Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
सर. भोलारस ना
www.kobatirth.org
॥ श्रीमद् बुद्धिसागरसूरीश्वर ग्रन्थमाला ग्रन्थाङ्क ७८ ॥
प्रथमावृति.
महाकवि शास्त्रविशारद जैनाचार्य योगनिष्ठ श्रीमद् बुद्धिसागरसूरिविरचित
॥ लाला लाजपतराय अने जैनधर्म ॥
वीर सं. २४५०
मेलाणावाली शेठ नगीनदास राय वंदना सुपुत्रोनी सहायथी छपावी प्रसिद्ध करनार
श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ,
हा. वकील मोहनलाल हीमचंद मु. पादरा.
T
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वडोदरा - उहाणा मित्र स्टीम प्रि. प्रेसमां अंबालाल विठ्ठलभाई ठकरे वकील मोहनलाल हीमवंदने माटे छापी प्रसिद्ध कर्यु.
ता. १-१०-२४.
/
32-94272.
इ. स. १९२४
000000000
f. 0-8-0.
For Private And Personal Use Only
प्रति १०००.
वि. १९८०
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Pooooooooooooooooooooooooo
॥ श्रीमद् बुद्धिसागरसूरीश्वर amera
महाकवि शा विशीरद जैनाचार्य योगनिष्ठ ।
श्रीमद् शुद्धिसागरसरिकिरचित । ॥ लाला लाजपेतोय असे जैनधर्म ॥
०००००००००००००००००००००००००
000000000000000000000००००००००००००००००००००००००००००००००००००००००००००००००
मेसाणावासी शेठ नगीनदास रायचंदना सुपुत्रोनी सहायथी
छपावी प्रसिद्ध करनार श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ, हा. वकील मोहनलाल हीमचंद मु. पादरा.
00000000000000000 00
वडोदरा-लुहाणामित्र स्टीम प्रि. प्रेसमां अंबालाल विठ्ठलभाइ ठक्करे वकील मोहनलाल हीमचंदने माटे छारे प्रसिद्ध कर्यु.
ता. १-१०-२४.
प्रथमावृति.
प्रति १०००. पीर सं. २४२. श्री मामलागासुरि ज्ञानमंदिर पीर सं. २४२० ..इ. स. १९२४ वि. १९८०
श्री महावीर जैनरावना कमाकाका, जि मांगानगर
कि. ०-४-०,
0.00d
00000000000000000000000000000000000000000001
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ep0
સત્ શેઠ નગીનદાસ રાયચન્દ્રે ભાખરીઆ.
મહેસાણા,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન્મ સવત ૧૯૦૪. કારતક વદી॰)) ને મંગળવાર.
સ્વર્ગવાસ સ. ૧૯૬૯
અસાડ વઢી ૫ ને બુધવાર.
શ્રીકૃષ્ણે આર્ટ વર્કસ, વીઠલદાસ રોડ, મુબઇ ૨.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન. ભારતકા ઈતિહાસ” નામનું પુસ્તક શ્રીયુત્ લાલા લજપતરાયે લખી આશરે એક વર્ષ પહેલાં છપાવી બહાર પાડયું છે તેમાં જૈન ધર્મ, જૈને અને તીર્થકરે સંબંધીમાં તેમણે જે ભૂલભરેલા કેટલાક વિચારો દર્શાવ્યા છે તેને પ્રત્યુત્તર જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિએ આપે છે. તે ગ્રન્થરૂપે આ મંડલ તરફથી છપાવવામાં આવે છે. મેસાણાવાળા શેઠ નગીનદાસ રાયચંદના સુપુત્રોએ આ પુસ્તક છપાવવાનું ખર્ચ આપેલ છે તેથી તેઓને ધન્યવાદ આપવામાં આવે છે અને મંડલ તરફથી અન્ય પુસ્તક છપાવવામાં સહાય કરે એમ વિજ્ઞપ્તિ કરીએ છીએ. શેઠ નગીનદાસ રાયચંદ કે જે ગરીબોના બેલી દયાળ શેઠ તરીકે પ્રખ્યાત થયા તેમને ફેટ અને જીવનચરિત અત્ર દાખલ કરવામાં આવ્યું છે. શેઠ નગીનદાસના સુપુત્રે અમથાલાલ, મણિલાલ, ચંદુલાલ, મેહનલાલ, ચમનલાલ, પિપટલાલ છે તે સર્વે બંધુઓ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડલને પિતાનું સમજી પુસ્તકો છપાવવા વગેરેમાં આત્મભોગ આપી જૈનધર્મની અને જૈન સંઘની સેવાભકિત કરી રહ્યા છે. જેનધર્મ પર અન્ય વિદ્વાને ખોટો આક્ષેપ કરે છે તેથી આત્મામાં ધ્યાન સમાધિમાં આનંદ લેનારા એવા ગુરૂ મહારાજને પણ જૈનધર્મની સેવારૂપ સ્વફરજ અદા કરવાની પ્રવૃત્તિ સેવવી પડે છે, તેથી લાલાજી મહાશયની ભૂલ સુધરે અને દ્વિતીયાવૃત્તિમાં સુધારે થાય એમ ઈચ્છીએ છીએ. આ પુસ્તકના વાચનથી જૈને અને જૈનેતરને લાલાજીએ કરેલા આક્ષેપના ઉત્તર તરીકે ઘણું જાણવાનું મળશે. આવા ઉપયોગી પુસ્તકે છપાવવામાં જૈન ગૃહસ્થો સહાય કરે એમ ઈચ્છીએ છીએ. આ પુસ્તકની કિંમત ૦-૪૦ રાખવામાં આવી છે. જે પડતર કરતાં ઘણી ઓછી છે તેને લાભ સર્વ સજજને લેશે એવી આશા છે.
લી. વિ. ૧૯૮૦ ભાદ્રપદ પૂર્ણિમા અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ... મુ. પાદરા.
* વકીલ મોહનલાલ હીમચંદ
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રસ્તાવના.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમેએ વિ. સ’. ૧૯૭૯ ની સાલનું ચામાસ' ( ગુજરાત ) વિજાપુરમાં કર્યું તે પ્રસંગે ચાતુર્માસમાં મુંબાઇની જૈન એશેાસીએસન સભાએ અમારા પર દેશનેતા લાલા લાજપતરાયે રચેલ “ભારતકા ઇતિહાસ”માં જૈન ધર્મ સંબંધી જે જે ભૂલા હતી તેની યાદી કરીને માકલી. તેના ઉત્તરમાં અમેાએ એક કાર્ડ લખી તેમાં જણાવ્યુ હતુ કે બનશે તા લાલાજીએ કરેલી ભૂલે તથા આક્ષેપેાના ઉત્તર આપવામાં આવશે. વિજાપુરથી ચામાસુ પૂર્ણ કર્યાં માદ મહુડી થઈ પ્રાંતિજ વિહાર કર્યાં. પ્રાંતિજમાં માઘ ફાગણુ ચૈત્ર સુખી રહેવાનુ થયું અને તે પ્રસંગે લાલાજી મહાશયના આક્ષેપાના ઉત્તર લખાયેા છે. મેસાણાથી સુશ્રાવક શેઠ મેાહનલાલ નગીન દાસ દાન વન્દ્રનાથે આવ્યા તેમણે આ બધુ પુસ્તક વાંચ્યું અને તેથી તેમના મનમાં આ પુસ્તક છપાવવાની ઇચ્છા થઈ અને તે અમેએ કબૂલ રાખી. આ પુસ્તક વાંચીને લાલાજી લાજપતરાય “ ભારતકા ઇતિહાસ ”માં થએલી પેાતાની ભૂલાને સુધારશે એમ ઈચ્છીએ છીએ. જૈન ધમમાં એકવીસમી સદ્નીના આરભના પચીસ વ` પછી ચાર યુગ પ્રધાના થશે એવુ અમેએ જે લખ્યુ છે તે વૃદ્ધમુનિપર પરા ચાલતી આવેલી કદન્તીના આધારે લખ્યુ છે. ચૂસ્ત વૈષ્ણવ ધર્માં ગાંધી મહાત્માએ નવજીવનમાં સત્યાર્થ પ્રકાશમાં કંઇ આશા જેવું નથી એવુ' લખ્યું' હતુ. તેથી આય સમાજ સઘળી ખળભળી ઉઠી હતી અને ગાંધીજી સામે શાસ્ત્રાનાં ચેલે’જથીઅને ખિભત્સ શબ્દો સુધીની વૃષ્ટિથી પણ તૃપ્ત થઇ નહાતી. એક આય સમાજીએ તે ગાંધીજીને મારી નાખવાની ધમકી આપી હતી. કવિરાજ નાનાલાલ દલપતરામ તા અમને કહેતા હતા કે ગાંધીજીએ આય સમાજને છેડી ભમરાનુ' મધ ઉડાડવુ` છે. આય` સમાજીઓનાં જેમ ગાંધીજીના આક્ષેપથી દિલ દુઃખાયાં છે તેમ લાલાજી
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાજપતરાયના આક્ષેપથી જૈન કામની લાગણી ઘણી દુઃખાઇ છે. લાલાજી પેાતે સત્ય સમજી શકે તે માટે આ લધુ પુસ્તક રચ્યું છે. તેમને જો આ પુસ્તકથી સત્ય જણાશે તા સારૂં, અન્યથા શાસ્ત્રાર્થ કરવાની ચેલેજ પણ અમેએ તેમને આપી છે. લાલાજી દેશભક્ત દેશનાયક છે. તેમણે સ જાતના ધર્મીઓના સત્ય પ્રેમ ખેચવે જોઈએ અને કાઇપણ ધર્મવાળાના દ્વેષ જ્હારી ન લેવા જોઇએ. અત્યારે તા હિંદુ,બૌદ્ધ,જૈન ઇત્યાદિ હિંદમાં પ્રગટેલા સવ ધ વાળાએનું સંગઠન કરવુ જોઈએ, અન્યથા વ્યવસ્થિતમળયુક્તિયુક્ત પ્રીસ્તિયાની અને મુસલમાનાની ધાર્મિક ચળવળથી લાખો કરોડો હિંદુએની જો આ પ્રમાણે દશા રહેશે તે તે ખ્રીસ્તિ મુસલમાન થઈ જવાના. લાલાજીને જો ધમની બાબતમાં પડવાની ઇચ્છા થાય તે નાહક જૈનાની હામા પડવા કરતાં એ તરફ લક્ષ આપવુ જ જોઇએ, અને તે દિશા તરફ સ્વામી શ્રાનન્દજીએ લક્ષ્ય આપ્યુ પણ છે. જેને અન્યધર્મી એને જૈનધર્મી બનાવી શકે છે. અને જૈન શાસ્ત્રોના આધારે અન્યાને જૈનો બનાવવામાં સ્વર્ગ અને મુક્તિની અનુક્રમે પ્રાપ્તિ દર્શાવી છે. તેથી જેના અન્યધર્મીઓને તથા નાસ્તિકજડવાદીઓને જૈન બનાવી શકે છે અને આ સમાજીએ હિંદુ કે જે પ્રીસ્તિ વગેરે થઇ ગએલા હાય છે તેની પાછી શુદ્ધિ કરી હિંદુ બનાવી શકે છે એવાં હિંદુ શાસ્ત્રોનાં પ્રમાણા છે અને એમ જો હિંદુઓ ન કરે તેા દુનિયાની સપાટીપરથી હિંદુઓનુ અસ્તિત્વ ટળી જાય. સ્વામી શ્રદ્ધાનંદજીએ શુદ્ધિનું કાય ઉઠાવી લીધું છે તેમ હવે જૈનાએ પણ જાગ્રત થવુ` જોઇએ. સ્વામી શ્રદ્ધાન’દજીને ગાંધીજીએ હિંદુ મુસલમાન એકતામાં ભયરૂપ કહ્યા તેથી શ્રદ્ધાનન્દજી કઇ ડગ્યા નહીં તેમ જૈનાએ પણ પેાતાના ધાર્મિક કાર્યાંની ચળવળ પ્રગતિમાં દેશ નાયકાની ટીકાઓથી ડરવું ન જોઈએ અને આત્મભાગ આપીને અર્ષાઇ જવું જોઈએ. અન્યધર્મીઓ વગેરે જૈન ધમમાં અને જૈનામાં ખરામ દ્વેષા દેખાડીને જેનેાને નાસ્તિક અન્યધમી બનાવવા પ્રયત્ન કરે અને તે ખામતમાં જે ધર્મગુરૂઓ સમ
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવી રહે તે જૈના અને જૈન ધર્મ ગુરૂએ પેાતાના કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે. લાલા લજપતરાય અને જૈન ધર્મના પ્રબંધ રચવામાં અમારે અમારી કુઈ ખજાવવી પડી છે અને બજાવીશું'. લાલાજી વગેરે પર દ્વેષ ક્રોધ વિના અમેએ લેખ લખ્યા છે. તેમાંથી વાચકે। મધ્યસ્થ દૃષ્ટિથી સત્ય ગ્રહણ કરશે. હવે તે શ્વેતાંબર દિગબર જૈનાએ જૈન ધર્મના ઉપર થતા આક્ષેપાના ઉત્તર આપવા માટે એક જૈનધમ રક્ષકે મ’ડેલ સ્થાપવુ જોઇએ અને તે મડળે ફ્ક્ત અન્યધર્મીઓના થતા હુમલાઓને માસિક ગ્રંથા મારફત જવાખ આપવા અને તે સામે વિરાધ દર્શાવવે. તેણે એકજ ખાખત હાથમાં લેવી જોઇએ અને જૈન શ્વેતાંખર દિગમ્બર જૈનશાસ્ત્રો પર જો અન્યધર્મીએ ગ્રથા લેખા દ્વારા હુમલા કરે તેા તેઓના બચાવમાટે તૈયાર રહેવું અને શ્વેતાંબર દ્વિગ મરની શાસ્ત્રાની બાબતમાં પરસ્પર મંડળમાં દાખલ થનારાઓએ પેાતાની માન્યતા ગમે તેવી હાય તે પણ લેખગ્રંથથી ખંડન મડનમાં ન પડવું. આ પ્રમાણે શ્વેતાંબર દ્વિગંખરનુ જૈનધમ રક્ષક મહામડળ થાય અગર એકલા શ્વેતાંબરનુ પહેલુ જૈનધર્મ રક્ષક મ`ડળ થાય તે પણ તે ઇચ્છવા યાગ્ય છે અને તે માટે જૈનસંઘે હીલચાલ શરૂ કરવી જોઇએ કે જેથી વ્યવસ્થિત મલબુદ્ધિના સમૂહને સારી રીતે ઉપયાગ કરી શકાય. શ્વેતાંબર જૈના જાગીને હવે મારી સૂચના તરફ લક્ષ્ય આપશે. હું પણ એવા મંડળમાં યથાશક્તિ આત્મભેગ આપીશ. જેના હાલ તેા આપત્તિધર્મની દશામાં આવી પડયા છે. જૈનધર્માભિમાન વિના જૈન માયકાંગલા જેવા દુનિયામાં અની ગયા છે, જૈનાની સંખ્યા દરવર્ષે ઘટતી જાય છે. જૈના પરસ્પર પેાતાના મતભેદોની તકરારાથી ઉંચા ન આવે તે તેએ માંહ્યમાંાની સામાન્ય તકરારથી પૃથુરાજ અને જયચ‘દ્રની પેઠે છેવટે પેાતાના નાશ પેાતાની ભૂલથી કરાવે એવી પરિસ્થિતિમાં આવી પડયા છે, માટે ગીતા ગુરૂની આજ્ઞા સલાહ પ્રમાણે તેમણે ધર્મની બાબતમાં વર્તવુ જોઇએ. હાલમાં શ્વેતાંબર જૈનામાં પ્રખર પંડિત સૂરિ મુનિયા છે. શ્રીવિજયનેમિ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂરિ, શ્રીસાગરાનંદસૂરિ, શ્રીવિજયસૂરિ, શ્રીરામવિજયજી, શ્રી ૫. મેઘવિજ્યજી શ્રીવિજયસિદ્ધિસૂરિ, શ્રીવિજયનીતિસૂરિ, શ્રીઅછતસાગરસૂરિ, પન્યાસ. કેશરવિજયજી, પં દેવવિજયજી, શ્રી પ્રવર્તક કાંતિવિજયજી તથા શ્રીવલ્લભવિજયજી તથા શ્રીહંસ વિજયજી, શ્રીકૃપાચંદ્રસૂરિ તથા શ્રીમણિસાગરજી વગેરે અનેક સૂરિ મુનિ છે તથા શ્રાવકે છે, તેઓ જે જૈનશાસન, જૈનધર્મ ભકિત દષ્ટિએ ધર્મ રક્ષક મંડલ તરીકે જોડાઈને ઉદાર દિલથી દેશકાલાનુસારે કાર્ય કરે તે અન્ય ધમઓના આક્ષેપ હુમલાઓને જવાબ આપી શકે અને જૈન ધર્મનો મહિમા વધારી શકે. વેતાંબર દિગંબર જૈનેએ હવે સ્થાવર તીર્થોની બાબતમાં પરસ્પર મળી લવાદ નીમીને ઘરપેટે તકરારને અંત લાવે જોઈએ અને લાખે રૂપીએને એવી બાબતમાં થતે ધૂમાડે હવે ન કરે જોઈએ. નિર્બલ જેનપ્રજા ન પાકે તે માટે બાલલગ્નના હિંસક ચામાંથી જેન બાલકોને અને બાલિકાઓને બચાવી લેવા જોઈએ અને જૈન બાલકોએ ધર્મગુરૂઓના હાથેજ ધાર્મિક શિક્ષણ મલવું જોઈએ કે જેથી પરંપરાગમના જ્ઞાતા જૈને બને. અન્ય ધમી પંડિતે પાસે જૈનેને ધાર્મિક શિક્ષણ અપાવવાથી કંઈ ફાયદો થતો નથી માટે નવતત્ત્વાદિક તત્ત્વજ્ઞાનનું શિક્ષણ તે જૈનધમ ગુરૂઓના હાથે મળવું જોઈએ. આર્યસમાજીઓ, ખ્રીસ્તિ અને મુસભાને પિતાના ધર્મ માટે જે આત્મભેગ આપે છે, તથા ધર્મ માટે જેટલું અભિમાન ધરાવે છે તે જોતાં છક થઈ જવાય છે અને મુખમાંથી એકદમ અવાજ નીકળે છે કે અરે આપણે તેવી બાબતમાં હજી મડદાલ છે. જૈન દેરાસરની હયાતી શ્રદ્ધાળુ જેને પર અવલંબીને રહી છે, જેને ન હોય તે જૈન દેરાસરને પૂજનાર કેણ છે? જેને ન હોય તે જૈનશાસ્ત્રોને અવલંબના કેણ છે? જંગમ તીર્થ જેનેપર સર્વ તીર્થોની હયાતીને આધાર છે, માટે જૈનેએ અને જૈન બનાવવા માટે કરડે રૂપૈયા ખર્ચવાની જરૂર છે અને જેના ધર્મનાં પુસ્તકોને સર્વ દેશમાં ફેલા કરવાની જરૂર છે. જૈન
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ પ્રચારક મહા મંડલ સ્થાપીને તે દ્વારાએ જૈન ધર્મને પ્રચાર કરવાના જે જે ઉપાય હોય તે સર્વે આદરવાની જરૂર છે.
લાલા લાજપતરાય અને જૈનધર્મ પુસ્તકમાં લાલાને પ્રત્યુત્તર આપતાં જૈનધર્મ વિરૂદ્ધ જે કંઈ મારાથી લખાયું હોય તેની પ્રથમથી જૈન સંઘ આગળ માફી માગું છું અને જે જે ક્ષતિ થઈ હશે તે સંબંધી વિદ્વાને સૂચનાઓ કરશે તે દ્વિતીયા વૃત્તિમાં સુધારે કરીશ. લાલાજીને જેમ જવાબ આપે તેમ મીસીસ સ્ટીવનસન વગેરેએ જૈનધર્મ સિદ્ધાંત આચાર સંબંધી જે ખંડન કર્યું છે તેને જવાબ “જૈનધર્મ પ્રીતિ ધર્મને મુકાબલે નામના ગ્રંથમાં” તેમજ જૈન બ્રીસ્તિસંવાદમાં આપે છે જેને તે વાંચીને અમને એવા કાર્યોમાં સહાયક થાએ એમ ઇચ્છું છું.
લેખક –બુદ્ધિસાગર. ૧૯૮૦ ભાદ્રપદ સુદિ પંચમી, પેથાપુર (ગુજરાત).
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
प्रथांक
श्री अध्यात्मज्ञानप्रसराक मंडळ तरफथी
श्रीमद् बुद्धिसागरसूरिजी ग्रन्थमाळामां प्रगट थयेला ग्रन्थो.
पृष्ठ
१ क. भजन संग्रह भाग १ लो. २००
१ अध्यात्म व्याख्यानमाळा.
* २ भजनसंग्रह भाग २ जो.
* ३ भजनसंग्रह भाग ३ जो.
* ४ समाधिशतकम्. ५ अनुभवपश्चिशी
२०६
३३६
२१५
६१२
२४८
३१५
३०४
४००
६ आत्मप्रदीप.
* ७ भजनसंग्रह भाग ४ थो. ८ परमात्मदर्शन.
* ९ परमात्मज्योति * १० तत्वबिंदु.
११ गुणानुराग. ( आवृत्ति बीजी ) * १२ - १३. भजनसंग्रह भाग ५ मो तथा ज्ञानदीपिका.
१९०
* १४ तीर्थयात्रानुं विमान (आ बीजी) ६४ १५ अध्यात्मभजन संग्रह १६ गुरुबोध.
* १७ तत्त्वज्ञानदीपिका
१८ गहूंली संग्रह भा. १
५००
२३०
२४
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१९०
१७४
१२४
११२
For Private And Personal Use Only
किमत.
01610
०-४-०
0-6-0
०-८
०-८-०
०-८-०
०-८-०
०-१२.०
०-१२-०
01810
०-१-०
०-६-०
०-२-०
०६–०
०-४-०
०–६–०
०-३-०
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
* १९-२० श्रावकधर्मस्वरूप भाग १ - २ ( आवृत्ति त्रीजी )
* २१ भजनपदसंग्रह भाग ६ ठो.
२०८
८३०
२२ वचनामृत. २३ योगदीपक
३०८
४०८
२४ जैन एतिहासिक रासमाळा. * २९ आनन्दघनपद भावार्थ (१०८) ८०८ संग्रह भावार्थ सहित.
२६ अध्यात्मशान्ति (आवृति बीजी) १३२ २७ काव्यसंग्रह भाग ७ मो
१५६
* २८ जैनधर्मनी प्राचीन अने अर्वाचीन स्थिति.
* २९ कुमारपाल ( हिंदी )
२४०
३० थी ४ - ३४ सुखसागर गुरुगीता ३०० ३५ षद्रव्य विचार २६ विजापुर वृत्तांत. - ३७ साबरमतीकाव्य. ३८ प्रतिज्ञापालन,
* ३९ - ४०-४१ जैनगच्छ मतप्रबंध, संघप्रगति, जैनगीता.
४२ जैनधातुप्रतिमा लेखसंग्रह भा. १ ४३ मित्रमैत्री .
* ४४ शिष्योपनिषद् ४५ जनोपनिषद् -
४६ - ७धार्मिक गद्यसंग्रह तथा
पत्र सदुपदेश भाग १ लो.
४८ भजनसंग्रह भा. ८ * ४९ श्रीमद् देवचंद्र भा. १ ५० कर्मयोग.
४०-४०-१-०
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३०४
९०
१९६
११०
.४८
४८
For Private And Personal Use Only
९६
२८७ ०-६-०
९७६
९७६
१०२८
१०१२
०-१२-०
०-१४-०
०-१४-०
१-०-०
२-०-०
-३-०
०-८-०
०-२०
01810
51810
०-४-०
०-६-०
०-५-०
१-०-०
१-०-०
0-7-0
०-२-०
०-२-०
३-०-०
३-०-०
२-०-०
३-०-०
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧
५१ आत्मतत्त्वदर्शन. ५२ भारतसहकार शिक्षण काव्य.
५३ श्रीमद् देवचंद्र भा. २
५४ गहुली संग्रह भा. २ ५५ कर्मप्रकृतिटीका भाषांतर.
५६ गुरुगीत गुहली संग्रह. ५७-५८ आगमसार अने
अध्यात्मगीता.
६१ भजनपदसंग्रह भा. ९ ६२ भजनपदसंग्रह भा. १०
११२
१६८
१२००
१३०
४७०
५९ देववंदन स्तुति स्तवन संग्रह. १७५
६० पूजासंग्रह भा. १ लो.
४१६
६९ शुद्धोपयोग ७० दयाग्रन्थ ७१ श्रेणिक सुबोध ७१ कृष्णगीता
८००
१९०
६३ पत्रसदुपदेश भा. २
५७५
६४ धातुप्रतिमालेख संग्रह भाग २ २२५ ६५ जैनदृष्टिए ईशावास्योपनिषद् भावार्थविवेचन.
५८०
२००
३६०
६६ पूजासंग्रह द्वितीयावृत्ति तथा अन्यपूजाओ सहित - भाग २ बीजो.
७८ लाला लाजपतराय अने जैनधर्म.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
०-१०-०
०-१०.०
For Private And Personal Use Only
३-८-०
०-४-०
३-०-०
०-१२-०
०-६-०
२०-४-०
१-०-०
१-८-०
१-०-०
१-८-०
१-०-०
१-०-०
६७ स्नात्रपूजा.
६८ श्रीमद् देवचंद्रजी अने तेमनुं जीवनचरित्र ०-४-०
संस्कृत ग्रन्थो
रु. २-०-०
०-२-०
७३ संघकर्तव्यग्रन्थ ७४ प्रजासमाजकर्तव्य ग्रन्थ नीं ७५ शोकविनाशक ७६ चेटकबोधग्रन्थ ७७ सुदर्शना सुबोध
बंधाय छे.
रु० ०-१२-०
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
छपाता ग्रन्थो. जैनधर्म अने नीस्ति धर्मनो | मणिचन्द्रकृत २१ सज्जाय मुकाबलो.
न भावार्थ ( आत्मदर्शन). जैन भने खीस्ती संवाद.
जैनधर्म शंका समाधान. मोटुं विजापुर वृत्तांत.
आत्मशक्तिप्रकाश.
क्षमापना. ७९ चिन्तामणि.
तत्वविचार. कन्या विक्रयदोष.
श्री यशोविजयजो निबन्ध आत्मप्रकाश.
भजनसंग्रह भा.१ चोथी आवत्ति ध्यानविचार.
श्रीमद् देवविलास रास अध्यात्मगीता (संस्कृत)
(देवचंद्रजी चरित्र ) आत्मसमाधिशतक , | मुद्रित श्वेतांबरजैनग्रन्थ सत्यस्वरूप.
नामावलि. * आ निशानीवाळा ग्रंथो सीलकमां नथी. उपरनां पुस्तको मळवावें ठेकाj.
वकील मोहनलाल हीमचंद.
(गुजरात) पादरा. - शा. आत्माराम खेमचन्द.
. साणंद. भांखरीया-मोहनलाल नगीनदास. मुंबाइ कोटबजार गेट नं. १९२-९४ बुकसेलर, मेघजी हीरजी.
पायधुनी-मुंबाइ. शेठ. नगीनदास रायचंद भांखरीया.
मु. मेसाणा. विजापुर जैन ज्ञानमन्दिर.
शा. चन्दुलाल गोकलदास.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
For Private And Personal Use Only
ઠાકરસીભાઇ
T સાકરચંદ
“ ભાંખરિઆ ” ના કુદ્રુ બની વશાવલી.
ખેમચ'દ
રાયચ દ્રભાઇ
નગીનદાસ
ܕ
રીખવદાસ
{
ગણેશભાઇ
ગલાખયદ
મુળદ
1
ગોકળદાસ છેોટાલાલ
બેચરદાસ
છગનલાલ
અમરચંદ
હાલાભાઇ
I
લલ્લુભાઇ નહાલચંદ નાથાલાલ
મંગળદાસ
ખુલાખીદાસ મણીલાલ
રસીકલાલ
'
।
અમથાલાલ મણીલાલ ચંદુલાલ માહનલાલ ચીમનલાલ પેપટલાલ
મગનલાલ.
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેસાણા નિવાસી સ્વ. શેઠ નગીનદાસ રાયચંદ ભાંખરીઆનું
સંક્ષિપ્ત જીવન ચરિત્ર.
જીવન ચરિત્ર જગાવતાં, જગમાં અનેરી ચેતના, કૃતપુણ્ય કાર્યોની સુવાસે, સ્મૃતિપટે એ રેલતાં. શિખવે અમેલા પાઠ, કર્તવ્ય સુધર્મ વિશેષતા, આદર્શ નવલા આપતાં, શુભ દાન ધર્મ અનેકધા. દોરે મનહર રૂપરેખા, ભાવિમાંહિ સુરેખ ત્યાં, શિખવે સુદેવ ધર્મ સદગુરૂ એ ત્રણેની સેવના. અભિલાષ ઉદ્દભવતા પરમ, સત્કાર્ય કરવા નવા નવા, જીવન ચરિત્ર અને જડયાં બહુ મૂલ્યવાન સદા આહાર
–પી. કે. જીવન ચરિત્ર એ ભૂતકાળમાં થયેલા સપુરૂષના આદર્શ જીવનની રૂપરેખાં હેઈ, નવાં જીવન ઘડવામાં માર્ગ દર્શક મીઆની ગરજ સારે છે. જીવન ચરિત્ર આપણને કર્તવ્ય, ત્યાગ, દયા, પરોપકાર, દેવ ગુરૂ ધર્મ અને સ્વદેશની ભક્તિનાં જ્વલંત દષ્ટાંત પૂરાં પાડે આપણા ભાવી જીવનમાં નવીન ચેતનાના તિ ચમત્કાર ચમકાવી, કર્તવ્યતાના પંથે દેરી જાય છે. - સ્વ. શેઠ નગીનદાસ રાયચંદ ભાંખરીઆનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર અત્ર આપવાની પ્રવૃત્તિ થવામાં જીવન દેરનારને હેતુ તેમના વિશિષ્ટગુણનું દર્શન કરાવવાનું છે. દરેક જીવનચરિ. ત્રમાંથી કોઈને કાંઈ શિખવાનું તે અવશ્ય મળે છેજ.
મહેમ શેઠ નગીનદાસને જન્મ ગુજરાષ્ટ્રના શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના કી પ્રાંતના મેહેસાણા નામના પ્રસિદ્ધ નગરમાં સં. ૧૯૦૪ ના કારતક વદિ અમાવાસ્યાના રેજ થયે હતું, અને
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
આ પુત્રનાં પગલાં વખણાયાં હતાં. તેમના પિતાનું નામ રાયચંદભાઈ હતું. તેઓ (રાયચંદભાઈ) પ્રથમ ઉંઝા પાસેના “ભાંખર” ગામમાં રહેતા હતા અને આથી તેમની અટક ભાંખરીઆ રાખવામાં આવી છે. ભાંખરથી મહેસાણા આવી રહ્યા અને તત્પશ્ચાત્ વ્યાપારાર્થે ચાર્યાશી બંદરને વાવટે ગણાતા મુંબાઈ શહેરમાં આવ્યા અને જથાબંધ ચહાને વહેપાર મેટા પાયા પર શરૂ કર્યો અને પુણ્ય પ્રતાપે તેમજ પિતાની કાર્ય કુશળતાથી તે ધંધામાં સારૂ ફાવી શક્યા, તેમજ કીતિ આબરૂ તથા સારી લક્ષમી ઉપાર્જન કરી શકયા. જે દુકાન અદ્યાપિ તેમના સુપત્ર ચલાવે છે. તેમને જૈનધર્મ અને સુગુરૂ પર ઘણે પ્રેમ અને શ્રદ્ધા હતી અને પોતે ધાર્મિક જ્ઞાન પણ સારૂં મેળવ્યું હતું.
મોટી ઉમર થતાં સુધી તેમને સંતાન ન હોવાથી કાંઈક ચિંતા થવા સરખુ છતાં સમતાથી ધર્મધ્યાનમાં દત્તચિત રહેતાં પુખ્તવયે તેમને ત્યાં આપણું ચારિત્ર નાયક શેઠ નગીનદાસને જન્મ થયે હતું અને કુટુંબમાં આનંદ પ્રસરી રહ્યો હતે.
આવા પ્રસંગે પુત્પતિના અભાવે ઘણાક ધર્મશાન રહિત છે, મેલી, ભુઆ દેવી આદિ મિથ્યાત્વી દેવ દેવલાની માનતા આખરી રાખે છે, પણ મને તેમના કરતાં માત્ર જૈન ધર્મ સુગુરૂ અને સુદેવનાંજ આરાધન ચાલુ રાખ્યાં હતાં ને ધર્મના પસાયે તેમને ત્યાં પુત્ર થયું હતું. આ પરથી ખાસ શીખવા જેવું એ છે કે પ્રારબ્ધમાં હોય છે તે અવશ્ય ફળ મળે છે જ, પણ નકામી ધમાલ કે બાધા આખડીઓ રાખવી તે નકામું છે, તેમજ ધર્મને પસાય પણ આશ્ચર્યકારક છેજ.
પુત્ર પ્રાપ્તિ થવાથી તેમજ ધર્મને પ્રતાપ નજરે જેવાથી શેઠે કેશરીમાજીને સંઘ કાઢવા નિશ્ચય કરી સંવત ૧૯૦ માં છરેરી પાળતે સંઘ કાઢી સંઘ અને તીર્થ સેવાનું મહાન પુણ્ય ઉપાર્જન કર્યું તત્પશ્ચાત્ આ ધર્મજીજ્ઞાસુ ભવ્યાત્માએ સંવત ૧૨૩ વૈશાખ સુ. ૭ ના રોજ મહેસાણામાં (મહેસાણાનું આખુ
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગામ) સર્વ કામ થાવાળાઓને પ્રેમ વાત્સલ્ય જમણ આપી આશરે રૂ.૧૦૦૦૦ ખર્ચા હતા. આવાં સુકૃત્ય કરનાર પિતાના પુત્રને પણ તે પિતાના સંસ્કારો પડયા હતા. તેમજ વિચારે પણ પિતાના જેવાજ બહોળા અને ધર્મિષ્ઠ હતા. તેમણે સદગુરૂ પાસે ધર્મનું જ્ઞાન બાલ્યાવસ્થાથી જમેળવ્યું હતું. કુટુંબના સંસ્કાએ આ જ્ઞાનને વધારે પ્રકાશ આપે, અને દેવ ધર્મ તથા ગુરૂ પર વધારે દઢ પ્રીતિવંત થયા. તેઓ પ્રસંગોપાત્ત ગુરૂ શ્રીમદ્ રવિસાગરજી મહારાજને સમાગમ થતાં આ સંસારની અસારતા-લક્ષ્મીની ચપળતા વિગેરેની અનિત્ય ભાવના ભાવતા અને ઉદય આવેલાં કમ ભોગવવા સંસારમાં રહેવા ફરજ પડી છે, એમ માની નિર્લેપવૃત્તિથી સંસાર ધુરા વહેતા હતા.
તેમને ત્યાં તેમના જેષ્ટ પુત્ર અમથાલાલને જન્મ થતાં જ કુટુંબમાં આનંદ પ્રસર્યો હતે. આ શુભ પગલાંના સુપુત્રના જન્મથી શેઠ નગીનદાસને ધર્મપર વિશેષ રૂચિ થઈ હતી, અને છરેરી પાળતે સંઘ, પિતાની માફક કાઢવા તેમણે નિશ્ચય કર્યો અને શ્રાવક, શ્રાવિકા, સાધુ સાધ્વીના સમુદાય સાથે સંઘ, શ્રી કેશરીઆઅને કાર્યો હતો, તથા આઠવર્ષની વયના શ્રી અમથાલાલને કેશરતુલા તેમના ભારોભાર કેશરતોલી શ્રી કેશરીઆઇને (દાદાને) કેશર ચઢાવ્યું હતું. જેમાં તેઓને આશરે રૂ ૧૨૦૦૦ ) ખર્ચ થયા હતા. મહેસાણામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના મેટા દેહરાસરમાં એક દેરી નકરે ભરી લીધી હતી અને તેમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિષ્ઠા સં. ૧૫૦ માં કરી હતી. તે વખતે રથયાત્રાને વડે ધામધૂમથી કાઢી તથા નવકારશી કરી ધર્મ પ્રભાવના કરી હતી.
એકંદર ધર્મ કાર્યોમાં મહેમ અગ્રભાગ લેતા હતા. ઉત્સાહ અને ઉમંગથી ધર્મકાર્ય કરતાં વ્યાપારાદિમાં વિપુલ સંપત્તિ અને ઉજવલ કીતિ તેઓ પામ્યા હતા. મુંબઈમાં તેમની પ્રતિષ્ઠા સારી હતી, અને મુંબાઇના કેટના જૈન દેરાસરના મેનેજર તરીકે
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમણે દશ વર્ષ સુધી કાર્ય કર્યું છે, તેમને દરવર્ષે શ્રી સિદ્ધા ચળની યાત્રા જવને નિયમ હતું, તેમજ શ્રી કેશરી આજી તીર્થ માટે પણ તેમને બહુશ્રદ્ધા અને પ્રેમ હતો અને તે વખત ત્યાં યાત્રા જતા હતા.
શેઠ નગીનદાસે પિતાની ચાહની દુકાન પ્રમાણિકપણે ચલાવવા માંડી હતી, અને ચહા બજારમાં ઘણી સારી ખ્યાતિ મળેલી હતી. તેઓ ઉદાર દિલના સરળ સ્વભાવી મિલનસાર પ્રકૃતિવાળા સ્પષ્ટ વક્તા, દયાળુ તથા આનંદી સ્વભાવના હતા. તેઓએ પિતાની પાછળ વાત કરી પાંચ જાતે બેડાંની લહાણ કરી સાંસારિક વ્યવહારને પણ શોભાવ્યું હતું. આનંદપૂર્વક જીવન વ્યતીત કરતાં તેઓ આયુષ્ય પૂર્ણ થયે મહેસાણામાં સવંત ૧૯૬૯ ના અશાડ વદિ પ ને બુધવારના રોજ સવારે સાડા અગીઆર વાગે ધર્મ શ્રવણપૂર્વક સ્વર્ગગમન કરી ગયા.
તેમને મહાત્મા શ્રીમદ્ રવિસાગરજી મહારાજ તથા શાંત મૂર્તિ શ્રીમદ્ સુખસાગરજી મહારાજ પર બહુ પ્રેમ ભક્તિ અને શ્રદ્ધા હતી અને તેમનામાં ધર્મરૂચિનાં જ્વલંત કિરણે એજ સદુગુરૂશ્રીએ પ્રગટાવેલાં હતાં. સદગુરૂ સેવાનું ફળ અલૈકિક જ હોય છે. મહુંમ ઉક્ત મહાત્માનું કોઈ કાળે વચન ઉત્થાપન કરતા નહિં, તેમને સદગુરૂસેવાથી મહાન ધર્મલાભ તેમજ વ્યાવહારિક સંપત્તિ થઈ હતી. તેમજ તેમણે ધર્મ પ્રભાવના પણ ગુરૂ ઉપદેશથી સારી કરી હતી, તેમજ વહેવારિક કાર્યો પણ કુળને શેભે તેવાં કર્યા હતાં. સંઘ કાઢીને સંઘ ભક્તિ પણ કરી હતી આ સૈ ગુરૂ ઉપદેશનાજ શુભ પરિણામ હતાં. મહુમ પોતાની પાછળ છ પુત્રે મૂકી ગયા છે. નગીનદાસે અરી પાસે વ્યાખ્યાને સાંભળ્યા છે, તેઓ ટેકીલા ગુરૂભક્ત હતા.
૧. અમથાલાલ. ૨. મણિલાલ. ૩. ચંદુલાલ. ૪. મેહનલાલ પ. ચીમનલાલ ૬. પિટલાલ,
આ સુપુત્ર પણ પિતાની પાછળ પિતાની ચાહની દુકાન
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
પ્રમાણિક પણે ચલાવે છે. તેમજ ધર્મ પણ કરે છે. તેઓ પણ સર્વે ધર્મમાં દર ચિત્તવાળા ગુરૂભક્ત અને શાસન પ્રેમી છે. પૂજ્ય પિતાની પાછળ તેમજ યોગનિષ્ઠાધ્યાત્મજ્ઞાનદિવાકર ધર્મધુરંધર આ બ્રહ્મચારી મહાકવિ શાવિશારદ જેનાચાર્ય શ્રીમદબુદ્ધિસાગર સૂરીશ્વરજીના સદુપદેશથી સંવત્ ૧૯૭૯ ના માગસર સુદિ છઠના રેજથી નવપદ ઉદ્યાપન મહોત્સવ (ઉજમણુ) ઘણી જ ધામધૂમથી કર્યું હતુ. હમેશાં ગુરૂ મહારાજશ્રીમદ્દબુદ્ધિસાગરસૂરિની વિરચિત અધ્યાત્મજ્ઞાનથી ઉભરાતી નવરસપૂજાએ પ્રભુ પાસે ભણાવાતી, તથા ભાવનાએ આંગી વિગેરે તેમજ ટોળીએ પ્રભુગુણ ગાતી. આવા શુભ મહોત્સવે મહેસાણા શહેર હલમલી રહ્યું હતું. ગુરૂશ્રીના ઉપદેશથી છ છે. ખાદીના ભરાવ્યા હતા ને ત્રણ છોડ મખમલના ભરાવવામાં આવ્યા હતા. તેમણે પોતાના પૂજ્ય પિતા તથા પૂજ્ય માતુશ્રી બાઇ નાથી (કે જે સં. ૧૯૭૩ ના આ માસમાં કાળધર્મ પામેલ) તથા મામાં શ્રી જોઈતારામ છગનલાલ દોશીના પુણ્યાર્થે ગુરૂઉપદેશથી ન્યાને બદલે નવકારશીએ કરી હતી. તેમજ ઉજમણામાં કહાણીઓમાં “શ્રી સુખસાગર ગુરૂ ગીતા” તેમજ “દેવવંદન સ્તવન સ્તુતિ સંગ્રહ”નામના પુસ્તકે છુટથી વહેચ્યાં હતાં.
