર D કાં ગણઉ, 5 કાંઈ કર,
Page #77
--------------------------------------------------------------------------
________________
“ત્રિભુવનદીપક પ્રબંધ
૪૯ રવિ જેવડનાયક આથમઈ, તેયસ તહિ જાસક જિમઈ રવિકર પાષઈટ અપવિત્તજલ્, ઉપરિ"લેસીતેર કિમ ચ૯ ૧૬ કરસણિ જીવ માઈ તડિ રિ, ઉલિજરીવઈક સંસઉમકરિ, ૮ કણમારીતા ચિડુલા ચુણઈ.
તિરિ તુહિક બૂટા૪ તિહા ઈમજ ભણઈ. ૧૭ સૂકા તિણ ચઈ વનવાસ,૨૭
ન કરઈ ૨૮ કુણહી ૨૯ કિસઉ વિણાયુ ૩૧ તિહ૩ મૃગ ઊપરી આયુધ વહઈ,
અહ રહઈ૩૭ વિવર્જઉ૩૪ એ ઈમ કહઈ. ૧૮ ૧ Ba જેવડુ C જેવડ ૨ નાયકુ ૩ ) અસ્થિમઈ, envi આથિમઈ. 8 BCEven તાઈ, 2 તG, IJ ઘરિઘર ૫ ) સહુઈ, I સદુઈ ૬ BCDcrew તિહાં, 1 - ૭ જેસક, ૯ જાસુક = જીસક, ૮ sea પાખઈ. ૯ BCE અપવિત્ર, DEFea] અપવિત્ર ૧૦ ) તે કિમ લેસિઈ ઊપરિ ચલ ૧૧ Bcoron લેસિઈ, E લસ્પાઈ 9 લેસિ ૧ર 3 તેસાઇ, cer તેસિડ, તેસ્ટઈ, 11 કિમ તે ૧૩ RE – 10 જી ૧૪ તિણિ, તેહ, 5 તીવ, ess a, Me, BF – 24 BF , CDEGIJ 36&C2 18 BF —, CDEGH ઉલિભરાઈ, 19 ઓલિ ૧૭ DTG સાસઉ, BE –, ક સંસ, I સંસય. ૧૮ casir મધરિ. ૧૯ corry મારીતાં, – ૯ કુણ મારીતા. ર૦ BYDesig ચિડલા, ચડેલા. ૨૧ B – C ચણિ ચુણઈ, Hig કણ ચિહુઈ ૯ ચિણઈ રર B – C પથવિ, ૯ તિણ ૨૩ pij અહે, BCE – ૬ તહિ, ૯ અહમે ર૪ BE, D બુટા, 6 બૂટ, 1 બુઢા ૨૫ ) મૂષ ભણુઈ, BE, I] મૂઢા ભણઈ. ૨૬ BCDERGang jણાં. ર૭ BCEHng વનવાસુ, Dવનવાસિ, ૯ વનિવાસુ ૨૮ ) કરઈ કહિ ન. ૨૯ BCEFH કુણહઈ, p કહિ ને, ૯ કુણહિં, 1 કહિ નઉ, 1 કુણહિઇ ૩૦ car કિસ, pi, કિસિઉ, se કિસ્, કિરૂં હી Dre વિણાસ. ૩૨ BCENew તીઠું, w તે. ૩૩ BHE અહરઈ, C અહમ રહd, D અહનઈ, E અહાર, ૯ અહમ ન. ૩૪ વિવજુ, corry વિવજિંઉ, વિવજ, ૯ વિવ, વિવાં . ૩૫ 9 એ કહઈ, c ઈકિ ઈમ ઈ, L તે ઈમ કહઈ, 1 એ છમ ભઈ, ૯ એ ઈમ કરિ, 1 ભૂરક ભઈ.
મ.
૪
Page #78
--------------------------------------------------------------------------
________________
૫૦
મહાકવિ શ્રી જયશેખરસૂરિ – સાગ ૧
સ્ત્રી લગઈ' ખાઇએર સ ́સારર, શ્રી દાનઈક તહિપ સુસ્કૃત અપાર; મુદ્ધ અપવિત્ર નહી એ શ્રૃતિ,
તિણિ પામી પચામૃત॰ પતિ.૧૧ ૧૯ ન્હાતાર અણુગલક ની-૧૪ નકાણિ પ
નાગ નમઈક નઈ મારાઁ પ્રાણિ;
જીવન્ત્રણિ૭ સઘલી ૮ ધ્રુવ વલઈ,
દવ૨૦ દીજઈ તિહા પુણ્યહ વઈ. ૨૦ તિહ’૨૧ પરાભવ ભાગાર ભણી; માઁ તુ ર૭ કીધઉત્તેજ આપણુ ધણી; તાલુપ રાજુક ગાઢુ ૨૭ ગગહિ; ૨૮
સુભધ્યાન ચરિ આવી કહિઉ.૩૦ ૧
જગપતિ૧ ભણુઇ વીર્ ણુ વાત,
અમ્હનઈ માહુ૪ નથી અન્યાત, પ આગઈ મૂક્રિ એક નિરકલી, ઘૂટીદ્ર દેવક જિમ ખાધઇજ॰ વલી. ૨૨
૧ BFF લગ, ૪ ગિ ૨ 10 વાધઇ ૩ BE સોફ્૪ BEFH દાનિશ્ર્વ, D દાનિહિં, ઇ દાનિ ૫ BCEFGH તિહા, DIJ— { BF અપારુ, છ BCDEFGHI] મધુ ૮ BFA અવિત્રુ ૯ Ø એ નહીં ૧૦૦ પચામૃત ૧૧ D ખતિ ૧૨ B હાતા, CDGH નાહતા ૧૩ G1] અણુલિ ૧૪ BCDEH નીરિ ૧૫ – કાણિ ૧૬ ૬ નમઇ, F નમ નઇ ૧૭ BCEFGHIJ જીનિ D જીવજોનિ ૧૮ BCEGHIJ વિ સન્ની, D સધલી વિ, TM વિ સમલી ૧૯ BCDEFEGHI] મર૪ ૨૦ BC દેવ. ૨૧ BCDEGHIJ એહ, રૂ એ ૨૨ BCEFIJ ભાગઇ. ૨૩ CDE તF, FSHI] તૂ ૨૪ ૮ કીધ, F કીધું ૨૫ D તાસ ર} CDFGI] રાજ ૨૭ BEFGHIJ ગાઢઉઓ D ગાઢ R E ગૃહગૃહય, TM ગૃહગહિય, ઉ ગૃહિ ગઉિ ર BJ3 શુભધ્યાન, આ શુભજ્યાનિ. DE શુભ ધ્યાન, EEG શ્રુભધ્યાનિ ૩૦ ૬ કહયઉ, TM કહિય, ૩૧ 1 જતિ ૩૨ ૮ કુમર. ૩૩ BCIJ અમ્હે રહેઇ, D અમ્હારઇ, EH અમ્હર, F અમ્હર હુ અહેમન/૩૪ BH માહુ. ૩૫ BCEH અજ્ઞાતુ, DI] અજ્ઞાત, F અન્યત ૩} C એક ૩૭ DEF નિર્દે'લી ૩૮ BERHIJ ખૂટી, C છૂટી. ૩૯ BEFG1] ક્રોCH ક્રોય, D દ્રોė ૪૦ BCDFGF વાધઈ, EIJ વાષિ
Page #79
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ સાતરાજ નઈ પઈલઈ પારિ,
મુક્તિ દુર્થ હિલેક મઝારિ, જશુ સગલું તરુ કારણ રહઈ,૮
1 મારગ ન્યાની વિશુ' કુણ કહઈ. ૨૩ મોહ૧૪ જિ બીહઈ સુધિ ભાવિ,
તે તૂ૭ તિણુઈ૮ દુ૯િ વસાઈ, વાટ રાપર તિહાઇ૨૨ સાથિ,
રર ચડઈ૨૪ વઈરીનઈપ હાથિ ૨૪ તિણિક દુરિ૭ જે વસિસઈ૨૮ ક.
તીહ ભૂષ ભય ભીડ ન સોક; સ્વામી વચન વિવેક સુકાઈ,
| મુક્તિ પથ૪ ભવિયણુ અણુસર.૩૬ ૨૫ ૧ ૦ પઈલિ, 1 પેલાં. ૨ DEC મુગતિ ૩ BCDFH દુર્ગ, ૯ પૂરી. 1 6202 X BCDEFGHIJ DJ Als u CDEFGHIJ 0721. $ BDEGHIJ સઘલઉં, સઘલૂ, સગલ ૭ cm તસ ૮ ૯ ત્રહિઈ ૯ BH મારગુ. ) સારગ ૧૦ BCDEFest] જ્ઞાની. ૧૧ DEGiા વિણ ૧૨ ) કણહઉંન ૧૩ 1 હસ્તપ્રતિમા એક ૫ ક્તિ વધુ મળે છે: “સમકિત સંવર તેહની માગ, વેલ લહઈ જેહ મનિ વઈગગ' ૧૪ = માહ ૧૫ ) જ બીજ ૧૬ BeDH સુધઈ. CE શ્રધઈ શુદ્ધ ii સુઈ ૧૭ CD તઉં ૧૮ Bca તીર્ણ, cDrip તીણઈ.
તા. ૧૯ દુગિ, 5 દુર્ગ, 15 દુ”િ. ૨૦ BCEGurj વસાવિ, Fવિસાવિ. ૨૧ B રખાઈ, DEGary Vઈ ૨૨ Bcoz તીહ, D – તે, દ તિહ તૂ, 5 તૂ તેહ, 9 તું તીહ ર૩ BCEEGHI રાધે ર૪ BCER ચડઈ તિ. be ચડઇ તે, = ચડથતિ, 10 વઈત ૨૫ 31 વઈરી, ccessary વયરી. ૨૬ BE તીણ, cર તણુઈ, pero તણિ, ક તીથિઈ, ર૭ Brij દાગ, D દુ. ૨૮ 8 વસિસિઈ દ જિ વસસિઈ, or વસિસિં, EcH જે વસિસિઈ. ર૯ BCDEary ન ભૂય ભીડ ભય શાક, દ નહી ભૂખ ભીડભય શાક, ૯ ભીડ ન ભૂષ નઉ શેક. ૩૦ D સામી તણુઉ. ૩૧ B વચનુ વિ, cr વચન વિવેક, D વચન, EI] વચન વિવેક, 6 વિવેક વચન ૩ર D સેકરઈ સટ DE મુગતિ. ૩૪ BcEGH ૫થ, DF પથિ ૩૫ EEG ભવિયણ ભલીયગુ » ભાવિકા, 1 ભવિઅણ. ૩૬ = અણુસર, 1 અણસરખ, ૯ અસરઈ -
Page #80
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ– ભાગ ૨ વીર ચરિતર તસુ તૂઠઉ રાઉ,
સઈહથિ દીધઉ ગુરૂઅ પસાઉ ઉત્તમ જિનમન દેસહિ૮ કીય૩૬,
પુયરગિ" પાટણિ રાજિઉ. ૨૯
હિલ બોલી તિવાર પૂઢિ018 કલાવિજ સામી, ૧૫
સ્વામી તણુeી અયસ પામી ૧૮ ચાલિ૯૧૯ વિવેકરા, • વિસ્તરિલ વિસ્વર ભડિવાઉચર તરવચિત્તરંજન પટ્ટહસ્તિ હૂવલુપ આસણિક, નિવૃત્તિ નઈ સુમતિ એ૯૨૮ ચાલ્યા જુઅજુએ સુષાસણિ. ૨૭ પાયાઈ (૨) વાધઈ પરિવાર કાર, જે જ કાંઈક પ્રાથઈ૩૪તેહ રહઈ
તિહવતુ નઉ દાન અનિવાર,૩૯તત્ત્વકથા ત્રંબક રહત્રહઈ, ૧ ઈ ઈ વીર, વીર. ૩ BCDaij રિત્રિ, E ચરિ, ચરિત્ર. ૩ ) તસ. ૪૩ સથ તું હથિ, Dx સય હથિ, ૯ સય હત્યિ ૫ BEF= ગરૂય, ગરૂછું, er ગણ્ય ૬ : પસાથ 9 3 જન્મ, cDE જનમન, 5Gary જનમ. ૮ BCEReani દેસિ, p દેસ - BEH સુકિયઉ, c સોઈકાઉ, DG સુકિઉં, 7 સુકીધઉ, 11 મુકિયઉ ૧૦ BCDEH પુણ્યરગ. ૧૧ ૩ રાથિ, CEFes રાજીઉ ૧૨ હિવઇ બેલી. ૧૨ ) પુઠિઈ, E પઠઈ, 19 પૂર્દિ ૧૪ મેકલાવ્યઉં૧૫ BCEveni] સ્વામી ૧૬ તણ. ૧૭ = અયસુ, cEE આઈસુ, n આયસ ૧૮ ) પ્રામ,J માગી, BCDrelig ૧૯ ચાલિઉ, E ચાલ્ડ ૨૦ gain વિવેક ૨૨ Bra વિશ્વ, cxxx વિધિ, D ભીમ ૨૩ co1 ભડવાઉ ૨૪ 8 તત્ત્વચિંતન, cDEGarg તત્વચિતન ૨૫ BHE હુઉ. CRIJ દૂઉ, દૂઅ૩, ૯ હે. ૨૬ 3 આમનિ ર૭ BCDEGurj નિવૃત્તિ. ૨૮ : બેઉ, D બે, BENG – 1 બેઉ ૨૯ BCEFeats જુ એ, D જજુઈ ૩૦ BCDFeing સુખાસણિ. ૩૧ BDrew પિયાણઈ ceil પીયાણુઈ. ૩ર Bces પરિવાર, ૩૩ BCDEFearn જે જિકાંઈ ૩૪ : પ્રારથઈ, કે માગઈ. ૩૫ 3 રઈ, D૯ નઈ, 11 રઈહઈ. ૩૬ Bani , CDEwe તેહ. ૩ BHI નું, cક ૩૮ Bar દાળુ, ૯–, c દાન સુ, ૩૯ BCen અનિવાર 5 ગુવાર. ૪૦ D સંબક, ત્રંબકથા નંબ. ૪૧ BDTH1 કહળહઈ.
Page #81
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ? દવજ અલબ લહલઈ, સાધુ તણું રય ગહગઈ; દુષ્ટ દેષી તણુઉ દાટણ,
પામ્ય વીર વિવેક પુણ્યરશુ પાટણ. ૨૮ તિણિ પુરિ રાઉ વિવેક પય,
હરષિતપ વદન મહાજનુ દિ ૮ હિવ વિવેક નીવરતીર આણ, પાષાડિના વાડિયા પ્રાણ. ૨૯ તિણિ બોલાવ્યઉરસ જ્ઞાનતલાડુ ૨૪
રાજિ૫ અલ્હારરક તુહ હતી ૭ સાર અણજાણિયા૨૮ મતદેસ પ્રવેસર
પણિ ૩૦ પાલે સુધુ આસુ ૩૦
1 GHB —, kov, F yox BGH —, CDF Yallallah. 3 BDE. FGHIJ ERY, C H2 X BC 2166 Y D &H f BFH HR. U BCH દાટણ, D દામણ, EFIJ દાટણ ૮ BcpHr] પામિe, F અસિ. ૯ BCDEGarg પુણ્યરગ ૧૦ corry પાટણ, ૯ પાટણઉ, E પાટ. ૧૧ ૯ તિણ ૧૨ / રાય ૧૩ prey વિવેક ૧૪ BE પઈડ, cEH ૫ઈ, D બઈ, 11 પટ્ટ૬ ૧૫ BHig હરિષિત ૧૬ BCDEFeHig વદન ૧૭ FEB મહાજન, cDreary મહાજન, A મહાજન નિ ૧૮ DG દિઠ ૧૯ D હવઈ ર૦ Bc ENGrij વિવેક ૨૧ BCE નીવતી, 5 નીવારતી, 10 નીવતી. ૨૨ BE ખડકા પોષ ડીનાં પ્રાણુ, cD11 ષડવા પાઉંડીના પાણું, ક ખ ડડ્યા પાખ ડીની પ્રાણ. ૯= ખડવા પાખ ડીના પ્રાણ ૨૩ BCDEHeans બોલાવિ8 ર૪ તામકુમાર, cDEGRાનુ જ્ઞાન તવાર. ૨૫ ૯ રાજ ૨૬ ce અહમારઈ, D મહારઈ ર૭ By ઈ તું સાર, તું તઉં તે સાર. D તું તો સાર, ni] તો તુ સાર, 5 તો રઈ તું સારુ, હું છઈ તૂ સાર ૨૮ B અજાણ્યા, crea અણજાણ્યા, 2 અણજાણુણ્યા, 1 આણ વાણિયા, 1 અણજાણ્યા ૨૯ BEH મન દસ પ્રવેસુ, c મનાદેશસિ પ્રવેશું, D નઈ. વાસમસુ, શ તન દેસિ પ્રવેસુ, cus મન દેસિ પ્રવેસ. ૩૦ Bcx એતe, DE એ તુ, se એટૂ, 11 એ. ૩૧ BCH સિધા દેસુ, ૯ સુધા દેસુ, સુહા રેસ, IT સિહાસ.
Page #82
--------------------------------------------------------------------------
________________
૫૪
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ તે પભણઈ હઉર ન કરિસુર દંડિ,
ત્રિનિવાર હઉ ફેરિસિહીડિજ, જેય પયસેસ્થઈ૮ પુરપાડિ",
તેહુ દંડિલ્સ મોટઈ દંડિ. ૩૧ પાલઈ રાજુ વિવસુબંધ", પાપતyહન સાસઈ૭ ગંધ, તર (૨) વાધઈ મુગતિહિ૮ વાસુ,
મોહ તણઉ જગિ શષિર વાસ ૩૨ તવ જેવઈરર નીય રાજદ, ૨૪
અવિદ્યા નગરીર૫ મેહ નરિક કવણ ૨૭ સાહસીકર૮ કવણ૯ અખ્તદી,
કવણુ મહાબલુર કવણી અહષણ.૪ ૩૩ 1 c તેહ ભણુઈ, p– ૯ તેઉ ભણુઈ ૨ crc દૂ, D – 8 હુ ૩ BHEI] કર૩, ૯ કર, D –F કર.૪ Bત્રિનિવાર, cry ત્રણવાર,D
ત્રિન્નિવાસ ૯ ત્રિણિવાર, 1 ત્રિનિવાર. ૫ BCtreat પુરિ, –. Bew ફેરિસ હરિ cફેરિસ હીડિ, E ફેરિસુ હિ હિંડિ, 5 ફેરિસ હિંહિ,
–, ઇ પેરિસ હિ ડિ ૭ BCEyears જે ૫, D – ૮ BEE સસિઈ, c એસિ, 2, સિસ્થઈ, ૯ સેસિઈ, 11 સસિ & BRGarg , c કઇ, D – 8 નગરિ ૧૦ BEG પાખંડિ D – ૧૧ can તેÉ, D
તેહ, ૯ તે, 11 તેહઉ ૧૨ c ડડિસ મારઈ, p–. ૧૩ BCDEars, Ee રાજ ૧૪ : વિવેક ૧૫ ૯ સુબધિ. ૧૬ : તણ, તણું. ૧૭ E સાસહઈ ન ગ ધ ક સાંસહિઈ ન ગધિ. ૧૮ મુક્તિાઈ, ૯ મુક્તિ ૯ E વાસ ૨૦ : રાષ્યઉ ત્રાસ, ૦ રાષિી ત્રાસુ. ૨૧ આ કડી ફક્ત 5 અને ૯ પ્રતમાં જ છે રર Bary જયઈ, cDFC જઈ, E અઈ ર૩ BCDEFounj નિજ, ૨૮ BY રાજહ છંદુ, cpErij રાજહ છંદ, ૯ રાજ ઇદ. ૨૫ –, 1 નગ ૨૬ 3 નરિ . – ર૭ BCDEGanj કુણ . ૨૮ BDEFIT સાહસી ર૯ BCsc કવણું, D કણિ, કણ ૩૦ B અહમ દણ, c-,અદીશું, અહમદીણ ૩૧ 3 કવણું :--, D કઉણ ૩ c– DEG/ મહાબલ. ૩૩ Bareij કુણ, c– D કઉણ, H કહ્યું ૩૪ BH બલહણ, c– DENGI] બલ હીણ.
Page #83
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ
કવણુ અછઈ ખલુ કાણુ ઉદાસ,કવણ તણુઉપ અડ્ડમનિક વીસાસુ, તે તઈદ ભાઈ વિવે° સંભરિઉ૧,
બેલઈ ભીતરિક દુખિહિ જ ભકિઉપર ૩૪ મૂરિષક રાઉ અમ્હારઉ૭ બાપટ, જાણી છાંડઉ૦ કીધGર સાપર જં મૂક્યઉજવતઉજવિવેક સુષમરિરપ દેહિ એહજિ એકિ ૨૭૫ બાલ પણ લગઈરમુખનઈ૯તેહ, ઊંદરિ°સાપ૩૧ સરીષ નેહ.૩૩ તે નિસ૩૪ દિવસઈપ કરતસિડિ,
તાસુ ન પ્રાણ૮ અમ્હારઈ પાહિ• ૩૬
૧ BEens કુણ, c-, DE કુણઉં, 1 કુણું. ૨ Be= ઉ ખલુ, c - DEE ઉખલ, 10 ઉછું ષલ ૩ DEGujકવણ, કુણ.૪ BCઝs ઉદાસુ૫ BCEven તણ, 1s તણ ૬ BCE૯ મનિ અહમ, DEE મનિઅપ્સ 1 મનિ આહચી ૭ cDE વીસાસ, ક વી. 19 સે વીસાસ ૮ BCser
જોતાં, D જાતા સઈ, E અંતા ૯ BCEyears ભાઈ ) – ૧૦ Brea વિવેક ૧૧ BCDress સાભરિ૩, ૪ સાંભરથી ૧૨ D બલહિં ૧૩ scorer ભિ તરિ, ૪ ભી તરિ ૧૪ BERH દુખિઇ, cry દુનિં. ૧૫ ૪ ભરથઉ ૧૬ BEH મૂરખુ CDsery મૂરપ. ૧૭ CDG અહમારઉ, E અહર, અહાસ ૧૮ BCroars બાપુ ૧૯ તીણું cir તણઈ, 2 તિણિ, ઇ જીણાં, ૯ જણ ૨૦ છાંડ, Berg બાંડઉ ૨૧ કીધું રર Bros સાપુ ર૩ BCDyears મૂકિ૬. ૨૪ Bre જીવતુ, 17 જીવંતઉ ૨૫ BCDFGHT, સુખર્ભર ૨૬ cpહા દહિભB, F શહિલિ, = દેહિલ ર૭ BENGurg એ, cp એક. ૨૮ c લઈ-5 લગિ, sa લગ ર૦ prg મઝનઈ ૩૦ BCDEyears ઊંદિર ૩૧ ૪૯ સાપુ ૩૨ BEEG સરીષ. ૩૩ cs નેહુ, " નિહ ૩૪ BCEyears નિતુ –. ૩૫ 9 મુઝ રઈ, ca મુઝ રહઈ, wiા મઝ રહd, pgo મઝનઈ ૩૬ Bcrea દેતુ, DEIJ દેતઉં. ૩૭ ) તાસ ૩૮ : પ્રાણિ = પ્રાણું ૩૯ cલ અહમા
. ૪Pir માં એક કડી વધુ મળે છે. “તે આગલિ હુ દૂતુ તિસિઉ, કેસરિ આગલિ જ બુક જિસિહ, તેઉ ગ્રુધ નિશ્ચિઈ હઉ મસઉ, સાચઈ લોક હસઈ તુ હસવું' તેમાં દૂ-હું, દૂતુ હતુ, તિસિહતિસ્યુ, કેસરિ-કેસર, જંબુક-જંબક, િિસઉ-જિસ્ય દૂ-હઉ, મસઉ -મસિઉ-આ પ્રમાણેનાં પાઠાંતરે મળે છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
પ૬
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ - ભાગ ૨ માનવમાનઉ તે હસી, જે જીવઈ વારીવસસી"; વલીકવણહીંછ સમિટ સીપડ૯૯,
ઉ° ઠીકરી ન ભાઈ ઘડGર ૩૭ ચાવી શ્રી મેહિ કઠ, સાજીપ વિ૬ સધરિ૭ શ્રીકંઠ નિતુ સિરિ વહઈ સુધાકર તેઈ,
વય ૮૧૭૯ ભય એવડા હેઈ ૩૮
- હિવ લૂહા બહુરઉર વયરી વલહર, હિયર બટુકહિક તિનિ, વિસારતા ન વિસરઈ, સમતાં ર૭ ઉવસિ૮ રનિ. ૩૯ જેઈર કે વયરી કરી નર નિશ્ચઈ સાવતિ, તે સુત્તા જ તરપ સિહ૭૬ જિમણ, ઘરિ૮ પડિયા જગતિ. ૧ = માન ૨ B મનઉં, માન, 9 માન. ૩ BCDEEary ઢઢસી ૪ BCDE11 વઈરી. ૫ : વેસસી. ૬ BF અબલ, cDGE અબુલ, 11 અબલઉં. ૭ Brea કુણહ, : કુણહીં, D કુણહિ, 5 કુણહિ, 15 કણ ૮ BCDEFeing મરિપુ ૯ BCData સાપડઉં 5 સાપડુ, ઇ પુડ૬ ૧૦ BCDarp સિë, EG સ્પ, 5 સિ ૧૧ BDseing ઠીકિરી, c ડીકિરિ. ૧ર BF ઘ૩, p ઘડે ૧૩ D વી. ૧૮ - મેહિ, 11 મેહિઓ ૧૫ Bein વિભુજી, cs વિસજી, p વિસવિછ ૧૬ = G, DE વિ. ૧૭ CD સધર ૧૮ BCE વઈરી ૧૯ ર નું ૨૦ BDH , cભઈ. ૨૧ Bણ એવડુ, cDEc17 એવડ૬ ૨૨ BCaહ વુહરઉં, D વરહ, E! વહુઉં, 5 વરુ, 1 ચુહર ૨૩ Bcozy વછરી, 1 ઉમેરી ૨૪ : વલ્લઉં, 9 વલ્લ, વહઉ. ૨૫ = હથઈ, c હોઈ, F હીયઈ, 11 હીઈ ૨૬ 3 ખુટકઈ, c ખટુકઈ ષટુઈ, ક ખટકઈ, 5 ખુડઈ, ક ખાઈ, ખટકઈ, 1 ટક્કઈ ર૭ BacDEFea11 વસતા ૨૮ BDEE ઉવસ ૨૯ BONG, CDEFGHIJ OP 30 BCFGHIJ A, D 8471, E 2848 32 BDH વઈરી, : વરી. ૩ર BHI નિચ્ચ ત, : નિશ્ચતિ, DE નિશ્ચિત, દ નિચ્ચઇત, ૯ નિચ ત ૩૩ BE સુયતિ, EDWIJ સયતિ, ૯ સુસંત, # સૂઅંતિ. ૩૪ prg સત્તા. ૩૫ BCDExcern તઝ ૩૬ 8 સિરિ, cDH સિહરિ, 5 શિહરિ, ૯ સીહરિ ૩૭ ૯ યમ. ૩૮ BCERaj ઘર ૨૯ gE પડીયા. ૪૦ Erry જગ્ન તિ, 2 ગજ તિ, જત્ર તિ, ૯ જાગતિ
Page #85
--------------------------------------------------------------------------
________________
* ત્રિભુવનદીપક પ્રબળ
પ૭ કઈ કાર સાધુ છ0, જિહા મનિ હૂતી બુદ્ધિ, તે તેહરઈ હાસ્યછ મિલ્યા,
અડ્ડમનિ ઘણ- ૫ઈ. ૪૧
હિ૧૨ કહી કુણ પરિ અછઈ,
તે કુણ જાણુઈ ભેઉ૫ કઈ મંડાણી કઈ રુવિરુદ્ધ બઉ,
જાણિયુ ચર પાસે ૧૯ કર
તઉ તિણિચરર પાઠવ્યા અનેક,
વસુહ માહિ વહિવા વિવેક દંભ કદાઝર નિતુ પાખંડ,
ભૂતતિ નિતુ તે ભમઇ પ્રચંડ ૪૩
9 BDFHIJ } BCDEFGHIJ (Ediy a BCDGHIJ E, F ove. ૪ મુનિ ૫ = દૂત ઉધિ, c pઉં, D હુબઈ8. E હુઉંધિવું, 5 દૂન બઈઠા, 6 હાઉ નિધિ, મ હુઉ દિઠ, ના હઊં છિદ્ ૬ : હરહઈ, D તેહનઈ, એહ રહઈ, 11 તેહ રહઈ. ૭ BCDE હેસિધ, 5 હસ્થતિ, ૯ હેસિ, હાર્સિ. ૮ BY મિલ્યાં, 1 મિલિયા ૯ BCE અહમ ૧૦ BEE ધ્રુણુઉ- ૧૧ BCEF= પઈડુ. ૧૨ BCEyears કિહાંઈ, 2 કયાંહી ૧a BDFes કુણુહિ, cru કુણિહિ, 5 કુણહી. ૧૪ : અચ્છઈ ૧૫ D Gid, F 66. 18 BH lsd, CFIJ 18 19 B OU CFHIJ ( 26 BE G, EDyear રૂઉિ . ૧૯ BCEEng પેસેe, D પધસેક, n પથઈ ૨૦ cત ર૧ Bearn ચર તિણિ રર D પાઠવી. ૨૩ : અનેક, ૧૯ અને ૨૪ ) તસુલ, 5 વિસહ, ૯ દેસ ૨૫ c જોઈ, DE જેવા. 25 GM faz 2 BCDFGHIJ HEL=H, E 2 BFHIJ 248, C અનઈ, DEG નઈ. ૨૯ : લંડ Ferg પાખડ ૩૦ BEHI નામિ તિ ભૂતલિ, cDE નામ તિ ભૂતલિ, ૯ નામિ ભૂતલિ.
Page #86
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસૂર- ભાગ ૨ જણું (૨) પછી તે બહુ બુધિ,
કુણ હીન કહી વવેકહ સુધિ, પુણ્યરંગિઢ પાણિ તે ગયા, જ્ઞાન તલાઈ સવિ નિગ્રહા° ૪૪ નીતિ નાસી પાછા વલ્યા, મેહરાય નઈ આવી મિલ્યા, રાહ૪ ભઈ રે રહ૫ અશુઝક્ષા જ
મઈ કુષ છાયા તુહિ૮ ઉલક્ષા ૧૯૪૫ અગિર” અહારઈ જે ઉલગઇરલ.
અમહર ઘરિ સૂતક અછઈ જેહર* લગઈ, જિહ નઉ અસ્વારીરક મેટલે દંભુ, ૨૭
કહ૮ સુકાઈ૨૯ ન દીસઈ દંભુ ૩૧ ૪૯ ચર બલઈ સામી ૩૧ સુણિ વાત, અન્ડરઈ દંભ ટલિક રંધાતા જિમ ભાવઈ તિમ રાવલિ, કાજિ,
તે પણિસિઈ૩૬ વિવેકહ૩૭ રાજિ૪૭
| DFGIJ . 2 B yangu, D yord 3 EI YLE Y BEHIJ fola, cDo કુણહિ, 5 કુણહ. ૫ = કહય ૬ 3D વિવેક, crearn વિવેકહ, 5 વિવિક ૭ BDH શુધિ II સહિ, 5 સિધિ. ૮ BCD carg પુણ્યરંગ ૯ : તલા રહd, Dep તલારિ ૧૦ નિગ્રયા, ૯ ગ્રહ્યા ૧૧ ) , G તે. ૧૨ 11 ચલ્યા ૧૩ 31 રહિ, CEFIT રહઈ ૧૪ = રય. ૧૫ BCGHip રહુ રે, = રહ રે ૧૬ અગઝખ્યા, core ઝખ્યા ૧૭ BCEyeani મુખ, D મુહ BC તહિમ, 5 તિહિ, તહિ ૧૯ BETH ઉલખ્યા, cDG ઉષ્યા, 11 એલખ્યા ર૦ Bcxry આગિ ૨૧ 15 એલ ગઈ. ૨૦ cc અહમ. ૨૩ BCDERGHI, ઘરસૂત્ર ૨૪ ) તેહ, FIJ જે. ૨૫ : નું, D તુમ નિ ૨૬ Bcc અહમ, DEFair અમહ ૨૭ 3 ઠંભુ, CEEGI] ઉભ, 5 ઉભુ, D દ ભ ૨૮ BCDEFenil કહઉ, ૨૯ ) કાઈ, Fસ કાઈ, 11 મુકાંઇ ૩૦ દીસાઈ, 5 દીસઈ ૩૫ Devi દંલ. કર BCEEGuiz સ્વામી ૩૩ Bઅહનઇ ડભ, c દભુ અહારા, DLPir દંભ અમહારા, ઉ દંભ અહમારી, અહ નઈ ૩૪ ટાલ્યઉ ૩૫ BCpresij રાઉલજી, 5 રાઉલ ૩૬ BCE Nઈસિસિઈ, p Nઈ સિસઈ, E પઈ સિસ્થઈ, પવિ સસિઈ, err પઇસસિ ૩૭ : વિવેક, 1 વિકેહ
Page #87
--------------------------------------------------------------------------
________________
૫૯
ત્રિભુવનદીપક પ્રબંધ ત નિકુણવિરાઉ જંપઈ પ્રેમિ, દંભ ૧લે વિહલ ક્ષેમિક તઈ તહ9 સાહસુ લિલ છઈ,
ભાશુ ભિડઈ અમ્હારું પછઈ.૭ ૪૮ વાટ જોવતાં દંભ હૂત, રાજસભા અવિરતુ અવધૂત નમતાં પૂઠિહિ૧૮ ફેઈલ હાથ, સકલ સુદ્ધિ પછઈ નરનાથ ૧૪૯
હિવ વસ્તુ દંભ પભણઈ (૨) નિરુણિ નરનાહ, ૨૪ આદિસેઈપ તાહર અમિહ૨૭ દેસ૨૮ નવનવે૨૯ભમડિય૩° પુછતા જણજણિહિં વયરવ8 ઇમર્જ સવણિ વિડિય" વિયરાય પય સેવતા; સરિઉ1 વવેકહ કાજુ પુણ્ય૮િ પાટણિ જઈ.
પાલઈ પૂરઉ ૩૯ રાજુ.૫૦
૧Bcx નિસુણવિ, prox નિરુણવિ, નિસણું ૨ રાય. ૩ = પ્રેમ ૪ E વલેજો, 1 ચાલજે ૫ BCDEFeary વાહિલઉ, 1 વહિલુ. ૬ BCDFGIJ UCH, EH EH u BCDEFGHIJ di. (CDEFGHIJ HIGH E E ખેલ્યઉ અછ. - ખેલિં છU ૧૦ B ભાગ્ય, દDrei ભાગ્ય ૧૧ Ba સિડ, cDGFભાઈ, Eસભિઈ ૧૨ Bec અહમારઉ,DEary અખ્તારહ, અહારં ૧૩ BF પથ્થઈ. ૧૪ BHજેયંતા, ૮ જેઈતાં, Deer તા ૧૫ cદભુ પદ્ધd, D દભ પહુત ૧૬ Bvsij અવિકતુ, cc અવિકત, D અવગત, અવિગત ૧૭ DEGarg અવધૂત, 7 અવધૂત ૧૮ Brea પૂઠિઈ, cng પૂહિ, » પુહિ, પૂઈ. ૧૯ DGE ફેરી હાથ, ફેરીઉ હાથે, D ફેરઉ હાથ, EF ફરી હાથા, 17 ફેરિઉ હાથ ર૦ Brea શ્રુધિ, D સિધિ, 11 શુદ્ધિ ૨૧ 3 નરનાયુ, E નરનાથે ૨૨ ) હવઈ વસ્તુ, EG– 15 વસ્ત. ૨૩ : દ ભુ. ૨૪ : નરના ૨૫ BCEven આદેસિઈ, p આદેસ, 11 આદેસિં. ૨૬ DE તુમહ તણુઈ ગ૭ BCE આહિમ, ૯ અહમે ૨૮ BcpEreary દેસિ ર૯ B નવિનવે ૩૦ BCA ભમડીય, ૯ ભમડીઆ ૩૧ ૮DG પૂછતાં,
પુછતા. ૩ર Breary જાણિહિ જણ, ૯ જણહિ જશુ, શ નહિ જણ, ર જણહ જણ ૩૩ Bcpcraig વેરિવિત્ત, D વેરવા, * વેઈણવત્ત ૩૪ ) અમહ ૩૫ cક નિવડીય, D નઠિય ૩૬ 5 સરિય. ૩૭ concil કાજ, ૩૮ BCDGR પુણ્યરંગ ૨૯ = પૂર ૪૦ cDrip રાજ.
Page #88
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ માહે પયસીર નવિ શક્યા. અહિ તેય દિઠા વસિય સંઘાતીય તઉ સવે વેગિ કરી, તુહા ભણીય પિરિયા જ્ઞાન તવાઈ લેહમઈ લદ્ધક ન માહિ પ્રવેસુ, તઉપ મઈ તખણિક આદરિય,૨૭ તીહાં સરીષહ વેસ૮ પ૧
હિવ હાલ મઈ દિઠ બહુવિધિ કિરી, નિરયઉર નયર નિવેસર વાર ૨૪ અધગતિ તરફ તિહાં,
જહિર જણ કિર૮ કલેસુરજ. પર વસઈ નિહાનિ કેહિલા ૩૧ તેહી લીલવિલાસુર ઈહા૩૩ જિ કીજઈ મૂવિંગા, ૩૪ ૫ તિહના ઘરદાસ. ૫૩
૧ Bcorea માહિ, ઇ માંહિં. ૨ cDEFeal ૫ઇસી ૩ BCDEFears તેd ૪ CEFT; વિદેસીય ૫ BCreing સંધાતી, D – ૬ BCEFrang વેગ, હવેગ D – ૭ Bcxry કરિય D – 8 કરીય ૮ તુમ્હ, Ben તહમ, D – 5 તરહ - Brij ભણિય, D – ૯ ભણિ ૧૦ B ચલીય, Ctry પેસીય, -, ૯ પેસિઅ ૧૧ ૯ તલારિ ૧૨ લેમઈ ૧૩ HEB લધુ, c દિઠ, 15 લહ ૧૪ DEFI] પ્રવેસ. ૧૫ : તેઉ ૧૬ Bes તક્ષણ, ૮ તતક્ષણિ, દF11 તક્ષણિ ૧૭ BCDYearઅદિરિ૩, ૧૮ CD 10 વેસ ૧૯ ) હવઈ પદ ૨૦ BCDEFears કિધઈ વેસ તરિ ૨૧ co ફિરિઉ ૨૨ Beary નિરષિઉ, cક નિરષીe p નિષઉં, નિરખ્યું. ર૩ Bcx અસેસુ, c આગેસ, 2 નિવેસ, Erix અસેસ ૨૪ 11 ચારુ. ૨૫ BCncing અધિપતિ ૨૬ ૪ ૫ ર૭ BEarn કુણિહિં ન, cDFG કુહિન ૨૮ 8 કિસ : કિખિઉં, કિસિ૩, ૪ કિસ , 1 કિસિઉ . ૨૯ BC1 કિલેસુ, CDE1 કિલેસ, 10 કનેસ ૩૦ B સિતિહા, જિ ન તિહાં, p તિહાં જ ૭ તિહાં. ૩૧ BIનિરહિલા, c નિ હલા, Deણ ન હિલા, કનિ હિલા, 5 નિ હિલ્યા ૩૨ BCDEyear વિલાસ. ૩૩ = અહા. ૩૪ cDEGRIJ મૂલગ ૩૫ = તહ. ૩૬ BcHvc તીહ, prg તેહ
Page #89
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ ચાહક સરિર બહુરતા ય તિણિ પુરિલાભ અસંખ, આપહિ૪ ઉડિદહ૫ બાકુ લાભઈ કંચણ લખ. ૫૪ દઉઢઈ• વિમણે બહેરતા, ઈહા બરફ ઉછાહ૪ હાથ હલાવઈ તે કિસ્છ તિહાં અતઉ૮ લાહુલ ૫૫ નારી નઉ કર લિઈ પુરિવાર ઈણિ તન્હાઈ વાસિક કેઈ૪ કાઈ માગઈ નહીં, સ્વામી તિહાં સુલવાસ. ૧૬ ઈલાં સાતઈરછ ધનુર૮ ધરણિ તલિ, તિહકુલ કેઈ ન થઈ તિહાર ઉઘાડઉ ગિરિ સિરિઠવઈ, તેઈ તિહા૪ નવિ જાઈ ૩૫ ૫૭ પ૩૬ જ વંચિય૩૭ પિસિયાં,૮ તે ઈહા સાહઉ° થાઈ કવિ કર જે આવી મિલ્યા, તે હાક ભાડરુજ આઈ ૫૮
1 cp ગ્રાહગ. ૨ cDGHTસરિસ૩, ૪ સરિસર્યા. ૩ B વૃકુરતાં, cperGang યુહરતાં. ૪ BCscar આપે, D આપs, E આપે. ૫ BCrosis ઉડદ, Dr અડદહ. ૬ ) બાલા ૭ BIJ લાભ, c લેભઈ, pદ લાભઈ. ૮ ) કંચન. ૯ : લષ, 11 લખ. ૧૦ 5 ફુટે, ૮ નીમીટેડ – real દ€, ra ડ6 11 arrears બિમણે, – ૧૨ scrncil વૃકરતાં, a વૃકરતાં. ૧૩ BcGirl વૃઘાં, D – EE વહુરા ૧૪ Ber= ઉછા, Cisl, D , IJ faun. 14 B Y 1 BEFGHIJ 67, cord,
— જઈ ૧૭ BH કિસ, ૮ કિઈ, say કિસિઉ, D – ૧૮r અતુ, 1 કુંતઉ. ૧૯ લાભ, re લાડ ૨૦ ૧ ts કલિઈ, I $7248 BCDEFGHIJ 434 : BGH 09817€", DOIJ 121=ઈ ૨૪ ) કે ૨૫ D સામી. ૨૬ screen સુખવાસ, pp સુવાસ. ર૭ ) સાંતિદ' ૨૮ ) ધ, 15 ધન. ૨૯ D – ૩૦ repercus ને. ડી ગccur ધનુ કુજિ, pi, ધનજિ : ધનકુજ. ૩ર કcoung ખાદ, 1 કેદ ખાઈ. re કે ભાઈ ૩૩ cccang ઉઘાડ, ઇ ઉધાડ, * ઉધાડ ૩૪ 9 કિવાદ, ૯ તિજ, ૫ road ન જ 2 c પર, psis પેટ ૩૭ ૪ જિવંચિ, ccroso જ વંચિ ૩૮ or પિસિન, : પાસીબા. ૩૯ t તઇ. ૪૦ 1cDtrain સખા : 1 કિ કર, ૮ વિકપ, n વિક, srcs વિકર. ૪૨ c =ાવીસ ૩ “ “re. છે ને તિલાં ૪૪ icon બાદ, 11 યાદ
Page #90
--------------------------------------------------------------------------
________________
૬૧
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨
ચચૂર' ચઉ હુટઇ ચઉહÛë, ઇહાં કલિ ીસઈ નિતુ"; વિષ્ણુપ વરસાલા કંદલહ', તિહાં કાક કરઈ ન વત્ત; વાસિદ્ધિ બહુ એ!” તુમ્હ૧૧ નય૧િ૨,
•e
તિહાં વાસ૧૭ સ’જૈવ ૧૪,
લીલા પુછુ લેહ તણી, તિહાં પૂરવ૧૫ દેવ. હિવ ચઉપહી ક
૧
તિહાં જલ ૧૭ ૨ખઈ૧૮ વિહુ” કાલિ,
ખંભ સરેવ૨૧૯ નવસર?” પાલિ;
સજમ૨૧ વન અતિ રલિયામણુ૯૨૨,
પ્રાદ્રહ દેવ તિ જયા ભજીઉ.૨૭ ૬૦
સુકૃત મહાગઢિજ પાલિ૫ ચિયારી,૨૬
દાન તપશીલ ભાવ નિચારિ,૨૮ ષાડિ, સાચાર
૩૧
૫૯
વિરતિ નખાઇૐ” આવઇ ૧
કાસીસાજ કાર્ડિ ૬૧
BGH
૭ BCDHI] ન કરઇ, F કરન
૮ H
૧ BCDEFGHIJ ચારિ ૨ BCDE ચહુટઇ, FG[J ચુટ૪ ૩ ચુવટ, CDEIJ ચવાઇ, TM ચવઇ ૪ CHI[G નિ, Đ નિત્ત. પ્ CD વિષ્ણુ, } BCEFGHIJ || વત્તુ ૯ CD વાસિષ્ટ, ૧૦ BHIJ બહુલું, CDE બહુલ, TM બહુલ, અહલ ૧૧ B તહમ, CG તુહ્લમ, FHIJ તમ્બુ ૧૨ BCHIJ નરૢ, DEFG નયર. ૧૩ BDEFGIJ વાસહ, H વાસુહુ ૧૪ BDEFGFI] સ ખેવ, દસ ખેવુ ૧પ D અપૂર્વ'. ૧૬ D હવઇ ઉપષ્ટ ૧૭ BCETGH જલુ. ૧૮ D રાષઈ. ૧૯ BGHIJ સાવરિ॰ Æ નવસરિ૨૧ BEJ વિદ્યાવતુ, સયસુ વર્ગ, E સ યમવન, ૯ સ યમવન્ ૨૨ BE રલિયામણુ, CE રલીયામણુÈ, DG 3લીમણુઉ, TM રુલીયામય, 11 રુલિયામણુ ભથ્થુ, F ભય ૨૪ DE ગઢ ૨૫ E પલ ૨૬ D વિચાલિ, TM ચ્યારિ, ♦ ચિઆરિ, 19 વિયારિ· ર૭ BG સીલતપ, CDEF શીલતપ, AIJ સીતપ ૨૮ BCEGEIJ વિચારિ, D ન ચ્યારિ, વિચાર ૨૯ × વિરત, TJ વિરિતિ ૩૦ DGIJ ષાઈ. ૩૧ D નાવઇ, ૯ આવિ. ૩૨ BCFGH ખોડિ. ૩૩ ૯ સદાચારુ, 11 સદાચરણ ૩૪ B સાં, Ç કાઉસીસા
૩ BH
Page #91
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ
મનિ પરિણામ સુર આવાસ, સાહુ વસઈ તિહાં લીલવિવાર નવમ રસ કુડી ઘર (૨) વારિ૮
સહસ અઢાર સીલ જલહારિ દર આસણ ચઉરાસી ચઉહટા" સુગુણ ક્રિયાણ પણિક સામટા, ચઉવિ સંઘ મહાજન જેડ, સમતા સેરી કાપન વિડિ૧૬ ૬૩ તિહ૭ અમારિહ૮ ઉષણા,સાહમ્મી વચ્છલ નિતણ ૨ કલહટ કરઈ જિલઈ સંઘુ, ૨૪
રાસ ભાસલ કુટાર સરગુપ ૬૪ ગુહિરઈ સરિ ગુરુ રછ કરઈ વખાણ,૮
આગમ વાચઈ સાધુ સુજાણ, ચાયણી પડિયર નવિ કલઈ,
ઈણિ પરિ તે પુર નિત કલકલઈ. ૬૫
૧ BcpByculy મન. ૨ BCorea ભા, 3 સુભા, 11 શુભા. ૩ : સાદુ, 0 સીસ, se સાહ. ૪ ૯ વસિં, ૫ ૯ વિલાસુ. ૬ BCERGarg મૃતરસ, D શુભ બુધિ ૭ BR સુયડી, ફુઈ, p કુઈ, Eciા કૂયડી. 8 BCDENGir બારિ. ૯ BCERang સદ્દગુરુ વાણી પાણિહાર, સુહગુરુ વાણી પાણી હારિ. ૧૦ prg સુહટા, H– ૧૧ cક સગુણ ૧ર I] ક્રયાણ ૧a Ben yણ, c પાટણ, 9 તિહાં, H– ૧૪ BCEReir સઘ સમવાય, D સઘ સમુદાય, ૯ સઘ સમવાઈ, H – ૧૫ cDEFer કાંઈ, H – ૧૬ ૩ અવિખોડ, c વિષેડ, 2 ના ડિ, 5 વખોડ, હin વિખોડ,
– ૧૭ : તિહ ૧૮ 3 હઉ, pc=11 હુઈ, E ની, # હુઉ, G–. ૧૯ ૪ ઉોખણું ૨૦ cDEPH સાતમી વછલ, 11 સામી વચ્છલ ૨૧ BH નિત નિઉત્રણ, crp નિતુ નિëત્રણ, D નિત નિહુત્રણ, 5 નિઉ ત્રણા, કે નિતુ નિયત્રણ, ઉ– ૨૨ BF= કલહ, ૯- ૨૩ : જિલધિ, D જિણલય, G– ર૪ cpE11 સઘ ઉ–. ૨૫ ) સસ ગ, Erry સરગ, ૯ –. ૨૬ ૯ ગુહિરિ. ર૭ ) સુહગુરુ, ૯ સ્વરે ગુરુ. ૨૮ BE વખાણુ, cDEGuj વષાણુ ૨૯ 11 સાહુ ૩૦ CLEGEા સુજાણ ૩૧ D ચોઅણ ૩૨ pij પઅિણુ ૩૩ 3 પુર નિg, clery પરિત પુર નિતુ, " પરિ નિનુ તે પુર.
Page #92
--------------------------------------------------------------------------
________________
૬૪
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ નયરિ નિહાલી નવિય પરિ, રાય સભા સંપર્ક દિ86 રાઉ વિવેક મઈ, પરિવારિહિક સંજુત્ત૭. ૬૯
હિવ ચઉપહીટ પાણી સુમાત ષર અનુરાગુ, જેઠક બેટક તસુ વયરાગુર શવર૩ સમરસ લહુઅ૪ કુમાર,
બાલમિત્ત૫ ગુણક વસ્તુ વિચાર. ૬૭ મૈત્રી કરુણા મુદિતી પેષિ, બેટી બહુરૂવની ૨૧ ૨૨ મુહતઉ૩ મુહવડિર૪ સમકિતુપ લેખિક
- પુરૂષકાર તસુ દલવઈ દેષિ ૨૮ ૬૮ ઉપસમર૯ વિનઉ સરલ સંતે પુરી
ચિહ૩૩ મહાધર૭૪ સધર પ્રાપુપ બારભેદરેક પ્રતિમા બારહી, રસકેલિ૦૭ વિવા સરસતિ રહી. ૬૯ ૧ BCserg નય, Dr નયર. ૨ : નિહાલીય, ૯ નિહાલિય a cDE નવીય. ૪ Dil સંપત્ત. ૫ DEFG વિવેક ૬ 11 પરિવારિ ૭ Bes સંજતુ ૭ BCEveing મા એક વધુ ચરણ મળે છે: “કિસિઉ તેહનઉ પરિવારુ” તેમા કિસઉ–કિસિઉ, નઉ-તુ, પરિવાર-પરિવાર ૯ પ્રતિમાં વખાણુઈ છU” એટલું વધારે મળે છે એ પ્રમાણેનાં પાઠાંતરો પણ મળે છે. ૮ cDB હિવ ચઉપઈ, 1 ચઉપઈ ૯ ૩ ખ, cBeauj ખરેઉ, ખરયુ. ૧૦ cDEG અનુરાગ. ૧૧ ) તસ ૧૨ BCGH વઈરાગુ, TE વઈરાગ ૧૩ BCDBFGHTસ વર ૧૪ BEH લહુય, CRIJ લÉય, D લહુએ ૧૫ cbse બાલમિત્ર ૧૬ : પુત્ર, BDEGai પુણુ, પણિ ૧૭ BG ઘ1 વસ્તુ વિચારુ 1 સુવિચાર ૧૮ ) કરુણ મહિતા, 5 કરણ મદી ૧૯ BEEGa11 પખ, CD પેજ ૨૦ BE બહુચ, 2 બહુઅ, લ બદ્અ ૨૧ BCDEFenil રૂપની. ર૨ BCEGE રેખ, 5 રેહ ૨૩ BcGHI મુહતા, D મહિતા, 2 મહુતા, મુહુતા ૨૪ 8 મુવડિ, મહુડિ ર૫ DR સમકિત, 1] સમકિત ૨૬ : લખિ, લેષિ, લેખ, લેખ. ૨૭ BCDFGarg તા ૨૮ Brej દેખિ, D રેષિ, ર૯ Ba ઉપશમુ, crew, ઉપશમ, D – ૩૦ By વિનય, GEEGany વિનય ૩૧ BE સરલુ. ૩. CENetJ સ ષ. ૩૩ 3 બિહ. ૯ ચિહઉં ૩૪ B માધર, ઉ મહાધરિ ૩૫ BCDEngaiJ પ્રોષ ૩૬ c) બારભેદ ૩૭ BCDEGR રસકેલ
Page #93
--------------------------------------------------------------------------
________________
'ત્રિભુવનદીપક પ્રબંધ?
પ્રાયશ્ચિત પણ પાપીર હરઈ, સુભધ્યાન ચરુ છાનઉપ ફિરઈ, જ્ઞાન તલારહ આવઈ રેસુ, છન્નુ ધરઈ સિરિ ગુરુ ઉપદેસ. ૧૭૦ સિધિ બુદ્ધિ બે ચામરહારિ,
શીલ" સેલહથી સભા મારિ, લાયક સમિકતુ સારથિ સારુ,
કમ્મ* વિચારુપ નામિક પડિહારુ.૭ ૭૧ આગમ ૮ બહુત અરથ ભંડાર
કયાકલાપ સકલર કેકાર, સાત તત્વજ સંગતિહિ૫ જગીસ,
દંડાય ગુરુગણ ૨૮ છત્રીસ. ૭૨ સુપુરિત ગતિ પરિપદ ઠાઉ,
સત્ય સંહાસણિ નિવસઈકર રાઉ, નાચઈ પાત્ર તિ ભાવની બાર, અવિગત ગુણ ગાવઇપ ઉદાર. ૭૩ ૧ ) પ્રાથષ્ઠિત, riJ પ્રાયશ્ચિત. ૨ BCDreau, yણ પાણી, પણિ પાણી. ૩ BCDe1 શુભધ્યાન, 5 શુભ ધ્યાન, 11 શુભધ્યાન ૪ DETG ચર. ૫ CH છાતુ, કે BCEI] જ્ઞાન તલાર ન, 5 જ્ઞાન તલારઈ, ક જ્ઞાન તલારઉ. ૭ DP રેસ ૮ DEFeત છત્ર. ૯ BCEnrg ઉપદે. ૧૦ BCDFear સીલ. ૧૧ Ba સેલહયુ, c સેલહત્ય, prg સેલહત્ય. ૧૨ BCserij સામાઈકુ તસુ, D સામાજીક તસ, 2 સામાયિક તસુ. ૧a D હાર, prj સાર. ૧૪ ENGir] કર્મ. ૧૫ BCDars વિવર, વિચાર, 1 વિવાર. ૧૬ Bcpres નામિઈ ૧૭ Dry પડિહાર. ૧૮ ઇ અગમ. ૧૯ B1 અર્થ બહુલુ, cDErry અર્થ બહલ, ૯ અર્થ બદ્દ ૨૦ Breary ભંડાર ૨૧ BC19 ક્રિયા કલાપુ, Dyers ક્રિયા લાપ. ૨૨ BE સકલું. ર૩ B કઠેરુ, a કાહારુ. ૨૪ Bair અતિ તત્વિ, c સાતઈ તત્વ ર૫ Deanસપ્તગ, c સુપૂર, 2 સપ્તાંગ, 5 સપ્તગ. ૨૬ BCs જિગીસ. ર૭ scpEyear; દંડાયુધ ૨૮ = સગુણ, CDETGanj ગુરુગુણ. ૨૯ Being સુપરિષ, ૮ સુરુષ, 2 સરસ. ૩૦ Bcorreir પરિષદ. ૩૧ BCEHGu1 સિંહાસણિ, DE સિંહાસનિ. ૩૨ BCDEFHT બસઈ, ૯ બULઉ. ૩૩ : તિ ભાવના, ૯ તે ભાવના ૩૪ Breary અવિકત, D અવગત ૩૫ BF ગાયઈ, cperr ગાઈ, EE ગાઈથઈ. મ. ૫
Page #94
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી યશેખરસુરિ-ભાગ ૨ છહ દરસણ સેવઈ તસુ બાર, તિહની હકપ ન લાભઈ પાર મુઝ જેવતાઃ તિહબલઈ રાય,
સુહતા એક અજી મનિ રાઉ૪ ૭૪ જપ છવઈ અહ૬ વયરી મેહ
રાજા તણી તિહાં કહી સેહ માહરઈ૮ ભાઈ તે સાવકઉ ધમ્મન માનઈતે શ્રાવકાર એલર રાજ ૪ એવડાપ અનીક,
કવણિકન સુહાઈ તેહનીર૮ હી. ૭૫ મુહુતા ચીતવિક કિસઉ૩૫ પાઉ,કર
કિમજી પિસઈસુ એટલે રાઉ૪ મહતઈપ તેડિક ગુરુ જેઈસી
વાત કહી તિણિક ઈ ઈસી.૮ ૭૬
4 BCDEFGHIJ W BEFGH Rae, DIJ ERI'd 3 C Add da, D તસ સેવઈ, Frતસુ સેવઈ ૪ BCDEGang તેહની ૫ BCERang હેફ. BFGIJ 43 U DFIJ 43%. (BCDEGHIJ Mai, Fma BCDEFGain તિહાં ૧૦ #ceani બેલિઉ, 5 બોલ્યઉં, બેલિ ૧૧ BCEGurj રાઈ. ૧૨ D મહિતા, ૧ મહુતા. ૧૩ 11 ક ૧૪ BCEvening રાઈ, D થાય ૧૫ - જે. ૧૬ 5 અહમ વઈરી, વયર અહ, psy અમe વછરી, ક ત વયરી, = અહ વરી ૧૭ Bcreaig તા, DE તણી ૧૮ ૯ મહારઈ ૧૯ ) તે સાવગઉ, B જે સાવકઉ, nતે સાવગુ ૨૦ BH ધમ્, DENews ધમ ૨૧ B માન માનઈ, 7 નઈ ૨૨ B સ્રાવક8 5 શ્રાવકુ ર૩ છે એ, c એવડ, DP એહ ૨૪ Ba રાજુ ૨૫ c એવડી, DE એવડઉ. ૨૬ Burj કુણિહિં, : કઉણિ, Dero કુણહિ ૨૭ BEH સહાઈ ન, CP સહાઈ, 2 ન સહિજ, 11 સહીઇ ન. ૨૮ ) એહની, ર૮ BE મહેતા, cer મુહતા, છ મહિતઉં ૩૦ BC15 ચીતવિ ૩૧ Bણ કિસૂર્ણ, cDis કિસિઉં, 5 કસિઉ ૩૨ cig ઉપાય, Dre અપાય, 5 ઉપાઉ ૩૩ c પિસિઈસુ, D પાઈ, E પીસિઈ, પસસિઇ, car પીસિ = પિસઈ. ૩૪ 11 રાય ૩૫ BcGang મુહતઈ, 9 મહિતe, 2 મુહુતઈ ૩૬ ૯ જેયસી. ૩૭ ) તેણિ ૩૮ શge જોઈઅસી
Page #95
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ
અહમતિ મેહુઉરહીયડઈ ધરી, તુહિક જ એવઉપ પ્રવચન પુરી, રાજુ કરાઈ છUરાઉ અરિહંતુ, સઉપદેશતેહનું સામg. ૭૭ શ્રદ્ધા નામિર તાસક બરઘરણિ, ૧૪
દીપઈ૫ દેહિક સશુણિ૭ આભારણિ તિણિ૮ જાઈ છઈ જે ડીકરી,
નામ તાસુ પુણ સંજમસિરી.૨ ૭૮ તેજઈ૪ઉપ પરણેકવાલહઈ, વયરી વસંત૭૮ લીલઈહઈ તે પરણી નુ એ અહિનાણુ,
ધુર લગઈક પ્રસિસઈ૪ વયરીપ પ્રાણું ૪૭૯ ઈમ બેલી ગુરુ જેસી ૮ ગય૩,૩૯ રાઈ મુહતઉ બેલાવિયકકર હઉ કિમ પરણઉજજ સંજસિરી,પએક આગઈ છઈ અંતેઉરી.૮૦ ૧ ce અહમ, અનિહ ૨ BEFears મૂક8, p મેલિઉ. ૩ BDesig હિયાઈ ૪ cહ તુહિમ. ૧ BCEeing જાણતાં, D જાણતાં ૬ Devi રાજ, E રાજકાજ ૭ ) છઈ તિહા, E છઇ રાઈ, Fછ તિહા, ૯ તિહાં રાઉ Z DEG અરિહંત, 15 અરિહિત ૯ 3DG સદુપદેસ, સદુપદેશ, = સદુઉપદે, 1 સદુપદેશુ, I g(ઉપદેશ ૧૦ તેહની સામ તુ, cતેહનું સામ ત, D તેહનઈ સામ ત, Eclip તેહનઉ સામ ત. ૧૧ DEGH શ્રધા ૧૨ DF નામ, 1 નામિ ૧૩ BCsearn તા. ૧૪ BCDEFE વર ઘરણિ, કવર રિણિ 11 વ ઘરણિ.૧૫ D દીસઈ ૧૬ ) તેલુગુ, Ee દેહ ૧૭ BGH સગુણ, CEFIJ સુગુણ, ગુણહ ૧૮ ઉતિણ ૧૯ BCEyears દીકિરી, 9 દીકરી ૨૦ BCH1 નામુ ૨૧ DE તાસ, 11- રર પણિ ર૩ BEGarg સ યમસિરી ૨૪ ૯ જઉ ૨૫૬ રાય ૨૬ 3 પરિણ, cપરિણિ, પરિણે ર૭ BCDERE વઈરી. ૨૮ BEFT વસ ત, D વસતુ, ૯ વસ તુ, 11 વ સતિ ૨૯ cpFri લીલાં, w લીલાઈ. ૩૦ BCEvenir પરિણી ૩૧ નૂ, DEFT; નઉ, તૂ ૩ર DER11 અહિના ૩૩ ca લમ, 3 લગિ. ૩૪ 8 પ્રસિસિઈ, CD ધ્રુસકઈ, = પ્રસિસ્થઈ, ૯ ઘુસસિ, દૃસિસિઈ, F સસઈ 15 ધાસસિં ૩૫ BDEસ વઈરી ૩૬ Brea પ્રાણ ૩૭ ૯ગ૨ ૩૮ = જેથસી. ૩૯ ગઉ ૪૦ B રાયઈ ૪૧ D મહિતઉ કહુ તe, મહુ-તુ ૪૨ cpig બેલાવિ8, બેલાવી યુ, બોલાવીe, Y3 BDEFH , G&.X6FML X4 BCEFGHIJ 247al. x B ઈમગ, crea] ઈક ૪૭ II ઈ આગઈ.
Page #96
--------------------------------------------------------------------------
________________
૬૮
મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨
નીદ્ર ન સૂચઇ ભૂષ નજ જિમઈ,
કલિ ભાગઉપ રિક ખાદ્ધ િભ્રમ”;
૧૯
અણુ નોર્ર હૃદુઈ” પરિગ્રહી એઇ ભવ વિષ્ણુઠાર તિહુના ૧૭ સહી, ૮૧ એ ૧૪ કીજઈ જઈં ૫ કિ ૪૧૬ કલત્ર, મનસા હૈાઇ ૭ ત સહીપ્ટ વિચત્ર; ૧ ટંક૨૦ આધી ઇંક ૨૧ પાછી કઇ, તીણિ૨૨ પાપિક ન૬૨૪ ગાડા૨૫ લઇ, ૮૨ એક ઘરણિ તાં ઘરની મૈઢિ, ખીજી હુઇ તવિક લાગી૭ વે;િ વિહુ૮ ન૯ મનને છાચર૩૧ ત૯૩૨ જુલઈ,૩૭
પાછ૪૩૪ તઉ' પછિાપ લઇ અલઇ.૩ ૩
૮૩
અવર કુ॰ નઇ વાદ વિનાણિ, જશુ જાણુઈ૯ ઠાકુર નઈ પ્રાણિકૢ૪ઘર૪૧ નીકલિ કુણુ ગતિ કહઇ,
ચાર માઇજર જિમ છાનÛ૪૩ રુઈ૪૪, ૮૪૧
૧ BCEFE નીંદ્ર, D નીઇ. ૨ BH સુય, CDGHIJ સુઇ, E સૂઅઈ F . ૩ CDF ભૂષઈ ૪ DE નવિ ૫ FÆ ભાગુ } BCDLEIJ ધર. છ BCG ખાહિરિ. ૮ BPH જીણુ, ૯ જણ. ૯ D રાની, ૧૦ મ ો, ૬ ખે, શુ ાઇ. ૧૧ BCGñ દુષ્ટ, DE એ, Fદુ, 1] દઇ ૧૨ ૪ વણુઠા ૧૩ BCDEFEIJ તેહના, ૯ તેહાના. ૧૪ 11 બિ૧૫ D ઉ. ૧૬ ૮ કિન્હ′ ૧૭૮ હુઇ તÎ, D હાઈ તુ, E દૂષ્ટ તઉ, F હોય ત‚ જ હાઇ તઉ, 15 હાઇ. ૧૮ ૮ સહીય. ૧૯ BCDEFGHIJ વિચિત્ર ૨૦ ૬ એક ૨૧ D એકિ ૨૨ Hતીણ ૨૩ DF પાપિ‰1J પાપિ` ૨૪ BH નવુ ૨૫ BDFGHIJ ગૂઢા, C ગુઢી ૨૬ BE đ, CEFGIJ df, D તુ. રા° BCDEFGHIJ વાધી ૨૮ BCDERHIT બિહુ', ૯ બિહુઉ ૨૯ BFGH નુ, C ના ૩૦ Bમ ૩૧ B ચ્છાવર, GERGH છાવર ૩૨ BFHI] તું. ૩૩ F ૫૪. ૩૪ B પાચ્છ′, CDE પછ′, 1] ૧૭૪ ૩૫ B પાતાવે, ૮ પાછઉતાવે, D પછાતાવિ, પાળતાવે, ૯ ન પછતાવે, E પત્તાવે, ઇ પતાવે. ૩૬ E બલ, ૩૭ BCE કુણુ!, DG કુદ્ધિ', Æ *ણિ” ૩૮ EFGIJ વાદિ ૨૯ BCEGE જિણી જાઇ, D જીપી જાઇ, F જીણી જાયઈ, 1J જશુ જાયઈ. ૪૦ = ત્રાણુ. ૪૧ BC ધરિ ૪૨ ૪ માહિ ૪૩ BDI છાની, CFGHJ ધ્યાનઉ, E છાનું ૪૪ BCE રાય, DGTJ Aઇ, F ફ્રિઇ ૪૫ BCDERGHT)માં એક કડી વધુ મળે છે : • એકઇ સ જ્યાં ઊંગિ સૂર, બીજી મિલિક રુલિક ભૂર, એકઈ બીજા શિ ગિ, ખીજી બીજ ગિદ તૈયઉ.' તેમાં ઘણાં પાઠાંતર મળે છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ?
હિવ દહા ઘરટી પુડ જિમ વેય ઘરણિ, ૫ કણહ સરીષ કg કહિ આષ9 કિમ ઉગરઈ, ભરિડીય આgઈ ૮૫ તે નિસણીય લઈ સુમતિ, પિયડા મા કરિ સંતાજ વેઢીપ ગારી હુ નહી વિમલધ૮ બાપુ. ૮૬ સ્ત્રી સવિ સમી મ લેષવી,ર૦ એકર૧ અછઈરર ગુણવંતિ, ઈક૨૪ અકુલીણ દિઠમઈ. જેહર ન દીજઈ પતિ.ર૭ ૮૭ એકણિ૮ બેલઈ૨૯ બોલિયું ચાલ ઈસુ ભરતારકર તે અગારહ૩૩ રાષસી,૩૪ કઈપ રાષસી ન નારિ. ૮૮
૧ ) હવાઈ દુહા, દુહા ૨ * ઘરલી ૩ ૪ ૫, ૪૯ ૫ડ, 1 પુર. ૪ BCEEGHI બે, D બેય. ૫ ૮ નારિ ૬ 3 સરીખઉ, B સરીષ, 11 સરીષ U DEFG sd, H8 CDIJ 806, E863. E BEGH 34146. ૧૦ BE આણુઈ ભિરડી, સિરડી આણુઉ, p સિરીડી આઈ, EE શિરડી આઈ, el ભરડી આઈ ૧૧ DEFeg અંત. ૧૨ scpEre HTનિસાણી. ૧૩ : પ્રીયન. E પ્રય૩ ૧૪ CD સ તાપ ૧૫ BCDEE. Girn લેડી ૧૬ Bye દૂ, 1 હઊં, ૧૭ BDH નથી, ૯ નપી ૧૮ 3 Cahamy C-, DEFIJ 2414 70 BDHE 247, C-, FGIJ લેષ. ૨૧ Being એકિ, એડ. રર B અચ્છ, c– ૨૩ ch 2 219 a BEGHIJ Wld, C-, F . 24 BDFGHIJ G, E જિહ ૨૬ : નવિ. ર૭ ૪ તિ ૨૮ BDE એક, c– EReani એકઈ. 26 BEGR MID, C-, IJ Dilla 30 BDEFGIJ Heue, C ,
બેલસ ૩૧ BEG વાલઈમ્યું, c– 2 બાઈસિઉં, * વાલસિં, લઈમ્સ, 1 ચાલસિઉં. ૩ર BEHI ભરતારિ, c– ૩૩ BEGH અગિરણહ, ક આગરહેણું, D આગરણ, c– 15 આગરણી. ૩૪ B રાખસી, રાષડી, c–. ૩૫ c– E કરઈ રાખસી, 5 કિ રાષસી, કે કરઈ રાષસી, = કઈ રાખેલી
Page #98
--------------------------------------------------------------------------
________________
ઉo
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ-ભાગ ૨ ઘરિ તેડઈ બીયર પાઉ, કરઈ જિ મુખ મસિપ વન ઘંઘલ જિમ તે પરિહરી, ઘરણ સેવઈ૮ રન. ૮૯
કરઈ જ વાજૂવ ચાલવી,... માવીત્રહ નઈ કંતુ તીખી આરતિપ નારિક ગણિ,
તે નર બયલ૮ ભમંતિ.૧૯૯૦
વડ લહુડા સંતાપવઈ, પ્રીયનું ૨૨ પામી માનુજ રિવરપ કરતા તી દૂલજિમ, ૨૬ તિહિર૭ દીજઈ ઉપમાન ૨૮ ૯૧
નર (૨) સુ૨૯ બહુ બોલતી, ઘરિ (૨) ગઠિ ભમંતિ સહિયા મિસિ બાહરિ વસઈ, તે અસીલ કિમજ હુતિ ૯૨
૧ Brea તેડિઇ, D તેડઇ, c– ૪ તેડથઈ, 1નું તેડિ ૨ BDHI પ્રિય, C-, a BDEFGHIJ 3g9U,
C X BH YS, C-, DEFGIJ YA 4 BDFHIJ FILCA. & BFGH Qrd UF Hard ( BHF 22 રનુ, c– Eeir સેવે રત્ન - BGH જયઉ જે, C, D ઉતે,
અ8 જે, * જયા જે, 1 જાઉ જે ૧૦ ] વાલી ૧૧ Dang માવીત્ર; c– ૧ર BDErij નિય, ન નીય, c– ૯ નીઉ ૧૩ D કત ૧૪ p તીષી, 5 દેવી, c– 1 તીખ ૧૫ c– D આર ૧૬ c– D જિસી ઘરણિ, we નારિ ગિણિ, ૧ નારિ ગુણ ૧૭ 3Gણ નરુ, cDdd PC BFH 449, C , DIJ QYU64, EG VEL U BEFGHIJ ભમંg, D સમ ત. ૨૦ D લહુડઉ, c– ૨૧ ૯–, DE સતાવઈ ૨૨ c– D પ્રિયનઉ, પ્રિયનું, ૯ પ્રીયનઉ, 17 પ્રિયનë. ૨૩ c– IT પ્રામ. ૨૪ c>, prg માન ૨૫ cp– BEFerry રવિ ૨૬ BFH ધૂલિ તું, 2 ધુલિનું, હા ધૂલિનઉં ર૭ BYears તહ, CD - તસુ ૨૮ BEE ઉપમાન. ર૯ BE ચું, -, Devg સિë, સિ, G સ્વë ૩૦ B બલ્લણ, c– pe બેસણું, XFirs બુટલણ ૩૧ ૯ D કર તિ ૩ર c–, ET સહીયાં ૩૩ c– BDSH બાહિરિ ૩૮ :૯ કિમુ દૂતિ.
Page #99
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ ઈછા હીડઈ આપણી પ્રિય કામણ જિનારિ, નય કૂપિત નિવડતીપ રહિસી કુણ આધારિ. ૩ પુરુષ ઘણુઈ પરણિસી,• શ્રી નવિ કરી ર વેહિક વરાણી બહુ બાલહઉ, કુલ સી પૂરઈ કેડિ. ૯૪ એક કહિ પણ સાચી વાત, રાખે માન મનિ તે વાત, પરણ વિણ જે બીજુ વ્યાપુ,
તે દક્ષણ રછ કર૮ લેપ્યા પા૫.૩૦ ૯૫ આવિસિવ જે તૂ૩૨ પરણી નવી,
સહુ કરિસુ હુતે વિનવી કવિ૮ રવિ મેડિકલ કારુ રીતિ,
તેજ સુગર હેસ્થઈ સહોદર પ્રીતિ. ૯૯
૧ Breary ઈચ્છા ૨ = પ્રિઉ કામણ, c– Dil પ્રિય કામિણુ, c * પ્રીય કામિણી ૩ c– DETAI] નરય.૪.c, D સુપિ ૫વિતી ૬ gree રહિસિઇ, c– રસિઈ, 8 રહિસ્યઈ, 19 રહેસિ ૭ 11 કુણિ, (BDEGHI) 434, C-, F 4724. C , DFGHIJ Geld 20 BHI પરિણિસિધ, c– D પરિસિઈ, પરિણિસ્થઈ, પરણિસિઈ, જ પરણસિઈ ૧૧ ન, – ૧૨ BEE કરિવી, – D કરિ, roup કરવી. ૧૩ BDEFeing ભેડિ ૧૪ BH વરુ, ૧૫ 11 બહૂ ૧૬ Ba વલé, c– D વહ, E૯ વલ્લહઉ, F વલ્લહુ, gવલ, 11 બુલç. ૧૭ BEreing કેડિ. ૧૮ = એક. ૧૯ પણિ ૨૦ BDEFear રાષે ૨૧ 9 મનિ માન મનિ માનિઉ, Eeir મનિ માનઉ, 5 મનિ માન, a મન માનુ ર૨ BEFail પરિણી. ૨૩ c– D વણ, 9 વિણ, ૨૪ કw , cm – ૨૫ 3DGrip બીજઉ ૨૬ pip વ્યાપ. ૨૭ BCA દખિણુ, c– DEE દક્ષિણ ૨૮ ૯ કરિ ૨૯ ) લેપઈ. ૩૦ BEFes પાપુ, ૩૧ BDPery આવિસિ, 3 આવિસુ. ૩ર 51] જે તું, ક તુ જે ૩૩ BYear પરિણી ૩૪ સહુ ૩૫ ૯ કરિસ, 17 કારિસ ૩૬ ૪ દૂતેહ, p તે હું, તેહ, ૯ દૂતેહ, 10 દૂતે ૩૭ 9 વીનતી. ૪૮ BY = કલહિ, Dp કલહ, ૯ કલિહિ, કહલ. ૩૯ BDPeeing માંડિલ્સ, Yo DIJ *13 X7 BEFH & Y? DFIJ H3 X3 BH grad, C , D હેઇ, Eહુસ્થઈ, 5 હેસિઈ, ૯ હસિ, હાસ.
Page #100
--------------------------------------------------------------------------
________________
G
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨
સુકિ સુભાવિહિર હાઇ ઉદ‘૫,૪ સપિ કહિયઇક નનિ દીસઇ સ’૫૭ સકિ ઇસી ઇ મુî॰ સારહી,૧૧
રાઉ૧૨ ભણુઇ હિવક જીતઉ૧૪ સહી, હછ
સુહા૧૫ વિસિષ્ટ૧૬ સુભાધ્યાવસાય ૧૭,
વેગિ૮ ચલાવિર ભણી જિનરાય;
તેહર સુર? છઇ ઘણું દીહઉ૨૨ ઢાલ,
૨૩
તશિષ્ટ હાસઇપ એ એઈ સિયાલ.૨૬ ૯૮ મુહુતઇ૧૭ વિસિષ્ટ૨૮ ચલાવિહ૨૯ જાણુ,
૩૧
હઉ॰ યાચુ તુમ્હેકર કરવા ૩ જાણ્યુ, #ભુજ ભણે ઈમ રહિ૫ વીસસી,TM માહ દિસાચ્છ તુમ્હ હિવ હા દીસઈ ષિસી ૩૯ ૯૯ આપણુ પઈ સાથિÝ॰ હિવઇ;૪૧ લેાક તુમ્હારઉર લેઉ; સુખના વાતિજ ભાવિ,૪૫ મુગતિ વસાવઈ તે ૪૭ ૧૦૦
૪૭
૧ BDEFGHIJ કિ. ૨ BEFGH સ્વભાવિઇ, D સભા વિ, 11 સ્વભાવિ’૩ BDFHI] હું', EG —, ૪ ૯ ઉર્દૂ પુ. ૫ ૯ સુકિ BEGJ હિં, D કિહાં, 3 કિé, H કહિ ૭ ૯ સ પુ. ૮ D ઊસી ૯ BDERGHIJ જઇ, ૧૦ D1] મત્ઝ, ૧૧ BEFGHTJ ભારહી. ૧૨ ૪ રાય. ૧૩ = તણે. ૧૪ BDH જીતુ, E છતય, G જીતૂ ૧૫ D મહિતા, = મહુ તા, F સુહતા, 11 મુર્હત ૧} BEFGHIJ વિષ્ટ, D વિપ્ર. ૧૭ BDEFG શુભાવ્યવસાય મેં સુભાષ્યવસાય, 10 શુભાષ્યવસાય ૧૮ 1Y વેગે, ૧૯ 1] વલાવિ. ૨૦ DEIJ તે, ૨૧ DFI] મઝા ૨૨ ૪ દીહુ ૨૩ BPE ઢાલુ ૨૪ BEHI] તીગૢિ, D તિથુિ, FG તીથુ ૨૫ BFF હુસિષ્ઠ, D લેસિઈ T હુસ્ય ૯ હૉસિ, 1 હુસિ. ૨૬ B એ વેન્ડો સાલુ, DEG એ વેવીસાલ, મેં એ વ્હવીસાહુ, Æ એ વેઠ્ઠીસાલુ, 1 પાવવીસાલ, ૩ એ વેવીસાલુ, ૨૭ BEGHI મુર્હુતě, D મહિત, -~, ૬ મહુતઇ ૨૮ BEFGHIJ વિષ્ણુ, c~, D વિષ્ર. ર૯ BDSH ચલાવ્યા, ક ચલાવ્ય૩, ૬ ચલ્યાવ્યા, 1) વલાવ્યા. ૩૦ BFA ૢ DEGIJ હું ૩૧ BDFGHI] [ાયઉ, દ ધાયુ ૩૨ BFAIJ તમ્સ, ૯ તુલ્રમ ૩૩ D રિવી ૩૪ DEFG] ઈસ, ૩૫ BEFGH મ રહિસિ D હિસિ, 11 મ રહિસિ ૩૬ D વીસાસી. 3G BEGHTJ દશા ૩૮ BFGE તૂ, C, D તુૐ, 1] તુ ૩૯ BEFGHIJ ખિસી. ૪૦ B સાવિશ્વ, જ્ઞ સાથિઇ, મેં સાષિ”, ” સાચિ ૪૧ BFGHTJ હું, D જઇ, હૈં થઇ ૪૨ BEI] તમ્હાર, D તુમ્હારી, TM તમ્હારુ, ઉ તહમાર. ૪૩ ૮-, F સુખને ૪૪ ૩ વાત, C -, D વાતષ્ઠ, EFGHJ વાત ૪૫ BDEFGHI] લેભવી, ૪૬ BHIJ મુક્તિ ૪% BGH ૧૯૨, D ૧૯૭, ૬ ૨૦૫, ૧૬ ૨૦૩.
Page #101
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ
નરક તારા વર નયર, હૂસી ઉવસ હેવ; તિરિયાણતિ ઘણી ઉચલી, જે સકપ ત કર દેવ. ૧ તવ રષિઈ રાજા ભણઈ, કરતું વિરસ" વિલાપુ ઊવેઈર વયરી અરે, કેવડુપ મેડિઉ વ્યાપુ. ૨ મુછઈ૮ બ૯૯ ઘલ્લી મયણ, દેવીર વયરી ગઠુિં જે બેઉ એડિ કરિયર તહ૨૪ બેલઈ બલવંતુ.૬૩ મઈ જીવંત બેટઈ, છ મ પરિસિ૨૮ અણુઉર૯ બાપ હ૧ સુષિર સીવિહુ,
વયર ઘરણિપ વિલાપુ ૩૪૪
૧ : નરકે ૨ DErg તુમ્હારાં. ૩ BDres હોસિઈ, Eહસ્થઈ, હેસિં, ૪ EE તિરીયા ગતિ, ૯ તિરિઆ ગતિ, aij તિરિયા ગતિ. ૫ ) સકિ, GIJ 2488 BDEGHIJ f, FR. U BDEFGHIJ 16. ( EF રાસિઇ, 11 રષિ ૯ BCDExcxry કરતઉ ૧૦ Brain વિસરિ, Ec વિસર. ૧૧ 3 વિલાપ, Dyears વિલાપ. ૧૨ x ઉવેખિઈ, paોષીય, EF ઊલિઈ, 17 ઊર્ષિ. ૧૩ BEH વઈરી, 2 વરીય. ૧૪ ) રે, ૩ આ. ૧૫ DEHG કેવડ, 1 કવડ ૧૬ DG માંડિG, મંડલઉ. ૧૭ DE વ્યાપ ૧૮ B પૂચ્છ, 5 મૂછિી , મૂછે, 1 મૂછ, 11 મું છઈ. ૧૯ Hz વલુ, – * વલિ, હા બલ. ૨૦ cm – 5 મયણિ, 15 મયણ ૨૧ Bea દેખી રર 3 બાપુ બલg, cp – બાપ લવંતુ, we બાપુ બલંત, બાપુ બલવંતુ, IJ 6414649'cl. 22 BEGHIJ 82, CD , 2 BEFGHIJ 44, CD , ૨૫ BEHI, ખુલ્લઈ, cm – ૨૬ CD - ] બલવ ત ર બેટઉઝ CD – ૨૮ BR મધરસિ, cp – મધરિસ ૨૯ CD - BEFair અરણઈ. ૩૦ cp– ૯ બાપુ ૩૧ 3 હાજે, cp– 5 હાથે હું જે. ૩૨ BHસુખિય, cp– 8 સુખીય૩, ૬ સુખિ, ૯ સુખીઉ, 11 સુખિલે ૩૩ Brc સીખવિસુ, cp– ૩૪ Bew વઈરી, cD --- ૩૫ ૩ ઘણિ , co - ૩૬ BEF વિલાપ, cm – 10 વિલ૫
Page #102
--------------------------------------------------------------------------
________________
૭૪
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ– ભાગ ૨ નહીંએ કિમ મૂઝસીર એ મનિ માિિસક બ્રતિ, નાન્હઈ સિંઘપ કિસરડઈ, મયગલ ગઈ૭ ભજતિ.૮૫ જે હુ સમરગણિ ભિડસુ તિ સહુ તુઝ પસાઉ પણ વિણજ વાલિ ધૂલિ કિમ, મહિયલિપ મંડઈ ઉ. - કવણુ વિવેક સુબાપડG, કવણુપટ્ટણી દુગુ ૨૩ મઈ ઉઠતઈરજ સમરભરિ, સુખિરક મેઈર૭ મ ૨૮ ૭
હિવ જમાવસી હાલ૯ બેટા ને બેલે દેઈ કન,
રાઉ ભણઈ વછર તુ ધનુ ધતુ તઈપ ટલિસ્ટઈક મેરઉ૭ મનહ૦૮ દાહલ
તુ“ તેઈન અહારાજ કુલ સાહુજ૮ ૧ 3 લાહુ એ, 5 નાન્હ એ. ૨ BH કૃઝિસિઈ, 5 ઝિસ્થઈ, 5G સૂઝસિઈ, 11 મૂસિ. ૩ = માણ િ૪ BE લાઈ. ૫ BCDEnging સિંહ, ૬ ૯ રિડિ ૭ BCE HTઘડ, 5 ભડ ૮ = ભજતિ ૯ ass છું. 90 BC Call, D, EHIJ (Gliy, FG bli 11 BCEFGHIJ a. 92 BĦ Hg, C, D -- 23 BCEFGHIJ 4946 47 BCEIJ eyelવિણ, D-7, ca બલવિણ, બલિ વિશુ. ૧૫ કcaij નહયલિ, 5G નહિ– થલિ, મહીયલિ ૧૬ : માંડઈ, p– ૧૭ D – Help કવણ ૧૮ CEve1 વિવેક, 5 -. ૧૯ મુ -. ૨૦ 3genry બપડી, બપડુ ૨૧ GEFHIJ $99 22 BCEFIJ HUET. D—, GH 4€ 73 CF 84, D , EGati દુગ ૨૪ Erg ઉદ્દેતાં, ઉઠતાં ર૫ 11 સમર ૨૬ BEEnj સુરવઈ, - સુરવર, D – Be સુખઈ. ર૭ Bpgears સિલહઈ, p– ૨૮ BE મJ, CE મગ, મગ, ગ, મગ. ૨૯ BEH હિત નવી ઢાલ, દહિવ જન્માભિષેકહાલુ, – ૯ હિવ ચઉપઈ બોલી, 11 હાલ જન્માભિષેક. ૩૦ accur; દેહ, p– 2 દિયઈ = લેઉ. ૩૧ : પભણુઈ ૩૨ Bc વત્સ, press વ ૩૩ Bre , cig તફ, D – 38 તુ. ૩૮ B ધનુ ધનુ, = ધન ધન,J ધન ધન. ૩૫ 9 નઈ ૩૬ scary PલિસિU, D -- 3 ટસિઈ ૩૭ BYeari મે માહરા, 2 --- ૩૮ - ક મનહ, ૯ મન ૨૯ - ૪ દાહ ૪૦ BCERGarg તા.૪૧ તાઈ, તે ૪૨ Brain અખ્તારહ, c૯ અહમારઉં, D-, * અહાસ ૪૩ BH કુલુ, કલ ૪૪ Beij સનાહ, Fસુનાહુ
Page #103
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રમધ
ઉગમ લિંગ' આકૃતિ તુકે અપાર, તÛ ધારી' અલિઉપ ારભાર કે તિમ ચાઢુંછ જિમ વિહસ તિમિતુ,
ન હસતિ વસુહ માહિ જિમ અમિત્ર ૯ પુણ લેજે વેલા વલુ'॰ પિયાણુ, ૧ તિશુિચાલ્યા'ર ખાધીક હુઇ નહાણિ; ઈમ કહેતાંજ પુહતુ પરંતુ વસ ́તુ, ત” શર્કિ મનમર્થ ધસમસ'તુ ૧૯ ૧૦ સયર હથ્િર॰ વધારઈ૨૨ જહિણિક સેસુ,
૧૫
૨૪
આસીસર૫ દિત્તિ ૬ મહિનર અસેસુડ
પાસુતર કલિ૨૦૨૯ કરહિ૭૦ ભટ્ટ,
૩૫.
--
તુ વરિએકર જયસિરિ અશ્લિલ ઘરટ્ટ ૧૧
મય૩૪ અઠ ગુડિય૫ ગયવ૩૬
E.
પરકરિય૮ પચ ઇન્દ્રિયક તુરગ; સુચ’ગ, ૧૭ વિકલ્પ૪૦ મહાધર વેગિ ચંગ, સાતઇ૪ વિસન્ન પાચક અલગ, ૧૨ ૧ BFF લગ, C લગ્નુ, GJ લગ′, D ~~. ૨ BCEFGHIJ આકૃતિ. ૩ BD -~, તું જ c ધારીઇ, રૂ ધારીય ૫ BCEFGHIJ ઝલિઉ. }BH રજ્જતારું, CEFG] રજભાર, D ૭ B ૩૨ ૮ BEG જિ, CDE ~ & D ~~~, મેં પણ લેયે. ૧૦ BK બલુ, CEFG] ખલ. ૧૧ BGHI] પિયાણિ CEF પીયાણિ, D— ૧૨ B વાલ્યાં, D —. ૧૩ D —, X આધીય હુઈ નહાણિ, મેં આધી ન હુઈ હાણિ, ૯ આખી ન હુઈ હાણિ, 1 આધી નહિ હાણિ ૧૪ D ~, F કહિતા ૧૫ BGIJ પુહતઉ, D —, EF પહુતā, H પુર્હુતુ. ૧૬ D —, EGIJ વસંત. ૧૭ BCEGHતવ, D ~~ ૧૮ BCFH મનમથુ, D - ૧૯ D ~, E ધસમસ ́તિ, 1] ધસમસ ત ૨૦ BCEFGHIJ સ”, D ~. ૨૧ BF હાથિ, C હથિ”, D −, H હથિ ૨૨ D~, 1] વધાઈ ૨૩ BCEFGHIJ જÍણુ, ૨૪ BCEFHIJ સેસ C, સેસિ, D ~, G સેસુ ૨૫ ૮ સીસ, D ~~ ૨૬ BCEFGHIJ દિતિ, D —. ૨૭ BCEHIJ અસેસ, D —, ૪ ધણુ અસેસ ૨૮ BC પાપશ્રુત, ૪ પાપશ્રત, GH પાપશ્રુત, 17 પાપશ્રુત ૨૯ BEFHTU કલરવ, C કલિરવુ, D ~. ૩૦ BCEFGHIJ કરě. ૩૧ ૦ ત", E1Jd ૨ દ વરિયે ૩૩૮ અરિય‰ટ્ટ, ર્ ધર ધરક, ૪ અરિ ધર≠ ૩૪ F મÜઅ અરે, 1] મય અટ્ઠ ૩૫ CEF ગુડીય, ૯ ગુડિઅ ૩૬ ૬ ગયવ. ૩૭ BEHII સર ગ, ૦૯ સુર ગ, Đ-, ૨ંગ ૩૮ BEGH પખરિય, ૮ પાધરીયા, D ~, F પરિયટ ૮ પાઁચ દિય, દ પ ચ ઇદીય, રૂ ૫ચય દ્વંદીય, ૯ પંચ ઈંદિ ૯૦ G કવિકલ્પ, D ~. ૪૧ BEFGHIJ તે સાત બ્યસન, C તે સાત વિસન, D –
Page #104
--------------------------------------------------------------------------
________________
મહાકિવ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨
વિકથા પંચાણુ મેરી નિનાદ,૨ દલ મિલીય દિÝ જવ નરવિંદ પ ત' ભણુદ વીર નિશ્ચક વિચારિ,
G
ઇશુિલ કટક॰ બધિ તુ॰૧ થિર હારિ. ૧૩ પુણિ ૧૩ તાઇ ૧૪ ઢીલ૯૧પ તે ૧૬ મહાસિ, ભડભાગાછ દીસઈ દેવ દેસિ; ૧૮ તૂ ૧૯ પહિલર ફિરિ॰ જે સયલ કેસિ,૨૨
જડ અનઈ જનાર મનગણેસુ.૨૪ ૧૪
+9;
મન મેહેરપ જે૨૬ નવિસતિ૭ કમ્નિ,
મણિપરિ તુર સાધે ભવછુટ તિન્તિ ટ રાજાયસુર રાઉતુક લેઉ તેઉ,૭૪ રામ ચિય૫ ચલ્લિક મકરકે, ૧૫ વિષય શ્રુતછ આસદ્ તણુક હથિ, ઉન્માદ મિતુટ મૂહિÝ ન હથિ; મેહી સર ભલિયર ભિન્નમાલ ર,તિણિ કશ્યલિ ક્રિીપ કુસમમાલ,
ี
YE
B
te BE
૧ BHIJ પિયાણુ, ૮ પીયાણી, D ~, E પીયાણુ, F પીયાણું, પિમણિ, ૨ BE નિન,િ C1J નિનાદ, વ, નિન ંદિ, ર્ નાદ, ૦નિનદ્ ૩ BEIJ મિલિય. ૪ ૦ ટ્વિટ્ટુ, DE ←, T ć, I] ટ્ટિ, પ BFGK નર્વરિ દિBCDEFGX1] તવ. 19 11 ભણાઈ ૮ CII નિશ્ચિક. ૯ ૯ ઈશુ, TJ Uણી ૧૦ BCEFGHIJ કટક. ૧૧ BFGH đ, C તૂથ, D ←, EIJ તું ૧૨ BEEGÇIJ નસ્થિ ૧૩ BCGRIJ પુણ, D – E પણ, ૧૪ Cદ તેÉઅ, D - ૧૫ BCEFGHIJ Àઉં, D - 1_B_તઉં, D ~, Eg. ૧૭ BFF સડેલમા, દ ભલગ્ન, GJ ભર્ડ ભગ્ગ, 1 ભડભીગ્ગા ૧૮ BCEFGHTJ દૈવ, D —. ૧૯ cdf, E તું, D - પહિલું, D -, ૪ પિહિલ, મેં પઢિલૂ ૨૧ c11 ફ્િર જે, D - x ફિર ચે, F ફેર જે. ૨૨ D”, B સિ૩ ૮ જનાષ્રય, D - ૨૪ BFGFI] મન ગસિ, CE મન ગિસિ, D – ૨૫ દ મેહિ સિ. ૨૬ ૬ જિ. ૨૭ BCEFGHTJ નિવસતિ ૨૮ GH ઇ! પરિ, 11 મેણી રે. ૨૯ BFG] તૂ, CD – ૩૦ BGH ભુષણ, CE] ભુવલ્, D ~, F ભૂષણ. ૨૧ ૮૯ ત્રિન્તિ D ૭૨ BCEFGHIJ À, D ~. ૨૭ CEFGLT રાઉત, Æ રીઉતુ. ૩૪ × લેઉ. ૩૫ BHIJ રામ ચિ, D ~, F રામ ચીય, ૯ રામ ચિઅ. ૩૬ ૩ હિલઉ, CF ચાલિ ૩૭ BE વિદ્યુતુ, Ē વિષયદ્ભુત, ૩૮ BGH ઉનમાંદું, CEFI] ઊનમાદ ૭૯ ૪ મિત્ર, ઋમિત્ત. ૪૦ દ મૂષક, ૬ મૂકીય ૪૧ BEFGHIJ મિથિ, c મેલ્રીય, D ~ 1] સર ભક્ષ્ય સિ. ૪૩ BH11 લિ’દિમાલ, TM ભિ દુમાલુ, ૰ ભિંડિમાલ ૪૪ હન્ન કરયલ ૪૫ BEE કિધી, ૮ કીધીય, ૬ કીધી, હું કિષિ, 11 કિધિચ્છ. ૪૬ *BCEGHIJ ફ્યુમમાલ, ૪ કુન્નુમમાલુ
૮૨ BCGH સર ભØય દ સભલ્લમ, ૬ ભલય,
Page #105
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ?
૭૭ પરિહરિપુરુષ તિણિ વિકટ વર, સંગઠિયનારિ કોમલસરીરિક તિહપ કેસપાસ સિરિ મુકટ કામિ, પટેલીય પહિરી કવચ કામિ.૧૭ ચક્રાયુધ કંકણ ચાલવતિ, અસિવર જિમ બીડુ કરિ ધરતિ, વડીયભમુહસીજગણિભલ્લીય, સંકડકડખ વાણુવલીયા ૧૮ નવહાવભાવ હથિયાર ૮ કિદ્ધનેઉર મસિ" તેડરપાયર વક તે સુગતિક રૂપરપભડસિક ભિતિ,
અલિયારી૨૮ અમરહસુલ કરંતિ.૧૯ નાગહ કુલ નાગિણિ કરઈહત્યિક
વિતર૩૧ વિલ િવિતરીય સ૪િ નારીરસંપનર પામતિ દુખ, વલીય પરિવેઢિચ૮ રહઈ૩૯ સફખ.૨૦ ૧ CB પરિહરીય. ૨ BCEGarg વરિ. ૩ BHસંગ્રહિય, GEEG સગ્રહીય, v સહિઅ. ૪ cre શરીરિ, 5 શરીર. ૫areer તીહ, cલઉધ, D – ૬ BE કેસુપાસુ, – ૯ કેસ પાસુ. ૭ BCFeavy સિરક, D – 5 સિરખ. ૮ c નામ. ૯ Big પાઉલી, cs પદઉલીય કપટુલી, પટઉલી ૧૦ 9 પિહરિઇ, cપરિહરીય,57,8 પહિરણિ, NIJ પરઈ, હક પહિરઈ ૧૧ વાલવ તિ. ૧૨ ceil બીડઉં, D –, કબડ BCE વ કડી, D – E વંકુય, F ચકુડી, 11 વ કુડિય ૧૪ Bcx સમુહસી , D – 8 ભસ્મહસી, ક વીણિસી, 15 ભમહિસી ૧૫ BCDEGarg ગિણિp– ૧૬ BCEyear) ભલીય ૧૭ BCENewા બાણુવલીય ૧૮ Bણ હથિયાર, CEF હથિયાર, D – IJ હથિ2412 16 BCEFGA (84, D-. 20 BCEFGHIJ CHRI, D- ?! BEFGHIJ 2132, D – 22 BCEGH 410, D- 28 BCEFG 441, D-, H વધ, 5 બદ્ધ ૨૪ BEGarg શક્તિ C શકતિ, D-5 સક્તિ ૨૫ cરૂપુ, 5 રૂપિ ૨૬ BE ડબ્લ્યુ, " ભડસિ, ભાસ્યું. ર૭ Fenu ભડતિ ૨૮ BE ઉલુમારી, cry અયારી, ૯ અલુવારી, 15 અલુઆરી ૨૯ 3 અમરહસ્ય, cry અમરહ સિઉ, En અમરહસ્યું, 5 અમરસિં, 5-, ૯ અમરસિહ ૩૦ cહાથ,0–. ૩૧ BETanj વ્યંતર, D – ૩૨ BE વિલગ, cવિલગે, E
વિલગ, 07, વિલિગ્ર ૩૩ BIJ વ્ય તરી, EE વ્ય તરીય, p– ૯ વ્યં તરિય ૩૪c સાથિ, , સત્ય ૩૫ screamy રસિ, p– ૩૬ cપામંત,
- ૩૭ HigB વલ્લી, ચકલી. ૩૮ 3 પરિવેટિય, cr= પરિવેટીય. ૩૯ BG11 રહિય, cક રહીય, DE –.
Page #106
--------------------------------------------------------------------------
________________
એક િઆગમ પર નાઇજીવિલા
૭૮
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ રણતરસદુર જિહ શ્રવણ સુખ, આગમઈ લલિ જે દલઅપ સંખ જિહાં સીસ૮ પુરદરિમાઈ તિ રુલઈ રકજિસુરમણિપા.૨૧ જે પઢઈવેદ આગમ પુરાણ, જે કલા બહુરિ ધરઈ જાણ; જે સુદિ વિદિ કરતાં સુપ ગંગ, તેહગારી ૧૭ કિદ્ધ૮ ગભંગાર
હિવ વસ્તુ મયણ” ઈણિ પરિ (ર) નારિ આધારિ, જગડરર તરિક તિનિજ જળ, અન્ન દિવસ પુર એક પામિય, ૨૭
તે૨૮ પૂછઇરલ ઉલગ્ન એક કવણુ કર પુરુ કવણ સામિય, તે જ પઈ સંભલિ
કુમર એક બ્રાહ્મા ઉ૮ કામુ,૩૯ બ્રાહ્મલેકિ૪૦ જબિ જાયઈજ એહુ વદીતુ નામ ૪ ૨૩
૧ – ૪ રણતર, 5 રણ. ૨ Breal સદળ, c સુદ છઠ,D, Eસદિજિત ૩ કcean સવણ, D – સુવર્ણ ૪ ૪૯ અગમઈ ૫ BCERHIJ EEG D-, BCEFGHIJ 414 U BCEFGHIJOS (Guy D --, ET પુર દર ૧૦ cc નવિ, D – ૧૧ 3 નામઇ ૧૨ BEFair પાઈ, _c પામઈ, D – ૧૩ D – 8 જપ, ઢઈ. ૧૪ Bcza સિદિ વિદિ, D
– Fસદિવદિ, can સિદિ વદિ. ૧૫ – સુદ્ધ, , સિધ, લ શુધ ૧૬ 8 તિé, cscary તીહ, D – 5 તિહિ. ૧૭ 35 ગોરીય ૧૮ કિધા, cEwા કીધા, D – ૧૯ BCEGang ગવર્લંગ, p– 5 ગબભંગુ-૨૦ BH મયણું, D – EGrg મણિ . ૨૧D - ઇણ ૨૨ D-, 15 જગેડ. R3 BCEGFHIJ H8, D- 28 CH Gfri, D-. R4 CFHIJ (alu, D-RC , D-, FG 23 RUE BH 446, CEF 41714, D-, R2D, દ તઉ ર૯ BE પુછN, CERs પુછd, D – ૩૦ 17 ઓલ ૩૧ CD કે આ ૩૨ CEEલા કવણ ૩૩ નવરુ, ૪ નયરે ૩૪ ૮ કુણએ, Hકવણું ૩૫ Being સામિe, c સાહનીય, D – E સામીય, F સ્વામીય ૩૬ cએe D- 34 BF 2611, CEGHIJ 961, D - 34 BCEFH & ,D- 36 EFGIJ &H D- BH HELGUS, Cola, D-, EIJ 96H લોક, we બ્રહ્મલોક ૪૧ cકા જાણીd, SF જાણીથઈ. ૪ર B વિદિતe, ci] વિદીતઉ, D- BG વક્તિઉં, 5 વદીય, = વિદpઉં ૪૩ BCEH નામુ
Page #107
--------------------------------------------------------------------------
________________
હું ત્રિભુવનદીપક પ્રબંધ
ઇત્ય નિવસઈ (ર) દેવ કતાર;ર
હસાસક્ષુક ચિહુજ વર્યાણુ ાર વેદ ભણતઉ ન ભજઈ; સરસતિષ એહ જિ વેટડી જમ્મુ,
વિષ્ણુ નાભિહું ભથુિજઇ,
વિપ્રલેાક નિવસઈ ઈહુ},૧૧ નસુર જેહ સખ; એહ નગર લેવા તણી મર મમકર૭ જે ખ'ચ,૧૪
.
હિવ પાલિી ઢાલ, જમાવસી૧૫ કી
ઋદ્ધિક ચડિક ભણુઇ ત૧૭ મચ્છુ રાઉ,
૧૨
એ ન૧૯ જિલ્યુ॰ જઈત એહમઙ,” સઢાયઇરલ વિદ્ઘશુહ નારિ લખ,૨૪
વરસ'તિ વાણુરપ તિષઈ ડખ
૨૬
૭૯
૨૪
પ
કિરતારુ, 1 કરતાં ૩ CIT
૧ ૪ ઈચ્છર કિરતાર, D ~~~~, FY કરતા, હું સાસણૢ D, G હંસાણ. ૪ 1] ચઉ ૫ BE સરત્તિ એહ, c એહ સરાંત, D~~, ૪ જે સરત એ, GJ સરસતિ એહની } BE ખેટલી, CEFGHIJ બેટડી, છ BFF જમ્મુ, જનમ્ર, D ~, ૯ જન્મ, 1] મ. ૮ 11 ભણીજઇ, & B વિઝુલા, વિષ્ણુ લેકે, મેં વિપ્ર લેાકુ, ૧૦ BFGHIJ વિલસÚ. ૧૧ ૮ તિહાં ૧૨ BCFGHIJ વચ'સુ, D ", E વાસ. ૧૩ BCEGEIJ માર, ૪ મકર. ૧૪ BCHIJ જે ઊખ, દ યે ઊષ, રૂ જે અખ, ૯ જે ઊ ૧ ૧૫ BERHIઽ હવ પાÐિલી ઢાલ, C હિવ જન્માભિષેક ઢાલું, D ~~~ ૯ વલી પાછલી ઢાલ, ૧} BEFGHIJ ૨, ૮ ર‰, D ~~~ 19 DK —, FIJ તુ ૧૮ D —, દરાય, રાઈ ૧૯ CE એઉ. ૨૦ BCEGHJ ન જિષ્ણુઉ, D —, ર્ય ન જણું, ૨૧ D —, : જયંતુ, II છું. ૨૨ D ~, એહ જાય. ૨૩ cલ સઢાઇ, D, EFI] સઢાય ૨૪ IJ લક્ષ્મ ૨૫ BCEFGHIJ માણ. ૨૬ BFRIJ તિ કડંખ લખ, C તે ક્રુડષ તિખ, D ~, E કાખ તિખ, ઉ તે કાખ તિખ.
Page #108
--------------------------------------------------------------------------
________________
૮૦
મહાકવિ શ્રી જયશેખરસૂરિ– ભાગ ૨ સાવિત્રી અ ગો અંગિ લાગ, તિણિ ડોકર કેરઉ પ્રાણપ ભજી બેતિ જિ બંભણ૮ વલ અપાર,
ખંભણીયતિ બદ્ધાર વિણ વિચારી.૪ ૨૬ તઉ ચાલિહ૫ મદન બ્રમક ભમતુ,
જમનાતડિ વિખઈલ કઈ રમંતુ, એ કવણ મેહુ મટરિક મરજ
ઈમ પછઈર" જાણઈર૬ ભણઈ ભટ્ટ ૨૦. ૨૭ વયકુંઠ૨૮ પુરી અતિસાર૯યારિ, તેહનુએ નાયકુર દેવ મુરારિક ઈહ૩૪ હવડાપ છઈ કૃષ્ણ અવતારિ,
કંસ કેસ કાલિયઉ૩૮ એહચારિ.૩૯ ૨૮
ત૭ અવિકા બજાણીતી અપાર, . * માણ: ભા
1 c સાવિત્રીય, ૯ સાવિત્રી. ૨ 3gery લગ, ca લગ્ન, D – ૩ = ડેકરિ ૪ = કેર, 5 કેરુ. ૫ BE પ્રાણુ ૬ B ભગુ, c ભત્ર, D – sexy ભગ્ન, a ભગુ ૭ BCEFerry બોલ તા, 2 – ૮ ૯ બ ભણ જે, – ક બ ભણ, In એ બ ભણ. ૯ BCEFearn બલ, D – ૧૦ BV= અપાર, D – ૧૧ Beans બ ભણું, D – ૧૨ Biren બધા, ૮ કિધા, D--, 43 BCEFGH lag, D- 28 BCEHIJ Cazu, D , F વિચાર, ૯ વિચારુ ૧૫ BEGail ચહિલઉં, D – 8 ચયિ . ૧૬ D – = ભ્રમુ. ૧૭ De ભમ ત ૧૮ BEFearn યમુના, – જમણું, D જમુના. ૧૯ - પેષU, DEા પેખઈ, ૯ પિખઈ ૨૦ ) રમંત ૨૧ : એક કમણું, DEG એ કવણુ, 11 મ કવણ ૨૨ BEFeing એહ, c એઉ, D નયર, રસ - મોટુ ૨૪ ) જિ અમર, EGang મરદ ૨૫ BPIપુચ્છ, cક પુછઈ. ૨૬ BDRIJ જાણ, cEG જાણીય, = જાણુથઈ. ર૭ BR ભટ્ટ ૨૮ BDEnerg વૈકુંઠપુરી, દે વૈકુઠ પુરીયા ૨૯ BDH અતિસાર, CEFery અતિસારુ. ૩૦ : યાર, D આરિ, ૯ આર ૩૧ BCDEHT) તેહ નઉએ, કતિહનઉ, તેહનું ૩૨ DEGiા નાયક. ૩૩ ceH1J દેહ ૩૪ BDEFe=1]
એ c એ૩, ૩૫ BCDERGRIJ હિંવડાં ૩૬ BDEFeri કૃષ્ણાવતારિ, ૪ કૃષ્ણાવતાર ૩૭ BDEx કેસિનઇ, c કેસિ સ, કan કેસન. ૩૮ Baij કાલિઉ, c કાલીય, DE કાલિ, 5 કાલી, ૯ કાલીe. ૩૯ BC આરિ, Deen, વારિ, આચારિ
Page #109
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ
એ કહિઈ ચતુર્દશી ભુવન સ્વામિ, દાનવ કુલ કપઈ એનામિ, પઢિઈ ખીરસમુદ્ર તરિ, કુડલિત સેષ કેમલ સરીરિ• ૨૯ ઈણિ ૧૧ મથિર મહાદધિ કણ કાતિ,
ઈણ વંધિયપ બલિ ઘલિય: પયાલિક ચાલવઈ૮ ચક૯ સારગપાણિ,
ગડમડઈર• ગદાધર ભુજહર પ્રાણિ. ૩૦ મન રે આવિસિ૨૪ ઈહસુ૫ અડીયર ઘાઈ,
ઈહક આગઈ૮ જીપીર કેઈ જાઈ• ૩૧
- હિવ હાર તાણિકર વયણિક તડિહિંજ ચડિG,ીપ મયણુ ભણઈ વિકરાલુક તુઝ ઊપિ૮ મહમહg,૩૯ આ ઊર્ભાિય કરવાઉં. ૩૨ ૧ BE કહિયઈ, concus કહીઈ, 8 કહીયઈ ૨ DE ચઉદહ. ૩ ) સામિ. ૪ = દાન. ૫ D કપય. ૬ = પઢઈ, 15 પુઢઈ. ૭ BDPenis eીર સમુદ્ર C 42 HYG ( BCDERIJ NE? E BCDEFGHIJ DIH 90 BCDEFGrip શરીરિ ૧૧ ૯ ઈશુઈ, ૯ ઈણ ૧૨ – ૧૩ CB કુણિહિ, DE કુણહિ ૧૪ ) કાજિ, ૧ કાલિઈ. ૧૫ BE બંધિય, દે બાંધીય, D બાંધી, Exc બંધીય, iા બે ધિઅ ૧૬ BEFenil ઘહિલઉ, c) ઘાલિઉ. ૧૭ BD પાયાલિ, 5 પીયાલિ, ૯ પઈઆલિ. ૧૮ ) વાલવઈ, 5 ચાલઈ. ૧૯ BCreg ચ, 2 ધનુષ, 9 ચક ૨૦ : ગઢમઢ ૨૧ B ગદાધરુ રર cહણઈ. ૨૩ 15 ન ર૪ : આવ, we આવસિ. ૨૫ B એહસ્યઉં, CDE11 એહસિક, એહર્સિ, ૯ એહસ્યું. ૨૬ BDS અડી, 5 ચયઈ, ૯ અડીઈ, 10 ઘડિય. ર૭ BCDERGHI એહ. ૨૮ BCDEners આગલ૨૯ BE છપિઉ, cક જીપીય. ૩૦ BCDEFeing કેઈ ન જઈ, = કે ન જાઈ. ૩૧ ) હવઈ દુહા. ૩૨ ૯ તીણ, ૩૩ D વયણિહિં. ૩૪ BCEEGE1 તઢી, D રેઢી, 5 તું રટ. ૩૫ ) ચઢિ૩, ૬ ચડિ. ૩૬ cDENeir મયણું. JU CDEGHIJ Cadila. 36 BCDGHI S4R, EF Gryf. DE BEE મહ મહg, c મહમણું, D મહુ મયણ, 1 મુહ મહણ. ૪૦ BEGirl ઉભિઉ, cm ઉમિ. ૪૧ Drug કરવા. મ, ૬
Page #110
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ– ભાગ ૨ સેલ સહસ સાહસ કરી, ગોપી ગતિ ગહિલ, પિત્તવર પાલિ કિરી, હ૫ છઈલણ છઈહલ. ૩૩
હિવ દ્રપદ થિરૂથ (૨) હે થાનક" સામલા,
અહી સરિસરમ બેલિ મલા તુલ્ડિ અછઉપ છબ્રિહિક આગલા,
પુર્ણિ વીર ચરિતિહ૮ હે વેગલા. ૩૪ અહ૬ ઠી વિકરાલુ તકી પુણિ સુકમાલ આવિ (૨) હો ધનકિક સામલા,
અમહર સરિસમ બલિ આમલા. ૩૫ તૂ કિમ દીઠઉ જાઈસિ યાદવા, તૂરક કાલી નાથણહાર છે ગોરીસુર૮ મવહસિવાર, અદ્ધિપૂર વડિગડિગુવાલણી, ૧ 35 સાહસુ : સાહસિ, સાહણ. ૨ ધણી. ૩ BEDPGarg પીતાંબર c પીતાંબર ૪ Brex ૫ખલિ, 15 પફખલિ. ૫ BE છોહહ : હિ, EFI 0186. f BCDEFGHIJ van oc guel. DE YE4l, I did, 5 છિહિલ ૮ BE હિવ કુપદસ્યું પદ, p હવઈ કુપસિઉ ૫દ, EF હિર દ્રુપદ, ઉહિવ પદ દ્રુપદલ્મe, mહિવ પદ દ્રુપદસિઉં ૯ cDEE ચિર ચિર ૧૦ BcpEyearથાનકિ ૧૧ cહ અહમ, 5 અહિ, ૧૨ કે સરિસુ, cpea સરિસઉ. ૧૩ BCroup બેલિસિ, DE બેલિસ ૧૪ BHI, તમિહ ૧૫BIJ અચ્છઉ. ૧૬ : છૂધમહિ, Doછદમિહિ. ૧૭ Bcern પુણે, D – EF પણિ ૧૮ BCEyear, ચરિત્રહ, p– ૧૯ BEEary અખ્ત, 9 - ક અહિમ. ૨૦ B કુઠી, તુઠી ૨૧ Bcperry પુણુ, ET પણિ ર૨ BCEeguj સુકુમાલ, D કુમાલ. ર૩ BCDENearn કેસવા, લકેશવા ૨૪ અમહ સરિસમ ઓલિસુ આમલા' ઓ ચરણ અન્ય પ્રતિમાં નથી. ૨૫ BCDEEGang કિમ ૨૬ cDEIT તું. ર૭ BE નાથણહારુ ૨૮ Ben ગોરીટ્યુ, cr[ ગેરીસિહ, = ગરીસ્યઉ, ગોરીસિં ૨૯ 39H મવહિશિ, cp ન વાહિ. ૩૦ BE ખા, cરા પાર, 5 ખાર, 5 ખાસએ ૩૧ ૯ અહમ, c– ૩૨ - છું. ૩૩ BDEEGarg બડિ. ૩૪ BPT ગયાલણી, , ગોઆફિણ, ગોવાણિી , ૭ ગોલણી, I] ગાયાલણી
Page #111
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ કુલ કાંટહર તણ પરજાલણ,
અલ્ડિ લેઉપ ભંડજિમ ચાલી. ૩૬ વાછ વરુ કરિ૮ (૨) ઉછાલણ, અમિહ ડી વિકરાલ; તહી પણ સુકમાલ, આવિ ૨) હે થાનકિ સામલા ૩૭ તુઝ• ઉરિએ વનતા પડી, એ જાણે બાહરણ આપણું જ વાણાવલિ, મવહિસિક વાપુ,
(૮ જાણિતાં એક જિ ચાપડી. અહે રૂઠી. ૩૮ દૂર કચઉરેક અખ્તર પણ આંકડી,
તૂ પુણિ૭ લઉ અહિ બાંકડી તૂ આવિ• સઉકિ અહારી,
તૂક મેહિ૭૪ માહડી. અહે રૂડી ૩૯ 1 c–ા કુલે. ૨ BDreams કાઠ, E કાઉ ૩ = પરજલણ ૮ ૯ અહમે. ૫ BDca ભેદ8, CL, 1 ભેદ, ભેદિઉ ૬ BDPGair ભડ, 1 ઉ. ૭ Being વરુ, cs –, D વરઉ, 5 વર. ૮ Being વીર કરી, CE-, ) વીર. ૯ BCDSeary અસિહ રૂઠી (કડી વાળેલી છે ) ૧૦ 'EG —, F 978 22 BCDFGHIJ GYF, E – 22 BCDFH 27 વનિતા, Ec– j વનિતા એ ૧૩ BcDrug વાહર, Ec-1 વિહર. ૧૪ BCDEary આ પડી ૧૫ BCDEReans બાણુવલિ. ૧૬ Brij મવહસિ. ૧૭ BCDEFHIJ બાપડી ૧૮ prg તું. ૧૯ BCDFHng જિષ્ણુતા, • EG– ૨૦ ) 1, LG, Hય ૨૧ BCDFg ચાપડી, 11 વાપડી રર DE તુ ર૩ 15 કાચ ૨૪ BDEEurs અહિ ce અહિમ. ૨૫ ) આકલી. ૨૬ તG, DE ( ર૭ BDEણા લઉ અહિ પુણ, c
લઉં અહિમ, ૧ ભેલ અહિ પણિ, ૯ ભલઉ અમે પુણ. ૨૮ BCEFrug વાંકડી, 2 વાકુલી, ૯ વાકડી. ૨૯ : તહે,, DE તુ ૩૦ આવિસિહ, 5 આવ્યઉ ૩૧ BENGIJ મુ,િ D સવડિ ૩૨ - ઇમરડી ૩૩ •c ત૬, DEI] તું ૩૪ Brea મૂકિ8, 1s મુકિ૬ ૩૫ BCDFearn માડી તારડી, 5 માડી તાહરડી
Page #112
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨
હિવ રહા ઈમ ગોપી વચ્ચલર વચનિ, વલબધ બાધિઉપ મયણ ચક્ર ચાપ મૂકી મિલ્યઉ, રાઉ" તુ રણ રસિ1 રીણ. ક. વારુ લેઈ બાંસુલી, ગેઇજ ગેપીપરગિ, ગાઈ' વાલી ગૂજરી, ગરુઆ૮ ગિરિવરિ૯ ગિ". ૪૧ જિમ (૨) જમુના તડિ મિલી, ગોવાલણ જગમાજિ તિમ (૨) નાચઈ નવિય પરિ,
નિતિ નિર્મલી મુરારિ. ૪૨ કમલહ૨૮ જઈલ કુસમહ” તણી, તિહમનિ જાણી આલિ, જમુના જલિ ડેહી ગયઉં, 'દાવન (૨) માલિ, ૪૩ ૧ BCngreing ગોપીને ૨ BCDseing વ ચિલ, – ૩ : વચને. ૪ BCEnj બલબ ધ, De બલિ બધ ૫ BE વૃથિG, cDF વિધિઉ, G નથિઉં, જી થિઉ ૬ BE મીણ, cDireir મણું છે C ચ. ૮ મુંકી. ૯ BCDFeriy મિલિઉ. ૧૦ 5 રાઉતુ, cDEFeaij રાઉત ૧૧ ) રસ, Fરિસિ. ૧૨ BY= રીણ, c ખીણ, ૯ રીણુઉ, ૧૩ BCDEcy વાંસલી, try વાંસલી ૧૪ 9 ગોવિંદુ, cpErxrn ગાવિદ ૧૫ : ગેપીય ૧૬ - ગાયઈ ૧૭ BCIગુયાલી, DE ગૂયાલી, ૯ ગુઆલી ૧૮ BE ગુરૂયા, ce ગુરૂયા, DE ગરુયા. ૧૯ BCDEFeasy વર ૨૦ શ ગિ. ૨૧ યમ ર૨ BCNGH યમુના, D યમુણા, યમના, યુમના ૨૩ = તટ ૨૪ BEEF ગાયાલિણી, cp, ગોવાલિણ, ૯ ગોઆલણ, 1s ગૌયાલિશું. ૨૫ BCDEFes નવીય. ૨૬ 8 નિશિ ર ક ઉજલી, cDperry નિર્મલી. ૨૮ 9 કમલહંસ ૨૯ Banj નઈ, cDEFe-, ૩૦ B કુસુમ, cpEye-,= કુસુમહ. ૩૧ Baij તહ, cDEG– ૩ર BR યમુના, CDEFG-, IJ fhall 33 BAIJ Orel, CDEFG - 3X B4, CDET૯–. ૩૫ cDEFe-, 11 વંદાવનિ
Page #113
--------------------------------------------------------------------------
________________
આ પવિતા આજ
ત્રિભુવનદીપક પ્રબંધ
હિન ચલાહી ઈણિ પરિહરિ સુર પ્રગટી પ્રાણ,
કુમરિ રાયપ ત૭ દિધ પયા આગતિ પેખી પર્વત એક
પાસિત પૂછઉ છે એ જ
હીવ કુપદક વયરીડાં રે કાંઈ તુમહે૮ પુલ
મદનકુમર ૨૦ કંઈ આવી મિલઉર ભટ્ટર ભણઈએ ગિરિ કવિલાસુ,
સામી સંકર તણુ૨૮ નિવાસુ એનું કોઈ જાણઈ ભૂલ,
ધનુષ ન ધરઈ૩૨ કરિ ધરઈ ત્રિસુલ ૪૫ ૧ Des Uણ ૨ Bors સ્પ, cpir સિક, 3 સ્થઉં ૩ BFA પ્રકટી, c પ્રકટીય, DEE પ્રગટી, 1 પ્રકટિઅ. ૪ ૩ પ્રાણુ, માણુ ૫ BCER રાઈ ૬ 51 તવ. ૭ Bc દિઠ, Enj દિદ્ધ. ૮ : પિયાણુ, cપીયાણુ, DH પિયાણ, 5 પીયાણું, 1 પી, ૭ પિયાણિ, 1s પીઆણુ ૯ અગલિ. ૧૦ : પેષીય, પેષ, 5 પૈષ, Vષી. ૧૧ BE પર્વg, c પāતુ. ૧ર Berg એ ભદ, એક ભ, D એક ભટ ૧૩ 5 પાપશ્રત. ૧૪ B પૂચ્છઈ. ૧૫ DE છેક ૧૬ 8 હિવ ટૂ૫, દુપદ D હવઈ દ્રુપદ ૧૭ BE વઈરિયડ ૨, De વઈરીડા રે, ર વરીયા રે, 19 વરીયડા રે. ૧૮
DEBH તુહિ, cક તુહિમ ૧૯ Dreal પલઉં, = પુલઉ રે પલઉ. ૨૦ sp મદનકુમાર ૨૧ BCEIn કિન, 2 કિમ, 5 રઈ, ૯ નઈ, – ૨૨ D૯ મિલિઉ. ૨૩ BR ભટઢ, – ૨૪c gઈએ, BEFri ભણઈ એ, 0 ભણુઈ રે, ભણઈ, H-. ૨૫ ૯ કૈલાસુ, કિવિલાસ, DEE કૈલાસ, -, 11 શ્વાસ. ૨૬ BDSren સ્વામી, – ર૭ BCDEFes શંકર, ૪–. ૨૮ BCDEFer તણુ, g– ર૯ DEFI નિવાસ ૩૦ Bcx એનું, DEIJ એહનઉ, એકનય, એનું. ૩૧ BEH મૂલુ. ૩ર BE ધrg ૩૩ ૯ ધરિ. ૩૪ કિર ૩૫ ૦ કરાઈ. ૩૬ = ત્રિસુલુ, ત્રસલ
Page #114
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ-ભાગ ૨ એહ આભરણ ભુયંગ વહુ જિહની ફૂઠઈ ફાઈ સહુ વસઈ મહાવિસ ઈહ ન ગઈ,
જેની ગધિ જગુર પરજલઈ. ૪ ઈહનઈ ત્રીજુજ નયણપ નિલાડિન
જિહની ૭ આગિ ન કુણહી પાડિ; હનઈ૯ મતિકિર• ગંગા વહઈ,
જિહનઉ પૂર ન સાહિલ રહઈ. ૪૭ ઈહનઈર૪ ભરડા ઉપ પરિવાર, અરિ દેશી ઉઠાવઈ૮ છા કામ દહન ઈહનઈ છઈ ખંતિ,ીર ઈણિ ગિરિ સિસિક
ન એકઈ રત્તિ. ૪૮ ૧ BCDEFair આભારણિ ૨ Brea ભુયંગમ, ભુયંગણું, D સુસંગ, 11 ભૂયંગમ ૩ BE બહય, બય, D ન બ૬, SF બહૂ, r બદ્ભય ૪ BCDEFeal જેહની, 1 જીની ૫ Ben ક ૬ acij સદ્ભય, p સહુ, સદ્અ, H સહુથ. ૭ BEFear મહાવિસ ૮ BCEReani એહનઈ, 2 એહ ૯ ) લગઈ ૧૦ જેહનઉ, 5 એહની. ૧૧ BCE ગધિઈ, ૬ ગંધઈ ૧૨ DEા, જગ ૧ BCEyear એહનઈ, pr એહનઉ. ૧૪ : ત્રજઉ, Dpe ત્રીજઉં, ક ત્રીજ, 1– ૧૫ BE નયનુ, EGE નયન, * નયન, નેત્ર ૧૬ : નેલાડિ ૧૭ Bત્ર જેહનું, cDF જેહની, 15 જેહનઉ, ૯ જેહનું ૧૮ Ba કુણહઈ, ૮ કુણિહિં, D કુણહિ, કુર્ણાહ, G કુહિનઈ, 11 કહિનઈ ૧૯ BCDLearn એહનઈ, એહઈ ૨૦ BCDEXGail મસ્તકિ ૨૧ B જેહ , c જેહg, DEGarg હનઉ, જેહનય, ૨૨ ) પુર, 8 પૂરુ૨૩ = સાહિં સહઈ ૨૪ gcDEreing એહનઈ. ૨૫ cષ નું ૨૬ BCNG પરિવારુ. ર૭ BE દેખી. ર૮ BCDpenij ઊડી ડઈ. ર૯ BCEen છારુ, ૩૦ Bણ દહનું ૩૧ Baછઈ એહરઇ, છે એહરિહિં, pc છઈ એહનઈ, 8 છઈ એહની, 5 ઈ છ8, 11 એહ રહઈ ૩૨ Bc Eyes1 ખ્યાતિ, ૩૩ BDL વસસિમ, ૮ વસિસમ, મ વસિસિ, * - વસિસિમ, ૯ વસિસિમ 11 વસિમ ૩૪ gcDEFears રાતિ.
Page #115
--------------------------------------------------------------------------
________________
- ત્રિભુવનદીપક પ્રમ"ધ ?
ત? કાપાલિ ચડઉ કુમાર,· ગિરિ વીટી ટ્વેઇક મેહેઈજ કાર, મદન ૧ ઇહેન ! તૂપ ખિરજી ભણાઇ, મઇ આવેલ સામ્ડ ઉ॰ મિલાઇ, ૪૯ હરુ હાકય ૧૨ ઉઠાડચ૯૧૭ પાણિ, ૪ સડ(૨)સુડઇ વિશ્વમે વાણી,૧૫ વાજે' વાણિ॰ ઘુણુ ઘૂઘલ્યઉ,૧૯
-
સ'કર૨૦ સ્વામી હઉ૨૧ આવી મિત્યઉ,૨૨ ૫૦ કુમ૧૭ ભણુઇ તુજ મેહુ૨૫ માલ,નારિ તણુઉ ૨૬ પગિહુરઝાલિ,૨૮ હર એલઈટ જોવ૯૩૧ અમ્ડ ઘરિ૨ રિધિવૃક્ષ
પાછઈજ દેન્ગેપ એવહીક બુધિ૭ ૫૧ છારć ઉઇ અહ ઊટિકલ અ’ગિ,૪॰ જડ(૨)કુસ૪ વલતપુર ભુ જંગ.૪૭ જરંગઉ જવાહણિ પરહણ મસાણુિ,ઘ,૪૬(૨)ભિક્ષા ભ્રમત ન કાણુ
G
પર
૧ ૦ તે, ર્ તવ ૨ BCFG કુમાર. ૩ BCDFGFI] દિ', E દી′ ૪ BGH મેલ્હી કારુ, CDRIJ મેડ્ડી કાર, ૬ મેહીય કાર. ૫ દન↑ B હતૂ મેં દહેતુ. ૭ ૩ બિરુદું, C ત મિરદ, D તૂ બિરુદ, FG તૂ બિરદ, ક તું બિરદ, II ત બિરુદ ૮ BCDBGHJ ભણાવ, રૂ ભાવિ. ૯ BCDFGX અાવિધ, ઇ આવ્ય′, 1] વિ ૧૦ BCE સામ્હણ નવિ આવ D સામ્હ નવિ આવ, ઇ નવિ સામ્હણ આવ, TM સામ્હે નવિ આવિ, ઉ સાહમઉ નવિ આવ, જી તF" સામ્હણે ના. ૧૧ DEI] હ૨ ૧૨ BCDERGEIJ હાજ઼ી. ૧૩ BCDEFGKTI Gા/ઉ ૧૪ BCDTFGHIJ પ્રાણિ ૧૫ BCDEFGHIJ ભાણિ, ૧૬ ૬ વાળ્યે ૧૭ BCDEFGHIJ માણિ ૧૮ ધણું, CGFJ ઘણુંઉ',D હુઉ, EE ધણુ, F ધણુ, ૧૯ BFGHIJ ગૂગલિઉ, થૂબલિક,D ધુન્નલિઉ. ૨૦ BCDERGHIJA કર ૨૧ BCDBHIJ સામ્હē, " સામ્ડ, ઉ સાહેમ ૨૨ BCDFGELI મિલિઉ. ૨૩ BCDEFGHI] કુમર ૨૪ BCDS તē, E તુઝ, TM – ૨૫ ૪ ફેબ્રુ. ૨} BCHI] જખ, રૂ જે. ર૭ BCE પરિઅહુ ૨૮ F ઝાલિ, TM ઝાલુ ર VIII હૈ, G હરિ. ૩૦ ૮ લેસ ૩૧ BE જોયઉ, : અઉ, DE1] જોઉ, TM - ૩૨ BDERGIJ અમ્હે, C અહમ નહીં, B મ્હે. ૩૩ —, 13 રિદ્ધિ ૩૪ B પાછ′, D પ′િ ૩૫ ૪ દેંયે ૩૬ BDE ઈસી, ૯ આથી, રૂ જીંહી, G /સી, 11 એસી ૩૭ 1, બુદ્ધિ ૩૮ D ખોરd/, E છારšG, T ારણેડઉ, 1] છારુડજી ૩૯ ૮ અહેમ ઊગતિ D, ઊગઢ અમ્લ ૪૦ ૦ અંગ. ૪૧ BÆ À તલ, C ઇસ લિ, D F*સલ, E ૐ'લ, PGUJ ફૈસલ ૪૨૦ વસŪ, F વલતુ, 1 વર્ષ ૪૩ ૮ ભુજંગ. ૪૪ × જરગુ. ૪૫ વાહિણિ, ૪૬ BCDEFHIJ ધરિધરિ, ૰ ધર ધરિ. ૪૭ FIJ ભક્ષી ૪૮ E ન કાણુ, TM તુ કાણિ,
Page #116
--------------------------------------------------------------------------
________________
(
મહાકવિ શો જયશેખરસૂરિ- ભાગ ૨ કિસિ પહરણ પનગર શૃંગાર, ફુડમાલ અહપ હિયડા હાથ હાલાહલ વિસુ અહી આહાર,
કિહાર ઉદાર ઝલક નારિ. ૫૩
હિવ8 ઝવટા હાલ પાક સાડી કાપડા, અનઈ નવરંગ ઘાટ,
એક અહણ કહુઈ૮ માગિસી, નિતુ ખઈ(ર)રેલ.સ ૫૪ દિજઈ જઈહુ વઈણ આંચલી. કાયર કંકણ ૨૭ ચુડિયા, ૨૪ અનઈ નિગદરજ હાર
એ અરછ કહ૮ માગિસી,૨૯ શ્રી લાભ અપાર. ૫૬ ૧ઝા પિહરણ, Deep પહિરણિ, " પહિરિણિ ૨૦ પન, a pr સિણગાર, Bej ®ગા, 1 શ્વગાર ૪ Ben Rડમાલ.૫ © અહમ. ૬ Barg હિયડ, cpcર હીયડમાં, ૯ હિયડ ૭ prij હાર & હા. ૮ Bra હાલાહલુ ૯ CDE વિસ. ૧૦ cc અહમ ૧૧ BCEReani આહારિ ૧૨ BDEEGE હ પૂરા, 2 કેહ પૂર, 1 કહી પૂરી ૧a Bહિવ ઝાબટું, D હવઈ બટુ, CE હિલ ઝાંબટ9, 5 હિલ ઝબ, 1 કિવ ઝાંબઢ ૧૪ ૯ પાડૂ ૧૫ D કપડાં ૧૬ B એહ ૧૭ c અહમ, ૯ અ ૧૮ = કન્હી, કલ્ડિ ૧૯ BCH માગિસિઈ, p માગસિ0, 5 માગિસ્થઇ, say માગિસિ ૨૦ BEFH એ મુનિ ઊચાટ, CD એ મનિ ઊચાટ, ૯ સ્ત્રી લોભ ન પાસે, 15 એમ નિતુ ઊચાટ. ૨૧ અન્ય Bcpereiry પ્રતમાં વધુ એક કડી મળે છે:
દીજઈ જ પિતઈ હુયઈ પિતૃ દેવહ હાથિ;
તe હિયડઉ હદઉ કરી લાગા ભરડા સાથ” તેમાં આ પ્રમાણેના પાઠાંતરે મળે છે : જ-જ-જઉં, પિતઇ-ખેતઉં, હુયઈ-હુ-હુએઈ, પરંતુ-પીતપિત-પત્, દૈવહ-દેવલ, હિયડઉ-હીયડ-હીઅડવું, હેઉ હેઠ ૨૨ BE કર્ણયહે,કયા, કર્ણય સં, કણહય ર૩) કચણ ૨૪ Breal] ચૂડલા, 0 ચુડિલ ૨૫ BE નાગાદરૂ, D અનઇ નાગેદર, ery નાગોદર, 5 અને નગોદર,
નાગ નાદ૨૬ Brea હારુ,p– ૭ cલ અહમ. ૨૮ 8 કનઈ, ૯ ( કહિ. ર૯ BCDscn ભાગિર્સિ, 8 માગિસ્પાઈ, 9 માગસિં ૩૦ CEીય ૩૧ sea ન પાડું, DExp ન પાર, 5 અપારુ.
Page #117
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ
શાલિ દાવિષ્ણુ સાલણા, વૃત પરઘલ ઘેલ, એ અમ" કન્ફઈ માગસી નિતુ ખલ(૨) રેલ. પ૭ જિણ વાતિહિ ઉણ હુઈ, તિરિ મંડઈ રાડિ; વર વાણિજ લાગી ભલી, પણ એ ન લગાડિ. ૨૮
હિવ ચઉપહી છ મય ભણઈ એવડ સી પીસર તખ્ત ઘરિ એવડ ભીડ ઊચક નીચઉ૪ ઘણુઉ મ જોઈ,
રાજ આઇસુ બન્યથા ન હોઈ. ૫૯ પારવતી ૨૮ કઈ અહલ પરિવાર, પર્વત૭૧ બેટી નસલ નારિ, તે જઈ આદરઈ તક જીવ નહી તરણિ ઈડવિસુ રીવ, ૬૦ ૧ BCDEVGir સાલિ. ૨ BE દલિત્સ્ય, csiબિસિ, 0 દલિ. ૩ BCrearn સાલણે, સાલણ ૪ CET પરિઘલ, લાપસી સાથિઈ પcલ અહમ. ૬ કનઈ, કન્હલિ, કન્હી૯ કન્જિલિ ૭ BCDrew માગિસિદ, ૬ માગિસ્થઈ, 11 માગિસિ. ૮ Bcers ખઈ ખઈ ગેલ, 2 ષય (૨) ગોલ, E સ્ત્રીય લેભ ન પાર, થઇ(૨)ગેલ ૯cpEriજિણિ ૧૦ BGB વાત, CDEpig વાતઈ ૧૧ BDPraig હુઈ, કે હોઈ. ૧૨ : તીણ, લતિ૭.૧૩ BCDEDGHI વરિ. ૧૪ ET વાઘણિ ૧૫ : પણિ ૧૬ BCDEEGang મ ૧૭ ECEyears હિત ચઉપઈ છે હવઈ ચઉપઈ. ૧૮ Bc Eyes મયણ ૧૯ BCDEFEBij અવરહ સી. ૨૦ BDExam તુહ, c– ૯ સુહમ ૨૧cઘારે જઉં. ૨૨ cry એવડી ભીડ D એવડી ભીડિ. ર૩ Brears 9 ચઉ, DE ઊંચું, 5 થી ચય ૨૪ BCEGanj નીચ3, D નીચુ, 1 નીચય. ૨૫ BE ઘણુ, coog વણઉ, ઘણ, ઘણ ૨૬ BCDEreary ઈસુ. ૨૭ = અનાથા ૨૮ ) પાબિતી ૨૦ cc અહમ ૩૦ B પરિ, cDEEGiry પરિવારિ ૩૧ BD પરવત, C#Garg પરબત ૩૨ BCDEFeerJ આદર, 5 આરિ, ૩૩ “BDG તઉં તૂ, cig તઉં તë, દ સિત, ed તુ – ૩૮ BEDEEGHIJ
-તરિ gિ.
Page #118
--------------------------------------------------------------------------
________________
20
મહાકવિ શ્રી જયશેખરસુરિ- ભાગ ૨ તલ તિણિ ઝાલી તેર વરમાલ, દઈ કર જોડી લીય સભાલિક બેઉ ફેડી ઈકુ કીધઉ દેહ,કંદલનઉતઉ આવિ છેહ દેવતણુજ સલિલીપ ચરિત્ર, ગૌતમ ગ૮ પાસર અત્ર૯ ભૂગુ વિશિષ્ટ રિષિ વિશ્વામિત્ર, કરઈ એકિક પાસિ કલત્ર. ૨૨ ઈમ ભંજી૨૦ મેટ૭૨૪ અહિહાર, તાત તણી આપી આણ; વિષમાયુધ ચાલિઉ ધસમસી, પુયરંગ પાટણ ઉદ્દિસી.૨૮ ૬૩ પાટણિ વાછ વાત અનેક ર૯ મિત્ર વિચારહ કહિઉ વિવેક દિવડાં કરિ તહઉસંગ્રામુ અભિડતાપ ભાઈ ભડની મામ.૪૪
પહિલ ઈસુ પ્રવચનપુરી, પરિસિ૮ કન્યા સંજમસિરી, તë° વયરીસુ ૪ પ્રગટિસુર પ્રાણ,તઉસીનું વચન પ્રમાણ૫૬૫* ૧દ તીણિ. ૨Bદ તે ઝાલી. ૩ BCDEGarg વરબલ.૪Bea દુષ્કર બિહુ ડીલ સ ભાલ, દુકકર બિહઉ ડીલ સંભાલ, D દુક્કર બિહુ ડીલ તણી સ ભાલ, 5 દુષ્કર બિહુ દેહહ સંભાલ, 5 દુષ્કર બિહુ બિહુ ડીલ સંભાલ સ ભાલ, 11 દુષ્કર બિહઉં ડીલઉં ડીલહ સંભાલ. ૫ 93Aeni છે. ૬) ઈક, એક છF કીધુ. ૮ BCE દેહુ ૮૩ કદલુ ૧૦ IJ તણુઉ. ૧૧ ) તવ. ૧૨ : આવ્યઉ. ૧૩ Bcs
હુ. ૧૪ scpEyears તણુઈ. ૧૫ સાંભલિઈ, સાંભલ્યઈ, ૯ સાંભલિઉ, સાઉિં. ૧૬ scoreing ચરિત્રિ. ૧૭Brain ગતિમ ૧૮ ગણ્ય. ૧૯ BCDEGHI અત્રિ ૨૦ D-વિશિષ્ટ, 5 વસિષ્ઠ, વિસષ્ટ ૨૧BR રૂષિ, any ષિ, 23 BCEH V837, CFIJ 24551, G 72337.23 BCDEFGH HIS 2XBCDE-- Feaij મોટાં ર૫ BCDEasiy અહિહાણ ૨૬ 9 વાલિઉ, 5 ચાય રહDG પાટણ ૨૮ re ઊદસિ. ૨૯ BCreaij અનેકિ ૩૦ 9 કહયં ૩૧ EcnGang વિકિ ૩૨ ) કહિસુ ૩૩ નહીં દૂ, cજઉ હ8, 9 નહી, નહ, F Ga]? નÉ ૩૪ DETAI] સ ગ્રામ. ૩૫ DR ભડતા ૩૬ BCER ભડની ભાજઇ મામ, ૯ ભિડની ભાજઈ માસુ, 15 જાઈ ભિડની મામ. ૩૭ BCDoin પહિલઉ, પહિલય ૩૮ core પરણસુ ૩૯ BCEyears સ યમસિરી. ૪૦ ) તઈ ૪૧ 3 વઈરીસ્યુ, cDH વઈરીસિહ, E વઈરીસ્થB, 5 વયરીસ્ય, as વયરીસિઉં. ૪૨ BCDwarg પ્રકટિસ ૪૩ B પ્રાણુ ૪૪ ૯ij નë. ૪૫ BE પ્રમાણુ. ૪૬ • મહિ મ ડલ વિરતાવિસ આણ
Page #119
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ)
ઈકિલસિઈ એ ડાહઈ હુવ, ઈકિ પુષ્ટિ કહિસઈ નાસી ગયઉ લેક વેલ ગણિસઈદ કેતલા આપણુ કાજિ ન ભૂલઈભલા. દ૬ મલી કસ કેસિનુ કાલ, ગોકુલગેલિ ગહિ©પગેવાલ અરિદલ દેવી પછી ૮ ગયઉ,૧૯ પાછઈ કુણ તે લાંમઉ કહિઉ ૬૭ વિણ અવસરિજે માંડહિંસૂઝરાજતલઉ૪તે તેડઈ૨૫ અબૂઝ, માલ કપડાઘાઉ ઊપણુઈ૮, ધૂખડનાર સહુ કે ભણઈ ૬૮ અવસરિ વિહાર માણસ ગમઈ,
પામિઈ૩૪ પુષ્ટિ જુ૫ અવસરિજિમઈ બહુઉ અવસરિક વૃહઉ૭ મેહુ,
અવસરિ આવ્યઈક સગઈ સનેહ ૯ ૧ BDPEભણિસિધ, 5 કહિસ્યઈ, ભણસિએ, cભણિસિઈ એલ, wભણિસિએ ૨ Fes ડાહુ ૩ BD હુઉ, ccc gઉ, E હુઅ, 3 દુયઉ ૪ BCD
11 પુણ, દE પણિ. ૫ BCDFH કહિસિઈ, E કહિસ્થઈ, ery કહિસિ ૬ cગયુ. 9 SCppearn બેલ, કવચન ૮ BE ગણિયd, cકહીઈ, D ભણી, ગિણુંથઈ, લગિણી, 10 ગણુઈ ૯ : આપુણ. ૧૦ BCDEF= કાજ ન ૧૧ ૩ જૂઈ. ૧૨ BEeing કસિ કંસનઉ, cs કેસ ક સતુ, કંસ કેસિનઉ 18 BCE કાલું. ૧૪ BC17 ગોકુલિ D ગેકુલ, ગપ, ગકવિ, = ગોકલ ૧૫ Bcગહિલ, De ગહિલ, ગાહિલ, 5 ગહિલ, ૩ ગહિલઉ, 11 ગહલુ. ૧૬ Baોપાલુ, cગોયાલુ, DEવાલ, veg ગોપાલ ૧૭ BR દેખી. ૧૮ BCDEEGan પશ્ચિમ. ૧૯ CEF ગયુ.૨૦ Bcer કણિ તે, દકિણિ તે, 5 કુણાતે.૨૧ BCEE વિહુ. ૨૨ scpEyear અવસર. ર૩ BCDEFeer/ માંડઈ ૨૪ 3 તલું, તલં, 5 તલું ૨૫ BCER ત્રોડ તિ, D –ોતિ, ૯ત્રોડિંતિ, 10 ત્રોડઈ ર૬ * માલુ, માલા. ર૭cપડિયાં ૨૮ BDER ટીપણુઈ, Cr૯ ઊટી પણઇ, 11 ત્રિીશંખ ૨૯ co- નામુ. ૩૦ ) સહુ. ૩૧ cDEFear કે ૩ર BCpening બલિઉં, 5 બોલ્યું, બોલ BE માસુસ, કમાણસ ૩૪ BCDEEGarr પામઈ. ૩૫ DE જ, જિ, ૯ જઉ. ૩૬ 8 વાલુ અવસરિ, COEGH વા૯૩ અવસરિ, 5 ચાલઉ અવસરિ, 15 અવસર વાહ8 ૩૭ = . ૨૮ DEGuru મેહ ૩૯ BCpe આવિ, Na આવઈ, 15 આર્વિ. ૪૦ B સિદ, pan સિહ, Ee સનેહ,
Page #120
--------------------------------------------------------------------------
________________
હર
મહાકવિ શ્રી જયશેખરસૂરિ –ભાગ ૨
દીજઈ પર્વિં છાણુર ગૃહલી, એ કર' રાઉજ ઉડાવઇપ સિલી; ગહિલ પશુઉ નઇ અંતિજ વેસુ,* અવસર ટાલઇ શ્રીપતિ ક્લેસુ.॰૭૦ જલધર૧ વરસ૧૨ જશુષ્ક ટ્વેજ ગાલિ,
માદક ૫ ભણુક પરહા૧૭ લે માલિક
કામિણિ ક',૧૯ ઊતારઇ હાર,ર૦
વિષ્ણુર? અવસરર તુ૨૩ જોય૨૪ વિચાર ૨૫ ૭૧ સૂરણે દીવÛ૨૬ અલ૨૭ પત`શુ, સૂર૨૯ પાકિ॰ પડઈ તુર’ગ; 1 સુરઉર ધન ગજિત સાભલી,૩૪
મરઇ સિંઘર્ષ બલિ૬(૨) ઊછલી.૭૭ ૭૨ વલખેલી૭૮ ખીસારિસુલ બુધિ.૪॰ તઉ પામિસિ૪” મનવ“છિત સિદ્ધિદુર ઇણિ અવસર વિસિ૮૪૪ પહૂત, ૪
તે વીનઇક સ્વર્ગામ૭ સુણુિવત્ત ૪૮
193
૧ C પરિવ૨ BCDEFGHIJ છાણિ૩ C મેઉ. ૪ ૪ રાય ૫ ૪ ઉઢાવઇ, એડાવઇ હું ૯ શલી. છ BE પણુ, F પય, ૮ BCFGHIJ અ ત્યજ & DEFGHIJ વેસ. ૧૦ CD1] કલેશ, ઇ કિલેસ, FGX લેસ. ૧૧ BE જલધ ુ ૧૨ CDFG] વરિસઈ ૧૩ DGHIJ જગ ૧૪ BCDFGF દિ', E દીઇ, IU દ્વિ ૧૫ D મેાર્દિક ૧૬ BCDFGGIJ ભણુર્ખ, æ લેખ. ૧૭ BFA પરા ૧૮ ૮ લેઉ, DKGUJ લેખ઼ ૧૯ ૦ ઉર, ૪ ક .િ ૨૦ CFG હારુ, ૨૧ DFGJ વિષ્ણુ ૨૨ X અવર ૨૩ BFGF તૂ, cત, ૨૪ BCDFGHTJ જોઇ, E જોઈસિ. ૨૫ ૪૯ વિચારુ ર૬ ૪ ઇઢી૫, ૨૭ CDE પડઇ. ૨૮ DEFGHTJ પતંગ ૨૯ સૂરઈ ૩૦૪ પાવક. ૩૧ BEF તુર ગુ ૩૨ TM સૂર૪૩૩ BC ગજિંતુ, D ગજિત, TM જિત, A જંતુ, ૩૪ AIJ સંભલી ૩૫ B સિંધુ, C શરજી, DEFGFII સિંહ ૩૬ BD વલિ લિ, CDFGHIJ લિ લિ. ૩૭ ૬ ઉષ્ઠ. ૩૮ BEGE અલબેલ, ૯ લ એલઇ, D ખઇ એલર્જી,F અલ એમ્બર,1J ભાખલઈ ૩૯ BCDGEIJ ભઈસારિસ, Ð વષ્રસારરિસ, F વર્ણસારિસુ ૪૦ D અધિ, 15 મુદ્ધિ ૪૧ BCDGHIJ પામિય઼,
,
E પાસિસુ ૪૨ CDEFGH સિધિ Y૩ DG Jયુ. ૪૪ BDEFGHIJ તે વિષ્ટ, D
1
1 તે તિષ્ટિ, C જે વિષ્ટ. ૪૫ B પહુતુ, DHIJ પહુત, G પદ્ભુતી, ૪† BF વીન”. ૪૭ CD સામિ ૪૮ F વસ્તુ
Page #121
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ
૯૩ તુહી હવામી છઈ અરિહંતુ રાઉ, એ તીઈ પઠાવ્યઉપ પસાઉ, તક તાકઈ આયઉ છઈ કાજ
તુણ્ડિલ તહિ° પુછતા જોયઉર આજુ.૩ ૭૪ રાઉ૪ ભણઈ સુણિ મિત્ર વિચાર,
તઈણ હિવ૮ કરિવી લેકહ સાર; પરદલ દેવી” થાઈ જે છેક ૨૨
અહ8 પૂરિ૪ આવેપ લઈ લોક ૨૪ ૭૫ સીખામણ ૭ ૮ચાલ્યઉર રાઉ, નગરીલેકિ કીધઉ સમજાઉ જઈ સર્વસ૩િ૩ કિદ્ધ જુહાર, પવડમાગુ વીનવ્યઉ વિચાર૮૭૬
વસ્તુ સ્વામિ સંભલિ (૨) ૨૯ જુ૨ વિવેક ૧BER તહ, cક તહમ. ૨ BcGd1 સકારઉ, D કારઈ, EJ હકારઈ, અસકાર ૩ coEEG અરિહંત. ૪ આ તીર્ણ, cEair આ તીર્ણધ, D આ તીણિ 5 આ તીણિઈ, આ તીર્ણિ. પBCDegrgપાઠવવું, પીઠવ્યઉં, 5 પાદિવિ8. ૬ BE તાર્ક, 3 તાકિઈ, ૯ તાર્કિ. ૭BH આયુ, cDeij આણિઉં, 5 આર્ણિ. ૮ Bcc કાજુ.૯ BHF તમિહ, cતુહમે. ૧૦ BCDEngતિહા, કતાં ૧૧DE પટુતા, પતે ૧૨ ) જોઈ, દ ઈયઉં, ૯ જેઈઈ, જય૩. ૧૩ DEFIT આજ, ૧૪ રાય ૧૫1 સુઈ ૧૬ વિચારિ, ૪ વિચારુ ૧૭cકતિ. K D હવઈ. ૧૯ Drein કરવી. ૨૦ EE દેખી. ૨૧ BDFા થાજે, 3 થાયે. ૨૨ ૨૯ ૩, car, છ, DE છેક ૨૩ c૯ અહમ, 5 અહિ. ર૪ near પૂર્દિ ૨૫ BE લે આવે, તું આવે, Eu લેઈ આવે, લેઈ આઉં. ર૬ DEsri લેક. ર૭ cDEFrei સીષામણુ. ૨૮ cig દેe, Eveઈ. ર૯ BCNears ચાલિઉં, વાલિઉ ૩૦ નયર. ૩૧ વલોણુ, Es લેક. ૩ર Bc Energy સમવાઉં. ૩૩ BE સવ સરિ, cog સસિરિ, p સોસરિ, સસિર, ૯ સલેસિરિ ૩૪ Brea કરી, cp કિધ, E કરઈ, 1 કરિય. ૩૫ BE જુહારુ ૩૬ BCEEng માણસિ, 2 અવસર તે, 5 માનસિ, ૯ માણસે. ૩૭ spremix વનવિ8, c વસવઉ ૩૮ Bc વિચાર ૨૯ Bca હિલ વસ્તુ, D હવાઈ વસ્તુ ein હિવવસ્ત ૪૦ ) સામિ. ૪૧ CD સાંભલિ. ૪ર જે, Dr –
Diers વિવેક
Page #122
--------------------------------------------------------------------------
________________
૯૪
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ તે ચાલ્યઉ તુરિત ગતિ, કુણહિ કાજિપતે કાણુ નરકઈ9; તુલ્ડિ રહતા નવિ ઘટાઉ, રાઉ રહઈ કિમર તુન્ડ પાષાણ જિમ(૨) સુણિયઈ૪ અશિણા૫ ઉલાવડાઅપાર તિમ(ર) થાઈ હલેહલઉ, હિવ અહમ કુણ આધાર. ૭૭
હિવ તલહારી, ગૂજરી રાગૂ તેર ભણઈ એકિસલર ચિંત હે, આવઉ૧૪ સવિ મિલીએ તેલ લે ગયઉ સો પ્રવચન નગરીયર મનર૮ રવી એ પુયર િપાટણ પાલિએ, અદિલા તરવરીએ ૩૭ વિલગી આલસિપ જે રહ્યા, તે સવિતહિ ધરિયાએ.૮ ૭૮
19 તેલ, ૮ ને, ક તઉ. ૨ BCEmil ચહિલઉ, pc ચાલિઉં, 1 ચિ6. ૩ Beauj ત્વરિત ૪ B કુણ, ૯ કુમg, D કવણ, 5 કણહ, 14 કુણહ. ૫ BCFGHIJ 3 [orov, E-, $ BCEH à 398, D BY $, FGIJ à 899 ૭ BCsea લખઈ, એ લેખઈ, vijલેષઈ. ૮ on તુહિમ, 1 તમિહ ૯D પહતા, FI] રહિતા ૧૦ D ઘઉં ૧૧૪ રાય. ૧ર ૪ કિ. ૧૩ BCEen ૫ખઈ, Fપાઈ. ૧૪ D સુણુ, ciા સુણી ઈ. ૧૫1 અરિત, 5 અરિતણું. ૧૬ ) ઉતાવલા,17 ૧૭ = અપારુ, – ૧૮ ) અહમ ૧૮ BE આધાર ૨૦ Bહિવ તલહાર8 રાણુ ગૂજરી, હિલ તલહરઉ રાણુ ગૂજરી, તલહારઉ ઢાલ રાગ-ગૂજરી, ક હિલ તલહર રાગ ગૂજરી, GF હિલ તલહા રાગ ગૂજરી, 1s રાગ તલહર વા ગૂજરી ૨૧ cતેe, Eય રર BCDEE એકિસી, 5 એકસ, 15 એકીસી ર૩ p– E હા ૨૪ ૯) અવિ8, 5 આવેe, aij આવઉ ૨૫ ૯ મિલિયએ ૨૬ ) તે લેઈ સે ગયઉ, તેઉ લ ગઈ. ર૭ પુરી ૨૮ DG મનિ ૨૯ cpe રુલીએ ૩૦ BCDERGang પુણ્યરગ. ૩૧ BEF પાટણિ, 11 –. ૩૨ BCETH પાખલિ ૩૩ BCFHJ તરવરિયા, D તરવરવા એ, E તરવરિયાએ, I તરવરિયા ૩૪ Brij વિલગિવ, 11 વિલગીય. ૩૫ = આલસ ૩૬ D જે રહ્યા છે, જે રહિઆ, 11 જે રહિયા. ૩૭ BY તે સહ ધરિયા એ ૩૮
ધરવા, = ધરિય, ૯ ધરિઆ.
Page #123
--------------------------------------------------------------------------
________________
“ત્રિભુવનદીપક પ્રબંધ
ધરિયા જે તહિર રહ્યા આલસિ, તેય ધણ પરિઘડ્યા ભડ ભણઈ કાહુ ભીંગ કીજઈ
સાર તે સવિ નડ્યા રિલ(૨) ય ફરક ફર” કુરકઈ,
રીસ રિહરહિ છત્વિચાર ગઢ મઢ મદિર વાવિ વાડિયા
વેગિક પાડિયા ચલિયા.૬ ૭૯ ૨ઉ જઈ ડીલિહિ૭ કાચઉ, કાચિ૮ બારહીએ તાંડવું ૧૯ વેટીયર અઘરુર તઉ ધુરિરર કિસીર વારહીએ ૨૪ નાસઈ ૫ નીઠ દીઠા હસઈ૭ વિહતે ૮ વારહીએ, એવડઈ વાસિ તે કઈ નદિયઇ જ ચં બારહીએ. ૮૦ ૧ B તે ધરિયાએ, CDFHig તે ઘરિયા જે, તે ધરવા જે, ક તે ધરિઆ જે. ૨ BCDEEGuj તિહાં, D તેહિં ક રહિઆ, દ રહીય, - રહિયા, ૯ રહીઆ c પરિયા, 2 પરિ ઘટયા, 3 પર ઘા૫ : કિસિઉ, ૯ કાહવું, કાદૂ. ૬ BCEyears ભડંગિ, p ભણગિ ૭ 1 રાધર. ૮ ૩ નવા ૯ ) ફિર ફિરીય, ફિરિ ફિરીય, ઉ ફિરિ ફિરીઅ ૧૦ B પાર કુરકઈ cફાર ફુર કર, D ફાઈ, EYE ફાર કુરકd, G ફાર ફિરકઇ, કમ્પાર કુરકઈ ૧૧ BCaij સેલિહિં, DE રેલઈ, ૯ રેલિ. ૧૨ D૯ ૭૯લયા, 5 છિલિયા. ૧૩ BCEResi વાડી ૧૪ = વેગ ૧૫ BCEFear પાડી ૧૬ Dre ચલ્લયા, 5 ચકલીયા. ૧૭ BSE ડીલિઈ, CDF ડોલઈ, el, ડીલિં. ૧૭ D કા, 5 કાચીય, G કાચી ૧૮ 5 તાડઇ લઉ, ૯ તાંડલી. ૨૦ B વેઠીય, cr બેડિય, DEF= બેડીય, કે વેટિઅ. ૨૧ D ઘર, EGarg અઘર. ૨૨ BCE ઘુર, PIઘર. ૨૩ B કસી ૨૪ BCDEFenil બારહીએ. ૨૫ BC નાસ તે, Desi] તાસ તે, દ નીસ તે, નાસતાં. ૨૬ : દીવી ર૭ : હુંસ્થઈ, હુ સિ. ૨૮ BCEFes બીહત, D –. ૨૯ BCDEFearn બારહીએ. ૩૦ BCEE ન દિઈ,D – E ન દઈ, કે નહી રીઇ, 11 નદિ, ૩૧ Bcean હું બારહીએ, D- 8 નું બારહીએ. બિ બારહીએ, બ બારહીએ.
