Book Title: Kavikulkirit Yane Suri Shekhar
Author(s): Labdhisuri Jain Granthmala
Publisher: Labdhisuri Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/007266/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કવિકુલકિરીટ | સુરિશેખર Page #2 -------------------------------------------------------------------------- ________________ કવિકુલકિરીટષસૂરિશેખર –કમાટી - -- -- --- Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા છાણી ( વડેદરા સ્ટેટ ). ગ્રન્થાંક ૯ વીર સં. ૨૪૬૪ : : આત્મ સં. ૪૪ પ્રથમવૃત્તિ પ્રત ૧૦૦૦. વિક્રમ સં. ૧૯૯૫ :: ઈ. સ. ૧૯૩૯. મૂલ્ય આઠ આના મ મુદ્રક :શા અમરચંદ બહેચરાસ, બહાદુરસિંહજી પ્રિ. પ્રેસ પાલીતાણા સહાયક, ગુલાબચંદ હરિચંદ સંઘવીના ધર્મપત્ની શ્રીમતી નેમકેરબહેન સંઘવેણ. શીહોર (કાઠિયાવાડ). Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહેાચ પ્રેસ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીધરજી મહારાજ श्री महावीर Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ તાર નિ...વે.........ન જે પૂજ્ય મહર્ષિના નામ સાથે અમે અમારી ગ્રન્થમાલાનું નામ જોડી કૃતા થયા છીએ તે પૂજ્ય ગુરૂદેવ શ્રીમદ્વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજજીએજ બનાવેલ તત્ત્વન્યાયવિભાકર, વૈરાગ્યરસમાંજરી અને ચૈત્યવંદન ચતુર્વિં શતિ એમ ત્રણ સ`સ્કૃત ગ્રન્થાના પ્રકાશનનુ` સૌભાગ્ય પ્રાપ્ત કર્યા પછી વાંચકાની સેવામાં તેજ મહર્ષિના સમમ અને સૌંસ્કારના આદર્શો સમા તેજસ્વી જીવનને રજી કરતાં હર્ષાવેગથી પુલકિત થઇએ એ સ્વાભાવિક છે. આ જીવનમાં તે વિશ્વવદ્ય સંતશિરામણિએ કરેલા શાસનહિત અને જનકલ્યાણુ કાર્યોનું સૌ કાઇને ઉપયોગી થાય તેવી સીધી, સાદિ અને સરલ ભાષામાં નવીન પધ્ધતિએ આલેખન કરવામાં આવ્યુ છે. આ પુસ્તકમાં પૂજ્યશ્રીના જીવનને સમજવામાં ઉપયોગી થાય તે માટે વીસ ઉપરાંત ફોટા મૂકવામાં આવ્યા છે. ખીજા પણ ફોટા મૂકવાની ઈચ્છા હોવા છતાંય કેટલાક બ્લોક ન બનાવી શકાય તેવા સાફ ન હોવાથી અને કેટલાક જહેમત લેવા છતાંય ન મલવાથી મુલતવી રાખવા પડયા છે. જો કે પ્રસ્તુત પુસ્તકના પ્રકાશનમાં એ ધર્મપ્રેમી સગૃહસ્થાએ સારી સહાય કરી છે, છતાંય ન જેવી માત્ર આઠ આના કિંમત રાખવાના હેતુ એટલેજ છે કે, તેના દુરુપયોગ ન થતાં જરૂરીયાત્ વાળાઓ ખપ પૂરતી નકલેાજ લે. પ્રસ્તુત પ્રકાશનમાં વિવિધ રીતિએ સહાયક થનાર સ અભિનન્દન સાથે આભાર માનીયે છીએ. પ્રકાશક Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રક્િ–પ્રસ્થાન પ્ર ય પાઠેકા ! સંસારની વિરાટ સપાટી પર માનવ જીવને જીવવુ એ જટિલ સમસ્યા ભર્યાં ગહન અને મનનીય પ્રશ્ન છે. બગીચામાં નાના મોટા મનેહર અને કઢંગા (બેડેળ) સેંકડા છાડવાએ જન્મે છે અને નિર્મૂલ બને છે, પણ જસિીંચન, પાલન પોષણ, ગૌરવ, પ્રતિષ્ઠા, આદર સન્માન-આદર્શીતા તેજ છેાડવા મેલવે છે કે, જેએ સુંદર નેત્રાભિરામ વિવિધરંગી વિકસ્વર કુસુમેાના ગુચ્છાએ સમપે છે. સુવાસ વિસ્તારે છે, હજારાના હૃદયને ઠારે છે અને વિકસિત બનાવે છે. વિશાલ વિશ્વની વિવિધતાના વિમર્શો કરવા બેસીએ, તા અનેક રંગ ઢંગા દેખાઈ આવે છે; કાઈ માનવ ઉન્નત જીવને જીવે છે, કાઇ Page #8 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય અધેગામી અને તિરસ્કરણીય જીવન જીવે છે, કેઈમાન પ્રતિષ્ઠાના પેગામ મંના પાઠ ભણવામાં મશગુલ બન્યાં છે, તો કોઈ જીવન પ્રવાહમાં આવતી ભયંકર વિપત્તિની વાદળીએ પ્રભેદવા બનતા કાવતરાં કરી જીવનની “ ઇતિશ્રી ” માની બેઠા છે, કઈ માનના જીવન જંગલી જાટોની જંજાલમાં ઝકડાયાં છે, તે કઈક ઐહિક તુચ્છ સુખાભાસમાં ગુતાન છે, તે કઈક ન મેળવેલા નવા નવા ભેગ સાધને મેળવવામાં મસ્તાન છે. કેઈક પુણ્યવંત આત્માઓ સંસારની ભયંકરતા, નીરસતા, અને પ્રકૃતિ વિરસતા સમજી ઉદાસીનતા અને વિરકતતાની દશામાં સહજનંદ લૂંટે છે. કેઈક સુગુણ સજજનના સમજવલ ગુણવૃન્દને ધારી અને ઉચ્ચારી સ્વજહુવા તેમજ હૃદય ઉભય પુનિત બનાવી રહ્યા છે, તે કેઈક વ્યક્તિઓ વિવિધ તત્વજ્ઞાનના તાત્ત્વિક વિષયોની વિચારણામાં મનના તીવ્રતા પેરવી રહ્યા છે. આ અખિલ ઉવી પટ ઉપર આવી અનેકધા ઉદ્દામ પ્રવૃત્તિએના પૂર જેરશેરથી વહે છે. કેટલાકેની પ્રવૃત્તિઓ પ્રશસ્ત છે, જ્યારે કેટલાકની પ્રવૃત્તિઓ-સંકલનાએ અપ્રશસ્ત અને પેઢ્ય છે. સહુ કોઈને પ્રવૃત્તિઓનું પરિણામ ઈપ્સિત સુખ જ છે; પરંતુ વાસ્તવમાં સુખ ક્યાં છે. ? સાચું સુખ શાથી સાંપડે છે, સાચા સુખના ઉપાય ક્યાં સંલબ્ધ થાય છે, એના જાણું અને સાધક માત્ર અંગુલિના ટેરવા ઉપર ગણુય તેટલાજ છે. માનનું ભેજું એટલે તવ તતુઓનું ગુંચળું અથવા કલાએને ભંડાર કહીએ તોય ચાલે ! ભેજામાં કુવાતાવરણને કે વિષય વિચારેને ભેજ ઘુસે, તે તે તે તત્ત્વ તંતુઓ અલગી અને અજબ સૃષ્ટિ સજે છે. રંગબેરંગી ક્ષણજીવી પદાર્થોની પ્રીતિ મેળવવાની ઝંખનામાં, તે ભેજ, જીવનની હયાતિને નાશ કરે છે. સુસંસ્કારથી સુંદર અને શાંતિ ભર્યા વાતાવરણથી, આદર્શ અને ઉદ્દામ પુરૂષોની સંગ Page #9 -------------------------------------------------------------------------- ________________ "" તિથી તેજ ભેજાના તત્ત્વ તંતુએ અખંડ ઉત્સાહી બનાવી, માનવાના વનમાં અનેરૂ એજસ્ આજે છે.-જીવનમાં નવ પ્રાણ પૂરે છે. દુટ અને અશક્ય કાર્યોની અચિંતવી સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે, “ જેવું વૃક્ષ તેવી છાયા જટાઝુંડ વૃક્ષની પહાળી અને શીતલ છાયા શ્રમી માનવાને વિશ્રામનિકેતન બને છે, જ્યારે લાંબા તાડવૃક્ષની છાયા ન તો કાઇને ઊપયોગી થાય છે, કે ન તો ઊપકાર વિસ્તારે છે ! ભેજાના વાયુના ધક્કો માનસ પર વટ પાડે છે, માનસના પાવર વિચારો પર જોમ જમાવે છે. વિચારોના પ્રકાશ આચરણ પર પથરાય છે અને આચરણની છાયા સજ્જન વમાં એપાય છે–અંકાય છે. કાવિદ્વતા કે કલાવિજ્ઞતા અશક્ય નથીજ પણ તેને સુરાહમાં ઉપયોગ કરવા, તેના પ્રતાપે સેકા હુિ અલ્કે હજારા માનવેને સન્માર્ગીમાં નિયુક્ત કરવા, એ રાધાવેધેાપમ અતીવ કઠિન છે, લક્ષ્મી મેલવવી જેટલી નિ નથી તેનાથી કેઇ ગુણ સુક્ષેત્રમાં વ્યય કરવી એ કઠિનતમ છે ! લખ્ય કલાને સદુપયેાગ લેખક લેખિનીથી, કવિ ભાવવાહિની કૃતિથી, વક્તા રામાંચક વચનશૈલીથી કરી શકે છે. વિકાસ મા દર્શાવવા, જીવતાને ઊજવાળવાં, માનવાને મા સ્થ બનાવવા એ બધાયનુ` નિદાન સતકલાને સદુપયેાગજ હાઈ શકે ! મેળવેલ કળાઓના દુરૂપયોગ થતાં અનેક ઉન્માની ઊંડી ખાઈમાં વિશ્વાસથી ધસડાઇ જાય છે ! સુજ્ઞજન સહકારી, વિપુલ અને સમૃદ્ધ, સાહિત્યક્ષેત્ર, લેખકાએ લકાઈ સૂયું છે ! પરંતુ વિકાશમાગનું સાધક અને અવક્રાન્તિનુ` બધેક સાહિત્ય વિરલ જ જડે છે. બિભત્સ, કાલ્પનિક અને શૃંગારસૃષ્ટિ ખડું કરનારૂ` સાહિત્ય જેટલા પ્રમાણમાં ઊભરાય છે તેટલા પ્રમાણમાં સંગીન અને ઊપકારક સાહિત્ય અલ્પજ મલે છે એ દીવા જેવું છે, જે સાહિત્યના અવલેાકનથી વિષય વિવશતા વધતી જતી હાય, જડબુદ્દિ Page #10 -------------------------------------------------------------------------- ________________ પેદા થતી હોય, સ્વછંદતા અને ઉદ્ધતાઈની ઊડી જડ જામતી હોય તે તે ગમે તેટલા બહોળા પ્રમાણમાં હોવા છતાંય જનતાને શ્રાપ રૂપ છે. આધુનિક ઉન્માદી યુગમાં લેખક કે વક્તા પર નિરંકુશતાને ખીલે ઘર કરી બેઠો છે. જેને જેમ ફાવે તેમ લખે, પ્રચાર અને સંભષે; ઉદ્દામવાદી યુવકની દુર્દશાનું દુઃ નિદાન જે કઈ હેય તે નિરંકુશતાથી પ્રચાર પામતું સ્વછંદી અને ગ્લીચ સાહિત્ય કાં ન માનીએ ? મિટીંગ, મંડળે, સમાજે, સભાઓ, સમિતિઓ અને કલબ વિગેરેની છાયા નીચે યુવકો ધર્મના સામે મીટ માંડી રહ્યા છે, ધર્મના મૂલમાં કુઠારાઘાત આદરી રહ્યા છે, ધર્મોદયના નામે અપભ્રાજના ફેલાવી રહ્યા છે. તે બધાય બગાડને હેતુ કલ્પનાઓથી અને મનઘડત મછલા કથાનકેથી પ્રચારાતુ સાહિત્ય જ હોઈ શકે ! માનવ સંસ્કૃતિ આર્ય સિદ્ધાંતના પુષ્ટાંગ પર અજેડશ્રદ્ધાળુ બને, એક પણ પ્રવૃત્તિ સિદ્ધાંત વિરૂદ્ધ ન આદરે તેમજ વિકાશસાધક વાસ્તવિક સાહિત્ય અવક્તાં શીખે, તે વિજય કોલેજ છે ! જેઓ પર ભાવિ ઉદયની ઉમદા આશાઓથી સુચારૂ ચક્ષુએ મીટ માંડે છે; તે નવ યુવકેને નથી ૫ડી સિદ્ધાંતિની કે ઉપકારક સાહિત્ય પ્રચારની! જમાનો તાણે તે બાજુ તણવું, લેક ગાય તેમ ગાવું એજ તેઓનું મનસ્વી મંતવ્ય છે. જરૂર આવી ભયંકર પરિસ્થિતિમાં ઉપકારક અને જનપ્રિય સાહિત્યનું સર્જન અને પ્રચારની પ્રથમ તકે અનિવાર્યતા આવશ્યક છે. ધર્મ વિમુખીઓના આક્રમણ તીરેને અટકાવવામાં સભ્ય સાહિત્ય અને તેનું અવલોકન અજોડ સાધન રૂપ છે. એ બીલકુલ સ્વાભાવિક છે. સાહિત્યક્ષેત્રમાં સાહિત્યની વૃદ્ધિ પ્રતિવર્ષ નહિ, પ્રતિમાસ નહિ પણ પ્રતિદિન થતી જ જાય છે, એક બાજુ સૂર્યને ઉદય થ અને બીજી બાજુ નાનાવિધ નૈવે, રસથાનકે, કલ્પના કેશ અને નવ Page #11 -------------------------------------------------------------------------- ________________ લિકાઓ જુદા જુદા સ્થલેથી બહાર પડતી આપણે જોઈએ છીએ અને કંટાળીએ પણ છીએ! લેખક અમૂલ્ય સમયને ધે, મૃદુમતિને માર્જિત કરે, ભેજાના તત્ત્વતંતુઓને એક્તાર બનાવી ભાષા લાલિત્ય, શબ્દ સૌરભ, વાકય શંખલા, રસાનુસંબંધિતા અને ધારાવાહિતા કાળજીપૂર્વક સાચવે અને એક ગ્રન્થરત્ન તૈયાર કરી જનતામાં પ્રચારે, આટલી મહેનત પછી પણ તે ગ્રન્થના અવલોકનથી વ્યામોહ વૃદ્ધિ, વિલાસવિવશતા વધતી જતી હોય તે તે ગ્રન્થના લેખકની મહેનત નિષ્ફલજ નીવડી છે, એમ કહેવું કે માનવું શું ખોટું છે? સાહિત્ય પ્રચારને હેતુ એજ હોઈ શકે કે જેથી જનતામાં ક્રમિક આત્મવિકાસ સાધવાની સક્રિયતા જાગે, નહિ કે જનતા લાચાર બની વિષયવાસનાની ગુલામી સ્વીકારે ! સદગુરૂના અભાવમાં સુગરૂ, પથપ્રદર્શકના અભાવમાં પથપ્રદર્શક નીવડે તે જ સાહિત્ય જનોપકારી બનવા સાથે જનપ્રિય બને છે. સાચેજ સુચારૂ સાહિત્ય સમર્થન એ સુગુણને સૌરભર્યા માનસ આહાર છે. વિશ્વની વિશાલભૂમિપર જન્મવું અને પરલેકની વાટમાં વહી જવું એ કુદરતને અખાધ્ય નિયમ છે. એ નિયત્રિત નિયમદેર સહુ જીવાત્માઓને લાગુજ પડે છે. જરૂર તેમાં એટલી તે વિશિષ્ટતા રહેલી છે કે, જેઓ જન્મીને તે કારમા દેરના બન્ધનેથી મુક્ત થવાના ઉપાય શોધી, માનવીય જીવનને સાર્થક બનાવે છે, તેઓ મહાપુરૂષ મનાય છે, અનેકાના ઉપકારી નીવડે છે, હજારથી પૂજાય છે, વંદાય છે અને સ્તવાય છે, તે મહાપુરૂષોની જીવનયા ઉન્માર્ગ ગામીઓને સન્માર્ગની સુંદર સીમામાં સહેલ કરતા બનાવે છે. ઉચ્ચ વિચાર અને આચાર જેઓની નિશ્રાથી કઈક જીવાત્માઓમાં સર્જાય છે. તેજેવિભૂતિ ક્રિયામૂર્તિ અને તપવિભૂતિ મહાપુરૂષોના જીવન ચરિત્રો આલેખન માત્રથી જનતામાં અનેરું ઉત્સાહબલ પ્રેરે છે. મહાપુરૂષે આદર્શ કૃત્યકાર જનતાના હૃદય પ્રદેશ પર ઉજજવલ રેખાઓ Page #12 -------------------------------------------------------------------------- ________________ દોરે છે, તે પુય પ્રતીક નિર્દક આત્મ પુરૂષાર્થીઓની ઉજજ્વલ જીવન રેખાઓ ગ્રન્થમાં પ્રતિબિંબિત કરી આવિષ્કાર કરાય છે. આ પ્રથા આજની નહિ બકે યુગોથી વહી આવે છે, સાચેજ ! આ પ્રથા અતુલિત ઉપકારક નીવડી છે અને નીવડે છે. પ્રાચીન મહાપુરૂષોના જીવન કથાનકે આજે મહાન ઉપકારક બની રહ્યા છે તે તે ઉપકારક પ્રથાને જ આભારી છે. ઇતર સાહિત્યના પ્રચાર કરતાં મહાન પુરૂષોના જીવનવૃત્તાતેથી ઘણું ઘણું શીખવાનું મલે છે અને તેજ સાહિત્ય શિષ્યોને સહકાર મેળવે છે. જે સાહિત્યના અવલોકનથી જડતા ન વ્યાપતાં ચેતનતાના ઓજસ્વી કિરણો પથરાતા હોય, વિલાસવિહારે, અમનચમને અને મનસ્વી મોજમજાની મસ્તી ન વધતાં, ઉદાસીનતા અને વિરક્તતા નવૃત થતી હોય; અધઃપતનની ઉન્માર્ગ અટપટી પ્રવૃત્તિઓને પરિત્યાગ થતાં, ઉન્નત અને આત્મવિકાશદશાનું ઉભાવન થતું હોય; આર્ય સિદ્ધાંતોની શ્રદ્ધા, આજ્ઞાપાલનતા અને પ્રચારણની પ્રીતિ અલ્પ ન થતાં, વજ લેપી મજબૂત બનતી હોય; જીવનની બેઅદબીએ, અને મલિનતાએ મન્દ પડતી હોય, ઉજજવલ ન્યાયમય જીવન જીવતાં શીખવાડતું હોય; તેજ સાહિત્ય એ સાચું સાહિત્ય હેઈ નિષ્ઠાણું પ્રજાને સચેતન બનાવે છે–અખંડ ઉત્સાહ સૂર પૂરે છે, નવબલ જગાવે છે અને સુને સહકાર તેજ સાહિત્ય મેળવે છે. આધુનિક દુષમકાલની દુન્ત છાયાથી જનતાની દયા પાત્રતા વધતી જ જાય છે, વ્યસનની બદીઓ મજબૂત મૂળ જમાવતીજ જાય છે. આ અવસ્થામાં મહાપુરૂષોના જીવન ચરિત્રો આશીર્વાદરૂપ કેમ ન મનાય ! મને માનવા કારણુ મલે છે કે, શું હું પ્રસ્તુતને ત્યાગી અપ્રાસંગિકમાં તે ચાલ્યો ગયો નથીને? નહિજ પ્રાપ્રસ્થાનના લેખકનું આ કર્તવ્ય છે કે, આજના ઘમંડી ઝંઝાવાતમાં મહાપુરૂષના જીવનચરિત્રો કેટલા અસાધારણ ઉપકારક છે, તે બતાવી આપવું Page #13 -------------------------------------------------------------------------- ________________ અને કેવલ ભાષાબરી ક્ષુદ્ર અને કાલ્પનિક સાહિત્ય કેટલું હાનિકારક હોય છે એ સ્પષ્ટ કરવું અને આવશ્યક હતું અને તે સ્પષ્ટ કર્યું છે. હું જે મહાપુરૂષના જીવનવૃત્તને આલેખી જનવર્ગ સમક્ષ રજુ કરવા માગુ છું તે મહાપુરૂષ કેણ છે? તે બતાવવું આવશ્યક મનાશે. | ન્યાયામ્બેનિધિ પંચાલદેશોદ્ધારક જગપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી ( આત્મારામજી ) મહારાજના પટ્ટાલંકાર સમરક્ષક નિસ્પૃહીચૂડામણિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજના પદ પ્રદ્યોતક વ્યાખ્યાન વાચસ્પતિ કવિકુલકિરીટ, જૈનાચાર્ય શ્રીમદ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ જેઓ પિતાની અજોડ વ્યાખ્યાનકલાથી સ્વપર સિદ્ધાંતના અગાધ અને અસાધારણ જ્ઞાનથી, અદ્દભુત અને અલૌકિક પ્રમાદકર કવિત્વ કૌશલ્યથી, અનેક સ્થલે વિચરી ઉપકાર સરિતા વહાવી રહ્યા છે. ચરિત્ર નાયકનું નામ જ જગમાં ગૌરવ અને સત્ત્વ ભર્યું છે, એટલું જ નહિ પણ ગુણ નિષ્પન્ન છે જ એ કોને અજાણ્યું છે? જ્યારે જમાનાના ગરમ વાયરા વાયા, ધર્મ વિમુખીઓ તરફથી વિવિધ જાતની વિઘ વાદળીઓ વિસ્તારાઈ ત્યારે કલાનિધાન આ ચરિત્ર નાયક મહાપુરૂષે તે બધાયની દરકાર રાખ્યા સિવાય જિનમાર્ગની સાચી પ્રરૂપણું અને સત્ય ભાષિતાથી ગરમ વાયરાઓને ઠંડા બનાવ્યા તેમજ વિન વાદળીઓને વિખેરી નાંખી ખરેખર કટોકટીના સમયમાં પણ ચરિત્ર નાયકે પિતાની શાસન પ્રત્યેની જવાબદારી અને ગૌરવ તેમજ આગમ પ્રત્યેનું બહુમાન જાળવી રાખ્યું છે. નહિ કે, જમાનાને રીઝવવા જેમ હાલ્યું તેમ હાલવા દીધું; એ સગવડીઓ સિદ્ધાન્ત ચરિત્ર નાયકના શ્રદ્ધા–અંગને અદ્યાવધિ રજ પણ સ્પર્ધો નથી જ ! તેમ તેઓશ્રીની કારકીદી અને પ્રવૃત્તિઓ સચેટ કરેજ છે ! જ્યાં અને ત્યાં જ્યારે ને ત્યારે ચરિત્ર નાયકનું શ્રદ્ધા–બલ, જ્ઞાનબલ ને આત્મબલ અપરિમિત ઝળકી ઉઠયું છે અને ઉઠે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ક્રમશઃ આ ચરિત્રમાં ચરિત્રનાયકના જીવન પ્રસંગા ઉપકારક હાઈ આલેખવામાં આવ્યા છે, બાલવયમાં સદ્ગુરૂને સંગ અને ધમ પ્રેમ, સંસારથી વિરક્ત ભાવ સંયમ સ્વીકારતાંય પણ ચરિત્ર નાચકની ઝળકી ઉઠતી મનેા દાઢય તા, તીક્ષ્ણમતિ, નિતાન્ત અભ્યાસ, ઉત્કંઠા અને ઉદ્યમ, ગુરૂ સેવાની સુભાવના, પંજાબ પટન, આય સમાજ઼ો, વેદાન્તિએ, સ્થાનકવાસી અને દિગંબરી સહ અનેકધા થયેલ શાસ્ત્રાર્થા, અનેક સ્થલેાએ માવેલા જિનધના વિજય ડકા, ઉજ્જવલ ગુરૃ દથી આકર્ષાઈ સ્વગુરૂ દેવે તેમજ બહેાળાજન સમૂહે મલી સમહોત્સવ સમર્પિત કરેલ - સુપદો, વિવિધ તીર્થાંના ચરિત્ર નાયકની નિશ્રામાં નિકળેલ યાત્રા સ ંધે, અનેકા ધર્મી મહાત્સવા, કટોકટીના પ્રસગેામાં પણ અડગતાથી કટિબદ્ધ બની અાવેલ ધ સેવાઓ, અજોડ વક્તૃત્વ કલા, કવિત્વ શક્તિ, ગ્રન્થ ગુ ંથન કૃતિ, પઠન પાઠનની ખતથી અવિરત પ્રવૃત્તિ, વિગેરે વિગેરે વિષયા આ ગ્રન્થમાં સારી રીતે વિવેચાયા છે. જે પણ તારક ચરિત્ર નાયકના જીવન વૃત્તાંતને ભક્તિ ભર્યો અન્તઃકરણથી મેં આલેખ્યું છે, તે મહાપુરૂષ ચિરંજીવી, ચિર યશસ્વી અને ચિરજયી રહા ! એ અમર જાતિની દીપ્તિ અને પ્રીતિ જનતાના હૃદય પર ઉજ્જવલ પ્રકાસના કરા સદૈવ પાથરો ! રડવડતી સમાજને સદૈવ પથ પ્રદર્શક અને ! હજારા જીવાત્માઓને રિત્ર નાયકના અન્તઃકરણની દયા લાગણીએ સચેતન બનાવેı? અખિલ શ્રદ્ધાલુ વર્ગીમાં ધર્માં પ્રાણ પૂરા ! એ કવિકુલકિરીટ ચરિત્ર નાયકને તાત્ત્વિક ધર્મોપદેશ શ્રોત્રુન્દ્રમાં સતત આત્મસામય્યસંચારા ! ? અતુલ જ્ઞાનધર ચિત્ર નાયકનું જીવન વૃત્તાંત હું માનું છું કે, જનતામાં જરૂર સહકાર પામશે કારણકે, ધર્મપ્રધાન પુરૂષની જીવન કહાણી ખરેખર સુરૂચિકરજ હોય છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ફેર સુજ્ઞ મહાશયાને પ્રાન્તે નમ્ર અને આવશ્યક સૂચન છે કે, જરૂર એકવાર આ ગ્રંથ આર્દ્રત અવલાકશાજ સાથે સાથે મહત્ત્વના આદર્શ પ્રસંગ હૃદય દર્પણમાં પ્રતિબિંબિત પણ કરશેાજ ! જેથી ત્યાગની અભિરૂચિ શ્રદ્ધા અંગની પરિપુષ્ટિ અને વિકાસ માર્ગની સાધના રહેજે સાંપડશે, જેથી લેખક પણ કાંઇક અંશે સફલશ્રમી બને ! એજ અભ્યના સાથે વિરમું છું. ક્રમાટી, Page #16 -------------------------------------------------------------------------- ________________ Febble}}* ને વિશ્વમાં લિલિતાંગ વિજય કઈ (કૈલાસવિજય મ ઉસિક વિંજય મ તવિજય મh રનાકર વિજય મ. Tો વિકમવિજય માં 1વવિજય મ (પ્રભાવવિ. મુક્તિવિજય ) (विषय-म. સુશીલવિજય ધાબીવિજય.મ નંદનવિંજય મ) વીર ત્રિી પ્રવિણવિન્ય મ શુપંજય મy મા વિજય) વન મ કરવય, (કલહંસવિજય મનો અજીતવિજયજી વાસમ પિયાસે શ્રી નવીનવિની વિંજય મ. (કવાગવિજય છે jયનવિય મો કેમ આચાર્ય શ્રીમદ્ વિજયલબ્ધિ સૂરીશ્વરજી મહારાજ (ભદ્રંકરવિજયજી) મહેન્દ્રવિજ્ય માટે કમેન્દ્રવિજય કે) શ્રી ભુવનવિજયજી મહારાજ નાચાર્ય શ્રી માં ( વિજરા લક્ષ્મણ સૂરિજી મહારાજ ઉપાધ્યાયમી મહોદયવિજ્ય મy HD અમરેન્દ્રપિંજય મે ગાર્ય શ્રી વિજયગભીર સૂરિજી) 'જી મહારાજ . આચાર્ય ? સરે વિજય મને ન્યાયામ નિધિ - જૈનાચાર્યશ્રી વિજયાનન્દ સુરીશ્વર મહારાજના અનન્ય પટ્ટાલંકાર સર્મરક્ષક નિસ્પૃહ ચૂડામણિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયકમલરુરીશ્વર મહારાજના પટ્ટ પ્રભાવક . કવિકુલકિરીટ વ્યાખ્યાન વાચસ્પતિ જૈનાચાર્ય શ્રીમદ વિજયલબ્ધિસૂરીશ્વરજી - મહારાજના શિષ્ય-પરિવારંનું વંશવૃક્ષ . સર્મરક્ષક શાસનમાન્ય જૈનાચાર્ય શ્રીમદ્વિજય કમલસુરીશ્વરજી મહારાજના પદ પ્રહ્મવિક છે પૂ૦ આચાર્યશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પરિવારનું વંશવૃક્ષ. બી. પી. પસ-પાલીતાણા. Page #17 --------------------------------------------------------------------------  Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ooooooooooooooooooooooooooooooooooooooooo સૂરિશેખર–સ્તવન supportunusessive song (રાગ–વિછુંડારી ઘાલી પીવર ચાલી હે). સૂત્ર તણા અભ્યાસ ગુરુવર, આવ્યા છે સાંવરીયા, રિષભાદિક જિનના ગુણ ગાયા, સ્તવને હો સાંવરીયા. સૂત્ર. ૧ ચૂલક કરીને વાંઘા ભાવે, જિન” હે સાંવરીયા. સૂત્ર. ૨ ડામાડેળ ન મનમાં જેના, ધ્યાયા હે સાંવરીયા. સૂત્ર. ૩ મગણ ભગણના ભેદ ન ભૂલ્યા, સ્તવને હે સાંવરીયા. સૂત્ર. ૪ સિમ કાવ્ય મૂર્ધન્યતાથી, સૂરિવર હે સાંવરીયા. સૂત્ર. ૫ વિશ્વવિખ્યાત કવિકુલકિરીટ, કહાયા હે સાંવરીયા. સૂત્ર. ૬ જગમાં વિચરી અવિચળ કીર્તિ, પામ્યા છે સાંવરીયા. સૂત્ર. ૭ યશના ભેગી મહાવીર શાસન, થંભા હે સાંવરીયા. સૂત્ર. ૮ લમ્પિ તણા સ્વામી ગૌતમની, પાટે હે સાંવરીયા. સૂત્ર. ૯ ધિક કરીને ઝહેરી વિષયે, વામ્યા છે સાંવરીયા. સૂત્ર. ૧૦ સૂરિશેખર પ્રગટાવી સવિતા, આમે હે સાંવરીયા. સૂત્ર. ૧૧ રિસ કરી રાગોને દેખી, અમૃત હે સાંવરીયા. સૂત્ર. ૧૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાલા ૦-૮-૦ 9 9 ૦ ૧ જૈન વ્રતવિધિ સંગ્રહ .. ૨ હીરપ્રશ્નોત્તરાણિ ૩ શ્રીપાલચરિત્રમ્ જ તત્વન્યાય વિભાકર ૫ પંચસૂત્રમ ૬ હરિશ્ચન્દ્રકથાનકમ ૭ વૈરાગ્યરસમંજરી ૮ ચિત્યવન્દનચતુર્વિશતિ ૯ કવિકુલકિરીટ .. ૧૦ મૂર્તિમંડન ... ૧૧ આરંભસિદ્ધિ ... .. ૦ ૦ ૦ ૦ ચંદુલાલ જમનાદાસ શાહ, છાણું |IIIIIIII LIEKOEKIPIKI KOZARIM OMAN ORIGO Page #20 -------------------------------------------------------------------------- ________________ કવિકુલા કરીટ ચાન શિખ Page #21 -------------------------------------------------------------------------- ________________ ००००००० 000000 Ooooc CG00000 500000000000006800000 दुष्कर्मपुष्पदविनाशनमत्तहस्ती सच्छास्त्रसागरसमुल्लसनकचन्द्रः । भव्यान्जसन्ततिविकासनहेलितुल्यः जीयात्सलब्धिमुनिपो गुणपुष्पवृक्षः ॥ DOGC0000 0000000000 vocOOO900000 P000000OREG000००० (CAp000000 Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈનરત્ન વ્યા૦ વા૦ કવિકુલકિરીટ સૂરિસાર્વભૌમ જૈનાચાર્ય છે દર કારક છે શ્રીમદ્ વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજ | શ્રી બહાદુરસિંહજી પ્રીં. પ્રેસ-પાલીતાણા, Page #23 --------------------------------------------------------------------------  Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું, વાઘાખાનપmit Hilllllinw[hhua ક રતવર્ષના ભૂષણ સમાન “ગુજરાત દેશ” અતિ પ્રસિદ્ધ છે. ગુજરાતનું ઝળહળતું ગૌરવ, ઝગમગતી જાહોજલાલીની સાગર ઉમિઓ, ઉજજવળ કીર્તિ, સેહામણી સમૃદ્ધિ, સુરમ્ય સૌન્દર્ય વગેરે વિશિષ્ટતાઓ, ઈતિહાસવેત્તાઓએ ઈતિહાસના પાનાઓમાં સવિસ્તર સુવર્ણાક્ષરે આલેખી છે. તે ગુજરાતને ગૌરવ, કીર્તિ, સમૃદ્ધિ, સૌન્દર્ય અને આબાદિ, અર્વાચીન સમયમાં પણ જેવીને તેવીજ, અનાયાસે સ્વયે વરેલ હોય, તેમ ગુર્જર–અનુભવિઓ ચક્કસ રીતે માને છે; એ નિર્વિવાદ છે. ગુજરની પૂર્વમાં માળવા, પશ્ચિમે ગિરિનગર, ઉત્તરે ઝાલેર, અને દક્ષિણે, ખાનદેશ આદિ દક્ષિણ Page #25 -------------------------------------------------------------------------- ________________ કવિકુલકિરીટ પ્રદેશ છે. જનતા જન્મથીજ સરળ, ઉદાર, ગંભીર તેમજ શાન્ત પ્રકૃતિને ભજવા વાળી હેઈ, કલેશ, વેર-ઝેર, કુસંપ, કપટ વગેરેથી પર રહેનારી છે. એમ તેઓની વ્યવહારૂ વર્તણું કે ઉપરથી સમજી શકાય છે. ગુજરનું વસ્તિપ્રમાણ સવાકોડ આશરે છે, અને જૈન કેમ આશરે પાંચલાખની સંખ્યાવાળી છે. જે પવિત્ર ભૂમિમાં પરમહંત કુમારપાળ ભૂપાલ, ધીર જગડુશા, વસ્તુપાળ તેજપાળ આદિ નરરત્ન, વીરરત્ન, તેમજ ગુણરત્નોએ જન્મ લઈ કટોકટીના સાંકડા સંયોગેમાં પણ, ધર્મપરાયણ રહી, શત્રુ રાજાઓના આક્રમણરૂપ ઝંઝાવાતની સામે અડગ અને અડોલ રહી, સ્વશૌયાર. (romance) ગુર્જરની ગૌરવ ભરી અવિચળ કીર્તિને, કેઈ ગુણ સૌરભવતી બનાવી છે અને સ્વ–બાહુબળથી પ્રાપ્ત કરેલ પિતાની તે યશેમાળાને ગુર્જર વસુધાના કઠે ઠવી ગયા છે. ખરેખર! “ગુર્જર ભૂમિ', એ ભારતવર્ષનું સવ સૌન્દર્યમય અજોડ ભૂષણ છે. તેથી જ કહેવું પડશે કે, એ ગુર્જર, એ ભારતવસુધાનું હૃદયરૂપજ છે. આ પ્રદેશમાં ઘણુએ રણશરે, કેઈક ધર્મોપદેષ્ટાઓ, અનેક ઇતિહાસત્તાઓ, કેઈ તે ધર્મ માટે પ્રિયતમ–પ્રાણ પાથરનારાઓ, અને કેઈ અપ્રતિમ ત્યાગ મૂર્તિઓ થઈ ભૂમિની વિશદતાને વિસ્તારી ગયા છે. ચોવટીયું ચુંઆલ– હવે આવા ગુર્જરના ઉત્તર વિભાગમાં, “ચું આલ દેશ અતિ વિખ્યાત છે. પ્રાચીન ઈતિહાસ અવલોકતાં તથા દેશની જુની આબાલ ગોપાલ ગવાતી કહેતી અનુસાર– વિજય સોલંકી તે રાજમણી છે ચબે ચાર ચુંઆલને ધણું છે.' ચેકસ થાય છે કે પૂર્વે વિજયસોલંકી નામાલંકૃત પ્રજાવત્સલ તેમજ સમરાંગણના મેખરે રહી શત્રુદલને સીલું ઝોમ દાખવી Page #26 -------------------------------------------------------------------------- ________________ મરિયાખા પીછે હઠ કરાવનાર એક નામી નરેશ થશે. તેના કબજાના ચાર ચુમ્માલીશ ગામમાં એકછત્ર રાજ્ય ચાલતું હતું, જેમ ભીમસેન શબ્દમાંથી “સેન” શબ્દ જે રૂઢ થાય છે, તેવી જ રીતે આ ચુંઆલ દેશને માટે પણ ચારસેન અંક નીકળી જતાં “ચુંઆલ” તરીકે પ્રસિદ્ધિ થવા પામી છે. પ્રાચીન સમયમાં પણ ગુજર ઉપર પરરાજ્યના રાજવીઓનાં ઘેરા આક્રમણે, જ્યારે જ્યારે આવ્યા ત્યારે ત્યારે ગુર્જરનું જેવું ને તેવું ગૌરવ સાચવવા, તેનું રક્ષણ કરવા, તેમજ તેની યશસ્વીતાને વિશેષ ઓજસ્વી બનાવવા, આ વિભાગના શરેએ અગ્રણય ભાગ ભજવ્યો હતો. હાલમાં પણ ગુર્જરના અન્ય વિભાગે કરતાં આ દેશની શૂરવીર ઠાકરડા રજપુતે વગેરે કે, ઘણુંજ બળવતી દેખાય છે. અત્રેની પ્રજા આચાર વિચારમાં, કળા કૌશલ્યમાં, દ્ધિ સિદ્ધિમાં, વિચાર વ્યવહારના વિનિમયમાં, દયા દાનમાં તેમજ સ્વ સ્વ ધર્માચરણમાં સઉથી મોખરે રહેનારી છે. શભા પ્રિય રમણીઓનાં વિશાળ ભાલ પ્રદેશને નાનું પણ કુંકુમ તિલક વિશેષ સહામણું બનાવે છે. સપ્ત રંગીલા ભાત ભાતના ઘણા પણ વચ્ચે અંગને જે શાભા નથી આપી શક્તાં તે શોભા ચમકતા અને ઝગમગદાર હીરા, પન્ના ને મોતીના સ્વર્ણજડિત આભૂષણ આપે છે, તેમ સુપ્રસિદ્ધ ગુણયલ ગુર્જર દેશમાં અનેક ઋદ્ધિવંત અને કુશળ વિભાગે હોવા છતાં ચું આલ વિભાગ ગુજર સંસ્કૃતિ-અંગનાના કીર્તિ-કુંજ નિકુંજોને અધિક દેદીપ્યમાન બનાવનાર થયું છે. ખરેખર ગુર્જરની શોભા, ગૌરવ અને શાખ વધારવામાં ચુંઆલપાટણવાડનોજ વિશેષ ફાળે છે. આ ચુંઆલ વિભાગ વિરમગામ પરગણામાં ગણાયેલ છે. જે વિભાગ જૈન, તેમ જૈનેતરના પુનીત તીર્થોનું એક ધામ બન્યું છે. તે અનેક તીર્થોમાં “ભાયણજીતીથ” એ જૈનીઓનું એક પવિત્ર તીર્થ મનાય છે. અત્રે ગગનાવગાહી વિશાળ અને ભવ્ય આલીશાન ઉજવળ મંદિરમાં મૂળનાયક તરીકે મેહમદના મદોન્મત્ત મતંગજેના Page #27 -------------------------------------------------------------------------- ________________ ૪] વિલકરીટ મલીન માનને મેાડનાર ઓગણીશમા શ્રી મલ્લીનાથ ભગવાનનું મનેાહર બિબ દ'નાતુર ભવ્યાત્માઓની વિષય તૃષ્ણાઓના દાહને પ્રશમરસામૃતના છંટકાવ વડે શાન્ત કરી રહ્યું છે. જે તીમાં ભાવભીની ભક્તિથી હજારો દૂર દૂરના અનેક ભાવુક અને શ્રદ્ધાળુ શ્રાવક વ અત્રે આવે છે અને પતિતપાવન પ્રભુ સન્મુખ વિધવિધ આદર્શ ભાવના ભાવી, ધ્યાન–સાગરની મીઠી લહરીઓના નિર્દોષ તર ગામાં નિજાત્માને તરખાલ બનાવે છે—ભિજાવે છે. તદાકાર બનાવે છે. એ પ્રભુની શીતળ દૃષ્ટિ છાયામાં પ્રકૃષ્ટપ્રભાવના પવિત્ર પ્રવાહમાં અમલ આનંદું અનુભવવા અમદાવાદ વગેરેની વિલાસી પ્રજાએ અહીં ચિરકાલ વસે છે, અત્રે અધિષ્ઠાયક દેવકૃત નાનાવિધ ચમત્કારાના વૃતાન્તો અવાર નવાર અને જાય છે, જે જૈન આલમથી અજ્ઞાત નથી. પુણ્ય ભૂમિ માલશાસન:— '' આ મહાન તીની સમીપમાં લગભગ ત્રણેક કાશ દૂર “ ખાલ– શાસન ’નામક એક નાનકડું ગામ હોવા છતાં જેની કાીી જવલત હાઈ જણાય છે કે, જેમ ગુજરાત દેશ વણીક પ્રધાન તરીકે પ્રખ્યાત છે; અને તેમાં ચુંઆલ પરગણાની પ્રજા બહાદૂર અને લડવૈયા તરીકે વખણાય છે. તેમ એ ચુંઆલમાં માલશાસનના જનવગ નૈસર્ગિક બળવાન, સત્ય ન્યાય તાલનાર અને પરદુઃખભંજક હાવાનુ કહેવાય છે. કુદરતેજ આ ગામનું ખાલશાસન નામ સ્થાપવામાં પણ અમિત બુદ્ધિમત્તાના ઉપયોગ થયા હોય તેમ તેના વ્યુત્પત્તિ-અની વિચારણા— સંકલના–ધટના કરતાં સ્પષ્ટ થાય છે. એક તો વાહેન રાાલનમ્ અર્થાત્ જે બાલશાસનમાં ખળકા પણ અનુભવી વૃદ્દોની જેમ સ્વચાતુ બુદ્ધિબાહુલ્ય ગુણગાંભીર્ય અને ઔદાય આદિ વિશિષ્ટ ગુણોથી જનતાને વ્યામાહની સાથે આશ્રય ચકિત બનાવતા હતા, જેથી ૧ વાત• Page #28 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર [ ૫ બાલવડે શાસન” એમ અર્થ સમન્વિત થાય છે. બીજું એ કે વીરા શકન અર્થાત જ્યાં બાળકને બાળપણથી જ એવા દઢ મૂળથી ઉચ્ચ ધાર્મિક તેમજ વ્યવહારિક સંસ્કારે ગળથુંથીથી જ પુષ્ટ કરવામાં આવતા હતા કે જેથી યુવાવસ્થાથીજ તેઓમાં વિનીતતા. સુશીલતા, ધેયંતા, ઉદારતા, વિચારશીલતા આદિગુણો સ્વયં સહેજે સ્વાંગરૂપ સચોટ જામી જતા હતા. જેથી યુવકેને તથા વૃદ્ધોને શિખામણની જરૂર રહેતી ન હતી, એટલે બાલે માટે એ ગામમાં શાસન હતું. એક બીજી પણ ઘટના એ ઉદ્ભવે છે, કે “વારા શાસનઝ એટલે કે આ પુનીત ભૂમિ આ ગુણ નિષ્પન્ન નામધારા એક ભવ્ય આગામી આગાહિનું સૂચન કરે છે કે આ ભૂમિમાં કઈ એક વા અનેક અદ્વિતીય આદર્શવ્યક્તિ ભવઅટવીમાં ભૂલા પડેલા મેહમાયાના મસ્તાની ભર્યા તેફાનમાં તણાઈ રહેલા બાળકને સત્યપંથ બતાવનાર સન્માર્ગ સંદર્શક જરૂર કોઈ આદર્શ સંત જન્મ પામશે, એટલે કે બાળકને હિતશિક્ષા આપનાર અહીં જન્મશે. માને કે એ બાલશાસન” નામ માત્રજ એ ભવ્ય આગામી–આગાહિને જ સંબોધી રહેલ હેય તેમ દક્ષજનેને ભાસે છે અથવા વાઢ ફારને એને અર્થ એ થઈ શકે છે કે બાલથી શાસન એને ભાવાર્થ એ કલ્પી શકાય છે કે શાસન સામ્રાજ્યમાં ભગવાન મહાવીરની ત્રિકાલ અબાધિત નિરૂપમ આજ્ઞાને ભારતના ખુણે ખુણે વાયુ વેગે બાલશાસન ગામમાં જન્મનાર એક અજોડ વ્યક્તિ બાળપણથી જ સ્વાત્મબળથી ફેલાવશે. અથવા વિશ્વવત્સલ જિનાધિપે સજેલી મનહર શાસન ઈમારતને બાળવયથી જ તેને ટકાવવામાં ચીરસ્થાયી બનાવવામાં અને વિશેષ વિશેષ સુશોભિત બનાવવામાં વિવિધ નય અને સ્યાદવાદ તત્વથી સંદર્ભિત વાણુરૂપ રંગ બેરંગથી તે ઈમારતને અત્યંત આકર્ષક બનાવશે. ઉપર મુજબના ભાતભાતના વ્યુત્પત્તિ અર્થોથી અમેને ભાસે Page #29 -------------------------------------------------------------------------- ________________ કવિકુલકરીટ છે કે ભાવિમાં થનાર નિસ્પૃહ નિરહંકારી સરળ આશયી પુણ્ય-પ્રતિ મૂતિના પુણ્યના પ્રબળ પડઘાએજ સદી પહેલાંથી જ આ ગામ વસાવનારને વિધિદ્વારા સુસંકલના નહિ કરાવી હોય? જોકે બાલ શાસન એક નાજુકડુ ગામડુ છે પણ ત્યાંના નાના વૃક્ષની ઘટા નાના નાના છેડવાઓના ઘાડા નીકુંજે, ગામની સુખાકારી માટે મેટું ઉઠું અને નિર્મળ જળ પૂર્ણ વિશાળ જળાશય-કુવાઓ વગેરે તેમજ અત્રેની વિશુદ્ધ આબ હવા અત્રે આગંતુક જનને પળભર શહેરની શોભા અને વિલાસને ભૂલાવી ત્યાંજ નિવાસ કરવાની જીજ્ઞાસા કરાવે છે. બાલશાસનથી એક રસ્તે ભોયણીજી તીર્થ તરફ નીકળે છે. અને એક સુરજને અનુલક્ષીને પ્રસ્તરે છે તેમ બીજા પણ અનેક માર્ગો જુદા જુદા ગામે પ્રતિના પ્રયાણ માટે છે, આ ગામની બહાર તરફ એવા અનેક માર્ગો વહે છે કે અજ્ઞાન પથિકોને પળભર ગુંચવણના વમળમાં ચકરાવી નાંખે છે. એવા અટપટા ૫માં અથડાતા પંથીઓને ઉન્માર્ગથી અટકાવી ઈષ્ટ પંથમાં સંયોજવા અહિંની પરમાથી જનતાના સરળભાવથી અટકળી શકાય છે કે જેમ અહીંના સજજને ઈહલૌકિક માર્ગ બતાવવામાં પરમાર્થ–પ્રેમ પ્રદર્શાવવામાં અતીવ ઉદાર છે તેમ અહિંની સરળાશયી જનતામાં કોઈ વિરલ શક્તિ સંપન્ન વ્યક્તિ અનાદિના ચોરાશી લાખ જીવયોનિના અટપટા અટારા અને ભયંકર ગુંચવાડા ભર્યા રખડપટ્ટીના વિષમ દુઃખમય દુર્ગમ માર્ગના પરિભ્રમણથી તથા ચાર ગતિના ચંચલ ચોતરા રૂપી ભવમાંથી બચાવવા અહિંની કેાઈ ઉદય પામનાર વ્યક્તિ, અવિનશ્વર અનંત એવા દુ:ખ રહિત સુખ ધામને અર્થાત શાશ્વત આત્માના અવિચળ ગુણને સમર્પનાર, મુક્તિપુરી તરફનો શુદ્ધ નિર્દોષ અવિકલ અને સરળ ભાવમાર્ગને દર્શાવશે. આ ગામની જનતા સર્વ કેમોમાં ભિન્ન ભિન્ન પ્રકારે વહેંચાયેલી છે. તેમાં સર્વાગ્રણી જૈન કેમ મનાય છે. જૈન વસ્તિ બહોળા Page #30 -------------------------------------------------------------------------- ________________ સુરિશેખર પ્રમાણમાં નહી હોવા છતાં ઈતર કેમ ઉપર તેને પ્રભાવ તથા ઓજસ અનેરા પ્રકારનું જ પડે છે. જૈનેતર કેમને વ્યવહાર વતણુંકામાં માન મર્તબામાં ડગલેને પગલે બુદ્ધિ નિધાન આ કામની સલાહ માટે સંપ માટે ઐય તથા વિચારણા માટે હર વખત જરૂર પડે છે. જૈન કેમના પ્રભાવથી અત્રે વસનાર કેળી રજપૂત આદિ હિંસક કેમે પણ પ્રાણુઓની હિંસા કરતા ધ્રુજે છે. ખરેખર અત્રેના જૈનમાંની ઓતપ્રેત થયેલી દયા, અન્ય કામોમાં અસરકારક રીતે પ્રતિબિંબિત ન થઈ હોય તેમ પણ માની શકાય. આ જિનાધિપના પાયેલા અહિંસા રૂપી વૃક્ષની છાયા, અને પિતાને આત્મબળ તથા તપે તેજના કિરણને પ્રકાશ સારી ભારત વસુધા પર ફેલાયેલે માલુમ પડે છે. તેમાં બે મત નથીજ. અહિંની વ્યાપારી જૈન કેમ સામાન્યતઃ ઠીક ઠીક સમૃદ્ધ હોવા છતાં ધર્મના આવતા તહેવારમાં સુપાત્ર દાન આદિ અનેક ધર્મ કાર્યોમાં ખુલ્લા હાથે સહર્ષ દાન આપવા ઉદારતા સાથે ઉત્સુક રહે છે. વળી ન્યાય પ્રિયત્વ અને વિશ્વાસપાત્રતાની પ્રતિષ્ઠાથી આજુ બાજુના ગામડાઓનાં ઠાકરેની સાથે લાગવગ પણ કેટલાક આગેવાનો સારી ધરાવે છે, પાસમાંજ ભોયણી તીર્થ હોવાથી આ ભૂમિ અનેકાનેક પ્રભાવપ્રપન્ન આચાર્યના તથા મહા મંગલકારી મુનિવરેના પાદકમલથી પુનઃ પુનઃ પાવન થતી જ હેઈ પુણ્ય ભૂમિ તરીકે જ કાં ન માની શકાય? તે ભારત ભૂષણ સંતાનના પુનઃ પુનઃ આગમનથી અત્રેની જનતા રૂપી વાડી તેઓની વિદ્વત્તા ભરી સુધાઝરણું ધર્મ દેશનાના ફુવારાના છંટકાવથી હરહંમેશ ધર્મ ભાવનાથી હરી ભરી નિહાળાય છે. વિશેષ તે પ્રશંસનીય એ છે કે અત્રે વૃદ્ધ અનુભવિએનું અસ્તિત્વ હેઈ ઐકયત્વ સચવાઈ રહ્યું છે. રમણ્ય જિનાલય: સમુદ્રમાં ખડકે સાથે અથડાયેલા ઝહાને ડુબવાની તૈયારીમાં Page #31 -------------------------------------------------------------------------- ________________ કવિકુલકિરીટ સુંદર હર્યો ભર્યો આબાદ દિપ મળી આવે છે તેમાં બેઠેલા સુકાનીને અને મુસાફરોને (the Captain & the Passengers) જાણે પુનરવતારજ ન થયો હોય તેવો રોમાંચિત આનંદ થાય તેવીજ રીતે ભવ સમુદ્રમાં શુદ્ધ માર્ગને ભૂલી વિખુટા પડેલા પાપ રૂપી ખડગેની સાથે સંઘર્ષણમાં આવી ભયભીત બનેલા આત્માઓને રક્ષણ આપનાર, ભાવપ્રાણ સમર્પનાર, નવજીવનના સ્ત્રોત વહેવડાવનાર, એક સુરમ્ય મનમેહક દીપ સમાન અહિં એક ભવ્ય જિનાલય છે. મંદિરમાં પતિતપાવન ગુણકુસુમઆરામ તરણ તારણ કલ્યાણકારણ એવા પરમ પુનિતવિશ્વત્રાતા તીર્થકર દેવ શ્રી પદ્મપ્રભુજી મૂળનાયક તરીકે બિરાજે છે. ભક્તિ નૈકા – સકલ જીવોના જીવ જીવન, શરણી ભૂત, પ્રાણાધાર, મંગલ માત્રને આવાસ, એ જિનેશ્વર પ્રભુની ભક્તિ પ્રાગભારના પરાગથી તલ્લીન બની જન્મ સાફલ્યને ઈચ્છતા અહિંના ગ્રામજનો આનંદમાં જીવન ગુજારે છે. વલી ગીત નૃત્ય પૂજા પ્રભાવના વગેરે પૂર્વક નિત્ય અર્ચના કરી પ્રભુ પ્રત્યે ભાવનાઓને પ્રદશિત કરે છે કે “હે પ્રભુ! અહિં જન્મ અમને તે આપને જ એક આધાર છે ! આપના પ્રતાપે આપના પરમાણુઓને સુવાસની હવામાં ( atmosphere ) ઉછરતાં આ આપના બાળ શમામૃત સિંચનથી તથા પરમાર્થ અને અહિંસામૂલક સિદ્ધાન્તના સંચારથી પ્રકૃધિત અને પુખ થયેલા આપસમાન વિશ્વને પાલક ધર્મ ચક્રના સંચાલક ભવભીરતારક અને જડવાયુઅપસારક ક્યારે બનશું ? આપના જીવન મંત્રોનો અમલ કરવાની અમારા કઈમાં શક્તિ સમર્પો કે જેથી જિનશાસન પ્રત્યે કે એકાદ વ્યક્તિની અદાકરેલી ફરજ બળશાસનનીજ કીર્તિ માટે થશે. આપ સન્મુખ અમે બાળ છીએ, તેમ જિનશાસનના હિસાબે આ બાળશાસન પણ યત્કિચિતકર બાળજ છે. માટે અમારા યોગ્ય આપના અહિંસા મંત્રના Page #32 -------------------------------------------------------------------------- ________________ રિશેખર [ e સુરીલા શૂરાની વેગવતી ધ્વનિએ ભારતવર્ષ રૂપ અંગનાના અંગે અંગમાં વ્યાપવા જેટલી અમારા કાઈને ચેાગ્ય શક્તિ આપે!! સત્ય કહીયે તે આપે જે અનુપમ ઉપકાર અસાધારણ પ્રભાવક જિનશાસન સ્થાપ્યું છે તે અમારા જેવા માહરાજના સર્કજામાં સપડાયેલા અજ્ઞાન ભેલા ભાલા માળાના શાસન માટેજ છે એટલેજ જિનશાસન, ખાળ શાસનમાં વ્યાપી રહ્યું. બાળ શાસન ઉપર જિનશાસનના નિઃસીમ ઉપકાર છે. એ ખાળ શાસન જિનશાસનનું ૠણી છે. અને એ બાળ શાસનના ખાળા જિનશાસનને આ ભવ તે શુ? કે ભવાભવ ભૂલનાર નથી તે નથીજ. અહિંના ખળા દુનીયાનાં માળાને પાળનારા થા આવી અનેકધા જિન સન્મુખ આદર્શ અને અનુપમ ભાવના ભાવી અત્રેની સરળ પરિણામી જૈન ક્રામ સ્વ જીવનની અને સ્વ સમયની કૃતકૃત્યતા માની રહી છે. તે આવી ભક્તિ—નૌકાની માછલી અને આનંદ ભરી સřરથી સંતુષ્ટ થઈ જિનશાસનની ભૂરિ ભૂરિ હાર્દિક અનુમાદના કરી સદ્ગતિને આમંત્રણ સાથે હસ્તગત કરતા જાય છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું. પ્રિય વાંચક વર્ગ ! ગુર્જર, તેમજ અંતર્ગત રહેલાં જુદા જુદા વિભાગોની ઉપર ઉલ્લેખાયેલી ઉજજવલ ગૌરવગાથા અને વિસ્વર કીર્તિ કેતકીને અવલોકતાં રખે વિસ્મય ભર્યા સંકલ્પ સમુદ્રમાં ઝેલાં ખાતાં ! વિશ્વાસ રાખો કે તમેને ગુર્જર ઈતિહાસના વિપુલ પંથની ચકરાવા ભરી ભૂલ ભૂલામણીના ભ્રમણની મુસાફરીએ ચઢાવી પરિશ્રમ આપવા અમે ચાહતા નથી. પળભર થોભી બૈર્યમહાસાગરના ખારવા બની કલ્પનાસૃષ્ટિમાં આકાંક્ષા રૂપી વેગી ઘેડાઓને દેડાવવાની ઉતાવળ કરવાની જરૂર નથી ! Page #34 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર [ ૧૧ આ સ્થાને અમે કાંઈ રણશિંગ ડુંકનારા અને અજીત એવા શત્રુઓને હંફાવનાર, પાણીપત જેવા મોટા મેદાન ખેલનાર શત્રુછત, દ્ધાને વર્ણવવા બેસનાર નથી, કે રાજ રાજેશ્વર જેવા મહારાજાના વૈભવ વિલાસનું ખ્યાન કરવાના નથી કે ભુકત ભોગીઓના મેહક પ્રસંગેના પડદા ઉંચા કરવાના નથી તેમ અજ્ઞાનની બાળ–ચેષ્ટાઓના પિપડા ઉખેડવા માંગતા નથી અને નથી તે પુદગલ પ્રેમીઓની જડ પાયા ઉપરની રચાયેલી મનમુઝાવનારી મેહક ઇમારતોની ઈટને ગણવાના. આથી વાચક વંદે શંકા કરવાને પણ આતુર બની તસ્દી લેવી નહી, કે ત્યારે શું ? ગંગા યમુનાના ઝીણું રજ રેણુઓનું ગણીત ગણવાની કઈ અતિવ સહેલી રીતિ બતાવવાનો ઈરાદો હશે. અથવા તે આભલામાં ટોળે વળતી ઝબકતા ત્સનાના કિરણરૂપી વસ્ત્ર પહેરી નૃત્ય કરતી તારલિકારૂપ સાહેલીઓની સંખ્યા ગણવાની, અગર જડેલી કોઈ ગુપ્ત વિદ્યા કે બુદ્દીને પ્રગટ કરવાની ભાવના તે નહીં હોય? ઉત્તરમાં અમોને જણાવવું પડશે કે ના–ના તે ઈરાદે અમારે નથી. તેમ અમારે કોઈ ઉદયાચળ મહાગિરિના શિખરની સંખ્યા ગણવાને કીમી આપી ત્યાં કંઈ અમે વાંચકને તે ગણવા મોકલનાર નથી. પરંતુ જિનશાસનના ગગનની ઉચેરી પરમાર્થની શુદ્ધ હવામાં મનેદાઢર્યરૂપ મ–ચાન (aeroplane) દ્વારા વિચરી ભાવુક જનતાના હૃદયપટ પર સદ્દભાવનાના કુસુમ–કલાપને વરસાવનાર તથા પૂર્વમાં બંગાલ, ઉત્તરમાં પંજાબ અને મુલતાન સિંધ-દક્ષિણમાં મુંબઈ તેમજ પશ્ચિમદિશામાં સૌરાષ્ટ્ર દેશ પર્યત અનેકાનેક પંથમાં આવતી કષ્ટ ભરી મુશીબતેને સહી, માર્ગની વિકટતાઓને વટાવી ચેદિશામાં લગભગ વીશ વીશ હજાર માઈલની પાંદ મુસાફરી કરી નાનેરા ગામડાઓથી માંડી વિશાળ શહેરેને અનુભવ મેળવી જૈન શ્વેતાંબરીય મૂર્તિ પૂજકના સુવિશુદ્ધ ત્રિકાળાબાધિત સિદ્ધાન્તને વિજય વાવટો ફરકાવનાર કોઈ એક અજબ અને અજોડ યોગ મૂર્તિની પુનીત-જીવન કહાણી કહેવા પૂર્વક જનમાનસ પટ પર કઈક આછું આછું Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] કવિકુલિકરીટ જીવનચરિત્ર આલેખવા માંગીએ છીએ. જે રમુજી જ્ઞાન-ગભિત અને કાંઈક સુગુણ જનક હાવાથી વાંચકેાને આનંદદાયક થશે, જ્યારે ચેાતરક અજ્ઞાનતાનાં અંધકાર ભર્યો આછાં વાદળા વિખરાવા લાગે છે, જ્યારે ભાળેા ભાળા જન સમુદાય કાિંિશક ( દિઙઙમૂઢ ) ખની અહિં તહિં પરિભ્રમણ કરવા લાગે છે, માર્ગોથી ભૂલા પડેલા મુસાફૅર વ કલકલારવના કરૂણ નાદથી ગગનાંગણને પ્રભેદવા લાગે છે અને જ્યારે નિધના ધમડાઈથી અકડાયેલા ધનિકાના ધખાખાઇ આશાથી ભ્રષ્ટ થઈ ઉદાસીનતાના ઉંડા જલધિનું તળીયુ' માપવા લાગી પડે છે ત્યારે અજ્ઞાનીઓને જ્ઞાન અર્પવા ટળવળતા મુસાફરીને માગમાં સ્થિર કરવા, ક ંજુસ અને લેાભીયા ધનીકાને ઉદાર બનાવવા, અખૂટ લબ્ધિભંડાર, અપૂર્વ કલાનિધાન એવા કાઈ દિવ્ય સંતની ઝંખના જનતામાં રહેજે ઉદ્ભવે છે. ખરેખર ! પ્રાતઃ કાળમાં મંગળરૂપ નામનું સ્મરણ કરવા, જોખમીપથમાં જીવનને નિરાબાધ વહાવવા, વિપત્તિઓનાં અચાનક સાંપડતાં સગામાં સ૫ત્તિની સરિતાને નિહાળવા, નિરાશા અને ભયથી ઉદ્દભવેલ વિકટ વિવલતાને ટાળવા તેમજ ક્ષણિક પદાર્થોનાં માહને ત્યાગી આત્મિક શાશ્વતતત્ત્વને ગવેષવા, તેજોમયી અવતારી મહાત્માઓની પળે પળે આવશ્યકતા છે. કારણ નિગ્રંથ મહર્ષિઓનાં પુનિત પનાતાં પગલાં ભાવિકજનેાનાં ગૃહાંગણની ભૂમિને પુણ્યભીની બનાવે છે. સાચુ કહીએ તે અજ્ઞાન ખીણમાં લટકતા સામાન્ય જતેને સત્ય-પ ંથે દોરવા માટે, વસ્તુને યથાર્થ સ્વરૂપે જાણનાર જ્ઞાન શિખરે ચઢેલા સજ્જન સતાજ સામર્થ્ય ધરાવે છે, તેજ હેતુથી ભગવાન મહાવીરની સુવિશુદ્ધ પાટે, ગણધર ભગવાન સુધર્માં સ્વામિથી અવિચ્છિન્નપણે પર ંપરાગત, જે ધણા ધણા અખંડ ચારિત્ર ધારી ધ રધર વિપુલ શક્તિ અને જ્ઞાનને ધરાવનારા જિનશાસન રૂપ મહેલમાં Page #36 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર r૧૩ ચમકદાર રત્નના શણગાર સમા થયા છે. તે રત્નાએ આ શાસન મહેલને ઘણે ઘણજ દેદીપ્યમાન ને ઝળકતે રાખે છે એ નિઃશંક બીના છે. એ જ્ઞાનદિવાકરેની શક્તિઓ અને તેજ અમાપ છે. એ તેજીલા રત્નના દીવ્ય તેજને આંકવાનું કાર્ય અમારી શક્તિ બહાર છે, પરંતુ આધુનિક સમયના પ્રભુમહાવીરની પંચેતેરમી પાટ દીપાવનાર એક નિર્મળ જીવન-જીવી ઉપકારમૂર્તિ અને શરણ્ય વરેણ્ય મહંતવર્યની આછી જીવનરેખા આલેખવા સક્રિય–શક્ય યત્ન પૂર્વક કેવળ ભક્તિ ઉછરંગથી પ્રેરાઈએ છીએ. જોકે તે ઉપકારમહેદધિ મહર્ષિનાં સુચિરસમાગમ અને પૂર્ણ અનુગ્રહથી જે અમને અસાધારણુલાભ મળે છે તે ત્રણથી સહેજે મુક્ત થઈએ તેમ નથીજ તેય પણ તેઓ પ્રતિનું સેવાકર્તવ્ય સમજીને યત્કિંચિત ફરજને સાનંદ અદા કરીએ છીએ. વીસમી સદી તરૂણ વયમાં ખીલી રહી હતી દેશકાલને અનુલક્ષી જનવર્ગ પિતપતાના ઈષ્ટકાર્યોમાં ગુંથાઈ રહ્યો હતો, અને કે વ્યવહાર નૌકાદારા જીવનસફરને વિતાવી રહ્યા હતા, ચિતન્યવાદને ભૂલી જડવાદમાં જકડાઈ રહ્યા હતા, પાપ પુણ્યના વિવેકથી વંચિત બની કેવળ પાપાચારના પ્રવાહમાં તણાઈ રહ્યા હતા, અને જ્યારે બ્રાતિના વમળમાં ગુંચાયેલી ભારત જનતા, અણમેલ અને આદર્શ સંતની ઝંખના કરી રહી હતી. કારણકે જે હતા તે સંખ્યામાં અલ્પ હતા. તેવા સમયે તે જનતા પિતાના પ્રબળ પુણ્ય પ્રાગભારથી આછાં આછાં ઉન્નતિના ચિહેને નિહાળવા ભાગ્યવંત બની. પ્રત્યુષની પ્રિયતા:– પ્રસૂને મૃદુ મૃદુ મંગલ મય સમય સઉને અત્યંત પ્રિય હેય એ સ્વાભાવિક છે. જ્યાં ભાવિને સુખમય પ્રકાશ થનાર છે. જેના ગર્ભમાં અનેકવિધ સુરમ્ય નવ્ય પ્રવૃત્તિઓનો પ્રાદુર્ભાવ થનાર હોય છે, Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૪] કવિકલકરીટ વળી જે ભાવિજીવનને ધડવામાં અનન્ય કારણભૂત છે. જેને પક્ષી જેવી તિય ચ જાતિએ પણ સ્વ સ્વ કલ્લોલેાદ્વારા આનંદના સુરા પુરી, વિશેષ રમણીય બનાવે છે, તે પ્રત્યક્ષ, પ્રાણીએના પ્રેમને પોષનાર અને છે એમાં એ મત નથી, તે પ્રત્યૂષની ઠંડી, મીઠી અને મંદ મંદ હેરીએ રૂપી હીંચકામાં હીંચતા પ્રાણીઓ પ્રાયઃ સર્વત્ર સુખ સુખને સુખજ કલ્પી રહ્યા હોય છે, એ પ્રત્યૂષની સુંદરતાથી મનુષ્યો આશામય અને છે કે હમારા આખાય દિવસ અમન ચમનમાં વીતે, એ પ્રત્યુષના અલ્પ સમય પરથી આખા દિવસની શુભ્રતાને કલ્પે છે. હજુતા આછે આ પ્રકાશ છે તે વધતાં વધતાં તે। સારા પૃથ્વીતલને પ્રકાશમય બનાવી દેશે, એવી એવી અવધારણા અનેકા કરી રહ્યા હોય છે, જેમ આજના નાના પણ અંકુર, જતે દિવસે ફળદાયક મહાનવૃક્ષ રૂપ અને છે તથા આજે પૃથ્વીશય્યા પર આલેાટતાં બાલુડાં, ખાળા અને ખાળિકામાંથી કાઈક ધરતી સમ ધૈય`તા ધરનાર પણ બનશે ! જે માટે તા કહેવાય છે કે એક નાના પણ જૈન કુળમાં જન્મેલ વીરના ખાળ, સમ્યકત્ત્વ રગથી રગેરગમાં આત-પ્રેત થયેલા દાવાથી જિનશાસનના જ નિકુંજોમાં લહેર માણે છે. ઉન્નતિના અરુણાદયઃ— પ્રકૃતિના સૌન્દર્ય માં પ્રાણામૃત રૅડનાર ઉપરાત ઉષાની ખાલાવસ્થાને બારીકીથી અવલેાકતાં, વિદ્ સભાના સભાસદ દિનના વિસ્તૃત પ્રકાશને જોવા તલપે છે. તેવીજ રીતે ભાવ પ્રત્યૂષના ભણકારા થતાં પૃથ્વીતલમાં આનંદ વ્યાપવા માંડે છે. અવનતિના અધકારમાં આમ તેમ ગાયાં ખાતી જનતાને ઉન્નતિના રમ્ય શીખરે રેહ કરાવવા અરૂણાયની ચિત્ર વિચિત્ર લાલિમા પરમ આશીર્વાદ રૂપ અને છે. અજ્ઞાનતારૂપી ગાઢતિમિર પડલેને ભેદવા, પાપપ્રચારરૂપી દુષ્ટાશયી ઉલૂકાને પરાજય કરવા, ઈર્ષ્યા, દ્રેષ, મત્સર, માયા, તથા Page #38 -------------------------------------------------------------------------- ________________ રિશેખર મમત્વ આદિ નિદા નિશાચરેને નસાડવા ભાવતિને અરૂણોદય એક અસાધારણ ઉપાય છે, પરતુત પ્રસ્તાવમાં ચરિત્ર નેતાનું ગુજરમાં સમવતરણ એજ ઉન્નતિના શિખરે ચઢાવવામાં પ્રેરક એ ભાવોન્નતિને જવલંત તેજ ભર્યો અરૂણોદય છે. એ અતુલ ભાન્નતિને અરૂણોદય જનતાના હદયરૂપી પૃથ્વી પટ પર પ્રસરતાં પ્રસરતાં જોતજોતામાં ભવિઝવ રૂપી કમળ પ્રબોધ પામે છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, જપ, યમ, નિયમ આદિ કુસુમકદ મધુરી-સુવાસને ફેલાવતાં વધુ વધુ વિકસ્વર થતાં જાય છે. ચરિત્ર-વિભુને જીવન વિકાશ, અને કેની અનેકધા દુવિધાને રસાતલ પહોંચાડી મેહપાશના વાસથી ખસેડી કર્મરાજના ત્રાસના નાશને ઉપાય બતાવી, ખાસ અનંત સુખના નિવાસના માર્ગ વીધી ઉપકારની પરાકાષ્ટાએ પહોંચનાર હેય છે. આ ચરિત્ર–વિભુને જન્મ, એ ભાન્નતિના અરૂણદયની ઉપમાને વરે એ સુગુણ—સંગી સુજ્ઞજને ઘટિત ઘટના જ માને ! કૃત પુણ્ય કુટુંબ તેજ કુટુંબ ઉત્તમ મનાય છે, તેજ કુટુંબ પૂજનીક મનાય છે, તેજ કુટુંબ વંઘ અને અનુકરણીય મનાય છે કે જે કુટુંબમાં આ જન્મથીજ ધર્મના દમૂલ સુસંસ્કારનું સિંચન નિત્ય થતું હેય, દુનિયામાં બહોળું કુટુંબ હેય પણ નીતિ અને ધર્મના સંસ્કારથી રહિત હોય તે તેવા કુટુંબની ગણત્રી કૃત પુણ્યવંત કુટુંબમાં થતી નથી. જેવી રીતે ઉંડા સાગરમાં ડૂબકી મારનાર વ્યકિતના હાથમાં છીપે તે છેક બંધ આવે છે પરંતુ ઉંચાવળનાં (fine quality) પાણીદાર મતી જે જે છીપમાં હોય તે તે છીપેજ સાગર સફરની સાફલ્યતાને સમર્પે છે, તેમ અનાદિના કાળ પ્રવાહમાં અસંખ્ય કુટુંબે થયા, થાય છે અને થશે. પરંતુ તેજ ઈતિહાસના પાને સ્વર્ણાક્ષરે અંકાવાના કૃતપુણ્ય તરીકે મનાવાના, કે જે કુટુંબમાં સદ્ગણે, Page #39 -------------------------------------------------------------------------- ________________ કવિકુલકિરીટ બાધિ બીજ, અને ધર્મદઢતા વિગેરે મનમોહક મીતિકે કુટુંબના જીવન અંગને વિશેષ ઝળકાવી રહ્યા હોય ! જે કુટુંબરૂપ કુસુમ બગીચામાં વિનય, વિવેક, ઔદાર્ય, ધર્ય, શૌર્ય આદિ ભાત ભાતના રંગબેરંગી સહામણા સુહામણુ સુમનની કોમળ કળાએ ખીલી ખીલીને સ્વ–સુમધુર સૌરભથી અનેક ગુણ પ્રેમી ભમરાઓને આકર્ષી રહી હેય તેજ કુટુંબે અલંકાર સમા છે. સોહામણા ભાગ્યના સિતારાથીજ ઉત્તમ કુટુંબમાં જન્મ થાય છે ઉત્તમ વંશમાં જન્મ એ આપોઆપ ઉચ્ચ અને રસિક સંસ્કારેને મજબૂત બનાવે છે. ઉચ્ચ વંશની પ્રાપ્તિ એ હેજે સાંપડતી નથી માન પ્રતિષ્ઠા વ્યવહાર વર્તણુંક બુદ્ધિ બાહુલ્ય વિચાર વિશદતા વિગેરે ગુણમાલાઓ ઉત્તમ વંશરૂપી વૃક્ષની વેલડીઓ સમાન તે તે વંશમાં ઉત્પન્ન થનાર ફરજનને અનાયાસે વીંટાઈ વળે છે જેવી રીતે મેરના ઈડને કળાકુશળ કારીગરોને વિવિધ રેચક રંગે ચિતરવા આપવામાં આવતા નથી પરંતુ સ્વભાવથીજ ( naturally ) તે રંગે તેને મળેલ હોય છે. તેવી જ રીતે ઉત્તમ કુલમાં આવનાર છવને સાવલી સહેજે બાળવયથી જ વરેલ હોય છે. તે કુટુંબને ભૂરિ ભૂરિ ધન્યવાદહો, તે કુટુંબને સહસ્ત્રશઃ અભિનંદન છે, જે કુટુંબમાં– जिनधर्मविनिर्मुक्तो, मा भूवं चक्रवर्त्यपि । स्यां चेटोऽपि दरिद्रोऽपि. जिनधर्माधिवासितः ॥ આવા–જીવનને આદર્શ બનાવનાર ઉદાર ભાવનાના સંગીન સરે અહેનિશ વિપત્તિ કે સંપત્તિમાં એક સરખા ગુંજી રહ્યા હેય ! કે જ્યાં જૈનધર્મવિહીન એવી મહાન ચક્રવર્તિઓની વિપુલ સંપત્તિઓ સાંપડતી હોય, તે તે અમને ભલે ન હેય. પરંતુ શ્રી ઇશ્વરદેવના ધર્મથી રંગાએલું, વિશ્વત્રાતા તીર્થંકર પ્રભુની આજ્ઞાને શિરસાવંધ માનનારું Page #40 -------------------------------------------------------------------------- ________________ રિશખર (૧૭ અને તેના પાલનમાં સ્વસ સ્વને સમપ ણુ કરવા સજ્જ રહેનાર દરિદ્રપણ.