ભાઈ અમથાલાલ મહેસાણાની શ્રી સુખસાગરજી પુસ્તકાલયના તથા મુંબાઈ કેટની જૈન મિત્ર સભાના ટ્રસ્ટી તરીકે કામ કરે છે. તેમજ મુંબાઈ કેટના દેરાસરમાં પણ ચૌદ વર્ષપર્યંત પિતાની માફકજ મેનેજરનું કામ કર્યું હતું અને હાલમાં પણ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના પ્રગટ થતાં પુસ્તક પ્રચાર કરવા યથાશક્તિ ધર્મ કાર્યોમાં ઉઘુક્ત રહે છે. '
પિતાના વિચારો અને આચારેને વારસો પુત્રોને મળે છે એ કહેતી શ્રી નગીનદાસના સુપુત્રએ સારી પાડી છે. મહૂમ નગીનદાસ ભાંખરીઆના સુપુત્ર પણ ધર્મમાં સારો ભાગ લે છે. સા ભાઈઓનું કુટુંબ હજુ સુધી પણ સંપીજેપીને એકત્ર રહે છે. તેમના હાથે ધર્મ કાર્યો થાવ! તેમણે “ લાલા લાજપતરાય અને જૈન
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨
ધ
” નામનું પુસ્તક છપાવવામાં ( પિતાની પાછળ ઉજમણા નિમિત્તે ) મદદ કરી છે. આવાંજ સત્યા તેઓના હાથે થાય એ વા-ચ્છા છે. લે મણિલાલ પાદરાકર. આસા સુદ ૫ સ. ૧૯૮૦
शान्तिः
}
શેઠ, નગીનદાસ રાયચંદ, જૈનધમ નીતિવાળા ખાડાશ વ્યાપારી સખાવતે અહાદૂર હતા. તેમણે અમારે સદુપદેશ સાંળળ્યે હતા અને ગરીબ લોકોને ઘણું દાન કર્યુ` હતુ તથા પાંજરાપેાળા, ગરીબ શ્રાવકામાં દેરાસરા, ઉપાશ્રય વગેરેની ટીપેામાં હજારા રૂપીયા ખરચ્યા હતા, તે મેસાણા જૈનકામમાં આગેવાન હતા. સદાચારી પ્રમાણિક નગીનદાસ શેઠના મરણુથી જૈનકામને તથા મેસાણાને ખટ પડી છે. તેમની પાછળ તેમના સુપુત્રા એવા થાઓ. અને જૈનધર્મની આરાધના કર. શેઠ નગીનદાસના પુત્રા ધર્મી, પરોપકારી નીતિવાળા અને દેવશુધની શ્રદ્ધા ભક્તિવાળા અને પરોપકારનાં કાર્યોમાં યથાશક્તિ દાન કરનારાં દયાળુ પ્રેમી ગુરૂભક્ત છે. તેમનામાં અનેક ગુણા ખીલે અને શાસન દેવે તેઓને સહાય કરે.
इत्येवं ॐ ॐ महावीर
शान्तिः
વિ. સ. ૧૯૮૦ આશ્વિન શુક્લ વિજયાદશમી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
સાન્તિઃ
લે. બુદ્ધિસાગરસૂરિ
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
** अहं महावीराय नमः
लाला लजपतराय अने
सनातन जैनधर्म.
#
અનાદિકાલથી દુનિયામાં જૈન ધર્મ અને જૈના છે. જૈને પરમ આસ્તિક છે. આત્મા, જડ. પુણ્ય, પાપ, મધ મેાક્ષ, પરલેાક પુનર્જન્મ જે માને છે તે આસ્તિક છે, લેાકમાન્ય તિલકે વાદરા જૈન કેાન્ફરન્સમાં જાહેર કર્યું હતુ કે જૈન ધર્મ છે તેવેદ્ય ધર્મ જેટલે પ્રાચીન ધર્મ છે. જમના પ્રખ્યાત વિદ્વાન હૈન જેકે ખી વગેરે યુરાપીય વિદ્વાના હવે જાહેર કરે છે કે જૈન ધર્મ છે તે બૌદ્ધ ધર્મથી અલગ અને પ્રાચીન ધમ છે અને તે વેઢ ધમ સમાન કાલીન પ્રાચીન ધર્મ છે, જ્યારથી જગત્ છે ત્યારથી જૈન ધમ છે. બૌદ્ધ ધર્મનાં શાસ્ત્રો અને જૈનધર્મના શાસ્ત્રાના જ્ઞાતાએ હવે એકી અવાજે પાકારે છે કે જૈન ધમ છે તે મૌદ્ધધર્મની શાખા નથી. સ્વામી દયાનંદ સરસ્વતીજીએ સ્વરચિત સત્યાર્થ પ્રકાશના આરમા ઉલ્લાસમાં મૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ એક છે અને બૌદ્ધ ધર્મની જૈન ધર્મ શાખા છે એવું જે કથ્યુ છે તે ફક્ત મિથ્યા ક્રાંતિ છે અને સ્વધર્મ પક્ષપાત બુધ્ધિથી કથ્યુ છે અને હવે તેમની એ ભૂલને ઐતિહાસિકતત્ત્વવિદોએ ભાગી નાખી છે. જૈનધમ તે આ ધર્મ છે. લેાક માન્ય તિલક કચે છે કે, હિંદુઓ કે જેઓ એક વખત પશુ હેમ- યજ્ઞ કરતા હતા, તેઓની પશુ યજ્ઞની માન્યતા હઠાવનાર જૈન ધર્મ છે. હાલના જે હિંદુ ધમ છે તેમાં જે દયાના અહિંસાદિ વિચાર છે તે જૈન ધર્મના છે, જૈનધમે વૈદિક હિંદુ
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એને પિતાની અસરમાં લીધા છે, ઉપનિષદ અને પુરાણે ઉપર પણ જૈન ધર્મની અસર થઈ છે. બ્રાહ્મણ ધર્મનું રક્ષણ કરનારા દક્ષ કલાવિદ બ્રાહ્મણેએ જે કાલે જેની ન્યૂનતા જણાઈ અને જેનાશિ ધર્મની જે શ્રેષ્ઠતા જણાઈ તેને પિતાની કરી શાસ્ત્રોમાં રચી ભેળવી દીધી તેથી બ્રાહ્મણે એ પિતાની મહત્તા જાળવી, બ્રાહ્મણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળભાવના જ્ઞાતા હતા તેથી અન્યના ધર્મતત્વોની માન્યતાઓ પિતાની કરી દઈને પિતાના પ્રભુના નામે ચઢાવી પિતાના હિંદુ ધર્મની મહત્તા જાળવી. કારણ કે તેઓ પિતાનું ગુરૂ પદ જાળવવાની બુદ્ધિરૂપ ગળથુથીના અનુભવી છે. હિંદુધર્મ તરીકે દુનિયામાં ત્રણ ધર્મ પ્રસિદ્ધ છે. જૈનહિંદુધર્મ, વેદ પીરાણિક હિંદુ ધર્મ અને બીધ્ધ હિંદુ ધર્મ. આ ત્રણ ધર્મો હિંદમાં આર્ય દેશમાં પ્રગટેલા છે માટે એ ત્રણને હિંદુધર્મ–આર્યધર્મ કહેવામાં આવે છે. મહાભારત ગ્રંથમાં જૈનધર્મની માન્યતા આવે છે. તેથી મહાભારતના કાલમાં વૈદિક ધર્મ એટલે જૈનધર્મ પણ પ્રાચીન ગણાતું હતું. ભાગવત પુરાણમાં ઋષભદેવનું ચરિત્ર આવે છે. જેને ઋષભદેવને પ્રથમ તીર્થંકર આદિનાથ માને છે, બ્રહ્મા માને છે. વેણુ વીશ અવતાર માને છે તેમાં રાષભદેવને ઇશ્વરાવતાર માનેલે હેવાથી જૈનધર્મ ઘણે પ્રાચીન સિદ્ધ થાય છે. વેદધર્મ જેમ વેદશાઓથી જ પ્રાચીન સિદ્ધ થાય છે તેમ જૈનધર્મ પણ જેનશાએથી પ્રાચીન સિદ્ધ થાય છે. ઉપનિષદેની કેટલીક એવી કૃતિ છે કે જે જૈન ધર્મના સિદ્ધાંતને સિદ્ધ કરે છે. કાશીના મહાપંડિત મહેપાધ્યાય રામ મિશ્રજીએ જૈનધર્મ સંબંધી લખતાં જણાવ્યું છે કે વેદધર્મ એટલે જૈનધર્મ પ્રાચીન છે. અમે જૈને જૈનશાના આધારે એમ માનીએ છીએ કે આ અવસર્પિણુ આરામાં શ્રી ત્રિષભ દેવ ભગવાને જૈનધર્મની સ્થાપના કરી પશ્ચાત્ તેમના પુત્ર ભરતે આર્ય વેદને પ્રકાશ કર્યો. પશ્ચાત્ તે વેદમાં બ્રાહ્મણેએ પ્રક્ષેપ ભાગ વધાર્યો, પ્રભુમહાવીર દેવ જમ્યા તે વખતે જદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ ચારવેદ
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
$
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાયમ હતા, મહાભારત હતું અને ભાગવત પણ હતું. તેઢીના ફૈટલાકવિભાગેામાં જૈનતીર્થંકરનાં નામે આવે છે તેથી પશુ જૈનધર્મની પ્રાચીનતા સિદ્ધ થાય છે. હાલના ચાર વેદે છે તેઓની બધી મળી એક હજાર ઉપર શાખાઓ હતી અને દરેક શાખાના ભાગા મંતવ્યે જુદાં જુદાં કેટલાંક હતાં. એટલી ગએલી શાખાએના મંત્રામાં જૈનતીર્થંકરાનાં નામે હતાં. તેથી પણ જૈન ધર્મની પ્રાચીનતા સિદ્ધ થાય છે. વૈષ્ણવાના ચેાવીશ અવતાર પૈકી પન્નરમા અવતાર પછીનાં નામે વેઢાના સાહિત્યમાં આવે છે તેથી પણ એમ સિધ્ધ થાય છે કે પૂર્વના જે પન્નર અવતારા છે તે પૈકી પ્રથમ ઋષભાવતારમાં જૈન ધર્મ હયાત હતા. આ બાબતને એક દિગમ્બર પડિત-પેાતાના ઈંગ્લીશ પુસ્તકમાં સિધ્ધ કરી બતાવે છે. પૂર્વે આ જૈનાના અને બ્રાહ્મણાના વેદે એકજ હતા પણ પાછળથી વેદેાની માન્યતામાં ભેદ થયા એમ જૈન કલ્પ સૂત્ર કે જે ઘણુ' પ્રાચીન છે તેમાં લખ્યું છે તેથી પણ સિધ્ધ થાય છે કે આય ચાર વેઢે કે જેમાં ગૃહસ્થ જૈનેાના ધમ કર્યું તું મુખ્યતાએ વર્ણન હતું તેના ઉત્પાદક ભરત રાજા ચાને ભરત ઋષિ હતા તેથી પણ જૈન ધર્માંની પ્રાચીનતા સિધ્ધ થાય છે. જૈન શાસ્ત્રમાં પટ્ટાવલીયાના એક ઐતિહાસિક ભાગ છે તે સંબધી અમેએ ગચ્છમત પ્રમ ́ધ નામનુ' પુસ્તક લખ્યુ છે તેમાં નાના ચારાશી ગચ્છનુ વર્ણન છે તે ગચ્છ પૈકી એક આગમ ગચ્છ હતા અને એક નિમજ્જ હતા. આગમ ગચ્છ અને નિગમગચ્છના
૧ ઋગ્વેદમાં જૈન તી કરાની સ્તુતિ- ચૈહોયય પ્રતિહિતામાં चतुशिति तीर्थकराणां ऋषभादिवर्धमानान्तानां सिद्धानां शरणं પ્રપદ્યે ॥ તથા યજુવેદમાં નીચે પ્રમાણે- નમો મહંતો ઋષમો || 3 ऋषभं पवित्रं पुरुहुतमध्वरं यजेषुनग्नं परममाह संस्तुतं वारं शत्रुंजयंतं पशुरिन्द्रमाहुरितिस्वाहा । उत्रातारमिन्द्रं ऋषभं पवन्ति अमृतारमिन्द्र हवे सुगतं सुपार्श्वमिन्द्रं बेशक मंजित तदूषर्धमानं पुरुहूत मिन्द्र माहुरिति स्वाहा.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખ્ય ભેદે સંબંધી અમોએ છાત વર્ષ અને ધાતુ તમા જે લંઘા એ બે પુસ્તકમાં વિવેચન કર્યું છે. સમાજમાં જઇ વાળા આગમોનીજ માન્યતા મુખ્યતાએ સ્વીકારે છે અને નામ વાળા જેન વેદે અને આગમની માન્યતા સ્વીકારે છે. નિજમજદ ની હયાતી વિક્રમના ચૌદમા સૈકા સુધી તે લગભગ હતી એમ મિલ્હજિણાણું સઝઝાય” ની ઉપદેશકઃપવહિલ નામની ટીકાથી સિદ્ધ થાય છે. ઉપદેશ કપ વહિલમાં લખ્યું છે કે તીર્થકરના વખતમાં દ્વાદશાંગી અર્થાત આગ પ્રગટે છે અને ગૃહસ્થા ચારવાળાં નિગમો અર્થાત્ વેદે તે શ્રી કષભ દેવ ભગવાનના પુત્ર ભરતથી ચાલ્યાં આવે છે અને જેને બન્નેને માને છે ત્યારે તેમની ઉન્નતિ થાય છે. નિગમગચ્છ ઉપરથી ઐતિહાસિક બાબતમાં અજવાળું પડે છે કે પહેલાં જેને વેદો માનતા હતા અને તે તેમાં જૈન ધર્મના આચાર હતા અને આગમાં તત્ત્વજ્ઞાન તથા ત્યાગીએના આચાર વિચારની મુખ્યતા વર્ણવેલી હોય છે. આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે જૈનધર્મ ઘણો પ્રાચીનકાળથી ચાલતે આવતા ધર્મ છે. વેદમાં વૃદuતઃ પુરાતુ અરિષ્ટનેમિઃ પુનાતુ ઈત્યાદિ ખાસ દરજ ભણતા મંત્ર છે. જૈનોના બાવીસમા તીર્થ કર શ્રી અરિષ્ટનેમિ છે. જુઓ સકલાર્વતમાં શ્રી અરિષ્ટનેમિની
સ્તુતિ-દુર્વા મુકવુ જવા દુતારાન: મરિઇનિર્મળવાન મૂરિઝનારાનાઃ . આમાં બાવીસમા તીર્થંકરની સ્તુતિમાં તેમનું અરિષ્ટનેમિનામ પ્રસિદ્ધ છે. શ્રી નેમિનાથ ભગવાનને થયાં હજાર વર્ષ થઈ ગયાં છે તેથી તેવા પ્રસિદ્ધ તીર્થંકરનું નામ વેદ મંત્ર ભાગમાં ઋષિએ પ્રકાશેલું છે તેથી પણ જૈનધર્મની પ્રાચીનતા સિદ્ધ થાય છે. અરિષ્ટનેમિને આ રૂઢ અર્થ બાવીસમા તીર્થકરને ત્યાગ કરીને અન્ય વિદ્વાને તેને યૌગિક અર્થ સિદ્ધ કરવામાંડે તે પછી વિદ્વાને વેતની શ્રુતિના લાખે અર્થ જુદા જુદા કરે તેથી સર્વ લેકને એકમત ન રહે એ સ્વાભાવિક છે, તેથી જેને અરિષ્ટનેમિને બાવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમિ
છે કે '
;
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરીકે અર્થ કરે છે અને તેને હામા પક્ષકારે ફેરવી દેતે તેમાં અમારી કંઈ હાનિ નથી. કારણ કે અમે તે
દિને મિર્થ પુનાતુ એ મંત્રથી બાવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમિ, અને પવિત્ર કરે એ અર્થ જ સત્ય માનીએ છીએ. વેદના એકેક મંત્રને આર્ય સમાજીઓ, શાંકરમતાનુયાયીઓ, રામાનુજ, વલલભાચાર્ય વગેરે જુદા જુદા અર્થ કરે છે તે પ્રમાણે અરિષ્ટ નેમિને બીજા પક્ષવાળાઓ જુદો અર્થ કરે છે તેથી અમારા અર્થને હાનિ પહોંચતી નથી કારણ કે અમેએ કરેલે સત્ય અર્થ છે અને તેનો જૈન પ્રાચીન સૂત્રોમાં લખેલા અરિષ્ટનેમિશ સાથે બરાબર મેળ આવે છે. અરિષ્ટનેમિ ભગવાનના નામની પેઠે વેદની અન્ય ટલી ગએલી શાખાઓમાં જૈન તીર્થકરોનાં નામ હતાં તેના મંત્ર પણ અમારી પાસે મૌજુદ છે તેથી વેદમાં તીર્થકરેનાં નામની યાદી છે તેથી જૈન ધર્મની પ્રાચીનતા સિદ્ધ થાય છે. બાવી સમા તીર્થંકરનું નામ તે વેદ મંત્રથી સ્પષ્ટ જણાય છે. તેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન્ આજથી સત્તાવીશ સે વર્ષ ઉપર કાશીમાં અશ્વસેન રાજાના પુત્ર અને વામા રાણુના પુત્ર તરીકે પ્રસિદ્ધ થયા હતા અને એ બાબતતો જૈન શાસ્ત્ર વગેરેથી સિધ્ધ થાય છે. જર્મનીના પ્રખ્યાત પ્રોફેસર હર્મન જેકોબી વિગેરે યુરોપીયન વિદ્વાને હવે તે એકમતે જાહેર કરે છે કે. વીસમા તીર્થકર શ્રી મહાવીર વર્ધમાન પૂર્વે અઢી વર્ષ ઉપર ત્રેવીસમા તીર્થકર પાર્શ્વનાથ સિદ્ધ થયા અને તે પહેલાં જૈન શાસ્ત્રોથી તથા વેદથી બાવીસમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિ સિદ્ધ થાય છે, જૈન રામાયણ પુસ્તકના આધારે વશમાં તીર્થકર શ્રી મુનિ સુવ્રતના વખતમાં રામચંદ્ર થયા છે. એમ સિદ્ધ થાય છે તથા ભાગવતના આધારે
* स्वस्ति न स्तायोअरिष्टनेमिः स्वस्तिनो बृहस्पतिर्दधातु ॥ वेदमंत्र स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्तिनः पूषा विश्ववेदाः स्वस्तिनस्तायों अरिष्टनेमिः स्वस्तिनो बृहस्पति ઉષાતુ છે.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ સિદ્ધ થયા તેથી બાકીના તીર્થકરે, પણ પ્રાચીન ઘણા કાળ પૂર્વે થયા હતા એમ સિદ્ધ થવામાં કોઈ જાતને વિરોધ આવતું નથી અને તેથી જૈન ધર્મની પ્રાચીનતા સિદ્ધ થાય છે. હિંદુ પુરાણમાં શ્રી આદિનાથની યાત્રા સંબંધી નીચે પ્રમાણે કર્યું છે. દદિ તીર્ઘપુ ગાગાગા ચરામત છી મહિનાથ સેવા કરનાsતરસ્ટ અડસઠ તીર્થની યાત્રાથી જે ફલ થાય છે તે આદિનાથ-અર્થાત્ ઋષભદેવના સમરણથી ફલ થાય છે ઈત્યાદિ પુરાણેની પૂર્વે જૈન ધર્મ હતો એમ સિદ્ધ થાય છે. દેશનાયક લાલા લજપતરાયે ભારતવર્ષના ઇતિહાસ એ નામનું પુસ્તક લખ્યું છે તેમાં તેમણે લખ્યું છે કે
१ लोगोंका अनुमान है के बुद्धधर्म के आरंभ के पास पासही जैनधर्मका प्रकाश हुआ.
२ यद्यपि जैन यहमानते हैकि जैन धर्म के मूल प्रवर्तक पार्श्वनाथ थे, जो भगवान बुद्ध से लगभग ढाइसो वर्ष पहेले हुए.
। जैन धर्म के बडे मूल पुरुष श्री वर्धमान महावीर हुए है.
४ महावीरजी मगध देशके राजकुमार थे। पूर्णयुवावस्था कालमें वे संसारका परित्याग करके पारसनाथजीके संप्रदायमें
જ પુરાણે પૈકી કેટલાંક પુરાણોના કેમાં જૈન તીર્થકરોનાં નામો આવે છે તથા જૈન સાધુઓ માં લક્ષણ તથા તેઓના આચારની બાબતો આવે છે. માટે મહાભારતના કેટલાક લે કેમાં જૈન ધર્મના અહિંસાવાદનુ મંડન અને પશુયજ્ઞનું ખંડન કરવામાં આવેલું છે તેથી તે વખતમાં જૈન ધર્મની વૈદિક ધમપર અસર થએલી હતી તેથી મહાભારત રચાયાના કાલમાં જૈન ધર્મની અને જૈનોની ચઢતી દશા હતી તેથી મહાભારતનાં વસુરાજા, પર્વત, નારદનાં દૃષ્ટાંતથી જોતાં જૈન ધર્મની તે વખતે પ્રબલ અસર હતી એમ સિદ્ધ થાય છે તેથી મહાવીર પ્રભુ પૂર્વે રચાયેલ મહાભારત ગ્રન્થથી ત્રેવીસમા પાર્શ્વનાથ પૂર્વના તીર્થકરોની અને જૈન ધર્મની પ્રાચીનતા સિદ્ધ થાય છે.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
संप्रदाय
संमिलित हो गये। कुछ वर्ष के पश्चात् उन्होने एक नवीन निवडाली और अपनी शिक्षाका खूब विस्तार किया । લાલાજીએ આ ચાર ખાખતામાં ઐતિહાસિક દૃષ્ટિએ માટી ભૂલ કરી છે. લાલાજી ઇતિહાસ લખવા બેઠા છે તે સ ંબધી ફાઇ જૈન શાસ્ત્ર વાંચ્ચા નથી અને કૃષ્ત તીર્થંકર અને જૈન ધર્મને અન્યાય આપવા માટે અન્ય લાકાના શાસ્ત્રીય ઐતિહાસિક પ્રમાણની સાક્ષી પણ ન આપતાં અન્ય લેાકેાનું અનુમાન છે કે બૌદ્ધધર્મના આરભ લગભગમાં જૈનધમ ના પ્રકાશ થયા” વાહ ! લાલાજી તમે એ અન્ય લેાકેાના અનુમાન ઉપર ગાડું ચલાવ્યું, કેાઈ ગ્રન્થ પ્રમાણની સાક્ષી ન આપી અને ઇતિહાસ લખવા બેઠા તેથી જૈનધમ ના પર પ્રહાર કરી જૈનાનાં દિલ દુઃખળ્યાં તે પ્રમાણે જો પેાતાની ખાસ તપાસ વિના રાજકીયપ્રકરણમાં પણ લેકેનાં અનુમાનપર અધવિશ્વાસ રાખી ચાલશેા તા બ્રિટીશ રાજ્ય પ્રકરણના સત્તાધિકારીએ કરતાં પણ ઘણા ઉંઠા ઉતરી શકશે, લાલાજી ! તમા જાતે કાઇ પુસ્તક પ્રમાણુના અનુભવ લીધાવિના આવું અન્ધેર લખાણ કરવા બેઠા તેથી ઉલટુ તમારા જ્ઞાનના પ્રમાણિકપણામાં ભૂલ થઇ અને તેથી તમારા ઉપરના ઐતિહાસિક વિશ્વાસને વિદાયગીરી મળી, લાલાજી !! આવી રીતે જૈનશાસ્ત્રાનાં અભ્યાસ કર્યા વિના તમે જૈનધમ છેડી આય સમાજી થયા તેથી આપના ગુરૂ શ્રી દયાનંદ સરસ્વતીની પેઠે અન્ય ધર્મોપર આક્ષેપ કરી સ્વધમની પ્રાચીનતાની ધૂનમાં લાગી ગયા જણાએ છે. લાલાજી!! ઉપરની હકીકતથી જાણશે કે જૈનધમ છે તે વેદધમ જેટલા પ્રાચીન છે એમ કથનાર લેાકમાન્ય તિલક વગેરેની દલીલેા તાઢી હાત અને પછીથી એલ્યા દાંત તે કાઇ તમારા વચનપર વિચાર કરત. જાતે જ્ઞાનપૂર્વક અનુભવ કર્યા વિના લેાકેાના અનુમાને ચાલ્યા એ પેલા ઈંગ્લાંડના રાજ્યદ્વારીઓની તમા હિંદ માટે ભૂલા કાઢેછે તેવી રીતે તમારી ભૂલ કાઢવા જેવું સિદ્ધ થયુ' છે. લાલાજી ! ! ! તમાએ તે તે પ્રમાણે લખવામાં કંઇ પ્રમાણુ આપ્યું નથી. લેાકશબ્દથી તમે ચુરાપીય
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્વાનો માટે કહેતા હે તે તે સંબંધમાં કહેવાનું કે હવે યુરોપીય વિદ્વાનો જૈનધર્મની પ્રાચીનતા જણાવવા લાગ્યા છે અને જૈનધર્મ છે તે બૌદ્ધધર્મની પહેલાંને છે એમ પ્રોફેસર હર્મન જેકેબી વગેરે વિદ્વાનેએ પિતાના પુસ્તકમાં જાહેર કર્યું છે, જૈનધર્મ છે તે બૌદ્ધ ધર્મની શાખા છે એવી યુપીય વિદ્વાનોએ તથા અહીંના શ્રી દયાનંદાદિઓએ માન્યતા જણાવી હતી, તેવી ભ્રાંતિમૂલકમાન્યતાને હવે યુરોપીય વિદ્વાનેએ અંત આણ્ય છે. વચે તે સંબંધી તેમનાં કલ્પસૂત્ર વગેરે પર લખેલાં વિચારનાં પુસ્તકો”
સ્વામી દયાનંદ સરસ્વતીએ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એક છે એમ લખ્યું છે પણ હાલ જે તે જીવતા હતા તે પિતાની ભૂલ કબૂલ કરત. ડાકટર બુહર તથા હાલના જૈન ધર્મના અભ્યાસી યુરોપીયન વિદ્વાને મુકત કંઠે જાહેર કરે છે કે ગ્રેવીસમા તીર્થંકરની પૂર્વ ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ હતા ને તેમની પૂર્વે બાવીસ તીર્થંકર થઈ ગયા છે, જૈન ધર્મ પ્રાચીન અને સ્વતંત્ર ધર્મ છે એમ હવે આ દેશ તથા યુરેપમાં સર્વવિદ્વાને માનવા લાગ્યા છે. માટે લાલાજીએ પોતાની ભૂલને દ્વિતીયાવૃત્તિમાં સુધારવી જોઈએ. લાલાજી લખે છે કે જૈન ધર્મ કે મૂલ પ્રવર્તક પાર્વ નાથ હતા આ તેમની બીજી ભૂલ છે, લાલાજીએ એકવાર જૈન શાસ્ત્રોનું વાંચન કર્યું હેત તે તેમની આવી ભૂલ થાત નહીં, દરેક તીર્થકર જૈન ધર્મસંઘને નાશ થવાને વખત આવે છે ત્યારે કેવલજ્ઞાનથી જૈન ધર્મને પ્રકાશ કરે છે. ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ પૂર્વના બાવીસ તીર્થકરોએ જૈનધર્મને પ્રકાશ કરી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી હતી. આ અવસર્પિણ કાલમાં પ્રથમ નાભિરાજાના અને મરૂદેવી માતાના પુત્ર શ્રી ઋષભદેવ થયા અને તે કશ્યપ આષીશ્વર તરીકે પ્રસિદ્ધ થયા તેમણે ધ્યાન ધરી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું અને પ્રથમ જૈન ધર્મની સ્થાપના કરી. શ્રી ઇષભદેવ ભગવાને જૈનધર્મની સ્થાપના કરી. એમ ભાગવતપુરાણના અષભદેવના આખ્યાનથી પણ પુષ્ટિ મળે છે માટે લાલાજીએ પિતાની એ
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજી ભૂલને ભારતના ઈતિહાસની દ્વિતીયાવૃત્તિમાં સુધારો કર જોઈએ કે જેથી જૈનેને તથા જૈનેતર વિદ્યાર્થિને જૈનધર્મના સંબં ધમાં મિથ્યાત્વ બુદ્ધિ ન રહે અને જૈનેને અન્યાય પણ ન રહે. દેશ નાયકે અન્ય ધર્મની બાબતમાં પોતાનું અજ્ઞાનપણું હોય ત્યાં સુધી કંઈ પણ બ્રાંત લખાણ ન કરવું જોઈએ. જેનોના ધર્મ સંબધી લાલાજીએ જે લખ્યું છે તેવું બ્રાંત લખાણ જે મુસલમાનેના ધર્મ સંબંધી લખ્યું હોત તે લાલાજીને તેનું ખરાબ પરિણામ વેઠવું પડત. આ તે જૈનોને નરમ દેખી “ગરીબની જે સર્વની ભાભી” જેવું લખવા સાહસ કર્યું છે.
પ્રથમ તીર્થકર શ્રી બાષભદેવે જૈનધર્મ સ્થાએ તે બાબતમાં મથુરાની ટેકરીમાંથી નીકળેલી તીર્થંકરની મૂર્તિપર જે શિલાલેખ છે એથી સિદ્ધ થાય છે. પાશ્ચાત્ય વિદ્વાન ડોકટર પુહરરે મથુરાના લેખોના આધારે સિદ્ધ કર્યું છે કે પૂર્વકાળમાં-પ્રાચીનકાળમાં જેને શ્રી રૂષભદેવની મૂર્તિ બનાવતા હતા. એ વિષયને સંપૂર્ણ લેખ એવી ગ્રેફિયા ઈન્ડિક.... ......... છેએ બાવીસસે વર્ષ પહેલા લેખ, કનિષ્ક, હવિષ્ક અને વાસુદેવ રાજાઓના વખતને લાગે છે. અર્થાત્ શ્રીમહાવીર પ્રભુ પશ્ચાત્ બે સિકા ગયા પછીના લગભગ કાળને છે તેથી સિદ્ધ થાય છે કે વીસમા તીર્થકર મહાવીરદેવ અને ત્રેવીસમા તીર્થંકરના વખતમાં શ્રીકષભદેવની મૂર્તિ હતી તેથી તે બે તીર્થંકર પૂર્વે શ્રીષભદેવ તીર્થંકર થયા અને તેમણે જૈનધર્મની સ્થાપના કરી એમ સિદ્ધ થાય છે. ઐતિહાસિકકાલ, જે હાલના વિદ્વાને કરાવે છે તેની પણ પૂર્વે શ્રી ઋષભદેવજી ભગવાન થઇ ગયા છે. શ્રી મહાવીર પ્રભુજીના નિર્વાણ પશ્ચાત્ એક બે સૈકામાં ઘડાયેલી બીજા તીર્થકરોની મૂર્તિ છે એમ શ્રી વિજયધર્મસૂરિએ મારવાડમાંથી મળી આવેલા શિલાલેખથી જાહેર કર્યું છે. શ્રી મહાવીર પ્રભુના વખતમાં શ્રેણિક અર્થાત્ બિંબિસાર રાજાના પુત્ર અભયકુમારે આદ્રદેશના આદ્રકુમારપર શ્રી જિનેશ્વરની પ્રતિમા મોકલી
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી. તથા શ્રી ઋષભદેવના પુત્ર ભરતરાજાએ અષ્ટાપદ પર્વત પર શ્રી રાષભદેવ વગેરે તીર્થકરની પ્રતિમાઓ સ્થાપી હતી. તથા શ્રી કષભદેવના પુત્ર ભરતરાજર્ષિએ ચાર વેદની રચના કરી તેને પણ પ્રાચીન પુસ્તકમાંથી નીચેની ગાથાથી ખ્યાલ આવે છે.
उक्तंच आगमे
सिरिभरहचक्कपट्टी, आरियवेयाग विस्सुउ कत्ता .. माहणपढणत्थ मिणं, कहिअंसुहझाणववहारं ॥ १ ॥ जिण तित्थेवुच्छिन्ने, मिच्छत्ते माहणेहिं ते ठविया । असंजयाणं पूया, अप्पाणं कारिया तेहिं ॥ २ ॥
શ્રી ભરત ચક્રવતિએ આર્ય ચાર વેદેની રચના કરી. બ્રાહ્મને ભણવા માટે શુભધ્યાન વ્યવહારરૂપ વેદો રચ્યા. નવવા તીર્થંકર શ્રી સુવિધિનાથ અને દશમાતીર્થકર શ્રી શીતલનાથના વચ્ચેના કાલમાં જિનતીર્થ વ્યુચછેદ થતાં બ્રાહ્મણોએ પિતાની પૂજામાટે વેદમાં પિતાને પસંદ પડતે ફેરફાર કર્યો. ભરતે ૧ સંસ્કાર દર્શન ૨ સંસ્થાન પરામર્શન, ૩ તવાવધ ૪ વિદ્યાપ્રબોધ એ ચાર વેદે બનાવ્યા. ઘણાકાલ પછી તેમાં બ્રાહ્મણે અનેક સ્વાનુકુલ શ્રુતિ વધારી ફેરફાર કર્યો અને પશ્ચાતું જ્યારે ચાસત્રષિ થયા ત્યારે તેમણે અનેક કૃતિને એકઠી કરીને જગવેદ, યજુ, શામ અને અથર્વ એ ચાર વેદના અનુક્રમમાં ગઠવી. જૈનવેદનું જ્ઞાન જે સત્ય હતું, તે કૃતિને જૈન શાસ્ત્રાગમમાં સાર આવી ગયે છે, અને જૈનવેદકૃતિને કે જે ગૃહસ્થ સંસ્કારાદિના મંત્રભાગ રૂપે હતી તેઓને આચાર દિનકર વગેરે ગ્રન્થમાં સમાવેશ થયે છે. હાલ જે જૈન છોડશ સંસ્કાર પ્રતિષ્ઠાદિ મંત્રો છે તેને જેનવેદમાંથી ઉદ્ધાર થયું છે તેથી સુજ્ઞો સમજશે કે જૈનધર્મ અને વેદે અને ઘણા પ્રાચીન છે.
આ અવસર્પિણીકાલમાં પ્રથમ શ્રી ઋષભદેવે જ ધર્મની
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાપના કરી તેમને આદિનાથ કહેવામાં આવે છે મુસલમાને બાવા આદિમ વગેરે નામથી સંબોધે છે. શ્રી રાષભદેવને કશ્યપ, કાશ્યપઋષિ બ્રહ્મા તરીકે લેકે કહે છે, તથા ધર્મસુષ્ટિના જગમાં કર્તા હોવાથી તેમને બ્રહ્મા પણ કહે છે. ભરતરાજા તથા બીજા તીર્થકર શ્રી અજિતનાથથી એગણિશમાં તીર્થકર શ્રી મલિનાથ સુધીના તીર્થકરે, કાશ્યપગેત્રી અને ઈફવાકુવંશી હતા તે સર્વે જૈનતીર્થકરે તેવાથી જૈનધર્મની પ્રાચીનતા સિદ્ધ થાય છે. પાંડે અને રામચંદ્રની પૂર્વે શ્રી રાષભદેવથી તે વિસમાં તીર્થકર મુનિસુવ્રત સુધીના તીર્થકર થયા છે, તે કાશ્યપ ગોત્રી અને ઈફવાકુવંશી ક્ષત્રિયે હતા, તેથી રામચંદ્ર અને પાંડની પૂર્વે જૈન તીર્થંકરે અને જૈનધર્મ હતો એમ મધ્યસ્થ શાસ્ત્રવેત્તાઓ સહેજે સમજી શકે તેમ છે, જેઓ પક્ષપાતી કદાગ્રહી છે, તેઓ તે પિતાના ધર્મ પુસ્તકની અને પોતાના ધર્મની પ્રાચીનતા સિદ્ધ કરવા કટિ તર્કો કરે છે અને જેનધમની અ. ચીનતા સિદ્ધ કરી બતાવવા કુતર્કો કરે છે. પણ હવે જ્ઞાની જેનો, લાલાજી જેવા લેકેના અનુમાનની ભ્રાંતિથી ડગે તેમ નથી, શ્રી રામચંદ્રના વખતમાં થએલ વીશમાં તીર્થકર શ્રી મુનિ અવતપ્રભુ હરિવંશમાં થયા હતા અને ગૌતમ ગોત્રી હતા. તથા બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથપ્રભુને હરિવંશ હતું અને ગૌતમ ગોત્ર હતું. શ્રી કૃષ્ણ અને પાંડવેના સમકાલીન શ્રી નેમિનાથ પ્રભુ બાલ બ્રહ્મચારી તીર્થકર થયા છે. તેમણે નૈષ્ઠિક ઘેર બ્રહ્મચર્ય પાળ્યું હતું તેથી તે ઘેર કષિના નામે ઋષિઓએ તેમને છાંદેપનિષમાં જાહેર કર્યા હતા. અરિષ્ટ નેમિનાથ અને ઘેર ઋષિ એકજ હતા. છાંદેગે પનિષમાં કૃષ્ણ ઘેર કષિની પાસે જ્ઞાન મેળવ્યું તેને ઇસારે આવે છે, તેથી ઉપનિષના કાલમાં જૈન તીર્થકર શ્રી નેમિનાથની હયાતી હતી ત્યા તે પછી છ પનિષદ રચાઈ અને તેમાં ઘર ઋષિ અને કૃષ્ણનું વર્ણન આવ્યું એમ માની શકીએ એ ઈચ્છવા યોગ્ય છે, ત્રેવીસમા
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
તીર્થંકર શ્રી પાર્શ્વનાથના ઇક્ષ્વાકુવશ હતા. અને તે કાશ્યપગેાત્રી હતા, તેવીશમા તીર્થંકર પાર્શ્વનાથનાં માતા પિતા જૈન હતાં અને તેઓના વશમાં જૈનો પૂર્વે પણ હાવા જોઇએ ઇત્યાદિ અનુમાનથી જૈન તીથ કરાએ જૈનધમાં પ્રવર્તાવ્યે છે; અને શ્રી ઋષભદેવથી ઠેઠ ચાવીસમા તીર્થંકર સુધી અવિચ્છિન્ન ધારા પ્રવાહે જૈનધમ ચાલ્યા આવે છે, ચાવીસમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુ અને તે પહેલાંના સવ તીર્થંકરા, કેવલજ્ઞાની હાવાથી સવનું એક સરખુ` કેવળજ્ઞાન હાવાથી તેમાં એક વિશેષ જ્ઞાની તથા એક અલ્પજ્ઞાની એવા ભેદ રહેતા નથી. જેઓ સવ જગતના સવ' પદાર્થો કે જે રૂપીઅરૂપી હોય છે તેઓને પ્રત્યક્ષ જાણે છે, અને એકસરખા સ` પત્તા પણ જે દેખી શકે છે, તેઓ કેવળ જ્ઞાનીઓ—સર્વ જ્ઞા કહેવાય છે. ચાવીસ તીર્થંકરો પણ એવા એકસરખા ફેવળજ્ઞાની સર્વજ્ઞા હાવાથી તેઓને વેદ્યાના આધારે ઉપદેશ દેવાની જરૂર પડતી નહાતી તેમજ પેાતે સર્વજ્ઞ હાવાથી અન્યતીથ કારાના ઉપદેશના આશ્રય લેવાની પણ તેમને જરૂર પડતી નહેાતી, તેમજ એક તીથ કરના વખતમાં જે પુસ્તકો વિદ્યમાન હાય તેની સહાય લેવાની ખીજ તીથ કરને જરૂર પડતી નહેાતી. કારણ કે દરેક તીર્થંકર સન હાવાથી તે તીથ-સઘની સ્થાપના કરતા અને કૈવલજ્ઞાનથી ઉપદેશ દેઇ નવું શ્રુતજ્ઞાન રૂપ તીર્થં પ્રવર્તાવતા હતા. ત્રેવીસ મા તીથ કરશ્રી પાર્શ્વનાથને અને ગ્રેવીશમા તીર્થંકરશ્રી મહાવીર દેવને એક બીજાની સહાયની જરૂર નહેાતી. કારણ કે તેઓ કેવલજ્ઞાની હાવાથી બન્ને એક સરખા સજ્ઞ હતા. તેથી જૈન તીર્થંકર મહાવીરદેવે કેવલજ્ઞાનથી જે જૈનધમ તત્ત્વજ્ઞાન પ્રકાશ્યું હતુ તેજ જૈનધમ તત્ત્વજ્ઞાનને તેમની પહેલાંના ત્રેવીશ તીર્થંકરાએ પણ તેમના જેવુ જ પ્રકાશ્યું હતું. ચક્ષુવાળા મનુષ્યે પ્રકાશ અને અન્ધકારને એક સરખા જાણી શકે છે તેમાં ક'ઈ ખીજાની આંખાની જરૂર પડતી નથી. તેમ સર્વે તીથ''કરા કેવલ જ્ઞાનરૂપી ચક્ષુથી એક સરખુ
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેખી શકે છે તેથી તે કળે છે તે સત્ય કથાય છે. પંરતકામાં તે વારંવાર પ્રક્ષેપ-ફેરફારે તથા તેના અર્થોમાં મતિભેદે વગેરે અનેક દે ઉપસ્થિત થાય છે. તેથી વેદે વિગેરેના અર્થોમાં હાલ જેમ અનેક દર્શન મતભેદ થયા છે તેવું થયું થાય છે અને થશે. તેથી મનુષ્ય તત્વજ્ઞાન સમજવામાં અતિભેદે અનેક ભેદે કરી ઘંટાળે કરે છે. તેથી અમારા જૈનશાસ્ત્રના આધારે અમે જૈનો માનીએ છીએ કે એ ઘેટાળો ન થાય, તે માટે કેવલજ્ઞાની તીર્થંકર પુન જૈન ધર્મની સ્થાપના કરે છે. તેથી પરંપરાએ થતી અસત્ય મલીનતા ટળી જાય છે, અને પૂર્ણ સત્યતત્ત્વને તીર્થકરોની અપેક્ષાએ વારંવાર તીર્થરૂપે પ્રકાશ થાય છે અને લોકોને પૂર્ણ સત્યતત્વ જાણવાનું મળે છે, તેથી એવીશ તીર્થકરોએ જૈન ધર્મને પ્રકાશ કર્યો છે અને ચોવીશતીર્થકરેએ કથેલ પદ્રવ્ય અને સાત-નવ તત્વમાં હજી સુધી ફેરફાર પડે નથી. લાલાજી મહાશય!! હવે તમે જાણશે કે, શ્રી પાર્શ્વનાથ તથા શ્રી મહાવીર અને સર્વજ્ઞ હેવાથી બને એ કેવલજ્ઞાનથી સ્વતંત્ર રીતે એક સરખું જૈન તત્ત્વજ્ઞાન તથા જૈનધર્મ પ્રકા હતે. શ્રી મહાવીર પ્રભુને જ્યારે કેવલજ્ઞાન પ્રગટયું ત્યારે હિંદમાં પંડિતાઈમાં પ્રસિદ્ધ ઈ-દભૂતિ વગેરે અગિયાર મહાપંડિત બ્રાહ્મણે આવ્યા શ્રી મહાવીરદેવે તેઓની શંકાઓને વેદ કૃતિના આધારે ટાળી હતી.' અગિયારે પંડિત વેદને માનતા હતા, અને તેઓને વેદની શ્રુતિમાં શંકા પડી હતી અને તે વેદશ્રુતિના આધારે જ ટાળવાની, હતી, તેથી પ્રભુ મહાવીર દેવે, વેદની કૃતિને પરસ્પર સમન્વય કરી તથા તેઓનું લક્ષ્ય કથી તેઓને શંકા રહિત કર્યા તેથી તેઓએ જાણ્યું કે પ્રભુ સર્વજ્ઞ છે, એ ઉપરથી જાણશે કે પ્રભુ મહાવીરદેવે વેદનું ખંડન કર્યું નહોતું અને વેની શ્રદ્ધાવાળાને વેદના આધારે સમજાવીને તેઓને જેનધામ બનાવ્યા હતા તેથી કંઇવેનું ખંડન થયું નહીં. કારણકે વેદેથી પણ જૈનધર્મની સિદ્ધિ થાય છે એવું અમે અમારા રચિત ઈશાવાસ્યોપનિષદ્ ભાવાર્થ વિવેચ
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
નમાં જણાવ્યુ` છે, વેદામાં જે સ્યાદ્વાદષ્ટિએ સત્ય છે, તેને જૈનો માને છે અને અસત્યના ત્યાગ કરે છે,એવા તીથ કરાના ઉપદેશ છે તેથી જેનોને વેદ્યમાં જે સાપેક્ષ સત્ય જ્ઞાન છે કે જે સ્યાદ્વાદ દૃષ્ટિએ સાપેક્ષાએ સત્ય ઠરે છે તેનાથી વિરાધ નથી.