Page #124
--------------------------------------------------------------------------
________________
૯૬
મહાકવિ શ્રી શેખરસૂ ૨ – ભાગ ૨
રહી પગફિર જેલ મ`ડઇજ તેપ એલઇક નહી દિઠઉ; સ ભલી અહિલ કુત્રગાઢી રાઉ વિવેક'॰ સુનઠઉ;1 ચાપરિઉર અરિહંતુષ્ટ પાય૧૪ હેઠલિ ઇસુપ તેલુ૬ નિમાણુ, ૧૭ સ્યÇ૧૮ નાસતાં ની કેડિ૯ કીજઇ, ભણુઇ મનમથુ” રાણુઉ.૨૧ ૮૧
પ્રવચન ગરી? જાઈવા તતિ ને આઈસ્યઈઉએ;૨૪
થાનકિ જાઇસ્યુ ૨૯ એ;
33
અવરૃપ જીતઉરક સહૂર૭ હિવ નિજક બિરદ॰ એલાવતઉ બહુ? પરિ કુમરુ પાછઉ વહ્ય૪ એ; ચઉપટ ચાલતા ચાર નઇપ ચરહ, ભઉજ્જ ટાલિઉ એ,૩૭ ૮૨
૧ D આરહીય, EF હય, G રહીઅર B ગુરિ, CEFHIJ પગ, D આગ તરિ, ઉ પગાર ૩ TM જે. ૪ ત મહ”. ૫ B તે, D તેય, ૯ તે હું BCDEFEIJ કોઇ ન, ૯ કોઇ નવિ ૭ ૮ બ્રુિ, TM ,િ 11 øિએ ૮ DF સ ભીય, દ સાભલીય, 11 સ’લિ. ૯ BCDEGHIJ ઊભાઢી, F ઊબગાંઢીય. ૧૦ DEFG વિવેક ૧૧ ૪ સુનિઉ, 11 સુન′એ ૧૨ B વાપુરિયÎ, cGH વાપરિ, D બાપડ, દ વાપસ્યઉ, F વાપરીય ૧૩ BCDEFGHIJ અરિહ ત. ૧૪ D લઇ ૧૫ ૩ ઇસીs, cF Éસક, D ઈસ, દ ઈસ્યઉ, GHIJ પ્રસિદ્ધ ૧૯ BCEFGIJ તાઇ, મ તેષુ, ૧૭ ૩ નિમાણુતુ ૧૮ BCDFGIJ સીનાસતાંની, E સૌનીસતાંની ૧૯ DJ ઢેડ ૨૦ B મન્મુથુ, CY મન્મથ, DEFG મનમથ, Æ મન્મથુ. ૨૧ ૦ રાઉ ૨૨ BCEFHIJ નગરીય, DG નગરી. ૨૩ BCEFGHIJ તાતિ ન, D ભાવ ન ૨૪ B આઈસ્યૂ એ, ć આઈસ્યું, D આયરુએ, ઝ આઇસ્યઉ એ, F આસિએ, GJ આસિ’એ, B આઇયુ એ. ૨૫ BH અવવું ૨} BCFGH જીતુ. ૨૭ ૯ સુહી ૨૮ BCEFGHIJ નિજ, D આપણુજી ૨૯ ૮ જાઇસ્યૂ એ, DGIJ જાઉ સિÎએ, E જાઇસ્યુ એ,F જાસિ ́એ, H જાઈસ્યુ એ. ૩૦ BDGEIJ બિરુદ ૩૧ CFG ખેલાવતુ, D ખેાલીત, 11 ખેલાબતહુ ૩૨ D વહુ, TM બિહુ, 11 —. ૩૩ DFGHIJ ટ્રુમર. ૩૪ BCDEFER લિએ, 11 ચલિએ. ૩૫ C1] ન, ૯ —, ૩↑ DG ભય. ૭૭ BCDEFEĀ ટલિએ 1] લિઉએ.
Page #125
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ
ભાઉ ટલિઉ ચટપટ ચરર ચરડહ, સેનું સમહરિ ચલ્લએ દલે અકલપ દેવીકે જે અદેવી, તીહનુ મનુ સલ્લએ આવ્યઉ• અવિધા નયર નિરુપમ કિધુ ઉછવડંબરે, ઘરિ(૨) હિ ઉભિય નયરિ૭
ગુડીચ૮ હ૪૯ ઉડી અંબરે. ૮૩ માવતર પશુઈ માઈ ર૪ હરષિર હલાવણાએ, અખઈરછ હાઈ૮ ર૯ વીર વર” કરિશુ તે નિઉછUએકર તા તિ ઉછ૪ સે જિવિહ૫ પૂછઈ એ વાતડીએફ કિમ ૮ (૨) ફિરિયલ દેસંતરે, કિમ તઈ જગ નડીય. ૮૪ 4 DEG 64, FL RDF – A D 216, EFGIJA | DEGIJ દલ ૫ BCsa અકલુ. ૬ 3:15 દિખિય, કે દેખીય, લ દેષિએ. ૭ Bc અદેખી, ૧૯ અદેખા, ૯ અષા. ૮ : તનું, D તનમન, શ તન્મનુ, ૯ મનિ તે, 1 તન મન. ૯ 3 સલુએ. ૧૦ Bcx આવિય, pers આવિષે, 35 આવીથઉ. ૧૧ BCDEEGarg નથરિ ૧૨ x નિરપણું. ૧૩ BCDs કિધ, tr કિદ્ધ, ૯ રિધિ ૧૪ BH ઉછવુ, cpe ઉછવ, BY ઉત્સવ ૧૫ cy ઘરઘરહિં, ક પરિ(૨)હિં, D ઘર (૨) રઈ. ૧૬ BGH ઉમ્મી, CEF ઉષ્મીય, D ઉભીય. ૧૭ : નયર. ૧૮ B ગુડી, 2 ગૂડી, 3 ગુફિય, = ગુડીય, ex ગુડ્ડી, 11 મૂડી. ૧૯ EFair ખેહ. ૨૦ cc ઊડી, ઊડીયા : ઉડ્ડય. ૨૧ BDLexig અંબરે, C ઊંબરે, ૧ ડંબરે રર :EnGang માવીત્ર, D મનમય ૨૩ scia પ્રણમએ, DEGI પ્રણમઈ ૨૪ BCDFGH દિ, 5 દીઈ, 1 દિ ૨૫ cre હરિષિ, D હરિષિહિં. ૨૬ BCBEGail દુલારણ એ, D હુલામણા એ ૨૭ scenary અખઈG, EF અખબ્ધ, D અષઈ ૨૮ હૈ ૨૯ 5 એ. ૩૦ J--૩૧ ૮ કરિસ્યું, = કરિસ, 10 હૂં કરિસિë ૩૨ Bap ન્યૂછણુએ, D ( નિઉછણાએ, નિતુ નિઉ છણુએ છણુએ, ઉતૂ લૂછણુએ, 1 લુંછણાએ ૩૩ ૮૪ તાત. ૩૮ BRI, ઉરછ ગિ, p ઉદ્ઘગિહિં. ૩૫ BH સેવિયઉ, સાઠવિય, D સેકવિએ, ET સોઠવીe, સોઢવિ ૩૬ પૂછએ, CEF પૂછએ, GIJ પૂછઈ ૩૭ BCEReani વાતડીય, વાતડીએ. ૩૮ ) કેમ (૨), ૩૯ BCDyears કિરિઉ, ફિરીય ૪૦ Big દેસંતરિ. ૪૧ = ડીય, ઉનડીએ
સ
૭
Page #126
--------------------------------------------------------------------------
________________
૯૮
મહાકવિ શ્રી યશેખરસુરિ- ભાગ ૨ જશુ નહિ કુણ પરિ ઈશુ
અવસરિપ મિતુ બુલણ લગ્ન તુવ કુમર" અવરડ સરિસ્પર
સમરિ કલહુ કરતુજ ન ભરાઉ નઠેર નિકુર ઘસિય ઘણુપરિ,
સતિ સવિ વસિ વસિ" આણુએ એe૨૧ દેષિ૨૨ નઇGરક વિવેકર૪
તિમ જિમ નામ કોઈ ન જાણએ. ૮૫ તિણિ અવસરિર પાપસુત૮ ભટ્ટર મદન
ભ્રમતણા છદ ભણુઈ મોહરાય કુલ કમલદિસર, ૨૪ ઉગ્રમ લગ્રિક અઢલિક અસર
1 BCDEFGHIJ QY51. 2 BCDEFH 13124, G 1514 3 BCHT, D જિણિ. ૪ BCERegij ઈણિ ૫ = અવરિ, D અવસરે, 5 ઉવસરિ. ૬ B મg, DE મિત્ર, exy મિત્ત ૭ BCwciJ બુલg, D બલણ, બેહલણ ૮ Be લગઉ, D લગાઉ, 5 લગઉ, J લગએ. ૯ BCE દ્રય, D
– E ૮ અ, 5G ટૂ 1ઈ તું. ૧૦ BCE કુમર ૧૧ BCreaty અમરહ, ૯ અમરહું, D – ૧૨ – સરિસ ૧a cerein કલહ, D – ૧૪ ENG કરત, D – a કરતઉ. ૧૫ BEઉન ભગઉ, D – ઉં,
ન ભયઉ, 10 ન ભાગ ૧૬ BCDETHI નાઠેર, નારે ૧૭ Dress નીડર. ૧૮ DEE ઘસીય, ૯ ઘસિઅ ૧૯ BCsress સ ત, D શંભુ ૨૦ = સિ આણુય ૨૧ : એહ, 5 એય ર૨ BCraig દિખિ, 8 એહ, 5 એય ૨૩ BE નકુ, cભ, DEP ના ૨૪ Do વિવેક. ૨૫ BCH નામુ ૨૬ BCEnary તીણિ, તીખ, D – ર૭ acreagu પ્રસ્તાવિ, 0 – ૨૮ BCEng પાપકૃતિ, D – 5 પાપગ્નતિ, ૯ પાપગ્રત, પાપકૃતિ. ૨૯ BCEyeani ભદિ, D –. ૩૦ રાય ૩૧ si] કુમર તણું. ૩૨ BCEFea ભયા, 1s બોલ્યા. ૨૩ B કુલ, cDHearn કુલ કમલ ૩૪ Bcx દિસ. ૩૫ Dil ઊગમ rea ઊગ્નમ, અગ્ર, ૩૬ BCE લગ, DEG DEGir] લગઇ ૩૭ BC અઢલ, D અઢિલિક, urg અઢલક ૩૮ BCH અલવેસરુ.
Page #127
--------------------------------------------------------------------------
________________
લ
ત્રિભુવનદીપક પ્રબંધ ભુજબલિ લેકિર ભીડર તનુ ભજઈ
વીરનામું તુવ મનમથક છઈ. ૮૬ જયવંતુર જિણિવા જગ• સહુ વલ્યઉ
ચપટી મલજ ચઉસાલપ ચલચંચલ ચતુર તુરગમિ9 ચડિયલ,૮
કરિ કઢિય કરવા એ આવઈ (૨) અરિ અપ્લાલિયર
ભંજવિ8 ભુજ વિકરા" . મહિ મંડલિક મંડઈ મયણ મહાભઠ
કુણ 9 તુમ્હસ્યઉ૮ સુડિતાલે. ૮૭
૧ BEE ભયબલિ, clip ભૂય બલિ, De ભુબિલિ ૨ DG મેડ ૩ BDEFGHII ભિત, ૮ ભિડતુ ૪ BY તુ ભજજઇ, c ન ભજઈ DEGIJ Hovoru, Fa Petorord 4 DEFGIJ 1/24 $ BCFA 64, DGIJ g, 5 તુમ ૭ BCan] મન્મથ ૮ BCDEGH જયવંતe, y જઈવ તe. & D જિણવા. ૧૦ BCE જરા ૧૧ સ, 1 સહ. ૧૨ BCEFenny ચરિલઉં, 2 કલહ ૧૩ BE ચપટું ૧૪ BE મલુ, c મુલું, DEGuj મલ, ૧૫ BF ચહેસાલુ, c– 10 વઉસાલ. ૧૬ : ચ, UF અપલ. ૧૭ E Uર ગમ, તરંગુમિ ૧૮ BCpain ચડિ૬, ૯ ચડી6, 5 ચડીયુ.
& B કધિતુ : કઠિe, p કીધઉં, ૪ કઠીય, 8 કઢિય, Gans કઉિ ૨૦ BEGET કરવાલ ૨૧ BE– રર D ઉપ્લાલિય, ૯ અમ્ફબિઅ ૨૩ 8CEeuri ભંજd, D ભુજઈ, = ભુ જઈ ૨૪ BCDreari ભુજિ. ૨૫ SCE વિકરાલુ, Desi વિકરાલ. ૨૬ : મંડલ મંડન ર૭ કુણ. ૨૮ Be dયસ્પ, ૯ તુયસુ , D તૂ સિંહ, તુઝ સિ૩, ૪ યસિ, 1
૩. 11 તુ અસિઉ. ૨૯ BrH સુડિતાલુ, c તુમતાલુ, D તુલિતાલ, teri સુડિતાલ.
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ષિણિ મેયણિ મંડલિ ખિણિક ગયણ'ગણિ,
૧
'
મહાકવિ શ્રી યશેખરસૂરિ – ભાગ ૨
ષિણુ જીઇપ પાચાલે;
}
જે ભુજલિ ભૂઅવલિક છલહિ" અવગત, ૧૧ તીય ? સરસીક તૂ આલે;૪ નવિ છઈ૧૫ સાગરિ અરિ મહાગિરિ ગઢમ૰૧૬ હિ પઠું, સડ (૨) સૂંઢતહુ તુહ સર૧૯,
G
ધારણ ધીરઉર॰ કાઈ ન ટ્ટિાર ૮૮ ખેડ૨૪ (૨) ષિત્તિપ
ન છુટઈ૨૬ જેય૨૭ પચટ્ટઈ૨૮ ઝિક્ર તિ;૨૯
જીહુ? મગહર
જે સમલિક” ખરવઇપ ચન-૨ ચુક્કઈક
ર
ધીર, ૪ ધનુષ ધરતિ; ૧ BCDEFGHII ક્ષણ, ૨ BCDFGHIJ મેથુિ. ૩ BCDEFFIY ક્ષણિ G ક્ષણુ. ૪ BCDEGRIJ ક્ષણુિ, F ક્ષણ, ૫ BCHIJ ગૂઝ', DEG ગૂઝ; F_*>{ } BCDERGRIJ પાલિ ૭ D જ. ૮ BC ભુલ, D ભુજિ લિ, ૪ ભ્રયલિ, ૯ ભ્રુઅલિ, B ભુખ઼મલ, 11 ભૂલિ ૯ BCDH ભ્રયબલિ, E —, TM ભૂયબલિ, ♦ ભ્રુઅલિ, 11 ભુજબલિ ૧૦ BGHIT ખલિહિં, CDEF અલિહિ.... ૧૧ BGIJ અવગ્ગલ, CEF અવગ્રંથ, D અવગાલ, મૈં અચગ્નલ. ૧૨ BCDFGHIJ તીવ્ર ૧૩ BCFHIJ સરિસી, D રિસ, 1 સિરિસિ, ૯ સરિસ ૧૪ B તૂત આલી, CDFGE તૂ માણિ, E તુચ્છ ાલિ, 1] તું આલિ ૧૫ BD ફ્રુટઇ, CEFGHIJ ફ્રેંઇ ૧૬ DIY ઢિમટિ ૧૭ 11 પય? ૧૮ D સડત, E સહુ સડ તા ૧૯ Dહાસર, × તહ સિરિ ૨૦ 1 ધીરઢ. ૨૧ BCFE É, DEGIJ ‰િ. ૨૨ BCDERGHTY 9 RS BDGI] ખગ્ગ, CEFE ખગ્ન ૨૪ × ખંડ ૨૫ BDKGRIJ મિત્તિ, TM ખિતિહિ પિત્તિ ૨૬ BEGHIJ ખુદૃË, C નરક દØ D ખુટ', TM ખટ્ટĚ ૨૭ BCDEFGHIJ જે ૨૮ BCEFGHI] પ૪, D ઇ ૨૯ BEGUJ ઝુઝતિ, ઝૂઝ્ય તિ, D મૂંઝતિ, TM જુતિ, Æ ઝજઝ ંતિ. ૩૦ BH સલિ D સખ (ર), E સાખલ. ૩૧ D મુરવઇ. ૩૨ D સ. ખુલિ બરવરવ, રૂ વ્યક્કિન, રૂ ચક્કનું ૩૩ BEGHxy સુઈ, C ચુક†, D × ચક્કછે. ૩૪ ૩ ધીરા ધનુy, CEGRIJ ધીરઢ ધનુષ,D - K ધીરા ધનુષ.
Page #129
--------------------------------------------------------------------------
________________
ત્રભુવનદીપક પ્રબંધ
R
જે મુર્ગીર મારાં, કૃપા કટારઈજ જે તક તરવારે;પ કમ્પ્યુર જિમ તે કામ કરતા મઇ દા તૂ વારે, ૮૯ જે જોગી જડિયા તપી? તપેાધન મ’ભ્રુણુ બહુ ખલ ઠામ, સૌગત ૧૨ સન્યાસી- જેમ સવાસી,૪
-
તિહુપ તઈ ભગ્ના૬ G નામ;
જે ખિતિષ્ટ તદ્ધિ પત્તિય૧૯ ખર,
પુર૨ સાણી૨૧ સ′૦૧૨૨૨ વલ૨૨૩ ચીણ, ૨૪ જે દાનવ૨૫ નવ કુલ નાગ પુસ્જદર તે તઇ કિદ્ધારક દીશુ. તઇ મણિ૨૭ મિલિક,૨૮
૧૦૧
સુનિ પારાસર ક॰ છુત્તારિક૧ બ’જી;કર સઇ તેજિક તૂ તપ તઉજ રણિત છે.યઉપ સ`ુક* ભણાનિક સ’ભુ;
32
૧ BHTM સુલ્ગુરિ, CGII મુદ્ગરિ, DE સુગરિ ૨ 11 માર્ ૩ BCFGHIJ કૃપĐ, D ક્ષેપઇ, TM કૃપા′ ૪ BCDEFGHIJ કટારી ૫ BCDEFGHIJ તરવારિ} BDEFERIJ કમ્મારા, કમ્મર ૭ D જેમ. ૮ BH કર્યુ, ક્રમ, DG કામ, SFI] કમ્મ. ૯ BCDFE તૂ' ખારિ, TM તુચ્છ ખારિ, Ğ તુહમારિ 11 ત .બારિ ૧૦ CDFG જડીયા. ૧૧ દાજી તપીય ૧૨ E સાગત ૧૩ 11 સાન્યાસી ૧૪ CD સીસી, ૧૫ ECEFGHI) તીહ, D તેહ. ૧૬ BEGIJ ભગ્ગી, CFC ભગ્ની, ખગી. '૧૭ BCDEFGHIJ માસ. ૧૮ 11 ક્ષિતિ ૧૯૦ ખત્તીય, ખિત્તિય, ૰ પત્તિથ્ય ૨૦ BCDEGRIJ ખુર, TM ખરુ ૨૧ BF સાણીય, 1J સાણિય. ૨૨ BGHIJ સખ્ખર, CDR સબર. ૨૩ BC ખખ્ખર, D પુર/અ, EFGFI] ખખ્ખર, ૨૪ D દીણું. ૨૫ 1] દાવ. ૨૬ D કીધા, II સિંદ્ધા. ર૭ B મિિણ, CEGHI] મિિણું, D સાિિણ, TM મણિ ૨૮ BCEGH મેલિઉ, D મિલિ, ×મેલીય, V મેલી. ૨૯ BEJ પારાસ ુ, ૮ પરાસર, DEF પારાસર, ૯ પારાસુર, 1 પારી સરે ૩૦ ર્ બ્રુ. ૩૧ ૯ ધૃત્તરિક, રૂ ધારિઉ. ૩૨ DGHIJ અંશ. ૩૩ BCDEFGHIJ તેજિ ૩૪BCDEFGF તપ તત, ૩૫ B ચ્છાવિઉ, CDFG HI] છાવિ, E છાવ્યુ. ૩૬ DG સ', EF સ ૩૩૭ B ભણાવિ C ભણીનિઉ, ભણાવ્યુ. ૨૮ BCEFGHIJ શંભું, D સ’લ
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૦૧
મહાકવિ શ્રી યશેખરસૂર- ભાગ ૨ તઈ ચંદુ કલંકયલ,
ઈદ અહલ્યાબેલિયક્રિય મજજર તઈ વેસાર મંદિરિવ•
છેડાવિઉ નદિષણાર ગ્રૂઝાર. ૯૧.
હિવ છા૫૪ નવિ દિઠ ઉઠતાપ સમરિ છઉદ્ધાર કરતા નવિ મંડત૭૮ ઠાણ ન ગુણિસીર ગણિ" ત તાર નવિ કઢત૭૨ બાણ ૪ નપુણ મિલ્હોતુ પમાયઉ ૨૦ જરદ૮ ભેદિર જજરિ,
હાય ભીતરિક તર જાણ્યઉ
4 CDEFGIJ 215 REDEFGHIJ xalie, C durne, F *'14. 3 CD EE, IJ HET. X BCDEFGHIJ z enu 4 BOGA Hree, D મેલિય, pp મેલીય, ઇ મેલીઅ. ૬ BCany કિ૬, ૯ કીe, DEE કીય છે
મજજા, cc મઝાર, D મઝારિ, આ મજાર, 15 મંજાર. ૮ DE વસ્યા. ૯ DG મ દરિ, હરિ. ૧૦ BCNew વેસ, Eવસ ૧૧ = છ ડાવ્યું,
છડાવીય ૧૨ accurjનંદિસે, 3 નંદિખેણ. ૧a B ગુજઝાર, ગુજઝા, DEFe ગુઝાર, ઝુઝાર, 15 ગૂઝાર ૧૪ = હિવ છ૫૬, 9 હિવ છપ, 1 હિત છપયઉ, J છપાયાઉં. ૧૫ Bcxnx ઉg, 1 ઉદંતઉ ૧૬ BCEGang મુકકાર, D બકરી ઇ બુકાર, 1 છકકા, ૧૭ : કરંg. ૧૮ CH મહg ૧૯ ) દામ, etj ઠાણ૨૦ 8 સિ, cing ગુણસિં, DE ગુણસ, = ગણિસી, ૦ ગુણુસિં. ૨૧ BCDEresil ગિણિ. ૨૨ BCngress તક તe, D હિ ધર ત૬, ૨૩ c કહે તુ, ક તઉ. ૨૪ DEFGHT; બાણ ૨૫ ) ન રિપુ. ૨૬ BH મિહંત, Desi મિહંત, મિહg ૨૭BCNear પ્રમાણિ, 2 બાણહ, 8 પ્રમાણીય ૨૮ BEH જરદુ, જર, ૨૯ ) ભિદિ. ૩૦ DT જજજરીય. ૩૧ BCEyear ભિંતરિ, D અક્ષિ તર ૩૨ – ઉ નઉ. ૩૩ BCDe1 જાણિ, EF જાણીય.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૩
‘ત્રિભુવનદીપક પ્રબંધ
સૂઝાર મહલ શૂઝહર તણુય પર અપૂરવ ફિખિતુચ નસુવતિ સુખિતિન્યઉદભવણ મયણમલસિરિ મેહસુય ૧૯૨
હિવ હા પુત્ર પવાડા સંભલી, આણદિલ નરનાજ કામિણિ૫ કર વદ્ધામણા, માડીય મ૮િ ઉછાહ.૧ ૯૩ રાઉ ભણઈ જ જગ જાણીય, કુમર સુભ કરિ વત્તા જ' પુણપ અરિ ગયઉરક જીવતી તે કાપૂઈરછ કરવા, તિહાં વિવેક સુપરણિ સીર, સંજમસિરી” કુમારિ, માહરઉ૩૧ વંસર નિરિસીક૭, ઉ૩૨૪ સરીપ કુમારિ ૫ રડતાં રાવત લટલઇ, પુણ૮ હે મદન૯ વિમાસિક કલિ કલયર કેવડર હૂ, નારિ ગાજ નવ મામિ. ૯૬ 9 BCHIJ QY312, EFG Jerona CEFGHIJ & 3 BH d/914,CDEIJ તણું, * તણુઉ ૪ BCDream, પરિ, 5 પરિશુ. ૫ Ba પિખિતુથ, creal પિખિય, D પિખિત, 3 પિપિતૃઅ ૬ BCDGE સુય તિ, E સુઅ તિ, rig સુયંતિ ૭ BCDe111 સુખિહિં . BCDFenil તિનિવિ, ત્રિનિઈ ૯ BcGE ભુયણ, Dભુવણ, 11 ભૂયણ ૧૦ રાય ૧૧ cDEFT સુય ૧૨ CDF પૂત્ર, D પૂત. ૧૩ BY સ ભલિય, Dpe સાંભલી ૧૪ CDear નરનાહ, ૧૫ 5 કામણિ. ૧૬ Ba] વધામણું, cવધામણ, DEEG વધામણાં, ઉઆરણું ૧૭BCDERean માડી ૧૮ ૪ મન.૧૯ DEGarg ઉચ્છાહ. ૨૦ cજગિ. D – ૨૧ BCNear જિણિય, જિણીય ૨૨ BCDERGanj કુમાર ર૩ 3 સ શુભકર, CEF સુસુ ભકર, Garg સુભકર ૨૪ વસ્તુ, ૨૫ = પણ ૨૬ BCEBII અરિગૃહ, અરિગિઉ, અરિવ્યુ ર૭ BCEvegujક૫.૨.CDGવિવેક૨૯ BCDGarg સુપરિણિસિ, સુપરિસ્થિઈ, પરિણુસિઈ. ૩૦ 51 સયમવિરી, સંજમ સિરીય ૩૧ BCDE11 મારફ, se1–.૩૨ BC1 વસુ ૩૩ Bનિક દિસિહ Day નિક ડિસિઈ, નિકાદિસ્થઈ. ૩૪ BEuj ઓ એ, D જય, FGI— 34 BD , FI — 3$ BCDEFGHIJ R@d JU BCDEFGHIJ વિટટલઈ ૩૮) પણ, 85 પણિ ૩૯ ) મન્ન, 5 મયણ ૪૦ BCDSea કલલ, કરલ, 11 કલહ.૪૧ Bppen થકઉ, cup થકુ, થયું.૪ર BF ccકેવ36, D lx, H 395 BDHg, CF 86, E SUG-, IJES XX BCGH ગાભુ, ગાભ ૫ Brearl નવિ ૪૬ B માંસી.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૦૪
મહાકવિ શ્રી યશેખરસૂરિ- ભાગ ૨
ઉપહી રાયગણિ કલહટ જેવતઈ, મિલ્યઉપલેક કતિરા જેવાઈ રાજસભા પડિહાર,• કરજેડી તહિં કિધુર જુહાર ૯૭ પભણઈ દેવ (૨) અવધાન
પુરુષ એક ગુણ તણુઉ૮ નિધાનુe હતઉ અછઈર? તુજ બારણુઈ,
રાઉથ ટાઉર મઈરપ ઈમ ભણઈ. ૯૮ રાઉ ભણઈ તે વિહલઉર આણ,
તે આઉિર૮ નરવર આસ્થાણિ, ૧૯ તસુ સિરિ બાવરિયાલા કેસ,ટીસઈ ઉભટતિહાઉસ ૩૯ ૧ ) હવઈ ચઉપઈ : ચઉ૫ઇ, BCrazy હિલચઉપઈ ૨ CF11 રાય અંગણિ, ગયણ ગણિ. ૩ B કલહદિ, CEF કલહાટ, 2 કલહઉ, 5 કલટિ. ૪ BCDFerry હેયતઈ, 8 હોવતઈ. ૫ Bccar મિલી, 5 મેલિય, a મિથાઈ, ૧ મિલીય ૬ BCERI, લાકિ, 7 હેકિ ૭ pers કઉતિગ ૮ BcDrea જેથઇ, 19 જેઅતઈ ૯ BCEvery રાયસલ્લાં ૧૦ કces yહતઉ પડિહારુ, Dry "હાઉ પડિહાર, 27, 9 એક તુ પડિહારુ. ૧૧ scorin તિણિ, 5 -- તણું કે તિણિ ૧૨ BY કિધુ, c કીધ8,
કિધ, E– 1 કિ. ૧૩ Bcx જુહારુ. ૧૪ pm ભણઈ, E– ૧૫ DIJ અવધાન, 3, 5 અવધન ૧૬ – as પુરુષ ૧૭ BE એક ૪ – ૧૮ BCG તણું, – ૧૯ D નિધાન, દt – ન ધનુ. ૨૦ B પહg, DE પહુતઉ, પહુતઉ, 1–. ૨૧ ) છઉં, 5 થઈ, 1– ૨૨ c gમ, તુ ઘર, 5 તહ, – ૨૩ = રાય ૨૪ BEDIENGI ભેટાડવું, ભેટાડિ6, 1 ડઉ ૨૫ ) મૂ ૨૬ - રા ર૭ BcpEcil વહિલઉં, ને વહિલુ ૨૮ : આણ્યઉં, ૧ આણી ૨૯ : અછી ૩૦ D તસ,
31 BCHIJ (424 miell, DE 414421414, FG 44192221ell 3 BCEFe eart ઝાંટિ, 2 ઝાલિ ૩૩ BCDENear આ હસ્તપ્રતોમાં જુદુ ચરણે
જોવા મળે છે: “દુરલઉ સિઉ દસિ કીધ૬ ખાંટ ” આમાં આ પ્રમાણે | પાઠાંતરો જોવા મળે છે: રિલઉ–દુરસુંદરલ-દરલ-દુરલ, જિસિઉ-જિસુ
જિસ, દલિ-દિસિ, પાલિ-બાંટ
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૦૫
ત્રિભુવનદીપક પ્રબંધ
ભુઈ કપાઈ મેહીં પાય, રાતે નયણિ બીહાવઈ રાય, વિકટ વદન કર ચરણ અર
નસા જાલ છUજ જાણે . ૩૦૦૫ તિહનું રૂપ કાલ૮ વિકરાલ,
દેખી ચમક્યઉ૧૧ મન ભૂવાલર તિણિ નરવર ર૪ કિદ્ધપ પ્રમ,
નરપતિ ભણઈ કહિ કુણ તું નામ.૮ ૧ સામીલ હુ કહિલ ૨૫ કલિકાલુ,
કવિ મિલ્ક પુષ૪ કેરઉફ કાલુ જઈ રહાઈ૭ સિત૭૨૮ તાહરઈ રહિસ,૨૯
વયર વાદ સવિહુ નર વહિસ. ૨
૧ = ભુહિ. ૨r પાઈ ૩ BH1 વદતુ, corn વચન ૪ Bcpcrewis જાણે છઈ દેર, ૯ જાણે છઈ દેરુ પ = ૨૮૩, ૯ ર૯૦, , 2 ૨૯૯, ૪ ૨૮૭ * ૬ BcpEraj તેનું, ૯ તેલનઉ. ૭ BC રૂ૫ ૮ Br• on કાલુ, " કરીલ. ૯ BCNe વિકરાલુ ૧૦ cDrcry દેશી ૧૧ BCDGH મનિ ચમકિ8, 1 મનિ ચમિકિ8, 1 ચમકિઉ મનિ. ૧૨ pcorrdHIT ભૂપાલ ૧૩ નરપતિ. ૧૪ Braig રહઈ, cDE નઈ ૧૫ orm કિધુ, cpe કિધ ૧૬ Bre પ્રણાસ. ૧૭ Brear નૃપતિ, રાજાએ, D નિવૃત ૮ કે તુ કુણ નામુ, c gઝ સિઉં નામ, Dr તુ કુશ નામ, ન. નામુ, 6 તું કવિ કુણ નામુ, aij ¢ કુણ નામ. : GH ૨૮-, 11 ૯૫ ટcrroun] સ્વામી, D સામણિ ર૦ Bre 6, 1 ઉ. ૨ : ક૬, " કહયં, Gau કહીઉં ૨૨ cpril કલિકાલ. ર૩ : પ્રી, p– raj પ્રિય. ૨૪ : સુપુરૂષ, Dr સુપુસિ, સુપરિસ. on પરિ. ૫c રૂ. ૨૬ cpay કાલ ર૭ pcpH) રાવિસિ, વિસિ, રાસ, 6 રતાવિરા, 1 રાકવિ. ૨૮ cr સિન્ડ, સુતe, I ત. 2 c , T સિ, 5 રહે. ૩૦ : વાદ. ૩૧ ) સલા, સાદ • sc , it 6 કટ occup નિરવટિસ, ઓ ખા િન. 1 : નયિસ, 1 નિહ.
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૦૬
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ– ભાગ ૨ તાહરઈ વયરી જે અરિહંતુ,
મુઝ ભઈ લેસિપ તેઉ દિગંતુ મુગતિ તણી હુ ભજિસુ• વાટ,
વીર વિવેક વજાડિયું સાટ. ૩ પ્રવચન નગરી ધંધલેસ. ઉપસમજ સંબર ઊમૂલે, મુરડી મારિ૭ મુહતા ૮ વલી ૯
ન્યાનતલારહ” તેડિશ્નર તલી. ૮ તણિ વયણિ રાજા ગહગહિલ ભલરાઉઝભણી તે સંગ્રહિ9; જ બોલ્યુ ૫ ત તે સાચવઈ,
મોહસેન ૨૭ સગલ૯૨૮ માચથઈ. ૫ વયરી ૨૯ ઊપરિ મોટી દાઢ”, પંચ સાત પાડિયા ઊગાઢ પ્રવચન પુરી પાડીકલ, બાંધ્યા મુનિવર માહિકુમેલુક ૬
9 BCDEH qui? DEGIJ 24 H 3D H9, FIJ HX 8 B ભણઈ, તે નઈ. ૪ ભથિ, Es ભય, ૯૪ ભુ ઇ. ૫ લિસિઈ, a લેસ્થઈ, cru લેસિ ૬ ) તેય, તે. ૭ દિગ્ર, Drij દિગંત ૮ Bcx GHIJ Y BCFGH, IJ 66° 40 BCDEFGHIJ Allory. 99 BDrea વિવેક. ૧૨ BCDEFea] વજાવિરુ, 1 વજડિસ. ૧૩ ૦ પુરી ૧૪ BCEvenij ઉપશમ ૧૫ : ન મૂલેચુ, ઉનમૂલેસિ. ૧૬ : મુરુડી, Di] મરડી ૧૭ D ભાંજિન્સ. ૯ મારિસ ૧૮ ) મહિતા, મહુતા BH વલુ, cDeig વલઉં, વલ. ૨૦ BCDEGHજ્ઞાનતલારહ, 5 જ્ઞાનતલાઈ, 11 જ્ઞાનતલહર ૨૧ BCDEFears ત્રોડસ ૨૨ BE તલુ, cDEorg તલઉં, 5 તલ a riJ ગહિંગહિઉ ૨૪ ભલઉ રાઉત, ભલઉ રાઉ, BE ભલ રાઉg, scil ભલ રાઉત ર૫ BCDesig બોલિઉ, 5 બે ઉ, ક બોલિં. ર૬ : તે ત ત ર૭ BC1 એનુ ૨૮ BC સધળું, Dહા સઘલઉં, કે સગલ, 1 સાલું. ર૯ BCDaij વછરી ૩૦ 19 ડાઢ 31 BCDEFGHIJ HU 37 BE 4341, BDFGH 41341. 33 BCDEresin પ્રવચન નગરી ૩૪ ) પાડિક ૩૫ BEron વાધ્યા cs વાધિયા. D વાધિક ૩૬ BCppmeans કુમેલ
Page #135
--------------------------------------------------------------------------
________________
‘ત્રિભુવનદીપક પ્રબંધ
૧૦૭ અર્થ વહાવ્યા તીઈ જતી, સહજ ટાલી દીસઈ તે સતી ગૃહા ઘણા છડાવ્યા ઠાણું
વણિ જ માહિક કેલવઈ• વિનાણ. ૭ હૃતિન નિદ્રા પૂત્ર વષાણિ દેવ નઈ ગુરુ સારિસીપ તે કાણિક ન લહઈ જીવ અજીવ વિચાર,
વડઈ પરવિનવિલ મેહઈ ખારુ. ૨૮ સાહમ્મીર વછલર મુષિર ઈમ ભણઈ,
સગા ભગતિ ધામી અવગણુઈ, કતિ૨૮ કાજિ વેચઈ૯ સય સહસ્ત્ર ૩૯
દુથિત વીર બાલઈ વિરસ ૯ મહાક મતનઉ નહિ વીસાસુ, પુદ્ર મંત્ર ઉપરિ અભ્યાસ કુલ સ્ત્રી છોડી બાહિ૮િ રમાઈ, આવશ્યકની વાત ન ગમઈ. ૧૦ ૧ BE અર્થે ૨ = વહ્યવ્યાં, ૯ વહવ્યા ૩ Brea તીણ ૪ BCENears થતી, 0 વતી. પBCFreHD સત્વહ, કનામિઈ બોલાવઈ તે થતી ૬ BCDEFGHIJ 28. u DEAT de CDFGIJ Cass BF ohila, 90 BC કેવલવઈ, ક લ વિ. ૧૧ DEFIT વિનાણ ૧૨ BCERang ધુતિ, pc ઘુત. 23 BCDEFGHIJ Ille 98 BCEFG wil 24 BCFIJ ARHI, DEH સરસી, ૯ સિરસી ૧૬ ) વિર, Exi] વિચાર ૧૭ DE ચડઇ ૧૮ Bc Eress પર્વિ, પવિ. ૧૯ : નિવિ ર૦ BCDFGH મૂકઈ, 11 મુ કઈ ૨૧D કરણવાર, Heig ખાર, ૯ પારુ. ૨૨ BCDaru સાહસી, F સહમી ર૩ B વચ્છલ cEH વછલ DEવચ્છલ, ૯ વત્સલ ૨૪ BcpEcing મુખિ ૨૫ આ નવિ કર, BCE ભણઈ. ૨૬ BCEGaij ભક્તિ ધામી ર૭ ૯ સાહાંભી ૨૮ કિત્તિ, D કીરતી. ર૯ વેવઈ. ૩૦ BCDEFeg સહસ, ઇ સહસહસ. ૩૧ BCENearn હુસ્થિત, D દુસ્થતિ. ૩૨ BE દેખી. ૩૩ BCD ca]] મહામત્રનઉ, 1 મહામત્રનું ૩૪ BcDEReani નહી, ૩૫ curry વીસાસ, 5. વિસાસ ૩૬ BCDEFeers સુલ ૩૭ 3G અભ્યાસ ૩૮ cpFirs બાહરિ. ૨૯ ) ભઈ. ૪૦ BCD card આવશ્યકની.
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૦૮
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨
ભાષાસમતિ સુનાઠી દૃષ્ટિ, તપ ઉપસમજ એ વાહિયાપ પૂરિ;
ગમઇ શ્ર"ગાર', ન ગુરુ” ઉદેસ,
ચેાયણક દીધી!" આશુઇ રીસ†, ૧૧
ઘણુ પુરિખ૧૨ ઇમ૧૩ કલિયુગિ યા,
જે અન્યા
સ્ત્રીનઇ૧૪ લિપ થેાડાક સા મિલ્યા;
તણિ જિ૧૮ સુગતિ૧૯ જાતા રહ્યા”;
તે કે માહેર તણુઇ જાઈ બ્રહ્માર, ૧૨
૨૭ પરમેસર૨૪ જીન્હઇરસ્ તે ઈમરક કર એડી વીનવઇર
આ અહં સામીસ્યઉ૨૯ સંતાપુ”;
તુ" ઠાકુર તુર માઈક નઈ બ૫૩૫, ૧૩
૧ BEEJ ભાષા સમિતિ, D ભણુÛ સુમતિ ૨ BCFGHIJ સ, D તઉ. 2 D દુર ૪ BCDEFGF ઉપશમ. ૫ BCEFH વાહ્યાં, D& વાઢાં } BCE શ્રૃંગારુ. ૭ D નઇ ગુરુ, TM ગુરુ, ॰ સદ્ગુરુ નઉ ૮ BCE ઉપદેશ્રુ & DIY ચેઅણુ. ૧૦ ૮ દીધાં, ૬ દેતાં, ઇ દીધઇ. ૧૧ BCE રેસ, E રેસ. ૧૨ BCDEFGH પુષ, IJ પુરુષ. ૧૭ D માઁ, F ણુ ૧૪ E સ્ત્રી. ૧૫ BCDFGHIJ ખાલ, E ખાલક. ૧૬ BCHJ ચાઠુસ્યું, DE1 ગ્રેડઉ” સિરૂં”. ૧૭ BCDEFGHIJ ટહ્યાં ૧૮ BCDERIJ તિક્ષ્ણ, ઉ તર્તાણુ જે ૧૯ BCFH મુક્તિ, E મુતિ”, GI] મુક્તિ. ૨૦ BE ગ્રાહ્યા, CDHIJ પ્રથા, F ગ્રહિયા, ૯ ગ્રહા. ૨૧ B કે મેહÆ તે કંઇ મેહ, F –– મેહ, ૨૨ B CDEGEIJ જઈ રહ્યા, મેં જઈ રહિયા. ૨૩ BCDEFGHTJ આવ્યા. ૨૪ B પરમેસરુ ૨૫ ૯૦ કહની ૨૬ BGDEFHIJ તે જ પર્ણ ૨૭ B વિન્ધઇ, CEGHIJ મિન્હઈ, ૢ મહન, D નમાઁ.
૨૮ cGE અદ્ભુ. ૨૯ BEGHJ સ્વામી શિ", ૮ સામી ફિસિક, DF1 સામીસિક. ૩૦ DJ સ તાપ. ૩૧ EJ તુ ઠાકુર. ૩૨ DEIJ g ́, ૩૩ ૯ મા, IJ માથુ, ૩૪ BD નં. ૩૫ BGCH ખાપુ
Page #137
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ
સાધુ લેક પુક્કાઈ બારિ, તે અહે ભવ કતારહપ તાશિ ત૭ નાઈ કીધઈ૯મનિનાહ, મુગતિ જાઈવાકાનવિલાહ ૧૪
હિવ દેહાપ ચિત્તિ ચમકાઉ તિણિ૮ વચણિ, જપઈ જિણવરચંદ જગુરુ વિનવ્યહર' કલિ જુગ ૨ બલિહિર,
કિમ રે માહર નરિરપ ૧૫ તઈરવિવેક અખ્તર સાંભલી, પહિતી• પિલિહિં બૂવર, મોહ રાય દલ નિલણ, કહિ(૨) કાઈ વિલંબ. ૧૬ તૂપ સંજસિરિઝ પરિણિવા, મનિ૮ ઈ મેટી આસ
એ વાત જઈઝર વાકુડી, ત સુણિ લીલ વિલાસ. ૧૭ ૧ BCrosi] સાહુલી, 2 સ્વામિ, સાભલિ. ૨ 3D પિકારૂ, Der પકારઉં, પોકાર, ૯ પિકરઉં, 1 કારિઉ ૩ ) તું ઘરબારિ. ૪ce તું અહમ, DErg તુ અહ. ૫ BCGurj કંતાર, 9 સ સાર, ૪ ચક્રભાર.
BCDEFGHIJ Edif. U BGH NÔ, CEF , DS, IJ H6 BC નાય, DEGarg નાયક. ૯ BCEvenij મનિ કીધઉ, De મનિ કીધાં. ૧૦ B વહુ, nea વહુ, 2 બહું, Ern વહë, વહય ૧૧ BH મુક્તિd, cers મુક્તિ ૧૨ cp જાવા ૧૩ BCEyears કાઈ ન, D કાં નાવિ. ૧૪ BD લહુ, c લીં, EGલહÉ, Ya લહૂ ૧૫ BCEReani હિવ દુહા, , હવઈ હા. ૧૬ cre ચિત્ત. ૧૭ BEDang ચમક્કિ8, ચમકિG, R ચમકીય, ઉ ચમકિય, ૧૮ તિણ ૧૯ BCEF જિણવર ચ દુ = જિણિવર ચંદુ, ૨૦ DEein જગ ૨૧ BCDEFઉary જાડઈ ૨૨ Bcx કલિયુગ, 2 કલ જગહ, sears કલિ યુગહ ર૭ BCDExerry બલિ ૨૪ : મેહુ. ૨૫ BCse નરિંદુ. ૨૬ BCrea , DE તe, 11 તું. 20 BDEFGHIJ faald 26 BCDEFGHIJ SH REBCEFGHIJ સંભલી. ૩૦ BCDEFeH1 પડતી ૩૧ BCE પોલિઈ, હા, પિહિં. ૩૨ ૩ બિબ, craig બૂ બ, p૯ મુ બ ૩૩ Bcoz નિલણિ, દ નિદલ ૩૪ - કહિઈ (ર). ૩૫ D તુ, 5 તુઝ, 1 તુમ ૩૬ Eા સયમસિરિ, 1 સિરિ. ૩૭ 3Dtx પરિણવા, 1 ણવા. ૩૮ મનિષ્ઠ, ૩૯ ૯ આંસુ.૪૦ cc એ, D એહિ, ૪૧ ) વાતઉ. ૪૨ BCDERGx11 જ. ૪૯ BCE વડું, D વકુડઉ, વાકુડઉં, 5 વંકુષ્ઠ, ૯ વકાઉ, 11 વકઉ. ૪૪ ૪ નિસુણુ.
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૦
મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨ સૂરાં કુલિપતિ ઉપની, આપણિ સૂરી કન્ન સૂરાવર વિષ્ણુપ નવિ વરGS, એહ જિ તેહછ પયન. ૧૮ તે દેવ કુલિ દુલહી, વારઈ વયર વવા, અવર૪ કિસઉપ તિહ? તે નહી, વહઈ૭ ઈસ્ટ૮ પ્રમાદ. ૧૯ તિણિ પરણ૦ પગ મકલા, સુર સેવઈ મન સુદ્ધિ ન્યાનકારક નિરસ્તી કુરઈ, આવઈર" આ કઈ સુદ્ધિ. ૨૦ એહર કન્યા પરણ૮ કવાણુ કરઈ ન કેડિ કિલેસ, પુણ્યહીણી પામઈ નહીં, સાણીક ઠી સુવેસુરજ. ૨૧ તિહપ આગલિક તે અલઉ૭, પ્રગટિસુર૮ વીર ચરિત; તઉ૦ કન્યા પામિરુ૧ સહી, બીજી પંપતિ વત્ત. ૨૨
૧ BBDExcs કુલિ તે, ૯ કુલિ જે, 1] કુલ તે ૨ FC આપણુ. ૩ CE gal, E 1 Y BCDEFGHIJ HL. 4 DFGHIJ Carl BCDEFGHIJ 974. u ca, Gae. ( BCDEFGHIJ 4art E BCDEFGHIJ દેવહં ૧૦ Bણ કિહિં, C નઈ, કિલઈ, ૯ કિમ, 2 હ, 11 તિહુ ૧૧ BCE દુલહી, કલહીં, ૯ દુલહી ૧૨ BCEF= વઈર ૧૩ BCDEFerry વિવાદ ૧૪ icc અવરુ. ૧૫ BCoca કિસ, 15 કિસિ૩, ૪ કિ. ૧૬ BEH તેહ ભ૩, ceig તે ભs, D તેહ ભય, B તે ભય ૧૭ BCDGanj બીહઈ, L બીજઉ. ૧૮ 3 ઈક, D એક. ૧૯ તિણ ૨૦ BCER પરિણી. ૨૧ : પગકલા, 1 બે મેકલા. રર BCDE સુધિ, 5 શુદ્ધિ, 5 સિધિ, ૯ શુધિ, ર૩ BCDEFeaij જ્ઞાન કલા ર૪ ) હરઈ ૫ આણુઈ. ૨૬ BCEEFee સિધિ, 11 સિદ્ધિ ર૭ Dહ એ ૨૮ BCDEFears કારણિ ર૯ BCDz કવણ, ૯ કવણિ, 11 – ૩૦ BIJ કઈ ૩૧ DEC કલેસ, ૮ કલેસ, Firs કિલેસ ૩ર CXrry પુષ્ય હણા ૩૩ D સેલુણ ડ. ૩૪ p સેવ, En સુસ, સસ, 14 સવિસ ૩૫ BCDEGurj તેહ, તે af BGIJ 24331|a, CEFH 242 30 BCE 444€, D 2410146, GIJ અગલઉ BCEBig પ્રકટિસ, શre પ્રકટિસુ ૩૯ BCDEGR ચરિત્ર, Fij ચરિત, ૪૦ = તય રે ૪૧ BCEEGail પામિસિ ૪૨ BCDEReal ૫૫લ.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧
ત્રિભુવનદીપક પ્રબંધ
હિવ ચઉપહ' કુમર ભણઈ સામી અવધારિ,
આપણ સમાં આણિ તે નારિ, નામમgત હિયડઈ ધરી,
પ્રગટિસુર કઈ વીરહ ચરી. ૨૩
હિવ દૂપદ વાજ્યિડા દૂર અનેક, નારિ કર ઉવારણાએ; પરણસીઈ વીરજ વિવેક,૫
અજનક હુઆ ઉતાવલા ૮ એ. ૨૪ કહત ૧૯ જુનું વાવ વિકરાલ,
કહઈ સુપિલર હુતાસન ૨૩ ઝાલાજ ગિરિ ઉપાડ વિણ આધાર,
કહઈ૨૮ ચાલુ કરવત ધાર, ૨૫
૧ BCEFes હિત ચઉપઈ, હવઈ ચઉપર, ચઉ૫ઈ. ૨ : કુમ. a scareer સ્વામી. ૪ D અણાવિ ૫ 9 નામઈ, PF નામમત, E નામમાત્ર 11નામમંસુ. ૬ તુ, cs તુહમ, DEII તુમ્હ, ૯ તહમ, ૭ cxx હીયાઈ ૮ scoreing પ્રકટિસ ૯ D હવાઈ દુપદ, ઇ દુપદ. ૧૦ per વાછડાં. ૧૧ ) તુર અનેક ૧૨ BCE Bયારણ એ, Dreams ઉઝરણું એ 18 BCE પરિણીસિઈ, 9 પરિણીસિઈ, E પરિણિસ્થઈ, enry પરિણીસી ૧૪ B વીરુ ૧૫ pers વિવેક ૧૬ BCsGang સાજણ, D સજણ, p સાજણ ૧૭ 3D હુયા, c હકયા, 5 દૂઆ, FL દૂયા, કે હાઆ. ૧૮ DEE ઉતાવલા. ૧૯ B કહઅનુ, car કહત, કહુતe, પર કહે ઈ ત૭, ૯ કહતઉ, 15 કહિં તઉ. ૨૦ : દમું, c દસ, Devi દમ, 5 દમ, x દસ્. ૨૧ BCE કહઅ, p કહુતe, F કહઈ તહ, ૯ કહતઉ, 11 કહિં તઉ. ૨૨ BCE તપિલ, પીઉ, Ee પીય, " તપીય, 1 પિઉં. ૨૩ BCDyeani હુતાશન ૨૪ Bcpain જાલ ૨૫ 5 ઉપાડુ,
ઉપાઉ. ૨૬ DEFears વિણ, ર૭ = આધારુ ૨૮ BEH કહઅત, ce કહતઉ, D કહુત, E કહઈત, 1 કહિં તe ૨૯ BCDsGuru ચાલઉ,
ચાલિ.
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૧૨
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ-ભાગ ૨ ડિલિઈ પરદલ કરહુ નિષેધ, કહUતપ સાધુ શધાવેધુ, તહ૮ રાજા આવિયકુમારિ, સભા ભરી જિણવવણહારિ.૨૬ રાગ દ્વખરડઅડતા સીહ, બે આવ્યાજ તવ૫ અકલ અબીહ નષવર જિસ કુદાલાદ પાય,
ભય • કપાવઈ પુચ્છ' નિહાય. ૨૨ ૨૯ ઘબડ૧૭ ધૂણઈ કેસરખાલ, કલેક ચડ્યા ભયમાલ અટાલિ, તે બેઉ૭ મીલઈ૮ અગમ્યા,સમતા ગુણિ સાહી નઈ ઇમ્યા. ૨૭ અવિનર જઝાલ પીતા સાહિલી, સર્વવિરતિ વાચા હિલી, તે તિણિ લીધી મુખિ આપણુઈ,૮
બાપુ (૨) સહુ અઈ જણ ભણઈ ૨૮ ૧ ccક ડીલઈ, ૯ ડીલિં, 1 ડીલિય, ૨ 1 પદલ ૩ Bc કરુ, " કરે, 7 BC GAY, DEFGHIJ Cand. 4 BFH $$74d, CG $dd, DID કહe તઉ ૬ c સાધૂ, Dscn1 સાધઉ, 5 સધુ ૭ CDEGauj રાધાવૈધ (CF g. & BDIJ BY9190, CEH 241919V, FG 2499H 20 BC# જણિ, D જાણુ, Eતિહા, Tej જણ. ૧૧ Bcres mયણ હારિ, DEIn
અણહારિ. ૧૨ BCDEReani . ૧૩ BEGડરથરતા, can ડરઅરતા, D રયતા, 5 એ ડરતા, 1 ડર ડરતા ૧૪ Bcpen બેઉવ્યા, E= બિઉવ્યા, ti બે ઉઠવ્યા. ૧૫ 11 તઉ ૧૬ 3DGE નરવર, C નરવ, નરહર, 11 નખર. ૧૭ Drea જિસ્યા, જિસિયા ૧૮ કcea કાલા ૧૯ BCDEar ભુ ઈ "
હિ, ૯ ભુ. ૨૦ BCEHng પાઈ, ૯ પાઉ ૨૧ cDE= પુછ ર૨ Beneral નિહાઈ, નઈવાય. ૨૩ : ધૂવડ ૨૪ BCEFair કેસરવાલિ, D કેસરબાલિ, ૯ કેશર વાલિ, ૨૫ pip ચડિયાં ૨૬ BCEE ભઈ માલિ, D ભય માલિ, 8 ભવિ માલિ, ક ભુએ માલિ, જી ભુઈ માલિ ૨૭ screen) બેવઈ, 9 એવઈરી ર૮ Brain તિાણું,Deતીણ, 5 અગિઈ, અગમી ૨૯ Bar આગી ગયા, ce અંગી ગયા, ની ગમ્યા, 5 આગમ્યા,F અંગમી ગમ્યા. ૩૦ ગુણ ૩૧ સહીનઈ ૩૨ ) અગનિ, આગિ ૩૩ BEYE જાલ, D જલિ, cer જવાલ. ૩૪ પીયતા ૩૫ સોહેલી, કોહલી ૩૬ ) વાઆ ૩૭૬ દેહલી ૩૮ ૯ આપણિ. ૩૯ pir બાપ બાપ. ૪૦ BH જ સહુઈ, Craig જણ સદુઈ, p સહુઈ ઇમ, 5 જાણુ સદૂગઈ.
Page #141
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ?
૧૧૪ પચ મહાવ્રત પંચઈ મેરુ એ વાત નઉમકરિશું ફે? ભુજખલિ તાણ ઊપાડ્યઉદ ભારુ,
તપ કરિ ધીર ચલાવ્યઉ૧ ધારુ. ૨૯ બાવીસ પરીસહ ઉપસ૧૪ સેલ,
મોટા વયરી કઇ કલેલા સાહસ લગઇ૮ તે તીણ હા,
રાઉત પાઈક સવિ' ગ્રહણ્યા. ૩૦ જે સંસારિક અરજ થિરભ,
એહ૧૭ જિ મંડપુર એહર૮ જિ ભરવું, આઠ ચક્ર તે શષ્ટિ સાહાર
તેઅર સુભાશુભ કમ્પ૩૪ વિચારિ. ૩૧
૧ : પંચ મહાવ્રતુ. ૨ BDPair પાંચઈ મેરુ, E૯ પાંચઈ મેર, ૩ એ. ૪ cs / ૫ BEFair મરિસિ, c૯ મકરસિ, 2 મધરસિ ૬ DEH ફેર. 9 BCDEnary તીહ, ૯ તિહિં. ૮ BCEyear, ઉપાડિ૬, D ઉપાડઈ.
DEHIJ HIT 20 BCDEFGHIJ 8290.11 94 BCDGHIJ Wde, E ચાલ્યઉં, 5 ચાલિસુ ૧૨ CDEarઘાર ૧૩ BCDERGarg બાવીસ ૧૪ ) ઉપસચ, ઉપસર્ગ, 11 ઉપસર્ગ', ૧૫ ) મહા. ૧૬ BCDFH વઈરી. ૧૭ BDLexi કોલ ૧૮ BCA લગ. ૧૯ BCE તીર્ણ, D તિણિ, ૯ તીર્ણિ ૨૦ cpEyes પાયક. ૨૧ ) સ, ૯ ૨૨ ) 23241 BCG 3 713, DEFHIJ 2412 RX BCGHJJ 78, DE જેય, જેઓ ૨૫ BE વિરદંભુ, cc વિરુદંભુ. ૨૬ Ba એહ. ૨૭ cDEnging મડ૫. ૨૮ : એ. ર૯ B૯ થંભુ, cDESH1 થંભ ૩૦ BEEGas જે સૃષ્ટિ, D સસિ રવિ, c સૃષ્ટિ. ૩૧ BCreari સંહાર, D સ ચારિ, ૪ સંહાર ૩૨ કે તે તઉ, creap તેલ, D તેય, દ તિય૩૩ ccperez શુભેશુભ, 15 શુભાશુભ ૩૪ cpfsearl કર્મ, ૨ ૮
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૧૪
મહાકવિ શ્રી થશેખરસુરિ- ભાગ ૨ હેઠી દષ્ટિ જીવનું ધ્યાનું, ઊરધમુક્તિપ ભણી સંધાનુ ' તત્ત્વકલા વીધી મન વાણિ૮ ઈણિપરિ રાધાવેધ વષાણિ. ૩૨ તે દેખી૨ ઉમાહી બાલ, તાસુ કંડિ ઘાલી વરમાલ, પીહરિ૧૭ પુહતી કન્યા વલી,
બેવાહી મનિ પૂગી રહી. ૩૩
હિવ ધવલ ઢાલ પહિલ૯રક શરિવર૪ થિરિ હવએ, એ
દીજઈ જણ જણ વડાં જુવજુવાએ ૮ લેયર લગg• વદ્ધાવિલ એ,
વિષ્ણુર તેડા સહુઈ૩૪ આવિરૂપ એ ૩૪
૧ ) ક્રિસિઈ ૨ C (જીવન, Deir જીવનઉ ૩ = ધ્યા, cDEGHI ધ્યાન ૪ ) ઊપરધ. ૫ ) સુગતિ. ૬ ) સ ધાની, sarg સંધાન ૭ ૮ મન વીધી, ૯ મનિ વિધિ. ૮ BCD Townબાણિ ૯ ૯ ઈણ ૧૦ 9 રાધાવેધુ ૧૧ Bre વખાણિ. ૧ર cproHI દેવી, 5 દેવી ૧૩ BCDEFari ઊમાહી. ૧૪ CE બાલા, 6 બાણ ૧૫ cp તાસ ૧૬ BcGing ઘલ્લઈ વરમાલ, 5 વર ઘલ્લઈ માલ ૧૭ : પિયહરિ. ૧૮ DEE પહુતી ૧૯ ચલી. ૨૦ BCEReal વેવાહિ, p વિવાહી ૨૧ peanu રૂલી ૨૨ હિવ ધઉલુ, cDEFair હિન ધઉલ, ૯ હિત ધુલ. ર૩ CBHIJ પહિલું, 1 પહિલ. ૨૪ 8 થિરવન, crea થિરવન, છે થિરમન, 2
અથિરવન, 10 થિરુવન. ૨૫ BCA થિરહયાએ, 9 વિરહુઆએ, II વિરદૂએ, વિરહાએ ૨૬ જણ ૨૭ scprFili બીડા, ૯ બીજ ૨૮ BCDF જયાંએ, Ec=in જજ આએ ર૯ BCDyears લઈ ૩૦ 3 લાગુ, c લગ, DEFIJ લગન, ca લગ્ન ૩૧ Benny વધાવિઉ એ, D વધાવીઈએ, 5 વધાવીય૩, ૬ વધાવીયે એ, ૯ વધાવિએઉ એ ૩૨ ) તેણિ, Peru વિણ. ૩૩ ૯ તેડવા. ૩૪ 3 સહયd, D સહુ, ૪ સદુબઈ, ૯ સદુ, 1 સદુઈ ૩૫ ૪ આવીયઉ એ, = આવીય એ.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૫
ત્રિભુવનદીપક પ્રબંધ?
પ્રવચન પુરી વધાવણાએ, સાવ ભાજઈ જૂના રૂસણુએ, ગેલિહિક ગાવઈ ગેરડીએ પકવાનઈકે ભરીપ ઉરડીએ.૩૫
વયથી તેવડ તેવડીએ, જઈ૮ પાપડ સાલેવડ વડીએ, -વરિઘરિફૂલકેફેરિયએ વરવયર અમીય સુનિતુ સુરએ, ૩૬
કીજઈ મંડપ મેકલાએ, મલ્ટીપ જઈ ચાઉરિચાકલા છએ. વર૯ સિંગારિઉ રથિ ચડઈએ, ૨૧
વદિવાર રવિ અબરફ ઘડહડર એ.ર૫ ૩૭ ૧BCDGE પુરી, પુરિય. ૨ BCDEEGarg વધામણુએ ૩ BCDress ગેલિહિં ગાઈ 1 ગેલિહિં ૪sc પકવાન, પકવાનિહિં, ક પકવાનિઈ, ex11 પકવાને ૫ECTE ભરિયઈ,3 ભરીયઉં, 1 ભરિઈ ૬ : ઉરડિએ, ૯ ઉરડીઈએ, 15 ઓરડીએ ૭ BC Garg બઈઠી, 5 બઈઠીય, Fબઈઠા ૮ BCDFGH દિઈ, = દીદ, દિ. ૯વડ સાલે, " સાલ, ૯ સાલવડ. ૧૦ ca ઘરિ ઘરિ ફૂલ ઈકે, D ઘરિ (૨) ફિલિકે, 3 ઘરિ (૨) ફુલહકે, ૯ ઘરિ ઘરિ ફલિહકે, 3 ફૂલ કે ૧૧ BCDEFair ફિરઈએ, ફિરએ ૧૨BER વરુ વયણિ, CEI વર વયણિ, ૯ વરુ વયણિ. ૧૩૩ અમીરસુ, અમીય રસ, અમઆ રસ, ૯ અમીરસિ, si] અમીરસ ૧૪ 3 શૂરએ, cDERGanj ઝરઈએ ૧૫ BDpe મેલીઈ, cal મેલીયઈ, મેહાવીયઈ, 1 મલાઈ ૧૬pr વાઉરિ ૧૭ Bc વાકલાએ, D વાલાએ, ચાકુલા, 1 વાકલા. ૧૮ BCDEFear, આ પ્રતિમા એક લીટી વધુ મળે છે :
ગુરવિસજન જિમાહિઈએ, પરિ સાદ અવા (મા)રી પાડિઈએ તેમાં આ પ્રમાણે પાઠાંતરે મળે છે; ગુરવિ – ગઉરવિ, જિમીડિઈ – જિમાડીએજિમાડિયાએ, પુરિસાદ– પુરિસાદુ, અવારી – આવારી, પાડિઈએ – પાડીય-ઈએ -પડિયએ ૧૯ 3 કર, ૯ વરુ ર૦ BCsex ગારિઉ, D સિણસારી, E ચગારીયઉં, 1 ગારિઉ ૨૧ B ચડએ, c ચએ, D ચડાવિઈએ, ૯ ચડિઉ રર DEEા વાજિત્ર, 5 વાજિંત્ર, વાજિત્રિ, 1 વાજિત્રિ. ૨૩ રવિ અબરુ, અબર રવિ. ૨૪ craj ઘડહાઈએ, si] ઘડહડઈ, ૯ ઘડહડીએ. ૨૫ BCDEFering આ પ્રમાં એક લીટી મળે છે :
લાડણ જેવા જગ મિલઈએ, સિરિઝ ચમર પાસઈએ ” આમાં આ પ્રમાણેના પાઠાતરો મળે છે જોવા-જોઈવા-જેવાવી, જગ – જગુ, મિલઈએમિલિ એG, છત્ર- છત્રુ, પાસઈ - પાણિહિં, હલઈએ- લિએ
Page #144
--------------------------------------------------------------------------
________________
-
૧૧૬
મહાકવિ શ્રી યશેખરસ રિ-ભાગ ૨ સંજસિરિ જગ હિલીએ,
પ્રિય પેખીય ગુણનિધિ ગહગહીએ, પહુતઉ મંડપ સાસુરઈએ,૮ વર બઈઠઉ પ્રવચન માહરએ. ૩૮ કર" મેલાવઉ બિહુ કરશે,
ગુરુ જોઈસીઝ સમઉ સુ ઊચરઇએ, પાવક પ્રતિમા પાપલીએ,
દિઈ૮ બે પ્રદક્ષિણ” મનિર રેલીએ ૨ ૩ લાડણ લાડી લહુઅડાએ જ બેઉ રૂપ નિરુપમ રૂવડાએ દિવસ ઘણું ઉમાણિયાએ, ૨૮
આ દિયર વિહસીય બિહુ હિયાએ. ૪૦ ૧ ts સંયમસિરિ, 1 સંયમસિરી. ૨૪ જગિ, ક જગુ. ૩ Bco ફૂલહીએ» વલહીએ, આ દુલહીએ, ૫ દુલહીએ, 11 દુહલી( લહી) એ ૪ Ben પ્રિઉ, c પ્રિય, પ્રીય. ૫ Bry પેલી, દેખી, D દેવી, x ૫ખીય, a પષ ૬ પહુતુB, C પુહઉ, Gij હતઉ. ૭ BCDSearn મહીપ ૮ 3 સાસરએ, D સાસરઈએ, = સાસર. ૯ BDaij માહરઈએ, c. માહરએ, માઈહઈએ, 5 માહરઈ, ૯ માહરિએ ૧૦ = હાથ ૧૧ cpEye બિહું, 8 બહુ, 1 બિઠું, 15 બિહઉં ૧૨ BCDEXHIT કરઈએ, ૯ કરિઉએ. ૧૩ ગુર. ૧૪ Bcppears જેસી, 9 જેસીય ૧૫ : સુ
ચ્ચરએ, c સુચરઈએ, D સચિરઈએ, x સુચિરઈએ, કે ઉરચરઈએ, ક સુઉચ્ચરિએ, = સુચ્ચાઈએ, 11 સચિરઈએ ૧૬ – ૧૭ pr પાછલીએ. ૧૮ BCDEnga દિઈ, દિ. ૧૯ - બેય ૨૦ car પ્રદખિણ, F 36 39 BDEFIJ HA RP BDGHIJ 36137 23 BCDFGHIJ. લાડણ લાડી, 8 લાડીય લાડણ. ૨૪ BDS લહુડાંએ, Crij લદ્યડાંએ હર લહૂડાએ. ૨૫ BC19 બે, D બિ, ક બે, 1 . ૨૬ BCE રુપિ, 0 રૂપિહિં નિરુપમ, ર નિરુપમ, 11 નિરુપમ રૂપિ ૨૭ BCE હાંએ, DE રુયડાંએ, ૯ અડાએ, 1 રૂઅડાંએ. ૨૮ Fિ ઊમાહીયાએ. ૨૮ BgtJ" આણ દિહિં, core 1 આણ દિ. ૩૦ = વિહિસ્યાં, cDon વિહસ્યા,
વિહસીયા, 11 વિહસિયા ૩૧ B બિહુ હિયડાએ, D હિયડાઓ, 2 તેહ હીયાએ, બિહૂ હીયાએ, 19 બિહઉં હિયાંએ.
Page #145
--------------------------------------------------------------------------
________________
૯ ત્રિભુવનદીપક પ્રબંધ માત્ર ઉચ્છવર ભલઉ કાઉએ,જણ જોઈ કઉતિગપ ઘરિ ગયાએ એહ ચિહુ મ દેખિ એ,
મનરંગિહિદ બલઈ સહુ ઇસઉએ. ૪૧
હિવ ચીપહીર પરણ્યા પૂહિક પ્રગદિપ પ્રાણ,
વીર વિવેકિહિછ દિન ૮ પાયાણુ૧૯ સુકૃત કથા તલવાજીલેરિ ? પરદલ પાકિર મેટ ફેરિયર અસિ વર ઝમકાવઈરજ દલપ સમહાવઈ,
સમતિ રછ કંત૭૨૮ આવ૨૯ આવઈ,
- હિવ દુપદ દીધી કટકબંધ અરિહંતિ, સૂરા મહુવડિ૪ માન૫ લહતિ જa
૧ BCDPearl માવી, માવત્રિ. ૨ cpx ઉછવ,૦ઉત્સવ.૩pany કિયા એ, CD૯ કીયાએ, E અતિ કીયાએ, * ભલ કીયાએ ૪ EF જોઈય ૫ BE ક8તિગુ ૬ BCDRHIT Uહ, ૯ ઈહાં ૭ BR વિહુ, cDEFan વિછો. ૮ ' Bcer દેખસિë, pearl દેષિસિë ૯ BCણ મનર ગિઈ, હા, મનર નિં.
૧૦ ) સહુ. ૧૧ Bc ઇસ્યુએ, Deir ઈસિëએ, E= ઇસ્યઉએ, ૯ ઇસિએ ૧૨ BC1TH હિત ચઉપઈ, p હવઈ ચઉપઈ, અથ ચઉપઈ, g ચઉપઈ. ૧૩ Bcoz પરિણ્યા. ૧૪ cc પૂર્દિ. ૧૫ BCai] પ્રકટG, DE પ્રગટી, ge પ્રગટિઉ ૧૬ cpEFes પ્રાણ ૧૭ BCxx વિકિd, D વિવેકહ, Gir વિકિ ૧૮ BCRI] દિનનું, દિધ, 1 દિદ્ધ. ૧૯ BY પિયાણુ, ce પીયાણુ, Dj પિયાણુ, Fપીયાણુ, cપીઆણુ. ૨૦ BCDEnergy તવ. ૨૧ DE ભિરિ રર BE પડિસિઈ, cક પાસિ, 2 ડિસઈ, : પડિસ્પ, હiા પડિસિ. ૨૩ D કિરિ. ૨૪ 9c DEFears ઝબકાવઈ ૨૫ BCDsyenii દલ. ૨૬ ) સાહઆવઈ ર૭ BCDseing સુમતિ ૨૮ 8 કે તુ તુ, ca કેતુs, D કતુ, ૯ ક થઉ ૨૯ og આવઈ ૩૦ BCDERGaij– ૩૧ BC કટક બંધુ, એક કટક અધ, કટિક બંધુ, ૯ કટિક બધિ, વ્ર કટક બંધુ, 11 કટકટંધ ૩૨ DE અરિહત = સદા ૩૪ BDcRIJ મુહવડિ, 3 સુહવડિ. ૩૫ Brea માનુ. ૩૬ BCDGanj લહતિ
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૧૮
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ ઘર અભિગ્રહ ફારકર ફિર, જોગ અંગ ગયર" ગુડિ ધરાઈ, સુભાભાવ ઊઠહિ અસવાર, રથ સહસ્સ સીલિંગ અઢાર. ૪૪ ચહુ મહાધરિ ચંપી ધરણિ,
ક્ષમા નમણિ ચાષી વૃતિ ધરણિ; બોલાવી તહિ જ રહિપ ભલઈ,
કટકિ જાઈ9 આવઉ૮ જે તલઈ, ૪૫ કેઈલ મૂકઈ• મિરર વિચાર ૨૨
સુયુતર ભટ કરયર કથવારુપ તે પભણુઈ હઉ રહીયર નરહ, ૮
તલ ધૃતિ ઈરલ તુમ્હ સાથિઇ વહુ પગબંધણુ તે બંધણ તે બીજ નારિ,
અમહ૪ સૂઝત ૫ ન હેસ્થઈ૩૪ હારિ. ૪૬
૧૯ ઘેરુ૨ કપાયક, ફારુક. ૩ર ફરઈ. ૪ BCEyearગ.૫ BCEysip ગયવર, ગવરુ ૬ Bશુભ ભાવ, cenશભાભાવ, D શુભા જાવ, લ શુભ ભાવ8, 1 શુભાભાવ. ૭ BCDEyears ઉઠઈ. ૮ BCDEEGarg સહસ્ત્ર ૯ ) સીલાંગ, શીલ ગ. ૧૦ કceip ચિહુ, Dep ચિહુ, = ચિહુઉ ૧૧BCDEEGBig ચાંપી. ૧૨ BCDeAir ચરાણ, 5 ચલણિ. ૧૩ BCDETGujએલિમ ૧૪ Brity તહિ, cતહિમ, નઈ, ક તુહિમે. ૧૫ BC રહિm, રહિયે, રહિ8, 11 રહિયા ૧૬ ) ભલ્યઈ ૧૭ BCDEReani જઈ. ૧૮ = આવર્ય ૧૯ BCFGHIJ (3 4. DE 83 4.20 DGIJU. 29 CDEGIJ (421 22 BDE
વિચાર, વિચા. ર૩) શુશ્રુત ૨૪૨ ભટુ કરd, clery Hદ કરઈ, pB 'ભટ કરઈ, ભાટ કરઈ ૨૫ CER કઈવાર, Darp કયવાર, લકવારુ ૨૬ BE'rain અહિ, અહિમ, 2 તુહિ , અહમે ર૭ Bcounj રહિય,DF રહીય.
હાય.૨૮ DEGujનરહë, ન રહે, =ન રદ્દ ર૯ Dicજ8, #તિ જઈ ૩૦ Baig તહ, cક તહમ. ૩૧ ૯aj સાથિં. ૩ર DErn વહઉ, we વહૂ ૩ BCH YA 3X CG 2467 24 BCDEFGHIJ 33 | 3 BCHIJ &ludy DF હોઈ, 2 હેરિાઈ, ૯ આવઈ.
Page #147
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રખધ
"
ઈમ ખેલ'તી લીધી સાથિ,
સુપર હથિયાર ધરઈંજ તેપ હાથિ,
જિમ એ તિમ સવિ ચાલ્યા' વીર,
ઘણિળ તણી સતિ નિષ્ક્રીય, ૪
સઇષ્ટ હથિદેવિ॰ વધા૯િ૧૧ તિલકુ, ૧૨
13
વીસુ ચાલ્યઉજ લેઇ કટકુ ૧૫
ત્ર ત્રહ ત્તિ ત્ર્ય બક ૧૭
'
અપાર,
ઢમ ઢમતિ ઢક્કા અનિવાર, ૧૯
૪
રમેશે એ વજ્જઈહિર- મ’ગલ સ`ખ,
તિગિ॰૧ (૨) કાહલ૨૨ કઈ અસ'મ;૨૭
ભિરિ૪ (૨) ભઇષ શુદ્ધિીક સેર,
ચાલઈ દલ સર્વિ૮ (પહુલઇરલ ફેરિય॰ ૪૯
:
૧ BEE બાલતી તિ, C1J ખેલતી તિણિ, D ખેલાવી તિ, ૯ મેલતી તે. ૨ ૪ તપુ ૩ BDEF હથીયાર. ૪ D ધરિયાં ૫ણ તેહ. હું ૮ ચલ્યા, D ચાલ, 11 ચાલિયા ૭ ૩ ધરણી. ૮ BCDERE હું, GJ હઉં. ૯ સય. ૧૦ ૪ હત્યિ દેવ, 11 હથિ દેવી. ૧૧ ૩ વિધાર્ધારક, દ વધારય, TM વધારિ, 1] વધાર૪, ૧૨ D૰ા તિલક, ૪ તિલ ૧૩ BCE વીરુડ્યુ, ” વીરસ. ૧૪ BCDFGHIJ ચાલિઉ. ૧૫ CDGIJ *ટક ૧૬ = ત્રહ ત્રહ ત્ર તિ ૧૭ BCDEFGHIJ 'બક ૧૮ B ઢા ૧૯ ૬ નિવાર. ૨૦ BCEFGHIT વૈજ્જઈ મંગલ સંખ, D વજ્જ! સ`ખ. ૨૧ ૦ તિગ (૨) ૨૨ D કાલä. ૨૩ ૯ અશ ખ. ૨૪ BCGHIJ રિરિ, D રિર, ભરર ૨૫ BHIJ ભરઇ, ૮ ભિરક્કરU, DE ભર”, હું ભરુ‰. ૨૬Æ ગૃહરી, 13 ગૃહિરી. ૨૭ ૩ વાૠઇ ૨૮ દ સર્દૂ ર B પુહુલેસે, C# પિઠ્ઠલે, 1 પિદ્મલે, Ex પિલ', ૰ પુહલ', ૩ પહુલે ૩૦ BCDFCHIJ સેરિ.
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૧૦
મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨
ગામ ગામિ આવઇ ભેટણા, માન દાન તિહર દીજઈ ઘણા; પહિર લેાકÝ સેનઇપ ચીર, લાઈક મ ડરિયા અમ્હારી ધીર. ૫૦ નાન્હા લેાક ન કાઇ કહું ૧૦ માહ ઊરિઆ ખાંડ,૧૧ અહુક ઈમ ખેલતઉસ ગયઉ૧૪ સેજિ, ૧૫
૧૨
માહ નઈ નગરિક વિખૂટી ૧૭ વૃજિ. ૧૮ ૫૧, ચર્૧૯ મુખિ જાણી અરિ- દલ ચાંપ, માહ ફાકાર૨૧ કરઈ જિમ સા૫.૨૨ ચાલિ૯૨૭ માહશય૪ સામુહી,૨૫
સક્ષા” નહી. પર
તણુક, પ
RE હયગય સાહણુ
પહિલ‘૨૮ સન્નુિપુર વારિ ઘણુ૩,૩૧ ભણ્યકર ન માનૐિ મહેતા રાયની આકૃતિ કુણુહિછ ન માનિ,
ક્રિમ ગયુવ૮ સાહીજઇ
કાનિ, ૫૩
૧ BCEFGHI] ગામગામ, D ગામ ૨ BCDHI] તીહ, F ~~. ૩. X પિઠુર, CH પહરઉં. ૪ BC લેાકુ પBCDFGHIJ સાનાં નષ્ટ, ૠ સુવન નઇ હું BCEFGHIJ કોઈ‚ D કુણુઉ ૭ BCEGEIJ ડરૐ, D ધરિસિ૭; ૪ રસિઉ. ૮ ૯ હૅન્ મારી ધીર, D ધીર, TM માહરી ધારિ‚ & B લાન્હા ૧૦ BHA ૢ, I] કહે ૧૧ BCEH આ ખાંડું, D આ ખાંડ, F એખાડ, ૯ અાિંડ, 1] આષાંડું ૧૨ BEX વહુ, DGIJ વર્ષઉં, TM વર્ષ ૧૩ CF૯ મેલતુ, TM ખાલઉ ૧૪ BCEIJ તે ગંઉ, D તિગિ‚ રૂ તે ગિ, ૯ તે ગિયઉ ૧૫BHIJ સેØજિ, C સેત્રજિ, DEF સેતુજિ ૧૬ ૪ મેાહનઈ ગિરિ, 13 મેાહ નગર. ૧૭ DFG વછૂટી, 1] ચિઝૂરી ૧૮ × ધૃજ. ૧૯ D વર સુખિ, દ ચરમુખ, = ~~~ ૨૦ K —, IJ અરી ૨૧૦ ફેકાર, E પુકારÉ, Fફાર, ૯ પેાકાર, E — ૨૨ EG સોપુ ૨૩ B સ્થાપત્યઉ, K ચાલ્ય, H —. BCKETJ મેહરાઉ, D મેહરાહઉ, A ~ ૨૫BCDEF સામહીં, ૯ સાહમહી, H —, IJ સાંમહા. ૨૬ F સાહણિ, H~ ૨૭ BCDFGI] સ`ખ્યો, H —. ૨૮ DGII પહિલ૩, ૪ પાહિલુ ર¢BG સુણિસ, D અસુણિસ, ૪ સઉણું, ૮ સઽણિ, 11 સહણિ ૩૦ 11 નિવારિક ૩૧BCE વહુ, ધણુ ઉં, ધણુ, ૩૨ દભણ્યું, Da ભણિઉ, મેં ભણિ ૩૩ D માનિઉ ૩૪ BDGFI] મુર્હતા = મુહુતા, - મહુ’તા. ૩૫ BCE તણું, TM તય'. ૩૬ ૮ કૃત ૩૭૬ કુણુ હીન, CDF કુહિ નઇ. ૩૮ BEGH ગયવ & BH સાહીયઈ, CDFIJ સાહીઇ, E સાહયિત્ર
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૧
દ્વત્રિભુવનદીપક પ્રબંધ? દલ ચાલ સાયર ઝલહલઈ
મણિપ લઇ ગિરિ લટ લઇ ત્રિનિભુવન તસુ ભય ખલભલઈ,
રાય રાણે સવિ આવી મિલઈ. ૫૪ ખેહ૯ કટક ની ઝપાઈ° સૂર૧
ષિણિી (૨) વાધઈ જિમ નઈ પૂરિજ ચાલઈ૫ કટકિ તવારહ૧૭ કહિઉ,૮
જલ દક્ષણદિસિ આવી હિe.૨૨ પપ બિહુ દલિ૪ દિખપ મેલાવ હુવઉ ૨૭
ભડ સૂઝેવા માગઈ૨૮ વર૯ જિમ... (૨) પરદલ દેખઈ ફાર,
તિમ (૨) ઝબકઈ કરઈ ગાર.૩૨ ૫૬
૧BC== દલિ. ૨ BCEeani ચાલે, 5 ચાલો, ૧ ચાલિઈ. D સયર ૪ BEIJ ઝલઝ થઈ, cક છલ છaઈ. ૫scoreni, મેઈણિ 8 મિણિ ૬ ) ત્રિણિ, કતિનિ, લૉણિ. ૭ BC= ભુયણ તણું, D ભુઅણુ તસ, ભૂયણ ત, ૯ અણુ તસુ ૮ Braig ભઈ, c @ઈ, ઉ ભુય. ૯ BCRE કટકતિ ખેહ, D કટકની ખેહઈ,કટકિતિ ખેહઈ, કટક ખેહને, કરકતિ ખેહઈ ૧૦ BCDEEnj ઝાંપઈ, we ઝાંપિઉ.૧૧Bસૂર, 19 સુર ૧૨ BCDEFeap ક્ષણિ ક્ષણિ. ૧૩ ૯થમ. ૧૪૨૩, ૯ પૂરિ ૧૫૬ ચાલિઈ. ૧૬ DPG કટક, ૧૭D તલારઈ, = તલાર. ૧૮ x કહ્યું, 5 કહિં ૧૯ 8 લુ. ૨૦ BHદખિણુ, coriદક્ષિણ, 5 દખિણિ =દિક્ષિણિ ૨૧૦ આવિઉ રરર, રહિં, ર૩ BCEFબિછું,
બેહુ, 1 બિહઉં ૨૪ Bcc near દલ. ૨૫ BCEReani દષ્ટિ ૨૬
મેલાવું, ૯ મેલાવ. ર૭ ૩ હયઉ, carry દુe, D હુઉ, G હાઉ, H હિયઉ. ૨૮ માગન. ૨૯ BCE Lયઉં, D દુઉં, Evil દઉ, ૯ ઉ. ૩૦ 9 જેમ (૨), ૩૧ DEnesi દેષઈ. ૩ર BDEFears ઝબક, ૮ ઝમ. -૩e : જઝાર, ચૂંઝારુ
Page #150
--------------------------------------------------------------------------
________________
પરર
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ-ભાગ ૨. કટક કહઈ વિવેક સુગ, આપણા તહy આવ્યું પછ હિવ જીપીસ્થઈ૮ તુમ્હારઈ હાથિ,
ચરિ ભડ ભિરડઉ સાહી બાધિ૧ ૫૭ માહર મેઉ મનિ આણઉY ઈશું, સાહસ ઘણી ન સીઝ કિઈ રાખે ભાજઉ૧૭ પ૮ પ્રહારિ, ૧૯
સુખિ ઊઘાડઉ સહર બારુ.૨ ૫૮ તુહિક જાણુઉરજ નિજપ પ્રસિદ્ધિ પ્રમાણ,
એ૯૨૮ પવાડઉ મેર સમાણુ વીર ખેતુ આવઉ સેજિક
બિંદુક ભવિજ ભલઉ ઈહનું ઝુઝ ૫૯ ૧ BDr કટક કહઈ, ces1 ટકીં કહેઇકટક કવિ, 5 કટકાંઈ. ૨DEGT વિવેક. ૩ B સમર્થ, CER સગવું, pil સગવ, સુગર્વ, સુગવી. ૪Bઆ આપણઈ, E આપણુઈ તાં, આપણુપ એ, ૯ આપણુઈ, cDail આ આપણેઈ. ૫ Bતીવા, cpEcity તાં, 1–. ૬ BCDsGang આવિë, 5 આવિ ૭ Bc ૫વું, ET ૫વું. ૮ BY પિસિઈ, cs જીપીસિઈ, 2 જીપીઇ, 5 જીપીસઈ, જીપસિë, 11 જીપીસિ. ૯ BCE હારઈ, 11 તુમ્હારે. ૧૦ 2 મિડિG, Fભિર, a ભરડ, 15 ભિડ૯ ૧૧ BCDreamy બાથિ ૧૨ 3 મોહ ૧૩ B મણિ, D ઇમ મનિ ૧૪ BCE ગાઉ ઇસ્યુ , D માણિસિë, E માણુઉ ઇસ્યઉ, Fમાણુઉ અસિં, હા માણુઉ ઈસિઉં. ૧૫ Ben કિરૂં, pujy કિસિë, કિસિ. ૧૩ BCDETAI] રાષે. ૧૭ B ભાજપ, cs ભાજઈ ૧૮ BCFGAJI 24.532 9€ BDEHIJ 2017, C311817 RO BCDEFGHIJ 6438. ૨૧ Dri સર્ગહ, ET સ્વગૃહ, ૯ સ્વર્ગ ર૨ Bcorrosir બાર. ૨૩ Brain તહિ, cc હિમ, તુમ્હ ૨૮ BcRHજેયg, pજેઅ તા, sexy જોઉં ૨૫ - નિજિ, p– ૨૬ BCEH પ્રસિધિ, DE પ્રસિધ, સિધિ રાક SCEGE પ્રમાણ ૨૮ cહના ગુણ છઈ, 5 એ પવાડઉં, = એક પવાડુ ર૯ cr મેરુ સમાણ, CEFoil મેરુ સમાણ, મેરુ સમાન ૩૦ 9 ક્ષેત્રુ, DE ક્ષેત્ર, very ખેત્ર, પેરુ, c ખેત્રુ ૩૧BE કહિયd, cકહિય, DEFI] કહી, ૯ કહિઈ ૩૨ 3 સેજુ, c સેન્રજ, Teen સેતુજ, સેન્ટ્રy. ૩૩ બેહુ, 15 બિહંઉ ૩૪ ) ભવ, ૩૫ ભલું, 2 તણુઉં, " ભલય ૩૬ BCE ઈહ, DHF ઈહાનુ, cry ઈહા નઉ૩૭ BR ” ઝુ.
Page #151
--------------------------------------------------------------------------
________________
ભુવનદીપક પ્રબંધ
૧૩, પરદલ મિડતા જે ભાજસી,
, તિણિઈ અરિહંતુ દેવ લાજસી રિષભદેવ૮ દિઠ મનિ ઉલષG," આપશુપાંતે પૂઠી રખG. ૬૦ કહઉ કુણઈ૪ કિસઉપ પરિવાર,
કણબઈ હાથિ કિસ્યુ ૮ હથિયાર તે લઈ કાઈ• નથી મણ, સવરષ વાછઈ જઈ આપણુ. ૬૧
હિવ ધવલ ઢાલ ભણઈ કુમર ચડઉ તાત સુણ વાત,
અહરક છઈ ઉલગ્ન ૨૮ અતિઘણાએ ભરત સગરાદિક ઘણુ અવરાત, ચકાર ચાકરી અહમલ કરઈએ. દર
૧ Bcapcir પરદલિ. ૨ BCDsein ભિડતઉ, કડિતઈ. ૩ Bcx ભાજિસિષ્ઠ, D= ભાજસિં, ભાજસઈ, ૯ ભાજસિ, 10 ભાજિસિ. ૪ Bcpres તીર્ણ, તીણ ૫ Devi અરિહંત, 7 અરિહ ત૭, ૬ BCEGE દેઉ, ૭ scpH લોજિસિઈ, E લાછસિઈ, લાજિસઈ, ૯ લાજસિ, 9 લોજિસિ. ૮ BE ઋષભુ દેવુ, cer11 અક્ષભદેવ, D ઋષિદેવ, E અષભદેઉ. ૯ BCEXIIદઢમનિ, DG મનિ દ્રઢઉ. ૧૦ BCE૯ ઉલખઉ, ઉલઈ, E ઉલઉ, a ઉલ્લખ8, 19 એષિઉ. ૧૧ BE આપણનઈ. ૧૨ કે રખતુ, DEG , PH ર. ૧૩ BCDFH ક. ૧૪ BCDER કઉણ નઈ ૧૫ DEFIT કિસિઉ ૧૬ BCET પરિવાર, ૧૭ કુણહિ. ૧૮ BCDring કિસિ ,
કિ, ક કિસિ. ૧૯ BCE હથીયારુ, 11 હથિઆર. ૨૦ BCDEFair કઈ, ૯ કહિ. ૨૧ BCEeing નથી ર૨ BCarn સખરખ, D સષરષ, = સધરમ, ૯ સખર. ૨૩ B હિત ધઉલુ, D હવઈ ધઉલ, Crain હિર ઘઉલ, 5 હિત ધવલ, 5 હિલ ચઉપઈ. ૨૪ Bc કુમ, -. ૨૫ BCDFGarg વડઉં, – ૨૬ ૯ અહમ, – ૨૭ B અ , Creing અછ, દ– ૨૮ એલમ્ ૨૦ cc અહમ.
Page #152
--------------------------------------------------------------------------
________________
નિકલ
જહાવાયા
૧૨૪
મહાકવિ શ્રી જયશેખરસૂરિ– ભાગ ૨ અ૭ રઇ કેસવર બંધુ, તે સવિ સેવદેવ સુહાવયા કડપ મુહનમિસ ગુજઈ નિવલ નેહ સમાગયા, ભણુઈ ઉપસરાઉ દમદત્ત• ભાડુ ચીલાતી પુસ્તક અબ્દજ કર ઉલગ કૃગિક દિઢપ્રહાર નિરુત્તઉ૮ ૬૩ વિનઉ ભઈ ભડ૯ મેધકુમાર,
અહ દલપર ગાયમ૨૩ ગુણ ૨૪ નિલઉ૫૨૬ આગલ૯૨૭ સરલ૮ સંતોષ૯ બરવઇ,
આ નરવઈર નાદ; અયમુત્તરાયહ૩૪ પુતપ અહ૪ દલિ રાહિલ રાઉ દાયણે
અ
૧ અહમ. ૨ ૯ કેશવ ૩ = બે ધ ૪ : સુહા ૫ BCS1 કરકંકુ, D કરકે, દ– Ne કરકંડ ૬ == મુહુ. ૭apers નગઇ, cc નઝઈ, - નિઝય. ૮ Bcpwearનવલ, ૯ B ઉપશમુ, cbear1 ઉપશમ, E—૧૦ BY દમg, p મનદહ, ceJા દમદેતુ, E – ૧૧ D ભડ, - 5 ભૂડ ૧૨ BCDFGran] ચિલાઈ ૧૩ = પુત્ર તું, D પૂત્ર તૂધ, ૧૪ ce અહમ, –. ૧૫ ઉલગૂ, 57, 15 એલગૂ. ૧૬ – ૪ કુર ગÚય, 11 કુરગ શૂરગ. ૧૭ BDFears દઢ પ્રહારિ, ૮ દઢ પ્રહાર, E- ૧૮ E-, 15 નિરાએ ૧૯ BCEH ભડુ, -. ૨૦ BE મેહ કુમાર, cક મેહુ કુમાર, pig મેહ કુમાર, – ૯ મેહ કુમાર. ૨૧ cલ અહમ, દ– ૨૨ BCDGarg દલિ, 57, કદલ ર૩ BE ગાયનું ર૪ ) ગુરુ, ૪– ગુણિ. ર૫ત્રનિલુએ ૨૬Bcppear આપતામાં એક પંક્તિ મળે છેઃ
તાત-વચનિ જિણિ ત્ય, અહંકાર, બાહુબલિ બાહુબલિ આગલઉએ ” તેમાં આ પ્રમાણેનાં પાઠાંતરે મળે છે ? તાતવચનિ - તાતવચન, -ત્યજિ- ત્યજઉ, તિજિ - જીતુ અહ કાર– અહંકારુ, બાહુબલિ (૨). બાહૂબલિ બલિ ર૭ BR આગલિઉ, corn આદરિઉ, 3– ૨૮ BCRIJ સરલિ. ૨૯ BCE સાતપુ. ૩૦ D બુરવઈ. ૩૧ Bcoz અદ નરવઈ, 2 અહ, EE -આદિ. ૩ર કે નિરવઇ, ઇ નરવર. ૩૩ Bસ અઈમુત્ત, cein અઈમુત્ત, E-, D અઈમ. ૩૪ : રાય, ૩૫ ce પુત્ર, DTg પુર ૩૬ cલ અહમ ૩૭ BCEGail ઉદાયણે, D અદીય, --
Page #153
--------------------------------------------------------------------------
________________
- ત્રિભુવનદીપક પ્રમ"ધ ?
ર
G
સમિતુ સાર`ગ પાણિ શ્રેણિક રાઉ સ`પ્રતિ અખએ; થિર' થૂલિભદ્રુપ સુજાતુ જ ભૂખ સેલહત્ય સુઢિખએ. ૬૪ કરુણાસુ'હરી'- કહઇ૧૧ કુમારિ, માહનઇ કલિ૨ જીગિ જેથ ભિડઇએ ૧૪તસુપ દલિ પારધિક ઉ૧૭ ન અમાર,
"
૧૨૫૩
બુદ્ધિ લગ૧૯ તે યુઝર॰ નવિ ગમઈએ;૨૧ નવિ ગમઇ૨૨ તે સુરક તીણિ કારણિ૨૪ રણહરગિ ૨૫ મહુએ૨૬, પ્રિય ૨૭ સેાગિ૨૮ પૂરીયલ નારિ,૭૦
૩૪
નિરષીચે॰૧ નિડર મુગ્ર૩૩ મિRsએ; અહલકિપ કેસિ અમરિક કારઇ,કચ્છ જીવરખ૩૮ સલખણે;૭૯ કલિકાલ૪” ક‘પણુ૪૧ કુમ ્પર નત્ર વીર ૪ ગહિઉ ૫ નિયખણા ૪૬ કૃપ
૫
૧ D સમકિતૂ, E -~, FG સમકિત, 1 સસિક ંતુ ૨ ૩ —, Fસાર પાણિ, ૩ BGH શ્રેણિYY BCGH ચિરુ. ૫ BF શૂલલ, CD સ્થૂલભદ્દ, ૩ —, GJ થૂલિસદ્દ, TM સ્થૂલુંભદ્. હું BDJ સુજાત, C સુજાણુ તુ, TM ~~, F સુજાણુ, ૯ સુજાતું, 1 સુ ૭ D જથ્થુ, E —, ૮ CH સેલšત્યુ, D સેલહત્ત ૯ ૩ સુદિખણા, D સિ ખએ, E —, ૪ સુદખએ. ૧૦ ૬ કરણાસુ દરી, હ કરુણા સુંદર, 10 કરુણ સુ દરી. ૧૧ ૩ ઈ, ૪ —, ૪ ફરઇ ૧૨ BC લિજુગુ, ” કલિયુગ, લિજંગ, ૯ કાજિગિ, H કલિજA, II કલિયુગિ. ૧૭ ૪ મે, ૧૪ ૩ ભિડએ, c ભિડઇ, DF લડઇએ, 17 લિઈએ ૧૫ ૪ ઇસ ૧૬ ૭ પારિધિ. ૧૭ BCDGETનું સૂના મારિ, R ~, F સેાના મારિ. ૧૮ BCDGHIJ ધ્રુર, EF Ý ૧૯ BCFH લગતે ૨૦BCFEE મૂ, DI] સુ', E ~, ૨૧ H ગમએ, E- ૨૨ B ગમ, E ~ ૨૩ DIJ અઝ, = —. ૨૪ કારુણિ રહેણુ રંગિ, E -~, ૨૫ DFG Y, E —. ૨૬ X —, F મિહએ ૨૭ E —, F પ્રીય. ૨૮ D સાગ, E ~ ૨૯ BCDEHIJ પૂરી ૩૦ જુ નારી ૩૧ BIJ નિરખિય, C નિરખીય, D નિરથી, TM —, ૰ નિરઇ, TM નિર ષિય. ૩૨ BE નિવિઝુ, CF નિવડુ, G નિવિટ, દ~ ૩૩ BCA મેગğ, DI], મેગર. ઇ —, ૪ મેહધડ, ૯ સાગઢ ૨૪ ૬ -~, F (મહòÞ ૩૫ BF અઢલકું, GG અલિ, D અલિ, દ—, TM અઢલિક, 1] અઢેલ ૩૬ BCDFGHI, અઢાર, દ ૩૭ કારિયા ૩૮ D જીવસખ. ૩૯ BEDFGHIJ સન્નખા ૪૦ ૯ કલિકાલુ ૪૧ CH ક પશુ ૪૨ BC કુમરુ ૪૩ TM નિરવઈ ૪૪ BC વીરુ. ૪૫ CGIJ ગહિય, D ગહિઅ, E— TM ગૃહીય ૪ Æ વિષ્ણુા.
a
――
Page #154
--------------------------------------------------------------------------
________________
"૧૨૬
મહાકવિ શ્રી જયશેખરસૂર - ભાગ ૨ ઈમ સંભાલીય નિજ પરિવાર, વીરસર વિસમ હરિ આહિયાએ
પરદલ લગિ ફિરિ બલઈ અસવાર, પાખરેક ઘૂઘરે રુણાએ રણઝણ ઘૂઘર ઘેર ઘણપરિ ઘુમ ઘમંતિ નિસાણાયા ઝલકંતિ સાવલા સેલ પિખિયપ પડયfકાયર પ્રાણયા રામચિ રાઉત જેડ જડકઈ જરદ બંધન૮ તુટએ, હણહણઈ હુફઈ હરષિ હયવર પૂર જેમ પહટ્ટએ.૨૪ દદ
હિવ દુહા ત જાણ જમરૂપ ધરિક, જપઈ મેહ નરેસ ૧૭ ભડ ઊઠ૭૨૮ તિ|િ ૨૯ પરિભિડ૯૩૦
જિમ તહક હોઈ મનસુર ૬૭
૧ Ba સભાલિય, craj સ ભાલી, દ – ૯ સભલી, ૨ cહ પરિવાર, ૩ B વિરસ, D વીરસમ, 1–5 વીર. ૪ ) વસમ. ૫ BCDFs અરિહ્યા એ, E-, ૯ આરુહીએ. ૬ B ઈ અસવાર, cpH લગ ફિરી વલઈ અસવાર, 3–, તમ કિરી લઈ અસવાર લગઈ ફિરી વલઈ અસવાર, 1 લગઈ ફિરી ચલઈ અસવાર. ૭ D પારિ, ક પાખલે, ૯ પાખર, any પાથરે ૮ BCDFears ઘૂઘરી. ૯ = રણઝુણઈએ, Drug ણઝણઈએ,
– લસણ ઝીણુએ, પ રણઝુણએ ૧૦ B રુણઝુણઈ ઘરધરિ રણ ગુણઈ ઘરઘરિ, D ઘૂઘરી રણઝણ, 5 –, = રણઝણુઈ ઘધરિ, 6 રૂણ ઝણુઈ દૂધરી, રુણઝણુઇ ઘુઘરિ, રણઝણુઈ દુર્વારિ, 5 રૂણઝુણઈ દુષ્પરિ. ૧૧ : નીસણયા ૧ર BE – cpain ઝલક ત. ૧a co સબલ, 2 સબલહ, Fai] સબલ ૧૪ લોહ ૧૫ BE –, p પેલી, 5 પિખીય, ૯ પેખિસ, = પેખિય, 15 પિફિખય. ૧૬ BE –, cpeani પડઈ, ૪ ૫ઈ. ૧૭ 8 જેડ જડકરઈ, F ડઈ જહકઈ ૧૮ D બ ધણે. ૧૯ BCanj તુદએ, ge ત્રુએ. ૨૦ D હણહુણઈ, E–. ૨૧ Bcxcx ફઈ, E – ૨૨ BCE હરિષિ :- ૨૩ : જેમe, E-.૨૪ D પહટએ, E–, હુદએ ૨૫ B મ ૨૫, યમરૂ૫, D જમરૂપ, Eય રૂ૫, ૯ અરૂ૫, ૩ યમરુપુ, 15 જમરૂ૫ ૨૬ ) રિ ર મેહ નરેસ, મેહ નરેસ. ૨૮ ૪૯ ઠિઉ ૨૯ તિણ. ૩૦ ૯ પરિભડિG, પરિડઉ ૩૧ Bar તુહ, D તુમ, 5– ૩૨ BCEGall -નરેસ, 2 નરેસ, E
Page #155
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનપક પ્રબંધ
૧૨૭ મય મિલ્યઉરે જીગર બાહસિકજ ગભિવપ પ્રદ્યોત શશિ સેલગ સેરાસિ૮ સીં, દલવઇ કીધી પિતિ • ૬૮ કચ્છી કપિલર શિષભૂતિ સઉં, છત્રધારુ૧૪ સંપતુ,૫ મહતઉ પાલિ૭િ સંગમિહિ, આઈ૮ જમાલિહિ જ તુ.૨૯ ૯ કુચડીર- કમઠિહિર કઉરવિહિં, ત૭૨૨ પરિવરિઉર કોપર પરસરામિષ રાવણિક કીય, માનહ૮ ઘણ૯ આરે પ.૭૦ પીઢ મહાપીઢહ સખલિકર મહાબલિ મડિ૯૩૪ દંભુપ વદિ સુભૂમિહિ૪ કેણિયહ લેભ૮ સુગુરુ૩૯ આર. ૭૧
CFIJ H49, D H4, E - RBCDFGHIJ fola 6. 3 BDH HS, FGIJ જગ –.૪ BE રહિ સરિસુ, cક બાહિસ્ય, રહસરિસ, 2 – બાહસિ, 19 બાહિસિહ ૫ BCA ગભિલ, – ૬ BCsexy પ્રદ્યોતિ, – ૭
BCDG સસિ સેલગ, 1 સસિ સેગ.૮ BCE સેલાસિ સ્યુ,De સેકસિ સિવું, . E-,= સોદાગ્યું, 11 સદાસસિઉં. ૯ CF કિધી, D કીધઉ. ૧૦ ) પિત ૧૧ Bein કચ્છિ , CH કછિ ૧૨ BcGrr કપિલિ, # કપલ ૧૩ સિવભૂતિ મ્ય, -corp સિવભૂતિ સિલ્ક, 3 –, સિવભૂતસિં, ૯ શિવભૂતિ સિ૩, ૪ સિવભૂતિ
સ્મૃ. ૧૪ BCDYear) છત્રધાર. ૧૫ Dry સ પર ૧૬ BCGJ મુહ તe,DF મુહુતલ, સુહતુ ૧૭ BCDFgI પાકિ, કપાલખિ ૧૮ BCDreams અનઈ ૧૯ BH , CGIS YU, D OYU, E ord, Forg 20 BCDFGHIJ 32, E-. ૨૧ Bry કમદ્વિહિં, 5– ૨૨ scores તવ, ૬- ૨૩ BE પરિવરિય૩, ૯ પુરિ વરિયઉં, D પરિ૩, પરિવરિવરીe – ૨૪ cક કેપ, E–. ૨૫ પBER પરસુરામિ, 2 પુરિસરામ, – ૬ પુરસરામિ, રેસુરામિ, પરસુરામ ૨૬ – રાવણ ર૭ Bcer કિયઉં, D કી6, 57, 5 કીધઉ, 11 કિG. RC CFIJ KIA, E - RECFIJ 498. E - 34 BGFH 34RIY, E -. ૩૧ ૩cean, મહા પીઢિહિ, 9 મહા પીઢઈ, E-,= મહાપીઢહિ ૩૨ ) સબલિઈ, E, Ee સબલ ૨૩ : મહાબલ, 57. ૩૪ E-, કમંડીય, ૯ મિડિઉ.૩૫ Drug દંભ ૩૬ BCE સુભુમિઈ, સુક્ષુસ, 5-5 મુશંભુહિં. ૩૭ De કોહ, E-,= કુણીયહ ૩૮ Bca લેબુ, Eલેભ, ૨૯ 3 ગુરુચાર ભુ, cp સુગુરૂયાર ભ, 5-5 સુગટ્યારંભુ, ૭ સુગરુ આરંભુ, સુરુવારંબુ, સુગરૂઆરંભ.
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૨૮
મહાકાવ શ્રી જ્યશેખર રિ-ભાગ ૨
હિલ ઉપહી વસીકર ફ્રિરિયા વિહુ કરિવાજ સંધિ,
વિસઠાપ લઉં પણ નાવ્યઉછ બધિ; ખેત્ર નિપાવ્યુંe બિપક શ્રેણિ,
મોહ વિવેક? તિહાં આર. ૭૨ હિવ8 બેઉ દલ ચાલ્યાજ ચડી,૫
હાક ન મેહઈ દવઈ ઘડી;૮ કંસાલાજિમદલ આફલ્યા, ગવર”(૨) સિરસી૨૧મિલ્યા. ૭૩ રઘુર રથિ પાયા પાકિ જુડઈપ
ઘડઉરે ઘડાર૭ સરસી૮ મિડઈ ઉડિG૨૯ લેહુ જ પસઈ કોઈ,
ગૂઝઈ રાઉત પૂઈ રેસિ. ૭૪
૧ BCsears હિવ ચઉપઈ, p હવઈ ચઉપઈ. ૨ BCDPery વિષ્ટ ફિરિયા, ૯ વિષ્ટિ ફરિઆ ૩ Bcoz બિહું, 7, 8 હિવ, બહુ, 11 બિહઉં. ૪ ૯ કવા ૫ Bca વિષ્ટાલુ, Dog વિષ્ટાલી, –, વિષ્ટાલ. ૬ rely પણિ ૭ cuery નાવિ૬, E,નવિ આવઈ ૮ ક ખેત્રુ, cDrej ક્ષેત્ર, + ક્ષેત્રુ. ૮ acaij નીપાયુ, pc નીપાઉં, – નીપાથી ૧ BCEenry Hપક શ્રેણિ, ક્ષિપક શ્રેણિ, ૪ – ૧૧ ૭ વિવેક g-. ૧૨ BCDwearn આરેણિ, 5 - ૧૩ BCDrea Aઉ બેવઈ, I તઉ બેઠુ, E– ૧૪ 11 ચાલિયા, ૧૫ ) જડ. ૧૬ ) મૂક, CDe1 મૂકી, 1 મુંક, – 9 મહકઈ ૧૭ BCDSearn દલવઈ, – ૧૮ D ચડી, ઈ- ૧૯ ૯ યમ, 5 -. ૨૦ BCars ગયવર ગયવરિ, 5 ગયવરિ ગયવરિ, ૪–. ૨૧ BCDPGaij સરિસા, – રર 15 મિલિયા. ૨૩ ) રથરથિ, ૯ રથિ (૨, 11 રચિરયુ. ર૪ Dail પાય, ઉપાકિ. ૨૫ 3 જજુડઈ, per જડઈ, PJ જઝઈ ૨૬ ૩. ર૭ BCsearn ઘોડઈ, E– ૨૮ Beans સરિસ૬, સરિસ, 2 સિઉ રસિ, 37,
la fa 26 BCH @sy, DGIJ Olze, E - F @lu. 30 DFGang લેહ, દ– ૩૧ BDPGarg નાઇસઈ, નાઈ, x ૫ઇસઈ ૩૨ Bcpreary કેસિ. ૩૩ 11 સુઝઈ.
Page #157
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રધ
g
ખાધી વર્યાણું ગણિ ઢાઢરી,રવિકર મૂકયા તિણિ આવરી, ષાડા" અલકઇં વિજુલ' જિસા, સહુડતાં મન ત્તીણુઇ કસ્યા.૯ ૭૫ પાયક પઉદ્ભઈ૧° સ૨ની સેજિ,૧૧તિહ૧૨ ઉપર અપરનાં॰ હેજ; રુધિર પૂર રથ તાણ્યા જાઈ. સિર૪ તૂટ′૧પ ઘડધસમસ થાહિ,૧૬ ૭૬ ન સાહ્યા રહેŪ; પરદલ માહિજËફૂટી?° વહે; તેજી તુર ગમ ૧૯૭ ૧૮ વિહુ?? કુમરાહુર્ર લાગુરૐ સ’ગ્રામ,
૨૪
ત૩૫ વયશગિહિર છત્તઉ૨૭ કામુ.૨૮ ૭૭
પુરુષર કારિ સંહરિઉ પ્રમાદુ,
R
ક
સીલિપ ટાલિઉર મનુન૩૩ નાદુ, જ
-
૧૨૯
ઊપશમ" ક્રોધિહિક ક્રિયઉચ્છ સહારુ,
36
વિનય વીરિ વારિ અહંકારુ.૪૦ ૭૮ ૧ BCDFGHIJ ભાણિ, E – ૨ D ટાવરી, E – ૩ BCDFGFI] રવિકર, 8 - ૪ II સુ કથા. ૫ BCFGHUJ ખાંડાં, } BDE વીજુલ, ¢ વીજલી, E –, F1] વીજલ, હ વીજલિ ૭ BCDFE જિત્યાં, ૯ યસ્યાં, TM —, 11 જિસિયાં ૮ BEH તીજી, c તીણી. ૯ D વસ્યા, છુ ~, 1] કસિયાં ૧૦ = ~~~, II પુâÛ ૧૧ BCDFGHIJ સેજ, ૪ —. ૧૨ BCDFGHIJ તીહ', E—. ૧૩ BCDF અપસરનાં, TM ઉપસર, ૯ અપ્સર, II ચ્યપચ્છર ૧૪ BFF સિરિ, દ—, ૯ શર ૧૫ BFGE ચૂંટ, 8 -~, ૧} BCDFGHI] ધાઇ ૧૭ BCGH તુરંગ, E -. ૧૮ D સાહ્યા, TM સાહિયા, G ન સાહા, 10 ન સાહિયા. ૧૯ BCDGE માહિ‚ E –, ૪ માહિઇ, 1J માહ”. ૨૦ B ફૂટી વહું, D ફાડી નઇ વહેર્યું, ૨૧ BCDF બિહુ', æ ¬, à બિહ, H બિટ્ટુ, 10 બિહ ૨૨ BDFGHII મર, C ≥મરુ, E —. ૨૩ BCCI લાગ, D લેગઉ, E -, FE લાગુ`.૨૪ CDFHIJ સ ગ્રામ, E —. ૨૫ BCDFGHIJ તાં. ૨૬ ૩ વÉરાગ', CFE વર્ષા રાગિ”, D વધરાગિäિ, ૬ વર્ષીરાગિ. ર૭ ૩ જીતુ, ૪ - ૨૮ DXII કામ. ૨૯ D પુરુષાકારિ, F પુરખાર, 17 પુરષાકારિ ૩૦ CDGJ પ્રમાદ ૩૧ BCFE સીલિ', D સીલિહિં ૩૨ 1 ઉના, ૩૩ ૩ મનનઉ, CFH મનુ, D માનહ, E —, 1 ( નમા )૪ નઉ ૩૪ ૮ વાદૃ, DGFI] નાદ, ૩૫ BCH ઉપશમ, D1) ઉપમ ૩૬ BCDRIJ કોહ, E —,-૪ ક્રોધ, ક્રોધિ. ૩૦ BH13 કિઊ, c Aિ, D કીધš ૩૮ D સંહાર, TM સિ હાર, DJ સંહાર ૩૯ ૦ વિન', ~> Y॰ BHઅહુંકારુ, E —.
મ. ક
Page #158
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ– ભાગ ૨ સરલિહિ ભર છડાવ્યઉર થાણું
સુપ સતાહિ! સાધ્ય લેશું, રાગદ્વેષ સામાયિક વરી,
કશ્મીર મહાભડ તપીઠ સંહરી ૪ ૭૯ નિસ્તિકપ વારિક વસ્તુ વિચારિ,
કરૂણા પારધિ નાસી મારિ, ૧૯ ખિણિ” (૨) તુટીર મહહર પેલાર
સગલઈ૨૪ કટકિ પડી તલપ ભેલિર ૮૦ દલવઈરછ વિણ૮ દલુ સૂનુ હવઉ૧
નાઠઉ જાઇ દસઈ દિસિ જજઅહજ ત૭ આપણાઈ આવઈ મેહ૩૭ ' | તિણિ રણિ૮ માંડવઉ૩૯ ભઈ સાડેહ• ૮૧.
• BCR સરલિઈ, p સરલાઈ, સુરલિં, -, 15 સરદ્ધિ ૨ BC1GHદભુ
a BCDFGHIJ 'silas. BCDGHIJ DIEL Y BC YM, DFI UCH A સુખ ૬ Beતેષિ, cDHસ તષિ, E– 15 સ તાખિ ૭ BeDreams સાધિG, 3-.૮ BCDSeeip લોભ ૯D રાગત ઘેષ ૧૦ BCE સામાઈકિ, સામાયિક, -સામાજીક, car સામાકિ. ૧૧ Bc વચ્ચ, praig વરિયા, • વરિઆ, ૧૨BCDSearn કર્મ. ૧૩ Bcprevij તપિ ૧૪Craig સંહરિયા,
BD૯ સંહરયા. ૧૫ BC Near નાસ્તિક. ૧૬ 11 વસુ (ડું) ૧૭ ) વિચાર ૧૮ 5 કરણ્યા. ૧૯ BCDeanસૂના, સેના ૨૦ B ક્ષિણિ (૨), cpremi ક્ષણિ ૨૧ BCDRip ખૂટી, ૯ છૂટી. રર cig મેહની. ૨૩ BDPIJ
ખેલ ૨૪ BE સાલી, cpsarg સઘલઈ. ૨૫ ૯ તવ ૨૬ BCDReani ભેલ ૨૭ • બલવઈ ૨૮ cDF વિણ ૨૮ concus દલ ૩૦ cc સુનઉ, D સુનંઉ, 5 •ાસનું, 11 સુનઉ, ૩૧ 3D હુ ઉ, clip દૂ ઉં, 5–75 દૂય, હેઉ. ૩૨ BY નાઠ, D નાહઠ૯ ૩૩ BcpFair દિસે દિસિ, 57, ૯ સેિસિ ૩૪ BC જઉ, aij 9,– 5 સૂ સૂર્ય. ૩૫ C આપણુઈ, – ૩૬ BCDreams ઊંદિહ ૩૭ BCa મેહુ, – ૩૮ Bરિણિ, 5 – ૩૯ Byears મડિG, E- YO BCH 315, E
Page #159
--------------------------------------------------------------------------
________________
કત્રિભુવનદીપક પ્રબંધ
૧૩૦ કમર સવે તિણિ દિષ્ટિહિ કલ્યા, જાઈ મહાધર પાલા પુત્યારે સેલહત્ય સિરિ દિદ્ધપ પ્રહાર,
સમકથ૯૭ સ્વઉ૦ લિયઉ રિ તલાર • ૨ તિણિ" દિષ્ટિહિર કે ન સઈ ચડી,
તિહસ્યઉ કોઈપ ન સંકડક ભિડી, ઇમદ દેવી જિન મનિ દલ,
વિવેકુર રાઉં ત૭૨ કરઈ કહેલુ.૪ ૮૩
હિવ ૫ બેલી લઈ તઉ વિવેક રાજા સામહી, સંગ્રામાંગણિ૮ આવ્યઉર૯
આવતઉ માહરાજા બોલાવ્ય, અહો વિવેક૭ ન્હાસિકજનાસિ, મરહસિપ ભાઈ તણુઈ વિસાસિક રિણક્ષેત્રિ૮ ચડ્યા ક્ષત્રિય ન ગણુઈ• બાપુનઈ ભાઈ ૮૪ 9 BCFE ETJ), DGIJE, E EU RE Ord. 3 DF VN. X CF સેલહત્યુ, સેલહથુ ૫ BC== દિલુ, we દિધ, 3 દિનુ, દિ. ૬ Bces પ્રહારુ, E પ્રારુ ૭ 3 સમિકિતુ, cDJ સમિકતિ, DFC સમક્તિ, : સમકિતુ. ૮ ci] સ્ય, pc સિઉં, સિં. ૯ By 3, 5, Decean ગિઉ, Fનિં. ૧૦ BE દુરિ તલાટું, D દુરિ તલા ૨ ૧૧ Spees તેહ, car, તે ૧૨ BDHij દષ્ટિ, Care દષ્ટિઈ. ૧૩ BCERain કઈ ન. ૧૪ BE (હસ્યઉં, c હસ્ય, Dean તેહ સિë, " તેહસઉ, તેહસિં. ૧૫ = કે ન ૧૬ BCDseany સ%ઈ, 5 સકઈ ૧૭ BR ભડી ૧૮ : ઈમુ ૬૯ BE દેખી, p ઠેષ. ૨૦ Bee નિજ દલિ, clip નિજદલ, D નિજ, ૪ નિજિ. ૨૧pgger દલ ૨૨ BCDevi વિવેક ર૩cતઈ, તિહ. ૨૪ cD[E કટલ, ૯ કલોલ ૨૫ BCsears હિત બાલી, D હવઈ બેલ, 5 હિવ બોલ ૨૬ cover, વિવેક. ર૭) રાઉ. ૨૮ D તક સંગ્રામિ. ૨૯ BDrea આવિ, crp આવ્યું ૩૦Bcx આવતુ જિ : આવિષે તe જિ, we આવતઉ જિ, 11 આવતુ જિ al D H 32 BCDEFGHIJ Qielle. 33 BCDFGHIJ Gaas. 3X BCDEFeatનાસિ. ૩૫ ૪ રહિસિ. ૩૬ ૯ તીણઈ, તe ૩૭ BCareers વિસાસિ. ૩૮ Besty રણ ક્ષેત્રિ, તરણ ક્ષત્રિ, D રણક્ષેત્ર, EFરણિક્ષેત્રિ ૩૯ cક્ષય, p ક્ષત્રીનઈ, ક્ષત્રીય ૪૦ દ ન ગણ, ક ન ગણુઈ, નગિણુઈ. ૪૧ cge બાપુ ને, D બાંધવ, si] બાપનઈ.
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩ર
મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨ એહ વાતની પ્રસિદ્ધિ આગઈ, રિષિદેવતણઈ નંદણિ નિપાઈ, ભાઈપ તથઈક ઘાઠ૯.
જઈઈ૮ કુસમસર ભય” જીવ લેઈ ૧૧ નાઠક, તુ તે ડિલિજ કુવલ,
તાહરઉ પરિવાર પણિ૮ સીયલઉ૧૯ યુઝર દિગવિજ્ય કરતાં ત્રિભુવર ફાટી થાઈ ત્રિન્તિ ૪ પડાપ
આપણા કેતા' કહું તુઝર આગઈ૮ પવાડા. ૮૫
હિવ કાટિકાર૯ આદીશ્વરનઉ પિત્રઉ૧ હૂવર મરીચિક
વાહિક સુમઇ૫ ગજિય ગોત્ર નાચિ9 4 BCSEEGAIS 811 MC124. BCDFGHIJ NO. 3 BCEGBIJ dela, 0 નંદિન, કનિદને ૪ B નેપાઈ ૫ BCDEહ ભાઈયા = અહા ભાઈ, a ભાઈ તાં, 1s ભાઈઆ. ૬ 8 તુ તઈ, CER તઈય D તૂ તહિ, 5 તૂ નઈઈ, તુ તહી, તe તહીઈ ૭ ધાતુ, 1 વાઉ. ૮ 9s જઈથ, c નઈય, p જહિ હુઈ, 9 જઈઈ, કે જહી, 11 જહીઈ. ૯ BCER કુસુમસર, કુરિસર, 5 કુસુમસરિ, કુસમસ ૧૦ BDM ભઈ, ભયે, 3 ભરઈ, ૯ ભિ ૧૧ BCE છવું. ૧૨ ના, ના ૧a scતું તેd, D તૂ, za (ત, તાઈ, ૯ તૂ ઇતે, 10 તી ઈ. ૧૪ BCE હલઈ, 9 ગૃઝિહિ, 3 ડી લઈ, ડીલિ, 1 લિ ૧૫ BC કુયલઉ DEG કૂઅલઉં, કકુયલઉ, 1 કુઅલ, ૧૬ ૦ તાહરુ, તાહરઈ ૧૭ BCA પરિવારુ, ૧૮ BE= પુણ, 2 છd, crij - ક પણિ ૧૯ BCE સીયલુ, D= સીયલઉં, ૪ સીઆલઉ, કુઅલઉ, ruસીયલઓ ૨૦ oup મઝ ૨૧ BCEGurj દિવિજય ૨૨ BE ત્રિનિ ભુવન, હે તિન્ન ભુવન, 9 ત્રિણિ ભુવન, cs ત્રિભુવન, pin તિનિ ભુવન ૨૩ ફેટી ૨૪ cell તિનિ, ઇ જિણિ, ૯ત્રણિ ૨૫ BCDEHGHT/ પાડા ૨૬ : કેતા કહ્યું, DG કેતા કહ8, 5 કેતલા કહ8, 5 કહે કેતલા, 11 કેહઉ કહઉ કેતલા ૨૭ તું Fઝ ૨૮ BCDEFeatj અગલિ. ર૯ BCDFGarg હિવ કાવ્ય. ૩૦ BH આદીશ નઉ, crers આદીશનુ,DE આદીસર નઉ, ૩૧ BCEH પૌત્રુ, mij પૌત્ર, પુત્ર, ૯ પુત્રા ૩૨ BCE હુયઉં, D હઉ, E PIJ દૂ8, G હાઉ ૩૩ = મિરીચિ, ક મુરીચિ ૩૪ Ben ઘાત્યઉ, cp ઘાતિઉં, ૪ ઘાલિઉ, Pij ઘાયુ. ૩૫ D સમઈ ૩૬ ) ગંજી, 8, 1 ગંજીઉ. ૩૭ Banearn ગત્રિ નીચ, 0 ગોત્ર નીચઈ.
Page #161
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ?
૧૬
શ્રીવીરનઉ જે કહિર જમાઈ,
જમાલિતે મહિઉ મઈ પજાઈ.૫ ૮૬
મઈ પાઠવ્યઉપાય તpઉ અનીકે,
ત મુક્ત ભાઉ• ભર્ડ" કંડરીકેર રહિ સદા શ્રેણિક ૪ તૂપ નીરાપી, 5
ઘાલ્યઉ સુઈ૮ તાંબરકાંધ” કૃપિ.૨ ૮૭
વિવેકુરબેલઈ સુણિ મહ ભાઈ,
તઈ તલ દિપાઠી૨૪ નિજ પિડિતાઈ પરુખ જીહર તણે પ્રમાણુ,૮
તે આપણું કાંઇ કરઈ વખાણ
૮
૧ BCrt 1 ૨ operly કહીઈ, ૯ કહીયઈ, a કહિયઈ. ૩ ૪ જિભાઈ. ૪s જમાઈલિ ૫ ગ મ પ જાઈ ૬ BDLarg પાઠવી, c પાઠવિ8, 5 પાઠવિ, ૯ પાઠવુ ૭ 21 પાપતણું, ૪ ૫ તણું, ૨ પાપ તણું, 1 પાપ તણુઉં ૮ કcess અની. Der અનીક ૯ Ba તું ભકતુ, cEIn તું ભક્ત, D તું ભક્ત, તુ ભકિત, ૯ તઈ ભુક્ત ૧૦ BCDseing ભાજિ8, = ભાજી ૧૧ cDEvery ભડ, ૧૨ BCE કંડરી, ગpij કંડરીક, કરી, ૯ પુરીક. ૧૩ BCDspean રહિઉ ૧૪ BEH શ્રેણિકુ. ૧૫ : તું ૧૬ BCDERear, નિરાપિ. ૧૭ Bક ઘાત્યઉ, c ઘાત્ય, D ઘાલિઉં, 5 ઘાલિ, 7 ઘાલ્ય, a ઘાત્મત્ર, 1 ઘાતિ ૧૮ DE સમઈ. ૧૯ : નિ, વા, -. ૨૦ : ન કાધ, 1 ન(૨) કાંધ. ૨૧ ) કુપિ ૨૨ Birp વિવેક ૨૩ BCDEFear તા ૨૪ BC== દિખાડી, 2 દેવાઈ, 2 હિષાંડી. ૨૫ BC Sanj ખરુ ખવે, D કરવું ષ, D ખરુષ, કે ખરે ખ. ૨૬ નીહ, E જે ૨૭: તણું, ૯ તણા. ૨૮ coin પ્રમાણ, 5 પ્રમાણું, 1 પ્રમાણ ૨૯ DEGiા આપણુઉં, = આપણું. ૩૦ : તું કાંઈ. ૩૧ CFH વખાણ Dr વષાણુ, EG વષાણુ.
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૩૪
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ મુંસીયલા નહેર મ કરે વિસાસો
સીલી નદી પર્વત હૂઈપ વિણા વાધ્યા વિનહીંછ આપણિ એક મિત્ર
એ એતલઉ બોલિસિ કીણિ? કામિ. ૮૯ પર વંડ ભૂમડલટ જેણિ સાધી,
સંપૂર્ણ લીલા ભરતસિપ લાધી; જે તઈ ઘણુઈ વંધણિ૮ વદ્ધ૯ હૂત,
મૂ ઉલગી તે મુક્તિ રર પહુતી ૨૩ ૯૯ સુતાહરજભક્તજ દિઢ પ્રહાર,
મધ ઉલગીર ભવ૨૮ પૂરિ તારિ, જે તૂર૯ ગમ્યઉ૩૦ ચિત્તિ ચિલાઈ પુરો, ર
મઈ ઉલગી તેહ ફિ૯િ૭૪ ચરિતો.૩૫ ૯૧ I DIJ Y. CFIJ J. 2 BEG 24, CDFHIJ Caulu. Y DF Well, E.
el. 4 B 28, CHIJ 149, DE , F 26 BCFG Cagny, DFBIJ વિણસ ૭ BCDEasy બિન્દુઈ, બિહનઈ, જબઉં ૮D નામિ ૯Bએ તઈ, cએ તલું, = એ તલં. ૧૦ : બેલિસિë, " બેલિ. ૧૧ BEH કઉણિ, c કઉણું, કુણુ, sc કૂણું, 1 કુણ ૧૨ ૩ ખંડ, cષ પંડ, શ ષ ષડ, 8 Nટ reijખટ ખંડ, ષ સંડ. ૧૩ BEH ભૂમ ડલું, D ભુ મડલ ૧૪ BCHEGai છણિ, ૧૫ ) ભરજેસિ, ક ભરશિ, 1 ભરસિ. ૧૬ D જઈ તઈ,
જે તે, જે તૂ. ૧૭ BCDreary ઘણે ૧૮ BCsearn બ ધનિ, બંધણિ, 5 વધનિ. ૧૯BC બધુ, DEE બેધ, બહુધ, 15 બદ્ધ. ૨૦ BDry હું ત૬.૧ Bcercin તે મૂલગઇ, p તે મૂલગઉ ૨૨ BcpEFair મુક્તિપુરી ૨૩ D પડુતઉ. ર૪ BE સતાહરુ, હું જે તાહર૩.ર૫ BEF= ભg, cભુકદ્ર ૨૬ BDEnging દઢ પ્રહારિ, દઢ પ્રહાર ર૭ એલગી.૨૮BIJ ગ્યઉ ભવપુર પારિ, cધિe tવપૂર પારિ, ગિઉ ભવપારિ પેલિ, ૩ ભણિ કુણ, 5 મુ ભવે પૂરિપારિ, ગિઉ ભવપૂરયારિ, ૪ ગ્યઉ ભવપૂરિ પારિ. ૨૯ ) તું. ૩૦ cગ, Deri ગમિઉં, – ૩૧ ૯ ચિલાતિ, – ૩૨ BCE અg, pપુત્ર
–, પુત્ત. ૩૩ scr= ઉલખિઈ,E– ૯pઉલખિ ૩૪ ફિરઉં, 'ફિરિયં, ફરિ. ૩૫BCHચરિતુ, ચરિત્ર, -, જિચિત્તિ, ચરિત.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૫
ત્રિભુવનદીપક પ્રબંધ ધાવ્યઉ ધણુઉ તઈ રહનેમિ આગઈ,
તે આજુ જાયઈપ મુઝ પૂઠિ લાગઈ કેતા કહુછ પાયક તે પ્રસિદ્ધ
મઈ બૂઝવી નિવૃત્તિ પથિ લીધા. ૨
હિવ ચઉપહાર જલધર વહઉ જાણિજ નહુ દહ,
ગરુડ વાઈ ગરસુ9 કિમ રહઈ,૮ રવિ ઉમિલ અંધારઉ ટાઈ, સાહસ ધણી નડાઈણિ છલઈ. ૯૩ કેસરિ સાદિહિં ગય૨ પુલાઈ, ૨૪
ઘ૯૫ કિમ નદઈ ઘણુ ને ઘાઈ, હિમ પડતઈ ઘુરિટ દાઝઈ આકુ,
| મુઝ• આગલિ ૩૧ કવણુર રે રામુ ૩૩ ૯૪
૧acresin ધારિઉ, D થાપિ૩, - ૨ DEઘણુ, g-.૩ ) રહનેમી,
– ૪ per આજ, 3 – ૫a જગ્યઉં, cery જાગિઉ, D જાગઇ, 57, FMIY. $ DIJ H3, E- U GIJ ¢B (BCDFRIJL, GdG. BC
પ્રસિધા, Dr પ્રસિધ, 17,very પ્રસીધા ૧૦ B બૂવી, D બુઝવી ૧૧ BCEng નિતિ પથિ, નિવૃતિ પથ ૧૨ Brij હિવ ચઉપઇ, cહિવ ચુપઇ, p હવાઈ ચઉપઈ, ENG– ૧૩ BE વૃદઈ, crc– D ચૂકઈ, 11 જુઠઈ. ૧૪ EDair જલણ ન. ૧૫ By ડહd, crpc – દહદહઈ ૧૬Bગહરુડ વાઈ, crc-, D ગુરુડઈ, 11 ગુરુડ-વાઈ. ૧૭ B ગરડશું, D ગુરુડસ, CEFe-, arj ગરાસ ૧૮ – Dરહરઈ. ૧૯ 34 ઉમૃમિ, cERG– D કિરણે, 11 ઉમિ . R0 BH 4914, CEFG - 21 BDHIJ ZM!U CEFG-.?? BHIJ UIA, DHC, CEFG – 3 BH 2105, CEFG , IJ SCE, 2X BHIJ MAU CEFG —, Delid. ?4 CEFG , DIJ 02. 2 BDHIJ HIEU, CEFG . ૨૭ Ba હિમિ, cere ૨૮ cEEG– Dધરિ, જિમ. ૨૯ crc-, Dil આક ૩૦ CERG,D મું, 1 મઝ. ૩૧ cer૯–, તe ce. #G– D કવણુ, 1 કહ્યું. ૩૩ BE વરા, DIJ વરાક.
Page #164
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨
૧૩૬
ઈમ ખેલી તે ઉચા વીર, હાઈ તાકઇ તામર તીર;
જીડા સિપ મેડવઇંક અલ ગ,૭
ઘાસ હાસ” તે ધૂઈ અંગ, ૯૫ ભેડ′૧૧ ફાઇ૧૨ ત્રાડđ૧૩ તે૯,૧૪ અપઈ એઅઈ સૂઇપ બેઉ,
હસઈ ઘસઇક સિર્હિ ૧૭ કિલક્લિઇ, ૧૮ એલઈ વરવાર એષલર॰ વલ”, ૯૬
જે હથિયાર માહુરર પાઠઇ રાઉ,
વિવેકુર સુસવિજ ચાલÛ;૨૫
બ્રહ્મ જુદ્ધિ વલ.ઉં આહય,૨૮
ર
માહુર નરિઢ વિવેકિહિ હણ્યઉ,૩૧
૯૦
૧ D મે, ≈~ ૨ 11 તીકઇ ૩ ૯ તીરિ. ૪ FGTJ જાઈ. ૫૦ વડ. ↑ B ભેટવર્ષ, ” ભેરવ”. છ B રાસિષ્ઠ, D અભગિ૮ 8 કિલિ સિ”, CDGAI) ધાઇ ધસઇ દ~~~, રૂ ધાઇ વિસ”, ૯ BDCFHY તિ. ૧૦ જુ ધુણુ . ૧૧ BCDESHIĮ તેડઇ. ૧૨ BDGHI] તાડ઼ાઈ, CEF ~~~ . ૧૩ EIJ ~~~, ર્ ત્રોડઇ. ૧૮ ૩ ૩૧૫ D મુઝě, ઉ ખૂઝ, ઘા ઝૂંબર ૧૬ B બ્રશિઈ, ૪ —. ૧૭ BDJ રાશિ, આ રામઇ, TM મેરણિ, ૯ રાસિ . ૧૮ BÆ કિલિ કિલર્જી, c કિલd, D કિલ ગિલ", × ~, P લિ ફિલઇ. ૧૯ BCFGAJJ બરવ, D અરવઇ, E ૨૦ ૩ મે ખુન્નસલી, CBI એ લ છલ, DG એ ષલ ભલજી, E એ રવ લઈ ૨૧ BFF હથિયાર,
I
૮ હથીયારુ, ” હથીયાર, ૬ ~, G હથિયારુ, ” હરિ ૨૨ B મેબ્રુ. ૨૩ CDFGJ વિવેક, ૪ —. ૨૪ D તે વિ, TM —, ૪ સવિ ૨૫ BCFSHIJ જાલવ', s—. ૨૬ BDS બ્રહ્માયુધિ, cF બ્રહ્માયુધ, રુ —, H1] મલાયુધિ ૨૭ B વલતુ ૨૮ BCDFGHI] આહશુિઉ ૨૯ ૩ માહ ર્િ દુ, દ મેહુ નરિંદુ ૩૦ BDFE વિવેકિ", C વિવેક ફિઇ, ઝ~~~ GIJ વિવેકિ: ૨૧ BDFSHIJ હૅણુિä, ૮ હણ્યુ .
Page #165
--------------------------------------------------------------------------
________________
૧દણ
ત્રિભુવનદીપક પ્રબંધ? વાજી (હિર ગણિ ગભીર, પંચવર્ણ જહર લહકઈ ચીર, જઈ (૨) નંદ સુર ઊચરઈપ, કુસમવૃષ્ટિ મિસિ ઉલગ કરઈ ૯૮ ઈણિત અવસરિ સુકૃતિ ભ િવિવેકુરાય તણા છંદ ભણ્યા, અરિહંતુ રાયલન્તો મોહ જિઊિણજ જયસિરીપ પત્તો વ્યવ ઉદયવત વિવેય ચ નહિ જયવતો. હક અંબર નિમલ કિત્તીયા ૧૯ ચરિએણ જસ્ટ સોહએ સવર્ણ લચ્છિર વિલાસણ ગુણયલ ૨૭
ગચ્છ૨૪ દત્તો વિવેય જયવસે.૫ ૪૦૦
૧ વાજિય, riJ વાય. ૨ BD ઈંદુભિ, c ડુદુહિ, દુભિ, aij ffle 3 BF eg agt6, CGH ag clo:6, DIJ CIGUGHE, E-, ૪ BDCFGHng જય જય ૫ Brang ઉચ્ચરઈ, E, ઉચ્ચારઈ. ૬ ) તિણિ દેવજિ, E– ૯મસ ઉલગ, 15 મિસિ એલિગ ૭ BCDreams આ પ્રતિમાં અહીં એક કડી વધુ મળે છે : “નિવૃત્તિ તણી હિવ પૂગી સ્લી તિણિ નેડી સવિ અબલા મિલિ;
સવિહુ ને મનિ વાધી આસ, રણુ ભુઈ માંડઈ રગિ રાસ ”. તેમાં આ પ્રમાણે પાઠાંતરે મળે છે : હિવ-હિવઈ, રુલી-રલી, તિણિતિ, સવિહુસવિહ-સવિહઉ, આસ-આસ, માઈ–માડી, ર ગિન્સ ગિઈ, રાસ-રાસુ ૮ GE Uણ. ૯ B1 સુકૃતિ, c શુશ્રત, 9 શુકૃતિ, શ્રઝતિ, ૯ સુકૃત, 11 શકૃતિ ૧૦ ) ભટિ. ૧૧ BCE રાય વિવેક, એ વિવેક રાય, s>,
રાઉ વિવેક ૧૨ BCDEen અરિહ ત, 10 અરિહ તા ૧૩ Ba પાઈભક્તો, CDFGarg પાયભતો. ૧૪ જણિ, 10 જ જિ) પણ. ૧૫ BCDEGHun સિરેિ, ૧૬ 3 ઉદયવંતુ, c gયવ તું, D જયવત. 1 શ્વવંતુ, Four શ્રવ ત ૧૭ corein નરિંદ, નહિં ૧૮ BCDFenil આ પ્રતિમાં ન, ૪૦૦ની કડી નથી ફક્ત એક “E” પ્રતમાં જ છે. તેમાં આ પ્રમાણેનાં પાઠાંતર મળે છે. અંબઈ ૧૯ : કિત્તા ૨૦ : ભુવણું. ૨૯ : લછિ રર : વિલાસ્વગુ સં. ૨૩ : ગુણિયલ ૨૪ : ગઇ દિત્ત વિવેય જબતે. ૨૫ = ૩૭૭, Bcpreau જુઓ પ્રતિપરિચય
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૩૮
મહાકવિ શ્રી જ્યોખરસૂરિ- ભાગ ૨ જયવંતુ ગુણદિર સુગઢિમા જજજઈ ગેલિહિપ હિ સર; ભુયડ પયં:૮ ભડ ભંજજઈ, ચડિય પવાડઈ પંચસર પર પિપિયર પર લક લખ
કડખય ષિણિ(૨) દખય વીર રસં; લિજજતુ ન પુછ પસરિ૮
પહટ્ટઈલ તિહુયણ વીર વિવેક જ ૧ જમુના જલિ ખિલુઈરસ તે ન મિલ્હઈ,ર૪
રાયલપ નિય* ધવલગુણ; સાયર જલિર૭ કાલઈ વસઈ નિરાલ,
તેઈ૮ ના સુરાહલ મલિક
૧ Desi જવંત. ૨ B અણુ ત ગુણ, C અણુત ગુણ, D અર્થત મૃગણ, E અણતુ ગુ, " ગુણિષ્ટિ, ખણત ગુણ, ક અસંત ગુણ ૩ BC સુગદ્ધિમ, D ગુણ ગઢિમ, EEGarg સુગઢિમ. ૪ E ગમવ્યઈ. ૫૦ ગેલિબ્રિહિ, D ગેલિ, ગેલિઈ. ૬ D ગુહિરોઈ ગેલિ સર, રસર. ૭ cEvoir ભૂયદંડ, x ભૂ! ૮ Bcca પયંડુ સુઘડ, પયંકુહ સુઘડ, DEા પયડ સુઘડ - Bcpcaij ભંજ, ભુજઈ, ભંજણ ૧૦ DEEલ ચડીય ૧૧ : પવરે BH પરિપિખિય, cers પરિપબિય, p પરિખ, 5 પરિ પખીય. ૧૩ 3 પદલખ, F પર લખ ૧૪BCD resil કડકુખઈ ૧૫ B દખણુ, cખ દખણુ, શ દ%ઈ દક્ષિણ, દદરકઈ દખણ, = દખણ ખણ, ૯ દઈ દક્ષિણ, 5 દિખઈ દખિણ, 10 દઈ દાણ ૧૬ 8 વિજ્ય તું, Dean લિજજત, Eઝતુ. ૧૭ BDEres ખુદઈ, ન ખદઈ, 11 ખઈ. ૧૮ : પસિરિ, ક પસસિ ૧૯ Dre પદઈ. ર૦ BCE તિદ્દયણિ, Dwig તિહુઅણિ, ૯ તિદૂઅણુ, g તિયણિ. ૨૧ BCDYearp વિવેક. ર૨ BCEvang યમુના D જિમ(૨) જમુર્ણ, ૯ જિમુના. ૨૩ Bcpresin ખિલઈ, E ખિલઈ. ર૪ D – E હિહિ, કમલહઈ. ર૫ BEGE ધઉંસુ, D— ૨૬ 3 નીય ર૭ BEGI] જલ. ૨૮ 1 ન ૩૯ BCEn સુન્નાહવુ, 5 મુત્તાહિલિ
Page #167
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબળ
૧૩૯ નહિમંડલિરનિલીવનું નિલક્કઈચનુપચુકકઈચાખિમયંક મન મેહ૮ વિહુ પડિપડિયા
ન ભપ્રિય ભવિલ મત્તર આબાલ વર્યા. ૨ સેનાસુનાઉસમ(૨) ગણિી મુહવડિમેડિયમતિખલ; પંચિદિય૭ તલમૂલ૮ નિદિય,
છિદિય છેદમાં બાહુબલી ણિ શગર ન રીસર૪ ન રમઈ
સરગારપ નવિ ચલઇ કાલિકાલ છલં; સેણુ સહ નઠઉ તુવ૮ તામર ૨૯
પિખિયઈ મઉ પિય માહવલ ૩૨ ૩
૧ BDesi નહ, crp નહુ. ૨ : ભડલી. ૩ BcFair નીલીવનિ, 0 નીલી વનહિ, 5 નિલી વન્નિ. ૪ BCSGHI નિલક્ક8, D નિલકાઈ, E તિલુwઈ ૫ : ચદg, cDeing ચદન ૬ 2 ચમકઈ, 11 – ૭ BEary ચુખિમય, ચુખિમાં, D ચખિમયં, 5 ચુખિમઈયું, ૯ ચુક્ષમય. ૮ મોહિ. ૯ BCE બિહું, D બેહુ, દ વિહ, ૯ બિહઉ, 1 વિહું ૧૦ 3 પિડિ પડિય, ૯ પિડિ (૨) ય, Dr પડિય x પિડિય, ૯ પડિ પડિય ૧૧ BDGI ભગ્ની, cs eગ્રી, 5 ભગગ્રી, ભચગી. ૧૨ DE મg, pH મત્ત. ૧a Beg સેનાઢ્યું, ૮ સેનાસ્થ, DE સેનાસિઉ, સેનાસિં. ૧૪ BcGH ન, 5 નાઉ ૧૫ BE સમર સમરંગણિ, c સમરુ સમરગિણિ, - સમર સમર ગિણિ, ૯ સમરસમગણિ 1 સરસ ગણિ, 1 સમર ગણિ ૧૬ Baij મોહિ૩, મોડીફ, DG મેડીય ૧૭ : ચિદીય. ૧૮ or તલુ. ૧૯ CD નિકાદિ, 5 નિકંદી. ૨૦ BE છિદિ૯, ૮ છિદીઉ, D છડિય, છ દીય, ૯ છેદિ. ૨૧ : દમ, D દમ્મ, દવા, છદમ. ૨૨ : મહાબાલં, હું બાહબલ, માહુબલં ૨૩ BCR રાગુ
BCEGH રાજુ ૨૫ સુરગા ૨૬ 15 છલઈ ર૭ BCrang - હેણ , D સણહણતઉ, સહણંતુ, c સહણહણત ૨૮ scruil તું, 0 g T તન, ૯ તૂર ૨૯ ) જસર ભસવાર, ૪ તાસર. ૩૦ p પખીય, ૯ પિખઈ, 1–. ૩૧ BCES કપિઉં, D કપાય, ૯ કેપિય. 1] ક કપિલ, 1–. ૩૨ BCDsc મહદલ, earn મોવલિં.
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪૦
મહાકવિ શ્રી જ્યરેખરસૂરિ-ભાગ ૨ હણિ (૨) ભણિ હકિકયર મહ.
મહાભડિક જે પડિયાં પચિદિ પોપ જે કલિમલિ પુરા, વિષય વિગુત્તા
જે જિતા• કમ્પઠન ભાડે હાસમિસિસ જતુ અને તુજ જિહિંસઈપ
નર ગમણિ જે ઈક૭ મણ (૮ સણિ૧૯ દેવ તિ દુખમય
કરિવર હેવઈરર શિવરમણિર તા. ૪ રમણી ૨૪ રસ વિદ્ધઉપ વિસયાલુદ્ધઉ દિસે છે તઈ ઉઘરિયલ, ૮ નરનારિ નિકંદણ તે આરંભ્યઉ૩૦
તઈ બલિટર કેવલસિરિ વરિ (૨) ઉં,
૧ F હ સણિ, ૯હણ (૨). ૨ : હક્કિસ, F હકીય. ૩ મહાભડ. ૪ BCSearn પાકિય, D પાડી ૫ BCocais પિડે, પિડિ D કલિમલ, કલ મલિ. ૭ BCDEKHIખુત્તા. ૮ : વિષઈ, L તેય, વિષયિ. ૯ ) વિગુdી. ૧૦ : ભાજેતા ૧૧ : કમઠ, 11 કમ, 1 કમ્મ. ૧૨ >G ભિડે. ૧a D હાસમિ. ૧૪ BcpH અન ત, 1 અ, 3 અંત ૧૫ ) જિહિય, 8 જેસહિ,17,1 જહિ સઈ ૧૬ ૯ નરગ. ૧૭ B એગએ મણ, c એગ્રગમણ, » જે ઈક ભણા, 1 એગગમણા, 5 એગગ્રમણ, cig એગગ મણી, 9 એગ ગામણ ૧૮ pE15 g. ૧૯ : દશણિ ૨૦ દુખ પરિખઈ, c સુખ પરિમ વિ, દેવિ તિ દુખ ન દેવઈ, દેવ તિ દુઃખ પરિખ, 5 દુખ પરિખઈ તે, Grip દુખ પરિખ તે. ૨૧ 8 સવિવાર, ccurg સવિવર, D વર, * વિવર, 5 તેવર તેવર રર Brea હેયઈ, c હે, 2 હેસિઈ = હેઈસિ, 1] હેઈ. ૨૩ BcpEyesis સિવરમણિ. ર૪ ) રમણિ રસિ, BCIGHT રમણ રસિ, ક રમણી રિસિ ૨૫ BCDEVeg વિધઉ. ૨૬ Bcom વિસયાબુધ, D= વિસયાલિધઉ, 5 વસાયાલધઉ ૨૭ BCA નંદિસેણુ, 2 નંદિવેણ. ૨૮ BCDEXen ઉધરિલ, 19 ઉરિઉ ર૯ BCEes નિકંદ, નિકંદનું ૩૦ BCEver] તે આરામી, રુ જે આરામી, તે આમી. ૩૧ BCEGE , DRI] તું. ૩૨ બેલ. BCDrea, વરિઉ, ક ચëરિ૬
Page #169
--------------------------------------------------------------------------
________________
‘ત્રિભુવનદીપક પ્રબંધ?
૧૪૧ જે કવિ કુલ ક્ષય કારણ
પડવ જાદવ જિમ તે મુકિ ગયા તઈ વીર વિવે એક ઉલગી સિદ્ધિ પુરી તે સુખિ” ગયા. ૫
કરસાર
સુરિરાયણ તઈ થાઈ સધરજ તપ ધમ્મક ધુરંધર ૭ તૂટ ત્રિભુવન આધાર ધીર- જિમ મેરુ મહીધર સેવઈ સવિ નર અમર ભમરર જિમ તથપયર કંપય; તુહ નામ ફરિજાઈ૨૪ જન્મ જર મરણ મહાભય, દૂર વિશુદ્ધ અસાર શ્રીર૯ ભારતીય
તુઝર પસાઉ વચ્છઈ સહુઅર કરિ અહ સામિક સેવા સફલ સિરિ વિવેક મનમતિ સુય.૭૫ ૬ ૧ BCgs કૌરવ, 5 કGરવ, ઘા કરવ, # કોરવ ૨ BCscing ખય, Dr ષય. ૩ ૯ કારુણ ૪ BcpEGanj ૫ડયાદવ દવ, કપડવવયવ ૫ BCDG
જિમ મુફક દયા, જિમ મુક્કહ વ્યાં, ક જિ મુકદયા. ૬ BCDreams વિવેક. ૭ ૪ એ, એ ૮ crea ઉલગ્રી, DE ઉલગી, 15 એલિગી. ૯ BCDEFGH lay? 90 BCEFGHIJ Yule. 11B 42YE, CEGH , D છLઉ, FછNયું, 7 વિ છપાયઉ ૧૨ D સુરિ રાય, ૯ સૂર રયણિ ૧૩ Dri g, 5 જઈ ૧૪ BCE સધ, 3 સધ ૧૫ BE, I તુ. ૧૬ Scream, ધર્મ, ધરી ૧૭ BCE ધુર ધસ ૧૮ DErg તુ ૧૯ BEE આધાર, ૨૦ sces ધીરુ. ૨૧ BEGH મહીધરુ ૨૨ 3, 5 ભમરુ. ૨૩ BCEResi] તું પય પય, D પય પંકય ૨૪ BCDFeing ખરિ, યરિ ૨૫ B જમ જરા, clear જમ જર, 5 જમુ જરિ, 5 જન્મ જરા ૨૬ : મહાભય, 11 મહાભયા ૨૭ Dil તું. ૨૮ BDEFeing વિણું. ર૯ ) સિરિ ૩૦ Bcx ભારત. ૩૧ BCEyears , D તું. ૩૨ BE સહુય, CEFij સદ્દય, p. સહુ. ૩૩ BEFair અ૭ સ્વામિ, cc અહમ સ્વામિ. ૩૪ BCDEFGHIJ Raad 34 CDEFG 24.
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૧
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ– ભાગ ૨
હિવ ચઉપહી નિવૃત્તિ તણું હિવ પૂગી રહી, તિણિ તેડી સવિ અખતાં મિલી, સવિહુ નેમનિ બધી આસ, રણ ભુયણ ગિ સંડાવઈ રાસ. ૭ મેહુ પહુતઉ જવ પર કિ,
પ્રવૃત્તિ પડીતઉ પૂરઈ ૧ કિર વસુ વિણાસુજ નહિઈ સમાઈ,
સૂકી જિમ9 ઉહાઈ૮ જાઈ ૮ કુલ ઉભુ દેવીઘણુ વલવલી,
, તિડકઈ મકશુજ જિમ લવલાઈક મન બલિ૮ વલિ મૂકઈ૨૯ નસાસુ
આજ અહારીકર તૂટી આસ. ૯
૧ BCEResis હિત ચઉપઈ, p હિવઈ ચઉપઈ ૨ Bc Eculy આ હસ્તપ્રતામાં કડી ન ૪૦૭ નથી ફક્ત 1 હસ્તપ્રતમાં છે. તેમાથી આ પ્રમાણેનાં પાઠાંતરે મળે છેઃ ૩ અવલા. ૪ : વાધી ૫ : ભુઈ ગઈ માડ રાસ ૬ BCDsvesvg મહ. ૭ DE પહુતઉ. ૮ = પરલેક ૯ ) મન હિયજ, ક પ્રવૃત્તિ પડઉ ૧૦ cDYI] તું ૧૧ ) પરિક્ષ. ૧૨ BCDEFGHIJ NIE. 93 BCDEFGHIJ '# 98 d fagia, EPIJ વિણાસન, ૯ વિણસ ૧૫ ન હીયર્ચ, 2 હિય, દ હિઅડઈ, હીયઈ, હ ન હોય. ૧૬ p સૂકઈ ૧૭ : દિમ ૧ BCDgreary ઉત્પાઈ ૧૮ Bક્ષ, concil ક્ષય, 5 ષિઉં, a vઉ ૨૦ Bcrea દેખી, 5 દેસિહ ૨૧ Cassp ઘણુ ૨૨ ) વિલવઈ, 1 ચલચલઈ. ૨૩ ) તડત, 3 તિઉકઈ, તડકઈ. ર૪ Brien મંગુણ, cp માં કુણ, tg મક. ૨૫ ૯ જમ. ર૬ : લટલઉખ ર૭ – 9 મનુ ૨૮ 1 cDEGurg વિલવઈ, 8- * વલવઈ, ર૯ BCDeveau મૂકી. ૩૦ ' BCDEXHir નીસાસ. ૩૧ BC આજુ ૩૨ cc અહમારી. ૩૩ BBC ત્રટી,
1ત્રટી. ૩૪ ૯ અસુ.
Page #171
--------------------------------------------------------------------------
________________
“ત્રિભુવનદીપક પ્રબંધ
૧૪૩ હિવ દહા ભજન કુણ દૂઈ ભાવિસી, નયણેહિ ની વિહત લહુડઉ લીલાપતિ ગયઉ જે કુલ મંડ માહ૧૦
હિર દ્રુપદ મહા - કહિ કિહાં ગયઉએ, પ્રવૃત્તિ લેઈ સંઘાતિ, મહા કણ કણ કારણિ અહિપ બાલિયા એ. ૧૧ બાપ છતઈ બેટલ મરઈએ, એ વિરઇ ૧૯ જગિ વાત, વડપણિતારૂત્ર પખઈએ, હG૨૪ કિમ હોઈ સુરપ તાત. ૧૨
મહાઉ કિહાં ગયઉએ. ચઉર: કેસરિર૭ મૃગુ૨૮ સંચરઈ,
ગૃહર રવિ તિમર” કુરતિ ૩૧ અરિભડ ભંજણ તૂર ગયા, પરદલ હિ૩૪ પસરતિ. ૧૩
૧ c– D દુહા, દુહઉ, ૨ ૩ ભેજનુ. ૩ : કહિ. ૪ BCKરહી, D હઈ, ૯ હિ, ક નઈ ૫ BCDRE ભાવિસિઈ, 3 ભાવસઈ, ૯ ભાવસિ, IJ AQ R $ BCDEFGHIJ terele. BCDEFGHIJ Ilse ( BCGH વિહુ ૯ BCDENearn મહાઓ ૧૦ ) તe, II તું. ૧૧ = કિહયાં. ૧૨ BCE ગયુએ ૧૩. BCDEEGarg મોહાઓ. ૧૪ BCDETAI] કુણિ. ૧૫ cc અત્રિ, D અહે ૧૬ Beary ટાલિયાએ, cDEE ટાલીયાએ. ૧૭ BCDe1 બાપિ. ૧૮ BCEFai] મરઈ. ૧૯ BCD વિરુઈ, Eyears વિસૂઈ. ૨૦ BCDEFenil વડપણ. ૧ DE તારુ, તાં, ૯ મારુ, 11 તારુઉ. ૨૨ ) તું. ૨૩ B પવઈ, crea ૫ખઈ, 9 પષિ, EI, પથઈ ર૪ BDER હું, cross . ર૫ DE કિમ હેઈસિ. ૨૬ DEઝ ગિઈ, ૯ યુ. ૨૭ 8 કેરિ. ૨૮ BCDExclip મૃગ. ર૯ ગિઈ, 5 ગિઉ, ૯ યુઉ. ૩૦ BCressy તિમિર, D કિરણ : તિમ ૩૧ ) ફિરતિ વર D &, ૩૩ ગજ યઈ. ૩૪ ) હિવઈ.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૪૪
મહાકવિ શ્રી જયશેખરસૂર- ભાગ ૨ કિહાં તિ બેટા બેટડી, હિર તુરથયું હિપ હથિ એ સહુ તુઝ પૂકિહિ મિલ્યઉ
સ° ગયહ તુઝ સરિ ૧૪ મહાઓ જાણી જનહહ દોહિલ, ૪ કિધુપ વિવેક જુહાર, ૧૭* તાત કિસક હિવ૮ રિયઈ, દેખી કુલ સંઘાર.૨ ૧૫ આપણુ પાપહિર પલર સાયક, મહજિમઈલમૂતિ, કેવી ર૮ મુસલર વિમાસિયાં વસતા નદી નઈ લિ. ૧૯ જે અન્યાઈક મેલિય૩૪ તે ધનુષ સુથિરક ન હૈ ઘેર પાપ જિહ૭ વાપરઈ, તિણિ૮ કુલિ ઉદયમ જેઇ ૧૭
૧ B બેટ, Dres તે બેટા, 2 બેટા, 1. ૨બેટી એ. 8 BCD cari સિંહાં, 3 કિ ૪ BCDress તુર, ક તુરિય, a gય. ૫ Bcppear કિહાં, કિલક એત્યિ ૭BCENear સદ્.૮ 3Dress પૂઠિs, cપૂકિ, E પૂઇ, 1 કેડિ - મિલું, cpe મિલિઉં, ૪ મિલ્યાઉ, 5 મિલિ, 1 ગયઉ. ૧૦ ) સહુ ૧૧ Baj ગયું, – મૃ. 3 ગિઉ, F ગય, ક ગયૂ, 1 મિલિઉ. ૧૨ BCreau ¢ સOિ, D તુ સWિ, મૂસ0િ. ૧૩ Cr જનક, 9 જણકત ૧૪ pij દોહિલઉં. ૧૫ BEd કિધુ, crp કિઉં, D કીધ, Ee કિંધ ૧૬ sears વિકિ, cDF વિવેક. ૧૭ BC જુહા, = હા. ૧૮ BY કિ ઈમ, c૯ કિંગ્સ ઈમ, 2 ઈમ કિંગ્સ, 2 કિસીં ઈમ, , 15 કિસ્યું ઈમ ૧૯ : સૂરીયઈ, D૯ જૂરીઈ, 9 - 15 જુરીઈ ૨૦ cDeij દેવી ૨૧ BCDEGai કુલ ૨૨ BCEષ સહારુ, pig સંહાર, –, કસિ હરિ. ૨૩ BCDFH પાપિઈ, E પાઈ, પાપિ. ૨૪ ) પડ, દ પાલ ર૫ BCDENears સડિG ૨૬ Bcoz મેહુ, મોહિં, ર૭ BE જુમઈલઉ, c જ ભઈલું D મઈહલઉ, 11 જિ મઈલ, જ મલઉ. ૨૮ Being કેd, Cze કેન્દ્ર, 5 કેતઉ ૨૯ BE મુસલું ૨૦ cpEcip વિમાસીઈ, વિમાનીયઈ ૩૧ BCDEFeaty નઈ ૩૨ D કુલ. ૩૩ BE અન્યાયઈ. ૩૪ મેલિયઉં, Deir મેલીઈ, મેલીe, 1 મેલીયઈ. ૩૫ Dery ધન,
૬ BE સુથિ, cહ સચિ, સાથિ, ને સથિર ૩૭ Bany જિણિ, cere gિ, D જિહિં. ૩૮ ૯ તિણ ૨૯ DGE ઉદઉં, 5 અદાઈ
Page #173
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ
૧૫ મેહ તુમ્હરહર બેટડઈ તે અહિપ કીધા ચાર છોરુ સમાન દેખહી, તે માત્ર કઢાર ૧૨ ૧૮ જિણ બાઉટ જિણિ રેલવ્યઉં, ૪ તિહપ ઉપરિ સંતે ૬ અહિ તઈ વિકર૮ સમા ગયા,
એ કુણ દીજઈ દેવુ” ૧૯ કુલહર' કલંકણુ કલહપ્રિય, બેટી ગયઉરજ મસૂરિ, ઉદિપ જલજલિ મહ૨૭ દે
આ૮ ત પડિ૯૨૯ અરિ. ૨૦ નિવૃત્તિ તુમ્હારી એ ઘરણિ, એ મઈ બેટ જાણિક એર પિતા સવિ તાહરા એક
દૂઈ૩૪ કિસીપ તુમ્હી હાણ. ૨૧ ૧ BC મેહુ ૨ BC લુહારઈ, Real તુમ્હારઈ, તુમહારુ. ૩ Brain બેટડઉ, D બેટઉ ૪ BCDsyca તઈ, તમિહ. ૫ ce અહિ, E અહે. ૬ ) કીધ8 9 ચારુ ૮ Be , cછેરૂ ૯1 સનાન. ૧૦ BCFB લેખ18, DEGIJ AHTU 19 BCDEFGHIJ a 22 BH 3213 23 BCEFH બાધઉ, Deir બાંધિઉ. ૧૪ BCDEyear રોલવિ૬. ૧૫ BCDe1 તેહ, in તે ૧૬ CDEarn સ તેષ ૧૭c અહ, અહ, ૯ અલ્લિ ૧૮ વિકર, વિક્ટ ૧૨ ) સમ ગણ્યા, સમાગિણ્યા. ૨૦ cern દોષ, DE૯ દેસ ૨૧ any કલણ ૨૨ cDEFca1 કલ કણ, ૨૩ BY કલહ પ્રિ૬, ૯ કલ્લાહે પ્રયુ, ” કિલિહિ પ્રિય, ze કલહ પ્રિય = કલિ પ્રીય ૨૪ ગિઉ, ર૫ : ઉડિય, is ઉટ્રિક ૨૬ ) જલંજ, જલિ ૨૭ spray મેહ દઈ, ce મેહુ દઈ, E માદિઠ ૨૮ BEFea કાંઈ તૂ, c કી , D ક તું, 1 કાતઉ ૨૯ BE પડયઉં, 1 પડીલ, કપડીઆ ૩૦ BY તુહાલી એ, CEF તુહારી એ, Derr તુમહારી એ ૩૧ 3 બેટું ૩૨ BG એ પૌત્ર, એ પિત્રા, એ પતા, તે પાત્ર,
એ પુત્ર, aij એ પિતë. ૩૩ ૯ તાહરુ, 1 તાહર, 17 તાહરઉ. ૩૪ BCDEFGHI CH 34 E St af BCEFGH , DIJ g.
