Book Title: Kumarpal Charitra Part 02
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Jain SMP Sangh
Catalog link: https://jainqq.org/explore/022734/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આ થાંભારપાળ | ચરિત્ર આચાર્ય શ્રીમદ્ અજીતસાગર સૂરીશ્વરજી મહારાજ Page #2 -------------------------------------------------------------------------- ________________ KUMARPAL GHARITRA PART-2 Acharya Shree AJITA SAGAR SURISWARJI MAHARAJ Page #3 -------------------------------------------------------------------------- ________________ Place of Publication : Shree Mahudi (Madhupuri) Jain S. M. P. Trust Mahudi Ta. Vijapur. (N. G.) (C) Copyright reserved Second Edition 1988 Vir Sayant : 2514 V. S. 2044 PRICE : Rs. 20-00 Linotype Setting by : Navnitbhai J. Mehta Sagar Printers : Relief Road, Ahmedabad-1 Printed by : Pooja Printers & Traders Mahendikuwa, Shahpur, Ahmedabad-380 001. Page #4 -------------------------------------------------------------------------- ________________ મહાકવિ શ્રીજયસિહસૂરિ પ્રણીત શ્રી કુમારપાળ ર્યારેત્ર ભાગ-૨ આચાય શ્રીમદ અજિતસાગર સુરીશ્વરજી સહારાજ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક, પ્રાપ્તિસ્થાન શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વે. મૂ. પૂ. ટ્રસ્ટ મહુડી તા. વિજાપુર (ઉ. ગુ.) (c) સ`હક્ક પ્રકાશકને સ્વાધીન. તીય આવૃત્તિ વીર સંવત ૨૫૧૪ વિ. સં. ૨૦૪૪ સને ૧૯૮૮ કિંમત : ૨૦-૦૦ મુદ્રક સહકાર : નવનીતભાઈ જે. મહેતા ! સાગર પ્રીન્ટસ પાદશાહની પાળ, મેદીનું ડહેલુ, રીલીફરોડ, અમદાવાદ–૧ * નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ ઘીકાંટા રાડ, નેવેલ્ટી સીનેમા પાસે, અમદાવાદ-૩૮૦૦૦૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય યોગન્નિષ્ઠ આચાર્ય ભગવECH શ્રીમદ બુધ્ધિસાગા૨ સૂરીશ્વરજી મ.સા. 585મઃ વિ.સં. -૩D મહા વદ ૨૪ વિજાપુર દક્ષા વિ.સં.દE પ૭ માગસર સુદ ૯ પાલનપુર .પદઃ વિ.સં. દ ૭0 મહાસુદ પ પેથાપુર નિર્વાણ વિ.સં.૨E૮૨ જેઠ વદ ૩ વિજાપુર Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય, શાણથી પ્રભાવક, પ્રણÉવતા,આગાયે ભાવન શ્રીમદ્ અઠજીતસાગર સૂરીશ્વરજી મ.સા. 5૪મ સંવત ૧૯૪૭ પૉશખુદ નાર દીક્ષા સંઘલ ૧૯૬પ 6ઝંઠ વદ૧૧અમદાવાદ પાસપદસંવત ૧૯૭૭માં શરમૂદ પસાળંદ આચાર્યપદ સંવત ૧૯૮૦મહાસુદ ૧૦ પ્રાંત:58 qવાસ સંવત ૧૯૮૫ આસોદ૩ વિજાપુર Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પરમ પૂજ્ય પરમેપકારી, શાસન પ્રભાવક, ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમત સુબોધસાગરસૂરીશ્વરજી મ. સા. ની સબ્રેરણાથી મહુડી (મધુપુરી) જૈન શ્વેતાંબર મૂતિ પૂજક ટ્રસ્ટ તરફથી પરમ પૂજ્ય, અધ્યાત્મજ્ઞાન દિવાકર, શાસ્ત્રવિશારદ, યોગનિષ્ઠ આચાર્ય ભગવન્ત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પરમ પૂજ્ય, કવિરત્ન, પ્રસિદ્ધ વક્તા, આચાર્ય ભગવંત શ્રીમદ અજિતસાગર સૂરીશ્વરજી મ. સા. વિરચિત અનેક સંસ્કૃત અને ગુજરાતી પ્રત્યે પ્રકાશીત કરવાનું નક્કી કર્યું. તદનુસાર ટુંક સમયમાં જ અમોએ ગુજરાતી ગ્રન્થ સુરસુંદરી ચરિત્ર ભાગ ૧, ૨, તથા સુપાર્શ્વનાથ ચરિત્ર ભા. ૧-૨-૩ તથા આંબાની આગ (ભીમસેન ચરિત્ર) તથા “અજિતસેન-શીલવતી સંસ્કૃત ગ્રન્થ વગેરે ગ્રન્થનું પ્રકાશન કાર્ય પૂર્ણ કર્યા પછી “કુમારપાળ ચરિત્ર' ભા. ૧-૨ ગુજરાતી ગ્રન્થ પ્રકાશીત કરી ધર્માનુરાગી જનતા સમક્ષ રજુ કરતાં અમે આજે અવર્ણનીય આનંદ ઉલાસ અને હર્ષ અનુભવીએ છીએ. કુમારપાળ ચરિત્ર ગ્રન્ય વીર રસ, કરૂણ રસ વૈરાગ્ય રસ વગેરે અનેક વિધ સાહિત્ય વિષયક રસોથી ભરપુર છે. વૈરાગ્ય રસ વગેરે અનેક વિધ રસોથી ભરપુર પ્રસ્તુત ગ્રન્થને ધર્મભાવના શીલ જનતા અવશ્ય બહોળા પ્રમાણમાં લાભ મેળવે અને અમારા સુ–પ્રયત્નને સફળ કરે એજ શુભેચ્છા. મહુડી (મધુપુરી) જન છે. મતિ. ટ્રસ્ટ. Page #11 -------------------------------------------------------------------------- ________________ ગનિષ્ઠ આચાર્ય ભગવત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ.સા. નું જીવન ચરિત્ર જ્યાં શીલ અને સંયમના દિવ્ય તેજ ઝળહળી રહ્યાં છે, સત્ય અને સાધનાના સંગીત સદાય સર્વત્ર ગુંજી રહ્યા છે, ભાવના અને ઉપાસનાના ભવ્ય સ્ત્રોત ઉભરાય રહ્યા છે, એવી ગરવી ગૂર્જર દેશની ભૂમિના ભવ્ય લલાટ સમાન વિજાપુર (વિદ્યાપુર) નગર આજના દિવસે ધન્ય ધન્ય બન્યું છે. પાટીદાર જ્ઞાતીય અગ્રગણ્ય સુસંસ્કાર સમ્પન્ન શિવાભાઈ પટેલના ઘરે સુશીલ અને સદાચાર સમ્પના સન્નારી અંબાબેને પવિત્રતાના. પંજ સમા પુણ્ય પનોતા પુત્રરત્નને જન્મ આપે. આ ધન્ય ઘડી અને ધન્ય પળ હતી વિ.સં. ૧૯૩૦ મહા વદ ૧૪ ની મધ્યરાત્રી. અગમના એંધાણ મહામના શિવાભાઈ વંશ પરંપરાગત કૃષિને વ્યવસાય હતે. કુટુંબને નાને માટે સર્વ પરિવાર ખેતરના કામમાં મશગુલ હતે. આંબાની ડાળીએ ડાળીએ કેરીના લુંબ ઝબુળી રહ્યા છે. ડાળીએ બાંધેલી નાની ઝોળીમાં નાનકડે બાળ પરમ શાંતિથી નિદ્રામાં પિઢી ગયે છે. આ સમયે એક કાળે ભયંકર સર્ષ ત્યાં આવ્યો. વૃક્ષની ડાળીએ બાંધેલી ઝેળીમાં સૂતેલા બાળ-રાજાના મસ્તક પર સર્પે પોતાની ફણા પ્રસરાવીને છત્ર ધારણ કરી છાયા કરી. એકાએક માતાની નજર બાળક ઉપર પડી. સર્પને બાળકના મસ્તક પર ફણા પ્રસરાવી સ્થિર થયેલે જોઈને માતાના મુખમાંથી ભયની કાળી ચીસ નીકળી પડી. ઓ...બાપરે !” ચીસને ભયંકર અવાજ સાંભળીને સર્વ પરિવાર ભયભીત થઈ ગયે. Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રાણ પ્યારા પુત્રની ક્ષેમ કુશળતા માટે માતાએ પરમારા પર માત્માને પ્રાર્થના કરી. હે પ્રભુ! હે મારા નાથ !હે મારા જીવનાધાર !!!” “મારા પ્રાણ પ્યારા લાડકવાયા પુત્રનું તું રક્ષણ કરજે !” હર ઘડી અને હરપળે ઈષ્ટ દેવનું સમરણ કરનાર આર્યજને આપત્તિ, વિપત્તિ-અને ઉપસર્ગના વિસમ સમયે પણ ઈષ્ટ દેવનું વિમરણ કરતા ન હતા. આવા હતા આર્ય ભૂમિના આર્યજનેના સુ–સંસ્કરે...... સંપત્તિમાં સ્મરણ કરે, વિપત્તિમાં યાદ કરે. સંકટના સમયે પરમાત્માને પ્રાર્થના કરનારી આર્ય માતાની અન્તરની પ્રાર્થના પરમાત્માએ પોતે જ સ્વયં સાંભળી ન હોય, તેમ તે ભયંકર રીંગ આંખના માત્ર એક જ પલકારામાં તે કયાંયને કયાંય ગાયબ થઈ ગયે. ચારે બાજુ ઘણી ઘણી શોધ ખેાળ પરંતુ કયાંય પણ તેને પત્તો ન લાગે. પ્રાણથી અધિક પ્યારા લાડકવાયા લાલને માતાએ હૈયાના નીતરતા હેતથી હૈયા સરસે લીધે. ચુંબીઓ ભરી ભરીને આનંદ-રસમાં ગરકાવ કરી દીધે. સહુના હૈયામાં આનંદ આનંદ ઉભરાઈ ગયો. ઉછળતા હૈ ઉછાળી ઉછાળીને સહુએ લાડકવાયી લાલને રમાડ. ગામના ગંદરે અને ખેતરના ખોળે બનેલી આ ગેબી ઘટના પવનની પાંખે સર્વત્ર પ્રસરી ગઈ. નેહિઓ, સ્વજને, સંબંધીએ સહુ ગૃહાંગણે ટોળે ટોળે ભેગા થયા. એક મેટો મેળે જામી ગયે. ગામમાં ફરતાં એક સન્યાસી એલીયાએ આ વાત સાંભળીને શિવાભાઈ પટેલના ઘરે આવ્યા. બાળકના ભવ્ય લલાટ પર રમતી તેજસ્વી રેખાઓ જોઈને મુખમાંથી શબ્દો સરી પડયા. 'यह लडका बडा भाग्यशाली है । एक दिन सारा संसारका तेजस्वी सीतारा बडभागी संत होगा ।' Page #13 -------------------------------------------------------------------------- ________________ માતા પિતાએ તેજસ્વી બાળકની નામકરણ–ઉત્સવ ઘણા જ ધામધુમથી ઉજળે. નામ રાખ્યું “બહેચર મનની ઉદાસી એને જોતાં જ ઊડી જાય, બેલાવવાનું પરાણે પરાણે પણ મન થઈ જાય, દેડી દેડીને તેડીને વહાલ કરવાનું મન થઈ જાય, એ સૌને વહાલે લાગતે નાનકડે બાલુડે બહેચર ઘૂંટણીએ પડીને દેડતે, હસતે, રમતે ખીલખીલાટ કરતે સહુના ઘરમાં ઘુસી જતે, ને એક દિવસ તે મહોલ્લામાં, શેરીમાં અને પછી તો ગામને પાદરે મિત્ર મંડળી સાથે ગીલ્લી દંડા, પકડદાવ, સાત-તાળી, આંબલી– પીપળી, સંતાકુકડી વગેરે બાળવય સુલભ રમત રમતો, ખેલતે. બાળનેતા બન્યા. અગમ્ય ઘટના ગામની બહાર મિત્રોની સાથે રમતા બહેચરની નજર સામ સામે શીંગડા ભરાવીને લડતી ભેસો પર પડી. બીજી જ પળે બહેચરે સારાએ વિશ્વને અહિંસાના પરમ પવિત્ર પયગામ પહોંચાડનાર, અત્તરના પરમ ઉત્કૃષ્ટ ભાવે અહિંસાનું પાલન કરી પવિત્ર જીવન જીવનાશ બે જૈન સાધુઓ (પૂજ્ય શ્રી રવિસાગરજી મ. તથા પૂ. શ્રી સુખસાગરજી મ.) જોયા. બહાદુર બહેચર એક પણ ક્ષણને વિલંબ કર્યા વિના વિદ્યુતવેગે ત્યાં પહોંચી ગયે. લાકડીને એક જોરદાર ફટકો લગાવીને લડતા બને પશુઓને જુદા કર્યા. अहिंसा परमो धर्म: અહિંસાની સાક્ષાત્ મૂતિ સમા સને અભયને આહલેક જગાવ્યું. મુંગા અબલા જીવને ત્રાસ આપવે, એ માનવીય કૃત્ય નથી. પિતાના પ્રાણના ભેગે પણ જીવ માત્રનું રક્ષણ કરવું, એ માનવતાનું પ્રથમ પગથીયું છે. સન્તના શબ્દોએ બાળક બહેચરના મન ઉપર ભારેમાં ભારે અસર કરી. પ્રાણી માત્રના રક્ષણ કાજે પોતાના પ્રાણની પણ પરવા ન કરનારા સને શું આજે પણ આ વિશ્વ પર વિદ્યમાન છે? Page #14 -------------------------------------------------------------------------- ________________ ધન્ય છે સન્ત ને કેટી કેટી વંદન તેમના ચરણોમાં ! ! ધન્ય ધન્ય તેમનું જીવન! !! ધન્ય છે તેમની આધ્યાત્મિક સાધનાને !! જીવ સૃષ્ટિના કલ્યાણ કાજે જીવન જીવનારા મહાન સતેને આ પૃથ્વી પરના માનવે કદી પણ વિસરશે નહિ ! સન્તના રક્ષણ કાજે ભારતવાસી પ્રજાજનો પ્રાણની પણ પરવા કરશે નહિં. બાળક બહેચરને પુનિત સન્તના સત્સંગની લગન લાગી. મહા સંયમી સન્ત રત્નના દર્શન માટે બાળક બહેચર પહોંચી ગયે. - साधूनां दर्शन पुण्यम् । દર્શનીય મુનિઓના દર્શન કર્યા. હૈયાના ભાવ ભય હેતે વંદન કર્યા. પાવનકારી ચરણોને સ્પર્શ કર્યો. સન્તના પાવન ચરણેય મસ્તક ઝૂકાવી દીધું. | મુનિવરોની પ્રશાન્ત મુદ્રા, સાધનામય જીવન, જ્ઞાન, ધ્યાન અને સ્વાધ્યાયમાં લીનતા, અન્તર્મુખી જીવન ચર્યા. મુહપત્તિને સંપૂર્ણ ઉપગ રાખીને જરૂર પડે તે અલ્પ શબ્દોમાં જ બેસવાનું. અલ્પ ઉપધિ અને ઓછામાં ઓછી જરૂરીઆતે જીવન જીવવાનું ! સર્વોત્તમ સર્વ શ્રેષ્ઠ સાધુ જીવન બહેચરના આત્માને સ્પર્શી ગયું. અનાદિન સુષુપ્ત સંસ્કારે જાગૃત થયા. જાગૃત મન ભાવુક બન્યું. ભાવુક મનમાં ભવ્ય ભાવનાઓ ઉદ્દભવી. અને ઉત્તમ સંસ્કારયુક્ત સાધનામય સંયમી જીવન જીવવાના કેડ જાગ્યા. જેનું પુણ્ય જાગૃત હેય, તેના મનના સર્વ કેડ વિના. પુરૂષાર્થે સિદ્ધ થાય છે. બહેચરના મિત્રો ધાર્મિક જ્ઞાનની પ્રાપ્તિ માટે વિદ્યાશાળાએ જતા હતા. મિત્રોને બહેચરે પૂછયું. હું આવું તે મને પ્રાધ્યાપક અભ્યાસ કરાવશે ને ? હા !! જરૂર. પ્રાધ્યાપક માયાળુ છે. જરૂર તને અભ્યાસ કરાવશે. તું આજે જ અમારી સાથે અભ્યાસ કરવા આવ. બુદ્ધિશાળી બહેચરે એક જ કલાકમાં ફટાફટ નવકાર ગેખીને Page #15 -------------------------------------------------------------------------- ________________ મુખે કર્યો. પ્રાધ્યાપક પણ તાજુબ થઈ ગયા. વિદ્યાર્થીની તેજસ્વી તીર્ણ બુદ્ધિ જોઈ પ્રાધ્યાપકે વિદ્યાર્થીને પ્રેમ ભર્યો આવકાર આપે. ઝવેરીએ મહા કિંમતી મૂલ્યવાન રત્ન પરખી લીધું. બહેચરે વિદ્યા અભ્યાસના પ્રારંભમાં પ્રથમ વિદ્યાગુરુના ચરણમાં નમસ્કાર કર્યો. વિદ્યા ગુરુના પરમ પવિત્ર ચરણને સ્પર્શ કર્યો. ત્યાર પછી શ્રતશારદા શ્રી સરસ્વતી દેવીને અન્તરના ભાવપૂર્વક પ્રણામ કર્યા. શ્રુતજ્ઞાનને નમસ્કાર કર્યો. વિનય, વિવેક, નગ્નતા અને સભ્યતા સહિત મનના પવિત્ર ઉત્તમ વિચારે હૈયાના ઉછળતા ભાવે સહિત નમસ્કાર મહામત્રને વિધિપૂર્વક પાઠ ગ્રહણ કર્યો. હવે તો દરરોજ નવે ને અભ્યાસ કરતે ગયે અને દરરોજ નવું નવું જાણવા મળતું. સુદેવ, સુગુરુ અને સુધર્મની ઓળખાણ થઈ. જીવનમાં નવા નવા તને અભ્યાસ વધતો ગયો અને ધાર્મિકતા વધતી ગઈ. રાત્રી ભેજનને ત્યાગ કર્યો. કંદમૂળ, અભક્ષ્ય, અનન્તકાય, અપેયને જીવનભર માટે નિયમ કર્યો. સરસ્વતી દેવીની અસિમ કૃપા મળી અને પૂર્વજન્મના ક્ષપશમથી પ્રાધ્યાપકની પાસે અધ્યયન પૂરું કરીને મહેસાણા શ્રી યશવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃત, પ્રાકૃત અને કર્મગ્રન્થ, કર્મ પ્રકૃતિ વગેરે જૈન-દર્શનને અભ્યાસ પૂર્ણ કર્યો. અનેક સાધુઓ, સન્ત, ત્યાગી અને તપસ્વીઓને પરિચય ક, સેવા અને વૈયાવચ્ચ કરી આધ્યાત્મિકતાની પ્રાપ્તિ કરી. પરમ ઉપકારી, પરમ ત્યાગમૂર્તિ, પરમ સંયમી, પૂજ્ય તપસ્વી શ્રી રવિસાગરજી મહારાજ વૃદ્ધાવસ્થાના કારણે મહેસાણામાં બીરાજતા હતા. તેમની સેવાને લાભ મળે, ગુગેમ મળ્યો, અન્તરના આશીર્વાદ મળ્યા. રાત અને દિવસ શિષભાવે વૈયાવચ્ચને લાભ લીધે. પરમ ઉપકારી, સંસારતારક ભદધિ-ઉદ્ધારક, સમકિત-દાતા, પરમ આરા Page #16 -------------------------------------------------------------------------- ________________ ધ્યપાદ ગુરુદેવના સાનિધ્યમાં આત્માના ભવા ભવના કિલષ્ટ કર્મના નાશ કર્યા. આત્માને નવજીવન અપણુ કર્યુ.. ધર્મના રક્ષણ કાજે એક દિવસના પ્રસંગ છે. પૂષપાદ ગુરુ ઉપાશ્રયમાં, તેની સામે ફક્ત પાંચ ફુટના અન્તરે જ જામી છે. રાત્રીનેા નવ વાગ્યાના સમય છે. ખીરાજમાન છે વિશાળ મેશ્વની ખ્રિસ્તી ધર્મના પ્રચારક પાદરીએ ધર્મ પ્રચાર અર્થે પ્રચાર સભાનું આયેાજન કર્યુ છે. સ્વ ધમ ને પ્રચાર કરવાના દરેકને હકક છે. પરંતુ અન્ય ધમની નિંદા તે ત્યાજ્ય જ છે. હિન્દુ ધમાઁની નિંદા સાંભળીને પંડિતજી પહેચરભાઈનું દિલ ઘવાયું. ભારે ખિન્ન થયું. નવયુવાન વય, ઉછળતી યુવાની સ્વધની નિદા સાંભળતાં જ ખુન્નસ સળવળી ઉઠયું. સભામાં પહોંચી ગયા. હિન્દુ ધર્માંની શ્રેષ્ઠતા સહુને સમતવી. આ†દેશની ઉત્તમ સ ંસ્કૃતિનું સર્વને ભાન કરાવવા સભાને ઉદ્બાધન કર્યુ. આ દેશના સજ્જના અને સન્નારીએ આપણે આ દેશના પ્રજાજને છીએ. આપણેા દેશ હિન્દુસ્તાન. અહીં વસનારા આપણે સહુ હિન્દુએ. આપણે. ધ હિન્દુ ધ ખાવા પીવા માટે અનાજ પાણી આપણને મળે કે ના મળે પરંતુ તેથી કાંઈ આપણે આપણા ધર્માંના ત્યાગ કી પણ કરી શકીએ ખરા ! ખાવા અનાજ ન મળે, પીવા પાણી ન મળે, એટલા માત્રથી જ શું આપણે આપણા હિન્દુ ધર્માંના ત્યાગ કરી અન્ય ધર્મને અપનાવી લઈએ એટલા હિન સત્યવાળા બની ગયા છીએ! પ્રાણના ભાગે પણ હિન્દુ ધર્મનું રઢતા પૂર્વક પાલન કરવાની પ્રતિજ્ઞાવાળા, ધર્મ માટે પ્રાણનું બલીદાન આપનારા આપણા પૂર્વજો ક્યાં ? અને તેના વારસદાર આપણે કયાં ? બેલે, તમારામાંથી કાણુ આ ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા તૈયાર થાય છે ? Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સભામાંથી... (સના એકી અવાજે પાકાર) ...ના, ના... અમારામાંથી એક પણ હિન્દુ મÄા ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા તૈયાર નથી. ખ્રિસ્તી ધર્મના પ્રચારક પાદરી સમયને પારખી ગયા. પ્રચાર સભાના કાને ઝડપથી આટોપી લીધું અને દે ખારા ગણી લીધુ.. જૈન દર્શન જ્ઞાન મેળવ્યા પછી આજની સુવર્ણ પળે ધર્મ રક્ષણ કાજે સ્વ—વીને સદુપયેગ કર્યાં. રવિ અસ્ત થયા. પૂજ્યપાદ શ્રી રવિસાગરજી મહારાજાની દ્દિન પ્રતિદિન શારીરિક અસ્વસ્થતા વધતી જાય છે. હવે અન્તિમ સમય નજીક આવી પહેાંચ્યા છે, પરલેાકમાં પ્રયાણુ માટે આતમ ૫ખી હવે ઉતાવળ કરી રહ્યો છે. જરીત બનેલુ દેવળ વધુ સમય ટકે તેમ નથી. સંબધ પૂરા થયા છે. પૂજ્યશ્રીના આરાધક આત્મા આરાધનામાં જ મસ્ત છે, તલ્લીન અને તદાકાર છે. કાયા વ્યાધિ–ગ્રસ્ત હાવા છતાં મન તે! સમાધિમસ્ત હતુ. નમસ્કાર મન્ત્રનું રટણ ચાલુ છે. સ્વયં સ્વસ્થ ચિત્તે સતત ઉપયાગ પૂર્વક સમાધિભાવમાં સ્થિર છે. ભાવવાહી સ્તવને, સજ્ઝાયે! અને સૂત્રોનું શ્રવણ બહેચરદાસ કરાવી રહ્યા છે. ચઉ સરણ પયત્ને, સથારગ પયત્ના, આઉર પચ્ચક્ખાણ, મહાપચ્ચક્ખાણ વગેરે સૂત્રોના ભાવાનું શ્રવણ ચાલુ છે. સજીવ રાશીને ખમાવ્યા. खामि सव्व जीवे, सव्वे जीवा खमन्तु मे । मित्ती मे सव्त्र भूएसु, वेर मज्झ न केणइ ॥ વિક્રમ સંવત ૧૯૫૪ જેઠ વદ ૧૧ ના દિવસે હજારો જૈનજૈનેતરોની હાજરીમાં ચતુવિધ સંઘની ઉપસ્થિતિમાં નમો બુ િતાળ’ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૧ અન્તિમ ઉચ્ચાર કરતાં તેમના અજર અમર ત્યાગ કરી વગ ધામમાં પ્રયાણ કરી ગયે.. આત્મા નશ્વર દેહને અન્તિમ દન માટે હજારા માનવા એકત્રિત થયા. મહેસાણા શહેરમાં પાખી પડી. નજીકના અને દૂરના અનેક ગામા અને શહેરામાંથી ભક્ત સમુદાય અન્તિમ યાત્રામાં ભેગા લેવા ઉપસ્થિત થયા. u ભવ્ય સ્મશાન યાત્રા નીકળી, જૈન સ`ઘે નગરની બહાર પાવન પૂનિત દેહને અગ્નિ સંસ્કાર કર્યાં. આ જગ્યા ‘દાદાવાડી' ના નામે પ્રસિદ્ધ થઈ. પંડિત બહેચરદાસને મહેસાણાથી આજોલ આવવાનું થયું'. આજોલ ગામમાં વૃદ્ધ યતિવ શ્રીના નવીક્ષિત શિષ્યને અધ્યયન કરાવવા સાથે શ્રાવક શ્રાવિકાવને પણ અધ્યાપનના લાભ આપ્યા. યુતિવયશ્રીની પાસેથી અનુભવ જ્ઞાન મેળવવા સેવા, વૈયાવચ્ચ અને ઉપાસના કરી. મન્ત્રાદિકનુ જ્ઞાન મેળવ્યુ વિ.સં. ૧૯૫૬ ની સાલમાં ભયંકર દુકાળ પડયેા. ગામે ગામ ફરી જનતામાં જીવદયાના પ્રચાર કરી ભૂખે મરતા પશુઓને બચા વવાનું સુંદર કાર્ય કર્યું. વિ.સ. ૧૯૫૬ આસેા માસ મહિનામાં શાશ્વતગિરિ શ્રી સિદ્ધાચલજી મહાતીર્થના સાનિધ્યમાં ત્યાગી, તપસ્વી, ચેાગી અને પરમ વૈરાગી મુનિવરની સેવા, ભક્તિ, વૈયાવચ્ચના લાભ લીધા. દિવાળીના ત્રણ દિવસને અઠ્ઠમ તપ કરી શ્રી સિદ્ધગિરિરાજની તળેટીમાં શ્રી સરસ્વતી દેવીની ગુફામાં દેરીમાં ધ્યાન ધર્યુ. મન્ત્રજાપ કર્યાં. કારતક સુદ ૧૫ ના દિને શ્રી સિદ્ધગિરિરાજની સ્પના કરી. આદીશ્વરજી દાદાની યાત્રા કરી, અષ્ટ પ્રકારી પૂજા કરી, જીવન ધન્ય બનાવ્યું. વિ. સ. ૧૯૫૭ માગશર સુદ ૫ ના દિવસે પાલણપુરમાં બીરાજમાન પૂજ્યપાદ તપસ્વી મુનિવર્ય શ્રી સુખસાગરજી મ.સા. ના દન કર્યા. વ ંદન કરી સુખશાતા પૃચ્છા કરી. Page #19 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય ગુરુદેવશ્રીએ શિષ્યને પ્રેરણા કરી. જ્ઞાન ૪ વિરતિઃ જ્ઞાનની પ્રાપ્તિ કર્યા પછી પરિણત જ્ઞાનનું ફળ છે સર્વ વિરતિ, સર્વ વિરતિ ધર્મના પાલન વિના આત્માની પરાધીનતા ટળતી નથી. જીવ અનાદિ કાળથી કર્મના બંધનમાં જકડાયેલું છે. કર્મની જંજીરે તેડવા માટે આ માનવ જન્મનો દુર્લભ અવસર સફળ કરવા પુરુષાર્થ કરવાની પરમ આવશ્યકતા છે. પંડિત બહેચરદાસને જાગૃત આત્મા વૈરાગી બને. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ જે જ્ઞાનનું ફળ સર્વવિરતિ ધર્મના પાલન માટે ભવ્ય અભૂતપૂર્વ પુરુષાર્થ ન કરીએ તે પછી જ્ઞાની આત્મા અને અજ્ઞાની આત્મામાં તફાવત પણ શું સમજે ? પૂજ્યપાદ, તારક ગુરુદેવશ્રીની ધારદાર ટકેર સુજ્ઞ શિષ્ય બહેચર. દાસ પામી ગયા. તેજીને એક ટકોરે જ બસ છે, હળુકમી આસન્નભવી, ભદ્રિક પરિણામી જીવ પરમ તારક ઉપકારી ગુરુ ભગવંતના વચનને કયારેય પ્રાણાતે પણ અનાદર કરતા નથી. તાત્કાલિક તે જ પળે અને તે જ ક્ષણે સંપૂર્ણ દઢ નિશ્ચય કરી લીધે. તારક ગુરુદેવના પાવનકારી ચરણમાં મસ્તક ઝુકાવી દીધું. નમ્રભાવે વિનવ્યા. હે ગુરૂદેવ ! મને સર્વ વિરતિ ચારિત્ર આપી મારા ઉપર અનુગ્રહ કરો. ગુરુદેવે કહ્યું. “તથાસ્તુ વિ. સં. ૧૯૫૭ માગશર સુદ ૬ ના શુભ દિને શુભ મુહ પ્રહલાદનપુર પાલણપુર નગરમાં પ્રગટ પ્રભાવી શ્રી પલવીયા પ્રાર્શ્વનાથ ભગવાનની શીતળ છત્ર છાયામાં ચતુર્વિધ જૈન સંઘની ઉપસ્થિતિમાં નાણુ સમક્ષ સર્વ વિરતિ સામાયિક ઉચ્ચારી સર્વ વિરતિધર સાધુ અન્યા. દિગબંધ સમયે તારક ગુરુવારે નૂતન મુનિવરનું બુદ્ધિસાગર' નામાભિધાન સ્થાપન કર્યું. શુભ દિવસે પાલણરથી ગુરુદેવશ્રીએ નૂતન મુનિવર્ય શ્રી બુદ્ધિસાગરજી મ. સાથે વિહાર કર્યો. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પાટણ, ચાણસ્મા, ભયણી, અમદાવાદ, ખેડા, માતર, ખંભાત કાવી, ગાંધાર, ભરૂચ થઈ સુરત પધાર્યા, સુરતમાં વડી દીક્ષાના ગદ્દવહન કર્યા અને પ્રથમ ચાતુર્માસ સુરતમાં કર્યું. વિધમી પ્રચારને પ્રચંડ પ્રતિકાર ગુરુ આજ્ઞા અને ગુરુ નિશ્રાથી બ્રણ જિત મુનિ નામે એક જૈન સાધુ પાદરીને પરિચય પામી માગ ભ્રષ્ટ થયે અને પાદરી બની ખ્રિસ્તી ધર્મને પ્રચારક બને. ખ્રિસ્તી ધર્મના પ્રચારકોએ ખ્રિસ્તી ધર્મ અને જૈન ધર્મને. મુકાબલે પુસ્તક પ્રસિદ્ધ કર્યું. તેમાં જૈન ધર્મના સિદ્ધાન્તની ઠેકડી ઉડાવી. સારાએ સુરત જૈન સંઘમાં અને અનેક જૈન સંઘમાં ખળભળાટ મચી ગયો. આ સમયે અંગ્રેજોનું રાજ્ય-શાસન હતું. આ કારણથી ખ્રસ્તી ધર્મના પ્રચારકેએ કરેલા અઘટીત આક્ષેપને પ્રતિકાર કરવા કેઈએ હિંમત બતાવી નહિ. નૂતન દીક્ષિત મુનિવર શ્રી બુદ્ધિસાગરજીને આત્મા શ્રી જૈન સંઘની આવા પ્રકારની અગમ્ય સુષુપ્ત દશા જોઈ અકળાઈ ઉઠશે. ખ્રિસ્તી ધર્મના પ્રચારકોએ કરેલા અતિર્લિંઘ આક્ષેપોને સૌમ્ય ભાષામાં મુદ્દાસર પ્રત્યુત્તર આપવા કમર કસી. પૂજ્યવર્ય શ્રી મોહનલાલજી મહારાજની તારક નિશ્રામાં સમસ્ત જૈન સંઘ એકત્રિત થયે. સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યું કે જૈન ધર્મના ઉપર કરવામાં આવેલા આક્ષેપોને ખુબજ મર્યાદામાં રહી સૌમ્ય અને સભ્યતા યુક્ત ભાષામાં પ્રત્યુત્તર આપે. પ્રથમ ખ્રિસ્તી ધર્મના પ્રચારકેને જાહેર સભામાં આક્ષેપની ચર્ચા માટે આમન્નવામાં આવ્યા. પરંતુ તેઓના તરફથી કઈ જ પ્રકારને પ્રત્યુત્તર આવ્યું નહિ. “મુનિવર શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ” જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મને મુકાબેલ, નામનું પુસ્તક તૈયાર કર્યું. જૈન ફેન્ડલી સેસાયટી સંસ્થાએ પુસ્તક પ્રકાશિત કર્યું. સર્વત્ર પુસ્તકની પ્રશંસા થઈ. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વિદ્રય મુનિવર્ય શ્રી બુદ્ધિસાગરજી મને સકળ સંઘે ધન્યવાદ આપ્યા. જૈન શાસનની વિજય પતાકા લેહરાવી. પૂજ્ય શ્રી રત્નસાગરજી મહારાજાને સુરતના સમસ્ત જૈનસંઘ ઉપર અસીમ ઉપકાર હતો. તેઓશ્રીના ઉપકારની સ્મૃતિ માટે સંકળ જૈન સંધને સુંદર પ્રેરણા આપી. શ્રી જૈન સંઘે પ્રેરણા ઝીલી લીધી. “શ્રી રત્નસાગરજી જૈન વિદ્યાશાળા” નામની સંસ્થા સ્થાપના કરી. જૈનધર્મનું જ્ઞાન મેળવી અનેક આત્માઓએ આત્મકલ્યાણ સાધ્યું. જૈનત્વના સંસ્કાર સ્થિર કર્યા. - ચાતુર્માસ પૂર્ણ થયું. વિહાર કરી અનેક ગામોમાં અનેક શહે. રેમાં ઉપદેશ આપે. ધર્મ જાગૃતિ અર્થે પાઠશાળાઓની સ્થાપના કરી. વિ. સં. ૧૯૫૮નું ચાતુર્માસ પાદરા કર્યું. મોહનલાલ હેમચંદ વકીલ વગેરે આગવાન શ્રાવકોએ મહાન લાભ લીધે. શ્રાવક સંઘની વિનંતિથી “પડ–દ્વવ્ય-વિચાર” “તત્વ-વિચાર - ચિન્તામણિ વગેરે ગ્રન્થોની રચના કરી. શ્રી જૈન સંઘમાં અપૂર્વ ધર્મ જાગૃતિ આવી. વિસં. ૧૯૬૫માં માણસા મુકામે કારતક સુદ પંચમીના દિવસે શેઠશ્રી વીરચંદ કૃણાજીના અધ્યક્ષતામાં પૂજ્યવર્યશ્રી રચિત ગ્રન્થનું પ્રકાશન કરવા “અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ” સંસ્થાની સ્થાપના કરવામાં આવી. પૂજ્યવર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજા હાલતી ચાલતી જંગમ મહાવિદ્યાપીઠ જેવા હતા. જ્ઞાનના અગાધ સાગર હતા. અષ્ટાંગ રોગના નિષ્ણાત હતા. અનેક અચિન્ય દિવ્ય મહાશક્તિઓના સ્વામી -હતા. જૈન ધર્મના મહાન હિત ચિંતક હતા. - પૂજ્યવર્યશ્રીની વિદ્વત્તાની સુમધુર સૌરભથી આકર્ષિત થયેલા વડોદરા નરેશ શ્રીમાન સયાજીરાવ ગાયકવાડ મહારાજા તેમની આધ્યાત્મિક વાણી-રસનું પાન કરવા ઉત્કંઠીત થયા. વિ. સં. ૧૯૬૫ ચૈત્ર વદ ૪ના દિવસે લક્ષ્મી વિલાસમાં “આમન્નતિ વિષય ઉપર Page #22 -------------------------------------------------------------------------- ________________ ધર્મ વાણીનું ઉલ્લાસીત ભાવે શ્રવણ કરી ખુબ ખુબ સંતુષ્ટ થયા. અને ઉકંઠીત ભાવે આનંદ પ્રદર્શિત કરતાં કહ્યું. “અતિ પુણવંતી આ મહાન ભારત દેશની ભૂમિમાં આવા થોડાક વધુ સતે હોય તે આર્ય દેશની પ્રજાને અવશ્ય ઉદ્ધાર થાય. અનેક દેશ નેતાઓ, વિદ્વાને, સાક્ષરે, અનેક ધર્મ ગુરુઓ, સમાજના અગ્રગણ્ય નેતાઓ પૂજ્યવર્યશ્રીના સાનિધ્યને પામીને આનંદપૂર્વક નિસ કેચભાવે મુક્ત મને જ્ઞાન–શેકી કરી મનના સંશય દૂર કરે છે. રાત્રીના સમયે આત્મ-ધ્યાનમાં લીન રહે છે. દિવસના સમયે તાત્વિક સામાજિક, આધ્યાત્મિક અને ઔપદેશિક ગ્રન્થનું ધારાબદ્ધપ્રવાહમાં આલેખન કરે છે. ક્ષણ માત્રને પ્રમાદ નહિને કેઈની ઈષ્ય કે અદેખાઈ નહિં. કોઈની નિંદા કે વિકથા નહિં. હૃદયમાં સર્વદા સર્વના કલ્યાણની કામના છે, સર્વના ઉત્કર્ષની ભાવના છે, સર્વના હિતની ભાવુકતા છે અને સર્વના સર્વ રીતે સેવક બની રહેવાની ઉત્સુકતા છે. આવી હતી પૂજ્યવર્યશ્રીની અતિ અદ્દભૂત, ભવ્ય દિવ્ય તેજોમય અલૌકિક પ્રતિભા. શ્રી સિદ્ધગિરિ (પાલીતાણા) શ્રી જૈન સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા સંસ્થા આર્થિક સંજોગે નબળા હેવાથી બંધ થવાની તૈયારીમાં છે. આ સમાચાર પૂજ્યવર્યશ્રીને મળ્યા. મુંબઈમાં રહેતા ગુરુભક્તો જવણચંદ ધરમચંદ ઝવેરી, શ્રી કેશરીચંદ ભાણુભાઈ, શ્રીલલ્લુભાઈ કરમચંદ દલાલ ગુરુભક્ત ત્રિપુટીએ પૂજ્યવર્યશ્રીની પ્રેરણા પામી સંસ્થાને નવજીવન આપ્યું, નવપલવીત સંસ્થાનું “શ્રીયશોવિજયજી જૈન ગુરુકુળ” નામાનિધાન જાહેર કર્યું. સેંકડે-નહિ હજારોની સંખ્યામાં જૈન બાળકોએ જૈનધર્મના સંસ્કાર પ્રાપ્ત કર્યા જીવનને ઉજજવલ બનાવ્યું. જૈન સંઘ અને શાસન ઉપર જૈનેતર તરફથી થતા આક્રમણે Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અને આક્ષેપેાના એકલા હાથે સિહુની અદાથી હિંમત અને ' હામ પૂર્ણાંક પ્રતિકાર કર્યાં. જૈન સધરૂપ દેહની અંદર ઉત્પન્ન થયેલા કલેશ, કંકાસ, ઝઘડા અને વિચારભેદ્યરૂપ અતિઉગ્ર દુઃસાધ્ય વ્યાધિઓને ઉપશમાવવા માટે વૈચારિક ભેદોને બાજુએ રાખી જૈનશાસનની ઐકયતા માટે જૈન શાસનના સ` રન્થરાને નમ્રભાવે મળ્યા. વિનમ્રભાવે વિનવ્યા. સૌને ઐકયતા માટે સમજાવ્યા. પર ંતુ વિધિની ત્રકતા સમજો કે સમસ્ત જૈન સંઘનુ કમનસીમ સમો, ગમે તે કારણે શ્રી જૈન શાસનના પુરન્ધર આચાય ભગવન્તાએ પૂજ્યવયં શ્રીના ઉમદા ઉન્નત વિચારીને પ્રામાણિકપણે ટેકો આપ્યા નહિ. પૂજ્યવ શ્રીના જૈન સંઘની ઉન્નતિ અને જૈન શાસનની મહેાન્નતિ માટે કેવા કેવા ઉમદા ઉદ્દાત્ત અને વિશાળ વિચારા હતા અને ભાવનાએ હતી, તે શ્રી સ`ઘ પ્રગતિ મહાગ્રન્થ, ધર્મ-કમ-વણુ-વિચાર’ શ્રી જૈન ધમની પ્રાચીન અર્વાચીન સ્થિતિ’ વગેરે મહામૂલા અનેક ગ્રન્થામાં જોવા મળે છે. વીસમી સદીમાં થયેલા જૈન સંઘના અનેક પૂજ્યવય ધર્મ ધુરન્ધર આચાય ભગવન્તામાં પૂછ્યવય ચેાગાનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મ. સા. નું સ્થાન આગવુ અને અજોડ રહ્યું છે અને રહેશે. જૈન ધર્મોના પ્રચાર પ્રસાર માટે તેમણે જણાવેલા મહત્ત્વપૂર્ણ સૂચના સમસ્ત જૈનસંઘના અગ્રગણ્યાએ આજે પણ ગંભીરપણે ખાસ લક્ષમાં લેવા જેવા છે. હુજારા વર્ષ સુધી સમસ્ત જૈનસંઘ પૂયવયં શ્રીના હુંમેશા ઋણી રહે એવા અનેક ગ્રન્થાનું નિર્માણ તેમણે એકલા હાથે કર્યુ છે. ફક્ત ૨૫ વષઁના સંયમ પર્યાયના ટૂંકા ગાળામાં ૧૨૫થી અધિક ગ્રન્થાનું મહા સર્જન કર્યુ. છે. જે એક મહાન આશ્ચર્ય કારી ઘટના છે. પૂયવ શ્રીની વિદ્વત્તાથી અને સવ°તા મુખી પ્રતિભાથી આકષિ ત Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૭ થયેલા મહાવિદ્વાનોએ તેમને સ્વ-પર–શાસ્ત્ર વિશા પદથી વિભૂષિત કર્યા. વિ. સં. ૧૯૭૦ મહા સુદ ૧૫ ના શુભ દિવસે ભારતવર્ષના અનેક સંઘની ઉપસ્થિતિમાં પેથાપુર સમસ્ત જૈન સંઘે પૂજ્યવર્યશ્રીને આચાર્ય પદ્ધ અર્પણ કર્યું. ધર્મગ' ગ્રન્થ વિષે બાલગંગાધર તિલક મહારાજા માંડલેની જેલમાંથી અભિપ્રાય આપતાં જણાવે છે. 'Had I kcown that you are writting Karma Yoga' I would never have written mine. I am very happy that Bharat has got shadhu writers like you.' આ ગ્રન્થમાં ભારતવાસીઓને ચેતવણી આપતાં જણાવ્યું છે, “હે ભારતવાસીઓ ! અધ્યાત્મ વિદ્યા વિનાની એકલી કેરી સમાજ સુધારાની પ્રવૃત્તિ પાછળ પડશે, તે તમે શુષ્ક વિચાર અને નિબળતા વિના કશું જ નવું પ્રાપ્ત કરી શકવાના જ નથી. ચોગ દીપક ગ્રન્થમાં જણાવ્યું છે કે, વ્યવહારિક કેળવણીના હજારો ગ્રન્થની રચના કરે, હુન્નર ઉદ્યોગની કળાના વિકાસ અને પ્રગતિ માટે હજારો ગ્રન્થની રચના કરે, તેને બહેળા પ્રમાણમાં પ્રચાર કરો, પરંતુ આ સર્વ કરતાં એક જ આધ્યાત્મિક ગ્રન્થની રચના કરી, તેને સર્વથી અધિક પ્રમાણમાં પ્રચાર કરે, તો સમસ્ત વિશ્વ ઉપર સર્વથી ઉત્તમ પ્રકારને ઉપકાર કરવા સમર્થ બનશે. યેગના આઠ અંગો વિષે વિશેષ વિશદ સમજ આપી સુંદર માર્ગદર્શન આપ્યું છે. આનદઘન પદ સંગ્રહ ભાવાર્થ સત્તરમી સદીમાં થયેલા અધ્યાત્મ યોગીરાજ શ્રી આનન્દઘનજી મ. વિરમિત ૧૦૮ અધ્યાત્મભાવ સભર પદ ઉપર સરળ ભાષામાં ભાવવાહી વિવેચન કર્યું છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ગ્રન્થની પ્રસ્તાવનામાં અધ્યાત્મ જ્ઞાનની મહત્તા વિષે સુંદર પ્રકાશ પાડચા છે. સજનપદ સંગ્રહ ભા. ૧ થી ૧૧ ૨૪ વર્ષીના સંયમી જીવન દરમ્યાન પૂન્યવયં શ્રીએ જે હજારાની સખ્યામાં ભજનાની રચના કરી છે, તે સવના આ ગ્રન્થામાં સગ્રહ કરવામાં આવ્ચે છે. ભજના મનનીય છે, ભાવવાહી છે. આત્માને, મનને, જીવનને ઉપ૨ાગી અને તેવા છે. ફક્ત દરરાજ એક કલાક આ ભજના ઉપર જ સતત મનન કરવામાં આવે, તે પણ આત્મા પરÀાકમાં અવશ્ય સદ્ગતિ પામી શકે. ભારત સહકાર શિક્ષણકાવ્ય માનવે આમ્રવૃક્ષ પાસે કેવુ... શિક્ષણ લેવા જેવુ છે? તે પૂજ્ય વય શ્રીએ માનવને સમજાવવા પ્રયત્ન કર્યાં છે. A સુખસાગર ગુરુ ગીતા (કાવ્ય) પૂજ્યવશ્રીના ગુરુદેવ શ્રી સુખસાગરજી મ. ના ગુણાનુ` વધુન કરીને આત્માના અનન્ત ગુણ્ણાનુ વિશદ્ ભાવાત્મક રૌલીમાં વિવેચન કરી ગુણુ ગરિષ્ટ ગુરુદેવની ભાવ સ્તવના કરી છે. સાબરમતી ગુણુ શિક્ષણ (કાવ્ય) પૂજ્યવયશ્રીએ નદીના અનેક ગુણ્ણા અને ઉપકારોનુ ચિ'તન કરી ગુણગ્રાહી સૃષ્ટિથી વિશિષ્ટ પ્રકારે વિવેચન કર્યુ છે. તીથ યાત્રાનુ દિવ્ય વિમાન સુરત નિવાસી સુશ્રાવક જીવણુચંદ ધરમચંદ શ્રી શત્રુ ંજય તીની યાત્રાર્થે ગયા છે. પૂજ્યવયં શ્રીએ સિદ્ધગિરિની યાત્રાની સફળતા માટે ભાવાત્મક યાત્રાનું દિક્ દર્શન કરાવ્યું છે. જૈનસૂત્રમાં મૂર્તિ-પૂજા મૂર્તિ પૂજાના વિરોધ કરનાર વર્ગ આગમ સૂત્રોના અર્થાં વિપ રીત રૂપે જણાવી અન્નાની લેાકેાને ઉન્માર્ગે લઈ જવા પ્રયત્ન કરે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યવર્યશ્રીએ આગમ-સૂત્રને અર્થ સત્ય સ્વરૂપે વર્ણન કરી મૂર્તિપૂજાની આગમ સૂત્રના સાક્ષી પાઠોથી સિદ્ધિ કરી છે. જેનેપનિષદ જિનેશ્વર પરમાત્માને અનુયાયી કેવા પ્રકારના ગુણવાળો હોય તેની ફરજો કઈ, વગેરે અનેક બાબતનું તલસ્પર્શી વિવેચન કરવામાં આવ્યું છે. શિષ્યપનિષદ શિષ્યનું લક્ષણ, શિષ્યના ગુણે, શિષ્યની ફરજો વગેરે અનેક બાબતેના તલસ્પર્શી વિચારેના સુગ્રથનથી ગ્રન્થ મનનીય અને આદ– રણીય બન્યો છે. ઇશાવાસ્યોપનિષદ શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજાએ પાતંજલ ગદશન ગ્રન્થ ઉપર જૈન દષ્ટિએ વિવેચન કર્યું છે. પૂજ્યવર્યશ્રીએ આ ગ્રન્થ ઉપર જૈન દષ્ટિએ વિવેચન કર્યું છે. શ્રાવક ધર્મ સ્વરૂપ શ્રાવકેનું, ગુણેનું, આચારોનું વિવેચન કર્યું છે. પ્રતિજ્ઞા પાલન પ્રતિજ્ઞાનું મહત્ત્વ, પ્રતિજ્ઞાના મહાનલાભ, તથા પ્રતિજ્ઞાના પ્રકારો વગેરે અનેક બાબતે ઉપર વિશિષ્ટ વિવેચન કર્યું છે. પરમાત્મ જ્યોતિ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરચિત સંસ્કૃત ગ્રન્થ ઉપર ગુજરાતી ભાષામાં સુંદર વિવેચન છે. પરમાત્મ દર્શન પર૫ દુહાએ કાવ્યની રચના કરી સુંદર વિવેચન કરી અતિ અદ્દભૂત પરમાત્મ તત્વનું દિવ્ય દર્શન કરાવ્યું છે. વચનામૃત | મુક્તિ પદની પ્રાપ્તિ અર્થે જિનવાણીના દેહન સ્વરૂપ આધ્યાત્મિક વચાને સંગ્રહ કરવામાં આવ્યા છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પૂજા સગ્રહ પૂજ્યવય શ્રીએ આધ્યાત્મિક દૃષ્ટિએ પરમાત્માની સ્તવના કરી છે. વિજાપુર વૃત્તાન્ત વિજાપુર નગરની પ્રાચીનતા, નજીકના પ્રદેશમાંથી ઉપલબ્ધ પ્રાચીન શીલા લેખા તેમજ પ્રાચીન ગ્રન્થામાંથી મળતા ઉલ્લેખ તથા ઉપલબ્ધ ઐતિહાસિક પ્રમાણે ગ્રંથમાં સંગૃહીત કરવામાં આવ્યા છે. જૈનધમની પ્રાચીન અર્વાચીન સ્થિતિ જૈન ધર્માંની પૂર્વના સમયમાં અપૂર્વ પ્રભાવકતાના પ્રમાણેાનુ વર્ણન કરવામાં આવ્યુ છે. અર્વાચીન સમયની પરિસ્થિતિનું વિહંગ આવલેાકન કરી પરિસ્થિતિ સુધારવા વિવિધ ઉપાયેાનું સૂચન કરવામાં આવ્યુ છે. કકકાવલી સુ-ધ અ' અક્ષરથી પ્રારંભ કરીને હજારે કડીઓની કાવ્યમય રચના કરી કાવ્યમય ભાષામાં સુર્યોધને મહાસાગર ગુજરાતી વાડ્.મયમાં અવતરણ કરી ધ મેધના ધાધ વહાવી દીધા છે. લાલા લજપતરાય અને જૈનધમ ભારત દેશકા ઇતિહાસ' પુસ્તકમાં દેશ નેતા લજપતરાયે અજ્ઞાન મૂલક આક્ષેપેા કરી ભારત દેશની પરાધીનતા માટે જૈનધમ ની અહિંસાને કારણરૂપે બતાવી છે. પૂયવ શ્રીએ ઐતિહાસીક પ્રમાણે આપીને પૂર્વના પૂણ્યશાળી પૂર્વજોની જાહેાજલાલી જૈનધર્માંના અહિંસા ધરૈના આધારે હતી તે અતાવવા પ્રશસનીય પ્રયાસ કર્યાં છે. જૈન ધાર્મિક શકા સમાધાન જૈન સ`ઘના ચાર અંગે છે. (૧) સાધુ (૨) સાધ્વી (૩) શ્રાવક (૪) શ્રાવિકા આ ચાર અંગે પૈકી શ્રાવક અને શ્રાવિકા સંધ પૈકી કોઈનુ કયારેક ઉપાધિ, ઉપદ્રવ અને ઉપસના પ્રસંગે આન્તરિક ધૈય અતુટ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૧ બળ ઢીલું પડે ત્યારે નિરાકરણ કરવા પ્રયાસ કરવાની આવશ્યક્તા ઉપસ્થિત થાય છે. પૂર્વને સમય એવો હતે, કે તે સમયે દીય બળ અતુટ હતું, સામર્થ્ય સ્થિર હતું. શાન્તિ, તુષ્ટિ અને પુષ્ટિના વિશ્વસ્ત સાધને સુલભ હતા. નિરુપદ્રવતા યુક્ત શાન્તિ હતી. સમય પરિવર્તન થતા આ પ્રાભાવિક સાધનો અને ઉપાય ધીમે ધીમે અભાવ વતવા લાગે. ઉપદ્રવની શાંતિ માટે અણસમજુ વ્યક્તિઓ મીરા દાતાર, બહુચરાજી અથવા તે કઈક તો ભુવા વગેરે તરફ પ્રવૃત્ત થયો. ધર્મ ભ્રષ્ટતા વધવા લાગી અને ધર્મ શ્રદ્ધા ઘટવા લાગી. ચતુર્વિધ મહાસંધનું મહાગ અને મહા ક્ષેમ કરનારા પૂજ્ય વર્યશ્રીએ મહાસંઘના પરમ હિતને લક્ષમાં રાખી મહુડી (મધુપુરી) ગામમાં શુદ્ધ સમ્યફાવશાલી શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવની સ્થાપના કરી. શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ શુદ્ધ સમ્યકૃત્વ ધારી શાસન રક્ષક દેવ છે. શાસન રક્ષક દેવની બાધા, માનતા, આખડી કે નિયમ રાખવાથી કે કોઈપણ પ્રકારની અશાન્તિના પ્રસંગે તેમને યાદ કરી સહાયતા ઈચ્છવાથી જિનાજ્ઞાધારક સુદેવ, સુગુરુ અને સુધર્મની પારમાર્થિક ભાવે આરાધના કરનાર શ્રાવક શ્રાવિકાઓને તેમના સમ્યકત્વ વ્રતમાં અંશ માત્ર પણ દૂષણ પ્રાપ્ત થતું નથી. सम्मदिदिठ देवा दितु समाहिं च बोहिं च સમ્યગદષ્ટિ દેવે પાસે સમાધિ અને બેથીને ઈચ્છવામાં આવી છે. वेयावच्चगराण संतिगराण सम्मदिठि समाहिगराण સૂત્ર દ્વારા સમ્યગદષ્ટિ દેવ દેવીઓના ધમી આત્માઓને સહાય કરવાના તેમના ગુણેની પ્રશંસા કરવામાં આવી છે, અનુમોદના કરવામાં આવી છે. પૂજ્યવર્ય શ્રી વિરચિત ૧૨૫ ઉપરાંત ગ્રન્થની સમાલોચના કરવી Page #29 -------------------------------------------------------------------------- ________________ એ એક મહાન ભગીરથ કાર્ય છે. જે પૂજ્યવર્યશ્રીના આન્તરભાવને સ્પશી શકે, તે જ અલ્પ પરિચય આપવા શક્તિમાન થઈ શકે. પૂજ્યવર્ય શ્રી મહાજ્ઞાની હતા, મહાધ્યાની હતા, મહાયોગી હતા. અષ્ટાંગ મહાગની તાદાસ્યભાવે સાધના કરીને આત્માભાવમાં સ્થિરતા કરી હતી. સાધનામય જીવનના પ્રભાવે દેવે પણ તેમના સાનિધ્યને પામી ધન્યતા અનુભવતા હતા. પૂજ્યવર્યશ્રી અનેક સિદ્ધિઓના સ્વામી હતા. વિ. સં. ૧૯૬૭માં જણાવ્યું છે. (ભજન પદ સંગ્રહ ભા. ૮ પૃ. ૪૨૦) રાજા સકલ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે. એક ખંડ બીજ ખંડે, ઘર બેઠા વાત કરશે. જે આજે સંપૂર્ણ પ્રત્યક્ષપણે જોવા મળે છે. પોતાનો અતિમ સમય, અતિમ દિવસ કલાક અને મિનિટ સાથે જાણતા હતા. એક મહિના પહેલાં એકી સાથે ૨૭ પુસ્તકનું પ્રીન્ટીંગ કામ શરૂ કરાવી દીધું. પુરેપુરી ઝડપથી પ્રફરીડીંગ વગેરે કાર્ય ચાલુ કરાવી ૧૨૫ થી અધિક ગ્રન્થના પ્રકાશન કાર્યનું મહાન ભગીરથકાર્ય અધ્યાત્મજ્ઞાન પ્રચારક મંડળે કર્યું. જેઠ વદ ૪ના દિવસ સુધી તે “કકકાવલી-સુબોધ' ગ્રન્થ લખવાને ચાલુ હતો. છેલ્લા દિવસ સુધી અને છેલ્લી પળ સુધી વિશ્વના સમસ્ત પ્રાણુઓને જિનેશ્વર પરમાત્માને ધર્મ પહોંચાડવા તનતોડ પ્રયાસ કર્યો. જેઠ વદ ૩ ના દિવસે મહુડીથી પ્રાતઃકાળના સમયે વિહાર કર્યો અને વિજાપુર વિદ્યાશાળામાં સવારે ૭-૩૦ કલાકે પધારી ગયા. શિષ્ય સમુદાય સર્વ સાથે હતે. સહુ વિદ્યાશાળામાં આવી ગયા. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ચતુર્વિધ સંઘ ઉપસ્થિત હતા. સવની સાક્ષીએ સર્વ જીવરાશીને સમાન્યા. સવના સંગ તન્મ્યા. આત્માના સ`ગ કર્યાં. પદ્માસને બેઠા ધ્યાનસ્થ થયા. જેઠ વદ ૩ મ’ગળવાર તા. ૯-૬-૨૫ ના રાજ સવારે ૮-૩૦ કલાકે ધ્યાનસ્થ સ્વગત થયા. અમર આત્મા અમરગતિ પામ્યા. ૧૨૫ ઉપરાંત અમૂલ્ય ગ્રન્થાના અમર વારસા મૂકી ગયા છે. શૂન્યવયં શ્રીના અમર આત્માના અમૃત-દન ૧૨૫ ગ્રન્થામાં કરીને પાવન થઈ એ. એક એક મહામૂલા ગ્રન્થમાં પૂજ્યવય શ્રીના અમર આત્માનુ અમૃત દČન કરી દન પામીએ, એજ અન્તિમ શુભેચ્છા. સુમેાધ મનેહર શિશુ ઉદ્દય Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આચાર્ય શ્રીમદ્દ અજિતસાગર સૂરીશ્વરજી મ. સા.નું જીવન આ પૃથ્વી પર અગણિત સંખ્યામાં માન જમે છે અને મૃત્યુને આધીન થાય છે. તેમાંથી આતમ કાજે જેઓએ આ જનમને સફળ કર્યો, સંયમી બની સાધના દ્વારા સિદ્ધિને વર્યા, તેઓને જ એક જન્મ પ્રસંશનીય છે. - ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં પેટલાદ ગામની નજીક નાર નામે ગામ, લલ્લુભાઈ નામે અગ્રગણ્ય નાગરીક પટેલ જ્ઞાતિમાં અગ્રે. સર, તેમના પત્ની સતીત્વશીલ સંપન્ના સન્નારી સેનાબાઈની કુક્ષીથી વિ. સં. ૧૯૪૨ પિોષ સુદ પંચમી દિને ભાવીને તેજસ્વી તારે પ્રગટ. નામ અંબાલાલ. - સાત વર્ષની વયે અક્ષર જ્ઞાન સાથે અક્ષરધામ મેળવવા સત્સસ્કાર સમ્પન પ્રાધ્યાપક પાસે સરસ્વતી સાધનાને પ્રારંભ કર્યો. બુદ્ધિને તીવ્ર ક્ષયોપશમ અને તેજસ્વીતા જોઈને માતાપિતા અને પ્રાધ્યાપકને સંપૂર્ણ સંતોષ થયો. સાધુ સંતોની વાણી સાંભળીને બાળક અંબાલાલ ભાવવિભેર બની જતે, ધાર્મિક અધ્યયન શરૂ કર્યું. સાધુ સંતોની સાથે ધર્મ ચર્ચા, ધર્મ ગેછી કરી જિજ્ઞાસા સંતોષવા હંમેશાં તત્પર બનતે. પારસમણુને સંગ લેખંડને સુવર્ણ બનાવે, જ્યારે સાધુ સંતને સંગ આત્માને પરમાત્મા બનાવે. ૧૪ વર્ષની નાની વયમાં જ અંબાલાલ અમીઝષિ બન્યા. વિ. સં. ૧૯૫૬ શ્રાવણ સુદ પંચમીને એ દિવસ હતે. જૈન-આગમનું અધ્યયન, સિદ્ધાંત અને દર્શનશાસ્ત્રોનું પરિ શીલન કર્યું. ભદધિ તારક, જિનબિંબની અનન્ય ઉપકારિતા ઉપર દિલ ઓવારી ગયું. અન્તરના અનાદિના તિમિર ઉલેચી જિનેશ્વર પરમાત્માના ચરણમાં મન અને આત્માને સ્થિર કર્યા. સાંપ્રદાયિકતાને વ્યામોહ ત્યજી દીધે. વિ. સં. ૧૯૬૫ જેઠ સુદ ૧૩ દિને ગનિષ્ઠ મુનિરાજ શ્રીમદ્ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૫ બુદ્ધિસાગરજી મ. સા. ના ચરણે અમદાવાદ આંબલીપળ જૈન ઉપાશ્રયે સમર્પિત બન્યા. પૂ. ગુરુદેવ શ્રીના ચરણે જિનાગનું ચોદુ વહન પૂર્વક અધ્યયન કર્યું. પ્રખર વ્યાખ્યાતાં બન્યા. મેઘની ગંભીર ગર્જના સાંભળીને મયૂર સમૂહ જેમ મધુર કેકારવ કરે અને નાચી ઉઠે, તેમ પ્રખર વ્યાખ્યાતા મુનિવરની વૈરાગ્ય રસ ભરપૂર જિનવાણીનું શ્રવણ કરીને છેતા સમૂહ સંસારના ક્ષણ ભંગુર ભેગે ત્યજી વૈરાગ્ય વાસિત બને છે. વિ. સ. ૧૯૭૨ માગશર સુદ ૫ દિને સાણંદ મુકામે પન્યાસ પદે અલંકૃત થયા. વિદ્વાન મુનિવરે સંસ્કૃત ભાષામાં વૈરાગ્ય રસ ભરપુર ભીમસેન-ચરિત્ર, ચંદ્રરાજચરિત્ર, અજિતસેન શીલવતી ચરિત્ર, તરંગવતી ચરિત્ર, ક૯૫–સૂત્ર, સુખેદધિ વૃત્તિ, શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ચરિત્ર, શોભન-સ્તુતિ-ટીકા વગેરે તેમજ અનેક પ્રાચીન સંસ્કૃત પ્રાકૃત ચરિત્ર ગ્રન્થનું ગુર્જર ભાષામાં ભાષાંતર કર્યું. કુમારપાલ ભૂપાલચરિત્ર, સુરસુંદરી ચરિત્ર, સુપાર્શ્વનાથ-ચરિત્ર, ભીમસેન-ચરિત્ર તેમજ ગીતા પ્રભાકર, ગીતરત્નાકર, કાવ્ય-સુધાકર વગેરે ગ્રન્થ તેમજ સંવેધ-છત્રીસી તાત્વિક આગમ દહન ગ્રન્થનું આલેખન કરી મહાન જિન-શાસન પ્રભાવના અને સેવા કરી. વિ. સં. ૧૯૮૦ મહા સુદ ૧૫ ને શુભ દિને પ્રાંતિજ મુકામે મહાન શાસન પ્રભાવના પૂર્વક વિદ્વદર્ય પન્યાસ પ્રવર શ્રી અજિતસાગરજી ગણિવર શ્રી પૂજ્યપાદ યેગનિષ્ઠ ધુરંધર આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ. સા. ના શુભ હસ્તે પંચપરમેષ્ઠીના તૃતીયપદે બીરાજમાન થયા. આચાર્ય પદે અલંકૃત થયા. વિ. સં. ૧૯૮૫ આ સુદ ૩ ના દિને એકાએક મહાન શાસન પ્રભાવક આચાર્ય શ્રીમદ્દ અજિતસાગર સૂરિશ્વરજી મ. સા. કાળધર્મ પામ્યા. આતમ–પંખી નશ્વર દેહ-પીંજર છેડીને અનન્તની મુસાફરીએ ઉડી ગયું. ભાવભીના વન્દન સૂરીશ્વર ચરણે Page #33 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પરિચય પ્રકાશકીય ચેાગનિષ્ઠ આચાય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજીવનચરિત્ર પ્રસિદ્ધ વકતા આચાર્ય શ્રીમદ્ અજિતસાગર સૂરિ જીવન ચરિત્ર અનુક્રમણિકા ૩ ગુરુમહિમા ૩ ઋષભદેવ આદિ જિન દર્શન ૪ જિતેન્દ્ર વાણી ૫ હેમચંદ્ર સૂરીશ્વરના ઉપદેશ વીરાંગદ કુમાર-દષ્ટાન્ત ઉદ્યાનગમન—ભયાક્રાન્તચાર શરણાગત રક્ષણ ૧૦ સુભટા સાથે સવાદ ૧૧ ચારને મુક્તિ ૧૨ ચૌય કમ ત્યાગ–પ્રતિજ્ઞા ૮ ૯ ૧૨ રાંગદ પ્રાપ ૧૪ પૌરજન વિનતિ ૧૬ દેવ-આગમન ૧૭ દેવની વિજ્ઞપ્તિના અસ્વીકાર ૧૮ મણિ–પ્રદાન ૧૯ સૂર્યોદય ૨૬ અનુક્રમણિકા પૃષ્ઠ ૨૦ ઉદ્યાન પ્રવેશ ૨૧ મણિ પ્રભાવ ૨૨ દિવ્ય સમૃદ્ધિ ૨૩ રાજ્ય પ્રાપ્તિ ૨૫ સુમિત્ર વિચાર ૨૫ સુમિત્ર ગવેષણા ૨૭ રતિસેના વેશ્યા ૨૯ ભાગવિલાસ ૩૦ મણિ અપહાર ૩૧ સુમિત્ર તિરસ્કાર ૩૨ શૂન્યનગર ૩૫ ચમત્કારી મૈત્રાંજત ૩૬ જયા વિજયા ૩૭ સુશĒ પરિત્રાજક ૩૮ મનેાવિકાર ૩૯ ગંગાદિત્ય શ્રેષ્ઠી ૪૧ ગંગા પ્રવાહમાં-પુત્રીએ ૪૨ મિથ્યા વિલાપ ૪૨ મટ પ્રાદુર્ભાવ ૪૩ પરિવ્રાજક મૃત્યુ ૪૫ રાક્ષસ ઉપદ્રવ ૪૮ સિદ્ધ પુરુષ ૪૯ રાક્ષસ પરાજય ૫૧ અધમકાય પરસ્ત્રોગમન પર રતિસેના વેશ્યા વિલાપ ૫૪ કુટ્ટિની પશ્ચાત્તાપ ૫૫ સુમિત્ર ચાતુ ૫૬ મણિ પ્રાપ્તિ ઉપાય ૫૮ સુમિત્રને તૃપ–સમાગમ ૬૦ શૂન્યનગરવાસ ૧ પ્રભુ દાન ૬૪ ધમ દેશના કૃપ શિવ સુખ પ્રાપ્તિ ૬૬ સમરસિંહ રાજા પરિચય Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૭ પૃષ્ટ પરિચય ૭ પુણ્યસાર દષ્ટાન્ત ૭૦ સરસ્વતી દેવી–પ્રસાદ ૭૧ પુણ્યસાર તિરસ્કાર ૭૩ કામા–કમલાદેવી યક્ષિણ ૭૪ કામદેવ શ્રેષ્ઠી ૭૪ ગણપતિ આરાધના ૭૫ પુણ્યસાર વિવાહ. ૭૮ પુણ્યસાર પ્રવાહ ૮૧ કન્યા વિલાપ ૮૨ પિતા પ્રતિબોધ ૮૪ ગુણશ્રી પ્રતિજ્ઞા ૮૫ સમરસિંહ સમાગમ ૮૬ રાજપુત્રી મદનવતી ૮૯ પ્રિયંવદા સુખી ૯૦ સમરશ્રો ૯૧ ગુણો વિચાર ૯૨ મદનવતી વિવાહ ૯૨ સ્ત્રી પર સ્ત્રીને ૯૪ પુણ્યસાર કુમાર ૯૫ ગુણશ્રી (ગુણસાર) મૈત્રી ૭ ગુણશ્રીને સખીબેધ ૯૭ પ્રતિજ્ઞા ભંગ કેમ થાય ? ૯૮ ગુણોની મરક્રિયાની સાધના ૯૮ સમરસિંહને ઉપદેશ ૯૯ ગુણશ્રીનો સંદેશ ૯૯ ચિતા પ્રવેશ ૧૦૦ લોકોને હાહાકાર ૧૦૦ પુણ્યસારને ગુણશ્રીને પ્રતિબોધ ૧૦૦ મરણનું કારણ શું ? ૧૦૦ સાચે મૈત્રી ભાવ પૃષ્ઠ પરિચય ૧૦૦ પુણ્યસારની ઝપાપાતની તૈયારી ૧૦૧ ગુણશ્રીએ ગુપ્તવાત પુણ્યસારને પ્રગટ કરી ૧૦૧ પ્રિયને સમાગમ ૧૦૨ પુણ્યસાર ગુણશ્રીને પરસ્પર વાર્તાલાપ ૧૦૩ સંકેતિત શ્લોક ૧૦૩ પ્રિયને સમાગમ અને સ્નેહરસ૧૦૪ગુણશ્રીને પુયસારને ઉપાલંભ ૧૦૪ મદનવતી વિવાહ ૧૦૬ મદનવતી પશ્ચાત્તાપ ૧૦૬ વલ્લભીપુર પ્રયાણ ૧૦૭ અગ્નિ પ્રવેશ ૧૦૮ કામદેવ શ્રેષ્ઠી ૧૯ નગર પ્રવેશ ૧૧૦ પુણ્યસાર રવપુરપ્રતિ ૧૧૨ જાતિ સ્મરણ ૧૧૨ પૂર્વ—ભવ ૧૧૨ ધર્મ મંદ ભીલ ૧૧૩ ગર્ભિણી મૃગલી શિકાર ૧૧૩ પારાવાર પશ્ચાત્તાપ ૧૧૪ દયાભાવની ફુરણ ૧૧૪ અહાહા ! નિરપરાધીને ઘાત ૧૧૪ અન્તઃ પશ્ચાત્તાપ અને માંસાહારની પ્રતિજ્ઞા ૧૧૪ અને ભદ્રભાવે મૃત્યુ અને દેવગતિ ૧૧૪ ચારણમુનિ–આગમન ૧૧૫ પ્રવચન ધર્મ સ્વીકાર ૧૧૫ પૂર્વભવની સ્ત્રી કયાં? Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પૃષ્ટ પરિચય ૧૧૫ ગુણશ્રીનું વૃત્તાન્ત ૧૧૫ પુણ્યસારનું ગોપગિરિ ગમન ૧૧૫ કુટુંબ સમાગમ ૧૧૫ પુણ્યસારને રાજ્ય પ્રાપ્તિ ૧૧૫ સમરસિંહ શ્રમણત્વ સ્વીકાર ૧૧૬ પુણ્યસાર-ઉપવન-ગમન ૧૧૭ ગુરુ દર્શન ધમશ્રવણ ૧૧૭ શ્રમણત્વને સ્વીકાર ૧૧૮ ધમ પ્રરૂપણા ૧૧૮ કમ ભેદ પ્રભેદ ૧૧૯ શુદ્ધ દેવાદિ સ્વરૂપ ૧૨૧ પ્રાણાતિપાત વિરમણ આદિ ૧૨૨ બારવ્રત સ્વરૂપ ૧૨૨ દયા સ્વરૂપ ૧૨૨ મૃષા વિરમણ ૧૨૨ ચૌયર કમ વિરમણ ૧૨૨ અબ્રહ્મ વિરમણ ૧૨૪ પરિગ્રહ પરિમાણ ૧૨૪ દિગૂવિરતિ ગુણવ્રત ૧૨૪ ભોગો ભોગ પરિમાણ ગુણવ્રત ૧ર૪ બાવીશ અભક્ષ્ય–અનન્તકાય - ભક્ષણત્યાગ ૧૨૫ માંસ, મદિરા, માખણ, મધ ભક્ષણ ત્યાગ ૧૨૬ રાત્રી ભોજન ત્યાગ ૧૨૬ અનર્થ દંડ ત્યાગ ગુણવ્રત ૧૨૬ અનર્થદંડના પ્રકાર અને સ્વરૂપ ૧૨૮ સામાયિક વ્રત આદિ ચાર ૧૨૮ ભીમકુમાર પૃષ્ટ પરિચય ૧૨૯ કુમારજન્મ ૧૩૦ વિમલબોધ મંત્રી ૧૩૨ જ્ઞાની–ગુરુ ૧૩૪ કાપાલિક આગમન ૧૩૫ વિદ્યા સાધના ૧૩૯ કમલા યક્ષિણી ૧૪૦ ભીમ કુમાર બંધ ૧૪૧ મુનિ-દર્શન ૧૪ર આકાશભૂજા ૧૪૩ કાલિકા દેવી ૧૪૩ કાપાલિક સાહસ ૧૪૫ કાલિકા આગમન ૧૪૬ ભીમકુમાર અને મતિસાગર ૧૪૮ કાપાલિક પ્રાર્થના ૧૪૯ ગજાપહાર ૧૫૦ શૂન્ય નગર ૧૫ર રાજભવન ૧૫૩ સર્વ ગિલ રાક્ષસ ૧૫૫ ચારણ મુનિ ૧૫૬ ચંદ્ર નૃપતિ ૧૫૭ અચંકારિત ભટિકા ૧૫૮ સુબુદ્ધિ મંત્રી ૧૫૯ સ્ત્રી રોષ ૧૬૦ પલ્લી પતિ ૧૬૨ ભટિકા વિલાપ ૧૬ર ધનપાલ બંધુ ૧૬૪ અશ્રદ્ધાળુ દેવ ૧૬૪ દેવ પ્રાદુર્ભાવ ૧૬૫ યક્ષ આગમન ૧૬૬ હેમરથ રાજા Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પૃષ્ટ પરિચય ૧૬૭ કાલિકા દેવી ૧૬૮ કમલા યક્ષિણે ૧૬૯ સ્વ-પુર પ્રવેશ ૧૭૦ પિતા-આદિ સમાગમ ૧૭૧ રાજ્યાભિષેક ૧૭૧ ગુરુ સધ ૧૭૪ જીવ દયા ૧૭૫ માહેશ્વર વણિક ૧૭૬ યુકા ચૈત્ય ૧૭૭ દેવી પૂજકે અને નવરાત્રી ૧૭૮ કંટકેશ્વરી-દેવીને ઉપદ્રવ ૧૮૦ કુષ્ઠ રોગ ૧૮૦ ઉદયન મંત્રી ૧૮૨ મન્નિત જળ ૧૮૩ ગુરુ ઉપકાર ૧૮૫ જયંતચન્દ્ર રાજા ૧૮૫ ચિત્રપટ સમર્પણ ૧૮૬ હિંસા વિનાશ ૮૧૮ મહારાજા ૧૮૯ વિમલચિત્ત નગર ૧૦૦ પુત્રી ખેદ ૧૯૧ સમલચિત્ત નગર ૧૯૨ સુમતિ દૂતી ૧૯૩ કૃપા પરિણયન ૧૯૫ ધર્મરાજ સ્થાપના ૧૯૭ મહરાજ અને જ્ઞાનાદર્શ દુત ૧૯૯ કુમારપાળ અને મહારાજાનું પૃષ્ટ પરિચય ૨૦૩ ચતુવિધ ધર્મ ૨૦૬ વિક્રમ રાજા ૨૦૭ મુનિચંદ્ર ગુરુ ૨૦૮ દાન મહિમા ૨૦૯ જિનરાજ–આગમન ૨૦૯ જિનેન્દ્રને દાન ૨૦૯ દાનને પ્રભાવ-પાંચ દિવ્ય ૨૦૯ વિક્રમનું ઉદ્યાનગમન ૨૧૦ વિક્રમને નિલકંઠ વિદ્યાધરનો સમાગમ ૧૧ર વિક્રમને વિદ્યાધરને ઉપકાર ૨૧૧ કૃતજ્ઞી વિદ્યાધરનું પ્રત્યકાર ૨૧૧ રાજપુત્રી રત્નમંજરીને સર્પદંશ ૨૧૨ વિક્રમે કરેલ વિષાપહાર ૨૧૩ હરિશ્ચન્દ્ર રાજાએ વિક્રમને કરેલું અધ રાજ્યા પણ ૨૧૩ રત્નમંજરી રાણી ૨૧૪ મણિમંદિર પ્રવેશ ૨૧૫ મદનગા વિવાહ ૨૧૫ મુનિચંદ્ર સૂરિ ૨૧૬ શીલ ધમને ઉપદેશ ૨૧૭ માયાવી અશ્વ ૨૧૭ અશ્વનું-આકાશ ગમન ૨૧૮ દિવ્ય–સ્ત્રી યુગલ ૨૧૯ વિક્રમને દેવીની કામ–પ્રાર્થના ૨૧૯ વિક્રમને ઉપદેશ ૨૨૦ દેવીનો પ્રકોપ ૨૨૦ વિક્રમની અડગતા-દેવીપ્રસન્નતા ૨૨૧ ઈન્દ્ર સભામાં પ્રશંસા ૨૨૨ પુત્ર જન્મ રત્નસારનામ સ્થાપન ૨૦૧ કંઠ યુદ્ધ ૨૦૨ મેહ પરાજય Page #37 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટ પરિચય ૨૨૩ મુનિ ચન્દ્ર સૂરિ આગમન ૨૨૩ ધર્મ દેશના તપને મહાનપ્રભાવ ૨૨૪ દિક્ષા ગ્રહણ વિગઈ ત્યાગ ૨૨૪ રાજપુત્ર ચંડ સેનની દુષ્ટા અને મૂચ્છ ૨૨૫ વિક્રમ મુનિને પ્રાર્થના અને મુનિને પ્રત્યુત્તર ૨૨૬ દેવ વચન ૨૨૬ મુનિ દર્શન જે અપશુકન ! તે પછી શુકન કયા ? -૨૨૬ તપના પ્રભાવથી દેવેન્દ્ર દાસત્વ સ્વીકારે ર૭ ધર્મનું સ્વરૂપ ૨૨૮ મહાજન પ્રાર્થના ૨૨૯ કુબેર શ્રેષ્ઠીનું નિધન ૨૨૯ વૈરાગ્યવચનથી કુટુંબ પરિવાર ને બેધ ૨૩૦ નિર્વશીઆનું ધન-ગ્રહણ ત્યાગ ૨૩૧ ગુરુ વંદન ૨૩૨ ચૈત્ય નિર્માણ ૨૩૨ રાજકૃતજ્ઞતા ર૩૫ ઉદયન અભિગ્રહ ૨૩૬ સમરસ રણે અને ઉદયન વચ્ચે યુદ્ધ ૨૩૮ મંત્રી વિચાર ૨૩૯ ઉદયન મંત્રીની અન્તિમ આરાધના ૨૩૯ વંઠને સાધુ વેષ ૨૪૦ કુમારપાળ વિષાદ પૃષ્ઠ પરિચય ૨૪૧ તીર્થોદ્ધાર ૨૪૨ ભીમ વણિક ર૪૩ સાધમિક બંધુઓ. ૨૪૫ ભીમ સત્કાર ૨૪૬ દ્રવ્ય નિધાન ૨૪૬ કપર્દિ યક્ષ ૨૪૭ ચૈત્ય જિર્ણોદ્ધાર ૨૪૮ ચૈત્ય પતન કારણ ૨૪૯ નવીન ચૈત્ય ૨૫૦ મૂર્તિ પ્રતિષ્ઠા ૨૫૧ આમૃભટ મંત્રી ૨૫ર મરણ સાહસ ૨૫ર પ્રભાત્યા દેવી ૨૫૩ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૫૫ આરાત્રિક વિધિ ૨૫૬ યોગિની ઉપદ્રવ ૨૫૬ પદ્માવતી દેવી ૨૫૭ યશશ્ચન્દ્ર ગણિ ૨૬૦ સેંઘવી દેવી ૨૬૦ ગણિ ચમત્કાર ૨૬૦ યોગિની સ્તંભન ૨૬ સ્તંભન મુક્તિ ૨૬૧ શ્રી હેમચન્દ્ર પ્રભુના ચરણે દેવીએ ૨૬ર ઉદાયન રાજા ૨૬૨ વીતભય નગર ૨૬૩ કુમારનંદી સુવર્ણકાર હાસા પ્રહાસા દેવી ૨૬૪ જોગ પ્રાર્થના ૨૬૫ ભાખંડ પક્ષી પંચશીલ દ્વીપ Page #38 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૨૬૫ મિત્ર નાગિલ ૨૬૬ વિદ્યુમ્માલી દેવ પશ્ચાત્તાપ ૨૭ મિત્ર પ્રત્યેાધ ૨૬૯ ભગવાન મહાવીર મૂર્તિ ૨૭૦ પ્રભાવતી રાણી ૨૦૨ ગાંધાર શ્રાવક પરિચય ૨૭૩ કુખ્ત દાસી ૨૭૪ ચંડ પ્રદ્યોત રાજા ૨૭૪ વિદિશા નગર ૨૭૫ યુદ્ધ પ્રયા ૨૭૭ પ્રદ્યોતનેા પરાજય ઉદાયનના જય ૨૭૭ ૬શપુર નગર ૨૭૮ વાર્ષિક પર્વ આરાધન ૨૦૯ દાયન પશ્ચાત્તાપ ૨૮૦ દાયન રાજાની અપૂર્વ` આત્મ ભાવના. ૨૮૦ શ્રી મહાવીર પ્રભુ ચ’પાનગરીથી વિતભય પત્તન ૨૮૦ વીર પ્રભુની ધમ દેશના ૨૮૨ ઉદાયન રાજિષને વ્યાધી ૨૮૩ વિષ–પ્રદાન ૨૮૪ દૈવી–પ્રકાપ ૨૮૫ શ્રાવક-ધમ` પ્રાપ્તિ ૨૮૬ પ્રતિમા પ્રાપ્તિ ૨૮૭ યાત્રા ફૂલ-ઉપદેશ ૨૮૯ યાત્રા–પ્રયાણુ ૨૮૯ ક રાજાનુ યુદ્ઘ પ્રયાણ ૨૯૦ ગુરુ કૃપા. ૨૯૦ યાત્રા મહાત્સવ ૨૯૧ ધંધુકા નગર ૩૧ પૃષ્ઠ ૨૯૧ પુડરિક ગિરિ ૨૯૨ માલા પરિધાન ૨૯૩ જગ ુ શ્રેષ્ઠી ૨૪ પ્રભુ ભક્તિ ૨૯૫ ગુરુ કૃત સ્તુતિ ૨૯૫ ઉજ્જયંત ગિરિ ૨૯૭ દેવ પત્તન ૨૯૮ જૈન તત્ત્વ-મેધ ૩૦૦ જીવ અજીવ વગેરે નવત્ત્વ ૩૦૦ ૭ વ્ય ૩૦૨ તીય કરાદિ ચરિત્ર ૩૦૩ રાજ-અભિગ્રહ ૩૦૩ પ્રભાવિક ચમત્કાર, ૩૦૪ ધમ નિયમ ૩૦૫ તુ શાહ ૩૦૬ દિવ્ય પલંગ ૩૦૮ કુમારપાલ વચન ૩૦૯ વચન સ્વીકાર ૩૦૯ રાજષિ અભિગ્રહ ૩૦૯ કુશીલ મુનિને વંદન ૩૧૦ વંદનીય અવંદનીય મુનિ અધિકાર ૩૧૧ મુનિ પશ્ચાત્તાપ ૩૧૩ રાજભક્તિ ૩૧૪ દેવી પ્રાદુર્ભાવ ૩૧૫ પલી પતિ ૩૧૫ માલવ રાજ ૩૧૬ નૃપતિ કોપ પરિચય ૩૧૭ શ્રી યશાભદ્રસૂરિ ૩૧૭ એક શિલા નગરી ૩૧૮ આઢર શ્રેષ્ઠી ૩૨૦ શતબલ રાજા Page #39 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પરિચય ૩૨૧ પ્રથમ તીથ કર પદ્મનાભ જિતેન્દ્ર ૩૨૨ સ્થિર દેવી દાસી ૩૨૩ રાજ્ય ચિન્તા ૩૨૪ ખાલચંદ્ર શિષ્ય ૩૨૫ શ્રી હેમચન્દ્રાચાય શ્રીની અન્તિમ દેશના ૩૨૯ નરેન્દ્ર વિલાપ ૩૩૧ કુમારપાળ મૂર્છા ૩ર પૃષ્ઠ પાય ૩૩૨ શિષ્ય વગ ૩૩૩ સ્વર્ગ કાલ ૩૩૪ આકસ્મિક પ્રચંડ જવરતાપ ૩૩૪ દુષ્ટ મુદ્ધિ અજયપાળનું કુકૃત્ય ૩૩૭ રાજષિ સ્વર્ગ વાસ ૩૩૮ અજયપાલને રાજ્ય પ્રાપ્તિ ૩૪૦ ગ્રન્થકારશ્રીની લઘુતા ૩૪૦ પ્રશસ્તિ Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુમારપાળ ચરિત્ર ભાગ-૨ Page #41 --------------------------------------------------------------------------  Page #42 -------------------------------------------------------------------------- ________________ ગુરુમહિમા ગુરુમહિમા બાદ શ્રીકુમારપાલરાજા તે આસન ઉપર ગુરુને બેસારી તેમની આગળ કંચિત્ હાસ્ય સમૂહના મિષથી પુષ્પાની વૃષ્ટિ કરતા હાય તેમ ખેલવા લાગ્યા. 3 હું પ્રભે ! જ્યાં સુધી વિદ્યાના ઉદ્યોત વડે સૂર્ય રૂપ આપના પ્રકાશ ન થાય, ત્યાં સુધી કઢાશાલી ચંદ્રની માફક બીજા કલાવાનના પ્રકાશ થાય છે. સમુદ્રના તર ંગા વડે સરાવાની વૃદ્ધિએ જેમ આપની કલાઆ વડે સવ` કલાવ'તની કલાઓ તિાહિત થયેલી છે. પછી સૂરીશ્વર કુમારપાલને એરડાની અ ંદર લઈ ગયા. હે રાજન્ ! મારા દેવતાના અવસર તું જો, એમ કહી સૂરીશ્વરે ત્યાં મંત્રશકિત વડે વૃષભદેવઆદિ સ` જિનેંદ્ર તથા ચુલુકય વિગેરે તેના પૂર્વજોનું આકષ ણુ કરી કુમારપાલને કહ્યું કે, એમનાં દર્શન તું કર. મણીમય પૃથ્વી પર પતીરૂપ મૃગલાઓને ત્રાસ આપવા માટે જેમ સેનાના સિંહાસન પર બેઠેલા, ચારે દિશાઓમાં રહેલા લેાકને ચારે પ્રકારના ધમ એક સમયે કહેવા માટે જેમ ચાર મુખને ધારણ કરતા, કેવળીની અપેક્ષાએ ભવમાં રહ્યા છતાં પણ નિષ્કતા વડે જાણે મુક્તિને પામ્યા હાય, આ લેાકમાં પણ અને પ્રકારે મહાઆનંદના સમૂહવડેવિશાળ ઉદારવાળા હાય ને શુ? ત્રણ જગતના ઉત્તમ ઐશ્વ ની યાચના માટે દેવતાઓના સમૂહ અને ચુલુયાદિ રાજાએ જેમની આગળ સેવા કરતા હેાય ને શું એવા યથાશ્રુત સ્વરૂપવડે સ્ફુરણાયમાન શ્રીઋષભાદિક સર્વ તીથ' કરીના શ્રીકુમારપાલે દર્શોન કર્યો. તેમના દર્શનરૂપ ચંદ્રથી ઉચ્છ્વાસ પામેલા પ્રમાદસાગરમાં ડૂબતે હાય તેમ ભૂપતિ ક્ષણમાત્ર શૂન્ય થઈ ગયે Page #43 -------------------------------------------------------------------------- ________________ s કુમારપાળ ચરિત્ર ત્યારબાદ હેમચંદ્રસુરિ કુમારપાલને લઈ જિનેંદ્રિોને નમસ્કાર કરી તેમની આગળ બેઠા. જિનેકવાણી અન્ય તમાધુર્યથી ભરેલી વાણી વડે કાનને વિષે ઉત્તમ જલ. સારણીને પ્રચાર કરતા હોય તેમ શ્રીજિદ્રો બેલ્યા. સુવર્ણાદિક વસ્તુઓના પરીક્ષકે તે ઘણાએ હોય છે, પરંતુ ધર્મતત્વને પરીક્ષક તે કેઈપણ સ્થળે કઈક જ કુશલ હોય છે. હે રાજન ! ખરેખર હોંશીયાર તું એક જ છે. જેણે પાષાણસમાન હિંસાત્મક ધર્મને ત્યાગ કરી રત્નસમાન દયામય ધર્મને સ્વીકાર કર્યો.. નુપાદિકને વિષે હૃદયને આનંદ આપનારી જે સંપત્તિ દીપે છે, તે ધર્મવૃક્ષનું પુષ્પ છે અને મુકિતલક્ષમી એ તેનું ફલ છે. વળી જેના હાથમાં ધર્મરૂપ ચિંતામણિ રહ્યો હોય, તેને નૃપ, ચક્રવતિ, ઇંદ્ર અને તીર્થકરને વૈભવ દૂર નથી. તારા ભાગ્યની રચના બહુ અદ્દભુત છે, જેથી તત્ત્વનિધિ શ્રી હેમચંદ્રગુરુ તને પ્રાપ્ત થયા છે. પછી ચુક્યાદિ પૂર્વજોએ હેમચંદ્રસૂરિને પ્રણામ કરી કુમારપાલને આલિંગન આપી પ્રસન્ન થઈ કહ્યું, હે વત્સ ! તારાવડે અમે પુત્રવાળા થયા છીએ, કારણકે, કુમાર્ગને ત્યાગ કરી ઉત્તમ માને તું આશ્રયી થયે છે. આ જૈનધર્મને ત્યાગ કરી અન્ય કોઈ કૃતજ્ઞપ્રભુ નથી. જે પ્રભુ પ્રણામ માત્રવડે પિતાના સેવકને મોક્ષપદ આપે છે. માટે સંશયરૂપ હીંડોળામાં ખેલતા મનને સ્થિર કરી આ ગુરુની આગળ માયા રહિત તું પિતાનું કાર્ય સિદ્ધ કર. એમ કહી તે સર્વે ત્યાંથી વિદાય થયા. પછી કુમારપાલ વિચાર કરવા લાગે, શંકર વિગેરે દેએ તે પ્રમાણે કહ્યું હતું અને જિનેંદ્રોએ આ પ્રમાણે કહ્યું, તે પછી આ મનનેમાં સત્ય કર્યું ? Page #44 -------------------------------------------------------------------------- ________________ ૫ જિનેદ્રવાણી એમ હૃદયમાં ઉત્પન્ન થયેલી સંશયરૂપ વેલીને તે તે વચનરૂપ જલવડે સિંચતા કુમારપાલે સૂરદ્રને પૂછયું કે, એમાં સત્ય તત્વ શું? સૂરીશ્વર બેલ્યા. દેવબોધિએ તને શું કહ્યું હતું ? કુમારપાલે કહ્યું, તેના અને આપના કહેવામાં હું કંઈપણ સમયે નથી, સૂરીશ્વર બેલ્યા. હે રાજન ! કલા એ ઇંદ્રજાલ છે. તેની પાસે એક કલા શુદ્ધ છે. અને મારી પાસે તે તેવી સાત કલાઓ છે. તેની શકિતવડે અમે બંને સ્વપનની માફક સર્વ તને બતાવ્યું. જે તેમાં સંશય હોય તે તું બોલ ? અહીં તને સર્વ દુનિયા બતાવું ! પરંતુ હે રાજન ! આ સવ કટ નાટકના ખેલ છે. એમાં કંઈ સાર નથી. માત્ર જે સોમેશ્વરે તને કહ્યું હતું, તેજ સત્ય છે. એ પ્રમાણે ગુરુમહારાજના વચનરૂપ તરંગોના સિંચનવડે રાજાના હુદયમાંથી ભ્રાંતિરૂપ સંતાપ દૂર થઈ ગયે, જેથી તે ખુશી થઈ પિતાના સ્થાનમાં ગયે. બીજે દિવસે કુમારપાલરાજા ઉપદેશરૂપી અમૃતનું પાન કરવા ગુરુ સ્થાનમાં ગયા. ત્યાં સૂરીશ્વરે મેઘ સમાન ગંભીરધ્વનિવડે ઉપદેશની શરૂઆત કરી; क्षाराब्धेरमृतं घनाद्वितरण वाणीविलासादृत, शालात्सत्फलमंगकादुपकृतिर्व शाच्च मुक्तामणिः । मृत्स्नायाः कनक सुमात् परिमलः पंकात्पयोज यथा, निःसागत् पुरुषायुषः सुचरित सार तथाऽऽकृष्यताम् ॥११॥ “લવણ સમુદ્રમાંથી અમૃત, દ્રવ્યથી દાન, વાણીવિલાસમાંથી સત્ય, વૃક્ષથી ઉત્તમ ફલ, દેહથી ઉપકાર, વાંસમાંથી મુકતામણિ, મૃત્તિકામાંથી સુવર્ણ, પુષ્પમાંથી સુગંધ અને કાદવમાંથી કમલ જેમ ગ્રહણ કરાય છે, તેમ અસાર એવા જીવનમાંથી ઉત્તમઆચરણરૂપી સારને સંગ્રહ કરે. વળી કંદમાંથી લતાઓ જેમ જેથી ઉત્કૃષ્ટસંપત્તિમાં વૃદ્ધિ પામે તેજ પુણ્ય કહેવાય, એમ અજગતપ્રભુએ કહેલું છે. ઉપકાર, જ મેહ કરાય , પુષ્પમાળી Page #45 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર ગમે ત્યાં ફરો, અથવા ગમે તેવા ઉદ્યમ કરે, પણ પુણ્યશાળી પુરૂષ જ વીરાંગદકુમારની જેમ લક્ષ્મી ભોગવે છે. વીરાંગદકુમાર આ ભૂલોકમાં પદ્યસમાન લક્ષ્મીનું નિવાસસ્થાન જ બુદ્વીપ નામે દ્વીપ છે. તેની ચારે બાજુએ લવણ સમુદ્રના ઉછળતા જળતરંગો શોભી રહ્યા છે. તે દ્વીપની અંદર ભરતનામે ક્ષેત્ર છે. તેના મધ્યપ્રદેશમાં આભૂષણ સમાન અને સ્વર્ગશ્રીના વિજયથી જેમ વિજ્યપુરનામે નગર હતું. જેની અંદર હવેલીઓના શિખર પર શાંત થયેલા પવનથી કંપતા વજસમુદાયમાં લીન થઈ હોય ને શું? તેમ લક્ષ્મી અને સ્ત્રીઓમાં ચંચલતા જોવામાં આવતી નહતી. તે નગરમાં મહાન પરાક્રમી શૂરાંગદનામે રાજા રાજ્ય કરતે હતો. તેના ખગવડે વરિએ રણભૂમિમાંથી નાસવાની કલા શિખ્યા. તેમજ “જેની કીર્તિરૂપ સ્ત્રીને નીચે પહેરવાનું વસ્ત્ર ક્ષીર સાગર હતું. સુરનદી (ગંગા) રૂપ ઓઢવાનું વસ્ત્ર હતું. કાસ (ઘાસ) રૂપી કંચુકી (કાંચળી) હતી. વિશાળ તારએની શ્રેણીરૂપ મુક્તાહાર હતા. . મુખશ્રીને જોવા માટે ચંદ્રબિંબરૂપી મણિ દર્પણ હતું અને વેત કમલ વનરૂપી કીડા કમલ હતું. તેમજ તે શૂરાંગદરાજાની સ્ત્રીનું નામ વીરમતી હતું. તે સ્ત્રી પિતાના પ્રાણથી પણ રાજાને બહુ પ્રિય હતી. તેની કાંતિથી જીતાયેલી દેવાંગનાઓ સ્વર્ગવાસ સેવતી હેયને શું ? તેવી અદ્ભુત તેની કાંતિ હતી. મતિસાર નામે તેને મંત્રી હતું. તે રાજકાર્યમાં ધુરંધર હતે. વળી એકત્ર મળીને જેમ સમસ્ત જગતની બુદ્ધિ જેના હૃદયમાં રહી હતી; Page #46 -------------------------------------------------------------------------- ________________ વીશંગદ અને સુમિત્ર વૃષભને વિષે જેમ તે મંત્રી પર રાજ્યભાર સ્થાપન કરી શરાંગદ. રાજા વીરમતી રાણી સાથે ચંદ્ર રોહિણી સાથે જેમ ક્રિીડા કરતે હતે. એમ કેટલાક સમય વ્યતીત થતાં વીરમતી સગર્ભા થઈ. સમય પૂર્ણ થવાથી તેણેએ આરણ્યક દાવાનલ સમાન તેજસ્વી પુત્ર, નખની (ખાણ) રનને જેમ પ્રગટ કર્યો. ત્યારબાદ શ્રાંગરાજાએ પોતાની યોગ્યતા પ્રમાણે જન્મ મહોત્સવ કરા, ગુણ પ્રમાણે ઉત્કૃષ્ટ વીરાંગદ એવું તેનું નામ પાડયું. હવે તે જ અરસામાં અતિસાર મંત્રીને પણ એક પુત્ર થયે, બહુ આનંદપૂર્વક સુમિત્ર તેનું નામ પાડ્યું. વીરાંગદ અને સુમિત્ર વીરાંગદ અને સુમિત્ર એ બંને સમાન વયના, અધિક ઓજસ્વી તેમજ સૂર્ય અને ચંદ્ર સમાન કુલના ઉદ્યોત કરનાર થયા. સ્વચ્છતા અને સરલપણાને ધારણ કરતા. દીર્ઘ દૃષ્ટિવાળા તે બંનેની બાલ્યાવસ્થાથી આરંભી દર્શન, સ્પંદન, નિદ્રા અને જાગરદિકમાં નેત્રની જેમ ગાઢપ્રીતિ જામી. વળી “નૃપ અને મંત્રી પુત્રની જેવી પ્રીતિ હતી, તેવી ચંદ્ર અને કુમુદની, મયૂર અને મેઘની, સૂર્ય અને કમલની તેમજ એક હદયવાળા મિત્રેની પણ નથી દેખાતી.” દરેક માર્ગમાં કુશલ એવી બુદ્ધિવડે તે બંને જણાએ સર્વ કલાઓના પારગામી થયા, જેથી તેઓએ કલાવિદ પુરૂષને સર્વ ગર્વ લીલાવડે હરી લીધા. સર્વ યુવતીઓના જીવનભૂત યૌવનને પામી અશ્વિનીકુમારની પણ રૂપશ્રીને હરણ કરતા. તે બંને જણ અતિશય દીપવા લાગ્યા. “યૌવનને પ્રાપ્ત થયેલા રાજકુમારનું વક્ષસ્થલ બુદ્ધિ સાથે વિશાલ હતું. મધ્ય (કટી) ભાગ શત્રુઓની લમી સાથે કુશ હતા. ઉદયની સાથે શરીર બહુ પુષ્ટ હતું. Page #47 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર કાંતિની સાથે દાઢી મુછ પ્રગટ થઈ હતી. યશની સાથે બાહુઓ સ્થૂલ હતા અને મહિમા સાથે સ્કંધ (ખભાએ) ઉન્નત થયા હતા. સેનાના કંકણવડે માત્ર હસ્ત જ શેભે છે, એમ જાણ હસ્તને શોભાવનાર સ્વર્ણકંકણને ત્યાગ કરી તે રાજકુમારે સ્વ અને પારને વિષે પુણ્ય તથા લક્ષમી એમ બંને પ્રકારનાં દાનરૂપ કંકણ ધારણ કર્યા. એક દિવસ વીરાંગદ પિતાના મિત્ર સહિત વસંત સાથે કામદેવ જેમ કીડા કરવાની ઈચ્છાથી મને હર ઉદ્યાનમાં ગયે. છે ત્યાં અનેક પ્રકારનાં પુપે ખીલી રહ્યાં હતાં. બહુ સૌંદર્યને લીધે સ્વેચ્છા પ્રમાણે ખૂબ કડા કરી પછી સ્વચ્છ જળથી ભરેલા સરોવરમાં બંને જણ સ્નાન કરી પોતાના ઘર તરફ ચાલતા થયા. ભયાકાંતર બંને જણ માર્ગમાં ચાલતા હતા, તેવામાં ત્યાં સંભ્રાંત થયેલ કેઈક પુરુષ મૃત્યુથી ઘેરાયેલાની જેમ દોડતું આવ્યું. મારું રક્ષણ કર, રક્ષણ કર એમ બૂમ પાડતે તે રાજકુમારને શરણ ગયે. - હવે તું ભય પામીશ નહીં, એમ કહી વીરાંગદે તેને શાંત કર્યો, તેટલામાં ઉઘાડી તરવારે આગળ આવતા રાજસેવકો તેના જવામાં આવ્યા. તરત જ વીરાંગદે તેમને પૂછયું. આ પુરુષ કોણ છે? એને શો અપરાધ છે? એની પાછળ તમે શા માટે આવ્યા છે ? એમ કુમારના પૂછવાથી તેઓ હાથ જોડી બેલ્યા. તમારા સર્વ નગરને લુંટનાર આ ચાર છે. જીવિતવ્યને મૃત્યુની જેમ એણે લેકનાં ધન હરી લીધાં છે. વળી નગરની અંદર પોતાની ઈચ્છા પ્રમાણે પેસતો અને નીકળો આ ચર આત્માની જેમ સૂફમદષ્ટિએ જોવામાં તત્પર થએલા છતાં પણ લેકેના જોવામાં આવતો નથી. Page #48 -------------------------------------------------------------------------- ________________ ભયાકાંતર. આજે રાજાને કેશ (ખજાનો લુંટી આ ચેર બહુ ઉતાવળથી નાતે પિતાના કર્મોવડે મનુષ્યની જેમ સર્વ બાજુએ ઉભા રહી અમોએ પકડયો હતે. પછી રાંગદરાજાએ તેને મારવાની આજ્ઞા કરી. વધસ્થાનમાં તે લઈ જવામાં આવ્યું. ત્યાંથી શશક (શશલા ની જેમ આ ચોર નાશીને હે ગુણિન ! તમારે શરણે આવ્યો છે. માટે તે સ્વામિન! નીતિ તરફ દષ્ટિ કરો. જલદી એને આપી દે. જેથી આ ચારને હણીને અમે સજજનેમાં શાંતિ ફેલાવીએ. તે સાંભળી દયાલ વીરાંગદ સુભટોને કહેવા લાગ્યો. જો કે આ ચોર મારવા લાયક છે, તો પણ હું તેને આપવાને -નથી. જેમ ચંદ્ર આનંદ આપવાથી અને સૂર્ય તાપ આપવાથી લેકમાં પ્રસિદ્ધ છે, તેમ ક્ષત્ર શબ્દ શરણાગતનું રક્ષણ કરવાથી સાર્થક છે. જે એનું રક્ષણ હું ન કરૂં, તે કીટનું નામ જેમ ઇંદ્રગેપ હોય છે, તેમ મારે ક્ષત્ર શબ્દ વ્યર્થ થાય. જેના શરણે આવેલ માણસ મદોન્મત્ત હાથીની માફક નિર્ભયમનથી ઈચ્છા પ્રમાણે વારંવાર ન ફરે તો તેનું અભિમાન શા કામનું? अचेतनास्ते तरवोऽपि वर्ष्या-स्तापादुपेत प्रतिपालयन्तः । सचेतनास्ते न पुनः पुमांसो-ऽप्यवन्ति भीतेन जन श्रित ये ॥१।। અચેતન એવાં વૃક્ષો પણ તાપથી પીડાયેલા અને પાસે આવેલા મનુષ્યનું પાલન કરે છે તે તે પ્રશંસાપાત્ર થાય છે, તેમજ જેઓ ભયને લીધે શરણે આવેલાનું રક્ષણ કરતા નથી તેવા સચેતન એવા પણ પુરૂષે નિંદવાલાયક થાય છે. માટે હે સુભટો ! મારા શરણાગતનું રક્ષણ કરવા રૂપી વ્રતને પાલવા માટે અન્યાયી એવા પણ આ ચારને તમે છોડી દો, Page #49 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર તે ફરીથી સુભટે બેલ્યા. હે રવામિ! એનું રક્ષણ કરવાથી આપને શું ફેલ થવાનું છે? વળી એને છોડી દેવાથી ઉલટો શત્રુની માફક તે લેકને બહુ દુઃખદાયક થશે, ચેર, વ્યાધિ, શઠ અને શત્રુએ ચારેને શુભેચ્છુ પુરુષે કંદની. માફક મૂળમાંથી ઉખેડી નાખવા જોઈએ. અને જો તેમનું રક્ષણ કરવામાં આવે તે તેઓ વિરૂદ્ધ કાર્ય કર્યા વિના રહેતા નથી. જેમ સૂર્ય અંધકારને નાશ કરી જગતને પ્રકાશ આપે છે, તેમ સમર્થ પુરુષ દુર્જનને ઉછેદ કરી સજજન લેકોનું પાલન કરે છે. ચેર લેકેની સહાયતા કરવાથી જે સાધુ પુરુષને કલેશ વધાર તે પાષાણના લેભથી ચિંતામણિનું ચૂર્ણ કરવા સમાન છે. આ અન્યાય જાણી ન્યાયવાદી તમારા પિતા પણ અમારી ઉપર બહુ ગુસ્સે થશે અને તત્કાળ અમારે પ્રાણાંત કરાવશે. તે સાંભળી ઉજવલ દંતકાંતિના મિષથી હૃદયમાં કુરણયમાન દયારૂપી સરિતાની લહેરને બતાવતે વીરાંગદકુમાર ફરીથી તેમને કહેવા લાગ્યા. તમોએ જે ન્યાયની બાબત કહી તે વાત સત્ય છે. પરંતુ તમે. જે ક્ષત્રિય હેવ તે ક્ષત્રિયને ધર્મ કે છે? તેનો ખ્યાલ કરે. ક્ષત્રિયે ધર્મ શાસ્ત્રમાં અને લેકમાં પણ પ્રસિદ્ધ છે કે ધન અને પ્રાણવડે પણ દુખીનું રક્ષણ કરવું જ જોઈએ. તેમજ - शेषः स्व शेखरमणिं रमणी विवोढा, ___ स्तम्बेरमो द्विदशनी मृगराटू स्वशौर्यम् । साधुव्रत भटजनः शरणागत च, जीवन्न मुञ्चति पर म्रियते कदाचित् ॥१।। શેષનાગ પિતાના મસ્તક મણિને, પતિ પિતાની સ્ત્રીને, હાથી હાથણીને, મૃગેંદ્ર પિતાના પરાક્રમને, Page #50 -------------------------------------------------------------------------- ________________ ભયાકાંતર ૧૧ અને સાધુ પુરુષ અંગીકાર કરેલા વ્રતને જેમ જીવતાં સુધી છોડતા નથી, તેમ પરાક્રમી પુરુષ કદાચિત મરી જાય તેપણુ શરણે આવેલાને છેડતે નથી. આત્મ સમાન આ જગતમાં કેનું પાલન કરવું? અને કેને નાશ કરે? કેવલ શરણાગત ઉપર સર્વ જનને હિતકારી દયા જ કરવી તે ઉચિત છે. માટે તમે અહીંથી ચાલ્યા જાઓ અને રાજાથી ભય પામતા હૈ તે તમે ભૂપતિને કહેજે, આપના કુમારે અમારી પાસેથી બલાત્કારે ચોરને મુક્ત કરાવ્યો. એમ કહી સુભટોને વિદાય કરી વિરાંગદે ચેરને કહ્યું. આ ચેરીના સુખનો તને અનુભવ હાલમાં થયે કે નહીં? દુર્ગાનરૂપી પાણીથી સિંચેલા કુકર્મરૂપી વૃક્ષનું વધાદિકરૂપી પુષ્પ આ લેમાં પ્રાપ્ત થાય છે અને મરીને નરક થાનમાં ઘણી યાતનારૂપી ફલ ભેગવવું પડે છે. ધાર્મિક ઉપાયો વિદ્યામાન છતાં કયે બુદ્ધિમાન પુરુષ ચૌર્ય કર્મ કરે ? સુંદર આમ્રફલને ત્યાગ કરી નિબફલ (લી બળીએ) કેણ ખાય? મેં કેટલે કલેશ સહન કરી હાલમાં તને છોડાવ્યા છે. ફરીથી ચોરી કરતાં તું જે પકડાઈશ તો તને કોણ મૂકાવશે ? માટે હે સાધુ પુરુષ! વિષસમાન પ્રાણને અપહાર કરનાર ચેરીને ત્યાગ કરી અમૃતસમાન પિતાનું હિત કરનાર ધર્મનું તું સેવન કર. એ પ્રમાણે કુમારના ઉપદેશરૂપી અમૃતનું પાન કરવાથી ચેરનું હદય ઉઘડી ગયું અને વીરાંગદને પ્રણામ કરી તે ઉચ્ચસ્વરે કહેવા લાગે. હે રવામિ ! મારા પિતા, માતા, ભ્રાતા અને પ્રાણદાતા પણ તમે છે. કારણ કે, યમસમાન આ દુર્વ્યસનથી મારૂં તમે રક્ષણ કર્યું છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કુમારપાળ ચરિત્ર આ સંસારમાં આપના સરખા ઘણા સજજનરૂપી મેઘ ન હોય તે વિપત્તિરૂપી અગ્નિના તાપથી તપેલી પૃથ્વી કેવી રીતે રહી શકે? હાલમાં હું નિર્ધન છું. આપે મને જીવિતદાન આપ્યું છે, તે આપને અનુણી હું કેવી રીતે થાઉં? માત્ર ચીર્યના ત્યાગરૂપી મારી ભક્તિ જ આપને વિષે સ્થિર થાઓ. એ પ્રમાણે ચારની પ્રાર્થના સાંભળી બુદ્ધિમાન વીરાંગદે સવગે પહેરેલાં પિતાનાં આભૂષણોવડે સત્કાર કરી તેને વિદાય કર્યો. અહો ! સરુષની ઉદારતા કેવી હોય છે! આ મારૂં વૃત્તાંત સાંભળી મારા પિતા મારી ઉપર ક્રોધ કરે છે કે નહીં? એવી જીજ્ઞાસાથી રાજકુમાર કેટલાક સમય ત્યાં જ રોકાયે. શૂરાંગદpકેપ સુભટો શૂરાંગદ રાજાની પાસે આવ્યા અને તેમના મુખથી પિતાના પુત્રની પ્રવૃત્તિ સાંભળી રાજાની ભ્રકુટી એકદમ ભયંકર થઈ ગઈ અને બહુ ક્રોધથી તે બે. રે સુભટ ! આ અવિનીત પુત્ર મારે ત્યાં કયાંથી જન્મે ? ચેરનું રક્ષણ કરવાથી જે લેકમાં પ્રાણાપહારી થા. ન્યાય એજ એક જીવન છે જેનું, એવા મારાથી આ અન્યાયી પુત્ર થયો, તે શું અમૃતમય ચંદ્રમાંથી અંગારાની વૃષ્ટિ થઈ ન ગણાય? મેં ચોરને નિગ્રહ કર્યો હતે, છતાં એણે બલાત્કારે તેને બચાવ કર્યો. અહે ! મારું પણ એણે અપમાન કર્યું, તેથી આ પુત્ર નથી પણ શત્રુ છે. પિતાને અન્ય પણ કોઈ નીતિમાન હોય તો તે માન્ય હોય છે અને અવિનીતપુત્ર હોય તે પણ તે દ્વેષી થાય છે. જેમકે શનિ પાપ ગ્રહ હોવાથી સૂર્યને અપ્રિય છે અને ચકવાક શ્રેષ્ઠ હેવાથી અતિપ્રિય થાય છે. માટે રે સુભટો ! તમે ત્યાં જાઓ અને મારાં વચન તેને કહી મારા હુકમથી ચેરની માફક તેને દેશપાર કરે. Page #52 -------------------------------------------------------------------------- ________________ શશગઢપ્રકોપ ૧૩ રાજાની આજ્ઞા પ્રમાણે સુભટો કુમારની પાસે ગયા અને ભૂપતિને અભિપ્રાય બહુ સંકેચથી તેમણે ભય પામીને કહી સંભળાવ્યું. તે સાંભળી વીરાંગદકુમાર રાજ્ય પ્રાપ્તિની માફક બહુ પ્રસન્ન થ. હાલમાં ઈછા પ્રમાણે આનંદથી હું દેશાટન કરીશ. તે સમયે સુમિત્ર બોલ્યો. અહો ! દૈવની દુષ્ટતા કેવી છે ? કારણ કે, દુર્જનની માફક જે દેવે ગુણને પણ દૂષિત કર્યો. પ્રાયે ગુણ જ પ્રાણિઓને કલેશ ઉપજાવનાર થાય છે. કારણ કે, શુકે (પપટો)નું વાકચાતુર્ય જ તેમના બંધન માટે થાય છે. ત્યારબાદ દિવસને ચંદ્ર જેમ પ્લાન મુખવાળા પિતાના મિત્રને જોઈ પ્રફુલ્લ કમલની માફક વિકસવર મુખે વીરાંગદ બોલે. હે મિત્ર ! ખેદ કરીશ નહીં. માર્ગમાં રહેલા સફલ વૃક્ષની જેમ સપુરુષે પરોપકારની ઈચ્છાથી દુસહ કલેશને સહન કરે છે. દેવને પ્રસન્ન કરવાથી પ્રગટ થયેલી ચંદ્રની જેમ ક્ષીણતા તેમ પપકારથી ઉત્પન્ન થયેલી સજજનેની વિપત્તિ પણ સુંદર ગણાય છે. પ્રથમ પણ મારું ચિત્ત દેશાવલેકનમાં ઉત્કંઠિત હતું, છતાં આ પિતાને જે હુકમ થયો, તે દુધમાં શર્કરા (સાકર) બરોબર છે. દેશાટન કરવું એ મહદયનું કારણ છે. प्रौढा श्रीश्चतुरैः सम परिचितिविद्याऽनवद्या नवा, नानाभाषितवेषलिप्यधिगतिः कृन्दावदात यशः । धीरत्व मनसः प्रतीतिरपि च स्वीये गुणौघे सतां, मानात् को न गुणोदयः प्रसरति मामण्डलालोकनात् ॥१॥ ભૂમંડળનું અવલોકન કરવાથી પ્રૌઢ લક્ષમી મળે છે. પંડિતે સાથે પરિચય થાય છે. નવીન પવિત્ર મનહર વિદ્યા પ્રાપ્ત થાય છે. વિવિધ પ્રકારની ભાષા, વેષ અને લિપિ જાણવામાં આવે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ mommun કુમારપાળ ચરિત્ર ચંદ્રની સ્ના સરખે ઉજજવળ યશ મળે છે. મનની દઢતા અને પુરુષનું માન કરવાથી પિતાના ગુણેપર પ્રતીતિ થાય છે. એટલું જ નહીં પણ કે ગુદય પ્રસરતો નથી ? જે કે, વાયુ અચેતન છે, તે પણ તે વનમાં ભમવાથી સુગંધ મય થાય છે, તે સચેતન પુરુષ પૃથ્વી પર પરિભ્રમણ કરવાથી ગુણવાન કેમ ન થાય? માટે હે મિત્ર ! તું સુખેથી ઘેર જા. તારે માર્ગ દુખદાયક મા થાઓ. હું પિતાની આજ્ઞા પ્રમાણે દેશાંતર જાઉં છું. | સુમિત્ર છે. સ્વામિ ! તું જા, એ આપનું વચન યેગ્યા નથી. દેહિનો ત્યાગ કરી દેહ શું નિરનેહ થઈ ચાલી શકે ખરે ? આપની સેવામાં રસિક હેવાથી મને માર્ગ પણ દુઃખદાયી થશે નહીં. કપક્રમને સેવનાર પ્રાણીને શું દરિદ્રતાની પીડા થાય ખરી? જે એ જ તારો વિચાર હોય તે વેળાસર પ્રતિષ્ઠા સહિત અહીંથી તું ચાલ, એમ કહી મિત્ર સહિત રાજકુમારે ત્યાંથી પ્રયાણ કર્યું. ચંદ્રને નિસ્તેજ કરતી તે બંનેની મુખકાંતિ ઘરની અંદર જેવી હતી, તેવી જ પ્રવાસમાં પણ દીપતી હતી. અહો મહાત્માઓના ધર્યની સીમા હોતી નથી. ઉત્સવ અને વિપત્તિ કાળમાં પણ મહાન પુરુષે સમાન રૂપમાં હોય છે. મંથન કરવા પહેલાં અને પછીથી પણ મહાસાગરની સ્થિતિ એક સરખી જ હોય છે. પરજનની વિનંતિ વિરાંગદ અને સુમિત્ર એ બંનેનું પ્રયાણ સાંભળી તેમના ગુણ સમૂહથી મેહિત થયેલા નગરના લેકે બંધુની માફક તેમની પાછળ ગયા. અને બહુ શોકાતુર થઈ વિનંતિ કરવા લાગ્યા. હે રાજકુમાર! પરોપકારી જનેમાં અગ્રણી, શરણાગત જનનું પાલન કરનાર અને નેત્રને આનંદ આપનાર એવા આપ ક્યાં જાઓ છે? Page #54 -------------------------------------------------------------------------- ________________ પૌરજન વિનતિ ૧૫ બહુ બુદ્ધિમાન છતાં પણુ આ રાજાની મૂઢતા હાલમાં શાથી થઈ ? કારણ કે દેહમાંથી આત્માને જૅમ મંદિરમાંથી તમને કાઢી મૂકે છે. હે સ્વામિ ! સજજન રૂપી ચક્રવાકને ઉલ્લાસ આપવામાં સૂર્ય સમાન આપના પ્રયાણથી નગરની અંદર લેાકેાને આંધળુ' કરનાર શેકમય અંધારૂ થશે, આજે અમારા ભાગ્યની રચનાએ નાશ પામી છે, કારણ કે પિતાની માફક દયાળું એવા આપ અમારા નગરમાંથી ચાલ્યા જાઓ છે. એ પ્રમાણે પ્રાથના કરતા અને ગુણ સમૂહને વશ થયેલા નાગરિક લાકોને ખલાકારે ઉભા રાખીને તેએ બંને જણ નગરમાંથી નીકળી ગયા. અમૃત સમાન પરસ્પર વાર્તા વિનાદવડે પેાતાના સ્થાનમાં રહેલાની જેમ કિંચિત માત્ર પણ તેએ માર્ગ શ્રમ જાણતા નહાતા. કેટલાક માગ ચાલ્યા એટલે ભયની રાજધાની સમાન માટી એક વનભૂમિમાં તેએ જઈ પહોંચ્યા. જેની અંદર વૃક્ષાની ઘણી લક્ષ્મી દીપે છે. શીકારા પશુઓની સ્વત’ત્રતા, અંધકારનુ` સામ્રાજય અને વિપત્તિઓને ભારે ઉત્સવ દેખાતા હતા. થેાડીક અટવી ઉલ્લંધન કરી તેટલામાં સ`સાર અસ્થિર છે, એમ ધીમે ધીમે તે બંનેને કહેતા હૈાય તેમ સૂર્યાસ્ત સમય થવા લાગ્યા. જો કે હું સૂર (સૂર્ય-શુરા) શ્રુ, તા પણ હમેશાં ઉદય-અભ્યુદય અને વ્યય (અસ્ત) ને પામુંછું, તે ખીજાની સ્થિરતા કયાંથી હોય ? એમ જણાવતા હેાયને શું? તેમ તે સમયે સૂય પાતે અસ્ત થયા. પેાતાના પ્રતિરૂપ સૂર્ય અસ્ત થયે છતે તેના વિયેાગને નહિ સહન કરતી દિવસની લક્ષ્મીએ ખરેખર સંધ્યાકાળના રાગરૂપી અગ્નિમાં પ્રવેશ કર્યાં. માતા પિતાના હૃદયમાં પણ સ્ત્રીજાતિ હાવાથી પ્રીતિ મારી માફક અસ્થિર છે, એમ પક્ષીઓના શબ્દોવડે તે બન્નેને જણાવતી હોયને શું? તેમ સ ંધ્યા પણ કાઈ ઠેકાણે ચાલી ગઈ. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કુમારપાળ ચરિત્ર મિત્ર (સૂર્ય) અસ્ત થયે છતે એકદમ ગાઢ અ ંધકારના મિષથી લેાકમાં સત્ર ઘણું શૈાક ફેલાઈ ગયા, એ ઉચિત છે. પશ્ચિમ સમુદ્રમાં ડુબેલા સૂર્યને જોઈ ખરેખર તેના ઉદ્ધારની ઈચ્છાની જેમ તારાએ આકાશમાં દોડવા લાગ્યા. એ પ્રમાણે પ્રદેષ કાલના કઈક પ્રકાશ થયે એટલે એક વડની નીચે વસ્ત્ર પાથરી વીરાંગદકુમાર દેવનુ સ્મરણ કરી સુઈ ગયે. “જાગવાથી ભય લાગતા નથી” એ નીતિવાકયને જાણનાર સુમિત્ર કુમારની ચારે બાજુએ પ્રાહરિકપણે રહ્યો. હું રાજા છું અને આ રાજકુમાર છે, વળી તે થાકી ગયા છે, માટે એને કર–કિરાણામૃતવડે શાંત કરૂં, એમ જાણી ચંદ્ર તે સમય પ્રગટ થયા એમ હું માનું છું. નિષ્કલંક કુમારના મુખચંદ્ર કલકિત એવા મને હસશે, એવા ભયની જેમ ચંદ્ર ધીમે ધીમે આકાશમાં ગયા. આ રાજકુમાર પાતાના મકાનની અંદર ચંદ્રોદય-ચંદરવાની નીચે સુતા હતા, તેવી રીતે અરણ્યમાં પણ તે સુવા જોઈએ, એમ જાણી વિધિએ જરૂર તેની ઉપર ચ`દ્રોદય કર્યાં. તે સમયે જળથી જેમ ગાઢ ચંદ્રના કિરણેા વડે શુદ્ધ કરેલે આકાશ અને પૃથ્વીના મધ્યભાગ સ્ફટિક રત્નાથી ઘટિત હાયને શું? તેમ શેાલતા હતા. દેવનું આગમન ચંદ્રનું તેજ ખીલી રહ્યું હતું, છતાં પણ અદ્ભુત કાંતિવડે દિશાઓના સુખને પ્રકાશિત કરતા કાઈક દેવ ત્યાં આવીને સુમિત્રને કહેવા લાગ્યા. હું યક્ષ છુ. અને આ વડની અંદર રહું છું. આ પુણ્યશાળી કુમાર મારા સ્થાનમાં આવ્યા છે, માટે મારે એના સત્કાર કરવા જોઇએ. હે મિત્ર ! હાલમાં આ વીરાંગઢકુમાર સુખ નિદ્રામાં સુતા છે. મારે એનુ ચાગ્ય આતિથ્ય શું કરવું ? તે ખરી હકીકત મને તું જણાવ. Page #56 -------------------------------------------------------------------------- ________________ દેવનું આગમન ૧૭ એ પ્રમાણે બોલતા યક્ષની મૂર્તિ અને કૃતિ જોઈ સુમિત્રનું હૃદય ચકિત થઈ ગયું અને બહુ ભક્તિ વડે યક્ષને પ્રણામ કરી તે બે . ભાગ્ય, સૌભાગ્ય, સૌરા, લક્ષ્મી, સુખ અને પુત્રાદિક સર્વ વસ્તુઓની પ્રાપ્તિ સુલભ છે, પણ દેવદર્શન બહુ દુર્લભ છે. • तप्यन्ते कतिचित्तपांसि कतिचिन्मंत्रान्मुदोपासते, विद्या केपि जपन्ति केऽपि दहने मांसं निज जुह्वति । स्थित्वा प्रेतवने नयन्ति कतिचिद् ध्यानेन सर्वानिशां, मानां न तथाऽपि दर्शनपथ प्रायः श्रयन्ते सुराः ॥१॥ દેવના દર્શન માટે કેટલાક મનુષ્ય તપશ્ચર્યા કરે છે. કેટલાક આનંદથી મંત્રોની ઉપાસના કરે છે. કેટલાક વિદ્યાની આરાધના કરે છે. કેટલાક પિતાના માંસનો અગ્નિમાં હેમ કરે છે અને કેટલાક રમશાન ભૂમિમાં રહી આખી રાત્રી ધ્યાનમાં વ્યતીત કરે છે, તે પણ મનુષ્યને પ્રાયે દેવદર્શન થતું નથી. માટે હે દેવ! નિધિ સમાન દુર્લભ એવું તારું દર્શન થવાથી મારે મરથ પૂર્ણ થયે, હવે કૃતાર્થ એ હું શું યાચના કરું? વળી હે દેવ ! તું આપ, એમ પિતાના સેવકાદિકને અથવા પુત્રાદિકને દાતૃપણાથી કહેવું તે શ્રેષ્ઠ ગણાય, પરંતુ તું મને આપ, એમ યાચકપણાથી કેઈ દિવસ કહેવું ઉચિત ગણાય નહીં. ઈંદ્ર ધનુષ દિવસે જ મંગલિક હોય છે અને તે રાત્રીએ જોવામાં આવે તે અમંગલિક થાય છે. તે પણ તું કંઈક માગણી કર, એમ દેવતાએ ફરીથી બહુ આગ્રહ કર્યો છતાં પણ સુમિત્રે પોતાની ઈષ્ટવસ્તુ કંઈપણ માગી નહીં. અહે! “સપુરુષના વતની કેવી દઢતા હોય છે? ભાગ-૨ ૨ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કુમારપાળ ચરિત્ર મણિપ્રદાન પછી યક્ષ પિતે પ્રસન્ન થઈ નીલ અને લાલ એમ બે મણિ આપી સુમિત્રને સ્પષ્ટ રીતે તેણે કહ્યું. આ બંને મણિએને પ્રભાવ તું સાંભળ. આ નીલ મણિ તારે આ રાજકુમારને આપ. ત્રણ ઉપવાસના આરાધનથી તે મણિ તેને રાજ્યસંપત્તિ આપશે. તેમજ છે કાર સહિત હૈ કારને જપ કરી આ પદ્વરાગ મણિની તારે પૂજા કરવી, જેથી તે મણિ ચિંતામણિની માફક તને અમિત ઘણી ઈચ્છિત લક્ષમી આપશે. એમ કહી દેવ ત્યાંથી અદશ્ય થઈ ગયે. સૂર્યબિંબ સમાન ઉત્કૃષ્ટ તેજસ્વી તે બંને મણિને જોઈ સુમિત્ર વિચાર કરવા લાગે. અહો ! પુણ્યને મહિમા ત્રણ લેકમાં પણ માતે નથી, કારણ કે, આ ચિંતામણિ વિગેરે પદાર્થો સેવકના પણ સેવક થાય છે. लक्ष्मीमानयति प्रिय प्रथयति प्रत्यूहमुन्मूलति, द्वन्द्वे द्विष्ठबल पिनष्टि हरति व्याघ्रादिभूत भयम् । कान्तारे सह बम्भ्रमीति दिविषद्वर्ग विधत्ते वश, पुण्यं पुण्यवतां न किं वितनुते प्राचीनमूर्जस्वलम् ॥१॥ પૂવેપાજીત પુણ્યશાલી જનેનું બલિષ્ઠપુણ્ય લક્ષ્મીને સંપાદન કરે છે, પ્રિય વસ્તુને વિસ્તારે છે, વિનને નિમ્ન કરે છે, યુદ્ધમાં શત્રુબલને હઠાવે છે, વાઘ વગેરેના ભયને દૂર કરે છે, અરણ્યમાં સાથે પરિભ્રમણ કરે છે, સ્વાધીન કરે છે, એટલું જ નહીં પણ સર્વ ઈષ્ટ વસ્તુ પૂર્ણ કરે છે. એમ સુમિત્ર ચિંતવતું હતું, તેટલામાં વીરાંગદ જાગી ઉઠે અને સુમિત્રને તેણે કહ્યું કે, ડીવાર તું પણ સૂઈ જા, એમ કહી સુમિત્રને સુવાડી દીધે. Page #58 -------------------------------------------------------------------------- ________________ સૂર્યદય સૂર્યોદય ૧૯ ત્યારબાદ માંત્રિકની જેમ રાત્રીના ઉચ્છેદ્ય અથવા દોષના ઉચ્છેદ કરનાર સૂર્ય ... આગમન જાણીને પિશાચિની જેમ રાત્રી નાશીને અદૃશ્ય થઈ ગઈ. રાગ-માહુથી વારૂણી પશ્ચિમ દિશાmમદિરાનું સેવન કરી પ્રસિદ્ધ કલકને વહન કરતા ચંદ્રદ્વિજાધિરાજ છતાં પણ પતિત-અસ્ત થયા, એ ખરેખર ચેાગ્ય છે. આકાશરૂપી વનમાં રાત્રીએ જે તારા રૂપી પુષ્પા ખરાખર ખીલ્યાં હતાં, તેઓને પ્રભાતકાલમાં કાળરૂપી માળીએ લઈ લીધાં. આ રાજકુમાર તેજવડે મારે। સજાતિ છે, માટે એને તપાસ કરૂ એમ જાણી સૂય* ઉદયાદ્રિના શિખરપર આરૂઢ થયા. તે સમયે વૃક્ષેાપરથી ઉડતાં પક્ષિઓ પેાતાના શબ્દો વડે સ્તુતિ કરતાં વૈતાલિક મનીને કુમારની સેવા કરવા લાગ્યાં. પ્રભાતકાળમાં નૃપ અને મત્રીના અને પુત્રા પેાતાના ઇષ્ટદેવનુ ધ્યાન કરી ત્યાંથી નીકળી આગળ ચાલતા થયા, કારણકે બુદ્ધિમાન લેકે આળસુ હાતા નથી. રાત્રીએ બનેલું મણિવ્રત્તાંત જલદી કહેવા જેવું હતું, પર ંતુ સમય ઉપર કહીશ, એવી બુદ્ધિથી સુમિત્રે તે વાત કરી નહીં. જો કે વનપ્રદેશ બહુ ખરાબ હતા, છતાં પણ પૂર્વાંત પુણ્યના પ્રભાવથી મદોન્મત્ત સિ'હાર્દિક પશુઓ સિદ્ધની જેમ તેમને કાઈ પ્રકારની (પડા કરતા નહાતા. ચાલતાં ચાલતાં મધ્યાન્હુકાળ થયા. સૂર્યના તાપથી પીડાયેલા કુમારે સુમિત્રને કહ્યું, હે ભાઇ ! મને ક્ષુધા લાગી છે, મેટલ, હવે લેાજનનુ શું કરવું ? સુમિત્ર વિચાર કર્યાં કે, મણિની આરાધના કર્યા વિના મ વિપત્તિ ટળવાની નથી, પર`તુ સુકેમલતાને લીધે ત્રણ ઉપવાસ કરવાની શક્તિ કુમારમાં જણાતી નથી, માટે હાલમાં તે વાત મુલતવી રાખી Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કુમારપાળ ચરિત્ર કાઈ પણ ઉપાચે એની પાસે ત્રણ ઉપવાસ કરાવુ, એમ ધારી પેાતાની બુદ્ધિથી તેણે કુમારને કહ્યુ. હે સ્વામિ ! આપણે કંઈ ભાતુ' લાવ્યા નથી. આ શૂન્ય જંગલમ કંઈપણ બીજી' સાધન નથી. વળી અહીં પાડેલાં ફલ પુષ્કળ છે, પરંતુ તે સંબંધી આપણને માહીતિ નથી. અજ્ઞાત ફલ ખાવાથી આપણને કોઇપણ અનથ ન થાય એટલા માટે ઉપવાસ કરવા ઠીક છે, એમ સમજાવી તેણે કુમારને ઉપવાસ કરાવ્યે અને પાતે પણ ઉપવાસ કર્યાં. એવીજ રીતે પુણ્યની પુષ્ટિવાળા તે બંને જણા ભીન્ન એ દિવસ પણ ઉપવાસી રહ્યા. એ પ્રમાણે ત્રણ દિવસના ઉપવાસ થયા. ચેાથા દિવસે તે અરણ્યના સુ ંદર પ્રાંતભાગમાં જઇ પહોંચ્યા. ઉદ્યાનપ્રવેશ ત્યાં આગળ મહાન વૃક્ષેાથી સુાભિત અને લક્ષ્મીવર્ડ વિશાલ મહાવિશાલ નામે નગરની નજીકમાં એક ઉદ્યાન હતું. તેની અ ંદર તેએ ગયા અને હંસની માક સરોવરની અ ંદર સ્નાન કરી સારી રીતે સ્વસ્થ થયા. પછી વીરાંગનૢકુમાર ખેલ્યેા. હે મિત્ર ! હવે ક્ષુધા સહન થતી નથી. મારા પ્રાણ હવે ચાલ્યા જશે. તું વિલખ કરીશ નહીં. કયાંયથી પશુ ભાજન લાવ. Ο સુમિત્ર ખેલ્યા. આપણે માટે વિપત્તિરૂપી સાગર ઉતરી ગયા છીએ. હવે ક્ષણમાત્ર ય` રામવાનું છે, જેથી હું આપને દિવ્ય ભાજન કરાવીશ. રાજકુમાર ફરીથી એલ્યે. હે મિત્ર ! પ્રથમ ત્રણ ઉપવાસ તે કાવ્યા છે અને હજી પણ તૈય` રાખવાની વાત કરે છે, માટે તું મને લાજન આપવાના નથી. સુમિત્રે ાજકુમારને નીલમણિ તથા પુષ્પા આપી કહ્યું. Page #60 -------------------------------------------------------------------------- ________________ મણિપ્રભાવ મણિપ્રભાવ હું વિધિજ્ઞ ! વિધિ પ્રમાણે આ નીલમણિનુ આપ પૂજન કરે. એટલા માટે માગ માં મેં આપની પાસે ત્રણ દિવસના ઉપવાસ કાવ્યા છે. ૨૧ કારણ કે તપ વિના પુણ્યશાલી પુરુષને પણ સિદ્ધિ મળતી નથી. વળી સૂર્ય –તપશ્ચર્યા આ લાકમાં બહુ તાપ વડે શરીરને તપાવે છે, અને જલ-શુંગારાદિ રસને શેાષાવે છે, તેા પણ તાપન ( સૂર્ય =તપ ) ને વિષે કમલિની જેમ સમસ્ત સિદ્ધિ રતિ ( વિકાશ=આનંૐ) ને પ્રાપ્ત થાય છે, એ માટુ આશ્ચય છે. કલેશને સહન કર્યા સિવાય કચે! માણસ લક્ષ્મીપાત્ર થાય છે? જીએ ! વેધાદિકના કષ્ટથી કાનને સેાનાના અલકાર મળે છે. આ મણિ તુષ્ટ થવાથી રાજ્યસ'પત્તિ આપશે. કારણકે; મણમંત્રાદિકને મહિમા અગ્નિ'ત્ય હૈાય છે. સ્વચ્છ બુદ્ધિ છે જેની અને મણિના દનથી વિસ્મિત થયેલા રાજકુમારે પૂછ્યું, હું મિત્ર ! ખરી વાત કહે. આ મણિ તને કોણે આપ્યા ? અને કેવી રીતે રાજ્ય આપશે ? સમય ઉપર સર્વ વૃત્તાંત હું તમને કહીશ. હાલમાં આ મણિનુ પૂજન કરે. એમ સુમિત્રના કહેવાથી રાજકુમારે પૂજનનો પ્રારંભ કર્યાં. તેટલામાં સુમિત્ર પણ એકાંત સ્થળે ગયા અને નિમલ બુદ્ધિથી પદ્મરાગણનુ' પુષ્પાવર્ડ તેણે અર્ચન કર્યું. પછી યક્ષના કહ્યા પ્રમાણે જપવડે તેની આરાધના કરી. રત્નના અધિષ્ઠાયક દેવ પ્રત્યક્ષ થયા. સુમિત્રને કહ્યું; હું પ્રસન્ન થયા છું. તારા સ્મરણથી હું આવ્યા છું. તારે જે જે વસ્તુ ઈષ્ટ હોય તે તું મેલ. સર્વ પૂર્ણ કરવાના તૈયાર છું. તે દેવના પ્રસાદવડે સુમિત્ર ગ્રીષ્મવડે સૂર્યની જેમ દેદીપ્યમાન થઈ તત્કાલ રાજકુમાર પાસે ગયા. Page #61 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર તેટલામાં નિશ્ચલ ધ્યાનમાં આરૂઢ થઈ વીરાંગ પણ વિધિ પૂર્વક મણિનું અર્ચન કરી નિવૃત્ત થયે હતું. જેની કાંતિ ચારે તરફ પ્રસરતી હતી. દીવ્યસમૃદ્ધિ પદ્યરાગ મણિના અધિષ્ઠાયક દેવનું સમરણ કરી સુમિત્રે નાન, જન વિગેરે અદ્ભુત વસ્તુની પ્રાર્થના કરી. તરતજ તે દેવની પ્રેરણાથી દીવ્ય અલંકારો વડે વિભૂષિત દેવાંગનાઓ એકદમ આકાશમાંથી ઉતરી. તે બંનેને પ્રણામ કરીને તે વનની અંદર તેમને માટે સોનાના રત થી વિરાજમાન અને રત્નથી બાંધેલા ભૂતલવડે દેદીપ્યમાન એક મંદિર દેવમાયા વડે બનાવ્યું. તેની અંદર સોનાનાં આસન, રત્નનાં ભેજનું પાત્ર અને આભૂષણે સજજ કરવાની વેદિકા માણિકયમય હતી. જેઓ પ્રેક્ષકના ચિત્તને ખરેખર હરણ કરે છે. સ્વર્ગના વિમાનને અપમાન કરનારી તે પ્રાસાદની લમી જોઈ હું માનું છું કે તે દેવીઓ પણ પોતે હંમેશાં ત્યાં રહેવા માટે ઈચ્છતી હતી. પછી દેવીઓ તે પ્રાસાદની અંદર બંને કુમારને લઈ ગઈ નિર્નિમેષ દૃષ્ટિએ સ્વર્ગશ્રીને જોતા જેણે દેવ હેય ને શું? તેમ ક્ષણ માત્ર તેઓ થઈ ગયા. પછી દેવીઓ પિતે તે બંનેને તેલ અને પિષ્ટિકા વડે મર્દન કરી નાનપીઠ પર લઈ ગઈ અને દેવની માફક સુવર્ણમય ઘડાઓના જળથી બંનેને સ્નાન કરાવ્યું. પછી ગંગાના તરંગ સમાન નિર્મલ દીવ્ય વ પહેરાવ્યાં, ચંદનાદિકને લેપ કરી ઉત્તમ આભૂષણે પહેરાવ્યાં.. એ પ્રમાણે સ્નાન, ચંદન અને અલંકારેથી ભવ્ય શરીરવાળા બંને કુમારે આ લેકમાં પણ મણિના પ્રભાવથી દેવ સમાન થયા. Page #62 -------------------------------------------------------------------------- ________________ દીપસમૃદ્ધિ ૨૩ સ્કાર વર્ષાપલ-હિમ ( ખરફ) સમાન ( રૂપ ) સુખ છે જેનુ', પ આમ્રફુલના ખંડ સમાન ( રૂપ) અધર ( એષ્ટા) છેજેના, માદક સમાન (રૂપ) છે ઉંચા સ્તન જેના, મગની દાલ સમાન ( રૂપી ) નીલ છે ક ંચુક જેનો, માલુપુડા સમાન (રૂપી) છે વસ્ત્ર જેનું એવી વારાંગના સમાન દીવ્ય રસાઇ દેવાંગનાએએ તેમની આગળ લાવી મૂકી, કેાઈ દિવસ નહી આસ્વાદેલી એવી વિવિધ રસ વતીને પેાતાની ઈચ્છા પ્રમાણે જમતા તે ખ ંનેની જીભ પણ રસજ્ઞાનમાં વિમૂઢ ખની ગઈ. અહે!! માય ની કેટલી મલિષ્ઠતા ? સુમિત્ર હાસ્ય પૂર્ણાંક વીરાંગદને કહેવા લાગ્યા. હે સ્વામિ ! ત્રણ દિવસથી આપ ભૂખ્યા છે, માટે રૂચિ પ્રમાણે સારી પેઠે જમે. પછી બંને જણે મુખ પ્રક્ષાલન કરી પાનસેાપારી વિગેરે મુખ વાસ લીધે. સુમિત્રના મરણુ કરવાથી જ દેવે સ` વસ્તુ અદૃશ્ય કરી નાખી. મેઘજાળની માફક સવ દેશ્ય વસ્તુ અદૃશ્ય થવાથી રાજકુમારે તેનું કારણ સુમિત્રને પૂછ્યું. તેણે જવાબમાં કહ્યુ', હાલમાં કેઈક સ્થલે વિશ્રાંતિ લ્યેા. પછી સવ` હકીકત હું. આપને જણાવીશ, તે સાંભળી રાજકુમાર એક આમ્રવૃક્ષને નીચે સુઈ ગયા અને નિદ્રાધીન થઇ ગયા. બુદ્ધિનિધાન સુમિત્ર પણ એની પાસમાં એઠો અને એને રાજ્ય કેવી રીતે મળશે, એમ પેાતાના મનમાં વિચાર કરતા હતા. રાજ્ય પ્રાપ્તિ હવે તે મહાશાલનગરમાં ધન જય નામે રાજા હતા. તે ગત દિવસે ગાઢ માંદગીમાં આવી પડયા અને દૈવયેાગે મરણ પામ્યા. તેને કોઈ પણ પુત્ર નહેાતા, તેથી મંત્રીએએ વિચાર કરી રાજ્ય ભક્તિ માટે સાયકાળે પચીન તૈયાર કર્યાં. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કુમારપાળ ચરિત્ર પ્રભાત કાળમાં વાજીંત્રો વાગવા લાગ્યાં. રાજકીય પુરુષની સાથે પિતે પાંચે દીવ્ય રાજ્યાધિષ્ઠાયીના વૈભવથી ચાલવા લાગ્યાં. સર્વ નગરની અંદર ફરતાં હતાં, ત્યારે દેદીપ્યમાન રવરૂપધારી સેંકડો નાગરિક લેકે રાજ્ય લેવા માટે એક બીજાની આગળ ઉભા રહેતા હતા. અહે ! લોભની વિચિત્રતા ! वासार्थ वसतिश्चतुष्करमिता वेषद्वय प्रावृत्ती, भुक्तयै धान्यघृतोदकादि च कियत् किंचिद्वययार्थ धनम् । एकैकंशयनासनप्रियतमादासीगवाश्वादिक, भोगोऽयं नृपरड्कयोस्तदपि ही राज्ये स्पृहावान् जनः! ॥१॥ નિવાસ માટે ચાર હાથની ઝૂંપડી, પહેરવા માટે ફક્ત બે વસ્ત્ર, ભેજન માટે ધાન્ય, ઘી અને પાણી વિગેરે કેટલીક વસ્તુ, વ્યય માટે કેટલુંક ધન, એકેક શયનાસન, સ્ત્રી, દાસી, ગાય અને અશ્વ વિગેરે, આ ભંગ રાજા અને રંકને સામાન્યપણે હોય છે, છતાં પણ લોકે રાજ્ય મેળવવામાં અધિક પૃહાવાળા હોય છે, “એ આશ્ચર્ય નહીં તે શું?” | સર્વ બાજુએ નગરની અંદર ફરીને તે દી સર્વ નગરવાસી જનને ત્યાગ કરી ઈચ્છા પ્રમાણે ક્રીડા કરવાની જેમ નગરની બહાર તેઓ નીકળ્યાં. કોઈ એ બોલાવેલાં હોયને શું? તેમ તેઓ ત્યાંથી તે વનમાં ગયાં અને તે બંને કુમારોની પાસે આવ્યાં. સ્વયંવરાની માફક રાજ્ય લમી આવી, એમ જાણી આનંદિત થયેલા સુમિત્રે રાજકુમારને જાગ્રત કર્યો. તે સમયે શુંડાગ્રમાં ધારણ કરેલા કલશના જળવડે તેની ઉપર અભિષેક કરી ગર્જના કરતા હાથીએ વીરાંગદને પિતાની પીઠ પર બેસારી દીધો. Page #64 -------------------------------------------------------------------------- ________________ સુમિત્ર વિચાર ૨૫ ઘેાડાએ બહુ હર્ષ થી ખુ ખારા કર્યાં. રાજ્યશ્રીની અધિષ્ઠાત્રી દેવીએ તેના મસ્તક પર છત્ર ધારણ કર્યું. અને બંને તરફ ચામર વીઆવા લાગ્યા. વીરાંગદના દનવડે લેાકેાને આનદ હૃદયમાંથી ઉભરાતા હાયને શું? તેમ રામાંચના મિષથી મહાર નીકળતા હતા. સુમિત્ર વિચાર સુમિત્ર પેાતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યેા. માશ મિત્રને રાજ્ય મળ્યું. હવે તે મને નગરમાં લઇ જશે અને કોઈપણુ નિચેગમાં મને જોડી દેશે. સ્વકાય, પ્રજાકાય, રાજકાય સંબંધી સવ સાધનાની ચિંતાવડે નિયેાગ એ પરાધીનતા માટે જ છે, તેથી તે કેવલ દુઃખદાયક છે. ચેાગના કરતાં આ નિચેગ બુદ્ધિમાન પુરુષોને પણ દુઃસાધ્ય છે. કારણકે, ચાગને વિષે કેવલ આત્માજ સાધ્ય કરવાના છે, પર ંતુ નિચેાગમાં તે સવ જગતને સાધ્ય કરવાનુ... હાય છે, માટે તે ધમાલમાં પડવાની મારે કંઈ જરૂર નથી. મારી પાસે ચિંતામણિ સમાન આ પદ્મમણિ સ્વાથ પૂર્ણ કરવામાં તૈયાર છે. તેના પ્રભાવથી કેટલેક સમય દેવની માફેંક હું ઇચ્છા પ્રમાણે આનદ લાગવીશ. હવે તે રાજકુમારથી છુટા પડવામાં મને કોઇપણ પ્રકારનું દૂષણ નથી. કારણકે, એને મે વિપત્તિરૂપ સાગરમાંથી ઉત્તીર્ણ ક છે અને સમૃદ્ધિમય શ્રેષ્ઠ રાજ્ય પણ અપાવ્યું છે. એમ વિચાર કરી સુમિત્ર એકદમ કોઈક ઝાડની અંદર ચાલ્યે ગર્ચા, તે વીરાંગદના જોવામાં આવ્યેા નહી. કારણકે, તે સમયે નમન કરતા લેાકેાના મુખ તરફ તેની દૃષ્ટિ હતી. સુમિત્ર ગવેષણા ત્યારબાદ રાજાની દૃષ્ટિ સુમિત્ર તરફ ખે'ચાઇ, પરંતુ તે સુમિત્ર તેના જોવામાં આવ્યો નહી, જેથી તે માટા શબ્દોથી વાર વાર તેને એલાવવા લાગ્યા તેમજ પેાતાની નજીકમાં રહેલા લાકોને હુકમ કર્યાં કે, Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૬ કુમારપાળ ચરિત્ર અહીં કેઈપણ ઠેકાણે મારા મિત્રની તપાસ કરો અને જલદી તેને શેધી કાઢો. તરત જ તે લેકો વનેચરની જેમ વનની અંદર નીકળી પડયા. હે સુમિત્ર ! સુમિત્ર ! અહીં આવ, અહીં આવ એમ બોલતા, તેઓ સર્વત્ર તેની શોધ માટે ફરવા લાગ્યા. પરંતુ નાશી ગયેલાની માફક કેઈ ઠેકાણે તેને પત્તો લાગે નહીં. પછી થાકીને તેઓ રાજા પાસે ગયા અને કહ્યું કે, આખાય અરણ્યની અંદર કેઈ જગાએ તેને પત્તો મળે નહીં. તે સાંભળી વીરાંગદ પણ સર્વસ્વ ગુમાવ્યું હોય તેમ બહુ દુઃખી થ અને તત્કાલ તે વિલાપ કરવા લાગ્યો. હે સુમિત્ર ! હાલમાં તારા વિના હું અધીર બની ગયે છું. જલદી તુ અહીં આવ અને મારી સાથે વાર્તાલાપ કર. હે મિત્ર ! માતાપિતાને અસાધારણું સ્નેહ, ધન અને શારિરીક સુખ વિગેરે સર્વ ત્યાગ કરી તે મારા માટે જન્મથી આરંભી અનન્ય મિત્રતાના સંબંધવડે દુર્ગમ્ય અરણ્યવાસમાં મારી સાથે વન ભ્રમણનું મોટું દુઃખ સહન કર્યું, હવે મને રાજ્ય મળ્યું, ત્યારે તું કેમ છુટો પડે? રાજ્યદાયક મણિના દાનવડે મારે ઉપકાર કરી હાલમાં પ્રત્યુપકારની ભીતિવડે જરૂર તું નાશી ગયેલ છે. કારણ કે, स्थितिः सतां कोऽप्युपकृत्य यत्ते, प्रयान्ति तत्प्रत्युपकारभीताः । निर्वाप्य पृथ्वी तपतापतप्तां, न वारिदा नेत्रपथे स्फुरन्ति ॥ १ ॥ સજની તેવી કેઈપણ સ્થિતિ હોય છે કે, તેઓ ઉપકાર કરી તેના પ્રત્યુપકારના ભયને લીધે ચાલ્યા જાય. છે. સૂર્યના તાપથી તપી ગયેલી પૃથ્વીને શાંત કરી વાદળાં દૃષ્ટિગેચર થતાં નથી. અર્થાત અન્યત્ર ચાલ્યા જાય છે.” પછી વીરાંગદે કહ્યું, હે મંત્રીઓ! તમે અહીંથી ચાલ્યા જાઓમારા મિત્ર વિના મારે આ ઐશ્વર્યનું કંઈ પ્રજન નથી. Page #66 -------------------------------------------------------------------------- ________________ સુમિત્ર વેષણ * ૨૭ મંત્રીઓ વિનયપૂર્વક બેલ્યા. હે સવામિ! એમ બેલિવું આપને ઉચિત નથી. બહુ ભારે પુણ્યવડે પણ રાજ્યશ્રી ખરેખર દુર્લભ હોય છે, વળી હે પ્રભો ! આ તમારો મિત્ર નામથી સુમિત્ર છે, પણ અર્થથી નથી. કારણકે, જે તુછબુદ્ધિ આ તમારા ઉત્સવસમયમાં પલાયન થઈ ગયે. હે સ્વામિ ! આપનું ભાગ્ય બહુ તપે છે, જેથી બુદ્ધિમાન મિત્રે ઘણા આપને આવી મળશે. માટે કૃપા કરી આ૫ નગરમાં પધારે. એ પ્રમાણે મંત્રીઓએ બેધ કરી બલાત્કારે વીરાંગદને પિતાના નગરમાં લઈ જવાની તૈયારી કરી. ઉચા તેરણ તેમજ ધ્વજ પતાકાઓથી નગર બહુ શોભાવવામાં આવ્યું હતું. અદ્દભુત કાંતિમય શરીર અને લોકપ્રિય ગુણો વડે નગરમાં તથા પૌરાંગનાઓના હૃદયમાં ભૂપતિએ પ્રવેશ કર્યો. ત્યાર પછી તે વીરાંગદરાજા રાજમંદિરમાં ગયે. અને સૂર્યબિંબની જેમ સિંહાસન પર બિરાજમાન થયે. મંત્રીઓ અને નાગરિકોએ મેટા ઉત્સવથી રાજયાભિષેક કર્યો. વરસતા મેઘજળની માફક વીરાંગદરાજાના વિદ્યમાનપણથી સર્વત્ર તાપરૂપ વ્યાધિથી મુક્ત થઈ પૃથ્વીતલ શાંત થઈ ગયું. એ એના ગુણને લીધે ઉચિત જ ગણાય, ત્યારબાદ પૃથ્વીની અપ્સરાઓ અથવા નિમેષ દૃષ્ટિવાળી દેવાંગનાઓ સમાન રાજકન્યાઓ સાથે વીરાંગદનાં લગ્ન થયાં. હમેશાં લક્ષમીવિલાસના ભોગ પિોતે ભગવતો હતો છતાં પણ સમુદ્રની માફક તેના હદયને વડવાનળની માફક સુમિત્રને વિરહ શેષવતો હતો. રતિસેના અરણ્યના ગહનકુંજમાં સુમિત્રે દિવસ વ્યતીત કર્યો. સૂર્યમંડલે અસ્તાચલના શિખરની મુલાકાત લીધી. » સંધ્યાકાલનો રંગબેરંગી દેખાવ દષ્ટિગોચર થયે. Page #67 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર સુમિત્ર પણ કુ જર્ની (હાથી) માફક જમાંથી બહાર નીકળ્ય અને તરતજ તે સીધા માર્ગે નગરમાં આન્યા. ત્યાં કોઈ પુરુષના મુખથી તેના સાંભળવામાં આવ્યું; અહીં રતિસેના નામે સુંદર રૂપવતી વેશ્યા રહે છે, પરંતુ તે પુરુષ વર્ગીના દ્વેષ કરનાર અને સ્ત્રીઓનું એક આભૂષણ સમાન છે. તેના લાવણ્યરસના આસ્વાદમાં આદરવાળાં નેત્રોને વહન કરતા અને કામદેવ સમાન સ્મારફ્ ગારથી સુશેાભિત સુમિત્ર તેના દ્વાર આગળ ગયા. ભૂમિ પર રહેલા દેવ સમાન આકૃતિથી મનેાહર સુમિત્રને જોઈ રતિસેનાનું હૃદય ખુશ થઈ ગયું, પેાતાના પ્રાસાદની અંદર તેને ખેલાવી તે વિચારવા લાગી;— आस्य पर्वशशी विलोचनयुगं विस्मेरमिन्दीवर', कण्ठः कम्बुरुरश्च काञ्चनशिला स्कन्धौ च पूर्णौ घटौ । बाहू शौर्यगजेन्द्र यंत्रण महाssलाने करौ चारुणा भोजे सुधानं नयनयोः केनैष सृष्टो युवा ||१|| ૨૮ અહેા ! પૂર્ણિમાના ચંદ્રસમાન જેનું મુખ છે. પ્રફુલ્લ નીલ કમલ સમાન નેત્રયુગલ છે. કખુ સમાન કંઠ છે. સુવર્ણ શિલા સમાન વક્ષસ્થલ છે. પૂર્ણ ઘટ સમાન ખભા છે. શૌય રૂપી ગજંદ્રને સ્થિર કરવામાં સ્તંભ સમાન ખાતુ છે. લાલ કમળ સમાન હાથ છે. તેમજ નેત્રો છે, અને અમૃતાંજન સમાન દેહ શેાભે છે એવા આ યુવાનને કાણે સરજયા હશે ? શારીરિક કાંતિવડે રતિને પણ લાવતી તે સુંદરીને જોઈ સુમિત્ર પણ અનહદું આન પામ્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા. આ રતિસેના ત્રણ લેાકેાને જીતવામાં કામદેવની ખરેખર સેના છે. જેણીનાં કટાક્ષ ખાણા દેવેને પણ દુ:સહ છે, અથવા આ સ્ત્રી નથી, પરંતુ શૃંગારરસની નદી છે. કારણ કે; Page #68 -------------------------------------------------------------------------- ________________ ગવિલાસ જેણના આ લાવયપુરમાં યુવકના મનરૂપી હાથીઓ ડૂબી જાય છે, એ પ્રમાણે એક બીજાના માત્ર દર્શનથી પરસ્પર વિચાર કરતાં પ્રથમના પરિચયવાળાં હોય તેમ તે બંનેને અપાર પ્રેમ થયો. રતિસેના ઘણે સત્કાર કરી તેને પિતાની બેઠકમાં લઈ ગઈ. આવાસમાં પિતાની મેળે આવેલા ચિંતામણીનું કેણુ અપમાન કરે ? રતિસેનાએ પોતે સ્નાન, પાન અને ભેજનાદિક કા વડે એવી રીતે તેની સેવા કરી કે, તે સમયે તેણે તે સ્ત્રીને પિતાને સ્વાધીન માની. ભેગવિલાસ. દ્રવ્યની જરૂર પડી ત્યારે સુમિત્રે મણિની આરાધના કરી. ધન સંપાદન કર્યું. કુબેરની માફક ઈચ્છા પ્રમાણે રતિસેનાને દ્રવ્ય આપી પ્રસન્ન કરી દ્રવ્યની સહાય વડે રતિસેનાની વૃદ્ધમાતા તે બન્નેના ભેગનાં વિશેષ સાધનો પૂર્ણ કરતી હતી. રતિસેનાની માતા જેટલું ધન માગતી હતી, તેટલું લક્ષ અને કેટી ધન સુખેથી તે આપતો હતે. કલ્પદ્રુમની માફક તેના દાનથી વૃદ્ધાને વિસ્મય થયે અને તે વિચારમાં પડી કે એની પાસે ધન દેખાતું નથી, તેમ ઉદ્યોગ પણ કરતો નથી, છતાં તે વેચ્છા પ્રમાણે દ્રવ્ય આપે છે, એ પણ એક વિચારવા જેવું છે. અથવા એની પાસે ચિંતામણી, નિધિ, સિદ્ધરસ અથવા સુરાદિક તુષ્ટ થયેલે હવે જોઈએ. આ બાબતને મારે તપાસ તે કરવી. જોઈશે, એમ વિચાર કરી વૃદ્ધાએ પિતાની દાસીને સુમિત્રની પાસે કંઈક ધન લેવા માટે મોકલી. દાસીએ ધનની યાચના કરી. સુમિત્ર દ્રવ્યની પ્રાપ્તિ માટે ઓરડામાં ગયે. દ્વાર બંધ કર્યું. મણિને પૂજવાને પ્રારંભ કર્યો. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કુમારપાળ ચરિત્ર વૃદ્ધા ત્યાં આવીને છિદ્ર દ્વારાએ જોવા લાગી. અને તે સમજી ગઈ કે, આ સર્વ પ્રભાવ મણિને છે, માટે એને હું લઈ લઈશ એમ પોતાના મન સાથે તેણીએ નક્કી કર્યું. સુમિત્રે પણ મણિ પૂજન સમાપ્ત કર્યું. એટલે તેના અધિષ્ઠાયક દેવતાએ આપેલું ધન દાસીના હાથમાં તેને જોઈએ તેટલું તેણે આપ્યું. મણિઅપહાર બીજે દિવસે સુમિત્ર રનાન કરવા બેઠે. તે સમયે વૃદ્ધાએ તેના વસ્ત્રાંચલથી તે મણી લઈ લીધે અને તેના સ્થાનમાં એક કાંકરો બાં. બાદ વસ્ત્ર જેમ હતું, તેમ મૂકી દીધું. સ્નાન કર્યા પછી વસ્ત્રાંચલની ગ્રંથી જેવી હતી, તેવી જ સુમિત્રના જેવામાં આવી. તેથી તેણે જાણ્યું કે અંદર મણિ છે, ભેળાશને લીધે તેણે અંદર તપાસ કરી નહીં. તેને વિદાય કરવા માટે વૃદ્ધાએ ફરીથી ધન માગ્યું. એકાંતમાં જઈ સુમિત્રે પૂજન સમયે તપાસ કરી ત્યારે મણિ જ નહીં અને કાંકરે જોવામાં આવ્યું. વિચારમાંને વિચારમાં તે સ્તબ્ધ બની ગયે, શું મારા મણિને કાંકરો થયે હશે? અથવા કે દુષ્ટ બુદ્ધિએ મણિ છેડી લઇને કાંકરે બાંધે હશે? એમ વિચાર કરી સુમિત્ર દરેક વૃદ્ધાના પરિવારને પૂછયું. જો કેઈએ પણ મારે મણિ લીધે હોય તે મને પાછો આપે. આપના શપથ (ગન) અમે રત્નની વાત જાણતા નથી. એ પ્રમાણે પરિવારને જવાબ થયા. એ વાત વૃદ્ધાના સાંભળવામાં આવી, જેથી તે એકદમ ગુસ્સે થઈ ગઈ અને ક્રોધથી બેલી. રે વદેશિક ! તારા દ્રવ્યનું અમારે કંઈ પ્રયોજન નથી. ચેરીના અપવાદથી અમારા લોકોને કલંકિત કરીશ નહીં. કદાચિત અમારા ઘરમાં પણ ચેરી થાય તો સૂર્યને વિષે અંધકાર કેમ ન રહે? એ પ્રમાણે વૃદ્ધાએ ધિક્કા છતાં પણ સુમિત્ર મૌન રહ્યો. કારણ કે; અતિ ધૂર્તને બહુ ઘસારે લાગે છતાં પણ તે શું અન્યનું શરણુ શોધે ખરે? Page #70 -------------------------------------------------------------------------- ________________ ૩૧ સુમિત્રતિરસ્કાર સુમિતિરસ્કાર. હવે એની પાસે કંઈ દ્રવ્યની આશા નથી, તે નિર્ધનને શખવાથી શું ફલ? એમ વિચાર કરી વૃદ્ધાએ પિતાની દાસીઓને સમજાવી દીધી કે, હંમેશાં એની સેવા બરોબર કરવી નહીં. નાનપાન વિગેરે કાર્યોમાં દાસીએ તેનું અપમાન કરવા લાગી. સુમિત્રનું કહેવું પણ તેઓ ગણકારતી નહોતી અને રોષથી તેઓ કહેતી કે શું તારા હાથે તું તારું કામ નથી કરી શકતું? એક રતિસેના સિવાય સવને અનાદર જોઈ સુમિત્રને આનંદ નષ્ટ થયે આ પ્રમાણે પિતાનું અપમાન કરવાથી તેણે જોયું કે, જરૂર આ વૃદ્ધાએ જ મારે મણિ લીધે છે, માટે પિતાની ઈચ્છા પૂર્ણ થવાથી તે વૃદ્ધા અપમાનવડે મને અહીંથી કાઢી મૂકવાની ઈચ્છા કરે છે. અહો! પયસ્ત્રીઓમાં જાતિ, રીતે, સ્થિતિ, બુદ્ધિ અને વચનચાતુર્ય કેવું હોય છે? पश्यत्यर्थ कृते सुरानिव गलत्कुष्टानपि प्राणिनो निःखान् दासवदस्यति स्वसदनात् प्राग्दत्तवित्तानपि । न स्नेहेन न विद्यया न रमया न प्रज्ञयाऽप्यात्मसात्, विश्वांधकरणीह पण्यरमणी धात्रा कुतो निर्म मे ? ॥ १॥ જે વારાંગના દ્રવ્ય માટે કુષ્ટરોગી મનુષ્યને પણ દેવ સમાન માને છે. પ્રથમ ઘણું ધન આપેલું હોય, છતાં પણ નિધન થયેલા પુરુષને દાસની માફક પિતાના ઘરમાંથી કાઢી મૂકે છે. તેમજ સ્નેહ, વિદ્યા, લક્ષ્મી કે બુદ્ધિથી પણ જે સવાધીન થતી નથી, તેવી વિશ્વને આંધળી કરનારી પર્ણસ્ત્રીને આ દુનિયામાં વિધાતાએ શા માટે નિર્માણ કરી હશે ? Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૨ કુમારપાળ ચરિત્ર મંડન (આભૂષણુ) લીધા છે, છતાં વળી મદ્ય, માંસ, મદ મત્સર, માયા, મેહ, અને મનેાભવ (કામ) વિગેરે ઘણા મકારના આશ્રય પણ શું. પણ્યૌ મમત્વને નથી પામતી ? આ વૃદ્ધાએ મણિ લઇને મને જ કેવલ છેતર્યાં છે એમ નહી', પરંતુ તે પાતે પણ છેતરાઈ છે. કારણ કે; આમ્નાય (વિધિ) વિના તે મણિ એને કઇપણ દ્રવ્ય આપવાના નથી અથવા હું વેશ્યાની શામાટે નિંદા કરૂ છું ? હુ પેાતે જ નિદાને પાત્ર છું, કારણકે. હું અત્યંત કામાંધ થઈ વારાંગનામાં લુબ્ધ થયેા. સ્વધા જાણકાર થઈને પણ જે પુરુષે અશુભ અધ્યવસાયથી ભરેલી વારાંગ નાના સંગ કી હૈય, તેણે અવશ્ય નરક પ્રાપ્તિના સાક્ષી સ્વીકારેલા સમજવા. એમ છતાં પણ સર્વ નગરમાં આ દુષ્ટશ્રીની વિગેાપના કરી જો મારા મણિ હું પાછે! ન લઉં તે મારી બુદ્ધિ તુચ્છ સમજવી, એવી તેણે પ્રતિજ્ઞા કરી. વળી ઉપકારીના ઉપકાર અને વૈરીના અપકાર કરવાને જે પ્રાણી સમય થતા નથી, તેને જીવતા પણ મરેલા જાણવે. પગથી હણાયેલ ભસ્મ પણ જો કે પીડનારના મસ્તકપર અધિ રાણ કરે છે, તે અપમાન પામેલા બુદ્ધિમાન પુરુષ તેની પ્રતિક્રિયા કેમ ન કરે? એમ વિચાર કરી સુમિત્ર કહ્યા સિવાય જ વૈશ્યાના સ્થાનમાંથી નીકળી ગયા અને મણિ ગ્રહણ કરવાના ઉપાય ફરીથી ચિતવવા લાગ્યા. શૂન્યનગર આ નગરની અંદર મારા મિત્ર વીરાંગઢ હાલમાં રાજગાદીએ બેઠો છે, તા તેને આ વાત કહી વિના પ્રયાસે મારા મણિ હું એની પાસેથી જલદી લઈ લઈશ અથવા અપમાન પામેલે! હું મિત્રની આાગળ કેવી રીતે જઈ શકીશ ! કારણકે, Page #72 -------------------------------------------------------------------------- ________________ શુન્યનગર દુઃખના સમયે સજજનેએ મિત્રને આશ્રય લે, તે પણ લજજાકારક હોય છે. સ્થિતિમાં મહાન પુરુષે મિત્રને આશ્રય ન કરવું જોઈએ, એમ મારૂં સમજવું છે. ક્ષીણ થયેલ ચંદ્ર, મિત્ર-સૂર્યને આશ્રય લેવાથી પિતાના નામને પણ લોપ કરે છે, અર્થાત્ કિંચિત્ માત્ર પણ દેખાતું નથી. માટે દેશાટન કરી કેઈ સુંદર કલા મેળવીને વેશ્યા પાસેથી પ્રથમ મણી લઈ લઉં પછી મિત્રને હું મળીશ, એમ વિચાર કરી સુમિત્ર ત્યાંથી આગળ ચાલ્યા. અનુક્રમે પૃથ્વી પર ફરતો હતો, તેવામાં એક સુંદર નગર તેના જેવામાં આવ્યું. જેને કિલે ઘણે ઉંચે અને સુવર્ણ હતેવળી તે કિલ્લો રના મોટા કાંગરાઓથી દેદીપ્યમાન હતે. જે નગરની અંદર દીવ્ય ગંગાના તરંગો સમાન વજાઓના વડે સુશોભિત ચૈત્ય (મંદિર) શેતાં હતાં, એવા રમણીય નગરને દૂરથી જોઈ સુમિત્ર આનંદથી તેની નજીકમાં ગયે. મનુષ્ય તથા પશુ આદિને સંચાર નહીં હોવાથી તેણે જોયું કે; આ નગર શૂન્ય છે. અરે આવું સુંદર નગર શૂન્ય શાથી હશે ? એમ આશ્ચર્ય પામી સુમિત્ર નગરની લક્ષ્મીવડે અત્યંત ખેંચાયે ન હાય શું, તેમ તે નગરની અંદર ગયે. દરેક રાજમાર્ગ માં જવની માફક અનેક મુક્તા (મેતીના ઢગલા, નાના પર્વતા સમાન દ્રવ્યના ઢગલા, પાષાણુના ટુકડાઓની માફક રત્નરાશિ, લવણની માફક કપૂરાદિકના ઢગલા અને ખાદીની માફક પહેલાં દુકૂલના સમૂહને જેતે તેમજ મનુષ્યને નહીં તે સુમિત્ર રાજમંદિરમાં ગયે. ત્યાં પહેલા માળમાં ધાન્યના વિશાલ શ્રેણી બંધ કોઠાર હતા. ભાગ-૨ ૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કુમારપાળ ચરિત્ર બીજે માળે કાંસા, પિત્તળ તથા તામ્રાદિક ધાતુઓનાં વિવિધ પ્રકારનાં પાત્ર હતાં. ત્રીજે માળે સેના રૂપાનાં ઉત્તમ પાત્ર અને રસોડું હતું. ચોથે માળે કશેય આદિ વચ્ચેનો સંચય હતો. પાંચમે માળે લક્ષમીગૃહનું સ્થાન હતું અને છ માળે કુબેરને જેમ રત્નાદિક સદ્ભવસ્તુઓને ભંડાર હતે. તે સર્વ જોઈને સુમિત્ર સાતમા માળે ગયે. ત્યાં સેનાના પલંગપર બે ઉંટડીઓ બેઠેલી હતી. તેમના બબ્બે પગ સોનાની સાંકળથી બાંધેલા હતા. તે જોઈ તેના મનમાં આશ્ચર્ય થયું અને તે મનમાં વિચાર કરવા લાગ્યો. આ શું અજ્ઞાન ! શું મનવિકલ્પના ! શું મિથ્યાજ્ઞાન ! શું સ્વપ્ન ! શું માયા ! કે, શું કઈ કલા હશે ! અથવા ઇંદ્રજાળ હશે ! શું દિગુબંધ હશે ! અથવા મતિ ભ્રમ હશે ! અથવા વેષવડે કરેલું કૌતુક હશે શું કઈ દેવતાએ કરેલું આશ્ચર્ય હશે ! અથવા કંઈ બીજું હશે ! | સર્વથા શૂન્ય એવા આ નગરમાં અહીં આવવા માટે કોઈ પુરુષ પણ સમર્થ નથી, તે પછી આ ઉંટડીઓ અહીં સાતમે માળે કેવી રીતે ચઢી શકે ? આ બંને ઉંટડીઓને અહીં કેણ લાવ્યું હશે ? અને પલંગ ઉપર એમને કોણે બેસારી હશે ? તેમજ આ પ્રમાણે તેમના પગ સાંકળથી શા માટે બાંધ્યા હશે ? પલંગ પર બેઠેલી બંને ઉંટડીઓ શું કરે છે? જોઉં તો ખરો, એમ વિચાર કરી સુમિત્ર તેમની પાસે ગયે, તેમનાં નેત્ર શ્વેત અંજનથી આજેલાં હતાં. તેમજ તેમની પાસે વેત અને કૃષ્ણ અંજનના બે ડાભડા પડયા હતા. તેમની પાસે બે સેનાની અંજનશલાકાઓ પણ પડી હતી. Page #74 -------------------------------------------------------------------------- ________________ ચમત્કારી નેત્રાંજન ૩૫ તે જોઇ સુમિત્ર વિચાર કરવા લાગ્યા. ખરેખર આ કોઈ સ્ત્રીઓ હાવી જોઈએ. શ્વેત'જન આંજવાથી કોઇ સિદ્ધ અથવા કોઈપણ દેવતાએ નીડરપણે એમને ઉંટડીએ મનાવી છે. વળી આ નીલ જન વડે આ બંને પેાતાના સ્વાભાવિક સ્વરૂપને જલદી પ્રાપ્ત થશે, એમ સ્વબુદ્ધિપ્રભાવથી હું નિશ્ચય કહી શકું છું. એમના નેત્રમાં અંજન આંજીને એમને સ્ત્રીઓ બનાવુ. પેાતાની હાંશીયારી અને અંજનના પ્રભાવ જોઉં તા ખરા ? કદાચિત્ અ ંજનથી તેએ રાક્ષસીએ અથવા પિશાચીએ થઈને પ્રથથ જ મને ગળી જાય તે! મારૂ શરણુ અહીં કેણુ થાય ? અને જો તપાસ કર્યાં વિના એમને એમ જ સૂકીને ચાલ્યા જાઉ' તે, મારા મનની અંદર આ ઊંટડીઓ તીવ્ર શલ્યની માફક જીવન પર્યંત પીડા કરશે. ભલે પ્રિય કે અપ્રિય જે થવાનુ હોય તે ભલે થાય, પરંતુ સાહસ તે જરૂર કરીશ. કારણકે ભીરૂતાથી કઈ દિવસ કાઈપણુ ઉત્તમ કા` સિદ્ધ થતું નથી. ચમત્કારી નેત્રાંજન અને બાદ સુમિત્ર કૃષ્ણજનનાડ ખામાંથી અજન લઈ અને "ટડીએના નેત્રામાં આંજ્યું અને તરતજ તે દેવાંગના સમાન સ્ત્રીએ થઈ ગય. જલદી પલંગ પરથી નીચે ઉતરીને આશ્ચર્ય પામી વિનયપૂર્વક નમસ્કાર કરી પલંગ પર તેઓએ તેને બેસાર્યાં. ત્યારબાદ સુમિત્ર સ્ત્રીઓને પૂછ્યું. હું સુભગે ! સત્ય વાત કહેા, આ નગર શા કારણથી શૂન્ય થયું છે ? અને તમે કાણું છે ?તમે ઊંટડીઓનુ સ્વરૂપ શામાટે ધારણ કર્યુ હતુ ? ખંનેમાંથી મેાટી શ્રી ખેાલી. જેની વાણી એટલી બધી મીઠી હતી કે, વીણા અને વેણુના નાદને પણ લજાવતી હતી. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૬ કુમારપાળ ચરિત્ર જયા અને વિજયા નિવાસસ્થાન અને ઉત્તરદિશામાં પદ્મની જેમ શ્રેષ્ઠ લક્ષ્મીનુ સજ્જનોને હુ'મેશાં આનંદ આપનાર સુભદ્રપુર નામે નગર છે. હિમાલયની ભ્રાંતિને ધારણ કરતી હાય, તેમ ગંગાનદી જેના ઉન્નત અને સારા નિધિવાળા કિલ્લાનું અવલંબન કરી સેવે છે (વહે છે); તે નગરની અંદર ગંગાદ્દિત્ય નામે શ્રેષ્ઠી રહે છે. સૂર્ય સમાન કાંતિને ધારણ કરતા અને પદ્મા ( લક્ષ્મી ) પદ્મ (કમળ) ને વિકસિત કરવામાં ઉત્સુક જે સચ્ચક્ર-સજ્જના ચક્રવાક પક્ષીઓના સમૂહને આનંદ આપે છે. વિજળી સમાન ચંચળ એવી પણ લક્ષ્મી, જેના ઘરમાં પુણ્યવડે વશ થયેલી સ્ત્રીની માફક સ્થિર હતી. વસુ ( દ્રવ્ય ) ધારાની માફક જગતને આનંદ આપનારી અને રૂપવડે અન્ય રતિ હાયને શુ ? તેમ વસુધારા નામે તેની સ્ત્રી હતી, પ્રખલપુણ્યના ચેાગથી અપૂર્વ` પ્રેમધારી તે અને સ્ત્રી પુરુષના ગૃહસ્થાશ્રમરૂપી વૃક્ષના લ સમાન બહુ પુત્રો થયા. એક દિવસ તે દંપતીને વિચાર થયા. આપણને પુત્ર ઘણા થયા. પરંતુ એમનું કુશલ કરનારી એક પણ પુત્રી નથી. અહા! લેાકની વિચિત્ર સ્થિતિ હાય છે. પુત્રવાન પુત્રીની ઈચ્છા કરે છે અને પુત્રીવાળા પુત્રની ઈચ્છા રાખે છે. અથવા અવિદ્યમાન વસ્તુપર જગતની પ્રીતિ હાય છે. ખંને જણે પુત્રી માટે કુલદેવતાની આરાધના કરી. કામદુધા સમાન ગેાત્રદેવી પ્રસન્ન થઈ અને વર આપ્યું. વરદાનના પ્રભાવથી તેમને ઉત્તમ પ્રકારની બે પુત્રીઓ થઈ. એકનું નામ જયા અને ખીજીનું નામ વિજયા. તેઓ મને બહુ વિનીત હતી. બહુ પુત્રોની પાછળ જન્મ થવાથી અને ભાગ્ય તથા સૌભાગ્યથી પણ માતાપિતા તેમજ બંધુઓને તેઓ Page #76 -------------------------------------------------------------------------- ________________ સુશર્મા પરિવ્રાજક ૨૭ અતિ પ્રિય થઈ પડી. અનુક્રમે તે બંને સરસવતીની માફક સર્વ કલાઓમાં હોંશીયાર થઈ. તેમજ શોભાવડે અપ્સરાઓને ઉલ્લંઘન કરતી અને સુંદર તારૂ યને લીધે મનહર અંગવાળી થઈ. જે અંગોમાં વિભવના અભાવની વિધિએ લાવણ્ય મૂકયું નહતું, તે અંગોમાં પણ યૌવનશ્રીએ અનાયાસથી જ તે સૌકુમાર્ય સ્થાપન કર્યું. એ આશ્ચર્ય છે. સુશર્મા પરિવ્રાજક પવિત્ર ગંગાના કાંઠા પર રમણીય વનની અંદર સુશર્મા નામે પરિવ્રાજક (સંન્યાસી) રહે છે. તે ધર્મિઠ અને ગંગાદિત્યને પૂજય ગુરુ છે. શ્રેષ્ઠી હંમેશાં પોતે તેની ભકિત માટે તેના ત્યાં જતો હતે. એક દિવસ શ્રેષ્ઠીએ પિતાને ત્યાં ભેજન માટે બહુ આગ્રહ કર્યો. ત્યારે સુશર્માએ કહ્યું. હે ધર્મજ્ઞ ! તુ ભક્ત છે, માટે તું આવી સેવા કરે, તેમાં કંઈ નવાઈ નથી. પરંતુ ગૃહના ઘેર જવું, તે યતિ લોકોને ઉચિત નથી. કારણ કે, થડો પણ ગૃહિજનને સંગ યતિપણાને જલદી નાશ કરે છે. જેમકે, લેશમાત્ર પણ અગ્નિ ઘાસના સમૂહને બાળી નાખે છે. ખરેખર દુનિયામાં આ બંને પુરુષ સ્વાર્થ સાધક થતા નથી, એક તે હમેશાં સંગપરાયણ યતિ અને બીજો સંગરહિત ગૃહસ્થ. એ પ્રમાણે ખાસ અંતઃકરણથી બોલતા સુશર્મા યતિને બલાત્કારે જમાડવાથી ઈછાવડે શ્રેષ્ઠી બહુ આગ્રહથી પિતાને ઘેર લઈ ગયે. સાક્ષાત્ મહેશની માફક અને કલ્યાણની મૂર્તિ સમાન સુશર્માને જોઈ શ્રેષ્ઠીનું કુટુંબ બહુ પ્રસન્ન થયું. શ્રેષ્ઠીએ પોતે સાક્ષાત ભકિતરસથી જેમ જલવડે તેના ચરણપ્રક્ષાલન કર્યા, Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કુમારપાળ ચરિત્ર પછી સુંદર સ્થાન પર તેને જમવા માટે બેસા. શ્રેષ્ઠ કવિના કાવ્યની માફક વર્ણન કરવા લાયક છે વર્ણ-અક્ષર=વરૂપ જેનું તેમજ સારી રીતે સંસ્કાર કરેલા રસાલ ભેજનને સુશર્માએ જમવા માટે પ્રારંભ કર્યો. પ્રથમ કઈ પણ દિવસ નાના પ્રકારના રસથી ભરેલી આવી રઈ તેના જમવામાં નહીં આવેલી, તેથી તે યતિ માધુર્યરસથી ભરેલી સુધાને પણ તેની આગળ તૃણ સમાન માનતો હતે. સ્ત્રી અને પુત્રો સહિત શ્રેષ્ઠી તેની ભકિત કરવામાં તત્પર હતે. વિશેષમાં તેણે કહ્યું કે, હે પુત્રીઓ ! તમે પણ વીંજણાથી પવન નાખો. મનેવિકાર પિતાના મનહર અંગના સંગથી ભંગાર (શંગારરસ=આભૂષણ) ને શેભાવતી, મુખચંદ્રની કાંતિવડે હસાગરને ઉલિત કરતી, અને મંત્રાક્ષની માફક ફેકેલા ચંચલ કટાક્ષો વડે, મુનિઓના પણ મનને વારંવાર મેહ પમાડતી, જ્યા અને વિજ્યા તે બંને પુત્રીઓ પિતાની આજ્ઞા પ્રમાણે સુશર્માની આગળ ઉભી રહીને કંકણના ઝંકારા સાથે વીંજણાથી પવન નાખવા લાગી. ચંદ્રના ઉદયની જેમ સુભગાઓના દર્શન માત્રથી સમુદ્રની માફક સુશમનું હૃદય તત્કાલ સુભિત થઈ ગયું. બાલાઓના લાવણ્ય રૂપી સુધારસનું પરિપૂર્ણ પાન કરવાથી તેણે વિષાન્નની માફક ભેજન કર્યું નહીં. તેમની દૃષ્ટિરૂપ મેઘવડે વૃદ્ધિ પામતા રાગરૂપ પૂરતાં ડૂબતા તે તાપસન શીલ રૂપી વૃક્ષ દૂર થઈ ગયે, જેથી તે તેને આધાર ન થે, તે ગ્ય છે. અહે! જિતેંદ્રિયના પણ દેહરૂપ અરણ્યમાં કામ વ્યાધ સ્ત્રીમય પાશને પ્રગટ કરી મને મૃગને બાંધે છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ગંગાદિત્ય असीव्यद् देहे स्वे, पशुपतिरुमां कसमथनो विगुप्तो गोपीभि-दुहितरमयासीत् कमलभूः । यदादेशादेतत् जगदपि मृगीदृक्परवश, स वश्यः कस्य स्या-दहह विषमो मन्मथभटः ॥१॥ મહાદેવે પાર્વતીને પોતાના શરીરમાં સીવી લીધી છે, ગોપીઓએ કૃષ્ણની વિગેપના કરી છે, બ્રહ્મા કામ વાસનાથી પુત્રીને અનુસર્યા છે, એટલું જ નહીં પણ જેના આદેશથી આ જગત પણ સ્ત્રીઓના સ્વાધીન થયેલું છે, તેને કેણ વશ કરી શકે ? અહો ! કામ સુભટ બહુ વિષમ છે. કામને સ્વાધીન થયેલ દુષ્ટબુદ્ધિ તે સુશર્માએ કન્યાઓની પ્રાપ્તિને કોઈ ઉપાય શોધી કાઢયે. પછી કુજનની માફક જનને ત્યાગ કરી મુખ પ્રક્ષાલન કરીને તે ઉઠી ગયે. ગંગાદિત્ય ઉદ્વિગ્નની માફક ગુરુની મુખાકૃતિ જોઈ ગંગાદિત્ય શ્રેષ્ઠી બે. શું આપને કેઈ વ્યાધિ થયે છે? અથવા માનસિક પીડા છે? જેથી આપ બરાબર જમ્યા નહીં. માયાવી સુશર્માએ એકાંત કરી તેને કહ્યું. તારા ઘરમાં ભાવી વિન જોઈ હું કેવી રીતે ભેજન કરૂં? કારણ કે, ભકિતના સ્નેહને લીધે મને પણ પીડા થાય તેમાં શી નવાઈ? શું વિન થવાનું છે? તે તમે સત્ય કહો, એમ શ્રેષ્ઠીના પૂછવાથી તેણે કહ્યું. અમારા મઠમાં તું આવજે. સર્વ હકીકત તને હું કહીશ. એમ કહી તે ધૂર્ત પિતાના આશ્રમમાં ચાલ્યા ગયે. બાદ ગંગાદિત્ય તેના આશ્રમમાં ગયે અને પ્રશ્ન કર્યો. Page #79 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર હેગુરુ ! મારા ઘરમાં શું વિન્ન થવાનું છે! કૃપા કરી જલદી આપ કહો. દુષ્ટ માયાવી સુશર્માએ તેને કહ્યું. હે ભકતરાજ ! હવે મારે શું કરવું? તું કહે, એક તરફ મારા વતને ભંગ થાય છે અને બીજી તરફ તારા કુલનો નાશ થાય છે. ગૃહસ્થની ચિંતા કરવાથી જીવિતની માફક વ્રત ચાલ્યું જાય છે. અને જે તે ચિંતા હું નથી કરતો આ સમગ્ર તારૂં કુળ નષ્ટ થાય છે. છતાં પણ તે શ્રેષ્ઠિ! તારી ભક્તિવડે હું પ્રસન્ન છું, તેથી તેને આ તારી પુત્રીઓ બહુ દૂષિત હેવાથી તારા કુલને નાશ કરશે. જેમ આ સુતાઓના શરીર પર અત્યંત રમણીયતા રહેલી છે, તેમ દેષ પણ ઘણું રહેલા છે, કારણ કે. વિધિ રત્નને દૂષિત કરનાર હોય છે. વળી આ કન્યાઓને કેઈ સાથે પરણાવીને તું જે આપી દઈશ તે તે લેનારના કુળને નાશ થશે. અને તેનું પાપ તને લાગશે. એ પ્રમાણે તાપસનું વચન સાંભળી ગંગાદિત્ય ભયભીતની માફક ગભરાઈને બેલ્ય. હે પ્રભો! તમે દયાળુ છો. તેમજ કલાવાન છો, આપ કહે. હવે મારે શું કરવું ? જરૂર મારે પાપવૃક્ષ જલદી ફલ્ય. એમ શ્રેષ્ઠીનાં વાક્ય સાંભળી દુષ્ટાત્મ સુશમાં બહુ ખુશી થયે અને કહ્યું. પરમ દિવસે કૃષ્ણચતુર્દશીના મધ્યાન્હ સમયે લાકડાની નવીન પેટી બનાવરાવવી, તેમાં કોઈપણ છિદ્ર હેવું ન જોઈએ. તેની અંદર રેશમી વસ્ત્ર અને ભવ્ય આભૂષણે પહેરાવી પિતાની બંને પુત્રીઓને બેસારી તે પેટીને એક તાળું વાસી દેવું. પછી બલિ પુષ્પાદિ સહિત પેટી ઉપડાવીને તું એકલે એકાંતમાં ગંગાના કિનારે આવજે. ત્યાં હું આવીને બલિપ્રદાનપૂર્વક ગંગાના પ્રવાહમાં તેને પધરાવીને શાંતિ પુષ્ટિ કરીશ. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પેટીની પધરામણી હે બુદ્ધિમાન ! એમ કરવાથી તારા સમસ્ત કુલમાં શાંતિ થશે. જે તારે કુશલની ઈચ્છા હોય તે તું આ પ્રમાણે કર, મુંઝાઈશ નહીં. પેટીની પધરામણી આ પ્રમાણે પિતાના વાર્થને લીધે સુશર્માએ મિથ્યા પ્રપંચ પણ એ ઠસાવ્યું કે, ગંગાદિત્યના મનમાં તે સત્ય લાગે. કારણ કે; “ભક્ત કેની બુદ્ધિ ગુરુ વચનમાં પ્રાયે મુગ્ધ હોય છે.” અહો ! સ્વાર્થસિદ્ધિ માટે વિવિધ પ્રકારની માયામય ચતુરાઈ વાપરી જેઓ વિદ્યા, જ્ઞાન, કલાકૌશલ્ય અને ઔષધાદિક પ્રોવિડે જગતને છેતરે છે, તે પણ અંતરથી દુષ્ટ અને બહારથી વ્રતધારી એવા પાખંડી જે ગુરુઓ થાય, તે આ બકેટ (બગલા) વિગેરે ગુરુ કેમ ન થાય ! - ત્યારબાદ શ્રેષ્ઠી પિતાને ઘેર આવ્યો અને આ વાત તેણે કોઈની આગળ કહી નહીં. જ્યારે કાળી ચૌદશ આવી, ત્યારે તેણે સર્વ સામગ્રી તૈયાર કરાવી. કેઈ પણ કન્યા ભાગ્યશાળી હોય તે અન્ય કોઈ ગૃહસ્થના ઘરને દીપાવનાર થાય, પરંતુ આ દુષ્ટ કન્યાઓને ત્યાગ કરવામાં મને શી હાનિ છે ! એમ મનમાં વિચાર કરી “આપણા કુલમાં કન્યાઓ આ પ્રમાણે ગંગા નદીને નમન કરવા જાય છે. એ પ્રમાણે મિથ્યા ઉત્તરવડે પિતાના પરિવારને તેણે સમજાવ્યું. ગુરુને કહ્યા પ્રમાણે સર્વ વસ્તુ લઈ બંને પુત્રીઓ સહિત પેટી પિતાના માણસો પાસે ઉપડાવીને ગંગાના કાંઠા પર તે ગયે. દુષ્ટ વતી પણ ત્યાં આવ્યા અને શ્રેષ્ઠીના નેકને મોકલી પિતાની પુણ્ય શ્રેણીની માફક પેટીને નદીના જલમાં તેણે તરતી મૂકાવી દીધી. પછી સારી રીતે શાંતિ કાર્ય કરી ગુરુએ ગંગાદિત્યને કહ્યું. હવે તું ઘેર જા. કઈ પ્રકારની ચિંતા કરીશ નહીં. વિનને વિનાશ થવાથી તારા કુલમાં હવે આરેગ્યતા થઈ. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૨ કુમારપાળ ચરિત્ર મિથ્યાવિલાપ શ્રેષ્ઠી પિતાના ઘેર ગયે. લેકની આગળ અસત્યવાદ બે કે, ગંગામાં પેટી તરતી મૂકી, તરત જ તે જળના વેગથી તેવી રીતે ચાલી કે; તેને પકડવાને કેઈની શક્તિ ચાલી નહીં. દર્પણ સમાન સ્વચ્છ બુદ્ધિવાળી હે પુત્રીઓ ! તમને આ આપત્તિ કયાંથી આવી? ગંગાને વંદન કરવા માટે હું તમને લઈ ગયે હતે. તે ગંગા જ તમને ઝડપથી હરી ગઈ અરે! આ શે જુલમ? વિગેરે પિકે મૂકી કુટુંબ સહિત. ગંગાદિત્ય શ્રેષ્ઠીએ ઘણું વિલાપ કર્યા અને તે સમયે તેમની મરણાંત ક્રિયા કરી. અહા ! આ કૂટનાટકને ધિકકાર છે.” મર્કટી પ્રાદુર્ભાવ ફૂટકાર્યને ખજાને શઠ સુશર્મા પિતાના મઠમાં આવ્યો અને મૂર્ખશિરોમણિ એવા પિતાના શિષ્યોને છેતરવા માટે કલ્પિત વાત તેણે જાહેર કરી. આજે હું સમાધિમાં બેઠો હતો, ત્યારે પ્રગટ થઈ શંકર મારી આગળ આવ્યા અને તેમણે કહ્યું. હે યતિ ! સ્થિર મનથી કરેલા તારા ધ્યાનવડે હું તારી ઉપર પ્રસન્ન થયે છું. તારા માટે હિમાદ્રિમાંથી પોતે લાવેલાં મહાન, દિવ્યૌષધોથી ભરેલી એક પેટી ગંગાના પ્રવાહમાં હું મોકલી દઈશ. તે પેટી શિ પાસે તારે મંગાવી લેવી. તેમાં રહેલાં ઔષધોના. પ્રગથી વિશ્વને વશ કરનારી સુંદર વિદ્યાઓ જરૂર તને સિદ્ધ થશે, માટે જલદી તમે ગંગાપર જાઓ, હવે વિલંબ કરશે નહીં. તે પેટી જલદી અહીં લાવે. અને તમારે કઈ પ્રકારે તેને ઉઘાડવી નહીં. અહો ! આપણું ગુરુનું ભાગ્ય બહુ મોટું છે. જેના માટે દીવ્ય. ઔષધોથી ભરેલી પેટી પિતે શંકર મોકલે છે. એ પ્રમાણે અમંદ આનંદરસમાં મગ્ન થયેલા શિખે અતિ વેગથી, ઉંચા ગંગાના તટપર ગયા. દૂરથી આવતી પિટી તેમના જેવામાં આવી.. Page #82 -------------------------------------------------------------------------- ________________ મર્કટી પ્રાદુર્ભાવ ૪૩ - હવે તે પેટી પ્રવાહમાં એકદમ તરતી આવતી હતી, તેવામાં ત્યાં વચ્ચે તે મહાપુર નગરને રાજા સુભીમ જલક્રીડા કરતે હતું. તેના જેવામાં તે આવી, રાજાએ તે પેટી પિતાની પાસે મંગાવી અને વિલંબ રહિત અન્ય ચાવી લગાડી તેને ખુલ્લી કરી તે, અંદરથી દેવકન્યા સમાન બે કન્યાઓ જોઈ, તે વિતર્ક કરવા લાગ્યો. શું આ મૂળ નક્ષત્રમાં જન્મી હશે ? અથવા વિષ કન્યાઓ હશે? જેથી એમને આ પ્રવાહમાં મૂકી દીધી છે. અથવા નિર્દોષણ છતાં પણ શું ગંગાના પૂજન માટે મૂકી હશે? એમ બહ સંદેહમાં પડેલે રાજા તેમના રૂપથી મેહિત થઈ ગયે અને તે બંને સ્ત્રીઓને તેણે લઈ લીધી. કારણ કે, હાથમાં આવેલા રત્નને કહ્યું ત્યજી દે? ત્યારપછી એક મંત્રીને એ વિચાર થયે કે, તેમના સ્થાનમાં બીજી બે સ્ત્રીઓ ગોઠવવી, પરંતુ એ વિચાર નામંજુર કરી બીજા મંત્રીના કહેવાથી તે જ વખતે વનમાંથી બે મટી-વાનરીઓ મંગાવી. પેટીની અંદર તેમને પૂરીને પ્રથમની માફક તાલ દઈ દીધું. ત્યારપછી રાજાના હુકમથી તે પેટી પ્રવાહમાં તરતી મૂકી. હવે તે પેટીને આવતી જોઈ શિષ્યએ બહુ ઉત્સાહથી એકદમ બહાર કાઢી અને મૂર્તિમાન અનર્થની માફક તેને પોતાના મઠના એારડાની અંદર મૂકી દીધી. પરિવ્રાજકમરણ વિશાલ કામદેવના બાણેથી વિહલ બનેલે સુશર્મા અતિશય પિતાના ભાગ્યની સમાપ્તિની જેમ દિનાંત–સાયંકાલની રાહ જોતો હતે. તેટલામાં જગતને કર્મસાક્ષી–સૂર્ય પણ તેનું દુષ્કર્મ જોવાને અશકત હેય તેમ તેના પુણ્યની માફક અસ્ત થઈ ગયો. - ત્યાર બાદ શ્રેષ્ઠીની કન્યાઓ ઉપર ઉત્કટ અને મૂર્તિમાન તેને રાગ હેયને શું? તેમ સમગ્ર આકાશને રંગિત કરતે સંધ્યારાગ ખીલી નીકળે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૪ કુમારપાળ ચરિત્ર તાપસના અતિ દુર્ધ્યાનથી પ્રગટ થયેલા દુરિત સમાન અધકારથી જગત કેજથી ડાભડા જેમ છવાઈ ગયું. પછી સુશર્માએ પેાતાના શિષ્યાને કહ્યું. રાત્રીએ હું વિદ્યા સાધીશ, માટે તારે દ્વાર મધ કરી તાલુ વાસીને મઠની બહાર બેસવું. કદા ચિત્ તે દુષ્ટવિદ્યા વારવાર ખાલતી દ્વાર ઉઘડાવે તે પણ તમારે દ્વાર ઉઘાડવું નહી' અને મનમાં ભય રાખવે। નહી. શિષ્યાએ ગુરુની આજ્ઞા પ્રમાણે દ્વાર બ ંધ કર્યાં. પેાતાના વ્રતને દૂર કરી સુશર્માં રાત્રીના સમયે પેટીની પાસે ગયા અને પ્રાથના કરવા લાગ્યા. આજ સુધી મેં કાઈપણ પ્રપંચ કર્યાં નહેાતેા, પરંતુ કામના વશ થઈ તમારા માટે આજે મે આ સઘળા પ્રપચ કર્યાં છે. વળી પૂજ્યતા અને દેવત્વની પ્રાપ્તિથી ઉભય લેાકનુ હિતકારક જે વ્રત હતુ, તે પણ તમારા માટે મેં તૃણની માફક છેાડી દીધું. માટે પ્રસન્ન થઈ સુદર અંગવાળી હું કન્યાએ! કામથી ગયેલું મારૂ અંગ પેાતાના અંગ સંગમ રૂપી રસવડે તમે શાંત કરો, પ એમ કહી સુશર્માએ પેટીનું દ્વાર ઉઘાડયું. અ ંદરથી બહુ રાષ વડે ઉદ્ધૃત અને ભયકર મોટા આકારની એ વાનરીએ નીકળી. ઘણા વખતથી અંદર રૂંધાઈ ગયેલી તેમજ બહુ ક્ષુધા અને તૃષાથી પીડાએલી વળી અંધારામાં નીકળવાનું દ્વાર પણ જવું નહી, તેથી અહુ ગભરાએલી તેએ સુશર્માને જ ખચકાં ભરવા લાગી. આ ચક્ષુ વડે સ્ત્રીરૂપ જોઈ એણે આ કાર્ય કરેલુ છે, એમ જાણીને જ ન હેાય તેમ તે વાનરીઓએ પ્રથમ તેનાં બને નેત્ર ફેડી નાખ્યાં. દુષ્કર્મોમાં જોડાયેલા આ પરિવ્રાજકને આવું કાય` ઉચિત નથી, એ હેતુથી ક્રોધાતુર થયેલી વાનરીઓએ તેનું નાક તેાડી નાખ્યુ. આ હૃદય વડે જ એણે નક્કી આ દુર્ધ્યાન કર્યું' છે, એમ જાણી તેના હૃદયના ટુકડે ટુકડા કરી નાખ્યા, Page #84 -------------------------------------------------------------------------- ________________ રાક્ષસને ઉપદ્રવ ૪૫ આ શરીરવડે એણે પરસ્ત્રી આલિંગનને આનંદ ઈચ્છે હવે, એમ જાણી તેનું સઘળું અંગ વારંવાર તેઓએ ફાડી ખાધું. એ પ્રમાણે વાનરીઓથી ભક્ષણ કરાતે સુશર્મા વ્યાકુલ થયે અને પિતાના શિષ્યને પિકાર કરી કહેવા લાગે, રે રે! કઈ પણ પાપી મારા શત્રુએ અંદર વાનરીઓ પૂરીને આ પેટી એકલી છે, તે વાનરીઓ સિંહ જેમ બકરીને તેમ મને ફાડી ખાય છે. જો તમારે ગુરુનું કામ હોય તે જલદી દ્વાર ઉઘાડે, નહિ તે તમારી હાજરીમાં પણ હું મરી ગયેલ છે. ગુરુએ એ પ્રમાણે ઘણીએ ભૂમે પાડી પણું શિષ્યોને પ્રથમથી ના પાડેલી હોવાથી તે સઘળે વિદ્યાને પ્રપંચ માની તેઓએ દ્વાર ઉઘાડયું નહીં, પછી હિલચૂર્ણની માફક સર્વાને ખંડિત થયેલે સુશર્મા પાપી, છે, એમ માનીને જેમ પ્રાણેએ તત્કાલ તેને ત્યાગ કર્યો. રાક્ષસને ઉપદ્રવ દુષ્ટકર્મને લીધે આ સુશમાં રૌદ્ર ધ્યાનવડે મરી ગયે અને રાક્ષસદ્વીપમાં અતિ દુષ્ટ હૃદયને તે રાક્ષસ થયે. હે ! દુષ્ટ કાર્યનું ફલ આવું જ હોય છે. मृषावादः प्रौढि, दृढयति शुभ नश्यति जने, પ્રતીતિ કપિ, જપુત મણિ ધ્યાનમમમ अकीर्तिवलोक्ये, लसति चिरमन्ते च कुगतिः, વાચેતાન -નુ તનુશ્રુતાં વશ્વનો ? | અન્યને છેતરવાની બુદ્ધિથી “મૃષાવાદની વૃદ્ધિ થાય છે, શુભને નાશ થાય છે. લેકમાં કોઈપણ ઠેકાણે વિશ્વાસ રહેતું નથી. મનમાં અશુભ ધ્યાનની ફૅરતિ રહે છે. ત્રણે લેકમાં અપયશ ફેલાય છે અને છેવટે દુર્ગતિ થાય છે. આ સર્વ ખરેખર મનુષ્યના વંચન-કપટતનાં ફલ છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૬ કુમારપાળ ચરિત્ર હવે તે રાક્ષસ અવધિજ્ઞાનવર્ડ પેાતાના મૃત્યુનું કારણ સુભીમને જાણી તેની ઉપર બહુ કોપાયમાન થયા અને એકદમ આ નગરમાં આન્યા. ધાબી વસ્રને જેમ તિરસ્કાર પૂર્વક પત્થરપર પછાડે તેમ તેણે રાજાને મારી નાખ્યું. શક્તિ છતાં અન્યને પરાભવ કાણુ સહન કરે ? પછી તે ખ'ને સ્ત્રીઓને છેડીને માકીના સર્વ નગરવાસી લેાકોને તેણે બહાર કાઢી મૂકયા. કારણ કે; શત્રુને નાશ કર્યો એટલે તેના પક્ષના માણસને પણ નિગ્રહ કરવા જોઇએ, એમ નીતિશાસ્ત્રને ઉલ્લેખ છે. અહા ! પરસ્ત્રી ગ્રહણના આગ્રહ બહુ દુરત હેાય છે. જેથી પેાતાના નાશ થાય છે એટલુ જ નહી પરંતુ ખીજાઓને પણ થાય છે. તે જયા અને વિજયા નામે અમે અને તે ગ ંગાદિત્ય શ્રેષ્ઠીની પુત્રીએ છીએ તેમજ તે રાક્ષસે ઉજ્જડ કરેલું આ નગર તારી આગળ દેખાય છે. આ સર્વ પેાતાનું વૃત્તાન્ત કહીને ફરીથી તેઓ ખેલી. હે કુમાર ! વળી તે રાક્ષસે કહ્યું કે; પૂર્વભવના પ્રેમવડે હુ તમને પરણીશ. આ શૂન્ય નગરમાં આ સ્ત્રીએ બ્હીશે, એમ જાણી તેણે ઊટડી અને સ્ત્રીત્વકારક આ અને પ્રકારનાં અંજન મનાવ્યા. શ્વેત અંજનવડે અમને ઉલ્ટ્રી બનાવીને તે રાક્ષસદ્વીપમાં ચાલ્યા જાય છે અને બેત્રણ દિવસે પાછે! આવે છે. જલદી ખેાલાન્ગેા હાય તે! તે મહુ વિલંબથી આવે છે અને વિલ'ખથી ખોલાવ્યે. હાય તા જલદી આવે છે. એમ તેની સ્થિતિ બહુ વિચિત્ર પ્રકારની છે. બ્રહ્મા પણ તે જાણી શકે તેમ નથી. આ પ્રમાણે દૈવે અમને દુઃખ સમુદ્રમાં નાખી છે. તેમાંથી અમારો ઉદ્ધાર કરનાર કાઇપણ ખરા પરાક્રમી નથી. પરંતુ હજી પણ Page #86 -------------------------------------------------------------------------- ________________ ४७ રાક્ષસને ઉપદ્રવ અમારી કંઈક ભાગ્યરેખા દેખાય છે, જેથી દીન અનાથના જીવનદાતા આપ અહીં આવ્યા છે. હવે તમે કોઈ ઉપાય શોધી કાઢે, જેથી સિંહના પંજામાંથી મૃગલી જેમ આ અધમ રાક્ષસથી અમને જલદી છોડાવે. સંતપુરુષે પરોપકારના ઉત્સાહથી પિતાનું કષ્ટ ગણતા નથી. અંગ ઘર્ષણવડે ચંદને જગત જનના તાપને શું નથી હારતા? એ પ્રમાણે બન્ને સ્ત્રીઓએ સેંકડો પ્રિય વચને વડે આભારિત કરેલી અને દાક્ષિણ્યનો એક મહાસાગર સુમિત્ર વિચાર કરવા લાગ્યા. એક તરફ કરને શિરોમણિ તે રાક્ષસ પ્રાણનું હરણ કરે છે અને અન્ય બાજુએ રક્ષણ કરવા લાયક આ સ્ત્રીઓ શરણે આવેલી છે, તો એમના માટે નશ્વર પ્રાણોને મારે છેડી દેવા તે સારૂ છે, પણ પ્રાર્થનાનો ભંગ કરી રંકની માફક હું ચાલ્યા જાઉં તે સારૂ નથી. દઢ વૈર્યનું અવલંબન કરી એમને પિતાના નગરમાં હું લઈ જાઉં. અમારા ત્રણેના પુણ્યથી કેઈપણ રક્ષણ કર્તા મળી આવશે. જે રાક્ષસથી હું મુકત થઈશ તો આ બંને મારી સ્ત્રીએ થશે, અથવા તેનાથી જે મારૂં મરણ થશે, તે પોપકાર માટે આ પ્રાણે ધન્યવાદને લાયક થશે. - ત્યારપછી સુમિત્રે કન્યાઓને પૂછ્યું. તે રાક્ષસ કયારે આવશે? આવવાની તૈયારી છે. એમ તેમનું વચન સાંભળી સુમિત્ર બે, એમ હેય તે જલદી એને બેલા. કન્યાઓ બોલી. ગંધવડે જાણશે કે, તરત અહીં તે તમને મારી નાખશે, માટે અહીં નીચે ભંડાર છે, તેની અંદર રહીને આજની રાત્રી તમે નિર્ગમન કરો. એ પ્રમાણે તેમની બુદ્ધિનો સ્વીકાર કરી સ્ત્રીઓને ઊંટડી બનાવી સુમિત્ર કેશગૃહમાં ગયે અને નિશ્રેષ્ટની માફક પડી રહ્યો. પ્રભાત કાલ થયે એટલે સુમિત્ર ત્યાંથી બહાર નીકળે. બંને ઉષ્ટ્રીઓને સ્ત્રીઓ કરી રાત્રીનું રાક્ષસ વૃત્તાંત પૂછવા લાગ્યા. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૪૮. કુમારપાળ ચરિત્ર સ્ત્રીઓ બોલી. રાત્રીએ રાક્ષસ આવ્યું હતું, મનુષ્યની ગંધ આવવાથી કેઈપણુ અહીં પુરુષ છે' એમ બોલતે તે દિશાઓમાં દષ્ટિ ફેરવવા લાગ્યો. આ ગંધ તે અમારો જ છે, અહીં બીજું કોઈ નથી. સિંહની ગુહામાં મરવા માટે કેણુ આવે ? એમ અમારા કહેવાથી વિશ્વસ્ત થઈ તે રાત્રી સુધી રહ્યો ફરીથી જલદી તમે આવજે, એમ અમારા કહેવાથી તે પોતાના સ્થાનમાં ગયે. ત્યારબાદ સુમિત્રે દીર્ય રાખી બંને પ્રકારનાં અંજન પિતાની. પાસમાં લઈ લીધાં; અંજનવડે બંને સ્ત્રીઓને ઉષ્ટ્રીઓ બનાવી. ખજાનામાંથી ઉત્તમ પ્રકારના રત્નોની બે ગણીઓ ભરી એક ઉંટડી ઉપર બને ઠરાવી દીધી, એક ઉપર પિતે બેઠે અને બીજીને પિતાના હાથમાં દોરી લીધી. ત્યારબાદ મહાશાલનગર તરફ ચાલતે થશે. સિદ્ધપુરુષ રાક્ષસના આગમનની ભીતિવડે સુમિત્રનું ચિત્ત બહુ વિહલ હતું, તેથી તે માર્ગમાં વાયુની માફક ઝડપથી ચાલતો હતો, તેવામાં અરણ્યના મધ્ય પ્રદેશમાં કેઈક વૃક્ષ નીચે બેઠેલો એક પુરુષ તેના જોવામાં આવ્યો. સૂર્ય સમાન તેજસ્વી, ચંદ્રસમાન શાંતમૂર્તિ, યેગી સમાન આત્મધ્યાની, ચિત્રામણુની માફક સ્થિર અને અપૂર્વ કૃતિવાળો આ કેઈ સિદ્ધ પુરુષ દેખાય છે, અન્યથા આવી કાંતિ હેય નહીં. જરૂર આ મહાત્મા ઘાતકરાક્ષસથી મારું સંરક્ષણ કરશે. એમ વિચાર કરી સુમિત્ર નીચે ઉતરી પડ્યો. બંને ઊંટડીઓને નજીકના વૃક્ષે બાંધી દીધી અને આનંદપૂર્વક તે મહાત્મા પુરુષના ચરણમાં પડયો. ધ્યાનથી નિવૃત્ત થઈ આશિષ આપી સિદ્ધપુરુષ છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ રાક્ષસરાજ્ય ૪૯ વત્સ! તું શાથી ઉદાસ દેખાય છે? ચિંતાનું કારણ તું નિવેદન કર. ખુશ થઈ સુમિત્ર છે. અગ્નિજવાલા સમાન સંતાપ કરનારી મોટી ચિંતા મારે આવી પડી છે. તેમાં જે આ૫ મેઘ સમાન શાંતિ દાયક થાએ, તે હે પ્ર! આપનું પૂછવું એગ્ય ગણાય. રિમતમુખે સિદ્ધ છે. આ બાબતમાં તને સંદેહ છે? ચમત્કારિક કેઈ અપૂર્વ મારી શકિત તું સાંભળ! “ભૂત, વ્યંતર, યક્ષ અને રાક્ષસના કુલને હુંકારાથી હું બંધ કરૂ છું. સૂર્ય ચંદ્રને હાથમાં રાખું છું, સમુદ્રને શોષી લઉ છું. દેવે સહિત ઈદ્રને ખેંચી લઉ છું તેમજ ભુજંગ સહિત શેષનાગ અને સર્વ જગતને વિપરીત કરી નાખું છું, એટલું જ નહીં પરંતુ હે સુભગ ! કેઈપણ ઠેકાણે કંઈપણ કાર્ય મારે દુકર નથી. આ પ્રમાણે સાંભળી સુમિત્ર સિદ્ધના આશ્રયથી સંતુષ્ટ થયે. ત્યારપછી તેણે તે રાક્ષસનું વૃત્તાંત સાવંત કહી સંભળાવ્યું અને તેની પાસે રાક્ષસથી અભય માગી લીધે. રાક્ષસ૫રાજ્ય સિદ્ધ અને સુમિત્ર વાર્તાલાપ કરતા હતા, તેટલામાં પાછળથી તે રાક્ષસ આવી પહોંચે. જેનું મુખ વિવર ખુલ્લા દરવાજાવાળા નગર સમાન હતું. શિખરાગ્નપર વૃક્ષવાળા પર્વત સમાન જેના ઉંચા હાથ શોભતા હતા. જેની ઝળહળતી દષ્ટિને પ્રકાશ વીજળીના ચમકારાને અનુસરતો હતો. તેમજ શબ્દવડે બ્રહ્માંડરૂપી પાત્રને ભેદતે હતો. શરીરની આકૃતિ મેઘ સમાન શ્યામ હતી. ઉંચે વૃદ્ધિ પામતા મસ્તકવડે ઉંચા આકાશને પણ આગળ-ઉપર વધારતા, ભાગ-૨ ૪ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૦ કુમારપાળ ચરિત્ર બહુ ભારથી ભરેલી પણ પૃથ્વોને પગના ભારવડે અતિશય ભારવાળી કરતે, - અતિ ભયંકરવડે મૃત્યુને પણ ત્રાસ આપતે હેયને શું? તેમાં રેષથી દ્વિગુણ વેગને ધારણ કરતા, તેમજ કિકીયારીવડે જગતને શબ્દમય કરતે હેય ને શું ? તેમ તે દુષ્ટશિરોમણિ રાક્ષસ સુમિત્રને કહેવા લાગ્યો. રે ચાર શિરોમણિ! તારૂં સાહસ સામાન્ય નથી. મૃત્યુ સમાન મારા સ્થાનમાં આવી તું સ્ત્રીઓને હરણ કરી ગયે છે. સુભીમરાજા પ્રથમ મારી સ્ત્રીઓને હરી ગયા હતા, તેને મેં સહકુટુંબને યમઅતિથિ કર્યો અને હાલમાં તને પણ કરીશ. રે જડ ! મારી સાથે વિરોધ કરી, કયાં સુધી તું જીવવાની ઈચ્છા રાખે છે? સિંહને પરાજય કરીને મૃગલે લાંબી વખત શું છે ખરે? જો કે તેં મને જે હેતે પણ તે સાંભળે કે ન હેતે? રે મૂર્ખ ! જગતને ગળવા માટે હું રાક્ષસ, મૃત્યુને માટે ભાઈ છું. આ શરણ્ય-સિદ્ધપુરુષની સાથે તારે એક જ ગ્રાસ હું કરીશ એમ બડબડતે તે રાક્ષસ સિદ્ધપુરુષ અને સુમિત્ર એ બંનેને પ્રસવા માટે એકદમ દોડ. સુમિત્ર ભયભીત થઈ ગયા. સિદ્ધપુરુષે જલદી તેને વૈર્ય આપી અમેઘ મંત્રાક્ષની માફક ત્રણ હંકારાએવડે રાક્ષસને સ્તંભાવી દીધું. તીક્ષણ અગ્રવાળા બાણે વડે જેમ ત્રણ હુંકારાએવડે તે રાક્ષસનાં સર્વ અંગ કાષ્ઠતંભની માફક સ્થિર થઈ ગયાં. ત્યારપછી તે વ્યથાતુર થઈ ગયા અને બોલ્યો. હે સિદ્ધ ! મને આ રતભરમાંથી તું મુક્ત કર. “રાક્ષસોને પણ બીવરાવનારા છે, એ વાત આજે સત્ય થઈ.” સિદ્ધપુરુષ બોલે. તું જે મુક્ત થવાને ઈરછતે હેય તે આ કુમાર તરફનું વિર છેડી દે. Page #90 -------------------------------------------------------------------------- ________________ રાક્ષસ પરાજય તે સાંભળી રાક્ષસ છે. જે એમ હેય તે એની પાસેથી મારી સ્ત્રીઓ તું મને પાછી અપાવ. સિદ્ધપુરુષ બેલ્યો. તારી સ્ત્રીઓ કયાં છે? તે પણ પૂર્વ જન્મ પરિવ્રાજકના ભાવમાં શ્રેષ્ઠીને છેતરીને જ તેની પુત્રીઓ લઈ લીધી હતી. હજી પણ આર્યને અનુચિત એવા પરસ્ત્રીગમનથી તું તૃપ્ત થયા નથી ? જેથી તારા વ્રતને નાશ થયો તેમજ ખરાબ મરણ થયું અને છેવટે તું રાક્ષસ થયે છે. પરસ્ત્રીગમન એ અધમમાં અધમ કાર્ય છે. वर बह्वयः पन्यो, वरमभिसृताः पण्यललनाः, वर षष्ठीभावो-वरमतिशुचि ब्रह्मचरणम् । वर वेडग्रासो-वरमनशन शुद्धमनसां, મરતસ્નેનો-વામપરહ્યાણરમ્ | ૨ “બહુ સ્ત્રીઓ પરણવી સારી, વારાંગનાઓને સંગમ કંઈક સારે તેમજ નપુંસકપણું સારું, અતિશુદ્ધ બ્રહ્મચર્ય પાલન સારું, વિષભક્ષણ કરવું સારું અને અનશન કરવું તે પણ સારું, પરંતુ સપુરૂના બંને ભવને લુંટનાર પરસ્ત્રીહરણ સર્વથા નિષિદ્ધ છે.” મેક્ષસુખ આપનાર વ્રત કયાં? અને નરકાવાસ આપનાર વિષય ભોગ કયાં? એમ છતાં પણ લેકે ભગની આશા છેડતા નથી. અહ! લેકના ચેષ્ટિતને ધિકાર છે. વતને ભંગ કરી કયે બુદ્ધિમાન વિષયની ઈચ્છા કરે? અહો ! ચિંતામણિના ચૂરેચૂરા કરી કાંકરાઓને કેણ સ્વીકાર કરે? વળી મનુષ્યપણાથી આ સ્ત્રીઓનાં અંગ દુર્ગધથી ભરેલાં છે અને દેવપણાને લીધે તારૂં અંગ બહુ રમણીય છે. તે માટે સંબંધ કેવી રીતે થાય? માટે હે રાક્ષસ! સુમિત્ર પર રેષને ત્યાગ કરી આ બંને સ્ત્રીઓ તું તેને આપી દે અને શાંતિરૂપ સુધાસાગરમાં નિમગ્ન થઈ સ્વેચ્છા પ્રમાણે તું ચાલ્યું જાય Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૨ કુમારપાળ ચરિત્ર આ પ્રમાણે સિદ્ધના ઉપદેશવડે રાક્ષસને બંધ થયે. પછી સિદ્ધ સ્તંભનથી તેને મુકત કર્યો. બંને ઉંટડીઓને સ્ત્રી બનાવી રાક્ષસે સુમિત્રને કહ્યું. આ બંને સ્ત્રીઓને તું ગ્રહણ કર તેમજ વિશાલ સમૃદ્ધિથી સુશોભિત તે સુભદ્રપુરને વસાવી તેનું રાજ્ય પણ તું સુખેથી ભગવ. તારી ઉપર સર્વથા હું પૈર ત્યાગ કરૂ છું. એમ કહી અતિશાંત બુદ્ધિને અનુસરતે રાક્ષસ સિદ્ધ, સુમિત્ર, તેમજ બંને સ્ત્રીઓને ક્ષમાવીને પોતાનું દીવ્ય સ્વરૂપે પ્રગટ કરી અંતર્ધાન થઈ ગયે. ત્યારબાદ સુમિત્ર સિદ્ધને કહેવા લાગે, આપના પ્રસાદરૂપી રસાયનેએ આ રાક્ષસ રૂપી સંનિપાતના ભયથી મને જીવાડે છે. હું માનું છું કે, વિધિએ સર્વ વિદ્યાઓ અને સર્વશ્રેષ્ઠ કલાઓ એકઠી કરી આ તમારું શરીર બનાવ્યું છે, અન્યથા આવી શકિત કયાંથી હોય? આજ સુધી મેં ઉપકારની મૂર્તિ સાંભળી નહતી, પરંતુ હાલમાં આપના દર્શનથી તે મૂર્તિમાન છે, એમ મને નિશ્ચય . ત્યારપછી તે સિદ્ધની આજ્ઞા લઈ ફરીથી સ્ત્રીઓને ઉંટડીઓ બનાવી, તે ઉપર આરૂઢ થઈ સુમિત્ર આનંદથી મહાશાલ નગરમાં ગયા. ત્યાં તેણે કેટલાક મણિ વટાવીને એક મોટી ભવ્ય હવેલી ખરીદી. પછી બંને સ્ત્રીઓ સાથે તેણે લગ્ન કર્યું. બુદ્ધિવૈભવથી ઈચ્છા મુજબ ભોગવિલાસમાં તે દિવસે વ્યતીત કરવા લાગે. પૂર્વભવમાં સંપાદન કરેલું જેનું પુણ્ય ચિંતામણિ સમાન જાગ્રત હોય છે, તેને દેવની માફક સર્વ ઈચ્છિત વસ્તુ સુલભ થાય છે. રાતિસેનાવિલાપ હવે તે રતિસેના વારાંગનાએ પણ પિતાના પતિ-સુમિત્રનું અનાગમન જેઈ સર્વ નગરમાં અને બહાર પોતાની દાસીઓ પાસે તેની શેષ કરાવી, પરંતુ કેઈ ઠેકાણે તેને પત્તો મળે નહીં. Page #92 -------------------------------------------------------------------------- ________________ રાક્ષસપરાજ્ય પ૩ રતિસેનાને ત્રણ દિવસના ઉપવાસ થયા પતિ વિયથી ચક્ર વાકીની જેમ તેણીનું શરીર બહુ કૃશ થંઈ ગયું અને વિયેગથી દુખાવસ્થા ભોગવવા લાગી. | સુમિત્ર ગયે, તેમાં તારું શું ગયું? તેના જેવા અન્ય પતિ શું નહીં મળે? અહા ! એક હંસ ચાલ્યો ગયો એટલે શું સરોવર હંસ વિનાનું રહે ખરું? - ઈત્યાદિક પિતાની માતાના વચન પરથી તે સમજી ગઈ કે આ સવ બનાવ એણીના લોભથી જ બનેલ છે. બળતા હૃદયથી રતિસેના તેને ઠપકે દેવા લાગી. હે જનની ! હું માનું છું કે, કંઈક અધિક દ્રવ્યની માગણી કરી મારા પતિને તેંજ કાઢી મૂકે છે અથવા છેતરીને એની પાસેથી કંઈક લઈને ઘરમાંથી વિદાય કર્યો છે. એમ ન હોય તે મારા પ્રિય મને મરતાં સુધી પણ છોડે નહીં. સૂર્ય અસ્ત પામતાં સુધી પણ પોતાની કાંતિ શું ત્યજે છે? દેવની માફક આ મહાશય ધન આપતું હતું, છતાં પણ તારું હૃદય હજી ધરાયું નહીં. લેભના મહાસાગર સમાન તને ધિક્કાર છે. અહે! વારાંગનાના લેભની સીમા. औदार्येण महान् गुणेन गुणवांस्त्यागेन याञ्चापरो वाणिज्येन वणिक् सुखेन तनुभृत् कोशेन पृथ्वीपतिः । नीरेणाम्बुनिधिः श्रुतेन विदुरः काष्ठेन धूमध्वज स्तृप्ति कर्हिचिदेति पण्यवनिता द्रव्येण नैव ध्रुवम् ॥ १॥ “મહાપુરુષ ઉદારતાવડે, ગુણવાન પુરુષ ગુણવડે, યાચક દાન-ગ્રહણવડે, વણિક વેપારવડે પ્રાણી સુખવડે, રાજા કેશખજાનાવડે, સમુદ્ર જલવડે, વિદ્વાનું શાસ્ત્રવડે અને અગ્નિ કાષ્ઠવડે કદાચિત્ તૃપ્તિ પામે, પરંતુ વારાંગના દ્રવ્યવડે કઈ દિવસ તૃપ્ત થતી નથી, એમાં કઈ પ્રકારનો સંશય નથી.” હજી પણ તું ધારતી હશે કે, પુત્રી વેશ્યાપણું ધારણ કરશે. એવી આશા તું હવે રાખીશ નહીં. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૪ કુમારપાળ ચરિત્ર હું જનની ! સાવધાન થઇ મારી પ્રતિજ્ઞા તુ' સાંભળ. જવાલાથી જટિલ અનેલે અગ્નિ મારા શરીરને આલિંગન કરે, પરંતુ રૂપવડે કામદેવ સમાન ડાય છતાંયે સુમિત્ર સિવાય અન્ય પુરુષ મને સ્પ કરવાના નથી. આ પ્રમાણે ખેલતી અને બહુ દુઃખથી હૃદયભેદક પુષ્કલ વિલાપ કરતી રતિસેનાને પેાતાની જ્ઞાતિના લેાકેાએ મહામુશીખતે ભાજન કરાવ્યું . છતાંયે વિરહની પીડાને લીધે તે સ્નાન કરતી નથી. મધુર ભાજન કરતી નથી. સારાં વસ્ત્ર પહેરતી નથી: અલંકાર ધારતી નથી. હસવું છોડી દીધું અને મેલાવી ખેલતીયે નથી. અહા ! જાતે વેશ્યા છે, છતાં પણ ગીતાદિક રંગથી વિમુખ થઈ કુલાંગનાની માફક પ્રવૃત્તિ કરવા લાગી. કુદ્ધિની પશ્ચાત્તાપ કુટ્ટિની રતિસેનાની વૃદ્ધમાતા સુમિત્ર પાસેથી ચારી લીધેલા મણિનું વિધિપૂર્ણાંક પૂજન કરી ધનની યાચના કરવા લાગી. પરંતુ તેને આમ્નાયનું જ્ઞાન નહી હાવાથી કંઈપણું ધન મળ્યુ નહીં'. મણિ ધન આપતા નથી. છેતરવાથી જમાઇ ચાલ્યા ગયા. પુત્રીએ સતીધમ અંગીકાર કર્યાં. એમ સથી ભ્રષ્ટ થયેલી વૃદ્ધા પશ્ચાત્તાપ કરવા લાગી. તેવામાં એક દિવસ સુમિત્ર પેાતાના મિત્ર વર્ગ સાથે વાર્તાલાપ કરતા હતા. પ્રસંગેાપાત્ત કેટલાક આખ્ત પુરુષાએ કહ્યુ રતિસેનાગણિકા હાલમાં સતીસમાન વર્તે છે. તે સાંભળી સુમિત્રને પેાતાના મણિગ્રહણની પ્રતિજ્ઞા યાદ આવી. જેથી તે શરીરે ઇંદ્રની શેાભાને ધારણ કરતા, ઘેાડા ખેલાવતા પેાતાને પ્રસિદ્ધ કરવાની ઇચ્છાથી તિસેનાના ઘર આગળ ગયા. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૫૫ કુદિની પશ્ચાત્તાપ ત્યાં જતા જમાઈને જઈ વૃદ્ધા દ્વાર આગળ આવી અને પ્રેમથી નમ્ર બની કોયલની જેમ મધુર સ્વરે બોલાવવા લાગી. સુમિત્ર પણ વૃદ્ધાને જોઈ સંભ્રાંતની માફક નમી ગયે. પછી તે વૃદ્ધા કૃત્રિમ રુદન કરતી તેને કહેવા લાગી. કેઈ મુસાફર પણ જલ પીવા માટે ક્ષણમાત્ર ઘરની અંદર રહે છે તેમજ એને જવાની ઘણું ઉતાવળ હોય છે, છતાં પણ પૂછયા વિના જ નથી. તમને તે બહુ ભકિતવડે અમે હંમેશાં પ્રસન્ન રાખતાં હતાં, છતાં અમને કહ્યા વિના કેમ ચાલ્યા ગયા ? સજ્જનેની મૈત્રી સાત ડગલાંમાં બંધાય છે.” એ જનશ્રુતિ પ્રસિદ્ધ છે, તમને તે અમે જમાઈ કર્યા છે, છતાં હાલમાં સૌહાર્દને અમલ કરતા નથી. જો કે, હિતોપદેશથી કર જાણુ મને તમે ગણતા નથી, પરંતુ કેવલ તમને ઉદ્દેશી જીવિતને ધારણ કરતી મારી પુત્રીને કેમ તરછોડી છે ? મેઘથી લતા જેમ તારાથી ત્યજાયેલી મારી પુત્રી જે હાલતમાં આવી છે, તે તેનું શરીર જ કહી આપશે. બાકી હું કંઈક આપને વિદિત કરૂ છું કે, વિરહાનિવડે અત્યંત બળતું હોયને શું ? એવા હૃદયને તારી સ્ત્રી મેઘશ્રેણિની જેમ ધારાબંધ અશ્રુની વૃષ્ટિવડે સિંચન કરે છે. પિતાના હૃદયમાં રહેલા તમને જ પરમાત્મ સ્વરૂપ જેતી અને વિયેગથી પીડાયેલી તે ગિની સમાન આંખ મીચી બેસી રહે છે, માટે હે વત્સ ! સ્વરછતા પૂર્વક અહીં આવે અને પિતાના દર્શનરૂપ રસાયનવડે મુડદાની હાલતમાં આવી પડેલી તમારી સ્ત્રીને ફરીથી પણ તમે સજીવન કરે. સુમિત્ર ચાતુર્ય અહે ! આ વૃદ્ધાની અંદર પ્રસન્ન કરવાની યુકિત, કપટ ચાતુર્ય, Page #95 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર છેતરવાની વિચિત્રતા અને નિર્લજજ પણું કેઈ નવીન પ્રકારનું વિકસે છે. જેવી આ માયાવિની છે, તેવી જ રીતે મારે પણું માયા કર્યા વિના છુટકે નથી. એમ ધારી પિતાના મનમાં નક્કી કરી તે બોલ્યો. હે વૃધે! હું તમારી પ્રીતિ સારી રીતે જાણું છું, પરંતુ સાથે– સંગાથની પરાધીનતાને લીધે મારે એકદમ પ્રયાણ કરવું પડયું, તેથી તમને પૂછવાને અવકાશ મળે નહીં, તેમજ મળી શકાયું પણ નહીં. કદાચિત્ બીજુ ભૂલી જવાય પરંતુ વજલેપની માફક સચોટ તમારા કરેલા સત્કારને મારું હૃદય કેવી રીતે ભૂલી જાય? એ પ્રમાણે માર્મિક એવી સુમિત્રની વાણીવડે વૃદ્ધાનું હૃદય ચકિત થઈ ગયું અને હસતે મુખે તે સુમિત્રને હાથે પકડી પિતાના ઘરમાં લઈ ગઈ. વિલાસરૂપ તરંગથી વંચિત, રમણીય લાવણ્ય રસવડે દુર્બલ, મલિન વસ્ત્રરૂપ સેવાલને ધારણ કરતી, ઉવલહંસ-નૂપુર=હેસપક્ષીના વિયેગને સેવતી, ગ્રીષ્મકાલની નદી સમાન વેશ્યા છતાં પણ સતી ધર્મમાં રહેલી પ્રિયાને જોઈ, સુમિત્રનું હૃદય આશ્ચર્યથી પુરાઈ ગયું અને પ્રેમ વાવડે તેણે રતિસેનાને તુષ્ટ કરી. સ્વામીને સમાગમ થવાથી પ્રિયા પણ તેના રૂપ અને વચનને જેવા તથા સાંભળવા માટે બહુ આતુર થઈને નેત્ર તેમજ કાનનું બહુપણું ઈચછવા લાગી વિગને લીધે દ્વિગુણિત પ્રેમની સ્થિરતાને ધારણ કરતાં તેઓ બંનેનો અનુપમ સુખમય કેટલોક સમય વ્યતીત થયે. મણિગ્રહણ ઉપાય સુમિત્રને પિતાને મણિ લેવાની ઈચ્છા થઈ, જેથી તેણે એક દિવસ રતિસેનાને કહ્યું. Page #96 -------------------------------------------------------------------------- ________________ મહિણે ઉપાય ૫૭. પ્રિયે ! તું જે કેપ ન કરે તો હું કંઈક ગમ્મત કરૂં. રતિસેના બેલી. હે રવામિ ! આપ પ્રાણેશ્વર છે. આપને આ પૂછવાનું હોય ખરૂં? આ મારા પ્રાણ આપના જ છે, આપની ઈચ્છા પ્રમાણે ભેજના કરે. ત્યારપછી તેણે તાંજનથી રતિસેનાને ઊંટડી બનાવી અને વૃદ્ધા ન દેખે તેવી રીતે પ્રભાતમાં સુમિત્ર પિતાને ઘેર ચાલ્યો ગયે. બંને-જમાઈ પુત્રીના મુખપ્રક્ષાલન માટે સોનાની ઝારી લઈ મુદિની ‘ઉપરના માળમાં ગઈ તે આગળ બેઠેલી ઊંટડી તેના જેવામાં આવી. સંભ્રાંત થઈ હૃદયમાં તે વિચાર કરવા લાગી. અરે ! આ શું થયું ? જમાઈ અને પુત્રીના સ્થાનમાં આ ઊંટડી કયાંથી આવી? આ ઊંટડી સત્ય નથી, પરંતુ પિશાચી અથવા કોઈ રાક્ષસીએ તે બંને સ્ત્રી પુરુષને ખાઈને આવું સ્વરૂપ ધારણ કર્યું છે. હા જમાઈ ! હા પુત્રી ! તમે ઘરમાં રહેલાં હતાં છતાં દૈવગે આ તમને શું થયું? કારણકે, તમારા સ્થાનમાં આ ઊંટડીને પ્રવેશ કયાંથી થયે? એમ બોલતી વૃદ્ધા અશ્રપાત સાથે છાતી કુટતી અને રૂદન કરતી વિલાપ કરવા લાગી. તેમજ પિતાના પરિવારને આશ્ચર્ય દેખાડવા લાગી. દુઃખી થયેલી વૃદ્ધાને જોઈ પુરતે વિચાર કરી પરિવારે કહ્યું. સુમિત્ર તે હાલમાં જ અહીંથી પિતાને ઘેર ગયે. વૃદ્ધાએ જાણ્યું કે પ્રથમના અપમાનવડે વરશુદ્ધિની ઈચ્છાથી તે ધૂર્ત આ વિડબના કરી અહીંથી ચાલ્યો ગયો. તપાસ કરવી જોઈએ. જો એ તેને ઘેર હોય તો જરૂર આ કર્તવ્ય તેનું જ લેવું જોઈએ. સાધારણ મૂખ પણ અપમાનને સહેતું નથી, તે કલાવાનની તે વાત જ શી?” ત્યારબાદ તપાસ કરાવતાં ખબર પડી કે, સુમિત્ર પિતાને ઘેર છે; એમ જાણું વૃદ્ધા તેના દ્વારમાં જતી હતી, તેને તેના પરિવારે રેકી તેના રનનું મરણ થતાં વૃદ્ધાને નિશ્ચય થયે, Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કુમારપાળ ચરિત્ર આ અનર્થ તે ધૂને કરે છે. તે પછી તે ક્રોધાતુર થઈ વીરાંગદરાજાની આગળ ગઈ. નગર છતાં પણ હું ધોળા દિવસે લુંટાઈ. એ પ્રમાણે તે બહુ પોકાર કરવા લાગી. કેણે તને લુંટી? એમ રાજાએ પૂછયું. ત્યારે નેત્રોમાં અશ્રપ્રવાહને ધારણ કરતી વૃદ્ધાએ સુમિત્રનું ઊંટડી સંબંધી વૃત્તાંત જાહેર કર્યું. સુમિત્રનૃપ સમાગમ સુમિત્રનું નામ સાંભળવાથી રાજાને પોતાના મિત્રનું સ્મરણ થયું. ત્યારપછી ભૂપતિએ તેને પ્રાપ્તિ દિવસ તથા તેનું રૂપ અને ઉંમર વિગેરે પણ પૂછી જોયું. વેશ્યાના મુખથી પોતાના મિત્ર સંબંધી સર્વ હકીકત સાંભળી વીરાંગદે પિતાના સેવકો પાસે સુમિત્રને બેલાવરાવે. ઘણા દિવસે આજે રાજાનું દર્શન થશે, એમ જાણી દિવ્યભેટ લઈ સુમિત્ર રાજમંદિરમાં આવ્યું. દૂરથી આવતા સુમિત્રને જોઈ રાજા બહુ ખુશી થયે અને ભુજાઓ સાથે આલિંગન દઈ તેણે પિતાના અર્ધાસનપર તેને બેસાડશે. અમૃત વરસાવનારી બંનેની ગેષ્ઠી ચાલતી હતી. તેટલામાં તે દુષ્ટા પિતાની ધૃષ્ટતાને પ્રગટ કરતી બેલી. હે દેવ આપે એનું ધૂપણું જોયું? માત્ર દર્શનથી આપને પણ એણે વશ કરી લીધા. જેથી આપે એને અર્વાસન આપ્યું. હે સ્વામિ! મારી પુત્રીને સજ્જ કરાવીને આ ધૂર્તને આપ કાઢી મૂકે, અન્યથા તમારા નગરમાં જરૂર આ ધૂર્ત અનર્થ કર્યા વિના રહેશે નહીં. રાજા કિંચિત હાસ્ય કરી છે. હે મિત્ર! એની પુત્રીની વિડંબના તે કરી છે? આ સુમિત્ર છે. કલાની પ્રસિદ્ધિ થાય અને વેશ્યાનો નાશ ન થાય તેવી યુક્તિ કરી છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ સુમિત્ર નૃપ સમાગમ ૫૯ ખિન્ન થયેલી કુદ્ધિની ખેાલી. અહી ગાલ ફુલાવવાનું કંઈ કામ નથી. તારી બધીએ કલા મેં જાણી છે. જલદી મારી પુત્રીને સજ્જ કર. સુમિત્ર મેલ્યે. હે દુષ્ટ ! જ્યાં સુધી તને ઊંટડી બનાવી નગરની વિષ્ટા ન ચરાવું, ત્યાં સુધી મારી કલા શાકામની ? રે! ચૌક કરનારી ! નહી. તેા વેળાસર તે મારૂં' રત્ન મને તું આપી દે. તે સાંભળી રાજાએ પૂછ્યું. હું મિત્ર ! રત્ન શાનું? તે વાત તા કર. ’ સુમિત્ર ખેલ્યું. “ માની અંદર જેનાથી આપશે। સ્નાનાદિક વિધિ થયા હતા, તે રત્ન મારા જીવિતની માફક આ પાપિણીએ ચારી લીધું. છે.’’ વીરાંગઢ ક્રોધથી ખેલ્યા. રે દુષ્ટ ! “ ગામ પણ પાતે ખાળે અને દોડા દોડા એમ બ્રૂમ પણ પાતે પાડે” એ ઉકિત તેં સત્ય કરી, જલદી તે મણિ તું લાવ, નહિ તે હાલ જ તારા નાક અને કાન કાપી લઈને આ નગરમાંથી તને કાઢી મૂકવામાં આવશે. ” એમ રાજાનેા હુકમ સાંભળી વૃદ્ધા બહુ દીન થઈ ગઈ અને પેાતાના ભંડારમાંથી મણિ લઈ આવી. સુમિત્રને તે આપીને તેણીએ ક્ષમા માગી, કલાવાનની આગળ ખળની શી ગણતરી ? આપણે વાર્તાલાપ પછીથી કરીશુ, પ્રથમ એની પુત્રીનું ઠેકાણું પાડ, એમ કહી રાજાએ સુમિત્રને વિદાય કર્યાં. 6 સુમિત્રે વેશ્યાને ત્યાં જઇ નેત્રામાં કૃષ્ણઅંજન નાખી તિસેનાનું પશુવ દૂર કર્યું. રતિસેનાએ પણ પેાતાની માતાનું દુશ્ચરિત્ર જાણી તેને બહુ ધિક્કારી. પછી સુમિત્ર રતિસેનાને પેાતાના ઘેર લઈ ગયા અને પેાતાની સ્ત્રીઓમાં રતિસેનાને તેણે મુખ્યત્વ આપ્યું. ખરેખર આ એને સતીત્વનું ફળ મળ્યું. Page #99 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર વીરાંગદરાજાએ સુમિત્રને બલાત્કારે મુખ્ય મંત્રી સ્થાન આપ્યું અને પ્રેમનું ફલ પ્રગટ કરી બતાવ્યું, કારણકે સમૈત્રી આવી જ હોય છે. શુન્યનગરવાસ વીરાંગદરાજાના પૂછવાથી સુમિત્રે યક્ષે આપેલા મણિઓનું વૃત્તાંત, સ્ત્રી પ્રાપ્તિનું અને પોતાનું ચમત્કારી વૃત્તાંત નિવેદન કર્યું. પછી તેણે વિશેષમાં જણાવ્યું કે, સુભદ્રનગર હાલમાં શૂન્યઉજજડ થયેલું છે. તે જે વસાવવામાં આવે તે લક્ષ્મીથી ભરપુર તે રાજ્ય આપણા સ્વાધીન થાય. તારું કહેવું સત્ય છે, એમ કહી ભૂપતિએ આજ્ઞા કરી કે તરત જ સુમિત્ર અનેક લશ્કર સાથે તૈયાર થઈ તે નગરમાં ગયે. રાક્ષસે કાઢી મૂકેલા સર્વ નગરવાસીઓ તેજ નગરની આસપાસ રહેતા હતા. તેમને ત્યાં બેલાવીને ન્યાયનિષ્ઠ સુમિત્રે તે નગરને ફરીથી વસાવ્યું. તેમજ તે સર્વદેશમાં પણ શ્રીવીરાંગદ રાજાની આજ્ઞા પિતાની કીર્તિ સાથે તેણે સુખેથી સ્થિર કરી. તે રાજ્યની અંદર એક અધિકારી મૂકી ત્યાંને કેટલેક સારભૂત ખજાને લઈ સુમિત્રમંત્રી વીરાંગદની પાસે આવ્યા અને દિવ્ય ભેટવડે તેને બહુ ખુશ કર્યો. | સુમિત્રમંત્રીના વિચારવડે વીરાંગદ રાજાએ દુઃસાધ્ય એવા પણ શત્રુઓને માંત્રિક મંત્રવેદી સપાદિકની જેમ અનાયાસે પોતાના સ્વાધીન કર્યા. બલવાન એવા પણ સીમાડાના રાજાઓ કઈ દિવસ વીરાંગદની આજ્ઞાનું નાગેન્દ્રની આજ્ઞાનું ભેગી દ્રો જેમ અપમાન કરતા નહોતા. તેમજ તેના રાજ્યમાં ભીતિ, દુર્ભિક્ષ, દુષ્કર્મ અને પરચકને સમાગમ કથાની અંદર જ લેકે સાંભળતા હતા, પરંતુ દષ્ટિ ગોચર થતા નહોતે. સુપુત્ર હેમાંગદ અને સુબુદ્ધિ વીરાંગદરાજા અને સુમિત્રમંત્રીને પણ પિતાના પ્રતિબિંબ સમાન બે પુત્ર થયા. Page #100 -------------------------------------------------------------------------- ________________ હેમાંગદ અને સુમુદ્ધિ ૬૧ રાજકુમારનુ' હેમાંગઢ અને મત્રીસુતનુ સુબુદ્ધિ નામ પડ્યું, એક દિવસ વીરાંગઢરાજા મ`ત્રી સાથે રાજપાટીમાં જતા હતા. ત્યાં લક્ષ્મીવડે સુ ંદર અને વિશાલ એક આમ્રવૃક્ષની છાયામાં સ્વેચ્છા પ્રમાણે બેઠેલું અને શ્રીમ ્પાન્ધ પ્રભુના ગુણગ્રામની સુંદરતા ભરેલા ગીતનું ગાયન કરતુ કિ'નરનુ' જોડલુ' તેના જોવામાં આવ્યું. તેના કંઠની મધુરતા અને જિનેન્દ્ર ભગવાનના પવિત્ર ગીતાવડે અનહદ આનંદના અનુભવ કરતા વીરાંગદરાજા ક્ષણમાત્ર નિપ્ă સમાન સ્થિર થઈ ગયા. પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે; પ્રભુ સંબધી ગીત અને વાદિત્રમાં અનંત પુણ્ય થાય છે. એ શ્રુતિ ખરેખર સત્ય છે, જેથી પેાતાનું અને બીજા શ્રોતાઓનું પણ મન સ્થિર થાય છે. ત્યારપછી વીરાંગદરાજાએ પેાતાના અંગનાં આભરણે। વડે તે કિનરના જોડલાને અલંકૃત કરી હાલમાં શ્રીપાર્શ્વ પ્રભુ કયાં વિરાજે છે ? એમ પૂછ્યું, ત્યારે કનર ખેલ્યા. હે દેવ ! આ આપના નગરથી સેાલ ચેાજન દૂર શ્રીપાર્શ્વ પ્રભુ ચરણ કમળવર્ડ ભૂમિને પવિત્ર કરતા વિચરે છે. ફરીથી વીરાંગઢ વિચારવા લાગ્યુંા. અહા ! તે દેશ ધન્યવાદને લાયક છે, કે જેની અંદર અશ્વસેન રાજાના પુત્ર શ્રીપાર્શ્વનાથ ભગવાન પાતે જગમ તીથ રૂપ વિરાજે છે. વળી જેઆ સભામાં બેસીને ભગવાનના વ્યાખ્યાનરૂપ અમૃતરસનું તૃપ્તિ પ``ત પાન કરે છે, તે મનુષ્યા પણ શુદ્ધમનવાળા દેવ સમાન થાય છે. રાજ્યશ્રીરૂપ મદિરાના પાનથી મત્તની માફક હું હમેશાં પેાતાને પણ આળખતા નથી, તા પ્રભુ નમનની ઈચ્છાની તા વાત જ શી ? માટે હું પાતે ત્યાં જાઉ... અને તેમની સેવારૂપ રસ વડે અતિક્ષીણ થયેલા પેાતાના પુણ્ય શરીરને હાલમાં પુષ્ટ કરૂ. પ્રભુદર્શન મંત્રીઓને રાજ્યકાય સાંપી સૈન્યસહિત વીરાંગદ નરેશ સુમિત્રને સાથે લઇ શ્રીપાશ્વનાથભગવાનના દર્શન માટે નીકળ્યેા. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨ કુમારપાળ ચરિત્ર માર્ગમાં ચાલતાં હાથીઓના મદજળવડે જાનુ-ઢીંચણ પ્રમાણ નદીઓને નાવથી તરવા લાયક કરતે, તેમજ અગાધ જલવાળી હુસ્તર નદીઓને પ્રબલ રીન્યથી ઉખડેલી ધુળના પંજવડે સુખે તરવાલાયક કરત અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની સેવાના ઉત્સાહથી સવર ગતિ કરતે વીરાંગદરાજા કેઈ વનની અંદર સૈન્યને પડાવ કરી રહ્યો. તેવામાં ત્યાં અકસમાત દવ લાગે. જેની જવાલાએ ચારે તરફ ફેલાઈ ગઈ અને ક્ષણ માત્રમાં ભક્ષ્ય પદાર્થને ખાવા માટે ભક્ષકની જેમ તે દાવાનલે વનપ્રદેશના ઘાસને બાળવા માટે પ્રારંભ કર્યો. લીલાં વૃક્ષો પણ બળવા લાગ્યાં. જેમાંથી નીકળતા ધૂમાડાઓ આકાશમાં છવાઈ ગયા અને એટલું બધું આકાશ શ્યામ થયું કે, જેની કાળાશ હજુ સુધી પણ જતી નથી, એમ હું માનું છું. તેમજ દાવાનળવડે બળતું તે વન ફટોફટ ફાટતા વાંસડાઓના શબ્દો વડે પિકાર કરતું હોય, તેમ ચારે તરફ દેખાતું હતું. દ્વીપના મધ્યભાગમાં રહેલા માણસને ઉછળતા સમુદ્રના પૂરની જેમ સર્વત્ર પ્રસરી ગયેલા દાવાનલે રાજાના સૈન્યને કયું. ચારે દિશાઓમાં અગ્નિની જવાલાઓ આકાશ માર્ગે પ્રસરી ગયે છતે શોણિતપુરમાં રહેલા લોકોની માફક રાજસૈનિકે શોભવા લાગ્યા. જ્યારે ચારે તરફ અગ્નિ પ્રસરી ગયે, ત્યારે સૈન્યના લોકોએ બહાર નીકળવા માટે ઘણાંએ ફાંફાં માર્યા, પરંતુ નીકળવાની શકિત રહી નહીં અને ત્યાંને ત્યાં જ સંભ્રાંત થઈ તેઓ આવર્ત જળની માફક ફરવા લાગ્યા. અગ્નિવડે પીડાતા સૈનિકોના પ્રસરી ગયેલા આકંદ સાંભળી રાજા બહુ દુઃખી થયે અને મનમાં વિચાર કરવા લાગે. હું બહુ ભાવથી શ્રી પાર્શ્વનાથપ્રભુને વાંચવા માટે જાઉં છું. તેમાં અંતરાય કરનારની માફક આ દાવાનલ બાળવાની ઈચ્છા કરે છે. તે પ્રભુની ભકિત કરનાર કઈ પણ શાસનદેવી એવી સમર્થ નથી કે જે ક્ષણમાત્રમાં પવનસમૂહથી ધુળની જેમ શ્રાવકોના કલેશને દૂર કરે. એમ વીરાંગદ ધ્યાન કરતા હતા, તે જ વખતે શુદ્ધ હૃદયથી Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રભુદર્શન પદ્માવતી દેવી પ્રગટ થઈ અને નવીન ઉપસર્ગહરસ્તોત્ર બનાવી રાજાને આપી તેણીએ કહ્યું. ચિંતામણિનામના મંત્ર સહિત આ પાર્થરતવનનું તું સ્મરણ કર. મેઘશ્રેણિવડે જેમ એના મરણવડે જલદી દાવાનલ શાંત થઈ જશે. રાજાએ તે પ્રમાણે કરે છતે એકદમ દાવાનલ શાંત થઈ ગયે. અંધકારને જેમ સૂર્ય તેમ શ્રી પાર્શ્વ પ્રભુનું નામ પણ વિનિને હણે છે. શ્રદ્ધામય હદયને ધારણ કરતે રાજા ત્યાંથી નીકળે અને નાગપુરમાં પ્રભુને જાણી બહુ ઝડપથી ત્યાં ગયે. ત્યાં આગળ સર્વ વિમાનલક્ષ્મીના ક્ષરણવડે નિર્માણક રેલાની માફક દીવ્ય શોભામય, રજત, સુવર્ણ અને મણિમય ત્રણ કિલાએથી વિભૂષિત, દેવ–સપુરૂષના વૃંદવડે સમન્વિત અને ત્રણે લોકના રક્ષામંત્ર સમાન સમવસરણમાં બેઠેલા શ્રી પાર્શ્વનાથભગવાનનાં દર્શન કરી ભૂપતિ ચંદ્રને ચકેર જેમ, મેઘને મયૂર જેમ અને દ્રવ્યને જોઈ દરિદ્રી જેમ બહુ આનંદ પામ્યા. બાદ ભકિતવડે પ્રભુની પ્રદક્ષિણા કરી તેમજ બહુ આનંદથી કંઠ સુધી પૂરાઈ ગયેલા રાજાએ ઇંદ્રની માફક સ્તુતિને પ્રારંભ કર્યો. त्रिभुवनविभो ! तानि व्यर्थान्यहानि ममागम स्तव पदयुगोपास्तिः स्वस्तिप्रदाऽजनि यत्र न ! अहमिदमहर्मन्ये धन्य यदत्र मयाऽचिरात् , सुरतरुरिव श्रेष्ठो दृष्टस्त्वमिष्टफलप्रदः ॥ १ ॥ “હે ત્રિભુવનપતે ! જે દિવસોમાં કલ્યાણકારી આપના ચરણકમલની સેવા મને ન હતી, તે બધાયે દિવસો મારા વ્યર્થ ગયા. તેમજ અહીં અકસ્માત કલ્પવૃક્ષ સમાન ઉત્તમ ઈષ્ટફલ આપ. નાર આપનાં જે દર્શન થયાં, તેથી આ દિવસને હું ધન્ય માનું છું;”— स्मृतिरपि तव स्वामिन् ! कलृप्ता ममाशु निरासुषी, पथि पुथुदवज्वालाजाल दिधक्षुतयाऽऽपतत् । त्वमसि भगवन् ! भाग्यैलब्धोऽधुना स्तनयित्नुवद्, भवदवभव तापव्यापं समापय सर्वतः ॥ १॥ Page #103 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર “હે રવામિ ! આપ સંબંધી કપેલી મારી સ્મૃતિએ પણ માર્ગમાં બાળવાની ઈચ્છાવડે પ્રગટ થયેલી વિશાલદાવાનલની જવાલાઓને ક્ષણમાત્રમાં નિવૃત્ત કરી છે. હે ભગવન્! હાલમાં મહાન ભાગ્યબલવડે આપ પ્રાપ્ત થયા છે, માટે મેઘની માફક સંસારરૂપ અગ્નિથી પ્રગટ થયેલ અમારા તાપ પ્રબંધને સર્વથા આપ દૂર કરો.” એ પ્રમાણે સ્તુતિ કરી ફરીથી નમસ્કાર કરી વીરાંગદરાજા સભાની આગળ હાથ જોડી બેઠો. ધર્મદેશના ત્યારબાદ અશ્વસેનરાજાના પુત્ર શ્રી પાર્શ્વનાથ ભગવાને ધર્મદેશના પ્રારંભ કર્યો, देहः सैकतगेहवत् तरुणता शैलापगापूरव लक्ष्मीः स्त्रैणकटाक्षवत् प्रणयिनीसंगस्तडिद्दण्डवत् । ऐश्वर्य खलमैत्र्यवत् परिजनस्नेहः पताकाग्रवत् , सौख्य वारितरंगवच्छ्वसितमप्यंभोदवच्चञ्चलम् ॥ १ ॥ છે રેતીના ઘરસમાન દેહ છે. પર્વતમાંથી નીકળતી નદીના પૂર સમાન યૌવન છે. સ્ત્રીઓના કટાક્ષ સમાન લક્ષમી છે. વીજળીના ચમકારા સમાન સ્ત્રી સંગતિ છે. ખુલપુરુષની મૈત્રી સમાન એશ્વર્યા છે. પતાકાના અગ્રસમાન પરિ. વારને સ્નેહ છે. જળતરંગસમાન આ દુનિયાનું સુખ છે તેમજ જીવન પણ મેઘની માફક ચંચલ છે. ” માટે બૌદ્ધમતની માફક સર્વ જગતને ક્ષણિક જાણીને અક્ષયનિધાન સમાન એક ધર્મનું જ તમે આરાધન કરે. જલવડે વૃક્ષ જેમ નિસીમ સુખને પ્રગટ કરનાર બંને લેકને. મહાન ઉદય માત્ર એક ધર્મવડે જ ઉલાસ પામે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ અર્ણોરાજપ્રયાણ આ લોકમાં મેટો વૈભવ અને વિશાલ કુટુંબ ભલે હોય, પરંતુ ભવાંતરમાં સહાય કરનાર તે માત્ર ધર્મ જ થાય છે. દેવપૂજા, દયા, દાન અને શુભધ્યાન વિગેરે પર્વભવમાં કરેલા સુકૃતનું જ આ ભવમાં તમને ફલ મળ્યું છે. હાલમાં પણ તે અપૂર્વ પુણ્યાગ કોઈપણ પ્રાપ્ત કરે, જેથી વિહિત થઈને મુક્તિસ્ત્રી તમારી નજીકમાં આવે. શિવમુખ પ્રાપ્તિ એ પ્રમાણે ધર્મોપદેશ આપી શ્રી પાર્શ્વનાથ પ્રભુ વિરામ પામ્યા. પ્રભુની દેશનામૃતનું પાન કરી સુમિત્ર સહિત શ્રીવીરાંગદરાજાએ દ્વાદશવ્રતમય શ્રાવકના વિશુદ્ધ ધર્મને સ્વીકાર કર્યો. ચિંતામણિ સમાન શ્રાદ્ધધર્મની પ્રાપ્તિ થવાથી ભૂપતિ બહુ જ પ્રસન્ન થયા અને જિતેંદ્ર ભગવાનને નમસ્કાર કરી મહાશાલનામે પિતાના નગરમાં ગયે. બાદ રાજા અને અમાત્ય બંનેએ અનેક ઉત્તગ મહર જિનચૈિત્યે બંધાવ્યા. અનેક પ્રકારના ભયવિનાશકના જિને દ્રબિંબ ભરાવ્યા. તેમજ પવિત્ર તીર્થયાત્રાએ, પિતાના દેશમાં હિંસાનિવારણ, જિનમંદિરમાં ઉત્તમ પ્રકારની પૂજા અને સાધર્મિકજનેની સેવા વિગેરે ધર્મકાર્યોમાં ત૫ર થયા. બાદ બહુ સમય રાજ્ય ભેગવી વીરાંગદનૃપ અને સુમિત્ર મંત્રીએ પિતાપિતાના પુત્રને પિતાના સ્થાનમાં બેસારી જિનમંદિરમાં અષ્ટાક્ષિક મહોત્સવ કરાવ્યા અને બંને જણાએ બહુ આનંદપૂર્વક શ્રીમદેવેંદ્રસૂરીશ્વરની પાસે મેક્ષલક્ષમીની પર્યાલોચના સમાન દીક્ષા ગ્રહણ કરી. શુદ્ધભાવપૂર્વક તપશ્ચર્યા કરવા લાગ્યા. તપશ્ચરણરૂપ પ્રદીપ્ત દાવાનલવડે કુકર્મરૂપી અરણ્યને ટુંક સમયમાં ભસ્મ કરી કેવલજ્ઞાન પામ્યા, અપૂર્વ આનંદથી પ્રેરાયેલા દેવેએ સ્વર્ગમાંથી આવી મહત્સવ કર્યો. વીરાંગદરાજષિ મિત્ર સહિત શિવસુખ પામ્યા. ભાગ-૨ ૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર | માટે હે કુમારપાલભૂપાલ ! આ વીરાંગદરાજાના દષ્ટાંતથી રાજ્યાદિક એ સદ્ધર્મનું ફલ છે, એમ જાણી હમેશાં સત્યતાપૂર્વક તે ધર્મનું જ તું પાલન કર, જેથી મોક્ષ લક્ષમી સુલભ થાય. पुण्यद्रोः फलमावेद्य, तन्मूलमथ जल्पितुम् । ___ हेमाचार्योऽभ्यधाद्भूय-श्चौलुक्यनृपति प्रति ॥ १॥ સમરસિંહરાજા, “શ્રીમાન હેમચંદ્રસૂરિએ પુણ્યરૂપી વૃક્ષનું ફલ નિવેદન કર્યું. હવે–પુણ્યકુમનું મૂળ કહેવા માટે ફરીથી કુમારપાલરાજા પ્રત્યે આરંભ કર્યો.” અંકુરના ઉત્તમબીજની માફક પુણ્યનું મૂળ દયા છે, પૃથ્વી આદિકની માફક સત્ય વિગેરે તેને સહાય આપનાર છે. દીન, હણાતા અને ભયમાં આવી પડેલા પ્રાણીઓનું પિતાના પ્રાણની માફક રક્ષણ કરવું, તે કારૂણ્ય–દયાધર્મ કહેવાય છે. કલ્યાણ રૂપી વલીઓને કંદ, સર્વવત સંપાદાઓના પ્રાણ સમાન અને સંસારસમુદ્રની નકાપણુ દયા કહેલી છે. તેમજ આ દુનિયામાં અદ્ભુત વૈભવદાયક દયાધર્મ કહે છે. વળી તે દયા મનુષ્યોને દીર્ધાયુષ આપે છે. શરીરને આરોગ્ય આપે છે. દેવાંગનાઓને ભેગવવા લાયક ભાગ્ય આપે છે. તેમજ જગતમાં ઉત્તમ પ્રકારના ગુણ, અખંડિત બલ, સમૃદ્ધિમય રાજ્ય, ચંદ્રસમાન ઉજવલ યશ અને છેવટે સ્વર્ગ તથા મેક્ષ સંપત્તિ આપે છે. આ દયાધમ સર્વ કેને સંમત છે. કેવળ જેને જ માને છે એમ નથી, પરતીથિકે પણ દયાધર્મને સ્વીકારે છે. વળી તેઓ કહે છે કે - एकतः क्रतवः सर्वे, क्षेाणीसर्व स्वदक्षिणाः । अन्यतो भयभीतस्य, प्राणिनः प्राणरक्षणम् ॥ १ ॥ Page #106 -------------------------------------------------------------------------- ________________ સમરસિંહરાજા એક તરફ પૃથ્વીરૂપ સર્વસ્વદક્ષિણાવાળા સ ય અને અન્ય બાજુએ ભયમાં આવી પડેલા પ્રાણીને બચાવ કરે, તે બંને સમાન છે.” વળી તેઓ કહે છે કે, “હે ભારત ! પ્રાણીઓની દયા જે કાર્ય કરે છે, તે સર્વ વેદ, સર્વે યજ્ઞ અને સર્વે તીથભિષેક પણ કરી શકતા નથી.” હંમેશાં સેવન કરાતી ક૯૫વલ્લી સમાન આ કરૂણા–દયા પુણ્યસારની જેમ અપૂર્વ સમીહિત-ઈચ્છિતને આપે છે. આ જબૂદ્વીપમાં ભરતક્ષેત્રની સંપત્તિનું વિભૂષણ શ્રીગે પગિરિ નામે સ્વર્ગપુરી સમાન નગર છે. આ નગરમાં સમરસિંહ નામે રાજા હતા, બલવડે શત્રુરૂપ હાથીઓને હઠાવવામાં તે સાક્ષાત્ સિંહ સમાન હતે. તેની કીર્તિરૂપ કાંતિ આગળ કપૂર કરતુરી સમાન શ્યામ, હંસ વાદળા સમાન, મૌક્તિકશ્રેણિ નીલમ રત્ન સમાન, ચંદ્રકાંત મણિ લેહચુંબક સમાન, ચંદ્ર કાજળના બિંદુ સમાન, ગંગા નદી યમુના સમાન અને શંભુ કૃષ્ણ સમાન દપતા હતા. | દિવ્યલક્ષ્મીને ધારણ કરતા તે સમરસિંહરાજાને સમરશ્રી નામે સ્ત્રી હતી. તેના શરીરને વિકાસ લક્ષમી સમાન નિરવધિ હતે. પવિત્ર બુદ્ધિમાન બુદ્ધિસાર નામે તેને મંત્રી હતે. ખરેખર હું જાણું છું કે જેની બુદ્ધિથી જીતાયેલે ગુરુ-બૃહસ્પતિ આકાશમાં રહ્યો છે. વળી તેજ નગરમાં ઉત્તમ ગુણવાન ધનસાર નામે શ્રેષ્ઠી હતે. તે દરેક વેપારી વર્ગમાં મુખ્ય હતે. વિશેષ સ્કૂત્તિમય જેની કીર્તિ અને સંપત્તિઓ પણ સર્વદિશાઓમાં વ્યાપ્ત થઈ હતી. અને પરસ્પર એક બીજીની સ્પર્ધા કરતી હોય તેમ પ્રતિદિવસ તેઓ વધતી હતી. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૬૮ કુમારપાળ ચરિત્ર સુદર કાંતિમય ધનશ્રી નામે તેની સ્ત્રી હતી. પેાતાની કાંતિવડે લાવણ્ય સ'પદ્માએની અધિષ્ઠાત્રી દેવી હોય ને શું? તેમ તે દીપતી હતી. તિ અને કામદેવ સમાન અખંડ સુખ ભાગવતાં તેએના આનંદ દાયક કેટલેક સમય ચાલ્યેા ગયા. : એક દિવસ અપત્ય-સંતાનની ચિંતારૂપ અગ્નિવર્ડ તપી ગયેલ બંને સ્ત્રી પુરુષ · અગણ્ય પુણ્યથી સર્વાસિદ્ધિ થાય છે” એવાનિ યથી અમારિ–હિં સાનિષેધ, ખીમાચન, ચૈત્યવિધાન અને દેવપૂજન આદિક પેાતાના ચિત્તની માફક વિશુદ્ધ અને અતિશય ધર્મારાધન કરતાં હતાં. તેના પ્રભાવથી ધનશ્રી અને ધનસારને એક પુત્ર થયા. શરીરની કાંતિવડે જાણે ખીજો કામદેવ હાય તેમ તે શાભતેા હતેા. પુણ્યસાર અને મદનવતી પ્રથમ પુત્ર નહી. હાવાથી ધનસાર અને ધનશ્રીને પુત્ર થવાવડે જે હષ થયા, તેની આગળ સમુદ્ર પણ ગેષ્પદ સમાન હું માનું છું. બાદ માતાપિતાએ પેાતાની શકિત પ્રમાણે પુત્ર જન્મને મહેાત્સવ કરાજ્યે. પુણ્યસારવડે પુત્રના જન્મ થવાથી પુણ્યસાર તેનું નામ પાડયું. જયારે શ્રેષ્ઠીને ત્યાં પુત્ર જન્મ્યા, તેજ દિવસે સમરસ હરાજાને ત્યાં પણ પુત્રીના જન્મ થયે. ભૂપતિએ મદનવતી તેનું નામ પાડયું. ચંદ્રકલા જેમ પ્રતિદિવસે તે અધિકાધિક દીપવા લાગી. બાલ્યવયમાં પણ તેણીની રૂપ સંપત્તિ જોઈ ચમત્કાર પામેલા કયા પુરુષા હર્ષાવેશને લીધે મસ્તકોને ન ધૂણાવતા ? ત્યારબાદ રાજા અને શ્રેષ્ઠીએ પેાતાની પુત્રી અને પુત્રને એક જ ઉપાધ્યાયની પાસે વિદ્યાભ્યાસ માટે મૂકયાં. સ્ત્રીજાતિ હાવાથી સરસ્વતીએ કરેલા સાંનિધ્યથી જેમ મદનવતી ટુંક મુદ્દતમાં શાસ્ત્ર સમુદ્રની પાર ગામી થઈ. પુણ્યસારકુમાર તે બાહ્યચાપલ્યની ક્રીડાઆવડે અભ્યાસથી કં ટાળેલેા હાવાથી કંઈપણ હાંશીયાર થયેા નહીં. એક દિવસ ક'ઈક યૌવનવયમાં આવેલા શ્રેષ્ઠીપુત્ર-પુણ્યસાર તરૂણ અવસ્થાથી ચેાલતી મદનવતીને જોઇ કામાતુર થઈ ગયા અને તે આલ્યા. Page #108 -------------------------------------------------------------------------- ________________ પુણ્યસાર અને મદનવતી ૬૯ હે રાજપુતે ! હું માનુ છું કે, નેત્રાને આનંદ આપનારી ખરે અર તુજ છે. જેની રૂપ સમૃદ્ધિ અમૃતની જ્યાતસમાન વૃદ્ધિપામે છે. ઇંદ્રના હજાર નેત્રાથી પણ હું મારાં મને નેત્રોને ઉત્કૃષ્ટ જાણું છું, કારણ કે; ઈંદ્રનાં સહસ્ર નેત્રાએ નહી જોએલી તને મારાં એ નેત્ર ક્ષુધાતુરની માફક વાર વાર જુએ છે. કોઈ ઠેકાણે રૂપ હોય છે, તે કોઈ ઠેકાણે કલા હાય છે અને તારામાં તે એ બંને રહ્યાં છે. સૌરભ્ય અને સૌકુમાય તેા ખરેખર માલતીમાં જ ડાય છે, માટે તું મારી ઉપર પ્રસન્ન થા ઉત્કટ કામની પીડારૂપ સમુદ્રમાં હું ખું છું, તે હાથ પકડી જલદી તું મારા ઉદ્ધાર કર. રાત્રી અને ચ'દ્રની માફક આપણા બંનેની પ્રીતિ હંમેશાં સ ંચેાગવડે જેવી રીતે વૃદ્ધિ પામે તેમ તુ કર એમ પુણ્યસારનુ વચન સાંભળી મદનવતી પેાતાની નાસિક વક્ર કરી અપમાનને જાહેર કરતી અને પેાતાની હાંશીયારીવડે જગતને તૃણુસમાન ગણતી હોય તેમ તે મેલી, રે મૂખ ! હું જાણું છું કે; હાલમાં સઘળી જડતા તારામાં જ ભરાઈ ગઈ છે. કારણ કે; તું પેાતાને અને પરના વિચાર કર્યાં સિવાય એકદમ આવા ઉદ્દગાર કાઢે છે. વિદુષી એવી હું રાજસુતા કયાં ? અને મૂખ એવા તું વિષ્ણુકપુત્ર કયાં ? માટે હુંસી અને કાગડાની માફક આપણા બંનેના ચેગ કેવી રીતે સભવે ? જો કે, પરણ્યા વિનાની સ્ત્રી સારી, પર ંતુ મૂખ` પતિને સ્વાધિન થયેલી સ્ત્રીનેા જન્મ નૃથા છે, કારણ કે; શૂન્ય મકાન સારૂં, પણ ચારાની વસ્તીવાળું સ્થાન સર્વથા સારૂં' નથી. પાષાણ સમાન મૂખ પતિને પેાતાને ગળે બાંધી કઇ ડાહી સ્ત્રી દુઃખ સાગરમાં પેાતાને ડૂબાડે ? એ પ્રમાણે મદનવતીના તિરસ્કારથી પ્રચ'ડ જલવૃષ્ટિવર્ડ કમલેાના સમૂહ જેમ પુણ્યસાર બહુ દુ:ખી થયા. પુણ્યસારના સમજવામાં આવ્યુ` કે; મારી જડતાને લીધે Page #109 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર મદનવતીએ મારું અપમાન કર્યું, માટે હવે સરસ્વતીનું આરાધન કરી વિદ્યા પ્રાપ્ત કરવી. એ નિશ્ચય કરી તેણે ત્રણ દિવસના ઉપવાસ કર્યા. પુષ્પ અને કપૂર આદિકવડે નગરની બહાર રહેલી વિદ્યા અધિષ્ઠાત્રી દેવીનું આરાધન કર્યું. મૂતિમતી સર્વવિદ્યા હોયને શું ? તેમ પ્રત્યક્ષ થઈ સરસ્વતી દેવી બેલી. હે વત્સ! તારી ઉપર હું પ્રસન્ન થઈ છું. બોલ! તને શું આપું. પુણ્યસારે દેવીને નમસ્કાર કર્યો અને મદનવતીએ કરેલા અપમાનનું સંવ વૃત્તાંત નિવેદન કર્યા બાદ તેની પ્રાપ્તિ કરાવનારી અનવધ વિદ્યાની યાચના કરી. હે સરસવતી બોલી. સુભગ ! તારૂ પુણ્ય બહુ મેટું છે, માટે તે પુણ્યને લીધે અભ્યાસથી જેમ પાંડિત્ય જેમ તારો મનોરથ સિદ્ધ થશે. એમ કહી તેણીએ એક લોક કહ્યો. " यदाशाया न विषय, दुर्घट च जनेन यत् । तदप्यारोपयत्याशु, प्राकू पुण्य प्राणिनां करे ॥ १ ॥" “પ્રાચીન પુણ્યને પ્રભાવ એ છે કે, જેની આશા પણ ન થઈ શકે તેમજ જે પ્રાણીઓને દુર્ઘટ હોય તેવી વસ્તુ પણ અનાયાસે જલદી મનુષ્યના હસ્તચર થાય છે.” આ લેકનું હંમેશાં તારે હૃદયમાં ધ્યાન કરવું. એમ કહી દેવી અદૃશ્ય થઈ ગઈ. અને પુણ્યસાર પણ પિતાને ઘેર ગયે. સ્વાર્થ સાધવામાં સમર્થ એવા તે શ્લોકને અર્થ સારી રીતે વિચારીને પુયસાર હંમેશાં કમલમાં જેમ રાજહંસ તેમ પુણ્યમાં જ આનંદ માનતે હતો. એમ કેટલોક સમય તેને વ્યતીત થયે. ત્યારપછી તે વિટપુરુષના સમાગમથી તેમની સાથે ફરતે અને નગરની અંદર વિવિધ પ્રકારનાં કૌતુક જેવા લાગે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૭૧ સરસ્વતી પ્રસાદ તેમજ વિટપુરુષની સાથે રહેવું, ખેલવું, ફરવું, હસવું, ખાવું, પીવું, મળવું અને વાતચિત વિગેરેમાં પ્રાયે સમય ગાળો પણ પિતાને ઘેર આવતું ન હતું. વિટપુરુષેએ એક દિવસ તેને બહુ સત્કાર કર્યો એટલે પુણ્ય સારના મનમાં આવ્યું કે, મારે પણ આ લોકોનો સત્કાર કરવા જોઈએ. પિતાની પાસે કંઈપણ દ્રવ્ય નહોતું, તેથી તેણે પોતાની માતાને હાર ચેરી લીધો. ધનશ્રીએ હારની તપાસ કરી, પણ કઈ જગ્યાએ તેને પત્તા લાગે નહીં, તેમજ પિતાના પુત્રે તે લીધે છે, એવી ભ્રાંતિ પણ તેણીના મનમાં થઈ નહીં. ફરીથી પણ તેવા કારણને લીધે હજાર સોનૈયા તેણે પિતાના ઘરમાંથી ચેરી લીધા. કારણ કે, જેણે એક વખત ચેરી વિગેરેને સ્વાદ લીધે હોય છે, તે ફરીથી અટકતો નથી. હાર અને ધનની ચેરી જાણી ધનસાર બહુ દુઃખી થયા. પછી તેણે પિતાના નોકરોને બોલાવી તિરસ્કાર પૂર્વક ધમકી આપીને પૂછયું. બેલે આ ચોરી કોણે કરી છે? તમારામાંથી કોઈ પણ માણસે આ ચોરી કરેલી છે. માટે સત્ય હકીક્ત જલદી કહે. પુણ્યસાર તિરસ્કાર પુણ્યસારે આ ચોરી કરેલી તે બાબત એક તેના સેવકના જાણવામાં હતી, તેથી તેણે કહ્યું. હે શ્રેષ્ઠિ! આ બંને પ્રકારની ચોરી તમારા પુત્રે કરી છે. તે સાંભળતાં જ ધનસારને ક્રોધ આવી ગયે. પુત્રને તરત જ પિતાની પાસે બોલાવ્યો. અતિ રોષથી તાપી ગયેલ હોય, તેમ પરુષ વાણીમાં કહ્યું. રે અનાર્ય ! પંડિત પાસે તને કલાભ્યાસ માટે મૂક્યા હતા, તેને સર્વથા ત્યાગ કરી વિટપુરુષ સાથે તું ફરતાં શિખે. રે! શું આ ચાર થઈ ગયો? Page #111 -------------------------------------------------------------------------- ________________ ७२ કુમારપાળ ચરિત્ર વિટપુરુષા ખરેખર વટવૃક્ષસમાન કહ્યા છે, કુલીન-શ્રેષ્ઠિ એવા પણ તેઓ સત્પુરુષાને સેવવા લાયક નથી. કારણ કે, તેઓ કિ પુરુષ – ખરાખ પુરુષ=યક્ષેાને સેવવા લાયક કહ્યા છે. માટે તેવા જાર પુરુષાની સંગતિના સવ થા ત્યાગ કરવા ઉચિત છે. याञ्चा चेत् किमु लाघवेन ? जडता चेच्छ्रन्यभावेन किं १ दुरितेन किं ? धनमदश्चेत्सीधुपानेन किम् ? | मोहश्चेन्निगडेन किं ? व्यसनिता चेत् पारवश्येन किं ?. नैःव्यं चेन्मरणेन किं ? विटरतिश्चदस्त्यमार्गेण किम् ? ॥१॥ પુરુષની અંદર જો યાચના હોય તે લઘુતાવડે શું? કદાચિત્ જડતા હાય તેા શૂન્ય ભાવથી શું ? લેાભ હાય તેા પાપ વડે શું? * ધનના મઢ હાય તા મદ્યપાનવડે શું ? માહ હેાય ત્યાં એડીથી શુ` ? વ્યસન હેાય ત્યાં પરવશપણાથી શુ` ? દરિદ્રતા હાય તેા પછી મરણ શું? તેમજ વિટપુરુષા સાથે પ્રીતિ હાય તેા કુમા ઉત્તમપુરુષ પણ કુસંગવડે અધમ અવસ્થામાં જરૂર દ્વારાય છે. મદિરાના ઘડામાં ભરેલું પાણી શું અપવિત્ર નથી થતુ ં ? વડે શું ? અરે! આજ સુધી મારા ઘરમાં કાઈ નાકરાએ પણ રે કરેલુ તે ચૌય કમ` તે પુત્ર થઈને કર્યું, તને કંઈપણ શરમ ન આવી નહી ? ન કેટલાક પુત્રા સુવર્ણના પુષ્પાવડે પેાતાની માતાને પૂજે છે અને તે તા તેના હાર ચારી લીધા, તારા સપુત્રપણાને ધિક્કાર છે. હાર અને સેાનૈયા આપ્યા સિવાય તારે મારા ઘરની અંદર આવવું નહીં. એ પ્રમાણે પિતાના તિરસ્કાર સાંભળી પુણ્યસારનું મુખ મીસમાન શ્યામ થઇ ગયું. અને તેજ વખતે ઘરમાંથી નીકળી તે વિચાર કરવા લાગ્યા. Page #112 -------------------------------------------------------------------------- ________________ પુણ્યસાર તિરસ્કાર મારા જીવિતને ધિક્કાર છે. પાતાના ઘરમાં મે' કલેશ ઉત્પન્ન કર્યાં. કોઈ ચાકરને પણ ન થાય, તેવા પિતા તરફથી મને ધિક્કાર મળ્યે, સમુદ્રને ઉલ્લાસ આપતા ચંદ્ર જેવા કોઇ કલાનિધિ સુપુત્ર પિતાની સમૃદ્ધિ વધારે છે. હું તે સૂર્યના પુત્ર શનિ જેમ પેાતાના પિતાના સંતાપ કરનાર કુપુત્ર થયા છેં. કાઈ પણ દેશાંતરમાંથી તેટલુ ધન લાવીને પિતાને આપું અને પ્રાણાંતમાં પણ ફરીથી આવું કૃત્ય હું કરીશ નહીં. એમ નિશ્ચય કરી સરસ્વતીએ આપેલા લેાકા ના વિચાર કરતા કુમાર અભિમાનને લીધે મધ્યાહ્ન પછી નગરમાંથી નીકળી ગયા. કચે રસ્તે જવુ ? તેનું ખીલકુલ તેને જ્ઞાન નહાતું, છતાં પણુ પુણ્યની પ્રેરણાને લીધે બુદ્ધિમાન પુણ્યસાર પશ્ચિમદિશા તરફ ચાલ્યા. સુકેામલતાને લીધે ચાલવું ઘણું અશકય થઈ પડયું. 193 અરણ્યપ્રદેશના અનુભવ કોઈ સમયે પણ થયેલે નહીં. બહુ સુશીખતે ચાર કેશ ચાલ્યા એટલે સૂર્યાસ્ત થયા. લાંબે વખત કઈ પણ સ્થળે હું નિવાસ કરતી નથી, એમ ડાહ્યા માણસાને બેધ આપતી હાય, તેમ લક્ષ્મીદેવીએ પદ્મોના ત્યાગ કરી કુમુદનુ સ્થાન લીધુ. પુણ્યસાર ચક્રવાક અને વિરહાતુર સ્ત્રીએના હૃદયમાંથી નીકળેલાં દુઃખા હાયને શુ ? તેમ અંધકારથી જગત ભરાઈ ગયું. હાલમાં કુમાર શુ કરે છે ? તે જોવા માટે તારાઓના મિષથી આકાશ વિકસિત નેત્રવાળું હોય તેમ હું માનું છું.. ચારે તરફ અ ંધકાર ફેલાઈ ગયા. જેથી આગળ જવાને કુમારની શક્તિ રહી નહી. તેવામાં તે રસ્તામાં એક વડ આવ્યા. તેના કોટરપેલાણમાં તે છુપાઈ ગયે.. કામા યક્ષિણી અને કમલાદેવી હવે તેજ વડની અંદર કામા નામે કોઈ યક્ષિણી રહેતી હતી. તેને મળવા માટે તે સમયે કૅમલા નામની એક દેવી ત્યાં આવી. તેને આવતી જોઈ કામા યક્ષિણી ઉભી થઈ મેલી. Page #113 -------------------------------------------------------------------------- ________________ ७४ કુમારપાળ ચરિત્ર સખિ ! હાલમાં તું કયાંથી આવી ? કંઈ કૌતુક જોવામાં આવ્યું હોય તે તું નિવેદન કર. કમલા બોલી. મારા સ્થાનભૂત સુવર્ણ દ્વીપમાંથી હું તને મળવા માટે આકાશમાર્ગે ચાલી આવી છું. | વિચિત્ર પ્રકારની ભૂમિનું નિરીક્ષણ કરતી સુરાષ્ટ્રદેશના અલંકાર સમાન વલભીપુરમાં હું આવી. ત્યાં જે કંઈ મારા જેવામાં આવ્યું છે, તે હું કહું છું. કામદેવ શ્રેષ્ઠી વલભીપુરીમાં અતિ મનહર કાંતિમય કામદેવનામે શ્રેષ્ઠી છે. તે રૂપમાં કામદેવ સમાન દીપે છે. જેણે શ્રેષ્ઠ વસ્તુઓથી ભરેલાં પોતાનાં ઘરમાં જ લદ્દમીનું વિવિધ સ્થાનમાં સંભ્રમણનું ચાપલ્ય પૂર્ણ કર્યું છે. ગુણવડે લમસમાન લક્ષ્મી નામે પિતાની સ્ત્રી સાથે સુખ જોગવતાં કામદેવને અનુક્રમે અભીષ્ઠ આઠ પુત્રીઓ થઈ, ધનશ્રી, સમરશ્રી, નાગશ્રી, વિમળશ્રી,સમશ્રી, કમલશ્રી, સુંદરશ્રી અને ગુણશ્રી. આઠે પુત્રીઓ સર્વકલાસંપન હતી, તેમજ તરૂણ અવસ્થાથી વિભૂષિત રૂપમાં દેવાંગના સમાન તેઓ દેવેને પણ મોહિત કરતી હતી. વળી વિભ્રમ-વિલાસરૂપી મેઘથી વ્યાપ્ત તેમજ ઉલાસ પામતા લાવણ્ય રૂપી જલવડે પલ્લવિત થયેલા તે તે ગુણરૂપી વૃક્ષોથી વિભૂ ષિત, તે કુમારીઓના યૌવન રૂપ વનમાં પરિભ્રમણ કરતા કામરૂપી. પારધી ચંચલ એવી તેમની ભ્રકુટી રૂ૫ ધનુષમાંથી નીકળતા કટાક્ષરૂપ પ્રખર બાવડે કયા કામુક મૃગલાઓને મારતો ન હતો ? ગણપતિ આરાધના કામદેવશ્રેષ્ઠી કન્યાઓના સમાન ગુણવાળા વરેની તપાસ કરવા. લાગે, પરંતુ તેવા ઉત્તમ ગુણ વરોની કેઈ ઠેકાણે પ્રાપ્તિ થઈ નહીં. તેથી તે બહુ ચિંતામાં પડે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ગણપતિ આરાધના ૭૫ હવે શું કરવું ? એમ ચિંતવતા તેણે ગણપતિની વિધિ પ્રમાણે આરાધના કરી. ગણપતિએ પ્રત્યક્ષ થઈ શ્રેષ્ઠીને કહ્યું. તારી ઉપર હું પ્રસન્ન થયે છું. તારે જે કરવાનું હોય, તે તું કહે, હું તૈયાર છું. શ્રેષ્ઠી છે. મારી પુત્રીઓને યોગ્ય વર આપ. ક્ષણમાત્ર ધ્યાન કરી ગણપતિએ કહ્યું. તારી આઠે પુત્રીઓને આનંદ આપનાર ગુણવાન સાર એક જ વર થશે. તું ઘેર જા કન્યાઓના વિવાહની સામગ્રી તૈયાર કર. લગ્ન સમયે કામદેવ સમાન તેજસ્વી વચ્ચે હું લાવીશ. એ પ્રમાણે દેવની આજ્ઞાથી કામદેવશ્રેષ્ઠી પિતાના સેવક પાસે વિવિધ પ્રકારના અલંકાર, પિશાક અને સુંદરમંડપ વિગેરેની તૈયારી કરાવવા લાગે. તેમજ ખાદ્યાદિક ભેજ્ય પદાર્થોના તેવા ઢગલા કરાવ્યા છે, તે જોઈ લેકાને પર્વતને ભ્રમ થવા લાગે. માંગલિક દિવસે સાત મૃત્મય પાત્રમાં ઝવેરા વાવીને પૌરાંગનાઓ સુંદર ધવળ મંગળ ગાવા લાગી. પિતાના કુલની સ્ત્રીઓએ કન્યાઓને હાથે ઊર્ણમય મંગળ સૂત્ર બાંધ્યું. બાદ ર્વાણ સમાન કાંતિમય આઠે કન્યાઓને પીઠી ચોળી, તેમજ માંગલિક કલશ રૂપી સ્તન છે જેના, તેરણ રૂપી ભ્રકુટી છે જેની અને મધ્યભાગમાં કૃશપણાને ધારણ કરતી જાણે બીજી કન્યા હેય ને શું? તેમ લગ્નવેદિક તૈયાર કરાવી. પછી પોતાની કુમારીકાઓને કુલાંગનાઓ પાસે સ્નાન કરાવી અલંકાર પહેરાવી વરની વાટ જોઈ કામદેવશ્રેષ્ઠી મંડપમાં બેઠે છે. હાલમાં તે શ્રેષ્ઠીની આઠે પુત્રીઓનું વર વિના પાણિ ગ્રહણ થાય. છે, એ આશ્ચર્ય વલભીપુરમાં સાંભળીને તે સર્વ હકીકત દષ્ટિ ગોચર કરી હૃદયમાં વિસ્મય પામતી હું અહીં તારી પાસે આવી છું. Page #115 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર કામાયક્ષિણી ખેલી. હું સખિ ! હાલમાં હું પણ તારી સાથે આવીશ અને તે જોઈશ. દેવીએ કહ્યુ'. જો તારી ઈચ્છા હાય તા મારી સાથે તુ ચાલ. વડના કાટરમાં રહેલા પુણ્યસાર પણ તે સાંભળી ચકિત થઈ ગયા. પછી પેાતાનું સવ' વૃત્તાંત જણાવીને તેણે મને દેવીઓને કહ્યું. જો મને ત્યાં લઈ જઈ તે આશ્ચર્ય બતાવીને પાછે અહી લાવે તા હું પણ તમારી સાથે આવું. તે સાંભળી દેવીએ ખહુ ખુશી થઈ. તેના દેવથી પ્રેરાયેલી હાય તેમ તે બંને દેવીએએ તેનુ વચન અંગીકાર કર્યું. અહા ! સત્પુરુષાના સત્કાર કાણુ ન કરે ? પોતાના પુણ્યરાશિની માફેંક પુણ્યસારકુમારને લઈ અને દેવીએ અહુ વેગવડે વલભીપુરમાં ઝડપથી ગઈ અને કામદેવ શ્રેષ્ઠીના ઘર આગળ પુણ્યસારને મૂકી તેએ ખેલી. ૭૬ તારે સવારમાં અહીંયાં આવવું, જેથી અમે તને તે તળે લઈ જઈશું. પુણ્યસારવિવાહ ત્યારપછી તે બંને દેવીએ કૌતુક જોવા માટે ચાલી ગઇ. પુણ્યસાર વિચાર કરવા લાગ્યો. મારે આ કૌતુક કેવી રીતે જોવુ ? એમ ચિંતવન કરતા ત્યાં બેઠો. તેવામાં જ લગ્ન સમય નજીક આવવાથી પાતાની કન્યાઓના વર લેા, એમ કહી ગણપતિએ પુણ્યસારને પકડી શ્રેષ્ઠીને આપ્યા. અશ્વનીકુમારની માફક કાંતિમાન પુણ્યસારને જોઈ કામદાર શ્રેષ્ઠી અતિશય મેાટા આનંદસાગરમાં નિમગ્ન થયેા. નિષ્કલંક કુમારના મુખચંદ્રને જોઈ મંડપમાં બેઠેલા કયા પુરુષનાં નેત્રકૈરવ-રાત્રીવિકાસી કમલ પ્રફુલ્લ ન થયાં ? હું કયાં ? આ લેાકેા કયાં ? અને આ મને શું કરે છે ? એમ વિચાર કરતાં પુણ્યસારને કામદેવ પેાતાના ઘરમાં લઇ ગયે. ત્યારપછી સ્નાન કરાવી દેવની માફક દિવ્ય શણગાર પહેરાવી પાતાની કન્યાઓએ આશ્રય કરેલા માતૃકાભવન-માંયરામાં લઇ ગયા. Page #116 -------------------------------------------------------------------------- ________________ પુણ્યસારવિવાહ ७७ નેત્રાને અમૃતાંજનસમાન કુમારનુ સ્વરૂપ જોઈ કન્યાએ પેાતાને કૃતાથ માનતી દરેક પાતપેાતાના હૃદયમાં વિચાર કરવા લાગી. અડે। ! નિરવધિ સૌંદય સપત્તિવડે આ શું કામદેવ હશે ? અથવા શરીર વિનાના કામદેવની આવી શરીર સંપત્તિના સંભવ કાંથી હાય ? આપણુ ભાગ્ય મેટું છે, કારણ કે; આવેા તેજસ્વી પતિ પ્રાપ્ત થયા છે. ખરેખર ચિંતામણિરત્ન પુણ્ય સિવાય હરતગેાચર થતા નથી. એમ ધ્યાન કરતી કન્યાઓની રામાંચ સાથે પ્રગટ થયેલા કટાક્ષા પુણ્યસારની સ્વાગત ક્રિયા કરવા લાગ્યા. ત્યારેબાદ માતૃકા—ગાત્ર દેવીનુ પૂજન કરી તેમની આગળ ગાર મહારાજે કુમાર અને કન્યાએના હસ્ત મેળાપની ચેાજના કરી. વર અને કન્યાએના ડાબા જમણી હાથ આપવાથી પરસ્પર એક બીજાના અપરિત્યાગમાં તમીન આપ્યા. તે આઠે કન્યાએ કટાક્ષવડે રહી રહીને વાર ંવાર કુમારને જોતી હતી. જાણે લાના કંઈક ભંગ કરતી હોય, તેમ તેમનું આચરણ દેખાતુ હતું. ત્યારપછી ત્યાં આચારવડે નહીં પણ નાસી જવાની ભીતિવડે પરસ્પર વસ્ત્રાંચલ ખાંધીને કન્યાઓ સહિત વરને અન્ય વિશુદ્ધ વેદિકામાં લઈ ગયા. ત્યાં અગ્નિ હેામ કરી પ્રથમથી જ ચાર ગતિ રૂપ સંસાર ભ્રમણને જણાવતા હોય, તેમ પુરહિત ચાર વાર વરકન્યાઓને પ્રદક્ષિણા કરાવી. પછી કામદેવશ્રેષ્ઠિએ જગતમાં પણ જેની ઉપમા ન આપી શકાય તેવાં રત્ન, અશ્વ અને વસ્ત્રાદિક દાયજો (વરને આપવા લાયક વસ્તુ) બહુ હ` વડે આપ્યું. તેમજ નગરવાસી સ લેાકેાને પેાતાના ખંધુની માફક ક્રિય લેાજન, તાંબૂલ દુફૂલ, અને આભરણાદિકવડે પ્રસન્ન કર્યાં. ત્યારબાદ ઈદ્રાણીઓની સાથે ઇંદ્રની જેમ તે આઠે કન્યાએ સહિત પુણ્યસારકુમાર સાસરાની આજ્ઞાથી નવીન ઘરમાં રહ્યો. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૭૮ કુમારપાળ ચરિત્ર અંગસંમર્દન, આલાપ અને પુછપ પત્રાદિક આપવાવડે સ્ત્રીઓએ બહુ લેભાગે, તે પણ પુણ્યસાર પાષાણુની માફક બીલકુલ ભેદાયે નહિ. પરંતુ મેહિતની માફક તે વિચારમાં પડે કે; પુણ્યની રચના બહુ અદ્ભુત છે, કારણ કે જે પુણ્ય પ્રાણીઓના દુર્ઘટ વસ્તુને પણ ક્ષણ માત્રમાં ઘટાવી દે છે. અહો ! તે ગે પગિરિનગર કયાં? અને આ વલભીપુર કયાં? તેમજ તે નગરવાસી હું કયાં? અને આ શેઠની કન્યાઓને સંબંધ કયાં ? પરંતુ પિતાનો ઠપકે અને દેવીને સમાગમ વિગેરેથી આ સર્વ મારા પુણ્યને જ પરિણામ છે. હું માનું છું કે, સરસ્વતીદેવીને શ્લેક પણ હાલમાં આ કાર્યવડે સત્ય થયા. દેવતાનું વચન કદાપિ મિથ્યા થાય નહીં. આ સ્ત્રીઓનું ચાતુર્ય જાણવા અને પિતાની ઓળખાણ માટે એક કલેક લખીને હું જાઉં. તે લેકવડે આ સ્ત્રીઓ મને જાણે છે કે નહીં? એ પ્રમાણે પુણ્યસાર ધ્યાન કરતે હતો. તેટલામાં તે મંદિરમાંથી કુમારને પ્રયાણ કરાવવાની ઈચ્છાથી જેમ રાત્રી પલાયન થવાની ઈચ્છાવાળી થઈ. પુણ્યસાર પ્રયાણ વિવાહનાં આભૂષણેને ધારણ કરતે કુમાર ધનાદિક સંપત્તિને ત્યાં જ પડતી મૂકી શૌચ નિમિત્તે ત્યાંથી બહાર નીકળે. આઠમી ગુણશ્રી નામે સ્ત્રી સ્વામિભકિતમાં બહુ જ દઢ હતી, તેથી તે હાથમાં પાણીની ઝારી લઈ તેની પાછળ ગઈ. કુમાર બહારના દ્વારના આગળ આવ્યા. ગુણાશ્રીનાં દેખતાં જ તે દ્વારના ભારવટ ઉપર પિતાને જણાવવા માટે એક શ્લેક તેણે લખે. ત્યારપછી તે પ્રથમ સંકેત કરેલા સ્થાનમાં ગયે. ત્યાં બંને દેવીઓ તેની વાટ જોઈ બેઠી હતી. તેમને સમાગમ થયો. વિવાહનાં ચિન્હ જોઈ દેવીઓ બેલી. Page #118 -------------------------------------------------------------------------- ________________ - પુણસાર પ્રથાણું ૭૯ હે કુમાર ! કામદેવશ્રેષ્ઠીની કન્યાઓને તું જ પરણે કે શું? કુમારે હા કહી. તે સાંભળી દેવીઓ વિમિત થઈ બેલી. તને ધન્ય છે કે, આવી સુંદર કન્યાઓને તું પરણે. તે સાંભળી પુણ્યસાર છે. એ તમારે જ પ્રસાદ, નહી તે પંગુ-પાંગલાની માફક અહી મારે સમાગમ કયાંથી થાય? તારે અહીં રહેવું છે કે આવવું છે? એ પ્રમાણે દેવીઓએ પૂછયું. ત્યારે તેણે કહ્યું કે, મારા માતપિતાને નમવા માટે હું આપની સાથે આવીશ. પછી તે કુમારને સાથે લઈ દેવીએ આકાશ માર્ગે ચાલી. ક્ષણમાત્રમાં તે વડની પાસે તેને મૂકી દેવીએ અદશ્ય થઈ ગઈ રાત્રીના ઉજાગરાને લીધે ઉદ્વિગ્ન થયેલ કુમાર તેજ વખતે પોતાનું ઓઢવાનું વસ્ત્ર પાથરી આનંદથી સૂઈ ગયે કે તરતજ નિદ્રાવશ થઈગયે. પુણ્યસારની માતા–ધનશ્રી પુત્રને નિર્વાસ-કહાડી મુકેલે જાણી બહુ આકંદ કરવા લાગી અને પિતાના પતિને કહેવા લાગી. ધનશ્રી પ્રલાપ રવામિ ! આપની આવી ખરાબ બુદ્ધિ કયાંથી થઈ? જેથી તમે પ્રાણથી પણ અધિક એવા પુત્રને ઘરમાંથી કાઢી મૂક, જો કે, એણે બાલ ચપલતાને લીધે હારાદિકની ચોરી કરી તે તેને સારી શિખામણ આપવી હતી, પણ નેકરની માફક તેને કાઢી મૂકે નહિ જોઈ તે. આપ ભૂલી ગયા !!! પુત્રના અભાવથી કેટલું ધન ખરચી નાખ્યું, ત્યારે કામદેવસમાન સુંદર આકૃતિવાળો આ પુત્ર જોવા મળે. ધનની સ્થિતિ એક સરખી રહેતી નથી, તે તે અસ્થિર એવા ધન માટે પુત્રનો તિરસ્કાર કેણ કરે ? કારણકે પિત્તળ માટે સુવર્ણ ત્યાગ કેણ કરે ? | માટે હે સ્વામિ ! જલદી ઉભા થાઓ? પુત્રને શોધી લાવે, તેનું મુખ જોયા વિના હું અન્નજળ લેવાની નથી, એ મારે નિશ્ચય છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૮૦ કુમારપાળ ચરિત્ર ધનસાર મેલ્યા. ભદ્રે ! એનાં કુકમ દૂર કરવા માટે મે શિક્ષા કરી છે. નહી. તે શુ' પુત્ર મને અળખામણેા હશે ? મારા પ્રાણથી પણ તે અધિક પ્રિય છે. ભલે પુત્ર હાય પણ તે ચૌર્યાદિક કરતા હાય, તેા તે કુલના નાશ કરનાર થાય છે. કારણ કે; વિષમિશ્રિત અમૃત પણ પ્રાણાપહારી થાય છે. કદાચિત્ વ્યસનમાં આસક્ત પુત્રને પિતા શિખામણ ન આપે તા પ્રજાના પાપવડે રાજાની જેમ પુત્રના પાપ વડે પિતા લેપાય છે. એમ કહી પેાતાના સેવકાને ચારે દિશાઓમાં પુત્રની શેાધ માટે જલદી મેાલી દીધા અને પોતે પણ તેની તપાસ માટે નીકળ્યે. નગરની અંદર મિત્રોનાં ઘર વિગેરે જોયાં. તેમજ નગરની મહાર દેવાલયેામાં પણ તપાસ કરી, નષ્ટ વસ્તુની માફક શ્રેષ્ઠીએ આખી રાત તેના તપાસ કરી. પરંતુ કેઈપણુ ઠેકાણે તેના પત્તો લાગ્યા નહીં. પ્રભાતમાં જૈવ ઈચ્છાએ ધનસાર પશ્ચિમક્રિશા તરફ ચાલ્યા. ચારેક ગાઉ ગયા એટલે ત્યાં એક વડે આગ્યે. તેની નીચે વિવાહના વેષ પહેરી સુતેલા કુમાર તેના જોવામાં આવ્યે. ધનસાર પ્રમુર્ત્તિત થઈ તેની પાસે જાય છે, તેટલામાં કુમાર પણ રાજહુંસની માફક જાગી ઉઠયેા. માનવંત છતાં પણ લજ્જા પામતા પુણ્યસાર પૃથ્વી પર મસ્તક નમાવી શિષ્ય જેમ સદ્દગુરુને તેમ તે પિતાના ચરણમાં નમ્યા. આલિંગન કર્યાં બાદ પિતાના નેત્રોમાંથી અશ્ર પડવા લાગ્યાં. પછી તેણે વિનયના આધ આપતાં કહ્યું કે, હું વત્સ ! પિતા પુત્રના તિરસ્કાર કરે છે, તે તેના હિત માટે જ હાય છે. સૂર્ય બહુ તપાવે છે, તે પણ તે કમલના વિકાસ માટે જ થાય છે. અશિક્ષિત પુત્ર કોઈ દિવસ મહત્ત્વ પામતા નથી. ઘÖણુ કર્યાં સિવાય રત્નની કિંમત વધતી નથી. વત્સ ! તને મે' કાલે માત્ર વચનથી શિખામણ આપી હતી, એટલામાં એકદમ દેહમાંથી પ્રાણની જેમ તું ઘરમાંથી કેમ નીકળી ગયા. Page #120 -------------------------------------------------------------------------- ________________ — — કન્યા વિલાપ તારી માતા તારા વિગ રૂપ અનિથી મળી રહી છે અને ખાતી પણ નથી. હું પણ તારા માટે આખી રાત ફરી ફરીને બહુ થાકી ગયે છું. હે વત્સ ! દુઃખરૂપી અંધકારને દૂર કરનાર તારા આગમનથી આપણું ઘર ફરીને સૂર્ય મંડલથી પ્રકાશિત થયેલ આકાશને અનુસરે. ઈત્યાદિક વચન કહીને શાંત છે આત્મા જેને એવે તે ધનસાર પુણ્યસારને હાથ પકડી બલાત્કારે તેને લઈ પિતાને ઘેર ગયે. પુણ્યસાર પિતા સાથે ઘેર ગયે. બાદ પિતાની માતાને નિષ્પક્વ -કમલ વિનાની પધની સમાનશોભા રહિત જોઈ તે વિચાર કરવા લાગે. અહે! મારા વિયોગને લીધે મારી માતાની કેવી સ્થિતિ થઈ છે ? જે હાર પોતે ચોરી લીધું હતું, તેનાથી ઘણે કિંમતી હાર પિતાના કંઠમાંથી ઉતારી માતાની આગળ ભેટ તરીકે મૂકીને વિનયપૂર્વક તેના ચરણમાં પુણ્યસાર નમે. પછી પિતાની પાસે રહેલા સર્વ અલંકાર પિતાને ભેટ કરી તેણે ચેરેલા ધનને બદલે વાળે. પુત્રના પ્રેમમાં મગ્ન થયેલ માતાપિતાએ વારંવાર બહુ આગ્રહથી પૂછ્યું, તે પણ પુણયસારે ગુપ્તમંત્રની માફક પાણિગ્રહણ મહોત્સવની વાત કરી નહીં. પછી પુણ્યસાર ધર્મક્રિયામાં એ નિષ્ણાત થયે કે હિમાલયને ગંગાપ્રવાહ જેમ સમગ્ર કુલને તેણે પવિત્ર કર્યું. કન્યા વિલાપ હવે તે ગુણશ્રી કુમારની પાછળ ગઈ હતી, તેણીએ ઘણી વાટ જોઈ છતાં તે આવ્યું નહીં. પછી વિલક્ષમુખે પાછી આવી. પિતાની બહેને તેણીએ તે વાત કરી. ત્યારબાદ સર્વે બહેને એકઠી થઈ ગૃહઉદ્યાનાદિક સર્વસ્થામાં તપાસ કરી, પરંતુ પિતાને પુણ્યની માફક પતિને પત્તો લાગે નહીં. ભાગ-૨ ૬ Page #121 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર પુત્રીઓના કહેવાથી તે વાત કામદેવ શ્રેષ્ઠીના જાણવામાં આવી. પછી તેણે સર્વ નગરમાં તપાસ કરાવી, પરંતુ માર્ગમાં ગુમાવેલા રનની માફક પુણ્યસારનો પત્તો મળે નહીં, તેથી દુખસાગરમાં નિમગ્નની માફક શ્રેષ્ઠી બહુ દુઃખી થઈ ગયે. તેની આઠે કન્યાએ પતિના વિયેગથી બહુ અશુપાત કરવા લાગી. અને પ્રાણ લુંટાયાની માફક અતિશય વિલાપ કરવા લાગી. હા કાંત ! હા મને વિશ્રાંત સ્થાન ! હા ગુણશ્રેણિ સવ! હા અમૂ! હા પ્રાણાધાર ! હા હારનિર્મલ! તમે અમને પરણીને વરીની માફક તજી દીધી, તે શું કુવામાં નાંખીને દોરડું કાપવા બરોબર ન કર્યું? નલરાજાએ પણ બહુ દુઃખી થઈને પોતાની સ્ત્રીને ત્યજી હતી. પરંતુ તમે તે વિના કષ્ટ અમારે ત્યાગ કર્યો છે. અહો ! આ તમારૂં પુરુષાતન કેવું? અમે પરમાત્માની માફક આપની સેવામાં બહુધા હાજર હતી, છતાંયે હે નાથ ! મુમુક્ષુની માફક આપે અમારી તરફ દષ્ટિએ ન કરી. અમારા મંદભાગ્યને લીધે તમારા સરખો પતિ અમને કયાંથી મળે ? કડવી તુંબડીની વેલીઓને કલ્પદ્રુમને સમાગમ દુર્લભ હોય છે. રે પ્રાણે ! હવે તમે ચાલ્યા જાઓ. રે જીવ ! તું પણ જલદી ચાલ્યા જા. રે હૃદય ! હવે તારી પણ કંઈ જરૂર નથી, બલાત્કારે બળી જા. રે દેહ ! તું બળીને ભસ્મ થઈ જા, જો કે તમારા સર્વને સ્વામી તે પુણ્યસાર તે કોઈપણ સ્થળે ચાલ્યા ગયે, તે હવે તેના વિના તમે અહીં રહીને શું કરવાના છે ? કામદેવ પ્રતિબંધ કામદેવશ્રેણી રૂદન કરતી પિતાની પુત્રીઓને કહેવા લાગ્યા. હે પુત્રીઓ ! હવે તમે વરને માટે દુઃખી થશો નહીં. Page #122 -------------------------------------------------------------------------- ________________ કામદેવ પ્રતિબંધ પ્રથમ તમને આ ઉત્તમ પ્રકારને વર જેણે આપ્યું હતું, તે ગણપતિ જે ફરીથી તે વર લાવી આપશે. ચિંતા કરશે નહીં અને હું પણ તેને માટે હાલમાં જ તેની આરાધના કરું છું. એમ કહી પિતાએ મહામુશીબતે પુત્રીઓને શાંત કરી. હવે સરસ્વતી સમાન હોંશીયાર ગુણશ્રી શેકને કંઈક શિથિલ કરી પિતાના મનમાં વિચાર કરવા લાગી. સુંદર આકૃતિવડે જેની બુદ્ધિને પ્રભાવ દીપ હતો, તે પતિએ કેઈ કારણને લીધે અમારે ત્યાગ કર્યો, પરંતુ પોતાનું સ્વરૂપ જણાવ્યા વિના તે અહીંથી જાય નહી. વળી જતી વખતે તે બહારના દ્વારા આગળ થેડે સમય કાર્યો હતો, તે ઉપરથી નિશ્ચય થાય છે કે, પિતાની જાણ માટે તેણે કંઈક લેખ લખ્યું હશે. હું તપાસ તે કરું, એમ ધારી ગુણશ્રી એકદમ ઉઠીને દ્વાર આગળ ગઈ. અને ત્યાં જોયું તે ભારવટપર લખેલે એક શ્લેક તેણના જોવામાં આવ્યું. क स गोपगिरि केय, वलभी क विनायकम् । दूरादेत्य कुमारोऽत्र, परिणीय कनी ययौं ॥ १ ॥ તે ગે પગિરિનગર કયાં ? અને કયાં આ વલભીપુરી? તેમજ ગણપતિને સમાગમ કયાંથી? દૂરથી કુમાર અહીં આવી કન્યાઓને પરણીને ચાલ્યા ગયે.” પતિના દર્શનસમાન તે લેકના દર્શનથી બહુ આનંદ માનતી ગુણશ્રીએ બુદ્ધિપ્રભાવવડે તેના અર્થ ઉપરથી સાબીત કર્યું કે, રૂપમાં કામ સમાન તે અમારે પતિ જરૂર ગોપગિરિને રહીશ હવે જોઈએ અને ત્યાંથી તેને ગણપતિ અહીં લાવ્યા હશે. અમારા ચાતુર્યની પરીક્ષા માટે આ લેક લખી અમને અહીં મૂકીને તે પોતાને ઘેર ગયે છે. અહો! તેની ધુર્તતામાં કંઈ બાકી નથી. એ પ્રમાણે ગુણીએ પતિ સ્થાનને નિશ્ચય કરી પોતાના પિતાને Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૪ કુમારપાળ ચરિત્ર હૈ તાત! આ શ્લાક ઉપરથી મેં મારા પતિનું નગર જાણ્યું છે. માટે મને ત્યાં મેાકલેા, વિલમ કરવાની જરૂર નથી. વેપાર નિમિત્તે ગેાપગિરિમાં જઇને પેાતાની બુદ્ધિના પ્રભાવથી હું સ્વામીને લાવીશ. કામદેવ મેલ્યા. વલ્સે ! તું પતિનુ તેનું નામ વિગેરે કઈ જાણતી નથી, તે ખીશું ? સ્થાન જાણે છે ખરી, પરંતુ તુ કેવી રીતે તેને ઓળ વળી ત્યાં ચાર લેાકેા ચારે તરફ ફરતા હાય છે, તેથી તે માગ પણ ઘણે, કઠિન છે અને દેવાંગના સમાન તને જોઇ કામાતુર થયેલા તે ચારા તને પકડી લેશે. માટે હે પુત્રી! તારે અહીં જરહેવુ, આ મામતના પ્રયાસ કરવાની તારે જરૂર નથી. હું જ પેાતાના આપ્તપુરુષા પાસે જલદી તેના તપાસ કરાવીશ. ગુણશ્રી પ્રતિજ્ઞા ગુણશ્રી ખાલી. હે તાત! અમારી હોંશિયારી જોવા માટે તેણે અમારા ત્યાગ કર્યાં છે, જો અમે પેાતે જ તેને શેાધી કાઢીએ તાજ અમારી હાંશીયારી સ્પષ્ટ દેખાય. વળી માર્ગોમાં આવતાં વિઘ્નાને દૂર કરવા માટે હુ· પાતે જ આપની પાસેથી પેાતાના રક્ષાય’ત્રની માફ્ક પુરુષવેષ ગ્રહણ કરીશ તેમજ હૈ તાત ! આ મારી માતા આ સર્વે મહેના અને તમે એક મારી દેઢ પ્રતિજ્ઞા સાંભળે. છ માસની અ ંદર નીતિશાળી પાતાના પતિને જો હું ન લાવુ તા ત્યાં જ ચિતાગ્નિમાં પતંગની માફક હું પ્રવેશ કરવાની. ત્યારબાદ શુભ દિવસે પિતાએ તેને પુરુષના વેષ આપ્યા. પુરુષ વેષ પહેરવાથી અદ્ભુત કાંતિમય ગુણશ્રી જનકાર્દિકની આજ્ઞા લઈ ચાલવાને તૈયાર થઈ. તે સમયે કેટલાક તેના ગેાત્રીએપણ વેપાર માટે સુખદાયક તેના સાથમાં બહુ પ્રમાદથી પ્રયાણ કરવા લાગ્યા. Page #124 -------------------------------------------------------------------------- ________________ સમરસિંહ સમાગમ ૮૫ વલભીનગરમાંથી બહાર નીકળી ગુણશ્રીએ પોતાના પિતાને કહ્યું કે, આજથી હવે “ગુણચંદ્ર' એવું મારું નામ લેકમાં પ્રસિદ્ધ કરવું. ગુણશ્રી પુરુષને વેષ પહેરી ઉન્નત અધપર બેઠી. ઉન્મત સ્વારે વડે પિતાના અંગની માફક સર્વ સાથેનું રક્ષણ કરતી, દાનેશ્વરીની માફક યાચકેને બહુ ઉમંગથી દાન આપતી અને પતિના લેકનું સ્મરણ કરતી તે ગોપગિરિની બહાર જઈ પહોંચી. આ નગરને ધન્ય છે જેની અંદર મારો પતિ નિવાસ કરે છે, એ પ્રમાણે રોમાંચિત અંગવાળી ગુણશ્રી વારંવાર તે નગરને જેતી હતી. સમરસિંહ સમાગમ ગપગિરિ નગરના અધિપતિ સમરસિંહરાજાએ ગુણશ્રીના ઉદાર દાનથી તુષ્ટ થએલા માગધ લોકોના મુખેથી સાંભળ્યું કે વલભીપુરથી કામદેવ શ્રેષ્ઠીને ગુણચંદ્રનામે ગુણવાન પુત્ર સવારમાં નગરની અંદર આવનાર છે. તે જાણી ભૂપતિએ તેને સન્માન આપવા માટે પિતાના પ્રતિબિંબ સમાન મંત્રીઓને ઉત્સાહપૂર્વક ગુણશ્રી–ગુણચંદ્રના સામા મોકલ્યા. ગુણશ્રીએ પોતે પ્રેમપૂર્વક મંત્રીઓની એવી બરદાસ કરી કે, તેના ગુણેથી આકર્ષાઈને તેઓ તેના જ હેય તેમ થઈ ગયા. પોતાના સાર્થને નગરની બહાર નિવાસ કરાવીને નષધારિણી ગુણશ્રી પ્રધાનો સાથે સમરસિંહરાજાને મળવા માટે ગઈ. પિતાના દેશનાં અનેક દિવ્ય ઉપાયન ભેટો અને અલૌકિક વિનયાદિક ગુણો વડે રાજાને બહુ ખુશી કર્યો. રાજાએ પણ પોતાના મહેલની નજીક તેને રહેવા માટે ઉતારે આપે તેમજ અતિથિને ઉચિત બહુ સારા સકારેવડે રાજાએ આગતાસ્વાગતા કરી, જેથી ગુણશ્રી બહુ પ્રસન્ન થઈ, ત્યાં રહેવું પણ તેને પ્રસન્ન પડયું. Page #125 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચત્રિ વળી સમરસિંહનરેશના ખડ઼ે આગ્રહુથી ગુણુશ્રી મિત્રની માફક હુંમેશાં ત્યાં જતી અને સવાર સાંજ અને વખત શાભાવતી હતી. રાજસભાને ૮૬ પેાતાના પતિને જાણવાની ઈચ્છાથી તે ઝરૂખામાં એસી, ત્યાં આગળ ગમનાગમન કરતા અનેક નાગરિકજનાને વારવાર જોતી હતી. પેાતાની દૃષ્ટિ આગળ થઈ નગરની અંદર જતા આવતા પેાતાના પતિ પુણ્યસાર પણ ઘણી વખત નીકળેલે, તથાપિ ખાસ પરિચય નહી" હાવાથી તેને ઓળખી શકતી નહેાતી. નામ કે આકૃતિના જ્ઞાન વિના પ્રિયને ન જાણતી ગુણશ્રી અગ્નિથી સ્પર્શાયેલી કમલિની જેમ અતિશય મળવા લાગી, કેવલ એનું ધ્યાન પતિ તમ્ જ હતુ. પુણ્યસારના પણ ળવામાં આવ્યું કે; કામદેવ શ્રેષ્ઠીના પુત્ર અહી આવેલા છે, પેાતાના સાળાને તેને નિશ્ચય નહેાતા, તેમજ લજ્જાને લીધે તે તે લક્ષ આપતા નહાતા, કારણ કે સજ્જના ઉચિત કાર્ય માં જ પ્રવૃત્તિ કરે છે. તરફ રાજપુત્રી મદનવતી અન્યદા ઉત્કટ સુગ ંધ આપતા ચંદનાર્દિકના વિલેપનવડે દેવાંગનાની માફક દશે દિશાઓને સુગ ંધિત કરતી, સાંભ પર તુ પેાતાના શરીરે ધારણ કરેલા પુરુષને ઉચિત એવા શણગારની રચનાએ વડે કામદેવની માફક પૌરવનિતાના હૃદયને મે।હ પમાડતી અને રાજસેવા માટે પ્રયાણ કરતી ગુણશ્રી પાતાના ઝરૂખામાં બેઠેલી સમરસિંહરાજાની પુત્રી મદનવતીના જોવામાં આવી. તેના દર્શીનથી જ રાજપુત્રીનું હૃદય કામદેવના ખાણેાથી વિધાઈ ગયુ'. તે વિચાર કરવા લાગી. પ્રથમ ખંઢી લેાકીની સ્તુતિવડે પછી ગાંધવાંના ગાયનાવડે અને ત્યારબાદ સુગ ંધિત પવનવડે જણાવેલા આ કોઈ ઉત્તમ પુરુષ છે. શુ' આ કામદેવ હશે ? ના, તે તે અનંગ–શરીર વિનાના છે. શું અશ્વિની કુમાર હશે ? ના, તેના બે સ્વરૂપ હોય છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૮૭ રાજપુત્રી મદનવતી શું ઉર્વશી અપ્સરાને સ્વામી પુરુરવસ હશે? ના, તે તે પ્રાચીન સમયમાં થઈ ગયે, હાલમાં તે કયાંથી હોય? ત્યારે શું કે ઈ દેવ હશે? ના દેવની દૃષ્ટિ મિંચાય નહીં. કદાચિત અગે તપશ્ચર્યા કરીને અનુપમ સ્વરૂપ ધારણ કર્યું હોય તે આ ઉપમાન પાત્ર થાય, અન્યથા એની ઉપમા થઈ શકે નહી. માત્ર જેવાથી જ આ કુમાર ચેરની માફક મારા હૃદયને હરણ કરે છે. એનું કંઈ કારણ મારા જાણવામાં આવતું નથી. ઉર્વશીને પુરુરવસ જેમ આ કુમાર મારે પતિ થાય તે જ મારૂં જીવિત અને યૌવન સફલ થાય. એમ તે વિચાર કરતી હતી, તેટલામાં ગુણશ્રી ગુણચંદ્ર તેણીના દષ્ટિ માર્ગથી ચાલી ગઈ. ત્યારપછી તે શૂન્યની માફક પિતાની સખીને પુછવા લાગી. આ પુરુષ કેણ છે? સખીએ પિતાની હોંશિયારીથી તેણીનું મન પારખી લીધું અને ગુણશ્રીનું સ્થાનાદિક સર્વવૃત્તાંત પ્રથમથી તેણના જાણવામાં હતું, તેથી તેણીએ કહ્યું. હે મદનવતી ! આ કામદેવ શ્રેષ્ઠિને પુત્ર ગુણચંદ્ર નામે પ્રસિદ્ધ છે. લાવણ્યની ખાસ મૂતિ તેમજ વિનયમાં તે પ્રધાન છે. વલભીપુરથી વેપારની ઈચ્છાથી અહીં આવેલ છે. તારા પિતાને એની ઉપર બહુ પ્રેમ છે. વળી કલાકેલિમાં નિપુણ તે ગુણચંદ્ર તારા પિતાના આગ્રહથી હંમેશાં આ માગે થઈને આનંદપૂર્વક રાજસભામાં જાય છે. ફુરણાયમાન તરૂણ રૂપી ઉત્તમ વૃક્ષોથી વિભૂષિત આ નગરરૂપી નંદનવનમાં શારીરિક લહમીવડે હાલમાં આ કુમાર કલાવૃક્ષ સમાન દીપે છે. ફાર સુગંધથી ભરેલા કમલની માફક એના ગુણે વિદ્વાનેના વર્ણન કરવાથી કોના શ્રવણ ગોચર નહીં થયા હોય ? રવિણ ચંદ્રને જેમ જે સી એને પરણે, તે સ્ત્રીને જ હું ભાગ્યના વૈભવવડે ધન્ય માનું છું. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૮૮ કુમા૨પાળ ચરિત્ર એ પ્રમાણે પિતાની સખીના મુખથી ગુણશ્રીના ગુણે સાંભળી મદનવતી તેની ઉપર, વિશેષ રાગવાળી થઈ. “યૌવનથી ઉમત્ત થયેલાઓનાં મન પ્રાયે વિવેકહીન થાય છે.” અન્યથા તે સ્ત્રી ગુણથી ઉપર કેવી રીતે રકત થાય ? અથવા આ દેશ યૌવનવયને નથી, ખરેખર દૈવને જ છે. કારણ કે “જે દૈવ અયોગ્ય સ્થાનમાં પણ ચિત્તને બળાત્કારે વિમૂઢ બનાવે છે.” ત્યારબાદ તે મદનવતી ગુણચંદ્રના અનેક ગુણોનું વારંવાર સમરણ કરી કામાતુર થઈ ગઈ અને કરગૃહસ્તીની જેમ મહામોહરૂપી અગાધ કાદવમાં ડુબી ગઈ. વિરહ વેદનાને લીધે નાન, અંગવિલેપન, તાંબૂલ, ગીત, નૃત્ય અને ઉત્સવાદિ પણ વિષની માફક તેણને દુઃખ દાયક થયાં, એટલું જ નહીં પણ કામદેવના પ્રતાપથી ઉત્પન્ન થયેલે તાપ તેણીને એટલો પડવા લાગ્યું કેદેવની પ્રતિકુળતાથી જેમ દરેક ઉપાયે તે પીડાને શાંત કરી શકયા નહીં. વિરહીજનેના શરીરમાં રહેલે તાપ પાણી, કમલ, જળથી ભીંજાએ વીંજણે, ચંચન, કરણ અને ચંદ્ર વગેરે અતિ શીતલ પદાર્થોથી પણ શાંત થતું નથી, ઉલટો અતિશય વૃદ્ધિ પામે છે, તે આ વિષમ તાપને વેદ્ય લેકે કેવી રીતે દૂર કરે? વિરહમાં આવી પડેલી ચક્રવાકીની માફક વિલવ બનેલી મદનવતીને જોઈ નામ અને ઉકિતથી પણ પ્રિયંવદા તેની સખીએ પોતાની હોંશિયારીથી તેને એકાંતમાં જઈ કહ્યું, તારા શરીરે અતિ દુઃસાધ્ય શું વ્યાધિ થયો છે? શું કઈ માનસિક ચિંતા થઈ છે? જેથી તું ગ્રીષ્મ ઋતુવડે વેલડી જેમ બહું શોચનીય દશાને અનુભવે છે. મદનવતી બોલી. હે સખી ! હું જ્યારે ગવાક્ષમાં બેઠી હતી, તે સમયે સૂર્ય સમાન તેજસ્વી જે કુમાર મારી દૃષ્ટિગોચર થે, તેના જેવાથી જ કમલિની સમાન મારી દૃષ્ટિ આનંદથી પ્રફુલ્લ થઈ ગઈ અને તેના માટે જ હું આવી દુર્દશામાં આવી પડી છું. Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રિયંવદાસખી હાલમાં બ્રહ્મજ્ઞાની જેમ કેવલ બ્રહ્મને તેમ હું સર્વ દિશાઓમાં, આકાશમાં, આગળ પાછળ અને પડખાઓમાં પણ તે કુમારને જ દેખું છું. જ્યારે મેં એને દૂરથી જે હતું, ત્યારે તે ચંદ્ર સમાન શીતલ હતે અર્થાત તે આનંદ આપતો હતો અને હાલમાં મારા હૃદયમાં આવ્યું એટલે તે અગ્નિની માફક કેમ બાળે છે? હે સખી ! મારા દુઃખનું કારણ મેં તને નિવેદન કર્યું. જે મારૂં હિત ઇચ્છતિ હોય તો તું જલદી તે કુમાર મને પ્રાપ્ત થાય તે ઉપાય કર. પ્રિયંવદા સુખી પ્રિયંવદા બેલી. હે સખી ! હું તારા મનની વાત જાણું છું, છતાં પણ મેં તને જે પૂછયું, તે માત્ર કૌતુકને લીધે જ. વળી તે સુંદરપતિ માટે તારા હૃદયમાં તુ બીલકુલ ખેદ કરીશ નહીં. કારણ કે, સુવર્ણ અને રનની માફક એગ્ય જનેને સમાગમ દુર્ઘટ થતું નથી. તું પણ રાજપુત્રી છે. તારામાં કઈ પ્રકારની ખામી નથી અને ગુણચંદ્ર બહુ ગુણવાન છે. તમારા બંનેની ઘટનામાં કંઈ પણ ન્યૂનતા નથી, માત્ર દેવની પ્રબલ અનુકુળતા હોવી જોઈએ, કારણકે દરેક કાર્યો દૈવ સિવાય સિદ્ધ થતાં નથી. સર્વત્ર એનું પ્રાધાન્ય ગણાય છે. શંકર અને પાર્વતી, કૃષ્ણ અને લક્ષ્મીના પરસ્પર સમાગમથી દૈવ પણ યોગ્યને એગ્ય સાથે જોડવામાં પ્રાયે ઉઘુકત હોય છે, એમ જોવામાં આવે છે. હે સખી ! આ વૃત્તાંત તારી માતાને કહીને તેવી રીતે હું ઉદ્યમ કરાવીશ કે જેથી તારે મને રથ સિદ્ધ થશે. તું કઈ પ્રકારની ચિંતા કરીશ નહિં. એ પ્રમાણે રાજકુમારીને શાંત કરી, તે જ વખતે પ્રિયવદા તેની માતા પાસે ગઈ અને આ સર્વવૃત્તાંત તેણીએ નિવેદન કર્યું. અતુકળાએ અને અને હાલ યુકત Page #129 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર સમરશ્રી મદનવતીનું વૃત્તાંત જાણું રાજપની સમરશ્રીએ પિતાના પતિને એકાંતમાં બોલાવી પ્રેમપૂર્વક મદનવતીનું વૃત્તાંત નિવેદન કર્યું. સમરસિંહરાજાએ કહ્યું. હે દેવિ! પુત્રીને પરણાવવાનો વિચાર હું ઘણા દિવસથી કરતું હતું. પરંતુ તે ગુણવાન વર નહીં મળવાથી અનુઘમીની માફક હું છાને માને બેસી રહ્યો છું, પણ આપણી પુત્રી પિતે જ ગુણચંદ્ર પર પગવાળી થઈ છે, તે બહુ સારૂ થયું. વળી હે પ્રિય ! સુંદર લક્ષ્મીવાન આ વર બહુ પુણ્યવડે ખરેખર મળી શકે, પરંતુ તે વણિકપુત્ર છે તેથી મારા મનમાં કંઈક ચિન્તા રહે છે. બહુ ખુશી થઈ રાણી બોલી. હે સ્વામિ ! આ ચિંતા તમારે બીલ કુલ કરવી નહીં. કારણ કે, વણિકે પણ સામાન્ય હેતા નથી, તેમની અંદર અલૌકિક ગુણ હોય છે. कुल शील सदाचारो-विवेको विनया नयः । शेयस्य च यशस्य च, वणिक्ष्वेवाऽखिल किल ॥ १ ॥ “કુલ, શીલ, સદાચાર, વિવેક, વિનય, નીતિ, શ્રેયસ અને ય એ સર્વ ગુણ વણિક જાતિમાં જે હોય છે. માટે આ પુત્રીને ગુણચંદ્રની સાથે જ પરણાવે, કારણકે, આ બંનેને સંબંધ ચાંદની અને ચંદ્રની માફક બહુ લાધ્ય છે. એ પ્રમાણે પોતાની સ્ત્રીનું વચન અંગીકાર કરી ભૂપતિએ. તત્કાલ ગુણશ્રીને એકાંતમાં બેલાવી કહ્યું. પ્રીતિરૂપ વેલડી અને મેઘની માફક દેવગે આપણું બંનેની તેવી મૈત્રી થઈ છે કે, જેથી કઈ પણ સ્થલે કંઇ પણ અંતર દેખાતું નથી, હાલમાં તેની દઢતાને માટે મારી પુત્રીને તું સ્વીકાર કર. હે ગુણપાત્ર ! એણનું રૂપ સૌંદર્ય એવું છે કે જેની આગળ દેવીઓ તૃણસમાન દેખાય છે. તે વાત સાંભળી ગુણશ્રી ચિંતાતુર થઈ ગઈ અને તે સમરસિંહ. રાજાને કહેવા લાગી. Page #130 -------------------------------------------------------------------------- ________________ ગુણશ્રી વિચાર ૯૧ હૈ પ્રજામાઁધુ ! આ સંબધ કેવી રીતે ઉચિત ગણાય ? કયાં સૂર્ય અને ખદ્યોત ? કયાં મેરૂ અને સરસવ ? કયાં કલ્પદ્રુમ અને ધત્તર ધંતુરી ? કયાં માણિકય અને કાંકરી? તેમજ લક્ષ્મીવડે કુબેરને જીતનાર એવા આપ કયાં અને રંક દશાને અનુભવ તેા હુ' વણિકપુત્ર કયાં ? મહાસાગરના સબંધને તળાવ કઈ દિવસ લાયક થાય નહી.. વળી દૂર રહેલ પુરુષા બહુ યત્નથી દેવની માફક જેની આરાધના કરે છે, તેની પુત્રીના વિવાહનું સાહસ સ્વપ્નમાં પણ ઈચ્છાવા લાયક નથી આપણી જાતિ પણ ભિન્ન છે. સમાન સંપત્તિના અભાવ છે. એક સ્થાનમાં મારે રહેવાનું નથી તેમજ માશ માતાપિતાયે અહી નથી, તેા મારે આ કામ કેવી રીતે કરવું ? ફરીથી રાજાએ તેને કહ્યું. તું જે ખાખત કહે છે, તે સવ હું મારા હૃદયની અંદર જાણુ છું. પરંતુ કોઇ વખત મારી પુત્રીના જોવામાં તુ આવેલા, તેથી તે દેવપર દેવીની જેમ તારી ઉપર બહુ આસકત થઈ છે. માટે હુ વિદ્વાન ! મારી આ પ્રાથના છે. એમ સમજી ધન વિગેરેના સ ંકોચ અને પિત્રાદિકને પૂછ્યાની વાત તું તારા મનમાંથી દૂર કર. તેમજ પ્રેમની વૃદ્ધિ માટે મારૂ વચન તું પ્રમાણુ કર. એ પ્રમાણે રાજાના બહુ આગ્રહ જોઈ ગુણશ્રીએ કહ્યુ વૃદ્ધોને પૂછી સવારમાં હું' જવામ આપીશ. ગુણશ્રીવિચાર રાજમદિરમાંથી નીકળી ગુણશ્રી પાતાના ઘેર આવી અને મનમાં આશ્ચય પામી વૃદ્ધોની આગળ સમરસિ’હરાજાની ટુકીકત પ્રગટ કરી. ફરીથી તેણે પૂછ્યું કે, હું વૃદ્ધપુરુષા ! હવે અહીં મારે શુ કરવું? તે આપ વિચાર કરી કહેા ! ધ્રુવે મને કેવા વિષમ કાર્ટીમાં નાખી દીધી છે. એક તરફ તત્ત્વને અજાણુ આ ભૂપતિ પેાતાની પુત્રી મને આપવા તૈયાર થયા છે. અને ખીજી માજુએ હું નારી છતાં કપટથી પુરુષ વેષ ધારણ કરી આવેલી છું. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૨ કુમારપાળ ચરિત્ર હવે મારે શું કરવું ? કદાચિત હું મારૂં પિતાનું સ્વરૂપ પ્રગટ કરૂં તે સમગ્ર નગરમાં મારી વિડંબના થાય તેમજ પતિની પ્રાપ્તિ પણ થાય નહીં. આ પ્રમાણે ગુણશ્રીનું વચન સાંભળી વૃદ્ધોએ તેને બહુ સુંદર ઉત્તર આપે. આ બાબતમાં અમને કંઈ સમજણ પડતી નથી. અમે ઉંમરથીમેટા છીએ, પરંતુ શુદ્ધ બુદ્ધિવડે વૃદ્ધ નથી. અમેએ ઘણે વિચાર કર્યો પરંતુ આ બાબત અમારા લક્ષમાં આવતી નથી. સર્વ કાર્યોમાં તારી બુદ્ધિ મુખ્યતા ભેગવે છે. માટે હે વત્સ ! બરોબર વિચાર કરી તે પોતે જ યાચિત કાર્ય કર. એમ વૃદ્ધોને જવાબ સાંભળી ગુણશ્રીએ વિચાર કર્યો. આ રાજાને મેં ઘણી ના પાડી છે, તો પણ તે કન્યા પરણાવવાના અતિ આગ્રહને જરૂર છેડશે નહી. તેમજ જયાં સુધી પોતાના સ્વામીની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી મારે મારું સ્ત્રી પણું જાહેર કરવું તે ઉચિત નથી, માટે હાલમાં પુરુષ વે રાજકન્યા મરે પરણવી તે ઉચિત છે. જે છ માસની અંદર મારે પ્રિયપતિ મને મળશે, તે આ રાજ કન્યા પણ તેની જ સ્ત્રી થશે. અને કદાચિત તે નહિ મળે તે મારા મરણ પછી તેણને જેમ કરવું હશે તેમ કરશે. એમ વિચાર કરી પુણ્યસારની સ્ત્રી-ગુણશ્રી પ્રભાતસમયે રાજસભામાં ગઈ અને રાજાના બહુ આગ્રહથી મદનવતીના પાણિગ્રહણને સ્વીકાર કર્યો. તે વાત સાંભળી મદનવતી બહુજ ખુશી થઈ પ્રાયે સ્ત્રીઓને પિતાના સ્વામીની પ્રાપ્તિ અમૃતથી પણ અધિક પ્રિય હોય છે. મદનવતી વિવાહ સમરસિંહભૂપતિ પ્રમુદિત થયો અને મોટા ઉત્સવડે ગુણશ્રી સાથે પિતાની કન્યાને પરણાવી દીધી. ગુણશ્રીના હસ્તમેળાપથી મદનવતીના હૃદયમાં જે હર્ષ થશે, તે કવિઓ પણ વર્ણવી શકે તેમ નહોતે. Page #132 -------------------------------------------------------------------------- ________________ મદનવતી વિવાહ વળી તે સમયે વરકન્યાના છેડા બાંધ્યા. ત્યાં વેદીની અંદર બેઠેલી ગુણશ્રી વિસ્મય પામી વિચાર કરવા લાગી.. | સર્વત્ર વ્યાપક એવી કવિની બુદ્ધિ જ્યાં પહોંચી શકતી નથી, ત્રણે લોકને ઉલંઘન કરનાર મનની કુરતી જ્યાં અટકી જાય છે. તેમજ ભવિષ્યવેદકના જ્ઞાનમાં પણ જેને પ્રકાશ પડતો નથી, એવા કાર્યને પણ દૈવ એકદમ સિદ્ધ કરે છે, તે મેટું આશ્ચર્ય છે. વળી સ્ત્રી સાથે સ્ત્રીનું પાણિગ્રહણ એ કઈ સમયે દેખ્યું નથી, તેમ સાંભળ્યું પણ નથી. એમ છતાં વિધિએ આ પ્રમાણે જે ઘટના કરી તે મોટો અચંબે લાગે છે. ત્યારપછી હસ્તમોચન સમયે સમરસિંહરાજાએ બહુ હર્ષથી ગુણચંદ્રને અનેક હાથી ઘોડા અને સુવર્ણાદિક દાયજો આપે. ત્યારબાદ સમરસિંહ વિગેરે રાજલક સાથે ગુણચંદ્ર મદનવતીને લઈ પોતાના સ્થાનમાં ગયો. તે સ્થાનની અંદર પિતાના ચિત્તની માફક વિશાળ એક મંદિર બનાવી તેની અંદર ગુણશ્રીએ મદનવતીને રાખી. પછી બુદ્ધિશાળી ગુણશ્રીએ પિતાના પરિવારને કહ્યું કે, મારી વાર્તા આ મદનવતીની આગળ કઈ દિવસ તમારે કરવી નહીં. ત્યારબાદ રાત્રીના સમયે વરકન્યા બંનેને પરસ્પર અમૃત સમાન વાર્તાલાપ ચાલ્યા. ગુણશ્રીએ પિતાનું સ્ત્રી છુપાવવા માટે મદનવતીને કહ્યું, હે પ્રિયે ! વિશેષ વ્રત ઉપાસના માટે મેં છ માસ સુધી બ્રહ્મ ચર્ય વ્રત પાલવાની પ્રતિજ્ઞા કરી છે. હાલમાં બે ત્રણ માસ થઈ ગયા છે. બાકીને સમય પૂરે થશે એટલે હું તારી સાથે આનંદથી હંમેશાં સુખ વિલાસ કરીશ. છ માસ પૂરા થાય ત્યાં સુધી તારે ખેદ કરે નહીં. એ પ્રમાણે મદનવતીને આશ્વાસન આપતી ગુણશ્રી હંમેશાં ગાઠી અને અલંકારાદિક આપવાવડે સંતુષ્ટ કરતી હતી. કામક્રીડાના ભંગને લીધે ખિન્ન થયેલી મદનવતી પણ મહાકટથી દિવસો વ્યતીત કરતી હતી. Page #133 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર = = = પુણ્યસારકુમાર ગુણચંદ્ર મદનવતીને પર તે વાત સાંભળી પુણ્યસારને સર્વ મનોરથ નષ્ટ થશે અને હિમથી ઘેરાયેલા ચંદ્રની માફક કાંતિહીન થઈ ગયે. પછી પિતાના મનમાં તે વિચાર કરવા લાગ્યું. મદનપતીને પરણવા માટે મેં પ્રથમ સરસ્વતીની પ્રાર્થના કરી હતી. તેની પ્રાપ્તિ કરાવનાર એક શ્લેક તેણીએ મને આપ્યું હતું. તેની ઈચ્છાને લીધે મંત્રની માફક તે લેકનું હંમેશાં હું મારા હૃદયની અંદર સ્મરણ કરતું હતું, છતાં પણ ગુણચંદ્રકુમાર પિતાની ઉપર આસક્ત થયેલી તે મદનવતીને પરો. ધૂર્તની માફક સરસ્વતી દેવીએ કલેકવડે મને શામાટે છેતર્યો ? હવે હું ધ્યાનથી તેને પ્રત્યક્ષ કરી ખૂબ ઠપકે આપું, એમ નિશ્ચય કરી પુણ્યસાર ધ્યાન કરવા બેઠો. ધ્યાનના પ્રભાવથી સરસ્વતી પ્રગટ થઈ. બહુ ભકિતથી પ્રેરાયેલ પુણ્યસાર પ્રણામ કરી હાથ જોડીને બે. હે દેવી! રાજપુત્રીની પ્રાપ્તિ માટે મને તે શ્લેક આપ્યો હતે. તેનું હંમેશાં હું સ્મરણ કરતું હતું, છતાં પણ તે મદનવતીને અન્ય પુરુષ પરણી ગયે. તારું પણ વચન જે મિથ્યાત્વથી દૂષિત થાય તે સૂર્યની કાંતિ અંધકારથી દૂષિત કેમ ન થાય? વાત્સલ્ય રસની નીક સમાન તું કહેવાય છે. છતાં પણ તે મને છેતર્યો તે પછી માતા પુત્રને છેતરે તેમાં શી નવાઈ ? સરસ્વતી દેવી બેલી. હે વત્સ ! તું વૃથા શા માટે મને ઠપકો આપે છે ? મેરૂશિખરની માફક દૈવી વાણી કઈ દિવસ ચલાયમાન થતી નથી. સામાન્ય માણસને પણ હું કઈ દિવસ પ્રપંચથી છેતરતી નથી, તે નિખાલસ ભક્તિમાં ઉદ્યત થયેલા તારા સરખા ઉત્તમ પુરુષની તે વાત જ શી ? હે વત્સ ! હજુ પણ તે રાજપુત્રીને પિતાની સ્ત્રી કરવા તું Page #134 -------------------------------------------------------------------------- ________________ ગુણશ્રીમૈત્રી ઈચ્છતા હોય તે તે કામદેવના પુત્ર ગુણચંદ્ર સાથે મૈત્રી કર. એમ કહી દેવી ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ પુણ્યસાર વિચાર કરવા લાગ્યો. હાલમાં પણ તે દેવી આવું અઘટિત વાકય કેમ બોલી ? મદનવતી પારકી સ્ત્રી થઈ છે અને હું તે પરસ્ત્રીથી વિમુખ થયે છું. માટે તે મારી સ્ત્રી કેવી રીતે થશે ? જરૂર ધારું છું કે, દેવીએ ફરીથી પણ મને છેતર્યો છે, તે પણુ ગુણચંદ્રની સાથે મૈત્રી કરીને તે સ્ત્રીની ઈચ્છા માટે દેવીનું વચન હું સિદ્ધ કરીશ. ગુણશ્રીમત્રી ત્યારબાદ બુદ્ધિનિધાન પુણ્યસારે પિતાના મનમાં ગુણશ્રી સાથે મિત્રતા કરવાની તત્કાલ ઈચ્છા કરી. પિતાના રવામીનું વૃત્તાંત નહી મળવાથી ગુણશ્રીએ પણ દ્વારભૂમિની આગળ એક વેદિકા કરાવી. તે પર બેસી ગુણશ્રી પિોતે નેક પાસે વેપાર વિગેરે કાર્ય કરાવે છે. વેપારની ઈચ્છાથી પિતાને સ્વામી પણ કદાચિત અહીં આવે, એવી ધારણાથી તે કામ કરાવતી હતી. એક દિવસ પુણ્યસાર વેદી પર બેઠેલી ગુણશ્રીને જોઈ બહુ ઉમં. ગથી તેને મળવા માટે ગયે. દરથી પિતાની આગળ આવતા પુણ્યસારને જોઈ ગુણથી પિતાના પતિને નહીં જાણતી છતાં તેના મનમાં બહુ પ્રેમ થયા. પ્રથમ તેણીએ આનંદિત હૃદયવડે અભ્યસ્થાન કર્યું. પછી વિશાલ નેત્રેવડે ત્યારબાદ શરીરવડે તેને સત્કાર કર્યો. ત્યારપછી કેટલાંક ડગલાં ચાલીને ગુણશ્રીએ પિતાના અદૂભૂત આસન પર તેને બેસાર્યો અને અમૃત સમાન વાણીવડે તેની સાથે ઘણીવાર વાર્તાલાપ કર્યો. પુણ્યસાર પણ તેની દૃષ્ટિ તથા તેની ગેષ્ઠીરસનું પાન કરી અમૃતસાગરમાં મગ્ન થયે હોય, તેમ બહુ ખુશી થશે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૯૬ કુમારપાળ ચરિત્ર જો કે તેઓ બંને પરસ્પર સ્ત્રી પુરુષભાવને જાણતા નથી, તે પણું તેમના મન અને નેત્ર અવિચ્છિન્ન સુખ માનતાં હતાં. ખરેખર દૃષ્ટિ અને મને એ બંને પ્રિય અને અપ્રિયને સૂચવે છે. કારણ કે, એક બીજાના અવલોકનથી તત્કાલ દૃષ્ટિ અને મન પ્રીતિ અને દ્વેષને ધારણ કર્યા સિવાય રહેતા નથી. પિતાના ચિત્તની માફક ગુણચંદ્રનું ચિત્ત પિતાના સમાગમથી પ્રસન્ન જોઈ પુણ્યસારે યાચના કરી કે તારી સાથે હું મૈત્રી કરવા ગુણ શ્રી બેલી. મારી સાથે મૈત્રીની પ્રાર્થના તું શા માટે કરે છે? અમૃતપાન માટે કોઈપણ સમયે કઈને કહેવાની જરૂર પડતી નથી. જે પુરુષ તારે દાસ થઈને રહે, તે પણ ધન્ય પુરુષમાં ચૂડામણિ સમાન થાય છે. તે તે પોતે જ પ્રીતિવડે જેને મિત્ર થાય, તેનું તે કહેવું જ શું ? એ પ્રમાણે ગુણચંદ્રના વચનામૃતથી પ્રસન્ન થયેલા પુણ્યસારે ગુણશ્રીની સાથે પ્રીતિ કરી. એકત્ર નિવાસ, કીડા, સુભાષિત અને સારભૂત કથાઓના રસવડે તેમને પ્રેમ ચંદ્રના કિરણે વડે સમુદ્ર જેમ હંમેશાં વધવા લાગે. હું માનું છું કે, એક બીજાના સંબંધથી તે બંનેનું ગાઢ એકપણું થઈ ગયું, અન્યથા તેમને આત્મા સરૂપતાને કેમ પામે ? એ પ્રમાણે પિતાના સ્વામીની ઉલ્લાસ પામતી પ્રીતિવડે ખુશી થયેલી ગુણશ્રીના છ માસ પુરા થવા આવ્યા. માત્ર સાત દિવસ બાકી રહ્યા, તોપણ પિતાના સ્વામીનું વૃત્તાંત કેઈપણ ઠેકાણે તેને સાંભળીને વામાં આવ્યું નહીં, તેથી તેણુએ મરવાને વિચાર કરી એકાંતમાં પિતાના પરિવારને બેલાવી કહ્યું, પ્રથમ પ્રતિજ્ઞા કરેલી છે. જે છ માસની અંદર મારે પતિ મને ન મળે તે હું સતીની માફક પિતાને દેહ અગ્નિમાં હેમી દઉં. અનુક્રમે છ પુરા થયાં. કેઈ ઠેકાણે પતિને પત્તો લાગ્યો નહીં. માટે હાલમાં તમે નગરની બહાર ચંદનકાષ્ઠની ચિતા તૈયાર કરે. Page #136 -------------------------------------------------------------------------- ________________ સખી બોધ ૯૭ સખીબોધ જવલતા અગ્નિ ખીલા સમાન તે વાણીવડે ગુણશ્રીને પરિવાર બહુ વ્યાકુલ થઈ ગયો અને ગદગદ કંઠે તેને કહેવા લાગ્યો. હજુ તમારી પ્રતિજ્ઞામાં સાત દિવસ બાકી રહ્યા છે. શોધ કરતાં ગમે ત્યાંથી પણ જરૂર તમારો સ્વામી મળી આવશે. અથવા દુર્ભાગ્યને લીધે કદાચિત પતિ ન મળે તે પણ તમારે આત્મઘાત કરે ઊચિત નથી. કારણ કે તેમ કરવાથી જીવની દુર્ગતિ થાય છે. વળી આ દુર્લભ મનુષ્યભવ પામીને તમે વિશુદ્ધ ધર્મની આરાધના કરે. જેથી આલોકમાં સર્વ ઈષ્ટ પદાર્થ પ્રાપ્ત થાય અને પરલેકમાં સદ્ગતિ થાય. દરેક ભવમાં પતિ મળે છે, પરંતુ ધર્મ અત્યંત દુર્લભ હેય છે, કારણ કે, દરેક પર્વતેમાં પાષાણુના ઢગલા હેય છે, પણ પદ્યરાગમણિ તે કવચિત જ હોય છે. એમ સમજી તું મૃત્યુની બુદ્ધિ છેડી દે અને ધર્મ કાર્યમાં મનને સ્થાપન કર. સ્વજનનું કહેવું માન્ય કર. અને પિતાના જીવિતનું રક્ષણ કર. તે સાંભળી ગુણશ્રીની ભ્રકુટી ખસી ગઈ અને પિતાના પરિવારને કહેવા લાગી. શું મારા મનને તમે નથી જાણતાં ? જેથી તમે એવી રીતે બોલે છે? આજ સુધી જ મળે નહીં તે હવે કયાંથી મળે? આખા જન્મમાં જે કાર્ય સિદ્ધ ન થયું, તે મરણ કાલમાં કયાંથી સિદ્ધ થાય ? સ્વામીની અપ્રાપ્તિ થવા છતાં પોતાની પ્રતિજ્ઞાન ભંગ કરી હું કેવી રીતે જીવું? એક દુઃખ પતિને અભાવ અને બીજુ દુખ વાણીની અસત્યતા. મારા સ્વામીથી પણ સત્ય વચન મને ઘણું જ વહાલું છે. હવે જે પ્રતિજ્ઞાને ભંગ થાય તે સત્ય કેવી રીતે સચવાય ? आपत समापततु संपदपैतु दुर', ___ ज्ञातिःपरित्यजतु सर्पतु चापकीर्तिः । ભા.-૨ ૭ Page #137 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર आत्मा प्रयातु सकलं कुलमन्तमेतु, __ न स्वीकृत कृतिधयस्तदपि त्यजन्ति ॥ આપત્તિ આવે, સંપત્તિ દૂર ચાલી જાય, જ્ઞાતિ સર્વથા ત્યજી દે, અપકીર્તિ સર્વત્ર ફેલાય, આત્મા ચાલ્યા જાય અને સમગ્ર કુલને નાશ થાય, તો પણ બુદ્ધિમાન પુરુષે પોતાની પ્રતિજ્ઞાને ભંગ કરતા નથી. એટલા માટે હાલમાં હું દુઃખથી મુક્ત થવા માટે ધર્મ કાર્યની માફક મરણ ક્રિયા સાધુ છું. તમારે આ બાબતમાં કંઈપણ મને કહેવું નહીં. એ પ્રમાણે પોતાના પરિવારને બંધ કરી ગુણશ્રીએ તત્કાલ નગરની બહાર ચંદનની ચિતા તૈયાર કરાવી. સવ પરિવારના નેત્રોમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી. ગુણશ્રી પિતાના પરિવાર સાથે પ્રધાન અશ્વપર બેસી ચિતાની પાસે ગઈ. તે સાંભળી મદનવતીના હૃદયમાં અગ્નિ જવાલા પ્રગટ થઈ. શરીરમાં રેમે રમ તીણ સોયની વેદનાઓ થવા લાગી. ધારા બંધ આંસુઓની વૃષ્ટિવડે વર્ષાકાલના મેઘના તરંગની માફક અતિ વિશાલ માગને પણ પંકમય બનાવતી અને મુષ્ટિઓના આઘાતવડે વક્ષસ્થલમાંથી પ્રાણને કાઢતી હોય તેમ તે મદનવતી બહુ વિહલ થઈને તે જ વખતે ગુણશ્રીની પાછળ ચાલી. તે જોઈ રાજા, પ્રધાન વર્ગ તેમજ પરલોકે પણ બહુ દુઃખી થઈ ગયા અને ગુણશ્રીને મરણથી નિવારવા માટે એકદમ ત્યાં આવ્યા. સમરસિંહને ઉપદેશ સમરસિંહરાજા મરણાભિમુખ ગુણશ્રી-ગુણચંદ્રને જોઈ બે. હે વત્સ! સ્વજનવત્સલ! દુઃખીની માફક તું અકસમાત શા કારણથી મરવાને તૈયાર થયે છે? તારે કોઈપણ વસ્તુની શું ન્યૂનતા છે ? અથવા કેઈએ તારું અપમાન કર્યું છે ? શું તારા માતા પિત્રાદિકનું કંઈ અનિષ્ટ થયું Page #138 -------------------------------------------------------------------------- ________________ ગુણશ્રીને સંદેશ છે? તારા દુઃખનું કારણ તું નિવેદન કર. આ શરીર, આ લહમી, આ સ્ત્રી આ સ્વજન વર્ગ વિગેરે આ સર્વને ત્યાગ કરો, તે તને ઉચિત નથી. વળી તું શાસ્ત્રસાગરને પારગામી છે, સર્વ કલાઓને તું નિધાન ગણાય છે અને પંડિતમાં પણ તું શિરોમણિ છે. છતા તું આત્મઘાત કરવાને શા માટે તૈયાર થયે છે? તેનું કારણ તું કહે. એ પ્રમાણે રાજા અને નગરના લોકેએ ઘણુંએ પૂછયું, પરંતુ ગુણશ્રીએ તે સમયે નિંદાના ભયથી પિતાના મૃત્યુનું કારણ જણાવ્યું નહીં ગુણશ્રીને સંદેશ ત્યારબાદ ગુણશ્રી પિતાના પરિચયમાં આવેલા વૃદ્ધોના કાનમાં દીનવાણીથી પિતાના પિત્રાદિકને સંદેશે કહેવા લાગી. હે માતા પિતા ! આ મારા છેવટના પ્રણામ છે. બાલ્યાવસ્થાથી આરંભી આજ સુધીને જે કંઈ મારાથી અપરાધ થયો હોય, તેની હું આપની આગળ માફી માગું છું. ભાગ્યશાળી કન્યા હોય છે કે, જે પોતાના માતાપિતાને ચંદ્રની કાંતિ સમાન આનંદ આપે છે અને પાપાત્મા એવી હું તે આપને સૂર્યની કાંતિ સમાન તપાવનારી થઈ. વળી હે બહેને ! અસાર એવા પિતાના જીવિતને અગ્નિમાં હોમ કરી તમે જલદી આવે, જેથી મને આગળ ઉપર મળે. હે સખીઓ ! મિત્રતાને લીધે આપની આગળ જે કંઈ મેં કહ્યું હોય, તે અનિષ્ટ હોય તે પણ તમારે સહન કરવું, આ અંતિમ પ્રણામ છે. ચિતાપ્રવેશ ક્ષમાપના માગ્યા બાદ ગુણશ્રી પ્રીતિપૂર્વક ચિતાની ત્રણ પ્રદક્ષિણા કરી મંદ સ્વરે બેલી. હે સૂર્ય ! અને હે લેકપાલે ! આપ સાવધાન થઈ મારું એક વચન સાંભળો. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કુમારપાળ ચરિત્ર હું પાપાત્મા મારા પતિની પ્રાપ્તિ માટે અહીં આવી હતી, છતાં તેને પત્તો લાગે નહીં, માટે આપનાં પ્રસાદથી ભવાંતરમાં મને તેજ પતિ પ્રાપ્ત થાઓ એવી મારી પ્રાર્થના છે. તે સાંભળી સમરસિ હ વિગેરે સર્વ લોકો હાહાકાર કરવા લાગ્યા અને જેટલામાં ગુણશ્રી ચિતા પ્રવેશ કરે છે, તેટલામાં તેમણે તેને રોકી રાખી અને શાંત પાડી. તેવામાં લેક મુખથી તે વાત સાંભળી વિહૂવલ થયેલ પુણ્યસાર અશ્રુ પ્રવાહવડે પૃથ્વીને ભીજાવતે ત્યાં આવ્યા. ગુણશ્રીના પરિવારની યેજનાથી અને પિતાના સ્નેહની બહું લાગણીને લીધે કૃપાસાગર તે પુણ્યસાર તેને કહેવા લાગ્યા. હે મિત્ર! અગ્ય કામ કરવાને કેમ તે આરંભ કર્યો છે? તારા સરખા કઈ વિદ્વાને આવું કાર્ય કર્યું નથી. હંમેશાં તું મારી સાથે વાતચિત કરે છે, તેમજ મારાથી તારે કાંઈ પણ ગોપનીય નથી. માટે સત્ય હકીકત તું જાહેર કર. અનિમાં પ્રવેશ કરવાનું શું કારણ છે ? વળી હે મિત્ર! મરણનું કારણ કહ્યા સિવાય જે તું મરીશ તે હું પણ જરૂર તારી પાછળ પ્રાણ ત્યાગ કરીશ, એવી મારી પ્રતિજ્ઞા છે. निवारयति पातकात् , दिशति मार्गमत्युज्ज्वल, ___ न मर्म वदति क्वचित् , प्रकटयत्यशेषान् गुणान् । समुद्धरति संकटात् वहति हर्ष मत्युन्नतौं, सह त्यजति जीवितं, स्फुरति मित्रकृत्यं मदः ॥ १॥ પાપથી નિવારે છે. વિશુદ્ધ માર્ગને ઉપદેશ આપે છે. કોઈ પણ સમયે દેષને જાહેર કરતે નથી. સમગ્ર ગુણેને પ્રગટ કરે છે. સંકટમાંથી ઉદ્ધાર કરે છે. અસ્પૃદયમાં આનંદ માને છે અને સાથે જીવિતને પણ ત્યાગ કરે છે. આ પ્રમાણે મિત્રને ધર્મ પ્રસિદ્ધ છે.” એમ કહી તેજ વખતે દઢ મનથી પુણ્યસાર ચિતાની અંદર કંપાપાત કરવાને તૈયાર થઈ ગયે. Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રિયસમાગમ ૧૦૧ એ પ્રમાણે મરણાંતને તેને પ્રેમ જોઈ ગુણશ્રીના હૃદયમાં વિશ્વાસ થયે. જેથી તેણે એકાંતમાં જઈ પિતાની ગુપ્ત વાત તેને સ્પષ્ટ રીતે નિવેદન કરી. તે સાંભળી પુણ્યસારનું હૃદય ચક્તિ થઈ ગયું અને પિતે વિચારમાં પડ; અહો ! ખરેખર આ તે આઠમી ગુણશ્રી મારી જ સ્ત્રી છે, માત્ર કલેકના સંકેતવડે આ સ્ત્રી અહીં કેવી રીતે આવી? અને પુરુષનો વેષ ધારણ કરી એણીએ આ રાજાની કન્યા શા માટે પરણી? નૃપ વિગેરે સર્વ લોકોએ એને ઘણુંએ પૂછયું છતાં પણ એણે પોતાનું નામ શા માટે છુપાવી રાખ્યું ? તેમજ પિતાને પતિ નહીં મળવાથી સત્ય પ્રતિજ્ઞા પાળવાની ખાતર કેવી રીતે આ સ્ત્રી અગ્નિમાં પ્રવેશ કરે છે? આ ઉપરથી ચાતુર્ય, દઢતા, ગુપ્ત વિચારતા અને સત્યતાદિ એણીના ગુણોને વાણી પણ પહોંચી શકે તેમ નથી. સરસ્વતી દેવીના કહેવાથી મેં પણ એની સાથે મૈત્રી કરી તે બહુ સારૂ થયું, નહીં તે આ મરી જાત એટલે ત્યાં રહેલી મારી તે સાતે સ્ત્રીઓ મરી જાત. સ્ત્રીઓના ઉત્તમ ચાતુર્યની પરીક્ષા માટે આવી હુંશીયારી કરીને મેં પિતાની અનર્થ પરંપરા પ્રગટ કરી છે. એમ પિતાના મનમાં વિચાર કરી અમંદ આનંદસાગરમાં કંઠ સુધી નિમગ્ન થઈ પુષ્પસાર પિતાની સ્ત્રી–ગુણશ્રીને કહેવા લાગે. પ્રિયસમાગમ આ મોટું આશ્ચર્ય છે કે, આટલા દિવસ સુધી તે કૃત્રિમ પ્રીતિ કરી, મારે આટલો બધો નેહ છતાં પણ તે કઈ દિવસ આ વાત કરી નહી !!! જે તે આ વાત પ્રીતિના આરંભમાં-પ્રથમ જ કરી હતી તે તારો પતિ હું તને તેજ વખતે મેળવી આપત. હજુ પણ ઠીક થયું કે, આ વાત મને કરી. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ કુમારપાળ ચરિત્ર તારું કાર્ય સિદ્ધ થયું. એમાં તું કંઈ સંશય રાખીશ નહીં. પરંતુ મારે તને કંઈક કહેવાનું છે. જે તું મારી પર ગુસ્સે ન થાય તે હું તને તે કહું એ પ્રમાણે પુણ્યસારના વચનામૃતનું પાન કરી સજીવન થઈ હેય તેમ, તે ગુણશ્રી પોતાનું ડાબું અંગ ફૅરવાથી પ્રિય સમાગમને જાણતી હોય, તેમ આનંદ માનતી તેને કહેવા લાગી. મારા હૃદયાહને શાંત કરવામાં ચંદન સમાન હે સુભગ! તું તારી ઈચ્છા પ્રમાણે સુખેથી બેલ. તું મારા પતિને સંદેશ આપનાર છે, તે તારી ઉપર ક્રોધ કરવાનું શું કારણ? પુયસાર બે હે સુભગે! જેની ઉપર તું આટલે બધે નેહ રાખે છે, તે પુરુષે તને નિઃસ્નેહની માફક ગણી ત્યજી દીધી, છતાં તેવા કુપતિ સાથે તું શા માટે પ્રીતિ ધરાવે છે ? વળી જે પુરુષ પિતાના ઉપર બહુ પ્રેમ રાખે, તેના ઉપર પ્રીતિ કરવી એગ્ય છે, પરંતુ વિરકત ઉપર પ્રીતિ કરવી, તે તે અંધની આગળ મુખમંડન સમાન છે. તેમજ લકકૃતિ પણ એવી છે કે “મરતાની સાથે મરવું,” એમ માનીને પણ તે અગ્ય પતિને માટે તું કેમ મરવાને તૈયાર થઈ છે? વળી તું તેની આશા છોડી દઈ અન્ય કોઈ સારા પતિ સાથે સંબંધ જેડ, જેથી તે ચક્રવાકી પર ચક્રવાક જેમ તારી ઉપર ઉત્તમ પ્રકારની પ્રીતિ રાખે. એ પ્રમાણે તેના અનિષ્ટ વાકયવડે પ્રદોષવડે પદ્મિનીની જેમ ગુણશ્રીનું મુખકમલ કરમાઈ ગયું અને પુણ્યસારને કહેવા લાગી. તું સદાચારમાં મુખ્ય ગણાય છે, છતાં પણ આવું નિંદ્ય વચન કેમ બેલે છે? તારા સરખા પુરુષોએ અધર્મને ઉપદેશ આપે ઉચિત ગણાય નહીં. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ પ્રિયસમાગમ “સ્નેહ વિનાને પણ પોતાને પતિ એજ કુલીન સ્ત્રીઓને સેવનીય છે. કારણ કે, વેલીઓને શુષ્ક એવું પણ વૃક્ષ જ આલંબન થાય છે. વળી નિઃસ્નેહતાને લીધે તેણે મારે ત્યાગ કર્યો નથી, પરંતુ હું માનું છું કે, કલાકના સંકેતથી પિતે હોંશીયારીની પરીક્ષા કરી છે. કુલીન સ્ત્રીઓ પિતાને પતિ જીવતે છતે જીવે છે અને તે મરે છતે મરી જાય છે. શું પતિ માટે ન મરે તે પાષાણ માટે મરે ? વળી હે ધાર્મિક! તું જે અન્ય પતિ કરવાનું મને કહે છે, તે વેશ્યાઓને ઉચિત છે, કુલીને સ્ત્રીઓને ઘટે નહીં. માટે આ હાસ્યને ત્યાગ કરી ને મારા પતિને તું જાણતા હોય તે જલદી અહીં લાવ, નહી તે મને મરવા દે. આ પ્રમાણે પિતાની સ્ત્રીની દઢ પ્રીતિવડે પુણ્યસાર પિતાના મનમાં ચક્તિ થઈ ગયા અને અમૃત સમાન વાણી બોલવા લાગ્યું. હે સુભગાસુને ! જે એ જ તારો નિશ્ચય હોય તો તું પિતાના રથાનમાં ચાલ. હું તારા પતિને લાવી બતાવું છું. ગુણશ્રી બોલી. આ તારી કૂટવાણીને મને વિશ્વાસ આવતું નથી. જે પતિ મેળાપની વાત સાચી હોય, તે તું અહીં જ મારા પતિને મેળાપ કરી આપ. ફરીથી પુણ્યસાર છે. હું એને અહીં લાવીશ તો પણ તું બરાબર પરિચય વિના તેને કેવી રીતે ઓળખીશ? ગુણશ્રી બેલી. હે સુભગ ! સંકેતિત કના બેલવાથી જે મને વિશ્વાસ થશે, તે તે પતિને હું જાણીશ. કિંચિત્ હાસ્ય કરી પુણ્યસાર તે શ્લેક બોલી ગયે. કના શ્રવણ માત્રથી હર્ષવડે હૃદયમાં નૃત્ય કરતી હોય, તેમ તે ગુણશ્રીએ પિતાના પતિને ઓળખી લીધે. પતિને જોઈ હૃદયમાંથી ઉભરાતા નેહરસને સાત્વિક સ્વેદના મિથી શરીરની બહાર અતિશય ધારણ કરતી અને ઉપષિત નેત્રોને Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ કુમારપાળ ચરિત્ર તેના દર્શનરૂપ સુધારસનું પાન કરાવતી હાય, તેમ ગુણશ્રી તેને કહેવા લાગી. હે સ્વામિન ! સ્નેહને આધીન હૃદયવાળી સ્ત્રીઓના કયા અપરાધને લીધે આપે તૃણની માફ્ક પ્રથમ દિવસે જ ત્યાગ કર્યાં ? સ્ત્રીઓના પ્રેમ બહુ ઉત્તમ પ્રકારના હાય છે, કે જેએ પેાતાના પતિ માટે ક્ષણમાત્રમાં પ્રાણુને! ત્યાગ કરે છે, પર`તુ અપરાધ વિના પણ પ્રેમલ સ્ત્રીઓના ત્યાગ કરનાર પુરુષોને તેવા પ્રેમ હાતા નથી. તે વખતે મને છેતરીને આપ ઘરમાંથી ચાલ્યા ગયા હતા. હાલમાં મારા હાથમાં આવ્યા છે, એટલે હવે તમે શી રીતે જશે? એમ કહી ગુણશ્રી તાર સ્વરે રૂદન કરવા લાગી. ત્યાર પછી પુણ્યસારે પ્રેમનાં વચનામૃતવડે વર્ષારૂતુના મેઘવડે સિ'ચાયેલી વેલીની માફક તેણીને પ્રફુલ્લ કરી. ગુણશ્રીએ પેાતાના પતિને પામી જે આન ́દ મેળળ્યે, તેનુ વર્ણન કરવા માટે હજાર જીભવાળે! પણ કોઇ સમથ` થાય નહી’. હે વિષ્ણુધા ! આલેાકમાં પ્રિયદર્શીન એજ અમૃત છે, અન્ય અમૃત વ્યથ છે, જેના પાનથી આત્મા શારીરિક સ તાપના ત્યાગ કરે છે. હું પ્રિયે! આ પુરુષના વેષ ઘેર જઈને તારે ઉતારવા, એમ કહી પુણ્યસાર તેને સાથે લઈ નગર તરફ ચાલ્યેા. મદનવતીવિવાહ આ હકીકત જોઈ ત્યાં ઉભેલા રાજા મંત્રી વિગેરે સર્વે લેકે એકદમ માટા સશયમાં પડી ગયા. “ આ શું ઇંદ્રજાળ હશે ?' એમ વિચાર કરતા તેએ પેાતપેાતાને ઘેર ગયા. ગુણશ્રી પેાતાના પતિ સાથે ઘેર આવી અને તત્કાલ તેની આજ્ઞાથી તેણીએ નટીની માફ્ક પેાતાનુ સ્વરૂપ પ્રગટ કર્યું નિધાનને પ્રાપ્ત થઈ હોય તેમ ગુણશ્રીએ તેવેા મહેાસવ કરાવ્યા કે; જેથી સર્વ નગરના લોકોનાં હૃદય | વિસ્મિત થયાં. Page #144 -------------------------------------------------------------------------- ________________ મદનવતીવિવાહ ૧૦૫ ત્યારપછી પોતાના સ્વામીનું સ્ત્રીપણું જોઈ મદનવતી પ્રભાત કાલમાં કુમુદિની જેમ એકદમ પ્લાન થઈ ગઈ અને પિતાના માતા પિતાની આગળ તે વાત તેણીએ જાહેર કરી. તે સાંભળતાં રાજા અને રાણીના મનમાં બહુ આશ્ચર્ય થયું. જેથી ગુણશ્રીને પિતાની પાસે બોલાવી અને તેઓ તેનું વિચિત્ર તે ચરિત્ર પૂછવા લાગ્યાં. ગુણશ્રીએ પિતાનું યથાસ્થિત સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી રાજાને બહુ ક્રોધ થયો, અહો ! “સ્ત્રી સાહસ અપાર હેાય છે?” એમ વિચાર કરતે તે બે. પિતાનું સ્વરૂપ ગુપ્ત રાખી મને છેતરીને આ મારી કન્યાને તું પરણી અને આ પ્રમાણે મારી કન્યાની વિડંબના તે શા. માટે કરી? ગુણશ્રી બલી. દેવ ! આપને બહુ આગ્રહ થવાથી પિતાની વિગોપનાની ભીતિને લીધે મેં આ અકૃત્ય કર્યું હતું. હાલમાં મારા પતિને સમાગમ થશે એટલે મેં મારું સ્વરૂપે પ્રગટ કર્યું. પિતાનું કાર્ય સિદ્ધ થવાથી કઈ પ્રકારની અકીતિ હતી નથી. એમ સાંભળી સમરસિંહરાજાએ તેને વિદાય કરી. પછી પિતાના મંત્રીને બેલાવી રાજાએ પૂછયું. હવે આ પુત્રીનું મારે શું કરવું? જે યોગ્ય લાગે તે કહો. વિચાર કરી મંત્રી બોભે. હે દેવ! ગુણશ્રી સાથે એને જે પાણિ ગ્રહ થયે તે વ્યર્થ છે. અને એના એગ્ય બીજે કઈ સદ્ગુણી વર નથી, માટે આ પુણ્યસારને જ આ કન્યા આપે. મંત્રીનું યોગ્ય વચન સાંભળી રાજાએ પુત્રના વૃત્તાંતથી ખુશી થયેલા ધનસારને બોલાવી તેના પુત્રને પિતાની કન્યા આપવી, એ નિશ્ચય કર્યો. પછી તે બંનેને મહત્સવપૂર્વક તેણે વિવાહ કરાવ્યું. લાંબા વખતથી મનમાં ધારેલી અને પ્રથમ તિરસ્કારની લાગણીથી જોતી એવી Page #145 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર રાજસુતાને પરણી ધનશ્રીને પુત્ર-પુણ્યસાર મનમાં બહુ ખુશી થઈ વિચાર કરવા લાગ્યા. ભાગ્યશાળી પુરુષમાં પણ હું ધન્યતમ છું, કારણ કે, પિતાની સ્ત્રીએ પરણીને નહીં ઈચ્છતી છતાં પણ રાજસુતાને મારી સાથે પરણાવી. ભકતવત્સલ એક સરસ્વતી દેવીની જ હું તુતિ કરું છું, કારણ કે, એક સ્ત્રી માટે મેં જેની આરાધના કરી હતી, તેણીએ મને બે. સ્ત્રીઓ આપી. અથવા અન્ય વડે શું? માત્ર ઉત્કટ પુણ્યને જ પ્રભાવ છે, જેની આગળ સમગ્ર સિદ્ધિઓ પણ સેવક સમાન હાજર રહે છે. મદનવતી પશ્ચાત્તાપ મદનવતી પણ પશ્ચાત્તાપ કરવા લાગી. આ પુણ્યસારપતિ મને ઈષ્ટ નહોતો છતાંયે મારા કર્મો આવી પડયે. અગ્ય ઘટના કરનાર દૈવને ધિકાર છે, કે જે શત્રુની માફક વિપરીત કાર્ય કરે છે. આ દૈવે જ મને સ્ત્રી સાથે પરણાવી અને સમસ્તનગરમાં મારી વિગેપના કરી તેમજ આ પુણ્યસાર મને ગમતા. નહેતે છતાં તેની સાથે મારે પરણવું પડ્યું. પરંતુ દૈવકૃત કાર્યમાં પિતાને અભિમાન શા કામનો ? એમ સમજીને મદનવતીએ પતિ. ઉપર પૂર્ણ પ્રેમભાવ ધારણ કર્યો. વલભીપુર પ્રયાણ એક દિવસ ગુણશ્રીએ પિતાના પતિને કહ્યું. મેં જ્યારે નગરમાંથી પ્રયાણ કર્યું, તે સમયે મારી બહેનેએ જે પ્રતિજ્ઞા કરી છે, તે આપ સાંભળે, હે બહેન! તું છે માસના અંતે પતિ સહિત અહીં નહી આવે તે દુઃખને દેશવટો આપવા અમે અમારા પ્રાણેને પ્રબલ અગ્નિમાં. હેમી દઈશું. આ પ્રતિજ્ઞાના દિવસો હવે પાંચ જ બાકી રહ્યા છે, માટે હે. વરિષ્ઠ ! આપ હવે વલભીપુરમાં જલદી પધારે, નહિ તે આપના. વિયેગથી દુઃખી થયેલી મારી બહેને અને મારાં માતા પિતા અગ્નિમાં. શલભ-પતંગીઆની સુલભગતિને પામશે. Page #146 -------------------------------------------------------------------------- ________________ વલભીપુર પ્રયણ ૧૦૭ પુણ્યસારે આ વૃત્તાંત પોતાના પિતાને તથા રાજાને જણાવી તેમની આજ્ઞા મેળવી લીધી. ત્યારપછી રતિ અને પ્રીતિ સહિત કામની જેમ બંને સ્ત્રીઓ સહિત ધનસારને પુત્ર પુયસાર પવનવેગી શ્રેષ્ઠ અશ્વો પર આરૂઢ થઈ નગરમાંથી નીકળે. ગ્રામ્ય લેકના દરેક ગામમાં વિને દવડે મનને આનંદ આપતે જાણે કે આકાશ માર્ગે ચાલતું હોય તેમ ઘણી ભૂમિ ઉલ્લંઘન કરી ગયે પરસ્પર સ્ત્રીઓના મધુર આલાપની શ્રેણીરૂપ અમૃતવડે તૃપ્ત થયેલ પુસાર નિરંતર પ્રયાણ કરતે છતાં પણ માર્ગજનિત શ્રમને જાણતું ન . એમ અખંડિત પ્રયાણ કરવાથી પુયસાર પાંચમા દિવસે પ્રભાત સમયે વલભીપુરમાં જઈ પહેશે. અનિપ્રવેશ તેજ દિવસે વલભીપુરની અંદર કામદેવની સાત પુત્રીઓ દુઃખથી પીડાએલી પોતાના પિતા પાસે આવી કહેવા લાગી. છ માસ પુરા થયા, પરંતુ ગુણશ્રી આવી નહીં, જરૂર એને પતિ મળે નહીં હોય, તેથી તે મરી ગઈ હશે. આજ સુધી અમે એ પતિની આશાએ દરિદ્રી જેમ ધનની આશાએ તેમ વૃથા અતિ દુઃસહ વિરહાગ્નિને સહન કર્યો. માટે હે તાત ! પ્રસન્ન થઈ હવે જલદી અમને સર્વ દુઃખરૂપ વૃક્ષને બાળવા માટે અગ્નિ આપો. એ પ્રમાણે પુત્રીઓનું વચન સાંભળી કામદેવ શ્રેષ્ઠી વિજળી સમાન વાણીવડે હૃદયમાં હણાયે અને દુઃખસાગરની લહરી સમાન વાણીને પ્રચાર કરવા લાગ્યા. હે પુત્રીઓ ! આટલી ઉતાવળ શા માટે કરો છો ? આપણે સર્વે એક સાથે સંગાથ કરીશું. મારા મનમાં પણ આજ વિચાર થયા વળી મારા કહ્યા છતાં પણ તમે મૃત્યુથી અટકશે નહીં તેમજ તમારું મરણ મારાથી જોઈ શકાશે નહી. માટે હું તમારી સાથે Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કુમારપાળ ચરિત્ર પ્રથમ એવું કરીશ કે જેથી તમારા સહવાસથી મારે વિયેગ થાય નહીં. કામદેવશ્રેણી ઘર વિગેરે પિતાની સમૃદ્ધિ પિતાના કુટુંબીઓને સમર્પણ કરી કામદેવશ્રેણી પુત્રીઓ અને પ્રિયા સહિત નગરની બહાર બળતી ચિતાની પાસે ગયે. આ વાત નગરના લોકેએ જાણી. જેથી તેઓ અશુપાતવડે વચ્ચે ભીજાવતા શેઠની પાસે આવી મર્યાદા પૂર્વક કહેવા લાગ્યા. હે શ્રેણી ! પુરુષોને નિંદવાલાયક આ અકૃત્યને એકદમ શા માટે આરંભ તમે કયો છે? પુત્રી અને જમાઈને માટે આ પ્રમાણે કોઈપણ પ્રથમ કાલમાં મરેલા હોય તેવું સાંભળવામાં આવ્યું નથી. જે કે જમાઈ ન મળે એટલે શું તમારે મરવું જોઈએ ? પિતા અથવા પુત્ર મરે તો પણ તેની પાછળ કોઈએ મરતું નથી, તેમ છતાં તમારે મરવાની જ ઈચ્છા હોય તે પણ તમારે સાયંકાળ સુધી વાટ જેવી જોઈએ. કદાચિત્ દૈવયોગે પતિ સહિત પુત્રી અહીં આવે. એમ શેકાતુર થયેલા સ્વજને એ બહુ વાય તે પણ કામદેવ શ્રેણી કુટુંબ સહિત ચિતામાં પડવાને તૈયાર થયા. તે સમયે કે પુરુષ વૃક્ષ ઉપર ચઢી સર્વ દિશામાં તપાસ કરી બે ઘોડા પર બેઠેલા કેઈપણ ત્રણ માણસ આવે છે. અમૃત સમાન તે વાણીવડે કામદેવ તૃપ્ત થયું અને કંપા માટે તૈયાર થએલો પણ ક્ષણમાત્ર તેણે વિલંબ કર્યો. તેટલામાં નગરની નજીકમાં ફેલાયેલે મેઘ સમાન ધૂમાડો જોઈ ગુણશ્રીના હૃદયમાં બહેનોના મરણની શંકા થઈ, જેથી પિતાના પતિને કહેવા લાગી. આપ નગર તરફ દષ્ટિ કરે. આકાશમાં ફેલાયેલ ધૂમસ્તમ-સમૂહ વધતું જાય છે. એથી હું માનું છું કે મારી બહેનેએ અનિપ્રવેશ Page #148 -------------------------------------------------------------------------- ________________ નગર પ્રવેશ ૧૦૯ કર્યા હશે. જો તે મરી ગઈ હશે તે આ સઘળે મારા શ્રમ વૃથા છે, અને કદાચિત્ તેઓ જીવતી હેાય તે હું વલ્લભ ! જલદી આપણે ચાલે . એ પ્રમાણે ગુણશ્રીની પ્રેરણાથી પુણ્યસારે ઝડપથી ધૂમવાળી દિશા તરફ ઘેાડાઓ ચલાન્યા દૂરથી આકાશમાં ઉછળતી અગ્નિની જવાલાએ દેખાવા લાગી. વળી પાસે ગયાં એટલામાં તે લાટાના કાલાહુલ સાંભળવામાં આવ્યે. પછી તે પુણ્યસાર બંને સ્ત્રીએ સહિત ચિતાની પાસે ગયે, ત્યારે ત્યાં સાત પુત્રીઓ અને પેાતાની સ્ત્રી સહિત કામદેવશ્રેષ્ઠી ચિતાની અંદર પડવાની તૈયારીમાં હતા. તે જોઈ તે એકદમ ઘેાડા ઉપરથી નીચે ઉતરી પડયેા. વિનય. પૂવ ક તેણે સાસુ અને સસરાના ચરણકમલમાં પેાતાનું મસ્તક ભ્રમર સમાન કર્યું". ગુણશ્રી અને રાજપુત્રી-મદનવતીએ પ્રણામરૂપી ભેટવડે માતા પિતાને ખુશી કર્યાં. ત્યાર પછી પેાતાની પૂજય બહેનેાને પણ પ્રવ્રુદ્ધિત કરી. નગર પ્રવેશ જલવડે જેમ વૃક્ષ તેમ કામદેવશ્રેષ્ઠી પુણ્યસારના સુખાવલેાકનરૂપ રસવડે બહુ ઉલ્લાસ પામ્યા, તેમજ તેનું સઘળું કુટુંબ પણ આનંદમય થઈ ગયું. વળી વ્યાકરણમાં અસૂ આદિક ધાતુઓના સ્થાનમાં ભૂ આફ્રિ આદેશ થાય છે, તેમ આ લેાકેાના નેત્રામાં શેાકાશ્રુના સ્થાનમાં હર્ષાશ્ર તે સમયે વિશ્વને જીતનાર પેાતાના જમાઈનુ સૌદય જોઈ કયા માણસ કામને જોવાની ઈચ્છા કરે ? આવી ગયાં. ત્યારપછી કામદેવશ્રેષ્ઠીએ ગુણશ્રીને પેાતાના ખેાળામાં બેસારી કહ્યું, હે પુત્રિ! અલૌકિક એવા તારા કયા કયા ગુણ્ણા હુ સંભારૂ" ? આ અતિ ઉગ્ર સાહસ, વિશ્વને અવલાકન કરનારી આવી યુદ્ધ અને Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કુમારપાળ ચરિત્ર આવુ" દુષ્કર કાય તારા સિવાય અન્યત્ર કોઇ ઠેકાણે હું દેખતા નથી. ઉત્તમ બુદ્ધિવડે તુ પેાતાના પતિ લાવી એટલું જ નહીં, પરંતુ નાશ પામતા આખા કુટુંબને જીવિત પણ તે' આપ્યુ છે. વિશ્વને પૃહા કરવા લાયક ગુણૈાથી વિરાજીત એવી લક્ષ્મીએ સમુદ્રને જેમ પ્રતિષ્ઠિત કર્યાં, તેમ હું પુત્રિ ! તારાવડે હું પ્રતિષ્ઠિત થયે. ત્યારપછી કામદેવની દૃષ્ટિ મનવતી તરફ ગઇ. તેણે પૂછ્યું, આ બીજી સ્ત્રી કાણુ છે ? હે જીણુશ્રી ખેલી. તાત ! આ સમરસિંહરાજાની પુત્રી–મારી શે!કય છે. ત્યારપછી કામદેવશ્રેષ્ડી લક્ષ્મી અને ધર્માંની માફક વધૂ વરને આગળ કરી મહાત્સવ પૂર્વક પેાતાના સ્થાનમાં ગયા. સપુરુષામાં ચૂડામણિસમાન કામદેવશ્રેષ્ઠીએ અતિ હિતકારી આતિથ્યક્રિયા કરી, નિવાસ માટે ઉત્તમ મકાન આપ્યું. નવીન નવીન અલંકાર તથા વચ્ચેાવડે જમાઈના સત્કાર કર્યો તેમજ પેાતાની પુત્રીએથી પણ મદનવતીને અધિક માન આપ્યું. કારણ કે, “ આ પેાતાના અને આ પારકા એવા વિભાગ મહાત્માઓને હાતા નથી. ” મુનીદ્ર જેમ નવે બ્રહ્મગુપ્તિએને સમાન જુએ છે, તેમ પુણ્ય સાર નવે સ્ત્રીએને સમદૃષ્ટિએ જોતા હતા. ચંદ્રની માફક વિશ્વને જીવન સમાન જમાઈના ગુણે! જોઈ દક્ષરાજાની માફક કામદેવશ્રેષ્ઠી બહુ પ્રસન્ન થયા. સ્વપુર પ્રયાણ પોતાની સ્ત્રીઓ સહિત પુણ્યસાર ત્યાં આનદથી રહેતા હતા, તેવામાં સમસિ ંહરાજાએ અને તેના પિતા ધનસારે મેકલેલા હાંશીયાર પુરુષ। ત્યાં આવ્યા. પુણ્યસારને પ્રણામ કરી તેએ ખેલ્યા. હૈ બુદ્ધિમાન ! સૂર્ય'ની માફક તારા વિરહ સમરસિંહ તથા તારા માતાપિતાને પણ તપાવે છે. માટે હે દાક્ષિણ્યનિધે ! અહીં'થી જલદી Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ જાતિ મરણ તું પ્રયાણ કર અને પુષ્પરાવર્ત મેઘની માફક પિતાના રવજનને તાપ શાંત કર. અનિષ્ટની માફક તે વૃત્તાંત સાંભળી કામદેવશ્રેષ્ઠી બહુ વ્યથાતુર થઈ ગયે. તેવા પુરુષની પ્રયાણકિત સાંભળી કેને પીડા ન થાય? દાયજામાં આપેલા સમગ્ર તેના ઘોડા, સુવર્ણાદિક ધન તેમજ રાજવિવાહને લાયક અમૂલ્ય વેષાદિક પુણ્યસારને આપીને ફરીથી પણ દિવ્યવસ્મ તથા અલંકારવડે તેને બહુ સત્કાર કર્યો. ત્યારપછી શ્રેષ્ટિએનવસ્ત્રીઓ સહિત કુમારને પ્રયાણુની આજ્ઞા આપી. પ્રયાણ સમયે પુત્રીએ માતાપિતાના ચરણમાં પડી. તે સમયે પ્રીતિપરાયણ થયેલા પિતાએ દરેક પુત્રીઓને હિતશિક્ષા આપી કે – पत्यौ प्रीतिरकूत्रिमा श्वशुरयाभक्तिः सपत्नीजनेऽ नुत्से को विनया ननादरि महान स्नेहः कुटुम्बेऽखिले । देवार्चादिरतिः कुकर्मविरतिः क्षान्तिप्रियाक्तित्रपा दानाद्यानि च सुभ्रूवां विदधते स्थेष्ठां प्रतिष्ठां गृहे ॥ १ ॥ પિતાના પતિ ઉપર અકૃત્રિમ પ્રીતિ રાખવી. સાસુ સસરાની ભક્તિ કરવી. સપત્ની-શેકય ઉપર ક્રોધ કરે નહી. નણંદની આગળ વિનયથી વર્તવું. સમસ્ત કુટુંબપર બહુ સ્નેહ રાખ. દેવપૂજનાદિકમાં પ્રીતિ રાખવી. અધર્મને ત્યાગ કરે. તેમજ શાંતિ, પ્રિયવચન, લજજા અને દાનાદિક સદગુણ ગૃહસ્થાશ્રમમાં સ્ત્રીઓની પ્રતિષ્ઠા વધારે છે. | માટે હે પુત્રીઓ ! આ કુલવધૂના ધર્મો તમારે ભૂલવા નહીં. પિતાના સુખ માટે તે પ્રમાણે તમારે વર્તવું અને પિતાના વંશમાં તમે ચિરકાલ સુધી પતાકા સમાન થાઓ. એ પ્રમાણે ઉપદેશ આપી કામદેવશ્રેષ્ઠી કેટલેક દૂર સુધી તેમને - વળાવીને મહાકષ્ટ પાછો વળે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કુમારપાળ ચરિત્ર પુણ્યસારકુમાર પણ પિત્રાદિકના વિયાગથી પીડાયેલી પેાતાની સી. આને રસિક ક્થાક્રિકના વિનાદવડે રંજન કરતા ત્યાંથી ચાલતા થયેા. જાતિસ્મરણ કામની શસ્ત્રી–છુરીકા સમાન નવ સ્ત્રીઓ સહિત પુણ્યસાર રથમાં મેસી ચાલતા હતા. એક દિવસ માગ માં મૃગલાએતુ ટોળું તેની દૃષ્ટિગેાચર થયું. તેમાં કેટલાક મૃગલાએ પેાતાની સ્ત્રીએનાં વિશાલ નેત્રાથી જીતાએલા નેત્રાવાળા હોય તેમ બહુવેગથી દોડતા હતા, કેટલાક આકાશને આક્રમણ કરવાની ક્રીડા કરતા હાય, તેમ ઉંચી ફાલા મારતા હતા. કેટલાક ચક્રના મેાટા ચિત્કારવડે સ્તંભિત થયા હોય તેમ સ્થિર હતા અને કેટલાકને ક્રીડા કરતા જોઈ પુણ્યસાર પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા. આ પ્રમાણે વનની અંદર આનંદથી ક્રીડા કરતા અને હૃદયમાં પ્રમાદ માનતા મૃગલાએ કેઈ ઠેકાણે પ્રથમ મારા જોવામાં આવેલા છે. એમ વારંવાર વિચાર કરતા તે એકદમ સૂચ્છિત થઈ ગયા અને યથાસ્થિત પેાતાના પૂર્વભવના માણસે તેના જોવામાં આવ્યા. પેાતાના પતિને મૂતિ જોઈ તત્કાલ તે સ્ત્રીએ આકુલવ્યાકુલ થઇ ગઈ. ચંન્દ્વનાદિક ઉપચારાવડે તેને ઘણીવારે સચેતન કર્યો. પછી સ્ત્રીએએ મૂર્છાનુ કારણ પૂછ્યું. પુણ્યસાર ખેલ્યે.. મૃગનુ ટાળુ જોવાથી હું સૂચ્છિત થયા તેમજ જાતિસ્મરણ થવાથી મને મારા પૂર્વ ભવનું જ્ઞાન થયું છે. પૂર્વભવ સ્વરૂપ પૂર્વČભવમાં હું ધર્મોંમંદ નામે પુલિ'ગ-જિલ્લ હતા. વિશ્વમાહક લક્ષ્મીથી ભરેલા કોઈપણ પવતમાં સ્ત્રી સહિત મારા નિવાસ હતા. એક દિવસ સ્ત્રી સહિત હું પ્રચંડ ધનુષમાણુ ધારણ કરી શિકાર માટે પારધિની જેમ વનની અંદર ફરતા હતા. વનની અદર ચારે તરફ Page #152 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવ રવરૂપ ૧૧૩ વ્યાપી ગયેલા ધનુષના ટંકારવ સાંભળી તે વનમાં ફરતા સઘળા પ્રાણીઓ ત્રાસ પામવા લાગ્યા. ત્યારપછી પરસ્પર અખંડિત કામગના રસમાં લુબ્ધ થયેલ એક મગનું જોડલું મારી નજરે પડયું કે તરત જ તેની ઉપર મેં પ્રાણાપહારી બાણ છોડયું. નજીકમાં ધનુષ ખેંચતાં મને જાઈ મૃગલે નાસવાને શકિતમાન હતે, પણ સગર્ભા મૃગલીના પ્રેમને લીધે વિચારમાં ને વિચારમાં તે નાશી શકે નહીં. પરંતુ અનન્ય સ્નેહને લીધે પિતાના શરીરવડે મૃગલીનું શરીર ઢાંકીને દીનની માફક ભયભીત એને જેતે આગળ ઉભે રહ્યો. આ સર્વ હકીકત જઈને પણ નિર્દયતાને લીધે કૃતન જેમ સકિયાને તેમ તે મૃગલીને મેં મર્મઘાતી બાણવડે વિધિ નાખી. બાણ વાગતાની સાથે જ મૃગલી પૃથ્વી પર પડી. ઉદર ચીરવાથી અંદરને ગર્ભ બહાર પડયો. મૃગલી તરફડીને મરણ પામી. મરેલી મૃગલીને જોઈ મૃગલાનું હૃદય પાકા ચીભડાની જેમ પ્રીતિ અને ભયને લીધે તેજ વખતે ફાટી ગયું, જેથી તે પણ મરી ગયે. ત્યાં જઈ મેં તપાસ કરી તે મૃગનું જોડલું મરી ગયું હતું અને કંઈક ચૈતન્ય હોવાથી ગર્ભ પૃથ્વી પર તરફડતે હતે. તે જોઈ મને અને મારી સ્ત્રીને ઘણે પશ્ચાત્તાપ થયે. જેથી મારું હૃદય બહુ બળવા લાગ્યું. અમે બંને જણે પિતાના તે કુકર્મને બહુ ધિકકાર આપો. જન્મથી આરંભી કઈ સમયે ધમએવા અક્ષર રૂપશલાકાવડે મારે કાન વીંધા નહોતે, છતાં પણ તે સમયે દૈવયેગે દયાભાવ સ્કરવાથી મને વિચાર થયે, શુદ્ધ બુદ્ધિવાળા પુરુષે મૃગયાને પાપવૃદ્ધિ કહે છે, તે સત્ય છે. જેની અંદર પ્રાણીઓને ઘાત કરનારી આવી અતિક્રરતા રહેલી છે. ભાગ-૨ ૮ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કુમારપાળ ચરિત્ર અહે! કેટલાક ઉત્તમ પુરુષો અપરાધી પ્રાણીઓને પણ ક્ષમા આપે છે, અને હું કે અનાર્ય ! નિરપરાધી પ્રાણીઓને પણ ઘાત કરૂ છું, એ મહાખેદની વાત છે. અહો ! મારી કેટલી મૂઢતા ? એકવાર તૃપ્તિને માટે હિંસા કરવાથી આ પ્રાણીઓને આ જન્મ હું છું. આજ સુધી મેં પ્રાણીઓને નામે વધ કર્યો. હવે આજથી જીવનપર્યત પ્રાણી વધ કરવાને મારે ત્યાગ છે, તેમજ કંદમૂલ અને ફલાદિવડે પક્ષિની માફક પ્રાણનું પિષણ કરતે હું કઈ પણ દિવસ પાપને વધારનાર માંસનું ભક્ષણ કરીશ નહીં. એ પ્રમાણે અતિઉગ્ર અભિગ્રહ મેં લીધે. મારું હૃદય દયામય થઈ ગયું. મુનિની રિથતિ સમાન નિર્માયિક મારી સ્ત્રીને આ અભિગ્રહ મેં કહી સંભળાવ્યા. તે સ્ત્રીએ પણ ધર્મપરાયણ થઈ માંસ ભક્ષણને અભિગ્રહ કર્યો. પ્રાયે સતી સ્ત્રી પતિને અનુસરનારી હોય છે. ત્યારબાદ વનચરજીવોને પિતાના જીવની માફક જતાં અને પિતાના નિયમનું પાલન કરતાં અમે બંને જણે બહુ સમય વ્યતીત કર્યો. છેવટે ભદ્રભાવ વડે હું મરીને દયાના પુણ્યથી દેવસમાન અતિશય સુખના એક પાત્રરૂપ મનુષ્ય જન્મ પામ્ય છું. દયાના જીવનરૂપ તે સ્ત્રી તે મારા વિરહથી પીડાયેલી મરીને કઈ પણ ઠેકાણે ઉત્પન્ન થઈ હશે, તે હું જાણતા નથી, એથી મને ખેદ થાય છે. એમ તે પુણ્યસાર કહેતું હતું, તેવામાં ત્યાં આગળ પાપના નિવારક એક ચારણ મુનિ આકાશમાંથી ઉતર્યા. તેમને જોઈ આનંદ અને સ્ત્રીથી યુકત પુણ્યસાર રથમાંથી નીચે ઉતર્યો. પછી તેણે વ્રતની મૂર્તિ સમાન તે મુનિને પ્રણામ કર્યો. મુનિએ ઉત્સાહથી કલ્યાણની રાશિસમાન આશીર્વાદ આપે. ત્યારબાદ પુણ્યસાર બે. “હે મુનીંદ્ર! મારા પૂર્વભવની સ્ત્રી કયાં છે? Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ કુટુંબ સમાગમ આ પ્રશ્ન સાંભળી મુનીંદ્ર પોતાના જ્ઞાનથી જાણી કહેવા લાગ્યા. હે વત્સ ! બહુ પ્રીતિ ધરાવતી આ ગુણશ્રી તારી પૂર્વભવની સ્ત્રી છે. પુરુષને વેષ પહેરી આ તારા નગરમાં આવી અને તે ધીમાન ! મરણના વૃત્તાંતવડે તું એને પ્રાપ્ત થયે, તે તને યાદ છે? પૂર્વભવની પ્રીતિને લીધે જ અન્ય સ્ત્રીઓમાં ખાસ ગુણશ્રી તારાઓમાં રોહિણી જેમ ચંદ્રપર તેમ તારી પર વિશેષ પ્રીતિ રાખે છે. વળી પૂર્વભવમાં ગ્રહણ કરેલા જીવદયાના વ્રતથી પ્રાપ્ત થયેલા આ ઉત્તમ ફલને જોઈ આ ભવમાં પણ તારે જીવદયાવ્રત પાળવું. | સર્વ જીવ પર દયા એજ પરમ આનંદ આપે છે. જેમ ચંદ્રની કાંતિથી જ કુમુદવન ખીલે છે. તેમજ શરીર સત છે, પરંતુ તે ચેતન વિનાનું જેમ અસત્ થાય છે. તેમ દયા વિનાનું કરેલું પુણ્ય પણ પ્રાય નહીં કરવા બરાબર થાય છે. એ પ્રમાણે મુનિની વાણી સાંભળી સ્ત્રી સહિત પુણ્યસાનિધિની માફક જીવદયામય શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. પછી તે ચારણમુનિને નમસ્કાર કરી સ્વસ્થતા પૂર્વક ત્યાંથી ચાલતો થયા. પિતાના માતાપિતાના દર્શનમાં ઉસુક થયેલે પુયસાર ગપગિરિ . નગરમાં ગયે. કુટુંબસમાગમ તેના પિતા ધનસાર અને રાજા વિગેરે તેની સન્મુખ આવ્યા. નગારાં નિશાન સાથે મહત્સવપૂર્વક પુણ્યસાર પિતાના ઘેર ગયો. વિરહથી સંતપ્ત થયેલ પોતાની સ્ત્રીઓ ચિત્તને અકૃત્રિમ પ્રેમરસ વડે હમેશાં સિંચન કરતે તે કુમાર આનંદપૂર્વક ગૃહસ્થાશ્રમ ચલાવતે હતે. ત્યારપછી સમરસિંહરાજાને પુત્ર નહેતે, તેથી તેણે પિતાના સ્થાનમાં પુણ્યસારને સ્થાપન કર્યો. પિતે જ્ઞાની ગુરુ પાસે વૈરાગ્યભાવથી દીક્ષા લીધી. વિશુદ્ધચારિત્ર પાળી આયુષ પૂર્ણ કરી સમરસિંહરાજર્ષિ વગ લેકમાં ગયા. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ કુમારપાળ ચરિત્ર ત્યારપછી પુણ્યસાર ભૂપતિએ વિશાલ સૈનિકે વડે ભૂમંડલમાં જય મેળવી રાજાએના મસ્તક પર પુષ્પમાલાની માફક પેાતાની આજ્ઞા સુખેથી સ્થાપન કરી. ગુણૈાથી જ્યેષ્ઠ એવી ગુણશ્રીને પટ્ટરાણી કરી. પતિઉપર સ્ત્રીઓની પ્રીતિ કલ્પલતા સમાન સુખદાયક થાય છે. કષ્ટાદિકના રક્ષણથી, નીતિના ઉપદેશથી અને પાષણ કરવાથી પણ પુણ્યસાર ભૂપતિ પિતાની માફક પ્રજાને બહુ હિતકર થયે.. ઉત્તમ પ્રકારના પ્રાપ્ત થયેલા આ વૈભવ વિગેરે દયાનું જ ફૂલ છે, એમ જાણી તેણે પોતાના રાજ્યમાં અભયની ઉદ્શાષણા પૂર્વક જીવઘાતના નિષેધ કરાગ્યે. હું પૂર્વ ભવમાં ભિટ્ટ હતો, છતાં પણ સુંદર દયાના પુણ્યથી અહીંયાં પણ ઇંદ્રની સંપત્તિ ભેાગવુ' છું. એ પ્રમાણે દરેકને ઉપદેશ આપી પુણ્યસારભૂપતિ ધર્માચાર્ય'ની માફક અન્ય રાજાઓને પણ દયાધમ પળાવતા હતા. પુણ્યસપત્તિના વિનેદ માટે કૃત્રિમ– પર્વતસમાન મનને આનં આપનાર મોટા જિનપ્રાસાદ અનાવ્યા. ત્યારપછી પુણ્યસારનરેંદ્ર પરલેાક પ્રાપ્તિ માટે લક્ષ્મીને સ્થાપન કરતા હાય તેમ, હુ ંમેશાં દીનાદિક પ્રાણીઓને દાન આપવા લાગ્યા. તેમજ માદ્વારના પ્રતીહાર-રક્ષક અને મેાક્ષલક્ષ્મીના હૃદયમાં હારસમાન પંચપરમેષ્ઠીના નમસ્કારને પાતાના નામની માફક તે સ્મરણ કરવા લાગ્યા. એ પ્રમાણે પુણ્યને ઉપાર્જન કરતા, ન્યાયવડે ઉજવલયશને ફેલાવતા અને સુખસ ંપત્તિના આસ્વાદ લેતા ભૂપતિ ચિરકાલ રાજ્યપાલક થયા. દીક્ષાગ્રહણુ ત્યારપછી ભૂપતિ અધક્રીડા માટે સ્વારી સાથે ઉપવનમાં ગયા. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ધર્મપ્રરૂપણ ત્યાં સદ્દગુરુનાં દર્શન થયાં. ગુરુ મહારાજે લાભ જાણી ધર્મ દેશના પ્રારંભ કર્યો. તૃષાતુરની માફક પોતે દેશના રસનું પાન કરવા લાગ્યા. “મનુષ્યત્વાદિક સામગ્રી પામીને જે પિતાના હિતમાં પ્રમાદ કરે છે, તે દુબુદ્ધિ અમૃતપાનની પ્રાર્થના કરવા છતાં વિલંબ કરે છે. વળી કેટલાક પુણ્યશાળી લોકો પોતાનું હિત સાધવામાં પ્રમાદ કરતાં નથી. गृहाऽऽशंसां मुक्त्वा , चरणभरमादृत्य सुचिर, तपस्यन्तः सन्तः, क्वचिदपि वने दूरितजने । समाधिस्वःकुल्या-जलविगलिताऽशेषकलुषा રતનુ વર્ચા, તિન તત્તે સુકૃતિનઃ || 8 હે નરેંદ્ર! કેટલાક પુણ્યશાળી જીવે ઘરની આશંસા ત્યજી દઈ લાંબે વખત વિશુદ્ધચારિત્રનું પાલન કરી કોઈપણ નિર્જનવનમાં તપશ્ચર્યા કરી, સમાધિરૂપ ગંગાના જળવડે સમગ્ર પાપમલને દૂર કરતા છતા, અદ્ભુત કેવલજ્ઞાન માટે યત્ન કરે છે. આ પ્રમાણે ગુરુની દેશના સાંભળી રાજાને બંધ થશે. જેથી તેણે પિતાના પુત્રને રાજયાભિષેક કરી તેજ ગુરુની પાસે દીક્ષા લીધી. આત્મગુણમાં રમણતા કરતા તે પુણ્યસારમુનિ તપશ્ચર્યરૂપ શ્રીમત્ર તુવડે કાલુષ્ય-દેષરૂપી જલને સુકાવીને કોલ કરી આનંદપૂર્વક વર્ગલેકમાં ગયા. ત્યાંથી ચવીને તે મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થયા. ત્યાં અદ્ભુત એશ્વર્યા ભેગવી દીક્ષા ગ્રહણ કરી કેવલજ્ઞાન પામ્યા. ત્યાર પછી તે મુનીંદ્ર અક્ષય એવું મોક્ષસુખ પામશે. હવે હે કુમારપાળ મહીપાલ ! તે આ પુણ્યસારની કથા સાંભળી, તે ઉપરથી દયારૂપ કઃપવૃક્ષનું અનંતફલ જાણીને સર્વ સિદ્ધાંતમાં સંમત અને સુકૃતને એક સારભૂત દયાધર્મને તું રવીકાર કર. Page #157 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર ૧૧૮ ધર્મ પ્રરુપણા પ્રથમ ધર્મોનું સ્વરૂપ કહ્યું છે. હવે તેના ભેદ જણાવવાની ઈચ્છાથી રાજગુરુ શ્રીહેમચંદ્રસૂરિએ ગૂજર નાયક–શ્રીકુમારપાલનરેદ્રને ઉદ્દેશી કહ્યું. મુનિ અને શ્રાવકની અપેક્ષાએ એ પ્રકારના ધર્મ કહ્યો છે. વહાણની માફક જે ધર્મને પામીને જીવા સંસારસમુદ્રને તરે છે. એમાં સશય નથી. તે બંનેમાં પ્રથમ પંચમહાવ્રતમય યતિધમ કહ્યો છે. ધીરપુરુષાને મેાક્ષનગરમાં જવાના જે ઘણા નજીકના માગ છે. બીજો શ્રાવકધમ પણ સમ્યક્ત્વમૂલક દ્વાદશ વ્રતમય કહ્યો છે. જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય છે, તે જ્ઞાની પુરુષાએ આગમમાં કહ્યું છે કે, આ જીવ અનાદિ છે અને કમ` પણ પ્રવાહથી અનાદિ છે. સુવ અને માટીની માફક જીવ અને કમને સંબધ પણ અનાદિના છે. કૅ વિભેદ હવે તે કમ મૂલભેદવડે જ્ઞાનાવરણીય વગેરે ભેદવડે આઠ પ્રકારનુ છે અને ઉત્તરભેદ વડે એક સેા અઠ્ઠાવન (૧૫૮) પ્રકૃતિથી જોડાયેલુ છે. તેમાં જ્ઞાનાવરણીય, દનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચારકર્મીની ત્રીશ (૩૦) કોડાકાડી સાગરાપમ ઉત્કૃષ્ટ સ્થિતિ હાય છે. માહનીયકમ ની સીત્તેર (૭૦) કેડાકોડી સાગરોપમ છે. નામ તથા ગેાત્રકની વીશ (૨૦) કડાકોડી સાગરોપમ અને આયુષકર્મીની તેત્રીશ (૩૩) કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટસ્થિતિ નારક તથા દેવલાકમાં હાય છે. પછી પર્વતમાંથી નીકળતી નદીના પથરાએ જેમ ૫ સ્પર એક બીજાના અથડાવાથી પેાતે જ ગાળાકાર થઈ જાય છે, તેમ યથા– પ્રવ્રુત્તિકરણ એટલે વૈરાગ્યરૂપ ઉદાસીનવૃત્તિથી બહુ કર્મા ક્ષીણ થઈ જાય Page #158 -------------------------------------------------------------------------- ________________ ક્રમ વિભેદ ૧૧૯ છે અને આયુષ સિવાય ખાકીનાં સાતે કર્મીની દરેકની કંઈક ઓછી એક કાડાકોડી સાગરોપમ ખાકી રહે, ત્યારે સ'સારમાં ભ્રમણ કરતા જીવા, થાકી ગયેલા મુસાફી સ્નાન માટે જેમ જલાશયના ઘાટને જેમ, રાગદ્વેષના પરિણામથી દૃઢ – પરિસ્થિતિને પ્રાપ્ત થયેલ દુર્ભેદ ગ્રંથિને પ્રાપ્ત થાય છે. ત્યાંથી રાગાદિક શત્રુઓવડે હણાયેલા કેટલાક જીવા તીરે અથ ડાવવાથી સમુદ્રના ચંચલ તરગે। જેમ પાછા ફરે છે. વળી કર્મોથી ખંધાયેલા કેટલાક જીવા રાધાવેધ માટે યત્ર ઉપર આંધેલા ચક્રસમૂહની માફક ત્યાંને ત્યાં જ ફર્યા કરે છે. વળી ભાવિ બહુ શુભકમી કેટલાક જીવા અપૂરકરણરૂપ વજાગ્રવડે ગરી ́દ્રને જેમ પ્રૌઢશક્તિવડે તે ગ્રંથિને ભેદે છે. ત્યારપછી આંતરકરણ કર્યાં બાદ અનિવૃત્તિકરણમાં રહેલા જીવા અંતર્મુહૂત્ત વડે ઘણાં કમ ખપાવે છે, ક્ષાભૂમિમાં રહેલા અગ્નિની માફક ઉદયમાં આવેલું મિથ્યાત્વ જ્યારે શાંત થાય, ત્યારે પ્રાણીએ મેક્ષ પ્રાપ્તિના હેતુભૂત સમક્તિ ને પામે છે. ગ્રંથિભેદ થવાથી પ્રાણીઓને પ્રથમ જે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, તે અંતમુહૂત્ત પ્રમાણુ ઔપશ્ચમિક સમ્યક્ત્વ જાવું. આ ઔપશમિક સમ્યક્ત્વને પૂર્વાચાર્યાએ નૈસગિક-સ્વાભાવિક કહ્યું છે અને ગુરુપદેશથી જે થયેલું હાય, તેને આભિગમિક કહ્યું છે. ગુદૅવાદિસ્વરૂપ સુદેવ, સુગુરુ અને સુધર્મને વિષે જે દેવ, ગુરુ અને ધમની ૧. પત્યેાપમના અસખ્યાતમા ભાગ જેટલી. ૨. એક કાડા– કોડી સાગરોપમમાંથી એક મુત્ત અને અનાદિ મિથ્યાત્વ જે અન ંતા નુબંધીની ચાકડી ખપાવવાને અજ્ઞાન-હેયને છેાડવુ' અને જ્ઞાન– ઉપાદેયને આદરવું એવી વાંછારૂપ અપૂર્વ એટલે પહેલાં કયારેય ન આવ્યેા હાય એવા જે પરિણામ તે અપૂવ કરણ. ૩-મુહુર્ત્ત રૂપ સ્થિતિ ખપાવવાને નિલ શુદ્ધ સમક્તિ પામે અને મિથાત્વના ઉદયમટે ત્યારે જીવ ઉપશમ સમકિત પામે એવા જે પરિણામ તે અનિવૃત્તિકરણ. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કુમારપાળ ચરિત્ર બુદ્ધિ રાખવી તે સમ્યકત્વ જાણવું અને તેથી વિપતિબુદ્ધિ તે મિથ્યાત્વ કહેવાય. જેના રાગાદિક સમગ્ર દોષ ક્ષીણ થયા હોય, ત્રણે લોકમાં પૂજ્ય, યથાર્થવાદી અને સર્વજ્ઞ એવા દેવ તે અહંન ભગવાન જ છે, અન્ય નથી. કામ, રાગ અને મેહથી ભરેલા, તેમજ ધની ચેષ્ટાઓ વડે ભયંકર અને ભક્તોને છેતરવામાં તત્પર એવા દે મુક્તિ માટે સમર્થ થતા નથી. ચારિત્રરૂપ લક્ષમીને કીડા કરવાની વાતસમાન, બ્રહ્મચર્ય પાલનાર અને શુદ્ધ ધર્મના ઉપદેશક એવા ગુરુઓ મોક્ષદાયક થાય છે. વિષમાં લુપ, નિર્દય, બ્રહ્મચર્યથી ભ્રષ્ટ, કલેશ, કષાનું સેવન કરનાર અને ધર્મના નાશ કરનાર ગુરુઓને નામધારી જ સમજવા. તેઓ હિતકારક થતા નથી. મુક્તિરૂપ લક્ષ્મીને ચૂડામણિ. ચારગતિરૂપ શત્રુઓને પ્રતિકૂળ અને સર્વપ્રાણીઓને અનુકૂળ એ દયા મૂલધર્મ જિનેશ્વરેએ માને છે. જે હિંસામય ધર્મ મેક્ષ આપતો હોય તો પ્રાણીઓના કવિતા માટે વિષભક્ષણ કેમ ન થાય? જેમના ચિત્તરૂપી ઘરમાં હંમેશાં સમ્યક્ત્વરૂપી દીવે અતિશય પ્રકાશ આપી રહ્યો છે, તે પુરુષને મિથ્યાત્વરૂપ અંધકારને સમૂહ કેઈ દિવસ બાધ કરતા નથી. જે મનુષ્ય અંતર્મુહૂર્ત સુધી પણ હૃદયમાં સમ્યકત્વ ધારણ કરે છે, તેને સંસાર અપાઈ–અર્ધપુલ પરાવર્ત થાય છે. જે પૂર્વકાલમાં કુકર્મ વડે નરકાદિકનું આયુષ ન બાંધ્યું હોય તે સમ્યક પ્રકારે સમકિતધારી પ્રાણી દેવી લક્ષ્મીને પ્રાપ્ત થાય છે. જિનેશ્વરભગવાન ચારિત્રથી પણ સમ્યક્ત્વને અધિક કહે છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ વ્રતાદિસ્વરૂપ ૧૨૧ કારણ કે, “ચારિત્રહીન પ્રાણીઓ સિદ્ધ થાય છે અને સફવ વિનાના સિદ્ધ થતા નથી.” માટે હે પ્રાણીઓ ! જે તમે પિતાને મુક્તિ સ્ત્રી પ્રત્યે રૂચિ કરાવવાની ઈચ્છા કરતા હે તે હંમેશાં સમ્યકત્વરૂપ અલંકારવડે તમારા આત્માને સુશોભિત કરે. સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા, એ લક્ષણથી જ્ઞાની પુરુષે સમ્યકત્વ પ્રતિપાદન કરે છે. જિનશાસનમાં ભક્તિ, પ્રભાવના, સ્થિરતા, ઉદારતા અને તીર્થ સેવા, એ પાંચ સમ્યક્ત્વનાં ભૂષણ છે. શંકા, કાંક્ષા, જુગુપ્સા અને મિથ્યાષ્ટિની પ્રશંસા તેમજ તેને પરિચય, એ પાંચ સમ્યક્ત્વમાં દુષણ છે, એમ મુનીશ્વરે કહે છે. ત્રતાદિસ્વરૂપ પ્રથમ પ્રાણાતિપાતાદિક પાંચ અણુવ્રત, દિગ્યિરત્યાદિક ત્રણ ગુણ વ્રત અને સામાયિકાદિ ચાર શિષ્ણાત એ સર્વમળીને બારવ્રત જાણવાં. બંને પ્રકારે મન, વચન અને કાયાવડે થૂલહિંસાદિકથી નિવૃત્ત થવું, તે અહિંસા આદિ પાંચ અણુવ્રત જિદ્રોએ કહ્યાં છે. દયા ધર્મમાં તત્પર થયેલા ભવ્યાત્માએ અપરાધ રહિત ત્રસ જેની સંકલ્પપૂર્વક હિંસા કરવી નહી તેમજ સ્થાવર પ્રાણીઓની પણ વ્યર્થ હિંસા ન કરવી. દેવ અને અતિથિ વિગેરેની પૂજા માટે, વેદ સમૃત્યાદિકના વાકયથી જે વધ કરવામાં આવે, તે પણ નરક પ્રાપ્તિને સાક્ષી થાય છે. ચરિ મન્નતિ ધિર્વવતાં શીતરિમवहति दहनभाव पुष्यति ध्वान्तमकः । दिनमपि रजनीत्वं याति रात्रिर्दिनत्व, तदपि हि सुकृतं न प्राणिघाति प्रसूते ॥ १ ॥ કદાચિત્ સમુદ્ર મરુસ્થલતાને પામે, ચંદ્ર ઉષ્ણુતાને ધારણ કરે, સૂર્ય અંધકારની પુષ્ટિ કરે, દિવસ રાત્રિપણને અને રાત્રિ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ કુમારપાળ ચરિત્ર દિવસપણને પામે. તે પણ હિંસા કરવાથી સુકૃત થાય નહીં.” તેવું શાસ્ત્ર, દેવપૂજા, કુલકમ કે, તેવું પુણ્ય પણ કોઈ નથી, કે જેની અંદર પ્રાણુની હિંસા હોય. માટે બુદ્ધિમાન પુરુષ દુર્જનની મૈત્રીની જેમ હિંસાને અતિ દૂર કરી સજનની મૈત્રી સમાન બહુ સમીપ રહેલી એક દયા જ પાળવી આ લેકમાં અપ્રતિષ્ઠાદિ અને પરલેક-જન્માંતરમાં મૂકવાદિ. દો, એ અસત્યનું ફલ છે. એમ જાણું ધર્મિષ્ઠપુરુષે સ્થૂલ અસત્યને ત્યાગ કરે. અંધકારમાં દિવે, સમુદ્રમાં વહાણ, શીતકાળમાં અગ્નિ અને રોગમાં ઔષધ, એમ દરેકના ઉપાય હોય છે, પરંતુ અસત્ય વાદીની કઈ પ્રતિક્રિયા નથી. અન્ય અસત્ય બોલવાથી પણ પ્રાણી દુર્ગતિમાં જાય છે, તે ધર્મ સંબંધી અસત્ય ભાષી માણસ કે જાણે કઈ ગતિમાં જશે ? માટે કુકર્મની માફક અસત્યનો સર્વથા ત્યાગ કરી વિશ્વાસાદિક ગુણોનું સ્થાનભૂત સત્યનો જ આશ્રય કરે. (૨) હસ્ત છે, શિલ્વેદ અને શૂલારોપણ વિગેરે વધ, બંધન કિયાઓ. ચેરીનું ફલ છે; એમ જાણી ઘૂલ ચેરીને ત્યાગ કરે. વધ કરવાથી પણ ચેરી અધિક ગણાય છે. કારણ કે, મારવાથી એક જ પ્રાણી મરે છે અને ઘન ચેરવાથી બહુ ક્ષુધાવડે સમસ્ત કુટુંબ મરી જાય છે. મનુષ્ય પ્રાણ આપીને પણ દ્રવ્યનું રક્ષણ કરે છે. માટે વિવેકી પુરુષે પ્રાણથી પણ દ્રવ્યને અધિક જણ સર્વથા. ચારી કરવી નહીં. તેમજ ચિરકાલ પિતાની કુશલવૃદ્ધિ ઈચ્છનાર બુદ્ધિમાન પુરુષે કાલકૂટની માફક પ્રાણપહારી ચૌર્યાવૃત્તિ કરવી નહીં.(૩) દુક્કીતિ, નપુંસકતા અને દ્રવ્યહાનિ એ અબ્રહ્મ-મૈથુનનું ફલ. છે, એમ જાણી બુદ્ધિમાન પુરુષ પિતાની સ્ત્રી ઉપર પ્રીતિ કરે. ગૃહરથ. પણ જે પુરુષ જિતેંદ્રિય થઈ શીલવ્રત પાળે છે, તેના ગુણવડે રકત. થયેલી હોય તેમ સુકૃતશ્રી પિતે આવી તેને વરે છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ વ્રતાદ્ધિસ્વરૂપ ૧૨૩ પેાતાની, પારકી, વેશ્યા અને કન્યા એમ એકંદરે સ્ત્રીઓની ચાર જાતિ હાય છે. તેમાંથી સત્પુરુષાએ પેાતાની સ્ત્રીમાં જ સતેાષ રાખવા, બાકીની સ્ત્રીઓને પાતાની માતાસમાન હંમેશાં જાણવી. કામવડે અંધ બની જેએ પદ્મશ્રી સેવે છે, તેએ આગળ નરકસ્થાનમાં અગ્નિથી તપાવેલી લેાઢાની પુતળીઓને દેખતા નથી. જે સ્ત્રી પાતાના જમણેા હાથ આપીને પણ પેાતાના પતિનેા ત્યાગ કરે છે, દાસીસમાન શીલથી ભ્રષ્ટ થયેલી તે સ્ત્રી ઉપર પ્રેમ કેવી રીતે થાય ? ક્ષણમાત્ર તાપ કરનારી અગ્નિ જ્વાલાના આશ્રય કરવા સારા પરંતુ હું ભવમાં તપાવનારી આ પરસ્ત્રીની સ ંગતિ સારી નહી. પતિને દુઃખ દેનાર અને પિતૃ આંધવાના નાશ કરનાર જેને દયા નથી, તેવી પરસ્ત્રીનેા અનથ કારી–કટારની જેમ સ્પર્શ પણ કરવા નહી. તેમજ નિઃશ્વાસથી દર્પણ જેમ જેમના આલિંગનથી નિલ એવા પણ કુલાચાર મલિન થાય છે, તે વારાંગનાઓને સર્વથા ત્યાગ કરવા. વળી તેમનુ' મન એટલું' ચાંચળ છે કે, प्रासादध्वजतः कुशाग्रजलतः सौदामिनीदामतः, कुम्भीन्द्र श्रुतितः खलप्रकृतितः शैलापगापूरतः । लक्ष्मीतः कपिकेलित स्तरलतामुच्चित्य मन्ये विधि वरस्त्रीहृदयं व्यधत्त तरलं तेनैव तेभ्यश्चलम् ||१|| પ્રાસાદના ધ્વજ, દના અગ્ર ભાગમાં રહેલુ`. જલ, વીજળીને ચમકાર, ગજેન્દ્રના કાન, ખલની પ્રકૃતિ, પર્વતમાંથી નીકળતી નદીનું પૂર, લક્ષ્મી અને વાનરકીડા એ બધાએની ચંચલતા એકઠી કરીને વિધિએ વેશ્યાઓનુ હૃદય મનાવ્યુ હશે, એમ હું માનુ છું. કારણ કે; ધ્વજાદિકથી પણ તે ઘણું ચંચળ હેાય છે. માટે એમના સમાગમ કેાઈ દિવસ કરવા નહી.. હાસ્ય કરીને, રૂદન કરીને અને કાટી કોટી ફ્રૂટ વચન મેલીને Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ કુમારપાળ ચરિત્ર પણ જે સર્વસ્વ છીનવી લે છે, તે વેશ્યા ઉપર કેવી રીતે પ્રીતિ થાય? વળી હૃદયમાં વિષ, વાણીમાં અમૃત, નેત્રમાં આંસુ અને મુખમાં હાસ્યને ધારણ કરતી જેઓ બીજાઓને છેતરવામાં જ તૈયાર હોય છે, તે વારાંગનાઓને સર્વથા ત્યાગ કર. એ પ્રમાણે કામાંધ થયેલા કોઈપણ પુરુષે કન્યા સાથે પણ ભેગની ઈચ્છા કરવી નહીં, કારણ કે, જે કન્યાના ભેગથી દુષ્પત્તિ અને પાપ પણ બહું પ્રગટ થાય છે. માટે પરસ્ત્રી વગેરેને ત્યાગ કરી શુદ્ધ બ્રહ્મચર્યરત પાળવું. જેના પ્રભાવથી દેવતાઓ પણ દાસપણું ધારણ કરે છે. (૪) પ્રાયે પરિગ્રહ વધાર, તે પાપના વ્યાપારનું કારણ છે અને તે પાપ વ્યાપાર દુઃખતરુનું મૂળ છે. માટે બુદ્ધિમાન પુરુષે જેમ બને તેમ પરિગ્રહની અલપતા કરવી. ઘણા મોટા પરિગ્રહવડે ભૂલ સ્વરૂપને પામતા આરંભે, ઉડેલી રેતી સૂર્યને જેમ સુકૃતને જરૂર ઢાંકી દે છે. એમ જાણી પરિગ્રહના માનવડે સંતેષરૂપી ઉત્તમ નિધિની સેવા કરવી. જે સંતોષના અનુચરપણાને પામે છે, તેને કઈ પ્રકારની ન્યૂનતા રહેતી જ નથી. (૫) - જેની અંદર દશે દિશાઓમાં ગમન કરવાની કોઇપણ મર્યાદા કરવામાં આવે, તે દિગ્વિતિ નામે પ્રથમ ગુણવ્રત કહેલું છે. ફરવાવડે મરણ પામતા પ્રાણીઓના સંરક્ષણથી લેભસાગરના તટસમાન આ પણ શ્રાવકનું વ્રત કહ્યું છે. (૬) જેની અંદર શકિત પ્રમાણે ભેગે પગની સંખ્યા–ગણતરી કરવામાં આવે છે, તે ભેગોપભોગ નામે બીજુ ગુણવત જાણવું. એકવાર સેવવા લાયક હોય તે ભોગ કહેવાય, અન્ન, કુસુમ વિગેરે. તેમજ જે વારંવાર ભેગવવામાં આવે તે ઉપભેગ કહ્યા છે, જેમકે, સુવર્ણ, સ્ત્રી વિગેરે. વળી માંસ (૧) મધ (૨) માખણ (૩) મધ (૪) પાંચે ઉદ્બર (૯) રાત્રિભેજન (૧૦) અનંતકાય (૧૧) અજ્ઞાતફલ Page #164 -------------------------------------------------------------------------- ________________ વ્રતાદિસ્વરૂપ ૧૨૫ (૧૨) તુચ્છફલ (૧૩) બહુબીજ ૧૪) વતાક-રીંગણાં (૧૫) કરકકરા (૧૬) હિમ-બરફ (૧૭) ચલિત રસ-જેને રસ ચલાયમાન થયે હેય તે (૧૮) સંધાન–અથાણું (૧૯) મૃત્તિકા (ર૦) ઘેલવટક– ઘલવડાં (૨૧) અને વિષ (૨૨) આ બાવીશ પદાર્થોને શ્રીનિંદ્ર ભગવાને અભય કહ્યા છે. તેમજ તેઓ પાપના કારણ છે. એ પદાર્થોને જે ત્યાગ કરે છે, તે પુરુષ વિવેકી કહેવાય છે. પંચંદ્રિય પ્રાણીને વધ કરવાથી જ સર્વ જાતનાં માંસ ઉત્પન્ન થાય છે, તે તે માંસને ખાનારા માણસો પણ રાક્ષસ કેમ ન કહેવાય? પારકાના માંસ વડે જ જેઓ હંમેશાં પિતાનું શરીર પોષે છે, તે નિર્દય મનવાળા મનુષ્યમાં અને વ્યાધ વિગેરે હિંસક પશુઓમાં કેટલે ભેદ રહ્યો ? અર્થાત બંને સરખા જ ગણાય. માટે દયામય ધર્મને જાણનાર પુરુષે તે સમયે ઉત્પન્ન થએલા તેના સરખાવર્ણવાળા અનેક જીવથી વ્યાપ્ત એવા માંસનું કેઈપણ સમય ભક્ષણ કરવું નહીં. તેમજ જેના પાનથી જીવતે પણ મરેલા સરખો બેભાન બની જાય અને લોકમાં તથા શાસ્ત્રમાં દુષિત એવા મદ્યની કેણ ઈચ્છા કરે? ગાળેલા સીસાના પાનવડે મનુષ્યએ મરવું તે સારૂં, પરંતુ મદિરાના પાનવડે સર્વત્ર ફજેત થવું તે સારૂ નહીં. અપકીતિ, ઉન્મત્તપણું આદિક અનેક દેના સ્થાનભૂત મને વિષમિશ્રિત જલની માફક સર્વ પ્રયત્નથી ત્યાગ કરે. વળી જેની અંદર અંતમુહૂર્ત પછી તેના સરખી આકૃતિવાળા અનેક જીવ ઉત્પન્ન થાય છે, તે માખણને પુણ્યાથી પુરુષે ત્યાગ કરે. તેમજ મક્ષિકાઓ –માંના મુખમાંથી નીકળેલું, જેની અંદર અનેક જીવે મરેલા હોય છે અને ગળફાની માફક નિંદનીય એવા મધનું પણ કઈ દિવસ ભક્ષણ કરવું નહીં. તેમજ પિપળ, પીપર, કાકોદુંબર, ઉંબરે અને વડનું ફલ અનેક કીડાઓથી ભરેલું હોય છે, માટે તે ફલ કેઈ સમયે ખાવું નહી. Page #165 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર જેની અંદર વમન આદિક સેંકડો દોષો પ્રત્યક્ષ દેખાય છે, તેવું રાત્રિભોજન તિય ચ સિવાય અન્ય કચેા માણસ કરે ? રાત્રિભેાજનાદિકના મિષથી જે મૂઢ માણસા રાત્રિએ ખાય છે, તેઓ જરૂર શ્રીજિનભગવાને કહેલા અધઃસ્થાનમાં ાય છે, એમ જાણુ... છુ. પ્રાયે પશુએ પણ રાત્રિએ ઘાસ ખાતાં નથી, તેા રાત્રીભાજન કરનારા મનુષ્યા તે પશુઓથી પણ અધમ કેમ ન ગણાય ? તેમજ સ` કદ જાતિ, નવીન પલ્લવ, અને સૂત્રમાં કહેલી કુવેરઆદિ ઔષધીઓને અનતકાય હાવાથી સર્વથા ત્યાગ કરવા. સાંયના અગ્રભાગ જેટલા અનંતકાયના શરીરમાં અનંત સૂક્ષ્મ જીવા હાય છે, એમ શ્રીજિનેન્દ્ર ભગવાને કહ્યુ છે. જેમના અવયવ! ગુપ્ત હાય, તેમજ શિરા-નસે! અને સંધિ-સાંધા ગુપ્ત હાય, વળી જેએ કાપવાથી પુનઃ ઉગે-પલ્લવિત થાય તેવા વૃક્ષાને અંનતકાય કહી છે. ૧૨૬ વળી ખીજા પણ જિનાગમમાં કૃષિત કહેલા અભક્ષ્ય પદાર્થોનુ વિષ વૃક્ષના ફળની માફક ધર્માંનિષ્ઠ પુરુષાએ ભક્ષણ કરવું નહીં. (૭) આત અને રૌદ્ર એ એ દુર્યાંન એટલે અપધ્યાનરૂપ અનથ દંડ, હિંસાનાં ઉપકરણ—સાધન આપવાં તે હિ...સ્રપ્રદાન અનડ, પાપાચારના ઉપદેશ આપવે! તે પાપેાપદેશ અનથ ઈંડ અને પ્રમાદનું સેવન કરવું' તે પ્રમાદાચરણુ અનર્થ ડે. આ ચારે પ્રકારને અનદંડ પાપનું કારણ હાવાથી વૃથા છે. । ત્યાગ કરવા તે ત્રીજું ગુણવ્રત જાણવું. એના (૧) અનિષ્ટ વસ્તુના સંચાગ, (ર) ઈષ્ટ વસ્તુના નાશ, (૩) રોગના પ્રકાપ અને (૪) નિદાન-નિયાણું કરવાથી આખ્તધ્યાન ચાર પ્રકારનું કહ્યુ છે. તેમાં અગ્નિ, અન્ન, વિષ, વ્યાઘ, શત્રુ, દૈત્ય અને ખલ વિગેરે અનિષ્ટાવડે જે કષ્ટ ચિતવવામાં આવે, તે અનિષ્ટના સયાગથી થયેલુ. આ ધ્યાન જાણવુ. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ભીમકુમાર (૧) સ્ત્રી, પુત્ર, બ્રાતા, માતા પિતા વિગેરે તેમજ ધન, રાજય અને સુખાદિકને નાશ થવાથી જે કઈ થાય, તે ઈછાથને નાશ થવાથી ઉત્પન્ન થયેલું આ સ્થાન સમજવું. (૨) વાત, પિત્ત, વાયુ જન્ય કુષ્ઠ, કાશ-ખાંસી, શ્વાસ અને વરાદિ રેગ વડે જે પ્રચંડ ખેદ થાય, તેને રેગજન્ય આર્તધ્યાન કહ્યું છે. (૩) મેટું રાજ્ય, સારા ભેગ, પ્રસન્ન સ્ત્રીઓ અને વિશાલ સંપત્તિએ કેવી રીતે પ્રાપ્ત થાય, એવી હંમેશાં બુદ્ધિ કરવી, તેને નિદાન આર્તધ્યાન શાસ્ત્રમાં કહ્યું છે. (૪) તેમજ હિંસા હર્ષ, મિથ્યા હર્ષ, ચોરી અને સંરક્ષણ કરવાથી પ્રાણીઓના હૃદયમાં ચાર પ્રકારનું રૌદ્રધ્યાન થાય છે. તેમાં હણાયેલા, પીડાયેલા અને સુભિત થયેલા પ્રાણીઓને જોઈ મનુષ્યને જે હર્ષ થાય, તે હિંસાનુબધી રીદ્રધ્યાન કહ્યું છે. (૧) હિંસામાર્ગને ઉપદેશ, કૂટકલ્પના અને લેકોને છેતરવા વડે જે હર્ષ થાય, તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન (૨) ચોરીની ઈરછા કરવી, ચોરી કરીને આનંદ માનવ અને ચોરીના ધનવડે હૃદયમાં સંતોષ માને, તેને તેયાનુબંધી રૌદ્રધ્યાન જાણવું. ધાશ્વાળાં તીર્ણ શથી શત્રુઓને મારી, ગ્રામ નગરાદિકને ભાંગી નાંખી, એકઠા કરેલા ધનનું સંરક્ષણ કરવું, તેને શું રૌદ્રધ્યાન કહ્યું છે. આ અને રૌદ્ર, એ બંને દુર્થાન સર્વ પાપનું મંદિર છે. માટે જેને નરકપીડાની ભીતિ હય, તેણે તે બંને અપધ્યાનને દૂરથી ત્યાગ કરે. મૂશલ-સાંબેલું, ઉદ્દખલ–ખાણીઓ, યંત્ર,શસ્ત્ર અને અગ્નિ વિગેરે વિવેકી પુરુષોએ સ્નેહી સિવાય અન્ય કોઈને આપવાં નહીં. વનને કાપી નાખ, ક્ષેત્રભૂમિ તૈયાર કરી અને ભાડે બળદ લાવી ખેતી વિગેરેનું કામ કર ઈત્યાદિ પાપને ઉપદેશ પુત્રાદિ સિવાય બીજાને આપે નહિં. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કુમારપાળ ચરિત્ર વ્રત–જુગાર, દારૂ, મષાક્રિકની લડાઈ, આંદોલન, ભક્તાકિની વિકથા, નિંદા, ગીત, નાટથાક્રિકનુ અવલેાકન તેમજ ચૈત્યની અંદર ચાર પ્રકારના આહાર, નિદ્રા, ગળžા કાઢવા, કજીએ અને વ્યાપારાદિકની વાર્તા વિગેરે પ્રમાદના બુદ્ધિમાન પુરુષે ત્યાગ કરવે. (૮) દુર્ધ્યાન તથા સાવધ કાયના ત્યાગ કરી શુભાત્માનુ' જે એ ઘડી સમપણુ* રહેવુ, તેને સામાયિક વ્રત કહેવાય. સામાયિક કરવાથી આત્મા જે કમ ખપાવે છે, તે ઘણા સમય સુધી દુસ્તપ તપશ્ચર્યાએથી પણ ખપાતાં નથી. (૯) દ્વિચ્છત જે પ્રમાણે કરેલુ હાય તેમાંથી દિવસે અથવા રાત્રીએ કંઈક ઓછુ કરવુ', તે દેશાત્રકાશિકત જાણવું. આ વ્રત પાળવાથી આત્મા પુણ્યશાળી બને છે. (૧૦) ચાર પવ તિથિઓમાં સર્વ પ્રકારના આહાર, અ’ગસકાર, અબ્રહ્મ મૈથુન અને સાવધ વ્યાપારના ત્યાગ કરવા, તેને સ’સારરેગના ઔષધસમાન પૌષધ વ્રત કહ્યું છે. જેટલે। સમય પૌષધવ્રત સેવનમાં વિધિપૂર્વક વ્યતીત થાય, તેટલા સમય સુધી તે પૌષધ કરનારને ચાસ્ત્રિી સમાન સત્પુરુષાએ માનેલા છે.(૧૧) અતિથિને લેાજન, પાન, આવાસભૂમિ અને પાત્રાદિક વસ્તુ આનું જે દાન કરવું, તે અતિથિ સવિભાગ નામે વ્રત જાણવું, ત્રણ રત્નની માફક શુભ એવાં ચિત્ત, વિત્ત અને પાત્રને પામી જેએ દાન આપે છે, તેમને ત્યાં લક્ષ્મી સ્થિર રહે છે. (૧૨) એ પ્રમાણે સમ્યકૃત્વમૂલ આ બાર વ્રત રૂપી અતિનિમલ શ્રાવક ધમ યતિધર્મોની માફક ભવ્ય પ્રાણીઓના કલ્યાણ માટે થાય છે. અતિચાર રહિત આ શ્રાવકધર્મને જે ભવ્યાત્મા પાળે છે, તે પુરુષ ભીમકુમારની માફક બંને પ્રકાર–સાંસારિક અને મેાક્ષના સુખને મેળવે છે. ભીમકુમાર આ જમૂદ્રીપની અંદર શુભ પદાર્થોઁથી સોંપૂર્ણ એવા ભરતક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સમૃદ્ધિથી ભરેલું કમલપુર નામે નગર હતું. Page #168 -------------------------------------------------------------------------- ________________ કુમારજન્મ ૧૨૯ તે નગરમાં જિનેંદ્ર ભગવાનનાં અનેક મંદિરો દીપતાં હતાં. જેમનાં શિખરોપર વાયુથી કંપતી દવજ પતાકાઓ જિનચંદન માટે શ્રદ્ધાળુ જનેને બેલાવતી હોય તેમ શોભતી હતી. તે નગરની અંદર ઈદ્રસમાન હરિવાહના નામે રાજા હતો. તેનામાં એ આશ્ચર્ય હતું કે, જે કોઈ દિવસ દાનવારિત્વ-અસુરના શત્રુપણને દાન નિવારકપણાને ધારણ કરતે નહોતે. તેમજ જેને પ્રતાપરૂપ અગ્નિ કઈ નવીન પ્રકારને સ્ફરતે હતું કે, ખગથી હણાયેલા શત્રુઓની સ્ત્રીઓના અશુપૂરથી જેને ઉદય થયે હતા અને સર્વ ભુવનમાં ચારે તરફ પ્રસરેલો છતાં પણ સેવકોને કંઠક આપતા, તેમજ તે શત્રુઓને તપાવતે હતે. તે હરિવહનરાજાની માલતી સમાન સુકેમલ માલતીનામ સ્ત્રી હતી. શીલરૂપ સુગંધથી મનોહર એવી તે સ્ત્રીને વિષે નૃપતિ ભ્રમરની માફક લીન હતે. આસ્તિકને શિરોમણિ વિમલબોધ નામે તેને મંત્રી હતે. બુદ્ધિવડે જેની તુલાનાને નાસ્તિકપણને લીધે બૃહસ્પતિ પણ પામતે નહિતે. કુમારજન્મ હરિવાહનરાજાને સિંહના સ્વપ્નથી સૂચવેલે માલતી રાણીની કુક્ષિમાંથી રત્નસમાન એક પુત્ર થશે. આ કુમાર ભીમની માફક બલવાન એવા શત્રુઓને અજય થશે, એમ જાણું પિતાએ મહત્સવપૂર્વક ભીમ એવું તેનું નામ પાડયું. તેજ દિવસે વિમલબેધ મંત્રીને ત્યાં પણ પુત્ર જન્મ્ય હતે. તેનું અતિસાગર નામ પાડયું. સવામી અને સેવકને પરંપરાથી એ વૃદ્ધિક્રમ ચાલ્યો આવે છે. સત્ત્વ મહત્ત્વાદિક ગુણો વડે સમાનતાને ધારણ કરતા બંને કુમારે રામ અને લક્ષમણની માફક પ્રેમ થ. એક સાથે ભેજન, પાન વિગેરે ક્રિયાઓ કરવામાં કુશલચિત્ત રહેવાથી પિતાના બંધુસમાન તે બંનેની પ્રીતિ બહુ વધી ગઈ ભાગ-૨ ૯ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ — — —— ————— કુમારપાળ ચરિત્ર તેમજ બંને કુમારને વિષે અતિ સફર શરુવિદ્યાને જોઈ તેની સ્પર્ધાથી જેમ નથી માત્રાવડે અધિક શાસ્ત્રની સ્કુતિ થઈ. ત્યારબાદ યૌવનના આરંભવડે સૌભાગ્ય પામતા તે બંને કુમારે લક્ષ્મીવડે કામદેવના ગર્વને દૂર કરવા લાગ્યા. બંને પ્રકારે–પરાક્રમ અને બુદ્ધિથી પરસ્પર મળી ગયેલા નાસિ કાથી જન્મેલા અશ્વની કુમાર હોય ને શું ? તેમ નાસત્ય-સત્યવાદી બંને કુમાર પિતપોતાના સ્વરૂપવડે કયા પુરુષને જીત્યા વિના રહ્યા? વિમલબેધમંત્રી એક દિવસ હરિવાહનરાજા પ્રભાતમાં પિતાના સ્થાનમાં અંદર બેઠા હતા. તે સમયે ભીમકુમાર અને મહિસાગર બંને રાજાને વંદન કરવા માટે ગયા. બંને કુમારે રાજાને પ્રણામ કરી તેના ચરણને પિતાના હસ્તકમલમાં રાજહંસપણાને પમાડી ખુબ સેવા કરવા લાગ્યા. બંને પુત્રની તેવી ઉત્કૃષ્ટભક્તિ જોઈ રાજા અને મંત્રી બહ ખુશી થયા અને પિતાના આત્માને પુત્રવાન પુરુષોની મળે મુખ્ય માનવા લાગ્યા. અવસરને જાણીને વિમલબોધમંત્રી છે. હે વત્સ ! જો કે, તમે બંને જણ સર્વ વાત પોતે જાણે છે, તે પણ સ્નેહથી હું કંઈક મનુષ્યમાં ગૌરવપણું ગુણેથી જ પ્રાપ્ત થાય છે. કોઈ દિવસ વૃદ્ધત્વથી થતું નથી. કારણ કે; રત્ન ઘણું નાનું હોય છે, છતાં તે અમૂલ્ય હોય છે અને પાષાણુ ઘણુ મોટા હોય છે, તે પણ તેઓ કિંમતને લાયક થતા નથી. ૧ સંજ્ઞા નામે સૂર્યની સ્ત્રી હતી, સૂર્યનું તેજ નહી સહન થવાથી તે સંજ્ઞા અશ્વનું રૂપ ધારણ કરી ઉત્તરકુરૂમાં તપ કરતી હતી, વારે અશ્વરૂપ ધારી સૂર્યના સમાગમથી તે સગર્ભા થઈ, તેણીએ અન્ય પુરુષના ભયથી તે વીર્યને નાસિક દ્વારા બહાર ફેંકી દીધું, તેનાથી તેઓ નાસત્ય-અશ્વિની કુમાર થયા, એમ પુરાણ કથા છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ વિમલ આધમ ત્રી ૧૩૧ ઉત્તમ માતીના બનાવેલે હાર પણ ગુણ-દોરાના ત્યાગ કરવાથી તેજ વખતે હૃદયમાંથી નીચે પડે છે. માટે ગુણાના આગ્રહ કરવેશ. તેમજ આ યૌવન મનુષ્ચાને વિના મદ્યપાને મદન્મત્ત કરે છે. નેત્રામાં પડેલ વિના અધ કરે છે અને મૂર્છા વિના અચેતન કરે છે. એજ કારણથી યૌવનવડે ઉન્મત્ત થયેલા માણસે કાર્યાકાની વાત પણ જાણતા નથી તેમજ અવળા માગે તેએ ચાલે છે. આ દુનિયામાં માત્ર એક યૌવન જ અનેક પ્રકારના અનર્થીનુ કારણ છે. તેમજ યૌવન વયમાં અશ્વયના ભાગ તે અગ્નિ અને વાયુના સમાગમ સરખા છે. વિકાર પામતા પાંચે ઇંદ્રિયેા રૂપી ઘેાડાઓને પરસીના ત્યાગરૂપ દામણ-પાદમ ધનથી એકદમ કબજે કરવા. તેમજ વિષ સમાન વિષયામાં માત્ર પુત્રની ઈચ્છા સિવાય આસકત થવુ' નહીં. કારણ કે; વિષયાસક્તિ ખરેખર વિતને નાશ કરે છે. આ લક્ષ્મી વેશ્યાની માફક ડાહ્યા માણસાને પણ વશ કર્યા વિના રહેતી નથી, પરંતુ જે પુણ્યયેાગે લક્ષ્મીને વશ કરે તે પુરુષને ડાહ્યો જાણવે. કામ, ક્રધ વિગેરે અતરંગ શત્રુએ બહુ વિષમ કહ્યા છે. તેમને જો કમજે ન કર્યાં હેાય તે તેઓ કાળા સપની માફક વિકાર કરે છે. આ અ ંતરંગ શત્રુઓને જીત્યા સિવાય ખાદ્ઘ શત્રુઓને જીતવાથી પણ તે પરાક્રમી ગણાય નહી', માટે બુદ્ધિમાન પુરુષે કામાદિક માહરાજાના સુભટોના પરાજ્ય કરવા. પીડાની માફક ક્રીડાના ત્યાગ કરી સમગ્ર કલાનુ સ્મરણ કરવું', તેમજ પેાતાના નામની માફક રાજનીતિના તત્ત્વના નિશ્ચય કરવા. સાધુ રક્ષણ, ખલપુરુષાના ઉચ્છેદ, નીતિ, પ્રજાને આનંદ આપવા અને કેશ-ખજાનાની ન્યાયપૂર્વક વૃદ્ધિ કરવી, એ પાંચ રાજ્યરૂપી વૃક્ષનાં મૂલ છે, Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ કુમારપાળ ચરિત્ર ઉત્તમસ્થાનમાં વાસ, મહેાત્સાહ, ચાતુર્ય, રાજ સાનિધ્ય, નિષ્કપટતા અને શુભ ઈચ્છા, આ છએ વાનાં સ ંપત્તિને વધારવાનાં કારણ છે. દયા, વ્યસન ત્યાગ, વિવેક, પાત્ર–કલાવાન પુરુષના સ ંગ્રહ, દાન, સત્ય અને ઉપકાર એ સાતે રાજાઓને સાધ્ય કરવાનાં છે. ષટ્કતન્ય દેવ દČન અને ધર્માંતત્ત્વાદિકનુ હુ'મેશાં શ્રવણ કરવુ' તેમજ આત્માન હિતકારી એવા અતિભગવાનના મત સ્વીકારવા. હું પુત્ર ! હવે બહુ કહેવાનું' કઈ કારણ નથી. આજથી તમે એવી રીતે વર્તા કે; લેાકેાત્તર ગુણુાવડે પેાતાના પૂર્વજો કરતાં તમે અધિક કીર્તિમાન થાઓ. આ પ્રમાણે મ ંત્રીનું વાકય અને કુમારોએ તત્ત્વની માફક પેાતાના હૃદયમાં સ્થાપન કર્યું. હિતઉપદેશના કયેા બુદ્ધિમાન સ્વીકાર ન કરે? એ પ્રમાણે તેમને વાર્તાપ્રસંગ ચાલી રહ્યો હતા, તેવામાં ત્યાં ઉદ્યાનપાલક-આરામિક આન્યા. હૅરિવાહનરાજાને પ્રણામ કરી તેણે વિનતિ કરી, જ્ઞાનીગુરુ હૈ દેવ ! આપને આનંદજનક વધામણી આપુ છું કે, આપના ઉદ્યાનમાં સદગુરુ પધાર્યાં છે. રાજાએ તુષ્ટિદાનથી આરામિકને પ્રસન્ન કર્યાં. પદ્મની માફક હસતે મુખે રિવાહનરાજા સભ્યàાકા સહિત સદગુરુને વદન કરવા ઉદ્યાનમાં ગયે. પાંચ પ્રકારના અભિગમ॰ કરી ભૂપતિએ અંદર પ્રવેશ કર્યાં. ધમનિધાનની માફક ત્યાં વિરાજમાન થયેલા અભિન ંદનનામે સૂરિનાં દર્શીન થયાં. ૩ ४ --૧ સચિતવ્યમુગળ-મવિત્તમનુષ્નન મળેાત | સાહિ ૫ ઉત્તરાસન, જંગહિ શિત્તિ નિતિ ” જિને દ્રભગવાનનાં દર્શન થયે છતે સચિતદ્રવ્યના ત્યાગ, અચિતના નહીં ત્યાગ, મનનું એકત્વ, એક સાડી ઉતરાસ ંગ અને મસ્તકે અંજલિ એ પાંચપ્રકારના અભિગમ જાણવા ૧ ર Page #172 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની ગુરુ ૧૩૩ ભક્તિ વડે ત્રણ પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર કરી જિદ્રભગવાન આગળ ઈદ્ર જેમ રાજા પુત્ર સહિત સૂરદ્રની નજીકમાં બેઠે. આગમના પારગામી ગુરુએ ચંદ્રની કલાસમાન પુણ્યરૂપ અમૃતને ઉત્પન્ન કરનાર દેશનને પ્રારંભ કર્યો. જેમ ભૂમી ઉપર કલ્પવૃક્ષ અને મરુ ભૂમીમાં ક્ષીરસાગર તેમ સંસારમાં આ માનવ ભવ ઘણે દુર્લભ છે. તે માનવભવ પામીને ચારિત્રને સ્વીકાર કર, એ ઉચિત છે. કદાચિત ચારિત્ર પાળવાની શક્તિ ન હોય તે સમ્યક્ત્વમૂલક શ્રાદ્ધધર્મને સ્વીકાર કરે. જિદ્રદેવ, સાધુગુરુ, દયામયધર્મ, સદ્ દર્શન અને અહિંસા આદિક વ્રતે કહ્યાં છે. હે ભવ્યાત્માઓ ! જે મનુષ્ય સમ્યક્ત્વરૂપ અમૃતપાન રવાભાવિક રીતે ન કરે તે મિથ્યાત્વ મહાવિષથી રાસાએલા તેઓ કેવી રીતે જીવી શકે ? સંસારમાં દાવાનલથી બળેલા પ્રાણીઓ જે જૈનધર્મરૂપી ક્ષીર સાગરમાં પ્રવેશ ન કરે, તે ચિરકાલીન શાંતિને કેવી રીતે પ્રાપ્ત કરે? વળી દુર્ગતિ આપનાર અન્ય રાજ્યાદિકની પ્રાપ્તિ સુલભ છે પરંતુ મુક્તિનું કારણ સદ્ધર્મરૂપી રત્ન મળવું બહુ દુર્લભ છે. આ પ્રમાણે ગુરુમુખથી ધર્મોપદેશ સાંભળી ભીમકુમારને બંધ થયે. જેથી મતિસાગર સહિત તેણે મેક્ષબીજની માફક સમ્યક્ત્વ સહિત શ્રાદ્ધધર્મને સ્વીકાર કર્યો. શંકાદિ દોષ રહિત શ્રાવકધર્મનું તમારે પાલન કરવું. કારણ કે સંશય કરવાથી મંત્રાદિક પણ ફલ આપતા નથી, એ પ્રમાણે ગુરુની શિક્ષા મિત્ર સહિત ભીમકુમારે વિનયપૂર્વક સ્વીકારી. પછી રાજા સૂરીશ્વરને વંદન કરી પોતાના પરિવાર સહિત પિતાના સ્થાનમાં ગયે. વિકાસ પામતા પલવાદિવડે ઉદ્યાનની લક્ષમી જેમ ભીમકુમારની કીર્તિ લોકપ્રસિદ્ધ ઉત્તમ ચરિત્રવડે નૃત્ય કરવા લાગી. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કુમારપાળ ચરિત્ર કાપાલિક આગમન એક દિવસ ભીમકુમાર પોતાના સ્થાનમાં બેઠો હતો, તેવામાં સાક્ષાત્ કલાઓની મૂર્તિ સમાન કોઈક કાપાલિક પાખંડી ત્યાં આવ્યા. જેના મુખમાં સુંદર કલા રહેલી છે. મસ્તકે જટા અને હાથમાં ત્રિશુળ હતું. વળી શરીરની અતિશય કાંતિથી પુરાઈ ગયેલે સાક્ષાત રૂદ્રસમાન તે કાપાલિક જીગરને આશીર્વાદ આપી કુમારે દષ્ટિથી બતાવેલા આસન પર બેઠો. સૂર્યસમાન અદ્દભુત કુમારની કાંતિ જોઈ કાપાલિક આશ્ચર્ય સાગરમાં ગરક થઈ ગયે અને સ્પષ્ટવાથી ભીમકુમાર પ્રત્યે બે. હે બુદ્ધિમાન ! સ્ફાર ઉપકાર રૂપ પટહવડે તું બહુ દૂર હતો, પણ ઉદારસુગંધવડે ચંપકદ્રુમની માફક અમારી નજીકમાં હતે. બહુ ખેદની વાત છે કે; આ દુનિયામાં કીડાસમાન કયા માણસો નથી જન્મતા? જેની બુદ્ધિ હંમેશાં ઉપકારમાં નિરાબાધ પ્રવર્તે છે, તેજ પુરુષ જનમેલે ગણાય છે. गत्वाऽन्तर्दशनं तनोति शुचितां गव्यादिकुक्षिस्थित, दुग्धीभूय जगद् धिनोति नयति ध्वंसं क्षुधां पाशवीम् । शीताद्यं विदलत्यवत्यरिगणात् प्राणान् परार्थेविति, प्रौढ चेत्तृणमप्यहो ! ननु तदा वाच्यो महीयानू किमु ॥१॥ અહે! આ જગતમાં ઘાસ પણ દાંતની અંદર પલાઈને કુક્ષિમાં રહેલું ગવ્ય–વૃતાદિક બનીને મનુષ્યને શુદ્ધ કરે છે, દુગ્ધ થઈને જગતને તૃપ્ત કરે છે. તેમજ તે પશુઓની સુધાને શાંત કરે છે. શીતાદિકને દૂર કરે છે. શત્રુઓથી પ્રાણની રક્ષા કરે છે. આ પ્રમાણે ઘાસ પણ પ૫કારમાં ખરેખર શક્તિમાન થાય છે, તે મહાન પુરુષનું તે કહેવું જ શું ? Page #174 -------------------------------------------------------------------------- ________________ વિધાસાધના ૧૩૫ તું પરોપકાર કરવામાં પ્રવીણ છે. એમ લેકમુખેથી સાંભળી વાર્થસિદ્ધિ માટે હું તારી પાસે આવ્યો છું. માટે હે ભીમકુમાર! સાવધાન થઈ મારૂં વૃત્તાંત તું સાંભળ. ભુવનક્ષેભણે નામે મારી પાસે એક ઉત્કૃષ્ટ વિદ્યા છે, તેની પૂર્વ સેવા બાર વરસ સુધી મેં કરી છે. હવે તેની સિદ્ધિને ઉદય થવાને છે. પરંતુ અંકુરાઓ વરસતા મેઘને જેમ તે સિદ્ધિ તારા સાનિધ્યને ઈચ્છે છે. આવતી કૃષ્ણચતુર્દશીના દિવસે તું જે ઉત્તરસાધક થાય, તે મૂર્તિમાન સિદ્ધિની જેમ તે મારી વિદ્યા સિદ્ધ થાય. વિદ્યા સિદ્ધ થવાથી હું પણ જલદી તારો ઉપકારક થઈશ. કારણકે; કૃતજ્ઞપુરુષ પ્રત્યુપકાર કર્યા સિવાય રહેતું નથી. વિશાલ દક્ષતાવડે પવિત્ર બુદ્ધિમાન ભીમકુમારે કાપાલિકનું વચન અંગીકાર કર્યું. પ્રાયે મોટા પુરુષે કલ્પદ્રુમની માફક પ્રાર્થનાને ભંગ કરતા નથી. વિધાસાધના કાળીચૌદશના દશ દિવસ બાકી છે, એમ મનમાં વિચાર કરતે કાપાલિક પણ ભીમકુમારને પ્રસન્ન કરવાની ઈચ્છાથી તેની પાસે રહ્યો. - મંત્ર અને યંત્રની કલામય મોટી મોટી વાત કરે તે કાપાલિક માયાવીની માફક હંમેશાં કપટ જાળ કરવા લાગે, જેથી ભીમકુમાર મોહિત થઈ ગયે. મંત્રિસુત–મતિસાગરે જાણ્યું કે; આ દુષ્ટને સંગ પરિણામે બહુ અનિષ્ટદાયક થશે. એમ વિચાર કરી તેણે ભીમકુમારને કહ્યું. તું શુદ્ધ હૃદયને છે, માટે આ મલિન કાપાલિકને સંગ કરવો. તને ઉચિત નથી. કારણ કેતેજ અને અંધકારને એક સાથે વાસ કેવી રીતે થઈ શકે? અહે! દુષ્ટના પ્રસંગથી ઉત્તમપુરુષ પણ દુષ્ટાત્મા થાય છે. કારણ કે; જલ બહુ શુદ્ધ હોય છે, તે પણ કાદવના સંગથી મલિન થાય છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કુમારપાળ ચરિત્ર વળી પાખંડીના પ્રસંગથી સમ્યકત્વ પણ નષ્ટ થાય છે. કારણકે, કાજીના સંગથી દૂધને સ્વભાવ પલટાયા વિના રહેતું જ નથી. ભીમકુમાર બ. કુસંગથી સાધુપુરુષ દુષ્ટ થાય છે, એ તારૂં માનવું અસત્ય છે. વિષધર–સર્પના આશ્રયથી મણિ વિષમય થતું નથી. સજજના અથવા દુષ્ટ પણ પિતાની પ્રકૃતિથી જ હોય છે. અન્ય વેગથી થતા નથી. વળી એક છેડામાં મણિ અને કાંકરે શું સમાન નથી રહેતું ? તે સમ્યકત્વ પણ કેવું ? કે જે કુસંગવડે નષ્ટ થાય. શું તેવું પણ તેજ હેાય ખરું? કે જે અંધકારથી લીન થઈ જાય? આ પણ એક આશ્ચર્ય છે. એ પ્રમાણે ભીમકુમારનું વચન સાંભળી મતિસાગર મંત્રી હસતે મુખે બે. હે કુમારે ! આ તારે ઉત્તર પ્રકૃતિને છોડી અપ્રકૃતિનું પ્રતિપાદન કરવાથી પ્રતિવાદીના મતમાં અનિષ્ટકારક છે. પરંતુ આ જીવ સ્ફટિકમણિની પાસમાં જે જે વર્ણના પદાર્થો મૂકવામાં આવે તે તે વર્ણ તેની અંદર પડે છે. - તે પ્રમાણે આ આત્માની અંદર ગુણેને આવિર્ભાવ થાય છે. માટે આ દુષ્ટ કાપાલિકને સંગ તારે કરવો નહીં. તે વચન ભીમકુમારે પણ માન્ય કર્યું. ત્યારબાદ કૃષ્ણચતુર્દશીની રાત્રીએ તીર્ણ ખર્શ લઈ ભીમકુમાર તે પાખંડીની સાથે સ્મશાનમાં ગયે. પછી કાપાલિકે સ્મશાનભૂમિમાં અખંડ એક મંડલ કર્યું અને પૂજનને પ્રારંભ કરી શિખાબંધન કરવાની ઈચ્છાથી ભીમકુમારના મસ્તક પર હાથ નાંખવાને વિચાર કર્યો. તેટલામાં ભયથી મુકત ભીમકુમાર બે . હે ગીંદ્ર! મંત્રના નિયેગથી તું તારા અંગની રક્ષા કર. જેથી તને કોઈ પ્રકારની હાનિ થાય નહીં. મારે તે અંદર સત્વ-દૌર્યમય અને બહારથી શૌર્યમય રક્ષા રહેલી છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ કમલાયક્ષિણી ૧૩૭ સમથ પુરુષા સિંહની જેમ અન્યથી રક્ષા ઈચ્છતા નથી. વળી હું જો પીડાયેા છતાં પેાતાનું પણ રક્ષણ કરવા સમથ ન થાતા; ભંયકર અન્ય પ્રાણીથી તારૂ કેવી રીતે રક્ષણ કરીશ ! તે સાંભળી કાપાલિક વિચાર કરવા લાગ્યા. કાલિકાદેવીના પૂજન માટે શિખાખ ધનના મિષથી એનુ મસ્તક લઇ લેવુ, એમ મેં ધાયું હતું. પરંતુ એની દ્રઢતાને લીધે તે મસ્તક હું" લઇ શકયા નહીં, છતાં પણુ એની કંઇ ચિંતા નથી. પેાતાની શકિતવડે ખીવરાવીને હાલમાં જ હું એનું મસ્તક જલદી ઉઠાવી લઉં છું. એમ વિચાર કરી તેણે પેાતાનુ સ્વરૂપ ભયંકર ખનાવ્યું, જેનું મસ્તક પતના શિખર સમાન આકાશમાં અટકેલું છે, દરવાજા સરખુ વિશાલ સુખ, કૂપ સરખા ઉંડા કાન, ગુંજા-ચણાઠીના ઢગલા સમાન લાલ નેત્ર, વ્રજસરખી લાંબી અને હાલતી જીભ. દિશાઓમાં પ્રસરી ગયેલા હાથ, ગજ સ્તંભ સરખી અને સાથળ, ઉદ્ખલ–ખાણીયા સરખા સ્થૂલ ચરણ જેના દેખાતા હતા. તેમજ મેઘ વીજળીને જેમ હાથમાં તરવારને નચાવતા અને વજાસમાન પ્રચ’ડ પેાતાના ઘાષવડે ભયંકર પ્રાણીઓને ભય ઉત્પન્ન કરતા, તે કાપાલિક ક્રેાધથી કાલની જેવા અતિવિરૂદ્ધ આચરણ કરતા ભીમકુમારની પાસે આવ્યા અને તિરસ્કારપૂર્વક એલ્યુ. ૨૨! અધમ ! તારામાં ખત્રીશ લક્ષણ રહેલાં છે, માટે તારૂં મસ્તક લેવાના મેં આ સ` આબર કર્યાં છે. પર ંતુ તે મસ્તક ન લેવા દીધું, તે હવે આ તીક્ષ્ણ ખગવડે લીલીકેળની માફક છેદીને તે લેવામાં મને ખીલકુલ વિલંબ થવાના નથી. વાઘ હણુની માફક મારાથી, જે તારૂ રક્ષણ કરે તે ષ્ટિનુ તુ સ્મરણ કર. એમ ખેલતા તે નિર્દય કાપાલિક તેને મારવાને તૈયાર થયા. અહે ! એની ચેષ્ટા બહુ દુષ્ટ છે, એમ જાણી ભીમકુમાર અતિભયંકર ખગને કપાવતા ભ્રકુટી ચઢાવીને આલ્યા. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ કુમારપાળ ચન્દ્રિ રે અધમ ! તે કપટથી જેવી રીતે અન્ય નપુંસકને બકરાંની માફક માય, તેમ સિંહ સમાન પરાક્રમી એવા મને પણ મારવાની ઈચ્છા કરે છે ? વિશ્વસ્ત જનેના ઘણા પ્રાણ તે લીધા છે. તજન્ય પાપોથી આજે તારી આપત્તિઓ પાકી ગઈ છે. માટે હાલમાં તને મારીને આ વિશ્વને પણ નિર્ભય કરું છું. એમ કહી તેના ખગઘાતને બચાવ કરી વાનરની માફક કૂદીને તેના ખભા પર તે બેસી ગયા અને તેનું મસ્તક છેદવાની તેણે ઈરછા કરી. ત્યારપછી સ્કંધપર બેઠેલા ભીમકુમારને વિચાર થયો કે; આ પાખંડી દશ દિવસ મારા ઘેર રહ્યો તેમજ કલાવાન છે, તેથી એને મારે તે ઠીક નહી. કારણ કે; વધ કરવાથી હું મહાપાતકી થાઉં. માટે મદમત્ત મલ્લની માફક મુષ્ટિના આઘાત વડે એને હું વશ કરું. કદાચિત પ્રતિબેધ પામીને જૈનમતને સ્વીકાર કરે તે એને ઉદ્ધાર થાય. એમ જાણી તે વજસમાન મુષ્ટિઓવડે તેના મસ્તક પર પ્રહાર કરવા મંડી પડયો. માવત જેમ ગાઢ અંકુશના આઘાતવડે ગંભીરવેદી હાથી પીડે છે, તેમ મહાવ્યથા કરનાર તે પ્રહારો વડે ક્ષણમાત્ર કાપાલિક મૂર્ણિત થયે. ત્યાર પછી જ્યારે શુદ્ધિમાં આવ્યું, ત્યારે બહુ ક્રોધ કરી તેણે ભીમકુમારના મસ્તકપર છરી મારી કે તરત જ તાત્કાલિક. બુદ્ધિમાન ભીમકુમાર ખગ સહિત, ગુહામાં સિંહ જેમ કૃપ સરખા તેના કાનમાં પેસી ગયે. અને કાનખજુરાની માફક અસહ્ય પીડા કરતો ભીમકુમાર તીક્ષણ નવડે તેને કાનની અંદર પેદવા લાગે. - અહ! મેટા કાન વધાર્યા તે મારા પિતાના જ અનર્થ માટે થયા. કારણ કે, બિલની અંદર રહેલે ઉંદર જેમ આ રાજકુમાર મારા કાનની અંદર ખેદે છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ કમલાયક્ષિણી ૧૩૯. એમ વિચાર કરતે બહુ દુઃખથી પીડાયેલ તે દુષ્ટ કાપાલિક બહુ ક્રધાતુર થઈ ગયો અને બલાત્કારે તેને કાનમાંથી ખેંચીને કંદુકદડાની માફક ઉછાળીને આકાશમાં ફેંકી દીધો. યંત્રથી ઉછાળેલા ગેળાની માફક તે આકાશમાગે ઘણો દૂર ગયે, જેથી તે મૂચ્છિત થઈ પૃથ્વી પર પડે છે, તેટલામાં સૂર્ય સમાન કાંતિમાન આકાશમાંથી પડતા ભીમકુમારને જોઈ કેઈ યક્ષિણીએ પોતાના કરસંપુટમાં તેને લઈ લીધે, અને તરત જ તે યક્ષિણી સર્વ સંપત્તિઓના સ્થાનભૂત પિતાના સ્થાનમાં તેને લઈ ગઈ. શીત અને સુંદર ઉપચારથી તેની મૂછી દૂર કરી. ત્યારબાદ વિમાન સમાન તે સ્થાન અને દિવ્યસ્વરૂપમય યક્ષિણીને જોઈ ભીમકુમારના હૃદયમાં મોટું આશ્ચર્ય થયું. કમલા યક્ષિણી મધુરવરવડે કાનમાં અમૃતવૃષ્ટિની સારણિ–નીકને પૂર્ણ કરતી હોય તેમ, તે યક્ષિણ ભીમકુમાર પ્રત્યે બોલી. હે દેવ! આ વિચાચલ પર્વત છે. જેનાં શિખરે આકાશને સ્પર્શ કરે છે, અને જે સુંદરતાને લીધે મેરુની માફક દેવેને પણ સેવવા લાયક છે. લક્ષ્મીવડે સુંદર આ મંદિર મેં અહી ક્રિય લબ્ધિથી બનાવ્યું છે. કમલાનાએ હું યક્ષિણી છું. ક્રીડાની ઈચ્છાથી અહીં હું રહું છું. હાલમાં હું આકાશમાર્ગે જતી હતી, તેવામાં તને નીચે પડત. જોઈ મારા કરકમલમાં મેં ઉત્તમ રત્નની માફક તને લઈ લીધે. | તારા સૌંદર્યનું પાન કરવા માટે દેવીઓએ ખરેખર બ્રહ્મા પાસે પિતાનાં નેત્ર નિનિમેષ બનાવરાવેલાં છે. વીરાગ્રણી ! તારા રૂપના દર્શનથી જ કામના બાવડે વીંધાયેલી હું તારા શરણે આવી છું. માટે મારું તું રક્ષણ કર. અન્ય સ્ત્રીઓ પણ અન્ય પુરુષની પ્રાર્થના કરતી નથી. તેમાં વિશેષ કરીને ઉત્તમ દેવીએ તે કરે જ નહીં, છતાં હું તારી પ્રાર્થના કરૂ છું, માટે મારી અવગણના તું કરીશ નહીં. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ભીમકુમાર ધ કમલાનું વચન સાંભળી ભીમકુમાર પેાતાના મન સાથે વિચાર કરવા લાગ્યા. કામદેવની દુષ્ટતાને ધિક્કાર છે. જે દેવીઓને પણ માનવની ઈચ્છાવડે હેરાન કરે છે. કુમારપાળ ચરિત્ર અહા ! કામના પ્રભાવ વિચિત્ર છે, જેથી માટા પુરુષો પણ અધમની માફક અયાગ્ય સ્થાનમાં પ્રમાદ માને છે અને ઘણી ઘણી ખુશામત કરે છે. શીલનું રક્ષણ કરવાથી કાપાલિકનુ દુ:ખ ક ંઈક સારૂ હતું, પરંતુ શીલને નિર્મૂલ કરનાર આ સુખ સારૂં' નહી.. પ્રથમ વિશુદ્ધ ઉપદેશરૂપ અમૃતનું પાન કરાવી કામવિષથી પ્રગટ થયેલી એની મૂર્છાને હું દૂર કરૂં, એમ ધારી ભીમકુમાર એલ્યે. હે દૈવિ ! મારા પ્રાણનું રક્ષણ કરવાથી પ્રાયે તું મારી ધમ પત્ની છે, તેથી તારૂ' કહેવું સત્ય છે. પરંતુ મેં પ્રથમ ગુરુની આગળ પરસ્ત્રીના ત્યાગ કર્યાં છે. તા મત્ત હાથીવડે દુંની જેમ પરસ્ત્રીના સંચાગવડે તે વ્રતના લગ થાય છે, અને વ્રતના ભંગ થવાથી અવશ્ય નરકસ્થાન પ્રાપ્ત થાય છે. કાળફૂટ-વિષનુ ભક્ષણ કરવાથી મરણને સંશય કયાંથી હેય? “ શીલવ્રત પાલનારાઓનું મરણુ સારૂં ગણાય છે, પણ કુશીલીઆએનું જીવન સારૂં નહી. '' કારણ કે; સજ્જનાનું નિધનપણુ ૠાય છે અને દુનાનું ધનવાનપણું શૈાચનીય છે. વળી આ વિષયે અગ્નિની જવાલા સમાન છે. જેએ પેાતાના પ્રસગવડે પ્રાણીઓના શીલરૂપી અંગને ખાળે છે. પરને લુંટનારા વિષયે જેના શીલધનને ચારી લે છે, તે પુરુષનુ પાંડિત્ય શા કામનું! અને તેનું પરાક્રમ પણ નકામું છે. વળી તુ' દિવ્યરૂપધારી દેવી છે અને હું મલિન અગવાળા મનુષ્ય જાતિ છું. માટે કસ્તૂરી અને કાદવની માફ્ક આપણા અનૈના ચાગ ઉચિત નથી. Page #180 -------------------------------------------------------------------------- ________________ મુનિદર્શન ૧૪૧. એમ સમજી હે સુરોત્તમે! હિંસાની માફક દરથી ભોગેચ્છાને ત્યાગ કરી દયાલતાની માફક તું શીલ લીલાને ધારણ કર. તેમજ અતિપ્રિય એવા મોક્ષને વશ કરવામાં ઔષધ સમાન સમ્યકત્વને તુ આશ્રય કર. જેની અંદર જૈન ધર્મના સામ્રાજયની લક્ષ્મી હંમેશાં ક્રીડા કરે છે. એ પ્રમાણે ભીમકુમારના વચનામૃતના સિંચનથી યક્ષિણીને કામજવર શાંત થઈ ગયા. પછી શીલવતની ઈછાવાળી તે બોલી. હે કુમારેદ્ર! યૌવનવયમાં પણ મુનિસમાન દઢ શીલવ્રતનું પાલન કરી તે પિતાના આત્માને જ પાપથી તાયે એમ નહીં, પરંતુ મારા આત્માને પણ તેં જ ઉદ્ધાર કર્યો. હે વિશુદ્ધગુણ! સમ્યફવને બેધ આપવાથી તું જ મારો ગુરુ છે. એમ કહી દેવીએ ભીમકુમાર પાસેથી અલંકારની માફક સમ્યકત્વ ગ્રહણ કર્યું. મુનિદર્શન મધ્યરાત્રીના સમયે કોઈપણ દિશામાંથી આવતે મધુર ધ્વનિ ભીમકુમારના સાંભળવામાં આવ્યું. વિશુદ્ધ આશયથી તેણે દેવીને પૂછયું. આ વિનિ કેને છે? દેવીએ કહ્યું. હે સાહસનિધે! ચાતુર્માસ કરવા અહીં મુનિઓ રહેલા છે. તેમના સ્વાધ્યાયને આ વનિ છે. તે સાંભળી ભીમકુમાર બહુ ખુશી થયે અને બોલ્ય. તું પણું ખરેખર ધર્મજ્ઞ છે. કારણકે, જેની પાસમાં સંસાર રોગના વિદ્ય સમાન મુનિઓ રહે છે. પુણ્યના નિધાનની માફક તે મુનિએને ઉપાશ્રય તું મને બતાવ, જેથી હું બાકીની રાત્રી ધર્મધ્યાનમાં વ્યતીત કરૂં. રાત્રીના પ્રસંગે સ્ત્રી અથવા દેવી પણ સાધુના સ્થાનમાં ન જઈ શકે, એટલા માટે દ્વારથી બહાર રહીને દેવીએ તેને ઉપાશ્રય બતાવ્યું. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કુમારપાળ ચરિત્ર મધ્યરાત્રીએ પણ શુભધ્યાને કાયાત્સર્ગાદિકથી અપ્રમાદી મહર્ષિ - એને જોઈ હર્ષાશ્રુપૂર્વક નિહાળતા ભીમકુમાર વિચાર કરવા લાગ્યા. નિરંતર ઉચિત ચૈત્ર્યાદિ ભાવનાઓના ચેાગથી હૃદયને શાંત કરી વિશુદ્ધ અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસ કર્યાં ખાદ સ્વતંત્ર અને સ્ફુરણાયમાન વિશાલ ચિદાનંદના સાગરસમાન પરબ્રહ્મમાં લીન થયેલા મહિષ એ પેાતાના જન્મ સફલ કરે છે. આ અમે તે વિષયરૂપ વિષના આવેશને વશ થઈ પાપસ કટમાં પડતા પેાતાના આત્માને જાણતા નથી, એ મહાખેદની વાત છે. માટે હવે કોટીભવ સંસારના છેદ કરનાર અને શિવસ પદ્માઓને લુટનાર આ મહિષ આને કોઇપણ ઉપદેશ હું ગ્રહણ કરૂ. આકાશભુજા ધમ જીજ્ઞાસુ ભીમકુમારે હાથમાંથી ખડ્ગ નીચે મૂકી મુનિઓને વંદન કર્યું. મુનિએએ ધમ લાભ આપ્યું. આન'દિત થઇ ભીમકુમાર તેમની આગળ બેઠો. તેટલામાં મહિષના સરખી શ્યામ, આકાશ લક્ષ્મીની વેણી હાય તેમ બહુ લાંખી એક ભુજા ત્યાં આકાશમાંથી નીચે ઊતરી. આ ભુજા કાની ? કયાંથી આવી ? અને શું કરશે ? એમ રાજકુમાર વિચાર કરતા હતા, તેટલામાં તે ભુજા ભીમકુમારના ખડ્રેગ લઈ આકાશમાં ચાલતી થઈ. આ મારે ખડૂગ લઈ કયાં જાય છે ! જોઉ તા ખરા ! એવી ઈચ્છાથી ભીમકુમાર વાનરની માફક ફાલ મારી તે ભુજાપર બેસી ગયા. સ્ફુરણાયમાન શ્યામતારૂપ જલ વડે ભરેલા વિશાલ આકાશરૂપ સમુદ્રમાં અથવા વંટોળની માફ્ક સત્ત્વર ગમન કરતી લાંખી તે ભુજા નાવ સરખી દેખાવા લાગી. ભુજાપર રહેલી ખડ્ગલતા પણ શ્યામ અને દીર્ઘ હાવાથી દિવ્યગ ગાની સ્પર્ધાવડે આકાશમાર્ગે પ્રયાણ કરતી યમુના નદી હોય તેમ દ્વીપતી હતી. Page #182 -------------------------------------------------------------------------- ________________ કાલિકાદેવી ૧૪૩ વિમાનમાં બેઠેલા દેવની જે ભુજાપર રહેલે રાજકુમાર વિચિત્ર પૃથ્વીનું અવલોકન કરતે બહુ વિસ્મય પામે. આકાશને એલંઘતી તે ભુજા કેટલેક દૂર ચાલી ગઈ. ત્યાં એક વનની અંદર કાલિકાદેવીને મઠ હતું, તેમાં તે ઉતરી પડી. પછી ભીમકુમાર પણ તેને ઉપરથી નીચે ઉતર્યો. કાલિકાદેવી જેની ભીતે મોટાં મોટાં અસ્થિ-હાડકાઓથી બાંધેલી હતી. ખાપરીના કાંગરાઓ હતા. ઊંટના અરિથનું દ્વાર, હાથીના દાંતનાં ઉંચાં તરણું, મુડદાંની વેણીઓની દવાઓ, બકરાના ચામડાને ચંદરવો તેમજ ગાઢ રૂધિરથી વ્યાપ્ત ભૂમિ વાળા તે મઠને જેઈ ભીમકુમાર વિચાર કરવા લાગે. આ નિદાનું સ્થાન હશે? ભયને ક્રીડા શૈલ હશે? શું મૃત્યુની રાજધાની હશે? કે આપત્તિએનું ખાસ આ ઘર હશે ? વળી તે મઠની અંદર ભયંકર આકૃતિને ધારણ કરતી જાણે મૂર્તિમાન કાલરાત્રિ હેયને શું? તેમ પરીની માલારૂપ અલંકારથી વિભૂષિત કાલિકાદેવી બેઠી હતી. તે દિવ્યદેવીની પૂજા રચવામાં તત્પર તે કાપાલિકને અને તેની પાસમાં ઊભેલા એક ગરીબ પુરુષને જોઈ ભીમકુમાર વિસ્મય પામે. અરે ! આ શું? એમ તે ચિંતવતું હતું, તેટલામાં તે ભુજા કાપાલિકને બલ્ગ આપી તેના શરીરમાં પિશી ગઈ. આ પાખંડી સામાન્ય નથી. મારા ખગ્ગવડે તે શું કરે છે? ગુપ્ત રહી હું જોઉં તો ખરે? એમ વિચાર કરી તે મંદિરના એક ખુણામાં ઉભે રહ્યો. કાપાલિક સાહસ કાપાલિક દેવીનું પૂજન કરી ભીમકુમારનું ખગ હાથમાં લઈ કેશ ખેંચીને પિતાની નજીક ઉભેલા પુરુષને કેધથી કહેવા લાગે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ કુમારપાળ ચરિત્ર ૨૨ દુ`ગ! પેાતાના ઈષ્ટનું... તું સ્મરણું કર. તારા દુર્ભાગ્યને લીધે હાલમાં તારા મરણુ કાલ આવી પહેાંચ્યા છે. કારણ કે; તારા મસ્તકરૂપ કમલને છંદી હું દેવીનુ પૂજન કરીશ. પુરુષ ખેલ્યું. જગતના ઉદ્ધારક શ્રી જિનેન્દ્રભગવાન અને તેમને ભક્ત, પ્રચર્ડ પાખ’ડીએને નાશ કરનાર ભીમકુમાર મારૂ શરણ થાએ. મે* તેને ના પાડી હતી. છતાં પણ તેણે તારા દુષ્ટના સંગ તāા નહી. જો તે ભીમકુમાર અહી હાજર હાત તા જલદી તારા સુરેચુરા કરી નાખત. ભીમકુમારનું નામ સાંભળતાં જ કાપાલિકના હૃદયમાં અગ્નિજવાલા પ્રગટ થઈ અને તે મેલ્યા. રે દુષ્ટ !પ્રથમ મારે ભીમકુમારના મસ્તકથી જ દેવીની પૂજા કરવી હતી, પરંતુ તે નપુસકની માફક નાસી ગયા. તેના બદલામાં હું તને અહીં લાગ્યે છું. વળી તે ભીમકુમાર પણ વિંધ્યાદ્રિમાં મુનિઓની પાસે હાલ રહ્યો છે, એમ દેવીએ મને કહ્યું છે. પરાક્રમના જીવન સમાન આ તેના જ ખડ્ગ તારા મસ્તકને ઈંઢવા માટે મે' અહી મંગાન્યા છે. વળી જે શ્રી જિનેશ્વરભગવાન અને ભીમકુમારનું તું... શરણ કરે છે, તે મને જણ દૈવની માફક રૂષ્ટ થયેલા મારી આગળ તારૂ રક્ષણ કરવાને શક્તિમાન નથી. જે તે આ કાલિકાદેવીનું શરણ કર્યું “ હાત તે આ મરણુ કાલમાં તે તારૂ રક્ષણ કરત. એમ બહુ તિરસ્કાર કરી દુષ્ટ કાપાલિક મતિસાગરને મારવા તૈયાર થયા છે, તેટલામાં મહાપરાક્રમી ભીમકુમાર તેને ધિક્કારવા લાગ્યા. ૨૨ અધમ ! ભીમકુમાર નાશી ગયા, એમ તુ' કહે છે? તે જ હું પાતે તારી આગળ ઉભા છે. જો તારામાં બળ હેાય તેા પ્રહાર કર. કાઈ મલવાનને તુ' મારે તા હું. તારી શકિત જાણું, પરંતુ સવ લાકો ગરીમ પ્રાણીઓનુ અલિદાન આપે છે. સિ ંહનું કેઈપણુ આપતું નથી. Page #184 -------------------------------------------------------------------------- ________________ કાલિકા આગમન ૧૪૫ હું પ્રહાર કરીશ, ત્યારે તું અને તારી દેવી પણ શકિતમાન નથી. કારણકે, સિંહ જ્યારે મૃગને મારે છે, ત્યારે તેને બચાવવાને કેણુ સમર્થ થાય છે? એમ કહી તેના હાથમાંથી પ્રહારવડે પિતાને ખગ પાડી નાખી, મલ્લ જેમ પ્રૌઢમલ્લની સાથે જેમ ભીમકુમાર તેની સાથે યુદ્ધ કરવા લાગે. બંનેના પાદપ્રહારથી પીડાયેલી પૃથ્વી દુખીની માફક કંપવા લાગી. તેમના સિંહનાદના પ્રતિનિવડે મઠ પોકાર કરવા લાગ્યું. તેમજ તેમના પાદપ્રહારના શબ્દો વડે આરણ્યક સિંહાદિક એવા પ્રાણીઓ પણ જાગ્રત થયા. અને મૃગાદિક તે ત્રાસ પામી ચારે દિશાઓમાં પલાયન થઈ ગયાં. એમ લાંબે વખત બહુ પ્રચંડ સંગ્રામ ચાલ્ય, જેથી બંનેના પરાક્રમની સ્પષ્ટતા થઈ અને તે બંને જણે પરસ્પર એક બીજાનું અસાધારણ બલ જાણી ગયા. ત્યારબાદ ભીમકુમારે ઘણો સમય યુદ્ધ કરી કાપાલિકને પૃથ્વી પર પાડી તેની છાતી પર પગ મૂકી તેને બીવરાવવા માટે ખગ ઉગામે અને તે . રે દુષ્ટ ! તારી બલવાન ગર્જના કયાં ગઈ? અને તે કાલિકાદેવી પણ કયાં છે? કે; જે કાળરૂપ મારા પંજામાંથી તને છોડાવે. કાલિકા આગમન તે સમયે પશુની માફક પ્રાણુ સંકટમાં પડેલા કાપાલિકને જોઈ કાલિકાદેવી પ્રગટ થઈ અને ભીમકુમાર પ્રત્યે બોલી. હે વત્સ! એને તું મારીશ નહીં. આ મારે ભક્ત છે અને હંમેશાં ઉત્તમ પુરુષના મસ્તકરૂપ કમલવડે મારું પૂજન કરે છે. આજે મને આ પુરુષના મસ્તકનું બલિદાન આપવાથી એકસો આઠ મસ્તકની પૂજા સંપૂર્ણ થવાની હતી અને હું સિદ્ધ થઈ આ કાપાલિકનાં સર્વ કાર્ય કરતી, પરંતુ એના અભાગ્યને લીધે વિનિની માફક તું અહીં આવી પડે. ભાગ-૨ ૧૦ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કુમા૫ાળ ચરિત્ર તું પણ કઈ મહાન વીર પુરુષ દેખાય છે. તું મારા દેખતાં મારા પૂજારીને દેવની માફક નિર્ભયપણે પકડીને મથન કરે છે. તાશ પરાક્રમવડે હું પ્રસન્ન થઈ છું. તારી ઈચ્છા પ્રમાણે તું વર માગ અને એને જીવતો છેડી દે. કારણકે, સંતપુરુષો અપને ઘાત કરતા નથી. ભીમકુમાર બેલ્યો. દેવી ! જે એમ હોય તે તું જીવવધને ત્યાગ કર. લેક અને શાસ્ત્રથી વિરૂદ્ધ એ આ જીવ વધ કર તને ઉચિત નથી. | તારા સરખી ઉત્તમ દેવી પ્રાણઘાત કરે ખરી ? કારણકે, શીતલ ચંદ્રની કાંતિ તાપ વધારનારી હાય નહીં. અત્યાર સુધી હું જાણતો હતો કેઆ પાખંડી પ્રાણી વધ કરે છે, પરંતુ પ્રાણિઓને ઘાત કરાવનારી તું પિતે જ અધિક વધ કરનારી છે. તારા માટે પ્રાણિઓને વધ કરતા આ કાપાલિકને તું ના પાડે તે તે વધ કરે નહીં, કારણ કે, સેવક હવામીને સ્વાધીન હોય છે. દેવને કવલાહાર નહીં હોવાથી માંસ તે તું ખાતી નથી, છતાં - માત્ર કીડાને લીધે નિરપરાધી પ્રાણીઓને શા માટે વધ કરાવે છે? સામાન્ય જીવન વધ કરવાથી પણ મેટો અનર્થ થાય છે, તે ત્રણે લેકનું રક્ષણ કરવામાં સમર્થ એવા મહાપુરુષના વધનું તે. વળી આ તારૂં દેવીપણું એ સાક્ષાત્ પુણ્યનું જ ફલ છે, એ તું જાણે છે, છતાં પણ હે દેવિ! આવું પાપ કરે છે, તે તારે કે વિવેક ગણાય? માટે પાપરૂપ અંધકારને અમાસની રાત્રી સમાન પ્રાણી વધીને ત્યાગ કરી પુણ્યપ્રકાશના સૂર્યોદય સમાન દયાધર્મનું તું પાલન કર. એ પ્રમાણે ભીમકુમારના ઉપદેશથી પ્રતિબોધ પામી દેવીએ તેનું વચન માન્ય કર્યું. પછી કાપાલિકને મુક્ત કરાવી તે પિતાનાં સ્થાનમાં ગઈ ભીમ અને મતિસાગર દેવીના ગયા બાદ ભીમકુમારે વિનીત એવા પિતાના મિત્ર મતિસાગરને પૂછ્યું. Page #186 -------------------------------------------------------------------------- ________________ કરવા લાગી. ભીમ અને મતિસાગર ૧૪૭ આ પાખંડીને તું જાણતું હતું તેમજ મને પણ તું શિખામણ આપતો હતે, છતાં તું એના પાશમાં કેવી રીતે આવી પડે? મહિસાગર બોલ્યો. દેવ! તારી સ્ત્રી સાયંકાલે તારા મકાનમાં ગઈ. ત્યાં તને જે નહીં. તેથી તે લુંટાઈ હેય તેમ બહુ આકંદ તે સાંભળી તારાં માતાપિતા એકદમ મૂચ્છિત થઈ ગયાં. કેટલીક વારે તેઓ સચેતન થયાં. ત્યાર પછી તેઓ પણ પ્રલાપ કરવા લાગ્યાં. જેથી ત્યાં બહુ કલાહલ થઈ ગયા. પછી ભૂપતિએ મને પૂછ્યું. ભીમકુમારની તારી સાથે ગાઢ મૈત્રી હતી, તેથી તું જાણતો હોઈશ. સાચી વાત બોલ. કેઈ એને હરી ગયો છે? કે, તે પિતાની ઈચ્છાથી કેઈપણું સ્થાનમાં ગયે છે? આ પ્રમાણે રાજાને પ્રશ્ન સાંભળી હું કંઈક જવાબ આપતે હતું, તેટલામાં તારી કુલદેવી બહુ પ્રભાવિક હેવાથી તે પોતે જ એક વૃદ્ધ સ્ત્રીના શરીરમાં આવીને બેલી. હે નરેદ્ર! પુત્રને માટે તું કેદ કરીશ નહીં. કાલિકાના પૂજનની ઈચ્છાથી પાખંડી તેને ઉપાડી ગયેલ છે. તે પાખંડીને તિરસ્કાર કરી હાલમાં તારે પુત્ર યક્ષિણીના મંદિરમાં રહે છે. કેટલાક દિવસ પછી મેટી સમૃદ્ધિ સહિત તે અહીં આવશે. એમ કુલદેવીની વાણીથી પ્રથમ વૃષ્ટિવડે દાવાનળથી બોલે વૃક્ષ જેમ દુઃખી થયેલે રાજા કંઈક શાંત થયે. પછી તે વૃદ્ધ સ્ત્રીના શરીરમાંથી કુલદેવી ચાલી ગઈ એટલે તેમને શંકા થઈ કે, આ વાણી સત્ય હશે કે નહીં? એની તપાસ કરવા તારા પિતાએ મને મેક. તે હકીકત સાંભળી હું પાછો આવતું હતું, તેટલામાં ધૂળના સમૂહથી આકાશભૂમિને પૂરતું હોય તેમ એકદમ વંટોલ ચઢી આવ્યો. અર્ધરાત્રીને સમય અને સર્વત્ર ફેલાયેલી ધૂળને લીધે તે અંધકાર થઈ ગયે કે જેથી મારાં દિવ્ય નેત્ર હતાં, છતાં પણ હું જન્માંધની માફક ફાંફાં મારવા લાગ્યા. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ કુમારપાળ ચરિત્ર તેવામાં પિશાચ સરખે આ કાપાલિક ત્યાં આવી બાલકની માફક મને ઉપાડી આકાશમાગે અહીં લાવ્યો. અહીં આ દુષ્ટને દુરાચાર જઈમારું હૃદય બહુ શુભિત થઈ ગયું. પ્રથમ પણ તારા વિયેગની અસહ્ય પીડા અનુભવતું હતું, જેથી હું મુડદાસમાન થઈ ગયે. એટલામાં આ દુરાશય મારૂં મસ્તક કાપવાની ઈચ્છા કરતું હતું, તેટલામાં મારી ગાદેવીની પ્રેરણાથી જેમ તું અહીં આવી પહોંચે. કે, આ કાપાલિક શત્રુ હતું, પણ આપણા બંનેના વેગથી તે હિતકારી થયે. કદાચિત દૈવાગે વિષ પણ અમૃત થાય છે. એ પ્રમાણે મિત્રનું વૃત્તાંત સાંભળીને અને માતપિતાના દુઃખને વિચાર કરી ભીમકુમાર વૃક્ષની માફક દુઃખરૂપ દાવાનળથી બળવા લાગે. પનાના કુકર્મને લીધે હૃદયમાં લજજા પામતે કાપાલિક ભીમકુમારની પાસે આવ્યા અને તેના પગમાં પડયો અને બેલ્યો. કાપાલિક પ્રાર્થના હે રાજકુમાર ! આ પૃથ્વી એક તારા વડે જ રત્નગર્ભા છે, જેનું આવું સત્યમય લોકોત્તર તેજ દીપે છે. પ્રથમ હું કેઈથી પણ છતાય નહોતે, છતાં હાલમાં તે મને છ. બીજાઓએ નહીં પીધેલા સમુદ્રને પણ શું અગસ્તિઋષિ ન પી ગયા? કૃષ્ણની માફક કરૂણારસના સિંધુસમાન તે કાદવમાં ડુબતા ગોમંડલની માફક મારો ઉદ્ધાર કર્યો. ઉપકારીને ઉપકાર કરનાર સેંકડે સંતપુરુષે હેાય છે, પરંતુ અપકારીને ઉપકાર કરનાર તે તું એક જ મહાશય છે.” હું અવળે માર્ગે ચાલતું હતું, છતાં મને પ્રાણદાન આપવાથી તું મારે સ્વામીનાથ હતે. હાલમાં સત્ય અને પથ ઉપદેશવડે ગુરુ પણ તું થા. ભીમકુમાર છે. જે તે પિતાનું હિત ઈચ્છતા હોય તે પિતાના વાતની માફક પર વાતને ત્યાગ કર. Page #188 -------------------------------------------------------------------------- ________________ ગજાપહાર ૧૪૯ દેવને માટે પણ કરેલો આ વધ હિતકારક થતું નથી. કારણકે, મંત્રથી પવિત્ર કરેલું પણ વિષ અવશ્ય પ્રાણઘાતક થાય છે. તેમજ વધ કરવાથી પ્રાણું બહુ દુઃખી થાય છે. जन्तूजासनतः प्रपद्य नरकं भुते चिरं तद् व्यथा मेकाऽक्षेष्वखिलेषु पुद्गलपरावर्तान् घनांस्तिष्ठति । प्राप्तोऽपि त्रसतामहिप्रभृतिषु क्रूरेषु बम्भ्रम्यते, जातो मर्त्य भवेऽपि नैव लभते जीवः कुलाद्य शुभमू ॥१॥ પ્રાણીને વધ કરવાથી આત્મા નરકસ્થાન પામી, ત્યાં ઘણા કાલ સુધી અસહા પીડા ભોગવે છે. ત્યારબાદ સર્વ પૃથ્વીકાયાદિકને વિષે ઘણા પુદ્ગલપરાવર્ત સુધી રહે છે. ત્યાર પછી ત્રસપણાને પ્રાપ્ત થયા છતાં પણ, અતિકર સાદિક નિમાં વારંવાર ભમે છે. પછી માનવભવમાં જન્મીને પણ જીભ શુભ કુલાદિકને તે પામતે જ નથી. માટે જીવહિંસાને હવેથી તારે સંકલ્પ પણ કરે નહીં. એમ શિષ્યની માફક તેને ઉપદેશ આપી ઉદાર આશયવાળા તે ભીમકુમારે દયામય તેમજ સર્વજનને હિતકારી એવા જૈનધર્મને વિષે સ્થાપન કર્યો. તે સમયે પિતાની માતા સમાન ક્ષીણ થયેલી રાત્રીને જોઈ તેનાથી ઉત્પન્ન થયેલું ગાઢ અંધારૂં પણ ક્ષીણ થઈ ગયું, તે ગ્ય છે. તેમજ પ્રકાશ આપતા અને ઘણા મળેલા એવા પણ તારાઓ દરિદ્રપણામાં ગુણોની જેમ તે સમયે બહુ ઓછા થઈ ગયા. - પ્રભાતકાલમાં નવીન વિજીગીષની માફક અન્ય તેજને તિરસ્કાર કરતા અને કમલાકરને પ્રફુલ્લ કરતા સૂર્યને ઉદય થયે. ગજાપહાર મિત્રસહિત ભીમકુમાર પણ મુખ પ્રક્ષાલનની ઈચ્છાથી મઠની બહાર નીકળે અને સારસની માફક નિર્મલ જલથી ભરેલા સરોવર પર ગયે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ કુમારપાળ ચરિત્ર તેટલામાં જંગમ ચાલતા વિધ્યાદ્રિ સમાન અને ઉન્મત્તપણાને લીધે ભયંકર કઈક હાથી ભીમકુમાર તરફ દાડતા આવ્યેા. વિરૂદ્ધ આશયવાળા તે હાથીને જાણી દૃઢતર કેડ બાંધી ભીમકુમારે ધીર માવતની માફક ધીમે ધીમે તેને શાંત કરવાના પ્રારંભ કર્યાં, તેટલામાં દેવહાથીની માફક તે હાથી મિત્રસહિત ભીમકુમારને પેાતાની પીઠ પર બેસારી આકાશમાગે ઉપડયા. એરાવણ હાથી વડે ઇંદ્ર જેમ તે હાથી વડે આકાશમાગે ચાલતા ભીમકુમારે આ શુ' ? એમ પાછળ બેઠેલા પેાતાના મિત્રને પૂછ્યું. વિચાર કરી મતિસાગર મેલ્યા. આકાશમાં ચાલવાથી આ હાથી નથી તેમજ શરીરે કજલ સમાન શ્યામ હૈાવાથી અરાવણ હાથી પણ નથી. માટે આ હાથીના રૂપમાં કોઈ દેવ અથવા અસુર હોવા જોઈએ. પરંતુ આપણને શા કારણથી તે લઇ જાય છે, તે હું જાણતા નથી. તેઓ મને આ પ્રમાણે વાત કરતા હતા, તેટલામાં તે હાથીએ બહુ વેગથી દૂર જઈ કોઈ શૂન્ય નગરની નજીકમાં તે બંનેને મૂકી દીધા અને દેવની જેમ તે હાથી અદૃશ્ય થઇ ગયા. શૂન્યનગર ત્યારપછી રાજકુમાર પેાતાના મિત્રને ત્યાં જ મૂકીને પેાતે શૂન્ય નગરમાં ગયા. સ્વ શ્રીને જોનાર દેવાને પણ માહિત કરનાર અને સત્ર અપૂર્વ દેખાવ આપતી તે નગરની શેાભા અવલેાકન કરતા ભીમકુમાર ઉત્તમ વસ્તુઓથી ભરેલા કોઈ ખજારમાં ગયા. ત્યાં તેણે એક સિ‘હુ જોચેા. જેના વિશાળ મુખમાં એક પુરુષ પકડેલા હતા. તે જોઇ ભીમકુમાર મનમાં સમજી ગયા. આ કોઈ દુષ્ટ દેવનુ ચેષ્ટિત છે. એમ જાણી તે પુરુષને મુક્ત કરવા માટે ભીમકુમાર સિંહુની પાસે ગયે. સિંહના મુખમાં રહેલે તે માણસ પણ ભયને લીધે ભીમકુમારને કઈ પણ કહેવા માટે શક્તિમાન થયા નહીં. પરંતુ હણાતા મકરાની માક દીન દૃષ્ટિએ તેના સન્મુખ જોઇ રહ્યો. Page #190 -------------------------------------------------------------------------- ________________ શૂન્યનગર ૧૫૧ પછી મનુષ્યમાં સિંહસમાન પરાક્રમી ભીમકુમાર સિંહ પ્રત્યે બે, વસ્તુતઃ તું સિંહ નથી, કોઈપણ કારણને લીધે સિંહનું સ્વરૂપ કરી આવેલે તું કેઈપણ દેવ છે. માટે હે દેવ ! દયાવડે જલદી આ માણસને તું છોડી દે. કારણ કે, પ્રાણીઓને પ્રાણદાન સરખું બીજું કઈપણ દાન નથી. મનુષ્યને જેવું જીવિત ઈષ્ટ છે, તેવું રાજ્યાદિક ઈષ્ટ નથી. જીવિતદાન આપનાર દયાલુએ તેમને શું નથી આપ્યું ! એ પ્રમાણે ભીમકુમારનું વચન સાંભળી સિંહે પુરુષને મુખમાંથી બહાર કાઢી આગળના બંને પગની વચ્ચે પકડીને નાખે. ત્યાર પછી તે પિપટની જેમ માનવ ભાષાવડે ભીમકુમારને કહેવા લાગે. હે સાધુ પુરુષ! ઉપકાર દષ્ટિએ તારું કહેવું સત્ય છે, પરંતુ હું બહુ ક્ષુધાતુર થયે છું, તેથી એને કેવી રીતે મુક્ત કરું ? જેવી રીતે એની પર તને દયા આવે છે, તેવી રીતે મારી પર કેમ તું દયાલુ થતો નથી ? જેથી એનું તું રક્ષણ કરે છે અને સુધા તે મને મારવાની ઈચ્છા કરે છે. વળી તાર ધર્મ પણ કેવો છે ? એકનું રક્ષણ કરે છે અને બીજાને મારે છે. ખરેખર સંતપુરુષે તે મધ્યમણિની માફક મધ્યસ્થ પક્ષપાત રહિત હોય છે. વળી હું ખરેખર સિંહ જ છું, દેવ નથી. પૂર્વભવના સંસ્કારથી મનુષ્ય ભાષા હું જાણું છું, માટે મારું ભક્ષ્ય હું છોડીશ નહીં. તે સાંભળી વિસ્મય પામી ભીમકુમાર છે. રે સિંહ ! જો કે, તારું કહેવું સત્ય હશે, પરંતુ આ માણસને તું છોડી દે, મારા માંસવડે હું તને તૃપ્ત કરૂં છું. સિંહ બોલ્યો. પૂર્વભવમાં એણે મને એવું દુઃખ દીધું છે, કે ઘણા ભામાં પણ એને મારવાથી મને શાંતિ થાય તેમ નથી. ફરીથી ભીમકુમાર બ. તારે આ શત્રુ પર ક્રોધ કર ઉચિત Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર કુમારપાળ ચસ્ત્રિ નથી. કારણ કે દરેક વસ્તુ પિતાના કર્મથી જ આવી મળે છે અને બીજા તે નિમિત્ત માત્ર ગણાય છે. કઈ પણ જમ્યા સિવાય મરતે નથી. અદાવતુ કેઈ દિવસ મળતી નથી, તેમજ કર્યા સિવાય ભેગવાતું નથી. એ વાત તું નક્કી સમજ. માટે એની ઉપર ક્રોધને ત્યાગ કરી એને છેડી દે અને હે મૃગેંદ્ર! મારા અંગ વડે પિતાનું શરીર પોષવા તું કૃપા કર. એમ તેણે ઘણુંએ કહ્યું, છતાં ક્રોધથી પુરુષને જ્યારે તેણે ન છોડ, ત્યારે તેની પાસેથી વસ્ત્રની માફક ખેંચીને બલાત્કારે ભીમકુમારે તે પુરુષને પોતાની પાસે લઈ લીધો. અને તે પુરુષને ખાવા માટે આવતા સિંહને પશુની માફક પગે પકડીને પાષાણ ઉપર તેણે પછાડ, જેથી તે દેવની માફક જલદી અદશ્ય થઈ ગયે. રાજભવન મૃત્યુના ભયથી મુક્ત કરેલા પુરુષને શાંત કરી તેને સાથે લઈ રાજકુમાર ત્યાંથી આમ તેમ ફરતે ફરતો રાજ ભવનમાં ગયે. વિમાન સમાન રાજમહેલની લક્ષમીને વારંવાર જોતે ભીમકુમાર કૌતુકથી મહિત થઈ ગયે અને દરેક માળની શોભા તો સાતમા માળે ગયે. ત્યાં સજીવ હોય ને શું? તેવી માણિકયની બનાવેલી પુત્તળીઓએ સ્તંભે ઉપરથી નીચે ઉતરી ભીમકુમારને સત્કાર કર્યો. અને અમૂલ્ય આસન પર બેસાર્યો. | અને સ્નાનની સર્વ વસ્તુઓ આકાશમાંથી લાવીને નાન માટે તેમણે પ્રાર્થના કરી. ભીમકુમારે નગરની બહાર રહેલા મતિસાગરને તેઓની જ પાસે ત્યાં બેલાવરાવે. ત્યારબાદ આશ્ચર્ય સાગરમાં મગ્ન થએલા બંનેએ સ્નાન કર્યું. ઉત્તમ પ્રકારનાં દિવ્ય વસ્ત્ર તથા દિવ્ય અલંકાર ધારણ કરી બંનેએ તેમણે લાવેલું દિવ્ય ભેજન જમ્યા. Page #192 -------------------------------------------------------------------------- ________________ સર્વગિલ રાક્ષસ ૧૫૩ ભીમકુમારની આજ્ઞાથી જેને મૃત્યુથી બચાવ્યા હતા, તે પુરુષ પણ જમીને સેવકની માફક વિનીત થઈ તેમની પાસે બેઠે. પછી કપૂરખંડસહિત તાંબુલ અને કુસુમાદિક આપી સર્વ પુતળીઓ પિતાપિતાના તંભ પર બેસી ગઈ. સર્વગિલ રાક્ષસ તે જોઈ વિસ્મિત થયેલા ભીમકુમારે તે પુરુષને પૂછ્યું. આ આશ્ચર્ય કેવું ? તેટલામાં ત્યાં આગળ સ્કુરણાયમાન કાંતિમય કે ઈ દેવ પ્રગટ થયા અને બે . હે પુરુષ ! તારા પરાક્રમથી હું તુષ્ટ થયો છું. ભીમકુમાર પણ છે. જે તે પ્રસન્ન થયે હોય તે બોલ! તું કેણું છે? આ પુરુષ કેણ છે? અને આ નગર શૂન્ય શાથી થયું છે? વળી એનું નામ શું ? દેવ બોલ્યા. આ હેમપુરનામે નગર છે. એની અંદર વાસુદેવ સમાન સમર્થ એ આ હેમરથ નામે રાજા છે. પ્રથમ ચંડનામને પ્રસિદ્ધ બ્રાહ્મણ એને પુરોહિત–ગોર હતે. તે દૌર્જન્ય આદિ દુર્ગુણો વડે સમસ્તનગરમાં અપ્રિય હતે. એક દુર્જનતારૂપ દોષ પણ બહુ ખરાબ ગણાય, તે ક્રોધાદિક સહિતનું તે કહેવું જ શું !!! તેમજ કેવલ મદિરા અશુભ ગણાય તે મૃગયાદિ વ્યસન સાથે તે વિશેષતર નિંદનીય હોય તેમાં નવાઈ શી? પ્રતિદિન તે પહિત ઉપર નાગરિક લકે છેષ બહુ વધતે ગયે. એક દિવસ તેઓ એકઠા થઈ રાજા પાસે ગયા અને તેમણે વિનયપૂર્વક કહ્યું. આ પુરહિત મહાદુષ્ટ છે, તે હંમેશાં ચાંડાલી સાથે ક્રીડા કરે છે. રાજાઓ પણ કાનના કાચા હોય છે, તેથી તેણે કંઈપણ વિચાર કર્યા વિના ચંડને સભાની અંદર ઉભે કર્યો અને તેલથી ભીંજાયેલા રૂપવડે તેનું શરીર વીંટી લીધું. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ કુમારપાળ ચરિત્ર પુરહિત ક્રોધથી બહ શાપ આપતે હતા, છતાં પણ અગ્નિવડે વૃક્ષની જેણુ તેને સળગાવી દીધે. અહે! શ્રેષનો પરિણામ કે નઠારે હોય છે? એકની સાથે પણ કરેલે વિરોધ અનેક વિપત્તિઓ આપે છે અને સર્વ કનો વિરોધ તે જીવિતને પણ નાશ કરે છે. તે પુરોહિત મરીને અશુભ ધ્યાનથી સર્વ ગિલ નામે રાક્ષસ થયે. કારણ અંતકાલમાં જેવી મતિ તેવી ગતિ થાય છે.” એ વાણી સત્ય છે. અવધિજ્ઞાનથી પિતાના મરણનું કારણ જાણી મૃત્યુની માફક ભયંકર તે રાક્ષસ બહુ રોષથી અહીં આવે. અતિ દુઃસહ તિરરકાર કરી વાયુ જેમ વાદળાઓને જેમ નગરવાસી લોકેને અપહાર કરી આકાશની માફક આ નગરને તેણે શુન્ય કર્યું. તે રાક્ષસ પિતે સિંહ થઈ આ હેમરથરાજાના કણ કણ વિભાગ કરવા લાગ્યું. અહ! વરની સ્થિતિ દુરત હોય છે.” તે સમયે એના પૂર્વજથી ખેંચાયે હેય તેમ ઉત્કૃષ્ટબુદ્ધિમાન તું અહીં આવી પહોંચ્યા અને તે સિંહ પાસેથી એને તે મુક્ત કર્યો. અહે ! “પૃથ્વી પર વીર પુરુષ હોય છે.” અહીં પુત્તળીઓ પાસે તારી સર્વ સ્વાગતાદિ ક્રિયાઓને પણ તે રાક્ષસે જ કરાવી. કારણ કે “ગુણવડે આ દુનિયામાં કંઈપણ દુર્લભ નથી.” તે જ હું રાક્ષસ તારી સન્મુખ ઉભે , તે આ હેમરથ રાજા અને તે જ આ શુન્ય નગર છે. આ વાત તું સત્ય જાણ. વળી તારી ભકિતને લીધે જ ઈન્દ્રજાલિકની જેમ મેં આ સર્વ લેકેને પ્રગટ કર્યા, અવલોકન કર. તે સમયે ભીમકુમારનાં નેત્ર વિસ્મયથી પ્રકુલ થઈ ગયા અને તે ચારે તરફ જોવા લાગ્યા. ઈંદ્રની રાજધાની સમાન લક્ષમીને ધારણ કરતા પીરજથી ભરેલા તે નગરને જોઈ ભીમકુમાર બે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ચારણમુનિ ૧૫૫ હૈ દેવ ! તું અહુ સ્તુતિપાત્ર છે, જેનું મન આવુ... દયાળુ છે. કારણકે; સવ નાગરિક લેાકીના અપહાર કરી પુન: એકદમ તેમની ઉપર તે' અનુગ્રહ કર્યાં. આ ઉપરથી હું માનું છું કે “ નિગ્રહ અને અનુગ્રહ કરવામાં શકિતમાન તા માટા પુરુષા જ ડાય છે,” કારણકે; સૂર્ય પૃથ્વીને તપાવી વૃષ્ટિજલવડે શાંત કરે છે. લેાકેા દેવત્વને માટે દુસ્તર તપઆચરે છે, તે ચાગ્ય છે. કારણ કે; અલ્પ દેવના પણ આવેા મહિમા છે. એ પ્રમાણે ભીમકુમાર રાક્ષસ સાથે વાત કરતા હતા. ચારણમુનિ તેટલામાં ઉદ્યાનપાલક ત્યાં આન્યા. નમસ્કાર કરીને એલ્યે. હે દેવ ! ઉદ્યાનમાં ચારણ મુનિરાજ પધાર્યાં છે. વર્ષાકાલમાં કેકી-મયૂર જેમ મુનિના આગમનમાં અતિ આનંદ પામતા ભીમકુમાર મિત્ર, રાક્ષસ અને હેમરથરાજા સહિત મુનિશ્વરના દર્શન કરવા માટે ગયા. પંચાંગ પ્રાણિપાતવડે પ્રમાદ સહિત વ ંદન કરી ભીમકુમાર શિષ્યની માફક હાથ જોડી ગુરુની આગળ બેઠે. ભકિતથી ખેંચાયેલા અન્ય નગરવાસી લેાકો પણ વિનયપૂર્વક ત્યાં બેસી ગયા. ગુરુશ્રીએ ક્રોધને ઉદ્દેશી દેશનાના પ્રારભ કર્યાં. ક્રાધ, માન, માયા અને લાભ, એ ચારે કષાયામાં મહત્ત્વથી જેમ જે મુખ્યપદ ભાગવે છે, સંસાર વેલડી મૂળભૂત ક્રોધના મુદ્ધિમાન્ પુરુષાએ ત્યાગ કરવા. કારણ કે; મહાન પુરુષ પણ ક્રોધને લીધે અતિદુષ્ટ કમ કરે છે, જેથી તે લેાકમાં કમ ચંડાલ કહેવાય છે. તેમજ ક્રોધનાં ફૂલ બહુ ખરાખ છે. આ લેાકમાં વૈર, યુદ્ધ અને વિષાદ પણ ક્રોધથી જ થાય છે. અને પરલેાકમાં પશુ અને નારકીની તીવ્રવેદના થાય છે. સર્પાદિકથી પ્રગટ થતું વિષ પોતાના ઉત્પત્તિ સ્થાનના નાશ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ કુમારપાળ ચરિત્ર કરતું નથી, પર`તુ ક્રોધ તા તેના પણ નાશ કરે છે, માટે ક્રોધ એ વિચિત્ર પ્રકારનુ વિષ છે. સ્વ અને પરને ખાળવાથી અગ્નિને તથા ક્રોધને સરખા માન્યા છે, પરંતુ અગ્નિ ક્ષણમાત્ર દાહ કરે છે અને ક્રોધ તે મૃત્યુ પન્ત ખાળે છે. હે ભવ્યાત્માએ ! ક્રોધ કરીને પણ જે છેવટે ક્ષમા માગે છે, તે પુરુષને અચ'કારિતાટ્ટિકાની માફક દેવ પણુ નમે છે. ચ'નૃપતિ આ ભરતક્ષેત્રમાં પેાતાની સ'પઢાવડે સ્વ શ્રીને અત્યંત જિતનાર અને માલવદેશના આભૂષણ સમાન ઉજ્જયિની નામે નગરી છે, આ નગરમાં ધાર્મિક લોકો શુદે પ્રત્યંચાને વેધ=દયાક્રિક ગુણાના નાશ કરતા નથી. તેમજ ચાપવિદ્યા-ધનુવિદ્યા-અપવિદ્યા શીખતા નથી. અને માથું ખાણા ફેંકતા નથીયાચકાનું અપમાન કરતા નથી. તેમાં ચંદ્રની સમાન સુંદર આકૃતિવાળા ચદ્રનામે રાજા હતા. તે હંમેશાં કુવલય ભૂમડલ–કુમુદને ઉલ્લાસ આપતા અને તમસૂ– અજ્ઞાન=અંધકારના સમૂહના નાશ કરતા હતેા. તેમજ તેની કીતિ દિગંતમાં પ્રસરી હતી. कुमुदममदमैन्द्रः सिन्धुरेरानोष्धुरौजाः, ', स्फटिकगिरिरंगौरः शङ्करः प्राप्तशङ्कः विधुरतिविधुर श्रीः स्वस्त टिन्यस्तवेगा, विलसति सति विष्वग्द्रीचि यत्कीर्त्ति पूरे ॥ १ ॥ જેની ઉજજવલ કીર્તિને! સમૂહ સક્રિશાએમાં વિલાસ કરે છેતે, કુમુદવન મંદ થઈ ગયું. ઐરાવણુ હાથી આજસહીન થઈ ગયા. સ્ફટિકગિરિ-કૈલાસ શ્યામ પડી ગયેા. શંકર પણ શકામાં પડયા. ચંદ્ર નિસ્તેજ થઈ ગયા. તેમજ સ્વગગાના વેગ હઠી ગયેા. Page #196 -------------------------------------------------------------------------- ________________ અચંકારિતભફ્રિકા ૧૫૭ વળી કુમુદિની નામે તેની સ્ત્રી હતી. ચંદ્ર જ્યોત્સના સમાન તે હંમેશાં આનંદ આપતી હતી. પિતાના ઉદયવડે જે કમલ-કમલા=લક્ષમીને પ્રફુલ્લ કરતી હતી, એ એનામાં આશ્ચર્ય હતું. વળી સુબુદ્ધિનામે તે રાજાને મંત્રી હતા. જેને જન્મ શુદ્ધ વંશમાં અલંકારભૂત હતું અને તે પૃથ્વી પર આવેલ શુક્રાચાર્ય હેયને શું? તેમ સર્વત્ર પ્રસિદ્ધ હતે. તેજ નગરમાં નામ અને અર્થ એમ બંને પ્રકારે ધનપ્રવર શ્રેણી હતું. તેના ગુણો બહુ શ્રેષ્ઠ ગણાતા હતા. કમલશ્રીનામે તેની સ્ત્રી હતી. રૂપમાં દેવાંગના સમાન અને શીલવતમાં તે અગ્રણી હતી. અચંકારિતભદ્રિકા તે બંનેને પ્રાણથી પણ અધિકપ્રિય આઠ પુત્રે ઉપર એક પુત્રી થઈ માતાપિતાએ મોટા ઉત્સવથી “ભદ્રિકા” એવું તેનું નામ પાડ્યું. તે ભફ્રિકાને માત્ર એક ગુણે જ પ્રિય હતા, એ હેતુથી જેમ પોતાના મનમાં વિચાર કરી દૂષણેએ તેને દુરથી ત્યાગ કર્યો. કારણ કે, શત્રુપર જેની પ્રીતિ હોય તેની કેણું સેવા કરે? | સર્વ સૌંદર્યને સંગ્રહ કરી બ્રહ્માએ તેને સરળ છે, એ વાત સત્ય છે, અન્યથા ત્રણે લેકમાં ભવ્ય કાંતિમય તે કયાંથી હોય? એક દિવસ તેની પ્રીતિને લીધે તેનાં માતાપિતાએ સર્વ પરિ વારને કહ્યું, આ પુત્રીને કેઈપણ સમયે કેઈએ “ર ચારચિત્તવ્ય”— તિરસ્કારવી નહીં. ચંકાર શબ્દ દેશી ભાષામાં ચુંકાર એટલે તિરસ્કાર વાચક છે. તેથી તે અચંકારિતભટ્ટિકા નામે લેકમાં પ્રસિદ્ધ થઈ. તેમજ તે પિતાની માનીતી હોવાથી દેવીની માફક સ્વછંદ પ્રવૃત્તિ કરતી હતી. ઉત્તમ પ્રકારના ઘોડા, હાથી, રથ વિગેરે પરિવાર પણ તેણીના તાબામાં દાસની માફક હાજર રહેતું હતું. અનુક્રમે હૃદયદર્પણમાં સ ક્રાંત થયેલા કલાભવડે દેદીપ્યમાન તે કન્યા યુવાનને સંજીવનઔષધસમાન યૌવનને દીપાવવા લાગી. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કુમારપાળ ચરિત્ર ત્યારબાદ દેવીની માફક નિઃશક અને નાના પ્રકારના અલ કારાથી વિભૂષિત તે પેાતાની સખીએ સાથે ઉદ્યાનેામાં ઇચ્છા મુજબ રમવા લાગી. ઉદ્યાનની અંદર આશ્રમ જરીની જેમ બહુવિલાસ કરતી ભટ્ટિકાને જોઈ કામાતુર થયેલા યુવાન પુરુષ પિક-કોયલની માફક બહુ આસક્ત થયા અને તેણીના પિતા પાસે જઈ તેએએ તેણીની પ્રાથના કરી. પિતાએ પણ પ્રત્યુત્તર આપ્યા કે; જે એનુ વાકય ઉલ્લંઘન ન કરે, તે પુરુષને એ કન્યા હું આપું. કુલીન પુરુષોએ સ્ત્રીને સ્વાધીન થવું, તે ઉચિત ગણાય નહીં. એમ જાણી તે લેાકેાએ ફરીથી તેની માંગણી કરી નહી, સુબુદ્ધિમત્રી અન્યદા ઉદ્યાનમાં ક્રીડા કરતી અચકાતિભટ્ટિકાને જોઈ બુદ્ધિમંત્રી કામાતુર થઈ ગયા, જેથી તેણે પાતાના બંધુઓને મેાકલી તેણીના પિતા ધનપ્રવર પાસે તે કન્યાની માગણી કરાવી. ધનપ્રવર શ્રેષ્ઠીએ કહ્યું. મારી પુત્રીનુ વચન તારે પાળવુ પડશે, સુબુદ્ધિએ તે પ્રમાણે કબુલ કર્યું. પછી મહોત્સવપૂર્વક ભટ્ટિકાની સાથે તેણે લગ્ન કર્યુ. દેવીની માફક ટ્ટિકાની આજ્ઞાને 'મેશાં મસ્તકે મુકુટસમાન ધારણ કરતા સુબુદ્ધિમંત્રી પાવતીને શંકર જેમ પ્રીતિવડે તેને આનંદ આપતા હતા. એક દિવસ તેણીએ પેાતાના પતિને કહ્યું. હે સ્વામિ ! સૂર્યાસ્ત પહેલાં તમારે વહેલું ઘેર આવવું, બહાર રહેવું નહીં. સ્ત્રીની પ્રીતિ વધારવા માટે તે વચન પણ મંત્રીએ કબુલ કર્યુ. અહે!! કામિની— સ્ત્રીએ શું નથી કરતી અથવા લાકો કામથી અંધ બને છે. ત્યાર બાદ સુબુદ્ધિમત્રી હંમેશાં રાજકાય` બહુ ઝડપથી આટોપીને સાંયકાળે પેાતાને ઘેર આવતા. સ્ત્રીના વાકયનુ કાણુ આલંધન કરે? Page #198 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીષ ૧૫૯ ચીરેષ એક દિવસ ચંદ્રરાજાએ પિતાના સેવકને પૂછયું. હાલમાં આ મંત્રી બહુ વહેલે શા માટે ઘેર જાય છે? સેવકેએ તેની સ્ત્રીનું વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી રાજાને કૌતુક થયું. તેથી તેણે કામને પ્રસંગ બતાવી તે દિવસે મંત્રીને અધરાત્રી સુધી કચેરીમાં બેસારી રાખ્યું. ત્યારબાદ તે મંત્રી પોતાના ઘેર ગયે. હે પ્રિયે ! દ્વાર ઉઘાડ, એમ તેણે ઘણું બુમ પાડી, પરંતુ રેષને લીધે તેણીએ દ્વાર ઉઘાડ્યું નહીં. ફરીથી તે બોલ્યો. “હે પત્નિ ! તું ક્રોધ કરીશ નહીં. આજે કંઈ કામને લીધે અત્યાર સુધી રાજાએ મને બેસારી રાખે. ધનની ઈચ્છાથી ખરીદાયેલે જેને આત્મા સ્વાધીન નથી, તે પુરુષ સ્વેચ્છા પ્રમાણે જવા આવવાને કેવી રીતે શક્તિમાન થાય? विक्रीणीते धनलवकृते जीवित सौख्यहेतोः, स्वातन्त्र्यञ्च त्यजति भजति द्वाःस्थता मानलब्ध्यै । कीर्तिस्फुत्यौं घटयति चटून्यानमत्युच्चतायै, माहात्म्याथ तुदति जनतां सेवकस्याऽद्भुता धीः १११ ॥