લાલાજી, હિંદ અને યુરોપીયનેાના મત ઉપરથી પેાતાના મત ખાંધીને જે કંઇ અન્ય દેશીયવિદ્વાનેાની શ્રદ્ધાએ માને છે તેમાં તેમની ભૂલ છે. કારણકે જો એ પ્રમાણે સમજ્યા વિના અન્યલેાકેાના મતને માને તેા યુરોપના અનેક વિદ્વાનો વેઢાને ત્રણ હજાર વર્ષોંના ઠરાવે છે તથા તેમાં તત્ત્વ જ્ઞાન જણાવતા નથી તથા ખાલ્યકાલની દશાનું જ્ઞાન એમાં છે એમ જણાવે છે તે લાલાજીને માન્ય કરવુ' પડશે તથા બૌદ્ધો વેદોને અપ્રમાણિક ઠરાવે છે તે પણ માનવું પડશે, તેથી લાલાજીએ તે ભાગ વાંચ્યા છતાં વેદરાગાષ્ટિથી વેદો માટે અન્ય લેાકેાનુ અનુમાન ન પ્રમાણિક માન્યું અને જૈનધમ માટે અન્ય યુરાપીય લેાકાનું હુંં અનુમાન આગળ કર્યું તેમાં તેમની પક્ષપાતષ્ટિ તથા અન્યધર્મની અસહિષ્ણુતા તથા એકલા વેદેાની માન્યતા ઉપરજ અન્યધર્મીઓને લાવવાની કપટકલા ચાને ધાર્મિક પેાલીટીકલ દૃષ્ટિ હાય તા તે બનવા ચેાગ્ય છે,તેથી તેમના ખુલાસા વિના તેઓ પર થતી શંકાના આરોપ ટળે નહીં, સનાતન હિંદુઓને પારાણિકાને તથા મૌદ્ધાને પણ તેમણે તેની માન્યતા ઉપર વાળવા પ્રયત્ન કર્યો છે તેમાં શુ આશ્ચર્ય નથી. કારણકે દરેક મનુષ્ય પોતાના ધર્મની પક્ષપાતતાં કરીને લખે છે તેમાંથી લાલાજી છૂટયા નથી. લાલાજી દેશનેતા છે તેમણે તે ઐતિહાસિકગ્રન્થામાં દરેક ધર્મની સત્ય માન્યતા તે તે ધર્મવાળાના શાસ્ત્રાનુસાર લખવી જોઇએ પણ તેમાં પેાતાના સ્વતંત્ર મત જાહેર ન કરવા જોઇએ તેમાંજ તેમની ધાર્મિક ઐતિહાસિક મહેત્તા છે. લાલાજીએ ભારતવર્ષના ઇતિહાસમાં ઐતિહાસિક દૃષ્ટિને કારે મૂકી પેાતાના વિચારાને અદ્મસ્થાન આપ્યુ છે તેમ ન ખનવું ોઈએ, લાલાજી !!! તમા દેશની ખામતમાં સત્ર ને સ્વરાજ્યની એક
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
સરખી માન્યતા હોવાથી તેમાં આગેવાની પણું ભેગવી શકે પણ ધર્મની બાબતમાં હાથ ઘાલીને જૈનોને અન્યાય આપવાથી તેમાં તમારી મહત્તાને ઘટાડી છે તે પ્રત્યક્ષ દીપક જેવું છે. તમારા આર્ય સમાજના સ્થાપક શ્રી દયાનંદસ્વામીએ જૈન ધર્મનું ખંડન કરવા સત્યાર્થ પ્રકાશ ગ્રન્થમાં ઘણું ફાંફાં માર્યા તેમને અનુસરી તમારે પણ કઈ લખવું પડયું તે અગ્ય છે, કારણ કે તમેએ સાર્વ જનિક ઐતિહાસિક બાબતમાં જેનોને ઘણે અન્યાય કર્યો છે, તમે સત્યજિજ્ઞાસુ હશે તે દ્વિતીયાવૃત્તિમાં તમારાથી થએલી ભૂલને સુધારે કરશો અને તમારી ટીકાઓને પાછી ખેંચી લેશે.
૫ પાંચમા આક્ષેપને પરિહાર,
जैन स्पष्ट रूपसे इश्वरके अस्तित्वसे इन्कार करते हे उनके मतमे अच्छे से अच्छा, श्रेष्ठसे श्रेष्ठ ओर त्यागीसे त्यागी मनुष्यही परमेश्वर है, इस अंगमें जैनीका धर्म, युरोपीय दार्शनिक कमिटिके धर्मसे मिलता है. अमेरिकामें ईसाइयोंका एक सम्प्रदायभी लगभग इसी सिद्धान्तकी शिक्षा देने लगा है।
ખંડન-લાલાજી મહાશય ! તમે જે લખો છે તે મિથ્યા છે, જેનો કેને ઈશ્વર કહે છે તે હજી તમે સમજી શક્યા નથીઈશ્વર છે એમ અમે જૈનો માનીએ છીએ અને તેમ તેમ તથા બૌદ્ધો પ્રીસ્તિયે, મુસલમાને, પારસી, યહુદીઓ વગેરે પણ ઈશ્વરને માને છે. અમે ઈશ્વર છે એમ માનીએ છીએ અને તમે પણ માને છો. સૂર્ય છે એમ તે આખી દુનિયાના લોકો માને છે, પણ સૂર્યનું રૂપ કેવા પ્રકારનું છે તેમાં વિદ્વાનેમાં અનેક મતભેદે પડે છે, તે સર્વે વિદ્વાન જાણે છે. હિંદુઓ જેમ હિંદુશાસ્ત્રોના આધારે ઈશ્વર, પુણ્ય, પાપ, બંધ, મોક્ષ, સ્વર્ગ, નરક, પુનર્જન્મ અને આત્મશુદ્ધિ માને છે, તેમ જૈનો પણ પરમાત્મા, મોક્ષ, બંધ, સ્વર્ગ, નરક, પુનર્જન્મ, કર્મ, આત્માદિ તત્તવને માને છે, ઈશ્વરના સ્વરૂપ વિષયમાં તે હિંદુ, જૈન, ખ્રિસ્તી, બૌદ્ધ વગેરેમાં મતભેદ છે. તેમ જૈન અને
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર્ય સમાજમાં ઈશ્વરના સ્વરૂપ સંબંધી મતભેદ છે તેથી કંઈ ઈશ્વર નથી એમ તે જૈનો કહેતા નથી. ઈશ્વરને જગકર્તા માનનારાજ ઇશ્વરના અસ્તિત્વને માને છે અને ઈશ્વરને વિશ્વના સાક્ષીરૂપ માનનારાઓ જેને, ઈશ્વરને માનતા નથી એમ જે કહેવું છે તે તે તમારી દષ્ટિએ મનાય, પણ તે સર્વ દર્શનીઓને માન્ય ગણાય નહીં. જે ઈશ્વરનું સ્વરૂપ સ્વીકારે છે તે ઈશ્વરને માનનાર ગણાય છે અને બીજી દષ્ટિએ ઈશ્વરનું સ્વરૂપ માને તે ઈશ્વર માનનાર નહીં એવું કર્યું અને તેથી તે તમારા આર્યસમાજના મંતવ્ય વિના અન્ય સર્વે નાસ્તિક કરશે અને તે તે માની શકાય તેમ છે જ નહીં.
પ્રથમ તે તમારી દષ્ટિએ જગદ્ગુરૂ શંકરાચાર્યના અનુયાથીઓ પણ ઈશ્વરને નહીં માનનારા ઠરશે. કારણ કે તમારા મતની પેઠે તે ખાસ જગતને કર્તા ઇશ્વર છે એમ માનતા નથી, કારણ કે શંકરાચાર્ય રચિત પંચદશી વગેરે ગ્રન્થથી પારમાર્થિકદષ્ટિએ જગતને કર્તા ઈશ્વર છે એમ સિદ્ધ થતું નથી. વ્યાવહારિક દષ્ટિએ અર્થાત અપારમાર્થિક દૃષ્ટિએ તેઓ જગતને કર્તા ઈશ્વર માને છે એટલે એ તે વ્યાવહારિક અર્થાત્ ઔપચારિક અર્થાત્ વિવર્તવાદની દષ્ટિએ જગકર્તા ઈશ્વર છે પણ વસ્તુતઃ તે તેમના મતમાં એકબ્રહ્મ વિના અન્ય પદાર્થ જ નથી તે અન્ય જગત પદાર્થને કર્તા ઈશ્વર છે એમ કયાંથી સિદ્ધ થાય ? અર્થાત્ જગકર્તા ઈશ્વર છે એમ સિદ્ધ થતું નથી. એમ પંચદશી કે જે વેદાન્તને ખાસ ગ્રન્થ છે તેથી સિદ્ધ થાય છે. જન જાનિ નેક નાનારિત વિર u ઉપાદિતીજ , ઈત્યાદિ શ્રુતિવાકથી જગદગુરૂ શંકરાચાર્યજી એક બ્રહ્મ વિના બીજી જગત્ નામની વતુને સત્ય માનતા નથી. જ્યારે જગત્ સત્ય નથી અર્થાત અસત્ છે ત્યારે તે તેના કર્તા ઇશ્વરનથી એમ સહેજ ઠરે છે તેથી તેઓના વાદને વલાદ્વૈતવાદ કહેવામાં આવે છે. તેમના મતમાં બ્રહ્મ સત્ છે અને તેથી અસદુ જગત પ્રગટતું નથી એવો સિદ્ધાંત છે છતાં જગતને
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્તા છે એવું તેઓ ઔપચારિકવિવર્તવાદદષ્ટિએ સ્વીકારે એવી રીતે તે અમો પણ ઔપચારિક દષ્ટિએ લૌકિક વ્યવહાર પ્રતીક. દષ્ટિએ જગતને કર્તા ઈશ્વર માનીએ તો તેથી વાસ્તવિક રીતે ઈશ્વર છે તે જગકર્તા નથી એવા સિદ્ધાંતને હાનિ પહોંચતી નથી. શંકરાચાર્ય અને તેમના અનુયાયીઓજ હિંદુઓની સંખ્યાને માટે ભાગ છે. તે ઈશ્વર અર્થાત્ બ્રહ્મને માનવાથી તે પરમાથિક દષ્ટિએ જેનોની પેઠે જગકર્તા ઈશ્વરને નહીં માનનારા ઠર્યા, જગતકર્તા તરીકે ઈશ્વરને જેને માનતા નહીં હોવાથી જૈનોને નાસ્તિક કહી માંડવાની પેઠે શાંકર મતાનુયાયી કેવલાદ્વૈતવાદી હિંદુઓને પણ નાસ્તિક કહી તેમને ભાંડવાને પ્રસંગ આવ્યું પણ તેઓ વેદોને માને છે એટલે આસ્તિક છે, ઉપચારે તે માને છે એટલે સર્યું એટલાથીજ તમે સંતોષ માને છે તે તેથી તમારે જેનેને પણ નાસ્તિક ન કહેવા જોઈએ—
લાલાજી ! !! વેદોને માનનારા અને ઉપનિષદેને માનનારામાં પ્રથમ શંકરાચાર્યને નંબર છે તેઓની માન્યતા તમારી આગળ રજુ કરી. હવે ખાસ વેદને સ્વતઃ પ્રમાણે માનનારા પૂર્વમિમાંસાકારદિકહિંદુઓના મતને જણાવું છું. જેમિનિ કુમારિલભટ્ટ વિગેરે પૂર્વ મિમાંસાવાદીઓ ફક્ત વેદને સત્ય માને છે અને તેના આધારે કર્મકાંડ કરવાથી સ્વર્ગ માને છે. રાજગોર (શ્રુતિ) સ્વર્ગની ઈચ્છાવાળો યજ્ઞ કરે એ જ કર્મકાંવૈદિક હિંદુઓની માન્યતા છે. મિમાંસા દર્શન જેટલું કઈ વેદને જ પ્રમાણ માનનારૂં દર્શન નથી તેથી તે પૂર્વમિમાંસા તરીકે વૈદિક માન્યતામાં પ્રથમ નંબરે આવે છે. કુમારિલ ભટ્ટ વિગેરે વેદે માનનારાઓ કહે છે કે વેદ પ્રમાણ છે. વેદેને કર્તા ઈશ્વર નથી તેમ જગતને કર્તા ઈશ્વર નથી એવી તેઓની માન્યતા છે, તે પણ લાલાજીના મતથી વિરૂદ્ધ છે, ઉત્તરમિમાંસામાં વૈદિક હિંદુએ શાંકરમતાનુયાયીએ જગકર્તા તરીકે ઈશ્વરને વરસ્તુતઃ માનતા નથી અને પૂર્વમિમાંસાવાદિ વૈદિક હિંદુએ પણ
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર
જગતકર્તા તરીકે ઇશ્વરને માનતા નથી અને વસ્તુતઃ ઇશ્વરને માનતા નથી. તે તા વેઢે જ સસ્ત્ર છે એમ માને છે તેથી એ એની માન્યતા અને લાલાજીની ઇશ્વરની માન્યતામાં ફેર પડયા તે પણ વેદોની શ્રુતિયાના અન્ય મતભેદે ફેર પડયા તેથી તે અન્ને પશુ સ્યાદ્વાદ દૃષ્ટિએ અમારા પક્ષમાં અમુક દૃષ્ટિએ આવ્યા.
હવે સાંખ્યદ નવાદી હિંદુએ કે જે વૈદિકપ્રાચીનકાલમાં ઘણા ારપર હતા, તેઓની માન્યતા એવી છે કે આત્મા-પુરૂષ અર્થાત્ ઈશ્વર છે તે જગત્ત્ના કર્તા નથી, અને પ્રકૃતિ (અર્થાત્ કર્મ) છે તે જગત્ની કી છે. પ્રકૃતિઃ સ્ત્રી પુહષતુ પુખ્તર પહાચન્નિદ્વૈત પ્રકૃતિ મંત્ર છે. પુરૂષ અર્થાત્ ઇશ્વર તેા કમલપત્રવત્ નિર્લેપ છે. સાંખ્યદર્શીનના કર્તા કપિલ ઋષિ છે. તેઓ ઇશ્વરને જગત્ કર્તા તરીકે માનતા નથી, પણ પ્રકૃતિ અર્થાત્ અપેક્ષાએ જૈનાના કને કર્તા તરીકે સ્વીકારે છે અને તે પણ તે વેદોની શ્રુતિયાના આધારે માને છે. સાંખ્યદર્શીન માન્યા વિના ચાવીશ પ્રકૃતિની પણ સિદ્ધિ થતી નથી તેથી સ`હિંદુઓને સાંખ્ય જ્ઞાનને આશ્રય લેવા પડે છે, વેદો, ઉપનિષદે અને પુરાણામાં સાંખ્યતત્વ ભરપૂર છે. સાંખ્ય વૈદિક હિ દુઓ પુરૂષ અર્થાત્ ઇશ્વરને જૈનેની પેઠે જગને અકર્તા માને છે. તેથી તમારી દૃષ્ટિ પ્રમાણે તે તેઓ પણ ઇશ્વરને નહીં માનનારા નાસ્તિક ઠર્યાં, લાલાજી !! સાંખ્યે, શાંકરમતાનુયાયીહિંદુ બ્રાહ્મણા વગેરે ઇશ્વરને માને છે પણ ઇશ્વરનું સ્વરૂપ અકર્તા આદિ સ્વરૂપે સ્વીકારે છે અને માયા-પ્રકૃતિને કર્તા તરીકે સ્વીકારે છે, તેથી તે જેમ ઇશ્વરને માનનારા છે, તેમ જૈને પણ તેવી રીતે ઇશ્વરને માનનારા છે. ફક્ત ઇશ્વરના સ્વરૂપમાં મતભેદ, દરેકને રહે છે, અને એવી રીતે તમારે પણ સ્વીકારવું જોઇએ, અને એમ જો નહીં સ્વીકારી તે પેાતાનાં એર મીઠાં અને પારકાં એર ખાટાં તથા હબસીએ પેાતાના કાળા છોકરાને રૂપવાળા માની લીધા એવી તમારી માન્યતા ગણાશે.
જગના કર્તો ઇશ્વર તરીકે રામાનુજાચાર્યના અને
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વલ્લભાચાર્યને મત છે. અને આચાર્યો વૈષ્ણવધર્મ કહેવાય છે, અને વેદ શ્રુતિ પુરાણેને માને છે, રામાનું જ, કહે છે કે ઈશ્વર સાકાર છે. એક વિષ્ણુ ધામમાં ઈશ્વર છે એમ માને છે, વલ્લભા ચાર્ય કહે છે કે ગીલેકમાં કૃષ્ણ ઈશ્વર છે અને ત્યાં જનારા બધા ભકત પ્રભુની ગોપીઓ થઈ જાય છે. અને કૃષ્ણ પ્રભુ પુરૂષ તરીકે ગોપીઓની સાથે રમે છે એવી શુદ્ધાદ્વૈતવાદી વલ્લભમતાનુયાયી હિંદુઓની ઈશ્વર માન્યતા છે. સ્વામીનારાયણપંથી હિંદુઓ કહે છે કે, કૃષ્ણ કરતાં સ્વામીનારાયણ પ્રભુ જે અવતર્યા તે મોટા ઈશ્વર છે, તે વૈકુંઠમાં રહે છે ત્યાં પ્રભુની સાથે સાધુઓ રહે છે ત્યાં સ્ત્રીઓ રહેતી નથી. વૈષણ, ઈશ્વર સાકાર છે અને વારંવાર અવતાર લે છે એમ માને છે અને આર્યસમાજીએ કહે છે કે ઈશ્વર નિરાકાર છે અને અવતાર લેતું નથી. શાંકરમતાનુયાયીઓ ઇશ્વરને માને છે. સત્વ પ્રકૃતિને સ્વામી જીવ તેજ ઈશ્વર છે એમ સ્વીકારે છે, વલ્લભાચાર્ય વગેરે વૈષ્ણવીય આચાર્યો કહે છે કે ઈશ્વર કૃષ્ણ તેજ જગત્ છે. જગત્ અને હરિ એકરૂપ છે અને શરીર પણ ઈશ્વરરૂપ છે. જુઓ કલેક નવ દરિ: હરિતો નાતો જરિ भिन्नतनु, रितियस्मतिः परमार्थगतिः सनरोभवसागरमुद्ध
ત્તિ છે એ લોકથી જગત્ અને ઈવર તથા જીવે તે એક શદ્ધ બ્રહ્મજ છે એમ શુદ્ધાદ્વૈતવાદિ સ્વામીએ મત છે. આ પ્રમાણે હિંદુધર્મીએ ઈશ્વરનાં સાકાર નિરાકાર વ્યાપક વ્યાપ્ય સ્વરૂપ ભિન્નભિન માને છે તેથી વેદના આધારે એક સ્વરૂપી ઈશ્વર સિદ્ધ કરતા નથી, તેમ જેને પણ ઈશ્વર માને છે છતાં તેઓનાથી ઈશ્વરનું સ્વરૂપ જૂદું માને છે તેથી તેઓની પેઠે જેને પણ ઈશ્વરને માનનારા ઠરે છે. જેનો ઇશ્વરને રજોગુણ તમે ગુણ અને સત્વગુણથી રહિત વિશુદ્ધ બ્રહ્મ અર્થાત્ નિર્ગુણ બ્રહ્મ તરીકે સ્વીકારે છે. જુઓ જૈન શાસ્ત્રમાં લખેલ સિહ પરમાત્માનું સ્વરૂપ “ત્રણ ગુણથી રહિત કેવલજ્ઞાન અને પૂર્ણનન્દમય છે, વેદવેદાન્તી હિંદુઓ પણ ત્રણગુણથી રહિત એવું પૂર્ણ વિશુદ્ધ બ્રહ્મપણું તેજ મુક્ત બ્રહ્મ છે એમ માને છે અને એવા પૂણકેવલ જ્ઞાન અને પૂર્ણનન્દમય
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધાત્માને જૈને ઈશ્વર પરમાત્મા, સિદ્ધ બુદ્ધ પ્રભુ માને છે અને મહાભારતના નીચેના કલેકથી પણ ઈશ્વર પરમાત્માનું સ્વરૂપ તેવુંજ સિદ્ધ થાય છે. મહાભારત.
आत्मा क्षेत्रज्ञ इत्युक्तः संयुक्तः प्राकृतैर्गुणैः तैरेषतु विनिर्मुक्तः परमात्मेत्यभिधीयते ॥ १ ॥
ભૃગુસુનિ, ભારદ્વાજ અષિને કથે છે કે હે ભારદ્વાજ-હે ભારદ્વાજ, શરીર, વિશ્વરૂપ ક્ષેત્રને જાણકારી આત્મા છે અને તે રજોગુણ તમોગુણ અને સત્વગુણ પ્રાકૃતિકગુણેથી અર્થાત્ આઠકમથી સંયુક્ત છે અને જ્યારે ત્રણ ગુણ સહિત આત્મા હોય છે ત્યારે તે સગુણ આત્મા કહેવાય છે અને એ ત્રણ પ્રકૃતિના ગુણથી સર્વથા મુક્ત થાય છે ત્યારે તે પરમાત્મા, ઈશ્વર ત્રિગુણાતિત શુદ્ધ બ્રહ્મ, કહેવાય છે. આવા પરમાત્માની માન્યતાવાળા, હિંદુઓ પણ તમે ગુણ રજોગુણ અને સત્વગુણ રહિત પરમાત્મદશા પ્રાપ્ત કરવા માટે ધર્મની આરાધના કરે છે, અને સર્વથા દેષ રહિત એવા પરમાત્માને ઈવર તરીકે જેનો જૈનશાસ્ત્ર પ્રમાણે માને છે. તેને લાલાજી મહાશય ! પક્ષપાતરહિતદષ્ટિથી વિચાર કરે અને મહાત્મા ગાંધીજીની પેઠે પિતાની ભૂલ કબૂલ કરીને આર્યન હિંદુઓને ન્યાય આપે અને સ્વદષ્ટિ પ્રમાણે સુષ્ટિની કલ્પનામાં થએલ ભૂલને દ્વિતીયાવૃત્તિમાં સુધારશે.
આર્ય દેશમાં જેનધર્મનાં-બૌદ્ધ ધર્મનાં અને હિંદુધર્મનાં મૂલ છે. ત્રણે આ હિંદુધમીએ ગણાય છે, આર્ય જૈન હિંદુ ધર્મ અને આર્ય બૌદ્ધ હિંદુ ધર્મમાં ઈશ્વરને જગકર્તા તરીકે સ્વીકારેલ નથી. બૌદ્ધ ચાલીસ કરોડ ઉપર છે. ચીન, જાપાન, તિબેટ, માંગેલિયા, બ્રાદેશ, આસામ, કા વગેરેમાં બીની ચાલીશ, અડતાલીસ કરોડની સંખ્યા છે. તેઓ વસ્તુતઃ જગતને કર્તા ઈશ્વર નથી પણ ત્રિગુણાતીત ઈશ્વર પૂર્ણ જ્ઞાનાનન્દમય છે એમ સ્વીકારે છે, સાંખે, કેવલા દૈત એિ પણ ઈશ્વરને જગતકર્તા ત
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ
રીકે માનતા નથી. તે કંઇ નાસ્તિક સિદ્ધ કરતા નથી પણ ઇશ્વરને ગમે તે રૂપે માનેલા હૈાવાથી ઇશ્વરવાદી સિદ્ધ ઠરે છે. જગત્ કર્તા તરીકે ઈશ્વરને માનનારા અને જગકર્તાતરીકે ઇશ્વરને નહીં માનનારા પણ સાક્ષી તરીકે ઇશ્વરને માનનારા આસ્તિક ગણાય છે. ઇશ્વર માનનારા ગણાય છે. ઇશ્વર, આત્માઓ, પુણ્ય પાપ, મધ, મેાક્ષ, પરલેાક, નરક, પુનર્જન્મ વગેરે માને છે તે આસ્તિક છે, સુશ્ર્વરના સ્વરૂપની માન્યતામાં હિંદુઓનેજ પરસ્પર માટી ભેદ છે. આય સમાજીએએ વેદોના આધારે નિરાકાર ઇશ્વર માન્યા છે, શાંકરવેદાન્તીઓએ સૂત' અને અમૂત ઇશ્વરમા માન્ય છે, રામાનુજે અને વલ્લભાચાચે' વેદના આધારે સાકાર ઇશ્વરને માન્યા છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર દેવી વગેરેને માનનારાઓ તાતાના ઈશ્વરનાં સ્વરૂપ જુદાં માને છે, ખ્રીસ્તિયા જગત્કર્તા ઇશ્વરને સાકાર માને છે અને મુસલ્લ્લાના જગત્કર્તા ઇશ્વર અલ્લાને નિરાકાર તરીકે માને છે, સુસભ્ભાના અલ્લાને સર્વ વ્યાપક માને છે, ખ્રીસ્તિયે પ્રભુને ફકત સ્વર્ગમાં રહેલા માને છે. પરસ્પર તે સવ' મતવાળાએ પાતપેાતાના વિચારવાળા ઇશ્વરને જે રૂપમાં માને છે તેનાથી ભિન્ન એવા જગકર્તા તરીકે માનેલા ઇશ્વરના સ્વરૂપને ખરે છે, એમ જો ઇશ્વરવાદીઓનાં સવનાં ધર્મશાસ્ત્રા વાંચશે સાંભળશે તે જણાશે તે પછી જૈને, ઇશ્ર્વર પૂર્ણ' કેવલજ્ઞાનાનન્દમય માને છે છતાં તેએ ઇશ્વર માનતા નથી એમ લાલાજી ! તમા કથા છે. તે ફ્રાઈ રીતે સત્ય ઠરતુ' નથી. લાલાજી ! તમેા વેદો, ઉપનિષદો અને પુરાણામાં પ્રગટેલા તમારા વૈદિક પૈારાણિક હિંદુએના ભિન્ન ભિન્ન ઈશ્વર સંબધી મતાનેાતે એક નિણુય કરી. કોઇએ આજ સુધી એક નિણૅય માન્ય રાખ્યા નથી. મિન્નવિäિજોહ્નઃ લેાક ભિન્ન ભિન્ન રૂચિવાળા છે. લાલાજી! તમાએ તમારા હિંદુઓમાં ઇશ્વરની માન્યતામાં ઉપર પ્રમાણેભેદ છે તેઓપર કઇ ન લખ્યું અને જૈનાની માન્યતા સમજ્યા વિના જૈના ઇશ્વર માનતા નથી એમ ક્રપાલ કલ્પિત લખી ઢાંકી માર્યું એ ખરેખર તમને હિંદુધર્મના જૂઠા
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३
ધર્માભિમાનની અજ્ઞાનની લાગણી છે, તેને એકાંતમાં બેસી મધ્ય
દષ્ટિથી ખૂબ વિચાર કરી લેશે તે વયમેવ સત્ય જાણી શકશે. લાલાજી!! તમે, જેને ઈશ્વરના અસ્તિત્વને માનતા નથી એમ કળે છે પણ તમે જેને મહાન સત્ય ગ્રન્થ માને છે તે ભગવદગીતાના કેટલાક લોકોથી જગત્કત તરીકે ઈશ્વર સિદ્ધ થતું નથી એમ કરે છે. તે કલેકે નીચે પ્રમાણે છે. માનવીના અધ્યાર viામો લેક ૧૪=
૧૬. न कतृत्वं न कर्माणि, लोकस्य सृजति प्रभुः न कर्मफलसंयोग, स्वभावस्तु प्रवर्तते ॥ १४ ॥ नादत्तकस्यचित्पापं, न चैव सुकृतं विभुः अज्ञानेनावृतं ज्ञानं, तेन मुह्यन्ति जंतवः ॥ १५ ॥ ज्ञानेनतुतदज्ञानं येषां नाशितमात्मनः तेषामादित्यवत्ज्ञानं. प्रकाशयति तत्परम् ॥ १६ ॥
ભાવાર્થ-લેકનું જગતનું-કત્વ અને લોકનાં કર્મને પ્રભુ, સુજતે નથી અર્થાત્ બનાવતા નથી અને જેની સાથે કર્મ જેવાં અને કર્મફલને સંગ કરે એ ઈશ્વર કરતું નથી એમ જ્ઞાનદષ્ટિથી શ્રીકૃષ્ણ કળે છે અને કથે છે કે એ બધું સ્વભાવથી પ્રવર્તે છે. સ્વભાવથી-અનાદિકાલથી જગત્, છે અને કર્મ છે, એમ સ્પષ્ટ જાહેર કરે છે. પનરમા લેકમાં સ્પષ્ટ જણાવે છે કે પ્રભુ કેઈનું પાપ લેતા નથી અને કેઈનું સુકૃત પુણ્યકર્મ લેતે નથી. જેઓનું અજ્ઞાનથી જ્ઞાન આચ્છાદન થયું છે તેઓ જગકર્તા ઈશ્વર છે એમ અજ્ઞાનથી માને છે અને અને કર્મોને સુષ્ટા પ્રભુ છે, પ્રભુ પાપ પુણ્ય લે છે ઇત્યાદિ બ્રાંત કલ્પનાને માની અજ્ઞાનીએ મુંઝાય છે, અજ્ઞાનથી છ મુંઝાય છે, એમ શ્રીકૃષ્ણ પિતે જાહેર કરીને ઈશ્વર જગકર્તા નથી એમ જૈન અને સાંખ્યાની તાત્ત્વિક ઈશ્વર માન્યતાને જાહેર કરે છે અને કહે છે કે આવા જ્ઞાનથી જેઓનું અજ્ઞાન નષ્ટ થયું છે એવા
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેકીને સૂર્યની પેઠે સત્ય ઉત્કૃષ્ટ જ્ઞાનને પ્રકાશ થાય છે, ભગવદુગીતાના પાંચમા અધ્યાયની માન્યતા પ્રમાણે જૈને ઈશ્વરનું સ્વરૂપ માને છે. સર્વ ઉપનિષદને અર્થાત દેને સાર ભગવદગીતા છે એટલે વેદ અને ઉપનિષદેના આધારે ઈશ્વર જગકર્તા નથી એમ શ્રીકૃષ્ણ જાહેર કરે છે. જે આમ છે તે પ્રશ્ન થશે કે ભગવદ્ગીતાના બીજા અધ્યાયમાં જગકર્તા તરીકે ઈશ્વરને કએ છે તેનું કેમ? તે તેના ઉત્તરમાં જણાવવાનું કે તત્વજ્ઞાન દષ્ટિએ તે ઈકવર જગકર્તા નથી એમ પ્રથમના છ અધ્યાયથી જણાવ્યું છે અને બાકીના ભક્તિ મહિમાદર્શક ઉપાસનાના અધ્યાયમાં ઈશ્વરને જગકર્તા તરીકે ભક્તિ મહિમાની ઔપચારિક દૃષ્ટિએ જણાવ્યું છે. ભક્તિની દ્રષ્ટિ ઔપચારિકી છે તથા વિવર્તવાદ દષ્ટિની માન્યતા જેવી છે, તેથી ભકિતમહિમા દષ્ટિમાં ઉપચારે જગર્તા તરીકે ઈકવર છે એમ કથાય છે લખાય છે તેથી અન્ય અધ્યાયમાં ભક્તિ મહિમા દષ્ટિએ ઈવરને જગત્કતૃત્વાદિરૂપે વર્ણવ્યો છે તેથી તે દૃષ્ટિએ તે સત્ય છે પણ જ્ઞાનદષ્ટિએ અસત્ય છે એમ સમજવું.
धर्मशास्त्रेषु विश्वस्य, कर्तृप्रभु प्रवर्णनम् भक्तानां चित्तशुद्धयथै, तत्तु तज्जैः प्रवेदितम् ॥ भक्तिवृष्टया जगत्कर्ना, देवोऽस्तिकथ्यतेजनैः ज्ञानदृष्ट्या जगत्कर्ता, नास्ति देवः श्रुतौस्मृतः ॥ औपचारिकभक्तहि, दृष्टितः परमेश्वरः जगत्कादिभावेन, वेदादिषु प्रकीर्तितः ॥ आत्मैव परमात्मास्ति, वेदान्तेहिप्रकथ्यते आत्मनो विश्वकर्तृत्वं, कर्मप्रकृतियोगतः ॥ ##નાં મરિમાન, રક્તશુદ્ધિ કરાતા ज्ञानिनां तस्वदृष्टया सा, ब्रह्मशुद्धिः श्रुतौस्मृता ॥ औपचारिक भक्तिस्तु, कर्तव्या व्यवहारतः
आत्मज्ञानं हृदि धृत्वा, वेदादिशास्त्रवेदिभिः ॥ હિંદુ ધર્મશાસ્ત્રમાં વિશ્વકર્તા તરીકે પ્રભુનું વર્ણન છે.
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
વિશ્ય સુંદામુષ સ્વોરા ઇત્યાદિ છે તે પ્રભુને મહિમા વણુવીને અજ્ઞ ભક્તાને પ્રભુમાં શ્રદ્ધા પ્રીતિરૂપી ભક્તિ કરાવવા માટે છે, કારણ કે એવી ઔપચારિક ભક્તિથી અજ્ઞ લેાકેામાં શ્રદ્ધા પ્રેમ, નીતિ, સદ્ગુણુ પ્રગટતાં તેની ચિત્તશુદ્ધિ થાય છે, માટે ચિત્તશુદ્ધિ અર્થે તેવી રીતે ભક્તેાની શુદ્ધિ થવાનું રાગીઓના રેગવારણાર્થે વદ્યાની પેઠે જાણનારાઓએ કથ્યુ છે. ઔપચારિક ભક્તિ ષ્ટિએ જગત્કર્તી ઇશ્ર્વર છે ઇત્યાદિ કહેવાય છે, અને જ્ઞાનષ્ટિએતે સત્યજ કથાય છે, તેથી તેવી જ્ઞાનદૃષ્ટિએ જગત્ કર્તા, જીવાના કર્તા અને જીવાના ક્રમ ના કર્યાં ઈશ્વર નથી એમ શ્રુતિામાં મયુ છે. વૈકાદિકમાં ઔપચારિકભક્તિથી જગહ ઇશ્ર્વરને કથ્યા છે, આત્મા તેજ પરમાત્મા છે. બ્રહ્માઽશ્મિ સાયમત્તિ ઈત્યાદિ વેદમંત્રા આત્માનેજ ઈશ્વર પ્રભુ કહેનારા છે. આત્માની સાથે રજોગુણુ તમેગુણુ અને સત્વગુણુરૂપ કમ છે ત્યાં સુધી કમ' પ્રકૃતિયોગે આત્માને વિશ્વનું કતૃત્વ વેદોમાં જણાવ્યું છે, પશ્ચાત્ સ વષ નિશુળ પરંત્ર પશ્ચાત્ એ ત્રણ ગુણથી રહિત આત્માને પરમ્રહ્મ જ્યેષ્ટબ્રહ્મ તરીકે કથ્થૈ છે. અજ્ઞાની ભક્તિભાવે આત્મશુદ્ધિ દર્શાવી છે અને જ્ઞાનીઓને જ્ઞાનદષ્ટિએ આત્મશુદ્ધિ જણાવી છે એમ અતિચેામાં પ્રભુના ઉપદેશ છે. માટે વેદાદિશાસ્ત્ર વેત્તાઓએ બ્રહ્મજ્ઞાનને હૃદયમાં ધરીને વ્યવહારથી પ્રભુની ઔપચારિક શક્તિ કરવી. પ્રભુની પ્રાર્થના કરવી. પ્રભુની પાસે પાપાના પશ્ચાત્તાપ કરવા, આથી લાલાજી !!! જ્ઞાન દૃષ્ટિએ અને ભક્તિદષ્ટિએ ગીતામાં કથેલા ઇશ્વરના કર્તા અને અકર્તા સંબંધી પરમાર્થ સમજાય તે સારૂં આત્મા અર્થાત્ ધ્રુવર અનાદિકાલથી છે અને પ્રકૃતિ અર્થાત્ કમ અનાદિકાલથી છે. પ્રકૃતિમાં જગતને સમાવેશ થાય છે તે એ અનાદિ હાવાથી તે મેનેા કર્યાં કાઇ નથી. જે અનાદિ હૈાય છે તેના કેાઈ કર્યાં નથી. મહર્ષિ દયાનંદ સરસ્વતીએ પણુ પરમેશ્વર, આત્મા, કર્મ, જગત્ એ ચાર વસ્તુ અનાદિકાલથી છે એમ
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
સત્યાર્થ પ્રકાશમાં લખ્યું છે. તેથી જગત-આત્માઓ અને કર્મ–પ્રકૃતિને કર્તા ઈશ્વર સિદ્ધ કરતું નથી. ભગવદ્દગીતા કે જેને હિંદુઓ પ્રમાણિક ગ્રન્થ માને છે તેમાં પુરૂષ અને પ્રકૃતિ અને અનાદિકાળથી છે એમ જણાવ્યું છે. તળા-ભગવદ્દગીતા-તેરમે અધ્યાય લેક ૧૯-૨૦.