આ ૧૦
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૪૬
મહાકવિ શ્રી જયશેખરસૂરિ– ભાગ ૨ મહ પ્રજનુ મનુ કરી, થાપઈ રાજિ વિવેક વિ પચ્ચઇ ગલસંભાઈ બલિ(૨) મહુર જિ એક ૨૨
હિવ વરતુ પાયજ લાગી૫(૨) વલી સુવિ સીષામણિ દેઈ૮ ઇસી તુહિ, તાતએ કિશું માંડિલર પરમેસરા અણુસહેજ મોહપ તણુક અંદેહ* છડG ૨૭ સમતા સગલઈ૮ આદરઉ મમતા મૂકઉર૯ હરિફ
હિણી પંચઈડર જિPઉ98 ખેલઉ૭૪ સમરસિ૫ પૂરિ ૨૩ એક અક્ષર) અછઈ કાર ૮ બાવનમૂલગઉ વસઈ તીણિ પરમિઠિ સિદ્ધિયાજ ૧ : મેહુ ૨ Desai1 પ્રજન ૩ creal મન, 9–. ૪ BCDFerry થuઈ, થાઈ. ૫ = રાણિ ૬ coin વિવેક ૭ BCNexir ચિર, F ચર ૮ Bcxern પરિચય, * પરચથ. ૯ BCnes લગ, D – 8 લગ, 11 લગઈ ૧૦ D - સંજઈ. ૧૧ BCDEnGang વલી વલી ૧૨ : મોહ જ, FIJ મેહ જિ ૧૩ CE વસ્તુ, ૧૪ CERaj પાઈ, 9 – ૧૫ Brea લાગીય, crp લાગિયા, D - ૧૬ ciવિવેક, D – ૧૭ BCDigery સીષામણ, 1 સીખામણ ૧૮ BCanu દિઈ, દઈ, = દીઈ, દીજઈ ૧૯ : સી, " અસી. ૨૦ - તુહિમ, ક તુહમે ૨૧ : કિરૂં, piકિસિક, 8 કિસ્યઉ, 5 કિસિ, ૯ કિસ ૨૨ accurj મહિઉ, p માંડિ6, 2 મડી, મંડીઉં. ૨૩ Brea પરમેસરુ. ર૪ Beni અણુસરë, C અણુસરુ, 2 અણુસર6 ૨૫ : મેહુ. ૨૬ 3 અ દેહુ, c એ દેહુ, ઈદેહ ૨૭ કGEછડિય, cig છડિG, Dછાડઉં, 1 ઝંડી ૨૮ BCDEFeaij સઘલી ર૮ ) મૂકી, 11 મુ કઉ. ૩૦ રુ પુરિ ૩૧ = ચારિ ૩૨ BCDsveing પાંચઈ ૩૩ BDE
જિણ, c જિણિ, ક જિણિય. ૩૪ : ખેતઉ ) છેલ ૩૫ BD. FGHIJ HHRU, C UHR a CDHIJ JU DEFGHIJ 2492. 32 BG
કાર ૩૯ BબાવનÉ, DJ બાવનહ.૪૦ Bcozip મલિગઉ, મૂલિગઉ, 3ધુરિમૂલિગઉ, ક મૂલગુ. ૪૧ વસ ૪ર તીણ, 2 તિણિ ૪૩ ૯ પરમઠિ ૪૪ BCEeni] પંચઈ, = પંચય, D પાંચઈ
Page #175
--------------------------------------------------------------------------
________________
-ત્રિભુવનદીપક પ્રબંધ)
૧૪૭ જોગીસર તે જાઈ, તેણુ નામિ હેઈપ સાયલા સિઘલા કાલોક પ્રકાસ, હાઈટ હસ આણંદુ ત્રિનિ અક્ષર થિરુ થઈ રહઉ૪ પામ પરમાનં ૬૫. ૨૪
હિવ ચઉપહી તિણિ૭ સીષામણિ૮ મન સંચરઈ, ૨૦
* મેહર વલી ૨ વલિ પણ સંભારઈ, વિવેકર કહીતીં તેઈજ વાત, મહા તપ સાંસહન વાત૨૫ મેહ ધ્યાન ૨૭ હિત તેઈ૮ જિટલ ઈર૯
જઈ ઈસામરિક તનુ પરજલઈ, ધ્યાનાલિ તલ ખઈસ્યુ ક8 કાઠ, ૪
સહચર કમ્મપ અછઈ અન્ડક આઠ. ૨૬ ૧૦ જેગીસરુ. ૨ 1 જ્યાઈ ૩ BDEFar, ત્રિહ લીહિ, ત્રિહઉ, ત્રિહો લીહિ ૪ BCEes જગ ત્રિનિ, પ્રતિનિ, 11 જગતિનિ ૫ BCDyears સંચઈ, સેવઈ. ૬ BCDE1 સીસિકલા, 5G સીસકલા, સીમકલા ૭ Ben સિધિ સિલ, cpE સિપિ સિલા, સિધ, 1 સિદ્ધિલા, 4 સિસિલા ૮ ૩ સરીષ, CDPI સરી
ઉ. 1 સિરીષG, Gશરીષઉં, સરીખઉ ૯ BCDEX] બિંદુ, 1 બિંદ ૧૦ BCDERang તિણિ, ૯ તિણ ૧૧ : અરિ, con અખરિ, D અક્ષર, અખરિ ૧ર BDress થિર ૧૩ D હુઈ, E , F થ્થઈ ૧૪ 3D રહુ ૧૫ cry પરમાનદ, DG પરમાણુ દ, પરમાણુ હુ ૧૬ Ben હિવ ચઉપઈ, Ein ચઉપઈ, p હવઈ ચઉ૫ઇ, 5 હિલ દ્રુપદ, c– ૧) તેણિE તીણુઈ, તિણું ૧૮ BR સીખામણ 5 સીષામણ, 5G સીષામણું ૧૯ BEH મનુ, 1 ત૭, ૨૦
સચિરઈ, ક સ ચરસિ ૨૧ Bc મેહુ ૨૨ Drug વલી વલી, 5 વલીવિલિ. ૨૩ Broca કહઈ વિવેકહ ત૬, ૪ કહઈ વિવેકહ તe, F કહુ વિવેકુ કુણ . કહઈ વિવેકહ તુ ૨૪ BCDResi] તે, – ૨૫ ) ની, 5 તણ ૨૬ BCH ન સહાઈ ઘાત, pois - સુહાઈ ઘાત, E ન સહીઈ ઘાત ર૭ BCEF= થાતુ, ૯ ધ્યાન ૨૮ BCEEGHzi વેઇ, તed ૨૯ D જિટલ, જિલેઇ. ૩૦ 9 જે, જુ ૩૧ 3 વેશ્યાનહિ, coin વેસાનરિ, સાનહિ, 55 સાબર. -૩ર : ભવ ૩૩ Bc ખાઈસ્યું, priષાસિ૩, ૪ષાઈસિલે, ખાઈ લેસિં. ૩૪ : કો ૩૫ ૯ કર્મઠ, Decay કમ. ૩૬ BCE અહમ.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૪૮
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૧ ખાઉ પીધઉ હિ વધ્યા વડા, તુમ્હી હુ અહાંપ જેવડા ઈસુ સંગ ન મિલસઈદ વલી,
સાથિ થઈ૯ અહ° પૂર રહી. ૨ શુકલપર ધ્યાતિ તઉ દીપી આગિ ૫
- તિણિક પઈસી મન લાગુ ૮ માગિ, ચેતન રાણી અવસરલહઈ, નિવાઈ વર રહઈ આવી કહઈ. ૨૮, સામી માયા જે વીચવ્યઉં, ,
તઇ તfપ ડીલિહિં તે અનુભવ્યઉર? તે જઈ૨૭ કહિયઈર૮ તુમ્હાઈરલ ઘણુઉ•
વીતક નઉર્યું હિલ સંભભgઉ૩૨ ૨૯
૧ 5 ખાધ પીધું, cc ખાધું પીધુ, DE ષાધુ પીધુ, " ખાધ પીધ, ૯ જાંધ પીધું. ૨ BEFair Dા અહિ, ce Oા અહમ, D દિવડા થા.
Brean તુહે, તહમે, D તુહિ, : તમહ ૪ BCarr @ હેવો, p đi và 24, BFG đài 4 BDEFHIJ 24%, CG 2H64. ^ BCE yol, DEFGIJ VAG. U BH UAI, CDEFGIJ HÀM. ( BAF a સિલિસિઈ : નવિ મિલિસિઈ, ન મિલિસઈ, 3 ન મિલઈ, લ ન મિલસિઈ, ન મિલિસિ & D સાસ્થિ થઈ, દ સાથઈ થાઈ, સાથિઈ થઈ. ૧૦ cc અહમ ૧૧ = પૂરી રલી, પૂરલ રુલી, ૧૨ BCDse શુકલ ધ્યાન, 5 શુકલ ધ્યાનિ, aij શુકલ ધાન. ૧૩ દર તું ૧૪ BCEnGall દીપિઉં, D દીપઈ ૧૫ ) અગિ, E આગી ૧૬ ઉતિણ ૧૭ BCEGE મનુ ૧૮ BDreaij લાગઉં, ૯ લાગૂ, 5 લાગ. ૧૯ ) અગિ ૨૦ ૯ ચેતનું ૨૧ Ben અવસરુ ૨૨ D વરનઈ, Eવરહઈ, ૯ વરૂનઈ. ૨૩ scarcity સ્વામી ૨૪BDseing વીચવિ8,cવચેવિë, વીચિવિય. ૨૫ BCDER તાં ડીલિઈ, દ તા લઈ, si] તા ડીલિ ૨૬ BCDeanતે અનુભવિ, તિ અનુભિવિ8 yતે અનુભર્વિ ર૭ હજુ ૨૮ DB કહીઈ, 3 કહેઇ, 11 મહિઈ. ૨૯ BCEveorg તઉ છJ, D તુ છઈ. ૩૦ BH ઘણુ, cક ઘણ, થાપઉ. ૩૧ BCE. વીતકનું મ્ય, વીતગ નઉં સિંઉ, E વીતકનું સિહ, 5 વીતક નય સિં, ૯ વીતક તૂ સિક, 1 વીતક નઉ સિઉ. ૩૨ BE સંભારાણુ, c સંભારણ, DEery સ ભારણુe, સ ભારણય
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૪૬
ત્રિભુવનદીપક પ્રબળ
જે તઈ માંડી કાયા પુરી અસુચિર અંબાલિ અછ ભારી અત્તર સીં! ચાર વિણાસ,
તીણુઈ ન ઘટઈલ તલ્હારઉ• વાસ. ૧૧ ૩૦
સમીર આ પિઈ આપુ વિમાસિ,
| ઊહિ સક્તિ આપણી પ્રકાસિક જઈ સચેત૮ તુમ્હ૧૯ હે ઈસ્યઉ
આજર વલી વહિલઉ લહસ્યઉ શજ ર૪ ૩૧ હિવ૫ માયાનઉર લાગુ જ ટલિસ્ટ,
મન રમતઉ વાંસારિક જલિહર, રણુશરિક રહિ૩૪ મેહસુ કુટુંબ,
સામી ઝલહલિ મ કરિ૮ વિલંબુ ૩૨
૧ જઈ ૨ BCDSFG અશ્રુચિ, aij અશુચિ. ૩ ) જબા લિહિં, જે વાલિ. ૪ Bcxed અછઈ તે, D છઈ તે, 15 અછઈ ૫ 11 અોત્તર ૬ BCserry સય ૭ BEGG વિણાસુ, તે સવિણાસુ, 1 સવિણાસ. ૮ BCDF તણિ, dhe E CIJ 6484 90 DEGIJ G76128.11 BFGH 414 12 BCEFGrain સ્વામી ૧૩ BC== આપિd, D અ પિહિં, આપઈ, ery આપિ ૧૪ એy, pig આપ૧૫ BCIENGurg શક્તિ, D શકતિ. ૧૬ = પ્રકાશિ. ૧૭ w જુઈ. ૧૮ 3 સચેતુ, ૪ સીંચ8, 1 સચેતન. ૧૯ BDER તૂ, cતંક – તઉં ૨૦ BCDEregis હાઈસિ. ૨૧ BC આજુ ૨૨ BHવહિલું, cક વહિલ, D૯ વહિલઉ sug વહિલઉ ર૩ BE લહસિ, cpEwers લહિસિ ૨૪ BCE તં રાજુ, ૯ તઉ રાજુ, 135 તૂરાજ, 11 ત રાજ ૨૫ D હવઈ ૨૬ : તુ ૨૭ cDeij લાગ. ૨૮ Bcess રિલિઉ, કજિટલ્યઉ ૨૯ Bત મનુ ૩૦ CDEng મુહત૬, ૯ મહતઉ. ૩૧ 8 વસાનર, creary વેસાનરિ, D સાનલિ, : વેસ્યાનર, ૩ર 8 જલે. ૩૩ =રિણભર ૩૪ = રહીય. ૩૫ DEReir મેહ. ૩૬ BE સુટુબુ.Dry સ રૂટ બ, ક કુટુબુ, ક સ ટુ બ, સટુંબ ૩૭ BCEyeary સ્વામી ૩૮ cDaij મ કરિ વિલંબ, sમ કલઉં.
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫૦
મહાકવિ શ્રી જયશેખરસુરિ- ભાગ ૨ પરમહંસ તઉ હૂઉ સચેત,
રાણી તઈપ મનિ વસિહ સંકેતુ પરમ તિ પામ્યઉ૮ પ્રાસ,
તૂટા આપણી સવિ પાસ. ૩૩ સત્ય વચન વાધ્યઉ સોહિલઉ, જ
કાયા મુકી શ્યપ નિરમલ એક વિવેક ન વસઈ૯ ઈ,
મનની ૨૦ સતિ ભલી ન હઈ. ૩૪ પણિએ બાપિહરક મેહયાર કસી,
ત૭૨૫ કિમ સકઈક ઈહ વીસસી તહ૨૦ વિવેકુ તિgિ૨૯ દીધઉ શજિય,
આપણ* પય પ્રભ ત્રિભુવન હુવક ૭૪ ૩૫૫ ૧B પરમહંસુ ૨ : મુરત, 5 તુ, " ભઉ ૩ B હુયઉ, c હૂયઉં, ઉ. ૪ B સચેતુ. ૫ BCDEFair નઉ, ૭ નુ ૬ = વસ્યઉં, D વિલઉ છDFGHIP સત ૮ પામિય, cs પામિયક ) પાસિ૩, 8 પામ્યા, કcipપામિઉ ૯ BEFH પ્રકાસુ ૧૦ Brea થ્યા Dil ત્રટા ૧૧ BCraig તે પાસ, તેટા પાસ, ne તે પાસુ. ૧૨ BCDEnerg સતી ૧૩ B વાચિઉ, creazi વાધe,
બાધિ. ૧૪ BCEFair સોહલઉ ૧૫ cers મૂકી થિઉં, D કિઉ ગિર 15 મુકી થિઉ. ૧૬ BCDsearn મેકવઉ, કમેકવું ૧૭ BCDEMeani એક ૧૮ BCDream વિવેક, કવિક ૧૯ BCDEnew વીસસઈ ૨૦ : નમી ૨૧ BCDEGRs સંતતિ ભલી, ૪ સતતિ. ર૨ BCD car આ હસ્તપ્રતામાં કડી ૪૩૫ની પ્રથમ પંક્તિ નથી, ફકત 1 પ્રતમાં એ મળે છે ક ગુણએહ ૨૩ : વાપઈ. ૨૪ : મેલ્યા ઘસી ૨૫ % . ૨૬ t સકીઈ એહ ૨૭ D d. ૨૮ scpcii વિવેક ૨૯ ઉતિણું ૩૦ BC જુયઉં, D જુઉં, ૪ જુવટ, જયઉં, Giા જુe, જઉ. ૩૧ BDEFeing. આપણુપઈ : આપણિપઈ ૩૨ BC
પ્રભુ, ” ત૭, 5 ખલુ ભિલુ ૩૩ BCDYear ત્રિભુવનિ, ૪ ભવન ૩૪ 3 હુયઉ, ca Éયઉં, D હુ9, 5 દૂઅ8િ F હઉ, ૯ હેઉ, 10 [૬ ૩૫ D*
ગતમાં અહીં એક ૫ક્તિ વધુ મળે છે, “સરિઉ પરમહ સ નë કાજ રિપુષ્ય ' ગ્યાનિજ પામિë રાજ.”
:
Page #179
--------------------------------------------------------------------------
________________
‘ત્રિભુવનદીપક પ્રબંધ)
૧૫૧ ગઈ ફાગુણિ બઉ ગહગઈ,
ગયગ્રીષસિપ નઈ પરિહિ વહઈ ! બહુલ પક્ષ પઠઈ સસિવૃદ્ધિ,
આર અનંતર સાગર' રિદ્ધિ ૨ ૩૬ દાઢી પડીયાજ બલિ" કપડઈs (૨)
કામિ કપૂર કપૂર જિ પડઈ, ભાવઠિ ભાગી પુન્ય૮ પસાઈ,
પામિકા રાજવલી તિણિ રાચ.૧ ૩૭ પરમહંસર સહુ વઈ કે જે પઈ,
પરમહંસર૪ દિયરપ જિમ તાઈ પરમહંસ લગઈ ભાઈ ઘંતિ. ૨૭
પરમહ સ૮ ત૭૨૯ લાગી ખંતિ • ૩૮
૧Bcpwcarp ગિઈ, 8 થઇ, 1 નિગિ ૨ ) આવી = આબુ. a cગહગહિઈ, E ગઈ, ગહિ ગહિ. ૪ B ગઈ, cDrean ગિઈ, 1 ગિ. ૫ Diu ગ્રીષ્યિ, શ્રીષિમિ, ગ્રીષમ ફ BCDEXE પૂરિઈ, exy પૂરિ. ૭ ) પક્ષિ, પખિ ૮ Bcrcs પૂકિઈ pr પૂઢિ BCses શશિ વૃધિ, D સસ વૃધિ, શિશિ વૃધિ, 1 શશિ વૃદ્ધિ ૧૦ BH આર અન તજ, 3 આરુ અને તરુ, cD આર અનંત ૧૧ Ba સાગરિ, ૪ સારઈ ૧૨ BCDses રિધિ, ઋધિ. ૧૩ BCDEGuj દડ ૧૪ BCEEGHI પડીનઈ, D પડઈ નઈ ૧૫ BCDEGR વલિ, 11 વલી ૧૬ B ઊ૫ઇ, CDSFGanj ઊપાઈ ૧૭ B જિ૫ઈડઈ, 8 જિઈ શ્રતિ ૧૮ BCDERGarg પુણ્ય. ૧૯ = પામિ ૨૦ BEE રાજુ ૨૧ BCDseing રાઈ, F– ૨૨ B પરમહંસુ ૨૩ BCDEX સહુ કાઈ, earn સહુ કઈ ર૪ 3 પરમ હ સુ ૨૫ Ben દિણય૩ જિમ, D જિમ દિણિયર. ૨૬ BCE લગ, se લગિ ૨૭ ૪ બ્રાતિ ૨૮ Bcourg પરમહ સિ. ૨૯ Bતત લાગી, " તુ લાગી, D લાગી તe a૦ DE ધતિ
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૫ર
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ એહુ જિ મંગલ ઉચ્છવ એલ,
એહનઉપ માઈબાપુ એ દેહ ઈણિ૮ તીરથ હાતી હુઈ સિધિ,
એ સારસ્વત નિત પૂરી બુદ્ધિ. ૩૯ કટપદ્રુમજ કામધેનું એ હેઈ,
ચિંતામણિ એ૮ અવર ન કઈ એહ જિ સિધિપુરી ન પડ્યું,
જીવનુર એજિ સવિહુ શુ ૨૪ ૪૦ મૂલમંત્રુપ ઈહુએ મનિમનિ,
તાજપનું ૨૮ ફલર૯ ઈહનઈ ધ્યાનિ, ઈણિ સવિક સંપદ આવઈ પૂરિ,
ઈમાર બોલિઈ જશેષરસરિ૩ ૪૧
9 DEGHIJ Helo Fangor. 2 BCE #518 3 B 2003, CEFGH @94. ૪) એહ ૫ BCE એજિ , DEFઘા એહ જિ ૬ ) માય બાપ, માં બાપ ૯ માય બાપુ, 11 માબાપ 9 B દેહ, ગુરુદેવ, ૯ એ દેવ. ૮ Be ઈણ ૯ BCDEFeasy તીરથિ ૧૦ B હતાં, 5 નાહતાં ૧૧ BDTH સુધિ સુદ્ધિ ૧૨ BCEyears પૂરઈ, p પુરઇ. ૧૩ BcpEyear બુધિ ૧૪ D કપિદુમ, ૪ કલ્પાદુમ, કલ્પદ્રસુ, = કહપકુમ ૧૫ 5 કામુક્ષેતુ, ૯ કામધેન ૧૬ D એ હોઈએ, E એહુ જિ સવિ ૧૭ ) ચિ મણિ. ૧૮ B એહ અવસર ન હોઈ, c એહ અવરુ ન કાય, D અવર ન કોઈ, E એહ અવર ન કોઈ, એહ અવર ન કોઈ, એહ અવર ન હોઈ ૧૯ BCE એહ ૨૦ Brij સિદ્ધિ પુરી નઉ, c સિધિ પુરી. ૨૧ 3Desi પંથ ૨૨ BE એહ જિજીવનું, એહુ જિ જીવન, D જીવન એહ જિ, એહ જિ છવહુ, on એહ જિ જીવન ૨૩ = તણીય જિ, ૯ સવિ હઉ, 1 સિવહઉ. ૨૪ Bcpeals 2 થ, Exઅથિ ૨૫ scpEyears મૂલમત્ર. ૨૬ BCDFGE 1 મણિ, 5 મનિ ૨૭ : મન માન, D મનિ માણિ ૨૮ ) તેજપુંજ નઉ, ક તપજયંg, rein તપ જપ ન. ૨૯ BE ફલુ, ૩૦ BCreari એહ નઈ, એહ જિ, 5 એહ નઈએ ૩૧ D સિવ,
પરિ ૩૨ વિઘન અલાસ વિનાસઈ દૂરિ ૩૩ Bcxry જયશેખરસર, 5 શ્રી થશહરસરિ, ૯ શ્રી શેષરસરિ.
Page #181
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રમ“ધ ?
..
ત્રિભુવન- દ્વીપક એહુજ પ્રમ,પ
ર
પાપ તણુઉ સાસહુઈ ન ગ′;
તાજ મેષ મટલિ॰ થિરુ થાઉં,
જા માહયલિ૧૧ સિ૨ દ્વિણુયર શ૯,૧
૧૫૩
૧૩ ૪૨૧૪
કુલ ૪૪૨
૧ ત્રિભુવન દીપક એહુ.. આ ૫ક્તિ BCFGHTJ પ્રતામાં મૂળ હસ્તપ્રતની કડી સરપ પછી આપેલી છે ૨૪ —, ૯ ત્રિભુનિ. ૩ BCF દીપ, E~~ ૪ BCHI) એઉ, DG એહ, દ—, Fઐય. ૫ DFGI] પ્રશ્ન ધ, ઉ મધુ, s— } E મેં ત... છF સાંસહ, સાંસ હિ, 11 સાં સુહૈ' ૮ BDFIJ ગાઁધ. હું આ ૫ક્તિ D પ્રતિમા જ છે D તા મણુિ. ૧૦ D મ ડિલિ થિર. ૧૧ D મહલિ. ૧૨ D શિ, ૧૩ D kg. ૧૪ D હસ્તપ્રતિમાં કૃતિના મહિમા અને શ્રુતિરૂપે નીચેની વિશેષ કડી લખેલી છે :
“છ ક્રૂ હેાઈસિ નિશ્ચલ કાસિ, મેરુ ગિરિ છ મહીયલિ પાસિ; પઢષ્ટ ગુણુ' જે સદા પવિત્ર, મુત લચ્છિ તે વરખું અણુસ્ત....” ાજરી
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૫૪
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ - ભાગ ૨ ___इति' त्रिभुवन दीपक प्रबंध संपूर्णः ॥ संवत् १५९१ वर्षे आसाढमासे कृष्णपक्षे चतुर्थी अर्कवासरे । रणस्थंभदुप्र मध्ये । कृष्णर्षि गच्छे । प. यशोवर्द्धन लिषितां ॥ शुभं भवतुः ॥
B-इति त्रिभुवनदीपक प्रबधः ॥ समाप्तः || शुभं भवतु ॥ छ । C-इति श्री अंचलगछेकवि चक्रधर पूज्य श्री जयशेखरसूरिकता त्रिभुवन दीपक:
प्रवंधः सपूर्ण समाप्तः ॥ छ ॥ श्रीः ॥ ग्रंथानं श्लोकः ७०६ ॥ छ । शुभ
भवतु । कल्याणमस्तु ॥ छ ॥ श्री. ॥ छः ॥ श्रीः ॥ D-इति श्री त्रिभुवन दीपक प्रवधः ॥ छ ॥ इति अंतरंग चउपइ समाप्तः ॥ B-इति अंतर ग चउपई समाप्तः ॥ श्लोक संख्या ॥ ८०० ॥ सवत १५६५
वर्षे ॥ माशर सुदि ६ देपालनगरे. ल पं अमरालि. ॥ F-इति त्रिभुवनदीपक प्रवध । सपूर्णः ॥ छ । छ ॥ श्री ॥ छ || शुभं भवतु ॥
॥ कल्याणमस्तु ॥ छ । G-इति त्रिभुवनदीपक प्रवध सपूर्णः । यथायथ ७२२ शुभ भूयात् ॥ लेष पाठक
योग्यं ॥ छ । H-इतिश्री त्रिभुवनदीपक प्रबंधः समाप्त: ॥ छ ॥ श्री गुरुभ्यो नमः ॥ -ति त्रिभुवनही प्रमय से पूर्ण
Page #183
--------------------------------------------------------------------------
________________
‘ ત્રિભુવનદીપક પ્રમ’ધ' : સમાલાચના
કવિ શ્રી જયશેખરસૂરિની ગુજરાતી ભાષામાં લખાયેલી કૃતિ-આમાની એક અત્યંત સમર્થ કૃતિ તે ‘ત્રિભુવનદીપક પ્રમ°ધ છે. આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પણ તે એક માસૂચક સ્ત'ભ જેવી ગણનાપાત્ર કૃતિ છે.
"
કવિ શ્રી જયશેખરસૂરિએ વિ.સ. ૧૪૬૨માં પ્રમેાધચિતામણિ' નામના ગ્રંથની રચના કરી તે પછી આ ત્રિભુવનદીપક પ્રખ'ધ'ની રચના કરી હશે એવુ· અનુમાન કરી શકાય છે. જો કે ત્રિભુવનદીપક પ્રમ’ધ માં એની રચનાસાલના નિર્દેશ જોવા નથી મળતે, એટલે ‘પ્રમાણચિત્તામણિ' પછી આ ગ્રંૠથની રચના કેટલા સમયે કરી હશે તેની ખખર પડતી નથી. પણ કવિશ્રીના જીવનની ઉત્તરકાળની ! રચના છે, એ એમની ભાષાની પ્રૌઢિ જોતાં સ્પષ્ટ જણાય છે.
*
"
- ત્રિભુવનદીપક પ્રખ"ધ 'ની અતિમ કડીમાં કવિએ પેાતે પાતાના નામના નિર્દેશ કર્યો છે, પરરંતુ તેમાં કૃતિની રચનાસાલના નિર્દેશ કર્યો નથી. જુઓ :
'
સૂલ મંત્ર મણિએ મિત માનિ, તપ જપન" ફૂલ એહનઈ ધ્યાનિ; ઇણિ વિ સપદ આવઇ પૂરિ, ઈમ એલઇ જયશેખરસૂરિ. ૪૩૨ કવિએ આ કૃતિનું નામ ' ત્રિભુવનદીપક પ્રમ`ધ ' રાખ્યુ છે. આ કૃતિની હસ્તપ્રત્તામાં છેલ્લે ‘ઇતિ ત્રિભુવનદીપક પ્રમ"ધઃ સપૂ’ એવા શબ્દો આવે છે, એ ઉપરથી પણ સ્પષ્ટ છે કે આ કૃતિનુ ‘ ત્રિભુવનદીપક પ્રમ‘ધ ’એવુ' નામ આર'ભથી જ હતું. વળી કવિએ કાવ્યમાં પણ આ કૃતિને માટે · ત્રિભુવનદીપક પ્રમ’ધ ’ એવુ' નામાભિધાન પ્રચાયુ' છે. જુએ :
*
ત્રિભુવનદીપક એઉ પ્રાધ, પાપ તણુ માં સુહઈ ન ગંધ, માહ ધ્યાન હિવ તાઈ જિ ટલઈ, જઇ વૈજ્ઞાનનર તનુ પરજલઇ, ૪૧૮
Page #184
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયરોખરસૂરિ – ભાગ ૨
પરંતુ આ કૃતિનુ અંતર’ગ ચાપાઈ' એવુ' અપર નામ કેટલીક હસ્તપ્રતાના અતે પુષ્ટિકામા જોવા મળે છે. તે નામ કવિ જયશેખરસૂરિએ આપ્યુ છે કે પછીથી કાઈ લહિયાએ કે હસ્તપ્રત તૈયાર કરના—કરાવનાર સાધુ મહાત્માએ આપ્યુ' છે તે વિશે કશે. ખુલાસે સાંપડતા નથી. પરંતુ હસ્તપ્રતમાં આવુ' નામ અપાયુ* છે તે ઉપરથી એ નામ પણ કેટલાક સમય પ્રચલિત રહ્યું હશે એમ માની શકાય. ત્રિભુવનદીપક પ્રખધ 'ના આરંભમાં આઠમી કડીમાં કૃતિના કથાવસ્તુના પશ્ર્ચિય આપતાં કવિ નીચે પ્રમાણે લખે છે :
"
૧૫૬
"
પુણ્ય પાપ એ ભઈ ટલ', ટ્વીસઈ સુક્ષ્મ ચારુ, સાવધાન તે સાઁભલઉ હરષિ હુસ વિચારુ. ૮
6
સૂચવ્યુ છે.* અને કૃતિના પ્રાપ્તિનુ છે
ઃ
આ ઉપરથી પ. લાલચંદ ભગવાનદાસ ગાંધી કહે છે કે આ દ્વારા ગ્રંથકારે ગ્રં‘થનુ' ‘હુંસવિચાર ' એવું નામ પણ • ત્રિભુવનદીપક પ્રખ ધનુ' મુખ્ય પાત્ર પરમહ'સ છે સમગ્ર કથાનકનું' ક્ષતિમ લક્ષ્ય તે પરમહંસના પદની માટે કદાચ હું‘સવિચાર' એવું કૃત્તિનુ નામ હશે, એમ અનુમાન કરી શકાય. વળી - હરિષ હ"સ વિચારું' એમ જુદા જુદા શબ્દો લઈ તેના સામાન્ય શબ્દાર્થ કરવામાં આવે તે હુ થી આત્મા સબંધી વિચાર ચિંતન કરી ' એવા અથ ઘટાવી શકાય. વળી વાચકને હસ તરીકે સખાધન કરીને તેને વિચાર કરવા માટે કવિએ ઉદ્બાંધન કર્યુ છે એમ પણ ઘટાવી શકાય. આમ, કૃતિતા નામ તરીકે હસ'વિચાર' એવુ નામ માત્ર તર્ક કરવા પૂરતુ સંભવિત લેખાય,
·
C
7
• હુ'સવિચાર ' નામ ઉપરથી જ પડિંત લાલચ'ઢ ગાંધીએ તેમાં સુયેાગ્ય સુધારા સૂચવીને કહ્યું છે કે પરંતુ અર્હને પરમહ ́સ પ્રમ’ધ - આલુ' નામ સમુચિત સમજાય છે.' આમ ત્રિભુવનદીપક પ્રમ'ધ, - અંતરંગ ચાપાઈ’, ‘હુંસવિચાર' અને ‘ પરમહંસ પ્રમ`ધ ? એ ચાર * જુએ : ત્રિભુવનદીપક પ્રશ્ન ધ, ' સંપાદક ૫ લાલચ૬ ભગવાનદાસ ગાંધી,
>
પૃષ્ઠ: ૧૩.
Page #185
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ?
ઉપર નામમાંથી કવિએ પોતે જ કાવ્યમાં સ્પષ્ટપણે આપેલું “ત્રિભુવનદીપક પ્રબંધ' એ નામ જ ચગ્ય છે અને તે જ પ્રચલિત રહ્યું છે.
ત્રિભુવનદીપક પ્રબંધની રચના કવિએ કયા સ્થળે કરી હશે અને તે માટે તેમને કેટલો સમય લાગ્યો હશે તેને કશે નિર્દેશ આ કૃતિમાં નથી. કવિનું વિહારક્ષેત્ર ગુજરાતમાં મુખ્યત્વે પાટણ અને. અને ખંભાતની આસપાસ રહ્યું હતું તે જોતાં ગુજરાતમાં કઈ સ્થળે રહીને આ કૃતિની રચના કરી હશે એવું અનુમાન કરી શકાય છે. - કવિ શ્રી જયશેખરસૂરિએ એક જ વિષયનું નિરૂપણ કરતી બે કૃતિની રચના કરી છે, સંસ્કૃત ભાષામાં “પ્રબોધચિંતામણિ” અને ગુજરાતી ભાષામાં “ત્રિભુવનદીપક પ્રબંધ” આ બે કૃતિઓમાંથી કઈ કૃતિની રચના તેમણે પહેલી કરી હશે તેનું કેઈ નિશ્ચિત પ્રમાણ મળતું નથી, પરંતુ અનુમાન કરી શકાય છે કે તેમણે પ્રથમ “પ્રબોધચિંતામણિીની રચના કરી હશે અને ત્યાર પછી “ત્રિભુવનદીપક પ્રબંધ”. ની રચના કરી હશે. “પ્રબંધચિંતામણિ”ની રચના વિ. સં. ૧૪૬૨માં ખંભાતનગરમાં કરેલી છે. એટલે “ત્રિભુવનદીપક પ્રબંધ'ની રચના ત્યાર પછીના તરતના કાળમાં થઈ હશે એમ માનવામાં આવે છે. એમની આ અને કૃતિઓને બાહા દષ્ટિએ તપાસતાં એટલું તરત દેખાય છે કે “પ્રાથચિંતામણિ” સાત અધિકારની અંદર લખાયેલી સુદીર્ઘ કૃતિ છે, જ્યારે “ત્રિભુવનદીપક પ્રબ ધ’ ૪૩૨ જેટલી કડીમાં. લખાયેલી, પ્રબંધચિંતામણિ” કરતાં નાની કૃતિ છે.
કવિને એક જ વિષયની બે કૃતિઓની રચના કરવાની શી જરૂર પડી?— એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. એ વિશે પણ કોઈ સ્પષ્ટ નિશ એ બેમાંથી કઈ પણ કૃતિમાં થયે નથી, પરંતુ એમ માનવામાં આવે છે કે સંસ્કૃત ભાષામાં લખેલી “પ્રબંધચિંતામણિ” નામની કૃતિ વિકજનોમાં અને સંસ્કૃતના જાણકાર લોકેમ, એની સુંદર રૂપક
થિને કારણે એટલી કપ્રિય થઈ ગઈ હશે કે સામાન્ય જનની ઈચ્છાને સતેષવા માટે કવિએ ગુજરાતીમાં આ કૃતિની રચના કરી હશે.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૫૮
મહાકવિ શ્રી જયશેખરસૂર- ભાગ ૨ કવિ જયશેખરસૂરિએ “પ્રબોધચિંતામણિ”ની રચના પછી ત્રિભુવનદીપક પ્રબંધની રચના કરી છે એમ અન્ય સંદર્ભે જોતાં સ્પષ્ટ જણાય છે. તેમ છતાં એ નોંધવું જોઈએ કે “ત્રિભુવનદીપક પ્રબંધમાં ક્યાંય “પ્રબોધચિંતામણિને નિર્દેશ જયશેખરસૂરિએ કર્યો નથી.
શ્રી જયશેખરસૂરિએ “ત્રિભુવનદીપક પ્રબંધ'ની રચના કરતી વખતે પિતાની “પ્રબંધચિંતામણિ' કૃતિને સતત નજર સામે રાખી હશે અથવા પિતાનું જ સર્જન હોવાને કારણે સહજ રીતે પિતાની નજર સામે તે રહી હશે એમ એ બને કૃતિઓની અનેક પંક્તિઓ સરખાવતાં જણાય છે. નીચેની પંક્તિઓ સરખાવવાથી આ વાતની તરત પ્રતીતિ થશે. -સરખા : ક
मानसे निर्मलऽस्ताधे विमुक्तविषयान्तरः । हंसश्चेत् कुरुते केलि तत् क्व यातु सरस्वती ! ॥ १११ ॥
માનસ સરિજા નિમલ કરઈ કતુહલ હંસુ તાં સરસતિ રગિ રહેઈ, જેગી જાણઈ સેં. ૨
चर्यमाणा भृशं सर्वे रसा वैरस्यमाप्नुयुः । शान्तस्तु सेवितोऽत्यन्त मोक्षावधि सुखप्रदः ॥ २५-१ ॥ સેવતાં સવિરસ વિરસ ઇકકઈકિક જોઈ નવમઉ જિમ જિમ સેવીયઈ, તિમ તિમ મીઠG ઈ. ૭
आत्मज्ञानजुषां ज्वराद्यपगमो दूरे जरा राक्षसी । प्रत्यासीदति लब्धिसिद्धि-निवहो ज्ञानं समुन्मीलति । જાઓ: અહીં “પ્રબોધચિંતામણિ ની સંખ્યા આર્ય રક્ષિત પુસ્તકાહાર સંસ્થા તરફથી છપાયેલા ગ્રંથને આધારે આપી છે. તથા ત્રિભુવનદીપક પ્રબ ધની કહીસંખ્યા પંડિત લાલચંદ ગાંધીના સંપાદનને આધારે આપી છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
પક
ત્રિભુવનદીપક પ્રબંધાર
आनन्दोऽनुभवेऽपि वागविषयः स्यात् पुण्य-पापक्षयो । मुक्तिर्मुष्टिगतेव केवलमिदं लन्धुं यतध्वं ततः ॥५१-१ ॥ નાણુ નિરુપમ નાણુ નિરુપમ જગહ ઉવયા ઘટુ ભિન્તરિ નિર્મલઉ જાસુ નામિ સવિ રેગ નાસઈ; જર રખસિ વેગલી સયલ સિદ્ધિ નિવસતિ પાસઈ; પુણ્ય-પાપ બે ભવ લઈ દી સઈ સુખ દુયા; સાવધાન તે સંભલઉ હરષિઈ હસ વિચારુ. ૮
जंतुषाते मृषावाचि परद्रव्ये परस्त्रियाम् । मद्ये मांसे च पापद्धों पैशुन्ये दाहकर्मसु ॥ १६८-१ ॥ महारंमेषु च तथा तया भर्ता प्रवर्तितः । यथा दृशापि नास्पाक्षीन्निवृत्ति दुभंगामिव ।। युग्मम् ॥ १६९-१॥ उक्षेव तिलयत्रस्य सोऽन्वहं प्रामितस्तया । તિણિ વાહિ€ મન ત્રિભુવનિ, ભમઈ ક્ષશુë સમાધિ નવી વીસમઈ જીવ વિણાઈ ભાઈ આલ, પરધન વનિતાં લાગઉ ઢાલ. ૩૭ ખંત પિયત ન કરઈ ખલખુંચ, લહિ લગારઈ નિવૃત્તિન આચ
विललाय च गौरांगि गौरव्ये गुणशालिति । गंगाजलोज्ज्वले मह्य सुबुद्धे देहि दर्शनम् ॥ १९४-३ ॥ ઉણુંઉ અધિકG સહુ ખમી કરિ અખ્ત ભણી પસાઉ ગણિ સંપૂરિય ગેરડી દઈ હિર દેવાઉ. ૪૭
सर्वे जनः स्वस्य सुखाभिलाषी न कोऽपि दुःखस्य दधाति तुण्णाम् । अहं तु हंत स्वहितं विधातुं मायामनोभ्यां विवशो न शक्तः ॥२०६-३॥
Page #188
--------------------------------------------------------------------------
________________
१६०
મહાકવિ શ્રી જ્યોખરસૂરિ- ભાગ ૨ उपेक्षते हि नापन्नमितरोऽपि सचेतनः । इदृग्दशं कृशं कि मा सकृपे त्वमुपेक्षसे ॥ २०७-३ ॥ સાભલિ ચેતના ! અહિ થયા છG° નિરધાર મનિ માયાં બિહુ દહવિયા એહ સગાની વીરતી કરહ કહતે લાજીઈ તું સાહિજિઈ સુવિચાર, દીરવ રસ ન બુઝીઈ,
शिम सार. ४८
निवृत्तौ प्रोषिताया सा नृत्यपि स्म निरंतरम् । निःशल्यमधुना राज्यं जातमित्युरलसन्मनाः ॥ २४१-३ ॥ प्रचंडपवनोद्भुत पताकांचलचंचल: स निवृत्ति विना नित्यं तयाऽभ्रामि दिशो दिशि ॥ २४२-३ ॥ નિવૃત્તિ ગઈ તઉઉ હુઈ નિવૃત્તિ, મન રહિ નિચરઈ કઈ પ્રવૃત્તિ દિવરવઈ બેટાઈ રાજ, ફલિલ મરથ મહાર આજ. ૫૫
तदत्र पुरि सेवस्व क्षमाधीशं चिरंजनम् ॥ २७१-४ ॥
rg () नयर त त (तू) यि माहि. 3
A
नागान् नमन्ति निर्जीवान् जीवतो ध्वन्ति निदर्याः । पुण्यं तवाग्निदानेऽपि मन्यन्ते तत्र केचन ॥ ३२४-४ ॥
નાગ નમઈ નઈ મારઈ પ્રાણિક જીવનિ દવિ સઘલી મરઈ, દવ દીજઈ તિહાં પુરચહ વરઇ. ૧૨૨
येषा परिग्रहो दार-धन-गोधन-गोचरः । यतन्ते ते गुरुभूय भूयसां भवतारणे ॥ ३२९-१ ॥
Page #189
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ?
૧૬ તેહઈ ગુરુ જેહનઈ ઘરિ વહુ
તેહઈ ગુરુ જેહનઈ પણ હેર- ૧૧૨ मारिश्च मोहमूत्रास्तीतिः ॥ ७०-४ ॥
મહ તણ ધુય મારિ ઈહાં તે પગ પઇસાર. ૭૩ પૂર્વ ઝ અ રિઝમ વિશ્રામજાિળt 1 पुरं प्रवचनं प्राप दुष्प्रापं सा दुरात्मनाम् ॥ १२१-४ ॥
તલ ચાલી અતિ ખીણ ફિરકત ફિરંતી પ્રવચન નગરી ગુરુઈ પામીય તેણિ. ૭૪ तत्प्रसीद स्फुट ब्रूहि सौम्यद्रक्ष्याम्यमु कदा। किमपि प्रामवं प्राप्य सुखिनं तनुजं निजम् ॥ १४३-४ ॥ નિવૃત્તિ ભણુઈ કરજોડિ, મહરિષિ! નિરતઉજ્ઞાનિ નિહાલિક એ બેટG સુખિ વિલસંતુ દેષિસુ કેતઇ કાલિ? ૭૫
अत्र प्रवचनामिख्ये नगरेऽस्ति नरेश्वरः । अर्हन्नवार्यदोवीर्य निजितांतद्विषवलः ॥ १६१-४॥ ઈણિ નગરી છઈ અરિહંતુ રાય, વયરી સિરિ દિઈઈ ડાવઉપાય. ૮૧
भास्ता मुक्तिर्यप्रसादान्मुक्तरप्यद वीयसी ॥ १६२-४ ॥
| મુક્તિ ભુક્તિ નઉ તે દાતાર. ૮૨ कष्ट ये पालिताः पुत्रास्तेऽपि पित्रोरिह द्विषः । विदेश्या अपि सम्प्राप्तास्तत्र सोदरता गताः ॥१००-५ ॥
પિટ જિ વંચી પિસિયા, તે ઈહાં સાહા થાઈ
વિકરઈ જે આવી મિલ્યા, તે તિહાં ભાંડરુ થાઈ. ૧૫૯ મ ૧૧
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૬ર
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ अमारिघोषणा क्वापि क्वापि साधुनिमत्रणा ।। ८०-५ ।। તિહાં અમારિ હુઈ ઉદૂષણ, સામવચ્છલ નિત નિત્રણ. ૧૬
क्वचितुर्यत्रयं चैत्ये क्वचिद्गुरुगुणस्तुतिः ॥ ८९-५ ॥ क्वापि श्रुतानुयोगश्व क्वापि सद्गुरुदेशना । क्वचित्स्वाध्यायनिषिः स्मारणा वारणा क्वचित् ।। ९०-५॥ एव देवपुरे तत्राखिले कोलाहलाकुले । કલહટ કરઈ જિણલઈ સંઘ, રાસ ભાસ લકુટા રસરંગ. ૧૬ ગુહિરઈ સરિ ગુરુ કરઈ વષાણુ, આગમ વાચઈ સાહુ સુજાણ; ચાયણપડિયા નવિટલાઈ, ઈણિ પરિતે પુર નિતુ કલકલઈ, ૧૬૭
ग्राहकेभ्यो भवन लाभस्तत्र केनोपमीय ताम् । दर्तयन्मापकैलभ्याश्चचत्काचन कोटयः ॥ १०३-५॥ ગ્રાહક સરિસર્ષ વુહરતાં તિણિ પુરિ લાભ અસંખ, આપે ઉડદહ બાકુ, લભઈ કંચણ લખ. ૧૫૫
प्रायश्चित्ताख्यया नीराध्यक्षः कलमषशुद्धिकृत् ।। २२४-५ ॥
પ્રાયશ્ચિત પુણું પાણી હરઈ. ૧૭૨
यस्य भार्याद्वय तस्यावश्यं भ्रष्टं भवद्वयम् ॥ १५८-५ ।। જઈ નારી દેઈ પરિગ્રહી, દેઈ ભવ વિણઠા તેહના સહી. ૧૭૨
तवास्ति विदितं तावत् पुर प्रवचनाभिधम् । तत्पालयति सर्वज्ञो राजा दातोदयी दयी ।। ४१-५ ।।
તહિ જાણવું તાં પ્રવચનપુરી. ૧૭૯ રાજ કરઈ છઈ રાઉ અરિહંત. ૧૮૦
Page #191
--------------------------------------------------------------------------
________________
त्रिभुवनही प्रम
૧૬૩
एकां प्राप्यापरी संध्यां व्रजन् अस्यति भास्करः । एकां मुश्त्वापरां प्राप्तो द्वितीया क्षीयते शशी ।। ६१-५ ॥
એકઈ સંધ્યાં ઊગિઉ સૂર, બીજી મિલિ રુલિઉ ભૂર, એકઈ બીજઈ શશિ ગિઉ, બીજી બીજઈ ગિઉ તે યઉ. ૧૮૭
तन्मंत्रिमा विलंविष्ठा विशिष्टान् हितकारिणः । शोभनाध्यवसायाख्यान् पेषयोपजिनेश्वरम् ।। ५-७१ ॥ સુહત! વિષ્ટ શુભાષ્યવસાય, વેગે વલાવિ ભણી જિનરાય. ર૦૧
मंत्र्ययो सज्जयामास जिन प्रति निजान्नरान् । अहं तु ज्ञातनिःशेषवृत्तातस्त्वामुपागमम् ।। ७२-५ ॥ સુહાઇ વિષ્ટ વલાવ્યા જાણ, ધાયઉ તહ કરિવા જાણુ. ૨૦૨
प्रलोभ्य सुखवा मिस्त्वत्पुरीवासिन' जनम् ।। 'निवासविषतीदानी विवेको मुक्तिपत्तनम् ।। ७९-५ ॥
આપણુ પઈ સાથિ હઈ લેક તુમ્હાર લેઉ, सुमनी पाते वेला , भुक्षित पसाप तेल. २०३
मयि जीवति भृत्याणौ किमेव वात ! खिद्यते ! ॥ १८३.५ ॥ મઈ જીવંતઈ બેટડદ, મ પરિસિ અરણઈ બાપ! ૨૦૭
शिरोऽमिमानिनां वज्रघरेणापि न नामितम् । नमत् क्रमयुगे रुष्टस्त्रीभिनिििडतं हठात् ॥ २४८-५ ॥ સીસ પુરદરિ ન નમાઈ, તે લઈ રંક જિમ રમણિ પાઈ. ૨૧૩
Page #192
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨
लीलालसपदन्यासा द्विरदाः समिदा मदाः । ऊर्ध्वकृतभुजा दंडशुंडा गर्जत्यमी तव ।। २१४-५॥ क्षुदाना विषयान् सर्वान् व्यापारा ऐंद्रियायाः ॥ २१६-५ ।। મય અઠ્ઠ ડિય ગયવર સરગ પરકયિ પચ ઇંદ્રિય તુર’ગ. ૨૧૫
О
૧૬૪
अयं चतुर्मुनश्चक्र गदाशाङसिभीषणः || २७३-५ ॥
ચાલવઇ ચક્કે સાર′ગપાણિ ગઢમડઈ ગદાધર ભુજહુ પ્રાણિ, ૨૩૩
०
०
अथ संकेतितास्तेन गोपीयोधाः सहस्रशः ।
०
परितः परिवनुस्तं द्वीपमब्धेरिवोर्मयः ।। २७८-५ ।। સેલ સહસ સાહણ કરી, ગાપી ગેલિ ગહિલ્લ; પીત‘અર પદ્મલિ ક્રિી, છેાહઈ છલણુ છઈ.
०
०
०
चक्रचापधरोप्युच्चैः स सद्यः समगस्त तैः ।। २८७-५ ॥
ચક ચાપ સુ‘ક્રી મિલિક, રાઉત રણુ-સિ રીયુ. ૨૪૦
०
०
०
यामिन्या यमूनाकूले शारद्यां शशिरुकु शुचौ ।
०
०
गिरिणा गुरुणानेन न मृत्योरद्य रक्षसे ।
૨૩૧
नृत्यन् गोपीगणे गायत्ययं न व्यत्ययं व्यधात् ॥ २९०-५ ॥ જિમ જિમ યમુના તડિ મિલી, ગૌયાલિઘુ ગમારિ;
તિમ તિમ નાચઈ નવિય પરિ, નિસિ નિમાઁલી મુરારિ. ૨૪૨
रक्षसे किन्तु मदत मृगनेत्रा परिग्रहात् ।। ३१५-५ ॥ व्याजहार हरः श्रीमन्मोहभूपाल नंदन | पश्चादद्याइमा बुद्धि पूर्वं श्रणु मम श्रियम् ।। ३१६-५ ।। કુમર ભ” તુ મેRsઉ માલ, નારિ-તણુઉ જઈ પરિગ્રહ ઝાલ; હરમેલઈ જો અમ્હ રિદ્ધિ, પાઈ દૈન્યેા એસી બુદ્ધિ ૨૫૧
०
०
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૫
ત્રિભુવનદીપક પ્રબંધ મમ વેરાને વાસ: ..... ૩૨૭- चक्रीवत इवागे मे मसितेनावगुंठनम् ॥ ३१८-५ ॥ भूषा विषधरैलबमानै जीर्णत्तरोरिव । सैंधवस्येव निः स्वस्य मम यान' जरद्गवः ।। ३१९-५ ॥ અમદાવસ્થા સ્વર્ગે નિતાર વણ II ૨૨૦-
માયાવલિઃ | ૨૨૨-5 || છાડ અન્ડ ઊગટિ અનિ, જડ જડ કુસલ વર ભુજ ગિ; જર ગઉ વાહણિ રહણ મસાણિ, ઘરિરિ ભિક્ષા ભમતના કાણિ. ૨૫ દિસિ પહિરણિ પનગશ્વગાર, રૂંડમાલ અમ્ફ હિયડ હાર હાલાહલ વિસુ અહ આહારિ, કેહી પૂરી ઝાલઉ નારિ? ૨૫૩
शालि सूप घृत' घोल' वटकान् मण्डकानपि । याचमाना इमा मिक्षाभोजिन' खेदयन्ति माम् ॥ २३३-५॥ वर व्याघ्री विषधरी સાલિ કાલિસિહ (સ્પે) સાલણે, ઘત પરઘલ શેલ; એ અસહ કન્હઈ માિિસઈ, નિત નિતુ ખઈખઈ ગેલ. ૨૫૭ વરિ વાણિણિ લાગી ભલી.
'परिणेण्यामि कन्यकां संयमश्रियम् ।। ३६४-५॥
• પરણિસુ કન્યા સંવમસિરીઝ ૨૬૫
चक्ष्यन्ति केऽपि चतुरमित रे कातरं तु माम् । अवद्धमुखलोकोक्तीः कियतीह दये दधे: ।। ३६७-५ ।। ઈકિ ભણિસિ એ ડાહક હૂક, ઈકિ પણ કહિસિ નાસી ગયઉ લેક બેલ ગણુઈ કેતલા આપમ કાજિ ન ભૂવઈ ભલા, ૨૬૬
Page #194
--------------------------------------------------------------------------
________________
१६
મહાવ શ્રી જયશેખરસૂરિ– ભાગ ૨ त्वं मयि प्रस्थिते पौरगणं तत्र समानयेः ।। मा कोऽपि कोपिनस्तस्यास्मद्गृह्यः प्रपतद् ग्रहे ॥ ३७०.५ ।। પર દલ દેવી થાજે છેક, અ૭ પૂઠિ લઈ આવે લેક ર૭૫
अत्रांतरे विशिष्टास्ते प्राप्ताः प्राक् प्रहिता नराः। नत्वा व्यजिज्ञपन्मौलिकरवित करद्वयाः ॥ ३७१-५॥ प्रसीदतितरामद्य स्वामिन् स भगवास्त्वयि ।
गोष्ठयां गुणानामाधारमेक त्वामेव शंसति ॥ ३७२-५ ।। ઈણિ અવસરિ તે વિષ્ટ પહુ, તે વીનવઈ સ્વામિ સુણિ વા. ર૭૩. તુમ્હ સકારઉ અરિહંતુ રાઉ, આ તીણુ પાઠવિ પસાઉ તક તાઈ આણિઉ છઈ કાજ તુહિ તિહાં ૫હતા જેઈલ આજ. ર૭૪
क्रोडीकृत्य कुमारेद्र नृपो हंसमिवोत्पलः ।। १७-६ ॥ कथं दिग्विजयं वत्स व्यधास्त्वमिति भूभुजा ।। १८६॥
તાતિ ઉચ્છગ સો ઠવિલ, પૂછઈ વાતડીયા, કિમ કિમ ફિરિઉ દેસંતરિ, કિમ તઈ જગ નડીય? ૨૮૧
यद्यादिशसि तत् कुर्वे स्थितिमत्र त्वदंतिके ।
उच्छिनी त्वारातीन वर्धयामि च वैभवम् ॥ ५९-६ ॥ જઈ રાહવિ તઉ તાહરઈ રહેસુ, વઈર વાદ સવિહીં વિહેસ. ૨૯૭
विवेक विधुरी कृत्य दुष्टाश्च इव स्तदिनम् ।
करिण्याम्यचिरान्मुक्तिदुर्ग मार्गमसंचरम् ॥ ६३-६॥ મુક્તિ તણી હલ ભજિસુ વાટ, વીર વિવેક વજલ્સિ સાટ. ર૭૯
Page #195
--------------------------------------------------------------------------
________________
- ત્રિભુવનદીપક પ્રબંધ
एक श्री वीरमूलत्वात् सौहृदस्योचितैरपि ।
सापन्य धारित तेन पृथग्गच्छीय साधुभिः ।। ८९-६ ॥
પ્રવચન નગરી પાડી સેલ, વાઘિયા મુનિવર માહિ કુમેલ, ૩૦૦
०
०
О
व्ययमानाः कुपात्रेषु धनलक्षा यशोऽर्थिनः ।
आपन्न धार्मिकायोक्ता आविः कुर्वन्ति निःस्वताम् ॥ १०३-६ ॥ परमेष्ठि महामन्त्रस्मृत्यरोचकिनश्चिरम् ।
क्षुद्रमन्त्रान् पठन्त्येके ...
ક્રીતિ કાજિ વેવઇ સયસહ સહસ, દૃસ્થિત દ્વેષી ખેાલઇ વિસ, ૩૦૩ મહામ ત્રનઉ નહીં વીસાસ, ક્ષુદ્રમંત્ર ઉપરિ અભ્યાસ,
०
०
०
૧૬૭
०
उदूढां तरुजीं कुलया तृणीयन्तः सधर्मिणीम् । विटकोटिनिघृष्टायां रज्यन्ति पणयोषिति ॥ १११-६ ॥ કુલી છાંડી બારિ માઁ. ૩૦૪
०
इय' वीरकुले जाता स्वयं वीरवताश्रया ।
वुवर्षति वर वीरमेव क्लीवेषु रोषिणी ॥ १६८-६ ॥ સૂરહ કુલ તે ઊપની, આપણિ સૂરી કન્ત;
સૂરા વિષ્ણુ વર નવિ વરઇ, એહ જિતેહ પઇ(૫)ન. ૩૧૨
०
०
०
प्रिये युवां किं नु विधास्यध्वे यास्यामः समरे वयम् ॥ ५०-६ ॥ ते प्रचतुः प्रिय प्रश्नप्रयासोऽयं वृथा तव ।
त्वां विनाssवा क्वचिन्न स्वः स्वो वा सद्यो त्रियावहे ॥ ५१-६ ॥
ખેલાવી તસ્ડિ રહિયા ભલર્જી, કટક જઈ આવઉ" જેતલŪ;
તે
। પભણુĚ અમ્હિ હિય ન રહઉ, ત' શ્રૃતિ જ(ઈ)તમ્હ સાથિ વહેંઉં ૩૪૨
०
०
Page #196
--------------------------------------------------------------------------
________________
१६८
મહાકવિ શ્રી જ્યરેખરસૂરિ– ભાગ ૨ विवेकः पशुनेव ढुं ब्रह्मास्ौण जधान तम् ॥ १४-७ ॥ બ્રહ્માકૃષિ વલાઉ આહણિd, મેહ નરિત વિકિ હણિક. ૩૧
मोहे महारिपो मृत्युमापिते त्रिदशेश्वराः । विवेकस्य शिरस्युच्चैः पुष्पवृष्टि वितेनिरे ॥ १९-७ ।। જય જય નંદા સુર ઉચ્ચરઈ, કુસુમવૃષ્ટિ મિસિ એલગ કરઈ. ૩૯ર
धगय' दुर्नयः पुत्रप्रेम्णा संवर्धितस्त्वया । वयं चौरा इवापास्ता दूरे गौरगुणा अपि ।। ४२-७ ॥ માહ તુમ્હારઈ બેટડઉ, તહિ અહિ કીધા ચેર. ૪૧૦
विवेके सपरीवारे जाते साक्षिणि स क्षणात् । मनमंत्री प्रविश्यात्र निर्वीर्यो भस्मता ययौ ॥ ६३-७ ॥ अस्मिन्नवसरे लब्धावकाशा सा महासती ।
चेतना मुख्यरूपेण पति हंसमुपासरत् ।। ६४-७॥ શુક્લધ્યાન તઉ દીપિઉ આગિ, તિણિ પઈસી મન લાગઉ માગિક ચેતનરાણી અવસર લહઈ, નિવાઈ વરરહ આવી કહઈ કર૦
कल्पद्रुम स्वर्मणि-कामधेनु सच्छन्खमुख्या ददते कदापि किञ्चित् क्वचित् कस्यचिदिष्टवस्तु न सर्वदोऽस्मादपरः प्रतीतः अयं महामंगलमेष मन्त्रो महोत्सवोऽयं सुकृतांगमेषः ।
अयं हि चिन्तामणिरेष रसौषव' नृणा बन्धुरवन्धुरेषः ॥ ४८५-७ ॥ “ એહ જિ મંગલ ઉaછવ એક, એહ જિ માઈ બાપ એ બેઉ
ઈણિ તીથિ ન્હાતાં હુઈ સુદ્ધિ, એ સારસ્વત પૂરઈ બુદ્ધિ, ૪૩૦ • કાદુમ કામધેનુ એ હોઇ, ચિંતામણિ એ અવર ન કેઈ.
Page #197
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ
૧૬૯ આમ ત્રિભુવનદીપક પ્રબંધ' ૪૩૨ કડીમાં એટલે કે લગભગ ૯૦૦ પંક્તિમાં લખાયેલી કાવ્યકૃતિ છે. ઉપરનાં કેટલાંક મહતવનાં ઉદાહરણે પરથી જોઈ શકાય છે કે એકથી વધુ કાવ્યપંક્તિઓમાં કવિ “ત્રિભુવનદીપક પ્રબંધની રચના કરતી વખતે પ્રબોધચિંતામણિની પક્તિઓને અનુસરે છે. બે જુદી જુદી ભાષામાં એક જ વિષયની પોતાની બે કૃતિઓની રચના કરવાની હોય છે તેવા સર્જક માટે આમ થવું સવાભાવિક છે. ત્રિભુવનદીપક પ્રબંધ'ની રચનામાં કવિને આશય જેમ “પ્રાથચિંતામણિને માત્ર અનુવાદ કરવાને નથી, તેમ “પ્રબંધચિંતામણિ કરતાં તદ્દન નિરાળી કૃતિની રચના કરવાને પણ નથી એટલે દેખીતી રીતે પ્રથમ કૃતિની છાયા બીજી કૃતિમાં સ્થળે સ્થળે રહેલી હોય. આમ છતાં સમગ્રપણે બને કૃતિઓની તુલના કરતાં એવું જણાય છે કે જેમ ઉપર આપેલા કેટલાંક ઉદાહરણેમાં કવિ જયશેખરસૂરિ મૂળ કૃતિને ચુસ્તપણે અનુસરે છે, તે પ્રબંધચિંતામણિ” કરતાં “ત્રિભુવનદીપક પ્રબંધમાં કેટલાક -સુગ્ય ફેરફાર પણ કર્યા છે, અને કયાંક મૂળ કૃતિની શબ્દ છાયા -ઝીલવામાં ક્રમ પણ બદલાયે છે.
પ્રધચિંતામણિ સુદી કૃતિ હોવાને કારણે એમાં પાત્ર અને પ્રસંગોની વિપુલતા હોય એ દેખીતું છે. “ત્રિભુવનદીપક પ્રબંધ માં રૂપકકથા “પ્રબંધચિંતામણિ' કરતાં સંક્ષેપમાં નિરૂપાયેલી છે એટલે આ બને કૃતિઓને સરખાવતાં કેટલાક ફેરફાર જણાય છે:
કઈ કઈક સ્થળે “પ્રબોધચિંતામણિમાં સવિસ્તર વર્ણન છે તે “ત્રિભુવનદીપક પ્રબંધમાં કાં તે નથી થયું અથવા સંક્ષેપમાં કરવામાં આવ્યું છે.
ઉદાહરણ તરીકે, “પ્રબોઘચિંતામણિમાં આરંભમાં વર્ણવ્યા પ્રમાણે આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુના ધર્મરુચિ નામના શિષ્યને કેઈક ગામમાં કેવળજ્ઞાન ઉત્પન થશે ત્યારે તે ગામને રાજા એમના અતિશ જોઈ ને એમને પ્રશ્ન કરશે કે “આપ કોણ
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૭૦
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિભાગ ૨ છે? ક્યાંથી આવે છે?”—વગેરે. આ પ્રસંગ “પ્રધચિંતામણિ ના બીજા અધિકારમાં વર્ણવવામાં આવ્યું છે, પરંતુ તેને કોઈ નિર્દેશ ત્રિભુવનદીપક પ્રબંધમાં થયો નથી, તે બીજી બાજુ “ત્રિભુવનદીપક પ્રબંધમાં છે તેવું પ્રબંધચિંતામણિમાં નથી. ઉદાહરણ તરીકે જુઓ :
નાહ એ કિમ નૃસિ? એ મનિ માલિસિ બ્રિતિ, નાઈ સિંહ કિરડઇ, મયગલ-ઘડ-ભજજતિ;
જે હું સમરગણિ મિડિસુ તે સદ્ધ તુઝ પસાઉ. ૨૦૮
આ ઉપરાંત “પ્રબોધચિંતામણિ” અને “ત્રિભુવનદીપક પ્રબંધમાં બીજા જે સંખ્યાબંધ નાના નાના ફેરફાર જોવા મળે છે તે નીચે. પ્રમાણે છે:
(૧) “પ્રબોધચિંતામણિમાં વિમલબોધની પુત્રીનું નામ “તત્વરુચિ” છે, જ્યારે “ત્રિભુવનદીપક પ્રબંધ” પ્રમાણે એ નામ સુમતિ છે. નિવૃત્તિના પુત્ર વિવેકની બે પત્નીના નામ “પ્રબંધચિંતામણિ પ્રમાણે તરવરૂચિ અને સંયમશ્રી છે, પરંતુ ત્રિભુવનદીપક પ્રબંધમાં વિવેકની બે પત્નીનાં નામ અનુક્રમે સુમતિ અને સંયમશ્રી છે. જુઓ :
રાણ સુમતિ ખરઉ અનુરાગુ,
જેઠઉ બેટ તસુ વઈરાશુ. ૧૯ (૨) “પ્રબંધચિંતામણિમાં વિમલબેની પત્નીનું નામ “સન્માગણા” જણાવ્યું છે. “ત્રિભુવનદીપક પ્રબંધમાં વિમલબોધની પત્ની એને કોઈ નિર્દેશ જોવા મળતા નથી.
(૩) “પ્રબંધચિંતામણિમાં મહારાજાની પત્નીનું નામ “જડતા” છે, જ્યારે “ત્રિભુવનદીપક પ્રબંધમાં તેનું નામ “દુર્મતિ” આપવામાં આવ્યું છે. જુઓ :
મોહનઈ રાણી દુર્મતિ નામ, બેટઉ બલવંત, જેઠઉ કામ, ૬૩ રાગદ્વેષ બે બેટા લય, નિદ્રા, અતિ, મારિ એ પૂ. ૬૪
Page #199
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ
૧૭ () “પ્રબંધચિંતામણિમાં જડતાના પુત્ર તરીકે “કામ”ને બતાવ્યા છે. અને મહારાજાની પ્રીતિ, અપ્રીતિ વગેરે અનેક સ્ત્રીઓના પુત્રોમાં રાગ, દ્વેષ, આરંભ વગેરે હજારે પુત્રો બતાવવામાં આવ્યા છે. “ત્રિભુવનદીપક પ્રબંધમાં કામ, રાગ અને દ્વેષ એ ત્રણે પુત્રો દુર્મતિના બતાવ્યા છે અને મહારાજાની પ્રીતિ, અપ્રીતિ વગેરે રાણીઓ અને આર ભ વગેરે પુત્રોને ઉલ્લેખ નથી.
(૫) “પ્રબંધચિંતામણિમાં મહરાજાની પુત્રી તરીકે અભિવા, મારિ અને ચિંતા વગેરે અનેક બતાવી છે, જ્યારે “ત્રિભુવનદીપક પ્રબંધમાં નિદ્રા, અતિ અને મારિ એ ત્રણ પુત્રીઓ બતાવવામાં. આવી છે.
(૬) “પ્રબોધચિંતામણિમાં મોહના પ્રધાનનું નામ “મિથ્યાદકિટ આપવામાં આવ્યું છે, જ્યારે “ત્રિભુવનદીપક પ્રબંધમાં તે. મિશ્યાદર્શન આપવામાં આવ્યું છે, જો કે બને શબે એકબીજાના. પર્યાય જેવા છે.
(૭) “પ્રબોધચિંતામણિમાં મહારાજા પિતાના રાજ્યની ધુરા, પિતાના યુવરાજ વિપર્યાસને સેપે છે, “ત્રિભુવનદીપક પ્રબંધમાં આ ઘટનાને નિર્દેશ નથી.
(૮) “પ્રબોધચિંતામણિમાં મેહરાજાના ભંડાર તરીકે “અકુશલ કર્મને નિર્દેશ થયો છે, પરંતુ “ત્રિભુવનદીપક પ્રબંધમાં સકલ પરિગ્રહ” એવું નામ ભંડાર માટે આપવામાં આવ્યું છે... જુઓ :
સકલ પ્રરિગ્રહ તિ ભંડારુ. ૬૯ (© પ્રધચિંતામણિમાં માહરાજાના છત્ર તરીકે “અસંયમ'ને ઉલલેખ છે. • ત્રિભુવનદીપક પ્રબંધ માં છત્રધારક તરીકે અમર્ષ (અમરિષ)ને ઉલેખ છે. જુઓ :
છવ ધરઈ અમરિપુ ચઉસાલ
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૭ર
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ (૧૦) “પ્રાથચિંતામણિમાં અવિદ્યાનગરીની રખેવાળ પાદરદેવતા છે, જ્યારે “ત્રિભુવનદીપક પ્રબંધમાં પાદરની રખેવાળી તરીકે મમતાને ઉલલેખ છે. જુઓ :
મમતા પ્રાકતણા રખવાલિ ૫૯ (૧૧) “પ્રબંધચિંતામણિમાં અવિદ્યાનગરીના વર્ણનમાં હિંસાગ્રંથરૂપી તળાવ અને હઠવાદરૂપી મહાપાળીને નિર્દેશ છે, “ત્રિભુવનદીપક પ્રબંધમાં કુમતિરૂપી સરોવર અને મિથ્યાત્વરૂપી પાળીને નિર્દેશ છે. જુઓ :
કુમત સાવર મિથ્યાપાલિ.૫૯ (૧૨) “પ્રબંધચિંતામણિ”માં અવિદ્યાનગરીના વર્ણનમાં વ્યાપ નામના નગરશેઠને ઉલ્લેખ છે. “ત્રિભુવનદીપક પ્રબંધમાં નગરશેઠને ઉલેખ થયો નથી.
(૧૩) “પ્રબોધચિંતામણિમાં મહારાજાના પરિવારમાં પાખડી સંસ્તવ નામના પુરોહિતને ઉલેખ મળે છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં છ% પુરોહિતને ઉલેખ છે. જુઓઃ
છઘપુરોહિત સઘલઈ રાજિન્મ ૨૭ (૧) પ્રબોધચિંતામણિમાં ઘડાને સંગ્રહ કરનાર શ્રાપ -નામને પાણીને અધિકારી છે, પ્રેમાલાપરૂપી સ્થગિયર, સંચય નામને ભંડારી વગેરેનો ઉલ્લેખ મળે છે, “ત્રિભુવનદીપક પ્રબધામાં તેને ઉલેખ મળતો નથી.
(૧૫) પ્રાથચિંતામણિમા પુણ્યરંગ પાટણ નગરના વર્ણનમાં નિયમ, બંધન, શૌચ, સતિષ, તપ અને સ્વાધ્યાયરૂપી ઊંચે કિલો છે. “ત્રિભુવનદીપક પ્રબંધ”માં સુકૃતરૂપી મહાગઢ છે. જુઓ :
સુકૃત મહાગઢિ પતિ વિયારિ૧૬૩ - (૧૬) “પ્રબંધચિંતામણિમાં પુણ્યરગ પાટણના વર્ણનમાં વ્રતરૂપી કાંગરાનો ઉલ્લેખ મળે છે. “ત્રિભુવનદીપક પ્રબંધ મા સદા
Page #201
--------------------------------------------------------------------------
________________
ક,
ત્રિભુવનદીપક પ્રબંધ ચરણરૂપી કાંગરાને ઉલ્લેખ મળે છે. જુઓ :
સદાચરણ કેસીસ કેડિ૧૯૩ (૧૭) “પ્રબંધચિંતામણિમાં બ્રહ્મચર્યના અઢારભેદરૂપી અઢાર વણે મર્યાદાથી પુયરંગ-પાટણ-નગરમાં વ્યવસ્થાપૂર્વક રહે છે એમ. જણાવ્યું છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં બ્રહ્મચર્યરૂપી સરેવરની નવ પાળે છે એમ નિરેશ કર્યો છે. જુઓ :
બંભ સરવરિ નવ સર પાલિ. ૧૦૨ (૧૮) “પ્રધચિંતામણિમાં પુણ્યરંગનગરની વિરતિ નામની પાદર દેવી છે એ ઉલ્લેખ કર્યો છે. “ત્રિભુવનદીપક પ્રબંધમાં જયણ નામની પાદેવીને ઉલ્લેખ છે. જુઓ :
પાદેવ તિ જયણા ભણુઉ-૧૬૨ (૧૯) “પ્રબોધચિંતામણિમાં પુણ્યવાસનારૂપી ખાઈને ઉલેખ છે. “ત્રિભુવનદીપક પ્રબંધમાં વિરતિરૂપી ખાઈને ઉલ્લેખ છે. જુઓ :
વિિિત ન થાઈ આવઈ ડિ...૧૬૩ (ર) પ્રધચિંતામણિમાં વિવેકરાજાને લક્ષમી અને લજજારૂપી વારાંગનાઓ ચામર વીઝે છે. “ત્રિભુવનદીપક પ્રબંધમાં સિદ્ધિ અને બુદ્ધિ એ બે ચામર વગે છે. જુઓ :
સિદ્ધિ બુદ્ધિ બે ચામરહારિ-૧૭૩ (૨૧) “પ્રબંધચિંતામણિમાં વિવેક રાજાને આચારરૂપી ચામર વીંઝવામાં આવે છે. “ત્રિભુવનદીપક પ્રબંધમાં ચામરના નામને ઉલ્લેખ નથી.
(૨૩) “પ્રાચિતામણિમાં ગુરુના આદેશરૂપી તછત્ર છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં ગુરુ-ઉપદેશરૂપી છત્રને ઉલ્લેખ સાંપડે છે. જુઓ :
છત્રુ ધરઇ સિરિ ગુરુ ઉપદેસ...૧૭૨
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૭૪
મહાકવિ શ્રી જયશેખરવિ- ભાગ ૨ (૨૩) “પ્રધચિંતામણિમાં સર્વનામના સિંહાસન નિર્દેશ - થયે છે. • ત્રિભુવનદીપક પ્રબંધમાં સત્ય નામના સિંહાસનને ઉલ્લેખ જોવા મળે છે. જુઓ :
સત્ય સિંહાસણિ અઇસઈ રાઉ૧૭૫ (૨૪) “પ્રબોધચિંતામણિમાં સાધુઓના સત્સગરૂપી સભાને ઉલ્લેખ મળે છે. “ત્રિભુવનદીપક પ્રબંધ”માં સુપુરુષોના સત્સંગરૂપી પર્ષદાને ઉલેખ જોવા મળે છે. જુઓ :
સુપરિષ–સગતિ પરિષદ કાઉ૧૭૫ (૨૫) “પ્રબંધચિંતામણિમાં શુભ લેારૂપી નદીને નિર્દેશ થ છે. “ત્રિભુવનદીપક પ્રબંધમાં બાર ભાવનારૂપી પાડ્યો નૃત્ય કરે છે એમ ઉલ્લેખ છે. જુઓ :
નાચઈ પાત્રતિ ભાવન બર-૧૭૫ (૨૬) “પ્રધચિંતામણિમાં છત્રીસ ગુણની સ્મૃતિરૂપી છત્રીસ પ્રકારનાં આયુધને ઉલેખ છે. “ત્રિભુવનદીપક પ્રબંધમાં આચાર્યના છત્રીસ ગુણરૂપી દંડાયુધને નિરેશ થયેલ છે. જુઓ :
દંડાયુધ ગુરુગુણ છત્રીસ. ૧૭૪ (૨૭) પ્રબંધચિંતામણિમાં પુણ્યરંગ-પાટણ રાજ્યનાં સાત અંગને ઉલેખ થયો નથી. “ત્રિભુવનદીપક પ્રબંધમાં પુણ્યરગપાટણ રાજયના સાત તવરૂપી સાત અંગને કવિએ નિર્દેશ કર્યો છે, જુઓ :
“સાતિ તરિવ સપ્લગ જગીસ. ૧૭૪ (૨૮) પ્રબંધચિંતામણિમાં વિવેકના પરિવારના વર્ણનમાં *ભવવિરાગ નામને પુત્ર છે, જ્યારે “ત્રિભુવનદીપક પ્રબંધમાં વિવેકના પુત્રનું નામ વૈરાગ્ય છે. જુઓ :
જેઠક એટલે તસુ વપરાશુ. ૧૬૯
Page #203
--------------------------------------------------------------------------
________________
નર્ણય
ત્રિભુવનદીપક પ્રબંધ
(૨૯) “પ્રબંધચિંતામણિમાં સંવેગ અને નિર્વેદ એ નામના બીજા બે પુત્રો વિવેકને છે. “ત્રિભુવનદીપક પ્રબંધ'માં સંવર અને સમરસ નામના બે નાના પુત્રને ઉલ્લેખ જોવા મળે છે. જુઓ :
સંવર સમરસ લુહુય કુમાર. ૧૬૯ (૩૦) “પ્રબોધચિંતામણિમાં કૃપા, મૈત્રી, મુદિતા, ઉપેક્ષા નામની વિવેકની પુત્રીઓ છે. “ત્રિભુવનદીપક પ્રબંધ માં મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા નામની વિવેકની પુત્રીઓ છે. જુઓ :
મૈત્રી કરુણ મુદિત ઉવેખ, બેટી બહૂય રૂપની રેષ. ૧૭૦
(૩૧) “પ્રબંધચિંતામણિમાં સમ્યગ્દષ્ટિરૂપી વિવેકના પ્રધાનનો ઉલ્લેખ જોવા મળે છે. “ત્રિભુવનદીપક પ્રબંધમાં સમકિતરૂપી પ્રધાનને નિર્દેશ છે. જુઓ :
મેહતા મુહઠિ સમકિત લેખિ. ૧૭૦ (૩૨) “પ્રબંધચિંતામણિમા માવ, આવ, સંતોષ અને પ્રશમ એ ચાર માંડલિક રાજા છે. “ત્રિભુવનદીપક પ્રબંધ”માં ઉપશમ, વિનય, સરલતા, સંતોષ એ ચાર માંડલિક રાજા છે. જુઓ: ઉપશમ, વિનય, સરલ, સતેષ, ચિહુ મહાધર સધર પ્રષિ. ૧૭
(૩૩) “પ્રધચિંતામણિમાં સામાયિકાદિ છ પ્રકારના આવશ્યરૂપી પુરોહિતનો ઉલ્લેખ છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં સામાયિકરૂપી સારથિ છે એમ કહ્યું છે. જુઓ :
સામાઈક તસુ સારથિ સાર. ૧૭૭ (૩૪) “પ્રધચિંતામણિમા વિવેક રાજાના સદાગમરૂપી ભંડારને અને ગુણસંગ્રહરૂપી કેકારને ઉલેખ જોવા મળે છે. ત્રિભવનદીપક પ્રબંધમાં આગમઅર્થરૂપી ભંડારને અને ક્રિયાકલાપરૂપી કંઠારને નિર્દેશ થયો છે. જુઓ :
અગમ અર્થ બહુલ ભંડા, ક્રિયાકલાપ સકલ કે ઠાર. ૧૭૪
Page #204
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી યશેખરસૂરિ – ભાગ ૨
(૩૫) ‘પ્રમેાધચિ’તામણિ'માં સત્ત રાજાની કેવલશ્રી નામની રાણી છે - ત્રિભુવનદીપક પ્રખધ 'માં તે વિશે કઈ ઉલ્લેખ નથી.
Re
(૩૬) ‘પ્રમાધચિ'તામણિ માં સર્વજ્ઞ રાજના સવર નામના સામત છે અને તે સામતની સુમુક્ષા નામે પત્ની છે. તેમને સયમશ્રી નામની પુત્રી છે. - ત્રિભુવનદીપક પ્રખ‘ધ માં ઋહિત રાજના ઉપદેશ નામના સામ'ત છે, અને એ સામ ́તની શ્રદ્ધા નામની પત્ની છે અને તેમને સયમશ્રી નામની પુત્રી છે. જુએ :
રાજ કરઈ છઈ રાઉ અિિહ‘ત, ૪(ઉ)પદેશ તેહન સામ‘ત; શ્રદ્ધાનામિ' તાસુ વ ઘણિ, દીપઈ દેહિ સુગુણ-આભરણ. ૧૮૦ તિણિ જાઇ છઈ જે દીકરી, નામુ પુછુ સ*ચમસરી. ૧૮૧
(૩૭) ‘પ્રમેાધચિ‘તામણિ 'માં વિવેકના રાજ્યપરિવારના ઉલ્લે ખમાં સમાધિ ઉત્પન્ન કરનાર – શય્યાપાલક, ધર્મ રાગની વૃદ્ધિ કરનાર– સ્થગિધર, શુભાષ્યવસાયરૂપી સુભટ, નવરસના જાણુધર્મોપદેશકરૂપી રસેયા, આગમ વ્યવહારાદિ પાંચ પ્રકારના પચાવી, ન્યાયસવાદરૂપી નગરશેઠ, ક્ષાર્યામિકભાવરૂપી ક્રાણુ લેનાર અને ઉત્સાહરૂપી દંડનાયકના નિર્દેશ છે. [જુએ : અધિ. ૫, ફ્લાક ૨૨૦ થી ૨૨૫] ‘ત્રિભુવનદીપક પ્રમ‘ધ ’માં આ પાત્રોના ઉલ્લેખ. કરવામાં આવ્યા નથી.
(૩૮) ‘પ્રખાધચિ'તામણિ'માં મહને માયાના પુત્ર કહ્યો છે.
જુઓ :
मायासुतमस्तथ मेोहं नाम महाबलम् ।
यो योधान् जातमात्रोऽपि गणयामास दावसत् ॥ ३-६१ ॥ - ત્રિભુવનદીપક પ્રમધ માં માહને પ્રવૃત્તિના પુત્ર કહ્યો છે.
જુએ .
મનનઈ રાણી એક પ્રવૃત્તિ, બીજી બહુથુલુ નારિ નિવૃત્તિ; પ્રવૃત્તિ માહ જિણિક સુત એક, નિવૃત્તિ તણુઈ પુત્ર વિવેક, ૩૫
Page #205
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબ ધ?
(૩૯) “પ્રબંધચિંતામણિમાં હંસરાજાની બે પત્નીએ તે સબુદ્ધિ અને અસદ્દબુદ્ધિ છે. જુઓ :
ते च सदबुद्धयसबुद्धी राजोऽभूतामुमे प्रिये । तरणित्विट तमस्विन्याविधान्योन्यममर्षणे ॥ ३६-३ ॥
કવિએ ચેતનાના પર્યાય તરીકે બુદ્ધિને બતાવી તેના સદ્દબુદ્ધિ અને અસદ્દબુદ્ધિ એવા બે ભેદ બતાવ્યા છે પરંતુ “ત્રિભુવનદીપક પ્રબંધમાં એ પ્રમાણે નથી. “ત્રિભુવનદીપક પ્રબંધમાં હંસરાજાની ચેતના રાણી જ કહી છે. જુઓ :
રાણી તાસ ચતુર ચેતના, કેતા ગુણ બોલઉ તેહના. ૧૪
(૪૦) “પ્રબોધચિંતામણિમાં પ્રવૃત્તિને બુદ્ધિની પુત્રી કહી છે. જુઓ:
सदा सन्निहिता भतुर्बुद्धिनिजनंदिनीम् ।
लोला लोलेन मनसा प्रवृत्ति पर्यणायत् ।। ३-१३३ ॥ [ ત્યારે નિરતર ભરની નજીક રહેલી ટુબુદ્ધિએ ચપલ સ્વભાવવાળી પિતાની પુત્રી પ્રવૃત્તિને ચપલ એવા મન સાથે પરણાવી.] ત્રિભુવનદીપક પ્રબંધમાં પ્રવૃત્તિ કેની પુત્રી છે તેને ઉલેખ નથી.
(૪૧) “પ્રબોધચિંતામણિમાં નિવૃત્તિને સદ્દબુદ્ધિની પુત્રી કહી છે. જુઓ :
ध्यात्वेति नितुरिष्टोऽसि त्वमित्यालाप्य मंत्रिणम् ।
निवृत्या निजनंदिन्या सद्बुद्धिरुववाहयत् ।। ३-१४२॥ [ આ પ્રમાણે વિચારીને “તું મારા સ્વામીને વહાલે છે એમ પ્રધાનને કહીને સદબુદ્ધિએ નિવૃત્તિ નામની પિતાની પુત્રી સાથે મન પ્રધાનનો વિવાહ કર્યો.] “ત્રિભુવનદીપક પ્રબંધમાં નિવૃત્તિ કેની પુત્રી છે તેને ઉલ્લેખ નથી. મ ૧૨
Page #206
--------------------------------------------------------------------------
________________
૨૯૮
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ - ભાગ ૨ આમ “પ્રબંધચિંતામણિ' કરતાં “ત્રિભુવનદીપક પ્રબંધમાં કેટલેક સ્થળે કવિએ કેટલાક નાના નાના પરંતુ ઘણું મહત્વના ફેરફાર કર્યા છે એમાંના કેટલાક મહત્ત્વના ફેરફારે તે પાનાં નામે વિશેના છે. “પ્રબોચિંતામણિ” જેવી સળંગ સુદીર્ઘ રૂપકકથાની રચના કરવામાં વિવિધ તત્તને પ્રતીકરૂપે જીવંત કપી તેમને પરર૫ર વ્યવહાર બતાવવામાં તથા વાસ્તવિક વ્યાવહારિક જગત સાથે તેને સુમેળ કરવામાં કવિની ભારે કસોટી થાય છે. પ્રતીકરૂપ પાત્રોની કથા વ્યવહારદષ્ટિએ જે સુસંગત ન હોય તે તેટલી પ્રતીતિકર થાય નહીં. “પ્રબોધચિંતામણિમાં એકસોથી વધુ જેટલાં પાત્રે આવે છે અને તે બધાને પરસ્પર સંબંધ, સગપણ વગેરે રોકવવા એ કલ્પના, બુદ્ધિ, ચાતુર્ય, વ્યવહારજ્ઞાન અને શબ્દપ્રભુત્વ માગી લે છે. નાનું રૂપક લખવું સહેલું છે, પરંતુ સળગ રૂપકકથા લખવી તે ઘણી અઘરી વાત છે. અસાધારણ કવિત્વ અને પાંડિત્ય બને હાય તો જ તે સંભવી શકે.
કવિ જયશેખરસૂરિએ “પ્રબોધચિંતામણિ” કરતાં “ત્રિભુવનદીપક પ્રબંધમાં કેટલાંક પાત્રોના નામે જે રીતે બદલાવ્યાં છે તેમાં પણ તેમની સૂકમ કવિત્વદષ્ટિ અને ઔચિત્યબુદ્ધિનાં દર્શન થાય છે. કવિએ એમાં જે ફેરફાર કરેલા છે તે ઉપરથી પણ જોઈ શકાય છે કે એમણે પ્રથમ “પ્રબંધચિંતામણિ”ની રચના કરી હશે અને ત્યાર પછી “ત્રિભુવનદીપક પ્રબંધ'ની રચના કરી હશે. એમણે કરેલા ફેરકારમાંથી કેટલાક ફેરફારના સુકમ ઔચિત્યને વિચાર કરતાં આ વાતની પ્રતીતિ થશે ઉદાહરણ તરીકે “પ્રધચિંતામણિમાં મોહના પ્રધાનનું નામ “મિચ્યાદષ્ટિ આપવામાં આવ્યું છે જયારે “ત્રિભુવનદીપક પ્રબંધમાં તેનું નામ “મિથ્યાદર્શન આપવામાં આવ્યું છે. “મિથ્યાદષ્ટિ અને મિથ્યાદર્શન અને શબ્દ એકબીજાના લગભગ પર્યાય જેવા છે. તેમ છતાં મોહના પ્રધાનના નામ તરીકે નારીજાતિવાચક “મિથ્યાદષ્ટિશબ્દ કરતા મિથ્યાદર્શને જે શબ્દ વધુ ઉચિત ગણાય.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૭૯
ત્રિભુવનદીપક પ્રબંધ)
કવિએ મૂળ શબ્દ “મિથ્યાદર્શન' પ્રત્યે હોય અને એના ઉપરથી ફેરફાર કરીને “મિચાદષ્ટિ” શબ્દ રાખ્યો હોય એવું સંભવી શકે નહીં. એટલે એના ઉપરથી પણ પ્રતીત થશે કે કવિએ “પ્રબોધચિંતામણિની પૂવે “ત્રિભુવનદીપક પ્રબંધ”ની રચના નહીં જ કરી હોય.
ત્રિભુવનદીપ પ્રબંધમાં કવિ જયશેખરસૂરિએ માત્ર કથાકાર તરીકે જ કાર્ય કર્યું છે એમ નહીં કહી શકાય. મહાકવિની પ્રતિભા ધરાવનાર તેમણે પિતાની અસાધારણ કવિત્વશક્તિથી વિવિધ પ્રસગાનું કવિત્વમય નિરૂપણ કર્યું છે. એમાં એમની સચોટ વર્ણન કરવાની શક્તિનાં દર્શન થાય છે.
માયારૂપી રૂડી રમણના રૂપથી હસરાજ આકર્ષાય છે ત્યારે ચેતના રાણી તેમને જે સચેત શિખામણ આપે છે તેનું કવિએ કરેલું લાઘવયુક્ત વર્ણન જુઓ : રૂડી ૨ રમણી મત્તશય ગમણું, દેશી ભૂલઉ વિહુભવ ધરું; અમૃતકુંડિ કિમ વિષ ઉછલઈ? સમુદ્ર થકી ખેહ ન નીકલઈ, સરવર માહિ ન દવ પરજલઈ, ધરણિ ભારિ શેષ ન સલસ લઈ રવિ કિમ વરિસઈ ઘેરંધાર? ઝરઈ સુધાકર કિમ અંગાર? જઈ તૂ ચૂકિસિ દેવ! વિચાર, લોકતણી કુણ કરિસિ સાર? રૂઅડી રે. ૧૮
વર્ણાનુપ્રાસ જેવા શબ્દાલકારે અને ઉપમાદિ અલંકાર સહિત કવિએ વસંતઋતુના આગમનનું કેવું સરસ નિરૂપણ કર્યું છે તે જુઓ:
ઊગમ લગઈ આકૃતિ ત અપાર. તઈ ધોરી ઝલક રજભાર તિમ ચાલે જિમ વિસંતિ મિત્ત,
ન હસતિ વસુહ માહિ જિમ અમિત ૨૧ર પણ લેજે વેલા બન્ને વિયાણિ, તિણિ ચાલ્યાં આઘી નહિ હાણિક ઈમ કહેતાં પુહતઉ રિતુ વસંત. તવ ઉઠ્ઠિલ મનમથ ધસમસત. ૨૧૩
Page #208
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨
એવી જ રીતે કામદેવ અને વિવેક વચ્ચે જે યુદ્ધ થાય છે તેનું ઓજસવ'તુ શબ્દચિત્ર જુમ્મા : આ આઇ એ આઇ અરિ
અાલિય જઈ ભુજિ...વિકરાલ; સદ્ધિ મહિ મડલિ મડઈ મથણ,
મહાભડ કુન્નુત્તુ' અસિક તુહિતાલ ક્ષિણ એમિણ મડિલક્ષણિ ગયણ ઋણ, ક્ષણ ગુજ્જઈ પાચાર્યાલ
જે ભૂઇબલિ ભુજમતિ હિં,
૧૮૦
અવગ્ગલ તીહુ રિસી તું આલિ. ૨૮૨
વિવેકકુમાર રાગદ્વેષરૂપી સિહતુ. કેવી રીતે દમન કરે છે તે પ્રસ`ગનું વર્ણન પણ કવિએ કેવી સરસ છટાથી ચિત્રાત્મક શૈલીએ કર્યુ છે તે જુઓ :
શગદ્વેષ રબરતા સીહ, એ ઉઠ્યા તઉ અકલ અબીહા નખર જિસિચા કુદાલા પાછેં, ભુઇ કપાવઇ પુચ્છ નિહા‰. કદ ધૂ‘બઢ ધૂ” કૅસરવાલિ, લેાક ચઢિયા ભુઇ સા િગટાલિ તે એવઇ તિણિ આંગી ગમ્યા, સમતા ગુણિ સાહી નઈ ઇમ્યા, કર અવિદ્યા નગરીના શજા માહુરાયના લેાકગમત પ્રસગે એની માતા પ્રવૃત્તિ કેવી શાકમગ્ન અની જાય છે તેનું વર્ણાનુપ્રાસ તથા ઉપમાદિ અલ કાર સાથે કવિએ રૈલ શચિત્ર જુએ :
માહ પહૃતક જવ પલેટિ, પ્રવ્રુત્તિ પડી તુ પૂરઇ શૈકિ; વ"સ" વિષ્ણુાસ ન હિયઇ સમાઈ, સૂકી જિમ ઊમ્હાંલઈ જાઇ, ૪૦૧ કુલ ક્ષય દેવી ઘણુä ચલચલઇ, તડકઇ મન્નુ જિમ ટલવલ, મનુ વિલવઇ મૂકી નીસાસ, ભાજ અમ્હારી ત્રી આસ, ૪૦૨ ત્રિભુવનદીપક પ્રમ‘ધ ’પેાતે રૂપકકથાના પ્રકારની કૃતિ હેવાથી
'
એમાં રૂપકા તે સ્થળે સ્થળે જોવા મળશે. રૂપક અલંકાર કવિ
Page #209
--------------------------------------------------------------------------
________________
- ત્રિભુવનદીપક પ્રમ`ધ
૧૮૧
'
જયશેખરસૂરિના એક પ્રિય અલકાર છે તેવી જ રીતે ઉપમા અલ કાર પણ કવિના પ્રિય અલકાર છે. · ત્રિભુવનદીપક પ્રમ"ધ માંથી તેનાં નીચેનાં થાડાંક ઉદાહરણા જીઆ :
કાઠિ જલણુ જિમ ધરણિહિ· Àહું, કુસમિRsિ* પરિમલ ગારિસ નેહુક તિલિહિ' તેલુ જિમ તાહિક નીરિ,
તિમ તે નિવસઈ જાત્ર શરીર. ૧૩
ખાલપા લગઈ મઝનઈ તેહ, ઉન્નુિર સાપ સરીષઉ નેહરુ તે નિતુ શ્વેતઉ મઝ રહÛ શડિ, તાલુ ન પ્રાણુ અમ્હારઈ પા.િ ૧૩૬
•
તે આગલિ હું હૂંતુ તિસિ, કેસરિ આગલિ જ‘બુક જિસિ; નેઉ ગૃધ નિશ્ચિઈ હ" મસરૂં, સાચઈ લેાક હસર્ટી તુ હસ. ૧૩૭
'
અવર કુણુન વાદિ વાણિ, જળુ જાયઈ ઠાકુરનઈ પ્રાણિ; ઘરની કલિ કુણુ આગલિ કહઈ ? ચાર-માઈ જિમ છાની રાઈ, ૧૮૬
ઘડી પુટ જિમ એ ઘણુ, શુદ્ધ સરીષ ક્રતુ; કહે આષણે કિમ ઊગરઈ ? ભરી આંશુઇ અ`ત. ૧૮૮
..
અનુપ્રાસની સાથે શ્લેષાલ કાર કવિ કેવી રીતે પ્રયાગે છે તેના ઉદાહરણ તરીકે નીચેની કડી જી : નિવૃત્તિ ગઈ તઉઉ હુઈ નિવૃત્તિ, મનરહિ નિચઈ કહુઈ પ્રવૃત્તિ; વિરાઈ ખેટાનઈ રાજ, કૃલિક મનાથ મહા આજ. ૫૫
Page #210
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ– ભાગ ૨ જા જીવઈ અ૭ વઈરી મેહ, રાજ તણું તાં કહી સહ? માહરઈ ભાઈ તે સાવકઉ, ધર્મ ન માનઇ તે શ્રાવકઉં, ૧૭૭
કવિ જયશેખરસૂરિની કવિપ્રતિભાનું સરસ દર્શન જેમ એમના ઉપમા-રૂપક અલંકામાં થાય છે તેવું જ સરસ દર્શન એમણે પ્રા જેલા દષ્ટાન્તાદિ અલંકારોમાં થાય છે. કવિની નિરીક્ષણુશક્તિ કેટલી સુક્ષમ છે તેની પણ તે પ્રતીતિ કરાવે છે. ઉ.ત. નીચેની પક્તિઓ જુઓ : વાનરલ નઈ વીછી ખાધુ, દાહીજર દાવાનલિ દા. ચડિ6 સીંચાણુઉ ચરહા હાથિ, જૂઠ મિલિક જૂઆવી. ૩૧ વેસાર નઈ વાઉ વિકરાલુ, વિષત સિચિક વિસહર લાલ મુહતી માંનિહ રાણું ચલઇ, ઘણુઉ ઘણેરીં ત€ ઝલફલઈ. ૩૩
શશિ વિણ પુનિમ લાજઈ વાઈ,
પૂનમ વિણ શશિ ખંડઉ થાઈ સકલ પુરુષ સુકુલણી નારિ,
બિહઉં જેડ શેડી સંસારિ. ૭૮ નિવૃત્તિ ભણઈ તુલ્ડિ બેલિઉં' કિસિ?
પ્રિય ઉષધ નઈ ગુરિ ઉપદિસિહ ઘેવર માહે એ વૃત ઢલિઉં,
થા(પી)હર જોતાં સગપણ મિલિઉ. ૭૯
એકઈ સંધ્યા ઊગિક સૂર, બીજી સિલિલ રુલિઉ ભૂર, એક બીજઈ શશિ ગિઉ, બીજી બીજઇ ગિઉ તે જયલ, ૧૮૭ ઘટી–પુડ જિમ એ ઘણિ, કશુહ સરીષ કg કહ8 આષ8 કિમ ઊગરઈ ભરડી આંસુઈ અંત, ૧૮૮
Page #211
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રણ ધ
નાન્તુ એ ક્રિમ સૃસિ? એ નિ માØિસિ ભ્રાંતિ; કિસાRsઇ, મયુગલ ઘડ ભજ્જૂતિ. ૨૦૮
નામ્હણૢ સિંહ
મ
D
જલધર લુઈં જાણું ન દઇ, ગુરુડે વાÛગર ડસ ક્રિમ રહઈ રવિ ઉમિ અધાર' ટલઇ, સાહસધણી ન સાઈજી લઇ, કેસરિ(સ)દ્િ ગŪદ્ય પલાઈ, ઘટ ક્રમ નાંઈ ઘણુને ધાઈ; હિમ પડતઈ જિમ દાઈ આર્ક, મઝ માગલિ તઉ કેણુ' વાક. ૩૮૭
O
ચમુના જલિ ખિલ્લઈ તાઈ ન મિલ્હઈ રાયહ સ નિય ધવલગુણ', સાયર જલ કાલઈ વસ, નિાલ ન સુન્તાહલ મલિણ'; નહુ મહલિ નીલીવન્તિ નિહુષ્ક ચČદન સુખિમય, મન માહિ વિહુ' પઢિઢિય ન ભગ્ગી લિસ્લિમ તૂ આ બાલવય. ૩૯૬
ર
૧૮૩
P
ગ્ય કેસર મૃગ સચરઈ, ગ્યઉ રવિ તિમિર ક્રુર તિ; અરિભડ ભજષ્ણુ તૂ ય, પરતુલ હિવ પસર′′તિ. ૪૦૫
.
કવિ જયશેખરસૂરિની એક લાક્ષણિકતા એ છે કે તેઓ પેાતાની અનુભૂતિને આછા પણ સચાટ અને માર્મિક શબ્દોમાં અભિવ્યક્ત કરે છે, એથી એમની કેટલીક પક્તિએ સુભાષિતાત્મક મની જાય છે. ૬. ત. નીચેની કેટલીક પતિ જુઓ :
મ
અભે છાંડુ ભીતિ જાજરી, મેટી ધન ભાજિત મારી; ઠાર વ્રેહ અસતીનુ નેહ, દેવ દેષાડઈ થહિલ છેઢ. ૨૧
O
સણિક સમણુ સપિ' સાપુ, વલગી મમિ કરઈ સતાપુ; વંજલ છાયા સાપુ ન ફિઇ, મૂલ મંત્ર સકિહ' વિ કુરઇ, ૪૨
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૮૪
મહાકવિ શ્રી જ્યરેખર રિ-ભાગ ૨ અત્તર સય અધિકી વ્યાધિ, સઉકિ કહીં તલ હોઈ સમાધિ કાઢઇ રેગ ન નિયડઉ થાઈ, કાઢઉ કહતાં સઉકિ ન જાઈ. ૪૩ સઉકિ-આગિ ભટક પ્રવલઈ, વિણસઈ વસ ન ધું નીકલઈ, આગિ એન્હાહઈ એક વારિ, સઉકિ સંતાઈ સાતે વારિ. ૪૪
પ્રિય વિણ નારી શક્તિ અંધારી, મહી રૂડે કાજિ નિવારી, જઈ પણ સુત દીવઉ ઝલહલઈ, તઉ દીવાલી સમ સુડિ તલઈ. ૮૯ શ્રી બેટા વિષ્ણુ પકડ ગાઈ, ફિલઈતી પુણુ કહઈ ન સુહાઇ ઘરધણિઆણું થાઈ દાસિ, જઈ બેટG હાઈ નવિ પાસિ ૯૦ રાજા હત્યાનું સિલ કરતઉ, જઈ તું બેટ છઈ જીવતીં; એક અછવિ માગસે કાઉ, રાખે ફૂડસ માંડઈ રાઉ, ૧
છણિ ગુફાં કેસરિ વસઈ, કરિકલ કેરઉ કાલ; આલિ સિયાલ તિહાં કરઈ, સીહ નહી તે આલ. ૯૯ જિણિ તરુ ડાલઈ વસમિલ, ગુરુડ સુગુરુહ સમેડિ; ચિડી તે ચૂથઈ એ હરિવાહણ ડિ. ૧૦ આવાસહ જિણિ એરડઈ, લલકઈ લહકઈ દીપક તે જઈ તિમ રે ભૂલીઈ, દીઈપ તણી કુણ કીપર ૧૦૧
જે એફ વયરી કરી, નર નિશ્ચિત સૂયંતિ, તે સત્તા તરૂરિહર જિમ, ધર પડિયા જગતિ. ૧૪૧
વિણ અવસર જે માંડ ગૂઝ, રાજ-તલઉ ત્રોડા અબૂઝ માલા પડ્યા ઘાઊ ટીણુઈ, ઘૂંબડ નામ સહુ કે ભણઈ. ૨૬૮
Page #213
--------------------------------------------------------------------------
________________
- ત્રિભુવનદીપક પ્રબ"ધ
અવસરિ બોલિઉ માજીસ ગમઇ, પામઈ પુષ્ટિ જુ અવસર જિમઇ, અવસર વાલ્હે વૂડેઉ મેહ, અવસરિ આવિ સગર્યું સિગ્રુહ. ૨૬૯
ગિઈ ફાગુણુિ બક ગહગહઇ, ગિ(ઈ) ગ્રીશ્મિ નઈ પૂરિ' વહઈ; અહુલ પક્ષ પૂઢિ શશિ-વૃદ્ધિ, આર અન"તર સાગર રિદ્ધિ. ૪ર૭
ર
..
જૈન સાધુકવિઓ કેવળ મનેાજનાથે કૃતિનું સર્જન કરે એવુ' ન બને, કાઈક વિશિષ્ટ ઉદ્દેશથી જ તેમનુ સાહિત્ય રચાતું હ્યુ છે. શ્રી જયશેખરસૂરિએ આ રૂપકથામાં સ્થળે સ્થળે ત્યાગ, વૈરાગ્ય, સથમ, ઉપશમ, સમતા વગેરેને મહિમા દર્શાવતી પ'કિત ન્ત્રખી છે. ઉદાહરણ તરીકે નીચેની કેટલીક પક્તિ જુએ : સેવીતા સર્વિરસ વિરસ, ઈક્કાઈક્કિ જોઈ;
નવમઉ જિમ જિમ સેવીઇ, તિમતિમ મીઠઉ હાઈ. ૭
.
૧૯૫
O
.
મ કરિ અજાણી સ્ત્રી વોસાસ, સ્ત્રી કહીઈ દારી વિષ્ણુ પાસ; હિવમાં ખ્રિસઈ એ સીયટી, પુછુ તાપ વિસિઈ જિમ સીયલી. ૨૩ સકિ ઙ્ગિ હું' ન કહ* સ્વામિ, મીયામાર" તુમ્હારઇ નામિ; જે સીષામણુ તાળુઇ કહી, ભરિયા ઘડા ઉપર તે વહી. ૨૪
પરમેસર અણુસર માહ તણુઉ અ દેહ છડિğ; સમતા સઘલી આદર, મમતા મુ`ક રિ; સ્થારિ હણી પાંચઈ જિષ્ણુ, ખેલઉ સમરસ પૂરિ. ૪૧૫
કલ્પદ્રુમ કામધેનુ એ હાઇ, ચિંતામણિ એ અવર ન કાઇ; એહ જિ સિદ્ધિપુરી નઉ પથ, એહ જિ જીવન સિવહુઉ ગ્રંથ. ૪૩૧
O
O
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૮૬
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ-ભાગ ૨ ત્રિભુવનદીપક પ્રબંધ' ગુજરાતી સાહિત્યનું ઉત્તમ રૂપકકાવ્ય છે. કવિએ એને પ્રબંધ તરીકે ઓળખાવ્યું છે. સામાન્ય રીતે. “પ્રબંધ” શબ્દ “કિંવદંતિ સહિત એતિહાસિક કથાના પ્રસંગેનું નિરૂપણ કરતા કાવ્યપ્રકાર માટે વપરાય છે. આ કાવ્યકૃતિમાં કોઈ ઐતિહાસિક કથાવસ્તુ લેવાયું નથી, એટલે એ દષ્ટિએ “પ્રબંધ' શબ્દ આ કાવ્યકૃતિ માટે કેટલે ઉચિત છે તે પ્રશ્ન થાય, પરંતુ આ કાવ્યમાં રાજા, રાણ, રાજકુમાર, મંત્રી, દુશ્મન રાજા, યુદ્ધ વગેરેના પ્રકારની (ભલે કાલ્પનિક) ઐતિહાસિક ઘટના જેવી ઘટનાઓનું નિરૂપણ થયું હોવાથી આ કાવ્યકૃતિને પ્રબંધ તરીકે ઓળખાવવામાં અનુચિતતા નથી એમ કહી શકાય. વળી, “પ્રબંધ” શબ્દ પિતે જ વિવિધ અર્થસંદર્ભમાં પ્રાચીન સાહિત્યમાં વપરાય છે એટલે તથા કવિના પિતાના સમયમાં તે કોઈ એક નિશ્ચિત કાવ્યપ્રકાર માટે રૂટ નહી થયે હેાય એટલે કવિએ “પ્રબંધ” શબ્દ પિતાની આ કાવ્યકૃતિ માટે વિચારપૂર્વક જ પ્રો હશે એમ કહી શકાય.
આ કાવ્યની રચના કવિએ વસ્તુ, દુહા, ચપાઈ, ધઉલ, છપઈ વગેરે છંદમાં કરી છે અને તેમાં કથાનું નિરૂપણ થયું છે તે જોતાં તેને રાસ કે પાઈના પ્રકારની કૃતિ તરીકે પણ કંઈ ઓળખાવે તે તે સ્વાભાવિક છે. એટલે આ કૃતિને કેટલીક હસ્તપ્રતોમાં “અતગ ચોપાઈ' તરીકે ઓળખાવવામા આવી છે તે પણ ચગ્ય ગણી શકાય. જેમ “ત્રિભુવનદીપક પ્રબંધ' ઉપરાંત આ કૃતિના “હ‘સવિચાર પ્રબંધ',
પરમહંસ પ્રબંધ' જેવાં નામો પ્રચલિત થયેલી છે, તેવી રીતે આ કૃતિને માટે પ્રબોધચિંતામણિ પાઈ' જેવું નામ પણ સાંપડે છે.
કવિ જયશેખરસૂરિએ “ત્રિભુવનદીપક પ્રબંધની રચના પ્રાથચિંતામણિને અનુસરીને કરી છે અને પ્રબંધચિંતામણિ”. ની રચના તેમણે કૃષ્ણમિશકૃત “પ્રધ ચંદ્રોદય’ના પ્રતિકારરૂપે * જુએ : “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, મોહનલાલ દલીચંદ દેસાઈ, પૃ. ૪૮૭
Page #215
--------------------------------------------------------------------------
________________
વિ યોજના છે. જે
૬ ત્રિભુવનદીપક પ્રબળ લખેલી હોય તેવું પંડિત લાલચંદ ગાંધી વગેરે વિદ્વાનેને જણાયું છે. “પ્રબોધ ચંદ્રોદયની સામે પછીના સમયમાં કવિ પદ્યસુદરે જ્ઞાનચંદ્રોદય અને વાદિચંદ્ર “જ્ઞાનસૂર્યોદય' નામનું નાટક લખ્યું છે. તેવી રીતે કવિ જ્યશેખરસૂરિએ “પ્રધચિંતામણિ” અને “ત્રિભુવનદીપક પ્રબંધની રચના કરી છે. સં. ૧૬૮૫ માં પ. ધર્મમંદિરે મેહ અને વિવેક રાસ”ની રચના કરી છે. તથા દિગમ્બર કવિ બ્રહ્મચારી જિનદાસે “પરમહંસ કથાની રચના કરી છે અને તેના ઉપરથી મરાઠીમાં પડિત સૂરિજને પણ પરમહંસ કથાની રચના કરી છે.* આમ “પ્રબોધચિંતામણિ” અને “ત્રિભુવનદીપક પ્રમધના. આધારે અન્ય કૃતિઓની જે રચના થઈ છે તે ઉપરથી આ રૂપકાત્મક કથાએ તત્ત્વજ્ઞ પંડિત કવિઓનું ધ્યાન કેટલું આકળ્યું છે તે જોઈ શકાય છે.
તથા વિના
ગુજરાતી ભાષામાં આ કૃતિને પ્રકાશમાં લાવનાર “પરમા શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્યના સંપાદક સવ. કેશવલાલ ધ્રુવ લખે છે : “કવિની પ્રતિભા વસ્તુની ગૂંથણીમાં, પાત્રની યોજનામાં અને રૂપકની ખિલવણમાં એકસરખી વિજયશાળી નીવડે છે. કાર્યને વેગ તથા સંવિધાનનું ચાતુર્ય વાંચનારનું કૌતુક છેવટ સુધી ટકાવી રાખે છે.'
આ કૃતિનું ત્યારપછી પાઠાંતરે સહિત સંપાદન કરનાર પં. લાલચંદભાઈ ગાંધીએ તેના ઉપર વિશિષ્ટ પ્રકાશ પાડ્યો છે. અને તેમણે “ત્રિભુવનદીપક પ્રબંધને મધ્યકાળની એક ગણનાપાત્ર કૃતિ ઓળખાવીને લખ્યું છે કે “કવીશ્વર જયશેખરસૂરિએ પરપ્રવાહિના મિશ્યાવાફ પ્રહારના પ્રતિકારરૂપ, લેકપ્રચલિત પાખંડ અને લેકોસર ધર્મના સત્ય સ્વરૂપને પ્રકાશિત કરનાર સંસ્કૃત “પ્રબોધચિંતામણિની અને ગુજરાતી આ “ત્રિભુવનદીપક પ્રમ”ની રચના કરી
૪ જુઓ ઃ મરાઠી દૈનિક “સત્યવાદી અને અગ્રલેખ, તા ૧૪-૧૨-૧૯૮૦
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૮૮
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ હોય એમ એ ગ્રન્થનું તુલનાત્મક દૃષ્ટિએ નિરીક્ષણ કરતાં જણાઈ આવે છે.*
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રૂપકના પ્રકારની જુદી જુદી કૃતિઓની રચના થઈ છે તેમાં “ત્રિભુવનદીપક પ્રબંધની પૂર્વે ખાસ કઈ રચના જોવા મળતી નથી, પરંતુ ત્રિભુવનદીપક પ્રબંધ' પછી આત્મરાજ રાસ (કવિ સહજસુંદરકૃત), “મેહ વિવેકને રાસ (સુમતિરંગકૃત), “વિવેક વણઝારે” (પ્રેમાનંદ કૃત), વ્યાપારીરાસ” (જિનદાસકૃત), જીવરામ શેઠની મુસાફરી (જીવરામ ભકૃત) વગેરે સળંગ રૂપકના પ્રકારની રચનાઓ થયેલી છે. ડે. ભેગીલાલ સાંડેસરા કહે છે તેમ “ગુજરાતીમાં પણ ત્યાર પછી વાણિજ્યમૂલક અને પાડ્યુષ્યમૂલક અનેક નાનાંમોટાં રૂપ લખાયાં છે, પણ તેમાંનું કોઈ યશેખરસૂરિના ઉક્ત કાવ્યની બરાબરી કરી શકે તેમ
નથી. *
સ્વ. કેશવલાલ ધ્રુવ આ રૂપકકાવ્યથી એટલા પ્રભાવિત થયા હતા કે એમણે લખ્યું છે કે “સંસ્કૃત કવિ તરીકે જયશેખરસુરિનું જે સ્થાન હોય તે હે, પણ ગુજરાતી કવિ તરીકે તે તેમને દરજજો ઊંચો છે. આ એક જ ગુર્જર કાવ્યથી જૈન કવિ પ્રથમ પંક્તિના સાહિત્યકાર બને છે. જૈનેતર સાહિત્યની જેમ જૈન સાહિત્ય અકલેચૌટે ગવાયું હેત તે જયશેખરસૂરિએ પણ ભાલણ અને પ્રેમાનંદના જેવી પ્રસિદ્ધિ લેકમાં મેળવી હત.*
ભેગીલાલ સકિસરાએ આ રૂપકકાવ્યની મહત્તા દર્શાવતાં લખ્યું છે કે “રૂપકગ્રથિની મર્યાદામાં રહીને પાવી સુદીર્ઘ રચના કરવા છતાં કાવ્યરસ અખલિત વહ્યો જાય છે. એમાં કર્તાની સવિધાનશક્તિને,
જુઓઃ “ત્રિભુવનદીપક પ્રબંધ', સંપાદક પં, લાલચંદભાઈ ભગવાનદાસ ગાંધી, પૃ ૬ * “ઈતિહાસની કેડી', પૃ ૨૦૭, - પંદરમા શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્યો'
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯
“ ત્રિભુવન્નદીપક પ્રબંધ ભાષાપ્રભુત્વનો તથા એની કવિપ્રતિભાને વિજય છે. કાવ્યનો છેબંધ દુહા, ચોપાઈ વસ્તુ, છપ્પય આદિ માત્રામેળ છમાં તથા ગીતામાં થયેલો છે. કાવ્ય નામે ઓળખાતા અશુદ્ધ ભુજગીને પણ કેઈ ઠેકાણે પ્રચાગ છે. અક્ષરના, રૂપના, માત્રાના અને લયના બંધનથી મુક્ત, છતાં એમાં લેવાતી છુટ ભેગવતું પ્રાસયુક્ત ગદ્ય – જે બેલી નામે ઓળખાય છે તે પણ એમા પ્રસંગોપાત્ત આવે છે.*
આમ, “ત્રિભુવનદીપક પ્રબંધ” એ “પ્રધચિંતામણિનું અનુસર્જન છે એ તે સ્પષ્ટ જ છે તેમ છતાં મહાકવિની પ્રતિભા ધરાવનાર કવિ જયશેખરસૂરિનું ગુજરાતી ભાષા ઉપરનું પ્રભુત્વ પણ એટલું જ અસાધારણ છે એ “ત્રિભુવનદીપક પ્રબંધ” વાંચતા આપશુને પ્રતીત થાય છે. કદાચ કોઈને જે “પ્રબોધચિંતામણિ”ની વાત કરવામાં આવી ન હોય અને તેવી અધિકારી વ્યક્તિ “ત્રિભુવનદીપક પ્રબ” વાંચે તે આ કૃતિ એક સવતંત્ર સમર્થ સમકૃતિ છે એવું તેને જણાયા વગર ન રહે. એટલે કે કવિની મૌલિક સર્જકપ્રતિભા સહજ રીતે જ આ “ત્રિભુવનદીપક પ્રબંધમાં ખીલી ઊઠી છે.
આમ, “ત્રિભુવનદીપક પ્રબંધ” આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની એક મહત્તવની, માસૂચક સ્તંભ જેવી ઉત્તમ કાવ્યકૃતિ છે અને સુદીધ, સવિસ્તર રૂપકકથા કાવ્યમાં એની તેલે આવે એવી બીજી કઈ કૃતિ હજુ જોવા મળી નથી.
* “ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ', - ભાગ ૧
૫ ર૭૮, સંપા. જોશી, રાવળ, શુક્લ
Page #218
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધનું કથાવસ્તુ
કવિ શ્રી જયશેખરસૂરિએ ૪૩૨ જેટલી કડીમાં આ રૂપકકાવ્યની રચના કરી છે. કવિ ગૌતમ વામને નમસ્કાર કરીને પછી પિતાના કાવ્યને આરંભ કરે છે. રાગ ધન્યાસીમાં લખેલી દુહાની પ્રથમ ત્રણ કડીમાં પહેલા પરમેશ્વરને, અરિહંત પ્રભુને પ્રણામ કરે છે અને ત્યાર પછી માનસ-સાવરમાં હંસ પર બિરાજતી સરસ્વતી માતાનું નતમસ્તકે ધ્યાન ધરે છે. અને તેની સહાય લઈ પિતે આ સોહામણું કાવ્યની રચના કરે છે, એમ જણાવે છે. ત્યાર પછીની કડીઓમાં કવિ આત્મશુદ્ધિની આવશ્યકતા, નવમા શાંતરસને વિશિષ્ટ મહિમા અને અનુપમ આત્મજ્ઞાનને પ્રભાવ સમજાવી શ્રોતા(વાચક)ને સાવધાન થઈ હંસવિચાર શુદ્ધાત્મા વિશેની કથા સાંભળવા કહે છે.
આમ, આરંભની આઠ કડીમાં પ્રાસ્તાવિક વાત કરી, નવમી કડથી કવિ “ત્રિભુવનદીપક પ્રબંધ”ની કથાને – પરમહંસ રાજાની કથાને આરંભ કરે છે.
અત્યંત તેજસ્વી પરમહંસ નામના રાજા ત્રણ ભુવનમાં રાજ્ય કરે છે. તેમને ચેતના નામે રાણી છે. પરમહંસ રાજા અને ચેતના રાણી આનંદથી દિવસો પસાર કરે છે. કવિ લખે છે :
તેજવત ત્રિહભુવન મઝારિ, પરમહંસ નરવર અવધારિ, જેહ જપતાં નવિ લાગઈ પાપ, જિનિ દિનિ વાધઈ અધિક પ્રતાપ બુદ્ધિ મહેદધિ બહુ બલવંત, અકલ અજેઉ અનાદિ અન તો ક્ષણિ અમરગણિ ક્ષણિ પાયાલિ, ઈરછાં વિલસઈ તે ત્રિદુકાલિ, ૯
રાણી તસુ ચતુર ચેતના, કેતા ગુણ બોલઉં તેહના ? ઉરાણી બે મનનઈ મેલિ, ફિરિ ફિરિ કરઈ કહેલ કેલિ. ૧૪
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૧
ત્રિભુવનદીપક પ્રબંધ
કેઈક વખતે માયા નામની રમણી પરમહંસ રાજાને મળે છે. પરમહંસ રાજા તેનું રૂપ જોઈ તેના તરફ આકર્ષાય છે. તે વાત ચેતના રાણી જાણું જાય છે અને પરમહંસ રાજાને માયાના મોહમાં પડવાની ના પાડે છે અને કહે છે કે જે માયાના મોહમાં પડશે તે
જ્યને ત્યાગ કરવો પડશે અને સંસારમાં ભ્રમણ કરવું પડશે. આ પ્રમાણે ચેતના શિખામણ આપે છે પરંતુ તે શિખામણ ભરેલા ઘડા પરથી પણ જેમ વહી જાય તેમ પરમહંસ રાજાને અસર કરતી નથી તે દર્શાવતાં કવિ લખે છે :
જે સીખામણ તીણઈ કહી, ભરિયા ઘડા ઉપરિ તે વહી. ૨૫
પરમહંસ રાજા ચેતના રાણુને પણ ત્યાગ કરી દે છે તેથી ત્રણે ભુવનનું રાજ્ય નાશ પામે છે અને રાજા કાયાનગરી વસાવી તેમાં સતેષ માને છે.
પરમહંસ રાજ આ કાયાનગરીની ધુરા પિતાના મન નામના પ્રધાનને આપે છે. મલિન વૃત્તિવાળા મન-પ્રધાન રાજાને બંધનમાં નાંખી રાજ્યને ધૂળધાણું કરે છે. પાપરૂપી પાશથી પરમહંસ રાજાને આપી દે છે. ત્યારે દુઃખી થયેલ પરમહંસ રાજા ચેતનાની શિખામણને યાદ કરી પશ્ચાત્તાપ કરે છે પરંતુ પરમહંસ રાજાને કઈ છોડાવનાર નથી.
મન-પ્રધાનને બે પત્નીઓ છે: પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિને મેહ નામને પુત્ર જન્મે છે અને નિવૃત્તિને વિવેક નામનો પુત્ર જમે છે. પ્રવૃત્તિ સ્વભાવથી જ ઉછાંછળી છે. પિતાની ઈચછા પ્રમાણે રાજકાર્ય કરાવે છે અને મનને પ્રેમથી પિતાને વશ કરી લે છે. તે મનને ત્રણ ભુવનમાં ભમાવે છે તેથી મનને ક્ષણવાર ૫ણ સમાધિ કે વિશ્રામ મળતું નથી,
હવે કઈ વખત એકાંત જોઈને મન-પ્રધાનને પ્રવૃત્તિ કહે છે. કે “નિવૃત્તિ નામની આપની પત્ની અને મારવાના ઉપાયો કરી
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૯૨
મહાર્કાવ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨
રહી છે. આપણા માહ નામના પુત્રના પણ નાશ કરવા પ્રયત્ન કરે છે. તેથી મારા મનમાં દિવસરાત એ જ ચિંતા થાય છે કે આ માહ કેવી રીતે માટે થશે ?’ આ પ્રમાણે મનને ચડાવી નિવૃત્તિ અને તેના પુત્ર વિવેકને દેશવટો અપાવે છે. પછી મન, પ્રવૃત્તિ અને માયા ત્રણે નિવૃત્તિના જવાથી આનતિ થાય છે અને પરમહંસ રાજાને બાંધી પેાતાની ઈચ્છાઓ પૂરી કરે છે. પ્રવૃત્તિ માહકુમારને રાજ્ય અપાવે છે અને પેાતાના મનારથ પૂછુ કરે છે.
માહકુમાર રાજા મને છે. તેની આણુ જગતમાં વતી રહી છે. ત્યાર પછી મેાહકુમાર અવિદ્યા નામની નગરી સ્થાપે છે. આ વિદ્યા નગરીનું વર્ણન કરતાં કવિ લખે છે
અવિદ્યા નગરી ગઢ અજ્ઞાન, તૃષ્ણા ષાઇ માઢુ માન, પદ્ કદાચારૢ કાસીમાંઉલિ, ચ્યારિષ્ઠ ક્રુગૠતિ વહિતી પાલિ; વિષયવ્યાપ વારુ આરામ, મદિર અનુસાં મન પરિણામ, પ કામાસન જે કહિયાં પુરાણિ, ચરાસી ચહેતાં તે જાણી; ભૂરિ ભવંતર સેરી હુઇ, ફૂટબુદ્ધિ તે ઘર રિ કુઇ. પ૮ મમતા પાદ્દતણી રખવાલિ, કુમત સરોવર મિથ્યાપાલિ નિર્વિચારુ નિવસŪ તિહાં લેક, થાઇ ઉચ્છલ થાઈ શેાક.' ૫૯ માહેરાજાના પરિવાર
.
11
ક્રુતિ નામની માહરાજાની રાણી છે. તેના માટા પુત્રનુ નામ કામ છે. રાગ, દ્વેષ એ એ એના નાના પુત્ર છે. નિદ્રા, અધૃતિ અને મારિ (હિસા) એ માહ રાજાની પુત્રી છે. મિથ્યાદર્શન પ્રધાન છે. આઠ ક્રમ તે તેના રાણા છે. સાત વ્યસન તે રાજ્યના સાત મગ છે. ચાર્વાક નામના માલમિત્ર છે. અમ અતિ ગ્રામર ઢાળે છે. સર્વ પરિગ્રહ પ્રકારની માહરાજાની શુદ્ધિ છે.
નામનું છત્ર છે. રતિ અને નામના ભાર છે. આવા
Page #221
--------------------------------------------------------------------------
________________
“ત્રિભુવનદીપક પ્રબ ધ
નિવૃત્તિ અને વિવેક પિતાને રહેવા અનુકુળ સ્થળ શોધે છે. ફરતાં ફરતાં તેઓ પ્રવચન નામની નગરીમાં આવે છે. રળિયામણા નગરને જોઈને વિવેક માતાને કહે છે કે આપણે અહીં વિસામો લઈએ. માતા-પુત્ર અને શમ-દમ નામના વૃક્ષની છાયામાં બેસે છે. ત્યાંના કુલપતિ વિમલાને જોઈને નમસ્કાર કરે છે. નિવૃત્તિ હાથ જોડીને વિમલબોધને પૂછે છે કે “હું મારા પુત્રને સુખી ક્યારે જોઈ શકીશ?”
કુલપતિ વિમલબોધે વિવેકકુમારને જે અને મેળામાં બેસાડો. કુમારનાં લક્ષણે જોઈ કુલપતિ આનંદિત થયે. પછી નિવૃત્તિને કહે છે કે “આ કુમારની તેલે અન્ય કેઈ નર નથી. પરંતુ મારૂ એક વચન માને. કવિ લખે છે:
એ એટલે હું સુખિ વિલસંતુ દેષિસુ કેતઈ કાલિ? કુલપતિ કુમર આલેકિ૭ એ, આપણુઈ ઘરિ ઉરછગિ, લખુ કરી લક્ષણ એલખિયાં એ, ઊલટ માઈ ન અગિ. હરષિ મહારિષિ ઈમ બેલઈ ઉદયવંતુ એ કુમર અવરુ ન એહ ન તેલઈ જઈ ૭૬
વિમલબોધ કહે છે કે “દેવીઓ, અપ્સરાઓ પણ જેને નમે છે એવી મારે સુમતિ નામની પુત્રી છે. તેને જે વિવેક પરણે તે તે સુખી થઈ શકે. નિવૃત્તિ તો રાજી થાય છે કે “હું તે રહેવા સ્થળ શોધતી હતી, પણ આ તે મને વહુ પણ મળી ગઈ.” કવિ લખે છેઃ ઘવરમાણે એ વૃત ઢલિલ, થાહર જતાં સગપણ મિલિઉં? ૭૯
વળી વિમલબોધ કહે છે કે “આ પ્રવચનનગરીને અરિહંત રાજા છે. ચોસઠ ઇદ્રો તેમની સેવા કરે છે. કરોડ દેવે તેમને નમસ્કાર કરે છે. મુક્તિ અને ભક્તિના દાતાર છે. મણિમય ત્રણ ગઢ ઉપર તેમને વાસ છે. વગાડયા વગર જ વાજિંત્રો વાગે છે. ગગન. - પ્રમાણ દવજ ફરકી રહ્યો છે. ધર્મચક્ર પૃથ્વી પર ઝળહળે છે. કાંટાઓ એ.. ૧૩
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૯૪
મહાકવિ શ્રી જયશેખર રિ- ભાગ ૨ ઊંધા થઈ જાય છે. સુવર્ણકમલો પર ચરણે સ્થાપે છે. એવા અરિહંત રાજાની આજ્ઞાને જો વિવેક અનુસરે તે કાર્યસિદ્ધિ કરી શકશે.”
નિવૃત્તિ અને વિવેક અરિહંત રાજાની આજ્ઞાને પાળી તેમને પ્રસન્ન કરે છે. પિતાને પુત્ર આવા મહાન છે એ વિચારી નિવૃત્તિ હર્ષિત થાય છે તે વિચારે છે કે જેની પાસે પુત્ર નથી તે પતિ અને પત્ની અને દાસ-દાસી સમાન છે. પ્રિય વિના સ્ત્રી અંધારી રાત્રિ જેવી છે પરંતુ જેને પુત્રરૂપી દી ઝળહળે છે તેનું જીવન , દિવાળી સમાન પ્રકાશિત બને છે. | નિવૃત્તિ પિતાના પુત્રને હિતશિક્ષા આપતાં કહે છે, “હે વત્સ! આ નગરીના નિરંજન રાજાને સ્થિર થઈને આરાધ જેથી મેહરૂપી મહાન સુભટને નાશ કરી શકાય.” કુમાર પણ માતાને કહે છે, “હે માતા! હું આપના દ્વધા અને સાકર જેવા વચને સાંભળી ઘણે આનંદિત થ છું. તેને કયારે પણ લોપ કરીશ નહીં.”
હવે વિવેક અરિને ઉછેદ કરવા તૈયાર થાય છે. અરિહંત રાજા વિવેકને પુણ્યરગ પાટણ નામની નગરીને રાજા બનાવે છે. તત્વચિંતન પટ્ટહસ્તિ ઉપર આરૂઢ થઈ વિવેક નિવૃત્તિ અને સુમતિને સાથે લઈ આડંબરપૂર્વક નગરીમાં પ્રવેશ કરે છે. પુયરંગ પાટણમાં વિવેકની આશુ વતે છે. તેથી પાખંડીઓ પ્રાણ નો ત્યાગ કરે છે. જ્ઞાન-તલાર રાજ્યનું રક્ષણ કરે છે.
આ બાજુ મહારાજા વિચારે છે કે “મારા પિતા મૂર્ણ છે કે જેમણે વિવેકને જીવતે રાખે છે. ઉંદર અને સાપ સમાન અમારા અને ભાઈઓને નેહ છે. તેથી મારે વિવેકને મારી નાખ જોઈએ. વિવેકને શોધવા પિતાના ચાર પુરુષને મહારાજા મોકલે છે. દંભાદિ સેવકે પૃથ્વી પર વિવેકને શોધવા ભમે છે. વિવેક પુણ્યરગ પાટણમાં છે તે જણાતાં તેઓ પુણ્યરંગ પાટણનગર તરફ જાય છે પરંત જ્ઞાન-તલાર તેમને રોકે છે, જેથી દંભ ત્યાં રોકાય છે અને
Page #223
--------------------------------------------------------------------------
________________
'ત્રિભુવનદીપક પ્રબંધ
૧૯૫ મિહના બીજા સેવકે પાછા જાય છે અને મેહને સમાચાર આપે છે. દંભને ન જોતાં માહરાજ સેવકને પૂછે છે કે દંભ ક્યાં છે? ત્યારે ત્યાં બનેલી હકીકત સેવકે મોહને કહે છે. દંભની રાહ જોતાં જ દંભ સભામાં પહોંચે છે ત્યારે માહરાજા મથી પીઠ ઉપર હાથ ફેરવીને સર્વ સમાચાર પૂછે છે.
દંભ વિવિધ ગુપ્ત વેષ પહેરીને પુણ્યરગ-પાટણ નગરમાં ગયા હતું. તે ત્યાંનું વૃત્તાંત મોહને જણાવે છે. દંભ પુણ્યરંગ પાટણનું વર્ણન કરે છે. કવિ લખે છે :
“કિઈ સંતરિ કિરી, નિષિક નયર અસેસ ચારુ અધિપતિ તઉ તિહા, કુણિહિ ન કિસિ કલેસ. ૧૫૩
ગ્રાહક સરિસઉ વુહરતાં, તિણિ પુરિ લાભ અસંખ આપે ઉડદહ બાકુલે, લબ્બઈ કચણુ લફખ. ૧૫૫ નારીનઉ કરલિઈ પુરુષ, ઈણિ તુમ્હારઈ વાસિક કેઈ કાંઈ માગઈ નહીં, સ્વામી તિહાં સુખવાસિ” ૧૫૭
'પુણ્યરંગ નગરમા બ્રહ્નચર્યરૂપી સરોવર છે અને તેની નવવાડ રૂપી નવ પાલિ છે. સંયમરૂપી વન અતિ રળિયામણું છે. જયણા નામની પાદર દેવતા છે. સુકૃત નામને મહાગઢ છે. ઘરે ઘરે શ્રતરસના કુવા છે સમતારૂપી શેરી છે. ત્યાં અમારિની ઉદ્દષણ થાય છે સ્વામીભક્તિ થાય છે સદગુરૂઓ આગમ વાંચે છે. જિનાલયમાં મહોત્સવ થાય છે. વળી વિવેકના પરિવારનું વર્ણન કરતાં દંભ કહે છે: રાણી સુમતિ પર અનુરાગુ, જેઠઉ બેટલ તસુ વપરાશ સંવર સમરસ લહુય કુમાર, બાલમિત્રુ પણ સુવિચાર. ૧૨૯ મૈત્રી કરુણ મુદિત ઉપેખ, બેટી બgય રૂપની રે, સુતા સુહવડિ સમકિતુ લેખિ, પુરુષકાર તો દલવઈ દેખિ ૧૦૦
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૯૬
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ સુમતિ નામની વિવેકની ઘણી છે. માટે પુત્ર વેરાગ્ય છે. સંવર અને શમરસ બે નાના પુત્રો છે. સુવિચાર નામને બાલમિત્ર છે. અત્યંત રૂપવાન મૈત્રી, કરુણા, મુદિતા નામની પુત્રીઓ છે. સમકિત નામ મહેતાજી છે. ઉપશમ, વિનય, સરલ અને સંતોષ એ ચાર મહાધર છે. નગરીમાં શુભધ્યાનરૂપી ગુપ્તચર કરે છે. વિવેક રાજાએ ગુરુના ઉપદેશરૂપી છત્ર ધારણ કર્યું છે. રાજ્યમાં શીલરૂપી હાથી ખૂલે છે. સામાયિક નામનો સારથિ છે. કર્મવિવર નામને પ્રતિહાર છે. આગના અર્થરૂપી ભંડાર છે. ક્રિયાકલાપરૂપી કેકાર છે. સાત તત્વરૂપી રાજયનાં સાત અંગ છે. આચાર્યના છત્રીસ ગુણરૂપી ડાચુદ્ધ છે. સારા પુરુષની સગતિ નામની પર્વદા છે. સત્યરૂપી સિંહાસન છે. બાર ભાવનાઓરૂપી નૃત્ય કરનારનાં પાત્ર છે. આ પ્રમાણે વિવેકરાજાની રાજ્યઋદ્ધિ છે.
વિવેકરાજા સભામાં બેઠેલા છે ત્યાં તેમણે મને જે. તેથી મંત્રીને માલાવી તેની સાથે મહારાજાને જીતવા માટે ચર્ચા કરે છે. મંત્રીએ કહ્યું, “એ માટે કેઈ ઉપાય શોધ જોઈએ. એ માટે ગુરુ જોશીને તેડાવીએ.” ગુરુજેશી વિવેક રાજા પાસે આવે છે અને આ પ્રમાણે કહે છે :
સુહત તેડિક ગુરુ જેઈસી, વાત કહી તિણિ જેઈ ઈસી અહ મતિ મૂકઉ હિયડઈ ધરી, નહિ જાણુઉ તાં પ્રવચનપુરી, ૧૭૯ રાજ કરઈ છઈ રાઉ અરિહંત, દ(ઉ) પરેશ તેહનઉ સામત, શ્રદ્ધા નર્મિ તારુ વ ઘરણિ, દીપઈ દેહિ સુગુણ આભારણિ. ૧૮૦ તિણિ જાઈ છઈ જે દીકિરી, નામુ પણ સંયમસિરી, તે જઈ રાહ પરણે વાલહઈ, વયવી વસતિ લીલાં દહઈ. ૧૮૧.
અરિહંત રાજાનો સદુપદેશ નામને સામંત છે. તેની શ્રદ્ધા નામની પત્ની છે. તેને સંયમશ્રી નામની પુત્રી છે. “તેની સાથે જે વિવેકકુમાર પરણે તે વૌરીના વંશને નાશ થઈ શકે.' એમ કહીને
Page #225
--------------------------------------------------------------------------
________________
કત્રિભુવનદીપક પ્રબંધ
૧૯૭ ગુરુજેશી ગયા પરંતુ વિવેક “એ પત્નીના ભતર થવાની પિતાની ઈચ્છા નથી” એમ મત્રીને જણાવે છે. બે પત્નીના પતિને કેવું સુખ હોય છે તે બતાવતા કવિ લખે છે : અહીં કિમ પરણુઉ સંયમસિરી? ઈક છઈ આગઈ અનેઉરી; ની ન સૂઈ ભૂષ ન જિમ, કલિ ભાગઉ ઘર બાહરિ ભગઈ જીણુઈ નારી દઈ પરિગ્રહી, દઈ ભવ વિણઠા તેહના સહી. ૧૮૩ બિ કી જઈ જઈ કિમઈ કલત્ર, મનસા હેઈ સહી વિચિત્ર ઈક આઘી ઈક પાછી કરઈ, તિણિ પાર્થિ નર ગૂડા ભરાઈ. ૧૮૪ એક ઘરણિ તાં ઘરની મેહિ, બીજી હુઈ ત૭ વાધી વેહિક બિહુ નઉ મન છોચરતુ રૂaઈ, પછઈ પચ્છાતા બલઈ. ૧૮૯
આ વિચાર વિવેકરાયની પ્રથમ સુમતિ રાણી સાંભળે છે ત્યારે તે કહે છે કે “સર્વ સીએ સમાન નથી હોતી. કુલીન અને અકુલીન સ્ત્રીઓમાં ભેદ હોય છે વળી મારી જે શકય આવશે તેની સાથે હું પ્રેમથી રહીશ. જેમ આપની આજ્ઞા હશે તે પ્રમાણે અમે બન્ને કાર્યો કરીશું. માટે આપ આનંદથી સંયમશ્રીને પરણે.” આ પ્રમાણે સુમતિ વિકરાજાને ફરી પરણવાની પ્રેરણા આપે છે.
પત્નીની પ્રેરણાથી પ્રેરાયેલે વિવેકરા પરણવા તૈયાર થાય છે. તે માટે શુભાધ્યવસાય નામના સુભટને અરિહંત રાજા પાસે સંયમશ્રીનું મારું કરવા એકલે છે.
આ બધા સમાચાર આપી દંભ મહારાજાને સાવધાન કરે છે. દિવસે દિવસે વિવેકના રાજ્યને વિસ્તાર વધતું જાય છે તે સાંભળી મહારાજા ભ અનુભવે છે અને વિવેકને જીતવા વિચાર કરે છે, મહાજાને ચિંતાતુર જોઈ તેને માટે પુત્ર કામ પિતાનું શૌર્ય દર્શાવી યુદ્ધ માટે આજ્ઞા માગે છે. તે કહે છે કે “પિતાજી, હું નાને છું એમ ન વિચારતા, કારણ કે સિંહનું બચ્ચું નાનું હોય છે એમ છતાં હાથીને હણે છે?
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૯૮
મહાકવિ શ્રી જ્યરેખરસૂરિ-ભાગ પર મેહરાના પિતાના આવા વીર પુત્રને આશીર્વાદ આપી ચુદ્ધ કરવાની અનુજ્ઞા આપે છે. કામકુમાર પિતાના વિશાળ પરિવાર સાથે પ્રયાણ કરે છે. આઠ મદરૂપી હાથીએ, પાંચ ઈદ્રિયરૂપી ઘડાઓ, કુવિકલ્પરૂપી મહાન રથ, સાત વ્યસનરૂપી સૈન્ય તેની સાથે છે. તે સમયે વિકથારૂપી પ્રયાણની ભેરીને અવાજ થાય છે. ,
કામ જયાં જયાં જાય છે ત્યાં દરેકમાં કામવાસના જાગ્રત કરી બધાને વશ કરે છે. બ્રહ્યલોકમાં બ્રહ્માને વશ કરે છે સાવિત્રીને સ્વીકાર કરાવીને, કૈલાસપતિ શંકરને પાર્વતી સાથે જોડી દઈને, ગૌતમ વગેરે ઋષિઓને પણ એક એક સ્ત્રી અગીકાર કરાવીને તે મહારાજાની આણ સ્થાપે છે, કામકુમાર ત્યાંથી પુણયરિંગ પાટણ તરફ પ્રયાણ કરે છે. પુણ્યરંગ પાટણમાં વિવેકને આ સમાચાર મળતાં તરત જ પિતાના મિત્ર વિચારને કહે છે કે “હમણાં મારે મોહના પુત્ર કામકુમાર સાથે યુદ્ધ કરવું તે યોગ્ય નથી, પરતું સંચમશ્રી સાથે પરણ્યા પછી અવસરેરિત યુદ્ધ કરીશ.” આમ પિતાની ઈચ્છા વિચાર મિત્રને જણાવે છે ત્યાં જ અરિહત રાજા પાસે મોકલેલા શુભાધ્યવસાય આવી પહોંચે છે અને વિવેકને કહે છે કે “આપા પ્રવચનપુરીમાં પહોંચી જાઓ? તે સાંભળી વિવેકરા મિત્ર વિચારને લોકેની સંભાળ કરવાનું સેપી તથા પિતાની પાછળ લઈ આવવાની શિખામણ આપી પ્રવચનનગરીમાં જાય છે. પાછળ નગરકેને સાથે લઈ વિચાર પણ પ્રવચનનગરીમાં જાય છે.
કામદેવના શત્રુઓ પુણ્યરંગ પાટણમાં ફરી વળે છે. પ્રમાદી કે જે ત્યાં રહ્યા હતા તે બધા કામવશ બની જાય છે. આમ, કામકુમાર ત્રિલેકમાં વિજય મેળવે છે પરંતુ વિવેક ઉપર વિજય નથી મેળવી શકતે. વિવેક નાસી ગયા છે તે વાત કામકુમારે જાણી, “નાસી ગયેલાની કેડ શી કરવી? વળી પ્રવચનનગરીમાં જવાનો. પિતાનો આદેશ નથી. જેથી હવે નિજ સ્થાનકે જાઉં એમ કહી બિરુદાવલી બોલાવતે કામકુમાર પાછા ફરે છે. અવિયા નગરીએ
Page #227
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ
૧૯૯ પહોંચે છે. ત્યાં મહત્સવ થાય છે. કામકુમાર માતાપિતાને પ્રણામ કરે છે ત્યારે માતા હર્ષિત થઈ શુભાશિષ આપે છે. મેહરાના કામકુમારને ખેાળામાં બેસાડે છે અને ત્રિલેક જીતવાનું વૃત્તાંત પૂછે છે. ત્યારે તે અવસરે કામકુમારને મિત્ર કામકુમારે કરેલા વિજ્યનું વૃત્તાંત વર્ણવે છે. એ સમયે પાપકૃત નામને ભટ્ટ મદનકુમારના છંદ ભણે છે. પુત્રનું આવું પરાક્રમ સાંભળી નરનાથ આનંદિત થાય છે. પરંતુ “વિવેક જીવતે ગયે તે ત્યાં સયમશ્રીને પરણું પિતાના વંશનું નિકંદન કરશે' એમ વિચારથી ક્રોધિત થાય છે. એ સમયે કેઈ એક પ્રતિહાર રાજસભામાં આવી કર જોડી મહરાજાને નમસ્કાર કરે છે અને કહે છે કે કઈ ગુણવાન પુરૂષ આપને મળવા ચાહે છે. મહારાજા આજ્ઞા કરે છે કે તેને જલદીથી રાજસભામાં લઈ આ. રાજાની આજ્ઞા થતાં તે પુરુષ રાજસભામાં આવે છે તેનું વિકરાળ રૂપ જોઈને મહારાજા ડરી જાય છે.
તેના રૂપનું વર્ણન કરતાં કવિ લખે છે : તસુ સિરિ બાબરિયાલિ ઝાંટિ, હુરલઉ જિસિહ દિસિ કીધલ ખાંટિ, ભુઈ કંપાવઈ મહી પાય, રાતે નયણિ બહાવઈ રાય, વિકટ વચન કર ચરણ અઘેર, સાજાલ જાણે છઈ દેર. ૨૫ તેનું રૂપ કાલ વિકરાલ, દેશી ચમકિલ મનિ ભૂપાલ
પછી તે પુરુષ નેહરાજાને પ્રણામ કરે છે ત્યારે રાજા તેનું નામ પૂછે છે. તે કહે છે, “હે સ્વામી ! મારું કલિકાલ નામ છે. અને આપ જે આજ્ઞા આપિ તે આપની પાસે રહેવા ઈચ્છું છું. વળી આપના જે અરિહંત રાજા શત્રુ છે તે મારા પણ શત્રુ છે. તેથી તેને હું નાશ કરવામાં આપને સહાય કરીશ. મુક્તિમાર્ગને ભાંગી નાંખીશ અને વીરવિવેકને પણ હરાવી દઈશ. પ્રવચનનગરીને નાશ કરીશ, જ્ઞાનતલાશ-રક્ષકને હણી નાંખીશ. ઉપશમ, સંવાદિ શત્રુએને પણ નાશ કરીશ.” આ પ્રમાણે મહરાજાને કલિકાલ કહે છે, કલિકાલનાં આવાં વચન સાંભળીને મોહરાના પિતાના રાજ્યમાં તેને
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૦e
મહાકવિ શ્રી યશેખરસુવિ- ભાગ ૨ રાખે છે. કળિકાળને પિતાનાં વચને પ્રમાણે વર્તન કરતે જોઈ મેહતું સૈન્ય મત બને છે. કળિકાળ પ્રવચનનગરીમાં કેર વર્તાવે છે. સુનિવરોમાં કુમેળ વધે છે. તેઓ છવાજીવને વિચાર કરતા નથી. નમસ્કાર મહામંત્રમાં તેમને વિશ્વાસ રહ્યો નથી. તેઓ સુદ્રમંત્રોને અભ્યાસ કરે છે. ભાષાસમિતિ તે દૂર નાસી ગઈ છે અને ત૫, ઉપશમ તે જાણે પૂરમાં તણાઈ ગયાં છે. કુલવાન સ્ત્રી ઘર છોડી બહાર રમે છે. આવશ્યકની વાતે ગમતી નથી. શુંગાર ગમે છે. પરંતુ ગુરુને ઉપદેશ ગમતું નથી. આમ ઘણા પુરુષને કલિયુગે વશ કર્યા વળી મુક્તિપુરીમાં જે જતા હતા તેને પણ કલિકાલે ગ્રહણ કર્યા, તેથી તેઓ મોહ પાસે જઈને રહ્યા. વળી કેટલાક પરમેશ્વર પાસે આવી કર જોડી પિકાર કરવા લાગ્યા, “આપ અમારાં માતાપિતા છે. આ સંતાપથી અમને ટાળે, અને ભવરૂપી જંગલથી પાર ઉતારશે
આ પ્રમાણેનાં વચને સાંભળીને જિનેશ્વર પ્રભુ વિવેકને મેહ રાજાના દળનું નિર્દેશન કરવા વિલંબ ન કરવાનું જણાવે છે. અને સંયમશ્રી સાથે પરણવાનું જણાવે છે. આ સંયમશ્રી મહાન વીસ્કુળમાં પિતા થયેલી છે અને પિતે પણ શુરવીર કન્યા છે. વીર પુરુષને જ વરવાની ઈચ્છાવાળી છે. તેની સાથે પરણવાથી જ્ઞાનકળાઓ વૃદ્ધિ પામે છે. ઇકો દેવો પણ મનની શુદ્ધિપૂર્વક સેવા કરે છે. આઠ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આમ સંયમશ્રીની શ્રેષ્ઠતા અને દુષ્કાપ્યતા અરિહંત પ્રભુ વિવેકને સમજાવે છે અને વીરચરિત્ર પ્રગટાવવાથી સંયમશ્રીની પ્રાપ્તિ જણાવે છે. કુમાર પણ સ્વામીને કહે છે કે
આપણું સભામાં તે નારીને લાવે. આપનું નામમંત્ર હેયે ઘરીને વીરતાને પ્રગટ કરી
ત્યારપછી વિવિધ વાજિંત્રો વાગે છે, નારીઓ ઓવારણું લે છે. વીર વિવેક પરણશે તેથી સાજને ઉતાવળા થયા છે. લકે કહે છે કે આ વર વિવેક કેવી રીતે વિકરાલ વાઘનું દમન કરશે? કેવી રીતે અકિનની જવાળાને પીશે? કેવી રીતે આધાર વગર ગિરિને
Page #229
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ?
૨૦૧ ઉપાડશે? કેવી રીતે કરવતની ધાર ઉપર ચાલશે? કેવી રીતે રાધાવેધ સાધશે ?
સભાની મધ્યમાં અરિહંત રાજા સંયમશ્રીને લાવે છે. ત્યારે રાગ અને દ્વેષ નામના બે સિંહ ઊઠે છે. તેના નખ કેરાળા સરખા છે અને પૂછડીથી ભૂમિને કંપાવે છે. કેશવાળી ધૂણાવે છે તે જોઈ લોકો મહેલ પર ચઢી જાય છે. પરંતુ વિવેકકુમાર તે સમતા ગુણથી તેનું દમન કરી નાખે છે. અગ્નિની જવાળા પીવી સહેલી છે પરંતુ સર્વવિરતિની વાચા દેહેલી છે તે વિવેકકુમાર મુખમાં લે છે. પાંચ મહાવ્રત પાચ મેરુ સમાન છે. વિવેકકુમાર તરૂપી કરવતની ધાર ઉપર ચાલે છે. બાવીસ પરિષહ ને સેળ ઉપસર્ગો સાહસથી સહન કરે છેહવે વિવેક રાધાવેધ સાધે છે અહીં કવિ રાધાવેધનું વર્ણન કરતાં લખે છે : જે સંસાર જેઉ શિર ભ, એહ જિ મંડપ એહ જિ ભ; આઠ ચક્ર જે સૃષ્ટિ સંહારિ, તેલ શુભાશુભ કર્મ વિચારિ. ૩ર૬ હેઠી દષ્ટિ જીવનઉ ધ્યાન, ઊરધ મુક્તિ ભણી સંધાન; તવકલા વિધી મન બાણિ, ઈણ પરિ રાધાવેધ વષાણિ. ૩૨૭
આ પ્રમાણે કુમાર રાધાવેધ સાધે છે એટલે સંયમશ્રીકન્યા વિવેકકુમારના કંઠમાં વરમાળા પહેરાવે છે. વિવેકકુમારનાં સંયમશ્રી સાથે મહોત્સવપૂર્વક લગ્ન થાય છે કવિ વર્ણવે છે: “પહિલ થિરુ વન થિર હુએ, જણ દીજઈ બીડાં જૂજ એ લેઈ લગન વધાવિ8 એ, વિણ તેડા સહુઈ આવિ એ. ૩૨૯
બઈડી લેવડ તેવડીએ, દિ પાપડ સાલેવડ વડીએ, ૩૩૦ ગેલિહિં ગોરડીએ, પકવાને ભવિઇ ઓરડીએ,
કે ફિરઈએ, વર વયણિ અમીરસ નિતુ ઝરઈએ. ૩૩૧
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૦૨
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગર વર શૃંગારિઉ રથિ ચડઈએ, વાજિંત્ર કવિ અંબર ઘડહડ લાડણ જેવા જગ મિલઈએ, સિરિ છત્ર ચામર પાસઈ ઢલઈએ, સંયમસિરી જગદૂહલી(લહીએ, પ્રિય પેવી ગુણનિધિ ગહગહીએ પુહતઉ મંડપિ સાસરઈએ, વર બાઈક પ્રવચન માહરઈએ. ૩૩
સંયમશ્રી સાથે પરણીને વીર વિવેક મેહરાજા સાથે યુદ્ધ કરવા પ્રયાણ કરે છે સુકૃત કથારૂપી ભેરી વાગે છે. તપ નામના હથિયાર સાથે મેટું રૌન્ય સજજ કરીને વિવેક મહારાજા પર આક્રમણ કરે છે. શુભ ભાવરૂપી અસવાર ઊઠે છે. અઢાર હજાર શીલાંગના ભેદરૂપી રથ છે. વિચાર નામને મિત્ર વિવેકને છોડતા નથી. સુત નામને સુભટ્ટ જય જયારવ કરે છે ચાર મહાધર ચરણે દબાવે છે. ક્ષમા, નમ્રતા, પ્રસન્નતા, ઇતિ નામની સ્ત્રીઓને બોલાવીને વિવેકે કહ્યું કે તમે અહીં જ રહે. અમે યુદ્ધ કરીને આવીએ છીએ.” તેઓએ કહ્યું કે “અમે તમારા વિના ન રહીશુ. અમે પણ તમારી સાથે આવીશું. પગબંધન થાય તેવી નારી અમે નથી. અમે તે લડાઈ કરતાં પણ નહીં હારીએ” એમ બોલતી તે સર્વને પણ સાથે લીધી. ગુરુના ઉપદેશરૂપી વાજિત્રે ઊંચે પ્રકારે વાગવા લાગ્યાં. અન્ય લેને આશ્વાસન આપતે વિવેક શેત્રુંજય પહોંચે છે ગુપ્તચરના મુખથી હકીકત જાણી મહરાય પણ અપશુકન થવા છતાં અને મંત્રી વગેરેએ નિષેધ કરવા છતાં મોટા રસૈન્યને સાથે લઈ સામે આવે છે. મોહસેનાનું વર્ણન કરતાં કવિ લખે છે . દલ ચાલે સાયર ઝલહલઈ, મેઈણિ લઈ ગિરિ લટલ તિનિ ભૂયણ તસુ ભઈ ખલભલઈ, રાય રાણા સવિ આવી મિલઈ; કટકતિ ખેહઈ ઝાંપાઈ સુર, ક્ષણિ ક્ષણિ વાધઈ જિમ નઈ પૂર. ૩૫૧
આ બાજુ વિવેક પણ પોતાના રૌન્યને પ્રોત્સાહન આપી પોતાનાં પરાક્રમ અને હથિયારની સંભાળ લે છે. પછી ચુદ્ધ માટે સર્વ સૈન્ય સજ થાય છે. તે જાણી મહરાય પણ પિતાના સૈન્યને પ્રોત્સાહન
Page #231
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ
૨૦૩ આપે છે. સંધિ કરાવવા સંધિપાલકે ફરે છે, પરંતુ સંધિ થતી નથી. ક્ષપક શ્રેણિ ક્ષેત્રમાં મેહ અને વિવેકનું યુદ્ધ મંડાય છે તે વર્ણવતાં કવિ લખે છે ? કસાલાં જિમ દલ આફલ્યાં, ગયવર ગવરિ સરિસા મિલિયા રથિ રથ પાયક પાકિ જડ ઘેડ ઘેડ સરિસ મિડઈ ઊડિG લેહ ન પઈસઈ કેસિ, ઝુઝઈ રાઉત પૂર રાસિ. ૩૬૯
આમ, બન્ને કુમાર સંગ્રામ કરે છે. તેમાં વૈરાગ્ય કામને જીતે છે તેવી રીતે પુરુષાર્થ પ્રમાદને, ઉપશમ ક્રોધને, વિનય અહંકારને, સરલતા દંભને, સુખ અને સંતોષ લેભને, સામાયિક રાગદ્વેષને, તપ કર્મરૂપી મહાસુભટને, કરુણા હિંસાને, વસ્તુવિચાર નાતિકને જીતે છે ક્ષણે ક્ષણે મોહનું રૌન્ય ઘટવા લાગે છે. સૈન્ય સુભટે વિના સૂનું થઈ જાય છે. મહિના સુભટે દસે દિશામાં નાસવા લાગે છે. તે જઈ મેહ પિતે ઊઠી રણમાં પરાક્રમ માંડે છે. માહરાજાથી પિતાના સૈન્યને ઓછું થતું જોઈ વિવેકશા તેની સામે આવે છે મહાજા. તેને પિતાનું પરાક્રમ વર્ણવી નાસી જવા કહે છે. કવિ લખે છે :
અહ વિવેક! નાસિ નાસિ, મ રહસિ ભાઈ તણાઈ વસાસિક રણક્ષેત્રિ ચડયા ક્ષત્રિય ન ગણુઇ બાપ નઈ ભાઈ,
ત€ તે ડાર્લિ અલઉ, તાહરઉ પરિવાર સીયલ મઝ દિવિજય કરતાં તિનિ ભુવન કીટી થાઇ તિનિ પાડા, આપણા કહઉં કેહઉં કેતલા તુઝ આગલિ પવાડા ?