१॥ લેશમાત્ર દ્રવ્ય માટે જીવિતને પરાધીન કરે છે. સુખના લેભથી સ્વતંત્રપણું છેડી દે છે. માનની પ્રાપ્તિ માટે દ્વારપાલની સ્થિતિ ભેગવે છે. કીર્તિના વિલાસ માટે પ્રિય વચન બેલે છે. ઉચ્ચતા માટે નમન કરે છે, તેમજ મહિમાની ઈચ્છાથી લોકોને દુઃખ દે છે. અહે! સેવકની બુદ્ધિ વિચિત્ર હોય છે. માટે રાજાને સેવક થઈ હાલમાં હું રહ્યો છું, તે મારે છે દેષ છે? તું વિચાર કર, કૈધને ત્યાગ કર, એમ મંત્રીએ ઘણું કહ્યું. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ કુમારપાળ ચરિત્ર પરંતુ બહુ ક્રોધના આવેશથી તેની સ્ત્રીઓ પ્રત્યુત્તર આપે નહી તેમજ દ્વાર પણ ઉઘાડયું નહીં. ત્યારે સુબુદ્ધિમંત્રી ખિન્ન થઈ છે. મારી આ કામાંધતાને ધિક્કાર છે કે જેથી આ દુષ્ટ સ્ત્રીના દષ્ટિપાશમાં પક્ષીની માફક હું પડે. સર્ષે ગ્રહણ કરેલી છછુંદરીની માફક વ્યર્થ મેં એને સ્વીકાર કર્યો, જેથી એણને આદર અથવા ત્યાગ થઈ શકતું નથી. પલીપતિ સુબુદ્ધિનું અઘટિત વચન સાંભળી તે અચંકારિતભફ્રિકા દ્વાર ઉઘાડી બહાર નીકળી. પિતાના પતિને છેતરી અશોકવનમાં ગઈ. ત્યાંથી પિતાને ત્યાં જવા માટેના માર્ગે ગઈ, કારણ કે સ્ત્રીઓ જ્યારે રસાય છે, ત્યારે તેમનું બળ તે તરફ હોય છે. અંદર ક્રોધાગ્નિને ધૂમ અને બહારના ગાઢ અંધકારને લીધે તેનાં નેત્ર રોકાઈ ગયાં, જેથી તેણીને પીયરના માર્ગની ગમ પડી નહીં. ટોળામાંથી છુટી પડેલી મૃગલીની જેમ તે બીચારી આમ તેમ ભમવા લાગી. રૂ૫ અને આભૂષણેથી લક્ષમી સમાન દેખાતી તે સ્ત્રીને અકસ્માત આવેલા ચોરોએ પકડી લીધી. છાતી ફાટ તે વિલાપ કરવા લાગી. તેના મુખમાં વસ્ત્રને ડુચે મારી ચાર લોકોએ સર્વ આભૂષણ લઈ લીધાં, કારણ કે, તેમનું આ મુખ્ય કાર્ય છે. - ત્યારબાદ પુથી ઉલાસ પામતી વેલીઓ જેની અંદર રહેલી છે, એવી સિંહગુહાનામે પલ્લીમાં તેઓ તેને લઈ ગયા અને વિજય માટે ભેટની જેમ પલીપતિને તે સ્ત્રી અપર્ણ કરી. કાકસમાન રસ્વર અને ખરાબ સ્વરૂપવાળા તે પલ્લી પતિને જોઈ હંસીની માફક ભદ્રિકા તેની દષ્ટિગોચર પણ થઈ નહીં. પલ્લીપતિએ તેને પોતાની માતાને સંપીને કહ્યું કે, આ મારી સ્ત્રી થાય, તેવી રીતે તું એને બોધ આપ. એકાંતમાં માતાએ તેણીને કહ્યું. Page #200 -------------------------------------------------------------------------- ________________ ભટ્ટિકાવિલાપ ૧૬૧ વત્સે ? તું બહુ પુણ્યશાલી છે, કારણ કે; રૂકિમણીપર કૃષ્ણ જેમ તારી ઉપર મારા પુત્ર ઘણે! પ્રેમી છે. અહીં એકેક ગુણવાળા તા ઘણાએ પુરુષા છે, પરંતુ સર્વાંત્તમ સગુણા તા મારા પુત્રમાં જ રહ્યા છે. પેાતાને ચાગ્ય પતિ ાણી કૃષ્ણુને લક્ષ્મી જેમ પ્રથમ વરી હતી, તેવી રીતે તું પણુ નીતિમાં પ્રચંડ એવા મારા પુત્રને વર. એ પ્રમાણે તેનાં વાકયેાવડે મથલમાં વીધાઈ હોય તેમ તે ભટ્ટિકા કુબુદ્ધિને પ્રગટ કરનારી તેની માતા પ્રત્યે મેલી. હે માતા ! તારા પુત્ર કામાંધતાને લીધે જો કે, આ પ્રમાણે આલ્યા, પરંતુ તું વૃદ્ધ થઇને સતીના આચાર જાણું છે, છતાં પણ આવી વિરૂદ્ધ વાત કેમ ખેલી ? જો કે, કોઇપણ વૈભવ અથવા અલંકારાને લુટી જાય પર ંતુ સતીઓનુ` શીલરત્ન હરવાને દેવપણ સમર્થ નથી. શેષનાગના મસ્તકમાં રહેલેા મણિ, સિંહની કેશવાલી અને સતીઓનું વ્રત હરવાને કચેા બલવાન પુરુષ શક્તિમાન થાય ? હું મારા પતિને છેડી ખીજા અનંગને પણ સેવું નહીં. તે અંગધારી પ્રાણીની તા વાત જ શી ? આ પ્રમાણે મારી નિશ્ચય છે. આ વાત વૃદ્ધાએ પાતાના પુત્રને કરી. તે સાંભળી પલ્લીપતિને બહુ ક્રોધ થયેા. જેથી તે દુક્ષુદ્ધિએ દાસીની માફક રાષથી ઘણું. તિરસ્કાર કરી, તેને ચાબુક વિગેરેના પ્રવાહથી મુખ મારી. તેથી બહુ દુઃખી થઇ તે પણ ટ્ટિકા શીલથી સ્ખલિત થઈ નહી. શુ પક્ષીએ હલાવેલી શાખા વૃક્ષથી પડે ખરી ? આખરે પલ્લીપતિ થાકી.. પછી તેણે કંટાળીને કાઈ સાથે વાહને ત્યાં તેને વેચી દીધી. દુરાત્માઓને અકૃત્ય શું હોય ? સાથ વાહે પણ સ્ત્રી કરવા માટે તેની બહુ પ્રાથના કરી, પરંતુ પેાતાના નિશ્ચય તેણીએ છેડચેા નહી, તેથી તેણે ગુનેગારની માફક ભાગ-૨ ૧૧ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ કુમારપાળ ચરિત્ર ભટિકાને ઘણુંએ કહ્યું, છતાં તેણીએ નહીં માનવાથી તેણે પણ થાકીને ઈશાનદેશમાં કંબલના વેપારીને સેનૈયા લઈ આપી દીધી. તે વેપારીઓ પણ ભેગને માટે બહુ સખ્તાઈ કરી. ભદ્રિકા વિલાપ ભદ્રિકા ઉદ્વિગ્ન થઈ વિચાર કરવા લાગી. સ્ત્રીઓને વિડંબના કરવામાં રૂપની સુન્દરતા મુખ્ય કારણ છે. સ્ત્રીઓની વિરૂપતા ઉત્તમ ગણાય છે, કારણ કે તેથી અખલિત શીલ પાલી શકાય છે. શીલ લીલાને લેપ કરનારી રૂપવત્તા દરેક પગલે દુખ દાયક છે. મહાખેદની વાત છે કે, સીતાદિક સતીઓ પણ જે દુઃખ પામી તે પણ આ રૂપને લીધે જ. માટે કલેશના સાગરસમાન આ રૂપને ધિક્કાર છે. પ્રાણાંતમાં પણ જેઓએ શીલવત મલિન કર્યું નથી, તે સતીઓ જ હાલમાં મારૂ રક્ષણ કરે. એમ વિચાર કરી ભટ્ટિકાએ કંબલવણિકને તિરસ્કાર કર્યો. ત્યારે તે વેપારી પૂર્વભવને વરી હોય તેમ તેણીના ઉપર બહુ ગુસ્સે થયે. ત્યાર પછી યમની માફક નિર્દય થઈ તેણે ભફ્રિકાના સમસ્ત શરીરમાંથી રૂધિર કાઢી કંબલ રંગવા માંડી. શરીરને પુષ્ટ કરે અને લેહી ખેંચે, એમ કરતાં ધીમે ધીમે તે બહુ કૃશ અને રૂની પુણિકા સમાન નિઃસાર થઈ ગઈ, તે પણ તે પિતાનું શીલ પાલતી અને પિતાના ક્રોધને નિંદતી ત્યાં દિવસે નિર્ગમન કરતી હતી. અહે ! કુલીનસ્ત્રીઓની પરીક્ષા દુઃખ સમયે થાય છે. ધનપાનબંધુ હવે એક દિવસ ઉજજયિની નરેશને બહુ દયાલુ ધનપાલ નામે દૂત ત્યાં આવ્યું. તે ભફ્રિકાને માટે બંધુ થતો હતે. તેણે તેને જોઈને ઓળખી કે, આ મારી બેન છે. પછી ધન Page #202 -------------------------------------------------------------------------- ________________ ધનપાળમ ધુ ૧૬૩ પાળે તે વણિકને તેની ઇચ્છા પ્રમાણે ધન આપી પેાતાની બેનને તેની પાસેથી મુક્ત કરી. પેાતાના સ્વામી તરન્નુ` કામ કરી સારવસ્તુની માફક બેનને લઈ તે ઉજ્જયિનીમાં પેાતાને ઘેર આવ્યે. રૂદન કરતાં માતા પિતા વિગેરે ખેલ્યાં. હું પુત્રિ ! શીલરક્ષણથી તારી ઉત્તમ દશા હાવી જોઈ એ, છતાં આવી દુર્દશા શાથી થઈ ? કઠોર હૃદયના માણસેાને પણ રૂદન કરાવતી અને પોતે અત્યંત રૂદન કરતી ટ્ટિકાએ તેમની આગળ પેાતાના ક્રોધની સ્થિતિ કહી. ત્યાર પછી પેાતાની પુત્રીને મહામુશીબતે રાતી છાની રાખી અને પ્રેમના સાગરસમાન ખધુઓએ શાંત કરી મેધ આપ્યા. હે વત્સે ! આવા નિષ્કારણુ ક્રાધ તે. શા માટે કર્યાં? જેણે આ તારા આત્મા લેાની માફક દુઃખસાગરમાં નાખ્યા. તે લક્ષ્મી, તે ીલા, તે રૂપ અને તે સુખ તારૂં કયાં ગયુ. ? અગ્નિ જેમ વનને ખળે તેમ આ તારૂ સર્વસ્વ ક્રેાધે ખાળી નાખ્યું. કેટલાક ક્ષમાવાન સંતપુરુષો કારણ હાય છતાં પણ ક્રાધ કરતા નથી અને તે વિના કારણે ક્રાધ કર્યાં. શું આ તારા વિવેક ગણાય ? જેમના હૃદયમાં કાઇ સમયે ક્રાધાગ્નિ ખળતા નથી, તે જ હુંમેશાં વિદ્વાન પુરુષાને માન્ય અને શાંતિ પ્રિય કહેવાય છે. માટે હું પુત્રિ ! ક્રાધ સંતાપની શાંતિ માટે ક્ષમામૃતનું પાન કરી ઘરની અ ંદર તુ' રહે અને ધર્મારાધન કર. એ પ્રમાણે પિત્રાદિકના કહેવા પ્રમાણે ત્યારથી આરંભી અચં કારિત ભટ્ટિકાએ સાધ્વીની માક શાંતિરૂપ સાગરમાં નિમગ્ન થઈ અભિગ્રહ કર્યાં કે, સ`સ્વ નાશ થાય અને મસ્તકના છેદ થાય તે પણ હવેથી જીવતાં સુધી પેાતાના ક્ષયની માફક હું. કાધ કરીશ નહી. ત્યારબાદ તેના પિતાએ તેના શરીરનાં ત્રણ રૂઝાવવા માટે લક્ષ. પાક તેલના ત્રણ ઘડા તૈયાર કરાવ્યા. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ કુમારપાળ ચરિત્ર અશ્રદ્ધાસુદેવ એક દિવસ ભફ્રિકાને ત્યાં લક્ષપાક તેલ લેવા માટે ધર્મની મૂર્તિ– સમાન કેઈક બે માંદા સાધુ આવ્યા. તે સમયે સભાની અંદર બેઠેલા સુરેન્દ્ર અવધિજ્ઞાનથી ભરતક્ષેત્રનું અવલોકન કરી એકદમ દેવે સમક્ષ કહ્યું. અચંકારિત-ભદ્રિકાએ કોધને એવી રીતે પરાજ્ય કર્યો છે કે, જેને કુપિત કરવાને દેવે પણ સમર્થ નથી. ઇંદ્રના આ વાકય પર અશ્રદ્ધાલુ થયેલ કેઈપણ દેવ તેની પરીક્ષા માટે ભદ્રિકાને ઘેર આવ્યું. કારણ કે, કૌતુકીને આળસ હેતી નથી. તે અરસામાં બંને મુનિઓએ લક્ષપાક તેલની યાચના કરી. ઉદાર આશયની ભફ્રિકાએ પિતાની દાસી પાસે ઘરમાંથી તે તેલને ઘડે મંગાવ્યો. તેણીના ક્રોધમાટે દેવે માર્ગમાં આવતાં દાસી પાસે તે ઘડે ભાંગી નંખાવ્યું. ફરીથી તેણીએ દાસી પાસે બીજે ઘડો મંગાવ્યું. તે પણ દેવે ફેડી નાખે, તે પણ તેણીએ બીલકુલ ક્રોધ કર્યો નહીં. ત્રીજે ઘડે દાસી પાસે મંગાવી, તેમાંથી બંને મુનિઓને તેલ આપ્યું. મુનિઓ બેલ્યા. હે સુભગે ! અમારા માટે તેને તેલનું મોટું નુકશાન થયું, તેથી દાસી ઉપર તારે ક્રોધ કર નહીં. કંઈક હાસ્ય કરી તે બેલી. હે મુનિરાજ ! મને ક્રોધરૂનું ફલ એવું મળ્યું છે કે હવે મારું મસ્તક છેદાય તે પણ હું ક્રોધ કરું નહીં. કેવી રીતે ફલ મળ્યું ? એમ મુનિઓના પૂછવાથી મંત્રીપ્રિયા ભફ્રિકાએ પિતાના ક્રોધથી જે દુઃખ અનુભવ્યું હતું, તે સર્વ આશ્ચંત કહી સંભળાવ્યું. દેવ પ્રાદુર્ભાવ અદૂભુત પ્રકારની ભફ્રિકાની ક્ષમા જે તેની આગળ દેવે Page #204 -------------------------------------------------------------------------- ________________ દેવપ્રાદુર્ભાવ ૧૬૫ પિતાનું દિવ્યસ્વરુપ પ્રગટ કર્યું. ભફ્રિકાને નમસ્કાર કરી પોતાનું સર્વ વૃત્તાંત નિવેદન કરી તેણે કહ્યું. હે પતિવ્રતે! ખરેખર તારા જીવિતવ્યને હું ધન્ય માનું છું, કારણકે, જેની ક્ષમાની ઈંદ્રમહારાજ સભામાં બહુ હર્ષથી સ્તુતિ કરે છે. આજ સુધી ક્ષમાની અંદર મુનિઓની ઉપમા આપતી હતી અને હાલમાં તે તું વર છે, માટે તારું ભાગ્ય અલૌકિક છે. એ પ્રમાણે સ્તુતિ કરી સાડાબાર કરાડ સેનૈયાની વૃષ્ટિ કરી દેવ તેની કીતિનાં વખાણ કરતા પિતાના સ્થાનમાં ચાલ્યો ગયો. હે ભવ્યઆત્માઓ! ક્રોધ અને શાંતિ સંબંધી આ ઉપદેશ સાંભળીને અનર્થમય કોઇને ત્યાગ કરી કલ્યાણકારી શમ-શાંતિને તમે આશ્રય કરે. દેશનાની સમાપ્તિમાં બેધ પામેલ સર્વજગિલ રાક્ષસ છે. હે પ્રભે ! આપના વચનથી હેમરથ સંબંધી મેં ક્રોધને ત્યાગ કર્યો છે. યક્ષ આગમન તે સમયે ત્યાં આગળ પ્રચંડ ગર્જના કરતે, મેઘસમાન કેઈપણ હાથી મજલની અખંડિત ધારાઓ વડે ભૂતલને સિંચન કરે તે એકદમ આવ્યું. તેને જોઈ સભાના લોકે ભયભીત થઈ ગયા. ગજશિક્ષામાં ભીમકુમાર બહુ દક્ષ હતે. નિર્ભયપણે હાથીને શાંત કર્યો. - ત્યાર પછી તે હાથી સૂર્ય સમાન પિતાની કાંતિવડે સભ્યજનેને વિમય પમાડતે યક્ષરૂપે પ્રગટ થયે અને તે બહુ આનંદપૂર્વક મુનિના ચરણમાં નમ્ય. મુનિએ પોતાના જ્ઞાનથી યક્ષને કહ્યું. પિતાના પિત્ર હેમરથરાજાને દુઃખમાં પડેલે જે તેના રક્ષણ માટે તું ભીમકુમારને લાવ્યું. અને હાલમાં તેને તેના પિતા પાસે લઈ જવાની તું ઈચછા કરે છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ કુમારપાળ ચરિત્ર આ પ્રમાણે મુનિનું વચન સાંભળી યક્ષ બે, | હે મુનીંદ્ર! આપ મહા જ્ઞાની છે. આપે જે કહ્યું તે સત્ય છે. એમ કહી ફરીથી તે બોલ્ય. હે મુનીશ્વર ! પૂર્વજન્મમાં આ હેમરથ રાજા મારે પૌત્ર હતું, માટે ભીમકુમારને લાવી આ રાક્ષસથી મેં એનું રક્ષણ કર્યું. વળી પૂર્વ જન્મમાં સમ્યકત્વ તત્વનો કંઈક અતિચાર આવવાથી હું ઇંદ્રની સમૃદ્ધિને યંગ્ય હતું, છતાં પણ વ્યતંર થયે, એ ખેદજનક છે. તે હવે આપ મારી ઉપર કૃપા કરે ને ફરીથી મને સમ્યફળ આપે. એ પ્રમાણે પ્રસન્ન થયેલા યક્ષે ચારણમુનિની યાચના કરી. ત્યાર પછી મુનિશ્રીએ યક્ષ અને હેમરથને મોક્ષના તવરૂપ સમ્યક્ત્વ આપી, તેનું માહામ્ય કહ્યું, तिर्यगूनारकभावदावदहनो मर्त्यधुलोकोद्भव द्वारोद्घाटनकुञ्चिका पृथुभवाकूपारयान महत् । पुण्यांभोरूहभास्करस्त्रिभुवन-श्रीलब्धिदिव्यौषध, मुक्त्याकृष्टिनवांकुटी विजयते सम्यक्त्वमेकं नृणाम् ॥१॥ તિર્યંચ અને નારકના ભાવરૂપ વનને બાળવામાં અગ્નિ સમાન, મનુષ્ય અને સ્વર્ગલેકના જન્મરૂપ દ્વારને ઉઘાડવામાં કુંચી સમાન, અનંત ભવસાગર તરવામાં મહાન વહાણ સમાન, પુણ્યરૂપ કમલેને સૂર્યાસમાન, ત્રણ લેકની સમૃદ્ધિ પામવામાં દિવ્ય ઔષધ અને મેક્ષનું આકર્ષણ કરવામાં નવીન સાણસીરૂપ એક સમ્યકત્વ જ મનુષ્યને જય આપનાર છે. તે સમયે ભીમકુમારે પણ કાપાલિક વિગેરેને સંસર્ગથી સમ્યફવને કંઈક દૂષિત માનીને તે મુનિ પાસેથી આલોચના લીધી. ત્યારબાદ તે સર્વે પિતાને ધન્ય માનતા છતા મુનીશ્વરને વંદન કરી પુનઃ હેમરથરાજાને ઘેર ગયા. હેમરથરાજા હેમરથરાજાએ ભીમકુમારને નમસ્કાર કરી કહ્યું. Page #206 -------------------------------------------------------------------------- ________________ હેમરથરાજા ૧૬૭ હે સાહસિન ! પિતાની માફક તારા પ્રસાદથી મને પુનર્જન્મ પ્રાપ્ત થયે. વળી તે જન્મથી જે સુકૃત કરવું ઘણું દુર્લભ છે, તે તાવિક સમ્યકત્વ પણ તારા પ્રસંગથી મને પ્રાપ્ત થયું. તેમજ નિષ્કારણ ઉપકારવડે સૂર્યની માફક તે હાલમાં અંધકારથી માણસને જેમ અતિકર રાક્ષસથી મને બચાવ્યો. પરોપકારને પ્રયત્ન કરે, એ પુરુષોને સ્વભાવ જ હેય છે, કારણ કે, કેની પ્રેરણાથી વરસાદ જગતને જીવાડે છે? પ્રાણદાતાને કેઈપણ રીતે બદલે વળતું નથી. માટે હું તારા ગુણેથી વેચાણ થયેલ દાસની માફક તારી સેવામાં આનંદથી રહ્યો છું. ભીમકુમાર બ. હે રાજન ! આ તારા વિનયથી હું તુષ્ટ થયે છું. પ્રત્યુપકારને વૃથા સંકેચ તું મનમાં લાવીશ નહીં. જે મારૂં કરેલું કંઈ તારા હૃદયમાં હોય તે તું જૈનધર્મમાં હંમેશાં ઉગી થા. કારણ કે, એનાથી બીજું કઈ ઉત્તમ આત્મહિત નથી. હેમરથરાજા છે . હે દેવ! જે એમ હેય તે હું નવીન શ્રાવક છું, માટે ધર્મમાં મને સ્થિર કરવા માટે કેટલાક સમય તમે અહીં રહે. કાલિકા દેવી હેમરથરાજા અને ભીમકુમાર એ બંને આ પ્રમાણે વાત કરતા હતા, તેવામાં લેકેને ઉંચા કાન કરાવતા ગાઢ ડમરૂકના શબ્દો વડે આકાશ ભૂમિને એકાકાર કરતી, વિવિધ આયુધરૂપ પત્રોથી સુશોભિત પિતાનાની વિશ ભુજાઓ વડે આકાશ વૃક્ષનું વૃક્ષપણું પ્રગટ કરતી. અને સિદ્ધિવિદ્યાના પ્રભાવથી સૂર્ય સમાન અતિ કાંતિમય તે કાપાલિક સહિત કાલિકાદેવી ત્યાં આવી. ભીમકુમારને નમસ્કાર કરી તે બેલી. હે સ્વરથાશય! પિતાની ઈચ્છાથી અપાર આકાશ મંડલમાં ફરતી ફરતી તારા નગરની ઉપર હું આવી. ત્યાં તારા નામને ઉચ્ચાર કરતાં તારાં માતા પિતા અને પૌર Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ કુમારપાળ ચરિત્ર જનેના પ્રલાપ સાંભળી હું આકાશમાંથી નીચે ઉતરી અને તેમને મેં કહ્યું. | હે મહીનાથ ! બે દિવસની અંદર તારા પુત્રને હું અહીં લાવીશ. એમ પ્રતિજ્ઞા કરી જલદી હું તારી પાસે આવી છું. માટે હે મહાશય! તું જલદી તૈયાર થા. વિયાગ અગ્નિથી અત્યંત બળતાં તારા માતા પિતા વિગેરેને પિતાના દર્શનરૂપ જલવડે તું શાંત કર. એ પ્રમાણે કાલિકાદેવીનું વચન સાંભળી ખુશ થયેલે ભીમકુમાર ચાલવાની તૈયારી કરે છે, તેટલામાં આકાશમાર્ગે અપાર કાંતિમય વિમાન શ્રેણ દેખાવા લાગી. | કુરણાયમાન વાજીંત્રોના વિનિવડે આરણ્યક મયૂરને નચાવતી તે વિમાન પંકિતને જોવા માટે સભ્ય જનેનાં નેત્ર આકાશ તરફ ખુલ્લાં થઈ ગયાં. તે વિમાનના મધ્ય ભાગમાં કાંતિના સમૂહવડે આકાશને લિંપતી નિસીમ સ્વરૂપવડે લક્ષ્મીને પણ લજાવતી અને મુખવડે દિવસે પણ વિકસ્વર ચંદ્રપણાને બતાવતી હોય તેમ, કેઈ દેવી સભ્યજનોની દષ્ટિગોચર થઈ. કમલા યક્ષિણે | દેવીને જે આ કેણ હશે? એમ સભાના લેકે વ્યાકુળ થઈ જેતા હતા, તેટલામાં તેના પાશ્વનુચર દેવ વિમાનમાંથી આવી ભીમકુમારને પ્રણામ કરી બેલ્યા. હે દેવ! અમારી સ્વામિની વિવિધ પ્રકારના વિમાનમાં બેઠેલા પરિવાર સહિત કમલા નામે યક્ષિણી આપને નમવા માટે આવે છે. એમ તેઓ કહેતા હતા, તેટલામાં જલદી વિમાનમાંથી ઉતરી પિતાની કાંતિવડે સભ્યજનેને ચકિત કરતી તે યક્ષિણી ભીમકુમારને નમી ત્યારબાદ નીચે બેસીને તે બેલી. હે કુમારેંદ્ર ! પ્રભાતમાં મેં મુનિઓને પૂછ્યું. હાલમાં ભીમ. કુમાર કયાં છે? પરંતુ મુનિઓએ કંઈ પણ ઉત્તર આપે નહીં. Page #208 -------------------------------------------------------------------------- ________________ સ્વપુરપ્રવેશ ૧૬૯ પછી જ્ઞાનવડે તને અહીં જાણી તરત જ હું ત્યાંથી નીકળી. માર્ગોમાં કેટલાક વિલંબ થયેા. હાલમાં હું અહીં આવી છું'. જેથી આપનાં દર્શન થયાં. સ્વપુરપ્રવેશ હેમથરાજાની બળાત્કારે આજ્ઞા લઈ ભીમકુમાર મિત્રસહિત યક્ષે અનાવેલા વિમાનમાં બેસી ગયા. પછી યક્ષાદિક પણ પાતપાતાના વિમાનામાં બેસી ગયા. સ્વગ માંથી ઇંદ્ર જેમ ત્યાંથી વિમાનની ઋદ્ધિ સહિત ભીમકુમાર નીકળ્યે તે સમયે દિવ્યકાંતિમંડલથી વિભૂષિત અને ચાલતા વિમાનેાવડે સેંડા સૂવાળુ હેાય તેમ આકાશને લેાકેા જોવા લાગ્યા. આકાશમાગે પ્રયાણ કરતા ભીમકુમારની આગળ યક્ષિણીએ પેાતાની દેવીએ પાસે અદ્ભુત નાટકાત્સવ કરાવ્યેા. તે નાટયવિનાદને લીધે આકાશમાં ચાલતા સિદ્ધાદિક દેવે બહુ ઉતાવળ હતી તે પણ ક્ષણમાત્ર સ્થિરતા કરી. એમ આકાશ માર્ગોનું ઉલ્લંઘન કરી હરિવાહનરાજાના પુત્ર ભીમકુમાર પેાતાના નગરની પાસમાં રહેલા ઉદ્યાનની અ ંદર જિનાલયની નજીકમાં ગયા. ત્યાં જિનેદ્ર ભગવાનની પૂજા કરી સુરેદ્રની માફક ભીમકુમારે તુષ્ટ થયેલી યક્ષિણી પાસે ઉત્તમ પ્રકારનું સંગીત કરાવ્યું, તેના ધ્વનિ સાંભળી રિવાહનરાજાએ પૂછ્યું. હું મિત્ર ! આ શબ્દ કયાંથી આવે છે ? એમ તે પૂછતા હતા, તેટલામાં ત્યાં ઉદ્યાનપાલક આવ્યા. નમસ્કાર કરી તેણે વિનતિ સાથે કહ્યું. હે દેવ ! વિમાને વડે પૃથ્વીને શેાભાવતા આપના પુત્ર હાલ ઉદ્યાનમાં આવ્યા છે. બહુ ભકિતથી ચૈત્યની અંદર તે નાટય કરાવે છે. તેના આ શબ્દ આપના પુત્રનું આગમન પ્રસિદ્ધ કરતા હોય તેમ સર્વ દિશાઓમાં પ્રસરી રહ્યો છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ કુમારપાળ ચરિત્ર આ પ્રમાણે ઉઘાનપાલકની વાણી સાંભળી રાજાએ તેને સત્કાર કર્યો. ત્યારપછી દયમાંથી ઉભરાતા આનંદવડે હરિવહનરાજા અતઃપુર અને પૌર લેકે સહિત પુત્રના સન્મુખ નીકળે. પિત્રાદિ સમાગમ પિતાના પિતાને સન્મુખ આવતા સાંભળી ભીમકુમારે વિલંબ રહિત યક્ષની પાસે હાથી, ઘોડા, રથ અને પાયલ વિગેરે ભરપુર રીન્ય તૈયાર કરાવ્યું. પિતાને જોઈ ભીમકુમારે તેના ચરણ કમલમાં મસ્તકરૂપ કમળ મૂકયું, જેથી પદ્મપર બેઠેલી લમસમાન ભા કુંરવા લાગી. રાજાએ પણ પુત્રને ઉભે કરી હૃદયની અંદર નાખતા હોય તેમ દઢ આલિંગન કરી મસ્તકપર વારંવાર ચુંબન કર્યું. ત્યારબાદ પુત્રના આલોકનથી ઉછળતા સ્તન્ય-ધાવણના મિષથી હૃદયમાં પ્રીતિરસને બતાવતી હોય તેમ પોતાની માતાને તે નમે. ત્યાર પછી તેના કહેવાથી પિતાના સ્વામીના પિતૃત્વની ભક્તિ વડે યક્ષાદિક સર્વ પરિવાર રાજાને નમે. ખરેખર સંતપુરુષે યેગ્યતાના જાણકાર હોય છે. વિવિધ પ્રકારનાં ભેટણ લઈ આવેલા અને વિયેગરૂપ ગ્રીષ્મથી તપી ગયેલા નગરવાસી લોકોને પ્રિય આલાપ રૂપ સુધાવૃષ્ટિવડે ભીમ કુમાર પિતે વારંવાર સિંચન કરવા લાગ્યું. ત્યારબાદ વિમાનશ્રેણીઓ વડે આકાશને અને સૈન્ય વડે પૃથ્વીને શોભાવ, લક્ષ્મીવડે ઈદ્રસમાન પ્રૌઢ ગજેદ્રપર બેઠેલે, વાગતાં વાજીંત્રોના ઇવનિવડે લાવેલા સેંકડે નગરવાસી સ્ત્રી પુરુષોએ સ્તુતિ કરાયેલ, સુવર્ણના દાનવડે યાચકને ધાનાઢય કરતા અને વજપતાકાવડે સૂર્યના કિરણ રહિત નગરને જેતે ભીમકુમાર પિતાની સાથે પિતાના સ્થાનમાં ગયા. Page #210 -------------------------------------------------------------------------- ________________ રાજયાભિષેક રાજયાભિષેક યક્ષાદિકના કહેવાથી આશ્ચર્યજનક પુત્રનું ચરિત્ર સાંભળી રાજા બહુ ખુશી થયા અને તેજ વખતે ભીમકુમારને તેણે રાજ્યગાદીએ બેસાડયે. ૧૭૧ તેમજ પાતે વાહન રાજાએ સયમરૂપ ઉત્કટ સૌન્યવડે પેાતાને વશ કરેલું અને શાશ્વતલક્ષ્મીથી વિભૂષિત મુકિતરાય દીપાવ્યું, ભીમભૂપતિ વૃદ્ધિમાં બૃહસ્પતિસમાન મતિસાગરમ’ત્રીને પેાતાની પાસે રાખી યક્ષાદિકને વિદાય કરી રાજ્યનું પાલન કરવા લાગ્યા. યુદ્ધમાં કુશલ એવા ધનુષને ધારણ કરી લીલાવડે ભીમનૃપતિએ કૃષ્ણે દૈત્યેાને જેમ યુદ્ધમાં શત્રુઓને જીતી લીધા. ચતુરંગ સેના તે માત્ર તેના આડંબર માટે હતી, પરંતુ ભૂમડલ તે તેણે પેાતાના ખલવડે જ કેવલ વશ કર્યું હતું. વળી તેના રાજ્યમાં દુભિ ક્ષનુ' તેા નામ જ નહેાતુ, તેમ જ અતિ વૃષ્ટિ, અનાવૃષ્ટિ, શલભ-તીડ, મૂષક-ઉ ંદર, શુક-પેાપટ, અને નજીકના વિરૂદ્ધરાજાઓ, એ છ ઇતિ ઉપદ્રવે પણ નહેાતા, અનીતિ, ચારી, પરદ્રોહ અને ઈર્ષ્યાદિ દોષાના સવથા તેના રાજયમાં અભાવ હતે. રાજય એ પ્રાચીન પુણ્યનુ' ફલ છે, એમ માની તત્ત્વદૃષ્ટિએ પુણ્યનુજ આરાધન કરતા ભીમભૂપતિ સત્કાર્યની સેવા કરતા, હૃદયમાં સમ્યકૃત્વને ધારણ કરતા, પ્રજાવગ ને સુકૃતમાં ચલાવતા તેમજ જૈનમતને ઉદ્યોત કરતા ભીમરાજા ઘણેા વખત રાજ્યપાલક થયા. ત્યારખાદ વૃદ્ધાવસ્થામાં વૈરાગ્યવર્ધક સદૃગુરુની વાણી સાંભળી મહાપરાક્રમશાલી પેાતાના પુત્રનેા રાજ્યાભિષેક કરી પાતે દીક્ષા ગ્રહણ કરી, દુસ્તપ તપશ્ચર્યાંરૂપ તાપવડે મલપકના ઉચ્છેદ કર્યાં. ત્યારબાદ કેવલજ્ઞાન પામી ભગવાન ભીમરાજિષ માધામમાં ગયા. ગુરુસòધ એ પ્રમાણે મેઘની માફક ધર્મામૃતની વૃષ્ટિ કરી ગુરુમહારાજ શાંત Page #211 -------------------------------------------------------------------------- ________________ ~ ~ ~~~ www A wwwwww ૧૭૨ કુમારપાળ ચરિત્ર ~ થયા. ત્યારે મયૂરની લાફક હણ થયેલા શ્રી કુમારપાલભૂપતિએ મધુરવાણીએ પ્રશ્ન કર્યો. હે પ્રભે! મિથ્યાત્વરૂપ ધતુરાના આસ્વાદથી હું બ્રાંત થયું હતું, જેથી લેહુ-માટીના ઢેફાને સુવર્ણ સમાન અને અતત્વને પણ તત્વરૂપ મેં જાણ્યું હતું. હાલમાં તે આપની વાણીરૂપ અમૃતનું પાન કરવાથી મારે ભ્રમ ચાલ્યા ગયા છે. સમગ્ર ધર્માદિતત્વસ્વરૂપ યથાર્થ હું જાણું છું. બોધરૂપ શલાકાવડે મારા અજ્ઞાનપટલને દૂર કરી આપે જ્ઞાનમય નેત્ર પ્રકટ કર્યું છે. વળી હે ભગવાન ! મારી ઉપર કૃપા કરી મહાકલ્પવૃક્ષ, ચિંતામણિ વિગેરેના મહિમાને તિરસ્કાર કરનાર શ્રાવક ધર્મમાં મને સ્થિર કરે. એ પ્રમાણે રાજાની પ્રાર્થનાને સ્વીકાર કરી શ્રેષ્ઠ લગ્નમાં મહેત્સવ પૂર્વક ચતુર્વિધ સંઘની સાક્ષીએ શ્રી હેમચંદ્રસૂરિએ વિધિપૂર્વક સત્કર્મના સમૂહની માફક અખિલ ભૂમંડલનું ઐશ્વર્ય હેયને શું? તેમ સમ્યક્ત્વ સહિત શ્રાવક ધર્મને ઉપદેશ કર્યો. ત્યારબાદ વરરાજા જેમ વધૂને તેમ શ્રીકુમારપાલનપતિ ધર્મલક્ષમીને આગળ કરી પવિત્ર સમવસરણની પ્રદક્ષિણા કરતે બહુ શોભાને પાત્ર થયા. રાજાની ઉપર મુનિઓએ શ્રીખંડચંદનને વાસક્ષેપ કર્યો. જેથી તે સર્વદિશાઓમાં પ્રસરી ગયે. તે સમયે લેકેને વસંતક્રીડાને અનુભવ થયો. ત્યારબાદ આસક્ત થયેલી પુણ્યલક્ષમીએ મૂકેલા હજારો કટાક્ષ હાય ને શું? તેમ સંઘ લોકેએ રાજાની ઉપર નાખેલા શુદ્ધઅક્ષત-ચોખા શોભતા હતા. શ્રીકુમારપાલરાજા શ્રાવકધર્મપામી આ લેકમાં પણ ભવિષ્યમાં પ્રાપ્ત થનાર મોક્ષની વાનકી સમાન પરમાનંદ પામે. Page #212 -------------------------------------------------------------------------- ________________ રાજયાભિષેક ૧૭૩ તે સમયે સત્ર ક્રયા હે પામતી હાય, વિવેકિતા વળગતી હાય, વિગેરે વિલાસ કરતાં હોય, તેમ દાન, શીલ, તપ અને ભાવના દિગંતર દેખાવા લાગ્યાં. ગુર્જરનરેશના દયા દાક્ષિણ્યાદિ ગુણાનું વધુ ન કરતા કોઈપણુ તેવે! મહાન પુરુષ નહાતા કે; તેની સ્તુતિ ન કરે. સ્થાપન કરેલા ધમની રક્ષા માટે ચાકીદારની માફક શ્રીહેમચંદ્રસૂરિએ રાજાને શિખામણ આપી. कोशाद्विश्वपतेर्विकृष्य गुरुणा प्राणावनादिश्तस्फूर्जन्मौक्तिकदामविस्तृतगुणं सम्यक्त्वसन्नायकम् । तुभ्यं दत्तमिदं महीधव ! वहन् हृद्यन्वह जीववत्, त्व सौभाग्यभरेण मुक्तियुवतेर्भावी प्रियभावुकः ||१|| હૈ ભૂપતિ ! વિશ્વપતિના ભડામાંથી વિસ્તૃત ગુણવાળા અને સમ્યક્ત્વરૂપ મધ્યમણિથી વિભૂષિત અહિ ંસાદિવ્રતમય કેંદ્રીપ્યમાન આ મુક્તાહાર ગુરુએ તને આપ્યા છે, તેને જીવની માફક હુંમેશા હૃદયમાં ધારણ કરતા તુ અત્યંત સૌભાગ્યવડે માક્ષ યુવતિના વલ્લભ થઈશ. તે સમયે સ ંઘ તરફથી અત્યંત દુર્લભ ધર્માત્મા અને રાજષિ” એવાં એ નામ પ્રસાદની માફક તેને પ્રાપ્ત થયાં. ત્યારબાદ ભૂપતિએ અન્ય દેવાને ત્યાગ કરી હૃદયમાં અને ઘરમાં પણ ગુરુપાદુકા સહિત જિનેશ્વરભગવાનની પ્રતિમાનું સ્થાપન કર્યું", ત્રણે કાળે તે મૂર્તિ એનું હંમેશાં કપૂરપુષ્પાદિવડે પૂજન કરી પેાતાના આત્માને સુકૃતરૂપ સુગધસ'પત્તિવડે સુવાસિત કરતા હતા. તેમજ અષ્ટમી આદિ સવ પર્વ દિવસેામાં અષ્ટપ્રકારી ઉત્તમ પૂજાવડે જિને દ્રભગવાનની પૂજા કરી આઠ કર્મોને શિથિલ કરતા હતા. ખારવત, સમ્યક્ત્વ અને જ્ઞાનાદિકના (૧૨૪) અતિચાર જાણી ભૂપતિએ તેમના ત્યાગ કર્યું. સુંદર બુદ્ધિમાન ભૂપતિ કંઈક ગુરુમુખથી અને ક ંઈક વાગૂલટ મ'ત્રી પાસેથી સાંભળી સર્વ શ્રાવકના આચારમાં પ્રવીણ થયા. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ કુમારપાળ ચરિત્ર એ પ્રમાણે સમ્યધર્મજ્ઞાતા ચૌલુકયભૂપતિએ ધર્મનું મૂળસાધન દયાની સર્વત્ર પ્રવૃત્તિ કરવાની ઈચ્છા કરી. જીવદયા ચારે વર્ષોમાં પિતાને અથવા અન્યને માટે જે કઈ પાપિષ્ટ બકરાં તેમજ મૃગલાં વિગેરે જીવેને વધ કરશે, તે પુરુષ રાજદ્રોહ થશે. એમ નગરમાં નગારાની ઉદ્ઘેષણા કરાવી રાજાએ પ્રાણીઓના જીવિતદાનની માફક અમારી પ્રવર્તાવી. તેમજ વ્યાધ-મૃગહિંસક, શૌનિક કસાઈ, ધીવર-માછીમાર અને કલાલ વિગેરેના પાપસ્થાનને ઉચ્છેદ કરી તેમની પાસે પણ જીવદયા પળાવવા લાગે. તે સમયે જુગારીઓમાં સત્યવાણું અને દુષ્ટ લેકેમાં શિષ્ટતા જેમ કસાઈ વિગેરેમાં તે દયા આશ્ચર્યકારક પ્રગટ થઈ. તેમજ રાજાની આજ્ઞાથી કેઈપણ માણસ વાછરડાં, બકરાં અને ગાયે વિગેરે પ્રાણીઓને પણ ગાળ્યા વિનાનું પાણી પાતા નહોતા. ત્યારબાદ રાજાએ પોતાના દેશમાં તેમજ પોતાના સ્વાધીન રાજાઓના દેશમાં પણ હિંસા નિષેધને માટે પિતાના હિતપુરુષને મોકલ્યા. ભૂપતિના હુકમથી તેઓએ પણ સૌરાષ્ટ્ર, પાટરી, ખંભાત, સમુદ્રકિનારાના અનેક સ્થલ, લાટ, માલવ, આભીરક, મેદપાટ, મરુસ્થલ મારવાડ અને સપાદલક્ષદેશમાં જઈને શક્તિ, ભક્તિ અને દ્રવ્યાદિકવડે સર્વત્ર પાપવ્યાધિની માફક હિંસાને નિષેધ કરાવ્યું. ઘતાદિક પણ હિંસાનાં કારણે છે, એમ જાણી રાજાએ સમસ્ત કેમાં નગારાની ઉદ્દઘોષણાપૂર્વક ધૃત વિગેરે સાતે વ્યસનેને નિષેધ કરાવ્યું. પછી સાતે વ્યસન મુસ્તિકાનાં પુત્તળાં બનાવ્યાં. તેમનાં સુખ મષીથી શ્યામ કર્યા. પછી તે સાતેને ગધેડા પર બેસાડી દરેક રસ્તાએમાં ફેરવીને નગરમાંથી તથા પિતાના દેશમાંથી કાઢી મૂક્યાં. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ માહેશ્વરવણિક માહેશ્વરવણિક પિતાના દેશની અંદર કોઈપણ ઠેકાણે કોઈ પણ માણસ જીવહિંસા કરે છે કે નથી કરતો ! તેની તપાસ માટે શ્રી કુમારપાલે પિતાના ચરપુરુષે મેકલ્યા તેઓ પણ હંમેશા સર્વત્ર ફરતા ફરતા હિંસકને તપાસ કરતા સપાદલક્ષ દેશના કોઈક ગામમાં ગયા. તે સમયે ત્યાં માહેશ્વરનામે વણિક પિતાની સ્ત્રી પાસે કેશપાશ જેવરાવતે હતે. તેના માથામાંથી તેની સ્ત્રીએ તેને એક યૂકા-જુ આપી. તેણે તે જુને મારી નાખી. દૂર રહેલા છતાં પણ તે ચરપુરુષએ તે બાબત પિતાની હોંશીયારીથી જોઈ લીધી. તરત જ તેઓ માહેશ્વરની પાસે આવ્યા અને ચોરની માફક મરેલી જુ સાથે તેને પકડી લીધો. ત્યારબાદ તેઓ તેને પાટણમાં લઈ ગયા. તેમજ તેમના કહેવાથી તે વણિકનું દુષ્ટચરિત્ર જાણું રાજાએ તિરસ્કાર પૂર્વક કહ્યું. રે રે નિર્દય ! સર્વત્ર પ્રાણીને મેં નિષેધ કર્યો છે, તે તું જાણે છે છતાં પણ આ ચૂકા-જુ તે શા માટે મારી? માહેશ્વર બેલ્યા. સ્વામીની માફક મારા માથામાં માર્ગ પાડી રાક્ષસીની જેમ આ જુ મારૂં રૂધિર પીતી હતી, માટે એને મેં મારી નાખી. રાજાએ કહ્યું. રક્તપાન કરવાની જ એની સ્થિતિ હોય છે. તે રિથતિ પ્રમાણે વર્તતી આ યુકા જે મારવામાં આવે તો પોતપોતાની રિથતિમાં રહેલા સર્વ છે પણ મારવા જોઈએ. રે! આ પશુ સરખે તું કે છે? રાજા મહારાજા અને ચવતીઓમાં પણ કા પિતાની દુષ્ટા છેડતી નથી. કારણકે, દરેકને પોતાની વૃત્તિ દુત્યજય હેાય છે. માત્ર પીડા કરવાથી ચૂકી છે કે, તે મારી નાખી, તો એણીના પ્રાણ હરણ કરવાથી તને કેમ ન મારે જોઈએ? Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કુમારપાળ ચરિત્ર પેાતાની માક સર્વને સુખ દુ:ખ થાય છે, એમ જાણતા છતા પણ તું હિત, અદ્ભુિતના વિચાર કર્યાં વિના પ્રાણના નાશ કરવાથી બીજાને શા માટે દુ:ખકરે છે ? ♦ નિય! જો કે; ચૂકાને મારતાં તુ પાપથી ડરશ્તા નથી, પરંતુ હિં'સકેાના ખાસ વિનાશ કરનાર એવા મારાથીચે કેમ મીતા નથી ? ખરેખર રાજાઓની આજ્ઞાના લેાપ કરવા, તે તેમના શસ્ર વિનાના વધ કહેલા છે. તેા હાલમાં તે પ્રમાણે વનાર તું થયેા. છે, માટે તને વધ્ય પુરુષાના મધ્યમાં ગણવા જોઈ એ. આ વાત મહુ શેાચનીય છે; પરંતુ એક ચૂકાને માટે આ પ્રમાણે કાપાયમાન થઇને પણ હું કેવી રીતે તારા ઘાત કરાવુ ? માટે સર્વસ્વ દડવડે દુષ્ટની માફક તારા નિગ્રહ કરૂ છું. તેથી તું તારું સ`ધન ખરચીને આ નગરની અંદર તે જુના-ચૂકાના કલ્યાણ માટે જલદી એક ઉત્તમ ચૈત્ય બંધાવ. જેથી આ વૃતાંત સાંભળી ચૂકાચૈત્યને જોઇ બીજો પણ કા નિર્દેય માણસ તારી માફક પ્રાણી વધ કરે નહીં. ચૂકાચૈત્ય એ પ્રમાણે શ્રીકુમારપાળની આજ્ઞાથી માહેશ્વરવણિકે ઘણું ધન ખરચીને પાટનગર-પાટણમાં પૃથ્વીના હારસમાન ચૂકાવિહાર નામે મનાહર–મંદિર બંધાવ્યું. આ પ્રમાણે શ્રી કુમારપાલના ચરપુરૂષોના સંચારથી કોઈપણ જગાએ રાત્રીએ તેમ ઘરમાં પણ કોઈ માણસ હિંસા કરતા નથી. એથી જિનેન્દ્ર ભગવાનના તીર્થાંમાં જેમ મનુષ્યની વૃદ્ધિ હતી, તેવી રીતે શ્રીકુમારપાલના રાજ્યમાં પણ જલચર, સ્થળચર અને આકાશચારીઓની વૃદ્ધિ થઈ. તેમજ તેના રાજ્યમાં પશુ પક્ષીએ નિય થઈ ફરતા હતા. व्याधान् वीक्ष्य विहारिणः शिशुमृगाः स्वोक्त्या पितृनूचिरे, यामः सान्द्रलतान्तरेष्विह न चेदेते हनिष्यन्ति नः । ते तान् प्रत्यवदन् बिभीत किमितो ? वत्साः ! सुखं तिष्ठत, श्री चौलुक्यभिया निरीक्षितुमपि प्रौढा न युष्मानमी ॥१॥ Page #216 -------------------------------------------------------------------------- ________________ નવરાત્રમાં દેવીપૂજક ૧૭૭ વનની અંદર ફરતાં મૃગમાલકે વ્યાધ-શીકારીઓને જોઈ પેાતાની ભાષાવડે પેાતાના માબાપને કહેવા લાગ્યાં. અમે અહી' ગાઢ ઝાડીમાં જઈએ છીએ. નહી' તા અમને આ નિર્દય શીકારીએ મારી નાખશે. આ પ્રમાણે મૃગ ખાલકેાનુ વચન સાંભળી મૃગલાએ મેલ્યા. હું ખચા ! તમે શા માટે ભય પામે! છે ? સુખેથી અહી આનંદ કરો, શ્રીકુમારપાલનરેશના ભયથી આ લેકે તમારી તરફ ક્રૂર દિષ્ટ કરવાને પણ સમથ નથી, વળી તેના રાજ્યમાં જીવહિ ંસા નિષેધનું આથી ખીજુ શું વણુન કરવુ ? કારણ કે; જુગારમાં પણ મારી' એવા એ અક્ષર કોઇપણ ખેલતુ નથી. નવરાત્રમાં દેવીપૂજક લાગ્યા. નવરાત્રના પ્રસ’ગ આન્યા. તે સમયે શ્રીકુમારપાલરાજા ગુરુની સન્મુખ બેઠા હતા, ત્યારે દેવીના પૂજારીએ રાજાને વિનતિ કરવા હું રાજન્ ! કંટેશ્ર્વરી વિગેરે આપની ગાત્રદેવીએ છે. તેમની પૂજા માટે સાતમ, આઠમ અને નવમી એ ત્રણે દિવસે અનુક્રમે સાતસા, આઢસા અને નવસેા મકરા અને તેટલા જ પાડાએ દરેક વર્ષે આપવામાં આવે છે. માટે આ સ` પશુએ અમને અપાવે. જેથી દેવીઓની પૂજા થાય. જો નહી આપે. તે તેએ ક્રાય કરશે અને તેજ વખતે માટું વિઘ્ન કરશે. એ પ્રમાણે પૂજારીએત્તુ' વચન સાંભળી રાજાએ નજીકમાં જઈ ગુરુને પૂછ્યું. હવે મારે શું કરવું ? કંઇક ધ્યાન કરી ગુરુ મેલ્યા. હે રાજન ! શ્રી જિને’દ્રભગવાને કહ્યુ છે કે, ઢવા પ્રાણીઓને મારતા નથી. તેમજ માંસ પણ ખાતા નથી, પરંતુ શાકિનીઓની માફક કેટલીક નિય દેવીએ માત્ર ક્રીડાને લીધે પેાતાની આગળ મરાતા પશુઓને જોઈ ખુશી થાય છે. ભાગ ૨ ૧૨ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કુમારપાળ ચરિત્ર આ દેવીના પૂજારીઓ દેવી પૂજનના બહાનાથી પશુઓને વધ કરી પિતે જ ખાય છે. મહા ખેદની વાત છે કે, સ્વાર્થ માટે આ તેમની પ્રાર્થના છે. માટે આપવાનાં બકરાં અને પાડાઓને દેવીના મઠમાં પુરાવે. પછી તેના દ્વારને તાળું વાસી દઈ પિતાના માણસે મૂકી તેને બંદ બસ્ત રખાવે. એમ કરવાથી સર્વ પશુઓ રાત્રીએ જીવતાં જ રહેશે. પ્રભાતમાં તે પશુઓને વેચી તે દ્રવ્યવડે દેવતાઓને ભેગ કરાવવો. પ્રાણુઓની માતા સમાન ઉદાર એવી ગુરુની વાણી સાંભળી રાજાએ તે પ્રમાણે સર્વ કાર્ય કરાવ્યું. સવારમાં દ્વાર ઉઘાડીને અંદર જોયું તો ધરાએલાંની માફક અત્યંત કુદતાં પશુઓને જોઈ રાજર્ષિશ્રીકુમારપાલે પૂજારીઓને કહ્યું રે રે દુષ્ટો ! મેં તમારૂં ચરિત્ર જાણ્યું કે તમે જ કસાઈઓની માફક નિર્દય થઈ આ પશુઓને ઘાત કરાવે છે. જે દેવીઓને માંસનું પ્રયોજન હેત તે બલિદાનમાં આપેલા આ પશુઓને આ દેવીએ પોતે કેમ ન મારે ? લેકમાં કહેવત છે કે, પોતે નષ્ટ થયેલા કેટલાક પુરુષે બીજાઓને પણ મારે છે, એ વાત પાપિષ્ટ એવા તમે એ જ સત્ય કરી. રે અધમ ! પ્રથમ તમારાથી હું છેતરાયે. હવે હું તને જાણકાર થયું છું, માટે મને કેવી રીતે છેતરશે? કારણ કે, ચાર લેકે જાગતાને લુંટી શકતા નથી. ત્યારબાદ તે સર્વ પશુઓને વેચી તેના દ્રવ્યથી તત્કાલ તેણે ગેત્ર દેવીઓને ભેગ કરાવે. દશમીના દિવસે ઉપવાસ કરી ભૂપતિ પિતાના સ્થાનમાં શ્રીનિંદ્ર ભગવાનનું સમરણ કરતે મુનીંદ્ર જેમ ધ્યાનમાં બેસી ગયે. રેશ્વરી દેવી શ્રી કુમારપાલરાજા એકાગ્ર ચિત્તે ધ્યાન કરતું હતું, તેવામાં પિતાની કાંતિ વડે દીપસહિત હેય તેમ મંદિરને પ્રકાશિત કરતી અને હાથમાં Page #218 -------------------------------------------------------------------------- ________________ નવરાત્રમાં દેવીપૂજક ૧૭૯ ત્રિશુલને ધારણ કરતી કાઇક દેવી આકાશમાગે ઉતરી ત્યાં આવી. રાજાને તે કહેવા લાગી. નેત્ર ઉઘાડી તું જો, કંટેશ્ર્વરી નામે હું... તારી કુલદેવી આવી છું. હે રાજન ! આજસુધી તારા પૂર્વજો અને તું પણ જે ખલી અમને આપતા હતા, તે પશુ વિગેરેને હાલમાં કેમ તમે આપતા નથી ? પેાતાના કુલકમના લેાપ કરી, જે ગેાત્રદેવીનું અપમાન કરે છે, તે પુરુષ અલ્પ સમયમાં બ્રાહ્મણના શાપથી જેમ તે દેવીના કેપથી નાશ પામે છે. જો તું તારા કલ્યાણની ઈચ્છા રાખતા હાય તા જલદી મને પ્રસન્ન કર‚ નહી તેા કાપવન્તુિ વડે ઘાસની માફક તને ખાળી નાખીશ. તે સાંભળી દૃઢ ધૈર્યવાન રાજા બેલ્યેા. હું દેવિ! હું ધ તત્ત્વ સમ્યક્ીતે જાણું છું, તેથી તારા માટે હું જીવહિ`સા કરીશ નહી', જૈનધમ જાણ્યા સિવાય મે” પ્રથમ જે પ્રાણી વધ કર્યાં, તે પણ મારા હૃદયને અગ્નિ જવાળાની માફક અત્યંત ખાળે છે. એક પણ પ્રાણીના વધ કરવાથી અનંત પાપ થાય ઇં, એમ જાણતા છતે। હું યમની માફક અનેક પ્રાણીઓના વધ કેવી રીતે કરુ? તારે પણ આ પ્રાણીઓના વધ કરાવવા ખરેખર ઉચિત નથી, કારણકે, દેવી દયાળુ હાય છે, એમ લેાકમાં અને શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. વળી જેએ પાતે ઘાત કરનાર હાય છે, તેએને પણ તારે અટકાવવા જોઇએ તેમજ જેઓએ જીવહિંસાના ત્યાગ કર્યાં હેય, તેમની પાસે પ્રાણી વધ કરાવવા, તે કાર્ય તને ખીલકુલ ઘટતુ નથી. દયાના જીવાડનારા સંત પુરુષો કદાચિત પ્રાણીવધ કરે, તા પ્રકાશ કરનાર સૂર્યના કિરણેા અંધકારની પુષ્ટિ કરે તેમાં શી નવાઈ ? હે દૈવિ ! કપૂર પુષ્પાદિમય તારી ચાગ્ય પૂજા મે” કરી છે અને પ્રાણીવશ્વ તે પ્રાણાંતમાં પણ હું કરવાના નથી, એવા મારે નિશ્ચય છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ કુમારપાળ ચરિત્ર એમ ખેલતા રાજાની ઉપર કુલદેવી કેપાયમાન થઇ અને તેના મસ્તકપર ત્રિશૂળ મારી દુર્દશાની માફક તે અંતર્ધ્યાન થઇ ગઈ. ગુજ઼રાગ ત્રિશૂલના ઘાતથી રાજાના સ` શરીર એકદમ કુષ્ઠ નીકળ્યા. જેથી બહુ પીડા થવા લાગી. દેવીઓના ક્રાધ બહુ વિષમ હાય છે, કુષ્ઠ રાગને લીધે રાજાની નાસિકા ચીપટી થઇ ગઇ. કાન ગળી ગયા હાય તેમ દેખાવા લાગ્યા. હાથથી ઉત્પન્ન થયેલી છતાંએ આંગળીએ ગળી ગઈ હાય તેમ ભાસવા લાગી. ફુટેલા ફટ્ટાની માફક તેના શરીરમાંથી પરૂ વહેવા લાગ્યું. ગાઢ ક`મ-કાદવ સમાન શ્યામ શરીરના રંગ થઈ ગર્ચા. તેવા કુઇને જોઈ રાજાને સંસાર તથા પેાતાના શરીર પર વૈરાગ્ય થયા, પરતુ અદ્ધ-જૈનધમ ને વિષે કિંચિત માત્ર પણ દુર્ભાવ થયા નહી.. પેાતાના કર્માંથી ઉપાર્જન કરેલુ સુખ દુઃખ થાય છે, એમ વિચાર કરતા મહા બુદ્ધિમાન ભૂપતિને દેવી ઉપર પણ ખીલકુલ ક્રોધ થયેા નહીં. ઉદયનમત્રી શ્રીકુમારપાલ રાજાએ ઉડ્ડયનમંત્રીને ખેલાવી દેવીનુ સવ વૃત્તાંત નિવેદન કર્યુ. પછી પેાતાનુ શરીર બતાવ્યું. રાજાનુ શરીર જોતાં જ મંત્રીનુ' હૃદય બહુ કંપવા લાગ્યુ. ખરેખર મોટા પુરુષાનું દુઃખ જોઈ કાનુ' હૃદય દુઃખી ન થાય ? પછી રાજાએ મંત્રીને કહ્યું. જેવી રીતે આ જૈનધમમાં મારા લીધે નવીન કલંક મને પીડે છે, તેવી રીતે આ કુષ્ઠ રોગથી મને પીડા થતી નથી. વળી આ વાત જાણશે એટલે અન્યમતિ લેાક એમ કહેશે કે, રાજાએ જૈનમતના સ્વીકાર કર્યાં તેનુ ફૂલ તેને મળ્યું, આખું શરીર કુષ્ઠ રોગથી ગંધાય છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ઉદયનમંત્રી ૧૮૧ આથી બરાબર યાદ રાખવાનું છે કે જે માણસ શિવધર્મને ત્યાગ કરી જૈન ધર્મને સ્વીકાર કરે છે, તે શ્રીકુમારપાળ રાજાની માફક આ લેકમાં પણ મહા કષ્ટને પાત્ર થાય છે. આપણું સૂર્યાદિ દેવની સ્તુતિ કરવાથી કુષ્ટાદિ રોગોની તત્કાળ શાંતિ થાય છે અને અરિહંતની સેવાથી તે તે રોગે પ્રગટ થાય છે. એ પ્રમાણે કુતીથીઓ આપણી નિંદા કરશે. માટે આ વૃત્તાંત શત્રુઓના સાંભળવામાં ન આવે તેટલામાં નગરની બહાર જઈ હું મારા દેહને અગ્નિમાં તૃણની માફક બાળી નાખીશ. ઉદયનમંત્રી છે. તે સ્વામિ! આ મરણની વાર્તા તમે વૃથા શા માટે કરે છે? દેવીને સર્વ ઇચ્છિત ભેગ આપીને જલદી પ્રસન્ન કરે. વળી નક્ષત્ર તથા તારાઓનું સ્થાન જેમ આકાશ છે, તેમ પ્રાણાનું સ્થાન શરીર કહેવાય છે. શરીરને જ્યારે નાશ થાય, ત્યારે બુદ્ધિમાન એ પણ કયો પુરુષ નિયમની અપેક્ષા કરે ? | સર્વ સ્થલમાં સંયમની રક્ષા કરવી અને તેથી પણ પોતાના શરીરની પ્રથમ રક્ષા કરવી. કારણ કે, શરીર સ્વસ્થ હોય તે ફરીથીએ વિદ્વાન પુરુષ પ્રાયશ્ચિત કરી શકે છે. એમ સર્વજ્ઞભગવાનના કહેવાથી જ્યારે પ્રાણુ સંકટ આવે છે, ત્યારે ચારિત્રધારી મુનિઓ પણ ચારિત્રને ત્યાગ કરી શરીરનું રક્ષણ કરે છે. તારે આ નિયમ પણ છ૧ આગાર સહિત કરેલો છે, માટે દેવની આજ્ઞાથી કરેલી હિંસાવડે તે તારા નિયમને ભંગ થશે નહીં. હે રાજન્ ! આપ જીવે છતે આ પૃથ્વી બહુ સમય સુધી ઉત્તમ રાજા વાળી થાય અને લોકોને આનંદ મળે, માટે આપ ગમે તેમ કરી આત્મરક્ષણ કરો. રાજર્ષિ શ્રી કુમારપાળ બે. હે મંત્રી! તું આ શું બોલે છે? કલ્પાંતમાં પણ કઈ રીતે હું જીવવધ કરવાનો નથી. સંસારી જીને સંસારનું કારણભૂત શરીર દરેક ભવમાં પ્રાપ્ત થાય છે. પરંતુ સર્વજ્ઞ ભગવાને કહેલું અને મુકિત આપનાર અહિંસા વ્રત ફરીથી મળતું નથી. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ કુમારપાળ ચત્રિ કરવામાં આવે તે જો આવા દેડ વડે ઉત્કૃષ્ટ પુણ્ય પ્રાપ્ત પત્થરના ટુકડા વડે ઘણું સુવણુ' ખરીદવામાં આવે. સવ'થી ચંચલ શ્વાસવાયુ ગણાય છે અને તે શ્વાસરૂપ જીવિત હાય છે, તે તેવા અસ્થિર જીવિતને માટે સ્થિર અને કલ્યાણકારી દયાના હું કેવી રીતે ત્યાગ કરૂ ? વળી પાપી પુરુષ મરણથી ખીએ છે, પુણ્યવાને તેને ભય હાતા નથી. મેં ઘણુંએ પુણ્ય એકઠુ કર્યુ છે. ને મેને તેની શી ભીતિ છે ? શ્રીજિનેન્દ્રદેવની આરાધના કરી છે. શ્રીહેમચંદ્રસૂરિ મારા ગુરુ છે અને દયાધમ સમ્યકૂ પ્રકારે પાળ્યા છે, હવે મારે શુ ખાકી રહ્યું ? માટે તું વિલંબ કરીશ નહીં, ગુપ્ત કાય કરવાને કામધેનુ સમાન રાત્રિ ન ચાલી જાય તેટલામાં જલદી તુ' કાષ્ઠની ચિતા તૈયાર કર. મત્રિત જળ રાજાના એવા નિશ્ચય જાણી અગાધ બુદ્ધિમાન્ ઉડ્ડયનમંત્રી તત્કાલ ગુરુની પાસે ઉપાશ્રયમાં ગયા અને આ સવ વૃત્તાંત તેમને કહ્યું, વિદ્યાનિધિ શ્રીમાન હેમચંદ્રસૂરિ મેલ્યા. મરણની વાર્તાથી સર્યું, એ કંઈપણ ઉપાધિ કરવાની જરૂર નથી. કંઇક ઉષ્ણુ પાણી તુંલાવ. હું મંત્રીને આપુ. સૂર્યંના કિચિત્ પ્રકાશથી જગતનુ અંધારૂ જેમ તે મત્રિત જલના ૫ વડે રાજાના શરીરમાંથી કુષ્ઠ રોગ ચાલ્યા જશે. તે સાંભળી મંત્રી મહુ ખુશી થયા અને તરતજ તેણે પાણી લાવી આપ્યું. ગુરુશ્રીએ પેાતે સૂરિમ વડે મંત્રીને તે જળ ઉદ્ભયનને આપ્યું. અમૃત સમાન તે જળને લઈ મંત્રીને રાજા પાસે ગયા અને અને તેણે કહ્યુ કે, આ જલ ગુરુ મહારાજે માકલ્યું છે. સિદ્ધર્સના સ્પર્શથી લેાહની જેમ તે જળના સ્નાનથી રાજાનું શરીર સુવર્ણ સમાન થઈ ગયું. જળના ચેાગથી પ્રથમ કરતાં પણ અધિક ૧ રાજા, સંઘ, ખત, દેવતા, વડિલગુરુ અને વૃત્તિસ કટ, એ છ અભિયાગ. Page #222 -------------------------------------------------------------------------- ________________ ગુરુને ઉપકાર ૧૮૩ કાંતિમય શરીર જોઈ રાજા હર્ષ અને આશ્ચર્યાદિકને સ્વાધીન થઈ ગયે. રાજાએ મંત્રીને કહ્યું. ગુરુમહારાજનું સામર્થ્ય અદ્ભુત છે. આવા અસાધ્ય કષ્ટને પણ જેણે ધવંતરિની માફક દૂર કર્યું. મેઘ સમાન દૃષ્ટિવડે ગુરુ મહારાજ જ્યાં સુધી જતા નથી, ત્યાં સુધી જ દેવીઓને કે પાગ્નિ સંપૂર્ણ બાળે છે. અહો ! મારી ઉપર ગુરુ મહારાજની કોઈ અલૌકિક કૃપા છે. વ્યાઘથી શિયાળ જેમ હંમેશાં મૃત્યુથી જે કૃપાએ મારૂં રક્ષણ કર્યું. એમ રાજા ગુરુમહારાજની બહુ સ્તુતિ કરતું હતું, તેટલામાં દુખેથી નિર્ગમન કરવા લાયક રાત્રી પણ પાપણિની માફક ક્ષીણ થઈ ગઈ. ગુરુને ઉપકાર પ્રભાત કાળમાં પ્રાતઃકાળની ક્રિયા કરી શ્રીમાન કુમારપાલ રાજ મંત્રી વિગેરે સહિત ગુરુ પાસે ગયે. ચરણકમળમાં વંદનમાં કરી ગુરુને કહ્યું. હે ભગવાન! એક કહાની આપના પ્રભાવનું હું કેટલું વર્ણન કરું? અગત્યની માફક આપ મારા દુઃખ સાગરનું વારંવાર પાન કરે છે. આપને પ્રાચીન ઉપકારોને કોઈ પણ બદલે મારાથી વળે તેમ નથી. વળી આ હાલના ઉપકારને બદલે વસ્તુતઃ કયાંથી હોય ? | સર્વ ઉપકારોમાં પ્રાણ રક્ષણ કરવું તે સીમા છે, અર્થાત્ એનાથી અધિક બીજે કઈ ઉપકાર નથી. વળી તદુપરાંત જે મને આપે સદ્ધર્મને બંધ કર્યો, તે તેની ઉપર ચૂલા-શિખા સમાન થયેલ છે. આપને પ્રત્યુપકાર હું કેવી રીતે કરી શકું? प्रक्षाल्याऽक्षतशीतरश्मिसुधया गोशीर्षगाढयै लिप्त्वाऽभ्यर्च्य च सारसौरभसुरस्वर्णप्रसूनैः सदा । त्वत्पादौ यदि वावहीमि शिरसा त्वत्कर्तृकोपक्रिया प्राग्भारात् तदपि श्रयाभि भगवन्नापर्णतां कर्हिचित् ॥१॥ “હે ભગવન ! પૂર્ણ ચંદ્રના અમૃતવડે આપના ચરણ કમલને ધોઈ, ગશીર્ષ ચંદનના ગાઢ દ્રવ્યવડે વિલેપન કરી, Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ કુમારપાળ ચરિત્ર ઉત્તમ સુગંધવાળા દિવ્ય સ્વર્ણ પુપથી પૂજીને હંમેશાં હું મારા મસ્તકે વારંવાર ધારણ કરૂં, તેપણ આપે કરેલા અનેક ઉપકારોના દેવામાંથી કોઈ દિવસ હું મુકત થઈ શકે તેમ નથી.” આ પ્રમાણે નરેંદ્રની કૃતજ્ઞતાથી પ્રસન્ન થયેલા શ્રી હેમચંદ્રસૂરિ બોલ્યા, હે રાજન! મેં તારો શે ઉપકાર કર્યો છે? જેથી આ પ્રમાણે તું બોલે છે. તું જે દુઃખમાંથી મુક્ત થાય છે, તે તારા પુણ્યને પ્રભાવ છે, કારણ કે, દી જે અંધકારનો નાશ કરે છે, તે તેના તેજને જ મહિમા છે. જેની પાસે હંમેશાં પુણ્યરૂપી સૂર્ય પ્રકાશે છે, તેની નજીકમાં કઈ દિવસ આપત્તિરૂપ રાત્રિ બાળે ખરી ? અમારા વચનથી તે સર્વત્ર હિંસા નિષેધ કરાવ્યું, એ અમારા સર્વ ઉપકારને બદલે તે વાળી આપે છે. તારે કેઈપણ નિષ્કય બાકી રહ્યો નથી. તેમજ દક્ષ, નીતિજ્ઞ, ધનાઢય અને શૂરવીર તે ઘણાએ હોય છે, પરંતુ પરદુઃખથી દુઃખીઆ તે આ જગતમાં કઈક ઠેકાણે બે ત્રણ જ હોય છે. આ વિષમ સમયમાં પ્રાણાંત દુખ સહન કરીને પણ તે જે જીવદયા વ્રત પાળ્યું છે, તે પ્રમાણે બીજો કેઈ સાધુપણ પાળી શકે નહીં. દારિદ્ર અવસ્થામાં દાનની, રણસંગ્રામમાં પરાક્રમી અને પ્રાણ સંદેહમાં વ્રત પરીક્ષાની કસોટી થાય છે. આવા દુસહ કgવડે પણ તું વીરભગવાનની આજ્ઞાથી ભ્રષ્ટ ના થયે, તેથી નૃપ ! “પરમહંત” પરમ શ્રાવક એવું તને બિરુદ આપવામાં આવે છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ જય'તચંદ્ર રાજા ૧૮૫ ત્યારછી દેવતાઓને પણ દુ॰ભ એવુ' તે બિરૂદ પામીને પેાતાને કૃતા માનતા ધર્માત્મા રાજા રાજ મહેલમાં ગયા. જય ચદ્ર રાજા કાશી દેશમાં વારાણસી નગરી છે. તેમાં શ્રીમદ્ ગોવિંદચંદ્ર રાજાના પુત્ર જયંતચદ્રનામે રાજા રાજ્ય કરે છે, તેના પ્રતાપરૂપ સૂર્યાંથી અત્યંત તપેલા શંકરે મસ્તક પર ગંગાને ધારણ કરી છે, તેમજ કેશવે સમુદ્રમાં વાસ કર્યાં અને બ્રહ્માએ કમલાસનને આશ્રય લીધા. તે જયંતચંદ્રનું રાજ્ય સાતસે યેાજનમાં પ્રસરેલુ હતુ, જેથી તે અન્ય રાજાઓને કિકર સમાન ગણતા હતા. અનેક મદોન્મત હાથી, ઘેાડા રથ અને પાયદળથી ભરપુર તેના સૈન્યને જોઈ લાકે ચક્રવતિ'ના સૈન્યની શકા કરતા હતા. પેાતાની પાસે અસખ્ય સૈન્ય હાવાથી જયંતચદ્ર ગંગા અને યમુનારૂપ યષ્ટિ-લાકડી વિના ચાલવાને અશકત હતા. તેથી પ’ગુરાજ એવા નામથી તે પ્રસિદ્ધ હતા. માછલાંઓનુ` ભેાજન કરવાથી તેના દેશમાં માટી હિં'સા થતી હતી, તે સાંભળી તેના નિષેધ માટે શ્રીકુમારપાલાજષિ એ બુદ્ધિ પૂવક વિચાર કર્યાં. પછી ઉત્તમ શિલ્પિએ ખેલાવી તેમની પાસે સુંદર પટ-વસ્ત્ર પર શ્રીહેમચ ́દ્રસૂરિની મૂત્તિ ચિતરાવી, તેની આગળ પેાતાની પણ ભવ્ય મૂતિ` ચિતરાંવી. તે પટ સાથે બે કરોડ સેાનૈયા અને બે હજાર ઉત્તમ જાતિના ઘેાડાએ આપી પેાતાના મંત્રીઓને શિખામણ આપી કાશી દેશમાં મેકલ્યા. ચિત્રપટ સમપ ણુ વારાણસીમાં ગયા ખાદ મંત્રીઓ વિચારમાં પડયા. આ નગરી મુકિતપુરી કહેવાય છે. છતાં પણ આ નગરના સર્વ લેકે માંસાહાર કરે છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ કુમારપાળ ચરિત્ર સમુદ્ર અથવા નદીને કિનારે રહેલા દેશ અથવા નગરમાં પ્રાય માછલાઓને આહાર હોવાથી લેકે નિર્દય હોય છે. આ નગરની અંદર બાલગોપાલ સુધીના સર્વ લોકે જીવદયા પાળે તે દુષ્કર લાગે છે. કારણ કે પ્રચંડ પવનમાં દીપ પ્રકાશન ખરેખર અશકય હોય છે. માટે પ્રથમ રાજના સર્વ મનુને યથેચ્છિત સુવર્ણાદિક આપી પ્રયત્નથી સંતુષ્ટ કરવા. જેથી તેઓ આ પ્રમાણે રાજાની આગળ આપણી પ્રાર્થનાને ભંગ કરે નહીં. બુદ્ધિથી તેમણે પિતાની હેશિયારીથી મંત્રીઓને સ્વાધીન કર્યા પછી તેઓ જયંતચંદ્ર રાજા પાસે ગયા. દર્શન કરી તેની આગળ સુવર્ણાદિક સર્વ ભેટ મૂકી, પછી ચિત્રપટ મૂકીને ત્યાં બેઠા. કાશી નરેશ શ્રીકુમારપાલનું કુશલાદિક પૂછી તે ચિત્રપટ પિતાના હાથમાં લઈ આ શું છે ? એમ પૂછ્યું. પ્રધાને કહ્યું. હે રાજન! રાજગુરુ શ્રી હેમચંદ્રસૂરિની આ મૂર્તિ છે અને આ તેના સન્મુખ રહેલી અમારા રાજાની મૂર્તિ છે. હે સ્વામિ! બહુ ભકિતવડે પિતાની અને પિતાથી પણ અધિક એવી આ શ્રીગુરુમૂર્તિની ભેટ કરી શ્રી કુમારપાળ રાજા આપને જણાવે છે કે, | સર્વ વિદ્યારૂપ સાગરના પારગામી શ્રી હેમચંદ્રાચાર્ય મારા ગુરુ છે. જેઓ સર્વશની માફક લેકેને પરમતત્વનો બેધ આપે છે. તે ગુરુ પાસેથી અનુકંપામય ધર્મને સ્વીકાર કરી મેં સ્વદેશમાં અને પરદેશમાં તેની શત્રુભૂત હિંસાને નિષેધ કરાવ્યો છે. | દુર્ગતિનો માર્ગ બતાવનારી તે હિંસા તમારા નગરમાં બહુ થાય છે; એમ મારા સાંભળવામાં આવ્યું છે, તેથી તેના નિષેધ માટે આ મંત્રીઓને મેં મેકલ્યા છે. હિંસાવિનાશ હદયમાં વિચાર કરી મંત્રી છે. હે રાજન્ ! દયા એ પુણ્યનું મુખ્ય કારણ છે. માટે પિતાના દેશમાં દુનીતિ સમાન હિંસાને તમે દુર કરાવે. એમ પિતાના મંત્રીની વાણીથી અને આશ્ચર્યકારક ચિત્રના Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ હિંસાવિનાશ જેવાથી પણ સંતુષ્ટ થયેલ જયંતચંદ્ર રાજા પિતાની સભા સમક્ષ બે . આ ગૂર્જરદેશ વિવેકવડે બુહસ્પતિ સમાન છે, એમ સર્વ લોકો કહે છે, તે ચગ્ય છે, કારણકે, જેની અંદર આ દયાલ રાજા રહે છે. જીવરક્ષા પ્રવર્તાવવામાં તેણે કે સુંદર ઉપાય કર્યો છે ? પુણ્યમાં જેનું મન આતુર હોય છે, તેને જ હું ધન્ય માનું છું. તે પોતે દયા કરાવે છે અને એની પ્રેરણાથી પણ જો હું આ ન કરાવું તે મારી બુદ્ધિ કેવી ગણાય? એમ વિચાર કરી રાજાએ પિતાના દેશ અને નગરમાંથી સર્વ જાળે મંગાવી, એક લાખ એંશી હજાર જાળ એકઠી થઈ. તેમજ બીજા પણ હિંસાનાં સાધન-હજારો શસ્ત્રાદિક ત્યાં મંગાવ્યાં. સવ એકઠાં કરી શ્રીકુમારપાલના મંત્રીઓની સમક્ષ અગ્નિ સળગાવી બાળી નંખાવ્યા. પછી હિંસા બાળી નાંખી. એ પ્રમાણે સર્વ નગરમાં પટધ્વનિથી ઉદ્દઘોષણા કરાવી અને જાલિકાદિકને હુકમ કર્યો કે, ફરીથી હવે કોઈએ જાલ વિગેરે હિંસાનાં સાધન બનાવવાં નહીં. ત્યારબાદ શ્રી કુમારપાળે મેકલેલી ભેટથી દ્વિગુણ બહુ સુંદર ભેટ આપીને કાશી રાજાએ તે મંત્રીઓને વિદાય કર્યા. તેઓ પોતાના નગરમાં આવ્યા. શ્રી હેમચન્દ્રાચાર્યની આગળ બેઠેલા શ્રીકુમારપાળને નમસ્કાર કરી મંત્રીઓએ ભેટ મૂકી કાશીરાજાનું સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. રાજાના તે અદૂભૂત કાર્યવડે ગુરુમહારાજ બહુ ખુશી થયા. પછી ધર્મના ઉત્સાહ માટે તેમણે શ્રી કુમારપાળની પ્રશંસા કરી. भूयांसो भरतादयः क्षितिधवास्ते धार्मिका जज्ञिरे, नाऽभून्नो भविता भवत्यपि न वा चौलुक्य ! तुल्यस्तव । भक्त्या क्वापि धिया क्वचिद् घनधनस्वर्णादि दत्वा क्वचिद्, देशे स्वस्य परस्य च व्यरचयजीवावन यद् भवान् ॥ १॥ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કુમારપાળ ત્રિ હે ચૌલુકય ! ભરતાદિક ધાર્મિક રાજાએ ઘણાએ પ્રસિદ્ધ થઈ ગયા, પરંતુ તારા સરખા કેાઇ થયેા નથી, કાઈ થવાના નથી અને વમાનમાં પણ કોઈ નથી. કારણકે, તે' સ્વદેશ અને પરદેશમાં પણ કાઈ ઠેકાણે ભક્તિ-મહુમાન વડે, કાઈ ઠેકાણે મુદ્ધિવડે અને કોઈ ઠેકાણે બહુ દ્રવ્ય સુવર્ણાકિના દાનવડે જીવરક્ષા કરાવી છે.' માટે હે નરેદ્ર ! તું યાધમ પાળવા અને પળાવવામાં મુખ્યતા ધરાવે છે. માહરાજા કરૂણારસમાં લુબ્ધ થયેલા શ્રીકુમારપાળ નરેદ્રને જોઈ સપત્ની શાકયની માફક હિંસા પેાતાના મનમાં ઈર્ષ્યા કરવા લાગી. રાજાના હૃદયમાં, ઘરમાં, નગરમાં, દેશમાં અને પૃથ્વીમાં કેાઈ– પણ જગાએ તેણીને રહેવાનુ` સ્થાન ન મળ્યુ, જેથી તે ર્હિંસા પેાતાના પિતા માહરાજાની પાસે ગઈ. સભામાં બેઠેલા માહરાજાએ આ મારી પુત્રી છે, એમ ન ઓળખવાથી અજ્ઞાતની માફક પૂછ્યું. ા વ ી સુરિ ! મારિશ્મિ તનયા તે તાત ! મોઢું ! પ્રિયા, किं दीनेव ? पराभवेन स कुतः ? किं कथ्यतां कथ्यताम् | माचार्य गिरा परार्ध्य गुणवान् हृद्वक्त्रहस्तोदरा न्मामुत्तार्य कुमारपालनृपतिः पृथ्वीतलादाकृषत् ॥ १ ॥ હે સુ ંદર ! તું કોણ છે ? હું તાત ! માહ ! હું તમારી વહાલી પુત્રી હિં'સા છું. માહ મેલ્યા. આવી દીન જેવી કેમ થઈ છે ? પુત્રી એલી, મારા પરાજય થયા છે, જેથી હું આવી દશામાં આવી પડી છે. પરાજય કાણે કર્યાં અને તે થવાનું શું કારણ? તું જલદી ખેલ. હિં’સા મેલી, શ્રીહેમચંદ્રસૂરિના ઉપદેશથી ઉત્તમ ગુણવાન શ્રીકુમારપાલભૂપતિએ હૃદય, મુખ, અને હાથમાંથી મને ઉતારી ભૂતલમાંથી કાઢી મૂકી છે.'' Page #228 -------------------------------------------------------------------------- ________________ વિમલચિત્તનગર ૧૮૯ એમ હિંસાની વાણી સાંભળી એકદમ મહારાજાના હૃદયમાં કે પવાલા પ્રગટ થઈ અને તે બે, હે વત્સ ! તું રૂદન કરીશ નહીં, તારા શત્રુઓને હું રેવરાવીશ. હાલમાં આ રાજા અન્યને છેતરનાર લિંગધારીઓના વાવડે તારી ઉપર વિરક્ત થયા છે, તેથી તને દેશવટો આપે છે. તેમજ તે રાજા શ્રી હેમચન્દ્રાચાર્યના પ્રભાવથી અતિશય પ્રભાવિક થયા છે, પરંતુ પિતાની શક્તિ વડે હું તેને ધીમે ધીમે ધર્મસંશયમાં નાખી દઈશ. હવેથી હું તારો કઈ એ વર ઉભું કરીશ કે; જે તારૂં એક છત્રપણું પૂર્વની માફક વિસ્તારશે. ઈત્યાદિ વચને વડે પોતાની પુત્રી– હિંસાને મહામુશીબતે શાંત કરી મેહરાજાએ તેને પિતાની પાસે સ્થાપના કરી. એ પ્રમાણે ઉત્કટ દયારૂપ સુધારસ વડે પ્રાણીઓને જીવાડ, તેમના આશીર્વાદવડે જેમ હંમેશાં સર્વ સમૃદ્ધિએવડે પિતાની વૃદ્ધિ કરતે. - શ્રીહેમચન્દ્રાચાર્યના સદુપદેશવડે તત્વપ્રકાશના ઉદયથી વિલાસ કરતે અને પ્રાણી રક્ષક પુરુષોમાં ચૂડામણિ સમાન શ્રી કુમારપાલ નૃપચંદ્ર પ્રસિદ્ધ થયે. વિમલચિત્તનગર અન્યદા શ્રી હેમચંદ્રસૂરિના ઉપાશ્રયની પાસે ક્રીડા કરતી કોઈ ઉત્કૃષ્ટ કન્યાને જોઈ શ્રીકુમારપાળરાજા મનમાં વિચાર કરવા લાગ્યા. અતિ સુકમલમૂર્તિને ધારણ કરતી, અત્યંત પ્રભાવને વહન કરતી, નિષ્પ સ્વભાવવડે સર્વ જગતને પણું આનંદ આપતી, શ્રેણી ગુણેને નિધાન અને નિર્દોષ સ્વભાવવાળી, આ દેવકન્યા સમાન મને પ્રીતિ કરનારી કેણ વિલાસ કરે છે? વળી સ્વાધીન સુખના અંકુર સમાન આ કન્યાને જે પુરુષ દષ્ટિગોચર કરે છે, તેનું પુણ્ય પણ મનુષ્યમાં હું બહુ દુર્લભ માનું છું. ત્યારબાદ રાજાએ સૂરીશ્વરને પૂછયું. સર્વ જ નવ વા વિકાસ પુરુષ Page #229 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર હું પ્રભા ! દ્વારમાં આ કન્યા કાણુ છે? અને મારા મનને શાથી તે આનંદ આપે છે? કન્યા પ્રત્યે નરેદ્રના ઘણા પ્રેમ જોઈ શ્રીહેમચ`દ્રસૂરિએ મૂળથી આરંભી તેની ઉત્પત્તિ કહેવાના પ્રારંભ કર્યાં. સદ્ગુણેાનુ સ્થાન વિમળચિત્ત નામે નગર છે, જેની ચારે માજીએ વિનય નામના મેટ કિલ્લા છે અને મર્યાદા નામે ખાઈ છે. તેમાં અબ્દુમ નામે રાજા છે. જેની આજ્ઞા સુર, અસુર અને નરેદ્રો પેાતાના મસ્તક પર માળાની માફ્ક ધારણ કરે છે. એટલુ જ નહીં પણ પેાતાની સેવામાં રસિક અને લેકાત્તર વૈભવને સપાદન કરતા જે રાજા લેાકેામાં ‘સુસ્વામી ’ એવી પ્રસિદ્ધિને ધારણ કરે છે. પુત્રીખેદ અદ્ધરાજાને વિરતિ નામે શ્રી છે. તે નિર્દોષત્વનુ એક ૧૯૦ મંદિર છે. સૌમ્યતાવડે પ્રસિદ્ધ શમ, દમાદિક તેના પુત્રો છે. શુદ્ધબુદ્ધિ દાયક સિદ્ધાંત નામે મંત્રી છે. અન્યાયી શત્રુએ જેને ભેદવાને કાઈ પણ સમયે શક્તિમાન થતા નથી. શત્રુઓને ચરવામાં દીક્ષિત થયેલા શુભધ્યાન નામે સેનાપતિ છે. તાત્કાલિક સિદ્ધિ કરનાર સમ્યક્ત્વ વગેરે તેના સૈનિક છે. અખિલ વિશ્વને પેાતાની આજ્ઞાને સ્વાધીન કરી ધ`રાજાને સુખવિલાસ કરતાં વિરતિ ને વિષે ઉન્નતિનું કારણુ કરૂણા નામે એક પુત્રી થઇ. તેના જન્મથી તેનાં માતાપિતા બહુ ખેાતુર થયાં. આલ્યા. તે જોઈ પુત્રીના પિતામહ-દાદા સર્વજ્ઞ શ્રીજિનેશ્વર ભગવાન પુત્રી જન્મી એમ જાણી તમે બંને જણ હૃદયમાં શામાટે ખેદ કરે છે? આ પુત્રી વિશ્વનુ જીવન હાવાથી પુત્રથી પણ અધિક તુ થશે. પુત્રીને માટે લેાકો વૃથા ખેદ કરે છે, કારણ કે, સૂર્ય અને અગ્નિ પેાતાના પુત્ર શિન અને ઘૂમવડે હજી સુધી પણ તાપ છેાડતા નથી. Page #230 -------------------------------------------------------------------------- ________________ સમલચિત્ત નગર ૧૯૧ સરસ્વતીએ લોકપ્રિય ગુણવડે પોતાના પિતાને પ્રસિદ્ધ કર્યો. તેમજ આ પુત્રી તમને પણ વિખ્યાત કરશે. વળી આ પુત્રી જેને વરશે, તે પુરુષને પણ કમલા જેમ વાસુદેવને તેમ ખરેખર ઉત્તમ પ્રતિષ્ઠાપાત્ર કરશે. એ પ્રમાણે તેને પ્રભાવ સાંભળી માતા પિતાએ વૃદ્ધિ પમાડેલી કરૂણું ચંદ્રકલાની માફક તેમના માનસિક પ્રમોદસાગરને વધારવા લાગી. સમલચિત્ત નગર સમલચિત્ત નામે નગર છે. તેની નજીકમાં દુર્નયનામે કિલ્લે છે. કિલ્લાની આજુબાજુએ દુષ્ટસેવા નામે માટી ખાઈ છે, તે નગરની અંદર દુષ્ટ આશયવાળે મેહનામે રાજા છે. યમની માફક તેના ભયથી સર્વ જગત કંપે છે. તેની અવિરતિ નામે સ્ત્રી છે. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલા વિશ્વને દુય એવા ક્રોધાદિક પુત્રો છે. અને હિંસા નામે એક તેને પુત્રી છે. મિથ્યાશ્રત મંત્રી, દુધન સેનાપતિ અને દુર્વારપરાકમવાળા મિથ્યાત્વાદિક તેના સૈનિકો ગર્જના કરી રહ્યા છે. હવે ધર્મરાજાનું વૃદ્ધત્વ હેવાથી મર્દોન્મત્ત મહારાજાએ તેને પરાજય કરી કુટુંબ સહિત તેને પિતાના સ્થાનમાં કાઢી મૂકો. આમ તેમ ફરતે તે ધર્મરાજા અહીં તારે ઉદય જોઈ આપણા આશ્રમમાં આવી હાલમાં સુખેથી રહ્યો છે અને કૃપા–દયાનામે એની પુત્રી એગ્ય પતિ નહીં મળવાથી પરણ્યા વિનાની તે રહેલી છે. હે દેવ ! હાલમાં તે કન્યા દ્વારમાં રહેલી તે જોઈ, એણના સૌંદર્યની સંપત્તિનું આથી બીજું શું વર્ણન કરીએ? મહવલી સમાન જેણએ મોટા મહાત્માઓને પણ વશ કરેલા છે. આ કૃપા–દયાને પ્રિયા-સ્ત્રી કરવાને ભાગ્યવાન જ શકિતમાન થાય છે. સામાન્ય પુરુષ કેઈપણ સમયે ક૯પવલ્લીને શું સ્વાધીન કરે છે? એ પ્રમાણે ગુરુ મુખથી કૃપાની મહત્તા સાંભળી શ્રીકુમારપાલરાજા બહુ પ્રસન્ન થયા. “શ્રેષ્ઠ વસ્તુને વિષે કોણ નિસ્પૃહ હોય?” Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ કુમારપાળ ચરિત્ર સુમતિદૂતી તેણીના વિરહની વ્યાતિથી વ્યાકુલ થયેલા ભૂપતિએ કરૂણા પ્રત્યે તેની પ્રાર્થના માટે પિતાની સુમતિ દૂતીને મેકલી. દૂતી કરૂણાની પાસે જઈ હાથ જોડી ઉત્સાહ પૂર્વક શર્કરા સમાન મિષ્ટ વચન બોલવા લાગી. ચુકયવંશરૂપી સાગરમાં કૌસ્તુભરન સમાન શ્રીમાન કુમારપાળ નામે ગૂર્જરદેશને રાજા આ નગરમાં રહે છે. જે રાજા એકાકી છતાં પણ પૃથ્વીમાં પર્યટન કરી કળાવાન પુરુષની સેવાવડે સમગ્ર કલાઓ પ્રાપ્ત કરીને પૂણેન્દુ સમાન દીપે છે. તેમજ તેના સગુણવડે વશ થઈ હોય તેમજ ગૂજરદેશની રાજ્યશ્રી પિતે જ આવીને ભાગ્યશાળીની સેવામાં રહેલી છે. પરાક્રમી રાજાઓને અભિમાન ઉતારનાર જે રાજા ત–જુગારમાં પાસાઓ વડે જેમ દિગ્વિજયમાં પ્રથમ ઉખાડીને આરેપિત કરેલા રાજાઓ કીડા કરે છે. કારૂણ્યને એક સાગર અને હૃદયમાં સમ્યકત્વને ધારણ કરતો જે રાજા આલેકમાં “પરમહંત” એ પ્રમાણે પંડિત વડે હંમેશાં અતિશય ગવાય છે. દેષ રહિત વિદ્યાદિક ગુણવડે વરમાં શિરમણ સમાન તે શ્રીકુમારપાલરાજા હાલમાં પાણિગ્રહણ માટે તારી પ્રાર્થના કરે છે. માટે હે ભદ્ર! વિશ્વને રંજન કરનાર આ રાજાને પરણી ચંદ્ર સાથે કૌમુદી જેમ હર્ષ સહિત તું સ્વેચ્છા પ્રમાણે તેની સાથે ક્રીડા કર. કરૂણ મનસ્ય નાકની ટીસી મરડી શ્રીકુમારપાલ ઉપર અરૂચિ જણાવતી કરૂણ તે દૂતી પ્રત્યે બોલી. રાજાની સ્તુતિ કરી તું શું મને છેતરે છે? રાજા સાથે સ્ત્રીઓને વિવાહ સુખદાયક થતું નથી. રાજા પરણીને બહુ સ્ત્રીઓ પર રકત થઈ પ્રાયે પૂર્વ ભવના વૈરીની માફક ફરીથી સ્ત્રીના સન્મુખ જેતે નથી. Page #232 -------------------------------------------------------------------------- ________________ કૃપાપરિણયન ૧૯૩ કુંવારી જ સ્ત્રી સારી અથવા દીક્ષા લેવી સારી, પરંતુ બહુ શેકના દુઃખથી પીડાયેલી રાજાની સ્ત્રી સારી નહીં. જે રાજાને જ વરવાની મારી ઈચ્છા હતી તે ત્રણ લેકમાં પ્રસિદ્ધ લક્ષમીવાળા રાવણાદિક રાજાઓને શા માટે હું ન વરત ? માટે પતિ અથવા પુત્ર રહિત સ્ત્રીનું ધન, હિંસા અને ઘુતાદિક વ્યસનેને ત્યાગી તેમજ સત્યાદિ ગુણોને ભંડાર જે હય, તે જ પુરુષ મારે પતિ થાય. એ પ્રમાણે કૃપાનું વચન સાંભળી રાજાની ઈચ્છા કંઈક પલવિત થશે ” એ પ્રમાણે પિતાના હૃદયમાં જાણતી દૂતી પ્રમુદિત થઈ ફરીથી બોલી. હે ભદ્રે ! આ કાર્ય સિદ્ધ થયું, કારણ કેતારા કહેવા પ્રમાણે ગુણવાન આ ભૂપતિ ખરેખર તારો પતિ થવાને લાયક છે. અભયાદિક વસ્તુને ત્યાગ કરી તારી પ્રીતિને માટે જેમ સ્વદેશ અને પરદેશમાં આ રાજાએ હિંસાદિકને ત્યાગ કરાવે છે. ત્યારપછી શ્રીકુમારપાલને પિતાને ઉચિત માની લજજાને સ્વાધીન થઈ કૃપા પ્રસન્ન થઈ બેલી. આ વાતમાં હું કઈ જાણું નહી, પરંતુ સર્વ હકીકત મારા પિતા જાણે. કૃપા પરિણયન દૂતી ત્યાંથી નીકળી શ્રીમાન કુમારપાળરાજા પાસે આવી. કૃપાનું વૃત્તાંત નિવેદન કર્યું. ગૂજરંદ્ર આ વાત સાંભળી પિતાને સ્વર્ગ મળ્યું હોય તેમ બહુ ખુશી થયે. ત્યારપછી ભૂપતિએ તે વૃત્તાંત પિતાના ગુરુ શ્રી હેમચંદ્રસૂરિને કહ્યું, સૂરીશ્વરે બોધ કરી શ્રીધર્મરાજાની પાસેથી શ્રી કુમારપાલને તે કન્યા અપાવી. ત્યારબાદ શુભલગ્ન સમયે શુભ ભાવરૂપી જળવડે જેણે સ્નાન કર્યું. ભાગ-૨ ૧૩ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ કુમારપાળ ચરિત્ર અભિગ્રહ રૂપ અનેક વસ્ત્રો પહેર્યાં. સત્કીતિ રૂપ ચંદનના લેપ કર્યાં. સદાચારરૂપી છત્ર ધારણ કર્યું.. હૃદયમાં સમ્યક્ત્વ રત્ન ધારણ કર્યું". દાનરૂપી કંકણુથી હસ્ત સુશાભિત કર્યાં અને સંવેગ હાથીપર આરૂઢ થઈ શ્રીકુમારપાલ ભૂપતિ પેાતાના ઘેરથી નીકળ્યેા. તે સમયે ભારતના ભગ-ભાંગા રૂપ જાનૈયાએ તેમની પાછળ ચાલતા હતા. ભાવના રૂપ અદ્ભુત નારીએ ધવલ મોંગલ ગીતા ગાતી હતી. ક્ષમારૂપ ગિની લુણુ ઉતારતી હતી. આ પ્રમાણે રાજા પેાતાના ઘેરથી નીકળી અનુક્રમે પૌષધાલયમાં આન્યા. વિરતિ રૂપ સાસુએ ત્યાં આવી પાંખણાને આચાર કર્યાં. શમાદિક માળાએએ બતાવેલા માર્ગે થઈ અંદર પ્રવેશ કર્યો. મૃદુતારૂપ જલ વડે નવરાવેલી, શીલરૂપ ઉત્તમ વસ્ત્ર, સત્યમય કચુક, અને ઉત્તમ યાન રૂપ કુંડલ, પ્રભાવિક નવપદ રૂપ હાર અને વિવિધ તપના ભેદ રૂપ મુદ્રિકાએ પહેરાવી પેાતાની પુત્રી કૃપાને ધરાજા ત્યાં લાવ્યા. ત્યારબાદ અહદેવની સાક્ષિએ અપાર પ્રેમ સાગરમાં મગ્ન થયેલ શ્રીકુમારપાલરાજાએ કરૂણાનુ પાણિગ્રહણ કર્યુ. કરૂણાએ હસ્તકમલવડે સ્પર્શી કરેલેા, પેાતાને હસ્ત જોઈ તેને ધન્ય માનતે ગૂજરેંદ્ર મનમાં એલ્યુ. હું હસ્ત ! અન્ય કાયના ત્યાગ કરી તે જે શ્રીમાનજિનેશ્વર ભગવાનની પૂજા કરી તેના પ્રભાવથી જ આ શ્રીકરૂણાદેવીના હસ્તના સ્પર્શ તને પ્રાપ્ત થયા. ખીજાઓને દુષ્પ્રાપ્ય એવા આ શ્રીકાદેવીના હસ્તકમલ પામીને તે. પેાતાનું દક્ષિણત્વ–ચાતુ =વામેતરત્વ અને પ્રકારે બતાવ્યુ.. Page #234 -------------------------------------------------------------------------- ________________ ધર્મરાજસ્થાપના ૧૯૫ શાસ્ત્રમાં કહેલા શ્રાવકના ગુણરૂપી કલશશ્રેણિ–ચોરી કરીને વિચારરૂપ ભવ્ય તરણેથી શણગારેલી શ્રદ્ધામય વેદી ઉપર પ્રબોધ રૂપ અગ્નિમાં તત્વરૂપ ઘીને હેમ કરી પૂજય ગુરુશ્રીએ વધૂ સહિત રાજાને વેદિકાની પ્રદક્ષિણા કરાવી. પછી હસ્ત મોચન સમયે ધર્મરાજાએ જમાઈને સૌભાગ્યસર્વજીવ પ્રિયત્વ, દીર્ધાયુષ અનેક પ્રકારનું બલ અને સૌખ્ય આપ્યું. એ પ્રમાણે વિવાહ મંગલ મહોત્સવ પૂર્ણ થયા બાદ શ્રીમાનું કુમારપાળે ગુરુમહારાજના ચરણકમલમાં પ્રણામ કર્યો. સૂરીશ્વરે રાજર્ષિને આશીવાદ આપે. या प्रापे न पुरा निरीक्षितुमपि श्रीश्रेणिकाद्यैर्नृपैः. कन्यां तां परिणायितोऽसि नृपते ! त्वं धर्मभूमीशितुः । अस्यां प्रेम महद्विधेयमनिश खण्डयं च तद्वचोयस्मादेतदुरुप्रसंगवशता भावी भृशं निर्वृतः ॥१॥ હે નરેદ્ર! પૂર્વકાલમાં શ્રીમાન શ્રેણિકાદિ મહારાજાઓએ જેનું દર્શન પણ કર્યું નહોતું, તે શ્રીધર્મરાજાની કન્યા તને પરણાવી છે. એની ઉપર તારે હંમેશાં બહુ પ્રેમ રાખો અને કોઈ દિવસ એના વચનનું ખંડન કરવું નહીં. કારણ કે, એને બહુ પ્રસંગ કરવાથી તું અનંત સુખ પામીશ” ત્યારબાદ શ્રી કુમારપાળરાજા ગુરુને નમસ્કાર કરી પિતાના ઘેર ગયા અને તેજ સમયે વિધિપૂર્વક કરૂણાદેવીને પટ્ટરાણીનું સ્થાન આપ્યું. સર્વોત્કૃષ્ટગુણો વડે ચિત્તને આનંદ આપતી કરૂણાને જોઈ રાજા પિતાના સ્વભાવની માફક કોઈપણ સમયે તેને છેડતે નહોતે. ધર્મરાજ સ્થાપના પિતાના પતિને અતિપ્રસન્ન થયેલા જાણી શ્રીકરૂણાદેવી બોલી. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ કુમારપાળ ચરિત્ર હે પ્રિય! મેહરાજાને પરાજય કરી ફરીથી મારા પૂજ્ય પિતાશ્રીને તેમના પવિત્ર સ્થાનમાં બેસારો. એમ શ્રીકરણદેવીનું વચન સાંભળી શ્રી કુમારપાલરાજાએ તેજ વખતે શ્રીમાન ધર્મરાજા સાથે વિચાર કરી સદ્દધ્યાનરૂપી પોતાના સેનાપતિ પાસે તેના સમગ્ર સૌનિકને તૈયાર કરાવ્યા. ત્યારબાદ ભગિનીપતિ-બનેવીની સહાયથી ધર્મરાજાના પુત્ર માદિક ગ્રીષ્મરૂતુમાં સૂર્યકિરણ જેમ તેજસ્વી થઈ કુદવા લાગ્યા. ઔચિત્યરૂપ છત્ર, ન્યાય અને સદાચારરૂપ ઉત્તમ ચામર, સત્યરૂપ બતર અને જ્ઞાન તથા તપ આદિક આયુધને ધારણ કરી શત્રુઓને ઉછિન્ન કરવાની અભિલાષાવાળા શમાદિક મેટા પરિવાર સહિત શ્રીધર્મરાજા શ્રદ્ધારૂપ હાથી પર બેઠો. તેમજ ગવડે ગુપ્ત છે અંગ જેના, જિનાજ્ઞાને મસ્તકે વહન કરે, સત્વરૂપ ખગને વહન કરે, શુદ્ધબ્રહ્માસ્ત્રવડે દેદીપ્યમાન છે કાંતિ જેની, વિવેકરૂપ પ્રચંડ ધનુષ, મૂલ ગુણ અને ઉત્તરગુણરૂપી બાણ, ભાવનારૂપ અદ્દભુત શસ્ત્રી-છૂરિકા તેમજ માધ્યય્યરૂપ તીણભાલાને ધારણ કરતે, વળી શ્રીમાન હેમચંદ્રસૂરિએ કરી છે. રક્ષા જેની અને સર્વસાધુઓએ આપ્યો છે આશીર્વાદ જેને એ શ્રીયુતકુમારપાલ ભૂપતિ સાક્ષાત પરાક્રમની મૂર્તિ હેયને શું ? તેમ વૈરાગ્યરૂપ હાથીપર આરૂઢ થયે. શ્રેષ્ઠ દિવસે સૈન્ય સહિત શ્રીધર્મરાજાની સાથે ગુર્જરંદ્ર મહારાજાને જીતવા માટે મનવડે પ્રયાણ કર્યું. તે સમયે માર્દવ, આર્જવ, સૌમ્યત્વ, વિનય અને અભિગ્રહ વિગેરે તેના મુખ્ય સુભટ થયા. મેહપુરની નજીકમાં જઈ કઈપણ સ્થલે નિવાસ કરી શ્રીમાન Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ મહરાજ અને જ્ઞાનાદર્શ દુત કુમારપાલે બંનેને અભિપ્રાય જાણી પિતે ઉત્તર આપે અને સંદિષ્ટ કાર્ય સિદ્ધ કરે એવા જ્ઞાનદર્પણ નામે દૂતને મેહરાજા પાસે મોકલ્યા. જ્ઞાનદ૫ણ રાજદ્વારમાં ગયા. દર્શાવેત્રી-છડીદાર તેને આગળ કરી મેહરાજાની સભામાં લઈ ગયા. મહરાજ અને જ્ઞાનાદર્શદત. શારીરિક તેજવડે દુધઈ, ઉકૃષ્ટ વૈભવથી વિરાજીત, દુષ્ટ દષ્ટિ વિષ સર્ષની માફક દરથી પણ દુઃખે જોવાલાયક, જગતને જ કરવામાં ઉદ્ધત એવા ક્રોધાદિક પુત્રવડે યુક્ત, અનુચિત વંઠ સમાન ઉત્કંઠ એવા મિથ્યાત્વાદિ સુભટોથી પરિવૃત અને સાક્ષાત્ ત્રાસની મૂર્તિ હેયને શું? તેમ મનથી પણ નહી છતાય તેવા મોહ મહારાજને જોઈને પણ જ્ઞાનાદશદુત કિંચિત માત્ર પણ ભય પામે નહીં અને પિતાને કહેવા લાયક વચન બોલ્યો. રે મેહ ! પ્રથમ રીન્ય સહિત તારે જેણે પરાજય કર્યો હતો, તે શ્રી હેમચંદ્રસૂરિના ચરણકમલમાં ભ્રમર સમાન શ્રી કુમારપાળરાજા તને જીતવા માટે તારા નગરની પાસમાં આવેલ છે અને એણે મને અહીં મેક છે. મારે તને એટલું જણાવવાનું છે કે, સમગ્ર જગતને આક્રમણ કરી ઉન્મત્ત થયેલા તેં શ્રીમાન ધર્મરાજાને પોતાના સ્થાનમાંથી ભ્રષ્ટ કર્યો છે. તેથી તે નિરાશ થઈ શ્રી હેમચંદ્રસૂરિ પાસે આવ્યા. સૂરીશ્વરના વચનથી પોતાની પુત્રી કૃપા તેણે ચૌલુક્યરાજા સાથે પરણાવી છે. હવે કૃતજ્ઞતાને લીધે તે શ્રીકુમારપાલરાજા પોતાના સસરાને પુનઃ રાજ્યાભિષેક કરવા પ્રયત્ન કરે છે. કારણ કે, “સપુરુષની રીતિ પ્રીતિને વધારવા માટે એવી જ હોય છે.” તેમજ પિતાના રીન્ય સાથે શ્રીમાન ધર્મરાજા પણ જયની ઈચ્છાથી તેની પાસે આવે છે, માટે જલદી તું ત્યાં આવી તેની આજ્ઞાને સ્વીકાર કર. Page #237 -------------------------------------------------------------------------- ________________ ~~~~ ૧૯૮ કુમારપાળ ચરિત્ર નહિ તે હાથી મૂળ સહિત વૃક્ષને જેમ શ્રીયુત કુમારપાલરાજા રીન્ય સહિત તારે ક્ષણમાત્રમાં જરૂર નાશ કરશે. આ પ્રમાણે દૂતનું વચન સાંભળી મથન કરાતા સમુદ્રની માફક સર્વ સભા ખળભળી ઉઠી અને ગર્વવડે આંધળા થયેલા કોધાદિક દ્ધાઓ બેલ્યા. રે રે!! ખરની માફક વાચાલ આ કણ મૂખ અહીં આગળ ગરદન પકડીને ખૂબ જોરથી એને મારે. શું જોઈ રહ્યા છે ? ત્યાર પછી મિથ્યાત્વાદિ સુભટો તેને મારવા માટે ઉઠયા. તેમને નિવારણ કરી શ્રીમાન મેહરાજાએ દૂતને કહ્યું. રે રે! અધમ ! જગતને જિતનાર હું અહી ઈંદ્રની માફક આનંદ કરું છું, તે તારા હેમચંદ્રસૂરિએ કયા મોહને પરાજય કર્યો ? તે તું કહે તે ખરો! વળી આ કુમારપાલરાજા સંગ્રામની ઈચ્છાથી અહીં આવ્યા છે, તે યંગ્ય છે. કારણ કે, આ અતિ મૂઠરાજા અનર્ગલ-પ્રચંડ મારા ભુજબલને જાણતા નથી. પરંતુ જેને મેં પિતાના બલવડે નપુંસકની માફક સ્થાન ભ્રષ્ટ કરે છે, તે ધર્મરાજા શું મુખ લઈ અહી આવ્યું છે! પ્રથમ મેં એને વૃદ્ધત્વને લીધે જીવતે મૂક હતો. હાલમાં યુદ્ધ યજ્ઞની અંદર પ્રથમ આહુતિ એની જ હું કરીશ. ધર્મરાજા બહુ વૃદ્ધ હેવાથી મરવાને તૈયાર થયા છે, તે ઘટિત છે, પરંતુ પારકાને માટે આ તારે રાજા મૂખની માફક શા માટે મરવાની ઈચ્છા કરે છે? ઠીક હું સમજી ગયે કે, ધર્મપુત્રીકરુણાના કહેવાથી પિતા ધર્મરાજાના સ્થાનમાં આ રાજા વગર મોતે મરે છે. બહુ ખેદની વાત છે કે, સ્ત્રીને સ્વાધીન થયેલા પુરુષની બુદ્ધિ કેટલી ? Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ કુમારપાળ અને મેહરાજાનું યુદ્ધ આ લેકો મારા હાથે મરવાના છે, એ પ્રકારની વિધિએ લખેલે પિતાને લેખ સત્ય કરવા માટે આ અહી આવ્યા, તે યોગ્ય કર્યું છે. રે દૂત ! હું તારી પાછળ યુદ્ધ કરવા માટે જરૂર આવું છું. રણસંગ્રામની અંદર ધર્મરાજા અને તારા સ્વામીને પણ તું બતાવજે. એ પ્રમાણે મોહને પ્રત્યુત્તર સાંભળી દૂત ત્યાંથી વિદાય થયે. ત્યારપછી ભયંકર ભ્રકુટી ચઢાવી મોહરાજાએ દુષ્યન સેનાપતિની પાસે પોતાનું સૈન્ય તેજ વખતે તૈયાર કરાવ્યું. સ્કુરણયમાન માત્સર્યથી બનાવેલા બખ્તરને શરીરે ધારણ કરતે પરસ્ત્રીરૂપ દુકૃત્ય અને પ્રમાદઆદિક અરેથી વિભૂષિત મહારાજા નાસ્તિકતારૂપ હસ્તીપર બેસી અન્યાય વાચાલ અને કુશાસરૂપ પ્રધાનાદિક સહિત શત્રુઓને જીતવા માટે ચાલ્યો. કુમારપાળ અને મેહરાજાનું યુદ્ધ મહારાજા બહુ જેસથી યુદ્ધમાં ચાલ્યા, ત્યારે બહુ પ્રકારની સુંદર ચેષ્ટાઓ કરતા સ્તબ્ધત્વ, અનાજંવ, કર્ય, નિંદા અને વ્યસન વિગેરે ઘણું સુભટો તેની આગળ ચાલતા હતા. તેમજ કૌધાદિક ઘણું તેના પુત્ર અને શત્રુઓને ગ્રાસ કરવામાં જ તૈયાર થયેલા મિથ્યાત્વાદિ દ્ધાએ તેની પાછળ ચાલ્યા. શ્રીમાન કુમારપાળરાજાના સૈન્યની આ બાજુએ પિતાના લશ્કરને પડાવ કર્યો. પછી મંત્રી તથા પોતાના પુત્રોને બોલાવી મહરાજાએ કહ્યું. અહો ! આ એક આશ્ચર્ય છે, તમે જીવતા છતાં કેમ દેખતા નથી! પુરુષોમાં પશુશમાન કઈક કુમારપાળ મને પણું જીતવાની ઈચ્છાય કરે છે. અહે! ઈદ્રાદિક પણ જેના દાસ થઈ રહ્યા છે, તેની સાથે હાલમાં આ માણસ યુદ્ધ કરવા તૈયાર થયે છે. દેવનું કાર્ય તે જુઓ. વળી મને આ એક મોટી ચિંતા છે કે, ત્રણે લેકના બળને હરણ કરનાર આ મારી ભુજા મનુષ્ય કીટને કેવી રીતે મારશે ? Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ કુમારપાળ ચરિત્ર એ પ્રમાણે શ્રીકુમારપાળભૂપાલની અવજ્ઞા કરવામાં તત્પર થયેલા પિતાના સ્વામીને જોઈ મિથ્યાશ્રમનામે મંત્રીએ તેને સમચિત ઉપદેશ આપે. હે દેવ ! મનુષ્ય કીટ, એમ બેલી તું રાજર્ષિનું અપમાન કરીશ નહીં. મેં લોકમુખેથી સાંભળ્યું છે કે, આ શ્રી કુમારપાળરાજા કોઈપણ પરમાત્માને અંશ છે. વળી મારે મહિમા જાણે છે છતાં પણ જે તમારા શત્રુને સાથે લઈ તમારી સાથે યુદ્ધ કરવા આવ્યું છે તે સામાન્ય કેમ હશે? તેમજ હે સ્વામિ! તમારી પુત્રી હિંસાને એણે દેશ બહાર કાઢી મૂકી છે, તે તમે જુઓ છે. અને ધુતાદિક તમારા મિત્રોની જે દુર્દશા કરી છે, તે હું તમને શું કહું ! વળી દેવસમાન એના ગુરુ એની પાછળ રહેલા છે. માટે દેવપણુ પિતે એને જીતવાને સમર્થ નથી. પછી બીજાની તે વાત જ શી? એના જ બલવડે ધર્મરાજા પણ વરને બદલે લેવા આવ્યા છે. સમય ઉપર કો બુદ્ધિમાન પોતાની કાર્યસિદ્ધિ ન કરે? માટે હે સ્વામિ ! આ યુદ્ધને સમારંભ વસ્તુતઃ સાર નથી. એમ કહી મંત્રી મૌન રહ્યો એટલે મહારાજાના પુત્રો એકદમ ક્રોધાયમાન થઈ ગયા. ત્યારપછી ક્રોધ બોલે. શી ભીતિ છે? મને કહો ! વડવાનલની માફક હું સમગ્ર શત્રુના રીન્ય સાગરને શોષી લઈશ. તમારે કોઈને ચિંતા કરવી નહીં, ત્યારબાદ અભિમાનથી ઉદ્ધત બનેલો માન છે. આચારરૂપ નેત્રને લેપ કરી આ સર્વજગતને પણ આંધળું કરી નાખ્યું. એટલી મારામાં શકિત છે, તે નષ્ટપ્રાય પુરુષને શે હિશાબ છે? ત્યારપછી ઉત્સાહસહિત દંભ બો. દેવને પણ છેતરનાર હું રહે છતે આ રીન્યને જીતવામાં શા માટે સંશય કરવો જોઈએ ! ભયરહિત લેભ છે. સમુદ્રની માફક સર્વજગતને તૃષ્ણાપૂરમાં ડૂબાવતાં મને દેવપણ રેકવાને શક્તિમાન નથી. Page #240 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને મોહનું યુદ્ધ ૨૦૧ તેટલામાં કામસુભટ બે. આ રીન્યને આડંબર વૃથા છે અને આ ઉદ્ભટ સુભટ શું બેલે છે ? હે વિલે ! જલદી મને આજ્ઞા કરે. જેથી હું એકલો પણ યુદ્ધ કર્યા સિવાય યુવતિઓના ચંચલ કટાક્ષ શ્રેણીરૂપ પાલવડે સમસ્ત વૈરિકુલને બાંધી તમારી આગળ હાજર કરૂં. એ પ્રમાણે સુભટની અતિશય સામર્થ્ય શકિત જે મહારાજા જીત મેળવેલાની માફક યુદ્ધભૂમિમાં ગયો. તેટલામાં જ્ઞાનાદશદ્દતે પણ પિતાના સ્વામી પાસે આવી શત્રુનું આઘંત સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી હંમેશાં શાંત એવા પણ અસહ્ય પરાક્રમવાળા પ્રમાદિક સુભટે શ્રીમાન કુમારપાળનરેદ્રને કહેવા લાગ્યા. અહો ! અમને બહુ શાંત જઈ આ શત્રુઓ પોતાની મહત્તા પ્રગટ કરે છે. કારણ કે, દીવે જ્યારે મંદ પડે છે, ત્યારે અંધકારના તરંગ આ રંકેદશાને પ્રાપ્ત થયેલ મેહ કેરું છે? તેના પુત્ર તથા સુભટની શી ગણતરી છે ? આપની આજ્ઞાથી ક્ષણમાત્રમાં એમને કણની માફક અમે દળી નાખીએ છીએ. સમુદ્રની માફક અમે ન્યરૂપ તરંગે વડે શત્રુઓ પ્રત્યે ગમન કરે છતે દેવ પણ દુઃખથી ઉલ્લંઘન કરે, એવી આપની આજ્ઞા જ તીરસમાન થાય છે. ઠીક છે રણભૂમિમાં સર્વ જણાશે, એમ કહી શ્રીમાન ધર્મરાજા અને શ્રી કુમારપાળભૂપાળ બંને જણ દ્વ યુદ્ધ માટે ઉભા થયા. પછી સૌ સહિત ધર્મરાજાને પિતાને પૃષ્ઠરક્ષક બનાવી શ્રીમાન ગુર્જરેદ્ર પિતે શત્રુની સન્મુખ રણક્ષેત્રમાં ગયે. બહુ ગર્વિષ્ઠ થયેલા મોહરાજાને જોઈ શ્રીમાન કુમારપાળરાજાએ કહ્યું. રે મેહ! ચાલ આપણે બંને જણ યુદ્ધ કીડા કરીએ. સૈનિકે. તટસ્થ જોયા કરે. સાક્ષાત પરાક્રમની મૂર્તિ હેયને શું? તેમ તે Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ કુમારપાળ ચરિત્ર શ્રીયુત કુમારપાળને આગળ ઉભેલ જોઈ ધૂમવાળે છે કે ધાગ્નિ જેને એ મેરાજા બેલ્યો. रे पुस्कीट ! समन्ततत्रिभुवनीमाक्रम्य तैर्विक्रमैः, शकाद्या अपि चक्रिरे किल मया येन स्वदासा इव । प्रत्यग्रस्फुरदुग्रविग्रहधिया मोहस्य तस्याग्रत स्तिष्ठन् धाष्टर्यवशेन सांप्रतमसि त्व कोऽपि वीराङ्कर ॥१॥ રે પુરુષ કીટ ! પ્રચંડ પરાક્રમવડે જે મેં સર્વત્ર ત્રણ ભુવનને જીતીને ઈદ્રાદિક દેવતાઓને પણ પિતાના કિંકરસમાન કર્યા છે, તે મેહની આગળ પ્રચંડ યુદ્ધ કરવાની બુદ્ધિવડે હાલમાં તું ઉભો રહે. છે, તે તારી કોઈ નવીન વીરાંકુરની ધૃષ્ટતા છે. એ પ્રમાણે મહારાજાની ઉદ્ધતાઈ જોઈ શ્રીયુત કુમારપાલભૂપાળ છે . રે મોહ ! ત્રણ લોકનું આક્રમણ વિગેરે જે તે પિતાના પરાક્રમની પ્રશંસા કરે છે, તે સમય જુન થઈ ગયું. પરંતુ હાલમાં યુદ્ધની આગળ ક્ષણમાત્ર ઉભું રહી, અરે! ખરજવાળા મારા ભુજબલની ક્રડાને તું સહન કરે તો જરૂર તારી ગર્જનાને હું જાણું વળી હે મહારાજ ! મારી એક પ્રતિજ્ઞા તું સાંભળ. હાલ રણસંગ્રામમાં તને જીતીને શ્રીમાન ધર્મરાજાને રાજ્યાસને બેસારૂં તે જ હું વરકુંજર ખરો. મેહપરાજય આ પ્રમાણે શ્રીમાન કુમારપાળભૂપાળની પ્રતિજ્ઞા સાંભળી મેહરાજા બહુ ક્રોધાતુર થઈ ગયા અને મેઘ જેમ જલને તેમને વીરધુરં ધર પિતાના અત્રેની વૃષ્ટિ કરવા લાગ્યા. ગ્રીષ્મ કાળને સૂર્ય તીવ્ર કિરવડે સરોવરોની જેમ શ્રીકુમારપાલરાજા અતિ દારૂણું પ્રત્યાવડે તે અસ્વરૂપ જળને શેષવતો હતે. વળી મહરાજાએ પરસ્ત્રી વ્યસનાદિક જે જે અસ્ત્ર નાખ્યાં, તે સર્વગથી ગુપ્ત એવા રાજાના અંગમાં પાષાણુમાં જેમ કુંતિ થઈ ગયાં. Page #242 -------------------------------------------------------------------------- ________________ મહિપરાજય ૨૦૩ ત્યારબાદ મહારાજાના સમસ્ત અને ક્ષીણ થઈ ગયા. જેથી તે ભ્રષ્ટબુદ્ધિની માફક બહુ વિચારમાં પડે કે, હવે હું શું કરું? અને કયાં જાઉં? એમ ગભરાટમાં પડી ગયે. તેટલામાં શ્રીકુમારપાલરાજર્ષિએ મોહને ઉદ્દેશી એવું બ્રહ્માસ્ત્ર માર્યું કે; સર્વના દેખતાં નપુંસકની માફક તે એકદમ રણસંગ્રામમાંથી નાશી ગયો. તે સમયે જય, જય, એમ બેલીને મેઘ પંક્તિની માફક શાસન દેવે શ્રીમાન કુમારપાલભૂપાલના મસ્તક ઉપર પુષ્પવૃષ્ટિ કરી. ત્યારપછી શ્રીકુમારપાલરાજા શ્રીમાનધર્મરાજાને રાજ્યાભિષેક કરી ગુરુને વાંચવા માટે આવ્યા, ત્યારે ગુરુએ કહ્યું. सत्पात्रं परिचिन्त्य धर्मनृपतिस्तुभ्यं स्वपुत्री ददौ, तद्योगात्त्वमजायथास्त्रिभुवने 'लाध्यप्रियासङ्गमः । स्मृत्वाऽस्योपकृतिं निहत्य च रिपु मोहाख्यमत्युत्कट, राज्येऽप्येनमधाः कृतज्ञ ! सुचिर चौलुक्य ! नन्द्यास्ततः ॥१॥ શ્રીમાન ધર્મરાજાએ તને સત્પાત્ર જાણીને પિતાની પુત્રી આપી. તેના વેગથી તું ત્રણે લેકમાં ઉત્તમ સ્ત્રીના સમાગમવાળો થયે. એના ઉપકારનું સ્મરણ કરીને તે અતિ પ્રચંડ મેહ શત્રુને માર્યો અને આ શ્રીધર્મરાજાને રાજ્યમાં પણ બેસાર્યો. માટે હે કૃતજ્ઞ! ગૂર્જરેશ ! તું ઘણું કાલ સુધી આનંદ ભગવ. ચતુર્વિધ ધર્મ મૂર્તિમાન વિવેક જેમ પ્રમુદિત થયેલે શ્રીકુમારપાલભૂપતિ શ્રી હેમચંદ્રસૂરિ પ્રત્યે સુંદર વચન છે. હે પ્રભો ! સદ્દબુદ્ધિના પ્રવેશ સમાન આપના ઉપદેશ વડે મેં ધર્મનું સ્વરૂપ જાણ્યું. હવે એના ચાર ભેદનું સ્વરૂપ મને સમજાવે. એ પ્રમાણે રાજર્ષિને પ્રશ્ન સાંભળી સિદ્ધાંત સારના જાણકાર Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ કુમારપાળ ચરિત્ર એવા સૂરિશિરોમણિ શ્રીહેમચંદ્રાચાય સુધાસમાન ઉત્કૃષ્ટવાણીવડે કહેવા લાગ્યા. ચાર ગતિમય સ’સારરૂપ ઉત્કટ વનને ભાંગવામાં હસ્તી સમાન દાન, શીલ, તપ અને ભાવવડે તે ધમ ચાર પ્રકારના છે. તેમાં સ્વર્ગ અને માક્ષનું કારણભૂત જે દાન, અભય, જ્ઞાન અને ધનાં ઉપકરણરૂપ ભેદથી ત્રણ પ્રકારનુ કહ્યુ છે. વળી મૃત્યુથી ભય પામેલા પ્રાણીઓનુ` સંરક્ષણ કરવું, તેને પુણ્યશ્રીને વધારવામાં ખાસ તત્ત્વરૂપ પ્રથમ અભયદાન કહ્યું છે. સુમેરૂથી અન્ય કોઈ સ્થિર નથી, આકાશથી ખીજુ કાઈ વિશાલ નથી અને સમુદ્રથી અન્ય કોઈ શુદ્ધ નથી તેમજ અભયદાનથી આજુ કોઈ હિત નથી. આગમ અને સૂત્રાના અધ્યાપનાદિવડે સાધુએના મેધની જે વૃદ્ધિ થાય, તેને વિદ્વાન પુરુષ જ્ઞાનદાન કહે છે. જેણે અજ્ઞાનરૂપ અધકારને દૂર કરવામાં સૂર્ય સમાન જ્ઞાનના ઉલ્લાસ કર્યો છે, તેણે સમસ્ત પદાર્થનું પ્રકાશ કરનાર ત્રિજુલેાચન આપ્યુ, એમ જાણવુ.. જેમના આપવાથી મુનિનું સાધુપણું સચવાય, તેને ધર્મોનુ અવલંબન હેાવાથી ઉત્તમ પ્રકારનું ત્રિજુટ્ઠાન જાણવું. તેમજ બુદ્ધિમાન પુરુષે પ્રસન્ન મુખથી આકાંક્ષા રહિત ામાંચિત થઇ પુણ્યની વૃદ્ધિ માટે સુપાત્રને શુદ્ધ અન્નાક્રિક આપવું. માણિકયરત્નથી દીપતા સુવર્ણની માફક જેની અ ંદર ક્રિયા સહિત જ્ઞાન રહ્યું હાય, તેને દુર્ગાંતિપાતના રક્ષક હાવાથી વિદ્વાન પુરુષા પાત્ર કહે છે. વળી પાત્ર અપાત્રના વિચાર કર્યાં વિના દયા દાન આપવું', તે પણ દુ:ખી જનેાને બહુ ઉપકારક હેાવાથી ઉત્કટ પુણ્યદાયક થાય છે. જેના માટે જગતના અધિપતિ શ્રીમાન જિનેંદ્ર ભગવાન પણ ઉંચા હાથ કરે છે, તેવા ઉત્તમ પ્રકારના દાનને! મહિમા કહેવાને કાણ સમથ થાય ? જેમકે, Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ વિક્રમરાજા वपुरनुपमरुप भाग्यसौभाग्ययोगः, समभिलषितसिद्धिवैभव विश्वभेाग्यम् । सुखमनिशमुदार स्वर्गनिश्रेयसाप्तिः, फलमविकलमेतद् दानकल्पद्रुमस्य ॥ १॥ અનુપમ રૂપવાળું શરીર, ભાગ્ય અને સૌભાગ્યને સવેગ, અભીષ્ટસિદ્ધિ, વિશ્વમાં ભેગવવાલાયક વૈભવ, હંમેશાં ઉદાર સુખ તેમજ વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ, એ સર્વ દાનરૂપ કલ્પકુમનું અખંડિત ફલ છે. સર્વથી અથવા દેશ થકી પણ જે બ્રહ્મચર્યવ્રત પાળવું, તે શીલ વ્રત કહેવાય છે. આ શીલવત કીતિ વધારવામાં મુખ્ય સ્થાને ગણાય છે. શીલવતની તુલના કરવા માટે કલ્પકુમ કેવી રીતે શકિતમાન થાય ? કારણ કે, જે શીલવત કલિયુગમાં પણ સેવન કરવાથી કલ્પનાતીત-કલ્પના રહિત ફલ આપે છે. વિવિધ પ્રકારની ઈષ્ટ વસ્તુઓમાં મન અને ઇંદ્રિયની ઈચ્છાને જે રોધ કરે છે, તે તપ કહેવાય છે અને તપ પાપ સમુદ્રનું પાન કરવામાં અગત્યમુનિ સમાન હોય છે. દુભાંગીઓની જેમ તેમની મુકિતરૂપી સ્ત્રી ઈચ્છા કરતી નથી, તેમને પણ તે ત૫ ઉત્કૃષ્ટ સૌભાગ્ય આપનારું થાય છે. દાનાદિક ધર્મકાર્યોમાં માનસિક અત્યંત પ્રીતિ રાખવી, તે ભાવ કહેવાય અને તે ભાવ ભવ-સંસારરૂપી વાદળાંને વિખેરવામાં પવન સમાન હોય છે. જેમ લવણ વિનાનું ભજન બહુ સ્વાદિષ્ટ હેતું નથી, તેમ સમગ્ર દાનાદિક પણ એક ભાવ વિના રૂચિકર થતાં નથી. હે નરેંદ્ર! આ પ્રમાણે બુદ્ધિમાન પુરુષ મન, વચન અને કાયા Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ કુમારપાળ અગ્નિ વડે ચાર પ્રકારના ધર્મનું આરાધન કરતા છતાં રાજ્યશ્રી ભેગવી વિકમરાજની માફક મુક્તિશ્રીને પામે છે. વિક્રમરાજા લક્ષમીથી ભરપૂર ઘાતકી ખંડના ભરતક્ષેત્રમાં શિવપુર નામે નગર હતું. તે સમસ્ત પૃથ્વીનું એક આભૂષણ હતું. જેની અંદર શેક હિત લેકે વસતા હતા, તેમજ હંમેશાં વિપત્તિ રહિત સંપત્તિઓ, દુઃખરહિત સુખ અને રોગના ઉદ્દભવ વિના ભેગે હતા. તે નગરમાં ચંદ્રસમાન યશ અને કાંતિથી વિરાજમાન સજજનેને શાંતિ અપવામાં ચંદ્ર સમાન હરિશ્ચંદ્ર નામે રાજા હતે. વિરુદ્ધ રાજાઓના નિર્મલ યશનું ભજન કરે તે પણ જેને ખલ્મ કાલસમાન દીપ હતું, એ મોટું આશ્ચર્ય હતું. શીલરત્નને ધારણ કરતી રોહિણી નામે તેની સ્ત્રી હતી. જેણીએ સૌભાગ્યના અદ્દભુત વૈભવે વડે રોહિણીને પરાજય કર્યો હતે. તેજ નગરમાં ત્રિવિક્રમ-વાસુદેવ સમાન મહાન પરાક્રમી વિક્રમ નામે એક રાજપૂત હતા. પરંતુ તે દુરંત દારિદ્રથી પીડાયેલે હતે. તે અનેક પ્રકારના ઉપાયમાં બહુ કુશળ હતું, છતાં પણ નિર્ભાગ્યના શિરોમણિસમાન કેઈપણ ઠેકાણેથી તે ધન મેળવી શકે નહીં. જેથી બહુ ખેદાતુર થઈ તે વિચાર કરવા લાગ્યા. ' અરે એક ધન વિના આ મારા શૌર્યાદિક સમગ્ર ગુણે અંક વિનાના મીંડાઓ જેમ નિરર્થક થયા છે. હું માનું છું કે, આ દુનિયામાં સર્વને સંજીવન ઔષધ એક ધન જ છે. કારણ કે, જેના દર્શનથી પણ મનુષ્ય જીવે છે, એ મોટું આશ્ચર્ય છે. નિર્ધનપણાથી બીજુ કેઈ દુઃખ નથી અને ધનથી અન્ય કઈ સારૂ નથી, એમ જાણું બુદ્ધિમાન પુરુષોએ ઉત્તમ પ્રકારે ઘણું ધન સંપાદન કરવું. એ નિશ્ચય કરી વિક્રમરાજક્ષત્રિય દ્રવ્યર્જન માટે દેશાંતરમાં ગયે, કારણકે, “દ્રવ્ય મેળવવામાં મુખ્ય કારણ ઉદ્યમ હોય છે.” Page #246 -------------------------------------------------------------------------- ________________ મુનિચદ્ર ગુરુ ૨૦૭ મુનિચંદ્ર ગુરુ દેશાંતરમાં ફરતે ફરતે તે વિક્રમ કેઈપણું વનમાં ગયે. ત્યાં મૂતિમાન પિતાના ભાગ્યસમાન, વીતરાગ ધર્મના ઉદ્યોગ મુનિચંદ્ર નામે મુનિમહારાજ બેઠા હતા. ઉત્તમ જ્ઞાની સમાન તેમને જોઈ વિકેમે નમસ્કાર કર્યો. ત્યારપછી તેણે પૂછ્યું. હે ભગવન ! ઉદ્યમ કરવા છતાં પણ મને ઘણું ધન કેમ મળતું નથી ? ગુરુમહારાજ બોલ્યા. તે પૂર્વભવમાં દાન ધર્મની સેવા કરી નથી, માટે તને યતિની માફક આ અકિંચનપણું પ્રાપ્ત થયું છે. કેટલાક મનુષ્ય દરિદ્રીઓના અગ્રેસરની માફક “તું આ૫, તું આપ” એમ બોલતા જે ઘરેઘર ભિક્ષા માગે છે, તે કૃપણુતાનું જ કારણ છે. તું આપ એ પ્રકારનું એક જ વાકય જીભ પર રહેલું દાનીનું ગૌરવપણું અને યાચકનું લઘુપણું કરે છે. સંગ્રહ કરવામાં કરડે કીટાદિક પણ આગ્રહવાળા હોય છે અને દાન આપવામાં કેટલાક દેવે પણ પ્રાયે દક્ષ લેતા નથી. જેઓ લક્ષ્મીને ભેટમાં દાટીને રૂંધી મૂકે છે, તેમની ઉપર ક્રોધાયમાન થઈ હોય તેમ, તે લક્ષ્મી ફરીથી તેમના સામું જોતી નથી. માટે એકાગ્ર મન કરી તું પિતાના અનુમાનથી દાન કર, જેથી મેઘવડે જેમ આ દાનધર્મવડે તારા દારિદ્રરૂપ તાપને નાશ થાય. વળી તારે એવી શંકા ન કરવી કે, મારી પાસે અલ્પ ધન છે, તે હું શું દાન કરૂં? દરિદ્ર અવસ્થામાં થોડું આપેલું દાન પણ પુણ્ય સંપત્તિની પુષ્ટિ માટે થાય છે. પાત્રને આપેલું દાન કેઈપણ ઠેકાણે નિષ્ફળ જતું નથી. તું જે, મેઘને આપેલું સમુદ્રનું જળ નદીઓના પ્રવાહનરૂપ થઈ ફરીથી પણ સમુદ્રને જ મળે છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ કુમારપાળ ચરિત્ર એ પ્રમાણે ગુરુવચનને સ્વીકાર કરી વિકમ ત્યાંથી આગળ ચાલે અને હંમેશાં જે કંઈને કંઈ વસ્તુનું દાન આપતે, તે ઘણી ભૂમિ ચાલી નીકળે. દાનમહિમા એક દિવસ કેઈપણ વનમાં ગયે, ત્યાં તે આંબાના વૃક્ષની નીચે બેઠે. પછી વિચાર કરવા લાગે. હું લક્ષ્મીને કેવી રીતે મેળવીશ? પાત્રદાન કેવી રીતે કરીશ? એમ સંકલ્પ કરતે હતે. તેવામાં ત્યાં એક દર તેની નજરે પડયું. તેની અંદર એક સોના મહેર જોઈ તેણે જોયું કે અહીંયાં નિધિ હવે જોઈએ. તેણે તે બિલ દવા માંડયું. કેટલોક ભાગ ખેદ્ય એટલે નિધિ પ્રગટ થયે. અંદર પાંચસો સોનૈયા દાટેલા હતા. - આ પારકું ધન લેવું કે, ન લેવું, એમ તે વારંવાર વિચાર કરતું હતું, તેટલામાં ત્યાં પ્રગટ થઈ કેઈક દેવી બોલી, હે વિક્રમ ! તારી દાનમય બુદ્ધિ જાણું તને નિધિ આપવા માટે આ આંબાના વૃક્ષમાં રહીને મેં બિલમાંથી એક સેને તને બતાવ્યો હતે. આ દ્રવ્યનિધાન તું ગ્રહણ કર અને પિતાના દ્રવ્યની માફક ઈચ્છા પ્રમાણે ભેગવ, એમ કહી દેવી અદશ્ય થઈ ગઈ. પછી વિસ્મય પામી વિક્રમ વિચાર કરવા લાગ્યા. અહો ! દાનનો મહિમા કઈ વિચિત્ર છે. જેની વાસના પણ આ દેવીએ મને દેય...આપવા લાયકની માફક નિધિ આપે. ત્યારપછી તે ધન લઈ વિક્રમ પતાના ઘેર ગયે. સામાન્ય ગૃહસ્થાશ્રમીની માફક તે ધનથી તે કંઈક સુખી થયા. સર્વ સંપત્તિઓનું કારણ દાન છે, એમ માની વિક્રમ તે દિવસથી આરંભી હર્ષપૂર્વક વિશેષ દાન કરવા લાગ્યા. કારણ કે દષ્ટફલમાં કેણ પ્રમાદ કરે? અનુક્રમે પુણ્યરૂપ સૂર્ય ઉદય થવાથી તેને નિર્ધનતારૂપી અંધકાર નષ્ટ થયે છતે પ્રકાશની માફક ધીમે ધીમે વૈભવને ઉલ્લાસ થવા લાગ્યો. Page #248 -------------------------------------------------------------------------- ________________ જિનરાજ આગમન જિતરાજ આગમન એક દિવસ વિક્રમ પેાતાના ત્યાં ભાજન કરવા બેઠોહતા. તે સમયે તેના પુણ્યયેાગે પારણા માટે શ્રીમાન જિને‘દ્ર ભગવાન ત્યાં આવ્યા. તેમને જોઈ આંતરિક પ્રીતિવડે રામાંચિત થઇ ગયા અને મહુ ભાવના ભાવતા તેણે વંદન કરી શ્રીનેિદ્ર ભગવાનને વિશુદ્ધ અન્ન વહેરાવ્યુ. ૨૦૯ તે સમયે અતિ ગભીર શબ્દવડે ત્રણે લેાકમાં તેના ઉત્તમ પ્રકારના દાનને ઉચ્ચ સ્વરે પ્રસિદ્ધ કરતા હાય, તેમ આકાશમાં દુભિનાદ થયા. તે સમયે વિક્રમના ઘર ઉપર તે દાનનું આશ્ચય બતાવનાર આકાશમાંથી હર્ષાશ્રુની વૃષ્ટિ સમાન ગ ંધાદકની વૃષ્ટિ થઈ. તે દાનને પૂજવા માટે જેમ દેવતાઓએ વિકસીત પુષ્પાની વૃષ્ટિ કરી, આકાશમાંથી પડેલા અપૂર્વ રત્ન અને સુવર્ણ રાશિના મિષથી વિક્રમના ઘરમાં લક્ષ્મી એ પેાતાની રાજધાની કરી હાય તેમ સ્થિરતા કરી. તેમજ તે દાનવડે તેના ઘરમાં પુણ્યરાજાને પ્રવેશ થયે, એ કારણથી જેમ દેવાએ આકાશમાંથી વàા નાંખ્યાં તે ઘટિત છે. આ પ્રમાણે ત્યાં દાનના પ્રભાવથી પચ દીવ્ય પ્રગટ થયાં. દાનના આવા અદ્ભુત મહિમા જોઈ હરિશ્ચંદ્રરાજા પેાતે તે સમયે પૌરજન સહિત ત્યાં આવ્યે અને બંદીની માફક તેણે વિક્રમની સ્તુતિ કરી. પછી શ્રીજિનેન્દ્ર ભગવાને ત્યાંથી અન્યત્ર વિહાર કરે છતે પાત્ર દાનના માટે ઉદય જોઇ મહા બલવાન વિક્રમે પેાતાને ધન્ય માની ભાજન કર્યુ અને કૈલાસસમાન પેાતાનું મંદિર બંધાવી કામદેવ સંબંધી ક્રીડા કરતા તે સ્વેચ્છા પ્રમાણે સુખ વિલાસ કરતા હતા. નીલક વિધાધર અન્યદા વિક્રમક્ષત્રિય લક્ષ્મીવડે નરેદ્રસમાન અતિ ઉદાર વેષ પહેરી મનેાહર ઉદ્યાનમાં ક્રીડા કરવા માટે ગયા. ભાગ-૨ ૧૪ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ કુમારપાળ ચરિત્ર ત્યાં પુષ્પના ગુચ્છરૂપી સ્તન અને કુરણયમાન પલવરૂપી છે હાથ જેમના એવી લતારૂપ અંગનાઓએ વિલાસવડે તેનું મન હરી લીધું. નંદનવનની માફક પુષ્પના સમૂહવડે ચિત્તને-મનને આનંદ આપનાર તે ઉદ્યાનમાં ભેગીપુરુષોમાં ચૂડામણિસમાન તે વિક્રમે ખૂબ ક્રડા કરી. ત્યારબાદ તે ઉદ્યાનની શોભા જેતે હતો, તેવામાં ત્યાં એક સ્થળે એ પાંખ વિનાના પક્ષીની માફક ઉડતે અને નીચે પડતે કેઈ ઉત્તમ પુરુષ તેના જેવામાં આવ્યું. તેણે તેને પૂછયું. હે મિત્ર! તું ઉંચે જઈને નીચે કેમ પડે છે? તે સાંભળી અનુપમ વાણી વડે પુરુષ બોલે; વિશાલ પદાર્થોથી વિભૂષિત વૈતાઢય નામે અહીં પર્વત છે. તેમાં ઉત્કૃષ્ટ સમૃદ્ધિમય મંદિરેવડે સુશોભિત મણિમંદિર નામે નગર છે. તેની અંદર ઈંદ્રસમાન પરાક્રમી પવનવેગ નામે રાજા છે. વિશાલ કાંતિવડે ઈંદ્રાણીસમાન જયા નામે તેની સ્ત્રી છે. નીલકંઠ નામે હું તેમને પુત્ર છું. વિદ્યાસિદ્ધ હેવાથી હું બહુ ઉત્કંઠાવડે તીર્થયાત્રા માટે આકાશ માગે ગયે હતો. તીર્થ વંદન કરી હું પાછો વળે. પિતાના નગર પ્રત્યે જતો હતે. તેવામાં અહીં આ સુંદર બગીચે જોઈ તેમાં રમવા માટે હું ઉતર્યો. અહીં ક્રિીડા કરી પિતાના નગરમાં જવા માટે મેં આકાશ ગામિની વિદ્યાનું સ્મરણ કર્યું. પરંતુ પ્રમાદીની માફક તેનું એકપદ અકસ્માત હું ભૂલી ગયા છું, તેથી હે મિત્ર ! આવા કષ્ટમાં હું આવી પડયે છું. પક્ષીઓને પાંખે જેમ વિદ્યાધરને વિદ્યા એ જ મુખ્ય સાધન છે. તે વૃત્તાંત સાંભળી તેના દુઃખથી પીડાએલાની માફક વિક્રમ છે. હે મિત્ર! જે મારી આગળ કહેવા ગ્યા હોય તે પિતાની વિદ્યા Page #250 -------------------------------------------------------------------------- ________________ વિષાપહાર ૨૧૧ તું બોલી જા. તારી આગળ કંઈ ગુપ્ત રાખવાનું છે જ નહીં, એમ કહી નીલકંઠ પોતાની વિદ્યા બાલી ગયે. પદાનુસારી બુદ્ધિએક પદ સાંભળવાથી બાકીનાં પદ પૂર્ણ કરવાની બુદ્ધિવડે વિકમે વિસ્મૃત થયેલું પદ પૂર્ણ કર્યું. પછી સંપૂર્ણ વિદ્યાવાન થઈ નીલકંઠ સુંદર વચનથી બે. હે વિકમ! આ તારી બુદ્ધિ કેઈનવીન પ્રકારની છે. અજ્ઞાત વિદ્યાનું પણું જે સ્મરણ કરે છે? અથવા જલ, આકાશ, દિશાઓ અને સમગ્ર વિશ્વને અવલોકનાર સપ્રજ્ઞાની સીમા હોતી નથી. હે મિત્ર! તે મારે પ્રથમ ઉપકાર કર્યો છે, તો તેને બદલે મારાથી વળી શકે તેમ નથી, છતાં પણ કૃતજ્ઞતાને ઉચિત કંઈપણ મારે તારું હિત કરવું જોઈએ. એમ કહી તેણે તે આકાશગામિની વિદ્યા અને એક વીંટી તેને આપી. વિશેષમાં તેણે કહ્યું, આ વીંટીને પ્રભાવ એ છે કે એના સ્પર્શવાળા જળથી સર્વ પ્રકારનાં વિષ ઉતરી જાય છે. હે મિત્ર ! કોઈ વખત અહીં આવી આપને ફરીથી હું મળીશ, એમ કહી વિદ્યાધર પિતાના સ્થાનમાં ગયે. વિદ્યા અને વીંટી મળવાથી સંતુષ્ટ થઈ વિક્રમ પણ પિતાને ઘેર ગયે. વિષાપહાર લહમીના પ્રતિબિંબસમાન અને સુંદર પિપટ જેમાં રહેલું છે, એવી આમ્રમંજરી સમાન, અતિ મનોહારી રત્નમંજરી નામે હરિશ્ચંદ્રરાજાની પુત્રી ઉદ્યાન અંદર જઈને પિતાની સખીઓ સાથે ક્રીડા કરતી હતી. ત્યાં તેને કોઈક દુષ્ટ સર્પે દંશ કર્યો. તેનું વિષ ચરણથી મસ્તક સુધી એકદમ વ્યાપી ગયું. જેથી તે કાપેલી વેલડીની માફક મૂચ્છિત થઈ ભૂમિ ઉપર આલેટવા લાગી. તે વાત જાણી તેનાં માતા પિતા વિગેરે તેની પાસે આવ્યાં અને વિષહારક ગારૂડિક વૈદ્ય પાસે વિષ ઉતારવાના ઘણાએ ઉપાય કરાવ્યા. Page #251 -------------------------------------------------------------------------- ________________ V ૨૧૨ કુમારપાળ ચરિત્ર પરંતુ અભવ્યમાં ઉપદેશ અને બાલકમાં સ્ત્રી કટાક્ષ જેમ તેમણે કરેલા સર્વ ઉપાયે તેને વિષે નિષ્ફલ થયા. મરી ગયેલી હોય તેમ તેને માની તેનાં માતાપિત તેના દુઃખથી બહુ દુઃખી થઈ ગયાં અને ક્ષણમાત્ર તે દુઃખને વિન કરનારી મૂછને સ્વાધીન થઈ પડયાં. શીતઉપચારથી હરિશ્ચંદ્ર સચેતન થયો. ત્યારબાદ તેણે મંત્રીના વિચારથી તેજ વખતે શિવપુરનગરની અંદર પહષણ કરાવી. જે મારી પુત્રીને સજીવન કરે, તે પુરુષને અધ રાજ્ય સાથે મૂતિમતી કુલલક્ષ્મી સમાન આ મારી પુત્રી હું આપીશ. આ ઘેષણ સાંભળી ઉત્તમ કર્મને આશ્રર્ય કરી વિક્રમ પિતાની વિટીની પરીક્ષા માટે રાજસુતાની પાસે ઘણું આનંદથી ગયે. તેના દર્શન માત્રથી જ રાજાએ જાણ્યું કે, મારી પુત્રી સજીવન થશે, એમ માની મિત્રની માફક અભ્યથાનાદિવડે તેને સત્કાર કર્યો. જેથી વિકમ બહુ પ્રસન્ન થયા. રનમંજરીને જોઈ વિક્રમે વિષમ વિષ વેગને ત્રાસ આપનાર પિતાની વીંટીનું જલ તેના મુખપર છાંટયું. તરત જ તે સુતેલીની માફક એકદમ જાગી ઉઠી. પ્રફુલ થયાં છે નેત્રકમલ જેનાં એવી રત્ન મંજરી પદ્મિની જેમ સૂર્યને તેમ આગળ ઉભેલા વિકમને જોઈ બહુ રાજી થઈ તે ખરેખર ઉચિત છે. પિતાની પુત્રીને સજજ થયેલી જોઈ રાજાના હર્ષાશ્રુથી બાચીયાં ભરાઈ ગયાં અને સ્તુતિ પૂર્વક વિક્રમને કહ્યું, જેનું મન નિરંતર પરદુઃખ દૂર કરવામાં અત્યંત રસિક હેય તે તે એક જ હાલમાં વિચારશીલ અને દયાળુ છે. વળી જે દુષ્ટબુદ્ધિ સામર્થ્ય છતાં દુઃખીને વારંવાર ઉપકાર કરતા નથી તેવા માતાના યૌવન હારી પુરુષને જન્મ મા થાઓ. Page #252 -------------------------------------------------------------------------- ________________ રત્નમંજરીરાણી ૨૧૩ તારામાં એટલી ઉત્તમતા રહી છે કે, વાસ્તવિક આ સ્તુતિ જ ગણાય નહીં. કારણ કે જેના હાથે શ્રીજિનેંદ્રભગવાને પણ અનંત પુણ્યનું કારણ એવું પારણું કર્યું. એમ કહી હરિશ્ચંદ્રરાજાએ પિતાની પુત્રી રત્નમંજરી વિક્રમ સાથે પરણાવી અને તે જ વખતે અધુરાજ્ય પણ તેને આપ્યું, “ખરેખર સપુરુષની પ્રતિજ્ઞા સત્ય હોય છે. ત્યારબાદ રનમંજરી સહિત વિક્રમરાજા ગજેપર આરૂઢ થયે, તે સમયે આકાશના મધ્યમાં રહેલો અને એક તારા સાથે વિરાજમાન ચંદ્ર હોય તેમ તે શેતે હતે. ખરેખર આ વિકમ કામદેવ છે. અનેક મુનિઓની કદર્થના કરવાથી પ્રથમ દુઃખી થઈને ફરીથી પુષ્ટ દાનેવડે આ સુખી થયે અને આ રત્નમંજરી પણ પૂર્વજન્મમાં જરૂર રતિ હશે, અન્યથા વિક્રમના મિષ વડે કામદેવને આ કેવી રીતે વરે ? ઇત્યાદિક સાંભળવામાં રસિક એવી પરિજનોની વાર્તાઓ સાંભળતે વિક્રમરાજ મોટા ઉત્સવ સાથે પોતાના ઘેર ગયે. રત્નમંજરી રાણી સ્ત્રીઓના ગુણરૂપ સમુદ્રને પાર પામેલી રત્નમંજરીને અતિશય આનંદ આપતો વિક્રમરાજા નિરંતર કામદેવને કૃતાર્થ કરતો હતો. જેમ જેમ વૈભવની વૃદ્ધિ થવા લાગી, તેમ તેમ તેનું દાન પણ બહુ વધવા લાગ્યું. દિવસની વૃદ્ધિ થવાથી સૂર્યનું તેજ શું વધતું નથી. તેના ઉત્કૃષ્ટ દાનગુણથી ઉત્પન્ન થયેલ યશરૂપી પટવનિ સર્વત્ર પ્રસરી ગયે, જેથી નિદ્રિત થયેલા યાચકે જાગ્રત થયા. દૂર દેશમાં રહેલા વાચકે પણ તેને અસામાન્ય દાની માનતા ભ્રમરાઓ જેમ કમલ પ્રત્યે તેમ દાન લેવા માટે વિકમ પાસે આવવા લાગ્યા. ત્યારબાદ હરિશ્ચંદ્રરાજાને પુત્ર નહોતો તેથી તેણે પિતાનું વૃદ્ધત્વ જેઠ વિકેમને રાજ્યાસને થાપન કર્યો. પછી તે કાળ કરી પરકમાં ગયે. હવે રાજ્યના બલથી વિક્રમરાજા વસંત સમય પામીને કામદેવ જેમ બહુ તેજસ્વી થશે. તેના પુણ્યથી પ્રેરાયેલા હોય તેમ મોટા Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કુમારપાળ ચરિત્ર રાજાએ પણ વિનયવત થઇ દ્વિવ્ય ભેટણાવ વિક્રમરાજાને સેવવા લાગ્યાં. સ્ત્રીએ તેને ઘણી હતી, છતાં પણ તેણે અતિપ્રિય હાવાથી રત્નમંજરીને પટ્ટરાણી પદ્મ આપ્યુ. પ્રૌઢ પ્રીતિની આગળ આ પદ કાણુ માત્ર છે? વર્ષાકાલના ઉદયસમાન વિક્રમરાજાએ ન્યાયરૂપી જળવડે પૃથ્વીનુ સિંચન કરે છેતે, ખલપુરુષો જવાસાની સ્થિતિ પામ્યા અને સાધુપુરુષા કદ ખપુષ્પની માફક બહુ પ્રફુલ્લ થયા. તેમજ તેના અતિ વિશાળ રાજ્યમાં ઉૌ;શ્રવસ નામે ઇંદ્રના અશ્વને જીતનારા ઘેાડા હતા, અરાવત સરખા હાથી અને બૃહસ્પતિ સમાન મંત્રીએ હતા. વળી તેનું ચતુરંગ રસૈન્ય એટલું માટુ` હતુ` કે; જેના સંચારથી ચક્રવર્તી પણ શંકા કરતા હતા, એમ હું માનું છું. અહા ! ઉત્તમ પ્રકારના દાનનો મહિમા ત્રણલેાકમાં પણ માતા નથી, કારણ કે; જે દાનના પ્રભાવથી તેવા દરિદ્ર પણ આ વિક્રમરાજ્ય ભાતા થયે.. એમ પેાતાના મનમાં વિચાર કરી સનગરના લેાકા પણ હુંમેશાં સવજનને હિતકારક એવું ઉતમ દાન આપતા હતા, “ ખરેખર લેાકેા સ્વામીને અનુસરનારા હૈાય છે. ' મણિમંદિર પ્રવેશ અન્યદા વિક્રમરાજા સભામાં બેઠા આવતુ મહાતેજસ્વી એક વિમાન તેના હતા, તેટલામાં આકાશ માર્ગે જોવામાં આવ્યું. આ કયાં જાય છે ? એમ સભાના લેાકેા સાથે રાજા વિચાર કરતા હતા, તેવામાં સૂ`બિંબ સમાન તેજસ્વી તે વિમાન સભાની વચ્ચે આવ્યું. વિમાનમાંથી ઉતરી નીલકંઠવિદ્યાધર હષ પૂર્વક રાજાના પગમાં પડયા. રાજાએ તેને આલિંગન આપી પેાતાના આસનપર બેસાડચે.. Page #254 -------------------------------------------------------------------------- ________________ મદનવેગા વિવાહ ૨૧૫ પરસ્પર કુશલવાર્તા થયા બાદ વિદ્યાધર ખેલ્યું. હે દેવ ! હાલ આપ મારે ત્યાં પધારા. મારા આશ્રમને સુશેાભિત કરો. પરસ્પર આલાપરૂપ અમૃતથી સિંચાયેલી પ્રીતિરૂપ મનેાહર વેલડી પ્રશસ્ત મનરૂપ પુષ્પને વિકવર કરી સુખરૂપ લને પ્રગટ કરે છે. એમ તે વિદ્યાધરની પ્રાથનાથી વિક્રમરાજાએ રાજ્યભાર પેાતાના મંત્રીને સોંપી દીધા અને તેની સાથે વિમાનમાં એસી રાજા આકાશમાર્ગે ચાલતા થયેા. પૃથ્વીનું અવલાયન કરતા વિક્રમરાજા ક્ષણમાત્રમાં વૈતાઢયપર મણિમંદિર નગરમાં પહેાંચ્યા. ત્યારપછી નીલકંઠ વિદ્યાધર બહુ વિનયપૂર્ણાંક રાજાને પેાતાના સ્થાનમાં લઈ ગયા અને જ્યેષ્ઠ ખંધુની માફક તેને બહુ આતિથ્ય સત્કાર કર્યાં. મદનવેગા વિવાહ r રૂપવડે દેવાંગનાઓના દૌર્ભાગ્યને પ્રગટ કરતી અને કામના આવેગથી શે।ભતી મઢનવેગા નામે પેાતાની બહેનને વિક્રમ સાથે પરણાવીને નીલકંઠે બહુ હર્ષોંથી કુબેરના ભંડારસમાન અને ઉત્કૃષ્ટ વસ્તુઓ તેને આપી. ત્યારખાદ શાશ્વત ચૈત્યાને વાંઢવા માટે વિક્રમરાજા વાદળાઓની માફક વિદ્યાધરાના વિમાનાવડે આકાશને આચ્છાદન કરતા ત્યાંથી નીકળ્યે, ધ રૂપ ત્રિભુવનપ્રભુના આસ્થાન મંડપ સમાન, ઘાતકીખંડના વિભાગેામાં અને મેરૂઆદિસ્થળામાં રહેલાં સતીર્થાંને નમી, મનેાહર સ્તોત્રોવડે સ્તુતિ કરી, વિક્રમરાજાએ પેાતાનાં નયનેને સફલ કર્યાં. ત્યારપછી તેજ વિમાનાતિક સમૃદ્ધિવડે ત્યાંથી પાછેા વળી વિક્રમરાજા પેાતાના નગરમાં આવ્યેા. બાદ નીલકંઠ વિગેરે વિદ્યાધરોના સત્કાર કરી તેમને વિદાય કર્યાં. મુનિચંદ્રસૂરિ એક દિવસ વિશુદ્ધ પાદન્યાસથી ભૂમિપીઠને પવિત્ર કરતા શ્રીમુનિચ'દ્રસૂરિ પુન: ત્યાં પધાર્યાં. શ્રીવિક્રમરાજા ત્યાં ગયા. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ કુમારપાળ ચરિત્ર સૂરીશ્વરને વંદન કરી તે બે, હે પ્રભો! કલ્પવૃક્ષ સમાન ઈચ્છિતપૂરક એવા આપના ઉપદેશેલા દાનના પ્રભાવથી હુ આવા ઐશ્વર્યાને પાત્ર થ છું. હાલમાં પણ હંમેશાં સ્વાર્થની માફક તે દાનનું હું સેવન કરૂં છું. વળી કૃપા કરી મારૂ કલ્યાણ થાય તેવા અન્ય કઈ ધર્મને ઉપદેશ કરે. એ પ્રમાણે રાજાનું વચન સાંભળી મુનિચંદ્રસૂરિ દાંતની કાંતિવડે શુદ્ધ ધર્મધ્યાનની છટાને બતાવતા હોય તેમ અતિ મધુર અને ગંભીર દવનિ વડે સુંદર ઉપદેશ આપવા લાગ્યા. હે રાજન! દાનની માફક શીલબ્રહ્મચર્ય પણ ધર્મનું જીવિત છે. જેના વિના પ્રચંડ એ પણ ક્રિયાકાંડ નિઃસાર છે. નિષ્કપટ નવધા બ્રહ્મચર્યની ગુપિવડે તેજસ્વી મુનિ અને સ્વદાર સંતુષ્ટ ગૃહસ્થાશ્રમી એ બંને પ્રકારના શીલવ્રતધારી હોય છે. ' કઈ ભાગ્યશાલીના જ હદય સરોવરમાં અદ્દભુત મહિમારૂપ સુગંધવાળું શીલ સુકૃતશ્રીના નિવાસ માટે કમલસમાન આચરણ કરે છે. ક્રિયાવાન, અતિચતુર, ધાની અને મૌની હોય, પરંતુ શીલા વિનાને હોય તે તે નક્કટ્ટાની જેમ કેઈપણ ઠેકાણે શોભાપાત્ર થતું નથી. વળી સ્વર્ગમાંથી આવી દે મહાસતીઓની જે સહાય કરે છે, તે તે શીલવતના અતિશયની માત્ર પ્રસાદી છે. જયાં સુધી શીલ સુગંધવડે ગંધવાયુ પ્રસરતો નથી, ત્યાં સુધી જ વિઘરૂપ હાથીઓનાં ટોળાં ઉમત્ત થઈ ફરે છે. એ પ્રમાણે ગુરુને ઉપદેશ સાંભળી વિક્રમભૂપતિએ દુર્ગતિ દ્રમના બીજની માફક પરસ્ત્રી સેવનને જીવનપર્યત નિષેધ કર્યો. તેમજ ચારે પર્વતિથિએમાં પિતાની સ્ત્રીઓને પણ નિયમ કર્યો. ત્યારબાદ ગુરુમહારાજની આજ્ઞા લઈ ગુણો વડે ઉજવળ તે રાજ પિતાના ઘેર આવ્યા. Page #256 -------------------------------------------------------------------------- ________________ માયાવીઅશ્વ ૨૧૭ પરસ્ત્રીને સહૈદર સમાન માનવાથી વિક્રમની બહુ પ્રસિદ્ધિ થઈ. માદ ભૂપતિ તે નિયમને પેાતાના દેહની માફક પાલતા હતા. માયાવી અદ્ય એક દિવસ વિક્રમરાજા સભામાં બેઠો હતા. તેવામાં ઉત્તમ અશ્વ લઈ કોઈક વણિક ત્યાં આવ્યેા. નમસ્કાર કરી તે ખેલ્યા. હું દેવ ! આ અશ્વ નિર્દોષ હાવાથી રાજ્યાસનને લાયક છે. આપની ઇચ્છા હોય તા ગ્રહણ કરો. રાજએ અશ્વલક્ષણ જાણનાર વિદ્વાનેાને આજ્ઞા કરી. તેએએ અશ્વનાં સવ અંગેાના સારી પેઠે તપાસ કરી કહ્યું. આ અશ્વનું મુખ હું માંસથી ભરેલું નથી. તેમજ તેના કાન બહુ ટુંકા છે. ગરદનના ભાગ ચા છે. પીઠના ભાગ વિસ્તાર સારા છે. વિશાળ છે. છાતીના પછવાડાના ભાગ બહુ પુષ્ટ છે. મધ્યભાગ કૃશ છે. રામ રાજી સુવાળી છે. કાંતિમાં ચંદ્રસમાન, ઉંચાઇમાં પુરુષપ્રમાણ અને યથાસ્થાન શુભ આવłવડે વિભૂષિત આ અશ્વ સૂર્યના અશ્વ હાય તેમ દીપે છે. હે દેવ ! રાજ્યના અધિષ્ઠાયક દેવ હોય તેમ આ અશ્વ ભાગ્ય વિના મળે તેમ નથી. એમ સાંભળી પ્રમુદિત થઈ રાજાએ તે વણિકને ચેાગ્ય મૂલ્ય અપાવીને તે ઘેાડાને પેાતાની અશ્વશાળામાં બંધાવી દ્વીધા. પ્રભાતમાં તે અશ્વપર એસી વિક્રમરાજા તેની ગતિની પરીક્ષા માટે ગામની બહાર ગયા અને અશ્વની લગામ જયાં છુટી મૂકી કે તરત જ પવન ગતિએ તે દોડવા માંડયે.. રાજાએ ઘણા રાકયા તા પણ રજ૫ના ભયથી જ જેમ એકદમ ઉડીને આકાશમાં ચાલતા થયા. હા ! નાથ ! તમને આ શું થયુ? આ અશ્વ તમને શામાટે Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ કુમારપાળ ચરિત્ર લઈ જાય છે? ભૂમિપર રહેલા અને ઉપાય વિનાના અમે શું કરીએ? આ અશ્વ તે આકાશમાં ઉડડ્યો છે. એમ હાહાર કરતા રાજાના સ્વારે જોઈ રહ્યા હતા, છતાંએ તેમની દૃષ્ટિથી અગોચર થઈ તે માયાવીની માફક બહુ વેગથી કઈ સ્થળે ચાલ્યો ગયે. હા ! હા! આ મેટું આશ્ચર્ય છે. આકાશ માગે ઘેડે દોડ જાય છે. અથવા આ અશ્વ નથી, પરંતુ કોઈ કપટી દેવ હવે જોઈએ. આકાશમાં મને કયાં લઈ જવા ઈચ્છે છે? એમ વિક્રમરાજા વિચાર કરતા હતા, તેટલામાં કઈક વનમાં દૂર જઈ ત્યાં વિકમરાજાને મૂકીને તે અશ્વ અદૃશ્ય થઈ ગયો. દિવ્યત્રી યુગલ. આકાશમાંથી પહેલાની માફક વિક્રમરાજા દિશાઓમાં દષ્ટિ ફેરવતો હતો. તેવામાં ત્યાં સુંદર અંગવાળી બે સ્ત્રીઓ તેના જેવામાં આવી. નિનિમેષ-સ્થિર દૃષ્ટિ હોવાથી અને અતિશય લાવણ્યને લીધે આ દેવીઓ છે. મનુષ્ય જાતિ નથી. એમ તેણે નિશ્ચય કર્યો. પૂર્વે જેયેલી હોય તેવી તે બંને સ્ત્રીઓ સ્નેહ પૂર્વક બેલી. હે સ્વામિ ! અમે આપની બહુ વખતથી વાટ જોઈએ છીએ. આપને આવતાં ઘણે વિલંબ કેમ થયે? એમ કહી તે બંને સ્ત્રીઓ રાજાને ઉપાડી ક્ષણમાત્રમાં પચરંગી મણિઓથી બાંધેલા મહેલના સાતમે માળે લઈ ગઈ. તારૂણ્ય અને પવિત્ર લાવણ્ય રસના સિંચનથી શંકરે બાળી નાખેલા કામને સચેતન કરતી, શૃંગાર રસનું સર્વસવ અને કામદેવનું ખાસ જીવિત હોય ને શું? તેવી કઈક દેવી ત્યાં પલંગ પર બેઠેલી વિક્રમરાજાએ જોઈ. ત્યારબાદ દેવી પણ પલંગ પરથી નીચે ઉતરી અને આંતરિક વિનયને સ્વીકાર કરી પ્રેમપૂર્વક તેણીએ રાજાને બહુ આતિથ્ય સત્કાર કર્યો. Page #258 -------------------------------------------------------------------------- ________________ દિવ્યસ્ત્રયુગલ ૨૧૯ ત્યાર પછી પિતાની દેવીઓ પાસે સ્નાન કરાવી પિતે તેને દીવ્ય રસોઈ જમાડી વસ્ત્રાદિકથી વિભૂષિત કર્યો. ત્યાર પછી દેવી વિક્રમરાજાની આગળ બેઠી. કૃત્રિમ નેહથી રાજાને મોહિત કરવા લાગી. ઉત્કટ કામથી મત્ત થયેલી હોય તેમ તે દેવી વિક્રમને કહેવા લાગી. હે દેવ! મારા પુણ્યથી જ ખેંચાઈ તું અહીં આવ્યા છે. શું ચિંતામણિરત્ન ભાગ્ય વિના હાથમાં આવે ખરું? ઈશાનદેવલેકમાં રહેનારી હું દેવી આ વનમાં ક્રિડાની ઈચ્છાથી પિતાની શક્તિ વડે આ મહેલ બનાવી રહું છું. ઘણુ કાલનાં તૃષાતુર થયેલાં આ મારા નેત્ર આપના સ્વરૂપામૃતનું પાન કરી જેવી રીતે તૃપ્ત થયાં, તેવી જ રીતે કામ જવરની પીડાથી દુ:ખી થયેલા મારા અંગને પણ તારા સંગમ રૂ૫ ઔષધથી તું સ્વસ્થ કર. એ પ્રમાણે દેવીનું વચન પોતાના શીલવતને પ્રતિકુલ માની વિક્રમરાજાએ તેને ગુરુની માફક ઉપદેશ કરવાનો પ્રારંભ કર્યો. હે દેવી ! તું દેવને ભોગવનારી છે, હું મનુષ્ય જાતિ છું. તે તું મારી સાથે શા માટે ભોગની ઈચ્છા રાખે છે? અમૃતનું પાન કરનારો એ કઈપણ ન હોય કે; ખારા જળની ઈરછા કરે ? વળી સાદિક સેવા કરવી સારી પરંતુ વિષય સેવા સર્વથા ખરાબ છે. કારણ કે, સર્પાદિક તો એકવાર પ્રાણહરણ કરે છે અને. વિષય તે વારંવાર મરણદાયક થાય છે. શંકરના કંઠમાં વિષયથી માત્ર શ્યામ ચિહ્ન થયું છે અને વિષયોથી. તે તેનું અર્ધાગ હરણ થયું છે. અહે ! વિષયનું બલ વિચિત્ર છે. આ ચારે પ્રકારની સંસાર ગતિમાં પ્રાણીઓને જે અસહ્ય દુઃખ થાય છે, તે વિષય વૃક્ષનું ફળ જાણવું. માટે નરકમાં લઈ જનાર વિષયને વિષની માફક ત્યાગ કરી મિક્ષના સ્થાનભૂત પરબ્રહ્મ-- બ્રહ્મચર્ય રૂપ અમૃતનું તું વારંવાર પાન કર. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ કુમારપાળ ચરિત્ર વિલક્ષ થઈ દેવી બેલી. હે-નપુંસકશિરોમણે! તને ધિકકાર છે, કારણ કે, આવી સ્નેહાધીન થયેલી મારે તું અનાદર કરે છે. મનુષ્યને સ્વપ્નમાં પણ જેનું દર્શન દુર્લભ હોય છે, તે હું પિોતે જ તારી પ્રાર્થના કરું છું. છતાં પણ હાલ તારે શે વિચાર છે? વિક્રમ છે . હે દેવી! તારું કહેવું ઠીક છે, પરંતુ જીવતાં સુધી મારે પરસ્ત્રીને ત્યાગ છે. પિતાની સ્ત્રી સિવાય અન્ય દેવીઓને પણ પ્રાણાતે હું સેવવાને નથી, કારણ કે પિતાના વ્રતભંગથી હું બહુ ભય પામું છું. કાચના ટુકડા માટે માણિકયને કોણ ભોગે? ધતૂરને માટે કલ્પવૃક્ષને કેણુ કાપી નાખે? એક લોઢાના ખીલા માટે દેવમંદિરને કોણ પાડે? ક્ષણિક સુખ માટે સંસાર તારક શીલવતને કોણ ત્યાગ કરે ? રે રે મૂઢ ! હું તારી ઈચ્છા કરૂં છું, છતાં તું જે મારે અનાદર કરીશ, તે હું તારા મસ્તકને કમલનાળની માફક ખડ્ઝથી હાલ જ કાપી નાખીશ. એમ કહી તે દેવી રાક્ષસી જેમ ભયંકર આકાર કરી ખગ્ર ઉગામીને રાજાનું મસ્તક કાપવા દોડી. પ્રાણ ભલે ચાલ્યા જાય, પરંતુ પિતાના શીલની રક્ષા કરવી, એ નિશ્ચય કરી નવકારનું સ્મરણ કરતા રાજાએ છેદવા માટે પિતાનું મસ્તક નીચું નમાવ્યું. નીચા મરતકે દઢ વૈર્યથી રોમાંચિત થઈ રાજા દેવીના પ્રચંડ ખગઘાતને સંકુચિત દૃષ્ટિથી જુએ છે. તેટલામાં અહે ! શીલને મહિમા અદ્ભુત છે, એમ વારંવાર બહુ હર્ષથી સ્તુતિ કરતી દેવીએ રાજા ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. આ દેવી મારવાને તૈયાર થઈ હતી, એ શું ? અને આ પુષ્પની વૃષ્ટિ કયાંથી ? એમ પિતાના મનમાં આશ્ચર્ય માનતા રાજાને દેવીએ કહ્યું.. Page #260 -------------------------------------------------------------------------- ________________ ગુણશ્રીને સંદેશ ૨૨૧ હાલમાં પોતાની સભામાં બેઠેલા ઈશાને કે પિતાના જ્ઞાનથી શીલતમાં સ્થિર તને જાણીને દેવેની આગળ કહ્યું. હે દેવે ! ઘાતકીખંડના ભરતક્ષેત્રમાં શિવપુરનગરને રાજા વિક્રમ હાલ શીલવ્રતમાં જે દેઢ છે, તે બીજે કઈ નથી. પ્રાચે ચારિત્રધારી-મુનિ પણ શીલથી કદાચિત ચલાયમાન થાય, પરંતુ વિક્રમરાજા અપ્સરાઓથી પણ પોતે ચલાયમાન થાય નહીં. લાવણ્યવતી અપ્સરાઓમાં ચૂડામણિ સમાન હું તેની દેવી છું. આ તારી પ્રશંસા સાંભળી મેં ઘણે વિચાર કર્યો. અહે! ઈશાનેંદ્રનું આ વાક્યાતુર્ય કે નવીન પ્રકારનું છે, કારણકે મનુષ્ય કીટને દેવીઓ પણ શીલથી ન ચલાવી શકે. સ્વપ્નમાં પણ યુવતિને જોઈ માણસ જલદી વિહૂવલ થાય છે, તે સાક્ષાત્ મેહની વેલડી સમાન દેવીઓને જોઈ વિહુવલ થાય તેમાં નવાઈ શી ? છે એમ વિચાર કરી હું તારી પરીક્ષા માટે સ્વર્ગમાંથી એકદમ અહીં આવી અને અશ્વાપહારાદિક સર્વ પ્રપંચ મેં કર્યો. ' હે ભદ્ર! મસ્તક છેદનને સ્વીકાર કરીને પણ જે તે પોતાના નિયમથી ખલિત થયે નહીં, તેથી ધર્મવીરની ઉપમા તને જ ઘટે છે અને શીલવત પાલનારાઓને મુકુટ પણ તું જ છે. के शील परिशीलयति न जनाः स्वास्थ्ये व्रतस्थास्तु ते, __ ये नैव व्यसनेऽपि जीवितमिवोन्मुश्चन्ति तत् कर्हिचित् । ग्रीष्मे शैवलिनी तरन्ति न कति स्युस्तारकास्ते पर, श्रोतःप्रोततटावनिं घनऋतौ ये तां तरीतुक्षमाः ॥ १ ॥ આરોગ્ય સમયમાં કયા માણસ શીલવ્રત પાલતા નથી ? પરંતુ જેઓ પ્રાણ સંકટમાં પણ જીવિતની માફક કઈ દિવસ શીલને ત્યાગ કરતા નથી તેઓ જ સાચા વ્રતધારી જાણવા. ગ્રીષ્મ રૂતુમાં કયા પુરુષે નદી તરતા નથી, પરંતુ જેઓ વર્ષ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ કુમારપાળ ચરિત્ર રૂતુમાં પ્રવાહથી સંપૂર્ણ ભરેલી નદીને તરવા માટે શક્તિમાન હોય તેઓ જ ખરા તારા ગણાય.” હે રાજન ! આ પૃથ્વી સત્ય બ્રહ્મચર્યધારક તારાથી જ શેભે છે. પૂર્ણિમાના ચંદ્રવડે જ રાત્રી પ્રકાશવાળી કહેવાય છે. ઈશાનદેવેંદ્ર પિતાની સભામાં જેવી તારી પ્રશંસા કરી હતી, તે જ તારે અનુભવ મને થયું, કારણકે, સજજનેની વાણી મૃષા હિતી નથી. હવે તું બોલ ? મેં તારી કદર્થના કરી છે. તેથી શું તારૂં પ્રિય કરી હું તને પ્રસન્ન કરૂં ? સૂર્ય પણ વૃક્ષને તપાવી વૃષ્ટિથી તેનું સિંચન કરે છે. | વિક્રમભૂપતિ બેલ્યો. હે દેવી! શીલ પાલન કરવું, એ મને બહુ પ્રિય છે. તે તે તું કરી ચૂકી છે. હવે બીજું શું કરવા તું ધારે છે ? એમ બેલી વિક્રમરાજા મૌન રહ્યો કે, તરત જ દેવી તેને શિવપુરમાં લઈ ગઈ અને રત્નજડિત સિંહાસન ઉપર બેસારી દિવ્ય આભૂષણેથી તેને સારી રીતે વિભુષિત કર્યો. પ્રેમવિશુદ્ધ એવા નગરના લેકેને રાજાનું તે વૃત્તાંત સાંભળી મેઘશ્રેણીની માફક વર્ણરાશિની વૃષ્ટિ કરી દેવી પિતાના સ્થાનમાં ચાલી ગઈ. આશ્ચર્યકારક તે ચરિત્ર સાંભળી નગરજને પ્રમોદ સાગરમાં ગરક થઈ ગયા અને તેના પિતાના સ્વામીવડે તેઓ પોતાના આત્માને ધન્ય માનતા હતા. વિક્રમરાજાના શીલને ઉત્તમ મહિમા સર્વ જગતમાં ફેલાઈ ગયા અને તે શીલરહિત માણસોને પણ શીલમાર્ગમાં દોરનાર થ. રત્નસારકુમાર વિક્રમરાજાને ગૃહસ્થાશ્રમ સેવતાં તદ્રુપ વૃક્ષના ફળ સમાન રનમંજરીની કુક્ષિથી એક પુત્ર જન્મે. રત્નસાર તેનું નામ પાડયું. Page #262 -------------------------------------------------------------------------- ________________ મુનિદેશના ૨૨૩ અનુક્રમે તે શાસ્ત્રસાગરને પારગામી થશે. વિનયવડે જ વિદ્વત્તાને અને પિતાના શરીરવડે જ યૌવનને તે દીપાવતે હતે. તરૂણ અવસ્થામાં વર્તમાન કુમારને યૌવરાજયપદ આપી પિતે વિશુદ્ધભાવથી દાન અને શીલમય ધર્મનું આરાધન કરતે હતે. તેવામાં તે જ ગુરુમહારાજ ફરીથી ત્યાં પધાર્યા. આરામિકના કહેવાથી ગુરુનું આગમન સાંભળી વિક્રમરાજા પરિવાર સહિત ત્યાં જઈ તીર્થની માફક વંદન કરી વિનયપૂર્વક બેઠે. મુનિદેશના ભવદાવાનળથી તપી ગયેલા પ્રાણીઓને જીવાડતા હોય તેમ તે મુનીશ્વરે રસાળવાવડે ધર્મદેશના પ્રારંભ કર્યો. હે ભવ્યાત્માઓ ! ધર્મસેનાનાં ચાર અંગ છે, તેમાં દાન અને શીલથી બળવાન એવું ત્રીજું અંગ તપ ગણાય છે. તે તપ દુષ્કર્મ રૂપી શત્રુને પિસી નાખે છે. મનરૂપી કયારામાં શમશાંતિ રૂપ જળથી સિંચેલે, વિરાગ્યરૂપ મૂળ, વિશુદ્ધશીલરૂપ શાખાઓ, પ્રભાવરૂપી પુષ્પ અને શુભ કાર્યરૂપ ઉત્તમ ફળરાશિને ધારણ કરતો તરૂપ વૃક્ષ કેને સેવવા લાયક ન હોય ? વળી કાષ્ઠરાશિને જેમ અગ્નિ તેમ વિવિધ પ્રકારના આરંભ સમારંભથી પ્રગટ થયેલા પાપના ક્ષય માટે તપશ્ચર્યા જ હોય છે. અવધિ જ્ઞાનાદિક લબ્ધિઓ અને અણિમાદિક સિદ્ધિઓ પણ જેની આજ્ઞાથી વિલાસ કરે છે, તે તપની હંમેશાં ઉપાસના કરવી જોઈએ. બાહ્ય અને અત્યંતર દવડે તે તપ બાર પ્રકારનું કહ્યું છે. મુનિઓના કર્મશત્રુને જીતવા માટે બાર આરાવાળા ચકની માફક તે શકિતમાન થાય છે. તપના બાર પ્રકાર છે (૧) ઉપવાસ, (૨) ઉનેદરતા, (૩) વૃત્તિને સંક્ષેપ, (૪) રસત્યાગ (૫) શરીરકલેશ અને (૬) સંલીનતા, એ છે પ્રકારનું બાહ્ય તપ છે. (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વૈયાવૃત્ય, (૩) સ્વાધ્યાય, (૪) વિનય, (૫) કાર્યોત્સર્ગ (૬) શુભધ્યાન, એ છ પ્રકારનું અંતરંગતપ છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ કુમારપાળ ચરિત્ર આ બાર પ્રકારનું સંપૂર્ણ તપ સર્વ સંગના ત્યાગી મુનિને જ હોય છે. પરંતુ અનેક આરંભમાં તત્પર થયેલા ગૃહસ્થાશ્રમીથી સંપૂર્ણ રીતે તે થઈ શકતું નથી. સંયમશ્રી અને તપશ્રી એ બંનેને પરસ્પર બહુ પ્રીતિ હેય છે. જ્યાં સંયમશ્રીને ઉલ્લાસ હેય છે, ત્યાં તપશ્રીને પણ ઉલ્લાસ થાય છે, માટે સંયમશ્રી એ જ ભવસાગરને તારનાર છે. દીક્ષા ગ્રહણ આ પ્રમાણે સૂર્યની કાંતિ સમાન ગુરુની વાણીવડે વિક્રમરાજાનાં બેધચક્ષુ ખુલ્લાં થઈ ગયાં. પિતાના પુત્રને રાજ્ય આપી વિક્રમરાજાએ ગુરુની ચરણમાં દીક્ષા ગ્રહણ કરી. ગુરુની પાસમાં દશ પ્રકારની સામાચારીને અભ્યાસ કરી તેમણે માસક્ષમણાદિક દુસ્તપ તપની આરાધના કરી. તેના તે તપની ઘણી વૃદ્ધિ થવાથી દેવને આકર્ષવામાં સમર્થ એ તેમને પ્રભાવ બહુ બલવાન થયે, એ મોટું આશ્ચર્ય થયું. બુદ્ધિમાન તે મુનિ વૃતાદિક વિકૃતિ–વિગઈને પિતાના હૃદયમાં વિકારને હેતુ જાણીને શરીર બહુ કૃશ હતું, છતાંયે કઈ પારણાના દિવસે પણ, તેનું ભોજન કરતા નહતા. ચંડસેનમૂછ એક દિવસ વિશાળ તપેરાશિની મૂર્તિ સમાન વિક્રમ મુનિ પારણું માટે લક્ષણવતી નામે નગરીમાં ગયા. ત્યાં લક્ષ્મણભૂપતિને અંડેસેનનામે પુત્ર દુષ્ટ બુદ્ધિ હેવાથી શીકાર માટે બહાર જતું હતું, તેવામાં સામા આવતા તે મુનિ તેના જેવામાં આવ્યા. તેથી તે ચંડસેન અપશુકન જાણી તીક્ષણ અગવડે વિક્રમ મુનિને મારવા માટે દેડ કે તરત જ તે પોતે મયૂરબંધથી બંધાઈને મૂછિત થઈ પૃથ્વી પર એકદમ પડી ગયે. Page #264 -------------------------------------------------------------------------- ________________ દેવ વચન ૨૨૫ - હા ! હા! ! આ મહાશયને અકસ્માત્ શું થયું? એમ ચિંતવતા અને અનુકંપાના તરંગથી ઉછળતા કૃપાસાગરસમાન વિકમમુનિ તેની પાસે આવી ઉભા રહ્યા. હાહાકાર કરતા નગરના લોકો અને શેકાતુર થયેલા તેના માણસોએ શીતાદિક ઘણું ઉપચાર કર્યા, પણ પાષાણુની માફક તે સચેતન થયે નહીં. તે વાત સાંભળી તેને પિતા બહુ દુઃખી થયે અને તે જ વખતે પરિવાર સહિત દેડતે તે પોતાના પુત્રની પાસે આવ્યા. | મુનિને મારવાની ઈચ્છાથી મારા પુત્રને આ દુખ પડ્યું છે, એમ જાણી મુનિના ચરણકમલમાં પડી રાજાએ કહ્યું. | હે મુની દ્ર! યૌવનાદિકના ગર્વથી મારા પુત્રે આપને અપરાધ કર્યો છે, માટે આપ ક્ષમા કરે. કારણ કે; સાધુ પુરુષે ક્ષમાવાન હોય છે. યૌવન, વૈભવ, શૌર્ય, સંપત્તિ, વિટપુરુષની સંગતિ અને સારાસારના વિચારની શૂન્યતા, એ સર્વે વિના મુદ્દે પણ મદ કરનાર છે. વળી હે તપોનિધે ! જેના હૃદયમાં વિશ્વને અંધકરનાર અજ્ઞાનરૂપ અંધકાર રહેલું છે, તે પુરુષ અવળા માગે જાય, તેમાં તેને શે અપરાધ ? માટે હે મુનીશ્વર ! આપ પ્રસન્ન થઈ દયાવડે મારા પુત્રને જલદી સજીવન કરે. મેઘ પણ વિજળીના ચમત્કાર વિના જળવડે શું પ્રસન્ન નથી કરતા? વિકમમુનિ બેલ્યા. મેં એને કંઈ કર્યું નથી, પરંતુ આ કુમાર મારવાને દે, એટલે તે પિતાની મેળે જ પૃથ્વી પર પડી શકે છે. અહે! જેઓ પ્રાણુતે પણ નાના કીટક ઉપર પણ કઈ વખત દ્રોહ કરતા નથી, તે મુનિએ તારા પુત્રને આવું દુઃખ દે ખરા? આ પ્રમાણે મુનિવચન સાંભળી લક્ષમણરાજા બહુ દીન હોય થઈ ગયે અને ફરીથી બે . જે આપે એને એમ ન કર્યું તે એને શું થયું હશે? મુનિએ કહ્યું. મને પણ એ મોટું આશ્ચર્ય થાય છે. ભાગ-૨ ૧૫ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ કુમારપાળ ચરિત્ર ત્યારબાદ પરિવાર સહિત લક્ષ્મણરાજા મૂહની માફક બેભાન થઈ ગયે, દેવવચન પિતાના શરીરની કાંતિવડે સૂર્યને પણ નિસ્તેજ કરતે કેઈપણ સુત્તમ ત્યાં આગળ પ્રગટ થઈ છે. હે નૃપ! હાલમાં સુધર્મેદ્ર નંદીશ્વર દ્વીપમાંથી જિદ્રોને નમસ્કાર કરી તારા નગરની ઉપર આ જ આકાશમાર્ગે જતું હતું. મુનિને મારવા માટે દોડતા તારા પુત્રને જોઈ તે ક્રાધાતુર થઈ ગયે. હું દેવ છું. શ્રીજિનશાસન પર મને બહુ પ્રેમ છે. તેથી તેણે મને અહીં મેકો . તારા પુત્રને દુર્નય જોઈ ક્રોધથી મેં તેને આ પ્રમાણે શિક્ષા કરી છે. કારણ કે, સમ્યફદષ્ટિ પુરુષો મુનિઓનું અપમાન સહન કરતા નથી, માટે આ તારો પુત્ર મુનિરાજેનું સન્માન કરશે તે સાજો થશે. અન્યથા તેને સજજ કરવાને દેવ પણ સમર્થ નથી. રાજાએ તે પ્રમાણે કબુલ કર્યું. પછી તે દેવના કહેવા પ્રમાણે મુનિના ચરણોદક વડે સિંચન કરવાથી રાજકુમાર તત્કાલ સાજો થયે. ત્યારપછી તેને દેવે કહ્યું. જે દુષ્ટ ! જે આ મુનિને તું અપશુકન માને છે, તે શુકન કયા? એનો જવાબ તું આપ. અથવા મૃગીયાશિકારના પાપમાં આસકત થયેલા તારા દુષ્ટના સન્મુખ પાપીઓ આવે, ત્યારે જ તને સુખ થાય, પરંતુ ધાર્મિકેના આગમનથી ન થાય. તેમજ તીર્થસેવા અને દીક્ષા ઘણા કાળે જેને નાશ કરે છે, તે દુરિત શ્રેણિને ક્ષણમાત્રમાં મુનિ મહારાજ પોતે દર્શન માત્રથી નાશ કરે છે. એ આશ્ચર્ય નહીં તે શું ? હે ચંડસેન! આ મુનિના તપને પ્રભાવ તે પોતે જે કે નહીં? જેમના મહિમાથી મહેંદ્ર પણ દાસ થયે છે અને તું પણું જીવતે થયે. એમ કહી તે દેવ મુનિને નમસ્કાર કરી સ્વર્ગમાં ગયે. પછી ચંડસનરાજકુમારે તે તપસ્વી મુનિની આગળ બહુ ક્ષમા માગી. Page #266 -------------------------------------------------------------------------- ________________ મહાજન પ્રાથના ૨૨૭ ત્યારખાદ પુત્ર સહિત લક્ષ્મણભૂપતિએ મુનિને વંદન કરી ધનુ સ્વરૂપ પૂછ્યું. વિક્રમમુનિ ધર્મનું સ્વરૂપ કહે છે. वात्यूद्ध पवनो न यद् यदनलस्तिर्यगू न जाज्वल्यते, वर्षत्यम्बु यदम्बुदो यदवनी तिष्ठत्यनालम्बना । सूर्याचन्द्रमसौं ध्रुवं यदुदितः श्रीर्यज्जडानां गृहे, નથી, दिव्याच्छुध्यति यज्जनस्तदखिलं त्वं विद्धि धर्मार्जितम् ॥१॥ પવન ઉધ્વ`ગતિએ જે વાતેા નથી, અગ્નિ વક્રગતિએ જે બળતા મેઘ જે વૃષ્ટિ કરે છે, આલખન રહિત પૃથ્વી જે સ્થિર રહે છે, સૂર્ય` અને ચંદ્ર નિયમિત જે પ્રકાશ આપે છે. જડ પુરુવાના ઘરમાં લક્ષ્મી જે નિવાસ કરે છે. તેમજ દિવ્ય કરનાર મનુષ્યની જે શુદ્ધિ થાય છે, તે સવ ધમ`ના વિલાસ છે, એમ તુ' નિશ્ચય જાણુ, શ્રીમાન જિને દ્રભગવાને પાતે કહેલા આ ધમ સજનાને હિતકારક છે, પરં'તુ નિર્ભાગી પુરુષને કામકુ ભની માફક તે અતિ દુ`ભ છે. એમ ઉપદેશ સાંભળી પુત્ર સહિત રાજાએ આદરપૂર્વક તે ધમના સ્વીકાર કર્યાં, પછી મુનિએ પારણુ' કરી ત્યાંથી વિહાર કર્યાં. કારણ કે, તેવા ચારિત્રધારી મુનિએની એકત્ર સ્થિતિ હોતી નથી. રત્નાવલી વિગેરે અતિ દુષ્ચર વિવિધ પ્રકારનાં તપે! વડે બહુ દુČળ થએલા વિક્રમમુનિને જોઈ, મુનિચંદ્રનામે તેમના ગુરુએ કહ્યું. હું વિક્રમમુનિ ! ગ્રીષ્મકાલના સૂવડે તળાવ જેમ આવા તીવ્ર તપ વડે તમારૂ' શરીર શેાષાઇ ગયુ છે. માટે તે તપના ત્યાગ કરી હવે તમે ભાવના ભાવે. પવનના સમૂહની માફક આ ઉચ્ચ ભાવનાવડે કરેણના સમુદાય નષ્ટ થયે છતે કૈલાસપતિની જેમ આત્મા શુદ્ધ થાય છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ કુમારપાળ ચરિત્ર કર્મરજથી ખરડાયેલ આ આત્મા જ્યાં સુધી ભાવના રસ વડે વારંવાર પ્રક્ષાલન કરવામાં ન આવે, ત્યાં સુધી કેવી રીતે નિર્મલ થાય ? એ પ્રમાણે પિતાના પૂજ્યગુરુને ઉપદેશ સાંભળી ઉદારમનવાળા વિક્રમ મુનિ ભાવનાવડે આત્માને ભાવતા છતા મુક્તિગૃહની એક નિસરણ સમાન ક્ષપકશ્રેણને પ્રાપ્ત ક્યા. પછી સર્વ કમેને ક્ષય કરી કેવળશ્રીને પ્રાપ્ત કરી તે વિક્રમ મુનિ મહા આનંદમય પરમધામને પામ્યા, પુનઃ શ્રી હેમચંદ્રસૂરિ બોલ્યા. હે કુમારપાલ નરેશ! દાનાદિક ચાર પ્રકારના ધર્મ ઉપર વિક્રમરાજાની આ કથા સાંભળી તું પણ મન, વચન અને કાયાવડે દાનાદિક ધર્મનું હંમેશાં સેવન કર. ત્યારબાદ શ્રેષ્ઠબુદ્ધિમાન શ્રી કુમારપાલરાજા સત્પાત્રદાનાદિકમાં વિશેષ પ્રવૃત્ત થયે. ઉપદેશ શ્રવણ કરીને જે તે પ્રમાણે આચરવામાં ન આવે તે તે વૃથા થાય છે. તેમજ તે શ્રી કુમારપાલ રાજા ચતુર્વિધ જૈનસંઘ, જૈનમંદિર, જૈનબિંબ અને જૈન આગમ સિદ્ધાન્ત, એ સાતે ક્ષેત્રમાં બીજની માફક પિતાનું દ્રવ્ય વાવતો હતે. મહાજન પ્રાર્થના અન્યદા શ્રી કુમારપાળ રાજા સભામાં બેઠા હતા, તે સમયે કંઈક કરમાએલા મુખે મહાજન લેકે રાજસભામાં આવ્યા. રાજાને નમસ્કાર કરી તેઓ પિતાને ઉચિત સ્થાને બેઠા. અતિશય પરાજિત થયા હોય તેમ વિલક્ષણ સ્વભાવને પ્રાપ્ત થયેલા તેમને જોઈ રાજાનું હૃદય ચિંતાતુર થઈ ગયું અને બહુ આદરથી તે બે . હે મહાજન લોકે ! તમને કેઈથી પણ શું તે કેઈ ઉપદ્રવ આવી પડે છે? શું ન્યાયને ભંગ થયે છે? જેથી તમે સાયંકાળના પદ્યની માફક કાંતિહીન થઈ ગયા છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ મહાજન પ્રાર્થના ૨૨૯ એ પ્રમાણે રાજાને પ્રશ્ન સાંભળી હૃદયમાં આનંદ માનતા મહાજન લોકોએ રાજાને વિનંતિ કરી કહ્યું. આપના રાજ્યમાં જે ઉપદ્રવ હોય તે સમુદ્રમાં ધૂળ કેમ ન હોય? તેમજ અમે કઈ દિવસ સ્વપ્નમાં પણ જેને અનુભવ કર્યો નથી, તે અન્યાય તે હોય જ કયાંથી. વળી હે સ્વામિ! કદાચિત સૂર્ય મંડળમાં અંધકારને સંભવ હોઈ શકે, પરંતુ આપના ઉદયમાં કંઈ પણ અઘટતું બને નહીં. પરંતુ વૈભવમાં ઈંદ્રસમાન કુબેરછી દેશાંતરથી સમુદ્રમાર્ગે અહીં આવતો હતો. તેવામાં તેના દુર્ભાગ્યને લીધે વહાણ ભાગી ગયું. જેથી તે મરી ગયે, નિપુત્ર હોવાથી તેને પરિવાર બહું આક્રંદ કરે છે, તે તેનું ધન આપ સ્વાધીન કરાવે. જેથી અમે તેની ઔર્વદેહિક અગ્નિદાહાદિક ક્રિયા કરીએ. એનું ધન કેટલું છે? એમ રાજાના પૂછવાથી તેઓએ કહ્યું, ધન બહુ પુષ્કળ છે. ત્યારપછી કૌતુકને લીધે શ્રીમાન કુમારપાળભૂપાલ તેમની સાથે તેના ઘેર ગયે. ત્યાં શેકાતુર થયેલું કુબેરનું કુટુંબ જોઈ વૈરાગ્યનાં વચને વડે રાજાએ બેધ કર્યો. શ્વાસ એ મનુષ્યોનું જીવન છે. તે શ્વાસ વાયુસ્વભાવ હોવાથી બહુ ચંચળ છે. તે પણ નિરંતર નિર્ગમન અને પ્રવેશ કરે તે જ રહે છે, હવે તે શ્વાસ જ્યારે દેવગે નીકળીને ફરીથી પાછે પ્રવેશ કરેતે નથી ત્યારે જ પ્રાણીઓનું મૃત્યુ થાય છે. તે મૃત્યુ કયાં દૂર રહેલું છે ? નવ દ્વારથી રચેલા આ શરીરમાં સારી રીતે ચાલતે પણ શ્વાસવાય કેટલાક સમય સુધી રહે છે, તે પણ શું આશ્ચર્ય નથી? પવન પાકેલા જેમ પાંદડાને તેમ કેલેરા, વિષ, શૂળ, શસ્ત્ર, અગ્નિ અને જલાદિક ઉપદ્રવો ક્ષણ માત્રમાં જીવિતને હરણ કરે છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ કુમારપાળ ચરિત્ર અન્ય માર્ગે ગયેલા મુસાફર પ્રાણીઓ જ્યારે ત્યારે પાછા આવે છે, પરંતુ કાળધર્મના માર્ગે ગયેલા માણસે કલ્પાંતમાં પણ ફરીથી પાછા આવતા નથી. આ પ્રમાણે સર્વકુટુંબને આશ્વાસન આપ્યું. કુબેર શ્રેષ્ઠીને ત્યાં કરેડા સુવર્ણક, લાખે રૂપીઆ, હજારે મણિરત્ન, અગણ્ય ગાય, ઘોડા અને ઉંટ, કેટલાક હાથી, અનેક દાસ અને અનેક વણિકપુત્ર ગુમાસ્તાઓ તેમજ ધાન્યના ઢગલાઓ, વસ્ત્ર, દુકૂળ અને ચંદનાદિકના ઢગે ઢગ, તથા ઘર, દુકાને, વહાણ અને સેંકડો રથાદિકને જે ઈશ્રીકુમારપાળ રાજા વિસ્મય પામ્યા અને તેણે કહ્યું. ખરેખર આ કુબેર શ્રેષ્ઠી કુબેરદેવને અવતાર છે, અન્યથા આટલી લમી એને કયાંથી હોય? હે રાજન ! આ સર્વ સમૃદ્ધિ આપ પોતાને સ્વાધીન કરે, એમ વણિકના કહેવાથી શ્રીમાન કુમારપાલભૂપાલનું મુખકમળ કંઈક કરમાઈ ગયું અને તે પોતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યા. યમરાજા પણ કેવળ પ્રાણુને હરણું કરે છે, પરંતુ ધન હરણ કરતું નથી, તે તેણે ત્યજેલા ધનનું હરણ કરતા રાજાએ યમથી પણ અતિનિર્દય ગણાય એ સત્ય છે. વળી આર્ય પુરુષે જે કહે છે કે, રાજ્ય ભોક્તા નરકે જાય છે, તે રૂદન કરતી અપુત્ર વિધવાઓના દ્રવ્યગ્રહણના પાપથી જ કહેવામાં આવે છે. ઉલટું રાજાઓએ તે અનાથને ધન આપવું જોઈએ. બળાત્કારે તેમની પાસેથી રાજાએ જે લઈ લે છે, તે કઈ નવીન સ્થિતિ જોવામાં આવે છે. માટે તૃતીયતને ભ્રષ્ટ કરનાર એવું આ અપુત્રક ધન લેવું મને ઉચિત નથી, એમ નિશ્ચય કરી ધર્માત્મા શ્રીકુમારપાળ ભૂપતિએ મહાજનને કહ્યું, પતિ અને પુત્રરહિત સ્ત્રીઓનું ધન રાજાઓએ બળાત્કારે ગ્રહણ Page #270 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન ૨૩૧ કરવાથી જે દુઃખ થાય છે, તેવું દુખ પિતાના પતિના મરણથી પણ થતું નથી, એ વાત સ્પષ્ટ છે. જે પુત્ર હોય તે દ્રવ્યને અધિકારી તે થાય છે, તે રૂદન કરતી સ્ત્રીઓનું ધન ગ્રહણ કરતા રાજાએ તેમના પુત્ર કેમ ન કહેવાય? વળી પિતાને પતિ મરવાથી તે સ્ત્રીઓ પ્રથમ પણ પ્રાચે મરેલી હેય છે, તે એમની પાસેથી જે દ્રવ્ય લેવું, તે તે ખરેખર મરેલાને મારવા જેવું છે. | માટે આ કુબેરના વૈભવવડે તેને પરિવાર સુખેથી જીવો, એમ કહી શ્રી કુમારપાળરાજાએ તેના પરિવારને સર્વ ધન આપી દીધું. વિવેકથી ઉલ્લસિત છે ચિત્ત જેનું એવા શ્રીકુમારપાળે ત્યાં જ પોતાના સેવકેવડે પિતાનું પંચકુળ બોલાવીને મહાજનની રૂબરૂમાં પુછયું. બોલે ! દરેક વર્ષે પુત્ર વિનાની રૂદન કરતી સ્ત્રીઓનું ધન કેટલું ઉત્પન્ન થાય છે? પંચાયતીલાએ પણ લેખ વાંચીને કહ્યું, હે રાજન! તેરલાખ રૂપીયા ઉત્પન્ન થાય છે. પછી ભૂપતિએ તેમના હાથમાંથી પત્ર લઈ જીર્ણપત્રની માફક તે ચીરી નાખ્યું અને હુકમ કર્યો કે, હવેથી એ અપુત્રક રૂદતીનું ધન આપણે લેવું નહીં. ગુરુવંદન ત્યારબાદ સર્વલેકે અને નિવા-વિધવા સ્ત્રીઓ તરફથી બહુ આશીર્વાદ મેળવતા શ્રી કુમારપાલનરેંદ્ર ગુરુ પાસે ગયા અને વંદન કર્યું. રાજાએ કરેલું તે અદ્ભુતકાર્ય અનેક લોકોના મુખથી જાણીને મનમાં ચમત્કાર પામેલા શ્રી હેમચંદ્રસૂરિ બોલ્યા. નિલેભ એવા મહાત્માઓ પણ દ્રવ્યને જોઈ તત્કાલ લાભ પામે છે, તે હે દેવ! આ પ્રમાણે તૃણની માફક વિશાલ દ્રવ્ય ત્યાગ તારા વિના બીજે કેણ કરી શકે ! Page #271 -------------------------------------------------------------------------- ________________ વળી હે રાજન ! અપુત્રકનું ધન લેવાથી કુમારપાળ ચરિત્ર રાજા તેમને પુત્ર થાય છે. અને તું તે તે ધન તેમને આપવાથી ખરેખર તેમના પિતા મન્યા છે. ૨૩૨ એ પ્રમાણે ગુરુએ બહુ ગૌરવથી પ્રશ'સા કરી. પછી રાજા પ્રમાદથી છલકાતા હેાય તેમ પેાતાના સ્થાનમાં ગર્ચા. અત્યનિર્માણ ચૈત્ય બધાવવાથી સ્વ અને પત્તું પુણ્ય જાણતા શ્રીકુમારપાળ ભૂપતિએ ઉત્સાહપૂર્વક ચૈત્યે બધાવવાના પ્રારભ કર્યાં. પ્રથમ પાટણની અંદર ત્રિભુવનપાળ નામે વિમાનસમાન અતિ અદ્ભુત ચૈત્ય બધાવ્યું. જેની ઉંચાઈ પચીશ હાથની હતી. તેમાં પેાતાના પિતાના કલ્યાણ માટે પુણ્યબુદ્ધિથી તેણે સવાસે આંગળના પ્રમાણવાળી શ્રીનેમિનાથ ભગવાનની મૂર્તિ પધરાવી પ્રથમ અવસ્થામાં માંસના સ્વાદ લેનાર ખત્રીશદાંતની શુદ્ધિ માટે એક વેદી ઉપર નદીશ્વર દ્વીપમાં સ્ફુરણાયમાન રાજધાનીનાં ચૈત્યાના અનુજ હાય તેમ મંડપાદિકથી શેાભતા અને નિર્દોષ મત્રીશ પ્રાસાદ મધાવ્યા. ગુરુની આજ્ઞાથી તેમાં બે શ્વેત, બે કૃષ્ણ, એ લાલ, એ નીલ, અને સેાળ સ્વ સમાન એમ ચેવીશ કૌત્યામાં શ્રીમાન ઋષભાદિક જિને દ્રોની મૂર્તિએ સ્થાપન કરી, તેમજ ઉષ્કૃત કરેલાં ચાર મંદિરમાં શ્રીસીમ’ધરાદિક ચાર મૂર્તિ એની પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ રાહિણી-પ્રથમવિદ્યા, સમવસરણ, પેાતાના ગુરુની અને પાદુકાઓ અને અશેાકદ્રુમ એ ચારની સ્થાપના બાકીનાં ચાર મ ંદિરમાં કરી. રાજકૃતજ્ઞતા પ્રથમ દુ:ખાવસ્થામાં ભ્રમણ કરતા શ્રીકુમારપાલભૂપતિએ નિધ નતાને લીધે રૂપાની મુદ્રાએ લઈ લીધી હતી, ત્યારે જે ઉ ંદર મરી ગયા હતા, તેથી ઉત્પન્ન થયેલા પાપસતાપને દૂર કરવા માટે ધારાચત્ર-ફુવારાની માફક એક સુંદર ઉદરવિહાર નામે ચૈત્ય બ ંધાવ્યું. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩. રાજકૃતજ્ઞતા તેમજ નામાદિકને પણ નહી જાણતી જે દેવશ્રીએ માર્ગમાં ત્રણ દિવસના ભુખ્યા રાજાને કરંભક જમાડી તેની સુધા દૂર કરી હતી. તેના પુણ્યની વૃદ્ધિ માટે અને વાર્થની સિદ્ધિ માટે કૃતજ્ઞતાને લીધે ભૂપતિએ કરંભવસતિનામે વિશાળ પ્રાસાદ કરાવ્યું. એક દિવસ રાજર્ષિકુમારપાળ વાગભટે બંધાવેલા મૈત્યમાં શ્રી જિનેશ્વરને નમસ્કાર કરવા માટે અને પાપને તિરસ્કાર કરવા માટે ત્યાં નેપાલદેશના રાજાએ મોકલેલું, પ્રમાણમાં એકવિશ અંગુલ, પ્રાચીન પુરુષોએ કહેલું, ચંદ્રકાંત મણિમય અને દર્શન માત્રથી બાહ્ય તથા અત્યંતર તાપનાશક બહુ અભુત શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ આવ્યું હતું. ચંદ્રબિંબ સમાન તે બિંબને વારંવાર જોતાં રાજાનાં નેત્ર કુમુદના માફક પ્રફુલ્લ થઈ ગયાં. ત્યારપછી તે મૂતિ પોતાના હાથમાં લઈ શ્રીકુમારપાલભૂપતિએ વાગભટને કહ્યું. મને આ ચૈત્ય આપે, જેથી આ મૂર્તિને હું પધરાવું. બહુ ખુશી થઈ વાગભટ પણ બોલ્યો. મારી ઉપર મોટી મહેરબાની. આજથી આ ચૈત્ય શ્રીકુમારવિહાર નામે પ્રસિદ્ધ થાઓ. ત્યાર પછી ભૂપતિએ હોંશીયાર ઝવેરીઓને બેલાવી તેમની પાસે પિતાના ચિત્તની માફક તે બિંબને ઉજ્વળ કરાવી તે ચૈત્યની અંદર તેની પ્રતિષ્ઠા કરી. વળી તે ચત્યને ચાલની સમાન સર્વ બાજુએ જાળી હોવાથી તે બિંબની ઉપર સંપૂર્ણ ચંદ્રકિરણે પડે છે. તેથી ચંદ્રબિંબની માફક તે બિંબમાંથી સમરત આધિ વ્યાધિને શાંત કરનાર સુધારસ અતિશય કરે છે. દિવ્યઔષધ સમાન તે સુધારવડે સર્વ ચક્ષુના દેલ તથા અનેક પ્રકારના પ્રાણીઓના સંતાપ તત્કાલ શાંત થાય છે. તેમજ પ્રથમ અરાજને પરાજય કર્યો, ત્યારે ચૈત્ય બંધા Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ કુમારપાળ ચરિત્ર વવાની ઈચ્છા કરી હતી, તે ચોવીશ હાથ ઉચે પ્રાસાદ તારંગાજી પર્વતપર બંધાવ્યો. તેમાં શ્રી અજીતનાથ ભગવાનની એકસે એક આંગળ પ્રમાણની મૂર્તિ બનાવરાવી પિતાના મૂર્તિમાન ધર્મની માફક તે મૂર્તિની સ્થાપના કરાવી. પછી સ્તંભતીર્થ–ખંભાતમાં ભગવાન શ્રીહેમચંદ્રસૂરિથી જ્યાં વ્રતલાભ થયે હતા, તે શ્રીઆલિંગ નામે જિનમંદિર બહુ જ જીર્ણ થયું હતું, તે મંદિરને ગુરુના નેહવડે મૂલમાંથી નવીન કરાવી તેમાં શ્રીવીરભગવાનની રત્નમયી મૂર્તિ સ્થાપના કરી. એ સર્વ ચૈત્યમાં મોટા ઉત્સવપૂર્વક શ્રી હેમચંદ્રસૂરિએ વિધિ પ્રમાણે પિતાના હાથે પ્રતિષ્ઠા કરી અને દરેક ચૈત્યેની પૂજા માટે પુપોથી ભરપૂર ઘણા બગીચાઓ અને ભેગને માટે ઘણું ધન શ્રીમાન કુમારપાલભૂપતિએ આપ્યું. ત્યારબાદ પિતાના પ્રધાનોને તેમણે આજ્ઞા કરી, આપણને આપવા લાયક દંડના ઘનવડે તમારે પોતપોતાના દેશમાં કૈલાસ સમાન ઉન્નત ઘણા પ્રાસાદ કરાવવા. એમ રાજાના હુકમથી પ્રધાનેએ અન્ય દેશોમાં પણ આજ્ઞાંક્તિ રાજાઓ પાસે મોટાં જૈન મંદિરો કરાવ્યાં. (૧) ગૂર્જર, (૨) લાટ, (૩) સૌરાષ્ટ્ર (૪) ભંભેરી, (૫) કચ્છ, (૬) સિંધવ (૭) ઉચ્ચ, (૮) જાલંધર (૯) કાશ, (૧૦) સપાદલક્ષ (૧૧) અંતર્વેદિ (૧૨) મરૂ, (૧૩) મેદપાટ (૧) માલવ (૧૫) આભીર, (૧૬) મહારાષ્ટ્ર (૧૭) કર્ણાટક અને (૧૮) કોંકણુ એ અઢારે દેશમાં શ્રીમાન કુમારપાલરાજાએ કરાવેલા પ્રાસાદો જાણે. મૂર્તિમાન તેની કીર્તિના સમૂહ હોય તેમ શોભતા હતા. આ પ્રસંગે કવિઓએ કલ્પના કરી. समुत्तीर्णाः स्वर्गा-दिह किमु विमानाः स्वयममी, भुव भित्त्वा प्राप-न्नुत भवनपव्यन्तरगृहाः । अथाऽभूवन रुप्य-स्फटिकहिमशैला गणतिथाः, વિદા રાજ–રતિ વિમિરાત જ્ઞાતિ ૧ Page #274 -------------------------------------------------------------------------- ________________ ઉડ્ડયન અભિગ્રહ ૨૩૫ સ્વગ માંથી અહી ઉતરેલાં આ શુ. પેાતે વિમાના હશે ? અથવા પૃથ્વીને ભેટ્ટી બહાર આવેલા ભવનપતિ તથા ન્યતરીના પ્રાસાદ હશે ? અથવા રૂષ્ણ, સ્ફટિક અને હિમના પવતા હશે ? એમ રાષિનાં 'ધાવેલાં જૈન મંદિશ આ દુનિમાં જનસમુહને ચમત્કારિક થયાં. ઉદ્દયન અભિગ્રહ સુરાષ્ટ્રદેશના અધિપતિ સમરસ નામે રાણે! બહુ ગવિષ્ઠ થઈ મદોન્મત્ત હાથી જેમ અંકુશને તેમ શ્રીકુમારપાલની આજ્ઞા માનતા નહાતા. તેને સ્વાધીન કરવા માટે ભૂપતિએ ઉડ્ડયનમંત્રીને સેનાપતિ કરીને માંડલિક રાજાઓના ખલ સાથે મેાકલ્યે. વધુ માનપુરમાં તેએ જઇ પહોંચ્યા. ત્યાં સૈન્યના પડાવ કર્યાં. શ્રી ઉદયનમંત્રી દેવ-વન માટે વિમલાચલ ઉપર ચઢયા. શ્રીઆદિનાથ ભગવાનની પૂજા કરી. મંત્રી શ્રીમુની દ્રની માફક વિધિપૂવ ક ચૈત્યવ ંદન કરતા હતા. તેટલામાં એક ઉદર દીવામાંની ખળતી દીવેટ પેાતાના મુખમાં લઈ કામય ચૈત્યના ખિલ-દરમાં જતા હતા, તેને મહામુશીબતે પૂજકાએ મુકત કર્યાં. આ હકીકત જોઈ મંત્રીએ વિચાર કર્યાં; બળતી દીવેટના પ્રસંગથી આ કાઋતુ ચૈત્ય ખળી જાય તેા જરૂર તીથૅના નાશ થાય. રાજાએનાં અનેક કાર્ય કરવામાં જ જીઈંગી ગમાવનાર એવા અમને ધિકકાર છે. શકિત હાવા છતાં પણ જે અમે આવા જિણ ચૈત્યને ઉદ્ધાર કરતા નથી. સવ જગાએથી ધૂળ એકઠી કરી તેમાંથી ઉત્તમ રત્નાદિક વસ્તુ આને ગ્રહણ કરતા તે ધૂલિધાવક-ધુળધાયાની બુદ્ધિને ધન્ય છે. અર્થાત્ તેઓ હાંશીયાર ગણાય. અમે તે! તે પ્રમાદરૂપ મહારજોભરવડે હાથમાં આવેલા પેાતાના ધર્મરત્નને ગુમાવીએ છીએ, તેા અમારા સરખા મૂર્ખ કાણુ ? Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ કુમારપાળ ચરિત્ર પવિત્ર તીર્થાદિકમાં જે લક્ષમીને નિવેશ કરી અધિકારીઓ કૃતાર્થ થતા નથી, તે તેવી રાજાઓના પાપ વ્યાપારથી પ્રગટ થયેલી લહમીવડે પણ શું ? જો આ લક્ષમીએ મને આવા ઉચ્ચ સ્થાને પહોંચાડે છે, તે મારે પણ એને આ તીર્થમાં વાપરી ઉચ્ચ સ્થાનમાં ભેજવી, એ જ ગ્ય છે. રાજાનું કાર્ય કરી જ્યાં સુધી હું આ તીર્થને ઉદ્ધાર ન કરું, ત્યાં સુધી બ્રહ્મચર્ય વ્રત અને એક ભક્ત આદિક અભિગ્રહ મારે પાળવા. સમરસ રાણે શ્રીઉદયનમંત્રી વિમળાચલની યાત્રા કરી ત્યાંથી નીચે ઉતર્યો. રીન્ય માહિતી તેણે જલદી પ્રયાણ કર્યું. કારણકે ઉત્તમ સેવકો પોતાના સ્વામીની આજ્ઞામાં મંદ થતા નથી. ત્યાંથી આગળ ચાલતા તેઓ અનુક્રમે શત્રુના નગરની નજીક ગયા. અને મંત્રીએ પોતાને દૂત મોકલી સમરસરાણાને ખબર આપી. અમારા રાજાની આજ્ઞા તું માન અને જે બલવાન હોય તે અમારી સાથે યુદ્ધ કર. એ પ્રમાણે દૂતની વાણી વડે રાણે એકદમ ક્રોધાયમાન થઈ ગયો અને નિદ્રામાંથી જગાડેલા સિંહની માફક તે સમરસરી યુદ્ધમાં શ્રીઉદયનના સામો થઈ ગયે. યુદ્ધમાં ઉત્સાહ ધરાવતા રાજવંશી ક્ષત્રિયે વડે પ્રભાવિક તે શત્રુ દપદિક સહચરે વડે મૂર્તિમાન વીરરસની માફક દીપતે હતે. આદ્ય રને પ્રગટ કરતા યથાયોગ્ય કાર્યને સ્વીકાર કરતા અને અત્યંત ઉત્સાહને પ્રગટ કરતા સુભટોએ યુદ્ધને પ્રારંભ કર્યો. સમસ્ત શત્રુઓને પિષવાના ધ્યાનમાં લાગેલા મનવડે પિતાના શરીરે લાગતા શસ્ત્ર ઘાતને પણ સુભટો જાણતા નહતા. ભયને લીધે જેઓ યુદ્ધ કરવા પ્રથમ ડરતા હતા, તેઓ પણ પિતાના સુભટોને હણાયેલા જોઈ બહુ પરાક્રમ બતાવવા લાગ્યા. Page #276 -------------------------------------------------------------------------- ________________ પપ પપપપ પપપ . vyvinuuniminium સમરસ રાણે ૨૩૭ તેમજ તે સમયે સુભટો ખડૂગ, ભાલા બાણ, ગદા, કેશ અને મુષ્ટિઓવડે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ત્યારપછી મહાપરાક્રમી શત્રુના રસૈનિકે એ પોતાના સૈન્યને પરાજય કર્યો. તે જોઈ શ્રી ઉદયનમંત્રી પિતે કાલની માફક રૂણ થઈ યુદ્ધ કરવા તૈયાર થયા. જે મરી ગયા ન છે તે તમે જલદી નાસી જાઓ, એમ નકકી કહેવા માટે જેમ, તેના ધનુષના શબ્દો શત્રુઓના કાનમાં પઠા. તેમજ વીર શિરોમણ મંત્રીએ ધનુષ ચઢાવી બહુ બલથી બાણ ફેકયાં કે; તરતજ શત્રુઓ રણક્ષેત્રમાં પડી ગયા, એ મોટું આશ્ચર્ય. સિંહ સમાન દઢ પરાક્રમી શ્રી ઉદયનમંત્રીએ યુદ્ધમાં પ્રહાર કરે છતે મૃગલાઓની માફક કયા શત્રુઓ મરણ ન પામ્યા ? કૃતાંતયમની માફક ઉદયન વીરવડે સર્વ બાજુએથી હણાતા. સૈન્યને જોઈ સમરસ બહુ ક્રોધાયમાન થઈ ગયે. પછી કમરમાં લટકતા બાણના ભાથા અને હાથમાં ધનુષને વહન કરતે, ઉત્કૃષ્ટ વીરરસના ઉત્સાહથી ઉભા થઈ ગયા છે કેશ જેના, યુદ્ધમાં કુશલ એવા અશ્વ ઉપર બેઠેલો, પ્રૌઢપરાક્રમને ધારણ કરતો સાક્ષાત્ ધનુર્વેદ સમાન તે રાણે મંત્રીની આગળ થે. સમાન સુભટના સમાગમથી પિતાને કૃતાર્થ માનતા અને હાથીની માફક ગર્જના કરતા તેઓ બંને કોધ વડે યુદ્ધ કરવા લાગ્યા. પરસ્પર બાણની વૃષ્ટિ કરતા અને એક બીજાના બાણેને સંહાર કરતા તેઓ મિત્રની માફક બદલો ભૂલતા નહોતા. બહુ વેગથી ચાલતાં અને સર્વથા મધ્ય ભાગમાં નહી અટક્તાં બાણે પિતાનું શીધ્ર ગમન સત્ય કરતાં હતાં. ત્યારપછી ઉદયન મંત્રીએ શત્રુના બાણ છેદને બચાવીને તેના હૃદયમાં પિતાના પરાક્રમની માફક બહુ જેસથી બાણ માર્યું. રણસંગ્રામમાં શોના ક્ષતથી પ્રસરતા રૂધિર વડે ખરડાયેલા મંત્રી અને રાણે બંને વષરૂતુમાં ઐરિક-લાલ માટીના ઝરણાથી વ્યાસ પર્વતે હેય ને શું? તેમ શેભતા હતા. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ કુમારપાળ ચરિત્ર આ બંનેના મધ્યમાં કોને જય થશે, એમ કે ચિંતાતુર થયે છતે અને નિરંતર સેંકડો બાણ પડે છતે પ્રહારથી જીર્ણ થયું છે, અંગ જેનું એવા મંત્રીએ હસ્ત લવાવથી બાવડે મર્મસ્થલે હણને તે શત્રુને યુદ્ધમાં માર્યો. ઉદયનમંત્રીના રૌન્યમાં આવતી જયશ્રીના ઝાંઝરને ઝંકાર હોય તેમ જય જય દવનિ થ. ત્યારપછી કીર્તિ સહિત શત્રુની લહમી લઈ તેને પુત્રને તેના સ્થાનમાં બેસારી મંત્રીશ્વર શિબિર-રીન્ય સ્થાનમાં આવ્યું. મર્મસ્થલના પ્રહારની વેદનાને લીધે મીંચાઈ ગયાં છે નેત્ર જેનાં એવા મંત્રી તે દુઃખને ભૂલવાને માટે ન હોય તેમ માર્ગમાં મૂછિત , થઈ ગયે. તેના સેવકોએ પવનાદિક ઉપચારવડે મહા કષ્ટથી તેને સચેતન કર્યો. પછી તેઓ તેને ઉપાડીને શિબિરની અંદર લઈ ગયા. ત્યાં આગળ તેના નેહિજનેએ સારી રીતે શય્યા પાથરી મંત્રીને સુવાડશે. તેમજ તેની સેવા પણ બહુ સારી રીતે કરી. પરંતુ મંત્રી વારંવાર બહુ આકંઇ કરતું હતું, તે જોઈ તેના નજીકમાં રહેલા મંડલાધિપ રાજાએાએ પૂછયું. હે મંત્રીશ્વર! શા કારણથી આપ આમ કરૂણ વરે આઠંદ કરો છો? પ્રથમ પણ વરીઓને નાશ કરનારા આવા અનેક સંગ્રામ આપે કર્યા હતા અને વીરશ્રીને આભૂષણ સમાન આવા પ્રહાર પણ તમારા શરીરે લાગ્યા હતા. પરંતુ તે પર્વત સમાન સ્થિર ! તે કોઈ દિવસ અવૃતિ કરી નહતી. માટે તારા હૃદયનું જે શલ્ય હેય તે તું કૃપા કરી અમને કહે? મંત્રીવિચાર ઉદયનમંત્રી ગળગળા કંઠે તેમને કહેવા લાગ્યા. આ અતિ દુસહ શસ્ત્રપ્રહારે છે, તે પણ મને તે બીલકુલ વ્યથા કરતા નથી. કારણ કે, સ્વામીની આજ્ઞાથી જેઓ પિતાના પ્રાણને યુદ્ધ Page #278 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગવાસ ૨૩૯ દાવાનળમાં તૃણુ સમાન હમે છે, તેવા વીર પુરુષને શસ્ત્રપ્રહાર સુખડી સમાન પ્રિય લાગે છે. પરંતુ શત્રુંજય અને શકુની મૈત્યને મારે ઉદ્ધાર કરાવ, એવા નિયમપૂર્વક મેં પ્રતિજ્ઞા કરી છે. હાલમાં આ પ્રમાણે મારું મરણ થયે છતે કલ્યાણશ્રેણીની માફક ખંડિત થતી મારી તે પ્રતિજ્ઞા મારા હૃદયને આ લાગેલાં બાણેથી પણ અધિક વધે છે. બીજું પણ દેવું મનુષ્યના દુઃખને માટે પ્રાયે થાય છે, તે આ દેવનું ત્રણ તે મહાદુઃખનું કારણ કેમ ન થાય? એક તે દેવણ અને બીજું મારી પ્રતિજ્ઞાન ભંગ, એ બેના ચિંતવનથી મંદની માફક હાલમાં હું ગુરૂં છું. તે સાંભળી માંડલિક રાજાઓ બહુ વિસ્મય પામી બેલ્યા. હે સ્વામિ ! ચિતાની માફક તપાવનારી ચિંતાને વૃથા ન કરે. મારા પુત્ર વાગભટ અને આમ્રભરની પાસે એક ભક્તાદિક તમારા સર્વ અભિગ્રહ ગ્રહણ કરાવીને થોડા સમયમાં જ તમે પ્રતિજ્ઞા કરેલા બંને તીર્થોને ઉદ્ધાર અમે કરાવીશું. તમારા કહ્યા પ્રમાણે આ કાર્ય અમે પાસે રહીને જરૂર કરાવીશું. કદાચિત તેઓ પિતૃભકિતથી વિમુખ થઈ આ કાર્ય નહી કરે તે અમે પિતે જ આ બંને તીર્થોને ઉદ્ધાર કરીશું. અહો ! શ્રેયસ કાર્ય કેને પ્રિય ન હોય ? સ્વર્ગવાસ માંડલિક રાજાઓના વચનામૃતનું પાન કરવાથી આત્મશુદ્ધિ પામી શ્રીયુત ઉદયનમંત્રી બોલ્યા. અંતિમ આરાધના માટે કોઈ પણ સાધુને અહીં લાવે. ત્યારપછી મંડલેશ્વરોએ બહુ તપાસ કરી. પરંતુ સાધુને પત્તો લાગ્યો નહીં. ત્યારપછી તેમણે વિચાર કર્યો, મંત્રીને સમાધિભંગ ન થાય, એવી બુદ્ધિથી કઈક સરળ હૃદયના કુંવારા વંઠ પુરુષને મુનિની ક્રિયા શિખવી સાધુને વેષ પહેરાવી તેને મંત્રી પાસે લઈ ગયા. Page #279 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર ગૌતમની માફક તે મુનિને તેમજ સર્વ પ્રાણીઓને ખમાવી દુષ્કૃતની નિંદા અને અગણ્ય પુણ્યનું અનુમેાદન તેણે કર્યું. તેના દોષની શુદ્ધિરૂપ જલવડે સમ્યક્ત્વને ફરીથી ઉજ્જવળ કરી ભાવનારૂપ અદ્ભુત સુગધવડે આત્માને સુવાસિત કર્યાં, ૨૪૦ ત્યારપછી સદ્ધારૂપ રસના સીંધ વડે મનને વિશુદ્ધ કરી શ્રીઉદ્ભયનમંત્રી વગ લક્ષ્મીને શિરામણ થયે.. ત્યારપછી તેની અત્યક્રિયા કરીને શ્રીકુમારપાળના સામત રાજાએ પાટણ પ્રત્યે ચાલતા થયા. કુમારપાળ વિષાદ વૃષ્ટિથી વૃક્ષની જેમ મુનિવેષ ધારણ કરવાથી અને મંત્રીના પ્રણામથી તે વંઠના હૃદયમાં ઉત્કટ વિવેક અંકૂરિત થયેા. આા પુણ્યવત મંત્રીને વઢાવી જો હું ફરીથી સેવક થાઉં, તે! મારી સમજણુ શા કામની ? આ જ પ્રમાણે—ભાવ વિના જે વેષ ધારણ કરવાથી લેાકમાં બહુ મહુત્તા પ્રાપ્ત થાય છે, તેવા સાધુવેષને મૂકવા નહીં, ભાવથી શું ફળ થવાનુ છે? માટે આ વેષ વડે જ પરલેકનુ હિત હુ સિદ્ધ કરૂં. ધર્માંની માફક ફરીથી એની પ્રાપ્તિ મને કયાંથી થાય ? એ પ્રમાણે પેાતાના મનમાં વિચાર કરી વેષધારી મુનિ રૈવતાચળમાં ગયા અને શુદ્ધ અનશનરૂપ નિસરણીવડે દેવલાકમાં ગયા. હવે તે માંડલિક રાજાએ પણ મહુ ઉતાવળથી પાટણ નગરમાં ગયા અને વૈરીની સંપત્તિ શ્રીમાન કુમારપાળરાજાને ભેટ કરી. પછી અતિ ચમત્કારજનક શ્રીઉદયનમ ંત્રીનુ પરાક્રમ અને અવસાન— મરણુ એ મને એક સાથે તેમણે નિવેદન કર્યાં. કાનને કરવત સમાન તે વચન સાંભળી શ્રીકુમારપાળ રાજા મુખમાંથી તાંબૂલ ફેંકી દઈ પેાતાના બંધુની માફક પશ્ચાત્તાપ કરવા લાગ્યા. વાગ્ભટ આર્દિક મ’ત્રી પુત્ર પણ તે વૃત્તાંત જાણી વજાઅગ્નિથી અન્યા હાય તેમ ગાઢ દુઃખમાં પડયા. Page #280 -------------------------------------------------------------------------- ________________ તીર્થોદ્ધાર ૨૪૧. રાજા તેના મહેલમાં ગયો અને તેના પરિવારને આદરપૂર્વક તેણે બહુ આશ્વાસન આપ્યું. પછી તેણે મહામાત્યના સ્થાનમાં વા ભટને સ્થાપન કર્યો. તીર્થોદ્ધાર માંડલિક રાજાએ વાગભટ અને આમ્રભરની પાસે આવ્યા અને તેમણે શ્રીઉદયનમંત્રીએ કરેલી તીર્થોદ્ધારની પ્રતિજ્ઞા બંને ભાઈઓની સમક્ષમાં નિવેદન કરી કહ્યું. જો તમે પિતૃભક્તિમાં ધર્મતત્વ જાણતા હો તે તેમના અભિગ્રહ ધારણ કરી તીર્થને ઉદ્ધાર કરે. જેઓ અણુથી પિતાને મુક્ત કરે છે, તે પુત્રે જ સ્તુત્ય ગણાય છે, માટે તમે બંને જણ દેવત્રણથી પિતાને મુક્ત કરે. સવિતા–પિતા=સૂર્ય અસ્ત થયે છતે કંઈ પણ તેના સ્થાનનો ઉદ્ધાર કરતા નથી, તે પુત્ર શનિની માફક લેકમાં નિંદ્ય ગણાય છે. સુધા સમાન તે વાણીને સાંભળી મંત્રી પુત્ર બહુ ખુશ થયા. અને એક એક તીર્થને ઉદ્ધાર કરવા માટે પિતાના નિયમો તેમણે ગ્રહણ કર્યા. પછી ઉદ્ધારને માટે વાગભટે રાજાને વિનંતિ કરી. ભૂપતિએ કહ્યું. તે બુદ્ધિનધાન ! સર્વ જનને હિતકર એવા આ કાર્યમાં મને પુછવાનું હોય ખરું? શત્રુંજય મહાતીર્થ છે. ત્રિજગત્ પ્રભુના મૈત્યને ઉદ્ધાર કરવાનો છે અને ઉદ્ધાર કરનાર તું છે. એવું બીજું કયું કાર્ય છે? જેથી એની અનુમતિ આપવામાં ન આવે. એ પ્રમાણે રાજા વડે બહુ સત્કાર કરાયેલ અને ગુરુના આશીર્વાદથી ઉત્સાહિત થયેલે વાગભટ રાજાની માફક મોટી સમૃદ્ધિ સાથે તીર્થ પ્રત્યે ચાલ્યો. જલદી પ્રયાણ કરતા વાળુભટ શત્રુંજય તીર્થ પર ગયો. શ્રી આદિનાથ ભગવાનના દર્શન કરી તંબુ નાખી ત્યાં રૌન્ય સહિત રહ્યો. અનેક હોંશીયાર સૂત્રધાર શિપિઓને એકઠા કર્યા, કે વિશ્વકમ પણ જેમની પાસે વિજ્ઞાનકળા શિખવાની ઈચ્છા કરે છે. ભાગ-૨ ૧૬ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ કુમારપાળ ચરિત્ર ત્યાં ચીત્યને ઉદ્ધાર સાંભળી પિતાની લમીના. વ્યયવડે પુણ્યશ્રીને વિભાગ લેવાની ઈચ્છા કરતા ઘણુ સાધમિક શ્રેષ્ઠીઓ આવ્યા. ભીમવણિક નજીકના કેઈ ગામનો શ્રેષ્ઠી રહીશ ભીમ નામે કઈ વણિક માથે ઘીની કુલડી મૂકી મંત્રીના લશ્કરમાં ગયે. તેની પાસે ફક્ત છ સૌઆની મુડી હતી. શુદ્ધ વ્યવહારથી સર્વ ઘી વેચી દીધું. પિતાની હોંશીયારીથી તેણે એક રૂપીઓ અને એક સોને પિદા કર્યો. સાતે સેનામહોરે મૂડી માટે ગાંઠે બાંધી. ધાર્મિક વૃત્તિથી તેણે એક રૂપીઆનાં પુષ્પ લીધાં અને શ્રી આદિનાથ ભગવાનની પૂજા કરી. પછી આમ તેમ ફક્ત ફતે ભીમવણિક લશ્કર જોવાના કૌતકથી વાગભટ મંત્રીના તંબુ આગળ આવ્યું. દ્વારપાલેએ રંકની માફક તેને વારંવાર દૂર કર્યો તે પણ તેણે અંદર સભામાં બેઠેલા અને દિવ્ય વૈભવથી વિરાજમાન મંત્રીને જોયે. તે જોઈ ભીમવિચાર કરવા લાગે. એની પાસેના લોકે અલ. કારોવડે દેવસમાન દીપે છે, અને તેમના મધ્યમાં બેઠેલે આ મંત્રીશ્વર લીલાવડે ઇંદ્રસમાન શેભે છે. અહો ! એનામાં અને મારામાં મનુષ્યપણું સરખું રહેલું છે. પરંતુ રત્ન અને પાષાણની માફક ગુણવડે અમારા બંનેમાં પણ કેટલું અંતર રહ્યું છે? “ભાગ્યવિના કંઈ નથી.” - હંમેશાં વશ થયા હેયને શું તેમ અનેક ગુણો વડે આ મહાત્મા સેવાય છે અને હું તે કઈ ઠેકાણે સ્થાન નહીં મળવાથી જેમ દૂષણે વડે સેવાઉં છું. પુરુષોત્તમની ભ્રાંતિથી લક્ષ્મી એની નિરંતર સેવા કરે છે અને પુરુષમાં અધમ એવા મારી સેવામાં તે તેની ઈર્ષ્યાથી જેમ અલક્ષ્મી દારિદ્ર હાજર રહે છે. વળી આ મંત્રી પિતાની કીર્તિની સ્પર્ધવડે જેમ સર્વ જગતનું Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ સાધમિકબંધુઓ ઉદર ભરનાર છે. અને હું તે એ નિર્ભાગી છું કે, પિતાને નિવાહ કરવામાં પણ શક્તિમાન નથી. દાન અને માનથી વશ થયેલા મોટા પુરુષે પણ એની સ્તુતિ કરે છે અને દારિદ્રના ઉપદ્રવથી પીડાયેલી મારી પત્ની પણ મારી સ્તુતિ કરતી નથી. તેમજ આવા મહાન તીર્થને ઉદ્ધાર કરવા માટે આ મંત્રી સમર્થ છે અને હું તે પુરુષ પ્રમાણ તીર્થને પણ નવીન કરવા સમર્થ નથી. માટે આ મંત્રી જ પુણ્યમાં દષ્ટાંત છે, એમ હું માનું છું. જેનું આવું અલૌકિક ચરિત્ર ચક્રવર્તીને જીતનારું વતે છે. એ પ્રમાણે ભીમવણિક વિચાર કરતો હતો, તેવામાં દ્વારપાલે તેને ગળે પકડીને બહાર કાઢી મૂક્યો. તે બીના મંત્રીને જોવામાં આવી. જેથી મંત્રીએ તેને તેજ વખતે પિતાની પાસે બેલાવરાવ્યું. ભીમ ત્યાં આવી મંત્રીને નમસ્કાર કરી ત્યાં આગળ બેઠે. મંત્રીએ પોતાને માણસ હોય તેમ તેને પ્રેમથી પૂછયું, તું કેણ છે? ભીમે વૃતવિક્રયથી થયેલો લાભ તથા પૂજા વિગેરે પિતાનું વૃત્તાંત કહ્યું. મંત્રી બેત્યે. તને ધન્યવાદ ઘટે છે, નિર્ધન છતાં પણ જે તે આ પ્રમાણે શ્રીનિંદ્રભગવાનની પૂજા કરી. માટે સાધર્મિકપણાથી તું મારો ધર્મબંધુ છે. એ પ્રમાણે સભા સમક્ષ રસ્તુતિ કરી વાગૂભટે ભીતિવડે બેસતા નહેતે તે પણ તેને બલાત્કારે પિતાના આસન ઉપર બેસાડો. | દિવ્ય વસ્ત્રધારી મંત્રીની પાસે બેઠેલે મલિન વસ્ત્રધારી ભીમવણિક સફટિકમણિની નજીકમાં રહેલા શ્યામ પાષાણ સમાન દેખાતે હતે. ભીમવણિકે વિચાર કર્યો, હું દરિદ્ર છું તો પણ મને મંત્રીએ જે માન આપ્યું, તે જરૂર શ્રીનિંદ્રભગવાનની પૂજાને જ મહિમા છે. સાધર્મિક બંધુઓ તે સમયે સાધમિકબંધુઓ ત્યાં આવ્યા અને બહુ આનંદથી તેમણે સભામાં વિરાજમાન મંત્રીશ્વરને તત્કાલ વિનંતિ કરી. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ કુમારપાળ ચરિત્ર હે મત્રી પુંગવ ! તીર્થાંદ્ધાર કરવામાં માત્ર તું એકલે! સમ છે, તેા પણ અસમાન અમને આ પુણ્યમાં જોડવાને તુ ચેાગ્ય છે. કદાચિત ધાર્મિક પુરુષા કાઈ સમયે પિત્રાદિકને પણ છેતરે છે, પરંતુ ધાર્મિક સ્નેહપાશના બંધનથી સાધર્મિકોને છેતરતા નથી. માટે જે કંઇ દ્રશ્ય અમે ભાવથી આપીએ, તેના આ તીમાં નિયાગ કરી આપ અમારી પ્રાથના સલ કરે.. એમ તેમના બહુ આગ્રહથી ઉદારતાના સાગરસમાન મત્રીએ તેમનાં નામ અનુક્રમે એક પત્રપર પાતે જ લખી લીધાં. પછી તે શેઠીઆઆ સુવણુના રાશિ ત્યાં લાવતા હતા, ત્યારે મંત્રીના અર્ધાસન બેઠેલે ભીમવણિક વિચાર કરવા લાગ્યા. અહે!! મારી પાસે મુડીમાં સાત સેાનૈયા છે, તે જે આ ચૈત્યના કાર્યાંમાં વપરાય તે। હું કૃતાથ થાઉં. એમ તેના ભાવ થયા, પર ંતુ લજજાને લીધે તે ખેલી શકયા નહીં, બુદ્ધિના પ્રભાવથી મંત્રી તેના મનની વાત સમજી ગયા અને કહ્યું, ખેલ તું શુ કહેવા ધારે છે ? ઐશ્વ ને પ્રાપ્ત થયેલાની જેમ ભીમવણિક અહુ પ્રસુતિ થયા અને નિઃશંક થઈ મંત્રીને કહ્યું. મારા પણ સાત દ્રુમ્ભક–સાનૈયા આ કાર્ય માં તમે ગ્રહણ કરે. પેાતાના મનમાં વિસ્મિત થયેલે મત્રી એલ્યા. હવે વિલંબ કરવાનુ કારણ નથી, જલદી તે સેાનૈયા તુ અહીં લાવ, કારણ કે થાડા સમયમાં ચૈત્યના ઉદ્ધાર પૂર્ણ કરવા, એવી મારી ઈચ્છા છે. રામાંચને ધારણ કરતા ભીમવણિકે પેાતાના નિધિની માફક તે દ્રવ્ય આપ્યું, એટલે વાગ્ભટે તેનું નામ પત્રમાં સૌથી પ્રથમ લખ્યું. આ જોઇને ધનાઢય શ્રેષ્ઠીઓનાં મુખ અજનસમાન કાળાં થઈ ગયાં. મત્રી એલ્યેા. તમે શા માટે આંખા પડયા છે. અમેએ ઘણું દ્રવ્ય આપ્યુ, છતાં પણ એના સરખા તા અમે Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ ભીમસત્કાર સર્વથા ન જ થયા. મંત્રીએ કહ્યું. એને સમે ભાગ પણ તમે આપો નથી. કારણ કે, આ ભીમવણિકે પિતાની સઘળી મુડી આપી છે. એ પ્રમાણે મંત્રીની વાણી સાંભળી લજજાને લીધે શ્રેષ્ઠીઓ નીચે મુખે જોઈ રહ્યા. ત્યારબાદ ભીમવણિક સારી સ્તુતિથી પિતાને ધન્ય માનતો હતો. ભીમસત્કાર ત્યારપછી મંત્રીએ પાંચસો સેનૈયા અને નવીન ત્રણ ઉત્તમ વસ્ત્ર બહુ માનપૂર્વક ભીમવણિકને આપવા માંડયાં, ત્યારે ભીમવણિક બોલ્ય. આટલા ધનવડે હું મેટા પુણ્યને નાશ કરીશ નહીં. કુટેલી કોડી માટે કટિધન કયે બુદ્ધિમાન ગુમાવે ? ત્યાર પછી મંત્રધર આજ્ઞા લઈ ભીમવણિક પિતાને ઘેર ગયે. પરંતુ સર્વ ધન અર્પણ કરવાથી પિશાચિની સમાન પિતાની પત્નીની ભીતિ તેના મનમાં બહુ હતી. પરંતુ આજે તો જાણે સોનાને દિવસે જાણે હાયને શું ? તેમ તેની પત્નીએ પણ બહુ નિષ્પ વાવડે ભીમને પ્રસન્ન કર્યો. ભીમ મનમાં વિચાર કરવા લાગ્યો. અહો ! આ પણ એક આશ્ચર્ય આજે આ સ્ત્રીના મુખમાંથી પ્રિય વચન નીકળ્યાં. જેમ વિષમાં અમૃત અને અગ્નિમાં કમલ હોય નહીં, તેમ આ સ્ત્રીના મુખમાં કઈ દિવસ લેકને આનંદ આપનાર વચન નહોતું. જો કે આ મારી પત્ની રાક્ષસી સમાન ઉગ્ર સ્વભાવવાળી થઈ હતી, તે સુંદર સ્વભાવવાળી થઈ. તેથી હું આજને સમગ્ર દિવસ ધન્ય માનું છું. - ત્યારબાદ ભીમે દ્રવ્ય વ્યયાદિકનું સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળી સ્ત્રી પણ બહુ ખુશ થઈને બોલી. હે સ્વામિ ! તમાએ આ કામ બહુ સારૂ કર્યું. સર્વ લેકેનું ધન પિતાના ઘર કાર્યમાં જ વપરાય છે, પરંતુ ચૈત્યાદિક ધર્મકાર્યમાં તે કઈક ભાગ્યશાળીનું જ વપરાય છે. તેમજ આપે મંત્રી પાસેથી Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ કુમારપાળ ચરિત્ર જે ધન ન લીધુ, તે પણ બહુ સારૂ કર્યું. કારણ કે તો` સ્થાનમાં પારકું ધન ફાગઢ કાણુ ગ્રહણ કરે ? દ્રવ્યનિધાન ભીમવણિકને ત્યાં એક ગાય હતી. તેને બાંધવા માટે તે ખીલે ઘાલતા હતા. જમીન ખેાઢતાં અંદરથી ધર્મોની માફક ઉત્તમ નિધિ નીકળ્યે. તેમાં ચારસે સેાનૈયા હતા. પુત્ર વિનાના માણસ જેમ પુત્રને તેમ તે સેાનૈયાને જોઈ ભીમ બહુ રાજી થયા. આજે મને જે જે સારૂ થયું, તે સવ ચૈત્યના ઉદ્ધારમાં સાત દ્રુમ્મક-સાનૈયા વાપર્યાં તેના પુણ્યથી થયું છે. આ નિધિ પુણ્યથી મળ્યા છે, માટે એને પુણ્ય માગે જ વાપરવા. એમ નિશ્ચય કરી ભીમવણિકે પેાતાની ઈચ્છા સ્ત્રીને સંભળાવી. સ્ત્રીની પ્રેરણાથી ભીમવણિક તે સ`ધન લઈ વાગ્ભટની પાસે ગયે. બુદ્ધિમાન ભીમવણિકે યથાસ્થિત દ્રવ્ય પ્રાપ્તિનું વૃત્તાંત મંત્રીને સ'ભળાવી તીર્થાંદ્વાર માટે તે સ ધન આદરપૂર્વક મંત્રીને આપ્યુ. મંત્રી એલ્યે. પેાતાના ઘરમાંથી નીકળેલે નિધિ તુ શા માટે વાપરી નાંખે છે ? ભીમ મેલ્યે. આ નિધિ મે' સ્થાપન કરેલા નથી. પારકુ' ધન હું શા માટે ગ્રહણ કરૂ ? એમ કહ્યું તેપણ મંત્રી મલાત્કારે તે ધન પાછુ આપે છે અને ભીમ તે ધન લેતા નથી. આ પ્રમાણે અંનેને વિવાદ થયે છતે તે સાંભળવાના કૌતુકથી જેમ રાત્રી આવી પડી. પછી અને પાતપેાતાના સ્થાનમાં સુઈ ગયા. કપ યક્ષ રાત્રીએ ભીમવણિકની પાસે પેાતાના પૂર્વજની માફક તે તીના અધિષ્ઠાયક કપદી યક્ષ પોતે આવ્યા અને તેણે કહ્યુ. Page #286 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યારંભ ૨૪૭ તે એક રૂપી આનાં પુષ્પ–વડે ભાવથી શ્રી આદિનાથ ભગવાનની જે પૂજા કરી, તેથી હું તારી ઉપર પ્રસન્ન થયે. તારી સ્ત્રીને મિષ્ટ ભાષા બોલતી મેં કરી, તેમજ આ નિધિ પણ મેં જ આપે છે. માટે તારી ઈચ્છા પ્રમાણે આ દ્રવ્ય તું ભગવ. એમ કહી કપર્દીયક્ષ અદશ્ય થઈ ગયે. ભીમવણિક પણ સવારમાં ઉઠ અને યક્ષે કહેલું રાત્રી વૃત્તાંત મંત્રીને નિવેદન કર્યું. પછી સ્વર્ણ અને રત્નમય પુપિવડે શ્રી આદિનાથભગવાનની તેણે પૂજા કરી. ત્યારબાદ પોતાને નિધિ લઈ મહેશ્ય-શ્રેષ્ઠિની માફક તે પિતાના ઘેર ગયે અને પ્રમુદિત થઈ પુણ્ય ધર્મ કરવા લાગે. કારણ કે પિોતાના હિત કાર્યમાં કેણ ઉદ્યમ ન કરે ? ઐત્યારંભ કાઈનું ચૈત્ય ત્યાંથી દૂર કરી માંગલિક દિવસે અગાધ બુદ્ધિમાન મંત્રીએ પાષાણમય ચૈત્ય કરવાને પ્રારંભ કરાવ્યો. ખાતની જગાએ સુવર્ણની વાસ્તુમૂર્તિ વિધિપૂર્વક સ્થાપન કરીને મૂળનાયક કરવાના હતા, ત્યાં નીચે કૂર્મના આકાર સરખી એક શિલા સારી મજબુતાઈથી સૂત્રધારોએ સ્થાપના કરી. અનુક્રમે પ્રાસાદનું કામ ચાલતુ થયું. વાસ્તુવિદ્યામાં કહેલી યુક્તિ પ્રમાણે જ સ્થિર દેવતાઓનું સ્થાપના કરતા શિલ્પીઓ ઉત્સાહપૂર્વક બહુ ઉત્કૃષ્ટ પ્રાસાદનું કામ કરવા લાગ્યા. હિંમેશાં નવીન નવીન હાર અને વસ્ત્રાદિક વડે સંતુષ્ટ કરેલા શિલ્પીઓ જાણે પલંગમાં બેઠા હોય તેમ બીલકુલ થાકતા નહોતા. તે ચૈત્યની ચિંતાવડે વાગભટ મંત્રી રાત્રી અને દિવસે પણ સુતે નાતે. તેવા શુભકાર્યને પ્રારંભ કરી નિદ્રાલ કેશું થાય ? દિવસે દિવસે તે પ્રાસાદ જેમ જેમ ઉંચે જાય છે, તેમ તેમ મંત્રીને પુયરાશિ પણ બહુ સ્થિર થાય છે. જગની દષ્ટિને શાંતિ આપનાર તે ચૈત્ય શ્રી શત્રુંજયગિરિને મુકુટ હોય તેમ બે વર્ષે સંપૂર્ણ થયું. જેથી અમેદવડે મંત્રીનું Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ~~ ~~~~ ~ ~ ~ - - કુમારપાળ ચરિત્ર ઉદર ભરાઈ ગયું અને તે પિતે અપૂર્વ મહોત્સવ કરવાનો પ્રારંભ કરતું હતું, તેટલામાં જેના મુખની કાંતિ ઉતરી ગઈ છે, એવે તે દેવને પૂજારી ત્યાં આવી મંત્રી પ્રત્યે બે. હે દેવ ! કોઈ પણ કારણને લીધે સમગ્ર મંદિર તુટી ગયું છે. અમૃતમાં વિષ, દુધમાં કાંજી, હર્ષમાં વિષાદ અને વેદોચ્ચારમાં અશ્રાવ્ય ગાળેની માફક બહુ દુઃખદાયક એવું પણ તે વાકય સાંભળી વાગૃભટ સૂર્યના કિરવડે કમલ જેમ અત્યંત ઉલ્લાસ પામે. પછી તે વાત સાંભળી સેવકો બહુ શોકાતુર થઈ ગયા અને મંત્રીને પ્રમુદિત થયેલે જઈ તેમણે પૂછયું. હે સ્વામિ ! આ વિષાદના સમયે તમને હર્ષ શાથી થયો છે? મંત્રીએ તેમને કહ્યું. સત્કર્ષ સ્થિતિવાળો હું વિદ્યમાન છતે આ ચૈત્ય તૂટી ગયું છે, તે હું હાલમાં જ ફરીથી નવીન કરાવીશ, એથી મને આનંદ થયો છે. અન્યથા મારા મરણ પછી દૈવયેગે જે પડી ગયું હેત તે તે રૌત્ય કઈ બીજે બંધાવત, પછી મારું નામ પણ ચાલ્યું જાત, ચૈત્યપતન કારણ કલાવાન સમગ્ર શિલ્પીઓને બોલાવી મંત્રીએ પૂછયું. શા કારણથી આ પ્રાસાદ ચીરાઈ ગયે? શિલ્પીઓએ જવાબ આપે. ભમતી વિનાનું ચૈત્ય બાંધવામાં આવે તે વંશનો નાશ કરનાર તે થાય છે. એમ વિચાર કરી અમેએ આ મંદિર ભમતી સહિત બાંધ્યું તેની અંદર પવન ભરાઈ ગયે. તે પવન બહાર ન નીકળી શકે. તેના ક્ષોભથી પાકા ચીભડાની માફક આ રૌલ્ય ફાટી ગયું છે, એ સત્ય વાત છે. તે સાંભળી વાગૂભ વિચાર કર્યો, જે કે; વંશ પણું પ્રિય છે અને તેની આબાદી રહેવી જોઈએ, પરંતુ તે વંશને હાલમાં સંશય છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ નવીનચે ય ૨૪૯ કેણ જાણે તે થશે કે નહીં થાય? અને કદાચિત તે થયું હોય તે પણું સ્થિર કેને રહ્યો? અથવા મેરૂની માફક સ્થિર રહે તે પણ ભવશ્રેણીમાં ભ્રમણ કરતા મારે તે શે ઉપકાર કરશે ? વળી દુષ્ટ કર્મોવડે નરકમાં લઈ જવાતા પિત્રાદિકનું રક્ષણ કરવા માટે રંકની માફક નજીકમાં રહેલે પણ આ વંશ શક્તિમાન નથી. આ લોકમાં અને લેકમાં પણ પુણ્ય વિના કેઈથી એ જીવને કેઈપણ પ્રકારને ઉપકાર થઈ શકતું નથી. માટે ધર્મ સંતાન વંશની વૃદ્ધિ થાઓ. ખરી વસ્તુ મારી એજ છે કે, જે પાછળ રહીને પિતાના પિતારૂપ જીવને મેક્ષ સ્થાનમાં પહોંચાડે. વળી તીર્થોના ઉદ્ધાર કરનાર અને સંસારના વારણ કરનાર ભરતાદિક રાજાઓની પંક્તિમાં ભમતી વિનાનું ચૈત્ય કરવાથી મારું નામ રહે, એમ વિચાર કરી ધર્માથી એવા વાગુભટે સૂત્રધારને આજ્ઞા કરી, મૂળથી ઉખેડી ફરીથી ભમતી વિનાનું ચૈત્ય બાંધે. નવીનચમૈત્ય મંત્રીના હુકમથી શિલ્પીઓએ ચીરાએલા સમગ્ર પત્થર કાઢી નાખ્યા અને મૂળમાંથી ભમતી વિનાનું નવીન ચૈત્ય ત્રણ વર્ષની અંદર તૈયાર કર્યું. તે ચૈત્ય બંધાવવામાં બે કરોડ અને સત્તાણું લાખ સોયા મંત્રીને ખર્ચ થયા, એમ પ્રાચીન લોકો કહે છે. બહુ ઉન્નત અને લેપન દ્રવ્યથી અતિ ઉજ્વલ એવા તે પ્રાસાદને જોઈ લોકોની કલાસગિરિ જવાની ઉત્કંઠા મંદ થઈ ગઈ. તેમજ તે ચૈત્યની અંદર દાનાદિ લક્ષમીના ભિન્નભિન્ન ક્રીડા ગૃહે હેયને ? તેમ મુનિઓના ચિત્તની માફક વિશાલ મંડપ શેભે છે. અને તે દરેક મંડપમાં તે તે આશ્ચર્ય જોવામાં સ્થિર Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ કુમારપાળ ચરિત્ર થયેલી દેવીઓ હેયને શું? તેમ ત્યાં રહેલી શાલભંજિકા–પુતળીઓને લે કે જોયા કરે છે. ત્યાં નિરીક્ષણ કરતા લેકે જોયેલું અને નહીં જોયેલું શિલ્પ જોઈ એક સરખા આનંદને ધારણ કરતા પિતાના હૃદયમાં ભેદ જાણતા નથી. પાર્શ્વ ભાગમાં રહેલાં પોવડે પહુદમાં રહેલા કમલની માફક નાનાં દેવમંદિરથી વીંટાયેલે તે પ્રાસાદ ચારે તરફ શોભે છે. તેની પ્રતિષ્ઠા માટે પાટણમાં વિનંતિ કલીને વાગભટ મંત્રીએ સંઘ સહિત શ્રી હેમચંદ્રસૂરિને બેલાવ્યા. મૂર્તિપ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૨૧૧માં માર્ગશીર્ષ સુદિ સાતમ શનિવારે પ્રથમ જિદ્ર શ્રી આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી તેમજ તે સૂરિએ ચૈત્યના શિખર પર દંડ, ધ્વજ અને સુવર્ણ કલશ સ્થાપન કર્યા. પવનથી કંપતા ધજાગ્રવડે ઉંચા કરેલા હાથ વડે દુકૃતને. ધિક્કારતો હોય, તેમ તે પ્રાસાદ શેતો હતે. અષ્ટાદ્ધિકાદિક બહુ અપૂર્વ કાર્યો કરે છતે તેના ચરિત્રવડે પ્રસન્ન થયેલા ગુરુએ વાગૂભટને કહ્યું. સદ્ધsધા, સ ગુણાતીર્થાધિરાણ स्तदप्यहन्मूल, स पुनरधुना तत्प्रतिनिधिः । तदावासश्चैत्य, सचिव ! भवतोद्धृत्य तदिद, सम स्वेनोदधे, मुवनमपि मन्येऽहमखिलम् ॥ १ ॥ જગતને ધર્મને આધાર છે. ધર્મને મોટા તીર્થોને આધાર છે. તીર્થનું મૂળ પણ શ્રીનિંદ્ર ભગવાન છે. અને હાલમાં તે. શ્રીજિનેંદ્રભગવાન પ્રતિમારૂપ છે. તેમને રહેવાનું સ્થાન ઐય છે. માટે હે મંત્રીન્દ્ર ! તે આ ચૈત્યનો ઉદ્ધાર કરી પિતાની સાથે સમગ્ર ભુવનને પણ ઉદ્ધાર કર્યો. એમ હું માનું છું.” સિન અધિકાધિક માસા શશી કરતા ? Page #290 -------------------------------------------------------------------------- ________________ આમ્રભરમંત્રી ૨૫૧ भूत्वा मृद्घटिताद् घटाद्यदि पुरा वातापिवैरी मुनिः, सप्ताऽप्य बुनिधीन् किलैकचुलुनाऽपोशानकर्मण्यपात् । म त्रिंश्चैत्यमधि त्वया विनिहितात्कल्याणरूपात्ततः सूतः पुण्यसुतः कथं तव भवांभोधि न पातैककम् ॥ १॥ પ્રથમ સમયમાં માટીના ઘડામાંથી ઉત્પન્ન થઈ અગસ્તિ મુનિ સાતે સમુદ્રોને અપાશન ક્રિયામાં એક અંજલિવડે પી ગયા. તે હે મંત્રિન ! તેં ચૈત્ય ઉપર સ્થાપન કરેલા સુવર્ણમય કલશથી પ્રગટ થયેલ પુણ્યરૂપી પુત્ર તારા એક ભવસાગરનું પાન કેમ નહીં કરે ? એમ ગુરુને આશીર્વાદ થયા બાદ તેઓ તીર્થ પરથી નીચે ઉતર્યા. ત્યાં તેની તળેટીમાં વાગભટે પિતાના નામથી નવીન નગર વસાવ્યું. તેમજ ત્યાં શ્રીત્રિભુવનપાલવિહાર નામે ભવ્ય મંદિર બંધાવીને તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની મનહર મૂર્તિ પધરાવી. - નગરની ચારે બાજુએ એવીશ બગીચાઓ બનાવીને દેવપૂજન માટે ચાવીશ ગામ પણ આપ્યાં. પછી વાગભટ મંત્રી સદ્દગુરુ અને સંઘ સહિત ત્યાંથી નીકળી પિતાના વતન પાટણમાં ગયા અને તે ધર્માત્માઓને અગ્રણી થયે. આભટમંત્રી શ્રી કુમારપાલરાજાની અને તેને મંત્રી વાગૂભટની આજ્ઞાથી આમૃભટ ભૃગુકર છ-ભરૂચ નગરમાં ગયો. પિતાના પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા તેમજ પિતાના કલ્યાણ માટે તેણે શ્રી મુનિસુવ્રત સ્વામીના નવીન ચૈત્યને પ્રારંભ કરાવ્યો. ત્યાં લોકો તેને નીચેની ભૂમિ જતા હતા, તેવામાં તે ખાડામાં મુખ નેત્ર પુટની માફક એકદમ પિતાની મેળે મળી ગયું. તેથી રાક્ષસીની માફક તે ગર્તાએ ગળેલા ખેદ કામ કરતા લોકોને જઈ તેમનાં કુટુંબે અત્યંત વિલાપ કરવા લાગ્યાં. આદ્મભટ પણ ત્યાં આવ્યું અને તે ભયંકર બનાવ જોઈ બહુ ચિંતાતુર થઈ ગયે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ કુમારપાળ ચરિત્ર અહો ! ગર્તાનું નામ માત્ર પણ રહ્યું નથી, આ શું થયું ? મહાખેદની વાત થઈ. જેમ જીવિત માટે ઔષધ ખાવાથી રોગીનું મરણ થાય તેમ પુણ્યના માટે ચૈત્ય બંધાવતાં મને ઉલટું આ મહાપાપ થયું. આટલા બધા પ્રાણીઓના મૃત્યુનું કારણ વૃથા હું' થયે. હવે દૂષિતની માફક હું લોકોને કેવી રીતે મુખ બતાવીશ. ગર્તામાં મરી ગયેલાઓની સ્ત્રીઓના અતિ ઉષ્ણ પ્રસરતા શ્વાસે વડે જીવતે હું જરૂર બની જઈશ, એથી હું પોતે જ મરી જાઉં તો સારું. માણસાહસ - ત્યારબાદ તેઓના વધથી ઉત્પન્ન થયેલા પાપ પંકને શુદ્ધ કરવાની ઈચ્છાથી જેમ આમૃભટ પૃપાપાત કરવા માટે પાસમાં રહેલા નર્મદાના તટપર ચઢ. તેમજ સ્ત્રી પતિના માર્ગને અનુસરનારી હોય છે, એ શાસ્ત્ર સિદ્ધ હોવાથી તેના પતિએ ઘણી ના પાડી તે પણ ભતની પાછળ મરવા માટે તેની સ્ત્રી પણ ઉભી રહી. રૂદન કરતા સેવકોએ “નૃપાપાત ન કરે ન કરો” એમ નિવારે છતે પણ મરણીયાની માફક પોતાની સ્ત્રી સહિત તેણે તટપરથી પડતું મૂકયું. નીચે પડે તે પણ પ્રિયા સહિત આમ્રભટ શરીરે આબાદ રહ્યો અને તેજોમય મૂતિ હેયને શું ? તેમ ત્યાં આગળ ઉભેલી કેઈક સ્ત્રી તેના જેવામાં આવી. ત્યાર પછી તેણે પૂછ્યું. હે ભદ્ર! બેલ. આવી કાંતિમય તું કેણ છે? અદૃષ્ટગમન કરતી તું અહીંયા અકસ્માત કયાંથી આવી છે? પ્રભાયાદેવી શાંતદષ્ટિથી અવલોકન કરતી તે દેવી બોલી. હે વત્સ! આ ક્ષેત્રની અધિષ્ઠાયિકા પ્રભાઢયા નામે હું દેવી છું. Page #292 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ટા મહાત્સવ ૨૫૩ પુણ્યના સંસ્કારી જાગ્રત થાય, એ હેતુથી આ ચૈત્યના આરંભ કરે છતે તારા સત્ત્વની પરીક્ષા માટે આ સર્વ ઉપદ્રવ મેં કર્યાં છે. હે વીર કાટીર ! આ જગતમાં તું સ્તુતિ પાત્ર છે. કારણકે; જેનું આવુ અતિ ઉત્કટ ધૈય છે. અન્યથા આ પ્રમાણે ઘણા લેાકે મરે છે, તે પણ તારી માફક કણ મરે છે? વળી જેનામાં અગાધ સત્ત્વ હાય છે, તેજ પેાતાની ઈષ્ટસિદ્ધિ કરી શકે છે. કારણ કે; નિ:સીમ પરાક્રમ વિના પૃથ્વીના અધિપતિ કાણ થાય? કેવળ એક સત્ત્વ પણ મલવાન થાય છે. વળી તે યા સહિત હાય તા તેની વાત જ શી ? જેમકે, સૂર્યાંનું તેજ અહુ પ્રચંડ હાય છે, પુનઃ ગ્રીષ્મથી ઉત્તેજીત થાય તેા તેની પ્રચડતાની શી વાત ? હે ભદ્ર ! તારી ઉપર હુ પ્રસન્ન થઈ છું, મારી શક્તિ વડે ભાંયરામાંથી જેમ તે ખાડામાંથી સર્વ લેાકેા જીવતા નીકળ્યા છે, તેમના તું તપાસ કર. એમ કહી દેવી અદૃશ્ય થઈ ગઈ. ત્યારપછી આમ્રભટ ત્યાંથી ચૈત્યસ્થાનમાં આવ્યેા. પ્રથમની માફક પૃથ્વીને ખેાદતા પેાતાના સવ માણસેાને ત્યાં જોયા. કાઈપણ દેવની અદ્દભુત માયા છે, એમ જાણી આમ્રભટ પેાતે સવ દેવીઓને પુષ્કળ લેામ આપી પ્રસન્ન કરી. તેમના પ્રભાવરૂપ અગ્નિવડે વિઘ્ન વન મળી ગયે છતે અઢાર હાથ ઉંચું તે ચૈત્ય થયું. પછી મત્રીએ શ્રીમુનિસુવ્રત સ્વામી, રાજા, રાણી અને અન્યની તેમજ ન્યાયે મારેલી અને વડ ઉપરથી પડેલી શમડીની અને નવકાર આપતા મુનિની પણ લેખમય ઉત્તમ મૂર્તિ એ શિલ્પશાસ્ત્રમાં નિપુણ એવા ચિત્રકારો પાસે કરાવી, પ્રતિષ્ઠા મહાત્સવ ત્યારબાદ આમ્રભટે પ્રતિષ્ઠાના મહાત્સવ માટે શ્રી ગુર્વાદિકની વિનતિ કરવા પેાતાના માણસા માકલ્યા. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ કુમારપાળ ચરિત્ર પાટણથી નીકળી સંઘસહિત ગુરુ અને શ્રી કુમારપાળભૂપતિ ભરૂચ નગરમાં આવ્યા. સાક્ષાત્ પ્રભાવનાપિંડ હોયને શું ? તેવા મંત્રો વડે શાંતિ કાર્ય કરીને શ્રી હેમચંદ્રસૂરિએ કૂર્મના લાંછનથી વિભૂષિત શ્રી મુનિસુવ્રતજિદ્રની પ્રતિષ્ઠા કરી. પછી શ્રીકુમારપાળના પ્રસાદથી મલ્લિકાર્જુન કેશ સંબંધી ઉત્તમ જાતિના સુવર્ણના બત્રીશ લઘુ ઘટના પ્રમાણુવાળ કલશ, સુવર્ણમય દંડ અને કાંતિમય કૌશય વસ્ત્રને વિજય એ સર્વની હેમચંદ્રગુરુ પાસે પ્રતિષ્ઠા કરાવીને સંઘ તથા પાદિથી પરિવારિત આદ્મભટે પિતે ચૈત્ય ઉપર કલશાદિકને સ્થાપન કર્યો. તેમજ પુણ્યશાલીજનેના હૃદયમાં પોતાનું સ્થાપન કર્યો. મૈત્યની ઉપર વાજીંત્રરૂપી વરસાદની ગર્જના થયે છતે અતિ હર્ષથી ઘેરાયેલો મયૂરની જેમ મંત્રી નૃત્ય કરવા લાગ્યું. મૈત્ય ઉપર રહેલા અદ્મભટે દેવની માફક સુવર્ણ રત્નાદિકની અતિશય વૃષ્ટિ કરીને તેના દારિદ્રરૂપ સંતાપની શાંતિ ન કરી ? પ્રથમ કાલમાં પણ લોકેએ જળમય વૃષ્ટિ જોઈ હતી અને તે સમયે તે દુકુલ, સુવર્ણ અને રત્નમયી વૃષ્ટિનો અનુભવ કર્યો. કિંમત અને વજનમાં બહુ ભારે હોવાથી આમ્રભટે આપેલું દાન મજુરો પાસે જ્યારે યાચકોએ પિતાને ઘેર મોકલાવ્યું, ત્યારે દાનરૂપી યજ્ઞવડે પૂજન કરતા આદ્મભટને જોઈ બહુ ખુશી થયેલા મુખ્ય કવિઓ–દેવેએ સ્તુતિ કરી. स्रष्टुर्विष्टप.पुणमयात् पाणेरपि त्वत्करे, ___ शक्तिः काऽप्यतिशायिनी विजयते यद्याचकानां जनौ । माले तेन निवेशितामतिदृढां दारिद्रवर्णावली, दानिन्नाम्रभटैष भूरिविभवैनिर्माष्टि मूलादपि ॥ १॥ હે દાનિ ! આમૃભટ ! સૃષ્ટિ રચવામાં નિપુણ એવા બ્રહ્માના હાથથી પણ તારા હાથમાં કઈ અલૌકિક શક્તિ રહી છે. કારણ કે, Page #294 -------------------------------------------------------------------------- ________________ આરાત્રિકવિધિ ૨૫૫ યાચકના જન્મ સમયે તેમના કપાલમાં બ્રહ્માના હાથે લખાયેલી અતિ એવી દાઘિની અક્ષર પ`ક્તિને વિભવાના દાનથી નિમૂ ળ કરે છે. આ તારા હાથ મોટા આરાત્રિકવિધિ પછી શ્રીકુમારપાળરાજની આજ્ઞાથી આમ્રભ૮ ચૈત્ય ઉપરથી નીચે ઉતર્યાં. ત્યારબાર શ્રીજિનેન્દ્રભગવાનની આરતીને પ્રારભ કર્યાં. તે સમયે પ્રથમ રાજાએ પછી વાગ્ભટે, સામ’તમંડળે, સ’ઘાધિપ શ્રાવકે એ, પછી માતા, બેન અને પુત્રાદિકોએ શ્રીખ ડચ ંદનથી મિશ્ર કેસરવડે, નવ અંગે અર્ચાપૂર્ણાંક ભાલ સ્થલમાં વાર વાર કર્યું' છે શ્રેષ્ઠતિલક જેને, તેમજ કંઠમાં ચાર સેરાના સુગ ંધિત પુષ્પાના અનેક હાર પહેરાવ્યા છે જેને, નિઃસ્પૃહ લે પણ ગૃહ સહિત જેનું મુખાવલેાકન કરતા હતા, તેમજ દ્વારમાં રહેલા ભટ્ટોને અશ્વ આપતા, બાકીના લેાકેાને સુવણ રાશિ આપતા અને તેના અભાવમાં પેાતાના શરીર ઉપરથી અલંકાર આપતા આમ્રભટને જોઈને શ્રીકુમારપાલભૂપાલે જલદી તેના હાથ પકડી કરાવેલી આરતીને વિધિ ધાર્મિક શિરામણ આ*ભટે પૂર્ણ કર્યાં. ત્યારપછી તેણે રાજાને પૂછ્યું'. આપે મહુ ઉતાવળથી હાથ પકડીને શા માટે આ કાર્ય કાળ્યું ? શ્રીકુમારપાલભૂપાલ કિ`ચિત હાસ્ય કરી ખેલ્યા. તું શરીરના અલંકાર પણ આપવા લાગ્યા, તે પરથી તું સ આપી દેત, એમ જાણી મે તે દ્વારાએ તને નાપાડી કે; હવે તુ' આપવું બંધ કર. કારણ કે, ધારાબંધ રસ પડવાથી પેાતાને પણ ભૂલીને દાતા તેમજ જુગારી એ બંને પેાતાનું મસ્તક પણ આપે છે. कूर्मः क्षुद्रतमोऽपि लांछन मिषाद्यत्पादपद्मद्वयी, सेवित्वेव बभूव भुमिवलयं पृष्टे विवादु दृढः । Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ કુમારપાળ, ચરિત્ર अश्वोज्जीवनया धुरीणपदवीं कारुण्यभाजां शित; ___ स श्रीमान्मुनिसुव्रतेोजिनपतिर्दत्तां श्रियं शेयसीम् ॥ १॥ કાચ બહુ નાનું છે, તો પણ લાંછનના બહાના જેમના ચરણકમલને સેવીને જેમ ભૂમંડલને પિતાની પીઠ પર ધારણ કરવા માટે સમર્થ થયે. તેમજ અશ્વને જીવાડવાવડે દયાળુજનેમાં મુખ્ય સ્થાનને પ્રાપ્ત થયેલા તે શ્રીમાન મુનિસુવ્રતનિંદ્ર કયાણમયી લક્ષ્મીને આપે. એ પ્રમાણે શ્રીજિનેશ્વરપ્રભુની સ્તુતિ કર્યા બાદ ચૈત્યવંદન કર્યું. ત્યાર પછી શ્રી હેમચંદ્રસૂરિએ સંઘ સમક્ષ આયભટને કહ્યું. જ્યાં તું નથી ત્યાં કૃતયુગ વડે શું ? અને જ્યાં તું છે, ત્યાં કલિયુગ શું કરે? વળી કલિયુગમાં તારે જન્મ થયે, તે કલિયુગ ભલે રહે કૃતયુગની જરૂર નથી. હે બુદ્ધિમાન ! બહુ વૃદ્ધ થવાથી દાનધર્મ ઘણે કૃશ થયે છે, તે હવે તારા હાથના અવલંબનવડે પૃથ્વીમાં પ્રસાર પામે. ગુરુ મુખથી નીકળેલી આ વાણીવડે વિરમય પામેલા કોઈપણ એવા મહાન પુરુષ ન હતા કે જેમણે આભટનું મુખ નિરીક્ષણ ન કર્યું હોય? ત્યારબાદ તેણે સત્કાર કરેલા ગુરુશ્રી હેમચંદ્રસૂરિ તથા શ્રીકુમારપાલરાજા વિગેરે સર્વે તેના ગુણની સ્તુતિ કરતા પિતાના સ્થાન– પાટણમાં ગયા. પદ્માવતીદેવી આદ્મભટમંત્રી ભરૂચમાં રહ્યો હતો. ત્યાં તે આકસ્મિક દોષને લીધે મરણદશામાં આવી ગયો હોય, તેમ અકસ્માત માંદે થઈ ગયે. આદ્મભટની તેવી માંદગી જોઈ તેને સર્વ પરિવાર ગભરાઈ ગયે અને તત્કાલ વિદ્યાદિકને બોલાવી અનેક પ્રકારના તેઓ ઉપચાર કરવા લાગ્યા. વૈદ્યોએ સંનિપાતાદિક દેને હણનારા રસોની ચેજના કરી. માંત્રિક મંત્રથી પવિત્ર પાછું વારંવાર છાંટવા લાગ્યા. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ યશશ્ચંદ્રગણિ તિર્વિ૬ લોકેએ વિધિ પ્રમાણે ગ્રહની શાંતિ કરી. વિદિક મંત્રોના પાઠ કરતા બ્રાહ્મણોએ હોમ કર્યા. અવતરણ કિયામાં કુશલ એવા પુરુષોએ પાત્રોમાં પ્રવેશ કરી, બહુ તપાસ કરી. નેહી એવા બંધુઓએ તીર્થયાત્રાદિકની પ્રતિજ્ઞા કરી, વૃદ્ધ પુરુષોએ પિતાની દેવદેવીઓની બાધાઓ રાખી. પૂજારીઓએ ચોસઠ યોગિનીઓનાં બલિ પ્રદાન કર્યા. પરંતુ એ ઉપચાર વડે મેઘના પુષ્કલ જલવડે બળેલા બીજની માફક આમ્રટને કેઈપણ પ્રકારનો ગુણ થયે નહીં. ત્યારબાદ નિરાશ થયેલી પદ્માવતી નામે તેની માતાએ રાત્રીને વિષે પદ્માવતી દેવીની આરાધના કરી. દેવી પ્રત્યક્ષ થઈ બોલી. તારે પુત્ર મૈત્ય ઉપર આનંદથી નાચવા લાગે, તે સમયે તેના સારાં લક્ષણ જોઈ ચેગિનીઓ તેને વળગી છે. શક્યના પુત્રને જેમ શક્ય તેમ બત્રીસ લક્ષણ ધર્મિષ્ઠપુરુષને દુષ્ટ આ ગિનીઓ કે દિવસ સહન કરતી નથી. શ્રી હેમચંદ્રાચાર્ય અહીં રહ્યા હતા, ત્યાં સુધી તેઓ ગુપ્ત હતી, અને તે ગયા એટલે દરિદ્રાવસ્થામાં આપત્તિઓની જેમ તેઓ પ્રગટ થઈ એ દોષને નિવારવા માટે તે ગુરુ જ પોતે શક્તિમાન છે. કારણ કે, અંધકારના સમૂહને દૂર કરવા માટે સૂર્ય જ સમર્થ હોય છે. એમ કહી પદ્માવતી દેવી અદશ્ય થઈ ગઈ. પછી તેજ વખતે પદ્માવતીએ ગુરુને તેડવા માટે પિતાના માણસને પાટણ મેકો . યશશ્ચંદ્રમણિ પદ્માવતીએ મોકલેલો માણસ સાયંકાલે ત્યાં પહોંચે, સર્વ વૃત્તાંત તેણે નિવેદન કર્યું. સર્વ હકીક્ત જાણ સૂરીશ્વર મહાદક્ષ એવા શ્રીયશશ્ચંદ્રગુણિને ભાગ-૨ ૧૭ Page #297 -------------------------------------------------------------------------- ________________ _૨૫૮ ૨૫૮ કુમારપાળ ચરિત્ર સાથે લઈ ત્યાંથી નીકળ્યા. વિદ્યાધરની માફક આકાશમાગે તેઓ બંને જલદી ભૃગુપુરમાં આવ્યા. આદ્મભટને જોઈ તેને દેવીને ઉપદ્રવ છે, એમ તેમના જાણ વામાં આવ્યું. ત્યારપછી શ્રી યશશ્ચંદ્રગણિએ તેની માતાને કહ્યું. મધ્યરાત્રીના સમયે બલિ પુષ્પાદિ સહિત કે પુરુષને અમારી પાસે તારે મકલ તે વચન તેણુએ કબુલ કર્યું. ગુરુમહારાજ પિતાના ઉપાશ્રયમાં ગયા. અર્ધ રાત્રી થઈ એટલે પદ્માવતીએ ગુરુએ કહેલી વસ્તુઓ સહિત એક પુરુષને તેમની પાસે મોકલ્યો. તે પુરુષને સાથે લઈ ગણિ સહિત શ્રી હેમચંદ્રસૂરિ પિતાના સ્થાનમાંથી સર્વ દેવીઓની સ્વામિની સંધવી દેવીના મંદિર તરફ ચાલ્યા. કિલ્લાની બહાર ગયા એટલે ચક ચક એવા ક્રર શબ્દ વડે વરાવતે ચકલાઓને સમુદાય તેમના જેવામાં આવ્યું. આ ગિનીઓને ઉપદ્રવ છે, એમ જાણી ગુરુએ ગણિ પાસે તેમના મુખમાં બાકલા નંખાવ્યા. પછી તેઓ ચેટકની માફક અદૃશ્ય થઈ ગયાં. ત્યારબાદ ત્યાંથી આગળ જતા સૂરિએ અગ્નિસમાન પીળા મુખવાળું અને ખાવા માટે તૈયાર થયેલું કપિમંડલ જેયું. તેને પણ કૃત્રિમ છે, એમ જાણી મૂર્તિમાન મંત્રાક્ષર સમાન અક્ષતવડે સૂરિએ પ્રહાર કર્યો એટલે તે પણ કયાંય નાશી ગયું. ત્યાંથી પણ આગળ ચાલતા સૂરિએ રાઁધવી દેવીના મંદિરની નજીકમાં યમરાજાના કિંકર સમાન મહાક્રૂર બિલાડાઓને સમૂહ જે. તેને પણ લાલ પુષ્પના પ્રક્ષેપથી સૂરિએ દૂર કર્યો. ત્યારપછી વિદ્યાનિધિ સમાન ગુરુમહારાજ પોતે દેવીના તેરણ આગળ ઉભા રહ્યા. હૃદયમાં સૂરિમંત્રનું ધ્યાન કરી સૂરિએ શ્રીયશશ્ચંદ્ર ગણુને આજ્ઞા કરી, એટલે તેમણે સેંધવી દેવીને કહ્યું. Page #298 -------------------------------------------------------------------------- ________________ રાઁધવીદેવી ૨૫૯ જાલંધર આદિ અસુરે જેમના ચરણકમલની પૂજા કરે છે એવા શ્રી હેમચંદ્રસૂરિ પિતે ચાલીને તારી પાસે આવ્યા છે. માટે તું એમની સન્મુખ આવીને ભક્તની માફક આતિથ્ય સેવા કર. આવા લકત્તર પાત્રરૂપ ગુરુ મહારાજ મોટા પુણ્યવડે જ અતિથિ થાય છે. એમ ગણિનું વચન સાંભળી ખૂબ હાસ્ય કરી મુખમાંથી જીભ બહાર કાઢીને બાલકની માફક દેવીએ તેમના સન્મુખ ખરાબ ચેષ્ટા કરી. એમ વિકાર કરતી દેવીને જોઈ ગણિ બેલ્યા. રે ! દુરાશયે ! ગુરુની પણ તું અવજ્ઞા કરે છે તેમજ મારૂં બળ પણ તું જાણતી નથી ? જે કે, દયાભાવથી મેં તને અત્યંત શાંત વચન કહ્યાં, ત્યારે તું દુષ્ટરૂપી પર્વતને ભેદવામાં વજ સમાન એવા મને પણ બીવરાવે છે. એ મોટું આશ્ચર્ય છે. એ પ્રમાણે ક્રોધાતુર થયેલા ગણિએ દેવીને તિરસ્કાર કરી અકસ્માત્ ભાગી ગયેલા બ્રહ્માંડના પ્રચંડ ખાટકાર સરખા દારૂણ ત્રણ હુંકાર કર્યા. - તેમાં પહેલા હુંકારાથી દેવીને પ્રાસાદ મૂળથી ટોચ સુધી પ્રચંડ વટોળે હલાવેલા વૃક્ષની માફક કંપવા લાગ્યું. બીજા હકારાથી તેની અંદર રહેલી સર્વ દેવીઓ ચેષ્ટા રહિત ચિત્રલિખિત હોય તેમ અત્યંત ભયભીત થઈ ગઈ. તેમજ ત્રીજા હુંકારાથી સેંધવી દેવી ભય જવરથી જેમ પિતાના સ્થાનમાંથી વાયુની માફક ઉછળીને સૂરીશ્વરના ચરણકમલમાં પડી. ત્યારપછી તેણીએ નમસ્કાર કરી કહ્યું. આપની સેવામાં હું હાજર છું. આપ આજ્ઞા કરે, હું શું કરું? શ્રીમાન યશશ્ચંદ્રગણિ બોલ્યા. દેવીઓથી આમ્રભટને જલદી મુક્ત કરી મારા ગુરુની તું ભક્તિ કર. દેવી બોલી. સુધાથી પીડાયેલા ગિની વર્ગે તીર્ણ કુહાર વૃક્ષની જેમ તેના હજારે ટુકડા કરેલા છે. તેને હું કેવી રીતે મૂકાવું Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ કુમારપાળ ચરિત્ર અને કદાચિત્ મૂકાવું, તેપણ તે જીવશે નહીં. સિંહની દાઢમાંથી ખેંચી લીધેલા મૃગલા શુ' જીવી શકે ખરા? ફરીથી શ્રીયશશ્ચંદ્રગણી એલ્યા. ઠીક છે એમ થશે તેા પણ ક‘ઈ ચિંતા નહીં, પરંતુ અહીંથી પેાતાના સ્થાનમાં જવાની શું તારી શક્તિ છે ? સૌધવીદેવી એમ ગણિતુ· વચન સાંભળી સૈધવી દેવી એકદમ ભયભીત થઇ ગઈ. સિંહનાદ વડે હાથીની જેમ વ્યાકુલ થયેલી દેવીએ અતિ ભય'કર વા વનિ કર્યાં. એટલે પૃથ્વી ક ́પવા લાગી. પવ તાનાં શિખા તૂટી પડચાં. સમુદ્રોનાં જલ આકાશના મધ્ય ભાગમાં વિલાસ કરવા લાગ્યાં. ભૃગુપુર નિવાસી નગરજના પણ જાગ્રત થઈ ગયા અને તેઓ પેાતાના હૃદયમાં કલ્પાંત કાલમાં ખળભળી ઉઠેલા સમુદ્રોની ભ્રાંતિ કરવા લાગ્યા. તે શબ્દથી ભયભીત થયેલી ગિનીએ આમ્રભટને મૂકીને “રક્ષણ કર, રક્ષણ કર,” એમ ખેલતી ત્યાં પેાતાની સ્વામિની પાસે આવી. ગણિચમત્કાર ગણિએ મંત્ર શક્તિવડે સવ ચાગિનીઓને એકદમ સ્તબ્ધ કરી નાખી. ત્યાર પછી તેમણે કહ્યું. રે દુષ્ટાઓ ! આમ્રભટને જલદી છેડી દો, નહી તે! તમે જીવથી મરી જશે. શરીરમાં ખીલાની માફક તે મંત્ર સ્વ.ભનથી પીડાયેલી ચેગિનીએ મુખમાં આંગલીએ નાખી માંત્રિકામાં રત્નસમાન ગણિને કહેવા લાગી. આ તમારા યજમાન ભક્તના અમે સર્વથા ત્યાગ કરીએ છીએ, એમાં સાક્ષી તરીકે અમારી જમણેા હાથ ગ્રહણ કરો. Page #300 -------------------------------------------------------------------------- ________________ ઉદયનરાજા ૨૬૧ આ મહાત્માનું નામ પણ અમે કોઈ પણ દિવસે લઈએ તે તમે પ્રચંડ પ્રાણ દંડવડે અમારો દંડ કરજે. શરીરના સ્તંભનવડે અમારા પ્રાણ પ્રયાણની તૈયારી કરતા હોય તેમ વ્યાકુલ થયા છે. માટે હે મહાશય! કૃપા કરી અમને સ્તંભનથી જલદી મુક્ત કરો. ગણિ બેલ્યા. રે રે હતાશાઓ ! સ્તંભન માત્રથી તમને આટલી બધી પીડા થાય છે, તે પ્રાર્થનાશ થવાથી બીજાઓને કેટલી પીડા થતી હશે ? પ્રાણનું રક્ષણ કરવું, તે મોટુ પુય છે. અને તેમનો વધ કરે તે મોટું પાપ કહ્યું છે. એમ શાસ્ત્રમાં કહેલું તત્વ પોતાના હૃદયમાં જાણી હવેથી અન્ય પણ કઈ પ્રાણીઓની કઈ દિવસ તમારે હિંસા કરવી નહીં. તેમજ જૈન ધર્મમાં સ્થિર અને સર્વ લેકનું હિત કરનાર એવા મહાપુરુષોનું તે વિશેષે કરી રક્ષણ કરવું, એમ ઉપદેશ આપી ગણિએ સ્તભંનથી તેમને મુકત કરી. પછી તે દેવીઓ શ્રી હેમચંદ્રપ્રભુના ચરણકમલમાં વંદન કરી પિતાના સ્થાનમાં ગઈ. તેજ વખતે આમ્રભટમંત્રી સર્વ કલેશથી મુક્ત થઈ ગયે. જેના આવા મહાસમર્થ ગુરુ છે, તેને તેમાં શું આશ્ચર્ય ? ત્યારબાદ શ્રી હેમચંદ્રસૂરિએ પણ પ્રભાતમાં હજાર રૂપીયાના ખરચથી આદ્મભટ પાસે દેવીઓને ઉત્તમ પ્રકારને ભેગ કરાવ્યો. ત્યારપછી નવીન શૈત્યમાં પધરાવેલા શ્રી મુનિસુવ્રતસ્વામીને વંદના કરી પગે ચાલતા સૂરીશ્વર પુન: પાટણમાં આવ્યા. અકસ્માત આપે કયાં વિહાર કર્યો હતો ? એમ શ્રીકુમારપાલના પૂછવાથી આચભટનું વૃત્તાંત કહી સૂરિએ તેને અત્યંત વિસ્મિત કર્યો. એ પ્રમાણે દાનાદિક કાવડે મનોવૃત્તિને સુવાસિત કરતે, અનેક પ્રકારનાં જૈન મંદિર બંધાવતે અને તે મૈત્ય બંધાવનારાઓને સહાય કરતે શ્રીકુમારપાલરાજા બહુ પુણ્યશાલી થયે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ કુમારપાળ ચરિત્ર ઉદાયનરાજા શ્રીમાન હેમચંદ્રસૂરિ શ્રી વીરભગવાનના ચરિત્રની વ્યાખ્યા કરતા, તે પ્રસંગે દેવાધિદેવની પ્રતિમાનું વૃત્તાંત શ્રી કુમારપાલભૂપાલ પ્રત્યે કહેવા લાગ્યા. શ્રી મહાવીરભગવાન પ્રથમ રાજગૃહનગરમાં સમવસર્યાં. જંગમ તીર્થની માફક તેમને જોઈ લોકે બહુ આનંદમય થયા. તે રાજગૃહનગરમાં શ્રેણિક રાજાને પુત્ર અભયના મહામંત્રી હતો. તેણે પ્રભુને વંદન કરી પૂછયું. હે ભગવન્ ! અંતિમ છેવટને રાજર્ષિ કેણુ થશે? પ્રભુએ કહ્યું. ઉદાયનરાજા થશે. ફરીથી મંત્રીએ પૂછયું. તે કેણુ અને કેવી રીતે થશે ? ત્યારબાદ શ્રી વીરભગવાને તેનું ચરિત્ર કહેવાને પ્રારંભ કર્યો. વીતભયનગર સિંધુ સૌવીર દેશના મધ્યભાગમાં વીતય નામે ઉત્તમનગર છે. કેઈપણ પ્રકારને ભય નહી હોવાથી જેનું નામ યથાર્થ રીતે શોભે છે. रात्रौ यत्र जिनेद्रमन्दिरशिरः कल्याणकुभावली, दिक्शाखाविततस्य नीलिमगुणाऽऽविद्तपत्रस्थितेः । हर्षस्फारकतारकव्यतिकरसोंधत्प्रसूनधूते___ोमद्रोः परिपाकपिरुलफलप्रागल्भ्यमम्यस्यति ॥ १ ॥ જે નગરની અંદર રાત્રીએ શ્રીનિંદ્રભગવાનના મંદિરના શિખરેપર રહેલી સુવર્ણ કલેશની શ્રેણી, દિશાઓ રૂપી શાખાઓથી વિસ્તાર છે જેને, નીલ ગુણરૂપી પ્રગટ છે પત્ર સ્થિતિ જેની અને આનંદકારક તારાઓના સમૂહરૂપ વિકસવર પુછપની કાંતિ છે જેની એવા આકાશરૂપ વૃક્ષનાં પાકવાથી પીળાં ફની ઉન્નતિને ધારણ કરે છે. તે વીતભયનગરમાં ઉદાયન નામે રાજા હતા. જે રાજા ઉદયનવત્સરાજથી આકૃતિ વડે જ નહીં પરંતુ તેજથી પણ અધિક હતે. Page #302 -------------------------------------------------------------------------- ________________ કુમારન’દી ૨૬૩ સિંધુસૌવીર આદિ સમૃદ્ધિ યુક્ત દેશાના તે અધિપતિ હતા. તેમજ તેના તાખામાં ત્રણસે ત્રેસઠ (૩૬૩) વીતભય આદિ નગર હતાં. મહાસેન પ્રમુખ દશમુકુટધારી રાજાએ તેના આશ્રયમાં હતા. દશ દિગ્પાલેાવડે કાતિ કેય જેમ તે રાજાએ વડે ઉદાચનરાજા શત્રુઓને અજય હતે.. સમ્યક્ત્વ રૂપ સુગંધથી વ્યાપ્ત છે મન જેનું, એવી ચેટક રાજાની પુત્રી નામ અને શરીર વડે પણ પ્રભાવતી તેની સ્ત્રી હતી. અભિચિ નામે તેને પુત્ર હતા. તે યૌવરાજ્યના સ્થાનમાં વિરાજમાન હતેા, તેમજ કાંતિથી સૂર્ય સમાન તેજસ્વી કેશી નામે તેના ભાણેજ હતા. કુમારનદી ચપા નામે નગરી છે. તેમાં સ્ત્રીએ સાથે ક્રીડા કરવામાં અતિષુબ્ધ અને બહુ વૈભવને લીધે ઉન્મત્ત દશાને અનુભવતા કુમાર નદી નામે એક સેાની હતા. તે પાંચસો પાંચસે સેાનૈયા આપી સુ ંદર સ્ત્રીએ પરણ્યે. અનુક્રમે તેણે પાંચસે સ્ત્રીએ એકઠી કરી. ઉત્કટ કામાતુર અને અનુરાગિણી તે સ્ત્રીએ સાથે હાથણીએ સાથે જેમ ગજેન્દ્ર તેમ તે કુમારનદી હુંમેશા વિલાસ કરતા હતા. અન્યદા પચરૌલ નામે દ્વીપમાંથી ઇંદ્રની આજ્ઞા લઈ શ્રી નટ્ઠીશ્વરની યાત્રા માટે એ વ્ય ંતર સ્ત્રીએ નીકળી. તે સમયે ૫'ચરૌલના અધિપતિ વિમાલી નામે તેમને પતિ ચ્યવન પામ્યા. એટલે તેમને વિચાર થયા કે, હવે આપણા પતિ કાણુ થશે ? એક ધ્યાન કરતી તે અને દેવીએ આકાશમાર્ગે ચાલતી ચ'પાનગરીની ઉપર આવી. ત્યાં પાંચસેા સ્ત્રીઓ સાથે ક્રીડા કરતા કુમારનઢી તેમના જોવામાં આન્યા, અને તે વિચાર કરવા લાગી કે, લામાં કામદેવ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪. કુમારપાળ ચરિત્ર અનંગ–અંગરહિત છે એમ જે સંભળાતું હતું, તે વાત બેટી છે, કારણ કે, આ પ્રત્યક્ષ દેહધારી કામદેવ જ વિરાજે છે. માત્ર સ્વરૂપના દર્શનવડે આ પુરુષને આપણે પતિ સ્વીકાર એમ વિચાર કરી તે બંને વ્યંતર દેવીઓ તરત જ તેની પાસે આકાશમાંથી ઊતરી પડી. આ બંનેના શરીરમાં કઈ અદૂભુત લાવણ્ય રસ રે છે, કે જેને નેત્રે વડે અતિશય સ્વાદ લેવાય છે, તે પણ સર્વથા ક્ષીણ થતું નથી. એમ વિચાર કરી કુમારનંદીએ પૂછ્યું. તમે કયું છે? | દેવીઓ બેલી. હાસા અને પ્રહાસા નામે અમે દેવીએ છીએ. ભેગપ્રાર્થના ભોગ માટે કુમારનંદીએ તેમની પ્રાર્થના કરી. ફરીથી દેવીઓ બેલી. અમારી તારે ઈચ્છા હોય તો પંચશૈલ દ્વીપમાં તું આવજે. એમ કહી બંને દેવીઓ ત્યાંથી વિદાય થઈ. ત્યારપછી કુમારનંદી કામાતુર થઈ નિર્ધન પુરુષ જેમ ધનને તેમ તેમની પ્રાપ્તિને ઉપાય બહુ ચિંતવવા લાગ્યા. દીર્ઘ વિચાર કરી તેણે ચંપાનગરીના રાજાને ખૂબ સુવર્ણધન આપી પિતાને અભિપ્રાય પ્રગટ કરી રાજાની પરવાનગી મેળવી નગરીની અંદર પટલ વગડા. જે મને પંચશૈલમાં લઈ જાય, તેને હું કેટી સોમૈયા આપું. એ પ્રમાણે પટકાષણ સાંભળી કઈ વૃદ્ધપુરુષે દ્રવ્યના લોભથી તે પટને સ્પર્શ કર્યો. ત્યારપછી તેણે કુમારનદી પાસેથી તેટલા સેનૈયા લઈ પોતાના પુત્રાને આપ્યા. તેમજ પંચશૈલને માગ પ્રથમથી તેના જાણવામાં હતું, તેથી તેણે ત્યાં જવા માટે વહાણું તૈયાર કરાવ્યું. વૃદ્ધની સાથે કુમારનંદી તૈયાર થયે. તેની સ્ત્રીઓ વિગેરેએ ઘણી ના પાડી તે પણ વહાણુમાં બેસી સમુદ્રમાગે તે ચાલતો થયો. દૃષ્ટિ પ્રસાર સુધી ચારે તરફ કેવલ જલનું અવલોકન કરતે કુમારનંદી તે સમયે સમસ્ત જગતને જલમય જેવા લાગ્યા. Page #304 -------------------------------------------------------------------------- ________________ ભારંડપક્ષીઓ કેટલેક દૂર ગયે એટલે વૃદ્ધે કુમારનંદીને કહ્યું. સમુદ્રના તટ પર પર્વતના ભાગમાં ઉગેલે મોટે પેલે વડ આવે છે. તેની નીચે આ વહાણ જાય એટલે તું બે હાથ લાંબો કરી વાનરની માફક જલદી એ વૃક્ષને વળગી પડજે. ભારંડપક્ષીઓ પંચરૌલીમાંથી અહીં ભારડ પક્ષીઓ આવશે. તેમને ત્રણ પગ હોય છે. તેઓ સૂઈ જાય ત્યારે તેમાંથી એકના મધ્ય ચરણમાં તારે દઢમુષ્ટિથી વળગી મુડદાની માફક રાત્રીએ પડી રહેવું. સવારમાં જ તેઓ ઉડીને તને પંચશૈલમાં લઈ જશે. જે આ પ્રમાણે તું નહીં કરે તે વિના મતે તું જલદી મરી જઈશ. કારણ કે હવેથી આ વહાણ મોટા આવર્તાની અંદર પડશે, માટે તું ચેતી લે. કુમારનંદીએ વૃદ્ધના કથા પ્રમાણે વડની શાખા પકડી લીધી. ભારંડ પક્ષીઓ તેને જલદી પંચશૈલમાં લઈ ગયા. “અહે ! બુદ્ધિને પ્રકાશ અલૌકિક હોય છે.” ત્યાં હાસા પ્રહાસા અને તેમના દીવ્ય શૈભવને જોઈ કુમારની પ્રથમ ઉત્પન્ન થયેલા સ્વર્ગીય દેવની માફક હર્ષઘેલો થઈ ગયે. કુમારનદીને આવા સાહસથી ચક્તિ થયેલી તે બંને દેવીઓએ હે ભદ્ર! આ તારા મનુષ્યના શરીરવડે અમે તારી સાથે ભેગ જોગવવા લાયક નથી. અને જે મારી સાથે તારે ભેગની ઈચ્છા હોય તો અગ્નિપ્રવેશાદિકથી મરીને તું પંચૌલને અધિપતિ થા. પછી અમારી સાથે આનંદથી સુખવિલાસ કર. એમ દેવીઓનું વચન સાંભળી કુમારનંદી બેલ્ય. તમારે માટે હું મૂર્ખની માફક ઉભયથી ભ્રષ્ટ થયા. “અહે ! દૈવચેષ્ટા બલવાન છે.” નાગિલમિત્ર - હાસા અને પ્રહાસાને કંઈક દયા આવી, જેથી તેમણે બાલકની માફક કુમારનંદીને ઉપાડી ચંપાનગરીના વનમાં મૂકો. પ્રીતિપૂર્વક કહ્યું Page #305 -------------------------------------------------------------------------- ________________ २६६ કુમારપાળ ચરિત્ર લોકેએ પૂછયું. તું કયાં ગયે હો ? ત્યારે તેણે પિતાનું ચરિત્ર કહ્યું. ત્યારપછી કામની પીડાને લીધે દેવીઓને મેળવવા માટે અગ્નિપ્રવેશ કરી તેણે મરવાની રૌયારી કરી. આ વાત સાંભળી નાગિલ નામે તેને મિત્ર તેની પાસે આવે. અને તેણે તેને કહ્યું. આ તું શું કરે છે ? તે બુદ્ધિમાન છે. અજ્ઞાન મરણ–આત્મઘાત કરવા તેને ઉચિત નથી. માત્ર ભેગની ઈરછાથી તું મનુષ્યપણું શા માટે ગુમાવે છે? કારણ કે દરેક ભવમાં ભોગ વિલાસ પ્રાપ્ત થાય છે, પણ મનુષ્યભવ તે. ફરીથી દુર્લભ હોય છે. ભેગને માટે પણ દિવ્યમણિના વૈભવસમાન ધર્મનું તું આરાધન કર. જે ધર્મ યથેછિત અર્થ અને કામ આપીને છેવટે મોક્ષસુખ પણ આપે છે. વળી સ્ત્રી પર જે રાગ છે, તે જે ધર્મ લક્ષમીપર હેય, તે તે મુક્તિ પણ તારી ઈચ્છા કર્યા વિના રહે જ નહીં. એક જ રાગ શુભદષ્ટિથી ધારણ કર્યો હોય તે મોક્ષ આપે છે અને તેજ રાગ અશુભ દષ્ટિએ કર્યો હોય તે સંસારને હેતુ થાય છે. એ પ્રમાણે તેના મિત્રે ઘણે ઉપદેશ આપે, તે પણ તેના માનવામાં તે વાત આવી નહીં અને નિદાન પૂર્વક અગ્નિપ્રવેશથી મરણ સાધી પંચશૈલને અધિપતિ છે. વિદ્યુમાલી એવું તેનું નામ થયું. હાસા અને પ્રવાસા સાથે હંમેશાં ભોગવિલાસ કરવા લાગ્યા. અતિશય આનંદથી પિતાને કૃતાર્થ માનતે હતે. મિત્રના અકસ્માત મરણુથી નાગિલ પણ સંસારથી વિરકત થયે. આહંતી દીક્ષા લઈ બારમા દેવલોકમાં તે દેવ થયે. વિદ્યુમ્માલી પશ્ચાત્તાપ નંદીશ્વરમાં યાત્રા માટે દેવોએ પ્રયાણ કર્યું. તેમની આજ્ઞાથી હાસ અને પ્રહાસા, એ બંને દેવીઓ ગાયન માટે તેમની આગળ ચાલી. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ mmmmm મિત્રપ્રાધા બંને સ્ત્રીઓએ વિદ્યુમ્માલી પતિને ઢેલ લેવા માટે પ્રેરણા કરી. વિદ્યુમ્માલી ક્રધાતુર થઈ છે. શું મારી ઉપર પણ હુકમ કરનાર કેઈ છે ખરા ? એમ તે રોષના હંકારેથી ભરાઈ ગયે. તેટલામાં આભિગિક દુષ્કર્મના ઉદયથી પટ પતે જ તેને ગળામાં લાગી ગયે. ઘંટીના પડની માફક ગળામાં વળગેલા તે પહને લજજાને લીધે તેણે ગળામાંથી દૂર કરવા માટે ઘણુંએ વલખાં કર્યા, પણ તે દૂર થઈ શક્યું નહીં, “દુષ્કર્મની રચનાને ધિકકાર છે.” અહીંયાં જન્મેલાઓને આ કાર્ય કરવાનું હોય છે, માટે છે સ્વામિ ! આ પ્રમાણે ઢોલ વગાડવામાં બીલકુલ લજજા તમારે રાખવી નહીં. ઢેલ વગાડતા તમે આગળ ચાલે. એ પ્રમાણે બંને સ્ત્રીઓના સમજાવવાથી વિદ્યુમ્ભાલીએ તે પ્રમાણે ઢોલ વગાડવું શરૂ કર્યું. કારણ કે દુષ્કર્મને વિપાક સમુદ્રના પુરની માફક દુનિવાર છે. મિત્રાપ્રબોધ થયેલો તે નાગિલને જીવ પણ દેવેની સાથે માર્ગમાં ચાલતું હતું. ઢોલ વગાડતા વિધુમાલીને જોઈ જ્ઞાનથી તેણે જાણ્યું. આ મારા પૂર્વભવને મિત્ર છે. પછી કંઈક કહેવા માટે તેની પાસે ગયે એટલે સૂર્યબિંબની માફક તેના તેજને નેત્રાવડે તે જોઈ શકે નહીં, જેથી વિદ્યુમાલી ત્યાંથી નાશી ગયે. પછી માયાવીની માફક પિતાના તેજને અપહાર કરી તે દેવે વિદ્યુમ્ભાલીને કહ્યું. તું જો ખરો ? તારી આગળ હું કેણ ઉભો ? વિન્માલીએ સ્પષ્ટ કહ્યું. તું કઈ શકને સામાનિક–મોટો દેવ છે, પરંતુ હું તારું નામાદિક જાણતા નથી. પિતાનું નાગિલનું સ્વરૂપ ધારણ કરી કહ્યું. રે મિત્ર! જે હું તારા પૂર્વજન્મને મિત્ર છું, શું મને ઓળખતે નથી ? Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ કુમારપાળ ચરિત્ર અગ્નિમરણવડે નિદાનથી મરતાં તને મેં ના પાડી હતી, છતાં પણ તું મરીને આવી વિડંબનાને ભેકતા પંચશૈલને અધિપતિ થયો. અને હું તે જૈન ધર્મના જ્ઞાનથી શ્રીજિનેદ્રભગવાને કહેલા વતની આરાધના કરી આયુષ્ય પૂરું કરી મરીને આ વૈભવશાળી દેવ થયે છું. કૃષ્ણ સર્પ દંશ કંઈક સારે, પરંતુ કામરૂપી સપને દંશ સારે નહીં, કારણ કે કૃષ્ણસર્પનું વિષ કદાચિત સાધ્ય થાય છે, પરંતુ કામ વિષ તે અસાધ્ય જ હોય છે. વળી હે મિત્ર ! કામરૂપી આ અપરમાર રોગ વવોને પણ અસાધ્ય હોય છે, જે બેભાન બનાવી છેવટે મનુષ્યોના જીવિતને હરણ કરે છે. એ પ્રમાણે દેવનું વચન સાંભળી વિન્માલી બહુ પશ્ચાત્તાપ કરી છે . હે મિત્ર! હાલમાં પ્રસન્ન થઈ તું મને ઉપદેશ આપ. હાલમાં મારે શું કરવું? દેવ બેલ્યો. શ્રીમહાવીર પ્રભુ હાલમાં ગૃહસ્થ વેષે ગૃહાવાસમાં રહી મુનિની માફક ભાવવડે કાત્સગે રહે છે. તેમની દીવ્યમૂતિ બનાવીને તું કેઈક શ્રદ્ધાલુપુરૂષના હાથમાં પૂજા માટે સમર્પણ કર. જેથી આગળ ઉપર તારૂં કલ્યાણ થશે. रत्नाऽष्टापदरुप्यविद्रुमशिलाश्रीखण्डरीर्यादिभि__ मूर्ति स्फूर्तिमयीं विधापयति यः श्राद्धाभरादह ताम् । तस्मान्नश्यति भीरुकेव कुगतिः स्निग्धेव ससेवते, शकश्री शितेव मुक्तिरमणी तत्संगम वांच्छति ॥ १ ॥ રત્ન, સુવર્ણ, રૂ, વિદ્રમ, પાષાણુ, ચંદન અને પિત્તલ વિગે– રેથી શ્રીનિંદ્ર ભગવંતોની દીવ્ય કાંતિમય મૂતિને બહુ શ્રદ્ધા વડે જે નિર્માણ કરાવે છે, તે પુરુષથી બીકણુની માફક કુગતિ નાશી જાય છે અને . Page #308 -------------------------------------------------------------------------- ________________ મહાવીરમૂર્ત્તિ ૨૬૯ સ્નિગ્ધની માક ઇંદ્રસંપત્તિ તેની સેવા કરે છે. તેમજ વશ થયેલીની માફક મુકિત રમણી તેના સમાગમની ઈચ્છા કરે છે. એ પ્રમાણે દેવતાએ કહેલાં વચનને શુભમાની માફેંક સ્વીકાર કરી વિદ્યુમ્માલી યાત્રા પરિપૂર્ણ થયા બાદ પોતાના સ્થાનમાં ગયે મહાવીરમૂર્તિ ક્ષત્રિયકુંડગ્રામની અંદર કાચાસગે રહેલા અમને જોઈ અને હિમાલય પતમાંથી ગેાશીષ ચંદન લઇ અમારી આકૃતિ પ્રમાણે ખરીખર મૂર્તિ બનાવી, બહુ અદ્ભુત આભૂષણેાથી શણગારી બાકીના શ્રીખ ડચંદનથી બનાવેલી પેટીમાં સ્થાપન કરી. પછી તે પેટી લઈ આન ંદ સહિત વિશ્વમ્માલી આકાશમાગે ભમતા હતા. તેવામાં સમુદ્રની અંદર વાયુના ઉત્પાતને લીધે છ માસથી ફરતું વહાણ તેના જોવામાં આવ્યું. ઇંદ્રજાલની જેમ તે ઉત્પાતના સંહાર કરી વિદ્યુમાલીએ તે પેટી વહાણુમાં રહેલા વેપારીના હસ્તક સેાંપીને કહ્યું. આ પેટીમાં દિવ્ય પ્રતિમા છે. તેને પેાતાના કેશખજાનાની જેમ. લઈ સિંધુસૌવીરદેશમાં રહેલા વીતભયનગરમાં તું જા. ત્યાં મજારની. અંદર ઉભા રહી તું આ પ્રમાણે ઘાષણા કરજે. હું નગરવાસી લેાકેા ! આ શ્રીદેવાધિદેવની પ્રતિમા ગ્રહણ કરી ? ગ્રહણ કરેા ? એમ કહી વિથુન્પાલી ત્યાંથી વિદાય થયા. પછી તે શ્રેષ્ઠી તેના પ્રભાવથી નિશ્ચિત થઈ વીતભયપત્તનમાં ગયા. અને તેજ પ્રમાણે તેણે સવ કાય કર્યું.. ખજારની અંદર શ્રેષ્ઠીની ઘેાષણા સાંભળી ઉઢાયનરાજા પતે ત્યાં ગયા અને વિપ્રાદિક અન્ય લાકા પણ ઘણા એકઠા થયા. શંકર, બ્રહ્મા અને વિષ્ણુને વારવાર સંભારી તીત્રધારાવાળા કુઠારાવડે તેઓ તે પેટીને ભાંગવા લાગ્યા. કઠિન એવા પણ તે કુઠાર પત્થર પર જેમ તે પેટીપર પછાડ. વાથી એકદમ ભાગી ગયા, પરંતુ તે પેટી પાસે વની માફ્ક કયાંયથી પણ કિંચિત્ માત્ર ભાંગી નહીં. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ કુમારપાળ ચરિત્ર ત્યાં ગર્જના કરતા આવેલા પ્રભાવિક બ્રાહ્મણદિક કે દુષ્ટની માફક પાડા સમાન શ્યામ મુખવાલા થઈ ગયા. રાજા ત્યાં સ્થિર થઈ ઉભે હતો. દિવસ પણ યૌવનવયને પ્રાપ્ત થયે. તે આશ્ચર્ય જેવાની ઈચ્છાવાળે હેય ને શું ? તેમ સૂર્ય આકાશના મધ્ય ભાગમાં આવી ગયો. પ્રભાવતી રાણી ભોજનને સમય વ્યતીત થઈ ગયે, એમ જાણી પ્રભાવતી રાણીએ રાજાને બોલાવવા માટે પ્રિયંવદા નામે પિતાની દાસીને મેકલી. તે કૌતક જોવા માટે રાજાએ દાસીને આજ્ઞા કરી. રાણીને જલદી અહીં બોલાવી લાવ. પ્રભાવતી પણ ત્યાં આવી. રાજાએ સર્વ હકીકત તેને કહી. પ્રભાવતી બોલી. બ્રહ્મા, વિષ્ણુ અને શંકર એ શ્રીદેવાધિદેવ નથી, પરંતુ જેમના ચરણમાં દેવ અને દેવેંદ્રના સમૂહ નમે છે, તે શ્રી જિનેંદ્રભગવાન જ દેવાધિદેવ હોય છે. | માટે જરૂર આ પેટીમાં પૂજવા લાયક અહંતુ ભગવાનની મૂર્તિ હશે. એ કારણથી જ શંકરાદિ દેવના મરણથી આ મૂર્તિ પોતે પ્રગટ થતી નથી. માટે હું આ જૈન મૂર્તિને પ્રગટ કરીશ. એમ કહી પ્રભાવતીએ ચંદન પુષ્પાદિકવડે તે પેટીની પૂજા કરી અને સ્તુતિ કરતી ઉંચા સ્વરથી તે બોલી, | હે જગપતે ! સર્વ દેવામાં તમે મુખ્ય છે. ગ્રહોની અંદર સર્યથી શું બીજો કોઈ શ્રેષ્ઠ છે ખરો ? જે હું તમારા ધર્મમાં સલસાની માફક રાગવાળી હાઉં, તે આપ પ્રસન્ન થઈ નિધિની માફક મને દર્શન આપો. પ્રભાવતીનાં વચનવડે સૂર્યના કિરણોથી કમલ જેમ તે પિટી ઉઘડી ગઈ. વિકરવર પુષ્પમાલાથી વિભૂષિત અને દીવ્ય અલંકાર સહિત શ્રી જિનેંદ્રભગવાનની મૂર્તિ સમુદ્રમાંથી લક્ષમીની જેમ પ્રગટ થઈ Page #310 -------------------------------------------------------------------------- ________________ ગાંધારશ્રાવક ૨૭૧ તે સમયે પ્રભાવતીથી જૈનમતની ઉન્નતિ થઈ. ચંદ્રની કાંતિથી કુમુદવન જેમ પ્રફુલ્લ થાય તેમ શ્રી જિનેંદ્રમતનું અપૂર્વ પ્રભાવરૂપ સૌરભ્ય જોઈ જૈનમતરૂપ કમલમાં કામરની માફક ઉદાયનરાજા બહુ રકત થયે. ત્યારપછી તે પિતવણિકને પિતાના બંધુની જેમ ઉત્તમ પ્રકારે સત્કાર કરી ઉત્સવપૂર્વક પ્રભાવતી રાણું તે પ્રતિમાને પિતાને ઘેર લઈ ગઈ. સાક્ષાત પરમાત્મા સમાન તે મૂર્તિને પિતાના હૃદયમાં માનતી પ્રભાવતી અંતઃપુરની અંદર તેને સ્થાપન કરી બહુ આદરપૂર્વક પૂજા કરતી હતી. તેમજ તે મૂર્તિની આગળ પિતાને પતિ ઉદાયનરાજા પિતે પ્રીતિ પૂર્વક સ્વર, ગ્રામ અને મૂચ્છનાદિવડે અતિ મહર વણા વગાડતે હતે. મસ્તકાદિક ચેષ્ટાઓવડે સુંદર, ચાસઠ હસ્તલાલ સહિત, બત્રીશ અંગુલ્યાદિક અંગ વિક્ષેપથી રમણીય, નૃત્ય, ગીત અને વાજીંત્રોના સંસ્થાન, તાડન અને ધ વિશેષ એકસો આઠ કરણ સહિત અને ભક્તિ રસાદિથી સંપૂર્ણ તેમજ લાસ્ય અને તાંડવ એમ બંને ભેદથી વિભકત એવું નૃત્ય ભક્તિ રસમાં બહુ મગ્ન થયેલી પ્રભાવતી રાણી દેવીની માફક કરતી હતી. એ પ્રમાણે તે પ્રતિમાની પૂજા, ધ્યાન અને નાટયાદિ ક્રિયાઓવડે પ્રભાવતીએ પિતાના ખજાનામાં પુણ્ય એકઠું કર્યું. કારણ કે, વિવેકનું ફલ એજ હેાય છે. " એક દિવસ પ્રભાવતી રાણ પ્રતિમા આગળ નૃત્ય કરતી હતી, તેવામાં ગાયન કરતે ઉદાયનરાજા મૂઢની માફક તાલ ચૂકી ગયે. તેથી રસનો ભંગ થઈ ગયો. એટલે પ્રભાવતીએ પિતાના પતિને કહ્યું. હે સ્વામિ! નિદ્રાલની માફક આપને આટલી બેભાનતા કેમ આવી? ઉદાયન છે. મારું બેભાનપણું નથી, પરંતુ હે પ્રિયે ! નૃત્ય કરતી તારું શરીર મસ્તક વિનાનું જોઈ હું શૂન્ય સરખો થઈ ગ. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ કુમારપાળ ચરિત્ર આ સાંભળી રાણીએ જાણ્યું કે; જરૂર ક ંઈક અનિષ્ટ થવાનુ છે, એમ માની તે વિશેષથી ધર્માં ધ્યાન કરવા લાગી. કારણ કે; ધ ધ્યાન એ શાકને દૂર કરવામાં મુખ્ય હેતુ છે. એક દિવસ પૂજાના અવસરે તેણીએ પેાતાની દાસી પાસે ધાયેલાં એ શુદ્ધ વસ્ર મગાવ્યાં. દ્રષ્ટિની ભ્રાંતિથી મને વસ્ત્રોને લાલ જોઈ એકદમ તે કેાપાયમાન થઇ અને મેલી. ૨! ! દાસી ! તું લાલ વસ્ત્ર કેમ લાવી ? દાસી મેલી. હૈ દેવિ ! ચંદ્રની કાંતિ સમાન આ વસ્ત્રો નિ લ છે, તમે તપાસ કરી. પછી તે નિરૈલ વસ્ત્રો જોઈ પ્રથમ ઉત્પન્ન થયેલા ભ્રમ અને દુનિમિત્ત વડે રાણીએ જાણ્યુ કે; મારૂં આયુષ્ય હવે થાતુ રહ્યું છે, એમ માની વિષમિશ્રિત અન્નથી જેમ વિષચેાથી અત્યંત વિરકત થઈ ચારિત્ર લેવા માટે વાર વાર રાજાની પ્રાથના કરવા લાગી. રાજાએ કહ્યુ. સમય ઉપર સ્વગ માંથી અહી આવી તારે મને પ્રતિખાધ કરવા. એમ વાણીના પ્રતિબંધ કરી રાજાએ દીક્ષા લેવાની આજ્ઞા આપી. ત્યારબાદ પ્રભાવતી ગુરુ પાસે દીક્ષા લઈ તપરૂપી ધનવડે સૌધમ લેાકમાં દેવપણે ઉત્પન્ન થઈ. તેમજ અંતઃપુરમાં રહેલી તે પ્રતિમાની પૂજા રાજાની આજ્ઞાથી દેવદત્તા નામે ગુજ્જીકાદાસી હમેશાં કરતી હતી. ત્યારપછી પ્રભાવતી દેવે પૂર્વભવના જ્ઞાનવડે સ્વર્ગોમાંથી આવી ઉદાયનરાજાને બહુ પ્રયાસથી સમ્યક્ત્વધારી કર્યાં. તે દિવસથી આરંભી જગતને હિતકારક એવા શ્રીજૈનધમ માં મહા જૈનની માફક ઉદ્યાયનરાજા ઉત્કટ ભાવનાવાળા થયા. ગાંધારશ્રાવક ગાંધાર દેશના રહીશ ગાંધાર નામે શ્રેષ્ઠી શાશ્વત ચૈત્યાને વાંઢવા માટે વૈતાઢચ પવ તમાં જતેા હતેા, તેના મૂળ ભાગમાં ગયા. પરંતુ ત્યાંથી ઉપર જવા માટે તેની શકિત રહી નહીં. Page #312 -------------------------------------------------------------------------- ________________ કુછજા દાસી ૨૭૩ પછી તેણે ઘણું ઉપવાસ કરી શાસન દેવીની આરાધના કરી. દેવી પ્રસન્ન થઈ. તેને મનોરથ સિદ્ધ કરી સર્વ કામ પૂરણ કરનારી એકસો આઠ ગુટિકાઓ આપી તેણીએ તેને ત્યાં જ મુકી દીધે. પછી ગાંધાર શ્રેષ્ઠીએ તે દેવાધિદેવની મૂર્તિને નમવા માટે વીતભય નગરમાં રહેલી તે મૂર્તિનું દાન કરી એક ગુટિકા પિતાના મુખમાં મૂકી. તે જ વખતે ગુટિકાના પ્રભાવથી શ્રેષ્ઠી વીતભય પત્તનમાં ગયે અને કુબજાદાસી દ્વારા તેણે બહુ ભકિતથી તે મૂર્તિને વંદન કર્યું. એક દિવસે શ્રેણીના શરીરે વ્યાધિ ઉત્પન્ન થયે. પિતાની બેનની માફક કુજીકાએ સાધર્મિક વાત્સલ્યને લીધે તેની સારી રીતે સારવાર કરી. શ્રેષ્ઠીએ પિતાનું મરણ નજીક જાણી મહિમાના કથનપૂર્વક તે સર્વ ગુટિકાઓ કુન્જાના હાથમાં આપી દીક્ષા ગ્રહણ કરી. કુજા દાસી ખરાબ રૂપવાળી તે કુછજાએ વિચાર કર્યો. મારું સ્વરૂપ હવે મારે સારૂ કરવું જોઈએ. એવા સંકલ્પથી શ્રેષ્ઠીએ આપેલી ગુટિકા એમાંથી એક ગેબી પિતાના મુખમાં નાંખી, જેથી તે દેવી સમાન દિવ્ય કાંતિમય થઈ ગઈ. હવે તેણીનું સ્વરૂપ સુવર્ણ સમાન કાન્તિવાળું જોઈને સવ લેકે તેને સુવર્ણગુલિકા એવા નામથી બેલાવવા લાગ્યા. ફરીથી તેણીને વિચાર થયે કે એગ્ય પતિના અભાવથી આ મારું સ્વરૂપ વૃથા છે, એમ જાણી તેણીએ એક ગોળી પુનઃ મુખની અંદર નાખી વિચાર કર્યો. આ રાજા પિતા સમાન છે અને બીજા તે એના પદાતિ–નેકર છે, માટે માલવ દેશને અધિપતિ ચંડપ્રદ્યોત રાજા મારે પતિ થાય. એ પ્રમાણે તેણીના મને રથને સિદ્ધ કરવા માટે તત્કાલ શાસન દેવી ચંડપ્રદ્યોત રાજાની આગળ ગઈ અને કુકાના રૂપનું બહુ સારી રીતે વર્ણન કર્યું. ભાગ-૨ ૧૮ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ કુમારપાળ ચરિત્ર રાજાએ પણ તેજ વખતે તેની પ્રાર્થના માટે પિતાને દૂત કલ્ય. કુજાએ પણ દૂતની પ્રાર્થના સાંભળી સત્કારપૂર્વક જવાબ આપે. મેં તારા નરેંદ્રને કઈ વખત જે નથી, માટે હું જોયા વિના તેને વરીશ નહીં, તેથી તેને અહીંયા તું લાવ. ફત પણ પિતાના વામી પાસે આવે, તેના કહેવાથી કુજાનું વચન તેણે માન્ય કર્યું. ચડપ્રદ્યોત રાજા વાયુસમાન વેગવાળા અનિલગ નામે હાથી પર બેસી ચંડપ્રદ્યોત રાજા રાત્રીએ ત્યાં આવ્યું. “કામનો પ્રભાવ બહુ વિચિત્ર હોય છે.” રાજા અને કુજાને સમાગમ થયે. એકેકનાં રૂપ જેવાથી બંનેને પ્રેમ બહુ વધી પડશે. હે રાજાએ કુજાને કહ્યું. ચકેરાક્ષિ ! મારા નગરમાં તું ચાલ. કુબજા બેલી. શ્રીનિંદ્ર ભગવાનની પ્રતિમા મારું જીવન છે. તેના વિના હું જીવી શકે નહીં. ક્ષણ માત્ર પણ હું કયાંઈ જતી નથી. | માટે આ મૂર્તિનું પ્રતિબિંબ કરાવી તું અહીં લાવ. જેથી તે મૂર્તિને અહીં મૂકી આ મૂતિને સાથે લઈ હું તારી સાથે આવું. - તે પ્રતિમાનું સ્વરૂપ બરાબર જોઈ તે રાત્રીએ રાજા ત્યાં રહ્યો અને સવારમાં સિદ્ધની માફક તે ઉજજયિનીમાં ગયે. સારા ચંદનકાષ્ઠની તેવી પ્રતિમા બનાવરાવી મહર્ષિ કપિલ પાસે પ્રતિષ્ઠા કરાવી, બહુ અલંકારોથી સુશોભિત કરી, રાજાએ તે પ્રતિમા પિતાના હાથમાં લીધી અને અનિલગ હાથી પર બેસી ફરીથી તે વીતભયનગરમાં ગયે. કુકાને તે પ્રતિમા આપી. દાસી પણ પ્રાચીન મૂર્તિ પિતાની સાથે લઈ નવીન મૂર્તિ ત્યાં સ્થાપન કરી રાજા પાસે ગઈ. મૂર્તિ સહિત કુજીકાને હાથી પર બેસારી પવનસમાન ગતિવડે ચંડપ્રદ્યોત રાજા પોતાના સ્થાનમાં ગયે. રાજા અને દાસી બંને વિષય ભેગમાં બહુ આસક્ત થયાં. વિદિશાનગરી વિદિશાનગરીમાં ભાયલસ્વામી નામે એક વણિક રહેતે Page #314 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધપ્રયાણ ૨૭૫ હતા, તેને તે મૂર્તિ પૂજન કરવા માટે તેમણે આપી દીધી. તે વણિકના ઘેર રહેલી તે શ્રીજિનેંદ્રભગવાનની મૂર્તિ ઘણા કાલે મિથ્યાદષ્ટિ ગુપ્ત રીતે પૂજશે. તેમજ તે મૂતિ'નુ' પ્રતિબિંબ બહાર સ્થાપન કરી તે મૂખ લેાકેા ભાયલસ્વામી વણિકને આદિત્ય એવા નામથી ખેલાવશે. તેમજ લેાકેાપણ તેનુ કહેલું વચન સત્ય માની તે પ્રતિમાની પૂજા કરશે. અહા ! ધૂતને કર્યો. કયા દ ભ વિકાસ પામતા નથી ? પ્રયાણ વીતભયનગરીના અધિપતિ ઉદ્યાયનરાજા સ્નાનાદિ ક્રિયા કરી પ્રભાતકાલમાં પૂજા કરવા માટે દેવાલયમાં ગયા. પ્રતિમાનાં કઠમાં મ્યાન થઈ ગયેલી પુષ્પમાલા જોઈ રાજા પેાતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યા. આ દેવ મૂર્તિ પ્રથમ હતી તે નથી, કોઈપણ નવીન દેખાય છે, કારણ કે; તે પ્રતિમાનાં પુષ્પ પ્રતિક્ષણે નવીન હેાય તેમ કેાઈ સમયે શ્લાન થતાં ન હેાતાં અને તેનું પૂજન કરનારી તે દાસી પણ અહિયાં નથી. તેમજ હાલમાં “ મહાવતા કહેતા હતા કે; આપણા હાથી મદ રહિત થઈ ગયા છે.” એમ સાંભળવામાં આવ્યું છે. માટે જરૂર અહી અનિલવેગ ગંધહસ્તી આવ્યેા હશે. અનિલવેગ હાથી પર બેસી ચંડપ્રદ્યોત રાજા અહી' આવી રાત્રીએ ઘરમાંથી પ્રતિમા તથા મુખ્ટકાને પણ હરી ગયા, એમાં સંશય નથી, કાન્તિકેયની માફક કાપવડે દુપ્રેક્ષ્ય ઉદાયન રાજાએ પ્રદ્યોતની સાથે યુદ્ધ કરવા માટે સૈન્ય સહિત પ્રયાણ કર્યું. તેમજ તેની સાથે પવતમાંથી નીકળતી નદીએવડે સંપૂર્ણ ગંગાના પ્રવાહી જેમ સમુદ્ર પ્રત્યે તેમ મુકુટધારી દશ રાજાએ એ સેના સહિત પ્રયાણ કર્યું. તેના સૈનિકે ચાલતા ચાલતા અનુક્રમે અરણ્ય ભૂમિમાં જઈ પડયા. ત્યાં જળનુ બિંદુ પણ મળે નહીં, જળની ભ્રાંતિ વડે મૃગલાઆની માફક તેએ આમતેમ દોડવા લાગ્યા. ચારે તરફે ફરતાં તેમનાં Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ કુમારપાળ ચરિત્ર તાળવાં તૃષાથી સુકાઈ ગયાં, માત્ર એક નેત્રના જળ વિના બીજું જળ દેખાતું ન હતું, તે પાણીને ત્રાસ જોઈ ઉદાયનરાજાએ પ્રભાવતી દેવનું સમરણ કયું. | સ્વર્ગમાંથી આવી પ્રભાવતી દેવે ત્યાં સુંદર જલથી ત્રણ તળાવ સંપૂર્ણ ભર્યા. કાલના મુખમાં આવી પડેલા સૈનિકે તત્કાલ અમૃત સમાન તે જળનું વારંવાર પાન કરી જીવતા રહ્યા. જળપાન વડે જીવિત લેકેએ તે સમયે જીવનય અને અમૃત એ બંને જળનાં નામ સાર્થક માન્યાં. પિતાનું રીન્ય સ્વસ્થ થયે છતે રાજાએ ત્યાંથી પ્રયાણ કર્યું. બહુ ઝડપથી ચાલતા તેઓ ઉજજયિનીમાં જઈ પહોંચ્યા. ત્યાં ઉદાયન અને પ્રદ્યોત રાજાએ પરસ્પર દૂત મોકલી રથમાં બેસી યુદ્ધ કરવું, એવી પ્રતિજ્ઞા કરી. સંગ્રામના અભિમાનની મૂર્તિ સમાન ઉદાયન રાજા ધનુષ બાણ, ચઢાવી રણભૂમિમાં ઉભે રહ્યો. રથમાં બેસી આ રાજા મારાથી જીતાશે નહીં, એમ જાણે રથની પ્રતિજ્ઞાને ત્યાગ કરી ગંધહાથી પર બેસી ચંડપ્રદ્યોત રાજા યુદ્ધ ભૂમિમાં આવ્યું. હાથી પર બેઠેલા પ્રદ્યોતને જોઈ કેપ કરી ઉદાયન છે. રે! રે! તું આવે બલવાન થઈને પણ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ કેમ. થયે? રથમાં બેસી હું યુદ્ધ કરીશ, એમ પ્રથમ બેલીને હાલમાં તું પિતે અન્યથા-હાથી પર આવતે સ્વજનની આગળ શું શરમાતા નથી? અન્યના ઘરમાં પ્રવેશ કરી ચેરની માફક મૂર્તિ અને દાસીનું અપહરણ કરતાં તેને લાજ આવી નહી, તે પ્રતિજ્ઞાને ભંગ કરવામાં તને શી લાજ આવે? - જે કે જીવવાની ઈચ્છાથી તે તારી પ્રતિજ્ઞા લજજાની સાથે છેડી દીધી છે, પરંતુ મારા હાથથી છડેલાં બાવડે તું જીવવાને નથી. એમ કહી ઉદાયનરાજા કુંભારના ચક્રની માફક બહુ વેગથી રથને ભમાવી પિતાના શત્રુને મારવા માટે દોડશે. Page #316 -------------------------------------------------------------------------- ________________ દશપુરનગર ૨૭૭ ત્યારબાદ પ્રત રાજાએ એક સાથે ઘેડ, રથ અને સારથિસહિત ઉદાયનને મારવા માટે ક્રોધપૂર્વક પિતાના ગંધ હસ્તીની પ્રેરણા કરી. જેમ જેમ તે રથ ફરે છે, તેમ તેને પકડવા માટે રોષસહિત વરીનો હાથી રથની પાછળ વારંવાર ભમે છે. ઉદાયનરાજાએ તીક્ષણ મુખવાળાં બાવડે તે હાથીના પગ વ્યાધની માફક વારંવાર વીધી નાખ્યા. જેથી તેના ચારે પગ છેદાઈ ગયા. ઉભો રહેવાને પણ અશકત થઈ ગયે અને રણભૂમિમાં પંગુની માફક પડી ગયો. ઉદાયનરાજાએ હાથીના કુંભ સ્થલ ઉપરથી પ્રદ્યોતને પિતાના મૂર્તિમાન જયની માફક બાંધીને પકડી લીધે. તેને ભાલસ્થલમાં પોતાની કીતિની પ્રશસ્તિ જેમ સ્પષ્ટ અક્ષરેવડે “દાસી પતિ” એવું નામ તેણે લખાવ્યું. ચંડપ્રદ્યોતના કહેવાથી વિદિશાનગરીમાં રહેલી પ્રતિમા જાણીને માલવેંદ્રને સાથે લઈ ઉદાયનરાજા તે નગરીમાં ગયે. તેણે ત્યાં મૂર્તિની પૂજા કરી. પછી રાજાએ પ્રતિમાને હલાવી તે પણ તે પૃથ્વિીની માફક અચલ થઈ ગઈ અને પિતાના સ્થાનમાંથી ચલાયમાન થઈ નહી. ફરીથી વિશેષ પૂજન કરી ઉદાયને કહ્યું હે પ્રભે! મારા ભાગ્યને શું નાશ થયો? જેથી આપ મારે ત્યાં આવતા નથી. - આ પ્રમાણે રાજાનું વચન સાંભળી તે મૂર્તિને અધિષ્ઠાતા દેવ છે . હે રાજન ! તું શિક કરીશ નહીં. ધૂળની વૃષ્ટિવડે તારૂં નગર પૂરાઈ જશે, તેથી હું ત્યાં આવીશ નહીં. એમ તે દેવની આજ્ઞાથી ઉદાયનરાજા હાથમાંથી પડી ગયેલ છે ચિંતામણિ જેને, એવા પુરુષની માફક ચિંતાતુર થઈ પોતાના નગર પ્રત્યે પાછો વળે. દશપુરનગર ઉદાયનરાજા માર્ગમાં ચાલતું હતું, તેવામાં પિતાના ઉદય વડે Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ કુમારપાળ ચરિત્ર - AM સમગ્ર જગત્ છને જીવાડતા મહાપુરુષની જેમ વર્ષાકાલ પ્રાપ્ત થયે. દરેક ઋતુઓમાં વર્ષાઋતુ શ્રેષ્ઠ ગણાય છે. एते घटीप्रहरऋक्षरवीन्दुचारैः, सर्वेऽपि यद्यपि समा ऋतवः स्फुरन्ति । भूयास्तथाऽपि महिमाऽस्य घनागमस्य, येनोच्छ्वसन्त्यखिलविष्टपजीवितानि ॥१॥ ઘડી, પ્રહર, નક્ષત્ર, સૂર્ય અને ચંદ્રની ગતિવડે છે કે સર્વે તુઓ સરખી હોય છે, તે પણ આ વર્ષારૂતુને મહિમા ઘણો મોટો છે. કારણ કે, સમસ્ત પ્રાણીઓ એના વિના જીવી શકતાં નથી.” પિતાના વરી ગ્રીષ્મરૂતુને હણવા માટે તરવારને નચાવતે હોય, તેમ વારંવાર તેજસ્વી વીજળીને વિસ્તાર તો મેઘ શોભવા લાગ્યો. તે સમયે મેઘમાલા અને વિરહિણી સ્ત્રીએ પણ ઈષ્યથી જેમ જલ અને આંસુઓ વડે ભૂતલ અને વક્ષસ્થલને સિંચવા લાગી. . ત્યારપછી ચારે તરફ જલથી ભરાઈ ગયેલી પૃથ્વીને જોઈ ત્યાં જ કોઈ ઠેકાણે સેનાને પડાવ કરી ઉદાયનરાજાએ નિવાસ કર્યો. જલને રોકવા માટે ધૂળના કિલ્લા કરી દેશે રાજાએ ત્યાં રહ્યા. તેથી તે સ્થાન દશપુર–મંદસોર એવા નામથી પ્રસિદ્ધ થયું. ઉદાયન રાજાએ ભેજનાદિકવડે પ્રદ્યોતને સારી રીતે પ્રસન્ન કર્યો. ખરેખર સપુરુષે શત્રુને પણ કઈ દિવસ સત્કાર કર્યા વિના રહેતા નથી.” વાર્ષિક પર્વ પર્યુષણ પર્વને સમય જાણ પ્રભાવતી દેવ ત્યાં આવ્યો અને ઉદાયનરાજાને પ્રતિબંધ કર્યો, જેથી તે રાજાએ બહુ શ્રદ્ધાવડે તે દિવસે ઉપવાસ કર્યો. ત્યારે રસેઈઆએ ચંડપ્રદ્યોતરાજાને પૂછયું. આજે આપને શું જમવાનું છે? એમ સૂપકારનું વચન સાંભળી ચંડપ્રદ્યોતનું હૃદય ભયાક્રાંત થઈ ગયું. અને તે પણ વિચારમાં પડયે. Page #318 -------------------------------------------------------------------------- ________________ ઉદાયન પશ્ચાત્તાપ ૨૭૯ એણે મને કઈ વખત જે નથી, છતાં આજે મને એમ પૂછવાનું શું કારણ? માટે આજે જરૂર મારું અમંગળ થવાનું છે. એમ વિચાર કરી તે બે. આજે એમ પૂછવાનું શું કારણ છે? સૂપકાર છે. આજે પર્યુષણ પર્વ હોવાથી રાજાને ઉપવાસ છે. તમારા માટે હું શી રસોઈ બનાવું એટલા માટે તમને પૂછયું. તે સાંભળી શઠ એ તે ચંડપ્રદ્યોત પણ બો. આજે પર્વતિથિની તે મને જાણ કરી તે બહુ સારૂ કર્યું. કારણ કે મારા માતા પિતા પણ જૈનધર્મ પાળતાં હતાં, માટે મારે પણ આજે પુણ્યકારક ઉપવાસ કરવાનું છે. આ વાત રઈઆએ તેજ વખતે પિતાના સ્વામી આગળ કરી. તેણે પણ કહ્યું કે, આ ધૂર્તરાજ બરોબર માયાવિપણું જાણે છે. ભલે માયાવી હોય અથવા નિમયી હોય, પરંતુ જ્યાં સુધી આ રાજા બંદીખાનામાં રહે ત્યાં સુધી મારૂં આ પર્યુષણ પર્વ ધર્મયુક્ત ગણાય નહીં, એમ જાણી ઉદાયનરાજાએ પ્રદ્યોતરાજાને બંદીખાનેથી મુક્ત કર્યો. ત્યારપછી તેને સારી રીતે ખમાવીને તેના ભાલથલમાં કરેલા ચિન્હને ગોપવવા માટે પટ્ટો બંધાવ્યા. “અહો ! સપુરુષને વિવેક કેઈ અપૂર્વ હોય છે.” ત્યારથી આરંભીને રાજાઓના મસ્તકે પટ્ટાબંધન થયું. વળી તેની પહેલાંના રાજાઓ મસ્તકે આભૂષણરૂપ મુકુટો ધારણ કરતા હતા. વર્ષાઋતુ વ્યતીત થવાથી ઉદાયનરાજાએ ચંડપ્રદ્યોતને સમૃદ્ધિ આપી પિતાના સ્થાનમાં વિદાય કર્યો. તેમજ તે દશપુરનગર ધનાઢયલેકે વડે પૃથ્વી પર બહુ પ્રસિદ્ધ થયું, કારણ કે, “મોટા પુરુષોએ નિર્માણ કરેલું સ્થાન મેટું ગણાય છે.” ઉદાયન પશ્ચાત્તાપ લક્ષમી વિના જેમ નિર્ધન તેમ શ્રીજિનેંદ્રિભગવાનની મૂતિવિના ઉદાયનરાજા પોતાના હૃદયમાં બહુ દુઃખી થયો. અને વિચાર કરવા લાગ્યો Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ કુમારપાળ ચરિત્ર મહાખેદ થાય છે કે, મારૂ આવું અભાગ્ય કયાંથી પ્રગટ થયું ? જેથી ઘરની અંદર રહેલી છતાં પણ કામધેનુ સમાન આ શ્રીદેવાધિદેવની મૂતિ ચાલી ગઈ. આ પ્રમાણે દુઃખી થયેલા ઉદાયનને જોઈ તે સમયે પ્રભાવતી દેવે રહને લીધે સ્વર્ગમાંથી આવી શાંત કર્યો અને કહ્યું. હે નરેંદ્ર ! શ્રીદેવાધિદેવની પ્રતિમા માટે તું શા કારણથી અતિશય ખેદ કરે છે? કારણ કે, કલ્પવલીની માફક તે મૂર્તિ અલપપુણ્યથી મળી શકતી નથી. જીવંત સ્વામીની જે નવીન મૂર્તિ તારા ઘરમાં રહેલી છે, તે પણ અતિશય માહાસ્યને લીધે તારે તીર્થપ્રાય જ સમજવી. કારણકે, “વિશેષ પ્રતિષ્ઠા કરવાથી પ્રતિમાને પ્રભાવ વધે છે.” અને આ મૂર્તિની પ્રતિષ્ઠા કેવલજ્ઞાની શ્રીકપિલમુનિએ પિતે કરેલી છે. પ્રથમની પ્રતિમા માફક આ પ્રતિમાનું પણ હંમેશા તારે પૂજન કરવું. તેમજ યેગ્ય અવસરે આત્માને હિતકારક એવું ચારિત્રવ્રત પણ તારે ગ્રહણ કરવું. એમ કહી પ્રભાવતીદેવી ત્યાંથી વિદાય થયે. ઉદાયનરાજા બહુ ભાવપૂર્વક તે મૂર્તિનું આરાધન કરવા લાગ્યા. વળી પુણ્યલક્ષમીરૂપ લતાના મૂળ સમાન શુભ થાન કરવા લાગે. જ્યાં શ્રી વીરભગવાન પોતે વિચરે છે, તે દેશ સ્તુતિ કરવા લાયક છે. તેમજ જેઓ તીર્થની માફક શ્રીવર પરમાત્માને હંમેશાં નમે છે, તેઓ વિવેકી જાણવા. જેઓ ચારિત્ર લમીને સ્વીકાર કરે છે, તે રાજાઓ તેથી કૃતાર્થ જાણવા. સૂર્યની જેમ પાદવડે પૃથ્વીને પવિત્ર કરતા શ્રી મહાવીર ભગવાન જો અહીં પધારે તે વિશુદ્ધભાવથી હું ચારિત્ર ગ્રહણ કરૂં, એવો તેને અભિપ્રાય જાણી તેને દીક્ષા આપવા માટે ચંપાનગરીથી વિહાર કરી અને તેના નગરમાં આવ્યા. પ્રભુદેશના ઉદાયન રાજાએ હર્ષથી અમારા ચરણકમલમાં ભ્રમરરૂપ થઈ ઉપદેશમય રસનું સંપૂર્ણ પાન કર્યું. Page #320 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ પીડા ૨૮૧ ययाऽय क्षेत्रज्ञः परिहृतपथ वाङ्मनसयो श्चिदानन्दं बिन्द त्यनुपमसुखाऽऽश्लेषसुभगम् । विरक्ते रक्तां ता-ममिलषसि चेन्मुक्तिरमणी, ___ तदा त्वं तदृती-मिव कुरु करे सर्व विरतिम् ॥ १॥ જેથી આ ભવ્યાત્મા વાણું અને મનને અગોચર અપૂર્વ સુખમય આનંદને મેળવે છે, વિરક્ત પુરુષ ઉપર રાગવાળી તે મુકિતસ્ત્રીને જે તું ઈચ્છતો હોય તે તેની દૂતી સમાન સર્વ વિરતિને હસ્તચર કેર, દાનાદિક ધર્મો છે, પરંતુ તેઓ ભેગાદિકના હેતુ છે. મુક્તિ આપવામાં તે કેવલચારિત્ર લક્ષમી જ સમર્થ છે. આ પ્રમાણે ભગવાનના મુખથી ચારિત્રરૂપ ક૯૫મનું ફલ સાંભળી ઉદાયન રાજા ભેજનપર જેમ ભૂખે માણસ તેમ ચારિત્ર ગ્રહણ કરવામાં ઘણે ઉસુક થયો. પુત્રને રાજ્ય આપવું તે યોગ્ય નથી. રાજ્ય એ મહાપાપનું કારણ છે. તેથી એને જે રાજ્ય આપું તે તે ભવસાગરમાં વહાણની માફક જલદી ડૂબી જાય. હું એને રાજ્ય આપીને જે નરકભૂમિમાં નાખું, તે પુત્રવિષે મારૂં હિતકરપણું કેવી રીતે ગણાય? એ પ્રમાણે વિચાર કરી તેણે પોતાના રાજ્યમાં પિતાના ભાણેજ કેશીને સ્થાપન કર્યો. પછી તે પ્રભુ પ્રતિમાની પૂજા માટે ઘણાં ગામ બક્ષિશ કર્યા. ત્યારબાદ પુત્ર સહિત ઉદાયન રાજાએ અમારી પાસેથી મોક્ષમના બીજસમાન ચારિત્રવ્રત ગ્રહણ કર્યું, અને તે સંબંધી કેશી રાજાએ મહોત્સવ કર્યો. વ્રત દિવસથી આરંભીને ઉદાયનમુનિ છઠ આદિક તપશ્ચર્યાના કષ્ટવડે કિરણ વડે સૂર્યની જેમ કર્મ પંક-કાદવને સુકવવા માટે ઉદ્યમ કરવા લાગ્યા હે શ્રેણિકણુત ! અપૂર્વ ચારિત્રલક્ષ્મીનું પાત્ર આ ઉદાયન રાજાને અમે છેલ્લા રાજર્ષિ કહ્યા. અભયમંત્રી બહુ ખુશ થઈ ફરીથી પૂછ્યું. Page #321 -------------------------------------------------------------------------- ________________ રીતે અભિગમન સી હૈવાની કલાના ૨૮૨ કુમારપાળ ચરિત્ર હે ભગવાન ! આ રાજર્ષિની આગળ પર કેવી સ્થિતિ થશે, તે આપ કહે. રાજષિ પીડા શ્રીજિનંદ્ર ભગવાન બોલ્યા. વ્રત પાલતા ઉદાયનમુનિને રેગીની માફક ખરાબ ભેજનથી મેટો વ્યાધિ થશે. પિતાના શરીરની પણ અપેક્ષા નહીં હોવાથી તેમને ઉપાય. ન ઈચ્છતા તે મુનિની આગળ શૈદ્ય લેકે કહેશે. તમારે હંમેશાં દહી ખાવું એટલે તમારે રોગ મટી જશે. વ્યાધિ ઘણે વધી ગયે, જેથી પોતાનું શરીર ક્ષીણ થયેલું જોઈ નિર્દોષ દહીની ઈચ્છાથી તે મુનિ ગેઝસ્થાનમાં જશે. ત્યાંથી પણ વિહાર કરી તે મુનિ વીતભયનગરમાં જશે. ત્યાં તેમનું આગમન સાંભળી દુષ્ટમંત્રીઓ કેશી રાજાને કહેશે કે; આ તારા મામા નકકી રાજ્ય લેવાની ઈચ્છાથી અહીં પાછા આવ્યા છે. કારણ કે દુશ્ચરવ્રતવડે આ મુનિ પિતાના હૃદયમાં બહુ ખેદાતુર થયા છે. પ્રથમ વરાગ્યથી દૃઢ ચિત્તવાળાની માફક એમણે ચારિત્ર લીધું અને હાલમાં વ્રતથી ભ્રષ્ટ થઈ નપુંસકની માફક તે સુખની ઈચ્છા કરે છે. ત્યારબાદ કેશી રાજા તેમને કહેશે કે હાલમાં એ ન્યાસ-થાપણની માફક પિતાનું રાજ્ય કેમ ન ગ્રહણ કરે? પારકી વસ્તુમાં મારે શા માટે લેભ કરે જોઈએ? ત્યારપછી મંત્રીઓ તેને જવાબ આપશે કે; “પર વસ્તુ’ એ. પ્રમાણે તારે બોલવું નહીં. હે સ્વામિ ! આ રાજ્ય તારું જ છે. તારા ભાગ્યથી મળેલું છે. જેના માટે રાજાઓ ઘણુ યુદ્ધ કરી કપાઈ મરે છે, તેવું પિતાના હાથમાં આવેલું રાજય કાંકરાની માફક કેણુ ગુમાવે? એ પ્રમાણે મંત્રીઓનું વચન સત્ય માની કેશી તેમને પૂછશે કે, Page #322 -------------------------------------------------------------------------- ________________ વિષપ્રદાન ૨૮૩ હવે મારે શું કરવુ? ત્યારે મત્રીએ કહેશે, એ મુનિને તુ વિષદ્યાન કરાવ. અકણુ –કાન વિનાના અથવા અજ્ઞાની સલાકાને વારંવાર દશ કરે છે એ ઉચિત છે, પરંતુ આશ્ચય' માત્ર એ છે કે; સકણુ છતાં પણ ખલ પુરુષ સાધુ પુરુષાને બહુ દુ:ખ દે છે. ખલ પુરુષથી વિષના જન્મ હશે ? પર ંતુ વિષમાંથી ખલના જન્મ હશે ? કારણ કે; અન્યના પ્રાણ લેવામાં આ બંનેનું સરખુ પરાક્રમ હાય છે. સ્નેહ-તેલ=પ્રીતિ રહિત અને મલિન એવા પણ ખલ–ખેાળ ખલપુરુષ સરખા કેવી રીતે કહી શકાય ? કારણકે; આ ખલ-ખાળતેા પશુઓને પણ હિતકારક થાય છે. અને ખલપુરુષ તે વિદ્વાનાને પણ દુઃખદાયક થાય છે. વિષપ્રદાન રાજ્યમાં લુબ્ધ થયેલા કેશીરાજા કોઈક ગેાવાલણી પાસે તે મુનિને વિષમિશ્રિત દહી અપાવશે. ત્યારપછી પ્રભાવતી દેવ તે વિષના અપહાર કરી મુનિને કહેશે કે; હવેથી તમારે વિષ સહિત દહી લઈ ને ખાવું નહીં. પછી મુનિએ દહીને। ત્યાગ કરે છતે તેમના શરીરે વ્યાધિ બહુ વધી પડશે, કારણ કે, નિમિત્ત મળવાથી ભૂત, રોગ અને શત્રુએ કાપ કરે છે. ફરીથી કેશીએ તે મુનિને અપાવેલું વિષ પ્રમાદને લીધે દેવતા હરણ નહી કરે એટલે તે વિષ સહિત દહી' ખાઈ જશે. તેમના શરી રમાં સત્ર વષ વ્યાપી જશે. પેાતે મરણ સમય જાણી અનશન વ્રતને સ્વીકાર કરશે. એક માસ પર્યંત અનશનવ્રત પાળી સમતારૂપ જલના સ્નાનથી વિશુદ્ધ થઇ ઉઠ્ઠાયનમુનિ કેવલજ્ઞાન પામી અંતે માક્ષ લક્ષ્મીને પ્રાપ્ત કરશે. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ કુમારપાળ ચન્દ્રિ દૈવિપકેપ તે વૃત્તાંત પ્રભાવતી દેવના જાણવામાં આવશે. જેથી તે દેવ બહુ કોપાયમાન થઈ જશે અને તે વિતભય નગરને ધૂળથી પૂરી નાખશે. જીવંત સ્વામીની તે પ્રતિમા પણ ધૂળના ઢગલાઓથી પુરી નાખી નિધાનમાં રહેલી સમૃદ્ધિની માફક પૃથ્વીની અંદર રહેશે. વળી તે મુનિને એક શય્યાતર-કુંભાર હતે. તેને પ્રભાવતી દેવ વીતભય પત્તનમાંથી સીણુપલી નામે મહાપુરીમાં લઈ જઈને તેના નામથી કુંભકાર એવું તે નગરનું નવીન નામ પાડશે, “હે ! દેવતાઓને પણ અનહદ સ્નેહ હેાય છે.” પુનમંત્રી પ્રશ્ન ફરીથી અભયમંત્રીએ પ્રભુને પૂછયું. હે ભગવાન! તે શ્રી અહંત ભગવાનની પ્રતિમા કયારે પ્રગટ થશે? તે આપ કહે. જનગામિની વાણી વડે શ્રી વિરપ્રભુ બેલ્યા. અમારા નિર્વાણથી (૧૨૭૨) મા વર્ષે લાટ, ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડામાં અણહીલ્લપુર નામે નવીન નગર થશે. તેની અંદર અન્ય લોકે બેલે તેમાં નવાઈ શી? પરંતુ પાંજરામાં રહેલા શુક–પિપટ વિગેરે પ્રાણીઓ પણ શ્રાવકોના ઘરમાં નવકાર મંત્ર ભણશે. તેમજ તે નગરની અંદર રનોથી બનાવેલી શ્રીજિદ્રોની પ્રતિમાઓ ધાર્મિક મનુષ્યના મનમાં શાશ્વત પ્રતિમાઓના દર્શનની પ્રીતિ પૂર્ણ કરશે વળી તે નગરમાં ધનાઢય, વિદ્વાન, ધર્મજ્ઞ, અને દીર્ઘ આયુષવાળા લોકે ચેથા આરાના મનુષ્યોની માફક નિવાસ કરશે. દરેક ઘરની અંદર પ્રકાશ પામતી પિતાની શકય એવી લક્ષમીને જોઈ ઈર્ષાથી જેમ નિર્ધનતા તે લેકેથી દૂર રહેશે. ત્યારબાદ વીર સંવત ૧૬૬૯ મા વર્ષે તે નગરની અંદર ચૌલુકયવંશમાં આભૂષણ સમાન મૂળ રાજનરેંદ્રના વંશમાં દયા, દાક્ષિણ્ય, Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકધર્મપ્રાપ્તિ ૨૮૫ નપુશ્ય અને શૌડીય આદિ ગુણેને એક સ્થાનભૂત શ્રીમાન કુમારપાલ નામે રાજા થશે. આ રાજા દાન ધર્મ અને યુદ્ધની એક ખ્યાતિવડે કર્ણ, યુધિષ્ઠિર અને અર્જુનને અનુસરશે. તેમજ ગંગા, વિધ્યાચલ, સમુદ્ર અને તુર્ક, સ્તાન સુધી ચારે દિશાઓમાં અનુક્રમે પૃથ્વીને જીતશે. ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરુષાર્થને સાધક હેવાથી તે રાજા પ્રાણું અને ધનથી પણ ધર્મને અધિક માનશે. શ્રાવકધર્મપ્રાપ્તિ એક દિવસ શ્રી કુમારપાલરાજા વજ શાખા અને ચંદ્રકુલમાં પ્રગટ થયેલા શ્રી હેમચંદ્રસૂરિને જોઈ બહુ પ્રસન્ન થશે. પછી તેમને નમસ્કાર કરી મયૂર મેઘની ગર્જનાને જેમ તે રાજા તેમની વાણરૂપ દેવતાએ કહેલે શ્રાવકધર્મ સાંભળશે. પિતાના કલ્યાણ રાશીની માફક તત્વ સમજીને સમ્યકત્વપૂર્વક શ્રાવક ધર્મને તે સ્વીકાર કરશે. મદ્યાદિક વ્યસનને નાશ કરી પૃથ્વી પર દયાધર્મ પ્રવર્તાવશે અને રૂદન કરતી સ્ત્રીઓનું ધન છેડી દઈ જૈનમંદિર બંધાવશે. એક દિવસ અમારું ચરિત્ર વાંચતા પિતાના ગુરુ મહારાજના સુખથી ધૂળમાં દટાઈ ગયેલી તે પ્રતિમા કુમારપાલના સાંભળવામાં આવશે. પછી તે રજા આપ્ત સેવક પાસે વીતભય નગરનું તે સ્થળ ખેદાવી પ્રતિમાને ઘેર લાવી ઘણા કાલ સુધી પૂજશે. એ પ્રમાણે શ્રીગુરુમહારાજે કહેલી શ્રી વીરચરિત્રની વાર્તા સાંભળી શ્રીયુત કુમારપાળ રાજાનું શરીર હર્ષથી રોમાંચિત થઈ ગયું અને હૃદયમાં વિચાર કરવા લાગ્યા. આ જગતમાં મને જ ધન્ય છે અને મારો જન્મ સફળ છે. અગણ્ય પુણ્યને હું એક પાત્ર છે. કારણ કે, શ્રી વીરભગવાને અભયમંત્રીની આગળ સુર, અસુર અને મનુષ્યની સમક્ષ મારા ભવિષ્યનું સમગ્ર વૃત્તાંત પિતે કહી સંભળાવ્યું. Page #325 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર ત્યારપછી તે પ્રતિમાને કાઢવા માટે ભૂપતિએ ગુરુની આગળ વિનતિ કરી. ગુરુએ જ્યાન કરી કહ્યું. હે રાજન્ ! તું ઉદ્યોગ કર. મૂર્તિની પ્રાપ્તિ તને થશે. રત્નાકરસાગર પણ સુકાઈ જાય, વાયુ પણ સ્થિર થાય અને જળ પણ ખાળી શકે, પરંતુ ભગવાનની વાણી અસત્ય થાય નહીં. ૨૮૬ એ પ્રમાણે ગુરુની વાણી વડે અને ખીજા ભવ્ય શત્રુના વડે વૃદ્ધિ પામ્યા છે ઉત્સાહ જેના એવા ધર્માત્મા શ્રીકુમારપાલ રાજા સમજી ગયા કે, તે મૂતિ મારા હાથમાં આવશે. પછી તે પ્રતિમાના કલ્પકત્ત ન્યતા વિધાન આપીને તેણે માકલેલા લાકે વીતભય નગરનુ` સ્થાન આળખી તેને ઉત્સાહથી ખેાઢવા લાગ્યા. પ્રતિમા પ્રાપ્તિ નરેદ્રનુ ઉત્તમ શ્રાવકપણું હાવાથી શાસનદેવીએ ત્યાં બહુ સહાયતા કરી. કારણકે; “ શાસનદેવીને ધમ કાય માં સાન્નિધ્ય કરવુ, તે ઉચિત છે. ’ '' તે સ્થળ ખાદે છતે રાજાના પુણ્યથી પ્રથમ સમયમાં પોતે સ્થાપન કરેલી હેાય તેમ તે પ્રતિમા નીકળી. તેમજ ઉઢાયનરાજાએ પ્રતિમાની પૂજા માટે આપેલાં ગામાને આજ્ઞામય પત્રલેખ પણ અંદરથી નીકળ્યેા. તેમના દર્શીનથી રાજાએ માકલેલા પુરુષા બહુ પ્રસન્ન થયા અને વિધિ પ્રમાણે મૂત્તિનું પૂજન કરી મહાત્સવ પૂર્વક રથની અંદર મૂર્તિને સ્થાપન કરી. જેના ઉત્કૃષ્ટ અને સ્વાભાવિક સુગધિત પુષ્પાને લીધે ભ્રમરાએ ખેચાતા હતા. પૂર્ણચંદ્ર સમાન સુંદર ચામરાથી જે મૂર્તિ વીંઝતી હતી. તેમજ પુણ્યના લેાભી એવા ભવ્ય પુરુષ દરેક ગામામાં જેની પૂજા કરતા હતા. એવી તે પ્રતિમાને પાટણની નજીક તેએ લઈ ગયા. Page #326 -------------------------------------------------------------------------- ________________ २८७ યાત્રાફલ ઉપદેશ તે સમયે સાક્ષાત્ પ્રમોદની મૂર્તિ સમાન ગુરુને આગળ કરી સર્વ સંઘ સહિત શ્રીયુત કુમારપાલરાજા તેમના સામે ગયે. સાક્ષાત્ શ્રીવીરપ્રભુ સમાન તે મૂર્તિના દર્શનથી પ્રસન્ન થયેલા રાજાએ સુવર્ણ પુપો વડે પૂજા કરી ચીત્ય વંદન કર્યું. ત્યારપછી રથમાંથી તે મૂર્તિને પોતે ઉતારી પિતાની પુણ્યશ્રીની માફક ગજેંદ્રપર બેસારી મહેલની અંદર લઈ ગયે. શાંતિગૃહની અંદર સ્ફટીકનું નવીન મંદિર કરાવી તેમાં પ્રતિમાને થાપન કરી ત્રણે કાલ રાજા પોતે પૂજતે હતે. તેના પ્રભાવથી રાજાને ત્યાં દિવસે સમૃદ્ધિ વધવા લાગી. ચંદ્રના ઉદયથી સમુદ્રમાં ભરતી આવે તેમાં શું આશ્ચર્ય ! પંડરિકદિ તીર્થની માફક તે પ્રતિમાને નમવા માટે દૂરથી પણ હજારે ધાર્મિક પુરુષે ત્યાં આવવા લાગ્યા. તે પ્રતિમાનું શાસનપત્ર જોઈને શ્રી કુમારપાલે ઉદાયનરાજાનાં આપેલાં ગામ મૂર્તિ પૂજા માટે આપ્યાં. યાત્રાલ ઉપદેશ એક દિવસ શ્રી હેમચંદ્રસૂરિએ ધર્માત્મા શ્રીકુમારપાલ રાજાને શત્રુ. જ્યાદિ તીર્થોની યાત્રા કરવાથી શું ફલ થાય છે, તે સંબંધી સ્પષ્ટ ઉપદેશ આપે. ध्याने पल्यसहस्रसंभवमघ प्रक्षीयतेऽभिग्रहे, तल्लक्षात्थमनेकसागरकृतं मार्गे समुल्लडि.घते । तीर्थस्याश्रयणेऽभ्युपैति सुगतिर्देवाननाऽऽलोकने, श्रीसौंख्यादि तदर्च ने सुरपदं तत्तीवभावे शिवम् ॥ १॥ તીર્થયાત્રાનું ધ્યાન કરવાથી સહસ્ત્રપપમથી પ્રગટ થયેલું પાપ દૂર થાય છે. અભિગ્રહ કરવાથી લક્ષ પલ્યોપમથી થયેલું અને માર્ગે ચાલવાથી એક સાગરોપમથી કરેલું પાપ દૂર થાય છે. તેમજ તીર્થને આશ્રય કરવાથી સદ્ગતિ પ્રાપ્ત થાય છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ કુમારપાળ ચરિત્ર દેવ દર્શન કરવાથી લક્ષમી આદિક સુખ મળે છે. પ્રતિમાનું પૂજન કરવાથી સ્વર્ગ સંપત્તિ અને દેવાર્ચન સંબંધી તીવ્રભાવ થવાથી મોક્ષ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ખરેખર શુભ કાર્યોમાં મુખ્ય તીર્થયાત્રા જ કહેવાય છે. દાનાદિક સર્વ ધર્મ પણ તીર્થમાં સમાઈ જાય છે. વળી તીર્થબંધાવવાથી ધન સંપત્તિ કલ્યાણકારી થાય છે. કારણ કે, ઈક્ષુ-શેરડીના ક્ષેત્રમાં વર્ષ વાથી શું પાણી માધુર્યદાયક ન થાય? એકલે પણ બુદ્ધિમાન પુરુષ તીર્થયાત્રા કરવાથી કલ્યાણ મેળવે છે. તે પછી સંઘપતિ થઈને તીર્થને નમે તેને તે કહેવું જ શું? એજ કારણથી ભરતાદિક રાજાએ સપ્તતીથી–સાત તીર્થોને નમસ્કાર કરી શ્રીસંઘપતિ થયા. માટે હે રાજન ! તારે પણ તે માગે પ્રવૃત્તિ કરવી યોગ્ય છે. કારણકે, ગજેંદ્રના માર્ગને નાને હાથી અનુસરે છે. યાત્રાપ્રયાણ ત્યારપછી તેજ વખતે તીર્થયાત્રા માટે શુદ્ધ લગ્નને નિર્ણય કરાવી ભૂપતિએ મહત્સવ પૂર્વક દેવાલયનું પ્રસ્થાન કર્યું. કેઈએ જીવહિંસા ન કરવી, એ પ્રમાણે અમારી પટાની ઘોષણા કરાવી. કારાગૃહમાંથી બંદી જોને છોડી મૂક્યા. સાધર્મિક વિગેરે લેકે સત્કાર કર્યો. તેમજ મૈત્યરપન કરાવ્યાં. આ પ્રકારને વિધિ અન્ય સંઘપતિ તે એકવાર પણ બહુ મહેનત કરાવે છે અને ધાર્મિક જમાં શિરમણિ સમાન શ્રીકુમારપાલ તે હંમેશાં કરાવતે હતે. સંઘમાં શ્રી હેમચંદ્રસૂરિ વિગેરે મોટા મૃતધર આચાર્ય તેમજ વાગભટ પ્રમુખ મંત્રીઓ, પ્રહાદન આદિ રાણાઓ, નૃપમાન્ય બહુ ટ્યુર્તિમાન નાગણીને પુત્ર આભડછી અને નેવું લાખ સોનૈયાને અધિપતિ છાડા નામે છેડી, Page #328 -------------------------------------------------------------------------- ________________ ગુરુકૃપા ૨૮૯ તેમજ બીજા પણ બહુ ધનાઢય શ્રેષ્ઠીઓ યાત્રા માટે તૈયાર થયા. ખરેખર સપુરુષને શુભ કાર્યમાં તૃપ્તિ થતી નથી. રાજાના આમંત્રણ વડે ચારે દિશાઓમાંથી તીર્થયાત્રા માટે લોકેએ પ્રયાણ કર્યું. તે સમયે બહુ વિશાલ એવા પણ રસ્તાએ ઘણા સંકીર્ણ થઈ ગયા. સર્વ સંઘ એકઠો થયો અને શ્રીકુમારપાલરાજા જેટલામાં પ્રયાણ કરે છે, તેટલામાં અંતઃકરણમાં દુઃખી થયેલા ચરોએ આવીને કહ્યું. - હે દેવ ! ડાહલ દેશને અધિપતિ કર્ણરાજ બલવાન સૌન્યરૂપ સમુદ્ર સાથે યુદ્ધ કરવાની ઈચ્છાથી બે ત્રણ દિવસમાં અહીંયાં આવશે. એમ સાંભળવા માત્રથી શ્રીયુતકુમારપાલના ભાલચ્છલમાં ચિંતા ' સાગરથી ઉત્પન્ન થયા હોયને શું ? તેમ પ્રસ્વેદ બિંદુઓ પ્રગટ થયા. ત્યારપછી વાગભટની સાથે તે જ વખતે એકાંતમાં ગુરુને અશ્રવણીય તે વાક્ય નિવેદન કરી રાજાએ કહ્યું. હે સૂરીંદ્ર ! જે તીર્થમાં જઈશું તે પાછળથી શત્ર અહીં આવી પાડે જેમ તળાવને તેમ મારા દેશને ડહોળી નાખશે. હવે જે એની સામે થઈ યુદ્ધ કરૂં તે બંનેનું સરખું બલ હોવાથી ઘણે સમય લાગે અને તેટલા સમય સુધી આ પરદેશી લકે કેવી રીતે અહીં રહી શકે ? એમ વિચાર કરતે હું જલ જંતુ સમાન ચિંતા સાગરમાં પડે છું. અધમ પુરુષમાં અગ્રણી એવા મને ધિકકાર છે કે, જેને પુણ્યરૂપ મને રથ વિનશૈલ–પર્વતમાં રથની માફક અથડાઈને તક્ષણ ભાગી ગયે. આ શ્રેષ્ઠીઓ ભાગ્યશાળી ગણાય કે, જેઓ સુખેથી સંઘપતિ થાય છે. દેવની માફક હું સંઘપતિના ભાગ્યથી હીન છું. તે મારામાં શ્રેષ્ઠવ કયાં રહ્યું ? અહો ! નીકળતે જ મારો ધર્મ કર્મને અંકુર દાવાનળ સમાન દુષ્ટ દૈવે કેમ બાળી નાખે ? આથી અન્ય શોચનીય શું ? ભાગ-૨ ૧૯ Page #329 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર ગુમા ત્યારબાદ ધાન કરી શ્રીમાન હેમચંદ્રસૂરિ નરેંદ્રની હાર્દિક ચિંતા રૂપ સંતાપની શાંતિ માટે અમૃતવૃષ્ટિ સમાન વચન બેલ્યા. હે નરેંદ્ર ! તારે કઈ પ્રકારની ચિંતા કરવી નહીં. કારણકે સુરેદ્રની માફક તે શુભ કાર્ય આરંવ્યું છે, તેને કોઈ રીતે ભંગ થવાને નથી. બાર પ્રહરની અંદર આ વિન દૂર થઈ જશે. એમ ગુરુએ પિતે બહુ દૌર્ય આપ્યું, તે પણ જવરથી પીડાયેલાની માફક ભૂપતિના હૃદયમાં શાંતિ થઈ નહીં. અરે ! હવે શું થશે ? એમ અતિશય ચિંતા કરતો શ્રીકુમારપાલ પિતાના મહેલમાં રહ્યો હતો, તેવામાં ગુરુએ કહેલા સમયે ચરેએ આવી રાજાને કહ્યું, | હે સ્વામિ ! સવારમાં જ પોતાના બળ વડે હું પાટણ શહેરને કબજે કરીશ. એવી પ્રતિજ્ઞા કરી આપના શત્રુ કર્ણરાજાએ એકદમ રાત્રીએ પ્રયાણ કર્યું. પાપથી પ્રેરાયેલાની માફક તે હાથી પર બેસી અધ રાત્રીએ આવતો હતો. ક્ષણમાત્રમાં નિદ્રાવશ થઈ ગયે. ભર ઉંઘમાં આવેલા કર્ણરાજાના કંઠમાં રહેલી સોનાની કંઠી માર્ગમાં કેઈક વડની શાખામાં પાશની માફક ભરાઈ ગઈ. નીચે થઈ હાથી ચાલ્યા ગયે, એટલે તેનું શરીર શાખાએ વળગી રહ્યું અને કંઠે પાસ બેસવાથી રૂંધાઈને તત્કાલ તે મરી ગયે. તેની સર્વ દહનકિયા અમે પિતે નજરે જોઈ અહીં આપને કહેવા માટે આવ્યા છીએ. હા ! એકદમ એને આ શું થયું ? એમ ક્ષણ માત્ર શોકાતુર થઈ શ્રીયુત કુમારપાલ પિતાના ગુરુ પાસે ગયા અને એમના અદ્ભુત જ્ઞાનથી ચમત્કાર પામી તેણે કર્ણશજાનું વૃત્તાંત ગુરુ આગળ નિવેદન કર્યું. યાત્રા મહોત્સવ ત્યારબાદ મહત્સવ કરી શ્રીમાન ભરતચકીની માફક અપૂર્વ વિભૂતિને ધારણ કરતા શ્રી કુમારપાલે પિતે યાત્રા માટે પ્રસ્થાન કર્યું. Page #330 -------------------------------------------------------------------------- ________________ ધંધુકાનગર ૨૧ બહુ માણસો હોવાથી આ સંઘ માગમાં દુઃખી ન થાય, એટલા માટે હંમેશાં તેઓ પાંચ ગાઊ ચાલતા હતા. જેડા વિના પગે ચાલતા પિતાના ગુરુને જોઈ શ્રીકુમારપાલ પણ ભક્તિરસમાં મગ્ન થયો છતાં ઉઘાડા પગે ચાલવા લાગ્યા. ત્યાર પછી ગુરુએ કહ્યું. હે રાજન્ ! માર્ગમાં પગે ચાલવું એ મુનિઓને ધર્મ છે, કારણ કે તેઓ પ્રાણીઓના રક્ષક હેાય છે. પરંતુ તે કઠિન ધર્મ પાળવે તે તને યેગ્ય નથી, અને એમ કરવાથી તેને પણ વખતે પ્રમાદ આવી જાય, માટે તને બહુ કહેવું ઉચિત નથી. યોગ્યતા સમજી તું અધાદિક વાહનને સ્વીકાર કર અથવા પગમાં જોડા પહેર. રાજાએ વિનતિપૂર્વક જણાવ્યું. હે ગુરુમહારાજ! પ્રથમ અવથામાં દરિદ્રતાને લઈ પરવશપણાથી કયા ઠેકાણે હું પગે નહેતે ચાલે ? પરંતુ તે તે નકામું હતું, અને આ હાલનું પાદચારી પણું તે તીર્થનું કારણ હવાથી અતિ સાર્થક છે. કારણ કે એનાથી મારા અનંત ભવ ભ્રમણનું દુઃખ નિવૃત્ત થાય છે. એમ યુકિતવડે ગુરુએ કરેલા વાહન ગ્રહણ કરાવવાના આગ્રહને દૂર કરી અભિગ્રહધારીની માફક રાજર્ષિ શ્રીકુમારપાલરાજા માર્ગમાં તેજ પ્રમાણે ચાલવા લાગ્યું. રાજગુરુ અને રાજાને પાદચારી જોઈ તેમની ભકિત માટે બીજા પણ સંઘના લેકે મુનીંદ્રની માફક પગે ચાલવા લાગ્યા. માત્ર આશ્ચર્ય એ હતું કે, શરીરે વળગતી સંઘ પ્રયાણની ધૂળવડે યાત્રાળુઓ ધાયેલા વસ્ત્રની માફક નિર્મળપણું ધારણ કરતા હતા. દરેક સ્થાનમાં ફુરણાયમાન મૈત્ય પરિપાટી અને પૂજનાદિક વડે ઘરમાં રહેલાની માફક કેઈપણ માણસ પ્રયાણને પરિશ્રમ જાણતું ન હોતે. ધંધૂકાનગર અનુક્રમે ચાલતા સર્વ સંઘના લેકે ધંધૂકા નગરમાં પહોંચ્યા. ત્યાંના લોકેએ શ્રી હેમચંદ્રસૂરિના જન્મ સ્થાનની ભૂમિ બતાવી. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ યુવા ની મજા આવી, કુમારપાળ ચરિત્ર તીર્થ સમાન ઉત્તમ એવી તે જન્મભૂમિને જોઈ શ્રીયુત કુમારપાલે નમસ્કાર કર્યો. ગુરુ મહારાજ અહીં બાલ્યાવસ્થામાં ઝેલિકામાં રહ્યા હતાં, એમ જાણ રાજાએ ત્યાં ઝેલિકા વિહાર એવા નામથી ચૈત્ય બંધાવ્યું. તેમાં શ્રીમહાવીરભગવાનની પ્રતિષ્ઠા કરાવી. પછી ત્યાંથી પ્રયાણ કરી સર્વત્ર જૈનમતને ઉઘાત કરતે અને પુણ્ય રંગથી તરંગિત થયેલ ભૂપતિ વલભીપુરમાં ગયે. ત્યાં તેની નજીકમાં સ્થા૫ અને ઈર્ષ્યાળુ, નામે બે પર્વત હતા. તેમના મધ્ય ભાગમાં નિવાસ કરી, ગુરુમહારાજે પ્રભાત કાળનું આવશ્યક ધર્મ કાર્ય કર્યું. ત્યાં ધર્મધ્યાનમાં મગ્ન થયેલા ગુરૂમહારાજને જોઈ શ્રીમાન કુમારપાલની ભક્તિ બહુ વૃદ્ધિ પામી, અને બંને પર્વતના શિખર ઉપર જાણે તે બંને પર્વત હેયને શું ? તેમ અતિ ઉન્નત બે મંદિર બંધાવ્યાં તેમજ તે મંદિરમાં શ્રી આદિનાથ ભગવાન અને શ્રી પાર્શ્વ– નાથ ભગવાનની મૂર્તિ પધરાવી. પુંડરીકગિરિ તીર્થ દર્શનમાં ઉસુક થયેલે ભૂપતિ ત્યાંથી પ્રયાણ કરી સાક્ષાત મેક્ષની માફક પુંડરીક-શત્રુંજય ગિરિરાજ ચઢ. ત્યાં પિતાના મંત્રીએ કરાવેલા ઉજવલ ચૈત્યને જોઈ રાજાએ પિતાના મનમાં તેને કીર્તિસ્તમ-સમૂહ હેયને શું ? તેમ તેને માન્યું. તે ચૈત્યની અંદર રોમાંચના મિષથી હર્ષાકુરને પ્રગટ કરતે ભૂપતિ ગુરુની સાથે શ્રીમાન આદિનાથભગવાનને નમે. તે તીર્થમાં જૈન ધર્મને અતિશય પ્રભાવ જોઈ તેની પ્રાપ્તિથી પિતાના આત્માને તેણે ધન્ય માન્ય. પછી સુવર્ણ પુષ્પાવડે શ્રી આદિનાથ ભગવાનની પૂજા કરી. ભૂપતિએ ઈંદ્રની માફક ચૈત્યપરિપાટીને મહત્સવ કર્યો. જે રાઓ સૂર્યને પણ જેતી નહતી તેઓ પણ પૂજનની ઈચ્છાથી દરેક ચૈત્યમાં ફરતી હતી. Page #332 -------------------------------------------------------------------------- ________________ મહાગ્રહણ, ૨૬ માલાગ્રહણ મધુપુર-મહુવામાં રહેનાર, પ્રાગવાટ-પોરવાડ વંશમાં આભૂષણ સમાન. હંમંત્રીને પુત્ર અને મારૂ કુક્ષિરૂપે સરોવરમાં કમલ સમાન જગત-જગડુ શ્રેષ્ટીએ તે મહોત્સવની અંદર સવારેડ મુલ્યને મણિ આપીને દુર્લભ એવા ઇંદ્રપદની પ્રાપ્તિ માટે પહેલી માળા ગ્રહણ કરી. તેમજ બીજા ધનાઢ્ય પુરુષેએ પણ એક બીજાની સરસાઈ વડે શુભ લક્ષમીના સ્વયંવરની માફક બહુ આગ્રહથી માલાએ લીધી. સર્વસ્વ આપીને પણ જિનમંદિરમાં કે પુરુષ માલગ્રહણ ન કરે ? કારણ કે, જેના પુણ્યથી આ લેકમાં પણ મનુષ્યોને ઈદ્રપદ પ્રાપ્ત થાય છે. ભોપલદેવી વિગેરે રાણીઓ અને લીલા નાગ્ની રાજકુમારીએ પણ ઉદ્યાપનાદિક શુભ કાર્યો વડે પિતાની લક્ષમીને તીર્થ સ્થાનમાં સદુપયોગ કર્યો. ઉત્તમ વસ્ત્ર, ધન, મણિ, સુવર્ણ, હાથી અને અશ્વાદિકના દાન વડે અનેક યાચકને જીવાડના રાજાને જોઈ કેઈક વિદ્વાન બે. नष्टास्तेऽर्थिभियेव कल्पतरवो नायाँति पार्श्व नृणां, ___ मानेनेष सुरा रुषेव न वशाः स्वर्णादिस सिद्वयः । लौक्रः सैष कथ भविष्यति कलौ ध्यात्वेति वेधा ध्रुव, ___ तत्स्थाने विदधे भवन्तमधुना चौलुक्यभूमीधव ! ॥ १ ॥ હે કુમારપાલભૂપાલ ! યાચકેની ભીતિવડે કલ્પવૃક્ષે નાશી ગયાં હોય, તેમ તેઓ મનુષ્યની પાસે આવતા નથી. દેવે માનવડે અને સુવર્ણાદિ સિદ્ધિઓ ક્રોધ-રેષવડે જેમ વશ થતી નથી. હવે આ કલિયુગમાં આ લોકો શું કરશે ? એમ ધારી બ્રહ્માએ તેમના સ્થાનમાં ખરેખર હાલમાં તને ઉત્પન્ન કર્યો છે.” Page #333 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર પ્રભુભકિત અષ્ટાહિક મહત્સવ અને સુવર્ણ ધવજારોપણાદિક ક્રિયાઓ સમાપ્ત કરી શ્રી આદિનાથ ભગવાનને વંદન કરી શ્રીમાન કુમારપાલ ભૂપાલ હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા. હે સ્વામિ ! તમારી ભક્તિ વિનાના જે દિવસે ગયા, હાથમાંથી પડી ગયેલા સુવર્ણની માફક મને બહુ પીડા કરે છે. વિષથી પીડાયેલ માણસ અમૃતને જેમ, વ્યાધિથી પીડાયેલે ઔષધને જેમ સંસારથી પીડાયેલે હું હાલમાં આપનાં દર્શન કરી બહુ પ્રસન્ન થયો છું. આપના દર્શનથી વિમુખ થઈ સાર્વભૌમ થવાની ઈચ્છા રાખતે નથી અને પક્ષી થઈને પણ હું આપના મંદિરમાં આપના દર્શનમાં તત્પર રહું, એમ હું ઈચ્છું છું. देवोऽर्हन् गुरुरग्रणीव्रतभृतां धर्मः कृपांभानिधि__ लॊकाढयङ्करणी रमा परहितव्यापारपारीणता । उच्चैः सज्जनसंगमो गुणरतिश्चाध्यात्मनिष्णातता, ___ स्वामिन् ! मे त्वदनुग्रहात् प्रतिभवं भुयासुरेतेऽनिशम् ॥१॥ હે સ્વામિ ! અહંત દેવ, મુનિઓમાં શ્રેષ્ઠ એવા ગુરુ દયાસાગર ધર્મ, લેકેને ધનાઢ્ય કરનારી લમી, પરોપકારરૂપ વ્યાપારમાં મુખ્યત્વ, હંમેશાં પુરુષોને સમાગમ, ગુણેપર પ્રીતિ અને અધ્યાત્મજ્ઞાનમાં કુશલતા, એ સર્વે આપના અનુગ્રહથી દરેક ભવમાં મને હંમેશાં પ્રાપ્ત થાઓ. એમ પ્રાર્થના કરતા શ્રી કુમારપાલને જોઈ દેવની નજીકમાં ઉભેલે કેઈક ચારણ આ પ્રમાણે ઉચિત વાણી છે. જે એક પુષ્પ વડે નર, અમર અને મોક્ષની સંપત્તિ આપે છે, તે શ્રીમાન આદિનાથભગવાનની ભક્તિનું તે કહેવું જ શું?” એ પ્રમાણે તું વારંવાર બોલ, એમ ભૂપતિના કહેવાથી તે નવા Page #334 -------------------------------------------------------------------------- ________________ ગુરુકૃત સ્તુતિ ૨૯૫ વાર આ કલેક બો. એટલે શ્રી કુમારપાલે તેને નવ લાખ સયા ખુશી થઈને આપ્યા. ગુરુકૃત સ્તુતિ શ્રી હેમચંદ્રસૂરિએ પાંચ શકસ્તવ વડે દેવવંદન કરી આનંદના મંદિરરૂપ શ્રી તીર્થકર ભગવાનની સ્તુતિ કરી. त्वमीशस्त्वं तात-स्त्वमतिसदयस्त्व हितकर स्त्वमय॑स्त्वं सेव्य-स्त्वमखिलजगद्रक्षणचणः । अतस्त्वत्प्रेष्योऽह, भवपरिभवत्रस्तह्रदयः, __ प्रपन्नस्त्वामस्मि, त्वरितमव मां नाभितनय ! ॥ १ ॥ હે આદિનાથ ભગવાન ! તમે સ્વામિ છે, તમે પિતા છે, તમે અતિ દયાલું છે, તમે હિતકારી છો, તમે પૂજય છે, તમે સેવવા લાયક છે. તેમજ સર્વ જગતનું રક્ષણ કરવામાં કુશલ પણ તમે જ છે. એટલા માટે આપને કિંકર હું સંસાર પરિભવથી ત્રાસ પામી આપના શરણમાં આવ્યો છું તે જલદી આપ મારું સંરક્ષણ કરે. ત્યારપછી શ્રી કુમારપાલભૂપતિ યાત્રા પૂર્ણ કરી, ત્યાંથી ઉતરી તેમનું જ ધ્યાન કરતે કેટલાક દિવસે ઉજયંતગિરિરાજની નજીકમાં આ . ઉજયંતગિરિ સૂરદ્ર અને નરેંદ્ર બંને એક સાથે ગિરીંદ્રપર ચઢે છતે રાવણે ઉપાડેલા અષ્ટાપદ ગિરિની માફક તે ગિરિ કંપવા લાગ્યો. શ્રી મહારાજ કુમારપાલે ગુરુને પૂછયું કે, આ પર્વતને કંપવાનું શું કારણ? ગુરુ બેલ્યા. હે રાજન ! આ માર્ગમાં છત્રશિલા નામે એક શિલા. રહેલી છે. તેની નીચે એક સાથે બે પુણ્યશાલી જી નીકળે, તો. તેમના મસ્તક પર આ શીલા પડે, એમ પ્રાચીન લોકે કહે છે. આપણે બંને પુણ્યશાળી છીએ, માટે અહીંયાં જતાં આપણું ઉપર રૈવતાચલના કંપવાથી આ શિલા કદાચિત પડે. Page #335 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર એટલા માટે તુ પ્રથમ તીર્થ પર જા, પેાતાનું કાર્ય સિદ્ધ કર. હું. પછીથી આવીશ અને શ્રી નેમિનાથભગવાનને વંદન કરીશ. શ્રીકુમારપાલે કહ્યુ. એમ કરવાથી મારા અવિનય થાય, માટે આપ પ્રથમ જાએ. હું પછીથી આવીશ. તે પ્રમાણે કરીને સુરી'દ્ર અને શ્રીયુત કુમારપાલ સઘ સહિત અનુક્રમે ગિરિરાજ પર ગયા અને બંને જણ કામજવરને નાશ કરનાર શ્રીતીથ''કરને નમ્યા. ત્યારપછી ત્યાં શ્રી જિનેન્દ્રભગવાનની સ્નાત્રપૂજા તેમજ મહુચંદન પુષ્પાદિ ઉત્તમ દ્રવ્યે વડે પૂજા કરીને રાષિ` સાથે અન્ય લાકોએ પણ ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. ૨૯૬ પુનઃ તેજ જગડુ શ્રેષ્ઠીએ પૂર્વની માફક માલા પરિધાન કરી અદ્ભુત તેવા જ મણિ આપીને ઇંદ્રપદ્મના સ્વીકાર કર્યાં. ત્યારબાદ તીથ ને ઉચિત એવાં સવ કાય કરાને શ્રી કુમારપાલ નૃપતિ શ્રી નેમિનાથભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. હે ભગવન્ ! આપના ધ્યાનરૂપ પવન રાશિવડે મેઘ મડલી જેમ મારી પાપ મડલી લીન થઈ ગઈ. કારણ કે, મહાપ્રભાવિક એવા આપતું મને દર્શન થયું. હે સ્વામિ ! મહા મેઘ સમાન આપ મારા હૃદયમાં રહ્યા છે, છતાં આ સંસારરૂપ દાવાનલથી ઉત્પન્ન થયેલા તાપ મને કેમ દુઃખ દે છે ? હું વિશ્વેશ! આપના જ શરણે રહેલા એવા મારી ઉપર પ્રસન્ન થાએ કે, જેથી આપના ધ્યાનવડે મારૂ મન આપને વિષે જ લીન થાય, આપમય થાય. ત્યારબાદ કુસુમ સમાન કામલ સ્તાન્ત્રાવડે ચિરકાલ શ્રી જિનેન્દ્ર ભગવાનની સ્તુતિ કરી શ્રી હેમચંદ્રસૂરિ પણ પ્રાર્થના કરવા લાગ્યા. - मया प्राप्तो न त्वं क्वचिदपि भवे प्राचि नियतं, 9 भवभ्रान्ति चेतु मम कथमियत्ताविरहिता । sarat प्राप्तोऽस्मि, त्रिभुवनविभो पुण्यवशत स्ततो भक्तवा क्लेश, रचय रुचिरं मे शिवसुखम् ॥१॥ Page #336 -------------------------------------------------------------------------- ________________ દેવપત્તન ૨૯૭ હે ત્રિભુવન વિભે ! પૂર્વભવમાં કઈપણ સમયે આપનાં દર્શન મને નક્કી થયાં નથી, અન્યથા પ્રમાણુ રહિત ભવભ્રમણ મને કેવી રીતે પ્રાપ્ત થાય ? વળી હાલમાં પુણ્ય યોગથી હું આપને પ્રાપ્ત થયેલ છું, માટે મારા કલેશને દૂર કરી ઉત્કૃષ્ટ મેક્ષ સુખ મને આપે. - ત્યારબાદ સાંકળનાં પગથીયાંવડે પર્વતપર ચઢવું બહુ મુશ્કેલ માની શ્રીકુમારપાલરાજાએ સુરાષ્ટ્ર દેશના અધિકારી શ્રીમાલજ્ઞાતિના આભૂષણ સમાન રાણાશ્રી આંબદેવની પાસે જુનાગઢની દિશાથી આરંભીને નવીન સુખાવહ સે પાનપંક્તિ બંધાવી. દેવપત્તન ત્યાંથી પ્રયાણ કરી સંઘ સહિત શ્રીકુમારપાલભૂપતિ દેવપત્તન પ્રભાસમાં ગયા. ત્યાં ચંદ્રથી અધિક કાંતિમય શ્રી ચંદ્રપ્રભજિનંદ્રના ચરણ કમલમાં સર્વે નમ્યા. અહીંયાં પણ તે જ ઉત્તમ મણિ આપીને જગડુ શ્રેષ્ઠી પૂર્વની માફક પ્રથમેંદ્ર થયે. ખરેખર પુણ્યમાં પુરુષની તૃષ્ણા અધિકાધિક હિય છે. સર્વ લેકને ઉલ્લંઘન કરનાર તેવું જગડુ શ્રેષ્ઠીનું ચરિત્ર જોઈ શ્રીકુમારપાલરાજર્ષિ વિસ્મિત થયે અને સંઘાધિપતિ તેને કર્યો. ત્યારપછી રાજર્ષિએ તેને પૂછયું રાજાઓને પણ દુર્લભ એવાં સવા કરોડ મૂલ્યનાં ત્રણ રને તારી પાસે કયાંથી આવ્યાં અને આ પ્રમાણે ઉદારતાથી પુણ્ય કાર્યમાં તે કેમ આપી દીધાં? કારણ કે તારી માફક બીજો કોઈ માણસ દરેક સ્થાનમાં આવાં રત્ન આપે નહી. જગડુ શ્રેષ્ઠી બોલ્યો. હે રાજન ! આ દેશમાં મહુવા નામે સુપ્રસિદ્ધ નગર છે. તેમાં લક્ષ્મીવડે રાજાઓથી પણ અધિક મારા પૂર્વજો હતા. તેમણે સંપાદન કરેલાં આ પાંચ રને મારા પિતા હંસામંત્રીના હાથમાં હતાં. ' Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ કુમારપાળ ચરિત્ર તેમાંથી ત્રણ રત્ન આ ત્રણ તીર્થોમાં વાપરવા માટે અને મુક્તિ સુખને સ્વાધીન કરવા માટે મારા પિતાની ઈચ્છા હતી. એ ઉત્તમ તેમને ઘણે વિચાર હતે છતાં પણ તેમનાથી યાત્રા થઈ શકી નહીં અને દૈવયોગે મૃત્યુ સમય આવ્યો. ત્યારે તેમણે મને પાસે બોલાવી કહ્યું. હે પુત્ર ! આ પાંચ રત્ન હું તને આપું છું. તેમને તું સ્વીકાર કર. એમાંથી ત્રણ રત્ન શત્રુંજયાદિ તીર્થોમાં એક એક આપજે. બાકીનાં બે રત્નથી પોતાના કુટુંબને તે નિર્વાહ કરજે. એમ કહી પાંચ રત્ન મને આપી મારા પિતા મરી ગયા. માટે મેં એમનું કહેલું વચન સત્ય કર્યું. હાલમાં બે રત્ન મારી પાસે રહ્યાં છે. આ જુઓ ? એમ કહી તેણે બંને રત્ન ભૂપતિના હાથમાં આપ્યાં. સૂર્યસમાન તેજસ્વી તે રને પિતાના હાથમાં લઈ રાજા અને સંઘના લોકે વારંવાર જેવા લાગ્યા. હું પૃથ્વી પતિ છું, તોપણ મારી શ્રેષ્ઠતા ગણાય નહીં અને આ વણિક છે, પરંતુ તેને ધન્યવાદ ઘટે છે, કારણ કે; એણે આવાં રત્ન વડે શ્રી જિદ્રભગવાનની પૂજા કરી. એમ વિચાર કરી શ્રી કુમારપાલે તેને અઢી કરોડ ધન અપાવીને તેની પાસેથી તે બે રત્નો લઈ લીધાં. પછી તે બંને મણિયને મધ્યનાયક કરી બે અમૂલ્ય હાર બનાવરાવી ભૂપતિએ રૈવતાચલ અને શત્રુંજયગિરિરાજ પર શ્રી જિનેન્દ્રભગવાન માટે મેકલી દીધા. ત્યારપછી ત્યાંથી નીકળી શ્રીકુમારપાલભૂપતિ મહત્સવપૂર્વક પાટણમાં ગયા. | સર્વ યાત્રાળુ લેકેને સત્કાર કરી તેમને આદર સહિત પિત. પિતાના સ્થાનમાં વિદાય કર્યા. જૈનતત્વબોધ શ્રીકુમારપાલરાજાને તત્વ જાણવાની ઈચ્છા થઈ. શ્રીમાન હેમચંદ્રસૂરિ સાત તત્વનું સ્વરૂપ કહેવા લાગ્યા. Page #338 -------------------------------------------------------------------------- ________________ જીવ અને અજીવ ૨૯૯ જૈન મતમાં જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ, એમ સાત તવ કહેવાય છે. તેમાં જ્ઞાનદર્શનાત્મક, અનાદિઅનંત, કર્તા, ભક્તા અને પરિણામી એવા જીવે છે, એમ શ્રી જિદ્રભગવાને કહ્યું છે. વળી તે જીવે સંસારી અને મુક્તના ભેદવડે બે પ્રકારના કહેલા છે. તેઓમાં સંસારી જીવો સ્થાવર અને વસ, એવા ભેદવડે બે પ્રકારના છે. તેમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ સ્થાવર છે. એકેદ્રિય હોય છે. તેમાં પ્રથમના ચાર સૂક્ષમ અને બાદર પણ હોય છે. અને વનરપતિ છે તે પ્રત્યેક અને સાધારણ ભેદવડે બે પ્રકારના હોય છે. તેમાં પ્રત્યેક વનરપતિકાય તે બાદર જ હોય છે. અને સાધારણ તો સૂક્ષમ અને બાદર હોય છે. બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેદ્રિયપણાથી ત્રસ જીવે ચાર પ્રકાસ્ના હોય છે. તેમાં શંખ, જલેઈ અને ર્કમી આદિ જી દ્વિદ્રિય જાણવા. લીક્ષા-લિખ, કીડી, યૂકા–જુ, અને કુંથુ આદિ ત્રિક્રિય જાણવા. તેમજ ભ્રમર, મક્ષિકા અને દંશ વિગેરે ચતુરિંદ્રિય જાણવા. બાકીના તિર્યંગ, નરયિક, મનુષ્ય અને દેવતાઓ પંચંદ્રિય જાણવા વળી તેઓ પણ સંજ્ઞી અને અસ શી એમ બે પ્રકારના છે. સમનસ્ક હોવાથી જેઓ શિક્ષા-ઉપદેશ વિગેરેને જાણે છે, તે સંજ્ઞી જાણવા. બાકીને અસંસી જાણવા. આયુષ, ઉચ્છવાસ, પાંચઈદ્રિય તેમજ મન, ભાષા અને આયુ એ દશ પ્રાણબલના સંબંધથી જીવેને પ્રાણી કહેલા છે. એ કેંદ્રિયમાં ચાર, દ્વીંદ્રિયમાં છે, ત્રીદિયમાં સાત, ચતુરિંદ્રિયમાં આઠ, અસંજ્ઞી પંચેંદ્રિયમાં નવ અને સંજ્ઞી પંચેંદ્રિયમાં દશ પ્રાણ કહ્યા છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ કુમારપાળ ત્રિ વળી તે જીવા પર્યાપ્ત અને અપર્યાપ્તપણાથી બે પ્રકારના કહ્યા છે. તેમાં પર્યાપ્ત જીવા પર્યાપ્તિએ પામીને અંતર્મુહૂત્તમાં ઉત્પન્ન થાય છે. તે પર્યાપ્તિએ સમસ્તપણાથી આહાર, શરીર, ઈન્દ્રિય, ઉચ્છવાસ ભાષા અને મન એવી સજ્ઞાવડે સજ્ઞ ભગવાને છ પ્રકારની કહી છે. પર્યાપ્તિ કમ વડે તે પર્યાપ્તિએ એકેદ્રિયાને ચાર, વિકલે.. દ્રિયાને પાંચ અને પંચેન્દ્રિયાને છ હોય છે. વળી તે જીવા વ્યવહારી અને અવ્યવહારી એમ બે પ્રકારના છે. સર્વે વ્યવહારી જીવા સ્થૂલ હાય છે અને અવ્યવહારી જીવે નિગેાદુ જ હાય છે. તે જીવા સકમ હાવાથી સાંસારી હાય છે અને કર્મોના સથા ક્ષય થવાથી કાંત મનેાહર લેાકાંતમાં વિશ્રાંતિ પામેલા અને અનત ચતુષ્ટયથી સિદ્ધ થયેલા જીવા મુક્ત થાય છે. ચિદાન દમય જે અક્ષયસુખને મુક્ત જીવા અનુભવે સુખને બુદ્ધિમાન પુરુષા પણ કાઈ સમયે કહી શકતા નથી. જીવ અને અજીવ છે, તે ધ, અધમ, આકાશ કાલ અને પુદ્ગલ એ પાંચ અજી કહ્યા છે. જીવની સાથે એ છને જૈનમતમાં દ્રવ્ય કહ્યાં છે. જેમ જલચરપ્રાણીઓના આધાર જળ છે, તેમ પેાતાની શક્તિ વડે સવČત્ર પ્રસરતા જીવ અને પુદ્ગલેના સહાયક ધમ કહ્યો છે. પાંથજનાને વૃક્ષની છાયા જેમ પેાતાની મેળે જ સ્થિતિ કરતા જીવ અને અજીવની સ્થિતિનું કારણ અધમ છે, એક જીવપ્રદેશાત્મક અને અસ ́ખ્ય પ્રદેશસમૂહાત્મક એવા ધર્મ અને અધમ લેાકાકાશને અભિવ્યાપી રહેલા છે. જીવ અને પુદ્ગલેાને અવકાશ આપનાર તેમજ સ્વપ્રતિષ્ઠિત એવુ' આકાશ, અનંત પ્રદેશના ચેાગથી લેાકાલેાકને અભિવ્યાપી રહેલુ છે. જે કાલ પરમાણુએ લેાકાકાશમાંરહ્યા છે, તે કાલ મુખ્ય છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરાદિ ચરિત્ર ૩૦૧ તિષમાં ક્ષણાદિક જે કાલ કહેવામાં આવે છે, તે વ્યવહારથી ગૌણ છે. સર્વ પદાર્થનું જે ભૂત, ભવિષ્ય અને વર્તમાનપણું કહેવાય છે, તે સર્વજ્ઞના વચનથી કાલકીડિત વડે જાણવું. | સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ, વડે સહિત પુદગલો માન્યા છે. તેઓ અબદ્ધ હોય તે અણુ અને બદ્ધ હોય ત્યારે સકંધ, એમ શાસ્ત્રમાં કહ્યું છે. વળી વાંત, આતપ અને ઉદ્યોતરૂપ તે કંધે સૂક્ષમ અને બાદર હોય છે. તેમજ કર્મશબ્દાદિકના જનક અને સુખ દુઃખાદિકના હેતુ છે. મન, વાણ, કાય, અને ક્રિયા એ આશ્રવ કહેવાય છે. વળી તે શુભનો હેતુ હોય તો શુભ અને અશુભની પ્રાપ્તિમાં અશુભ જાણુ. ઉત્કૃષ્ટ ધ્યાનથી સંગત થયેલું મન શુભ કામને પ્રગટ કરે છે. અને દુર્યાન વાસિત તે ચિત્ત અશુભકર્મને ઉત્પન્ન કરે છે.' મિથ્યાત્વ રહિત અને શ્રુતજ્ઞાન સહિત એવું વચન પ્રાણીઓને શુભદાયક થાય છે અને એથી વિપરીત વચન અશુભદાયક થાય છે. તેમજ ગુપ્તદેહવડે પ્રાણી શુભ કર્મ બાંધે છે. અને ગુપ્તિરહિત મોટા આરંભ કરનાર પ્રાણી અશુભ કર્મ બાંધે છે. આશ્રવ–પાપને નિરાધ તેને જ્ઞાનિ પુરુષોએ સંવર કહ્યો છે. તે સંવર દ્રવ્ય અને ભાવ વડે બે પ્રકારને કહ્યો છે. તેમાં દ્રવ્યસંવર નવીન કર્મ પુદ્ગલેને ગ્રહણ કરતું નથી, અને ભાવ સંવર તે સંસારના હેતુભૂત કાર્યોને નાશ કરે છે. પૂર્વે ગ્રહણ કરેલાં કર્મોને જીણું કરવાં, તે નિર્જરા કહી છે. તે નિર્જરા મુનિઓને સકામ અને અન્ય માનવેને અકામ હોય છે. * મિથ્યાત્વાદિકની સહાયથી પ્રાણીના જે કર્મયોગ્ય પુદ્ગલેનું ગ્રહણ કરવું. તે બંધ કહેવાય અને તે બંધ જીવને પરતંત્રતા કરનાર છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશવડે તે બંધ ચાર પ્રકાર છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ કુમારપાળ ચરિત્ર તેમાં જ્ઞાનાવરણીયાદિક કમેને સ્વભાવ તે પ્રકૃતિ કહેવાય. જઘન્ય અને ઉત્કર્ષથી કર્મોનું કાલનિયતપણું તે સ્થિતિ કહેવાય. તેમને રસ તે અનુભાવ અને કર્મદલીયાને સમૂહ તે પ્રદેશ કહેવાય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એ ચાર કર્મોના બંધમાં હેતુ છે. શ્રી જિને દ્રોએ નિશેષ કર્મથી મુક્ત થવું, તેને મોક્ષ કહ્યો છે. અને તે મોક્ષ ખરેખર કેવળજ્ઞાની આત્માઓને જ થાય છે. આ જગતમાં સર્વથા દુઃખના નાશવડે પ્રાણીઓ જે શાશ્વત સુખ મેળવે છે, તે મોક્ષ સર્વને પ્રિય હોય છે. હે રાજન ! જે પુરુષ આ સાત તને સાંભળી પરિપૂર્ણ શ્રદ્ધા રાખે છે, તે સમ્યગુદષ્ટિ થઈ અંત સમયમાં મોક્ષપદ પામે છે. તીર્થકરાદિ ચરિત્ર શ્રીકુમાર પાલભૂપતિને તીર્થંકરાદિકનાં ચરિત્ર સાંભળવાની ઈચ્છા થઈ ત્યારે તેણે બહુ આદરથી પોતાના ગુરુશ્રી હેમાચાર્યની પ્રાર્થના કરી. પછી ઉત્તમ રસથી વ્યાપ્ત, છત્રીસ હજાર શ્લેક પ્રમાણ, વિરાવલી ચરિત્ર જેના અંતમાં રહેલું છે તેમજ દશ વડે મનોહર સંસ્કૃત ભાષામય, ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર દ્રાક્ષાપાક સમાન કવિત્વવડે રચીને શ્રી હેમચંદ્રસૂરિએ શ્રી કુમારપાલને સંભળાવ્યું. તેમજ ભૂપતિની પ્રાર્થનાથી ગુરુમહારાજે જ્ઞાનવડે દીપક સમાન બીજા પણ યોગશાસ્ત્રાદિક ગ્રંથો અને શ્રીવીતરાગભગવાનનાં સ્તવને પણ બનાવ્યાં. | મુનિ અને શ્રાવકના આચારવડે સુંદર ચોગશાસ્ત્રનું અધ્યયન કરી શ્રીયુત કુમારપાલરાજા તે ગુરુમહારાજ પાસે વ્યાખ્યાન કરાવતે હતે. એ પ્રમાણે સિદ્ધાંતને સાર સાંભળતા શ્રીકુમારપાલને જગતમાં વિચારચતુર્મુખ-વિચારમાં બ્રહ્મા એવું બિરૂદ પ્રાપ્ત થયું. Page #342 -------------------------------------------------------------------------- ________________ રાજ અભિગ્રહ ૩૦૩ રાજઅભિગ્રહ બહુ ગુરુભક્તિથી રાજાએ નિયમ કર્યો. પિતાના ગુરુએ રચેલા સર્વ શ્રેથે મારે લખાવવા. એ નિશ્ચય કરી તે થે બહુ લેખકે લહીયાઓ પાસે હંમેશાં રાજા અતિશય ભાવનાપૂર્વક લખાવતો હતે. જેથી ખજાનામાં તાડપત્ર સર્વથા ખુટી ગયાં. તે લેખન કાર્યને અધિકારી ત્યાં આવ્યું અને શ્રી કુમારપાલને કહ્યું કે, હાલમાં તાડપત્રને સર્વથા અભાવ થયે છે, તેથી સર્વ લેખન ક્રિયા બંધ રહી છે. તે સાંભળી રાજાએ વિચાર કર્યો. નવીન ગ્રંથ રચવામાં ગુરુની અખલિત શક્તિ છે. તે ગ્રંથ લખાવવામાં પણ મારી શક્તિ નથી. એ પ્રમાણે લજજાને સ્વાધીન થઈ રાજા સાયંકાલના સમયે શેભામાં નંદનવનસમાન બહારના બગીચામાં અ૫ પરિવાર સાથે ગયે. તે બગીચાની અંદર લખવામાં અનુપયેગી ખરતાલ વૃક્ષોનું ચંદનાદિક વડે પૂજન કરી મંત્રસિદ્ધની માફક રાજાએ પોતે કહ્યું. પિતાના આત્માની માફક જૈન મતમાં મારું મન જે દઢ હય તે તમે સર્વ ઉત્તમ તાલવૃક્ષ થાઓ, એમ કહી ભૂપતિએ સોનાની એક કંઠી એક તાડ વૃક્ષના સ્કંધપ્રદેશમાં સ્થાપન કરી. ત્યારપછી રાજા પિતાના સ્થાનમાં આવી ધર્મ ધ્યાનમાં તત્પર થ. શાસનદેવીએ તે વૃક્ષને ઉત્તમ તાડવૃક્ષ કરી નાખ્યાં. પ્રભાવિક ચમત્કાર - પ્રભાતકાલમાં ઉદ્યાનપાલક શ્રીતાડવૃક્ષોને જેઈ શ્રીમાન કુમારપાલ નરેંદ્ર પાસે આવ્યા. ગુરુની પાસે બેઠેલા નરેંદ્રને વૃત્તાંત નિવેદન કરી તેમણે વધામણ આપી, ઉદ્યાનપાલેને પાસ્તિોષિક આપી બહુ પ્રસન્ન કર્યા. ત્યારપછી રાજાએ તેમને કહ્યું કે, તાડપત્ર લાવી લેખકેને ઈચ્છા પ્રમાણે આપ. આ તાડપત્ર કયાંથી ? એમ ગુરુના પૂછવાથી રાજાએ સર્વ સભા સમક્ષ ચમત્કારિક તે વૃત્તાંત ગુરુની આગળ નિવેદન કર્યું. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ કુમારપાળ ચરિત્ર કાનને અમૃત સમાન તે વૃત્તાંત સાંભળી શ્રી હેમચંદ્રસૂરિ રાજા અને સભ્ય લેકેની સાથે તે ઉદ્યાનમાં ગયા. તેમજ લોકોના મુખથી તે વૃત્તાંત સાંભળી મિથ્યાત્વી એવા બ્રાહ્મણદિક પણ તે જોવા માટે તે બગીચામાં ગયા. કઠોર તાલવૃક્ષોમાં તે સમયનું નવીન શ્રીતાલપણું જઈ શ્રીહેમાચાર્ય આદિ સર્વ લોકે અત્યંત આશ્ચર્ય પામ્યા. ત્યાર પછી શ્રીમાન હેમચંદ્રસૂરિ મધુર કંઠથી સર્વ મિયાત્રીઓને સંભળાવતા છતા જૈનમતની સ્તુતિ માટે બોલ્યા. अस्त्येवाऽतिशयो महान् भुवनविद्धर्मस्य धर्मान्तराद् , __ यच्छक्त्तयाऽत्र युगेडपि तालतरवः श्रीतालतामागताः । श्रीखण्डस्य न सौरभ यदि भवेदन्यदुतः पुष्कलं, तद्योगेन तदा कथं सुरभितां दुर्गन्धयः प्राप्नुयुः ॥१॥ અન્ય ધર્મથી ખરેખર જૈનધર્મને મોટો અતિશય વર્તે છે, જેની શકિત વડે આ યુગમાં પણ તાલ વૃક્ષ શ્રીતાલ વૃક્ષ થઈ ગયાં. જે કે, અન્ય વૃક્ષથી શ્રીખંડ ચંદનનું સૌરભ્ય અધિક ન હોય તે તેના વેગથી દુર્ગધ વરતુએ સુગંધપણાને કેવી રીતે પ્રાપ્ત થાય? તે વૃક્ષેથી ઉત્પન્ન થયેલાં પુષ્કલ અને સુકેમલ પત્રો વડે મુખ્ય લેખકે એ સૂરિએ કરેલા ઘણુ ગ્રંથ સુખ શાંતિથી લખ્યા. ધમનિયમ અન્યદા શ્રી કુમારપાલરાજર્ષિ ગુરુ મહારાજનાં દર્શન કરી વિનય પૂર્વક બેઠો હતે. - ગુરુએ દેશના પ્રારંભ કર્યો, વિવેકી પુરુષોએ વર્ષારૂતુમાં પિતાના સ્થાનમાંથી બહાર જવું નહીં. કારણ કે, વર્ષારૂતુમાં બહુ પાણીને લીધે સર્વ પૃથ્વી જીવાકુલ થાય છે તે પર ઉન્મત્ત મહિષપાડાની માફક પરિભ્રમણ કરતે માણસ જીવોને હણે છે. મિથ્યાત્વિએ પણ જીવ રક્ષા માટે કહે છે કે, ડાહ્યો માણસ એક ગાઉ ચાલે અને ચાતુર્માસ એક સ્થાનમાં રહે, એ કારણથીજ Page #344 -------------------------------------------------------------------------- ________________ તુર્ક શાહ ૩૦૫ પ્રથમ શ્રીનેમિનાથભગવાનના ઉપદેશથી શ્રીકૃષ્ણ વર્ષાઋતુમાં બહાર જવાને નિયમ કર્યો હતે. તે સાંભળી વિવેકી શ્રીકુમારપાલરાજાએ નિયમ લીધે કે, આજથી હવે વર્ષા ઋતુમાં મારે કઈપણ ઠેકાણે બહાર જવું નહીં. | સર્વ જૈન દર્શન અને ગુરુમહારાજને વંદન વિના વર્ષો કાલમાં પ્રાયે નગરમાં પણ હું નીકળીશ નહીં. બાહ્ય અને આંતરિક કાદવ રૂપી રોગને દૂર કરવા માટે મોટા કાર્યમાં પણ તે ગ્રહણ કરેલું વ્રત બરાબર પાળતું હતું. પછી તેવા પ્રકારને શ્રી કુમારપાલને નિયમ પૃથ્વીમાં પ્રસિદ્ધ થશે. પુણ્યરૂપ-કેતકીને કીર્તિરૂપ સુગંધ ગુપ્ત રહેતું નથી. તુકશાહ શ્રી કુમારપાળના નિયમની વાત સર્વત્ર ફરતા પિતાના ચાર પુરુષના મુખેથી સાંભળી સમૃદ્ધિ વડે સ્વર્ગ સમાન ગૂર્જર દેશને માની તુર્કસ્તાનને બાદશાહ પ્રચંડ રમૈન્ય સહિત તે દેશને ભાગવા માટે તે સમયે કૃતાંત-યમની માફક પૃથ્વીને કંપાવતે છતાં નીકળ્યો. ઉત્તર દિશામાં ફરતા ચાર પુરુષોએ તે વૃત્તાંત એકાંતમાં ગૂર્જરેન્દ્રને જણાવી વિશેષમાં કહ્યું. હે સ્વામિ ! શત્રુઓને તપાવનાર તેના પ્રતાપ રૂપ સૂર્યને સહન કરવા માટે અશકત એવા કયા રાજાઓ કૌશિક-ઘુવડની માફક નથી થતા? રીન્ય સહિત–પર્વતના મધ્યભાગ સહિત મોટા એવા પણ રાજાઓ-પર્વને ચારે તરફથી ભીજાવત–આક્રમણ કરતા અને પ્રસરતે તેને સૈન્ય સાગર કેનાથી રોકી શકાશે ? તેના સુભટો સાથે સ્પર્ધા અને યુદ્ધની વાર્તા પણ દૂર રહી. પરંતુ તેના સન્મુખ જેવાને પણ કઈ સુભટ શક્તિમાન નહીં થઈ શકે. એ પ્રમાણે ચર પુરુષની વિજ્ઞપ્તિ સાંભળી શ્રી કુમારપાળ કંઇક ચિંતાતુર થયે અને મંત્રી સહિત તે ગુરુ પાસે જઈ બે. ભાગ-૨ ૨૦ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ કુમારપાળ ચરિત્ર - હે પ્રભે ! આજે ચર પુરુષોએ સમાચાર આપ્યા છે, મહાબળવાન તુર્કસ્થાનને અધિપતિ ગજની શહેરથી પ્રયાણ કરી યુદ્ધ કરવા અહીં આવે છે. તેને જીતવાને હું સમર્થ છું, પણ વર્ષોકાલમાં ઘરમાંથી બહાર ન જવું એ અભિગ્રહ કરવાથી હાલમાં હું અશક્ત જે થયે છું. મારાથી બહાર નીકળાય તેમ નથી. માટે ખળભળેલા સમુદ્રના તરંગ સમાન ઉછળતા રૌનિકોવડે તે સ્વેચછ અધિપતિ અહીં આવી મારા દેશને ભંગ કરે તે હું શું કરું? એક તરફ આ મારે નિયમ છે અને બીજી તરફ શત્રુ આવે છે. “એક તરફ નદી અને બીજી બાજુએ વ્યાઘ્ર” એ ન્યાય મને પ્રાપ્ત થયે છે. ગુરુ બોલ્યા, હે રાજન! તારી બુદ્ધિ ધર્મ માં બહુ નિર્મળ છે. છે, માટે તારા દેશને આ શત્ર બાધ કરી શકશે નહીં. તે આરાધના કરેલા જૈન ધર્મના મહિમારૂ૫ અગસ્તિ મુનિ અગાધ એવા પણ તારા ચિંતાસાગરને જરૂર પી જશે. દિવ્ય પલંગ શ્રી હેમચંદ્રસૂરિ રાજાને એ પ્રમાણે શાંત કરી પવાસનવાળી ઈષ્ટદેવનું કઈક ધ્યાન કરવા બેઠા. પછી બે ઘડીવાર થઈ એટલે આકાશ માર્ગે આવતે દિવ્ય વથી આચ્છાદિત એક પલંગ રાજાના જોવામાં આવ્યું. આકાશમાં નિરાધાર વિદ્યાધરની વિમાનની માફક આ પલંગ કેવી રીતે આવે છે, એમ વિસ્મય પામી રાજા તે તરફ વારંવાર જેતે હતે. તેટલામાં આકાશમાંથી ઉતરી તે પલંગ ક્ષણ માત્રમાં ગુરુની આગળ આવી સ્થિર થયે. તેની અંદર એક પુરુષ સુતે હતે. અહીંયાં આ પલંગ કયાંથી ? અને આ પુરુષ કોણ સુતે છે? એ પ્રમાણે નરેંદ્રના પૂછવાથી ગુરુએ કહ્યું. Page #346 -------------------------------------------------------------------------- ________________ સૂરિ પ્રબંધ ૩૦૭ તારી ઉપર ચઢી આવતે મહાપરાક્રમી બાદશાહ પલંગમાં સુતે હતો. તેના સૈન્યમાંથી સુતેલે તેને પલંગ સહિત અહીં હું લા છું. તે સાંભળી રાજા તેના મુખ સામું જુએ છે, તેટલામાં સંધ્રમથી જાગ્રત થયેલે શકાધીશ પણ વિચાર કરવા લાગે. તે સ્થાન કયાં ગયું ? તે સૌન્ય કયાં ? અને હું અહીં કયાંથી આવે ? આ મારી આગળ કેણ ઉભા છે ? આ સર્વ સ્વપ્ન સમાન શું છે? ચારે દિશાઓમાં દિવ્ય દષ્ટિ પ્રસારતા ગુરુરાજ બોલ્યા. હે શકા ધીશ ! શાખાથી ભ્રષ્ટ થયેલા વાનરની માફક તું શે વિચાર કરે છે? સૂરિ પ્રબોધ આ જગતમાં પિતાના ધર્મનું એક છત્રવાળું આશ્વર્ય ચલાવતા જે રાજાની સહાય દેવતાઓ પણ કરે છે. તેમજ જે રાજા ઘર અને ભૂમિના મધ્યમાંથી પણ શત્રુભૂત રાજાઓને પોતાની શક્તિ વડે કિકરની માફક ક્ષણમાત્રમાં પિતાની પાસે લવરાવે છે. અને ગર્વિષ્ઠ રાજાઓના ગર્વરૂપ રજને હરણ કરવામાં વાયુ સમાન તે આ શ્રીકુમારપાલરાજાએ પિતાના દેશમાં આવતા તને દાસની માફક બાંધીને અહીં લવરાવ્યું છે. હે શકનાયક ! એવી એની અપૂર્વ શકિતને વિચાર કરી પિતાના હિત માટે શરણ કરવા લાયક એનું તું શરણ કર. એ પ્રમાણે સુરીંદ્રનું વચન સાંભળી આશ્ચર્ય, ભય, ઉદ્વેગ, ચિંતા અને લજજાદિકભાવને પ્રાપ્ત થયેલા બાદશાહે ગર્વની સાથે પલંગને ત્યાગ કર્યો. - સાક્ષાત્ વિદ્યાના પ્રકાશ સમાન શ્રી હેમચંદ્રસૂરિને પ્રણામ કરી પશ્ચાત બાદશાહે રાજાને નમસ્કાર કર્યો. અહે! મનુષ્યની પરવશતાને ધિક્કાર છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ કુમારપાળ ચરિત્ર બાદશાહ હાથ જોડી બે. હે રાજન ! અન્ય રાજાઓને દુર્લભ એવી દેવતાઓની સહાય તમારે છે, એમ હું જાણુતે નહે. હે સત્યધારી ! આજથી આરંભી હું જીવું ત્યાં સુધી તમારી સાથે મારે કઈ પ્રકારનો વિરોધ નથી. એ બાબતમાં મારા શપથ સેગન છે. કુમારપાલવચન શ્રી કુમારપાલરાજાએ બાદશાહને કહ્યું. શત્રુઓને તપાવનાર મારૂં પરાક્રમ તારા જાણવામાં હતું, છતાં તું અહીં શામાટે આવે ? બાદશાહ બે. નિયમધારી હોવાથી તું વર્ષાકાલમાં નગરમાંથી બહાર નહીં નીકળે એમ જાણે કપટથી તારા દેશને ભાગવા માટે મેં પ્રયાણ કર્યું હતું. પરંતુ હે રાજન ! આવા સમર્થ ગુરુ વિદ્યમાન છતાં કપટથી તને જીતવા માટે કેવી રીતે હું સમર્થ થાઉં? કારણ કે, મંત્રવાદી સમીપમાં હોય, ત્યારે ભૂતપ્રેતાદિકની શકિતને નાશ થાય છે. વળી હે વીર ! તારું પરાક્રમ પ્રથમ મારા સાંભળવામાં આવ્યું હતું, પણ તે હું ભૂલી ગયે. હવે હું કોઈ દિવસ ભૂલીશ નહીં. વારંવાર આ મરણ મને રહ્યા કરશે. ' હે ભૂપતે ! તારું કલ્યાણ થાઓ. મને મારા સ્થાનમાં તમે વિદાય કરો. નહીં તે મારા સૈનિકે બહુ દુઃખી થશે. ફરીથી શ્રીકમારપાળ રાજાએ કહ્યું. પોતાના નગરમાં છ માસ સુધી જે તું અમારી જીવહિંસા નિષેધ પ્રવર્તાવે તે તને અહીંથી હું છુટો કરૂં, નહીં તે તને છોડવાને નથી. બલ અથવા છળ વડે પ્રાણીઓના પ્રાણનું જે રક્ષણ કરવું તેજ મારું સર્વસ્વ અને આત્મહિત છે. તેમજ મારી આજ્ઞા પ્રમાણે બરોબર તારે વર્તવું અને પ્રાણીએની રક્ષા કરવી, એથી તું મોટો પુણ્યશાલી થઈશ. કારણ કે, જીવ રક્ષા સમાન બીજું કઈ શુભ કાર્ય નથી. માટે જે તારે Page #348 -------------------------------------------------------------------------- ________________ વચન સ્વીકાર ૩૦૯ ઘેર જવાની ઈચ્છા હોય તે તું આટલું મારું વચન માન્ય કર. નહીં તે કારાગૃહની માફક મારા સ્થાનમાં તું અહીં જ નિવાસ કર. વચન સ્વીકાર પાદશાહે વિચાર કર્યો. ગુર્જરદ્રની શકિત અપાર છે. માટે એમનું વચન માન્ય કર્યા સિવાય અહીંથી હું છુટવાને નથી. એમ ધારી તેણે શ્રી કુમારપાળનું વચન કબુલ કર્યું. ખરેખર અલવાનની આગળ પિતાને ધારેલે વિચાર સિદ્ધ થતું નથી. ત્યારપછી શ્રીકુમારપાલરાજા તેને પિતાના ઘેર લઈ ગયે અને તેને બહુ સત્કાર્યો. પછી તેમાં પ્રસિદ્ધ કરવા માટે ત્રણ દિવસ પિતાના ઘરમાં તેને રાખે. ત્યારબાદ ભૂપતિએ જીવરક્ષા માટે શિક્ષા આપી પિતાના હિત પુરુષ સાથે પાદશાહને આજ્ઞા આપી પોતાના સ્થાનમાં એકલી દીધે. ત્યાં જઈને રાજાના આપ્ત પુરુષે છ માસ સુધી ગીજનીમાં રહ્યા અને પાદશાહની આજ્ઞાથી જીવ રક્ષા પ્રવર્તાવી. પછી પાદશાહે રાગ્ય ઘણી ભેટ આપી રાજ પુરુષને વિદાય કર્યા તેઓ પણ પાટણમાં આવ્યા, નરેદ્રની આગળ પાદશાહે આપેલી વિવિધ પ્રકારની અશ્વાદિક ભેટ મૂકી અમારી કરણ–જીવરક્ષાની વાર્તાવડે તેમણે શ્રી કુમારપાલને બહુ પ્રસન્ન કર્યો. રાજર્ષિ અભિગ્રહ રાજર્ષિ શ્રી કુમારપાલે પિતે એ અભિગ્રહ લીધે કે; જેવા તેવા પણ જૈનમુનિને મારે વાંદવા. એ નિયમ લીધા પછી એક દિવસ શ્રી કુમારપાળ રમૈન્ય સહિત હાથી પર બેસી રાજમાર્ગમાં ચાલતું હતું. તેવામાં એક હાથે પાન બીડું પકડેલું, પગમાં જેડા પહેરેલા, કામની ચેષ્ટાઓ વડે વારાંગના-વેશ્યાના કંધપર એક હાથ મૂકેલો અને જાર પુરુષની માફક ખરાબ ચેષ્ટાઓ કરતે કઈક મુનિ તેના જવામાં આવે. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ કુમારપાળ ચરિત્ર આચારથી ભ્રષ્ટ એવા તે મુનિને જોઈને પણ રાજાએ શ્રેણિકરાજાની માફક હાથીના કુંભસ્થળપર મસ્તક નમાવી આનંદપૂર્વક પ્રણામ કર્યાં. વળી ભૂપતિએ વિચાર કર્યાં કે; આ મુનિના કિંચિત માત્ર પણ દોષ નથી. કારણકે; ધર્માંન પુરુષ પણ પેાતાના કર્મોને લીધે બહુ ખરામ કમ ઉપાર્જન કરે છે. કાઈ વખત જીવ અલવાન થાય છે અને કાઈ વખત કમ` અલવાન થાય છે. આટલા કારણથી જ એ બન્નેના પરસ્પર નિર તર માટા દ્વેષ રહેલા છે. ઉત્તમ સાધુની માફ્ક વ્રતથી ભ્રષ્ટ થયેલા તે મુનિને નમેલા રાજાને જોઈ તેની પાછળ રહેલા નહુલ રાજાએ હાસ્ય કર્યુ. તે જોઈ વાગ્ભટ મંત્રીને લજ્જા આવી અને તેનું મન પણ અહુ દુઃખાયું, જેથી તેણે શ્રીહેમચંદ્રસૂરિની આગળ તે વાત જાહેર કરી. ત્યારબાદ સૂરીશ્વરે વાદ્ય અને અવધના વિચાર જણાવવા માટે રાજાને ઉપદેશ આપ્યા. જ્ઞાન અને દશ નયુક્ત, કષાયરહિત, જીતેંદ્રિય અને સામાયિકમાં તત્પર એવા મુનિએ સત્પુરુષાને વાંઢવા લાયક છે. તેમજ પાશ્વસ્થ, અવષણુક, શાસ્ત્રમાં કહેલા કુશીલ-શીલભ્રષ્ટ, સસક્ત અને ઇચ્છા મુજબ વનાર સાધુએ અવધ છે. તેમાં સવ અને દેશથી પાશ્વસ્થ એ પ્રકારના છે. સાન અને દનાદિકના પાર્શ્વ ભાગમાં રહી જે પ્રવૃત્તિ કરે, તે સવથી અને શય્યાતરાદિથી જે જીવિકા કરે, તે દેશથી પાસ્થ કહ્યો છે. તેમજ સવ અને દેશથી અવષણુ પણ એ પ્રકારના કહ્યો છે. તેમાં બહુ શય્યાદિકને ગ્રહણ કરે અને રાખી મૂકેલું ભેાજન કરે, તે આદ્ય જાણવા. અને આવશ્યકાદિ ક્રિયાએમાં જે ન્યૂનાધિક કરે તે બીજો જાણવા. તેમજ જ્ઞાન, દર્શન અને ચારિત્રની અપેક્ષાએ ત્રણ પ્રકારને કુશીલ જાણવા. Page #350 -------------------------------------------------------------------------- ________________ મુનિપશ્ચાત્તાપ ૩૧૧ તેમાં અકાલમાં અધ્યયનાદિ કરનારે, જ્ઞાનકુશીલ જાણુ. શંકાદિક કરવામાં જે તૈયાર હોય, તે સદર્શન કુશીલ જાણ. દ્રવ્ય પ્રાપ્તિના ઉપાયની જના કરે, તે વકશીલ જાણ. પંચ આશ્રવ-પ્રાણાતિપાદિકમાં તપુર, ત્રણ પ્રૌઢ ગૌરવ-ઋદ્ધિ, રસ અને સાતાથી ગર્વિષ્ઠ તેમજ સ્ત્રી ગૃહાદિકથી સંકિલષ્ટ હોય તે સંસત કહેવાય છે. પોતે ઉત્સવનું આચરણ કરતે સ્વછંદતામાં રહી જે લેકમાં ઉત્સત્રનો જ ઉપદેશ કરે છે, તે યથાછંદ કહે છે. હે રાજન ! આવા મુનિઓના વંદનથી કીર્તિ તેમજ નિર્જરા પણ થતી નથી, ઉલટો કાયકલેશ અને કર્મ બંધ થાય છે. એ પ્રમાણે ગુરુને ઉપદેશ સાંભળી રાજાએ વિચાર કર્યો કે તે મુનિના વદનની વાત જરૂર કેઈએ કહેલી હશે. જેથી એમણે મને આ પ્રમાણે શિક્ષા આપી. પછી રાજા કિંચિત્ હાસ્ય કરી બે ! આપે મને શિખામણ આપી તે બહુ સારૂ કર્યું. હવેથી હું હંમેશાં આપના કહ્યા પ્રમાણે ચાલીશ. મુનિપશ્ચાત્તાપ રાજાએ નમસ્કાર કર્યો, તેથી તે અધમ મુનિને લજજા આવી અને તે ભવ્યાત્મા હેવાથી પિતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યા. અધમ પુરુષમાં શિરમણિ સમાન મને ધિકકાર છે. જે મેં અતિ દુર્લભ વ્રતરૂપ ચિંતામણિ પામીને પણ તેને મેહથી પ્રમાદરૂપ સાગરમાં ફેંકી દીધો. પ્રથમના મુનિઓ વિદ્યમાન છતા પણ ભેગોને ત્યાગ કરી વ્રત ગ્રહણ કરતા હતા અને વ્રતધારી એ પણ હું તે અવિદ્યમાન ભેગની ઈચ્છા કરૂં છું. શકિત નહીં હોવાથી જે પુરુષ દીક્ષા લેતે નથી, તે કંઈક સારો પરંતુ જે પુરુષ વ્રત લઈને છેડી દે છે, તે નિંદાને પાત્ર થાય છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ કુમારપાળ ચરિત્ર વળી આ રાજાને ધન્યવાદ ઘટે છે કે જેણે હું ભ્રષ્ટ છું, છતાં પણ મને પ્રણામ કર્યો. તેમજ મારા જે કઈ આ દુનિયામાં ખરાબ નથી, આવા ધર્મિષ્ઠ રાજાને જેણે વંદન કરાવ્યું. જે પિતે આચારથી ભ્રષ્ટ થઈ સદાચારીઓને વંદાવે છે, તેવા અનાત્મજ્ઞની ગતિ નરકમાં પણ થતી નથી. માટે સર્વને ત્યાગ કરી હાલમાં હું તેવી કઈ પ્રવૃત્તિ કરું કે, જેથી હું અને રાજર્ષિ બંને પણ કેઈ વખત લજજાને પાત્ર થઈએ નહીં.. એમ વિચાર કરી તે મુનિએ બંધનની માફક સર્વ ધનાદિકનો ત્યાગ કરી ગુરુની પાસે આલોચના પૂર્વક ફરીથી ચારિત્ર વ્રત લીધું. અનશન રૂપ જળવિના પાપ રૂપ તાપથી ઉત્પન્ન થયેલી મારી મેટી મોટી વિપત્તિઓ શાંત થશે નહીં, એમ જાણી તે જ વખતે તે મુનિએ અનશન વ્રત લીધું. દુખે ત્યજવા લાયક એ પણ મહામોહ રાગદ્વેષના ત્યાગથી સુખેથી ત્યજી શકાશે. એમ જાણ તેણે સુકૃતનાદ્વેષી એવા રાગદ્વેષને ત્યાગ કર્યો. સંસાર દાવાનલથી બળેલા જીવની શાંતિ સમતામૃતવડે થાય છે, એમ જાણી તે મુનિએ સમતામૃતનું પાન કર્યું. તે સાંભળી દરેક પાડાઓમાં રહેનારા પાટણના લેકે હંમેશાં તે મુનિની પાસે આવતા અને ઉત્તમ ભાવનાઓ વડે પ્રભાવનાઓ કરતા હતા. અનશન ધારી તે મુનિને જાણ શ્રી કુમારપાલ પણ બહુ હર્ષથી ત્યાં પ્રભાવના માટે જતા હતા “ પુરુષ પુણ્યની ઈચ્છા ન કરે?” ગુરુને પ્રથમ નમસ્કાર કરી રાજા તે મુનિને નમે છે, તેટલામાં નમસ્કાર નિષેધ કરી મુનિએ રાજાને કહ્યું. હે રાજન ! સાક્ષાત્ તમે મારા ગુરુ છે, હું તમને કેવી રીતે વહાવું? કારણ કે, આપતા નસનથી મને બંધ થયો અને અનશન વ્રત ધારી હું થયે છું. Page #352 -------------------------------------------------------------------------- ________________ રાજભક્તિ ૩૧૩ તે વખતે તેવી સ્થિતિમાં પણ મને આપે વંદન જે ન કર્યું હેત તે કલ્યાણકારી આ મારૂં ચારિત્ર અને અનશન વ્રત કયાંથી સિદ્ધ થાત ! ભવસાગરમાં ડૂબતાં મને આપને નમસ્કાર મોટા વહાણની માફક હાથનું આલંબન થયે, જે આ ધાર્મિક લોકો હર્ષથી મારી પ્રભાવના કરે છે, તે સર્વ આપના પ્રસાદનું ફલ છે. રાજભકિત રાજાએ પણ તે વૃત્તાંત સાંભળી મુનિને કહ્યું, આપ બહુ ભવ્યા શય છે. આટલા જ માટે નમસ્કાર માત્રથી આપને જલદી બોધ થયે અભવ્ય પ્રાણીઓને તે પોતે શ્રીમાન સર્વજ્ઞભગવાન બંધ આપે તે પણ તેઓ સ્કૂલ પાષાણુની માફક કોઈ દિવસ બોધ પામતા નથી. સુખ દુઃખની પ્રાપ્તિની માફક પ્રાણીઓને ધર્માધર્મની પ્રાપ્તિમાં પણ પિતાનું કર્મ જ કારણ ભૂત થાય છે. અન્ય તે માત્ર સહાય કારક થાય છે હાલમાં તમે જ ધન્યવાદને લાયક છે. જેણે આવું દુષ્કર કાર્ય કર્યું. કારણ કે, “અલપ સુખને પણ ત્યાગ કરીને દુષ્કર વ્રત પાલન કેણ કરે ?” જેમ કાદવમાં ખેંચી ગયેલ કોઈક જ હાથી પિતાને ઉદ્ધાર કરે છે, તેમ મેહમાં મગ્ન થયેલે કેઈક જ પ્રાણી ભ્રષ્ટ વ્રતને ઉદ્ધાર કરે છે. તમે સુકૃતને વિષે સ્થિર થાઓ. ઉત્તમ તેજને અનુભવ કરે. ભવ-સંસારને ભેદવામાં શક્તિમાન થાઓ તેમજ મેક્ષ સુખમાં વ્યાપ્ત થાઓ. એ પ્રમાણે સ્તુતિ કરી બલાત્કારે તે મુનીંદ્રને નમસ્કાર કરી શ્રીકુમારપાલ રાજાએ પુણ્યરૂપ બગીચાને અમૃતની નીક સમાન પ્રભાવના કરી. ત્યારબાદ શુભધ્યાનરૂપે પવનવડે રજ-દોષ રહિત થયું છે મન જેનું, એવા તે અનશનધારી મુનિ કેટલાક દિવસ પછી વર્ગથ થયા. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ કુમારપાળ ચરિત્ર એ પ્રમાણે શ્રીકુમારપાલ રાજા શત્રુંજ્યાદિક ઉત્તમ તીર્થયાત્રા અને સિદ્ધાંત તવના શ્રવણાદિક કાર્યો વડે પુણ્યશ્રીથી અતિ પવિત્ર દિવસેને નિર્ગમન કરતા હતા. દેવીપ્રાદુર્ભાવ શ્રીકુમારપાલરાજાએ વિનયપૂર્વક શ્રી હેમચંદ્રસૂરિને પૂછયું. હે ગુરુમહારાજ! પૂર્વભવમાં હું કોણ હતા? ભવિષ્યમાં હું કે થઈશ ? સિદ્ધરાજે મારી ઉપર બલાત્કારે શામાટે દ્રષ કર્યો? - ઉદયનમંત્રીને અને તમારે પ્રેમ મારી ઉપર શા કારણથી રહ્યો છે. પૂર્વભવના સંબંધ વિના કોઈપણ સમયે કેઈની સાથે વર અને મિત્રપણું અત્યંત હેતું નથી. કેઈક જ્ઞાનવડે આ હકીકત જાણીને સત્યવાત મને કહે. આપના વિના બીજો કોઈ મારો સંદેહનું સમા. ધાન કરવા માટે સમર્થ નથી. સૂરીશ્વર બેલ્યા. જો કે હાલમાં કેઈપણ એવું જ્ઞાન નથી. છતાં પણ દેવ્યાદિકના આદેશથી તારા પ્રશ્નોને ઉત્તર હું કહીશ. ત્યારપછી રાજાને વિદાય કરી સૂરીશ્વર સિદ્ધપુર જઈ સરસ્વતી નદીના પવિત્ર તટપર બેઠા. ત્યાં માત્રમય સ્નાન કરી ધ્યાનમાં સ્થિર રહી સૂરિએ ત્રણ દિવસ સુધી સૂરિમંત્રનું આરાધન કર્યું. તેથી તેમની આગળ ત્રણ લેકની સ્વામિની તે સૂરિમંત્રના આદ્ય પીઠની અધિષ્ઠાત્રી દેવી મૂર્તિમતી સ્મૃતિ હેયને શું? તેમ પ્રગટ થઈ. હે સૂરિચૂડામણિ ! શા કારણથી આપશ્રીએ મારું ધ્યાન કર્યું છે? એમ દેવીના પૂછવાથી સૂરદ્ર ખુશ થઈ દેવીને કહેવા લાગ્યા. હે દેવિ ! દિવ્ય નેત્ર વડે સમ્યફ પ્રકારે જાણીને શ્રી કુમારપાલરાજાના ભૂત અને ભવિષ્યના સર્વ ભવ મને તું નિવેદન કર. હાથમાં રહેલા મુકતાફલની માફક સમગ્ર ભાવને જાણતી. દેવી સૂરિએ પૂછેલા પ્રશ્નોને ઉત્તર કહી પિતાના સ્થાનમાં ચાલી ગઈ.. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ પૂર્વભવ - પ્રાતઃકાલમાં ગુરુમહારાજે પોતાના સ્થાનમાં આવી પારણું કર્યું. પછી તેમણે રાજાની આગળ તેના પૂર્વ ભવ કહેવાને પ્રારંભ કર્યો. પલ્લીપતિ શ્રીમેદપાટ-મેવાડ દેશમાં કેઈક ઉંચા પર્વત પર પરમાર વંશમાં જન્મેલ જયતાક નામે પલ્લીપતિ રહેતે હતે. જેને ભુજ રણસંગ્રામની ખરજ વડે પ્રચંડ ભુજ દંડને ધારણ કરતા શત્રુઓના દર્પજવરને શાંત કરવા માટે ઔષધરૂપ હતે. તેમજ તે વરકુંજરે શત્રુઓના ગામોને ભાગી ભાગીને પિતાને પ્રભાવ પ્રસિદ્ધ કર્યો હતો. કારણ કે, શૌર્ય વડે કંઈપણું દુષ્કર હેતું નથી. એક દિવસ ધનદત્ત નામે સાર્થવાહ અહ ધન ભરી પિતાની પલ્લીના નજીક માર્ગમાં આવતે તેના જેવામાં આવ્યું. તે સાર્થની ઉપર પડીને તે પલ્લી પતિએ પિતાના લુંટારા સુભટો. સાથે તેનું સમગ્ર ધન લઈ લીધું. અને સાથે પતિ તે કેઈપણ સ્થલે નાશી ગયે. પછી સર્વસ્વ નાશ થવાથી તેમજ તિરસ્કારરૂપ અગ્નિવડે ધનદત્તનું હૃદય બહુ બળવા લાગ્યું અને તે વિચાર કરવા લાગે. પિશાચવડે રાક્ષસ જેમ અતિ ક્રૂર શેરોથી વીંટાયેલે આ પદ્ધપતિ ઉન્મત્ત થઈ લોકોને અત્યંત ઉપદ્રવ શા માટે કરે છે ? હાલમાં જે આ દુષ્ટને હું ઉપાય નહીં કરું તો આ દુબુદ્ધિ વારંવાર મારા સાથને લુંટી લેશે. માટે હાલમાં મારી પાસે ભંડારમાં જે ધન હોય તે ખરચીને રાજાના સૈન્ય વડે કંદની માફક આ દુષ્ટને જે હું મૂળમાંથી ઉખેડી નાખું તે સુખ થાય. માલવ રાજા ધનદત્ત સાર્થવાહ ભેટ લઈ માલવ દેશના રાજા પાસે ગયે અને પિતાને પરાજય તેની આગળ નિવેદન કર્યો. માલવેંદ્ર બો. તું તારા સ્થાનમાં ચાલે જ. પલ્લીમાંથી તેને નિમૅલ કરી તારું ધન હું મેકલાવી દઈશ. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬‘ કુમારપાળ ચત્રિ ધનદત્તે ક્રીથી કહ્યું. હું રાજન! મારે ધનની કંઈ જરૂર નથી. પરંતુ મારી પ્રતિજ્ઞા એવી છે, એ દુષ્ટને મારી જાતે જ મારે નિર્મૂલ કરવા. માટે આપનું સૈન્ય મને આપે!, જેથી મારી ઇચ્છા હું પૂર્ણ કરૂ અને આપના અનુગ્રહુથી વેરવાળી હું સુખી થાઉં. એ પ્રમાણે ધનદત્તનું વચન સ્વીકારી પ્રસન્ન થઈ માલવાધીશે સૈન્ય સહિત ઉદ્ધત એવા પેાતાના સેનાધિપતિ તેને આપ્યા. મદાન્મત્ત હાથી વેલડીને જેમ ધનદત્ત શ્રેષ્ઠી તે સૈન્યને આગળ કરી ત્યાં જઈ પલ્લીની ચારે તરફ ઘેરા ઘાલી ઊભે! રહ્યો. દૈત્યેના સૈન્ય સમાન અતિ પ્રચંડ તેનુ સૈન્ય જોઇ સગ્રામમાં કુશલ એવા પણ તે જયતાક ત્યાંથી નાશી ગયે.. પછી યુદ્ધ કરવામાં ઉદ્ધત એવા તેના સુભટના સંહાર કરી સમગ્ર પક્ષીને બાળી નાંખી અને ત્યાંથી નાસતી તે પદ્મીપતિની સગર્ભા સ્ત્રીને તેણે પકડી લીધી. માદ નિ ય થઈ તેણે પેાતાના હાથે તે સ્ત્રીનું ઉદર ચીરી તે બાળકને કાષ્ટની માફક પત્થરપર પછાડા. પછી પેાતાની લક્ષ્મી વ્યાજ સહિત ત્યાંથી લઈ ધનદત્ત કૃતા થયેા છતા માલવે દ્રની પાસે ગયેા. નૃપતિકાપ કુકૃત્યની માક ધનદત્તનું કુકમ' સાંભળી માલવ દેશના રાજા બહુ કોપાયમાન થયેા. ભયંકર ભ્રકુટી ચઢાવી તે ખેલ્યેા. રે કર્માંચડાલ ! તુ વિણક કુલમાં ઉત્પન્ન થયા છે છતાં પણ ક વડે ચાંડાલ દેખાય છે. કારણકે, પેાતાના હાથે તે સ્ત્રી અને બાલના ધાત કર્યાં. ૨ ૨ દુષ્ટ ! બંને લાકને વિરૂદ્ધ જે કાય' તે' કયુ છે, કાય કોઇ ચાંડાલ પણ કોઇ દિવસ કરે નહીં. તેવું માટે ૨ પાપિણ ! મારી આગળથી તું દૂર જા. તારૂ મુખ પશુ જોવા લાયક નથી. તારા દશ નથી પણ હું પાપથી લેપાઉ છું. Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રીયશોભદ્રસૂરિ ૩૧૭ એ પ્રમાણે રાજાએ તેને બહુ તિરસ્કાર કરી તેનું સર્વસ્વ લુંટી લઈ તેને દેશમાંથી કાઢી મૂકે. ખરેખર તીવ્ર પાપ તત્કાલ ફલદાયક થાય છે.” તે રાજાના તિરસ્કાર વડે બહુ દુઃખી થયેલે તે સાર્થવાહાધિપતિ તાપસ થઈ કઈ વનમાં અતિ દુસ્તપ તપશ્ચર્યા કરવા લાગ્યો. તે તાપસ તીવ્ર તપવડે મરીને ઈદ્ર સમાન તેજવી ગૂર્જરદેશને અધિપતિ જયસિંહ નામે રાજા થયો. શ્રીયશોભદ્રસૂરિ કેઈક મોટા વનમાં શરણ રહિત નાસતા જયતાને શ્રી યશોભદ્ર સૂરિ મળ્યા. ભવિષ્યમાં ભદ્રકતાને લીધે ભક્તિથી નગ્ન થયેલા જયતાકને સૂરીશ્વરે કહ્યું. " હે ભદ્ર ! શું કેઈએ તારો તિરસ્કાર કર્યો છે? જેથી તું આવી દીન અવસ્થામાં આવી પડે છે. ચૌર્ય વડે સાર્થાધિપતિ-ધનદત્તથી પોતાના પરાજયનું કારણ કહીને તેણે સૂરીશ્વર પાસે કઈક ખાવાનું ભાતુ માગ્યું. - ત્યાર પછી ગુરુમહારાજ બોલ્યા. ઉત્તમ લક્ષ્મી પામીને પણ તે શા માટે વૃથા ચોરી કરી ? જેથી આ પ્રમાણે તું દુઃખી થયે છે. નિર્ધન માણસે પણ જે ચોરી કરવી યોગ્ય નથી, છતાં તે રાજ્યાધિપ થઈને તે ચૌર્યકર્મ કર્યું. તેથી તારે પરાજય થયો તે એગ્ય છે. જે ચોરી કરવાથી તત્કાલ સ્થાનને ભ્રંશ, કુલને નાશ અને સર્વ વૈભવને ક્ષય થાય છે, તેવી ચેરીને કયે બુદ્ધિમાન પુરુષ કરે? વળી જન્મપર્યત દરિદ્રપણું કંઈક સારૂ, તેમજ લેકેના ત્યાં દાસપણું સારૂં, પરંતુ પ્રાણુનાશક ચેરીથી પ્રાપ્ત થયેલ મહાન વૈભવ સારો નહીં. | માટે હે મહાશય ! સજજનેએ નિદિત એવા ચૌય કર્મને જન્મ પર્યત ત્યાગ કરી શ્રેષ્ઠ કાર્ય કરવામાં તું ઉઘુકત થા. એકશિલા નગરી વિજળીના દીવા સમાન ગુરુના વાયવડે તે જ વખતે તેને સન્માર્ગનું જ્ઞાન થયું અને તત્કાલ તેણે કુમાગને ત્યાગ કર્યો. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ કુમારપાળ ચરિત્ર સૂરીશ્વરે બહુ પ્રેમવડે શ્રાવકે પાસેથી ઘણું ભાતુ તેને અપાવ્યું. ત્યારપછી તે જયતાક ફરતો ફરતો એકશિલાનગરીમાં ગયે, ત્યાં પ્રૌઢ લક્ષમીવાન સર્વસંપત્તિઓના નિધાનરૂપ એટરનામે પ્રસિદ્ધ શ્રેષ્ઠી રહેતે હતો. તેને ત્યાં દાસવૃત્તિ વડે તે દરિદ્ધી રહ્યો. અનુક્રમે વિહાર કરતા તે યશોભદ્રસૂરદ્ર પણ લોકના કલ્યાણ અર્થે ત્યાં પધાર્યા. જ્યતાકને માલુમ પડવાથી સૂરીશ્વરના દર્શન માટે ગયે. દુઃખના સમયે હિત ઉપદેશ અને માર્ગમાં અપાયેલા ભાતાનું મરણ કરતા કૃતજ્ઞ તે જયતાક ગુરુમહારાજની સેવા કરવા લાગ્યો. એક દિવસ આઢર શ્રેષ્ઠીએ તેને પૂછયું. આજકાલ આખે દિવસ તું કયાં રહે છે? જયતાક બોલ્યો. યશોભદ્ર નામે મારા ગુરુ અહીં પધાર્યા છે. તેમના વચનામૃતનું પાન કરતે હું તેમની પાસે રહું છું. આઠરશ્રેષ્ઠી જ્યતાકનું વચન સાંભળી ઓઢર શ્રેષ્ઠીને ગુરુમહારાજના દર્શનની ઈચ્છા થઈ. જયતાક અને વિવેકને આગળ કરી શ્રેષ્ઠી ગુરુ પાસે ગયો અને વિનયપૂર્વક તેણે વંદન કર્યું, તેની ભદ્રક્તા જઈ સર્વ પ્રાણીઓના એક હિતકારી ગુરુમહારાજે શ્રાવક ધર્મને કંઈક ઉપદેશ આપે. શય્યામાંથી જાગ્રત થયેલાની માફક તે બંને જણે ગુરુનું વચન સાંભળી શુદ્ધ શ્રદ્ધાવડે શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. પછી પ્રમુદિત થઈ આઢર બે. હે પ્ર! આપના અનુગ્રહથી મને જૈન ધર્મની પ્રાપ્તિ થઈ. આપને દક્ષિણામાં હું શું આપું? મહામુનિ બેલ્યા. અમારું દર્શન–સાધુ માર્ગ નિઃસંગ હોય છે. તેથી બ્રાહ્મણની માફક અમે દક્ષિણા લેતા નથી. છતાં પણ મને કંઈક સેવા બતાવે, એમ બહુ આગ્રહથી તેણે ફરીથી કહ્યું. ત્યારે ગુરુમહારાજે કહ્યું છે તારે ભાવ હોય તે તું સુંદર એક ચૈત્ય-જિનાલય બંધાવ. ત્યારપછી બહુ પુણ્યશાલી તે ઉત્કૃષ્ટ ઓઢરશ્રેષ્ઠીએ આકાશગંગાના Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ પ્રવાહ સમાન આચરણ કરતી પતાકાઓવડે ગગનાંગણને આચ્છાદિત કરતુ શ્રીવીર ભગવાનનું ભવ્ય મદિર ખંધાવ્યું. ત્યારબાદ શ્રીયશાભદ્રસૂરિના માંગલિક હસ્તે તે ચૈત્યની અંદર મહેાત્સવ પૂર્વક શ્રીવીરભગવાનની પ્રતિષ્ઠા કરાવી. શતખલાજ ત્યારમાદ સુરીશ્વરની અન્ય સ્થળે વિહાર કરવાની ઈચ્છા હતી, છતાં પણ આઢર શ્રેષ્ઠીની બહુ પ્રાથનાથી વર્ષાં કાલમાં પણ ગુરુ— મહારાજ ત્યાં જ રહ્યા. તે સમયે મેઘ અને સૂરીશ્વર અને મધુર સ્વરે ગર્જના કરતા માટે ભાગ્યશાળી જનાના ક્ષેત્રોમાં પુણ્યરૂપ અંકુરાઓને પ્રગટ કરવા લાગ્યા. તેમજ ગુરુ અને મેઘ એ મને જણે ધારા મધ ધર્મામૃતની વૃષ્ટિ કરે છતે કેટલાક ભ્રવ્ય જીવે અંતર અને બહારના પક-પાપ સમૂહનું પ્રક્ષાલન કરવા લાગ્યા. પર્યુષણાપવ'માં આઢર શ્રેષ્ઠીની સાથે જયતાકે પાંચ કાડીથી ખરીદેલાં પુષ્પાવર્ડ શ્રી જિનેદ્રભગવાનની પૂજા કરી. અને તે દિવસે ઉપવાસ કરી ધમ કાર્ય માં તત્પર થઈ ભક્તિ પૂવક મુનિઓને આહાર જ્હારાવ્યા બાદ તેણે પારણું કર્યું. હવે આઢર શ્રેષ્ઠી આયુષના અંતે મરીને પૂર્વાપાત પુણ્યના સમૂહવડે ઉદ્દયન મંત્રી થયા. તેમજ હે રાજન ! તે જયતાક કાલ ધમ પામીને ગૂર્જર દેશના નાયક એવા તું શ્રી કુમારપાલભૂપાલ થયા. અને શ્રીયશેાભદ્રસૂરિ પણ કાલ કરી ઉજવલ પુણ્યથી હેમચ'દ્ર નામે હું તારા પવિત્ર ધર્માંગુરુ થયા છુ. પૂર્વભવના વૈરથી સા"વાહના જીવ સિદ્ધરાજ ભૂપતિ તને મારવાની અત્યંત ઈચ્છા કરતા હતા. કારણકે; “વૈરબુદ્ધિ કોઈ દિવસ જીણુ થતી નથી” ઉડ્ડયનમંત્રી અને હું પૂર્વ ભવના સ્નેહથી માહિત થઇ તારી ઉપર બહુ સ્નિગ્ધ થયા છીએ. ખરેખર સ્નેહ પણુ પૂર્વભવના સંખ'ધને અનુસરે છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ કુમારપાળ ચરિત્ર પૂર્વભવમાં કેટલાક દિવસ તું ચીયદિ સિંઘ કાર્ય માં રક્ત થયે હતું. તેના પાપથી આ ભવમાં કેટલાક સમય સુધી તારે કલેશ ભોગવો પડે. તેમજ પાંચ કેડીથી ખરીદેલાં પુપિવડે જે તે શ્રીમાન જિનેનદ્રભગવાનની પૂજા કરી અને બહુ ભકિત પૂર્વક જે મુનિઓને દાન આવ્યું. તેથી ઉત્પન્ન થયેલા સંપતિએના નિધાનની માફક પ્રચંડ પુણ્ય વડે તું પૂજ્ય લક્ષમીને અધિપતિ પરમહંત રાજા થયે. - ભાવપૂર્વક તેવી શ્રીનિંદ્રભગવાનની પૂજા કયાં એકવાર આપેલું તે મુનિદાન કયાં? અને આવું અદ્દભુત પ્રકારનું તારૂં ઐશ્વર્ય કયાં? અહો ! ધર્મને મહિમા અલૌકિક હોય છે. હે રાજન! આ તારો પૂર્વભવ મેં કહ્યો. એમાં તને સંશય હોય તે એકશિલાનગીમાં કઈ તારા હિત પુરુષને મોકલી આ બાબત તું . પૂછાવી તપાસ કર. ઓઢર શ્રેષ્ઠીના પુત્રના ઘરમાં કઈ વૃદ્ધ દાસી છે. તે વૃદ્ધા મૂળથી આરંભી આ સર્વ વૃત્તાંત કહેશે. શતબલરાજા હે રાજન ! હવે અહીંથી આયુષ્ય પૂર્ણ કરી પંડિતમૃત્યુ-જ્ઞાન પૂર્વક મૃત્યુવડે તું યંતર ગતિમાં ઉત્તમ દેવ થઈશ. ત્યાં પણ કલ્યાણની ઈચ્છાવાળે અને દેથી અલંકૃત તે સુરેમ ભૂતલપર ફરી ફરીને શાશ્વત ચૈત્યનં દર્શન કરશે. તેમજ તે સુરત્તમ સૌધર્મ સુરેદ્રની માફક ભાવ વડે નંદીશ્વરાદિ દ્વીપમાં મોટા અષ્ટાક્ષિક મહત્સવ કરશે. વળી તે સુત્તમ મહાવિદેહાદિ ક્ષેત્રમાં પવિત્ર મુનિઓને વારં વાર નમસ્કાર કરી શ્રોત્રને અમૃત સમાન પાન કરવા લાયક તેમના ઉપદેશ રસનું બહુ ભાવથી પાન કરશે. અનેક શ્રી-લક્ષમી સમાન દેવીઓ વડે અલંકૃત તે સુરત્તમ નંદનાદિ વનમાં પોતાની ઈચ્છા પ્રમાણે વિલાસ કરશે. Page #360 -------------------------------------------------------------------------- ________________ પદ્મનાભ જિનેન્દ્ર ૩૨૧ પછી ત્યાંથી ચવી તે વ્યંતરેદ્ર આ ભારતક્ષેત્રમાં રહેલા ભત્તિલપુર નગરમાં શતાનંદ રાજાને ત્યાં ધારિણી રાણીની કુક્ષિથી ઉત્પન્ન થઇને અતિશય વૈભવશાળી શતબલ નામે પ્રખ્યાત પુત્ર થશે. બાલ્યાવસ્થામાં પણ બૃહસ્પતિની માફક કલાચા ની. પાસે રહી તે કુમાર ઉત્તમ કલાઓમાં બહુ નિપુણ થશે. ભાગની પ્રાથના કરતી એવી પણ અન્ય પ્રમદાએના ત્યાગ કરતા તે તમલ યૌવન વયમાં પણ સુશ્રાવકની માફક શીલવ્રત પાળશે. ત્યારબાદ રાજ્યપદવીનેા સ્વીકાર કરી ઉપદેશ વિના પણ તે નૃપતિ પ્રાચીન દયાલુતાને લીધે હિંસાદિક સાવદ્ય કાર્ય કરશે નહી”. તેમજ તે સાક્ષાત્ પરાક્રમની મૂર્તિ સમાન ઉદ્ધત સૈન્યેાવડે ચક્રવત્તિની માફક લીલા માત્રથી પૃથ્વીને જીતશે. પદ્મનાભ જિનેન્દ્ર તે સમયે પ્રથમ નરક ભૂમિમાંથી નીકળી શ્રેણિક રાજાના જીવ આ ભરતક્ષેત્રમાં પદ્મનાભ જિનેન્દ્ર થશે. અન્યદા દીક્ષા લઈ તપશ્ચર્યાંવડે કાને ક્ષીણુ કરી કેવલ જ્ઞાનપામી, યાચકવર્ડ દાનવીર જેમ ઉત્તમ સાધુએ વડે સેવાતા ભૂતલપર વિહાર કરતા પુણ્યવડે જંગલ કલ્પવૃક્ષ હાયને શુ' ? તેમ તેઓ શ્રી ભઠ્ઠિલપુરમાં આવશે. લેાકેાના મુખથી ધાર્મિ કની માફક તેમનું આગમન સાંભળી સજ્જનની માફક પ્રમુદિત થઈ શ્રીશતખલ રાજા તેમની પાસે જઈ વંદન કરશે. પછી તે અતિશય સંસાર તાપથી તપી ગયેલાની માફક બહુ ઉત્કંઠિત થઈ અલૌકિક મા રસથી ભરેલી ભગવાનની દેશનારૂપ અમૃતનુ' પાન કરશે. ખાદ્ય પ્રબુદ્ધ થયેલા તે પેાતાના પુત્રને રાજ્ય આપી શ્રીજિનેદ્ર ભગવાન પાસે પુણ્યશ્રીની સહચારિણી એવી દીક્ષાને હુણ કરશે. પછી તે શતખલમુનિ દ્વાદશાંગીના અભ્યાસ કરી અગીયારમા ગણધર થશે. ભાગ-૨ ૨૧ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ કુમારપાળ ચરિત્ર બહુ તપશ્ચર્યાઓ વડે કમને ક્ષીણ કરી કેવલજ્ઞાન પામશે. પછી તે શતબલ મહાશય કેવલજ્ઞાન રૂપ સૂર્ય વડે કમલની માફક વિશ્વને પ્રકાશિત કરી મુક્તિ સ્ત્રીને વરશે. હે રાજન ! એ પ્રમાણે આ ભવથી ત્રીજે ભવે જૈન ધર્મના પ્રભાવવડે ખરેખર તને મોક્ષ લક્ષમી પ્રાપ્ત થશે. એ પ્રમાણે શ્રીસૂરિમંત્રની અધિષ્ઠાયક દેવીના વચનથી મેં તારા ભૂતભવિષ્યના ભવ યથાર્થ રીતે કહ્યા.૧ સ્થિરદેવીદાસી પિતાની સિદ્ધિ નજીકમાં થવાની છે, એમ સાંભળી તેના લાભથી જેમ બહુ ખુશ થઈ ગૂર્જરેશ્વર શ્રી કુમારપાલ રાજા ગુરુને વિનંતિ પૂર્વક કહેવા લાગ્યો. જ્ઞાનનાશક આ કલિયુગની અંદર હાલમાં સર્વજ્ઞની માફક આપના સિવાય ભૂતભવિષ્યની વાર્તા બીજો કેણ કહી શકે? જેમ શ્રીમાન સર્વજ્ઞભગવાનની વાણી અન્યથા ન થાય તેમજ આ આપની વાણી પણ ભગવદ્ ધ્યાનના અતિશયથી જેમ સત્ય હશે. પરંતુ હે ગુરુમહારાજ ! આપે જે મને પૂર્વભવ સંબંધી વૃત્તાંત કહ્યું, તે સંબંધી મને કૌતુક હેવાથી કોઈ આપ્ત પુરુષને એકશિલાનગરીમાં એકલી તે વૃદ્ધ દાસીને હું પૂછાવી જોઉં. १ स्वयमपि चिरकाल संयम पालयित्वा, स्वनशनविधिना च प्राप्य मृत्यु सुखेन । निखिलसुखमनोज्ञ देवलोक तुरीय, निहतसकलशोक संगमिष्याम आर्य ! ॥१॥ भरतभुवि नरत्वं प्राप्य भूयोऽपि भव्य, कृतसुकृतमनस्कौ त्वतभोगाऽभिलाषौ । चरमवयसि शुद्ध सयम पालयित्वा, शिवपदमपसाद भूप ! यास्याव आवाम् ॥ २॥ Page #362 -------------------------------------------------------------------------- ________________ રાજ્યચિંતા ૩૨૩ રાજન ! આ વૃતાંત વિશેષ કરી તું પૂછાવી છે, એમ ગુરુના કહેવાથી તેજ વખતે તેણે પિતાના આપ્ત પુરુષને એક શિલાનગરીમાં મેક. “ખરેખર કૌતુકીને આળસ હેતી નથી.” તે આપ્ત પુરુષ એક શિલાનગરીમાં એટર શ્રેષ્ઠીના પુત્રોને ઘેર ગયે. ત્યાં સ્થિરદેવી દાસીને મૂલથી આરંભી સર્વ વૃતાંત તેણે પૂછી લીધું. “હે રાજન ! અમે પણ બહુ સમય સુધી સંયમ પાળીને સમ્યફ પ્રકારે અનશનવિધિવડે સમાધિ પૂર્વક કાલ કરીને સમગ્ર સુખમય અને સમસ્ત શેક રહિત એવા ચેથા દેવલોકમાં જઈશું.” ' હે ભૂપાલ! ભરત ક્ષેત્રમાં ફરીથી પણ ઉત્તમ નરભવ પામી સુકૃતની રૂચિવાળા અને ભોગાભિલાષાના ત્યાગી એવા આપણુ બંને જણ વૃદ્ધાવસ્થામાં શુદ્ધ સંયમ પાલીને સર્વ સુખમય એવા મોક્ષપદને પામીશું. એમ શ્રીચારિત્રસુંદરગણિ સ્વરચિત શ્રી કુમારપાલચરિત્રમાં કહે છે. પછી ઓઢર શ્રેષ્ઠીએ બંધાવેલા શ્રી વીરભગવાનના ચૈત્યનાં દર્શન કરી તે સેવક રાજાની પાસે આવ્યો અને યથાસ્થિત તે સર્વ વૃત્તાંત તેણે ભૂપતિની આગળ નિવેદન કર્યું. તે સાંભળી શ્રીકુમારપાળ નરેદ્રને બહુ પ્રતીતિ થઈ જેથી બહુ આનંદવડે તેણે સંઘ સમક્ષ પોતાના ગુરુને “શ્રીકલિકાલ સર્વજ્ઞ” નું એવું બિરૂદ આપ્યું. રાજ્યચિંતા શ્રીમાન કુમારપાલરાજા પોતાની વૃદ્ધાવસ્થા જોઈ રાત્રિના સમયે એકાંતમાં રહી પોતાના ગુરુની આગળ કહેવા લાગ્યા. | સર્વ વિદ્યાઓના સાગર સમાન આપ સરખા ગુરુ વિદ્યમાન છતાં મા અભાગ્યને લીધે ગૃહસ્થાશ્રમ રૂપ વૃક્ષના ફલરૂપ પુત્ર મને પ્રાપ્ત થયું નહીં. અને દિવસે દિવસે અંગને કૃશ કરતી આ વૃદ્ધા વસ્થા રાજ્યદાનને લાયકની ચિંતા સાથે બલવાન થાય છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ કુમારપાળ ચરિત્ર માટે હે ભગવાન! આ રાજ્યની કંઈક વ્યવસ્થા કરી હું સમતારૂપ અમૃતસાગરમાં હંસની માફક આચરણ કરવાને ઈચ્છું છું. આ રાજ્ય અજયપાલ નામે મારા ભત્રીજાને આપું? કે પછી પ્રતાપમલ્લિ નામે મારા ભાણેજને આપું? આપની શી આજ્ઞા છે ? વિચાર કરી સૂરિએ કહ્યું. અજયપાલ બહુ દુષ્ટ છે, માટે તે દાસી પુત્રની માફક રાજ્યને લાયક નથી. વળી ઐશ્વર્યને પ્રાપ્ત થયેલે આ અજયપાલ વરીની માફક ધર્મરથાનની શ્રેણી સમાન વનસ્થલીને મદોન્મત્ત હતી જેમ ભાગી નાખશે. અને આ પ્રતા૫મલ્લ તે તે દુષ્ટ બુદ્ધિવાળો નથી. માટે પિતાને રાજવૈભવ તું એને આપ, જેથી પરિણામે તે હિતાવહ થાય. ગુણવાન પુરુષને વિષે જે લમી સ્થાપન કરાય છે, પરંતુ સંબંધિને અપાતી નથી. કારણ કે; પિતાને પુત્ર શનિ વિદ્યમાન છતાં પણ સૂર્ય પિતાને પ્રકાશદીપમાં સ્થાપન કરે છે. હે ગુરુમહરાજ ! સમય ઉપર આપનું હું વચન સિદ્ધ કરીશ. એમ કહી શ્રીકુમારપાળ રાજા પિતાના સ્થાનમાં ગયે. બાલચંશિષ્ય શ્રી મહાવીર વામપર ગોશાલક જેમ શ્રી હેમચંદ્રસૂરિ પર દુષ્ટ આશયવાળ બાલચંદ્રનામે તેમને શિષ્ય હતા. નજીકમાં ગુપ્ત રહેલા તેણે રાજા અને સૂરીશ્વરને ગુપ્ત વિચાર સાંભળી લીધે. તે જ વખતે તેણુ અજયપાલ નામે પિતાના બાળમિત્રને તે સર્વ વૃત્તાંત નિવેદન કર્યું, “ખરેખર ખેલ પુરુષને અનિષ્ટ કર્તવ્ય ઉચિત હોય છે.” તે વૃત્તાંત સાંભળી અજયપાલનું મુખકમલ વિકશ્વર થઈ ગયું અને તે છે . | હે મુનિ ! આગુપ્ત વિચાર તે જા, તે બહુ સારૂ થયું. આ વિચાર રૂ૫ રેલીને તેં જ સફલ કરી. કારણ કે, રાજાના મનમાં રહેલા વિચાર મારી આગળ તે પ્રગટ કર્યો. Page #364 -------------------------------------------------------------------------- ________________ અંતિમદેશના ૩૨૫ વળી હે મુનિ! હાલä શ્રી કુમારપાળરાજાના આ હેમાચાર્ય ગુરુ છે, તેમ જે મને રાજય મળશે, તે તે સમયે તું જ મારો ગુરુ થઈશ. એમ બાલચંદ્રને કહી તે દિવસેથી આરંભી દુષ્ટબુદ્ધિ અજયપાલ શ્રેણિક રાજાપર કેણિકની જેમ શ્રી કુમારપાલ નરેંદ્ર પર દ્વેષ કરવા લાગ્યા. અંતિમદેશના અન્વેદ, યજુર્વેદ અને સામવેદ રૂપ ત્રણ વિદ્યાએથી અધિષ્ઠિત નવીન શબ્દાનુશાસન આદિ શુભ ગ્રંથ વડે જ્ઞાન યજ્ઞને પ્રવર્તાવતા, ક્રિયા માર્ગમાં પિતે પ્રવૃત્તિ કરતા અને અન્ય જનેને પણ સ્થાપન કરતા, છઠ્ઠ, અઠ્ઠમ આદિક તપશ્ચર્યાએવડે ધર્મને વધારતા, ચંદ્ર કુમુદછંદને જેમ જૈનમતને વિકસ્વર કરતા શ્રી હેમચંદ્રસૂરિએ ચોરાશી વર્ષનું આયુષ પૂર્ણ કર્યું પછી કઈ પણ જ્ઞાનના અતિશય વડે પિતાના આયુષની સમાપ્તિ જાણે પિતાના ગુરુભાઈ શ્રી પ્રદ્યુમ્નસૂરિને ગચ્છની શિક્ષા આપી શુશ્રીએ સંઘ સહિત નરેંદ્રને બેલા. પિતાના શરીરે પણ વૈરાગ્ય ભાવ ધારણ કરતા ગુરુ મહારાજે સર્વની સમક્ષ વિધિ પ્રમાણે અનશન ગ્રહણ કર્યું. તે સમયે જન્મથી આરંભી કેઈ દિવસ અદષ્ટની માફક તેમના મુખકમલના દર્શન માટે સમસ્ત લેકે અહંપૂર્વિકા એક બીજાની સરસાઈ વડે ત્યાં એકઠા થયા. - ત્યારબાદ રાજા અને સર્વ સંઘ સાવધાન થયે છતે ગુરુ મહારાજે વિરાગ્ય રસથી ભરપૂર દેશના પ્રારંભ કર્યો. આ અસાર સંસારમાં ભાવિક જનને કર્મના વેગથી ચારેગતિમાં કિંચિત માત્ર પણ સુખ નથી. પ્રથમ આ છે કાય સ્થિતિને આશ્રય લઈ અનંત સમય સુધી નિગદ સ્થાનમાં રહે છે. વળી તે જીવે તેમાં એક શ્વાસોશ્વાસમાં સત્તર વખત મૃત્યુની દુઃસહ વેદના હંમેશાં ભેગવે છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ કુમારપાળ ચરિત્ર નરકસ્થાનમાં નારકી જેને જે ઉટક દુઃખ થાય છે, તેથી અનંતગણું નિગદના છને તે દુઃખ થાય છે, પછી બહુ દુઃખવડે ત્યાંથી નીકળી તે જ પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુકાયમાં અસંખ્યાત ઉત્સર્પિણી કાલસુધી રહે છે. મહાક વડે તેઓમાંથી નીકળી તે અનંત કાલ સુધી બહુ દુઃખ ભેળવીને હજાર વર્ષ સુધી વિકલૈંદ્રિમાં રહે છે. ત્યારબાદ વિવિધ પ્રકારના ભવભ્રમણ કરી તે જ પંચેદ્રિયપણું પામી જલ, સ્થલ અને ખેચર એવા તિર્યમાં ઉત્પન્ન થાય છે. ત્યાં સ્થૂલ શરીરવાળા મસ્યાદિકને જાળ વડે જલમાંથી ખેંચી લઈ પૂર એવા કૈવત્ત—મત્સી મારો તીણ કુઠાર કાષ્ઠની જેમ ચીરી નાખે છે. ક્ષુધા, તૃષા, અંગછેદ, વિછેદ, ભ–ડામ અને વાહાદિક ક્રિયાઓ વડે અત્યંત પીડાતા વૃષભાદિક છે પ્રત્યક્ષ દેખાય છે. વાગુરા–જાલ વિગેરેના પ્રયોગ વડે મૃગલાં વિગેરે પ્રાણીઓને બાંધી માંસ પાકમાં પ્રવીણ એવા વ્યાધ લેકે તૈલાદિકની અંદર પકાવે છે. તેમજ બહુ ખેદની વાત છે કે, દયાહીન એવા કસાઈ લોકો વિવિધ પ્રકારના કપટ વડે ચકલાં વિગેરે પક્ષીઓને પકડી લેતાદિકના ખીલાઓ પર તેમનું માંસ પકાવે છે. ત્યાં ક્રૂરતા વડે હજારો પાપ કરી તે પ્રાણીઓ શરણરહિત નરક એનિને પામે છે. તેની અંદર ઉત્પન્ન થયેલા તે જ દરેક અંગ છેદ, વજઅગ્નિ સમાન દાહ અને નેત્ર કર્ષણાદિકવડે ઘણી પીડાઓને સહન કરે છે. વળી પૂર્વનું વર સંભારી પરસ્પરશના ઘાતવડે મુશળથી ખાંડેલા દાણુઓની માફક તે પોતે ટુકડાઓ થાય છે. નરક સ્થાનમાં પચાતા નારકી જાને હંમેશાં જે દુઃખ થાય છે, તે કહેવાનું લક્ષ જીનહાવાળે પણ કોઈ સમર્થ નથી. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ અંતિમદેશના બાદ કિચિત પુણ્યના ભેગથી કથંચિત પ્રકારે નરક સ્થાનમાંથી નીકળેલા પ્રાણીઓ નરક સમાન સ્ત્રીઓના ગર્ભમાં ઉત્પન્ન થાય છે. દરેક રૂંવાટાઓમાં તપાવેલી સૂચી–સે વડે ભેદાતા પ્રાણીને જે દુઃખ થાય છે, તેથી આઠગણું દુઃખ ગર્ભવાસમાં થાય છે. ગવાસમાં ઉત્કૃષ્ટથી બાર વર્ષ સુધી નીચે મુખે રહીને તે પ્રાણીઓ જન્મ સમયે કષ્ટથી મુડદા સમાન અચેતન થાય છે. બાલ્યાદિક ત્રણે અવસ્થાઓમાં અશુચિપણું, વિરહાગ્નિ, વિકલતા અને પ્રચંડ રેગાદિકને લીધે મનુષ્ય બહુ દુઃખથી ઘેરાઈ જાય છે, તેમજ નિર્ધનતા, સ્ત્રી પુત્રને અભાવ, દાસ્ય, વર, યુદ્ધાદિક અને જનકાદિકના તિરસ્કાર વડે મનુષ્ય કેવલ દુઃખના પાત્ર થાય છે. ત્યાં પણ કંઈ સુકૃત કરી દાનાદિક ઉત્તમ કર્મોવડે ભદ્ર આશયવાળા કેટલાક મનુષ્ય દેવપણું પામે છે. તેમજ ત્યાં પણ દુષ્કર્મના ઉદયથી કેટલાક કિલિવષિકાદિક દેવસ્વામીની સેવા વડે કિકરની માફક બહુ ખેદ કરે છે. વળી કેટલાક દેવે બીજા દેવેની શ્રી સમૃદ્ધિ અને સ્ત્રીઓને જોઈ વાગ્નિના ખીલાએથી સાયેલા હોય, તેમ પિતાના હૃદયમાં બળે છે. કેટલાક કામાંધ થયેલા દેવે ઉત્તમ એવી અન્ય દેવીઓનું * હરણ કરી કૃષ્ણરાજી વિમાનમાં ચોરની માફક સંતાઈ જાય છે. તે તેમનું અકૃત્ય જાણી તેમને અધિપતિ ઈદ્ર તેમના મસ્તક પર વા મારે છે. જેથી તેની પીડાવડે તેઓ મૂછિતની માફક છ માસ સુધી બહુ આઠંદ કરે છે. ' વળી તેઓ પોતાની ભવિષ્યમાં થનાર દુર્ગતિ માનીને તેમજ તેવા પ્રકારને વૈભવ માની જે દુખ ભોગવે છે, તેને કહેવા માટે કેઈપણ સમર્થ નથી. એ પ્રમાણે ઈર્ષા, માન, માયા, લાભ, ઉદ્વેગ અને ભયાદિક વડે અત્યંત વ્યાકુલ થયેલા દે કેવી રીતે સુખી હોય ? Page #367 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ચરિત્ર એમ કેવલ દુઃખમય સમગ્ર સંસારના વિચાર કરી વિવેકી પુરુષાએ એકાંત સુખમય મુકિત સાધવામાં ઉદ્યુત થવુ. વળી તે મુકિતનું મુખ્ય સાધન સત્પુરુષાને આત્મજ્ઞાન જ કહ્યું છે. કારણ કે અકુરાની ઉત્પતિ ખીજ સિવાય અન્યથી હાતી નથી. જેથી આ પેાતાના આત્માનું સ્વરૂપ જણાય તેજ શાસ્ત્ર, વિવેકીપણું ચારિત્ર, તપ, ધ્યાન અને સમાધિ પણ તેજ કહેવાય. જેએ આ સમસ્ત વસ્તુને જાણવા માટે બૃહસ્પતિસમાન થાય છે. તેઓ પણ પેાતાના આત્માને જાણવા માટે મૂઢની માફક મ થાય છે. સ્ફુરણાયમાન મેહરૂપી મહા નિદ્રાથી વ્યાપ્ત થયેલા ત્રણે લેાકમાં ખરેખર જ્ઞાન ચક્ષુષવાળા એક આત્મજ્ઞાની જ જાગે છે. જ્યાં સુધી ઉત્કૃષ્ટ ધ્યાનરૂપ અમૃતના પૂર વડે આ આત્મા ધાવાતા નથી, ત્યાં સુધી દુઃખરૂપી શ્યામતામાં લીન થયેલે! તે શુદ્ધ થતા નથી. ૩૨૮ સવ` ઇંદ્રિએ જેને વશ થઇ હાય, કામાદિક કષાયાના વિજય કર્યાં હાય, હૃદયમાં વૈરાગ્ય રહ્યો હાય, તેમજ મૈગ્યાદિથી જેનું અંતઃકરણ સુવાસિત હૈાય એવા સત્યપુરુષ ધ્યાનને ઉચિત થાય છે. બુદ્ધિમાન પુરુષે આત્મજીજ્ઞાસા માટે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત-રૂપ વત એમ ચાર પ્રકારનું ધ્યાન કરવું. શરીરમાં રહેલા કમથી નિમુક્ત અને જ્ઞાનવાન એવા શ્રી જિનેન્દ્ર ભગવાન જેની અંદર સ્મરણુ કરાય, તે પિ ંડસ્થ ધ્યાન કહ્યુ' છે. શ્રીમદ્ અર્હમ્ય અને ચંદ્રના સરખાં ઉજવલ જે મંત્ર પો હૃદય કમલમાં ચિંતવન કરાય, તેને પદસ્થ ધ્યાન કહ્યું છે. પ્રાતિહાય સહિત સમવસરણમાં બેઠેલા શ્રી જિનેદ્ર ભગવાનનું તેમજ તેમની પ્રતિમાનું જે ધ્યાન કરાય, તે રૂપસ્થ ધ્યાન કહ્યું છે. અમૃત્ત-મૂતિ રહિત ચિન્મય સિદ્ધ સ્વરૂપ,. જ્યાતિમય અને નિરજન એવા પરમાત્માનું જેની અ ંદર સ્મરણુ કરાય, તે રૂપાતીત ધ્યાન કહ્યુ છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ નરેંદ્રવિલાપ ૩૨૯ આ ચાર પ્રકારનું ધ્યાન કરનાર તેવા ભાવથી રંજીત થયેલ ધ્યાની પુરુષ જમરી રૂપ થયેલા કીટની જેમ તન્મયતાને પામે છે. ધ્યાતા અને ધ્યાન, એ બંનેને નિવૃત્ત કરનાર ધ્યેયની સાથે જ્યારે એકતા થાય છે, ત્યારે આ અંતરાત્મા પરમાત્માને વિષે લીન થાય છે. ત્યારબાદ ઘાતી કર્મોને નાશ કરી કેવલજ્ઞાન પામી દષ્ટિગોચર થયેલી વાતુની માફક સમગ્ર વિશ્વનું અવલોકન કરે છે. સર્વ કલેશથી મુક્ત થયેલ અને જીવન મુક્તપણાને પ્રાપ્ત થયેલે તે આત્મા પરમાત્માની માફક આ લેકમાં પણ પરમાનંદને ભગવે છે. અંતેછેવટમાં શૈલેશી ધનવડે શેવ કર્મને ક્ષય કરી, શરીરને ત્યાગ કરવાથી આત્મા પરમાત્મારૂપ થઈને મોક્ષ સુખમાં લીન થાય છે. | સર્વનું સર્વકાલમાં જે સુખ હોય છે, તે મોક્ષ સુખના અનંતમા ભાગ જેટલું પણ હેતું નથી. માટે હે ભવ્યાત્માઓ! જેવી રીતે મિક્ષ સુખ તમારા હસ્ત ગોચર થાય, તેવી રીતે પ્રમાદનો ત્યાગ કરી તમે યત્ન કરે. જો કે કાલના મહિમાથી આ જન્મમાં મુક્તિ સુખ મળવાનું નથી. તે પણ આત્મધ્યાનમાં રફત થવાથી તે મોક્ષ સુખ ભવાંતરમાં પણ પ્રાપ્ત થાય, એમ કહી આચાર્ય મહારાજ શાંત રહ્યા એટલે કેટલાક ભવ્ય પુરુષોએ માનવ ભવને દુર્લભ માની સમ્યફવાદ અભિગ્રહ લીધા. નરેંદ્રવિલાપ રાજર્ષિ શ્રીકુમારપાળરાજા ક્ષમાપનાના સમયે ચરણકમલમાં પડી નેત્રમાંથી અશુ વર્ષાવતે ગદ્ગદ્દ કંઠે ગુરુને કહેવા લાગ્યો. દરેક ભવમાં સ્ત્રી વર્ગ તથા રાજ્ય સુખાદિક સુલભ છે, પરંતુ કલ્પવૃક્ષ સમાન આ૫ના સરખા કલ્યાણકારી ગુરુ મળવા બહુ દુર્લભ છે. હે ભગવાન ! તમે મને કેવલ ધર્મ આપનાર નથી, પરંતુ જીવિત આપનાર પણ તમે જ છે, માટે આપના અણુમાંથી હું કેવી રીતે મુક્ત થઈશ? Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦. કુમારપાળ ચરિત્ર હે ભગવાન ! આપે સ્વર્ગમાં જવની તૈયારી કરી છે, તે હાલમાં મને અખંડિત ધર્મ ક્રિયાના સમૂહરૂપ નૃત્યની શિખામણ કોણ આપશે? અંતિમ સમયમાં અગાધ એવા મોહ સાગરની અંદર ડુબતા મને તમારા વિના નિર્ધામણારૂપ હસ્તાવલંબન કેણ આપશે ? હે સ્વામિ ! આપના ચરણકમલની ઉપાસના જે મારા મનોરથ પૂર્ણ કરનાર હોય તે તે વડે મોક્ષ પર્યત તમે જ મારા ગુરુ થાઓ. એ પ્રમાણે રાજાના વિલાપવડે સૂરીશ્વરનું હૃદય ભેદાઈ ગયું અને નેત્રમાં પ્રસરતા અશ્રુને બહુ કષ્ટથી રેકીને તે સૂરદ્ર પિતાના ચરણમાં પડેલા શ્રીકુમારપાલને અતિ પ્રયાસવડે ઉભું કરી ગંગાની લહેરી સમાન શુદ્ધવાણી વડે કહેવા લાગ્યા. હે રાજન ! જન્મથી આરંભી નિખાલસ ભક્તિમય તારા હૃદયમાં, કેતરાયેલાની માફક હું સ્વર્ગમાં જઈશ, તે પણ તારાથી જુદો નથી. શુદ્ધ મનવડે જૈન ધર્મની તે આરાધના કરી છે, માટે તારી આગળ મોક્ષ પણ દુર્લભ નથી. તે સદગુરુનું તે કહેવું જ શું ? હે રાજન! અમારા વચનથી જૈન ધર્મને સ્વીકાર કરી ભૂમંડલમાં તેનું સામ્રાજય પ્રવર્તાવી, તું ત્રાણુરહિત કેમ ન થયો ગણાય? સલ્કિયા સ્થાપન કરવામાં આચાર્ય સમાન હે રાજર્ષિ ! ક્રિયાથી ભ્રષ્ટ થયેલા અન્ય લોકોને કિયા માર્ગમાં તું પ્રવર્તાવે છે, તે હવે તારે કંઈ શિક્ષા બાકી રહી છે? - પ્રથમ સર્વ લોકોની સાક્ષીએ જેને પરાજય કર્યો છે, તે મેહ અંત સમયમાં પણ કેવી રીતે તારો પરાજ્ય કરશે ? માટે સહજ દીર્ય વડે તું પિતાનું મન દઢ કર, કારણ કે, અમારા મરણ પછી નજીકમાં તારૂં મૃત્યુ થવાનું છે. મરણ સમયે ક્ષમાપના અને અનશનાદિક ક્રિયા તારે સારી રીતે કરવી, કારણકે તે સિવાય પ્રાચીન શુભ કાર્ય ભસ્મમાં હેમેલા હત્યની. માફક વૃથા થાય છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ મૂછ ૩૩૧ પરલેક સંબંધી સર્વ ક્રિયા પિતાની મેળે જ તારે કરવી, કારણ કે પુત્રના અભાવને લીધે તારી પાછળ તે ક્રિયા કઈ પણ કરવાને નથી. સ્વર્ગવાસ એ પ્રમાણે સુભાષિતની માફક ગુરુની વાણને સ્વીકાર કરી શ્રીકુમારપાલરાજા આમન્નતિ માટે બહુ ભક્તિ કરવા લાગ્યા. અન્ય રાજકુમારી ઈચ્છા પ્રમાણે નૃત્ય કરવા લાગ્યા. શ્રાવકે રાસ ગાવા લાગ્યા. ભટ્ટ લેંકે બિરૂદાવલી બેલવા લાગ્યા. ગાયક લેકે ગાયન કરવા લાગ્યા. પાર્શ્વભાગમાં રહેલા નરેદ્રાદિક ધર્મવ્યયમાં લક્ષથી અધિક નવકાર મહામંત્રનું સ્મરણ કરવા લાગ્યા અને હજારે પુણ્ય કરવા લાગ્યા, અતિ નજીકમાં મરણ જાણી ધ્યાન કરવાની ઈચ્છાથી સૂરીશ્વરે સર્વત્ર પ્રસરતા કોલાહલને નિષેધ કરાવ્યો. અતિ ઉન્નત નિવૃત્તિ રૂપ લગામ વડે ઉત્કટ અશ્વ સમાન ઈદ્રિ. એને રોધ કરી, યાનરૂપી પાશવડે વાનર સમાન ચંચલ ચિત્તને બાંધી, બહુ સમય સુધી અપૂર્વ પરમાત્મ સંબંધી તેજનું ચિંતવન કરતા શ્રી હેમચંદ્રસૂરિએ બ્રહ્મરંધ્ર દ્વારા પ્રાણ ત્યાગ કર્યો. કુમારપાળ મૂછ કાલધર્મ પામેલા ગુરુમહારાજને જોઈ તેજ વખતે શ્રી કુમારપાલ રાજા પોતાના જીવ વડે ગુરુના જીવની પાછળ ગયે હેય તેમ અચેતન થઈ ગયે. ક્ષણમાત્ર પછી સચેતન થઈ સર્વ જગતને શુન્યની માફક જેતે અને ઈષ્ટજનોને શેકાતુર કરતે, તે ભૂપતિ ગદ્ગદ્દ કંઠે બોલ્યો. હે પ્રભે! આજ સુધી મારી ઉપર આ અપૂર્વ ધર્મ સ્નેહ ધારણ કરી હાલમાં આપે શા માટે નિર્મમ ધારણ કર્યું ? કારણ કે મને અહીં મૂકીને આપ ચાલ્યા ગયા? આપને પિતાના શરીર પર પણ સનેહ ન હતું, છતાં મેં આપને Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ કુમારપાળ ચરિત્ર વિષે અતિશય નેહ , તે કેવલ મારી ભ્રાંતિ જ છે. “કારણ કે, હાલમાં આપે નેહને ત્યાગ કર્યો છે.” મનુષ્યને બોધ આપી ખરેખર હાલમાં દેવે બેધ આપવાની ઈચ્છાથી આપે સ્વર્ગવાસ કર્યો, “કારણ કે, સંતપુરુષે સર્વને હિતદાયક હોય છે.” હે ગુરુમહારાજ ! વારંવાર એટલે બધે મને પશ્ચાત્તાપ થાય છે કે, રાજ્ય મળ્યા પછી મેં આપનો કંઈપણ ઉપકાર કર્યો નથી. શિષ્યવર્ગ પિતાના ગુરુના સ્વર્ગવાસથી અંતઃકરણમાં દુઃખી થયેલા રામચંદ્રાદિક શિવે તે સમયે કરૂણસ્વરે વિલાપ કરવા લાગ્યા. હે પ્રભો ! આપના સ્વર્ગવાસથી પ્રભાવરૂપી સાગર સુકાઈ ગયે. ઉત્તમ ગુણેને આકર-નિધાન બંધ થઈ ગયે અને જ્ઞાનરૂપી યજ્ઞ ક્ષીણ થયે. ઉદર માત્રની પૂર્તિ કરનાર આચાર્ય હાલમાં ઘણું છે, પરંતુ તમારી માફક રાજાને બેધ આપી જગતને ઉદ્ધાર કેણ કરશે ? ' હે ભગવાન! જ્ઞાનના પ્રદીપ સમાન આ૫ નિર્વાણ પદ પામે છતે અજ્ઞાનરૂપી અંધકારના તરગે પૃથ્વીને ડુબાવશે. વિષવૃક્ષની માફક મિથ્યાત્વને નિમૅલ કરી કલ્પવૃક્ષની માફક તેને સ્થાનમાં સમ્યકત્વને કેરું સ્થાપન કરશે? આ પ્રમાણે વિલાપ કર્યા બાદ શકાશ્રુથી અલ્પ સરોવરને નિર્માણ કરતા સંઘ અને રાજાએ મળીને દિવ્ય રચનાથી સુશોભિત એક સુંદર પાલખી તત્કાલ તૈયાર કરાવી. પ્રથમ સ્નાન કરાવ્યું. પછી ચંદન લેપ કર્યો તેમજ ઉત્તમ રેશમી વસ્ત્ર અને સુગંધિત માલાઓથી અલંકૃત ગુરુમહારાજની મૂર્તિને વૃદ્ધ મુનિઓએ તે શિબિકામાં રથાપન કરી. બાદ મેટા ઉત્સવ સાથે ઉત્તમ શ્રાવકે પાલખીને નગરની બહાર લઈ ગયા પછી કપૂર અને અગરૂ ચંદનના કાઠે વડે ગુરુમહારાજના દેહને સંસ્કાર કર્યો. Page #372 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગ કાલ ૩૩૩ તે સમયે સૂર્ય પરિવેષ-અશુભ સૂચક કુંડાળાવાળા અર્થાત આંખા થઈ ગયા. સર્વ દિશાએ ધૂળથી વ્યાપ્ત થઇ ગઈ અને દિવસ ભૂખરા. થઈ ગયા. અહા ! “તેવા ઉત્તમ પુરુષના સ્વર્ગવાસ કાને દુઃખદાયક ન થાય ?” જ્યારે તે ચિતાગ્નિ શાંત કર્યાં, ત્યારે ગુરુ પર અત્યંત ભક્તિ હાવાથી શ્રી કુમારપાલભૂપતિએ પેાતે તે ચિતામાંથી ભસ્મ લઈ પેાતાના મસ્તકપર સ્થાપન કરી. પછી દેશાધિપ–સામત રાજાઓ, શ્રાવક અને સર્વ નગરવાસીલેએ લેશમાત્ર ભસ્મ લઈ પાતપેાતાના મસ્તકે ધારણ કરી, જેથી તે ચિતાની ભૂમિમાં ઢીંચણુ જેટલે ખાડા પડયેા. હાલમાં પણ પાટણની નજીકમાં હેમગર્નો-ખાડ એવા નામથી તે ગત્તાં પ્રસિદ્ધ છે. “અહેા ! મહાન પુરુષાની સંસ્કાર ભૂમિ પણ ખ્યાતિને પામે છે.” સ્વર્ગ કાલ શ્રી કુમારપાલભૂપતિએ ગુરુના સ્વર્ગવાસ નિમિત્તે પાટણમાં તેમજ અન્ય નગરીમાં વિસ્તારપૂર્વક મોટા અષ્ટાદ્ઘિક ઉત્સવ કરાવ્યા. શ્રી વિક્રમ રાજાથી અગીયારસા પીસતાળીસમા (૧૧૪૫) વર્ષ કાર્તિકીપૂર્ણિમાના દિવસે શ્રીહેમચંદ્રસૂરિના જન્મ. અગીયારસા ચાપન (૧૧૫૪)માં તેમના દીક્ષા મહેત્સવ. અગીયારસા છાસેઠ (૧૧૬૬) માં સૂરિપદ અને ખારસા એગણત્રીસ (૧૨૨૯)માં સ્વર્ગવાસ થયેા. શ્રી હેમાચાય ગુરુના વિયેાગવડે સર્વથા શૂન્ય ચિત્તવાળા હાયને શુ' ? તેમ શ્રી કુમારપાલરાજા પેાતાના કાય માં વિમૂઢ થઈ ગયા. ત્યારબાદ રામચંદ્રાદિક પડિતાએ હમેશાં આધ કરી કેટલાક દિવસેાએ તેના શેક મહામુશીબતે કઈક આછે. કરાચે. વિષપ્રયાગ શ્રીકુમારપાલે વિચાર કર્યું કે, શ્રેષ્ઠ દિવસ જોઈ પ્રતાપમલ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ કુમારપાળ ચરિત્ર ભાણેજને પિતાની રાજ્યગાદીએ બેસારૂં તે ઠીક એમ તે ધારતે હતે, તેટલામાં બહુ તાપને વિસ્તારતે આકસ્મિક જવર પ્રચંડ જવાલાથી વ્યાપ્ત અગ્નિની માફક તેના શરીરમાં પ્રગટ થયે. જવરાતુર નરેંદ્રને જે વેદ્ય લેક એકદમ તે જવરને ઉતારવા માટે યત્નપૂર્વક સર્વ ઉપચાર કરવા લાગ્યા. તે સમયે દુષ્ટ હૃદયવાળા અજયપાલે બહુ યુક્તિથી રાજાને જલની અંદર વિષ આપી દીધું. કેશ- ખજાનાની કુંચી લઈ અને કેટલુંક સૈન્ય બલાત્કારે પિતાને સ્વાધીન કરી તે દુષ્ટબુદ્ધિ રાજયગ્રહણ કરવામાં ઉસુક થઈ બેઠે. હવે પિતાના શરીરમાં સંક્રમેલા વિષને જોઈ રાજાએ જલદી વિષને દૂર કરનાર છીપ પોતાના ભંડારમાંથી મંગાવી. કેશાધિપતિએ કહ્યું. હે રવામિ ! ભંડારની કુંચી અજ્યપાલ મારા હાથમાંથી બલાત્કારે લઈ ગયેલ છે અને તે કોશને ચારે બાજુએ રોકીને બેઠો છે. એ પ્રમાણે કેશાધિપનું વચન સાંભળી વિશુદ્ધ મનવાળા રાજાને બીલકુલ અજયપાલ ઉપર કેદ થયે નહીં. અને પોતે વિચાર કર્યો કે, ભવિતવ્યતા સિવાય કંઈપણું બનતું નથી. આ વેગ પણ ભવિતવ્યતાને લીધે જ થયે છે. રાજાએ પિતે મંગાવેલી છીપ નહીં આવેલી છે, તે સમયે તેની પાસે રહેલે કેઈક ચારણ બે. | હે રાજન ! આટલાં બધાં મંદિરે તમે શા માટે બંધાવ્યાં છે ? કારણ કે આપ સવામી છતાં પણ આપની મંગાવેલી એક છીપ ના આવી તે આ મંદિરની કેણ સેવા કરશે? ખરેખર એનું કહેવું સત્ય છે, એમ ચમત્કાર પામી ભૂપતિએ તે ચારણને દારિદ્ર નાશક પારિતોષિક આપ્યું. પછી તે જ સમયે ભૂપતિએ સર્વ ચૈત્યમાં નિરંતર પૂજાઓ પવર્તાવી તેમજ સાધર્મિક સેવા અને દીનાદિકને અન્નાદિકદાનની પ્રવૃત્તિ કરાવી. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ અંતિમ ક્ષમાપના અંતિમ ક્ષમાપના રાજર્ષિ શ્રીકુમારપાલે રામચંદ્ર મુનીશ્વરને બોલાવ્યા. તેમણે અંતિમ આરાધના કરવાને વિધિપૂર્વક પ્રારંભ કર્યો. - સૂર્યના બિંબ સમાન તેજસ્વી શ્રી જિનેંદ્ર ભગવાનની મૂર્તિ પિતાની આગળ સ્થાપન કરી વિધિ પ્રમાણે પૂજન કરી વારંવાર નમસ્કાર કર્યા. શ્રીનિંદ્ર ભગવાનને સાક્ષીભૂત કરી શ્રીમાન કુમારપાલભૂપતિએ પાપ પ્રક્ષાલનની ઈચ્છાથી શુદ્ધ મનવડે મુનિની આગળ કહ્યું. જન્મથી આરંભી આજ સુધી સ્થાવર અને ત્રણ પ્રાણીઓને જે કાંઈપણ મેં વધ કર્યો હોય, તે તેની હું વારંવાર ક્ષમા માગું છું. સ્વાર્થ અથવા પરાર્થ વડે સ્કૂલ કે સૂક્ષ્મ જે કંઈ અમૃતવચન બોલવામાં આવ્યું હોય, તેનું હું અતિ યત્નથી મિથ્યા દુષ્કત માગું છું. નીતિ અથવા અનીતિ વડે પારકું ધનાદિક દ્રવ્ય, જે આપ્યા વિનાનું મેં લીધું હોય, તેને હું નિરપેક્ષ બુદ્ધિએ ત્યાગ કરૂં છું. પિતાની અથવા પર સ્ત્રી સાથે જે મેં મૈથુન સેવ્યું હોય અથવા જે દિવ્યભેગનું ચિંતવન કર્યું હોય, તેની હું ડરવાર નિંદા કરૂં છું. ધન, ધાન્ય, ક્ષેત્ર, ગૃહ, સુવર્ણ, દાસ અને અશ્વાદિકમાં અધિક વૃદ્ધિ પામેલી તૃષ્ણાને હું એકાગ્ર મનથી ત્યાગ કરૂં છું. જન્મથી આરંભી મેં રાત્રીએ જે ભેજનાદિક કર્યું હોય તેમજ અભક્ષ્યનું ભક્ષણ કર્યું હોય, તે સર્વ ગર્વિતની હું નિંદા કરૂં છું. દિગ્વિરતિ વગેરેમાં અને સામાયિકાદિકમાં મેં જે અતિચાર કર્યા છે, તેમને હું ફરીથી નહીં કરવા માટે ત્યાગ કરૂં છું. પૃથ્વીકાયાદિના સ્વરૂપ વડે થાવરોમાં વાસ કરતા મારાથી જે જીને અપરાધ થયે હેય, તે સર્વ ની હું ક્ષમા માગું છું. સપણામાં તેમજ તિથચ, નરક, નર અને દેવતાઓના ભવમાં રહી મેં જે જીવને દુખ આપ્યું હોય, તે પ્રાણીઓ મારી ઉપર ક્ષમાવાન થાઓ. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ કુમારપાળ ચરિત્ર દુકયાદિક કહેવા વડે સંઘને વિષે જે કોઈ પ્રાણીઓને મેં પીડા કરી હોય, તેમને હું હાથ જોડી ત્રિકરણ શુદ્ધિ-મન, વચન અને કાયાવડે ખમાવું છું. | સર્વ જીવ જાતિઓમાં ભ્રમણ કરતા મેં મન, વચન અને કાયા. વડે જે કંઈ પાપ કર્યું હોય, તે મને મિથ્યા દુષ્કૃત થાઓ. દક્ષિયવડે અથવા લેભવડે અન્યને જે મેં મૃષા ઉપદેશ કર્યો હોય, તે સર્વ મારું મિથ્યા થાઓ. પ્રમાદાદિકના ગવડે ધર્મકાર્યમાં મેં જે બલ છુપાવી રાખ્યું હોય, તે સંબંધી મિથ્યા દુષ્કૃત થાઓ. ચરણાદિકના સ્પર્શ વડે પ્રતિમા પુસ્તકાદિકની જે આશાતના થઈ હેય, તે સર્વ આશાતના નાશ પામે. અનશન વ્રત આ પ્રમાણે ક્ષમાપનાવડે જેમ સ્નાનવડે સર્વથા વિશુદ્ધ છે આત્મા જેને, એવા શ્રી કુમારપાલરાજર્ષિએ અનશન ગ્રહણ કર્યું. પછી તેણે કહ્યું. ન્યાય માર્ગ વડે ધન સંપાદન કરી–સાત ક્ષેત્રમાં જે કંઈ પણ મેં વાગ્યું હોય, તે પુણ્યની હું અનુમોદના કરૂં છું. દેવ અને સુગુરુની પૂજાઓ વડે તેમજ અમારિકરણ અને નિ૫ત્રક વિધવાઓના ધનની મુક્તિવડે જે પુણ્ય ઉપાર્જન કર્યું હોય, તેનું હું સ્મરણ કરૂં છું. પાપને દૂર કરનારી શત્રુંજ્યાદિક તીર્થોની યાત્રાઓ કરી જે પુણ્ય મેં મેળવ્યું હોય, તેની હું ભાવના કરું છું. તીર્થકર ભગવાન, સિદ્ધ ભગવાન, સાધુ અને ધર્મ એ ચારે મારું શરણું થાઓ, તેમજ તે જગત પૂજ્ય ચારે મારા મંગલ રૂપ થાઓ. ચૈતન્યમય સ્વરૂપ ધારી આ મારે આત્મા જ મારે છે. આ સર્વે દેહાદિક ભાવ સાંગિક હેવાથી પૃથફ-ભિન્ન છે. આ લેકમાં છને જે દુઃખ થાય છે, તે ખરેખર દેહાદિકવડે Page #376 -------------------------------------------------------------------------- ________________ સાવિ સલવાસ ૩૩૭ થાય છે, માટે મન, વચન અને કાયાવડ અવરથ ત્યાગવા લાયક તે દેહાદિકનો હું ત્યાગ કરૂં છું. એમ સ્મરણ કર્યા બાદ રાજર્ષિએ ચિત્તને સાવધાન કરી શુભ ધ્યાન વડે પ્રપંચરહિત પંચપરમેષ્ઠિના નમસ્કાર નવકાર મંત્રનું સ્મરણ કર્યું. રાજર્ષિ સ્વર્ગવાસ પછી રાજર્ષિ-શ્રીકુમારપાલ પિતે સમાધિસ્થ થયા. પિતાના હૃદયમાં સર્વ ભગવાન શ્રીહેમચંદ્રગુરુ અને પાપરૂપી મળીને પ્રક્ષાલન કરવામાં જળસમા તેમણે કહેલા ધર્મનું સમરણ કરી શ્રીકુમારપાલપતિ વિષની લહરીથી પ્રગટ થયેલી મૂછવડે કાલ કરી વિક્રમ સંવત (૧૨૩૦) માં વ્યતરેંદ્રપણે ઉત્પન્ન થયા. શ્રીકુમારપાલભૂપતિને સ્વર્ગવાસ થવાથી તેમને સર્વ પરિવાર ખિન્ન થઈ ગયા. “સૂર્યને અસ્ત થવાથી કમલાકર-કમલસમૂહ વિકસ્વર કયાંથી રહે?? મોટી ત્રાદ્ધિવડે રાજર્ષિને સંસ્કારવિધિ કરીને અજયપાલ વિગેરે તેમના ભત્રીજાઓએ સર્વ અંત્યક્રિયાઓ કરી. ત્યારબાદ તેવા ઉત્તમ પ્રકારના ધાર્મિક ગૂર્જરેશ્વરની વિપત્તિથી ખિન્ન થયાં છે મન જેમનાં અને જેમના ગુણ ગૌરવનું વારંવાર સ્મરણ કરતા ઉત્તમ કવિઓએ કાવ્ય રચનાઓ કરી. क्षीणो धर्म महोदयोऽद्य करुणा प्राप्त कथा रोषतां, शुष्का नीतिलता विचारसरणिः शीर्णा गता साधुता । औचित्यं च परिच्युतं जिनमतोल्लासः क्रशीयानभूच्छीचौलुकयमहीपतौ क्षितितलात् स्व.कमासेदुषि ॥१॥ આજે શ્રીકુમારપાલભૂપતિ ભૂતલને ત્યાગ કરી સર્વ લેકમાં પધાર્યા, તેથી ધર્મને મહોદય ક્ષીણ થયે. કરૂણા-દયા નામ માત્ર થઈ ગઈ, નીતિરૂપલતા વેલી સુકાઈ ગઈ વિચારસરણિ વિખરાઈ ગઈ. સાધુતા નષ્ટ થઈ ગઈ. ભાગ-૨ ૨૨ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ કુમારપાળ ચરિત્ર ઉચિતપણું નિર્મલ થયું, તેમજ જૈન મતનો પ્રભાવ બહુ દુર્બલ થઈ ગયો.” નિશ્ચિમ યુરાવી કવિ કારો नीतः कामघटः कपालघटनां चिन्तामणिश्चर्णितः । एकैकोचितदत्तलक्षकनकप्रोज्जीवितार्थिव्रज, देवेनाऽद्य कुमारपालनृपति नीत्वा यशःशेषताम् ॥ ६॥ દેવે આજે શ્રીકુમારપાલરાજાને સ્વર્ગ સ્થાનમાં એકલી કલ્પવૃક્ષને બાળી નાખે, - કામધેનુને પ્રાણુથી વિમુક્ત કરી. - કામઘટને ભાંગી નાખે, એટલું જ નહીં પણ ચિંતામણિ રત્નના ચૂરેચૂરા કરી નાખ્યા. કારણકે, જે ભૂપતિએ એકેક ઉચિત આપેલાં લક્ષ સુવર્ણ દાનવડે અનેક યાચકને જીવાડયા હતા.” - “ અત્યંત ભુજ બળવાળા ઘણાય રાજાઓ થયા, પરંતુ તેમાંથી કેઈપણ ભૂપતિ શ્રી કુમારપાલની સમાનતાને પામે તેમ નથી. કારણ કે * * જેણે સમગ્ર પૃથ્વી મંડલમાં ઘૂતાદિક સાતે વ્યસનેનું નિવારણ કરી, રૂદન કરતી વિધવાઓના દ્રવ્યને છેડી દઈ ચૌદ વર્ષ સુધી સર્વત્ર અમારી પ્રવર્તાવી.” लोको मूढतया प्रजल्पतु दिवं राजर्षिरध्यूषिवान्, ब्रूमो विज्ञतया वयं पुनरिहैवास्ते चिरायुष्कवतूं । स्वान्ते सच्चरितैनभोब्धिमनुभिः कैलासवैहासिकैः, प्रासादैश्च बहिय देष सुकृती प्रत्यक्ष एवेक्ष्यते ॥ १॥ શ્રીકુમારપાલરાજર્ષિ સ્વર્ગ સ્થાનમાં ગયા, એમ અજ્ઞાનતાને લીધે લેકે ભલે બેલે, પરંતુ અમે તો સમજીને કહીએ છીએ કે ચિરંજીવીની માફક તે રાજા આ લેકમાં જ વિરાજે છે, કારણકે, હદયમાં ઉત્તમ ચરિત્રેવડે અને બહારથી કૈલાસગિરિનું ઉપહાસ કરનારા ચૌદસોચાળીશ (૧૪૪૦) પ્રાસાદ-જિનમંદિર બંધાવવા વડે આ ભાગ્યશાળી રાજા પ્રત્યક્ષ જ દેખાય છે.. Page #378 -------------------------------------------------------------------------- ________________ અજયપાલ ૩૩૯ અજયપાલ ; ભુજમલવડે તે રાજ્ય લક્ષમીને પિતાની મેળે જ ધારણું કરતે જાણીને રાજ્યના અધિકારી પુરુષોએ મહત્સવપૂર્વક અજયેપાલને રાજગાદીએ બેસાર્યો. પોતાની કાંતિવડ નેને સિંચન કરતા અને નવીન ઉદય પામતા ચંદ્ર સમાન અજયપાલને જોઈ નગરના લેકો અંતઃકરણમાં મોટા ઉલાસને પામી તે સમયે કુમુદ સમાન પ્રફુલલ થયા.” એ પ્રમાણે અનેક ધાર્મિક કથાઓના સારથી અલંકૃત અને શ્રેષ્ઠ વિચારોથી ભરપુર એવું આ શ્રીકુમારપાલનરેદ્રનું ચરિત્ર સંક્ષેપવડે સંપૂર્ણ થયું. વળી તે પુણ્ય પુરુષનું આદંત ચરિત્ર વિસ્તારપૂર્વક કહેવા માટે પિતે બૃહસ્પતિ સહસ્ત્ર છઠ્ઠા ધારણ કરે, તો પણ તે સમર્થ થાય નહીં. આ પવિત્ર ચરિત્રની અંદર યથાચિત ધર્માદિક સમગ્ર પુરુષાર્થ પ્રતિપાદન કરવામાં આવ્યા છે. માટે તે ધર્મ વિગેરેના જીજ્ઞાસુ ભવ્ય જનેએ હંમેશાં આ ચરિત્ર સમ્યફ પ્રકારે સાંભળવું. વળી ચરિત્ર કર્તા કહે છે કે મારે આ ચરિત્ર રચવાને પરિશ્રમ પ્રાચીન કવીશ્વરના યશની પ્રાપ્તિ માટે નથી. તેમજ આધુનિક સમયમાં વિદ્યમાન વિદ્વાનની સમાનતા માટે નથી. છે અને પિતાની બુદ્ધિ જણાવવા માટે પણ નથી, પરંતુ સત્પરુષનું રચેલું ચરિત્ર અનંત પુણ્યની સમૃદ્ધિ માટે થાય છે, એમ વિચાર કરી મેં આ શ્રી કુમારપલિરાજાનું અદ્દભુત ચરિત્ર રચ્યું છે. આવા પ્રકારનું રાજર્ષિનું પ્રાચીન ચરિત્ર કેઈ ઠેકાણે રચાયેલું નથી, પરંતુ પુરુષના મુખમાં નાના પ્રકારના પ્રબંધ વિલાસ કરે છે. પ્રભાવક ચરિત્રાદિકમાં જેવું આ ચરિત્ર મારા જેવામાં આવ્યું. તે પ્રમાણે મેં આ રચના કરી છે. માટે વિદ્વાનેએ મને ન્યૂનાવિકને દોષ આપ નહીં આ ચરિત્રમાં અપૂર્વ અને નવીન પદરચના નથી. મને રંજક વિચિત્રતા નથી. શુદ્ધ અલંકાર નથી અને ભય રસ પણ દીપતે નથી, તે પણું આ શ્રીમાન કુમારપાલનરેશ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ કુમારપાળ ચરિત્ર ચરિત્ર જાણી સુકૃતની ઈચ્છાવડે બુદ્ધિમાન પુરુષાએ શુદ્ધ કરીને વાંચવુ' તથા સાંભળવુ, શ્રીવિક્રમરાજાથી ચૌદસામાવીશ (૧૪૨૨) મે વર્ષે આ ગ્રંથ રચાયે છે. તેનું પ્રમાણ અનુષ્ટુપ શ્લેાક(૬૩૦૭) છે. અન્ય મગલ यावद् द्योतयतः खदीधितिभ रैर्घावापृथिव्यन्तर, सूर्याचन्द्रमसौ निरस्ततमसौ नित्यप्रदीपाविव । तावत् तर्पयतादिद नवसुधानिस्यन्दवत् सुन्दर, पृथ्वीपाल कुमारपालचरितं चेतांसि पुण्यात्मनाम् ॥ १ ॥ “ નિત્ય પ્રદ્વીપ સમાન અધકારના સહાર કરનાર સૂર્ય અને ચંદ્ર પેાતાની ક્રાંતિના સમૂહવડે આકાશ ભૂમિના અતરને જ્યાં સુધી પ્રકાશિત કરે, ત્યાં સુધી નવીન અમૃતના ઝરણાની માફક શ્રીકુમારપાલ રાજાનું આ સુ ંદર ચિત્ર પુણ્યાત્મપ્રાણીઓના હૃદયને તૃપ્ત કરી, પ્રશસ્તિ ૮ શ્રીમહાવીરભગવાનના ગણધર શ્રીસુધર્માંસ્વામી હતા. તેમના વશમાં શ્રીઆય સુહસ્તિ સ્વામી થયા. તેમના શિષ્યામાં મુકુટ સમાન શ્રીગુપ્તસૂરીશ્વર થયા. જેમને ચારણમુનિની લબ્ધિ પ્રાપ્ત થઈ હતી. તે સૂરીશ્વરથી ચારણુ નામે ગણુ પ્રસિદ્ધ થયા. તે ચારણગણુની કલ્પવૃક્ષની માફક દેવના સમૂહ જેમ અનેક વિદ્યાના સેવા કરતા હતા.’ તે ગણુની ચાર શાખાઓ છે, તેમાં વજ્ર નાગરી નામે તેની ચાથી શાખા છે. જેના વિસ્તાર સર્વ દિશામાં પ્રસરી રહ્યો છે. ગુણૈાથી ઉત્તમ એવી તે શાખાના પલવ સમાન શ્રીસ્થિતધમ નામે દ્વિતીય કુલ છે. તેની અંદર સીમારહિત લબ્ધિએના સ્થાનભૂત, નમન કરતા દેવાના સમૂડાએ પ્રસિદ્ધ કર્યું છે તપ જેમનુ, દયાના સાગર એવા શ્રીકૃષ્ણે નામે મુનિ હતા.” અને પેાતાના મિત્રના નાશ થવાથી બહુ દુઃખી થઈ જેમણે ચારિત્ર વ્રત લીધુ. અને દુ་હુ એવા અભિગ્રહેા ધારણ કર્યા. તેમજ પેાતાના ચરણાદકવડે જેમણે સમ વિષથી વ્યાકુળ થયેલા પ્રાણીઓને જીવાડયા. Page #380 -------------------------------------------------------------------------- ________________ અજયપાલ ૩૪૧ વળી દરેક વર્ષે તે મુનિરાજ માત્ર ચેાત્રીશ જ પાણ્ડાં કરતા હતા. સમતારૂપ સંપત્તિને ચાણ્ કરતા અને રાજાઓને ઉપદેશ આપતા તે શ્રીકૃષ્ણ મુનિ ભવ્યાત્માએના હુ` માટે થાઓ. તેમજ તે મુનિરાજે પેાતાની અમૃતમય વાણીવડે શ્રીનાગપુર નગરમાં નારાયણુ શ્રેષ્ઠીને ઉપદેશ આપી, તેની પાસે ઉત્તમ પ્રકારનું એક ચૈત્યજિનમદિર આ ધાન્યુ. અને તેમાં શ્રીવીર્ સંવત્ (૭૧૯) શુચિ —જ્યેષ્ઠ=આષાઢ શુઠ્ઠી પંચમીના દિવસે શ્રીમહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરીને ખેતેર (૭૨) ગેાશ્વિક-કાય વાહક ગાઠીઓની સ્થાપના કરી, તેમની પાટપર પરાએ વિસ્મયકારક અને સુંદર ચારિત્ર ધારક ઘણા સૂરીદ્ર થયા. અનુક્રમે વિક્રમ સવત્ (૧૩૦૧)માં સૂર્ય`સમાન તેજસ્વી અને મુનિઓમાં ચૂડામણિ સમાન શ્રીજયસિંહસૂરિ થયા. જેમણે મરૂદેશમાં પીડાતા સંધને મંત્રથી આકણુ કરેલા જલવડે જીવાડયા. તેમની પાટે પ્રભાવશાલી મુનિઓમાં ચૂડામણિ સમાન, નમ્ર જનાને ચિંતામણિ સમાન અને ઉત્કૃષ્ટ મુદ્ધિવાળા શ્રીસત્રચંદ્રસૂરિ થયા. જેમના ચરણકમલને રાજાએ પેાતાના મસ્તકને ધારણ કરેલા મુકુટરૂપ સૂર્યના અનેક કરાવડે વિકવર કરતા હતા. તેમની પાટે શ્રી મહેદ્રસૂરિ થયા. દરેક વર્ષે ટ્વીન અને દુઃખી જનેાના ઉદ્ધારરૂપ સુકૃત માટે લક્ષસાનૈઆનું માનપૂર્વક દાન આપતા હતા. તેના તૃણની માફક નિલે’ભપણાથી એકદમ ત્યાગ કરી જે મહાત્મા શ્રીમહમદસાહિ નરેદ્રના સ્તુતિ પાત્ર થયા કે; એમના સરખા અન્ય કાઇ મુનીંદ્ર નથી, એવા શ્રીમહેદ્રસૂરિ સ તાપને શાંત કરી. તેમની પાટરૂપ પૂર્વાંચલને દીપાવવામાં ખાસ સૂર્યઅે સમાન ખીજા શ્રીજયસિહસૂરિ થયા. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ કુમારપાળ ચરિત્ર જેમણે ગુરુ પ્રસાદથી આ શ્રીકુમારપાલ નરેંદ્રનું ચરિત્ર રચ્યું. તેમના પ્રશિષ્ય અવધાનમાં, પ્રમાણુ-ન્યાયશાસ્ત્રમાં અને કવિત્વમાં કુશલ એવા શ્રીનયચંદ્રસૂરિ થયા. જેમણે ગુરુ ભક્તિ વડે આ ગ્રંથને પ્રથમ આદર્શ લેખ લખે. અતિશય મનહર અને ઉલાસ પામતો સમુદ્ર એ જ છે જલ જેનું, દિશાએ રૂપ પત્રેની શ્રેણીથી શુશોભિત, પાતાળમાં રહેલા શેષનાગરૂપ નાલવડે સંયુક્ત અને લક્ષ્મીદેવીના વિલાસને ઉચિત એવા પૃથ્વીરૂપ કમલમાં જ્યાં સુધી મેરગિરિ કર્ણિકા–કોશપણાને વહન કરે, ત્યાં સુધી આ વિશુદ્ધ ચરિત્ર વિદ્વાને ને અત્યંત આનંદ આપે. ૩ શાંતિઃ સમાંત Page #382 -------------------------------------------------------------------------- ________________ નૈન્ય સ્મરર્રીય સદભાવના શિવમસ્તુ સર્વ જ્ઞાતા परहित निरता भवंतु भूतगणाः । રોજ કથાના, सर्वत्र सुखी भवतु लोकः ॥ સર્વથા સહુ સુખી થાઓ, પાપ ન કોઈ આચરે; રાગ દ્વેષથી મુક્ત થઈને, શિવ સુખ સહુ જગ વરે. Page #383 -------------------------------------------------------------------------- ________________ જિનદર્શનને પ્રભાવ दर्शनाद् दुरित ध्वंसी, - वन्दनात् वांछितप्रदः । पूजनात् पूरकाश्रिणां, વિના સાક્ષત સુરદુમર છે શ્રી જિનેશ્વર પરમાત્માના દર્શન અન્તાકરણની પવિત્રતા પૂર્વક કરવાથી અનન્ત જન્મના પાપમય અશુભ કર્મોને નાશ થાય છે. પરમાત્માને વિશુદ્ધ ભાવે વન્દન કરવાથી સર્વ પ્રકારના ઈચ્છીતની પ્રાપ્તિ થાય છે. શ્રી જિનેશ્વર પરમાત્માની અનેક પ્રકારે ભક્તિપૂર્વક પૂજા કરનારને સર્વ પ્રકારની લક્ષમી પ્રાપ્ત થાય છે. માટે જ કહ્યું છે કે શ્રી જિનેશ્વર પરમાત્મા સાક્ષા–પ્રત્યક્ષ જગમ ક૯પવૃક્ષ છે. इणमेव निग्गंथं पावयणं શ, પરમ, રોષે વ શ્રી જિનેશ્વર પરમાત્માએ કહેલું નિગ્રન્થ પ્રવચન જ અર્થ છે, પરમ (શ્રેષ્ઠ) અર્થ છે અને બાકી અન્ય સર્વ અનર્થ છે. ઘ રક્ષતિ ક્ષતિઃ | મનની મક્કમતા અને દઢતાપૂર્વક પાલન કરાયેલ ધર્મ જ આત્માનું અવશ્ય રક્ષણ કરે છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મિક તથા કથા સાહિત્ય ઘોચો, વંચાuો. વસાવો પુરક 6] જામ કિંમર રચયHI . 1 કસ્રયાગ મા-૧-૨-૩ 50-00 પૂ. શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ મ.સા. 2 આwiધ51 પદ સાઘાર્થે ભા..૨.૩ 75-00 3 મ857 પદસંગ્રહ પ-00 4 શ્રાવક ઘસીરૂપ પ-OO -Gડ ટૂર્ણપથાર, પ-00 5 પરમાત્મ જ્યોતિ 11-00 9 પરમામદશ47 21 OO 8 ટCuછો ટ્રધ્ય 10- 00 9 પાથેય પ-00 આ 10 2821સાવચૌરાંતિકા 10-00 પૂ.આ. શ્રીમ અ921સાગરસૂરિ.મ.સા. cથા એઈડ્ઝસ્ટાઈ, 11 લઘુરાણ 24817 પૈ-00 12 રંગાઘાણી(પ્રા) સંસ્કૃત 20-00 13 ગીતા ર6IIકર - પ-00 14 Jfl1 પ્રમાકર I પ-00 , 15 સ્રનાઠી HIJI [ભીમસૈકાચરિ) 80-00 " 16 સરસુંદરીરિઝ-ભા.૧-૨ 40* 00 0 17 ઘેટાનાઞ-5Qસંસ્કૃત ગુજરાdી] ર0 00 પૂ શ્રીમદશlitiચઠEાપાધ્યાટાસુરસંસા ર0 00 મુનિ શ્રી ઉદય કરસધાર પ્રાક્ષસ્થ6 - | મહsીર્ઝન .સૂપ ટ્રસ્ટ મઠડીed.(વિઝાપુર) શૈat.-us - શ્રી બુદ્ધિસાગર સરિતસમાધિમંદિર સ્રર૭૪રૌSINHપુર(61)3&/90 ફોઠt. Roy શ્રી પ્રદ્ય-ક-રાજ-પકારાળા ટ્રસ્ટ.ર૭૪..૪ર૮. 'સુલકીયા'6Yuuદ સોસાયટી, 5ણાવિકાસગૃહ સામે,પાડી અમદાટing 3200oછે. - stuflet 68. RહેTI, સાગર પ્રીન્ટર્સ પાદશાહ પીળ,અમellllE- 380006 . 18 ચિંકાવારી