પ્રવૃત્તિ પુર્વ જૈવ, દિનાથી સમાજિક विकारांश्च गुणांश्चैव, विद्धि प्रकृतिसंभवान् ॥१९॥ कार्यकारणकर्तृत्व,-हेतु प्रकृतिरुच्यते पुरुषः सुखदुःखाना, भोक्तृत्वे हेतु रुच्यते ॥२०॥ पुरुषः प्रकृतिस्थोहि, भुक्ते प्रकृतिजान गुणान् कारणं गुणसंगोऽस्य, सदसघोमिजन्मसु ॥२१॥ उपदृष्टानुमन्ताच, भां भीका महेश्वरः
પરમારનેતિ વાયુ, રેડરિબન પુર : રરા
શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે પ્રકૃતિ અને પુરૂષ એ બે અનાદિથી છે એમ જાણ, રજોગુણ તમે ગુણ અને સત્વગુણ, એ ત્રણ ગુણ અને દેહાદિ સર્વને પ્રકૃતિથી અર્થાત કર્મથી થએલા જાણી પ્રકૃતિ છે તે સર્વ પ્રકારનાં જગનાં કાર્ય કારણ કતૃત્વમાં હેતુભૂત છે પણ અન્ય કોઈ ઇવરકર્તા હેતુ તરીકે નથી. પુરૂષ અર્થાત્ આત્મા છે તે સુખ દુખભેગમાં હેતુભૂત છે. પુરૂષ-આત્મા છે તે દેહાદિપ્રકૃતિમાં રહીને પ્રકૃતિથી થએલ તમ, રજ, સત્ત્વગુણને અર્થાત આઠ કમને ભગવે છે. ઉંચ નીચ નિમાં આત્માના જન્મનું કારણ તમે ગુણ, રજોગુણ અને સત્ત્વગુણને આત્માની સાથે સંગ છે. શરીરમાં રહેલ પુરૂષ-આત્મા છે, તે જ ઉપદષ્ટા અને અનુમન્તા છે અને આ દેહમાં રહેલ આત્મા તેજ પરપુરૂષ-પરમાત્મા-મહેશ્રવર એવા નામે કહેવાય છે અને તેજ ભર્તા ભોક્તા છે. દેહસ્થ આત્મા તેજ પરમા
ત્મા છે, અને શાંકરદાંતીઓ પણ જીવને શિવ માને છે. જેને આત્મા, તેજ વિશુદ્ધ થતાં પરમાત્મા થાય છે એમ માને છે. ભગવદ્
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગીતામાં એ પ્રમાણે દેહમાં રહેલ-આત્માને પર-પુરૂષ, મહેશ્વર પરમાત્મા કહે છે, તેથી લાલાજીએ તેને ખ્યાલ રાખવું જોઈએ, અને જૈનો ઇશ્વરને માનતા નથી એવા પિતાના દુરાગ્રહને દૂર કરવું જોઈએ. આખી દુનિયાના મનુષ્ય જગકર્તા ઈશ્વર અને જગતુ અકર્તા ઈશ્વર એવા બે પક્ષમાં વહેંચાઈ ગયા છે, વૈદિક હિંદુઓને સાંખ્યમત, તથા પારમાર્થિકદરિયે વૈદિકપૌરાણિક શાંકરમત સંપ્રદાય, પૂર્વ મિમાંસાવાદીએ, જેનો અને બૌદ્ધ એ સર્વે ઈશ્વરને જગત્ અકર્તા તરીકે માને છે અને વૈષ્ણ, ખ્રીસ્તિયે, મુસલમાને અને પારસીઓ, ઈશ્વરને જગકર્તા તરીકે માને છે. લાલાજીએ આ પ્રમાણે લખ્યું હોત કે જેને જગતઅકર્તા તરીકે ઈશ્વરને માને છે તે તે ગ્ય ગણાત, પણ જૈને ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારતા નથી એવું જૂઠું લખી દીધું તે તેમની કેવલ ધાર્મિકતત્વજ્ઞાનની ખામી છે, વેદમાં, ઉપનિષદમાં અને પુરાણમાં સાંખ્યદર્શનનું તત્ત્વજ્ઞાન ભરેલું છે. સાંખ્યવાદીઓની અને જૈનોની જગત્ અકર્તા ઇશ્વરની માન્યતા અકર્તાવાદમાં જ માત્ર સરખી છે, તેથી વેદ અને ઉપનિષદ વગેરે પણ જૈનોના જગતુ અકર્તા ઈશ્વરવાદમાં સાક્ષીરૂપ કરે છે, તેથી તમે જેનો ઈશ્વર માનતા નથી એવું કથી જૈનોને નાસ્તિક ઠરાવવા માગે છે પણ હવે તેવું ચલાવી શકે એવું જગત્ આંધળું નથી. લાલાજી!!! વેદના કાલમાં પણ આસ્તિક આમાં કપિલ, ભારત દ્વાજ વગેરે ઈશ્વરને જગત અકર્તા તરીકે માનતા હતા, તેથીસાંખ્યમત વૈદિક તરીકે આસ્તિક ગણાતું હતું, જેના પણ જગત્ અકર્તા તરીકે ઈશ્વર પરમાત્માને માનતા હેવાથી તે સાંખ્યવત્ આસ્તિક ઈવરવાદી છે. ઈશ્વર છે એમ જે માને છે તે ઈશ્વરવાદી છે, અને જે ઈશ્વર નથી એમ માને છે તે નાસ્તિક છે. જગના કર્તા તરીકે ઈવરને માને તે ઇવરવાદી આસ્તિક છે એવી તે જગકર્તાવાદીઓની સ્વમતદુરાગ્રહની ટુંકી વ્યાખ્યા છે અને એવી વ્યાખ્યાથી તે સાંખ્યદર્શન નાસ્તિક ગણાય પણ વેદમાં અને ઉપનિષદોમાં તથા બ્રહ્મસૂત્રમાં તથા ભગવદ્ગીતામાં
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઈ ઠેકાણે જગકર્તા ઈશ્વર માને તે આસ્તિક-ઈવરવાદી ગણાય એવું પ્રમાણ નથી, પાણિનિ, પતંજલિ વગેરે તે કહે છે કે રાગતિ સમનિર્વેષતે સહિત, પરલોક છે એવી જેએની મતિ છે અર્થાત સ્વર્ગ, પુનર્જન્મ કમ, બંધ, છે એવી મતિવાળા તથા જગતકર્તા ઇશ્વર અગર જગત્ અકર્તા ઈશ્વરને જેઓ માને છે તેઓ આસ્તિક છે, એમ સ્પષ્ટ જાહેર કર્યું છે. આત્મા વિગેરેને જે માને તે આસ્તિક છે એવું શંકરાચાર્યના પહેલાં સવ ધર્મવાળાઓની માન્યતા હતી. પાછળથી જ્યારે વિ. સં. આઠમા સૈકામાં શંકરાચાર્ય થયા ત્યારે જેઓ વેદેને ન માને તેઓને તેએએ નાસ્તિક ગણવા શરૂ કર્યા અને જેનોએ-જેઓને જૈનધર્મની જૈનશાસ્ત્રોની શ્રદ્ધા ન હોય તેઓને મિથ્યાત્વીએ ગણ્યા, જેનો તે જેઓ આત્મા, કર્મ, મેક્ષ, પુનર્જન્મ માને છે તે દુનિયામાં ગમે તે ધર્મવાળો હોય પણ તેઓને આસ્તિક માને છે. વેદોને માને તે આસ્તિક છે એમ શંકરાચાર્યના કાલ લગભગમાં મત ગણાવા લાગ્યા. જાણિતા નિરાશ વેદનિન્દક નાસ્તિક છે એમ તેઓએ કરાવ્યું. તે વખતમાં કુમારિક ભટ્ટ વગેરે જગના કર્તા તરીકે ઈશ્વરને માનતા નહોતા તથા ઈશ્વર છે જ નહીં એવું માનતા હતા છતાં વેદને માનતા હોવાથી આસ્તિક ગણતા હતા, શ્રી શંકરાચાર્ય તે પરમાર્થ દષ્ટિથી જગને કર્તા ઈશ્વર નથી એમ માનતા હતા અને વ્યાવહારિક દષ્ટિએ-વિવર્તવાદ દષ્ટિએ જગત્ કર્તા ઈશ્વરની માયા છે એમ માનતા હતા પણ તે વેદને માનતા હોવાથી આસ્તિક ગણાયા હતા, પણ પાછળથી અગિયારમા બારમા સૈકામાં થનાર શ્રી રામાનુજે શંકરાચાર્યને પ્રચ્છન્ન બૌદ્ધકહ્યા અર્થાત્ જગત્ કર્તા ઈશ્વર નથી એવી તેમની પારમાર્થિક દષ્ટિ હેવાથી તેમને પ્રચછન્ન બૌદ્ધ કહા. રામાનુજ આચાર્ય, વલ્લભાચાર્યના વખતમાં જેઓ વેને માને અને જગતને કર્તા ઇશ્વર માને તે આસ્તિક ઈશ્વરવાદી વિશેષતા ગણાવા લાગ્યા. પાછળથી મુસલમાને અને બ્રીતિના રાજ્યકાલ. માં બ્રીતિ, મુસલમાન હિંદુ વગેરે ગમે તે હોય પણ જે ઇવરને
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગત્કત માને તે આસ્તિક અને ઈશ્વરને માને પણ જગકર્તા તરીકે ઈશ્વરને ન માને તે નાસ્તિક એવું વેદાદિશાની વિરૂદ્ધ આસ્તિક નાસ્તિકનું જૂ હું લક્ષણ ગણાવા લાગ્યું છે તે વેદાદિશાસ્ત્ર સંમત નથી અને તે અસત્ય છે અને તેમાં જ્ઞાનદષ્ટિએ કંઈ સત્ય નથી એમ મહાશય લાલાજીએ સમજીને પ્રાચીનકાલની વેદ જૈનશામાન્ય દષ્ટિએ આસ્તિક નાસ્તિકને વિચાર કરવો જોઈએ. તમે કહેશે કે જેનો ઈવર માનતા નથી, અમે કહીશું કે વૈદિક પૌરાણિક હિંદુ એ ઈશ્વરને માનતા નથી. એ પ્રમાણે બૌદ્ધો, બ્રીસ્તિ અને મુસલમાને પણ સ્વમાન્યતાના ઈકવર વિના અમને તથા તમને નાસ્તિક અનીવરવાદી, કહેશે, તેથી શું? એમતે સર્વદર્શન ધર્મએ પિતાને આસ્તિક કહી બીજાને નાસ્તિક કહે છે પણ તે એગ્ય નથી, ઈકવર જગત્કર્તા નથી એમ ભગવદ્દગીતાના
કોથી ઉપર પ્રમાણે જણાવ્યું તેથી તમારે ભગવદગીતાના કેટલાક ભાગને નાસ્તિક અને કેટલાકને આસ્તિક કહેવું પડશે અને તેથી આસ્તિક નાસ્તિકના સંબંધી ઘેટાળ થશે માટે હાલની એવી કપેલી નાસ્તિક અનીવર ઈકવરવાદની વ્યાખ્યાને ત્યાગ કરી પૂર્વની માન્યતા ઉપર આવી જાઓ અને અસત્ય વ્યાખ્યાને ત્યાગ કરે. આર્યસમાજીષ્ટ સ્વામી દયાનંદજી પણ જગત, ઈકવર, આત્માઓ અને કર્મ એ ચાર અનાદિથી માનતા હોવાથી વૈષ્ણ, પ્રીતિ અને મુસલમાનોની દષ્ટિએ તે તેઓ તેઓના જેવા ખરેખ ઇકવર જગત્કર્તા વાદી ગણાતા નથી, તેથી તેમને વૈષ્ણવ વગેરે નાસ્તિક કહે છે. તેથી હાલની પરસ્પરધર્મવિરૂદ્ધધર્મ કેમેમાં ચાલતી આસ્તિક નાસ્તિક ઇવર વાદી અને અનીવર વાદીની વ્યાખ્યાને કંઈ અર્થ જ નથી. જેને ફાવે તેમ કહે તેથી કંઇ કોઈના પણ ધર્મને અસત્ય સિદ્ધ કરી શકાતું નથી. સર્વધર્મ વાળાઓ પિતાને આસ્તિક કહે છે અને બીજાને નાસ્તિક કથે છે. લાગવગીતાના અઢારમા અધ્યાયમાં દરેક કાર્યના પંચહેઓ જણાવ્યા છે અને તેથી કાર્યની સિદ્ધિ થાય છે તેમાં કાર્યપ્રતિ ઈવરની હત્તા જણાતી નથી. તેમાં નીચે પ્રમાણે વૈદિક ભગવદ ગીતાની સાક્ષી છે.
For Private And Personal Use Only
R
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રચ
पञ्चैतानि महाबाहो, कारणानि निबोधमे
सांख्ये कृतान्ते प्रोक्तानि, सिद्वये सर्वकर्मणाम् ॥१३॥ अधिष्ठानं तथा कर्ता - करणं च पृथग्विधम् વિવિધાપ્રવૃથાચૈન્ના, દૈવ વૈવાદ પંચમમ શા
?
शरीरवाङमनोभिर्यत् कर्म प्रारभते नरः न्यायवाविपरीतंवा, पञ्चैते तस्य हेतवः ॥१५॥
.
तत्रैवसतिकर्त्तार, मात्मानं केवलंतुयः पश्यत्य कृतबुद्धित्वान्नस पश्यति दुर्मतिः ॥ १६ ॥
સાંખ્યસિદ્ધાંતમાં સક્રમની સિદ્ધિમાટે પાંચ કારણેા કળ્યાં છે. અધિષ્ઠાન' ( શરીર) ૨ કર્તા જીવ ૩ કરણ, ૪ વિવિધ પ્રાણ ઉદ્યમની ચેષ્ટા અને દેવ અર્થાત્ કમ એ પાંચથી કાની સિદ્ધિ થાય છે. શરીરવાણી મનથકી ન્યાય વા વિપરીત જે કમ પ્રારભાય છે તેમાં પાંચહેતુઓ ઉપર પ્રમાણે છે. તે પ્રમાણે છતાં જે આત્મા-પુરૂષ અર્થાત્ ઈશ્વરનેજ ફકત જગત્ કર્તા તરીકે માને છે તે અકૃતબુદ્ધિથી દુતિ દેખતા નથી, જૈનશાઓમાં પણ પાંચ કારણાથી કાર્યની સિદ્ધિ થાય છે અને તે કારણે! નીચે પ્રમાણે છે.
कालो सहाव नियई, पुव्वकयं पुरिस कारणे पंच; समवाये सम्मत्तं - अन्नद्दा होइ मिच्छत्तम् ॥
કાલ, સ્વભાવ, નિયતિ, કમ અને ઉદ્યમ એ પાંચકારણથી દરેક કાર્યની સિદ્ધિ થાય છે, આ ઉપરથી જણાવવાનુ કે કમ કાયૂની સિદ્ધિમાં ઉપર પ્રમાણે સાંખ્યમાં અને જૈનદર્શનનાં પાંચ પાંચ કારણેા છે પણ ઇશ્વરને કારણ કહ્યું નથી, તેથી આત્માએ, કમ, જગત્ વગેરેના કર્તા ઇશ્ર્વર નથી એમ સિદ્ધ થાય છે. સાંખ્યમતને તમારાથી નાસ્તિક કથી શકાય તેમ નથી. તેસમધી અમેએ ઈશાવાસ્યાપનિષદ્ ભાવાથ વિવેચન અને આત્મતત્ત્વદર્શન નામના ગ્રન્થ રચેલ છે, તે વાંચવા ચેાગ્ય છે.ભગવદ્ગીતામાં યુક્તિસર સાંખ્ય, ચેાગ, ભકિત, ઉપાસના, કચેગ વગેરેનું ભેગું વર્ણન કરવામાં
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવ્યું છે. ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયમાં આત્મા જ આત્માને ઉદ્ધાર કરે છે એ આશયમાં ગૂઢ એવું જણાવ્યું છે કે આત્મા જ પ્રભુ-પરમાત્મા છે તેને અન્ય કોઈ ઈવરથી ઉદ્ધાર થતો નથી એવું જણાવ્યું છે. જુઓ ભગવદ્દગીતા. છઠ્ઠો અધ્યાય
उद्धरेदात्मनाऽत्मानं नात्मानमवसादयेत् आत्मैवद्यात्मनोबंधु, रात्मैव रिपुरात्मनः ॥ ५॥ बंधुरात्माऽत्मनस्तस्य येनात्मैवात्मनाजितः अनात्मनस्तुशत्रुत्वे वर्तेताऽऽत्मैवशत्रुवत्॥६
આત્મા, આત્માવડે આત્માને ઉદ્ધાર કરે છે. આત્મા પિતાને નાશ કરતું નથી. આત્મા જ આત્માને બંધુ છે અને આત્માજ આત્માને શત્ર છે. આત્માથી ભિન્ન જે ઈકવર છે તે આત્મા પ્રતિ શત્રુ અગર મિત્ર નથી. જેણે રાગ દ્વેષને ક્ષય કરીને આત્માને જે છે તેજ આત્માનો બંધુ છે અને જેણે મને કહ્યું નથી-મેહ જીત્યો નથી તેને તે આત્મા જ શત્રુની પેઠે છે. ઇત્યાદિ શ્લોકથી આત્મા જ કર્મને ક્ષય કરીને પરમાત્મા થાય છે. ઈત્યાદિથી
કથી જાણવાનું કે–આત્મા તેજ રજોગુણ તમે ગુણ અને સત્વગુ. ણને ક્ષય કરી પરમાત્મા થાય છે. જૈને સિદ્ધ પરમાત્માને, અરૂપી અનંત જ્ઞાનદર્શનચારિત્રમય માને છે. સિદ્ધશિલાપર સિદ્ધ પરમાત્મા વિરાજમાન છે એમ જૈનશાસ્ત્રોમાં પ્રતિપાદું છે. વેદાન્ત શા પણ તમારજોગુણ અને સત્ત્વગુણથી રહિત વિશુદ્ધ બ્રહ્મને પરમાત્મા શુદ્ધાત્મા પ્રભુ તરીકે માને છે. બન્નેની એ પ્રમાણે માન્યતા છે. તેથી લાલાજીએ પિતાની ઈશ્વરની માન્યતાની વ્યા
ખ્યાને સંકુચિત એક દેશી જાણીને અને પરમાત્મા ઇશ્વરની સર્વદેશી વ્યાપક માન્યતાને ઉપર પ્રમાણે જાણીને જેનો ઈશ્વરને માને છે એ દ્વિતીયાવૃત્તિમાં સુધારો કરે. આક્ષે લાલાજી-સૈન મત છે જ અછા, શ્રેષ્ઠ સૌ ચા
गीसे त्यागी मनुष्यही परमेश्वर है । इसअंगमेंजैनोकाधर्म युरो
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पीयदर्शनिककमिटिकेधर्मसे मिलता है। अमरिकामें इसाइयोका पकसंप्रदायभीइसीसिद्धांतकी शिक्षादेनेवालाहै.
જૈન-જૈન તીર્થકરને સાકારરૂપી પ્રભુ માને છે અને સિદ્ધ પરમાત્માને અરૂપી નિરાકાર સિદ્ધ–ઈશ્વર તરીકે માને છે, અરિહંત અહંનતીર્થકર જિનેશ્વર આદિ નામે છે તે શરીરધારી સર્વજ્ઞ સર્વષ રહિત પરમાત્માનાં નામ છે. જે તીર્થકર નામ કર્મને ત૫ સેવાભકિત વગેરેથી બાંધે છે તે તીર્થ કરતરીકે જન્મ છે. સર્વ તીર્થકર ક્ષત્રિયના ઉત્તમ કુલમાં જન્મ લે છે. જન્મતી વખતે મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાનના ધારક હોય છે. પાંચ ઇન્દ્રિો અને છઠ્ઠા મનથી ઉત્પન્ન થએલ મતિજ્ઞાન તેઓને હોય છે. સર્વ પ્રકારનાં શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન તે શ્રુતજ્ઞાન, તેઓને હોય છે. તીર્થક સર્વ વિશ્વમાં રહેલા રૂપી પદાર્થોને અંતરની ચક્ષુથી દેખી શકે છે એવું તેઓને અવધિજ્ઞાન હોય છે. મનવાળા સર્વ પંચેન્દ્રિય જેના મનમાં ઉત્પન્ન થતા વિચારોને જાણનાર મન પર્યવજ્ઞાન હોય છે તેઓ ચારિત્ર દીક્ષા લીધા બાદ મન:પર્યવજ્ઞાનને પામે છે, અને શુકલ ધ્યાન ધરીને કેવલજ્ઞાનને પામે છે, તે કેવલજ્ઞાનથી સર્વવિશ્વમાં રહેલા રૂપી-અરૂપી સર્વ પદાર્થોને જાણ શકે છે. સૂમમાં સૂક્ષ્મ સર્વ વસ્તુને પણ જાણે છે. અતીત, અનાગત અને વર્તમાન એ ત્રણ કાલના સર્વભાવને સાક્ષાત્ દેખે છે જાણે છે, તેઓ સર્વથા રાગદ્વેષ રહિત થાય છે. ચેસઠ ઇન્દ્રો તેમની સેવા કરે છે, તેઓ અનંત શક્તિના સ્વામી પ્રભુ થાય છે. પશ્ચાત્ આયુષ્ય પૂર્ણ થયા પછી શરીર છેડને સિદ્ધશિલાપર સર્વ કર્મ રહિત થઈ વિરાજે છે ત્યારે તેઓ સિદ્ધ-પરમાત્મા અરૂપી પરબ્રહ્મ કહેવાય છે, તેથી લાલાજી–તમેએ જૈનેના અરિહંત-તીર્થંકર દેહધારી પરમાત્માને સારામાં સારા મનુષ્ય જેવા જણાવ્યા તેમાં તમારી ભૂલ થઈ છે, સંપૂર્ણ દુનિયામાં રહેલ સર્વરૂપી અરૂપી પદાર્થોને સાક્ષાત્ દેખે અને જે વીતરાગ હોય તથા જેએને ઈન્ડે પૂજે તથા દેવે જેએનું સમવસરણ રચે અને જે સત્ય ઘર્મને પ્રકાશ કરે છે તેઓને જૈનો, તીર્થકરે,
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માને છે. તેવા દેવસ્થસંપૂર્ણ સર્વતીર્થકરેની તુલના તેમણે યુરોપીય દાર્શનિક કમિટીની માન્યતા સાથે કરી તેમાં કારણ ખરેખર લાલાજીની અજ્ઞાનતા છે અને તેવી જૂઠી તુલનાથી જેનોને તેમણે ભયંકર અન્યાય કર્યો છે.
સુરેપીય દાર્શનિક કમિટી છે તે આત્માઓને માનતી નથી.તથા પરમેશ્વર, કર્મ,પુનર્જન્મસ્વર્ગ-નરક માનતી નથી. તે કમિટી ભીતિવાદને માને છે. પંચ ભૂતમાંથી આત્મા થાય છે અને પંચભૂતમાં લય પામે છે. પ્રકૃતિમાંથી આત્મા છવ વિકારરૂપ થાય છે અને તેમાં લય પામે છે. ઉત્તમ ન્યાયી સદગુણી મનુષ્ય કે જે સમાજનું વિશેષ ભલું કરનારે હોય છે તેને તેઓ ઈશ્વર માને છે પણ તે સર્વજ્ઞ હેતે નથી એમ માને છે, તેઓના મતના શ્રેષ્ઠ પુરૂષમાં કેવલ જ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાન હેતું નથી. એવા યુરેપી યદાર્શનિક કમિટીના શ્રેષ્ઠ પુરૂષની સાથે તે તિલક જેવાની પણ સરખામણી ન થઈ શકે તે તીર્થકર કેવલજ્ઞાની પરમાત્માની સાથે સરખામણી કરવાની તે વાત જ શી કરવી ? તીર્થંકર પર માત્મા, કેવલજ્ઞાનાવરણીય, દશનાવરણય, મેહનીય, અને અંતરાય એ ચારઘાતીકને ક્ષય કરે છે. ક્રોધ, માન, માયા, લાભ, કામ, અજ્ઞાન, પુરૂષ વેદ આદિ દેથી સર્વથા મુક્ત થાય છે. તીર્થકર કેવલી પિતાના કેવલજ્ઞાનથી સંપર્ણ વિશ્વને જાણે છે તથા દેખે છે અને સર્વથા રાગદ્વેષરહિત હોવાથી જેવું જાણે છે દેખે છે તેવું પ્રરૂપે છે તેથી તેમને કથેલ જૈનધર્મ તે સત્ય ધર્મ છે. અનાદિકાલથી તીર્થકરે દરેક અવસર્પિણી ઉત્સપિણી આરામાં થયા કરે છે અને અનંતકાલ પર્યત થશે અને જૈનધર્મને પ્રકાશ કર્યા કરશે. એવા તીર્થંકર પરમાત્માઓની સુરે પિયદાર્શનિક કમિટીના શ્રેષ્ઠ પુરૂષ સાથે સરખામણી કરવી તે કેવલ લાલાજીના મનમાં જૈનધર્મ પ્રતિ કેવી ઠેષ તિરસ્કાર બુદ્ધિ હશે તે જણાય છે. લાલાજીએ મુસલમાનોના પયગંબર અને વૈષ્ણવ હિંદુઓના ચોવીશ અવતારે સાથે યુરોપીય દાર્શનિક કમિટીના શ્રેષ્ઠ પુરૂષની સરખામણી કરી હેતલે તેમની શી દશા થાત તે
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેર
કહી શકાય એમ, નથી તેથી તેમણે પયગમ્બરા, તથા હિંદુઓના ચાવીશ અવતારાની સાથે સરખામણી કરવામાં પાતે ચેતીગયા અને જૈનાને નખળા જાણીને જૈનાના તીર્થંકર પરમાત્માને યુરોપીયઢાનિક કમિટીના શ્રેષ્ઠ પુરૂષના સરખા કરાવ્યા, તે જૂલ્મ અન્યાય છે. ખરેખર લાલાજી પહેલાં જૈન હતા પણ પછીથી આય સમાજી થયા તેથી જૈન ધમને અને તીથકરાને ઉઠાવવા તથા જનતા સમક્ષ તેને હલકા પાડવા પ્રયત્ન કર્યો. હાય એવુ' મધ્યસ્થ મનુષ્યાને પણ સહેજે જાય તેમ છે. લાલાજી મહાશય !!! તમેાએ જૈનધમ નાં શાસ્ત્રાના અભ્યાસ કર્યો નથી તેથી તમારી ભૂલ થઈ છે. દેશના આગેવાનેા તરીકે ગણાતા મનુ। જો આ પ્રમાણે અન્યધમ પર આક્ષેપ કરતા તેઓના કરતાં વિદેશી અંગ્રેજો ઘણા દરજ્જે સારા ગણાય. કારણ કે લાલાજી જેવાઓના હાથમાં જો રાજ્યસત્તા હાય તા તેઓ જૈનધમ અને જૈનોને હિંદમાં જીવવા ન દે અને તેએનાપર આક્ષેપ કરીને તેઓને ધૂળજેવા તુચ્છ હલકા કરીદે પણ એવા સવે દેશનેતાઓ ડાતા નથી.પડિત મદનમેાહનમાળવીયા વગેરે તથા ભારત હિંદુ મહાસભા તે હવે હિંદુ ધમ ની આય જૈનો, આય ખોદ્વે અને આય બ્રાહ્મણો એ પ્રમાણે ધર્મની ત્રણ શાખાએ માને છે. કાશીમાં વિ સ. ૧૯૭૯ માં હિંદુ મહાસભાની બેઠક થઇ હતી તેમાં હિંદુ ધર્મની ત્રણશાખાઓને આમંત્રણ હતું. બૌદ્ધધર્મ, જૈનધમ અને વૈદિક પૌરાણિક ધમ એ ત્રણ ધર્મવાળાઓએ એકત્ર થવુ... અને એ ત્રણુ હિ‘દુધર્મો છે તેથી હિંદુ ધર્મીઓનુ અક્રય સંગઠન કરવું, મેવા પ્રયત્ન શરૂ થયા છે, તેમાં દેશધમના આગેવાના ભળવા લાગ્યા છે, ત્યારે લાલાજી જેવા ઐતિહાસિકપુસ્તકમાં ઐતિહાસિકદષ્ટિએ ન લખતાં પેાતાના અસત્ય વિચારાને જણાવીને જૈનધમ અને જૈના પર આક્ષેપ કરી જૈનાને પેાતાના વિરૂદ્ધ ઉશ્કેરી મૂકયા છે એ કાઇ રીતે લાલાજીએ ચેાગ્ય કર્યું નથી.
હવે લાલાજીના અન્ય આક્ષેપ! સબંધી પ્રત્યુત્તર દેવામાં આવે છે, જૈનોન્નાલવલેવાનૈતિલિયાંતરિત થૈ લ
5
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सिद्धांतको जननेनेचरम सीमातक पहुचा दिया है, यहां तक arathi दृष्टिजैन होना परलेदरनेकी कायरताहै । परंतु जैनविज्ञान धर्मयुद्धमें लड़नेकपा एमहल मलते और न बनाये अपने धर्म के विरुद्ध समजते है ॥
લાલાજી મહાશય−! ! તમને જાની દયાના સિદ્ધાંત ઉપર બહુ લાગી આવે છે. જૈન થવુ તેપણ તમારા જેવાને કાયરતાની નિશાની લાગે છે તેથી તમાએ ગાંધીના દયાના વિચારાને પણ જૈનધમ યાના વિચારે માનીને ગાંધીજીને જૈન ગુપ્ત છે એમ જાણી તમે લેખા લખ્યા હતા અને ગાંધીજીને પણ તેથી હું જૈન નથી પણ વૈષ્ણવ છું એમ સ્પષ્ટ જણાવી દેવુ' પડયુ હતું. જૈન શાસ્ત્રામાં શ્રાવક અને સાધુએ એમ એ પ્રકારે જૈના છે. ગૃહસ્થ શ્રાવક જૈનાના બે ભેદ છે, અવિરતિસમ્યગ્દષ્ટિ ગૃહસ્થશ્રાવક અને ખીજા દેશવિરતિ, દેશનામ અ’શથી શ્રાવકનાં ખાર વ્રતવાળા– ખારવ્રત પૈકી અમુક-તધારી એમ એ પ્રકારે ગૃહસ્થ શ્રાવક છે. શ્રેણિક અર્થાત્ બિ બીસાર વગેરે રાજા હતા તે જૈન દેવગુરૂષમ ની શ્રદ્ધા ધારણ કરનારા હતા. દેવશુરૂમ ની સેવાભકિત કરનારા હતા, પણ શ્રાવકનાં મન્નત ધારણ કરનારા પાંચમા ગુણસ્થાનકવાળા નહેતા, તેઓ ચાચાનુણસ્થાનકન્નાળા સમ્યદ્ભષ્ટિ શ્રાવક હતા. ચેાથા ગુણ સ્થાનકમાં શ્રદ્ધાભકિત સેવાધર્મો છે. પશુ અહિંસા, સત્ય, અસ્તેયાદિતા નથી. તેથી સમ્યગ્દૃષ્ટિ અવિસ્તિ શ્રાવક જૈનો તે જૈનધમ, દેવગુરૂ આદિ તત્ત્વની શ્રદ્ધા કરનારા હોય છે તથા દેવગુરૂધની સેવાભક્તિમાં પ્રાણા શુ કરનારા હાય છે. અહિંસા સત્ય વગેરેમાંધમ માને છે પણ હિંસામાં અધર્મ માને છે પણ અશ થકી તે હિંસાના ત્યાગ કરી શકતા નથી, પણ તે હિંસાને પાપ તરીકે સમજે છે તેથી છેવટે હિંસા વગેરેના ત્યાગ કરી દેશવિરતિ શ્રાવક અને સાધુધમ પાળવા સમય બને છે. ખીજા દૃશવિતિ શ્રાવક હોય છે તે ગૃહસ્થાવાસમાં સવા વિસવાની દયા પાળી શકે છે, કારણ કે ગૃહસ્થાવાસમાં સાધુ
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એની પેઠે સર્વથા અહિંસક બની શકાતું નથી. તેથી દેશવિરતિધર શ્રાવકે સવાવીશવાની દયા અંગીકાર કરી શકે છે. જેને શ્રાવકનાં વ્રત અંગીકાર કરે છે એવા શ્રાવકે પ્રથમથુરત
રવિપરાત અંગીકાર કરે છે. સ્થૂળ અર્થાત્ મોટા પ્રાણ એવા નાશથી વિરામ પામવું તે દેશ વિરતિધર શ્રાવકેનું પ્રથમ વત છે. એકેન્દ્રિય, દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ પાંચ પ્રકારના જીવે છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પત્તિ એ એકેન્દ્રિય જીવે છે. પૂરા જળ વગેરે દ્વીન્દ્રિય જીવે છે. કીડી મકેડા વગેરે ત્રીન્દ્રિય જીવે છે. વિંછી, ભમરા, તીડ, માં, હાંસ વગેરે ચતુરિયિ જીવે છે. દેવે, મનુષ્ય, પશુપંપી જલચર વગેરે તિર્યંચે અને નારીએ તે પંચેન્દ્રિય છે. રાધારી શ્રાવકે એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્યાય છની હિંસાના ત્યાગરૂપ પ્રતિજ્ઞા કરી શકતા નથી પણ એ જીવની જેટલી બને તેટલી રક્ષા કરવી એ રીતે યતના ધારી શકે છે. વ્રતધારીશ્રાવકે સવપદ્રિય લા જીવોની હિંસાને ત્યાગ રૂપવત અંગીકાર કરી શકતા નથી. પશુપંખી આદિ તથા મનુષ્ય પૈકી જેઓ નિરપરાધી હોય છે તેની હિંસા ન કરવી એટલી દયા-અહિંસા કરી શકે છે અને પરિયા અપરાધી પશુપંખી મનુષ્ય વગેરેની હિંસાને ત્યાગ કરી શતા નથી પણ તેઓ હિંસાના પ્રસંગે પણ સાપેક્ષદયાભાવના વિવેકપૂર્વક વતી શકે છે–આટલીજ વ્રતધારી ગૃહસ્થ જૈનેની સવાવિસનાની દવા હોય છે અને જૈન સાધુઓને તે પાંચે મસ્કારના એની હિંસાને ત્યાગ હોય છે તેથી તે વાવવાની દયા પાળનારા ગણાય છે. સાધુઓની જીવદયા અને ગૃહસ્થની છવામાં એ પ્રમાણે ફરક છે. જૈન ગૃહસ્થો કે જે વ્રતધારી શ્રાવકે છે તે સાથી પંચેન્દ્રિય જીવોની હિંસાને ત્યાગ કરી શકતા નથી પણ તેમાં તેઓ ધર્મે વિવેકથી જેટલું બને તેટલું હિંસા ન થાય એનું લક્ષ્ય રાખે છે. વ્યાપાર એસ્તી વગેરે આછવિકાદિકરા
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માં નકામી કોઈ જીવની હિંસા પ્રમાદે ન થાય તે માટે જ્યણાથી પ્રવર્તે છે, ગૃહસ્થદશામાં સત્તાવીશવા જેટલી જ દયા તેઓ પાળવા શકિતમાન થાય છે, દેશ ધર્મ, સંઘ, પ્રજા, કુટુંબારિરક્ષણાર્થે તેઓ ગૃહસ્થદશાના અધિકારપ્રમાણે વર્તી શકે છે, ગૃહસ્થ દશામાં સવાવીશવાની દયા પાળવી અને નિરપરાધી છની અહિંસા સાથે આજીવિકાદિ પ્રવૃત્તિ કરવી. તેટલી ગૃહસ્થ દશામાં ગૃહસ્થ જૈને દયા પાળે તેમાં પ્રથમ દરજજાની કાયરતા નથી. કુમારપાળ રાજાએ સવાવીશવાની દયાવાળું શ્રાવકનું સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત અંગીકાર કર્યું હતું અને લાલાજી!! એવી સ્થળ પ્રાણુંઓની અહિંસા તે ઉપરની દષ્ટિએ તમે પણ કરી શકે તેમ છે તે જૈન થવામાં તમને કાયરતા કેવી રીતે લાગી ? હુને તે લાગે છે કે તમો સાધુઓના પ્રથમ અહિંસાવ્રતની વિશવસાની દયાને-અહિંસાને, ગૃહસ્થ જૈનોની અહિંસા માની લીધી હશે. તમોએ સાધુઓની દયાને ગૃહસ્થ જૈનેની દયા--અહિંસા માની લેઇ નેજ ઉપર પ્રમાણે લખ્યું છે તેમાં તમાએ મોટી ભૂલ કરી છે. ત્યાગી સાધુઓએ વીશ વસાની દયા પાળવી એમ જૈનશાસ્ત્રોમાં પ્રકાર્યું છે. તેથી લાલાની દષ્ટિએ જેન બનવામાં કઈ જાતની કાયરતા રહેતી નથી. એમ ઉપર લખેલ ગૃહસ્થ જૈનેની દયાથી લાલાજી સમજશે અને તેમના લખેલ કારણથી તેમણે જૈનધર્મને જો ત્યાગ કર્યો હોય તે તેમાં તેમની ભૂલ થએલી છે તે જાણી જેન બનવામાં તેમને કાયરતા હવે નહીં થાય. જેન સાધુઓની દયા પ્રવૃત્તિ છે તે દયાની ચરમસીમા છે પણ તે ઉત્સર્ગમાર્ગ દષ્ટિની અપેક્ષાએ જાણવું. અપવાદ માગે જેનધર્મ સંઘતીર્થ ગુરૂ પ્રતિમાદિ રક્ષા કારણે તે જૈન સાધુઓને પણ એકાંત ચરમસીમાની દયા નથી. જુઓ.નમુચિ પ્રધાને અત્યારે જૈન સાધુઓને અને સાધ્વીઓને હિંદમાંથી કાઢી મૂકવા હુકમ ફરમાવ્યું કે છમાસમાં જે તેઓ નમુચિની રાજ્ય ભૂમિમાંથી બહાર ન જાય તે તેને મારી નાખવા. જૈન સાધુએથી તેના ખંડની બહાર જવું અશક્ય હતું, તેથી જૈન સંઘે મેરૂ પર્વત પરથી વિશ્ક
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે.
માર મુનિને બોલાવ્યા અને નમુચિને સમજાવવા કહ્યું. નમુચિએ વિપશુકુમારનું કથન કોઈ પણ રીતે માન્યું નહીં. તેથી વિકુમાર મુનિએ લા સાધુઓ વગેરે સંઘના રક્ષાથે નમુચિ પ્રધાનને વૈક્રિય રૂ૫ કરી પગતળે દાબી દીધે તે મરણ પામ્ય અને લાખ સાધુઓના પ્રાણનું રક્ષણ થયું તેમાં અલ્પષ અને મહાધર્મ થયે. એવી રીતે અપવાદ માર્ગે સાધુને અહિંસાના સ્થાને હિંસાની, ધર્મ દષ્ટિએ પ્રવૃત્તિ છે અને તેથી હિંસા પણ ધર્મસાધન નિમિત્ત, હેય છે. ઉજજયિની નગરીમાં વિકમરાજાની પૂર્વે ગર્દભ ભિલરાજા રાજ્ય કરતે હવે તેણે એક ત્યાગી સાધ્વી કે જે રૂપવંતી હતી તેને પકડીને અંતેપુરમાં ઘાલી દીધી. ચતુર્વિધસંઘે રાજાની પાસે ગમન કરી રાજાને અનેક રીતે સમજાવ્યો પણ રાજાએ સાધ્વીને નોંપી તેથી તે વખતમાં સંઘના આગેવાન કાલિકાચાર્ય હતા, તે ઇરાન શ્રીસ તરફ ગયા, અને ત્યાંથી યવન શકહણ વગેરેના શાહની ફેજ લેઈ કાઠિયાવાડ ભરૂચના માર્ગે થઈ માળવાપર સ્વારી કરી અને માળવા દેશછતી ગર્દભભિલને મારી નખાજો. ધમ, સંઘ સાધ્વીના શીયલ નીરક્ષાર્થે, તીર્થાદિકની રક્ષાર્થે ન્યાયથી અપવાદમાગે સાધુઓને પણ એવી પ્રવૃત્તિ સેવવી પડે છે તે ગૃહસ્થાશ્રાવકેને તે તેના સ્વાધિકારે અહિંસાની અને હિંસાની પ્રવૃત્તિ સેવવી પડે તેમાં કંઈ આશ્ચર્ય નથી, નિશીથચૂર્ણિમાં લખ્યું છે કે, કેકણ દેશમાં પાંચસે સાધુને સંઘ એક ગુફામાં રહ્યો હતે. આચાર્યે એક સાધુને સિંહ વગેરેથી સાધુઓને નાશ ન થાય તે માટે એક સાધુને ચેક કરવા મૂકો. રાત્રે એકેક પહેરે એકેક સિંહ આ. સાધુએ સિંહને દૂર કાઢવા માટે સિંહના કપાલ પર દંડ માર્યો તેથી સિંહ દૂર જઈ મરણ પામે. એમ ત્રણ પ્રહરમાં ત્રણ સિંહ મરણ પામ્યા. ચેથા પ્રહરે ચોકીદાર સાધુ સૂઈ રહા. બીજા સાધુઓ જાગ્યા. તેઓએ આચાર્યને ત્રણ સિંહના મરણની ખબર કહી. ચોકીદાર સાધુ જાગ્યા અને તેમણે રાત્રીની હકીકત કહી. આચાર્યું ચેકીદાર સાધુને અલ્પહિંસા અને
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
३८
સાધુઓની રક્ષારૂપ મહાધમની સેવાભક્તિ દ્રષ્ટિએ ફક્ત પરિયાનદ્વિચાનું પ્રાયશ્ચિત આપ્યું. ઈત્યાદિ અનેક દૃષ્ટાંતાથી નીશસાની ચા પાળનાર સાધુઓને પણ ખાસ આપત્તિકાલીનwપવા કારણે અલ્પ દોષ અને મહાધમ દષ્ટિએ હિંસા કરવી પડે છે, પશુ તે હિંસાજ અહિંસાની રક્ષક છે. ગૃહસ્થ વ્રતધારી શ્રાવકાને પશુ ઉગ અને આપદ્મશાયુકત અપવાદ એ એ દૃષ્ટિએ સ્થૂલ પ્રાણાતિપાતત્રિમણ વ્રત ડાય છે. જૈનાને જૈનધમ સાતીમ મુનિ વગેરેની રક્ષણાર્થ' ધર્મયુદ્ધ, ધમ્ય દૃષ્ટિ કરવુ પડે છે. એ એ. પ્રમાણે તેએ ન વતે તે તે છેવટે જૈન કામ, જૈન સુધ, જૈન ધર્મ તીથ વગેરેના જૈનધમના શત્રુએ નાશ કરે અને જૈનાની દુનિયામાં અસ્તિતા ન રહે. માટે ગૃહસ્થ જૈને ધર્મયુદ્ધ, ગૃહસ્થ દશામાં કરવુ પડે છે.