વળી માહ કહે છે કે “આદિનાથ પ્રભુને પૌત્ર મરીચિ, મe કરવાથી નીચ ગાત્ર પામે. વીરપ્રભુના જમાઈ જમાલિ મારા પંજામાં મૂકાય. શ્રેણિક રાજાને એની સુમતિને ઘાત કરીને મેં નરકરૂપી કૂવામાં નાંખે છે. આ સાંભળી વિવેક કહે છે કે “હે માહભાઈ
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૦૪
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ સાંભળ. તે તારી પંડિતાઈ સારી દેખાડી પરંતુ પિતાનાં વખાણ કાંઈ કરાય? છ ખંડ જેણે જીત્યા તે ભરતે મારા દ્વારા સંપૂર્ણ લીલા મેળવી. તે ઘણાને બંધને બાંધ્યા, પરંતુ તેઓ તે મારી પાસે આવી મુક્તિપુરીએ પહોંચ્યા છે. તારે ભક્ત જે દઢપ્રહારી હતું તે પણ મને ઓળખી ભવથી પાર પામ્યા. ચિલતિપુત્રને ચિત્તમાં તું ગમતું હતું, પણ મને ઓળખીને ચારિત્ર લીધું. તે રહનેમિ પાસે ઘણી ઈરછા રાખી હતી, પણ તે આજે જાગીને મારી પાછળ લાગ્યો છે. આવા તે કેટલાં પ્રસિદ્ધ દૃષ્ટાંતે કહી શકું કે જેઓએ મને સ્વીકારી નિવૃત્તિ પંથને મેળવ્યું છે?
આમ મહના મિથ્યાભિમાનને તુચ્છ ગણુ યુદ્ધ કરવા વિવેક આમંત્રણ આપે છે. યુદ્ધમાં વિવેક બ્રહાયુદ્ધથી મોહને હણે છે તે વખતે આકાશમાં દેવદુભિ વાગે છે. પંચવર્ણ ચીર લહલહકે છે. દે જય જય નંદા લે છે અને પુષ્પવૃષ્ટિ કરે છે. આ પ્રસંગ વર્ણવતાં કવિ લખે છે : વદ્યાયુધિ વલત આહgિઉ, મેહ નરિલ વિકિ હણિ, વાજીય દંહિ ગયણ ગંભીર, પંચ વર્ણ લહલહકઇ ચીર, જય જય નંદા સુર ઉરચરઈ, કુસુમવૃષ્ટિ મિસિ ઓલગ કરઈ. ૩૨
એ સમયે નિવૃત્તિને તેડીને અખલાઓ રણભૂમિમાં રાસ રમે છે. એ અવસરે સુશ્રુત ભટ્ટ વિવેક રાજાના છેદ ભણે છે:
“હે વીરરત્ન, હે ધર્મ ધુરંધર, ત્રિભુવનના આધાર, મેરુ પર્વત સમાન ધીર! ભમર જેમ કમળની સેવા કરે તેમ દે અને મનુષ્યો તારા ચરણકમળની સેવા કરે છે. તારા નામ માત્રથી જ જન્મ, જરી અને મરણરૂપી મહાભય દૂર થાય છે. તારી કૃપાથી જ વાંછિત મળે છે. હે મનમંત્રીના પુત્ર! હે સ્વામી! શ્રી વિવેક અમારી સેવાને સફલ કરજો
Page #233
--------------------------------------------------------------------------
________________
* ત્રિભુવન્નદીપક પ્રબંધ
૨૦૫ મેહ જ્યારે પરલોકમાં જાય છે ત્યારે પ્રવૃત્તિ પૂરા શેકમાં પડે છે. પિતાના વંશને વિનાશ થયે તેનું દુઃખ તેના હૈયામાં સમાતું નથી. જેમ તડકામાં માકડ ટળવળે છે તેમ કુળને ક્ષય જેમાં જીવ ટળવળે છે. મન દુખી થઈ નિસાસો મૂકે છે કે “આજે અમારી આશા તૂટી ગઈ કુલને મંડન એ મોહ જવાથી ભેજન ભાવતું નથી અને નયનમાં નિદ્રા પણ આવતી નથી. આમ મન પ્રધાન વિલાપ કરે છે. કવિ લખે છે :
મહા ! તુ કહિ કિહાં ગયુએ, પ્રવૃતિ લેઈ સંઘાતિ, મિહા ! કુણિ કારણિ અહિ ટાલિયાએ? બાપ છતઈ બેટ મરઈ, વિરુઈએ જગિ વાત વડપણ તારૂઉ પન્નઈ, હું કિમ ઈસુ તાત? ૪૦૪ થઉ કેસરિ મૃગ સંચરઈ, થઉ રવિ તિમિર કૃતિ અરિભડ ભંજણ તું ગયઉં, પર દલ હિવ પસારતિ.” ૪૦૫
વિવેક મન પ્રધાનને સમજાવી શાંત કરે છે. પિતાને કહે છે કે “પિતાજી! કુલને સહાર જોઈને આ પ્રમાણે કેમ શું છે? મોહરૂપી મૂળિયું પિતાના જ પાપરૂપી કાદવથી સડી ગયું છે. જે કલમાં ઘોર પાપ થાય છે તે કુલમાં ઉદય દેખાતા નથી. મોહને તમારે બેટે માન્ય અને અમને ચેર સમાન ગણ્યા. છોકરાઓને સમાન ન ગણે તે માવતર કઠેર કહેવાય છે. જેણે તમને બાંધ્યા, જેણે તમને હેરાન કર્યા તેના ઉપર આપને સંતેષ હતું અને અમને પારકા ગયા. હવે દેષ કેને દેવે ? કલહપ્રિય પુત્રના મૃત્યથી તમે ખેદ ન કરે. હવે નિવૃત્તિ તમારી પત્ની છે અને મને તમારે પુત્ર જાણે. અને આ પૌત્રો પણ તમારા જ છે. તેથી તમારી કાંઈ હાનિ નહી થાય. એ સાભળી મન પિતા વિવેકને રાજ્ય ઉપર સ્થાપે છે તે પણ ચિર પરિચયને લીધે ફરી ફરી મોહને જ
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૦૬
મહાકવિ શ્રી જયશેખરસૂરિ ભાગ -૨ ચાદ કરે છે પરંતુ વિવેક મનને યોગ્ય શિખામણ આપે છે. કવિ લખે છે:
ખાઈ લાગિય પાઈ લાગિય વલી સુવિવેક સીષામણ દિ ઈસી તહિ તાત! એ કિસિહ મડિG? પરમેસર અણુસરલ મેહ તણુઉ અદેહ છડિG સમતા સઘળી આ(આર), મમતા મુકિG દરિ, રારિ હણી પાંચઈ જિણી, ખેલ સમરસ પરિ. ૪૧૫ એક અક્ષર એક અક્ષર, અછઈ કાર, બાવનહ મૂલગઉ વસઈ તીણિ પરમિઠિ પંચઈ, તિણિ અફખરિ થિર થઈ રહઉ, પામ પરમાન. ૪૧૬
[મહને અદેહ છડી પરમેશ્વરને અનુસરે, સર્વ કેકાણે સમતા આરે, મમતાને દૂર મૂકે, ચાર કષાયોને હણી પાંચ ઈન્દ્રિચિને જીતી, સમરસના પૂરમાં ખેલે, એક કાર અક્ષરમાં સ્થિર થઈ * રહે અને પરમાનંદ પામે.]
વિવેકની શિખામણ પ્રમાણે મન સંચરે છે, વળી વળી મેહ યાદ આવી જાય છે. એથી વિવેકને કહી દયાનાનલમાં મન સહચર આઠ કર્મની સાથે પ્રજવલિત થાય છે. એ અવસરે ચેતના રાણી રાજા (પરમહંસ) પાસે આવીને કહે છે કે “હે સ્વામી! માયાએ જે તમને વિટંબણ કરી તે બધું જ તમે અનુભવ્યું એ કહીએ તે ઘણું છે પરંતુ વીતકનું શું સંભારણું ? તમે જે કાયાપુરી માંડી છે તે અશુચિ કિચ્ચડથી ભરેલી છે. એકસો આઠ ચિના વાસવાળી તે નગરીમાં તમારે વાસ ઘટતું નથી. હે સ્વામી! તમે જ વિચાર કરો અને ઊઠીને આત્મશક્તિને પ્રકાશે. જે આજ તમે (સચેત) જાગ્રત થશે તે જેલદીથી રાજ્યને મેળવશે. હવે માયાને મોક ટળી ગયે છે. મનમંત્રી અનિમાં પ્રજવલિત થઈ ગયા છે. મોહ પિતાના કુટુંબ
Page #235
--------------------------------------------------------------------------
________________
ત્રિભુવનદીપક પ્રબંધ
૨૦૭ સાથે રણમાં જ રહ્યો છે. માટે તે સવામી! ઝળહળે, વિલંબ કરે. નહીં.”
રાણીના સૂચનથી પરમહંસ સચેત (જાગ્રત) થાય છે અને તેથી પરમજ્યોતિ પ્રકાશ પામે છે, પાપરૂપી પાશ પોતાની મેળે જ તૂટી જાય છે. પરમહંસ રાજા સતી એવી ચેતના રાણુના વચન પ્રમાણે કાયાને ત્યાગ કરી મુક્ત થાય છે.
ફાગણ ઋતુ ગયા પછી ગહગહે છે, ગ્રીષ્મઋતુ ગયા પછી નદીમાં પૂર આવે છે. કૃષ્ણ પક્ષ પછી ચંદ્રની વૃદ્ધિ થાય છે. સાગરમાં એટ પછી ભરતી આવે છે. દડે પડીને પાછા ઊંચે આવે છે, કપૂર તે કપૂરના ઠામમાં જ પડે છે તેમ પુણ્ય પસાથે ભાવઠને ભાગી પરમહંસ રાજા પુનઃ રાજ્યને પ્રાપ્ત કરે છે. કવિ પરમહંસની મહત્તા સમજાવતાં લખે છે : પરમહંસ સહુ કોઈ જ પઈ, પરમહંસ દિgયર જિમ તપ, પરમહંસ લગઈ ભાઈ ભ્રતિ, પરમહસિ તક લાગી ખંતિ, એહ જિ મંગલ ઉચ્છવ એ૯, એહ જિ માઈ બાપ એ દેઉ, ઈશુ તીરથિ ન્હાતા હુઈ સુદ્ધિ, એ સારસ્વત પૂરઈ બુદ્ધિ. ૪૩૦ કપમ કામધેનું એ હેઈ, ચિંતામણિ એ અવર ન કોઈ, એહ જિ સિદ્ધિ પુરી નઉ પંથ, એહ જિ જીવન સિવહીં ગ્રંથ. ૪૩૧ મૂલ મંત્રમણિ એ મનિ માનિ, ત૫ જપનીં ફલ એહનઈ ધ્યાનિ ઈણિ સવિ સંપદ આવઈ પૂરિ, ઈમ બેલઈ જયશેખરસૂરિ. ૪૩ર
[પરમહંસ(પરમાત્મા)ને સહુ કઈ જપે છે, પરમહંસ સૂર્ય જેમ તપે છે. પરમહંસને આરાધવાથી ભ્રાન્તિ ભાંગે છે, તેથી પરમહંસને અંતે આરાધો. એ જ મંગળ, એ જ ઓચ્છવ, એ જ માતા
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૦૮
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ પિતા અને એ જ દેવ જાણે, એ તીર્થમાં ન્હાતાં શુદ્ધિ થાય છે, એ સિવાય બીજો કોઈ ચિંતામણિ નથી, મૂળ મંત્ર અને મણિ એ. જ છે, એમ મનમાં માને. એહના ધ્યાને તપ જપનું ફળ છે. એનાથી સર્વ સંપૂર્ણ સંપદા આવે છે. એ પ્રમાણે શ્રી જયશેખરસૂરિ કહે છે.]
૦
૦
૦
Page #237
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯
પ્રથમ અને દ્વિતીય નેમિનાથ ફ્રાઝુકાવ્ય’
કવિ જયશેખરસૂરિએ ગુજરાતી ભાષામાં વિનત્તી, સ્તવન, પ્રાધ વગેરે પ્રકારની રચના જેમ કરી છે તેમ કાજીના પ્રકારની રચના પૂછુ કરી છે.
જયશેખરસૂરિએ રચેલાં એ ફ્રાઝુકાવ્યા આપણને સાંપડે છે અને તે બન્ને બાવીસમા તીથકર શ્રી નેમિનાથ ભગવાન વિશેનાં છે.
કવિએ પેાતાની એ ફ્રાનુકૃતિએ માટે એ જુદા જુદા વિષયે લેવાને બદલે મિનાથ ભગવાનના એક જ વિષય કેમ લીધા હશે ?– તે પ્રશ્નના કાઈ સ્પષ્ટ પ્રતીતિકર ખુલાસા કવિ ાસેથી એમની કૃતિ દ્વાશ આપણને મળતા નથી. વળી બીજી માજુ એક જ વિષય ઉપર એ ફ્રાઝુકાવ્યની રચના કરવી એ કસેાટીરૂપ છે. અને સામાન્ય કવિનું એ કામ નથી. જયશેખરસૂરિએ નેમિનાથ ભગવાન વિશે આપણને એ ફ્રાઝુકાવ્યે આપ્યાં છે અને તે બન્ને પરસ્પર ભિન્ન, સ્વતંત્ર અને સમથ કૃતિ છે. એમાં કયાંયે ૫ક્તિઓનું પુનરુચારણ આપણને જોવા મળતુ' નથી.
નેમિનાથ વિશેની આ મને ફાતિમાંથી કવિએ કઈ ક્રાણુકૃતિની પ્રથમ રચના કરી અને કઈ ફાશુકૃતિની રચના પછી કરી અને તે એ વચ્ચે સમયના કેટલેા ગાળા પસાર થયા તેની પણ સ્પષ્ટ પ્રમાણુભૂત માહિતી આપણી પાસે નથી. એ વિષયમાં માત્ર કઈ અનુમાન કરવુ હોય તે તેમ કરી શકાય કે ચાણુમાની હસ્તપ્રતમાં બન્ને ફ્રાઝુકાવ્યા સળગ આપેલાં છે અને તેમાં પ્રથમ ફ્રાઝુકાવ્ય પછી તરત દ્વિતીય ફ્રાઝુકાવ્ય લખેલુ' છે, જો કે હસ્તપ્રતમાં પ્રથમ' કે ‘દ્વિતીય' એવા શબ્દનિર્દેશ નથી. એટલે જયશેખરસૂરિનાં આ એ ફ્રાઝુકાવ્યેામાંથી એકને પ્રથમ ક્ાશુકાવ્ય' તરીકે ઓળખાવવામાં
મ ૧૪
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૧૦
મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨
આવે છે અને બીજાને દ્વિતીય ટ્રાઝુકાવ્ય' તરીકે ઓળખાવવામાં આવે છે. પર`તુ તે તે વ્યવહારની દૃષ્ટિએ જ છે, કારણુ કે એક ફ્રાઝુકાવ્યના પ્રકાશન પછી કેટલેક સમયે ખીજુ એક ફ્રાઝુકાવ્ય મળી આવ્યુ' એટલે તે પ્રકાશિત કરતી વખતે તેને દ્વિતીય ફાઝુકાવ્ય તરીકે આળખાવવામા આવ્યુ. એટલે પ્રથમ નેમિનાથ ફ્રાઝુકાવ્ય તે જયશેખરસૂરિએ પહેલી રચેલી ફાકૃતિ છે એમ નિવિવાદપણે કહી શકાય નહીં. આ વિષયમાં ભવિષ્યમાં વધુ સ શેાધના થતાં અને વધુ માહિતી સાંપડતાં આ બન્ને ફ઼ાશુકાન્ચાના પૌર્વીપના નિર્ણય થઈ શકે.
જયશેખરસૂરિનું ૫૭ કડીનું પ્રથમ નેમિનાથ ફ઼ાશુકાવ્ય ગાયકવાઢ આરિએન્ટલ સીરીઝ’માં ઈ. સ. ૧૯૫૬માં પ્રગટ થયુ` હતુ` અને જુ' ફાઝુકાવ્ય 'પ્રાચીન ફાશુસ ગ્રહ'માં (સ'પાઈક ડૉ. ભ્રાગીલાલ સાંડેસરા અને ડૉ. સામાભાઈ પારેખ) ઈ. સ. ૧૯૬૦માં પ્રગઢ થયુ હતું. એટલે પ્રથમ ‘નેમિનાથ ફાગુ' અને દ્વિતીય નેમિનાથ ફાગુ' એ બન્ને સ'જ્ઞાએ, ખીજા' અન્યથા પ્રમાણેા ન મળે ત્યાં સુધી, એ જ સ્વરૂપે વાપરવી રહી.
કવિ જયશેખરસૂરિન કવનકાળ વિ. સ'. ૧૪૩૬થી વિ. સ. ૧૪૬૨ સુધીના નિશ્ચિત છે, કારણ કે એ રચનાસાલની કૃતિ આપણને સાંપડે છે. પરંતુ વિ. સ. ૧૪૩૬ની પૂર્વે અને વિ. સ. ૧૪૬૨ની પછી કેટલાંક વર્ષો સુધી કવિએ અવશ્ય કઈક રચના કરી હશે. એટલે એક'દરે ૩૫-૪૦ વર્ષોંના એમને જે કવનકાળ આપણને જોવા મળે છે તેમાં કાઈક સમયે આ અને ક્ાશુક્રૃતિની રચના કવિ જયશેખરસૂરિએ કરી હશે. આ ફ્રાઝુકાવ્યાની નિશ્ચિત રચનાસાલ જેમ આપણને સાંપડતી નથી તેમ એ અનેનાં રચનાસ્થળ વિશે પણ કશી નિશ્ચિત માહિતી સાંપડતી નથી, એટલે આ અને ફાશુકાવ્યાને પંદરમા શતકનાં ફ્રાઝુકાવ્ય તરીકે આપણે ઓળખાવીએ છીએ.
Page #239
--------------------------------------------------------------------------
________________
*પ્રથમ અને દ્વિતીય નેમિનાથ ફાગુકાવ્ય
૨૧ પ્રથમ નેમિનાથ ફાગુ આ ફાગુકાવ્યો વાંચતાં, એના અંતર્યામકની રચના અને • ભાષાની પ્રોહિ જોતાં પ્રથમ દષ્ટિએ જ એવી છાપ પડે છે કે કવિ - જયશેખરસુરિની આ કૃતિ ઉપર સુપ્રસિદ્ધ ફાગુકાવ્ય “વસંતવિલાસ'
ને ઘણો પ્રભાવ પડયો હશે. (અથવા “વસંતવિલાસ” અને આ ફાગુકા બનેને નિશ્ચિત રચનાકાળ નક્કી થાય તે કયા ફાગુકાવ્યની અસર કેના ઉપર પડી છે તે જણાય) “વસંતવિલાસ અને પ્રભાવ પડ્યો હોય તે પણ જયશેખરસુરિત આ નેમિનાથ ફાગુકાવ્ય એક સ્વતંત્ર, સમર્થ અને આસ્વાદ્ય એવું ઉત્તમ ફાગુકાવ્ય છે એમ આપણને સ્પષ્ટપણે પ્રતીત થાય છે.
૫૭ કડીના આ ફારુકાવ્યમાં કવિએ અંતિમ કડીમાં પિતાના નામને ઉલેખ ગૂંથી લીધા છે. જુઓ:
નિજ યશ દિસિ દિસિ વ્યાપએ થાપએ ચઉવિત સંઘ, સુરઉ તેહ જ સામિય ધામિય કામિય રંગ, કવિ તુ વિનેહિહિ સિરિ જય સિરિ જયસેહરસુરિક જે ખેલઈ તે અહ પર સંપદ પામઈ પૂરિ. ૫૭
પ્રથમ કડીમાં કવિ સુગુરુની આશિષ સાથે વિષયની માંડણી કરે છે અને દ્વારિકા નગરીનું વર્ણન શરૂ કરે છે. શ્રીકૃષ્ણ અને નેમિનાથનાં બળ અને પરાક્રમનું વર્ણન કરવા સાથે કવિ નેમિનાથને પરિચય કરાવે છે. જુઓ :
તસ બંધવ ભવભજન અંજન પંજ સમાન નામિયઈ નાથ સચેતનિ કેનિ સંખ પ્રધાન સમુદ્રવિજય શિવાનંદન ચંદનવચન વિલાસુ નેમિ જિણેસર નિત નિત ઉન્મત મહિમ નિવાસુ. ૪ સંખ મુખિઈ જિણિ પૂરિય ભૂરિય હરિ મનિ જપુ ટેલ ટલwઈ રૈવત દૈવત મનિ આપ
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૨
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ સારંગ ચાપ ચડાવિય ડાવિય બાહુ નઈ પ્રાણિ હરિ હેલા હીલિય તાલિએ તસુ બહુ પ્રાણિ ૫
ફારુકાવ્યમાં વસંતઋતુનું વર્ણન એ એનું મહત્તવનું લક્ષણ છે. એટલે કવિ વસંતઋતુના આગમનનું વર્ણન કરે છે. વસંતના આગમન સમયે પ્રિયમિલન માટે તલસાટ અને વિરહની વેદના સાથે સાથે આલેખાય છે. કવિએ કેવી સરસ, મધુર, પ્રાસાદિક, યમકસકળી. સહિત અનુપ્રાસયુક્ત મનહર પંક્તિઓ પ્રજી છે તે જુઓ:
રમઇ રમાપતિ રાણિય, આણિય આપણુઈ પાસિત તીણિ છલઈ નવિ છીપઈએ દીપઈએ તાનપ્રકાસિ; તઉ અવતરિલ રિતુપતિ તપતિસુ મન્મથપૂરિ જિમ નારીય નિરીક્ષિણ દક્ષિણ મેહઈ સૂરિ. ૮ કીજઈ અવસરિ અવસરિ નવરસિ રાગુ વસંત તરુણહલ દોલારસ સારસ ભમઈ હસંત; લિપઇ તાવનિકંજનિ ચંદનિ ચંદનિ દેહ નિજ નિજ નાથ સંભારિય નારીય નવલઉં .
વસંતઋતુમાં ફૂરખક, અશક, દમનક, જાસક, કેતકી, ચંપક, પાટલ વગેરે પુષ્પ, ચંદ્રની ચાંદની, મલયાનિલ, કેયલને ટહુકે, ભમરાને ગુંજારવ વગેરે ઉદ્દીપનસામગ્રી વિરહિણીના હૃદયને કેવી અશાંત બનાવી દે છે તેનું માર્મિક શબ્દચિત્ર કવિએ ખડું કર્યું છે.
જુઓ:
ચંદ રે તું ગરમ મૂકિ મમ્ કિમ કિરણ ઉબાહુ કેાઇલ બેલિ મ માનસિ€ માનસિક તાહર પાહુ; મનકરિ મધુકરિ રણઝુણિ નીઝણ રહણ સુહાઈ - મલયાનિલ ક્ષણ માહરી થાહરી ક્ષણ ઈકવાઈ. ૧૯ એકલી કરબકની કલી નીકલી ગિફ અભિમાંનુ માનિ અશાક અનેક શકહ તણુઉ નિવાનુ
Page #241
--------------------------------------------------------------------------
________________
પ્રથમ અને દ્વિતીય નેમિનાથ ફાગુકાવ્ય
૨૧૩ દવ જિમ દીઠઈ કરુણએ કરણુઈ એ હિસું નિકામુ, મરુઉ વરુઉ દમનિકિ મન કિહિ નહીં ય વિશ્રામૃ. ૧૧
ચંચલ ચંપક કેરક ચાર કહ€ જિ ન ચીતિ, તઉં પરિહરિયાઈ ષટપદિ સાદિ સજાતીપ્રીતિ પાડલ પરિમલ પૂજતી ધ્રુજતી પવન સચારિ, નવ રગિઈ વનિ વિકસતી અસલી જિમ ન વિચારિ. ૧૪
વસંતાગમનના વર્ણન પછી કવિ વનમાં કૃષ્ણ, નેમિનાથ અને ગોપીઓ પધારે છે તેનું તથા યુવતીઓની વિવિધ ક્રીડાઓનું અને હોળી રમવાનું નિરૂપણ કરતાં લખે છે. જુઓ:
એક કરઈ રથ વાડિય વાડિય માહિ વિવેક, કુસુમ વિવાદ ચૂંટાઈ ખૂટઈ પલવિ એકિ, કુલ પણ તરતર રોડએ મેડઇએ તરુવર હાલિક ઉજજવલ નિર્મલ સરસીબ સરસીય યઈ બાલ. ૧૮ ગતિ રસ હંસ હરાવિય આવિય મનઈ મેલિ, પઈઠી જલિ હરિ રમણીય વિમણું કરિવા કેલિ; હરિ સીગા ભરી પાણીય રાપીય છાંટ ઝેમિ; તે હિય વણિ સનેઉર દેહર માત્ર નેમિ. ૨૦
આ પ્રસંગે સત્યભામા અને રુકમિણી વગેરે નેમિનાથને ઘેરી વળે છે અને લગ્ન કરવા માટે મહેણું મારતાં કહે છે કે તમારા ભાઈ કૃષ્ણને પરણવા માટે ૩૨ હજાર તરુણ મળી તે તમને શું એક તરુણ નહીં સાંપડે? કવિ લખે છે :
તાહરઈ બધવાઇ પરિણિય તરુણીય સહસ બત્રીસ તુજઝ એકઈ નવિ સાંપડી કાપડી જિમ નિસિદીસ. ૨૬
છેવટે નેમિનાથ જિમતી સાથે પરણવા સંમત થાય છે. લગ્ન લેવાય છે. લગ્નની તૈયારીઓ થાય છે. નેમિનાથની જાન નીકળે
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૩૪
મહાકવિ શ્રી જયોખરસુરિ-ભાગ ૨ છે. એ પ્રસંગે કવિએ સરસ શબ્દચિત્ર દોર્યું છે. જુઓ:
હાગ ઉપર મંજરિ કુંજરિ ચડઇ જિર્ણિ જય જયકાર સુસેવક દેવ કરઈ આણંદ, શિખરિ મેઘાડંબર તુબર ગાઈ ગતિ નાચાઇ રંભ વૃતાચીય સચીય આપઈ ચીતિ, ૩૭ દિસિ દિસિ સીકિરિ ડામર ચામર ઢલઈ સભાવિં; વાજઈ તૂર અનાહત નાહ તણુઈ અનુભવિ; આgઈ એક અનેકપ એક પલાંgઈ વાહ,
એક ચડી ચાલ્યા રથિ સારથિ મડર વહુ ૩૮
આ પ્રસંગે કવિ નેમિનાથ અને રાજિમતી – નાયક અને નાયિકાનું, તેના આભરણે, વસ્ત્રો અને શણગાર સહિત સુરેખ. પાત્રાલેખન કરે છે. ઉં. ત. જુઓ:
નવભવનેહિ ઉમાહિત્ય નાહિય કુમર સકાલિક સિરવરિ સેવન વાલિય જાતિય તિલક નિલાડિ; કિરિ દિનકર શશિમંડલ કુંડલકાન નઈ મૂતિ પત્રલતા કરતૂરિય પૂરિય વિપૂલ લિ. ૩૯ કંઠિનિ ગોદર અવસર નવસર ઉખરિ હાર કંચણ કણ ચૂડિય રૂઢિચ બારુ અંગાર કહિ ભાણિ મહેલ પર રુપ રહાવઈ જાય;
પહરણિ સેત્ર પટઉલીય ફૂલી પાન ન માઈ. ૪૦ લગ્નની વિવિધ તૈયારીઓ થયેલી છે એ પ્રસંગે ભેજન માટે મદ ખાજા' વગેરે જે જાતજાતની વાનગીઓ બનાવવામાં આવી છે તેની યાદી પણ કવિ આપે છે. પરંતુ નેમિનાથ જાન લઈને આવે છે ત્યારે વાડામાં પૂરેલા પશુઓ પિતાના લગ્ન નિમિત્તે સૌના જન. માટે છે એવી ખબર પડતાં એમનું મન અસ્વસ્થ થઈ જાય છે. એમનું હૃદય પશુઓ પ્રત્યેની અનુકંપાથી દ્રવે છે. તેઓ વિરક્તિ
Page #243
--------------------------------------------------------------------------
________________
પ્રથમ અને દ્વિતીય નેમિનાથ ફાગુકાવ્ય’
૧૫
અનુભવે છે, અને પરણવાનું માંડી વાળી સયમ ધારણ કરવાના પેાતાના સકલ્પ ાહેર કરે છે. એ સકલ્પ વિશે સાંભળતાં જ રાજિમતી બેશુદ્ધ થઈ જમીન પર ઢળી પડે છે અને ભાનમાં આવતાં વિલાપ કરવા લાગે છે અને નેમિનાથને ઉપાલભ આપે છે, કવિ આ પ્રસગે રાજિમતીની હૃદયવ્યથાને અત્ય'ત ભાવપૂર્વક સરસ શબ્દદેહ આપે છે.
હઉ તુજ્જી પૂજઉ* વરદલિ પરલિ મિલઉ' ન રાષિ હઉ* તુન્ન વચન ન ચૂક્રિય સૂક્રિય કહિ કુણુક રાષિ; જઈ હું દેવ અનૂર્ણિય ઊયિ શ્રુષુિદ્ધિ. અસાર; તર્ક" સિલક કાઈ માનિય જ્ઞાનિય કહિ નિ વિચાર. ૪૯ દેવતિ વિરહાનલિ હા નલિ નડિય અપાર; પ્રિયમેલ કે તે વાસરે આસ રેડિયસ સારિ હૂં નવિ દેખી આદરી ચાદવરાઈ
થાકીય દૃષ્ટિ પસારિય હારિય કાજલવાઈ.
O
.
ફાઈય શૂટ સાંધઇ' આંધ” ફૂટી પાલિક વાલઇ નેમિ * વલિયઉ લિયઉ તે ઈત્તુિ કાલિ;' ઈમ કરિ ક ણુ ફાઢએ ત્રેડએ નવસર હાર; અગિ નિર'તર સરવતી કરવતી જિમ જલધાર. પર
ત્યારપછી શજિમતીના મનનું સમાધાન થાય છે. નેમિનાથના મેધથી તે પણ સયમ ધારણ કરીને એમની પાછળ ચાલી નીકળે છે, ગિરનાર પર્વત પર જાય છે, તપ કરે છે. નેમિનાથને કેવળજ્ઞાન થાય છે. તે તીથકર બને છે. તેમના ઉપદેશથી રાજમતી પણ પ્રતિમાષ પામે છે અને તે પણ કેવલજ્ઞાન પામી મુક્તિના પથ્ સ'ચરે છે. જુઓ :
મનસિ દિવસિ પચાયનિ પાનિ તિ આલેકુક જિનપતિ હુઉ સ કેવલિ તે વલી આવઈ લાકડ઼
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૧૬
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ વાજઈ દુંદુભિ અંબરિ તુંબરિ સુર અવતાર, શ્રીપતિ અતિ આદિલ વદિ નેમિકુમાર. પપ હરિખીય ઉગ્રસેન બેટીય ભેટીયલ વર અવરોધ જગગુરુ અમીય સમાણિય વાણીય જન પ્રતિબંધ, ઉપશમ તરુવર રેપઈ લેપ મનસદેહ સુક્તિ તણુઉ પંથ દાખિય પ્રિય ત્રિભુવન રેહ. ૫૬
આમ, આ ફાકાવ્યનું સમાપન કવિ ઉપશમના નિરૂપણ દ્વારા શતરસથી કરે છે.
કવિ જયશેખરસૂરિની આ ફારુકતિ એક સમર્થ કાવ્યકૃતિ છે. શ્રીકૃષ્ણ, નેમિનાથ અને રાજિમતીના પાત્રાલેખન દ્વારા તથા વસંતાગમન, વનવિહાર, જલક્રીડા વગેરેના વર્ણન દ્વારા, યુવતીઓની કીડાઓના વર્ણનમાં શૃંગારરસના નિરૂપણ દ્વારા, જિમતીના આ કંઇમાં કરુણરસના નિરૂપણ દ્વારા અને નેમિનાથના ઉપદેશમાં શાંતરસ દ્વારા કવિ જયશેખરસૂરિએ શબ્દાનુપ્રાસયુક્ત એક મનહર, આસ્વાહ કલાકૃતિની રચના કરી છે. સુપ્રસિદ્ધ ફારુકૃતિ “વસંતવિલાસની યાદ અપાવે એવી આ કૃતિ છે.
દ્વિતીય નેમિનાથ ફાગુ કવિ જયશેખરસુરિયું નેમિનાથ વિશેનું બીજું એક ફારુકાવ્ય પણ મળે છે. આ ફાકાવ્ય “પ્રાચીન ફાગુસંગ્રહમાં છપાયેલું છે.
પ્રથમ કાકાવ્યની જેમ આ દ્વિતીય ફાશુકાવ્યના રચનાકાળ કે રચનાસ્થળને ક્યાંય નિરેશ મળતા નથી, પરંતુ ગુજરાતસૌરાષ્ટ્રના વિહારકાળ દરમ્યાન, પ્રાયઃ ગિરનારની તીર્થયાત્રા પ્રસંગે * જાઓ: “પ્રાચીન ફાગુસગ્રહ સંપાદક છે. સાંડેસરા અને ડે પારેખ, ૫. ર૩૩, સંપાદ નાધે છે: “ચાણસ્માના જ્ઞાનમ હારમાથી જયશેખરસરિત વિવિધ ગુજરાતી રચનાઓની ૨૧ પત્રની એક હસ્તલિખિત પથી પૂ૫ શ્રી રમણીકવિજયજીના સૌજન્યથી મળી છે એનાં પત્ર ૧૬-૧૮ ઉપર જયશેખરસુરિને આ બીજો નમિનાથ ફાગુ' લખાયેલું છે
Page #245
--------------------------------------------------------------------------
________________
પ્રથમ અને દ્વિતીય અનેમિનાથ ફાગુકાવ્ય
૨૧૭ કવિએ એની રચના કરી હોય એ સંભવ છે. આ ફારુકાવ્યમાં કવિએ અંતે પિતાના ગુરૂને અને પિતાના નામનો ઉલ્લેખ કર્યો છે. જુઓ :
સિરિ મહિમપહસૂસીરિ, જયસેહરિ કી જઈ, ફાગુ એઉ ભવિયણિ, વસંતઋતુ સિહિ રમી જઈ. ૪૯
આ ફાકાવ્યને અને પુપિકાની પંક્તિમાં લખ્યું છે: “ઈતિ શ્રી જયશેખરસૂરિકૃતા શ્રી નેમિનાથસ્થ ફાગુબન સ્તુતિઃ છા” એના પરથી જણાય છે કે સ્તુતિને નિમિત્તે કવિએ આ કૃતિની રચના કરી છે અને તે માટે કાવ્યબંધ ફાને પસંદ કર્યો છે. એક રીતે જોઈએ તે કવિએ આરંભમાં “વસંતવિલાસ” ફારુકાવ્યની જેમ સળંગ દુહાની કડીઓ જેવી થેડી રચના કરી છે અને ત્યારપછી જિનપદ્યસૂરિકૃત “સ્થલિભદ્ર ફાગુની જેમ કેટલીક કડીઓની રચના ભાસના પ્રકારે કરી છે. એ રીતે આ દ્વિતીય નેમિનાથ ફાગુકાવ્યમાં આરંભની એકથી વીસ જેટલી કડી આંતરયમકવાળા દુહાઓમાં કવિએ લખેલી છે અને ત્યારપછી એક દુહે અને ત્રણ કે ચાર રાળા ઇદની કડીઓ મળીને એક ભાસ એવા ભાસમાં છે અને છ ભાસે તે પૂર્ણ થાય છે. આમ આ ફારુકાવ્ય કુલ ૪૯ કડીમાં લખાયેલું છે.*
આ ફાકાવ્યને આરંભ કવિએ અરિહંત પરમાત્માને નમસ્કાર સાથે કર્યો છે. બીજી કડીમાં વિષયનિરશ કરતાં નેમિકુમાર વિશે * આ અને હવે પછીની કડીઓના ક્રમાંક શ્રી સડેસરા અને ડે. પારેખ
સંપાતિ પ્રાચીન ફાગુસ ગ્રહ' માં પ્રગટ થયેલ પ્રસ્તુત ફાગુને આધારે છે. * હસ્તપ્રતમા કહી ૩૪ થી ૩૭ની વચ્ચેની કેટલીક પંક્તિઓ પડી ગયેલી છે (જુઓ ઃ “પ્રાચીન ફાગુસ ગ્રહ', ૫ ૨૭૬) આ ફગુકાવ્યની એક માત્ર આ જ હરતપ્રત મળતી હોવાથી હજી સુધી આ કડીઓનો પાઠ અધૂરો રહ્યો છે ભવિષ્યમાં અન્ય કોઈ અખંડિત હસ્તપ્રત મળે તે આ પહી ગયેલે પાઠ પૂરો થઈ શકે,
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૧૮
મહાકવિ શ્રી જ્યશખરસૂરિ-ભાગ ૨ ફાગુની રચનાને પિતાને આશય તેઓ સ્પષ્ટ જણાવે છે. જુઓ:
પણમિય શિવગતિગામીય, સામીય સવિ અરિહંત સુર નરનાહ નમસિય, સિય સયલ દુહત. ૧ ગાઈસુ મણ અણુશગિહિ, કાગિહિ નેમિકુમાર જિણિ જગિ સયલ વિદીત, છતઉ ભુજખલિ મારુ૨
પ્રથમ નેમિનાથ ફાગુની જેમ આ દ્વિતીય નેમિનાથ ફાગુને. વર્ય વિષય એને એ જ રહ્યો છે, તેમ છતાં અતિશ્યમકની વિશિષ્ટ રચના, ઉપમાદિ અલંકારે, વસંતવિહારનું વર્ણન વગેરેની બાબતમાં કવિની વિશિષ્ટ નિરૂપણુશક્તિની પ્રતીતિ થાય છે. કવિએ બે ફારુંકાવ્ય લખ્યાં હેવા છતાં એ એકબીજાનાં અનુકરણાત્મક બન્યાં નથી, એ આનંદની વાત છે અને કવિને યશ અપાવે છે.
કવિ આરંભની કડીઓમાં નેમિનાથને પરિચય કરાવે છે. અને ત્યારપછી વસંતઋતુની પધરામણી થતાં યાદવ યુવક-યુવતીઓની. વસતક્રીડાનું વર્ણન કરે છે. જુઓ :
વિહસિય રતિપતિ ઋતુપતિ, તલ અવતરિ વસંત ભુવણ પણજય સમુહુ, વસ્સહુ ચલિલ હસંત. ૯ રાગ વસંતહ અવસરુ, નવસરુ જાણિય ગાઈ ફલિ દલિ કુસુમિહિ સહઈ, મેહઈ મનુ વનરાઈ. ૧૦
મલયસમીર, સહકારની મંજરી, કેયલને પંચમસૂર, ભમર, ચંદ્રકિરણે, ચંપક, દાડમ વગેરેના નિર્દેશ સાથે કવિ વસંતના પરિવેશનું એક પછી એક કડીઓમાં શબ્દચિત્ર આલેખે છે. આવા આલેખનમાં કવિ “વસંતવિલાસ”ની યાદ અપાવે એવી સરસ મધુર, સહજ, પ્રાસાદિક, આંતરયમકયુક્ત શબ્દની સંકલના કરે છે. કવિની. અતિરયામકની રચના તથા વર્ણાનુપ્રાસ કેવાં સુરેખ અને આસ્વાદ્ય બને છે તેના ઉદાહરણ તરીકે નીચેની કડીઓ જુઓ:
Page #247
--------------------------------------------------------------------------
________________
પ્રથમ અને દ્વિતીય નેમિનાથ ફાગુકાવ્ય
૧૯ કેલિજલિ કમલિણિ લહકઈ, બહકઈ મલયસમીરુ, વાણિ મૂ મધુરિમ દાખઈ, ભાઈ કેમલ કિરુ. ૧૧ કઈલ કેલિ નિહાલિય, બાલિય મેહઈ માનુ; ભમઈસુ ભમરઉ રુણિઝણિ સુણિઝુણિ ગુણિહિ. સગાનું. ૧૨
ગેરિય સંગિહિ હરિસિય, વિહસિય હસિય અશોક પેખિય જિમ પરિપથિય, પથિય પંથિ સોક. ૧૫
દમણુઉ મરુયઉ તરુણિય, કરુણિય ગધનિવેસ જા વિહસઈ વર સાલઈ, માલઈ વંચિય એસ. ૨૦
નિય નિય કતિહિં સરસિય, સરસિય ખેલઇ નારિ, ગાઈ મધુર નિનાિિહ, વક્રિહિ છાંડઈ વારિ. રર
આમ આરંભની ચાવીસ કડીમાં વસંતઋતુ અને વસંતક્રીડાનું નિરૂપણ કર્યા પછી ભાસની કડીઓમાં કવિ નેમિનાથ અને શાજિમતીને પ્રસંગ નિરૂપે છે. એમાં પણ જિમતીના દેહસૌંદર્યનું લાલિત્યપૂર્ણ શબ્દચિત્ર કવિએ નીચેની કડીઓમાં સરસ દે છે તે જુઓ :
બહલિય છોઈ કેમિ કામિ, વર વંદનમાલા, ઘરિ ઘરિ ખેલઈ રાસ ભાસ, લલવલતી બાલા. ૨૭ કેસવિ માળિય ઉગ્રસેન ધુય, રાજલ નામિહિ; સહજિઈ સારુ સરીરુ જાસુ, સંપૂરિઉ કામિહિં સિરુ વરિ વિહલ વિસાલ, વેણિ સુલકિય સુકુમાલ; લાડિયા લુહુડિય અદ્ધચંદ, સમ લડહ નિડાલ. ૨૭ સહઈ કાંનિ કપિલ કંતિ, લેયણિ અણિયા, સરલઉ નાસાવરુ હેઠ, વિહિ વિહિય પ્રવાલે; વલઈ વીણા વેણુ વંસુ, સમુ કઠિ નિનાદે, પણ પહજુયલ, કરઈ કરિભ વિવાદો ૨૮
Page #248
--------------------------------------------------------------------------
________________
-૨૨૦
મહાકવિ શ્રી જયશેખરસૂરિ– ભાગ ૨ [ભાસ] રાજલવિય ભયજુયલે, નલિશુનાણુ સુકમા
અરુણ સુરેહઈ પાણિત, નાઈ અશક પ્રવાલુ ર૯ તિવલિય સુલલિલ ઉપરદેશું, પુણ નહિ સહિય, દેખિય વિકલુ નિયબિંબુ, શિકવણિમ ધૂણિઉ. કરિવર શું કાદંડ સરિસ, ઊર્ય સચ્છાયા; કમલ સુકેમલ સરસ તરલ, અંગુલિ જસુ પાયા. ૩૦
નેમિનાથ પરણવા જાય છે તે પ્રસંગે એમના વરઘોડાનું 'ચિત્ર પણ કવિએ ઉચિત દોર્યું છે. એ પ્રસંગે કવિએ લખ્યું છે: [ભાસ] ઊતારઈ વર હિનડિય સાવ સલુણિય લૂણું
ગેલિહિ ગાયઈ ગોરડિય, મંગલ દેસવિણ. ૩૩
આમ, લગ્નપ્રસંગે બહેન વરરાજાની લુણ ઉતારે એ જાતનું 'નિરૂપણ નેમિનાથના સમયનું હેવા કરતાં કવિના સમયની તત્કાલીન લગ્નવિધિમાંથી લેવાયું હોય એવું વિશેષ જણાય છે.
નેમિનાથ પિતાના લગ્નના નિમિત્તે માંસાહારી ભેજન માટે વાડામાં પૂરવામાં આવેલા પશુઓને જોઈને લગ્ન કર્યા વગર જ પાછા ફરી જાય છે. શૃંગારરસિક કાવ્યનું, શીતરસમાં પર્યવસાન કરવા માટે આ ઘટના ઉપકારક બને છે, જે કવિને પણ અભીષ્ટ છે. આ પ્રસંગે કવિ ધર્મોપદેશના તત્વને માટે તક ઝડપી લે છે. જીવદયા અને અહિંસા મોક્ષમાર્ગ પર આરૂઢ થવા માટે કેવાં ઉપકારક છે તે છેડીક પંક્તિઓમાં સચોટ રીતે કવિ દર્શાવે છે. જુઓ :
હા ! હા! નિયજિય કજિ જીવ,જિય સાહસ વિણાસઈ; સુરતરુ સરસુ વિરુદ્ધ ધમ્મ, વિસર્યાધ ન પાસઈ યુવતી સેવન દેહ ગેહુ, પરિવાર અસાર કીજ તિમ તીહ કાજિ, અવર છવહ સંહાર. ૪૩
Page #249
--------------------------------------------------------------------------
________________
પ્રથમ અને દ્વિતીય નેમિનાથ ફાગુકાવ્ય
२२ ધિ ધિર્ વિષયવિકાર વસિ, કિમ જશુ ધૂતારિ, ભૂરિ ભવંતરિ ફેરિ ફિરઈ, ઈમ હિયઈ વિચારિ, ગજ રથ ૨ગ તુરંગ રમણિ, રસ વિસય વિતઉ; મયગલ પિલિય ચલિઉં, નેમિ શિવરમણીd. ૪૪
નેમિનાથના પાછા ચાલ્યા જવાથી વિહ્વળ બનેલી જિમતી. બેશુદ્ધ બની જાય છે. ભાનમાં આવે છે ત્યારે નેમિનાથને ઉપાલંભ આપે છે. પરંતુ પછીથી નેમિનાથની પાછળ તે ચાલી નીકળે છે અને સંયમત્રત સ્વીકારે છે. આમ નેમિનાથ અને શજિમતી બને ભરયૌવનમાં સંયમના માર્ગે વિચરે છે અને કેવળજ્ઞાન પામી અનુક્રમે શિવગતિ પામે છે.
આમ, કવિ જયશેખરસૂરિએ નેમિનાથ વિશે બે ફાગુકાની રચના કરી છે. આ બન્ને ફારુકાવ્યની એમણે એવી સરસ રીતે રચના કરી છે કે જેથી એ બને ફાગુકાવ્યો સ્વત, મૌલિક અને આસ્વાદ્ય બન્યા છે. એ કરેકની પોતપોતાની વિશિષ્ટતા છે. ભૂમિકા તરીકે વસતાગમન અને વસંતવિહાર સમાન છે, પરંતુ એકમાં ખાદ્ય વાનગીઓનું વર્ણન વિસ્તૃત છે, તે અન્યમાં રાજિમતીના દહલાવણ્યનું વર્ણન સુરેખ છે. અને ફારુકાવ્યનું પર્યવસાન ઉપશમ દ્વારા શાંતરસમાં થાય છે, તેમ છતાં કવિની વાણું પ્રગટ બેધાત્મક સ્વરૂપ ધારણ કરતી નથી. અને કાવ્યમાં કવિનું શબ્દપ્રભુત્વ અને અલંકારસામર્થ્ય ઉત્તમ કૅટિનું છે. આપણું મધ્યકાલીન ફાશુકાવ્યોમાં પ્રથમ પંક્તિમાં બિરાજી શકે એવાં કવિ જ્યશેખરસૂરિકતા આ બન્ને કાશુકાવ્યો છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ વિનતીસંગ્રહ (અપ્રકાશિત કૃતિઓ)
કવિ જયશેખરસૂરિએ તત્કાલીન ગુજરાતી ભાષામાં જે કેટલીક લઘુ રચનાઓ કરી છે તેમાંની ઘણીખરી અદ્યાપિ અપ્રકાશિત રહી છે. આવી રચનાઓમાં “વિનતીના પ્રકારની કાવ્યકૃતિઓ ઠીક ઠીક સંખ્યામાં સાંપડે છે. ( હાલ, આવી વિનતીઓના સંગ્રહની બે હસ્તપ્રતે સાંપડે છે. એક – એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટની હસ્તપ્રત, બીજી – ચાણસ્માના ભકારની હસ્તપ્રત.
આ બન્ને હસ્તપ્રતમાં વિનતીના ક્રમાંકમાં ફરક છે. તેમજ ચાણસ્માના ભંડારની હસ્તપ્રતિમાં કેટલીક વધુ વિનતી જોવા મળે છે. તદુપરાંત ચાણસ્માના ભંડારની હસ્તપ્રતિમાં કવિ શ્રી જયશેખરસૂરિએ નેમિનાથ વિશે રચેલાં બે ફાગુકા પણ સપડે છે. વળી બને હસ્તપ્રતમાં કઈ કઈ કૃતિઓમાં કર્તા તરીકે કવિ જયશેખરસૂરિનું નામ કૃતિને અંતે અપાયું નથી અને કેટલીક કતિઓ કવિ જયશેખરસૂરિએ પિતે નહીં, પરંતુ એમના વિશે એમના શિષ્યએ લખેલી છે. અહીં બને હસતતેને આધારે, એલ. ડી. ઈસ્ટિટ્યૂટના ક્રમાંક અનુસાર, વિનતીઓ આપવામાં આવી છે અને જયશેખરસૂરિ વિશે અન્ય કવિઓની રચનાઓ પરિશિષ્ટમાં આપવામાં આવી છે.
કવિ જયશેખરસૂરિની આ રચનાઓ માટે હસ્તપ્રતિમાં “વિનતી શબ્દ વારંવાર વપરાયેલ છે. ફક્ત પરમાત્માને વિનતી કરે એ પ્રકારની વિનતીને, પ્રાર્થનાને ભાવ આ કૃતિઓમાં રહેલું છે. એથી આ કૃતિઓને સ્તુતિ કે તવનના પ્રકારની કૃતિ તરીકે પણ ઓળખાવી શકાય. મધ્યકાલીન જૈન કવિઓની, ગુજરાતી ભાષામાં લખાયેલી
Page #251
--------------------------------------------------------------------------
________________
વિનતીસંગ્રહ
૨૩ સ્તવનના પ્રકારની રચનાઓ કરતાં આ રચનાઓ સ્વરૂપની દષ્ટિએ જુદી જણાતી નથી.
કવિ જયશેખરસૂરિએ પિતાની આ વિનતીઓમાં આદિનાથ, સંભવનાથ, શાંતિનાથ, મહિલનાથ, મુનિસુવ્રતસ્વામી, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીની સ્તુતિ કરેલી છે. તેમાં પણ પાર્શ્વનાથ અને આદિનાથ ભગવાનની વિનતી સહુથી વધુ પ્રમાણમાં જોવા મળે છે, કારણ કે કવિએ આમાંની ઘણીખરી વિનતીઓ તીર્થયાત્રા નિમિત્તે લખેલી છે. પાર્શ્વનાથ ભગવાન અને આદિનાથ ભગવાનનાં તીર્થો પ્રમાણમાં વધુ હોવાથી તેવી વિનતીઓ કવિના હાથે લખાય તે વધુ સવાભાવિક છે. કવિએ શત્રુંજય, અબુદાચલ, જિરાપહિલ, તારંગા, સ્તંભનતીર્થ (ખંભાત), ગિરનાર, પંચાસરા (પાટણ), શંખેશ્વર વગેરે તીર્થોની યાત્રા અવશ્ય કરી હશે અને એ પ્રસંગે આમાંની ઘણીખરી વિનતીઓ લખાઈ હશે એમ અંદરના સંદર્ભે જોતાં જણાય છે.
કવિએ આ વિનતીઓની રચના ભુજગી, ત્રાટક, તવિલંબિત વગેરે માત્રામેળ છંદમાં અથવા વિવિધ દેશી કે રાગરાગિણીમાં કરેલી છે. ઘણીખરી વિનતીઓ સાત કે નવ કહીની છે, પરંતુ કેટલીક વિનતી ચાર કે પાંચ કડીની છે, તે કેટલીક વિનતીઓ સેળ, ચેસ, પાંત્રીસ કડીની પણ છે. આ વિનતીઓમાં કવિ તીર્થમાં બિરાજમાન પ્રભુને મહિમા ગાય છે. કેઈકમાં તીર્થકર ભગવાનનાં માતાપિતા, લાઇન, દીક્ષા, કેવળજ્ઞાન, આયુષ્ય વગેરેને નિર્દેશ કરે છે કેઈકમાં એમના જીવનના મહત્તવના પ્રસગને ઉલ્લેખ કરે છે, કેઈકમાં પ્રભુના અંગોનું સામર્થ દર્શાવે છે. કેઈકમાં પ્રભુના દર્શનથી કે તીર્થની યાત્રાથી પોતે અનુભવેલી કતાર્થતા અને પ્રસન્નતા વ્યક્ત કરે છે; કેઈકમાં પિતાનાં લખ હર કરવા પ્રભુને આજીજી કરે છે, કેઈકમાં પોતાના નિરર્થક વેડફાઈ ગયેલા પૂર્વેના ભવ માટે પશ્ચાત્તાપ કરે છે, તે કઈકમાં આત્મનિવેદન કરી મોક્ષગતિની પ્રાપ્તિ માટેની પોતાની તાલાવેલી દર્શાવે છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨
કવિની આ વિનતીએ વાંચતાં એની સચાઢતાની છાપ આપણા ચિત્તમાં તરત અકિત થાય છે. કવિ પાસે શબ્દ ઉપરનુ પ્રભુત્વ છે. પ્રાસ-રચના તા કવિ રમતાં રમતાં સરસ અને સાહજિક રીતે કરે છે. કેટલીક રચનામાં તે યમકસાંકળી પણ ગૂંથી લેવામાં આવી છે. આવી અનુપ્રાસયુક્ત શબ્દસકલના, અ ચમત્કૃતિ પણ આણે છે. કયારેક કવિ ઉપમાદિ અલ કારા ઉપરાંત વિશેષ, વિધાભાસ, શ્લેષ વગેરે અલ'કારા પણ સાહજિકતાથી પ્રચાજે છે. કવિની પાસે અભિનવ કલ્પના છે અને એને લીધે અસ્ખલિતપણે વહેતી એમની વાણીમાં તાણીના અનુભવ થાય છે. કોઈ કાઈ સ્થળે જૂના શબ્દ ઘસાઈ ગયા હોવાના લીધે કે કાળગ્રસ્ત થયા હૈાવાને લીધે અથ ખાધ તરત થતા નથી. ક્યાંક દુર્ગંધતા જણાય છે. તેમ છતાં આ બધી. રચના રસિક અને આસ્વાદ્ય બની છે. એકના એક વિષય ઉપર એક કરતાં વધુ રચના કરવામાં કવિની કસેાટી થાય છે. કવિ શ્રી જયરશેખરસૂરિની આ વિનત્તીઓમાં, કેટલાક વિષય ઉપર એક કરતાં વધુ વિનતી લખાઈ હાવા છતાં એમાં પુનરુક્તિના દોષ જોવા નથી મળતા એ જ કવિની વિશિષ્ટ શક્તિની પ્રતીતિ કરાવવા માટે પર્યાપ્ત છે.
२२४
કવિ શ્રી જયશેખરસૂરિની આ વિનતીએ પ્રકાશિત થશે ત્યારે આપણા મધ્યકાલીન ગુજરાતી સ્તવન સાહિત્યમાં તે જરૂર મહત્ત્વનુ સ્થાન પ્રાપ્ત કરશે.
વિનતીના અનુમ :
૧ શ્રી નેમિનાથ વિનતી
૨ શ્રી થાંભણા વિનતી
૩ શ્રી આદિનાથ વિનતી ૪ શ્રી પાર્શ્વનાથ વિનતી
ૐ અહીં આ વિનતી ચાણુમ્માની હસ્તપ્રતિને આધારે મૂળ પાઠે અનુસાર આપવામા આવી છે અને તે સાથે તેનુ અથ'વિવરણુ પણ આપવામા આવ્યું છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
मानली नावनानि टिवानमिया या दीयने जन्नट मानवी पन माया जम जागती यादव जो बाम वामनाना मुदी मनवानी
कमाएका गामनुमा दरखासा मागिला गई। गिरिनारन ऊंट गातर गिधामी किनार हमिवं दिवानमिमा मी मित्राला का बालागपाल बोलानघ। दवतान मिताला जाग जिमिउराइम इजी फिराली पाव डिना जीवन विनिआली॥३ किमइसामीय माम (लानेटलाभातिमदर्षन व ल डीव गिवाधीक र जातीयादवान याय ती विपावं लोनली लाल फुंला निती || मनि मानिवत्र एक संसार जमदासविचन कंत डमीचा मनीग्रामयना रितारमन श्रीनि निनाघवीन ती ॥ 2 ॥ घन लघु रिमिरिया सकिल मानानापयामानविय मनि दानवना किदी पश्चिममा मीनिलियारा दिन मिरुनामी भरल वामुनिधिमदरमा मिनिगममानमा वहारिकनगरीयानान्यवृतिनादविगारिकदा
शिका नाव सुद्विमन्ना पूतिश्रीत या खररिकता श्रीगि दोश्रासामलक्कु लि कम लिक दिपादानम्मूलियन व कदो मोहाय सिरिपाइ यनाडनलीपरिनरायमन व बिन्स विसपदपूरीय पत्र करिमोरीय मारवरुण दशग्यारसी इस हससं वरतून सिसिवि सामादियड इनिरम लि दिवस निरंगरदरघनदनरामिकेत कालं प्रघम घ्यिाय हाल हिड लिरदी सागरतास निग्रहीयत्र कनीयन यरमका ि वरनवीऊ व नदीवर साल द्वार परि क्वालागाइ
नागनागीतली
मिरिखीन यादव जितिपनि सुदिन जादान लघुरियामादि वह नय लादण्ड गमदिदिह बानीलवत्र डिमाम ॥३ग कर रसिकायननयातयत इंचल किययवि प्रकाष्ट प्रमाण वा दिना मिनिविमलम् किमवाय सिह डिनालाको माइंयन्त्रघर लाकरयलिवीज करि विनाम फिनि उप्र म रसाला देवदयान्नू नाव निजी वनपुर मंगलपासनाह वचसा ल॥४ इति श्री जयवोख र रिता श्री पार्श्ववाघ बीनम निल वाग्वन दीननग्बलिदा विनित्र रही रिस ब्रढादव निहालिया ग्विदियान कप कप रवा लिया निग लगनाम्र नघीकी नरभित्र मन निनार नइ यही । घडीय एक नम्र कितना मुतवा हिणिम एक विना ॥ स्मरदीस का
‘વિનતીસ’ગ્રહ'ની હસ્તપ્રતિનું પ્રથમ પૃષ્ઠ [शेस. डी. इन्स्टिट्यूट अभहावाहनी उस्तप्रति ]
Page #254
--------------------------------------------------------------------------
________________
लममानतलाशलमवलसन्नाहयनडितमोहालश्रीमन्मादमारशियदक्षग्यपवराजटाशेरवरसूराजयमकालमपकल्या णका ॥कन्पाणकदामिकदलेनाबुवादममोहामघयरलाशयगध्वादामिहातमागरविवारतरंगरंगोमागमविजयाय॥ वोरात्रामवरशालिनाप्रविलमलमहम्मघनामालिनायनायनासोसमरामापास्मरनोजिग्ग वटकानधनपटवादमागरमदा|| वादीवद्यश्विरासीमान्कगनानलेविङयनाश्रामगामास्ववलगब्बसारावरहससकलताश्चरामोलिवतकवायनवरमववना
रामसरसरारामाराधगसन्दरामारशृगारव्हारपगनदसलचससारपारपरद्रह्मसस्त्रीनावामरंगानमानियामाममा गलसवालवारिवारिवानारप्रनाववनावनाविरयारपत्रलोकीललकालिंगगागनमामिप्रचारसदाहसिहातकासाराकानानमा पोमादलावहेलाचलिरसासारसारखानाबामवेगनमामि गाहमहामाहाकवीराविवारधराधारमवतमाराकानामानवा| दाकातारतमानमामिप्रयतरणितरुपनरकिरणनिक सिबरसविदरावदकमुदविवादासाविशदगुणगिममदरावाना दिममामलाकमलविमलविदलिननवयंवराजिनयनिया
मनमरविकटवा दमकंकरीमन्मादमरुपहरसकता सयकल्शणकराशीमगरावजयश्वविरहिनन नानिबाबदामिnan rom
વિનતીસંગ્રહની હસ્તપ્રતિનું અંતિમ પૃષ્ઠ [स. A. रिट - महापानी प्रति]
Page #255
--------------------------------------------------------------------------
________________
વિનતીસગ્રહ
૨૨૫ ૪૬ શ્રી જિરાવલીય પાર્શ્વનાથ વિનતી ૭ શ્રી ઉદવસહી મંડન પાર્શ્વનાથ વિનતી ૮ શ્રી તારણગિરિરાજ મંડન શ્રી અજિતનાથ વિનતી ૯ શ્રી જિરાવલ્લા પાશ્વનાથ વિનતી ૧૦ શ્રી ચરુઆત મંડન શ્રી પાર્શ્વનાથ વિનતી ૧૧ શ્રી નવપલ્લવ પાર્વનાથ વિનતી ૧૨ શ્રી સ્તંભતીર્થ વિનતી ૧૩ શ્રી શાંતિનાથ વિનતી ૧૪ શ્રી વસવિહરમાન વિનતી ૧૫ શ્રી આદિનાથ વિનતી ૧૬ શ્રી પંચ તીર્થકર સ્તુતિ ૧૭ શ્રી મલિનાથ વિનતી ૧૮ શ્રી મુનિસુવ્રતસ્વામી વિનતી ૧૯ શ્રી વર્ધમાન વિનતી ૨૦ શ્રી સંખેશ્વર પાર્શ્વનાથ વિનતી ૨૧ શ્રી આદિનાથ વિનતી રર વાયક શ્રી મુનિસુવ્રત વિનતી ૨૩ શ્રી પંચાસરા પાર્શ્વનાથ વિનતી ૨૪ શ્રી શાંતિનાથ વિનતી ૨૫ શ્રી ઋષભદેવ વિનતી ૨૬ શ્રી શાંતિનાથદેવ વિનતી ર૭ શ્રી મથરાનગર શ્રી પાર્શ્વનાથ વિનતી ૨૮ શ્રી શાંતિનાથ વિનતી ૨૯ શ્રી અરિષ્ઠ નેમિનાથ વિનતી ૩૦ શ્રી આદિનાથ વિનતી
ક અહીં વિનતીને મ હસ્તપ્રત પ્રમાણે આપેલ છે તેમાં ૫ નબરની વિનતી જયશેખરસુરિત નહીં પણ મહિમશ્રીત હોવાથી અહી આપી નથી
મ-૬૫
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૨૬
મહાકવિ શ્રી જયશેખરસુરિ- ભાગ ૩૧ શ્રી આદિનાથ વિનતી ૩૨ શ્રી સંભવનાથ વિનતી ૩૩ શ્રી જિરાફેલા વિનતી ૩૪ શ્રી નેમિનાથ વિનતી ૩૫ શ્રી આદિનાથ વિનતી ૩૬ શ્રી ચુવીસ જિણવર ચઉપઈ ૩૭ શ્રી નેમિનાથ કીડા ચઉપઈ ૩૮ શ્રી ઋષભદેવ ચઉપઈ ૩૯ ટક બંધન શ્રી નેમિ સ્તુતિ ૪૦ શ્રી જિરાવવા વિનતી ૪૧ શ્રી શત્રુંજયમંડન આદિનાથ વિનતી ૪૨ શ્રી આદિદેવ વિનતી ૪૩ શ્રી પાર્શ્વનાથ વિનતી ૪૪ શ્રી શત્રુંજયમંડન આદિદેવ વિનતી ૪૫ શ્રી સાહિલામંડન આદિનાથ વિનતી ૪૬ શ્રી નેમિનાથ ધઉલ.
Page #257
--------------------------------------------------------------------------
________________
શ્રી જયશેખરસૂરિકૃત વિનતી-સંગ્રહ
(૧) શ્રી નેમિનાથ વિનતી ભલી ભાવના ભેટિવા નેમિ પાયા, હીલ ઊલટલ માનવીએ ન માયા, જમું જાગતી જાદવ જેઈ વાની, વસઈ વાસના તાસુ હીસઈ ન વાની. ૧
અ૭ઈ એઉ માહડઉ એ આગઈ, મન માહરહ સારક માગિહિ લાગઈ; ગિરનાર નીં ઈંગ તે રગિ પામી
કિવારઈ હસિ વદિવ8 નેમિ સામી. ૨ ઈસિહં લેકે આબાલ ગેયાલુ બલઈ, અનેરક નથી દેવતા નેમિ તેલઈ, ત્યજી રાજિસિહં રાઈમઈ છણિ રાણી, કૃપા વેદના જીવની ચિત્તિ આણી. ૩
કિમઈ સામીય સામલા સેટ લાધી, તિમઈ હરિખની વેલડી વેગિ વાધી કરઉં જેતીય દેવ નેણુઈ જેતી,
વિણ લેભ લીલા લહું લાધિ તેતી. ૪ મણિ માનિવલ એક સંસારુ ફૂડ, સદા સેવિવલ જિલકતુ રુડ ઇસી આસની આસએ તાસુ પૂજઈ, (પૂગઈ) જુકે ભાવશુદ્ધિ જગનાથ પૂજઈ. ૫
ઈતિ શ્રી જયશેખરસુરિક્ષતા શ્રી નેમિનાથ વિનતી
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૨૮
મહાકવિ શ્રી જ્યશેખરસુરિ-ભાગ ૧
વિવરણ ઉત્તમ ભાવના વહે નેમિનાથ ભગવંતના ચરણોના દર્શન કરવા માટેને ભવ્યજનેને આનંદ હૃદયમાં સમાતું નથી. કવિ કહે છે કે જાદવકુમાર નેમિનાથનાં દર્શન કરવાની હૃદયમાં જાગૃત ભાવના વસે છે ત્યાં સુધી અન્ય કઈ પણ વસ્તુ દેખાતી નથી. મારા મનમાં એક જ વાત વસી છેમારું મન સેરઠ દેશમાં એવું લાગ્યું છે કે જ્યારે હું ગિરનાર પર્વત પર પહોંચી શ્રી નેમિનાથ પ્રભુની કન કરું !”
શ્રી નેમિનાથ પ્રભુ સમાન અન્ય કેઈ દેવતા નથી એમ આબાલગોપાલ લોકો કહે છે. એમણે પશુઓના છ પ્રત્યે ચિત્તમાં કૃપા. લાવીને રાજ્ય અને રાજિમતી બનેને ત્યજી દીધા હતા
હે શામળા સ્વામી ! તમારી ભેટ મળવાથી મારી હરખની વેલડી જલદીથી વધવા લાગી છે. હે દેવ! સાંસારિક વસ્તુના લેભાને દૂર કરીને આપના પર જેટલે નેહ કરાય તેટલું સુખ પ્રાપ્ત કરીએ છીએ.
કવિ દર્શાવે છે કે આ સંસાર ફૂડે છે એવી પિતાના મનમાં ભાવના ધારણ કરીને રાજુલના કંતને - ભગવાન નેમિનાથને રૂડી રીતે સેવવા જોઈએ. એવા પ્રકારની આશા રાખીને જગન્નાથ એવા નેમિનાથને ભાવશુદ્ધિપૂર્વક જેઓ પૂજે છે તેમની આશા પૂરી થાય છે.
કવિ શ્રી જ્યશેખરસૂરિએ પાંચ કડીની આ લઘુ કૃતિમાં જ્યાં નેમિનાથ ભગવાન નિર્વાણ પામ્યા હતા એ કલ્યાણક તીર્થભૂમિ ગિરનાર પર્વત ઉપર જઈ નેમિનાથ ભગવાનના દર્શન કરવાની પોતાની ઉત્કટ તાલાવેલી વ્યક્ત કરી છે અને સાથે સાથે નેમિનાથ ભગવાનની ભક્તિને મહિમા દર્શાવ્યા છે. કવિની ભાષા પ્રાસાદિક અને લયબદ્ધ છે અને “ભલી ભાવના ભેટિવા”, “જમીં જાગતી જાદવા જોઇ”, “વેલડી વેગિ વાધી, “ભ લીલા લહુ લારિછ ઈત્યાદિ પદાવલિ વર્ણાનુપ્રાસથી મંડિત થયેલી છે.
Page #259
--------------------------------------------------------------------------
________________
વિનતી સંગ્રહ
(૨) શ્રી થાંભા વિનતી થંભણુપુરી સિરિ પાસ જિણિ દે, આસણ કુલકમલ દિણિ ઉમ્મલિય ભવ ક... માહરાયસિરિ પાડિય દંડે, તિહૂયણિ જાસૂ પ્રતાપ અખડે, ભવિયણ મન આણુ ભવભય ભીડ ભલી પરિચરિય, મનવછિત સવિ સંપદ પૂરીય, પ્રભુ કરીય મારીય સારવરુણજિ કહીઈ પ૭િમ સામી, તિણિ આરાહિલ તલ સિરુ નામી, વચ્છર લક્ષ અગ્યાર (૧) અસી સહસ સંવચ્છર ભૂતલિ, સેવિલ સામી હિયડઈ નિમ્નલિ, વાસુકિ વિસહર સામિ, પથ્થઈ પૂજિઉં તલ પરમેસરુ, સાતમાસ નવ દિવસ નિરંતરુ, ઇથરથ નઇનિં રામિ, કેત્ કાલ પ્રથમ હરિ ધ્યાઈઉ, દ્વારિકા નગરી પાછઈ આઈ, પૂજિલ દેવ સુરારિ, દ્વારિકા દાહ જલંજલિ રહીe, સાગરદત્ત સેઠિ તક ગ્રહીલ, કાંતિ નિયરિ મઝારિ. (૨) નાગજજુણિ જેવી તી લીધઉં, સેડી તલિ તેહનઉ રસ સીધઉ, તહે વિષ્ણુ અવર ન વીર ઉવટ વહઈ નીવર સાઈ, ત€ ઉપર ઘણવેલૂ વાલઈ, ગાઈ ઝરઈ સિરિ ખીરુ અભયદેવ સશિહિ તઉં જાણિઉં, ભુહિં ભિંતર થિઉ ઉપરિ આણિઉં, તઈ તસુ દિન દહ થંભણુપુરિ પ્રાસાદિ બઈ8, નયણનંદણ જગિ સહિ વિઠ્ઠલ, નીલવન જિમ મેહ. (૩) ગુજજર ઘર જવ જવણિ ઘસક્રિય, ખંભ નયર તઈ તઈય અલંકીય, પુહવિહિં પ્રકટ પ્રમાણ
Page #260
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જ્યરેખરસૂરિ - ભાગ ૨ આદિ તુમ્હારિ જગિ કુણ જાણુઈ, મતિ વિશુ માણસ કિસઉં વખાણુઈ, હઉં પણિ સહજિ અજાણ કામધેનુ તીહ પત્ત ધરંગણિ, કરયલિ વડિલ કરિ ચિંતામણિ, ફિલિયઉ અમરહંસા, દેવ દયા ભાવકિ ભજશું, હું તુઉ થંભણુપુર મંડણ પાસનાહુ ચલસા (૪) ઈતિ શ્રી જયશેખરસૂરિકૃતા શ્રી થાંભણ વિનતી.
વિવરણ થંભણપુરી[સ્તંભનપુર – હાલ ખંભાત]ના મઠનરૂપ તથકર ભગવાન શ્રી પાર્શ્વ જિનેશ્વર વિશેની આ રચના છે.
અશ્વસેન રાજાના કુલરૂપી કમળ માટે સૂર્યસમાન, ભવરૂપી બીજને ઉખેડનારા, મેહરાજાની લક્ષમી ઉપર પ્રહાર કરનાર એવા હે હવામી! ત્રિભુવનમાં આપને પ્રતાપ અખંડ વતે છે. ભાવિજનેના મનને આનંદ આપનારા, ભવભયરૂપી ભીડને સારી રીતે ચૂરનારા, મનવાંછિત સવ સંપદને પૂરનારા, હે પ્રભુ! માર કલ્યાણ કરે !
શ્રી પાર્શ્વપ્રભુને વંદન કરી કવિ સ્તંભનપુરની નીલવણ પ્રતિમાનો ગૌરવવતે ઈતિહાસ વર્ણવે છે. જેને માન્યતા અનુસાર આ પ્રતિમા ઉત્સર્પિણી દરમિયાન ગઈ વીશીમાં ભરાઈ હતી. પશ્ચિમ દિશાના સ્વામી વરુણ થંભનપુરીના આ પ્રતિમાની અગિયાર લાખ વર્ષ સુધી આરાધના કરીને આપના ચરણોમાં મસ્તક નમાવ્યું છે.
હૈયાના નિમલ ભાવથી નાગલોકના સ્વામી વાસુકીએ પૃથ્વી ઉપર આવીને, હે સ્વામી ! આપની ૮૦ હજાર વર્ષ સુધી સેવા કરી છે. પછી તે પ્રતિમાની નિરંતર સાત માસ નવ દિવસ સુધી. દશરથનંદન રામે પૂજા કરી હતી.
Page #261
--------------------------------------------------------------------------
________________
વિનતી સગ્રહ
t
ત્યારપછી કેટલાક કાળ વિષ્ણુએ આ પ્રતિમાનુ ધ્યાન ધર્યું" હતુ. ત્યારમાદ આ પ્રતિમા દ્વારિકાનગરીમાં પાછી આવી. ત્યાં કૃષ્ણદેવે એની પૂજા કરી. જ્યારે દ્વારિકાનગરી અગ્નિથી મળી રહી હતી ત્યારે . સાગરદત્ત શ્રેષ્ઠિ પ્રતિમાને ગ્રહણ કરીને કાંતિપુરીમાં લાવ્યા હતા. ત્યારપછી નાગાર્જુન જોગીએ તે પ્રતિમાને લીધી. પ્રતિમાના 'પ્રભાવથી સેઢી નદીના કિનારે તેમને સુવણુ રસ સિદ્ધ થયે હતા. હે પ્રભુ! આપના વિના બીજા કોઈના એવા પ્રભાવ નથી.
વરસાદના કારણે સેઢી નદીમાં જ્યારે પૂર આવ્યુ. ત્યારે આપની પ્રતિમા ઉપર ઘણી વેલુ (રેતી) વળી ગઈ હતી. પરંતુ એક ગાય સ્વચ તેના પર દૂધ આપીને સ્નાત્ર કરતી હતી.
"
"
આ
શ્રી અભયદેવસૂરિએ પાતાના જ્ઞાનથી વાત જાણી અને ભૂમિમાં રહેલી આપની આ પ્રતિમાને તે બહાર લાવ્યા હતા. તેથી શ્રી પાર્શ્વપ્રભુ! આપની કૃપાથી એમનુ કાઢયુક્ત શરીર નીરાગી થયું હતું.
એમણે સ્થલનપુરમાં જિનમદિરની અંદર આપની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. મેઘ સમાન નીલવળુ અને નયનાને આનંદ આપનારા એવા આપના જગતના સલાકાએ દર્શન કર્યાં હતાં. ગુજરાતની ધરાને મ્લેચ્છ લાકાએ જ્યારે આક્રાંત કરી હતી ત્યારે તે સમયમાં આપશ્રી પાર્શ્વ પ્રભુએ ખ‘ભાતનગરને અલંકૃત કર્યું" હતુ અને આપની પ્રતિષ્ઠાથી સમગ્ર પૃથ્વી પ્રકાશિત થઈ હતી.
આપની પ્રતિમાની ઉત્પત્તિ વિશે સમગ્રપણે આ જગતમાં કાણુ જાણે છે ? મારા જેવા બુદ્ધિહીન માણસ કેવી રીતે એનાં વખાણુ કરી શકે ? હું સ્વભાવતઃ અજ્ઞાન
પ્રતિમાને મહિમા વધુ વતાં કવિ કહે છે કે આ પ્રતિમાની જે સાચા ભાવથી પૂજા કરે છે તેના ઘરઆંગણે કામધેનુ ગાય ચરે છે; તેના હાથમાં ચિંતામણિરત્ન સ્વયં મળે છે અને જાણે કલ્પવૃક્ષ ફળે છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
રરર
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ હે દયાળુ દેવ ! Úભનપુરના મંડન એવા હે શ્રી પાર્શ્વપ્રભુ! આપ જેના પર પ્રસન્ન થાઓ છો તેના ભવભયને લાગે છે. આપની શોભા સર્વત્ર છે.
ચાર માટી કડીની આ કૃતિમાં કવિ શ્રી જયશેખરસૂરિએ ખંભાતના શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાનની ગઈ ચોવીસીમાં ભગવાયેલી નીલવણ પ્રતિમાને મહિમા ઉ૯લાસથી ગાયો છે. પ્રાસાનુપ્રાસ અને રૂપકાદિથી અલંકૃત એવી આ સુગેય અને લયબદ્ધ કૃતિમાં કવિનું ભાષાપ્રભુત્વ ધ્યાન ખેંચે એવું પ્રશસ્ય છે.
જૈનોના વર્તમાન ચોવીસીના ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન “પુરુષાદાણીય” તરીકે ઓળખાય છે અને પ્રગટ પ્રભાવી તરીકે પૂજાય છે. પાશ્વનાથ ભગવાનનાં તીર્થો પણ ઘણાં છે, જેમાં શંખેશ્વર પાર્શ્વનાથ, લઢણુ પાર્શ્વનાથ, જીરાવલા પાર્શ્વનાથ, લોઢવા પાર્શ્વનાથ, ચારૂપ મંડન શામળિયા પાર્શ્વનાથ, પંચાસરા પાર્શ્વનાથ, ભીડભંજન પાર્શ્વનાથ ઈત્યાદિ પ્રાચીન તીર્થો સુપ્રસિદ્ધ છે અને પ્રાચીન સમયથી તીર્થને અનુલક્ષીને પદા, સ્તવને, વિનતી, તેત્ર ઈત્યાદિની રચના થયેલી છે. વર્તમાન સમયમાં પાશ્વનાથનાં ૧૦૮થી વધુ તીર્થો છે, જે પાર્શ્વનાથ ભગવાનના મહિમાની પ્રતીતિ કરાવે છે. કવિ જયશેખરસૂરિએ પોતે શીખેશ્વર, છાવલા, પંચાસરા, મથુરા, ચારવાડ, ચિંતામણિ પાર્શ્વનાથ વિશે એકાધિક સ્તવનની રચના કરી છે. એમણે સ્તન પાર્શ્વનાથ વિશે કરેલી બે રચનાઓ હાલ ઉપલબ્ધ છે. કવિએ સવયં દર્શન કરી, ભાવવિભોર બનીને કરેલી એ બે રચનાઓમાં આ રચના વિશેષ માહિતીસભર અને કાવ્યગુણની દૃષ્ટિએ વિશેષ મહત્ત્વની છે.
(૩) શ્રી આદિનાથ વિનતી કુલિ ભલઈ અવતારુ સુખે કહી, નવ લખઈ ઈણિ દીવિ નિત રહી રિસહુ અદભુદ દેવ નિહાલિય, સુખિહિં પાતક પંકે પખાલિયર્થ. ૧
Page #263
--------------------------------------------------------------------------
________________
વિનતી-સ"મહ
અલગ ઉલગ નાથ નથી કહી, ત રતિ મન ભિંતરિ ત† ગ્રહી; ઘડીય એક નમૂ*કિસ તઈં જૂ, સુકૃત વાહિણિ મ” કરિ ના પૂ. ૨
કેતલા,
અમર દીસ” કાપીય વિષઈ જે વિનમ્યા કિમ તે ભલા;
મન મચ્છર માહિ ન જે રમ', હિયલઈ સુજિ ધ્રુવ ઘણુ” ગમઈ. ૩
વહીય જે તુઝ કરઈ કાય ક્રિસ અમૃત સ્ફૂરિ કરી વિસ તે પિયઈ,
ધમ્મ નિકાસલઉ, નિ આમલ,
ધરઇ. ૪
ય હારુ ભુ་ગ હિયઈ વચને કિર
ક્રુગુરુને
ભવ મહાનિ જીવ સવે
ક્રિમ
લહા પગથી સિવ
જઈ
ત્ પગલગ
સર્જિ
માલકા મતિ
કાઈ સુચાનિ
વિઠ્ઠ વડપણુદ
પણ
દુઃખહી*
ક્રિમ કુમાસુ
તથ
પ્રભુ
સિર મનાહર ત પગ સલ લાચન તૂ* સુખ રસહ ધ્રુવ મા રિ જે તિસી, જિમ રહ' તુસ્ર પાસિ સદા વહી. છ
ઈતિ શ્રી આદિનાથ વિનતી.
ન
ભૂલવ્યા,
ભા,
વાસની,
આસની. ૫
આગલ,
વાલ;
થખર્ટ,
ઉલષ૪. ↑
ઢાયતાં,
જેયતાં;
ર
Page #264
--------------------------------------------------------------------------
________________
૪
મહાકવિ શ્રી શેખરસૂરિ-ભાગ ૨
વિવરણ કવિ શ્રી જયશેખરસૂરિ આદિનાથ પ્રભુની વિનતીને પ્રારંભ કરતાં કહે છે કે શ્રી ઋષભદેવ પ્રભુ અદભુત અને અવનવા શોભે. છે. એમનાં દર્શનથી અનાયાસે જ પાતકરૂપી પક છેવાય છે.
હે પ્રભુ! મને બીજી કશી ખબર નથી તે પણ મનની અંદર આપને ગ્રહણ કરીને જ રહું છું. હવે એક ઘડી પણ આપને મૂકીશ નહીં. સુકૃતરૂપી વેલડીને હાથમાં મેળવીને હવે હું ઈશ નહીં.
મમતા છેડીને કેટલાક દેવતાઓ કેધિત દેખાય છે. તેઓ શું સારા દેખાય છે? મદન મત્સરમાં જેઓ રમતા નથી, પરત જેઓ હૈયામાં જ રમે છે તેવા દેવતાઓ જ મને ગમે છે.
નિર્મલ એવા આપના ધર્મને પ્રાપ્ત કર્યા પછી જે કંઈ મનુષ્ય મનમાં વિપરીત ભાવ લાવે છે તે અમૃતને છોડીને વિષનું પાન કરે છે, અથવા હારને ત્યજીને સર્પને ગળામાં ધારણ કરે છે.
ખરેખર! કુગુરુનાં વચનથી જેઓ ભૂલેલા છે તે સર્વે ભવરૂપી મહા જંગલમાં ભમ્યા છે. જ્યાં સુધી આપની ચરણસેવાને ગ્રહણ ન કરે ત્યાંસુધી શિવશ્વાસ પ્રાપ્ત કેમ થાય?
જેમના જીવનમાં પહેલાં સ્વભાવથી બાળકબુદ્ધિ હતી, ત્યારપછી સુંદર કાવનમાં ચાર કષાની વ્યાકુળતા હતી અને હવે વૃદ્ધાવસ્થા પણ દુઃખને જ પ્રાપ્ત કરાવે છે, આવા દબુદ્ધિ મનુષ્ય છે પ્રભુ! આપને કેવી રીતે ઓળખી શકે?
આપના ચરણોમાં મસ્તક નમાવવાથી મસ્તક પણ શોભાને ધારણ કરે છે. આપનું મુખ જેવાથી નયને સફલ થાય છે. હે ઋષભદેવ પ્રભુ! આપ એવી કૃપા વરસાવે કે જેથી સદા હું આપની પાસે જ વસ્.
શ્રી ઋષભદેવ ભગવાન એટલે કે શ્રી આદિનાથ પ્રભુને બેધીને લખાયેલી આ વિનતીમાં કવિ દર્શાવે છે કે કામ, ક્રોધ, મદ, મત્સરને કારણે દેવતાઓ પણ પ્રભુ-ભક્તિ કરવાને અપાત્ર બને છે. વળી જેઓ જન્મથી ધર્મ મળવા છતાં બાળપણમાં, યૌવનમાં કે
Page #265
--------------------------------------------------------------------------
________________
વિનતી-સંગ્રહ
૨૩૫ વૃદ્ધાવસ્થામાં મનમાં વિપરીત ભાવ, અધાર્મિક વિચારે સેવે છે, તથા કુગુરુનાં વચનમાં ફસાય છે તેઓ અમૃત ત્યજીને વિષપાન કરે છે. પિતાની એવી દશા ન થાય અને પિતાને શ્રી ઋષભદેવ ભગવાનનાં ચરણકમળની સેવા નિરંતર સાંપડી રહે એવી પ્રાર્થના. કવિ કાવ્યના અંતે કરે છે.
() શ્રી પાર્શ્વનાથ વિનતી બલઈ જિ બલવંતુ રેલ, પ્રણમી જઈ સિરિપાસ જિણ કલિજુગ અકલ અજેઉં, સોરઠ દેસિ સુહામણુઉ. ૧ અહમણિ પૂગી આસુ, આસણ નરવઈ તણ, જઈ પરમેસરુ પાસુ, ભેટિક ભાવકિ ભંજણઉ. ૨ તું મહિમા મહિમાહિ નિતુ કેતકિ જિમ મહમહઈ તઉ સમરણિ સવિ વાહિ, વિસ વયરી ઘઘાલ ટઈ. ૩ કે પૂજઈ ધનલાખિ, કોઈ ચડાવઈ પાંખુડિયાએ, ભાવ ભરઈ જઈ સાખિ, ફિલિ વિહરઉ તઈ નવિ કિએ. ૪:
ગવિ શિવપુર રાજુ, તું કેવલ કામિણિ કલિયા, પ્રણમ્ સેવક કાજુ સુખ, ભરિ રાખે વીસરઈએ. ૫ ભમડી ભવની કેડિ, તુહિવસિ તુ શાસનુ ચડિ6; એ તો ઈન ભાઈ દેડિ આલુ મણિ આલસ તણિયા. ૬ બધી માયા પાસિ મહ ચરડુ જઈ મેઈલિયએ; મણિ આપણુઈ વિમસિ ઈણિ વાત કણ લાજિસિએ. ૭ મુજ મણ ભમર વિલાસુ ચંચલ ચિહુ દ્વિસિ સંચરઈએ; તુહ ય-કમલિ નિવાસુ પામીજે પણ થિરુ થિયએ. ૮ સુરતરુ ઘર આંગણિ કરિ ચિંતામણી કામધેનુ તીહ, ઘરિ ચરઈએ, વંદિલ વિદિહિં મણ આદિહિં જે,
પૂજઈ સિરિ પાસુ જિJ - ઇતિ શ્રી જયશેખરસૂરિકૃતા શ્રી પાર્શ્વનાથ વિનતી.
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૩૬
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨
વિવરણ શ્રી પાર્શ્વનાથ ભગવાનની આ વિનતીમાં કવિ સેરઠ દેશના પાર્શ્વપ્રભુના તીર્થસ્થળને મહિમા ગાય છે. કવિ કહે છે કે કલિયુગમાં જે અલખ નિરંજન છે, સૌરાષ્ટ્ર દેશમાં જે સોહામણુ છે, બળમાં જે બલવંત છે એવા શ્રી પાર્શ્વનાથને અમે પ્રણમીએ છીએ.
હે અશ્વસેન રાજાના પુત્રી અમારા મનની આશાઓ પૂર્ણ કરે, કારણ કે પરમેશ્વર પાર્શ્વપ્રભુને ભેટવાથી ભવની ભાવઠ ભાગે છે.
જેમ કેતકીનાં પુષ્પ નિત્ય મઘમ છે તેમ આપને મહિમા પૃથ્વી પર મઘમઘે છે. આપના સ્મરણ માત્રથી પણ સર્વ વ્યાધિ, વિષ, વૈરી, આપત્તિ વગેરે ટળે છે.
કેઈ ભાગ્યશાળી આપની પૂજા લાખો રૂપિયાથી કરે છે, જ્યારે કેઈ માત્ર પાંખડી ચડાવીને કરે છે. પૂજા જે ભાવથી પૂર્ણ હોય તે તેનું ફળ કેમ ન મળે? ભાવથી પ્રભુને ભજનારા મુક્તિસુખને મેળવે છે. કવિ શ્રી જયશેખરસૂરિની આ પંક્તિઓ સાથે બે સૈકાઓ પહેલાં થયેલા શ્રી વીરવિજયજીના સ્તવનની પંક્તિઓ સરખાવી જુઓ. વીરવિજયજી લખે છેઃ
“દાદા આદેશ્વરછ દૂરથી આવ્યા દાદા દરિશન - કઈ મૂકે હીરામેતી, કોઈ મૂકે એનું કઈ મૂકેચપટી ચોખા, દાદાને દરબાર હા હા દાદાને દરબાર. રાજ લાવે હીરામોતી, શેઠ મૂકે સોનું હું મૂકે ચપટી ચેખા, દાદાને દરબારહા હા દાદાને દરબાર.
હે પાર્શ્વપ્રભુ! આપ શિવપુરનું રાજ્ય ભોગવે છે. કેવલરૂપી -જીથી છે. હે પ્રભુ! આ સેવક સુખને માટે આપને પ્રણામ કરે છે તે ન વિસરશો.
મારામાં પ્રમાદાદિ ઘણા કે હતા. તેથી હું કરડે ભમાં “ભમ્યો છું. આજે હું આપના શાસનને પાછું તેથી મારી આળસ
Page #267
--------------------------------------------------------------------------
________________
વિનતીન્સ ગ્રહ
રૂપી ત્રુટિ આ ભવમાં ભાંગી ગઈ છે.
માયાને પાશમાં લેવામાં અને માહરૂપી ચારને પકડીને કેદમાં પૂરવાની વાતમાં આપણે લજ્જાવાળા થવાની શી જરૂર છે?
કવિ આત્મનિવેદન કરતાં કહે છે કે વિલાસી અને ચચલ એવા મારા મનરૂપી ભમરા ચારે દિશામાં સ`ચરતા હતા. આપના ચરણકમલમાં નિવાસ પામી ફરી મારું મન સ્થિર થયુ' છે.
૨૩૭
દેવેન્દ્રો વડે વદનીય એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને જે મનમાં આનંદ લાવીને પૂજે છે તેના આંગણામાં કલ્પવૃક્ષ, હાથમાં ચિ'તામણિરત્ન અને ઘરમાં કામધેનુ ચરે છે, કવિ શ્રી જયશેખરસૂરિની આ કડીએ સાથે મહીપાધ્યાય યÀાવિજયકૃત્ત શ્રી અભિનદન સ્વામીનાં સ્તવનની નીચેની કડીએ સરખાવવા જેવી છે:
“જાણું હૈ। પ્રભુ ! જાણુ. જન્મ કયત્થ, જો હુ હા પ્રભુ ! જો હુ' તુમ સાથે મિક્લ્યાજી, સુરમણિ હૈ પ્રભુ ! સુરમણિ પામ્યા હત્ય,
આંગણે હૈ। પ્રભુ ! આંગણે સુજ સુરતરુ મળ્યાજી. દીઠી હૈ।.
કવિ શ્રી જયશેખરસૂરિએ જીવને ભમાઢનારાં તત્ત્વા માયા,. માહ, મનની ચ ચલતા ઇત્યાદિ જો ચાલ્યાં જાય અને પ્રભુના ચરણાની સેવા જે પ્રાપ્ત થઈ જાય તા જીવ કેટલી ઝડપથી મુક્તિગામી મની શકે છે તેના મહિમા આ પદમાં દર્શાવ્યા છે.
(૬) શ્રી અરાવલ્લીય પાર્શ્વનાથ વિનતી જગન્નાથુ જીરા લઉ હૂં. જુહાર, પ્રભુ! પાસુ પૂજા સવે કાજ સાર", જુ ચારુષિ પ ́ચાસરઈ માસ પૂરઇ, સવે રાગ સખીસરે સામી ચૂરઈ. ૧
થિરુ થાંભળુ અંતરીખે અવ'તી, મહાસિદ્ધિ સેરીસએ સ’ભવ તી;
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૩૮
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ પ્રભાવિ અજાહરે કણ જઈ,
નવખંડ નવ પલ્લવુ સઉ કંઠઈ. ૨ કલિડિ કેરંટ એ દેવું દીપઈ, ધમેરે અનેરે અજીએ ન છપાઈ, અહિ છત્રી વાણુરસી તું ડાઈ, મણિરશુ નાગઢહે નાથ જોઈ. ૩
ફલઉધી પાલિતાએ પંથ વાઈ; વડઉ પાસુ ખંભાઈ તે શ્રી દિખાઈ સમી સામિણ ગામિ ઉપલેટઈ,
હિયઉં ઉમરવાડિયા પાઈધ લેટઈ. ૪ કલા કેતલે ગમિ તૂ દેવ બલઉં', વિણ જાણિવા બેલત ચિત્તિ ફેલ કુદવાતન વાતડી દૂરી વાઈ, તપઈ તાહરઉં તીર્થ એતી નિવારઈ. ૫
જિકે દેવ છરાઉલા નામિ લાગઇ, જઈ બીજા તણુઈ તે ન માગઈ; સવે હિલ્યા તીહ ત૬ દૂરિ નાસઈ,
વસઈ સં૫ર સંપસિલ્ક પાય પાસઈ. ૬ ઘણુઉ ભાઉ જીરાઉલિઈ જાઈવાનઉ, જિહા થાહરી ઉતાહરઉ દેવ વાન, કરી એગલા વેગલા પાપ પાસ; ઈસી માહરી પૂરિ તૂ આસપાસ. ૭
ઇતિ શ્રી જ્યશેખરસૂરિકતા શ્રી પાર્શ્વનાથ વિનતી.
Page #269
--------------------------------------------------------------------------
________________
વિનતી સંગ્રહ
ર૩૯ વિવરણ આ સ્તવનમાં કવિ જયશેખરસૂરિ પાર્શ્વનાથ ભગવાનની વિવિધ મોટાં તીર્થોના નિદેશ સાથે જીરાવલા પાર્શ્વનાથ તીર્થને વિશિષ્ટ મહિમા દર્શાવે છે.
કવિ કહે છે કે જગતનાથ શ્રી છાવલાપ્રભુને હું જુહારું છું. પ્રભુ પાર્શ્વને પૂજીને સર્વ કાર્ય સિદ્ધ કરું છું.
ચારૂપ મંડન અને પંચાસરા મંડન શ્રી પાર્શ્વપ્રભુ અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ પણ આશા પૂરે છે અને સર્વ રોગને દૂર કરે છે. સ્થભન પાર્શ્વનાથ, અંતરીક્ષ પાર્શ્વનાથ, અવતી પાર્શ્વનાથ તથા સેરીસા પાર્શ્વનાથ મહાસિદ્ધિદાયક તરીકે સુપ્રસિદ્ધ છે. પ્રભાસમંડન, દીવમડન, અજાહરા, કબેઈમંડન અને મનમોહન પાશ્વનાથનાં તીર્થો જગતમાં જાણીતા છે. નવખંડા પાર્શ્વનાથ અને નવ૫૯લવા પાર્શ્વનાથ સમુદ્રકિનાર છે. કલિડ પાર્શ્વનાથ અને કરંટમડન પાર્શ્વનાથ પણ ટીપે છે. અહિછત્રા પાર્શ્વનાથ, વાણારસી પાર્શ્વનાથ, ડાઈમાં લઢણ પાશ્વનાથ મણિરંગ તથા નાગઢમાં પાશ્વનાથ પ્રભુનાં મેં દર્શન કર્યા છે. ફલોધિ અને પાલીતાણ(અથવા પાલી-રાજસ્થાન)ના પાપ્રભુ પણ શોભે છે.
ખંભાતમઠન શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના પ્રતિમાજીને મહિમા ઘણું મટે છે. સમી અને સામિણ ગામમાં શ્રી પાર્શ્વપ્રભુ શોભાયમાન છે. ઉંબરવાડિયા પાર્શ્વનાથ હૃદયને આનંદ આપે છે.
હે પ્રભુ! હું આપની કેટલી કલાઓનું વર્ણન કરું? જાણ્યા વિના બેઉવાથી તે ચિત્ત કંપિત થાય છે. જેઓનું જીરાવાલા પાર્શ્વનાથનાં નામમાં એક વખત મન લાગી જાય છે તેઓ તેમાં જ મગ્ન બની જાય છે. જીરાવલા પ્રાર્થપ્રભુની ભક્તિથી સર્વ સુખે દૂર થાય છે અને સર્વ સંપત્તિઓ પ્રસન્ન થઈને પોતાની મેળે ચરણમાં આવીને વસે છે.
હે પાર્શ્વનાથ પ્રભુ! જીરાવલા જઈને આપના દર્શન કરવાના
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૪૦
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ મને ઘણા પ્રશસ્ય ભાવે ઉત્પન્ન થાય છે. આવા પ્રકારની મારી, આશા છે પાશ્વપ્રભુ! શીઘતાએ પૂર્ણ કરે.
(૭) શ્રી ઉદવસહી મંડન પાર્શ્વનાથ વિનતી જઈ જુહારીય મૂરતિ પાસની, તઉ ટલી ખણસઈ ભવ પાસની; ફલિય વેલિ હીઈ હિત આસની, સિવપુરી પણ પામીય આસની, જ સુઘણુ સામલ વર્ણ સુહામણું, તુઝ પસાઈ નહીં વસુહમણા, વચનુ એક સુનાયકુ વીનવઉં, કિસિહું જાણુઈ બાલુક વીનવઉ. ૨ અપરકેડિ અ૭ઈ જનિ દેવતા, તુઝ સમઉ પણ કેઈ ન દેવતા સુમઈ સામીય પામીય કે()લી, કરિ મયા મુઝ ઊપરિ કેવલી. ૩ રચિસું કુંડલું કાનિ સુવર્ણમઈ, અલહલઈ પ્રભુ સામલ વર્ણમાં મુકુટ મર્તકિ હારુ હોઇ લસઈ, કરીય અગીય ચૂં મનુ ઉલસઈ. ૪ સુરભિ સૂક(ખ)ડી દેહ વિલેપિસિહં, મનુ ઈહી લુહટવું હિત લેપિસિ6; બકુલ-ચંપક-કેતકિ પૂજિસિહ, સધર મોહ તણુઈ ૨ણિ પૂજિસિઉ'. ૫ ભુવનનાથ પગે સિરુ નામિસિ૬, અનુકિન્ન રહિસિ€ પ્રભુ નામિસિ', ભવતણ મતિ રાજ સભાંજિસિહં, ગહગહિઉ મનુરાજ સભાજિસિ૬. તક કપાવનિ ચિત્ત રહાવસિ૬, સિવારમા વરિસિક થિરહાવિસિઉ અમૃત્તમઈ મુખપંકજ જેઈસિઉં, નભ વન ફલ લેકિઅ જોઈસિહં. ૭ પામઈ સદા સંપદ ચિત્તરંગિઇ, ચાલઈ ચડવા ચંચલિ તેતરગિઈ, જે પાસ ઉદાવસહી નિવાસ, તૂ પાય પૂજઈ ગુણ સંનિવાસ. ૮ એકાંત સદધર વિકારુ સમગુ ભાઈ,
જે આદઈ અચલ ચિત્તિ તુઝ પ્રભાઈ, એ સામલા સકલ પાસતણી પ્રસિદ્ધિ,
દિઈ ભાવિયાં મન સમીહિત દી પ્રસિદ્ધિ. ૯ ઈતિ ભટ્ટારક શ્રી જયશેખરસૂરિકતા ઉઠાવસહીમંડન
શ્રી પાર્શ્વનાથ વિનતી.
Page #271
--------------------------------------------------------------------------
________________
વિનતીસંગ્રહ
વિવરણ આ સ્તવનમાં કવિ ઉદાવસહીમડન એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિનતી કરતા કહે છે કે શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિનાં દર્શન કરવાથી ભવરૂપી બંધને ટળી જાય છે. હમણાં મારા હૃદયમાં આશાની વેલડી ફળી છે અને પાશ્વ પ્રભુની કૃપાથી શિવપુરી–મોક્ષપુરી પણ હું શીવ્રતાથી પામીશ.
વાદળ જેવા શ્યામ વર્ણવાળા સહામણ એવા હે પાર્શ્વનાથ સ્વામી ! આપની કૃપાથી મારું મન જગતની જંજાળમાં હવે રહેતું નથી. હે સુનાયક! હું આપની પાસે એક વચન માટે વિનતી કરું છું. જો તેમાં કઈ અજુગતું લાગે તે કઈ બાળકની તે વિનતી છે. એમ જાણજે.
આ જગતમાં બીજા કરે દેવતાઓ છે, પરંતુ હે નાથ, આપના જેવા કેઈ દેવ નથી. હું કેવલજ્ઞાનયુક્ત સ્વામી ! હું કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી શકું એવી મારા ઉપર કૃપા કરો. એટલું વચન આપની પાસે યાચું છું.
1. આપના શ્યામવર્ણ દેહમાં આપના કર્ણમાં રહેલા સુવર્ણમય કુંડલે ઝળહળે છે, આપના મસ્તક ઉપર મુગટ શેલે છે, હૃદય ઉપર હાર શોભે છે. આવી રીતે આપની આંગીની રચના કરતાં મારું મન ઉલ્લસિત બને છે.
સુગધિત સુખડથી આપના દેહનું વિલેપન કરવાથી મનની વાસનાઓ નાશ પામે છે અને હૃદય નિર્મળ બને છે. બકુલ, ચંપક, કેતકી વગેરે સુગંધિત પુછપથી આપની પૂજા કરી મહને અમે દૂર કરીશું. હું ત્રિભુવનનાથના ચરણે નિતનિત મસ્તક નમાવીશ અને પ્રતિદિન પ્રભુના નામનું રટણ કરીશ. હું ભવ(સંસાર)સંબંધી મતિને ભાંગી નાખીશ અને આત્મામાં જ રમણતા કરીશ.
હે સ્વામી! આપ નિત્ય કૃપા વરસાવજે કે જેથી હું શિવમ-૧૬
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૪૨
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ રમણને વરી શકું અને સિદ્ધશિલા ઉપર સ્થિરવાસ કરી શકું. આપના અમૃતમય સુખને જોઈને મનુષ્યભવના ફળને અર્થાત્ મેક્ષગતિને હું પ્રાપ્ત કરીશ.
છે ઉદાવસહીમાં રહેનારા પાર્શ્વપ્રભુ! ગુણેના નિવાસરૂપ એવા આપના ચરણેને પૂછને આપની ચિત્તરૂપી રંગશાળામાં સંપત્તિ પ્રાપ્ત કરીશ. જગતમાં જે એકાગ્રચિત્તથી આપની પ્રજાને આકરે છે તેના અત્યંત બળવાન વિકારે પણ જાય છે. આ શામળા પાર્શ્વનાથની સકળ પ્રસિદ્ધિ ઈચ્છિત સિદ્ધિને આપે છે.
ઉઠાવસહી પાર્શ્વનાથ ભગવાન વિશેના આ ફતવનમાં કવિ ભગવાન પાસે એક જ વચનની માગણી કરે છે અને તે કેવળજ્ઞાન માટેની ચાર પ્રકારની ગતિમાં મનુષ્યજન્મ શ્રેષ્ઠ છે અને મનુષ્યજન્મનું અંતિમ અને સર્વોત્તમ ફળ તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષ મેળવવાનું છે. કવિ પાર્શ્વ પ્રભુની માહારી મૂર્તિની પૂજન-અર્ચન દ્વારા થતી ભક્તિને ઉલેખ કરી એના પ્રતાપે પિતાની મતિમાં રહેલી સાંસારિક વાસનાઓનો નાશ થાય અને શુદ્ધ આત્મરમણતા રહે એવી આશા અને ભાવના સેવે છે.
પ્રાસાનુપ્રાસયુક્ત, લયબદ્ધ અને પ્રભુભક્તિનો મહિમા વર્ણવતી આત્મનિવેદનરૂપ આ કૃતિમાં કવિએ પ્રત્યેક ચરણમાં ચમકની રચના ઘણુંખરું એને એ શબ્દ કે એના એ અક્ષરે પ્રજી કરી છે. પાસની–પાસની,ચિત્તરંગિઈ–તે તુરગિઈ,નિવાસ–સંનિવાસ, ભાજઈ– પ્રભાજઈ, લસઈ–ઉ૯લસઈ વગેરે પ્રાસસંકલનામાં કયાંક કયાંક કલેષાલંકારની રચના પણ કવિએ સરસ કરી છે.
૮) શ્રી તારણગિરિરાજમંડન શ્રી અજિતનાથ વિનતી મરિ મને રથ એહ સદા વસઈ, ઈસુ ભાડુ હિયઈ નિતુ તુહસઈ કિમઈ તારણિ ડુંગરિ બાઈ, અજિતદેવ પગે સિરુ લાયઈ. ૧
Page #273
--------------------------------------------------------------------------
________________
વિનતીસંગ્રહ
સકલ વાંછિત સંપદ કામિયાં, મનુજા જન્મ તણુઉ ફલ પામિયઈ, ભલઈ ભાવિ જિનેશ્વરુ ગાઇથઈ,
સુષિહિ સિદ્ધ પુરિપથિ વાઈઈ. ૨ વિષય વિશ્વમ તક મનુ વાલીયઈ, અજિતુ દેવુ સદૈવ નિહાલિય નવઈરગિ નિત્ પ્રભુ સેટિયઈ, ઘન નિબદ્ધ કુકમ વિટિયઈ. ૩
વર કપૂરિ જિનેશ્વરુ પૂજ્યિઈ, સબલ મોહ તણુઈ બલિ પૂજિયઈ, અજિતુ ઉલગઈ હથિ સારીય,
ભવ તણુઉ ભય હરિ નિવારિયઈ. ૪ વિષય વેગિહિ જે અપમાનિયઈ, સુમતિદેવ ભર્ણ મનિ માનીયઈ, અજિતુ એઉ અગજિનુ અર્ચિથઈ, સુકૃત સંતતિ લીલઈ સવિયઈ. ૫
ઘણુ કાલ સુધામઈ નીગમિલ, નરકિ દેવ અને િપરિભમિલ, ઈમ અણુત ભવાંતર હું ફિરિઉ,
હિયઈ જઈ તુઝ ધર્મે ન આદરિ૯, ૬ પ્રચુર પુણ્ય તણઈ ફલિ આકુમઈ, સુપ પામિલ જાસુ સુરમઈ; હિવ વિચ્છોડિ વિડિ કૃપા ઘણું, કહિઉ વેષ જિ-ને કિસિયા ભણ. ૭
હિવફખાય તણુઉ મુઝ ભુલ ટલિ0; મદનદેવ તણુઉંમદ આલિઉ,
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૪૪
મહાકવિ શ્રી જયશેખરસુરિ- ભાગ ૨ મલિન મચ્છર વેગિ નિરાકરિઉ,
ગહણુએ ભવસાયરુ મઈ તરિઉ. ૮ વિપદ વેગિ પલાઈય આકુલી, હિલ જિનેન્દ્ર વલી સહસાવલી, મન રમિઉં જયસાસનિ તાહરઈ, સકલ સિદ્ધિ હુઈ વસિ માહરઈ. ૯
વિભવ કારણિ સૂર્ય ધરા ફિરઈ, કિસઈ કાજિ સમુદ્ર નિજ તરઈ; અજિત એક મને જઈ ધાઈયઈ,
ધનદ તુલ્ય ધનિ ત થાય. ૧૦ ભવ ભવ ભય ભાગઉ ભાવિ ભૂય પાય લાગઉ, સુરસુખ ન સમીહીં રાજય તલ દેવ બીહઉં, રમણિ રસિ નરાચઉં એટલું એક ચાચલ, , ભવિ ભવિ મૂય સમી હાઈ જિઉ સેવ કામી. ૧૧
ઈતિ શ્રી જયશેખરસૂરિકૃતા શ્રી તારણગિરિ વિનતી.
વિવરણ ગુજરાતમાં તારગા તીર્થ સુપ્રસિદ્ધ છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કુમારપાળ મહારાજાએ પર્વત ઉપર અજિતનાથ ભગવાનનું ભવ્ય અને ઉત્તુંગ મંદિર બંધાવ્યું હતું. કવિ જયશેખરસૂરિએ એ તીર્થ વિશે આ રચના કરી છે. કવિ કહે છે કે હમેશાં મારા મનમાં એવા જ મરથ રહેતા હતા અને આવા ભાવે હૈયામાં નિત્ય વિકસિત થતા હતા કે ક્યારે હુ તારંગા ગિરિશજ ઉપર જઈને શ્રી અજિતનાથ પ્રભુનાં ચરણોમાં મસ્તક નમાવું. જિનેશ્વર ભગવાનની ભાવપૂર્વક ભક્તિ કરવાથી મનુષ્યજન્મ મળે છે, સર્વ પ્રકારની અનુકૂળતા સાંપડે છે અને સરળતાથી સિદ્ધપુરીના.
Page #275
--------------------------------------------------------------------------
________________
વિનતીન્સ ગ્રહ
પથ ઉપર આવી જવાય છે,
પ્રભુભક્તિ દ્વારા વિષય-વિભ્રમ તરફથી મન દૂર થાય છે. શ્રી અજિતનાથ પ્રભુને નિત્ય નિહાળાય છે. નવા નવા માનથી નિત્ય પ્રભુને ભેટીએ છીએ અને તેથી પૂર્વે ખાંધેલાં ગાઢ એવાં અશુભ ક્રર્માના ય કરાય છે.
શ્રેષ્ઠ એવા કપૂર વડે શ્રી જિનેશ્ર્વર ભગવાનની પ્રતિમા પૂજાય છે. શ્રી જિનેશ્વરને પૂજવાથી બળવાન એવા મેાહને દૂર કરાય છે. શ્રી અજિનાથ પ્રભુ આપણા હાથ ગ્રહણ કરીને આપણા ભવ સ`બધી ભયને દૂર કરે છે. જે શ્રી અજિતનાથ પ્રભુનાં અંગને પૂજે છે તેમની વિષય-વાસના વેગથી ગળી જાય છે. તેનુ' ક્રુગુરુ તરફ મન આકર્ષાતું નથી અને સુકૃત્ત સંબંધી સપત્તિ સહેલાઈથી એકત્ર કરાય છે.
હૈ પ્રભુ ! આપના ધર્મોના હૃદયમાં મેં પહેલાં આદર કર્યાં નહાતા તેથી મારો ઘણા કાલ વ્ય પસાર થયા. નરગતિ અને દેવગતિમાં અનેક વાર પરિભ્રમણુ કરાયુ' અને એ રીતે હું અન"તા ભવામાં કર્યાં.
હૈ પ્રભુ ! મારા પ્રચુર પુણ્યને કારણે દેવતિ મળી, પર’તુ માક્ષપ્રાપ્તિ માટે તે તે પશુ ઉપચાથી નહિ; માટે હૈ સ્વામી ! આ બધનામાંથી મને છોડાવા કે જેથી મારી ભવપરપરા ટળે.
હું શ્રી અજિતનાથ સ્વામી! આપના દેશ નથી પ્રચુર પુણ્ય એકત્ર થવાથી મારા ભવ હવે સફળ થયા છે. કામદેવના મઢ પશુ ઊતરી ગયા છે. મલિન માત્સને મે' જલદીથી દૂર કર્યાં છે. તેથી ગહન એવા ભવસાગરને જાણે મે પાર કર્યાં છે.
ય
હું જિનેન્દ્ર ! આપના પ્રભાવથી વિપત્તિએ આકુળ થઈને જલદીથી પલાયન થઈ ગઈ છે. વળી આપના જયવતા જિનશાસનમાં મારુ' મન રમી રહ્યું છે. તેથી સવ સિદ્ધિએ મને વશ થઈ ગઈ છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
• ૨૪૬
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ વૈભવને ઈચ્છતા લોકે આકાશ અને પૃથ્વીમાં ફરે છે અને કેઈક કાર્યને માટે સમુદ્રમાં પણ તરે છે. પરંતુ જે એક વખત મનમાં અજિતનાથ પ્રભુનું ધ્યાન કરીએ તે કુબેરના જેવા ધનવાન થઈ શકીએ.
હે પ્રભુ! ભવના ભયથી હું જાણું છું. ભાવથી આપના ચરણની સેવા ઈચ્છું છું. દેવતાનાં સુખને હું હવે ઈચ્છતે નથી. હે પ્રભુ! રાજ્યથી ભય પામું છું અને સ્મણીના રસમાં રાચતે પણ નથી. ફક્ત એટલું જ યાચું છું કે ભભવ આપ મારા સ્વામી થાઓ અને હું આપને સેવક બનું અને આપની સેવા કરીને હું ભવપાર ઊતરું.
કવિ જયશેખરસૂરિએ તારંગા તીર્થના મૂળનાયક શ્રી અજિતનાથ * ભગવાનને સંબોધીને લખેલા અગિયાર કડીના આ પ્રાસાનુપ્રાસયુક્ત કાવ્યમાં તીર્થને મહિમા દર્શાવવા સાથે પિતાની ભવપરંપરા દૂર કરી મોક્ષગતિ તરફ કરવા માટે પ્રાર્થના કરી છે.
૯) શ્રી જીરાવલા પાર્શ્વનાથ વિનતી કરવું સેવના દેવના પાય પામી, લઈ વારલામી નમીં સીસુ નામી કહીં સત્યડુ જન્મ લાઉ માહરઉં, જગન્નાથ જીરાઉલુ જઈ જુહાર. ૧
સદા દાહિલ્યા દુઃખ દારિદ્ર દારઈ, મહા સમુદ્ર સંસાર ભલે વેગિ તારઈ, કિસિહ નીગમઉ આલમટિ જમારઉં,
જગન્નાથ રાઉલુ જઈ જુહાર. ૪ ત્યજી કામના કામના બાણુછતા વિદીતા ઘણુઉં માન મોહાદિછતા; ચિટ્ટાન ક્રિસિલ' ના રૂપિઈ વિચાર, જગન્નાથ જાઉ જઈ જુહારઉં. ૩
Page #277
--------------------------------------------------------------------------
________________
વિનતી-સંગ્રહ
૨૪૭ કલિઈ ગ્યા સવે દેવ દેવસ્થ છાંડી, રહિ8 રશિએ તીર્થનું રાઉ માંડી ખપઉસિહ જાઉ એક નવકાર સારી;
જગન્નાથ જીરાઉલ જઈ જુહારઉ. ૪ કિસિલ્ક ફૂડ કેટિલ્ય હીયઈ વિમાસઉ, સમાસ સહુ પાપનું નામ નાસઉ, સશું રે સારુ રે સાસુ માલ સાચ8 ગમાર, જગન્નાથ જીરાઉલુ જઈ જુહાર૯. ૫
દયા જીવની જિનનઈ ઘશ્મિ પાલક ગુરિ જે કહિઉ માગ૭ઈ તે નિહાલઉં, ત્યજી શૌનઈ લેક પેઈલું સમારેલું,
જગન્નાથ જીરાઉલુ જઈ જુહારઉં. ૬ કર વધના વાદનું નામ ફેડઉ, મજે:ઘણ ધર્મ સુકડ મ કેડઉ; પરદ્રોહ નિજા પિરાઈ નિવારઉ, જગન્નાથ જીરાઉલુ જઈ જુહાર. ૭
નિરાકાર નીરાગ નિહ થાઈ, પર બ્રફિસિહં જેર હિરુ ચિત્તાલાઈ, ગાઉ ગણાધીશ સેતુ સકાર
જગન્નાથ જીરાઉલુ જઈ જહાઉ. ૮ દયા દાન દિઈ દીન ખી દયાલ, ભજઈ ભક્તિ મઈ ભાવિ લેઉ મયાલ; ઘણ સિહ ભણુઉ પિંડ પાપિ મ ભારી; જગન્નાથ જીરાઉલ જઈ જુહાર. ૯
ક્ષમા આદર એક મનિ કેપઉ, હીં ધીમી ધીખી ધ્યાનિ પહ;
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૪૮
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ સયા મેહ મૂકી અહંકાર વારઉ
જગન્નાથ જીરાઉલ જઈ જુહાર૯, ૧૦ ઈસિહ ઈદિ આણું ક્રિસિહં દીહ રાતિઈ, પદઉ એક ભાવિઈ ભુજંગ પ્રયાતિ, મયા માહ સંસારના પાસ છુટ6. કહઈ સત્ય જાણી ઈસિહ જાતિ બૂટG. ૧૧
ઈતિ શ્રી જિરાફલા પાશ્વનાથ વિનતી.
વિવરણ જીરાવલા પાનાથ વિશે કવિ જયશેખરસૂરિએ જુદાં જુદાં પદોની જે રચના કરી છે તેમાંનું આ પણ એક મહત્વનું પદ છે. કવિ કહે છે કે દેવાધિદેવ પ્રભુનાં ચરણે પામીને હું એવા કરું છું, મસ્તક નમાવીને નમસ્કાર કરું છું. હે ભવ્યજને ! હું સત્ય કહું છું કે જગતના નાથ જીરાવલા પ્રભુને નમસ્કાર કરવાથી ભવ કૃતાર્થ થાય છે.
દુર્લભ એવા, દુઃખ અને દારિદ્રને હંમેશા દૂર કરનારા, સંસારરૂપી સમુદ્રથી પાર ઉતારનારા એવા શ્રી જશવલા જગતનાથને જઈને નમસ્કાર કરે. નકામી વાતમાં મનુષ્ય જન્મ શા માટે ગુમાવવો?
વિષયવાસનાને છોડીને કામદેવનાં બાણને જીત્યા છે. લેકમાં વિખ્યાત એવા માનહાદિને પણ જીત્યા છે. હવે ચિદાનંદસ્વરૂપ મેક્ષગતિને વિચાર કરે.
સર્વ દેવતાઓ પિતાનું દેવત્વ છોડીને જીરાવલા તીર્થમાં આનંદથી પ્રેમ થારીને રહે છે. ફક્ત એક નવકારમંત્ર જાપ જપીને કમને ખપાવે. કુહ-કપટને તમે શા માટે વિચાર કરે છે? પાપના નામને જ નાશ કરે. અલ્પ પણ સત્ય બોલે.
સર્વ જીવો પ્રત્યે દયા ચિંત. જિનધર્મનું પાલન કરે.
Page #279
--------------------------------------------------------------------------
________________
વિનતી સંગ્રહ
૪૮ સુગુરુએ જે કહ્યું તે જ નિહાળે. જીવવધ કરનારા ચાંડાલ લેકને સંગ ત્યજીને પ્રથમ વ્રતને-પ્રાણાતિપાત વિરમણને સ્વીકાર કરે.
શ્રી જશવલા જગનાથને જુહાર કરીને વંદના કરે. વાદવિવાદને ત્યાગ કરે. ઘણી તકલીફ પડે તે પણ ધર્મને અનુસરવાનું ન ચૂકે. પરહ અને પારકાની નિંદાનું નિવારણ કરે.
નિરંજન નિરાકાર બનવા માટે રાગરહિત થાઓ. નિર્મોહી બને. હદયમાં મોક્ષને ઉત્સાહ લાવીને ગુરુ અને ગણાધીશની – પૂજાની સેવા કરે, અને સત્કાર કરે.
શ્રી જગતનાથ જીરાવલા પ્રભુને જુહાર કરીને દીન જનેને જોઈ દયાળુ બને. અનુકંપા દાન આપી સરલ અને માયાળુ બને. પ્રભુભક્તિ અને શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરે. પિડેષણાના પાપથી ભારવાળા ન બને.
હે ભવ્યજને ! કૈધ આવવા છતાં પણ મનમાં એક ક્ષમાને આદર. વળી હૃદયને ધીમે ધીમે પ્રભુ ધ્યાનમાં સ્થાપન કરે. માયા, , મોહને મૂકીને અહંકારનું નિવારણ કરે.
ભુજંગ પ્રયાતિ છંદના લય અને તાનની જેમ દિવસ અને -રાત આનંદમાં રહે. મોહમાયારૂપી સંસારના પાશથી છૂટે. સત્ય જાણને કહું છું કે આવા પ્રકારની જ્યોત જીવનમાં પ્રગટાવે.
ભુજંગ પ્રયાતિ ધમાં લખાયેલા આ કાવ્યની ધ્રુવપંક્તિ છે જગન્નાથ જીરાઉલ જઈ જુહાર. આ પ્રકારના ઉદ્દબોધન સાથે કવિએ પિતાને અને અન્ય જેને માટે સાચી ભક્તિના પ્રાથમિક ઉપાય તરીકે કરવાં જેવાં કર્તવ્ય દાન, દયા, ક્ષમા, નવકારમંત્રને જાપ, સ્થાન ઇત્યાદિ દર્શાવ્યો છે અને માયા, મેહ, અહંકાર, પરનિંદા, -પરોહ વગેરેને ત્યાગ કરવાનું જણાવ્યું છે.
Page #280
--------------------------------------------------------------------------
________________
રપ૦
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ () શ્રી ચરૂઆઠમંડન શ્રી પાર્શ્વનાથ વિનતી
સોરઠ દેશ મઝારિ ચટૂઆત નયર વષાણીએ, તિહાં પ્રભુ પાસુ જુહારિ હરિષિ હિઈ હીયડG' ઊલટઈએ. ૧ ફણિ મણિ મંડિતય્યામિ પેષતાં રુલીયામણુઉ, દરિય પણાસઈ નામિ સહજિહિ સુલલિત પાસજિ. ૨ દીઠઉ પાસ જિદિ પૂનિમચંદ સેહામણુ9, ભવિયણ મનિ આણંદ સાયલહરે જાઈ જિમ. ૩ આસણ મહારુ વામાનંદણુ જાણિચઈ, ત્રિભુવન તારણહારુ તૂઅ જિ સ્વામી પાસજિર્ણ ૪ સેવ કરઈ ધરણુિંક, પય પૂજઈ પદમાવતીય, તિહુયણિ ભવિચણ ચિતિય પૂરઈ પાસજિ. પ ચિંતામણિ અવતારુ, સાચઉ સુરત જાણીય કામધેનુ જગિસાર જગનાયક તું પાસજિણ ૬ ચઆદિ મંડન સ્વામિ વિનતડી અવધારીયઈ,
નિતુ અહ હોયડા કામિ વસિ જે વંછિત રિધિકર. ૭. ઈતિ શ્રી જ્યશેખરસૂરિકતા ચરઆડ મંડન શ્રી પાર્શ્વનાથ વિનતી
વિવરણ કવિશ્રી જયશેખરસૂરિએ સૌરાષ્ટ્રના ચોરવાડ નગરના શ્રી પાશ્વનાથ પ્રભુનાં દર્શન કરીને પિતાને ભાલાસ આ વિનતીમાં ગાયે છે. કવિ કહે છે કે સેરઠદેશમાં ચેરુઆ (ચરવાહ) નગર પ્રખ્યાત છે. ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને વંદન કરવાથી હૈયામાં હરખ સમાતું નથી.
ફણિ અને મણિથી યુક્ત એવા રળિયામણુ સ્વામી દેખાય છે. તેમના નામસ્મરણથી પણ પાપ નાશ પામે છે. પૂર્ણિમાના ચંદ્ર
Page #281
--------------------------------------------------------------------------
________________
૫૧
વિનતીસંગ્રહ જેવા સોહામણું શ્રી પાર્શ્વજિર્ણ દેખાય છે. ભવ્યજનેના મનમાં સાગરની લહેરીઓની જેમ આનંદની લહેરીએ ઊઠે છે.
અશ્વસેન રાજા અને વામાાણના પુત્ર હે પાર્શ્વનાથ પ્રભુ! આપ ત્રિભુવનના તારણહાર છે. દેવ ધરણેન્દ્ર આપની સેવા કરે છે. દેવી પદ્માવતી આપના પગ પૂજે છે.
હે પાર્શ્વપ્રભુ! આપ ત્રિભુવનમાં ભવ્યજનેનાં મને વાંછિત પૂર્ણ કરે છે એટલે જાણે સાચે જ ચિંતામણિરતન જેવા અથવા કલ્પ વૃક્ષ અથવા કામધેનુ જેવા જશુઓ છે !!
હે જગતના નાયક શ્રી પાશ્વજિન! ચારુઆઠમંડન સ્વામી ! અમારી એક વિનતી અવધારે. હમેશાં અમારાં હૈયાંમાં વાસ કરીને અમને વાંછિત રિદ્ધિ-સમૃદ્ધિ આપજે.
કવિની અન્ય પ્રકારની વિનતીઓની જેમ આ વિનતીમાં પણ કવિએ તીર્થનાં દર્શનને ઉલ્લાસ શુભ ભાવનાઓ સહિત વ્યક્ત કર્યો છે.
(૧૧) શ્રી નવપલવ શ્રી પાર્શ્વનાથ વિનતી સુરઠ મંડલ મંડણ એકલીં, નગર મંગલ પત્તન એભલઉં; જિહાં છ નવપલ્લવ દેવતા, નિધિ નવ લહઈ પગ સેવતાં. ૧ જબ ટલી તુઝકુંડલિ અંગુલી, તવ ફલી કલિકાલ તણું રુલી; તિમઈ તુક મહિમા સ નવી હુઈ, ગયઉ તે કલિકાલ મુહુ થઈ. ૨ પશુ તુલા અહિલઉ ભવ નીગમી, દિવસ એક તુઝ કહઈ વીસમી અવગમી હિવ તત્વકલા હીયઈ, વિષય વિભૂમિ તુ નવિ વાહઈ. ૩ ૨જ તણું પરિ રાહુ નિરાકરી, તૃણ સમી રમણ હિયાઈ ધરી, સુગતિ નીતઈ વાહી વાટડી, મદન તુ ન સકઈ તુઝ સે ભિડી. ૪ નિત નિત્ નવ પલવ જે નમઈ, વલી વલી ભવાનિ ન તે ભમઈ કિમઈ શાસનિ તે ઘડી ઠરમઇ, સિવવધૂ કહુઈ તે વહિલા ગમઈ. ૫
Page #282
--------------------------------------------------------------------------
________________
રપર
મહાકવિ શ્રી યશેખરસૂરિ- ભાગ ૨ તુઝ ઘણુ મહિમા જગ જાણીઈ, નિજ સભા નરનાથિ વખાણુઈ, તઈ નમી મનુ માનઈ એતલઉં, અવતરિયા ભવમાહિ અહે ભલઉં. ૬ સંસાર ભાવઠિ વિહડણ વિશ્વનાથ,
વિખ્યાત નામ નવપલવ પાર્શ્વનાથ દઈ દીસરાતિ નિજ સું તુઝ પાય સેવ,
મઈ માગવઉ તુઝ વસી પણિ દાન દેવ. ૭ ઈતિ શ્રી જયશેખરસુરિકતા નવપલવ શ્રી પાર્શ્વનાથ વિનતી.
વિવરણ શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ચમત્કારિક તને મહિમા સવિશેષ છે. કવિ શ્રી જયશેખરસૂરિએ આ વિનતીમાં નવપલવ પાર્શ્વનાથને મહિમા ગાયે છે.
સોરઠદેશના અલંકારરૂપ, મંગલપત્તન નામનું સુંદર નગર છે. ત્યાં નવપલવ પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. એમનાં ચરણકમળની સેવા કરનાર ભવ્યજી નવનિધાન મેળવે છે.
હે સ્વામી! જ્યારે આપે કાનથી કુંડલ અને હાથેથી વિટી ઉતાર્યા અર્થાત જ્યારે આપ વય દીક્ષિત થયા ત્યારે તે કુંડલ અને વિટી પ્રાપ્ત કરવા કળિકાળ રાજી રાજી થઈ ગયા, પરંતુ આપને સાચે મહિમા એને જ્યારે સમજાય ત્યારે કલિકાલ શરમાઈને સુખ રવી, વ્યર્થ બનીને ચાલી ગયે.
હે પ્રભુ! અત્યાર સુધી પશુની જેમ મારે ભવ નિરર્થક પસાર થઈ ગયા, પરંતુ એક દિવસ આપના આશ્રયે વિશ્રામ કર્યો છે કે જેથી હવે હૈયામાં તત્વની કલા અને અભિરુચિ પ્રગટી છે, તેથી હવે વિષયવિભ્રમ બાધા પમાડતા નથી.
આપે રાજયસંબંધી શેભાને ત્યાગ કર્યો છે અને હૃદયમાં રમણીને તૃણ સમાન માની છે. હે પ્રભુ! આપે મુક્તિનો માર્ગ
Page #283
--------------------------------------------------------------------------
________________
વિનતી-સંગ્રહ
- રપ૩ ધારણ કર્યો છે કે જેથી કામદેવ પણ હવે આપની સાથે લડી શકતે નથી.
જે શ્રી નવપલ્લવ પાશ્વપ્રભુને નિત્ય નમે છે તે ભવરૂપી અરણ્યમાં ફરી ભમતું નથી. જે કઈ ઘડીભર આપના શાસનમાં રમે છે તે શિવવધૂની પાસે એટલે કે મોક્ષગતિની પાસે વહેલે પહોંચી જાય છે.
પિતાની સભામાં જેમ રાજા વખણાય છે તેમ જગતમાં આપને ઘણે મહિમા છે. આપને નમસ્કાર કરીને મારું મન તે એટલું જ જાણે છે કે આ ભવમાં અમે અવતર્યા અને આપનાં દર્શન કર્યા એ સારું થયું.
હે વિશ્વનાથ! સંસારરૂપી ભાવકને વિચ્છેદન કરનારા શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુ! આપનું નામ પ્રખ્યાત છે. અહોનિશ આપનાં ચરણોની સેવા મને મળજે. હે પ્રભુ! આપનામાં મારું મન વસે એવું દયાન હું માનું છું.
આ વિનતીમાં કવિ શ્રી નવપલ્લવ પાર્શ્વનાથનાં દર્શનથી પોતે અનુભવેલી ધન્યતા અને મળેલા મનુષ્યભવની કૃતાર્થતા વ્યક્ત કરી પ્રભુની કૃપાથી પિતાને વહેલી વહેલી મુક્તિ મળે એવી શુભ અભિલાષા વ્યકત કરે છે.
કવિ આ કાવ્યમાં પ્રમાણિકપણે સ્વીકાર કરે છે કે “હે પ્રભુ! મનુષ્યજન્મ મળવા છતાં અત્યાર સુધીને મારો સમય એક પશુની જેમ પસાર થઈ ગયે, પરંતુ એક દિવસના આપના દર્શન માત્રથી મારા હૃદયમાં તરવની કલા વિકસવા લાગી છે અને સાંસારિક વિષય હવે બાધા કરતા નથી. માટે જ કવિ ઉલ્લાસથી ગાય છે. પશુતુલા અહિલ ભવનીગમી, દિવસ એક તુઝ કહઈ વીસમી અવગમી દિવ તત્વકલા હીયઈ, વિષય વિશ્વમિ તુ નવિ વાહ.”
કવિએ આ કાવ્યમાં કલિકાલ માટે કરેલી કલ્પના પણ મનેહર
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૫૪
મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨
છે. પાર્શ્વ પ્રભુ જ્યારે દીક્ષિત થાય છે ત્યારે તેમણે ઉતારેલાં કુ’ડલ અને વીટી મળવાની આશાએ કલિકાલ રાજી થાય છે, પરંતુ પ્રભુના જ્યારે મહિમા જુએ છે ત્યારે તે લીધા વિના સુખ ફેરવી ચાહ્યા જાય છે. કવિ લખે છે:
જખ ઢલી તુઝ કુંડલ 'ગુલી, તવ ફૂલી કલિકાલ તણી રુલી; તિમઈ તુ મહિમા સ નવી હુઇ, ગયઉ તે કલિકાલ સુહુ થઈ.” (૧૨) શ્રી સ્તંભતીર્થ વિનતી
જુ પરમેશ્વરુ પૂજિઉ વાસવે, ગુણ જિહાં ઉદયાસિ વાસવે, સુગતિ વાઢ જુ ધકથા ભણુઇ, કઈય દૈખિસ્સુ પાસુ સુથાંભઇ. ૧ અલહલિક ક્રમઢાસુર આમલઈ, જુ કિરકામ તણાં સર આમલઇ; અં સુદેવુ સદૈવ સિલાહીયઇ, નવુહટઈ જિમ પાપ સિલાયઈ. ૨ તઈ" મહઈ" જઈ જાઇ તણી કલી, દુરિત સ`તતિ જાઈ તિનીકલી; રમઇ" ૨'ગિ જિ આમિ તાહરઇ, મનુ ન તીહ તણુ' મમતા હરઇ. ૩ અવગણી સુખ જે ભવવાસનાં, અવગમઈ તુઝ શાસનુ વાસનાં, સકલ જીવ ભણીતિ કૃપા ધરđ, શિવપુરી પુહચર્મ પથિ પાથર ૪ પ્રકટ સ`કટ કાર્ડિ નિરાકરી, સુચિર રાશિય વેગિ નિરાકરી; સિવ લગઇ સવિ સપદ દાષવી, તઇ" નાટ્ટુ પ્રીત્તિ સદાખવી, જ નરક જીવ અનિક રમાડીઇ, જિણિ ન સાર કરઇ કિરિ માઢિચઇ, મલિન મેાહઇસિક પરિવારિસિ”, પ્રભુ પસાઇ ભલીપરિવારિસિઈ . ૬ પૂવિ માિિસ મતિ માનતા, સ્મર ચુડઈ ગુણુએ મતિ માનતા, અછવ વાત પરીસહ સાદરી, લઇન લાભક્ષુકીસહ સાઇરી. છ અરિરિ પહણી મઠુ મૂ’ક્રિસિē, તિમ્હ વાંક તણુક ભક મૂ'કિસિક; હિવ સુમઈ નિતુ નાયકુ પૂજિયઇ, જસુ કદાપિ તુમ્હે નવિ પૂજિઇ. ૮ કુમત્તિ ગઇ સવિ સામિય આકલી, જનિજરા નીય પામિય કલી; વિપદ્મવેલિ વી વિસમી હિયઇ, તર્ક તમ્હારીય સેવ સામી હિયઈ. હું
Page #285
--------------------------------------------------------------------------
________________
વિનતી-સંગ્રહ
ર૫૫ અનુભવી ભમતે જિન વિનવી, મદન વેદન તે જિન વિનવી, તુઝ દયા જન ચિત્તિ નિત વસી, કરિ મયા હિલ વાહર તૂ વસી.૧૦
વિભવિ વેવિ જીવ ભવે ભઈ, યુવતિ રંગ તુરગ ન મૂ ગઈ; તમાં કપ વનિ પાવનિ હું રહે,
રહ રહઈ મનિ એકલડુ પૂછું ૧૧ ઈતિ શ્રી જયશેખરસુરિક્તા શ્રી સ્તંભતીર્થ વિનતી.
વિવરણ ખંભાતના સ્થંભન પાશ્વનાથને મહિમા પ્રાચીન સમયથી અપાર ગણાય છે. કવિ જયશેખરસૂરિએ પણ એક કરતાં વધુ પા એ વિશે લખ્યાં છે. આ વિનતીમાં કવિ કહે છે કે જે પરમેશ્વરને ઈને પૂજ્યા છે, જેમાં સર્વ ગુણે વસેલા છે અને જેમણે મોક્ષમાગની ધર્મકથા કહી છે એવા શ્રી સ્થંભનપુર પાર્શ્વપ્રભુનાં અમે કયારે દર્શન કરીશું ?
દીપ્યમાન એ કમઠાસુર આપને આવીને મળે છે અને આપે કામદેવનાં બાણને તોડી નાખ્યા છે. ઈશ્ન સમાન મધુર શ્રી પાર્શ્વનાથની હમેશા પ્રશંસા થાય છે. હૃદયમાંથી જ્યારે પાપશિલા હટે છે ત્યારે નવું માધુર્ય ઉત્પન્ન થાય છે. ' હે પ્રભુ! જાઈનાં પુષ્પની સુવાસ જેમ મવમવે છે તેવી રીતે કલિયુગમાં પાપને સમૂહ વિસ્તાર પામે છે. પરંતુ જે છે આપની આજ્ઞામાં આનંદથી રમે છે તે ભવ્યજીવાની આપ મોહમાયારૂપી મમતાના પાપને હરે છે,
હે સ્વામી! જે જીવ ભવવાસ સંબંધી સુખની અવહેલના કરીને આપના શાસનમાં વસે છે એટલે કે આપના શાસનના રસને જાણે છે તે સર્વ છે આપની કૃપાને ધારણ કરીને શિવપુરમાં સરળ
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૫૬
મહાકવિ શ્રી યશેખરસૂરિ-ભાગ ૨ તાથી પહેચવા સમર્થ બને છે.
હે નાથ ! આપની કૃપા કરકે દેખીતા સંકટને દૂર કરે છે, વળી ચિરકાલના રોગીને જલદીથી નીરોગી કરે છે. હે પ્રભુ! મેક્ષસંબધી સર્વ સંપત્તિને આપે દેખાડી છે અને કુનાયકની કીતિને હમેશાં નષ્ટ કરી છે
હે પ્રભુ! આપના કલ્યાણુક સમયે નારકીના અનેક જીવે આનંદ પામે છે તે સમયે આપના કૃપાપ્રસાદથી મલિન મોહ પણ કામક્રોધાદિ પરિવાર સાથે સૂઈ જાય છે અર્થાત્ શાંત થઈ જાય છે.
આ જગતમાં કામ, પરીષહ, લેભ ઈત્યાદિ આત્માને નીચે પાડનારાં છે, પરંતુ ગુણવાન વ્યક્તિએ તેને વશ ન થવું જોઈએ.
અહો !! હું જેમ જેમ મારા મદને છોડી દઈશ તેમ તેમ એ. મદને ભય નહિ રહે, હવેથી હું સુમતિપૂર્વક પ્રભુની નિત્યપૂજા કરીશ.
હે સ્વામી! આ ક્ષણે મારી બધી કુમતિ ચાલી ગઈ. હૃદયમાં વિપત્તિરૂપી વેલડી નિત્ય વસે છે, તે પણ આપની જ સેવા હૃદયને શાંત કરે છે.
જે નવી નવી કામવેદનાઓને અનુભવ કરીને ભવભ્રમણ કરે છે તે માણસ જિનને વિનવે છે, જિનની ઉપાસના કરે છે. આપની. દયા બધાના ચિત્તમાં નિત્ય વસે છે. હે સ્વામી ! હવે મને વચન આપે કે આપ મારા હૃદયમાં પણ વાસ કરશે.
અભવિ જીવ ભવના વૈભવમાં ભમે છે, પરંતુ મને યુવતીઓના રંગતરંગ ગમતા નથી આપની કૃપાથી હું પવિત્ર બનીને રહેવા ઈચ્છું છું. હે સ્વામી ! વારંવાર હું મનમાં એ જ સ્પૃહા રાખું છું.
, આ કાવ્યમાં કવિએ તંભન પાશ્વનાથ પ્રભુને મહિમા વર્ણવ્યા છે. કલેષાલંકાર સહિત ચમકસાંકળીયુક્ત, વર્ણાનુપ્રાસાદિ શબ્દાલંકારની પણ મને હર સંકલના કરી છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
વિનતી સંગ્રહ
ર૫૭ (૧૩) શ્રી શાંતિનાથ વિનતી સેલસમઉ જિશુરાઉ સંતી કરુ, સિરિ સંતિ જણ હિયઈ ધરે, વિષ્ણુ ભાઉ પણમઉ, ભવિય હરિસભરે. કરુણદય જે સંતિ જિણ તુહ યઈ સુહ-કમલે તે સિવસુખ લહતિ ભવસારુ દુત્તરુ તરિ૭. ભમિઉ સયલ સંસારુ દુખ લખ ચઉગઈ સહિય; સેવિયવ અસાર હરિહર, ગંભતિ દંભ હુય. મહિય મણું મિચ્છત્તિ આણુ વિશહિય તુહ તણીય તિણિ પલિપત્તિ વિપત્તિ છેયણ ભયણ પરુહ બહુ ગિરિ સિરિ પૂરિ વહતુ, નાવ તુલાં તૂ' પામિયઉં, તઉ હુઉ હરિશુ મહતુ કિરિ ચિંતામણિ કરિ ચહિe જિમ મરુ મેડલિ નીરુ તીર મહmવિ હિલીં, ધમ્મઘુરંધર ધીર હિમ તુહ દેસણુ પુનવસે. અસ કરી તહબારિ આવિલ, સામિક સતિ જિશુ ભવસાય મઈ તારિ તે ભાવારિ નિવારી પહ વણસિવ સિવપુર રાઉ, વિશ્વલેણ નિવપુલ તિલય, સુરનર વઢિય પાય, ધન્નતિ જે તઈ ઓલગઇ.. નવિ છઉ તુહ પાસ, રાજરમણિ વર ભેગ ભર. નિય પય મૂલિનિવાસિજિમ ભવિ ભવિ સેવા કરું. હું ઇતિ શ્રી યશેખરસૂરિતા શ્રી શાંતિનાથ વિનતી.
વિવરણ વર્તમાન વીસીના સેળમા તીર્થંકર તે શાંતિનાથ ભગવાન વિશે સ્તુતિ લખતાં કવિ જયશેખરસૂરિ કહે છે કે શાંતિને કરનારા હે શાંતિનાથ ભગવાન !! હદયમાં હર્ષ ભલે એ હું હદયમાં ભાવને ધારણ કરીને આપને પ્રણામ કરું છું.
મ-૧૭
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૨૮
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ કરુણાસાગર શાંતિનાથ ભગવાન ! આપનું સુખકમળ જેએ જુએ છે તેઓ શિવસુખને કહે છે અને હુસ્તર એવા ભવસાગરને તરે છે.
હરિ, હર, બ્રા એ ત્રણ અસારદેવને સેવીને, સકલ સંસારમાં ચારે ગતિમાં ભમીને લાખે દુખે મેં સહન કર્યા છે. -
મિથ્યાત્વી જી, મેહનીય કર્મથી આકાન્ત સુગ્ધ થયૅલા મનવાળા અને આપની આજ્ઞાની વિરાધના કરનારાઓ છેદન, ભેદન ઈત્યાદિ ઘણી વિપત્તિઓ ભેગવે છે.
ગિરિના શિખર ઉપરથી નીકળી પૂરથી વહેતી નદીમાં પાર ઉતારનાર નૌકાતુલ્ય આપને જે પ્રાપ્ત કર્યું તે જાણે ચિંતામણિરત્ન હાથમાં આવી ન ચડવું હોય ! આપનાં દર્શનથી મારા હૈયામાં મહાન હર્ષ થાય છે.
મરૂભૂમિમાં જેમ પાણી દુલભ હય, મહાસાગરને જેમ કિનારે દુર્લભ હોય, તેમ હે ધર્મની ધુરાને ધારણ કરનારા પ્રભુ! આપનાં દશન દુર્લભ અને બહુ પુણ્યથી પ્રાપ્ત થાય એવાં છે.
હે શાંતિનાથ પ્રભુ! આશા સાથે હું તમારા દ્વારે આવેલો છું. ભાવરૂપી શત્રુને નિવારીને હે પ્રભુ! મને ભવસાગરથી પાર કરે.
સુંદર વર્ણવાળા હે શિવપુરના રાજા! વિશ્વસેન રાજાના કુલના હે તિલક! જેનાં ચરણકમળ સુરનરથી વંદિત છે એવા હે શાંતિનાથ પ્રભુ! આપને જે ઓળખે છે તે ધન્ય છે.
રાજ્ય, રમણ આદિ શ્રેષ્ઠ ભેગાતિશયને હું આપની પાસેથી ઈચ્છતું નથી. હું તે એટલું ઈચ્છું છું કે આપના ચરણમાં મને વસાવે કે જેથી ભભવ હું આપની સેવા કરું.
શાંતિનાથ ભગવાન પરમ કરુણાની મૂર્તિ સમા છે. કવિ એમની પાસે પ્રાર્થે છે કે પિતાને કઈ ભૌતિક સુખની અભિલાષા નથી, પરંતુ ભવસાગરથી પાર ઊતરવાની એક માત્ર અભિલાષા છે. એ માટે કવિએ ઉપમા, રૂપક, ઉભેક્ષા ઈત્યાદિ અલંકારથી સભર
Page #289
--------------------------------------------------------------------------
________________
વિનતીન્સગ્રહ
એવી નીચેની સરસ પક્તિ પ્રત્યેાજી છે :
ગિરિ સિરિ પૂર વહતુ, નાવ તુાં તૂં પામિય', તઉ હુ હસૢિ મહંતુ કરિ ચિંતામણિ કરિ ચઢિઉ.” જિમ મરુ "ડિલ નીરુ, તીર મહમ્નવિ દાહિલ; ધમ્મ “ધર ધીર તિમ તુષ ક્રેસણુ પુન વસે.”
..
О
૫૯
(૧૪) શ્રી વિવિહરમાન વિનતી
જય જય સુક્ષ્મ, જય કષ્પહ રુક્ષ્મ, વલદ્ધે સુખ, ભવભય પરુખ; નૈમિ સુરાસુર વિહિય સેવ, વિહરત વીસહિત દેવ. ૧ સીમધર જિનવર પણ નમામિ, મણુ રહિ" જુગ ધર સામિ નામિ; સિરિખાહુ ” સસારદાહુ, સિવસત્થવાહુ એક જિસુ બાહુ. ૨ ગુણગણુહ' ઠાઉ સમરઉ સુજાઉ, જિષ્ણુરા સચ પહુ સુદ્ધભાઉ, રિસહાણુજી આણુજી જય ચઢે, અણુ તીર્રિય જિષ્ણુ દે. ૩ સુરપ્પહ કપ્પહુ તિમિરસૂર, જિષ્ણુવરુ વિસાલુ હય પાવપૂર; વિજ્જહર ગૃહિર વરકાણુ વાણિ, ચઢાયણું આણુઈ ચિત્ત ઠાણ. ૪ પુરપરિહાહુ સિચિ'દ ખારું, ખહુ! ભયંગ ભ્રુવણેગ નાડું; વીસરઈ નઈસિર એક પાલ, નેમ્મિપહ નિમ્મલ શુવિસાલ. ૫
ધ્યાય તિ શ્રી સિરિ વીરસેણુ, મહાĚવુ હય માહસેણુ; વ'દામિ દૈવુ જિસ જગહસાર, અરિહ'ત અજિય‘વીરિય ઉઘાર. ૬ કદ્રુમ ચિ'તામણિ સમાણુ, નિમ્મહિય મેહમહ સુહડમાણુ; નાસીય નિંઢ અમિદ સીસ, એ જિણ નમામિ નિસિ દિસ વીસ..
७
આઈલ ચઉજિણુ જ ખુદીવિ, તÎ અઠ્ઠય ધાઈયસ'ડિ ીવિ, તત્તોય અટ્ઠ પુખરવરદ્ધિ, સવ્વાવિ દૈવ મહર્દિતુ સિદ્ધિ ૮ વિહરતા સપઈ દતાસ પÛવીસઇ જિષ્ણુવર મા શ્રેણીય; તે કેવલ નાથિય જગગુરુ જાણિય ઉલગ માન ઇતિ શ્રી જયશેખરસૂરિષ્કૃતા વીસવિહરમાન વિનતી.
મહ તણીય. ૯
Page #290
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જ્યોખરિ-ભાગ ૨
વિવરણ આ કાવ્યમાં સીમંધર, જુગમંધર વગેરે વીસ વિહરમાન તીર્થકરની સ્તુતિ કરવામાં આવી છે. કવિ કહે છે કે ઉપાર્જન કરેલું છે શાશ્વત સુખને જેમણે એવા આપ વિહરમાન જિનેશ્વરે જય પામ! મેલને મેળવ્યું છે એવા આપ જય પામે!
ભવરૂપી ભયને પારખ્યા છે એવા તથા સુરાસુરથી સેવા કરાયેલા એવા વીસ વિહરમાન અરિહંત દેવનુ હું વર્ણન કરું છુ.
શ્રી સીમંધર જિનવરનાં ચરણેને હું નમું છું. માનથી રહિત એવા જુગમંધર સ્વામીને નમું છું, સંસાર-દાવાનલથી યુક્ત એવા શ્રી બાહજિન તથા મોક્ષમાર્ગના એક સાર્થવાહ શ્રી સુબાહુ જિવના ચરણકમળને નમસ્કાર કરું છું.
ગુણોના સમૂહના સ્થાન સમાન શ્રી સુજાત જિનને હું મરું છું. શુદ્ધ ભાવવાળા સ્વયંપ્રભ જિનરાજને તથા જેમનું સુખ ચંદ્ર સમાન છે એવા ઋષભાનનને તથા અનંતવીય જિનને હું વદન કરું છું.
અજ્ઞાનરૂપી અંધકારને કાપનારા સુરપ્રભ પ્રભુને, પાપસમૂહ જેને નષ્ટ થઈ ગયો છે એવા વિશાલ જિનવરને, શ્રેષ્ઠ જ્ઞાનયુક્ત ગંભીર વાણીવાળા શ્રી વાધર સ્વામીને અને ચંદ્રાનન જિનનું હું ચિત્તમાં ધ્યાન ધરું છું.
નગરદ્વારની અગલા જેવા વિશાળ છે બાહુ જેના એવા શ્રી ચંદ્રબાહુ સ્વામીને, બહુ ગુણોથી યુક્ત શ્રી ભુજન સ્વામીને એક પળ પણ જે વિસરાતા નથી એવા ઈશ્વરજિનને અને વિશાળ નિર્મલ ગુણથી યુક્ત શ્રી નેમિપ્રભુને હું વંદન કરું છું.
ધીર એવા શ્રી વીરસેન પ્રભુનું હું દયાન કરું છું. મેહરૂપી સેનાને હણનારા મહાભદ્ર સ્વામીને, જગતના સારરૂપ વસા સ્વામીને અને ઉદાર એવા શ્રી અજિતવીય અરિહંતને હું વંદન
Page #291
--------------------------------------------------------------------------
________________
વિનત્તીસંગ્રહ
૨૧
કલ્પવૃક્ષ અને ચિ'તામણિરત્ન સમાન, નિર્દેહિત, માહમદ્યરૂપી સુભટને હણનારા, દેવા અને તૅવેન્દ્રો જેમના ચરણમાં મસ્તક ઝુકાવે છે એવા એ વીસ તીથ કાને રાતદિવસ હું નમન કરું છું.
આ વીસ જિનેશ્વરમાંથી પ્રથમનાં ચાર જિનેશ્વરી જમૂદ્દીપમાં છે. ત્યારપછીનાં આઠ જિનેશ્વરા ઘાતકીમ'માં છે અને પછીનાં આઠ જિનેશ્વરા પુષ્કરવર દ્વીપમાં એ વીસ અરિહત દેવે મને સિદ્ધિગતિને આપા,
વમાનમાં વિચરતા એવા આ વીસ જિનેવાની મ* સ્તુતિ કરી છે કેવલજ્ઞાની એવા તે આપણા જગદ્ગુરુ છે એ વાતના બહુ આનદ માના !
કવિ જયશેખરસૂરિએ નવ કડીની આ લઘુ કાવ્યકૃતિમાં વીસ વિહરમાન જિનેશ્વરાની સ્તુતિ કરી છે, તે પ્રત્યેકના નામેાલ્લેખ સાથે અને તેઓના એકાદ વિશિષ્ટ મેઢા ગુણુલક્ષણ સાથે કૃતિની રચના કરી હોવાથી પ્રત્યેક વિહમાન જિનેશ્વર માટે કાવ્યનું અડધુ ચરણ લખાય તે સ્વાભાવિક છે એટલે આ કાવ્યકૃત્તિ વીસ જિનેશ્વરના નામસ્મરણુરૂપે બહુ ઉપયાગી છે,
'
(૧૫) શ્રી આદિનાથ વિનતી
સિરિ રિસÈસરુ નાભિરાય મરુદેવી સભવુ, અનુસય પંચ પમાણુ, વહિ સાહિઉ અપુણુખ્તવુ. ૧ જિષ્ણુ વિજયા જિયસત્તુ પુત્તુ સિરિ અજિય અજિ; ચઉસય સદ્ ધણુચ્ચ વન્તુ ધાશ્તિ કરિ `જિ. ૨ અ'કિઉ માસિ જિયાર નિવસેણા ઉ ગયમાણુ, સભવ ભવભય હરશુ ચસય
ઘણુ પરિમાણુ. ૩ સાવર નરિ સિદ્ધાન છું; અતિસય ધણુમાણુ નાણિ નિમ્મટ્ટુ અભિન'ઇશુ. ૪
વાનર
Page #292
--------------------------------------------------------------------------
________________
ર૬ર
મહાકવિ શ્રી જયેશેખરસૂરિ- ભાગ ૨ તિસય ઘણસિય દેહ મેહમંગલ મણ રંજ, હું વિકલિલ સિરિ સુમઈ સામિ નિત્ સ્તુતિ રજણ. ૫ પઉમuહ ધર ધરણિ ધવદેવિ સુસીમા પુનું , કમલ કિG કમલા નિકઉ સદસય ઘણુમાણ ૬ વહરહુ પુહઈ પઈઠ પુનું લછણિ વસથિલ સે સુપાસુ સિવાસુ દસય ઘણુ તણુ સિવ સOિઉ. ૭ ધનુરાય સદુ સરીરુ મહસે મહીપહુ લખણ રાણી જણિઉ ચંદિ જાણિક ચપટુ ૮ સયધણુ તણુ સુગ્રીવ નિવ રામાકુલિ આકલંક સુવિહિય જણ આણુંકણુઉ સિરિ સુવિહી મયર. ૯ દઢરહ નંદાદેવિ વચ્છસિરિ વચ્છ સમનિઉ, સિરિ સીયલુ નઉઈ ધણુ નરસુરવર વgિઉં. ૧૦ અસિંઇ ઘણુતા, વિહુ રાયવિષ્ણુ અંગર્ભાવુક ગલકેઉ સેકંસ દેઉ નિરુવહિ જગબંધવુ. ૧૧. જયાદેવી વસૂપૂજ્ય નિવ સુલ સત્તરિ ધણ દીહુ મહિહકિક જિણ નમઉ વાસુપૂજજ નિસિ રીહ ૧૨ સધિગ્રહ કયવસ્મરાય સામાસુત સૂવલું સૂયા લછિલ કેવલિઉસ્થિ કલિક સિરિવિમલ. ૧૩ જિસરુ સિંહાસણ સુજસા સુપુનું પણસ ઘણસિ સેણાવલિખિલે જિણુ અણુત ગુણપતિ વિભૂસિ. ૧૪ વજકિલ પણયાલ ઘણુતરુ ઉન્મેલિય કમ્સ તિજયભાણ સિરિ ભાણુ નિવ સુવય સંભવધમ્મુ ૧૫. ઘણુ ઉચ્ચઉ ચ્ચાલીસ, વીસહ કુલ મંહણ અઈરાસુઉ સિરિ સંતિ, હરિ લંછ દુહ ખંડણ. ૧૬ કુંથુનાહુ પણુતીસ થાણુહ છગે પયાસિહ, સરરાય સિરિદવી જાઉ, ભગવાસિ ન વાસિઉ. ૧૭
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૬૩
વિનતીસગ્રહ
અરુ જિશુ તીસ ધણસિયઉ વિ સુદંસણ જાઉ નંદાવરકિય ચલણ સિવપુર પામિય ઠાઉ. ૧૮ કક્ષાંકિG કિયકમ્મ અતુ, પ્રભાવઈ કુભિ અવસિઉ ગુણાય; પંચવીસ ધણું મારું મહિલલીક ભવસાય. ૧૯ ધણવીસઈ પરિમિક સુમિત્ત નિવ પઉમા મણહરુ, કુર્મોકિલ કિયકમ્મ અંતુ, સુણિચશ્વય જિણવ૬. ૨૦ નમિ નીલપલિ કલિફ ઘણું પનરસહી હર દેહ વિજયરાજ વિપ્રા તણઉ નર પાયવ નવ મેહ ૨૧ સંખલિg દસધણુહ તુંગ નેમિ જિણ પુંગવું સમિમિ સામ સમુદ્રવિજય સિવદેવિ સુન્સવું રર નવકર પરિમિઉ આસસેણુ વામાસુ નિમ્મરું; સમહિસુ અહિ અહિનાણુ, પાસ જિણ જણ કથાસુ. ૨૩ સરકરુ મિલ વીર જિણ સિંહ સહિક સરિ સિદ્ધWહ તસલાઈ સુ9 સયલ સંઘ સહુ હૈઉ. ૨૪ યે ચકવીસઈ જિરકાવરિદુ અઢાવય સંઠિય; ભરફેસરિ કારિય સમગ, સયમેવ પઈડિયા સિવપુરિ પત્તા સામિસાલ ભવ પંજર મેડિય; જઈ વિનત્તા મણહરગિ કર દુનિવિ જોડિય. રપ માગ રાણિક રમણિ નવિ અલજ એહુ જિ દેવ, પરમેસર પામહ કિમ ભવિ ભવિ તુહ પય સેવ. ૨૬ ઈતિ શ્રી જયશેખરસુરિક્ષતા શ્રી આદિનાથ વિનતી.
વિવરણ શ્રી નાભિરાજા અને મરુદેવી માતાના પુત્ર, પાંચસે ધનુષ્ય પ્રમાણુવાળા, અપુનર્ભવયુક્ત, વૃષભ લાંછનથી શોભિત એવા શ્રી ઋષભદેવ પ્રભુ છે.
Page #294
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨ જિતશત્રુ રાજા અને વિજયી રાણીના પુત્ર, અંગદેશના રાજા, ચારસો પચાસ ધનુષ્ય પ્રમાણુવાળા, ગૌરવર્ણવાળા અને હાથી લંછનની પ્રગટિત શ્રી અજિતનાથ પ્રભુ છે.
જિતારી રાજા અને સેનાદેવીના પુત્ર, ચાલ્યો ગયો છે માન જેમને, ઘડો જેમનું લાંછન છે, ચારસો ધનુષ્ય પ્રમાણુવાળા, ભવરૂપી ભયને હરણ કરેલ છે જેમણે, એવા શ્રી સંભવનાથ પ્રભુ છે.