-દાસાનુદાસપણું મળે તે પણ તે અમેાને પસંદ છે, રત્ન—ખાણઃ— ખાણા સ્વયં જડ હાવા છતાં તેમાંથી ઉદ્ભવતા વિવિધ રત્ના પોતાની બહુમૂલી કિંમતથી પેદા કરનાર ખાણુના મહત્વને વધારે છે. તેવીજ રીતે જે કુટુંબમાં ભાગ્યવ ંત ઉચ્ચ સંસ્કાર ધારણ કરનાર પુણ્ય લક્ષ્મીના ધામ રૂપ પેદા થનાર નર પેાતાની નિર્દોષ નિખાલસ અને ઉપકારમય જીવન વૃત્તિારા તે તે કુટુમેની પ્રતિષ્ઠા અને યક્ષને અત્યંત ઉજવલ અને વ્યાપક બનાવે છે, એવા આદર્શ પુરૂષોની પ્રાપ્તિ થવી એ પણ તે તે કુટુ એનો ભાગ્યેાદયજ મનાય. ઉપર આછું રેખાચિત્ર જેનુ' દોરવામાં આવ્યું છે તે પુણ્યભૂમિ ખાલશાસનથી એ કાશ દૂર એક સુંદર અને જુદી જુદી જાતિઓની વસ્તીથી ભરચક એક સૂરજ નામક ગામ છે. ત્યાં સ્હેજે ઈતર જાતિએ કરતાં, જૈનકામ ઉદાર અને યાવત છે. સમૃદ્ધિમાં, માન પ્રતિષ્ઠામાં તેમજ નિઃસ્વાર્થી પરાકારમાં પણ યથાશક્તિ અહિંી જૈન જનતા અવસરને જતા કરતી નથી. દેવદન ધર્મપ્રેમ, ગુરુ ભક્તિ વગેરે ધર્માચરણમાં પણ તેઓ કુલાચારની જેમ પ્રવૃત્તિમય રહે છે. એક વખતે સૂરજ ગામ વિષ્ણુકાની વાણિજય વૃત્તિમાં પણ ધણેાજ આગળ પડતા ભાગ ભજવતુ હતુ... દૂરદૂરના તેમજ આજુબાજુના વ્યાપારીઓનુ તેમજ મહેનતુ વ નું સ્વ જીવન નિર્વાહ માટે આ એક મથક મનાતું હતું. ચમક્તા રત્ના: દશાશ્રીમાલી જ્ઞાતીય સંધવીદાસ નામના એક ઉદાર અને ધર્મ નિષ્ઠ ગૃહસ્થ સૂરજ ગામમાં રહી સુખ પૂર્વક સ્વજીવન ગુજારી રહ્યા Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] કવિકુલકિરીટ હતા, જેઓનું કુટુંબ ઘણું બધું હોવા સાથે વિનમ્ર અને વિવેકી પણ હતું આખાયે સૂરજ ગામમાં અને તે ગામને લગતા પરગણામાં આ કુતપુણ્ય સંઘવી દાસના સુવિસ્તૃત કુટુંબ વૃક્ષની કીર્તિ છાયા ઘણુંજ પ્રસરી રહી હતી. આ કુટુંબ વ્યાપારમાં પણ ઘણું જ મુસ્તાક ગણાતું હતું. જે કુટુંબમાં ચાલતાં ધમધોકાર ધંધામાં અનેક સામાન્ય વ્યાપારીઓની વણજ વ્યવસ્થા આપે આપ આગળ ધપતી એક વૃક્ષ, નિરાધાર ગગનમાં ઉડતાં અનેક પક્ષીઓને આશ્રય રૂપ બને છે. તેમાં આ કુટુંબવૃક્ષ પણ અનેક સામાન્ય સ્થિતિના જન પંખીડાઓ માટે પરમ આધાર સમાન સુવિખ્યાત હતું. આ કુટુંબ વૃક્ષના મૂળાધારરૂપ થડ સમાન સુશ્રાવક સંઘવીદાસને દાંપત્ય જીવન નિર્વાહ કરતાં જેઓને રીખવદાસ નામના જુસ્વભાવી એક સુપુત્ર થયા. રીખવદાસના ભગવાનદાસ અને ભગવનદાસના હરખચંદ એમ અનુક્રમે પુત્ર સંતતિની વેલી વિસ્તરી. કુદરતના કાનુન અનુસાર વિનશ્વર પદાર્થોની ઉન્નતિ અને અવનતિ સ્વાભાવિક થયા જ કરે છે. જે સ્થળમાં આનંદની લખલૂટ લહેર લુંટાતી હોય તેજ સ્થળમાં એક સમય આવતાં, આનંદમાં ઉણપ પણ આવી જાય. સૂરજ ગામને છોડી ભાગ્યવંત ભગવાનદાસના સુપુત્ર હસમુખા હરખચંદભાઈ બાલશાસન ગામમાં વ્યાપાર અર્થે આવી વસ્યા. ધીમે ધીમે પુણ્યને પ્રબળ પડઘે પ્રસરતે ગયે. વ્યાપાર વાયુવેગે વિસ્તરવા લાગે. જીવન ઉદયના ઉદ્યોતની પ્રભાથી કુટુંબ વધુ કીર્તિવંત બનવા લાગ્યું. ખરેખર પુણ્યવંતાને પગલે ને ડગલે નિધાને જ હેય છે! બાલશાસન ગામમાં નિવાસ કરતાં હરખચંદભાઈને દામ્પત્ય જીવન ગુજારતાં ગુણવાન અને ચતુર ચાર સુપુત્રો જન્મ્યા. તેઓના નામ ગેડીદાસ, મુળચંદ, ઉગરચંદ અને અમુલખ હતાં. તેમાં મુળચંદભાઈને દાનશીલ ડોસાભાઈ નામના પુત્ર થયા, જેઓના હરગોવિંદદાસ અને હરગોવિંદદાસના ચીમનલાલ અને મણીભાઈ આદિ પુત્રો વર્તમાનમાં Page #42 -------------------------------------------------------------------------- ________________ મરિખ પણ ધર્મમય જીવન વિતાવે છે. અમુલખના ઉમેદશમ પુત્ર થયા અને તેમનાં બબલદાસ (ઉસેમચંદ) તેમજ તેમના સુપુત્ર વીરચંદ ધર્મપરાયણ જીવન પંથમાં સંચરી રહ્યા છે. હસમુખા હરખચંદભાઈના ચકર અને ચતુર ચાર પુત્રો પૈકી ઉત્સાહી અને ઉત્તમ ગુણસંગી ઉગરચંદભાઈ વિશેષ ઓજસ્વી અને પુણ્યશાળી માની શકાય કારણ કે આપણું ચરિત્રનેતાએ તેઓના ગૃહાંગણને સ્વ પુણ્યસૌરભથી સુવાસિત બનાવ્યું હતું. ઉમંગી ઉગરચંદભાઈને પુણ્યભાજનરૂપ પિતામ્બર નામના વિનયવંત પુત્ર હતા તથા ભાઈચંદભાઈ અને દલસુખભાઈ નામના પણ બે પુત્ર હતા એમ મળી ત્રણે ઉમંગી ઉગરચંદભાઈના સુપુત્રો હતા, તેમાં દલસુખભાઈ અને દલસી બેનને જેલે જન્મ થયો હતે. પુણ્યવંત શેઠ પિતામ્બર ઉક્ત પિતામ્બર શેઠ સ્વભાવથી ભકિક અને ઉદાર વૃત્તિવાળા હતા. જેઓ સ્વ જીવન બહુ નિખાલસ અને નિરાળા ભાવથી ગુજારી રહ્યા હતા. જીવનને ઘણખરે ભાગ તે ધર્મક્રિયાઓના અનુપમ અનુષ્ઠાનેને આરાધવામાં જ પસાર કરતા હતા, વ્યાપારાદિ આજીવિકાના સાધનેમાં નિર્લોભતાથી પ્રવૃત્ત રહેતા હતા, વળી તેઓના વિપુલ પુણ્યોદયે તેઓનું નિવાસ સ્થાન પણ શ્રી પદ્મપ્રભ ભગવાનના મંદિરની સન્મુખજ હતું એટલે દર્શન, પૂજા, ભક્તિ, સ્તવન આદિ સ્તુત્ય ધર્મકાર્યોમાં તેઓને અતીવ સુલભતા રહેતી, અને અચૂકપણે અનર્થ મળેલ રત્નની જેમ અનેકાનેક પ્રશસ્તધર્મ પ્રવૃત્તિઓ આદરવામાં આરાધવામાં અને તે તે પ્રવૃત્તિઓના સંસ્કાર સ્વ–સંતતિના વિશાળ હૃદય પટપર આંકવા ઉત્સુક ભાવે પ્રયત્નશીલ રહેતા. તરૂણ જીવનના પ્રારંભમાં દાદા પરદાદાથી ચા આવતે ધીરધારના ધંધાને ઉત્તેજીત કર્યો. બાલશાસનથી એક કેશ દૂર રાજપુર નામનું ગામ વસેલ છે, Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨e 1 કિવિકુલકિરીટ જ્યાં ઉદાર અને સ્નેહી એક ઠાકરની આણ ચાલે છે. તે ઠાકરને ત્યાં પુણ્યના પ્રતાપે શેઠ પિતામ્બરે તેના વિશ્વાસુ અને હિતૈષી કારભારી તરીકેની નિર્મળ નામના મેળવી સમય પસાર થતાં તે ઠાકેરને પિતા મ્બરભાઈ પર એટલે બધે વિશ્વાસ જામી ગયું હતું કે જે વિશ્વાસ પિતાના પિતા પર કે પુત્રો ઉપર પણ અશકય હતે. ખરેખર એ વિશ્વાસ જામવાનું જે કઈ કારણ હોય છે તે પિતામ્બર શેઠની તીર્ણ બુદ્ધિમત્તા, એક રસથી કાર્ય કરવાની કુશળતા અને ન્યાય તેમજ નીતિની અનેરી પ્રીતિનેજ આભારી છે કારભારીપણું સ્વીકાર્યાબાદ ઠાકરની પૂર્ણ મહેરબાની હેઈ તેમજ ધીરધારના ધંધાની માતબરતાથી પિતામ્બરશેઠની થેલીઓ ઉભરાવવા લાગી. જનતામાં સમૃદ્ધશેઠ તરીકેની ખ્યાતિ વિસ્તરવા લાગી. પુખ્ત ઉંમરે ઝાલાવાડમાં કારેલા ગામના એક સદગૃહસ્થની એક સુશીલ અને ગુણીયલ પુત્રી મેતી બેન સાથે પાણી ગ્રહણ થયું. જેઓના લગ્ન પ્રસંગે રાજપુરના તેમજ બીજા ઠાકરેએ પણ સારે સહકાર આપી હાજરી આપી હતી. ગુણવંતી-ગૃહિણી – પિતામ્બરશેઠ જેવા સરળાશયી અને ઉદ્દામ ઉદાર વૃત્તિવાળા હેવા સાથે ન્યાય પ્રિય હતા તેવાં જ એમના ધર્મપત્ની પણ વ્યવહારીક કાર્યોમાં કુશળ ભકિક પ્રકૃતિ, સદૈવ હસમુખી મુખાકૃતિ આંગણે આવેલા યાચકોને તૃપ્ત કરવાની ઉદારભાવના અને સ્વાભાવિક રીતે, નિખાલસ મનવૃત્તિ આદિ સુગુણથી ગૃહને શોભાવી રહ્યા હતા. જ્યારે જ્યારે સગા સંબંધીમાંથી અથવા અન્ય કોઈ મહેમાને પિતામ્બરશેઠના ઘરે આવતા ત્યારે ત્યારે મંગળમૂર્તિ મોતીબાઈની તે આગન્તુકે પ્રતિ થતુ સ્વાગત સહિદતા અને વિવેક જોઈ મુક્ત કંઠે કહેતા કે ખરેખર ધનથી ભરપુર આ ગૃહમાં સુલક્ષ્મીજ પિતાનાં પ્રતિરૂપથી ઉતરી છે? મનહર મેતીઓથી ગુંથાએલી મૌક્તિકમાલા પહેરનારના કંઠને સુશોભિત બનાવે છે જ્યારે એકજ મેતીબાઈ, પિતામ્બરશેઠનું એકજ Page #44 -------------------------------------------------------------------------- ________________ સુરિશેખર t૨૧ ઘર નહિ. કેવળ કુટુંબજ નહી, બલકે અખિલ બાલશાસન ગામને શોભાસ્પદ બનાવી રહ્યાં હતાં એ એક બાલશાસનને શું! પરંતુ ભવિષ્યમાં પરમારાષ્ય જિનશાસનની ઉન્નતિ કરવા સાથે તેને યશોધ્વજ દિશિવિદિશિમાં ફરકાવવા સ્વાર કલ્યાણ સમજી સ્વજીવનને સમર્પણ કરનાર બાલકની આદર્શ જનેતા તરીકે બની તેણીએ અખિલ જિનશાસનને દીપાવ્યું છે. શૂરવીર સૈન્ય સમરાંગણના મોખરે ઉભા રહી શત્રુ સત્યના અનેકાનેક અણધાર્યો થતા આક્રમણોના ફટકાને ખમી પિતાના શરીરથી બેદરકાર રહી, જે વિજય પતાકા ફરકાવે છે. તે બધેય યશઃ તેના રાજાને જ વરે છે, તેવી જ રીતે પુત્રની બાલ્યાવસ્થામાં વિદ્યાપ્રાપ્તિમાં નિપુણતા વ્યાપાર વાણિજ્ય આદિ વ્યવહારૂં પ્રવૃત્તિઓમાં દક્ષતા, નિર્દોષ અને નિર્દભ તેમજ નિર્લોભતાથી જીવન સરણિ સગુણીઓના સંગકારા સ્વજીવનની ધર્મ-સંસ્કારમય કરેલી ખીલવટ સંસાર વિરક્તતા વિગેરે સગુણકારા મળેલ યશ અને પ્રતિષ્ઠા સહાગણ માવડીજને જ આભારી છે પીતાંબરશેઠ અને ભોળાભોળા મોતીબાઈના ગાહ-જીવનના સંબંધમાં ખંતીલા ખેડીદાસ નામના પુત્રને જન્મ થયે દિવસે દિવસે ખોડીદાસ વયમાં અને ગુણમાં વધતા ગયા એ ભાગ્યવંત દંપતી સંસારના મુસાફર તરીકે નિજ જીવન પંથને આનંદપૂર્વક વટાવી રહ્યા હતા ગુરૂઓના મુખારવિંદથી ઝરતાં ધર્મામૃત ઝરણુંને અલભ્ય માની પી રહ્યા હતા. સંસાર અવસ્થામાં હેવાછતાં, બને તેટલા વિરક્તભાવથી સ્વ સમય વ્યતીત કરતાં હતાં. ધન્ય છે? ધન્ય હે? માતા મોતી ને !: તેજ સુશીલ સુગુણવંતી સતીઓ હાર્દિક નમન વંદનનેને ઉચિત છે, કે જે જનનીઓએ પરહિતના વિશુદ્ધ એયને અવલંબી યાહેમ કરનાર શૂરવીર અને ધીર બેટાઓને ઉદાર દિલથી શાસનના ચરણે ભેટ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કવિકલકરીટ ધર્યાં છે! હિંદુસ્તાનભરમાં રાજના હારા પુત્રના જન્મ થાય છે, પણ તેજ નની ધન્યવાદને પાત્ર છે, તેજ માવડીઓનાં નામેા ઇતિહાસના પાને પંકાવા યાગ્ય છે, તેજ સુમાતાઓનાં નામેા અમર બને છે, જે રતકુખ પતિવ્રતા સ્ત્રીઓએ ગુણુના નિકેતન આદર્શજીવી અને ગુણુગ્રાહી, કલ્યાણકામી ભવિએની કામનાઓને પૂર્ણ કરવાના કારણે અવનિતલને પાવન કરનાર પવિત્ર પુત્રાને શાસન સેવા માટે સોંપ્યા છે. ! એ તેજસ્વી સુમનસ્વિનીએ એ પાવનપ્રતિમૂર્તિ. હારા ધન્યવાદને લાયકજ છે ! Page #46 -------------------------------------------------------------------------- ________________ 2) પ્રકરણ ૩ જુ. આ *છ૮ વ દિશાના ગર્ભમાં ચાંદલે અવતરતાં પૃથ્વી શવ્યાને આછી આછી વિશદ કિરણની પ્રભાઠારા ઉજજવલ બનાવે છે મલયાચલની ભૂમિના ગર્ભમાં આરોહીત થયેલ ચંદનને વૃક્ષસમૂહ પિતાની સુવાસને ચોમેર ફેલાવે છે. નવીન મેઘના ગર્ભમાં પ્રચ્છન્ન જળ, અનેક કૃલીવલેને સુકાલની સૂચના કરી આનંદનું આસ્પદ બને છે. તેવી રીતે કઈ પુણ્યવંત છવ સોહાગણ માવડીની કુક્ષિમાં સ્વર્ગથી અવતરે છે. ત્યારે તે માતાને મને રથ, દેહદે કેાઈ અનુપમજ ઉદભવે છે. પુત્રના લક્ષણ પારણામાં જણાય છે તેમ ભાગ્યવંત જ્યારથી ગર્ભમાં અવતરે છે, ત્યારથી જ તેની પ્રભાવકતાની આગાહી તેના કુટુંબ વર્ગમાં થતી Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૪) કવિકુલકરીટ આખાદીથી અટકળી રોકાય છે, ધર્મનિષ્ઠ ભોળા ભાળા મોતીબાઇની કુક્ષિરૂપ માનસ સરોવરમાં એક હઁસ સમાન ઉત્તમ જીવ જ્યારથી ગર્ભ પણે અવતર્યો ત્યારથી મેાતીબાઇની ધમ ભાવનાઓ, ધર્માનુષ્ઠાના આચારવાની પ્રવૃત્તિઓ વિશેષ વધતી ગઈ. જીવજીવન આધાર ભવસાગર તારણહાર ગુણગણુના આગાર દુઃખી જીવનના ઠારણહાર શ્રી પદ્મપ્રભુ ભગવાનનું જિનાલય ધરની સન્મુખજ હાવાથી અને ગર્ભમાં રહેલ ઉત્તમ આત્માના સંસ્કારથી મેાતીખાઈને પુનઃ પુનઃ પ્રભુ સન્મુખ જઈ સ્તવના કરવાની, પૂજન કરવાની તેમજ ભક્તિ કરવાની ભાવનાઓ જાગૃત થતી અને તે તે ભાવનાએને ઘરના તમામ કામકાજથી નિવૃત્ત થઈ તુરતજ સફળ કરતા, કેમકે તે સમજતાં હતા કે ધર્માંની ભાવના અને પ્રસંગો બહુજ દાહિલા હોય છે. અનાયાસે તે સુઅવસર પ્રાપ્ત થતાં કચે સજ્જન વિલંબ કરે ? શ્રેયઃ પંથના સાધન રૂપ માની ધ પ્રવૃત્તિ આદરવાની જે જે જિજ્ઞાસાએ પેદા થતી, ભલે તેમાં દ્રવ્યને વ્યય થતો હોય ભલે ગૃહકાર્યોમાં ઉણપ રહેતી હાય છતાંય પુણ્યવત પિતાંબર શેઠ તેની દરકાર રાખ્યા સિવાય તે તે જીજ્ઞાસાને અવિલ એ ફળવતી બનાવતા. માતાના મનારથા સ¥ળ થતા જતા હતા. દિવસે આનંદની અનુપમ લહેરીઓથી, ધમ ક્રિયાએથી, પ્રભુ સ્તવનાઓથી ધીમે ધીમે પસાર થઈ રહ્યા હતા, સાંસારિક સંયેાગા પણ અનુકુળ થતા જતા હતા તેઓના દિલમાં પુણ્યાત્માના ગર્ભમાં આગમન પછી કદીયે ચિંતાને સ્થાન મળતું નહતું. સ્વજના તેની સુશ્રુષામાં ઉલ્લાસથી તૈયાર રહેતા. આ સમય પે।સમાસના હતા, આછી આછી શીતળતા જનતાના અંગોપાંગને સંકાચિત બનાવી રહી હતી. વિહં’ગમે। સ્વજીવન આગામી કડતી ઠંડીના ભાગરૂપ ન બને તે ખાતર સધન વિવિધ માળાઓને, ફાઇ તે વૃક્ષના કાટરામાં કાઈ તો ગૃહના વિવરામાં, રચી તેમાં માટી Page #48 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર ઇમારતના સુખને કલ્પી રહ્યા હતા. વિદ્યાભ્યાસીઓ પ્રાતઃસમયની મધુરી અને લહેજતદાર ઉમાપ્રાપક શીતળતાના સહકારથી અભ્યાસમાં વિશેષ વિશેષ ઉઘુક્ત બની રહ્યા હતા, યોગીજને સ્વદષ્ટિને નાસિકાના અગ્રભાગ ૫ર સ્થાપન કરી પરમબ્રહ્મને દેખવા એકાકાર બની રહ્યા હતા. કઈ યતિજને પ્રાણાયામ અને ઉત્કટ આસન દ્વારા દઢ બની ઇકિયેના દમનપૂર્વક સ્વબ્રહ્મરદ્ધને પૂર્ણ આનંદને અનુભવ આપી રહ્યા હતા. આવો અનેકને ઈષ્ટસાધક શીતકાળ (Winter season) સર્વ પ્રિયતાને મેળવી ર હતું, શીશીરને સમીર (Wind) વીરવર્ગને ધીરતા આપી રહ્યા હતા, સહાગણું મોતીબાઈના ગર્ભાધાનને પણ અવધિ થતાં, ત્યાં પરિપૂર્ણ નસાંગણના વિશાળ ચોગાનમાં ઝગમગતી અને વિશદ કિરણાઓના બહાનાથી ઝુલતી તારલીકાઓ અવનવા અભિનવ પૂર્વક નૃત્ય–તાંડવ કરી રહી હતી. બારસને ઉજજવલ સુધાંશુ (moon) ભેદભાવને ભૂલી પરેપકારના પરમ સિદ્ધાંતને જાણે પાલન ન કરતો હોય તેમ સુધા કરતા કિરણને પૃથ્વી પર પાથરી પ્રત્યેક પ્રાણીઓને આનંદસરમાં સરકાવતા હતા, તેજ દ્વાદશીને દીપતે શશી શીત કિરણોરૂપી ચંદ્રહાસના કરા આખા દિવસના કાર્ય વ્યવસાયથી પરિશ્રમિત થયેલા માનવ વર્ગને ભરી ભરીને પ્રેમ પાન કરાવી રહ્યા હતા. તેવી જ રીતે મોતી” નામને યથાર્થ કરનાર “મોતીબાઈ” પણ પોતાના ગૃહાંગણની ઓસરીમાં ઉદારતાથી અપાતા તે શીત કિરણની ખીલતી જતી ચમકતી ચાંદણુના ચંદ્રહાસને ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે પી આનંદ માની રહ્યા હતા. તે રાત્રિ વિક્રમ સંવત ૧૯૪૦ ના પેસ સુદી બારસની હતી, એ રઢીયાળી રાત્રીને આસરે આઠેક વાગ્યાને સુમાર હતા. તે અવસરે ચંદ્ર કૌમુદિથી અજવાળાયેલી ગૃહાંગણની ઓસરી ઉપર નિરાબાધપણે મેતીબાઇની કુક્ષીરૂપી માન સરોવરમાં સુસ્વમથી સૂચિત હંસ સમાન એક પુત્રરત્નને જન્મ થયો. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] કવિકુલલકરીટ અનેક જનનીએ પુત્રરત્નાને જન્મ આપે છે એતે અનાદિના વ્યવહાર પ્રવાહ છે, પરંતુ તેજ જનેતાનું અને તેજ ધન્યપુત્રનું યશાનામ ઇતિહાસક્ષેત્રમાં આવકાર પામે છે. જે માતાએ પેાતાના સંતાનને જન્મતાવે તજ ઉત્તમ સંસ્કારોના સાનેરી એપ કરવા પ્રેરણાવતી અને છે. જે પુત્રો જન્મી પેાતાનાજ નહિ, ખીજા એક મેના પણ નહિ પણ હજારા પ્રાણી સાના સાચા સાÖવાહ અને છે, તે ભાગ્યવતાના જ્યેાતિમય જન્મ તેના કુટુંબીઓનેજ નહિ, બલ્કે અખીલ જિજ્ઞાસુ જનતાને આનંદના હેતુ અને છે, તેવીજ રીતે ગુણીયલ મોતીબાઈ અને તેમના આ પુત્રરત્ન એ બેઉ ભવિષ્યમાં ઇતિહાસના પાનાપર સુવર્ણાક્ષરે આલેખાવા યોગ્ય બન્યા છે. આ પુણ્ય માતુશ્રી ચાંદનીની આછી આછી જ્યાતમાં ગૃહાંગણની એસરી ઉપર આનંદપૂર્વક બેઠા હતાં, ત્યાંજ પુત્રના જન્મ થવા એ ખરેખર અવતરનાર ધન્યાવતારી ભાગ્યવંત જીવનની પુણ્ય પ્રભાના અનેરા પ્રતાપ કેમ ન માની શકાય ? જન્માવસરે ઉજળીથી ટગમગતી ચાંદનીની કૌમુદી અને બાળકની તેજસ્વી ઝગમગતી મૂળકાંતિ, પળ ભર સ્પર્ધા કરતી થકી પણ સંમિલિત થઈ. પુત્ર જન્મ સંસારીઓને સ્હેજે આનંદ ઉપજાવનારા હાય છે, પિતામ્બર શેઠના ઘરમાં પણ સહુકાઈ આનંદની મીઠી મીઠી ઉમીઓમાં ન્હાવા લાગ્યા. ઘણીજ કાળજીપૂર્વક તે બાળકને પાલન કરવામાં આવતા, સ્નેહાળ કુટુબીએ પળભર પણ તેને ગાદથી હેઠા મૂકતા નહિ, ખાળના નિર્દોષ ચમકતા નેત્રે, ખીલેલા ગુલાબના પુષ્પ સમાન રક્ત ગાલા, જપાપુષ્પના રસથી આપેલા લાલીમા ભર્યાં અધરા અને કમલયું વિકસ્વર, કામળ, પળપળ હસતું અને રમુજી આનંદથી મટકતું મુખડું એ કાને સ્નેહ ન ઉપજાવે, વળી બાળની ખેલાતી ધેલી, તેાતડી, મૃદુ, મધુરતામય, મનમાહક માહવાહી ભાષા વજ્રભેદી હૃદયાને પળભર નચાવે છે, મેાતીખાઇ અને તેના કુટુંખીઓની ગાદમાં Page #50 -------------------------------------------------------------------------- ________________ રિશેખર [ ૨૦ વૃદ્ધિ પામતા, રમતા, ઝુલતા, મનમાન્યા આનંદ રસમાં મ્હાલતા આ બાળક વયમાં અમુક દિવસ થતાં, કુટુંબીઓએ નામ નિર્ધાર કરવાના નિય કર્યાં. નામ નિર્ધાર:— - સગાસંબંધીઓનુ` એક મંડળ પિતાંબરશેઠના સોહામણા અને મનેાહાર આંગણામાં સાનંદ એકત્રીત થયું. આ પુત્ર લાલ–રતરૂપ હાવાથી માતા અને પિતાને અનુકુળ એવું તે બાળકનું પુનીત નામ “લાલચંદ્ર” તરીકે નિશ્ચિત થયુ. માતા અને કુટુંબીઓએ લાલચંદના નામની ધ્વનિઓથી પિતાંબરશેઠના ધરને ગજાવી મૂક્યું ખરેખર આ ગુંજારવ ભાવિ સૂચન કરતા હતા. કે હું બાળ, લાલ, ભવિષ્યમાં લાલચ એ નામ યથાય કરી સુકાર્યોમાં જીવનના ફાળા આપી. પરાપકારના પવિત્ર કાર્યક્ષેત્રમાં નિઃસ્વાર્થ પણે જીવનના અણુમાલ સમય વિતાવી સૈદ્ધાંતિક સત્યાને ફેલાવી જંગેાજગમાં જીગર્જીંગ સુધી તારૂં નામ ગુંજતું રહે. એ આશિર્વાદ લાલચંદ લાલચંદની પ્રેમવાહી ધ્વનિએમાં કલ્પી શકાતા હતા. ગ્રહાચાર વિચાર: ગ્રહ અને ક્રમના પરસ્પર અવગાઢ સંબંધ રહેલા હાય છે. અમુક કર્યું. જ્યારે ઉદયમાં આવવાનું હાય ત્યારે અમુકજ ગ્રહ અને અમુકૈજ ચંદ્રમા કુદરતના કાનૂન અનુસાર આવી મળે છે. જો કે કવાદીઓને પણ એ ગ્રહચારની ગણત્રી અને તેનાથી થતા શુભાશુભ *ળાની માન્યતા ધરાવવીજ પડે છે. ગ્રહચારના પૂર્ણ જ્ઞાતા હોય તે જન્મનાર વ્યક્તિના જીવન પંથના વિપરીત અને અનુકુળ પ્રસ ંગાને પ્રથમથી જણાવી શકે છે. તદનુસાર શુભાશુભ ફળ સંલબ્ધ થતું અનુભવાય પણ છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૮ 1 કવિકુલકિરીટ આ પ્રસંગ અનુસંગત હોઈ તેને અત્રે આલેખ એ વાંચકવૃંદ અસ્થાને નહિજ માને. કા , . ૨૪**, * ::::.. . . , ૬ રા. ૭ ૮ ક. ૧ * ૧૦શુ.બુ <૧૨ લાડકડા લાલચંદભાઈના જન્માવસરે બે ગ્રહ ઉચ્ચાંશના હતા. અને તે પ્રભાવપ્રદ તેમજ જીવન ઉદયના સુંદર ઉદ્ભવ સ્થાન સમા હતા. જે ગ્રહ અખિલ જીવન વિહારમાં પ્રભા પાડવામાં જ્યાં ત્યાં ઉજવળ કીર્તિને વિસ્તારવામાં અને વાદવિવાદમાં કુવાદીઓના મદને ગાળી સત્ય તત્ત્વની જય પતાકા ફરકાવવામાં નિમિત્ત ભૂત હતા. ભાવિચન જેશીઓ પણ આવી ઉત્તમ કુંડળીને જોઈ તાજુબ થતા હતા. અજાણ્યા જેવીઓ પણ તે જોતાંજ મુક્તકંઠે કહેતા કે, આ ગ્રહકુંડળી અનુસાર જન્મનાર બાળ સમૃદ્ધિમંત, ધીમંત અને પ્રભાવશાળી થાય. હજારેપર પિતાને અજબ પ્રભાવ પાડી આણ ફેલાવે. વચન સિદ્ધિ પણ આ વ્યક્તિને સાંપડે. કુંડલીમાં એક યોગ એવો પણ ઉપસ્થિત છે અને તેથી કલ્પી શકાય છે કે તે સ્વભાવિકજ સંસારના પાપારંભથી વિરક્ત થઈ સંસાર ત્યાગી બને તો મહાન ગુણ સંપન્ન જગન્માન્ય જગદ્ય મહાત્મા બને અને સંસારમાં રહે પણ ઉચ્ચ સમૃદ્ધિ મેળવી માનનીય બની ખ્યાતિને પામે. ટુંકમાં Page #52 -------------------------------------------------------------------------- ________________ સુરિશખર કહીએ તે જન્મનાર લાલચંદભાઈની કુંડલીના ગ્રહચકો તેમના ભાવિજીવનની ઓજસમયી કેાઈ અનેરી જ કલ્પના કરાવતા હતા. શારીરિક ચિન્હો: બાળચંદ્ર સમા લાલચંદ્રભાઈના તેજરવી મુખડાપર ભવ્ય લલાટ અનેરીજ કિરણ પ્રસારતું હતું. મુખની હસમુખતા અને કેને આનંદનું સ્થાન બની રહી હતી. નેત્રોની નિર્મળતા અને વિશાળતા, ઓજસ્વીતા, કમલ દલેને શરમ પમાડતી હતી. વિશાળ હાથ અને રક્તિમા ભર્યા કમળપાદે ભાગ્યવંતની આગાહી આપવા આવેલ શુભકર્મના સંદેશ સમા શોભતા હતા. નાની વયમાં પણ શરીરની બલવત્તા, બુદ્ધિ, ચપળતા અને સર્વજન પ્રિયતા આ બાળમાં પૂર્વ સંસ્કારથી સહચારીપણું ધરાવતી હતી. શરીરપર દીપતાં ચિહે ભલભલાના શિરને ડોલાવતા હતા. વિદ્વાન પ્રેક્ષક વર્ગને કબૂલવું પડતું હતું કે સંઘવીદાસના કુટુંબરૂપી વંશાકાસમાં આ પુત્ર ચંદસમાન કીર્તિ અને યશને વધારનાર થશે. બાળવય: નિખાલસતા અને નિર્દોષતા જેટલી બાળકોમાં હોય છે તેટલી વૃદ્ધોમાં પણ કાઈક વખત અનુભવાતી નથી. નિર્દોષ આનંદનું જે BIU 3r67414 14 ( The best place of innocent joy) તે તે બાળવયજ છે. બાળક કુદરતે નિશ્ચિત અને ક્ષણક્ષણે અનેક આનંદ તરમાં મસ્ત રહેનારે હોય છે. મેહથી રૂઢ થયેલે એકપણ પદાર્થ તે મછલા જીવનમાં ઈષ્ટરૂપે નથી હોતે. નેતરની સોટી (cane) કુમળા કમળાને નાળ અને ઉત્પન્ન થતા નાજુકડા છોડ જેમ વાળવા ઇચ્છીએ તેમ વળી શકે છે. તેવી જ રીતે બાળપણમાં જેવા પ્રકારના સંસ્કારે નાખવામાં આવે છે તે સંસ્કારે એવાતે જડમૂળ અને દતર બને છે તેમાં પરિવર્તન ભાગ્યે જ થાય છે. બાળકનું માનસ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] કવિલકિરીટ કુદરતેજ કામળ અને ડરપોક હાય છે. ટુંકા ટુંકા પ્રસંગેા તેના ગાલરા હૃદયને ખેદ અને હર્ષના અનુભવ કરાવે છે. તેનાથી વિપરીત પ્રકૃતિના ધણા બાળકામાં જોવામાં આવે છે. કેટલાક બાળકેા નાની ઉમરથી નિડર, વાચાળ, ચપળ અને પ્રસંગોને એળખવામાં કુનેહવાળા હોય છે. બાળકામાં વિના શિક્ષાએ નિરખાતા સુસંરકારાજ પૂર્વભવ હાવાના સચોટ પુરાવેા આપી રહ્યા છે. લાલચ દભાઇ પણ ખાળવયની બુદ્ધિમયવન બાજીમાં આનંદ મનાવતા હતા. કુટુંબીઓની તથા બાળમિત્રોની સંગતમાં કુતુહલયુક્ત જીવન વિતાવવા લાગ્યા. લાલચંદભાઇના પાલનપોષણમાં તેમના માતુશ્રી બહુજ સાવધ રહેતા. કુસંસ્કારી બાળકાની સંગત ન થાય તે માટે પણ બહુ સાવચેત રહેતા. માતાપિતા એતા પુત્રોની ભાવિજીવન રૂખાના વિધાતા છે. જો તે ખબાળકને સુસંસ્કાર અર્પવામાં દુર્લક્ષ્ય રાખે તો ખાળની આગામી જીવનરેખા બહુજ કઢંગી અને છે. મેાતીઆઇ તો સ્વબાળક કુસ`સ્કારી ન બને તે માટે પુરતા લક્ષ્યબદ્ રહેતા. જો કે લાલચંદભાઈ પાતેજ બાળવયમાં પૂર્વસંસ્કારના પ્રતાપેજ ગુણીયલ બાળકાની સેાબતમાં આનંદ માનતા. સુઘડતા અને મતિબાહુલ્યતા એમની બાળપણથીજ ખીલતી જતી હતી. જેમના માતપિતા ધમ સંસ્કારી હોય જેમના નિવાસ ઉત્તમ સજ્જતાની પાડેાશમાં હોય જેમની સાબત કુળવાન મિત્રની સાથે હોય તેનુ ઉત્તરજીવન આદર્શો સુખી અને પ્રશંસનીય બને છે. તેઓ જ્યારે આઠેક વર્ષની સમજણી ઉમ્મરના થયા ત્યારે તેની મધુર, બુદ્ધિ અને ચાતુ વાળી વિધિવિધ વાતા સાંભળી ગ્રામ્ય જતા આશ્ચર્ય ચકિત બનતા એક વખત સાંભળેલી વાતને પણ સ્મરણ પથમાં આલેખવાની અને પ્રસંગ આવે સંભળાવવાની ધારણા શક્તિ અને વિવેચન શક્તિ ખાળવયથીજ પ્રગટ દેખાતી હતી. ખાળવયની રમત ગમતમાં પણ સહેલાઇથી પસાર થઇ જીતને પોતે સ્વાધીન Page #54 -------------------------------------------------------------------------- ________________ સુરિશેખર 1 ના રાખતા એ એક વિશિષ્ટતા હતી, એમ તેઓના બાળપણના મિત્રો હાલ પણ જણાવી રહ્યા છે યુવાવસ્થામાં જેઓના સુગુણે અપ્રતિમ ખીલવાના હોય તેવા બાળકેની ચિકિત્સા બાળવયથી જ થાય છે. અને તે દ્વારા ભવિષ્યના સુંદર અદ્ભુત સુગુણ કળી શકાય છે. લાલચંદભાઈના અપૂર્વ સદ્દગુણોએ માત પિતાના હૃદયમાંજ ભાવભીનું વાત્સલ્ય ઉપજાવ્યું હતું એટલું જ નહિ પણ ઈતર જનોને પણ એમના ઉપર ઘણોજ સ્નેહ હતો પાંચ સાત વર્ષની ઉમ્મરમાં તેઓનું કંઠમાધુર્ય એટલું બધું આકર્ષક હતું કે ગામના કેટલાક ભાઈઓ તેમને રેકી નિશાળમાં શીખેલી કવિતાઓ, નીતિ સૂચક ગીતિઓ તેમજ ભજન ગવડાવતાં આ કવિતાઓ સાંભળી છેતૃવંદ ખુશી થઈ સ્નેહની એક મીઠી આશીવંદ ભરી નજર ફેંકતે, બાળ અવસ્થામાં પણ આટલે આવકાર એ કાંઈ થડા ભાગ્યની નિશાની ન ગણાય. વિચાર વિમળતા. બાળવયમાં બાલેની પ્રિયતા ખાનપાન કરતાંયે રમુજી નાના પ્રકારની રમત ગમત પ્રતિ હેજે અધિક હોય છે. પરંતુ કેટલાક બાળકે જેઓ ભાવિમાં અપ્રતિમ ગુણનિધાન થવાના હોય છે, તે સ્વચેય અનુસાર કાર્ય થયા પછી રમતમાં ચિત્ત લગાવે છે. વિદ્યાલયના શિક્ષકે એ આપેલ પાઠ (Lesson) માતપિતાની સેવા અને ધર્મના નિત્ય નિયમનું પાલન ખંતથી કરવા વિના પ્રેરણાએ પ્રેરાય છે. તેઓ નાની ઉમ્મરમાં માતા પિતાના વિનયમાં, નિશાળના પાઠમાં અને ધાર્મિક અનુષ્ઠાનમાં યથાશક્તિ પાલનમાં તત્પર રહેતા, વળી તેમને ધર્મ પ્રત્યે હાર્દિક પ્રેમ, મનની નિર્મળતા, સુહંદતા, ઉદારતા બહુજ આકર્ષક હતી જે કોઈ અભ્યાસી અનુભવીને પણ દુરાધ્ય માની શકાય. સ્વમસ્તવના – રાત્રિને સમય પ્રસરી રહ્યા હતા. લાલચંદભાઈ તંદ્રાના તાલમાં મશગૂલ બન્યા હતા, તે વખતે સેનાના સિંહાસન પર બિરાજમાન થયેલ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૨ 1 કવિકુલલકરીઢ તારક જીનેશ્વર ભગવાનના અકસ્માત દર્શન થયા સાનુગ્રહથી પ્રભુજીએ સ્વવદન ચંદ્ર દ્વારા ઉપદેશ પિયૂષ વર્ષાવ્યુ'. તે ઉપદેશામૃતને નિશ્ચલભાવે તે આકપીને પીન બન્યા જાણે રત્નના કરડીયેા અનાયાસે પ્રાસ થયા હોય તેમ તેમનું હૃદયસર હ તરંગથી ઉભરાયું. અને તેમના માનસમાં કાઈ અનેરૂ એજસ પ્રગટયું. આદશ જ્યોતિમય પ્રભુના પુણ્ય દર્શન અને મુખ ચંદ્રથી ઝરતું પિયૂષ વૃષ્ટિનું જ્યારથી પાન થયું ત્યારથી આ અસાર સંસાર ત્યાગવાની અને પ્રભુના સત્ય માને સ્વીકારવાની તીવ્ર તમન્ના જાગી. વૈરાગ્યનુ ખીજ શપાયુ ખાળવય હોઈ હૃદયમાં અદૃશ્ય રહેલી ભાવના તુરતાતુરત ક્યાંથી અકૂળ થાય ? માતપિતાના વ્યામાહ તે પુત્રપ્રતિ ગાઢ હાય છે. તેમાં વળી ગુણીયલ અને વિવેકપુત્ર વિશેષ માહ જગાવે તે નિર્વિવાદ છે. આવા અત્યંત વ્યામાહના કારણે પાતાના મનેહર માનસ સરાવરમાં ઉત્પન્ન થયેલા વૈરાગ્ય તરગાતે ગૂઢજ રાખ્યા. પરન્તુ અંતરમાં પોતાના ઉદ્દેશ અને ધ્યેય મજબૂત બના– વતા જતા હતા. તેમજ તે ધન્ય સેાહામણી સુપળની ઝંખના અસ્ખલિત વહેતી ધમ કૃત્યોની સ્વપ્રમાળા તેઓની શ્રદ્ધા અને ભાવનાને પ્રાત્સાહિત કરતી હતી. ધન્ય છે એ સુસ્વન્ન દકને ? સુગુણા પ્રાપ્ત કરવાનું અણુમાલ સ્થાન પુત્ર માટે જો કાઈ હોય તો તે પિતા હાય છે. લાલચંદભાઇ પણ પિતાના પરિચયથી ઘણા સુસ`સ્કારી સપ્રાપ્ત કરી રહ્યા હતા, પિતાના પ્રેમ પણ પોતે પોતાની કુશળતાથી જીતી રહ્યા હતા, તેમની આજ્ઞાનું પાલન કરી સેંકડા શુભાશીવચને મેળવવા ભાગ્યશાળી બની રહ્યા હતા, પરન્તુ ખરેખર પ્રશ ંસનીય સુયોગ ચિર સ્થાયી રહેવા એ દુર્લોભ છે, કાળની અજબ કળાથી ઘડાયેલી ધટીમાં સાને આનાકાની સિવાય પિસાવુ જ પડે છે કાળના પ્રવાહનો સામનો કરવા આજના યુગ વિજ્ઞાનીએ પણ સમથ અન્યા નથી. બળવાનોને, ધનવાને તે, Page #56 -------------------------------------------------------------------------- ________________ શિખર [ ૩૩ "" મહારાજાઓને અને કંગાળાને ટુંકમાં અખિલ જન સમુહને કાળ– સિંહની વિકરાળ જટીલ ફાળના ફેરા નીચે પસાર થવુંજ પડે છે, જે પુષ્પ ખીલે છે તેજ કમાય છે, જે ઝોળીમાં હોય છે તેજ હાળામાં હાય છે. જે જન્મે છે તેજ મરે છે, અંગ્રેજીમાં પણ કહ્યું છે કે "A man is mortal માણુસ માત્ર મરાધિન છે, ધનિષ્ટ પિતાંબરભાઈ ધર્મમય જીવન વીતાવી રહ્યા હતા. લગભગ પચાસવની ઉમ્મરે આવી પહોંચ્યા હતા. સામાન્ય વૃદ્ધાવસ્થાની આછી આછી રૂપરેખા તરી રહી હતી, કુટુંબીજનાપર તેમજ ક્ષણિક પૌલિક વસ્તુ ઉપરથી વ્યામેાહના નસા કમી થઇ રહ્યો હતા, તે અરસામાં ઉપર સૂચિત અકળ કાળની કળાના કાનુન અનુસાર આયુષ્ય ખળ ક્ષીણ થતાં સસમાધિ ધ ભાવના પૂર્ણાંક સ્વલાકની ભૂમિને ભૂષિત કરવા માનવ લાકથી વિદાય થયા. કૌટુંબી વમાં આવા એક ધર્મનિષ્ટ પુરૂષના સ્વ ગમતે જો કે શાકની છાયા તે। પ્રસારી, પરન્તુ સર્વે ધર્મિષ્ટ હાઈ, કની અજબ લીલાને જાણનારા હાઈ તથા સદ્ગુરૂદ્વારાએ પ્રાપ્ત કરેલ ધર્મની અમર બુટ્ટીના પ્રભાવે તે છાયાના કારમા સેરડા ટુંકમાં ભુંસાઈ ગયા. આ બાજી માતાની પ્રેરણાથી વ્યવહારૂ કુશળતા મેળવવામાં, ધમ ક્રિયામાં, વ્યવહારિક વિદ્યાભ્યાસમાં દિન પ્રતિદિન ઉત્સાહપૂર્વક પ્રયત્નશીલ બની અનુક્રમે વયમાં તે વૃદ્ધિ પામતા ગયા. 1 no Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. પુણ્યદર્શન – સ્વીતલને પવિત્ર પાદ કમલથી પાવન કરતા ભવ્યાત્માઓના હદય કમલેને ઉપદેશામૃતથી વિકસાવતા શ્રી જૈનશાસનના ઘરાવાહક પૂજ્ય આચાર્ય દેવેશો તેમજ સંયમ રમાના ભૂષણરૂપ મુનિપુંગવો બાલશાસનની જનતાના મહાભાગ્યથી પધારતા અને ધર્મોપદેશ વષવતા. તે પૂની સેવામાં અને ધર્મોપદેશ શ્રવણ કરવામાં ધર્મપ્રેમી લાલચંદભાઈ પણ અચૂકપણે પૂર્ણ પ્રેમથી લાભલેવા ઉત્સુક રહેતા. Page #58 -------------------------------------------------------------------------- ________________ રિશેખર [[ ૩૫ સાધુ પુરૂષોના સમાગમની સુંદર સુપળોનું સદ્ભાગ્ય લાલચંદભાઈને પ્રાપ્ત થતું, બાળવયમાં પણ તેમનું બુદ્ધિ બાહુલ્ય અને નમ્રતા એટલી બધી નિઃસીમ ખીલેલી હતી કે જે જોઈ મુનિરાજે તેમને કહેતા કે જે તું સંયમ લે અને જૈનધર્મના શાસ્ત્રોનો ઉંડો અભ્યાસ કરે તે એક ધર્મને સારો પ્રચારક અને નેતા (Leader) બને ? અને જે ગુરૂને શિષ્ય થાય તે ગુરૂની પાટને પ્રભાવશાલી બનાવે. પ્રિય વાંચકગણ સહેલાઈથી સમ હશે કે ઝળકદાર ઉત્તમરત્ન ઝવેરીના હાથમાં જતાંજ તેના તેજથી અને જળહળતા પાણીથી અને તેની ઉચ્ચતાથી તરતજ કિંમત અંકાય છે. તેમ બાળવયમાં અનુક્રમે વૃદ્ધિ પામતા આપણા ચારિત્ર ભૂષણ પણ વિદ્વાનોની દૃષ્ટિમાં કિંમતી રત્નની જેમ અંકાયેલ હતા. સાધુ જનની નિઃસ્વાર્થ સેવા અને નિઃસ્પૃહી અને નિરાલસપણે શ્રવણ કરેલ નિઃસ્પૃહીને ઉપદેશ નિષ્ફળ નિવડતાજ નથી. અર્થાત કદીને કદી જરૂર ફળદ્રુપ થાય છે. સુક્ષેત્ર હોય, ઉત્તમ બીજનું આરોપણ હોય અને તેનો પાલક જલસિંચક અનુભવીને દક્ષ હાય તે તે બીજને અંકુરીત થઈ ફળદ્રુપ થતાં વિલંબ શેને હોય? ન્યાયાંનિધિ પાંચાલદેશો ( Punjab ) દ્ધારક શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ ઉર્ફે આત્મારામજી મહારાજના ભાવી પટ્ટાલંકાર નિઃસ્પૃહ ચૂડામણિ શ્રીમદ્ કમળવિજયજી મહારાજ સંવત ૧૯૫૪ માં શ્રી ભોયણજી તીર્થની યાત્રા કરી સસ્વાગત બાલ શાસનમાં પધાર્યા. તેઓશ્રીની પ્રતિદિન ચાલતી મધુરી અને વૈરાગ્યમય વાણીનું શ્રોતૃવૃન્દ ઘણીજ પ્રીતિથી પાન કરતે હતે. લાલચંદભાઈ પણ તે મહાત્માની હદય દ્રાવીણી વાણીનું શ્રવણ કરતા અને અન્ય સમયમાં પણ તેઓના પરિચયની સૌરભતાથી સુવાસિત બનતા જતા હતા. નિરાકાંક્ષી સંતને ક્ષણભરને સંગ જીવનવહેણમાં નવ ચિતન્યરસને વહેવડાવનાર બને છે. કહેવત છે કે સેબત તેવી અસર થાય છે, Page #59 -------------------------------------------------------------------------- ________________ કવિકુલકિરીટ (A man is known by the company he keeps ) લાલચંદભાઈના પવિત્રહદયમાં તત્કાવાહિની દેશના એ અનેરી જાગૃતિ આણું તેનાજ પ્રતાપે સંસારને છેડી, મનને ગુરુદેવની આજ્ઞામાં જોડી સંસારના મોહપાસને તેડી અવ્યાબાધ સુખને દેનાર સંયમપંથને આરાધવાની તીવ્રવેગી ભાવનાનું પુર હૃદય પટ ઉપર વહેવા લાગ્યું. લાલચંદભાઈની ઉમર દશેક વર્ષની થવા આવી હતી. ગુર્જર વિદ્યાપીઠમાં ત્રણ ચેપડીને અભ્યાસ કરી ચૂક્યા હતા. શિક્ષકની પણ અજબપ્રીતિ પ્રબળબુદ્ધિ દ્વારા સંપાદિત કરી હતી. વય વધવાની સાથેજ જળ પ્રવાહની જેમ વ્યવહારુ કુશળતા પણ વધી રહી હતી. શ્રીમદ્ કમળવિજયજી મહારાજ હાલમાં (શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજી મહારાજ) પણ આ બાળ લાલની નિખાલસ માનસવૃત્તિ તલસ્પર્શી કુશાગ્રમતિ અને વાક્ચાતુરી જોઈ આકયાતે હતાજ. આ એક શાસનધોતક, સત્યપંથને પ્રચારક અને અજબ ઉપદેષ્ટા ભાવિમાં થાય એવી વિચાર સંકલના તેના પ્રતિ મનમંદિરમાં ગુંથી રહ્યા હતા. મધુરવાણી દ્વારા આચાર્યશ્રીએ લાલચંદભાઈને સંસારની અસારતા સચોટ સમજાવી. તે બાળના હૃદયગત સંસાર ત્યાગવાના સાચા વિચારે જાણી લીધા. અને તે પછી તેમના કુટુંબીઓને કહેતા કે આ તમારે લાલ બાળ તે છે પણ જે તેને સારા સ્થાનમાં સંજી જૈનધર્મનું પદ્ધતિસર શિક્ષણ આપવામાં આવે તો શેડા જ સમયમાં નિષ્ણાત બની શકશે અને એવું સ્થાન જો કોઈ હોય તે વર્તમાનકાળમાં મહેસાણા ગણાય, ત્યાં જૈનધર્મના સારા સંસ્કારપૂર્વક ધાર્મિક જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. માટે ત્યાં જે તમારા લાલચંદને મોકલે જેથી ભાવિના જીવનમાં સારે પ્રકાશ પડે. અત્રેથી ભાવી પૂ. આચાર્ય દેવેશ વિચરતા વિચરતા મહેસાણું પધાર્યા. જ્યાં જેઓની દેશનાના કિરણોએ સારે પ્રકાશ પાડે, જનતા તેમના પ્રતિ એક મહાન મહાત્માની Page #60 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર [ ૩૭ દષ્ટિએ નિહાળતી. શ્રી યસ્કર મંડળના સંસ્થાપક અને સંચાલક શ્રીયુત વેણચંદ સુરચંદ આચાર્ય દેવેશને નિર્દોષ ત્યાગ દેખી પૂર્ણ ભક્ત બન્યા હતા. તેમને તેઓશ્રીએ જણાવ્યું કે બાલ શાસનમાં લાલચંદ નામના એક બાળકને ચારિત્ર ગ્રહણ કરવાની સુભાવના છે તેને તેમના કુટુંબીઓને સમજાવી તમારી પાઠશાળામાં અભ્યાસ માટે દાખલ કરવામાં આવે તે ભવિષ્યમાં જૈન શાસનમાં સુંદર ફાળે આપી શકે એમ છે. તેઓશ્રીના વચનને વધાવી લઈ તે સંબંધી કાર્ય હાથ ધર્યું. શંકાસ્થાન વેણીચંદભાઈની પ્રેરણાથી એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ બાલ શાસન આવ્યા. લાલચંદભાઈના ઘેર જઈ તેમના કુટુંબીઓને એકત્રિત કરી જૈન ધર્મના સિદ્ધાંતના અભ્યાસ માટે મોકલવા સૂચવ્યું. સ્નેહાળ કુટુંબીઓના હૃદયમાં શંકા શલ્ય સ્થાન જમાવ્યું. જરૂર હમારા બાળકને મહેસાણું લઈ જઈ ધર્મના અભ્યાસ કરાવ્યા બાદ પ્રવજિત કરશે. આ વિચાર વમળમાં તેઓ ગુંચાયા. મોહ રાજાની વિચિત્ર લીલાથી કેણુ અજાણ્યું છે ? એ મેહના વિલક્ષણ ઉછાળાઓએ તે શંકાને બળવત્તર બનાવી અને અભ્યાસ માટે મહેસાણા જવાની જિજ્ઞાસા વાળા તે બાળકને અટકાવ્યા પરંતુ લબ્ધ સમયે ધાર્મિક અભ્યાસ કરવાની લાલસામાં લાલચંદભાઈ ઉદ્યમવંતજ રહ્યા, એકવાર કરેલું પિયૂષપાન આજીવંત વિસરાતું નથી તેમ પૂ. ગુરૂવરનું મીઠી નજરથી કરાવેલ વૈરાગ્ય અમૃતપાન અને તેમના પરિચયથી થયેલ સહજાનંદ પુનઃ પુનઃ સ્મરણ પથમાં આવતું હતું. એ સમય કયારે આવે કે તે નિઃસ્પૃહી મહાત્માના સંગમાં અને સેવામાં હું રહું? તેઓની તરણ તારણ શુશ્રુષાને લાભ લઉં અને તેઓની અમૃત સહેદરી વાણીનું નિરંતર પાન કરૂં એવી સુભાવનાએના ઉમળકાઓથી તેઓનું હૃદય અલંકૃત હતું, પરંતુ સ્નેહીઓની આધીનતાથીજ વિરક્ત વિચારે સંસારમાં રહેતા હતા. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] વિદ્યાવિશ્રામ: સ્વાભાવિક રીતે ખાળપણમાં વિદ્યા પ્રાપ્તિએ સુગમ હોવાથી એ સરસ્વતીની સિદ્ધિનું કેન્દ્રજ માની શકાય. ખાલ્યાવસ્થામાં સુગમ રીતિએ પ્રાપ્ત કરેલું જ્ઞાન ચિરસ્થાયી બને છે, બાળકને જેવા સંચાગમાં રાખવામાં આવે તેવા સૌંસ્કાર પોષાય ને જેવા સાહિત્યને શાખ લગાડાય તેમાં તેઓ નિપુણતા મેળવી શકે છે. અને એ નિપુણતા ભાવિ જીવન પ્રવાહમાં બહુજ ઉપયોગી સમૃદ્ધિના સ્થાનરૂપ સંતાષકારક નીવડે છે. કવિલકરીટ Data અણુમાલ અભ્યાસ: અભ્યાસ માટે બાળકાની કાળજી કરતાં માત–પિતાની પ્રેરણા સેંકડા ગુણી અધિકી હાવી જોઇએ. બાળ એટલે પરતન્ત્ર, ખાળ એટલે મનમાછલી નવી નવી રમતગમતાના પ્રેમી, વિદ્યાના સુફળાથી અજ્ઞાત. એ માળને રમતગમતના રસ છેાડાવી, સ્વતન્ત્રતાના સાચા પાઠો શીખવી, વિદ્યાથી થતાં ભાવિ જીવનના લાભાથી નાત બનાવી, વિદ્યાભ્યાસ માટે સમુત્સુક બનાવવા માટે ખરેખર કાઇ પ્રાથમિક સંસ્કાર નાખનાર હોય તો તે માત-પિતાએજ છે, શિક્ષક તો પોતાના આશ્રય નીચે આવ્યાપછી શિક્ષણ આપવાની કાળજી રાખે છે. પશુ માબાપની સામતમાં તે। જન્મતાવેંતજ હોય છે. બાળકને સુઘડ સહિષ્ણુ` અને વિદ્યારસીયા બનાવવા એ માતપિતા માટે સહેલાઈ ભયું અને છે પૂં સંસ્કારના યાગે બાળક જિજ્ઞાસુ હોય માતપિતા સુશિક્ષિત હોય તોપછી બાળકની જીવનરેખા માટે પૂછ્યુંજ શું? બાળકના હૃદયરૂપ નિર્મળ ચિત્રાલેખનસ્થાન સુસ`સ્કારરૂપી ઉત્તમર ગા અને અનુભવ માષિતારૂપી કુશળ ચિત્રકારો એ ત્રિવેણી સંગમ મળે તે તેવા વાતાવરણમાં ઉછળેલા માળાનું ભાવિ જીવન ચિત્ર સુશાભિત કેમ ન અને? Page #62 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૩૯ સાધનને અભાવ:– બાલશાસન ગામડું હતું. વિદ્યાભ્યાસના સાધને બહુજ જુજ. અને તે પણ અત્યંત મુશ્કેલીથી પ્રાપ્ત થાય તેવા. તેથી પુત્ર વાત્સલ્યવંતી માતા મેતીબાઈએ લાલચંદનો અભ્યાસ ક્રમ વધે, માનસ સુસંસ્કારથી રંગાય, સુશિક્ષિત બને તે માટે તેમને માણસા મેકલવાને વિચાર કર્યો. લાલચંદભાઇની ફેઈ દલસીબાઈ ધર્મપરાયણ જીવન ગુજારી રહ્યાં હતાં. તે દલસીબાઈનું જીવન સરળ નિષ્કપટ અને ધર્મપ્રવૃત્તિઓથી રંગાયેલું હતું. સુગુણ કુસુમથી ખીલેલી વાડીમાં સુગુણ કુસુમની મકરંદને જીજ્ઞાસુ બ્રમર સુગંધ ગ્રહણ કરવા જાય તે પુષ્યની કદર અને ભમરની તૃપ્તિ સહેજે સંભવે છે તેમ દલસીબાઈને ત્યાં લાલચંદભાઈનું આગમન ઉભયને આનંદનું સ્થાન થયું. માણસાની વિદ્યાપીઠમાં આનંદથી લાલચંદભાઈ ગુજરાતી અભ્યાસમાં પ્રવૃત્ત થયા. વિદ્યાલયના સમસ્ત બાળકમાં તિવ્રબુદ્ધિ મંત તરીકેની નામના તેઓને જ વરી. દલસીબાઈના સહવાસમાં ધર્મને સંસ્કારે વિશેષ જડમૂળ બનતા ગયા. ધર્મક્રિયાઓ કરાવવામાં દલસીબાઇની પણ પ્રેરણું ઘણું પ્રશંસનીય હતી. નિશાળને અભ્યાસ પણ પૂર્ણ ખંતથી નિત્ય કરતા હતા. માતનેહ: સુપુત્રને માતાની સ્નેહાળ દષ્ટિ પુનઃ પુનઃ સ્મરણમાં આવ્યાજ કરે છે. કારણકે કુલીન પુત્રોના હૃદયમાં એ દૃષ્ટિ વજ લેપ જેવી જડાઈ ગયેલી હોય છે. માતા મેતીબાઈ બાલ શાસનમાં રહેતા હોવાથી તેમની પાસે લાલચ દભાઇ તેમની સેવા અને મેલાપ અર્થે જતા અને તેમના શુભાશીર્વચનની પુષ્પ માલા પહેરી સ્વાંગને સુશોભિત બનાવતા. કહ્યું છે કે “ જનની ગરમ મૂનિય સ્થાપિ પીચર માતા અને જન્મભૂમિ એ બે વસ્તુ સ્વર્ગથી પણ અધિક છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] કવિકુલકિરીટ તદનુસાર લાલચંદભાઈ સ્વ માતા અને માતૃભૂમિના દર્શનને પુનઃ પુનઃ ઝંખતા અને સફળ કરતા. શહેરમાં જઈને વસનાર મનુષ્યને પણ પોતાની જન્મભૂમિ, માતૃપ્રેમ, બાલ્યાવસ્થાના મિત્રે વિગેરે પિતાના નામની પરે કદીએ વિસરતા નથી. આ ઉપરથી માતુશ્રી ઉપરને પ્રેમ અને અતીવ ભક્તિ સમજી શકાય છે. સંવત ૧૯૫૬ માં ન્યાયનિધિ પૂ. વિજયાનંદસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તપતેજસ્વી બ્રહ્મનિષ્ટ શ્રી ઉદ્યોતવિજયજી મહારાજ માણસા ગામમાં પધાર્યા. તેઓએ પિતાની વૈરાગ્યવાહીની દેશના દ્વારા કઠીન હૃદયવાલાઓને પણ વૈરાગ્ય વાસીત કર્યા. શ્રી ઉદ્યોતવિજયજી મહારાજ પ્રકૃતિના સરળ અને શાંત હતા. ઉપદેશેલી પણ ઝેશીલી અને હદયમંથક હતી. શરીરની કદાવરતા અને આકૃતિની ભવ્યતા બને અત્યંત આકર્ષક હતા. તેમની જન્મભૂમિ પંજાબમાં હતી. તેમને કપૂરવિજયજી નામના એક નમ્ર અને સેવાભાવી શિષ્ય હતા. તે મહાત્માના હૃદયમાં પરોપકાર પરાયણતા શુભભાવના, ધર્મવાસના સ્વાંગ થઈને રહી હતી. કટોકટીના પ્રસંગોમાં પણ પોતાની પ્રકૃતિ કાબુમાં રાખી વિજય પિતાનો બનાવતા હતા. એવા એ મહાત્માને માણસાના સંઘે આગ્રહપૂર્વક ચાતુર્માસ રાખ્યા, લાલચંદભાઈ પણ અત્રેજ હોવાથી તેમની દેશના પિયૂષનું પાન અને સુશ્રુષા કદાપિ ચૂકતા નહિ. ધીમે ધીમે તેમને પરિચય ગાઢ થતે ગયે એટલે તેમના મનમાં પણ ચેકસ નિર્ણય થયો કે આ લાલચંદની મતિ ઘણી તીણ હઈ દીક્ષા ગ્રહણ કરે તે જૈનશાસનની સારી સેવા કરી શકે તેમ છે. કારણકે હીરાને ચળકાટ અને તેજસ્વીતા જોઈ કો ઉસ્તાદ ઝવેરી તેને ગ્રહણ કરવા નથી લલચાલે? થેંડા સમય પહેલા હૃદય ભૂમિકામાં ભવિષ્યના સૂરિશેખર પૂ૦ કમળવિજયજી મહારાજે વૈરાગ્યબીજ રેપ્યું તે હતું જ. ફક્ત જલ સિંચનની વધુ આવશ્યક્તા હતી, પુષ્ય પુરેપુરું ખીલેલું હતું પણ તેને ચુંટનાર કારીગરની જરૂર હતી. Page #64 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર પ્રિય વાંચક? ખ્યાલ બહાર તે નહિજ હોય કે લાલચંદભાઈનું હદય બાળવયથી જ વૈરાગ્યભાવથી ભીનું છેજ. પણ કૌટુંબીકને પ્રતિકારજ તેના અમલમાં વિલંબ કરનાર હતું. માતુશ્રીની ધર્મ પ્રેરણાથી અને દલસીબાઈના ધર્મ સંસ્કારથી વૈરાગ્ય વૃદ્ધિ પણ પુલકીત થતી જતી હતી. તેઓને શ્રી ઉદ્યોતવિજયજી મહારાજનો નિર્દોષ અને ગુણોત્પાદક સંગ લાંબા વખત સુધી બની રહ્યો. દરમ્યાન ધાર્મિક અભ્યાસ તેમજ જૈનધર્મના આચાર વિચારેની પણ માહિતી મળતી ગઈ. વૈરાગ્યપદેશનું સિંચન પણ ધીમે ધીમે થતું જતું તેથી વૈરાગ્યભાવ વિકસ્વર થયે. ભાવના કિરણ: વિદેશની લાંબી મુસાફરી કરવા જનાર વ્યક્તિના હૃદયમાં પ્રયાણ મુહૂર્ત સાચવવાની તીવ્ર તમન્ના હોય છે. તે મુદ્દત આવતાં પહેલાના સમયે પિતાની મહેલાત ઉપર, કુટુંબ ઉપર, અને મિત્ર મંડળ પર સહેજ પણ સ્નેહ આવિર્ભત થતું નથી. પરંતુ મુહૂર્ત સાચવી પરદેશ જઈ મારું ધ્યેય સફળ કરું એજ ભાવના તરંગે તેના હૃદયપટ ઉપર સ્પરે છે. ઘરમાંથી નીકળતા કુટુંબીઓ, મિત્ર અને સ્નેહીઓના વિયેગથી કકળતા હદય તરફ ધ્યાન ન આપતાં પિતાના ધ્યેયને લક્ષ્યાંકિત કરી આગળ ધપે છે, તેવી જ રીતે લાલચંદભાઈના હૃદયમાં સંયમ પ્રદેશમાં વિહરવાની, સંયમના અખૂટ અને નિર્દોષ આનંદને લુટવાની તાલાવેલીએ તીવ્રતા પકડી હતી. પુનઃ પુનઃ હૃદયમાં વિચારતા કે એ સુઅવસર મને મળે કે સંસારના ક્ષણિક દુઃખદ વિષય અને મોહના વાદળને ભેદી વાસ્તવીક આત્મપ્રકાશને પ્રગટાવું. અરે. આ સંસારની કારાગારતામાં પરવશપણે અનંત કાળ ગુમાવ્યો અને જે હજુયે ચેત્યો નહિ, જાગ્યો નહિ, સંયમપંથને સ્વીકાર્યો નહિ, તેમજ મેહના મસ્તાની ભર્યા મદના તોફાનથી વિજય મેળવ્યો નહિ, તે હજુયે અને તે કાળ ભમવું પડશે. આ અનુપમ જન્મ આર્યક્ષેત્ર Page #65 -------------------------------------------------------------------------- ________________ કર] કવિકુલકિરીટ વિતરાગપ્રણત જિનધર્મ કેટિ પ્રયત્ન પણ હાથમાં આવી શક્ય છે. ધન કમાવાની ઉત્તમ તક મેળવ્યા પછી કુંભકર્ણની નિદ્રામાં ઘેર્યો, મસ્ત બને તે કયારે કમાણું કરીશ?ચંચળ જીવનને વિશ્વાસ નથી. નદીના પ્રવાહમાં નાજુકડા તણખલાને તણાતાં વિલંબ શાનો થાય? તેમ કાળના પ્રવાહમાં માનવ જન્મની ટુંકી શી જીંદગી જોતજોતામાં પસાર થઈ જશે. અમેઘ સંયમને ક્યારે પ્રાપ્ત કરૂ. સદાકાળ ગુરૂચરણની શુશ્રુષાને લાભ કયારે લઉં? ગુરૂના અનુગ્રહથી નવું નવું જ્ઞાન કયારે પ્રાપ્ત કરું? મારી અદશ્ય શક્તિને ખીલવી મારા કલ્યાણની સાથે હજારેનું કલ્યાણ શી રીતે સાધું? એ ઉત્તમ ભાવનાના મનહર મનેર ચિત્રો હૃદય પથ ઉપર આલેખાતા ગયા. માનવોનું માનસ એ આત્મ ભાવનું પ્રતિબિંબ છે. માનસની તે નિર્મળ ભાવનાઓને આવિર્ભાવ કરવાનું અમોઘ સાધન મુખ છે. માનવી, પ્રવૃત્તિઓ, એ આત્મા મન અને આકૃતિ એ ત્રણેયને એક સુંદર આદર્શ છે. લાલચંદભાઈએ ઉત્તમ નિર્દોષ આત્મ ભાવનાઓને, પ્રતિબિંબના વ્યાજે માનસ ક્ષેત્રમાં મૂર્તિમંત બની આવિર્ભાવ કર્યો, આત્મ ભાવના અને આકૃતિની ઔદાસીને ભાવના એ બન્ને શસ્યપ્રવૃત્તિના પ્રતાપે અમલ આદર્શમાં અંકાવા લાગ્યા જેના પ્રતાપે તેમની પ્રત્યેક કરણીએ વિરકતતાને વધારનારી થઈ શ્રી ઉદ્યોતવિજયજી મહારાજ માણસાથી જ્યારે વિહાર કરી ગયા ત્યારે જનતાને ગુરૂ વિરહ સાલ્યો. જેમ ગગનમંડળમાં સ્યામળાં વાદળે. ઘેરાય છે. વાયુના સહારાથી મુશળધાર વરસાદ વર્ષોવી તખપૃથ્વીને તૃપ્ત કરે છે. પવન અને વાદળ વિખેરાય છે. છતાંય વિશાળ અને ઉંડા જળાશયોમાં જળનો વારસો મૂકતાં જાય છે. જેથી વૃષ્ટિને ઉપકાર જનતા વિસરતી નથી તેમ ગુરૂ વિરહ થયે પણ તેઓની દેશના વૃષ્ટિએ જૈનજનતાના હદયને તૃપ્ત કર્યા હતા. માનસ Page #66 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર [ ૪૩ જળાશયને ધ જળથી ભરપુર મનાવ્યા હતા. જેથી તેમના ઉપકાર ત્યાંની જનતામાં ચીરસ્મરણીય રહે એ સ્વભાવિક હતું. અખીલ જનતાના કરતાંયે લાલચંદભાઇના હૃદયમાં તે મહાત્માના ઉપકાર આત પ્રેાત થઈ રહ્યો હતા. એકજભાવના: સુકાનીના હૃદયમાં મજધાર દરિયાની મુસાફેરીમાં ડગમગતી નૈયાને સહિસલામત કિનારે પહોંચાડવાનીજ જિજ્ઞાસા ઉગ્ર હોય છે. તેવીજ રીતે લાલચંદભાઇ સંસારના દુઃખરૂપ દરિયાથી પોતાની જીવન નૈયાને સુગુરૂ સુકાનીને સમપી માકિનારે પહેાંચાડવાની એકજ ભાવનાવાળા બન્યા. ગુંચવાડાથી ગુંથાયલી કૌટુંબીક મોહજાળથી વિખૂટા પડવાના માર્ગ શોધતા વિરક્તભાવે જીવન વિતાવવા લાગ્યા. લગભગ સેાળવની વયે લાલચંદભાઇને ત્વરાથી ચારિત્રલેવાની ભાવના જાગી તેને સફળ કરવા તર્ક જોઈ રહ્યા હતા. બંધનથી જલદી મુક્ત થવાની એક તરકીબ રચી. સંયમ ગ્રહણમાટે સ્નેહાળ માતુશ્રી આજ્ઞા માંગતા કદાપિ આપે એમ નથી. કુટુખીએ પણ આ વાતમાં અનુકૂળ બનવાં બહુ દુષ્ટ છે. બાલશાસનની સ્થાનિક જનતા પણ મારા પિતાશ્રી સાથે ઘણી સંબંધિત હાઈ છુટવા દે તેમ નથી. આ બધાય વિચાર વમળાનું કાકડું' મનમાં ને મનમાં વણ્યું. અને તેના ઉકેલપણુ માનસ ભૂમિકામાં કર્યો. શક્ય બધાએ ઉપાયામાં નિષ્ફળ નીવડયાપછી તેઓએ નીચેની તરકીબ ઘડી ને અમલ કર્યાં. રાત્રીને સમય હતેા. જનતા પ્રશાંત ચિત્ત નિંદ્રાદેવીની ગાદમાં ધુંધવાઈ ગયેલી હતી. ફક્ત લાલચંદભાઇ જાગૃત અવસ્થામાં રહી દલસીભાઇને હાથતાલી આપી ભાગી જવાની તક મેળવવા ઉત્સુકખની રહ્યા હતા. નિડરતાથી રાત્રે એવાગે ધરમાંથી પ્રવાસ માટે તૈયારીના પ્રયત્ના શરૂ કર્યાં. કપડાં પહેરી મા ખર્ચ માટે ચાગ્ય સાધન લઈ, ઘરની બહાર નીકળવા તૈયાર થયા. ખળભળાટ થતાં Page #67 -------------------------------------------------------------------------- ________________ કવિકુલકિરીટ બધાં જાગ્યા. રાત્રિને સમય હોવાછતાં ઘણા લેકે એકત્રિત થઈ ગયા. અને જતાં રોક્યા. અને લાલચંદભાઈને ચારે તરફ વીંટી ચેકી પહેરે કરતા સમજાવવા લાગ્યા કે, અલ્યા લાલુ આ સમયે ક્યાં જાય છે? એમ એકાએક સગા સંબંધીઓને છેડી વિના પુછયે હેડ્યા જવાતું હશે. તારા જેવા સમજુને આવું કરતાં શરમાવું જોઈએ. આમ ઉપાલંભ આપતા પુનઃ ભાગી જવાની શંકાથી તેઓ બધા ત્યાંજ બેઠા. હવે લાલચંદભાઈ પિતાના મનમાં વિચારે છે કે, ધાયું હતું શું! અને થયું શું! પણ હવે તે ગમે તેમ થાય પણ મારું ધ્યેય તે સિદ્ધ કરવું જ છે. આ ગાઢ બંધનથી મુક્ત થવા અને ધ્યેયને ત્વરાથી સિદ્ધ કરવા સ્વશૌર્ય અને બુદ્ધિનો ઉપયોગ કર્યો. એક બહાનું બતાવી બહાર નીકળ્યા. સૌને વિશ્વાસ આપી ગૃહાંગણથી ઉતર્યા, પાછા આવવાનું જ કેને હતું. બસ હવે તે વિજય લાલચંદભાઈનો જ રહ્યો. બધાના દેખતા છતાં તે ચાલાકીથી છટક્યા. અને એ ભાગ લીધો કે જ્યાં કુટુંબીઓ સહેલાઈથી જઈ ન શકે. કુટુંબીઓની શોધ: કુટુંબીઓએ ચોકસ કર્યું કે લાલુ હાથ તાળી આપી છટકી ગયે. આપણે સૌ ગફલતમાં રહ્યા. બાળપણ આપણા જેવા અનુભવીએને છેતરી ચાલ્યો ગયે એ તાજુબ થયા જેવું છે. પરસ્પર કહેવા લાગ્યા કે જુઓ છો શું જુદા જુદા માર્ગોમાં દેડો તે ક્યાં જશે? એમ વિચારી સૌ ભિન્ન ભિન્ન માર્ગોમાં ગુસ્સાથી અને જુસ્સાથી હમણું પકડી લાવીએ છીએ એવી વાયુ વેગી ભાવનાથી દડવા લાગ્યા. પણ લાલચંદભાઈ કયાં થોડી બુદ્ધિવાળા કે કમ બળવાલા હતા? પ્રથમથી જ તેમણે ધાર્યું હતું કે બધા શોધવા આવશે તેથી અપરિચિત માર્ગ લેવોજ ઠીક છે. પિતાના બુદ્ધિ બળથી નિર્ણત કરેલ કાર્ય નિષ્ફળ Page #68 -------------------------------------------------------------------------- ________________ રિશખર [ ૪૫ કેમ નીવડે ? આવી ખાત્રી તેમના હૃદયમાં સજ્જડ થઇ હતી. ખરેખર આ બહાદુરી સીમાબહારની ગણાય, આવા સ્નેહી માનવ વાદળાથી ઘેરાયેલ લાલચંદભાઇ પોતાના બુદ્ધિબળ રૂપ વાયુથી તે વાદળાને ભેદી મેદાને ખુલ્લા પડયા. ઉટ ઉપર પ્રયાણઃ— પ્રથમથીજ ઉંટવાળા સાથે પ્રયાણના માર્ગ નિણૅય કરીજ મૂક્યા હતા, સંકેત અનુસાર ઉટવાળાએ ઉડેંટ તૈયાર કરી તેપર સ્વારી કરી વેગથી ડાંગરવા સ્ટેશને આવ્યા. ઉંટવાળા જૈનેતર હાવા છતાં પ્રેમથી ઉંટ પર બેસાડી લાલચંદભાઈને નિઃશંકપણે ચાલાકીથી સ્ટેશને લઈ ગયેા. આ પણ પુણ્યની પરાકાષ્ટા ગણાય, જોકે ઉંટવાળાએ દીક્ષા ન લેવા અને પાછો વળવા લાલચંદભાઇને ધણુ સમજાવ્યું પરન્તુ ગગનમાં ધૂળ ઉડાડવાની જેમ તેની લુલી દલીલે વીર ખાળના હૃદય ગગનને સ્હેજ પણ સ્પશી શકી નહિ, બલ્કે પ્રતિ દલીલે એવી સચોટ આપવામાં આવી કે જે સાંભળી તે અત્યંત ખુશ થયા. લાલચંદભાઈને શેાધવાના દલસીબાઇએ તથા અન્ય સ્નેહીઓએ બધા શક્ય પ્રયત્નો આદર્યાં. પણ મળે ક્યાંથી ? સ્ટેશન ઉપરથી અહીં ટીકીટ લઈ સહિસલામત ખેરાળુ ગયા. તેમના જીવનસુકાની અહીંજ હતા. પણ તેઓ તેજ દિવસે વિહાર કરી ગયા હતા એમ ત્યાંની જનતાને પૂછતાં માલૂમ પડયું. આ સમાચાર સહેજે આધાત પહેાંચાડે તેવા હતા પણ સંયમની સુરીલી ભાવના અને ઉત્સાહથી સીપાર પહેાંચ્યાં ત્યાંથી પણ વિહારના સમાચાર સાંભળી અલવરી તરફ વળાવા સાથે જવા માંડયું. પરિચય સિવાયની પણ ખેરાળુની જનતા સ્નેહીની જેમ આસપાસ વિંટાઈ વળી તેમના ઉચ્ચભાવનારૂપી વૃક્ષને નિમૂળ કે શિથિલ કરવા મેરાઈ. જે સ્નેહી સબ ધીમેના આ વચનેાથી ન વિંધાયા. તેઓ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૬ 1 કવિકુલકિરીટ અપરિચિતેના વચનથી કેમ મૂંઝાય. જેમણે લેહ શૃંખલા તેડી તેમને સુતરના દેરાને તેડવામાં શી વાર લાગે? ઉતવિજયજીને મેલાપ: " માં જ અઘવરીમાં તેમને શ્રી ઉદ્યોતવિજયજી મહારાજના દર્શન થયાં. સાંજને સમય હોવાથી મહારાજશ્રી આવશ્યક ક્રિયામાં ઉઘુક્ત હતા. લાલચંદભાઈને દીક્ષાના પવિત્ર હેતુથી આવેલ દેખીને તેમને અત્યંત હર્ષ થયા. ગુરૂમહારાજની શુશ્રુષા કરતા અને વૈરાગ્યોપદેશનું શ્રવણ કરતા મુનિપુંગવની સાથે તે તારંગાજીની પુનીત તીર્થ યાત્રાર્થે ગયા. ત્યાંથી ટીંબા થઈ વડાલી પધાર્યા. અત્રેથી માણસા ગામમાં શ્રી ઉદ્યોતવિજયજી મહારાજે એક મારૂ જ્ઞાતીય જીવાભાઈ શેઠ ઉપર ગ્રન્થ લેખનવિષયક પત્ર લખ્યો. તે પત્રકાર શ્રી ઊદ્યોતવિજયજી મહારાજ વડાલીમાં બીરાજે છે એ સમાચાર વાયુવેગે પ્રસર્યા. તેમના ફોઈ દલસીબાઈને પણ ખબર મળી, સહુ કુટુંબે એકત્રિત થઈ ઉંટ ઉપર બેસી વડાલી આવવાને નિર્ણય કર્યો. થોડા માણસ સાથે ત્યાં આવ્યા. સંસારના અનાદિ કર્મ મંત્રણો એવાં તે વિલક્ષણ રીતે ગુંથાયેલા હોય છે કે જેને અંત લાવી અત્યંત કઠીન છે. સેંકડો નદીઓ વટાવવી, સેંકડે સાગરે ઓળંગવા અને લાખોના સિન્યદળને જીતવું બહુજ સહેલું છે પણ ક–યંત્રણાની ભૂલભૂલામણુને પાર પામો કઈગુણ દુર્ગમ છે. માનવની આશા સફળ થવાની તૈયારીમાં હેય છતાંય ધ્યેય નિણતફળ કેટી યત્નથીએ સિદ્ધ થતું નથી. " કમ મંત્રણાઓ અકસ્માત ફળ મળવાની આશા વેલડીઓને વિઘ વાદળીઓથી નિષ્ફળ બનાવે છે. આશાની ભૂમિકા વ્રજ લેપથી બંધાય છે. વિચારેના જળ સિંચનથી તે આશાઓના મૂળીયાં દઢ થાય છે. પણ કર્મયંત્રણને જુલ્મી ઝપાટે પળભરમાં તે આશા લતાને જમીન દસ્ત કરી જુદીજ અણચિંતવી ઘટનાઓ ઉપજાવે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર r૪૭ યત્ન કર્યા છતાંયે આશા ભંગ થતાં પણ પરાક્રમી પુરૂષે પિતાનું ધ્યેય સિદ્ધ કરવા વિશેષ ઉદ્યમવંત થઈ (Try try again) ની કહેતાને અમલમાં મૂકે છે. યત્ન કરતા ફળ જરૂર હાથમાં જ છે એવી તમન્ના આશા વાદીઓમાં રમી રહી હોય છે; એજ તમન્નાને મનમાં રાખી માણસાથી આવેલ સગા વહાલા અનિચ્છાએ ખેંચી ગયા છતાં ત્યાં વિરક્ત દશામાં જીવન નિર્વહન કરવા સાથે સંયમ પ્રાપ્ત કરવાની તે મોઘી પળને ઝંખી રહ્યા હતા. હદયથી ઈચ્છતા નહિ હોવા છતાં સામાન્યતઃ સંસારીક વ્યવહારાદિ પ્રવૃત્તિમાં જોડાવું પડતું. આ દિશામાં તેઓના બે વર્ષ વ્યતીત થયાં. પુણ્યનો ઉદય કોઈ અનેરૂં જ કાર્ય કરે છે. અનાયાસે ઇષ સં જેને પ્રાપ્ત કરાવવામાં તે પુણ્યને જ પડે હેય છે. એ અરસામાં એક પ્રતાપી મહાત્મા માણસામાં પધાર્યા. અને લાલચંદભાઈના પુણ્ય બળે તેઓશ્રીના ચાતુર્માસને નિર્ણય પણ ત્યાં જ થયે. એમની કીર્તિ ચોતરફ પ્રસરતી ગઈ. એમની વિદ્વત્તા, ત્યાગ, અને નિઃસ્પૃહતાએ જનતા ઉપર ઉંડી છાપ પાડી. તેઓની બ્રહ્મનિષ્ઠતા અને રૂચીએ જનતાના હૃદયસમાં ભક્તિ તરંગને ઉભરાવ્યા. Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મુ એ મહાત્મા કાણુ ? : www. સંત પુરૂષોની સંગતિ સમાન ભવદુઃખાતે નિવારવા દુનિયામાં ખીજી ઔષધિજ નથી. મનની વ્યથા અને તાપા સોંગતિના શીતલ સીકરાથી શમે છે, જીવન સદાચારથી સાય છે. સાધુ પુરૂષોના માનસે ચારિત્ર જ્યાહ્નાથીજ દીપે છે. અને એવાજ મહાત્માઓ પૃથ્વીતલના ભૂષણરૂપ હોય છે. તે પૂજ્યેાના પાદ કમલથી જે દેશની શહેરની યા ગામની ભૂમિકા પાવન થતી નથી, તે ભૂમિ અનાય તરીકે મનાય છે. તેથી ત્યાંની પ્રજા ધર્મકથી અજાણુ અને આચારવિચારાદિ નિત્ય નિયમાથી વિહીન હાય એમાં આશ્રય નથી, Page #72 -------------------------------------------------------------------------- ________________ સુરિશેખર એવા મંગળતિ મહાત્માઓ સ્થળે સ્થળે સાંપડતા નથી. તેઓ તે ચિંતામણિ રત્નની જેમ દુરાપ હેય છે. नगे नगे न माणिक्यं । मौक्तिकं न गजे गजे ॥ लाधवो नहि सर्वत्र । चन्दनं न वने वने ॥ એ શ્લેક યથાર્થ વાદને જ ભજે છે. ભારત વર્ષની પૂર્ણ પુણ્યથી પરમાથી અનેક મહાત્માઓ પૂર્વકાલમાં થયા છે. પરેપકારી જીવન જીવી હજારેને તે પરેપકારના પરમપાકૅ પઠાવી ગયા છે. સરેજની જેમ સંસારથી વિરક્ત રહી સંસારમાં રહેવા છતાં ગૃહસ્થાશ્રમીઓને પરેપકારની પરંપરાનાં ભેટણ પહોંચાડી રહ્યા છે. કહ્યું છે કે – संसारे निवसन् स्वार्थसजः कजलवेश्मनि, लिप्यते निखिलो लोको, ज्ञानसिद्धो न लिप्यते ॥ કાજળથી ભરેલા સંસાર ઘરમાં રહેવા છતાં જ્ઞાનસિદ્ધ મહાત્માઓ કાજળને લેપથી કલંકિત બનતા નથી. પરંતુ સ્વાર્થમાં તત્પર સંસારી પ્રેમીજને તેમાં મુગ્ધ બની લેપાય છે. નિઃસ્પૃહી મહાત્માઓ પિતાના જીવનમાં મેળવેલી અને ખીલવેલી અખૂટ શક્તિઓ, કળાઓ અને વિદ્યાઓ અન્યના ઉપકાર માટે વ્યય કરતા પાછી પાની કરતા નથી. ભવ્ય જીને અમૃતસમ વાણીથી ધર્મ ભાવનામાં તરબલ બનાવતા બૃહસ્પતિ સમવિશદ બુદ્ધિ અને તાર્કિક શક્તિદ્વારાએ અનેક કુવાદીઓના કુમતને પરાસ્ત કરતા શ્રીમદ્ કમળવિજયજી મહારાજ માણસા પધાર્યા.. પ્રિય વાંચક વર્ગ ક્ષણભર વાંચન વેગને અટકા. પ્રસંગે પાત શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજી મહારાજ કોણ હતા તેઓએ નિર્દોષ જીવન જીવી કોની પાટને દીપાવી વિગેરે શંકાઓને તમારા ચિત્તમાં ઉપસ્થિત ન કરે. કારણ કે તેમનું પ્રસંગચિત વર્ણન આલેખવા પ્રેરાઈયે છીએ. Page #73 -------------------------------------------------------------------------- ________________ પિ૦ ] કવિકુલકિરીટ શ્રીમદ્દ વિજ્યાનંદ સુરીશ્વરજી: શ્રીમદ્ વિજ્યાનંદ સુરીશ્વરજી મહારાજના પવિત્ર નામથી ભાગ્યેજ કોઈ અજાણ હશે તેમનું મશદર નામ શ્રી આત્મારામજી મહારાજ હતું. જેમને જન્મ વિ. સંવત ૧૮૯૩ ના ચિત્ર માસમાં થયું હતું, જેમનું તેજથી તપતું લલાટ ભલભલાને મેહ ઉપજાવતું હતું. શીખ ધર્મમાં પેદા થયેલ હોવાથી તેમના પંથને મોટા ધર્મગુરૂ અત્તર સિંહસેઢી આ બાલને લેવા લલચાય આત્મારામજીના પિતા ગણેશમલજી તથા માતા રૂપાદેવી પાસે તેમણે યાચના કરી કે તમે આ પુત્રરત્નને મને આપે પરંતુ આવા પુત્રરત્નને કોણ આપી શકે? છેવટે તેમના પિતાને સરકારી ગુન્હામાં સપડાવી આગ્રાની કેદમાં પહેચતા કર્યા. પરન્તુ ગણેશમલજી હોશિયાર હોવાથી કેદમાં જતા પહેલાજ પિતાના પુત્ર આત્મારામને છરા નિવાસી ધામલ નામના ઓસવાલ વણીકને સેંપી દીધું હતું અને તેના રક્ષણની ભલામણ કરી. ત્યાં વિ. સ. ૧૯૧૦ માં આત્મારામજીએ દુક સાધુ જીવણરામજીને ઉપદેશથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. લગભગ બાવીસ વર્ષ ઢક દીક્ષા પાળી તમામ ત્યાંના સુત્રાનો અભ્યાસ કર્યો તે પછી વ્યાકરણ ન્યાયને ઉચ્ચ અભ્યાસ થતાં સુત્રની ટીકા નિર્યુકિત આદિના બહેળા અવલોકનથી જૈન સિદ્ધાંતમાં મૂર્તિપૂજાનું ઠેકાણે ઠેકાણે વિધાન હાથમાં આવવાથી મૂર્તિનિંદક ટુંક પંથને તીલાંજલી આપી સં. ૧૯૩૨ માં અમદાવાદ મુકામે પૂ. બુદ્ધિવિજયજી મહારાજ (બુટેરાયજી) પાસે સગી દીક્ષા ગ્રહણ કરી ત્યાં તેમનું નામ આનંદવિજયજી રાખવામાં આવ્યું હતું તે અરસામાં તેમની સામે થઈ શકે એ કોઈપણ વાદી એ જીતે નહતું. તેઓશ્રીએ તત્વજ્ઞાનથી ભરપુર જૈન તત્વદર્શ આદિ સારા સારા ગ્રન્થ લખ્યા છે. જેમને પાલીતાણામાં ૧૯૪૩ ના કાર્તિક માસમાં લગભગ વીશ હજારની વિશાળ મેદની સમક્ષ આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું Page #74 -------------------------------------------------------------------------- ________________ 0000 ન્યાયાંભાનિધિ સદ્ધમા દ્વારક— જૈનાચાય શ્રીમદ્ વિજ્યાનંદ સૂરીશ્વરજી ( આત્મારામજી મહારાજ ) ખી. પી. પ્રેસ—પાલીતાણા. see00O Page #75 --------------------------------------------------------------------------  Page #76 -------------------------------------------------------------------------- ________________ સરિશખર [ પા હતું. ત્યારથી તેઓ વિજ્યાનંદ સુરીશ્વરજીના નામથી પ્રખ્યાત થયા. તેઓશ્રીની કાકીદીનું વર્ણન જગ વિખ્યાત હોવાથી અત્રે લંબાણથી લખવું ઉચીત ધારતા નથી. તેઓશ્રીએ સ્થળે સ્થળે જૈન ધર્મની વિજય પતાકા ફરકાવી છે. ઉપકારને વેગ – કોઈપણ કુમતને પ્રચાર તેમને મન વિષેલે માલમ પડતે અને તેને ઉખેડવા બનતું કરતા. આ અનુપમ તેમને ગુણ જો એમના બધા શિષ્યોએ સ્વીકાર્યો હોત, તે આજે જમાનાવાદી અને સિદ્ધાંતવાદી જેવા બે ભેદે તેમના અનુયાયીઓમાં દેખાય છે, અને તેથી જ બે વિભાગમાં મંડળો વહેંચાઈ ગયા છે, તેમ બનવા ન પામત, અને પૂર્ણ એકતાથી ગુરૂદેવને સંઘાડ અત્યારે જે ઉચ્ચતા ભોગવી રહ્યો છે, તેનાથી સહસગણું ઉચ્ચતા ભેગવી શકત. આ ઉપકારી પુરૂષે ઠેકાણે ઠેકાણે પ્રતિકાઓ કરાવી. સં. ૧૯૫ર માં સનખતરામાં લગભગ ત્રણસે બિબોની અંજનશલાકા કરાવી. સનખતરાથી વિહાર કરી ગુજરાનવાલા પધાર્યા. રસ્તામા પસપુર નામનું એક સ્થાનકવાસીનું ગામ આવ્યું. જેઠ મહિને, પુષ્કળ ગરમી, મીઠાપાણીનો અને સારા સ્થળને વળી અભાવ. આવા કારણથી ત્યાંથી બરોબર અઢી વાગે વિહાર કર્યો. આગળના ગામમાં રાત રહ્યા. ત્યાં તબીયત એકદમ બગડી. સવારમાં કંઈક ઠીક હોવાથી વિહાર લંબાવી ગુજરાનવાલામાં જેઠ સુદ પાંચમના દિને અપૂર્વ સત્કારથી પ્રવેશ કર્યો. અત્રે જેઠ સુદ પાંચમને દિવસ ગુજરાનવાલામાં પ્રવેશને અને સાતમને દિવસ સ્વર્ગમાં પ્રવેશ કરવાને નિયત થયેલ હતું. ત્યાંના લેકે જાણતા હતા કે મહારાજશ્રીના આ ચાતુર્માસથી ઘણેજ ઉપકાર થશે. ઘણું જાણવાનું મળશે વિગેરે વિચારણમાં ગાંડા ઘેલા બની ગયા હતા. કારણકે આત્મારામજી મહારાજ એટલે પંજાબીઓ માટે એક ભગવાન જેવા પર પકારક મહાપુરૂષ મનાતા, તેમને તેમના ઉપર અનહદ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ] કવિકુલકિરીટ ઉપકાર ભૂલી ન શકાય તેવા હતા, એવા પરોપકારી મહાત્મા પોતાના ગામમાં પધાર્યો હોય તે વખતે કાના હર્ષ સાગર ન ઉભરાય ? યૂરોપ અમેરીકાના અનેક વિદ્યાના પણ તેમના સચોટ ઉત્તરા સાંભળી શકાનુ નિરાકરણ કરતા હતા અને તેમના ઉચ્ચ જ્ઞાન માટે બહુજ સન્માન ધરાવતા હતા. દેશવિદેશમાં એમની કીર્તિ પ્રસરી હતી. અમેરીકામાં આવેલ ચીકાગો શહેરમાં સર્વ ધર્મની પરિષદ ભરાતાં ત્યાંના વિદ્યાતા તરફથી આ મહાત્માને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરન્તુ ત્યાં જવામાં ધર્મની આજ્ઞા ન હાવાથી પેાતાના તરફથી મેરીસ્ટર વીરચંદ રાઘવજીને પ્રતિનિધિ તરીકે મોકલવામાં આવ્યા હતા. તેઓએ પણ ત્યાં જઈ પૂ॰ આત્મારામજી મહારાજની શિક્ષાનુસાર જૈનધર્મની મહત્તા અને સિદ્ધાંતા સમજાવ્યા હતા. ધર્મોપદેશ દ્વારા કુમતની જજીમાં જકડાયેલ અનેક જનાને છુટા કરી સુમતમાં સ્થાપન કર્યાં હતા. અનેક વાદિવ્રુન્દ સાથે વાદવિવાદ કરી જૈન મતની સર્વોત્તમતા સાખીત કરવામાં તેએથી બહુજ પ્રવીણ હતા. કેટલાક આ સમાજીસ્ટાને પણ મૂર્તિ પૂજાની વેદાદિ શાસ્ત્રથી સિદ્ધિ કરી સમજાવ્યા હતા. પજામનું ઋણ: આખા પંજાબમાં આત્મારામજી મહારાજના નામથી જૈન જૈનેતરા પિરિચત હતા. જેમણે ગુરૂપદે રહી ઘણીજ શાસનની ઉન્નતિ કરી તે પદની ગૌરવતા વધારી હતી. એવા અનેક ગુણ ગણાલ કૃત પરોપકારી ગુરૂદેવ સં. ૧૯૫૨ માં જેઠ વદ સાતમની મધ્ય રાત્રીએ સ્વર્ગે સીધાવ્યા, આ દુઃખદ સમાચાર મળતાં પ્રતિદેશ, પ્રતિનગર અને પ્રતિગામની જનતા શાક સાગરમાં મગ્ન બની, જગતના એક અદ્વિતીય પુરૂષના અભાવમાં હૃદયા પીગળે એમાં આશ્રય નથી. જેટ વદ આઠમના દિને જબરજસ્ત ધામધૂમ સાથે તેઓશ્રીના દેહના અગ્નિસંસ્કાર થયા. જેમના દેહાવસાન નિમિત્તે ગામોગામ અજ઼ાન્તિકા મહાત્સવ શરૂ થયા. Page #78 --------------------------------------------------------------------------  Page #79 -------------------------------------------------------------------------- ________________ * [ 0 ] gener Gr IN ANY RY ત્યાંયાંભાનિધિ જૈનાચાર્ય શ્રીમદ્રિજયાન દસૂરીશ્વરજી (આત્મારામજી ) મહારાજના પટ્ટધર— નિસ્પૃહ ચૂડામણી જૈનાચાર્ય શ્રીમદિજયકમલસૂરીશ્વરજી મહારાજ, . . . . . . ALAYLUALALU TET ખી. પી. પ્રેસ-પાલીતાણા. Page #80 -------------------------------------------------------------------------- ________________ સુરિશેખર [ પડે અમદાવાદમાં તે એક માસ સુધી મહત્સવ ચાલુ રહ્યો હતે. મહોત્સવની સમાપ્તિમાં ઘણી જ ધામધુમથી રથયાત્રાઓ થતી. જે વખતે શહેરને ઘણીજ આકર્ષક રીતે શણગારવામાં આવતું હતું. અત્યારે પણ જાણનારા વૃદ્ધો કહે છે કે આવા જબરજસ્ત મહોત્સવો કોઈપણ મહાત્મા પાછળ થયા નથી. અનેક સ્થળે થયેલા મહત્સવો તે મહાત્માના અનુપમ પુર્ણયશને સાબીત કરે છે. ધન્ય છે તે મહાત્માની અનુપમ પુષ્પાઈને ? શ્રીમદ્ કમળવિજયજીની પુણ્ય પ્રતિભા: આ પ્રતિમ ધર્મમૂર્તિ ન્યાયાંનિધિ શ્રીમદ્ વિજ્યાનંદ સુરીશ્વરજી મહારાજની વિશુદ્ધપાટ ઉપર આપણું ચરિત્ર નેતાના જીવન સુકાની પૂજ્ય ગુરૂવર શ્રીમદ્ વિજય કમળસૂરિજી મહારાજ થયા. જેમની આછી જીવન રેખા જનતાની જાણ માટે આ સ્થાને આલેખવા ઉચિત માનીએ છીએ. જગત ભરના પરોપકારમાં નિશિવાસર જીવન વિતાવનાર પ્રબળ પ્રતાપથી જિન શાસનને દીપાવનાર આ મહાત્માનો જન્મ વિ.