1
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तद्यथा
जैनसंघस्य यत्स्वत्वं, तस्यरक्षणहेतवे जैमानां शत्रुभिः सार्धं धर्मयुद्धं प्रकीर्तितम् ॥ १॥ अभ्यधर्मिसमाजेन जैन संघ विनाशने; प्रवृत्तिः कियत, धर्मयुद्धं प्रकीर्तितम् ||२|| जैमानां जैनसंघस्य, जैनधर्मस्य घातकाः तैः सहधर्मयुद्ध, जैनैः सत्यं प्रकियते ॥ ३ देशीवितेभ्यो जैनधर्ममतिम्रियम् मन्यमानास्तदर्थंच, जीवन्तिजैन धर्मिणः॥४ श्रीजैन धर्मएवाऽस्ति, जैनानां जीवनं परम जैनधर्मविनाजैना, जीवन्तोऽपिमृताः खलु ॥५ प्राणान्ते जैनधर्मं त्यजन्ति न भयादिषु जीवन्तिजैनधर्माय, जैनास्ते विश्वजीविनः॥६ क्षेत्रकालानुसारेण, स्वाऽऽत्म संघादिरक्षणे; अल्पदोष महाधर्मी, जैनानां धर्म्यकर्मसु ॥७ स्वदेशस्वाऽऽत्मरक्षार्थ, धर्मसंघादिरक्षणे धर्मयुद्धंच जैनानां, मतं धर्मस्यरक्षकम् ॥८
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ab
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जनसंघादिरक्षार्थ, धर्मयुद्धादिक्रमसः हिंसाऽप्यहिसाविशेया, अल्पदोषमहाफला ॥९ सूरिवाचकसाधूनां श्रावकाणां प्ररक्षणे योग्यंत प्रकर्तव्यं, देशकालस्वशक्तितः ॥ १०
"
दुष्टस्वार्थादिदोषै रन्यधार्मिकदेहिनाम् कर्तव्या न कदाहिंसा धर्मयुद्धं विना जनैः ॥ ११ गृहस्थजैन संघेन, स्वाधिकार विवेकतः धर्मसंघादिरक्षार्थ, यतितव्यंविशेषतः॥१२ स्वात्मसंघादिशक्तaा ये, शक्ता जैना विधर्मिणाम् मैत्रीक सुयोग्या स्ते, भवन्तिनान्यथामताः ॥ १३
स्वातंत्र्यस्वात्मशक्तयाद्यैः पारतंत्र्यमशक्तिः विज्ञायैव सदा जैनैः सम्पाचाः सर्वशक्तयः॥ १४ सर्वविध प्रजाशान्त्यै, जैनधर्मस्यशक्तयः सम्ति विश्वस्य रक्षार्थ, जैनधर्मोऽस्तिशाश्वतः॥१५ अन्य धार्मिक लोकानां, रक्षा कार्या विवेकतः जैतानांजन धर्मोऽस्ति स्वाम्यशान्तिसुखमदः ॥ १६जैन धर्मस्य रक्षातु, जैनानांरक्षणाचूभवेत जैनधर्मस्यरक्षातः विश्वस्मिन् सुखशान्तयः॥ १७ रक्षितास्युर्यदाजैना, अभ्यैस्तहिंमृताः खलु जीवन्तस्तदा ज्ञेयाः स्वशतया द्यैः प्रजीविनः ॥ १८
ભાવાર્થ જૈન સધના સ્વસ્વરક્ષાર્થે જૈનાના નાશ કરનારા શત્રુઓ સાથે જૈનાવડે ધમ યુદ્ધ કરાય છે. જૈનેાના ઘાતકીના હુમલાઓથી પેાતાનું રક્ષણ કરવા જેનાવડે ધમ યુદ્ધ કરાય છે. દેશ, આ પુત્ર, લક્ષ્મી કરતાં જૈનધર્મને જૈનાએ અતિપ્રિયાના અને તેની રક્ષાવૃદ્ધિમાટેજ જેના જીવે છે. જૈન ધમ છે તેજ જૈનાનું પરમજીવન છે. માટે જૈન ધર્મવિના જીવતા એવા જૈને મરેલા છે. તે પણ જૈનધમ ના પ્રાણનાક્ષાદ્ધિના ભયમાં અનેબાની અનેકલાલ
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમાં પણ જેઓ ત્યાગ કરતા નથી તેજ જૈન તરીકે વિશ્વમાં જીવી શકે છે. દ્રવ્ય ક્ષેત્રકાલભાવાનુસારે સ્વાત્મસંઘતીર્થાદિકની ૨ક્ષાર્થે અલ્પષ અને તેની અપેક્ષાએ મહાધર્મ થાય એવી રીતે ધર્મ કર્મોમાં જૈનેની પ્રવૃત્તિ છે. જૈનધમ, જૈન સંઘ, જૈનમંદિર, સ્વકુટુંબ જન્મભૂમિની રક્ષા માટે સમ્યગદષ્ટિ જૈનેને ખાસ અપવાદ હિંસા પણ અહિંસા છે. કારણ કે તેથી ધર્મ સંઘ વગેરેની અહિંસા થાય છે. સૂરિવાચક સાધુ સાધ્વી શ્રાવિકા તીર્થ દેરાસર વગેરેની રક્ષા માટે ક્ષેત્ર કાલાનુસારે જેમ કરવું ઘટે તેમ કરવું. દુષ્ટ સ્વાર્થ અને ન્યાય આદિથી અન્યધામિકકમની જૈનેએ કદાપિ હિંસા ન કરવી. ધર્મયુદ્ધના હેતુઓથી ધર્મયુદ્ધમાં જ અપવાદે ગૃહસ્થ જેનેની અલ્પષ અને મહાલાભની દષ્ટિએ હિંસાની ઉપયોગિતા છે. જેનેએ અપર રાજ્યાદિકના લેભાથે આક્રમણ ન કરવું પણ પિતાના ધર્મસંઘતીર્થ વગેરે પર અન્ય કેમે હમલે લાવે ત્યારે ધર્મ સંઘ કુટુંબ દેશ વગેરેની રક્ષા માટે તે તેઓને હુમલે હઠાવવા ખાસ જેમ ઘટે તેમ ધર્મ યુદ્ધ કરવું. પિતાની અને સંઘની શક્તિથી શક્ત જૈને છે તે જ અન્યધર્મી વિધર્મીઓની સાથે મૈત્રી સુલેહમાં અધિકારી છે. અશક્ત જૈનેને અન્ય બળવાન કેમે સાથે મૈત્રીથી વર્તવાની શક્તિ રહેતી નથી. સબળાની સાથે સબળાની મૈત્રી ટકી શકે એવી શક્તિથી શકત બળવાન બનવું જોઈએ. સ્વાત્મ સંઘની શકિતવડે સ્વનું તથા સંઘનું સ્વાતંત્ર્ય રહે છે અને સ્વસંધની અશકિતથી પારતંત્ર્ય-થાય છે એવું જેનેએ જાણીને સર્વ શકિતને પ્રાપ્ત કરવી જોઈએ. સર્વ વિવની સુખશાંતિ માટે જૈનધર્મની શક્તિ છે. સર્વ વિવની રક્ષા જૈનધર્મ શાશ્વત ઉપયોગી છે. જૈને એ અન્ય ધાર્મિકલેકેની રક્ષા કરવી અને છેવટે પશુઓ પંખીઓ વૃક્ષ વગેરેની રક્ષા દયા કરવી. સર્વવિશ્વવતિલકના હિતમાં ભાગ લે. રોગીઓના દુઃખીઓના દુઃખ દૂર કસ્વા પ્રયત્ન કરે એજ જૈનધર્મ છે તથા પિતાને અને અન્યજીને સુખશાંતિદેનાર જૈનધર્મ છે. જૈનેના રક્ષણથી જ
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
જૈનધર્મની રક્ષા થાય છે અને જૈનાની રક્ષાથી વિશ્વમાં ચુખશાંતિ પ્રવર્તે છે. માએ પેાતાની રક્ષા, પેાતાના બળે કરવી જોઈએ. જૈના આત્માને ઇશ્વર માને છે, તેથી તેઓએ આત્માની અનત શકિતયાના વિશ્વાસ રાખીને પેાતાની રક્ષામાટે અન્ય કામાપર આધાર ન રાખવા જોઇએ. જ્યારે અન્યકીમાવટ જેનાનાં રક્ષા થાય છે એવા જ્યારે ના બની જાય છે ત્યારે તે જીવતાં છતાં મરેલા જૈને જાણવા, સ્વસ ઘશક્તિના જે જેવા અન્ય કામોનાં હરિફ્રાઈમાં જીવતા રહે છે અને જૈનધમ પાળતાં છતાં જે મ જીવતા છે તેજ જૈના શકિતયેાવર્ડ જીવતા જાણવા.
ઉપરના ક્યાંકાની અમારી માન્યતાથી લાલાજીએ જાણવું કે ગૃહસ્થ જૈનાની એવી ધ યુદ્ધપ્રવૃત્તિ છે. જે માાની અને અંતની નબળાઈને જીતે અને સદ્ગુણુ સદાચાર પાળવામાં શકત અને તે જૈન છે, જૈનધમ પાળવામાં શૌયૌક્રિક ગુણાની જરૂર છે. કાય વેણી જૈનધમ પાળી શકાતા નથી. જે મરવું શીખે છે તે જૈન અને છે. ય ોષમાંડરિસ, વાસ-ચાવિશાના જૈન ક્ષમ છે પણ કાયરના જૈનધર્મ નથી. ગૃહસ્થ જૈને ચાર પ્રકારે છે. બ્રહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ ચારની સ્વસ્વગુણુકમાંનુસાર વતતી છતી જૈનધમ પાળી શકે છે. ગુજરાતના રાજા કુમારપાળ સુધી બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શવા સ્વસ્વગુણકર્મોનુસારે વતતા છતાં જૈનધમ પાળતા હતા. જૈના, ખેતી વ્યાપાર હુન્નરાણા સાકર વિધા વગેરેથી આજીવિકા ચલાવી શકે છે. દેશ પ્રદેશ જઈ શકે છે. ગૃહસ્થના અધિસર પ્રમાણે પદ્મ છે. વગેરેતુ લમ કરી સકે છે. દેશરામકિની ધમ્ય પ્રવૃત્તિ કરી શકે છે. રાજ્ય વગેરેમાં આગેવાની ભગ્નો ભાગ લઇ શકે છે, દેશ રાદિ સાથે ધ યુદ્ધાદિક અગ્યપ્રવૃત્તિ કરી શકે છે. રાજ્ય વગેરેમાં આગેવાની ભાં ભાગ લેઇ શકે છે? દેશ રાજ્યાક્રિક રક્ષણાર્થે ધ યુદ્ધાદિક ચગ્ય પ્રવૃત્તિ કરી શકે છે અને તેમાં જીવાની ચતભા કરે છે અને વિવેકથી વર્તી શકે છે, અને ગૃહસ્થ
6
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશાના અધિકાર પ્રમાણે દેશથી વ્રત ધારી જેનો સવાવિસવાની દયા પાળે છે, અને જે વ્રત ધારી ગૃહસ્થ જૈના નથી,એવા અવિરતિ અને જૈનધર્મની પૂર્ણ શ્રદ્ધાવાળા જેને, સ્વકમ અવરિતના ઉદયથી દયાદિક વ્રત લઈ શકતા નથી અને દેશને દેષ તરીકે જાણી તેને ત્યાગ કરવા ઈચ્છા રાખે છે. એવા અવિરતિ ગૃહસ્થ જૈનધમી એને તે સવાવિસવાની દયાનું પણ વત હેતુ નથી.તેઓ વ્રતથી મેકળા હોય છે છતાં જૈન સંઘ, જેનતીર્થ જૈન મંદિર આદિની રક્ષામાં પિતાનું મસ્તક આપે છે અર્થાત્ સ્વપ્રાણની કુર્બાની કરે છે. તેઓ
ન દેવ ગુરૂધર્મની રક્ષામાં મરી મથે છે. દેશવિરતિ પાળવાની ઈચ્છા હોય છે તે વ્રતધારી જૈન થાય છે અને જેઓ વ્રત પાળવાની શકિતવાળા નથી તેઓ સ્થૂલપ્રાણાતિવાતવિરમણ આદિ બારવ્રતને અંગીકાર કરતા નથી પણ વ્રત વિના એકલી જૈનધર્મની શ્રદ્ધા ધારીને દેવગુરૂ ધર્મસંઘની સેવા ભકિતથીજ તેઓ જેના તરીકે રહી શકે છે અને ભવિષ્યમાં આગળ વધે છે. તેથી લાલાજી! તમારે પણ જે જૈન બનવું હોય તે બે પ્રકારના ગૃહસ્થ જેનો બતાવ્યા તેમાંથી તમારી શક્તિ પ્રમાણે ગમે તે કેટિના ગૃહસ્થ જેન થઈ શકે તેમ છે. તથા તમે જાણી શકશે કે ગૃહસ્થ જેના ચરમ કેટિની દયા-અહિંસા સુધી જઈ શકતા નથી. તેથી તમને ગૃહસ્થ જૈન બનવામાં કાયરપણું રહેશે નહીં.
ચિવશતીર્થકરેના સમયમાં ઉપર પ્રમાણે ચારે વર્ણના ગુહસ્થાએ જૈનધર્મ પાળે હતે. વિક્રમ સંવત તેરમા સૈકા સુધી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોએ ગુહસ્થ દશા શ્રાવક જૈન ધર્મ પાળે હતું અને તેથી તેઓએ પહેલા નંબરની કાયરતાને દેશવટે દીધું હતું. જૈનધર્મ પાળવામાં પ્રથમ આત્મગ આપતાં, અને મરતાં શિખવું પડે છે. તેથી મારવામાં જે કાયર હોય છે તથા જેઓ અજ્ઞાનમાહથી અન્ય થએલા હોય છે, તેઓને તે ન થવું ન રુચે તેમાં જેનધર્મને દેષ નથી પણ તેઓના કર્મને દેષ છે.
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ મહાવીરદેવના સમયમાં ઉજજયિની (માળવાને ચંડ પ્રોત રાજા-મગધ દેશને શ્રેણિક રાજા, વિશાલાને ચેટકરાજા, સિન્ધદેશને ઉદાયીરાજા, કેશાબીને ઉદયનરાજા, દક્ષિણદેશને
છવકરાજા વગેરે અનેક જૈન જાઓને જૈનધર્મ પાળવામાં કંઈ પણ હાનિ થઈ નથી પણ તેની તેથી વ્યાવહારિક તથા ધાર્મિક ઉનતિ થઈ હતી. અશકરાજા, ચંદ્રગુપ્તરાજા, કુણાલરાજા તથા સંપ્રતિરાજાને જેનધર્મ પાળવામાં હરકત આવી નહીં. ખારવેલરાજા કે જે મહાસમર્થ રાજા હતો અને તેણે હિંદના અનેક રાજાઓને જીતી લીધા હતા, તે કંઈ જૈનધર્મ પાળવાથી નબળે અશક્ત થયે નહીં. વાલીયરને આમરાજા તથા કને જને હર્ષવર્ધનરાજા જૈન હતા, તેઓ જેનધર્મ પાળવાથી શક્તિમંત બન્યા હતા. જ્યારે સૌરાષ્ટ્રની ગાદીપર જેનરાજા શિલાદિત્ય હતું ત્યારે સૌરાષ્ટ્રની ઝાહે જલાલી વતી હતી. ગુજરાતની ગાદી સ્થાપનાર વનરાજને જૈનાચાર્ય શીલગુણસૂરિની કેળવણી મળી હતી અને તેથી તે જૈનધર્મી થયે હતે પણ ઉલટે તે જૈન ધર્મ પાળ્યાથી મર્દ–બળવાન બન્યા અને ગુજરાતનું રાજ્ય પુનઃસ્થાપ્યું. ગુજરાતને સેલિકી કુમારપાલરાજા જૈનધમ હતું, તે સર્વે અન્ય રાજાઓની સાથે લડવામાં વિજયી બન્યા હતા. હાર પામવી, સુદ્ધાદિકથી કાયર શૈ પાછા ભાગવું તે જૈનોને છાજતું નથી. વસ્તુપાલ અને તેજપાલ અને ગુજરાતને પ્રધાન અને જૈન હતા તેમણે મુસલમાન બાદશાહથી હાર પામેલ ગુજરાતના રાજાને પુનઃ ળકામાં બળવાન કર્યો. મેવાડના ભામાશા શેઠે પ્રતાપસિંહ રાણાના રાજ્યનું પુનઃ સ્થાપન કરવામાં સ્વધનને હેમ કર્યો. વસ્તુપાલ જેવાઓ શ્રાવકનાં વ્રત ધારણ કરે વાથી શુરવીર બન્યા હતા
૧ સવા વિસવાની દયા-અહિંસા, સત્ય, ચીત્યાંગ, ડર ત્યાગ, પરિગ્રહ પરિમાણ, ફિપરિમાણ, ભેગે પગ વિરમણ, અનર્થદંડવિરમણ, સામાયિક, દેશાવકાશિક, પૌષધ અને અતિચિની ભેજનાદિકથી સેવા (૧૨) એવાં ગૃહસ્થ શ્રાવકનાં બારબત
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાળવામાં અને ગૃહસ્થ જૈન બનવામાં કોઈ જાતની કાયરતા પ્રગટતી નથી, પરંતુ તેથી પશુબલ ટળે છે અને આત્મબળ પ્રગટે છે. - ગૃહસ્થજેનોએ ગૃહસ્થ જૈનધર્મનું સ્વાધિકાર દયા કરવી જોઇએ અને સાધુઓના જેવી વ્રત લેવાની ઈચ્છા થાય તે પછી ગૃહવાસમાં ન રહેવું. પિતાના ગૃહસ્થ ધર્મના અધિકારની ફરજોને અદા કરીને ગૃહસ્થ જૈનોએ વર્તવું એમ જૈનશામાં જણાવ્યું છે.
લાલાજીએ સમજવું જોઈએ કે જેનાએ અંગ્રેજ સરકારના રાજ્ય પૂર્વે હિંદમાં રાજકીય બાબતમાં અગ્રગણ્ય ભાગ લીધે હતું, પરદેશ-પરદ્વીપમાં પણ વ્યાપારાર્થે મેતિશા શેઠ સરખા જેનો, હિંદુઓની પેઠે ગયા હતા.ગૃહસ્થ જૈન, દુનિયામાં અગર ધર્મ માર્ગમાં નબળે કાયર થઈ જાય એવું જૈન શાસ્ત્રમાં કઈપણ સ્થાને કંઈપણ જણાવવામાં આવ્યું નથી. હાલ તે હિંદુ મુસલમાન રજપુત વૈષણવવણિક અને જૈન વણિકે સર્વે જ્યાં ત્યાં નબળા પડી ગયા છે, ત્યાં એકલા જૈન વણિકેની કાયરતાને દેખી ન થવામાં કાયરતા બતાવવી તે તે હાલના હિંદુ અગર મુસલમાન થવામાં કાયરતા બતાવવા બરાબર છે. લાલાજી તમને અમે પુછીએ છીએ તમેએ વ્યાખ્યા વિના બીજી સ્વરાજ્યારિક બાબતમાં કઇ બહાદુરી બતાવી? તમારા સમાન ધર્મઓએ, બહાદુરી બતાવી કાયરતા ત્યજી છે? તેના પુરાવા જાહેરમાં નામવાર કાર્યથી આપશો? બ્રિટીશ સરકારના રાજ્યમાં સર્વ કેએમાં કાયરપણું આવ્યું છે. રજપુતે અને મુસલમાને પણ નબળા પી ગયા છે તે વૈશ્યમાં પણ વ્યાપારી જે કેમ હોય તે યુરોપમાં અગર હિંદમાં ગમે તે ધર્મ પાળનારી હોય તે તે ભીરૂ-ફાયર સવભાવે રહે છે તેથી જેન બનવામાં કેઈ જાતને દેષ આવતું નથી. વૈષ્ણવ
વ્યાપારીએ-હિંદુ વ્યાપારીઓ પણ જૈનવણિક વ્યાપારીમથી રાજયાદિક ચળવળમાં કંઈ વિશેષ બળવાનું નથી તેથી હિંદુ વૈવ બનાવામાં પહેલા નંબરની કાયરતા જણાવવાની તમારે જરૂર હતી, પણ તમેએ તે ન જણાવી તેમાં ભૂલ થઈ અને હિંદુ બનવામાં
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાયરપણું પણ ઇષ્ટ છે ચોવું પક્ષપાતપણું દર્શાવ્યું એમ કેમ ન કહેવાય? તે વિચારી જોશો. દરેક ધર્મમાં ક્ષત્રિયાતિ હેય તે બળવાન હોય છે. હાલ હિંદુ જૈન મુરાલમાન કોભમાં ક્ષત્રિયવર્ગની ન્યૂનતા છે.યુરોપમાંથી ક્ષત્રિય વર્ગ ઘણે હોય છે તે કાયર નથી પણ વાર્થી છે તેથી અન્ય હિંદુ વગેરે દેશોની તરાહ સહન ભૂતિ રાખીશ. કતું નથીહવે તે વ્યાપારી જેનેએ ખરા ક્ષત્રિય વ્યાપારી વિદ્વાન બનવું જોઈએ. પોતાની કોમમાં સર્વ શકિતને ખીલવવી જોઈએ. અન્ય કેમોની હરિફાઈમાં જે તે પાછળ પડયા તે દુનિયામાં તેઓ તું અસ્તિત્વ ભયમાં છે એમ સમજી હવે શહિતમંત થવું જોઈએ. વિશ્વમાં જૈન ધર્મ છે, તે શ્રેષ્ઠ છે. હવે યુરોપીયવિદ્વાને જૈનધર્મને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠતરીકે વખાણવા લાગ્યા છે. સર્વવિશ્વકનું સર્વ પ્રકારે હિત કલ્યાણ કરનાર જૈન ધર્મ છે, એમ ન શાસ્ત્રોમાં જણાવ્યું છે. આત્માની શુદ્ધિ કરનાર અને આત્માના પૂર્ણ જ્ઞાનાનજને પ્રકાશનાર જેનધર્મ છે.
વર્ષsfસ્ત, સૈજપાનાલા; सेविते जैनधतु, सर्व धर्माः प्रसेविताः ॥ १ ॥ विश्लोकमुखार्थ यो, मनोकामाबयोमतः જાણક્યતા ચકર્મઃ નાદ
શાજિકારણ, દિવાdgi जैनधर्मोऽस्तिविश्वस्य, परोपकारकारकः ॥ ३ ॥ શનિવાર, જાણ સુકા आस्मशुद्धोपयोगेन, निपा सर्मिणः ॥४॥ હifierries are
જુના વાઘો, કાર છે
जैनधर्मो अनैःपात्यः सद्गुणसवतात्मकः ॥ ७ ॥
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्वातंत्र्यसद्गुणैरस्ति, पारतंत्र्यंच दुर्गुणः સારા સગુરિત, નાયુપુ િ ૮ સવાર નર્મદા જળ સુકનારાન चिदानन्दाप्तयेसत्यं, जैनधर्मोऽस्तिकारणम् ॥ ९ ॥ રિણામનાં, ઊનાનાં મોણપરા जैनधर्मोऽस्तिस तुः सत्यं हृदि निमालय ॥ १० ॥ છાશકિતપૈડૂલiાનમfarare વચારથrfefમા નિશ્વિતાર: ૨૨ . . વારતા જણાત્રાજ-ધારવાઝાર્મિક વિશ્વવાદિ-, કાજુ :રણા | રર 1 जैनेतरमनुष्याणां, पशुपक्ष्यादिदेहिनाम् हितार्थ कार्यकर्तारो, जैना जयन्तिभूतले ॥ १३ ॥ जैनैहिविश्वलोकैःसह, स्वात्मवतदर्शनंतथा धर्तनं स्वाधिकारेण, कर्तव्यं स्वान्यशर्मदम् ॥ १४ ॥ भिन्नर्मिमनुष्याणां, कर्तव्यं नैवपीडनम् ॥ પરોપકારકતાઃ પાવિત્તfજાતિઃ | ૨૯ ભાવાર્થ-સાતનની સાપેક્ષાએ જેમાં વેદાન્તદર્શન, બૌદ્ધ નૈયાયિક, સાંખ્ય, આદિ દર્શનેના મૂળ સિદ્ધાંતતત્વને સમાવેશ થાય છે એવું જૈન દર્શન છે તે અપેક્ષાએ સર્વદર્શનરૂપ છે અને તે જૈનધર્મ છે અને તે સનાતન છે માટે જૈનધર્મને સેવતાં સર્વ ધર્મો સેવ્યા એમ જાણવું “ષદર્શન જિન અંગ લણિ જે” એમ આનંદઘનજી મહારાજ કહે છે.વિશ્વકેના સુખને માટે મને વાણી કાયાથી સત્યવૃત્તિ કરવી તે જૈન ધર્મ છે. સેવા ભક્તિ, સુજ્ઞાન, સદ્દવિચાર પ્રવૃત્તિ તે જૈનધર્મ છે, અને તે વિશ્વને ઉપકારક છે. જેનોએ વિવલેક હિતમાટે જૈનધર્મના પ્રચારરૂપી સુપ્રવૃત્તિ કરવી. આત્મશુદ્ધોપાગવડે સ્વાધિકારે કર્મો કરતા એવા જૈનો નિર્લેપી છે. દર્શનશાનચરિત્રરૂપ આત્મા અનાદિ અનંત છે તે કર્મસંગી છે તેની શુદ્ધિ કરનાર જૈનધર્મ છે, તે સત્ય હેતુ છે.
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४७
સેવા, ભકિત, જ્ઞાન, સક્રિયા ચેગ, દુગુ ણુનાશ, અને સદ્ગુણાચાર રૂપ જૈન ધર્મ છે..સ્વ અને અન્ય લેાકેાની શુદ્ધિમાટે તથા સ લાઠીના સુખમાટે સજ્ઞ મહાવીરદેવે જૈનધમ પ્રકાશ્યા છે અને તેથી જૈનધમ પાળનારાઓની શુદ્ધિ તથા તેઓને મુક્તિ સુખ મળે છે. સદ્ગુણ અને સત્ત્વતા તે જૈનધમ છે. જૈનધમ માં ભાત્માની શુદ્ધિ થવાના ઉપાયા યાને મેક્ષપામવાના ઉપાયેા દર્શાવ્યા છે. •
જૈનધમ છે તે સ્નાત ́ત્ર્ય છે. સદ્ગુણૢાવર્ડ સ્વાતંત્ર્ય છે અને દુાવટે પારતત્ર્ય છે. આત્મરાજ્ય પમાડનાર જૈનધમ છે અને મહારાજ્ય પમાડનાર જૈનધમ છે. દુર્ગુણાવકે આત્માજ્ય નથી. પૂર્ણજ્ઞાન અને પૂર્ણ આનંદ પમાડનાર જૈનધમ છે. વિશ્વવતિ સવ મનુષ્યાને આત્માના સદ્ગુણેાપ્રતિ દોરનાર અને કામક્રોધ લાલ ઇર્ષ્યા માહ વગેરેના નાશ કરનાર જૈનધમ છે. પ્રભુમહાવીર જિનેશ્વરને દેવ માનનારા અને જૈનશાસ્ત્રોને તથા ગુરૂને તથા જૈનધમને માનનારા અને પાલનારા જૈનો ગણાય છે અને એવા જૈનોને માદાયક જૈનધમ છે એમ સત્યને હૃદયમાં વિચારો !! શ્રદ્ધા, શુદ્ધપ્રેમ, ઉત્સાહ, તપ, ધૈય', ઉદ્યમ, જ્ઞાનયેાગ, કમ યાગ, ભક્તિસેવા દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, સંતાષ, અભક્ષ્યલક્ષણુત્યાગ અને દુરાચારત્યાગ કરનારા જૈનો સર્વવિશ્વલેાકાને તારનારા થાય છે. બ્રાહ્માન્તર સામ્રાજ્ય ધારક જૈના છે. વિશ્વલેાકેાને ઉપકાર કરનારા અને તેઓને જૈનધર્મી બનાવવામાં અૉયલા એવા જૈના હોય છે. જેઓ જૈન નથી એવા અન્ય સવ ઢાકાની સેવામાં તથા પશુ પ’ખી વૃક્ષાદ્ધિની રક્ષા સેવામાં તેઓના હિત માટે સકાય કરનાશ જૈનો હાય છે. જૈનાએ વિશ્વવતિસવ લેાકીને સ્વાત્મવત્ દેખવા અને તેઓની સાથે સ્વાત્મવત્ વર્તવું. જેનાએ અન્યધમી મનુષ્યને પીઠવા નહી' અને સ્વાધિકારે યથાશકિત જૈનશાસ્ત્રાના અવિરાધીપણે અન્ય જીવાપર ઉપકાર કરવા અને વિશ્વલેાકની સેવામાં અર્ષાઈ જવું, જૈનાએ જૈન ધર્મના વિરોધીઓ સાથે સાવચેતીથી વર્તવુ. ઉપરના શ્લેાકા પ્રમાણે જૈનાને જૈનધમ છે અન જૈના પણ ઉપર પ્રમાણે શ્રદ્ધાત્રતાદિકગુણુ યુદ્યુત હેાય છે.
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
હાલાજી મહાશયનનશાસ્ત્રમાં શ્રાવકેના એહવીશ અને સાર ગુણ દર્શાવ્યા છે. અમારા રચેલા આવકમ સ્વરૂપ ગ્રીના છે, ભામાં વાંચો તે તેને ખ્યાલ તમને આવશે. તેમજ જૈને લકા વિશ્વાસ એ કમાગી બની કે કેવી રીતે કરવો તે અમાએ
-માગમસ્થમાં દર્શાવ્યું છે. લોકમાન્ય તિલક જેવા સે હિ એ કાગ ગ્રખ્ય વાંચીને મ કમગની - સંશા કરી છે અને એવા સમયેગી જૈને થવાથી જ દેશની રાજ્યની, પ્રિલની, સંધની અને ધમની ઉન્નતિ થાય છે એમ દર્શાવ્યા છે. માટે લાલા લાજપતરાયglilતમે એ ગ્રન્થ વાંચી શો એટલે
ન થવામાં તમે પોતે પિતાનું ગૌરવ માનશો અને અન્યોને એવા કામગીને બનાવવામાં સહાય રાગી બની શકશે. મુસલમાનમાં વહી દુિમાં વણવવણિકે અને વણિક જૈને તે સર્વે વ્યાપારી કેમ છે તેમાં કપટ કાયરતા હોય છે, અંગ્રેજ વગેરે દેશના થાશ્મરી પણ એવા હોય છે, તે સાથે તેઓમાં અન્યાયાવિક રાપણ હોય છે. ગૃહસ્થ જૈને દયાની છેલ્લી કેટિએ પહોંચ્યા નાની અને તેથી તેઓ હિંદ મુસદમાનની સાથે સ્વરાદિક કરાં તમાક્ષ સાથી આજ સુધી રહ્યા છે અને રહેશે. કહેવત છે કે વાણિયા વિના તે સજા સવણતું રાજ્ય ગયું. જૈનવણિકેએ ગુજરાત, ભારવાહ, કાઠિયાવાડ, કચર, માળવા વગેરેના રાજાના પ્રણા બની તેમનાં સાં રામને અજેની સાથે સકિતપૂર્વક સલાહ કરીને બચાવી દીધાં છે. લાલાજી મહાય !ગાંધીએ ૭ જનની અહિંસાની થી ઘણી મુક્તિને અસી. હાલમાં
સજયની ચળવળ ઉભી રાખી છે અને તેમાં તમે પણ જોવા છે અને તે અહિંસાની વાતમાં હાલમાં તમે ચાલે છે તે જાણે, અને જૈન બનવામાં પિતાને ધન્ય માને એવી દશામાં આવે. ६ लालाजीनो आक्षेपः
તીનોવા કાર હીન આ બે વસ્તુ ના उस के अनुसार पूरा पूरा काम करना मनुष्यो के लिये असं.
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા શકિયે કૌનષમેળા પાક મgણ કલા पडता है कि उससे मनुष्यजीवन के साधारण संग्राम के लिये निर्बल हो जाते है, एक ओरतो जैनसाधु उच्च कोटीके संसार त्यागी है दूसरी ओर जैनजनता क्षुद्र जीवोंकी तो रक्षा करती है। परंतु मनुष्यो के साथ उनका बर्ताव: बहीही નિચિતાર હોતા હૈ ! રાજા શાસણ આગાર પર बल देनेहि का यह परिणाम है॥
ગાર રસ પ્રત્યુત્તર-લાલાજી મહાશય !! નાનું આચાર દશન, ત્યાગના અંગમાં ઉત્તમ છે. પરંતુ તેમાં ચોથા આરા અને પાંચમા આરાના ભેદભેદ છે, તથા ગૃહસ્થ અને ત્યાગીના આચારહે ત્યાગાચારમાં ભેદ છે. ત્યાગીઓ જેવા જેન ગૃહસ્થાના આચાર નથી, તેથી પોતાની શક્તિ અનુસારે જેટલું વર્તાય તેટલું વર્તવું તે અપેક્ષાએ ગૃહસ્થ જૈનોના અવિરતિ અને દેશવિરતિ એવા બે ભેદ પાડ્યા છે. તેથી ગૃહસ્થ જેનોને મનુષ્ય જીવનના સાધારણસંગ્રામમાં ગમે તે સ્વાધિકાર એગ્ય ધંધા વગેરેથી તથા સિપાઇગિરિના ધંધાથી પણ આજીવિકા ચલાવવામાં નિર્બલતા આવતી નથી. ત્યાગી જૈન સાધુઓ છે તેજ ઉચ્ચ કેટિના ત્યાગી છે, તેથી ગૃહસ્થને ગૃહસ્થ ધર્મ પ્રમાણે આજીવિકાદિકર્મોને નિલેષપણે કરવામાં હરકત આવતી નથી. હિંદુ વેદાન્તીસંન્યાસીઓ-પરમહંસે–ત્યાગીએ છે તેથી જેમ ગૃહસ્થહિંદુઓને મનુષ્ય જીવનના સંગ્રામમાં નિ
લતા આવતી નથી, તેમ ગૃહસ્થ જૈનેને પણ મનુષ્યજીવનના સંગ્રામમાં નિર્બોલતા આવતી નથી. લાલાજી !! તમે હાલ પ્રત્યક્ષ દેખ છે કે ગૃહસ્થ વ્યાપારી જેને, મનુષ્ય જીવનના સાધારણ સંગ્રામ ભત આજીવિકાદિ વૃત્તિઓમાં વ્યાપાર મીલ વગેરેથી જેને-મહાજન તરીકે અગ્રગણ્ય સબલ ગણાય છે. ક્યા ધંધામાં તે પાછા પડયા છે? તે તે બતાવે. કોઇરીતે આજીવિકાદિ-વ્યાપારાદિ કર્મીમાં જેને નિર્બલ પડેલા દેખાતા નથી, અને ભવિષ્યમાં જેને પાછા પડશે નહીં. જૈનશામાં ઉત્સગથી અને અપવાદથી ગૃહ સ્થ જૈનેને ક્ષેત્ર કાલાનુસાર મનુષ્ય જીવનના સાધારણ સંગ્રામમાં
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
te
',
૫૦
r
પાછા પડવાનુ અને નિખલ ખનવાનું હતું નથી, તેથી 'જેના વિવેકથી વીને સખત રહી શકે છે, અને રહેશે ત્યાગી જૈન સાધુઓના આચાર પ્રમાણે ગૃહસ્થજેનાને વવાના અધિકાર નથી. ગૃહસ્થજનાએ ગૃહસ્થ જતેને ચૈાગ્ય કહેલા મનુષ્ય જીવનનાં આજીવિકાદિ કર્મોની સાથે રહીને ધર્મ કરવાના છે, તેથી ત્યાગીઓનુ અને ગૃહસ્થ જૈન શ્રાવકનુ મેરૂ પર્વત અને સં`પના દાણા જેટલું અંતર્ કયુ છે.
લાલાજીના આક્ષેપ,
मनुष्योकी साथ उनका बताब बडी निर्दयताका होता હૈ ॥ લાલાજી !! તમારૂ આવુ... લખાણ અનુભવથી મહાર અને અસત્યથી ભરપૂર છે. તમાએ આ ઠેકાણે જૈને પર નિ યતાના આક્ષેપ મૂકી જૈનાની પ્રતિષ્ઠાના નાશ કરવા અને જૈનોપર અન્યાને તિરસ્કાર પ્રગટે એવા ગંભીર અન્યાય કર્યા છે. લાલાજી !!! આવા ખાટા નિયતાના આક્ષેપ મૂકીને જનાને લાગણી દુઃખાવવારૂપનિક યતા તમારા હૃદયમાં છે. એવુ તમાએ સિદ્ધ કરી દીધુ છે. ગૃહસ્થજેને, કીડી, મકાડા, વૃક્ષો, પશુપ’ખીનુ’ રક્ષણ કરે છે. ક્ષુદ્રજીવાનુ રક્ષણ કરે છે. તેમાં તેઓ શુ ખાટું કરે છે? “ જે માંખ મારે તે મનુષ્ય મારે ” અને તે નિર્દય થાય છે, જે માંખ મારતા નથી તે મનુષ્ય મારતા નથી, તેથી જૈના નાના જીવાની રક્ષા કરનારા છે અને તેથી માટા જીવાની વિશેષ રક્ષા કરનારા છે. તેઓએ સર હદના પઠાણેાની પેઠે કેવી નિર્દયતા કરી ? અને ભૂતકાલમાં તથા હાલમાં ક્યા કયા મનુષ્યાને મારી નાખ્યા ? તે લાલાજી જણાવશેા, અને જે તેએ મનુષ્યાને મારી કાપી નાખતા નથી તેા તેએ અનુખ્યાની સાથે નિર્દયતાથી વતે છે એમ કેમ લખી શકાય ? તે લાલાજી તમા જાતે વિચારશેા. લાલાજી !! વિણક જૈને શું મનુપ્ચાની ઢા .નથી કરતા ? લ લાલાજી !! સત્ય જાણે! કે તમારાયજ્ઞમાં પશુ હાર્યો અને નરમેધા કરવાની નિર્દેચતાના ધેાનારા જૈના છે. દુષ્કાલ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વખતે આજ સુધી ભુખ્યા ગરીબ મનુષ્યને જેને જેટલું અને દાન કર્યું છે તેટલું તમેએ કર્યું છે તે ઇતિહાસની સાક્ષીથી જણાવશો. જગડુશા, શાન્તિદાસ. (અમદાવાદવાળા) ઈડરના અંબા વીદાસ વગેરેનાં ભાટે ચારણે જેટલાં વખાણ કરે છે, તેટલાં તમારા વર્ગમાંના ગૃહસ્થોનાં સાંભળવામાં આવતા નથી. વસ્તુપાલ અને તેજપાલે મનુષ્યના ઉપકારાર્થે તળા, વાવ બંધાવી હતી અને સદાવ્રતે ખેલ્યાં હતાં. અમદાવાદના શાંતિદાસ શેઠે દુષ્કાળનાં વખતમાં લાખો મનુષ્યને અન્નક્ષેત્રો ઉઘાડને ઉગાર્યા હતાં. ગુજરાત મારવાડ કાઠિયાવાડ વગેરે દેશમાં જેનગૃહસ્થ વિ. સં. ૧૮૬૯ ના દુકાલમાં તથા વિ. સં. ૧૫૬ ના દુષ્કલમાં લાખો મનુષ્યોને અન્ન આપી જીવાડ્યાં હતાં. ગુજરાત વગેરે દેશમાં ગૃહસ્થજેનેએ સાર્વજનિક પાઠશાળા, પ્રસૂતિગ્રહે, દાકતરખાનાં, પાંજરાપોળે, સદાવ્રતામાં કરોડો રૂપૈયા ખર્ચેલા છે. અમદાવાદના પ્રસિદ્ધ શેઠ હેમાભાઈ શેઠે તથા હઠીભાઈ શેઠે હજાર ગરીબ મનુષ્યને પાન્યા પડ્યા છે. પાલીતાણાના ડુંગર પર મોટી દેરાસરની ટુંક બંધાવનાર મેતિશા શેઠ, શેઠ, નરસિંહ નાથાજી, શેઠ કેશવજી ન યકે, તથા સદામજી શેઠે, ગરીબ મનુષ્યને ખાવા માટે કરડે કરોડો રૂપિઆ ખર્યા છે. કુમાર રપાલ રાજા દરરોજ ગરીબોને દાન આપ્યા પછી ખાતા હતા. છપ્પનીયાના દુષ્કાળમાં અમે મેસાણે હતા ત્યારે ત્યાંના જૈનેએ પચ્ચીશ હજાર રૂપૈયાનું ફંડ કરીને મારવાડ વગેરેમાંથી આવનાર ભૂખ્યા ગરીબમનુષ્યને ખવરાવી તેઓનું રક્ષણ કર્યું હતું અને તેમાં મારાથી પણ યથાશક્તિ સેવા (ગ્રહદશામાં) કરાઈ હતી, શેઠ પ્રેમચંદ રાયચંદ મુંબાઈવાળાએ સાર્વજનિક ધમ શાળા શાળાઓ, કુવાઓ દાક્તરખાના વગેરેમાં લગભગ એંશીલાખ રૂપૈયા ખર્યા હતા. તમારા પંજાબમાં હજારોની સંખ્યામાં જ છે અને તે ગુજરાતના જેવા ધનવંતે નહીં હોય અને ત્યાંના જેને પદ્ધી કેટલાક સ્થાનકવાસી હોવાથી દાનમાં પાછળ કદાપિ
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાય તેથી તમોએ લખવામાં ભૂલ કરી હશે. જેને વ્યાપાર કરે છે અને વ્યાજ ઘણું લે છે. પણ તેઓ વ્યાપારી દૃષ્ટિએ પશુપંખીઓ ઉપર જેટલી દયા રાખે છે તેટલી મનુષ્ય પર લેણું વસુલ કરવા બાબતમાં દયા રાખતા નથી. એવી દષ્ટિએ તમાએ લખ્યું હોય તે તેમાં તમને અન્યાય કર્યો છે. કારણ કે જેને વ્યાપારમાં વ્યાજ લેણું લે છે તેવી રીતે હિંદુ વ્યાપારીઓ પણ લેણું લે છે તેમાં એકલા કંઇ વણિક જૈનેને દોષ નથી, તેથી તમોએ વૈષ્ણવ વગેરે વ્યાપારીઓ વગેરેના દે ન કાઢતાં ગૃહસ્થ જૈનેને મનુષ્યો પ્રતિ નિર્દય જણાવ્યા અને તેમાં કંઈ કારણ પણ ન દર્શાવ્યું તે કેવળ ગૃહસ્થ જેને પ્રતિની તમારી થ નિંદારૂપનિયતાની લાગણી જ કારણભૂત જણાય છે. વનરાજ ચાવડા અને કરણઘેલો, પુસ્તક લખનારા બ્રાહ્મણ પંડિતાએ જેમ જૈનોને હલકા પાડવા કપલ કલ્પિત લખ્યું છે, તેમ લાલાજી !! તમે પણ તમારી જૈને પ્રતિની શ્રેષ લાગણીથી જ તમેએ એવું હહહડતું જ હું લખીને ભવિષ્યનાં બાળકનાં હૃદયમાં જેને પ્રતિ વિકાર ઉત્પન્ન કરાવવામાં તમારી હિંસા ષબુદ્ધિને કેળવી છે. જેને મનુષ્યની દયા કરતા નથી એવું આજસુધી બન્યું નથી. જૈન શાએથી તે સિદ્ધ થાય છે કે અસંખ્ય એકેન્દ્રિય જીના રક્ષણ કરતાં એક હીન્દ્રિય જીવની રક્ષામાં અને અસંખ્ય દ્વીન્દ્રિય કરતાં એક ત્રીદ્રિયની રક્ષામાં અને અસંખ્ય ત્રિીન્દ્રિયના કરતાં એક ચતુરિન્દ્રિયની રક્ષામાં અને અસંખ્ય ચતુરિન્દ્રિય જીવ કરતાં એક પંચેન્દ્રિયજીવની રક્ષામાં વિશેષ પુરા થાચ છે. પંચેન્દ્રિય પશુ પંખી જલચર વગેરે કરડે છ કરતાં એક મનુષ્યની રક્ષામાં વિશેષ પુણ્યધર્મ થાય છે, અને અધમ નીતિમયઅંદગીવાળા મનુષ્યની રક્ષા કરતાં એક ધમ મનુથની રક્ષામાં વિશેષ પુણ્ય થાય છે, તેમાં પણ સમ્યગદષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમત્ત મુનિઓ, ગણધરે વગેરેની રક્ષા સેવા ભારતમાં ઉત્તરોત્તર અનંતગણું પુણ્ય ધર્મ કહેલ છે, તેથી
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ગૃહસ્થા દક્ષ-પંડિત હેવાથી મનુની રક્ષા દયા પ્રસંગે મનુ
ની દયા કરે છે, અને પશુપખીઓની દયા પ્રસંગે તેઓની દયા કરે છે. કી, મડી, પશુ, પંખી-વૃક્ષોની રક્ષા કરતાં દયા કરતાં મનુષ્યની દયા કરવામાં અનંતગુણ પુણ્ય ધર્મ સમજે છે તેથી તેઓ મનુષ્ય પ્રતિ નિર્દય થઈ શકતા નથી. જેને કી મકેના રક્ષણાર્થે કંઈ મનુષ્યને મારી નાંખતા નથી. તેઓ તે ગૃહસ્થ ધર્મના સ્વાધિકાર સ્વલ્પહિંસાદેવ, અને મહા દયા ધર્મ લાભ દષ્ટિએ વર્તે છે. મુસલમાને, ખ્રિસ્તીઓ, બૌદ્ધ, પારસીઓ અને હિંદુઓ જેટલા પ્રમાણમાં મનુષ્ય પ્રતિ દયાવંત છે, તેના કરતાં વિશેષ પ્રમાણમાં જેને મનુષ્ય પ્રતિ દયાવંત છે, એવું અમે હાલના સંગે અને ભૂતકાળના ઈતિહાસથી ગમે તેવી ચેલેંજમાં તે બાબત સિદ્ધ કરવા તૈયાર છીએ.