સંવર રાજા અને સિદ્ધસ્થા દેવીના નંદન, વાનરલછનવાળા ૩૫૦ ધનુષ્ય પ્રમાણવાળા, જ્ઞાનમાં નિમલ એવા અભિનંદન પ્રભુ છે.
મેઘરથ રાજા અને મંગલા રાણીના મનને આનંદ પમાડનારા, કૌંચ પક્ષીથી યુક્ત, ત્રણસે ઘનુષ્ય દેહ પ્રમાણુવાળા, શ્રી સુમતિનાથ સ્વામીની સ્તુતિ નિત્ય આનંદ આનંદ આપનારી છે.
ઘર રાજા અને સુસીમા રાણીના પુત્ર, કમલ લંછનવાળા, રાતા વર્ણવાળા, અઢીસો ધનુષ્ય પ્રમાણુવાળા શ્રી પવપ્રભ ભગવાન લક્ષમીના સ્થાનરૂપ છે.
સુપ્રતિષ્ઠિત રાજા અને પૃથ્વી માતાના પુત્ર સ્વસ્તિકના લાંછનવાળા, બસે ધનુષ્ય પ્રમાણુવાળા, મેક્ષમાં વસનાશ, એવા મિક્ષ પંથના સાર્થવાહ શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ છે.
મહાસેન રાજા અને લક્ષમણ રાણીના પુત્ર હસે ઘનુષ્ય પ્રમાણવાળા, ચંદુથી જે ઓળખાય છે (ચંદ્રના લાંજનવાળા) એવા શ્રી ચંદ્રપ્રભુ છે.
સુગ્રીવ રાજા અને રામા રાણીના કુળમાં વિશુદ્ધ (રત્ન), એક ધનુષ્યના પ્રમાણુવાળા, મગરમચ્છ લાંછનવાળા, સુવિહત લોકોને આનંદ આપનારા શ્રી સુવિધિનાથ પ્રભુ છે.
દઢરથ રાજા અને નકારવીના પુત્ર, શ્રી વત્સના લાંછનવાળા નેવું ધનુષ્ય પ્રમાણુવાળા, નરેન્દ્રો અને દેવેન્દ્રોથી વણિત શ્રી શીતલનાથ પ્રભુ છે.
Page #295
--------------------------------------------------------------------------
________________
વિનતી-સ ગ્રહ
૨૫
વિષ્ણુ રાજા અને વિષ્ણુમાતાના પુત્ર, ગેંડાના લાંછનવાળા, એ'સી ધનુષ્ય પ્રમાણવાળા, વિશુદ્ધ, જગતના માંધવ શ્રી શ્રેયાંસનાથ ભગવાન છે.
'
વસુપૂજ્ય રાજા અને યાદેવીના પુત્ર, સિત્તેર ધનુષ્યના દુહ પ્રમાણવાળા, પાડાના વાંછનથી અકિત, એવા શ્રી વાસુપૂજ્ય જિનને હું અહેાનિશ નમું' '.
કૃતવમાં રાજા અને શ્યામા રાણીના પુત્ર, સાઠ ધનુષ્ય પ્રમાણુવાળા, વાહૂના લછનવાળા, કેવલ રિદ્ધિથી યુક્ત શ્રી વિમલનાથ પ્રભુ છે.
સિહાસન રાજા અને સુયશા રાણીના પુત્ર, પચાસ ધનુષ્ય પ્રમાણવાળા, સિ'ચાણા(બાજપક્ષી)ના લાંછનવાળા, એવા શ્રેષ્ઠ ગુણેથી વિભૂષિત શ્રી અન'તનાથ પ્રભુ છે.
ભાણુ રાજા અને સુત્રતા રાણીના પુત્ર, વાના લાંછનવાળા, પિસ્તાલીસ ધનુષ્ય પ્રમાણુવાળા, કમને જેમણે ઉખેડી નાખ્યાં છે એવા, ત્રણ જગતના સૂર્ય સમાન શ્રી ધર્મનાથ પ્રભુ છે.
વિશ્વસેન રાજાના કુલમ'ઠન, ચિરા રાણીના પુત્ર, ચાલીસ ધનુષ્ય પ્રમાણવાળા, હરણના લાંછનવાળા, દુઃખનું ખંડન કરનારા એવા શ્રી શાંતિનાથ પ્રભુ છે.
સૂરરાજા અને સિરિદેવીના પુત્ર, મેાકડાના લાંછનથી પ્રકાશિત, પાંત્રીસ ધનુષ્ય પ્રમાણુવાળા, ભવવાસમાં વાસ નથી કર્યાં જેમણે એવા કુંથુનાથ પ્રભુ છે.
સુઈન રાજ્ય અને દેવી રાણીના પુત્ર, ત્રીસ ધનુષ્ય પ્રમાણુવાળા, જેમના ચરણુમાં ન'દાવત' અકિત છે એવા, શિવપુરના સ્થાનને મેળવનારા શ્રી અરનાથ પ્રભુ છે.
કુલના લાંછનથી 'કિત, કમના અત કરનારા, ભરાજા અને પ્રભાવતી માતાના પુત્ર, પચીસ ધનુષ્ય પ્રમાણુવાળા, ભવસાગરને
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૬૬
મહાકવિ શ્રી યશેખરસૂરિ-ભાગ ૨ એળગનારા, ગુણેના ખાણ એવા શ્રી મહિનાથપ્રભુ છે.
સુમિત્ર રાજા અને પદ્મારાણીના મનહર પુત્ર, કુર્મના લાંછનવાળા, કર્મોને અંત કરનારા, વીસ ઘનુષ્ય પ્રમાણુવાળા શ્રી મુનિ સુવ્રત પ્રભુ છે.
વિજય રાજા અને વિઝા રાણીના પુત્ર, પંદર ધનુષ્ય પ્રમાણ દેહવાળા, નીલકમળના લાંછનવાળા, નરરૂપી વૃક્ષને માટે નવા મેઘ સમાન શ્રી નેમિનાથ પ્રભુ છે.
શાન્ત, દાન્ત અને સાંતવનાયુક્ત, સમુદ્રવિજય અને શિવાદેવીના પુત્ર, શંખને લાંછનવાળા, દસ ધનુષ્ય પ્રમાણુવાળા, જિનોમાં શ્રેષ્ઠ એવા નેમિનાથ ભગવાન છે.
અશ્વસેન રાજા અને વામા રાણીના પુત્ર, નવ હાથ પ્રમાણ દેહવાળા, અવધિજ્ઞાનથી સપને બચાવનારા, સર્ષના લાંછનવાળા. શ્રી પાર્શ્વપ્રભુ છે.
સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાઈના પુત્ર, સિંહના લાંછનવાળા, સાત હાથ દેહવાળા, સકલ સંઘને સુખ આપનારા શ્રી વીરપ્રભુ છે.
આ વીસ જિનેશ્વરોની તેઓના દેહના માપના પ્રમાણુવાળી પ્રતિમાઓ ભરતેશ્વર રાજાએ અષ્ટાપદ પર્વત ઉપર પ્રતિષ્ઠિત કરાવી છે,
હે શાલવૃક્ષ સમાન પૂજ્ય! આપે ભવરૂપી પિંજરાને તેડીને શિવપુરમાં વાસ કર્યો છે. મનમાં આનંદ લાવીને બે હાથ જોડીને એ બધાની વિનતી મારા વડે કરાઈ છે.
હે પ્રભુ! હું જ કે રમણીઓને માંગતે નથી, પરંતુ છે પરમેશ્વર! ભવ સુધી આપનાં ચરણની સેવાને પ્રાપ્ત કરું એટલું મને આપજે.
આ કાવ્યરચના અત્યંત સરળ અને ભાવવાહી છે. કવિએ
Page #297
--------------------------------------------------------------------------
________________
વિનતી-સંગ્રહ આ વિનતીમાં પ્રત્યેક કડીમાં એક એક તીર્થકરને વંદન કરવા સાથે તેમનાં માતાપિતા, લાંછન, દેહપ્રમાણ, ઈત્યાયિની માહિતી પ્રાસાનુપ્રાસયુક્ત, લયબદ્ધ, સરસ પદાવલિમાં ગૂંથી લીધી છે. આમ આ કાવ્યકૃતિ માહિતીસભર છે, પરંતુ સાથે સાથે કવિની શબ્દવિન્યાસની શક્તિ જોતાં તે એટલી જ લાલિત્યસભર અને મધુર બની છે.
આ વિનતીનું નામ ત્રણ જુદી જુદી હસ્તપ્રતમાં જુદુ જુદું મળે છે : (૧) શ્રી આદિનાથ વિનતી, (૨) શ્રી અષ્ટાપક સ્તુતિ અને (૩) શ્રી ચાવીશ જિન વિનતી. આ ત્રણમાં શ્રી અષ્ટાપદ તુતિ વિશેષ સાર્થક લાગે છે, કારણ કે તેમાં અષ્ટાપદ તીર્થને. અને તેની રચના કરાવનાર ભરતેશ્વર ચકવર્તીને ઉલેખ છે. અષ્ટાપ તીર્થ ઉપર ચોવીસ તીર્થંકરની પ્રતિમા હવાથી ચાવીસ જિન વિનતી તરીકે આ કૃતિને ઓળખાવવામાં આવે તે પણ ચગ્ય જ છે. આ રસ્તુતિમાં પ્રથમ કડી શ્રી આદિનાથ ભગવાનની
તુતિથી શરૂ થાય છે માટે એને “શ્રી આદિનાથ વિનંતી” તરીકે કઈ લહિયાએ ઓળખાવી હવાને સંભવ છે.
(૧૬) શ્રી પંચ તીર્થકર સ્તુતિ તું એક કહ૫મ આદિનાથ, તઈ એકલઈ લેક સવે સનાથ, સદા સદાચાર વિવેકસાર, તુ પાય પૂજઈ સકતાવતાર. ૧. જે માન માયા મા માચ, તે દેવ સેવઉ ચિત્તિ સાચઇ જાન જગન્નાથ યુગાદિદેવ, સંસારિ સારી તુ એક સેવ. ૨ જે ભવ્યજીવા ભવભીડ ભાગા, શ્રી દેવ પવપ્રભ નામિ ભાગા, વિચ્છેદિ તે છેદિય મેહપાસ, લહઈ સદા સિદ્ધિપુરી નિવાસ. ૩. જે દેવ પદ્મપ્રભ તું ન દીઠઉ, તાં એક હતઉ ભવથાસુ મીઠઉં; જઈદેવદૂ શાસનિચિત્ત જાગઈ, તક જીવડુનિવૃત્તિ સૌખ્ય માગઈ. ૪
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૬૮ .
મહાકવિ શ્રી જયશેખરસૂરિ– ભાગ ૨ વાસુપૂજ્ય વસુધા તુમ્હારડઈ, વિશ્વપૂજ્ય ગુણરૂપ હારડ, જે મહાકવિ અહ અલકરિયા, સિદ્ધિ સુંદરિય વેગિ તે વરિયા. ૫ તૂ ચડાવઈ જિ ફૂલ પાંખુડી, તીહ પાપ ઝટકઈ પડિયાંખુડી, ' જે વિચારઈ ચરિતુ તાહરહ, ઘન્ય માહિ યુરિ તે ઉદાહરહં. ૬
વિષય કસાયતઈ મન માહિતી, શમ સુધારસિ ધોઈ માહિતી, ઈશુઈ પ્રભુ શાનિત જુહારિયઈ,વિફલ માણ્ય જમ્મુ ન હારિગઈ. ૭ સહસ ચઉસકિનારી નિરાકરી, વ્રત વિષઈ મનસા પ્રભુ તઈ ધરી, નગર લક્ષ સમક્ષ સ ત્યજી, શિવપુરી પરમેશ્વર નઈ ભજી. ૮ પાર્શ્વનાથ તુ જે પાદ પૂજઈ, તીહનઈ સુકલ સંપદ પૂગઈ તઈ જિ ભેટ અનાહત ૨ગિઈ, તે ન વાહિચઇ મોહ તરંગિઈ. ૯ વ્યાધિ વાહિન વિષ વૈરિ નિવારઈ, ચાર ચારહટ માંડ વિકાર, શેક સંકટ ભલિ પરિભાઈ, તુ પ્રભાવુ ભુવન ત્રીય ગાજઈ. ૧૦ એ પાંચ તીર્થકર હાથ જોડી, મઈ વીનવ્યા મચ્છર માન મેડી, નહીં પૃહા રાજિ ન લેગિ ભાઉ, સ્વ સેવતાં નિંકરિવુ પસાઉ. ૧૧ ઇતિ શ્રી યશેખરસૂરિકૃતા પચ તીર્થકર રતુતિ.
વિવરણ આ કાવ્યમાં ઋષભદેવ, પવપ્રભુ, વાસુપૂજ્ય સવામી, શાંતિનાથ અને પાર્શ્વનાથ પ્રભુ એ પાંચ તીર્થંકરની સ્તુતિ કરવામાં આવી છે.
કવિ કહે છે કે આદિનાથ પ્રભુ! આપ જ એક કલ્પવૃક્ષ સમાન છે. આપનાથી લેકો સર્વે સનાથ બને છે. હે સુકતાવતાર ! આપનાં ચરણેની અમે સદાચાર અને વિવેકયુક્ત હમેશાં પૂજા કરીએ છીએ.
જે દેવ માન, માયા અને માંથી મુક્ત છે તે દેવની સાચા 'ચિત્તની હું સેવા કરું છું. હે જગતનાથ યુગાદિદેવ ! હું આ સંસારમાં એક તમારી સેવાને જ શ્રેષ્ઠ માનુ છુ.
Page #299
--------------------------------------------------------------------------
________________
વિનતી-સંગ્રહ
૨૬૯ હે ભવ્યજી! ભવરૂપી ભીડને ભાંગવી હોય તે શ્રી પ્રભુને નમસ્કાર કરે કે જેમણે મોહરૂપી પાશને છેદીને શિવપુરીમાં હમેશાને માટે નિવાસ કર્યો છે..
હે પવપ્રભુજિન! જ્યાં સુધી આપનાં દર્શન થતાં નથી ત્યાં સુધી આ ભવ મીઠે લાગે છે. હે દેવાધિદેવ! જે જીવેનું ચિત્તમાં આપનું શાસન વસે છે તે જેની પાસે મુક્તિસુખ આવે છે..
હે વાસુપૂજ્ય સ્વામી! આ પૃથ્વી આપની છે. તે વિશ્વપૂજ્ય! આપ ગુણરૂપી હાર સમાન છે. જે મહાકવિ આપને સુંદર (ધર્મરૂપી) અલંકારોથી અલંકૃત કરે છે તે સિદ્ધિવધૂને જલદી કરે છે.
જે આપને સ્કૂલે ચડાવે છે તેઓ પાપના પડિયાને ઝાટકી નાખે છે. જે આપના ચારિત્રને વર્ણવે છે તેઓ ધન્ય જનમાં અગ્રગણ્ય સ્થાન મેળવે છે.
મનમાં રહેલા વિષયકષાને શાંત સુધારસથી ધોઈ નાંખ્યા છે જેમણે એવા પ્રભુ શ્રી શાંતિનાથને નમસ્કાર કરીએ જેથી મનુષ્યજન્મને નિષ્ફળ બનાવી હારી ન જઈએ.
ચાસઠ હજાર રમણીઓનો ત્યાગ કરીને આપે તેને મનથી સ્વીકાર કર્યો. લાખે નગરજને સમક્ષ સર્વને ત્યાગ કરીને શાંતિનાથ પ્રભુ આપે શિવપુરમાં વાસ કર્યો છે.
હે પાર્થ પ્રભુ! આપનાં ચરણની જે પૂજા કરે છે તેને સર્વ સંપત્તિ પ્રાપ્ત થાય છે આપને જે નિર્મળ આનંદથી ભેટે છે તે મેહના તરંગોમાં તણાઈ જતા નથી.
હે પાWપ્રભુ! આપને પ્રભાવ ત્રિભુવનમાં ગાજે છે તેથી વ્યાધિ, બંધ, વિષ, વૈરનું નિવારણ થાય છે. ચાર-ચરડનું વિદારણ થાય છે. શોક અને સ કટને સારી રીતે નાશ થાય છે.
માત્સર્ય અને માનને માડીને, અને કર જોડીને આ પાંચ
Page #300
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયરોખરસૂરિ – ભાગ ૨
તીથ કરાની મે વિનતી કરી છે. મને લાગપણાગામાં રસ નથી અને રાજ્યની સ્પૃહા નથી માટે આપ પેાતાના આ સેવક ઉપર કૃપા કરો.
ܘܦ܀
સામાન્ય રીતે પાંચ મુખ્ય તીર્થંકરામાં ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીની ગણના થાય છે. ‘કલ્યાણક’ સ્તોત્રમાં પણ આ પાંચ તીથરાના ઉલ્લેખ છે, કવિ જયશેખરસૂરિએ એ પાંચને બદલે ઋષભદેવ, પદ્મપ્રભુ, વાસુપૂજ્ય, શાંતિનાથ અને પાર્શ્વનાથ એ પાંચ તીથંકરાની સ્તુતિ કરી છે. આ પાંચની પસ ́દગી કરવામાં કાઈ વિશેષ કારણુ જણાતુ' નથી. પરંતુ સ'ભવ છે કે કોઈ તી'માં આ પાંચ તીથ કરાની પ્રતિમા હાય અને તે સમયે તેમણે એ પાંચની સ્તુતિની રચના કરી હાય.
..
.
O
(૧૭) શ્રી મલ્લિનાથ વિનંતી
મલ્લિનાથ મનિ દેઉ સ`ચિયઇ, મલ્લિકા કુસુમ લેઉ અચિયઈ; કામના સકલ તીણિ પામિયઇ, કામના સર વિચ્છેદિઇ નામિયઇ, ૧ રુખિ દીવિચ તમિશ્ર વારતી, સિદ્ધિ બુદ્ધિ તુ કેંઈ વારતી; પવલ્લિ ભય ભીડ નીગમઈ, મારિ નામિ તિમ મલ્લિસ' ગમઈ. ૨ દૈવતર્યું ખતુ અનન્તુ આદરી, સી તણી અમલતા નિરાકરી; 'સિદ્ધિ સાધિ થિરવાસ માંડતઈ, ણિ અથિર ભાવુ માંડતŪ.૩ વરિ માટઇ ન નારિ મારિયઈ, એય વાત મનિ ત’" વિચારિયઇ; ખિ મેહદલ્લુ રાસિ આવત”, તઽ હૂંઉ રમણ રૂપ હેવ તૂ'. ૪ પક સ’કઢિ નિતં નિત' મિની પડી કાઢતાં નર ન લાહુ વાપડી; માહ પયિણ રાઉ તે કલિયા, તાહરા પગ પસાઈ” નીકલિયા કુલ નારીય વહઇ' સિરિ લીધ, તર્ક સુકુ ભ પગ હેલિ કીધઉં, અતલઈ અવરનારિ સરખઉં, તું ચરિત્તુ મનમાહિ ન લેખä. નારિપથિ પગમ ધન પૂર, સ તનું કરઈ ધ્યાન અધૂર; તીજુિ રૂપિ ઋષિમ‘અલિ ધ્યાઈ, તઈ ગયા સ્ક્રિનપુરી વિ ધાઈ.
૫
૬
છ
Page #301
--------------------------------------------------------------------------
________________
વિનતીસ ગ્રહ
૨૦૧
તÜ શ્રી તણી જ્ઞાતિ પવિત્ર કીધી, તાઁ ભાવિયા રહ” સિન સિદ્ધિ દીધી; હું ભક્તિ ભેાલ” મતિ તાઁ જુહારઉં મૂ` દેવ ઈંજે ફૂલ સવ સારઉં, કૃત્તિ શ્રી જયશેખરસૂરિષ્કૃતા શ્રી મલ્લિનાથ વિનતી.
વિવરણ
શ્રી મલ્લિનાથ પ્રભુ આગણીસમા તીથ કર છે. એમની સ્તુતિ કરતાં કવિ લખે છે કે જેમણે કામદેવનાં માણેાને તોડી નાંખ્યાં છે અને માક્ષરૂપી એકમાત્ર કામનાને પ્રાપ્ત કરી છે એવા શ્રી મલ્લિનાથ પ્રભુને મનમાં ભાવથી ધારણ કરીને, મલ્લિકા પુષ્પાથી અમે પૂજા કરીએ છીએ.
દૃષ્ટિથી અ ધકારને નિવારતી, સિદ્ધિ, બુદ્ધિ, મળ અને રતિ(સુખ)ને આપનારી કલ્પવેલીરૂપ એવા શ્રી મલ્લિનાથ પ્રભુનાં દર્શીનથી ભયથી ભીડ ચાલી જાય છે અને એમના નામસ્મરણથી મારિ રાગ પણુ ચાલ્યું જાય છે.
હૈ મલ્ટિપ્રભુ ! દેવતાઓના અન"ત બળને આદરીને, ી સ`બધી અબળાનું' બિરુદ ક્રૂર કરીને, અને ઉત્ત્પન્ન થયેલા અસ્થિર ભાવેશને હણીને સિદ્ધિરૂપી મહેલમાં સ્થિર વાસને આપે મેળવ્યા છે.
હે દેવ ! માટા બૈરીએ પણુ સ્ત્રીઓને મારતા નથી. આ વાત આપે મનમાં વિચારી લઈને માહના સુભટાને રાષથી આવતા જોઈને આપે રમણીનું રૂપ કરી લીધુ' હતુ..
સત્તત તારુણ્યમાં રહેનારી એવી તે મલ્લિકુમારી જ્યારે પકરૂપી સ‘કટમાં પડી હતી ત્યારે તે ખિચારીને મનુષ્યા ત્યાંથી ન કાઢી શકયા. તે રાજાએ પણ માહરૂપી પંકમાં પથા પણ છેવટે તેઓ પણ આપનાં ચરણાની કૃપાથી નીકળી શકયા.
નારીએ મસ્તક ઉપર કુંભને ધારણ કરે છે પરંતુ સુ ંદર કુલને તમે પગની નીચે અંગલક્ષણ તરીકે ધારણ કરેા છે. (મલ્ટિનાથ પ્રભુનું લાંછન કુંભ છે.) એટલું જ મીજી નારીઓ સાથે આપનું
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૩૨
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ-ભાગ ૨ સરખાપણું છે. પરંતુ આપના ચારિત્રની તેલે તે તેઓ કઈ આવી શકે તેમ નથી.
મોક્ષમાર્ગમાં નારી પગબંધનરૂપ બને છે અને સંતે પણ નારીના આકર્ષણથી પિતાનું ધ્યાન અધૂરું છેડી દે છે. આપના રૂપનું છ રાજાઓ (ઋષિમંડલ) ધ્યાન કરવા લાગ્યા. આપ શિવપુરમાં ગયા ત્યારે બધા આપની પાછળ શિવપુરી તરફ ઉડવા લાગ્યા.
હે મલિનાથ પ્રભુ! આપે ચીની જ્ઞાતિને પવિત્ર અને કૃતાર્થ કરી. આપની ભાવના ભાવતાં ભવ્યજીએ શિવરિદ્ધિને મેળવી છે. અ૫ બુદ્ધિવાન એ હું આપને નમસ્કાર કરું છું. હે દેવ! આપ મને સર્વસારરૂપ ફળ એવી મિક્ષગતિ આપજે.
જૈન શ્વેતામ્બર માન્યતા પ્રમાણે ઓગણીસમા તીર્થકર શ્રી મહિલનાથ ભગવાન સ્ત્રી હતા. (દિગંબરે માને છે કે મલ્લિનાથ પુરુષ હતા.) સ્ત્રી તરીકે માયાદિ કષાયને છતી કર્મક્ષય કરી તીર્થંકરપણું પામવું લગભગ અશક્ય છે. મહિલા વરીએ એ સિદ્ધ કરી બતાવ્યું. એ ઘટના પણ આશ્ચર્યકારક (અચ્છેરા) જેવી ગણાય છે. આ કાવ્યમાં કવિએ મહિલનાથ ભગવાનની સ્તુતિ કરતાં સરસ મૌલિક કલ્પના કરી છે કે મહિના સુભટને આવતા જોઈને આપે સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું કે જેથી સ્ત્રીને હણવાનું પાપ તેઓ ન કરે. કવિ બીજ સરસ કલ્પના કરતાં કહે છે કે અન્ય સ્ત્રીએ તે માથે કુંભ ધારણ કરે છે જ્યારે આપે તે પગમાં કુંભ ધારણ કર્યો હતે. (અર્થાત્ પગમાં કુંભનું લક્ષણ-લાંછન હતુ.) વળી કવિએ. મહિલનાથને બિરદાવતાં કહ્યું છે કે આપે તે સ્ત્રીઓની સમગ્ર જ્ઞાતિને પવિત્ર અને કૃતાર્થ કરી છે. આ રીતે આપે મોક્ષમાર્ગ ઉપર સ્ત્રીને પણ સમાન અધિકાર અપાવ્યો છે.
મૌલિક કલ્પનાઓથી સભર અને મહિલનાથને મહિમા ગાતી આ કૃતિ મહિલનાથ વિશેના પાસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. '
Page #303
--------------------------------------------------------------------------
________________
વિનતી-સંગ્રહ
(1) શ્રી મુનિસુવ્રત સ્વામી વિનતી નગ ૨ જાંબૂ ત જગિ જાણીય, ભલપણુઈ જૂ પીઠિ વખાણીયઈ પ્રભુ તિહાં મુનિસુવ્રત ભેટિઇ, દુરિત બંધન વેગિ વિછૂટી ઈ. ૧ પ્રકટ સામિય તૂ ગુણ જેતલા, જલનિધિ જલબિંદુન તેટલા તિલતણુઈ તુષિમેંમતિ છઈ મવી,કિમસકઉં ગુણ તૂ સવી વણવી. ૨ કમલ વેચન તું સુખ ચન્દ્રમા, અમૃત વાણિય ચંદનની ક્ષમા. દશન પંક્તિ દાડિમની કલી, તુજ કહુઈ તુ તાપ ગયા લી. ૩ કુમતિની પુરિ વાત સુહામણી, પણ સવે પરિણામહ સામણ, કહિઉ ધમુ જિકે તઈ કેવલી, વિઘટતઉ નવિ દીસઈ તે વલી. ૪ ભવસમુદ્ર ચલૂ જિમતઈ ગણિક, સમરિ મહ મહાભડુ તઈ હgિઉ, વિમલ કેવલ પર તઈ કલી, ઈતરુ કાઈ સકઈ કિમ (મિલી. ૫ તુરગ કાજિ મહાપણુ આગમી, રણિ જન સાઠિ અતિક્રમી: નગરિ તૂ ભરુઅસ્થિ સમાસરિ, જુગતિ બલિ ચારુ નિરાકરિ. ૬ તઇ જિ કીધીય વાજિ વિષય જિસી, સુઝ ભણી કરુણા કરિમંતિસી, અહ અનેરુ કોઈ નથી ધણી, દઈન તૂ પઢવી હિત આપણી. ૭ ઈતિ શ્રી જયશેખરસૂરિકૃતા શ્રી મુનિસુવ્રતસ્વામી વિનતી.
વિવરણ મુનિ સુત્રતસ્વામીને સંબોધીને લખાયેલી આ વિનતીમાં કવિ જયશેખરસુરિ કહે છે કે જગવિખ્યાત જાંબૂ નામના નગરની સુંદરતા પૃથ્વીપીઠ ઉપર વખણાય છે. ત્યાં મુનિ સુવતપ્રભુને ભેટીને દુષ્કર એવાં બંધનથી જલદીથી છૂટી જઈએ.
હે નાથ! સમુદ્રનાં જલબિંદુએથી પણ અધિક આપનામાં પ્રગટ ગુણ રહેલા છે. તલ જેવી તુચ્છ (અલ્પ) અમારી મતિ છે, જેથી આપના સકલ ગુણેને હું કેવી રીતે વર્ણવી શકું?
મ -૧૮
Page #304
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયરોખરસૂરિ – ભાગ રૂ
હૈ પ્રભુ ! આપનાં નેત્રા કમલ સમાન છે અને સુખ ચ'દ્રમા સમાન છે. આપની વાણી ચઢન સમાન શીતલ અને અમૃતમય છે. આપની દાંતની પ"ક્તિએ જાણે દાડમની કળી છે. આપના ગુણાનુ વન કરતાં મારા સર્વ તાપ ટળી જાય છે.
૨૭૪
કુમત્તિની વાત તેા સેાહામણી લાગે, પર'તુ તેનાં સવ' પરિામા હાસ્યાસ્પદ હાય છે. કેવલી ભગવતે જે કાંઈ ધમ કહ્યો છે તેથી સ તાપ નાશ પામે છે અને ક્રીથી ઉત્પન્ન થતા નથી.
હે મુનિ સુવ્રતસ્વામી! આપ ભવસમુદ્રને ખાખેાચિયા સમાન માનીને તરી ગયા અને માહરૂપી મહામુલટને યુદ્ધમાં હણી નાંખ્યું. તેથી આપને વિમલ એવી કૈવલલક્ષ્મી પ્રાપ્ત થઈ. એનાથી વિશેષ શું મળી શકે? શું મેળવવાનુ હોય ?
હે સ્વામી! ઘેાડાને પ્રતિબાધવા માટે આપ એક રાતમાં સાઠ ચૈાજનના વિહાર કરીને આવ્યા અને ભૃગુકચ્છ નગરમાં સમેાસર્યાં. તર્ક યુક્તિપૂર્વક વચના બેલીને આપે યજ્ઞનું નિરાકરણ કર્યું. હતું, (અર્થાત યજ્ઞને અટકાવ્યેા હતેા.)
હૈ સ્વામી! આપે જેમ ઘેાડાને વૈરાગ્ય પમાડશો તેમ મારી ઉપર કરુણા કરી. આપના સિવાય અમારા કાઈ નાથ નથી. હે સ્વામી ! હવે અમને આપનું પદ્મમાક્ષપદ અપાવો.
સાત કડીની પ્રાસાનુપ્રાસયુક્ત આ રચનામાં કવિ મુનિસુવ્રત સ્વામીએ ઘેાડાને વૈરાગ્ય પમાડવા માટે એક રાતમાં સાઠ ચેાજનના જે વિહાર કર્યાં હતા તે ઘટનાને નિર્દેશ કર્યો છે અને એવી કરુણા પેાતાના ઉપર વરસાવવા માટે પ્રાથના કરી છે.
.
0
O
(૧૯) શ્રી વર્ધમાન વિનતી
નગરુ તા વઢવાણુ વિશેષિઇ, વીય વીરુ જિંગ્રેસરુ ખિઇ; અમીયએકિ રહેમ કચેાલડઈ, મિલિ" માણિકૢ કાંચક્ષુ સુ દ્રઇ, ૧
Page #305
--------------------------------------------------------------------------
________________
ધવિનતીસગ્રહ
ર૭૫ નગર નઉ ગુરુએ પુરુતઈ કરી, મનુ રહિ€ થિરુ પાખલિતૂ કિરી; નિરખતા તુઝ રૂપ નિત નવઉ, કિસીં મૂર માણસ હઉ કાઉ'. ૨ ફસ જે પુણ લેઉ કપૂરની, કિરણિ ચંદ્રતણે કિરિ નેપન, ઈસીય મૂરતિ દેખીય નિમેલી, મન તણું હિત પૂરિશ્ન હલું રુલી. ૩ પગ ન પૂજઈ પુષ્પ તણી કલી, જિ ન જિનેશ નિહાલ તઈ વલી, અપર પામર લેક જઈ મિલિયા, સવિ સહી ભવસાય તે રુલિયા. ૪ ઝગમગઈ સુખ પૂનમ ચન્દ્રમા, કમલ કેમલ તૂ નચનેપમા વિપુલ બેઉ કપિલ નિકાસલા, હદય દેખીઉં થાઉં નવેસલા. ૫ જુજ વિહઈ ભેગલસિલ્ક ભિડી, નખશિખા કિર વેહલ પાંખુડી, ચરણ ચગિમતુનિત જોઈસિલ્ક, અવર આસણુ નથિય જોઈસિહ. ૬ સકલ વિશ્વમ ટાલીય વેગલા, દઈતિ સીકઈ તત્વતણી કલા; જિમ કષાય ન આવઈ આસના, મણિ વસઈ તુઝ આસન વાસના. ૭ ઈતિ શ્રી જયશેખરસૂરિક્તા શ્રી વર્ધમાન વિનતી.
વિવરણ વઢવાણ શe “વર્ધમાન” પરથી આવ્યા છે. વર્ધમાન એટલે ભગવાન મહાવીર સ્વામી. સૌરાષ્ટ્રના વઢવાણ શહેરમાં મહાવીરસ્વામીનું મંદિર છે એનાં દર્શન કરતાં કવિ લખે છે કે વઢવાણ નગરમાં અમે શ્રી વીરપ્રભુનાં દર્શન ક્યારે કર્યો ત્યારે સુવર્ણના કટારામાં જેમ અમૃત હોય અથવા સેનાની વીટીમાં જેમ માણેક જડેલા હોય તે ઉત્તમ અનુભવ થયો.
આપના વડે આ વઢવાણ નગર ગુરુ કરાયું છે. (અર્થાતુ આપના થકી વઢવાણ શહેરને મહિમા વધે છે.) આપના દર્શનથી અસ્થિર એવું અમારું મન ફરી સ્થિર બની ગયું છે. આપના નિત્ય નવાં નવાં રૂપ જોતાં મને લાગે છે કે હું મૂર્ખ માણસ આપનું કેટલું વર્ણન કરી શકીશ?
Page #306
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગર આપના સ્વરૂપમાં કપૂરનું ચૂર્ણ, ચંદ્રના કિરણે અને કઈ બના. સૌરભનો સમન્વય થયો છે. આવી આપની નિર્મળ મૂર્તિ જોઈને હું મારા મનના મનોરથને પૂર્ણ કરું છું.
હે જિનેશ્વર દેવ ! જેઓ આપનાં ચરણેની પૂજા પુષ્પોથી. કરતા નથી કે આપનાં દર્શન પણ કરતા નથી તેઓ ભવસાગરમાં ડૂબી રહ્યા છે. " આપનું મુખ પૂનમના ચંદ્ર સમાન ઝગમગે છે. આપનાં નયનને કેમલ કમલની ઉપમા આપવામાં આવી છે. આપના બને. કપોલ ચમકે છે તે જોઈ હદયથી આનંદિત બનું છું.
આપની સુંદર બે ભુજાઓ ભીડેલી ભગળ જેવી લાગે છે. આપની નખશિખા બકુલ પુષ્પની પાંખડી જેવી શોભે છે. આપનાં ચરણની સુંદરતા હું નિત્ય જોયા કરું છું એટલે અન્યનું કશું જોવાની મને કે પૃહા થતી નથી.
હું સવામી! સકલ વિશ્વમને જલદીથી ટાળી શકીએ એવી કઈ તત્વની કળા મને શિખવાડે કે જેથી મનમાં તમારે જ વાસ, રહે અને ભૌતિક વાસના ન રહે.
આ કાવ્યમાં કવિ વઢવાણ નગરમાં બિરાજમાન શ્રી વર્ધમાન સ્વામીનાં દર્શન કરી ભાલાસપૂર્વક પ્રભુનાં સુખ, નયન, ભુજ, ચરણ ઇત્યાદિનાં ગૌરવ અને મહિમા વર્ણવી, કષાયરહિત થવા માટે તથા તવની કળા આપવા માટે પ્રભુને પ્રાર્થના કરે છે. પ્રાસાનુપ્રાસચુક્ત આ રચના સરળ અને આસ્વાદ્ય છે.
(૨) શ્રી સંખીશ્વર પાર્શ્વનાથ વિનતી સયલ સુર અસુર નરનાહ વદિય કમ, ઇક ચક્ખાણ દાણુશ્મિ ક૫૯માં હક દુરચાર ભાવારિ ભયખંડણેક જયઉ સિરિપાસ પહુ સંખપુર મણે ૨
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૭
વિનતીસંગ્રહ
અજજ મહ કમ્પતરુ ફલિય હંગણે અજજ સુર સુરહિ મઈ દુધ સુહિ અપ્પણ અજજ ચિંતામણિ કરયલે પામિઓ ટ્રિક સિરિપાસ જઈ સંખપુર સામિઓ. ૨ જવ જરાસંધ વિજાઈ હરિ સિનયં; સમરભરિ કિધુ પરિગિલીય ચયનયં; નામ કહેણ ઉવવાસિ નિયqય; બિંબ તુહ ભૂમિ ભિતૂણ પડિકાય. ૩ તસ હાદય લિથ ઉવસગયું, જાણુ હથ્યિ અમય વ કિર લગચં; સુહડ ગયા તુય તે દાહજર જ જ જરા,
ત્તિ સંજાઈ બલવત ગતરિક જરા. ૪ વયણ જિયચંદ અરવિંદ સમાયણ મતગઈ મગન નિય રમણ મણ મહણા કમલ સમચરણ વર કરણ જણ ૨જણ દેવતુહ ભૂયણિ નિશ્ચતિ અમરગણા. ૫ પિસ વદિ દસમ જિણ જન્મ કલાણય, સુણિય કારતિ સમુદાય તુહ હવ@ય; મેરુ સિહરશ્મિ અમરત્વ ઉછવભરે, જે ય ન પતિ તે ભીમભય સાયરે. ૬ મનુષ્ય ભવ લધુ જઈ રુદ્ધ સાવયકુલ, સુણિય ગુરુ વચણ જઈ અસ્થિ પાયહમલ; બિંબ લસિતા પિખિઉં જીવ રે, સંખપુર પાસ પહુ પાયઈ દવ રે. ૭ ખાસ ખસ સાસ જર સુલ ૬૯ઠવણ, હરસ સિર મુ૭િ મુહ અછિ બહુ વયણ
Page #308
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨
તુજઝ નામેણુ નાસંતિ તહ દૂર, જેમ તિમિરાઈ દિનનાહ કર પૂરઓ. ૮ કુઠ દવ દહણુ પરિક્ત સર્વગયા, ગલિય કર ચરણ ગય રમણિ મણ રંગયા; લઈ લજજાઈ પરિચત નિય ગેહિયા, તુહ પસાએ પણ હુંતિ નવ દેહિયા. ૯ વારિ– વેયાલ – વિસ – વાહિ સારા, ચાર હરિ હથિ ગહ ભૂયવણ-વાનરા; દઠ અનેવિ તા કેવિ નહુ લગએ, જામ તુહ નામ વરમંત મણિજગએ. ૧૦ સહસ પણસટિ સમપંચ છતીસએ, ઇંગ સુહલ્લેણ પૂરંતુ ભવઈતિએ હા, નિચેસુ કાલ અનત જીઓ, ભભિય ભુવનશ્મિ તુહ ધમ્મ પરિવજિજએ. ૧૧ રૂઢવિ જલ-જલણ માઈસુ તુહ સાસણું, સુત્ત પસ્તેય જીવે ધુમ્મઈ ઘણું; કાણુ કાણુમિ છિજજંતુ ભિન્જત, કાલ ચક્કાઈ અસંખ અઈ પૂરતઓ. ૧૨ વિગત જેણીસુ જિણિ નાહ કિમિ કીડિયા, તિમિતિમાઈસુ જિય પાવ ભરિ પીઠિયા, મચ્છ મિય, મેર, અહિમાઈ જ મેયણે નમઈ પઈ સુવુ ચિંદિયરણે ૧૫ નરવાસ બહુ છે ભેયણા, તિરિય જઈસુ ખુહ તિહ ભય વેણ હીણ સુરુમણુય ભાવમિ પરિભવસએ, લહઈ સો જસસ તુહ પાસિ મણ નવસએ. ૧૪
Page #309
--------------------------------------------------------------------------
________________
વિનતી-સંગ્રહ
ભૂરિ ભવ ભમિયા કહ કહવિ તું સામીઓ, દસહિ દિg એહિ મઈ પામીએ તઈ વિમુહૂણ કે અવર સેવિજજએ; સાર કરિ સાર કરિ હવઈ મહુજજએ. ૧૫ એક મહમંગલ એસ્થ મહ ઉસ, એક નિવ્વાણુ સુફખાણ મહ અશુ એe મહયાહુ એય વ પરમામય, પમ્બુરહ તુ જ દેવ અભિરામ'. ૧૬ પવર ધરણિદ્ધિ ધણ લદ્ધિ બહુ બુદ્ધિઓ, અણિમ મહિમાઈ માહિ મુજજલા સિદ્ધિઓ, લેગ સંગ અવિયેગ સે પાવએ, તુમ્હ ગુણ ઈષક ભાવેણ જે ભાવએ. ૧૭ અધણ ધણવત અધવચ્ચે સુવતયા, પંગુ ચલંત જરચંધ નિરખતયા, હુતિ મઈ મૂઢ સુય નીર નિહિ પારયા, નાહ નિર પાય તુહ પાય સેવાયા. ૧૮ તરણિ પાસમ્મિ ખજય કિ હિએ, સુતુ વેલિય કેકાયમમિ ધિ૫એ, કમ્પતરુ પાસિ કિકચરુ માણુ મહએ, દૂસણે તુહ કે અવરુ સુર સેહએ. ૧૯ અવર દેવાણ સેવાઈ જ રજયં, તેણુ પરિણામ વિરસેણ ને કાજય; તુજઝ સેવાઈ જ કિપિ સત્યજજએ, દેવ તેણેવ અહાણ મણ રજએ. ૨૦ સખીસર સંકિય અયઉકઠિય, સિરિ જયશેખરસુરિ કય બહુભત્તિ,
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૦
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ પઉત્તિય એ વિત્તિય,
પાસ જિણેસર કરિ સફલ. ૨૧ ઇતિ શ્રી જયશેખરસુરિક્તા શ્રી સંખીશ્વર પાશ્વનાથ વિનતી.
વિવરણ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનને મહિમા અપરંપાર છે. જેમાં એવી માન્યતા છે કે શંખેશ્વરમાં આવેલા તીર્થમાં પાર્શ્વનાથ ભગવાનની જે પ્રતિમા છે તે ગઈ ચોવીસીમાં દામોદર તીર્થકરના સમયમાં ભરાવેલી છે. એથી આજે પણ આ તીર્થ અત્યંત ચમત્કારિક મનાય છે અને પ્રતિદિન અનેક જૈને એની યાત્રાએ આવે છે. આ તીથ વિશે કેટલાયે કવિઓએ પિતાની રચના કરી છે. કવિ જયશેખરસૂરિએ પણ એ વિશે ત્રણ વિનતીની રચના કરી છે.
આ વિનતીમાં કવિ કહે છે કે સકલ સુર, અસુર, નરનાથથી વદિત છે ચરણકમળ જેમની તથા ઈષ્ટસુખોને આપવામાં જે કલ્પવૃક્ષ સમાન છે તથા દુષ્ટ દુરાચારી ભવરૂપી શત્રુના ભયને જે નાશ કરનારા છે એવા શંખપુરમંડન શ્રી પાર્શ્વનાથ ભગવાન વિજયવતા હો
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરવાથી આજે મારા ઘરઆંગણે કલ્પવૃક્ષ ફળ્યું છે, આજે કામધેનુનું દૂધ મારા સુખમાં પડયું છે; હાથમાં જાણે મેં ચિંતામણિરન મેળવ્યું છે.
જ્યારે જરાસંઘે પિતાની વિદ્યાના બળથી ભર્યા સંગ્રામમાં હરિની સેનાના સૌતન્યને નાશ કર્યો ત્યારે કૃષ્ણ અઠ્ઠમ વતની આરાધના કરીને, ભૂમિને ભેદીને (પાતાળમાંથી) આપના બિંબને પ્રકાશિત કર્યું હતું.
શ્રી શંખેશ્વર પાશ્વપ્રભુના નમણુ જલથી (હવણ જલથી) જરાસંધને આ ઉપસર્ગ દૂર થઈ ગયો. એ નમણથી જાણે દેહ પર અમૃત લગાડવું હોય તે દેહ થઈ જ. દાહજવરથી પીડાતા સુભટે, હાથીઓ, ઘડાઓ વગેરે જલદીથી બળવાન થઈ ગયા અને જરૂરી શત્રુ ચાલી ગા.
Page #311
--------------------------------------------------------------------------
________________
વિનતીસંગ્રહ
૨૮૧ હે પ્રભુ ! આપનું મુખ ચંદ્ર સમાન છે. આપના વેચને કમળ સમાન છે. આપને દેહ જઈનાં પુષ્પ સમાન અત્યંત સુગંધથી મઘમઘે છે. આપ રમણીઓના મનને મેહ પમાડનાર, કમળ સમાન ચરણવાળા, શ્રેષ્ઠ સુવર્ણવણું કેહવાળા અને ભવિજનના હૈયાને આનદ આપનારા છે. હે દેવ! દેવતાઓને સમૂહ પણ પૃથ્વીતલ •ઉપર આવીને આપને નમે છે.
પિષ વદ દસમને દિવસ એ પાશ્વપ્રભુ જિનેશ્વરનું જન્મકલ્યાણક છે. તે દિવસે ભવિજનો શ્રી પ્રભુને નાન કરાવે છે. દેવતાઓ પણ મેરુશિખર ઉપર જન્મ મહોત્સવ કરે છે. અને પુણ્યોપાર્જન કરી ભયંકર ભવસાગરમાં ડૂબતા બચી જાય છે.
હમણુ પ્રચુર પુણ્યથી મનુષ્યભવને પ્રાપ્ત કર્યો અને શુદ્ધ શ્રાવકકુળ મળ્યું. વળી પાપરૂપી બળને નાશ કરનારા સદગુરુના વચને મળ્યાં અને જિનબિંબનાં દર્શન કરવા મળ્યાં છે. હે જીવ! શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુનાં ચરણોને પામીને જીવનને પ્રકાશિત કર.
હે પ્રભુ! જેમ અધિકાર સૂર્યનાં કિરણોથી નાશ પામે છે તેમ ઉધરસ, ખસનું દર્દ, શ્વાસ (મ), જરા, સુલ તથા હાથ, મસ્તક, પિટ, સુખ, આંખમાં થતી બહુ વેદનાઓ વગેરે આપના નામમાત્રથી જ નાશ પામે છે.
કુષ્ઠરોગરૂપી દાવાનલથી જેઓનાં સર્વ અંગે બળી ગયાં છે, જેઓના હાથપગ મળી ગયા છે, રમણ વિષેને આનંદ જેમને ચાલ ગચા છે અને એ રોગને કારણે લેકલજજાથી પિતાના ઘરને જેમને ત્યાગ કરે પડ્યો છે તેઓ પણ આપની કૃપાથી ફરીથી નવા દેહવાળા થઈ જાય છે.
હે પ્રભુ! જ્યાં સુધી આપના નામરૂપી શ્રેષ્ઠ મંત્રમણિ જાગ્રત છે ત્યાં સુધી પૂર, વેતાલ, વિષ, વ્યાધિ, વૈશ્વાનર, ચાર, સિંહ, હાથી, ગ્રહ, વાણુવ્યંતર, વાનરે તથા અન્ય દુષ્ટ લાગતા નથી.
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૮૨
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ આપના ધર્મથી રહિત છે, અનંત કાલ સુધી ભુવનમાં ભમીને નિગોદમાં એક મુહૂર્તમાં ૬૫૫૩૬ ભને પૂરા કરે છે.
આપના શાસનથી રહિત એવા પૃથ્વી, જલ, અગ્નિ આદિમાં રહેતા પ્રત્યેક જીવે ઘણું ઘણું ભમે છે અને સ્થાને સ્થાને છેદતાંભેરાતાં અસંખ્ય કાલચ પૂરાં કર્યા કરે છે.
હે નાથ! હું વિકસેન્દ્રિયમાં કૃમિ, કીડી તરીકે અવતર્યો, મત્સ્ય, માખી, મચ્છર, મેર, સાપ આદિ ભામાં પાપથી પૂર્ણ એ હું પીડા પાપે, પરંતુ હવે પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરીને આપને નમસ્કાર કરું છું.
હે સ્વામી! નરકાવાસમાં મેં બહ છેદન અને ભેદનેને સહન કર્યો. તિય"ચ ચાનિમાં સુધા અને તૃષા તથા ભયની વેદનાને સહન કરી, હીન દેવાના ભાવમાં પરાભવનું દુખ સહન કર્યું. હવે હૈ પ્રભુ ! આપની પાસે આ મનુષ્યપણું પામ્ય છું.
હે સ્વામી! ઘણા ભામાં ભમીને કેઈક પુણોદયે દસ દષ્ટાંતથી દુર્લભ એવા મનુષ્યભવમાં મેં આપને આજે પ્રાપ્ત કર્યા છે. તેથી
વિભુ! આપને છેડીને બીજા કેને સેવીએ? જેથી આપ મારા ઉપર સાર કરે, કૃપા કરે.
આ મહામંગલ છે, અહીં મહા ઉત્સવ છે અને નિર્વાણસુખને અનુભવ છે. આ અત્યંત ઉત્કૃષ્ટ અને પરમ છે. આ રીતે હે દેવી મને આપના તરફ પ્રવૃત્તિ કરાવે.
હે સ્વામી! જે આપના ગુણેની તવના એકાગ્રભાવથી કરે છે તે શ્રેષ્ઠ લબ્ધિઓ, દ્ધિ, બહુ બુદ્ધિ, અણિમા અને મહિમાદિ. ઉજજવળ સિદ્ધિઓ, ભગ, સાગ, અવિવેગ ઈત્યાદિ પ્રાપ્ત કરે છે.
હે પ્રભુ! જે આપનાં ચરણોની સેવા કરવામાં શુદ્ધ હૃદયથી રક્ત રહે છે તે નિધન હોય તે ધનવંત બને છે, અપુત્રવાન હેય તે પત્રવાન બને છે, પાંગળો હોય તે ચાલતે થઈ જાય છે, અને હોય તે દેખતે થાય છે અને મતિથી મૂઢ હોય તે કૃતસાગરને. પારગામી બને છે,
Page #313
--------------------------------------------------------------------------
________________
વિનતી સંગ્રહ
૨૮૩, શું સૂર્યની પાસે પહોત દીપે છે? વૈર્યમણિને છોડીને કાચની પૃહા કેણ કરે છે? કલ્પવૃક્ષ પાસે હોય કે અન્ય વૃક્ષથી મહે? તેમ આપનાં દર્શન થયા પછી બીજા કયા છે કેઈને ગમે?
અવર ની સેવાથી જે રાજ્ય મળે એમ હોય તે પણ પરિણામવિરસ એવા તે રાજ્યથી મને કેઈ પ્રયોજન નથીઆપની સેવામાં જે કાંઈ ત્યાગ કર પડે તે પણ હે દેવ! તે ત્યાગથી જ અમારું મન આનંદિત થાય છે.
શંખેશ્વર નગરમાં રહીને અત્યંત ઉકઠિત એવા મે શ્રી જ્યશેખરસૂરિએ બહુ ભક્તિથી કરેલી આ વિનતી હે પાર્શ્વ જિનેશ્વરી સફળ કરે,
કવિ શ્રી જયશેખરસૂરિએ શંખેશ્વર તીર્થમાં રહીને રચેલી જૂની ગુજરાતી ભાષાની આ વિનતીમાં અપભ્રંશ ભાષાની છાંટ સવિશેષ જણાય છે. શંખેશ્વર તીર્થને મહિમા કે છે તે તાવ, ઉધરસ વગેરે રોગ દૂર કરવા ઉપરાંત લબ્ધિસિદ્ધિઓ કેવી કેવી પ્રાપ્ત થાય છે તે દર્શાવવા સાથે પોતાને મળેલા દુર્લભ એવા મનુષ્યભવને સાર્થક કરવા કવિ પાર્શ્વ પ્રભુને વિનંતી કરે છે. પ્રાસાનુપ્રાસયુક્ત આ રચનામાં કવિના શખપ્રભુત્વની વિશેષ પ્રતીતિ થાય છે. ઉ.ત. “વારિ, વેયાલ, વિસ, વાહિ, વેસાના સૂરિ ભવ ભમિય અધણધણવત; બહુભત્તિ પઉત્તિય, એ વિન્નત્તિય' ઇત્યાદિ ચરણખડેમાં કવિનું શબ્દપ્રભુત્વ જોઈ શકાય છે.
(૨૧) શ્રી આદિનાથ વિનતી યુગારીશુ શેત્રુજનઈ શશિ બઈઢ, કરિ કાઢિયા તેર તે રિ દીઠ6; મહાશિ સંઘિહિ જગન્નાથ જે તઈ, ફિલિયા સામટા જે અછઈ પુણ્યવઈ ગઈ. ૧
Page #314
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ– ભાગ ૨ સખે સુકાઈ ખેત્રિએ મેહ વૂઢ9; દલિલી કિહિએ મહાદેવુ તૂહઉ, ચડિG રાંકનઈ હાથિ એરવનુ સારહું; વસિ€ નામુ મારઈ હિયાં જ તમહાર6. ૨ પડિG પાપનઈ પૂરિહઉં પુણ્ય પાઈ; ભમિલ જન્મના લાખ સંસારિ આખઈ; ઘણી વધના મેહન સેન સાધી; કુણઈ કાલિમઈ માસુસી યોનિ લાધી, ૩ કૃપા-તાહરી શ્રાવકુ ધર્મ પામી, ખરઉ ઉલખિલે તું વિહુ લેક સ્વામી હિય હેવ તીં લેટિવા એઉમાહિ8, રહઈ હેલ દેતઉં ને વારિવું ન સાહિ8. ૪ કરી પાંખ પામઉ કિમઈ સ્વામિ ભેટ, ઈસિલ ઉલટિઈ ચાલતી તીથવાટ, ન વીજઉં ન ખીજઉં ન ભાજઉં પીયાણે, અમીડિ માડી અછઈ કેલિ જાણે. ૫ ચડી પાડી પાથરે રૂ૫ મૂલે, મિલી લેકિ પૂજિઉ પ્રભુ ફારિ ફૂલે ગુણાલી તુમહ બોલતા બાધિ લપઇ, સુખ જોતાં લોચને ત્રિસ ન છીપઈ, ૬ નરનારિ નાચઈ હિયારગિ સાઈ; ઈહા વિભુ ન વેચતાં હાથ ખાંચઈ; ઈસિહ જાણિયાઈ જે પુણ ઇણિ થાણુઈ, કલિકાલ નઉ કેઈ નામું ન જાણઈ. ૭ ફલુ પુણ્યવાડી તણુઉ મુક્તિ નામઈ, અચ૭ઈ મૂકિમઈ તે અહ આપિ સામી,
Page #315
--------------------------------------------------------------------------
________________
વિનતીન્સ ગ્રહ
ત્રિહું લેાકના તાત તૂ' પાઇ લાગી, અમ્હે એતી સૂખડી આજુ માગી. ૮ અતિ અલજઈ પામીઇ તિહૂ અણુ સામી, સેવ કર તે તુર તણીય, સિદ્ધી નિમ્મલ સુધી,
મનવ છીય
તીહ' જે સેત્રુજ ધણીય. ૯
ઈતિ શ્રી જયશેખરસૂરિષ્કૃતા શ્રી આદિનાથ વિનતી.
૨૦૧
વિવરણ
શ્રી યુગાદિદેવ આદિનાથ શત્રુ...જય નદીની પાસેના ગિરિરાજ શ્રી શત્રુ*જય ઉપર બિરાજમાન છે. તેર પ્રકારના કઠિયારાને દૂર કરીને જગતનાથ જિનરાજની સાથે અત્યત આનદ અને ઉત્સાહથી જે મન જોડે છે તેઓની સવ" ઈચ્છાએ એમની કૃપાપ્રસાદથી ફળે છે.
સૂકા ખેતરમાં મેઘની વૃષ્ટિ થાય, દરિદ્ર માણુસ ઉપર મહાદેવ પ્રસન્ન થાય કે રંક મનુષ્યને ઉત્તમ રત્ન મળે તા તેને જેવા. આનંદ થય તેવા આનંદ મારા હૈયામાં આપનું પવિત્ર નામ ધારણ કરવાથી અનુભવું છું.
પુણ્યના અભાવે પાપનદીના પૂરમાં હું' પઢો છું. સમગ્ર સસારમાં લાખા વાર જન્મ લઈ ને ભમ્ચા છું. આપની ઘણી કૃપાથી માહુરાજાની સેનાને વશ કરી છે અને કેટલાયે કાળ પછી હું પ્રભુ ! મે* મનુષ્યયેાનિ મેળવી છે.
હું આદિનાથ પ્રભુ! આપની કૃપાથી શ્રાવકધમ મળ્યું છે. મે' જાણ્યું છે કે આપ ત્રણ લેાકના સ્વામી છે. મને હૈયામાં આપને ભેટવા માટે ઘણા જ ઉત્સાહ છે. આપ હવે સહાય કરો કે જેથી માથેથી પાણીની હેલ જેવા જન્મમરણના ભાર હુ' ઉતારી શ
હું ઋષભદેવ સ્વામી! હું પાંખને મેળવું તે હમણાં જ આપને ભેટવા આવુ. આપની પાસે આવવા હું ઉમ་ગથી તીથ ના રસ્તે
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૮૬
મહાકવિ શ્રી જયશેખરસુરિ– ભાગ ૨ લઉં છું. આપ તે કેઈના પર રીઝતા કે ખીજતા નથી. પરંતુ આપના દર્શનથી જાણે અમૃતકુંડમાં રમતા હોઈએ એ આનંદ થાય છે..
આ લઘુ રચનામાં કવિએ સિદ્ધાચલ પર બિરાજમાન આદિનાથ પ્રભુને જન્મમરણને ભાર ઉતારી આપવા એટલે કે મુક્તિ અપાવવા વિનંતી કરી છે. બીજી કડીમાં પિતાના આનંદને વ્યક્ત કરવા આપેલી સૂકા ખેતરમાં વૃષ્ટિ વગેરેની ઉપમાઓ મનહર છે.
(૨૨) વાયડ શ્રી મુનિસુવ્રત વિનતી પામિય ઘણુ અણુરાઉ, વાયડિ વાંદઉ વીસમ, મુણિ સુવય નિણરાઉ ભવ ભાગ તુહિ વસમએ. ૧ નાસઈ જેહનઈ નામિ કલિમલ પાણિય પંક જિમ, જેતા જીવતસામિ નયણે ત્રિસથી ૫ઈ નહિ. ૨ વચ્છર લક્ષ અગ્યાર વ્યાસી સહસા અગ્રલય, ઈણિ થાનકિ અવતારુ નિહયણ અધવ તુઝ હુઈ. ૩ આગવિ આદિ જિPરા કેસર કુમિહિ જિય, એ મન માનિસિ મનસુએ સિરિ પૂરઈ પૂજતિય. ૪ તું ચંદ૫હનાહુ ચંદકિરણ જિમ ઊજલઉં, ફેડઈ ભવડુહ દાહુ ભાવિહિઈ ભવિવણિ ભેટિયઉ. ૫ પાસઈ પાસજિણિંદુ ઈદ નરિક્રિહિ વંદિયાએ, દીઠઈ મણિ આણંદુ ભરિયસર જિમ ઉલટઈએ. ૬ પાછઈ પણમિસુ નેમિરાય મઈ પરિહરણ પહુ, પગુલઈ ખેમિ ચાલિસ સિવપુરિ વાટડિય. ૭ હિલ જિણહર મઝારિ, જાઈ જોઉ વીરપ, સફ હુયઉ સંસારિ, મનુય જમારુ આહુ મહ. ૮
Page #317
--------------------------------------------------------------------------
________________
વિનતી-સંગ્રહ
હરિહર ઈદુ દિણિ દેવયવાયડિ અવયરિયા, તીહમાહિ વીર જિણિંદ, તૂ તારાયણ ચંદુ જિમ. ૯ જિમ જિમ રગિહિ વીર દીસઇ લેયણિ લેપમએ, તિમ તિમ ત્રિસીએ નિરુ જિમએ જાઈ ન મેહણએ. ૧૦ તિહ ઘરિ નવ નિધાન, તિહ કરિ ચિંતામણિ રયાણુ, જે મૂકી અભિમાનું નિસિ દિનુ, સેવઈ વીર જિ. ૧૧ ઈતિ શ્રી જયશેખરસૂરિકૃતા વાયડ શ્રી મુનિસુવ્રત વિનતી.
વિવરણ વાયડમાં આવેલા વીસમા તીર્થંકર ભગવાન શ્રી સુનિસુવ્રતસ્વામીના મંદિરની યાત્રા કરતાં કવિ શ્રી જયશેખરસૂરિ કહે છે કે
ઘણે અનુરાગ પામીને વાયડમાં પ્રતિષ્ઠિત વસમા શ્રી સુનિસુવ્રત જિનને વંદન કરીને વિષમ એવા ભવને ભાંગું છું. - જળથી જેમ પંક નાશ પામે છે તેમ એમના નામમાત્રથી જ કલિરૂપી મલ નાશ પામે છે. ઈદ્ર દ્વારા પૂજિત એવા શ્રી જીવંતસ્વામીને નયણે નીરખીએ!
અગિયાર લાખ છવાસી હજાર વર્ષ પૂર્વે હે ત્રિભુવનબ ધવ! આપને અવતાર આ સ્થાનમાં થયો છે.
શ્રી આદિનાથ પ્રભુ આગળ બિરાજિત છે તેમની કેસર-પુ વડે પૂજા કરીએ. પ્રભુને જે મનમાં આણે છે ને તેમની પૂજા કરે છે તેને રાજ્યલક્ષમી પ્રાપ્ત થાય છે.
હે ચંદ્રપ્રભુસ્વામી! આપ ચંદ્રકિરણ જેવા ઉજજવળ છે અને ભવરૂપી દાવાનલને નાશ કરનારા છે. હે ભવિજ! ભાવપૂર્વક એમને ભેટે.
ઈબ્રો અને નરેન્દ્રો વડે વદિત એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચંદ્રપ્રભુ ભગવાનની પાસે રહેલા છે. જેમ ભરતીના દિવસે સાગરમાં
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૯
મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨ માજાએ ઊછળે છે તેમ શ્રી પાર્શ્વપ્રભુને જોતાં મનમાં આનંદ ઉભરાય છે.
એ પછી શ્રી નેમિનાથપ્રભુને પ્રમીશું. તેઓ પાપને હરના છે. શિવપુરના માર્ગે ચાલવામાં પાંગળા એવા આપણે એમની કૃપાથી હવે કુશળતાથી ચાલીશું.
આ બધા જિનેશ્વરોની મધ્યમાં રહેલા એવા શ્રી વીરપ્રભુના હવે હું દર્શન કરું છું, કે જેથી આ સંસારમાં મારે મનુષ્ય જન્મ સફળ થાય.
વાયડ નગરમાં હરિ, હર, ચંદ્ર અને સૂર્યાદિ બધા દેવતાઓ અવતર્યા છે. હે વીર જિનેન્દ્ર ! તે બધામાં આ૫ તારાગણમાં ચંદ્રમા સમાન છે.
હૈ વીર પ્રભુ ! જેમ જેમ આનંદથી આપનાં દર્શન કરું છું તેમ તેમ આપ જાણે નેત્રમાં જ લેપાઈ જાવ છો. [હૈયામાં આલેખાઈ ગયા છો.] આપનાં દર્શનની તૃષા છીપતી નથી.
જે અભિમાનને ત્યાગ કરીને દિવસ-રાત શ્રી વીરપ્રભુની સેવા કરે છે તેના ઘરે નવે નિધાને પ્રગટે છે અને હાથમાં ચિંતામણિરતન મળે છે.”
કવિએ જે તીર્થ વિશે આ રચના કરી છે તે તીથ વાયડ તરીકે પ્રસિદ્ધ હતું. આ તીર્થ તે ભૃગુકચ્છ અથવા ભરૂચ છે. પ્રાચીન સમયમાં આ તીર્થના અનેક જીર્ણોદ્ધાર થયા હતા છેલે કુમારપાળ ભૂપાલના મંત્રી ઉદયનના પુત્ર અંબઠમંત્રીએ પિતાના શ્રેયાર્થે જીદ્ધાર કરાવ્યો હતે. અંબઇમત્રીના મોટાભાઈ કવિ વાગભટે શત્રુંજય તીથને ઉતાર, ગિરનારના માર્ગની સુગમતા, એવા અનેક ઉત્તમ કાર્યો કર્યા હતાં.
કવિ શ્રી વાગભટના નામ ઉપરથી કદાચ વાય’ શબ્દ આવ્યો હશે.
Page #319
--------------------------------------------------------------------------
________________
વિનતી સંગ્રહ
-
જ આ વાયડ તીર્થ વિશે “અષ્ટોત્તરી તીર્થમાલામાં શ્રી મહેન્દ્રસૂરિ લખે છેઃ
વાયડનયર સુણિરુવય, જીવ ત સામિ પહિમમહ વદ તહ વીરજિણું, સત્તર સંવરછર સયા જસ્સ ૧૦૧
હિં વાયડનગરને વિષે જીવતો છતાં સ્થાપન કરેલી એવી સુનિસુવ્રતસ્વામીની પ્રતિમાને વંદન કરું છું તથા તે જ વાયડ નગરને વિષે વીરજિનને હું વંદન કરું છું, જેને સ્થાપન કર્યાને સત્તર વર્ષ થયાં છે.]
આ વિનતીમાં જે તીર્થનું વર્ણન છે તેમાં મૂળ નાયક તરીકે શ્રી મુનિસુવ્રતસ્વામી છે. કવિએ વર્ણન કર્યું છે તે પ્રમાણે મૂળનાયકની આસપાસ શ્રી આદિનાથ, શ્રી ચંદ્રપ્રભુ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા છે.
આ તીર્થમાં કવિએ વર્ણવ્યા પ્રમાણે અન્ય ગભારામાં મૂળનાયક તરીકે શ્રી મહાવીર પ્રભુની પ્રતિમા છે. કવિએ આ પદમાં શ્રી સુનિ સુવ્રતસ્વામી માટે આરંભની ત્રણ કડી લખી છે અને શ્રી મહાવીરસ્વામી માટે અંતિમ ચાર કડી લખી છે. એ ઉપરથી પણ આ તીર્થમાં શ્રી મુનિસુવ્રતસ્વામી ઉપરાંત શ્રી મહાવીર સ્વામીને મહિમા પણ મોટે હતો એમ જણાય છે. વળી શ્રી અચલગરખેશ્વર શ્રીમ”હેસૂરિની રચના ઉપરથી પણ જણાય છે.
એકંદરે, કાવ્યગુણની દષ્ટિએ આ રચના સાધારણ કક્ષાની છે.
* જુઓ શ્રી વિધિ પક્ષ(અચલગચ્છીય શ્રાવક પચપ્રતિક્રમણ સૂત્ર [વિધિસહિતા
સંશોધક: ૫ પૂ આ. ભ. શ્રી ગુણસાગરસુરીશ્વરજી મ. સા, વિક્રમ સં. ૨૦૪૦, અષ્ટોત્તરી તીર્થમાલા, પાના ન. ૯૧, ગાથા ન, ૧૦૧
મ-૧૯
Page #320
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી યશેખરસુરિ-ભાગ ૨ (ર) શ્રી પચાસર શ્રી પાર્શ્વનાથ વિનતી સખે પાસુ પંચાસરા ધીસ પેખઉં, હુયર્ડ હર્ષકેતુ ન જાણુ સુલેખું; કિયા પછિલઈ જન્મિ જે પુણ્યકાર, કુલ્યાં સામટી દેવ દીઠઈ તુ આજ. ૧ ભમઈ ભૂતલે કાંઈ તે ભૂરિ ભાઈ, કિમઈ કુગતિ ગઈ તું કિહિ કોટ નામઈ. હસીઉલસઈ તુ તિહઈ રિદ્ધિ સારી, કરાલમિની સંપજઈ સિદ્ધિનારી. ૨ નિહાલિક નિત્ ભાવિએ ભાગ્ય પૂરઈ, પ્રત્યે પાસ પંચાસર આસ પૂર, મહાવ્યાધિની વેદના વેગિ વારઈ, પડિયા પ્રાણીયા પાપનઈ પૂરિ તારઈ. ૩ જિસી નીપની હેઈ કાચઈ કપૂરિ, વધારી જિસી સાર પીયૂષ પૂરઈ, ઈસી મૂત્તિ તું દેખતા જે ન ભાવિયા, કૃપાપાણિ પાષણિ તે નિપજાવ્યા. ૪ સદા ઈંદ્ર ચસિટ્રિક પાસું ન છાંડઈ, અનઈ દેવની કેહિ તું સેવ મડઈ, ઈશ્ય જોયતાં છહ તું ચિતું ડેલઈ, મતિમૂઢ તે માનિ તિયચ તેલઈ. ૫ અદેખા પસઈ આપણુઈ એકિ બાઘા, કઈ તાહરા લગ્ન ચિત્તિ બાધા, અછ ભારજી ભારતે કર્મકે, વહી માંડિસિઈ માંડ સંસાર ફેરા, ૬ કિહાં ભીલવાડા કિહાં રાજધાની, કિહાં ધાતુરી રી કિહા હૈમવાની,
Page #321
--------------------------------------------------------------------------
________________
વિનતી સંગ્રહ
૨૧ કિહાં દેવ બીજા તણી મહનિદ્રા, કિહાં તાહરી જાગતી રોગમુદ્રા. ૭ જગન્નાથ જતાં ચશરાશિ પઈ, જગન્નાથ જતાં મહામહી મેહુ છપાઈ, ઈસઈ સાહિલઈ જહુ આ દેવ પાછા, ભવધિ તે માણસઈ પિ માચ્છા. ૮ ભવે દેવને ભાગવા લાગપૂરિ, રચઈ રાજ પામી ઘણી મારિ ચરિ, મિડઈ ભૂપિસિલ જે અહંકાર આખઈ, પહઈ તે ભવાવ તું નાથ પાઈ. ૯ દયાવતિ તઈ દાઝતી સ દીઠ8, કઢાવી પઢાવી મહામંત્ર મીઠ8, ચડાવિહ ભવઈ જમિ માટે પ્રમાણિ, મચા તૂ ભણી તે તિસી ચિત્તિ આણિ, ૧૦ નથી કીજતી એતલઈ કાજિ માયા, કિમઈ પૂજિવા પામીઈ પાસ પાયા, હિવઈ ઉલટાઈ તણિ આન તે તુ નરા, મામ રિદ્ધિઈ નવા રાજિ તે તુ નિત. ૧૧ નવ નવ ભગિઈ જે હિયા રગિ સારઈ, જિન દિન મુખિ ઉઠી તાહરી સેવ સાઇ, દુરિત પટલ ભેદી પુણ્ય પિતઈતિ આણુઈ,
નરસુરસુખ પામી મોક્ષના સૌખ્ય માણઈ. ૧૨ ઈતિ શ્રી યશેખરસૂરિના પંચાસરા શ્રી પાર્શ્વનાથ વિનતી.
Page #322
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જ્યશેખરસરિ- ભાગ ૨
વિવરણ શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં કેટલાંક તીર્થો સુપ્રસિદ્ધ અને મહિમાવંત મનાય છે. એ તીર્થોમાં પાટણનું પંચાસરા પાર્શ્વનાથનું મંદિર પણ સુવિખ્યાત છે. એ વિશે લખતાં કવિ કહે છે:
“હે સખે! શ્રી પાર્શ્વનાથ પંચાસરાના નાથને જોઈને હૈયામાં હર્ષ કેટલો બધે થયો તે હુ જાણી શકતા નથી. કે તેની ગણતરી પણ કરી શકતા નથી. પૂર્વજન્મમાં પુણ્યકાર્ય કર્યા હશે તે આજે હે દેવ! આપને જોઈને સામટાં ફળ્યાં છે.
આપના નામ-સ્મરણથી ભૂતલમાં ભવભ્રમણ અટકી જાય છે, દુર્ગતિને નાશ થાય છે પ્રસન્નતા અને ઉલાસ સહિત સહેલાઈથી સવ રિદ્ધિ પ્રાપ્ત થાય છે અને સિદ્ધિરમણી તેના હાથનું આલબના લેનારી બને છે.
હે પ્રભુ! ભાવથી નિત્ય દર્શન કરનારાઓના ભાગ્યને તમે પૂરે છે છે. પંચાસરા પાર્શ્વપ્રભુ! વળી આપ ભક્તની આશાને પણ પૂર્ણ કરો છો. મહા વ્યાધિની વેદનાને આપ જલદીથી નિવારે. છે અને પાપરૂપી નદીના પૂરમાં પડેલા અને પાર કરે છે.
કાચ અને કપૂરથી બનેલી મૂર્તિમાં શ્રેષ્ઠ અમૃતરસ ઘરેલું છે. આવી મૂતિના જે ભાવિકે દર્શન કરતા નથી તેઓ એ કૃપારૂપી ખાણમાંથી માત્ર પાષાણને મેળવે છે.
હમેશાં એસઠ ઈદ્રો આપની પાસેથી દૂર જતા નથી તથા અન્ય કરકે દેએ પણ આપની સેવાને આરંભી છે. આવું દશ્ય જોવા મળે છતાં પણ જેનું ચિત્ત પ્રભુમાંથી ચલાયમાન થાય છે તેવા મૂઢમતિ આ તિર્યની તોલે છે.
જેઓ મનથી આપનાં દર્શન કરવા ઈચ્છતા નથી તેવા છે કર્મસંબંધી ભારે ભારને વહન કરીને ફરીથી સંસારના ફેરાને માંડશે.
ક્યાં ભીલવાડા અને ક્યાં રાજધાની? કથા અન્ય ધાતુઓ
Page #323
--------------------------------------------------------------------------
________________
વિનતી સંગ્રહ
ર૮૩ અને કયાં સુવર્ણ ધાતુ? કયાં બીજા ની મેહનિદ્રા અને ક્યાં આપની જીવંત ગમુદ્રા
હે જગન્નાથ ! આપના દર્શનથી યશની રાશિ પ્રકાશિત થાય છે. વળી આ૫નાં દર્શનથી બળવાન મહ પણ જિતાય છે. જેઓનાં મનમાં આપ બિરાજમાન નથી તેવાં મનુષ્ય ભવરૂપી સમુદ્રમાં મનુષ્યરૂપે હોવા છતાં મત્સ્ય સમાન છે.
દેવના ભવમાં ભેગોને ભેગવીને તથા આ લેકમાં ઘણાને મારીચૂરીને જે રાજ્યમાં રામાભ્યો રહે છે અને અભિમાનથી રાજા સાથે પણ યુદ્ધ કરે છે એવા જી ભવરૂપી આવર્તમાં પડે છે. તે પ્રભુ! આવા જીને પણ આપ પાર કરે છે.
દયાવંત એવા આપે બળતા સર્પને જે અને તેમાંથી બહાર કઢાવીને મધુર એ નવકાર મહામંત્ર સંભળાવ્યું અને એને ઉચ્ચગતિ અપાવી. હે નાથ ! મારા પ્રત્યે પણ એવી કપા ચિત્તમાં લાવજે.
હવે હું કઈ ઉપર પણ માયા કે પ્રેમ જે નથી કરી શકતા તે હે પ્રાર્થનાથ પ્રભુ! આપનાં ચરણેને મેળવી બીજાની પૂજા કેવી રીતે કરી શકું? આપના દર્શનથી મને હૈયામાં ઘણું જ આનંદ ઉત્પન્ન થાય છે. મને નથી જોઈતી રિદ્ધિ કે રાજ્ય, બસ એક જ આપની ચરણસેવા જોઈએ છે.
હે પ્રભુ! સવારના જ ઊઠીને જે નવા નવા પ્રકારે હૃદયમાં આનદ ધારણ કરીને આપની સેવા કરે છે તે હુરિતરૂપી કર્મપટલને ભેદીને પુણ્યરૂપી વહાણને લાવે છે. મનુષ્યના સુખને પામીને મોક્ષના સુખને તે માણે છે.”
આ વિનતીમાં કવિએ પંચાસરા પાશ્વનાથનાં દર્શનભક્તિ પિતાને ઉલ્લાસ પ્રગટ કર્યો છે અને મનુષ્યભવમાં સાંપડેલી આ ભક્તિની તક માટે ધન્યતા વ્યક્ત કરી છે. જેઓ તે પામી નથી શકતા તેના મનુષ્યભવની નિરર્થકતા પણ કવિએ દર્શાવી છે. પ્રાસાનુપ્રાસયુક્ત આ રચનામ કવિની વાણી અખલિત વેગથી વહે છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૦૪
મહાકવિ શ્રી જ્યશેખરસુરિ-ભાગ ૨ (૨) શ્રી શાંતિનાથ વિનતી તિહૂયણ મણવછિય દાયગ, સતકુરુ મેડલ મંગલ કારગ એલવિય દુઃખ દંલ દાહ, પાએ નમામિ તુહ સતિનાહ. ૧ પણવીસ વીર સમૂહ સે કુમાર, પણવીસ સહસ્સ તુહ રાજકાર, ચફકઈ કાલ તિતિય પમાણ, તિણિ મણિ ચારુ ચારિત્ત ઠાણુ. ૨ તા ભઈ ભૂમિ બહુગ કનિજ કેલિતો પર રમણરનિજ તો પુજઈ નહુ મણ મજજ, સરણિ ત€ સામિસાલા. ૩ ચઉસકિ સહસ્ર રમણી વિલાસ ગય તુરય રંગ નવનિવાસ જસ સ કારણિ સુકા ઈકવાર, તે સિદ્ધિ ખિાડિન સવસાર. ૪ વિહરઇ ગિરિવર ગય જજ, કિરિ કુંજર કેસરિ નાહર સજજ જિમ બહુલ પત્ત તરુ ૫થખેલ, તિમ ફેડઈ દુહ સચ સંતિ દઉં. ૫ જિમ સરવરુ સેહઈ રાહસિ, નરનાહ સીસરાયણ વયંસિ જિમ નણિ વય જિમ ગયશુ ચંદિ,
સોહઈ તિમ તિહુયણ તઈ જિણિક્રિ. ૬ સભાઈ જલહરુ જેમ મારુ, રવિ ઉગસુ જિમ હિમ રયણિ રોરુ જિમ ભમરુ જાઈ, જિમમાઈપુતુ, તુહ દેસણ તહમહનાહ ચિ0. ૭ ઈય પણુય સારસર સંહિ જિસર, મહ વિજાતીય સાંભલીય તિમ કરિજે સામી, તુહ પય પામિય, જિમ હું પામઉં સુફખર૮ ઈતિ શ્રી યશેખરસુરિક્તા શ્રી શાંતિનાથ વિનતી.
વિવરણ શ્રી શાન્તિનાથ ભગવાનને વિનતી કરતાં કવિ કહે છે :
“ત્રિભુવનના લોકોને મનવાંછિત ફળ આપનારા, સે કલેશનું મંગલ કરનારા હે શાંતિનાથ પ્રભુ ! દુઃખસમૂહથી ઉત્પન્ન થયેલા દાહને નાશ કરનાર એવાં આપનાં ચરણેને હું નમું છું.
૫ ચીસ હજાર વર્ષ કુમારપણામાં, પચીસ હજાર વર્ષ રાજ્યકાલમાં,
Page #325
--------------------------------------------------------------------------
________________
વિનતીસગ્રહ
૨૫ તેટલો જ કાળ ચક્રવતી પણામાં અને એટલે જ કાળ આપના સુંદર ચારિત્રપણામાં પસાર થશે.
બાલ્યાવસ્થામાં આપે ઘણી ભૂમિ ઉપર ભમીને ભોગેને ભગવ્યા; રાજ્યકાલમાં કૌતુકથી રમણ કર્યું, ચકવતી કાલમાં ત્રિભુવનમાં પૂજિત થયા અને હે સ્વામી! પચીસ હજાર વર્ષ સુધી આપ મોક્ષમાર્ગમાં રહ્યા.
ચાસઠ હજાર રમણીઓને વિલાસ, આનંદ પમાડે તેવા હાથી, ડાનાં નવાં નવાં નિવાસે ઇત્યાદિને આપે એક જ કારણ માટે, એક જ વખતમાં ત્યાગ કરી દીધા. સવ વસ્તુઓમાં સારભૂત એક માત્ર સિદ્ધિ ગતિ જ છે એ આપને સ્પષ્ટ સમજાઈ ગયું.
જેમ ઘણાં પાંદડાંઓથી યુક્ત ઘટાદાર વૃક્ષ પથિકને થાક દૂર કરે છે તેમ છે શાંતિનાથ પ્રભુ ! ભૂ, હાથી, કેસરીસિંહ અને વાઘથી યુક્ત પર્વત ઉપર વિચરનારા આપ સેંકડે હુને નાશ કરે છે.
જેમ સરોવર શજહ સોથી શોભે છે, જેમ રાજ રત્નના સુગટથી લે છે, જેમ સુખ નયનથી શોભે છે, જેમ આકાશ ચતુથી શોભે છે, તેમ છે જિનેન્દ્ર! આપના વડે ત્રિભુવન શોભે છે.
મેર જેમ જલધરને યાદ કરે છે, હેમન્તની રાત્રિમાં ઠંડીથી થરથરતા લોકો સૂર્યોદયને યાદ કરે છે, જેમ ભમરાઓ માલતી પુષ્પને યાદ કરે છે, જેમ માતા પુત્રને યાદ કરે છે, તેમ હે નાથ ! મારું ચિત્ત આપનાં દર્શનને સંભારે છે.
પ્રણત ભક્તજનરૂપી સારસ પક્ષી માટે સરોવરરૂપ એવા હે શાંતિનાથ પ્રભુ! મારી આ વિનતીને સાંભળો હે સ્વામી ! હું આપની ચરણની સેવા પ્રાપ્ત કરીને અત્યંત સુખને પ્રાપ્ત કરું છું.”
શ્રી શાંતિનાથ તીર્થકર માટેની આ લઘુ રચનામાં કવિએ એમના જીવનની સ્કૂલ માહિતી વણી લેવા સાથે એમને મહિમા
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૯૬
મહાકવિ શ્રી જયશેખરસૂરિ -ભાગ ૨ રૂપકાદિ અલંકા વડે વર્ણવ્યા છે અને એમનાં ચરણની સેવા પિતાને પ્રાપ્ત થાય એ માટે પ્રાર્થના કરી છે.
(૨૫) શ્રી ઋષભદેવ વિનતી સિરિયુગાદિ જિસરુ જેઈઈ, સકલ ધન્ય તણુઈ યુરિ હેઈઈ; નિત નવી પરિએ પ્રભુ પૂજિય, ન ભવસંભવ સંકટ દૂછયઈ. ૧ બહુય દેવ સવે મહિમા ઘણી, ધરઉ ધીરઠ મટિગ આપણી; પુણ કૃપાકર તું પણ સેવતાં, ગમઈ કેઈ ન દેવ ના દેવતા. ૨ ઇસીય વાત મ માનિસિ બાડિમી, લહઈ સુયડલઉ જઈ કાઠિમી, તઉ ન દેવતિ વાર લગઈ કિમઈ, અવર રૂખડલઈ મન વીસમઈ. ૩ નરકની ગતિ મઈ પરિભેગવી, પશુ તણ પણિ હલિ જોગવી અમરનઈ ભવિવાર ઘણી ભમ્ય, મનુયજન્મ પુનિ નિષ્ફનિગમિઉં, ૪ ચહુગતિ માં દફન સહ્ય બહુ, કહીય તે ન સકીં હવડાં સહ, તિમ કરે કરુણ કર કેવલી, જિમ ન આવઈ આવઈ તે વલી. ૫ ઘડી પૂરઈ પુણિસ પામીઈ, દિવસ તેહ સકે ફિર કામીયાં, સફલ પાખ સમા સવિ રાખીઈ, સિહનાહ નિત્ જિણિ દેખાઈ. ૬ તુ ભવ તારણ સિવસુહ કારણ, હુરિય નિવારણ રિસહ જિણ તુહ ગુણ ગાયંતા સેવ કરતાં સહ સંપજઉ સયલ સુહ. ૭ ઈતિ શ્રી યશેખરસૂરિકૃતા શ્રી ઋષભદેવ વિનતી.
વિવરણ આદિ તીર્થકર શ્રી ઋષભદેવ પ્રભુને વિનતી કરતાં કવિ કહે છે કે:
જે શ્રી યુગાદિ જિનેશ્વરનાં દર્શન કરે છે તે સકલ પુણ્યવામાં અગ્રેસર થાય છે. જે નિત્ય નવી નવી રીતે પૂજન કરે છે તે ભવસંકટમાં છૂજ નથી.
Page #327
--------------------------------------------------------------------------
________________
વિનતી-સગ્રહ
૧૯૭
બીજા દેવા ઘણા છે અને તેમના મહિમા પણ ઘણા છે, છતાં પણ હું ધીરતાને ધારણ કરુ* છુ'. હું પ્રભુ ! આપ પશુ કૃપા કરી. આપનાં ચરણાની સેવામાં લીન ખનેલા અમને અન્ય દેવદેવીઓ ગમતાં નથી.
શુક બીજા વૃક્ષો ત્યજીને દાડમના વૃક્ષ ઉપર બેસી તરત ફળ પ્રાપ્ત કરે છે એ વાત ઘણી મહત્ત્વની છે. હે પ્રભુ! બીજા વૃક્ષા સમાન અન્ય દેવામાં મારુ' મન વિમાસણ પામે છે. મે' નરકતને ભાગવી છે; તિય "ચત પશુ દાહિલી રીતે ભાગવી છે. દેવભવમાં પણ હું ઘણું ઘણું ભમ્યા છું. અને વળી મેં મનુષ્યજન્મ પણ નિષ્ફળ બનાવ્યા છે. આપના સિવાય અન્ય દેવતાઓની સેવા કરવાથી મારા બધા જ જન્મા નિષ્ફળ ગયા છે.
હે પ્રભુ ! ચારે ગતિમાં મે' ઘણાં ઘણાં દુઃખાને સહન કર્યો છે. તે બધાંને કહેવા માટે હુ' શક્તિમાન નથી. હે કરુણાસાગર ! આપ એવી કૃપા વરસાવે કે જેથી ફરી આવી આપત્તિએ આવે નહી.
ફરી ફરી તે જ ઘડી સફલ માનીએ, તે જ દિવસને ઈચ્છીએ અને તે જ પક્ષને સફલ માનીએ, તે જ મહિના સફલ માનીએ કે જેમાં નિત્ય ઋષભદેવનાં દશન કરીએ,
હું ઋષભદેવ પ્રભુ ! આપ જ ભવસમુદ્નથી તરાવનારા છે; આપ જ શિવસુખનાં કારણ છે; આપ જ પાપ નિવારણ કરનારા છે. હે પ્રભુ! આપના ગુણાને ગાતાં અને આપની સેવા કરતાં સકલ સુખ પ્રાપ્ત થાય છે.”
શ્રી ઋષભદેવ ભગવાનને સ`ખીને લખાયેલી આ વિનતીમાં કવિ પાતાના અત્યાર સુધી નિરર્થીક ગયેલા ચાર ગતિના ફ્રાના નિર્દેશ કરી, હવે પ્રાપ્ત થયેલ પ્રભુભક્તિના શુભ અવસર માટે પ્રસન્નતા વ્યક્ત કરે છે, અને ભવસાગરમાંથી તારવા માટે અને શિવસુખ આપવા માટે પ્રભુને પ્રાથના કરે છે.
·
Page #328
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૧ (૨૬) શ્રી શાંતિનાથ દેવ વિનતી
જય જય મણુ વચિ કપરુખ, જય જય ભવતારણુ તદ્ધ લકૃખ, જય જય જગ પહાણુ, જય સ ́તિ જિથેસર ભુવનભાછુ. ૧ મઇ ઇણિ અાદિ નિગાદિ તિ", બહુ સહીય જન્મમરણુ દુખ; પુઢવી જલ તે વાઉ રુક્ષ્મ, વિ પામીય વેયછુ ગ્રેગ લક્ષ્મ. ૨ મિતિ ચઉ પ'ચિન્દિય ભવમારિ, તિયિત્તણિ ભમડીઉ બહુ પંચાસિ, નારણ ભવ વીનડીઉ લક્ષ્મ પાર, તિમ કકર જિમ પામલે દુ′′ પારુ. ૩ હૂં" હીણુ ી હૂં પાવિખીણ, ઇણિ કારણ તુહ પય પમ લી, હિવ કરિ પસાઉ દઇ સેામ દિòિ, મહ અગિ હાઇ જિમ અમિય વ્રુšિ ૪ તાં રાગ–સેાગ તાં ક્રુš જોગ, તાં હુ તિ હાણિ તાં પિયવિએગ; જા' સયલ મનારહ સિદ્ધિ હૈ, પામિજઈ નાહુ ન "તિ શૈલ. પૂ. મન વયિ દાયગ તિહુયણુ નાયગ, રિદ્ધિ વૃદ્ધિ મગલ કરણ; સિરિ સતિ જિજ્ઞેસર જીવણ દિગ્રેસર, ભવિ વિ મહ ય સરણુ. હું ઈતિ શ્રી જયશેખરસૂરિષ્કૃતા શ્રી શાંતિનાથ દૈવ વિનતી. વિવરણ
૧૯૮
સેાળમા શ્રી શાંતિનાથ પ્રભુને વિનંતી કરતાં કવિ કહે છેઃ મનાવાંછિત ફળને આપવામાં કલ્પવૃક્ષરૂપ, શ્રી શાંતિનાથ પ્રભુ જય રામા ! જય પામે ! લવને તરી જવાથી લક્ષ્યને મેળવનારા આપ જય પામે! જગતપ્રધાન આપ જય પામે! ત્રિભુવનમાં સૂચ સમાન આપ જય પામા !
અનાદિ નિાદમાં જન્મમરણનાં ઘણાં ભયકર દુઃખાને મારા વઢે સહન કરાચ†, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાયમાં લાખા વેદનાને મે' અનુભવી છે.
બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉન્દ્રિય, પોંચેન્દ્રિયના લવામાં અને તિય ચપણામાં પણ ઘણા પ્રકારે હુ ભમ્યા છું. નરકભવમાં પણ.
Page #329
--------------------------------------------------------------------------
________________
વિનતી સંગ્રહ પારાવાર વિડંબના હું પામ્યો છું. તેથી હે પ્રભુ! હવે એવું કરે કે હું અપાર દુખનો પાર પાડ્યું.
હે સ્વામી ! હું દીનહીન છું; હું પાપી છું; હું ક્ષીણ છું એ કારણથી જ આપનાં ચરણમાં લીન છું. હમણુ કૃપા કરીને મને સૌમ્ય દૃષ્ટિ આપે જેથી મારા અંગમાં અમૃતની વૃદ્ધિ થાય.
જ્યાં સુધી સકલ મને રથની સિદ્ધિના હેતુરૂપ શ્રી શાંતિનાથ પ્રભુ પ્રાપ્ત થતા નથી ત્યાં સુધી રેગ, શોક, દુષ્ટ ચોગ, હાનિ અને પ્રિયને વિગ થાય છે.
મનવાંછિત ફળને આપનારા, ત્રણ ભુવનના નાયક, રિદ્ધિસિદ્ધિ અને મંગલના કારણરૂપ, ત્રણ ભુવનમાં સૂર્ય સમાન હે શ્રી શાંતિ જિનેશ્વર ! આપના ચરણનું આ ભવમાં મને શરણ પ્રાપ્ત થાઓ.”
શ્રી શાંતિનાથ પ્રભુને વિનતી કરતાં કવિ પોતાના અનંતકાળના ભવભ્રમણ માટે, નિગોદ તથા એકેન્દ્રિયથી માંડીને પચેન્દ્રિય તિર્યંચ અને નરકગતિનાં દુખના અનુભવ માટે સંતાપ અને પશ્ચાત્તાપ. વ્યક્ત કરે છે અને પ્રભુના શરણ માટે પ્રાર્થના કરે છે.
(૨૭) શ્રી મથુરાનગર શ્રી પાર્શ્વનાથ વિનતી મહુરુહ કય અવયારું સારુ સિરિપાસ જિણેસરુ સમરઉ સયલ તિલાય લેય પડિબેહ દિસરુ તુહ સણિ મેહ દેહ ગેહિ આણંદુ ન માઉ, આહિ વાહિ દેવાહિ દેવ સવિ હરિ પલાઈય. ૧ જે તુહ પણમઈ પાય પહું અહરિય સુરતરુ સાર, તે મહિ મંડલિ મંડણ અવર કરઈ પુણુભાર ૨. અભિય વાણિ વફખાણિ દાણિ સુરસાલ સમાણ; ગમણિ ગઈ દહ લીલ સીલિ નિરુપમુ પણ જાણુઉ,
Page #330
--------------------------------------------------------------------------
________________
-oછે.
મહાકવિ શ્રી જયશેખરસૂરિ– ભાગ ૨ સસિ સરિસહ સીયલઉ કંતિ ઝલકતુ દિવાયરુ, ગિરિવર ગુરુયઉર હિલ વિશ્વ ગુહિરિ મ ગુણિ સાય. ૩. એરિસ સામિલ પામિયઉ હિવઈ હુય બહુ ભાઉ, વાગઉ સિવપુર વાટડિયા ભાગઉ ભવ ભઠવાઉ. ૪ ભમિઉ સહુ સંસારુ સારુ પણ કિપિ ન ચાહિઉ, જહિ પત્તઉ તહિં દેવ જન્મ જર મરણણિહિં વાહિલ સેવિય દેવોં કેડિ સવિતું હડિઈ હું વાહિીં; દીણુ ચવિક નિલજ્જિ કજુ પણ કિપિ ન સાહિલ. ૫ હિવ આયઉ તુહ પાસપહુ મનિ છઈ માટી આસ જ તુહ જીત્તઉં કારુણિય ત કરિ સામી પાસ. ૬ આજુ ભાઈ પિય ભાઈ સામિ ગુરુદેવહ સંગમુ તું ચિંતામણિ કામધેનુ સુરપાયવુ જગસુ કેવલ કમલા કેલિ કલિઉ કરુણારસિ સ્ત પહુ તિહુયણ ઉવયાર ભરિ ઘેરિય જિમ છત્તઉં. ૭ નવિ ઈછઈ સાસય સુહવિ તુહ સેવા આસન અવર નરામર સુહ તનિય કવણુ કરસિહ વત્ત. ૮ અસરણ ચઉગઈ માહિ નાહ હઉ કમિ માGિ, જે જાણુઈ જિપુરાઉ સયલ જે દુખ પમાડિ6; દિવ્ય-જેગિ હિવ લધુ સુદેધુમાણુ સઉ જમાર; સાવય કુલિ જમ્મુ ઘમ્સ સંભલિ તુહાર. ૯ પાએ પસાઈ હેવ તુહ મહ હુય એવડ રિદ્ધિ આધિય ચિંતા તુય જિ પહુ માહરઈ પાડિન સિદ્ધિ. ૧૦ સિદ્ધિ ગમણુ સંસારિ લેક સવિ સામિય ઈહઈ; સવે નિરંતરૂ અંતરંગ વઈરિય ભઈ બીહઈ; ભવભાગ સકિ અવર દેવ સેવારસિ લાગઈ, તાહ પાસિ સંસાર કામિ સાસય સુહ માગઈ. ૧૧
Page #331
--------------------------------------------------------------------------
________________
વિનતી-સંગ્રહ
નવિ જાણુઈ તે બાપુડા જિમ પામિજજઈ મુત્તિ, ભતિકર તા પાસ પહુ હુઈ વછિય સંપત્તિ. ૧૨ દેવું એઉ જે રાગ-રેસ સિંહિ નવિ ગજિ8, દેવુ એક મહિલા વિલાસી જસુ ચિતુ ન રંજિલ, દેવુ એ જિણિ મોહરાઉ ફેલાઈ વિણસિઉ, દેવુ એક કેવલપાયાસિ જિણિ–ધમ્સ પયાસિઉ. ૧૩ લેકમિલી સવિ સંભલઉ, હું બેલઉં ચઉસાલુ વીતરાગુ મેહલી સવે અવર દેવ જંજાલ. ૧૪ જઇતિઉ વીનવી એક ઉત્તરુ તરુ કજઈ, સામી તેજે ભીડ પીઠ સેવકની લી જઈ એક વનિ તાહરઈ તર! ભવસાયરુ માણસ. વચન તનઉ કહિ કાંઈ નાહ! તુહ એવડુ આલસ. ૧૫ ઘણ€ કિસઉ હઉ સામી સામતવન,
મઈ સિવકારણિ દેવ તુહ ચરણ સરણિ પડિ પન. ૧૬ ઈતિ શ્રી જયશેખરસૂરિતા શ્રી મથુરાનગર શ્રી પાર્શ્વનાથ વિનતી.
વિવરણ મથુરા હાલ મુખ્યત્વે વૈષ્ણનાં તીર્થ તરીકે સુપ્રસિદ્ધ છે, પરંતુ પ્રાચીન સમયમાં મથુરા જૈનેનુ મહિમાવંત તીર્થ રહ્યું હતું. ત્યાંના શ્રી પાર્શ્વનાથ ભગવાનને વિનતી કરતાં કવિ કહે છે:
મથુરામાં જેમણે વિહાર કર્યું હતું અને જેમની પ્રતિમાજીની પ્રતિષ્ઠા થઈ છે એવા, સકલ ત્રિભુવનના જનેને પ્રતિબંધ આપનારા એવા, શ્રી પાર્શ્વનાથ પ્રભુનું હું સારી રીતે સ્મરણ કરું છું. હે દેવાધિદેવ ! આપનાં દર્શનથી મારા દેહરૂપી ઘરમાં આનંદ સમાતે નથી. મારા આધિ, વ્યાધિ, સર્વ દૂર નાસી જાય છે.
પ્રભુ! કહ૫વૃક્ષના પ્રભાવને તિરસ્કૃત કરનારા એવા આપના
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૦૨
મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨
ચરણાને જે પ્રણામ કરે છે તે પૃથ્વીમ`ડલની શાભારૂપ પુણ્યના સમૂહને પ્રાપ્ત કરે છે.
શ્રી પાર્શ્વપ્રભુ અમૃત સમાન મધુર વાણીથી દેશના આપનારા, દાન આપવામાં કપવૃક્ષ સમાન, ગજેન્દ્રની લીલા સમાન ગતિવાળા, શીલમાં અનુપમ, ચંદ્રમા સમાન શીતલ અને સૂર્ય સમાન ઝળહળતી કાંતિવાળા, પર્વત સમાન ગુરુતર વક્ષસ્થળવાળા, જેમની હૃદયરૂપી વિશાલ ગુફામાં ગુણવાના વસે છે એવા,
આવા પ્રકારના સ્વામીને પ્રાપ્ત કરીને હૃદયમાં જે ઘણા ઉત્તમ ભાવા ધારણ કરીને શિવપુરના માર્ગ ઉપર આવી જઈએ તે ભવરૂપી દ્ધાએ ભાગી જાય છે.
સમગ્ર સંસારમાં ભમીને પણ મે' સારભૂત કાંઈ જોયું નહિ. જ્યાં પહોંચ્યાં ત્યાં હે દૈવ ! જન્મ, જા, મરણથી હુ' પીઢાા. કરાડી ઢવાને સેવ્યા અને સ વ્યાધિએ સામે લડયો, દીનતાને છેડી હું નિર્લજજ બન્યા છતાં કાઈ પણ કા'ની સિદ્ધિ ન પામ્યા.
હૈ પ્રભુ ! મનમાં મોટી આશા લઈને હમણાં આપની પાસે આવ્યા .. હે કરુણાસાગર પાર્શ્વપ્રભુ ! જેમ આપને ાગ્ય લાગે તેમ કરો.
આર્યા (દાદી), માતા, પિતા, ભાઈ, સ્વામી, ગુરુદન એ બધાંના સગમ હૈ પ્રભુ ! આપ જ છે. આપ ચિંતામણિ છે, કામધેનુ છે, કલ્પવૃક્ષ છે, કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીની ક્રીડાથી યુક્ત છે અને કરુણારસથી સભર છે. હું પ્રભુ ! ત્રિભુવનમાં ઉપકારના ભારને વહન કરવામાં આપ ઋષભ સમાન છે.
શાશ્વત સુખ માટે આપની સેવામાં આસક્ત રહેનારાઓ અન્ય દેવેા દ્વારા કે મળતા ભૌતિક સુખની ઇચ્છા પશુ કેમ કરે? હે નાથ ! ચાર ગતિમાં હું' અશરણુ રહ્યો છુ. અને ક્રમમ્સ વડે ભ્રમાડેલા છું. હું જે સકલ દુઃખ પામ્યો છુ તે હું જિનરાજ 1 આપ પાતે જાણેા છે. દૈવયેાગે હમણાં મનુષ્યજન્મ મળ્યા છે. શ્રાવક
Page #333
--------------------------------------------------------------------------
________________
વિનતી સંગ્રહ
૩૭ કુળમાં જન્મ થયેલ છે અને આપને ધર્મ પણ સાંભળવા મળે છે.
હે દેવાધિદેવ! આપના ચરણની કૃપાથી મને આટલી રિદ્ધિ પ્રાપ્ત થઈ છે. હવે મને સિદ્ધિ આપજે. એ ચિંતા હે પ્રભુ! આપ જ કરજે. હે લવ મી! બધા સંસારી છે આપની પાસેથી સિદ્ધિરૂપી શાશ્વત સુખને ઇરછે છે. | સર્વ લેકે નિરંતર અંતરગ શત્રુઓના ભયથી કરે છે અને ભયથી ભાગેલા તેઓ બીજા દેવોની સેવામાં રસ લે છે અને સંસારથી તપેલા તેઓ તેમની પાસે શાશ્વત સુખને માંગે છે. પરંતુ બિચાણ તેઓ જાણતા નથી કે મુક્તિ કેમ મેળવાય? શ્રી પાશ્વ પ્રભુની ભક્તિ કરતાં સર્વ વાંછિત સંપત્તિ મળે છે.
રાગદ્વેષાદિ તેથી જેઓ જિતાયેલા નથી તેઓ જ દેવાધિદેવ છે. વળી દેવાધિદેવ એ જ છે કે સ્ત્રીઓને વિલાસ જેમના ચિત્તને આનંદ પમાડતે નથી, જેમણે મહારાજાને સહેલાઈથી વિનાશ કર્યો છે અને કેવલજ્ઞાનના પ્રકાશમાં જેમણે ધર્મને પ્રકાર છે.
હું ચેકમાં ઊભા રહીને બેઠું છું તે સર્વ લોકો ભેગા થઈને સાંભળે. શ્રી વીતરાગદેવે અવર દેવની સર્વ જંજાળને મૂકી દીધી છે.
હે નાથ ! આપને તે પ્રકારે વીવું છું તેને એક જ ઉત્તર આપે. હે સ્વામી! સેવકની તે ભીડ અને પીડ લઈ લો. આપના એક જ વચનથી મનુષ્ય ભવસાગર તરી જાય છે. તે હે નાથી મારા માટે એક વચન બોલવામાં આપને આટલી આળસ કેમ?
હે શ્યામ વર્ણવાળા સ્વામી ! હું અત્યંત દુખી છું તેથી મોક્ષ માટે સહાયરૂપ એવા આપના ચરણનું શરણ સ્વીકાર્યું છે.
મથુરાના શ્રી પાર્શ્વપ્રભુને વિનતીરૂપ લખાયેલા આ કાવ્યમાં કવિએ એક બાજુ શ્રી પાર્શ્વપ્રભુને ગુણસંકીર્તન સહિત મહિમા ગાય છે, તે બીજી બાજુ ભવભ્રમણના પિતાના દુઃખને વ્યક્ત કર્યું છે. વળી કવિએ મિથ્યાત્વને કારણે અન્ય બિચારા લેકે ભૌતિક
Page #334
--------------------------------------------------------------------------
________________
૩e૪
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ-ભાગ ૨ સુખ માટે અન્ય દેવદેવીઓની આરાધના કરે છે તે માટે પણ પિતાનો સંતાપ વ્યક્ત કર્યો છે અને સાચા મુક્તિસુખ માટે દેવાધિદેવ તીર્થંકર પરમાત્માની આરાધના માટે આગ્રહ સેવ્ય છે. કવિનો સંતાપ એટલો બધો છે કે તેઓ પોતે ચાકમાં ઊભા રહીને. જાહેરમાં કહે છે એ નિર્દેશ કાવ્યમાં કર્યો છે. જુએ
“લેક મિલી સવિ સંભલઉ, હું બેલઉં ચઉસાલ; વીતરાગુ મેહી સવે અવરદેવ જ જાય.”
(૨૮) શ્રી શાંતિનાથ વિનતી પામી અછઈ બાધિ ભમી ભમી જઈ,
શ્રી શાંતિ નામિ જિનતઉ નમી જજઈ; જે સેવતા મી સવિ આસ પૂરઈ, ભવારિ ભાવ વિવેગિ ચૂરઈ. ૧ જેતા યા તુ ઘરિ સામોનિ, તેતી ભમિક હઉં ભવમાહિ કેનિક તઈ તે સેવે મૂકિય સુક્તિ પાસી, મઈ યોનિના જાલ વિછાહિ સામી. ૨ માયા મયા મરછરિચે વધારી, જીણું ચડાવી નિતુ નાદિ નારી તે મૂલ સંસાર તણુઉં વિચારી, તઈ ઉગતી માહણ વેલિ વારી. ૩ જે ભેગનઈ લેસિન તઇ જુહાર, કઉડી તણ ઈ કાજિ તિરી જુહારઈ, સંપઈ સવે સંપ ત્ પ્રણામ, લીલા લલાડઈ વર સિદ્ધિ કામુ. ૪ ગાઢ જિ વઈરીમઈ તે વધારિયા, સાચા સગા તે સવિ દરિવારિયા, ભંડારિઆ ખઈ હૂ ભીડ ભાગઉ, પ્રભુત્વ છાંડી પર પૂઠિ લાગી. ૫ એ આપણું મમ કહીંત લાજઉં, કરઉ તિસાં કામ અને ભાજઉં; હાહઈ દયાલું તઈ સવામિ તુવઈ, લાગઉ હિવહઉ ઘરસૂત્ર પૂઢિઈ. ૬ સય સમરઈ જઈ કિછીક મૂઢી, તાર ભુજિઈ જઈ નઈ પૂરિ વ્હી; તાઢિયા સહી પાવક વાટ જોઈ, પંકિઈ ભરિયા પાણી દેહ જોઈ. ૭ રાશે રહિયા રંગ રસાંશુ માગઈ, સંસાર ભાગા તુઝ પાય લાગઈ; તઇ જઈ ન ભાજઇ ભવાન ર૬, તઉ સેવિવઉ કેઈ નથી અને ર૩. ૮
Page #335
--------------------------------------------------------------------------
________________
વિનતી સંગ્રહ
૩૫ હું તીરહિઉ છઉ તુઝ પાય સાહી, મ મેહિ મ સ્વામીય વાતિ વાહી; તું મારી સાર સદા કરે છે, ભવાંતરી શાસનિ બેથિ દેજે. ૯ ઇતિ શ્રી જયશેખરસરિતા શ્રી શાંતિનાથ વિનતી.
વિવરણ શ્રી શાંતિનાથ ભગવાનને વિનંતી કરતાં કવિ કહે છે:
ભવભ્રમણ કર્યા પછી શ્રી શાંતિનાથ જિનને નમસ્કાર કરવાથી નિર્મળ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. એવા શ્રી જિનને નમસ્કાર કરીએ છીએ કે જે એમને સેવે તેની બધી આશાઓ પૂર્ણ થાય છે. શ્રી શાંતિનાથ ભગવાનની ભાવના ભાવવાથી ભાવશત્રુના ચૂરેચૂરા થાય છે.
હે નાથ ! આપે જેટલી ચેનિઓ દેખાડી તેટલી ચિનિએમાં હું ભર્યો છું. અનતા ને આપે મુક્તિની પાસે મૂકી દીધા છે. તે હે પ્રભુ! મને છવાયેનિની ભવાળમાંથી હવે છોડાવે.
માયા, મદ, ઈર્ષ્યાથી હું નારીના સગે ચહ હો એવી મહવેલડીયુક્ત સંસારનું મૂળ બતાવીને આપે મારી તે મેહરૂપી વેલને નિવારી લીધી છે.
જેઓ ભાગના લેભથી જ આપને નમસ્કાર કરે છે તેઓ કહીને માટે તિયને પણ જુહારે છે. પરંતુ આપને પ્રણામ કરવાથી તે સર્વ સંપત્તિ પ્રાપ્ત થાય છે અને સિદ્ધિસ્થાનમાં શ્રેષ્ઠ સુખને અનુભવ પણ કરાવે છે.
કામ, ક્રોધ, લોભ, મહાદિ જે આક્યતર જાત્રુઓ હતા તેમને મેં વધાર્યા છે. સાચાં સગાં તે સર્વને હૂર કર્યા. વાસ્તવિક સંબંધને દૂર કર્યો. ભીડને ભાગવા માટે ભંડારેલા પુણ્યને પણ હું ખાવા લાગે અને પ્રભુત્વને છેડી અન્યની પાછળ લાગે.
મ -૨૦
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૦૬
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ એવા મારા મમને કહેતાં હું લજજા પાસું છું આજે પણ આ કાર્યોથી વિરક્ત થ નથી. આપ દયાળુ દેવ છે. હમણાં સુધી હું સંસારની જંજાળમાં રક્ત છું એ વાત મને ખટકે છે.
અંધકારથી દુખી જીવ સૂર્યનું સ્મરણ કરે છે, નદીનાં પૂરમાં ડૂબતે જીવ હોડીને સહારે લે છે, અસહ્ય ઠંડીમાં અગ્નિને સહારે લે છે. પંકથી મલિન દેહને જળથી ધોવે છે. રોગી રાસાયણનું ચિંતન કરે છે, તેમ સંસારરૂપી દાવાનલથી તપ્ત થયેલ જીવ આપના શરણે આવે છે. તે ભાવિકના ભાવસંબધી ફેરને આપ ભાંગી નાખે છે. આપને આ મહિમા જઈ હવે હું કઈ બીજાને સેવવાને ઇચ્છતું નથી.
આપનાં ચરણને સાધીને હુ લાભમાં જ રહું છું. હે સવામી! મને રસ્તામાં (સંસારમાં ભટકતે) મૂકી ન દેતા. આપ સદા મારી સાર કરજે અને ભવાંતરમાં પણ આપનું શાસન અને બેધિબીજ આપજે.”
કવિએ આ અને અન્ય કેટલીક વિનતીઓમાં છવ સંસારમાં કેવી કેવી છવાયેનિઓમાં ભટકે છે તે સચોટતાથી દર્શાવ્યું છે. એમાં જૈન ધર્મ અને સિદ્ધાંતની પાયાની માન્યતા વર્ણવાઈ છે. રાગ્યશતક' નામની કૃતિમાં લખ્યું છે;
न सा जाई न सा जोणी, न तं ठाणं न तं कुलं; न जाया न मुआ जत्थ, सम्वे जीवा अणंतसो. २३
એવી કોઈ જાતિ નથી, એવી કોઈ એનિ નથી, એવું કેઈ સ્થાન નથી અને એવું કોઈ કુળ નથી કે જ્યાં સવ છે અનતી વાર જન્મમરણને પામ્યા ન હોય.
આ વિનતીમાં વિવિધ ગતિના ભવભ્રમણનાં દુખે નિરાશ કરી, તીર્થંકર પરમાત્માનું શરણ મળતાં તે દુખ કેવી રીતે દર થાય છે તેનું વર્ણન કવિએ કર્યું છે. પ્રભુનું શરણ કેવું અને કેટલું
Page #337
--------------------------------------------------------------------------
________________
વિનતી-સંગ્રહ
3019 બધું ઉપકારી બને છે તે કવિએ વિવિધ ઉપમાઓ દ્વારા સચોટ રીતે દર્શાવ્યું છે.
(૨૯) શ્રી અરિહનેમિનાથ વિનતી અરિહનેમિ પ્રભુ પટ્ટણ ભિંતરિ, ભવિયણ પૂજઉ ભાવિ નિરંતરિક મકર કેઈ વિલંબ નમિ નિરવાણિ, ગયા બિહુ સહસે બાવીસાઈ; બિહુ સય વરિએ નીપનું બિંબ, વિકમ સમય વરિસ સય સત્તય ખાસી સમઈ જઈ પુણત્તય, તઈન પણ નામ. ૧ કાલે ભારખીય વનિ વહતી, સરસતિ નામિ નદી ગહગહતી; તહિવતુ લાખારામુ યક્ષ નામિ વિનજારુ આવિ, બાલકિઅણુ દેખી દહિલાવિહ, હૂઈ અબિકિઆ તક્ષણિ હરિખઉં, નયણિ નિહાલીય નાયકુ વસહસવે સંભાલિય કાનનિ કરઈ પ્રવેસે. ૨ બિમ્બ તરુ તતિ ગાઈ ઝિરંતી ઈણિ, અહિનાgિઈ કાજલ કરતી દિક નેમિ જિર્ણિ પાસઈ પાસનાહ, સુપઈકિય સાસણ સમિણિ, અંબિકિ કિઠ્ઠિય પામીય પરમાન. વનભિંતરિ તિણિ કારીય જિગુહર, બાવરિ દેહરી મનહર થાપી દેવ આરાણુ હેમકલસ જિગુહર સિરિ કઈ પુણ્યકિરણ જાણેઉ મલકઈ પ્રકટ સિવપુર મારું. પ્રભુ પૂજય નાયક નવ અંગઈ', કર જોડી જઈ નવ ૨ગિઈ: સુનિ વિન્નતી દેવ, વરિસ સરિસ એ માસ વખાણુ દિવસ અવસુ તે ઉત્તમ જાણુઉં, જિણિ તુહ પામીય સેવ. ૫ તઈ જે છતા અતર વયરી, તેહિ વમસિ માંઈ બયરી, જાણું અમલ અસારુ તું પાણિ, કેવલસિરિ પરિવરિયલ, સુખ લેગવિ નિવરઈ જઈ, રહી મેં કણ કરિસિઈ સાર. ૬ તઈ જિમ બંધ ન છેડીય હરિણ, તે મેં કારણિ કરિ પ્રભુ કરણા; જગબંધવ જગનાહ અહ અનેરઉં કેઈ ન સ્વામી, તઈ જિ માઈ બાપ ગે સામી, હવિ સવિ ભવદાહ- ૭
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૦૮
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ-ભાગ ૨ માગસિરી પૂનમ તું થપિલ, જિણ તે હત્તા દિવસ એકપીઉ, તિણિ દિણિ ચઉવિ સંઘ, તૂ મંદિરિ મંડાવઈ રંગ ધન વેચતા લહરિ તરંગ, નિર્મલ ભાવિ અભ ગ. ૮ ભવ ભાવ8િ કિમ લાગટ ભઈ, નિત્ વિનવતાં પ્રભુ મનુચ્છથઈ સંભાલિ સુફખ નિવાસ, કરુણાનિધિ કેવલનાણું, પર પરિભવ આપ હણું જાણી, પૂરિ અહારી આસ. ૯ ઈતિ શ્રી જયશેખરસૂરિકૃતા શ્રી અરિકનેમિનાથ વિનતી.
વિવરણ પાટણ તીર્થમાં ઘણાં બધાં જિનમદિરે આજે પણ વિદ્યમાન છે. કવિશ્રી પાટણના અરિષ્ટનેમિ ભગવાનના મંદિરની યાત્રા કરવી વખતે કહે છે કેઃ
પાટણની અંદર બિરાજેલા શ્રી અરિષ્ટનેમિ પ્રભુને હે ભવ્યજને! ભાવપૂર્વક નિરતર પૂજે. તેમાં જરા પણ વિલંબ કરશે નહીં.
શ્રી નેમિનાથ પ્રભુના નિર્વાણ પછી ૨૨,૨૦૦ વર્ષે તથા વિક્રમ સંવત ૭૮૨ વર્ષને સમય ગયો ત્યારે પાટણ નામના ગામમાં આ બિંબ પ્રગટ થયું હતું.
કાલ સમાન ભય કર વનમાં સરસ્વતી નદી કલ્લોલ કરતી વહે છે. એ નદીના તટ ઉપર લાખારામ નામને એક વણઝારે આવ્યા. અને યક્ષને નમ્યો. એણે બાલ દિનકર જેવા યક્ષનાં દુર્લભ દર્શન
” અને ત્યાં જ અંબિકાદેવીએ આદેશ કર્યો. તે જ ક્ષણે હર્ષિત થઈને નજરે જેવાને માટે વણઝારના નાયકે સર્વ વાત સાંભળીને એ પ્રમાણે જંગલમાં પ્રવેશ કર્યો.
ત્યાં એક વૃક્ષની નીચે, જ્યાં ગાય પિતાની મેળે જ દૂધ ઝરતી હતી ત્યાં અવધિજ્ઞાન વડે શ્યામ વર્ણવાળા નેમિજિન તે વણઝારાને રેખાયા, સાથે સુપ્રતિષ્ઠિત પાર્શ્વનાથ ભગવાન તથા શાસનસ્વામિની
Page #339
--------------------------------------------------------------------------
________________
વિનતી સંગ્રહ
306 અંબિકાદેવી દેખાયાં. તે જોઈને તેને પરમાનંદ થયે.
એણે વનમાં મનોહર એવું ૭૨ દહેરીવાળું જિનાલય કરાવ્યું અને તેમાં વિતરાગદેવને પ્રતિષ્ઠિત કર્યો. પુણ્યનાં કિરણો જાણે ઝળહળતાં ન હોય અને શિવપુરના માર્ગને જાણે બતાવતા ન હોય! તેમ દેરાસરની ઉપર સોનાને કળશ ઝળહળતું હતું.
મૂળનાયક પ્રભુને વિવિધ પ્રકારે ભાવથી નવ અને પૂજા કરીને હાથ જોડીને કહું છું કે હે દેવ! મારી આ વિનતી સાંભળે. જે સમયે આપની સેવાને પ્રાપ્ત કરી તે સેવાને હે દેવ! વરસ પણ મહિના સમાન લાગે છે. એ દિવસ પણ અવશ્ય ઉત્તમ જાણ કે જે દિવસે આપની મને સેવા મળી.
હે પ્રભુ! આપે આંતરશત્રુને જીતી લીધા છે. તેને નિબળ અને અસાર જાણીને તેને નાશ કર્યો છે. આપ કેવલલામીને વર્યા : છે. આપ મેક્ષમાં રહીને નિરવા સુખને ભોગવે છે તે હે પ્રભુ! સારી સાર કોણ કરશે ?
હે જગતબંધવ! હે જગતનાથ ! આપે જેમ હરણનાં બંધનને છેડાવ્યાં છે તેમ મને પણ ભવરૂપી બંધનથી મુક્ત કરે. અમારા અન્ય કેઈ સ્વામી નથી. આપ જ માતાપિતા છે. હે ઈહિને જીતનારા!! મારા ભવરૂપી સર્વ દાવાનલને ઓલવી નાખે.
માગસર શુદિ પૂનમના દિવસે આપની સ્થાપના કરાઈ તે દિવસ મને પ્રિય છે. તે દિવસે ચતુર્વિધ સંઘ આપના જિનમંદિરમાં ઉત્સવ કરે છે. નિર્મળ ભાવથી નિરંતર તરંગેની જેમ ભક્ત ધનને ઉછાળે છે.
સુખનિવાસ પ્રભુ! આપ મને સંભાળે. હે કરુણાનિધિ પ્રભુ! આપ કેવલજ્ઞાની છે. બીજાના પરાભવને આપ પિતાને પરાભવ જાણે છે. તેથી અમારી આશાને પૂર્ણ કરે.
આ વિનતીમાં કવિએ પાટણના અરિષ્ટનેમિના મંદિરની યાત્રા કરતી વખતે તેની ચમત્કારિક એતિહાસિક ઘટનાનું નિરૂપણ કર્યું
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૦
મહાકવિ શ્રી યશેખરસૂરિ- ભાગ ૨ છે. પ્રાચીન જૈન પ્રતિમાઓ વારંવાર જમીનમાંથી નીકળી આવે છે, કારણ કે ધરતીક, યુદ્ધ કે અન્ય વિપત્તિ વખતે જિનપ્રતિમાને વિધિપૂર્વક જમીનમાં ભંડારી દેવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. અહીં નેમિનાથ ભગવાનની પ્રતિમા, શાસનદેવી અખિકાની પ્રતિમા સહિત કેવી રીતે મળી આવી છે તે અને તેની ફરીથી પાટણમાં સુવર્ણકળશયુક્ત ભવ્ય જિનમંદિરના નિર્માણ પછી કયા દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી તેનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.
અન્ય વિનતીની જેમ આ વિનતીમાં પણ કવિએ એતિહાસિક માહિતી વર્ણવવા સાથે પ્રભુ પાસે મોક્ષપ્રાપ્તિ માટે પ્રાર્થના કરી છે.
(80) શ્રી આદિનાથ વિનતિ સેત્રુજિ મંડાણ સામિ, સુણિ અહારીય વિનતીય, નાભિરાયકુલ કેઉં, મરુદેવિ – નંદણ આદિ જિ. ૧ તું માયા, તૂ તાત, તૂ બાંધવ, તું મુઝ ગુ, તું જિણ તિહુયણિ કાહુ, તૂ સુવિમગ્ર પયાસિ કરો. આ ઈણિ કારણિ જગનાહ કરું, વિનતીય જિમવર, તુહ આગલિ અબાહ વિણીય નથરિ અવયંસુ વર, ૩ નશ્ય તણા ગઈ દુખ પામ્યા પાપ પસાઈ, ઘણા તેહ કુ જાણુઈ સંખ જાણુઈ જે હુઈ નાણુધરે. ૪ તિરિય તણી મઈ જેનિ લાધી, લામય અતિ ઘણીય, ભૂખ તિહ નહિ તાયુ છેયણ લેયાણ સવિ મુણિય. ૫ અહમ જમ્મુ મgયાલ વશિવલિય પામીય વિવિહ પરે, કરીe પાવઈ ચંડુ પણ પુણુ પુથતક નયપુર. ૬ સહિયાં દુખ આશુત પુણરવિ આવી મણયભાવે, કુણહઈ સુધમ્મ પભાવિ, રિદ્ધિ ગવિય ભવે. ૭
Page #341
--------------------------------------------------------------------------
________________
વિનતી સંગ્રહ
૩૧૧ ચઉરાસી જીવજેનિ, લકુખમાહિ ઈમ હિડિયલ, ભમિથે ભમિલ સંસારિ સુકુલ જમ્મુ મઈ પામી,ઉ. ૮ ગંગઉવલ નાએ હિવ તું સામીય રિસહ જિણ, દીઠઉ ઈણિ ભવિ દેવ, વારિ વારિ ચઉગઈ ગમણ. ૯ કંચણવન્ત સરીર રિસહસર તુહ પય–કમલ વદિશુ પૂજિસુ ભાવિ, ઘમ્મ યુરીધર પૂરિ ધવલ. ૧૦ ધણસઈ પંચપમાણુ વસહઈ લંછીય મયમહg; ચહેરાસી પુરવ લફખ આઉખું સિરિ રિસહ જિ. ૧૧ ઉસભરોણ પામુફખ, સહસ ચીરાસી યુણિ કલીય અજજા સિનિય લકખ, મયણ દહણ બંભી સહાય. ૧૨ સાવય સેયસ આદિ, લખ તિનિ પણુસહુય; લફખ પંચ ચઉપન સહસા સાવિય સુભદજુય. ૧૩ કુશુરિ કવિહિં દેવ ! ભવસાયરિ હું ફરિયલ તિહુયણ તારણહારુ તરિસમાણુ હું પામી ૧૪ જગમંડણ જગનાહ, વલિવલિ ભાગઉ ભવભ્રમણ જન્મ મરણ નિવારિ કરુણા સાયર સિવકરણ. ૧૫ સુણિ રયણાયર ચંદ મેહ મહણ મહ વિન્નત્તીયા સામીય સફલ કરે જિનવર સુરવર હરિ મહીય. ૧૬
ઈતિ શ્રી આદિનાથ વિનતી.
વિવરણ શ્રી આદિનાથ પ્રભુને વિનતી કરતાં કવિ કહે છે :
“નાભિરાજાના કુલમાં ચંદુસમાન, મરુદેવી માતાના નંદન, શત્રુજ્યમંડન હે આદિ જિન! હે સ્વામી! અમારી વિનંતીને સાંભળે.
આપ માતા છે, પિતા છે, બંધુ છે, મારા ગુરુ છે, જિનેશ્વર છે. ત્રિભુવનના હે નાથ! આપ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવામાં મારા
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૨૨
મહાકવિ શ્રી જયશેખરસુરિ- ભાગ ૨ ઉપર કૃપા કરે.
હે જગતનાથ! અબાધ વિનીતા નગરીના શ્રેષ્ઠ અલંકાર! આપની પાસે એ કારણથી હું વિનંતી કરું છું.
પાપના ફળસ્વરૂપે હું નરકનાં ઘણાં દુખેને પામ્યું. પંચમજ્ઞાનને ધારણ કરનારા આપ તે સર્વ જાણે છો.
હે સ્વામી! મેં તિય"ચગતિમાં ભૂખ અને તરસને સહન કરીને છેદનશેદનને પણ સહન કર્યા.
વિવિધ પ્રકારે ભમી ભમીને અને મનુષ્યજન્મને પામ્યા. તેમાં પણ અત્યંત ઉગ્ર પાપ કરીને ફરી ફરી નરકાવાસમાં પહોંચી ગયા હતા.
ક્યારેક ધર્મના પ્રભાવે દેવની રિદ્ધિસિદ્ધિ પણ ભેગવી હશે. આમ અનત દુખને સહન કરીને ફરીથી મનુષ્યભવને પામ્યા છીએ. ચોર્યાસી લાખ જીવાનિમાં આમ અનેક વાર ભમી ભમીને સર્વ જન્મને હુ પામ્યા.
વારંવાર ચતુર્ગતિમાં ગમન કરીને હમણાં ગોપલ (ગંગામાં પથ્થર) ના દ્રષ્ટાંતથી હે સ્વામી એવા ઋષભજિન! આપને આ ભવમાં પ્રાપ્ત કર્યો છે. તેથી હવે હે ધમધુરંધર, ધવલ ધુને ધારણ કરનારા સુવર્ણવર્ણ કેહવાળા! આપનાં ચરણકમળને ભાવથી વજન કરીશું અને પૂછશું.
હે મદમથન શ્રી ઋષભજિન! આપનો દેહ ૫૦૦ ધનુષ્ય પ્રમાણ હતે. આપનું લંછન વૃષભ હતું અને આચુખ્ય ચોર્યાસી લાખ પૂર્વનું હતું.
મદનને બાળનારા અને બ્રહ્મચર્યવ્રત સહિત ઉસભાદિ પ્રમુખ ૮૪ હજાર સુનિઓ અને ત્રણ લાખ સારવી આપના સંઘમાં હતાં. આપના સંઘમાં શ્રેયાંસકુમાર આદિ ત્રણ લાખ પાંચસો શ્રાવકે અને સુભદ્રા સહિત પાંચ લાખ ચાપન હજાર શ્રાવિકાઓ હતાં.
હે દેવાધિદેવ! કુગુરુ અને કુદેવ કહે હું ભવસાગરમાં રખડ્યો.
Page #343
--------------------------------------------------------------------------
________________
વિનતી સંગ્રહ
કરણ
હે ત્રિભુવનના તારણહાર! હવે તરીને આપની તુલ્યતાને પામવાની મારી અભિલાષા છે.
હે જગતમંડન ! હે જગતનાથ ! ફરી ફરી મારી ભવભ્રમણને ભાગો. હે કરુણના સાગર, હું મોક્ષમાર્ગને આપનાશ ! મારા જન્મમરણનું નિવારણ કરી મને મુક્તિ અપાવે.
ચંને જોઈને સાગર આનંદ પામે તેમ યુનિરૂપ રત્નાકરને માટે ચંહરૂપ એવા, તથા મેહનું મથન કરનારા, સુરેન્દ્રાદિથી પૂજિત એવા શ્રી આદિનાથ જિનવર ! મારી વિનતીને સફલ કરે.”
શત્રુંજય તીર્થના મંડનરૂપ શ્રી આદિનાથ ભગવાનને વિનતી કરતાં કવિએ આ રચનામાં આદિનાથ ભગવાનના જીવનની કેટલીક મહત્વની વિગત (દેહપ્રમાણ, લાંછન, આયુષ્ય, સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા ઈત્યાદિ) પણ વણી લીધી છે. કવિને ચારગતિના 'નિરર્થક અને દુખમય પરિભ્રમણ માટેને સંતાપ ઉત્કટ વાણીમાં વ્યક્ત થયો છે, અને પ્રભુના શરણ માટે તથા મેક્ષગતિની પ્રાપ્તિ માટે તાલાવેલી પણ વ્યક્ત થઈ છે.
(૩૧) શ્રી આદિનાથ વિનતી -ચડઈવેગિ વિણા ભણુ ભવ્ય ચાલઇ, યુગાદીશુ દેખી કરી પાઈ પાલઈ; હિયાં ઊપજઈ હર્ષના રંગ જેતા,
નથી વારિધિઈ વારિના બિંદુ તેતા. ૧ સુખે જીભ એકઈ જિમ્ દેવિ દીધી, અનઈ બુદ્ધિ પાષાણ ઉકંઠ કીધી, કિસી અહિ ત૬ નાહ – વર્ણવે થામઈ,
ઈણિ માડી અ૭ઈ સામિ સેવા. ૨ સએ સાર સેડી નદી પાર પામી, સદાચાર સાચલ ધરી ધ્યાનું ધામી; શુભ ભાવનાં જે પ્રત્યે પાય પેઈ, વલી આવતી દુઃખની તે ન દેખઈ. ૩
Page #344
--------------------------------------------------------------------------
________________
૪
મહાકવિ શ્રી યશેખરસૂરિ-ભાગ ૨ માયા તાહરી પાહરી લકિ દીસઈ,
ઘણુઉં ખિય ઉઠ્ઠ અછ€ રાતિ દસઈ વસી ચિત્તિ મેં વારુ તૂઉં પાય સેવ, હુયઉ હેતુ કેહા ઉદાસીન દેવ. ૪ પડઈ પ્રાણ પાખઈ મહામહ ખાગઇ, સહી વેદના જે જગન્નાથ આગઈ; સહું બેલતાં તે ઘણીવાર લાગઇ, હિર્વ કેવલઉં છવએ મેક્ષ માગઇ. ૫ ન કે ઘારિ સંસારિ તુ દેવ પાઈ,
અણુ ભાવતી આવતી ભીડ શખઈ; ઈસઉં જાણતા જાણે તું આણું મgઈ,
લહી સિદ્ધિનઈ સિદ્ધિને ઈણિ વાઈ. ૬ ઘણુકાલ પામી અચ્છઈ પુણયલા, ન કીજઈ દેવ અહે સેવા વહેલા ઈસઉ સીખવી ગઈ હીરાઉ કાણિ આgિe,
પમાડી પાસિ પાછા વખાણિઉં. ૭ ઘડી ઘડી પુન્યનઈ સારિસાઈ, સલુણિ કલા તે કલાવત વાઈફ ત્યજી પાપ આરંભ નઈ દંભુ છાંડી, જિહાં શ્રી ચુગાદીશની સેવા માંડી. ૮ નહેલા પહેલા તણું ચિત્ત હજઈ, નિત નાથના પાય પાસઈ વસી જઈ ઈસી રુડા રંગુ પૂજઈ સહારી, કરઈ જઈ મયા એ જગન્નાથ સીરી. ૯ ઈતિ શ્રી યશેખરસૂરિકૃતા શ્રી આદિનાથ વિનતી
વિવરણ શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા પ્રસંગે શ્રી આદિનાથ પ્રભુનાં દર્શન કરી કવિ ભાલાસપૂર્વક ગાય છે કે
સમુહુની અંદર પાણીનાં એટલાં બિંદુઓ નથી જેટલાં મારા હૃદયમાં હર્ષના તરગે ઉત્પન્ન થાય છે. ભવ્યજીવો જલદીથી ગિરિ રાજ શ્રી શત્રુંજય ઉપર ચઢીને, યુગાદિદેવ શ્રી ઋષભદેવ ભગવાનનાં દર્શન કરીને પાપને બાળે છે.
અરે મારા સુખમાં એક જ જીભ આપી અને મારે. બદ્ધિને પાવાથી પણ કઠેર કરી છે. તે હે નાથ ! આપનું વર્ણન
Page #345
--------------------------------------------------------------------------
________________
વિનતી સંગ્રહ
૩૧૫ કેવી રીતે કરી શકું? તેથી હે સ્વામી ! મેં આપની સેવા કરવાની ભાવના કરી છે.
હે મિત્ર! પવિત્ર શેત્રુંજી નદીને પાર પામીને, ઉજજવલ ધ્યાન ધરીને, સદાચારને સાચવું છું. જે ભવ્ય શુભ ભાવનાથી પ્રભુનાં ચરણેને જુએ છે તેઓ દુખની પતિને જોતા નથી.
હે પ્રભુ! આપની અત્યંત કૃપા લેકમાં દેખાય છે. અહીં હું અત્યંત દુખી છું તેથી રાત્રી જ દેખાય છે. પ્રકાશ દેખાતું નથી. હે પ્રભુ! આપ મારા ચિત્તમાં વસવા કૃપા કરે. હું આપના ચરણની સેવા ઈચ્છું છું. હે દેવ! મારા પ્રત્યે કેમ ઉદાસીન થઈ ગયા છે ?
પ્રાણે જાય છતાં આ જીવ મહામોહમાં ડૂબે છે. ભવભવ જે અનેક વેદનાઓ મેં સહન કરી છે તે બધીનુ વર્ણન કરતાં ઘણી વાર લાગે એમ છે. હે પ્રભુ! હવે જીવ માત્ર મોક્ષની માંગણી કરે છે.
આ ઘર સંસારમાં હે દેવાધિદેવા આપના સિવાય અન્ય કેઈ અણગમતાં દુખમાંથી બચાવી શકે એમ નથી એમ જાણ્યા પછી જીવ આપની આજ્ઞાને માને છે.
ઘણા કાળ પછી પુણ્યની વેળાને હું પામ્યું છું. હે દેવ! પૂર્વભામાં મેં આપની સેવા કરી નથી. હે પ્રભુ! મને આપના હૃદયમાં સ્થાન આપી એવું શીખવે કે જેથી પછી પ્રશંસાને પાત્ર થાઉં એવું હું આપની પાસેથી પામી શકું.
ઘડી ઘડી આવું પુણ્ય પ્રાપ્ત થતું નથી. આપની રમ્ય કલાઓને કલાવંત જ જાણી શકે છે. પાપારંભ અને દંભને છોડીને હવે શ્રી યુગદીશની સેવાને મેં આરંભ કર્યો છે.
અન્ય વસ્તુઓમાં હવે ચિત્ત ન પરવતાં, હમેશાં નાથના ચરણેની પાસે વસીએ. શ્રી જગન્નાથ મારા ઉપર કૃપા કરે કે જેથી સવાર થતાં જ આપની રૂડી પ્રતિમાની ઉ૯લાસથી હું પૂજા કરું.”
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૬૬
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ શ્રી શત્રુંજય તીર્થ વિશેના આ કાવ્યમાં કવિએ અખલિત પ્રવાહમાં વહેતી પંક્તિઓમાં શ્રી આદિનાથ પ્રભુનાં દર્શન પામવાના પિતાના ઉલ્લાસને હર્ષવિભોર થઈ ગયે છે. અન્ય ગતિનાં અનેક
ખે સહન કર્યા પછી આ મનુષ્યભવ પ્રાપ્ત થયે છે તેને કૃતાર્થ કરવા કવિ પ્રભુને વિનંતી કરે છે. આ શત્રુંજય તીર્થને અને ચુગાદિદેવ શ્રી આદિનાથને મહિમા લોકેમાં કેટલો બધો છે તે પણ કવિએ કાવ્યમાં વર્ણવ્યું છે.
(૩૨) શ્રી સંભવનાથ વિનતી બુદ્ધિ આહુમારી હિય ધરી જઈ, ત્રીજઉ તીર્થકરુ સમરી જઈ, પ્રતિ ઉગમતઈ સૂર સંભવ જિણવર ચલણ જિ પૂજઈ, તીહ મનવાંછિત સં૫ર પૂજઈ, સંકટ નાસઈ રે. ૧ સત્તમ પ્રવેયક સુવિમાણિહિ, ઈગુણ ત્રીસ સાગર પ્રમાણિહિ, પૂરી આ પવિત્, સાવત્થી નયરી અવતરીe, રાય જિતારિ વસુ અલંકરીઉં, સેના રાણી અત્ત. ૨ સંભવ નામિહિં વાધઈ દિણદિણ, પનર લક્ષ પૂરવ કુમારપ્પણિ ૨મલિ કરઈ નવરશુ ચઉચાલીસ લાખ પ્રભુ પાલઈ, રાજુ ભુજાબલિ અરિદલાઈ, જાણે રુપિ અનં . ૩ છાડી રાજુ હસુઈ અરિ અંતર ચઉદ વરસ તપ તપઈ નિરંતર, પાછઈ કેવલનાણ; નિસુણઈ નરસુર અસુર સુરંગા, નિસુણઈ હય–ગય-કરહ-કુરંગા, જિણવર કરઈ વખાણું ૪ તિણિ અવસરિ જઈ પાસઈ હાયત, પા૫ર્ષક તર્ક સઘલાં યત, ભમત ન હë સંસ્રાવે
Page #347
--------------------------------------------------------------------------
________________
વિનતીસગ્રહ
એ અવરત્તઓ હિવ મનિ વહિયઈ, કર જોડી ત€ આગલિ કહિયઈ, પ્રભુ વીનવી અવધારે. ૫ વારિ દયાલૂ ચઉગતિ ફેરા, તું વિણ આહિન કુણ હઈ અનેરા, હ€ ભાગઉ ભવવાસુ પડવાં પ્રતિ પહર સામી, પુય વસઈ પરમેસર પામી, પૂરિ અહારી આસા. ૬ સાઠિ લક્ષ પૂરવ જેહ છવાય, કણયકતિ ઝલકઈ જિમ દીવીય, લંછણિ તુરગિ વિસાલ; ત્રિમુખ દેવ દેવી દુરિતારી, શાસણિ સાર કરઈજ સંસારી, કરઈ મંગલમાલ. ૭ ઇતિ શ્રી જયશેખરસૂરિકૃતા શ્રી સંભવનાથ વિનતી.
| વિવરણ ત્રીજ તીર્થકર શ્રી સંભવનાથ વિશેની આ વિનતીમાં કવિ કહે છે. અમારી બુદ્ધિને હૃદયમાં ધારણ કરી પ્રત્યેક દિવસે ઊગતા સુયે ત્રીજા તીર્થંકર પ્રભુનું સમરણ કરીએ. જે સંભવનાથ જિનેશ્વરને પૂજે છે તેને મનવાંછિત સંપત્તિ પ્રાપ્ત થાય છે અને તેને સંકટ પણ દૂર નાસી જાય છે.
સાતમા વિયકનાં ઉત્તમ વિમાનમાં ઓગણત્રીસ પ્રમાણ સાગરેપમનું આયુષ્ય પૂર્ણ કરી પવિત્ર એવી શ્રાવસ્તી નગરમાં અવતરીને રાજા જિતશત્રુ અને સેના રાણીના પુત્ર તરીકે શ્રી સંભવનાથ પ્રભુએ તેમના વંશને અલંકૃત કર્યો.
સંભવનાથ દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. અનુક્રમે પંદર લાખ પૂર્વ અમારપણામાં વિવિધ ક્રીડાઓ કરતાં કરતાં પસાર કર્યા. ચુમ્માલીસ લાખ પૂર્વ વર્ષ સુધી પ્રભુએ રાજ્યનું પાલન કર્યું. સૌદર્યથી જાણે કામદેવ ન હોય એવા પ્રભુ બાહુબળથી શત્રુઓને નાશ કરે છે.
ત્યારપછી સત્તાને ત્યાગ કરીને તેઓ આંતરશત્રુને હણે છે.
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૧૮
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ ચૌદ વર્ષ સુધી નિરંતર તપ તપે છે અને કેવળજ્ઞાન મેળવે છે. શ્રી જિનેશ્વર પ્રભુ દેશના આપે છે. નર, સુર, અસુર ઉપરાંત ઘડા, હાથી, ઊંટ, હરણે વગેરે પણ તેઓની દેશના સાંભળે છે.
તે અવસરે જે પ્રભુની પાસે હું હેત તે મેં સઘળા પાપપકને જોઈ નાખ્યા હતા, અને આ સંસારમાં ન ભમત. આ પશ્ચાત્તાપને તે મનમાં જ વહન કરું છું. કર જોડીને વિનયપૂર્વક કહું છું કે હે પ્રભુ! મારી આ વિનતીને સ્વીકાર કરે.
હે દયાળુ પ્રભુ! આપના વિના આ કાર્ય બીજા કેઈ કરી શકતા નથી. મારા ચાર ગતિના ફેશને હવે નિવારે કે જેથી હું ભવવાસને ભાણું. હે સ્વામી! આપ પીડિતાની પીડાને હરનારા છે. પુણ્યશથી અમને પ્રાપ્ત થયેલા છે પરમેશ્વર ! અમારી આશાને પૂર્ણ કરે. - સાઠ લાખ પૂર્વ વર્ષનું એમનું આયુષ્ય હતું. દીપક સમાન એમની સુવર્ણમય કાતિ ઝળહળે છે. એમનું લંછન વિશાળ ડે છે. એમના યક્ષ ત્રિમુખ અને યક્ષિણી દુરિતારિ છે. જિનશાસનની સારસંભાળ કરે. અને સંસારી નું આનંદમંગળ કરે”
શ્રી સંભવનાથ ભગવાન વિશેની આ લઘુ રચનામાં કવિએ એમના જીવનની માહિતી-પૂવને દેવને ભવ, માતાપિતા, આયુષ્ય, કુમારાવસ્થા, રાજ્યકાળ, દીક્ષા, સાધનાકાળ, એમનાં યક્ષ-યક્ષિણી, લાંછન ઇત્યાદિ વિશેની માહિતી સંક્ષેપમાં વણી લીધી છે અને પિતાને ઉદ્ધાર કરવા માટે પ્રાર્થના કરી છે.
(૩૩) શ્રી રાઉલા વિનતી જહારિ જીરાઉલિ પાર્શ્વનાથ, તઈ દેવ સંપીસર ચ૭ઈ સનાથ, સેરીસકેતૂ મહિમા અપાર, ચારુપ તું રૂપ લહું ન પાર. ૧ તીં થાભલુઈ થાવર સિદ્ધિ કાણું, જાલઉરિગીસર તઈ વખાણુe; અજાહરે શ્રીપુરિ અંતરિક્ષ, મહેદ્રની સા વય દેવ રક્ષ. ૨.
Page #349
--------------------------------------------------------------------------
________________
વિનતીસંગ્રહ
૩૧૯ શ્રી પર્વતે શ્રી કલિક વંદઈ, તઈ વિજેતે ચિરકાલુ નઈ વાણારસી ત€ મથુરાહિ છત્ર, કરહટકે પાસ નમઈ પવિત્ર. ૩ નાગહે સામિય નામિ ગામિ, ઉજજે લીબાઈ પાસ સામિ, ત€ ઉપલેટાઈ જિગુહા વિહારિ, તીં સામલઉ પાહુ વિહારતારિ. ૪ ત€ સિંધુ દેસે વલહીપુરન્સિ, પંચાસરે પંથા વાઠિગમિ, આરાસણે લેહણ તીં ડાઈ, તબાહરી વાલવણશ્મિ ઈ. ૫ સમી ફલઉધી હથિgઉરમિ, ટમાણ કે પાલિતાણ ગસ્મિક
બાવતી . તે જલમંગલાદિ પુરે, પ્રભાવાકર પાસચં. ૬ તે તીં જગન્નાથ જગિ પ્રભાવ, તું માહિતે તીં સગલૂસભાવુક જ તુઝ દેવાતન એ જાગઈ, તું પાસિ તઉ સમૃદ્ધિ માગઈ. ૭ ભલઉં સહુ ભૂતલમાહિ દીઠG', મેકહી ન જીરાઉલિ કંપિ મીઠ6; જિહાં અ૭ઈ પાસુજિણિંદ સામી, પીડવા તણુઉ પીહર સિદ્ધિગામી. ૮ તાં દુખ દર્ભાગ્ય દરિદ્ર રાગુ, તો સોગ-સંતાપુ જરા વિજેગુ તાં ભીડ પીકુ જન પા૫ રાશિ, ન જાઉ જીરાઉલિ પાપ પાસિ. ૯ ભમી ભમી જઈ ભવ માહિ ભાગઉ, આવી તુમહાઈ હિલ પાય લાગઉ, દયા કરી શાંતિ સમૃદ્ધિ દાખલ, વલી વલી તઈ મુઝ ફેર રાખઉં. ૧૦ ઈતિ શ્રી યશેખરસુરિક્ષતા શ્રી જિરાઉલ્લા વિનતી.
વિવરણ જીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું તીથ આબુ-સિહી પાસે રાજસ્થાનમાં આવેલું છે. તેને મહિમા આજે પણ ઘણું મટે છે. એની યાત્રા પ્રસંગે કવિ લખે છેઃ
હું શ્રી જિરાવલા પાશ્વનાથનાં દર્શન-વંદન કરું છું. હે પાર્શ્વનાથ પ્રભુ ! તમારા વડે શખેશ્વર તીર્થ સનાથ છે, સેરિસા ગામમાં આપને મહિમા અપાર છે. અને ચારુપમાં આપના સૌંદર્યને કેાઈ પાર નથી.
Page #350
--------------------------------------------------------------------------
________________
૦
મહાકવિ શ્રી જયશેખરસુરિ- ભાગ ૨ સ્થિર સિદ્ધિને આપનારા એવા આપ સ્થંભન તીર્થ(ખંભાત)માં બિરાજે છે. હે જોગીશ્વર ! જાહેરમાં બિરાજેલા એવા આપની હું સ્તુતિ કરું છું. ઈ- વડે પ્રતિષ્ઠિત અજાહરા, શ્રીપુર અને અંતરિક્ષમાં બિરાજેલા આપ અમારી રક્ષા કરે.
શ્રીપર્વત ઉ૫૨ શ્રી કલિડ પાર્શ્વનાથ પ્રભુને વંદન કરું છું. અને વિજેતમાં રહેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુને પણ હું ચિરકાળ વંદન કરું છું. પવિત્ર એવી વારાણસી નગરીમાં, મથુરામાં, અહિછત્રામાં તથા કરહેટક ગામમાં રહેલા પાર્શ્વનાથ પ્રભુને હું નમું છું.
સમી, ફલોષિ, હસ્તિનાપુર, ત્રિમાણુક, પાલિતાણા,બાવતી, તેજલપુર, મંગલપુર વગેરે તીર્થોમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનને પ્રભાવ અનેરો છે.
નાગઢ ગામમાં, ઉજજૈનીમાં, લીબડીમાં, તથા ઉપલેટામાં, પાર્શ્વનાથ સ્વામી જિનચૈત્યમાં બિરાજે છે. હે શ્યામળા પાર્શ્વનાથ પ્રભુ ! ત્યાં વિચરનારાઓનુ તમે રક્ષણ કરે છે.
સિંધુદેશ, વલ્લભીપુર, પંચાસરા, વાગિ, આસણ, લેહડાઈ, ગંગાવતી, બાલવણ આદિ ગામમાં આપના મેં દર્શન કર્યા છે. હે જગતનાથ! જગતમાં જેટલે પ્રભાવ છે તેટલે પ્રભાવ તમારા એકમાં જ છે. આપ હાજરાહજૂર છે. જેથી લોકો આપની પાસેથી સમૃદ્ધિની યાચના કરે છે.
પૃથ્વીતલ પર ભલે બધા પ્રભુને જોયા છતાં પણ જીરાવાલાને છોડીને બીજે ક્યાંય પણ મીઠાશ નથી. પીડિતાની પીડાને હરનારા જ્યાં આપ પાર્શ્વજિન છે ત્યાં લેકે સિદ્વિગામી બને છે.
ત્યાંસુધી જ દુખ, દૌર્ભાગ્ય, ઉરિદ્રતા, રેગ, શેક, સંતાપ, જરા, વિયેગ, વિપત્તિ, પીડા આવે છે અને લોકોમાં પાપરાશિ રહે છે કે જ્યાં સુધી જીરાવલા પાર્શ્વપ્રભુનાં દર્શન કર્યા નથી.
ભમી ભમીને મારી ભવભ્રમણા હજુ ભાંગી નથી, જેથી હવે આપની પાસે આવીને પગે લાગું છું. દયા કરીને હે પ્રભુ! આપ
Page #351
--------------------------------------------------------------------------
________________
વિનતીસગ્રહ
૩ર૧ શાંતિ અને સમૃદ્ધિને માર્ગ દેખાડે અને મને આપનાથી અભિન બનાવે.”
આ વિનતીમાં કવિએ આરંભમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના સુપ્રસિદ્ધ અને મહિમાવત ગણાતાં તીને નિર્દેશ કર્યો છે અને ત્યારપછી જીરાવલા ભગવાનને મહિમા ગાય છે. કવિની પ્રાસાનુપ્રાસયુક્ત વાણી તગતિથી લયબદ્ધ વહે છે અને એના પ્રવાહમાં આપણને આકષી જાય છે.
(૩૪) શ્રી નેમિનાથ વિનતી હજુ માઈ ન હોયડઇ કિમઈ, મુજ મનઉ ગિરિનરિ ઘણુઉં રમાઈ લડહુ ચતુ નેમિ નમસ્કારઉં, જિમ ન ચઉગઈ માહિ વળી ફિર૯. ૧ સહજ સેહગસુનદર સામલઉ, કુસુમબાણ તણુઈ કુલિ આમલઉં. સુમંઝ દીઠઉ ઠાકુર આમલઉં, નહી કે મુઝ તુહવ પાપનઉ. ૨ કરીઉ કુંડિ સનાનુ ગયંકમાં, ભરીય ભાવિ ભંગાર સુવર્ણ મઈ; હવણ નેમિ જિનેશ્વર રહઈ કરી, શિવવધૂહ વસઈ વરમઈ વરી. ૩ સઘણુ સૂકડિ કુંકુમ કેવડી, બકુલ ચંપક વહલિ નિમાલડી, કુસુમબાલ વિસાલ માઉલી, કરીય પૂજ હુઈ મનસું રલી. ૪ દઈ ન લીલવિલાસ સકઈ કલા, કરઉં સેવ જિસઈ તુઝ સામલા, અલજઉં ભવભંજણ ભામણા, કરસિ – નિત નેત્ર સેહામણા. ૫ તુઝ સમઉ જગિ ચાર ન કેહઉ, ભવિકના મન ચેરીનઈ હિલ, કેહિ કિસિ કરિસિઈ કુડી બાપુડી, મસ મનુ ગિરનાર રહિઉ ચડી. ૬ એક સુડુંગરડહ રલયા મનઉ, અનઈ તું જગદીસ સુહામનઉ, અમૃત્તમઈ તુઝ નેત્ર નિહાલીયઈ, ભવતણ સવિ સંકટ ટાલીયઈ. ૭ ગહગહિઈ ગિરિ કિન્નર-કિન્નરી, રિસહ રાસ રમઈ સુરસુંદરી સુર કરઈ નિતુ નાટક ભાવના, ગુણ થgઈ પરમેસરુ નેમિના. ૮
મ-૨૧
Page #352
--------------------------------------------------------------------------
________________
૩રર
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ નમનિ ચંદનિ નંદનિ રઈ કરઈ, મન મનહર સૌખ્ય ન સંભાઈ, ઈમ કિમઈ મુઝત મનુ મહી, જિમતુઝઈજિકન્હઇસવિ દીરહિa. વિષય વઈરી નઉ મહ મિલગલી, જિસઉ આવઈ પાસિ નમ્ વલી, મયણમલ તણુઉ મુઝ ભ૯ કિસિહ, નિતુ જિનેસરને પગિહુ વસિ. ૧૦ દેવી સિવાનંદણ નેમિનાથ, રાજીમતી વલલભ વિશ્વનાથ માંગ નહીં ગ્રાસુ ન સિદ્ધિવાસ, સું દેવ દેજે નિય પાય વાસુ. ૧૧ ઈતિ શ્રી યશેખરસૂરિકૃતા શ્રી નેમિનાથ વિનતી.
વિવરણ ગિરનાર પર્વત ઉપર બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન નિર્વાણ પામ્યા હતા. એથી એ તીર્થ ઉપર નેમિનાથ ભગવાનનું ભવ્ય જિનાલય છે. એ તીર્થની યાત્રાના પ્રસંગે કવિશ્રી નેમિનાથ પ્રભુને વિનંતી કરતાં કહે છે :
કેમે કરીને મારા હૈયામાં હર્ષ સમાતો નથી. મારું મનડું શ્રી ગિરનાર પર્વત ઉપર રમી રહ્યું ને ચાર ગતિમાં ફરી ન લખું તે માટે મારી નયને શ્રી નેમિનાથ પ્રભુને નમસ્કાર કરવા તલસી રહ્યાં છે.
હે સ્વામી ! આપ સ્વભાવથી જ શ્યામલ, સુભગ અને સુંદર છે. તેથી જાણે આ૫ના સૌંદર્યથી આકર્ષાઈને કામદેવ આપના કુળમાં આવ્યું. સુમતિ અને નિર્મલ એવા હે પ્રભુ! આપના મને દર્શન થયાં. મારાં પાપને દૂર કરનારા આપના જેવા બીજા કેઈ નથી.
ભવ્યજીવ ગજેન્દ્રમદ નામના કુંડમાં સ્નાન કરીને, સુવર્ણમય ઝારી ભરીને નેમિનિને સ્નાન કરાવીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શિવવધુ પાસે વસે છે.
ઘસેલું સુખડ, કંકુમ, કેવડે, બકુલ, ચંપક વેઉલ, માલતી આદિની સુંદર માટી પુષ્પમાળા બનાવીને પ્રભુની પૂજા કરીને મનમાં આનંદ થયો.
Page #353
--------------------------------------------------------------------------
________________
વિનતીસંગ્રહ
૩ર૩ લીલાવિલાસ કે કલા કાંઈ હું કરી શકતું નથી, કારણ કે મારી પાસે તે કાંઈ નથી. હે ભવભંજન ! આપ મારા પ્રત્યે કૃપાદષ્ટિ રાખે જેથી હું ભવભ્રમણને જીતી શકું.
હે પ્રભુ ! તમે ભાવિકજનના ચિત્તને ચેરી રહ્યા છે, જેથી જગતમાં તમારા સમાન અન્ય કેઈ ચાર નથી. પણ એ બિચારા મારા ચિત્તને તમે કેવી રીતે ચેરશે? કારણ કે મારું ચિત્ત તે અત્યારે ગિરનાર ચઢવામાં જ લાગેલું છે.
એક તે રળિયામણે સુંદર પર્વત છે અને બીજી બાજુ આપ સોહામણું છે. અમૃતમય આપનાં નેત્રને જોઈને ભવસંબંધી બધા સંકટને દૂર કરી દઈએ.
એ ગિરિ ઉપર કિનર અને કિનારીઓ આનંદમગ્ન થાય છે. રિસહ (ઋષભ) વરમાં સુરસુંદરીએ રાસ રમે છે. દેવતાઓ નિત્ય ભાવના અને નાટક કરે છે અને પરમેશ્વર નેમિનાથના ગુને રતવે છે.
નંદનવનનાં ચંદ્યાનમાં પણ મારું મન આનંદ પામતું નથી. મને હર સુખને પણ મારું મન સંભારતું નથી. તમે આ રીતે મારા મનને કેમ મોહિત કર્યું છે? કે જેથી મારું મન હમેશાં આપની પાસે જ રહેવા લાગ્યું છે. બીજે તે જતું નથી
નિત્ય જિનેટવરનાં ચરણોમાં વસવાથી મદનરૂપી મલ્લને પણ મને ભય ક્યાંથી ? વળી વિષયરૂપી વૈરીએ પણ પાસે આવતાં કેમળ બની જાય છે અને નમે છે.
હે શિવાદેવીને નંદન નેમિનાથ પ્રભુ ! રાજિમતીના સ્વામી વિશ્વનાથ! આપની પાસે હું ખાવાનું પણ કાંઈ માંગતા નથી અને અત્યારે સિદ્ધિવાસને પણ માંગતા નથી. હે દેવ ! મને નિત્ય આપનાં ચરણેની પાસે વાસ આપજે એટલું અત્યારે માંગું છું.”
આ વિનતી કવિ એજાણે ગિરનાર પર્વત પર ચડતાં ચડતાં
Page #354
--------------------------------------------------------------------------
________________
૩ર૪
મહાકવિ શ્રી જયેશેખરસુરિ-ભાગ ૨ લખી હોય એવું જણાય છે, કારણ કે કવિ લખે છે કે “મુઝ મનુ ગિરનાર રહિe ચડી”કવિ સરસ કલ્પના કરીને નેમિનાથ પ્રભુને કહે છે કે તમે બધાના ચિત્તને ચેરનારા છે, પરંતુ મારા ચિત્તને ચારી નહિ શકો, કારણકે એ બિચારું ગિરનાર ચડવામાં માને છે.” પરંતુ એમ કહીને કવિએ આડકતરી રીતે સૂચિત કરી દીધું છે કે મારું ચિત્ત ગિરનારના આરોહણ દ્વારા નેમિનાથ ભગવાનમાં જ મગ્ન છે.
કવિએ આ રચનામાં ગિરનારના વર્ણન સાથે ત્યાંના પવિશ્વ વાતાવરણને પણ સચોટ શબ્દો દ્વારા ઉપસાવ્યું છે.