સં.૧૯૦૮ માં પંજાબ દેશના સરસા ગામમાં થયું હતું. જેમના પિતા ગૌડ જાતિના રૂપચંદ નામના એક નિપુણ વિપ્ર હતા. માતુશ્રીનું નામ છતાબાઈ અને તેમનું પિતાનું નામ રામલાલ હતું. રામલાલભાઈને બાલ્યાવસ્થાથીજ ઉચ્ચ સંસ્કાર અપાયા હતા. અને તેથી જ તેમને વૈરાગ્ય પ્રત્યે અજબ પ્રીતિ જામી હતી. ધર્મકથાનું સાંભળવું. તેને પરિચય વિગેરે એમના જીવનના મુખ્ય મંત્રી હતા. સત્યપ્રિયતા નિડરતા, અને નિકુટીલતા વિગેરે ગુણે તેમના જીવનમાં સહજ સ્વભાવે પ્રગટ થયા હતા. પિતાના પુત્રને બુદ્ધિશાલી જાણી એમના માત પિતાએ જ્યોતિવિંદ કિશેરચંદ પતિને સેપ્યા હતા. જે પુત્રના હિતને માટે યોગ્ય સાધને સંપ્રાપ્ત કરાવી આપે છે તે જ સાચા માત પિતા છે. પુત્રના વ્યામોહથી તેમના હિતને કરે મારનાર શત્રુનું કામ કરે છે. રામલાલભાઈને વિનય બુદ્ધિ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] વિલકરીટ અને બાલ્યાવસ્થામાં ઝીણા વિષયાને સમજવાની શક્તિ વિગેરે ગુણા ભલભલાને મુગ્ધ બનાવતા હતા. કીશાચંદજીના સમાગમમાં આવ્યા પછી તેમના હૃદયમાં વૈરાગ્યની ઉંડી છાપ પડી જેથી સંસાર ત્યાગવાની ભાવના તાત્ર વગી બની અને ૧૯૨૦ માં તેમની પાસે યતિ દીક્ષા સ્વીકારી પ્રસ ંગે પ્રસંગે યતિજીની પાસે વ્યાકરણ વિગેરે શાસ્ત્રને સારે। અભ્યાસ કરી લીધે, એક દિવસ પોતે એકાંતમાં વિચારે છે કે સાધુ જીવન સથા ત્યાગમય હોય છે. પાપના ત્યાગ એજ સસાર ત્યાગ છે. આરંભ સમા ર્ભના અભાવવાળુજ ઉચ્ચ જીવન હાઈ શકે છે, યતિએ સંથા રીતે ત્યાગી નથી. આચારામાં શિથિલ હાવાથી માહમાયાની શૃ ંખલાથી જકડાયેલા છે. સાચા સાધુએ પણ આ જમાનામાં હયાતિ ધરાવે છે. સાધુ થયા પછી સાચા ત્યાગના પૂર્ણ પ્રભાવ સ્વજીવનમાં ન ઉતરે તા સંસાર ત્યાગ્યા. પણ શું કામને? ખરેખર સત્યના સંગીઓને સત્યના સંશોધનની તીવ્ર તમન્ના હાય છે. એવા પ્રકારના વિચાર કર્યાં પછી સથા ત્યાગી બનવાના નિશ્ચય ઉપર આવી ગયા. એ ભાવનામાં પોતે જીરા ગામ આવી ત્યાં સ્થાનકવાસી દશામાં પણ મૂર્તિપૂજાની શ્રદ્ધાવાલા સાધુ શ્રી વિસનચંદ્રજીના સસ માં આવ્યા. સંવત ૧૯૨૯ માં યતિ દીક્ષા છેડી તે શ્રી વિસનચંદજીના શિષ્ય બન્યા. પૂજ્ય આત્મારામજી મહારાજના નેતૃત્વમાં સંવત ૧૯૩૨ માં શ્રી ખુદૃરાયજી (શ્રી બુદ્ધિવિજયજી ) મહારાજ પાસે રાજનગરમાં વેગી દીક્ષા સ્વીકારી. શ્રી વિસનચ ંદજીનુ નામ શ્રી લક્ષ્મીવિજયજી રાખવામાં આવ્યું અને રામલાલજીનું નામ શ્રી કમળવિજયજી રાખી તેમને શ્રી લક્ષ્મીવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યાં. અજમપ્રભાવ: શ્રી કમલવિજયજી મહારાજ પેાતાના અપૂર્વ જ્ઞાન દીપકથી Page #82 -------------------------------------------------------------------------- ________________ રિશખર [ ૫૫ ઉત્કૃષ્ટ ત્યાગની આરાધનાથી નિર્મળ સમ્યક્ત્વથી નિડરતા અને નિઃસ્પૃહતાના અન્ને ગુણોથી દુનિયામાં અજબ પ્રકાશ પાડ્યો. જગતના ચાલતા ચક્રના ચકડાળે ચેઢેલાને ત્યાગ માના સાચે સંદેશ પાઠવી અનેકાને સન્માર્ગોમાં ચેાજ્યા. ઉચ્ચગુણેાએ તેમાં વાસ કર્યાં. પરન્તુ બ્રહ્મચય' નિષ્ટતા, સત્યભાષિતા અને નિઃસ્પૃહતા આ ત્રણ ગુણાએ તે તેઓશ્રીના જીવનને પ્રકાશમાં લાવવા વિશેષ પ્રકારે ભાગ ભજવ્યો હતે. ગામમાં હજારા દીપા પ્રકામ આપતા હોય, પરન્તુ સર્ચલાઇટ આગળ તેમના પ્રકાશ મન્દ, પડે છે, તેમ આ ત્રણ વિશિષ્ટગુણા આગળ સબળાગુણાની સ્થિતિ માલમ પડતી હતી. અનેક નક્ષત્રા, ગ્રહેા અને તારાઓ હોવા છતાં રાત્રિની શોભા જેમ ચદ્ર દ્વારાએજ વખણાય છે, તેમ તે મહાત્માના અન્ય ગુણા અનેક હોવા છતાં આ ત્રણ ગુણા જીવને ઉજ્જવલ ખનાવી રહ્યા હતા. એ મહાત્માથી જ્યાં જ્યાં વિચર્યાં. જ્યાં જ્યાં ખાયા અને જયાં જ્યાં ચર્ચા કરી ત્યાં ત્યાં તેઓની અનુપમ પ્રતિભા અને અજોડ તર્ક શક્તિ જળહળી ઉઠી હતી. પુણ્ય પ્રકૃતિ:— આ મહાપુરૂષની પુણ્ય પ્રકૃતિજ એવી અજબ હતી કે તેઓશ્રીના મુખથી નીકળેલ હિતાવહ કટુક વચને વજ્રથી પણ દુર્ભેદ્ય અધમ પ્રવૃત્તિઓને ભેદવામાં પ્રબળ હેતુ હતાં. તેથીજ તેઓશ્રીની સ્પંષ્ટભાષિતા દુનિયામાં વખણાઇ એ વાત ચોક્કસજ છે, નિમ્નતાથી અને શુભાશયથી ખેલાયેલી કડક પણ વાણી સજ્જતાને માટે હિતકરજ થાય છે. વૈદ્યના હસ્તથી અપાયેલ કટુક પણ ઔષધ શું દર્દીના દર્દીને નાબુદ નથી કરતું? આ મહાત્માશ્રીની અજબ પુણ્ય પ્રકૃતિના પ્રતાપે રાજા મહારાજાઓને અને ભલભલા શ્રીમાને સંભળાવેલી વાણી અમૃતમય નીવડતી, Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ] એકરૂપતા:~ શ્રીમદ્ કમલવિજયજી મહારાજની અનુકુળતા અગર પ્રતિકુળતામાં સજ્જતાના સત્કારથી અગર દુનાના અપમાનથી સ્વશિષ્યમાં કે પરશિષ્યમાં સમતલ વૃત્તિ રહેતી હતી. મત્તાનેપતા એ પદને વિચારણામાં વાણીમાં અને વનમાં તેમણે સારી પેઠે આતપ્રેત કર્યું" હતું. તેઓશ્રીના પ્રસંગમાં અન્ય સંધાડાના અગ્રગણ્ય સાધુએ તથા અન્ય મુનિ પુંગવા અવરનવર આવતા ત્યારે તેઓશ્રીની નિઃસ્પૃહતા, ચારિત્ર ઉજ્જવલતા તેમજ શાસન સેવા અાવવાની ધગશ વિગેરે ગુણાની મુક્ત કરે પ્રશંસા કરતા, સ્વસમુદાયના સાધુએ પ્રતિ જેટલા સહકાર અને પ્રીતિ હતાં તેટલાજ સહકાર અને પ્રીતિ અન્ય સમુદાયના ગુણી સાધુએ પ્રત્યે રાખતા હતા. પરના અણુમાત્ર ગુણને પત સમાન આલેખવાની તેઓમાં ઉદારતા હતી. ખરેખર ગુણીઓના ગુણા જોઈ જે હૃદય ઢળતુ નથી તે હ્રદયમાં ઝુળીયુ મોટું ના સુંદર વચને સ્થાન લીધુંજ નથી. નિશ્રામાં શાન્તિ: કવિકુલકરીટ એ અપ્રતિમ યા અને નિર્ભયતાની પ્રતિમૂર્તિ જ્યાં જ્યાં નિવાસ કરતા ત્યાં ત્યાં સર્વ સ્થળે એક શાન્તિનું સામ્રાજ્ય સ્થપાઈ. અન્યાય અને અનીતિ જેમના જીવનમાંથી રે।ષ કરી ચાલ્યા ગયા હતા, વિપરીત પ્રસંગમાં અપૂર્વ શાન્તિ નળવી ધર્માંન્નતિ સાધવાની તેઓશ્રીમાં પુરેપુરી દક્ષતા હતી. અધર્મને હટાવી ધ રસમાં તરલ બનાવવા માટે જરૂરી તેએાત્રીમાં જુસ્સા અને ગુસ્સો બન્નેય હતા પણ હૃદયની સરળતા, શુભારાયતા અને ધમ પમાડવાની નિળતામાં સહેજે ફરક પડતા નહતા. સાધુસ રક્ષણ: સાધુ સમુદાયને સંરક્ષણ કરવાના, સુસ્થિર કરવાના અને ચારિત્ર Page #84 -------------------------------------------------------------------------- ________________ રિશેખર [ પ૭ પાલનમાં દિન પ્રતિદિન ઉન્નત બનાવવાને તેઓશ્રી તનતોડ પ્રયત્ન કરતા. પ્રસંગે પ્રસંગે સ્વશિષ્યોને ત્યાગ પરિણામ વધારવા ઉપદેશ પણ આપતા. ચારિત્ર તથા ક્રિયામાં શિથિલ થયેલા સાધુઓ હૃદયદ્રાવક ઉપદેશ સાંભળી તે દુર્ગણોને તિલાંજલી આપી, સંયમમાં સુસ્થિર બનતા. રાજા મહારાજા પાસે જેવા તેવા માણસને નિવાસ કરે જેમ કઠીન મનાય છે તેમ આ મહાત્માની નિશ્રામાં રહેવું શિથિલાચારીઓને માટે કઠીન હતું. તેઓશ્રી જેટલા શાન્તિના ધામરૂપ હતા તેટલાજ ચારિત્રની શિથિલતા પ્રત્યે, શ્રદ્ધાની ડામાડોલતા અને અસત્યની પુષ્ટિપ્રત્યે ઉગ્ર સ્વરૂપવાળા હતા, તેઓશ્રી પિતાના સમુદાયમાં ગણાતા વિબુધ સાધુઓ ઉન્માગમાં ગમન કરતા તે તેમને સત્ય વસ્તુ સમજાવતા છતાંય કર્મ કઠીનાઈથી તેઓ જ્યારે નહિ સમજતાં ત્યારે તેવાથી અલગ રહેવામાં પોતાનું અને શાસનનું હિત માનતા. સત્યસંગ– સ્થાનકવાસી પંથને ત્યાગ કરી સગી દીક્ષા સ્વીકારી, પોતાના જીવનને સાચા ત્યાગની ભભકાથી દીપાવ્યું. અનેક દેશોમાં વિચરી જનતા ઉપર અસીમ ઉપકાર કર્યો, તેઓશ્રીનું સ્વપર શાસ્ત્રીય જ્ઞાન પણ અપૂર્વ હતું. અધ્યાત્મના કેટલાક ગ્રન્થ તેઓશ્રીને કઠસ્થ હતા. પંજાબ, રાજપુતાના, મારવાડ, મેવાડ, બંગાલ, માલવા, ગુજરાત, કાઠિયાવાડ આદિ વિકટતાભર્યા દેશમાં વિચરી ધર્મપ્રભાવના ફેલાવી છે. પંજાબી ઈચ્છરાસિંહ જેવા મહાશિકારીને ધર્મબોધ પમાડયો હતે. એવા અનેક માંસાહારીઓને તેઓએ માંસનો ત્યાગ કરાવ્યો છે આ મહાત્મા પૃથ્વીતલને પાવન કરતા પાટણ શહેરમાં ભવ્ય સત્કારની સાથે પધાર્યા હતા અત્રેની જનતા તેમની દેશનાથી અને ત્યાગથી ઘણી મુગ્ધ બની ગઈ હતી. આચાર્ય પદાર્પણ – આ અરસામાં શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજના સ્વંગ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] કવિકુલકિરીટ ગમન બાદ તેઓની પવિત્ર માટે કેને સ્થાપવા તે સંબંધમાં તેઓશ્રીના સંધાડાના સર્વ સાધુઓએ લાંબી વિચારણા ચલાવી એક ગીતાર્થ ગ્ય મહારથીની ખાસ આવશ્યકતા જણાઈ. સુકાની વિના નાવ કદાપિ ચાલી શકે જ નહિ. આચાર્યપદ જેવું અમૂલ્યપદ સમર્પણ કરવાનું કામ કાંઈ નાનું સુનું ન હતું. ભગવાનની પરંપરાગત પાટે સામાન્ય પુરૂષથી ચાલે તેમ ન હતું. આચાર્યની પાટ એટલી પરમ તીર્થાધિપતિ તીર્થંકરદેવની પાટ, તેવા સ્થાનને દીપાવવા માટે સંપૂર્ણ યોગ્યતાવાળા પુરૂષની જરૂર પડે, આ વિષયની વિચારણા લગભગ પાંચ વર્ષ સુધી ચાલી. સર્વ સાધુમંડળ “અમારા સર્વેમાં એ પદને યોગ્ય કોણ?” આ પ્રશ્નના ઉત્તરની ગષણ કરવા સૌએ સ્વમાનસ તેને એકદમ રેકી લીધા. વિચાર વેગને વિહરવાનું ક્ષેત્ર વિશાળ હોવા છતાં ઝપાઝપ સવ મુનિઓના તે તે સ્પર્ધા કરવા લાગ્યા. ચોતરફ સંઘર્ષણ થવા લાગ્યું. વિચાર વિનિમય થતાં થતાં એક વ્યક્તિ ઉપર દૃષ્ટિ પડી. આવા જોખમભર્યા પદને તે દિપાવવા સમર્થ છે કે કેમ? ભગવંતની આજ્ઞાને શીરાધા કરી, વિવેક નયનેને ખુલ્લા રાખી જિનશાસનના અખંડિત કિલ્લાઓના સંરક્ષણ કરવા સજજ રહી, ભાવદયાનું સામ્રાજ્ય ફેલાવવા સમર્થ થશે કે કેમ ! એવા અનેક સંકલ્પ સાગરની મુસાફરીએ નીકળેલા એ માનસ દૂતરૂપી ખારવાઓએ સંકલ્પ સાગરને પાર ઉતરવા ઘણે પરિશ્રમ ઉઠા. સંધાડાના પ્રત્યેક સાધુઓની સંમતિ લેવાની શરૂઆત થઈ. શ્રીમાન આત્મારામજી મહારાજની પુનીતપાટે કાણુ બીરાજશે! એ મહાપુરૂષના પટ્ટધર કેણ થશે! દરેકજણ પિતાના મનમાં ભિન્નભિન્ન નામેની કલ્પના કરવા માંડ્યા, પરંતુ આ કલ્પનાને હવે અંતિમ નિર્ણય જ જોઈએ. આ વિચાર તરગે શ્રાવક વર્ગમાં પણ ફેલાવા લાગ્યા. પદાર્પણ કળશ ઢોળવાને પ્રસંગ નજીક આવતે ગયે. Page #86 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર [પ ચેાતર મુનિએ તરફથી સ્વપર શાસ્ર નિષ્ણાત અજબ પ્રભાવ સંપન્ન શ્રીમાન કમળવિજયજી મહારાજશ્રી ઉપર વિનતીપત્રાના આગ્રહ શરૂ થયા. પરન્તુ તે નિઃસ્પૃહ મહામૂર્તિ તા ઇન્કારજ કરતા ગયા. છતાં પણ સર્વેએ સદાગ્રહ ચાલુજ રાખ્યા. ધીમે ધીમે સાધુએ બધા પાટણમાં એકઠા થયા. શ્રીમદ્ કમલવિજયજી મહારાજના પાટણના પ્રવેશ સમયે ઇંદ્રપુરીનું દૃશ્ય ખડું થયું. અપૂર્વ સત્કારથી શાસનની શોભામાં વધારા કર્યાં. પૂજ્ય આત્મારામજી મહારાજના પ્રસિદ્ધ સાધુએ શ્રીમદ્ વીરવિજયજી મહારાજ, શ્રીમદ્ કાન્તિવિજયજી મહારાજ આદિએ સેવાભક્તિદ્વારા અખૂટ પ્રેમ અને પૂજ્યભાવ પ્રદર્શિત કર્યું, આ સવે મુનિમ ળ એકત્રિત થઈ પૂજ્ય મહષિત આચાય પદ સ્વીકારવા અત્યંત આગ્રહભરી વિનંતિ કરી. અને કહ્યું કે આ પદને લાયક આપજ છે. આપથી પર્યાયે જે મેટા છે. તેમની તથા શ્રીમદ્ વલ્લભવિજયજીની અને હમારી સર્વે મુનિઓની એકીમતે આપનેજ સ્થાપવાની ઇચ્છા છે. હમારી એ શુભ મને રથમાલા આપજ સ્વીકારો. પરિણામે અનિચ્છા છતાં તેઓશ્રીને આચાય પદ, શ્રીમદ્ વીરવિજયજી મહારાજને ઉષા ધ્યાયપદ અને શ્રીમદ્ કાન્તિવિજયજી મહારાજને પ્રવ`કપદ અપણુ કરવાનુ... નિીત થયું. સકળ સંધમાં આન આનંદ ફેલાયા. વિ. સ’. ૧૯૫૭ ના મહા સુદ પુનમના મંગલમય દિવસે સર્વાનુમતે મહાત્સવ પૂર્વક આચાય પદ્મ, ઉપાધ્યાયપદ અને પ્રવ કપદ સમ`ણુ કરવામાં આવ્યા. આ ચૈામાસુ અત્રેજ રહી તે સુરિપ્રવર ઉપકારાર્થે વિહાર કરી માણસા તરફ પધાર્યા, Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ શ્વભરના પ્રાણી માત્રની પ્રવૃત્તિ સુખને માર્ટ હોય છે, કાઇ ગગન ચુમ્મી શુશોભિત મહેલાતામાં કાઈ રમાના રસીલા રાગ ર્ગાની રાશનીમાં, તાકાઈ જીવનના સાર્ટ તનતોડ મહાન આર્ભા આદરી ધન મેળવવાની ધામધૂમમાં તે કેટલાક હજારો માનવીમાં માનમત એ મેળવી પ્રતિષ્ઠા જમાવવામાં, વિગેરે જુદા જુદા સુખાની કલ્પના શ્રેણીમાં સ્વજીવન પ્રવાહને વહાવી રહ્યા છે. પણ તે સુખાની કલ્પનાએ વાસ્તવિક નહિ પરન્તુ કાલ્પનિક છે, ચિરસ્થાયી નહિ કિન્તુ વિનશ્વર છે, સુખાપાદક નહિ પણ પરિણામે ભયંકર દુઃખફલક છે. વાસ્તવિક ચિરસ્થાયી અને પરિણામે શાશ્વત Page #88 -------------------------------------------------------------------------- ________________ સુરિશેખર [ ૬૧ સુખનું જે કઈ સાધન હેય તે તે સંયમની સાચી આરાધનાજ છે. જે વ્યક્તિના હૃદયમાં સંયમ ભાવનાનું બીજધાન થયું હોય તે વ્યક્તિને સંસારની પ્રત્યેક પ્રવૃત્તિઓ કંટાળારૂપ લાગે છે. પરતંત્રતાથી તેને સંસારીક આચરણાઓ આચરવા છતાં તે આચારણાઓ પ્રતિ મન તે ઉદાસીન ભાવમાંજ રમે છે. માણસામાં લાલચંદભાઈ ધર્માભ્યાસમાં તથા વ્યવહારીક જ્ઞાનમાં કુશળતા મેળવી રહ્યા હતા. અવરનવર પધારતા અનેક મહાત્માઓના અને ગામના કેટલાક અનુભવી જાણકારોના પરિચયમાં આવી પિતે પણ અનુભવ જ્ઞાનને સંપાદન કરી રહ્યા હતા, તેમની ફેઈ દલસીબાઈ પણ તેમનાથી ચૂકેલાંજ રહેતાં. હૃદયમાં શંકાએ ઘણું જ ઉંડુ સ્થાન ગ્રહ્યું હતું. બાહીઓને કરાલ કર્મો એવીજ અટપટી લીલાઓને અનુભવ કરાવે છે. સાવચેત દલસીબાઈ પળભર પણ તેમને જુદા પડવા દેતાં નહિ. જો કે તેમને દીક્ષા લેવા ગયે અને પાછા આવ્યે બબ્બે વર્ષ વીતી ગયાં હતાં. વળી તેમના બાહ્ય આચરણથી અને વ્યવહાર પ્રવૃત્તિઓથી લાલુ પુનઃ દીક્ષા લેવા જશે એવી કલ્પનાને સ્થાન મળતું નહતું. પરન્તુ લાલચંદભાઈના હૃદયમાં એ પુનીત ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની ભાવના લહરીઓ સરિતપુરે વહેતી જ જતી હતી. માનવ ગમે તેવા સંયોગોમાં મૂકાય, ચાહે તેવી સંપત્તિ વિપત્તિઓથી વિંટાય પણ દઢ મૂળ બનેલી અને જીવનમાં નિયત થયેલી ભાવનાનું પરિવર્તન ભાગ્યેજ થાય છે. ભાવિમાં ભાગ્યરેખા ઉગ્ર અને આદર્શ બનવાની હેય, તેઓની વૃત્તિ અને વિચારે સુંદરજ સરજાય છે. એ તદન સ્વભાવિક અને અનુભૂત કેયડે છે કે પ્રબલ સાધન સિવાય નાનામાં નાનું પણ કાર્ય પૂર્ણ થઈ શકતું નથી. જીવનને સુંદર ભાવના અને આચરણાઓથી ઓપવા સંયમ એક અનુપમ સાધન છે, તે સંયમ ગુરૂઓના સંગની અપેક્ષા રાખે છે. જે વ્યકિતને અનુપમ ચારિત્રશાલી મહાત્માની સંગત નથી સાંપડી તે વ્યક્તિ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ] કવિકુલકિરીટ સદ્દજ્ઞાનને અગર સન્માર્ગને હસ્તગત કરી શકતી નથી. અલ્પ પ્રયાસ જીવનને અતિશય દીપાવવું હોય તે સંત સંગને ઝંખે. કોઈ વ્યાપારી ઘણું પ્રયાસે લાખની મીલકત મેળવી ઉદાર વૃત્તિથી તે કઈને ભેટ આપી દે તે તે લેનાર વ્યક્તિને જરાપણ પરિશ્રમ કરે પડતું નથી. અને આપોઆપ ધનવાન બને છે, તેવી રીતે સદ્ગુરૂઓ અનેક સ્થળમાં વિચરી પ્રાપ્ત કરેલા દુર્લભ અનુભવે વિકટ તપશ્ચર્યા તપી મેળવેલી અચિત્ય શક્તિ તેમજ અનુપમ જ્ઞાન હૃદયથી શુશ્રુષા કરનાર શ્રદ્ધાળુ વર્ગને આપે છે. લાલચંદભાઈ પણ પ્રથમથીજ નિગ્રંથ ગુરૂવારે પર અસાધારણ પ્રીતિ ધરાવતા હતા. અનેકધા મહાપુરૂષના ઉપદેશથી જીવન સુસંસ્કારોથી ઘડાતું જતું હતું. સંયમ ભાવના વેગવતી બનતી જતી હતી, પણ જીવન સુકાનીની ખામી હતી. બાળવયમાં સુસંસ્કારની ભૂમિકા વજયી સંગઠીન થઈ હોય તે ઉપર ચણાયેલી સંયમ ભાવનાની મજબૂત ઈમારત શિથિલતાને કેમ ભજે? સદગુરૂ પરિચય:– - પરમ વિશુદ્ધ અને તારક દેશનાના પ્રભાવે માણસાની જૈન જૈનેતર જનતા આકર્ષાઈ હતી. એ વિચક્ષણ મહાત્માની વાણી સાંભળવા સહર્ષ આવતા. વ્યાખ્યાન બાદ ધર્મની અનેક ચર્ચાઓ ચલાવતા, આચાર્યશ્રીની દેશનામાં કુદરતે તત્વવેગ હતા. એમની આકૃતિ ભવ્ય હતી જેથી આગતુક જીજ્ઞાસુ તાવેત જ સહેજે ઝુકત. વચન શ્રવણ કર્યા બાદ તે પરમ સુશ્રુષક બને તેમાં તે પૂછવું જ શું? અખિલ જૈન જૈનેતર સમાજ તે દેશનામૃતનું પાન કરવા લાગ્યું. તે પછી દીક્ષા ગ્રહણ કરવા ત્વરિત બનેલા આપણા ચરિત્રનેતા તેથી વંચિત કેમજ રહે ? ભાવભીને માનસથી પૂ. આચાર્યદેવેશની છાયામાં અનેક વખત જતા. અને તેમની પાસે દીક્ષા ભાવનાની કલ્પવેલડીને Page #90 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર નવપલ્લવિત કરતા. જ્ઞાનાભ્યાસમાં પણ વૃદ્ધિ થતી ગઈ. તેઓશ્રીની સેવામાં અને વ્યાખ્યાનશ્રવણમાં નિરતર તખર રહેતા. પ્રતાપી મહાત્માને પરિચય ગાઢ બનતે ગયો. આત્મભાવના વૃદિગત થઈ. સંયમદ્રુમ ફાવ્યું પુત્યુ પિતાની અંતર ભાવના પૂ૦ આચાર્યશ્રીને પ્રદર્શિત કરી. સૂરિજી મહારાજ તેમની ભાવનાથી જ્ઞાતજ હતા. એક દિવસ પ્રત્યુષને સમય હતે. ચોતરફ શાન્ત વાતાવરણ દ્વારા ઉદ્યમી વ્યક્તિઓને જગાડી ઉચ્ચ વૃત્તિઓ આદરવા આદર્શ નવજીવનની પ્રભા પ્રસારવા પ્રેરણા કરી રહ્યો હતો. તે સમયે ધર્મનિછ લાલચંદભાઈ એકાંતમાં બેસી વિચારે છે કે “હે ચેતન ભરદરિયામાં પળભર તારી નૈયાને અટકાવ, તારી ભૂલાયેલી દિશાને અવલેક. ભયંકર ખડકે અને મિયા મેજાઓની લહેરીએને ભેગ ન બને. વિવિધ વિલાસના અટપટા વિકારેના વિષમ વાતાવરણમાં વટલાઈશ નહિ. મનગમતા મેજી પણ ક્ષણિક આનંદ ભેગવવા આતુર ન રહે. હે યુવક હૈયાને ઉઘાડ. નયનને બેલ ઝંઝાવાતની આંધિમાં ન અફડાવાય એ માટે શક્ય પ્રયત્ન આદર, ગયેલું રત્ન હાથ ધર. અહંકારની કારમી જ્વાલા ચેતરફ જલાવે છે, એ જ્ઞાન અગેઅંગમાં નસેનસમાં એકમેક બનાવ. વિશાળ અને ઉદાર મનેવૃત્તિવાળા અણમોલ સંતોના જીવન મંત્રોને સ્મૃતિપથમાં જ૫. ઝોહરની સ્વર્ણ ડબ્બીને ઝવેરીઓ પાસે બોલાવી તેની કીંમત અંકાવવા વિલંબ શા માટે કરે છે? જેમતેમ ન વેડફાય તે માટે સાવચેત રહે, તેમાંના રની હારમાળા ગુંથી હૃદય પર ધારણ કરી, આત્મ સૌન્દર્યને પ્રગટાવ. ગાઢ અંધકારમાંય સૂર્યનું હરળ કરતું ઉગ્ર અજવાળું પ્રગટ કર. ભોળપણમાં ઘણું ગુમાવ્યું પણ હવે ચેત. છીનવાયેલા ઝૌહરને લુટારૂ પાસેથી પાછુ લાવવા હામ ભીડ. ખ્યાલ રાખ કે આ સમે આપણે કાંઈ સમરાંગણ માંડવાના નથી. રકતવણીય શોણીતની નહેર વહેવડાવવી નથી. શત્રુઓના શિરિને Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ] કવિકુલકિરીટ ઉડાવી નાંખવા આ મનોવેગી પ્રેરણા નથી. આપણે તે શત્રુઓના હાથમાં ગયેલું આપણું ઝૌહર હસ્તગત કરવું છે એ ચેકસ માનજે. આપણે તે અજબ ક્ષમાશસ્ત્રધારી બની કર્મના જંગમાં હત્યાકાંડની રેલમછેલ પ્રસાર્યા સિવાય વિજયધ્વજ ફરકાવવો છે. હૃદયમાં કાતરી રાખજે કે ધીરતા આપણી માતા છે. નમ્રતા એ આપણી સુંદર સુકમળ સેજ છે. સહિષ્ણુતા એ કાર્યક્ષેત્રની કાર્યદક્ષ માટે સુંદર ભૂમિકા છે. અને ઐક્ય એ અંતરનું સાધ્ય ચેય છે. વચનપિયૂષ – આચાર્ય દેવ વિચારે છે કે, આ બાળક અનુભવમાં કુશળ છે. બુદ્ધિમાં વિશારદ, હિંમતમાં શરીર અને ભાવનામાં દઢ મૂલ છે. આવા બાળકને ગમે તે ભોગે જે પ્રજિત કરવામાં આવે તે ભાવિમાં શાસનને ઉદ્યોત કરી શકે. આ ઉદ્દેશથી તેઓશ્રીએ ગંભીર આકૃતિથી અને સૌમ્ય વચનેથી પ્રાસંગિક ઉપદેશ આપે. અનાદિકાળથી આત્માને કર્મવાસનાના પાસે બહુજ ગાઢ જકડાયેલા છે. તે પાશોને તેડી સંયમની ભાવના રાખનાર વ્યક્તિઓને ઘણીજ વિઘ પરંપરા વટાવવી પડે છે. જળમાં ઉંડે ઉતરેલો માનવ તરણ ક્રિયાથી બહાર આવવા મથે પણ મધ્યમાં બહાર નીકળતા વિકરાળ મગરમ આદિ જળજંતુએને ભક્ષ્ય બને તે સ્વધ્યેય સિદ્ધ કરવું દુ:શક્ય થાય છે. સંસારસાગર ઘણે ઉંડે છે. તેને વિસ્તાર એ ઘણું જ અઘરું કાર્ય છે. લક્ષ્યને ધ્યાનમાં રાખી નિસ્તાર ક્રિયામાં સાવચેત રહેવું. કુટુંબનેહ, ધનવ્યાહ, મિત્રસંગત આદિ ખડગેરૂપ છે. તેઓની પ્રેમાર્દવાણી હૃદય ભેદનારી હોય છે. પણ ખ્યાલ રાખવો કે, એ બધી સ્વાર્થોની ચેષ્ટાઓ સિવાય બીજું કાંઈ નથી. પુત્ર દેશાવર જાય, વેપારમાં ખુવાર થાય, વિચિત્ર વ્યસનેમાં અંધ થઈ, તન, ધન અને આબરૂને બરબાદ કરે, Page #92 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૬૫ તેવી અનિષ્ટ પ્રવૃત્તિઓથી નિરેિધવા કેઈ વિરલા હિતસ્વીજ યત્ન આદરે છે. પરંતુ સંસારને ત્યાગી સંયમ લેવા કોઈ વ્યક્તિ તૈયાર થાય તે અપરિચિત પણ તેને અટકાવવા કમ્મર કસે છે. તેવા સમયે વિના સગાએ સગાને, વિના મિત્ર મિત્રોને અને વિના સંબંધે સ્વજનેને રાફડો ફાટી નીકળે છે. એવાઓના કૂટતા ભર્યા વચનતીરે હૃદયને ન ભેદે તેજ મસ્તાની માયા શૃંખલાને તેડી સંયમ સ્વીકારવાની શુભ તક સાંપડે છે સફળ કરે છે. કોઈ કહે છે કે સંયમ બહુજ દુરારાધ્ય છે. કોઈ કહે છે કે સંયમથીજ મેક્ષ જવાય છે એવું કાંઈ નથી શ્રાવકધર્મથી પણ કયાં તરી શકાતું નથી. કોઈ કહેશે કે ચારિત્ર ઘડપણમાં ક્યાં લેવાતું નથી. આવી વેવલી અને દલીલ વાત કરી સંયમ ગ્રાહકોને ભાવનાથી ભ્રષ્ટ કરવા ઘણું બહુલ કમીજી લલચાય છે. ખરેખર મહરાજાની સત્તા અને કાર્યવાહી કારમી અને દુઃખ ફલક છે. એ શયતાનની જુલ્મી ઝપટ જેઓને લાગે છે તેઓ પ્રજન સિવાય સંયમ જેવા પવિત્ર માર્ગમાં અંતરાય કરવા ફજૂલ દેરાય છે. આવા પ્રસંગે એ ભાવના ભાનુને ઉદય કરાવવા ગુરૂને ઉપદેશ અજબ કાર્ય કરે છે જેમ અંધ કૂપમાં પડેલા અજ્ઞાનને કૂવાને જ નિવાસ આનંદદાયી માને છે. તેમાંથી જ્ઞાનદીપક પ્રકાશતા અને ગુરૂ ઉપદેશની દેરી મળતા કોઈ વ્યક્તિ બહાર નીકળવા લિંગ મારે છે ત્યારે તે કૂવામાં રહેલા અજ્ઞાની જને તે નીકળનાર વ્યક્તિને કૂવામાં જ રહેવા પ્રેરણ કરે છે. પરંતુ એ નથી વિચારતા કે આ વ્યક્તિ બહાર નીકળી સ્વને અને પરને ધમરજજુઠારા અનાદિ નિધન સંસાર ફૂપથી ઉદ્ધાર કરશે. એ અજ્ઞાનીઓને મેહને નસે જે નસોનસમાં વ્યાપ્યો હોય છે તે નસાને ભોગ અન્યને બનાવે છે. સદ્દગુરૂ જ્ઞાનનયન ખેલે, સન્માર્ગ સુઝાવે અને અટકેલ નૈયાને ચલાવે તેજ શ્રેયપંથ સહેલાઈથી સાધી શકાય છે. માટે હે મહાનુભાવ? તું જે દીક્ષાને ભાવ રાખી તેને ગ્રહણ Page #93 -------------------------------------------------------------------------- ________________ કવિકુલકિરીટ કરવા તૈયાર થયું છે. પણ ઉપર કહેલી મેહની વિલક્ષણ અને દુર્ગમ ચપલ ચેષ્ટાઓથી સાવચેત રહેજે. લાલચંદભાઈ બુદ્ધિશાળી હોઈ સમયોચિત સઘળું કરવા હિંમતશાળી હતા. એ વાત પૂ. આચાર્ય શ્રી જાણતા હતા પરંતુ સંયમ ગ્રહણ કરવાવાળા જિજ્ઞાસુને દીક્ષામાં આવતી મુશીબતે જણાવી ઉપદેશ આપી મક્કમ બનાવે એ તેમની ફરજ હતી તે અદા કરી. લાલચંદભાઈએ બે હાથ જોડી વિનયપૂર્વક હસ્તાવને ભાવગર્ભિત વાચાએ નિવેદન કર્યું કે, હે ગુરૂવર ! આપે જે ઉપદેશ આપે તે અક્ષરેઅક્ષર સાચે છે. એ માટે આપને મારા પર અગણ્ય ઉપકાર છે. એ ઉપકારને બદલે આ જીવંત આપની ચરણસેવાથી પણ વળે એવો નથી. વળી મારી એક આપના પ્રત્યે નમ્ર વિનંતિ છે કે, મારા કુટુંબીઓને અનેકધા સમજાવ્યા છતાં એકના બે થતા નથી. મારે સંયમ સ્વીકારવું એ વાત ચેસ છે. માટે કઈ છે ગામમાં આ મારી ઉત્તમ ભાવનાને આપ સફળ બનાવે સંયમ ગ્રહણ કર્યા પછી તેના રક્ષણ માટે મારી સંપૂર્ણ શક્તિ અજમાવીશ. આપ બે ફીકર રહે. બોરનું સદભાગ્ય દીક્ષા માટેની અજબ હિંમત અને તીવ્રવેગી ભાવનાએ આચાર્ય દેશના હૃદયને આનંદમાં ગરકાવ કર્યું. અને ભાવિમાં આવતી કષ્ટોની પરંપરાથી બેદરકાર રહી સ્વયં તે જિજ્ઞાસુ મુમુક્ષુને સાથ આપવા તૈયાર થયા. આચાર્ય પુંગવના ત્યાગ, નિઃસ્પૃહતા વિગેરે ગુણે પ્રતિ માણસાની જનતા ઘણું આકર્ષાઈ હતી. આવા એક અજોડ નિગ્રન્થનું ચાતુર્માસ અહીં પ્રથમજ હતું તેથી સૌકોઈ સપ્રેમ તેઓની સેવામાં, વચનપાલનમાં સહર્ષ તૈયાર રહેતા, મુસળધાર દેશનારૂપી મેઘની વૃષ્ટિ Page #94 -------------------------------------------------------------------------- ________________ સૂરિશખર [ ૬૭ કરી, આચાર્ય શ્રી સકલ સંધની સાથે વિહાર કરી અનુક્રમે એરૂ ગામ સસત્કાર પધાર્યાં. ખેરૂ ગામ નાનું હોવાછતાં, ત્યાંના મંદિરની અને ઉપાશ્રયની સગવડ અને જનતાની ધર્મશ્રદ્ધા અતિ પ્રશસનીય હતી. ગૃહાંગણમાં દ્રરિદ્રને નિધાન પ્રાપ્તિની જેમ જનતાને આનંદના પાર રહ્યો નહિ, પૂ॰ આચાર્ય શ્રીની હૃદયમથિની દેશનાના પ્રભાવે વિકજનવમાંથી માહનિદ્રા વિલય પામવા માંડી અભૂતપૂર્વ જાગૃતિ જણાવા લાગી. આનંદ અને સેવાની ઉત્સુકતા આજીમાજી નિહાળવામાં આવતી હતી. અમારૂં પણ અહે ભાગ્ય માનીએ છીએ કે હમાને પણુ આ મહાપુરૂષની સેવાને અપૂર્વ લાભ મળ્યો. પ્રત્યેક પ્રવૃત્તિમાં આચાય દેવના નામની ધૂન સ્ફુરતી હતી. અપૂર્વ દેશના, અનહદ ત્યાગવૃત્તિ અને શાંત પ્રકૃતિએ અખિલ જનતાને મુગ્ધ અનાવી હતી. જેમ સૂ` અસ્ત થયા છતાં તેની આછી પ્રભાપ્રકાશની રાશની પ્રસારી જનતાને મા દ ક અને છે, અને સૂયૅના જવલંત કરણાનું સ્મરણ કરાવે છે. આચાર્ય દેવ માણસાથી વિહાર કરી ગયા હતા પણ જેઓના ગુણ ભવ્યાની હૃદય સપાટીપર જેવાને તેવા એપાયલાજ રહ્યા. અખીલ માણસાની જનતા તેએને સ્મરતી અને તેઓના ઉચ્ચ ગુણને સ્તવતી. લાલચંદભાઈના હૃદયમાં તે ગુરૂદેવના વચને ભાવના રૂપ વીજળીના વેગ ( Power ) વાયુવેગે વિસ્તાર્યું. નસાનસમાં અસ્થિમજ્જામાં અને રામ ક્રૂપામાં એજ ભાવનાએ પ્રધાનપદ લીધું. સંસારથી વિરક્ત આત્માઓને સંસારમાં નિવાસ સાંસારિક પ્રવૃત્તિઓ, ધણીજ આકરી ભાસે છે. માયાપાશાને બંધન સ્વરૂપે માન્યા પછી, પાશને તેડવાના સાધને સાંપડ્યા પછી, બંધન તોડવામાં કાણ પ્રમાદ કરે ! નિબધ્ધતા, નિવૃત્તિ, અને સહજાનંદ વિદ્યુત આત્માઓનુ` અંકિત ધ્યેય હોય છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૮] કવિકુલકિરીટ અમાપ શક્તિઓને સંચાર કરી આત્માનંદના સાચા સાધનરૂપ સંયમપંથે વરવાની કામના કહે, તમન્ના કહે, યારે તેને પ્રબલ ઇચ્છા કહે, તે એકજ વિરકતેના હૃદયમાં વસી હોય છે. રાતોરાત પ્રયાણ લાલચંદભાઈવિચારે છે કે સ્વાથી સગાઓ, સંયમપંથે વિચરવાની આજ્ઞા આપે એ આકાશ કુસુમવત ભાસે છે. માટે અત્રેથી છટકી જવા યોગ્ય તરકીબ રચવી જ પડશે એ હેતુથી લાલચંદભાઈએ થોડા દિવસથી દલસીબાઈના ઘરની પાસે બબલભાઈ નામના એક મિત્રનું ઘર હતું ત્યાં જઈ સુઈ રહેવાનું શરૂ કર્યું. તેમની સાથે વાત કરી રમત ગમતમાં સમય વ્યતીત કરવા લાગ્યા. મિત્રને ચોક્કસ વિશ્વાસ થયે કે મને પૂછ્યા વિના કેઈનાનામાં નાનું પણ કાર્ય કરે તેમ નથી. રાત્રિને સમય હતે જનતા ઘેરીનિદ્રાના તાલમાં તલ્લીન બની હતી. નિજનતા બધે છવાઈ રહી હતી. લાલચંદભાઈ પિતાને લાગ શોધી રહ્યા હતા. ચારે તરફ બારીકાઈથી નિરક્ષણ કર્યું. કોઈપણ જાગૃત અવસ્થામાં નજરે ન પડતાં ત્વરાથી ઘર બહાર નીકળ્યા. બરૂ જવા માટે પ્રથમથીજ વાહનની વ્યવસ્થા કરી હતી. ઈસારા અનુસાર ઉંટના માલીકને જગાડી બેરૂના માર્ગે પ્રયાણ આદર્યું ઉંટવાલાએ લાલચંદભાઈને ઘણા પ્રશ્નો કર્યા પરંતુ તેના પુછાયેલા અટપટા પ્રશ્નોના સચોટ રદીયા આપી ત્યાગની મહત્તા અને જરૂરીયાત સાબીત કરી સંસારના કડવા અનુભ, સંસારની ભયંકર સ્થિતિ તેને સ્વાથી અને કૃત્રિમ પ્રેમ વિગેરે વસ્તુઓને એવી સરસ રીતે સમજાવી કે તે પણ ઉચ્ચત્યાગ માર્ગનું અનુમોદન કરવા પ્રેરાયે. પ્રાતઃકાલને સમય સૌ કોઈને નિસ્તંદ્ર બનાવી રહ્યો હતે. સૌ પિતાપિતાની ઈષ્ટ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ રહ્યા હતા, તે સમયે લાલચંદભાઈ Page #96 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર બેરૂ મુકામે પહોંચ્યા. જતાંવેંતજ ગુરૂદેવના દર્શન કરી તે પૂજ્યના પુનીત ચરણારવિંદમાં ઝુકી પડ્યા ગુરૂદેવે પણ તેઓની હિંમત અને બુદ્ધિ ચાતુર્યતા ઉપર ખુબજ પ્રસન્નતા દર્શાવી ગુરૂવર પણ તે મુમુક્ષુની દીક્ષા નિર્વિને કેમ થાય અને તેના કુટુંબીઓ આવી વિઘ ન કરે તેના બંબસ્ત, વિગેરેની વિચારમાલા મનમહેલમાં ગુંથવા લાગ્યા. નમ્રતાથી દીક્ષાભિલાષી લાલચંદભાઈએ ગુરૂશ્રીને જણાવ્યું કે હે દયાસિંધુ ! સ્વાથી નેહીઓના કારમાબંધનથી હું છુટીને અત્રે જે ધ્યેયથી આવ્યું તે એય જલદી સિદ્ધ થાય તે સારું. કેમકે હમણાજ વિનવાદીઓ મારા ધ્યેયને ધશે. તે પહેલા આપ દયાળુ મને દીક્ષિત કરે. તે પછી આવતી વિન પરંપરાને દૂર કરવામાં કશે વાંધો આવવાનો નથી. ત :: SSA * * ૩૧ મા, Page #97 -------------------------------------------------------------------------- ________________ ગર થાકારક પ્રકરણ ૭ મું. pી માતાના રી આચાર્ય દેવેશે બેરૂ ગામની જનતાને ઉપદેશ પાનથી ધર્મ ૧eી ૨ગમાં તરબોળ કરી ધર્મપ્રવૃત્તિઓ જાગૃત કરી હતી. ૮ ગુરૂ આજ્ઞાપાલન કરવામાં વિકટ પ્રસંગે પણ ત્યાંની પ્રજા કટીબદ્ધ હતી, એટલે બેરૂ સંઘને એકત્રિત કરી આચાર્ય દેવેશે જણાવ્યું કે તમારા ગામના ભાગ્યદયથી જ માણસાથી આવેલ લાલચંદભાઈદીક્ષા લેવા માટે અત્યંત ઉત્કંઠાવાળા છે અને એ કાર્યમાં વિલંબ એ તેના શ્રેયઃ૫થમાં વિદન રૂપ છે. તેમની દીક્ષાની ભાવના તીવ્ર છે તેને વિરકતભાવ પણ અંતરને છે એની એમના ગાઢ પરિચયથી મને ખાત્રી છે. જે તમારે સંધ તેનું યથાર્થ રક્ષણ કરવા તૈયાર હોય તે તેને પ્રવજિત કરીએ. Page #98 -------------------------------------------------------------------------- ________________ સરિશખર It ૭૧ બેરની જનતા ધર્મતને સમજનારી હેવાથી સંયમની કીંમત તેમના હૃદયમાં હતી સંયમ લેનારને તનમન ધનના ભોગથી સર્વ રીતે સૌ કોઈએ સહાય કરવી એ પ્રથમ તકે જૈન માત્રનું કર્તવ્ય છે. ત્યાગમાર્ગને નિષ્કટક બનાવી આપો એ મેક્ષાભિલાષી છની અનિવાર્ય ફરજ છે, સંયમ લેનાર વ્યક્તિને સંયમથી અટકાવવા, ત્યાગના મર્મથી અજ્ઞાત કઈ નામચીન મંડળો, સભાઓ, સંસ્થાઓ અનેકવિધ ધમપછાડા કરે છે. આડે દિવસે સગા સંબંધીઓ સામું પણ જતા ન હોય તે પણ તેની દીક્ષા વખતે મહરાજાની મસાલા પકડી સગા હવાને મિયા દાવો કરે છે. અનેક પ્રકારના માયા કપટ કરી ભેળા અજ્ઞાની જનેને હેળીનું નાળીએર બનાવી, સરકારને આડુ અવળું સમજાવી યેનકેન પ્રકારે દીક્ષાને અટકાવી શાસનને ઉડાહ કરાવનારા માત્ર દયાને પાત્ર છે ત્યાગની મહત્તાનું, તેની આદરણીયતાનું અને ત્યાગની વિશુદ્ધતાનું તેઓને ભાન નથી. જ્યારે સાચા તારકેનું તે કાર્ય એજ છે કે, ધર્મની અને ત્યાગની ભાવનાવાલા આત્માઓ, તરવાની ઈચ્છાથી શરણે આવે, ત્યારે કરૂણભાવે તેઓને અવલંબન આપી તારવા જ જોઈએ. અને તારે જ તે સાચા તારક કહેવાય. દીક્ષા ગ્રહણ કરનાર સંસારિક કૌટુંબિકાની આજ્ઞા મેળવે, આજ્ઞા માગવા છતાંય, તે મોહાંધ કુટુંબિઓ, આજ્ઞા આપવામાં ઈન્કાર કરે, તે દીક્ષાભાવી વ્યક્તિએ પિતાની ભાવનાને સફળ કરવામાં અચકે નજ ખાવો જોઈએ. ત્યાંને સંધ ઉપયુક્ત વિચારણુઓનું મંથન ચલાવતો હતે. સર્વેએ એકત્રિત થઈ પૂજ્ય આચાર્ય દેવને જણાવ્યું કે, હે કૃપાલુ ! આપ જેવા અનુપમ જ્ઞાની મહાત્માની આજ્ઞા એ તે અમારે મન મરતક મુકુટ સમાન છે. અને તેમાંય વળી, આવું દીક્ષાનું અણુમેલ કાર્ય અમારા ગામમાં થાય, એ અમારી પૂર્ણ સદભાગ્યની નીશાની છે. અમારા ગામને હવેથી ઉદય ભાસે છે. અમારા જેવા નિભાંગીઓએ સંયમ મહત્સવની ઉજવણીને પ્રસંગ કદીયે જે નથી. તે મહા Page #99 -------------------------------------------------------------------------- ________________ દ ૭૨ ] કવિકુલકિરીટ પુણ્યોદયે આવું દીક્ષાના પ્રસંગનું સૌભાગ્ય આજે અમેને સાંપડે, તે કેમ ન વધાવી લઈએ? અમારા શરીરમાં જ્યાં સુધી ચેતના છે, ત્યાંસુધી તે પુણ્યાત્માનું રક્ષણ કરવા, અને આપની સંપૂર્ણ સુખાવહ આજ્ઞાઓ માનવા અમે નિતાંત તૈયારજ છીએ. અને તેમાં અમારું પૂર્ણ કલ્યાણજ માનીએ છીએ. | શ્રાવક સંધને આ પ્રમાણેને મજબૂત ધર્મભાવ જોઈ, લાલચંદભાઈને આજ ગામમાં સંયમપ્રદાન કરવું, એ નિર્ણય વધુ દઢ થયો. પણ તેમની પરીક્ષા ખાતર પૂછયું કે દીક્ષા લેનાર વ્યક્તિના કૌટુંબિક માણસાથી અહીં પ્રબંધ સાથે આવશે, અને ફાવશે તેટલા પિતાના પ્રયત્ન જાશે તે તમારી પાસે શા શા બચાવ છે? જેસીલીને હસીલી જનતાએ જણાવ્યું કે, ગુરૂદેવ! આ રાજ્યમાં માણસાની હદ નથી. અને લાલચંદભાઈ પણ ૧૯ વર્ષની પુખ્તવયના છે, એટલે રાજ્ય કાયદાની રૂપે તદન સ્વતન્ત્ર છે. દુનિયાના વ્યાપારમાં, સાંસારિક આજીવીકાની પ્રવૃત્તિઓમાં જ્યારે તેઓ સ્વતન્ત્ર છે, ત્યારે આત્માના વિકાસ માટે હિતકર શ્રેયમાર્ગને સાધવામાં સ્વતંત્ર કેમ ન હોઈ શકે? વળી બળજેરી કરશે તે, અમે પણ બળવાળા છીએ, તે તે આપ જાણો જ છે. આચાર્ય પુંગવે કેમળ ધ્વનિથી જણાવ્યું કે તમારી ભાવના, અને આજ્ઞા પાલકતા જોઈ હું ખુશ થાઉં છું. બાકી આમાં વિન આવે તેમ લાગતું નથી. કારણકે લાલચંદના પિતા સ્વર્ગસ્થ થયેલ છે. તેમની માતુશ્રી, તથા જેએને ત્યાં હાલ નિવાસ કરે છે, તેઓની ફેઈ દલસીબાઈ ધર્મ પરાયણ છે. ખુદ લાલચંદ હિંમતના દરિયા છે. ભાવનાનું મંદિર છે. એટલે દીક્ષાનું સુકાય જેવાને તમને અલભ્ય પ્રસંગ સાંપડશે. પણ સાવચેત તે રહેવું જ. દીક્ષા પ્રદાનઃ પૂજ્યપાદ આચાર્યશ્રીએ વિચાર્યું કે ત્રણ ત્રણ વખત દીક્ષા Page #100 -------------------------------------------------------------------------- ________________ સુરિશખર [ ૭૩ લેવા ગયેલા લાલચંદને બળાત્કારથી તેના કુટુખિ પાછા લાવ્યા, એટલે તેની દીક્ષા લેવાની તીત્ર ઉત્કણ્ઠા છે. તેનાથી તેઓ પરિચિતજ છે, છતાંય રજા આપતા નથી. એટલે શ્રેયાંત્તિ વટ્ટુ વિજ્ઞાનિ વિગેરે શાસ્ત્રીય વાકયેા અનુસાર ધર્માં ગ્રહણ કરવાની ઈચ્છાવાળાને તુરતજ ધમાં સમર્પવા એ ધમ ગુરૂઓની ફરજ છે જળથી ભરેલા ધડાને હાથમાં લઇ જતા, પરાપકારીને જોઈ કાઈ તૃષાતુર જળપાનની ઈચ્છા ધરાવે, તેને જલ આપવામાં વિલંબ કરવા એ તદ્દન અનુચિત છે. અખિલ જનતા ધર્માંધેલી બની, પૂરતી તૈયારીયેા કરવા ચેાજાઇ. થોડા સમયમાં સધળા સાધને મેળવ્યા. અને પૂજ્ય આચાય પુંગવે દીક્ષા આપી. અને તેમને સ્વશિષ્ય તરીકે જાહેર કરી, તેનુ નામ “ મુનિશ્રી લબ્ધિવિજય ” રાખ્યું. મિત્ર અમૃલભાઇ પ્રાતઃકાલમાં ઉઠયા, અને સાથમાં લાલચંદભાઇને સુતેલા નહિં જોતાં, વિચાયુ` કે, તે તેમની ફાઈને ત્યાં ગયા હશે. તે વિષયમાં શંકાને સ્થાનજ નહાતુ. જેથી, તેઓએ લાંખી તપાસ ન કરી. તપાસમાં વિલંબ, એ લાલચ ંદભાઈના શ્રેયઃપથના સાધક હતા, સમય ણા થયા, હજુ ‘ લાલચંદ કેમ ન આવ્યેા, ' એમ વિચાર કરી દલસીભાઈ બબલદાસને ધરે ગયા. અને પુછતાં જણાયુ કે, અમલદાસના ઉઠવાના વખતે તે ત્યાં હતો નહિ. આજુબાજુ ગામમાં તપાસ કરવા છતાં પત્તો લાગ્યા નહિ. ક્યાંથી લાગે ? એતા પેાતાની ધ્યેયસિદ્ધિ માટે ક્યારનાય ચાલી નિકળ્યા હતા. ' દલસીભાઇ વિમાસણમાં પડી કે, જરૂર હાથ તાલી આપી, પ્રથમની જેમ આજે પણ લાલચંદ દીક્ષા લેવા ગયેલ હરશે ? ઉદ્યોતવિજય મહારાજ પાસે તા નહિંજ ગયેલ હાય, કારણ તે ઘણે દૂર વિચરે છે, પણ તાજેતરમાં શ્રીમદ્ વિજય કમલસૂરીજી મહારાજના ઘણાજ ગાઢ પરિચય હતા. ઉપદેશ શ્રવણુ અને જ્ઞાનાભ્યાસ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] કવિકુલકિરીટ પણ અહનીશ તેઓની પાસે કરતે હતે. વળી તેઓ બેરૂજ છે. અને નજીક હેઈ, ત્યાંજ જવાનું એક્કસ કારણ મળે છે તેઓના સગા સંબંધીઓ, સ્નેહીઓ અને બીજા કેટલાક માણસને સાથે લઈ ઝટ બરૂ આવ્યા. દીક્ષાને પ્રસંગ સંવત ૧૯૫૯ કાતિક વદ છઠ ના પ્રાતઃકાલમાં ઉજવાઈ ગયો હતો. બોરની જનતાને સુઅવસર પ્રથમજ ઉપસ્થિત થયો હાઈ સઉ કોઈ ઉત્સાહ અને આનંદમાં ગરકાવ થયા હતા. આચાર્ય પુંગવ પણ મહારા હાથથી આજે એક આત્મા સંસારથી તર્યો, એમ માની આનંદિત બન્યા હતા. અને નૂતન મુનિ લબ્ધિવિજયજી તે ઈચ્છિત દુષ્પાપ્ય નિધાનની પ્રાપ્તિની જેમ, હર્ષથી રેમાંચિત થઈ ગુરૂ દેવની શીતલ છાયામાં બેઠા હતા. સ્નેહી આગમન - અકસ્માત ઉપાશ્રયમાં તેઓના કુટુંબિઓને પ્રવેશ થતાંની સાથેજ મોહનાટ્ય પ્રારંભાયું જુદી જુદી જાતના વિલાપ સંગીતના આલાપે તણાયા. બળવત્તે બળથી રણ સંગ્રામ ખેલવા ઉતર્યા હોય, તેમ ક્ષણભર ભાસ્યું. પલભર ઉપાશ્રયનું બધુંય વાતાવરણ સંક્ષુબ્ધ બન્યું બેરની જનતા, કીડીઓની જેમ ઉભરાઈને એકઠી થઈ. આચાર્યશ્રીને તેમજ નૂતન મુનિને તેઓના ધર્મ કાર્યમાં વિઘ ન થાય તે હેતુથી, સેવા ભાવની બુદ્ધિથી જનતા ત્યાં હાજરજ હતી. પાંમરે એ નિયમનું સઉ કેઈએ પાલન કર્યું. કૌટુંબિકેએ હૃદયને ઉભરે ઠાલવ્યો બલવન્તોએ બળ અજમાવ્યું પણ ઉપાયોમાં ફાવટ ન આવી. જાણે કુસુમેનેજ ન વરસાવતા હોય તેમ આચાર્ય પુંગવે મૃદુ વાણીથી જણાવ્યું કે તમારે લબ્ધિવિજયને સમજાવવું જોઈએ. આ સામેજ બેઠે છે એની ઈચ્છા વિરૂદ્ધ તેની સંયમ ભાવનાને ખલેલ કરવાના ઈરાદાથી Page #102 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૭૫ તમોએ હાથ ન લગાવ વાત ચીત કરે, અને તમે જાણો છે, કે તેની દીક્ષાની ભાવના તે ક્યારની ઉચ્ચ કોટીની વહેંજ છે. તેને સફલ કરવા તમારી રજા પણ માગી જ હતી. શક્ય પ્રયત્ન પણ કરી ચૂક હતું. એટલે તમારે એ પણ સમજવું જોઈએ કે નાહક અંતરાય કરવાથી શું ફાયદે? કલ્યાણને માર્ગ ભલે અંગીકાર કરે? તેઓના કુટુંબિક અને નૂતન દીક્ષિત વચ્ચે કેટલેક વાર્તાલાપ થયો. તેઓએ કહ્યું “હે લાલચંદ! અમને તું કહીને આવત, તે , અમે શું નિષેધ કરત? દીક્ષા લેવી, હતું, તે લેવી હતી. પણ આવી રીતે ભાગી જવાથી શો ફાયદે? અમને બધાયને ચિંતામાં નાંખ્યા અને શોધાશોધ કરાવી. તને માણસામાં ઠાઠમાઠથી દીક્ષા અપાવશું. એકવાર તમારી સાથે ચાલ. આ શબ્દ લાલચંદભાઈની વધુ સમી હૃદય ભૂમિને ભેદે તેમ ન હતા. પણ વિશેષ દૃઢતાને આપતા હતા. શ્રી લબ્ધિવિજયજીએ જવાબ આપ્યો કે, વાહ! એકવાર કૂવામાં નાંખીને, બહાર કાઢવાની લાલચ આપવી, એ કેવલ અજ્ઞાનતા ભરી મહરાજાની બાળચેષ્ટાજ છે. ત્યાં લઈ જઈને પુનઃ દીક્ષા અપાવવાનું કહે છે, તે આ સ્વીકારી છે, તે શું બેટી છે? તો જે સાચા ‘હિતસ્વી છે, સાચા સંબંધિઓ છે, તે એમ કહે કે “ હું જે સંયમ સદ્ભાવનાથી ગ્રહણ કર્યું છે, તે યથાર્થ પાલનકર, અને તારા આત્માનો અને અમારે પણ ઉદ્ધાર કર !” તમારા વચનોની જાળ તમે સંસાર કારાગૃહમાં મને ફસાવવાને જી રહ્યા છે, સંસારક્ષણિક છે. અનેક જન્મે છે, અને ચાલ્યા જાય છે. થોડા સમયનો મેળે છે. તેમાં મેહને છેડી આત્મવિકાસ માટે કોઈ જોડાય તો તેને સંસારમાં ફસાવવા યત્ન આદર, એ સાચા સ્નેહીઓનું કર્તવ્ય ન મનાય. વિશેષમાં જણાવ્યું કે, આવો ઉત્તમ માર્ગ મેં સ્વીકાર્યો છે, તે તમે ખેદ કેમ કરે છે? પુત્ર વેપાર કરી લાખ રૂપીઆ લાવે, તે તેને સ્વીકારવામાં આનાકાની થતી નથી. તે કમાતી વખતે “મને Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] કવિકુલકિરીટ કેમ ન પુછયું? પુછયા વિના કેમ કમાય? અમે નહિં કમાયા, અને તું કેમ કમાયે? એમ પણ કહેતા નથી. બાળકે યોગ્ય નિધાન પામે તે સગાંઓને હર્ષજ થવો જોઈએ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ રત્નત્રયીને હું પામું અને આરાધું, એમાં વિલાપ શો? હિતને આદરતા બાલકને ઉત્સાહ આપવાને હેય, કે હૉત્સાહ કરવાના હેય? તમે જાણે છે કે, વિકરાળ કાળ રાજની તલવાર શિર પર આવતાં કોણ રક્ષણહાર છે? સમજો ! શરીર, આયુ, ધન, એ બધાં વિજળીસમ ચંચળ છે, એટલે સંસારથી તરવા ને શાશ્વત આનંદ મેળવવા. સંયમજ સાચી નૌકા છે. આ ઉપદેશથી બધા સમજી વંદન કરી માણસા ગયા. વિશ્વભરના ઉપકારના પરમભંગને ધ્યેય સન્મુખ રાખી મહાત્માઓ દેશાનદેશ પાદચારી બની વિચરે છે. અનેક ભકતોના પાપપ્રચારેને દર્શન અને વાણીથી, નિધવામાં જો કોઈ હેતુ હોય, તે તે મહાત્માઓની પ્રચારણાને જ આભારી છે. ક્રમબદ્ધ વિહાર કરતાં સંત, પિતાના આત્મ કલ્યાણને નિર્દોષરીતે અને સહેલાઈથી સાધી શકે છે. અને સાથે સાથે ઉપદેશામૃતની રેલમ છેલથી, કેઈ ભવ્યરૂપી કૃષીવલની ધર્મ ખેતીને આબાદ બનાવે છે. ભવ્યમયૂરને ઉપદેશ મેઘ અમંદ આનંદ સમર્પે છે. શ્રીમદ્દ તીર્થંકર પ્રભુની આજ્ઞા જે નિગ્રંથ મુનિઓને એક સ્થાને રહેવાને નિષેધ કરે છે, તે જે ન હોય, તો દૂર દૂરના પ્રદેશમાં અનેકધા મહાન ઉપકારે કેવી રીતે થઈ શકે? વળી તે આજ્ઞા, ત્યાગી સાધુઓના સંયમને નિર્દોષતાથી પાળવામાં પણ એક અમલ સાધન છે. અનુભવાય પણ છે કે, નિઃસ્વાથી મહાત્માઓના સંગરંગમાં કે દુરાચારીઓ સદાચારી, કેઈ પાપારંભીઓ નિરારંભીઓ, અને કેઈ વિષય વિલાસીઓ, વિરકત ભાવને ભજતા બન્યા છે. મહાત્માઓના દર્શન અને વાણી એ બે અણમોલ નિધાને અવનિતલ ઉપર ન હો, તો પૃથ્વીપટ પરનું પાપપટલ કણ ટાળી શકતે? Page #104 -------------------------------------------------------------------------- ________________ રિશેખર [ se ચંદનના લેપ, ચન્દ્રની શીતલતા,બાહ્ય દાહાને શાંત કરે છે, જ્યારે અંતરના ઉપાધિજન્ય દાહોને પ્રશાન્ત કરવામાં તે, અજોડ સાધન સંતાજ છે. પાયા વિનાની ઈમારતો, ખલાસી વિનાની નાવડી, તે રાજા વિનાની પ્રજા, તેમજ નેતા વિનાનું સૈન્ય સુસ્થિરતા આનંદ અને તા આદિ ક્રમવાર ગુણાને મેળવી શકતા નથી. તેમ ધર્મ ગુરૂ અને તેના ઉપદેશ વિના ધમ અને ધીએ ટકી શકતા નથી. ધર્મગુરૂઓના પ્રયત્ન, કૈવલ આત્મધર્મને સાચવી અનુગાને સાચા ધર્મના ગ્રાહક મનાવવાના હાય છે. પળભરમાં વિશાલ એવા રાજપાટને ડી, રાજા મહારાજાએ પણ ત્યાગી બન્યા હાય તો તે આ મહાત્માઓનાજ પ્રતાપ છે ? વિષ સમા વિષયેાના વિદ્યાસેાને તોડી, વિરક્ત આનંદને લુંટનારા અન્યા હોય તે તેપણ તેએનેજ પ્રતાપ? ઉન્માગ ગામી, જ્ઞાન નયન પ્ર′ક્ષિત થતાં, સન્મા ંમાં કુચ કરતા થયા હોય તો તેઓનાજ પ્રતાપ ! કલિયુગમાં પણ ધર્મના ઝગમગતા જ્ઞાન દીપા દૃષ્ટિ ગોચર થાય છે તે પણ, અખંડ ધરાના વાહક અને પ્રચારક એ મહા સંતાનેાજ પ્રતાપ ! આવા ઉપરક્ત પરાપકારના ધ્યેયને લક્ષ્યમાં રાખી, પૃથ્વી પટને પાવન કરતા, જનતાને વચન પિયૂષને આસ્વાદ ચખાડતા, સદ્ધ રક્ષક શ્રીમદ્ વિજય કમલ સૂરીશ્વરજી મહારાજે ખેારૂ ગામથી વિહાર કર્યો અને વડનગર પધાર્યાં. મેરૂ ગામની જનતા પર ગ્લાની છવાઇ કારણ કે જનતા આચાય` પુંગવની સંગતિમાં ઘણીજ ર'ગાઈ હતી. તેમની ગુણશ્રેણી પ્રતિ તલી હતી. તેઓના વચન કુસુમાની સૌરભતાથી વાસિત બની હતી. જેથી ગુરૂના દર્શનના વિરહ કેમ સહે ? પુનઃ પુનઃ તેઓશ્રીની ત્યાગવૃત્તિને, નિસ્પૃહતાને, અને કરેલા અસાધારણ ઉપકારોને સ્મરવા લાગી. તેઓના પુનીત નામને અચિત્ય Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] કવિકુલકિરીટ ઈષ્ટ-સાધકમંત્ર માની જપવા લાગી. અદ્યાવધિ તે સેનેરી સુપલને, કેઈ સજને સંભારે છે. વડનગરમાં પધારતાં, ત્યાંના શ્રદ્ધાસુસંધે, પ્રવેશ મહોત્સવ ઘણે ઠાઠથી કર્યો. અને ભાવભીનાહંદથી મધુર દેશના–શ્રવણને લાભ પણ લીધે. જેમાં ધર્મના સાધને, ફળે, અને માનવ જન્મની સાર્થકતા, એ વિષયક બેધક અને રેચક શૈલીથી સમજાવવામાં આવ્યું જે પ્રવચનોથી જનતામાં નવચેતન્ય પ્રગટયું હોય તેવી જાગૃતી જણાઈ. આપણા ચરિત્ર નેતા મુનિપ્રવર શ્રી લબ્ધિવિજયજી મહારાજ ગુરૂ શુશ્રુષામાં બહુ તલ્લીન રહેતા આચાર્યવરની શીતલ છાયામાં સવિનય જ્ઞાનાભ્યાસ પણ બહુ ખંતથી કરતા તેમજ અનેક ગુરૂગમ્ય અનુભવેને પણ સાથે સાથે શીખતા. અર્થાત કે, તેમનું જીવન જ્ઞાનાભ્યાસ અને ગુરૂચર્યામાંજ પરોવાયેલું રહેતું. શું આટલી ખત, ભાવિની ધર્મ ઇમારતને સહામણી અને મજબૂત બનાવવાજ અત્યારથી આદરવી શરૂ નહિં કરી હોય ! - વડનગરથી વિહાર લંબાવતાં, રસ્તામાં અનેક યાત્રાઓ કરતાં. પ્રાચીન જીન બિંબને જુહારતાં, ગ્રામ્ય અને શહેરી જૈન જૈનેતર વર્ગમાં ઉપકાર કેટી વિસ્તારતાં શ્રી મહાન તારંગાજી તીર્થમાં પધાર્યા. શ્રી તારંગા તીર્થ, જૈન આલમનું એક પૂજ્ય, માનીતું તેમજ ઘણું પ્રાચીન મનાય છે. જે તીર્થની મહત્તા, અનેક રાજાઓએ, અને આચાર્ય મહારાજાઓએ ત્યાંના સંઘે કાઢી, અને ગુણ ગાઈ યથાર્થ રીતે વધારી છે. ગુર્જરેશ પરમહંત કુમારપાલ ભૂપાલે, આચાર્ય ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરના ઉપદેશથી, આ પવિત્ર તારંગા તીર્થના સહામણું ગઢ ઉપર એક અદ્ભુત છનાલય બનાવ્યું છે. મંદિરની કારીગરી કળા કૌશલ્ય, ઉંચાઇ, વિશાલતા, અને ટકાઉ બાંધણી, અદ્યાપિ શિર ડેલાવી રહી છે. જેને સેંકડે વર્ષ થયા છતાં પણ હાલ પણ પ્રેક્ષકોને જતાં તાજું જ બન્યું હોય તેવો ભાવ પેદા થયા વિના રહેતું નથી, Page #106 -------------------------------------------------------------------------- ________________ રિશેખર [ ૯ આ તીર્થની યાત્રા માટે ભાવભીની ભકિતથી હજારા જેવા આવે છે. મુળનાયક શ્રી અજીતનાથ ભગવાનની દનસ્તવના આદિદારા આત્માને ભકિત રસામૃતથી તૃપ્ત બનાવી સ્વજન્મની કૃતકૃત્યતા મનાવે છે. આવા અનુપમ તીની યાત્રા સદ્ભાવનાથી સશિષ્યમોંડલ સૂરીશ્વરજી મહારાજે કરી, આનંદ આનંદ પ્રાપ્ત કર્યાં, અહિંથી વિહાર કરી ઉપદેશ વારિથી ભવ્યજ તુઓને સિંચતા, સંધના અત્યાગ્રહથી ઊંઝા મુકામે પધાર્યાં. જનતામાં હર્ષોં ફેલાયા. પ્રવેશ સમયે આખા ગામને શણગારવામાં આવ્યું. ભવ્યસત્કારથી જૈનેતર જનતા ઉપર પણ ધની અજબ છાપ પડી. પ્રતિદિન ધર્મ પ્રવચન ચાલતાં, અને ધીવર્ગોમાં ધર્મ જાગૃતિ અનેરી થવા પામી, આચાર્ય દેવની પ્રકૃતિ ઘણી સૌમ્ય અને ઉદાર હતી. તેએાની નિશ્રામાં સ્વશિષ્યા, અને સ્વગચ્છના અન્ય સાધુએ અતીવ આનંદપૂર્ણાંક સંયમની આરાધના કરી રહ્યા હતા. નવા નવા જ્ઞાનને, નવા નવા ઔદ્યોતિક અનુભવાતે, અને અનેરી સંયમ ભાવનાઓને, તેની છાયામાં વધારતા, દૂર દૂરથી આચાર્યશ્રીના દર્શન માટે, ઉપાધ્યાયજી શ્રીમાન વીરવિજયજી મહારાજ પ્રવક શ્રી કાંતિવિજય મહારાજ, અને શાંતમૂર્તિ શ્રી હંસવિજય મહારાજ આદિ સપરિવાર પધાર્યાં. તે સમયે આચાર્યશ્રીની અપૂર્વ દેશના, સ સાધુમ ડલનુ પવિત્ર દર્શન અનેરૂં નવચૈતન્ય પ્રગટાવી રહ્યું હતું. અદ્યાવધિ ત્યાંના વૃદ્દો કહે છે કે, તે સમયના આનંદ, સાધુઓના મેલાપ, અને પરસ્પરની પ્રીતિ, જનતા પર અનેરી ધમ છાપ પાડતી હતી. તે પ્રસંગની યાદગિરિ માટે પુનીત મહાત્માઓની પ્રતિકૃતિ ( photo ) ‘ ઊંઝા ખત્રીશી ’ તરીકે પ્રખ્યાત છે. વડીદીક્ષા:— આ સમયે પોતાના શિષ્ય લબ્ધિવિજયજીને તથા અન્ય સ સાધુઓને શિવ–સેાપાનના સાધનભૂત વડી–દીક્ષા તેએશ્રીના વરદ હસ્તે Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] કવિકુલકિરીટ મોટા મહત્સવ પૂર્વક અપાઈ હતી. તે સમયે અપૂર્વ દેશના ગંભીર ધ્વનિએ સાંભળી, જનતામાં વૈરાગ્ય પ્રફુલ્લિત થયે, અને બાળ તેમ વૃદ્ધો ધર્મ પ્રવૃત્તિઓમાં આગળ વધવા પામ્યા. આ અવસર અહિંયા હંમેશ માટે બને, એવી ઝંખના હરેકને થતી. ધર્મ આનંદના દિવસે મેધા અને મહામૂલા હોય છે ! એ વાકયને યથાર્થ કરવા પૂજ્યપાદ સૂરી પ્રવરે ઊંઝાથી વિહાર કર્યો. ક છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ Seseossessesesse 90 esses MOS-ses संलब्ध-लब्धिविजयेत्यभिधानकोऽसौ, चारित्ररत्नमधिगम्य भृशं जहर्ष । జల అత అతలతో అలా అలా అలా అతలత అతనితతతతాలకు عن الالوانی FASEASEARS 20 ی میسی و طراحی سایت 0 0-60"CA-GULoo-socol-05 س बी. पी. प्रेस-पालीताणा. उंझामां वडी दीक्षा प्रसंगे. मुनिराजश्री लब्धिविजयजी महाराज. (बाल्यावस्थामां ) Prastastrasesasesaseases Fussnesen महाराजना अपूर्व शिष्यरत्नजैनाचार्य श्रीमद्विजयकमळसूरीश्वरजी این او 00- 0 نیست و با -0-000-00- CARASTARA FASEASEASRY "मिती SON ان این بار 60 ser eses seres Bies RSESSES Se5-2525-2525ses sssxes eses-2525 L etra) ba : P 2 ER Lolla Pâsleaked LEUISIL Mes-TESESes eSeS-ESSFESSESeS-PSXESTSESESEG-ASES-RSS-Res-eses-esesex Page #109 --------------------------------------------------------------------------  Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ સુ વિશ્વોપકારી શ્રી જિનેશ્વરદેવના તરણતારક સૈધ્ધાંતિક સદૈ શાને પાઠવતા, દનથી અને વાણીથી જિજ્ઞાસુ વાતે પાવન કરતા ઇડરગઢપ્રતિપ્રયાણ કર્યું. માર્ગોમાં અનેક પ્રકારના ઉપકારને ધોધમાર વરસાદ, તે સરળાશયી, નિખાલસ હૃદયી, મૂર્તિમંત ત્યાગપ્રતિમા સૂરિશેખરના મુખાભ્રથી વરસતે। ભવ્યાના હૃદયક્ષેત્રોમાં સુકૃત સસ્યને નવપલ્લવિત કરી રહ્યો હતા. અને તે તેગામાની જનતા જે ધર્મને ભૂલી ગઈ હતી, તે હવેથી ધીમે ધીમે ધર્મમાં પ્રવ્રુત્ત બની. જોકે ઈડરગામ સ્વાભાવિક રીતે તે વિશાળ છે, વસ્તી ભકિ અને ભાવિક છે, ધર્મના ર ંગ અત્રેની પ્રજાને ણેાજ હા` છે, સંત $ Page #111 -------------------------------------------------------------------------- ________________ કવિકુલકિરીટ સંગપ્રતિ અત્રેની પ્રજા રહેજે આનંદ માનનારી છે. ધર્મક્ષેત્રોમાં દ્રવ્યને વ્યય કરવામાં અને ધર્માનુષ્ઠાનને ઉજવવામાં, અતીવ ઉત્સાહવતી છે. ગામની આજુબાજુ વિવિધ વૃક્ષની ઘટા ઘણુંજ વિસ્તારથી વ્યાપેલી છે. આજુબાજુ મેદાન પણ ઘણું છુટવાળું આકાય છે. વિશેષ પ્રમાણમાં આંબા આંબલીઓની શ્રેણી ઘણાજ થેકમાં જમા થયેલી છે. જુની કવિતાઓમાં પણ “ઇડર આંબા આંબલી” વિગેરે રોગોની તજે ઘણીજ ગવાય છે. ઇડરના ઇતિહાસમાં અગત્યની બીના તે એ છે કે? અત્રેની પ્રજા બુદ્ધિવંત, શૂરવીરને ઉદાર છે અપરિચિત અજાણ્યા આવેલા અનેક રેકેને અત્રે પિષણ મળે છે. જન પ્રેમને અત્રે સભાવ છે, અને