જયારે કુમારિલભટ્ટે સુધન્વા રાજાની સભામાં બીદ્ધાની સાથે ચર્ચા કરી ત્યારે કુમારિલ ભટ્ટ કઈ કળાએ જીત્યા અને કુમારિકા ભટ્ટ સુધન્વારાજાને બીના નાશાથે હુકમ કર્યો. તેથી સુધન્વા રાજાએ હુકમ કર્યો કે જ્યાં ત્યાં બૌદ્ધો દેખાય તેઓને મારી નાંખે, અને બૌદ્ધિાને મારવામાં દયા કરે તેઓને પણ મારી નાંખે. હિમાલયથી તે કન્યાકુમારી સુધી વસતા બૌદ્ધોને અને જિનેને મારી નાંખો “શંકરાચાર્ય ચરિત્ર વગેરેથી.”હિંદુધર્મીઓની અન્ય ધમાં મનુષ્યો પ્રતિ થએલી આવી નિયતા સિદ્ધ થાય છે. - પાટણની લાખાબડની કલ્પિત કિંવદન્તિમાં પણ લાખાને નિર્દયતાથી નાશ કરેલ કલપનાએ પ્રસિદ્ધ છે. હિંદુઓએ અને બીએ ધર્મઝનુનથી નિર્દયી બની પરસ્પર હજારે લાખે મનુષ્યને મારી નાંખ્યા છે. દક્ષિણ મદુરામાં હિંદુઓએ કપટકળાથી આઠ હજાર ઉપર જૈનાચાર્યોને અને લાખો શ્રાવકને પકી મારી નાંખ્યા છે. ધમધ મુસલમાનોએ લાએ હિંદુઓના નિર્દયતાથી જાન લીધા છે, અને હિંદુઓએ પણ હજારો મુસંલમાનેને નિયતાથી મારી નાખ્યા છે, એવું ઐતિહાસિકથી
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધ થાય છે. મુસલમાનેએ લડાઈઓમાં લખે ખ્રીસ્તીઓને અને ખ્રીસ્તીએ હજારો-લાખ મુસલમાનેને યુદ્ધમાં નિર્દયપણે મારી નાખ્યા. વેદમાં જુઓ. હિંદમાં વસતા દસ્યુરાજાઓને ઋષિની સહાયથી આર્યોએ નિર્દયપણે મારી નાખ્યા. હિંદુ રાજાઓએ ક્ષત્રિ
એ પરસ્પર યુદ્ધ કરીને નિર્દય રીતે પરસ્પર સહામા પક્ષવાળાએને મારી નાખ્યા. આર્ય સમાજ ગુહર વૈદિક હિંદુધર્મપ્રચારવામાં લાખ કરોડ રૂપિયા ખર્ચે છે, પણ અન્ય ધર્મી મનુષ્ય કે જે દુખી ગરીબ છે તેઓ માટે લાખ કરોડે રૂપૈયા ખર્ચા એવું જાહેરમાં જણાતું નથી, તેથી તે મનુષ્ય પ્રતિ નિર્દય વર્તનવાળા ના ગણાય અને જૈને જ મનુષ્ય પ્રતિનિર્દય વર્તન વાળા છે એવું જે લાલાજીએ લખ્યું, તે અસત્ય પક્ષપાત સ્વધર્મ મેહ વિના બીજું કશું કંઈ નથી. લાલાજી એવું જાણે છે છતાં પોતાના મેરૂ પર્વત જેટલા દેષ ન જણાય અને પારકે રાઈ જેટલે દેષ મેરૂ પર્વત જેટલે. દેખાય એ દુર્જનતા વિના બની શકતું નથી એમ લાલાએ જણવું જોઈએ, અને ગાંધીની પેઠે પોતાની ભૂલ કબૂલ કરીને પોતાની અજ્ઞાનતા, પક્ષપાત, દ્વેષતા રૂપ નિર્દયતાને ત્યજીને દયાવંત આદર્શ જીવન તેમણે કરી બતાવવું જોઈએ. લાલાજી!તમે મુસભાન બ્રીતિ હિંદુ વગેરેને નિર્દય વર્તનવાળા ન લખી શકયા તેનું કારણ એ છે કે તેવું લખવાથી તમારા પર તે કેમેને કેપ ઉતરવાથી લાલાજી! તમારૂં દેશ નાયકપણું મુશ્કેલીમાં આવી રહે, તેથી જીવી શો સવજી મામીનીની કહેવતને અનુસરી જેમ તેમ અગડ બગડે લખવા મં પડ્યા છે. લાલાજી !!! વ્યાપારી જૈનો, મનુષ્યોની દયા કરવામાં ધર્મ પુણ્ય માને છે. તેઓ પાંજરાપોળે બાંધી પશું પંખીઓ વગેરેની દયા કરે છે તેથી એમ કહેવાય છે કે તેઓ મનુષ્યની દયા કરતા નથી એમ તમેએ માની લીધું છે, તે ફકત તમારી જમણા છે, અને એવી ભ્રમણાથી ભારતના ઇતિહાસ ને ઉપર્યુક્ત જાડું લખી કલંકિત કર્યો છે પણ હવે ન કરે, સુધારો કરે, એમ નિવેદું છું. વ્યાપારી જેનેને જે શિખામણ આપવી
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫ હોય તે શિખામણની દૃષ્ટિએ શિખામણ આપવી તે જુદી વાત છે, અને તેમના પર નિયતાને આરેપ મૂકવે એ વાત જુદી છે. લાલાજી!! સે ગૃહરથ હિંદુઓ અને શત ગૃહસ્થ જૈનેને મનુષ્ય પ્રતિની દયાની લાગણીની પરીક્ષા માટે અમેરિકાના વિદ્વાનેને સેપે પછી ગૃહસ્થ જેને અગર ગૃહસ્થ હિંદુઓ એ બેમાં કોની મનુષ્ય પ્રતિ વિશેષ દયા દષ્ટિ વર્તન તથા નિર્દયતા છે તે મધ્યસ્થ દષ્ટિથી પરીક્ષીને તેઓ જગતમાં જાહેર કરશે. લાલાજી!! તમારૂં લખાણ તમારે સિદ્ધ કરવું હોય તે અમેરિકાના વિદ્વાન દ્વારા બન્નેની પરીક્ષા કરી એટલે સત્ય જણાઈ આવશે. બાકી તમારી દૃષ્ટિમાં એવું જૂનું ઠસી ગએલું છે તે આવી પરીક્ષા વિના ટળે તેમ નથી. મનુષ્યની દયામાટે જૈનેને ઘણી દયાની લાગણી છે. ગુજરાતના ઘણા ગામમાં જેને તરફથી અન્નક્ષેત્રોનાં હાલ પણ સદાવ્રત મોજુદ છે. શ્વેતાંબર અને દિગંબર લક્ષાધિપતિ સેંકડે ગુહસ્થ શેઠિયાઓ છે. તેઓ દરવર્ષે હજાર ગરીબમનુષ્યોને ખાવા આપે છે. અનેક અનાથાશ્રમેને જૈને તરફથી મદત મળે છે. જૈને તરફથી ઔષધાલયે, પાણીની પર ચાલે છે. જેને તરફથી ગુજરાત વગેરે દેશોમાં આંધળાં લુલાં બહેરાંઓને ઘણું મહત મળે છે. અમદાવાદમાં શેઠ લલ્લુભાઈ રાયજીએ અનાથાશ્રમ વગેરેમાં ગરીને લાખ રૂપિયાની મદત કરી છે. વિ. સં. ૧૯૬૩ માં સુરતમાં કેન્સેસ હતી તે વખતે અમદાવાદમાં લાલા લજપતરાય આવ્યાં હતા અને તે શેઠ લલુભાઈ રાયજીને ત્યાં આવ્યા હતા. શેઠ લલ્લુભાઈ રાયજી તથા નગરશેઠ ચીમનલાલ લાલભાઇ તથા કસ્તૂરભાઈ તથા શેઠ લાલભાઈ દલપતભાઈ તથા શેઠ મનસુખ ભાઈ ભગુભાઈ વગેરે શેઠિયાઓની સાથે લાલા લજપતરાય અમારી પાસે આંબલીપળના ઉપાશ્રયમાં વ્યાખ્યાન શ્રવણ કરવા બપોરે આવ્યા હતા, તે વખતે બેહજાર શ્રેતાઓની સમક્ષ અમેએ લાલા લાજપતરાયને દેશસેવા કરવાના સત્ય ઉપાયો દર્શાવ્યા હતા તેથી હાલાજી તમે અમારા ઉપદેશથી ઘણા ખુશી થયા હતા અને શેઠ
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
At
નિય
લલ્લુભાઈ રાયજીને કહેવા લાગ્યા હતા કે આવા જૈન મુનિયાથી હિના ના ઉદ્ધાર થવાના છે. લાલજીના વિચારમાં પાછળથી પરિવ તન થયુ' હોય એમ લાગે છે. જૈનો, કીડી મકોડા વૃક્ષ પશુ પખી મનુષ્ય વગેરેની દયા રક્ષા કરે છે. તે પશુ પ ́ખીએાની દયા કરતાં મનુષ્ચાની દયા રક્ષા કરવામાં અનંત ગણુ' વિશેષ ધર્મલ માને છે અને તેવું તે વ નથી પણ જણાવે છે. છતાં કેટલાક એવા કઠોર હૃદયના કેટલાક જૂના હોય તેા તેથી આખી જૈન કામને ને નિર્દય માનીએ તા હિંદુઓ વગેરે પણ તેવી રીતે ઠરી શકે. જ્યારે મનુષ્ચાની દયા રક્ષાના ખાસ પ્રસ`ગકાલ આવે છે ત્યારે કીડી મકાડા વગેરે ક્ષુદ્રજીવાની રક્ષા મૂકીને પહેલી મનુષ્યાની ખાસ યા રક્ષા કરવામાં અપૉઇ જવું એસ.જૈનો માને છે અને વતે છે તેથી લાલાજી !! હવે પેાતાની ભૂલની દ્વિતીયાવૃત્તિમાં સુધારો કરશે એમ ઇચ્છુ છું. હાલાજી ! ! તમે લખા છે, કે જેના મનુષ્યપ્રતિ નિયવર્તનવાળા હાય છે. પણ તમે સમજશે કે છપ્પનિયા દુકાલમાં હિંદમાં ખ્રિસ્તીઓએ અનાથ હિંદુઓનાં લાખા માળકાને ખ્રિસ્તી બનાવ્યાં પછી તેઆની રક્ષા કરી, ગુજરાત સૌરાષ્ટમાંથી પચીશ હજાર મનુષ્યે ખ્રિસ્તી થયાં જણાય છે તે પ્રમાણે આખા હિંદમાંથી લાખા મનુષ્યેા ખ્રિસ્તી થઈ ગયા અને તેજ ખ્રિસ્તીઓ હવે હિંદુ ધર્મના વિદ્યાધી અને હિંદુ ધર્મનું ખંડન કરે છે. લાલાજી !! તે વખતે હિ દુઓની દયા કયાં ગઇ હતી ? હાલ હિંદમાં ચૌદ કરોડ ગાયે છે. લગભગ પન્નુર કરાડ ભેસે છે. અને મકરા ઘેટાં વીંશ કરાડ છે, બળદોની સંખ્યા તા ઘણી ઘટી ગઇ છે. ન દર વર્ષે ખાવન લાખ ગાયા કપાય છે. લાલાજી !! તમે કહેા કે તેનીં રક્ષા કરવામાં શું ધમ નથી ? જૈના પાંજરાપેાળમાં ગાચા, ખળદ, ભેસા ખરાં કે જે રાગી અપગ છે, તેઓની રક્ષા કરે છે. તમા તેને ક્ષુદ્ર જીવે ધારીને તેએની દયા રહ્યા કરવાનુ જૈનાનુ ાય ધિારતા હોવ તે તે ચગ્ય નથી. કારણ કે પશુઓની
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭
રક્ષાથી મનુષ્યની રક્ષા થાય છે. ગાય, ભેંસ, બકરાં, અળદ એ દેશની દોલત છે. તેના આધારે મનુષ્ય જીવી શકે છે. દુધ, દહી, ઘી અને છાશવગેરેની સહાય આપના પશુઓ છે. પક્ષીઓથી સુષ્ટિના સૌન્દર્યમાં વૃદ્ધિ થાય છે, મસ્સાથી જલની શુદ્ધિ રહે છે. દરેક પ્રાણી ઉપયોગી તે હોય છે. જેના પાંજરાપોળમાં પશુઓની રક્ષા કરે છે તેની સાથે જેને અમે હિંદુઓ, લાખો હજારે પશુઓના કરતાં એક ધમ મનુષ્યની રક્ષા-દયા માટે તેને વિશેષ ઉત્તમ ગણે છે તેથી તેઓ પશુઓ કરતાં મનુષ્યની રક્ષા કરવામાં પાછા હઠતા નથી. લાલાજી!! જેનો ઉપગીવૃક્ષની દયા-રક્ષા કરવા માટે પણ ચૂકતા નથી. ઉપયોગી વૃક્ષોની દયા-રક્ષા કરવામાં તેઓ ધર્મ માને છે અને તેથી પ્રજાઓનું તથા દેશનું કલ્યાણ થાય છે. વૃક્ષની હયાતીથી સારી વૃષ્ટિ થાય છે, તેથી લાલાજીએ તે ખરી રીતે જેને પશુ પંખી વૃક્ષો અને મનુષ્યની રક્ષા દયામાટે ધન્યવાદ આપ નેઈએ. કારણ કે જે છે કે જે જે દયા વગેરેનાં સારાં કાર્યો કરતી હોય તેઓને તે બાબતમાં વખાણવી જોઈએ અને અન્ય શુભ કાર્યો કરવાની છે તે કોને સૂચના દેવી જોઈએ, એવું શમતાએ સમવું જોઈએ. ક્ષત્રિામાં શૂરતા ગુણ પ્રધાન છે. બ્રાહ્મ
માં વિદ્યાની પ્રધાનતા છે. વણિક વૈશ્ય જેમાં કયાની પ્રથાનતા છે. જે નાના છની દયા કરે છે તે મોટા ની દયા અવશ્ય १२ छ १. दया धर्मका मूल्य है, पाप मूल अभिमान, सुखसीહવા છીપ, વર્ષે તા. એમ હિંદુ ધર્મી તુલસીદાસ કહે છે. હિંદુએ કીધઓને પણ લેટ પૂરે છે તેથી દયાની બાબતમાં જૈને અને હિંદુઓ સારા છે. હિંદુઓ કરતાં ખાસ મનુષ્યની દયામાં જૈનો આગળ આવે છે એમ હું મારા અનુભવથી જણાવું છું. પક્ષપાત વિના જેવું મેં અનુભવ્યું છે તેવું જણાવું છું. હવે હું જેનોને જણાવું છું કે જેને તમે મનુષ્યની અને નાની વિશે ષતઃ રક્ષા કરે કડિયા કૂતરાં અને કબૂતરાંમાં જે કેમના લાખે
8.
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫.
કરાયા રૂપૈયા ખર્ચાય છે. સ્થાવર તીથ દેરાસરો વગેરેમાં જૈના જેટલું વાર્ષિક ખર્ચ કરે છે તે, દશમા ભાગને પણ તૈનાને કેળવણીમાં સહાય કરવી, તથા જૈનોના દુઃખમાં ભાગ લેવા વગેરે જ ગમ તીર્થાંની ખાખતમાં ખચતા નથી. જગમ જૈનાની હયાતિમાં તીર્થં અને જૈનશાસનની હયાતી છે.પ્રીસ્તિયે ને અને મુસલમાને ને પેાતાના ધર્મ માટે અને પેાતાના ધમમાં અન્યોને લાવવામાટે જેટલી ધમની લાગણી જીસ્સા છે, તેમાંનુ જૈનેામાં ઘણું ઓછુ તત્ત્વ છે, માટે હવે જેના !!! તમારે ઉધવાના વખત નથી. હવે તા જાગે. આપણા દરેક જૈન ગૃહસ્થ,બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રની કેળવણીથી તૈચાર થવુ જોઇએ. પાંજરાપેાળાને તમા એકલા જાળવા છે અને તેમાં તમારા કરોડો રૂપૈયા જાય છે. પણ હવે તમે તે હિં‘દુઆને પાંજરાપાળા સાંપે અને તમેા તમારી હયાતી કાયમ રાખવા માટે મુસ
માને અને ખ્રીશ્તિયાની પેઠે ધર્મના પૂર્ણ નુસ્સાવાળા અને અને તમારાં સતાનાને તેવી ઉત્તમ કેળવણી આપે, નહીં તે દુનિયામાંથી તમારૂં નામ ભૂંસાઇ જશે. જેનેાના નાશની સાથે અહિંસાદિ ધર્મના નાશ થશે, પઢમં નાળ તો ચા. પ્રથમ જ્ઞાન અને પશ્ચાત્ યા છે. જૈનશાસ્ત્રનું પૂર્ણ જ્ઞાન કર્યાંથી સત્ય દયા સમ જાય છે અને ગાંડી અર્થાત્ અસત્યઢયાના પરિહાર થાય છે. જેનાની હયાતી અને ચઢતીના નાશ થાય એવી યા તે દયા નથી પણ હિંસા છે. વાંચા અમારા બનાવેલ સ`સ્કૃત દયા ગ્રન્થ અને સુદશેનાસુમધ તથા શ્રેણિકયુધ તેમાં દયાની ખરી વ્યાખ્યા જણાવી છે, તમારી સશક્તિયે કાયમ હશે તેા દયા પણ રહી શકશે. હાલતા જૈના તમે આપત્કાળના ધર્મને સમજી પુનઃ જૈનેાદ્વાર કરવામાં તમારૂ' સર્વસ્વ વાપરા, જૈનાની સંખ્યા વધારો.
यदुक्तं
कृते नवीने जैने तु स्वर्ग भवति देहिनाम् सर्वकर्म विनाशश्च, मुक्तिर्मवति सर्वथा
For Private And Personal Use Only
॥ ? ||
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ
जैमानां जैनधर्मस्य, प्रचारोद्यमकारिणाम् तीर्थंकरनामबन्धोऽस्ति, स्वर्ग मुक्तिश्च जायते ॥ २ ॥ सेवार्थं विश्वजीवानां, जैनधर्म प्रकाशनम् ; कृतं तीर्थकरे fear, जैनधर्म समाचर साधर्मिकस्य वात्सल्यं, सर्वधर्मान्महन्मतम् सेवाभक्तिश्च जैनानां, कर्तव्या परमार्हतैः ॥ चतुर्विधस्य संघस्य, सेवात आत्मशुद्धता, जैनानां जायते पूर्णा, प्रोक्तमेवं जिनेश्वरैः पशुपक्षिमनुष्याणां, दयारक्षादिकर्मतः जैनानामात्मसंशुद्धि, जयते नच संशयः ॥
॥ ६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
2
॥ ३ ॥
For Private And Personal Use Only
॥ ४ ॥
सर्वतीर्थादिभत्त्यायत् फलं तत्तु सुरागतः जैनस्य सेवया प्रोक्तं, जैनानां श्रीजिनेश्वरैः ॥ ७ ॥ भिन्नधर्मिमनुष्याणां, पशुपक्ष्यादिदेहिनाम् जैनैः सम्यग्दया कार्या, रक्षाच निजशक्तितः ॥ ८ ॥
॥ ५ ॥
ભાવા–જેએ એક નવીન જૈન કરે છે તે મનુષ્ચાને સ્વર્ગ અને મોક્ષ થાય છે. સુદ નાચરિત્ર, ત્રિષષ્ઠિશલાકા પુરૂષ ચરિત્ર, વગેરેમાં કહ્યું છે કે એક મનુષ્યને સમ્યગ્દષ્ટિ બનાવવાથી ચૌદરાજ લેાકના જીવાને અભયદાન આપ્યા જેટલુ ફળ થાય છે. જૈનધમ પ્રચાર અને જૈનોની વૃદ્ધિ માટે ઉદ્યમ કરનારાઓને તીથ''કરનામકમના અન્ય થાય છે અને તેઓ સ્વર્ગ મુક્તિને પામે છે. વિશ્વજીવાના ઉદ્ધાર કરવા માટે વિશ્વજીવાની સેવા કરીને તેનું પ્રભુમય સ્વર્ગ મેાક્ષ જીવન કરવા માટે તીથ કરાએ જૈનધમ ના પ્રકાશ કર્યાં છે, એવું જાણીને ભવ્ય મનુષ્ય ! તું જૈન ધમની આરાધના કર. સ જીવાની શુદ્ધિ કરવામાટે અને વિશ્વવતિ સર્વજીવાને સમ્યગ જ્ઞાની ચારિત્ર શુદ્ધપ્રેમી બનાવવાં તે જૈનધમ છે, અને સવ सोभिने सद्गुणी मनाववां ते नैनधर्म छे. यतः सद्गुणैजैन धर्मोऽस्ति, ह्यधर्मोदुर्गुणैर्मतः समभावेनमोक्षोऽस्ति सेवा तु सर्व देहिनाम् || सहशुशेवडे नैन धर्म छे भने दुर्गुयोवडे अधर्म
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુહ
છે. સમ ભાવથી સવ ધમ વાળાઓના માક્ષ થાય છે. સર્વ જીવાની સેવા કરવી જોઈએ. સદ્ગુÌાવડે સમભાવ પ્રાપ્ત થાય છે. એવા જૈન ધર્મના સર્વ વિશ્વમાં પ્રચાર થાય તા તેથી સવાઁ મનુષ્યા સુખશાંતિ પામી શકે છે. સવ ધમાઁથી મોટુ આ ધાર્મિક વાત્સલ્ય છે. જૈનોની સેવા ભક્તિ તે જૈનોએ કરવી જોઇએ. ચતુર્વિધસ'ધની સેવાથી સેવકની આત્મશુદ્ધિ થાય છે, એમ સર્વજ્ઞતીથકરાએ જૈનોને જણાવ્યું છે. પશુપ ખીમનુષ્ચાની દયા કરવી અને તેએની રક્ષા કરવી, તેને દુઃખમાં મદત કરવી, મનુષ્યેાના રાગેા ટાળવા તથા તેઓને જ્ઞાન ચારિત્ર દેવુ એજ જૈનના જૈન ધમ છે અને એવા જૈન ધમ થી જનાના આત્માની શુદ્ધિ થાય છે, તેમાં સશય નથી. સ સ્થાવર તીર્તની ભક્તિવડે જે ફૂલ થાય છે તે લ, શુભ રાગથી જૈનની સેવા કરવાથી જૈનાને થાય છે, એમ જૈનશાસ્ત્રોમાં તીથ - કર જિનેશ્વરાએ કચ્ચુ છે. ઇત્યાદિ જૈનશાસ્ત્રાના ધાર્મિક આશયાને હાલાજી !!! તમાં જાણશે. જૈન ધર્મ એક દેશીનથી પણું સદેશી છે; જૈનશાસ્ત્રના આચારા ઉત્કૃષ્ટા છે પણ જૈને દેશકાલને અનુસરીને તેઓ જેટલું બને છે તેટલું પાળી શકે છે. ગૃહસ્થ જૈનોને ઉત્કૃષ્ટ દયાના આચાર પાળવાનું જૈનશાસ્ત્રામાં કહ્યું નથી,પણ જૈનસાધુઓમાટે વીશ વાની દયા વગેરે પ`ચમહાવ્રતના ઉત્કૃષ્ટાચાર કહ્યા છે, તે પણ દેશકાલથી તથા ઉત્સગ અને અપવાદથી કહ્યા છે. તેથી જાજાણી तमो असाध्य आचारशास्त्र पर बल देनेहिका यह परिणाम है"
એવું લખા છે તે મિથ્યા ઠરે છે, કારણ કે ગૃહસ્થ જૈને દેશકાલ તથા પેાતાની શક્તિના અનુસારે આચારશાસ્ત્રમાંથી પેાતાના ચાગ્ય ધર્માચાર પાળી શકે છે. છેવટે ત્રતાચાર પાળ્યા વિના દેવગુરૂધમ ની શ્રદ્ધા સેવાભક્તિથી અવિરતિગૃહસ્થ જૈન બની શકે છે, માટે તમારા લેખમાં આ ખબતમાં દ્વિતીયાવૃત્તિમાં સુધારા કરશે.
જૈના અને હિંદુએ, મનુષ્યેાની તથા પશુપખી વગેરેની યા માટે પ્રાણ પાથરે છે, તેથી તેઓ આર્યાં કહેવાય છે. જૈનાએ અને હિંદુઆએ વનસ્પતિ આહારને શ્રેષ્ઠ માન્ય છે. તેથી તેએ -
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
ત્મારૂપ પ્રભુના સાક્ષાત્કાર કરી શકે છે. જાપાનીઝ મેાટા ભાગે ભાત ખાઉ છે તાપણુ તેઓએ માંસાહારી રૂશિયાને કારીઆની લેડાઇમાં હરાવ્યુ હતુ, જૈનાના ધર્માંચાર ઉત્કૃષ્ટા છે તેથી તેઓ મનુષ્ય પ્રતિ ક્રૂર નિર્દેથ વતનવાળા હોય છે એવા નિયમ નથી, માટે લાલાજીએ તત્સંબંધી મત આંધવામાં મેટી ભૂલ કરી છે. જૈન સાધુઓ અને સંન્યાસીએ દયાના ઉત્કૃષ્ટ આચાર કે જે સામાન્ય મનુચૈાથી સાખી શકાતા નથી એવા આચારાને તેઓ પાળે છે તેથી તેઓ જેમ મનુષ્યાપ્રતિનિર્દય અની શકતા નથી તેા ગૃહસ્થજૈનાનુ મનુષ્યા પ્રતિ નિ યવન, તે વ્યાપ્તિપ્રમાણે તેા કયાંથી હાઇ શકે? અર્થાત્ હાઇ શકે નહી. લાકમાન્ય તિલકે અમને માણુસાના શેઠ હુકમચ'દ ઇશ્વર સારફત પત્ર લખી જણાવ્યું હતું કે વેદાના સત્યાચાર તેજ જૈન ધર્માચાર છે. વેદોનુ શુદ્ધ સ્વરૂપ તે જૈનધર્મ છે. જેનેાની દયાથી હિંદ આર્ય તરીકે આળખાય છે. તેમણે અમારા બનાવેલા કર્મ યાંગની ઘણી પ્રસસા લખી હતી અને અમને મળવા માટે આવવા ઇચ્છા જણાવી હતી.
મહાત્મા ગાંધીજીએ લાલાજીને જૈનપરત્વે લખતાં તેમના છાપેલા પત્રમાં જણાવ્યુ` છે કે-અહિંસાના સિદ્ધાંતની ઋષિક સીમાથી ભારતની પડતી થઈ નથી, પરંતુ કુસંપ, અજ્ઞાન, મતભેદથી હિંદની પડતી થઇ છે. દેશ પ્રેમને બદલે સ્વાર્થ ના ઝેરથી દેશની પડતી થઇ છે. હિંદીઓની દુર્દશાનું કારણુ અધમ યાને અધર્મીભાવ છે. જૈને પર નામઢી ના આક્ષેપ મા દે છે. તે સત્ય નથી. જેના તરફથી હુ' તમને કંઇ કહેતા નથી. હું' તેા જન્મ થકી વૈષ્ણવ છુ, આલ્યાવસ્થાથી મ્હને અહિંસાની શિક્ષા મલી છે. બીજા ધર્મોના ગ્રન્થાની પેઠે હું જૈનધમ પ્રથામાંથી સારી વાતા શીખ્યું છું. હાલ આપણા લાદેની મૉઇ નથી તેનું કારણ એ નથી કે આપણે ખીજાઓને આઘાત કરવાનું નથી જાણી શકતા, પરંતુ તેનુ' ખરૂં' કારણ તો એ છે કે અમા મરવાથી ડરીએ છીએ, ને મરવાથી ડરે છે તે વાસ્તવિક
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
વા અનુચિત ભયથી ભાગી જાય છે અને તે એમ ઇચ્છે છે કે અમને જે હાનિ પહોંચાડે છે તેના નાશ બીજા કરે. સવ પ્રકારના સ`સારિક ઢાષાને નાશ કરવા માટે અહિંસા રામમાણ ઉપાય છે. એ પ્રમાણે મહાત્મા ગાંધી નામના પુસ્તકમાં કહ્યું છે. લાલાજીએ એ પ્રમાણે ગાંધી મહાત્માના વિચારે વાંચ્યા હશે છતાં હજી જૈનોને નામદ ગણે છે. તે કેવળ મિથ્યા મેહ છે. નૈનાને મનુષ્ય પ્રતિનિ ય કહેવાની તેમની વિચાર શ્રેણિ પણ મિથ્યાત્વ માહયુક્ત છે, તેમના એવા જૂઠા આક્ષેપોને જૈના કઈ હિસાખમાં ગણતા નથી, અજ્ઞાની મનુષ્યા ભલે તેમના વિચારે કદાપિ ધમ ભેઢથી પક્ષપાત કરી સાચા માને પણ મધ્યસ્થપડિતા તેા તેવા તેમના વિચારને ન કામા અસત્ય માને છે.
लालाजीनो जैनो अने बौद्धोपर गंभीर आक्षेप.
मेरी सम्मतिमें बौद्ध और जैनधर्मका सामान्य प्रभाव भारत के राजनैतिक अधःपातका एक कारण हुआ है.