(૩૫) શ્રી આદિનાથ વિનતી કય આખુય ફૂંગરિ જાઈસિ6, રિસહ-નેમિ તણા ગુણ ગાઈસિહ નમિય સામિયા નિમ્મલિ ભાવિસિીં,
પુણે તણ મુણિનાં અમિહ આવિસિઉં. ૧ વઉલ વેલ ચંપક માલતી, મહામહઈ ફલ લિ વનસ્પતી, અમરસાલ તણી તુલના લહી, જિન બિન્દુઈ તહં માહિ રહા સહી. ૨ કનક કાંતિ કલઈ રિસહસર, તિણિ ગુણિ પ્રભુ સોહંગ સુંદર જલદ જામલિયદેવ સામલઉં, ભાવિક કેકિય આસભલ વ. ૩ રિસહ લચ્છનિ ઘેરિય ઉલસઈ, સુભવપંકિ કલ્યા જણ તારિસિઈ અવરસધરઈ રુલિયામણુક, વનિ કરી શિવપંથિ સુહામણુઉ. ૪ રિસહિ રાજ્યકલા યુરિ આદરી, અરિમૂલ લગઈ સનિરાકરી, બિહબિહઈ તિમ વાહિય વાટડી, તિહાં પડઈ જિમ કેઈ ન આખુડી. ૫. રિસહ થપિક જણ સુનિલે, વિમલનામુ બહઈ ગુણિ ઉજજલે, કવિહ નેમિ જિણિઈ જગ વલહઉ, પરમ તેજિહિ તેજલ તે કહઉ. ૬ અનિલ શેત્રુજિ શ્રી રિસહસરે, ધનિલ રેતિ નેમિ જિસરે, બિઈ તીરથનાથ ઈહાં મિલિયા, અહ મરથ આજુ સ ફલિયા. ૭
Page #355
--------------------------------------------------------------------------
________________
વિનતી સંગ્રહ
૩૨૫ સુગુરુ સાથિય વિણ ઘણું ભમિયા, વિષમ વાટ કિહાંઈ ન વિસમિયા, વસઈ જે જિનમંદિરિ સીયલઈ, બિહુ પરે તીહ તાપુ સહી લઈ. ૮ સકલ જાણુઈ તૂ ગુણ કેવલી, કિમ અહાસિવ બલઈ તે વલી, ઈણિ પરિઈ જગદીશ્વરુ ધ્યાય, સ્તવન નઈ મસિ ઉલગ લાઈઈ. ૯ ઈતિ શ્રી જયશેખરસૂક્િતા શ્રી આદિનાથ વિનતી.
વિવરણ આબુ પર્વત ઉપર વિમલમંત્રીઓ અને વસ્તુપાલ-તેજપાલે બંધાવેલાં સુપ્રસિદ્ધ દેલવાડાનાં દહેરાં છે. એ તીર્થયાત્રાના પ્રસંગે તીર્થને મહિમા વર્ણવતાં અને પિતાની અનુભૂતિ વ્યક્ત કરતાં કવિ કહે છેઃ
કયારે આબુ પર્વત ઉપર જઈશું અને ઋષભદેવ તથા નેમિનાથ ભગવાનના ગુણેને ગાઈશું? નિમલ ભાવેની સાથે સ્વામીને નમસ્કાર કરીશું. પુણ્યને વિસ્તાર કરવા અને ત્યાં આવીશું. અર્થાત, ગુણવાને જે પુણ્ય મેળવે છે તે મેળવવા અમે આવીશું.
બકુલની વેલડીઓ, ચંપક અને માલતી વગેરે વનસ્પતિ મામ છે અને કલ્પવૃક્ષની તુલનાને ધારણ કરે છે. અને જિનેશ્વર જાણે સાક્ષાત બિરાજમાન છે.
સુવર્ણ કાંતિવાળા શ્રી ઋષભજિન શોભી રહ્યા છે. ત્રણ ગુણથી પ્રભુ મનોહર શોભાયુક્ત હતા. વાદળા સમાન જામલી રંગના નેમનાથ પ્રભુ શોભે છે. તેઓ ભવિકજનરૂપી મેરની આશાને પૂર્ણ કરનારા છે. શ્રી ઋષભદેવ બળદના લાંછનથી શોભે છે, જાણે ભવરૂપી દવમાં ફસાયેલા છને તારશે. બીજા શ્રી શામળાપ્રભુ શ્રી નેમિનાથ રળિયામણુ શંખના લંછનને ધારણ કરે છે, જાણે સોહામણા શિવમાર્ગે જવા માટે દવનિ કરે છે.
શ્રી ઋષભદેવ પ્રભુએ રાજ્યકળાની ધુરા સ્વીકારી હતી. જયારે શ્રી નેમિનાથ પ્રભુ તે પ્રથમથી જ રાજ્યને ત્યાગ કરી, સંયમ
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૨૬
મહાકવિ શ્રી જયશેખરસુરિ - ભાગ ૨ માર્ગે જોડાયા હતા. આ બન્ને જિનેશ્વર સંયમરૂપી વાટ ગ્રહણ કરીને ત્યાં પહોંચે છે કે જ્યાંથી કેઈને પણ પાછા ફરવાનું નથી.
ઘણુ ગુણોથી ઉજજવળ એવા વિમલશા નામના મંત્રીએ સુનિર્મલ એવા શ્રી ઋષભદેવની સ્થાપના કરી હતી. જગવલભ. એવા શ્રી નેમિનિને પરમ તેજ વડે જેમણે સ્થાપ્યા તે તેજપાલ. હતા. શ્રી શત્રુંજયના ઘણ શ્રી ઋષભદેવ પ્રભુ અને રેવતગિરિના ધણી શ્રી નેમિ જિનેશ્વર એમ બન્ને તીર્થના નાથ આબુ પર્વત ઉપર એકસાથે અહીં મળ્યા છે, તેથી અમારા મનોરથ આજે સર્વ રીતે ફળ્યા છે.
સદ્દગુરુને પામ્યા વિના સાથી કે ભેમિયા વિના) ડુંગરમાં. અમે ઘણું ઘણું ભમ્યા. વિષમ વાતમાં ક્યાંય પણ વિસામો ન. ન મળ્યો. શીતલ એવા જિનમંદિરમાં જે વસે છે તેના તનના અને મનના બન્ને પ્રકારના તાપ ટળી જાય છે.
હે નાથ ! સકલ ગુણને જાણનારા ગુણકેવલી છે, છતાં પણ આપ પૂજ્ય અમારી સાથે કેમ બેલતા નથી? વળી આપની તુતિન નિમિત્તે હું ઉલાસ લાવીને આપનું ધ્યાન ધરું છું.”
આ રચના કવિએ આબુની તીર્થયાત્રાના સ્વાનુભવ પછી કરી છે. એટલે જ કવિ જિનમંદિરમાં પહોંચતાં પર્વતની વિષમ વાટ, ચડવાને થાક ઊતર્યાને આનંદ વ્યક્ત કરે છે.
કવિએ આ કાવ્યમાં આબુતીર્થને એતિહાસિક મહિમા પણ વર્ણવ્યા છે.
(૩૬) શ્રી ચુવીસ જિણવર ચઉપઈ નાભિનરેસરુ નન્દનુ નાહ, ફેડઈ સામી ભવ દરહુ રિસહ જિસર પહિલઉં' નમીં, માહ મહાભડુ લીલઈ દઉ . બીજઉ અજ્યિ જિસરું દેલ, જિણિ મય રગિ સંજમુ લે, મેઠી મદ-નુમહીપતિ માણું, પામિ સ્વામી કેવલનાણું. ૨
Page #357
--------------------------------------------------------------------------
________________
વિનતીસંગ્રહ ત્રીજુ સંભવ સામિ જુહારિ, સહિયાં માનવભવ મનહારિક મોટી મહિમા જસ જગમાહિ, ફેડઈ વઈર મહાભય વાહિ. ૩ ચઉથલ અભિનંદણુ જિનરાલ, સેવિક ભજઈ ભવભડવા મુખતણ જિણિ પ્રકટી વાટ, લેપ્યા કર્મો તણું આઘાટ. ૪ પંચમુ જિનપતિ સુમતિ નિહાલિ, પથ પ્રણમી ભવ સંકટ ટાલિત જીહનઈ કમ્મ નિકાચિત ઘણું, તે નવિ સેવઈ પણ પ્રભુ તણુ. ૫
ઠક છઈલમાહિ મૂલગઉ, જિનવરુ પદ્મપ્રભુ લગઉ, છાંડી હાથ તણઉ હથિયારુ, જિણિ કિઉ કર્મ તણુઉ સંહારુ. ૬ સમરઉ પ્રભુ સાતમઉ સુપાસુ, જિણિ મેહી ભવચારક વાસુ, કેવલ કરતલિ કરી સિવનગરી વાસિવા આદરી. ૭ ચંદ્ર સરિખ જેહનઉં ભાલુ, ચંદ્રપ્રભુ પ્રાણુમ ચિરકાલું, આઈ મા આઠમઉ જિર્ણિ, તિમ ફેડઈ જિમ તિમિર દિણિ ૮ નવમઉ નિત નિત નવ નવ રંગ, પરમેસરુ પૂજઉ નવ અગિ, સુવિધિ પ્રસિદ્ધઉ ગુણિ અભિરામુ, પુષ્પદંત પુણ બીજઉં નામુ. ૯ દસમઉ દરિસણિ દીઠઈ દેઉ, દુહ દલિણ આgઈ છે, સીતલ સહજિઈ સુખ દાતા, સિરમણી કીધઉં હસુ. ૧૦ અગ્યારમઉ ગુણ અગુણિત ધરાઈ, જે પ્રણમઈ તે ભવ ઉતરઈ. ૧૧ બારસમe જિણ બહુ બલવંતુ, આઠ કર્મ આણઈ અg, વાસુપૂજ્ય વાસવિ પુજિયઉં, કેવલ સિરિસિઉ સિવપુરિ ગઉ. ૧૨ મનિ ગુહિયાં ભવુ વાતે ગમઉ, જિનમઈ વિમલનાથ તેરમીં, સિદ્ધિ વધૂસિહ નર તે રમ, જે પણ ન નમઈ તે તે રમઉ. ૧૩ ચઉદસ મઉચિદિસિ જાણિયઈ, અનંતનાતુ નિયમણિ આણિયઈ, ચઉપટ મલ જિણિ ચરડ પ્રચંડ, મનમથ વિરુ કિયક શતખંડ. ૧૪ પનરસ મઉ પ્રભુ પૂરઈ આસુ, તરતર હઈ પાતક પાસુ, 'સધર હુરધર જિણવરુ ધર્મ્સ, નિતુ લઈ બિહુ ભેદે ધમ્મુ. ૧૫
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૨૮
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ સેલસમઉ સ્વામી સિરિસૃતિ, ભાઈ ભવિક તણું ભવિશ્વતિ, ગભિ થકઈ કુરુમંડલ તણું, મારિ નિવારી જિણ અતિ ઘણું. ૧૬ સતરસમ સુણિયઈ જિણશુ, પ્રકટ કિયઉ જિણિ સિવપુર પશુ, ગિરિવર તક ગુરુ ગુણ જસુ, દિનકર અધિકઉ જ્ઞાન પ્રકાસુ. ૧૭ અઢારમઉ અઢલક દાતારુ, અરુ જિણતિશયિ સહજિ સુફા, મે હીયરાજ તણ ઊપગ, જિણ આદરિય સંયમ ગુ. ૧૮ અગણિત ગુણ તણુઉઈ ગુણી, સમઉ મહિલનાથ મનગિઇનમ, પરમારથિ જસુ જગહ વિદુતુ, બાલકાલ લગ લાગી ચતુ. ૧૯ મુનિસુવ્રત જિણવર વિસણુ, પૂછ ભવભિંતરિ મન ભમક, પ્રતિબોધી અતિ તરલ તુરંગ, જિનમતિ છણિ રહાવિક રંગુ ૨૦ એકવીસમઉ એકહી વાર નિમિ, જિતુ જિનમઈ ગુણ ભંડા, ભવપંજરુ ભાજી તે વીર, સિવસુખ સાધઈ સાહસ ધીર. ૨૧ બાવીસમ જિસરુ નેમિ, ઉતરિયલ ભવસાયર એમિ, પસુ કારિણિ જિણિ ત્યજી કુઆરિ, નવ ભવ-નેહ નિબદ્ધી નારિ. ૨૨ જિણિ દિણિ દસઈ દાનવ શાહ, સુરવર કેઈ ન સારઈ કાહુ, ત્રેવીસમ જિણેસરુ પાસ, તિણિ દિણિ ભયણિ રહાવઈ વાસુ. ૨૩ સકલ સબલ સિદ્ધસ્થ નદિ, વસુકુલ નહિયલ અમલદિપણું, ચુવીસમઉ જિસરુ દેહ, વીરસમારુ૬ અમહ ભવ છે. ૨૪ સાવધાન જે માનવ હઈ, ચુકવીસઈ જિણવર ચઉપઈ, પઢઈ પઢાવઈ નિમલ ધણાન, તીખું ઘર વિસઈ નવઈ નિધાનુ. ૨૫ ઈતિ શ્રી જયશેખરસુરિકતા ચુવીસ જિણવર (વિનતી)ઉપઈ.
વિવરણ આ વિનતીમાં કવિએ ચોવીસ તીર્થકરની સ્તુતિ કરી છે. કવિ કહે છે :
“નાભિરાજાના પુત્ર, જેમણે ભવરૂપી દાવાનલના દાહને નાશ
Page #359
--------------------------------------------------------------------------
________________
વિનતી-સંગ્રહ
૩ર૯ કર્યો છે, વળી મેહરૂપી મહાસુભટનું સહેલાઈથી દમન કર્યું છે એવા પ્રથમ જિનેશ્વર શ્રી ઋષભદેવપ્રભુને હું નમસ્કાર કરું છું,
બીજા શ્રી અજિતનાથ જિનેશ્વરદેવ કે જેઓ પિતાના જીવનમાંથી મદને નાશ કરીને કેવલજ્ઞાન પામ્યા હતા તેમની સેવામાં હું મારા ચિત્તને પરાવું છું.
જગતમાં જેમને મહિમા મટે છે એવા ત્રીજા શ્રી સંભવનાથ ભગવાનને અમે નમસ્કાર કરીને સુખી થઈએ છીએ અને માનવભવને મનહર બનાવીએ છીએ. વળી તેમની કૃપાથી વૈર, મહાભય અને વ્યાધિને નાશ થાય છે.
ચેથા જિનેશ્વર શ્રી અભિનંદન જિનરાજને સેવતાં ભવરૂપી સુભટ ભાગી જાય છે. શ્રી અભિનંદન સ્વામીએ મોક્ષમાર્ગને પ્રકાશ્ય છે અને કર્મ તણા સમૂહને નાશ કર્યો છે.
પાંચમા જિનેશ્વર શ્રી સુમતિનાથ પ્રભુને નિહાળીને એમનાં ચરણોમાં નમસ્કાર કરીને ભવસંકટને ટાળીએ છીએ. જેઓનાં ઘણાં નિકાચિત અશુભ કર્મો છે તેઓને પ્રભુનાં ચરણની સેવા કરવા મળતી નથી.
હાથ તણા હથિયારને છેડીને જેમણે કર્મોને સંહાર કર્યો છે એવા છઠ્ઠા જિનેશ્વર શ્રી પદ્મપ્રભુ કે જેઓ મૂળથી કર્મને સંહાર કરવામાં નિપુણ છે તેમનાં દર્શન કરીએ.
જેમણે ભવરૂપી કારાવાસને ત્યાગ કર્યો છે, વળી જેમણે હાથમાં કેવલલામી મેળવીને શિવનગરીમાં વાસ કર્યો છે એવા સાતમા શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરીએ.
જેમ સૂર્ય અંધકારને નાશ કરે છે તેમ આઠમા જિનેશ્વરશ્રી ચંદ્રપ્રભુસ્વામીએ આઠ મદને નાશ કર્યો છે. વળી જેમનુ ભાલ -ચંદ્રમા સમાન છે એવા શ્રી ચંદ્રપ્રભુ જિનને ભવભવ સુધી પ્રણામ કરીશ,
Page #360
--------------------------------------------------------------------------
________________
૨૦.
મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨ જેમનું બીજું નામ પુષ્પદંત જિન છે એવા, ગુણેમાં જે સુંદર છે અને જેઓ શ્રી સુવિધિનાથ તરીકે પ્રખ્યાત છે એવા નવમા પ્રભુનું નિત્ય નવા નવા રંગોથી નવાંગી પૂજન કરું છું.
સહજ સુખના દાતાર, શિવરમણના ભરતાર, દશમા શ્રી શીતલનાથ પ્રભુનાં દર્શન કરવાથી દુખની જંજાળને અંત આવે છે. અગણિત ગુણોને ધારણ કરનારા, દેવતાઓ દ્વારા સેવિત એવા અગિયારમાં શ્રી શ્રેયાંસજિનને જે સેવે છે તે ભવપાર ઊતરે છે.
બળવાન એવા શ્રી બારમા વાસુપૂજ્ય સ્વામીએ આઠ કને. અંત આણ્યો છે. ઈન્દ્ર દ્વારા પૂજિત શ્રી વાસુપૂજ્ય ભગવાન કેવલલક્ષમી સાથે શિવપુરમાં ગયા.
સંસારસંબંધી વાતમાં ભવને પસાર કર્યો છે જેમણે એવા તેરમા શ્રી વિમલનાથ ભગવાનને જે નમસ્કાર કરે છે તે નર સિદ્ધિવધૂની સાથે ક્રીડા કરે છે (અર્થાત્ મોક્ષ મેળવે છે). અને જે નમતો નથી તે ભવમાં રમે છે (અર્થાત્ ભવમાં ભટકે છે.)
ભયંકર ચાર એવા ચાર કષાયરૂપી મહેલોને જેમણે ચિપટ. કર્યા છે અને વીર એવા કામદેવને શતખંડ કર્યો છે, ચારે દિશામાં જે વિખ્યાત છે એવા ચૌદમા શ્રી અનંતનાથ પ્રભુને નિત્ય મનમાં લાવીએ.
પાપરૂપી પાશને જેમણે તડતડ તડવો છે એવા ધર્મધુરંધર પંદરમા શ્રી ધર્મનાથ પ્રભુ સહુની આશા પૂરે છે. તેઓ હમેશાં. ધર્મના બે ભેદ (સર્વવિરતિ અને દેશવિરતિ) વર્ણવે છે.
પિતે જ્યારે માતાના ગર્ભમાં રહ્યા હતા ત્યારે કુરુમંડલમાં જે મારિ રેગ ફેલાયેલું હતું તેને જેમણે શાંત કર્યો હતો એવા સેળમાં શ્રી શાંતિનાથ પ્રભુ ભાવિકોની ભવભ્રાંતિને લાગે છે.
જેમના ગુણે ગિરિસમાન મહાન છે અને જેમના જ્ઞાનને. પ્રકાશ સૂર્ય કરતાં પણ અધિક છે અને જેમણે શિવપુરને માર્ગ
Page #361
--------------------------------------------------------------------------
________________
વિનતી-સંગ્રહ
૩૩૧. પ્રગટ કર્યો છે એવા સત્તરમા શ્રી કુંથુ જિન છે.
રાજય સંબંધી ઉપભોગોને છોડીને જેમણે સંયમયોગને આદર્યો છે, વળી ચોત્રીસ અતિશયથી જેઓ યુક્ત છે એવા અઢારમા શ્રી અર જિન અઢળકના દાતાર છે.
જેમનું ચિત્ત બાલ્યકાળથી જ પરમાર્થવૃત્તિમાં લાગેલું હોવાને લીધે જગતમાં વિખ્યાત થયા હતા તથા જેમના બીજા અગણિત ગુણ હતા એવા શ્રી મલિનાથ પ્રભુને મનમાં આનંદ લાવી હું નમસ્કાર કરું છું..
જેનું અત્યંત ચંચલ મન ભવની અંદર ભટકતું હતું એવા ઘડાને પ્રતિબોધીને જેમણે જિનમતમાં સ્થાપિત કર્યો એવા વીસમાં જિનવર શ્રી મુનિસુવ્રત પ્રભુને પૂછએ.
ગુણના ભંડાર એવા એકવીસમા શ્રી નેમિનાથ પ્રભુને જે એકવાર ભાવથી નમે છે તે ભવરૂપી પિંજરાને ભાંગે છે અને તે સાહસિક ધીર પુરુષ શિવસુખને મેળવે છે.
નવ નવ ભના નેહથી બદ્ધ એવી રાજિમતી કુમારીને જેમણે પશુઓના વધના કારણે ત્યાગ કર્યો અને ભવસાગરને કુશળતાથી પાર કર્યો એવા બાવીસમા જિનરાજ શ્રી નેમિનાથ પ્રભુ છે.
જે દિવસે દાનવ રાજા દેખાય છે ત્યારે કઈ દવે પણ તેમને અટકાવી શકતા નથી, પરંતુ ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર તે દિવસે તેમને ભુવનમાં વાસ રખાવે છે.
કળાવાન અને બળવાન સિદ્ધાર્થ રાજાના કુળરૂપી નભસ્થળમાં નિર્મળ સૂર્યરૂપી ચાવીસમા જિનેશ્વર શ્રી મહાવીર પ્રભુ! અમારા બન્ને ભવ(આલોક અને પરલોક)ને સુધારે.
જે ભવ્ય સાવધાન થઈને ચાવીસ જિનવરની ચોપાઈ ભણશે, ભણાવશે અને તેનું નિર્મળ થાન ધરશે તેમના ઘરે નવ નિધાન વિલસશે.
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૩ર
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ આ વિનતીને કવિએ અંતિમ કડીમાં પાઈ તરીકે ઓળખાવી છે. સામાન્ય રીતે મધ્યકાલીન જૈન સાહિત્યમાં પાઈ પ્રકાર એવી કૃતિ માટે રૂઢ થયે છે કે જેમાં કેઈક કથાનકનું વર્ણન કરવામાં આવ્યું હોય. આ વિનતીમાં એવું કેઈ કથાનક નથી. પરંતુ તે
પાઈ છદમાં લખાઈ લેવાથી કવિએ તેને પાઈ તરીકે ઓળખાવી છે, જે ચગ્ય છે. આ કૃતિમાં પ્રત્યેક કડીમાં એક એક તીર્થકરને મહિમા વર્ણવ્યું છે. વીસ કડીમાં એ રીતે અનુક્રમે વીસ તીર્થકરને મહિમા વર્ણવીને અંતિમ કડીમાં કવિએ પિતાની આ ચોપાઈની ફલશ્રુતિ દર્શાવી છે. કવિની રચના પ્રાસબદ્ધ, અલંકાર ચુક્ત અને પ્રાસાદિક, ભાવવાહી પદાવલિથી યુક્ત છે.
(૩૭) શ્રી નેમિનાથ ક્રિીડા ચઉપઈ સસુવિજય સિવાવિ મહારુ, સ્વામી સહગસુન્દર સારૂ કાજલ વણઉ કરૂણા ધારૂ, નિશિદિનુ મિસિઉ નેમિ કમારૂ. ૧ યાદવકુલિ જાય જિણચંદુ, રમતિ કરતુ નેમિ જિર્ણિ; નાહ નિરફિખય નરસુરવંદુ, કિન્નર મનિ હૂઆ આનંદુ, ૨
કુપદ બાલપણું લગ બુદ્ધિનિધાન, જાનઈ મન પવન સંધાનુ નિપુણ ન મૂકઈ નિર્મલ થાન, મોહ મદન મહાભઠ માનું ૩ સુરનઈ અસુર નમઈ નિત નેમિ, બેચરણ નિહાલ ખેમિ; યાદવ જેતા અતિ આનંદુ, બલિ ધૂણાવિક સિરૂ ગોવિંદ. ૪ ધનુષ ચડાવી જિણિ સારંગુ, અલસરિ મનિ અણિક રંગુ કૃષ્ણ તણુઈ જઈ આયુધ ભવનિ, પૂરિઉ સંખુ સંપૂરઈ પવનિ. ૫ મોહરવા ફાલતુ વાદુ, દસ દિસિ સરિક શંખહ નાદુ ના રહિઉ તેજગિષા હરી, તી નાદિ પાડવાં પાતરી. ૬
Page #363
--------------------------------------------------------------------------
________________
ક
વિનતી સંગ્રહ
ગઢમઢ ગાઈ ભાઈ કુંભ, થરથર કંપઈ નિશ્ચલ થંભ પ્રસઈ પાલિ પૂજઈ પ્રાકાર, પહઈ કાસીસ વિણ અંધારુ. ૭ તરુ લઈ તૂટ) ગિરિ તેલ, શિશિવિણ સાગર કરઈ કલોલ, જલચર થલચર ખેચર જાતિ, ૫હતી માનઈ મરણુહ રાતિ. ૮ તે સવિ સુકી ચણિનઈ ચારિ, સુકી રહિયા જલથલ આધારિ, રાય રાણા ખૂટી પારસી, ગ્યાં ગયવર મૂકી સારસી. ૯
ડી બધુ તુરંગ ઉછલી, ભાજઇ રથરથિસિલું આફલી, ૨૭ઈ કૂડઈ બાલક ઘરબારિ, પ્રિયકરી સારવ લઈ ઈમ નારિ. ૧૦ કપઈ સભા સિહાસણ પીઠ, રઢત રહિઉ માપતિ ની નયરિ કુલાહલ હુયઉ અનંતુ, ચમકિ હિયઈ રૂકમણિ કંતુ. ૧૧ શંખનાદુ ક્ષણિ ખૂટલે જામ, તેવા હરી પહંતા તામ; તે વીનવઈ સવે મનમેલિ, નરવરએ નેમીસર કેલિ. ૧૨ આવિર્ડ નેમિ કરતક રમલિ, કૃણુ ભણઈ સાહી કરકમલિક સામલવના ગુણિ તીપંખુ, તઇ જે દિવડાં પૂરિઉ શંખ. ૧૩ તેહનુ નાદ ન માહરઈ પાડિ, બાંધવ ભુજમલ હિવ ખાડિ; તીણિ વયણિનેમીસરિ હસિઉં, લઈ કૃષ્ણિ ભણિહ એ કિસિ ૧૪ બે ગુણસાગર બે ગુણવત બે લીલાપતિ લક્ષણવત, બે નવજુવણ ભરિ તવરંગ, બે શ ણેસરૂ દસ ઘણું તુંગ. ૧૫. સાવસણા ગજગતિ ગામિ, બે પહુતા રેવયગિરિ મિક તિહાં મનેહરુ તરૂ સહકારૂ, ફિલિ ફણસ તણાં ફુલકાર. ૧૬ વહ જાડ નિબિડ નવી નારગિ, ફાયણિ રમણિ રમાઈ રગિ, જિણિ સિરિ તુલહ-લહઈ અશક વેહલ બકુલ તણી વનિ રક. ૧૭ રૂડા રાતે કુસુમિ પલાસ, કેલિહ કરઈ વર તરૂણિ વિલાસ, પીપલ પલવ સહજિઈ ચપલ, કિસિ દિસિ પાડલ પરિમલિ બહુલ.૧૮
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૩૪
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ કઉઠીના ફુલ કઠિન અનેક, કરમદી કરખાલઈ છેક; સુરિ મડવિ દીસઈ દ્રાખ, રાખે ચંપકિ લાગઈ ચાખ. ૧૯ જાઈ જૂહી સેવત્રી સોડ, કામી કેલિ કરતા કેડ કેતકિ કરણ કુંજ કદંબ, પરિમલિ રમતિ કરઈ લિંબુ. ૨૦ ઊંબર લગ્નઇ વિસમઈ કાલિ, બીજકરી કુલ ભાઈ ભારી, તાડ ખજૂરી ગણ પ્રમાણિ, જંબુ જતા જીભ ન ાણિ. ૨૧ મુહિ મુલા બાગમઈ જેબીર, વહાં સદાફલ બિરહુ કરી બીલ બહેડાં ખઈર અડ, ધવ ધામણ ગારડિયા જોડ. ૨૨ નેમાલી નાલાયરિ નિકુંજ, કંચણ રે કંપારિ કરંજ સરલા સીબલિ સરઘુસાગ, ચંદ ગેહ ન મૂકઈ નાગ. ૨૩ ઈણિ ગુરૂ ગિરિમાલા ફલી, હરિ હરિબિઉ દેખી આમલી, કમર કેડિ વિણું તેડા મિલી, બેચર રમલિ નિરિફખણિ લી. ૨૪ ભણઈ સુણઈ સુરાણિ ઘણુ૬ મવિમાસિક બંધવ નિજભુજ શક્તિ, પ્રકાશિ, તવુ ઉપનીનહયલિ વાચ, કાઈનારાયણ નિજ મદિમાગ. ૨૫ એ આંગલુ ચલાવઈ મેરૂ, ધરઈ ધરાતલ કરિ નહી કે, કુંક ઊડાડઈ શશિનઈ સુરૂ, પગતલિ સાહઈ ગંગા પુરૂ. ૨૬
ચલીઝ અતુલ મહાબલ સવિ જિણચંદ, બલિહાણા હરિહર ગોવિંદ રાખે રઢકર રૂકમિણિ નાહ, તુહિ બલ જેય માડી બહ; અવર કિમઈ તૂ માગિસિ ગૂઝ, તું તું સરિસ ન કેઈ અબૂઝ. ૨૭ કાલિય કેસિ કંસનુ કાલુ, તીન વચણિ ચમકિલ ગોપાલ પઈઠ ખુરલી બંધવ લેઉ, વિસ્તારઈ જુજબલ આજે ક. ૨૮ કેડિ સિલા લીલાં જિણિ ધરઈ, અસૂર રાયરણિય સિરિ વરિય; કેસવ ભુજ જિમ કુંઅલી વેલિ, નેમિ ન માંડઈ કરતુ ગેલિ. ૨૯ વલતી નેમિ એ સારઈ બાહ, વિહું જગ વાહી જેહની કહ, અલ બધવ બલ કિપિ ન ફલઈ, વજદંડજિમ બાહ ન વલઈ ૩૦
Page #365
--------------------------------------------------------------------------
________________
!
વિનતીસ ગ્રહ
હરિ વિલગ બિહુ' કરનઇ પ્રાણિ, ભુજ ઉપાડિક નેમિ સુજાણિ; વાનરડવું જિમ તરવરૂ ઢાલિ, તિમ હીવઈ ક`સાર કાલુ. ૩૧ હરષિ કાલાહલુ કરઈ કુમાર, ગાજÛ ગૃહિર ગુઢ્ઢા અગિરિમાર; કરઈ સુરાસુર જયજયકાર, સિરિ રિસઈ કુસુમ અપાર. ૩૨ તઉ' ચિતાવિક લક્ષ્મીક તુ, આ આવિ તૂ' મૂ' ખલઅ'તું; માઁ મેલિ" જે દાહિલ રાજુ, એવે સિઈ લીલાં તે આજ. ૩૩ ત્રિભુવન જીપઈ ઈણિ ભુજ પ્રાણિ, નેમિ ક્ષમાપુર વ‘તે વિનાિ થાઉ ખેલઈ જે ગભીરૂ, અવસર પસતિ મડઈ વીરૂ. ૩૪ સ'ઘરૂ એક વલી વાલઈ ગ્રાસુ, ગેત્રીનઉ કેહઉ વીસાસુ; રાજમૂલિ ઐહના માપનુ તેહન દીધા" મૂ*સૌંપન્નૂ. ૩૫ જે પુન નેમિ મહીમાં સહઇ, કૃ ભઇ એ ગાઢ ઇહર્ડી; દેવી પભઈ મધુરી વાણુ, અરઇ મ ધરિસ સારંગપાણિ. ૩૬ નેમીસર એ માલકુમાર, પહિલ લેસિઈસ'જમણારૂ એ ભાગ વિસિઈ સિવપુર રાજુ, શુિ તુમ્હારઈ શાજિ ન કાજુ. ૩૭ તરૂણી તૃણુ જિમ એહનઈ ચીતિ, ધણિ કણ કર્વાણુ રમણિ ન પ્રીતિ; રસિલ કરતુ ન મૂકઇં ઇંદુ, ઘડસઈ હુડ્ડાઈ ન લાગઈ બિ'ક્રુ. ૩૮ આણ`દિ તિથુિ વચન મુરારિ, ખ ધવસિ‚ ગિઉ નગર મારિ આણુ દિયા સતિ યાદવરાય, નિત્ નમઈનેમીસર પાય. ૩૯ જીતઉ ભુજમલિ જિણિ શ્રીર‘ગુ, યાનહ બલિ અવગણä અણુ ગુ; નેમીસર ચાદવ નાઉ, ચહુ સ`ઘ કરણ પસાર. ૪૦ ઇતિ શ્રી જયશેખરસૂરિષ્કૃતા નેમિનાથ ક્રીડા ચઉપઈ સંપૂર્ણ .
પ
વિવરણ
શ્રી નેમિનાથ ભગવાન તેવીસમા તીર્થંકર છે, જૈન પર પ્રા પ્રમાણે તેએ શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ થાય. નેમિનાથના પરાક્રમ
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૩૬
મહાકવિ શ્રી જયરોખારવિ- ભાગ ૨ બળ અને અન્ય પ્રસંગેનું નિરૂપણ આ ચોપાઈમાં કવિએ કર્યું છે. કવિ કહે છે:
સમુદ્રવિજય રાજા અને શિવાદેવી રાણીના મનને હરનારા, સૌભાગ્યવાન, સુંધર અને શ્રેષ્ઠ કર્ણાવત, કાજલવર્ણવાળા એવા સ્વામી નેમિકુમારને હું નિત્ય નમસ્કાર કરું છું.
મનુષ્ય, દેવે, કિન્નરોના સમૂહ, યાદવકુલમાં ઉત્પન્ન થયેલા ક્રીડા કરતા શ્રી નેમિનાથ જિનચંદ્રના દર્શન કરીને મનમાં આનંદિત થયા.
તેઓ બાળપણથી જ બુદ્ધિના નિધાન, પવન સમાન ચંચલ મનને વશ કરવાનું જાણુનારા, નિપુલ નિર્મલ ધ્યાનને ક્યારેય પણ ન મૂકનારા, મેહ અને કામદેવરૂપી મહાભટને હરાવનારા હતા.
દેવતાઓ અને અસુરે નિત્ય શ્રી નેમિનાથ પ્રભુને નમે છે, વિદ્યારે પણ પ્રભુ પાસેથી કલ્યાણને ઈચ્છે છે, ચાક પણ પ્રભુને જોઈને આનંદિત થાય છે, વળી બળવાન એવા કૃણે પણ એમની સામે મસ્તક ધુણાવ્યું છે.
શ્રી નેમિજિને કૃષ્ણ વાસુદેવના સારંગ ધનુષ્યને ચડાવ્યું અને કૃષ્ણના આશ્ચર્યચકિત મનમાં રંગ લાવ્યા. વળી કૃષ્ણની આયુષશાળામાં જઈ પંચજન્ય શંખને પવનથી પૂર્યો.
તે શંખને નામેવારવને પણ ખલના પમાડતે દસે દિશામાં પ્રસરી ગયે અને હરિકૃષ્ણ પણ તે નાદથી તેજારહિત બન્યા. તે નાદે અસ્ત્રાગારના પ્રહરીઓને પણ પાડી નાખ્યા.
ગઢમઢ મંદિરે ગાજવા લાગ્યા, કુંભ તૂટવા લાગ્યા, નિશ્ચલ એવા થાંભલાએ થર થર કાંપવા લાગ્યાં; કિલ્લાઓ કંપવા લાગ્યા રોને ઢાડવા લાગ્યા; અંધકાર વિના પણ લેકે પડવા લાગ્યાં.
વૃક્ષ કેલવા લાગ્યા, પર્વતના શિખરે તૂટવા લાગ્યા, ચંદ્ર વિના પણ સાગર કલોલ કરવા લાગ્યા જલચર, સ્થલચર, બેચરાદિ
Page #367
--------------------------------------------------------------------------
________________
વનતી સંગ્રહ
3349 જાતિ જાણે કાલરાત્રિ પાસે પિતે પહોંચ્યા છે એમ માનવા લાગી.
તે જલચર, સ્થલચર, ખેચાદિ સર્વે ચૂર્ણ અને પાણી વિના સુકાઈ ગયાં. જલથલના આધારે છુપાઈને રહ્યાં. રાજાએ ક્ષોભ પામી ગયા. ગજેરોએ આલાન-સ્તંભનું ઉમૂલન કરીને શૃંખલા તેડી નાખી.
ડાએ લગામે તેડીને ઊછળવા લાગ્યા. રથી રથ સાથે અકળાઈને ભાગવા લાગ્યા. ઘરના લેકે, બાળકે રડવા-કૂટવા લાગ્યાં. નારીઓ પોતાના પ્રિયજનના હાથ પકડીને બૂમ પાડવા લાગી.
સભામાં સિંહાસનની પીઠ કંપવા લાગી. તે સમયે કૃષ્ણ વિસ્મય પામી વિચારવા લાગ્યા. નગરીની અંદર અત્યંત કેલાહલ થવા લાગ્યો. આ જોઈ રુક્ષમણિના કંથ (કૃષ્ણ) હૈયામાં ચમકથા.
શંખનાદ ક્ષણમાં ઓછો થયે તેટલામાં જ કૃષ્ણ ત્યાં પહોંચી ગયા. તે સમયે શ્રીકૃષ્ણને સર્વજોએ મન મૂકીને વિનંતીપૂર્વક કહ્યું કે હે નરનાથ! આ (શંખનાદ) નેમીશ્વરકુમારની રમત છે.
ત્યાં કીડા કરતા નેમિનાથ પ્રભુ આવ્યા. તેમને હાથ પકડીને કણે ભાઈને કહ્યું કે હે ગુણવાન! શ્યામ વર્ણવાળા ભાઈ! તમે હમણાં શખ પૂર્યો છે? (શંખ વગાડવો છે?)
તે શંખનાદને પ્રભાવ હજી મારા ઉપર પડયો નથી. હે ભાઈ! હવે તમે તમારા બાહુબળને દેખાડો. આ વચનો સાંભળીને શ્રી નેમિકુમાર હસ્યા. ભેળા એવા કૃષ્ણ પૂછ્યું કે તમે કેમ હસે છે ?'
કૃષ્ણ અને નેમિકુમાર અને ગુણેના સાગર છે, અને બળવત છે, અને લીલાપતિ છે, અને લક્ષણવંત છે અને નવયુવાન છે, અને નવા નવા આનંદથી ભરેલા છે અને દાનેશ્વર છે અને દસ ધનુષ્યની ઊંચાઈવાળા છે.
સર્વ ગુણેથી મનેહર, ગજગતિથી ગમન કરનારા, બને જણ રેવતગિરિના ઉદ્યાનમાં પહોંચ્યા કે જ્યાં આમ્ર, સોપારી, ફણયાદિ
મ–૨૨
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૩૮
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ ફળવાળા મને હર ક્ષે હતા.
ત્યાં ઘણું વટવૃક્ષ હતાં, નારંગી અને રાયણનાં વૃક્ષે હતાં કે જેમાં રમણએ રંગથી રમતી હતી. વળી અશોકવૃક્ષ તથા વેહલ, બકુલનાં વૃક્ષો પણ તે વનમાં હતાં.
રાત્રિના સમયે પલાશનાં સુંદર લે શ્રેષ્ઠ તરુણના વિલાસને માટે ફીડાઘર બને છે. પીપળાના પાન સ્વાભાવિક રીતે ચચળ હોય છે. પાટલ અને બકુલને ઘણે પરિમલ દશે દિશામાં પ્રસરે છે.
કઠણ એવા કેઠીનાં ફળ ઘણાં હતાં. ચતુર માણસે કરવામાં વૃક્ષને વાળે છે. (કરવેરાના વૃક્ષમાં કોટા ઘણા હેય જેથી હુંશિયાર હોય તે જ તેના ફળને તેડી શકે છે) દેવમંડપ સમાન દ્રાક્ષની હતા દેખાય છે. ચંપાનાં ફૂલેને જોઈને જાણે તેને આસ્વાદ લેવાનું મન થતું હતું.
ત્યાં જાઈ, જુઈ, સેવંત્રીનાં ઘણું જ સુગંધિત પુષ્પનાં વૃક્ષે છે. ત્યાં કામીએ કેડથી કીડા કરે છે. કેતકી, કરણી, કંદ, કdબનાં પુષ્પોના પરિમલમાં ભમરાઓ રમે છે.
વિષમ કાળમાં ઉઠુંમરનાં ફૂલ ખીલે છે, બીજારોમાં ભારે ફળે જાણે વૃક્ષોને તોડે છે, તાડ અને ખજૂરીનાં વૃક્ષો ગગનને જાણે ચુંબત હોય એટલા ઊંચાં છે. બંને જોઈને જીમ સ્થાનમાં રહેતી નથી. આસ્વાદ કરવાનું મન થાય છે.
બીરનાં વૃક્ષે બધાને ગમે છે, કરીરનાં વૃક્ષો હંમેશાં પ્રશંસાપાત્ર બને છે. બિહા, બહેડા, ખદિર, અખરોટ, ધવ, ધામણ અને બ્રિીફળના વૃક્ષની જેડ શોભે છે.
ત્યાં નાળિયેરીની સુંદર નિજ છે. કંચનમય કાંતિવાળા કપારિ અને કરંજ વૃક્ષો લે છે. સરલ શ્રીપણું, સરયુ, સાગ વગેરે અનેક વૃક્ષ છે અને ચંદનના વૃક્ષને નાગ મૂકતા નથી.
આવા પ્રકારની વિશાળ પર્વતમાળામાં ફળેલા આંબળાનાં વૃક્ષોને
Page #369
--------------------------------------------------------------------------
________________
વિનતી-સંગ્રહ
૩૩૮ જોઈને હરિ હરખે છે. આમંત્રણ વગર જ કરડે કુમારે પહોંચી આવ્યા છે અને આ રમત જોવા માટે વિદ્યારે પણ ઉત્સુક બન્યા છે.
દેવતાઓ પરસ્પર વાર્તાલાપ કરે છે તેથી ઘણા વિમાસણમાં પડ્યા છે કે શ્રી નેમિકુમાર પોતાના ભુજબળને પ્રકાશિત કરી શકશે કે કેમ? તે સમયે આકાશવાણી થઈ, “હે કૃષ્ણ! તમે આવી રીતે સદમાં આવીને કેમ વાત કરે છે ?”
તેઓ નેમિકમાર) તે એક આંગળીથી મેરુપર્વતને ચલાયમાન કરી શકે એમ છે, વિના પ્રયત્ન તે આખી પૃથ્વીને હાથમાં ધારણ કરી શકે છે, સૂર્ય અને ચંદ્રને ફૂંકથી જ ઉડાડી દેવાની તેમનામાં -શક્તિ છે, પગના તળિયાથી ગંગાના પૂરને સમાવી શકે છે.
બધા જ જિનેશ્વર અતુલ બળવાળા હોય છે. એમનાથી બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ બધા જ બળમાં ઊતરતા હોય છે.
રૂકમણિના કંથ! તમારા બાહુને સ્થિર રાખજે. તમારા બાહુ બળશે તે તમારું બળ જોઈશું. બીજું શું પ્રમાણ ઇચ્છે છે? કારણ કે તમારા જેવા અબૂઝ બીજે કેઈ નથી.”
કાલિય રાક્ષસ, કેશી અને કંસના કાળ એવા ગોપાલકૃષ્ણ આવા પ્રકારનાં વચને સાંભળીને ચમકયા. પછી બાંધવ સાથે મેદાનમાં પ્રવેશ્યા. ત્યાં શ્રી નેમિકુમારે પિતાના અજેય ભુજાબળને પ્રકાશિત કર્યું.
કેટિ શિલાને જેમણે લીલાપૂર્વક ધારણ કરી છે, વળી અસર રાજાની સર્વ લક્ષમીને જેમણે પ્રાપ્ત કરી છે એવા શ્રી નેમિનાથ ભગવાન કૃષ્ણની ભુજાને વાળવામાં, કમળ વેલડીને વાળવાની જેમ. જરા પણ વિલંબ કરતા નથી.
ત્યારપછી ત્રિભુવન જેમની છાયામાં રહે છે એવા શ્રી નેમિનાથ પ્રભુએ પિતાની બાહુને પ્રસારી પરંતુ બળદેવના બધુ શ્રીકૃષ્ણના બળનું કાંઈ પણ પરિણામ આવતું નથી. નેમિનાથ ભગવાનની ભુજા વજદંડની જેમ વળતી નથી.
સુજ્ઞાની એવા નેમિપ્રભુની ભુજાને વાળવા કૃષ્ણ પોતાના બન્ને
Page #370
--------------------------------------------------------------------------
________________
૨૦.
મહાકવિ શ્રી જ્યખારિ- ભાગ ૨ હાથ લંબાવ્યા, પરંતુ વરે જેમ વૃક્ષની ડાળી પર ચેટી જાય તેમ કંસના કાળ એવા કૃષ્ણ નેમિપ્રભુના હાથ પર ચેટી ગયા.
હર્ષિત થઈને કુમારે કેલાહલ કરે છે, એથી ગિરનાર પર્વતની ગુફાઓ ગાજે છે; સુરે અને અસુરે જયજયકાર કરે છે અને મસ્તક ઉપર ઘણા પુષ્પવૃષ્ટિ કરે છે.
ત્યારે કૃષ્ણ વિચારવા લાગ્યા કે આ મારા બધુ મારાથી અધિક બલવંત છે. દુર્લભ એવું રાજ્ય મેં ઘણું પરિશ્રમથી મેળવ્યું છે તે આ કુમાર લીલામાત્રથી જ મેળવી લેશે.
શ્રી નેમિનાથ પ્રભુ ક્ષમાવત અને વિશેષ જ્ઞાની છે. વળી આ ભુજ વહે ત્રિભુવનને પણ જીતી લેશે. વળી તે ગંભીર અને અ૫ભાષી, છે. એ વીર પુરુષ અવસરે પોતાના પ્રભાવને પ્રગટ કરશે.
એક જ ચિનગારી રૂના ઢગલાને બાળી નાખે છે, માટે ગોત્રીએને કે વિશ્વાસ? વળી નેમિકુમારના પિતાનું જ આ સામ્રાજ્ય છે. એમણે જ મને સૌથી ગુણવાન અને બળવાન સમજીને આપ્યું છે.
જે કદાચ નેમિનાથ ભગવાન પૃથ્વીમાં આસક્ત થાય છે ? આ વાત મને બહુ બાળે છે. શ્રીકૃષ્ણ એમ કહે છે ત્યારે આકાશવાણી દ્વારા દેવી મધુર વચનથી કહે છે કે “હે સારંગપાણિ કૃષ્ણ! તમે અરતિને ધારણ ન કરે.
“એ બાલકુમાર નેમિપ્રભુ તે પહેલાં જ સંયમના ભારને ધારણ કરશે અને શિવપુરનું રાજ્ય ભગવશે. તેમને તમારા રાજ્યનું કે પ્રયેાજન નથી.
એમના ચિત્તમાં તરુણી તૃણું સમાન છે, ઘન-કણ-કચન અને ૨માં એમને કેઈ પણ જાતની પ્રીતિ નથી. તે ઘડાથી નહાવા છતાં તેમને એક બિંદુ પાણી પણ લાગતું નથી”
આ વચને સાંભળીને મુરારિ આનંદિત થયા. નેમિનાથ બંધુ. સાથે નગરમાં ગયા. સર્વ યાદવ રાજાઓ આનંદિત થયા અને નિત્ય.
Page #371
--------------------------------------------------------------------------
________________
વિનતીસગ્રહ નેમીશ્વરના ચરણકમળને નમવા લાગ્યા.
જેમણે ભુજાના બળથી શ્રીકૃષ્ણને જીત્યા છે, વળી ધ્યાનસ્થ બળથી કામદેવને અવગણ્યા છે એવા યાકના રાજા હે નેમિનાથ પ્રભુ! ચતુર્વિધ સંઘ ઉપર કૃપા કરો.”
આ કૃતિને કવિએ “શ્રી નેમિનાથ ક્રીડા પાઈ તરીકે ઓળખાવી છે તે ચગ્ય છે, કારણ કે તેમાં શ્રી નેમિનાથ ભગવાનની પરાક્રમકડાનું વર્ણન છે. નેમિનાથ અતુલ બળવાળા, પરાક્રમી હતા. તેમણે કેઈ ન વગાડી શકે એ શંખ વગાડ્યો હતે. શ્રીકૃષ્ણ સાથેની ભુજાબળની સ્પર્ધામાં નેમિનાથે શ્રીકૃષ્ણની ભુજાને ક્ષણવારમાં વાળી દીધી હતી, જ્યારે કૃષ્ણ, નેમિનાથની ભુજાને વાળી શક્યા નહેતા. શ્રી નેમિનાથની આવી શક્તિ જોઈ કૃષ્ણને પિતાના રાજ્ય માટે સંશય થાય છે, પરંતુ તે સમયે આકાશવાણું થાય છે કે નેમિનાથને રાજ્યસત્તામાં રસ નથી. એમને કંચન અને કામિનીમાં રસ નથી. એ સાંભળી શ્રીકૃષ્ણને મથી રાહત થાય છે. આ કાવ્યમાં કવિએ ગિરનાર પર્વતનું અને ત્યાંના ઉદ્યાનનું મનોહર વર્ણન કર્યું છે.
કવિએ આ કાવ્યમાં શ્રી નેમિનાથ પ્રભુનું કથાનક રસિક રીલીએ ઉપમાદિ અલકાર સહિત વર્ણવ્યું છે જે કવિની ઉચ્ચ કવિત્વશક્તિની પ્રતીતિ કરાવે છે.
(૩૮) શ્રી ઋષભદેવ ચઉપઈ પહિલઉ ભવિઘન સારવાહ, ઘતરસિ વરસઈ જિમ જલવાયું બીજઉ ભવિ પણિ યુગલ ધર્મિ ત્રીજઈ ભવિ સુરવરૂ સૌથગ્નિ. ૧ રિસહસરૂ ગુણ પઢત ગુણંત પામઈ સપ૪ ભાવિક અનંત. આંકણું. ચઉથઈ જન્મિ મહાબલ રાઉ, અમરપુરી પંચમ ભાવિ કાઉ, છ8ઈ વઈરા નરનાહ, શ્રીમતિ કુમરી મનિ ઉછાહ ૨
Page #372
--------------------------------------------------------------------------
________________
કર
મહાકવિ શ્રી યશેખરસૂરિ- ભાગ રિસહસ....૦ પામઈ. ૦ આંકણું. સત્તમ ભવિ પ્રભુ ચુગલિ મઝારી, અમર હુયલ અઠમ અવતાર નવમઈ કેસવુ વિદ્યા દેહુ, નિપુણ પડી ગઈ મુણિવર દેહુ કે
રિસહસરૂદસમઈ ભવિ અશ્રુત સુરલેગિ, વીરસુવિલસઈ નવ નવ ગિ, ભવ એકાદશમુ મનિ આણિવઈ, વઈર નાહુ ચાવિ જાણિ. ૪
સિહસરૂચઉદહ રતન નવનિધિ આધારૂ, ચસિદ્ધિ સહસ રમણિ ભરતા બારસમઈ ભવિ પુણ્ય પ્રમાણિ, પ્રભુ ૫હતઉ સવ વિમાણિ. ૫
રિસહસરૂ મતિ ઉપજઈ રાણું ન રીસ, સાગર પૂઈ તહિ તેત્રીસ ભાવભલી પશિ ભવિક વધારિ, તેરસમઉ ભવુ હિત અવધારિ. ૬
રિસહસરૂજિણિ દિણિ સવામિ ન સેવકુ કેઈ, જિણ ક્રિણિ
મઢ ગઢ ગહન હોઈ, જિણિ દિણિ નગર ન ગ્રામ વિભાગ, તિણિ કિણિ
ભૂમિ ભણઉ ઈકખાણુ, ૭
રિસહસતહિ કુલગુર સિરિ નાભિ પ્રસિદ્ધ મરૂદેવી તસુ ધરણિ વિસુધા, તસુ ઉવરિહિં અરિહંત અવતાર, ત્રિભુવન જનમનિ જય જ્ય કાર. ૮ ધન્ય ધરાતલિ નાભિ નહિ, જિણ જાયઉ સિરિ રિસહ જિસિંહ અકણી.
Page #373
--------------------------------------------------------------------------
________________
વિનતી-સગ્રહ
૩૪૩ - ચત્ર બહુલ અમિ જિણ જમ્મુ,
કુમરિ કરઈ છપન નિય કમ્સ, મિલિય મેરગિરિ અમરહ કેહિ, રહવહ કર મોટાં મન કેહિ. ૯ ધન્ય ધારા. પઉaઈ ઝેલી ઝલહલ મલ, હસઈ હસાવઈ અરિયણ સલ, બઈસઈ બાપ તણુઈ અગિ , આલિંગન દિઈ અગઅગિ. ૧૦ ધન્યધરા. વામી સમો પમાડી હાથિ, અમરાધિપતિ ચલિઉ સુર સાથિ, બહુ ગુણવતઉ બુધિ વિસાલુ, દિનિ જિનિ વસવા વાધઈ બાલુ. ૧૧ ધન્ય ધરા, લડથક તે પગ ચાલઈ ચપલ, બઇઠી ભાઈ પલાણુઈ સબલ, અવિક્ત વચનિ વધાર્થ મોહ,
તે ન ગમઈ જે માંડઈ હ. ૧૨ ધન્યધરા. આઈ ચડી દિખાઈ દંભ, ઝલકુલ તઉં લઈ જલકુંભ ઉન્નતા યુગ પૂઢિઈ જાઈ, ઉડતા પંખી ધારવી ધાઈ. ૧૩
ધરા,
તે જિકરઈ જ મનહ સુહાઈ, ભમઈ સુબીજા બાલક માહિક બાલક રૂપી આવ્યા મન મેલી, સુરવર કુંવર કરાવઈ કેલિ. ૧૪
ધન્યધરા. નાચઈ એ હુઈ નવર, મહલ કલાકે જઈ ઘેર, ગાયણ રૂપિ ધરઈ તે તાલ, વાનર વેસિહી ફેલ ડાલ. ૧૫
ધન્યધા.
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૪૪
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ મહિષ હુઇ તે દેહઈ નીર, તરૂસિરિ અઈઠા બોલાઇ કીર, મંથર ગતિ ચાલઈ તે હંસ, ભમર ભણઈ કિકેરઈ વસ. ૧૬
ધન્યથા
છહ સાતમી સ્વામી દિઈ દ્રષ્ટિ, અમૃત તણું તે માનઈ દષ્ટિ, રમલિ કરતઉ દેખી માય, રિસોસરૂ મનિ હરિખ ન માઈ. ૧૭
ધન્યઘરા. ઈણિ પરિ વીતઉ બાલક કાલ, મદન મહિપતિ મડિલ તાલ, જિણવર યોનિ વાષિક પ્રાણ, પંચ ધનુષ શતદેહ પ્રમાણ ૧૮
ન્યથાશ, જગપતિ થવન જાણી, દેવત ક્ષણ કરિવા આવઈ, સવ પરિણઈ સ્વામિ સુમંગલા નંદા, ધવલ દિવારઈ વીવું. ૧૯
ધન્યધરા. નયન સલૂણ નિરખિય નારિ, નવરસ નાવઈ નાભિ દુઆરિ, માડી મરૂવી દિઈ આસીસ, સઈ સાખે પસરે સવિ દીસ. ૨૦
ધન્યધરા. લાડકોડ પૂરી પુર્હુત, પ્રભુ પ્રણમી નિય ઠાણિ પહૃતક બલપણુ લગ અગિન રોગ, ભુજઈ નાથ નિરંતર ભેગ. ૨૧
ધન્યથરા. ભરહ પમુહ જાયા ઉપુત્ર, જેહઈ–કેકા ગુરુય ચરિવ બંભી સુંદરી બેટી બેઉ, ઈણિ પરિ પસરિઉ દેવદેવ. ૨૨
ધન્યધરા, અવસરિ આવઈ અમરહ રાઉ, ચાલઈ નવલ ની સાથે ધાઉ છત્ર ધરઈ સિરિ ઢાલઈ ચમર, રિસહરાઉ સેવઈ સતિ અમર. ૨૩ કહ૫મને દેતા સહુય, સસુરઈ દીઠઈ જિમ કુલ વય તે સાવિ થાકા હુઈ ઉદાસ, તઉ પરમેસર પૂરક આસ. ૨૪
Page #375
--------------------------------------------------------------------------
________________
વિનતી-સંગ્રહ પ્રકટી વર્ણ અડારહ રીતિ, પ્રકટી પાયક નાયક નીતિ; પ્રકટિયાં શિલ્પકલા વિજ્ઞાન, તઉ સંવછર દીધઉં દાનુ. ૨૫
ધન્યધરા. બેટા વહિંચી આપ્યું રાજ, લેક તણા સવિ કીધા કાજ; તઉ ઉપાડિ૬ સંયમ ભારૂ, વરિય દિવસિ પામિ9 આહારૂ. ૨૬
ધન્ય ધરા. રિસ સહસિ પુણ કેવલનાણુ,બિહપારિ બલઈ ધર્મ સુજાણુ ચીરાસી થાપ્યા ગણધાર, કરઈ સુદેસિ વિદસિ વિહારુ, ૨૭ સચરાચરિ જગિ અતિ આણંદુ, ઉદય નાહુ નવલઉ ચંદુ અકણીતિનિ રચઈ સુરવર પ્રાકાર, આઈસઈ હરખિત પરિષદ બાર, જિનવર વરિસઈ નવરસ વાણિ, લેક તણું મન આણઈ ઢાણિ. ૨૮ ભજઈ ભવિકતણા દહ, વિસમ પવન જિમ ટાલ મેહ, મહમદ ન નિહુ મિટ મા, સસિ તારા જિમ સૂર વિમાન. ૨૯ જિહાં વિહરઈ તિહાં વારઈ ઈતિ, ગજસિંહ મડઈ નવલી પ્રીતિ, વઈર વિરોધ ન વાધઈ વ્યાધિ, ડમરિ દુકાલિન કઈ અસમાધિ. ૩૦ વાઈ શીતલ સુરભિ સમીર, માગ્યા સુકાઈ જલધર નીર, ઋતુ અવિરત સુખાવઈ લેક, જગગુરુ નામિઈ નાસઈ શેક. ૩૧ અણવાયા વાજઈ નીસાણ, પુષ્પવૃષ્ટિ પણ ગુડા જાણ, સિરિ છત્ર ત્રય ચમર અપાર, ધર્મચક ઘયવડ વિસ્તાર. ૩૨ પ્રભુ નવકમલિ નિવેસઈ પાય, સેવઈ ચઉવિહુ દેવ નિકાય, તરૂવર નમઈ સવે સુવિહિત, ફિરઈ પ્રદક્ષિણા વિહગ વિનીત. ૩૩ હુઈ નિકટક સઘલી વાટ, પઢઈ પવાડી હરિ જિમ ભાટ, ભય વારણ ભૂતલિ ભગવંત, કરઈ વિહારૂ નિતુ અરિહંત. ૩૪ વિશતિ પૂરવ લક્ષ કુમાર, વિસકિ લક્ષ નરપતિ વ્યાપાર, સંયમું એક જિ પૂરવ લક્ષ, પાછી પુહત મુક્તિ અક્ષ. ૩૫
Page #376
--------------------------------------------------------------------------
________________
૩
મહાકવિ શ્રી જ્યોખરસૂરિ – ભાગ
મદન દહન જે હુઈ ઈસાછુ લક્ષ્મિપતિ જે પુરુષ પુરાણુ, સૃષ્ટિ કરઈ બ્રહ્મા સવિવેક, દૈવ કહુ તે એન્ડ્રુ જિ એક. ૩૬ સિરિ સિંહૈસરુ તણુä ચરિત્રુ, પઢર્ધ શુષુપ્ત જે નિશ્ચલ ચિત્તુ, વિશ્વ સવે તસ નાસઈ” દૃષ્ટિ, લિસઈ" સ“પદ ગિગિ પૂરી. ૩૭ ઇતિ શ્રી જયસેખરસૂરિષ્કૃતા શ્રી ઋષભદેવ ચઉપઈ. વિવરણ
કવિ શ્રી જયશેખરસૂરિએ જે ચાપાઈ એની રચના કરી છે. તેમાં શ્રી ઋષભદેવ વિશેની ચાપાઈ પણ મળે છે. આ ચાપાર્કમાં કવિ કહે છે:
શ્રી ઋષભદેવ પ્રભુ પ્રથમ ભવમાં થના સાથે વાહ હતા. જેમમેઘ વરસાદ વરસાવે તેમ તેમણે સુપાત્રને ઘીનુ દાન આપ્યું" હતું.જા ભવમાં તે યુગલિક હતા. ત્રીજા ભવમાં સૌધમ દેવલાકમાં શ્રેષ્ઠ દેવતા થયા.
શ્રી રિસહેશ્વરના ગુણાને જે ભણે છે, ગણે છે તે ભવ્ય જીવા અનંત સ ́પદ અર્થાત્ સુખને પામે છે.
ચેાથા ભવમાં પ્રભુ મહાખલ રાજા હતા, પાંચમા ભવમાં સ્વર્ગપુરીમાં ધ્રુવ હતા. છઠ્ઠા ભવમાં વાઘ નરનાથ થયા. તે ભવમાં તેમના પ્રત્યે શ્રીમતી કુમારીનાં મનમાં અત્યંત સ્નેહ થયા હતા.
સાતમા ભવમાં પ્રભુ યુગલિક હતા. આઠમા ભવમાં તેએ ધ્રુવ થયા. નવમા ભવમાં કેસવ વૈદ્ય થયા. તે ભવમાં રોગયુક્તસુનિવરના કેંહની તેમણે વૈયાવચ્ચ કરી હતી.
દસમા ભવમાં તેએ અચ્યુત દેવલેકમાં હતા અને નવા નવા ભાગવિલાસમાં રક્ત હતા. અગિયારમા ભવમાં તેઓ વનાથ ચક્રવતી થયા. તેઓ ચૌદ રત્ન અને નવ રત્નાના આધાર હતા. ૬૪ હજાર રમણીઓના ભરતાર હતા. ખારમા ભવમાં પેાતાના પુણ્ય અનુસાર તે સર્વો વિમાનમાં પહેોંચ્યા.
Page #377
--------------------------------------------------------------------------
________________
વિનતી-સંગ્રહ
૩૪૭ રાગદ્વેષરહિતબુદ્ધિવાળા તેઓએ આયુષ્યના તેત્રીસ સાગરોપમ પૂર્ણ કર્યા. તેઓ વિશુદ્ધ ભાવવાળા હતા. હવે તેમને તેરમે ભવ જોઈએ.
જે દિવસે સ્વામી-સેવકભાવ ન હતું, જે દિવસે ગઢમઢ મંદિર કાંઈ ન હતું, જે દિવસે નગર, ગામ કે વિભાગ ન હતા તે દિવસે ભૂમિ ઉપર ઈવાઓ હતા. ત્યાં કુલકર તરીકે નાભિરાજા પ્રસિદ્ધ હતા. તેમનાં ધર્મપત્ની શીલવાન એવા મરુદેવી હતાં. તેમની કુક્ષિમાં અરિહંત પ્રભુને અવતાર હતું. તેમના જન્મથી ત્રિભુવનમાં જયજયકાર થયો.
પૃથ્વીતલ ઉપર નાભિરાજા ધન્ય થયા, કારણ કે તેમના ઘરે શ્રી ઋષભપ્રભુને જન્મ થા.
રૌત્ર વદ આઠમના દિને પ્રભુજી જમ્યા તે જાણે છપ્પન દિક કુમારિકાઓ પોતપોતાના કાર્યો કરવા આવી પહોંચી. મેરુપર્વત ઉપર કરડે દેવતાઓ ભેગા થયા અને તેઓએ ઘણા કેડથી પ્રભુજીને સ્નાન કરાવ્યું.
શ્રી ઋષભકુમારને હાથમાં લઈને ઇન્દ્ર દવે સાથે ચાલ્યા. બહુ ગુણવંત અને વિશાલ બુદ્ધિમાન બાળક એવા શ્રી ઋષભકુમાર પૃથ્વી ઉપર દિવસે દિવસે વધવા લાગ્યા.
દેદીપ્યમાન પારણામાં તેઓ પઢે છે. શત્રુઓના શલ્યને તેઓ હસે છે અને હસાવે છે. પિતાના મેળામાં બેસે છે ત્યારે પિતા અંગેઅંગમાં આલિંગન આપે છે.
ચપલ એવા બાલપ્રભુ લથડતે પગે ચાલે છે, છ ધાવમાતા વડે પાલનપોષણ કરાય છે, અસ્પષ્ટ વચને (કાલીઘેલી ભાષા) વડે તેઓ મોહને વધારે છે. જે દ્રોહ રાખે છે તે એમને ગમતું નથી. તેઓ રસ કરીને દંભ દેખાડે છે, જળથી પૂર્ણ કુંભને ઢળી નાખે છે, દેડતા એવા મૃગની પાછળ દોડે છે, ઊડતા પંખીઓને પકડવા માટે દોડે છે.
તેઓ જે કાંઈ કરે છે તે બધાને ગમે છે, બીજા બાળકો સાથે
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૪૮
સમે છે. બાળક બનીને દેવતાઓ પણ આવે છે અને કુવર ઋષભ સાથે સુક્ત મનથી રમે છે.
મહાકવિ શ્રી જયરોખરસૂરિ – ભાગ ૨
B
'કયારેક કાઈ ધ્રુવ મયૂર મનીને નાચે છે; મત્લાની કળા કરી ધરાને ધ્રુજાવે છે, ગીતા ગાવા સાથે તાલ પણ આપે છે. વળી કાઈક ધ્રુવ વાનર બનીને ઢાળ ઉપર ડાલે છે. કાઈક ભેંસનોને નિમળ જળને ઠહાળુ' બનાવી નાંખે છે; વૃક્ષા ઉપર બેસીને મધુર અવાજ કરે છે; હ સ મનીને ધીમી ધીમી ગતિએ ચાલે છે; ભમરા મનીને ગુજારવ કરે છે.
જે હસીને સ્વામી શ્રી ઋષભ તરફ દૃદ્ધિ કરે છે તેમને તે અમૃતમય દૃષ્ટિથી જુએ છે. રમતા એવા ઋષભકુમાર જોઈ ને માતાના મનમાં હું સમાતા નથી.
આ રીતે પ્રભુ શ્રી ઋષભકુમારના બાલ્યકાળ પસાર થઈ ગયા. તેથી કામદેવે પેાતાના તાલના પ્રારભ કર્યો. ચૌવનમાં પ્રભુનું ખળ વધ્યું અને પાંચ સે ધનુષ્યપ્રમાણ દેહવાળા તે થયા.
જગતપતિ જિનેશ્વરનાં યૌવનને જાણીને દૈવત્તા ઉત્સવ કરવા આવે છે. સુમ`ગલા અને સુનંદાની રાતદિવસ દેવીએ સેવા કરે છે, અને સુન દા શ્રી ઋષભકુમારને પરણે છે.
સુદર એવાં નયનાથી નારીએ જુએ છે, જાણે નાભિરાજાના દ્વારે નવ રસ પ્રગટથા છે, મરુāવી માતા આશિષ આપે છે. સ દિશાઓના લેાકેા આનદિત થાય છે.
'
પ્રભુના લાડકોડ પૂર્ણ કરીને, પ્રભુને પ્રણામ કરીને ઇન્દ્રે પેાતાને સ્થાને જાય છે. માલપણુથી જ અ°ગમાં રાગ નથી તેથી નાથ નિર તર ભાગાને ભાગવે છે.
ચારિત્રાદિ ગુણેાથી મહાન એવા ભરતરાજ સે પુત્રો થયા. વળી બ્રાહ્મી અને સુઉંદરી નામની એ પુત્રીઓ થઈ. આ શ્રી પ્રભુજીના પરિવાર હતા.
Page #379
--------------------------------------------------------------------------
________________
વિનતી-સંગ્રહ
૩૪ અવસરને જાણીને ના રાજા ઈન્દ્ર સુંધર દવનિ કરતાં ત્યાં આવ્યા. પ્રભુના મસ્તક ઉપર છત્રને ધારણ કર્યું અને બન્ને બાજુ ચામર વીંઝવા લાગ્યા. આમ બધા દે શ્રી ઋષભ પ્રભુની સેવા કરવા લાગ્યા,
જ્યારે કલ્પવૃક્ષો ફળ આપતાં બંધ થયા અને દેવદેવીઓ કુળવધૂઓની જેમ રેખાવા લાગ્યાં સર્વે ને થાકીને ઉદાસ થઈ ગયા. ત્યારે પરમાત્માએ તેમની આશાઓને પૂર્ણ કરી.
અઢાર પ્રકારની જાતિ પ્રગટ થઈ. રક્ષણ કરનારા શ્રી ઋષભદેવ પ્રભુની નીતિ પ્રગટ થઈ. શિલ્પકલા અને વિજ્ઞાન પણ પ્રગટ થયાં ત્યાર પછી પ્રભુએ સંવત્સર દાન આપ્યું.
તેમણે પુત્રોને રાજ્યલક્ષમી વહેચી આપી. સર્વ જનેના સર્વ કાર્યો કરી આપ્યાં. પછી પ્રભુએ સંયમના ભારને ઉપાડ્યો. એક વરસ પછી પ્રભુએ આહાર ગ્રહણ કર્યો.
એક હજાર વર્ષ પછી પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. કેવલ-- શાની પ્રભુએ બે પ્રકારે (શતઃ અને સર્વત) ધર્મોપદેશ આપ્યો. ચોર્યાસી ગણધરોની સ્થાપના કરી અને સ્વદેશ તથા વિદેશમાં વિહાર કરવા લાગ્યા.
સચરાચર જગતને અત્યંત આનંદ થયે, જાણે નાથ નવા ચંદ્રરૂપે ઉદિત થયા. ઈ ત્રણ ગઢની રચના કરી. તેમાં બાર પર્વદા હર્ષિત થઈને બેસે છે. નવા નવા રસથી યુક્ત વાણી પ્રભુ વરસાવે છે ભવ્યજીવોનાં ચંચલ મનને સ્થિર કરે છે.
જેમ પ્રચંડ પવન વાદળાંને વિખેરી નાખે છે, તેમ પ્રભુએ ભવિકેના સંદેહને દૂર કર્યા છે. જેમ સૂર્ય વિમાનમાં ચંદ્ર અને. તારા પ્રગટ દેખાતા નથી, તેમ હવે ભવ્યજનોમાં મહ અને મત મોટા પ્રમાણમાં રહેતા નથી.
પ્રભુ જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં ઈતિ (મરકી વગેરે)ન, નિવારણ થાય છે. હાથી અને સિંહ નવી પ્રીતિને આભ કરે છે.
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૫૦
મહાકવિ જયશેખરસૂરિ - ભાગ ૨ વિધિ અને વ્યાધિઓ વધતા નથી. યુદ્ધ અને દુકાળથી લોકમાં કેઈ પણ પ્રકારની અસમાધિ-અશાંતિ થતી નથી.
શીતલ અને સુગંધિત વાયુ વાય છે. જ્યારે કે ઈચ્છે ત્યારે વાદળાંઓ જળ આપે છે. છ ઋતુઓ નિરંતર લોકોને સુખ ઉપજાવે છે. જગતગુરુના નામના પ્રભાવથી જ શક નાશ પામે છે. વગાડવામાં આવ્યો ન હોય છતાં વાજિંત્રો વાગે છે. પ્રભુ જ્યાં જ્યાં 'વિચરે છે ત્યાં ત્યાં ઘૂંટણ સુધી પુષ્પવૃષ્ટિ થાય છે. એમના મસ્તક ઉપર ત્રણ છત્ર શોભે છે અને ચામરે વીંઝાય છે. વિજપટ ઉપર ધર્મચક વિસ્તાર પામે છે.
નવકમલે પર પ્રભુ ચરણેને સ્થાપિત કરે છે. ચારે નિકાયના જેવો પ્રભુને સેવે છે. વૃક્ષો પણ પ્રભુની પાસે નમે છે તે વાત સર્વ જાણે છે. વિનીત પક્ષીઓ પણ પ્રભુને પ્રદક્ષિણ આપે છે.
પ્રભુ જે માગે વિચરે છે તે માર્ગ નિષ્કટક બને છે, ભાટચારણની જેમ ઇંદ્ર પ્રભુને તુતિપાઠ કરે છે. ભથવારણ અરિહંત ભગવંત ભૂતલ ઉપર નિત્ય વિહાર કરે છે.
વીસ લાખ પૂર્વ કુમારપણામાં, ૬૩ લાખ પૂર્વ રાજકાર્ય કરવામાં અને એક લાખ પૂર્વ સંયમમાં એમણે પસાર કર્યો. પછીથી અલક્ષ એવી મુક્તિમાં તેઓ પહેચ્યા.
શકર મદનને બાળે છે, લક્ષમીપતિ પુરાણપુરુષ અર્થાત વિષ્ણુરૂપે જગતનું રક્ષણ કરે છે. બ્રહ્મા વિવેકયુક્ત સષ્ટિનું સર્જન કરે છે. આ એક જ દેવ છે જે ત્રણેનું કાર્ય કરે છે.
શ્રી ઋષભદેવના ચરિત્રને જેઓ ભણે છે, નિશ્ચલ ચિત્તથી જેઓ ચિંતન કરે છે તેમની સર્વ વિપત્તિઓ નાશ પામે છે, પ્રભુના પગલે પગલે તેમને સુખ પ્રાપ્ત થાય છે.”
2૭ કડીની આ ચોપાઈમાં કવિએ આરંભ ઋષભદેવના પ્રવ ભથી કર્યો છે. તીર્થંકર પરમાત્માના સમકિતની પ્રાપ્તિ પછીના
Page #381
--------------------------------------------------------------------------
________________
વિનતી સંગ્રહ
૩૫૧ ભવની મુખ્ય ગણના થાય છે. એ પ્રમાણે ઋષભદેવના બાર ભવનું કવિએ આરંભની છ કડીમાં વર્ણન કર્યું છે અને સાતમી કડીથી ઋષભદેવનાં ભવનું વર્ણન ચાલુ થાય છે. એમાં કવિએ ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ એ તીર્થકર ભગવાનનાં પાંચ મુખ્ય કલ્યાણ કેનાં વર્ણન સાથે રાષભદેવનાં માતા-પિતા, પત્નઓ, સે પુત્રો, બે પુત્રીએ ઇત્યાદિને નિશ પણ કર્યો છે. બાલ ઋષભકુમારને રમાડવા માટે દેવે કેવાં કેવાં બાલસુલભ ક્રીડાચોગ્ય રૂપે ધારણ કરે છે તેનું ૧૪ થી ૧૭ કડીમાં મનહર કલ્પનાયુક્ત નિરૂપણ થયું છે. શ્રી ઋષભકુમારના ગૃહસ્થ જીવનની વિગતે પણ કવિએ સંક્ષેપમાં વર્ણવી છે, જેમાં એમણે માનવજાતને શિલ્પાદિ કલાઓ, સામાજિક નીતિ તથા અસિ, મણિ, કૃષિ શીખવ્યાં તથા લોકોને સુસંસ્કૃત બનાવ્યા તેને નિર્દેશ પણ થયેલ છે. દીક્ષા, સમવસરણમાં રે દ્વારા થતા પ્રાતિહાર્યો. તીર્થંકરના અતિશયો તથા કેવલજ્ઞાનનિર્વાણના નિરૂપણ પછી અંતિમ કડીઓમાં કવિએ આ ચાત્રિના શ્રવણકીનને મહિમા દર્શાવ્યા છે.
આમ, ઋષભદેવ ભગવાનના લઘુ ચરિત્ર જેવી પ્રાસાનુપ્રાસચુક્ત, પ્રસાદગુણથી સભર આ ચોપાઈ માહિતીસભર અને આસ્વાદ્ય બની છે.
(૩૬) ત્રાટક બ ધેન શ્રી નેમિ સ્તુતિઃ ઋતુરાય પુહત્તલ પુહવિતલે, પરિપૂરિય પાયવ કુલિ ફલે; વણિય પક્ષિા કેઈણિ કેલિરસ, મણિ સુક્કઈ માહિણિ મણિ વિસં. ૧ અલસર તરુલિ રમાઈ જણે, કારિહિ મેહઈ ભમર ગણે, નારંગી કરણ કેલિ ઝલી, વનિ વિહસઈ વેઉલ ઉલ કલી. ૨ નરનારિ મિલી ગિરિનાર તલે, સરિખિલ્લઈ' ખડખલીય ઝલે, હરિ રમણિ રમાડઈ નેમિ જિર્ણ, પુણનેમિ ન ભજઈ વાજમણું. ૩.
Page #382
--------------------------------------------------------------------------
________________
પર
મહાકવિ શ્રી યશેખરસૂરિ – ભાગ ૨ જલિ ગલતઈ અગિસુ તીર ગયઉં, ઘણુ ઉચ્છવ યાદવ હાયઈ ભયઉં, સત્યભામા રૂપિણિ રંભ જ બવતી, બહુ બુદ્ધિ બેલઈ શબવતી. ૪ તુઝ બંધવ તરૂણી સહસ ઘણી, નવિ ઈકઈ પામિય તઈ રમણ, વિણ ઘરણી ઈકલ લાજ નહી, હિર દેવર માનિ વિવાહ સહી. ૫ ઈમ બુલીય અનેઉરીય બહૂ, મનાવઈ માંડ વિવાહ પહું, ઘયા ઉગ્રસેનહ રાયતણી, હરિગ્રહઈ રાજુલ નેમિ ભણી. ૬ આભરણું ઝમાલિઈ દેહ જડી, પરણેવા ચાલિક રસ્થિ ચડી, માડીમતિ પૂગી રંગુરલી, યાદવ કુલ છા૫ન કેડિ મિલી. ૭ ગુણ કિન્નર ગાઈ નેમિતણા, સવિ મિલીય પુરંદર ઈફકમણું, નહિનચ્ચઈ અસર નિપસર, સિરિ સેહઈ સ્વામીય છત્તવ. ૮ કરિસિદિકરિ શેરધાર ભરે, આરીસા દીસઈ વિજજવર, જિમ જલહર વરસઈ કલયજલ', દરિદ્ર દાવાનલ નહુવલ, ૯ નિરાણિનિનદહ ઉંબરયં, ગુહિરઈ સરિ ગથિક અંબર, સાહો ગિહિરુવિહિરભજિજસી, વર પિપ્રિય રાજલ હરિખિ હસી.૧૯ નવ જલવણ જલહર સામલએ, નેમિસર નિમ્મલ ગુણ નિલ, સંપત સામી સમી સસુર ઘરે, પરુ પફિખય વિલવઈ કરૂણ સરે. ૧૧ તે જઈ નિયનિય ભાસ, ગ્રહી વિનંતી સંજલિ અહરહી, પિકારઈ સાહલિ સવિ હરિણા દઈ છવિય જિણવાર કરિ કરૂણા. ૧૨ વનિ વસઈ વિણાસન કુણહ કરઈ, જઈ લહઈતુ સુકકીય ચારિ ચરઈ, વિણ પાણિય પવનિહિં પ્રાણુ ઘરઈ,
કુણિ દૂષણ સામીય હરિમરઈ. ૧૩ રમણિ રસિ ૨ના જીવ સવે પર પિ ડિઈહિ પોસઈ અપભવે, તીહઈ નરય પડતા કુણ સરખું,
ઈમ ચિંતઈ નિયમણિ નેમિ જિણું. ૧૪ મનિ કરૂણા આણુય અતિહિં ઘણી મૂકાવઈ મૃગ સવિ મુક્તિ ઘણી, રડવાલિય ચહિલઉ નેમી પહું, મનાવઈ જોડી હથ સહુ. ૧૫
સમી સસુર પર નિકિ હસી..
Page #383
--------------------------------------------------------------------------
________________
વિનતી-સંગ્રહ
૩૫) પગિલગા કદવ જિમ સવિ જાદવ ઈડીય સયલ સંસારિ, નવિ હિયડઈ સવિલય નેહ ગહિલ્લિી રાઈમઈ વરનારિ.'૧૬ ઉમાહીં અગિઈહિં હિયડા રગિહિ, સિવ ઉમ્પરિ સંધાણ, મણિ મૂકિલ મછાર દિઈ સંવચ્છર, સ્વામિ નિરંતર દાન. ૧૬ સુરનર વરિ જાઉ જિણવર પત્તી ગિરિ ગિરનારહ શ્રગિ, ભવવાસ વિડિય મનમથ મેડિય, લિઈ સંજમ મણ રગિ; તપ તેજિ ઝલકઈ ઝાણિ ન ચુwઈ ઉલફખઈ અબ્બાસુ, દિનિ ચઉપનિ પામી, ગજગતિ ગામી, સ્વામી કેવલનાણુ. ૧૭ તવ મિલિય સુરેસરુ સવિ અલસર, સાસરણ કરતિ, હસીસ કતિહિ દિણચર તિહિ, નિસિ તિમિર ને હુક્ત તિ, નિસાણા હનિનહિ, ક્ષેરિયા સહિ. ગજિજય ગયણ વિભાગ,
માણિય વતર નમઈ નિરતર, સુર પરમેસર પાગ. ૧૮ વદિય વિદિહિ મન આણે દિહિ, સિંહાસણિહિ બઈ, નવનવ રસ વાણિય અભિય સમાણિય, જલહર જિમ જિણ વટહુ, સિઉં સહિય સમાણિય રાજલ રણિય લેઈ સંજમભાર, પ્રીય વયણિ નિસનીય વિસય વિસ્તીય, તિણિ તો સંસાર. ૧૯ સારીયુરિ જિસુ જમ વારિસ સય તિનિ કુઆ, પરિણવા ચાલ્યા દિઠ સંસાર અસારે, ગયઉ સગિરિવર ઈંગિ રંગ જમ સિરિ માણિય, સંવછર સયસર હૂઉ સે કેવલ નાણિય, રાજલવિ અગ્રલિ કરિય, સિનિયરિ વિલસતિ સહ, દિલ દઉ દુખિલ નિલણ સિરિ સમગ્ર સિરિ નેમિ પહ. ૨૦ ઈતિ શ્રી યશેખરસૂરિકૃતા શ્રી ત્રિોટક ધેન શ્રી નેમિસ્તતિ.
વિવરણ કવિ જયશેખરસૂરિ નેમિનાથ ભગવાનની સ્તુતિ વસંતઋતુના નથી કરે છે, કારણ કે તેવી માદક ઋતુમાં પણ નેમિનાથ કામ
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૫૪
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ સક્ત થતા નથી. કવિ લખે છે:
“વસંતઋતુ પૃથ્વીતલ ઉપર આવી પહોંચી. વૃક્ષે ફૂલ અને ફળથી ફલિત થઈ ગયાં. કેફિલ પંખીને કેલિરસ વખાણવાલાયક થાય છે. માનવતી સ્ત્રીઓ મનમાંથી માનરૂપ વિષને ત્યાગ કરે છે.
કલ્પવૃક્ષની છાયામાં લોકે રમે છે. ભમરાઓ ગુંજારવ વડે મનને મોહે છે, નારંગી અને કરણી કેલિમાં મસ્ત છે, અને વનમાં વેઉલ, બકુલની કળીઓ ખીલે છે.
ગિરનાર પર્વતની તળેટીમાં નરનારીઓ ભેગાં મળે છે. ઝરણએના જળમાં સર્વ રમે છે. કૃષ્ણની રમણીઓ કમિણી આદિ નેમિકુમારને રમાડે છે, છતાં પણ નેમિકુમારનું મન વજસમાન ચલિત થતું નથી.
જલકીઠા કરવાથી અગમાંથી ટપકતા જલ સાથે તેઓ કિનારે ગયા. યાદવનાં હૈયામાં ઘણે ઉત્સવ કર્યો. સત્યભામા, રુકમિણી, રંભા, જાંબવતી, શબવતી વગેરે રાણુઓ બહુ ચાતુર્યથી બેલવા લાગી
હે દિયર ! તમારા ભાઈ હજાર સ્ત્રીઓના સ્વામી છે. તમે એક પણ રમણુને પ્રાપ્ત કરી નહીં. ગૃહિણી વિના એકલા માણસની કઈ પ્રતિષ્ઠા નથી. માટે હે દેવર! હમણ તમે વિવાહ માટે માની જાઓ.”
આ પ્રમાણે કહીને સંતપુરની રાણીઓ પ્રભુને વિવાહને માટે મનાવે છે. ત્યારપછી ઉગ્રસેન રાજાની કુંવરી રાજુલને નેમિકુમાર સાથે વિવાહ માટે કુણે સ્વીકારી. .
ઝળકતાં આભરણેને દહ ઉપર ધારણ કરીને, રથ ઉપર ચડીને નેમિનાથ પરણવા ચાલ્યા. માતાના મનમાં આનંદને રંગ ઉભરાયો, એ અવસરે છપન કરોડ યાદ એકત્ર થયા.
કિનારે નેમિનાથ ભગવાનના ગુણ ગાય છે. બધા ઇદ્રો એક સનવાળા થઈને મળે છે. આકાશમાં અપ્સરાઓ – ત્ય કરે છે.
Page #385
--------------------------------------------------------------------------
________________
પપ
વિનતી સંગ્રહ સવામીના મસ્તક ઉપર સુંદર છત્ર શેભે છે.
સાત્વિક ભાવના ઉદયથી હાથમાં જલકણે શોલે છે. પણ વિદ્યુત જેવા દેખાય છે. જાણે મેઘ સુવર્ણરૂપી જળને વરસાવે છે અને દરિદ્રતારૂપી દાવાનલનું બળ નાશ પમાડે છે.
વાજિંત્રોને આડેબરપૂર્વક અવાજ ચારે બાજુ ફેલાય છે. એ ગાઉ સુધી આકાશમાં અને ગુફાઓમાં એ શબ્દ ફેલાતે હતે. ગૃહસ્થાવાસમાં શોભતા નેમિકુમારને જોઈને રંભા સમાન સુંદર -રાજુલ હખે છે.
નવયૌવનથી ચુત, મેઘ સમાન શ્યામ વર્ણવાળા અને નિર્મળ ગુણેના સમૂહથી યુક્ત, શ્રી નેમિનાથ પ્રભુ સમીપમાં રહેલા સસરાના ઘરે પહોંચે છે, ત્યાં પશુપક્ષીઓ કરુણ સ્વરે વિલાપ કરે છે.
તે પશુઓ પિતપોતાની ભાષામાં કહે છે કે હે પ્રભુ! અમારી વિનંતીને સાંભળે.” બધાં હરણે વ્યાકુળ થઈને પિકાર કરે છે કે હે જિનવર! કરુણા કરીને અમને જીવિતદાન આપે.”
હરણે વનમાં વસે છે અને કેઈને પણ હાનિ પહોંચાડતા નથી. જે મળે તે સૂકું ઘાસ ચરે છે. નિર્દોષ એવાં તેઓ હમણ પાણી અને પવન વિના પ્રાણેને ધારણ કરે છે. આ જોઈ નેમિપ્રભ વિચારે છે કે ક્યા દાના કારણે આ હરને મારવામાં આવશે ?
સવ જી રમણરસમાં રક્ત રહીને આ સંસારમાં પરપિંડ વડે પિતાનું પોષણ કરે છે. નરકમાં પડતા જીને કણ શરણરૂપ બનશે? આ પ્રમાણે શ્રી નેમિ જિનેશ્વર પિતાના મનમાં ચિતવે છે.
મનમાં અત્યંત કરુણ લાવીને મુક્તના સ્વામી શ્રી નેમિનાથ ભગવાન સર્વ પશુઓને મુક્ત કરાવે છે. રથને વાળીને પ્રભુ પાછા કરે છે ત્યારે સર્વ લોકો એમને હાથ જોડીને મનાવે છે.
સંસારી એવા સર્વ યાદને પગમાં ચેટેલા કાદવની જેમ એમણે ત્યાગ કર્યો. રાજિમતી સમાન સુંદર રમણુને સનેહ પણ
Page #386
--------------------------------------------------------------------------
________________
પ
મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨
હવે હૃદયમાં કાઈ પણ પ્રકારનુ શલ્ય આપતા નથી. હૃદયના ઉત્સાહથી શ્રી નેમિપ્રભુએ મેક્ષપુરી સાથે સ'ધિ કરી. મનમાંથી. મત્સ્યરાતિના ત્યાગ કરી શ્રી નેમિપ્રભુએ નિત્ય સવત્સર દાન આપ્યુ.
શ્રી નેમિપ્રભુ સુનરથી યુક્ત ગિરનાર પર્વતના શિખર ઉપર પહેચ્યા. ત્યાં તે ભવવાસની નિદા કરીને (અર્થાત્ સ'સારને અસાર જાણીને) મનરૂપી મેઘને માડીને, આનદથી, ઉત્સાહથી. સચમ સ્વીકારે છે. શ્રી નેમિનાથ પ્રભુ ત્યારપછી તપના તેજથી. ઝળહળે છે. તેઓ કયારેય ધ્યાનથી ચલિત થતા નથી અને નિત્ય આત્મલક્ષી અને છે. ચાપનમા દિવસે ગજગામી પ્રભુ કેવલજ્ઞાનને ઉપાર્જન કરે છે.
અલવેશ્વર શ્રી નેમિપ્રભુના કેવલજ્ઞાનને જાણીને અધા ઈંદ્રો ભેગા મળીને સમવસરણની રચના કરે છે. સૂર્ય અને ચંદ્રની કાંતિથી રાત્રિમાં પણ મ"ધકાર પ્રવેશ કરતા નથી. વાજિંત્રોના નાદ વડે અને નગારાના શબ્દો વડે ગગનમ ́લ ગાજતુ` હતુ`. વૈમાનિકા, વ્યંતવે પરમેશ્વરના ચરણકમળને નિર'તર નમે છે.
મનમાં આન ́દથી શ્રીકૃષ્ણ પ્રભુને વ'દન કરે છે. પ્રભુ સિહાસ ઉપર બેસે છે. નવા નવા રસયુક્ત અમૃત સમાન વાણીથી જલઘરની જેમ શ્રી જિનેશ્વર વરસ્યા. સખીઓ સહિત આવેલી રાજુલ રાણીએ ત્યાં સયમ ગ્રહણ કર્યુ. પ્રિય વચનામાં આસક્ત અને વિષયેામાં વિરક્ત તેમણે સંસારના ત્યાગ કર્યાં.
શ્રી નેમિનાથ પ્રભુના સૌરીપુરીમાં જન્મ થયેા. ૩૦૦ વર્ષ કુમારપણામાં પસાર કર્યાં, પછી પરણવા જતાં તે સમયે સ"સારને અસાર જાણી ગિરનારના શિખર ઉપર જઈને આનદથી સયમલક્ષ્મી મેળવીને ૭૦૦ વર્ષ તેઓ કેવલજ્ઞાની રહ્યા. રાજુલદેવીને અગ્રણી કરીને માક્ષનગરીમાં શ્રી નેમિનાથ પ્રભુ આદિ સહુ વિલાસ કરે છે.
દુઃખસમૂહનું વિદ્યારણુ કરનારા
નેમિનાથ પ્રભુ! સમગ્ર
Page #387
--------------------------------------------------------------------------
________________
વિનતી સંગ્રહ લક્ષમીને આપ!”
આ સ્તુતિમાં કવિએ નેમિનાથ ભગવાનના જીવનના મહત્વના પ્રસંગે સંક્ષેપમાં લાક્ષણિક શૈલીએ વર્ણવ્યા છે. નેમિનાથ ભગવાન પિતાના લગ્ન નિમિત્તે જમણવાર માટે વાડામાં પૂરવામાં આવેલાં હરણ વગેરે જેઈ અનુકંપાથી દ્રવિત થઈ જાય છે અને લગ્ન કર્યા વિના પાછા ફરે છે.
કવિએ આ કાવ્યમાં હરણે કેટલું નિર્દોષ જીવે છે અને તેથી તેઓ હત્યાને પાત્ર નથી તે પણ એક કડીમાં સરસ વર્ણવ્યું છે.
શ્રી નેમિનાથ પ્રભુ સંસારને ત્યાગ કરે છે, કૌટુમ્બિક સંબ છે છોડી દે છે એ માટે કવિએ સરસ ઉપમા પ્રજી છે કે પગમાં લાગેલા કાદવને માણસ જેમ છોડી દે તેવી રીતે એ સંબધે તેમણે છેડી દીધા. જુઓ
પગ લગા કદવ જિમ સવિ જાવ છડીય સયલ સંસારિ” કવિની વાણી પ્રસંગનુસાર લાઘવ ધારણ કરે છે. એમની સહજ અને પ્રાસાદિક વાણી અખલિત વહે છે.
(૪) શ્રી ઉલિ પાર્શ્વનાથ વિનતી, જિરાઉલિ અવતારુ ચારૂ ચરિઉ ગુણ નિલક, મહિયતિ મહિમા સારૂ, સાય સસહર નિમ્પલઉ. ૧ કમલાકેલિ નિવાસ આસન નિવ નહીં, પણમિસુ જિનવર પાસ, સામિય સિવપુર સંદણુઉ. ૨ હીયઈ ધરી જઈ ભાઉ જોયઉ જીરાઉલિ ઘણય, તક લીધe સુહ ઠાક, ભાગીય ભેગલ ભવ તણીય. ૩ ચમકઈ ચારચષા સભ્રમ ભાગુ ચરઠહ તણુ, કલિજુગ જગ આધારૂ, રાઉલી મહિમા ઘણુઉ. ૪
Page #388
--------------------------------------------------------------------------
________________
હ૫૮
મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨ માંડ મેહાવઈ માણુમનિ, જે વિરૂઉં ચિંતાવઈણિ, સામહિમ સીહ સમાન, જાગંત જીરાઉલુએ. ૫ જ' જસુ વલણ હોઈ ત તસુ પૂરઈ પાસપહ, સચરાચરિ જિય લેઈકુ જીરાઉલિ જાણિયએ. ૬ જે સુરવર સુરલેઈ, જે પુનગ પાયાલિપુણ, જે નરવર નર લઈ આહુતિ માનઈ દેવ તુહ. ૭ વયરી વિસહર વાહિ અલ નાહલ જલ ભય નઈ, તૂઠઈ જિગુનાહિએ એન્થ પ્રભવાઈ નહીં. ૮. જલધરૂ જિમદાતારૂ દરિસણિ હુરિય વિહુ ડણકે, સેવક જન સાધારૂ, છરાઉલિ મુહ મંડ, ૯ કામધેનુ કલિકાલ તું સુરતરુ ચિંતારયણ, મેં સવિ સંકટ ટાલિ કરુણાકર કરુણા કરી. ૧૯ પાસજિર્ણોસર સામિ કિસી કરૂં હું વીનતીય,
લાગઉછઉં તુઝ નામિ, સાર કરેવી માહરીય. ૧૧ ઇતિ શ્રી જયશેખરસુરિક્ષતા શ્રી જીરાઉલિ શ્રી પાર્શ્વનાથ વિનતી
વિવરણ શ્રી જિરાવલા પાશ્વનાથને વિનતી કરતાં કવિ લખે છે કેઃ
“ચારુ ચારિત્રવાળા, ગુણેના સ્થાન, પૃથ્વીતલ ઉપર જેમને મહિમા વિસ્તર્યો છે એવા, શરદઋતુના ચંદ્ર સમાન નિર્મળ એવા શ્રી પાશ્વપ્રભુ! આપ જીરાવલા નગરમાં પ્રતિષ્ઠિત છે. લક્ષમીદેવીના કીડાના નિવાસરૂપ, અશ્વસેન રાજાના પુત્ર, શિવપુરમાં જવા માટે સ્પંદન(ર૭)રૂપ શ્રી જીરાવલા પા૫ જિનેશ્વરને આપણે પ્રણમીશું
ભવસંબંધી ભોગને ભાંગીને સુખના સ્થાનને જેમણે પ્રાપ્ત કર્યું છે એવા શ્રી છાવલા પાશ્વ પ્રભુના હદયમાં ભાવ ધરીને દર્શન કરે.
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૫૦
: વિનતી-સંગ્રહ
ચાર અને ચરણે પ્રભુના ચમત્કારથી શ્વમ સહિત ભાગી જાય છે. કલિયુગમાં જગતના આધારરૂપ શ્રી જીરાવલા પાર્શ્વપ્રભુને મહિમા અપાર છે. તેઓ ભવ્યજીનાં મનમાંથી માન અને વિરૂપ ચિંતવન મુકાવે છે. સિંહ સમાન શ્રી જશવલા પાશ્વપ્રભુને મહિમા જીવતેજાગતે છે.
જેને જે જે પ્રિય હોય તેને તે તે પાશ્વ પ્રભુ પૂર્ણ કરે છે. સચરાચર લેકમાં એ છાવલા પાર્શ્વપ્રભુ પ્રસિદ્ધ છે.
સુરલોકમાં સુરવરે, પાતાલમાં પુનાગ દે અને મનુષ્યલેકમાં નરવ, “હે પ્રભુ! આપની આજ્ઞાને માને છે.”
શ્રી જીરાવલા પાશ્વપ્રભુ જેમના પર પ્રસન્ન હોય તેને વરી, વિષધર, વ્યાધિ, ખલ, વાઘ, જલને ભય કે પ્રભાવ થતું નથી.
જલધર (મેલ) જેમ દાતાર છે તેમ હૈ જીરાવલામંડન શ્રી પાપ્રભુ! આપનાં દર્શનથી સર્વ પાપને વિનાશ થાય છે. તેથી આપ સેવકજનના આધારરૂપ છે.
આ કલિકાલમાં આપ કામધેનુ, કલ્પવૃક્ષ કે ચિંતામણિરત્ન સમાન છે. હે કરુણાકર પ્રભુ! કરુણા કરીને મારા સર્વ સંકટને દૂર કરે.
હે પાર્શ્વનાથ પ્રભુ! હું કેવી રીતે વિનતી કરું? આપના ચરણેને નમસ્કાર કરું છું. હે પ્રભુ! મારી સાર કરજે.
• આ લઘુ વિનતીમાં કવિએ રાવલા તીર્થમાં બિરાજમાન પાર્થપ્રભુને મહિમા ગાય છે. શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રભુની ભક્તિ કરનારને વિવિધ પ્રકારના ભય સતાવતા નથી અને તેમની શુભ ઈચ્છા કે માનતા પૂર્ણ થાય છે તે કવિએ સ્પષ્ટ બતાવ્યું છે. કવિએ પિતે લખ્યું છે કે જીરાવલા પાશ્વપ્રભુને મહિમા છવાગત (જાગત૬) છે.
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૦
મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨
(૪૧) શ્રી રાત્રુજયમ”હન શ્રી આદિદેવ વિનતી પુવાગિ વિમલાચલ પામી, આદેિવુ ભજિયસિ" સિરુ નામી; પાપભાર ટેલિયા જઈ ગઈ, ત સુખિ* પ્રભુ પગે સિરુ લાગઇ", ૧
માહ માન મ સર
નીગમ્યા ભવ ઘણા માઁ એક એક ણિ 'ગિ રિસહસ
ભવસારુ
તાહરા વચન દુર્ગતિ રાગ સાગ ભય તાઢિ તઉ રિષીશ્વર નમઈ” તુઃ યાઈ ધ્રુવ
તારઈ",
વાર;
પાયા,
સર્વિસૂકી માયા. ૩
મઢ સૈવિવ
કાચિ રાગ્નિ મનમાણિ કિ ભરે જલિ મીઠઇ;
દીઠ";
ક્ષાર વારિમ
રે,
સિદ્ધનાયક
દેવુ
અવર
હીયડ જઈ છે,
ઢાલિક',
આલિ;
વિચારઉ,
જુહાર. ૨
મ
સેવી,
દૈવી. ૪
એક દેવુ છાંડિવ તસુ ભવું અહુ
ભાવ,
પામ',
સ્વામિની કિન્હઈ એલગ ભુક્તિ મુક્તિ બિહુ કપિ ન કામઉ', પ
ઇતિ શ્રી જયશેખરસૂરિષ્કૃતા શત્રુ જયમન્ડન શ્રી આદિદેવ વિનતી.
વિવરણ
શ્રી શત્રુંજય તી માં બિરાજમાન ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરતાં કવિ લખે છે
“પુણ્યાગે વિમલાચલ(શત્રુજય)ને પામીને શ્રી શ્રાદિદૈવ
Page #391
--------------------------------------------------------------------------
________________
વિનતીસંગ્રહ
૩૬૧
પ્રભુને શિશ ઝુકાવીને ભજીશું. એમની પાસે જવાથી પાપરૂપી ભાર ટળી ગયા છે. પ્રભુના ચરણને મસ્તક દ્વારા સ્પર્શ કરવાથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે.
મેહ, માન, મદ, મત્સરમાં મારા ઘણા ભ વ્યર્થ પસાર થયા છે. હવે આ ભવને ઉત્તમ માનું છું, કારણ કે પ્રભુ શ્રી ઋષભજિનનાં મને દર્શન થયાં છે.
હે પ્રભુ! આપનાં વચને દુર્ગતિથી બચાવે છે. રેગ, શેક, ભય, તાપને આપની આજ્ઞા નિવારે છે. તે ઋષભેશ્વર! અન્ય સર્વ માયાને મૂકીને હું આપનું સ્થાન ધરું છું અને આપના ચરણને નમસ્કાર કરું છું.
માણેક મેળવ્યા પછી કાચ જોઈને કે મનમાં રાચે? મીઠા પાણીને છેડીને ખારા પાણીને કણ પીવે? હે મૂર્ણ! અન્ય દેવદેવીઓની સેવાને ત્યાગ કરી પ્રભુ શ્રી ઋષભજિનની સેવા કર.
જે આ દેવ હૈયામાં આવી જાય તે અમારી ભવરૂપી ભાવ8 દૂર થઈ જાય. હે સ્વામિન્ ! આપની ઓળખ કેમ કરીને પામીએ? બુક્તિ (ગવિલાસ) અને મુક્તિ એ બન્નેનું અત્યારે કાંઈ પણ કામ નથી, હાલ આ પાંચમા આરામાં તે હે પ્રભુ! આપને વાસ અમારા હૈયામાં રહે એટલું પણ બસ છે,
આ રસ્તુતિમાં કવિએ પિતાના નિરર્થક ગયેલા પૂર્વ ભવે માટે પશ્ચાત્તાપ વ્યક્ત કરી, મળેલા વર્તમાન માનવભવને સાર્થક અને સફળ બનાવવા માટે શ્રી આદિનાથ પ્રભુની ભક્તિ ઉપર ભાર મૂક્યો છે.
(ર) શ્રી પાર્શ્વનાથ વિનતી સકલ સદાફલ સહાગ સુન્દર, તૂ પય પૂજઈ સલા પુર દર; મંદર ગિરવર ધીર, પાસ સામિ તિયાય દિવાયર ગુણતુ ગેલિહિં ગાઈ નાયડુ, સાયર જિમ ગંભીર. ૧
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૬૨
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ જે આરાહઈ આનાવાડઈ, સિદ્ધિ તણું સુખ તીહ દિખાઈ; સંપાઈ બહુ બહુ લાહ, શિવરમણ વિલસઈ અલસરૂ સવિહુ દેવ એહુ જિ દેહરા-સુર-ભાસુર જિમ દિનનાહુ. ૨ તઈ ભહુ ભાગ ભયબલિ વ...હુ, કીધ૭ મહુનિહિંદુ પરમ્મુ કશ્મહણી બલવંત, તઉ સિર નામી સુરનર શયા તુહ સેવઈ પરમેસર પાયા, છાયા તરૂ જિમ સંત. ૩ ભૂલાઉ ભાવિ ભવિ ભ૯િ નિરંતરૂ, દેવ કુદેવ ન જાણુઉં અંતર વતર પૂરિ મૂ લીહ, હિવઉ જાગિક સુહ ગુરુ વયણિહિ તમાં જેય અંતર નિયણિહિચણિ મોહ તું રીહ, ૪ વાણારસિ નચરી મણહરણ, આસણ નિવુ તે જિહિ તરુણી, ધરણુ વામા નામી, નિય અવવાર તઈ સંભાવિય વિનવિ ગુરુય પ્રમાણિ, ચડાવીય વાવી જિમ આરામિ. ૫ અવરદેવ દીતિજિણભાઈ, તિણિ દિણિ તેરઉ મહિમા ગાઈ, વાજઈ જગિ જ્ય ભ ભં, નવકર નીલવર્ણ તણ કરતી, તલ દિરિઠ તુ સેવ કરતી, વહુપતી વિરુદ્ધભ. દે
કડિલ જલણિ જલંતુ ભયમુ, તઈ તસુ કારિક સુરપુર સંગમ, જગમ તું સુરસાલ કેરિ કરિ અહમ ઉપરી તે કરૂણા, ' કિમ અવગણઈ સેવક ધરણા, શરણાગત પ્રતિપાલ. કેહા કાલ આજ તું ધ્યાય, તઈ કરૂણારૂ જાણ થાય, કાઉ હું ઘણુમાહિ; એ વિનતી મનિ અવધારી,
Page #393
--------------------------------------------------------------------------
________________
વિનતી-સંગ્રહ
આસ અય્યારી પૂરિ સવહારી
ભવતારી દઈ બેહિ. ઇતિ શ્રી જયશેખરસૂરિક્તા શ્રી પાર્શ્વનાથ વિનતી.
વિવણ તેવીસમા શ્રી પાર્શ્વ પ્રભુને વિનતી કરતાં કવિ કહે છે: “હે પાર્શ્વપ્રભુ! સર્વ કળાઓથી યુક્ત, હમેશાં ફળ આપનારા, મનહર સુંદર એવા આપના ચરણેને સર્વ ઈલો પૂજે છે. આ મંદિર પર્વત જેવા ધીર છે. ત્રણ લેકને પ્રકાશિત કરવામાં સૂર્યરૂપ એવા હે પાર્શ્વપ્રભુસાગર જેવા ગંભીર એવા આપના ગુણેને નગરજને. ઉત્સાહથી ગાય છે.
આપની આજ્ઞા પ્રમાણે જે આરાધના કરે છે તેને આપ સિદ્ધિ સંબધી સુખે દેખાડે છે અને ઘણા ઘણુ લાભ આપે છે-- શિવરમણીની સાથે આપ વિલાસ કરે છે. મોટે ભાગે સર્વ જિનમદિરમાં આપ બિરાજમાન છે અને સૂર્ય સમાન તેજસ્વી છે.
આપે ભૂત, બલિ અને કામદેવના સુભટને ભાંગ્યા છે અને. મહારાજને આપે પરાસુખ કર્યો છે. બલવંત એવા આપે કર્મોને હચ્યાં છે. આપની આગળ સુરેન્દ્રો અને નરેન્દ્રો શીશ ઝુકાવે છે. જેમ સંત, વૃક્ષની છાયાને સેવે છે તેમ તેઓ, હે પરમેશ્વર ! આપના ચરણેને સેવે છે. - અજ્ઞાની એવા અમે ભભિવમાં નિરંતર ભમ્યા અને સુદેવ તથા કુદેવના અંતરને ન જાણું. હું અન્ય ધર્મમાં લેપતે રહ્યો. હવે હું સુગુરુનાં વચનોથી જાગ્રત થયે છું. આંતરચક્ષુથી આપને નિહાળું છું તેથી હે પ્રભુ! રત્નત્રયી મને આપજે.
મનનું હરણ કરનારી એવી મનહર વારાણસી નગરી છે. ત્યાં અશ્વસેન રાજા રાજ્ય કરે છે. તેમને સુંદર એવી વામા નામની રાણ.
Page #394
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ છે. તેમની કુક્ષીથી હે પાર્શ્વપ્રભુ! આપ અવતર્યા. ઉદાનમાં જેમ -વાવડી શોભે તેમ મોટા કુળમાં આપ શોભવા લાગ્યા.
અન્ય નું તેજ તે દિવસથી ઓછું થયું. જગતમાં આપને મહિમા ગાજી ઊઠયો અને જય જયની ભૂભા વાગવા લાગી, નીલકમળ જેવી આપના દેહની કાંતિ છે. દંભ વિના જ લોકે આપની સેવા કરે છે.
અગ્નિમાં બળતા એવા સાપને આપે બહાર કાઢવો અને ત્યાં -વર્ગને (સરપુરનો) સંગમ કરાવ્ય, આપ જંગમ કલ્પવૃક્ષ સમાન
છે. હે શરણાગત પ્રતિપાળ! આપ સેવકની ધારણાને કેમ અવગણે -છો? અમારા ઉપર કરુણા કરે!
આજસુધી હું મેહનાં ઘણું કાર્યો કરતે રહો. કેટલા સમય “પછી આજે હું આપને કરુણાકર જાને આપનું ધ્યાન ધરું છું!
અમારી આ વિનંતીને મનમાં અવધારીને અમારી આશાને પૂર્ણ કરે. હે પ્રભુ! બોધિબીજ આપીને અમને ભવથી તા.
આઠ કડીની આ લઘુ રચનામાં કવિ જયશેખરસૂરિએ પાર્શ્વનાથ પ્રભુને મહિમા વર્ણવ્યું છે. પાર્થપ્રભુ પાસે બેથિલાભ માટે પ્રાર્થના પરાપૂર્વથી થતી આવી છે. ભદ્રબાહુવામીકૃત ઉવસગ્ગહરં સ્તવમાં છેલે “તા દેવ દિજજ બેહિ, ભવભવે પાસ જિણચંદ' એમ કહેવાયું છે. કવિએ આ પ્રાસાનુપ્રાસયુક્ત વિનતીમાં પણ એ રીતે પોતાના નિરર્થક વેડફાઈ ગયેલા પૂર્વ ભ માટે પશ્ચાતાપ વ્યકત કરી પ્રભુ પાસે બાલિબીજની પ્રાર્થના કરી છે.
(૪૩) શ્રી પાર્શ્વનાથ વિનતી સુથિર થાનક નાણી જાણીઇ જિહા, જિણેસર પાસ વખાણિયઈ; તસ તણે ચલણે શિર નામિયઈ, ફલ સમીહિત તતક્ષણ પામી. ૧ અતિઘણી તુઝ ભાલિ વિસાલતા, મનન લાલ કપિલ નિહાલતા કલમ ચગિમ ચનિ તૂસી, મુખ ભલg જિમ પૂમિ સસી. ૧
Page #395
--------------------------------------------------------------------------
________________
વિનતી સંગ્રહ
૩૬૫ સહજ કંઠ અનત સોહામણુઉં, રદય દસ સદા રલિયામણ જિસી ભેગલ બાહ બિન્દુઈ તિસી, ભાવિક ભાવકિપાણિ તલે વસી. ૩ નખ સવે કરિ વેહલની કલી, ઉદર પાતલડુ કહિ મોકલી પગ વસઈ તન સંપ૪ એકઠી, પરમ ભેગી તૂ' દઢ પાલડી. ૪ ઇસીહ જોઈ રૂ૫ અહારડી, કિમઈ તૃપ્તિ ન પામઈ આંખડી, હઈ અ૭ઈ નિતુ એહ જિ વાસના, કહિય પાપ નિહાલિ સુપાસના. ૫. દુરિત દેવતણું લિપિ પીઈ, સિવણ સુખ તઈ જિન પીઈ સકલ ભૂતલિ ભાવડિ ભંજણા, અમહ મનોરથ પૂરિ ઘણા ઘણા. ૬ સિરિપાસ જિણેસર પણયઈ, સુરેસર મહ વિનતી સાંભલીયા તિયણ આણંદ પા૫ સારાય) કરે સેવક તણીય. ૭
ઈતિ શ્રી પાર્શ્વનાથ વિનતી. -
વિવરણ કવિ શ્રી જયશેખરસૂરિએ શ્રી પાર્શ્વનાથ પ્રભુ વિશે જે વિવિધ રચના કરી છે તેમાં આ રચના પ્રભુના દેહવર્ણનને લીધે જી ભાત પાડે છે. કવિ કહે છે:
“શ્રી પાર્વપ્રભુ સુસ્થિર થાન(મોક્ષ)ના જ્ઞાની છે એમ જાણીને સ્તતિ કરીએ. તેમના ચમાં શીશ નમાવીએ અને સાચું ફળ તક્ષણ પામીએ.
હે પ્રભુ! આપ અત્યંત વિશાળ ભાલવાળા છે, આપનું મન નિશ્ચલ છે, કપોલ દર્શનીય છે, આપના નેત્રમાં કમલની મહરતા વસેલી છે; પૂર્ણિમાના ચંદ્રની જેમ આપનું સુખ શોભે છે. આપને કંઠ સ્વાભાવિક જ સેહામ છે આપનું વક્ષસ્થળ રળિયામણું છે. આપનાં બને બાહુ ભેગળ જેવા સુદઢ છે, આપના હાથથી ભવિક જનનાં દુખે વશ થઈ જાય છે.
આપના હાથના નખે ફૂલની કેમળ કળી સમાન શોભે છે.
Page #396
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ આપ કાદર છે, આપની કટિમેખલા શોભે છે, આપની શરીરની સંપત્તિ જાણે પગમાં જ એકત્ર થઈને વાસ કરતી હોય તેમ જણાય છે. પરમ ચેગી એવા આપ નિશ્ચયથી જ પાલનહાર છે.
આપના આવા સૌંદર્યને જોઈને અમારી અને કેમ તૃપ્તિ પામે ? હદયમાં નિત્ય એ જ ભાવના રહે છે કે કયારે શ્રી પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરીએ.
આપે દુરિતરૂપી દેવેની (અર્થાતુ કુદેવની) પ્રણાલિકાને લેપ કર્યો. હે જિન ! આપે મિક્ષ-સુખના બીજને રેપ્યું છે. પૃથ્વી ઉપર રહેલાં બધાં દુઃખાને નાશ કરી ઘણું ઘણું અમારા મને રથને પૂર્ણ કરે.
ઈકોથી વંદન કરાયેલા છે શ્રી પાશ્વજિનેશ્વર! મહારી વિનતીને સાંભળીને ત્રિભુવનમાં જીવોને જે રીતે આનંદ થાય તે રીતે કૃપા કરે.”
આ વિનતીમાં કવિએ પ્રથમ કડીમાં શ્રી પાર્વપ્રભુને મહિમા વર્ણવી, પછીની ત્રણ કડીમાં એમના ભાલ, કપોલ, નેત્ર, કંઠ, બાહુ, નખ, કટિ વગેરે અંગેનું મને હર વર્ણન કર્યું છે, અને છેલ્લી એ કડીમાં પિતાનો દુખે દૂર કરવા પ્રાર્થના કરી છે.
(૪૪) શ્રી શત્રુજયમ ડન શ્રી આદિવ વિનતી
મૂ ગમઈ અમૃતની પરિતાઢવું, ખેત્રુ સેવ્સ તણુઉં અતિ ગાહીં; જિણિ લેચન તણુઈ પથિ પામઈ', નાસિપઈ નિખિલ પાતક થામાં. ૧
નાનિ જે સુકૃત હે ન દીસઈ, તેલ પુણ્ય જઈ સેત્રુજ દીસઈ
એતલુ અપર શાસન લઇ, 'તેઈ જે કુમતિ તે મુનિ જેઇ. ૨
Page #397
--------------------------------------------------------------------------
________________
વિનતી-સંગ્રહ
ઈણિ ગરિ ચડિયા મન ગિઈ, દેવ સેવકરણ નવ ભગિઈ; જીવ જ દુરિત રીસણ હુંતા, તે સવે અમર કાણિ પહું તા. ૩ જે વસઈ ભવન – નિતુ માલી, પફિખ જાતિ ગુણિ તેહ હું આવી સંઘ ૨ ગજ ભલી પર દેખી, ઠાઇ નિશ્ચલ જિસી હુઈ રેખી. ૪ પંક સંકટિ પડિવું જ જાણી, ઘેર દર જિમ આપિય વાણી
તણી રિસહેસરિ દીકઈ ,
પાપ તાપ નવ નિશ્ચિઈ નીડઈ. ૫ ઈતિ શ્રી જયશેખરસૂરિતા શ્રી શત્રુંજયમંડન શ્રી આદિદેવ વિનતી.
વિવરણ શ્રી શત્રુંજય તીથ ઉપર બિરાજમાન શ્રી ઋષભદેવને વિનતી કરતાં કવિ કહે છે:
“શત્રુંજયક્ષેત્ર અતિ ગાઢ (જંગલેવાનું છે. મને અમૃતની જેમ તે ટાઢક કરાવે છે. માર્ગમાં જે નજરે પડે છે એવા સર્વ પાપ એમના દર્શનથી નાશ પામે છે.
નાનમાં જેટલું સુકૃત (પુછય) દેખાતું નથી તેટલું પુણ્ય શેત્રુંજી નદીમાં સ્નાન કરવાથી થાય છે. આટલી વાત તે અન્ય શાસનમાં પણ બતાવાઈ છે. વળી એથી કુમતિ પણ નાશ પામે છે.
મનમાં ઉત્સાહથી અમે આ ગિરિરાજ ઉપર ચડા. હે દેવ, 'વિધ વિધ પ્રકારે હું સેવા કરવા ઈચ્છું છું. જે જીવેનાં શત્રુંજયગિરિનાં દર્શનથી સર્વ પાપ હણાય તેવા સવે છે અમર-અક્ષય સ્થાને પહોંચ્યા છે.
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૬૮
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ રેખા પ્રમાણે નિશ્ચલ થઈને જેના વડે સંઘને ઉત્સાહ સારી રીતે જોવાય છે. એવા માળીઓ અને પક્ષીઓ જેઓ આપના ભવનમાં વાસ કરે છે તેઓ અધિક ગુણવાન (પુણ્યશાળી) છે.
જગતને ઘેર પાપરૂપી કાદવના સંકટમાં પહેલા જાણીને બચાવવા માટે દોરડા સમાન આપની વાણી તેઓના ઉદ્ધાર માટે થાય. છે. જેમણે શ્રી ઋષભ પ્રભુનાં દર્શન કર્યા છે તેઓનાં નવ કેટિનાં [મન, વચન અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું] પાપના તાપને અવશ્ય નાશ થાય છે.
શ્રી શત્રુંજય તીર્થ વિશેની આ લઘુ વિનતીમાં કવિએ અનુક્રમે શત્રુંજય તીર્થના ક્ષેત્રને, શેત્રુંજી નદીના સ્થાનને, ડુંગર ઉપર ચડવાને અને આદિનાથ ભગવાનનાં દર્શનને એમ આનંદ વ્યક્ત. કર્યો છે. છેલ્લી કડીમાં કાદવરૂપી સંકટમાં પડેલા જગતને બચાવવા માટે પ્રભુની વાણી દોરડાનું કામ કરે છે એવું કવિએ પ્રજેવું રૂપક વાસ્તવિક, મૌલિક અને મનોહર છે.
(૪૫) શ્રી સાહિલામંડન શ્રી આદિનાથ વિનતી સાહિલા નગરિ ભાવિ અભગિઈ, આદિ દેવુ નમસિઈ મન રગિલ, ગાઇસ્યુજિણ ભણી ગુણ સાચા, એતલઈ ફલ હસિઈ મુખિ વાચા. ૧ જે ક્યિાં દુરિત તે ન કહાઈ, ચી તવ્યાં પુણ હિયઈ ન સમાઈ હું ભવિઈ ભવુ ભમીહિવ ભાગઉ, નાથની ચરણઉ લગ લાગઉ. ૨ આજ મેં સકલ ભાવઠિ નીઠી, મૂતિ તૂ મન તણુઈ રસિ દીઠી; સિદ્ધ સંપદ સહી સિવ પામી, ઉલગિક પ્રભુ કિમઈ સિવગામી. ૩ સહ૩ ન કિરની પરિ દીપઈ, રાગરસ તિમિરે નવિ છપાઈ; તઈ જોઈ હતિ દૃષ્ટિ સરાસી, જીવમાનિ ભવરાનિ તિ કેસી. ૪ જે પડવા અતિ ઘણુઈ ઘર ધંધઈ, ચીકણું કલુષ કર્મતિ બાંધઈ; પાપક સઘલા ઈતિ ધોઈ, ભાવના ભરિ જિ કેનઈ જોયઈ. ૫
Page #399
--------------------------------------------------------------------------
________________
વિનતી સંગ્રહ
૩૬૯ આપણુઈ મનિ ઈસ્યું જિવિચારક, માણસ ભવ હક હિત સાર, પાછિલા દિન ગયા સવિ આલિઈ, માથુલા જિમ પડિયા ભવ જાલિઈ. ૬ તું કહુઈ કુશલરિદ્ધિ ન યાચઈ, કામિની મન ઘણુ ન વિમાચ આસ એટલી ચિત્તિ ઘરી જઈ, તાહરી કિમઈ સેવ કરી જઈ. ૭ ઈતિ શ્રી જ્યશેખરસૂરિતા સાહિલામંડન શ્રી આદિનાથ વિનતી.
વિવરણ સાહિલા નગરના શ્રી આદિનાથ પ્રભુને વિનતી કરતાં કવિ કહે છે કે
સાહિલા નગરમાં શ્રી આદિનાથ પ્રભુને ઉલસિત મનથી ભિન્ન ભિન્ન પ્રકારે અમે નમસ્કાર કરીએ છીએ. શ્રી જિનેશ્વર પ્રભુના સાચા ગુણેને અમે ગાઈશું. એટલી સુખ અને વચનની સફળતાને જાણીશું.
જે પાપ કર્યા તે પાપ કહેવાતાં નથી. જે અસદ ચિંતન હતું તે પણ હયામાં સમાતું નથી. પરંતુ હું હવે ભાભવની ભ્રમણને ઉમંગથી તેડી શ્રી આદિનાથ પ્રભુના ચરણમાં પ્રીતિ કરું છું.
આજે મારું સર્વ દુઃખ નાશ પામ્યું. આપની મૂર્તિનાં દર્શન કરતાં મનમાં રસ ઉત્પન્ન થાય છે. હે પ્રભુ! હું શિવગામી કારે થઈશ?
સૂર્યનાં હજાર કિરણ તરફ પ્રકાશે છે. છતાં પણ તે સૂર્ય રાગદ્વેષના તિમિરને જીતતું નથી. આપને જેવાથી જ જીવ રાગદ્વેષને જીતે છે અને તેને સંસાર પરિમિત બની જાય છે.
જેઓ અત્યંત ઘરધંધામાં પડેલા છે તેઓ ચીકણો સ્તુષિત ક બધેિ છે. પૂર્ણ ભાવનાથી જેઓ આપનાં દર્શન કરે છે તેઓ સકલ પાપપંક ધુએ છે. પિતાના મનમાં જ હું વિચારું છું કે હમણાં પ્રાપ્ત થયેલા મનુષ્યભવને સારવંત બનાવો જોઈએ. પૂર્વેના મ-૨૪
Page #400
--------------------------------------------------------------------------
________________
3 Go
મહાકવિ શ્રી યશેખરસૂરિ-ભાગ ૨ બધા જ દિવસો વ્યર્થ ફેગટ) ગયા છે. હું માછલાની જેમ ભવરૂપી જળમાં પડેલ છુ.
આપની પાસે હું કુશળ રિદ્ધિની યાચના કરતો નથી. કામિનીમાં પણ મારું મન રાચતું નથી. આપની સેવાને હું કેવી રીતે પ્રાપ્ત કરું એટલી જ ચિત્તમાં આશાને ધારણ કરું છું.”
આ વિનતી કવિએ સાહિલા નગરના શ્રી આદિનાથ ભગવાનને સંબોધીને લખી છે. આ સાહિલા નગર કયાં આવ્યું ? તે છે કે નષ્ટ થઈ ગયું છે ? અને હોય તે તેનું અર્વાચીન નામ શું છે? આ સંશોધનને વિષય છે. એ નગરની યાત્રાએ જતાં કવિનું મન ગાઈ ઊઠયું છે. પ્રભુનાં દર્શન કરી કવિ કેવી કૃતાર્થતા અનુભવે છે તે આ વિનતીમાં વર્ણવ્યું છે.
(૪૬) શ્રી નેમિનાથ ધઉલ દ્વારિકા ઘરિ ઘરિ મંગલ ચારૂ, સમુદ્રવિજય નરવર તણુઉએ, સિવાવિ માકિય તણુઉ મલ્હારૂ, નેમિ મરવર પરિણાઈએ. ૧ ઉગ્રસેન રાય તણીય કુમારિ, રાજુલ રૂપિ રલીયામણુએ; નિગુણિયનેમિ વર નિરુપમ નારિ, આપણુઈ મનિ કલિરવ કરઈએ. ૨
આંચલી આવ આવ યાદવકુલિ જાણુઉં, દેવ અકલુએ પરિણવઉંમનિસિઈએ, માહિ મલી કરઉ ઉત્સવ છે, તેમ કરવું જેમ કેસ ભણઈએ. ૩ મિલીય સુહાગણિ હાવરઈ નાથુ, ઈદ્વાણું હુઈ લણીએ; સ્વામિનારઈ સુરપતિ, સાધિ હરિ હરિખિ ત કરિ સાખિીએ. ૪
ઉગ્રસેન સિરૂવરિ કેવડી આલઉ, પૃપઓ મણિ મઈ મહિમતી જડિઓ, કને કંડલ ઝલહલિઉં રૂપું, બહરખા બહિડીઓ લગઈએ. ૫
ઉગ્રસેન
Page #401
--------------------------------------------------------------------------
________________
વિનતી-સંગ્રહ
૩૭૧ લહકઈ હીડલઈ મેતીય હાર, ગયણુગ ગા કિરિ ઉતરઈએ, કરિ બિકણ કડગ શૃંગાર, ઉલટી અગિ ચંદન તણીએ. ૬
ઉગ્રસેન અમર ચંચલ કરિ વાલવઈ નારિ, છત્રહિ રવિકરછાઈયાએ, હય ગય રહ ભઠ પ્રભુ પરિવારિ, યત પાર ન પામીઈએ. ૭ વાજિંત્ર વાજઈ ગુહર ગંભીર, ગિરિવર શૃંગ ગાંજી રહિયાએ, વિણ મણિ મોતીય કચણુ ચીર, અવર ન દષ્ટિ ગોચરિ પહઈએ. ૮
ઉગ્રસેન હરિખિઈહિ ગહબરી ધઉલ હી માહિ,સિવાવિધઉલવાટલીય, -નયણે નિરંતર નીર પ્રવાહ, વરુહ દેવતા હિલીએ. ૯
ઉગ્રસેન, નારિ ઘરિ ગુડીય વંદરવાલિ, તારણે તલીય તે જાગલીય જોય, સહુ ચડી માલિ અટાલિ, વરુ જલધર જિમ સામલુએ. ૧૦
નિરખિય નવ ભવ નેહલઈ, બાલ ગઉખિ રહી ગોરડીય, -જાણ પડ્ડ મિલઉં દઈય, ફાલ યાદવરાય સાહી જઇય. ૧૧
ઉગ્રસેન જાણએ પિથ ઉપાધિ નાદુઈ, મઈ મિત્ર સત્થી પસિઈએ, ઉડી ન સકઈ એહુ જિ દાહુ, પંખવિહૂણ તડફડઈએ. ૧૨
ઉગ્રસેન, અવર નારાયણુ યાદવ કેડિ, વરૂ મેરૂ રવિ જિમ તપ એ. હું નહી આણિસુ નિજલિ એડિ, નિતુ ચિત્તિ ચાલિસુ એહનઈ. ૧૩
ઉગ્રસેન રાણિ રાજલિ તણુઉ આદુ, કવિજણ કેતલઉ કેવલઈએ, જય જય જગ ગુરુ નેમિ જિહિંદુ, છણે નેહઈ જઈ પૂરીએ. ૧૪
ઈતિ શ્રી જયશેખરસુરિકતા શ્રી નેમિનાથ ધઉલ.
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૨
મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨
વિવષ્ણુ
કવિ શ્રી જયશેખરસૂરિએ ધઉલના પ્રકારની આ રચના શ્રી નેમિનાથ પ્રભુ વિશે લખી છે. કવિ કહે છે :
દ્વારિકા નગરીમાં ઘરઘરમાં મનેહર માંગલિક કાર્ગી થઈ રહ્યાં છે. સમુદ્રવિજય રાજા અને શિવાદેવી માતાના પુત્ર નેમિમાર પરણવા ચાલ્યા છે.
ઉગ્રસેન રાજાની પુત્રી રાજુલ રૂપમાં અત્યંત રૂપાળી છે. નેમિરાજકુમાર શ્યામ છે. તે સાંભળીને દ્વારિકા નગરીની સ્ત્રીએ પેાતાના મનમાં કલરવ (ચર્ચા) કરવા લાગી.
હું યાદવકુલમાં જ્ઞાત! આવા, આવે. આપને પરણાવવા માટે જ બધા ઢા માંહામાંહે ઉત્સવ કરવા તૈયાર થયા છે. જેમ કૃષ્ણે કહ્યું તે પ્રમાણે આપ કરે.
સુહાગણ સ્ત્રીએ સાથે મળીને નેમિકુમારને નવરાવે છે. ઇ”દ્રાણીએ પણ સ્નાપિકા ખની છે. હર્ષિત ઈંદ્ર મહારાજા નૈમિકુમારને સારી રીતે શણગારે છે.
કામળ કેવડાથી સુગધિત એવા મસ્તક ઉપર મેાતી અને મણુિએથી જડેલા મુગટ રાખ્યા છે. કાનમાં અત્યંત ઝળહળતાં કુડલા શાલે છે. માહુ પર ખાજુમ`ધ મધાયેલા છે,
હૃદય ઉપર માતીના હાર ચમકે છે, જાણે આકાશગંગા નીચે ઊતરી આવી ન હોય! ક'કણ—કડાથી પ્રભુનેા શ`ગાર કર્યો છે અને અગા ઉપર ચ'ક્રનના લેપ કર્યો છે.
નારીએ હાથમાં ચચલ ચામરને વીઝે છે. સૂર્યનાં કિરણાને છત્ર વડે આચ્છાદિત કરે છે. હાથી, ઘેાડા, રથ સુભટા આદિ પ્રભુના પરિવાર જોતાં અમે પાર પામતા નથી.
ગભીર વનિથી યુક્ત વાજિત્રા વાગે છે. પવ તાનાં શિખર પણ ગાજી રહ્યાં છે. મણિ, માતી, કચન, ચીર સિવાય બીજુ
Page #403
--------------------------------------------------------------------------
________________
વિનતી-સંગ્રહ
કાંઈ દૃષ્ટિગોચર થતુ નથી.
શિવાદેવી અને અન્ય ગૌત્રનારીએ યિ ત થઈ ને ધવલ ગીતા ગાય છે. નયનામાંથી નિર'તર હર્ષાંશ્રુ વહે છે. દુલ ભ એવા નૈમિકુમાર સૌનાં મનમાં વસ્યા છે.
BE
ઘરઘરમાં વધનાવલી શુ'જે છે. તેારણની નીચે રહેલા તે નૈમિકુમાર શાસે છે. જલધર જેવા શ્યામવરને સહુ નરનારીઓ પાતપાતાની અટારી પર ચઢીને જુએ છે.
નવ ભવના સ્નેહને જોઈ ને ગૌર વણુ વાળી રાજિમતી ગેાખમાં પતિને એવા ઊભી છે. પ્રભુને મળવા તે ઉત્સુક જણાય છે. યાદવરાજને મળવા તે સામે જાય છે.
જાણે શીવ્રતાથી પિયુને મળવા ઇચ્છા કરે છે પરતુ રાજમતી ક્તિવિહાણી અબળા છે. પાંખ વિના ઊડી ન શકવાના ઢાહથી તે તરફડે છે.
ખીજા નારાયણુ અને કરીઢા યાદવાની વચ્ચે મારા સ્વામી સૂર્યની જેમ તપે છે. હું મારા કુળમાં ખાટ નહી લાવું, નિત્ય એમના ચિત્ત પ્રમાણે જ વર્તન કરીશ,
રાણી રાજુલના આન તંતુ કવિ કેટલું વણુ ન કરી શકશે? જેમના સ્નેહમાં આપુ' જગત સમાય છે એવા જગદ્ગુરુ શ્રી નેમિજિનના જય થાઓ.”
ધઉલ(ધવલ–ધેાળ)ના પ્રકારની આ કાવ્યકૃતિમાં કવિએ નેમિનાથ પરણવા જાય છે એટલા પ્રસંગનું જ ભાવવાહી નિરૂપણ કર્યું." છે. કવિએ આરભમાં નેમિનાથને સ્નાન કરાવાં ઈન્દ્ર-ઈન્દ્રાણીએ, નેમિનાથના ઢહ-શણગાર, લગ્નગીત ગાતી યાદવ નારી પછીથી રાજિમતીના મનભાવતુ રસિક નિરૂપણુ કર્યુ છે.
અને
Page #404
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧ અન્ય લઘુ રચનાઓ
(૧) કાત્રિ શિકાઓ શ્રી જ્યશેખરસૂરિએ (૧) તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તીર્થ સ્તુતિ. ગર્ભિત દ્વાત્રિશિકા, (૨) શ્રી ગિરનાર તીર્થ સ્તુતિ ગર્ભિતા. દ્વાત્રિશિકા અને (૩) શ્રી મહાવીર જિન સ્તુતિ ગર્ભિતા હાત્રિ શિકાએમ ત્રણ કાત્રિશિકાઓની રચના કરી છે. એ ત્રણ દ્વાત્રિ શિકાઓને સંગ્રહ “ઢાત્રિ શિકાત્રયી' તરીકે પણ પ્રચલિત છે.
જેને સંસ્કૃત સાહિત્યના મહર્ષિ સિદ્ધસેન દિવાકરે બત્રીસ કાત્રિશિકાઓ લખી છે. દ્વાત્રિશિકા એટલે બસ શ્લોકની રચના. સિદ્ધસેન દિવાકરે એવી બત્રીસ બત્રીસીઓની રચના કરી છે માટે. એ સંગ્રહ “દ્વત્રિશદ-હાત્રિશિકા'ના નામથી સુપ્રસિદ્ધ છે. આજ દિવસ સુધી સંસ્કૃત સાહિત્યમાં સંખ્યા અને ગુણવત્તાની દૃષ્ટિએ સિદ્ધસેન દિવાકરની કાત્રિ શિકાની બરાબરી કરી શકે એવી દ્વાત્રિશિકાની રચના થઈ નથી. સંસ્કૃત ભાષામાં મહાન જૈન કવિઓ માટે એથી જ સિદ્ધસેન દિવાકર પ્રેરણારૂપ રહ્યા છે.
સિદ્ધસેન દિવાકરને અનુસરીને મહાકવિ હેમચંદ્રાચાર્યું છે. દ્વાત્રિ શિકાઓની રચના કરી છેઃ (૧) અન્ય એગ વ્યવચ્છેદ દ્વાત્રિ શિકા, (૨) અનન્યાગ વ્યવચ્છેદ કાત્રિશિકા. પિતાની આ ઢાત્રિશિકાઓ લખતી વખતે હેમચંદ્રાચાર્ય જેવા મહાન આચાર્યે પણ પિતાની વિનયપૂર્વક લઘુતા દર્શાવતાં કહ્યું છે કે સાચી દ્વાત્રિ શિકાઓ તે સિદ્ધસેન દિવાકરની કહેવાય; મારી કાન્નિશિકાઓ તે અશિક્ષિત માણસના આલાપ જેવી છે: જ આ કાવિંશિકાઓ જૈન આમાનદ સભા, ભાવનગર તટથી પ્રતાકારે પ્રાપ્તિ થયેલી છે cળી, જુઓ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ” ખંડ ૨, ૫ ૧૬૩
Page #405
--------------------------------------------------------------------------
________________
અન્ય લઘુ ચના
क्व सिद्धसेनस्तुतयो महार्या अशिक्षितालापकला क्व चैषा । तथापि यूथाधिपतेः पयस्यः स्खलद्गतिस्तस्य शिशुर्न शोध्यः ॥
ઉપ
જૈન સ"સ્કૃત સાહિત્યમાં હૈમચ’દ્ગાચાય પછી આપણને કવિ જયશેખરસૂરિ તરફથી ત્રણ દ્વાત્રિ'શિકાએ સાંપડે છે. હેમચ’દ્ગાચાય ની જેમ જયશેખરસૂરિ પશુ સસ્કૃત ભાષાના મહાન પતિ અને કવિ હતા. એટલે એમના જેવા સમર્થ કવિને ક્રાત્રિ'શિકા લખવામાં પેાતાનું સામર્થ્ય જોવાની ભાવના થાય એ સ્વાભાવિક છે.
શ્રી જયશેખરસૂરિની આ ત્રણ દ્વાત્રિંશિકાઓની રચનાસાલ કે એના રચનાસ્થળ વિષે કશી માહિતી મળતી નથી, પર ંતુ કવિની પરિણત પ્રજ્ઞાની આ કૃતિ હોવાનુ એટલે કે એમની મધ્યવચ્ચે કે પછીથી લખાયેલી હાવાનુ અનુમાન કરી શકાય છે, ભવિષ્યમાં વધુ માહિતી ઉપલબ્ધ થતાં, એકેએક એમની કૃતિઓના પૌર્વોપય નક્કી થતાં આ કૃતિના રચનાકાળ વિષે વિશેષ માહિતી સાંપડી શકે.
પેાતાની દ્વાત્રિ'શિકાઓ માટે કવિ જયશેખરસૂરિએ વિષયાની પસ ઇંગી સ્તુતિને અનુરૂપ એવી કરી છે. એમાંની એ દ્વાત્રિ'શિકાએ તા શત્રુજય તીથ નિમિત્તે પ્રથમ તીથ કર શ્રી ઋષભદેવ ભગવાન અને ગિરનાર તીર્થ નિમિત્તે બાવીસમા તીથ કર નેમિનાથ ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે, અને ચાવીસમા તીર્થકર શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ ત્રીજી દ્વાત્રિ‘શિકામાં કરવામાં આવી છે. આ ત્રણે કેનિ’શિકાઓ એમણે કયા ક્રમે કરી હશે અને તેની વચ્ચે સમયને ગાળે વીત્યા હશે કે નહી' એની માહિતી આપણને સાંપડતી નથી, પરંતુ તેની હસ્તપ્રત તીકરાના ક્રમાનુસાર (ઋષભદેવ, નેમિનાથ અને મહાવીર સ્વામી) સાંપડે છે.
આમ ઋષભદેવ ભગવાન, નેમિનાથ ભગવાન અને મહાવીર સ્વામી ભગવાન એમ ત્રણ તીથ કરી માટે સ્તુતિરૂપ આ ત્રણ દ્વાત્રિ'શિકાની રચના થયેલી છે.
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૪૬
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ કવિ જયશેખરસૂરિએ શત્રુંજય, ગિરનાર, આબુ, તાગા, પાટણ વગેરે તીર્થોની વારંવાર યાત્રા કરેલી હતી એવું એમની વિનંતીએ વાંચનાં પ્રતીત થાય છે એટલે સંભવ છે કે શત્રુંજયની કઈ યાત્રાના પ્રસંગે સ્થિરતા મળતાં અને ભાદ્યાસ જન્મતાં એમણે તે વિશેની દ્વાત્રિશિકા લખી અને તેવી જ રીતે ગિરનારની યાત્રા પ્રસંગે ગિરનારની ઢાત્રિશિકા લખી હૈય.
૧, તીર્થાધિરાજ શ્રી શત્રુજ્યતીર્થ સ્તુતિગભિતા દ્વત્રિશિકા
આ કાત્રિશિકામાં તીર્થાધિરાજ થવુંજય ઉપર બિરાજમાન પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરતાં આરંભના ત્રણ લેકમાં કવિ આવી સ્તુતિ કરવા માટે પોતાની અલ્પ શક્તિ અને છતાં ઘણું ભક્તિભાવને નિર્દેશ કરે છે. કવિ લખે છે કે “આવી સ્તુતિ કરવામાં મને પ્રેરણા આપનાર તે આપની ભક્તિ જ છે.” જુઓઃ
क्व ते स्तुति ! कुंठितशक्रशक्तिः, क्व चाऽहमज्ञेषु धुरीणरेखः ! स्तुतेमियादेष जनः सुमेरु-मारोढुमुद्यच्छति पगुकल्पः ॥ २ ॥ पर' भवद्भक्तिभरेरितः सन्नव नव' कर्तुमह' यतिप्ये । अत्येति नेतः ! कियतीमपि मां, यतः परप्रेरणयोपलोपि ॥ ३ ॥
જે સ્તુતિ કરવામાં ઇની શક્તિ પણ કંઠિત થઈ જાય છે એવી આપની સ્તુતિ ક્યાં? અને અજ્ઞજનેમાં અગ્રેસર હું ક્યાં ? તુતિના બહાનાથી પાંગળા જે આ જન સુમેરુ ઉપર ચઢવાને ઈચ્છે છે. જેમ પાંગળો મેરુપર્વત ચઢવામાં અસમર્થ છે તેમ હું આપની સ્તુતિ કરવામાં અસમર્થ છું.
[આપની ભક્તિથી પ્રેરિત થયેલો હુ નવી નવી સ્તુતિ કરવા માટે પ્રયત્ન કરીશ. પથ્થર પિતે જઈ શક્તિ નથી, પણ બીજાની પ્રેરણાથી, સહાયથી તે જાય છે તેમ આપની સહાયથી હું સ્તુતિ કરીશ.]
Page #407
--------------------------------------------------------------------------
________________
અન્ય લઘુ રચનાઓ
આરંભમાં કવિ શત્રુંજય પર્વતને મહિમા બતાવતાં એક અપેક્ષાએ મેરુ પર્વત કરતાં પણ તેને ચઢિયાતે દર્શાવે છે. જુઓઃ सुपर्वशैलादपि पर्वतोऽय, स्वामिन्महीयानिति मे वितर्कः । नो चेदवापुः किमु मक्षु मोक्ष', मुमुक्षुवोऽमुष्य शिरोधिरुहय ? ॥६॥
(હે સ્વામી! આ પર્વત મેરુપર્વત કરતાં મહાન છે એમ મારે વિતર્ક છે. એમ ન હોત તે મુમુક્ષુઓએ આ ગિરિરાજ પર ચઢીને શીધ્ર મેક્ષ કેવી રીતે પ્રાપ્ત કર્યો?
સિદ્ધાચલ તીર્થાધિરાજ ઉપર અનેક મહાત્માઓએ મોક્ષગતિ પ્રાપ્ત કરી છે. પર્વત ભારે હોવા છતાં સંસારસસુત્ર તરી જવામાં સહાયરૂપ છે એ વિશે કવિએ નીચેના કમાં સરસ કવિવમય વિરોધાભાસ દર્શાવ્યો છે :
अमु' महद्भयोऽपि महान्तमद्रि, श्रयन्ति महात्म्यघना जनाये । भवाब्धिमस्ताधमदृश्यपार, तरन्ति ते मंक्षु तदीश चित्रम् ॥ १० ॥
[મહાન કરતાં પણ મહાન એવા પર્વતને જે મહાન વ્યક્તિઓ આશ્રય કરે છે તેઓ શીધ્ર સંસારરૂપી સમુદ્રને તરી જાય છે. આશ્ચર્યની વાત એ જ છે! કારણ કે ભારે વસ્તુ સાથે હોય તે સમુદ્રમાં બૂડી જવાય, પશુ આ તે ભારે પવન હોવા છતાં લેકે તે તારે છે]
કવિએ કઈ કઈ શ્લોકમાં અહીં લેવાલંકારથી તીર્થને મહિમા દર્શાવ્યું છે. ઉ.ત, નીચેના કમાં કૌશિક શબ્દ પર લેષ રહે છે. જુઓઃ
केचित्तवोपास्तिविधौ प्रमोद', परे प्रमाद च दधत्यऽधन्याः । द्वयेऽपि ते कौशिकता लभन्ते, स्वर्गे विनैन गिरिमद्रिदुर्गे ॥२०॥
[આપની ઉપાસનાના કાર્યમાં કેટલાક આનંદ ધારણ કરે છે. તેઓ પણ ધન્ય છે અને બીજા જે પ્રમાદને ધારણ કરે છે તેઓ
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૭૮
મહાકવિ જયશેખરસૂરિ-ભાગ ૨ અધન્ય છે, છતાં બંને કૌશિકપણને પ્રાપ્ત કરે છે. (કૌશિક શબ્દના બે અર્થ થાય છે. જેઓ ધન્યતા મેળવે છે તેઓ વર્ગમાં કૌશિક એટલે કે ઈન્દ્ર બને છે અને અન્ય કે સામાન્ય પર્વતના શિખર પર કૌશિક એટલે કે ઘુવડ બને છે.)
આ દ્વાર્વિશિકાના ઉત્તર ભાગમાં કવિ ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરતાં કરતાં પિતાની મોક્ષગતિની પાત્રતા ક્યારે થશે એ વિશે વિવિધ દષ્ટાંતે સહિત પ્રશ્ન કરે છે અને અંતિમ લેકમાં કલેષથી પિતાના ગુરુ અને પિતાનું નામ વણી લઈને પ્રભુ પાસે. એમના ચરણકમલની સેવાની, શરણાગતિની યાચના કરે છે ?
एवं सर्वसुपर्वसंहतियुत श्रीमन्महेन्द्राचित । श्री शत्रुञ्जयशेखर । प्रियकर | श्रीमद्युगादीश्वर । वाचो मार्गमुपेतया स्तुतिमिषाच्वेतः स्थभक्तयाऽनया, चेत्तुण्टोसि तदा सदा निजपदाभ्यणे स्थिति देहिमे ॥ ३२ ॥
[આ સર્વ દેના સમૂહથી યુક્ત, દેવેન્દ્રથી અચિંત શ્રી. શત્રુ જ્યના મુગટ સમાન, હે પ્રિયકર યુગાદીશ્વર! સ્તુતિના બહાનાથી વાણુરૂપી માર્ગ પર મારા ચિત્તમાં આવેલી ભક્તિ વડે જો આપ પ્રસન્ન છે તે મને હમેશાં આપના ચરણકમળની પાસે નિવાસ આપે.]
૨. શ્રી ગિરનાર તીર્થ સ્તુતિગર્ભિતા ત્રિશિકા
ગિરનાર તીથની સાથે ભગવાન નેમિનાથનું નામ વિશિષ્ટ રીતે સંકળાયેલું છે. નેમિનાથ ભગવાન ગિરનાર પર્વત પર નિર્વાણ પામ્યા હતા. વર્તમાન ચોવીસીના તીર્થકોમાં મહિલનાથ ભગવાનને (મલિવરી)ની જેમ નેમિનાથ ભગવાન પણ બળ બ્રાચારી હતા. એટલે કવિએ આ ઢાત્રિ'શિકાના પ્રથમ શ્લેકમાં જ ગિરનાર પર્વત અને કામદેવને જીતનાર નેમિનાથ ભગવાન એ બનેને માટે સરસ
Page #409
--------------------------------------------------------------------------
________________
અન્ય લધુ રચનાઓ અનુપ્રાસયુક્ત પદાવલીની રચના કરી છે. જુઓ :
शुमारयन्तं गिरिमुञ्जशन्त, पंचेषु चक्रम् धुतमुजयन्तम् । श्री नेमिनं नौमि निरस्तमोह, व्यपोहितुं भक्तिपरस्तमोऽहम् ॥१॥
[ઉજજયંત ગિરિના શણગારરૂપ, કંપિત કામદેવના ચક્રને. જીતનાર, મેહથી રહિત એવા શ્રી નેમિનાથ ભગવાનની ભક્તિમાં તત્પર એ હું અજ્ઞાનને નાશ કરવા માટે સ્તુતિ કરું છું].
આ કાત્રિશિકામાં પણ કવિ પ્રભુની સ્તુતિ કરવા માટેની પિતાની શક્તિ આપે છે તેમ દર્શાવે છે અને છતાં પિતે નિંધ નથી. તે ઉદાહરણથી સમજાવે છે. જુઓ
स्तुतं श्रुतज्ञः समतोदधे, त्वा स्तुवन्नविद्वानपि नास्मिनिन्द्यः । निम्बः स्फुटन्मासि मधौ विकासि-रसालसंशालिनि कि विगेयः ? ॥२॥
હિં સમતાના સાગર આપ વિદ્વાનેથી સ્તવાયેલા છે. છતાં પણુ આપની સ્તુતિ કરતે અવિદ્વાન એ હું નિન્દ નથી, કારણ કે આમ્રથી યુક્ત રીત્ર મહિનામાં વિકસિત લીબડે શું નિ છે ?].
નેમિનાથ ભગવાનના માતાપિતાનાં નામ સમુદ્રવિજય અને. શિવાજેવી છે. એ બંનેનાં નામની સાર્થકતા કેવી છે તે શબ્દજ્ઞાનના. પંડિત કવિ નીચેના બે શ્લોકમાં સરસ રીતે દર્શાવે છે. જુઓઃ
नृपः समुद्रो विजयात् पयोधे-र्जातो जगन्नाथ ! यथार्थनामा । लोकद्वयास्तोकमुखोपनेता, चिन्तामणिः प्रादुरमयतस्त्वम् ॥४॥ आइत्य सिंहासनमुननाद दुर्वादिदन्तीन्द्रनिराकरिष्णुम् । याऽजीजनत्त्वा महिला बलाढय, चित्र'! शिवेति श्रुतिमापसापि ॥५॥
હૈિ જગતનાથ! સમુદ્રવિજય રાજા યથાર્થ નામવાળા થયા, કારણ કે લોકહિયમાં પુષ્કળ સુખને આપનાર અપ ચિંતામણિ રત્ન પ્રગટ થયા છે હે ભગવન! જે સ્ત્રીએ ઉગ્ર શખવાળા દુર્વાદિરૂપી હરિત શ્રેષ્ઠને હરાવનાર સિંહાસન ઉપર બેસીને બળવાન એવા. આપને જન્મ આપ્યો તે સ્ત્રી “શિવા” નામે પ્રખ્યાત થઈતે આશ્ચર્ય છે.]
Page #410
--------------------------------------------------------------------------
________________
co
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ રૂપક અને ઉભેક્ષા અલંકાર કવિને અત્યંત પ્રિય છે. કવિની વાણુ સહજ રીતે રૂપકાદિ અલંકાર સહિત વહે છે. કવિ કલેક બાર, તેર અને ચૌદમાં તે ઉપરાઉપરી રૂપકે પ્રયોજતા જાય છે. જુઓ पपात पूरे पतितं यदीये, त्रिलोकमतर्मववाद्धि तस्यां । कृष्णानुजः कृष्णतनुश्च कृष्ण-चित्रोऽभवस्त्व प्रमदापगायाम् ॥१२॥ भवन्मतेन्दोमम हृच्चकोरे, शमामृतं साधुहित पिपासौ । अदनविश्रोतसिकामरेखा, सैषान्तरुथाय करोति विघ्नम् ॥ १३ ॥ नीत फलाशा मम चारुचेतः क्षेत्रे त्वदाज्ञामृतसारणीभिः । कुतोप्युपेतो बत बोधिबीजम् , प्रमादकोलः सकलं निहन्ति ।। १४ ॥
[આ સંસારરૂપી સમુદ્રમાં આ ત્રિલોક પડી ગ છે, પરંતુ પ્રમદારૂપી નદીમાં તમે કૃષ્ણના નાનાભાઈ, કૃષ્ણ શરીરવાળા, કૃષ્ણ ચિત્ર થયા અર્થાત્ તમે તેમાં ન હૂખ્યા પણ તરી ગયા. આપના મતરૂપી ચંદ્રના સારા અને હિતકર શમામૃતને પીવાને માટે ઈચ્છાવાળા આ હદયરૂપી ચકોરને આ અજ્ઞાનરૂપી મેઘપંક્તિ આ અતરમાં ઉત્પન્ન થઈને વિન કરે છે. મારા સુંદર ચિત્તરૂપી ખેતરમાં વપન કરેલ છે બેધિબીજ તે આપની આજ્ઞારૂપી અમૃતની નીકથી ફળની આશાને પ્રાપ્ત કરે છે, પરંતુ ક્યાંકથી આવેલ આ પ્રમાદરૂપી સૂકર બધાને હણી નાખે છે]
કવિની વાણી ક્યારેક ઉપાલંભનુ રૂપ પણ ધારણ કરે છે. નેમિનાથ ભગવાને કામરૂપી શત્રુને વિવશ કર્યો છે તે તેઓ તેવી કળા પિતાને પણ કેમ શીખવતા નથી એ પ્રભુને ઉપાલંભ કવિ -એક નહીં પણ ત્રણેક શ્લોકમાં દર્શાવે છે. જુઓ :
युधि त्वया त्रासित एप कामो, मच्चित्तदुर्ग विवशो विवेश । तत्रापि वीरस्त्वमुपागतोऽसि, तद्रय करममु निगृह्य ।। १९ ।। अपायतः पासि कथ त्रिलोक-मोकस्तवैवातिकृश' भृशं सः । मच्चेत एतत्त्वयि मध्यगेपि, यत्साम्प्रत लुम्पति कामचौरः ॥२०॥
Page #411
--------------------------------------------------------------------------
________________
અન્ય લઘુ રચનાઓ
यद्वा स्वसद्मापि समत्वसार 1, नाडरिक्षितं रक्षितुमुद्यमस्ते । अयं शमः कस्य न विस्मयाय, पुनः प्रभो । न प्रभुधर्म एषः ॥ २१ ॥
૩ ૨
હે ભગવાન ! યુદ્ધમાં તમારાથી ત્રાસ પામેલા આ કામદેવ વિવશ થયેલા મારા ચિત્તરૂપી દુ માં વસેલા છે. ત્યાં પણ વીર એવા તમે આવી ગયા છે માટે ક્રૂર એવા તેને ખેંચીને મારાથી. દૂર કરી. અત્યત નાના તમારા ઘર સ્વરૂપ મારા ચિત્તમાં તમે રહ્યા છતાં પણ હમણાં આ કામરૂપી ચાર લૂટે છે તે લેાકનું નાશથી કેમ રક્ષણ કરી છે ? અથવા હે સમતસાર ! અત્તરશત્રુથી વિનષ્ટ પાતાના ઘરને પણ રક્ષણ કરવામાં તમારા ઉદ્યમ નથી. આ તમારી શાંતિ કાને વિસ્મય ન કરાવે ? પરંતુ હે પ્રભુ ! આ પ્રભુના ધમ નથી.]
પેાતાના આંતરશત્રુએ ઉપર વિજય મેળવવા માટે કવિ અતિમ શ્લોકમાં નેમિનાથ ભગવાનને વારવાર પ્રાર્થના કરે છે. જુએ
सम्भूय भावारिभिरेवमर्धमान स्वयं शाश्वत सौख्यलीनः । उपेक्षसे मां यदि तद्वराकी, निराश्रया नाथ ! दया क्व यातु ? ॥ ३१ ॥ उत्सार्य मात्सर्य प्रदादिवेत्रित्रात निरातङकतया कथञ्चित् । વિશ્વેશ ! વિશ્વાસુલપીડિતોઽહૈં, માત્ત્તોઽમિ તે દૃષ્ટિમયઃ પ્રસીવ ક્ર
હે ભગવન્ ! શાશ્વત સૌમ્યમાં લીન એવા આપ જે ભાવ રૂપી શત્રુથી પિડાતા એવા મારી ઉપેક્ષા કરી છે. તા હૈ નાથ !' આયરહિત બિચારી દયા કર્યાં જાય? હું વિવેશ! કાઈ પણ પ્રકારે માત્સમદાદિ દ્વારપાળને દૂર કરીને નિભયરૂપે સસારના. દુઃખથી પીડિત થયેલે આપની સમક્ષ આવ્યે છુ', તે કારણથી આપ પ્રસન્ન થાઓ.]
આ દ્વાત્રિ'શિકામાં બત્રીસ લૈક ઉપરાંત એક વધુ બ્લેકલખીને કવિએ તેમાં પાતાનુ નામ પણ ગૂંથી લીધુ છે. કવિઓની એવી પર પણ છે.
Page #412
--------------------------------------------------------------------------
________________
-૩૮૨
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ ૩. શ્રી મહાવીર જિન સ્તુતિગતિ કાત્રિ શિકા
શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ માટે લખાયેલી આ કાત્રિશિકા અગાઉની બે ઢાત્રિશિકા કરતાં જુદી છાપ પાડે છે. આમાં કોઈ -તીર્થના મહિમાનું વર્ણન નથી. ભગવાન મહાવીર સ્વામીના ગુણ-લક્ષણને કવિએ સરસ રીતે બિરદાવ્યાં છે. આ કાત્રિ શિકામાં કવિએ જેમ અર્થની દષ્ટિએ સ્વયંપર્યાપ્ત એવા લેકની રચના કરી છે. તેમ પિતાના ભાવ કે વિચારને અભિવ્યક્ત કરવા માટે કયાંક સળંગ બે કલેક અથવા ત્રણ કલાક અથવા સળંગ ચાર કે પાંચ
કને પણ ઉપયોગ કર્યો છે. પદ્યરચના અને શબ્દ ઉપરના કવિના પ્રભુત્વની એ પ્રતીતિ કરાવે છે. છઠ્ઠા અને સાતમા કલેક યુગ્મ, આઠમા અને નવમા કલાકનું યુગ્મ, અગિયારમા અને બારમા લેકનું ચુમ, એકવીસથી વીસ સુધીના ચાર કલેકનું “કલાપકમ' તથા ચૌદથી અઢાર સુધીના પાંચ કલોકનુ કુલકમ” એવી રચના કવિએ આ ઢાત્રિ શિકામાં કરી છે.
છઠ્ઠા અને સાતમા કલેકના યુગ્મમાં કવિએ ભગવાન મહાવીર સવમી માટે કેવા કેવા વિવિધ વિશેષ પ્રજ્યા છે તે જુઓ :
अहोनिरासं करुणानिवास, ससवर साररमाविलासम् । आयासदूर महिमोरुपूर, सन्देहमन्देहसमूहसूरम् ।। ६॥ असंपराय नवहेमकायं, विभिन्नभावारिवलं विमायम् । महोमहोल्लासभव भवन्त, सन्तो नमन्तो मुदमावहन्ति ॥ ७ ॥
[ ] [પાપને દૂર કરનાર, દયાના ઘર, સંવર સહિત શ્રેષ્ઠ લક્ષમીના વિલાસ સ્વરૂપ (આયાસ), ખેદથી રહિત, મહિમાના વિશાલ પૂર સમાન, સંદેહમુકત, મૂર્ણ સમૂહને સમજાવવામાં પંડિત સમાન, પુનર્જન્મરહિત, નવા સેના સમાન કાયાવાળા, ભાવશત્રુને નાશ કરનાર, માયારહિત, તેજથી મહાન, ઉલાસને જન્મ આપનાર,
Page #413
--------------------------------------------------------------------------
________________
અન્ય લઘુ રચનાઓ એવા આપને નમન કરતાં લેકે આનાને વહન કરે છે]
ચોદથી અઢાર સુધીના લેકમાં રમણુઓ ઉપર ભગવાન રાગવાળા ન થયા તેનું સરસ શબ્દચિત્ર કવિએ રમણીઓના વિશેષણને પ્રયાગ કરીને યું છે. તે જુએ :
सलीलहासालयहावभाव-विलासहेलारसमंथरास्नु । ગયુvgવા જરુws #vs રોઝશ્વનાયાના રુમઝા છે ૨૪ છે अमन्दमन्दारमरन्द विन्दु-मचालिश काररवाकुलासु । आपीड ताडकललाममंजु-मजीरहारावलिमासुरासु ॥ १५ ॥ રોકoad, રોના૪-સોમાવાજીરુંનrg विषी फलामाधरपल्लवासु, कपोलपालीकलकुण्डला ॥ १६॥ विभावरी वल्लभमित्तिमाल-विलोल कालच्छविकुन्तलासु । अभ गुराडम्वर पंचषाण तूणीरधम्मिलमनोरमासु ॥ १७ ॥ सम्पन्नराढाभरमारदारा हंकारसंहारपरायणासु । आसीर हो संगमदेवमाया-सिद्धासु रामामु विभो । न रागी॥१८॥
છે જ [લીલાપૂર્વક હાસ્ય-કટાક્ષ-હાવભાવ કરવાવાળી, વિલાસ પેલારસથી મંદ ગતિવાળી, અકુંઠ વાણી એવા કેયલના મધુર સ્વરથી ભમરને જીતવાની ઈચ્છાવાળી, વિકસિત મંદાર પુષ્પરસના બિંદુથી મત, ઝ કાર શબ્દથી વ્યાપ્ત, સુગટ, કર્ણાભૂષણ, અતિશય સુંદર નપુર હારની આવલિઓથી શિક્ષિત, કેળના દંડ સમાન જવાવાળી, કમલની નાલયુક્ત કમળ બહુ પર ચંચલ છે કંકણ જેનાં એવી, બિમ્બફળ તુલ્ય હોઠના પહેલવવાળી, મનહર ગાલ પર મનહર - લટકતા કુંડવાળી, અર્ધ ચ દ્રમા તુલ્ય લલાટ ઉપર ચંચલ કાળા વાળવાળી, સફલ અડંબરવાળા કામદેવના ભાથા સમાન અબડાથી મનહર, સંપન્ન રાગસમૂહથી ચુકત, કામદેવની પત્નીના
Page #414
--------------------------------------------------------------------------
________________
૩૮૪.