ગઈ વિલાસને અભાવ છે. ઇડરના ધર્મપ્રેમી જૈનસંધમાં શાસનશિરોમણી આચાર્ય શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ અને પધારવાના છે, એ સમાચાર મળતાં, આનંદની ઉમીઓ ઉભરાઈ, કેઈ તે પિતાની દુકાને શણગારવામાં, કઈતે અનેકવિધ શણગાર સજી, પિતાના રાજકુમારસમા બાળાને પૂજય સુરીશ્વરના સત્કાર માટે અશ્વાદિ ઉપર આરહિત કરી સાંબેલા સજજવામાં યોજાયા. કોઈ વાઘો આદિ સજજ કરવામાં, કેટલાક રંગબેરંગી ધ્વજાઓ, તરણે, ગુરૂના માલંકૃત સુશોભિત બે ટીગાડવામાં સપ્રેમ કે શીશવાલા બન્યા. આચાર્યપુંગવના સન્મુખ, કેટલેક દૂર હર્ષભરી જનતા જઈ પહોંચી. જયનાદના ગુંજારવ સાથે ઈડરમાં ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયે. અનેક રથામાં કુમારિકાઓ અક્ષતાદિથી વધાવી, મધુર ગીતાદિથી સ્તુતિઓ ગાઇ કૃતાથી થઈ રહી હતી. વ્યાખ્યાનપીઠને સરિશેખરે અલંકૃત કરી, મૃદુ તેમજ બુલંદરવરે મંગલાચરણ કર્યાબાદ, અસરકારક દેશના આપી. જે દેશનાથી જનતા ઘણીજ આકર્ષિત થવા સાથે સુકૃત્યમાં જાઇ. આચાર્યશ્રીની સેવામાં અને જ્ઞાન ધ્યાનમાં આપણું “ચરિત્રનાયક” લયલીન રહેતા. સંયમપાલન અને તેને પુષ્ટિકારક ધર્મ Page #112 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૮૩ ક્રિયાઓના અનુષ્ઠાનની આરાધના પણ તેવાજ સદ્ભાવથી આદરતા. ધર્માનુષ્ઠાનની આરાધના તેમજ જ્ઞાનાભ્યાસમાંથી સમય બચત, ત્યારે અધ્યાત્મના વિચારમાં ત્યાગ-વર્ધક સાધનેની સંપ્રાપ્તિમાં, તેમજ સંયમને આદર્શ ને ઉન્નત બનાવવાને સક્રિય યત્ન આદરતા. જે કે ચરિત્ર નેતાની વય નાની હતી. પણ સંયમ–પાલનમાં વૃદ્ધ પર્યાયવાલે સાધુની જેમ ઉપગ અને પ્રીતિ ધરાવતા. વડીલ સાધુએને વિનયથી, લઘુ સાધુઓને આદરથી અને અન્ય જનતાને પિતાની અતુલ–પ્રતિભા સંપન્ન તાર્કિક શક્તિથી આકર્ષતા હતા. ચરિત્ર–નેતા શ્રીમદ્દ લબ્ધિવિજયજી મહારાજ જ્ઞાન ધ્યાનમાં મશગુલ રહેતા હેઈ, ઇડરની જનતાને કવચિત જ પરિચય મલત; પણ અમૃતને નાને ઘૂંટડે તેના આસ્વાદને આજીવંત સુધી ભુલાવતા નથી. તેમ તેઓશ્રીને અલ્પ પણ નિર્દોષ અને જ્ઞાન–ઓજસ્વી પરિચય જનવર્ગની સ્મૃતિમાં જડાઈ જતે અને સાથે સાથે એમ પણ ખ્યાલ કરાવતે, કે આ વ્યક્તિ ભાવિમાં કઈ અજબ શાસનની ઉન્નતિમાં વધારે કરશે. સમય ઉનાળાને હતે. ઉષ્મા બેસીતમ વધી રહી હતી. ઉકળાટ અમાપ હ; છતાંય, આપણું ચરિત્રનેતાઓ, જ્ઞાનાભ્યાસમાં એવી લખલૂટ મચાવી હતી, કે ટુંકા અને પતરાના છાપરાવાળા મકાનમાં મધ્યાહકાલે એકાંતમાં ખંતથી બેસતા. આચાર્યપુંગવની હદયને હચમચાવતી, નિડરતાભરી, વૈરાગ્ય રસતરબલ, દેશનાસરિતા એવી અજબ અને અસાધારણ રીતિએ વહી, કે ભવ્ય જનતાના હૃદય-આરામને અતીવ પ્રલ્લિત બનાવતી ગઈ. એટલું જ નહિ પણ એ મધુરી જેસીલી દેશનાને પ્રતાપે, અખિલ ગામની જનતા પર અને પ્રભાવ પાડ્યો. તે દેશનાને છોડવા કઈ ઈચ્છતું નહિં. દેશના–શ્રવણને આ સુંદર વેગ હરહંમેશ મળે, એવા અંતરના ઉદગારે પુનઃ પુનઃ પ્રગટ કરતા, એ હેતુથી આચાર્યશ્રીને Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ] કવિકુલકિરીટ સકલસંધે એકત્રિત થઈ ચાતુર્માસની સ્થિરતા માટે વિજ્ઞપ્તિ કરી. અને ત્યાં સૂરિપ્રવરનું સંવત ૧૫૯ નું ચેમાસું થયું. ચાતુર્માસ દરમ્યાન જુદાજુદા વિષયોને ચર્ચતી દેશના ચાલતી. તે દેશનાને જૈન જૈનેતર જનતાએ ઘણો જ અનુમોદનીય લાભ ઉઠાવ્યો. આ સુઅવસર આ ગામ માટે અભૂતપૂર્વ હતું. કોણ હતભાગી આવી સોનેરી તક ગુમાવે? સઉ કઈ કૃત્યમાની આચાર્ય દેવની નિશ્રામાં ધર્માનુષ્ઠાનેને આરાધવામાં ઉઘુક્ત બન્યા. બીજાપણ શાસન પ્રભાવનાના સુકાર્યો અનેક થયાં. આપણા પૂજ્ય ચરિત્રનેતા પણ સૂરિવરની નિશ્રામાં રહી યથાશક્ય ધર્મ-પ્રચારણા કરવી ચુકતા નહિં. દુન્યવી જ્ઞાન સંપ્રાપ્ત કરવાના, વ્યવહારિક કુશળતા કેળવવાના, નિરાબાધ આજીવિકા ચલાવવાના સાધને હસ્તગત કરવાના ઉપાયો જગમાં અનાયાસે અનેકાનેક સ્વયમેવ અથવા સ્નેહીઓની પ્રેરણાથી માનવીઓ મેળવે જ છે. અને તેમાં નિષ્ણાતતા પણ પ્રાપ્ત કરે છે. પણ આત્માના વાસ્તવિક જ્ઞાનને વિકાસ કરનાર, પુણ્યને પાપના ભેદની ઓળખાણ કરાવનાર, હિત અને અહિતવાળા માર્ગનું યથાતથ્ય જ્ઞાન પ્રગટાવનાર શિક્ષક અને શિક્ષણના સાધને, ભાગ્યવંતેનેજ સુલભ થાય છે. દુન્યવી શિક્ષણે કરતાં આલેક અને પરલેકમાં ઈષ્ટ–પ્રાપક જો કોઈ પુષ્ટ સાધન હોય તે તે ધાર્મિક શિક્ષણજ છે. જે ધાર્મિક શિક્ષણ અન્ય અખિલ શિક્ષણ કે કલાઓને એક સાગર છે. જૈન પાઠશાળા આર્ય દેશમાં, તેમાંય જૈન કુળમાં જમ્યા પછી, જેન બાલનું માનસ, જૈન ધર્મના જ્ઞાન તરંગોથી ભીંજાય નહિં, રંગાય નહિં, તરબલ બને નહિં, તે ખરેખર માનવું જ પડે કે હાથમાં નિધાન હોવા છતાં કંગાલીયત ! આ ઉદેશ અને શુભ આશયથી સૂરિવ Page #114 -------------------------------------------------------------------------- ________________ સૂરિશખર [ ૮૫ ઇડરની જનતાને જૈન ધર્મની એક પાઠશાળા સ્થાપવાને ઉપદેશ આપ્યો અને જે ઉપદેશને ગુણાનુરાગી જનતાએ સહર્ષ વધાવી લીધે. જેના પરિણામે અત્રે સારા પાયા ઉપર ચાલુ થઈ જેમાં અનેકાનેક બાળો અદ્યાવધિ ધર્માભ્યાસ કરી, ધર્મક્રિયાઓ આરાધી, જન્મ સાફલ્ય મેળવી રહ્યા છે. તે પાઠશાળા હાલ શ્રી આત્માનંદ જૈન પાઠશાલા ના શુભ નામથી પ્રસિદ્ધ છે. ચતુર્માસ બાદ સૂરિ પુરંદર વિહાર કરવા તૈયાર થયા. તેઓશ્રીના સદગુણોથી, અજોડ ત્યાગવૃત્તિથી, અચિન્ય નિઃસ્પૃહતાથી અને તેઓની નિસીમ નિરભિમાનતાથી, અત્રેના જન–હદમાં, તેઓશ્રીના પ્રતિ, પ્રશસ્ત ધર્મ રાગની લાગણીઓ, આ યોગની હંમેશ માટે માંગણીઓ કરી રહી હતી. આચાર્યપુંગવના ઉપદેશથી તીર્થોના સંઘે કાઢવાથી થતા પુણ્ય અને લાભને સમજી શેઠ મુલચંદ ફુલચંદે ઈડરથી કુંભારીયાજી તીર્થને સંઘ કાઢ. જેમાં સરિશેખરે તેમજ અન્ય મુનિવરે, ગામના તથા બહારના શ્રાવક શ્રાવિકાઓએ સત્સાહ ભાગ લીધે. પુનીત કુંભારીયાજી તીર્થની સર્વજનોએ સહર્ષ યાત્રા કીધી ત્યાં પૂજા સંઘ વાત્સલ આદિ સુકૃત્યે પણ થયા. ત્યાંથી સુરિવર અન્ય મુનિવર સાથે પુનઃ ઈડર સસત્કાર પધાર્યા. થોડા દિવસની સ્થિરતા કરી તત્ત્વ પિપાસુ જનતાને તસ્વામૃત પીરસી સંતુષ્ટ કરી, આચાર્ય શ્રી આદિ ઠાણું પંદરે ત્યાંથી વિહાર કર્યો. માણસા, પેથાપુર, વિજાપુર વિગેરે અનેકાનેક સ્થળે ધર્મોપદેશદ્વારા ભાવ દયાને વિસ્તાર કપડવંજ પધાર્યા. ભવ્ય સત્કારથી પ્રવેશ થશે. ત્યાં પણ તેમની દેશનાથી જનતા અત્યંત મુગ્ધ બની. વિહારને માટે તૈયારી થવા લાગી. તે જાણી જૈન સંઘે એકત્રિત થઈ સૂરિ પ્રવરને સ્થિરતા કરવા ઘણે આગ્રહ કર્યો, રાત્રિના સમયે લગભગ બે ત્રણ કલાક સુધી જેસભેર વિનતિ કરી. ધર્મ ધુર ધર સરિજીની રગેરગમાં શાસન પ્રભાવના કરવાની ઉદાત્ત ભાવના સવેગ વહી રહી હતી. વળી મૌન રહેવું એ એઓશ્રીના જીવનને સ્માર્થ મંત્ર હતો. શાસન સેવા માટે જેમણે સ્વજીવન સમપ્યું હોય, તે મહાત્માનું વચન Page #115 -------------------------------------------------------------------------- ________________ કવિકુલકિરીટ વહેણ પણ શાસન સેવા માટે જ છે. નિઃસ્વાર્થ પ્રવૃત્તિક મહાત્માઓ જ્યારે જ્યારે જ્યાં જ્યાં વચન ઉચ્ચારે છે, પ્રવૃત્તિઓ આદરે છે, ત્યારે ત્યારે ત્યાં ત્યાં શ્રી જૈન શાસનની સેવાજ જળહળે છે. લગભગ બે ત્રણ કલાક સુધી રેવાની વિજ્ઞપ્તિ થયા પછી, કપડવંજની ભાવુક જનતાને શુભાશયી મહાત્માએ જણાવ્યું કે, કેઈ વિશેષ ધર્મને લાભ થતું હોય તે સ્થિરતા થાય, બાકી તે વિહારને પ્રાયઃ નિર્ણય થઈ ગયો છે. બસ એટલું જ સાંભળતાં ધર્મપ્રેમી જનતાએ, તેઓશ્રીને જણાવ્યું કે, આપ શ્રી જે ધર્મ પ્રભાવનાનું કાર્ય ફરમા, તેમાં તન, મન ને ધનને વ્યય કરવામાં અમે તૈયાર છીએ. મધુર અને પરોપકાર રસને ઝરાવતા આચાર્યશ્રીએ જણાવ્યું કે, આર્ય સમાજીઓએ જૈનમત સમીક્ષામાં જૈન ધર્મ પ્રતિ કરેલ કુટીલ આક્ષેપિના પ્રતિકાર બાબતને દિલ્હીની કોર્ટમાં એક કેસ (case) ચાલી રહ્યો છે. હાલ તેમાં મદદ કરવી એ શ્રેય માર્ગ છે, અને શાસનહિતનું કાર્ય છે. વિપક્ષ તરફથી જૈનધર્મ પ્રતિકુલ આક્ષેપ થાય, જૈન ધર્મની અપભ્રાજના કરાય અને સત્ય સનાતન તો નિંદાય, ત્યારે શુદ્ધ જેની તરીકેની પ્રત્યેકની ફરજ છે, કે તે તે આક્ષેપને હટાવી શાસનને વિજયધ્વજ ફરકાવવો. સંમિલિત ત્યાંની જનતાએ તુરતાતુરત તેઓશ્રીના વચનને આદેશરૂપ માની સાત જેટલી રકમ એકઠી કરી. અને ત્યાં મેલવા માટે કબૂલું. સૂરીશ્વરજીની સ્થિરતા દરમ્યાન અનેક સ્તુત્ય સુકા થયા. | દિલ્હીને કેસ દિલ્હીના જ સાથે પિતાનાજ ખર્ચે પતાવ્યો. અને અંતે વિજય મેળવ્યું. કપડવંજની ટીપના રૂપિયા દિલ્હીથી સ્વીકારવા ના પાડી, તેથી ત્યાં મોકલવા મેકુફ રહ્યા. જે રકમની વ્યવસ્થા કરવા શ્રી સંઘે એકત્રિત થઈ. મંદિરની, ઉપાશ્રયની, તેમજ અન્ય ધર્મસ્થાનની વ્યવસ્થા જળવાય, એવા મહત્વ પૂર્ણ હેતુંથી એક ધર્મની પેઢી બોલવામાં આવી. જે મીઠાજી કલ્યાણજીના નામથી પ્રસિદ્ધ છે. તે Page #116 -------------------------------------------------------------------------- ________________ સૂરિશખર [ ૮૭ પેઢીદ્વારા અનેક જીણુ મદિરાની મરામત અને અન્ય ધર્મસ્થાનાના રક્ષણ થઇ રહ્યા છે. અનુપમ ઉપકારી મહાપુરૂષને અતુલ્ય ઉપકાર હજી સુધી જનતા સંભારી રહી છે. વિહાર કરતા કરતા મહારાજશ્રી વડાદરા ભવ્ય સત્કારપૂર્વક પધાર્યાં. સૂરિજીના આગમનથી વિજળીના પાવરની જેમ ધમ પ્રવૃતિઓ ચૈતન્યવંત બની. આચાર્ય દેવેશની દેશના એટલે વડેાદરાની જૈનજનતા માટે ઇષ્ટમાં ભાજન કરતાંય અતિપ્રિય થઈ પડી. ધર્મપ્રેમી સરળાશયી શ્રોતાવ', સમયસર દેશના શ્રવણ માટે હાજરજ રહેતો, અને અનેક ગંભીર અને ગહન પ્રશ્નો કરી, તેના ઉકેલ મળતાં અતીવ સંતુષ્ટ થતો. તૃષાતુરને અનાયાસે મળેલ અમૃતકુ, શ્વે છૂટે! પ્રવચન પીયૂષનું માન પ્રતિદિન બની રહે. એ હેતુથી સંધે ચાતુર્માસની સ્થિરતા માટે વિનતિ કરી. આચાર્યશ્રી વિશેષ લાલ દેખી ત્યાં રહ્યા. તેઓશ્રીની નિર્મીલ નિશ્રામાં આપણા ચરિત્ર–નેતા સંયમ ધર્માંના વિકાસમાં ઉન્નત બનતા, સંયમને પુષ્ટ કરનારી આવશ્યક ક્રિયાઓની આરાધનામાં અપ્રમત્ત રીતે તત્પર રહેતા. જ્ઞાન ધ્યાનની તીવ્રાવેગી પ્રવૃત્તિએ પણ ખંતથી સાધતા, અહિના ચાતુર્માસમાં આપણા ચારિત્રમણિએ આગમાના સારભૂત તત્ત્વોાધક પ્રકરણોને અભ્યાસ શરૂ કર્યાં. પ્રકરણાના જાણકાર, દ્રવ્યાનુયોગના અનુભવી ગોકલભાઇની સાથે પણ તત્ત્વ ચર્ચાના જમાવ થતો. અને તેઓની સાથે ચર્ચાપ્રવૃત્તિઓથી પ્રકગત તત્વજ્ઞાન અને તેના ઉંડા અનુભવે મજબૂત અનતા ગયા. વળી તેની ધારણાશક્તિ, કુશાગ્ર બુદ્ધિ અને તીવ્રત પ્રતિભાના પરિચય તે વૃદ્ધ ગોકળભાઇનેય તાજી કરતો, શાસનના ઉદ્યોતકાર અજોડરુપથી ભાવિમાં થવાના હાય, તેવી ભાગ્યવંત વ્યક્તિની અદશ્ય વિપુલ શક્તિ, ધીમે ધીમે ખીલવાની સાથે પ્રસિદ્ધિ પમાડે છે. દીક્ષા-પર્યાયના એજ વર્ષ થયા છતાંય, ચરિત્ર Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] કવિકુલકરીટ નેતાના ચારિત્ર વિકાસ અને અન્ય અાયખી ભરેલી તેની નિરવદ્ય પ્રવૃત્તિએ પુરજોસથી પુષ્ટ થતી જતી. વળી તેઓ જે અભ્યાસ કરતા, તે ખંતથી અને માનસ–મંદિરમાં દૃઢ બનાવતા. કારણકે, તે સારી રીતે સમજતા હતા. કે આ વયમાંને મજબુત અભ્યાસ ભાવિમાં ઉન્નતિ-શિખરનું સેાપાન છે, અભ્યાસ કરવા સાથે અન્યને તેજ અભ્યાસ કરાવવાની કુશળતા પણ તેઓમાં કુદરતી હતી. જીજ્ઞાસુઓનું આગમન— વાદરાથી ત્રણકારા દૂર આવેલ છાણી ગામથી ત્રિનેતાની પાસે અભ્યાસ કરવા ચાર પાંચ જિજ્ઞાસુ યુવા આવતા હતા. જેએ બહુ વિનય અને નમ્રતાથી કમપ્રથાદિ પ્રકરણાને ચિરત્રનેતા પાસે બહુ સુંદર રીતિએ અભ્યાસ કરતા હતા. વાંચકે વિચારશે કે હ ંમેશા ત્રણ કાશ આવવું અને જવુ', એ પરિશ્રમ, ખરેખર, ચરિત્રનેતાની અન્યાને સમજાવવાની, સુક્ષ્મ પ્રશ્નોને પણ માદર બનાવી ઉકેલ કરવાની, ઉગ્ર પ્રતિભાનેજ આભારી છે. અને ખીજી તે યુવકેાની જ્ઞાન જિજ્ઞાસાની તે સમયના અભ્યાસ કરનાર યુવા, શાહ દલસુખભાઇ જમનાદાસ, (જેએ હાલમાં સંસાર ત્યાગી, કુટુંબ કબીલા, ધન, મિલ્કત છેડી, સંયમી બની મુનિશ્રી દેવેન્દ્રવિજય તરીકે વિચરી રહ્યા છે.) શા. મેાહનલાલ કર્સનદાસ સ્વ॰ શા, જીવાભાઇ મુલચંદ વિગેરે હાલ પણ તે પ્રકરણના જ્ઞાનમાં અને અનુભવમાં દિનપ્રતિદિન આગલ વધે જાય છે. ચાતુર્માસબાદ વિહાર કરી તરસાલી મીયાગામ સીનેર આદિ ક્ષેત્રોમાં ધર્મ ફેલાવતાં, ભરૂચ ( ભૃગુકુચ્છનગર) પ્રતિ પ્રયાણ કર્યું. મામાં વૃદ્ધાવસ્થાના કારણે આચાય પુંગવ પરિશ્રમિત થતા. જેથી આપણા ચિરત્ર નાયકશ્રીને અનેક સ્થળેાએ પ્રવચન આપવાની આજ્ઞા થતી. અને તેઓશ્રી પણુ ગુરૂ-આજ્ઞાને વધાવી કુશળતાપૂર્વક યુક્તિ પુરસ્કર સભા–વિજયી વ્યાખ્યાન આપતા, જેથી તપિપાસુ Page #118 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર It ૮૯ જનતાને, તે ઘણાજ રેચક થઈ પડયાં. એટલું જ નહિં પણ આચાર્યશ્રી તેમના પ્રવચન, અને તે પ્રવચનથી થતી અસર સાંભળી ખૂબ ખુશાલી દર્શાવતા. પ્રાયઃ માર્ગના લગભગ દરેક ગામમાં તેમને જ વ્યાખ્યાન આપવાને પ્રસંગ મળતે ગયે. જેથી ધીમે ધીમે પણ ચેકસ રીતિએ અને આકર્ષક રીતે તેઓએ વ્યાખ્યાન વિદ્યાને વિકસ્વર કરી. ભરૂચમાં ધર્મપ્રેમી જનતાએ ઘણાજ ઠાઠપૂર્વક પ્રવેશત્સવ કરી શાસને પ્રભાવના કરી. પ્રકરણોના અભ્યાસક અને ધર્માનુષ્ઠાનના સંપૂર્ણ અભિરૂચિવાળા અનુપચંદભાઈ પણ પૂજ્ય સૂરિ પ્રવરની ધોધમાર ચાલતી ત ભાવિની દેશનાને અપ્રમત્ત બની લાભ લઈ રહ્યા હતા. આપણા ચરિત્ર નેતાશ્રીને પણ અમુક અમુક પ્રસંગે પ્રવચન માટે પૂજ્ય શ્રી તરફથી આજ્ઞાઓ થતી. અને સહર્ષ તેઓ જનપ્રિય અને ધર્મતત્ત્વ બોધક અનેકાનેક વિષયો પર યુકિત પુરસ્સર પ્રવચન આપતા. તે વ્યાખ્યાનેમાં ખાસ અગત્યની ખુબી તે એ હતી કે, કર્મગ્રન્થના તેમજ અન્ય પ્રકરણોને સૂક્ષ્મ અને ટેડા વિષયોને પણ, એવા તે સરળ અને રોચક બનાવી જનતાને જચાવતા કે જેની ખૂબીજ ન્યારી હતી. વળી તેઓશ્રીની કંઠની મધુરતા અને સ્વરની બુલંદતા તે સેનામાં સુગંધીનું જ કામ કરી રહી હતી. દીક્ષા–પર્યાયને ટુંક સમયજ થયું હોવા છતાં, દેશના આપવાની અને સરળ તેમજ રેચકશેલીએ જનતાને આકર્ષવાની શક્તિએ અજોડપણું ગ્રહણ કર્યું હતું. ખરેખર ! યુવાનીનું સીલું ઝમ, કંઠની સુસ્વરતા, તત્ત્વને અજબ બધ અને તર્કશાલી પ્રતિભા, એ બધીય શક્તિઓ જેમાં ખીલેલી હોય, તે વ્યક્તિને વચન–પ્રવાહ આદર્શ અને આનંદદાયી કેમ ન બને ! ભરૂચથી ઉગ્ર વિહાર કરી, આચાર્ય પુંગવની સાથે આપણું ચરિત્રનેતા, અનેક ગામમાં જૈન-જૈનેતર પ્રજાને જાહેર ધર્મવ્યા Page #119 -------------------------------------------------------------------------- ________________ કવિકુલકિરીટ ખ્યાને આપતા, અનેકવિધ ઉપકાર કેટીને વિસ્તારના રતલામ પધાર્યા. જયાં પ્રવેશોત્સવ પણ સુંદર થયો. વ્યાખ્યાની ઘણી જ ધૂમ મચી. જનતા સહર્ષ સામેદ અને ઉત્સાહપૂર્વક સૂરિપ્રવરને સુગુણે પ્રતિ, તેમજ સાથમાં રહેલ મુનિઓની ત્યાગવૃત્તિ જોઈ ઘણીજ ઝુકી પડી. ત્યાંના જાણકાર બુદ્ધિકુશલ શેઠ મિશ્રીમલજી (હાલના મલયસાગરજી) વારંવાર ચરિત્ર નેતાનાં ભાષણે આચાર્યશ્રીથી પ્રાર્થના કરીને કરાવતા હતા. જેમાં કર્મ (Phylosophy) ફિલે સુફીના વ્યાખ્યાને હજુ સુધી તેઓ તથા ત્યાંની જનતા ભુલી નથી. માળવા જેવી રસાલ ભૂમિ છે, તેવીજ ધર્મ તીર્થો, અને ધમીઓ માટે એક વખતે પ્રશંસા પાત્ર બનેલી છે. માળવાના અનેક તીર્થોમાં માંડવગઢ પણ એક પુનીત અને દર્શનીય તીર્થ મનાય. અને યાત્રાળુઓને સમૂહ અત્રે યાત્રા માટે ઘણુંજ ઉલ્લાસ પૂર્વક આવે છે અત્રેનું સુંદર શિખરવાળું વિશાલ અને ભવ્ય પ્રાચીન જિનમંદિર, તેમજ તેમાં વિરાજમાન અનુપમ તેજસ્વી, ઝગમગતી જ્યોત–સમાં જિનાધિના ચમત્કારી પ્રાચીન બિબે જોતાંની સાથેજ આગંતુક યાઓને અને આનંદ અને સદ્દભાવનાઓનું પુર વહાવે છે. આ તીર્થના એકજવાર દર્શન કરનાર વ્યક્તિને, દર્શનની પુનઃ પુનઃ ઝંખનાજ થાય છે. આચાર્ય પુંગવના સદુપદેશથી રતલામ નિવાસી લુણીયા શેઠ ડુંગરસીભાઈએ માંડવગઢને વ્યવસ્થાયુકત એક સંઘ કાઢે. જેમાં સેંકડે માલવી ભાઈઓએ લાભ લીધેપ્રતિપ્રમાણમાં પ્રાયઃ આપણા ચરિત્રનેતાને વ્યાખ્યાન આપવાને પ્રસંગ સ્વીકારવો પડત. જેના પ્રતાપે માલવી વર્ગમાં ઘણે સારે લાભ થતું. શ્રીસંઘ પૂજ્યવરની છાયામાં નિર્વેિદને ઉજજૈન-મક્ષીજી આદિની પણ તીર્થ—યાત્રા કરી આત્માની સફળતા માનવા લાગે. વિહાર કરી પૂજ્ય સૂરીશ્વરજી મહારાજ, ભવ્ય સત્કાર યુક્ત મહિદપુર પધાર્યા. તેઓશ્રીની સેવામાં, દેશના શ્રવણમાં જનતા ઘણી જ Page #120 --------------------------------------------------------------------------  Page #121 -------------------------------------------------------------------------- ________________ પૂલબ્ધિવિજયજી મહારાજ (૧૯૬૧ માં મહીંદપુર (માલવા) માં લેવાયેલ ફોટો ) શ્રી બહાદુરસિંહજી પ્રી. પ્રેસ-પાલીતાણા. Page #122 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર આતુર રહેતી. નિસ્પૃહી આચાર્ય દેવને અને ત્યાગી મુનિ મંડળને વેગ અહિંની જનતા માટે આ પ્રથમ જ હતું. એટલે જનતા અપૂર્વ આનંદ અનુભવે એ સ્વાભાવિક છે. ચાતુર્માસ માટે વિનંતી થતાં સંવત ૧૯૬૧ નું ચાતુર્માસ અત્રેજ થયું. જેમ જેમ ચરિત્ર નેતાને પ્રવચન દાનના સુઅવસરે મળતા ગયા. તેમ તેમ, વ્યાખ્યાન કૌશલ્ય અને સભાને ધર્મપાન કરાવવાનું ઉચિત નૈપુણ્ય, અજાયબી ભર્યું મેળવતા ગયા. માસા દરમ્યાન અભૂતપૂર્વ અનેક ધર્મ કૃત્ય થયા મહિપુરના ચાતુર્માસથી આચાર્ય દેવેશની અજોડ પ્રતાપની પ્રઢતાના સંદેશા સારીય માળવામાં વિદ્યુતવેગે વ્યાપી ગયા. ધન્ય છે. એ ગુણનિધાન અણુમેલ યોગીરાજેનાં ઉપકારેને ! Page #123 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું. (શ્રી સમેતશિખરજીની યાત્રા-અંતર્ગત વિવિધ તીર્થોની ટુંકી સંક્ષિપ્ત માહિતી-શ્રી પાવાપુરીજીની પંચતીર્થી-) ત્યાગનિધાન મંગલમય મહાત્માઓ, વિકટ પ્રદેશોમાં ઉગ્ર-વિહાર કરી, અને કેને સન્માર્ગને રાહ બતાવી રહ્યા છે. ભાગ્યવંત પ્રાણીઓ અનુપમ ગુણી મહાત્માઓની સંગતને સેનેરીપળ માની વધાવે છે. સંગતથી થતી સુગુણરંગતને માનસમંદિરમાં ઝળકાવે છે. જીવન-ચક્રને નિયમિત બનાવી આદર્શ જીવને જીવતાં શિખે છે. વિચાર અને વર્તન તેમજ વાણી એકજ સરખી, જેમાં અનુભવાતી હોય તેવા મહાત્માઓજ દુનિયામાં કલ્યાણ સાધી કે સધાવી Page #124 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર _ ૯૩ શકે છે. જેઓ વિચારને અનુકુલજ વાણી વદે છે. અને ઉભયને અનુકુલ આચરણને આચરે છે. તેજ ગીવરે પૂજનીય તરીકે પંકાય છે, ને મનાય છે. પ્રત્યેક પ્રવૃત્તિઓ આદરતાં, હાઈ–ઉગારે જેઓના ઝલકી ઉંડી અસર કરે છે. અને આરંભાયેલી પ્રત્યેક પ્રવૃત્તિઓ અનાયાસે વિજયને વરે છે. પ્રવૃત્તિઓના પ્રારંભમાં જ તેને વિજય તેઓ સન્મુખ જ જુએ છે. જગતભરના વિજય માટે, જેઓનું જીવન સુપ્રત થયું હોય તે મહર્ષિઓની દીવ્યદૃષ્ટિ, અને મનનીય ચારિત્રનીપ્રભા વિશ્વ ઉપર અને ખા પ્રકાશને પાડનાર બને છે. તેઓના વચન શ્રેણીથી થતી સ્પર્શના ભાવુક શ્રોતાવર્ગને ભાવનું–ભાજન બનાવવા સાથે, નવચૈતન્ય પ્રગટાવે છે. જે નવ ચેત્યન્ય નિતાંત પ્રફુલિત થતાં એક દીપકથી જેમ હજારે દીપક પ્રગટે છે. તેમ હજારેને સુબોધની નિર્મળ ધારાથી નવ ચૈતન્યવાન બનાવે છે. અને એ અજબ ચૈતન્ય-વિજળી વિશ્વભરમાં વ્યાપે છે. એટલે જ્યાં ને ત્યાં જ્ઞાન-ચિરાગની ઝગમગતી જવલંત તિ મૂર્તિમંત બની પ્રકાશ, પ્રકાશ ને પ્રકાશજ સર્જે છે. અંતે અનંત પ્રકાશમાં તે આત્માઓ એકાકાર બની, કદીય નમસ્તેમને સ્પર્શતા નથી. આહાહા ! આ બધાય પ્રભાવ, એ વિશ્વવત્સલ, વિશ્વ-દીપક, વિશ્વતારક, પરોપકારી નિગ્રેનેજ છે ! બગીચાની શોભા, વિવિધ રંગબેરંગી સૌરભ ભર્યો કુસુમવૃંદ હોય છે, ગૃહસ્થાશ્રમની શોભા, કુટુંબ-કબીલે અને ધન મનાય છે, માનવ પ્રકૃતિની શોભા, કમલ સમુ મુખ છે, વનરાજિની શોભા, ઘટાદાર જમા થયેલી વૃક્ષની શ્રેણીઓ છે. તેમ અખિલ પૃથ્વીની શોભા, સુગુણી પુરૂષ અને પુનીત તીજ હોય છે. જે દેશમાં ઉત્તમ કવિ, ઉત્તમ વક્તા અને સર્વોચ્ચ વિદ્યા–સંપન્ન પુરૂષ, તેમજ તરણતારણ તીર્થો વિદ્યમાન હોય છે, તે દેશ કેવલ મૃત્યુલેક નહી કિન્તુ દેવકથી પણ અધિક મનાય છે. આબાદીવાળ અને સમૃદ્ધિવાન કહેવાય છે. અને તે ભાવુક અનેક યાત્રાળુઓની મીઠી નજરેથી નિરીક્ષાય છે. જે જે તીર્થો જુદા જુદા દેશોના વિભાગમાં પુનીત તીર્થો આવેલા છે, તે Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ] કવિકુલકિરીટ તે તીર્થોની વ્યવસ્થા, સુઘડતા અને સ્વચ્છતા, તે તે દેશના કુશલ કાર્ય કર્તાઓ જાળવી રહ્યા છે. જેમ પ્રાચીનકાળમાં અન્ય ધર્માવલંબીઓના તીર્થો કરતાં જૈનતીર્થો કેઈગુણી અધિકતા ધરાવતાં હતાં. હાલના સમયમાં પણ જે જે જૈનેના પ્રાચીન તીર્થો છે, તે તે તીર્થો લાખની લાગતથી ઉદ્ભવેલ છે. તે નિઃશંક છે. અને તેની સાચવણ જેવીને તેવી હમણું પણ આપણે જોઈ રહ્યા છીએ, તે તીર્થ પ્રેમી શાસનહિતૈષી જૈનસમાજને આભારી છે. કારણકે તેઓ સમજતા હતા કે “Delay is dangerous” (આજનું કામ કાલ ઉપર ન રાખવું.) વર્તમાન સમયમાં વિદ્યમાન સેંકડે તીર્થો પુરવાર કરે છે કે, ભૂતકાળમાં જેનેની વસ્તી અને આબાદીના પ્રમાણે હજારોની સંખ્યામાં હવા જોઈએ; મેગલાઈ જુલ્મી મારશલ્લામાં સેંકડે અને હજારે મૂર્તિઓ નાશવંત બની. એ કારમી સત્તાને ગેરવ્યાજબી સપાટામાં, કેઈક તે. મંદિરે અને મૂર્તિઓ સપડાતાં, જુલ્મી કાલના પ્રવાહથી જેટલાં સંરક્ષિત રહ્યા, કે જેટલી મૂર્તિઓ ભૂમિગૃહમાં સચવાઈ તેટલાં મંદિરને મૂર્તિઓ, એ પ્રાચીન ઉન્નતિની અવધિનું પ્રદર્શન કરે છે. વિહારભૂમિ સમવસરણ તીર્થો, એ તીર્થંકરદેવોના કલ્યાણક, વિહાર, સ્થિતિ સ્થાન, મહાત્માઓના નિર્વાણ વગેરે ઉત્તમ અવસરેમાં ઉદ્દભવે છે. તે કલ્યાણ થયાને હજારે નહિં, બબ્બે લાખે વર્ષો વ્યતીત થયાં છતાં પણ, તે ક્ષેત્રે પુનીત અને પૂજ્ય મનાયાં. ત્યાંની ધૂલી-સ્પર્શના પણ નિમળતાને હેતુ મનાઈ. દેવે પણ આ તીર્થને પુણ્ય માનીને ત્યાં ભકિત, સ્તવના, પૂજા આદિ કરવા આવતા હતા ને વર્તમાનમાં પણ કેટલાક તીર્થોમાં અદશ્યરૂપે તેઓ આવી ચમત્કારની માળા વિસ્તારમાં જનતાને ધર્મ માર્ગે દોરે છે અને વિસ્મયતા પમાડતાં શ્રદ્ધા મજબુત કરાવે છે. ખરેખર તીર્થો એ નિવૃત્તિનું ધામ, યોગીઓનું નિવાસ-નિકેતન અને ભાવના દેવીની પુરેપુરી આરાધના અને આત્માની અજબ જોત જગાવનાર તે મૌલિક ત! અનુપમ તીર્થોની મહત્તા વધારવામાં જનતાની પ્રતીતિ અને Page #126 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર [ પ પ્રીતિ ઉદ્દભવાવવામાં ભાવનાની ઉદાત્તતા અને પુનીતતા જગાવવામાં મહાન વિદ્વાન આચાર્યોએ શ્લોકા દ્વારાએ સ્તુતિએ અને પ્રેરણા કરી. તેના અનુગ રાજાઓએ, ભક્ત ધનાઢયાએ, ઉપદેશની અસરોથી પુનીત ભૂમિપર લાખાને ક્રોડાના પાણી–પ્રવાહસમાં દ્રવ્ય વ્યયથી, ભવ્ય મંદીરે બનાવી, અને શાન્ત મુદ્રાભિરામ જિનેશ્વર પ્રભુના બિંખે ભરાવી, તે મદિરાને અત્યંત મનારમ બનાવી, તે તે તીર્થોની પ્રસિદ્ધિ અને દર્શનીયતાને ખૂબજ પ્રસરાવી છે. મહદુપકારી મહાત્માઓના વિહાર પણ અનેકધા ઉપકારક નિવડે છે, ઉપરાંત પોતાના ચરિત્રને વિકાસતા, અનુભવની વૃદ્ધિ અને ભાવનાઓની વિશુદ્ધતાને પણ મહાન હેતુ અને છે. જ્યાં જ્યાં મહાત્મા વિચરે છે, તે તે પ્રદેશામાં અમૃત સહાદરી પોતાની વાણીથી અને ચારિત્રના સુપ્રતાપથી, અજખ ધર્મની છાપ પાડતા જાય છે. ભગવાન મહાવીરદેવના નિર્દોષ અને તારક સિદ્ધાંતને પણ પાઠવતા જાય છે. સાથે સાથે પાપ અને કુટીલતાની બદીઓના સડાને નાશ કરતા જાય છે. દુનિયાના ત્રિવિધ તાપ-તપ્ત જંતુઓના વિમાસણાના વિખવાદ વાદળાને વિખેરતા જાય છે. જગથી ક`ટાળેલા દુ:ખી, દરિદ્રને, નિરાધારાને મહાત્માઓના વિહાર એ ખરે ! આશીર્વાદ રૂપજ બને છે. ટૂંકમાં ત્યાગમૂર્તિ મહાત્મા, સંસારિ જીવાના કલ્યાણુ માટે અસાધારણ સાધનભૂત છે. કાહારી કેંટુંબની વિનતિ:— રિપુંગવે જ્યારે વડાદરામાં ચાતુર્માંસ કર્યું હતુ, ત્યારે આચાય દેવના તેમજ ઉપાધ્યાયજી મહારાજ શ્રીમાન વીરવિજય મહારાજના ઉપદેશથી, કાહારી જમનાદાસ, અને ઘીયા ગડબડદાસ, શ્રી સમેત–શિખર્જીના સંધ સાથે યાત્રા કરવા ભાવના ધરાવતા હતા, શ્રદ્ધાપ્રેમી કાઠારી કુટુંબ, મહિદપૂરમાં, સૂરિ-શેખરને સપરિવાર શ્રી સમેતશિખરના સંઘમાં પધારવા માટે, વિનંતી કરવા આવ્યુ, તેઓને અતીવ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ] કવિકુલકિરીટ આગ્રહ, તેમજ વિવિધ દેશેશમાં આવેલ પાવન તીર્થાની યાત્રાએ દર્શન શુદ્ધિનું કારણ બને છે, પ્રાચીન તીર્થો અને મનહર જિન—ષિને ઝુકી ઝુકીને નમતાં કંઈ ભવાના ભ્રમણ વિલય થાય છે, સુભાવના વિશુદ્ધિને વિકાશ એ ત્રણેયને તી યાત્રાએ સુસાધ્ય બનાવી આપે છે. આ બધાએ લાભાલાભ જોઈ આચાય પુંગવે તે મહાન યાત્રા માટે હા પાડી. જેથી વડાદરાથી બહાળી સંખ્યામાં આવેલ શ્રાવક શ્રાવિકાએ તેમજ સરિપ્રવર અને આપણા ચરિત્ર દીપક આદિ મક્ષીજી આવી ત્યાંથી સુમુતૅ સમેતશિખર પ્રતિ પ્રયાણ કર્યું. ગામે ગામ યાત્રાઓ કરતા, અનેકવિધ ધર્મ પ્રભાવનાને વિસ્તારતા ધર્માંથી અજ્ઞાત જીવાને ધર્મના સુંદર રહસ્યને સમજાવતા શ્રી સંધની સાથે સૂરિ પુરર આદિ મુનિ સમુદાય ઉત્સાહ પૂર્વક કાનપુર આવ્યું. કાનપુર એ કલ્યાણક ભૂમિ ન હોવા છતાં શહેરના મધ્ય ભાગમાં રૂગનાથપ્રસાદજીએ પેાતાના અઢળક દ્રવ્ય વ્યયથી બંધાવેલ ભવ્ય શ્રી ધર્માંનાથજી ભગવાનનું મિનાકારી જિન ચૈત્યનું અને તેમાં ખીરાજમાન અદ્દભૂત પ્રતિમાજીનુ દર્શન કલ્યાણક ભૂમિની જેમ સઉ કાષ્ટને અનેરા આહ્લાદને દેનારૂ' બન્યું. પૂજા સ્તવનાદિ કરી સર્વેએ યાત્રાને સફળ અનાવી. ગામતી કિનારે શાભતું ભરચક વસ્તી સ`પન્ન લખનૌ શહેર વસેલું છે. અહીં આવતા સૂરિ શ્રી અને સકળ સંધ ભાવપૂર્વક ગામયાત્રાર્થે ઘણા સમુદાય સાથે નીકળ્યા. અહીં અઢાર જૈન શ્વેતાંબર મદિર વિદ્યમાન છે. કેટલાક મદિશમાં સ્ફટીક રત્નાની અને પોખરાજની ભવ્ય આકર્ષક પ્રતિમા દર્શનાતુરાને પ્રશાંત સપાઇ રહી છે જેમાં ઉન્નાવ આદિ સ્થળેથી જે પ્રતિષ્ઠિખે મળ્યા છે. તે પ્રતિમા મહાન ઇતિહાસ વેત્તાઓએ ઈસ્વીસન પૂર્વેની હાવાનું અનુમાન કર્યું છે, જેના દર્શન કરતા સૌ આનંદમગ્ન બન્યા અને અદ્દભુત ભાવનાના વહેતા પ્રવાહની લહેરીએને લખલૂટ આનંદ અનુભવ્યા અહીંથી વિહાર કરી સર્વે કાશી (બનારસ)આવ્યા. તે Page #128 -------------------------------------------------------------------------- ________________ સશિખર t ea ગંગાના મનેાહેર ધાટ ઉપર વસતુ. કાશી એ અતીવ પ્રાચીન નગર છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુના અને શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના ચાર ચાર કલ્યાણુકા આ સ્થાનેજ થયેલા છે, દૃશ અગીઆર જિનચૈત્યાથી આ નગરી અતિમેાહક બની રહી છે. સત્તર શિખરેાથી શાભતું શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુનુ` મંદિર અતિ રમ્ય અને મુખ્ય છે. આ વારાણસી નગરીથી ચારેક માઇલ દૂર એક સિ’હુપુરીનામક પ્રાચીન અને ઘણું રમણીય તી છે. અહિં ભગવાન શ્રેયાંસનાથના, ચ્યવન, જન્મ દીક્ષા અને કેવળજ્ઞાન એ ચાર કલ્યાણકા થએલા હાઈ, પવિત્ર ભૂમિ મનાય છે. જયાંનું મંદિર સાક્ષાત્ સમેાવસરણનેજ યાદ કરાવે છે. સિંહપુરીથી ચારકાશ દૂર ગંગાના તટ ઉપર ચંદ્રપુરી નગરી પ્રાચીન સમયની પ્રસિદ્ધિ પામેલી છે. હાલ પણ તેજ નામથી કાય છે, ભગવાન ચંદ્રપ્રભુના ચાર કલ્યાણુક અત્રે થયેલા હાવાથી આ કલ્યાણક ભૂમિને સ્પવા ધણા યાત્રાળુઓનુ આગમન ચાલુ રહે છે. ખીજું એક સુંદર જિનાલય ગંગા કિનારાપર ધમ શાળાથી નજીક દેવવમાનસમું કરતા કાટવાળું છે. આ કલ્યાણક ભૂમિને ઘણાંજ ભાવપૂર્વક સ્પર્શ કરતા તરણે તારક તીર્થંકર દેવાની સન્મુખ સ્તવના ભાવના અને પૂજાઢારા અતુલ આનંદ તેમજ આત્મ-વિકાશને પ્રગટાવતા આચાર્યશ્રી અને તેઓશ્રીની શીતલ છાયામાં રહેલ મુનિ—વ સકલ સંધ સમેત કાશીથી વિહાર કરી બિહાર સસત્કાર પધાર્યાં. બિહાર પણ પ્રાચીન છે. જૈન વસ્તી પહેલાં ધણી વિપુલ હતી. તુંગી નગરી જે શાસ્ત્ર પ્રસિદ્ધ છે. તે અહિંથી ઘણી નિકટવર્તી છે, અને હાલ તે તુંગી નામે ઓળખાય છે. અહિં` ચાર ભવ્ય મદિરા છે, જે શિલ્પકળાનું પુરાતન નૈપુણ્ય જણાવી રહ્યા છે, બિહારની પણ સઉં સથે ઘણીજ ભાવથી યાત્રા કરી કૃતકૃત્યતા મેળવી, ७ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯ ] કવિકુલિકરીટ નિવીડ પાપના પુર્જાને પ્રજાળનાર, પુણ્યની નિ`ળ રાશિના સૉંચયનું સાધન, આત્માની વિશદતાને જગાવનાર પુણ્યભૂમિ પાવાપુરીમાં ગજરાજગિત સૂરિ-શેખર સસધ પધાર્યાં. આ તી ચરમ તીર્થાધિપતિ શ્રી મહાવીર પ્રભુનુ' નિર્વાણ ક્ષેત્ર છે. નિર્વાણુના દિવસે ધણી ધામધૂમથી પ્રતિ વર્ષ મહાન ઉત્સવ ઉજવાય છે. સ’સારમાં રૂઢ થયેલ દીપોત્સવી ( દીવાળી ) જેવા દીપતા પને ઘેર ન ઉજવતાં, હજારાની સંખ્યામાં મેટી માનવ મેદની અત્રે આવી ઘણું જ પુણ્ય માની આ કલ્યાણક દિવસને ધર્મીમય આરાધે છે, આ નગરનું નામ પૂર્વે અપાપાપુર હતું, પરંતુ પ્રભુનું નિર્વાણ થવાથી પાવાપુરી તરીકે જાહેરાતને પામ્યુ છે. પ્રભુની અંતિમ દેશના ધારા જે સાળ પહાર સુધી જારી રહી, તે અહિંજ વસી હતી. અને દેવાધિદેવના નિર્વાણ બાદ ભાવ–ઉઘાતના આ આર્યાંવમાં અભાવ થવાથી એ દિવસે, દ્રવ્ય ઉદ્દાત હજારા રત્નેના મેરૈયાં અને દીપકેા પ્રગટાવવા દ્વારા કર્યો. ત્યારથી દીવાલીપ` પ્રચલિત થયું. ભગવાનના નિર્વાણ બાદ, જે સ્થાનમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા, તેજ સ્થળે આજે એક વિશાળને મન માહક જળ મંદિર છે. કહેવાય છે કે પ્રભુના પુનીત દેહની ભસ્માતે અસખ્ય ભક્તજના લઈ જવા લાગ્યા. તેથી તે સ્થળે એક ઉંડા ખાડા ખનતાં, મહાન સરોવરૂપ બની ગયા છે. આ વિપુલ સરેાવરમાં ખીલી રહેલાં સેંકડા કમળા જોતાં, નયનેાને અતીવ હ`પ્રદ અને છે. આ સરાવરના મધ્ય ભાગમાં પ્રભુશ્રીના સંસારી વડીલ ભ્રાતા શ્રી નદીવને મંદિર બનાવ્યુ` છે. જેની સંપૂર્ણ વ્યવસ્થા અને સત્તા સે કડા વર્ષોથી મૂર્તિ પૂજક શ્વેતાંબર જૈન સંઘ અખંડિત રૂપે જાળવી રહ્યો છે. સરાવરની મનેાહતા, અને મ ંદિરની ઉજ્જવલતા, તેમજ પ્રભુની પુનીત પાદુકાના દર્શન, હૃદયની અનુપમ ભાવનાના પુરાને વહાવે છે, આ તીર્થને ભાવ પૂર્વક જીહા બાદ, શ્રી ગુણીયાજી તીર્થ આદિ પંચતિથિની યાત્રા માટે પ્રયાણ કર્યું. Page #130 -------------------------------------------------------------------------- ________________ રિશેખર [ & * શ્રી ગુણીયાજી તીર્થ “ ગુણુશીલ ઉદ્યાન ” નામે પુરાતન સમયમાં ઓળખાતું હતું. અને એ ઉદ્યાન પહેલાં રાજગૃહીનુ જ હતું, હાલમાં, રાજગૃહીથી તે ખાર માલજ દુર છે. આ વનની ભૂમિ પ્રભુજીના તથા ભગવાન શ્રી ગૌતમના પુનીત પાદપદ્મથી પાવન થઇ છે. ત્યાંના વિશાળ મંદિરમાં પ્રભુ મહાવીર મૂળનાયક તરીકે વિરાજે છે, તેમાં સંવત ૧૬૮૬ ના લેખ છે. આ મદિર પણ જળાશયના મધ્ય ભાગમાં આવેલું હાઈ શ્રી પાવાપુરીજીના જળમંદિરની યાદગીરી આપે છે. અહિંથી ભગવાન શ્રી ગૈાતમસ્વામિજીની જન્મભૂમિ શ્રી કુંડલપુર-(ગુમ્મરગામ) જીહાર્યું, જ્યાંનુ દેરાસર ન્હાનુ` છતાં મનેાહર છે, પુનિતભૂમિઃ— કુંડલપુરથી રાજગૃહી આવતા સઉ સંધને પરિશ્રમ તેા લાગ્યા. છતાં ભાવનાના વેગમાં, તેની ગણના નહિં કરતાં, યાત્રા માટે વિશેષ ઉત્સાહવત બન્યા, આ રાજગ્રહી નગરીમાં અંતિમ કેવલી શ્રી જખુ સ્વામિજી, ધન્નાશાલિભદ્ર, મેઘકુમાર, સુલસા શ્રાવિકા વિગેરે ભાગ્યવતાના જન્મ થયેલ હતા. ભગવાન પુનીતપાદ્ મહાવીરપ્રભુ પણ અહિં ઘણીવાર પધાર્યા છે. અહિંના પહાડાની ભૂમિ ધણી પૂજનીય સ્પશ્ય મનાય છે. ભગવાનના અગ્યારેય ગણધર ભગવંત અહિં જ નિર્વાણપદ પામ્યા છે. આ નગરીના પાંચેય પહાડા, એ હાથની પાંચ આંગળીઓની જેમ એક બીજાને સંકળાઈને રહેલા છે. એ પાંચ પહાડાની યાત્રા બહુ અદ્ભૂત છે. એ પાંચેના નામ શ્રી વિપુલગીરી, રત્નગીરી, ઉદયગીરી, સુવ`ગીરી અને વૈભારગિરિ કહેવાય છે. એ પાંચેય પાવન પહાડાની હૃદયસ્પશી અને આલ્હાદક ભક્તિભીની ભાવનાથી ઐયતાપૂર્વક સકલ સંઘે યાત્રાઓ કરી. ચરમ જિનેશ્વર દેવ શ્રી મહાવીર દેવનું જન્મસ્થાન શ્રી ક્ષત્રિયફંડ ઘણુંજ રમણીય છે. જો કે હાલમાં ત્યાં જૈનાની વસ્તી ફુંકા Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] કવિકુલકિરીટ પ્રમાણમાં છે. પરંતુ, વૃદ્ધ સ્ત્રીની રેખાઓ ઉપરથી, તેણીની યુવાવસ્થાની તેજસ્વિતા જેમ કળી શકાય છે, તેમ અહિંની આજુબાજુની નાજુકડી ટેકરીઓ, અદ્દભૂત પ્રાચીન અવશે, વિશુદ્ધ વાતાવરણ અને રમણીય વૃક્ષ-ઘટાઓ આ ગામની પ્રાચીન આબાદીને પૂરવાર કરે છે. તલેટીમાં એક ભવ્ય દેરાસર છે. ક્ષત્રિયકુંડ પહાડ ચડાવ આડે અવળે અને કઠીન છે. પહાડપર ચડતાં, સઉને વૃક્ષની ઝુંડ-ઝટ નિરખી ઘડીભર ભય પેદા કરતે. પરંતુ ભાવનાણી પિતજ જાણે ઊંચે ગમન કરતી હતી, જેથી અહિંના ચઢાવનો પરિશ્રમ અને નિજંન સ્થાનને ભય કાણુ હિસાબમાં ગણે? કારણ આ નગરમાં પ્રભુજીન ચ્યવન, જન્મ અને દીક્ષા ત્રણ ત્રણ કલ્યાણક થયેલાં છે. આ પંચતીથીમાં પાંચમું તીથી શ્રી કાકદીજી કહેવાય છે. જ્યાં શ્રી સુવિધિનાથ પ્રભુના ચાર કલ્યાણ થયાં છે. મંદિરમાં પૂજા ભકિત કરી સઉએ ઘણે આનંદ મેળવ્યું. આ વિકટ છતાં મહામૂલી યાત્રા કરી મહાતીર્થ શ્રી સમેત શિખરજી પ્રતિ વિહાર લંબાવ્યો. માર્ગમાં આ મહા–પહાડથી ૨૦ માઈલ દુર કવાલીકા નદી આવી. જે નદીના તટે “ગે–દૌહિક આસને ' પ્રભુ શ્રી મહાવીરદેવે અતીવ દુર્લભ કેવળજ્ઞાનની અનંતી તને પ્રગટ કરી હતી. આ નદીની આજુબાજુનું વાતાવરણ ઘણુંજ પવિત્ર અને શાંતિ ભર્યું છે. પ્રભુના કેવળજ્ઞાન થયાના સ્મરણે આ સ્થાન જોતાં કુદરતીજ વચગાળાના સમયના પડદા ઉંચા થતાં તાજાં બને છે. અને અનેરી આત્મ–શુદ્ધિ પ્રગટ થાય છે. અહિંનાં નાનાં મંદિરમાં સઉએ દર્શનનો લાભ ઉઠા. જુવાલિકાથી વિહાર કરી એ મહા પહાડની તલાટી મધુવન માં આવતાં હર્ષઘેલા સકલ સંઘે પુનીત પહાડના દર્શન, તેમજ તલાટીના વિશાળ અને સુંદર સાત મુખ્ય જિન ચેત્યેનાં દર્શન કર્યા. આ શ્રી શિખરજી ) પહાડ “ The Parasnath Page #132 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર [ ૧૦૧ Hill ” ના નામથી ઓળખાય છે. અનેક તીર્થકરદેવો જે વસુધાના આશ્રય નીચે અવ્યાબાધ પદને વર્યા છે, જે મહાતીર્થની પુનીતતાને મહાજ્ઞાનીમહર્ષિઓએ મુક્ત કંઠે ગાઈ છે, જેની સ્પર્શના માત્રજ પ્રાણીઓના કલ્યાણને સાધવામાં પરમ કારણ મનાય છે. કુદરતી જ એ સેભાગી પહાડ ઉપર આબેહવા, દષ્ટિપ્રિય રમણીયતા,મઘટા અને અનેક મૂલ્યવાલી ઔષધિઓ ઘણીજ વખણાય છે. આ મહા–ગિરિની ઉંચાઈ અન્ય જૈન તીર્થોના ગઢેથી કેઈગુણ અધિક છે. આ પુનીત તીર્થ પર આજ અવસપિણિમાં થયેલ ચોવીશ તીર્થપતિઓમાંથી વીશ-તીર્થાધિપતિએ મેલ નગરીમાં જઈ વસ્યા છે. ઉંચામાં ઉંચા સાત રજજુના સ્થાનને જલદી પામવા માટે જ શું આવા અત્યુચ્ય પહાડને આશ્રય લીધો હશે, એમ કહી જવાય છે ! તે જિનેશ્વરના સ્મરણ રૂપ વીશ ટુંકોની વીશ દેરીઓ છે. આ પહાડનું પણ કેવું અગણ સૌભાગ્ય કહેવાય કે, જે તીર્થકર દેવને નિવાસ-પ્રિય બની, પતે પણ પૂજનીયતા પ્રાપ્ત કરી ! વર્તમાન સમયમાં શ્રી શિખરજીની યાત્રા મુનિ માટે ઘણી જ અઘરી મનાય છે. કારણ, એકતે વિકટ દેશ, ને જૈનોની ઘણી જ અલ્પ વસ્તી, શ્રાવકોને સમુદાય મેટા પ્રમાણમાં સાથમાં હોય, તેજ આ પુનીતતમ તીર્થની યાત્રા, મહાપુણ્ય કરી શકાય છે. અન્ય તીર્થોને સંઘે ઘણી સુલભતાથી અનેકાનેક ધર્મનિષ્ઠ આત્માઓ કાઢે છે. પરંતુ આ મહાગિરિને સંઘ કાઢવા કોઈ ઉદાર અને વિરલ ગૃહસ્થજ તૈયાર થાય છે. પૂજ્ય આચાર્યશ્રીની શીતલ છાયામાં નિર્વિઘતાથી અનેક પ્રાચીન નાના તેમ મોટા તીર્થોની પગ–મુસાફરીથી યાત્રાઓ કરતાં કરતાં, સઉ સંધ પતિતપાવન ગિરિરાજની પુનીત છાયામાં આવી પહોંચતાં હર્ષને પાર ન રહ્યો. પુનીત પહાડના દર્શન થતાં વેંત જ સમસ્ત જનવૃંદ ભાવના અને ઉલ્લાસમાં ગરકાવ થયો. સર્વેના મુખ પર હઈ, હર્ષ ને હાની Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] કવિકુલકરીટ રેખાઓ વ્યાપી, ધણા સમયને યત્ન અને કેન્દ્રિત ધ્યેય શીઘ્ર સફળ થવાનું હાઈ, આનદ કેમ ન ઉપજે ? હર્ષની ઉ*ઓથી હ્રદય કેમ ન ઉભરાય ? આ ગિરિવરની યાત્રા પ્રાયઃ જીંદગીમાં એકજવાર પણ થવી બહુ અશક્ય મનાય છે. જેઓ એ યાત્રા કરે તેનુ' પુણ્ય અમાપજ કેમ ન મનાય ! શ્રી સંધના સઉ યાત્રુઓ સૂર શેખરાદિ મુનિ વર્ગની સાથે બહુ ઉત્સાહ પૂર્ણાંક ઉપરના જળમદિરમાં આવી સ્વ-જીવન–સમયને ધન્ય માનતા કૃત કૃત્ય થયા. વીશે ટુંકાને જીહારી આ ભૂમિની નિ`ળતાથી સ્વગાત્ર અને હ્રદયને અતિ વિમળ બનાવ્યાં, પહાડ ઉપર આવેલ કુલ એકત્રીશમા અને પાદુકાઓના દર્શન સને અનુપમ આત્મભાવ વધારવા સાથે ઉચ્ચ ભક્તિમાં પ્રેરાઇ રહ્યા હતા. આ પવિત્ર ભૂમિને, જૈન યા જૈનેતર ઘણાજ ભક્તિ ભાવથી આશ્ચર્ય ચકિત થઈ પ્રણિપાત કરે છે. આ ગિરિની માલિકી અને હક્ક સંપૂર્ણ તથા જૈનમૂર્તિ પૂજક શ્વેતાંબરીય સંધનેાજ પુરવાર થઇ ચુકેલ છે. અન્યની ભાવિમાં દખલગગર અટકાવવા આખાય પહાડ તે શ્રી સંધે ખરીદી લીધા છે. સંપૂર્ણ વહીવટ અને હકુમત ઈસરીમાંની શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી સંભાળે છે. ભક્તિ ભાવપૂર્વક સૌ સુધ થડા દિવસ સ્થિરતા કરી ત્યાંથી વિહાર કરી અજીમગજ તરફ પ્રયાણ કર્યુ. 478 Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મુ. (સૂરિજીનું અજીમગજ સદ્યાગ્રહુથી આગમન-અદ્ભૂત શાસન ઉઘાત-ચાતુર્માસ નિય:— ) એ કજ જલ—બિંદુ સ્વાતિ નક્ષત્રમાં, છીપલીના મુખમાં પડતાં સુંદર મૌક્તિક બને છે, તેજ જો સના મુખમાં જાય તો વિષ અને છે. ખાણ સાગરમાં પડતાં ક્ષારયુક્ત અને છે, અને તૃષાતુરને તે બિંદુ અમૃતથી પણ અધિક પ્રિય અને છે. વળી તેજ બિંદુ જવરાતુરને ભય કરતા ઉભી કરે છે. વડનું નાનકડુ ખીજ ચેોગ્ય પ્રદેશમાં રાપતાં હજારા પ્રાણીઓને તેમજ પશુ-૫ખીઓને તાનિવારવા પૂર્વક Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ j કવિકુલકરી વિશ્રાંતિનું એક રમુજી ઉમદાસ્થાન બને છે, ઉપર ભૂમિમાં તે નિર કતા પ્રાપ્ત કરે છે. એકજ ગુટિકા પરહેજ પાળવાવાળા સમજી મનુષ્યને આપતાં તે પુષ્ટિ આપવા સાથે રાગને નાબુદ કરે છે, અને તેજ ગુટિકા, જીભના કામુને ગુમાઇ બેઠેલા દર્દીને કૃશતા પ્રાપ્ત કરાવા સાથે રોગ વક બને છે. તેવીજરીતે, ત્યાગી અને પરમાપકારી મહાત્માઓના ઉપદેશ હંમેશાં લાલનેાજ ઉત્પાદક હાય છે. પર્ તુ પાત્રતાને પુરેપુરા સહયાગ હાય, તાજ તે ભાવના લતાઓથી વિસ્તરી કૈલ પ્રાપ્ત કરાવે છે. એક વક્તાના વ્યાખ્યાનમાં ( lecture ) હારા શ્રોતાઓને મેળા મળે છે. પરંતુ વક્તાના પાષાતા ધ્યેયરૂપ વિષયને, હૃદયમાં વસાવી વચનાનુસંગત વવા, પ્રતિજ્ઞા સ્વીકારવા જુજ વ્યક્તિએજ તૈયાર થાય છે. એમાં પણ હૃદય-ભૂમિકાની વિશદતાં ઉપર મોટા આધાર રહેલા છે. ‘ પદ્મપત્રે સ્થિત તોય, ધત્તે મુદ્દા શ્રય' કમલના પાંદડા પર રહેલ નાનું પણ જળવિપુષ પાત્રતાના સહયોગે મેતીની ઉપમા મેળવી શકે છે. શુભાશયથી મહાદય-નિધાન મહાપુરૂષોના ખેાલાચેલાં વચના અને અપાયેલા ધ`ખાધ, ભવ્ય તે ચેાગ્ય વ્યક્તિઓના હૃદયામાં વહેતા પાપધેાધના નિરોધ કરે છે. અને અનંત સ્થાયીપદની શોધ કરવા પ્રેરે છે. અજીમગજ બહુજ પ્રાચીન અને મતેમ શહેર છે, અત્રેની જનતા પણ ઘણીજ નમ્ર અને વિવેકશીલ તેમજ ધમ ભાવી છે. જન વર્ગોમાં જાગીરદારી તરીકેની ખ્યાતિ, તેની જેવીતે તેવી સચવાઇ રહેલ છે. અત્રેના સમૃદ્ધ શ્રેષ્ઠીએ, ગગનચુખી અને મનેારમ નવ નવતા જિનાલયે દર્શનીય બનાવ્યા છે. જેની ભક્તિભાવના શ્રદ્ધાયુક્ત ધર્મ –સંસ્કારોથી પ્રેરાઇ, ગર્ભ શ્રીમ ંતા પણ નિયમિત રીતે કરી રહ્યા . છે. ખાનદાનીયત, ખુબસુરતતા અને ઉદારતા અત્રેની જનતાને રહેજે વરેલ છે. ધર્મ શ્રદ્ધાની અટલતા, જનતામાં હરપ્રસ ંગે આતપ્રાત થયેલી જણાય છે. જનવર્ગ ભદ્રિક-પ્રકૃતિના છે, તેવાજ રાજકુશલતામાં બહુજ નૈપુણ્ય ધરાવનાર અને સુમૃદ્ધ છે. આ અછમગજની જનતાએ સૂર Page #136 -------------------------------------------------------------------------- ________________ રિશખર | ૧૦૫ શેખરનુ` આગમન સાંભળી, ઘણે દૂરસુધી સન્મુખ જઇ બહુજ ધામધુમથી શહેર–પ્રવેશ કરાવ્યો, ઉપાશ્રયમાં વ્યાખ્યાન પીઠ ઉપર ખીરાજી સૂરિજીએ સદ્ધાંતિક અને માધકદેશના આપી. જે દેશનાના પ્રતાપે જનતા પર ઘણીજ ઉંડી છાપ પડી. આચાય પુંગવની ત્યાગવૃત્તિ પ્રતિ અને તેઓશ્રીની સાથે રહેલા પ્રશાન્ત મુનિમંડળ પ્રતિ અખિલજનતા રાગવતી બની. આપણા ત્રિનેતા મુનિપ્રવર શ્રીમદ્ લબ્ધિવિજયજી મહારાજ ષષ્ણુ ગુરૂદેવની મીઠી નજરથી પ્રતિદિન અનેકવિધ જ્ઞાનાભ્યાસ કરવામાં સમય પસાર કરતા, અવારનવાર તેઓશ્રીને વ્યાખ્યાના, ધર્મચર્ચાએના પ્રસ ંગ મળતા ગયા, તેમ તેમ પ્રવચન શૈલીનું નૈપુણ્ય પણ ખીલવતા ગયા. આ શહેરની જનતાની વૃત્તિ, ભક્તિ, વ્યાખ્યાન શ્રવણુની રીતિ, તેમજ સ્વામિભાઈઆ પ્રતિ અનન્ય ભક્તિ-વાત્સલ્યની અપૂર્વ ભાવના, સજ્જતાના મનને ખેંચનારી છે. વ્યાખ્યાનમાં પણ, સઉ ક્રાઇ પૂર્ણ શાંતિથી વિનમ્રપણે, પોતપોતાના દરન્ત પ્રમાણે બેસે છે. અને ઋદ્ધિમાને બાદશાહી ઠાઠ પ્રમાણે આવી ધણીજ નમ્રતાથી ધમધ સાંભળે છે. તથા મહારગામથી યાત્રાર્થે આવતા સર્વ જૈનભાઇને હમદદી બતાવી, પેાતાના સગામ એથી પણ અધિક પ્રીતિથી, મોટા ગ–શ્રીમત સજ્જતા સત્કાર કરે છે. અને વિશેષ પ્રશંસા તો એ છે, કે આંગણે આવેલા સાધર્મિ–ભાઇ, ચાહે શ્રીમંત હા, યા સામાન્ય હા, હરેકને ભાજનાદિ કર્યાબાદ, એક એક રૂપૈયાને ચાંલ્લા પણ કરે છે. ધન્ય છે ! આ અનુપમ સામિ ભાઇ પ્રત્યે વાત્સલ ભાવનાની પરાકાષ્ઠાને ! જે પ્રવચન સુણનાર જ્ઞાતિબંધુઓને પાકી શેર મીઠાઈની પ્રભાવના કરી સામાન્યવને જૈનધમ માં જોડી ધમરંગથી રંગતા હતા, તે ભાવુકજને ભકત વાત્સલ્યના ભાવ કેટલા ઉચ્ચ પ્રકારના હશે ! Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ 3 કવિકુલકિરીટ આચાર્યશ્રીની સ્વર્ગીય ધર્મ—દેશનાઓથી ધર્મજાગૃતિ અનેરી થવા પામી, ઉત્સાહ અને ઐક્ય ભાવથી સુકૃત કાર્યો કરવામાં સરિઝને ચાતુર્માસાર્થે ઘણીજ જેરારપૂર્વક વિજ્ઞપ્તિ થઈ, ગુરૂદેવેશે પણ પ્રથમ પાત્રતા વિષયક અમે જે, ઉપર દર્શાવી ગયા તે મુજબ. સ્વાતિ નક્ષત્રમાં છીપલીમાં પડતા જળબિન્દુની જેમ ધમ મૌકિતકે પ્રગટાવવા માટે; પૂર્ણ યોગ્ય પાત્રતાવાળું ક્ષેત્ર દેખી ચાતુર્માસ-નિવાસ સ્વીકાર્યો. ચાતુર્માસ દરમ્યાન દેશના અને ત્યાગવૃત્તિના પ્રતાપે અનેકાનેક ધર્મક્રિયાઓ થવા પામી. વિનંતિ માટે ડેપ્યુટેશન – ચેમાસા બાદ વિહારની તૈયારીઓ થઈ રહી હતી. તે અરસામાં કલકત્તાથી બાબુ વર્ગને અન્ય પ્રતિષ્ઠિત સદગૃહસ્થનું એક ડેપ્યુટેશન Deputation વિનંતી માટે આવ્યું. ઘણે જ આગ્રહ કર્યો. સુવિહિત શિમણું સરિ શેખરની પ્રકૃતિ જ એવી હતી કે જેઓ પ્રશાન્ત પ્રજામાં, અને ઉપશાન્ત વાતાવરણમાં જ નિવાસ કરવા ઈચ્છતા. તે હેતુથી આ વિનંતીને સ્વિકાર થયો નહિ. આવેલ સંગ્રહસ્થાએ, વ્યાખ્યાન સાંભળવા માટે સુરીશ્વરજીને સ્વ-જિજ્ઞાસા જાહેર કરી. પૂજ્ય આચાર્ય દેવની આજ્ઞાથી, આપણા ચરિત્રનાયકશ્રીજીએ યુક્તિ પુર:સર સૈદ્ધાંતિક પ્રવચન સંભળાવ્યું. જેમ નહાનું પણ નિધાન પિતાની તેજસ્વીતાથી જનતાને આંજી શકે છે, તેમ લધુ-દીક્ષા પર્યાયવાળા એવા તેઓશ્રીએ, પિતાની વિદ્વતા અને તાર્કિક પ્રતિભાની ઓજસ્વીતાથી અખિલ શ્રોતૃસભાને ચિત્રાલેખ સમી બનાવી દીધી. વ્યાખ્યાન બાદ સરિ–પુંગવની પાસે તે ધર્મશ્રવણથી ખુશ અને Page #138 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર ( ૧૦૭ આકર્ષિત થએ તે બાબુ આદિ જન વર્ગમાંથી રાય બહાદુર બદ્રીદાસજી મુક્ત કઠે પ્રશંસા કરવા લાગ્યા કે “ખરેખર ! આપના લઘુશિષ્ય શ્રીમદ્દ લબ્ધિવિજયજી મહારાજની વ્યાખ્યાન દેવાની રેલી, અને વિવિધ સમ વિષયને સ્કૂલ અને સરળ રીતિએ સમજાવવાની અજડ બુદ્ધિ, તેમજ સભાને ચાલતા વિષયમાં તરબોલ બનાવવાનું લેહચુંબક જેવું આકર્ષણ અનેરૂંજ ભાસે છે. ભાવિમાં આપની પાટને શોભાવનાર પ્રતાપી પુરૂષ નિવડશે, એમ ચોક્કસ માની શકાય છે. મુનિ મોહનલાલજી મહારાજના બાળ શિષ્ય પ્રતાપ મુનિજીનું, અમેએ વ્યા ખ્યાન સાંભળ્યું, ત્યારે જે અપૂર્વ આનંદ આવ્યું હતું, તેથી આજે તે વ્યાખ્યાનની સ્મૃતિ થવા સાથે કઈ ગુણ અધિક આનંદ અમેએ અનુભવ્યું છે. અમે ચક્કસ રીતે જણાવીએ છીએ, કે બંગાલ પ્રદેશના શહેરમાં કે ગામડાઓમાં, જે એઓશ્રીનાં જાહેર ભાષણે અનેક ચાલુ વિષયને લગતા ગોઠવવામાં આવે તે જૈનેને શું પણ જૈનેતર વર્ગને અસાધારણ ઉપકારનું કારણ બને. વ્યાખ્યાનમાં એક એવી અજબ અદશ્ય ને પ્રચ્છન્ન શક્તિ અનુભવાય છે કે, કદર પાપીઓ, ઘેર હિંસકે, અનાચારના ખાડામાં ફુટબોલની (Football) જેમ ગબડતા ઉન્માર્ગગામી માનવીએ, અને ધર્મ-પરામુખી પ્રાણુઓ પણ ગ્ય સન –માર્ગમાં જાય છે. અને પ્રભુ મહાવીરદેવને અહિંસા ધર્મને સંદેશે, પ્રત્યેક પ્રાણીઓના કર્ણ કેટેરેમાં ગુંજારવ કરે છે. ખરેખર! આ ભારતવાસીઓનો ઉદ્ધાર આવા નિર્મળ અને નિસ્પૃહી મહાત્માઓની દેશનાઓથીજ થશે !” અજીમગંજના ચાતુર્માસમાં ત્યાંની પાત્રજનતાએ આચાર્યદેવના વચન બીજેને હૃદય ભૂમિકાઓ ઉપર સ્થાપના કરી સુકૃતના અનેક સુફળને મેળવ્યાં. સમૃદ્ધ સગ્રુહસ્થ પ્રાપ્ત થયેલી લક્ષ્મીની ચંચલતાને સમજી ધર્મ–પ્રભાવનામાં અને શાસન-ઉદ્યોતમાં, ઉદારતા પૂર્વક દ્રવ્ય વ્યય કરવા અચુકપણે ઉત્સુક રહેતા. એક દિવસ તે ધનપતસિંહના Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] કવિલકરીટ પુત્રાએ ગીનીઓની પ્રભાવના દ્વારા મિષ્ટ ભોજન કરાવી સાધર્મિક ભક્તિ પ્રદર્શિત કરી હતી, અત્રેની જનતા એ ચાતુમાંસના ઉપકારને અદ્યાવિધ ભુલતી નથી. ઝ ંખે છે. એ અનુપમ નિસ્પૃહી મહાત્માની ચાતુર્માંસની પુર્ણાહૃતી થતાં, બહોળા મુનિ–મંડળ સહુ અત્રેથી વિહાર કર્યો, અને નજીકમાં આવેલ આલુચર મુકામે પધાર્યાં. અત્રે શ્રાવકાનાં પચાસેક ઘર છે, પ્રભુ વિમળનાથ અને આદિનાથ ભગવાનના ને પાર્શ્વનાથ પ્રભુના મંદિરો ઘણાજ મનેાહર અને ચિત્તાકર્ષક છે, અત્રે આવતા યાત્રુવ તે બાથુ ધનપતસિંહજીના પરિવારમાંથી બાપુ સર સુરપતિસ હજી તરફથી સ્વામિભક્તિ સારી જળવાય છે. ભવ્ય સવ: અમગજના ચાતુમોસ દરમ્યાનના વ્યાખ્યાનોની અસર ઘણીજ અનુમાનીય થઇ હતી. તે ઉપદેશ પીયુષથી ભિન્નયેલ, બાલુચરના બાપુજી ધનપતસિંહજીના ધર્મ પત્ની શ્રીમતી શ્રાવિકા રાણી મેનાકુમારીએ ચપાપુરીના એક ભવ્ય સંઘ કાઢયા. જેમાં આચાર્ય શ્રી આદિ મુનિવરાએ લાભનું કારણ જાણી, તેમાં સાથ આપ્યા. જે સંઘમાં મેટર, ગાડીએ, અને ખેલગાડીએ બહેાળા પ્રમાણમાં હાઇ સાથેના સંઘમાં યાાયેલ સેંકડા માનવેને ધણી અનુલતા રહેતી. તી શ્રી ચંપાપુરીજી પહેાંચતાં, વચવચમાં આવતાં અનેક ગામામાં, જૈન જૈનેતરની મેાટી મેદની સમક્ષ રિશેખર ખુલ – નિનાદે, આત્માની સિદ્ધિ, મોક્ષની નિશ્ચલતા, પૂર્વ જન્મની અસ્તિત્વતા. પુણ્ય-પાપારા સુખ દુ;ખની ઉત્પાદકતા, વિગેરે વિગેરે વિષયા પર, દલીલાદ્વારા સારા પ્રકાશ પાડતા. તે પ્રિયતમ પ્રવચનેાના શ્રવણથી, અનેકાએ અધરી પણ પ્રતિજ્ઞાઓ સહેલાઇથી સ્વિકારી. શ્રદ્દાને મજબૂત Page #140 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૧૦ બનાવવા સાથે ધર્મનુષ્ઠાને આરાધવામાં અનેક પ્રેરાયા. કર્મના વિપાકને સમજી પાપનામાર્ગોને, તે અણમોલ પ્રવચનોને શ્રેતા તિલાંજલિ આપવા તૈયાર થ. બંગાલ પ્રદેશને સ્વપાદરેણુંથી પુનીત બનાવતા અનેક સ્થળોએ સરિશેખર ધર્મબોધ આપતા હતા. એક સમય એવો હતો, કે બંગાલમાં લાખોની સંખ્યા પ્રમાણુ જૈનની અવગાઢ વસ્તી ગણતી. સેંકડે જિનમંદિરે પણ આજ પ્રદેશમાં હોવા જોઈએ. પ્રભુ વીરસ્વામિએ આ બંગાલની ભૂમિને પિતાના ચરણ કમલથી પવિત્ર બનાવેલ છે. અત્રેની પ્રજા કેટલી ભાગી ગણાતી હતી, કે જેના પૂર્વજે શ્રી મહાવીર પ્રભુના મુખમાંથી ઝરતા વહેણને ઝીલતા કાલચક્રની અજબ લીલાને પ્રતાપે અને જૈનાચાર્યોનું આ પ્રદેશમાં બહુજ જુજ આગમન થવાથી અન્ય સંપ્રદાયવાલાઓએ વચલા ભાગમાં આ ઘેઝારી પલને લાભ ઉઠાવ્યો. નિરાશ્રિત પ્રજાને વાજાલમાં ફસાવી, અને પિતાની મનઘડત માનેલી ધર્મ-પ્રવૃત્તિઓને ઠસાવી ઉમાગે છે. જેથી જૈન ભાગોનુયાયીઓ અલ્પ પ્રમાણમાં થતા ગયા.ધર્મહીન પ્રવૃત્તિઓ વધતી ગઈ આમિષ આહાર અને મદ્યપાને ઘેર ઘેર વ્યાપવા લાગ્યા. ધર્મના સંસ્કારે ભુંસાયા લગભગ અનાય તુલેજ પ્રજા લેખાવા લાગી. ખરેખર ભગવાનના શાસનપર બેઠેલા ભસ્મ-પ્રહને આ કાર દેખાવ કેમ ન મનાય? એ અણખેડ અને વિકટ પ્રદેશમાં આચાર્યપુરંદરની છાયામાં રહી, આપણું ચરિત્ર નેતા અહિંસા ધર્મને પ્રચાર કરવામાં, સાચા ધર્મના સંદેશોને પાઠવવામાં, ગામેગામ જેસીલાભાષણ દ્વારા વેગવતી પ્રવૃત્તિથી કટિબદ્ધ રહેતા. સેંકડે જૈન જૈનેતરેએ એ પ્રવચનને ઉમદા લાભ ઉઠાવ્યો. સેંકડે નહિં બલ્ક હજારેએ સ્વ-ઈષ્ટ ઈશ્વર સાક્ષીએ માંસાહાર અને મદિરાપાનાદિને ત્યાગવાની દઢ પ્રતિજ્ઞા લીધી. આ ચાલતી Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ 1 - કવિકુલકિરીટ વ્યાખ્યાની પ્રથા બંગાલીઓને ઉપકારક અને ધર્મને સત–પંથની દર્શક નિવડી. બંગાલને વિહાર કે. વિકટ અને ભયાવહ છે, છતાંય. એ ધર્મના લીડરે (leader ) નિડરતાથી વિચરી, ઉપકારને અજબજ વરસાદ વરસાવ્યું. જેઓ માંસાહાર કરવામાં ધર્મ મનાવતા હતા, તેવાઓને પણ સરળ અને હૃદય સ્પર્શી દલીલથી માંસ મદિરાના કદર ત્યાગી બનાવ્યા. જોરશોરથી પ્રતિદિન વ્યાખ્યાન, અને જાહેર ભાષણની પ્રવૃત્તિઓ ચાલુ છતાં, ગુરૂસેવા તથા નવનવા શાસ્ત્રોનું અવલેકન મંદ ન પડતાં, અધિક અધિક ઉત્તેજિત થતું ગયું. ધન્ય છે એ શાસન સેવક અને ધર્મ સુભટ બાળ-વયસ્ક મુનિપ્રવરને ! Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું. તે છે ત્યાગ–મહેદધિ, આચાર્યશ્રીની શીતલ છાયામાં, બંગાલની જનતાને ) અનેકધા ધર્મોપકાર વિસ્તારતા, આપણું ચરિત્રનાયકશ્રી, વાલીયર સ્ટેટના રાજ્યતર્ગત લશ્કર શહેર તરફ પધાર્યા. લશ્કરના શ્રી સંધને અતિ આગ્રહ થતાં, તેઓશ્રીને ચાતુર્માસને અજ નિર્ણય થયો. આચાર્યશ્રીની ઓજસ્વી અને સ્વર્ગીય દેશનાના પ્રવાહમાં અનેક ભવ્યાત્માઓએ સ્નાન કર્યું, અને કુટીલ મલીનતાઓ દૂર કરી પવિત્રતા મેળવી. સન્માર્ગમાં યોજાઇ, સદાચારના મંત્રપાઠી બન્યા. એક પ્રસંગે સરિ-શેખરનું સ્વાસ્થ અકસ્માત બગડયું. કમની વિપાકતાને ઉદય, ઘણુજ સહિષ્ણુતા રાખી, સમભાવે તેઓશ્રી સહન કરતા. વ્યાખ્યાનપીઠ ચરિત્ર દીપકને જ સુપરત થઈ. ઉત્સાહી અને ઉલોગી એવા તેઓશ્રી વ્યાખ્યાના પ્રસંગને ઉમંગથી વધાવી લેતા, Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] કવિકુલકિરીટ ભાવિમાં જેઓના પ્રવચન–પ્રતાપે, વ્યાખ્યાન વાચસ્પતિનું બિરૂદ (title ) જેઓને વરવાનુ હોય, તે પુણ્ય-નિધાન મુનિવર, વ્યાખ્યાનકળા ખીલવવાની તક કેમ જતી કરે? ગુરૂ આજ્ઞા થતાં, ગુરૂ સેવા અને જનેાપકાર સમજી, વ્યાખ્યાન આપવાનું સ્વીકાર્યુ. આ અરસામાં ચિત્રનેતાને વ્યાકરણ, કાવ્ય, જૈન જૈનેતર ન્યાય તેમજ સૈદ્ધાંતિક તત્ત્વજ્ઞાન આદિના અભ્યાસ ઘણા ખીલી ચૂકયો હતો, ખીલેલું કમલ પોતાની સૌરભથી ભ્રમરગણને મસ્તાન અને અનુરાગી બનાવે છે. તેમ સુવક્તા પણ અનેક વિષયેામાં તૈયાર હાય, તો વ્યાખ્યાનકળાની અતુલ અને વિપુલ સૌરભથી હજારો શ્રોતૃભમરાઓને મુગ્ધ બનાવવા સાથે ધર્માનુરાગી બનાવે છે. ચરિત્રનેતાના વ્યાખ્યાના નિરતર વિવિધ તત્ત્વાને પોષતાં ચાલવા લાગ્યા. વ્યાખ્યાનેાની ધૂન એવી તે જામી, કે જેના પ્રતાપે સારી સંખ્યા વ્યાખ્યાનમાં આવવા લાગી. જૈન કે જૈનેતર અખિલ વર્ગને ઘણાજ મેધક નિવડયા. વ્યાખ્યાન શ્રોતાઓ કેટલીક વખત ઈશ્વર વિષયક, કર્તૃત્વ વિષયક, આત્મ વિષયક અને મેક્ષ સબંધિ અનેકાનેક પ્રશ્નો પુછતાં, જેને ઉકેલ ઘણાજ સુ ંદર રીતિએ થતા જેથી ઇતર વર્ગ પણ મુક્તક ગુરૂદેવની અતુલ પ્રતિભાને પ્રશંસતા અને જૈન ધર્માંના સનાતન મના રહસ્યો સમજી અનુરાગી બનતા. ટુંકમાં અત્રેને માનવ સમૂહ તેઓશ્રીના મધુર પ્રવચાને સપ્રીતિ તલસતા, રિશેખરનું સ્વાસ્થ્ય તદન તંદુરસ્ત બન્યું છતાંય વ્યાખ્યાન તે આપણા ચરિત્ર નાયકની વ્યાખ્યાન કળાથી ખુશ થઇ તેનેજ સુપરત કર્યું. પ્રિય વાંચકગણ ! દુનિયામાં સ્વાભાવિક નિયમ છે કે, સઉ કાઇ નવીનતા દેખી તે તરફ દોરવાય ! ચરિત્રનેતા ઉગતા વક્તા હતા, વળી નિરંતર અહેાળા સાહિત્યનું અવલાકન, યુવાવસ્થાની વેગવતી શકિત અને સરસ્વતીજીની મહેર એટલે કે વ્યાખ્યાનની રસ–પોષકતા અજન્મજ હાય ગુપ્ત–નિધાન પ્રગટ થતાં ગૃહનેતાઓ જેવા અપૂર્વ આનંદ અનુભવે Page #144 -------------------------------------------------------------------------- ________________ સૂરિશખર ( ૧૧૩ છે, તેમ ચરિત્ર–નેતાનીખીલેલી અજોડ શક્તિઓને પરિચય કરતાં, સૂરીશ્વરજી અને અન્ય મુનિગણ ઘણોજ તાજુબ થયે. અને ભૂરિ ભૂરિ પ્રશંસા કરવા લાગ્યો. પણ ચરિત્ર–નેતા તે વિશેષને વિશેષ નમ્ર, વિનયી, અને લધુતાયુક્ત બનતા ગયા. કર્મ પ્રવાહ પ્રત્યેક પ્રાણીઓને સંસારની અટારી શેરીઓમાં અટપટે ચાલત કર્મપ્રવાહ ઈચ્છાથી કે અનિચ્છાથી સ્પર્શજ છે. ધીરેને, વિરેને અને જ્ઞાનીઓને પણ એ પ્રવાહને સ્પર્શ વિલક્ષણ દશા અનુભવે છે. એ કારમા અને કમકમાટી ઉપજાવનાર કર્મના ચક્રમાં સૌ કોઈને સંઘર્ષિત થવું જ પડયું છે. એ કર્મચક નથી પાતાલમાં પેસેલાને છોડતું, કે નથી સ્વર્ગમાં સીધાવેલાને છોડતું નથી અવનિતલના ગુપ્ત ભાગમાં સંતાયલાને મૂકતું. કે નથી સૈન્યથી વીંટાળેલા ચક્રવતીને છેડતું; એ એની અજબ લીલા સહેલાઈથી પ્રસર્યો જાય છે. હા એ પ્રવાહની ઓટમાંય પણ સામે મુખે તેના બેજાએથી ડરપેક બન્યા સિવાય, હામ ભીડી સામે તારે તરનાર એ પ્રવાહની અમાપ શક્તિને લેપી એય સિદ્ધ કરવા સમર્થ બને એ નિઃશંક વાત છે, બાકી વહેણમાં તણવું એ સહેજ સ્વભાવ છે. સમતાના શૌર્ય ભર્યા ધેધથીજ પુણ્યનિધાન આત્માઓ પ્રવાહને પ્રતિરોધ કરી શકે છે. યોગીશ્વરના ધ્યાન પહાડ પાસે પ્રતિપળ પ્રયાણ કરતા પ્રવાહને નિરૂદ્ધ થવું પડયું છે. વિપુલમતિ મહાત્માઓને પણ જડ કર્મોએ મુઝારે અનુભવાવ્યું છે. પુદગલની અનંત શક્તિ છે. અને એજ અનંતશક્તિ અનંતશક્તિમાન ચેતનને પરાભવ કરવા શક્તિમાન બને છે. કહ્યું છે કે “ કદી ચેતન બળવાન છે. કદી કરમ બળવાન; ચેતન નિજબળ વાપરે તેજ બને ભગવાન ” કર્મ અને આત્મા બનેને અનાદિ કાળને સંબંધ છે. કદી ચેતન પિતાનું પરિબળ અજમાવી કર્મને પરાસ્ત કરે છે. અને કદી કમેસ્કૃતિ ચેતનને મુઝાવી પિતાની Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪] કવિકુલકિરીટ સત્તાને ભેગવટે કરે છે. સંસારની ભ્રમણ લીલામાં કર્મ સાથે યુદ્ધ કરતે આત્મા સિંહ સ્વભાવ પ્રગટ કરે છે. અને તે સિંહનાદથી કર્મ પ્રકૃતિરૂપ મૃગલાઓ ભાગાભાગ કરે, રાડપાડે અને વનમાં છુટા છવાયા અદશ્ય થઈ જાય છે. કોઈ તપનિધાન, પુણ્યનિધાન, ગુણનિધાન, જ્ઞાન નિધાન, તેજેનિધાન આત્મભાવમાં રમણ કરતા મહાત્મા ભાન ભૂલેલા ચેતનને સિંહનાદથી જગાવે, શુભધ્યાનની લય લગાવે; તેજ તે અસીમ વહેતા કર્મપ્રવાહને સામને કરી, શુભધ્યાન નૈયાને આશ્રય લઈ મુકિતકિનારાની મને રમતા નીરખવા ભાગ્યશાળી બને છે. બન્યા છે. અને બનશે. જ્યારે અને ત્યારે એ કર્મપ્રવાહના વહેણમાં તણાવાનું રધી સામને કર્યો જ છુટકે. બાકી એ પ્રવાહમાં તણાયેજ જતાં કર્મ સત્તાનું કારમું રાજ્ય અટવાનું નથી. કર્મની કડી અને કારમી કાતીલથી જગતના જીવો કેઈ દુઃખના ડુંગરથી અને વિપત્તિઓની વાદળીઓથી ઝડપાયા. પરંતુ આત્મિક તત્વના અન્વેષક મહાત્માઓ ઉપસર્ગોને મહત્સવ માને છે. અણમેલ પ્રસંગ માની ભાવ મૌક્તિકથી તે દુઃખદ પ્રસંગોને સુખદ માની વધાવે છે. નથી પડી જેઓને દેહની કે ગેહની. નથી પડી જેઓને જીવનની કે મરણની, નથી પડી જેઓને કુટુંબીઓની અગર નેહીઓની ચિન્તા. તેવા પૂજ્ય પરમ પુરૂષ કર્મોને ઉદય આવતા ઉત્સાહી અને વૈર્યશાલી બની ચિરસ્મણીય મહર્ષિઓની હોલમાં ગણત્રી કરાવે છે. આપણું ચરિત્રનેતા દિનપ્રતિદિન જ્ઞાન, ધ્યાન, ક્રિયા, અનુછાના અનુભવો અને વિવિધ શિક્ષાઓથી પિતાના જીવન નિકેતનને આભૂષિત કરતા જતા હતા. ગુરૂ સેવા, ગુરૂ વચનપાલનની તીવ્ર ભાવના, ગુરૂની ધર્મઆશિષે વરવાની કામના એ આપણું ચરિત્ર નાયકના સાખ્ય મંત્રી બન્યા. હરેક પ્રવૃત્તિઓમાં એ મંત્ર મરણપથમાં જડાઈ ગયા. વળી એઓશ્રી ક્ષમા બેલે ધને, નમ્રતાથી ઉદ્ધતાઈને, વિનયથી અહંકારને જીતવાનું શીખ્યા. જ્ઞાન તરૂણ બનતું ગયું. જ્ઞાન લેવરની ઓજસ્વિતા વધી. પ્રૌઢ પંડિતને પણ તાજુબ બનાવવાની પ્રતિભા Page #146 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર ( ૧૧૫ ખીલતી ગઈ. તક ઉત્પન્ન કરી વક્તિવાલાઓને પણ સુયુક્તિથી પરાસ્ત કરવાની આવડત અજબ રીતે કેળવી. મુકુટમાં રહેલે મણિ મુકુટની શોભાને વધારે કરે છે. તેમ પિતાના ગુરૂદેવની નિશ્રામાં રહી. ગુરૂ દેવનું ગૌરવ વધારવામાં, ગુરૂદેવની કીર્તિને નિષ્કટક વહાવવામાં અને વધારે કરવામાં આપણા ચરિત્ર નાયકે કમ્મર કસી. વ્યાખ્યાનની આજ્ઞા – અકસ્માત પૂજ્યપાદ વિજયકમળ સૂરીશ્વરજી મહારાજની તબીયત બગડી. અશકિત વધતી ગઈ અને તેથી જ વ્યાખ્યાનાદિ કાર્યોમાં અશક્ત બન્યા. શિષ્યના ગૌરવમાં પોતાનું ગૌરવ માનનાર એ મહાત્માએ પિતાના લઘુ અને વિદ્વાન શિષ્ય મુનિશ્રી લબ્ધિવિજયજીને આજ્ઞા આપી, ગુરૂઆજ્ઞાને શિરસાવદ્ય માની પ્રતિદિન વ્યાખ્યાનનું કાર્ય તેજસ્વીકાર્યું, જનતાને નવા નવા વક્તાઓને સાંભળવાની ઉત્સુક્તા હોય એ સ્વાભાવિક છે. સદ્ધર્મરક્ષક પુણ્યપ્રતિબિંબ વિજયકમલસુરીશ્વરજી મહારાજને ચરિત્ર નાયકથી બીજા અન્ય મેટા શિષ્ય વિદ્યમાન હોવા છતાં વ્યાખ્યાનની આજ્ઞા ચરિત્ર નાયકને જ કરવામાં આવી. ઘરમાં ઘણું પુત્રો હેવા છતાં કાર્યકુશળને વ્યવહારદક્ષ પુત્રને જ પેઢી સુપ્રત થાય છે. આપણુ ચરિત્રનાયકે ઉત્સાહથી ભવ્યઆત્માઓને તારવાના એક શુભ ઈરાદાથી લશ્કરમાં વ્યાખ્યાનની પીઠ અલંકૃત કરી. સિંહનાદ જેવા બુલંદ અને કેયલ જેવા મધુર અવાજથી સભાને અત્યંત આકરી, ચરિત્રનાયકના વ્યાખ્યાનમાં ભાષાની જળહળતા અને તત્વજ્ઞાનના પીયુષને છંટકાવ હતે. તને દલીની લહેર હતી, રેચકતા અને બેધતાની અનેખી આત્મજ્ઞાન મૌક્તિક પ્રગટાવનાર છીપે હતી, લશ્કર ગામની અખીલ જનતા એ વ્યાખ્યાનમાં મંત્રમુગ્ધ બની, વ્યાખ્યાનમાં શરૂઆતથી તે અંત સુધી જનતાને પૂર્ણ રસીકતા બંધાઈ રહેતી,મિત્રોની મંડળીમાં ગૃહકુટુંબમાં એક જ વ્યાખ્યાનની પ્રશંસા વાયુવેગે પ્રસરી.વ્યાખ્યાનમાં વૈરાગ્યપર, આત્મવાદ, મૂર્તિમંડન, દયાધર્મ વિગેરે ભિન્ન ભિન્ન વિષયે ચર્ચાતા Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] કવિકુલલકરીટ હતા, જૈનાની સાથે જૈનેતર વિષુધા પણ તત્વજ્ઞાન અને અપૂર્વ પ્રતિભાને અનુભવ લેવા આકર્ષાયા, ચરિત્રનાયકના નેત્રામાં વીજળી હતી, વચનામાં માહતી હતી, અને પ્રકૃતિમાં તેજસ્વિતા તરી આવતી હતી. 44 વસ્તાર્શલદન્નૈપુ” એ કહેણી યથા અનુભવા. સે। આદમીના જીથમાં એકજ શૂરવીર, હજારના સમુદાયમાં એકજ પંડિત અને દશ હજારના જુથમાં કાઇકજ વક્તા મળી આવે છે. આપણા ચરિત્ર નાયક જેવા વ્યાખ્યાનમાં પ્રવીણ હતા; તેવાજ કવિત્વ શક્તિમાં સરસ્વતી લબ્ધપ્રસાદ રૂપ હતા, અત્રે પ્રથમ વ્યાખ્યાનમાં તે મૂલથી અનેક વિષયાવગાહી મેાધક પ્રવચનેાની અવિરત શ્રેણી વહેતી, પણ ભાવના અધિકારમાં તે પોતેજ પ્રતિદિન સહેલાથી હમેશાં પચાસ પ્રમાણ ક્ષેાકેા રચતા અને તેજ ક્ષેાકેાને તેજ દિવસે વ્યાખ્યાન પીઠ ઉપર ઉપયોગમાં લેતા, પોતાનીજ કૃતિ અને પેતેજ વતા પછી વિવેચનમાં શી ખામી રહે? માના ભામીયા પથિક અનુભવેલા માગે ચાલતા સ્ખલના નજ પામે એ સ્વભાવિક છે, લાગલગાટ એ માસ વ્યાખ્યાને ચાલ્યાં, વીજળીના પાવરની જેમ જનતામાં નવ ચૈતન્ય રેડાયું. હરેક ધર્મકાર્ય માં ઉત્સાહી જનતાએ અસાધારણ લાભ ઉઠાવ્યા. વૃદ્ધ ગુરૂદેવે આવા વ્યાખ્યાનની પ્રશંસા અને જનતામાં થયેલા લાભને શ્રવણ કરી સંતોષ દર્શાવતાં કહ્યું કે જેમ રાજપુત્ર યેાગ્ય બન્યા પછી તાનસીન કરવામાં આવે છે તેમ તમને પણ મારા વ્યાખ્યાનના ક્રમ હવેથી સુપરત કરવામાં આવશે. ધન્ય હા યાગમૂર્તિ સરલતાના સાગર ગુરૂદેવને જે પેાતાના લધુ શિષ્યના ગુણુ ગૌરવને પોતાનાજ ગૌરવરૂપ માને છે, નમ્રતાથી ચિત્ર નાયકે હસ્ત જોડી આપની આજ્ઞા સદૈવ મને માન્યજ હાય એમ કહ્યું. ૧૯૬૩ નું ચાતુર્માસ ગુરૂદેવની છત્રછાયામાં લશ્કર મુકામે કર્યુ, અનેક Page #148 -------------------------------------------------------------------------- ________________ સુરિશેખર [ ૧૧૭ પ્રકારની ધમપ્રભાવના થવા ઉપરાંત જૈનેતરમાં પણ જૈનધર્મની પ્રભા પડી, લકત્તર જૈનધર્મ ઇતરધર્મથી અધિકતર સેવ્ય, માન્ય અને ઉપાય છે. એમ જૈનેતરે બોલતા થયા, પૂણ્યમૂર્તિના પાદપક્વ જ્યાં સ્પર્શે ત્યાં મંગળ વર્તે. અંધારામાં અફડાતા જનવૃન્દને દીપક જેમ રાહદર્શક બને છે તેમ અટપટા સંસારરૂપી અટવીના માર્ગમાં મુઝાતાને સગુરૂ પણ સન્માર્ગ દર્શક નીવડે છે. એકવાર સુંદર રસવતી જમેલે પણ બીજે દિવસે ભૂખ્યો થાય છે, ને ભેજનપ્રતિ તે આકર્ષાય છે. ખૂબ જલથી સિંચેલ કુમળે વનરાજીને છોડ બીજા દિવસે જળસિંચનની અપેક્ષા ધરાવે છે, જળસિંચન સિવાય તે કરમાઈ જાય છે. તેમ સદ્ગુરૂઓની દેશનાથી ધર્મમાં મજબૂત બનેલે પણ જનવૃન્દ અમુક વર્ષ ગુરૂઉપદેશને વિરહ પડતા ધર્મ અનુદાનમાં શિથિલ બને છે. આવશ્યક ક્રિયાઓની અભિરૂચી ઓછી થતી જાય છે. ખેતી ખેડી તેમાં ખાતર નાખી ઘણુજ મહેનતથી બીજ બાયું હોય, વૃદ્ધિ થતાં બીજે છેડરૂપ બન્યા હોય, ફુલ પણ લાગ્યા હેય, છતાંયે ફલ ન બન્યાં હોય ત્યાંસુધી જરૂર જળસિંચનની અસાધારણ જરૂર રહે છે, કૃષિવલ ઉંચી નજરે વાદળાને ઘેરા અને વૃષ્ટિની અભિલાષા રાખેજ. “ સંવાતિ ગુજ્જૈનમમતાં પંજાબમાં એક સમય એવો હતો કે મિથ્યાત્વ અંધકારની ઓટમાં જૈનજનતા ઝંપલાઈ હતી, દુરાગ્રહી સ્થાનકપંથીઓના પ્રપંચી કુમાર્ગના પ્રચારમાં અંજાઈ ઉન્માર્ગમાં સવેગ દેડતી હતી, ઉન્માર્ગ ગામીઓની વિશેષ છાયાના મેંગે મિથ્યાત્વની અસર અત્રેની જનતાને મેરેમમાં ઓતપ્રેત થઈ હતી. પુર્ણ પુણ્યના પ્રભાવે આખાય પંજાબ દેશમાં અનેક ભવ્યાત્માઓને સન્માર્ગે જનાર, કેવળ સત્યનાજ અષક દિવ્ય પ્રભાવી વિજયા Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ 1 વિલકરીટ ન સૂરિજી ( આત્મારામજી ) મહારાજ તેને અવતાર મહા પુરૂષ જન્મ્યા. ભિક્ષાચ અન્યા. હારે। સ્ત્રી પુરૂષોને વીતરાગ પ્રણીત માના અભિત ભક્ત બનાયા, અનેકાની હૃદય ભૂમિકામાં ધર્મનાં ખીજ વાવ્યાં. એ મહાપુરૂષે દેશના જળથી તે ધર્મ વનરાજીને ઘણીજ નવપલ્લવિત બનાવી. પુણ્યનિધાન અસાધારણ તેજસ્વી પ્રાતઃ સ્મરણીય આચાર્ય દેવ કમળસૂરિજી મહારાજનું ચાતુર્માસ ગ્વાલીઅર સ્ટેટના લશ્કર ગામમાં હતું. પંજાબના આગેવાના આચાર્ય દેવેશના દર્શનાથે અને ત્યાંની વનરાજને નવપલ્લવિત બનાવવા વિનંતિ માટે આવી પહોંચ્યા. આ વખતે આચાર્યશ્રીનું શારીરિક સ્વાસ્થ્ય અનુકુલ થઈ ગયું હતું. મેધની રાહ જોતાં મયૂરા મેત્ર ધારા વતાં કલેાલ કરતાં ગુલ્તાન અને છે. ભૂખ્યાને મનાભિલષિત ખારાક મલતાં કૃશતા ત્યાગી પુષ્ટાંગ અને છે. હંમેશના તૃષાતુર ચાતક પક્ષીએ જલવૃષ્ટિથી સાષ પામે છે, તેમ આપશ્રીના દર્શનથી હમાને ઘણાજ આનંદ થયા છે, નમ્રતાથી અને વિનય ભરેલી વાણીથી ગુરૂદેવને વિનવતાપ જાખી વર્ગ કહેવાને પ્રેરાયા. હૈ જનતારક કૃપાલુ દયાસિંધા, આપ પંજાબ દેશની પરિસ્થિતિના પૂાંશે જ્ઞાતા છે. પંજાબમાં ધર્માંના અનેક પંથા, મા અને માગે જળ વેગે સત્તા જમાવી રહ્યા છે મિથ્યાત્વની વેલા ખૂબજ ઝેર પ્રસારે છે. ધણાઓને મૂર્છાગત અનાવ્યા છે. કેટલાક અદગ્ધા તેમાં ઝ ંપલાવવા તૈયાર થયા છે. પંજાબ આપનુ ક્ષેત્ર છે. આપ જેવા કૃપાનિધાન હાવા છતાં પ`જાખની આ દુઃખદ દશા શી રીતે સહન થાય? આપના દિવ્ય દર્શનને, આત્મ તત્વ દ કે વ્યાખ્યાન પ્રવાહાને અને આપના પરિવારમાં નવા બનેલ વિદ્વાન, અને બુદ્ધિનિધાન ત્યાગ પ્રતિભૂતિના મુનિ મંડળના પિય માટે અહર્નિશ પ ંજાબ ઝ ંખે છે, આપ પુજાઅની નજીકમાં છે. વળી આપશ્રી પ્રતિનિ વૃદ્ધ બનતા જાએ છે. એટલે હમારી વિનંતિને માન આપી જય એલાવી હમારી આશાને સફળ કરો. પૂજ્ય આચાર્ય દેવેશે જવામ વાળતા જણાવ્યું કે મહાનુભાવા Page #150 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર [ ૧૧૯ તમારી વિનંતિ ભલભલા મજબુત હૃદયાને પીગળાવે તેવી છે. અને હું માનું છું કે પંજાબમાં હાલ એવા વિદ્વાન સાધુઓની અનિવાય આવશ્યકતા છે. તમાએ જણાવેલ પંજાબની પરિસ્થિતિ મને પૂજાખપ્રતિ પ્રેરે છે. આ વાત સાંભળી પાખીને અત્યંત હ થયા. અને પેાતાને પરિશ્રમ સફ્ળ માનવા લાગ્યા. અને પૂ. આચાર્ય દેવેશને પંજાબ તરફ વિહારનું નક્કી કરાવી પોતાના દેશમાં પાછા ગયા. ૫ જામીઓની આગ્રહ ભરી વિનંતિને સ્વીકાર કરી, વૃદ્ધે આચાય દેવેશે લશ્કરથી પંજાબ પ્રતિ વિહાર લંબાવ્યેા. ગ્રામાનુગ્રામ ધ વ્યાખ્યાનાથી જનતાને ધમ સંસ્કારથી પોષતા, અનેકાની સાથે ધ ચર્ચા કરતા, મ્લેચ્છાને પણ માંસાહાર મદિરાપાનના ત્યાગ કરાવતા ગુરૂદેવની નિશ્રામાં રહેલા ચરિત્ર નાયક ગુજરાનવાલામાં પધાર્યા. ગુજરાનવાલા, પંજાબમાં જૈનીએનું કેન્દ્રસ્થાન ગણાય છે. એ એક તારક તીર્થં પણ મનાય છે. આવા ધર્મ કેન્દ્રસ્થાનમાં અપૂર્વ સત્કાર પૂર્વક ગુરુ દેવની પધરામણી થઈ. વ્યાખ્યાનહાલ ત્રાતાજનાથી ચીકાર ભરાતા હતા. પ્રતિદિવસ ઉત્સાહ વધતા ગયા. ત્યાગ, તપ, ક્રિયા અને ધર્માંની અજબ છાંયાથી સમાજ આકષાંતો ગયો. ગુજરાનવાલામાં સૂરિપુંગવની પધરામણીએ તણે કલ્પવૃક્ષ ન ફલ્યા: હાય, તેવા આનંદ સદાહ ઉત્પન્ન કર્યો. Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મુ પુજામનું પાટનગરઃ— ૫ જાöના પાટનગર જેવું જૈનપુરી ગણાતું ગુજરાનવાલા શહેર એ વખતે મુનિરાજોની મેાટી સંખ્યાથી હલમળી રહ્યું હતું. અને પૂ. આચાર્ય સમ્રાટ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજીની સમાધિની પ્રતિષ્ઠા થવાની હોવાથી આખા પજામને જૈન માનવ સમુદાય ગુજરાનવાલામાં સંવત ૧૯૬૪ ના વૈશાખ માસમાં મહાત્સવ ઉજવવા ગયા હતા. એ સમયે પંજાબ ઉપરાંત મારવાડ, મહારાષ્ટ્ર, ગુજરાત, બંગાળ, અને માળવા આદિ દેશામાંથી સેંકડા શ્રીમ ંતા પ્રતિષ્ઠા મહાત્સવમાં ભાગ લેવા પધાર્યાં હતા, હંમેશા સાધુમિક વાત્સલ્ય, ઉત્તમ પ્રભાવના, પૂજા, અને ભાવનાનો દોર ચાલુ હતો. વૈશાખ શુદ ૧૦ ના દિને આચાર્ય દેવની પાદુકાની પ્રતિષ્ઠા Page #152 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૧ર આચાર્ય શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજી મહારાજે હજારે જૈન જૈનેતરેની હાજરીમાં કરી. આ અપૂર્વ મહત્સવ જોઈ ગુજરાનવાલાના અને પંજાબના બીજા ભાગના ઢુંઢને દુખ થયું. અને આચાર્ય દેવનું અહિત કરવા એક માર્ગ શોધી કાઢયે. પૂજ્ય આચાર્યદેવ શ્રીવિજયાનંદસૂરીજી મહારાજે રચેલા વેદમાં હિંસા દર્શાવતા પુસ્તકે શ્રી અજ્ઞાન તિમિર ભાસ્કર અને જૈન તત્વાદર્શ તરફ ઢંઢકે એ સનાતનીએનું ધ્યાન ખેચ્યું. અને જ|ળ્યું કે વેદની નિંદા કરનાર શ્રી વિજયાનંદસૂરીશ્વરજીના શ્રી વિજયકમળમૂરિજી પટ્ટધર હોવાથી તેમની પાસે તેને ખુલાસે માંગે. આ સ્થિતિ સમજાતાં સનાતનીઓએ શ્રી વિજયકમળસૂરીશ્વરજીને ચેલેન્જ મોકલી. કે અજ્ઞાન તિમિર ભાસ્કરમાં અને જૈન તત્વદર્શમાં જે શ્લેકે વેદમાં હિંસા દર્શાવનાર પુરાવા રૂપે રજુ કરવામાં આવ્યા છે. તે પાઠ પુરવાર કરવા તેઓએ તૈયાર થઈ પુરવાર કરી આપવા. શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજીએ ઉપલા પુસ્તકમાં વેદના પાઠો રજુ કરીને એ બીના સાબીત કરી હતી; કે, વેદમાં પશુ યજ્ઞ કરવાનું અને શ્રાદ્ધની ક્રિયામાં પશુમાંસ ખાવાનું વિધાન છે. સ્થિતિ એટલી બધી વીફરી હતી કે સનાતનીઓએ આચાર્ય શ્રી ઉપર કાયદાસર ઉપાય છે ઉપલા વિધાને પુરવાર કરવા પગલાં ભર્યા. અને ગુજરાનવાલાના જડજ સરદાર જવાલાસહાયમિશ્ર સમક્ષ એ બાબતની તપાસ શરૂ થઈ. આ વખતે આચાર્ય દેવે કમાલ કરી, તેઓએ વેદના અનેક પુસ્તકે મેળવ્યા અને અજ્ઞાન તિમિર ભાસ્કરમાં અને જૈન તત્વદર્શમાં આપેલા પાઠે સાથે એ પુસ્તકના પાઠે સરખાવ્યા. ત્યારબાદ તેઓશ્રીએ એ સર્વે પાઠે સમજાવવા શ્રી અમીવિજયજી મહારાજ આદિને જડજ સાહેબ પાસે મેકલ્યા. સરદાર સાહેબ પિતે સંતના જાણુ હતા. મુનિ મહારાજશ્રી અમીવિજયજીએ પ્રતિપાદન લીથી સરદાર સાહેબને બધા પાઠે સમજાવ્યા. અને તેઓને ખાત્રી થઈ કે અજ્ઞાન તિમિર ભાસ્કરમાં અને જૈન તત્વાદર્શમાં જે હકીકત છપાઈ હતી તે ખરી હતી. આથી સનાતનીઓની વિરૂદ્ધ ચુકાદો આવ્યો. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] કવિકુલકિરીટ આ રીતે શ્રી વિજયકમળસૂરીશ્વરજીને પિતાના ગુરૂદેવના પુસ્તક સંબંધમાં વિજય થતાં આખા પંજાબમાં આનંદ ફેલા. તેઓશ્રીએ ૧૯૬૪નું ચોમાસુ ગુજરાનવાલામાં કર્યું. આ વખતે ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજ, શ્રી અમીવિજયજી મહારાજ આદિ સાથેજ હતા અને પાછલથી શ્રી વલ્લભવિજયજી મહારાજ પણ લાહેરથી આવીને ગુરૂદેવ સાથે જોડાયા હતા. ન્યાયાભ્યાસ ઉપરોક્ત ચોમાસામાં ભાવિન શાસન સુભટ, શાસન મુકુટ, ચરિત્ર નેતા ગુરૂદેવની છત્ર છાયામાં વિદ્યાવિશારદ પંડિતજી શ્રી વાસુદેવજીની પાસે મુક્તાવલિ નામક ન્યાયના ગ્રન્થને અભ્યાસ કરતા હતા. અભ્યાસ અવસરે પિતે પંડિતજીને પણ વિશાલ તર્ક વિતર્કોના નિતાન્ત ઝરણેથી ઘડીભર ચકરાવામાં નાંખતા. અનુક્રમાગત પ્રત્યેક પદાર્થોને પંડિતજી જે પદ્ધતિથી સમજાવતા તે ગહન પદાર્થોના વિષયને પણ ઘણી જ સહેલાઈથી પિતાના બુદ્ધિ આદર્શમાં પ્રતિબિંબિત કરતા. અને ધારણા પટ ઉપર સ્મૃતિ ચિત્રોથી અવગાઢ ચીતરતા, પંડિતજીને પણ કહેવું પડતું કે આવા બુદિનિધાન અભ્યાસક વિદ્યાર્થીને મને પ્રથમજ મેલાપ થાય છે. મુક્તાવલિના અભ્યાસ સાથે દીન કરી, રામરૌદ્રી આદિગહન ટીકાઓનું પણ નિરીક્ષણ કરવાનું ચૂકતા નહિ. પૂ. આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજી મહારાજને પ્રભાવ, નિસ્પૃહતા, સત્યપ્રિયતા વિગેરે પુણ્ય પ્રકૃતિઓ હજારેને આકવંતી હતી. તેઓશ્રીના પરિચિત મુનિવૃન્દ તથા ગૃહસ્થ, જેમ ઘટાદાર વૃક્ષની ડાળે ડાળે મધુર મંજરી અને સુરવાદુ ફલેનું આસ્વાદન કરવા પક્ષી વર્ગ આવીને મલે છે. તેમ સેવા ભાવથી અને જ્ઞાન જિજ્ઞાસાથી તેમની નિશ્રામાં આવી વસતા. આ ચાતુર્માસમાં તેઓશ્રીની છાયામાં ઉપાધ્યાયજી શ્રીવીરવિજયજી મહારાજ મુનિરાજ શ્રી વલ્લભ Page #154 -------------------------------------------------------------------------- ________________ સરશેખર t૧૨૩ વિજયજી, મુનિરાજ શ્રી અમીવિજ્યજી આદિ અનેક સાધુઓ સેવા ભાવથી આવી રહ્યા હતા. વાચક સમજે છે કે “ના રેવા મનુષ્યામવિધાતમા” રાજા મહારાજાઓની સેવા તે તીણ તલવારની ધારાનું ચાટન કરવા જેવી છે. તેમ આપણું સૂરિશેખરની પ્રકૃતિ સ્વભાવિક સત્યાવગાહિની હતી. જેમનામાં સત્ય માટે અપૂર્વ ઝનુન, પ્રશસ્ત જુમ્સને ગુસ્સે ઉભરાતે હતે છતાં પણ સત્યના સંગીઓ આવા ઉત્તમ પુરૂષને શોધે છે. પૂજે છે, આરાધે છે. અને વિયોગ થતા ઝંખે છે. અને તે વિયોગ વીછીના ડંકની જેમ ડંખે છે. અ.પણું ચરિત્ર નાયકની વિદ્વત્તા ચોમુખી દિન પ્રતિદિન વાયુવેગે કહો કે વીજળી વેગે કહે, પુર જેરમાં વધતી જતી હતી. એક બાજુ વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કેષ આદિ ગ્રન્થના અભ્યાસમાં રીતસર આગળ વધતા જતા હતા. તેવી જ રીતે તીર્ણ મતિથી પ્રકરણ પ્રત્યે પૂર્વમાં કંટસ્થ થયેલા હેઈ સિદ્ધાન્તનું પણ અવગાહન પ્રસંગે કરતા હતા. આ પ્રમાણે જૈન શાસ્ત્ર સાથે જૈનેતરના શાસ્ત્રનું પણ તુલનાત્મક તત્વ ગ્રાહક દૃષ્ટિએ અવેલેકન કરતા અખીલ શાસ્ત્ર સમુદ્રનું મન્થન કરતા જૈન ધર્મના તત્વ સર્વોત્કૃષ્ટ છે, પૂર્વાપરાબાધિત છે, યુક્તિ પ્રયુક્તિ સિદ્ધ સાધ્ય છે અને સર્વ વ્યાપક છે. એવી દઢ શ્રદ્ધા હૃદયમાં વજલેપી બની શાણપર ચઢેલા હીરાની જેમ ચમકવા લાગી. ચરિત્રનેતાને જૈનેતર વિદ્વાનની મુલાકાત થતી ગઈ. તેમની સાથે વાદવિવાદના પ્રસંગે પણ ઉપસ્થિત થતા ગયા, તેમ તેમ તેઓશ્રી કદાગ્રહી–પક્ષાગ્રહી વાદીએની પ્રશ્ન પૂછવાની અટપટી ઢબે અને તેના ઉત્તર આપી તે અટપટી ભૂલ ભૂલામણમાંથી આબાદ રીતે પસાર થવાનું અને પિતાને વિજય પટલ વગડાવવાનું કૌશલ્ય પિતે હાંસીલ કર્યું. પ્રસંગે પ્રસંગે આચાર્યદેવની આજ્ઞાથી અનેક સ્થળમાં તાત્વિક સર્વોપગી જાહેર પ્રવચન આપતા. વકતૃત્વ શક્તિ પણ ઘણી જ મન Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ] કવિકુલકિરીટ મોહક હેવાથી જૈન જૈનેતરમાં સારે પ્રકાશ નાંખતા. ભાષણની અવિરત પ્રણાલિકા, અપ્રમત્તતાથી વાદવિવાદ કરવાની જોરદાર પ્રવૃત્તિ આ ઉભય સુગણના સંગે ચરિત્રનેતાની કીર્તિલતાન, પંજાબ જનતાની સરસજ ઝુંડuઝુંડ જીવનસ્થલીમાં વિદ્વાન વર્ગે સીંચી અને વિસ્તારી. ભાષાપરિજ્ઞાન– મળેલા અવસરે ચરિત્રનેતાએ પિતાની કુશાગ્ર બુદ્ધિથી હિંદી ભાષાને કાબુ રીતસર મેળવ્યું હતું. ભિન્ન ભિન્ન ભાષાના જાણનારા વિદ્વાન વક્તાઓ જાહેર ભાષણોમાં અપૂર્વ ઓજસ્વીતા, પ્રભાવકતા અને રેશની જનતામાં સારી પેઠે જમાવી શકે છે. પંજાબમાં હિંદી અને ઉભાષા વિશેષ પ્રચાર પામેલી હોવાથી આપણું ચરિત્રનેતાએ ઉર્દૂને પણ અભ્યાસ કર્યો હતો. ઉભયભાષાના વિજ્ઞ બનવા સાથે, શબ્દ લાલિત્ય તથા ભાષાલંકારમાં વિપુલ નિપુણતા મેળવી. અને તેથી ઠેર ઠેર થતા તેઓશ્રીના જાહેર લેકચરે અત્યંત પ્રીતિકર થઈ પડયા. ચરિત્રનેતાને જ્ઞાનપ્રાપ્તિના સઘળા સંયોગે અનુકુળ હતા, જેમ જેમ શક્તિઓ ખીલતી ગઈ તેમ તેમ વિપુલ જ્ઞાન સંપ્રાપ્તિના સાધને સંલબ્ધ થતા ગયા. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમળમૂરિજી મહારાજની સ્પષ્ટભાષિતા, નિઃસંગતા, નિઃસ્પૃહતા, અખંડ ત્યાગ વૃત્તિ વિગેરે સુગુણે આપણા ચરિત્રનેતાના જીવન પ્રવાહમાં પ્રતિબિંબિત થઈ પ્રસર્યા. જે-ગુરૂમહારાજમાં ગુણોની શ્રેણી હોય તે પ્રાયે કરીને શિષ્ય સંતતિમાં તે શ્રેણું સ્થાન લે છે. કહેવત છે કે What is in the pot will come on the plate.” GEH 242 ખંતથી અશક્ય શક્ય, દુઃસાધ્ય સાધ્ય બને છે. ઉતાવળ એ એમને સિદ્ધ થવામાં અજબ અને અનિવાર્ય વિ છે, ચિત્તની ચંચલતા, મનમાં વિવિધ શંકાઓ, અને એક કાર્ય કરતા અનેક કાર્યોની વ્યથાઓ, તે કાર્યને સિદ્ધ કરવામાં પ્રતિરોધક મહાનશત્રુ છે. ધીરજતા અને Page #156 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર | [ ૧૫ સહિષ્ણુતા કાર્યની સિદ્ધિમાં સગાબધુનું કામ કરે છે, એ બે ગુણ મેળવ્યા વિના જે કાર્યારંભ કરે છે. તેઓ ગાભરા બની સર્વતઃ નાસીપાસ થાય છે. જીવનમાં ઉભી થતી ગુંચવાડા ભરેલી સમસ્યા શૃંખલાઓને પણ મહાન વૈશાલી અને સહિષ્ણુ પુરૂષ જોતજોતામાં તેડી નાખે છે. બંધનમાંથી મુક્ત દશાને અનુભવે છે. જ્યારે અસ્થિર અને રઘવાટી પ્રકૃતિવાળાઓને ટેકરી ઉલંઘવી એ પર્વત ઉલંધવા સમાન, એક પાણીનું બિન્દુ પીવું એ ઘટપાન જેટલું કફરૂં, અને કણ તે મણ જેટલું ભારરૂપ થઈ પડે છે. માટે ઉતાવળા ન થતા ગંભીર બનવાની જરૂર છે, કારણ કે ઉતાવળા સે બાવરા ધીરા સો ગંભીર “Haste is waste" સહિષ્ણુતા અને ધીરજતા આ બે ગુણે ચરિત્રનેતામાં પ્રકૃતિથી દૃઢ મૂલ વસ્યા હતા. એટલે પિતાના જીવનમાં ઉપસ્થિત થતા કઠીન કોયડાઓને સહેલાઈથી ઉકેલતા. વિકટ પ્રસંગેને નભાવી, ધ્યેય સિદ્ધ કરવામાં એ અનુપમ ગુણે વિજયમંત્ર જેવા હતા. જ્ઞાની હોવા છતાં તેઓશ્રીને વિનય અને નમ્ર સ્વભાવ ભલભલાને આકર્ષિતે. સાચા જ્ઞાનીઓની એવી જ દશા હોય છે. અધુરા જ્ઞાન વાલે છલકાઈ જાય છે. કહ્યું છે કે “ભર્યા સે છલકે નહિ છલકે તે અદ્દા, ઘેડા સે શું કે નહિ બુકે સે ગદ્ધા ” થેડું ઘણું ભણી સુંઠના ગાંઠીયે ગાંધી બની બેઠેલાને મજાસ અને ગર્વ જુદા જ પ્રકારનું હોય છે. કહ્યું છે કે કરાવરા પાડવા મહાન, અંગ્રેજીમાં પણ કહ્યું છે કે Empty Vesseles sound most" પ્રશ્નોત્તર સરિશેખરની છાયામાં લશ્કર શહેરની જૈન જનતામાં ચતુર્માસ દરમ્યાન અનેકધા શાસન પ્રભાવના થઈ. અનેક શ્રાવક શ્રાર્વિકાઓએ વિવિધ પ્રકારના વ્રત પચ્ચખાણ ઉચર્યા. તથા મુનિવરે પણ આત્મકલ્યાણ સાધનાની પ્રવૃત્તિઓમાં સમ્યફજ્ઞાનની વૃદ્ધિમાં પ્રયત્નશીલ રહેતા. સમ્ય Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] કવિકુલકિરીટ ફતવાસી આત્માઓને જેમ જેમ જ્ઞાન પ્રાપ્તિ થતી જાય તેમ તેમ આદર્શ ગંભીરતા પેદા થતી જાય છે અને સાચા જ્ઞાની પણ તે જ છે કે પિતાની દક્ષતા અને નિષ્ણુતતા ગુપ્ત રાખે છે પણ પ્રસંગ આવ્યું ધર્મોન્નતિ માટે તેને સદુપયોગ કરી શાસન સેવામાં જીવન ફાળે એ છે. મુનિરાજ શ્રી વલ્લભ વિજયજી મહારાજ (હાલમાં શ્રીમદ્ વિજય વલ્લભસૂરિજી મહારાજ ) ને જીરાવાસી લાલા હરદયામલ હકીમજીએ તેઓની પાસે આવી સવિનય વંદન પૂર્વક પ્રશ્ન પૂછે કે “મહારાજ શ્રી ? નિગદમાંથી નીકળેલે જીવ ફરી નિગોદમાં ઉત્પન્ન થાય? અને ઉત્પન્ન થાય તે વ્યવહાણ રાશીને કહેવાય કે અવ્યવહાર રાશીને કહેવાય ! જો કે આ પ્રશ્ન એટલે બધે ગહન કે ગુંચવાડા ભરેલ નથીજ પરન્તુ આ વિષયના અભ્યાસી ન હોય તેવાને માટે છે પણ છે. કારણ કે સૈધાનિક જ્ઞાનના પરિચિતેનેજ આવા વિષયો વિદિત હોય છે. જેઓને સિધ્ધાન્ત અવલોકન બાદ સૈદ્ધાંતિક ત સ્મૃતિ ભ્રષ્ટ ન થયા હોય અને ધારણાવાટિકામાં તે તત્વ સુમનની સુવાસ સંચિત રહેતી હોય તેવા અપૂર્વ જ્ઞાનધર પુરૂ કુશાગ્ર મતિથી શીધ્ર પ્રત્યુત્તર આપવા સમર્થ બને છે. આ પ્રકને શ્રીમાન વલ્લભવિજયયજીને વિમાસણસો ઉતાર્યા, આને શું ઉત્તર આપ એ સ્મૃતિપથમાં ન બેઠું. આ અવસરે લઘુવયના પણ તેમતિ બહુલજ્ઞાની આપણા ચરિત્રનેતા પાસેજ બેઠા હતા. તેઓશ્રી શાન્ત મુદ્રાથી તેમને જવાબ આ કે નિગદના જીવો નિગોદમાંથી બહાર નીકલી પાછી નિગોદમાં જાય છે. અને તે ત્યાં ગયેલા વ્યવહાર રાશીના જીવો કહેવાય છે. વલ્લભવિજ્યજી મહારાજ વિચારે છે કે આ મુનિવર લઘુવયસ્ક હેવા છતાં અને ન્યાયને કઠીન અભ્યાસ જારી હેવા છતાં સિદ્ધાતિક બાબતેના જવાબ આપવાની અજબ શક્તિ ધરાવે છે. તેઓની શક્તિ ઉપર શ્રી વલ્લભ વિજયજી મહારાજે બહુ ખુશી બતાવી, તેમનું હાર્દ તેમના ઉપર ઘણુંજ ઢળ્યું. પરંતુ પરીક્ષા માટે તેઓએ પૂછયું કે તમે Page #158 -------------------------------------------------------------------------- ________________ શિખર [ ૧૨૭ tr જવાબ તો ઠીક આપ્યો પણ એ પાઠ યા શાસ્ત્રમાં છે ? તુરતજ ચરિત્રનેતાએ લાકપ્રકાશ નામના ગ્રન્થમાં નીચે મુજબના પાઠ બતાવ્યું. " निगोदेऽपि द्विधा जीवा स्तत्रैके व्यावहारिकाः । व्यवहारादतीतत्वात् परे चाव्यवहारिकाः ॥ ૬ ॥ सूक्ष्मान्निगोदतोऽनादे र्निर्गता एकशोऽपि ये । કૃાત્રિવ્યવહારનું પ્રાપ્તાì વ્યાવાજા: ॥ ૬૪ || सूक्ष्मानादिनिगोदेषु यान्ति यद्यपि ते पुनः । ते प्राप्तव्यवहारत्वात् तथाऽपि व्यवहारिणः ॥ ६५ ॥ कदापि ये न निर्याता बहिः सूक्ष्मनिगोदतः । अव्यवहारिकास्तेस्युर्दरी जाता मृता इव ॥ ६६ ॥” ફ્રી...હૈં... મુદ્રિત હોજ પ્રારા પત્ર 9T આ પાઠ અને તેનું વિવેચન કરવાની અજબ કુશળતા જોતાવેંતજ શ્રી વલ્લભવિજયજી ધણા આશ્ચય ચકીત અને હર્ષોંગરકાવ થયા, અને તાજુબ થઇને તારીફ કરવા લાગ્યા, ન્યાયના કઠીન અભ્યાસની સાથે અવસર મળતાં સિદ્ધાન્તોનું અવલાકન અને તેના પાટાને સ્મૃતિપથમાં રાખવા એ તમારી મતિબહુલતાને આભારી છે. કેટલીક વખત પોતાની મતિની ખીલવટ માટે તે પૂર્વ પક્ષ કરીને ઉત્તરપક્ષને નિરસ્ત કરતા અને ઉત્તરપક્ષ ગ્રહીને પૂર્વ પક્ષને તાડતા, આવા વાદ મડપ ગુપ્ત રીતે બુદ્ધિના વિકાશ માટે ઉભા કરતા, સાથેના સાધુઓ પણ આ જોઇ ધડીભર હેરત થતા, આ ઉપરથી હવે એટલુંજ જણાવવા માગીએ છીએ કે આપણા ત્રિનેતા ખાલવયથી પોતાની પ્રતિભાને અજબ પ્રકાશ પાડતા આવ્યા છે. ન્યાય શાસ્ત્રની નિપુણતા નીહાળી એક વખત મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજે પ્રેમભર્યાં હાદ વચનેાથી આપણા ચરિત્રનેતાને જણાવ્યું કે ઘણા વ્યવસાયના કારણે ન્યાય શાસ્ત્ર અવલેાકવાના અવસર મને અદ્યાવધિ ઉપલબ્ધ થયા નથી પણ તમારા ન્યાયના અભ્યાસથી Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] કવિકુલકિરીટ ખીલેલી વાદવિવાદની શક્તિ જોઈ મને એમ થાય છે કે હું અવસર મલે તમારી પાસે ન્યાય સાંભળવા ઈચ્છું છું. બહુલ વ્યવસાયના કારણે તેઓ ન્યાય સાંભળવાનો અવસર મેળવી શક્યા ન હતા. વાંચકવર્ગ? આ ઉલ્લેખનું પ્રયોજન અવે એટલું જ છે કે મુનિરાજ શ્રીમદ્ વલ્લભવિજ્યજીને પણ તેઓની પાસે ન્યાય સાંભળવાનું અને તેમની બુદ્ધિમત્તાની પ્રશંસા કરવાના મરથે થયા. ન્યાય જેવા કફરા વિષયમાં બહુજ અલ્પ સંખ્યામાં મુનિવરે પ્રયત્ન કરતા, પણ આપણા ચરિત્રનેતાએ તે અખંડ ઉત્સાહથી ન્યાયનું પગથીયું ચઢવાનું કાર્ય પ્રારંભ્ય. ચરિત્રનેતાની પાસે પ્રારંભિક ન્યાયના ગ્રન્થને અભ્યાસ કેટલાક મુનિવરે કરતા, પિતે એવી સુંદર શૈલીથી સમજાવતા કે અલ્પમતિ ન્યાયના અભ્યાસકે ખુશીથી પ્રગતિ કરી શકતા હતા. સ્યાદ્વાદમંજરી, પ્રમાણમીમાંસા, ન્યાયદીપિકા, જૈન તર્ક પરિભાષા, રત્નાકરઅવતારિકા, જૈનન્યાયાવલેક અને સ્વાદાદ રત્નાકર આદિનાના મેટાં જૈનન્યાય ગ્રન્થ પણ સુમદષ્ટિએ પિતે નીહાળ્યા હતા. શ્રમ અને બુદ્ધિ સુગુણ અને શાસ્ત્રની સંપ્રાપ્તિ વિગેરે સંગે મળ્યા પછી કયું શાસ્ત્ર તેના અર્થને અદશ્ય રહે. ટુંકમાં ન્યાયના અભ્યાસમાં ઘણું ખંતથી કુચ કરી પંડિતની હરેલમાં આવ્યા, ન્યાયના વિવિધ વિષયો પરિસ્ફોટ કરનારા સરળ સંસ્કૃત ભાષામાં ન્યાયના ગ્રન્થ લખવા દીલ દેરાયું પણ પંજાબની પંડિત જનતાને આગ્રહ થયો કે, આપ ઉર્દૂ અગર હિંદિભાષામાં અનેક યુક્તિ પ્રયુક્તિથી ભરપુર નાના વિષયને સ્પર્શ કરતા ગ્રન્થ લખે જેથી આ ક્ષેત્રની જનતાને અનાયાસે અલભ્ય લાભ મળે. આ ઉચિત વિનતિને ધ્યાનમાં લઈ ઉર્દૂ અને હિંદિભાષામાં પુસ્તક લખવાનો નિર્ણય કર્યો. ધન્ય છે એ મહર્ષિની અજબ સરલતાને અને મહત્વકાંક્ષાને, તેઓશ્રીના ઉપકાર નીચે દબાયેલી ઋણી જનતા એ મહાત્માના ચરણ કમલમાં કેમ ન ઝુકે? Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું છે દરેક ધર્મના અનુયાયીઓ, ધર્મ વિજ્યક, મૂર્તિપૂજા, જગકર્તા, ચારા અહિંસા વિગેરે નાના વિષયો ઉપર વાદ કરવા આવતા. ૮ કૃપાલુ આચાર્યદેવ, આગન્તુકેની સાથે વાદવિવાદ કરી સંતષિત કરવાની અણમોલ તક આપણું ચરિત્રનેતાનેજ આપતા. મહારાજશ્રી સરસ રીતે પોતાની પ્રતિભા અને વાદ દક્ષતાથી, વાદિઓના ઉત્પન્ન કરેલા તક તરંગને નિરસ્ત કરતા, સચોટ ઉત્તરે સાંભળી વાદીઓ પણ ઘડીભર સ્તબ્ધ થતા, અને સરળ આત્માએ નમ્રતાપૂર્વક જણવતા કે, આપ જેવા વિદ્વાન મહાત્મા સન્મુખ હમારા જેવાનું શું ગજુ. ? આવા અનેક પ્રસંગને અનુભવતાં, જ્યાં ત્યાં વાદિ પરિષદમાં Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ] કવિકુલકિરીટ આપણા ચરિત્રનેતાને વિજય જોતાં, સૂરિશેખર તથા અન્ય મુનિવરે મુનિરાજ શ્રી લબ્ધિવિજયજી મહારાજને “વાદિઘટમુદગરના” ઉપનામથી બેલાવતા. ગુણીઓના પ્રાપ્ત ગુણોની વિશેષ ખીલવટ ગુણ ગ્રાહક ગુરૂ દે તથા ગુણાનુરાગી સહચારી મુનિમંડળના ઉપર આધાર રાખે છે. અને સહચારીઓ ઈર્ષાલુ પ્રકૃતિ અને દેશવાલા હોય તે ગુણી પિતાના ગુણોની ખીલવટ કરતાં સંકેચાય છે. ગુજરાનવાલાનું ચાતુર્માસ ધર્મ પ્રભાવનાની સાથે પસાર થતાં, ત્યાંથી વિહાર કરી નારેવાલ પધાર્યા. દીક્ષા યાચના – સંસારની અસારતાથી કંટાળેલા, હૃદયમાં વૈરાગ્ય ભાવથી વાસિત બનેલા, ક્ષણમાત્ર પણ સંસારને સહવાસ ઈચ્છતા નથી. ભલે ધનવાન હોય કે કંગાળ હોય, બળવાન હોય કે નિર્બળ હોય, વૈરાગ્યવંતને સંસાર ઉપર સરખેજ કંટાળો હોય છે. દુર્ગધીના સ્થાનમાં સારા માણસને ક્ષણભરને પણ નિવાસ અત્યંત આકુલ વ્યાકુલ બનાવે છે. વિરક્ત આત્માઓ સત્વર સદગુરૂની સેવામાં સારમય સ્વજીવનને સમપી કતાર્થ થવા ઉત્કંઠા ધરાવે એ સ્વભાવિક છે. વૈરાગ્ય ભાવમાં ઝુલતા ઉમેદચંદ નામના એક ભવ્યાત્મા ગુજરાતના રહીશ પિતાની સેલ વર્ષની ઉમરે સંસારથી વિરક્ત બન્યા હતા. આત્માને એકાંતે સુખ આપનારી, રવાર કલ્યાણ સાધનારી શ્રીમતી ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરવા ઉત્સુક બની પ્રૌઢ પ્રતાપી શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજી મહારાજની પાસે આવી વિનંતિ કરવા લાગ્યા કે હે જગદગુરૂ ! આ અગાધ સંસાર સમુદ્રમાં ડગમગતી અનેક તનમાત્રાના ખડકોમાં અથડાતી મારી જીવન નૌકાને પાર ઉતારે ! આપ જેવા સમર્થોની નિશ્રામાંજ હમારા જેવા પામરેને ઉદ્ધાર છે. ગુરૂદેવ આવી ધર્મવર્ધક વિનંતિ સાંભળી, કહેવા લાગ્યા કે, હે મહાનુભાવ! આવી સુંદર ભાવનાને અવિલંબે સફળ કરવી. જે સમયે સુંદર ભાવના પ્રગટ થાય તેજ સમયે અમલમાં મૂકવા Page #162 --------------------------------------------------------------------------  Page #163 -------------------------------------------------------------------------- ________________ ose ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કoaહ૦૦૦૦૦૦૦૦૦ આચાર્ય શ્રી વિજયગંભીરસૂરીશ્વરજી મહારાજ. Oo ૯ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૨૦૦૦ ૦૦°C oceae, ' Page #164 -------------------------------------------------------------------------- ________________ રિશેખર [ ૧૩૧ પ્રયત્ન કરી જોઈએ. ક્ષણને ભરેસે નથી, જીવન અસ્થિર છે, ભાવનાના રંગે પરિવર્તનશીલ છે, જેમ ઇદ્રજાળના ખેલે ક્ષણમાં નાશ પામે છે, વિજળીના ચમકારા અલ્પ સમય માટે જ પ્રકાશ કરનારા હોય છે, તેમ સ્વજન, લક્ષ્મી, મહેલાતે, માન, મમત્વ, સન્માન વૈભવ ક્ષણમાં નાશ થવા વાલા છે ! આવા ક્ષણિક પદાર્થોમાં કયે સુજ્ઞ પુરૂષ વિશ્વાસ રાખે? દીક્ષા પ્રદાન એક તે દુધ અને તેમાં સાકર ભળી એટલે પૂછવું જ શું? ધર્મવીર ઉમેદચંદભાઈ સંસારથી વિરક્ત તે હતા જ. અને તે વિરક્ત આત્મા ઉપર ગુરૂ ઉપદેશને એપ ચલે. એટલે વૈરાગ્યની દઢ ભાવનામાં શી કમીના રહે? આચાર્ય પુંગવે તે આત્માને સમહત્સવ મેટી મેદિની સમક્ષ સુમૂ હૂર્તે પ્રવજ્યા પ્રદાન કરી તેમનું નામ મુનિ શ્રી ગંભીરવિજયજી રાખી તેમને આપણા ચરિત્રનાયક શ્રીમદ્ લબ્ધિવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કર્યા. આદીક્ષાના પ્રસંગે પંજાબીઓના હૃદયમાં ધર્મપ્રેમ ઉછળી રહ્યો હતો, અને સૌ કોઈએ દીક્ષાના મહેત્સવમાં શાસનપ્રભાવના કરવામાં સારે ફાળે આ ગ્ય કાર્યમાં ધમી આત્માઓને પ્રમાદ તથા વિષેધ હોતેજ નથી. ત્યાંથી પૂ. આચાર્યશ્રીની આજ્ઞાથી ચરિત્રનેતા પોતાના શિષ્ય સાથે સસ્વાગત છરામાં પધાર્યા. જીરા નિવાસી શ્રોતવૃન્દ ઘણોજ તત્ત્વજ્ઞાનને સમજવાવાલે છે. પૂ. વિજયાનંદસૂરિજી મહારાજ પણ અંહીના શ્રાવકગણને વિશેષાવશ્યમાંને ગણધરવાદ યુક્તિપ્રયુક્તિ સાથે સંભળાવતા. ચરિત્રનેતાની પાસે પણ તેઓએ વ્યાખ્યાનગ્રન્થતરીકે વિવિધ પ્રકારના મતમતાંતરેને નિરસન કરતો ન્યાયને “સ્યાદામંજરી” નામક ગ્રન્થ શરૂ કરાવ્યું અને ઘણીજ એકાગ્રતાથી સાંભળ્યો. આ જીરા ગામને, શ્રીમદ્ વિજયાનન્દસૂરિજી મહારાજના પછી ન્યાય અપૂર્વ ગ્રન્થ અનેક પ્રયુક્તિધારા બાદરરીત્યા સંભળાવનાર વિદ્વાન વક્તાનો આ પ્રથમજ સંગ હતે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર ] કવિકુલકિરીટ અને શ્રાવકવૃન્દ આ ગ્રન્થ સાંભળી મુક્તકંઠે બેલ કે, પંજાબ ઉદ્ધારક આત્મારામજી મહારાજનું નામ દીપાવનાર ભાવિમાં આ મહારાજ અસાધારણ વ્યક્તિ નીવડશે. ટુંક પર્યાયમાં પણ આટલી ઉચ્ચકક્ષાએ પહોંચ્યા તે પછી આગળ મહાન ધર્મરક્ષક બનશે એવી આશા કેમ ન બંધાય? - જીરાના શ્રાવકવર્ગને અવસર પામી ઉપકારી ચરિત્રનેતાએ કહ્યું, કે, અહીં તમે ધર્મવિષયક જાહેરભાષણ રખાવે જેથી જૈનેતર વર્ગમાં પણ જૈન ધર્મની મહત્તા વધે. મહત્વને પ્રશ્ન– અત્રેના પંચમાં આ એક મહત્ત્વને પ્રશ્ન ઉભો થા. સહુ કઈ ઊંડા વિચારમાં પડ્યા. એક વૃદ્ધ અનુભવી શ્રાવકે જણાવ્યું કે, આપ જે જાહેર ભાષણની વાત કરે છે પણ તે અત્રે બનવું અશક્ય લાગે છે. કારણકે કોઈપણ દિવસે કેઈપણ જૈન વિદ્વાનનું જાહેર ભાષણ થયું જ નથી. લેકચર આપવાની પ્રથા અહીં છેજ નહિ. બાપજી! આતે પંજાબ દેશ અત્રેની ઝનુની જનતા અને તે વળી ઉશ્કેરાય તે નકામા ઝઘડામાં ઉતરવું પડે માટે મોકુફ રાખવું એજ શ્રેષ્ઠ છે. આ વાત સાંભળી મહારાજશ્રીએ જણાવ્યું કે તમે આવી વેવલી વાત કરી ડરશો તે જૈન ધર્મની મહત્તા સમજાવી દુનિયાને સમાગે શી રીતે વાળી શકાશે? ચરિત્રનેતા પણ આવી વાતથી ડરી જઈ પિતાને દઢ નિર્ણય મન્દ પાડે એમ ન હતા. પોતાના હૃદયમાં અન્યને સમજાવવાની શક્તિની પૂર્ણ ખાતરી હતી. મહારાજજીએ ત્યાંની પ્રજાને કેટલીક યુકિત પ્રયુક્તિ આપી સમજાવ્યા. એટલે તેઓના હૃદયમાં એ વાત બરાબર જચી જવાથી જાહેર લેકચર માટેની યોજના કરવામાં કમ્મર કસી. પહેલું વ્યાખ્યાન એક ભવ્ય ચેકમાં તૈયાર કરેલી વ્યાખ્યાનની સીટ ઉપર મહારાજ Page #166 --------------------------------------------------------------------------  Page #167 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય લબ્ધિવિજયજી મહારાજ ( સં. ૧૯૬ ૬ માં જીરામાં લેવાયેલે ફેટે ). ર બી , પી, એમ-પીતાણા. બી. પી, પ્રેસ-પાલીતાણા. Page #168 -------------------------------------------------------------------------- ________________ સુરિશેખર [ ૧૩૩ શ્રી નિણત સમયે પધાર્યા. પ્રથમથી જ જાહેર ભાષણને સમાચાર આખા શહેરમાં વિદિત થયેલા હેવાથી સેંકડો જૈન જૈનેતરે મહાત્માશ્રીનું જૈન પ્રવચન સાંભળવા અગાઉથી એકત્ર થઈ ગયા હતા. ચરિત્ર નેતાએ મંગલાચરણ કરી બુલંદ અવાજથી વિવિધ વિષય ઉપર ધર્મ બોધક વ્યાખ્યાન આપ્યું, જેના પરિણામે ઘણું જૈનેતરે જૈનધર્મની અને જૈન મુનિઓની ભૂરી ભૂરી પ્રશંસા કરી યથાશક્તિ સુપ્રતિજ્ઞાઓ સ્વીકારી. છરા શહેરમાં જૈન મહાત્માનું આવું વિતા ભર્યું પહેલુંજ વ્યાખ્યાન હોવાથી અખિલ શ્રોતૃવૃન્દને અપૂર્વ આનંદ રસ ઉલટ્યો. જે જૈન બંધુઓ ભાષણને વિરોધ કરતા હતા. તેઓએ પણ ઘણા ખુશ થઈ કહ્યું કે આપના ભાષણની છટા અને મુખાકૃતિનું ઓજસ અને શાંતિ એવાં અજબ હતા, કે, સૌએ શાંત રહી આ અણધાર્યો લાભ ઉઠા, જ્યારે જ્યારે આપ જેવા વિદ્વાન મહાત્મા પધારશે ત્યારે ત્યારે જાહેર લેકચરને લાભ ઇતર પ્રજાને લેવડાવીશું આપના હમે સદાને માટે છીએ વિગેરે ઘણી પ્રશંસા કરી. વિનંતિ ત્યાંથી વિહાર કરી ચરિત્રનેતા પટ્ટી શહેર પધાર્યા, જ્યાં સૂરિશેખર પ્રથમથી જ પધારેલા હતા. ગુરૂ દર્શન થતા વચનાતીત હર્ષ થ. વ્યાખ્યાન ચર્ચા આદિને વિષય ચરિત્રનેતાનેજ સમર્પણ કરવામાં આવ્યું. અત્રેની જૈન જનતા ઉત્સાહ પૂર્વક લાભ લેતી હતી. કસુર શહેરમાં પરસ્પર જ્ઞાતિના કુસંપને લીધે મંદિર અને મૂર્તિની આશાતનાને પાર નહોતે કુસંપ દૂર થાય અને નવીન મંદિરની આવશ્યકતા પાર પડે એ હેતુથી ત્યાંના આગેવાન ગૃહસ્થ પૂ. સૂરિશેખરને વિજ્ઞપ્તિ કરવા આવ્યા હતા, ઘણુ મુનિરાજે અત્રે આવી ગયા; પણ સંપ થતું નથી, માટે આપ શ્રી પધારે અગર આપ ન આવી શકે તે આપના વિદ્વાન શીષ્ય મુનિરાજ શ્રીમદ્દ લબ્ધિવિજયજીને આજ્ઞા ફરમાવે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] કવિકુલકિરીટ પૂ. આચાર્ય મહારાજશ્રીએ લાભાલાભ દેખી આજ્ઞા કરતાં તરતજ તે આજ્ઞાને ચરિત્રનેતાએ શબ્દાર્ય કરી કસુર પધાર્યા. પ્રતિદિન અસરકારક વ્યાખ્યાને ચાલતા, એવીતે ઉંડી અસર થઈ કે કુસંપના કડવા વેલાથી થયેલી કસુર (Mistake) સૌને માલમ પડી. પરસ્પરને કુસંપ વિખેરાઈ ગયે અને ઐક્ય ભાવની શૃંખલા જામી, ઉપદેશકાર એક મોટી ટીપ કરવામાં આવી, જેમાં સખી ગૃહસ્થાએ પિતાને ઉદાર હાથ લંબાવ્યો. મંદિરનું કામ તુરતજ શરૂ કરવામાં આવ્યું, ચરિત્રનેતા અહીં એક માસકલ્પ કરી વિહાર કરવા તૈયારી કરી, આ વાતની સંઘને જાણ થતાં સૌએ એકત્રિત થઈ ચેમાસા માટે વિજ્ઞપ્તિ કરી અને જણાવ્યું કે, આપના અભાવમાં મંદિરનું કાર્ય કદાચ અટકી જવાની સંભાવના છે. માટે આપનું ચાતુર્માસ અત્રેજ થવું જોઈએ, ચરિત્ર નેતાએ જણાવ્યું કે–તમને લાભ થ. હોય તે મને રહેવામાં બીલકુલ વાંધો નથી, પણ તારક ગુરૂદેવની આજ્ઞા જોઈએ, ઉત્સાહી શ્રાવકવર્ગ સૂરિજી મહારાજ પાસે જઈ આજ્ઞા પત્રિકા લાવ્ય સં. ૧૯૬૫ નું ચાતુર્માસ મંજુર કરી ત્યાંથી નજીકમાં આવેલ બઘીયાણું ગામમાં પધાર્યા, ત્યાં જૈનેના થડા ઘર હેવાથી ૨૫ થી ૩૦ ને વ્યાખ્યાનમાં આવતા પરંતુ જૈનેતરે વિશાળ સંખ્યામાં ભાગ લેતા હતા, ત્યાં પણ ચરિત્ર નેતાના ઉપદેશની અજબ છાપ પડી, અવર નવર જાહેર ભાષણે પણ થયા. જ્યાં મુસલમાનેએ મચ્છીમાએ અને કુંભારેએ તો જીદગી મદ્યપાન માંસાહાર નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યાંથી સસત્કાર ચરિત્રનેતા કસુર પધાર્યા. પિતાના ગુરૂદેવથી પૃથક ચોમાસુ પ્રથમજ હોઈ જરૂર ગુરૂદેવને વિરહ હૃદયમાં સાલતે તે હવે જ. જો કે તે ગુરૂનિશ્રામાં રહી ગુરૂની સપ્રેમ સુશ્રષાથી સમસ્ત અનુભવો અને હિતશિક્ષાઓ, વ્યાખ્યાનકળાની અપૂર્વ નિપુણતા મેળવી હતી. પણ કૃતજ્ઞશિષ્યના હૃદયપટ ઉપરથી ઉપકારી ગુરૂદેવનું સ્મરણ કેમ ખસે? કસુરમાં વ્યાખ્યાનને ઠાઠ ખૂબજ Page #170 -------------------------------------------------------------------------- ________________ સુરિશેખર [ ૧૩૫ જાઓ. વ્યાખ્યાનની ઝમકથી જનતાને જમાવ, પ્રીતિ અને આકર્ષણ ખૂબ રહ્યું. જૈન ઉપરાંત જૈનેતરે પણ અખંડ ઉત્સાહથી લાભ લેતા અને અનેક પ્રકારની શંકાઓનું સમાધાન કરી નિઃશલ્ય બનતા. અહીંયાં પણ શ્રાવકોની અલ્પ સંખ્યા હતી. પરંતુ વ્યાખ્યાન સમયે મોહમેડન (મુસલમાન) આર્ય સમાજીકો સિવાય અન્ય જૈનેતરે સેંકડોની સંખ્યામાં હાજર રહેતા, એ ચરિત્રનેતાની અપૂર્વ રસપોષકતા અને પ્રતિભાની પ્રભા હતી. એક દિવસ જાહેરભાષણમાં પૂ૦ ચરિત્રનેતાએ જૈન ધર્મની પ્રાચીનતા, મહત્તા અને સ્યાદવાદ શૈલી વિગેરે અપૂર્વ સિદ્ધાંતે યુક્તિ પ્રયુક્તિપૂર્વક સિદ્ધ કર્યા. અસર્વજ્ઞ કથિત શાસ્ત્રમાં પિતાની મતિ કલ્પનાથી અગડં બગડું ભરડયું હોય, જેના સિદ્ધાંત પૂર્વાપર બાધિત હેય એ આદર્શશાસ્ત્ર નહિ કહી શકાય એમ પણ સાબીત કર્યું. - ઉપર્યુક્ત પ્રવચન સમયે જીજ્ઞાસુવૃત્તિથી આવેલ વૈષ્ણવીય ધર્મનુયાયીઓ, વેદાનુયાયીઓ, અને આર્યસમાજીષ્ટ આદિ જૈનેતરે પણ મેટી સંખ્યામાં હાજર હતા. મહારાજશ્રીએ વેદની સ્મૃતિઓ દ્વારા તેમજ અન્ય શાસ્ત્રોના પાઠેની હારમાળાથી, જૈનધર્મની પ્રાચીનતા અને મહત્તા એવી રીતે સાબીત કરી કે, જેથી કેઈપણ વિધમી વ્યક્તિ મહારાજશ્રીના પ્રતિપાદિત વિષયને બેટો પાડવા સમર્થ ન થઈ શકી. જૈનધર્મની પ્રાચીનતા સાબીત કરવામાં જૈનેતર શાસ્ત્રનેજ ઉપગ કરવાથી પિતતાના મનમાં સૌ કોઈ ગુંચાવા લાગ્યા, પરંતુ સત્ય વસ્તુ આગળ કોને હોંસલે હતો કે, મહારાજશ્રીના સન્મુખ બોલી શકે. આ સભામાં આર્યસમાજીષ્ટને પણ મેટે ભાગ હતું, પિતાના મતનું નિરસન ભલે યુક્તિયુકત હોય છતાં પણ આર્યસમાજીષ્ટ જન્મથીજ સહન કરવાની પ્રકૃતિવાળા તે નથી જ. પિતાને મત સત્ય છે, એમ સાબીત કરવામાં અશક્ત હોવા છતાં તેફાન કરી સત્યવક્તાને હેરાન કરવાનું બાકી રાખતા નથી. એક ઉમદત્ત નામના આર્યસમા Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] કવિકુલકિરીટ છષ્ટભાઈએ, હૃદયને ઉભરે કાઢવા ડ્યુટી ટી પણ પ્રશ્ન પરંપરા ચલાવી, મહારાજશ્રીએ પણ તેના દરેક પ્રશ્નોને શાંતપ્રકૃતિથી યુક્તિ પુરસ્સર જવાબ આપી, પ્રશ્નોની પરંપરાને પરાસ્ત કરી. પ્રવચન સમયે ચરિત્રનેતાને આકર્ષક ચહેરે, બુલંદ અવાજ પ્રેક્ષકેને ખેંચતા હતા. હજારે મનુષ્યોની સભામાં લગભગ ત્રણ ત્રણ કલાકની સતત ધારાબંધ દેશના દ્વારા જૈનધર્મની મહત્તાને અપ્રમત્તપણે સમજાવતા તે મહાત્માને અને તેમની ધમધગશને હમારા ભૂરિ ભૂરિ વંદન હે. ચરિત્રનેતાનું ધર્મ જેમ અમાપ હતું. તે ઉપરની વાતથી સમજી શકીએ છીએ. નિર્ભીકતાથી જૈનધર્મના વિબુધ પંચાનને પિતાનું કર્તવ્ય સમજી પ્રાણની પરવા રાખ્યા વિના સાચા સિદ્ધાંતને પ્રચાર્યો જાય છે. રણસંગ્રામમાં પ્રતિપંથીઓના બલી સૈનીકે જોઈ સૈન્યને અસર જેમ ઝનુની બની અમાપ હામ ભીડે છે, તેમ વાદ યુદ્ધમાં પણ ચરિત્રનેતા વાદિની યુક્તિરૂપી તીરેને અજબ પ્રયુક્તિરૂપી ઢાલથી તેને હટાવી પિતાને સદ્ભકિતઓ રૂપી તીરે પ્રતિવાદીના વજીભેદી હૃદયમાં જમાવતા અને જયપતાકા ફરકાવતા. લેકચરના અંતમાં અખિલજનતા ઘણી જ ખુશ થઈ મિષ્ટાન્નનું જમણ અજીર્ણના રેગીને જેમ અપ્રિય થઈ પડે તેમ આજનું લેકચર આર્યસમાજીર્ણોને અગમ્ય વ્યથા ઉપન્ન કરનારૂં થયું, અને તેથી તે લોકો વેદના વિરોધી નાસ્તિકો છે. વિગેરે ગપગોળા હાંકી નિંદા કરવા લાગ્યા. એક દિવસ ચરિત્રનેતાને અના સંઘે નમ્રભાવે જણાવ્યું કે અત્રે જૈનોના અલ્પ અને આર્યસમાજીના ગ્રહ ઘણું છે, માટે ધર્મ પ્રભાવનામાં ખલના પહોંચાડી વિમાસણમાં ઉતારશે, માટે આપ આ તકલીફ શા માટે ઉપાડે છે? મહારાજશ્રીએ જણાવ્યું કે મહાનુભાવ? પ્રાચીનકાળમાં પૂર્વાચાર્યોએ રાજસભામાં જઈ વાદવિવાદ કરી જૈનધર્મના સિદ્ધાંતની મહત્તા સાચવવા પ્રાણ પણ જોખમમાં મૂક્યા છે. તે પછી તેમને ચીલે ચાલી યથાશક્તિ તકલીફ વેઠવી પડે તેથી ડરી જવાની જરૂર નથી. એક દિવસ પ્રાણને નાશ Page #172 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર તે છે, તે પછી તે પ્રાણુને ધર્મના પ્રચાર માટે નાશ થતું હોય તે તેના જેવી બીજી ધન્ય પળ કઈ અને તેના જેવું બીજું અહોભાગ્ય કયું? વળી વિશેષ ખુશીની વાત તે એ હતી કે, જાહેર ભાષણકારા ઘણું જૈનેતરે ગુણાનુરાગી બન્યા હતા. જાહેરભાષણની પ્રચારણું કરવામાં ખાસ માસિક ત્રણસોના પગારદાર ક્ષત્રિયજાતિના ઉત્સાહી યુવક હતા, તેઓ જૈનધર્મમાં કેવી રીતે જોડાયા તે સહેજ વિચારીએ, ઉપાશ્રય નજીકથી જતાં એક દિવસ ચરિત્રનેતાને મધુર અને બુલંદ સ્વર સાંભળી વ્યાખ્યાનમાં અંદર આવી વંદન અને વ્યાખ્યાન શ્રવણની સુંદર તક લીધી. તે દિવસે તેમને એવો અપૂર્વ રસ જાઓ, કે, હંમેશ વ્યાખ્યાનને અને જાહેરભાષણની પ્રચારણને લાભ લેતા, ઘણું મુસલમાને પણ માંસાહારને ત્યાગ કરી મહાત્મા પ્રત્યે બહુમાનવાળા બન્યા હતા. સમાજીષ્ટાનું એક મંડળ મહારાજશ્રીને હેરાન કરવાના ઈરાદાથી બરના ટાઈમે મહારાજશ્રી પાસે આવી વાંકાટેડા પ્રશ્નો કરવા લાગ્યા, ઉન્મત્તાની માફક જેમ તેમ બેલવા લાગ્યા. ગુરૂદેવે એમના તમામ પ્રશ્નોના જડબાતોડ જવાબથી તેમને પરાસ્ત કર્યા, આખું મંડળ સ્તબ્ધ બન્યું. ત્યારે એક મંડળના અધિષ્ઠાતાએ જણાવ્યું કે આપ વિદ્વાન છે એ જાયું, પણ આજેજ તાર મૂકીને લાહેરથી હમારા વિદ્વાન પંડિતને બેલાવી પરધર્મને ખંડન કરવાનું પુર હમણુંજ ઉતારી દઈએ છીએ. આપે હમારા ધર્મનું ખંડન કરી હમારી નાલેશી (insult) કરી છે, પણ આવતી કાલે તૈયાર રહેજો. અજ્ઞાનીઓ જેમ તેમ બકે તેની મહાત્માઓ પરવા રાખતા નથી, મહારાજશ્રીએ જણાવ્યું કે હું સર્વથા તૈયાર છું, પરંતુ વાદ બદલે વિતંડાવાદ ન લેવો જોઈએ. જિજ્ઞાસુઓની સાથે વાદવિવાદ કરવા વીશે કલાક તૈયાર છીએ. બાકી અર્ધ દગ્ધની સાથે વિખવાદ સિવાય બીજું કાંઈ પરિણામ આવે નહિ. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮] કવિકુલકિરીટ (Pride goes before destruction) એ કહેવત અત્રે ચરિતાર્થ થાય છે. કેમકે સમાજીષ્ટ જે શાંત બેઠા હતા તે હજુ કાંઈ બગડયું ન હતું, પણ તેઓને ઘમંડ હતું કે, તમારા પંડિત આવી આ મહાત્માને જરૂર હરાવશે. તુરતજ લાહોરથી તારધારા વિદ્વાનને નેતર્યા માને કે પિતાની હારને નોતરી હતી, આર્યપંડિતે આવી એકદમ ઉપાશ્રયમાં આવ્યા. મહારાજશ્રી સાથે કલાક સુધી સંસ્કૃતમાં વાતચીત થઈ. અનેક પ્રમાણપર પ્રમાણે અપાયા, એટલે તેઓ ઢીલા ઢબ થયા. છતાં બનતા સર્વ શક્ય ઉપાયે લીધા પણ તે સર્વ નિષ્ફળ ગયા. કસુરના ચેમાસામાં વાદવિવાદની ચળવળ, જાહેરભાષણની પ્રચારણાઓ, પ્રતિદિન ચાલતી વ્યાખ્યાનની પ્રવૃત્તિઓ અવિરત ચાલુ હોવા છતાં ચરિત્રનેતાએ ન્યાયશાસ્ત્રનું અવલોકન, આગમ શાસ્ત્રનું મનન તેમજ જ્યોતિષ ગ્રન્થને અભ્યાસ જારી રાખ્યું હતું. બેશક વિજયાનંદસૂરિજી મહારાજે પંજાબની કઠીન ભૂમિમાં પણ અજબ બીજ વાવ્યું હતું, એ બીજને પ્રકૃલ્લિત રાખવા માટે ચરિત્રનેતાએ શહેરેશહેર અને ગામેગામ વિચરી ધર્મને અનન્ય ઘેષ પ્રસર્યો. જેઓશ્રીની અખલિત કીર્તિ, નિર્મળ ચારિત્ર, અપૂર્વ વકતૃત્વપણું વિગેરે ગુણએ ત્યાંની જનતામાં સેકન્ડ આત્મારામજી મહારાજની છાપ પાડી, અત્રેનું મારું એકંદર ઘણી ધામધૂમથી અને ચિરસ્મરણીય ધમ કૃત્યથી પસાર થયું. ગુરૂદેવથી આ ચોમાસું જુદુ પ્રથમજ હેવા , છતાં જાહેરજલાલી અપૂર્વ રહી. ખરેખર જેના હાથે ભાવિમાં શાસનને મહેદય સરજાયેલ હોય તે પુણ્યપ્રકૃતિ મહાત્માઓને આરંભ અને પ્રકાશ પ્રસારે છે. -- -TT Page #174 -------------------------------------------------------------------------- ________________ VIDE પ્રકરણ ૧૪ મુ પંજાબમાંજ સ્થિરતા— જ ગતના સાચા ભૂષણરૂપ જો કાઈ હોય તા તત્ત્વજ્ઞાની સ'તપુરૂષાજ છે. તેમાં પણ શાંતપ્રકૃતિના સહયોગ વિસ્તૃતપ્રતિભા, પ્રભા, અને અગાધતત્વનું જ્ઞાન જે મહાત્મામાં પરિપૂર્ણ હાય તો જગતનું કલ્યાણ સાધવામાં શી કમીના રહે ? પંજાબની જનતા કુદરતી ઝનુની છે. ધર્મની શ્રદ્ઘા હૃદયમાં દૃઢ મૂલ અન્યાપછી તેના રક્ષણ માટે પ્રાણ પાથરવા પ્રાત્સાહી રહે છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ] કવિકુલકિરીટ દરેક ધર્મનુયાયી પિતાનું જુદું હોવા છતાં સાચું મનાવવા અનહદ કેશિષ કરે છે. એ ધર્માધતાને પામેલા સેંકડે પાંચ ટકા એ ચેપથી બચ્યા હોય છે. સ્વકીય ધમધતાથી ગવાત બનેલ સમાજ સાચી ધર્મશ્રદ્ધાથી વિનય વિવેકથી પ્રાયે ભ્રષ્ટ થયેલ દેખાય છે. ઉદંડતા અને દંભલીલા એ ઉલ્ય રાક્ષણુઓ તેઓની સહચારિણી બની બેઠી છે. જ્યાં આ બે અવગુણોની અજબછાયા પ્રસરી હોય ત્યાં ધર્મ પ્રકાશ ક્યાંથી ટકે ? આવા યુવકને ખરેખર આત્માની અને ધર્મની મહત્તા બતાવનાર વિદ્વાન મહાત્માની આવશ્યક્તા રહે છે. પુનિત મહાત્માની સંગતની રંગત સિવાય બીજી જડીબુટ્ટી જગત ભરમાં નથી કે જે અંધશ્રદ્ધાના અંધકારને હઠાવી આત્મશ્રદ્ધાની જ્યોતિ જગાવી શકે ! મહાશ ! પ્રાચીનકાળમાં જેમ સિદ્ધસેનદિવાકરજીએ વિક્રમરાજાને, બપ્પભટ્ટસૂરિજીએ આમ રાજને પ્રતિબધ કરી બૌદ્ધોને હિંદુસ્તાનમાંથી વિના પગા કરી વાદી મતંગજેના સન્મુખ વાદિ સિંહ બની જૈનધર્મની વિજ્યપતાકા ફરકાવી હતી. ભગવાન શ્રીમદ હેમચંદ્રાચાર્યજીએ, વાદિ દેવસૂરિજીએ આદિ અનેક શાસન પ્રભાવક મહાપુરૂષોએ પિતતાના યુગમાં થતાં ધર્મના આક્રમણને ઝીલા અને તને તાગ કાઢી વિરોધીઓને પરાજય કર્યો. વિલક્ષણ પરિસ્થિતિ– આ યુગમાં આવાચાર્ય તરીકે ન્યાયનિધિ આત્મારામજી મહારાજે પંજાબક્ષેત્રની જનતા પર ઉપદેશની અજબ સરિતા વહાવી સ્થાનકવાસીના મતમાં ફસાયેલા, સમાજીસ્ટની જાળમાં સપડાયેલા, અનેક આત્માઓને મુક્ત બનાવ્યા. પંજાબમાં એ મહાત્માને ઉપકારણી ન હેય એવો કઈ વિરલજ સાચે જૈન હશે. એજ પંજાબની ભૂમિમાં આપણું ચરિત્રનાયક વિચરવા અને સત્ય તને પાઠવવા સંઘના આગ્રહથી અને ગુરૂ આજ્ઞાથી ઉત્સાહવંત બન્યા. Page #176 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૧૪૧ આ અરસામાં પંજાબની પરિસ્થિતિ બહુજ વિલક્ષણ હતી. જે કે, મૂર્તિપૂજક જૈને જે ચુસ્ત હતા, તે તે મક્કમજ રહ્યા. કેટલાક અર્ધદગ્ધોને તેમની વાજાળમાં ફસાવાને સંભવ રહે. આધુનિક કેળવણીના કેફથી ધર્મવિમુખ બનેલા યુવકવર્ગને આર્યસમાજીસ્ટના ઝંઝાવાતથી બગડી જવાને ભય પૂરતું હતું. સ્થાનકવાસીઓ પણ પૂર્વની દાઝથી દાટવાળતા હતા. આ પ્રસંગે તેમને પરાસ્ત કરી જૈન ધર્મની વિજયપતાકા ફરકાવવા ચરિત્રનેતા કટીબદ્ધ બન્યા હતા. | કસુર શહેરના ચાતુર્માસ બાદ ચરિત્રનેતાને વિહાર થયો. ગામેગામ જાહેર ભાષણ આપતા વિવિધ પ્રતિજ્ઞાઓની લહેણું કરતા વિપુલ વિદ્વત્તાને જનતાને પરિચય આપતા ચરિત્રનેતા સશિષ્ય છરા શહેર પધાર્યા. પૂ. સૂરિશેખરજી પ્રથમથી જ વિહાર કરી અત્રે પધારેલા હતા. જેમના દર્શનને લાભ પણ મલી ગયો. ચરિત્રનેતાની પ્રખ્યાતિ પંજાબમાં જામતી ગઈ. કસુરના વાદ વિના પરીચયે ગામેગામ ઓળખાણ કરાવી. ગુરૂદેવના ચરણકમળમાં મસ્તક મૂકી તેઓશ્રીની મીઠી નજરો અને અમી ભર્યા હાઈ આશિર્વાદેને ચરિત્રનેતાએ ગંભીર મુદ્રાએ ઝીલ્યા. વ્યાખ્યાન આદિનું કાર્ય સરિશેખરે ચરિત્રતાને સોંપ્યું. કસુરમાં થયેલ સંપૂર્ણ વાદવિવાદ, પૂર્વ પક્ષકારની યુક્તિઓ અને ચરિત્રનેતા તરફથી અપાયેલા ઉત્તરે એ સઘળું ગુરૂદેવના આગ્રહથી પુનઃ તે કહી બતાવ્યું જે સાંભળી ગુરૂ મહારાજ ઘણુંજ પ્રસન્ન થયા અને એ શક્તિ વિશેષપણે ખીલવી જૈન શાસનની જયપતાકા ફરકાવી સ્વ પર કલ્યાણ સાધે એવા આશિર્વાદથી નવાજ્યા. લગભગ પંદર દિવસ ગુરૂદેવની છાયામાં રહ્યા. તે પછી સરિશેખરને ઇરાદે બીકાનેર તરફ વિહાર કરવાને થયો. અત્રે પંજાબીઓની અત્યંત આગ્રહથી અને પૂજ્ય ગુરૂદેવની લાભાલાભ સમજ અપાયેલી આજ્ઞાથી ચરિત્રનેતાએ પંજાબમાંજ સ્થિરતા કરી. જીરામાં કેટલાક દિવસ સ્થિરતા કરી ચરિત્રનેતા વિહાર કરીને Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪] કવિકુલકિરીટ ભવ્ય સત્કારથી રાયકેટ શહેરમાં પધાર્યા રાયકેટમાં જૈનના ફક્ત ચાર પાંચ ઘર છે. પરંતુ સ્થાનકવાસીઓનું બળ અહી ઘણું જામેલું હતું. ભક્તિના રંગથી રંગાઈ અહીંની મૂર્તિપૂજક જૈન જનતાએ લુધીયાણાથી અનેક સાધને લાવી મહોત્સવધારા જૈન ધર્મની જાહે લાલી કરી. વ્યાખ્યાનની કુશળતાએ સેંકડો જૈનેતરને આકર્ષ્યા. લાલા ગુજરમલ નામના એક સદ્ગહસ્થ હંમેશ વ્યાખ્યાન સાંભળવા આવતા, તેમણે ચરિત્રનેતાને નમ્ર ભાવે જણાવ્યું કે, અન્યમતાવલંબીઓ અને સ્થાનકવાસી જેટલી સંખ્યામાં આપશ્રીનું પ્રવચન સાંભળવા આવે છે, તેટલી સંખ્યા કેઈ પણ જૈન મુનિના વ્યાખ્યાનમાં આવી નથી. તે આપશ્રી એક જાહેર ભાષણ અત્રે કરે જેથી બીજા જૈનેતરને પણ સાંભળવાની તક મળે. તેથી સનાતન સભાના મકાનમાં જીવ દયા વિષયક સુંદર ભાષણ આપ્યું. વિશેષ હર્ષની વાત એ હતી કે, ચરિત્રનેતા જ્યારે વ્યાખ્યાન આપવા જતા તે સમયે ઘણુ જૈનેતરે ભજન ગાતા, વાજાં વગાડતા, ગુરૂ મહારાજશ્રીની જય બોલતા સાથે ચાલતા હતા. હું ન ભૂલતે હોઉં તે હું કહી શકું છું કે વૈષ્ણવ ભકતો તરફથી થતી જૈન મુનિની કદરને પ્રસંગ અને પ્રથમ જ હતું. સ્વદયા અને પરદયા એ વિષયને ખૂબ ઝીણવટથી છણવામાં આવ્યો, તેથી અત્રેની જૈન જૈનેતર જનતાએ ગૌરક્ષાશાલા તેજ દિવસે કાયમ કરી. દરેક પશુઓની હમદર્દી (સહાનુભૂતિ) રાખવા ત્યાંની જનતાએ મંજુર કર્યું. ભાષણ વખતે બારસે પુરૂષ અને સાત સ્ત્રીઓ હાજર હતી. તેમજ સરકારી વર્ગ થાણદાર, કપ્તાન, તસીલદાર, વિગેરે ચુનંદા અમલદારે પણ હાજર હતા. અત્રે મહારાજશ્રીની વિદ્વત્તાને લાભ ઘણે ઉઠાવ્યો. આઠ દિવસ અત્રે સ્થિરતા કરી ચરિત્રનેતા વિહાર કરી માલેરકોટલા નગરમાં ધામધૂમથી પધાર્યા. અત્રે પણ બાવીસ દિવસની સ્થિરતા દરમ્યાન વ્યાખ્યાને અને જાહેર ભાષણથી જૈનધર્મના ઉદ્યોત સાથે લેકેમાં ખૂબ જાગૃતિ આવી, તેમજ અને “આત્મકમલ જૈન Page #178 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૧૪૩ પાઠશાળાની સ્થાપના થઈ, જેમાં જૈન જૈનેતરે લાભ ઉઠાવે છે. અત્રેથી વિહાર કરી સમાણ ગામમાં પધાર્યા, રાયકોટની જેમ અત્રે પણ જૈનેતરે તરફથી ઘણું માન મલું, જાહેર લેકચર દ્વારા અત્રેની જનતામાં ઘણે લાભ થશે. અહીંથી વિહાર કરી મહારાજશ્રી નાભા શહેરમાં પધાર્યા, અત્રે મહારાજશ્રીની મુલાકાત માટે હીરાસીંગજી નરેશના રીયાસ્તિ પંડિત આવ્યા. જેમણે મહારાજશ્રીને સંસ્કૃતમાં ન્યાયયુક્ત મધુર અને આનંદદાયક વાર્તાલાપ સાંભળી ઘણીજ ખુશી થયા. મહારાજશ્રીની વિદત્તા તરફ માન ભરી દૃષ્ટિથી જોવા લાગ્યા. હેશિયારપુર વિગેરે અનેક સ્થળોએ વિચરતા વિચરતા સંવત ૧૯૬૬ માં ચરિત્રનાયક સંઘના અત્યંત આગ્રહથી લુધિઆનામાં ચાતુર્માસ માટે સસત્કાર પધાર્યા. ત્યાંની જનતા પ્રવચન રસમાં લચી પડી, હમેંશાં માનવની વિશાળ સંખ્યામાં વ્યાખ્યાનનું સ્થાન સંકેચી દીધું, અનેક ગામમાં થયેલ વાદવિવાદેએ જાહેર ભાષણ અને મહારાજશ્રીની વિદ્વત્તાએ ઘણું ગામમાં અને શહેરેમાં તેઓશ્રીની કીર્તિલતાને ખૂબ વિસ્તારી હતી અને તેથીજ બહારગામના જૈન જૈનેતરે પણ આવી મહારાજશ્રી પાસે ધર્મચર્ચા કરી જ્ઞાન સંપાદન કરતા હતા? અત્રે મહારાજશ્રીએ ન્યાય નિષ્કર્ષ કલ્પિતકોટિ નામને ન્યાય ગ્રન્થ અવલે. તેમજ પંચલક્ષણ સિદ્ધાંતલક્ષણ આદિ ન્યાયના ગ્રન્થ નિષ્ણાત પંડિત પાસે નીહાલ્યા. તેમજ શાકટાયન તથા કૌમુદી વ્યાકરણને અભ્યાસ પણ કર્યો, અત્રે વ્યાખ્યાનમાં અમલદારે (Officers) પણ આવતા હતા. એક બી.