આક્ષેપ પરિદાર-લાલાજી !! તમે જૈનધમ ના અને મૌદ્ધધર્મ ના પ્રભાવથી ભારતની રાજનૈતિકને અધઃપાત થયે એમ લખેા છે. પણ તેમાં કાઇ હેતુ આપતા નથી,એ તમારી ભૂલછે.જૈનધમ માં અને બૌદ્ધધમ માં રાજનૈતિક અધઃ પાતના હેતુ નથી. કમળાની આંખવાળાને ધેાળી વસ્તુ જેમ પીળી લાગે છે, તથા ધતુરાના ભક્ષકને શ્વેત વસ્તુએ પીળી દેખાય છે, તેમ લાલાજીના હૃદયમાં એમના ગુરૂએ એવું ઠસાવી દીધુ` છે કે જેથી લાલાજી એવા અસત્યવિચારની ધૂનમાં દેરાઈ ગયા છે. શંકરાચાયના વેદાન્તના વૈરાગ્ય પણ તેમને ભારતની પડતીનું કારણુ લાગે છે. જૈનો અને બ્રાહ્મણાને પૂર્વે ઉંદર બિલાડીનુ વૈર હતુ તેથી તે લેાકેાએ જૈનાને રાજકીય જૈનધમ બનાવવામાં ઘણાં વિઘ્ના ઉપસ્થિત કર્યાં છે, તે પણ પૂર્વે ઘણા જૈનરાજા થઈ ગયા છે. શ્રી મહાવીરપ્રભુના સમયમાં ચેટક રાજા, ઉદાયી રાજા, શ્રેણિક રાજા, કાણિક, ચદ્રપ્રવેતન, વગેરે રાજાએ જૈનધમી થઇ ગયા છે. જૈન રાજાઓને દેશ, રાજય, પ્રજા
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંઘ વગેરેના રક્ષણ માટે ધર્મયુદ્ધ કરવાની સ્વયમેવ સ્વતંત્રતા છે. લાલાજી તમે પોતે જ લખે છે કે –“ નૈવિજ્ઞાન, ધર્મ युद्ध में लडने का पाप नहीं समझते और न दंड देना व સપને ધર્મ વિશ્વ તમારે .” તમારાજ આ લખાણથી રાજકીય બાબતમાં જૈને પાછળ પડયા નથી. જર્મનીની હાલ મિત્રરાએ જેવી સ્થિતિ કરી દીધી છે, તેવી હિંદુવૈદિક પૌરાણિકોએ વિ. આઠમા સૈકાથી જૈનેની સ્થિતિ કરવા માંડી હતી, તેથી જેનો મને પુનઃ જૈન ધર્મને રાજ્યધર્મ કરવાને વખત ન મળે, ગુજરાત વગેરે દેશમાં ધર્મભેદ દ્વેષથી બ્રાહ્મણેએ જેને પ્રતિ અને જૈનધર્મ પ્રતિ ઘણો તિરસ્કાર બતાવ્યું છે, અને જે માકણને જાતિ તેને મારવાનું પાપ નથી રાતિ. ઇત્યાદિ કહેવતોડી, જેનેના સાધુએ ઝાડો કરીને ગુદા ધોતા નથી અને વિષ્કા ફેંકે છે.વગેરે આક્ષેપોથી જૈન સાધુઓને હલકા પાડવામાં અને હલકા ચિતરવામાં નવલરામ સુધીએ પણ બાકી રાખ્યું નથી. રાજનૈતિક ગ્રન્થ તરીકે જૈનેને અહંન્નીતિ નામને ગ્રન્થ વાંચશે તે ભારતની પડતીમાં જૈનધર્મને પ્રભાવ પડે નથી એમ મધ્યસ્થાને સ્પષ્ટ જણાશે. શ્રી મહાવીર પ્રભુના મામા ચેડારાજાએ બાર વર્ષ સુધી કેણિક રાજા સાથે યુદ્ધ કર્યું હતું. જૈન ખારવેલરાજાએ પણ અનેક યુદ્ધ કર્યા છે. સંપ્રતિરાજાએ, અશોકે તથા ચંદ્રગુપ્ત પણ રાજનૈતિક દષ્ટિએ ભારતમાં અનેક યુદ્ધની પ્રવૃત્તિ કરી હતી, ગુજરાતના છેલ્લા જૈન કુમારપાલરાજાએ ધમ્મયુદ્ધથી ભારતની રાજનૈતિક દષ્ટિએ ચડતી કરી હતી. ગુજરાતનું રાજ્ય હિંદુ રાજાઓના સમયમાં બાદશાહે લીધું પણ જૈનની આગેવાની વખતે મુસલમાન બાદશાહએ ગુજરાતનું રાજ્ય જીતી લીધું નથી. જેના પ્રધાન વસ્તુપાલ અને તેજપાલે ગુજરાતનું રાજ્ય, મુસલમાનબાદશાહ પાસેથી જીતી લીધું અને ગુજરાતમાં ધોળકામાં પુનઃ રાજ્યગાદી સ્થાપી રાજ્ય સજીવન કર્યું તે પાછું કરણ વાઘેલા રાજાના સમયમાં નાગરબ્રાહ્મણ માધવે દિલ્હીના બાદશાહને ચઢાવી ગુજરાતનું રાજ્ય અલાઉદ્દીનને આપ્યું, તેમાં નાગર બ્રાહ્મણ માધવરાય અને વ્યભિચારી કરણવાઘેલા રાજાને અપરાધ
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
છતાં જેનાથી ગુજરાતનુ રાજ્ય ગયુ એવુ હડહેડતુ હું કહી જેનાને હલકા પાડવા પ્રયત્ન કરવા તે મિથ્યા પ્રયત્ન છે, ગુજરાતના રાજ્યમાં જૈન પ્રધાન અને જૈતા સેનાપતિયા, જૈન શેઢા, જૈન ભડારીઓ, મહેતા વગેરે જૈન આગેવાના હતા, ત્યાં સુધી જૈનાએ ગુજરાતના રાજ્યની અભિવૃદ્ધિ કરી છે. હિંદુ ધર્મી નાગર માાણા વગેરે પૌરાણિક હિંદુઓના વખતમાં ગુજરાતનું રાજ્ય, મુસલમાનાએ જીતી લીધુ, કાઠિયાવાડમાં ખરવાળાના ઘેલાશા જૈન હતા. તેમણે લીંમડીના રાજાનું રાજ્ય કાયમ રાખ્યુ. મારવાડમાં રજપુત રાજ્ય સસ્થાનામાં જૈન પ્રધાના, મહેતા, ભડારી હતા, તેથી હજી સુધી મારવાડનાં દેશી રાજ્યેા છે તે મુસલમાનાના અને અંગ્રેજોના રાજ્યકાલમાં પણ કાયમ રહ્યાં છે. મુસલમાન આદશાહેાના સમયમાં કચ્છ કાઠિયાવાડમાં જૈના પ્રધાન વગેરે હતા, તેથી તથા બ્રિટીશ રાજ્યસ્થાપનકાલના પ્રારંભમાં જૈના રાજકીય ભાખતમાં આગેવાન હતા, તેથી મેટાભાગે દેશીરાજ્યે કાયમ રહ્યાં છે. મેવાડના પ્રતાપરાણા જ્યારે ઉચાળા ભરીને સિધ તરફ જવાની તૈયારી કરતા હતા અને મેવાડના રાજ્યની આશા ખાઇ મેવાડને છેલ્લા નમસ્કાર કરતા હતા ત્યારે જૈન શેઠ ભામાશાહે, પ્રતાપરાણાને કરાયા રૂપેયાની મદત આપી અને મેવાડનું રાજ્ય પાછું સ્થિર કર્યું. માળવામાં પણ જૈનાની આગેવાની હતી, ત્યાં સુધી પરમારોનુ રાજ્ય ટકયું. પણ પાછળથી માળવાનું રાજ્ય મુસલમાનોએ જીતી લીધું. જૈના વિષ્ણુકા ડાવાથી બ્રિટીશ વણિકાની પેઠે રાજ્ય ચલા વવામાં અનેક પ્રકારની બુદ્ધિની કુશળતા વાપરતા હતા. મગાલા, વિહાર, આંધ્ર દેશમાં તે જૈના ખારમા સૈકાથી હયાત નહાતા,
એકલા બ્રાહ્મણ વગેરે હિંદુઓ હતા તા પણ મુસલમાને એ ખગાલા કાશી આન્ધ્ર વગેરે દેશનું રાજ્ય જીતી લીધુ, તેમાં જૈન વિષ્ણુકાના કઇ દોષ નથી. દિલ્લીના રાજા પૃથુરાજના પ્રધાન જૈન નહાતા પૃથુરાજના જો જૈન પ્રધાન હાત તા . પૃથુરાજનુ રાજ્ય જાત નહીં, દક્ષિણુમાં કલ્યાણી વગેરેમાં હિંદુઓનુ રાજ્ય હેતુ અને પ્રધાન વગેરે પણ હિ દુઓ હતા તે વખતે ચૌદમા સૈકામાં દિલ્લીના અલાઉદીન ખાઃ
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
શાહના સેનાપતિઓએ ગુજરાત તથા દક્ષિણ દેશ જીતી લીધે તેમાં જૈને તે અલ્પ સંખ્યામાં હેવાથી તેમજ તેમનું તે વખતે રાજ્યમાં આગેવાનીપણું નહીં હોવાથી હિંદુઓના કુસંપ, અજ્ઞાન, મોહ અને હિંદુ રાજાઓના પરસ્પરવૈરથી અને મુસભાનબાદશાહ ના પક્ષમાં હિંદુઓ જવાથી, પરરપરફાટફૂટથી, ભારતનું હિંદુઓનું રાજ્ય ગયું, તેમાં જૈનેના અને બીના શિરપર દેષ આવતે. નથી એમ ઐતિહાસિક તત્વજ્ઞ યુરોપીયનવિદ્વાને પણ જાહેર કરે છે. બૌદ્ધ રાજનૈતિક બાબતમાં કુશળ છે, તેથી તેઓએ તીબેટ, ચીન અને જાપાનનું રાજ્ય ટકાવી રાખ્યું છે. લાલાજી !! તમે એમ કહેશે, કે જેને લડાઈમાં હિંસા થાય તેથી ગુજરાતમાંના ઘણાખરા જૈન રજપુતે, વાણિયા તરીકે થઈ ગયા અને તેથી ગુજરાતની રાજકીય પડતી થઈ.” લાલાજી જે તમે આમ કહેશે તે તે પણ યુક્ત નથી. ગુજરાત વગેરે દેશમાં દેશ રાજ્યની લડાઈમાં જૈનવણિકોએ યુદ્ધ કરવામાં આગેવાની ભ ભાગ લીધો છે. તેના અનેક દાખલાઓ મૌજુદ છે. લડાઈની હિંસામાં પાપ નહીં માનનાર જર્મની, આસ્ટ્રીયા અને તુર્કસ્તાન હાલની મહાલડાઈમાં કેમ હાર્યું ?જર્મને, આસ્ટ્રીયને તુર્કે માંસાહારી, ક્રૂર, હિંસક હતા તે પણ હારી ગયા અને બ્રિટીશ જૈન વણિકકેમ જેવા કલાબાજ દક્ષ હતા, તેથી લડાઈમાં જીત્યા, તેથી તેમાં માંસાહારી હિંસક ક્રૂર હોય છે તે જ જીતે છે એ કંઇ નિયમ બંધાતું નથી. અશોક જૈન રાજા અને બૌદ્ધરાજા ગણાય છે, તેના વખતમાં જેવી રાજનૈતિક ચઢતી હતી તેવી સર્વ હિંદુ રાજાઓના સમયમાં નહાતી, કોઈક હિંદુ રાજાની સરખામણી અશોકની સાથે કરી શકાય. જેના ખારવેલ રાજા, હર્ષવર્ધન રાજા પણ એ હતું. કુમારપાલ પણ ઉત્તમરાજા હતા, તેઓના વખતમાં રાજનૈતિક પ્રગતિ હતી, શિવાજીમાં નહતી છતાં શિવાજી વગેરે રાજાઓની કુટધાડપાડુ નીતિચેથી પણ હિંદની રાજનીતિને અધઃપાત નહિ થ અને જેનેથી અધ:પાત થ એમ લખવું તે પક્ષપાત, ધર્માલ્પતા, મિથ્યાવાદ છે. હિંદની રાજનૈતિકને અપાત થાય એવું જૈનધર્મમાં
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મરીતિનું તત્વા નથી તથા ભારત વગેરે નૈતિક પડતી થાય એટલી હદ સુધીની જૈમ ગૃહ
પણ દેશની રાજ નેયા પ્રરૂપી ગૃહસ્થામાં ગૃહસ્થા મડદાલ માયલા અા ગા અચર અને અને પાતાની ગૃહસ્થાના અધિકારની ફથી બંધ થાય એવા કોઇપણ નામાંકન આચાર, જૈનશાળમાં ખતા નથી. તે ખાખતમાં ખમે તે શરતે લાલાજી લાપતા અમારી સાથે સવાદ કરતા અમે તેની ગમે તે શરતની ચેલે પાડી લેવા તૈયાર છીએ અને યમથી અને બોલથી હિદની
104
નેતકે પડતી થઈ. ન નથી; એમ મધ્યયમહાસભાની આગ નાથીતથા અતિહાર્નિક પુસવાથી સિદ્ધકળા તૈયાછીએ. લાલાજી !!! તમે જાણતાં કે ો સામ્રાજ્ય અને જૈન સામ્રાજ્ય નલ ભારતરાજ્યનૈતિક ઉન્નતિ હતી. શાંકરના વેદાંતમા તમાં લખે કિ કે “સ”સાર અસાર છે” એવા વિચારને શકરના વેદાન્તે ધણુ ઉત્તેજન આપ્યું તેથી જનસમૂહ, સ્વદેશની રક્ષામાટે તમ અસાવધાન થઇ ગયે.”લાલાજી અમારે તમને જણાવવું જોઈએ –શોકરના વેદાન્ત સ સારની અસારતા જણાવી તેથી કઇ હિંદના લાટા ‘સ્વદેશરક્ષામાં નિંબલ પડયા નથી, અમારે નિષ્પક્ષપાત પણ કહેવું જોઇએ કે, શાંકરવેદાંતધમી આએ નાના અને બોચેતના રાજ્યકીલ પછી મુખ્યતાએ રાજ્ય કરવામાં ભાગભજચે છે; કારણ કેત અને મોઢાના રાજાએ પછી ગુજરાત વગેરે દેશોમાં શાંકર નેતાન્તીરાળ થયા છે. હાલાજી !!! તમને સ સારની અસારતા થતી નથી પણ મરણુ વખતે જણાશે કે સસારમાં અસારવા છે. જેના, માતા, સુસજ્ઞના અને શાંકરવેદાન્તી હિંદુ, સસામની અસારતા જણાવે છે, તે ગૃહસ્થ અને ત્યાગીના અધિકારપરત્વે જણાવે છે અને નિષ્કામદશા પ્રાપ્ત કરવા માટે જણાવે છે. દુનિયા ખાખ છે.એમ સુસભ્ભાના કહે છે, તેમનામાં લાખા ફકીર છે તેથી કઈ ભુસલમાની રાજ્ય ગયુ નથી. બૌદ્ધોમાં હજારા લાખા ત્યાગીએ છે તેથી કંઇ ઔદ્યાનું રાજ્ય ગયુ નથી. હિંદની રાજનૈ
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિક પતી થવાનું કારણ કુસંપ, ફટાફટ, માહિતિ, નીતિ, રસ્પર સત્તામાં રહેષ, વગેરે માણી દે છે. હાલની અપની પડતી થવાનું કારણ પણ સમય લેશથી અનીતિ, પરમારને આઈ
ક્વાની વૃત્તિ, કુસંપ, વગેરે તમે ગુણી દે છે. જેના મને બૌદ્ધધર્મ સાત્વિક પુણે અને સાત્વિક કર્મો કરવાને ઉપદેશ આપે છે, શારદા હિષ્ણુએ પણ સાત્વિક ગુણ કમીને ઉપm Dલપે છે તેથી તેઓ પરસ્પર શાલેલાથી યુએહતા અવશ્ય કાલિગેની બુદ્ધિથી વિરામણમે છે અને મૃત્યુ ભયા છે તેમાં અનેક શૌયૌદિસલ્લુણો લે છે અને ધર્મની આચરણાથી રિકલેશ, છાપામ્ય યુદ્ધ અતિભેગલાલસા વગેરે દેશોને અને અનીતિને નાશ થવાથી દેશકે રાજ્યમાં સુખ શાંતિ વતે છે, અને પૃથ્વીનું રાજય છે તે સવગના રાજ્ય સમાન થાય છેકેઈવખતે દુનિયામાં ઘણા કામ ક્ષેત્રમાં મનુ મત બની અધમ બની જાય છે ત્યારે તે વખતે ત્યાગની મહત્તાને ઉપદેશ સુખ્યાતાએ આપ પડે છે. સ્થાણીઓ-રાણુમતે સંસારથી મુક્ત થએલા હોય છે એટલે તેઓને મૂકી ગૃહસ્થને વિચાર કરીએ તે વહસ્થ જેને તેઓના અધિકાર મધ્યમશાન અંશથી વ્રત, ત્યાગ,સગ્ય પ્રરૂપે હોય છે, તેથી ગૃહસ્થને દેશધમ રાજયવ્યાપારક્ષાત્રકર્મ, લગ્ન, પુત્રાદિ કુટુંબપાલનમાં અને સ્વાદેશ સંછાદિકના રક્ષાણુના ક્રમમાં પ્રવૃત્ત થાય છે અને એ તસ્કેથી નિકામ રહી સેવા ભક્તિ કાગથી આરિમકશુદ્ધિ પણ કરી શકે છે. સવદેશ, જન્મભૂમિ, રાજ્ય, પ્રજા, સંઘ સ્વધર્મના રક્ષણ માટે ગૃહસ્થ જેને શક્તિને ફેરવી શકે છે અને તદર્થે ગૃહસ્થાશાના સ્વાષિકાર સવારને અદા કરી શકે છે. જેમાં પમરકતાંબર દિગંબરામાં ધર્મભેદ, કુસંપ થયે તેથી હિ નેમ હુથી હાર્યા તેમ જૈને પણ ફુણેથી સ્વરાજયને હાય અને મુસલમાને પણ તેવી રીતે કુસંપ, વૈર, પરથાર ફુટ, વગેરે દશાથી હિંદની બાદશાહી ઈ બેઠા અને બ્રીસ્તિનું રાજ્ય પણ ફસંપ પરસ્પર દ્વેષ અનીતિ. જુલમ અન્યાય વગેરે દુર્ગણેથી બાવા યુદ્ધની
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામગ્રી તથા લડવાનું બળ છતાં પણ જશે. કુસંપ,પરસ્પર વૈર,અન્યાય જૂમ. અનીતિના પશુ બળથી દુનિયાનાં રાજ્ય સદા સ્થિર રહ્યાં નથી અને રહેવાનાં નથી. જ્યારે એલેકઝાંડરે હિંદપર સ્વારી કરી ત્યારે હિંદના રાજાએ કુસંપ ઈર્ષાદિક દેથી રાજા અનંગપાલની સહાય કરવા ગયા નહીં તેમાં હિંદુઓને દોષ હતો કે જૈનેને? તે વિચારી લેશે. લાલા લજપતરાયના મત પ્રમાણે તે વખતે તે જૈનેના જૈનધર્મ પ્રભાવથી કંઈ તેઓ તે વખતે હાર્યા નહતા, તે પણ હિંદુ રાજાઓની સહાયના અભાવથી હિંદુરાજા હાર્યો હતે. મહાભારતની તમારા શાસ્ત્રની દષ્ટિ પ્રમાણે લડાઈ થઈ તેમાં આર્યોની પાયમાલી થઈ તેમાં જૈનધર્મને દેશ નથી, દિલ્લીને રાજા પૃથુરાજ ચેહાણ અને કજના રાજાને પરસ્પર વૈર છેષ થવાથી હિંદુઓનું રાજ્ય ગયું હતું, તેમાં જૈનધર્મના પ્રતાપથી હિંદુઓ કઈ નબળા પડયા હતા. તે વખતે હિંદુઓનું યુદ્ધબળ તે હતું પણ પરસ્પરના વૈર ઝેર અને કન્યાઓ પરણવા માટે યુદ્ધ કરીને તેઓ હાર્યા, તેમાં હિંદની પડતી થવામાં જૈન ધર્મ, કારણ નહોતે. જ્યારે પ્રતાપ રાણે મેવાડમાં રાજ્ય કરતે હતું. ત્યારે તેને હરાવવા અકબર બાદશાહે સૈન્ય મોકલ્યું. મુસતમાન સૈન્યના વારંવાર આક્રમણથી પ્રતાપરાણને ડુંગરે ડુંગર જંગલે જંગલ દરરોજ ભટકવું પડતું હતું. પ્રતાપે કેશરીયાં કરીને પિતાના ઘણા રજપુત સૈનિકે ખેયા, તે વખતે જૈન ભામાશા શેઠ મળે અને તેણે પ્રતાપને સહાય કરી. શ્રીલમીસાગરસૂરિ વીંછીવાડા પાસે હતા, ત્યાં તેમને પ્રતાપરાણે મળે અને મેવાડના રાજ્યની ગાદી સ્થિરથવામાટે વિનંતી કરી. શ્રીલક્ષમીસાગર સૂરિએ થોડું બળ હોય ત્યારે દેવની સહાય માગવાનું જણાવ્યું અને વીંછીવાડા પાસે એક એકાંતસ્થાનમાં પદ્માવતી દેવીની સાધના કરાવી. પદ્માવતી દેવીએ પ્રતાપ રાણાને સહાય કરી તેથી તેણે પુનઃ મેવાડની રાજ્ય ગાદી સ્થાપી. જે જગ્યામાં પદ્માવતી દેવીની આરાધના કરી તે જગ્યા નાગફણા પાર્શ્વનાથના નામથી હાલ
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૌજુદ છે. જયશિખરીના પુત્ર વનરાજને જેનેએ અને શ્રીશીલ ગુણ સૂરિએ ઉછેર્યો ભણા. રાજ્યનીતિનું શિક્ષણ આપ્યું, તેથી તેણે ગુજરાતમાં પાટણ વસાવી રાજ્યગાદી સ્થાપી. જૈનેએ જતાં રાજ્ય પુનઃ સ્થપાવ્યાં છે. જૈન ધર્મના અહિંસાના સિદ્ધાંતથી હજી હિંદુએ-વૈષ્ણવ ગાંધી મહાત્મા વગેરે અહિંસા
મક અસહકારની દષ્ટિએ સ્વરાજ્યની ચળવળ ચલાવે છે. મહાત્મા ગાંધી વૈષ્ણવ એક વખતે વિ. ૧૯૭૩ ની સાલમાં અમને સાબરમતી કાંઠે જીવનલાલબારીછરના બંગલામાં મળ્યા હતા. તેમણે અમને કહ્યું હતું કે જેનધર્મને જે યુરેપમાં પ્રચાર થાય તે યુરોપની પશુબલિની હિંસા કેટલેક અંશે ટળે. યુરોપમાં જૈનધર્મને પ્રચાર કરવા માટે તેમણે અમને ચળવળ કરવા ખાસ કહ્યું હતું. લાલાજી મહાશય !!તમે દેશભક્ત છે અને પંજાબ તરફના આગેવાન ગણુએ છે, તમે જેનધર્મ અગર અન્યબૌદ્ધ વગેરે ધર્મને સ્વધર્માન્જતાથી અન્યાય આપે છે, તે જ્યારે તમે હિંદના સ્વરાજ્યના ભવિષ્યમાં પ્રમુખ ચુંટાઓ તે તમે જેનેને હિંદમાંથી હાંકી મૂકવાને હુકમ કાઢી શકે અને જૈનધર્મ કેઈ પાળે નહીં તથા કેઈ બૌદ્ધ ધર્મ પાળે નહીં એમ કરી શકે ખરા, કારણ કે તેથી હિંદીઓ નબળા બાયલા બની જાય છે અને હિંદુએના રાજ્યની પડતી થાય છે એમ જણાવીને હિંદુઓની અને મુસલમાનોની બહુમતી મેળવી જૈનેનું અને જૈનધર્મનું અસ્તિત્વ કાઢી નાખો એવી અમને કેમ શંકા ન રહે? નાની કોમને તમો ધર્મભેદથી પિતાના બળથી કેમ કચરી ન નાખે? કારણ કે દેશનાયક થઈને તમે હજી સુધરેલા જમાનામાં આવી ધમાં
ન્યતા જણાવીને જૈનધર્મની નિર્બલતા અનુપયોગિતા જણાઓ છો તે જયારે હિંદ સ્વરાજ્યના પ્રમુખ થાઓ ત્યારે તમે શું ન કરી શકે? અને તમે તથા મુસલમાન વગેરે ધર્મદે સંપીને ન વર્તી શકે ત્યાં સુધી બ્રિટિશરાજ્યની હિંદમાં હયાતી રહે એ કુદતી નિયમ છે, માટે લાલાજી !!! તમે ભારતને ઈતિહાસ લખીને હિંદુ
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સસલમાનેને એમ શિખવવા માગે છે અને ભવિષ્યની છાલ અને એમ શિખવવા માગે છે કે જેને મનુ પ્રતિનિય બને કાળા છે અને જેનકર્મથી હિંદીરાજ્ય નિતિક પડતી થઈ. એમ શિખવવાથી હિંદુઓને જૈનધર્મ અને જેને પ્રતિ તિરસ્કાર છૂટે અને જનાં બાળકોને પણ તમારી પેઠે હિંદુ બનવાને પ્રસંગ આવે. વાહ લાલાજી ! તમારી ભવિષ્ય સંબંધી દીર્ઘ દૃષ્ટિ પ્રાણી છે, પણ તે કેવી ખરાબ જૂહી અને અન્ધશ્રદ્ધાવાળી છે, તેને ખ્યાલ જૈન જૈનેતર સર્વલેકેને આવી શકશે. જેને કે જેઓ જૈનધર્મમાટેજ પ્રથમ નંબરે જીવનાર છે. તેઓ તમારા ફંદમાં ફસાશે નહીં. બ્રિટીશ રાજ્યના આગેવાને કહે છે કે હિંદમાં ધર્મના અનેક દે છે અને તેઓ પરસ્પર ધમભેદે કયા લડાઈ તેફાન કરે છે, તેથી બ્રિટીશ રાજ્યની હિંદમાં જરૂર છે અને તે લાલા લજપતરાય || તમે પિતે એ બાબતને પુરવાર કરે છે તેથી તમો દેશનેતા થઈને હિંદ સ્વરાજ્યની પ્રગતિમાં આડખીલી જેવા થાઓ છે. જે તમારે ધર્મના ખંડનમંડનમાં પડવું હોય તે તમે ધર્મનેતા બને, અને શાસ્ત્રાર્થ કરે. તમે દેશનેતાના જીભા તળે કયાં ધર્મનેતાની પેઠે ધર્મોના બંડતમંડનમાં પડે છે. તે વિચારે! લાલાજી! તમે હાલની વ્યાપારી જેન કોમની દશા દેખીને તથા હાલની દયાળનવણિક કામ કે જે યુદ્ધ લડાઈથી દૂર રહે છે તેને દેખીને પૂર્વના જૈને પર હાલની દધિની કલ્પના કરીને જૈન ધર્મના પ્રભાવથી હિંદની સજનૈતિક પડતી કપિ છે, તે તમારૂં અસત્ય અનુમાન છે. કારણકે હાલની વ્યાપારી જૈન કેમમાં અને મુસલમાન કેમમાં, વહેરા પિંજારા હિંદુ કામમાં વશિક ખાવ કેમ વગેરે તથા ખ્રીસ્તીઓમાં વ્યાપારી કેમ છે તે કપટ કભદક્ષ, ચતુર, ક્ષયશીલ તથા રણુભરૂ, વાર્થી તથા કેટલેક અંશે,
વ્યાપારમાં શુર હોય છે, પણ દરેક ધર્મની ચાર વર્ણની ગુણકર્મવાળી કામમાં રોદ્ધાઓ હોય છે તેજ દેશ, ધર્મ, પ્રજાસંધ રક્ષાથે યુદ્ધ કરનારા હોય છે. વહેરા માંસાહારી છે પણ તે મુસન્માન સિપાઈથીજ રક્ષાય છે. વણિક વૈષ્ણવે હિંદુઓ છે પણ તે રજપુત
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વગેીિ રક્ષા કરે છે. ખ્રિસ્તિ અને બૌદ્ધ ધર્મની વ્યાપારી કોમ પણ તે તે ધર્મના સૈનિક ક્ષત્રિયોથી રક્ષાય છે. તેથી વાર્ષિક જેને દેખી પૂર્વના સને પણ એવા હશે અને તેથી તેઓ વિગ્રાની અસર હિંદુઓપાસ થઈ અને તેથી જૈશ્વિમથી.હિની પડતી કપીલેવીતે, વહેરા અને વાવ વણિકને દેખી મુસાર આલિબી શાની અને હિંગી પડતી ખરેખર તે એમા મુસલમાન અને હિંદુ ધર્મથી ચે એમ માનવા બરાબર છે. જ્યારે રાજ્યમાં તરીકે જૈનધર્મ હતું ત્યારે બ્રાહ્મણ, ક્ષત્રિયે વૈશ્ય અને શુદ્રો એ ચારણ જૈન ધર્મ પાળતી હતી, તે વખતે પણ આર્યોની દષ્ટિએ આ ક્ષત્રિી જ સમિતિક પ્રવૃત્તિથી દેશરક્ષણ કરનારા હતા હાલ હિંદુઓમાં પણ ક્ષત્રિય કામથીજ રાજનૈતિક અનુમાનથી હિસાબી ઉmતિનું અનુમાન થાય છે, પણ વણિક વૈશ્ય વર્ણને દેખી દેશની રક્ષામાં ઉન્નતિમાં, અવનતિમાં, ક્ષાત્રકમ દષ્ટિવિના અનુમાન કરી શકાય નહીં. વહાશએને દેખી મુસલમાન ધમની સિપાહીરીબી માતાનું અનુમાન કરવું વ્યર્થ છે, તેમ હાલની જૈન વણિક કામ દેખર જેને અમથી હિન્દની પડતી માની લેખીતે વંધ્યપુત્ર કશ્યપ ના સારા મિથ્યા છે. માટે લાલાજી મહાયો!!! આદિની પડતીમાં નથમ કારણ છે તથા બૌદ્ધ ધર્મકારણ છે એમ કહી લીધું તે તમારા જેવા વૈને દેખી હિંદુધર્મથી હિંદની પડતી કલ્પવા બરાબર છે, એમ ઉપરનાદાતેથી સમજીને આપની થએલી ભૂલ સુધારશે. અમે હવે હાલના સંગેને દેખી જેને ઉપદેશ દેઈએ છીએ કે તમારે રાજનૈતિક બાબતમાં કુશલ અને આવાન થવું, દરેક ને હવે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શનાં ગુણ કથી ચાર વર્ણોની ઉપવિતાના જીવનને પ્રાપ્ત કરવું. સ્વરાજ્ય ચળવળમાં પાછળ ન પડવું, જૈનધર્મ પાળીને અન્યધમીએ સાથે પ્રેમમૈત્રીથી વર્તવું જેનેએ બાલ્યાવસ્થાથી જ પિતાનાં બાળકેને ધર્મગુરૂ પાસે ધર્મજ્ઞાન અપાવવું ધાર્મિક જ્ઞાનની સાથે વ્યાવહારિક જ્ઞાન અપાવવું, શારીરિક, વાચિક અને માનસિક બળ વધે એવું શિક્ષણ
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેવું. દરરોજ સદગુરૂની સંગતિ કરવી અને ધર્મક્રિયાઓ કરવી. સ્વાર્થિક કાર્યોની સાથે પારમાર્થિક કાર્યો કરવાં જૈનશાસ્ત્રનું દરરોજ વાચન કરવું. રાજકીય બાબતોમાં જેનું આગેવાનીપણું રાખવું. સામાયિક, પ્રભુપૂજા, ગુરૂવંદન, આદિધર્મકાર્યોમાં દરરેજ અપ્રમત્ત પણે પ્રવૃત્તિ કરવી. અન્યધર્મીમનુષ્યોને યથાયોગ્ય મદત કરવી. દુગુણ દુર્વ્યસન દુષ્ટાચારથી મુક્ત થવું અને સદ્દગુણી સદાચારી બનવું. ગૃહસ્થાવાસમાં જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી ગૃહસ્થ જૈનેએ સકામ નિષ્કામવૃત્તિએ આવશ્યક વ્યાવહારિક સર્વકાર્યો કરવાં. કેઈરીતે અન્ય કેમેથી પછાત રહેવું નહીં. આજીવિકાકર્મ પ્રવૃત્તિમાં નીતિથી પ્રવૃત્તિ કરવી. આપણે જેનેએ હાલ આવા આપતું કાલમાંથી પસાર થવા માટે અને પૂર્વની સ્થિતિ પામવા માટે કરડે કરેડે ઉપાયે સેવવાની જરૂર છે. આપણે જેનધમપર જૈને પર અન્ય કેમેના હજારે આક્ષેપ થતાં તેના જવાબો આપવા માટે તથા જૈનોની હયાતી માટે મરતાં શિખવું જોઈએ. કદિ કાયર ન બનવું. આપણે આત્મા તે પ્રભુ છે એ નિશ્ચય કરીને સર્વજો અદાકરવામાં આત્માની શક્તિ ફોરવવી. જેના કામે પિતાના બળ પર જીવવું અને અન્ય કેમના પાર્ધિકસંઘNણમાંથી બચવાના સર્વઉપાયને દેશકાલાનુસાર આચરવા.
જગતુકર્તા ઇશ્વરવાદીઓ કહે છે કે જેને જે જગતકર્તા તરીકે ઈશ્વરને માને તે તેઓ જગતમાં બળવંત થઈ શકે જો તે કમમાં લખ્યું હશે તેમ થશે, કર્મના ઉદય પ્રમાણે બનશે, ભાવભાવ હશે તેમ થશે એમ માનીને જૈને પિતાના દુશ્મને સામે નબળા પડે છે, કર્મ-પાપ લાગી જશે, તેથી જેની બહુ બીએ છે, તેથી જેને રાજ્ય પ્રકરણમાં તથા યુદ્ધમાં ભાગ લેવામાં પાપ માની અશક્ત નિબલ બની જાય છે, તેથી તેઓ અમારા આશરે-હિંદુઓના આશરે જીવે છે, તેઓ પિતાની એકલી કેમમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર તથા ખેડુત વર્ગ નહીં હોવાથી તેઓ અમારા વિના એકલા જીવી જેને તરીકે હયાતી ભોગવી શકે તેમ લાગતું નથી. અમારા હિંદુધર્મમાં
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७३
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રનાં ગુણુકાને નીતિસર કરવામાં પાપ માન્યું... નથી તેથી અમેા ચારેવ તરીકે હયાતી ભાગવીએ છીએ. તત્વારા ગૃહસ્થ જૈના ક્ષત્રિય ખેડૂત વગેરેના ધંધા કરવામાં પાપ માને છે. ચત્ર સાંચાઓના ધધા કરવામાં પાપ માને છે તેથી તેઓ પોતાના બળપર ઉભા રહી પેાતાની હયાતી નભાવવા શક્તિમાન્થયા વિના છેવટે મરી જવાના, અને અમે હિંદુ, મુસલમાના અને બૌદ્ધા, ખ્રીસ્તિયે નીતિસર ગમે તેવા ધંધા કરવામાં પાપ નહીં માનતા હેાવાથી દુનિયામાં હયાતી લેાગવવાના છીએ. માટે જૈનાએ દુનિયામાં પેાતાની હયાતી શખવી હોય તે તેઓએ અમારી પેઠે ચારવોનાં કાર્યો કરવામાં પાપ ન માનવુ જેઈએ અને અમારા ત્યાગી સાધુબાવાઓની પેઠે તમારા સાધુએ જે રેલ્વેમાં એસી સવ દેશામાં ફરશે અને જીણાં પાપ કર્મને લાગવાના ભયથી મુક્ત થઇ પરમાર્થિકધામિ કકાર્યો કરશે. તા તે જૈનધમને ટકાવીને જૈનોની હયાતી રાખશે. વણિકનૈનાએ તમારા ધર્મના એવા સાંકડા આચાર કરી નાંખ્યા છે કે જેથી રાજાએ લડી શકે નહીં. ખેડૂત પણ રાત્રીભજન કરે કંદમૂળ ખાય તેથી જૈનધમ પાળી શકે નહીં, ઢેડ ભગિયા પણ પેાતાના ધંધા કરતા છતા જૈનધમ પાળી શકે નહીં. પ્રભુમહાવીરદેવના સમયમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વચ્ચે અને શૂદ્રો, વસ્ત્ર ધંધાને કરતા હતા અને જેટલા અને તેટલા જૈનધમ પાળતા હતા. હાલ તે વિષ્ણુકાજ નધર્મી છે અને તે પેાતાના જેવા ગુણી અને તેનેજ જૈના માનતા હેરવાથી તથા જૈનધમ ગુરૂએ પણ વિષ્ણુ‰નાનાજ જૈનધર્મના ઉપદેશ દેતા હૈાવાથી તથા હિ‘દુઆના જેટલા ઉદાર નહીં હાવાથી ભવિષ્યમાં જૈનાની સખ્યા પણ ઘણી ઘટશે માટે જૈને વધારવા હાય તા અમારા જેવા ઉદાર અનેા. ! ! !
જૈન-હેજગત્કર્તૃત્ત્વ ઇશ્વરવાદીભાઇ !!! તમેાએ જે કહ્યું તેના નીચે પ્રમાણે ઉત્તર છે, જેના આત્માની સાથે કેમ ને માને છે અને કર્મ પણ કરૂપે પ્રભુ છે. કમ ઉપર આત્માનુ જોર થાય છે ત્યારે
10
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७४
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે જૈન અને છે. અમે જેને કમ કહીએ છીએ તેને આપ અપેક્ષાએ ઇવર કહેા છે. બ્રહ્મા, વિષ્ણુ મહેશ્વર પણ ક યુક્ત અર્થાત્ રજ તમસ્ સત્ત્વગુણુ યુક્ત છે.
यदुक्तं
वेदवेदान्तशास्त्रोक्तं, ब्रह्मैव कर्मसम्मतम्, ख्यापितं जैनशास्त्रेतत्, सापेक्षनययुक्तितः ॥ १॥ कर्मैव जैनशास्रोक्त, मन्यानां प्रभुरेवतत् । दुष्टंशुभंच कर्माऽस्ति फलं दुःखं सुखंमतम् ||२|| कर्मरूपजगत्सृष्ट, - कर्मैव निश्चयान्मतम् । कर्मरूपजगत्सृष्टा, निजाssस्मा व्यवहारतः || ३|| ईश्वरोऽस्ति निज़ाऽत्मैव, नादि कर्मसंयुतः कर्मसृष्टेः प्रकर्तृत्वं कर्मणैव स्वभावतः ॥४॥ यः कर्ता कर्मभेदानां भोक्ता कर्मफलस्यच ॥ संसर्ता परिनिर्वाता, सह्याSSस्मानान्यलक्षणः ॥५॥ कर्मभिन्नोनिजाऽऽत्मैव, शुद्धब्रह्म प्रकीतितः जैनवेदान्तशास्त्रेषु, शुद्धात्माहि प्रभुमेहान् ||६|| कर्मप्रभो - रपेक्षातः प्रभुकर्तृत्ववादिनाम, जैनधर्मे समावेशो, धनादिकालतो मतः ॥७॥ जैनधर्मे समावेशः केवलाद्वैतवादिनामू, संग्रह दृष्टिसापेक्ष-प्रदर्शनात् ||८|| आssत्मकर्मादितत्त्वानां, सापेक्षन यदृष्टितः जैनधर्मे समावेश । आस्तिका जैनधर्मिणः ||९|| प्रभोर्म हिमदृष्ट्यैव, व्यापकत्वं प्रभो तिम् । कर्मणश्चात्मन चैष व्यापकत्वमपेक्षया ॥ १०॥ कर्मप्रभो त्रिधामूर्ति, ब्रह्माविष्णु महेश्वरः सत्वरजस्तमोवृत्ति - कर्मैवाऽनादिकालतः ॥११॥ आत्मादितमन्तार आस्तिका जैनधर्मिणः दुष्टकर्मविनाशाथै, भवन्ति धर्मधारकाः ||१२|| ईश्वस्यभयात्केचित् केचित्कर्मप्रभीतितः । पापकर्म न कुर्वन्ति, धर्मकुर्वन्ति मानवाः || १३ || ब्रह्मकर्मादिना आत्मशुद्धापयोगतः पापभीति न कुर्वन्ति, जैनाः काक्रियापराः ॥१४॥ आत्मधर्मेण तत्त्वज्ञा भवन्ति यो नः गुणकर्मानुसारेण, स्वस्वषर्णस्थिताश्वते ||१५|| ब्राह्मणाः क्षत्रिया वैश्या, शूद्रा ये जैनधर्मिण: वर्णकर्मपरास्तस्यु निर्लेपा मोक्षनामिनः ॥ १६ ॥
जैना
àાકાના ભાવાથ એ છે કે જૈનશાસ્ત્રાક્ત કમ તેજ ઇશ્વરકર્તા
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
વાદીઓને પ્રભુ છે. શુભકમ એ કર્મરૂપ પ્રભુની કૃપા છે અને અશુભકર્મ તે કર્મરૂપ પ્રભુને કેપ છે, શુભકર્મનું ફલ સુખ અને અશુભકર્મનું ફલ દુઃખ છે. કર્મરૂપ જગને કર્તા કર્મ છે એમ નિશ્ચયનયથી જાણવું, અને કર્મસુષ્ટિને કર્તા આત્મા છે એમ વ્યવહારથી જાણવું અને ભક્તિની ઔપચારિક દષ્ટિએ ઈશ્વર જગત્ કર્તા તરીકે કહેવાય છે. નિજાત્માકર્મ સહિત તેજ ઈશ્વર છે. અનાદિકાળથી કમ સહિત આત્મા છે તેને કમ છે તેને કર્મસ ષ્ટિનું કર્તુત્વ છે. જે કર્મભેદને કર્તા છે અને જે કર્મફલને ભક્તા છે, જે ચાર ગતિમાં સંસર્તા છે અને જે કર્મને નાશ કર્યો. છે તેજ આત્મા છે. જ્યારે કર્મથી ભિન્ન આત્મા થાય છે ત્યારે તેને જેનશાસ્ત્ર અને વેદાનશાસ્ત્ર શુદ્ધબ્રહ્મ-શુદ્ધાત્મા–પરમાત્મા કહે છે. કર્મપ્રભુની અપેક્ષાએ કર્મપ્રભુ કતૃત્વવાદને જૈનધર્મમાં સમાવેશ થાય છે. સંગ્રહનદષ્ટિની સત્તાબ્રૉકત્વની અપેક્ષાએ કૈવલાદ્વૈતવાદને જૈનધર્મમાં અંતર્ભાવ થાય છે. આત્મા, કર્મ વગેરે તની અપેક્ષાએ સર્વદર્શનમૂલતાને જૈનદર્શન નમાં અંતર્ભાવ થાય છે, માટે જૈને આસ્તિક છે. પ્રભુની મહિમા દષ્ટિએ પ્રભુનું વ્યાપકત્વ છે તે, તે અપેક્ષાએ સત્ય છે. કર્મનું અને આત્માનું વ્યાપકત્વ પણ અપેક્ષાએ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, એ આત્મસહિત કમપ્રભુની ત્રિધામૂતિ છે. સત્વગુણ, રજોગુણ અને તમગુણ તે આત્મસહવર્તી અપેક્ષાએ વિષ્ણુ, બ્રહ્મા, મહાદેવ છે. અમારા રચિતશુદ્ધપગ ગ્રન્થમાં તે બીના સ્પષ્ટ કરી છે. સવ રજ તમોગુણ એ જ કર્યું છે તે અનાદિકાલથી છે. આત્માદિ તને માનનાર જૈને આસ્તિક છે તે દુષ્ટકર્મવિનાશાથે ધર્મધારકે બને છે, કેટલાકદર્શનીએ ઈશ્વરના ભયથી અને કેટલાક, કામના ભયથી અનીતિ પાપકર્મ કરતા નથી, આત્માકર્મ વગેરે તત્વ જેને, શુદ્ધપાગથી કાર્યો કરે છે તેમાં તે પાપની ભીતિ ધારણ કરતા નથી. એવા જૈને આત્મધર્મવડે સ્વાધિકાર સર્વ કર્મ કરતા છતા રવલંબ વતે છે અને કર્મગીઓ બને છે, સર્વવતો
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૃહસ્થ જૈને વર્ણાનુસારે ગુણકને કરે છે. જેનધર્મ માનનારા બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર વગેરે સ્વજાતિગ્યકર્મો કરે છે અને નિર્લેપ બની મેલગામી થાય છે. જેનો પ્રારબ્ધ, સંચિત અને ક્રિયામાણ કર્મને માને છે. ઉદ્યમથી કમને ક્ષય કરે છે અને તેઓ કર્મમાં લખ્યું હો-કર્મ પ્રમાણે થાય છે એમ માની આળસુ બની બેશી રહેતા નથી. કટિકટિ પુરૂષાર્થ કરતાં પણ જે તે કાર્ય ન થાય તે પછી તે પ્રારબ્ધકર્મથી થતું નથી એમ જાણે છે. આત્મબળ ફેરવાય અને પછીથી પાછું પડાય ત્યારે કર્મને ઉદય છે એમ જૈનો માને છે, એજ કર્મના ઉદયને હિંદુ, મુસલમાને, પ્રીસ્તિ હરિ ઈચ્છા, ઇશ્વર ઈચ્છા, પ્રભુને મરજી એવાં નામથી બેલાવે છે. જેનો કહે છે કે કર્મના ઉદય પ્રમાણે થાય છે, હિંદુઓ વગેરે કહે છે કે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થાય છે, ત્યારે કમને ઉદય તેજ કર્મપ્રભુની ઈચ્છા સમજવી, આત્મજ્ઞાનથી એક ક્ષણમાં સર્વ કર્મનો ક્ષય થાય છે એમ જૈને માને છે તેથી જેને બનવાનું હશે તે બનશે એમ માની બેસી રહેતા નથી. તેઓ તે ઉત્સાહ, ધૈર્ય, જ્ઞાન અને ઉદ્યમથી કર્મને જીવે છે અને આત્માને પ્રભુ માની પ્રભુની પેઠે કર્તવ્ય કાર્યો કરવામાં પુરૂષાર્થ ફેરવે છે. ભાવી ભાવ માની બેસી રહેનારા અને કર્મ પ્રમાણે થશે એમ માની બેસી રહેનારા અને ઉદ્યમ નહીં કરનારા લેકે, જેનધર્મને જાણી શકતા નથી, અને કર્મ દુશ્મનેને જીતનારા ખરા જ બની શક્તા નથી. જૈનશાસામાં ભાવભાવ અને કમને ઉદય માની બેસી રહેવાનું લખ્યું નથી, માટે જે, કર્મ અને ભાવભાવ માની મડદાલએકાંતે નિર્વીર્ય બને નહીં. ગૃહસ્થ જેને પાપ કર્મ લાગશે એમ જાણી બીકણ બની સ્વાધિકારકાને ત્યજતા નથી, તેઓ તે ચેડા મહારાજ વગેરેની પેઠે યુદ્ધ કાર્યને સ્વાધિકારે સ્વીકારે છે અને પાપકર્મ લાગે છે તે તેને જ્ઞાન ધ્યાન પ્રાયશ્ચિત્ત વગેરેથી ટાળે. છે અને ગૃહસ્થાશ્રમને ધર્મમાં તથા સર્વાધિકારપ્રમાણે રાજ્ય નૈતિક બાબતમાં પ્રવર્તે છે. હાલમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭
એ ચાર વર્ષે જેમ હિંદુ ધર્મને યથા શક્તિ પાળી વર્ણ ગુણર્મ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે તેમ પ્રાચીનકાળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વશ્ય, શુદ્રો-અંત્ય તથા સ્કેચ વગેરે સર્વજાતીય મનુષ્ય, જૈન ધર્મને યથાશક્તિથી આરાધતા હતા અને વર્તમાનમાં પણ આરાધે તે આરાધી શકે છે અને તે હાલ જેમ બાહ્યથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, અંત્યજે, યવને આજીવિકાકર્મ પ્રવૃત્તિ કરે છે તેવી રીતે કરતા છતા યથાશક્તિ જૈને બની શકે છે અને ધર્મગુરૂઓથી તેવી રીતે જેને બનાવી શકાય છે. સ્વામી શ્રદ્ધાનંદ વગેરે જેમ અન્ય ધર્મીઓને હિંદુઓ બનાવે છે તેમ જૈનો પણ અન્ય ધમીઓને જૈન બનાવી શકે છે, તેમાં જૈનશાસ્ત્રની આજ્ઞા છે. ખ્રિસ્તિઓ, મુસભાને, બૌદ્ધ અને હિંદુઓ જેમ દેશ કાલાનુસાર વર્તી બાહ્યજીવન સંગ્રામમાં આજીવિકાવૃત્તિને કરી પિતાની હયાતી રાખી શકે છે તેવી રીતે જૈને પણ વર્ણગુણ કર્મ પ્રમાણે આજીવિકાવૃત્તિને વિસ્વદેશ શકિત આદિના અધિકારે કરી શકે છે અને જેટલા અંશે બને તેટલા અંશે જૈન ધર્મને ગૃહસ્થદશામાં પાળે છે અને જૈનધર્મની ફકત શ્રદ્ધા જ રાખીને પણ દુનિયામાં પિતાની હયાતીને કાયમ રાખે છે અને ભવિષ્યમાં તેઓ આ રીતે જૈનસં. ઘનું એક્ય કરીને જેનોતરીકે પિતાની હયાતી રાખશે. હિંદુઓના સંન્યાસી–બાવા-સાધુઓ વગેરે કરતાં જૈન સાધુઓ ત્યાગ વ્રત સંયમમાં ઘણા ઉત્તમ છે એમ લાલાજી પિતે જાહેર કરે છે, એવા જૈન સાધુએ વર્તમાનમાં હવે જૈનેની સંખ્યા વધે તેવી ચળવળવાળા થાઓ. જેને અને વૈદિક પૌરાણિક વૈoણ બને હિંદુધમી છે. અને આર્ય છે. અને એક માબાપનાં સંતાન છે. બન્નેના ધર્મ ઠેઠ નજીકના અધ્યાત્મવાદ પર ઉભા છે, બનેનું ધયેય પરમાત્મપદ પ્રાપ્ત કરવું તે છે, અને બન્નેને આખી દુનિયાના અધ્યાત્મજ્ઞાની ગુરૂ તરીકે રહી સર્વ દુનિયાના લોકોને શાંતિ સુખ આપવાનું કાર્ય કરવાનું છે, તેમાં આર્ય જેનેએ અને આર્યહિંદુઓએ કર્યો વર્તવાનું છે. બૌદ્ધ પણ હિંદુધર્મઓ છે, તેઓને પણ હિંદુધર્મીઓ
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
તરીકેના સંગઠનમાં એકઠા કરવાના છે અને બાહ્ય જીવન સંગ્રામમાં હિંદુ ધર્મની હયાતી રાખવાના ઉપાયથી પ્રવર્તવાનું છે. જૈનેએ પિતાની ભૂલે જાણી લીધી છે અને વૈદિક હિંદુઓએ પણ સાત કડહિંદુઓ તેજ મુસલમાને થયા તેથી પોતાની ભૂલ જાણી છે. લાલાજીએ આક્ષેપ કર્યો છે તે તેમણે સુધારી લેવા અને અમે તે આક્ષેપથી ઉલટા ચેતીને જગતમાં હયાતીનું બળ મેળવીએ છીએ તેથી લાલાજીને તે અપેક્ષાએ અમો ઉપકાર માનીએ છીએ. જૈનેએ સર્વ દુનિયામાં જીવંત કેમની હયાતીના ઉપાચે જાણીને જૈનોની શક્તિ વધે એવા ગીતાર્થગુરૂઓની સલાહ સાથે ઉપાયે લેવા જોઈએ અને પિતાની ભૂલ સુધારીને સર્વકેની હરિફાઇમાં જીવંતમૂર્તિ શક્તિબળમયધર્મીએ બનવું જોઈએ.