મહાકવિ શ્રી જયરોખરસૂરિ-ભાગ ૨ અહંકારને સંહાર કરવામાં તત્પર એવી સંગમ કરવામાં દેવમાયા તુલ્ય સિદ્ધ એવી રમણીઓ ઉપર હે વિભુ! આપ રાગવાળા ન થયા.]
કવિની અન્ય કાત્રિ શિકાઓની જેમ આ દ્વાત્રિશિકા પણ રૂપકાદિ અલંકારથી પ્રચુર છે. એવી પિતાની ગંભીર વાણી વડે કવિ. ભગવાન મહાવીર સવામીનાં ચરણકમળની સેવા પિતાને જ જન્મ મળે એવી ભાવના વ્યક્ત કરે છે. કવિએ વૃક્ષ અને પક્ષીનું રૂપક પ્રજીને પિતાની ભાવના ચિત્રાત્મક શૈલીએ દર્શાવી છે. જુઓ:
कामो न कामे न चिर रिसा, महे महेलामु ममावहेला । विहंगमोह' समयद्रुमे ते, भवामि मे केवलमेवमीहा ।। ३१ ॥
મને કામમાં પ્રીતિ નથી, લાંબા કાળ સુધી સંસારમાં રમવાની ઈચ્છા નથી. મને સ્ત્રીઓ પ્રત્યે અનાદર છે. તમારા સમયરૂપી. (શાસનરૂપી) વૃક્ષમાં હું પક્ષી બનું-કેવલ એ જ મારી ઈચ્છા છે.
આમ ત્રણે કાત્રિ શિકાઓમાં કવિ શ્રી જ્યશેખરસૂરિ તીર્થંકર પરમાત્માની હતુતિ કરે છે અને કયારેક પ્રાર્થનારૂપે, તે કયારેક ઉપાલંભરૂપે પરમાત્માને વિનંતી કરતાં, પરમાત્માના ચરણની સેવા પિતાને મળી રહે અને મેષગતિ માટે પોતે અધિકારી બને તેવી. ભાવના વ્યક્ત કરે છે. ઉપજાતિ છધમાં લખાયેલી આ ત્રણે દ્રાવિશિકાઓમાં કવિ જયશેખરસૂરિનાં અસાધારણ પાંડિત્ય અને કવિત્વના જેમ દર્શન થાય છે તેમ એમના ઉચ્ચ જ્ઞાન અને ભક્તિભાવનાં પણ દર્શન થાય છે.
સંસ્કૃત સાહિત્યમાં દ્વિત્રિશિકાઓના ઈતિહાસમાં કવિ શ્રી જ્યશેખરસૂરિકૃત આ “કાત્રિ શિકાત્રથી પણ સીમાચિહનરૂપ બની ગઈ છે.
Page #415
--------------------------------------------------------------------------
________________
nful नमः श्रीमानमानम्याजिनविजगदीश्वगंवोमक्षय्याशयाणाकतेसम्यक कौमुदीरयघाश्चगणार नाकविकोटिविनिर्मितायधमासमवायनसक्वमेधताश्वदामदेमदेयतामरिमादिमिनासम्माननि सम्मकाकासप्रतिपरिवनधादिानगवानीचाविसारत्रयेवरमकरधनवीरविजयन निन्दाग समुदवचलनधरावलदात्रीचलितासना शिष्योरशाश्वग्निपारपारंगमप प्रज्ञाऽवज्ञान पुरुझान साकदाचिनिर्विकल्यधिदारोद्यतागोउदेशयातलिय सपरिवारायानाःपाखवनपदेशश्वतरात विदेशशसोधिनोहेनविचरतम्बामातात्रिखंड सरतांननिवपालमालाणलिनशामना श्रीम
उनिलमग्ययघाधिवंदिवानिवशाखापरतावात धम्मदवानांवालामदाराजनरजकाला। विसकलसकलकरणावादिसमग्रमामयीलाले गिडल खलसमाकरजीवानांतदेवदेव गुमा। धर्मचसम्मगलरमतिसममलेशयहीणरूपांमुक्ति बदहातियताविधानसिंघानिधानमर्वमयद विधानमोदा सौरव्यानपणःसम्बकमाय्यतासम्पर्कभिवादपस्नमित्रांसमावबंधोनपरोलिबखाममाक रनाक्ष्यरंतरनासम्पकलातान्नयरोशिलानमा निर्दशनरकदोहोरोढासम्पकमलादेवमानवनिर्वाणाम विधारकाऊंविकाश्लवाटेमानिकोवाजलासम्यववामिनायदिनोतसम्यकोविज्ञानविषयिारा॥
“સમ્યકત્વ કૌમુદી'ની હસ્તપ્રતિનું પ્રથમ પૃષ્ઠ
[मेस. 1. टिटयूट - महापानी सतप्रति]
Page #416
--------------------------------------------------------------------------
________________
Natणासापर पिबहवासुबावगतजवसनबावबोधवंचराधम्मगारेधाजनिरापवंश्रीवादमदनियमव दिनारविदमकरंदविंधमंदीदमौदहामारधानाधम्मीदशनांसम्पयानिशम्यश्रीसंपतिनगपतिविंशपसम्यग्दर्शनाचे
माधनामजाजेनतामाहत्यमदिनीमुबंगजिनसवनातरणवितषितावितनोनिस्मानाधिपिवोसविडोयश्री मदद प्रवर्तनामामातत्यतावानवृष्टोपिमसकलसखसंयंताजनबतखाँसम्यूक्त्तवप्रतिपादिकामिमांका घानियादाश्रवणांतीयमातिववतयाजिनधमनिम्मला। दाधारकरिष्टाधसम्योऽश्विलासाही लोकसर रोष्टास्तविधीजदाशेणसाश्रीमदंचलगनकोस म्प कासुदीशनिश्रीसम्पका कौमुदीसमाप्त छायाधिएएवमनीयवासायवयवर्षे
संगपुरयामेलिरिंचतानारसंदणध्यरोपकारा। याब॥ श्रीरशुलवकरयाना
સમ્યકત્વ કૌમુદી'ની હસ્તપ્રતિનું અંતિમ પૃષ્ઠ 2
[स. 1. टिटयूट - महापानी सतप्रति]
Page #417
--------------------------------------------------------------------------
________________
૨૮૫
અન્ય લઘુ રચનાઓ
(૨) ચકાવ કૌમુદી કવિ જયશેખરસૂરિએ સંસ્કૃત ભાષામાં જે કેટલીક રચનાઓ કરી છે તેમાં અદ્યાપિ અપ્રકાશિત રહેલી એક રચના તે “સમ્યકત્વ કૌમુદી છે. આ કૃતિની રચના એમણે વિ. સં. ૧૪૫૭માં કરી છે, જેમાં એમણે પોતાના નામને નિર્દેશ પણ કર્યા છે. જુઓ
हयेषुलोक १४५७ सख्येदे, सूरी: श्री जयशेखरः । संक्षिप्यसं ददर्भमा कथां सम्यक्त्व कौमुदी ॥२॥
સમ્યકત્વ કોમુદીના નામથી સંસ્કૃત ભાષામાં જુદા જુદા કેટલાક કવિઓએ રચનાઓ કરી છે, જેની માહિતી નીચે પ્રમાણે છે. (૧) રૌત્ર ગચ્છના ગુણાકરસૂરિએ વિ. સં. ૧૫૦૪માં “સમ્યકત્વ
કોટી કથા” નામની કતિની રચના કરી છે. આ કતિની રચના
૧૪૮૮ જેટલા શ્લોકમાં થયેલી છે.' (૨) આગમ ગચ્છના સિંહદત્તસૂરિના શિષ્ય સોમદેવસૂરિએ “સભ્ય
કાવ કૌમુદી' નામની રચના વિ. સં. ૧૫૭૩માં કરી છે. આ
કૃતિની રચના ૩૩૫ર લેકમાં થઈ છે. (3) જયચંદ્રસૂરિના શિષ્ય જિનહર્ષગણિએ વિ. સં. ૧૪૮૭માં
સમ્યકત્વ કૌમુદીની રચના કરી છે. આ રચના ૨૮૫૮ શ્લેક
માં કરવામાં આવી છે. * જુઓઃ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ', ખડ ૨, પૃ. ૧૫૬. ૧ જુઓઃ જૈન સાહિત્યને સ ક્ષિપ્ત ઇતિહાસ', પૃ. ૫૧૪ અને “જૈન સંસ્કૃત
સાહિત્યનો ઈતિહાસ', ખંડ ૨, પૃ ૧૫૭ ૨. જુઓઃ જૈન સાહિત્યને સ ક્ષિપ્ત ઈતિહાસ', પૃ. ૫૧૮ તથા જૈન સંત
સાહિત્યનો ઈતિહાસ', ખ૭ ૨, પૃ. ૧૫૭ ૩ જુઓ : “જૈન સરકૃત સાહિત્યનો ઈતિહાસ, ખ૩ ૨, . ૧૫૬.
આ ગ્રંથ જૈન આત્માન દ સભા તરફથી વિ. સં. ૧૯૭૦મા છપાયે છે. અને એનું ભાષાંતર એ જ સંસ્થા તરફથી વિ. સં. ૧૯૭૩મા છપાયું છે.
મ - ૨૫
Page #418
--------------------------------------------------------------------------
________________
(૮)
૩૮૬
| મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ (૪) એમદેવસૂરિના શિષ્ય જયચંદ્રસૂરિએ સેળમાં સૌકામાં “સમ્ય
ફત્વ કૌમુદી'ની રચના કરી છે." (૫) સમ્યફમાઈ ચઉપઈ સં. ૧૩૩૧ પછી, લે. જિનેશ્વરસૂરિના
શિષ્ય જગડુ(૬) “સમ્યકત્વ રાસ (અષ્ટ ભાષામાં, સં. ૧૫૦૫ માગશર, તલવાડામાં
સંઘકલશ ગણિ.(તપગચ્છ–૨નશેખરસૂરિ–ઉદયનદિના શિષ્ય) (૭) “સમ્યકત્વ કૌમુદી રાસ...સં. ૧૬૨૪ મહા સુ પુનમ બુધવાર,
સવાલખ દેશમાં, લે. હીરકલશ. (ખરતરગચ્છ દેવતિલક, ઉ. હર્ષ પ્રભુના શિષ્ય.)* સમ્યકત્વ કૌમુદી રાસ' – સં. ૧૬૪૨ માઘ સુદ પાંચમ ગુરુવાર, બાવની (ખંભાત)માં-લે. વચ્છરાજ [પાર્ધચંદ્રસૂરિ
સમરચંદસૂરિ-રત્નચંદ (ચારિત્ર) શિષ્ય.] (૯) “સમિતિના પટસ્થાન સ્વરૂપની પઈ” યશવિજયજીકૃત અર્થ
(ટબ્બા) સહિત, સં. ૧૭૩૩ ચોમાસું ઈદલપુરમાં
આ ઉપરાંત ધમીતિ, મગરાસ, મહિલભૂષણ, યશકીર્તિ, યશાસેન, વત્સરાજ (ઋષિ) અને વાદિભૂષણ નામના કવિઓએ દરેકે સમ્યકત્વ કૌમુદી' નામની કૃતિની રચના કરેલી મળે છે તથા એ નામની ત્રણ જુદી જુદી કૃતિઓ પણ સાંપડે છે જેમાં એના કર્તાનું નામ નથી.
આમ “સમ્યકત્વ કૌમુદી' નામની સંખ્યાબંધ કૃતિઓ પંદરમા૧. જૈન સાહિત્યને સ ક્ષિપ્ત ઈતિહાસ', પૃ. ૪૬૫ ૨. જૈન ગુર્જર કવિઓ', પ્રથમ ભાગ, પૃ ૮. 2 જૈન ગૂર્જર કવિઓ', પ્રથમ ભાગ, પૃ. ૪૪
જૈન ગૂર્જર કવિઓ', પ્રથમ ભાગ, પૃ ૨૩૪ ૫ જે ગૂજર કવિઓ', પ્રથમ ભાગ, ૫ ૨૬૯ દ, જૈન ગૂર્જર કવિઓ', દ્વિતીય ભાગ, પૃ. ૩૪ ૭ જાઓ: જૈન સસ્કૃત સાહિત્યને ઇતિહાસ', ખંઠ ૨, પૃ ૧૫૭
રાસ, મણિ
(ઋષિ)
અફવકા
Page #419
--------------------------------------------------------------------------
________________
-અન્ય લઘુ રચનાઓ
૩૮૭ સોળમા સૈકામાં લખાયેલી આપણને મળી આવે છે. આ બધી કૃતિઓમાં સમયાનુક્રમની દૃષ્ટિએ જોઈએ તે સૌથી પ્રથમ કૃતિ જયશેખરસુરિની જણાય છે. એથી પૂર્વેની “સમ્યફવ કૌમુદી' નામની કઈ કૃતિ હજુ સુધી ઉપલબ્ધ જણાતી નથી. જો કે સમ્યકત્વને વિષય એટલે પ્રાચીન છે કે આ નામની અન્ય કઈ કૃતિ સાંપડે તે તે સ્વાભાવિક છે. વળી સમ્યકત્વને વિષય એ પાયાના સિદ્ધાંતને 'વિષય હેવાથી એના વિશેનું સાહિત્ય અન્ય નામથી પણ પ્રાચીન સમયમાં ઉપલબ્ધ રહ્યું છે.
કવિ જ્યશેખરસૂરિએ આ ગ્રંથની રચના ગદ્યપદ્યમાં કરી છે અને તેનું શ્લેકપ્રમાણ કૃતિને અંતે જણાવ્યું છે તે પ્રમાણે ૯૭ જેટલું છે એના ઉપર ખરતરગચ્છના કવિ ગુણવિનયે ટીકા લખેલી છે.'
કવિ શેખરસૂરિને જન્મ વિ. સં. ૧૩૯૮માં થયો હતે. એટલે આ કૃતિની રચના એમણે ૧૯ વર્ષની ઉંમરે કરી છે. વિ. સં. ૧૪૩૬માં “ઉપદેશચિંતામણિ જેવો આકરગ્રંથ એમણે લખે તે પછી એકવીસ વર્ષે આ ગ્રંથની રચના કરી છે.
કવિ જયશેખરસૂરિએ આ કૃતિના અંતિમ કલેકમાં પિતાના નામ અને કૃતિની રચનાતાલને નિર્દેશ કર્યો છે. વળી, હસ્તપ્રતમાં સંખ્યાને પણ ઉલ્લેખ થયો છે એટલે કૃતિની રચનાસાલ વિશે કઈ સ હ રહેતા નથી. એમણે કયા સ્થળે રહીને રચના કરી હશે તે વિશે હજી સુધી માહિતી મળતી નથી.
કવિ જયશેખરસૂરિકૃત “સમ્યકત્વ કૌમુદી' નામની આ કૃતિ હજી સુધી અપ્રકાશિત રહી છે. એની એક હસ્તપ્રત અમદાવાદના સંવેગી ઉપાશ્રયમાં ઉપલબ્ધ છે. (નં. ૩૪૩૧)
કવિએ આ ગ્રંથની શરૂઆત વર્ધમાન સ્વામીને નમસ્કાર ૧ જુઆ. ગુણવિનયકૃત નવદવદતી પ્રબ ધની પ્રસ્તાવના, લે સ. ડે. રમણ
લાલ શાહ.
Page #420
--------------------------------------------------------------------------
________________
કરશના
કિરદક્તિ
જમણના દિને
૩૮૮
મહાકવિ શ્રી જ્યશેખરસરિ-ભાગ કરીને કરી છે. ગ્રંથારંભમાં જ એમણે પિતાનું પ્રયોજન જણાવ્યું છે. તે પ્રમાણે પિતે આ વિષયનું નિરૂપણ સંક્ષેપમાં કરે છે અને તે પણ પોતાના શિષ્યને સમજાવવા માટે. જુઓ
श्री वर्धमानमानम्य जिनत्रिजगदीश्वर वक्ष्ये
संक्षिप्य शिष्याणां कृते सम्यक्त्व कौमुदी ॥ १ ॥ “સમ્યકત્વ કૌમુદીના વિષયનું નિરૂપણ આર્ય સુહસ્તિસૂરિ અને સંપ્રતિ મહારાજાના નિમિત્તે થયું છે. શ્રી આર્ય સુહસ્તિસૂરિ કેઈક સમયે વિહાર કરતાં કરતાં ગૌડદેશના પાટલીપુત્ર નગરમાં પધાર્યા ત્યારે દેશભ્રમણના વિદથી વિચરતા ત્યાં આવેલા સંપ્રતિમહારાજા આર્ય સુહસ્તિસૂરિને વંદન કરીને ધર્મદેશના સાંભળવા બેઠા. ગુરુભગવત ધર્મદેશના આપતાં કહે છે કે મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમ ફળ, સંપૂર્ણ ઈન્દ્રિએ આદિ સામગ્રીને લાભ છેવા છતાં જીવને સમ્યકત્વ રત્ન દુર્લભ છે. વળી સમ્યકતવયુક્ત જે પ્રાય વૈમાનિક દેવ થાય છે. આ પ્રમાણે ઘર્મદેશના સાંભળી રાજા સપ્રતિ આર્ય સુહસ્તિસૂરિને પ્રશ્ન કરે છે કે “સમ્યકત્વ ચોગ્ય કયે છવ. હોય ? વળી પૂર્વે કયા ભાગ્યશાળી આત્માએ સમ્યફવનું પાલન. કર્યું હતું અને તેનું શું ફળ પ્રાપ્ત થયું હતું ? આ વાત સદષ્ટાન કહેવા દ્વારા મારા પર કૃપા કરો.”
ત્યારપછી આર્ય સુહસ્તિસૂરિએ સમ્યકત્વને પ્રકાશિત કરનાર અહનદાસ શ્રેષ્ઠીની કથા કહી.
રાજગૃહી નગરીના શ્રેણિક મહારાજાના રાજ્યમાં અત્યંત ધર્માનુરાગી અહંનદાસ નામના શ્રેષ્ઠી વસતા હતા. તેઓને આઠ પત્નીઓ હતી. તેમની સાથે વિષયસુખને અનુભવતા નિરતિચાર શ્રાવકપણાને પાલન કરતા તેઓ સુખે દિવસ પસાર કરતા હતા. એવામાં કે સમયે મહાવીર પરમાત્મા વૈભારગિરિ પર સમવસર્યા અને સમ્યફાવનું મહત્તવ સમજાવતી ધર્મદેશના આપી. અહદાસ શ્રેષ્ઠી
Page #421
--------------------------------------------------------------------------
________________
અન્ય લઘુ રચનાઓ
૩૮૯
એ પણ પર્વ તિથિમાં સમસ્ત જિનમ દિાનાં દર્શનમહાન તિથિએ ચૈત્યમાં દેવપૂજા-સ્નાત્રાદિ પૂજા કરવી એવા નિયમ ગ્રહણ કરી.
તે નગરમાં કૅઈક સમયે કૌમુદી મહોત્સવ થયેા. સવ નગરજનાએ એ મહેાત્સવમાં ભાગ લીધા પર`તુ અહિન્દાસ અને તેમની પત્નીએએ ધમ ક્રિયામાં જ રાત્રિદિવસ પસાર કર્યાં. અહન્દાસે આઠે પત્નીઓને સમ્યક્ત્વનું સ્વરૂપ સમજાવ્યુ. તે માટે તેઓ વચ્ચે વિવિધ દૃષ્ટાંતાની ચર્ચા પશુ થઈ. અહુન્દાસની આઠમી પત્ની કુદ લતા નાસ્તિક જેવી હતી. પરંતુ, તે પણ સમ્યક્ત્વના પ્રત્યક્ષ પ્રભાવ જોઈ પ્રતિબાધ પામી. પછી તેણે દીક્ષા ગ્રહણુ કરી. ગામ, સભ્યક્વથી ધ-આરાધનામાં લીન બનેલા અહન્દાસ શ્રેષ્ઠી કષ્ટમાંથી મુક્તિ મેળવે છે. સમ્યક્ત્વના પ્રગટ પ્રભાવ જોઈ ઘણુાં નગરજને જૈતધમ ના સ્વીકાર કરે છે. આ તે સયમ સ્વીકારી અહન્દાસ માક્ષપૂ મેળવે છે.
સમ્યક્ત્વ કૌમુદી'ની રચના સરળ ગદ્યપદ્યમાં કરી છે. કવિની ભાષા અને શૈલી કેવી છે તે એમની આરભની નીચેની *ડિકા વાંચવાથી સમજાશેઃ
वंदामहे महेच्छंत सूरिमार्यमुहस्तिनं यस्मादजनि सम्यक्त्वा के प्रः सप्रति भूपतिः ॥ ३ ॥ तथाहि । भगवंतः श्री वीरवि मोरन्वये दुर्धर मकरध्वज वीर विजयः जनितयशः समुदय धवलित घरावलय श्री स्थूलभद्रमुनींद्र शिष्यादश पूर्वा कूपारपारगम पटु प्रज्ञावज्ञात पुरुहूत सूरय । श्री आर्यसुहस्तिसूरयः कदाचिन्निर्विकल्प नवकल्प विहारोद्यता गौड - देशे पाटलिपुत्र पुर' सपरिवाराः प्राप्ता । प्राके वनप्रदेशेध्व तस्थिरे । तदा च देशचर्याविनोदेन विचरतस्तत्रयातस्य त्रिखंड भरता तर्वर्त्तिभूपालमाला पालितशासनस्य श्री सनति भूपस्य यथाविधि वंदित्वा निषणस्य 'पुरत एव ते । धर्मदेशना व्यधुः । भो महाराजनरजन्मार्यक्षेत्र सुकुल सकल करण पाटबादि समग्र सामग्री लामेपि दुर्लभ खलु सम्यक्त्व
Page #422
--------------------------------------------------------------------------
________________
360
મહાકવિ શ્રી જ્યરેખરસૂરિ ભાગ -૨ रत्नं जीवानां । तदेवदेव गुरु धर्म च सम्यगुलक्ष्यति । समस्त्र क्लेश पहाणरूपांमुक्ति च ददाति । यतः पिधान दुर्गति द्वारो, निधान सर्व संपदा विधान मोक्ष सौख्यानां, पुण्यैः सम्यक्त्वमाप्यते ॥ १॥ सम्यक्त्व मित्रादपरं न मित्र, सम्यक्त्व वंधो न परोस्तिवंधुः, सम्यक्त्व रत्नादपरं न रत्न, सम्यक्त्व लाभान् न परोस्ति लामः ॥ २॥
तिर्यगनरकयोरिहढा सम्यक्त्वमर्गला देवमानव निर्वाण सुखद्वारैक कुचिकार । भवेद् वैमानिकादवश्य, जंतुः सम्यक्त्व वासितः । यदि नौघात सम्यक्त्वो, वधायुनापि वैपुरा ॥ ४ ॥ तदाकर्ण भूपतिः पप्रच्छ । भगवान् सम्यक्त्व योग्यः कीदृशः स्यात् । गुरुभिरुक्त । भाषावुद्धि विवेक वाक्य कुशलः | शंकादि दोषो तो गंभीरः प्रशमश्रियापरिगतौ वऍद्रियोधैर्यवान् । प्राचीण्यं यदि निश्चिय व्यवहलतो मक्तिश्च देवगुरा । बौचित्यादि गुणैरलं कृततनुः सम्यक्त्व योग्यो भवेत ॥१॥ पुनः राज्ञाविज्ञप्त भगवन् पुराकेन भाग्यवता सम्यक्त्वमेवयंत्पालितां । तस्य च कि कलं जातमिति कथानक कथनेन मयि प्रसीद । ततो गुरुर्जगाइ यद्वेव नरदेवत सम्यक्त्व द्योतिनीमहदास श्रेष्ठिनः कथामवहितः श्रुणु || तथाहि ॥
આમ, “સમ્યકત્વ કૌમુદી' ગ્રંથમાં સમ્યકત્વના સ્વરૂપની તથા સમ્યકત્વના પ્રકારની વિચારણા કરવામાં આવી છે. તેમાં કવિએ. સમ્યકત્વના મહિમા વિશે કેટલીક ઉત્તમ પદ્ય પંક્તિઓ આપી છે.
भ : सम्यक्त्व मित्रादपर न मित्र, सम्यक्त्व वंधोन परोस्तिवंधुः । सम्वत्व रत्नादपर न रत्न, सम्यक्त्व लाभान्न परोन्ति लाभः ॥२॥
Hilelll'll
Page #423
--------------------------------------------------------------------------
________________
અન્ય લઘુ રચનાઓ
पिधान' दुर्गति दारो निधान सर्वसंपदां । विधान' मोक्षसौख्याना, पुण्यैः सम्यक्त्वमाप्यते ॥ १॥ होई चउथोवासस्स, जं फलं चितिएणमणसावि । पुउवगरणगहणे छट्ठोवासरस लहइ फलं ॥ १ ॥ गमणारमे जायह, अठमभत्तोववास जं पुणं । गमणे पुण दशम कयं दुचाल संजिणहर पवेसे ॥ २ ॥
આમ સમ્યક્ત્વ કૌમુદી' એ સમ્યક્ત્વના વિષય સમજાવવા માટે, કથાના આલેખન સહિત તત્ત્વવિચારણાના સરલ સસ્કૃત ભાષામાં લખાયેલે એક ઉત્તમ ગ્રંથ છે. આ ગ્રંથ સક્ષેપમાં લખાચેલા હોવાને કારણે થાડા સમયમાં જ ખરતરગચ્છના કવિ ગુવિનય જેવા સમર્થ પતિને એના ઉપર ટીકા લખવાનુ મન થાય એ જ આ ગ્રંથની મહત્તા દર્શાવવા માટે પૂરતુ છે.
.
૩૧
•
(૩) આત્મવમેધ કુલક
કુલ' શબ્દ જૈન સાહિત્યમાં વિશેષ અથ માં વપરાયા છે. રુદ સસ્કૃત શબ્દ છે. ‘કુલ’ શબ્દ ઉપરથી તે આવેલા છે. કુલ' એટલે કુટુંબ. કુલક એટલે કુટુમ્બ કરનાર. એકલદોકલ વ્યક્તિને આપણે કુટુ"બ કહેતા નથી, પરંતુ માતાપિતા, દીકરા-દીકરી ભાઈ-મહેન વગેરે મળીને એક કુટુમ્બ થાય છે. ત્રણચાર પેઢીનાં વિશાળ કુટુમ્મુમાં તા ઘણા બધા સભ્યો હોય છે. તે દરેકનાં વય, જાતિ, સ્વભાવ ઈત્યાદિની લાક્ષણિકતા ભિન્ન ભિન્ન હૈાવા છતાં તે બધાં સંબંધથી જોડાયેલાં હોય છે અને તે બધાંમાં કેટલુંક સમાન તત્ત્વ રહેલું હાય છે.
જેમ જીવનમાં તેમ સાહિત્યમાં કેટલાક લેાકા કે કેટલીક પક્તિએ એક કુટુમ્બનાં સભ્ય હોય તેવા પરસ્પર સ'કળાયેલાં હાય છે. આથી એક જ વિષય ઉપરના કેટલાક શ્લેાકેા કે ગાથાઓના
Page #424
--------------------------------------------------------------------------
________________
કલર
મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨ સમુદાયને “કુલકકહેવામાં આવે છે.
કુલક શબ્દના જુદા જુદા અર્થ સંસ્કૃત કેશમાં આપવામાં આવ્યા છે. તે અનુસાર કુલક એટલે (૧) સારા કુટુમ્બને, (૨) સમુદાયના ઉપરી, (૩) વિશિષ્ટ કુલના સમર્થ કલાકાર, (૪) કીડીઓને રાફડે, (૫) સંગ્રહ, (૬) આઠ ગ્લૅકને સમુદાય, (૭) પાંચથી પંદર સુધીના લેક પરસ્પર અનુક્રમે એવી રીતે સંકળાયેલા હેય જેમાં વ્યાકરણની દષ્ટિએ માત્ર એક જ વાક્ય રહેલું હોય. આમ કુલક શબ્દના જુદા જુદા અર્થ થાય છે. સાહિત્યમાં કુલક શબ્દનો અર્થ થાય છે – “એક જ વિષય ઉપરનાં પાંચ અથવા આઠથી વધુ કલેક કે ગાથાને સમુદાય.”
સંસ્કૃત “કુલક” શબ્દ ઉપરથી પ્રાકૃત કુલય’ શબ્દ આવેલ છે અને જૈન પ્રાકૃત સાહિત્યમાં કુલક” અથવા “કુલય” શબ્દ સારા પ્રમાણમાં વપરાયેલે જોવા મળે છે.
કુલ અથવા કુટુમ્બના જુદા જુદા સ મળીને એક સમુદાય થાય છે, પરંતુ દરેક વ્યક્તિનું પિતાનું સ્વતંત્ર અને સ્વયંપર્યાપ્ત, અસ્તિત્વ અને વ્યક્તિત્વ હોય છે. એથી તેના ક્રમમાં ફેરફાર કરવાથી ખાસ કાંઈ ફરક પડતું નથી, જેમ કે “માતાપિતાને બદલે પિતામાતા” બેલીએ અથવા ભાઈ-બહેનને બદલે “બહેન-ભાઈ” બાલીએ અથવા “દીકરાદીકરીને બદલે દીકરીદીકરા બેલીએ તે અથની દૃષ્ટિએ કાંઈ ફરક પડતું નથી. એવી જ રીતે કુલકમાં પ્રત્યેક કલેક અથવા ગાથા સ્વતંત્ર અને સ્વયંપર્યાપ્ત હોય છે. એટલે ગાથાઓને કમ આગળપાછળ કરવાથી ખાસ કઈ ફરક પડતો નથી, કારણ કે પ્રત્યેક ક્ષેક અથવા ગાથામાં એક સ્વતંત્ર વિચારબિંદુ હોય છે. જેમ કુટુમ્બનાં સભ્યોને વય અથવા જાતિ કે એવા કઈ ક્રમાનુસાર ગોઠવી શકાય છે, તેમ કુલકના શ્લોકને અથવા ગાથાને પણ કઈક ક્રમાનુસાર ગોઠવી શકાય છે. પરંતુ એ ક્રમ હંમેશાં એ જ પ્રમાણે આવ જોઈએ કે રહેવો જોઈએ તે અનિવાર્ય નથી.
Page #425
--------------------------------------------------------------------------
________________
અન્ય લધુ રચનાઓ
૩૩
આઠ કે તેથી વધુ લેાકની વનાત્મક કે અન્ય પ્રકારની રચના હૈાય અને જેના àાકા આગળપાછળ કરી શકાય તેવા ન હોય તેા તેવી રચનાને ‘કુલક' કહેવામાં આવતી નથી. કુલકમાં તા પ્રત્યેક લાક અથવા ગાથા એક મુક્તક જેવી અને છે. એક જ વિષય ઉપરનાં એવાં કેટલાંક મુક્તકાના સમુદાય કુલક બને છે. એટલે કે કુલક એવા પ્રકારની રચના છે કે જેમાં બે-ચાર લેાક ઉમેરવા હાય તે ઉમેરી શકાય છે અને તેમાંથી બે-ચાર શ્લેાક કાઢી નાખવા હાય તે કાઢી નાંખી શકાય છે. એમ કરવાથી કવિતાની કલાત્મકતા કે સર્જનાત્મકતાને ખાસ કશી હાનિ પહોંચતી નથી.
મનુષ્યજીવન સ્થૂલ અને સૂક્ષ્મ પ્રકારના અનેક અનુસવાથી સમૃદ્ધ બને છે, જ્ઞાની મહાત્માઓના અનુભવમાં વિશિષ્ટ પ્રકારને પ્રકાશ હૈાય છે. વળી તેઓ મનીષી કે મહિષ હાવાથી તેમનુ થન લેાક કે ગાથારૂપે કવિતામાં અવતરે છે તેમની અનુભૂતિમાંથી અને પ્રતિભામાંથી પ્રત્યેક શબ્દ અર્થભિત બનીને અવતરે છે. અને એ બધા શબ્દો પરસ્પર ગૂંથાઈને એવી ચમત્કૃતિભરેલી
મ્ય રચના બને છે કે વાંચનાર કે સાંભળનારનાં ચિત્તને તે જ્ઞાનપ્રકાશ સાથે અતિશય આનદ આપે છે. મધા જ શ્લેાક કે ગાથાનુ સામર્થ્ય એકસરખુ ન હેાઈ શકે. પરતુ જેમ લેાક કે ગાથાનું... સામર્થ્ય વિશેષ તેમ એવી રચનાને પેાતાની પાસે સાચવી રાખવાનુ માનવજાતને વિશેષ ગમે છે. એટલે કેટલીયે એવી રચનાએ હાય છે જેમાં અનુભવાના ભ`ડાર અને જ્ઞાનના પુજ એવી ઉચ્ચ કેટિના હાય છે અને એની શબ્દસકલના એવી સરસ હોય છે કે માનવજાત એને પેાતાના હૈયામાં અને છાત્રે સંગ્રહી રાખે છે. કેટલાય એવા શ્લેાક કે ગાથા માત્ર બેચાર સૈકા નહી* પણ પાંચપ દર હજાર વર્ષથી પણ વધુ સમય સુધી માનવજાત પાસે સચવાઈ રહે છે. માનવજાતના એ અમૂલ્ય વારસે છે, અમૂલ્ય ખજાના છે. મનુષ્યજીવનને ઘડવાસહઁસ્કારવાનુ, પતન થતાં અટકાવવાનુ અદ્ભુન મળ અન્ની ચિર તન
Page #426
--------------------------------------------------------------------------
________________
૩૦૪
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ પંક્તિઓમાં રહેલું હોય છે.
જૈન સાહિત્યમાં તીર્થંકર પરમાત્મા, ગણધર ભગવતે અને ત્યારપછી અનેક સમર્થ જ્ઞાની-મહાત્માઓએ પિતાની જ્ઞાનપ્રસાદી આપેલી છે. એવા વિપુલ સાહિત્યમાં કુલકરને પણ એક વિભાગ છે. જૈન સાધુભગવતેમાં નિયમિત વ્યાખ્યાન આપવાની પરંપરા અવિરતપણે ચાલી આવી છે. વ્યાખ્યાનમાં આવા કુલકે, સુભાષિત પ્રકારના લેકે બહુ ઉપયોગી થાય છે, કારણ કે આવા માર્મિક શબ્દોથી શ્રોતાઓના મન ઉપર ઘણી સચોટ અને પ્રબળ અસર થાય છે. એટલા માટે પ્રાચીન સમયમાં સ્વાધ્યાય કરનારા, સાધુભગવતે પાસે જુદા જુદા વિષયના કુલકને સંગ્રહ સચવાયેલે રહે. કુલકસંગ્રહની પ્રાચીન હસ્તપ્રતમાં ક્યાંક ક્યાંક જુદા જુદા વિષયની બે પાંચ હજાર જેટલી ગાથાઓ નવી રચવામાં આવી હોય અથવા સંગ્રહિત કરવામાં આવી હોય એવું પણ જોવા મળે છે.
કુલકને રચનાપ્રકાર એ છે કે જે પ્રકારના રસિક વાચકવર્ગમાં ઝડપથી પ્રચલિત બની જાય છે. એક સ્થળેથી બીજે સ્થળે. ઝડપથી એ ગતિ કરે છે. એટલે કુલકના કલેકેમાં કવિનું કર્તવ છે તેનું બહુ મહત્વ રહેતું નથી, પરંતુ તેનું કવિ બહુ મહત્વનું બની જાય છે. પરિણામે જૈન કુલકસાહિત્યમાં કેટલીયે એવી ગાથાઓ છે જેના કર્તાના નામની આપણને ખબર નથી. વળી ત્યાગી જૈન સાધુ-મહાત્માઓ આવી ગાથાઓ ઉપરના પિતાના કર્તાવના અધિકાર માટે સભાન હોતા નથી. તેઓ તે છૂટે હાથે, મકળા મનથી, જ્ઞાનદાન દેવામાં જ નિમગ્ન હોય છે. એટલે કુલક સાહિત્યમાં એકની એક ગાથા એક કરતાં વધારે કુલકમાં જોવા મળે એમ બનવું સ્વાભાવિક છે.
જૈન કુલકસાહિત્ય, પ્રાકૃત કે અર્ધમાગધી ભાષામાં વિશેષપણે લખાયેલું સાંપડે છે. દાનકુલક, શીલકુલક, તપકુલક, ભાવકુવક, પુણ્ય-પાપમુલક કર્મકુવક, વૈરાગ્ય કુલક, સાધુથ નિયમમુલક,
Page #427
--------------------------------------------------------------------------
________________
અન્ય લધુ રચનાઓ
૩૫
ગુણાનુરાગ કુલક, ગૌતમ કુલક, દશ શ્રાવક કુલક, અભવ્યકુલકખામણા કુલક, જીવાનુશાસ્તિ કુલક. ઈન્દ્રિયાદિ વિકાર નિષેધ કુલક, સાર સમુચ્ચય કુલક, ઈત્યાદિ અનેક પ્રકારનાં કુલક લખાયેલાં પ્રકૃત. સાહિત્યમાં મળે છે.
સમર્થ કવિ જયશેખરસૂરિએ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં વિવિધ પ્રકારની રચના કરેલી છે. વળી એમની રચનાએમાં અસંખ્ય એવા લેકે મળે છે જે મુક્તક કે સુભાષિતના પ્રકારના બની ગયા છે. એટલે કુલકની રચના કરવી એમની કવિપ્રતિભાને માટે સાવ સરળ વાત છે. વસ્તુતઃ કુલકની એમણે રચના ન કરી હોય તે આપણને આશ્ચર્ય થાય.
શ્રી જયશેખરસૂરિએ “આત્માવબેધકુલકમ' નામની રચના કરી છે જે ઉપલબ્ધ છે. જુઓ :
इय जाणिऊण तत्त, गुरुवई पर कुण पयत्त' लहिउण केवलसिरि, जेण जयसेहरो होसि. ४३
[આ પ્રમાણે ગુરુશ્રીએ ઉપદેશેલા શ્રેષ્ઠ તત્ત્વને જાણીને હે જીવી તેમાં તું પ્રબળ પ્રયત્ન કર, કે જેથી કેવલશ્રી (કેવલજ્ઞાન) પામીને જ્યશેખર (આઠ કર્મને જય કરનારે) થઈશ ૪૩.]
કવિશ્રી જયશેખરસૂરિએ અન્ય કઈ “કુલકીની રચના કરી હોય તે તેના કેઈ સંદર્ભ, અદ્યાપિ ઉપલબ્ધ નથી. “આત્માવાઇ કુલકરની રચના અન્ય કવિઓના કુલકેની રચનાની અપેક્ષાઓ સુધી છે. એમાં પ્રાકૃત ભાષામાં ૪૩ જેટલી ગાથાઓ આપવામાં આવી છે. निअविन्नाणे निरया, निरयाइ दुह' लहति न कयावि; जो होइ मग्गलग्गी कह सो निवडेइ कूवभ्भि ? ५
[જે જીવ નિરંતર આત્મવિજ્ઞાનમાં રક્ત રહે છે તે નરક, તિયચ, મનુષ્ય અને દેવતાનાં દુખે કદાપિ પણ પામતા નથી, કારણ કે જે (વીતરાગકથિત માર્ગરૂપી) સીધે માર્ગે જાય છે તે
Page #428
--------------------------------------------------------------------------
________________
૩૯૬
મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨ જીવ (નરકાદિ જેમાં છે એવા સંસારરૂપી) કૂવામાં ક્યાંથી પડે ].
ચિત્તની ચપલતાના ત્યાગ વિશે તેઓ લખે છે: दुक्खाण खाणी खलु रागदेसा, ते हूति चिमिचलाचलंमि
શqનોન વર્ષ વિત્ત, વરમાળ કુન્નડ, ૨૨ હિની ખાણ જેવા રાગ ચલાચલ ચિત્તમાં હોય છે. જેમ સ્થભ સાથે બાંધેલો હાથી ચપલપણને ત્યાગ કરે છે, તેમ અધ્યાત્મગથી ચિત્ત ચપલતાને ત્યાગ કરે છે.]
કવિએ અહી સુંદર ઉપમા આપી છે, તેવી જ રીતે વાદળાંથી ઢંકાયેલા સૂર્યની ઉપમા આપતા તેઓ કહે છે:
जीव । सय चिज निम्भिम, तणुधणरमणी कुटुंब नेहेण'; मेहेण व दिणनाहो, छाइज्जसि तेअवतो वि. १५
[જેમ વાદળાંઓથી તેજસ્વી સૂર્ય પણ ઢંકાઈ જાય છે તેમ હે જીવ! તારી મેળે જ ઉત્પન્ન કરેલા શરીર, ધન, સ્ત્રી અને કુટુંબ નેહથી તું પણ શક્તિરૂપે કલેક પ્રકાશક તિરૂપ હેવા છતાંય આચ્છાદિત થાય છે]
વળી કવિ શરીરના શૃંગારની નિરર્થકતા દર્શાવતાં લખે છે : वरमत्तपाणण्हाय य, सिंगार विलेवणेहिं पुठो वि; निअपहुणो विहडतो, सुणएण वि न सरिसो देहो, १७
[ઉત્તમ જાતિનાં ભોજન, પાન, શંગાર અને વિલેપનથી પિષણ મેળવ્યા છતાં આ શરીર પોતાના માલિકને છોડી દે છે. શ્વાન જેટલી કૃતજ્ઞતા પણ તેનામાં નથી]
મનુષ્ય શરીરમાં પોતાના આત્મા પ્રત્યે શ્વાન જેટલી કૃતજ્ઞતા પણ નથી. વળી અભિલાષા એક પ્રકારની અને વર્તન અન્ય પ્રકારનું ધરાવનાર માટે તેઓ કહે છે:
Page #429
--------------------------------------------------------------------------
________________
અન્ય લઉં રચનાઓ
अहिल्ससि चित्तसुद्धि, रज्जसि नहिलासु अहह मूढत्। नीलीनिलिए न्त्यमि, धवलिमा किं चिर' ठाई ! २१
મિન શુદ્ધિની અભિલાષા રાખે છે અને સ્ત્રીઓ વિષે આસક્ત. થાય છે. અહા ! છું તારું મૂઢપણું ! ગળીની સાથે મળેલા વસ્ત્રમાં ધળાશ કેટલો વખત ટકી શકશે?
મનુષ્યનાં સાચાં કુટુંબીજને કે કેણુ છે તે રૂપક શૈલીએ. વર્ણવતાં તેઓ કહે છેઃ
धन्नो जणओ करुणा, माग माग विवेगनामेण: रोते पिआ सम्पृत्तो, गुणो कुटुं इम कुण. २३
હે આત્મન ! તું આવું અંતરંગ કુટુંબ કર કે ધર્મ એ જ પિતા, કરુણા એ જ માતા, વિવેક એ જ જાતા, ક્ષમા એ જ પત્ની. અને જ્ઞાન–કર્શન–ચારિત્રાદિક ગુણ એ જ સુપુત્રી
મનુષ્યના ભવભ્રમણ માટે કર્મપ્રકૃતિરૂપી સ્ત્રી કે ભાગ ભજવે. છે તે દર્શાવતાં તેઓ કહે છેઃ
રૂપમાë પાથમાઉં, મારિ વાં; संते वि पुरितकारे, न लज्जसे जीव ! तेपि. २४
[અતિ લાલનપાલન કરાયેલી કર્મ–પ્રકૃતિરૂપી સ્ત્રીએ હે જીવ! તાણમાં પુરુષાર્થ છતાં તને બંધનેથી બાંધીને ચાર ગતિમાં રખડાવ્યા છે, તેથી શું તને જરા પણ લાજ શરમ નથી આવતી ?
વળી કવિ પાંચ ઈન્દિરૂપી ચાર જીવની કેવી દુર્ગતિ કરી. નાખે છે તે બતાવી તેનાથી ચેતતા રહેવા માટે બોધ આપતાં કહે છે :
पंचिदियपरा चोरा, मणजुवरन्नो मिलितु पावस्स; निअनिमत्ये निरता, मूलछिइ तुज्झ लुपति. २७ हणिमो विवेगनंती, मिन्न चरंगधन्मचकपि, मुळ नाणाधणं, तुर्मपि छूढो कुगइने. २८
Page #430
--------------------------------------------------------------------------
________________
૩૯૮
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ હે આમની પોતપોતાના વિષયમાં આસક્ત આ પાંચ ઈન્દ્રિયરૂપ મહાન ચેર, પાપી મનરૂપ યુવરાજની સાથે મળી તારી (જ્ઞાન, દર્શન, ચારિત્રદિ) મૂળ સ્થિતિને અર્થાત્ તારા આત્મગુણરૂપ મૂળ ધનને લૂંટી લે છે.
એઓએ આ વિવેકરૂપી મંત્રીને હણી નાખે, ચતુરંગ ધર્મ ચક્રને (મનુષ્યજન્મ, ધર્મશ્રવણ, શ્રદ્ધા અને સંયમવીય રૂપને પણ ભેદી નાખ્યું, જ્ઞાનાદિ ધનને લૂંટયું અને તેને પણ દુર્ગતિ કૃપમાં ના .]
મિથ્યાત્વરૂપી રાક્ષસ અને મમત્વરૂપી દુર્ગમ શિલાને પણ ધ્યાનના બળથી સહજમાં તેડી શકાય છે એ દર્શાવતાં કવિએ કેવું સરસ ઉ ધન કર્યું છે -
स्यणिअरो मिच्छत , मणदुक्कडओ सिला ममत्त च तं भिंदसु भवसेलं, ज्ञाणासणिणा जिम सहेलं. ३५
જ્યાં રાક્ષસ જેવું મિથ્યાત્વ રહે છે, અને જ્યાં મનના પાપથી ઉત્પન્ન થયેલ મમત્વરૂપી શિલા છે, તે સંસારરૂપી કઠિન દુર્ગમ વતને ધ્યાનરૂપી વજ વડે સહજતાથી હે જીવ! તું ભેદી નાંખ.]
મહાત્મા હવાને, ઉપદેશક હોવાને દંભ કરનારા ઉપર પ્રહાર કરતાં તેઓ સરસ દૃષ્ટાંત પ્રાજે છે:
अप्पाणमबोहंता, पर विबोहंति केइ तेवि जडा;
भण परियणमि छुहिए, सत्तागारेणः किं कज्ज. ३८ [આત્માને બોધ કર્યા વગર કેટલાક બીજાને વિશેષ બધ કરવા જાય છે. તેઓ ખરેખરા જડ છે. એક બાજુ પિતાને પરિવાર ભૂખ્યો છે. છતાં તેઓને દાનશાળા માંડવાનું શું પ્રજન છે તે
તું કહે]
આત્માવબોધ કુલકરને અંતે કવિ ગાથ માં લેવાથી પિતાના નામને વણી લઈ ઘાતી કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન કેવી રીતે પામી
Page #431
--------------------------------------------------------------------------
________________
અન્ય લઘુ રચનાઓ
૩૯ શકાય તે દર્શાવતાં કહે છે?
इय जाणिऊण त, गुरुवईट्ठ पर कुण पयत्त
लहिउण केवलसिरि, जेण' जयसेहरो होसि. ४३ [આ પ્રકારે ગુરુશ્રીએ ઉપદેશેલા તત્વને જાણીને પ્રયત્ન કર, કે -જેથી કેવલશ્રી (કેવલજ્ઞાન) પામીને જયશેખર (આઠ કર્મને જ્યકરનારે) થઈશ].
આમ આ “આત્માવબોધ કુલક” માં કવિ શ્રી જ્યશેખરસૂરિએ આત્મહિત કેવી રીતે થાય, ચાર પ્રકારની ગતિના પરિભ્રમણમાંથી કેવી રીતે નીકળી શકાય અને કેવળજ્ઞાન તથા મુક્તિ કેવી રીતે -પામી શકાય તેનુ તવગતિ અને રસિક કવિત્મય વાણીમાં નિરૂચણ કર્યું છે.
(૪) બૃહદ્ અતિચાર જૈન ધર્મમાં આત્મવિશુદ્ધિ માટે જે વિવિધ પ્રકારના ઉપચાર બતાવવામાં આવ્યા છે તેમને એક મહત્ત્વને પ્રકાર તે અતિચાર છે.
ભગવાન મહાવીરે જીવને સંયમમાં રાખવાને માટે જુદા જુદા પ્રકારનાં વતે દર્શાવ્યાં છે એમ કરવામાં એમણે ત્યાગી સાધુ-સાધ્વીઓ અને ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકાઓના કક્ષાદને લક્ષમાં રાખે છે. કઈ પણ જીવ જે કક્ષાએ ય ત્યાંથી આત્મવિશુદ્ધિના માર્ગો ઉપર ચડે એ જ આ વ્રત પાછળનું મહત્તવને આશય છે. પિતે ધર્મની આરાધના માટે જાતિ, કુલ, વય, અભ્યાસ વગેરેને કારણે અપાત્ર છે અને પિતાને મનુષ્યજન્મ નિષ્ફળ ગયે છે એવી નિરાશા કોઈપણ જીવને ન અનુભવવાની આવે એ દષ્ટિએ વ્રતે ફરમાવવામાં આવ્યા છે કે જેથી પ્રત્યેક આરાધક જીવ પિતાની વર્તમાન કક્ષાથી ચાતાની પાત્રતા અને શક્તિ અનુસાર આત્મવિશુદ્ધિ માટે પુરુષાર્થ
Page #432
--------------------------------------------------------------------------
________________
૪૦૦
કરી મેાક્ષમાગ ઉપર આરૂઢ થાય.
ભગવાન મહાવીરે મેાક્ષમાગ ને માટે સમ્યક્દેશન, સમ્યજ્ઞાન, અને સભ્યચારિત્રની આરાધના સહિત પાંચ મુખ્ય મતા બતાવ્યાં છે : (૧) અહિં‘સા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચય અને (૫) અપરિગ્રહ.
મહાકવિ શ્રી જયરોખરસૂરિ – ભાગ ૨
B
આ પાંચ મહાવ્રતાનું પરિપાલન ત્યાગી સાધુ-સાધ્વીએ સવિશેષપણે કરવાનુ' હેાય છે. એટલા માટે એમનાં ત્રાને મહાવ્રત કહેવામાં આવે છે. એ પાંચ નતે ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકાઓએ પાતાના ગૃહસ્થ જીવનની મર્યાદાને લક્ષમાં રાખી આચરવાનાં હોય છે. એટલા માટે ગૃહસ્થાનાં આ પાંચ ના [અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય અને અપરિગ્રહ] ને અણુવ્રત કહેવામાં આવે છે.
ગૃહસ્થાએ મહાનતાને બદલે અણુવ્રત આચરવાનાં હાવાથી એમના જીવનને સંયમ અને મર્યાદાવાળુ મનાવવા ભગવાન મહાવીરે બીજા સાત વ્રતા ઉમેર્યાં" છે તે સાત વ્રતમાં ત્રણ ગુણુવ્રત અને ચાર શિક્ષાવ્રત છે. આમ ગૃહસ્થાએ નીચે પ્રમાણે કુલ ખાર વ્રત ધારવાનાં હાય છે.
પાંચ અણુવ્રત ·
(૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત
(૨) સ્થૂલ મૃષાવ દ વિરમણ વ્રત (૩) સ્થૂલ અદત્તાદન વિરમણુ વ્રત (૪) શીલ વ્રત
(૫) પરિગ્રહ પરિમાણુ વ્રત
ત્રણ ગુણવ્રત:
(૬) દિક્ પરિમાણુ ત
(૭) સાતમુ' ભેગાપભાગ વિરમણુ મત (૮) અન`s'ડ વિરમણુ વ્રત
Page #433
--------------------------------------------------------------------------
________________
अथरष्मतिवार लिष्मतालाकारेण संन्दिरसलगवनगुरुपर्वजापाविसविशे विमतिचारमालोन।लनमोमरिहंताएंजालंपादकतापक्षमा श्रीसम्पकमूलाबा रखतनीअरिहंतदेवासामुसाजिनपणितर्मनावतोसमकितपतिपा|| जामतोलौकिकलोकोतरदेवगतगुरुगतपर्वतामिमात्वचवाधिनविहार हरब्रह्मासूर्यवंध्यत्तागोत्रगणेशादिगपाजापालस्कंदकपिलबुहहनुमंत) यक्षतली मुक्तिदायकनामाराधातिलौकिकदेवगत मिश्मालावरकपरिबा|| जककोलकपालिक छिजातामससंसारताकरनपणीमानाचालेलोकिकगुरुगतमिमा खालापपरियदातााजिनाविरुब्याबशांतिपमुखजिनदेवदेवात एदेवबुधा जनातलोकोत्तरदेशानिमावापासष्ठानसन्नानिगालसंसक्तीआहाउंदानिक दाहोटिकामलिजित गजेवियगुरूवातलोकोत्तरगुरुगमिथ्यात्वावविधाम पायथ्याशाक्तिपरिहासनकितलापांचतिचारसोधुशंकाकंरवाव सिगासवरपासमानरसंसा परपासको शुनाशकाजावादिकनादिरकेतस्खा
-
અતિચાર'ની હસ્તપ્રતિનું પ્રથમ પૃષ્ઠ [શ્રી અનંતનાથજી જૈન જ્ઞાનભંડારની હસ્તપ્રતિ]
Page #434
--------------------------------------------------------------------------
________________
नकायाकरीणरावण अनुमतिकरीसमासुंदो तेसविहंमनरवनकायाकरीम छामिकमै पहिसिहायाकरणे फोमामकरणेपमीकम असक्ष्णेयतहा निal रायपरीरुपएय १ देशगासिटोनरनोगंवस्लिोगफ्धकामि मन्नबानोगेणं सही स्सागारेणं महत्तरागारेए सबसमादिदतियागारेणं दोसारामि इतिश्रामविपक्षमा बगारज्पभाज्यश्रीजयशेषरहराकतनावगहावारसंश
-
અતિચાર'ની હસ્તપ્રતિનું અંતિમ પૃષ્ઠ
Page #435
--------------------------------------------------------------------------
________________
અન્ય લધુ રચનાઓ
ચાર શિક્ષા વ્રત:
(૯) સામાયિક વ્રત (૧૦) દેશાવગાશિક વ્રત (૧૧) પૌષધ વ્રત (૧૨) અતિથિ સંવિભાગ ત.
બધા છે માટે રોજેરોજ બધા જ તેનું સંપૂર્ણ પરિપાલન કરવાનું અઘરું છે. અજ્ઞાન કે પ્રમાદને કારણે કે તેવા પ્રકારના સંગને કારણે વ્રત પાલનમાં ક્યારેક શિથિલતા આવી જવાને સંભવ છે. એ શેા ઉપાય વિચારીએ કે જેથી તપાલનમાં ઓછામાં ઓછી શિથિલતા આવે? એ માટે જૈન શાસ્ત્રકારોએ વ્રત પાલનમાં આતા દેના નીચે પ્રમાણે ચાર સહમ પ્રકાર પાડયા છેઃ (૧) અતિક્રમ, (૨) વ્યતિક્રમ, (૩) અતિચાર અને (૪) અનાચાર. આ ચાર પ્રકાર અનુક્રમે ઉત્તરોત્તર વધુ ગંભીર દેષરૂપ છે. અને એટલા માટે આરંભમાં જ છે એ દેષને વધતે અટકાવવામાં આવે તે મનુષ્ય મોટા પાપમાંથી બચી જઈ શકે.
અતિક્રમ એટલે વ્રતભંગ માટે મનમાં વિચાર ઉદ્દભવે કે ઈરછા જન્મવી.
વ્યતિક્રમ એટલે તેવી ઈચ્છા પાર પાડવા માટે શરીરના હલનચલનરૂપી ક્રિયા શરૂ થવી.
અતિચાર એટલે તેવી વ્રતભંગરૂપ ક્રિયા કરવા માટે દેહથી તૈયાર થવું અને આગળ વધવું.
અનાચાર એટલે તેવા દેષરૂપ, વ્રતભ ગરૂપ, પાપરૂપ, કિયા કરવી. ઉદાતરીકે કેઈને રાત્રે ભજન ન કરવાનું વ્રત હોય. તેવી વ્યક્તિને રાત્રે ભોજન કરવાની મનમાં ઈચ્છા થાય તે તે અતિક્રમ છે તેવી ઈચ્છા માટે તે જે ઊભે થાય તે તે વ્યતિક્રમ છે અને મ - ૬
Page #436
--------------------------------------------------------------------------
________________
૪૦૨
મહાકવિ શ્રી જયરોખરસુરિ-ભાગ ૨ ત્યારપછી તે જે હાથમાં ખાવાનું કે તે તે ક્રિયા અતિચાર છે અને ખાવાનું મોઢામાં મૂકી ખાઈ જાય તે તે અનાચાર છે, વતભંગ છે. વ્રતભંગ ન થાય એ માટે આગળના ત્રણે તબક્કા ઉપર અને તેમાં પણ અતિચાર ઉપર વિશેષપણે ભાર મૂકવામાં આવ્યો છે જેથી વ્યક્તિ વતભંગમાંથી બચી જાય. અલબત્ત, કેટલીક ક્રિયાઓમાં અતિચાર અને અનાચાર વચ્ચે બહુ ફરક રહેતો નથી, માટે કેટલાક અતિચાર અનાચારરૂપ હોય છે.
જૈન શાસ્ત્રકારોએ સાધુ-સાધવી છે માટે તેમજ ગૃહસ્થ માટે જુદા જુદા અતિચાર લખ્યા છે. એ અતિચારમાં પણ રોજેરોજ દિવસ-રાતના ચિંતન માટે સંક્ષેપમાં અતિચાર રાખ્યા છે અને પર્વ તિથિ [પાક્ષિક, માસિક, ચાતુર્માસિક, સાંવત્સરિક પર્વતિથિ) માટે બૃહદ્ અતિચાર લખ્યા છે.
જૈનધર્મની વેતામ્બર અને દિગમ્બર એવી બે મુખ્ય પરંપરા છે, તથા વેતામ્બરમાં મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી એવી વિભિન્ન શાખાઓ છે. મૂર્તિપૂજકમાં તપગચ્છ, અચલગચ્છ, ખરતરગચ્છ એવા વિવિધ ગચ્છે છે. આમ વિભિન્ન શાખાઓ અને ગછના પૂર્વાચાર્યોએ પિતપોતાની શાખા-પ્રશાખાના અનુયાયીઓ માટે પિત પિતાની શૈલીથી સૂત્રો અને અતિચારેની રચના કરેલી છે. સૂત્રો પ્રાયઃ અર્ધમાગધી ભાષામાં કે સંસ્કૃતમાં છે. પંદરમાસેળમા સૈકાની આસપાસ તત્કાલીન લોકભાષા [એટલે કે જૂની ગુજરાતી ભાષાને લક્ષમાં રાખી તેઓએ અતિચાર જૂની ગુજરાતી ભાષામાં ગવમાં લખેલા છે.
વિભિન્ન શાખાઓના જે અતિચાર મળે છે તેમાં વિધિપક્ષ અચલગચ્છના કવિ શ્રી જયશેખરસૂરિએ પણ શાસ્ત્રાનુસાર ગુજરાતી ગદ્યમાં અતિચાર લખ્યા છે. એ અતિચાર સંક્ષેપરૂપે અને બૃહદરૂપે એમ બંને રીતે ઉપલબ્ધ છે. વસ્તુતઃ બૃહદ અતિચારમાં સક્ષિપ્ત અતિચાર સમાવિષ્ટ જ છે. આ બૃહદ અતિચાર કેવા છે અને તેની
Page #437
--------------------------------------------------------------------------
________________
અન્ય લઘુ ના
ભાષા કેવી છે તે નીચેના કેટલાક નમૂના ઉપરથી જોવા મળશે.
વ્રતભંગ અનેક રૂપે સ`ભવિત છે પરતુ સર્વસામાન્ય એવા મુખ્ય મુખ્ય અતિચારો પૂર્વાચાર્થીએ પોતાનાં સૂત્રામાં દર્શાવ્યાં છે અને તેને અનુસરીને ગુજરાતી અતિચાર'ના કર્તાઓએ તે તે અતિચારમાં તત્કાલીન ગદ્યમાં દર્શાવ્યા છે,
૪૦૩
જૈન ધર્મીમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યાત્ર ઉપર અત્યંત ભાર મૂકવામાં આવ્યા છે. પાપ એ પાપ છે એવી જ્યાં સુધી જીવને ખખર ન પડે ત્યાં સુધી અજ્ઞાન જીવ પાપને પણ ઈષ્ટ ધર્મ સમજી બેસે તેવા ભય રહે છે. એટલા' માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની આવશ્યકતા રહે છે. આ ત્રણેને માટે જૈનધમ માં સ ક્ષેપરૂપે એક જ શબ્દ વપરાય છે. તે છે ‘સમ્યક્ત્વ’ અથવા સમક્તિ'.
અતિચારાનુ પરિશેાધન કરવામાં આવે તે પૂર્વે મનુષ્યને સમક્તિના ખ્યાલ હાવા જરૂરી છે. એટલા માટે વ્રતાના અતિચાર લખવાના આર′ભ કરતાં પૂર્વે સમક્તિના અતિચાર ન લાગે તે ઉપર ભાર મૂકવામાં આવ્યું છે.
કવિ જયશેખરસૂરિએ એટલા માટે આ બૃહદ્ અતિચારના આરસ નીચે પ્રમાણે સમક્તિના અતિચારથી કર્યાં છે. [અહી પ્રાચીન હસ્તપ્રત અનુસાર પાઠ આપ્યા છે.]
“અથ ગૃહ અતિચાર લિતેઃ ઇચ્છાકારેણ સ‘ખ્રિસ્સહ ભગવન્ ગુરુ પ` ભણી પાખિ સવિશેષ અતિચાર આલેાઉ ઇચ્છ, નમા અરિહંતાણુ ઇચ્છ' શ્રાવકતણે ધર્મે શ્રી સમ્યક્ત્વ મૂલ ખરવત ભણીŪ. ઈચ્છ' અહિ ત દેવ શ્રુસાધુચુરુ જિન પ્રણિત ધમ ભાવતા સક્તિ પ્રતિપાલુ', દ્વવ્યતા લૌકિક લેાકેાત્તર દેવગત, ગુરૂગત, પવ ગત મિથ્યાત્વ ચતુર્વિધ ક્ષણિઈ, હરિહર બ્રહ્મા સૂર્ય' ઇંદ્ર ચંદ્ર ગ્રહ ગૌત્ર ગણેશ દિગ્પાલ ક્ષેત્રપાલ કઇ કપિલ બુદ્ધે હનુમ`ત યક્ષ ભક્તિ મુક્તિ દાયક ભણી આરાધીઈ તે લૌકિક દેવગત મિથ્યાત્વ ચરક પરિત્રાજક કૌલ કાલિક
Page #438
--------------------------------------------------------------------------
________________
૪૦૪
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ દ્વિજ તાપસ સંસાર તારક ભણી માનઈ તે લોકિક ગુરુગત મિથ્યાત્વ અપર પરિગ્રહીત જિનબિંબ વૈર્ય બ્રહ્મશાંતિ પ્રમુખ જન દેવદેવી તણું દેવબુધેિ પૂજન તે લકત્તર દેવગત મિથ્યાત્વ પાસસ્થા ઉસના કશીલ સંસક્ત આહાઈ વિહવ બેટિક દ્રવ્યલિંગી તણે જે વિષે ગુરૂદ્ધિ તે લત્તર ગુરુગત મિથ્યાત્વ એ ચતુર્વિધ મિથ્યાત્વ યથાશક્તિ પરિહરુ એ શ્રી સમક્તિ તણાં પાંચ અતિચાર ધું. શંકા કંખા વિતિગીચ્છા પર પાસ પરસંસા પરપાડી સંયુએ શંકાજીવાદિક નવતત્વમાહિ એકે તવ માંહિ એકે તત્વ તણે મન સંદેહ ધર્યો છે. કાક્ષા અપરધમતણે અભિલાષ ધર્યો . અથવા સર્વે ધર્મ સરખા લેખવ્યા હેઈ વિતિગિચ્છા ધર્મત ફલ પ્રતે મન સંદેહ ધર્યો હોઈ અથવા મલ મલિન ગાત્ર તપાધના તપિધના દેખી ગંછા કીધી હોઈ. પરપાડી પરસંસા પરદશની તણે અતિશય વિદ્યાખ્યાત દેખી પ્રશંસા કીધી હૈઈ પરપાડી. સંશુઓ પરદર્શનીશુ સંસ્તવ પરિચય ઈષ્ટ ગોષ્ટ અંતરગત પ્રીતી ભક્તિ દાન આલાપાદિક કીધા કરાવ્યા હઈ. પતિ વવસપણે ગયા હઈ. સ્નાન દાનહમ મહોત્સવ કીધા કરાવ્યા હોઈ તથા સંક્રાંતિ ગ્રહણ સ્નાન દાનાદિક કમ સમાચર્યા હોઈ તથા હેલી પહલી પૂછ હાઈ. પીપલ તુલસી પણ ઘાલ્યા હેઈ, નદી કંડ પ્રમુખ લોકિક તિથે ધર્મબુધે નાન કીધુ હેઈ, આદિત્યવારે એકાદસી. ભણી તપ કીધે હેઈ, લેક પ્રવાહે દેવદેવી ભણી યાત્રા ઉજાણી માંની હેઈ પાણીગ્રહણ દિને જિહાં સુધી કન્યાદાન ન દીધું હોઈ તિહાં સુધી કંન્યાના માવિત્ર ઉપવાસ કરે કન્યાહલ લીધું હેઈ નીલ તુલસી પરણવ્યાં હોઈ શ્રાદ્ધ સંવત્સરિ જિમ્યા હોઈ અજા પડે બલેવ ભાવબીજ આખા ત્રીજ વિણાયગ ચેાથ નાગપાંચમ ઝીલણા. છદ્ધિ શીલ સાતમી દ્રો આઠમી મહિનેમ અવદશમિ વિજયદસમી ભીમ એકાદસી, વચ્છ બારસી ધનતેરસી સિવચતુર્દશી પિતૃક. અમાવાયા મહિપૂનમિ તથા સંક્રાંતિ ગ્રહણ વિતિપાત વૈધૃતી પ્રમુખ લૌકિક પર્વ અને અષ્ટમી ચતુર્દશી પૂર્ણિમા અમાવાશ્યા અને
Page #439
--------------------------------------------------------------------------
________________
૪%
અન્ય લઘુ રચનાઓ પજૂષણ પર્વ તણું ત્રીજ ચેથ પશ્ચિમ ટાલી અને દિવસે પર્વ બુધે તપ કીધા હેઈ અનેરું જે કે જિનવચન વિરાણું હેઈ અનેરું સમ્યકત્વ વિષે પક્ષ દિવસ માંહિ જિસકે કઈ અતિચાર હૃઓ ઈ તે સવિહું મનવચન કાયાઈ કરી મિચ્છામિ દુક્કડ.” - લઘુ અતિચાર શ્રાવકે રોજેરોજ સવાર-સાંજ પ્રતિક્રમણમાં બિલે છે અને બૃહદ્ પાક્ષિક અતિચાર પાક્ષિક પ્રતિક્રમણમાં બેલાય છે. જૈન પાઠશાળાઓમાં વિદ્યાર્થીઓને જૈન ધાર્મિક સૂત્રો અને અતિચારે કંઠસ્થ કરાવાય છે કે જેથી પ્રતિક્રમણ વગેરે રોજે રોજની ક્રિયાઓમાં હાથમાં ગ્રથ રાખવાની જરૂર ન રહે. સૂત્રે અર્ધમાગધીમાં છે અને તેમાં સમયાનુસાર કઈ ભાષાકીય ફેરફાર થયા નથી પરંતુ અતિચ ૨ તકાલીન ગદ્યમાં લખાયેલા હોવાને કારણે તેમાં કાલાનુસાર કેટલાક ભાષાકીય ફેરફાર થયા છે, પરંતુ તે ફેરફારો અથને બાધા કરે એવા નથી. આજે અચલગચ્છમાં શ્રી જયશેખરસૂરિએ લખેલા અતિચારે જે રીતે છપાય છે અને કંઠસ્થ કરાય છે તેમાં ભાષાનું કેટલુંક અર્વાચીન સ્વરૂપ જોવા મળે છે. હાલ માં છપાયેલા અતિચારને નમૂને હસ્તપ્રતના નમૂના સાથે સરખાવતાં આ તફાવત જોઈ શકાય છે. સમક્તિના અતિચાર વિષે હસ્તપ્રતમાંથી આપેલી ઉપરની કડિકાઓ સાથે વર્તમાન સમયમાં મુદ્રિત થયેલી નીચેની કંડિકાઓને સરખાવે.
સમક્તિના અતિચાર પછી કવિ બાર વ્રતનાં અતિચાર અનુક્રમે આપે છે અને ત્યારપછી જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, નવીયચાર અને લેખનાના અતિચાર આપી બૃહદ્ અતિચાર પૂરા કરે છે.
ઈચ્છે શ્રાવકતણે ધર્મે શ્રી સમ્યકત્વમૂળ બારવ્રત ભણુએ. ઈચ્છ' અરિહંત દેવ, સુસાધુ ગુરુ, જિનપ્રણત ધર્મ, ભાવતઃ સમક્તિ પ્રતિપાલું દ્રવ્ય લૌકિક કેત્તર દેવગત, ગુરુગત, પર્વગત, મિથ્યાત્વ ચતુવિધ ભણીએ. હરિ, હર, બ્રહ્મા, સૂર્ય, ઈક્ર, ચંદ્ર, ગ્રહ, ગાત્રજ, ગણેશ, દિકપાલ, ક્ષેત્રપાલ, સ્ક, કપિલ, બુદ્ધ, હનુમત, યક્ષ, રાક્ષસ,
Page #440
--------------------------------------------------------------------------
________________
૪૦૬
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ ભક્તિ મુક્તિદાયક ભણી આરાધીએ. તે લૌકિક દેવગત મિથ્યાત્વ. ચરક, પરિણાજક, કોલ, કાપાલિક, દ્વિજ, તાપસ સંસારતારક ભણી માનીએ તે તે લૌકિક, ગુરુગત મિથ્યાત્વ, પર પરિગ્રહીત જિનબિંબ વૈરોટિયા બ્રહ્મ શાંતિ પ્રમુખ જૈન દેવદેવતણું જે દેવબુદ્ધ પૂજન તે કેત્તર દેવગત મિથ્યાત્વ, પાસસ્થા, ઉસન્ના, કુશીલ, સંસક્ત, આહા , નિહવ, બેટિક, દ્રવ્યલિંગીત વિષે જે ગુરુબુદ્ધિપૂજન તે લેકોત્તર ગુરુગત મિથ્યાત્વ. એ ચતુર્વિધ મિથ્યાત્વ યથાશકિતે પરિહરુ, એ શ્રી સમકિત તણા પાંચ અતિચાર શોધુ. . “શંકા, કંખા, વિતિગિચ્છા, પ૨પાર્સડિ પસંસા, પરાસંહિસંથુઓ. શંકા, જીવાજીવાદિક નવતત્વમાંહે એકતત્ત્વતણે મન સંદેહ ધર્યો હોય. કાંક્ષા – અપર ધર્મ તણે અભિલાષ ઘર્યો હોય, અથવા સવે ધર્મ સરખા લેખવ્યા હોય, વિનિગિચ્છા – ધર્મ તણા ફલ પ્રત્યે મન સંદેહ ધર્યો હોય, અથવા મલમલીન ગાત્ર તપોધન, તપેધના દેખી ગંછા કીધી હૈય. પરપાડિ પરશંસા પરદશન તણી અતિશય વિદ્યાખ્યાત દેખી પ્રશંસા કીધી હોય, પરપાહિ સાથ -પરદશનીશું સંતવ પરિચય ઈષ્ટ ગોષ્ટી અંતરંગ પ્રીતિ ભક્તિ દાન આલાપાદિક કીધાં કરાવ્યો હોય, પરતીથે સ્વવશપણે ગયા હૈઈએ. નાન, દાન, હોમ, મહોત્સવ કીધાં-કરાવ્યા હોય, તથા સંક્રાંતિ-ગ્રહણનાન દાનાદિક કર્મ સમાચય હાય, હોલી, પહલી. પૂછ હૈય. પીપલ તુલસી, પાછું ઘાલ્યાં હેય. નદી, કુંડ, પ્રમુખ લૌકિક તીથે ધમ બુદ્ધ સ્નાન, કીધું હોય, આદિત્યવારે દેવદેવી ભણી યાત્રા ઉજાણી માની હય, કન્યાહલ લીધું હોય, નીલ તુલસી પરણાવ્યાં હય, શ્રાદ્ધ સંવત્સરી જમ્યા હોઈએ, અજાપડ, કલેવ, ભાઈબીજ, અખાત્રીજ, વિણાયગાથ, નાગપાંચમ, ઝીલણ, શીલ સાતમ, ધુ આઠમ, માહીનેમ, અદ્વદશમી, વિજયાદશમી, ભીમએકાદશી, વચ્છબારશી, ધનતેરશી, શિવ ચતુર્દશી, પતંકી અમાવાગ્યા માહી પૂનમ, તથા સંક્રાંતિ, ગ્રહણ, વ્યતિપાત, વૈધૃત પ્રમુખ લૌકિકપર્વ, અને અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા, અમાવાસ્યા તથા પર્યુષણ
Page #441
--------------------------------------------------------------------------
________________
અન્ય લધુ રચનાઓ
૪૦૭, પર્વ તણું ત્રીજ, ચોથ, પાંચમ, ટાળી અને દિવસે પર્વબુધે તપ કીધુ હોય, અનેરું જે કઈ જિનવચન વિરાણું હોય અનેરો સમ્યફત્વ વિષે પક્ષ દિવસમાંહે જિકે કોઈ સુક્ષમ, બાર, અતિચાર જુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ
જનમની વિવિધ શાખાઓમાં પ્રતિક્રમણ વગેરે વિધિમાં કેટલેક ફરક જોવા મળે છે. સામાયિક, ચૈત્યવંદન, દેવવંદન, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ એક પ્રકારની સામાચારી છે. સમાચારીમાં વખતોવખત ફેરફાર થતા રહે છે. સમર્થ પૂર્વાચાર્યો પિતાના દેશકાળને અનુલક્ષીને જે એમાં ફેરફાર કરે છે તે વિશાળ અનુયાયી વર્ગ તેને અનુસરે છે. પ્રતિક્રમણની ક્રિયામાં વિધિપક્ષ (અચલગચ્છ) અને તપગચ્છના અતિચારમાં કેટલેક તફાવત જોવા મળે છે. ભાગવાન મહાવીરે ગૃહસ્થાને માટે જે બાર વ્રતને ઉપદેશ આપ્યો છે તે બાર વતેમાં અદ્યાપિ પર્યત કઈ જૂનાધિકતા થઈ નથી એટલે કે બારને બદલે અગિયાર કે તેર વ્રતની વાત ક્યારેય થઈ નથી. પરંતુ પૂર્વાચાર્યોએ સૂત્રમાં લખેલા વ્રતના અતિચારનું ગદ્યમાં અવતરણ કરવામાં ગચ્છ કે સમુદાય અનુસાર કેટલેક ફરક અવશ્ય જોવા મળે છે. કેઈ એક વ્રતના અતિચારને સરખાવવાથી આ તફાવત સ્પષ્ટ થશે. ઉદા. તરીકે પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત લઈએ. એના અતિચાર અચલગચ્છના જયશેખરસૂરિ અનુસાર નીચે પ્રમાણે છે:
પાંચમું પરિગ્રહ પરિમાણવ્રત નવવિધ બિત્ત, ધર, હદ, વાઢિય, વિય, ધણ ધન, હિરણ, સુવર્ણ અઈ પરિમાણું, દુ૫ય ચઉપ્યમિય નવવિહ પરિગ્રહ વચંતુ એ પાંચમા પરિગ્રહ પરિમાણ વ્રતતણાં પાંચ અતિચાર શોધું. પિત્તવત્થપમાણુઈકમે, હિરણ સુવપણ૫માણ ઈકમે, ધણધન પમાણઈક્રમે, પયચઉ૫યપ્પમણુ ઈકમે, કુવિય૫માણઈકમે, ક્ષેત્રવાસ્તુ, હિરણ, સુવણણ ધણ ધાન્ય દ્વિપદ ચતુપદ, રીછ પીછ તણે પ્રમાણુતિક્રમ કીધે હેય
Page #442
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસુરિ - ભાગ ૨ અથવા પરિગ્રહ તણે કારણે મોટા આરંભ કઠમદ માંડયા હેય, આહટ્ટ હટ્ટ ધર્યો હોય, આપણે પરિગ્રહ પુત્ર પૌત્રાદિક તણે કરી આપણે કાજે અણુવ્યો હોય. પરિગ્રહ પ્રમાણ લીધું ન હોય, લેઈને પઢિઉં ન હોય, પઢીને વિચાર્યું હોય, વિસારીને સંભાર્યું ન હોય, અનેરું એ પાંચમાં પરિગ્રહ પરિમાણ વન વિષે પક્ષદિવસમાંહે જિક કેઈ સૂકમ બાદર અતિચાર હુઓ હેય તે સવિતું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
તપગચ્છ અનુસાર આ અતિચાર નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે –
પાંચમે પરિગ્રહ પરિમાણવ્રતે પાંચ અતિચાર, ઘણુધન, ખિત્ત વલ્થ૦ ધન ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ, સુવર્ણ. કુષ્ય, દ્વિપદ, ચતુષ્પદ એ નવવિધ પરિગ્રહ તણા નિયમ ઉપગંત વૃદ્ધિ દેખી મૂછ લગે સંક્ષેપ ન કીધે, માતા, પિતા, પુત્ર સ્ત્રીતણે લેખે કી, પરિગ્રહ પ્રમાણ લીધું નહીં, લઈને પઢિવું નહીં, પઢવું વિચાર્યું અલીધું મેલું. નિયમ વિચાર્યા પાંચમે પરિગ્રહ પરિમાણવ્રત વિષઈઓ અને જે કઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂમ બાદર જાણતાં અજાણતાં હુએ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ'.
ખરતરગચ્છ અનુસાર આ અતિચાર નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે -
પાંચમે પરિગ્રહ પરિમાણ વ્રત પાંચ અતિચાર, ઘણુ ધન પિત્ત વહ્યું. ધન, ધાન્ય, ક્ષેત્ર, વસ્તુ, રૂ, સુવર્ણ, કુ, દ્રિપદ, ચતુષ્પદ નવવિધ પરિગ્રહ તણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મૂચ્છ લશે સંક્ષેપ ન દીધો. પરિગ્રહ પરિમાણુ લેઈ પઢયો નહી, પઢી વિસારીઓ, નિયમ વીસાય. પાંચમે પરિગ્રહ પરિમાણ વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહે સૂમ બાદર જાણતાં અજાણતાં હો હોય તે સહુ મન વચન કયાએ કરી મિચ્છામિ દુક્કડ.
Page #443
--------------------------------------------------------------------------
________________
અન્ય લઘુ રચનાઓ
તપગચ્છ અને ખરતરગચ્છના અતિચાર મુખ્યત્વે વંદિત્તુસૂત્રને આધારે લખાયા છે. વર્દિતુસૂત્રમાં પદ્યમાં અર્ધમાગધી ભાષામાં -અતિચાર આપવામાં આવ્યા છે. અને તેમાં તે ઉપરાંત પણ બીજી કેટલીક ગાથાઓ પણ છે. ગૃહસ્થ માટેનાં આ પ્રાચીન સૂત્રના પ્રભાવ ઘણા માટે રહ્યો છે. તપગચ્છ અને ખરતરગચ્છમાં રેજેરાજનાં પ્રતિક્રમણમાં અતિચારસ્વરૂપ આ વદિત્તુસૂત્ર ખેલાય છે, જ્યારે અચલગચ્છમાં 'દિતુસૂત્રને બદલે રાજેરોજના પ્રતિક્રમણમાં શ્રી *જયશેખરસૂરિષ્કૃત લઘુ અતિચાર માલાય છે.
૪૦૯
કવિ શ્રી જયશેખરસૂરિએ પોતાના સમયને અનુસરીને લેકે સમજી શકે એ રીતે તત્કાલીન ગુજરાતી ગદ્યમાં અતિચારની રચના કરી છે. ચાર રૌકા પછી પણ એમણે લખેલા અતિચાર આજ દિવસ સુધી રાજેરાજ અચલગચ્છનાં પ્રતિક્રમણમાં ખેલાતા રહ્યા છે એ એમના પવિત્ર વ્યક્તિત્વના અને સમથ લેખનના પ્રભાવ અનુયાયીએ *ઉપર કેવા રહ્યો છે તેની આપણને પ્રતીતિ કરાવે છે.
..
0
(પ) શ્રી પાર્શ્વનાથ કળશ
કવિ શ્રી જયશેખરસૂરિએ સસ્કૃત-પ્રાકૃત અને જૂની ગુજરાતી ભાષામાં જે કેટલીક લઘુ રચના કરી છે તેમાં સ`સ્કૃત ભાષામાં રચેલી શ્રી પાર્શ્વનાથ શ નામની કૃતિ ઉપલબ્ધ છે. આ કૃતિ અદ્યાપિ અપ્રકાશિત છે.*
જૈનેામાં તીથ કરના જન્મના મહેાત્સવ ઘણુા માટા ગણાયા છે. તીર્થકર પરમાત્માના જીવ પ્રાય: એની આગળના ભવમાં દેવગતિમાં હાય છે. ત્યાંથી મનુષ્યરૂપે માતાના ઉદરમાં આવે છે અને જ્યારે જન્મ થાય છે ત્યારે જન માન્યતા પ્રમાણે, ઇન્દ્રે અવધિજ્ઞાનથી તી..
* આ કૃતિની એક હસ્તપ્રતિ એલ ડી ઈન્સ્ટિટ્યૂટના હસ્તપ્રત ભંડારમા છે. આ શોધનિષ્ઠ ધના પરિશિષ્ટમા આ આખી કૃતિ ભવાથ સાથે આપેલી
Page #444
--------------------------------------------------------------------------
________________
૪૧૦
મહાકવિ શ્રી યશેખરસુરિ-ભાગ ૨ કરતાં જન્મસ્થળ અને દિશા જાણે છે. તે દિશામાં આઠદસ પગલાં ચાલીને ઈન્દુ તીર્થકર ભગવાનની સ્તુતિ કરે છે. અને ત્યારપછી બીજા દેવેની સાથે તીર્થંકર પરમાત્માની માતા પાસે આવી બાળ તીર્થકરને લઈને મેરુશિખર ઉપર જઈ તેમને નાન કરાવે છે. અને ત્યારપછી એ બાળ તીર્થકરને માતાની ગોદમાં પાછા મૂકી જાય છે. આથી જેનેની આ ક્રિયાવિધિને “નાત્ર અથવા “નાટ્યકળશ' તરીકે ઓળખાવવામાં આવે છે. બધાં જૈનમંદિરમાં દરરોજ સવારના આ સનાત્ર કળશવિધિ કરવામાં આવે છે. તીર્થકર ચોવીસ છે. તેમાંથી કઈ પણ એક તીર્થંકરની પ્રતિમા લઈને સ્નાત્રકળશ વિધિપૂર્વક કરવામાં આવે છે.
સ્નાત્રકળશના પ્રકારની રચનાઓ સંસ્કૃત, પ્રાકૃતમાં લખાયેલી છે. વર્તમાન સમયમાં, વીરવિજ્યજીકૃત ગુજરાતીમાં લખાયેલી છે તે “રાત્રપૂજા' સવિશેષ પ્રચલિત છે. અચલગચ્છમાં યતિ શ્રી ક્ષમાલાભકૃત ગુજરાતીમાં લખાયેલી સ્નાત્રપૂજા પ્રચલિત છે.
કવિ શ્રી જયશેખરસૂરિએ સ કૃત ભાષામાં પચીસ શ્લેકપ્રમાણ શ્રી પાર્શ્વનાથ કળશ” નામની રચના કરી છે. એટલે એમાં અન્ય સામાન્ય વિગતે ઉપરાંત શ્રી પાર્શ્વનાથ ભગવાનની વિશિષ્ટ. વિગતેનો નિર્દેશ પણ સ્વાભાવિક રીતે થયેલ છે. આ કૃતિને આરંભ. કવિ નીચે પ્રમાણે કરે છે?
भो भो भविकलोका भाग्यालोकादिह देव । समनि समुदिता निरंजन जिनपूजन प्रमुदिताः ॥ निवार्य सकल कलकमलमविकल प्रभाव भवनस्य ।
શ્રી પાર્શ્વનાથ પ્રભુત નમામિ “ઢ” i ? | [ હે ભવિકલેકે ! ભાગ્યના પ્રકાશથી જ આ દેવમંદિરમાં એકઠા થયેલા, નિરંજન એવા જિનેશ્વરદેવના પૂજનથી આનંદિત. થયેલા, સકલ કલંકમલનું નિવારણ કરીને અને સંપૂર્ણ પ્રભાવના આશ્રયરૂપ એવા શ્રી પાર્શ્વનાથનાં જન્માભિષેક કળશને સાંભળો.]
Page #445
--------------------------------------------------------------------------
________________
અન્ય લધુ રચનાઓ
૪૧૧ ત્યારપછી કવિએ કાશી નગરી, ત્યાં રાજ્ય કરતા અશ્વસેના રાજા, એમની રાણી વામાદેવી, વામાદેવીએ જોયેલાં ચૌદ સ્વપ્ન, પિલ વ. ૧૦ની રાત્રીએ થયેલ પાર્થ પ્રભુને જન્મ વગેરે ઘટનાઓનું વર્ણન કર્યું છે.
તીર્થકરોને જન્મદિવસ કલ્યાણક તરીકે મનાય છે. તીર્થકને જન્મ થતાં જ ચારે બાજુ હર્ષ અને આનંદનું વાતાવરણ પ્રસરી જાય છે. આધિ, વ્યાધિ દૂર થાય છે અને લોકેનું કલ્યાણ થાય છે માટે એમના જન્મદિવસને કલ્યાણુક તરીકે ઓળખાવવામાં આવે છે.
કવિ એ પ્રસંગનું વર્ણન કરતાં લખે છે: अनुषन्न(षग)दाता मुदितमाता दिवस इव वर कोकः । सितरुचि विशाखा माजिशाखा वितत विदेखिल लोकः ॥ अघ ऊर्द्ध तिर्यग रुचक वर्गस्थितिर संगत माय । मिह दिकुमारी ततिरुदारीकृत निभूषमियाय ॥ ६ ॥
[ચંદ્રમા જ્યારે વિશાખા નક્ષત્રમાં હતું ત્યારે ભગવાનને જન્મ થયું હતું. તે સમયે બધા લોકે આનુષંગિક દાન આપતા હતા. જેમ ચક્રવાક પક્ષીઓને દિવસે આનદ માટે નથી તેમ લોકેને પણ આનંદ સમાતું નહોતું. લો કે નક્ષત્રશાખા વિષે જ્ઞાન ધરાવતા હતા. અધ, ઊર્વ, તિર્યફ રુચક પ્રદેશમાંથી, આભૂષણથી, અલકારોથી સજજ થઈને શુદ્ધ હૃદયવાળી છપ્પન દિકુમારિકાઓ આવી ]
તીર્થકર ભગવાનને જન્મ અવધિજ્ઞાનથી જાણીને એમના અભિષેક માટે ઈ અને દેવ જે તૈયારી કરે છે તેનું વર્ણન ત્યારપછીના પાંચ શ્લોકમાં કરવામાં આવ્યું છે. ઈન્દ્ર દેસહિત વામા માતા પાસે જાય છે અને બાળ તીર્થકરને લઈને પાંચ રૂપ ધારણ કરીને મેરુ પર્વતના શિખર ઉપર જાય છે તેનું સારસ વર્ણન તેરમા પ્લેકમાં કરવામાં આવ્યું છે. જુઓઃ
Page #446
--------------------------------------------------------------------------
________________
કાર
મહાકવિ શ્રી જયશેખરસૂરિ -ભાગ ૨ निद्राममुद्रा मुदित तंद्रामेष मातुरदत्त । पच प्रपंचित वस पुरुदं वितपाणि जिनमादत्त ॥ सत्तत्र चामर कुलिश डामर विहित भक्ति रवं च । कोडस्थ भगवाने व मधवा मेरुगिरि मान च ॥ १३ ॥
[ઈ માતાને અવસ્થાપિની નિદ્રા આપીને, પ્રભુનું પ્રતિબિંબ માતા પાસે રાખીને, એક રૂપથી પ્રભુને પોતાના ખેાળામાં બેસાડીને, બે રૂપથી પ્રભુને બે બાજુ ચામર ઢાળવા લાગ્યા, એક રૂપથી પ્રભુ ‘ઉપર છત્ર ધારણ કર્યું અને એક રૂપથી આગળ વ ઉછાળવા લાગ્યા એમ પાચ રૂપ ધારણ કરીને ભક્તિ કરતા તેઓ મેરુપર્વતના શિખર ઉપર ચાલવા લાગ્યા.
મેરુપર્વત ઉપર પડુકવનમાં દક્ષિણ બાજુ આવેલી શિલા ઉપર ઈ પ્રભુને મેળામાં રાખીને સિંહાસન ઉપર બેસે છે તે સમયે બધા દેવે અભિષેક કરવા માટે વિવિધ જાતિના જે કળશ ભરી લાવ્યા છે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ઈ પિતે ચાર વૃષ“ભનું રૂપ લઈ આઠ શિંગડામાંથી આઠ જળધારા વડે પ્રભુને -અભિષેક કરે છે તેમનું નિરૂપણ કેટલું મનહર થયું છે તે જુઓ
समधिगतचारः सुकृतसारः प्रथमहरिरविकार । ऋषभानशेष प्रीतलेखश्चतुर एव चकार ॥ तच्छग मुक्ता घुसूण युक्ता वारिधारा अष्ट । जिनसिरसि पतिता वीक्ष्य वितता मनसि कोहि न हृष्टः ॥ १९ ॥
[પારંપરિક આચારને જાણનારા, પ્રકૃષ્ટ પુણ્યાત્મા, સવ બીજા દેવોને પ્રસન્ન કરનારા, અવિકારી એવા પ્રથમ ઈન્દ્ર સૌધર્મેન્દ્ર ચાર -વૃષભનાં રૂપ લઈને તેના આઠ શિંગડાંમાંથી પડેલા કુકુમ સુગંધિત પદાર્થોથી યુક્ત એવી આઠ જલધારાઓ વડે પ્રભુને અભિષેક કર્યો એ જોઈને મનમાં કેણુ પ્રસન ન થાય ?
આ કળશના અંતે કવિ કહે છે કે ઈદ્ર મહારાજે પાર્શ્વનાથ
Page #447
--------------------------------------------------------------------------
________________
અન્ય લધુ રચનાઓ
૪૧૩. પ્રભુને નાત્ર મહત્સવ આવી રીતે કર્યો. ત્યારપછી કવિ અનુરોધ. કરે છે કે હે ભવ્યજન! તમે પણ આ રીતે પ્રભુને સ્નાત્રવિધિ
श्री वामेयममेय गुणमिंद्र स्नपयामास । येन तेन विधिना सुजनः स्नपयतु शुभ सवास ॥ २४ ॥
[અપરિમિત ગુણવાળા શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઈ નાત્ર. મહત્સવ કર્યો તે જ વિધિ વડે “હે ભવ્યજને! તમે પણ પ્રભુને. સ્નાત્રવિધિ કરે.].
અંતિમ શ્લેકમાં કવિએ શ્લેષથી પિતાનું નામ વણી લીધું છે. પાર્શ્વનાથ ભગવાન શેખર-સુંદર છે, કારણ કે તેમના મસ્તક ઉપર ફણ છે. એવા “શેખર સુંદર જય પામ, જય પામ-એમ કવિએ કહ્યું છે કષથી એવો અર્થ લઈ શકાય કે જે દ્વારા. પાર્થપ્રભુના થયેલા સ્નાત્ર મહોત્સવનું સુંદર વર્ણન કરનાર જયશેખરસૂરિ જય પામે. જુઓ -
जय जयशेखर सुंदर सुर निकर स्नापित पार्श्वजिनरज । तेपि च जय तु तस्मिन् समये येनार्थ दृष्टोसि ॥२५॥
આમ પચીસ શ્લેકની પાર્શ્વનાથ વચ્છરા નામની આ રચનામાં: કવિ જયશેખરસૂરિએ પાર્શ્વનાથ પ્રભુના જન્મ સમયના સનાત્ર. મહોત્સવનું શાસ્ત્રીય પરંપરાનુસાર અને શાસ્ત્રીય વિધિ અનુસાર સવિગત નિરૂપણ કર્યું છે. આમાં કવિની વિશેષ શક્તિ એમના શબ્દપ્રભુત્વમાં રહેલી જોઈ શકાય છે. કવિ સંસ્કૃત ભાષામાં બ્લેક રચના જાણે પિતાની માતૃભાષા હેય તેમ સહજ અને સરળ રીતે. કરે છે. અનુપ્રાસયુક્ત પદાવલી કે યમક રચના આ કાવ્યમાં સ્થળે સ્થળે જોવા મળે છે.
કવિના ભાષાસામર્થની અને કવિની પ્રતિભાની ઉત્તમ પ્રતીતિ. કરાવે એવી આ એક મનોરમ રચાના છે.
Page #448
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી યશેખરસૂરિ-ભાગ ૨ આ કૃતિ કવિ જયશેખરસૂરિની છે એવું આ અંતિમ શ્લેક નઉપરથી પ્રતીત થાય છે. સામાન્ય રીતે આવી લઘુ રચનાઓની બાબતમાં એની ઉપલબ્ધ હસ્તપ્રતિમાં પ્રત્યેક કૃતિને અને “જયશેખરસૂરિકતા એમ સ્પષ્ટ નિર્દેશ મળે છે. આ કૃતિને અને હસ્તપ્રતિમાં ઈતિ શ્રી પાર્શ્વનાથ કળશ” એટલે જ માત્ર નિશ થયેલું છે, પરંતુ જ્યશેખરસૂરિની અન્ય લઘુ કૃતિઓની સાથે વચ્ચે આ કૃતિ આપેલી કહેવાથી તે જયશેખરસૂરિની કૃતિ છે એમ એના અંતિમ ક્ષેક પરથી જણાય છે. ભવિષ્યમાં અન્ય કેઈ હસ્તપ્રતે મળી આવે અને આ કૃતિની પુપિકાની પંક્તિમાં જયશેખરસૂરિને સ્પષ્ટ નિશ મળે તે આટલી સંદિગ્ધતા પણ ટળે. હાલ તે આ કૃતિ અન્ય કઈ કવિની છે એવું પ્રમાણ ન મળે ત્યાં સુધી યશેખરસૂરિની એ રચના છે એમ માનવું જ વધુ ઉપયુક્ત છે.
(૬) શ્રી બહજિત શનિ સ્તવન કવિ શ્રી જયશેખરસૂરિ એ “શ્રી બૃહદજિત શાંતિ સ્તવન નામની, સંસ્કૃતમાં કરેલી ફ્લેકબદ્ધ રચના મળે છે. અચલગચ્છના કવિઓએ રચેલી “અજિત શાંતિ તવ નામની બે રચનાઓ મળતી હોવાના કારણે શ્રી વીરગણિકૃત “આજિત શાંતિ સ્તવ' કદમાં આઠ કલાક જેટલી નાની રચના હેવાથી તે “લઘુ અજિતશાંતિ સ્તવ' તરીકે ઓળખાય છે અને કવિ શ્રી જયશેખરસુરિકૃત રચના ૧૭ કલેક રટઢી મોટી રચના હેવાથી તે બૃહદાજિત શાંતિ સ્તવ' તરીકે ઓળખાય છે.
જેના વર્તમાન ચાવીસીના ગ્રેવીસ તીર્થકોમાં પ્રત્યેકની સ્તવના જેમાં કરવામાં આવી હોય એવી સ્વતંત્ર રચનાઓ સંસ્કૃત, પાકન. અપભ્રંશમાં અનેક થયેલી છે. વળી જેમાં વીસેચોવીસ તીર્થકરની સ્તુતિ કરવામાં આવી હોય એવી પણ કેટલીક રચનાઓ થયેલી છે. એમાં હેમચંદ્રાચાકૃત “સકલાર્વત તૈત્ર સુપ્રસિદ્ધ છે.
Page #449
--------------------------------------------------------------------------
________________
અન્ય લધુ રચનાઓ
૪૧૫ કેટલીક રચનાઓ કે જેમાં પાંચ મુખ્ય તીર્થકર શ્રી ઋષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ, શ્રી મહાવીર સ્વામીની તુતિ કરવામાં આવી હોય એવી પણું લખાયેલી છે. “કલાણુ કદ સર્વા સર્વ દટાર વગેરે સંતુતિએ એ માટે સુપ્રસિદ્ધ છે. એક જ તીર્થકરની સ્તુતિ કરતી કેટલીક મહત્વની દીર્ઘ રચનાઓ પણ થયેલી છે, જેમાં શ્રી ઋષભદેવ માટે “ભક્તામર સ્તોત્ર અને શ્રી પાર્શ્વનાથ ભગવાન માટે કલ્યાણ મંદિર સ્તોત્ર અત્યંત સુપ્રસિદ્ધ છે. આ ઉપરાંત બીજા કેટલાંયે સ્તોત્ર જુઠા જુદા તીર્થકરને માટે લખાયેલાં છે, જેની સવિગત માહિતી જૈન સાહિત્યને સંક્ષિપ્તઈતિહાસ', જૈન સંસ્કૃત સાહિત્યને ઈતિહાસ અને જૈન સાહિત્યકા “હદ ઈતિહાસમાં સાંપડે છે. વળી એવી કેટલીયે રચનાઓ પોતપિતાના ગચ્છમાં સુપ્રચલિત બનેલી પણ છે. ઉદાહરણ તરીકે “જીરિકાપલ્લી પાર્શ્વનાથ સ્તોત્ર' અચલગરછમાં સુપ્રચલિત છે અને નવ મરણમાં તેને સ્થાન અપાયેલું છે
જૈન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં સૂત્ર અને સ્તોત્રના પ્રકારની અનેક કૃતિએ લખાયેલી છે. એમાં કેટલીયે કૃતિને મહિમા આપેઆપ લેકમાં વધી જતો હોય છે. કેટલીક કૃતિઓના સ્મરણથી કે સખપાઠથી લોકોને કે સંઘને ચમત્કારિક લાભ થયા હોવાના પ્રસંગો પણ ઈતિહાસમાં સાંપડે છે. સમય જતાં એવી મહિમાવંત કૃતિઓ પ્રાતઃસ્મરણીય બની જાય છે. જૈનેના જુદા જુદા ગ૭માં આવી કેટલીક કૃતિઓ પ્રાતઃસ્મરણીય બનેલી છે. આવી નવ કૃતિઓના સમહને “નવસ્મરણ” કહેવામાં આવે છે અને કેટલાયે સાધુ-સાધ્વીઓ તથા ગૃહસ્થ આ નવસ્મરણનું રોજ સવારના નિયમિત પઠન કરતાં હોય છે પર્વના દિવસે એવા નવ અથવા એમાંથી કેટલાંક સ્મરણ ઉપાશ્રયમાં ગુરુ ભગવંતના સુખે શ્રવણ કરવાની પરંપરા પણ, ચાલી આવી છે
એ વીસ તીર્થંકરમાંથી કઈ પણ બે તીર્થકરોની એક જ કૃતિમાં એક જ સ્તવમાં સાથે સ્તવના કરવામાં આવી હોય અને એવી રચના
Page #450
--------------------------------------------------------------------------
________________
૪૧૬
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ - ભાગ ૨ લેકપ્રચલિત બની હોય તે તે “અજિતશાંતિ-સ્તવ” છે. કોઈકને પ્રશ્ન થાય કે વીસ તીર્થંકરે માંથી એકસાથે બે તીર્થકરની સ્તવના માટે શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનની જ પસંદગી કેમ ? બીજ તીર્થકરોની કેમ ન થઈ? એને ખુલાસો એ છે કે શાશ્વત ગણાતા મહાતીર્થ શ્રી શત્રુંજય પર્વત ઉપર ચાતુર્માસ કરનાર તીર્થકરમાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ પ્રભુ છે.
તેઓ ગુફામાં ચાતુર્માસ રહ્યા હતા. પછીના કાળમાં તેઓ દરેકની પ્રતિમાવાળાં બે થયાં હતાં. પ્રાચીન સંદર્ભ મળે છે તે પ્રમાણે નેમિનાથ ભગવાનના વચનથી એમના ગણધર શ્રી સંદિપેણ શત્રુંજય તીર્થયાત્રાએ પધાર્યા હતા અને ત્યાં તેમણે આ બને તીર્થકરોની સાથે સ્તુતિ કરી “અજિત શાંતિ સ્તવ રચના કરી હતી.
અજિત શાંતિની રચનામાં અજિતનાથ અને શાંતિનાથ એ. બે તીર્થકરોની સાથે સ્તુતિ કરવામાં એક તાત્વિક અર્થ એ પણ ઘટાવવામાં આવે છે કે માણસ જ્યાં સુધી અજિત થતું નથી
ત્યાં સુધી શાંતિ પામી શકતા નથી અને માણસ જ્યાં સુધી શાંત થતું નથી ત્યાં સુધી અજિત થઈ શકતું નથી.
અન્ય એક મત પ્રમાણે મહર્ષિ નંદિષેણ નેમિનાથ ભગવાનના શાસન દરમ્યાન નહીં પણ ચરમ તીર્થકર મહાવીર સ્વામીના શાસન દરમ્યાન થયા હતા. એટલું તે નિર્વિવાદ છે કે અત્યંત પ્રાચીન સમયથી “અજિતશાંતિ સ્તવ' નામની મહર્ષિ નદિષેણે રચેલી કૃતિ આપણને મળે છે અને એના ઉપર ભૂતકાળમાં લખાયેલી કેટલીક ટીકાઓ પણ સાંપડે છે.
અર્ધમાગધી ભાષામાં વિવિધ છંદમાં સાલંકાર, પદલાલિત્યચૂક્ત, એવી અપૂર્વ આ રચના છે કે એક વખત ભાવથી અર્થ સહિત જે એની અનુપ્રેક્ષા કરે છે તેના હૃદયમાં એ સ્તુતિ વસી જાય છે. વળી આ સ્તુતિને ચમત્કારિક મહિમા. પણ અનેક સૈકાએથી શ્રદ્ધાપૂર્વક મનાતે આ છે અને એથી આ સ્તુતિને
Page #451
--------------------------------------------------------------------------
________________
અન્ય લઘુ રચનાઓ સમાવેશ પર્વના દિવસોની પ્રતિકમણાદિ ક્રિયામાં પણ કરવામાં આવ્યો છે અને પ્રાત સમરણીય નવસ્મરણમાં પણ એને સ્થાન આપવામાં આવ્યું છે.
મહર્ષિ નદિષેણની આ રચના કાવ્યગુણથી પણ એટલી બધી સભર, સમૃદ્ધ છે કે એના અનુકરણ કે અનુસરણરૂપે “અજિત શાંતિ સ્તવ” નામની રચના કરવાનું અન્ય અનુગામી કવિઓને મન થયા વગર રહે નહીં. આ તેત્ર ઉપરથી શ્રી વીરગણિએ અપભ્રંશ ગાથામાં “લઘુ અજિત શાંતિ સ્તવની રચના કરી છે. શ્રી જિનવલલભગણિએ પણ “લઘુ અજિત શાંતિસ્તવ નામની પ્રાકૃતમાં સત્તર ગાથાની રચના કરી છે. શ્રી ધર્મશેષગણિએ પ્રાકૃતમાં સત્તર ગાથાની મંત્રગર્ભિત રચના કરી છે. શ્રી ઉપાધ્યાય મેરુનંદન કવિએ પણ “અજિત શાંતિ સ્તવની રચના કરી છે અને તેવી રીતે શ્રી
જ્યશેખરસૂરિએ સંસ્કૃત ભાષામાં સત્તર લેકની “બહજિત શાંતિ રતવ' નામની રચના કરી છે.
શ્રી જયશેખરસૂરિએ અજિત શાંતિ સ્તવને આરંભ નીચેના બે લેકથી કર્યો છે. તે દરેકમાં અનુક્રમે અજિતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનને નમસ્કાર કર્યો છે.
सकलसुख निवहदानाय सुरपादपं । पादपंकजनतानेकनाकाधिपम् ॥ अचलशिव निलयमप्रलय गुणशोभितम् । नौमि जिनमजितमहमजितमुदितो दितम ॥१॥
[સવ સુખના સમૂહને આપવામાં જે કલ્પવૃક્ષ સમાન છે, જેમના ચરણકમળમાં અનેક ઇતો નમેલા છે, જેમને અચલ મેક્ષમાં વાસ છે, જે અક્ષય ગુણેથી શોભાયમાન છે, જે ઉત્તરોત્તર ઉદયવાળા છે અને જે રાગાદિથી અજિત છે એવા શ્રી અજિતનાથ
મ -પ૭.
Page #452
--------------------------------------------------------------------------
________________
૪૮
મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨ ભગવાનને હું નમસ્કાર કરું છું.]
शातिमुपशांतभवभूरिभय परिभवे । भुवनवन सुधन धन वारिवर वैभवम् ॥ परमशमिदुसमम सममहि मोदधेनतुभीहामनंतामह संदधे ॥ २॥
[સંસારના ઘણા ભય દ્વારા થતા પરાભવ જેમને શમી ગયેલ છે, જગતરૂપી વનમાં સઘન મેઘના જળ જે જેમને ઉત્તમ વૈભવ છે, જેમની સમતા ઉત્કૃષ્ટ છે, અપાર મહિમારૂપી સમુદ્રને માટે જે ચંદ્ર સમાન છે એવા શાંતિનાથ પ્રભુને નમસ્કાર કરવાને હું અનંત ઈચ્છા ધારણ કરું છું]
ત્યાર પછીના ત્રણ કલાકમાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનને મહિમા દર્શાવી મોક્ષરૂપી સંપદ પિતાને આપવા માટે કવિ પ્રાર્થના કરે છે છઠ્ઠા અને સાતમા કલેકમાં કવિએ અનુક્રમે અજિતનાથ અને શાંતિનાથ ભગવાનનાં માતાપિતા, લાંછન અને શરીરમાણ, દેહકાંતિ ઇત્યાદિનું વર્ણન કર્યું છે.
જન્મ-નિશ પછી કવિએ એ બને તીર્થકરેનાં રાજ્યવસ્થા દીક્ષા અને કેવળજ્ઞાનનું વર્ણન કર્યું છે. કેવળજ્ઞાન થતાં દેવતાઓએ પ્રાતિહાર્યયુક્ત કચેલા સમવસરણનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. પંદરમા લેકમાં કવિએ અજિતનાથ અને શાંતિનાથ ભગવાનની ભાવપૂર્વક સ્તવના કરનારને કેવા લાભ થાય છે તેને મહિમા દર્શાવ્યા છે. જુઓ :
द्विपरिपुण्यालवेताल रोगानला । नीर चौरादयोऽन्येऽति सकलाः खलाः ॥ तं न लुपति कंचुकिन इव वंजुल । नमति यो विमदमिदमेव जिनयामलम् ॥ १५ ॥ [મદરહિત અજિતનાથ તથા શાંતિનાથના ચુગલને જે નામે
Page #453
--------------------------------------------------------------------------
________________
અન્ય લઘુ રચનાઓ
૪૧૯ છે તેને વંજુલ વૃક્ષને જેમ સર્પ પી શકતું નથી, તેમ હાથી, શત્રુ, સપ, વૈતાલ, રોગ, અગ્નિ, જળ, ચાર અને બીજા પણ દુર્જને તેને લોપી શકતા નથી.
મહર્ષિ નદિષેણ કવિએ પિતાની “અજિત શાંતિ' રચનામાં પર્વતિથિએ એના પઠન ઉપર જેમ ખાસ ભાર મૂક્યો છે તેમ કવિ જયશેખરસૂરિએ પણ પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પર્વના દિવસે આ તેત્ર બલવાને મહિમા ફલશ્રુતિ તરીકે દર્શાવ્યા છે. જુઓ :
पाक्षिके किल चतुर्भासिके वार्षिके । पर्वणि प्रकृतवर पुण्यनर नायके । योऽमुमति सोममति रजित शाति स्तव । पठति निश्रुणोति लभते सुख स ध्रुवम् ॥ १६ ॥
[પાક્ષિક, માસી, અને સંવત્સરી પર્વ કે જેમાં નર અને નરનાયકે એ ઉત્તમ પુણ્ય આરંભ્યાં છે, એવા શ્રેષ્ઠ પર્વમાં જે સૌમ્ય બુદ્ધિવાળા જ આ “અજિત શાંતિ સ્તવને પાઠ કરે છે અને જે સાંભળે છે તે નિશ્ચય સુખ પામે છે.]
છેલા શ્લેકમાં અજિતનાથ અને શાંતિનાથ ભગવાન સંઘને હર્ષ ઉત્પન્ન કરે એવી મંગલ ભાવના કવિએ દર્શાવી છે. જુઓ :
गुणराजिविराजितमरिपुपराजित । मजितशातिजिन युगलमिदम् ॥ મતિ સમાજના સામાનના मुपजनयतु संघस्य मुदम् ॥ १७॥ [ગુણેની શ્રેણીથી સુશોભિત, શત્રુથી નહિ પરાજય પામેલ, અતિ નિર્મળ બુદ્ધિવાળા સભાજનવાળું અને અતિશના પાત્રરૂપ શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથ ભગવાનનું યુગલ સંઘને સર્વ ઉત્પન કરો]
Page #454
--------------------------------------------------------------------------
________________
૪૦
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ-ભાગ ૨ કવિ શ્રી જયશેખરસૂરિ સમર્થ કવિ હતા, જ્ઞાની હતા, સંયમી, હતા, અને વિશાળ સાહિત્યના રચયિતા હતા. એટલે એમણે રચેલું આ સ્તોત્ર પણ મહિમાવત, નિત્ય સમરણીય બની રહે એ સ્વાભાવિક છે. આ સ્તોત્રમાં સંસ્કૃત ભાષા ઉપરનું કવિનું અસાધારણ પ્રભુત્વ પદ પરે જોવા મળે છે. કવિની રચના લયબદ્ધ અને અલંકારયુક્ત છે. કવિના કહ૫નાવૈભવની પ્રતીતિ અગિયારમા કલેકમાં સવિશેષ આપણને થાય છે. જુઓ:
यत्पदा भोजभजनाय जातत्वरैः । संघसघधन घृष्ट भूषणभरैः ॥ न्यूढमपि रुचिर चिर खूढ रस निर्भरैः । पाणितलमानमभवन्न भो निरः ॥ ११ ॥
પ્રભુજીનાં ચરણકમળને ભજવા જેમને ઉતાવળ થયેલી છે, સંઘના અથડાવાથી જેમનાં આભૂષણને સમૂહ અત્યંત ઘસાઈ ગચેલે છે અને જેઓ લાંબા કાળથી ઉત્પન્ન થયેલા સુંદર ભક્તિરસથી ભરપૂર છે એવા દેવતાઓથી વિશાળ આકાશ પણ હથેલી જેવડું થયું હતું
આ તેત્રરચનામાં કવિએ સમાસને ઉપયોગ કરી, અર્થગર્ભ શબ્દોને પ્રાસાનુપ્રાસની દષ્ટિએ એવી સરસ રીતે પાસે ગોઠવ્યા છે કે જેનું પઠન કરતાં પણ આલા અનુભવાય છે. ઉ. ત., જિ. વિરાજિત, મતિરજિત, ચતુર્માસિકે વાર્ષિકે, નિલયમમલય, જિનમજિતમહજિત-મુદિતદિતમ, સુઘનઘન, ભવભૂરિભય, સમમસમાહિમદધે. કવિનું પ્રશસ્ય શબ્દપ્રભુત્વ અહી નિહાળી શકાય છે. કવિ જાણે કે શબ્દોને યથરછ રમાડતા, લાડ લડાવતા હોય એવું અનુભવાય છે.
અજિત શાંતિ સ્તવન' કવિની પ્રતિભાશીલ રચના છે. માટે જ એને નિત્યસ્મરણ તરીકેને મહિમા આજે પણ એટલો જ રહ્યો છે.
Page #455
--------------------------------------------------------------------------
________________
અન્ય લઘુ રચનાઓ
આરાધના તબક કવિ શ્રી યશેખરસૂરિએ સંસ્કૃત, પ્રાકૃત અને પ્રાચીન ગુજરાતી ભાષામાં જે અનેક રચનાઓ કરી છે તેમાં સંસ્કૃત ભાષામાં “આરાધના સ્તબક નામની ૩૭ કલેકની એક રચના પણ પ્રાપ્ત થાય છે.*
આ કૃતિમાં એની રચનાસાલ કે એના રચનાસ્થળને ઉલેખ મળતું નથી, પણ વિ.સં. ૧૪૩૯થી વિ.સં. ૧૪૬૨ સુધીના કવિના કવનકાળ દરમિયાન આ કૃતિની રચના થઈ હશે એ તે નિશ્ચિત છે. કવિની અન્ય કૃતિઓની પ્રશસ્તિમાં આ નાનકડી કૃતિને કયાંય નિર્દેશ થયેલો જોવા મળતું નથી.
કવિએ કૃતિના અંતિમ લેકમાં પિતાનું નામ ગૂંથી લીધું છે અને જણાવ્યું છે કે માણસ રાત્રિએ આ સ્તોત્રપાઠ કરીને શયન કરે છે તેને દેવપદ અથવા એક્ષપદ અવશ્ય સાંપડે છે. જુઓ: સારાવનારતવરું gs :
साम्यस्थितेन गुरुणा जयशेखरेण ॥ एता विभाव्य निशियः शावनं विधत्ते ।
तस्मै महोदयपद नियत' प्रदत्ते ॥ ३७ ॥ આ “આરાધના તબકમાં કવિ જયશેખરસૂરિ પ્રથમ શ્લોકમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને, સ્વ અને પર ઉપકાર કરનારા શ પ્રકારની આરાધના વિશે સંક્ષેપમાં કહે છે. જુઓ:
परम' परमेप्टिपञ्चकं प्रणिपस्यात्मपरोपकारकम् ।
विदधामि समासतः स्फुट, दशवाराधनसूत्रसंग्रहम् ॥ १ ॥ + જુએ શ્રી વિધિ પક્ષગીય અણગારસ્ય સાર્થનિ વિધિ સહિનાનપંચ પ્રતિ
wણ સુવાણિ' નામના ગ્રંથમાં આ ન છપાયેલી જોવા મળે છે. પ્રકાશક: શા સેમચદ ધારશી કરછ અંજારવાળા. વીર સ. ૧૪૫ માગશર વદ બા. વિ સં ૧૯૮૧ ૫ ૫ ગૌતમપાગરજી મ.સા. ના સદુપદેશથી. ૫. ૪૦૪.
Page #456
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨
વૈરાગ્યના તર ંગાથી વ્યાપ્ત કાઈ માલમુનિ પેાતાના ગુરુભગવ'તને વિન તી કરતાં કહે છે કે મને સ સારરૂપી સમુદ્રથી પાર ઉતારા.’ ગુરુભગવ’ત પશુ મધુર, કામળ, મનહર અને જૈનસિદ્ધાંતને અનુસરતાં વચનો વડે માલમુનિને ઉત્સાહ પમાડવા કહે છે કે હું માલમુનિ ! જે પ્રાણીઓના જન્મ થાય છે તેનું મરણ પણ અવશ્ય જ છે. માટે તુ પતિમૃત્યુ થાય એવું આચરણુ કર.' કવિ લખે છેઃ
जनन' यदि जातमंगिना, मरणं तन्नियतं भविष्यति ।
इति निश्चयतः प्रमोदभाक् तदिमं पंडितमृत्युमाचर ॥ ६ ॥
દર
બાલમુનિને ત્યાર પછી શુરુભગવત ઇસ પ્રકારની આરાધના કઈ કઈ તે બતાવે છે. જુએ
अतिचार विशेोधनं व्रतोच्चरणणं क्षामणमागसा कुरु । त्यज पातक कारणानि वैश्रय चत्वारि निनिन्द दुःकृतम् ॥७॥ सुकृतान्यनुमोदयात्मनः, शुभभाव कुरु चाशन त्यज । स्मर पंचनमस्कृतीर्मुदा शिवसौख्यानि लभस्व भो यथा ॥ ८ ॥ (૧) અતિચારની આલાયા લેવી, (૨) ગુરુભગવંત પાસેથી તેનુ ઉચ્ચારણ કરવુ', (૩) ચાર્યાશી લાખ જીવાયેાનિને ખમાવવાં, (૪) મઢાર પાપસ્થાનકાને વાસિરાવવાં, (૫) ચાર શરણાના સ્વીકાર કરવા, (૬) દુષ્કૃત્યાની નિ'દા કરવી, (૭) કૃત્યાની અનુભૈાદના કરવી, (૭) શુભ ભાવને ધારણ કરવા, (૯) અનશનનો સ્વીકાર કરવા અને (૧૦) નવકારમંત્રનું સ્મરણ કરવુ. શુભગતિની આરા ધના કરવા માટે આ દસ અધિકારા જણાવ્યા છે, આ દશ અધિકાશને જે આરાધે છે તે મેાક્ષસુખને જલદી મેળવે છે.
ગુરુભગવ'તના ઉપર મુજબ ઉપદેશ ગ્રહણ કરી માલસુનિ કહે કે જ્ઞાન દિક પાંચ આચારમાં મને જે કઈ સૂક્ષ્મ અતિચાર લાગ્યા હોય તે સર્વાંને મન, વચન, કાયાથી શુદ્ધ કરીને દેવગુરુની સાક્ષીથી આલેાવુ' છું. અકાલમાં અભ્યાસ કર્યો હોય અને કરાવ્યે
Page #457
--------------------------------------------------------------------------
________________
અન્ય લઘુ રચનાઓ હાય, વિધિથી અભ્યાસ કરનારને વિદન કર્યું હોય, અપમાન કર્યું હાય અથવા અભ્યાસ કરવાથી અભિમાન આવ્યું હોય. વળી જ્ઞાનાભ્યાસીને વસ્ત્ર, ભજન અને પુસ્તકથી મારી શક્તિ પ્રમાણે સહાય ન કરી હોય તથા જ્ઞાનેપકરણની આશાતના કરી હોય તે સર્વ મિથ્યા થાઓ. ફળની શંકા વગેરે કારણથી શુભ એવા સમ્યકત્વને મલિન કર્યું હોય અથવા જિનેશ્વરનું હર્ષથી પૂજન ન કર્યું હોય તેમજ જિનેશ્વરની આજ્ઞા સારી રીતે પાળી ન હોય. મેં કઈ વખતે ગુરુદ્દવ્ય, દેવકુવ્ય વાપરી લીધું હોય અથવા શક્તિ છતાં નાશ પામતાં તે દ્રવ્યની ઉપેક્ષા કરી હોય તે તે સર્વ દર્શનાચ ૨ વિશેનું મારું પાપ મિથ્યા થાઓ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સહિત ચારિત્રને જે મેં સારી રીતે પાક્યું ન હોય અથવા એકે. નિદ્રય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય અને પચેન્દ્રિય જીની મેં અભિઘાતાદિ દશ પ્રકારે કરીને વિરાધના કરી હોય તે તે ચારિત્રાચાર વિશેનું મારું પાપ વૃથા થાઓ.”
વળી બાલમુનિ કહે છે, ધાદિકથી હું જૂઠું બોજો હોઉં, અદત્ત એવી પારકી વસ્તુ પિતાની કરી ગ્રહણ કરી હોય, મનુષ્ય, દેવ, તિર્યંચ સંબંધી ત્રણ પ્રકારનું મૈથુન સેવ્યું હોય, નવ પ્રકારનાં ધન-ધાન્યાદિક વિશે મમતા કરી હોય તેમજ રાત્રિભેજન ત્યાગના નિયમમાં જે અતિચાર લાગે છે તે સર્વ મિથ્યા થાઓ. શક્તિ છતાં બાર પ્રકારનું તપ કર્યું ન હોય, તેમજ મેક્ષસાધનના ધર્મકાર્યમાં ઉદ્યમ ન કર્યો હોય તે સર્વની હું નિંદા કરું છું.'
શિષ્ય આ પ્રમાણે પિતાના અતિચારની આલોચના કરે છે ત્યારે ગુરુભગવંત તેને કહે છે કે “ભાવથી ધારણ કરેલાં તે વ્રતોને ફરીથી કહે કે જેથી તે વતનું અતિચાર રહિત પાલન કરી શકાય. પ્રાણીઓના અપરાધને સહન કર. સર્વ સાથે મૈત્રીની બુદ્ધિને ધારણ કર ક્રોધને તજી દે અને સમતારૂપી વૈરાગ્યના અમૃતરસનું પાન કરવું અઢાર પામસ્થાનકેને તજી દે અરિહ તેના
Page #458
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨ શરણે જા, જિનમંદિરમાં રહેલા અરિહંત બિંબને ભાવથી નમસ્કાર કર.” પછી શિષ્ય કહે છે કે “અરિહંત પ્રભુનું, સિદ્ધ ભગવત, ક્ષમાધારક સાધુઓનું અને કેવલી-ભાષિત દસ પ્રકારના ધર્મનું શરણ હુ સ્વીકારું છું. વળી લેકમાં કુમતની પ્રરૂપણ કરી હોય, ગુણવ તેના ગુણ ઉપર મત્સર કર્યો હોય, પુણ્યકાર્યમાં અંતરાય અને પાપકાર્યમાં પ્રેરણા કરી હોય, પ્રમાદથી વિકથા કરી હોય તે તે સઘળા પાપકર્મની હું નિંદા કરું છું. વળી મેં જે જે પુણ્યકાર્ય કર્યું હોય તેની અનુમોદના કરું છું ત્યારપછી ગુરુભગવંત શિષ્યને બાર ભાવનાનું સ્મરણ કરવાનું, અશનાદિ ચાર આહારને ત્યાગ કરવાનું અને અંતે પંચ પરમેષ્ઠી નવકાર મંત્રનું મરણ કર
વાનું કહે છે.
આમ, આ લઘુ કૃતિમાં કવિ જયશેખરસૂરિએ સરળ સંસ્કૃત ભાષામાં પ્રાસાદિક શૈલીએ દસ પ્રકારની આરાધના વિશે ગુરુશિષ્યના સંવાદ દ્વારા સંક્ષેપમાં આણક મનુષ્યને ઉપયેગી થાય એવું નિરૂપણ કર્યું છે. નાની કૃતિઓમાં પણ કવિ જયશેખરસૂરિની શબ્દપસંદગી કેવી વર્ણાનુપ્રાસયુક્ત મધુર હોય છે તે “સુકૃતસ્ય કૃત”, “વસનેરશનૈશ્ચ, સંસ્કૃતિસંશ્રિતા, “પ્રકૃતાસુકૃતાન્તરાયતા”, “વિકથાકથિતા” વગેરે શબ્દપ્રયોગોમાં જોઈ શકાય છે.
સંધ સિરિ શ્રી જયશેખરસૂરિએ પ્રાકૃત ભાષામાં જે કેટલીક પ્રકીર્ણ પ્રકારની નાની નાની રચના કરી છે તેમાંની એક સંબંધ સપ્તતિકા “સંબંધ સિરિ”(સંબંધ શતરિકા) નામની રચના છે. આ કૃતિનું નામ સૂચવે છે તે પ્રમાણે “સંબંધ” એટલે કે શમ્યફળ આપવાને માટે તેમાં સિત્તેર જેટલી ગાથાઓનું સંકલન કરવામાં આવ્યું છે.
Page #459
--------------------------------------------------------------------------
________________
MIN
यार्मिकतालायराझाालायालायय्ययासरावासावाहराबरिमणारयमवहारमाहारिमेयंज।। रायत्रासदारायालामाश्छिदवानावासमसावतारदियशालाहश्मरकानसादशहाशचाडसादासरहि। जादाक्षामायनिउणस्यसदिशामाश्यबसयारारंपरिशदाविरमाशचानाणाकाहमयमाणालाहामा यारश्याश्यानिझामागनियश्यावारियामबस्स्यायाधापारिणवायमकालायसंगतासायजम्मएदाम रहास्मचिएएकानमामिदवातिदक्षतापमहाउदिनईचाकामहमाबरोमिनिवतितहसगवईहिमा माधम्माउमिनतिशक्षससशविनिराहाबिन तरपरियविसकाधाम्प्रापगरणमन्नेविनिवारिया लिसकराविदियदमणपशासिमित
गहियपरमगाएंक्समिटा नियन्त्राामरणमहाशि सायकाणापामाबाऊसानदाश्मालानहरसंसनोविंदाचियएएमाणकाजिमया मिमाहाणामलाईवंदमाणमानवक्षिनामनिझराहे शेजायकायकिलामाबंधश्याम्यस्मयाणाशारा जवालाहसिलाकामिादालानविलाश्मिदिराश्यसारांसाचियझाएरमप्पागवानारामाशाकियकम्। पसंसारासहसालजएम्भकम्ममयाजाऊएमारवाणाधववाहियाअंतिरिवारामूला साजाणाजिएमयंमत्यमाणाबासाहासाशासम्मतरितिजगराकाणामालशसरमा मिसाला पजननसारोकिनवरिनलालरियण्वसम्मतावासमनमियलाझाविमाणवनबंधा।
સંબોધસિત્તરીની હસ્તપ્રતિનું પ્રથમ પૃષ્ઠ [मेस. प. नियट - अमहापानी प्रति]
Page #460
--------------------------------------------------------------------------
________________
-
कहाणासजमजीवाणानिधयारणतणयामदियचएयानणाशमययचानरामजनमानसातपविदियामा साउनामसभापविनाजियागासणाशिमापनवागावामानामनिममंमिानवणायमिवानप्पकातिया माननानजेडाणावाआमासयपकासशरिएकमाणसमसाएमासमस्यनियरवाजासशिपयनिगोयजीव जिणएक्यणहिकरीपसागंनाणमायणाणलक्षालानिपानसमारिवाहाशातारकामावविरकाशजिया विसामानहाणानावकालिपाईपावकम्पले यस्तविणासारिसिशएपक्ष्याणरमनदादासगरवासा गालयावाहिलालशाविसस्यायनासागमणामिदारकसामरियापणिहारणणयामपनाना।
लागलादपदरगवासादाऊसामगिरदावनलालक्ष्यिाणिपात्रहता। सारणवममवारयविशाहकाणमय लूसरातारायलमा प्रयापदाणा Iसानिआयरनममताश्यामनमानश्याएमा क्षाणण्यानवदमारमाणिशाइसदलाव
सदाश्यावश्नचिसादादानिरतिरियगापासविदियमानायाशसंदिगमाणासारादमताशाजापट जीवियमिरिजयामहरवगामालाइनलिमाददोरिक्षानिश्रासंदोधमनराममानानमार
-
“સંબોધસિત્તરીની હસ્તપ્રતિનું અંતિમ પૃષ્ઠ
[स. a. UPटटयूट - महापानी प्रति]
Page #461
--------------------------------------------------------------------------
________________
ર૫
અન્ય લઘુ રચનાઓ
કૃતિને આરંભ કવિ ત્રિલોકના ગુરુ તથા કલેક પ્રકાશક ભગવાન મહાવીર પ્રભુને નમસ્કાર કરીને કરે છે. કવિ લખે છેઃ
नभिऊण तिलोअगुरु', लोमालोअप्पयासयं वीर । संबोहसचरिमह, रएमि उद्धार गाहाहि ॥ १ ॥
આ ગાથામાં કવિએ પિતે જણાવ્યું છે તે પ્રમાણે ગાથાઓનું ઉદ્ધરણ કરીને પોતે આ કૃતિની રચના કરી છે. એને અર્થ એ થાય કે આ કૃતિમાં જે સિત્તેર જેટલી ગાથાઓ સમ્યફોધને માટે આપવામાં આવી છે તે ગાથાઓની રચના કવિએ સ્વયં કરી નથી, પરત આગામો અને પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથમાંથી સુપ્રસિદ્ધ, સુપ્રચલિત અને આત્માવાને માટે ઉપકારક એવી ગાથાઓની પસંદગી કરવામાં આવી છે. આગમ સાહિત્ય અને તત્પશ્ચાતું રચાયેલી અનેક અધ્યાત્મિક કૃતિઓમાં આપવામાં આવેલી ગાથાઓની સંખ્યા તે લાખોની થવા જાય, પરંતુ સમ્મચારિત્રના માર્ગે વળેલા ભવ્યાભાઓની બધાની સ્મરણશક્તિ અને ગ્રહણશક્તિ એકસરખી ન હેય. એટલે ઘડીક પણ અત્યંત મહત્વની ગાથાઓનું નિયમિત પારાયણ જે થાય તે તે પણ સંયમના માર્ગે વળેલા કેટલાય ને માટે પરમ ઉપકારક થાય, એ દષ્ટિબિંદુને લક્ષમાં રાખી શ્રુતસાહિત્યમાં પારંગત એવા કવિ શ્રી જયશેખરસૂરિએ પિતાની વિશિષ્ટ દ્રષ્ટિથી પસંદ કરેલી સિત્તેર જેટલી ગાથાઓ આ કૃતિમાં આપવામાં આવી છે.
બેસિરિમાં સમ્યફદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્રને લક્ષમાં રાખી કવિશ્રીએ જે વિવિધ વિષય ઉપરની ગાથાઓની પસંદગી કરી છે તેમાં તીર્થકર ભગવાનને મહિમા, તેમનામાં અઢાર પ્રકારના દોષથી રહિતપણું, સદગુરુનો મહિમા, દર્શનથી ભ્રષ્ટ એવા આત્માઓ, શિથિલાચારી અને અવધનીય એવા પાશ્વ, અવસગ્ન, કુશીલ, સંસકા અને યથાદી પ્રકારના સાધુઓ, સમભાવ અને સામાવિકને મહિમા, આચાર્યના ૩૬ ગુણ, સાધુના ૨૭ ગુણ, વકના ૨૧ ગુણ, જિનાગમને મહિમા, સંઘનું સ્વરૂપ અને લક્ષણ,
Page #462
--------------------------------------------------------------------------
________________
४२६
મહાકવિ જયશેખરસૂરિ-ભાગ ૨ વીતરાગદેવની આજ્ઞાને મહિમા, આજ્ઞારહિત અને અવિધિથી કરેલા. ધર્મની નિરર્થકતા, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ વચ્ચેનો તફાવત, ગચ્છનું સ્વરૂપ અને તેની ઉપયોગિતા, દાન, શીલ, તપ અને ભાવની મહત્તા, સત્સંગ અને યતના (જયા), કષાયો અને તેનાથી થતી દુર્ગતિઓ, શ્રાવકની અગિયાર પ્રતિમાઓ, બ્રહ્મચર્યની ઉપાસના, વ્રતભંગનું પાપ, જિન-પ્રવચન અને જિનદ્રવ્યના રક્ષણનું ફળ, જ્ઞાન અને ક્રિયાની આવશ્યકતા, દુષ્કૃત મિથ્યા, અને મિચ્છામિ દુક્કડનું શાબ્દિક રહસ્ય, વ્યતીર્થ અને ભાવતીર્થ, અહિંસા અને સંયમ, પૌષધને મહિમા, કર્મના પ્રકારો અને તેના ફળને વિપાક એવા એવા ઘણા જુદા જુદા વિષયોને સમાવેશ થાય છે.
આ કૃતિમાં જે ગાથાઓ આપી છે તે વાંચતા જ ગમી જાય એવું એનું અર્થ રહસ્ય છે. વળી કંઠસ્થ કરવાનું મન થાય અને કંઠસ્થ કરવાનું સરળ લાગે એવી આ ગાથાઓની શબ્દરચના છે. આ બધી નીવડેલી ગાથાઓ છે, એટલે કે અનેક રોકાઓથી સમય સમયની પ્રજાઓએ પોતાનાં અમૂલ્ય કઠાભરણની જેમ પિતાના કંઠમાં કંઠસ્થ કરીને આ ગાથાઓને સાચવી રાખી છે. સમયની કર્સટીમાંથી પાર પડેલી આ ગાથાએ આત્મસંયમમાં રહેનારા અને આરાધના કરનાર છને માટે અત્યંત પ્રિય થઈ પડે એવી છે.
આ ગાથાઓમાંની કેટલીયે ગાથાઓ અત્યારે પણ સુપ્રસિદ્ધ છે. કવિએ કેવી કેવી ગાથાઓનુ ઉદ્ધરણ કર્યું છે તે નીચેની થોડીક - નમૂનારૂપ ગાથાઓ જેવાથી જણાશે.
सेथवरो य आसंबरो य, बुद्धो अ अहव अन्नो वा।
समभाव भाविअप्पा, लहेइ मुक्ख न संदेहो ॥२॥ TAવેતાંબર છે કે દિગંબર, બૌદ્ધ છે કે અન્ય કેઈ, જે સમભાવથી ભાવિત આત્મા છે તે નિઃસંદેહ મોક્ષ મેળવે છે]
Page #463
--------------------------------------------------------------------------
________________
અન્ય લઇ રચનાઓ
दसण भट्ठो भट्ठो, दसणमठस्स नत्थि निब्वाणं ।
सिज्झति चरणरहिआ, दसणरहिमा न सिझंति ॥ १२ ॥ [દર્શનથી ભ્રષ્ટ આત્મા ભ્રષ્ટ છે. દર્શનથી ભ્રષ્ટ આત્માની મુક્તિ. નથી. ચારિત્રથી રહિત આત્માઓ સિદ્ધિપદ પામે છે પરંતુ દર્શનથી રહિત આત્માઓ સિદ્ધિ પામતા નથી.]
दिवसे दिवसे लख, देइ सुवण्णस्स खंडिय एगो।
एगो पुण सामाइयं, करेइ न पहुप्पए तस्स ॥ २४ ॥ [પ્રતિદિન લાખ ખાંડનું દાન કરનાર એક વ્યક્તિ, સામાયિક કરનાર એક વ્યક્તિ ઉપર પ્રભુત્વ ન મેળવી શકે ]
जहि नत्सि सारणा, वारणा, पडिचोयणा य गच्छमि ।
सो अ अगच्छो गच्छो, संजमकामीहि मुतच्चो ।। ४८॥ [જે ગચ્છમાં સારણા, વારણ, ચાયણા અને પડિચેયણા નથી, તે ગચ્છ ગચ્છ નથી; સંયમના અથીઓએ તે ગચ્છ ત્યજવા ગ્ય છે.]
कोहो पीई पणासेई, भाणो विणय नासणो ।
माया मित्ताणि नासेई, लोहो सव्व विणासणो ॥ ६९ ॥ [ક્રોધ પ્રીતિને નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે. માયા મિત્રોને નાશ કરે છે અને લેભ સર્વને નાશ કરે છે.]
हय नाण' कियाहीण, हया अन्नाणको किया । पासतो पगुलो, दढ्ढो धावमाणो अ अंधओ ।। ७५ ॥ संजोग सिद्धिम फल वयंति, नहु एग चक्केण रहो पयाइ ।
अंघो य पगुय वणे समिच्चा, ते संपणडा नगर पविठ्ठा ॥७६॥ [ખતે પશુ દાઝયો અને દોડતે આંધળા દાયો તેમ ક્રિયા વિના જ્ઞાન હણાયું અને અજ્ઞાનથી ક્રિયા હણાઈ.
બનેના સગની સિદ્ધિથી ફળની પ્રાપ્તિ છે તેમ પ્રજ્ઞા પુરુષે કહે છે. એક ચકથી રથ ગતિમાન નથી થતું. અંધ અને પંગુ.
Page #464
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસુરિ - ભાગ ૨ વનમાં મળ્યા અને પરસ્પર મળેલા તેઓ નગરમાં પ્રવેશ્યા.
जहा खरो चंदणभारवाही, भारस्य भागी नहु चंदणस्स |
एव' खु नाणी चरणेण हीणो, भारस्स भागी न हु सुम्गईए ।।८१॥ [ચંદનને ભાર વહન કરનાર ગર્દભ જેમ ભારને ભાગી છે પરંતુ ચંદનને ભાગી નથી તેમ ચારિત્રથી રહિત જ્ઞાની ભારને ભાગી છે પરંતુ સદગતિને ભાગી નથી.]
जं दुक्कड ति मिच्छा, तं मुज्जो कारणं अपूरतो। तिविहेण पडिक्कतो, तस्स खल दुक्कड' मिच्छा ।। १०९ ॥
દિષ્કતને જે મિથ્યા કરે છે અને તે દુષ્કૃતનું કારણ ફરી નહિ સેવીને, મન, વચન અને કાયાથી ત્રણે પ્રકારે જે પ્રતિક્રમણ કરે છે તેનું દુષ્કૃત સાચે જ મિથ્યા થાય છે.]
जं दुक्कर्ड वि मिच्छा, चेव निसुणइ पुणो पाई।
पच्चक्ख मुसाबाई, माया नियडिप्पसगो अ॥ ११०॥ જે દુષ્કૃતને મિથ્યા કરીને તે જ પાપનું ફરીને જે સેવન કરે છે, તે પ્રત્યક્ષમૃષાવાદી અને માયાકપટના પ્રસંગવાળે છે.]
સંબધ સિત્તરિ નામની આ કૃતિની રચના વિધિપક્ષઅચલગચ્છના કવિ શ્રી જયશેખરસૂરિએ કરેલી છે એ વિશે બે મત નથી, કારણ કે કૃતિને અંતે આવતી બે ગાથાઓમાં એની સ્પષ્ટતા થઈ જાય છે. એ બે ગાથાઓ નીચે પ્રમાણે છે:
धन्नाणं विहिजोगो विहिपक्खाराहगा सया धन्ना।
विहि बहुमाणा पन्ना, विहिपक्ख अदूमगा धन्ना ॥१२४॥ Tવિધિને યોગ ધન્ય પુરુષને થાય છે. વિધિપક્ષના આરાધકે સદા ધન્ય છે. વિધિનું બહુમાન કરનાર ધન્ય છે. અને વિધિ પક્ષમાં દૂષણ નહિ લગાડનાર ધન્ય છે.
Page #465
--------------------------------------------------------------------------
________________
અય લધુ રચનાઓ
संवेगमणो सबोहसतार जो पढेइ भन्वजिओ ।
सिरिजयसेहर ठाण सो लहई नस्थि सदेहो ॥ १२५ ॥ જે ભવ્યજીવ સંવેગયુક્ત મનથી સંબોધસત્તરિને ભણે તે શ્રી જયશેખરસ્થાનને પામે છે એમાં સંદેહ નથી.]
આ પ્રકારની ગાથાઓના ઉદ્ધારણની કૃતિની રચના કરવાનું કામ અઘરું નથી, એટલે જયશેખરસૂરિએ રચના કરી છે તેમ અન્ય કોઈ કવિ પણ આવી રચના કરી શકે. એવી અન્ય રચનાઓ થઈ હોવાને, સંભવ છે, કારણ કે નાગપુરીય નામના તપગચ્છના શ્રી જયશેખરસૂરિના શિષ્ય શ્રી રત્નશેખરસૂરિએ “સંબેધસત્તરિ નામની કૃતિ રચી હોવાને ઉલ્લેખ પણ મળે છે. આવી જ એક કૃતિને અંતે સંસ્કૃત ભાષામાં રચેલા નીચેના બે કલાક અપાયા છે તે ઉપરથી એમ માની શકાય.
श्रीमन्नागपुरीयाहव, तपोगणक जारुणाः । જ્ઞાનપીયૂષપૂળા , સુરીના જયરોવર : I ? | तेषा पत्कजमधुपाः, सूरयोरत्नशेखराः ।
सारं सुत्रात् समुध्धृत्य चक्रुः संबोधसप्ततिम् ॥ २ ॥ [શ્રી નાગપુરીય નામના તપગચ્છરૂપી કમળ માટે સૂર્ય સમાન અને જ્ઞાનામૃતથી પૂર્ણ એવા શ્રી જયશેખરસૂરીન્દ્રના પાદપંકજને વિષે ભ્રમર સમાન શ્રી રતનશેખરસૂરીશ્વરજીએ સૂત્રોમાંથી સાર સમૃદુવૃત કરીને સંબેધસત્તરિની રચના કરી.]
સ ધ સિરી' માં બેધની સિત્તેર ગાથાઓ ઉપરાંત આરંભની ગાથા સહિત એકેતેર ગાથાની કૃતિ અથવા આર ભ અને અંતની બેત્રણ ગાથાઓ મળીને ૭૨ કે ૭૩ ગાથાની રચના પણ મળે છે. વળી પ્રત્યેક ગાથા વતંત્ર રીતે વાંચી શકાય એવી અને અર્થની દષ્ટિએ સવયંપર્યાપ્ત હેવાથી ગાથાઓના ક્રમમાં પણ જુદી. જુદી હસ્તપ્રતમાં ફેરફાર જોવા મળે છે. વળી કૃતિના વિને
Page #466
--------------------------------------------------------------------------
________________
૪૩૦
મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨
અનુક્રમ પણ એક વિષયમાંથી ખીન્ને વિષય આગળ ચાલે એવા ક્રમિક ન હેાવાથી અર્થાત્ વિષયેાની પસંદગી પણ વૈરપણે થયેલી હાવાથી જુદી જુદી હસ્તપ્રતામાં ગાથાઓના અનુક્રમ એકસરખા ન રહે તે પણ સ્વાભાવિક છે. વળી કાઈ કાઈ લહિયા અથવા વાંચનાર સાધુભગવ'તાને પોતાને રુચિ અનુસાર એવી કાઈ કાઈ ગાથાએ પેાતાના અને શિષ્યેાના સ્વાધ્યાય માટે જો ઉમેરવાનુ... ચેાગ્ય લાગે તે તેવુ ઉમેરણ પણુ આવા પ્રકારની કૃતિમાં થઈ શકે તેમ છે અને થયુ પણ છે. એ રીતે સ`બાધ સિત્તરિ' કૃતિમાં સિત્તેરને બદલે સવાસે જેટલી ગાથાઓ હોય એવુ પણ મૃત્યુ છે. *
આ કૃતિ ગુજરાતી ભાષાંતર સાથે “જૈન આત્માનંદ સભા”ભાવનગર તરફથી પણ ઈ. સ. ૧૯૨૨માં પ્રસિદ્ધ કરાઈ છે. આ કૃતિ ઉપર ખરતર' ગુચ્છના વિનયે ત્રિ. સ. ૧૬૫૬માં વૃત્તિ રચી છે, એ પણ સાથે છપાવાઈ છે, ×
ધમ સવ સ્વાધિકાર
શ્રી જયશેખરસૂરિએ જૈન શાસ્ત્રગ્રંથાના અભ્યાસ ઉપરાંત અન્ય દનના ગ્રંથાના પણ ઊંડા અભ્યાસ કર્યો હશે એ એમની કેટલીક કૃતિ ઉપરથી નેઈ શકાય છે. જૈન કુમારસ'ભવ' નામના મહાકાવ્યની એમણે જે રચના કરી છે તે ઉપરથી પણ મહાકવિ કાલિદાસકૃત ‘કુમારસ‘ભવ'ના એમણે ઘણા ઊંડા અભ્યાસ કર્યો હશે તેની પ્રતીતિ થાય છે.
પ્રાચીન કાળમાં ગ્રંથા હસ્તપ્રતરૂપે ઉપલબ્ધ હતા. મુદ્રણકલા ત્યારે આવી ન હતી. એટલે કાઈ એક ગ્રંથની હજારે નકલે છપાય અને ઘરે ઘરે તે સુલભ અને તૈવી ત્યારે સ્થિતિ ન હતી
* જુમ... 'વિજયપ્રસ્થાન', પૃષ્ઠ ૧૪૮ થી ૧૭૮,
× જુઓ... 'જૈન સંસ્કૃત સાહિત્યનેા ઇતિહસ', ખંડ ૨, હીરાલાલ કપઢિય^~ કૃત, પૃષ્ઠ ૧૬૪.
Page #467
--------------------------------------------------------------------------
________________
અન્ય લઘુ રચનાઓ
૪૩૧ હસ્તપ્રતની નકલ કરાવવાનું કાર્ય ઘણું કઠિન અને ખર્ચાળ હતું એટલે પિથીઓને લેકે જીવની જેમ સાચવતા. કેટલીક વાર બહુ મોટા ગ્રંથે હોય તે તેમાંથી સારરૂપ પિતાને કામ લાગે તેવી કેટ-લીક ગાથાઓ લેકે કે સાધુમહાત્માએ લહિયાઓ પાસે ઉતરાવી લેતા.
જૈન અને અન્ય દર્શનેના ગ્રંથમાં અનેક કે એવા છે કે જે સમ્યક્ જીવન જીવવા માટે દીવાદાંડી સમાન છે. આવી કેટલીય સુભાષિતરૂપ ગાથાઓ કંઠસ્થ કરવાને મહિમા પ્રાચીન સમયમાં સવિશેષ હતે. જૈન સ્તોત્રો અથવા શ્રીમદ્ ભગવદ્દગીતાના અધ્યાયે કંઠસ્થ કરનાર માણસ આજે પણ જોવા મળે છે. પિતાને પ્રિય એવા સુભાષિતરૂપ પ્રચલિત કલેકેનું તારણ કરીને પિતાને માટે કે અન્યને માટે સંચય તૈયાર કરવા-કરાવવાની પ્રવૃત્તિ પણ સારી રીતે ચાલતી.
કવિ જયશેખરસૂરિ જૈન શાસ્ત્રના પ્રખર જ્ઞાતા હતા અને જેનેના કેટકેટલાય સિદ્ધાનું અને સમાચારીનું સમર્થન હિન્દુ
માં ક્યાં ક્યાં જોવા મળે છે તે પણ તેઓ બતાવતા. અહિંસા, સત્ય, અસ્તેય વગેરે પ ચ મહાવ્રત તથા દાન, દયા, વિનય, મામાંસનો ત્યાગ રાત્રિભોજનનો ત્યાગ અન્ય દેશનીને પણ અભિમત છે, એ એમના જ ગ્રંથમાંથી કે ટાંકીને બતાવી. શકાય તેમ છે.
શ્રી જયશેખરસૂરિએ આવા કેઈક આશયથી “ધર્મસર્વસ્વાધિકાર” નામની કૃતિની સંકલનરૂપે રચના કરી છે. આ કૃતિમાં ૨૦૦ જેટલા સંસકૃત શ્લોક આપવામાં આવ્યા છે. આ સંગ્રહમાં જયશેખરસૂરિએ પિતે રચેલા કેઈ શ્લેક નથી પરંતુ મહાભારત, પુરાણ, ભગવદગીતા વગેરેમાંથી ઉદ્વરેલા લોકો છે આ કૃતિમાં આમુખ કે ગ્રંથની માંડણી જેવું કશું નથી. સીધા કથી જ નીચે પ્રમાણે શરૂઆત થાય છે.
श्रूयतां धर्मसर्वस्व', शुत्वाचैवावधार्यताम् । ગામનઃ નિવૃત્તિ, પst = સમાવત્ ?
Page #468
--------------------------------------------------------------------------
________________
૪૩૧
મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ છે.
–
[ધમનું રહસ્ય સાંભળેા, તથા તે સાંભળીને ધારણુ કરી રાખેા,પેાતાને જે ખાખતા પ્રતિકૂળ હેાય તે પરપ્રતિ આચરવી નહી,
એવી જ રીતે કૃતિને અતે વિશેષ કાંઈ પરિચય આપવામાં આવ્યા નથી. છેલ્લા લેાક નીચે પ્રમાણે લખવામાં આવ્યા છે.] यस्तु ताकका लिंग, तलका लांबुभक्षक. ।
અંતજારે સ મૂદ્દામા, નર્ગો યુધિષ્ઠિર્ ॥ ૨૦૦ ॥
[જે માણસ વંતાક (રીંગણાં), કાલિગ, તલ અને કલોંજીનુ ભક્ષણ કરનારા છે, તે મૂઢ માણુસ, હું યુધિષ્ઠિર ! અ`તકાલે નરકમાં. ગમન કરે છે]
આ શ્લાક પછી પુષ્પિકારૂપે માત્ર આટલી જ પ"ક્તિ લખેલી જોવા મળે છે :
इत्याचार्य श्री जयशेखरसूरिणोद्धृतो घर्मसर्वस्वाधिकारः समाप्तः ।
ગ્રંથના અંતે જો ઉપર પ્રમાણે અતિમ પુક્તિ ન હોય તે. આ ગ્ર'થસકલન જયશેખરસૂરિએ કરેલું છે કે અન્ય કાઈ એ. તેનુ પ્રમાણ મળે નહીં. આવુ. સકલન અન્ય કાઈ વ્યક્તિ પણ કરી. શકે. પરંતુ જયશેખરસૂરિના એ માટે વિશેષ અધિકાર છે, કારણુ કે તેઓ શાસ્ત્રજ્ઞાતા છે અને એમણે અન્ય ઇનાના પણ અનેક ગ્રંથાનુ અધ્યયન કરેલુ છે.
ધમ સવ'સ્વાધિકાર' માં એમણે જૈનધર્મીનુ સ તત્ત્વ આવી જાય એવી રીતે હિન્દુ ધમ ગ્રંથામાંથી ખસે જેટલા ઉત્તમ શ્ર્લોકાનુ ચયન કરીને અહી' આપ્યું છે એમાં નીચે પ્રમાણે પદર જેટલા. વિષા લેવામાં આવ્યા છે :
(૧) અહિંસાના મહિમા
(૨) માંસભક્ષણનાં દૂષણા (૩) બ્રાહ્મણાનુ લક્ષણ (૪) મૈથુનનાં શેા
àક ૧ થી ૩૯
૪૦ થી ૫૧.
પ૨ થી ૫૮. ૫૯ થી ૬૮
Page #469
--------------------------------------------------------------------------
________________
કાક
અન્ય લઇ રચનાઓ
કે (૫) બ્રહાચર્યના ગુણે
૬૯ થી ૯૫ (૬) કૈધનું સ્વરૂપ
૯૬ થી ૯ (૭) ક્ષમાનું સ્વરૂપ
૧૦૦ થી ૧૧૨ (૮) રાત્રિભોજનનાં દૂષણે
૧૧૩ થી ૧૧૭ (૯) તીર્થોને અધિકાર
૧૧૮ થી ૧૨૭ (૧૦) અણગળ પાછું વાપરવાનાં ફૂષણે ૧૨૮ થી ૧૨૯ (૧૧) તપને મહિમા
૧૩૦ થી ૧૫૭ (૧૨) દાનનું માહાસ્ય
૧૫૮ થી ૧૮૭ (૧૩) અતિથિનું સ્વરૂપ
૧૮૮ થી ૧૯૩ (૧૪) મધભક્ષણના દુષણે
૧૯૪ થી ૧૬ (૧૫) કંદમૂલ-ભક્ષણનાં દૂષણે
૧૯૭ થી ૨૦૦ આ શ્લોકમાંથી નમૂનારૂપ કેટલાક ક જોઈએ. ધર્મનું માહાભ્ય:
सत्येनोत्पद्यते धर्मों, दयादानेन वर्धते । क्षमया च स्थाप्यते धर्मः, क्रोघलोभाद्विनश्यति ॥ ४ ॥
[સત્યથી ધમની ઉત્પત્તિ થાય છે, દયા અને દાનથી તેની વૃદ્ધિ થાય છે, ક્ષમાથી તે સ્થિર થાય છે તથા કૈધ અને લેભથી ધમને નાશ થાય છે.) અહિંસાને મહિમા :
यथा मम प्रियाः प्राणास्तथा तस्यापि देहिनः । ' इति मत्वा प्रयत्नेन, त्याज्यः प्राणिवधो बुधैः ॥ १४ ॥
જેમ મારા પ્રાણ મને વહાલા છે, તેમ તે પ્રાણને પણ તેના પ્રાણ વહાલા છે એમ માનીને પ્રયત્નપૂર્વક પંડિતોએ જીવહિંસાને ત્યાગ કરે ] મ-૨૮
Page #470
--------------------------------------------------------------------------
________________
Ya
અભયદાનની મહત્તા ઃ
મહાકવિ શ્રી જયરોખરસૂરિ – ભાગ ૨
यो ददाति सहस्राणि, गवामश्वशतानिवा ।
अभयं सर्वसत्वेभ्यस्तदानमतिरिच्यते ॥ २८ ॥
[જ અણુસ હજારી ગાયા તથા સેકટા ઘેાડાઓ આપે છે, પરતુ જે માશુસ સવ પ્રાણીઓને અભયદાન આપે છે તે દાન સથી શ્રેષ્ઠ ગણાય છે] માંસભક્ષણનું` પાપ
देवानामग्रतः कृत्वा घोरं प्राणिवध नराः ।
ચે મક્ષત્તિ મારું જ, તે સંવધમાં ગતિમ્ ॥ ૪૨ ॥
જે માણસ દવાની આગળ ભયકર એવા પ્રાણીઓને વધ કરીને માંસભક્ષણુ કરે છે તે માણસેા નરકાદિ અધમ ગતિમાં જાય છે.]
બ્રાહ્મણનું લક્ષણ :
ब्रह्मचर्यतपोयुक्ताः समानलोहकांचनाः ।
સર્વભૂતચાયતો, મામળાઃ સર્વ જ્ઞાતિવુ | ૭ર્ 11
[જે બ્રહ્મચય અને તપથી યુક્ત છે તથા જેને માટીનુ ઢેકુ' અને સુવર્ણ અને સરખાં છે તથા જેએ સર્વ પ્રાણીઓમાં ઢયાવાળા છે એવા માણસા સવ જાતિઓમાં પણ બ્રાહ્મણા કહેવાય છે.] બ્રહ્મચર્ય તુ લક્ષણ :
शीलानामुत्तम शीलं व्रतान्तमुत्तमं व्रतम् ।
"
ધ્યાનાનાનુત્તમ ધ્યાન, ત્રાવયં સુરક્ષિત્તમ્ ।। ૧૪ ।
[ઉત્તમ રીતે પાળેલુ બ્રહ્મચય, સવ” શીલેામાં ઉત્તમ શીલ છે તથા સવ તામાં ઉત્તમ વ્રત છે અને સવ ધ્યાનામાં ઉત્તમ ધ્યાન છે.
ક્રાધનુ' સ્વરૂપ :
क्रोधो मूलमनर्थानां क्रोधः संसारवर्धनः ।
धर्मक्षयकरः क्रोधस्तस्मात्क्रोध विवर्जयेत् ॥ ९७ ॥
Page #471
--------------------------------------------------------------------------
________________
{ અન્ય લધુ રચનાઓ
૪૫ ક્રિોધ અનર્થોનું મૂળ છે, તથા સંસારને વધારનાર છે અને ધર્મને ક્ષય કરનારે છે. માટે તેને ત્યાગ કરો] ક્ષમાનું માહાતમ્યઃ
क्षमाश्रेयः क्षमापूना, क्षमादेवः क्षमाहितम् । क्षमादान पवित्र च, क्षमामागल्यमुत्तमम् ॥१०४ ॥
[ક્ષમા છે તે કલ્યાણ, પૂજા, દેવ, હિત, પવિત્ર, દાન તથા ઉત્તમ માંગ છે.] શત્રિભોજનના ત્યાગથી થતા લાભ
करोतिविरति धन्यो, यः सदानिशि भोजनात् । सोऽध पुरुषायुषस्य, स्यादवश्यमुपोषितः ॥ ११५॥
[જે ધન્ય માણસ હમેશાં શવિભાજનથી વિરતિ પામે છે તે માણસને પોતાના અર્ધા આયુષ્યનું ઉપવાસનું ફળ મળે છે.] અણગળ પાણી વાપરવાથી થતું પાપ
संवत्सरेण यत्पापं कैवर्तस्यहि जायते । एकाहेन तदाप्नोति अपूतजलसंग्रही ।। १२८ ॥
જે પાપ એક વર્ષે પારધિને થાય છે તે જ પાપ એક દિવસ અણગળ પાણી પીનારને થાય છે.] અભક્ષણને ત્યાગઃ
मेदमूत्रपुरीखाथै, रसायविधतं मधु ।
છfમુલછા, મર્યો ત્રાસળેમેવું ? [ચરબી, મૂત્ર તથા વિષ્ટા આદિના રસથી મેળવેલું તથા માખના મુખથી ઝરેલું એવા મધનું બ્રાહ્મણેએ ભક્ષણ કરવું નહી.] કંદમૂળ-ભક્ષણથી લાગતું પાપ:
नीलिका वापयेद्यस्तु मूलक मक्षयेतु यः । न तस्य नरको चारो, यावरचंद्रदिवाकरौ ॥१९७।।
Page #472
--------------------------------------------------------------------------
________________
ર
મહાકવિ શ્રી જ્યોખરસૂરિ – ભાગ ૨
[જે માણસ ગળી વાવે છે તથા ક‘મૂળનુ ભક્ષણ કરે છે તે માણુસ ચદ્રસૂર્યની સ્થિતિ સુધી પણ નરકથી નીકળી શકતા નથી.], • ધમ સવ સ્વાધિકાર' નામના આ ગ્રંથ શ્રાવક ભીમશી માણેકે ઈ. સ. ૧૯૦૦માં છપાવી પ્રસિદ્ધ કર્યો છે. આ ગ્રંથમાં આપેલા êાકાનુ ગુજરાતી ભાષાંતર જામનગરનિવાસી પઢિત હીરાલાલ હસરાજે ક" છે.
શ્રાવક ભીમશી માણેકે કઈ હસ્તપ્રત ઉપરથી એ કૃતિ છપાવી છે એના નિર્દેશ કર્યો નથી. આ કૃતિની એક હસ્તપ્રત કચ્છમાં રુઢિ ગામના ભ'ઠારમાં છે.[ભ'ઢારના ક્રમાંક ૪૦, પત્રસખ્યા ૧૨]
Page #473
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર આમ, જયશેખરસૂરિનાં જીવન અને સાહિત્ય વિશે ઉપલબ્ધ સમગ્ર સામગ્રી આપણે વિગતે જોઈ ગયા. ત્રીજા પ્રકરણમાં આપણે જોયું તેમ જયશેખરસૂરિના જીવન વિશે અત્યારસુધી અનુપલબ્ધ રહેલી કેટલીક મહત્તવની માહિતી હસ્તપ્રતોમાંથી હવે પ્રાપ્ત થઈ છે. એ પ્રમાણે જ્યશેખરસૂરિના જન્મવર્ષ, દક્ષાવર્ષ અને આચાર્યની પઢવીના વર્ષની નિશ્ચિત માહિતી આપણને સાંપડે છે. એટલે એ વિષયમાં હવે કેઈ અનિશ્ચિતતા રહેતી નથી. તદુપરાંત જયશેખરસૂરિના સંસારી માતાપિતાનાં નામે પણ આપણને સાંપડે છે તથા એમની આચાર્યપદવીના પ્રસંગે પાટણમાં “સંઘાધિપે કરેલા મહેસવની વિગત પણ મળે છે. આમ છતાં જયશેખરસૂરિના જન્મનામ વિશે તથા એમના કાળધર્મના વર્ષ, તિથિ તથા સ્થળ વિશે માહિતી આપણને સાંપડતી નથી.
જયશેખરસૂરિની, ઉપશચિંતામણિ', “સમ્યફવકૌમુદી', “પ્રધ'ચિંતામણિ, ધમ્મિલકુમાર ચરિત્રએ ચારેક કૃતિઓમાં એની રચનાસંવત મળે છે અને એના રચના સ્થળની માહિતી પણ સાંપડે છે, પરંતુ જૈન કુમારસંભવ' જેવા મહાકાવ્ય તથા અન્ય લઘુ કૃતિઓમાં એની રચના સાલ સાંપડતી નથી. જયશેખરસૂરિને સંવત ૧૪૩થી સ. ૧૪૧૨ સુધીને નિશ્ચિત કવનકાળ જાણવા મળે છે. સંભવ છે કે એથી પૂર્વે અને પછી કેટલાંક વર્ષ એમણે સાહિત્યની રચના કરી હશે એ કવનકાળ દરમ્યાન અન્ય કૃતિઓની રચના થઈ હશે એમ સ્પષ્ટપણે જાણી શકાય છે.
શ્રી જયશેખરસૂરિએ કયા કયા સ્થળે ચાતુર્માસ કર્યો હશે તેની નિશ્ચિત માહિતી આપણને મળતી નથી, પરંતુ પાટણ, ખંભાત, આબુ, તારંગા, ગિરનાર, જિરાવલા પાર્શ્વનાથ, શત્રુજય વગેરે સ્થળે તેઓ વિચર્યા હતા એટલે કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને
Page #474
--------------------------------------------------------------------------
________________
૩૮
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ રાજસ્થાન તઋ એમને વિહાર સવિશેષ રહ્યો હશે. શ્રી જ્યશેખરસૂરિ વિશે ભવિષ્યમાં અપ્રકાશિત હસ્તપ્રતોમાંથી અન્ય સંદર્ભો દ્વારા વિશેષ પ્રકાશ પડવાને સંભવ છે.
- કવિ શ્રી જ્યશેખરસૂરિએ જે કૃતિઓની રચના કરી છે તે જોતાં આપણે તેમને એક મહાકવિતું બિરુદ જરૂર આપી શકીએ. હેમચંદ્રાચાર્યથી ઉપા. ચવિજયજી સુધીના સમયગાળાના તેજથ્વી મહાકવિઓમાં જયશેખરસૂરિને આપણે પ્રથમ સ્થાન આપી શકીએ. હેમચંદ્રાચાર્યે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ એ ત્રણે ભાષામાં વિપુલ સાહિત્યની રચના કરી છે. તેવી જ રીતે ઉપાધ્યાય થશેવિજયજીએ પણ સંસ્કૃત, પ્રાકૃત અને જૂની ગુજરાતી ભાષામાં ઘણું સાહિત્ય લખેલું છે. એ બેની વચ્ચેના કાળમાં જ્યશેખરસૂરિ એક એવા સમર્થ મહાકવિ જોવા મળે છે કે જેમણે સંસ્કૃત, પ્રાકૃત અને જૂની ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્યની રચના કરી છે. માત્ર સંસકૃત, માત્ર પ્રાકૃત કે માત્ર ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્યની રચના કરનારા જૈન કવિઓ તે અનેક છે, પરંતુ આ ત્રણે ભાષાઓ ઉપર એકસરખું પ્રભુત્વ ધરાવી સાહજિકતાથી, એટલે કે કત્રિમતા કે આડંબરરહિત, સાહિત્યની રચના કરનાર કવિઓમાં જયશેખરસુરિ ઊંચું સ્થાન ધરાવે છે.
હેમચંદ્રાચાર્ય માત્ર કવિ નહોતા. મહાકવિની પ્રતિભા ઘરવવા સાથે તેમણે તત્વચિંતનના ગ્રંથ પણ લખ્યા છે. ઉપાધ્યાય યશવિજ્યજી પણ શ્રેષ્ઠ કવિપ્રતિભાની સાથે પ્રખર તત્વચિંતકની, દાર્શનિક પ્રતિભા ધરાવનાર છે. તેવી જ રીતે જ્યશેખરસુરિમાં પણ એક મહાકવિની પ્રતિભા જેમ જોવા મળે છે તેમ ઉપદેશચિંતામણિ, “પ્રબંધચિંતામણિ, સમ્યકત્વકૌમુદી જેવા ગ્રંથ વાંચતાં એમની ઉત્તમ દાર્શનિક પ્રતિભા પરિચય પણ આપણને થાય છે. શબ્દ ઉપરનું પ્રભુત્વ જેમ હેમચંદ્રાચાર્ય અને યશોવિજયજીમાં જોવા મળે છે તેમ જશેખરસૂરિમાં પણ આપણને જોવા મળે છે. જો કે
Page #475
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
૪૩૯ “સિદ્ધહેમશબ્દાનુશાસન જેવા વ્યાકરણની રચના, “અભિધાનચિંતામણિ' વગેરે કેશ, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' જેવા પુરાણકાવ્યનું સર્જન, ગશાસ્ત્ર જેવા ચાગ વિષયના ગ્રંથની રચના ઈત્યાદિ હેમચંદ્રાચાર્યની બહુમુખી પ્રતિભાને પરિચય કરાવે છે અને એમને એવા ઉચ્ચ સ્થાને બેસાડે છે કે એમની બરાબરી કરવાનું સામર્થ્ય આ ૯૦૦ વર્ષના સાહિત્યના ઈતિહાસમાં બીજા કેઈમાં હજુ આપણને જોવા મળ્યું નથી. ઉપાધ્યાય ચવિજયજીએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં અનેક સમર્થ ગ્રંથની રચના કરવા ઉપરાંત ગુજરાતી ભાષામાં શસ, સ્તવન, સઝાય વગેરે પ્રકારની એટલી બધી અને એટલી સમર્થ કૃતિઓ આપી છે કે જે એમને મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યના ઈતિહાસમાં ઘણા ઊંચા સ્થાને બેસાડે છે. કવિ જયશેખરસૂરિની ગુજરાતી રચનાઓ આપણને મળે છે, પરંતુ તે ઉપાધ્યાય થશોવિજયજીની સરખામણ, સંખ્યા અને ગુણવત્તાની દૃષ્ટિએ તુલના કરી શકાય એવી તે ન કહેવાય. અલબત્ત એક ત્રિભુવનદીપક પ્રબંધ જેવી રચના જયશેખરસૂરિને મયકાલીન ગુજરાતી સાહિત્યમાં અનેખું સ્થાન અપાવે એવી છે એમ અવશ્ય કહી શકાશે.
- શ્રી યશેખરસૂરિને વિનતીસંગ્રહ અદ્યાપિ અપ્રકાશિત રહો છે. એ પ્રકાશિત થતાં અને ભવિષ્યમાં એના ઉપર વિવરણવિવેચન થતાં સાહિત્ય જગતને એમની કવિપ્રતિભાના એક વધુ ઉમેષને પરિચય થશે.
શ્રી જયશેખરસૂરિનું કેટલુંક સાહિત્ય હજુ પણ અનુપલબ્ધ રહ્યું છે. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ”, “જૈન સંસ્કૃત સાહિત્યને ઈતિહાસ”, “અચલગચ્છ દિગ્દશન વગેરે કેટલાક ગ્રંથોમાં જયશેખરસુરિની “નલ-દમયંતી ચપૂ”, “દશેખર, “પ્રબંધકેશ” કલ્પસૂત્ર સુખાવબોધ વિવરણ, ન્યાયમંજરી વગેરે કૃતિઓને નિરેશ થયા છે, પરંતુ તે કૃતિઓની ભાળ હજી સુધી ક્યાંયથી
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૪૦
મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨ લાગતી નથી. આ કૃતિઓ ખરેખર જયશેખરસૂરિની હશે કે સરતચૂકથી એમના નામે ચડી ગઈ હશે તે વિશે પણ કશી માહિતી સાંપડતી નથી. તે સમયના સામયિકના આધારે તેવી માહિતી એકત્ર થયેલી જણાય છે. પરંતુ તેની હસ્તપ્રતે ક્યાં છે તે વિશે કશું જાણવા મળતું નથી. સંભવ છે કે મૂળ લખનારના લખાણમાં જ કાંઈક સરતચૂક થઈ હોય અથવા એ હસ્તપ્રતે આઘીપાછી થઈ ગઈ હોય. જયશેખરસૂરિની મનાતી આ અનુપલબ્ધ કૃતિઓ વિશે ભવિષ્યમાં અધિક અધિકૃત સંશોધન થવાની આવશ્યકતા
ઉપદેશચિંતામણિ જેવા ગ્રંથની રચના જોતા જયશેખરસૂરિ કવિ ઉપરાંત કેવા સમર્થ જ્ઞાની અને તત્વવેત્તા હતા તેની આપણને સહજ પ્રતીતિ થાય છે. પ્રમાણમાં યુવાન વયે એ ગ્રંથની રચના એમણે કરી છે, પરંતુ તે સમયે પણ એમણે જેને શએને કેટલે ઊંડે અભ્યાસ કરી લીધું હશે તે આ ગ્રંથ ઉપરથી જણાય છે. ઉપદેશચિંતામણિ જૈન ધર્મનો એક આકર ગ્રંથ છે એમ કહી શકાય. જૈન ધર્મના કેટલા બધા વિષયો એમણે એમાં સમાવી લીધા છે, તેને વિચાર કરીએ છીએ ત્યારે આપણું મસ્તક એમના તરફ મૂકે છે. શાનું અધ્યયન કરવું, તેની વિગતેમાં ઊતરીને તેની છણાવટ કરવી, તેને પોતાની ભાષામાં પદમાં મૂકવું અને તેમાં તત્વજ્ઞાન, ઈ, કવિતા વગેરેની દષ્ટિએ કેઈ ખલના ન રહી જાય તે જોવું એ ઘણું મોટી વાત છે. સમર્થ પાંડિત્ય અને સમર્થ કવિત્વશક્તિ વિના આવી કૃતિની રચના સંભવી શકે નહીં. આ એક જ કૃતિ જયશેખરસૂરિને જૈન તત્વજ્ઞાનને લગતા સાહિત્યમાં મહત્તવનું સ્થાન અપાવે એવી છે.
સાહિત્ય એ જીવનનું પ્રતિબિંબ છે. જ્ઞાન અને આચારના કેટલાયે વિષયો એવા છે કે જે જીવનમાં જે ચરિતાર્થ ન થયા હોય તે સાહિત્યમાં તે આવે નહીં અને આવે તે ભાવકને એની
Page #477
--------------------------------------------------------------------------
________________
પસંહાર
૪૪૧ પ્રતીતિ ન થાય. “ઉપદેશચિંતામણિ'નું ઝીણવટથી અધ્યયન કરતાં સમજાય છે કે જયશેખરસૂરિ પતે કેવું નિર્મળ અને નિરતિચાર સાધુજીવન જીવ્યા હશે. ૨૨-૨૩ વર્ષની યુવાન વયે, આટલી નાની ઉમરે એમને આચાર્યની પદવી મળી એ જ બતાવે છે કે એમના ગુરુભગવંતને એમનામાં કેટલે બધે દઢ વિશ્વાસ બેઠે હશે! આચાર્યની પદવી મળ્યા પછી પણ એમણે પોતાના ગુરુમહારાજ, વડીલ ગુરુબંધુઓ તથા પિતાના શિષ્યોને કેટલે બધે પ્રેમ મેળવ્યા હશે! એમના વિશે અંજલિરૂપે કાવ્ય લખાયાં છે એ જ એમના પવિત્ર અને ઉદાર વ્યકિતત્વને પરિચય કરાવી જાય છે.
જ્યશેખરસૂરિ ઊંચી કેન્ટિના સાધક પણ હોવા જોઈએ. જૈન કુમારસંભવની ટીકામાં એમના શિષ્ય ધમશેખાગણિએ જે 'નિશ કર્યો છે તે પ્રમાણે તે જ્યશેખરસૂરિને સરસ્વતી વી પ્રસન્ન
થયાં હતાં અને મહાકાવ્ય લખવા માટે પ્રારંભનું પદ પણ આપ્યું " હતું. ઊંચી સાધના વિના દેવીની આવી પ્રસન્નતા સાંપડવી શકથ નથી. જયશેખરસૂરિના સમગ્ર સાહિત્યનું અધ્યયન કરતાં એમની ઊંડી સાધનાની વાત પણ આપણને સમજાય એવી છે.
આપણુ મધ્યકાલીન સાહિત્યના આ ધુરંધર જ્યોતિર્ધરનાં * વિપુલ સાહિત્યનું જેમ જેમ વધુ ને વધુ અધ્યયન આપણે કરતાં જઈએ છીએ તેમ તેમ તેમાંથી નવે નો અર્થ પ્રકાશ આપણને સાંપડતે રહે છે. આવા પરમ વંદનીય આચાર્ય ભગવંત, સમર્થ મહાકવિ અને પ્રખર તત્વવેત્તાનું સાહિત્ય આપણે માટે પ્રેરણાસ્રોત બની રહે એ જ અભ્યર્થના!
Page #478
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ આ પરિશિષ્ટમાં એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટની વિનતીસંગ્રહની હસ્તપ્રતિમાં જે ડી વધુ લઘુ કૃતિઓ જોવા મળે છે તે આપવામાં આવી છે. એમાં કેટલીક કૃતિઓ કવિ શ્રી જયશેખરસૂરિએ સંસ્કૃત. કે અર્ધમાગધીમાં લખેલી છે; કેટલીક કૃતિઓ જયશેખરસૂરિ વિશે. એમના કેઈ શિષ્ય-પ્રશિષ્ય લખેલી છે અને એક કૃતિ ગુરુબંધુ સુનિશેખરસૂરિ વિશેની છે, કેટલીક કૃતિઓ ગુરુબંધુ મેરૂતુંગસૂરિ વિશેની છે. છેટલી કૃતિમાં જયશેખરસૂરિ વિશેની પ્રકીર્ણ ગાથાઓ આપવામાં આવી છે. ઘણીખરી કૃતિઓની ભાષામાં કેટલીક અશુદ્ધિ. અને અસ્પષ્ટતા પણ જણાય છે. આ પરિશિષ્ટમાં કોંસમાં આપવામાં આવેલ અનુક્રમ હસ્તપ્રતિ અનુસાર છે. તથા કૃતિઓની ભાષા-જોડણી યથાતથ રાખવામાં આવી છે. પરિશિષ્ટને અનુક્રમ: ૧ (૪૭) શ્રી ગુરુભાસ (ગુજરાતીમાં-જયશેખરસૂરિવિશેની કૃતિ) ૨ (૪૮) શ્રી જયશેહરસૂરિ ગુરુતલહર (ગુજરાતીમાં – કવિ
શ્રી જયશેખરસૂરિ વિશેની કૃતિ) ૩ (૪૯) શ્રી પાર્શ્વનાથ કલશ (સંસ્કૃતમાં – જયશેખરસૂરિકૃત)
(૫૦) શ્રી પાર્શ્વનાથ કલશ (અર્ધમાગધીમાં - જયશેખરસૂરિ
(૫૧) શ્રી ગુરુચ્છેદ (સંસ્કૃતમાં – જયશેખરસુરિ વિશેની કૃતિ) (૫૨) શ્રી નેમિનાથ છંદ (સંસ્કૃતમાં – જયશેખરસૂરિકૃત) (૫૩) શ્રી પાર્શ્વનાથ દાસિ (સંસ્કૃતમાં – જયશેખરસૂરિ
૮ (૫૪) શ્રી દાસિ (સંસ્કૃતમાં – જયશેખરસૂરિ વિશેની કૃતિ) ૯ (૫૫) શ્રી ગુરુ દાસિ (સંસ્કૃતમાં – ગુરુબંધુ મેરૂતુંગસૂરિ
વિશેની કૃતિ). જ આ પરિશિષ્ટમાં કૌસમાં આપવામાં આવેલ અનુક્રમ હસ્તપ્રતિ અનુસાર છે.
Page #479
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૪૪૩. ૧૦ (૫૬) શ્રી નેમિનાથ છંછાસિ (સંસ્કૃતમાં - પ્રાય મેરુતગસૂરિ ૧૧ (૫૭) શ્રી ગુરુદસિ (સંસ્કૃતમાં – ગુરુબંધુ સુનિશેખર
વિશેની કૃતિ) ૧૨ (૫૮) શ્રી ગુરુણા છેદાસિ (સંસ્કૃતમાં – જયશેખરસૂરિ
વિશેની કૃતિ) ૧૩ ૫૯ શ્રી નવિનાની કૃતાનિ શ્રી ગણ્યેશ
(સંસ્કૃતમાં – ગુરુબંધુ મેરૂતુંગસૂરિ વિશેની કૃતિ) ૧૪ ૬૦ શ્રી ગુરુ દાસિ (અર્ધમાગધીમાં- જયશેખરસૂરિ વિશે -
પ્રકીર્ણ ગાથાઓ)
(૪૭) શ્રી ગુરુભાસ * આગમશા વખાણુએ જાણએ સુપરિસુવિચારુ, અમેઘવાણી દેસણા કરઈ વર્ણએ સહુઇ સંસાર અચલગચ્છ મિંગારે સીલગુણ ભંડાર.
શ્રી જયશેખરસુરિ ગણધારેલ
દ્રપદ બાલ બ્રહ્મચારી બહુ બુદ્ધિ રિદ્ધિ સંજમિ સહજિ સુજાણ; અનંગ મહાભડ ભંજણ શાસનિ પ્રગટ પ્રમાણ ૨ અ ચલગચ્છ ઘણુ જિમ જીભડી વરસએ સરિસએ અમૃતવાણિ, ભવિક જન તરુવર સીંચતી કરતિ મેરૂ સમાણુ-૩ અચલગચ્છ સુરક મંડલ સહુ જાણુએ, સરસત્તર સહીત ગુજરાત, સિંધુ સવાલાખ માનવઈ, અપૂરવ એ તીય વાત..૪ અચલગરછ ગીતિ વિતિ ગાઈ વિધિપણુ દઉં સવિ સુક
શશિરવિ જિમ જસે જગમગએ જાણિવા તણુઉનિવેસ. ૫ અંચલ) * એલ. ડી ઈન્સ્ટિટ્યૂટની ‘વિનતીસ ગ્રહની હસ્તપ્રતિમા આ કૃતિને કમાંક ૪૭ છે.
Page #480
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ તેર અઠાણવઈ જઈG રાણહરિ સુનિરાઉ રતનલકૂખિઈ રતનજિમ ઝલહલઈ જગ જસવાઉ.૬ અચલગચ્છo મહેન્દ્રપ્રભસૂરિરાઉ ગુરુ કરકમલિ ચઉદ પંચતરઈ લીધી દીખ, બાલપણુઈ જિમ દીધીય તે સવે લાગીય સીખ અચલગચ્છન પદિ ઠવણઉં વીસેતરઈ અણહિલપુરિ સુવિશાલ; કીધ6” ઉચ્છવ અતિ ભલઉ સંગાહિલ નરપાલિ૮ અચલગચ૭૦ છહ વિહરઈ તીહ સંપજઈ, સાવય સયલ આણું સિલાહિડા નદન ગુરુ જયઉ સંઘપતિ જેઠાણું. ૯ અંચલગચ્છા ગિરિ ગિરિનારહ તલહટી લાઈતિ કીધી ભાસ, જેe પઢઈ ગુણઈ સાંભલઈ તેહિં મનિ પૂરઈ આસ. ૧૦
ઈતિ શ્રી ગુરુભાસ
વિવરણ આગમશાસ્ત્રનું વ્યાખ્યાન આપનારા, સુપુરુષેના વિચારને જાણનારા, અમેઘ વાણીથી દેશના દેનારા, સર્વ સંસારનું વર્ણન કરનારા, અચલગચ્છના શણગાર, શીલગુણના ભંડાર એવા શ્રી જય-શેખરસૂરિ ગણુના (સમુદાય) ધારક છે.
બાલબ્રહ્મચારી, અત્યંત બુદ્ધિશાળી, સંયમજીવન વિશે જાણ નારા, અનંગરૂપી મહાભટ્ટને ભાંગનારા, શાસન વિષે પ્રગટ પ્રમાણ વાળા, જેમની કીતિ મેરુ સમાન છે એવા શ્રી જયશેખરસુરિની વાદળ જેમ વરસતી અમૃતમય વાણી ભવિક જનરૂપી તરુવરનું સિંચન કરે છે.
સૌરાષ્ટ્રમાં બધા જ એમને જાણે છે. ગુજરાતમાં સત્તર હજાર અને સિંધુ દેશના સવાલાખ માન એમને જાણે છે આ વાત અપૂર્વ છે.
જેમની કવિતા અને ગીત લેકે ગાતા હતા એમણે વિધિપક્ષને સૌથી વિશિષ્ટ બનાવ્યો. સૂર્ય અને ચંદ્રમા સમાન એમને
Page #481
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
યશ સર્વત્ર ઝગમગતું હતું. તેઓ જ્ઞાનના અનુપમ અવિકલ આશ્રય. હતા. સં. ૧૩૯૮માં રાીિંગ પિતા અને રતનલ માતાની કક્ષામાં રત્ન સમાન ઉત્પન્ન થયા. જગતમાં એમને યશ ઝળહળે છે.
મહેન્દ્રપ્રભુસૂરિ ગુરુવન્ના કરકમલ વડે ૧૪૦૫ માં દીક્ષા લીધી. બાલ્યાવસ્થામાં જે જે શાની શિક્ષા અપાઈ હતી તે સર્વ શાસ્ત્રો એ ભણી ગયા.
દીક્ષાથી વિસ વરસ પછી સુવિસાલ અણહિલપુર પાટણમાં એમને પદવી આપવામાં આવી હતી. ત્યારે સંગાહિલ રાજાએ મહામહોત્સવ કર્યો હતે. તેઓ જ્યાં જ્યાં વિચરતા હતા ત્યાં ત્યાં શ્રાવકોને આનંદ થતો હતો. તે સમયના આનંદશ્રેષ્ઠિ સંઘપતિ હતા. જેમની પ્રશંસા કરવાથી ભવ્યજને આનંદ પામે છે એવા શ્રી ગુરુ જય પામે.
ગિરનારની તળેટીમાં વસેલા ભદ્રપરિણામી, સરલ ચિત્તવાળા અથવા લેલા નામના ભગતે શ્રી ગુરુભાસ કર્યો છે. જે આ ગુરુભાસને ભણે છે, ગણે છે અને સાંભળે છે તેના મનની સર્વ આશાઓ પૂર્ણ થાય છે.
(૪૮) શ્રી હરસુરિ ગુરુ તલહર૭* અમીય રસ સસિ વરવયણ, સુણિ ભવિય જણ બૂજઈએ; સાર સંજમ સિરિ સુહુગુરી સયલ જશુ રજવઈએ. ૧ સિરિ જયશેહરસૂરિ ગુરુ ગુરુય ગણિ ગહગહએ; તારું પય નમઈ આણંદિ જે સયલસુખ લહઈએ. ૨ આંચલી. રાણિગ વિમલકુલ કમલિ જે હસ જિમ અવતરિઉએ,
સાર સંમતિરિ હરિસ વસિ સઈવરે વરૂ વરિઉએ. ૩ સિરિ જ્ય* એલ ડી ઇસ્ટિટ્યૂટની વિનતીસ ગ્રહની હસ્તપ્રતિમાં આ કૃતિને ક્રમાક ૪૮ છે.
Page #482
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ રતનલ ઉપરવર સરવર હસ જિમ મહgઉએ, ભવતત્તિ સચિત્ત દુરિત દવ જલદ જિમ ખંડણકએ. ઇ સિરિ જય ગુરુય સુયસાયરા માહિ જલકેલિ એહ નિત કરઈએ, તરણ તુરુ તરણિ જિમ સાચલ તિમ તિમિર ભલ અપહરઈએ. ૫ સંજમ સમરભરિ સધર જિણિ મેહ હેલાં હgિઉએ, નિમ્મલ સીલ સમ્મા મહાવલિ, મયણ ભડુ અવગણિએ. ૬ સિરિ જય૦ ચાર ચારિત્ર ચૂડામણિ, જાસુ જાગિ ઝલહલઈએ, મહિમા મંદિર મેરુ જિમ સહ એ મહિં વલઇએ. ૭ ઇતિ શ્રી જયશેહરસૂરિ ગુરુ તલહરલ સંપૂર્ણ.
વિવરણ અમૃતરસ સમાન એમનાં શ્રેષ્ઠ વચને સાંભળીને ભવિકજને આત્મકલ્યાણ કરવા તત્પર બને છે. ગુરુની ઉત્કૃષ્ટ સંયમરૂપી લહમીથી સકલ જગત આનંદિત થાય છે.
જે તેઓના ચરણકમળને આનંદથી નમે છે તે સકલ સુખ પ્રાપ્ત કરે છે. અમારા ગુરુવર શ્રી જયશેખરસુરીશ્વરજી મહારાજ ગુરુજનોના સમૂહમાં દેદીપ્યમાન બને છે.
રાગિ પિતાનાં નિર્મલ કુલરૂપી કમળમાં હંસની જેમ અવતર્યા. તેઓ આનંદથી ઉત્કૃષ્ટ સંયમરૂપી શ્રી વધુને વયે જ વર્યા.
તેઓ શ્રેષ્ઠ સરોવરમાં હંસની જેમ રતનલદેવીના ઉદરને અલકત કરનારા હતા. વાદળાઓ જેમ દાવાનલને શાંત કરે તેમ ભવથી તપેલા જીનાં પાપનું ખંડન કરનારા હતા.
શરદવના શ્રતસાગરમાં નિત્ય જલક્રીડા કરનારા, સૂર્યની જેમ સવ અંધકારને સારી રીતે હણનારા શ્રી જયશેખરસૂરીશ્વરજી ગુરુગણમાં ગહગહે છે.
સંયમરૂપી યુદ્ધમાં એમણે અનાયાસે જ સુભટ જેવા મહિને
Page #483
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૪૭ હયો છે. બળવાન એવા કામદેવ સુભટને એમણે નિર્મળ શીલ અને સમ્યક્ત્વના બળથી અવગણી નાખે. , જગતમાં મનહર ચારિત્રરૂપી ચુડામણિ એમને ઝળહળે છે. ભૂમંડલમાં એમને મહિમા મંદિરના મરુશિખરની જેમ શેલે છે.
(૪૯) શ્રી પાર્શ્વનાથ કળશ ભે જે ભવિકલેકા ભાગ્યાકાદિહ દેવ; સવનિ સમુદિતા નિરંજન જિનપૂજન પ્રમુદિતા નિવાય સકલ કલંકમલમવિકલ પ્રભાવ ભવનસ્ય શ્રી પાર્શ્વજિનસ્ય શ્રદ્ભુત જન્માભિષેક “કલશ”. ૧ કલશ ઇવ ચારુવૃત્ત કમલાસંદિશ દિનેશ ઇવ, જલદ ઇવ નીલદેહે જ્યતિ શ્રી પાર્શ્વનાથ જિના. ૧ ભુવિભરત ભૂષણ મસ્ત(ક) દુષણ મફત નગરી કારિ,
લસતિ સતત યત્ર સક્રત ચતુરચિત વિકાસ રણરંગ બધુર ધીર સિંધુરમશ્વસેન નૂપાલા, પાલયતિ વૈભવમત્ર પરિભકારિ રિપુ કાલ ૨ ગુણધામ વામા વિશદકામા તસ્ય રામાનં, ઉત્તમ તપસ્યા જયતિ યસ્યા ગુરુ નમો યત્ન, ધન સુખ વિપાકે દશમનાક નિશિ વિહાય બભાજ, તક્ષિકમલ સહજ વિમલ હસવજિનરાજા. ૩ કુનિ, વૃષ, ગજ, વૈરિવારીજ વસતિ દામ નિશેશ, દિનપતિ પતાકા ઘટ તટાકાબુજીવી વનદીશ સુરભવન વાસર રત્નાભાસર રત્નશશિ શિખીતિ.
સવપ્નનાનનીષ્ય નિશિ નિરીક્ષયાનંદ માપ સુરીતિ. ૪ * એલ ડી. ઈનિટની વિનતીસગ્રહ'ની પ્રતિમા ક્રમાક કહ છે.
Page #484
--------------------------------------------------------------------------
________________
૪૪૮
મહાકવિ શ્રી જ્યોખરસૂરિ- ભાગ ૨ અથ કિંચિદધિક માસ નવ યાવદતિ ચકામ, જિન જન્મ તાદ ભૂતભાવ દસમ ભવ દુઃવધામ, સા પિશદસમી રજનિ રસમીભૂત સમસપિ, રાકાવાતા જગતિ ના જન્મ સહસા સાપિ. ૫ અનુષન (પંગ) દાતા મુદિત માતા દિવસ ઈવ વર કેક, સિતરુચિ વિશાખા ભાજિ શાખા વિતત વિદખિલ લેક , અધ તિર્થ રૂચક વર્ગ સ્થિતિ સંગત માય, મિહ દિકુમારી તતિ રુદારકૃત વિભૂમિયાય. ૬ ઘન પવન પાવન તમ ઘનાઘન સુરકર ભંગાર, વીજનક ચામર દીપિકા વરમાતૃ સુત શૃંગાર કવાતિ નિજ નિજ કમ્મ સવજ દિવ્યયાન નિકાય, મારણ્ય ધવલિત બુદ્ધિરચલતુ ફિકની સમુદાયક છે આસન કપેન તદા વિતત ભૂભંગ ભીમ ભાલ તલા, ક્ષણમેક પ્રીતિપદે સૌધર્મેન્દ્રો દધી કેપ. ૮ અથ જન્મ જિસ્ય તૃતીય વિદ્યા, બુબુધિવિબુધ પ્રભુણા સુધ, બહુધા સુધારસ ધૌતઈવા, જનિ નિવૃત્ત સર્વ હનુમંઘવા. ૯ શૈકક્ષ શાલી હરે હરે વાલી દાસ દિશી સંચસ્ત, દમાશુ શક્રસ્તવમચક્રઃ સિરસિ ચોજિત હસ્ત પ્રણિગા ગૌર પ્રેમપૂરઃ સપદિપત્તિ લેશ, મઘમુક્ત બંધન વિબુધ બેન કણે દિનિશ. ૧૯ તત્કૃત સુષા સુવનયાત્ અવહિત સમકાલા, મસવપ્નમંડલ મૌલિ માલિ ચચાલ; અડપિ દેવાધિદેવ સેવા રસિક હૃદયા મેરુ, મૌલૌ વિહંગાઈવ સરંગા અશિરસ્થત ૧૧ સંભ્રમ ચચાલ કપાલિ પાલક રચિત એજનલક્ષ, માનું વિમાન નિરૂપમાને હરિ રૂપાસ્ય સપક્ષ
Page #485
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
આગત્ય હરપુર હાર સુંદર જન્મમનિદર મીશ કુવા પ્રદક્ષિણસુત્તમક્ષણમત્તરા શુચિવેશ. ૧૨ નિદ્રામસુદ્ધા મુદિત તમેષ માતુરદત્ત, પંચ પ્રપચિત વસુપુરુદ વિતપાણિ જિનમાદત્તક સતત્ર ચામર કલિશ ડામર વિહિત ભક્તિ ૨ ચ, કેડસ્થ ભગવાને વ અથવા મેરુગિરિ માન ચ. ૧૩ અતિ પાંડુક બલમિતિ શિલાતલમમલ ગોરેગભસ્તિ, - તાધિન્ય કાયા ચૂલિકાયાં ક્ષિન સમસ્તિ, તપરિચ સિંહાસન મનંગા હરિ રાશિ શ્રિય દેવ, નિધાય પ્રભુ મમાય ત્રિદશ દર્શતિ સેવા ૧૪ અથભવનપતિ તિવ્યતર-વૈમાનિકા અપરેપિતત્ર હરયરિત્ર ષષ્ટિ રીચુધવ તા. ૧૫
જનસુખાનનિ મિખામણિ કાંચન રજત પૃન્મયાન વિદધુ, કલશા નવિ કલશોભા નષ્ટ સહસા ચતુર વષ્ટિમ. ૧૬ સોમનસ નંદન વનજ ચંદન કુસુમ સુરભિરુવસ્તુ, પાદિ પીવર ના નહીવર નિર્માદિ પયડુ આકાયતે મણિ કલશ ધારણિ મબિભરુ ભવરગ; રણઝુણિત મધુકર નિકર પુષ્કર વિહિત વઢનામંગ. ૧૭ ભગવાન વાદિભિ ત્રુતાદિભિરતવિ કમમ શાભિ, હરિભિ પ્રમાદિ ચોદિત કવિવૃદ્ધિ પાભિ ઈશાન સુર૫તિ રથ જગત પતિમાનિનાય નિજાક મસિત સરંગ કિલ કુરંગ પણીય મૃગાંક. ૧૮ સમાધિગતચાર સુકૃતસાર પ્રથમહરિ રવિકાર, ઋષભાનશેષ પ્રીતલેખચતુર એવ ચકાર
Page #486
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ તશૃંગ સુક્તા કૃસણ યુક્તા વારિધારા અe, જિન સિરસિ પતિતા વીય વિતતા મનસિ કેહિ ન હષ્ટ ૧૯ રણણિતિ તાલાસુએ વિશાલા ભિરિરિ ક્ષેરિનામ, નિવલી ચદે દો ઘુમિ ધો સુરજઈત્યભિરામ, ડાં ડાં ચડ કાપ્યુમિતિ ઢકા શંખઓમિતિ ચિત્ર, નરાણિ દેવા યુગપદે વાવી વર્જિનિતિ તત્ર, ર૦
વ્યધુ કેપિ સંગીતક ભકત્યા મયા વિના કેય ગાયન ગુણાનાદિત કેપિહિલસક લહારા;
પરોપતરુત્યે તુરાનન્દ સારા ૨૧ ઈતિ સન્જિતિ સજજન મજજનક, વરપુષ્પવિભૂષણ પૂજનકમ
વિરઐશ્વ યથાગત એવગતા, બુભવે વિભુનામ નિકામરતા. ૨૨ • વિશપતિ રથકાસિમાગટ્ય સુત્વા, જિનસુપજનનિ રજનિજાનિકર
ચારુચેતા કુવા ઘનવૃષ્ટિમિનિજમાપદ મયવજેતાશ્રી વાયેય મનેય ગુણમિશ્નપયામાસ એનતેનવિધિના સુજન
સનપયતુ શુભસંવાસા, ૨૪ જય જયશેખર સુંદર સુરનિકર નષિત પાWજિનરાજ તેડપિચ જયંત તમિન સમયે થે નાથ દષ્ટ સિ. ૨૪
ઈતિ શ્રી પાર્શ્વનાથ કલશ
ભાવાર્થ હું ભવિક લોકે! ભાગ્યના પ્રકાશથી જ આ દેવમંદિરમાં એકઠા થયેલા, નિરંજન એવા જિનેશ્વરદેવના પૂજનથી આનંદિત થયેલા, સકલ કલંકમલેનું નિવારણ કરીને અને સંપૂર્ણ પ્રભાવના આશ્રયરૂપ એવા શ્રી પાશ્વજિનના જન્માભિષેક કળશને સાંભળે.
કળશ જેમ સુંદર ગોળાકાર છે તેમ શ્રી પાર્શ્વપ્રભુ સુંદર ચારિત્રવાળા છે. સૂર્ય કમળને ઉલલાસ આપે છે તેમ શ્રી પાર્શ્વપ્રભુ લકમીને આપનારા છે. મેઘ સમાન નીલવવાળા શ્રી પાર્શ્વનાથ
Page #487
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૪૫૧ પ્રભુ વિજયને પ્રાપ્ત કરે છે.
આ લેકમાં ભરતક્ષેત્રના અલંકારરૂપ, દોષરહિત એવી કાશી નગરી છે, એ નગરીમાં ચતુર લેકેના ચિત્તને વિકસિત કરનારું પુણ્ય ઉસિત છે. એ નગરીમાં પરિભકારી વૈરીઓનાં કાલરૂપ, જેમની પાસે રાગરગમાં સુંદર અને ધીર હાથીઓ છે એવા અશ્વસેન રાજા વૈભવ ધરાવે છે. ' ગણના ઘામ સમી, નિર્મળ શીલવાળી, ઉત્તમ છે તપસ્યા જેની તથા જે અશ્વસેન રાજાની રીરન છે એવી વામાવાણી જય પામે. જેમને યતન મહાન લોકે વડે નમનીય છે. ઘણા સુખના વિપાકરૂપ, દશમા સ્વર્ગને છોડીને રાત્રિના વામારણની કુક્ષિકમલને, નિર્મળ એવા કમળને હંસની જેમ તે જિનરાજ સેવવા લાગ્યા.
સુંદર છે રતિ જેની એવી વાયારાણી ગજ, વૃષભ, સિંહ, લક્ષમી, ફૂલની માળા, સૂર્ય, ચંદ્ર, વજ, કુંભ, પાસવર, સાગર, દેવવિમાન, રતનરાશિ અને અનિશિખા એમ ચોદ સ્વપ્નને રાત્રીમાં જોઈને આનંદને પ્રાપ્ત કરે છે.
નવ માસથી કાંઈક અધિક દિવસ પસાર થયા ત્યારે ઉત્સવના ધામ અને અદ્દભુત ભાવને આપનારા દસમા ભાવમાં શ્રી જિનેશ્વર પ્રભુનો જન્મ થયો. તે પિષ દશમીની રાત્રી અત્યંત અંધકારવાળી હેવા છતાં પ્રભુના જન્મના પ્રભાવથી નિર્મળ અને પ્રકાશિત થઈ
પ્રભુના જન્મસમયે ચંદ્રમા વિશાખા નક્ષત્રમાં હતું. તે સમયે નગરજને આનુષંગિક દાન આપવા લાગ્યા. જેમ ચક્રવાક પક્ષી સૂર્યને જોઈ આનંદિત થાય છે તેમ લોકે પ્રભુને જોઈ આનંદિત થયા. અધે, ઊર્ણ, તિર્ય, રુચફ પ્રદેશમાંથી આભૂષણથી, અલં. કારોથી સજજ થઈને શુદ્ધ હૃદયવાળી છપન દિકકુમારિકાઓ આવી.
જોજન ક્ષેત્રની ભૂમિને શુદ્ધ કરી, પૃથ્વીને જળકુસુમ વરસાવતી વીજણ, ચામર, દર્પણ અને દીપક લાવી માતા અને કુમારનું સૂતિકર્મ કરી માતા અને પુત્રને શણગારી, પિતપોતાનું કામ
Page #488
--------------------------------------------------------------------------
________________
૪૫ર
મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨
કરીને દૈવાસહિત વિમાન ઉપર ચઢીને વિષ્ણુદ્ધ મતિવાળી દિક્ કુમારીના સમુદાય ચાહ્યા.
વિસ્તૃત ભ્રકુટિથી ભયાનક ભાલાવાળા શ્રી સૌધર્મેન્દ્રે પેાતાનુ આસન ક`પવાથી આનના અવસર હાવા છતાં એક ક્ષણ માટે કાપને ધારણ કર્યાં.
પછી સૌધર્મેન્દ્ર ત્રીજુ જ્ઞાન-અવધિજ્ઞાનના ખળથી જાણ્યુ કે શ્રી જિનેશ્વર ભગવાનના જન્મ થયા છે. બહુ ધારાવાળા અમૃતરસથી જાણે ધાવાયેલા હૈાય તેમ તેમના રામેશમમાં સુખ પ્રગટ થયું.
ઉત્તરાસ'ગ–વસ્રમાળાદિથી શાલતા ઇંદ્રે નિશ્વર ભગવાનની જન્મની દિશા સામે આઠદસ પગલાં ચાલીને મસ્તક ઉપર હાથ જોડીને, તરત સ્તુતિ કરી. વિશુદ્ધ પ્રેમથી પૂર્ણ, સેનાથી રહિત અને પાથી રહિત એવા દેવેના સમૂહને મેધ કરવા માટે આજ્ઞા આપી.
ત્યારપછી ઈન્દ્ર દ્વારા કરાયેલા સુઘાષા ઘટના અવાજથી સાવ શ્વાન થઈને તે જ સમયે દેવાના સમૂહના મુગટરૂપ શ્રી સૌધર્મેન્દ્ર પણ ચાલ્યા તથા તેમના આદેશથી બીજા દેવા પણ ચાલ્યા. દેવાધિદેવની સેવામાં રસિક એવા ખીજા દેવા પણ ઉત્સાહિત પક્ષીએની જેમ મેરુપર્વતના શિખરના અગ્રભાગ ઉપર ઊતર્યાં,
કપાલિપાલક દેવ દ્વારા રચિત એક લાખ ચૈાજનના પ્રમાણુવાળા નિરૂપમ વિમાનમાં આશ્રય કરીને જાણે ઇન્દ્ર પાંખવાળા ન હાય તે રીતે ઉતાવળથી ચાલ્યા. ઈન્દ્રે ગ`ગાનદીથી પણ સુંદર એવા પ્રભુના જન્મમદિરમાં આવીને પ્રભુને પ્રદક્ષિણા આપી.
ઈંદ્રે માતાને અવસ્થાપિની નિદ્રા આપીને, પ્રભુનુ પ્રતિબિં‘ખ માતા પાસે રાખીને, એક રૂપથી પ્રભુને પેાતાના ખેાળામાં બેસાડીને, એ રૂપથી પ્રભુને એ બાજુ ચામર ઢાળવા લાગ્યા. એક રૂપથી પ્રભુ ઉપર છત્ર ધારણ કર્યુ અને એક રૂપથી આગળ વા ઉછાળતા એમ પાંચ રૂપ ધારણ કરીને ભક્તિ કરતા મેરુપર્યંતના શિખર ઉપર ચાલવા લાગ્યા.
Page #489
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૪૫૩ મેરુપર્વત ઉપર પાંડુકવનમાં દક્ષિણ બાજુ આવેલ નિર્મળ અને સફેદ કિરણવાળી શિલા ઉપર દે વડે કરાયેલ છે સેવા જેમની એવા ઇંદ્ર વિશુદ્ધ ભાવથી પ્રભુને મેળામાં રાખીને પૂર્વદિશા સન્મુખ સિંહાસન પર બેઠા.
હવે ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક અન્ય ૬૩ ઈનો પણ સપરિવાર ત્યાં ગયા.
આ સમયે ચાસઠ છો સોનાના, રૂપાના, સોના-રૂપાના, સોના-૨નના, ૨ અને રૂપાના, સેના, રન-રૂપાના તથા માટીમિશ્રિત એવા એક હજાર અને આઠ કળશાઓ એક એજનના સુખવાળા ત્યાં લાવ્યા.
સોમનસ નંદનવનમાં ઉત્પન્ન ચંદન, પુષ્પથી સુરક્ષિત, સુગંધી પઢાર્થો તથા કમલાદિ વસ્તુથી પુષ્ટ એવા ગંગા વગેરે મહાનદીઓનાં પાણી, શ્રેષ્ઠ ઝરણાંઓનાં નિર્મળ પાણી લઈને, ચોસઠ ઈન્દ્રોએ નવ૨. રુણરૃણ એ અવાજ કરતા મધુકરના સમૂહથી શાભિત કમળથી બ ધ મુખવાળા એવા મણિકળશની પરંપરાને ભર્યા.
જેનાં પરાક્રમ નિરસ્ત કરવામાં આવ્યાં છે એવા અભ્યતાદિ દેવે દ્વારા આનંદિત નયનેથી ઉત્પન્ન (હર્ષ) જળથી અધિક જળવાળા ઈન્ફોથી પ્રભુ શોભવા લાગ્યા. પૂર્ણિમાને ચંદ્ર જેમ શ્યામ હરણને ધારણ કરે છે તેમ અશિત એવા જગતપતિ શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઈશાનેન્સે પોતાના ખેાળામાં બેસાડ્યા
પારંપારિક આચારોને જાણનારા, પ્રકૃષ્ટ પુણ્યાત્મા, સર્વ બીજા દેવને પ્રસન્ન કરનારા, અવિકારી એવા પ્રથમ ઇ સૌધર્મેન ચાર વૃષભનાં રૂપ લઈને તેના આઠ શિંગડામાંથી પડેલા કંકમ સુગંધિત પદાર્થોથી ચક્ત એવી આઠ જલધારાઓ વડે પ્રભુને અભિજેક કર્યો. એ જોઈને મનમાં કેણુ પ્રસન્ન ન થાય ?
રણુરણ કરતા તાલ, મુખમાં વિશાળ એવી ભિરિરિ વાગતી
Page #490
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જ્યશેખરસુરિ-ભાગ ૨ લેરી, દો દો એ દુંદુભિને અવાજ તથા દે છે એ મનહર મૃદંગને અવાજ, ડાં ડાં ચહ કાં તુમ એ શંખને અવાજ થતું હોય એ રીતે એ અભિષેક સમયે એકી સાથે ભિન્ન ભિન્ન વાદ્યોને નાદ કર્યો.
કેટલાક દેવતાઓ ભક્તિથી સંગીતના સૂર પૂરવા લાગ્યા. કેટલાક પ્રભુના ગુણગાન ગાવા લાગ્યા. કેટલાક દેવતાએ રાસડા રમવા લાગ્યા. કેટલાક આનંદમગ્ન દેવતાઓ પ્રભુના ચરણમાં નમવા લાગ્યા.
આ રીતે તૈયાર કરેલા સુગંધિત જલ વડે સ્નાન કરાવીને ઉત્તમ જાતિનાં કુલે અને અલંકારે વહે પ્રભુની પૂજા કરીને પ્રભુના નામમાં અત્યંત લીન બનેલા દેવે જેમ આવ્યા તેમ ગયા.
ચંદ્ર સમાન નિર્મળ ચિત્તવાળા સૌધર્મેન્દ્ર કાશી નગરીમાં આવીને માતા પાસે પ્રભુને મૂકીને, ધનની વૃષ્ટિ કરીને, સ્વર્ગમાં પોતાને સ્થાને ગયા.
અપરિમિત ગુણવાળા શ્રી પાશ્વપ્રભુને ઈન્દ્ર નાત્ર મહોત્સવ કર્યો, તે જ વિધિ વડે ભવ્યજન! તમે પણ પ્રભુની સ્નાત્રવિધિ કરે.
શેખર સુંદર (એટલે કે મરતકાલકારથી સુંદર, કારણ કે પાર્શ્વનાથ ભગવાનના મસ્તક પર ફણા રહેલી છે) અને દેવતાઓના સમૂહથી અપન કરાયેલા એવા હે... શ્રી પાર્શ્વનાથ પ્રભુ! વિજયવતા વતી ! જય પામ! જય પામ! તેઓ પણ જય પામે કે જેઓએ તે સમયે જે પ્રભુનાં સાક્ષાત્ દર્શન કર્યા છે.
[કલેષથી – જેમણે પિતાની રચનામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના દેવતા દ્વારા થયેલ સનાત્ર મહત્સવનું સુંદર વર્ણન કર્યું છે એવા શ્રી યશેખરસૂરિ જય પામે, વિજયને પ્રાપ્ત કરે.]
Page #491
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૪૫
(૫૦) શ્રી પાર્શ્વનાથ ક્લશ:* પાણિ ન વ યિ તસઈ જ પેમિ જન્મણુભિસેય'; જહું પુવ્વ' સુરપુય સિરશ્મિ સુવઇ ગુણે કાસી. ૧ ાસીપુરિ ગ'ગાલહરિ સરગા આસસેણુ નરનાહુ; તસુરાણી રામા સુહ વિઠવા માતાસુ ઉપર જગનાહુ. ૨ વરિઉ પાણય કલ્પ વિમાણુહુ ચિત્તહ મહેલ ચઉત્થિ, સા ખિઇ તણિ સુવિષ્ણુ વિચણિ ચઉઇસ તીહ ધુરિ હત્યિ. ૩ તીહ કુલ આયનિક મહુજિષ્ણુ ત્નિ વહઇ ગજ્જુ નવમાસ; પેસિય ઇસમીય જગદ્ગુહુ પસસીય જાય જિનવર પાડ્યુ. ૪ છપ્પન દિસિકુમારી આવઈ અમરી કર'ઈતિ નિયનિય કમ્પ્યુ; અહ જિણુવર જમ્મુથુ સિવસિરિ કષ્મણુ જાનઇ હરિસાહચ્યુ. પ પાઈદલે સિંહિક દાઐસિર્હિ' જાવિય જાણુવિચ સિવ દેવ; સુરગિરિ સિરિ પત્તા સુરસકલત્તા કરિવા સામી સેવ. ૬ આરુહિય વિમાણિહિલ્યુ' પિિહ. હપિત્તક જિષ્ણુગેહિ; દીઈ માડી લેાણિ નિશ્ર્વ સાણ નમિય સામિ કરિ લેઈ. છ પશુવિ પુર'દરુ પત્ત મ`દર સિરિ જિષ્ણુ લેઉચ્છ*ગિ; ઈમ હર તેવટ્ઠી સુસિ" પટ્ટિયતહિ' ઇતિમણુર'ગિ. ૮ સહસ‡ સમુજ્જલ ચર્ચા અગ્રલ કલસભરી વરચીરી, અશ્ર્ચય સુહિદા પરમાણુ ા હાઈ" સહુ પરિવારિ. ૯ ઢમઢમતિ ઢક્કા માં ડાં કા ધી' ધી' મલસ; ભિરિ ભિરિરિ ભિર કઇ લેરિ ત્રટઈ" કાહલ ભૂજંગલ ભટ્ટ્. ૧૦ ઝમઝમ 'સાલા રણુક ઇ તાલા, એ એમ ગલ શુ ખરુ ગયણુ ગણું ગજિયઈ મસુર સક્રિય વજિજય તૂર અસંખ. ૧૧ અહ ઈસાથે સરુ વહઇ જિજ્ઞેસરુ નિય ઉચ્છંગિ સુચ'ગિ; ચઉવસહ વિઉન્નઈ સેાહમ સુખઈ ર્માણમય તીહસિઽગ્નિ. ૧૨
* એલ ડી ઈન્સ્ટિટ્યૂટની ‘વિનતીસંગ્રહ'ની હસ્તપ્રતમાં અઃ કૃતિનો ક્રમાંક ૫૦ છે.
Page #492
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસુરિ - ભાગ ૨ જલધાર પડતી અ મિલતી હવાઈ સીસિ સિરિપાસુ, ઈમ અહિ જિસુ હાવ ભાવણ ભાવઉ પામઉ લચિ૭ વિલાસુ. ૧૩
ઈતિ શ્રી પાર્શ્વનાથ કલશ
વિવરણ આ કાવ્યમાં કવિ જયશેખરસુરિ પાર્શ્વપ્રભુના જન્માભિષેકનું વર્ણન કરે છે. કવિ કહે છે
શ્રી પાર્શ્વપ્રભુને વંદન કરીને, મેરુપર્વતના શિખર ઉપર ગુણથી શોભાયમાન એવા પ્રભુના જન્માભિષેકનું વર્ણન કરું છું.
ગંગાના તરગેથી ઉલ્લસિત એવી કશી નગરી છે. તેમાં અથવસેન રાજા છે. તેમને સુહામણી રમણીય એવી વામારાણી છે. તેમના ઉદરમાં શ્રી પાર્વપ્રભુ જગતનાથ અવતર્યા છે.
પ્રાણત કવિમાનથી ચિત્ર કૃષ્ણ ચેાથના પ્રભુ અવતર્યા. તે જ ક્ષણે વિચક્ષણ વાયારાણીએ ચૌદ મહાસ્વપ્ન જોયાં. તેમાં પ્રથમ હાથીને જુએ છે.
વિદ્વાનોથી વણિત સ્વપ્નફળને સાંભળીને વામામાતા નવ માસ સુધી ગર્ભને વહન કરે છે. પોષ વદ દસમીના દિવસે જગતનાં એને શાંત કરનારા શ્રી પાર્શ્વનાથ પ્રભુને જન્મ થયો.
છપ્પન કિકુમારિકાઓ સૂતિકર્મ કરવા આવે છે અને તે દેવીએ પિતપોતાના કાર્યોને કરે છે. મેક્ષલક્ષમીન સંપાદન કરનાર એવા જિનેશ્વરના જન્મને તે જાણે છે.
ઈંદ્રના આદેશથી બીજા દેને પણ પ્રભુને જન્મવૃત્તાંત જણને વાયે. તેથી દેવીઓ સહિત દે પ્રભુની સેવા કરવા માટે સુરગિરિના શિખર ઉપર આવ્યા.
વિમાન ઉપર આરૂઢ થઈને આકાશમાગે શ્રી જિનેશ્વરપ્રભુના જન્મગૃહમાં પ્રભુ પાસે પહોંચ્યા. માતાના નેત્રમાં અવસ્થાપિની નિદ્રા આપીને પ્રભુ તથા પ્રભુની માતાને નમસ્કાર કરીને હાથમાં બાલપ્રભુને
Page #493
--------------------------------------------------------------------------
________________
૪૧૭
પરિશિષ્ટ ગ્રહણ કરે છે.
સૌધર્મેન્દ્ર પંચ રૂપ ધારણ કરીને શ્રી જિનેશ્વરપ્રભુને મેળામાં લઈ મેરુપર્વતના શિખર ઉપર ગયા. આ રીતે સૌધર્મેન્દ્રની પાછળ ૬૩ ઈદ્રો અને ઈંદ્રાણીઓ મનમાં ઉ૯લસિત થતાં મેરુપર્વત પર ગયા.
એક હજાર આઠ કળશે ઉત્તમ જળથી ભરીને, સુંદર વસ્ત્રોથી સુસજિજત અય્યતાદિ પ્રમુખ ચેસઠ ઈશ્નો પરમાનેથી પરિવાર સાથે પ્રભુને અભિષેક કરે છે.
ઢમઢમ ઢક્કા એ ઢાલને અવાજ, ઘોં ધૌ એ મૃદંગને શબ્દ, ભિરિ ભિરિ એ ભેરિને અવાજ થાય છે. ભૂગલ માંગલિક શબ્દને પ્રકાશિત કરે છે.
જબ જબ કાંસા તથા તાલા રણઝણ કરે છે. શખ માંગલિક વનિ કરે છે. મધુર અવનિથી ગગનગણુ ગાજે છે. એમ અસંખ્ય વાજિંત્રો વાગે છે. - હવે ઈશાનેન્દ્ર પવિત્ર એવા પોતાના ભામાં આનંદથી શ્રી બાલ જિનેશ્વરને બેસાડે છે. સૌધર્મેદ્ર વૃષભનાં ચાર રૂપ કરીને પિતાનાં આઠ મણિમય શિંગડાંથી પ્રભુને અભિષેક કરે છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુના મસ્તક ઉપર ભેગી આઠ જલધારા પડે છે. એમ તમે પણ જિનેશ્વરને જન્માભિષેક ભાવના ભાવીને કરે અને લક્ષમીવિલાસને પામે.”
જૈન પરંપરામાં તીર્થકર ભગવાનના જન્માભિષેકને મહિમા મટે છે. જૈન માન્યતા પ્રમાણે જ્યારે તીર્થકરનો જન્મ થાય છે ત્યારે દેવે બાળપ્રભુને મેરુપર્વત ઉપર લઈ જઈ, સુગંધી દ્રવ્યોથી યુક્ત એવા ક્ષીર સમુદ્રના જળથી ભગવાનને અભિષેક કરે છે. આથી જૈન મંદિરમાં રોજ પ્રાતકાળે પ્રભુને જન્માભિષેક કરાવવાની-નાત્રપૂજાની વિધિ કરવામાં આવે છે. આ કાવ્યમાં કવિએ શાસ્ત્રાનુસાર આ જન્મની અને જન્માભિષેકની ઘટનાની વિધિ વર્ણવી છે.
Page #494
--------------------------------------------------------------------------
________________
કપ
મહાકવિ શ્રી જયશેખરસરિ-ભાગ ૨
(પા) શ્રી ગુરુ ઉદ્દામ હુતિ ઉંબર પ્રતિહત ઘાંતરિ ભામન્ડલ, કીડા નિર્જિત વાદિ મુન્જર ઘટા કાવ્યાતિ પામ્રપટ - શ્રીમાન ચલ ગચ્છ સાગર શશી સોડ્ય ચિર સાડ
સૂરિ શ્રી જયશેખર સુર સરિતઍખલાશ રાજતે. ૧ નવા શ્રી જિનપદયુગમમલ નરસુર મુકુટ સિતચ્છદ કમલમ; બુદ્ધિ વિનિર્જિત સુરિ કવયે શ્રી શેખરસુરિમ. ૨
" જય સકલીકૃત યુનિમડલ, જય જય રજિતવિબુધા ખડલ, જય જય ભાવિક કે િવવજલધાર,
જય જય શેખર ગુણ(ગણ) ગણધર, ૩ જય જય જિનવર શાસનશેખર,
જય જય ગુણ મિત્રિત હરશેખર, જય જય મકરકેતુ શશિખર, જય જય સુરીશ્વર જયશેખર૪ શિખરીશ સિલ્વર મહલબધુર, કીતિ ધારણિ સુન્દરમ ઇરસુલ દિનકર મતુલરુચિ ભરસૂરિ ગુણમણિ મન્દિરમ મધુ મધુ સુધાકર શક રેન્કર વચનલહરી સાગરમ વન્ટ કવીન્દ્ર મુનિવરેન્દ્ર સૂરિ ગુરુ જયશેખરમ, ૫ નયરન મંડલ રોહણાચલ મચલ ચિન્ત મનેહર, હરહાસ પીવર રોહિણી વરજયનશીલ યશોભરમ; દુર્વાદિ મદતરુ ભંજનધુર ધીર વિકેમ સિંધુર વ-દે કવર મુનિવરેન્દ્ર સૂરિ ગુરુ જયશેખરમ, ૬ દશ વિષણુ શંકર સુરનરેશ્વર મકરÀતુ વિજિવર, સંસાર સાગર પૂર ગવર તારણક કૃપા પર ભવભીતિ હરણ કમલવરણ ચરણ ભાર ધુરંધર વન્દ કવીન્દ્ર મુનિવર સૂરિ ગુરુ જયશેખરમ. ૭ એલ. ડી. ઈન્સિટની વિનતીસંગ્રહની હસ્તપ્રતિમાં આ કૃતિને માકપ છે.
Page #495
--------------------------------------------------------------------------
________________
૪૫૯
પરિશિષ્ટ
શતકેટિ દુર ભારતીભર દલિત દુર્ભત ભૂધરે; કૈલાસ નિલ બુદ્ધિ મન્જલ સાધુ જલનિધિ શશધરમ; ભુવિ ભવિક કલિપત દાન સંતનધ્ય સુરતરુ ઉંબર: વજે કવીન્દ્ર મુનિવરેન્દ્ર સૂરિ ગુરુ જયશેખરમ, ૮ વિબુધ મૌલિ મણિ સુકુટ કિરણ પિંજર પાટાખુજ પરમ બ્રહ્મ પાણુ કલન સર્જિત મકરéવજ; અચલગચ્છ વિશાલ માણિક્ય મુનીશ્વર સુનદર શશિ ધવલ વિમલ વિસ્તીર્ણ થશેભર; ભૂ ૨ પ્રભાવ જય ભાવિક કલ્પદ્રુમ કવિ ચક્રધર, ૧ પરવાદિ દપભજન ચતુર જ્યશેખરસૂરી. ૯
ઈતિ શ્રી ગુરુ છ
ભાવાર્થ ઉત્કટ એવી કાન્તિના સમૂહ વડે- સૂર્યના ભામંડલને હણનારા, તિરસ્કૃત કરનારા, કાવ્યની રચના કરવામાં અત્યંત પટુ, વાલીઓને સહેલાઈથી જ જીતનારા, આ અચલગચ્છરૂપી સાગરમાં ઉત્પન્ન થયેલા આકાશગંગામાં ચંદ્રરૂપ, પ્રકુરિત થશવાળા સદ્દગુરુ શ્રીમાન જયશેખરસૂરીશ્વરજી શેભે છે.
નરેન્દ્રો અને સુરેન્દ્રોના સુગટરૂપ, સફેદ કમળોથી શોભિત નિર્મળ એવા શ્રી જિનેશ્વરપ્રભુના ચરણયુગલને નમીને બુદ્ધિ વડે જેમણે અન્યને જીત્યા છે એવા શ્રી જયશેખરસૂરિને હું વર્ણવું છું.
મુનિમંડળને કલાવિભૂષિત કરનાર, પંડિતેને પ્રસન કરનારા, ભવિકારૂપી મેરને માટે મેઘ સમાન, ગુણેથી યુક્ત એવા શિષ્ય સમુદાયને ધારણ કરનારા હૈ પ્રભુ જયશેખરસૂરિ! આપ જય પામો !
જિનેશ્વરનાં શાસનમાં શેખરરૂપ આપ જય પામે. ચંદ્રસમાન ઉજજવલ ગુણવાળા, ચંદ્રને ગુણથી મિત્ર બનાવનારા, કામ
Page #496
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ દેવને બાળવા માટે શંકર સમાન એવા જયશેખરસૂરીશ્વરજી જય પામે!
હિમાલય અને ઐરાવત હાથી જેવી જેમની સુંદર ઉજજવલ કીતિ છે, ભયરૂપી કુસુદને દૂર કરવામાં સૂર્ય સમાન, અનુપમ કાંતિવાળા, પ્રચુર ગુણેના આશ્રયરૂપ, સાકરસમૂહ જેવી મધુર વચનલહેરીએ, તરગોના આશ્રયરૂપ સાગર સમાન, મુનિવરોમાં ઈન્દ્ર અને કવિઓમાં શ્રેષ્ઠ એવા શ્રી જયશેખરસૂરીશ્વરજીને હું વંદન કરું છું.
નેગમાદિ નયરૂપ રત્નમંડલ માટે રેહણાચલ રૂપ, [રોહણાચલ પર્વતરન્નેને આપે તેમ આ કવિ નયરૂપ રને જનસમૂહને આપનારા] મનને વશમાં રાખનાર માટે મનેહર, શંકરનું અટ્ટહાસ્ય, પરિપુષ્ટ ચંદ્રસમાન જીતવાના સ્વભાવવાળા, ઉજજવલ યશથી શોભિત, દરવાદીઓના મદરૂપી વૃક્ષને ભાંગવામાં કુશળ એવા ધીર વિક્રમવાળા, હાથી જેમ વૃક્ષને તેડી નાખે તેમ મદરૂપી વૃક્ષને તેડનારા હાથીસમાન એવા કવીન્દ્ર મુનિવરેન્દ્ર શ્રી જયશેખરસૂરિ ગુરુને હું વંદન કરું છું.
દશ વિષ્ણુ, શંકર, સુરેન્દ્ર, નરેન્દ્ર, કામદેવ બધાને જીતનાર, ગમનશીલ એવા સંસારરૂપી સાગરપૂરથી તરવા માટે અદ્વિતીય, કૃપાશાળી, ભવભયને હરનારા, કમલપત્ર જેવા નિર્લેપ ચારિત્ર્યના ભારને વહન કરવામાં ધુરંધર એવા કવીન્દ્ર મુનિવરેન્દ્ર શ્રી જયશેખર સૂરીશ્વરજી ગુરુને હું વંદન કરું છું.
દુઈર વચનાતિશયરૂપ વજથી પવાલી સિદ્ધાંતરૂપ પર્વને કલિત કરનારા, કૈલાસ પર્વત જેવી નિર્મલ બુદ્ધિથી મનહર,ભવિકેને આપેલા જ્ઞાનદાનથી ભૂતલ ઉપર નવા કલ્પવૃક્ષને કરનારા એવા કવી મુનિવરેન્દ્ર શ્રી જયશેખરસૂરિ ગુરુને હું વંદન કરું છું.
ઈન્દ્રના મણિમય મુગટનાં કિરણોથી યુક્ત ચરણકમળ શોભે છે જેમના અને વિશુદ્ધ શીલરૂપ, તલવારના પ્રહાર કરવાથી કામ દેવને દૂર કરનારા, એવા શ્રી જયશેખરસૂરીશ્વરજી જય પામે.
વિશાળ એવા અચલગચ્છમાં માણિક્યસુંદર મુનીશ્વરના સુંદર
Page #497
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
યશથી શોભિત, ભાવિકાને માટે કલ્પવૃક્ષ સમાન, ઘણા પ્રભાવશાળી, કવિચક્રધર, પરવાદિઓનાં અભિમાનનું ભજન કરવામાં ચતુર એવા ' શ્રી જયશેખરસૂરીશ્રવરજી વિજયવ`તા મને !
。
૪૧.
·
(પર) શ્રી નેમિનાથજીદ′′
અભિલષિત દાન દ` રક્ષિત મર્યાદ યાદવમપ; ક્ષિત લક્ષણુ લક્ષ" નમન્ત" શ્રી નેમિ વિપક્ષ, ૧ પક્ષાવસાનૢ સામ શશધર મિત્ર તાર પાલવ, ભવભુવન પર્વત ગવ તર્જિત પ્રીતિ ધવલિમ કલરવમ્ ક-પરચ્છેદ સર મહુર મવિદ કૃતિ,
શ્રી નેમિમ'ચત જિનમનેન સમૈન માનત દૈવતમ્ ૨ સ્ફટિક ગિરિ ખહરશ પ્રકટ જટાજૂટ કાટિ વ્રુત ગંગમ્; ભુજગ ભય કર કાય. જિગાયજ શૂભુધિ જાપમ્ ૩ જાયન્ત એતે ભકત ભાગાયસ્ય તાષાદિ વિત; તમકષટ્ ઢિ મટ્ટહાસસ્યાઢ પાટિત "ત"; પશુતિરતપુર ભટ કાઢિ દુધઢ કાલકૂટ નિષુદન'; ચિરક્રુતિ ચંડી ચાઢુકારમ્ યશ્ર્વકાર કપર્દિનમ્ ૪ પ્રલયૌધૃત ભૂગલ દાનવકુલ કેલ કવલ ને વિાલ”, ચેન સમ* મધુમથન' થયામિ કથ' રુચિાપક્ષન. પ ધનરુપ ગાઢ વિમૂઢર થવ ગ્રન્થિ ગોપી રજન, નિસ્ત્રાસ સબ્યાલકાલિય ભૌમ ભુલ ભજન"; ધનનાથ નિમિત્તે નવ્યનગરી નિત્ય નિવસન્ લાસ'; ચક્રે ચતુર્ભુ જમર્પિ ચિર’જય સપ્રહારક લાલસ', આરુઢ હેમ હ`સ દિન રજની જાત સુષ્ટિ વિઘ્ન'સમ, જે વેદ વચન સનવ્યયત્ત વશ્ય થતુ નમ,
* એલ. ડી ઈન્સ્ટિટ્યૂટની 'વિનીસ ગ્રહ'ની હસ્તપ્રતિમા આ કૃતિના ક્રમાંક પર' છે,
Page #498
--------------------------------------------------------------------------
________________
મહાકવિ જયશેખરસૂરિ -ભાગ ૨ સુદનભરિ નાભિકોડ નિર્ગત કમલ કુડમલ નિશ્ચલમ, સુરપક્ષ પન્નગ પુરુષ ષિત દુર્ગ સર્ગ નિરર્ગલન. ૭ રુચિ નિશ્ચિત વદન ચતુષ્ક, પરિચય રુચિર ચતુષ્ટયમ; જિવા વિરંચિ જે જગૅધ, રચય તિક્ષ્મ સવિસમયમ, ૮ ત સુલલિત રતિ કલિત, વિજ્ય ભુવનવ્યાંતરીખલિત મ. વિષમપઘન વિષમસરું, કૃત સુખશ્રુત સુખસુખા શશિરમ ૯ ચુર મૌલિમોલિમરાલમાલા, લાલિતક્રમપંકજ નિજધ, ચેષિત લોલ લેચન મિત્ર મનમય વજે,
કંદર્યમય હત૮૫ માયાવારિ, વર્ષ સનાથન, ચા સૂરિકેશરિ બિરુદ માપન મમત પ્રભુનેમિન, ૧૦
જગતિ સુગતિ સંગતિ નિદાન, નિજગતિ જિન સુન્દર, યદુકુલ કમલ મરાલ સજજલ જલાવવી સુંદર, સેવક જન સુરસાલ, કાલ કવલિત જન રક્ષણ, ખલ પરિકરિપત કૂટ કૂટ તિમિર પણ રતિ સુખ વિમુખ ઋષિ સમૂહ સનતુ ચરણ, પાદાજ લગ્નસૂરિ પ્રભુત નેમિનાથ ય ગીરગુણ. ૧૧ ઈતિ શ્રી જયશેખરસૂરિકૃત શ્રી નેમિનાથ'
ભાવાર્થ ચાચકને ઈચ્છિત વસ્તુઓનું દાન આપવામાં કુશળ, બધા યાદને પોતાની મર્યાદામાં રાખનારા, લા લક્ષણથી પ્રકાશિત) જેમના રાગદ્વેષરૂપી શત્રુઓ ચાલી ગયા છે એવા વીતરાગશ્રી નેમિનાથ પ્રભુને નમસ્કાર કરો.
પક્ષના અંતે ક્ષીણ એવા ચંદ્ર, સૂર્ય અને તારાઓને પરાભવ આપનારા, શંકર, ભુવન, પર્વતના ગર્વને તિરસ્કૃત કરનારી એવી કીતિની ધવલતાના કલરવથી ભિત, કંદર્પના દ"નું છેદન કરવાથી અતિશય હર્ષવાળા, અજ્ઞાનને દૂર કરનારા, દેવતાઓ વડે નમન
Page #499
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ નિષ્પાપ એવા શ્રી નેમિનાથ જિનને પૂજે.
કૈલાસ પર્વત પર આનંદથી રહેનારા, પ્રગટ જટાજૂટના અગ્રભાગમાં ગંગાને થિર રાખનારા, અલંકારભૂત, સપથી ભયંકર શરીરવાળા, તથા પાર્વતીથી યુક્ત એવા શંકરને જેમણે જીત્યા છે એવા નેમિનાથ પ્રભુ છે.
જેમને પ્રસન્ન કરવાથી ભક્તોને નિરંતર ભાગો પ્રાપ્ત થાય છે, પ્રૌઢ અટ્ટહાસથી પર્વતને પાડનારા, પ્રણામમાં તત્પર એવા કરે સુભટને દુઃખ પહોંચાડનાર વિષ(કાલકૂટ)ને નાશ કરનાર, ચિરકાલથી કેપિત એવી ચંડીના ચાહુકાર શંકરને બતાવ્યા.
પ્રલયકાળમાં ભૂગલને ઉદ્ધાર કરનારા, ભૂમંડલને ખેંચીને બહાર લાવનારા, દાનવકુળના વિલાસને વિનાશ કરવામાં ચંચલ એવા વિષણુને પણ હું કેવી રીતે સુંદર કહું?
ઘનશ્યામ, અત્યંત વિમૂઢ ગાઢ મહિવાળા, ગર્વની ગ્રંથિવાળા, ગોપીઓને આનંદ આપનારા, નિર્ભય કંસ, અત્યંત ગર્વિષ્ઠ, કાલિયનાગ તથા નરકાસુરના ભુજબલને ભાંગનારા, કુબેરથી નિમિત એવી નવ્યનગરી દ્વારિકામાં નિત્ય વસવા ઇરછનારા કૃષ્ણને વિજય. યુદ્ધની કલામાં નેમિનાથ પ્રભુએ પ્રમાદી બનાવ્યા હતા.
સુવર્ણમય હંસ ઉપર ચઢેલા, જેના દિવસથી સુષ્ટિકાળ અને રાત્રિથી પ્રલયકાળ ગણાય છે એવા, વેદવાણીનાં આશ્રયભૂત એવા બ્રહ્માજીને જેમણે વશ કર્યા, વિષ્ણુના નાભિમાંથી નીકળેલા કમલની કળીમાં નિશ્ચલતાથી રહેનારા એવા બ્રહ્મા, દેના પક્ષપાતી એવા શેષનાગ દંપતી તેને માટે નિરગલ દુગની રચના કરનારા એવા બ્રહ્માને નેમિપ્રભુએ વશ કર્યો.
જેના ચાર મુખના પરિચયથી ચાર વેદ સુરક્ષિત મનહર છે. એવા બ્રહ્માજીને નેમિપ્રભુએ જીતીને લેકસમુદાયને આશ્ચર્યચકિત કર્યો. અત્યંત સુંદર રતિથી શાલિત, ત્રણ ભુવનના વિજયમાં
Page #500
--------------------------------------------------------------------------
________________
४१४
મહાકવિ શ્રી જ્યશેખરસુરિ-ભાગ ૨ અખલિત, વિષમય એવા વન વિષમ બાણવાળા, ચરસુખને પ્રાપ્ત કરનારા ના પ્રમુખ, ઈતને માટે પણ સંતાપ આપનારા, ઈદ્રોના મુગટરૂપી મશાલમાલાથી ભિત ચરણકમળવાળા, પિતાના ભટરૂપ સ્ત્રીઓના ચંચલ નેત્ર સમાન માછલીને મિત્ર બનાવનારા એવા કંઇપને હણનાર, પિતાના પ્રભાવાતિશયથી અભિમાનને હણનારા, સનાથ, સૂરિકેશરી બિરુદને પ્રાપ્ત કરનારા શ્રી નેમિનાથ ભગવાનને નમસ્કાર કરો,
જગતમાં સુગતિ-પ્રાપ્તિના કારણરૂપ, પિતાની મોક્ષગતિ વડે જનસમુદામાં સુંદર, યદુકુલરૂપી કમળમાં આપ મરાલરૂપ, સત. પુરુષરૂપી જલને આપનારા વાદળા સમાન, પૃથ્વીને નિર્મળ કરનાર સેવકજન માટે કલ્પવૃક્ષ, કાલગ્રસ્ત લોકોનું રક્ષણ કરનારા, મિથ્યાવાદરૂપ તિમિરને નાશ કરનારા, કામદેવ સમાન સુંધર એવા નેમિનાથ પ્રભુ રતિસુખથી વિમુખ એવા ત્રાષિઓના સમૂહથી સારી રીતે નમન કરાયેલા છે ચરણે જેમનાં, પ્રશસ્તગુણી એવા હે નેમિનાથ પ્રભુ! આપ વિજયને પ્રાપ્ત કરે.
(૫૩) શ્રી પાર્શ્વનાથ દાસિક અશ્વસેન કુલકમલ મરાલ, ન માન યુરાસુર નર મનરાલ ભજ ભુજગ ધ્વજ મિમિવ ચલન, કુશલ કદંબક નિશ્ચલ ભવન ભુવન પ્રભુમેક મણિતારેક, વજિત કેક કલિ હરણું વિખ્યા ભવિ8 વસિત છેક સુકૃત વિષે પ્રતિ નિપુણ જિત પરમત લેક શાંતમુને, વિપક ધમધન; ચેદિચ્છસિક પ્રણમતદેકં, તે મનસ્ય પાશ્વજિન. ૧ આ કતિની હસ્તપ્રતિમાં કેટલાક શબદેની બાબતમાં અશહિ જણાય છે. તેથી સંપૂર્ણ અથ બેસાડવાનું કઠિન છે. અહી અર્થમાં બેસાડવા શકય તેટલો પ્રયાસ કર્યો છે, * એલ. ડી ઇસ્ટિટની વિનતીસંગ્રહની હરતપ્રતિમા આ કૃતિને કમાંક ૫૩ છે.
Page #501
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૪૬૫ રતિ કરણ કુરંગ તરલ તુરગ, વિષય તરંગ ગેહલ; હિવા બહેશ શવસિર્ગ, પ્રતિ ઘતરંગ પૌતમલ; યશસાજિત ગંગ ભવભય ભંગ, સુચરિત ચંગ મહસિઘન - શિત મહ નિરંગ સુરગિરિતુંગ, નમનિસંગ પાશ્વજિન. ૨ જરાઉલિ નિલય પાપપ્રલયં ત ભૂવલયં લય નિર; ગોપુર હૃદયં દેહિષ સદય, વિશ્વ, સુદય ભુવિ વિદિત; કુઠીકૃત કુનય કલ્પિત વિનયં, વામા તનય નય ભવન સંપત્તાતિસયં સુઘટિત સમય, નમ નિવિષયે પાધજિનમ, ૩ સુરમણિસંવાદ દલિત વિવાદ, દિત પરવાઈ વિદિતાય; નવનીર નાદ થલદુન્નાઈ, ગતપરિવાઈ ગુણ નિયં; હતાહ નિષાઈ સુતવિષાદ, ૬ ધુર ભવસાદ, શશિઢવ, કમલેપમપા, તમય નામ કમલાઈ પાશ્વજિનમ, ૪ કલ્યાણ કલા કુશલાલાપં, કૃન વિલાપ વેરહર; હુશીલ કુરાપ દુરિતચાપ, દિવિકૃત તાપ જ્યતત તમસામલાપ તક્ષિત તાપ, શુભ તરુવાપ ભય શમન શિવ કમલાવા૫ પરિપતશાપ, નમ નિષ્પાપ પાશ્વજિન. ૫ કવલિત કલમાન બહુમહિમાન, શુભ નામાને સુનિ મહિd ગુણહેમ નિધાનં કુમતિપિધાન વિદિશ વિધાન જતુહિત વર વત્સર દાન સુગતિ નિદાન લસદવરાન સમસદન; સુર શાખિસમાન નવકરમાન, નમ નિર્માન પાર્શ્વજિનમ, ૬ પરિપાલિત વિધુર ગિરિ મધુ મધુરં વિદ્ધતમુહર માહબલ, નિખિલાગમ વિદુર ગતમદમર; જલઘર વઘર દાનકલં સંશયધન સમિર ચારિત સમ, જગાવન પ્રણતા સુરખચર ધનરુચિચિર,
પૂજા સુચિર પાશ્વજિનમ- ૭
Page #502
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ આજનું રવિકાર કરુણાગાર ગિરિમાધાર ધીરની પરિભવ પરિહાર વિહિત વિહાર, ભૂતલહાર સૂરિમત; રિફત દાર દુરિત વિદ્યાર સુદિર કાર નિ જિન નમ વારે વારે વૈર નિવાર પાશ્વજિનમ. ૮ સતત તા જનિતા જનિતા નંદન, જગતિ વિરતિ તતિ ધર્મધુરધરા, ચવનાધિપ પરિવસિત લસિત મહિમય બધુર, શેષ સંખાસિત સુગુણ પૂત પાતક તરુ કુંજર રમણીય રૂપ રિપુભય દમન મુનિ વિમાન માનસ સદન સૂરિ વણર્ય
જય પાર્શ્વજિન. ૯ , ઇતિ શ્રી જયશેખરસૂરિકૃતા શ્રી પાર્શ્વનાથ દાસ
ભાવાર્થ અશ્વસેન રાજાના કુલરૂપી કમળના હસ, નિરંતર સુરાસુર મનુષ્યથી વરાયેલા વિશુદ્ધ સર્ષ લાંછનવાળા, સૂર્યસમાન તેજસ્વી કુશલોના સમૂહ માટે નિશ્ચલ ભવનારૂપ એવા શ્રી પાર્શ્વજિનને ભજે.
શંકાનું મંથન કરનારા, ત્રણ ભુવનમાં અદ્વિતીય પ્રભુ, મધુર વાણુ વડે મારને જીતનારા, પાપને નાશ કરનારા, જેમની પાસે અભવ્ય છ વિલખા પડી ગયા છે એવા, વિદ્વાનને વશમાં કરનારા, પુણય વાણુને આપવામાં નિપુણ, પરમતરૂપી દેડકાને જેમણે જીત્યા છે, વિપત્તિને વિનાશ કરનારા, ઘર્મરૂપી ધનને ધારણ કરનારા, જો કલ્યાણને ઈચ્છો છો તે મનમાં એક પાશ્વજિનને પ્રણામ કર.
ઈન્દ્રિયસંબંધી વિષને દૂર કરવામાં ઘેાડા સમાન, મનને ચંચલ કરનારા, સંપત્તિને તૃણ સમાન તુચ્છ માનનારા, વિશાળ અગાવાળા, ઘર જેના માટે ઘાસરૂપ છે, સર્વ શ્રત એવા નગરાને છેડીને પ્રતિકુળ વિષયોને કામાદિને ઉલ્લાસપૂર્વક દૂર કરનારા, કમરપી મલને પક્ષાલન કરનારા, યશથી ગગાને પણ જીતનારા,
Page #503
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૪૧૭ ભવરૂપી ભયને ભાંગનારા, સુંદર ચારિત્રવાળા, તેજરૂપ ધનથી પરિપૂર્ણ મેહરૂપી શત્રુને છેદના, સુમેરુ પર્વત જેવા ઉન્નત, એવા આસક્તિથી રહિત નિર્મોહી શ્રી પાશ્વજિનને નમસ્કાર કરે.
છાવલા નગર છે જેમનું, પાપને નાશ કરનારા, કર્મક્ષયમાં લીન, કારણ ચાર ઘાતી કર્મ અપ્યાં છે, હજી અઘાતી કર્મ તે ખપાવવાના બાકી છે, વિશાળ હૃદયવાળા, ખરાબ નીતિ અને અવિનયને નાશ કરનારા, કુતીથિકને વિકેલ બનાવનારા, નીતિને આશ્રય કરનારા, ચિત્રિીસ અતિશથી યુક્ત, સ્યાદવાદરૂપી સિદ્ધાંત જેમને ચગ્ય છે એવા વિષયવિકારરહિત વામાાણના પુત્ર શ્રી પાર્શ્વજિનને નમો.
ચેતન ચિંતામણિરૂપ, વર્ગ-મેક્ષાદિ વિષયના વિવાદને વિનાશ કરનારા, પરવાદીઓનું ખંડન કરનારા, સવ લેકમાં વિદિત છે દયા જેની, નવા વાદળાની ગર્જના સમાન મધુર અવાજવાળા, જેને જેવાથી લેકના ઉન્માદ નાશ પામે છે, આપની સેવા કરવાથી પરિવાર ચાલ્યો જાય છે, ગુણેના આશ્રયસ્થાન મેહરૂપી શત્રુને હણનારા, જેમની સેવાથી લોકે વિષાદમુકત બને છે, ભવસંબધી દુઓને અંત કરનારા, ચંદ્ર સમાન સુખવાળા, જેમના ચરણ કમલની ઉપમાને ધારણ કરે છે, મર્યાદાપાલક, મેક્ષલક્ષમીને આપનારા એવા શ્રી પાર્શ્વજિનને નમસ્કાર કરશે.
કલ્યાણના સમૂહ, કુશલ, આલાપ કરનારા, મેક્ષને ઉપદેશ આપનારા, વૈરને દૂર કરનારા, આત્યંતર કામાદિ શત્રુના આક્રમણને ફર કરનાર, હુશી માટે કુલભ, પાપને નાશ કરવા માટે બાણ જેવા, મોક્ષ માટે તપ કરનારા, અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારા,
જ્યોતિ સમાન, શુભ કર્મરૂપી વૃક્ષને વાવનારા, સંતાપનું છેદન કરનારા, ભયને શાંત કરનારા, મિક્ષરૂપી લક્ષ્મીને આપનારા, શાપને હણનાર એવા વિષયવિકારરહિત પાશ્વજિનને નમસ્કાર કરે.
કલિના અંધકારને નાશ કરનાર, ઘણુ મહિમાવાળા, શુભ
Page #504
--------------------------------------------------------------------------
________________
<
મહાકવિ શ્રી જયરોખરસૂરિ – ભાગ ૨
નામવાળા, મુનિઓમાં મહાન, ગુણુરૂપી સુવર્ણના ભંડાર સમાન, નરકાદિ ગતિનાં દ્વારને 'ધ કરનારા, જેમનાં અહિં સાદિ વિધાના લાકમાં વિદિત છે, પ્રાણીમાત્ર માટે કલ્યાણકારી, સાંવત્સરિક દાન આપનારા, સુ"દેર ગતિના નિધાન, સુન્દર ક્રમથી શૈાભિત, કલ્પવૃક્ષ સમાન, સમત્તાને ધારણુ કરનારા, નવ હાથ પ્રમાણવાળા, માન સહિત એવા શ્રી પાર્શ્વજિનેશ્વરને નમસ્કાર કરી.
દુઃખી લેાકાનું રક્ષણુ કરનારા, અત્યંત મધુર, મેહરૂપી મલને વેધનારા, સમગ્ર આગમને જાણનારા, સત્ત્વહીનને સત્ત્વ આપનારા, જલધર સમાન દાન આપવાની કળાવાળા, સ ́શયરૂપી વાદળા માટે પવન સમાન, યુદ્ધને રાકનારા, જગતનું રક્ષણ કરનારા, જેમને વિદ્યાધર અને ઢવા નમે છે અને જેની ક્રાંતિ વાદળા સમાન શ્યામ છે એવા શ્રી પાર્શ્વ જિનને લાંખા સમય સુધી પૂજો.
જન્મથી જ અવિકાર, કરુણાના ઘર, ગુરુવના આધાર, ધીશ વડે નમસ્કારાયેલા, ભક્તોના પરિભવને દૂર કરનારા, વિચરનારા, ભૂમિના અલંકારરૂપ, ઘણાં જનેા માટે ઈષ્ટ, પત્નીના ત્યાગ કરનારા, પાપને દૂર કરનારા, વિદ્યારણ કરનારા, મેઘ સમાન ઉદાર, વૈરનુ નિવારણુ કરનારા એવા શ્રી પાર્શ્વ જિનને વારવાર નમા.
સતત લક્ષ્મીને જન્મ આપવાથી લાકમાં આનક્રને જન્મ આપનારા, જગતમાં વિકૃતિના વિસ્તારથી ધર્મની ધુરાને ધારણ કરનારા, યવનાધિપતિથી પણ પૂજાયેલા, મહિમાના ઉદયથી મનોહર, શેષનાગ અને શ`ખ જેવા અવેત, શુભ ગુણાથી પવિત્ર થયેલા, પાપરૂપી વૃક્ષના નાશ કરવામાં હાથી સમાન, રમણીય આકૃતિવાળા, આભ્ય તર કામાદિ શત્રુના ભયના નાશ કરનારા, મુનિએના નિર્માળ મનમાં વાસ કરનારા શ્રી જયશેખરસૂરિ દ્વારા વ વવાલાયક એવા શ્રી પાર્શ્વજિનેશ્વર જય પામી.
O
Page #505
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૪૬૯
(૫૪) શ્રી ઈાસિગ્ન
વચનસુધા જિત ધ્રૂજ`તિ સુકુટ", કીર્તિ કલાપ હસિત શિમુકુટમ્, શ્રી જયશેખર ગણધર મુકુર્દ, કવચે પહે પઢલશ્રિત નિકટમ્ ૧ પઢે ઘટિત દુર્ઘટ કિટ સ કટ કપટ પાર્ટન મુદ્દેન કટુ કાઢિ ક ટક ટક કોટિ વિમાટન,
જિતભટ ઘટાડ્લવ નટ બહુ સ્મરન ટન પાટ્ટુ પટનર' શ્રી સૂમુિખ્ય શુદ્ધ પક્ષ. નૌમિ ગુરુ જયશેખરમ ્ ૨ ક્રુત નિકટ ક્રોડ્કટ રટત સિતપઢું સુઘઢ શુશુકુટ ઘટ્ટેન', કલિફૂટ નાયક ફૂટધર તટ ફૂટ પૂટ પવિઘટ્ટન ભવ સ"કટાટન કરિ વિઘટ્ટન કઠિન કંઠીરવવર'; શ્રી સૂરિષુખ્ય શુદ્ધ પક્ષ. નૌમિ ગુરુ જયશેખરમ્ ચઢુ નિયંતિનું કપટ સપર્ટ કઢિત સજટ ધૂર્જટિ જતિ જગત, ઘટન પટ્ટુ શકટારિયાર્ષિક કુંઠ કટક પ્રકટ વત્ હઠ'; બાશ્તિાર પાઠ કે ટેક કુમત કટક ફૂટતર શ્રી સૂરિમુખ્ય શુદ્ધ પક્ષ' નૌમિ ગુરુ જયશેખરમ્, ૪ શઠ કુટિલ કાઢિ ટિત તટપુટ કટ કુટીર વિલેઠને, કૃત્તિ અટિ િતરિની ઘટ્ટ ક સ્ફટિક પઢિમાન જને પ્રકટેલૅટપુટ્ટુર સઘચ ઘટ સુઘટ ઘ ́ટા સુવર', શ્રી સૂરિષુખ્ય શુદ્ધ પક્ષ' નૌમિ ગુરુ જયશેખમ્ ૫ ત્રિભુવન પૂજનન ઉધ્ધવણું વર્ણિત વજ; કવિ કાટિર ગભીર ધીર વ 'દિત પદ્મ પુ‘કજ; શ્રી જિનધમ સમુદ્રે ચન્દ્રે ચન્દ્રાંશુ યશાભર; વિનિરુપમ સમતમ પરમ ગરમ સુમહિમ રત્નાકર; શ્રી મહેન્દ્રસૂરીન્કુ ગુરુ શિષ્ય દક્ષ લક્ષ પ્રવર; જય જય જયા ત્રિજગતી વિજય જયશેખરસૂરીન્દ્રવર. ૬ ઇતિકાસિ
* એલ. ડી ઈન્સ્ટિટ્યૂટની ‘વિનત્તીસંગ્રહ'ની પ્રતિમાં આ કૃતિના ક્રમાંક ૫૪ છે.
૩
Page #506
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ- ભાગ ૨
ભાવાર્થ
વાણીના અમૃતથી, શંકરના મુગટ ચંદ્રને જીતનારા, શંકરજીના અટ્ટહાસથી પણ અધિક જેમને ધવલ કૌતિકલાપ છે એવા ઉજજવલ કીતિવાળા, વિજયરૂપ મસ્તકાલંકારથી શેબિત ગણધરના મુગટસ્વરૂપ, વિદ્વાનોના સમૂહથી જે સામીપ્ય સુશોભિત છે એવા શ્રી જયશેખરસુરીશ્વરજીને હું વર્ણવું છું.
દુર્ઘટ એવાં કાબેને ચતુરાઈથી રચના, વિકટ સંકટ અને ધૂત વડે આચરેલ કપટ વિદારણ કરનારા, કડવા એવા પ્રતિવાદીરૂપી શુદ્ધશત્રુઓ અને તેઓના કરેકે સેનાઓના અગ્રભાગમાં આગળ રહેનારાઓને મોહના (નિત્તર કરનારા) જિતાયેલા છે ભટે જેના, તેઓના નટ વહે આચરેલ અનેક કામદેવના વિલાસને પાડનારા, શુદ્ધપક્ષના મુખ્ય સૂરિ એવા ગુરુ શ્રી જયશેખરસૂરિને હું નમસ્કાર
નિકટમાં ઉત્કટ અભ્યાસ વિશેષ કરનારા એવા કવેતામ્બર સાધુઓને માટે ચગ્ય ગુણરૂપ ઘટને રચના, નદીના કાંઠે, પર્વતના શિખરે જ્યાં ત્યાં રહેનારા, કલિયુગમાં કપટ નાટકના સમૂહને વિનાશ કરનારા, સંકટકારી ભવભ્રમણરૂપ હાથીઓના વિઘટ્ટ કરવામાં કઠોર અવાજ કરનારા સિંહ જેવા વિશુદ્ધ સિદ્ધાંતના સંસ્થાપક સૂરીશ્વર શ્રી જયશેખર સુગુરૂને હું નમું છું.
કપટ આચરણમાં કુશળ, શિવ અને બીજા જટાધારીઓના સંરક્ષણમાં કુશલ એવા વિષ્ણુની પત્ની લક્ષમીનાં અપ્રતિહત કામ, ક્રોધ, લોભ, મહાકિ કટકાને દુર કરવામાં પ્રકટ હકને ધારણ * આ કૃતિમાં છ કોક છે. તેમાં વચમાના ચાર કલેક એક જ છદમાં છે અને તે દરેકને આ તે આવતું ચરણ એકસરખુ છે પહેલે અને છેલ્લે મોક એનાથી જુદા પડે છે. એ જોતાં જ ભવ જણાય છે કે કદાચ બે જુદી જુદી રચનાઓ આ કૃતિમાં એકત્ર થઈ ગઈ હોય કવિ શ્રી જયશેખરસૂરિના અને વાદન રૂપે બધા લેક છે માટે પણ એમ બન્યું હોય
Page #507
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ કરનારા, તેઓની કુમતિરૂપ કંટકને દૂર કરવામાં કુશલ એવા શ્રી સુરીઓમાં મુખ્ય વિશુદ્ધ પક્ષના સ્થાપક શ્રી જયશેખરસૂરીશ્વરજીને હું નમસ્કાર કરું છું.
કરે શઠ અને કુટિલ એવા પરવાદીઓના વિકલ્પને વિનાશ કરનારા, અત્યત શીધ્ર પ્રકાશિત પરવાદીઓની વિકપરૂપ નહીએને વિનાશ કરવામાં સફટિક જેવી નિમલ બુદ્ધિથી સુશોભિત, જેના વિજયસૂચક ઘંટાનાને સ્વર પ્રગટ અને ઉલસિત થાય છે એવા શ્રી સૂરિઓમાં મુખ્ય શુદ્ધ પક્ષપાતી શ્રી સુગુરુ જ્યશેખરસૂરિની હું હતુતિ કરું છું. - ત્રિભુવનમાં પ્રસિદ્ધ, અનેક વર્ષોથી વર્ણિત છે યશસમૂહ જેને, કવિઓમાં શ્રેષ્ઠ ગભીર, ધીર એવા જેમના ચરણે વંદિત છે, શ્રી જિનધર્મરૂપી સમુદ્રને વધારવામાં ચંદ્ર સમાન, સૂય સમાન ચશથી પરિપૂર્ણ, નિરુપમ, ઉત્કૃષ્ટ સમતાવાન, પરમ ગુરુવ અને વિશાલ મહિમાના રત્નાકર સમાન એવા શ્રી મહેન્દ્રસૂરીશ્વર ગુરુના શિષ્ય, લાખ (દક્ષ) કુશલ કવિઓમાં શ્રેષ્ઠ એવા ત્રણ જગતમાં શ્રી જયશેખરસૂરિ જય પામે.
(૫૫) શ્રી ગુરુદસિ કવિકુલ કેકિલ કેલિ રસાલ, સુલલિત ઘન સજજન સુરસાલ; મેરૂતુંગ સશુરુ ભૂપાલ, કવયે નિરુપમ મહિમ વિશાલ. ૧ શાલિત ગુણમાલંઘન સુકુમાઉં, નિમ્મલ ભાલ ભુવનરત, શુભ વૃક્ષાવાલ 9ત કલિકાલ, વૃત જયમાલ કવિ સુદિત, છિત કલિ સેવાલં સૂરિ તમાલ, દિત ભવજલ નૌમ્ય પર બધિત બુધમાલ સુપ્રણાલ, મેરૂતુંગસૂર ગુરુ. ૨ આબાલ નૃપાલં પ્રભુતમમાલ, દલિત સજાલ ગચ્છાવિશું, જિનવચન રસાલ હિત ખલ હાલં, સુકૃતસ્થાલં વિશદવિભું; - * એલ ડી ઇસ્ટિટ્યૂટવા વિનતીસગ્રહ' ની પ્રતિમા આ કૃતિને ક્રમાક પપ છે.
Page #508
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસુરિ- ભાગ ૨ ' હત દુરિત વ્યાલ ભાસુર ભાલ, રજિતમા ધીરવર
સતરતિ જમ્બાલ નમતા બાલ મેરૂતુંગ સૂરીન્દ્રગુરું. ૩ મુફતવા ભવબાલ વાવિશાલ', ભુવિ સમકાલ ગરિમરમા, વહેલી ઘનકાલ મકરવાલ, કૃતમદ જાલ દલિત તમા પરકરિ હરિકાલ વ્યથિત વ્યા, ભાવેના વિહિત મહ; વન્દ હદયાલ જગતિ દયા, મેરૂતુંગરીન્દ્ર ગુરુ. ૪ મુદિત શ્રદ્ધાલં મહદુત્તાલ, ચિરમનરાલ કમલકર ગતભવ પતયાલુ સુનિમાબાલ', નિરતિશયાહુ કુશલકર શિવપથિ ઘાલ શુગગારા શુભનિકરે; સફલત્તરકાલ નમ કૃપાલ, મેરૂતુંગરી ગુરુ. ૫ ગુરુતર સુનિવર નિકરનાઈન મરુ નંદન કાનનો જગદાનંદક સુગુણ સુકલશ ઘર સકલાનન; નિજ રુચિ વચિત ચન્દ્રચૂડ કેશવ ચતુરાનન, મદન મભટ વિકટ કર વિપાટ ન પંચાનન, ગાધિરાજ વર રાજન જિનમતસર નિજદિક સફર; શ્રી મેરૂતુંગસૂરી વર, ધર્મચન્દ્ર કલ કીર્તિભર. ૬
ઈતિ ગુરુચ્છદાસિ
(૫૬) શ્રી નેમિનાથ દાસિક સિદ્ધિવધૂ હદયસ્થલ હાર, ભૂષિત સુરતરુ ગિરિ ગિરનાર; જિત રાગાદિક રિપુ સંભાર, વર્ધિત સુર દૃમ વિતરણ ભાર. ૧ યદુકુલ શૃંગાર સુગુણાગાર, વિશદાચાર' સઘન ઘન સંત સંસાર સુરગિરિ સારં, ત્રિભુવન સારે ગાન ઘનમઃ ૨ નિહતાહંકાર વિગતિ વિગતિ વિકાર, સુભગાકાર ગત વૃજિનક
કૃત દુષ્કૃત માર મર્દિતમાર, નેમિકુમારે નમત જિનમ ૩ જ એલ. ડી ઈન્સ્ટિટ્યૂટની ‘વિનતસ ગ્રહની આ હસ્તપ્રતિમા કૃતિને કમાય પદ છે.
Page #509
--------------------------------------------------------------------------
________________
Yo3
પરિશિષ્ટ
ઈન્દ્રિય દમકક્ષ મદન વિપક્ષે સિતગુણ લક્ષ મુક્તમાં; વિશભય પક્ષ જલ દુર્લક્ષ, મહિમ વલક્ષે પુણ્ય પ૪, ૪ સુકૃત પ્રત્યક્ષ, જલદ સદક્ષ, નત નર યક્ષ નય ભવનં; જિત પાતક કક્ષ ભુવિ સુર વૃક્ષ, સર્વ સમક્ષ નમત જિનમ. ૫ અધિગત ભવતીર કૃષ્ણ શરીર, જલધિ ગભીર ભુવન ગુરુ રેવતગિરિ હીર ભવદવ નીર, દુખ સમીર ગરિમ ગુરુ. ૬ કિત કુમત કરી, ગિરિવર ધીરજ, હતમાં વીર પ્રચુરદય; માયાવનિ સાર સિવવનિ કીર, હરિવદ ભીર વિગત ભયમ્ . ૭ સુરક્ત સંગાને વિમલ ધ્યાન સિદ્ધિવર; વિદિતા ભયદાન કુશલ નિદાન, સદવ દાન દેવહર, જિતસેન સમાન ઘન મહિમાન, ગુણરમાન ભક્તજના, નત્યાનુપમા શર્મ નિધાન મુક્તિ સ્થાન ભજતજના ૮ મદિર દુરિત પદ પટલ પાટન પવન પ્રભ, રુચિર તાલ દલનીલ કમલ કાજલ કાય પ્રભુ, તુંગ તરલ તર તરુણ મેહરુ મન કુંજર, ગણનાતિ ગમન ગણ ગરિષ્ઠ નિખિલ ખડિત ભવ પંજર,
પટિઝ પાદ પ્રથમ વર્ણ વિદિત સૂરિ પ્રભુત, જય જગતિ નેમિ જિનવર વિમલ ક્રિતિ સકલ લેક પ્રથિત. ૯
ઈતિ શ્રી ગણેશ ગુરુકુતાનિ શ્રી નેમિનાથ દાસ
(૫૭) શ્રી ગુરુ છુંદાંસિશ્રી આદીશ્વર જિનમભિ નવા, જન્મ નિજ સફલ કિલ મવા, કવયે ભવિક કેલિવન હંસ, શ્રી મુનિશેખરસૂરિ વતસમ. ૧ સૂરીશવતત્રં વિગુણિતહસ મુક્તિરિરંસ બુદ્ધિ ગુરુમ, કિતિ વિલાસ વિદ્યાવાસ, બહુગુણ વાસં શુદ્ધતરમ, * એલ ડી. ઈસ્ટિટ્યૂટની વિનસ ગ્રહની હસ્તપ્રતિમા આ કૃતિનો ક્રમાક ૫૭ છે.
Page #510
--------------------------------------------------------------------------
________________
Yoy
મહાકવિ શ્રી જયશેખરસૂરિ– ભાગ ૨ કૃત દુરિત ત્રાસ, મહિમ વ્યાસ, પરમત તાસ, સફલતરમ, તત સુકૃતલ્લાસ મંજુલભાસ, શ્રી મુનિશેખરસુરિ ગુરુમ. ૧ રજિતજન લક્ષ, શિક્ષિત દક્ષ, શ્રિતવિધિ પક્ષ, મુનિ મહિત, હત ભાવ વિપક્ષ નિરુપમ શિક્ષ મદરહિત, હત સમર સમક્ષ કીતિ લક્ષ વૃત જન રક્ષ વિગતપર, સૂરીશ્વર મુખ્ય નિર્મલ પક્ષ, શ્રી મુનિશેખરસૂરિ ગુરુમ. ૨ હિત વિજિત ક્ષીર, જલધિ ગભીર', ભવદવ નીર, નિપુણ નાં ક્ષત મન્મથ વીર, મેદિત ધીર, વજે ધીર, વિમલમતમ, શિવ સાધન ધીર, શ્રુત ગત તીર, સફલ શરીરે પાપહર, માયાભ્ર સમીર, કવિ કેટી, શ્રી મુનિશેખરસૂરિ ગુરુમ. ૩ પરિહત સંસાર નિરવધિસાર, વૃતદમભાર, સુકૃત નિધિમ, સમસમયાગાર પરમતગાર, વિસ્ત વિકાર, દલિત દરમ, સુરકારસ્કાર નવમવિકાર, ભવિગણધાર, પરમ પરમ નમ વારંવાર, સકલાકાર, શ્રી સુનિશેખર સૂરિ ગુરુમ-૪ ક્ષીર ક્ષીર સમુઢ ચન્દ્રશેખર ચન્હોજવલ ચંચરચન્દ્ર વિમુદ્ર કીર્તિ કવિતાવનિ મંડલ ધમ ધનીશ્વર ચન્દ્રચાર સુરીશ્વર સુન્દર વર વિધિપક્ષ વસ, સાધુમતિ સાધુ પુરજર, સુનિ લક્ષ મુખ્યત્વે ઘર ગણધર બધુર લબ્ધ જય (લય), ભવ્ય સેવક સેવ્ય સેવક સફલ મુનિ શેખરસૂરીન્દ્ર જય. ૫
ઈતિ શ્રી ગુરુ દાસિ.
(૫) શ્રી ગુરૂણાં છ દાંસિ* કેવલ કમલાબાજ' પ્રણમ્ય ભક્ત્યા યુગાદિ જિનરાજ,
શ્રી જયશેખર સુગુરું કવયે, કવિચક્ર ચક્રધર. ૧ * એલ ડી. ઇસ્ટિટ્યૂટની વિનતીસગ્રહની હસ્તપ્રતિમાં આ કૃતિને ક્રમાક ૫૮ છે.
Page #511
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
eu
ધર ધરણિ કુંડલનગર મંડન ગે રસાતલ નાયકા, હરિ હસ ભાસુર હરિ હરાદ્યા યસ્ય દાસ્ય વિધાયકા. ૨ તે કામસુભટ વિશ્વ વિકટ ચેજિગાય નિરંતર, શ્રી સૂરિરાજ મહિમભા નૌમિ ગુરુ જયશેખ. ૩ હરિ હાર હરિ હર હાસ ગંગા, હંસ સત્કલી વિબંધુર, શક સિધુર દુગ્ધ સિધુ રજવલા ભુવિભાતિ, ચંદ્ર ધવલા યસ્ય ધવલા કીતિ કમલા નિર્ભ૨, શ્રી સૂરિ હંસં સદવર્તાસં નૌમિ ગુરુ જ્યશેખર. ૪ બહુમાન-માનસ-સરસ–સમરસ-વિમલો વિલસન લાલસા, વર ચરણ સંમદભૂત-સિત૭૪-રમણ-રંગ-ગાલસા, વદનાવિન્દ જયતિ વિશ યહ્ય વાણું વારલા, જાનાત્મસી જયશેખર શ્રી સૂરિરાજા શ્રુતકલા, ૫ વિદ્યુત-સુધારસ–પાન પરવશ–વિબુધ માલા-માલિન, ભ્રમર હિત સુમન શ્રેણિકલિત લલિત સફલ શાલિન સરછાયામમિજાય વિપત્ર વિશ્વશિલિત દાયિન, સેવે સદા જયશેખર શ્રી સૂરિ ગુરુ સુર શાખનં. ૬ સંસાર કારાવાસ-વિલસિત–મેહમેહ – તહર,
ફુટ નિશ્મિતાર્થ સુષ્ટિ પાટવ સત્પદાર્થ ગણાતરમ ચવચન મનુપસિહ વિરાજિત દમ દીપક ભાસુર, ત નૌમ્યહ જયશેખર શ્રી સૂરિરાજે ગણધરમ. ૭ અતિ રતિ કનિષ્ઠા નહિ પટિપ્તા લેલ લેલા કેટયા, કિં વરિમ મિષ્ટાગીગરિષ્ઠ નાદભુતશ્ચ ગુણદય, કિ વા સ્વયંભૂરમણ જલનિધિ જલકણાવધિ મેતિક, સ્ત નૌમિ ગુરુ જયશેખર શ્રી સૂરિમુપગત શાતિકા. ૮ શ્રી જિનશાસન શાલિ- સુઘન – કાનન - પંચાનન, સકલ-કલા-કુલ-કલિત ચન્દ્રમંડલ સકલાનન,
Page #512
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨
-
નિરુપમ શમરસ લહરિ લલિત સરસી સમલે ચન, વિદલિત-વિઘ્ન—વિશાલ-ભવિક કુલ-કમલ-વિરોચન. ૯ વિદ્યા વિદ્યાસ વિરચન વચન વિસ્માપિત વર વિષ્ણુધ વ, કવિ ચક્રવત્તિ –તિ-ચરણ-જયશેખરસૂરીન્દ્ર જય. ૧૦ ઇતિ શ્રી ગુરુજી[ચ્છ'દાંસિ ભાષા
કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીને ભજનારા શ્રી આદિનાથ પ્રભુને ભક્તિથી પ્રણામ કરીને શ્રી કવિચક્ર ચક્રવતી જયશેખર સુગુરુને હું વણુ તુ... ..
પતને આશ્રય કરનારી અને કુલનગરથી શાલિત છે એવી પૃથ્વી અને પાતાલલેાકના નાયક, સૂર્ય, ચન્દ્ગ સમાન āીપ્યમાન એવા, વિશ્વવિકટ તે કામરૂપ સુભટને જેણે નિર'તર જીત્યા છે. મહિમાસ પન્ન એવા સૂરિરાજ શ્રી જયશેખર ગુરુને નમુ* છું.
હરિ(વિષ્ણુ)ના હાર, શકરજીનુ અટ્ટહાસ, ગંગા, હંસ, સુદર પુષ્પકળી, રાવત તથા ક્ષીરસાગરના જળ સમાન ઉજવલ, ચંદ્ર સમાન ધવલ, જેમની કીતિ છે એવા સૂરિઓમાં શ્રેષ્ઠ શ્રી જયશેખર ગુરુને હું' નસરૂં છું..
પ્રતિષ્ઠિત લેાકાના માનસમાં રસથી રહેનારી, સમતારસથી નિલ, વિલાસ કરવાની ઇચ્છાવાળી, સુ કર આચારવાળી, આનદથી પરિપૂર્ણ, સફેદ વસ્રાને ધારણ કરનારી, ક્રીડાના ઉમ′′ગમાં આળસ વિનાની, એવી સરસ્વતી જેમના સુખકમળમાં વાસ કરે છે તે સુરિરાજ શ્રી જયશેખરસૂરીશ્વરજી શ્રુતકલાને જાણે છે,
પ્રસિદ્ધ, અમૃતરસપાનમાં પરવશ, દેવમાળાઓથી પરિવતિ વિદ્વાન અને દેવતાએ ભ્રમરને માટે હિતકર ફૂલાની શ્રેણિથી શોભિત કલ્પવૃક્ષ, વિરતિથી શૈાભિત, પત્રરહિત હૈાવા છતાં પણુ સારી છાયાવાળા, જગતના લોકોને ઈષ્ટ વસ્તુને આપનારા કલ્પવૃક્ષરૂપ એવા
Page #513
--------------------------------------------------------------------------
________________
65%
પરિશિષ્ટ
શ્રી જયશખરસૂરિને હું સદા સેવું છુ.
સ'સારરૂપ કારાવાસમાં રહેનારાં છાના પ્રખલ માહનીયકમથી ઉત્પન્ન અજ્ઞાનરૂપ અંધકારને હરનારા, વિદ્વાના વડે પ્રગટરૂપે જેની પૂજા કરવામાં આવી છે અને સુંદર ષટ્ટ ન કુશલતાથી જે માયાગી જીવાજીવાદિ સર્વ પદાર્થના સુ`દર વિચાર કરનાર, દીપઋતુલ્ય ભાપુર, જેનું વચન આ લાકમાં શોભે છે એવા ગણુને ધારણ કરનાર સૂરિશજ શ્રી જયશેખરસૂરીશ્વરજી ગુરુવરને હું. તવુ છુ..
મારી બુદ્ધિ અપવિષયને ગ્રહણુ કરનારી છે. તીવ્ર ચ'ચલ વિચારશ્રેણિ પણ મારામાં નથી. હું શું કહું ? મધુર અને ગોરવશાળી એવી મારી વાણી નથી અને અદ્ભુત ગુણેાય પણ નથી. સ્વયં સૂરમણ સમુદ્રના જલકશેાની અવધિને કાણુ પ્રાપ્ત કરી શકે છે તે પણ શાંતભાવે હું તે સૂરીશ્વર શ્રી જયશેખરસૂરીશ્ર્વરજી. ની સ્તુતિ કરુ છું.
શ્રી જિનશાસનરૂપ ગાઢ વનમાં સિ’હરૂપ, સવ કલાથી સહિત તેથી સુદર એવા ચંદ્ગમ'ડલ સમાન, સકલ કલાએથી યુક્ત મુખવાળા, નિરૂપમ સમતારસની લહરીએથી (તરંગાથી) સુ‘દર સરોવરમાં કમળ સમાન લેાચનવાળા, વિધ્નાને દૂર કરનાણ, વિશાલ એવા ભવિક કુલરૂપ કમળાને પ્રકાશિત કરવામાં સૂર્ય સમાન એવા વિદ્યાવિલાસથી વિશિષ્ટ રચનાએમાં જેના વચનથી માટા મોટા વિદ્વાને વિસ્મય પામે છે, કવિચક્રવતી એથી પૂજિત છે જેમનાં ચરણ એવા શ્રી જયશેખરસૂરીશ્વચ્છ જય મામા
.
ર
.
(૫૯) નીતાનિ કૃતાર્દન શ્રી ગÐશ ગુરુ∞હાંસિ
મુનિ મધુકર સેવિત પદ-કમલ' મરુતુ`ગ ગુરુરાજ વિમલ', કવિ કેટિ વર્ણિ તગુણ નિવહ, કવયે શ્રી ગઢેશ નમહમ્. ૧
* 'વિનતીષ ગ્રહ'ની પ્રતિમા ક્રમાક પ૯ છે.
Page #514
--------------------------------------------------------------------------
________________
• મહાકવિ શ્રી જયશેખરસુરિ– ભાગ ૨ મહનીય મહેય શમરસ ગેહ, સુચિર મહેય ગુણ હદયે, છુપતિ શુતિ દેહ જિનશિવદેહ, નિસંદેહ, કરણ , પરમતિ ભિરજેય ત્રિભુવન ગેહ મહિમામેય ધીરવીર, ભાવેન મહેયં પ્રથિતવિનેય મેરૂતુંગ સૂરીન્દ્ર ગુરુ. ૨ સુવિહિત શૃંગાર ગરિમાળા, હત ભય ભાર જયનિલય, ભૂમીતલહાર સુવિચાર, વિમલાચાર હદિ સદય, ભજ કરુણેદાર સુણાધાર ખંડિતમારે શાન્તિકાર, હુતિ સમતાસંભાર મંગલકાર મેરૂતુંગ સૂરીન્દ્ર ગુરુમ. ૩ ભવજલ ગત તીર સુભગ શરીર, કલિ ભુવિ સીર વિગતમદ, શ્રત વલ્લી નીર પ્રથિત ગભીર, સેવે ધીરે વિતત સુદ, વિધિગણ કેટિ રજિતમત હીર, જિત મદ વીર દુઃખહર,
માદિતસિત ચીર રાગરતીરં, મેરતુંગર સુરીન્દ્ર ગુરુમ. ૪ ઈન્દ્રિયદમ સૂર નિપુણાસુર, જિત કપૂર જનયનં ભવ્યાબૂજ સૂર, ત્રિભુવન પૂર સુયશ પૂર જયવન્ત, રિછત મહાકૂર શમિતફુર, સુમહ સ્થર ગણધાર, ગંગાજલ ગૌર
મતિ સુર સૂરિ મેરૂતુંગઃ સુરીન્દ્ર ગુરુ. ૫ વિદ્યા માદ-વિનોદ ચારુ ધન સજજન-જન, યશસા નિજિત ગંગા સલિલ શુભ પાદપનન્દન, જગતી તલ નરનાથ વણ્યગુણ સુમહિમ મંદર, નિખિલાગમ સંભાર સધર પર સંયમ મંદિર, અચલગર છેશ સુવિહિત સિરસિશેખર સુનિવર ધર્મલય શ્રી મહેન્દ્રગુરુ પથર
મેરૂતુંગ સૂરીન્દ્ર જય. ૬ ઈતિ નવિનાનિ કૃતાનિ શ્રી ગષ્કશ ગુરુદસિ.
Page #515
--------------------------------------------------------------------------
________________
પારશિષ્ટ
(૬–૧) શ્રી ગુરુ દાસિક તા મહીયલમ્મિ મડિય પડિય ગય તું તે વારંભ, પંચાણુણવ દુસહ જયશેખર સુકવિ જન દિઠા. ૧ દિઠ સુદિઠ સુહડ રેસારુણ દારુણ કમ્મફખય કારણે,
વર ચરણ કરણુભાર ધરણ સુધારીય મારીય, દુધમ કુમયગણે અઈવિયડ વિસંકટ મોહુ ભોપરિ સમહરિ ચલઈ-સસ્થઘરે મહિ મહરિમંડણ દુય અવમ્ભય,
ભૂયબલિ જયશેહર સુરે. ૧ ગુરૂ સંજમ હયવર પુ િપરઠિય હુકમય નિવ્રુવાણે, કમ્પડ્ડય-ગંઠિ ખંતિ ખગ્રગિહિ ઈિજઈ નિકુર રુકમણ, દિનયર કરુ લીલ સીલ સનાહિં જરા જીણુ સજજીવ તણે, અદggવ તવ નવ કિરણિ દિગ્બઈ જિપૂઈ જશેહર રિઉછે. ૨ પિયર્લ્ડ હુ અગલુ એય અણુગલ રેસ ગુલ નીસકમ, ઈણિ પાકિય પાયડિહિ અપડ અઈભડ મેહમહાભય વિચારણે, કા ગણુણા અવરોહ કેહાણય સહ સહ સૂકે જયસિહ, ઈમ જઈ રઈપિય-ભય-ઉદ્ધપિય મયણા ઈકિન જઈ તુર. ૩ લડુ ભગહ મોહ કેહ કહ સેસીય પેસીય લેહ કંપત સુહિ, ઇહ માયા ભાણ પમાણુ પણ સીહ નિવાસિહ પંચદિ પહે, નિધાઠણ પંચ પમાય પરમગુરૂ જસવાસીય તિન ભુવણે, સિરિ મહિરિ .સીસ-જવતય જયશેખર જયસિરિ ચરણે. ૪ સંજમ ઉપર ભાવ ઘરિઉ, બાલમ્પણ સહ સુગુરુરાય સપસત્ય, હકિ, ફિખ નિખસહ કણયકતિ તણુe સુરાણ ભવયણ મથુરજણ સીલ સબલ કરવાલમયણબલ-લીલીહિ ગજણ
વાયરણ કરથ દાગમહ સયલગ પારીણ લહુ અચલગણેસ
ચિરાગ જય જયશેખર સૂરિ' પહ, ૫ * એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટની વિનતી પ્રહની હસ્તપ્રતિમા આ કૃતિને ક્રમાક૬૦ છે.
Page #516
--------------------------------------------------------------------------
________________
૪૯૦
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨
(૬o-3) કયવિહુ કમ્યવસેણ કવિ પામઈ જિણ દિફખહ, તવતીહ ધમ્મ વિરેાહી હૈઈ દુલહ ગુરુ સિકુખહ, કેવિ સુણઈ જઈ સત્ય અસ્થ તુ સીલ વિમુક્ષય, તવ તીહ ગુણ-ચરણ કમ્મપડિય જણસિફખહ, ચારિત નાણુ ઇસણ રાયણ રયણુથરુ ગેયમ સુપરિ, દસમહકાલિ
દસઈ સુશુરુ જ્યશેખર સૂરિ ધરિ. ૧ જિણ સાસણ ગયણમ્મિ તરલતર તેય દિવાય, મોહ તિમિર નિલવિહ ભવીશુ કમલાયરુ, દહ દિસિ પરિય જસ પસાય સમય કુમય નિકદણ, પડીય વર વવહાર સકલ સંઘહ આણંદ, અચ્છરિ એ દલ મંડલિહિ દિવસ રણિ પામીG, ઉદય બહુ પાવ તાવ ઉછવણ પણ જશેહર સૂરિ જય. ૨ વદ્ધમાણ જિગુરાય વિકલ સાસણિ મેરુપરિ, નદણ સમ નીય ગરિચ્છ ઉદય પામીય કધુમ્બરિ, મૂલ ગુણિહિં વિત્યારુ સારુ સીલગિહિં નિમ્સ, સસિહર સુંદર કિતિ કુસુમભર-ભારિહિં નિશ્ચલ, સગાપવગ સુહર ભરિયા, દેસણુ ફલ દિંતહ સુશુણિ. ક૫(૬) મધ્ય ભવિયણ જણહ, જયશહર સૂરદ મુણિ ૩ માહ મહારાજેન્દ્ર વિતતિ દસેક પન્ચાનન, વલ ચારુ થશો નિશાકર સમઃ સત્સાધુ નિસેવિતા, સિદ્ધાન્તાંબુધિ બુદ્ધિ સંગમના સર્વાર્થ સિદ્ધિપ્રદ, સ શ્રીમાન જયશેખર વિજયતે પુણ્ય શ્રિયી ભાજન, ૧ શ્રીમતુ પાર્શ્વજિન કલહં, નવા સુકૃત શ્રેણિ સમૂહ, કવયે વિદ્યા ગણધર હાર, શ્રી જયશેખર સૂરિ સુસાર. ૨
Page #517
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
(૯૦-૯) બુધ વદિત ચરણું ગુણ મણિ ભરણું, કર્મ ક્ષપણું ગેયતર, સાદિત સંસાર બુદ્ધિ વિચાર વિદ્યાપાર નિપુણ તરફ, કૃત વિબુધેલ્લાસ સિદ્ધિ વિલાસ, પુણ્ય નિવાસં બુદ્ધિતર, સુરીશ્વર મુખ્ય નિપુણ સુશિષ્ય શ્રી જયશેખરસૂરિ ગુરું. ૧ બહુ દલિતકલેશ પુણ્યનિશ સુથણ નિદેશ ભવ્ય ચરિત, ગજગતિ ગમન દુર્ગતિ શમન, વાણુ સદન, શુદ્ધતર, યશસા જિતશેષ નિર્મલશ, શાસ્ત્ર ન ગવેર્ષ વીરત, સૂરીશ્વર મુખ્ય', નિપુણ સુશિષ્ય, શ્રી જયશેખરસૂરિ ગુરુ. ૨ કલિ વલિલ કુઠાર સંયમ સાર, કીર્તિ વિહાર ભૂરિગુણું, શમ સૌખ્ય વિધાન સુમતિ નિધાનં, મગ્ન સુયાનું પાપહર, તત્ સુકૃતગાર કુશલાધાર, નિતિ માર ધીરમાં, ક્ષત માયા શૃંગ, સદગુણ ચગ, વદિતરગ, મહિમગુરુ, સરીશ્વર મુખ્ય, નિપુણ સુશિષ્ય શ્રી યશેખરસૂરિ ગુરુ. ૩ શ્રી જિનશાસન શાષિક ૨ સિંચનવર જલધર અચલગચ્છ વિશાલ મુનિ ધર્મ સુશેખર શશિકર, કીતિ – સમૃદ્ધિ જાલ સમલકૃત ભૂતલ, શીલ સબલ સન્નાહ – બધ – ભજિતુ - મહાગલ, શ્રીમત્ મહિન્દ્રશુરુ સાર શિષ્ય દસ મુખ્ય પ્રવર, જયશેખરસૂરી જય સકલ સંઘ કલ્યાણુકર... ૪ કલ્યાણક તતિ કંદલનાંબુ વાહ, સંમેહ મેઘ પટલી ક્ષય ગંધવાહ, સિદ્ધાંત સાગર વિચાર તરંગરંગ, શ્રી મેરૂતુંગ સુગુરુ વિજયાય તુ... ૧ મ
Page #518
--------------------------------------------------------------------------
________________
મહાકવિ શ્રી જયશેખરસુરિ- ભાગ ૨
(૬૦-D) શારજાહંબર શાલિના પ્રવિલ (સલ) સદુધર્મ પ્રભામાવિ, નાના સી સમરાંગણે સમરભયે જિચે જગત કંટક, તઘુ પટવાર સાગર મહાવાદીન્દ્ર વઘવિર, સ શ્રીમાન જગતી તકે વિજય શ્રી મેરુગે ગુરુ. ૨ અચલગચ્છ સરોવર હસ, સકલ સુનીવર મૌલિવતં, કવયે નવરસ વચનાધાર, મેરૂતુંગ સુગુરુ ગુણધાર. ૧ ધરા સુજારી સાર શૃંગારહાર, પરમાનંદ સંલ સંસારપાર, પર બ્રહ્મ સલીન ચેતા સરગં, નમામિ પ્રભુ શ્રી ગુરુ મેરૂતુંગ, ૧ લસત ચારુ ચારિત્ર ભાર, પ્રભાવ પ્રભાવ પ્રભાવૈરપાર, ત્રિલેકી લલકીતિ ગંગાતર, નમામિ પ્રભુ શ્રી ગુરુ મેરૂતુંગ, ૨ સદા શુદ્ધિ સિધાની કાસાર કેલિં, તમત્તે મહેલા વહેલા સુહેલિ, રસાસાર સારસ્વતેલાસ ચંગ, નમામિ પ્રભુ શ્રી ગુરુ મેરૂતુંગ, ૩ મહા માહ મલેક વરાધિવીર, પરાધીશ્વર સંતુત મેરુ ધીર, કૃતત તાલ વાદી કતાર ભડા, નમામિ પ્રભુ શ્રી શુરુ મેરૂતુંગ, ૪ તરણિ તરુણતર કિરણ નિકર જિત્વ પુરુચિ સુન્દર, કુંદ કુમુદ વિશદાસ વિશદ ગુણગિમ મનદર, શમ દમ કમલા કમલ વિમલ વિદલિત ભવપંજર, જિનપતિ શાસન મુકુટ વિકટ વાદિ મજર, શ્રીમાન મહેન્દ્રગુરુ પટ્ટધર સકલ સંઘ કલ્યાણકર, શ્રી મેરૂતુંગસૂરી વર જય જય ભુવિ રજિત ચત્વર, ૫
ઈતિ શ્રી ગુરુ દાંસિ પાછા
(૬૦) ભાવાર્થ પૃથ્વીતલ પર અલંકારરૂપ, વાદીરૂપ હાથીને માટે સિંહ જેવા, દુસહ, સર્વ સુકવિઓની જેમના તરફ દૃષ્ટિ છે એવા શ્રી જયશેખરસૂરિ છે.
pre agente cheiat la Cane Cele
mai
Page #519
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
ra
સારી રીતે જોવાતા, રાષથી લાલ થયેલા, દારુણ એવા કમરૂપી સુભટના ક્ષય કરનારા, ઉત્તમ ચરણ સિત્તરી અને કરણ સિત્તરીને ધારણ કરવામાં મહાન ઋષભ સમાન, દ્રુમ એવા અન્ય દેશનીને પરાજિત કરનારા, અત્યત વિકટ અને વિશાળ એવા માહરૂપી સુભદ્ર ઉપર, શાસ્ત્રરૂપી શસ્ત્રને ધારણ કરનારા, પૃથ્વીમ’ડલના અલંકારરૂપ, સુજાબળ વડે પરાભવ કરનારા એવા સુગુરુ શ્રી જયશેખરસૂરિ છે.
ઉત્કૃષ્ટ સયમરૂપી શ્રેષ્ઠ ઘેાડાની પીઠ ઉપર પ્રતિષ્ઠિત, દુષ્ટ રઈના નાશ કરનાર, આઠ ક્રમની ગ્રંથિને શ્રાંતિરૂપી ખડ્ગ વર્ક નિષ્ઠુર અને રુષ્ટ મનવાળા થઈને છેનારા, સૂર્યનાં કિરણા સમાન તેજસ્વી, શીલરૂપી ખખતર ધરાવનાર અને નવાં નવાં કિરણેાથી દેદીપ્યમાન એવા જયશેખરસૂરિ શત્રુઓને જીતે છે.
પ્રચર્ડ એવા વિશધીની આગળ શ્રી જયશેખરસૂરિ અનગલ, રાષવાળાથી પાછા ન હઠનાર, માહરૂપી મહાભય સાથે વિકટ યુદ્ધ કરનારા છે, તે પછી બીજા ક્રોધ અને લાભની તા ગણના થી ? જેમ સૂડી વડે સેપારી સહેલાઈથી કપાય છે તેમ મદનાદિ પશુ ગૂજતા ભાગે છે.
શ્રી જયશેખરસૂરીશ્ર્વરજીના પ્રભાવથી શેર્ષિત થઈને માહ અને ક્રોધરૂપી સુભટો ભાગી ગયા. ઢાલ પણ કૃતાંતના સુખમાં પેસી ગયે. આ પ્રમાણે માયા અને માનને પાંચ ઇંદ્રિયાના મા – થી તેમણે દૂર કર્યાં છે. વળી પાંચ પ્રમાદને દૂર કરનાર એવા, પરમગુરુ જેમના યથી ત્રણ ભુવન વાસિત થઈ ગયાં છે તથા શ્રી મહેન્દ્રપ્રભસરિના યવ'ત શિષ્ય એવા શ્રી જયશેખરસૂરીના ચરણા જય રામા.
સયમ ઉપર ભાવ ધારણ કરનાર એવા તેમને સુગુરુરાજે માલપણમાં સયમના વેશ પેાતાના પ્રશસ્ય હાથે આપેલા હતા. દીક્ષા સમયે સુવર્ણ કાંતિવાળા તેમના દેહ હતા. સુગુણી એવા વિક જનાના મનને પ્રસન્ન કરનારા, શીરૂપી બળવાન તલવાર વડે
Page #520
--------------------------------------------------------------------------
________________
ver
મહાકવિ શ્રી જયરીખરસૂરિ – ભાગ ૨
કામદેવના બળના અનાયાસે નાશ કરનારા, વ્યાકરણ, કાવ્ય, છ, આગમ સકલસાના પારગામી, અચલગચ્છના ઈશ એવા શ્રી જયશેખરસૂરીશ્રવરજી દીઘ કાળ સુધી જય પામા !
ર
0
.
(૬) ભાષા
ખરેખર કથારેક કવશથી પણ કોઈક જિનેવર ભગવાનના શાસનમાં દીક્ષાને પામે છે, પરંતુ સિદ્ધાંતયુક્ત ધમના જે વિરોધી હાય છે તેને ગુરુની શિક્ષા દુર્લભ મને છે.
કેટલાક શાસ્ત્રના અને જાણે છે, પર`તુ તે શીલથી વિમુક્ત હાય છે. આપ ચરણુ કરણ ણુના પ`હિત લેાકેાને શિક્ષા આધ્ર છે. ક્રુષમ એવા પણુ કાળમાં હું જયશેખરસૂરિ! આપ જ્ઞાન, ચારિત્રરૂપી રત્નના રત્નાકરને ધારણ કરનારા દેખાવ છે.
હે શ્રી જયશેખરસૂરિ! આપ જિનશાસનરૂપી ગગનમાં અત્ય ́ત તેજસ્વી સૂર્ય સમાન છેા. માહરૂપી તિમિરનું ઇલન કરવાથી વિંજના માટે કમલાકર છે. દશે દિશામાં ખ્યાપ્ત યશવાળા, સિદ્ધાંતથી કુમતિનુ નિકદન કરનારા, પ્રકાશિત સુઉંદર વ્યવહારથી સકલ સંઘને આનદ આપનારા છે.
આ જગતને દિનરાત વિશિષ્ટ આશ્ચય પમાડનારા, ઘણા પાપ રૂપી તાપને એલવનારા એવા શ્રી જયશેખરસૂરી'દ્ર વિજયને પ્રાપ્ત કરશે. હું જયશેખરસૂરીન્દ્ર ! આપ શ્રી વર્ધમાન જિનરાજના વિશાલ શાસનમાં મેરુપવ ત ઉપર નદનવન સમાન છે. પાતાના ગચ્છમાં ઉદય પામીને ગચ્છના ભારને સ્ક્રધ ઉપર વહન કરનારા છે. આપ મૂળ શુ]ા વડે વિસ્તાર પામેલા, સુદર શીલાંગો વડે નિળ છે, ચંદ્ર સમાન સુંદર છે, કીર્તિરૂપી પુષ્પના ભાર છતાં નિશ્ચલ છે, સુંદર ગુણુવાનને દેશનાના ફલરૂપે સ્વર્ગ અને મેાક્ષના સુખને આપા છે. ભવિજનેને માટે આપ કલ્પવૃક્ષ સમાન છે.
Page #521
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
માહરૂપ માન્મત્ત મહાગજેન્દ્રના નાશ કરવામાં અદ્વિતીય સિંહ સમાન છે. ચમકતા મનેાહર યશથી ચંદ્રમા તુલ્ય, સારા સાધુએ વડે સેવાયેલા, સિદ્ધાંતસાગરમાંથી મુદ્ધિયુક્ત મન વર્ડ જ્ઞાનાદિ રત્નાને પ્રકાશિત કરનારા છે, અને સર્વ અર્થાંની સિદ્ધિને આપનારા છે. (શ્લેષથી – સર્વાંસિદ્ધ વિમાનમાં સ્થાન અપાવનારા છે.) પુણ્યરૂપી લક્ષ્મીના ભાજન એવા શ્રીમાન જયશેખરસૂરીશ્વરજી વિજયને પામે છે.
.
૫
(૬) ભાવાય
સુવર્ણ મય દેહધારી, પુણ્ય શ્રેણીથી શાભિત એવા શ્રી પાર્શ્વજિનને નમીને, વિચારોમાં સુદૃઢ અને વિદ્યાએથી પઢિતાને હરાવનારા એવા સુગુરુ શ્રી જયશેખરસૂરિને હુ* વર્ણવુ છું..
વિદ્વાનેથી વદન કરાયેલા ચરણાવાળા, ગુણુરૂપી રત્નથી યુક્ત, ક્રમને ખપાવનારા, ગાવાલાયક ગુણાથી યુક્ત, સંસારના વિનાશ કરનારા, સુદર બુદ્ધિ અને વિદ્યાએના પારગામી, અતિશય નિપુણ વિદ્વાનોના ચિત્તને ઉલ્લાસ આપનારા, પુણ્યવાન, સુક્ષ્મ બુદ્ધિવાળા, સૂરીશ્વરામાં મુખ્ય, કુશળ શિષ્યાના સમુદાયથી ચુક્ત એવા શ્રી જયશેખરસૂરિ ગુરુને હું... વવું. ',
ઘણા લેશને નાશ કરનારા, પુણ્યમાં નિવાસ કરનારા, ગુણાના નિર્દેશ કરનારા, સભ્ય ચારિત્રને ધારણુ કરનારા, દુર્ગતિને શાંત કરવામાં હાથીની ગતિ જેવા, સરસ્વતીના નિવાસસ્થાન, અત્ય'ત વિશુદ્ધ યશ વડે શેષ નાગને જીતનારા, સુઉંદર સાધુવેશવાળા, શાસ્ત્રીય તત્ત્વનું શેાધન કરનારા, વીરામાં મહાન, સારા નિપુણુ શિષ્યાથી યુક્ત, સુરીશ્વરોમાં મુખ્ય એવા શ્રી જયશેખરસૂરિ ગુરુને વણુ છું છું,
કલિરૂપી વેલડીને છેદવામાં કુહાડા સમાન, સયમ ધારણ કરવામાં ઉત્તમ, પ્રીતિના વિહારરૂપ, ઘણા ગુણુથી ચુક્ત, સમતાથી
Page #522
--------------------------------------------------------------------------
________________
૪૮૬
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ સુખને આપનારા, સદ્દબુદ્ધિના નિધાન, સંસારમાં ડૂબેલા લેકેને માટે વહાણરૂપ, પાપને હરનારા, પુણયના વિસ્તૃત ઘરરૂપ, ક્ષેમ આપનારા, કામને જીતનારા, વિદ્વાનેને માન્ય, માયાના શિખરને ભાંગનારા,વિશાળ મહિમાવાળા સૂરીશ્વરમાં મુખ્ય, નિપુણ સુશિષ્યથી યુક્ત શ્રી જયશેખરસૂરીશ્વરજીને હું વર્ણવું છું.
શ્રી જિનશાસનરૂપ વૃક્ષને સીંચવામાં શ્રેષ્ઠ જલધર રૂપ, વિશાલ એવા અચલગચ્છમાં સુનિધર્મના મુગટરૂપ, ચંદ્ર સમાન કીર્તિની સમૃદ્ધિ વડે ભૂતલને અલંકૃત કરનારા, શીલરૂપી મજબૂત બખતરનાં બંધનથી મેહરૂપી અર્ગલાને ભાંગનારા, શ્રીમદ્દ મહેન્દ્રપ્રભસૂરિ સુગુરુના શિષ્યમાં મુખ્ય અને શ્રેષ્ઠ એવા શ્રી જયશેખરસુરીન્દ્ર! આપ જયને પામો અને સકલ સંઘનું કલ્યાણ કરે.
Page #523
--------------------------------------------------------------------------
________________
ગ્રંથસૂચિ હસ્તમતિએ
૧ ત્રિભુવનદીપક પ્રબંધ
હસ્તપ્રતિ-A ૨ ત્રિભુવનદીપક પ્રબંધ
હસ્તપ્રતિ-B ૩ ત્રિભુવનદીપક પ્રબ ધ
હસ્તપ્રતિ-C ૪ ત્રિભુવનદીપક પ્રબ ધ
હસ્તપ્રતિ-D ૫ ત્રિભુવનદીપક પ્રબંધ
હસ્તપ્રતિ-E ૬ ત્રિભુવનદીપક પ્રબંધ
હસ્તપ્રતિ-F ૭ ત્રિભુવનદીપક પ્રબંધ
હસ્તપ્રતિષ્ક ૮ ત્રિભુવન દીપક પ્રબંધ
હસ્તપ્રતિ-H ૯ વિનતીસંગ્રહ ૧૦ વિનતીસંગ્રહ
એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ પ્રતિ. ન ૧૧૪ર૭ એલ. ડી. ઇસ્ટિટ્યૂટ, અમદાવાદ પ્રતિ નં. ૧૮૨૩૫ એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદ પ્રતિ નં ૧૬૯૬૩ દેવસાને પાડાને ભંડાર, અમદાવાદ હા. નં. ૨૮, પ્રતિ નં. ૨૫૫૨૫ એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદ હા. નં. ૧૦૭૫, પ્રતિ નં. ૧૫૪૩૨ શ્રી અને તેનાથજી જૈન જ્ઞાન ભંડાર, મુંબઈ પ્રતિ ન, ૧૯૮/૧૯૦૧ શ્રી ચંદ્રસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર સંગ્રહ, ઉજજૈન, પ્રતિ નં. ૪૩૪ મેધસંસ્કૃતિ ભવન, ઘાટકોપર - મુંબઈ
૧૧ સમ્યકત કૌમુદી
૧૨ સમ્યકત્વ કૌસદી ૧૩ સંબધ સિત્તરી ૧૪ સબોધ સિત્તરી
એલ.ડી. ઇન્સ્ટિટયૂટ, અમદાવાદ શ્રી નિત્ય વિનય વિજય જેન પુસ્તકાલય,
ચાણસ્મા સંવેગી ઉપાશ્રય, અમદાવાદ
પ્રતિ નં. ૩૪૩૧ એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ એલ. ડી. ઇસ્ટિટ, અમદાવાદ શ્રી અનંતનાથજી જેને જ્ઞાનભંડાર, મુંબઈ
પ્રતિ નં. શ્રી અનંતનાથજી જૈન જ્ઞાનભંડાર, મુંબઈ પ્રતિ નં.
૧૫ અતિચાર
Page #524
--------------------------------------------------------------------------
________________
૪૮૮
ગ્રંથનુ નામ
(1) अभिधान चिंतामणि
સંસ્કૃત – પ્રાકૃત ગ્રંથા
(૨) આરાધના સ્તન
(૩) સવેરા ચિંતામાંળ (પ્રતાર)
માષાંતર્ સહિત – પ્રથમાધિ (૪) સવેરા ચિંતાળિ (પ્રતાડ)
ભાષાતર સહિત – દ્વિતીયવિજ્જ (૫) અપવેશ તિામણિ (પ્રતાાર)
ભાષાતર સહિત – તૃતીયાધિવા (૬) વેગ વિતામળિ (પ્રતાભર) માજાત સહિત – ચતુર્થાધિ (७) श्री कुलक सग्रह
મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨
(૮) શ્રી રુ સંગ્રહ
સ. ૫ . શ્રી નિનપ્રવિનયની મ.સા. (e) किरातार्जुनीय महाकाव्य (१०) कालिदासकृत कुमारसंभवम्
महाकाव्यम्
(૧૧) શ્રી જૈન વુમારસમવાલ્ય महाकाव्यम् टीकासहित च
(૧૨) શ્રી જૈન મારસમવાસ્થ્ય
टीकासहित
''
स. श्री विक्रमविनय मुनि (૧૩) શ્રી જૈનમાતમમાલ્ય . महाकाव्यम् भाषांतरसहितेन.
(૧૪) શ્રી નયનેલસૂરિ જિતમ્
श्री न बूस्वामि चरित्रम् (મતાાર)સ. શ્રી વસ્તુવિનયનમ
પ્રકાશક
ચૌખમ્મા વિદ્યાભવન, વારાણસી ઈ. સ. ૧૯૬૪
શા. સામગ્ર'ક્રુ ધારશી, વી સ.. ૨૪૫૧ માગસર વદ ૦))
શા. સામય ≠ ધારશી, વિ. સં. ૧૯૭૭ વી. સ . ૨૪૪૭, આવૃત્તિ ૧ શા. સેમચંદ ધારશી, વિ. સ. ૧૯૭૯ વીર સ', ૨૪૪૮, આવૃત્તિ ૧ શા સામચ ૬ ધારશી, વિ. સ’ ૧૯૮૦ વીર સ'. ૨૪૫૦, આવૃત્તિ ૧ શા. સામચંદ ધારશી, વિ. સ. ૧૯૮૦ વી. સ`. ૨૪૫૦, આવૃત્તિ ૧ શા. બાલાભાઈ કલભાઈ, માંડવી પાળ,
અમદાવાદ, સન ૧૯૧૫, આવૃત્તિ ૧ શ્રી લુનાવા જૈન સ ધ, જિ. પાલી–રાજસ્થાન સં. ૨૦૩૫, ૩. શું. આવૃત્તિ ૧ ચૌખમ્મા વિદ્યાભવન, વારાણસી ચૌખમ્મા વિદ્યાભવન, વારાસી
શ્રી આરક્ષિત પુસ્તકાહાર સંસ્થા, સ', ૨૦૦૦ વસંત પૌંચમી, આવૃત્તિ ૧ દેવચ દ લાલભાઈ જૈન પુસ્તહાર સંસ્થા, વિ.સ'. ૨૦૦૨
શા. ભીમશી માણેક, સ. ૧૯૫૭, આવૃત્તિ ૧
શ્રી જૈન આત્માન ક્રૂ સભા, ભાવનગર – વિ. સ. ૧૯૬૮, વી. સ. ૨૪૩૮
Page #525
--------------------------------------------------------------------------
________________
ગ્રંથસૂચિ
૪૮૯ (૧૫) શ્રી શાજિક મૂત્ર (સા) શ્રી જૈન વિદ્યાશાળ, અમદાવાદ (૧૬) શ્મિર વાળા (તાર) શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર,
૨. ૬ નવિનય મ. વી. સં. ૨૪૪૧, વિ. સં. ૧૯૭૧ (૧૭) ઘર્ષ કર્વાધિકાર તથા શા ભીમશી માણેક, સં. ૧૯૫૬
વાસ્તુ પ્રરણ (માથાતર હિતેન) સને ૧૯૦૦, આવૃત્તિ ૧ (૧૮) શ્રી ત્મિમાર ચરિત્ર શા વિઠ્ઠલજી હીરાલાલ, જામનગર, (માવતર નિ )
સં. ૧૯૮૬ જેઠ શુ. ૭ ઈ. સ. ૧૯૭૦ (૧૯) વીર વરિત્રમ્ મહાવ્યમ્ ચૌખમ્બા વિદ્યાભવન, વારાણસી (ર૦) શ્રી પ્રતિમા (પ્રતાવાર) શ્રી આરક્ષિત પુસ્તકોદ્ધાર સાસ્થા,
જામનગર, વિ સ. ૧૯૯૬
(હાલારી) સન ૧૯૩૯ (૨૧) રઘુવર - રિતિક ચૌખમ્બા વિદ્યાભવન, વારાણસી (રર) નિવૃષભ-મિત ચૌખમ્બા વિદ્યાભવન, વારાણસી (२३) त्रिपष्टिगलाकापुस्पचरित्रम
भाषातर सहित (ર૪) શ્રી શ્રીધર જતિ મહાધ્યમ શ્રી ચ દુલાલ લખુભાઈ પરીખ, અમદાવાદ
વિ. સં. ૨૦૦૭, વી. ર૪૭૮ (૨૫) શ્રીમન્નયોરિરિરિજિતા શ્રી આત્માનંદ જૈનસભા, ભાવનગર
तीर्थाधिराज श्री गजयतीर्थ स्तुतिगर्मिता द्वात्रिंगिका (प्रताकार)
Page #526
--------------------------------------------------------------------------
________________
૯o
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨
ગુજરાતી ગ્રંથ ગ્રંથનું નામ
પ્રકાશક (૧) શ્રી આર્ય–કલ્યાણ-ગૌતમ શ્રી આરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ
સ્મૃતિ ગ્રંથ-સચિત્ર સં. મુનિશ્રી સંચાલિત દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ ગ્રંથ કલાપ્રભસાગરજી મ.સા. પ્રકાશન કેન્દ્ર, મુંબઈ, વિ સં. ૨૦૩૯,
વી. સં. ૨૫૦૯, આવૃતિ ૧ (૨) આત્માવધ કુલક અથવા મેસર્સ મેઘજી હીરજીની કુ. આત્મજ્ઞાન
ઈ. સ. ૧૯૧૨, આવૃત્તિ ૧ (૩) અચલગચ્છ દિગ્દર્શન શ્રી આરક્ષિત પ્રાચ્યવિદ્યા સશે ધન
મંદિર, પાલિતાણ લે. પાર્થ (૪) અચલગચછના પ્રતિકા લેખે શ્રી આરક્ષિત પ્રાચ્યવિદ્યા સંશોધન લે. પાર્થ
મંત્રિ, પાલિતાણા (૫) અંચલગચછના નિધરે શ્રી આરક્ષિત પ્રાચ્યવિદ્યા સાધન લે. પાર્થ
મંદિર, પાલિતાણા (6) અચલગચ્છની પ્રતિભા શ્રી આય-જય-કલ્યાણ કેન્દ્ર દ્રસ્ટ,
(અચલગચ્છની લશુ પટ્ટાવલી) સં. ૨૦૩૯, હૈશુ. ૬, આવૃત્તિ ૧ લે. સં. મુનિશ્રી કલાપ્રભ
સાગરજી મ. સા. () અચલગચ્છના તિવર શ્રી આર્ય-જય-કલ્યાણ કેન્દ્ર દ્રસ્ટ
લે. સં. મુનિશ્રી કલાપ્રભ. વિ. સં. ૨૦૩૭ ચૈત્ર. શુ. ૯ સાગરજી મ. સા
વિ.સં. ૨૫૦૭, આવૃત્તિ ૧ (૮) અચલગચ્છની અસ્મિતા શ્રી આર્ય-જય-કલ્યાણ કેન્દ્ર દ્રસ્ટ
લે. સં. મુનિશ્રી કલાપ્રભ સં. ૨૦૩૬, આવૃત્તિ ૧
સાગરજી મ. સા. (૯) આપણાં ફાગુકા
પરિચય ટ્રસ્ટ- મુંબઈ, આવૃત્તિ ૧ લે. રમણુલાલ ચી. શાહ ઈ. સ. ૧૯૭૯ (૧૦) અચલગચ્છાધિરાજ, મંત્ર- શ્રી આર્ય-જય-કલ્યાણ-કેજ ટ્રસ્ટ
પ્રભાવક દાદાશ્રી મેરૂતુંગરિ સં. ૨૦૩૬, આવૃત્તિ ૧ છે. મુનિશ્રી ક્લાપ્રભ- ઈ. સ. ૧૯૮૦ વી, સં. ૨૫૦૬ સાગરજી મ. સા.
Page #527
--------------------------------------------------------------------------
________________
ગ્રંથસૂચિ (૧૧) આપણા કવિઓ ગુજરાત વર્નાકયુલર સેસાયટી, અમદાવાદ
લે. સં. કેશવરામ કા. શાસ્ત્રી (૧૨) કુલકસ ગ્રહ - વિવેચન સહિત (૧૩) ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન
કેશવરામ કા. શાસ્ત્રી (૧૪) ગુજરાતી સાહિત્યને ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ઇતિહાસ, ગ્રથ ૧
આવૃત્તિ ૧, સ. ૧૯૭૩ (૧૫) ગુજરાતી સાહિત્યને ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ઇતિહાસ, ગ્રથ ૨
આવૃત્તિ ૧, સં. ૧૯૭૬ (૧) ગુજરાતી સાહિત્ય (મધ્યકાલીન) અનંતરાય રાવળ (૧૭) ગુણુભારતી-વિશેષાક શ્રી ગુણભારતી પ્રકાશન ચેરિટેબલ
(મુબઈથી સમેતશિખરજી ટ્રસ્ટ (અંક ૧૧-૧૨) સ. ૨૦૪૦ તીર્થ–છરી પાળતા મહાયાત્રા
સંધને–સ્મારક ગ્રંથ) (૧૮) જૈન ઇતિહાસ
શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ,
પાલીતાણા – વિ. સં. ૧૯૬૪ (૧૯) જેના પર પરાને ઇતિહાસ ત્રિપુટી મુનિ
ભાગ ૧, ૨, ૩, ૪ (૨૦) જૈન સાહિત્યને
મેહનલાલ દલીચંદ દેસાઈ સ ક્ષિપ્ત ઇતિહાસ (૨૧) જૈન સંસ્કૃત સાહિત્યને
ઇતિહાસ, ખંડ ૧, ૨ પ્રો. હીરાલાલ રસિકલાલ
કાપડિયા (૨૨) શ્રી જૈન કથા સદેહ, ભાગ ૧ શ્રી આર્ય-જય-કલ્યાણ કેન્દ્ર, મુંબઈ,
આવૃત્તિ ત્રીજી, વિ. સં૨૦૪૧
વી. સં. ૨૫૧૧ (ર૩) જૈન ધર્મનાં યાત્રાસ્થળે અમદાવાદ (૨૪) જીવનનું અમૃત
શ્રી આર્ય-જય-કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ લે. મુનિશ્રી કલાપ્રભ- આવૃત્તિ બીજી, સ.૨૦૩૯ આસે શુ. ૧૩ સાગરજી મ. સા.
Page #528
--------------------------------------------------------------------------
________________
૪હર
મહાકવિ શ્રી જયશેખરસુરિ– ભાગ ૨ (૨૫) કવિ શ્રી જયશેખરસુરિ શ્રી આર્ય રક્ષિત પ્રાચ્યવિદ્યા સંશોધન લે પાર્થ
મંદિર, પાલીતાણ, ઈ સ. ૧૯૧૪ (૨૬) શ્રી ૧૦૮ જૈનતીર્થ દર્શનાવલી શ્રી ૧૦૮ જૈનતીર્થ દર્શનાવલી પ્રકાશન
સમિતિ, મુંબઈ, આવૃત્તિ બીજી
વિ. સં. ૨૦૩૭, મં. ૧૯૮૦ (૨૭) શ્રી જયશેખરસૂરિ-વિરચિત શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર
શ્રી બૂસ્વામિ ચરિત્ર વિ. સં. ૨૫૧ર વિ સં. ૨૦૪૨
સં. ગણિવર દાનવિજયજી મ. (૨૮) જૈન ગૂર્જર કવિઓ સં. મોહનલાલ દલીચંદ દેસાઈ ભાગ ૧, ૨, ૩
આવૃત્તિ બીજી (૨૯) મહોપાધ્યાય શ્રી યશોવિજયજી- સં. ઠે. રમણલાલ ચી. શાહ
કત જ સ્વામી રાસ આવૃત્તિ ૧ (૩૦) નળ-દમયંતીની કથાને વિકાસ ડે. રમણલાલ ચી. શાહ, આવૃત્તિ ૧ (૩૧) શ્રી નીતિ-વારિધિ—પદ્મ-રૂપ ડે. ઉમરશી પુનશી દેઢિયા, આ જાર
જગત-નિરંજન-ગુણવાટિકા વી. સ ૨૪૯૭ ઈ. સ. ૧૯૭૧
સ પ. પૂ પુણયશ્રીજી મ. વિ. સ. ૨૦૨૦ (૩૨) શ્રી ધમિલકમાર ચરિત્ર શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર
યાને જાગતે પુણ્ય પ્રભાવ આવૃત્તિ ૧, વી. સ. ૨૪૫,
લે. માણલાલ ન્યાલચંદ, ભાવનગર વિ. સં ૧૯૮૨ (૩૩) ધર્મિ ઘમ્પિલકુમાર શ્રી ધમનાથ ૫. હે. જૈન નગર . સં. પૂ. રત્નપ્રવિજયજી મ. મૂ. જૈન સંધ, પાલડી, વીસ ૨૫૦૯
વિ. સં. ૨૦૪૦ આસો વ. અમાસ (૪) શ્રી ધમિલકુમાર ચરિત્ર શ્રી જૈન મિત્રમંડલ તરફથી પ્રથમવૃત્તિ
પ્રથમ ભાગ ભાષાંતર શ્રીમન સં. ૧૯૬૯ ઈ. સ. ૧૯૧૩ ' મુનિ માણેક (૩૫) પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી વૃત્તરચના
અમદાવાદ ઈ. સ. ૧૯૪૧ ડે. ભોગીલાલ જ. સાંડેસરા (૬) પ્રાચીન ફાગુ સંગ્રહ ડો. ભોગીલાલ જ. સાંડેસરા, મ. સ.
સં. . સાડેસરા અને વિશ્વવિદ્યાલય, વડોદરા, આવૃત્તિ બીજી, છે. પારેખ
ઈ. સ. ૧૯૬૦
Page #529
--------------------------------------------------------------------------
________________
ગ્રંથસૂચિ
૪૩ (૩૭) ૫. સરિજન વિરચિત ગુલાબચંદ હીરાચંદ દેશી જૈન સંસ્કૃતિ પરમહ સ કથા
સંરક્ષક સંધ,સોલાપુર, ઈ. સ. ૧૯૬૦ સ. સુભાષચંદ્ર (૩૮) પગપ્રતિક્રમણ સૂત્ર ચંદુલાલ ગાંગજી રેમવાલા નાનજી હીરજી
સં ૫.પૂ. ગચ્છાધિપતિશ્રી શાહ, વિ.સં. ૨૦૪૦ વી. સં. ૨૫૧૦
ગુણસાગરસુરીશ્વરજી મ. સા. (૯) પુરુષાર્થની પ્રેરણામૂર્તિ રાજસ્થાન-દંતાણી તીથ, આવૃત્તિ ૧
સ. પૂ. મહોદયસાગરજી મ. સં. ૨૦૪૪ મહા વ. ૧૨
પૂ. દેવરનસાગરજી મ. (૪૦) પ્રભાવક આચાર્ય શ્રી શ્રી આર્ય રક્ષિત પ્રાચ્યવિદ્યા સ શોધન
મહેન્દ્રપ્રભસૂરિ લે. પાર્થ મંદિર, પાલીતાણુ – ઈ. સ. ૧૯૭૪ (૪) ન્યાયવિશારદ શ્રી યશોવિજ્યજી- ભક્તિ પ્રકાશન મરિ વિ. સં. ૨૦૩૭
રચિત સ્તવન ચોવીસી ઈ. સ. ૧૯૮૧
અર્થ–ભાવાર્થ સહિત (૪૨) વિજય પ્રસ્થાન (ઈદ્રિય શ્રી ખીમચંદ ઉજમશી શાહ, કલકતા-૧
પરાજયશતક, સબસિત્તરી, આવૃત્તિ બીજી, વિ. સ. ૨૦૨૯ વૈરાગ્યશતક શ્રી શાહવિધિ
ગ્રને અનુવાદ વગેરે) (૪૩) શ્રી વિધિપછીય અણુગારસ્ય શા સેમચદ ધારશી, અંજાર
સાર્યાનિ વિધિ સહિતાનિ પચ વી. સ. ૨૪૫૧ માગસર વદ ૦)) પ્રતિક્રમણ સુત્રાણિ
વિ. સં. ૧૯૮૧ આવૃત્તિ ૧ (૪) ત્રિભુવનદીપક પ્રબંધ અભયચંદ ભગવાનદાસ ગાંધી, વડેરા સ. લાલચ દ ગાધી
વિ સં. ૧૯૭૭ વી. સં. ર૪૪૭, (૪૫) સબસિત્તરી-જયશેખરસૂરિકૃત શ્રી જૈન વિદ્યાશાળા, અમદાવાદ (૪૬) શ્રીમજિજનહર્ષગણિ-વિરચિત જૈન આત્માનંદ સભા, ભાવનગર
શ્રી સમ્યવ કૌમુદી આવૃત્તિ ૧, વી. સં. ૨૪૪૩, વિ. સં. (ભાપાતર)
૧૯૭૩, ઈ. સ. ૧૯૧૭ (૪૭) વિશ્વનાથકૃત સાહિત્યદર્પણ- ચૌખમ્બા વિદ્યાભવન, વારાણસી
સવિશે શશિકલા” ઈ. સ. ૧૯૬૩, વિ.સં. ૨૦૨૦ ડે સત્યવત સિંહ આવૃત્તિ બીજી
Page #530
--------------------------------------------------------------------------
________________
૪૪
મહાકવિ શ્રી યશેખરસૂરિ – ભાગ ૨
હિન્દી ગ્રંથા
(१) जैन आगम साहित्य : मनन और मीमांसा
(२) हिन्दीकी आदि और मध्यकालीन फागु कृत्तिया
स. डा. गोविन्द शर्मा - रजनीग
( 3 ) जैन साहित्यका बृहद् इतिहास खंड १ थी ७
देवेन्द्रमुनि गात्री
मंगल प्रकाशन
सन् इ. स. १९७४
पार्श्वनाथ विद्याश्रम शोध संस्थान, वाराणसी- ५, सन् १९७३
Page #531
--------------------------------------------------------------------------
_