આ અવસર્પિણીમાં પ્રથમ તીર્થકર ભગવાન શ્રી ઋષભદેવથી આરંભીને વીસમા તીર્થંકર શ્રી મહાવીરભગવાનના સમય સુધી ચારે વણે પિત પિતાને ધંધે કરતી છતી ચોથા ગુણસ્થાનકસ્થ અને પાંચમા ગુણસ્થાનકને દેશવિરિત જૈન ધર્મ પાળતી હતી અને ચાર વર્ણના ગૃહસ્થ જૈનો તથા જૈનેતર જૈન ધમીં ત્યાગી સાધુઓ બની સર્વ વિરતરૂપ જૈન ધર્મ પાળતા હતા. દુનિયાના કોઈપણ મનુષ્યને યથાશક્તિ સમકિતરૂપ અને દેશ વિરતિના અમુકવ્રતને વા શ્રાવકનાં બારવ્રતને પાળવામાં જૈન શાથી વિરોધ આવતું નથી. સર્વતીર્થકરોના વખતમાં રાજ્ય ધર્મ તરીકે જૈન ધર્મ હતું અને ચાર વર્ષે પિત પિતાના ગુણ કર્માનુસારે આજીવિકા પ્રવૃત્તિ કરી યથાશક્તિ જૈનધર્મ આરાધતી હતી. શ્રી શાંતિનાથ, કુંથના અને અરનાથ એ ત્રણ તીર્થ, કરેએ ગૃહસ્થાવાસમાં ભારત વગેરે છ ખંડનું રાજ્ય કર્યું હતું અને તેઓ ચારે વણે પર રાજ્ય ચલાવતા હતા અને ચાર વર્ણના મનુષ્યો યથાશકિત સ્વાધિકાર સમકિત ધર્મ તથા દેશવિરતિ ધર્મ પૈકી ગમે તે ધર્મ પાળતા હતા. એ ત્રણ તીર્થકરેએ પણ છખંડ
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઘટ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધવા માટે યુદ્ધો કર્યાં હતાં તેથી લાલાજી મહાશય !!! જાણશો કે અનાદિ કાલથી જૈનધમ પાળનારી ચારેવણ દુનિયામાં નખની પડી નહી' અને જૈનધમ પાળવામાં તેને હરકત આવી નહીં. કુમારપાળ, સંપ્રતિરાજા, ચદ્રગુપ્ત, અશાક, કુમારપાળ રાજા, ખારવેલ રાજાના વખતમાં બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોપૈકી અને અંત્યજો પૈકી ઘણાલેાકેા જૈન ધર્મ પાળતા હતા તેથી હિં'દની નૈતિક પડતી થઇ નથી, ગૃહસ્થ જૈનોના હાથે પાપ અને પુણ્ય તથા હિંસા અને અહિં સા થાય છે. તે કઇ ગૃહસ્થાવાસમાં સાધુએ જેવા બનતા નથી કે જેથી ગૃહસ્થજૈનો દુનીઆના રાજકીયાદિ વ્યવહારોમાં પશ્ચાત્ પડે, અમારા જૈનધર્મના ચારેવણુ ના લાકોને શ્વ યુદ્ધાદિકમાં મડદાલ રહેવાના અધિકાર નથી.
વૈદ્ઘિક પૌરાણાદિ હિં‘દુઓના બળથી જૈનો કેટલાક શતકા થી નમળા પડી ગયા છે, અને તેથી તેમાંથી કેટલાક સકાથી ક્રમે ક્રમે બ્રાહ્મણ, ક્ષત્રિય, અને કેટલીક જાતના વૈશ્યેા અને શૂદ્રો જૂદા પડયા. તેથી વિણક જૈનોજ હવે જૈનધર્મી તરીકે રહ્યા છે, તેઓ પણ સ્વાધિકારે ધમ યુદ્ધાદિકકર્મોથી જૈનત્વ અને જૈન ધર્મના રક્ષણ માટે હવે જાગ્રત થવાનાજ, લાખાની સખ્યામાં જૈનો હાલ છે તે કઇ યુદ્ધ કરવામાં પાપ માનીને છેવટે મરી જવાના વિચારવાળા તા નથી. જૈનોએ કેટલીક વખત હિંદુઓમાં પરસ્પર કન્યા વગેરેના કારણેાને લઇ નકામી ઉત્પન્ન થએલી લડાઇએથી દેશ પ્રજાની ખાના ખરાખી થાય છે એમ જાણ્યુ' અને તેથી તેવી નકામી હાનિકારક લડાઇઓને નહિ કરવાની ઝુ ંબેશ ઉઠાવી હતી. યુરોપની હાલમાં થએલી મહાભય કર લડાઈને યુરોપના અનેકદેશહિતચિ'તકાએ વખાડી કાઢી છે, તેવી રીતે જૈનોએ પણ કુસપ, વૈર વગેરે નકામા હાનિકારક કારણેાથી દેશની પ્રજાની પરસ્પર અત્યંત હાનિ કરનાર લડાઇઓ ન કરવી પણ ખાસ કારણેજ અપહિંસા અને મહા લાભની દૃષ્ટિએ ધ યુદ્ધ કરવા યુદ્ધાદિક કમ કરવાં જાહેર કર્યા' છે અને તે વાત, ધ્યાનમાં લેઇને હાલના સંચાગાને અનુસરી ગાંધી
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાત્માએ અહિંસાત્મક અસહકાર ચલાવે છે અને લાલાજી. તમાએ પણ તે અહિંસાત્મક અસહકારને કબૂલ કર્યો છે, તે જેમ અમુક દેશકાલ રંગની અપેક્ષાએ હિંદીઓના રક્ષાએજ છે તે પ્રમાણે તેને જૈનો પણ અ૫હિંસા અને મહાલાભની દેશકાળાદિકની દષ્ટિને અનુસરી યુદ્ધ અને અહિંસા વગેરેને રાજકીય દષ્ટિએ તથા ધાર્મિકદષ્ટિએ સ્વીકારતા હોવાથી જેન શાને માનનાર અને જૈનધર્મ પાળનાર એવા જૈનો કઈ રીતે દુનિયામાં મડદાલ રહી શકે તેમ નથી. અને તેઓને જે કુદરત બળ આપે તે જૈનધર્મને રાજ્યધર્મ તરીકે બનાવીને દુનિયાને સ્વર્ગ રાજ્ય જેવી કરી શકે.
મન કે એક વખત વિશ્વમાં બળવાન હતા, ગ્રીક લેકે બળવાન હતા, મશરવાસીઓ બળવાન હતા, તેઓ મુખ્યતાએ દ્ધાઓ હતા. તે પણ તેઓ દુરાચાર, દુર્વ્યસન, જુલમ, અન્યાય, દેથી નામ શેષ થઈ ગયા તે પ્રમાણે હિંદુ, ખ્રિસ્તી, મુસલમાન, બૌદ્ધમાં પણ પા૫, અન્યાય, જુલ્મ, દુર્વ્યસન દુર્ગણ દેશનું અત્યંત પાપ કર્મ વધવાથી તેઓની પડતી થશે એમ ઈતિહાસથી જાણશે.
વણિક જૈનોમાંથી થએલ સાધુઓએ કંઈ જૈનધર્મના સાંકહા વિચારચાર કર્યા નથી અને હાલ સાંકડા વિચારાચાર છે પણ નહીં. હાલના વણિક જેનોને જે અનુકુલ સંગે મળે તે તેઓ હાલ પણ ચારવર્ણના લોકોને ચાર વર્ણ જેનો બનાવી શકે એમ જૈનશાએ તેઓને જાહેર કરે છે, જેનો સૂતેલા સિંહ સમાન છે. ફક્ત સમકિતને ધારણ કરનારા અને દેશવિરતિને અભિલાષા કરનારા શ્રેણિકરાજાના જેવા ચેથા ગુણસ્થાનકવર્તી જેનોને ત્રત પ્રત્યાખ્યાન હતાં નથી અને તેઓ રાત્રીજન, કંદમૂલ વગેરેના ત્યાગી હોતા નથી. શ્રાવકનાં બારવ્રત તેઓને હેતાં નથી. ચેથા ગુણસ્થાનકવાળા સમકિતી જેને, ખેતી, યંત્રકર્મ, યુદ્ધ વગેરે કરે છે. તેથી જેનધર્મની શ્રદ્ધાથી સમકિત અંગીકાર કરીને સમકિત જૈન તરીકે બનનાર તથા દેશવિરતિ તરીકે બનનાર એવા બે પ્રકારના
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનેથી રાજ્ય ધર્મ પ્રવર્તે છે અને જેની દુનિયામાં હયાતી રહે છે એમ જાણનારા જેને હવે ઉંઘમાંથી ઉઠીને પાછા ચેતીને જેનેની વૃદ્ધિ કરશે અને જૈનધર્મપ્રવર્તાવવા માટે અને જૈનેના માટેજ છવશે..
એક વખત જૈનધર્મ, એશિયાના ઘણા ખરા દેશમાં તથા ચુરપમાંના ગ્રીસ વગેરેમાં, આફ્રિકામાં અમેરિકામાં, જાવા વગેરે માં, પ્રસર્યો હતો, કારણ કે ત્યાં જૈને ગયા હતા. એક વખત હિંદુસ્થાન વગેર દેશમાં જૈનેની ચાહીશ કરોડ મનુષ્યોની સંખ્યા હતી. અન્ય દેશોમાં સ્વસ્તિકનું ને ધર્મચિ પહેલાં આલેખાયું હતું તે જૈનધર્મનું ચિ છે. જ્યારથી જૈનધર્મમાંથી બ્રાહ્મણ, ક્ષત્રિય, અને વિભાગ જૂદા પડવા લાગ્યા, ત્યારથી જૈનેની સંખ્યા કમી થવા લાગી છે. ગવાસિષ્ઠ કે જે હિંદુધર્મના તત્ત્વજ્ઞાનનું પ્રાચીન પુસ્તક છે તેમાં પણ જૈનધર્મના જિન ભગવાનની મહત્તા જણાય છે અને રામચંદ્રજી જૈન હતા એવું ગવાસિષ્ઠથી સિદ્ધ થાય છે તે નીચે મુજબ,
नाहरामो नमे वाञ्छा, भावेषु च न मे मनः शान्तिमाधातुमिच्छामि, स्वाऽऽत्मनीवजिनोयथा ॥ હું રામ નથી, મહને પદાર્થોમાં વાંછા નથી, અને બાહ્ય પદામાં મારું મન નથી. જેમ જિન ભગવાને શાંતિ ધારણ કરી તેમ આત્મામાં શાંતિ ધારણ કરવા ઈચ્છું છું.
જૈનશાની હિન્દુ પૌરાણિક ધર્મશાપર અસર થઈ છે. હિંદષમ શાસ્ત્રમાં- માં-અહિંસાના જે વિચારે છે જે તે જેનેશાસામાંના છે. તુલસી વગેરે કવિયાએ જેનશાસ્ત્રોમાંના દયાના વિચારોને પોતાના ગ્રન્થમાં દાખલ કર્યા છે. વૈદિક પગણિક હિંદુઓએ જેનેપર આક્રમણ કરીને જૈનધર્મને નાશ કરવા પ્રયત્ન કર્યો અને જૈન ધર્મના અહિંસાના સિદ્ધાંતને પિતે આચારમાં મૂકવા માંડે છે તેથી ઉલટી જૈનધર્મની મહત્તા અને તેને પ્રભાવ જીવતે રહ્યો છે. બ્રિટીશ રાજ્યમાં કોઈ ધર્મવાળાને, અન્ય શક્તિવાળા ધમીએ નાશ કરી શકે તેમ નથી. જૈન ધર્મમાં બે હજાર ચાર
la
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુગપ્રધાના થવાના છે. તેમાંના ચાડાયુગપ્રધાના થયા છે અને બાકીના ઘણા હુંજી થવાના છે. તથા ત્રેવીશ ઉદય પૈકી એ ત્રણ ઉદય થયા છે, ખાકી વીશ ય થવાના છે. તેમાં મહા સમર્થ જૈનાચાય યુગપ્રધાને થશે, તેઓ દરેક યુગમાં પ્રધાન થશે અને જૈનધમ ને ઉદય કરશે. ચારેવણુમાં જૈનધમ પ્રચાર પામે એવી વ્યવસ્થા કરશે, સુરાપ વગેરે દેશમાં યુરીપીયના વગેરે જૈનધમ પાળશે અને સવિશ્વમાં નવા થએલા જૈનામાં જૈનધમ ના પૂર્ણ જીસ્સા પ્રગટશે. હાલમાં હજી ચાલીશ વર્ષ સુધી જૈનધર્મના સ‘ક્રાંતિ કાલ છે તેથી જૈનધમ પર અનેકઆપત્તિયેા આવશે પણ તેમાંથી જૈનધમ પસાર થશે અને પચ્ચાસ વર્ષ પછી, ચારયુગ પ્રધાનેા લગભગ સમાનકાલમાં થશે, તે સમયમાં હાલના જેટલા જૈનકામમાં મતભેદ રહેશે નહીં. જૈનાનુ જૈનધર્મી તરીકે પ્રગતિશીલ સ’ગઠન એકીકરણ થશે. તેથી જૈના સવ(ચમનુષ્યામાં જૈનધમ પ્રચારશે. મહાયુગ પ્રધાનાના ખળથી જૈનધમ પાળ ઉડ્ડય તરફ ગમન કરશે. ગૃહસ્થજૈના પોતાનાં બાળકાને પ્રથમ જૈનધર્મનું જ્ઞાન આપશે અને ગૃહસ્થ જૈના માંજશેાખ મૂકી દેઇ બહાદૂર ક્ષત્રિયેા બનશે અને ખરા જ્ઞાની થશે. જૈનસાધુએ સદ્દગુણા અને વ્રતપાલન સ`ધીમાં વિષેષ ઉદ્યમી થશે. જૈનધમ પર આવેલ આપત્કાલને જાણીને જૈનાને આપત્કાલમાંથી પસાર થવાનું જ્ઞાન આપશે, અને જૈનધમ અને જૈનાની જગમાં હયાતી રાખશે. આ દુનિયામાં જૈનધમ હજી સાઢી અઢાર હજાર વર્ષ' સુધી હયાતી ભાગવશે અને ના ત્યાં સુધી જગતમાં જયવતાવશે. ગુણુ કર્મો પ્રમાણે જાતિની માન્યતા થશે અને જગતમાં સંક્રાંતિપરિવ તન યુદ્ધોખાદ જૈનાની પ્રગતિના યુગે, રથચક્ર આરાની પેઠે આવશે. અને જૈનધર્મનું ઘણું સત્ય જૈનેના જીવનમાં જીવતુ' દેખાશે. શુદ્ધ, પ્રેમ, સત્ય, સત્યયા, આત્મશ્રદ્ધા, સગુણાના પ્રકાશ, જેમ જેમ વિશ્વમાં વધતા જશે તેમ તેમ જૈનધર્મ તરફ્ દુનિયા વળશે.
જૈનધમ છે તે આત્માના ગુણા છે અને સાત્વિગુણા તથા તેનાં
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
4.
સાધનાની સાધના રૂપ છે. આત્માને માહાદિકમના નાશથી પર માત્મા બનાવવા માટે જૈનધર્મની સાધના છે, સનિશ્વલેાકાને આત્માના નિત્યાનન્દ અને પૂર્ણજ્ઞાન પ્રકાશ આપનાર અને સવ વિશ્ર્વમાં શાંતિ તથા સ્ત્રીચરાય પ્રકાશક જૈનધમ છે. સ વિશ્વજીવેાને શુદ્ધાત્મદશા તરફ લેઇ જનાર જ્ઞાનયોગ, કર્માંચાળ, ભક્તિ ચેાગ, ઉપાસના ચેાગ, સમયેાગની આરાધના રૂપ જૈનધમ છે, એવા જૈનધમ નું સ્વરૂપ જણાવનાર અનેક જૈનધાર્મિક ગ્રન્થાનુ સાહિત્ય છે. જૈનસાહિત્યના અનેક ગ્રન્થા છે. ભારતમાં હાલ પ્રથમ નખરે જૈનધમ શાસ્ત્રોના પ્રાચીન જૈનભડારા છે અને તે જનાની ખરી દેાલત છે. આર્ચીનું પ્રાચીન ગૌરવ સ ખ ડમાં પ્રકાશિત કરનાર જૈનધાર્મિક શાસ્ત્રો છે, તેના અભ્યાસ જો લાલજી જેવા ગુરૂગમ પૂર્વક કરશે. તા તેઓ સર્વ પ્રકારનાં સત્ય રાજ્યેાને પ્રાપ્ત કરી શકશે, અને તે સંબધી અમારા ખનાવેલ ભજન સંગ્રહ ભાગ નવમામાંથી અને દશમામાંથી સ્વરાજ્યનું વર્ણન એકવાર વાંચી એવુ'. હવે આ વિષયની સમાપ્તિ કરતાં લાલાજી મહાશય કે જે દેશના નેતા છે તેમને જણાવવાનુ કે તમા આ લેખ મધ્યસ્થભાવથી વાંચી જશે અને ભારતના ઇતિહાસમાં સુધારો કરશે!, અગર અમારા લેખ સંબંધી તમારા ખુલાસા પ્રગટ કરશે. અમેને તમા, સર્વોત્યા, વિશ્વમાં મુસાફ઼ા છીએ. મારા લેખના કોઈ લખાણથી તમારૂ' દિલ દુઃખાય એવું થયું. ડાય તેની ક્ષમા માગુ છું માફી માગવી એ મર્દાઇ છે, નામરૂપના મેહને મારી મરજીવા થએલાએ માફી માગે છે અને આત્મપ્રભુજીવને જીવી શકે છે અને સવ નિશ્વજીવાને સ્વાત્મવત્ દેખવા તથા વ વારૂપ જૈનધમ ને આરાધી શકે છે અને પૂર્ણજ્ઞાનાનન્દ રૂપ સ્વયંખની શકે છે.
अहिंसासत्यमस्तेयं, ब्रह्मचर्यच मार्दवम्, antartareपावित्र्यं माऽऽत्मवद्विश्वदर्शनम् ॥ १ ॥ आत्मवत् सर्वलोकेषु, प्रेमप्रामाण्यवर्तनम्, संयमो दोषत्यागश्च, लक्षणं जैनधर्मिणाम् ॥ २ ॥
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪
दुष्टाचारैरधर्मोऽस्ति, दुर्गुणैश्च मनीषिणाम् । सद्गुणैश्वसदाचार जैनधर्मोऽस्ति मोक्षदः ॥ ३॥ हिंसादिदोषवृन्देन, सत्यराज्यंनवाऽऽस्मनि दयादिसद्गुणैः सत्वं, राज्यंज्ञेयं निनाऽऽत्मनि ॥ ४ ॥ आत्मधर्मेणस्वाधीना भवन्तिजैनधर्मिणः ।
મું. પ્રાંતિજ વિ. સ. ૧૯૮૦ ચૈત્રપુર્ણિમ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मोहादिपारतंत्र्यात्ते भिन्नाब्रह्मस्वरूपिणः ॥ ५ ॥
જૈના અને જૈનધમ થી સવિશ્વમાં શાંતિ પ્રવર્તી. અન્યધર્મીમાં જે કંઇ સત્ય સારૂ' દેખાય છે તે જૈનધમ શાસ્ત્રામાં છે અને તેને શ્રી સર્વજ્ઞતીથ કરેએ પ્રરૂપેલુ છે, તેથી જૈનધમની આરાધનામાં સર્વ ધર્મના સમ્યક્ સત્યની આરાધના થઇ જાય છે. જૈનશાસ્ત્રના વિશ્વમાં મહેાળા લાવા થવાની જરૂર છે, જૈનાએ જૈનધમની સેવામાં સવ સ્વાર્પણુ કરવુ. અધ્યાત્મજ્ઞાનથી ભરપૂર જૈનશાસ્ત્રના સવિશ્ર્વતિ લેાકેામાં ફેલાવા થશે અને તેના ઉપદેશકા કે જે સાધુએ અને સાધ્વીઓ છે તેઓની વૃદ્ધિ કરવામાં આવશે તેા વિશ્વની સેવા થઇ શકશે. સાધુએથી અને સાધ્વીએથીજ ધર્મની હયાતી છે. ધર્મના જીવતપ્રાણુસ્વરૂપ સાધુએ અને સાધ્વીઓ છે, તે દેશકાલાનુસારે યથાશક્તિ વ્રત સદ્દગુણની આરાધના કરી શકે છે, તેઓના જીવનપર જૈનાનુ ધાર્મિક જીવન છે. ચતુ િધસ ધની હયાતીમાં જૈનધર્મની હયાતી છે, માટે ચતુનિ ધસંઘની હયાતી રાખવા કેટ કેટ સેવા ભક્તિનાં કર્યાં કરવાં તેજ ધાર્મિકકમ ચેાઞ છે, તથા સેવા ભક્તિ ચાગ છે, તેથીજ આત્મા સ્વચ. પરમાત્મા અને છે, તે માટે અમારી રચેલી જેના પનિષદ્ તથા જૈનગીતા વાંચવી, અને સસ'ધની સેવા ભક્તિથી આત્મશુદ્ધિપૂર્વક આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું કે જેથી જૈના બાહ્યમાં અને આંતરમાં આત્માન્નતિ યુક્ત થૈ વિશ્વમાં જયવતા વશે. इत्येवं ॐ अर्हमहाबीर शान्तिः
શેઠ પાચાલાલ ડુંગરશી જૈન ઉપાશ્રયમાં
લેખક જૈનાચાય બુદ્ધિસાગરસૂરિ
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
लाला लाजपतराय और जैन-धर्म ।
श्रीमान् लाला लाजपतरायजी ने हाल ही में भारतवर्ष का इतिहास" लिखकर प्रकाशित किया है। उसमें जैनधर्म के संबंध में लिखते हुए आपने कुछ ऐसे वाक्य भी लिख लिये हैं जो सर्वथा भ्रमपूर्ण, अनुचित, और वर्तमान परिस्थिति के प्रतिकूल हैं। उनके प्रतिवादरूपमें हो अजैन विद्वानों की सम्मतियां इस प्रकार है:
१-श्रीमान् लाला कन्नोमलजी एम. ए. सेशन जज धौलपुर स्टेट, आगरे के 'जैनपथ प्रदर्शक ' ता. २२ जुलाई १९२३ के अंक में इस प्रकार लिखते हैं:
ला० लाजपतराय लिखित-भारतवर्ष के इतिहास में जो अभी प्रकाशित हुआ है, जैनधर्म के विषय में कुछ ऐसे वाक्य लिखे गये हैं जिन से जैन धर्मावलम्बियों के दिले पर चोट लगी है । अच्छा होता यदि ला० साहब इन वाक्यों को नहीं लिखते । वह इस समय अपने अलौकिक त्याग और देश सेवा उत्साह के कारण समस्त भारतवासियों के हृदय मन्दिर में उच्चस्थानासीन हैं । हम भली भांति जानते हैं कि लाला लाजपतराय जैसे उच्च देश प्रेमी, सत्यवती, अनुभवी नीतिज्ञ विद्वान् , जान कर कोई ऐसी बात नहीं कहें और लिखेंगे जिससे दूसरों का दिल दुखे । जो कुछ आपने लिखा है वह निष्कपटता और सरल हृदयतामे ही लिखा है। किसी धर्म और सम्प्रदाय पर पक्षपात के तिरस्कृत भावों से आक्षेप करना उनका काम नहीं है। हम कह सकते हैं कि निर्भीक पुरुष जिनका एक मात्र आलम्ब सत्य है, कभीर अपनी निजी सम्मति. प्रकट करने में ऐसी बातें कह डालते हैं जिनसे दूसरों को दुःख होता है, और इन लोगों को इससे सान्त्वना नहीं होती है कि इन हृदयाद्गारो में द्वेष, पक्षपात और नीच भावों की कुछ भी बू नहीं है ।
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जिन बातों को श्रीमान् लाला साहब ने जैनधर्म के संबंध में लिखा है और जिन्हें जैन धर्मावलम्बी आक्षेप समझते हैं उनमें से कुछ ये हैं:
आपने लिखा है कि जैन यह मानते हैं कि जैन धर्म के मूल प्रवर्तक श्री पारसनाथ थे जो भगवान बुद्ध से लगभग ढाई सौ वर्ष पहिले हुये । इस बात को न तो जैन ही मानते हैं और न अजैन विद्वान् ही, जिन्होंने जैनधर्म के विषय में कुछ भी पढ़ा है। सभी लोग जानते हैं कि जैनधर्म के आदि तीर्थंकर श्री ऋषभदेव स्वामी हैं, जिनका काल इतिहास परिधि से कहीं परे है । इनका वर्णन सनातन धर्मी हिन्दुओं के श्रीमद्भागवत पुराण में भी है । ऐतिहासिक गवेषण से .मालूम हुआ है कि उत्पत्ति का कोई काल निश्चित नहीं है । प्राचीन से प्राचीन ग्रन्थों में जैन धर्म का हवाला मिलता है। संसार में ऋग्वेद से पुरानी पुस्तक कोई नहीं है। इस धर्म पुस्तक में भी ऋषभदेवजी का नाम आया है और कुछ शब्द ऐसे भी मिलते हैं जिनसे जैन धर्म का संकेत होता है । श्री पार्श्वनाथ जी जैनों के २३ वे तीर्थकर हैं जिनका समय ईसा से १२०० वर्ष पहिले का बताया गया है न कि बुद्ध से २५० वर्ष पहिले का । सम्भव है किसी २ विद्वान् का यह भी मत हो । जब श्री पार्श्वनाथ जी २३ वें तीर्थकर थे और इनका समय ईसासे १२०० वर्ष पूर्व का है तो पाठक स्वयं विचार कर सकते हैं कि श्री ऋषभदेवजी का कितना प्राचीन काल होगा । जैन धर्म सिद्धान्तों की अवछिन्न धारा इन्हीं महात्मा के समय से बहती रही है । कोई समय ऐसा नहीं है जिसमें इसका अस्तित्व न हो। श्री महावीर स्वामी जैन धर्म के अन्तिम तीर्थकर और प्रवर्तक । इनका . जन्म काल ईसा से ५८२ वर्ष पहिले का बताया जाता है लेकिन वीर संवत् जो इनके नाम से प्रचलित है ईसा से ५२५ वर्ष पहिले को है । इस समय वीर संवत् २४४९ है।
आपने लिखा है कि महावीर स्वामी ने एक नई सम्प्र.
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दाय की नींव डाली । हम नहीं जानते हैं कि वह नई सम्प्रदाय कौन सी है । मालूम होता है कि यह बात लाला साहब ने किसी अंगरेज लेखकके आधार पर लिखी है। श्री महा. वीर स्वामी तो उन्हीं प्राचीन जैन सिद्धान्तों के प्रचारक थे जी आदि तीर्थंकर के समय से चले आए थे। इसमें कोई सन्देह नहीं कि आप उन सिद्धान्तों के अत्यंत भव्य, प्रभावशाली और अद्वितीय उपदेशक, प्रचारक और संस्थापक थे। आपने उन सिद्धांतों को बड़ी खूबी से समझाया है। पर आपने ऐसी बात कोई नहीं कही है जो उन सिद्धांतों के प्रतिकूल हो।
आगे चलकर योग्य ग्रन्थकर्ता ने लिखा है कि जैन धर्म की शिक्षा बौद्ध धर्म की शिक्षा से मिलती है। यदि देखा जाय तो मूल तत्व तो सभी धर्मों के एक हैं, पर प्रत्येक धर्म में कुछ न कुछ ऐसी विशेषता होती है कि उसके कारण वह किसी दूसरे धर्म से नहीं मिलता है । बौद्ध लोग आत्मा या जीव को नहीं मानते है. जैन धर्मावलम्बी आत्मा के आधार पर सब धार्मिक सिद्धान्तों की भित्ति रखते हैं । जैन २४ तीर्थंकरों को मानते हैं लेकिन बौद्ध अपने धर्म का निकास महात्मा बुद्ध से ही समझते हैं जो महावीरस्वामीके समकालीन थे । जैनो की फिलासफी, यानी उनके दार्शनिक सिद्धांत बौद्ध दार्शनिक सिद्धांतों से नहीं मिलते हैं। इनके साधु और श्रावकों के धर्म कर्म बौद्ध साधु और गृहस्थों के धर्म कर्मों से सर्वथा भिन्न हैं। बौद्ध मांसाहारी हैं और जैनों में कोई ऐसा नहीं है जो मांस खाता हो। इनके आचार विचार शुद्ध हैं। अहिंसा धर्म के सच्चे अनुयायी यही हैं बौद्ध नहीं।
लाला साहबने लिखा है कि जैन स्पष्ट रूप से ईश्वर के अस्तित्व से इन्कार करते हैं और इनके मत में अच्छे से अच्छा श्रेष्ठ से श्रेष्ठ और त्यागी से त्यागी मनुष्य ही परमेश्वर है । यह किसी अंगरेज के लिखे वाक्यों का अनुवाद
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सा मालूम होता है। बात यह है कि जैन सगुण ईश्वर को नहीं मानते हैं । इनका सिद्धांत इस विषय में सांख्य मत से मिलता है लेकिन सांख्यमत नास्तिक नहीं है और न हम जैनधर्म को नास्तिक कह सकते हैं। प्रश्न है कि क्या वेदान्त मत नास्तिक कहा जा सकता है ? कदापि नहीं । वेदान्त केवल आत्मा को ही मानता है ब्रह्म और आत्मा एक ही है इसमें भी सगुण और साकार ईश्वर का महत्व नहीं माना गया है । वेदान्त कहता है कि प्रत्येक मनुष्य अपने जप तप सत्कर्मों के द्वारा अपनी आत्मा का ऐसा विकास कर सकता है कि वह ब्रह्म रूप हो जाय । जीवन मुक्त मनुष्यों की यही अवस्था है । वे आध्यात्मिक ज्ञान की पराकाष्ठा पर पहुंच जाते हैं वे स्वयं ब्रह्म रूप हो जाते हैं उनमें और ईश्वर में योई भेद नहीं रहता है । यही अवस्था तीर्थकरों की है। जन्म जन्मान्तरों में घोर तप के द्वारा कर्म बंधनों को तोड़ कर ये तीर्थंकर पदवी को प्राप्त करते हैं। जब तक ये संसार में रहते हैं तीर्थंकर या अरिहंत कहलाते हैं और मृत्यु के पश्चात् सिद्धावस्था को प्राप्त करते हैं । यदि इन्हें ईश्वर कहा जाय तो कोई बात अनुचित नहीं है यदि ईश्वर विषय में जैनो के सिद्धान्त सांख्य और वेदान्त दार्शनिक मतों से मिलते हैं तो इनपर नास्तिकता का आक्षेप नहीं हो सकता है बल्कि इनके दार्शनिक विचारों की प्रशंसा हो शकती है।
जैन धर्म में ईश्वर का अर्थ सृष्टिकर्ता शुभाशुभ कर्मों का फल दाता तथा अन्य ऐसे ही कार्य करनेवालेका नहीं है। वे कहते हैं ईश्वर वह है जो सर्वज्ञ और सर्व शक्तिमान् है जिसे संसार की रचना से कोई संबंध नहीं, जिसे कर्मों के फल देने से कोई सरोकार नहीं, जिसे मनुष्योंकी मनो. कामना पूर्ण करने तथा उनके दुष्ट कर्मों को क्षमा करने का कोई झंझट नहीं है। ये सब बातें जैन अपने सिद्धों में मानते हैं, इसलिए वे इन्हें ही ईश्वर कहते हैं। जैनों के इस अर्थ
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
को देखते हुए हम यह नहीं कह सकते हैं कि जैन स्पष्ट रूप से ईश्वर के अस्तित्व से इन्कार करते हैं । ये प्रत्येक मनुष्य को परमेश्वर नहीं मानते बल्कि ये सिद्धात्माओं को जी केवल ज्ञान स्वरूप ही हैं और संसार में तीर्थंकर पदवी तक पहुंच गए है उसकुं ईश्वर या परमेश्वर कहते हैं ।
___ यह कहना है कि जैन धर्म के सिद्धांत योरुपीय दार्शकि कमिटि के मत से मिलते हैं, जैन धर्म के साथ श्रन्याय करना है। कमिटी घोर नास्तिक है । वह न परमेश्वर को मानती है और न आत्मा या जीव को । उसका मत भौतिक विज्ञान की भित्ति पर अपलम्बित है। वह आत्मा या जीव को प्रकृति का ही एक सूक्ष्म विकार समझता है उसने उसी मनुष्यकी सामाजिक लाभ की दृष्टि से अच्छा समझा है जो समाज का अधिक हित कर सके और सर्व प्रिय हो। वही श्रेष्ठ और उत्तम पुरुष है। कमिटि के सिद्धांतों में अध्यात्मज्ञान की झलक भी नहीं है । जैन से अपने तीर्थंकरों को इस दृष्टि से नहीं देखते हैं। उनके विचारों के अनुसार ऐसा मनुष्य जिसे कमिटि आदर्शरूप मानती है तीर्थकर वही है जिन्होंने अपने सब कर्म बंधन तोड़ डाले हैं, जिन्हें केवल ज्ञान हो गया है, जिनकी आत्मा सर्वदा दोष रहित हो कर अंतिम विकासावस्था को प्राप्त हो गई है । हमारे ख्याल से जैन मत और कमिटि के पोजिटिविस्म में बड़ा अंतर ही नहीं है बल्कि ये दोनों भिन्न २ है । कोई अंगरेज ऐसा लिखे तो आश्चर्य नहीं पर किसी आर्य विद्वान् को ऐसा मेल मिलाना अनुचित है।
आगे चलकर लाला साहब ने लिखा है कि जैन जनता क्षुद्र जीवों की तो रक्षा करते है परन्तु मनुष्यों के साथ उनका बर्ताव बड़ा ही निर्दयता का होता है। यदि इस पिछले पाक्य के समर्थन में विद्वान् लेखक जैनोंके वर्तावके विषय में कोई दो चार उदाहरण दे देते तो बात कुछ समझ में आजाती । आश्चर्य है कि अनुभवी लेखक ने ऐसा क्यों
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
लिखा । यदि उनके अनुभव में कुछ जैन धर्मावलम्बियों की निर्दयता की बातें आई हैं तो उनके लिये वे मनुष्य ही अपराधी हैं न कि जैन धर्म का मुख्य सिद्धांत दया पालन है । यदि कोई जैन इस सिद्धांत के अनुसार नहीं चलता है और निर्दयता का बर्ताव करता है तो वह जैनों की दृष्टि में भी ऐसा ही पतित और भ्रष्ट है जैसा कि अन्य धर्मावलम्बियों की दृष्टि में जैन धर्म कभी उसे अच्छा न कहेगा। अलबत्ता यदि जैनों के आचार विचार या उनकी कोई रीति रवाज ऐसी हो जिससे निर्दयता प्रकट होती हो तो उसका खंडन या मंडन जानने पर ही हो सकता है। हम तो जहां तक जानते हैं उनमें कोई ऐसी रीति रिवाज है ही नहीं । वे तो अपने देवताओं के सामने पशुओं का बलिदान भी नहीं करते हैं जो बहुत से हिन्दू करते हैं। जिस कार्य में हिंसा और निर्दयता हो वह कार्य उनके मत में सर्वथा त्याज्य है। अन्य धर्मावलम्बियों के मुकाबिले में जैन निर्दय और क्रूर कभी साबित नहीं हो सकते हैं। यदि लाला साहब यह लिखते कि जैसे जैन साधु उच्च श्रेणी के त्यागी सदाचारी
और उदार हृदय हैं और इन कारणों से अन्य धर्मों के साधुओं से बहुत बढ़े चढ़े हैं और उनकी उत्कर्षता स्वयं सिद्ध है वैसे जैन गृहस्थ अन्य धर्मों के गृहस्थों से सदाचार के विषय में कुछ विशेषता और उत्कर्षता नहीं रखते हैं तो उनका लिखना किमी मात्रा में उपयुक्त होता । खेद है कि जैन गृहस्थ अपने साधुओं के उच्च चरित्र देखते हुए और उनके शुद्ध धार्मिक व्याख्यान निरंतर सुनते हुए भी अपने चरित्रों का ऐसा उच्च श्रेणीका न बना पाये हैं कि जिस से यह कहा जाय कि वे अन्य धर्मावलम्बियों के मुकाबिले में सदाचार के विषय में बड़े चढ़े है । . लाला साहब की निजको यह सम्मति कि बौद्ध धर्म और जैन धर्म का सामान्य प्रभाव भारत के राजनैतिक अधःपात का एक कारण हुआ है. कहां तक ऐतिहासिक दृष्टि से ठीक है हम नहीं कह सकते है। यदि लाला साहब कोई
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ऐतिहासिक घटनाए देकर यह बात सिद्ध करते तो हमारे राष्ट्रीय जीवन पर एक नई रौशनी पड़ती. लेकिन आपने ती कोई उदाहरण दिया ही नहीं है। इतिहास तो इस बात की गवाही दे रहा है कि विदेशीय लोगों के युद्ध हिन्दुओं के साथ ही हुये और उन्होंने उन पर ही विजय पाकर भारत पर अधिकार जमा लिया । बौद्ध धर्म तो विदेशियों के आने पहिले ही भारत से बाहर निकाल दिया गया था और जैन धर्म को हिन्दुओं ने कभी फूलने फलने ही नहीं दिया । जब कभी इसकी वृद्धि हुई तो हिन्दू राजाओं ने अपनी सनातनी धर्म प्रजाकी सहायता से इसका विरोध किया और उसे न बढ़ ने दिया । जिस समय हिन्दुस्तान में मुसलमान आये उस समय हिन्दु धर्म का ही बोल बाला था, जैनों की अवस्था गिरी हुई थी। जब तक कोई ईतिहासिक प्रमाण न हो तब तक यह नहीं कहा जा सकता कि जैन धर्म, भारतका अधःपात का एक कारण है। हमें अपनी हीन दीन दशा का दोष किसी धर्म या जाति के मत्थे नहीं मढना चाहिये । इससे आपस में फूट होती है और मेल की जड़ कटती है ।
मुझे आशा है कि योग्य लेखक महाशय कृपाकर इन सब बातों का संशोधन पुस्तक के दूसरे संस्करण में कर देंगे।
२-श्रीयुत कश्यप महोदय “श्री शारदा-जबलपुर" के श्रावण १९८० के अंक में उक्त पुस्तक की विस्तृत समालोचना करते हुए जैनधर्म से संबंध रखने वाले आक्षेपों के विषय में यों लिखते हैं:
" जैनधर्म के संबंध में लालाजी ने कुछ ऐसे मत प्रकट किये हैं जिन पर अभी हाल में जैनियों में असंतोष फैला है। सामयिक पत्रों में इसकी कुछ चर्चा थी। उनमें से कुछ श्री बानगी यह है:
" जैन स्पष्ट रूप से ईश्वर के अस्तित्व से इनकार करते पृष्ठ १३० । वास्तव में जैनी ईश्वर के अस्तित्व से इन. नहीं करते परन्तु वे उसे विश्व का सृष्टिकर्ता नहीं
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मानते । कुछ आगे वे दिखते हैं, " इस ( अहिंसा के ) सिद्धांत को जैनों ने चरम सीमा तक पहुंचा दिया है, यहां तक कि कुछ लोगो की दृष्टि में जैन होना पहले दरजे की कायरता है । " मालूम नहीं यह विचार लालाजी का भी है या नहीं । यदि उनका भी है तो एक और प्रश्न के उत्तर पाने का कौतूहल होता है कि "क्याअहिंसा के संबंध लालाजी का यह मत पुराना अर्थात पुस्तक के प्रथम संस्करणका समय का है, अथवा अहिंसात्मक असहयोग में भाग लेकर कारागार प्रवासी होने पर उनका यह मत है ?" कुछ भी हो. कुछ और आगे लालाजी ने साफ साफ अपना मत प्रकाशित भी कर दिया है । " मेरी सम्मति में बौद्ध धर्म और जैन धर्म का सामान्य प्रभाव भारत के राजनैतिक अधःपात का एक कारण हुआ है । पृष्ठ १३२ । यह बात विवाद ग्रस्त है। परन्तु जैनियों के साहित्य, कला, चिकित्सा और मनुष्यता के प्रति जो प्रशंस्य उद्योग किये हैं उनका वर्णन करना भी. परमावश्यक था जो विज्ञ लेखक ने नहीं किया ।"
प्रकाशक-बुद्धिसागरसूरि.
समाप्त.
HARMAProg
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir PE For Private And Personal Use Only