એ. પાસ થયેલા મહાશયજી પણ સમાધાનપૂર્વક મહારાજશ્રીની પાસે જૈનધર્મનું મહત્વ સમજ્યા. કેટલાક મુસલમાન ભાઈઓએ પણ અભક્ષ્ય વસ્તુને ત્યાગ કર્યો. એક શ્રીરામનામના ભાઈ એમ.એ. પાસ થયેલા તેમજ સંસ્કૃતના આલમ ફાજલ, પૂજ્યશ્રીની મુલાકાતે આવતાં જૈનધર્મના ચુસ્ત અનુયાયી બની, હંમેશા વ્યાખ્યાનમાં આવતા, તેઓને જૈનસૂત્ર સાંભળવાની ઈચ્છા થવાથી મહારાજશ્રીએ વ્યાખ્યાનમાં નંદિસત્રની પીઠિકે વાંચી સંભળાવી, જેનું શ્રવણ કરતા જેના Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ] કવિકુલકિરીટ સુયક્તિમય સિદ્ધાન્ત ઉપર તેવા એજ્યુકેઈટેડની અડગ શ્રદ્ધા જામી. સામાન્ય શ્રોતાને પણ બાદર દુષ્ટાન્તથી એવી સરસ રીતે સમજાવતા કે, તેઓ પણ એક ધારે વ્યાખ્યાનો આસ્વાદ લેતા. ધનુરામજી નામના એક પ્રખર પંડિતજી સાથે વેદના સિદ્ધાન્ત પર, જગત કવ વિગેરે વિષય ઉપર લાંબી ચડી ચર્ચા ચાલી. જેના પરિણામે ઘણું તાજુબ બનેલા પંડિતજીએ મહારાજશ્રીની અપૂર્વ જ્ઞાનની, પ્રકૃષ્ટ પ્રતિભાની અને શાંતમુદ્રાથી વાદિને નિરૂત્તર કરવાની શકિતની ઘણી ઘણી પ્રશંસા કરી. હોંશિયારપુરથી લાલા મહેરચંદજી ભવ્ય સમારેહ સાથે સંઘ કાઢી મહારાજશ્રીના દર્શનાર્થે આવ્યા. મહારાજશ્રીનું પ્રભાવક અને જોરદાર પ્રવચન સાંભળી સંઘાળુઓ આશ્ચર્ય ચકીત બની ગયા. મતાન્તરીઓ પણ સંધને ભવ્ય આડંબર જોઈ મહારાજશ્રીની મુલાકાતે આવતા અને જૈનધર્મનું ગૌરવ ગાતા, અત્રે પણ જાહેર ભાષણોની હારમાળા ગોઠવાઈ, સંખ્યાબંધ માનાએ અલભ્ય લાભ લઈ દુર્લભ અવસરને સતસંગથી સફળ બનાવ્યો. અત્રેના એક જાહેર વ્યાખ્યાનને સૌ કોઈને ઘેર બેઠા લાભ મળે એ હેતુથી હિન્દિભાષામાં વ્યાખ્યાન લુધિયાના નામક એક પુસ્તિકા છપાવી બહાર પાડવામાં આવી હતી, જેમાં તત્વજ્ઞાન ભરપુર સૌરભય કુસુમને સંચય છે, વાંચક ભ્રમને અપૂર્વ રસધાર વર્ષાવે છે, સહુને વાંચવા ભલામણ છે, જેમાસું ધર્મ જાહોજલાલી સાથ સંપૂર્ણ થયું, તે પહેલા ત્યાંના કુસંપને નાબૂદ કરી પ્રતિષ્ઠા કરાવવા જનસમૂહને ઉત્તેજિત કર્યો. અત્રેથી વિહાર કરી ગામમાં અને શહેરમાં ધર્મપીયૂષના મુસલધાર વરસાદથી જનતાને નિર્મળ બનાવતા રેપડગામ પધાર્યા. અત્રેથી નારેશવાલ, જંબુ વિગેરે ગામમાં વિચરી જાહેરભાષણ દ્વારા અપૂર્વધર્મ જાગૃતિ આણી, સનખતરા પધારી જાહેરભાષણ દ્વારા ત્યાંના ઈતિરમતના અનુયાયિને ખૂબ જોડયા. દુલિચંદજી નામના કદર ક્ષત્રિય Page #180 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર [ ૧૪૫ જાતિના એક પ્રતિષ્ઠિત આગેવાન વ્યાખ્યામાં ઉત્સાહથી લાભ લેતા થયા. જેઓ હસ્તિના સાઉચનાનો ના જનમરિએ વાક્યને પુનઃ પુનઃ બેલીને પિતાને જૈનધર્મ પ્રત્યેને રેષ બતાવતા તેવા કદર વિધી પણ જૈનધર્મના એવા અનુરાગી બન્યા કે કોઈપણ જૈનેતર જૈનધર્મનું વિરૂદ્ધ બેલે તેને અટકાવતા. પંજાબમાં પ્રકાશ " અદશ્ય ગૌરવભર્યા પુણ્યના પુનિત પડઘા પંજાબની ભૂમિને સ્પર્યા, જનતાને મહદય જાગે, અણધારી આંગણે કલ્પવેલડી ફલી, માનવીઓના મહત્વાકાંક્ષા ભર્યો મનોરથ પૂર્ણ કરવા કામધેનું સન્મુખ આવી, કલ્પનામાં ન આવે એવા વચનાતીત ઉપકાર કટિના અવિરત વરસાદ વરસ્યા, કેક માનવહૃદયના શુષ્ક ક્ષેત્રે નવપલ્લવિત બન્યા, સંવેગ અને ઉત્સાહભર્યા ધર્મભાવનાના ઉદ્યોત કિરણે મિથ્યા અંધકારની ઘાટીઓ તેડવા-ફેડવા પ્રેરાયા, મજબુતેએ શિથિલ ન થવા પ્રતિજ્ઞા લીધી, દિવ્યપ્રભાવ કહે કે, સ્વર્ગ સુધા કહે એ આજે પંજાબની મેર પ્રસરી, હૃદયંગમ પ્રવચન પ્રવાદ, ત્યાગબળ, બળ, અને ધર્મબળની રેલ, અપૂર્વજ્ઞાનની તતર્ક કલ્પનાને ધારણની અપૂર્વઢાલ, ભલભલાને મંત્રમુગ્ધ બનાવી, પૂજનીય, સ્મરણય અને ઉપાસ્યતાની સુંદર ભાવના જગાવતી, માનવ વ્યક્તિઓ તે ચરિત્રનેતાના પુનિત પરિચયથી ધર્મને સાચા પ્રેમવાલી બની. પંજાબમાં પર્યટન દરમ્યાન અનેક સ્થલેએ વિચક્ષણ અને મુસદી આર્ય સમાજીષ્ટોની સાથે અનેક વાદ પ્રસંગે ચરિત્રનેતાને સાંપડતા ગયા. એકાન્તમાં કે જાહેરમા વિઘાના આટોપથી છકેલા વાદીઓને જૈનધર્મના તત્ત્વ સમજાવવા ચરિત્રનેતા હોંશભેર તૈયાર રહેતા. સિંહની માફક ગર્જના કરતા આવેલ વાદીઓ ચરિત્રનેતાની મુલાકાત થતા ગરીબડા મૃગલાની જેમ ભૂતલના તણખલાંજ ગણત, ૧૦. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ] કવિકુલકિરીટ ખરેખર પંજાબના ઇતર વિદ્વાનોની ઉન્મત્તા દૂર કરી હોય તે તે ચરિત્રનેતાની વસ્તૃત્વકલા અને તર્કશક્તિને આભારી છે. ચરિત્રનેતાની સાથે કેટલાક વાદીઓના થયેલા પ્રશ્નો અને તેના તેઓશ્રીએ આપેલા જડબાતોડ જવાબોને ટુંક સાર યથાશ્રુત નેંધાયા છે, જે વાંચકે ધ્યાનથી વાંચશે. ચરિત્રનેતાને અવરનવર આર્યસમાજીછોને પરિચય વિશેષ થવાથી તેઓના સાહિત્યને તાગ કાઢવાની તક મલી, દયાનંદ સરસ્વતી તેમજ અન્ય વિદ્વાનોના આલેખેલા મૌલીક ગ્રન્થ બારીકાઈથી તપાસી લીધા, જ્યાં જ્યાં આર્યસમાજીનું વાદ વમલ ઊભું થતું ત્યાં ત્યાં આબાદ રીતે જયનૈયાને સામે કિનારે પહોંચાડવાની તરકીબ ઘણી સારી પેઠે શીખી લીધી. આર્ય સમાજનું એક મંડળ મહારાજશ્રીની મુલાકાતે આવ્યું, તેમાંથી એક જણે ગવ ભિમુખ બની કર્કશ ભાષામાં પ્રશ્ન કર્યો કે “જૈનના મહાવીર દેવ ઘનીષ્ટ બલવાન હતા. જેમની શક્તિ જન્મથી અસાધારણ કલાતી હતી, એજ શક્તિના પ્રભાવે જમ્યા કે તરત જ વામાંગુષ્ટથી મેરૂ પર્વતને ધુજાવ્યો. તે યુવાવસ્થા પ્રાપ્ત થયા પછી તેઓ ચાલતા હશે તે સમયે પલેપલે ભૂકંપ થતજ હશે.” યુક્તિથી જવાબ– ગંભીર મુદ્રાથી તાર્કિકશિમણી મહારાજશ્રીએ મધુરી વાણીથી જવાબ આપે કે, તમે પક્ષપાતના ઉંધા ચશ્મા નીકલી વિચારશો તે એ પ્રશ્નને આપોઆપ ઉકેલ આવી જશે. સાંભળો, મહાવીર પ્રભુના બલને પ્રયોગ માત્ર મેરૂ પર્વતને હલાવવામાં કારણ હતું. પ્રયાગ સિવાય બળ ગુપ્ત રહે છે. એ વાત કેમ ભૂલી જવાય છે? પ્રયોગ સાધ્ય નાનામાં નાની દિવાસળી હજારે ઘાસની ગંજીને બાળી ભસ્મીભૂત કરે છે, અને દિવાસળીનું આખું બેકસ ઘાસની ગંજીમાં સેંકડે વર્ષ સુધી પડી રહે તે પણ ઘાસને જરાય તે નુકશાન પહોંચાડી શકતું નથી. Page #182 -------------------------------------------------------------------------- ________________ રિરાખર [ ૧૪૭ મહાશયજી? સમજો કે જે પરમાત્મા હોય છે તેમનુ અલ અનંત હાય છે. અખિલ દુનિયાને ધ્વંશ અને રક્ષણ કરવાનું અલ અદૃશ્ય રહે છે. માત્ર પ્રયાગ સાધ્યું અલનાજ ઉપયાગ થાય છે, એ જ્ઞાન જો તમેાને હાત તો ભૂચાલની ખેાટી કલ્પના મગજમાં ઉદ્ભવી નહેાત, આવેલ મહાશય પહેલાજ પ્રશ્નમાં નિરાશ થયા અને પોતાની હાર સરલતાથી કમુલ કરી. અને પ્રાસંગીક અનુકુળ તર્ક ઉપર ઘણાજ મુગ્ધ બન્યા. એજ મંડળમાંથી ખીજા મહાશયજીએ પૂછ્યું કે મને પણ જૈનમત વિષે કેટલીક શ’કાઓ છે. પ્રશ્ન પરંપરા આપશ્રીની અનુકૂલતા અને આજ્ઞા હોય તે પૂછું? ખુશીથી પૂછે એમ જણાવતાં તેમણે નમ્ર ભાવે જણાવ્યું કે, જૈને પરમાત્માને માનતા નથી એટલે તે નાસ્તિક છે. એમ માનવાને મને કારણ મલે છે. તો એ બાબતમાં આપ મને સત્ય સમજાવવા કૃપા કરશે।. મહાશયજી? તમાએ અદ્યાવધિ જૈનધર્મના તત્ત્વ જાણવાની તસ્દી લીધી નથી. એમ તમારા પ્રશ્નથી સાખીત થાય છે. આપને અને આપના સ્વામીજીને જૈનધર્મીના ઉંડા અભ્યાસ. (deep study) કર્યાં પછીજ તેનું ખંડન કરવા પ્રેરાવુ જોઇતુ હતુ. જૈના શ્વરને માને છે, એટલુંજ નહિ બલ્કે આત્મા, પુણ્ય, પાપ, મેક્ષ, આદિ નવે તત્વને માનનારા છે, વાસ્તવીકતયા (Really) જો કાઈ આસ્તિક દર્શન હોયતો તે જૈન દનજ છે. જૈનાને ચાર્વાકદર્શન તરીકે ઓળખાવનાર મહાભયંકર ભૂલ કરે છે, તમારા સ્વામીજીને મત તે એવા છે કે, મનેાગઢ ત કલ્પિત ગોઠવી ખેસાડેલા તત્ત્વને માનનારા આસ્તિક અને તેના મતથી જુદા મતને માનવાવાલા બધા નાસ્તિક છે. પોતાથી તિર્ મતવાલાને નાસ્તિક શબ્દથી નવાજવા એતો ખરેખર દાગ્રહના ફાળા ચશ્મા પહેરી દ્વૈત કમલને શ્યામ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] કવિકુલકિરીટ કહેવા જેવું છે. શું તમે એ અનેક સ્થલમાં સેંકડે વર્ષના જુના પ્રાચીન જૈન મંદિરે નથી જોયા? જેને ત્યાગ, ધર્મક્રિયાઓ અને ધ્યાનની તન્મયતા નિહાળે. જે ચાર્વાક દર્શન જેવું હેત તે શા માટે આરાધે? ડે પણ જૈન દર્શનને અનુભવ લીધે હોત તે આવા અજ્ઞાનતા ભર્યા શબ્દ તમારા સ્વામીજી કે, તમે ઉચ્ચારતેજ નહિ. અરે તમારા સ્વામીજીને તે વેદના અને સ્મૃતિઓના અર્થનું પણ ક્યાં પૂર્ણ જ્ઞાન છે ? કારણકે તેમાં જૈનેની ઈશ્વર માન્યતાની પુષ્ટિકારક અનેક યુક્તિઓની પંકિત છે. તુર્વિતિ તીર્થના વિગેરે વાક જગત માન્ય તીર્થકરેને નિર્દોષ છે. બસ આ જવાબ સાંભળતાવેંત જ પ્રક્ષકાર ઉંડા સંતાપ સાગરમાં કાવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે, આપણા સ્વામીજીએ આપણને એમને એમ હંકાર્યો છે! જૈનેને નાસ્તિક કહી સ્વામીજીએ પિતાના અખૂટ જ્ઞાનની કીર્તિને કલંકિત કરી છે. મંડલીમાં આવેલ આર્યસમાજીએ ચિત્રાલેખ જેવા સ્તબ્ધ થયા. કેટલાક કહેવા લાગ્યા કે, જૈન દર્શનની સત્ય બીના જાણવાની સુંદર તક મળી. એક મહાશયે ઉમળકે આવતા ડહાપણ ભર્યો પ્રશ્ન કર્યો કે આપ જૈન દર્શનવાલા એક ઈશ્વર માને છે કે અનેક? અને તે સર્વ વ્યાપક છે કે દેશવ્યાપી છે? સૌમ્યભાવથી મહારાજશ્રીએ જણાવ્યું કે એક કાળચક્રમાં ૪૮ તીર્થ કરે થાય છે અને તેઓ તીર્થ સ્થાપી ત્રિકાલ અબાધિત જૈન દર્શનના અસંખ્ય અનુયાયીઓ બનાવે છે. ઈશ્વર એટલે અનન્ત શક્તિ ધરાવનાર આત્મા. ઘાતકર્મને નાશ થવાથી તથા પ્રકારની પુણ્ય પ્રકૃતિના પ્રબલ પ્રાદુર્ભાવથી ચોત્રીશ અતિશયચુત, મહાન પ્રભાવક અપૂર્વ તેજસ્વી અમારા તીર્થકરે હોય છે. પુણ્યના વિપાકરૂપ તે અતિશના ઉદયકાલને પ્રસાર કર્યા પછી તે પ્રભાવકે અજરામર અક્ષય સ્થાનને પ્રાપ્ત કરે છે. જ્યાંથી પુનરાગમન કરવાનું રહેતું નથી. જે મોક્ષથી તેઓનું પુનરાગમન થતું હોય તે ત્યાં રહેલા મુક્તિના જીવન પણ કર્મ સત્તાને પાસ માનવો પડશે ત્યાં જે કર્મને પાસ માનીએ તે પછી આત્માની Page #184 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૧૪૯ નિર્મલતા કેમ મનાય ? એ વાત ઉભયવાદીને સમ્મત છે. વેદાદિ શા પણ મુક્તિના જીવને નિર્લેપ અને નિર્મમ તરીકે સ્વીકારે છે. જે એ ઘટના સમજાય તે પછી માનવું પડશે કે, હરેક આત્માઓ કર્મને લેપ નાશ થતાં જલ-તુંબીકા–ન્યાયેન. મુક્તિના સ્થાનને પ્રાપ્ત કરે છે. ભવ્યાત્માએ ઈશ્વરપદની ગ્યતા ધરાવે છે. દુધમાં ઘી, કુસુમમાં સૌરભ અદશ્યપણે રહેલી છે, એવી રીતે આત્મામાં ઈશ્વરત્વ અગોચરપણે રહે છે. સાચું ઈશ્વરત્વ પ્રાપ્ત થયા પછી લેકાલેકના અખિલ પદાર્થોનું દર્શન હસ્તામલકવ થાય છે. જેને અનેક આત્માઓ માને છે અને અનેક ઈશ્વર પણ માને છે. તેમજ દરેક આત્માઓમાં ભિન્નભિન્નપણે ઈશ્વરત્વની સત્તા સ્વિકારે છે. સર્વ વ્યાપક હાલી ચાલી કે ચસકી શકે નહિ એટલે અક્રિય થઈ જાય માટે ઈશ્વરનું સર્વ વ્યાપમ્પણું માનવું પણ ઠીક નથી. ઈશ્વરનું જ્ઞાન સર્વ વ્યાપક માની શકાય છે. આવી અનેક યુક્તિ પુરસ્સરની દલીલે સાંભળતા આગન્તુક મંડલી ઘણું પ્રસન્ન બની. અને જૈને નાસ્તિક છે એ ભ્રમણને દૂર કરી. વલી એક મહાશયજીએ હૃદયમાં ગુંચવાતે પ્રશ્ન પૂછો કે આત્માને કર્મને સંબંધ ક્યારથી અને કેવી રીતે થાય છે તે તે વિષયમાં જેની શી માન્યતા છે? હમારી માન્યતા પ્રમાણે હમે માનીએ છીએ કે આત્મા અને કર્મના સંબંધને સાધનાર કેઈ સમર્થ વિલક્ષણ વ્યક્તિ હેવી જોઈએ. એક ઘટ જેવું સામાન્ય કાર્ય પણ વિના કર્તા એ ઉપજતું નથી તે આવી વિજ્ઞાન તત્ત્વની સાધના સાધ્ય અગમ્ય આત્મા આપ આપ કેમ બને ? અને એ આત્માને કર્મને સંબંધ પણ અનાહત રૂપ જાલવનાર કઈ ગુઢ પ્રેરક શક્તિ હોવી જોઈએ, સૃષ્ટી વિના આવી લાંબી એડી સુષ્ટિ સંભવે કેમ ? જે સૃષ્ટિ ન સંભવે તે પછી તેનું સર્જન અને ધ્વસ ઉભય કર્તાને આધીન હોવાં જોઈએ. સર્વ દર્શન વેત્તાઓ સૃષ્ટિના સર્જન વિલયમાં સહમત છે. મહારાજશ્રીએ જૈનમાન્યતા પ્રમાણે પ્રક્ષકારને જણુવ્યું કે, પ્રથમ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ 1 કવિકુલકિરીટ ઈશ્વર કાણુ કહેવાય ? તે સમજો, એટલું સમજ્યા પછી સૃષ્ટિના સૃષ્ટાના કાયડાના આપોઆપ ઉકેલ થઈ જશે. દુનિયાના રાગર્ગથી પર હાય, જેમનામાં લીલા અને મેાહાનદ નષ્ટ થયા હોય, મલીન દોષોથી જે સર્વથા વિમુક્ત હાય, કદી પણ જન્મ મરણની વ્યથામાં વિધાતા ન હોય, ભવબીજના અંકુરાને પ્રગટ કરનાર ન હોય, રાગ અને દ્વેષ જેમનામાંથી પલાયન થયા હોય, સૂક્ષ્મ અને બાદર ચરાચર લોકાલેકના નિખિલ રૂપી અને અરૂપી પ્રત્યેક પદાર્થોના જ્ઞાતા હાય, ભૂત ભવિષ્ય અને વમાનકાળના આદર્શ ચક્રમાં પ્રતિબિંખિત થયેલા થતા અને થનારા દરેક ભાવાને એકજ સમયમાં નિહાળતા હોય, સદાનમાં રમતા હાય એવા અનન્ત ગુણ સંપન્ન ઈશ્વર હોઈ શકે છે, ઈશ્વર અને જગસર્જન એ પરસ્પર અઘટિત છે. કારણ કે ઈશ્વરને દુનિયા પેદા કરવાનુ કાઈ કારણુજ હાતું નથી. દોષ મુકત પ્રભુ દોષમય માયાવી દુનિયાની ચળવળ કયા હેતુથી કરે? જે દુનિયાને જોવાની તેમાં લીલા છે તે નિલે પ પ્રભુમાં લીલાપણું તે ઇશ્વરપણું અનનુસંગત છે. નિલે પત્વ કહેવું અને સંસારની આસક્તિ કલ્પવી એ જલમાંથી અગ્નિ પ્રગટ થવા જેવુ પ્રત્યક્ષ વિરૂદ્ધ છે. નિરીહ પરમાત્મા ઇચ્છા સાધ્ય કર્તૃત્વધર્મીમાં કેમ પ્રેરાય? ઈશ્વરને આપણે નિરીહ માનીએ અને આખી દુનિયાના સર્જનને કાંઠલા પ્રભુના શીરે ડાલીએ એ ખીલકુલ કલ્પના કે ઘટનાથી સે'કડા કાશ દૂર છે. જૈને ઇશ્વરમાં કેતુલ માનતા નથી. અનાદિકાળથી જે સૃષ્ટિ છે તે છેજ અને અસદ્ભાવા છે તે નવા ઉદ્ભવતા નથી. છે એને બનવાની જરૂર નથી, નથી એ કદી ઉત્પન્ન થતા નથી. ખાલી ઇશ્વરને, દુનિયાને ડાક ડમાલામાં નાંખી સુખદુઃખની વિવિધ રચનાઓના ઉત્પાદક કલ્પી રાગ અને દ્વેષ રૂપ દુષણાથી તેને દુષિત કરવા જેવું છે, તમેા આ સમાજીસ્ટા જગતને અનાદિ માતા અને તુ વરૂપ ધમતા રંગાટા અશરીરી ઇશ્વરના શરીર ઉપર ચઢાવા એ વાતા વ્યાઘાત જેવુ' છે. એક ભાઇએ પૂછ્યું` કે સ'સારમાંથી જીવા માક્ષે જતાં નવા Page #186 -------------------------------------------------------------------------- ________________ શિખર It ૧૫૧ છવ ન બનતા હેઈ ઘટમાંથી પાણી ઝરતાં ઘટ ખાલી થાય છે તેમ દુનિયા પણ ખાલી થઈ જશે. મહારાજશ્રીએ કહ્યું કે તમારી દલીલ ઠીક છે, પણ વિચાર કરતા આપે આપ તમને સમજાશે કે જીવાત્માઓથી જગત ખાલી થવાની ચિંતા વ્યર્થ છે. જલપૂર્ણ ઘટનું દષ્ટાંત મેય અને અલ્પ છે, જ્યારે જીવાત્માએ અમેય અને અનલ્પ છે. વૈષમ્ય દષ્ટાંત પણ ઉભા થાય છે, જૈન દર્શનકારે આત્માની સંખ્યા અનંત માને છે, અને અનંતના અનંત ભેદે છે. અનંતા અનંત ભેદ જે તમારી સમજમાં આવે તે સંસારાશ્રિત અનંતાનન્ત જીવાત્માઓમાંથી અનંત જીવાત્માઓએ મેક્ષગમન કર્યું હોવા છતાંય ખાલી થવાનો સંભવ રહેતું નથી. આત્માઓ સંસારચક્રમાં તેની પ્રેરણાથી અને ક્યારે જાય? પરમાત્માના અંશરૂ૫ આત્માઓ માનશે તે પરમાત્માના ઉત્તમ આદર્શને તેજસ્વી આત્માંશને જગના ખાડામાં નાંખી મલીન કરવાથી શું ફાયદે? કઈ બેવકુફ આદમી ગંગાનું નિર્મળ જળ લઈ ગટરમાં નાંખે અને તેના સંશોધન માટે આદેશ કરે, ઉદ્યમ કરે તે તે મૂખવૈકીડીતજ ગણુય. મેક્ષગત આત્માઓ પુનઃ સંસારની માયાપાશમાં સપડાવવા પાછા ફરતા હોય તે મુક્ત થયાનું ગર્દભ સ્નાનની જેમ પરિણામ શું? ઈશ્વર અવ્યાબાધ સુખને ભક્તા છે, તપ જપ ક્રિયા આદિ ઉગ્ર અનુષ્ટાને આચરી, જીવાત્મા નિર્માયી બની, મેક્ષાવસ્થા પ્રાપ્ત કરે છે, હવે ઇશ્વરને ઈર્ષા નથી આવતી કે મારા અવ્યાબાધ સુખમાં આ ભાગીદારે ક્યાંથી બન્યા? જેના પરિણામે મેક્ષમાંથી પાછા સંસારમાં ધકેલે છે. તમારી આ માન્યતા નિયક્તિક છે. ઈશ્વર કતૃત્વ માનવામાં દુનિયાની ઉત્પાદકતા માનવામાં ને તેને પ્રલય માનવામાં અનેક આક્ષેપ વિપત્તિરૂપ વાદળીઓ વાદીને ઘેરી લે છે, ઈશ્વરને માયાવી ઈર્ષ્યાલુ, દેષિત અશક્તિ સંપન્ન માનવો પડે છે. જો આત્મા અને કર્મને કર્તા માને, સંસારને અનાદિ માને Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ] કવિકુલકિરીટ અને જીવાત્માઓને અનંત માને તે કોઈ જાતની વિપત્તિ કે આક્ષેપને તમારે સહ પડશે નહિ. આ પ્રમાણે ઈશ્વર કવાદની ચર્ચાનું પરિણામ એવું સુંદર આવ્યું કે તે સરલ આશયી પ્રક્ષકારે જૈનોની માન્યતાને પ્રસંશવા લાગ્યા અને મહારાજશ્રીના ઋણી બન્યા. મનમાં રહી જતે અને શલ્યરૂપ હાલ તે મૌલીક પ્રશ્ન તે બાકી જ રહ્યો એમ બેલતા એક મહાશયજીએ પૂછ્યું કે મહાત્માજી સકૃપયા સમજાવશો કે પત્થરની બનાવેલી મૂર્તિને માનવાથી શો લાભ? જેમાં ચેતનતા નહિ હોવા છતાં મૂર્તિમંતની જેમ પૂજવાથી, પ્રણામ કરવાથી, જલતાડનની જેમ નિષ્ફળ ક્રિયા કરવાથી શો ફાયદે ? | વેદમાં પણ મૂર્તિપૂજા નથી. તમે માનીએ છીએ કે, બ્રાહ્મણેઓએ પેટપૂર્તિ ખાતર આ એક ધતીંગ ચલાવ્યું છે. તેના જવાબમાં ચરિત્રનેતાએ એ સચોટ જવાબ આપે કે તેઓ નિરૂત્તર બન્યા. જવાબમાં જણાવ્યું કે મહાશયજી? તમારા દયાનંદજીએ જે પુસ્તક લખ્યા છે તે જડ છે કે ચેતને? જડ હોવા છતાં તમને જ્ઞાન પ્રકાશ કરે છે કે કેમ? ગ્રન્થાલેખનમાં જ્યાં જ્યાં યજ્ઞવેદિકાનું સ્વરૂપ વર્ણવે છે ત્યાં ત્યાં વેદિકા, ચમ, પ્રેક્ષણીપાત્ર આદિની પ્રતિકૃતિઓ કેમ ચીતરી છે? તે પણ જડ હોવા છતાં તેનું માપ તેની ક્રિયા અને તેના મૂળસ્વરૂપને અવબેધે છે. તમેએ વેદ રીતસર અવલોક્યા નહિ હોય? વેદમાં પણ મૂર્તિપૂજા માટે સેંકડે પુરાવા છે મિર્જા વિગેરે પાઠ છે; છતાં સ્વામીજીની દષ્ટિપથમાં કેમ ન આવ્યા હોય એ વિચારણીય છે. માનના માનસને જેવા ચિત્રો અને સંગેમાં હલાવીએ છીએ તેવા વિચારે, તેવી ભાવનાઓ, તેવા અવભાસે, સ્મૃતિઓ અને કલ્પનાઓ તે માનસ્થલીમાં અંકુરીત થાય છે, મૂર્તિદર્શન એ મૂર્તિમંત પરમાત્માના ભૂતકાલીન અખીલ ઇતિહાસના મધુર સ્મરણેની ઝાંખી કરાવે છે. તે ઐતિહાસિક મૂર્તિમંત તેજે વિભૂતિના અડગ અને અડળ નિશ્ચલ ગુણોને ખીલવવાને પુરૂષાર્થ ખેડવા દૈવીક પ્રેરણ કરે છે. માન્ય આગમ Page #188 --------------------------------------------------------------------------  Page #189 -------------------------------------------------------------------------- ________________ CTC LTE EL EL EL ELEME CPC CPC C ARARAS શ્રીમદ લબ્ધિવિજયજી મહારાજ AGGAGAGAARAAAAARRR: (૧૯૬૭માં હુશીયારપુર ( પંજાબમાં ) લેવાયેલ ફોટા ), *@lp]]>h-m[ lK ollel Page #190 -------------------------------------------------------------------------- ________________ રિશેખર ( ૧૫૩ ગ્રન્થાના અનેક પાડાદ્રારા તેમજ બુદ્ધિ દરીયાના તર ંગરૂપ નીકળેલી અનેક લીલા અને કલ્પનાથી સ્પષ્ટતયા સિદ્ધ અને સ્ફાટ થાય છે. કે મૂર્તિપૂજા ખરેખર અખંડ આત્મા જ્યોતિને સહજાનંદને અને પૂ શાન્તિને પ્રાપ્ત કરવાનું અણુમાલ સાધન છે. આગત મંડળી જૈનદર્શનની અકાટત લીલા સાંભળી તેમજ મહારાજશ્રીની અપૂર્વ તર્ક આદિની પ્રતિભાપ્રભાને પરિચય થતાં ભૂરિભૂરિ પ્રશંસા કરી ખુશી દર્શાવી, અનેક સ્થળેાએ અનેક મતાનુયાયીઓને ભેટા થતા. વાદ જ ગા મચતા પણ દરેક સ્થળે તે વાદ જગની તરસી ભૂમિને જયરૂપી અમૃતબિન્દુ છાંટી ચરિત્રનેતા શાન્જીન પમાડતા. કાઈ સ્થળે વૈદિકા સાથે તો કાઇક સ્થળે આ સમાજીસ્ટ સાથે કાઇક વખત ચાર્વાકો સાથે કોઇ સમયે અદ્વૈતવાદીઓ સાથે અને કેટલીક વખત સ્થાનકવાસીએ સાથે તે કોઈ વખત દિગંબરી સાથે ત્રિનેતાએ વાદ સંગ્રામમાં હામ ભીડી યુક્તિ તીરા, આગમ પાઠરૂપી ઢાલે, અને વિવિધ કલ્પનાએ અને દૃષ્ટાંતરૂપ ગુપ્તિદ્વારા જયલક્ષ્મી મેળવતા, વાંચક મહાશય સમજી શકશે કે કટોકટીના પ્રસંગેામાં પણ શાસનસેવાની તમન્નાથી શાસન સુભટ ચરિત્રનેતાએ અજોડ શાસન પ્રભાવના પ્રસારી છે. આ પ્રમાણે રોષાકાળમાં અનેક સ્થળે વીચરી મહારાજશ્રી ૧૯૬૭ ની સાલમાં હેાંશિયારપુરના સંધના આગ્રહથી સસત્કાર ત્યાં પધાર્યાં. ત્યાં પણ મહારાજશ્રીના પ્રવચનથી જૈન જૈનેતરોમાં ધમ જાગૃતિ ઠીક પ્રમાણમાં આવી, ખીલુમલજી તરફથી ત્યાં ઉદ્યાપન કરવામાં આવ્યું હતું. Page #191 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ મું. પુસ્તક પ્રકાશન– મહારાજ શ્રી સમજતા હતા કે, વિદ્વાન પુરૂષના લખેલા તત્વ આ ગ્રન્થાવલોકને જ્ઞાન કલેવરને મજબુત બનાવવા માટે * અસાધારણ વ્યાયામ છે. આ ઉદાર વિચારથી હિદિભાષાને કાબુ મેળવી અનેક વિષયસ્પર્શી ગ્રન્થ લખવા ચરિત્રનેતા પ્રેરાયા અને હોંશિયારપુરના ચેમાસાથી શરૂઆત કરી. નિસીમ પરોપકારી ચરિત્રનેતાએ પોતાની અખૂટ શક્તિઓને અને અસાધારણ અનુભવોને અનેક શાસ્ત્રની સ્મૃતિઓને જાણે પ્રતિબિંબિત ન કરી હોય તેમ પ્રથમ Page #192 -------------------------------------------------------------------------- ________________ સરિશખર İ ૧૫૫ હાંશિયારપુરમાં અવિદ્યાન્ધકાર માંડ નામક ગ્રન્થ આલેખ્યા. સરલ વિદ્વાન તરથી આ ગ્રન્થ જૈન જૈનેતર સર્વે તે માટે અતીવ ઉપયાગી છે એવા અભિપ્રાયા પણ મળ્યા હતા. ઃઃ ,, જે ગ્રન્થમાં અકાટય યુક્તિઓના ઝરમર ઝરતા ઝરણાએ અજમ્ કળાથી દાખલ કરવામાં આવ્યા છે. આ ગ્રન્થ ચાર્વાક આદિના ઉદ્ધૃત અને કાલ્પનિક વિચારાનુ સારી પેઠે ખંડન કરનારા છે, પ્રશ્નોત્તરને અજબ ઢોંગ જેમાં ઝગમગે છે. જેએ આત્મા, પુણ્ય, પાપ, બંધ, મેક્ષ આદિતત્ત્વો માનતાજ નથી, અને પંચભૂતાત્મક જગત છે. જળના પરપોટાની જેમ માનવ પ્રકૃતિ નાશ થવાથી આત્મ જેવું તત્વ પલાક ગામી છેજ નહિ. આવી માન્યતાવાળાઓને અકાટય દલીલા, સિદ્ઘાંતના પુરાવા, પાડો અને પાંચે પ્રમાણેાથી આત્માદિ તત્વાની જે ગ્રન્થમાં અજબ સિદ્ધિ કરવામાં આવી છે. ચરિત્રનેતાના હસ્તકમલથી તેએના જ્ઞાન સૌરભ ભર્યોં પ્રાથમિક કૃતિના આ ગ્રન્થ ધણાજ પોંકાયે અને ઉપકારક નીવડયા, "" લુધિયાના શહેરમાં ત્રિનેતાના ઘણાજ તાત્ત્વિક વ્યાખ્યાના થયા હતા. ત્યાં દેવગુરૂ અને ધર્માંના સ્વરૂપ ઉપર, “ લુયાણા વ્યાખ્યાના એ નામક કિતાબ પણ ચરિત્રનેતા તરફથી આલેખવામાં આવી. ઘેર એઠા ગંગા જેવા ૫ જામીઓને એ પુસ્તકા હોઁત્પાદક નીવડયા, પંજામના પ્રદેશમાં જ્યાં જુઓ ત્યાં આય સમાજીસ્ટોને ગરબડાટ અને અંબગાળા ગુજતા દેખાઇ આવતા હતા, અનેક વિપરીત દલીલેાથી જૈનાને તેમજ મૂર્તિપૂજક અન્ય ધર્મીઓને છંછેડતા અને મુંઝવતા, આ પરિસ્થિતિની ચરિત્રનેતાની જાણ થતાં, પોતે આ સમાજીસ્ટના મૌલીક પુસ્તકા અવલેાકન દૃષ્ટિએ નીહાળ્યા. તે પુસ્તકાની કુયુક્તિઓને પરાસ્ત કરે એવી અનેક સુયુક્તિઓથી ભરપુર છરામાં, “ દયાનંદ કુતર્ક તિમિર તરણી ” નામક ગ્રન્થ રચવામાં આવ્યા, જે ગ્રન્થમાં દયાનંદ સરસ્વતીની જૈનધમ વિરૂદ્ધ આપેલી લીલાનું ખંડન સારી પેઠે કર્યું છે. તથા મુલતાનમાં kr Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ કવિકુલકિરીટ અનેકાન્તવાદ ઉપર પ્રતિપાદન શૈલીથી અપાયેલ વ્યાખ્યાન છપાવ્યું હતું. જેનાથી જૈનધર્મના સ્યાદ્વાદ સિદ્ધાન્તની પુરેપુરી મહત્તા માલુમ પડે છે. વળી ચિરત્રનેતાના કરકમલથી આલેખાયલા મૂર્તિમંડન” નામક ગ્રન્થ જૈતામાંથી ઉદ્ભવેલા સ્થાનકપ થીએની આસમાÐસ્ટાની કુમતજાલને વીખેરવામાં જડબાતોડ જવાબ આપતા વાદી મુદગર સમાન છે. ટુંકમાં સરસ ભાષામાં ઉપકારક ચરિત્રનેતાએ પ્રશ્નોત્તરની પદ્ધતિ ધણી રાયક અને જનપ્રિય ગાઠવી છે. જૈનશાસનમાં મૂર્તિપૂજા આગમાતા છે, તેની સિદ્ધિના પાને સરીક કર્યાં છે. ત્યાંથી મહારાજ શ્રી ફેર લુધીયાના પધાર્યા. ત્યાં દહેરાસરની ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા કરાવી અનુક્રમે ગુજરાનવાલા પધાર્યાં. ત્યાંના સંઘે મહારાજશ્રીને ચાતુર્માંસ કરવા માટે મેરીસ્ટર વિગેરે જૈન જૈનેતરાની લગભગ સે સહીવાલું એક મેમેરીયલ પાટણ પૂ. વિજયકમળસૂરિજી મહારાજ ઉપર માકહ્યુ`. આ ખાજુ મુલ્તાન નિવાસી તરફથી પણ ચાતુર્માસ માટે ટેલીગ્રાફ દ્વારા પાટણ મુકામે વિતિ કરવામાં આવી. ભાગ્ય તપ્યું— મુલતાનવાસીઓનું ભાગ્ય તપવાથી મહારાજશ્રીએ મુલતાનમાં . ૧૯૬૮ નું ચામાસુ કરવાની આજ્ઞા આપી. મુલતાનમાં સેંકડા વર્ષો પછી સંવેગી સાધુઓમાંથી ત્રિનેતાનું પહેલું આગમન હતું, પંજાબથી આ પ્રદેશ ક્રૂર અને વિકટ છે, દિગંબરાના કાકારવા પણુ અત્રે ધણેાજ પૂર વેગથી થઇ રહ્યા છે. શ્વેતાંબર વ` પર તેમના તરફથી ધણી હેરાનગતિ કરવામાં આવતી. આય સમાજીસ્ટ અને મેહામેડન કામ પણ ત્યાં વિશેષ પ્રમાણમાં વસે છે. પુનઃ પુનઃ હિંદુઓમાં અને મુસલમાનામાં ધર્મના ઝઘડાને જવાલામુખી પ્રગટે છે. ત્યાંની ભૂમિ પણ કુદરતે એવી છે કે, દરેક કામમાં ઝનુન અને ધના માટે મરીપીટવાની મક્કમતા એક સરખી છે. ત્યાં કાઇપણ ધર્માનું ખંડન કરવું એટલે Page #194 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૧૫૭ સમજવું કે જીવન હેમવા જેવું જ ગણાય. ઘણું વર્ષોથી સંવિગ્ન પક્ષના તપાગચ્છીય ત્યાગી સાધુઓના આગમનના અભાવથી અત્રેના શ્વેતાંબર મૂર્તિપૂજકે ધર્મના આચાર વિચારમાં શિથિલ થતા જતા. વિહારની વિકટતા ઉપકારી મહાત્માઓને વિષાદજન્ય હેતી નથી પરંતુ અખંડ ઉત્સાહને વૃદ્ધિ કરનાર હોય છે. ધર્મ પ્રચારકોને કટોકટીના પ્રસંગે વિજય સૂચક જ્ઞાત થતાં ધર્મ પ્રચારની ધગશ વધતી જાય છે. મુલતાન શહેરની વિલક્ષણ પરિસ્થિતિ જાણું ઉપકાર સિધુ ચરિત્રનેતા ઉગ્રવિહાર કરી સપરિવાર સિન્ધદેશની સરહદમાં આવેલ મુલતાન શહેરમાં ભવ્ય સત્કારથી પધાર્યા. વીજળીને પાવર વાયર દ્વારા ઘણે દૂર પહોંચી વળે છે. પાણીનું પુર જોતજોતામાં અગણિત ભૂમિ ઉપર દેડી જાય છે તેમ વાયુવેગે અખીલ મુલતાનવાસીઓના કર્ણમાં ચરિત્રનેતાની અમૃત વાણીને પ્રભાવ અને પ્રકાશ પ્રસર્યો. તત્ત્વ પિયૂષના નિઝરણું ઝરાવતાં વ્યાખ્યાને ભાવુક જનતાને પ્રશાન્તિ જનક નિવડ્યા. શહેરને વિદ્વાન વર્ગ ચરિત્રનેતાની મુલાકાતે આવો શરૂ થયું. કેટલાક મુસ્લીમે દિગંબરીઓ અને વૈષ્ણવ પંથીઓ પણ વ્યાખ્યાનને અચુપણે લાભ લેવા લાગ્યા. વ્યાખ્યાનમાં અનેક ધર્મ ચર્ચાઓ ચાલતી, દરેક મજહબના (Religion) તાત્વિક પ્રશ્નોની પરંપરાઓ પણ ઉત્તરોત્તર શ્રોતૃ વર્ગને સંતોષજનક નીવડી. આત્મા, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજેરા, બંધ અને મેક્ષ વિગેરે તો માટે ઇતરની માન્યતા અને જૈનેની માન્યતાઓની તુલનાત્મક શિલીએ અજબ રીતે વિવેચન કરતાં જૈનધર્મનું મહત્વ અને માન્યતા આદરણીય માલમ પડતી, એ બધું ચરિત્રનેતાની અપૂર્વ બુદ્ધિને આભારી હતું. ગમે તેવા બુદ્ધિવાલા સ્વતંત્ર પ્રકૃતિવાલા વાદીઓને પણ પલવારમાં જીતી લેતા. તેની સાબીતી ઈસ્તેહારે સમાચારપત્રો News paper, વાંચી લેવા બસ છે આ ગુરૂગૌરવ વધારવા અતિશયોકિત હમે કરવા ઈચ્છતા નથી. પણ જે ગુણે ગુણી મહાત્માઓમાં વિદ્યમાન હોય એ સુગુણેની કુસુમમાલાને ગુંથીએ છીએ એમાં વિબુધજનેનો વિરોધ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] કવિકુલકિરીટ કેમ હેય? ભલે પછી મૂર્ખ અને દૃષ્ટિ દેવીઓને તે ઉજજવલ વિપુલ સણ પણ શ્યામ ભાસે તેમાં ઉજજવલ ગુણ મહાત્માઓને કે તેને સુગુણેને ઉચ્ચારનાર પ્રશંસકેને શું દેષ હોઈ શકે. . મુલ્તાનની જૈન જૈનેતર જનતા રસપૂર્વક ચરિત્રનેતાની ચમત્કારીણું વાણીને લાભ લઈ ઘણા વ્યસનથી મુકત બની સદાચારી જીવને જીવતા શીખી. દ્વેષ અને ઈર્ષા એ બહુજ કટ્ટર શત્રુઓ છે. અજ્ઞાનીઓને એ શત્રુઓની દસ્તી ઘણી પ્રિય લાગે છે. પોતે એ દુષ્ટ શત્રુઓની આક્રમણ ચક્કીમાં જ્યારે ચગદાશે તેની તેઓને ખબર પડતી નથી. એક વ્યક્તિ નિર્મલ સુગુણોથી અને વ્યાખ્યાનની છટાથી અડતા પ્રાપ્ત કરી ધર્મની પ્રચાર કરે તે તે વ્યક્તિના અનેક દુમને ઉદ્ભવે છે અને ઉપર જણાવેલ બે શત્રુઓથી ઘુંઘવાઈ મહાત્માની ઉજજવલ કીર્તિને કલંકીત કરવા મથે છે; પણ સૂર્યને સામે નાખેલી રેતી પિતાની આંખમાં પડતા ક્ષેપકની દુર્દશા થાય છે. મુગ્ધભાવે જૈનેતરે જૈનધર્મની મહત્તા પ્રભાવના વધારવા પ્રયત્ન કરે ત્યારે પારકા ગુણોને અને પારકી યશસ્વિતાને જોતાંજ આંખમાં અમી વરસાવવાને બદલે ઝેર વરસાવનાર દિગંબરની છાતી કરંડીકાઓમાંથી અનેક ઈષો ભુજંગીનીઓ ફફાડા મારતી બહાર ધસી આવી અને તેમના કલેજાને ડંખ મારવા લાગી, એ ઝેરના કેફમાં તે દિગંબર વગે ચરિત્રનેતાને વિરોધ જાહેર કર્યો. તેઓના મનમાં વિચાર આવ્યો કે શ્વેતાંબર મૂર્તિપૂજકના મહાત્મા આવા અતુલ વિદ્વાન છે એમ જાહેર છતાં હમારા અનુયાયીઓમાં જરૂર ફાટફટ થશે. પણ ભલા એ બે વિકલ્પ ઉઠાવવાને બદલે એમ વિચારવું જોઈતું હતું કે ગમે તેમ હોય પણ જાહેરજલાલી તે જૈનધર્મની જ છે ને ? આ ઉદાત્તવિચાર તેઓની શુષ્કભૂમિમાં ક્યાંથી ઉપજે ? તે પછી તેમણે ચરિત્રનેતા પર વાદ માટે હેન્ડબીલ દ્વારા જાહેર ચેલેન્જ મેકલી. સુતેલા સપને જગાડે, સિંહના મુખમાં હાથ નાંખ Page #196 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૧પ૦ અને આપણા ચરિત્રનેતાને વાદને માટે છેડવા એ સરખું જ હતું. તેઓને માલુમ નહતું કે આ પ્રતિભાપ્રપન્ન મહાત્માએ પંજાબમાં જાહેર વાદરંગમાં જય મેલવ્ય છે તેમજ બીજા અનેક વાદીઓની સાથે જાહેર વાદમાં જય મેલવી વાદિ મતંગજેને મદ ઉતાર્યો છે. અલ્પ પરિબલવાલાઓને યુદ્ધની મીટ માંડતા પ્રત્યથી વર્ગને બલની પરીક્ષાને વિચાર લક્ષ્ય બહાર રાખ જોઈએ નહિ, ભાવિમાં પિતાને પરાજય સરજાયેલ હોય તે પ્રતિવાદીના બલની પરીક્ષાને વિચાર કે કલ્પના ક્યાંથી ફુરે? ચેલેન્જ સ્વીકાર: દિગંબની સ્વચ્છંદતાથી બહાર પાડેલી ચેલેન્જને ચરિત્રનેતાએ નિભતાથી તુરતજ સ્વીકારી અને વાદ માટે પોતે નિર્ભિક્તાથી તૈયાર બન્યા. એગ્ય સ્થળ, વિષ તેમજ ટાઈમને નિર્ણય થતા જાહેર વાદને જંગ મચ્ચે. ઉત્સાહી ચરિત્રનેતાએ ખંતપૂર્વક વાદારંભ પહેલા અસરકારક જાહેરભાષણે આપ્યાં. જે ભાષણથી હજારે ઇતરધર્મવાળાઓ આકર્ષાયા, દિગંબરના પંડિતે ત્રણ દિવસ સુધી નિણત સ્થળમાં નિયત સમયે શાસ્ત્રાર્થ માટે આવ્યા નહિ. નમાલુમ ચરિત્રનેતાની પ્રતિભા પ્રભામાં અંજાઈ ગયા કે શું? આપણું ચરિત્રનેતાને પબ્લીક વાદમાં જય થયો. અને મુલતાન શાસ્ત્રાર્થ નામક કટ પણ છપાવી પ્રસિદ્ધ કરવામાં આવી. જૈનધર્મની અજબ પ્રભાવના મુલતાનીઓએ ફેલાવી. અને ગુરૂદેવના વાદ જય નિમિત્ત ખુશાલીમાં ભવ્ય નવ્ય જલુસ કર્યો. પરાસ્ત બનેલ દિગંબરબંધુઓ નિઃશસ્ત્ર શત્રુઓની જેમ ઠંડા હિમ જેવા મંદા પડ્યા, અનેક જાહેરછાપામાં જૈનમુનિ લબ્ધિવિજયજી મહારાજને વાદય અને દિગંબરેની પરાસ્તતા તે છાપાઓના અધિપતિઓએ પદ્ધતિસર છાપી પિતાની કૃતાર્થતા દેખાડી. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] કવિકુલકિરીટ મુલતાનના ૧૯૬૭ ના ચાતુર્માસ દરમ્યાન ચરિત્રનેતાના અનેક વિષયા ઉપર જોરશોરથી વિશાળ મેદાનમાં જાહેર લેકચરા થયા, જેમાં વેદોક્ત દયા, પુરાણાની દયા, ઇસ્લામ મજહબ નિવૃત્તિપથ વિગેરે વિષયા ખૂબ ચર્ચાયા. યુવાવસ્થાને પાવર, અસાધારણ વિદ્વત્તાની છટા, ખુલંદ અને મધુર ધ્વનિના ટાંકાર અને આકર્ષીક એજસ્વી શાન્તમુદ્રા આ બધાયે સાધના સહજ સ્વભાવે શ્રોતૃવને ખેંચનારા બનતા. શહેરના મુખ્ય લત્તો અને વિશાળ સ્થાન, અને ઉંચુ સ્કુલ અને પ્રભાવક વ્યાખ્યાતા એસે એટલે પૂછવું જ શું? હજારોની સંખ્યામાં જનતા કીડીની માફક ઉભરાતી, વ્યાખ્યાનના શબ્દે શબ્દરૂપી કણાને ગ્રહણ કરતી, તેમજ હૃદય મંદિરમાં તે ધર્મ સારરૂપ શબ્દ કણાના સંચય કરી, પુનઃ પુનઃ મનન કરતી, એમ પાંચ સાત જાહેરભાષણા થતાં સેંકડા માંસહારીઓએ માંસને ( Meat ) અને દારૂડીઆએ મદ્યપાનના (Wire ) ત્યાગ કર્યું, એટલુંજ નહિ બલ્કે એક માંસ નિષેધક મ`ડળની અત્રે સ્થાપના થઇ, જેમાં જૈન હિન્દુ અને મુસલમાન કામના પણ યુવાનો જોડાયા. આ મ`ડળીના સભ્ય) કાઈને ત્યાં માંસ પકાવાનું નજરે ચઢે તો તે સ્વયંસેવક ત્યાં જઈ રીતસર સત્યાગ્રહ કરતા અને ઉપદેશદ્વારા તેઓને માંસઆદિનો પરિત્યાગ કરાવતા. મુલતાન શહેરની પ્રજામાં માંસનો ત્યાગ એટલા પ્રમાણમાં વધ્યા કે જેના પરિણામે કસાઇઓને ત્યાં (Meat seller) છ આને શેરનું માંસ ત્રણ આને શેર થઈ ગયું. કા વ્યક્તિ માસનિષેધક મ`ડળીના કહેવાથી માંસ આહાર ન છેડે તે તેને તે મંડળવાળા ચરિત્રનેતા પાસે દર્શનાર્થે લાવતા તેમને તેઓશ્રી સચેટ ઉપદેશદ્વારા તેનાથી થતા નુકશાનને સમજાવી માંસાહારને તીલાંજલી અપાવતા. શહેરના કસાઈઓ ચીઢાયા, તેમના વ્યાપારે। મૃતપ્રાયઃ થયા. તેઓની એક સભા ભરાઇ અને તેમાં નિર્ણય કર્યો કે આપણા વ્યાપારને પ્રતિબંધક અને નિરોધક ભાવડાઓના ગુરૂ આવ્યા છે. તેઓના ધમ ભાષણાના હિંદુઓ તે ઠીક પણ આપણીજાતના મુસ્લીમો પણ અહિંસા Page #198 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૧૬૧ ધર્મના હિમાયતી બન્યા છે. આપણે એવું તર્કટ રચે કે જેથી આ ભાવડાના ગુરૂનું કાસળ નીકળે અને આપણે વ્યાપાર પુનઃ સજીવન થાય, પાપાત્માઓ પાપવૃત્તિઓના પરિત્યાગી બને તે પણ ક્રૂર અને દુર્ભાગી આત્માઓને પસંદ નજ પડે, નીચ પ્રકૃતિ વ્યક્તિએ પોતાનું પાપી પેટ ભરવાને માટે મહાન પુરૂષોનો વિરોધ કરે છે; પણ શ્રેષ્ઠ આશયથી સત્ય પ્રચાર કરનારને જરાપણ આંચ કે ખાંચ આવતી નથી. નિઃસ્વાથી ધર્મનો ઉપદેશ આપનાર મલેચ્છ જનતામાં પણ અહિંસાધર્મની અજબ પ્રચાર કરનાર ચરિત્રનેતાને તે ક્રર જનતાને નિષ્ફર પરિણામની જાણ થઈ પરંતુ એ સમાચારથી તેઓશ્રીના હૃદયમાં ગ્લાનિને બદલે ઘણે ઉત્સાહ પેદા થયે અને એ ઉત્સાહે ભાવિ અભ્યદયના ચિહે સૂચિત કર્યા, નીડરતા વધી, ધીરજતાથી પ્રાણની પરવા કર્યા વિના પ્રથમથી જ વિશેષ સતેજ બની અહિંસાધર્મના પ્રચાર માટે જાહેરભાષણે આપતા ગયા. પણ હાં અહીંના શ્રાવક અને ભક્તવગે ચરિત્રનેતાની નિર્દોષ પ્રવૃત્તિમાં આંચ ન આવે એ હેતુથી બે મજબૂત પહેલવાન જેવી વ્યક્તિઓ સાવધાનપૂર્વક રેકી હતી. જોકે તેઓ સમજી ગયા હતા કે, આ મહાત્માશ્રીને વિરોધ હમને ઘણી ભયંકરતા ઊભી કરશે, એટલે આપોઆપ શાંત પડી ગયા. ખરેખર જગના કલ્યાણના હેતુથીજ પથ દર્શકને વિઘવાદળીઓ ઘેરે છે. પરંતુ તેઓના પુણ્ય વાયુના સપાટામાં આપોઆપ તે વાદળીઓ વીખેરાઈ જાય છે. સં. ૧૯૬૮ ના મુલતાનના ચાતુર્માસમાં અભૂતપૂર્વ ચીરસ્મરણીય ધર્મ મહેસ, પૂજા પ્રભાવના, ધાર્મિક પાઠશાલાઓ વિગેરે ધર્મકાર્યો સારા પ્રમાણમાં થયા. અખીલ જનતાએ વ્રત પચ્ચખાણ પણ સારા પ્રમાણમાં લીધા. અંહીના દેવવિમાન જેવા મંદિરનું કાર્ય પુરૂં થતાં વિધિપૂર્વક ધામધૂમથી ચરિત્રનેતાને વરદહસ્તે વીતરાગ પ્રભુની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રતિષ્ઠા મહોત્સવમાં બીજા શહેર અને ગામના સેંકડો માનોએ પધારી ધર્મની પ્રભાવના કરવામાં ફાલે આપ્યો હતે. મુલતાનનું આખું ચેમાસુ ઘણજ પરિશ્રમ ઉઠાવી જૈનેતર વર્ગમાં પણ જૈનધર્મની મહત્તા અને ગૌરવ સમજાવી નિર્વિને પરિપૂર્ણ કર્યું ૧૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ , છે છે પ્રકરણ ૧૬ મું. તે અંબાલા ચાતુર્માસ ચરિત્રનેતાની ખ્યાતિ કીતિ અને પ્રતિષ્ટા આખાયે પંજાબમાં અજબ જામી. અપ્રતિમ પુણ્ય પ્રકૃતિ પૂજ્ય ચરિત્રનેતાની * * વાણીએ પંજાબીઓના સઘનપાપપુજને વેરાન સેરાન કર્યા. જ્યાં જ્યાં જેનેની વસ્તી હતી ત્યાં ત્યાં સઘળે સ્થળે વિચર્યા. અનેકધા ઉપકારે કર્યા. જેઓના હૃદયમાં કેવળ ઉપકારની જ ભાવના હરપળે રમી રહી હોય તે મહાત્માની કોઈપણ ધારણા પાર ન પડે એમ બનતું જ નથી. દરેક સ્થળોના વિહારમાં ધર્મ વિમુખીઓ ધર્મ સમ્મુખ બન્યા. હૃદયની વિશુદ્ધતા અને શાસ્ત્રની વિદત્તા એ ઉભયથી સંમિશ્રિત થયેલી વાણીસારણી જનતાને મુગ્ધ બનાવે એ તદન સ્વભાવિક છે. જ્યાં Page #200 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૧૬૩ ચરિત્રનેતાને ત્યાં સંખ્યાબંધ શ્રાવકે વાણી અને દર્શનનો લાભ લેવાના હેતુથી આવી વસતા જ્યાં સુગંધી પુષ્પરાશીને વાસ હોય ત્યાં ભ્રમરગણને વાસે હેયજ છે. વાણી વિચાર અને સુવૃત્તિ ત્રણેય જેમના એક સમાન રહેતા કારણકે મહતમેપતા એ વાકયને સારી પેઠે સમજ્યા હતા. વિહાર કરતાં કરતાં ચરિત્રનેતા અંબાલા પધાર્યા, અની જનતા આ મહાત્માના પુનિત નામથી અને ગૌરવભર્યા ગુણના અતિશથી પરિચિત હોઈ સકારમાં, સેવામાં અને આજ્ઞાપાલનમાં દત્તચિત્ત રહેતી, અને જુદા જુદા વિષય ઉપર પાંચ ભાષણે થયા હતા. જેમાં મૂર્તિપૂજક, સ્થાનકવાસી જૈનેતરે પણ પ્રતિદિન વ્યાખ્યાનમાં હાજર રહેતા, જૈનેતર વકીલે અનેકધા ગુંચવાડા ભરેલા પ્રશ્નો પૂછતાં જેમને જવાબને બહુજ સુંદર રીતે ઉકેલ કરતા. મહારાજશ્રીના ભાષણમાં મેરલીધર નામના વકીલને ઘણો જ રસ જાગે. મહારાજશ્રીની મુલાકાતે ઘણીવાર આવતા. પિતે પરધર્મને હોઈ સ્વધર્મના ગુરૂ જેવો પ્રેમ અને શ્રદ્ધા રાખતા. અને દરેક વિષયનું ખંડન આનંદપૂર્વક સાંભળતાઃ પંજાબ કેન્ફરન્સ, પંજાબના મોટા મોટા શહેરમાં અવર નવર ભરાતી. જેના સભાસદે માં મેટે ભાગ ( Majority ) જૈનેતરે ને હતે. સમાજના સુધારા માટે તેમાં વિચારણાઓ થતી. આ સભામાં શ્રીમતે, અને વિદ્વાનને વર્ગ આ કોન્ફરન્સમાં એકત્રિત થતા અને જુદા જુદા વિષય ઉપર અસરકારક ભાણે થતા. આ કેન્ફરન્સની પદ્ધતિ, નિયમે તેમજ ઉદ્દેશે તેમજ વિદ્વાન વક્તાઓના નામે તથા વિષયો પ્રથમથી પ્રગટ થતાં. લેકચરનો આગ્રહ– ચરિત્રનેતાના વ્યાખ્યાનેથી ભક્તિવંત અને શ્રદ્ધાન્ત બનેલા મેરલીધરે મહારાજશ્રીને પબ્લીક લેકચર આપવા આગ્રહ કર્યો. વિશેષ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ] કવિકુલકિરીટ લાભ જોઈ તે વિનંતિને સ્વિકાર થશે. વકીલજીએ મહેનત ઉઠાવી અરજી વિગેરે કરી સમય અને વિષયની મંજુરી મેલવી. આ સભામાં ચરિત્રનેતાને લઈ જવા એટલે ક્યાં અને કેટલું ઉંચુસ્થાન, તેમજ ત્યાગી મહાત્માઓનું માનગૌરવ સચવાય અને સૌ કેઈ દેશના લાભ સારી પેઠે ઉઠાવી શકે એ હેતુથી વકીલજીએ અને શ્રાવક વગે પરિશ્રમ ઉઠાવી સારી વ્યવસ્થા કરી.. એક ઉંચી સુંદર પાટ અને જૈન સાધુના વ્યાખ્યાન પદ્ધતિ અનુસાર ચંદર પુઠીઉં વિગેરે ગોઠવવામાં આવ્યું. સભામાં દયા તેમજ શિક્ષણ એ બે વિષયો ઉપર ચરિત્રનેતાનાં ભાષણે નિર્ધાર થયાં. ચરિત્રનેતાને સમય આવતાં બુલંદ અને મધુર અવાજથી સેંકડોની સભામાં છટાદાર ભાષામાં હૃદયમંથક વિવેચન શરૂ કર્યું, એક વ્યકિત અસરકારક ભાષણ થતું જોઈ હૃદયમાં ઘુઘવાતી ઈર્ષ્યા જવાલાને તે સભામાં પ્રગટ કરતા જણાવ્યું કે આ સભામાં પ્રમુખસ્થાન કેને આપવામાં આવ્યું છે તે સમજવું બીલકુલ અશક્ય છે. કારણકે જૈન મુનિ લબ્ધિવિજયજીનું સૌથી ઉંચુસ્થાન તેમજ મેજ ઉપર બાંધેલા ચમકતા ચંદરવા જતાં ભલભલાને ભ્રાન્તિ થાય કે આ સભામાં પ્રમુખપદે કયું છે? જેમને ધર્મધગશ કે શ્રદ્ધા ન હોય, સાચા સંતની ઓળખાણ ન હોય, તેવી વ્યક્તિનેજ આવી ઉદ્ધતાઈ અને ઈર્ષ્યાથી ભરેલે પ્રશ્ન પૂછવાની ધીઠાઈ કરવી પડે. તે પ્રશ્નકાર લાલા લચપતરાઈને પ્રમુખ સાહેબે જણાવ્યું કે હું તે અમુક સમયને માટે અને આ સભામાં પ્રમુખ તરીકે નિયત થ છું. પરંતુ હરેક સભાને હંમેશ માટેના સાચા પ્રમુખ જે કંઈ દુનિયામાં હોય તે તે ત્યાગી સંતેજ છે. એટલે એ પ્રશ્ન તમારે અસ્થાને છેઃ વાંચક વર્ગ વિચારશે કે આપણા ચરિત્રનેતાનું કેવું અસાધારણ ઓજસ તે સભામાં પ્રસર્યું હશે. તેમજ પ્રમુખ પણ કેટલી ઉદાર વૃત્તિવાળા તથા ધર્મપ્રેમી હોવા જોઈએ ? Page #202 -------------------------------------------------------------------------- ________________ સૂરિશખર | ૧૬૫ ચિરત્રનેતાજીએ અંતઃકરણની શુદ્ધ લાગણીથી હાર્દ વચન પ્રવાહને વહાવતા પ્રથમના દિવસના ભાષણમાં દયા કાની હાઇ શકે ? દયા એ આ ધર્મોની ભૂમિકા છે. દરેક દનકારો દયાને પ્રશસે છે. માને છે અને દયાલુ બનવા સહુ કાઇને પ્રેરે છે. પોતાના તુચ્છ સુખની ખાતર પ્રાણીઓની હિંસા કરવી કરાવવી એ અધમ આત્માઓનું કવ્ય છે. દયા ધર્મ પાળવા માટે જીવાની ખાસ તિ પણ જાણવાની જરૂર છે, કારણ કે કહ્યું છે કે ચા યા મુન્નસે હે ચા ન ઢાઇ વિજ્રાય, જ્ઞાતિ ન ગાળી લીવો, જ્જો જ્યા જ્યોં થાય ? । વિગેરે સરસ લખાણ પૂર્વક વિવેચન કર્યું હતું. જે ભાષણમાં વૈદિક ગ્રન્થાથી પણ માંસ ભક્ષીયાની અધમતા વર્ણવી એવુ રાચકવર્ણન કર્યું હતું કે, તે પ્રથમ દિવસના ભાષણમાં સેંકડા હિ ંદુએએ માંસાહારની પ્રતિજ્ઞા લઇ સ્વજીવનને કૃતાર્થ કર્યું હતું : ખીજે દિવસે શિક્ષણ (Education) ઉપર ખેલતા મહારાજશ્રીએ જણાવ્યું કે, દરેક શિક્ષણામાં સ્વપર કલ્યાણ સાધક આલેક' અને પલાકમાં સુખનેજ કરનાર જે કાઈ શિક્ષણ હાય તો તે ધાર્મિક શિક્ષણુજ (Religions Instruction ) છે. ધાર્મિક શિક્ષણથી માણસનું જીવન સાદું અને સદાચારી અને છે, કેવળ પાશ્ચિમાત્ય વાતાવરણથી વાસિત અનેલું વ્યવહારિક શિક્ષણ મનુષ્યાને ઉદ્ધૃત, અવિનયી, સ્વચ્છંદી, અને ધર્મ વિરાધી બનાવે છે. જે વિદ્યાથી આત્માની ઓળખાણ થતી નથી, જે વિદ્યા નીતિ–ન્યાય વિવેક, વિનય, નમ્રતા અને ધમની શ્રદ્દા જેવા અપૂર્વ ગુણાનુ` નિક ંદન ટાઢે છે. એનું નામ વિદ્યાજ નથી. કહ્યું છે કે જ્ઞા વિદ્યા યા વિમુલ્યે । જે જે જ્ઞાન માત્ર આ લેકમાંજ ઉપયાગી હોઇ પરલોકમાં કાંઈ પણ ઉપકાર કરતું નથી તે સધળુ` મિથ્યા જ્ઞાન છે. કહ્યુ` છે કે– मिथ्याज्ञानं समस्तं तत् । इह लोकोपयोगियत् । रागद्वेषादयो यस्मात् । प्रवर्धन्ते शरीरिणाम् ॥ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] કવિકુલરિટ આજ દિન સુધી એ શિક્ષણ પાછળ લામ્બે રૂપિયા ખરચાયા છે અને ખચાય જાય છે. તેનું એકંદર પરિણામ જે વિચારીએ તે આજના યુવાનો જેમ જેમ એ કેળવણીમાં આગળ વધતા જાય છે, તેમ તેમ ધર્મોના અનુદાનોથી હજ કોસ દૂર થતા જાય છે. પાકને ભય એમના હૃદયમાં રહ્યો નથી. માત્ર આ દુનિયામાં જ પૌગલિક સુખમાં કેમ આગળ વધવું એજ એમનું મુખ્ય ધ્યેય હોય છે. દેવગુરૂ અને ધર્મ જેવા તારક ત પ્રત્યે એમને દિન પ્રતિદિન અણગમો વધતું જાય છે, માટે જ ધાર્મિક શિક્ષણની અનિવાર્ય આવશ્યકતા છે. વિગેરે લગભગ વિશ મિનિટનું ભાષણ પણ શ્રોતાઓને ઘણું જ પ્રિય થઈ પડયું. એ ટુંક સમયના ભાષણમાં પણ એવી ઉંડી અસર અને રમુજ જનતાને અનુભવાઈ હતી કે, જેના પ્રભાવે કેટલાક સભાસદેએ ધર્મશિક્ષણ જીવનમાં ઉતારવાની કબૂલાત આપી. ચરિત્રનેતાના ભાષણને વશ મિનિટ થતા એક વ્યક્તિએ ચરિત્રનેતા ઉપર ચિઠ્ઠી મોકલી જેમાં લખ્યું હતું કે “ ઘણું વક્તાઓને બલવાનું છે અને સમય ટુંકે છે. શુક્ર પ્રકૃતિવાલા માણસની કુટ આશયથી આચરેલ પ્રવૃતિ નિરર્થક જાય છે એ સ્વભાવિક વિધિ ક્રમ છે. ચિઠ્ઠી ભેજનાર વ્યક્તિ ચરિત્રનેતાના ભાષણથી મુંઝાઈ ગઈ હતી. કારણકે તે સારા વક્તા હોવા છતાં તેમના ભાષણમાં અખીલ સભાસદેએ માત્ર બેજ ચેર આપી હતી. જ્યારે ચરિત્રનેતાના ભાષણમાં બાર ચેર થઈ એટલે ચીઠ્ઠીના બહાને માત્ર ઈષ્યો જ્વાલા ભભૂકી ઉઠી હતી. ત્યાગી મહાત્માઓના વૈરાગ્ય રંગ મિશ્રિત અણમેલ વચન પિયૂષની અસર કયાં? અને સંસાર આસકત વક્તાઓના ઉપર ટપકે બેલાતા વચનની અસર ક્યાં ? ચીઠ્ઠિ દ્વારા વિનંતિ– ચરિત્રનેતાના ભાષણથી સભાપર પડતે પ્રકાશ અને અસર અનુપમ પડ્યો છે. એમ જાણી ઉદારવૃત્તિ સન્ત પ્રેમી પ્રમુખ સાહેબે ચરિત્રનેતા Page #204 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૧૬૭ પર સહર્ષ જાણે ભાષણને ઉપસંહારજ ન હોય એવી એક ચિઠ્ઠી મેકલી જેમાં નીચે લખેલ ભાવાર્થવાનું સૂચન કર્યું હતું. કે “આપશ્રીનું ભાવણ જનપ્રિય છે, ધર્મની ઊંડી અસર કરનારું છે. તેમજ અન્ય વકતા કરતા આપના ભાષણની અસર વિશેષ થઈ રહી છે, એટલે આપ દશ મિનિટ આપનું ભાષણ આગળ વધારશે એવી મારી નમ્ર વિનંતિ છે.” પ્રથમ આવેલ વ્યાખ્યાનોધની ચિઠ્ઠીને ઇન્કાર થતાં અને ભાષણ આગળ વધારવાની માંગણી થતા ચરિત્રનેતાએ અખંડ ઉત્સાહી પરેપકારવૃત્તિથી આગળ ભાષણ વધાર્યું જેથી જનતા પર ઘણુજ વિશેષ ઓજસ પ્રસયું. અને જૈન ધર્મની મહત્તા વધી. આ સભામાં દરેક વિદ્વાન વક્તાઓમાંથી અધિકતર પ્રિય અને અસરકારક ભાષણ નીવડયું હોય તે તે આપણા ચરિત્રનેતાનું જ નિવડયું સભાસદમાં M. A. B. A. આદિ અનેક વિદ્વાન વર્ગ ભાષણ આપનારે. હોવા છતાં બાર ચેરને ચાન્સ મળ્યો હોય તે આપણા ચરિત્રનેતાને જ મ. જૈનેતરની સભામાં પણ જૈન મહાત્માઓ વિદ્વતા ભર્યું અને અસરકારક ભાષણ કરી શકે છે એવી ભૂરિ ભૂરિ પ્રશંસા થઈ. સભામાં થયેલ ભાષણને રીપેટે અનેક વર્તમાન પત્રોમાં પ્રગટ થયો. જેમાં આપણું ચરિત્રનેતાના ભાષણને રીપેટે જુદે અને સ્પષ્ટ ટાઈપમાં પ્રસિદ્ધ થયા હતા. રીપેટ પૂર્ણ થતા વર્તમાનપત્રના અધિપતિજીએ ખુશાલી દર્શાવતા પિતે જણાવ્યું હતું કે જૈન મુનિરાજ શ્રીમદ્ લબ્ધિવિજ્યજી મહારાજનું ભાષણ આ સભામાં ઘણું પ્રશંસાયું છે અને જેમના ભાષણમાં બાર ચેયરે થઈ હતી. જે કોઈપણ વક્તાના ભાષણમાં થઈ નહતી. ખુશીથી હું પણ મારા તરફથી તેઓશ્રીના ભાષણને અનુદન રૂપ તેરમી ચેર આપી વિરમું છું જૈનેતરની સભા, જૈનેતર વિદ્વાન વક્તાઓ, અને તે પણ સુધારકે છતાંયે જૈન મહાત્મા શ્રીમાન લબ્ધિવિજ્યજી મહારાજનું ધાર્મિક પ્રવચન સર્વાધિક બન્યું એ જેને જનતાને ઓછું ગૌરવ લેવા જેવું ન ગણાય. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] કવિકુલકિરીટ દિલ્હીમાં પધરામણી – પંજાબની જનતાને અપૂર્વ ધર્મ પ્રવૃત્તિમાં પ્રગતિશીલ બનાવી હમેશા મરણપથમાં આવે એવા સુકૃત્યની સુલતાઓ ભાવુક આત્માના હૃદયવૃક્ષ ઉપર આપી ચરિત્રનેતાએ પંજાબથી સપરિવાર વિહાર કર્યો. પંજાબથી પાછા વળતા ત્યાંની જિજ્ઞાસુ અને ઉપકૃત જનતાએ ગુરૂવિરહના અને ધર્મ સંગમથી ઉત્પન્ન થતા નિર્દોષ આનંદના અભાવના આંસુ ઢાલ્યાં. પાટનગર દિલ્હી શહેરમાં ભવ્ય સરકારની સાથે ચરિત્ર નેતાની પધરામણી થઈ. અત્રેની જનતાને ચતુર્માસ માટે અત્યંત આગ્રહ થતાં સંવત ૧૯૭૦ નું ચાતુર્માસ ચરિત્રનેતાએ દિલ્હી શહેરમાં કર્યું. દિલ્હી શહેરની જનતા વિલાસ પ્રેમી હોવા છતાં ધર્મ વ્યાખ્યાનને લાભ નિયમિત લેતી. અંહીના કેટલાક જૈનેતર વિદ્વાને ચરિત્રનેતાની મુલાકાતે આવતા અને તેઓશ્રી પણ જૈનધર્મના સિદ્ધાંતોની સમજણ આપી સંતુષ્ટ કરતા. દિલ્હી શહેર એટલે એક વખતનું બાદશાહીયતનું તપ્ત સ્થાન જ્યાં અનેક પરીના માન વસે છે. દરેક માનવને ઉત્પન્ન થતા સંશને ચરિત્ર નેતા અજબ યુક્તિથી નિરાકરણ કરતા રામા થીએટરમાં ભાષણ – અનેક જૈનેતરના આગ્રહથી અખિલ દિલ્હીવાસી જનતાને ગુરૂદેવની ધર્મદેશનાને લાભ મળે એ હેતુથી જાહેર ભાષણની ગાઠવણ થઈ. જે ભાષણમાં હજારે માનો લાભ લેવા ઉપરાંત અને ઓફીસર વર્ગ પણ દુર્લભતક માની ભાષણને લાભ લે. શહેરના દરેક વિશાલ મકાનોમાં પબ્લીક ભાષણ પ્રસંગે સ્થલ સંકેચતા સહેજે રહેતી. જેથી ચારિત્રનેતાના ભાષણનું સ્થળ સુપ્રસિદ્ધ રામા થિએટરમાં નિશ્ચિત થયું. વાંચક વિચારશે કે દિલ્હી શહેરની વિશાળ માનવમેદનિ ચરિત્રનેતાના મધુર પ્રવચનમાં કેટલી મંત્ર મુગ્ધ બની ચુકી હશે? Page #206 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર It ૧૬૮ જૈન મહાત્માના બેધક તાત્વિક પ્રવચને હજારેને રેચક બન્યા. હજારે દુર્વ્યસની પાપ પ્રચારમાંથી અટક્યા. અને ઉંચા આચાર વિચારમાં જાયા. ભાષણે અલગ અલગ વિષયો ઉપર જનતાની પસંદગી ઉપર ગેઠવાતા. માનવ ધર્મ, સાચું સુખ. ઇષ્ટ સિદ્ધિ, સંત સંગ. જગત કર્તા ઈશ્વર નથી વિગેરે વિગેરે વિષય ઉપર ચરિત્રનેતાએ ભાષણ આપ્યા હતા. જેથી જનતામાં ઘણીજ જાગૃતિ થવા પામી હતી. અવર નવર જૈનેતર પંડિત પણ ધર્મ ચર્ચા કરવા આવતા, જેમની સાથે મહારાજશ્રી ઘણીજ દલીલે પૂર્વક વાત કરી જૈનધર્મની મહત્તા સમજાવતા ચરિત્રનેતાને અનેક પ્રશસ્ત પ્રવૃત્તિઓમાં અત્રે ગુંથાએલા રહેવું પડતું. જેથી નિવૃત્તિને સમય ભાગ્યેજ મલ. કાર્યોના વ્યવસાયથી પિતાની તરફ પ્રેમદૃષ્ટિથી દેખનારાઓ પણ પત્તર આપવાની ફુરસદ મળતી નહિ જે નીચે આલેખાયેલા પત્રથી વાંચક વર્ગને માલુમ પડશેઃ પત્ર લખવાની ફુરસદ પણ નહિ મળે એ સ્વાભાવિક છે. પઠન પાઠન વ્યાખ્યાન વાંચન ભાષણ અને નવીન ગ્રન્થ રચવામાં તથા આવેલ વાદિઓ સાથે વાતચીત કરી તેમના પ્રશ્નોના ઉત્તરે આપવા વિગેરે કામમાં મશગૂલ હોવાથી ફરસદ ક્યાંથી મળે? ચરિત્ર નેતાની વિદ્વત્તાના યશોગાન તરફ થવા લાગ્યા. જૈનેતરે પણ મહારાજશ્રીની વિદત્તાની ભૂરિ ભૂરિ પ્રશંસા કરવા લાગ્યા. વર્તમાન પત્રકારેએ પણ પબ્લીક લેકચેરેને રીપેટ પિતાના કેલમમાં લંબાણથી છાપી કૃતજ્ઞતા દર્શાવી. અનેક સજજન વર્ગના અભિનંદન પત્ર પણ આવવા લાગ્યા. તે પૈકી ખાસ મુનિરાજ શ્રીમદ્ વલ્લભવિજયજીએ પણ હૃદયની સય પ્રીતિથી ચરિત્રનેતાની વકૃત્વશક્તિ ઉપર હાર્દિક ઉગારે પત્રકાર પ્રદર્શિત કર્યા હતા તે અક્ષરસઃ હમે પ્રગટ કરીએ છીએ. , Page #207 -------------------------------------------------------------------------- ________________ १७० ] કવિલકરીટ ॐ नमो वीतरागाय ॥ नमः श्रीमद् विजयानंदसूरि पादपद्मेभ्योऽपि मुम्वई गिरगांव - लालबाग मुनि वल्लभ विजयादि तर्फसे मुनिवर्य श्री लब्धिविजयजी आदि योग्य वंदनानुर्वेदना सुखशाता के साथ मालूम होवे आपका प्रीति भरा पत्र मोला आनन्द प्राप्त हुआ बस इसी तरह हमेशहके लोए बना रहे यही श्री सद्गुरु महाराज से प्रार्थना है. इसमें शक नहीं दील्हिका पुण्य आजकाल सतेज है. जहां गइ हुइ राजधानी वापीस लोट आई. वहां प्रीति न आवे यह रोति या नीति नहीं हो सकती अत एव सुनपत पानिपत व थनेसर की खुशकी नीकल गई. यमुनाके तटकी ठंडी ठंडी हवाने ठंड पादी इतना हि नहीं बल्कि प्रीतिको हराभराकर मनोबागको सरसब्ज कर दीया. आपके लेकचरोंकी धूम चारोंही तर्फ घूम रही है. इसमें शक नहि पंजाबका पानी ही ऐसा है मगर अस्मदादिकोंकी तरह गुजरात के पानीकी असर न लगे तबतक ही संभव भी है पंजाब गुरु महाराजका धाम है अत एव अपने लीए तोर्थभूमि है तीर्थ भूमि फरसनेसे आत्मबल बढ़ता है तो शारीरिक बल बढे उसमे आश्चर्य हो क्या ? अन्यत्र गुरु निन्दकों का स्थान होनेसे उसकी संगति आत्मबलकी हानि कर सकती है. यदि वो शारिरिक बलकी हानि करे उसमें तो कहना ही क्या ? मगर इस बातकी सत्यता अनुभव बिना होनी दुर्लभ है जब आप स्वयं अनुभव करेंगे स्वयं हि विदित हो जायगा अस्तु समयानुसार जो कुच्छ हुआ देखलिया, जो कुच्छ होगा देखा जायगा मगर इतना Page #208 -------------------------------------------------------------------------- ________________ રિશેખર [ ૧૭૧ तो मुक्त कंठसे कहना हि पडेगा कि आपकी भाषण शक्ति व भाषण शैली चित्ताकर्षिका है. गुरु महाराजके प्रतापसे आपको प्रतिदिन वो शक्ति बढे कि जिससे स्वर्गवासी श्री गुरुमहाराजका नाम अधिकसे अधिक फैले. इस वक्तका प्रसंग दर्शनीय हुआ बडी ही खुशीकी बात है जबकी आप ही दर्श. नीय है तो आपको संगतिका प्रसंग दर्शनीय क्यों न होवे ? कमी भाग्यमें होगा हमें भी एसा प्रसंग मिलेगा. आनन्द होगा हाल तो दूर होनेसे कर्ण ही तृप्त होते है जब नेत्र तृप्त होंगे तब अतीवानन्द प्राप्त होगा. सब मण्डलको धर्मलाभ. वदी ६ बुधवार ૩. વ. વિ. દીક્ષાની અભિલાષા– વલી અત્રેના વિદ્વત્તા ભર્યા ભાષણ અને વ્યાખ્યાનથી દેલતરામના એક યુવક ચરિત્રનેતાપર ઘણાજ ભક્તિમંત બન્યા. હૃદયવેધક ઉપદેશની અસીમ ઊંડી અસર થતાં તે યુવક પરમ પુનિત ભાગવતી દીક્ષા અંગીકાર કરવા સમુત્સુક થયા. તે યુવકના હૃદયમાં વૈરાગ્યના અંકુર ભાવનારૂપ જલથી સિંચિત થતા પ્રતિદિન વધતા ગયા. સ્વ અને પરપદાર્થોની ક્ષણભંગુર સ્થિતિનું સાચું જ્ઞાન તેઓશ્રીએ મેળવ્યું. દુરવગાહી આત્માની પરમજ્યોતિમય દશા અને પરમપદ પ્રાપ્તિના સાધનભૂત સંજમની સાચી ઓળખાણ ચરિત્રનેતાની અમોઘ દેશનાએ તેઓના હૃદયમાં નવપલ્લવિત કરી. અગાધ અને દુસ્તર વ્યામોહી સંસારની વૃત્તિઓ પ્રતિ તિરસ્કાર શરૂ . હૃદયવધક તારક ગુરૂદેવની દેશનાએ તે તરૂણ યુવકના હૃદયમાં વૈરાગ્ય, સમભાવ, ધીરજ આદિ સુગુણની સુવાસ પ્રસારી અને તેથી જ ક્ષણિક નશ્વર ધન મહેલાતે કુટુંબ વિગેરે ઉપરને મેહ છુટતે ગયે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] કવિકુલકિરીટ એક દિવસ નિવૃત્ત થઈ બેઠેલા ચરિત્રનેતાને તેઓએ પિતાના હૃદયગત વિચારે રજુ કરતાં કહ્યું કે, આપશ્રીની દેશનાથી મારા હૃદયમાં વિરકતભાવ ઉભરાય છે. આપશ્રીના શિષ્ય બની જૈનધર્મની દીક્ષા સ્વીકારી આત્મ કલ્યાણ કરવા ઈચ્છું છું. મારા કુટુંબીઓ સ્થાનકવાસી પંથના છે. અને તેથી તેમની આજ્ઞા લેવા જતાં તેઓ અન્યપંથના હાઈ સગી દીક્ષા અંગીકાર કરવાની આજ્ઞા ન જ આપે. માટે આપ રજાવિના એ કાર્ય જલદી કરી સંસાર કારાગારમાંથી મને મુક્ત કરે ચરિત્રનેતાએ જવાબમાં જણાવ્યું કે દેલતરામજી? તમને મારી દેશનાથી આત્મ કલ્યાણની ભાવના જાગૃત થઈ છે તે ખરેખર લઘુશ્મની નિશાની છે. દેશના શ્રવણનું સાચું ફળ સર્વવિરતિ ગ્રહણ કરવાના પરિણામ જ છે. વિગેરે કહી ચારિત્રમાં આવતા પરીપની સમજણ આપી. તેમાં મક્કમ રહેવા ભલામણ કરી. ત્યારબાદ તેઓશ્રીને સીકેદરાબાદમાં ધામધૂમ પૂર્વક ઠાઠમાઠથી સુમુહૂર્તે પ્રવૃયા પ્રદાન કર્યું. અને તેમનું નામ મુનિ શ્રી લક્ષણવિજ્યજી રાખી પોતાના શિષ્ય તરીકે જાહેર કર્યા. આ દીક્ષા પ્રસંગે જનતાના હૃદયમાં તે તરૂણ યુવકને ભૂરિ ભૂરિ અભિનંદને અપાઈ રહ્યા હતા. આ દીક્ષા પ્રદાન મહત્સવ પ્રસંગે શાસન પ્રભાવના કરવામાં સહુ કોઈ કટીબદ્ધ બન્યા હતા. ઠેઠ પંજાબ સુધીના જૈનેએ પણ ભાગ લીધે હતે. તેઓશ્રીને દીક્ષા આપી દિલ્હીમાં માસુ કર્યું. ત્યાંનાં માસામાં ધર્મ પ્રભાવનાઓ, પૂજાઓ, ધર્મ પર્વ દિવસમાં જલસાઓ અને સમારે અજાયબી ભરેલા થયા. જીવદયામાં જીર્ણોદ્ધારમાં તેમજ અન્ય ધર્મ ક્ષેત્રેર્મા અત્રેની જનતાએ ઉદારતાથી હાથ લંબાવી પિતાની ચંચળ લક્ષ્મીને ચિર સ્થાયી બનાવી હજુ સુધી ત્યાંની જનતા આવા મહાત્માને ઝંખી રહી છે Page #210 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી વિજયલમણસૂરીશ્વરજી મહારાજ. Page #211 --------------------------------------------------------------------------  Page #212 -------------------------------------------------------------------------- ________________ છે પ્રકરણ ૧૭ મું દર્શન ઉત્સુક્તા – હીથી અનુક્રમે વિહાર કરતા ચરિત્રનેતા પરમ તારક ગુરૂદેવના દર્શન માટે ઉત્સુક બન્યા. વિનીત શિષ્ય પિતાના ગુરૂદેવની શુશ્રુષા માટે પ્રતિક્ષણ તૈયારજ હેય છે. સદગુરૂની સેવા એજ જીવનની સાચી ધન્ય પળ છે. એ ભાવના પુરમાં ઉલ્લસિત થયેલા દિલ્હીથી તાબડતોબ વિહાર કરી ગામેગામ જાહેર ભાષણ દ્વારા જૈનધર્મની વિજયપતાકા ફરકાવતા રૂપાલ ગામમાં તારક ગુરૂદેવ શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજી મહારાજની શીતળ છાયામાં સહર્ષ આવી પહોંચ્યા. ગુરૂદેવના દર્શનની તીવ્ર અભિલાષા સફળ થતાં ચરિત્રનેતા સ્વ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] કવિકુલકિરીટ પરિશ્રમ અને જીવનને કૃતકૃત્ય માનવા લાગ્યા. ગુરૂદેવે પણ તેઓએ કરેલ ધર્મ પ્રભાવના, પ્રસારેલી ધર્મોન્નતિ અને વધારેલું ધર્મગૌરવ આદિ શુભ કાર્યોની મુક્તકઠે પ્રશંસા કરી. ચરિત્રનેતાએ પણ વિનમ્રભાવે ગુરૂદેવની આજ્ઞાનું ફલ માનતા પિતાની લઘુતા દર્શાવી. મીઠી નજરે. સરિશેખરે ભાવિમાં વિશેષ ઉન્નતિ કરવાના આશિર્વાદે જાણે ન આપતા હોય તેવી રીતે ચરિત્રનેતા સામે ક્ષણભર જોયું. રૂપાલથી આચાર્ય દેવેશ તથા તેમની સેવામાં તાજેતર ઉપસ્થિત થએલ ચરિત્રનેતા ઇડર સંઘના આગ્રહથી સસત્કાર પધાર્યા. આચાર્ય દેવેશ જ્યારથી ઈડર પધાર્યા ત્યારથી ઈડરની જનતાને ઉત્સાહ, શ્રદ્ધા, અને ભક્તિ અજબ વધતી ગઈ ચરિત્રનેતાને વ્યાખ્યાને તથા ભાષણેથી અને જૈન જૈનેતરમાં જાગૃતિ અને નવ ચૈતન્ય આવ્યું. અત્રે રાજદરબારી ઓફીસર વર્ગ જાહેર ભાષણમાં તેમજ મુલાકાતે પણ આવતા. ધર્મ ચર્ચામાં તાત્વિક વિચાર અને માતાતરેની માન્યતા વિગેરે ઉપર ચરિત્રનેતા બહુજ સપષ્ટતા પૂર્વક દલીલથી સમજાવી સૌ કોઈને સંતેષતા, મિત્રમંડળમાં, ગૃહકુટુંબમાં, જૈનમાં અને જૈનેતરમાં ચરિત્રનેતાની વાપટુતા, વિદ્વતા, નિખાલસ અને સમતલ વૃત્તિ વિગેરે ગુણોની ખુબ પ્રશંસા થવા લાગી. આ ઉજજવલ ગુણથી આકર્ષાઈ અત્રેના સંઘે કઈ વિશિષ્ટપદ ઉપર આરૂઢ કરવાને વિચાર કર્યો. વિજ્ઞપ્તિ – ઇડરના સંઘે એકત્રિત થઈ પૂ. વિજયકમલસુરીશ્વરજી મહારાજ પાસે આવી વિનંતિ કરી કે શ્રીમાન લબ્ધિવિજયજી મહારાજને કઈ પણ વિશિષ્ટપદથી અલંકૃત કરવા જોઈએ પદાર્પણ સમયને સઘળો. મહત્સવ અત્રેને સંઘ કરવા ઈચ્છે છે. સુવર્ણ મુદ્રિકામાં હીરે જડવાથી વિશેષ શોભામય બને છે. તેમ શ્રીમાન લબ્ધિવિજયજી મહારાજને Page #214 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૧૭૫ કઈ પદથી અલંકૃત કરવામાં આવે તે સેનું અને સુગંધ એ કહેવત ચરિતાર્થ થાય. ચરિત્રનેતાની સુંદર વ્યાખ્યાન શક્તિ અને વિદ્વતાથી સરિશેખર અજાણતા ન હતા. તેમના હૃદયમાં પણ એ વિચારણા ચાલતી હતી અને તેને ટેકે મલતા વધુ દઢ થઈ. અને ઉત્તમ મુહૂર્ત આવેથી જોઈ લેશું એમ આચાર્યશ્રીએ ઉત્તર વાળે, પદાર્પણના શુભ સમાચાર આખા સંઘમાં ફેલાતા સૌ કોઈને મુખ ઉપર હર્ષ અનુભવાતે હતે. પદાર્પણના મહોત્સવ નિમિત્તે એક ભવ્યમંડપ તૈયાર કરાવ્યું. નિયત કરેલા શુભ દિવસે સંઘ સમક્ષ શ્રીમાન લબ્ધિવિજયજી મહારાજને “જૈનારત્ન વ્યાખ્યાન વાચસ્પતિ ” નું બીરૂદ આપ્યું હતું. ઉપરોક્ત પ્રસંગે શ્રીમદ્ હર્ષવિજયજી મહારાજના પ્રશિષ્ય મુનિશ્રી માનવિજયજી મહારાજ આદિ હાજર હતા. તે પ્રસંગે માધવજી રેયાજી, મણીલાલ વીરચંદ તથા હેમચંદભાઈ છગનલાલ વિગેરે જુદા જુદા વક્તઓએ શ્રી લબ્ધિવિજયજી મહારાજના જીવન ચરિત્ર ઉપર વિવેચન કર્યુ હતું. મુનિરાજ ગંભીરવિજ્યજીએ પણ કેટલુંક વિવેચન કર્યું હતું આ પદાર્પણની સઘલી ક્રિયા પૂ. આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજીના અધ્યક્ષ્યપણામાં નિર્વિદને થયા બાદ સંધ તરફથી હેમચંદભાઈ છગનલાલે મુનિરાજ શ્રીમદ્ લબ્ધિવિજયજીને અર્પવાનું . માનપત્ર વાંચી સંભળાવ્યું હતું. જેની નકલ નીચે મુજબ છે. માનપત્ર – % શ્રી વીતરાગાય નમઃ શ્રીમાન પૂજ્યપાદ્ અનેક સગુણાલંકૃત મુનિશ્રી લબ્ધિવિજ્યજી મહારાજ સાહેબની પવિત્ર સેવામાં હમે ઇડર આદિ સ્થળના શ્રી જૈન વેતાંબર મૂર્તિપૂજક સંઘ આપ સાહેબને અભ્યર્થના કરીએ છીએ કે– Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] કવિકુલકિરીટ આપે જૈન તથા અન્ય ધર્મોના પુસ્તકોનું અત્યંત પરિશ્રમ લઈ અધ્યયન કર્યું છે. અને તેના પરિણામે આપે અખિલ ભારતવર્ષના જુદા જુદા દેશમાં જૈનધર્મને પ્રચાર કર્યો છે. આપે ખાસ કરીને પંજાબ, મુલતાન, યુ.પી. માળવા આદિ દેશોને આપના પવિત્ર ચરણાવિંદથી વિભૂષિત કર્યા છે. અને તે દેશની અંદર ઘણા લેકેના હૃદયમાં આપશ્રીએ જૈનધર્મ કે જે સાચે શુદ્ધ અને સનાતન ધર્મ છે તે ધર્મ વિષે સારી અસર ઉત્પન્ન કરી તે દેશના લેકેને ઉપકૃત કર્યા છે. આપનું ચરિત્ર ( Character) જ્ઞાન, અને વાક્યાતુર્યાદિ સગુણેએ લેકના હૃદય જીતવાને વા આપ પ્રત્યે શુદ્ધ ભાવ જાગૃત કરવાને એટલી બધી સત્તા ચલાવી છે કે, આપના એકેક ભાષણમાં પાંચસે શ્રોતાજનોએ માંસ ભક્ષણ નહિ કરવાની પ્રતિજ્ઞા કરેલી છે. આ દેવીક સત્તા પિતાને અમલ મહાન અધિકારી વર્ગ ઉપર પણ ચલાવતાં ચૂકી નથી. જે વખતે અંબાલા શહેરમાં, ‘વિહિન્દુલ્લ ભરાઈ હતી તે વખતે આપના વ્યાખ્યાને એ તે કોન્ફરન્સના પ્રમુખ મી. રાયનાથ કે જેઓ ડીસ્ટ્રીકટ જડજ હતા તે આદિ સભ્ય અધિકારીઓએ તથા શ્રોતાજનેએ આપ સાહેબના જ્ઞાન, ચારિત્ર અને વક્નત્વ શક્તિના વખાણ કર્યા હતા. દિલ્હી શહેરમાં “રામા થીએટર” માં આપના અસરકારક અને સુબેધદાયી જાહેર ભાષણોએ સાક્ષર વર્ગ તેમજ સામાન્ય વર્ગના ચિત્ત એટલા બધા આકર્ષ્યા હતાં કે જે આકર્ષણને લઈને આપના ત્યાર પછીના જાહેર ભાષણની અંદર તેજ થીએરમાં એટલા બધા શ્રોતાજને આપની અમૃતરૂપી વાણીને લાભ લેવાને એકઠા થયા હતા કે કેટલાક માણસને બેસવાની જગ્યા પણ મળી શકી નહતી. પ્રતાપગઢ, માળવા વિગેરે નગરના લેકો આપની અસરકારક વાત્વકળાની પ્રશંસા સાંભળી આપના વ્યાખ્યાનને લાભ લેવા ચુક્યા Page #216 -------------------------------------------------------------------------- ________________ શિખર [ ૧૯૭ નથી, અને તેથી કરીને આપના દરેક વ્યાખ્યાનના ઘણા ઘેાડાજ પુરૂષો લાભ નહિ લેવા હતભાગી બન્યા હશે. આપે હાલમાં અત્રે ન્યાયયંભેનિધિ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી ( આત્મારામજી ) મહારાજ સાહેબના પદ્મવિભૂષક સુધર્મ પ્રરૂપક આપના ગુરૂવર્ય શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજ સાહેબની સાથે ચાતુર્માસ કર્યુ છે. આપના અત્રે આપેલ એ જાહેર ભાષણાથી લેાકેાની આપના ઉપર અનહદ પ્રીતિ ઉત્પન્ન થઇ છે. આ અમૂલ્ય તકના લાભ લઈ અમે આજરાજ આપના ચારિત્ર, જ્ઞાન અને વાગ્પટુતા આદિ સદ્ગુણાથી આકર્ષાઇ ‘ જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ ( Great Jain orator ) નું ખીરૂદ ( પદવી ) અપીએ છીએ, અને આશા રાખીએ છીએ કે તે ખીરૂદ આપ સ્વીકારી અમારી અભિલાષા સંપૂર્ણ કરશો. વિદ્વાન સાધુજને નુ` યશોગાન કરવામાં આવેતેા પડિત પુરૂષોની લેખિની પણ વીરમી જાય ( થાકી જાય, ) એ વાક્યાનુસાર આપ સાહેબનું અમે। યશાશક્તિ યશોગાન કરી, ટુકમાં આ લેખની પૂર્ણાહુતિ કરીએ છીએ અને અંતઃકરણથી ઇચ્છીએ છીએ કે આપ દીર્ધાયુષી થાઓ અને આપની અમૃતરૂપી વાણીથી અખિલ જગતના પુરૂષોના ધર્મારૂપી વૃક્ષોને સિંચન કરી તે વૃક્ષોના અમૃતમય ક્ળા અપ સમસ્ત વિશ્વજનાને કૃતાર્થ કરા, વીર સંવત ૨૪૪૧, આત્મ સ ંવત ૨૦ વિક્રમ સ', ૧૯૭૧ ના આસેા વદી એકમને શનેઉ તા. ૨૩ માહે ઓકટાર સને ૧૯૧૫ ના રાજ મુ. ઇડરગઢ, ઉપરોક્ત માનપત્રની અંદર સુપ્રસિદ્ધ ગૃહસ્થાની થએલી સહીઓ, શ્રી પંચમહાજન પારવાડ નાત સહી, દઃ ડાહ્યાલાલ માહનલાલ વિગેરે ૧૯ સહીઓ છે. (જીઓ પદાર્પણ પાનું. ૧૩ ) ૧૨ Page #217 -------------------------------------------------------------------------- ________________ १७८ ] કવિકુલકિરીટ ત્યારબાદ ઉપક્ત મુનિશ્રીએ ઘણું અસરકારક ભાષણ કરી પિતાના ગુરૂવર્ય શ્રીમદ્ વિજયકમલસુરીશ્વરજી મહારાજ સાહેબની આજ્ઞાથી માનપત્રને સ્વીકાર કર્યો હતે. આ કાર્ય થયા પછી આચાર્યનું સમયોચિત સંક્ષિપ્ત ભાષણ તેઓશ્રીની આજ્ઞાથી મુનિરાજ શ્રીમદ્ માનવિજયજી મહારાજે વાંચી સંભળાવ્યું હતું જે નીચે મુજબ આપવામાં આવે છે. मुनि लब्धिविजयजी! आज श्री जैन श्वेतांबर श्री संघने तुमको जो मानपत्र दिया है सो इन्होने गुणानुरागसे यह काम करके अपनी फर्ज अदा की है। योग्य श्रावकांका कर्तव्य है कि हमेशह योग्य गुणीको देख भविष्यमें उन्नतिकारक बनाने के लीए उसकी कदर करें। जिस कोममें योग्य व्यक्ति की कदर नहीं होती वहकोम कभी उन्नतिके शिखर पर चढ नहि सक्ति है। इस लीए यहां उपस्थित श्री संघका कर्तव्य अति श्रेष्ठ है। परन्तु पदको लेनेवाला पदको प्राप्त करके पदानुकुल कार्य करता रहे तबही पदप्रदाताओं का परिश्रम सफल हो सकता है। इसलीए जैनरत्न व्या० वा. के पदारुढ मुनि लब्धिविजयजी ! में तुमको यह हित और मित शब्दोसे कहता हूं कि तुमको यह पद श्री संघकी तर्फसे मिला है सो इसकी सफलताकी तर्फ हमेशह ध्यान रखना। शुद्ध मुनि मंडलमें तथा सुश्रावक वर्गमें जिस प्रकार प्रेमभाव बढे ऐसे काम करने । मांसाहारी जीवोंको मांसाहारसे जिस प्रकार असीम परिश्रम उठाकर पंजाबदेशमें तथा मुल्तान आदि शहेरोमें हटाते रहे हो इसी प्रकार भविष्यमे भी जहां जहां तुम्हारा विहार होवे वहां वहां मांसाहारका खंडन करके शुद्ध दया धर्मका प्रचार करना। जैसी तुम्हारेमें इस समय विद्या तथा शान्ति देखनेमें आती है इससे भी अधिक Page #218 -------------------------------------------------------------------------- ________________ સશિખર [ ૧૭૮ इस पदवीको प्राप्तकर रखना योग्य है। मतलब अपने जीवनको ज्ञानकी उन्नति द्वारा पूर्ण शान्तिमय बनाकर अधर्म मार्गका निकंदन करने में तथा वीतरागके शासनकी उन्नति करने में हमेशह दत्तचित्त रहना । परन्तु जहांपर धर्मसे विरुद्ध अर्थात् अधर्मकी पुष्टि होती होवे तथा धर्म शास्त्रसे विरुद्ध कोइ भी पुरुष प्ररूपणा करता होवे एसे स्थानोमें शक्तिवान मनुष्यों को चुपकी पकडकर शान्तिको धारणकर बैठना अयोग्य है। क्यों कि शास्त्रकार भी लिखते है कि धर्मध्वंसे कृपालोपे स्वसिद्धान्तार्थविप्लवे । अपृष्टेनापि शक्तेन वक्तव्यं तनिषेधकम् ॥ १॥ भावार्थ:-कोइ पुरुष धर्मका नाशकर्ता होवे अर्थात् देवस्थान शानभंडार श्रीसंघ इत्यादि धर्मकारणोंका जो कोइ अधर्मोजन नाशकर्ता हो और कोइ दुष्टजन दयाधर्मका नाशकर्ता हो और कोइ दुष्ट जैन सिद्धान्तोंको अर्थोको उलटा प्ररूपता हो उस वख्त समर्थ पुरुषको उचित है कि विना बोलाए भी उन पूर्वोक्त अधर्मीयोका खंडनकरना इसका नाम अशान्ति नही किन्तु अत्यन्तही शान्ति है एसा समजकरके पुरातन तथा आजकलके जमानेके मिथ्यात्वमतोंका खंडन करनेमें तत्पर रहना जिस्से कि हजारों जीवोंका भला होवे वास्ते हमेशह इस बातका ख्याल रखना. ઉપરોક્ત આચાર્યશ્રીના વક્તવ્યના જવાબમાં મુનિ શ્રી લબ્ધિવિજયજીએ સમયોચિત પિતાનું નીચે મુજબ વક્તવ્ય જાહેર કર્યું હતું. - पूज्यवर्यश्री गुरुजी महाराज तथा पूज्य मुनिमंडल और अन्य सद्गृहस्थो! मेरे गुरुवर्यने आज मुजको जो उपदेश देकर कृतार्थ किया है। इस बातका मैं अत्यन्त ऋणी हुं। और साथही Page #219 -------------------------------------------------------------------------- ________________ १८० ] કવિકુલકિરીટ आप सर्व सज्जनोंके समक्ष यह प्रतिक्षा करता हूं कि जो जो बातें शासनकी उन्नतिके विषयमें फरमाई है उन बातोको यथाशक्ति पालन करनेके लिये जीवनपर्यंत तत्पर रहुंगा । આટલું મેલી રહ્યા પછી મુનિરાજ શ્રીમદ્ માનવિજયજીએ પણ યોગ્ય શબ્દમાં અનુમાન આપ્યુ` હતુ` તે પછી શ્રીમાન લબ્ધિવિજયજી મહારાજે સભાને અપેક્ષીને નીચે મુજબ વક્તવ્ય જાહેર કર્યું હતુ. प्रिय सज्जनो ! मुझको आज मानपत्र देनेकेलीए आप लोगोने एक विराट सभा भरी है। जिसके अन्दर बहारके उत्साही नर तथा नगर निवासी जैन श्वेतांबर मूर्तिपूजक श्रीसंघ और दीगंबर जैन समाज व जैनेतर सभी समाजके मनुष्य प्रायः विद्यमान हैं । सभा प्रत्येक मनुष्यमें असीम उत्साह प्रकाशमान् हो रहा है. शा. हेमचंदभाइ छगनलालने तथा अन्य सद्गृहस्थोने मेरे विषय में जिन शब्दोसे स्तुति को है तथा मानपत्र में मेरे लिए जो शब्द लीखे गये है मे अपने आपको उन बातोके योग्य नहीं देखता हुं परन्तु जिस संघरुप तीर्थको श्री तीर्थकर देव भी देशनाके समय 'नमो तित्थस्स' कहकर नमस्कार करते थे वह तीर्थरूप श्री संघ मानपत्र में मिथ्या प्रशंसा भी नहींकर सुक्ता । दीर्घ विचार करनेसे मालूम होता है कि शायद मानपत्र में लिखे हुए गुणका मेरेमें अंश होगा और आप लेखक तथा अनुमोदक शुद्ध गुण श्रद्धालु और सदाचारी होनेसे अत्यन्त शुद्ध बुद्धिके धारक होंगे इस शुद्ध बुद्धिने आप लोगोके लीप उच्च जातिके सूक्ष्मदर्शक । दुर्विन्द ) का काम दीया मालूम होता है अर्थात् मेरे परमाणु मात्र गुणों को आपकी बुद्धिने पर्वत तुल्य देखा और झट जैन समाज में जाहिर कराया कि अमुक व्यक्ति अमुक गुणको रखती है Page #220 --------------------------------------------------------------------------  Page #221 -------------------------------------------------------------------------- ________________ ཕབ་ 2 ཛྱČ2. ༠༡༧༠ ༠ ༤༧ རྗ ༢༤ 1 m Page #222 -------------------------------------------------------------------------- ________________ રિશેખર [ ૧૮૧ अतः हम उसको अमुक पद देते हैं आपकी इस उद्घोषणामें मैं सर्वथा सहमत नहीं हुं तथापि गुरु आज्ञा और श्री संघके आग्रहको सादर स्वीकार कर्ता हुं और शासनदेवसे प्रार्थना कर्ता हूं कि कर्म क्षयोपममें निमित्त कारण बनकर वह मुझको भविष्यमें इस पदके योग्य बनावे. આ ક્રિયા થયા પછી આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી તથા અન્ય મહારાજાઓની સાથે સર્વ સભાજને શહેરના સર્વ દહેરાસરનાં દર્શન કરી ઉપાશ્રયમાં પધાયા હતા. ત્યારબાદ શ્રીમાન માનવિજયજી મહારાજે આજ્ઞાથી સુબોધદાયક વ્યાખ્યાન આપ્યું હતું. કેટલાક વ્રત પચ્ચખાણ પણ થયાં હતાં, પ્રભાવના તથા સ્વામિવાત્સલ્ય તે દિવસે થયાં હતાં. આ પ્રમાણે ૧૯૭૧નું ચાતુર્માસ અનેક પ્રકારની ધર્મ પ્રભાવના સાથે ઈડરમાં જ પસાર થયું. વળી જીવદયાના પિષણ અર્થે જનરલ પાંજરાપોળ ખેલવામાં આવી. જેમાં અનેક ગામના હજારે અપંગ અને નિરાશ્રિત પશુઓનું પિષણ થાય છે, અદ્યાવધિ તે સંસ્થા ઘણી સતેજ અને આકર્ષક બની ચુકી છે. આ ચાતુર્માસમાં વિશિષ્ટ કાર્ય તરીકે સંપ્રતિ મહારાજના સમયમાં ઉદ્ધાર કરાયેલ ગગનચુંબી શાન્તિનાથ ભગવાનના ભવ્ય ચૈત્યને જીર્ણોદ્ધાર પ્રારંભાયો હતો, જેમાં લગભગ બે લાખ રૂપી આથી અધિક ખર્ચ કરી અત્યારે સુંદર રીતે તૈયાર કરી દીધું છે. પૂ. વિજયકમળમૂરિજી મહારાજ અને તેમના શિષ્ય પરિવાર ઉપર ઇડરની જનતાને અજબ શ્રદ્ધા છે, ઉપકારી ગુરૂદેવની ઉપકારતા અને કણપણું સાચા ભકતે કેમ ભૂલે? Page #223 -------------------------------------------------------------------------- ________________ આ { R : GA પ્રકરણ ૧૮ મું, ખંભાત તરફ પ્રયાણ . ગુરૂદેવની સાથે વિહાર કરતા, વચમાં આવતા અનેક ગામમાં ( ચરિત્રનેતાના જાહેરભાષણે થતાં. જેમાં અનેક કેલી, ઠાકરડાઓ, રજપતે વિગેરે વિશાળ સંખ્યામાં માંસાહાર, મદ્યપાન નહિ કરવાની પ્રતિજ્ઞાઓ સ્વીકારતા અને પિતાના મલીન જીવનને પુનિત બનાવતા. ધર્મોપકાર રસીક અંત:કરણવાળા ચરિત્રનેતા ગુરૂદેવની આજ્ઞા મેળવી અનેકેના આગ્રહથી નાના નાના ગામમાં ફરી પિતે પબ્લીક લેકચરે આપતા, જેથી કેટલાક જૈનેતરે પણ જૈનઅનુષ્ઠાનેને આચરતાં શીખ્યા. સભાને ઓળખવાનું પરિજ્ઞાન ચરિત્રનેતાને કુદરતે સાંપડયું હતું, ગમે Page #224 -------------------------------------------------------------------------- ________________ રિશેખર [ ૧૮૩ તેવી અનડ જનતામાં પણ પોતે સમ વિદ્વાન હોવા છતાં પેાતાના પ્રવચનને જનપ્રિય અને ઉપકારક બનાવી શકતા, એવી સભામાં પણ જૈનસિદ્ધાન્તથી જરાપણ વિરૂદ્ધ ન ખેાલાય એની એએશ્રી પુરેપુરી કાળજી રાખતા, ખંભાતની જનતાના અત્યંત આગ્રહથી ૧૯૭૨ નું ચતુર્માસ ત્યાંજ થયું, અત્રે પણ જૈનજનતાએ ચરિત્રનાયકની વ્યાખ્યાનવાણીને અપૂર્વ લાભ ઉઠાવ્યા. એ ત્રણ જાહેરભાષણા પણ અત્રે થવાથી જૈનેતરો પણ ઘણાજ આકર્ષાયા, દરેક ધર્મના શાસ્ત્રામાંથી શ્લોકાના પુરાવા, દાખલા વિગેરે વ્યાખ્યાનમાં આવતા હેાવાથી વ્યાખ્યાનદાતા સમર્થ વિદ્વાન છે એમ શ્રોતૃહૃદને કબુલ કરવું પડતું. શય મતઃ એજ અરસામાં વિષવેલ સમેા ખભાતની જનતામાં રાયચંદ્રુમત નામના કપાળકલ્પિત મત વધતા જતા હતા, કેટલાક તે તેના અનુયાયી પણ બનેવા શરૂ થયા હતા. કેટલાક લાગતાવળગતામાં, મિત્રમંડળમાં અને કુટુંબવમાં આ ઝેરીવેલાને સંચાર અને ચેપ ઉંડા ઉતરતા ગયા. આ મતમાં ખાસ કરીને વર્તમાન ત્યાગી જૈનસાધુઓને ન માનતાં ગૃહસ્થાશ્રમમાં રહી સાવદ્યજીવન જીવી, ધનધાન્ય, હાટહવેલીમાં આસક્તજીવન વીતાવનાર રાયચંદ નામના શ્રાવકની પ્રતિકૃતિ વંદનીય અને પૂજનીય મનાય છે. આવશ્યક ક્રિયાઓ પ્રતિ અરૂચી અને વિમુખતા દર્શાવતા રાયચંદજી કૃત ગ્રન્થાવલાકનમાં એએ આત્મકલ્યાણ માને છે. ધિક્કાર હો અનંત કાળ પછી પ્રાપ્ત થયેલી હુંડા અવસર્પીણીને ! કે જેના પ્રતાપે સ્થાનકવાસી, દીગ’ખર, તેરાપંથ તથા રાયચંદ્રુમત વિગેરે મતા ઉત્પન્ન થવા પામ્યા, ભગવાન જાણે ! હજી પણ બાકી રહેલા સાડાઅઢાર હજાર વર્ષીમાં ખીમચંમત અગર નેમચ ક્રમત વિગેરે નામેાના મતા કેટલાય નીકળશે? શાસનદેવ સૌતે એવી નળમાંથી ખચાવે આવા મતામાંથી પ્રવેશ કરતા Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪] કવિકુલકિરીટ ભોળા જીવોને બચાવી લેવા એ સાચા મુનિવરેનું મુખ્ય કર્તવ્ય છે. કેવળ પરમાર્થ જીવન જીવનાર ધર્મપ્રચારક મહાપુરૂષો કેઈની પણ પરવા કર્યા વિના માનાપમાનની દરકાર કર્યા વિના શ્રદ્ધાળુવર્ગને ખરી બીના જાહેર કરતા બીલકુલ ખંચકાતા નથી. જે મહાપુરૂષો, ધર્મપ્રચાર કરતાં ધર્મવિમુખ આત્માઓ તરફથી આવતી મુશીબતેને મહત્સવરૂપ માનતા હોય તે જ મહાપુરૂષે, દુનિયાને સત્ય માર્ગે વાળી શકે છે. હમેંશ ચાલતા વ્યાખ્યાનના પ્રવાહમાં આ મનસ્વીપણાથી ઉભા કરેલા જિનાજ્ઞા વિરૂદ્ધ ચાલતા રાયચંદપંથને સારી પેઠે ઓળખાવતા, જે સ્થળોએ વીતરાગ આજ્ઞા વિરૂદ્ધ વર્તણુંકે, લખાણે અને પ્રરૂપણું જે જે માલમ પડતું તે તે બધુએ યુક્તિ પુરસ્સર ખંડન કરતા. સભામાં આ વિષયના જુદી જુદી વ્યક્તિઓ તરફથી અનેક પ્રશ્નો પુછાતા, દરેકને શાંત પ્રકૃતિથી શાસ્ત્રજ્ઞા મુજબ ચરિત્રનેતા સમજાવી નિઃશંક બનાવતા. અધર્મને પ્રચાર ઉસૂત્રની પ્રરૂપણ અને કૃપાને લેપ આદિ વિરૂદ્ધ પ્રવૃત્તિઓ જ્યાં જ્યાં થતી હોય ત્યાં ત્યાં જૈનમુનિઓની અદલ ફરજ છે કે ત્યાં જઈ કોઈના બોલાવ્યા વિના પણ તે વસ્તુને નિષેધ પિતાના સામર્થ્ય પ્રમાણે કરજ જોઈએ. પંજાબના વાદવિવાદથી આ જેમ ચરિત્રનેતામાં સારી પેઠે કેળવાયેલું હતું. કળ કલ્પિત કુમતને નિર્ભેળ બનાવી જૈનધર્મની વિજયપતાકા ફરકાવવામાં એઓશ્રીની વાણીમાં કોઈ અનેરી દીવ્યપ્રભા ઝગમગે છે. એ નવીન મતરૂપી વિધવેલડીથી અત્રેની જનતા બચે તે હેતુથી ચરિત્રનેતાના ગુરૂશ્રીએ ત્યાંની જનતાને શ્રદ્ધામાં મજબુત બનાવી સાચી જિનાજ્ઞાની પાલતા શીખવાડી, જેથી તે ઓળઘાલું મતની વાગજાલથી જનતા ચેતી ગઈ. નિડરતાથી સત્ય વસ્તુને જાહેરમાં મૂકી કુમતના ઝેરી પવનથી અને કેને બચાવી સન્માર્ગમાં જનાર પરમાથી ચરિત્રનેતાને તથા તેઓશ્રીના ગુરૂવર્યને હજારે ધન્યવાદ છે? Page #226 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર * ૧૮૫ નરસંડા તરફ પ્રયાણ – ચાતુર્માસ બાદ ખંભાતથી ગુરૂદેવની શીતલછાયામાં વિહાર કરી ચરિત્રનેતા સ સ્વાગત નરસંડામાં પધાર્યા, આ પ્રદેશમાં ચરિત્રનેતાના ભાષણોની પ્રૌઢપ્રભા વિજળીવેગે અનેક ગામમાં પ્રસરી ચૂકી હતી. પ્રાચીનકાળમાં જૈનધર્મની જાહેરજલાલી, ધર્મનું ગૌરવ અને મહત્તા વધારવામાં આપણે ત્યાગી, જ્ઞાની ધુરંધર મહાત્માઓએ અગણિત જીવનને ફાળો આપે છે. અગાધધમતનું જ્ઞાન મેળવી કુતીથીઓના જૈન દર્શનપર આવતા આક્રમણને તે વિશ્વતિલક પુણ્યપુરૂષોએ ખેરાન વેરાન કરી નાખ્યા છે, રાજ રાજેશ્વરેની સમક્ષ સામસામા વાદી અને પ્રતિવાદીઓના વાદઅંગે મચતા તેમાં કુદર્શનીના કાલ્પનીક મતને તેડી ફેડી વાદીમુકુટહીરક જૈન મહાત્માઓ બન્યા છે. જટીલવાદની સમસ્યાને ઉકેલવા પરસ્પર બનેલા વિધાસ્પદ ચર્ચા વિષયને સ્પષ્ટ કરવા વિપુલજ્ઞાની જૈન મહાત્માઓ તીણમતિને છ જૈનધર્મનો વિજયવાવટો ફરકાવતા. પ્રભુ મહાવીરદેવના તારક શાસનમાં યુગે યુગે એવા સમર્થ પુરૂષને ઉપજયા છે અને અદ્યાવધિ અવિચ્છિન્ન પ્રભાવસંપન્ન વીરશાસનને ટકાવી રાખ્યું છે. જ્યારે જ્યારે ધર્મમાં ડખલગિરિ કરનાર વિધમીએ થયા ત્યારે ત્યારે તેઓની સાથે ઝઝુમ્યા. જ્યારે જ્યારે તીર્થસ્થળને વિચ્છેદ કરવા સુદ્ર અસુરે અને સત્તાના ઘમંડમાં છલકાઈ ગયેલા નરેશોએ હામ ભીડી તૈયાર થયા, ત્યારે ત્યારે ચમત્કારી ત્યાગી વિદ્વાન મહાત્માઓએ તપતેજ, ત્યાગ તેજ અને ધર્મ તેજની અનેરી પ્રભા જનતા પર પાડી, ધર્મનું અને તીર્થનું રક્ષણ કરી શાસનનાયક કહે કે શાસનરક્ષક કહે છે તે પુરૂષ બન્યા છે. જેમ જેમ તલ પીલાય છે તેમ તેમ સ્નિગ્ધ અને મીઠાશવાળું તેલ બને છે. દધિને જેમ જેમ લેવાય તેમ તેમ સ્નિગ્ધ અને ગાડું ધૃત પ્રાપ્ત થાય છે, તેમ તત્વોના વાદેથી, મંથનેથી, વિચારણાઓથી અને મનનથી પણ સત્ય અને આદરણીય તત્ત્વ તારવી શકાય છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮] કવિકુલકિરીટ ગોલ્ડન પળ – વાંદ, એ કલેશ નથી, ટટે કે તેફાન નથી પણ તત્વ મંથનથી સત્ય તત્વ મેળવવાની સ્વર્ણ (ગેલ્ડન) પળ છે. વાદમાં પક્ષાબ્ધતા અને કદાગ્રહતાની તિલાંજલી હોવી જોઈએ. મધ્યસ્થ પણ પક્ષપાતના ચશ્માથી વિહુણ હોવા જોઈએ, તે ખરેખર જ્ઞાનીઓના સત્ય જ્ઞાનની કસોટી થતાં તત્વ મંથન થાય. વાદોના શાસ્ત્રાર્થને ફાંકે રાખી બણગા $કનારા, શાસ્ત્રાર્થમાં કે વાદમાં પિતાના જ્ઞાનની વાસ્તવિક પ્રતીતિ ન હોવાથી વાદી સન્મુખ આવી શક્તા નથી. પરંતુ પિતાના જ્ઞાનના સાચા વિશ્વાસુ અને સ્વીકૃત દર્શનના સાચા શ્રદ્ધાળુ જ્ઞાનીઓ અટલ અને અડેલ રહી શાસ્ત્રાર્થમાં વિજયવંત બને છે. ખે ડાળ – નરસંડાની જૈનજનતાએ વ્યાખ્યાન વાચસ્પતિજીના અને જાહેર ભાવણે કરાવ્યાં. જેના પ્રભાવથી, નરસંડાની અખિલ જૈનેતર પ્રજા આકર્ષાઈ આજુબાજુ ગામના પણ અનેક માણસે પ્રવચન સાંભળવા આવતા. જેમાં જેમ સ્થાનકવાસીઓ અને તેરાપંથીઓ મૂર્તિપૂજાને વિરેધ કરી પોતાના પંથને હંકારે રાખે છે તેમ વેદાનુયાયી આર્યસમાજીસ્ટે પણ મૂર્તિપૂજાને વિરોધ કરી પિતાના પંથમાં ભેળા માનને સપડાવે છે. આર્યસમાજીસ્ટોની સંખ્યા નરસંડામાં પણ ઠીક ઠીક હસ્તિ ધરાવે છે. તેઓ પણ ચરિત્રનેતાના ભાષણમાં ઘણી જ ઉત્સુકતાથી આવતા, તેમજ મૂર્તિપૂજા શાસ્ત્રોકત અને યુતિ પુરસ્સર છે કે કેમ? એ વિષયની ઘણી લાંબી ચેડી ચર્ચાઓ કરતા, અંતે હારતા એટલે તેઓ જણાવતા કે હમારા વિદ્વાન આર્યસમાજીસ્ટ મહાત્મા હોય તે તમને નિરૂત્તર બનાવે. જે મૂર્તિપૂજા શાસ્ત્રોક્ત હેય તે હમારા મહાન વિદ્વાન દયાનંદ સરસ્વતીજી શા માટે તેને નિષેધ કરે, બસ આટલે ઉત્તર આપી તે લેકે હર્ષ ગરકાવ બની પિતાની છત થઈ એમ ડોળ કરતા Page #228 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર ( ૧૮૭ અને જૈનધર્મની અપભ્રાજના કરતા. બીચારાઓને ખબર ન હતી કે આ સ્યાદાદ શિલીની ઢાલને ધારણ કરનાર વીતરાગના અનુયાયી મહાત્માની સાથે કોઈપણ યુક્તિથી ફાવવાના નથી, કેમકે આર્યસમાછસ્ટના મેટા વિદ્વાને પણ જેઓએ સહેજમાં છતી હાર ખવડાવી છે, તે તાર્કિક શિરેમણિ મહાત્માને છેડી શું કાંદે કાઢવાના છે? પણું જેમની હાર સજયલી જ હોય છે તેમને લાંબે ટુંકે વિચાર કરવાની સમજ ક્યાંથી પડે? ચરિત્રનેતાએ તે આર્યસમાજીના મંડળને એક દિવસના જાહેરભાષણમાં સાફ સાફ શબ્દોમાં જણાવ્યું કે, તમે મારી પાસે આવો છે. કેઈપણ સવાલ જવાબમાં ફાવતા નથી, હંમેશ દરેક રીતે તમારી હાર થાય છે, અને બહાર જીતના ખોટા નગારા વગડાવે છે, તે તમારે માટે યોગ્ય ન મનાય. તેમજ જૈનધર્મની ખોટી નિંદા કરી ફોગટ પુલાવે છે. તમારામાં જે સાચી તાકાત હેય, શાસ્ત્રાર્થ કરવાની તાલાવેલી હોય તે તમારા જમ્બરમાં જબર વિદ્વાનને બેલા, અને શાસ્ત્રાર્થને સ્વાદ ચાખે. જેથી દુનિયાને સાચું અને વાસ્તવિક તત્વ શું છે તે સમજાય. આ પ્રમાણે તેમને ખુલ્લી ચેલેન્જ આપી અજબ નિડરતા બતાવી. આ સાંભળી આર્યસમાજીએ પિતાના અનેક પંડિતેમાંથી અનન્તકૃષ્ણ નામના પંડિતને તેડાવ્યા. આપણું પંડિત અનન્તકૃષ્ણજી જૈનમુનિ સાથે શાસ્ત્રાર્થ કરી જય મેળવશે એવા વિશ્વાસથી આર્યસમાજ હર્ષમાં ગરકાવ બન્યા. પણ ભવિષ્યમાં હાર કોની સરજાયેલી છે, તે નાદાનેને તેને ક્યાંથી ખ્યાલ આવે? ઘમંડ, આદમીને આંધળો બનાવે છે, મિથ્યાભિમાન માનના સત્યજ્ઞાનને આવરે છે. શાસ્ત્રાર્થને આરંભ – શાસ્ત્રાર્થને નિર્ણય થયે, સમય અને સ્થાન મુકરર થયાં, જાહેરાત પણ આજુબાજુના ગામમાં વાયુવેગે પ્રસરી. આ સદીમાં Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ j કવિકુલકિરીટ અને ગુજરાતમાં આ સમાછટા સાથેના જાહેર શાસ્રા` પ્રથમજ હતો, એટલે સેંકડા માનવા તે સાંભળવા, જોવા અને કેટલાક કુતુહુલથી જમા થયા. ચરિત્રનેતા પણ પોતાના ગુરૂવર્ય શ્રીમદ્ વિજયકમળસુરીશ્વરજી મહારાજ સાથે નિયત સમયે હાજર થયા, ચરિત્રનેતાની વાદીના વિકલ્પોને ખંડન કરવાની કળા જોવા અનેક વિદ્વાન સભ્યા પધાર્યા હતા. અનન્તકૃષ્ણજી પણ ધમાંડથી છાતીને ઝુલાવતા આ સભામાં પોતાના પક્ષ સાથે હાજર થયા; ગામના મુખી, પોલીસપાટી જાહેર શાસ્ત્રામાં કેટલાક વિદ્મ સતોષીએ તરફથી અશાન્તિ ન થાય એ હેતુથી હાજર રાખવામાં આવી હતી. અનન્તકૃષ્ણ પડિતે મૂર્તિપૂજા શાસ્ત્રોક્ત નથી તેમજ યુતિ સિદ્ધ પણ નથી તેમજ મેક્ષમાંથી આત્માઓનું સ ંસારમાં પુનરાગમન થાય છે એ પૂર્વ પક્ષ કરી તેનું યથામતિ મંડન પ્રાર્જ્યું. વ્યાખ્યાન વાચસ્પતિજીએ પણ મૂર્તિપૂજા શાસ્ત્રોકત છે તેમજ યુક્તિથી પણ સિદ્ધ છે, એ બતાવવા માટે અનેક પાઠો તથા દલીલા આપી. મુક્ત આત્માએ મુક્તિમાંથી કદાપિ પાછા આવતા નથી. તે વિષયમાં પણ શાસ્ત્ર પ્રમાણા અને યુક્તિએ અનેક દૃષ્ટાંત દલીલોથી પામર જનતા પણ સ્પષ્ટ સમજી શકે તેવી રીતે પ્રતિપાદનની કામળ શૈલીથી પૂર્વ પક્ષનું ખંડન અને સ્વપક્ષનુ મડન કર્યું. શાસ્ત્રા લગભગ ત્રણ કલાક ચાલ્યા, હજીસુધી નરસંડાની તથા આસપાસની પ્રજા તે શાસ્ત્રાને યાદ કરે છે, તે પ્રસંગે લેાકાએ જૈનધર્મના વિજય જાહેર કર્યાં. અને અનન્તકૃષ્ણજીના નિખિલ વિકલ્પો શાસ્ત્રના પ્રમાણા નિરસ્ત કરી, ચરિત્રનેતાએ તેઓએ બીછાવેલી વાાળને જોતજોતામાં વીખેરી નાંખી. જેથી પંડિતજી પેાતાના દમામમાં ઢીલા પડી ગયા. આય સમાજીસ્ટા શીંદા બની અધેામુખી બન્યા, શાસ્ત્ર શ્રવણ લીપ્સ અખિલ જનતામાં ક્ષણભર ના અતિરેક વ્યાપ્યા, કારણકે ચરિત્રનેતાના જાહેરભાષણાથી સહુકાઇ મંત્રમુગ્ધ થયા હતા, તેમજ સમાજીસ્ટો સિવાય ખીજાએ મૂર્તિપૂજામાં માનનાર્ હતા, વેદોક્ત પ્રમાણાથી મૂર્તિની સિદ્ધિ થાય એટલે અમાપ હર્ષી ઉપજે એ Page #230 -------------------------------------------------------------------------- ________________ સરિશખર t૧૮૯ સ્વભાવિક છે. અંતે જયની ભૂરિ ભૂરિ પ્રશંસા થવા લાગી, જૈન - જૈનેતર સઘળાઓ ઝુકી ઝુકીને ગુરૂદેવના ચરણમાં નમનવંદન કર્યા. કપડવંજ તરફ પ્રયાણ નરસંડાથી ચરિત્રનેતા પિતાના ગુરૂદેવની સાથે વિહાર કરતા કપડવંજ પધાર્યા. ત્યાંની જનતાએ ઘણુંજ ભવ્ય સ્વાગત કર્યું. હમેંશ ધર્મદેશનાને અચૂક્ષણે લાભ લેતી અત્રેની જનતા ધર્મપ્રેમ અને અટલ શ્રદ્ધાથી રંગાયેલી છે, અને તેથીજ ત્યાગી નિર્ચ ઉપર અસાધારણ પ્રીતિ અને ભક્તિ ધરાવે છે. પ્રાયે કરીને પ્રતિવર્ષ વિદ્વાન મુનિવરોના ચાતુર્માસ થયા કરે છે, પ્રતિવર્ષ ધર્મદેશનાથી સીંચાતી જનતા કેમ ધર્મપ્રેમમાં તરબોળ કે દઢ ન હોય? સૂરિશેખરની ત્યાગવૃત્તિ અને નિઃસ્પૃહતા ઉપર અત્રેની જનતામાં અજબ શ્રદ્ધા અને પ્રેમ જામ્યા હતે. અત્રે વ્યાખ્યાનાદિને પ્રસંગ ચરિત્રનેતાના શિર ઉપર રહે, નાના વિષયને અવગાહનું પ્રવચન અતિ પ્રિય થઈ પડયું. અત્રે પણ જાહેરભાષણો થવાથી જૈનેતરે પણ ધર્મના ગૌરવને સમજતા થયા હતા, અત્રેના આગ્રહથી ૧૯૭૩ નું ચોમાસું કપડવંજમાં થયું. ચોમાસામાં અનેક સ્તુત્ય ધર્મકાર્યો તથા શાસનપ્રભાવના ઠીક પ્રમાણમાં થઈ હતી. ચાતુર્માસ બાદ અનેક ગામમાં ધર્મની ઉન્નતિ ફેલાવતા નિર્દોષ સંયમના પાલનથી જનતા પર અજબ છાપ પાડતા ધર્મ પ્રવચનેથી મેહની ગાઢનિદ્રમાં ઘરતી પ્રજાને જાગૃત બનાવતા. ધર્મ વિષયક ભ્રમણજાળને વીખેરતા, વિવેક વિનય, આદિ સદગુણોને રેપતા અને ચરિત્રતેજથી ઓપતા ચરિત્રનાયક પિતાના ગુરૂદેવની સાથેજ વટાદરા મુકામે પધાર્યા, ચરિત્રનેતાના જીવનમાં નાના નાના ઘણાએ શાસ્ત્રાર્થના પ્રસંગે ઉદ્દભવ્યા છે, બધાની નોંધ લેતા સ્થળ બહેળું જોઈએ. એવા પ્રસંગેની નેધ અલાયદા પુસ્તકમાં લેવામાં આવે તે જનતા પર અજબ પ્રભા પ્રસરે અને તેઓશ્રીની શાસ્ત્રાર્થ માટેની વિશિષ્ટ શક્તિઓને પરિચય થાય, અવસરે બહાર પડે એમ ઈચ્છીએ છીએ, Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] કવિકુલકિરીટ વ્યાખ્યાન વાચસ્પતિજી મહારાજે અત્રે પણ જાહેરભાષણ દ્વારા જનતાપર પ્રભાવિક છાપ પાડી. અને કેટલાક જૈનેતરે પણ જૈનધર્મના રાગી બન્યા હતા, તેમજ જૈનધર્મના અનુષ્ઠાને પણ કરવા મંડયા હતા. કેટલાક વૈષ્ણવમતના અનુયાયિઓએ પિતાની કંઠીઓ તેડી જૈનધર્મને સ્વીકાર કર્યો, તેમાં વિશેષ ભાગ રજપુતેને હતું. પરંતુ જેના જીવનમાં ઈષ્યની જવાલાએ ભભૂકે છે તેઓનું જીવન તિરસ્કારણુય અને ફીટકારને પાત્ર છે. ઈર્ષ્યા બહુજ બુરી બલા છે, આત્મવિકાસને સાધવાની ઉદાત્ત ભાવના જેમના હૃદયમાં રમી રહી હોય છે, તે ઉત્તમ આત્માઓને ઈષ્યની જવાલા સ્પર્શ સરખે પણ કરતી નથી. જેઓ ઈર્ષ્યા અને ષમાં જવલ્યા કરે છે તેઓ કદી સુખી થતા નથી. ચરિત્રનેતાના તાત્વિક પ્રવચનેથી કેટલાક રજપુત જૈનધમી બન્યા હતા, કેટલાક નવા જૈને બનવા તૈયારી કરી રહ્યા હતા. તેઓને તેમ કરતા જોઈ કેટલાક મિથ્યાભિમાનીએના પેટમાં તેલ રેડાયું, તેઓ નીચ પ્રકૃતિથી જૈનધર્મની હેલના કરવા લાગ્યા, તેમજ ગુરૂદેવના વ્યાખ્યાનમાં આવતા. ઈતિરવર્ગને રેવાના પ્રયત્ન કરવા લાગ્યા પણ તેઓ તેમ કરવામાં નિષ્ફળ નીવડયા. જેઓએ પીયૂષને એક્વાર પણ સ્વાદ ચાખ્યો હોય તેઓ તેની મીઠાશને કેમ છેડે ? જૈનેતરે વિશેષ જીજ્ઞાસુ બની પહેલાની માફકજ લાભ લેવા સજજ રહેતા. " બ્રાહ્મણોએ એક દિવસ જાહેરભાષણમાં કેટલાક અપ્રાસંગિક પ્રશ્નો પૂછયા, જેવા કે વેદધર્મ અનાદિને છે, દયામય છે, જૈનધર્મ અર્વાચીન છે અને વેદધર્મ જેવું તેમાં દયાનું પાલન નથી.વિગેરે ભાષણ ડોળાય અને જૈનમુનિ જૈનધર્મનું મહત્વ વધારવામાં પાછા પડે એવી મલીન ભાવનાઓ અને કુટ ઈરાદાએ તે મંડળના વાણી કંટકથી જણાઈ આવતા હતા. શાસ્ત્રાર્થ વટાદરામાં જેની વસ્તી અલ્પ પ્રમાણમાં છે. તેઓ સૂરિજી મહારાજના ત્યાગ અને નિસ્પૃહતાદિ ગુણે પ્રતિ ઘણી વિશ્વાસુ અને Page #232 -------------------------------------------------------------------------- ________________ રિશેખર [ ૧૯૧ મંત્રમુગ્ધ બની હતી. તેમજ ચરિત્રનેતાના વ્યાખ્યાનાએ પણ શ્રાવકગણને ખૂબ આકર્ષ્યા હતા. તે બ્રાહ્મણીએ ચરિત્રતતાને વેધમ અને જૈનધર્મના મુકાબલા વિષયક જાહેર શાસ્રા કરવાનું આમંત્રણ માકહ્યુ.. તે આમત્રણ સ્વીકારવામાં આવ્યું, બ્રાહ્મણાએ મુકુન્દાશ્રમ યતિ નામના વિદ્વાન્ સન્યાસીને વૈદ વિષયક શાસ્ત્રાર્થ કરવા ખેાલાવ્યા હતા. નરસંડાની માકજ અત્રે પણ પદ્ધતિસર વિશાળ મેદની સમક્ષ પુરતા બંદોબસ્તથી વ્યાખ્યાન વાચસ્પતિજીએ શાસ્ત્રાર્થ પ્રારભ્યા. એક બાજુ પન્યાસજી શ્રીમદ્ દાનવિજયજી મહારાજ તથા ત્રિનેતા અને અન્ય મુનિગણ ખીરાજ્યા હતા. ત્રણેય દિવસના વ્યવસ્થિત શાસ્ત્રાર્થીમાં સન્યાસી મુકુન્દાશ્રમ યતિ પરાસ્ત બન્યા, તેની કાપણ યુક્તિ કે તર્ક ચરિત્રનેતાના સન્મુખ વિદ્યુત્રેખાની જેમ નભી શકતો ન હતો. શાસ્ત્રામાં માત્ર વેદ્યમાં હિંસાના આદેશા છે અને જૈનધમ માં ભારાભાર દયા પેાષાયલી છે, એ વિષય ચાલ્યા હતા, વ્યાખ્યાન વાચસ્પતિજીએ વેદોની, સ્મૃતિની અને પુરાણા આદિની અનેક શાસ્ત્રની સાક્ષીએથી વે વિગેરેમાં ઠેર ઠેર હિંસાના આદેશ છે. “ અહિંસા પરમાધમ ” ના ખોટા પોકાર કરી કેટલાક બ્રાહ્મણાભાસાએ અસંખ્ય ખરાડા પાડતા મુંગા જીવાની હિંસા કરી છે અને કરાવી છે. વિગેરેના દૃષ્ટાંતો તથા પાઠો તાબડતોબ આપી આખી જનતા સમજી શકે એવી રીતે તેમને પરાસ્ત કર્યાં હતા, ત્રણેય દિવસના વાદમાં ચરિત્રનેતાની વાદવિવાદમાં જીત થઈ હતી, તેમજ વેઢાની કહેલી હિીંસા પ્રગટ થતાં જૈનેતરા પણ જૈનધર્મની પૂર્ણ યાને વખાણવા લાગ્યા, સભા વચ્ચે તે સન્યાસીજીએ પરસ્પરના ઝઘડા ન વધે તેમ કહી પોતાની હાર સ્વીકારી, જેથી જૈનધમ ની પ્રભાવના ફૈલાઈ, નવીન બનેલા જૈને પણ ધર્માંદૃઢ બન્યા. "" આ વાતને સાંભળી ચરિત્રનેતાના ગુરૂદેવે મુકતકંઠે ભૂરિ ભૂરિ પ્રશસા કરી ભવિષ્યમાં પણ શાસનપ્રભાવના આવી અનેક કરી એવા ચત્રિતતાપર આશિર્વાદને વરસાદ વરસાવ્યેા. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨] કવિકુલકિરીટ પૂ. પન્યાસજી મહારાજ શ્રીમદ્ દાનવિજયજી મહારાજની ધારણા તથા સ્મરણશક્તિ ઘણીજ ચમત્કારી હતી જેમણે ચરિત્રનેતાને શાસ્ત્રાર્થ લગભગ કંઠસ્થ રાખ્યો હતે. જ્યાં જ્યાં પોતે જતા ત્યાં ત્યાં જીજ્ઞાસુ શ્રાવકેને તથા મુનિવરેને સંપૂર્ણ પૂર્વ પક્ષ તથા ઉત્તર પક્ષ સારી પેઠે સંભળાવતા. છેવટ પૂ. આચાર્ય દેવ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજની પદવી ઉપર મહેસાણા પધારેલા ત્યાં પણ વટાદરાને શાસ્ત્રાર્થ તેઓશ્રીએ શ્રમણ સંઘને સંભાળાવ્યો હતે નિઃસ્પૃહી અને ઉદારવૃત્ત જીવી પરમ તપસ્વીજી પૂજ્ય પં. દાનવિજયજી મહારાજ ( હાલમાં સ્વ. . વિજયદાનસુરીશ્વરજી મહારાજ ) પરના ગુણને પિતાના ગુણે માની ઘણાજ હર્ષિત અને સંતુષ્ટ થતા. ત્યારબાદ ચરિત્રનેતા સૂરિશેખરની છાયામાં વિહાર કરતા ચતર જીલ્લામાં વિચર્યાઆ જીલ્લામાં રજપુત, કાળી, ઠાકરડા પટેલ વિગેરેની વસ્તી ઘણા પ્રમાણમાં છે. એ લેકમાં પરસ્પર વૈર, ઈર્ષ્યા, ખુન કરવા વિગેરે દુર્ગુણે ખાસ ઘર કરીને રહેલા હોય છે. ભાષણની શ્રેણું– આ પ્રદેશમાં વ્યાખ્યાન વાચસ્પતિજી મહારાજ પ્રત્યેક ગામના ચેરામાં, બજારમાં, મેદાનમાં જાહેરભાષણે આપતા. ભાષણમાં ખાસ કરીને દયા, પ્રભુભજન, વેરને અભાવ, ચેરી, જારીને ત્યાગ વિગેરે વિષયો ઉપર ઉમદા ઉપદેશ આપી ભગીરથ પ્રયત્ન ઉઠાવી ચરિત્રનેતાએ દયાધર્મની અજબ છાપ પાડી. સેંકડે માંસાહારીઓએ માંસને, દારૂડીઓએ દારૂને પરિત્યાગ કર્યો. ઘણું જૈનેતરે ગુરૂદેવના દર્શનાર્થે આવતા તેમને પરે પકારી ચરિત્રનેતા હિંસાથી થતા ઘેર પાપ અને તેના પરિણામે ભેગવવા પડતા અસહ્ય દુઃખનું ભાન કરાવતા. આશ્ચર્યની વાત એ છે કે આગન્તુક ગમે તે અનઘડ અને અનાડી હેવા છતાયે થેડા પણ દિવ્ય વચને એના હૃદયમાં સેંસર ઉતરતા કે તેઓ Page #234 -------------------------------------------------------------------------- ________________ રિશખર [ ૧૯૩ માંસાહારના પાષને પાપ સમજી સૂર્યનારાયણની સાક્ષીએ હંમેશને માટે તે મલીન આહારને તીલાંજલી આપતા. જેમનું હૃદય પુણ્ય વિચારાથી ઉભરાતું હાય, રાત અને દિવસ કેવળ જનકલ્યાણની ઉદ્દાત્તભાવના જેમનામાં રમી રહી હેાય તેવા પરમ પુરૂષાથી પુરૂષના દિવ્યઉપદેશ શ્રોતવ્રુન્દ ઉપર અજબ છાપ પાડે છે, સદ્ગુરૂના સમાગમ શુ` શુ` નથી કરતો. પારસમણીના સંગથી પણ સંતપુરૂષને સોંગ અધિક હોય છે. કહ્યું છે કે— પારસમણિના સંગથી, કંચનભઇ તરવાર; તીના ઈનકા નવ મીટે, ધાર મારી આકાર. જ્ઞાન હથાડા હાથ લઇ, સદ્ગુરૂ મલે સેનાર; તીને ઝટપટ મીટત હૈ, ધારી માર આકાર. સંતાના ` સમાગમ આત્મતત્ત્વને જગાવી, માયાવી તુચ્છ પદાર્થાંના મેહને ફગાવી ડગમગતી મજધાર રહેલી નૈયાને કિનારે પહેોંચાડે છે. આ ચરાતર જીલ્લામાં ચરિત્રનેતાની અપૂર્વ સંગતની રંગતથી અનેલ ભક્ત માંડલીઢારા લગભગ ઘણા સ્થળેાએ માંસ અને મદિરાપાનની બદી નાબુદ થવા પામી હતી, Page #235 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ મુ જગના ભૂષણ ગણા કે કલ્યાણપથના સાચા પ્રદર્શક ગણા તા તે માત્ર ત્યાગી સન્તાજ છે, જ્યાં ત્યાગી મહાત્માઓના પુણ્ય કદમાની પધરામણી થતી હોય, તે ભૂમિ પુનિતતમ મનાય છે, જે પુણ્ય વ્યક્તિઓના કણ કાટરમાં નિઃસ્પૃહી સંતોના, ત્યાગી નિત્થાના વચન પીયૂષના ઝરા ઝરતા હોય, તે વ્યક્તિઓના જન્મ કૃતકૃત્ય મનાય છે. જે જે જીવાના કાલમીંઢ જેવા કરડા હ્રદયેામાં નિગ્રન્થાના વચનતીશ આરપાર ઉતરેલાં હાય, તે ભાગ્યવત ભવ્ય હૃદયાના ઓવારણા લેવા ધટે છે, તે સુજન્મ સાધુ પુરૂષો છે કે, જેઓથી આ પૃથ્વી શુદ્ધ અને શાનિક છે. પોતાનુ બુરૂ કરવાવાલાનુ પણ હુંમેશ ભલુ` ચિતવે છે અને કરે છે, ત્યાગી મહાત્મા જે Page #236 -------------------------------------------------------------------------- ________________ રિશખર [ ૧૯૫ આંગણામાંથી પસાર થતા હાય, પોતાના ગામમાં આવી ધમ સુધા વરસાવતા હાય, અરે પોતાનામાં રહેલા દુરાચરણા ત્યાગવા ઉદ્દેશીને જાવતા હાય, છતાંય નિપુણ્યકાને તે ત્યાગી સંતાના દર્શન, વાણી, અને શ્રવણુથી દુરાચરણ ત્યાગવાના ઈસારાને સ્વીકાર કરવા જેટલી પણ ઉદારતા ાતી નથી કહ્યું છે કે અદનિશ તિ વારિયાદસ્તથાપિ પદ્મત્રિતય પહાણે ભલે મેધ પૃથ્વીતલ ઉપર મુસલધાર વર્ષે, લીલીમ જેવી લીલેાતરીની જાજમ જમીન પર ખીષ્ઠાવે દરેક જાતના વૃક્ષા સરસ ખી અને પરન્તુ પલાશના વૃક્ષને ત્રણજ પાંદડા હોય ચેથું નજ આવે અને જવાસ તા સુકાઇજ઼ જાય તેમ પુણ્ય વિઠ્ઠાતે ત્યાગી મહાત્માઓ અખૂટ ઉપકાર કરવા પ્રેરાય પણ તેના હૃદયાનાં દુર્વ્યસનાની જડ એટલી સજ્જડ હાય છે કે જરાપણ ખસતી નથી. ચરાતર જીલ્લામાં પ્રત્યેક ગામમાં વિચરી અહિંસા ધર્મના પ્રવચના આપી, સેકડા જૈનેતર વ્યક્તિઓને અહિંસા ધર્મના અનુરાગી બનાવી, જૈન ધર્મની મહત્તા સમજાવી, અહિંસાના નિષ્ઠુર પાપોથી બચાવ્યા. ફરતા ફરતા મહારાજશ્રી ખેારસદ મુકામે પધાર્યાં. પ્રવેશ અવસરે જેટલી શાસનની શાભા વધે તેટલી અદ્ભુત સામગ્રી મેળવી ભવ્ય સ્વાગત એરસદના ધર્મપ્રેમી જૈન સંધે કયુ`. સંધના અત્યંત આગ્રહથી ૧૯૭૪ નું ચાતુર્માસ અત્રેજ થયું. ધમ પ્રભાવે દેશનાની વૃષ્ટિથી જનતામાં અકલ્પ્ય જાગૃતિ આવી. દેશનાની એવી અસર થવા પામી કે અનેક આત્માઓએ દુર્વ્યસનના ત્યાગ કર્યો અને સદાચારની સુંદર સૌરભ લેવા સવેગ ભાગ્યશાળી બન્યા. સંસારના ભયાવહ તટાને તોડી ફોડી નાંખતી, ચિત્તના અનુપમ પ્રહલાદ તર ંગાને વિસ્તારતી, કુમત અને મિથ્યા પ્રચારરૂપ તટ કુમારે ઉન્મૂલન કરતી, વિરક્ત ભાવના અને આત્મિક ઉલ્લાસના અનેરા વેગીપુરાતે ઉછાળતી, તાવગાહિની દેશના રૂપ જ્ઞાન ગંગાના વિસ્તારવાલા વહેણા ખારસદ જનતાના હ્રદય પ્રદેશ પર વહેવા લાગ્યા. વ્યાખ્યાન વાચસ્પતિજી મહારાજે ખૂબજ આકર્ષક વ્યાખ્યાતા અને જાહેર ભાષ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬] કવિકુલ કિરીટ ની શ્રેણીઓને ધોધ વરસાવ્યો. અને અખિલ યુવકગણ તે પુષ્પરાશિમાં ભ્રમરગણની જેમ ધર્મકરણી કરવામાં ઉત્સુક બન્યા. બેરસદના બજારમાં, મુખ્ય લત્તાઓમાં, ચરિત્રનેતાજીના ધર્મ તત્વને પ્રકાશ કરતા, ભિન્ન ભિન્ન વિષયો ઉપર, અનેક જાહેર ભાષણ થયા. જે ભાષણથી જૈનેતર કેમ તે અભૂતપૂર્વ ખેંચાઈ જૈને કરતા આ કેમની ધર્મતત્વ જાણવાની જિજ્ઞાસા અજબ હતી. વ્યા ખ્યાનના આરંભમાં જૈનોની સંખ્યા કરતા જૈનેતરની સંખ્યા ઘણી જ સારા પ્રમાણમાં એકઠી થઈ જતી, અત્રેની પાટીદાર કેમ તે ચરિત્રનાયકને તારક ગુરૂદેવ તરીકે સ્વીકારતી જાહેર ભાષણોમાં એવી અસરકારક શૈલીથી અત્રેની જનતાને સમજાવવામાં આવતું કે, જેના પરિણામે ખેડુતોએ ખેતરમાં દવ ન મુકવાની પ્રતિજ્ઞા લીધી. લડાઈના અગર ઈર્ષાના કારણે એક બીજાના ઘર, ઘાસની ગંજી દેવતાથી ભસ્મીભૂત કરતા જેમાં અસંખ્ય નિર્દોષ છોને સંહાર થતે તે પણ ન કરવાની કેટલાકે પ્રતિજ્ઞાઓ સ્વીકારી. ગામડાઓમાં પગના જોડા ઘણું મજબુત અને કઠણ બનાવાય છે. વળી તેમાં જલદી ન ઘસાઈ જાય તે હેતુથી તેની નીચે લેઢાની ખરીઓ જડાવે છે. આ ખરીઓથી માસામાં ઉત્પન્ન થતા અલસીયા વિગેરે અસંખ્ય જતુઓને નિરર્થક નાશ થાય છે. વિગેરે સચેટ ઉપદેશ આપવાથી ઘણાઓએ ત્યાં ને ત્યાં પ્રતિજ્ઞા લીધી અને કેટલાક તે ભર બજારમાં હાથમાં જેડા ઉપાડીને પિતાને ઘેર ગયા હતા. તદુપરાંત રાત્રિભૂજન, બીડી, છેકે, કંદમૂળ વિગેરેની ઘણી પ્રતિજ્ઞાઓ થઈ હતી. આ પ્રમાણે બેરસદની પ્રજામાં અહિંસાનું સૂત્ર ખૂબજ ઓતપ્રેત બન્યું. અત્રે અમદાવાદના રહીશ ભાઈ મણીલાલને ધામધૂમથી દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી નિપુણવિજ્યજી રાખી ચરિત્રનાયકના શિષ્ય તરીકે જાહેર કર્યા હતા. ડાઈ તરફ પ્રયાણું– સૂરિશેખરની સાથે બોરસદથી વિહાર કરી ગ્રામાનુગ્રામ વિચરતા ડભોઈની આજુબાજુના પ્રદેશમાં પધાર્યા. ડભોઇની ધર્મનિષ જૈન જનતા Page #238 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૧૯૭ આચાર્યશ્રીના આગમનની રાહ જોતી હતી. નજીકમાં વડેદરે આવતાં આ મંત્રણ માટે સરિશેખર પાસે આવી પહોંચી. જનતાના ભાવભીના સત્કારેને ઝીલતા, હજારે જૈનના વંદનેને ધર્મલાભની મધુરી વાણુથી સ્વીકારતા. સરિશેખર અને ચરિત્ર નાયક બહોળા શિષ્યપ્રશિષ્ય સાથે પધાર્યા. દર્શાવતીની જનતાની શ્રદ્ધાળુતા માટે શું લખવું? જ્યાં ન્યાયવિશારદ વાચકપ્રવર શ્રીમદ્દ યશોવિજયજી મહારાજની છાયા પડેલી, જે ભૂમિને પિતાના પુનિત કદમેથી પાવન કરેલી હોય. જેમના કુલ ૫રંપરામાં ઉપદેશની અસર વારસામાં ઉતરી હોય એવી દર્શાવતીની જૈન જનતામાં અપૂર્વ ધર્મ ચિતન્ય સૂરિશેખરના આગમનથી સર્જાયું. ૧૯૭૫ નું ચાતુર્માસ લેકાના અત્યંત આગ્રહથી અત્રેજ થયું. ચતુર્માસમાં અત્રેની જનતાને ચરિત્રનાયક વ્યાખ્યાન વાચસ્પતિ મહારાજના અદ્દભુત અને પ્રભાવિક વ્યાખ્યાને સાંભળવાને પ્રસંગ મળ્યો. જન કલ્યાણની કામનાથી નિઃસ્વાથી પરેપકારી પૂજ્ય મુનિરાજે અસરકારક હૃદયદ્રાવી ઉપદેશ આપી જનતાને ધર્મમાં અને શ્રદ્ધામાં સુદઢ બનાવે છે. ધર્મથી અસ્થિર થએલાઓને, આગમશાસ્ત્ર ઉપરની શ્રદ્ધામાં ડામાડેલ સ્થિતિવાલાને પોતે ભગીરથ પ્રયત્ન કરી અમૂલ્ય સમયને ભેગ આપી અજબ પલટ કરે છે. જ્યારે મિથ્યાભિમાનીઓ ગુરૂગમ સિવાય આગમશાસ્ત્રના ટુંક અભ્યાસમાં અખંડ અને સંપૂર્ણ અભ્યાસી અને વિજ્ઞાની હવાને દાવો કરનાર જીનેશ્વર દેવની આજ્ઞા વિરૂદ્ધ પ્રચારણ, વિચારણા અને મનઘડત કલ્પનાઓ ઉભી કરે છે. અને તે પ્રચારણના પ્રતાપે હજારે ભકિક આત્માઓને ઘેર પાપના ભાગીદાર બનાવી શ્રદ્ધાના અડગપણથી હટાવી દુર્ગતિમાં ઘસેડી જાય છે. ડું ભણેલા. અધિકાર સિવાયની વસ્તુમાં માથું મારનારા અધુરે 31 Jall gaml4 (Empty vesselles sound most la કહેવતને ચરિતાર્થ કરનારા ઉન્માર્ગ પ્રસારે એમાં કાંઈ આશ્ચર્યની વાત નથી. એવા અલ્પજ્ઞાનીઓને આડંબર-ઘમંડાઈ–ખેડોળ. અને દંભ અમાપ હોય છે. સંસ્કૃતિમાં પણ કહ્યું છે કે – Page #239 -------------------------------------------------------------------------- ________________ કવિકુલકિરીટ संपूर्णकुम्भो न करोति शब्दः, अझै घटोघोषमुपैति नूनम् ॥ विद्वान् कुलीनो न करोति गर्व। गुणैविहीना बहु जल्पयन्ति ॥१॥ અર્થાત સંપૂર્ણ ઘડે શબ્દ કર નથી. પરંતુ અધુરે ઘડે શબદ કરે છે (છલકાય છે) વિદ્વાન અને કુલીન ગર્વ કરતા નથી પણ ગુણથી વિહીન અલ્પજ્ઞો બહુ બક્યા કરે છે. વાગાંડબરતાની વાગુજાલમાં વિવેકશ વ્યક્તિઓને ભેળવે છે. ઉન્માર્ગે દેરે છે અને વિશ્વાસ વૃક્ષને કુઠારાઘાત કરે છે. દેવદ્રવ્ય ભક્ષક જૈન સમાજમાં પણ કેટલાક અર્ધદગ્ધ અને શ્રદ્ધાહીને ઉત્પન્ન થયા છે કે, જેઓ મનસ્વી કલ્પનાઓના ઘેડા દેડાવી જિન આજ્ઞારૂપ ફુલ્યો ફાલ્યા બાગના સૌરભ ભર્યા કુસુમને કરમાવી પિતાનું બેટું તુત હંકારે જાય છે. ગુરૂ આજ્ઞા વિહીન શાસ્ત્ર અવલકવાથી જ આ ભયંકર દયાજનક દશા અનુભવાય છે. કેટલાક જૈન સમાજથી હડધૂત થયેલા કહે છે કે વીતરાગ પ્રભુ અને તેમનું દ્રવ્ય એ બે વાત કેમ ઘટી શકે? પિતાનું દ્રવ્ય પુત્ર પરિવાર ખાય છે તે; ભગવાન તે પિતાના પિતા થાય તે તેમનું દ્રવ્ય સમાજ કે જ્ઞાતિના ઉદ્ધાર માટે વપરાય છે તેમાં બાધકતા શું? વિગેરે કુદલીલે કરી દેવદ્રવ્ય ભક્ષણ કરવાની કુબુદ્ધિવાલા પાખંડીઓ અને શ્રદ્ધા દુર્વિદગ્ધ પ્રાચીનકાળમાં પણ પાક્યા હતા અને વર્તમાનકાળમાં પણ પાકેલા આપણી નરી આંખે જોઈએ છીએ. પરતુ એ લેકેને ક્યાં ખબર છે કે દેવદ્રવ્ય ભક્ષકની જૈન શાસ્ત્રમાં કેવી કડી દશા જણાવે છે. તે કાંકણુની દેવદ્રવ્યમાં ગફલત કરવાથી સાગર શેઠે અસંખ્યાતા ભ સુધી નીચગતિઓના અસહ્ય દુઃખને વેઠયાં અને અંતે કેવળજ્ઞાનીના ઉપદેશથી તે દેવું ચુકાવી મુક્ત થયા. આવા અનેક સૂત્ર સિદ્ધાન્તના પાઠો શ્રાદ્ધવિધિ સંધસત્તરિ વિગેરે ગ્રન્થમાં હોવા છતાં મિથ્યાત્વના ઘર ઉદયથી Page #240 -------------------------------------------------------------------------- ________________ સૂરિશખર [ ૧૯૯ દેવદ્રવ્ય ભક્ષણની દુરાત્માને દુર્ભાવના જાગૃત થાય છે કહ્યું પણ છે કે મહંતો વિજ્યું અનંતબંસારીઓ ઢોર્ દેવદ્રવ્યનું ભક્ષણ કરનારા અનંત સંસારી થાય છે ડભોઇમાં ૧૯૭૫ ના ચાતુર્માસમાં વળા નિવાસી ખેચરદાસ નામના જૈન નામ ધારી વણિકે પેાતાના પૂર્ણ પાપાયથી જૈન સિદ્ધાન્ત વિરૂદ્ધ દેવદ્રવ્યને ઉન્માગ માં વ્યય કરી નાશ કરવાના વેવલા વિચારા જનતા સમક્ષ જાહેર કરેલા અને એ વિચારાને જનતામાં હસાવવા યત્ન આદરેલા, ચરિત્રનાયકે વિચાયું કે આવા પાપી વિચારાને જો અટકાવવામાં ન આવે તે આ દેવદ્રવ્ય ભક્ષકા, જિનાજ્ઞાથી વિરૂદ્ધ પ્રચાર કરી પોતે અનંત સ ંસારી બનવા સાથે અનેકાને બનાવશે, मोत्तुं जिणाणमाणं जीवाणं बहु दुक्खदव्वग्गितवियाणं ॥ नहु अन्नो पडियारो, कोउ इह भववणे जेण ॥ " ઘણા દુઃખરૂપી અગ્નિથી તપેલા જીવાને જીનેશ્વરાની આજ્ઞા સિવાય આ ભવરૂપી જંગલમાં ખીજો કાઇ પણ પ્રતિકાર નથી. ખેચરદાસના ઝેરીલા વિચારેાના પ્રચાર જૈન જનતામાં ન પ્રસરે એ હેતુથી ચરિત્રનાયકે “ વક્તવ્ય વિદ્ધિ”નામક પુસ્તક રચી છપાવી પ્રસિદ્ધ કરાળ્યું. જે હિન્દુિ ભાષામાં લખાયુ છે. જેમાં લીલા દાખલાએ, શાસ્ત્રના પાઠો સરસ ભાષામાં આપવામાં આવ્યા છે કે સૌ કાઈ સહેલાથી સમજી શકે. આ ગ્રન્થમાં બૃહત્કલ્પ નીશીથ ચૂ॰ સમેષ સપ્તતિ વિગેરેના પાઠે ટાંકવામાં આવ્યા છે, જે વાંચકવર્ગને એકવખત વાંચવા ભલામણ છે. ત્રિનેતાના હાથે આ પુસ્તક બહાર પાડવામાં મુખ્યત્વે એ કારણુ હતા, એક તો પોતાના હૃદયમાં એતપ્રાત થયેલી જિનાજ્ઞાના પ્રેમ અને ખીજું' તેઓશ્રીના તારક ગુરૂદેવની સતત પ્રેરણા, આ પુસ્તક જાહેરમાં આવવાથી અનેક જિજ્ઞાસુએ વાંચી મનન કરી સત્ય રહસ્ય શું છે તેનું ભાન કર્યું. ધણા ખાલ જીવા બેચરદાસના સુવિચારોના પાશથી બચ્યા; જેઓના હૃદયમાં અને રામરામમાં શાસન Page #241 -------------------------------------------------------------------------- ________________ * ૨૦૦ 1 કવિકુલકિરીટ પ્રભાવનાની જવલંત ભાવના પુર વેગે ઉભરાતી હોય તે પરમ કલ્યાણક માદક મહાત્માએ શાસન સેવાને સમય સલબ્ધ થતા કટિબધ્ધ રહેજ છે. વિપુલજ્ઞાન, બળ અને ઓજસ્વિતાના બળને ફારવી શાસનદ્રોહીઓને શાસનરાગી ખનાવે છે. ડભાઈના ચાતુર્માંસમાં રિશેખરની સેવામાં રહેલ અનેક મુનિમહારાજાએ પણ આ ગ્રન્થ પ્રકાશનથી ચરિત્રનેતાની અપૂર્વ શક્તિ જોઈ પ્રશંસાના વરસાદ વરસાવ્યેા. અત્રેથી ગુરૂદેવની સુશ્રુષા અને આજ્ઞાને પાલન કરતા, અનેક દુરાગ્રહી આત્માઓને ઉપદેશદ્રારા સરલાશયી અને ધર્માનુરાગી બનાવતા, ચરિત્રનેતા ડભાઈની આસપાસ ગામડામાં વિચર્યાં. દરેક સ્થળે જાહેર ભાષણ આપવા માટે ગુરૂદેવની આજ્ઞા થતા ઉત્સાહી રહેતા, નડા ગામમાં વૈશ્વિક લેાકેાની સભામાં જઇ જૈન ધર્માંની સત્યતાનું પિંડીમ વગાડી જૈન ધર્મની વિજયપતાકા ફરકાવી હતી. ગ્રામાનુગ્રામ વિહાર કરી ઉપદેશ મેથી ભવ્ય કૃષિવલાને સંતુષ્ટ કરતા, સૂરિશેખર સહુ ચરિત્રનેતા ખંભાત શહેરની જૈન જનતાના અત્યાગ્રહથી ભવ્ય સ્વાગત પૂર્ણાંક ત્યાં પધાર્યાં, અને ૧૯૭૬ નું ચાતુર્માંસ ખંભાતમાંજ કર્યું, પૂર્વની આસ્વાદાયલી ખાદ્યચીજ પુનઃ સ્મરણપથમાં આવે છે વીસરતી નથી પણ તેમ પહેલાના ચાતુર્માસમાં રિશેખરના પરિચયમાં તેમની શાન્ત અને નિર્દોષ પ્રકૃતિના પ્રભાવમાં અત્રેની જનતા આકૉયેલીજ હતી. એટલે વ્યાખ્યાનામાં જનતા ઉભરાય અને ધર્મપ્રભાવનાએ કરવામાં ઉત્સાહી રહે એ સ્વભાવિક છે. વિશ્વોપકારી ચરિત્રનાયક પણ અત્રે ગુરૂઆજ્ઞાને શિરસાવદ્ય રાખી વ્યાખ્યાનામાં એધક શૈલીથી જૈન ધર્મના તત્વને વિવેચી જનતાને હૃદયવેધક ઉપદેશ આપી દૃઢ મૂલ બનાવતા. ખંભાત આખુ વ્યા વાચસ્પતિજી મહારાજના વ્યાખ્યાનમાં તમેળ બન્યું. અનેક પ્રકારની ધમ પ્રતિજ્ઞાઓથી જનતા ઉપર અસાધારણ ઉપકાર કર્યાં. ચરિત્રનેતાને અનેક સ્થળેાથી ચાતુર્માસ માટે વિનતિ હતી, પરન્તુ ગુરૂદેવની વૃદ્ધા Page #242 -------------------------------------------------------------------------- ________________ સરિશખર વસ્થાના કારણે તેમની સેવાની ખાસ ઉત્કૃષ્ટ અભિલાષાથી પિતે જુદુ ચેમાસુ નહિ કરતા ગુરૂ નિશ્રામાંજ નિવાસ ઈચ્છતા. ગુણી અને વિનીત શિષ્યો તારક અને અગણ્ય ઉપકારી ગુરૂદેવની નિશ્રામાંજ નિવાસ ઝંખે છે. તેમાં જ પિતાના આત્મગુણોનીજ ઉન્નતિ અને વિકાસ માને છે. ખંભાતના ચાતુર્માસમાં ચરિત્રનાયકે શાસનધગશથી શાસનની અજબ પ્રભાવના જાહેર ભાષણોથી ફેલાવી જૈનેતરે ઉપર પણ ઘણે પ્રકાશ પાડયો. આચાર્ય દેવેશે ચાતુર્માસ બાદ અત્રેથી વિહાર કર્યો, જનતાને આવા અણુમેલ મહાત્માના દર્શન અને વાણીને વિરહ ઘણોજ ચાલ્યો. પરંતુ સાધુ મહારાજે પિતાને આચાર ચૂકતા નથી અને શ્રદ્ધાળુ ભક્તિ પોતાની ફરજ અદા કરવાનું ચુકતા નથી. કારણ કે કહ્યું છે કે વહેતા પાણી નિર્મળા, બધા ગંદા હોય; સાધુ તે ફિરતા ભલા, ડાઘ ન લાગે કેય. ઉપરના દુહાને ધ્યાનમાં રાખનારા સુવિહિત મુનિવરે ખાસ અનિવાર્ય કારણે સિવાય એક ઠેકાણે વધુ રહેતા નથી એ હેતુથી ત્યાંથી વિહાર કરી આચાર્ય મહારાજશ્રીની સાથે ચરિત્રનેતા અને કેને વાણું સુધા પીલાવતા વતરા, વડોદરા, બેસ્સદ આદિ ગામમાં વિચર્યા. આ પ્રદેશની જનતાને પ્રથમ ધર્મ ઉપદેશના સિંચનથી જે જાગૃત બનાવી હતી, કારણે આ પ્રદેશની તે પાછી સુષુપ્તિ અવસ્થામાં ન આવી ગઈ હોય તે ઉપદેશધારાથી સેવાભાવી જનતાને ઉન્નિદ્ર બનાવી. ખેતરમાં ધાન્ય વાવ્યા પછી ખેડુતે તેની પુનઃ પુનઃ તપાસ કરે છે કે ખેતીની મહેનત નિષ્ફળ નથી ગઈ ને ? તેમ ચરિત્રનેતા ચતર જીલ્લાના ગામમાં વિચરી પ્રથમ વાવેલ ધર્મબીજની ફળભૂત ખેતી નિહાળવા લાગ્યા જાહેર પ્રવચનથી સતત પ્રવૃત્તિથી કાંઈક આવેલી મન્દતાને નિરસન કરી પ્રજામાં નવચેતન્ય સરયુ. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] કવિકુલકિરીટ સૂરિશેખર આદિ વિહાર કરતા વડોદરા શહેરની નજદીકમાં પધાર્યા વડોદરાના અગ્રગણ્ય શેઠીઆઓએ આવી વડેદરા પધારવા આગ્રહભરી વિનતિ કરી ઉપકારનું કારણ સમજી આચાર્ય દેવેશ પિતાના વિદ્વાન શિષ્ય વ્યાખ્યાવાચસ્પતિ મહારાજ આદિ બહેળા મુનિગણ સહિત ત્યાં પધાર્યા. ધર્મોત્સુક વડોદરાના સંઘે સ્વાંગણમાં કલ્પવૃક્ષ સમા ત્યાગીશ નિસ્પૃહ ચૂડામણિ સદ્ધર્મરક્ષક આચાર્ય દેવેશની પ્રશસ્ય આકર્ષક પધરામણી કરી. વડેદરાની જનતા આ સમયે અનેરી ધર્મ રંગતામાં રંગાઈ આ સમયની વૃદ્ધ જનતા શ્રીમંત અને ઉદાર તેમજ ત્યાગી સાધુઓની સેવામાં પરાયણ અહર્નિશ રહેતી. રાજ્યકારોબારીમાં જૈન જનતાની લાગવગ મેટા પ્રમાણમાં આગળ પડતી હતી. તેમ કેટલાકે તે રાજતંત્રમાં યોજાયેલા પણ હતા. એટલે અનેકની પ્રેરણાથી ધર્મ પ્રવચનને અને આચાર્યવર્યના પુનિત દર્શનને લાભ રાજવર્ગ પણ મેટા પ્રમાણમાં લાભ લેતે. ચરિત્ર નાયક વાચસ્પતિજી મહારાજના પ્રભાવિક વ્યાખ્યાનેને લાભ અત્રેની જનતાને મળતે ગયે. તે સમયના વ્યાખ્યાનની અલભ્ય હેરીઓમાં મહાલેલી અને ઝુલેલી જનતા તેના અપૂર્વ સ્વાદને સ્મૃતિપથથી હજુપણ ભૂલી નથી. બુલંદ અવનિ, છટાદાર આકર્ષક ભાષા, નંદિસૂત્રના તત્વોનું અગાધજ્ઞાન અને માધુર્ય રસનું નિર્ઝરણું વિગેરે આકર્ષકગુણલીતદેશના પ્રવાહમાં અપૂર્વ રસથી જનતા સેત્સાહ યોજાઈ રે સુધા વસતિ વૈ મળવનાન” એ વાક્યને ચરિત્રનાયકે અત્રેની જનતામાં યથાર્થ રૂપ કરી બતાવ્યું. સરિશેખરના પુણ્ય પ્રભાવથી સં. ૧૯૭૭ નાં ચતુર્માસ દરમ્યાન ધર્મ પ્રભાવનાના અનેક સ્તુત્ય કાર્યો થયાં. વાંચક વગે કમલ પ્રબંધમાંથી તે જોઈ લેવા. અત્રે અસામાયિક હોવાથી પુનરૂક્ત દેશના ભયે અત્રે ન લંબાવતા વિરમીએ છીએ. Page #244 -------------------------------------------------------------------------- ________________ પૂ. મુનિરાજશ્રી લબ્ધિવિજયજી મહારાજ GAZDAR ( સં. ૧૯૭૭ માં વડોદરામાં લેવાયેલે ફેટ ). Page #245 --------------------------------------------------------------------------  Page #246 -------------------------------------------------------------------------- ________________ સશિખર _ ૨૦૩ સાહિત્ય પ્રકાશન કરવું તે જનતાને ઘેર બેઠા અપૂર્વ તત્ત્વ જ્ઞાનની ઉદારતાથી પ્રખા ખોલવા જેવું છે. જ્ઞાની પુરૂષે પિતાના જીવનમાં પરિશ્રમથી મેળવેલા અનેક દાર્શનિક જ્ઞાનેનું પ્રતિબિંબ કહે કે ઉપકારક વિપુલ અને સમૃદ્ધ સાહિત્ય કહે. જે જનતાને વારસામાં સુપ્રત કરે છે. હમેંશના માટે જ્ઞાન રસીક જનતાને તે અપૂર્વ જ્ઞાનને આસ્વાદ ચખાડી રાણું બનાવે છે અને તત્ત્વલીખુ જનતા આવા જ્ઞાનને પ્રતિક્ષણ ઝંખે છે. આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજી મહારાજને દરેક દર્શનગ્રન્થ અવેલેકવાને અને તે ગ્રન્થમાંથી રહસ્ય મનન કરવાને અજબ શોખ હતો. વળી એટલેથી સંતોષ ન માનતા પતે અવલેકેલા ગ્રન્થને સારભૂત ઉપયોગી વિષય પિતે નૈધતા અને અત્યાવશ્યક વિષય સાથે સાથે કંઠસ્થ પણ કરતા. હજારે લેકે પ્રમાણુ જનતા ઉપગી અલભ્ય સાહિત્ય આચાર્ય દેવેશની પાસે એકઠું થયું હતું. પતે વૃદ્ધ હોઈ તેને છપાવવાનું ઓછું પસંદ કરતા, પણ ચરિત્રનેતાની પ્રેરણાથી સતત ઉદ્યોગથી સંગ્રહ કરેલ તે સાહિત્યને પ્રસિદ્ધિમાં લાવવા ચરિત્રનેતાને સુપ્રત કર્યું, વેદ, પુરાણે, ભાળે, ઉપનિષદો, ભગવદ્ ગીતા તેમજ અન્ય દર્શાન્તરીય બહોળા પ્રત્યેની સૂરિશેખરે પદ્યબદ્ધ અને ગદ્યબદ્ધ નેધ કરી હતી. તે વિકીણું સાહિત્યને જુદા જુદા ટીપ્પણે કરી હિન્તિ ભાષામાં વિવેચન કરી વિષયોને ક્રમબદ્ધ અનુસંગત ગોઠવી. અખિલ સંગ્રહને બહાર પાડવા ચરિત્રનેતાને ઉત્સાહ વધ્યો. યજ્ઞાદિમાં થતી હિંસા અનુચીત જ છે વિગેરે અનેક વિષયે અને તેના યુક્તિ પુરસ્સર ખુલાસાઓ આ ગ્રન્થમાં આલેખ્યા છે. વળી સ્પષ્ટ ટીપણું અને સરલ ભાષામાં સમજુતી આપવામાં ચરિત્રનેતાની મતિએ અને..કલમે અજબ પ્રકાશ પાડે છે. ટૂંકમાં આ ગ્રન્થ એ આલેખાય છે કે અલ્પજ્ઞ વાંચકે પણ વૈદિક દર્શનના અપૂર્વ જ્ઞાતા બને અને તેમાં રહેલી ત્રુટીઓ અને જૈનધર્મની મહત્તા તુલનાત્મક દૃષ્ટિથી સમજ્યા સિવાય રહે નહિ. આ ગ્રન્થનું નામ “મત મીમાંસા” Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ 1 કવિકુલકિરીટ રાખી પ્રથમ ભાગ તરીકે બહાર પડયા છે. વ્યા વા॰ શ્રીમાન્ લિિવજયજી મહારાજમાં વકતૃત્વ શક્તિ જેવી અજોડ હતી તેવીજ જુદી જુદી ભાષામાં જુદા જુદા વિષયો પર સંગીન લેખન કળા પણ અનન્ય સંપાદિત કરેલી છે તે તેઓશ્રીના બહાર પડેલ અનેક ગ્રન્થાના અવલોકનથી પુરવાર થાય છે. વિશેષણની સાતા કવિત્વ શક્તિ તેઓશ્રીમાં અજોડ ખીલેલી છે અને તેથીજ તેમનુ કવિકુલકીરિટ વિશેષ અત્યંત સાકજ છે. પેતે અનેક આનંદના પ્રસ ંગામાં આત્મિક સદ્ભાવનાના તર ંગાને જીનેશ્વર દેવાની પરમભક્તિમાં ચેછ જુદા જુદા ચાલુ ઢખના રાગામાં સુંદર પ્રાસા, શબ્દ લાલિત્યવાલા સ્તવના વૈરાગ્યમય સઝાયા, અને ગુરૂદેવના સદ્ગુણાથી આકર્ષાÙ ઉપકાર દર્શક અને ગુ લી પદ્માબહુ બનાવતા. તેઓશ્રીના કવિત્વપ્રેમ અને કવિત્વકક્ષાના પ્રથમ ફૂલરૂપ આત્મ લબ્ધિવિકાશ સ્તવનાવલિ ” નામક પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું. ભાવવાહિતા અને રમણીયતામય જેએશ્રીની હૃદયસરથી ઉળેલી ઉમી સમી આ કૃતિએ ઘણીજ આકર્ષક અને ભાવવર્ષીક નીવડી. જેઓશ્રીની પુનિત અને ભવિષ્યમાં ખીલનાર કવિત્વ શક્તિને આ નીચે ઉલ્લેખિત થતા એકજ પત્ર સ્પષ્ટપણે નિર્ધાર કરે છે. 66 જ્યારે ચરિત્રનેતા દીલ્હી શહેરમાં ચાતુર્માસ ખીરાજમાન હતા. તે સમયે સિકન્દરાબાદ નિવાસી શ્રાવક ઝવાહીરલાલને મુનિરાજ શ્રીમદ્ વલ્લભવિજયજી ( હાલમાં વિજયવલ્લભસૂરિજી ) મહારાજ લખે છે કે— जवाहिरलाल को धर्मलाभके साथ - तुम्हारे पत्र और भजन पहुंचे है परन्तु यह भाषा व चालीयें अपरिचित Page #248 -------------------------------------------------------------------------- ________________ સરિશખર | [ ૨૦૫ होनेसे यहां बनेगा नही. दिल्ली में कवि श्री लब्धिविजयजी महाराजके पास बैठकर करलेंगे तो शीघ्र बनजाएंगी. આ ઉલ્લેખથી સ્પષ્ટ જ્ઞાત થાય છે કે, શ્રીમદ્ વલભવિજયજી મહારાજ તે વખતે કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા હોવા છતાંયે તેઓશ્રીએ પિતાની હીંમત ન ચાલવાથી લબ્ધિવિજયજી મહારાજ પાસે બેસી ઠીક કરાવી લેવા લખ્યું, તે તેઓશ્રીની ભાવિમાં ખીલનાર કવિત્વ શકિતનું સૂચન કાં ન કહી શકાય? આથી એટલું જ જણાવીએ છીએ કે ચરિત્રનાયક જેમ ધાર્મિક વ્યાખ્યાને, જાહેર ભાષણે તેમજ તાત્વીક ચર્ચાઓ, વાદવિવાદે, ગ્રન્થ રચના વિગેરે તરફ જેવી અભિરૂચી ધરાવતા તેવીજ સંગીત પ્રતિ પિતે અભિરૂચી ધરાવતા હતા. મુનિરાજ શ્રીમદ્ વલ્લભવિજયજી મહારાજે પ્રથમથી કરેલે કવિ શબ્દને ઉલ્લેખ આ સ્તવનાલિ બહાર પડવાથી તે કવિ શબ્દ યથાર્થ ગુણરૂપ નીવડ્યો. Page #249 -------------------------------------------------------------------------- ________________ પાડી છે ' છાયાપુરીમાં પ્રવેશ કરી પ્રત્યેક પ્રાણીના સાચા ધર્મ પ્રાણ આત્મિક તત્વના સાચા પિષક હરિ રે ધર્મ પિયૂષની સુંદર પ્રપા, બ્રહ્મપ્રતાપી ગુણગરિષ્ટ પ્રાતઃ જ જ સ્મરણીય સુરિશેખર ગ્રામાનુગામ વિહાર કરતા અનેક નાપાક આત્માઓને પુનિત બનાવતા છાણી તરફ પ્રયાણ કરી રહ્યા હતા. છાણુની જનતાને વિદિત થયું કે પૂજ્યપાદ વિમળસરિજી મહારાજ ગજરાજની જેમ મેટા શિષ્ય મંડળના ચૂથ સહ વિચરતા આ તરફ પધારી રહ્યા છે. અખિલ ગામની જનતામાં ભાવનાની જાગૃતિ થઈ પ્રવેશ ઉત્સવ કરવા સૌ કઈ પ્રેરાયા. કેટલાક આગેવાને તેઓશ્રીના વન્દનાર્થે તથા વિનતિ માટે ગયા. આ ત્યાગમૂર્તિનું આગમન હેઈ ત્યાંની ભૂમિ પણ તેઓશ્રીના પાદસ્પર્શથી પુનિત થવા Page #250 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૨૦૭ તલસી રહી હતી. જેને શું કે જેનેતર શું? સૌ કોઈ ભવ્ય સ્વાગતની તૈયારીમાં ગુંથાયા હતા. ભાતભાતના માંડવાથી, વાછત્રાથી જુદીજુદી જાતના તરણું અને ધ્વજાથી સુંદર બોધવચનને આપનારા બેડેથી આખુંયે છીણી ગામ અજબ કુશલતાથી ઉત્સાહી યુવકેએ શણગાર્યું હતું. પુરપ્રવેશ ઘણુજ ઠાઠથી થયે. વ્યાખ્યાનપીઠ સૂરિશેખરે શોભાયું મેદની જામી, મંગલાચરણ થયું. તાજનેએ આનંદથી ધર્મદેશનાને શ્રવણ કરી. બીજે દિવસે આપણું ચરિત્રનાયકને ત્યાંની જનતાના આગ્રહથી ગુરૂદેવની આજ્ઞા થતાં બીરાજવું પડયું. છાણી ગામના શ્રોતાઓ એટલે તત્વજ્ઞાનના શેખીન યુતિ તર્ક અને બુદ્ધિમાતાના અનુરાગી, સાધુ મહાત્માઓના ઘણું પરિચિત એટલે અહીંના શ્રોતાઓને ખેંચવા રેચકતા જગાવવી એ પણ સહેજ ન હતું. પણ આપણું ચરિત્રનાયકની પ્રવચન પ્રવીણતા, અને દક્ષતા આગળ અહીંની જનતા મુગ્ધ બને એ દુઃસાધ્ય તે ન હતું. પ્રતિદિન વ્યાખ્યામાં તત્વજ્ઞાનની ચર્ચા ચાલતી બધા એ પ્રશ્નોને ઉકેલ ચરિત્રનાયક સહેલાઈથી કરતા, જનતા ખૂબજ આકર્ષાઈ. સી કઈ બાલ અને વૃદ્ધ મુક્ત સ્વરે બેલતા કે વ્યાખ્યાન વાચસ્પતિ પદને આપે યથાર્થ કર્યું છે. છાણી ગામમાં જનતાની નિરાળી ભક્તિ ભાવ પૂર્વક સેવા ત્યાગમૃતિ એ જ પ્રેમ ધર્મ ક્રિયાની પ્રવૃત્તિમાં લીનતા આ બધુ એ જોતાં સરિશેખરની મનોવૃત્તિ ગામ પ્રતિ આકર્ષાઈ ચૂકી હતી. તેમજ આચાર્યદેવની નિઃસ્પૃહતા નિડરતા સત્યપ્રરૂપક્તા. નિષ્કલંક બ્રહ્મચર્ય પ્રતાપ તેમજ આપણું ચરિત્રનાયકના અનેક તત્વ વિષય અવગાહી અભુત બધપ્રદ પ્રવચન પ્રવાહ અખિલ જનતાને મંત્ર મુગ્ધ બનાવી હતી જ. જનતાને અત્રે ચાતુર્માસ માટે આગ્રહ થતા સં.૧૯૭૮નું ચાતુર્માસ અત્રેજ થયું. વિરક્ત બે યુવકે— ચરિત્રનાયકને પ્રવચન પ્રવાહ અવિરત વહેતે હતે. વ્યાખ્યાનમાં વૈરાગ્યભાવ સંસારની કારમી અવસ્થા અને પુણ્ય પાપના ફલે બહુજ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] કવિકુલકિરીટ અજબ રીતિથી સ્પષ્ટ કરવામાં આવતા હતા કે જે સાંભળતા ચરિત્રનાયકના વરદ હસ્તે સંસારથી વિરક્ત ભાવને પામેલા બે યુવકે પ્રવજિત થવાના અંત:કરણવાલા બન્યા ચરિત્રનાયકનું છાણી જ્ઞાન મંદિરના વિશાલ મેદાનમાં એક જાહેર પ્રવચન થયું. જે પ્રવચનમાં અત્રેના સમસ્ત આગેવાનોએ ભાગ લીધો હતે. કેટલાક પ્રશ્નોત્તર પણ થયા હતા. જેને તીક્ષ્ણમતિ ગુરૂદેવે સુંદર રીતે ફેટ કર્યો હતે. જૈનેતરે આ પ્રવચનથી જૈવધર્મની ઉચ્ચતા અને આદરણીયતા સમજતા થયા પ્રવચનના અંતે એક દક્ષણ માસ્તરે જણાવ્યું હતું કે “આપણા ભારતવર્ષના સાચા ભૂષણ હોય તે આવા ત્યાગી મૂર્તિ સાચા મહાભાઓજ છે. માર્ગ ભૂલેલાને, પાપવૃત્તિ પરાયણ બનેલાને અને કુકર્મોના કાતીલ ઘાથી ઘવાયેલાઓને, માર્ગદર્શક, શુભપ્રવૃત્તિ સેજક, અને કર્મોના ઘાને રૂઝવનાર આ વ્યાખ્યાન વાચસ્પતિજી જેવા સંતે બહુ અલ્પ હોય છે. આવા પ્રવચને જે સ્થળે સ્થળે થાય તે ઘણું ગુરૂદેવના ઉપદેશથી હૃદયમાં દયા વસાવીને તેને આજથી ત્યાગ કરૂં છું. હમેંશ વ્યાખ્યાનમાં નવાનવા જૈનેતરે ધર્મશ્રવણ માટે આવતા હૃદયગત અનેક સંશયને ઉચ્છેદતા. જૈનધર્મના નિયમ પાલન કરતા થયા, એક સેની તે અજબ જૈનધર્મને રાગી બન્યો પ્રભુપૂજા, ગુરૂવંદન તેમજ નવકારમંત્રનું સ્મરણ વિગેરે ધર્માનુષ્ઠાને આચરતે થયે. કેટલાક મોઢવણીકે, કચ્છીઆઓ પણ જૈનધર્મના રંગથી રંગાયા. પ્રતિષ્ઠા મહોત્સવ– છાણી ગામથી સાત ગાઉ દૂર ઉમેટા ગામ છે. જે પ્રથમ તીર્થ મનાતું હતું. અનેકાનેક ગામના સંઘ ત્યાં આવતા. અનેક પ્રકારની ધર્મક્રિયાઓ આ પુનિત ભૂમિમાં થતી હતી. હાલ એ ગામ બાજુ ઉપર આવેલ હોઈ અને બીજા નવીન તીથે બનતા ત્યાં સંઘે તે અટક્યા પણ તેની પ્રસિદ્ધિ પણ ન્યુન થઈ ઉમેટામાં ધ્વજાદંડ તથા Page #252 -------------------------------------------------------------------------- ________________ સરિશખર [ ૨૦૦ પદ્માવતિદેવીની પ્રતિષ્ઠા માટે અનેક અગ્રગણ્ય ગૃહસ્થ વિનંતિ માટે આવ્યા. આ કામ ચરિત્રનાયકના હાથે થાય તે સારું એવી તેઓની ભાવના હતી. આચાર્ય દેવની આજ્ઞાથી ચરિત્રનાયક પોતાના શિષ્ય મુનિ શ્રી લક્ષણવિજયજી સાથે સ્વાગત પધાર્યા, સૌ કોઈ જનતા હર્ષઘેલી બની. પ્રવચન શ્રવણને લાભ લેવા લાગી. પ્રતિષ્ઠા માટેની તૈયારી ચાલી. સૌ કોઈ આ મહત્સવ ઉજવવા ઉત્સાહી બન્યા. જિનમંદિર શણગારાયું, પૂજાઓ ઠાઠમાઠથી ભણાવા લાગી. બહાર ગામની જનતા આવવા લાગી. સંસારની કર્મ જન્ય કારમી વાસનાઓ માનવોના મનની ચંચલતા ઊભી કરે છે. મનને સ્થિર રાખવું એ દુઃસાધ્ય છે. સ્થિર મનવાલા, નિયતવિચારેવાળા, મહાપુરૂષે અલ્પજ હોય છે. આજે જે ભાવના હૃદયમાં ઉત્પન્ન થઈ તે ભાવનાઓને સફળ કરે, વિલંબ ન કરે. સુભાવનાને વિલંબ તે ભાવનાના પુરને રેધક છે. ભાવદીપકની મંદતા– ચરિત્રનાયક ઉમેટા પધાર્યા હતા. જેમના ઉપદેશથી વિરક્ત બનેલા બે યુવકોને, સંસારને ત્યાગી મોક્ષમાર્ગના સોપાન સમી દીક્ષાને સ્વીકારવા આ ઉમેટામાં આવવાનો નિર્ણય હતું. તેલ ખૂટે એટલે બત્તી બુઝાય છે. પ્રકાશ નાશ થાય છે એટલે અંધારું છવાય છે. પછી અડવડીયા ખાવા પડે એ સ્વભાવિક છે. ઉપદેશ તેલને અભાવ થતાં તે વિરત બનેલા યુવકોના હૃદયમાં ભાવદીપક મંદ થયો, ચરિત્રનાયકને આ સમાચાર મળતા પિતાના શિષ્ય મુનિ શ્રી લક્ષણવિજયજીને છાણું મેલવામાં આવ્યા. ધન્ય છે તારક ગુરૂઓને જેઓ પિતે તક્લીફ વેઠીને ભાવુકેને સંસારથી તારવા પુરૂષાર્થ ખેડે છે. વૃદ્ધ આચાર્યદેવે પણ બન્ને યુવકોને બોલાવી તેઓની મંદ બનેલી ભાવનાને ઉત્તેજિત કરવા ઘણજ અસરકારક ઉપદેશ આપ્યો હતે. ૧૪ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] કવિકુલકિરીટ ઉપદેશ ધારા હે યુવકે? સંસારના કલ્પનાજન્ય સુખે પરિણામે ઘેર દુઃખ જનક બને છે. આજે જે પદાર્થોને ઈષ્ટ માને છે તેજ પદાર્થો પરિણામંતર થતાં અનિષ્ઠતા ઉપજાવે છે. ક્ષણિક સુખને ખાતર જીવનને વેડફી નાખવું એ સજજનનું કર્તવ્ય નથી. વળી દુન્યવી તુચ્છ સુ કદીએ તૃપ્તિ કરતાં નથી. પરંતુ અભિલાષાને વધારે જાય છે. કહ્યું છે કે, धनेषु जिवितव्येषु स्त्रीषु चाहारकर्मसु । અH: નિ: સર્વે, ચાતા કાર્યાન્તિ યાનિત . ૨ // અર્થાત ધનમાં, જીવનમાં, સ્ત્રીમાં, આહાર કર્મમાં પ્રાણીઓ અતૃપ્ત ગયા, જશે, અને જાય છે. માટે મહાનુભા? ત્યાગ સિવાય વાસ્તવિક તૃપ્તિ થવાની નથી માટે તુચ્છ ભેગમાં ન મુંઝાતા શાશ્વત સુખ દેનાર ચારિત્રમાં મક્કમ બનો વિગેરે ઉપદેશ આપે પણ બે યુવકોમાંથી એકને તે બીલકુલ અસર ન થઈ પણ શા ખીમચંદભાઈ પારેખના પુત્ર છબીલદાસને તે પૂર્વને વૈરાગ્ય નવ પલ્લવિત બન્યો. સંસારને ત્યાગી સંયમી બનવા હદયથી તૈયારીઓ કરવા પ્રેરાયા. પૂજ્ય લક્ષણવિજયજી મહારાજના ઉમેટાથી આવતા પહેલા છબીલલાલનું હૃદય વૈરાગ્યથી રંગાયું હતું. એટલે તેઓશ્રી બીજે દિવસે ઉગ્ર વિહાર કરી ચરિત્ર નાયકની સેવામાં પહોંચી ગયા. શ્રીયુત ખીમચંદભાઈ નાની ઉંમરથી જ ધર્મસંસ્કારથી રંગાએલા હતા. સંયમ લેવાની ભાવના તેઓના હૃદયમાં ઓતપ્રેત હતી. જે શ્રાવકના હૃદયમાં સંયમની ભાવના રમી રહી નથી તેની દેશવિરતિ એ સમ્યફ દેશવિરતી જ નથી. પૂજ્ય હેમચંદ્રાચાર્ય મહારાજ ફરમાવે છે કે, सर्वविरतिलालसारहितानां मनुष्याणां देशविरतिरपि न सम्यक् આ સેનેરીવાક્યને ખીમચંદભાઈએ હૃદયપટ ઉપર કતરી રાખ્યું હતું. પરંતુ શારિરીક સ્થિતિને લઈને એ ભાવનાને અમલમાં Page #254 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર [ ૨૧૧ મૂકી શકતા ન હતા. પણ પિતાના પુત્ર છબીલદાસને પોતે હમેશા સંસારની વિકટ પરિસ્થિતિનું ભાન કરાવતા. સંયમ માર્ગે વળવાની પ્રેરણ કરતા. પિતે ન લઈ શક્યા તે માટે હતભાગ્યતા બતાવતા, સંયમ સિવાય કંઈપણ આત્માનું કલ્યાણ થયું નથી. મનુષ્ય જન્મની સાચી સાર્થકતા સંયમના સ્વીકારથીજ છે. દુન્યવી વિષય વિલાસને ભેગવવામાં મનુષ્ય જન્મની વાસ્તવીક સાર્થકતા હતા તે તીર્થકરે. ચક્રવતીઓ, રાજા મહારાજાને રાજરિદ્ધિ, સ્ત્રી પરિવાર વિગેરે સાહીબી છેડી સંયય અંગીકાર કરવાની જરૂરજ શી હતી? વિગેરે ઉપદેશ હમેંશ આપતા હોવાથી છબીલદાસના પણ ધર્મસંસ્કારે મજબુત બનતા ગયા. એટલે પિતેજ સંયમની માંગણી કરી. તે માગણીને ખીમચંદભાઈએ વિના આનાકાનીએ સ્વીકારી. ધન્ય છે આવા ધમી પિતાઓને કે જેમના કુળમાં અવતરેલ પુત્રને નાનપણથી જ ધર્મના સંસ્કાર પાડી. અનાદિ કાળની રખડપટ્ટી પછી મળેલ માનવ જીવનની સાચી સાર્થકતા કરનાર સંયમી જીવન જીવવાની સતત પ્રેરણા કરી સદ્ગતિના ભાગી બનાવે છે. આવા માત પિતાઓ ભાગ્યેજ જબર પુણ્યના ઉદયથી કઈ ભાગ્યશાલીને જ મળે છે, બાકી ખાલી જન્મ આપનાર માતાઓ તથા સત્તરપંચ પંચાણું બે મૂક્યા છુટના, લા પટેલ સત્તાણું સો માં બે ઓછા આવા હિસાબે કરી પાંચ પચાસ હજાર રૂપીઆને વારસે આપી, અન્યાય, કપટ અને દગાથી મેળવેલા પાપને પિટલે પિતાને શીર ઉપાડી દુગતિના મેમાન થનારા પિતાએ તે ઘેરઘેર અને સ્થળે સ્થળે છે. પરંતુ ધર્મને વારસો આપી શાશ્વત સુખના ભાગી બનાવનાર પિતા તે ભાગ્યે જ સાંપડે છે. દીક્ષા માટે પ્રયાણુ– સંયમ લેવાની આજ્ઞા આપવા સાથે સંયમની કઠીનતા વ્રત પાલનની દુષ્કરતા અને બાવીશ પરિસહની સમજણ પણ આપી. પિતાની લેખિત આજ્ઞા લઈ તે છબીલદાસ કેટલાક પિતાના મિત્રો, Page #255 -------------------------------------------------------------------------- ________________ ર૧૨] કવિકુલકિરીટ કેશરીચંદ અને દીપચંદ આદિની સાથે પ્રતિષ્ઠાના માંગલીક દિવસે ઉમેટા આવી પહોંચ્યા. પ્રજ્યાપ્રદાન– પ્રાત:કાલને સાત વાતાવરણમય સમય હતે. જનતા દેવીપ્રતિકાના વ્યવસાયમાં હર્ષભેર ઘેલી બની હતી. તે જ સમયે છબીલદાસનું આગમન થયું. વીજળીવેગે આખાયે ગામમાં એ શુભ સમાચાર વ્યાપ્યા. આ ગામમાં દીક્ષાને અવસર પ્રથમજ હતા. અખિલજનતા ધર્મ મહત્સવના સુઅવસરને વધાવવા, નીરખવા અને અનુમોદવા ઘણાજ હર્ષથી સજજ બની, વિશાળ ચોગાનમાં સમવસરણ રચાયું. પૂજ્ય ચરિત્રનાયક ના વરદ હસ્તે પ્રવજ્યાપ્રદાન કરવામાં આવ્યું. તેમનું નામ શ્રી ભુવનવિજયજી રાખી ચરિત્રનાયકના શિષ્ય તરીકે જાહેર કર્યા દક્ષાના અવસરે અત્રેની જનતાને હર્ષ અમાપ હતે. નવીન મુનિ શ્રી ભુવનવિજયજીને ઉપાધિ વહેરાવવા માટે ઘી બોલતા હિરણ -૧૨૦ રૂપીઆ બોલી અર્પણ કર્યો હતે. એવીજરીતે બીજી ઉપધિની પણ ઉપજ સારી થઈ હતી. અંતે સંયમપાલનમાં દટતા થાય એવી હૃદયભેદિની દેશના આપી હતી. દક્ષાબાદ પ્રભાવના તેમજ ભવ્ય સમારોહથી વડે ચઢયે હતે. પુન: છાણીમાં– એટલામાં છાણી સંઘના આગેવાનોની વિનતિથી સસ્વાગત ચરિત્રનાયક પૂજ્ય ગુરૂદેવની સેવામાં પધાર્યા. વ્યાખ્યાનમાં વિશેષ આવકમાંથી ગણધરવાદ શરૂ કરવામાં આવ્યો, ગણધરવાદની યુક્તિ પ્રયુકિતને બદરરૂપમાં બનાવી કેટલીક તદનુકુલ તકવાદની દલીલે ઉભી કરી પ્રકૃત વિષયને એવો ચર્ચતા, કે સૌ કોઈ સહેલાઈથી સમજી શકતા હતા. વળી આપણા ચરિત્રનાયકના ઉપદેશબળથી ઘણા યુવાને પ્રતિક્રમણ, પૂજા આદિ ધર્મ અનુકાનમાં ખૂબ ભાવનાપૂર્વક રસ લેતા થયા, સંપ્રતિરાજાના Page #256 -------------------------------------------------------------------------- ________________ WOOOUUUUUUUU THE 88888800 geoOc 800 ૦૦૦ 9 ) 2008 | ૦૦0૭eobo૩૦૦ % P) ae p000 8000 600૦૦૦૪ ૦૦૦૦૦૦૦૦૦ O૦૦૦૦૦૦૭૭. Jog }૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦ oooo ૦૦ ૧૦૦૦૦૦૦ 9 બી. પી. પ્રેસ-પાલીતાણા. @૦૦૦૦૦૦૦ ૧:૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ઉપાધ્યાયજી શ્રોમન ભુવનવિજયજી ગણીવર. 0િ0 © ૦૦૦૦૦૦૦૦૦૦-૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦©© (િd 888 oooooooooooooooo ૩૦ કoooo 6ea૦૦૦૦૦૦૦—૦૦૦૦ oooo ૦૦૦૦૦૦૦૦૦૦° oooooo or 001 )D૦૦૦૦૦૦૦૯) ૦૦:૦૦:૦૦ •૦૦poon * ૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Page #257 --------------------------------------------------------------------------  Page #258 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર [ ૨૧૩ સમયમાં ભરાયેલા શાન્તિનાથ ભગવાન અગે બિરાજમાન છે. તેના ગુણાત્મક નવીન રાગનાં સ્તવના બનાવતા જે અત્રેની મંડળીવાળા સેત્સાહ ગાતા. આ પ્રમાણે છાણીનું ચાતુર્માસ, પાન, પાન અને ધ ક્રિયાએથી આનંદપૂર્વક પસાર થયું. તીર્થયાત્રા માટે પ્રયાણ— ચાતુર્માસબાદ પુનિત તીતિલક ભવતારક શ્રી સિદ્ધાચલજીની તીર્થ યાત્રા કરવાની ભાવના આપણા ચરિત્રનાયકના હૃદયમાં ઉદ્ભવી, જે તીના સ્મરણમાત્રથી માનવગણ તરે તે તેના દર્શીન અને સ્પ નથી જલ્દી ઉદ્ઘાર થાય એમાં શંકાજ શી ? નાને બાળક, કે વૃદ્ધ એ તીને ભેટવાની ભાવનાવાળા હોયજ, પ્રાતઃકાળમાં એ પુનિત તીની ભજના ધર્મિષ્ઠ પુરૂષના ઘેર હુંમેશ થાય છે. જેના શરણે અનંતા આત્માઓએ મુક્તિ મેળવી છે. જેનું મહાત્મ્ય લાખા શ્લાક પ્રમાણમાં રચાય પણ પૂર્ણાકૃતિ થતીજ નથી, જે તીર્થના પરમાણુએ પરમાણુ પવિત્ર મનાય છે, જેનુ વાતાવરણ અધમેાને પણ ઉદ્ધારનારૂં છે, જે તીર્થના ઉદ્દાર ક્રડા રૂપીયાના અઢળક ખર્ચે ઉદાર શ્રાવકાએ કરાવ્યા છે. એવા પવિત્ર તીર્થને ભેટવાની ભાવના કાને ન થાય ? અર્થાત્ સૌ કાઇ ભવ્યાત્માને થાયજ. દીક્ષા અને વિ ગુરૂદેવની આજ્ઞા મળતા પાલીતાણા તરફ પ્રયાણ થયું. ઉમેટા, આંકલાવ થઇ ખેરસદ પધાર્યા, દરેક સ્થળે જાહેર પ્રવચનદ્વારા અનેકાને સદાચારી જીવનવાલા બનાવતા. અત્રે ડભોઈના ધપ્રેમી જીવણભાઈ પુલચંદ્ર વર્ષોથી દીક્ષા લેવાના ઉમેદવાર હતા. ડભોઈમાં આચાય મહારાજશ્રીના ચાતુર્માંસ સમયે, ચરિત્રનાયકના વ્યાખ્યાનેાએ તેમજ તેઓશ્રીની નિખાલસ વૃત્તિએ, અને અપૂર્વ ત્યાગપાલનતાએ તેમના હૃદયને ખેચ્યુ હતુ. અને વૈરાગ્યથી ભીંળવ્યું હતુ. તે જીવણુભા એ Page #259 -------------------------------------------------------------------------- ________________ ર૧૪ ] કવિકુલકિરીટ સંઘ વચ્ચે પિતે દીક્ષા લેવાની ભાવના પ્રગટ કરી અને પહેલા થયેલ સગપણને નિષેધ કર્યો. કહો કે ભર યુવાનીમાં પરણવાની તૈયારીમાં સ્ત્રીને ત્યાગ કર્યો. તેમની માતુશ્રી બહુ વૃદ્ધ અને ધર્મ ધ્યાનમાં પરાયણ હતા, પિતાજી બાલવયમાં સ્વર્ગસ્થ બન્યા હતા. ધર્મ પરાયણ માતાજીની દીક્ષા લેવાની આજ્ઞા થઈ ચુકી હતી. વલી જીવણભાઈ પણ બહેશ હોઈ અનેકને ધર્મનું સ્વરૂપ સમજાવી શકતા હતા. કૌટુંબીક વર્ગની આજ્ઞા પણ પિતે દક્ષતાથી મેળવી લીધી હતી. એટલે બેરસદમાં દીક્ષા લેવાની શુભ ભાવનાથી ચરિત્રનાયક પાસે આવ્યા. અને પિતાની મનોકામના પ્રગટ કરી. ગુરૂદેવને નિશ્ચય પણ હતું કે જીવણભાઈનું કુટુંબ ધર્મપરાયણ છે એટલે દીક્ષા અર્પણમાં કોઈ જાતનું વિદન આવે એમ નથી. ગામના કેટલાક ધર્મપ્રેમી આગેવાનોએ સંયમની શુભ ક્રિયાઓ માટે તૈયારી કરી. આ સમયે ચરિત્રનાયક પાસે મુનિ શ્રી લક્ષણવિજયજી મહારાજ તથા મુનિ શ્રી ભુવનવિજયજી હતા. દુનિયામાં એવા સાધારણ નિયમ હોય છે કે ધર્મમાં નહોય તે પણ ગમે ત્યાંથી વિદને અચાનક આવીને ખડા થાય છે. આવા પ્રસંગે અબેલતા બોલતા થાય છે, અસંબંધીઓ સંબંધી થઈને આવે છે. વલી કેની ગાય કેનું ખાય હાં કે તેનું નખેદ જાય એ કહેવતને ચરિતાર્થ કરનારા કેટલાક વિદ્યા સંતેષીઓએ અત્રે એવું ખોટું વાતાવરણ ફેલાવ્યું કે જેથી જૈન જૈનેતરે તમામ અપૂર્વ સંયમની ક્રિયાને અટકાવવા કટીબદ્ધ બન્યા. પૂજ્ય ચરિત્રનાયક શાન્ત પ્રકૃતિના હતા, સરલ આશયી અને સમયસૂચકતા વાપરવામાં કુશળ હતા. હમણા વિશેષ તફાનને સંભવ જાણી તે કાર્ય મેકુફ રાખ્યું. | વાંચક વિચારે કે માતા તથા કૌટુંબી વર્ગની રજા હોવા છતાં વિના લેવા દેવાએ ધાંધળ કરવામાં ટેવાયેલા કેવા અંતરાય પહાડ ઉભા કરે છે. આવા અજ્ઞાનીઓથી જગત ભરેલું છે અને તે બીચારા આવા ધર્મ કાર્યમાં અંતરાય કરી ભ ભવને વિષે દુગતિમાં રખડવાનું હાથે વહેરી લે છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ર૧પ આશાભાઈ પટેલ ચરિત્રનાયકના હૃદયંગમ પ્રવચનોથી બેધિત થયેલા પટેલ જ્ઞાતિના આશાભાઈ બારભાઈને આ બધા નિરર્થક ધાંધલના સમાચાર મળ્યા. તેઓ ગુરૂદેવ પાસે આવી સંપૂર્ણ રીતે સાચી વસ્તુસ્થિતિના વાકેફગાર બન્યા એટલે આશાભાઈને માલમ પડયું કે આ બીનપાયાદાર સંયમ વિધીઓનું તેફાન માત્ર છે. આશાભાઈ પટેલ મહારાજશ્રીની વિનતિ કરી ગામ બહાર આવેલ પિતાના બંગલામાં લઈ ગયા. કેઈપણ તોફાન ન કરે એ હેતુથી પિતાના આદમીઓને ત્યાં રેયા. આશાભાઈના પુત્ર ગોવિંદભાઈ પેરીસમાં (ફાન્સ દેશનું મુખ્ય શહેર) રહેતા હતા અને તેઓ મોતીના વહેપારી હતા અને તત્વવસ્તુને સમજવાવાળા હતા. તેમને પણ મહારાજશ્રીએ અખીલ બીનાથી માહિતગાર કર્યા. તેઓએ જણાવ્યું કે ડભોઈ એક તાર કર્યો છે અને જે કાઈ ન આવે તે કાલે દીક્ષા આપી દેવી. ડભઈ સંધ પર તાર કરવામાં આવ્યો પણ ત્યાંથી કઈ આવ્યું નહિ. એટલે જીવણભાઈને બંગલામાં દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી જયંતવિજયજી રાખી પિતાને શિષ્ય તરીકે જાહેર કર્યા. દીલાબાદ આશાભાઈ અને તેમની પાર્ટીના માણસો સાથે મહારાજશ્રીએ બેરસદથી વિહાર કર્યો. નજીકના ગામમાં નિવાસ હતું ત્યાં જીવણભાઈને માતુશ્રી આવી પહોંચ્યા. એટલે બેરસદના ઘણા જૈન જૈનેતરે ભેગા થઈને પાછા તેફાન માટે આવી પહોંચ્યા. નૂતન મુનિની પ્રતિજ્ઞા – અને નવીન મુનિને પાછાં લઈ જવા પ્રયત્ન ખેડ્યો. નવીન મુનિ શ્રી જયંતવિજયજીને સંસારી માતુશ્રી દિવાળીબેન ધર્મપરાયણ તથા સંયમના રાગી હતા. પિતે પ્રથમથી જ આજ્ઞા આપી હતી પણ લેકોને શાતિ થાય એ હેતુથી પિતાની સાથે બોરસદમાં યંતવિજયજીને સાધુના વેષમાં લઈ ગયા પણ તેમણે સ્પર્શ કર્યો ન હતું. જેમણે બહેશથી અને પિતાની સાચી ભાવનાથી સંયમને ગ્રહણ કર્યું છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬] કવિકુલકિરીટ તેઓ કદાપિ કાલે ગમે તેવા વિઘના સમૂહથી ડરતા નથી. અનુકુળ અગર પ્રતિકૂળ ઉપસર્ગોને સામને કરી શકે છે. મુનિશ્રી જયંતવિજયજી ત્યાંની જનતા સાથે ગામમાં ગયા પણ તેમણે ચારે આહારને ત્યાગ કર્યો, અને તેઓને જણાવ્યું કે મને મારા ગુરૂદેવની પાસે મુકી આવશો. ત્યારે જ મારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે. એક દિવસ તે તેફાની વર્ગની હાજરીમાં રહ્યા, તેમની આવા પ્રકારની મક્કમતાથી તેઓને ખાત્રી થઈ કે આ ભાઈએ દઢ વૈરાગ્યપૂર્વક આત્મકલ્યાણ સમજીનેજ દીક્ષા લીધી છે. સર્વે મળી વાજતે ગાજતે ગુરૂદેવની નિશ્રામાં મૂકી ગયા. ધન્ય છે ! ધર્મ માટે કટીબદ્ધ થયેલા એ તારક ગુરૂદેવને ધન્ય હો! એ નૂતન મુનિની આત્મ દઢતાને અભિનંદન છે એ જૈનેતરજ્ઞાતિના આશાભાઈ પટેલની હીંમત અને ધર્મભાવનાને ! મહાવીર પરમાત્માના અનુયાયી કહેવડાવનારા એ નામધારી જૈને, આશાભાઈ પટેલને દાખલે હૃદયમાં ઉતારશે ખરા કે? બોરસદથી વિહાર– ચરિત્રનાયક બેરસદથી પેટલાદ, તારાપુર, સાયમ થઈ સસ્વાગત ખંભાત પધાર્યા. અત્રેથી બેરૂ થઈ હિમતપુર પધાર્યા. જ્યાં એક જાહેરભાષણ રાખવામાં આવ્યું હતું, જેમાં ત્યાંના ઠાકોરસાહેબે તથા અન્ય રાજ્યના અમલદાર વર્ગ પણ હાજરી આપી હતી. અનેક પ્રકારની ધર્મચર્ચા થયા પછી ઠાકરસાહેબે સંતોષ જાહેર કર્યો હતો અને હિંસા ન કરવી એવી પ્રતિજ્ઞા લીધી હતી, ત્યાંથી ધોલેરા પધાર્યા હતા. જ્યાં મધ્ય બજારમાં માનવધર્મ વિષયક જાહેરભાવણ રાખવામાં આવ્યું હતું. જેમાં અનેક જૈન જૈનેતરેએ લાભ લીધું હતું. એક સન્યાસી સાથે ધર્મચર્ચા થતાં મહારાજશ્રીની તર્કશક્તિ અને તત્વ સમજાવવાની પદ્ધતિ જોઈ ખુશ થયા હતા, અને જૈન ધર્મના અબાધિત તની મુક્તકંઠે પ્રશંસા કરવા લાગ્યા હતા. અત્રેથી વિહાર કરી વેળાવદર, રતનપુર થઈ વળા થઈ સીહરિ પધાર્યા. દરેક ઠેકાણે ચરિત્રનાયકના Page #262 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર સુંદર પ્રવચને થતાં હતાં. અત્રે પન્યાસજી શ્રી ઉમંગવિજયજીગણું આદિ મુનિવરે પણ ચરિત્રનાયકની સાથે સ્વાગત ઘોઘા પધાર્યા. નૂતનમુનિના પેગ વહનની ક્રિયા તથા વડી દીક્ષા પન્યાસજીના વરદ હસ્તેજ થઈ હતી, અટોથી મહારાજશ્રી, કુંવરજીભાઈ આણંદજી વિગેરેની વિનતિથી ભવ્ય સત્કાર સહિત ભાવનગર પધાર્યા. અટો સ્થિરતા દરમ્યાન શાંતિસ્નાત્ર આદિ ધર્મક્રિયાઓ થઈ હતી. ટુંક સમયના સહ વાસમાં પણ પન્યાસજી મહારાજે ચરિત્રનાયકની પાસે જોતિષ શાસ્ત્રને અભ્યાસ કરી લીધું હતું તથા અન્ય પણ ઘણું અનુભવેથી જ્ઞાત થયા. અત્રેથી વિહાર કરી મહારાજશ્રીએ પાલીતાણું તરફ વિહાર કર્યો. દયની સફળતા– જે ધ્યેય હૃદયમાં હતું તે સફળ થવાને સમય નજીક આવતે ગયે. તીર્થરાજની પ્રભાવિક છાયાના આછાં દર્શન થતાં ગયાં, હૃદયમાં હર્ષમાત્રનો જ અનુભવ થતે ગયે. તીર્થરાજની યાત્રા સમયે ગાવાનાં ચરિત્રનાયકે હૃદયની ઉદ્ભવેલી ભાવનાની વેગવતી પ્રેરણાથી સ્તવને રચવા શરૂ કર્યો. “મેં ભેટ્યા આદિનાથજી હર્ષ અપાર” ઈત્યાદિ સ્તવને જોતજોતામાં રચાઈ ગયાં. ગિરિરાજ પર ઘણુજ ભાવથી ચઢયા. પતિતને પાવન કરનાર ભવાટવીસાર્થવાહ તીર્થપતિઆદિનાથ ભગવંતના દર્શન કરી પોતાના જન્મને કૃતકૃત્ય માનવા લાગ્યા. ચરિત્રનાયક અત્રેથી દુઃખતા હૃદયે વિહાર કરી રૈવતગિરિજીની યાત્રા માટે જુનાગઢ પધાર્યા. જુનાગઢને સંઘ ગુરૂદેવની વક્તત્વ શક્તિથી વાકેફગાર હતો, તેથી પ્રવચને સાંભળવા તલસી રહે એ સ્વભાવિક હતું. ગીરનારજીની ભવ્ય યાત્રાને લાભ ઉઠાવ્ય, અત્રે પણ પિતે શીધ્ર કવિત્વશક્તિથી નેમનાથજી ભગવાનના સ્તવને રડ્યા. આ વખતે આચાર્ય શ્રીમદ્ વિજયનિતિસૂરિજી મહારાજ તથા પન્યાસજી શ્રી અજીતસાગરજી આદિ કેટલાક મુનિવરે જુનાગઢમાં વિદ્યમાન હતા, પણ પ્રવચનનું કાર્ય તે Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] કિવકુલિકરીટ જનપ્રિય હાઈ ચરિત્રનાયકનેજ સોંપાયું હતું. ચર્મ તી કર્ મહાવીરપ્રભુનું જન્મ કલ્યાણક ઉજવવાના અવદાત અવસર અત્રે આવતા સેંકડાની મેદનીમાં આપણા ચરિત્રનાયકે ખૂબ અસરકારક પ્રવચન આપ્યું હતું. જુનાગઢમાં નહેરભાષણ ગોઠવાતા મુખ્યવક્તા ચરિત્રનાયકજ હતા, જે ભાષણમાં દિવાનસાહેબ આદિ અમલદાર વગે ઉત્સાહથી લાભ ઉઠાવી સંતોષ નહેર કર્યો હતો. શંખેશ્વરતી ના ભેટ — જુનાગઢથી વિહાર કરી જેતપુર, રાજકાટ આદિક્ષેત્રામાં નહેર ભાષાથી અસીમ લાભ આપી, જૈનદર્શનની મહત્તા વધારી ટુંક સમયમાં અનલ્પ ઉપકાર કરી કાઠીયાવાડ પ્રદેશમાં ખૂબ ખ્યાતિ મેળવી શખેશ્વરજી તરફ પધાર્યાં, અત્રે ગતચાવીશીની દામેાદર તી કરના તીમાં અષાઢા શ્રાવકે ભરાવેલી દેવલાકમાં અસંખ્યાતા વર્ષ સુધી પૂજાયેલી શ્રી શ ંખેશ્વરપાનાથના નામથી પ્રખ્યાતિ પામેલી મૂર્તિ ખીરાજમાન છે. આ બિંખે ચરિત્રનાયકને ખૂબ મંત્રમુગ્ધ બનાવ્યા ખરેખર તી યાત્રાએ પાપશિશને ચૂરો કરવામાં મુલ્ગર છે. આવા તીર્થની યાત્રા કરતા જે આનંદ અને ભાવવૃદ્ધિ અનુભવાઇ તે અવાચ્ય છે. રાધનપુર પ્રવેશ— આ પુનિત તીર્થની યાત્રા કરી રાધનપુર તરફ વિહાર કર્યાં. શ્રાવકાની નગરી કહો કે જાણકાર શ્રોતાઓની ખાણ કહેા, શ્રાવકાના આચાર વિચારાના રત્નદ્વીપ કહા, ધર્મ ભક્તિ અને ઉત્સાહનુ ધામ કહો, વિવેક અને વિનયનુ નિકેતન કહા, એવું અનેક જિનબિ મેાથી પરિભિત યાત્રાના ધામરૂપ રાધનપુર શહેર વખણાય છે. જૈન સિદ્ધાંતને શ્રવણ કરવાને અત્રેના શ્રાવકા આતુર રહે છે. પૃથ્વીતલને પાવન કરતા ચિત્રનેતા શિષ્ય મંડળ સહ એ કલીયુગી તુ...ગીયાનગરીસમા રાધનપુર શહેરમાં Page #264 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર [ ૨૧૯ પધાર્યાં. પ્રાયે કરી ચિરત્રનેતાના વિહાર પંજાબ, મારવાડ અને દક્ષિણ ગુજરાત તરફ વિશેષ થયેલા હાઇ અત્રેની જનતા તેએશ્રીથી અપરિચિત હતી. તેઓશ્રીના એકજ દિવસના હૃદયંગમ તાત્વિક પ્રવચને સૌ કાઇને આકર્ષ્યા. જૈન જનતા કીડીની માફક ઉભરાવા લાગી કદીપણ ઉપાશ્રયમાં નહિ આવનાર યુવક વર્ગ પણ ખૂબ ઉત્સાહપૂર્વક વ્યાખ્યાનમાં આવવા લાગ્યા. ત્યાંના વકીલ અમલદાર્ વ પણ વ્યાખ્યાનને લાભ લેવાથી વંચિત ન રહ્યો, વ્યાખ્યાનેાની ધૂમમચતા જૈનેતરા પણ આવવા લાગ્યા. ચરિત્રમહીંની વ્યાખ્યાનકલાની નિપુણતા, સમયેાચિત હિતવાહી વાણી વહેવરાવવાની દક્ષતા એટલે વ્યાખ્યાને અત્યંત લાભપ્રદ થયા. મેાહમેડન વર્ગ આવતા તે તેમને ઉર્દૂ સરીફ઼ા અને શાયરથી દયા આદિના સિદ્ધાંતને સમજાવતા, વેદાન્તિક અને વૈષ્ણવાને ભગવદ્ગીતા મનુસ્મૃતિ, પુરાણુ વગેરેના શ્ર્લોકા તથા દૃષ્ટાંતો આપી જૈનધર્માંની ઉચ્ચતા સમજાવતા. એક દિવસ પ્રવચનની શ્રેણી ભિન્ન ભિન્ન વિષયો ઉપર ગેાઠવવામાં આવતા વ્યાખ્યાન વાચસ્પતિજીના વ્યાખ્યાનને ઘણા જૈન જૈનેતરાએ લાભ લીધા. શુક્રવારના દિવસે લેાકેાની માંગણીથી હિંદી ભાષામાં પ્રવચન કરવામાં આવતું હતું. અત્રેના દિવાન સાહેબ આ ત્યાગ મૂર્તિના દર્શનાર્થે આવ્યા હતા. તેઓશ્રીએ કરેલ સર્વ પ્રશ્નોના સચેટ ઉત્તર આપવાથી તેમણે મુકતક કહ્યુ` હતુ` કે મારા જીવન પ્રવાહમાં આવા વિદ્વાન. મહાત્માઓના પ્રથમ સંગ થયા છે. અત્રેની જનતાને વાચસ્પતિજીના પ્રકૃષ્ટ પ્રવચન અને નિઃસ્પૃહતાએ અજબ રીતે ખેંચી હતી. ચાતુર્માસ અત્રેજ થાય એવા સૌને વિચાર થયો અને અત્યંત આગ્રહ કર્યાં ઉમેટામાં બીરાજમાન સૂરિજીની આજ્ઞા આવતા સંવત ૧૯૭૯ નું ચાતુર્માસ રાધનપુરમાંજ થયું. નન્દીસૂત્રની વાંચના વ્યાખ્યાનમાં કયા ગ્રન્થ વહેંચાવવા એ વિચાર જનતામાં ઘણા Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ 1 કવિલકરીટ ગુંચાયા, કેટલાક અનુભવી શ્રોતાઓ કહેવા લાગ્યા કે આપણે એવે ગ્રન્થ વહેંચાવવા જોઈએ કે અહીં કદિ વહેંચાયે નહિ હાય અને તત્વજ્ઞાનથી ભરેલા હોવા જોઇએ. સૌ કાઇએ વિચારની આપ લે કરી નન્દીસૂત્ર વંચાવવાના નિ ય ઉપર આવ્યા. વ્યાખ્યાનમાં એવા સ જામ્યા કે શ્રોતાજન ઝુલતા ડેાલતા અને હર્ષોં પામતા. આ સભામાં જૈન તત્વજ્ઞાનને સારી પેઠે સમજી શકે એવા શેઠ કકલભાઈ જોટા, ભુદરભાઈ વકીલ, હર્જીવનદાસ પ્રભુલાલ વકીલ વિગેરે દસ શ્રોતાઓ હતા. વ્યાખ્યાનમાં ચાલતા દરેક વિષયની માંધ લેતા. પૂછાતા અનેક પ્રશ્નોને એવી સુંદર અને સંગીત શૈલીથી સમજાવતા કે ન્યાયની કઠીન પક્તિઓને એા જ્ઞાનવાલા પણ સમજી શકે, કેટલાક વૃદ્ધ અનુભવી કહેતા કે આટલા આટલા આચાર્યો પધાર્યાં પણ આવા વિદ્વત્તાપૂર્ણ અને આબાલગોપાલ પ્રિયતમ પ્રવચને હુમાએ કદિ સાંભળ્યા નથી. ખરેખર વિજયાનંદસૂરિજી મહારાજના વ્યાખ્યાનમાં જે હા જામતી હતી તેવીજ આ ચાતુર્માસમાં અનુભવાય છે. વયાવૃદ્ધ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી જેઓ જૈન શાળામાં ચાતુમૉસ રહ્યા હતા. ચરિત્રનાયક પાસે છત્રાભિગમ સૂત્ર વાંચતા હતા. તેઓ કહેતા કે આપની જીવાભિગમ સૂત્ર વંચાવવાની પદ્ધતિ થાડા ભણેલાને પણ જ્ઞાન ઉપજાવનારી છે. તખેલી શેરીમાં પન્યાસજી શ્રીમદ્ ર્ગવિજયજી મહારાજનું ચાતુર્માસ હાવા છતાં ઘણી જનતા ચરિત્રનાયકના વ્યાખ્યાનના લાભ લેતી. પન્યાસજી શ્રીમદ્ રંગવિજયજી પાસે ચરિત્ર નાયકે મહાનિશિથસૂત્રના યોગાહનની ક્રિયા કરીસૂત્રની આરાધના કરી. આ યોગમાં એકી સાથે ઓગણ સાઇઠ આયંબિલની લાંબી તપશ્ર્ચર્યો હોવા છતાં ચરિત્રનાયકે હંમેશ વ્યાખ્યાન, પાન-પાઠનના સધળા પરિશ્રમ ચાલુ રાખ્યા હતો, પૂજાની રચના— આદિનાથપ્રભુના મંદિરમાં અઠ્ઠાઇ મહાત્સવ તથા શાંતિનાત્ર આદિ મહાત્સવ શરૂ થતા શ્રી સંધના આગેવાનેાના તથા માસ્તર જીવ Page #266 -------------------------------------------------------------------------- ________________ સશિખર [ ૨૨૧ રાજના આગ્રહથી વ્યાખ્યાન વાચસ્પતિ એ ધણીજ રસપૂણૅ રાગરાગણી મય રચેલી તત્વત્રયી અને નવતત્વની પૂજાએ ભણાવવામાં આવી હતી. જનતાને પરિચય થયા કે જેવા અસરકારક વક્તા છે તેવાજ શિઘ્ર કવિ પણ છે. અનેક ધમ પ્રવૃત્તિએ ચાલુ હાવાતાં દોઢ પખવાડીયામાં પંચજ્ઞાન તત્વત્રયી અને નવતત્વની વિસ્તૃત પૂજાએ રચી પેાતાની અદૃશ્ય શક્તિના ઉપયાગ કરી જનતા ઉપર નિઃસીમ ઉપકાર કર્યો છે. દીક્ષાના સુપ્રસંગ ઉપર ભણાવવા પાંચ મહાત્રતની પૂજા પણ જેમણે ત્રણ દિવસના ટુંક સમયમાં રચી હતી. અષ્ટપ્રકારી પૂજાની પણ રચના આ ચાતુર્માસમાં થઈ. આ સિવાય મહાવીર સ્નાત્રપૂજા પણ આજ અામાં રચી હતી, ચતુર્માસ દરમ્યાન ચૈત્યપરિપાટી, પટ્ટદર્શન અનેક ધર્માંદાખાતાની ટીપા આદિ અભૂતપૂર્વ કાર્યો થયા હતા. વિહાર સમયે રાધનપુરની અખીલ જનતા શોકાતુર બની હતી. વિહાર વખતના મંગળાચરણ વખતે માંલાઓની રક્ષણની વ્યવરથા માટે સચેટ ઉપદેશ આપતા એક કમીટી તથા સારી રકમ થવા પામી હતી, જનતા હજી પણ એ સમયને યાદ કરે છે. ચક્રવર્તીના ભાજનને સ્વાદ પુનઃ પુનઃ રમરણ પથમાં આવે તેનાથી પણ અધિક શ્રી શ ંખેશ્વરપાર્શ્વનાથ ભગવાનની ચમત્કારી મૂર્તિના દર્શન કાંક્ષા ચરિત્ર નાયકના હૃદય પટ ઉપરથી ખસતી ન હતી. તે આકાંક્ષા પરિપૂર્ણ કરવા રાધનપુરથી વિહાર કરી તે તીમાં પાછા પધાર્યાં. વ્યાખ્યાન વાચસ્પતિજીના દર્શન અને વ્યાખ્યાન શ્રવણ માટે રાધનપુરના મેાટા જૈન સંધ અત્રે મહારાજશ્રીના પધારતા પહેલા આવી પહેાંચ્યા હતા. આ સમયે નાતાલની રજાઓ હાઇ મુંબથી શેઠ જીવાભાઇ પ્રતાપસી વિગેરે સગૃહસ્થા મુંબઈથી તીથ યાત્રા તથા મહારાજશ્રીના દર્શનાર્થે આવ્યા હતા. વળી આ પ્રસંગે ખાસ સુરતના પ્રખ્યાત ગવૈયા શ્રાદ્ધ્રત્ન મેાહનભાઈ સાથમાં આવેલ હાઈ ત્રીકાળ ભાવનામાં અપૂર્વ રગ જામતા હતા. વ્યાખ્યાનમાં પ્રભુભક્તિ ઉપર સચોટ ઉપદેશ આપવામાં આવ્યા હતા, Page #267 -------------------------------------------------------------------------- ________________ કવિકુલકિરીટ રરર ]. ટૂંક સમયમાં રચના– મુજપુર, હારીજ, કંબઈ આદિ સ્થળે ધર્મવૃષ્ટિને વરસાવતા સસ્વાગત ચાણસ્મા પધાર્યા. અત્રે બીરાજતા ભટેવા પાર્શ્વનાથના દર્શન કરી અપૂર્વ આનંદ મેળવ્યો. હંમેશાં પ્રભાવિક પ્રવચને ચાલતા. અત્રે શ્રી લબ્ધિવિજયજી સંગીત મંડળની સ્થાપના કરવામાં આવી. જે મંડળ અદ્યાપિ પ્રતિવાસર પ્રભુ સન્મુખ ભાવવાહી સ્તવને બોલી, આત્મભાવને ખેલી, ભજન ધુનમાં ડેલી, પ્રભુ ભક્તિરસના રંગમાં રેલી, જીવન સાર્થક કરી રહ્યા છે. અત્રે પણ એક જાહેર ભાષણ આપવામાં આવ્યું હતું જેમાં અનેકએ ધર્મપ્રતિજ્ઞા કરી જીવનને સદાચારી બનાવ્યું હતું. પાટણ (ગુજરાત) પધારતાં કુણઘેર નિવાસ કર્યો. જે ગામ પહેલા પાટણના પરારૂપે ગણાતું હતું. અત્રે પંચાસરા પાર્શ્વનાથના ગુણગાનસ્ય રાગરાગણીથી ભરપુર બાર ભાવનાની પૂજા વ્યાખ્યાન વાચસ્પતિજીએ ટુંક વખતમાં તૈયાર કરી. છતાંયે પાસે ભાવવાહિતા અને શબ્દ લાલિત્ય અસાધારણ ઝગમગે છે. પાટણનિવાસીઓને ચરિત્રનાયકનું આગમન ઘણાજ હઈને કરનારું થયું. કેટલાક ધમીવર્ગ કુણઘેરમાં બીરાજતા ચરિત્રનાયકના સન્મુખ આવી પહોંચ્યા, પાટણ પધારવાની વિનતિને સ્વીકાર થયા પછી સ્વાગતની શોભા કરવા તે આવેલ સજજને પાટણપ્રતિ પાછા વળ્યા. દેવવિમાન માને કે મનરમ શૃંગારગૃહ માને, પાટણનિવાસીઓએ શહેરના મુખ્ય લત્તાઓને કોઈ અજબ કળા કૌશલ્યથી શણગાય. જાણે અલકાપુરી સ્વર્ગથી ન ઉતરી હોય એમ ક્ષણભર પ્રેક્ષકવર્ગને શંકા પડતી. ઘણી મેટી સંખ્યામાં પાટણવાસીઓએ દૂર સુધી જઈ પહોંચ્યા અને બેન્ડ આદિ ઘણી સુશોભીત સામગ્રીઓથી સામૈયું કર્યું. વ્યાખ્યાન પીઠ ઉપર બીરાજતાં પહેલા માનવગણું વ્યાખ્યાન Page #268 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર [ ર૩ મંડપમાં જમા થઈ ગયું હતું. બુલંદ અવાજથી મંગલાચરણ કરી માિર તોરાતાં નતિ કામિન એ શ્લેક ઉપર ઘણું જ અસરકારક પ્રવચન આપ્યું. પ્રતિદિન વ્યાખ્યાનની માળા તે એવી આકર્ષક બની કે વૃદ્ધે કહેતા કે આવી વ્યાખ્યાનની રસીતા પૂ. વિજયાનંદ સૂરિજી મહારાજના સમયે અનુભવાતી તેવી રસીતા વ્યાવાચસ્પતિજીના પ્રવચનમાં અનુભવાય છે. જ્યારે ચરિત્રપ્રધાન ભવ્યમંદિરના દર્શન માટે નીકળતા ત્યારે ઘણું લેકે છેટા આત્મારામજી મહારાજની ઉપમા આપતા. ઝઘડાની પતાવટ– કેટલાક વર્ષોથી પાટણમાં જ્ઞાતિય ઝઘડા ચાલતા જેના કારણથી પાંજરાપોળનું અને કેટલાક ધાર્મિક ખાતાઓનું કામ ઘણુંજ શીથીલ બન્યું હતું. ચરિત્રનાયકને આ વાતની જાણ થતાં એક દિવસ વ્યા ખ્યાનમાં કુસંપ અને ઝઘડા રગડાથી ધાર્મિક ખાતાને થતા નુકસાને ઉપર સચેટ વ્યાખ્યાન કર્યું. આ વ્યાખ્યાનની અસર એટલી બધી થઈ કે બન્ને પક્ષના હદય હચમચી ગયા. ઝઘડે પતાવવાનું કાર્ય ચરિત્રનાયકને ઉભય પક્ષે સુપ્રત કર્યું. ઘણું દક્ષતાથી બન્ને પક્ષના વિરોધને પરિચય કરી તે બન્નેને સંતોષકારક સમાધાન આપ્યું. બન્ને પક્ષમાં આનંદની ઉમીઓ ઉભરાઈ. અને તે ફેંસલે સૌએ કબુલ રાખ્યો એની ખુશાલીમાં એક સંઘ જમણું થયું હતું. એજ્યભાવ ટકી રહે એ હેતુથી પંચાસરજીના વિશાલ ચેકમાં સંપના સુફલે ઉપર ભાષણ આપ્યું હતું. આ ભાષણની અને થયેલા સંપની તમામ જૈન જૈનેતરેએ જૈનધર્મની તથા તેમના ધર્મગુરૂઓની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી. પંચાસર પાર્શ્વનાથની પુણ્ય પ્રતિમાપ્રભુત પ્રાચીનકાળથી ભક્તોના મને પરિપૂર્ણ કરવામાં પ્રખ્યાત છે. જેની ભવ્યતા, ચમત્કારિતા Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪] કવિકુલકિરીટ અને ભાત્પાદક્તા ભલભલા દર્શનાભિલુષને અસાધારણ આનંદ ઉપજાવવા સાથે સોહામણી સંપત્તિને સંચય સર્જે છે. પ્રભાવક પંચાસરા પાર્શ્વનાથ પ્રભુના ગુણ ગૌરવથી ભરપુર ચરિત્રનાયકે રચેલી બાર ભાવનાની પૂજા ઘણાજ ઠાઠથી પ્રભુ સન્મુખ ભણાવવામાં આવી હતી. ભોયણી તીર્થ ત્યાંથી વિહાર કરતા ભોયણી તીર્થમાં પધાર્યા. જે તીર્થની યાત્રા કરતા અનન્યાનંદને અનુભવ મલ્યો. આ તીર્થને સ્પર્શ કરતાવેંતજ બાલવયમાં તીર્થ સ્પર્શનાની મધુરી સ્મૃતિના મૃદુ અંકુરાઓ હૃદયક્ષેત્રમાં સ્પર્યા. “અઢી વર્ષની બાલઉંમરમાં દરબાર તુમ પાયે રે, મલ્લીઝન સ્વામી આ તમારા દરબારમા ” એવી સ્વકૃત સ્તવનાઓ સ્વમુખથી ઝરતી. કારણકે ચરિત્રનાયકની જન્મભૂમિ બાલશાસને ગામ આ પુનિત તીર્થથી ફક્ત ત્રણજ ગાઉ દૂર છે. એટલે બાલ્યાવસ્થાથીજ આ તીર્થની અપૂર્વ યાત્રાને અણમોલ સમય અનેકશઃ મળેલ. પૂર્વનુભૂત તીર્થની સ્પર્શના માનવોને અપૂર્વ આલ્હાદ કેમ ન ઉપજાવે? ભગવાનની સાલગીરીને પવિત્ર દિવસ નજીક આવતે હાઈ પુણ્ય ભૂમિમાં વિશેષ રેકાયા. સાલગિરિને અજબ મેળે જાયે. હજારે. માનવોના ટોળેટોળા ઉભરાયા. આ સમયે પૂજ્ય અમીવિજયજી મહારાજ સપરિવાર અત્રે પધાર્યા હતા. બન્ને વિદ્વાને પરસ્પર મળી ઘણા સંતુષ્ટ થયા. Page #270 -------------------------------------------------------------------------- ________________ જન્મભૂમિમાં પધાર્યા tી ઘણા સદ્ગતના આગ્રહથી તેમજ વર્ષોને આંતરે પડવાથી અને અનુભૂત સ્વજન્મભૂમિની વિવિધ સ્મૃતિઓની ' અગમ્ય પ્રેરણાથી વળી ધર્મના લાભને હેતુ ધ્યાનમાં રાખી બાલશાસન પધાર્યા. અત્રેની જૈન જૈનેતર પ્રજા પિતાનાજ ગામના નરરત્ન પધારતા હેઈ અચૂકપણે પ્રવચન પીયૂષને અને દર્શનને લાભ ઉઠાવતી. અત્રેની સ્થિરતા દરમ્યાન ઘણુઓને દારૂ, માંસ, રાત્રિભોજન વિગેરે પાપપરિહારોની પ્રતિજ્ઞા આપી, અનેકેને સદાચારી બનાવ્યા. પૂજા, પ્રભાવના, નેકારશી આદિ અનેક પ્રશંસનીય કાર્યો થયા. અત્રેથી સુરજ પધારતા ધર્મપ્રભાવના ઘણી થઈ, કારણ કે સૂરજ એ પિતાના પૂર્વનું ગામ હતું અનેક સંઘ જમણે એઓશ્રીના માનમાં થયા હતા, Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] કવિકુલકિરીટ કટોસણ નરેશની ઈચ્છા– કટોસણ નરેશને પિતાના કારભારીઓ દ્વારા તે સમાચાર પ્રાપ્ત થયા. આવા અપૂર્વ વિદ્વાન મહાત્મા અત્રે આવી ચાલ્યા જાય! અને હું એમના દર્શન અને વાણીથી વંચીત રહું એતે ઉત્તમ રસવતી તૈયાર હોવા છતાં ક્ષુધાતુર રહેવા જેવું ગણાય. કારભારીઓએ જણાવ્યું કે હાલ મહારાજશ્રી સુરજમાં છે. નરેશ તસિંહજી ધર્મપ્રેમી, દયાળુ અને સંતસંગના પ્રેમી હૈઈ મહારાજશ્રીના મુખપર્વતમાંથી ઝરતી ધર્મ નિઝરણાની મધુરી લહેરીએ આસ્વાદ કરવાની ઉર્મીઓ પ્રગટી. રાજવૈભવ અને મનમોહક લહેજ પ્રતિપલ સ્પર્શતી હોવા છતાં આવા નરેશને જૈન મહાત્માને મેળાપ અને ધર્મશ્રવણની ઇચ્છા થાય એ કેના ચિત્તને આશ્ચર્યચકિત ન કરે? કટાસણનરેશને પત્ર પિતાનાજ હાથે વ્યાખ્યાન વાચસ્પતિજીને અત્રે પધારવા વિનતિ પત્ર લખેલે તેની અક્ષરશઃ નકલ આલેખવામાં આવે છે. શ્રી. શ્રી. શ્રી. જૈન મુનિ મહારાજ શ્રી લબ્ધિવિજ્યજી મહારાજની સેવામાં. કટોસણથી લી. ઠાકર તસિંહજીની વંદના પુરસદે સ્વીકારશે. બાદ આપને તસ્દી આપવાની કે હું લાંબા વખતથી આપના દર્શનને અભિલાષી છું અને આપે કટોસણું મુકામ કર્યો ત્યારે હું બહારગામ હોવાથી આપના દર્શનનો લાભ લઈ શકેલ નથી અને તેથી મારી પિતાની ઈચ્છાને અનુસરી કટોસણનું મહાજન આપને વિનતિ કરવા આવેલ છે. તે કૃપા કરી મહાજનના માણસે સાથે મારું આ આમંત્રણ સ્વીકારી દર્શનનો લાભ આપવા તસ્દી લેશે. હાલ એજ. તમસિંહજી ઠાકેરશ્રી તાલુકે—કાસણ, Page #272 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ રર૭ મહાજનના આગેવાનું એક ડેપ્યુટેશન કટોસણનરેશને પત્ર લઈ આવી પહોંચ્યું. મહારાજશ્રીના ચરણકમળમાં પત્ર રજુ કરતા મહારાજશ્રીએ તથા સંઘે અક્ષરશઃ મનનપૂર્વક આલે. પોપકારપરાયણ ગુરૂદેવે વિચાર્યું કે, પ્રાચીનકાળમાં મહાન સમર્થ વ્યક્તિઓએ અનેક વિઠ્યપરંપરા અને તકલીફને સામને કરી અપૂર્વ વિદ્વતાને અનુભવ કરાવી અનેક રાજા મહારાજાઓને અનુપમ જિનશાસનના રસીયા બનાવ્યા છે. તે એઓશ્રીના પગલે ચાલી યતકિચિંત ઉપકાર થાય તે જીવનની સાફલ્યતા ગણુય. વળી પિતે સ્વયં આમંત્રણ મેકવ્યું છે. માટે આવા ધર્મકાર્યોમાં વિલંબ કરે ઠીક ન ગણાય. તેથી ચરિત્રનેતા આદિ ઠાણાં નવે કટોસણ પ્રતિ વિહાર કર્યો. આવતીકાલે પ્રાત:કાલમાં ભારતભૂષણ સંત હમારા ગામને પાવન કરશે. તેઓશ્રીને દર્શનથી નેત્રને અને પ્રવચન શ્રવણથી કર્ણને પવિત્ર કરીશું એજ આનંદની ધૂનમાં સૌ કોઈ ગરકાવ બન્યું. સ્વાગતની તૈયારીમાં રાજ્ય તરફથી દરેક સામગ્રીઓ આપવામાં આવી હતી. અત્રેના સ્થાનિક સંધે ઘણે દૂર જઈ ઘણું ભવ્ય સ્વાગત કર્યું. ઠાકર તપણસિંહજી આદિ અમલદાર વર્ગ સ્વાગતમાં હાજર હતા. ચરિત્રવિભુને ઠાકરસાહેબની વિનતિથી કટોસણ ગામને પુર પ્રવેશ ઘણુજ ઠાઠથી ઉજવાયે. ગામ બહાર હોસ્પીટલના વિશાળ હોલમાં મહારાજ શ્રી આદિ નવ મુનિવરેને નિવાસ રાખવામાં આવ્યો હતે. પ્રતિદિન વ્યાખ્યાનને સમય નિણીત થતાં જૈન જૈનેતર જનતા અપૂર્વ ઉત્સાહથી વિશાળ સંખ્યામાં લાભ લેવા લાગી. હકારસાહેબ હમેશા ટાઈમસર ચરિત્રવિભુના ઉપદેશામૃતનું આકંઠપાન કરતા. હમેંશા દયા, સંસારની ક્ષણભંગુરતા, વિષય વિલાસની ભયંકરતા વિગેરે ભિન્ન ભિન્ન વિષય ઉપર પ્રવચન થતું જે સાંભળી ઠારશ્રીને વચનાતીત આનંદ થતો. એક સમયે ગુરૂદેવે પ્રસંગ જોઈ સેંસરે હૃદયમાં ઉતરી જાય એ દયામય અસરકારક ઉપદેશ આપે જેનું ટુંક અવતરણ સર્વજન ઉપગી હોઈ અને આલેખાય છે, Page #273 -------------------------------------------------------------------------- ________________ ર૨૮] કવિકુલકિરીટ ધર્મનું મૂળ દયા દયા એજ ધર્મનું સાચું રહસ્ય છે. દયા દેવીની સેડમાં દુનિયાના અખિલ ધર્મનું ઓજસ ઓતપ્રેત થાય છે. જ્યાં દયા છે, પ્રાણીઓના રક્ષણની સદ્ભાવનાઓ છે, ત્યાં સંપત્તિઓ અને આરોગ્યતા પરસ્પર સાહેલીઓ બની દયાવંતની સેવિકાઓ બની રહે છે. જે માનના રકત બિન્દુઓમાં પ્રાણી માત્રની દયા ક્ષણે ક્ષણે વહે છે. તે જ સાચા માને છે. જ્યારે અનેક પ્રાણીઓના પ્રાણને પિતાના પાપી પેટના ખાતર અને જીહાના તુચ્છ સ્વાદની પરિપૂર્તિ માટે ધ્વંસ કરનારા માનવ નહિ પરંતુ દાન છે. જંગલના નિઝરણાના પાણી પીનારા અને તૃણ ખાનારા કાતરનેત્રોવાલા મૃગલાઓના ઉપર ક્રૂર હૃદયના શિકારીઓના તીક્ષ્ણ તીરે કેવી અગમ્ય વ્યથા ઉત્ન કરતા હશે તે તે બિચારા એ તીરેની વેદનાને સહન કરનારાજ જાણે? એ બીચારા જંગલી ધાપદે કયા ન્યાયાધીશ પાસે આ ફરીયાદને પિકાર કરે ! અન્યના પ્રાણને હરનારા પિતે પિતાની જાતને શું અમર સમજતા હશે? શાસ્ત્રકાર કહે છે કે – ददाति दुःखं योऽन्यस्य ध्रुवं दुःखं स विन्दते । तस्मान्न कस्यचिद् दुःखं, दातव्यं दुःखभीरुणा ॥ १ ॥ જે માણસ બીજાને દુઃખ આપે છે તે પિતે જરૂર દુઃખને જ મેળવે છે. માટે દુઃખથી ડરનારાએ બીજાને કદિ પણ દુઃખ આપવું જોઈએ નહિ. સ્કન્દાદિ પુરાણમાં પણ જીવદયાની પુષ્ટી કરનારા લેકે છે – धर्मो जीवदया तुल्यो, न चापि जगति तले । तस्मात् सर्वप्रयत्नेन, कार्या जीवदया नृभिः ॥ २ ॥ જીવદયા તુલ્ય બીજો કોઈપણ જગતમાં ધર્મ નથી, માટે સર્વ પ્રયત્નથી માણસોએ જીવદયા કરવી જોઇઍ, Page #274 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર t૨૨૯ यो दद्यात् काञ्चनं मेलं, कृत्स्नां चैव वसुंधरां। एकस्य जीवितं दद्यात्, न तत् तुल्यं युधिष्ठिर! ॥ ३ ॥ જે માણસ સેનાના મેરૂ પર્વતનું અને આખી પૃથ્વીનું દાન કરે અને એક માણસ એકને જીવિતદાન આપે તે પણ કૃષ્ણજી કહે છે કે હે યુધિષ્ઠિર તે બન્ને સરખા નથી અર્થાત જીવદયા કરનારે ચઢીયાત છે. हेमधेनुधरादीनां दातारः सुलभा भुवि । दुर्लभः पुरुषो लोके, यः प्राणिष्वभयप्रदः ॥ ४ ॥ સેનુ, ગાય અને પૃથ્વીનું દાન કરનારા મનુષ્યો પૃથ્વીમાં સહેલાઈથી મળે છે પણ પ્રાણીઓને અભયદાન આપનાર પુરૂષની જગતમાં દુર્લભતા હોય છે. यावन्ति पशुरोमाणि, पशुगात्रेषु भारत ? तावद्वर्षसहस्त्राणि पच्यन्ते पशुघातकाः ॥ ५ ॥ હે ભારત ! પશુના શરીરમાં જેટલા રૂંવાટા હોય છે તેટલા હરે વર્ષ સુધી પશુનેઘાત કરનારા નરકમાં પકાવાય છે. ઉપરના લેક ઉપરથી જણાશે કે, જૈનધર્મમાં તે નાનામાં નાના એની દયાનું સ્વરૂપ વીતરાગ પરમાત્માએ બહુજ સારી પેઠે બતાવ્યું છે. પણ બીજા ધર્મોમાં પણ દયા ધર્મના પાલન માટે કહેવામાં આવ્યું છે. કોઈ પણ ધર્મ દયાને વિરેધી નથી. જે શાસ્ત્રમાં દયાનુ વિધાન નથી તે શાસ્ત્ર નહિ પણ અનેક ભવને વધારનારું એ ભાવ શસ્ત્ર છે. આજકાલ કેટલાક સ્વાર્થવૃત્તિવાળા પેટ પષકાએ રાજા મહારાજાઓની ખુશામત કરવા અને તેઓની લોલુપતાને પિષવા ધર્મમાં પણ હિંસાને ઘુસાડી છે. કોઈપણ જીવને મરવાનું ગમતું નથી. ભલે પછી ગમે તે નિમાં ઉન્ન થયે હોય તે પણ ત્યાંથી તેનું મરવાનું મન થતું નથી. કહ્યું છે કે – Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ] यो यत्र जायते जन्तुः स तत्र रमते चिरम् । अतः सर्वेषु जीवेषु दयां कुर्वन्ति साधवः ॥ ६ ॥ કવિલકરીટ જે જન્તુ જ્યાં ઉશન્ન થાય છે તે ત્યાંજ લાંભાકાળસુધી આનંદ માને છે અને તેથીજ સાધુપુરૂષો સર્વે જીવાની દયા કરે છે, વળી મૃત્યુના ભય તથા જીવવાની આકાંક્ષા સ્વ માં રહેલા ઈંદ્રને અને વિષ્ટામાં રહેલા કીડાને સમાનજ હાય છે એ ભાવા ને પુષ્ટ કરતા નીચેના શ્લોક છેઃ— अमेध्यमध्ये कीटस्य सुरेन्द्रस्य सुरालये । समाना जीविताकांक्षा, समं मृत्युर्भयं द्वयोः ॥ ७ ॥ ઉપરોક્ત દરેક ધર્મશાસ્ત્રમાં કહેલા શ્લોકેાને જો રાજા મહારાન્ત ક્ષણભર વિચાર કરે તો અનાયાસે હારા છવાને અભયદાન મળી શકે છે. અને પ્રજા પણ તે માગે સહેલાઈથી વળી શકે છે કારણ કે યથા ના તથા પ્રજ્ઞા । પ્રથમ કુમારપાળરાજા જેવા ઘણા નરેશાએ પોતાના દેશમાં જીવદયાનાં ઝરણાં વહાવ્યા છે. મ્લેચ્છોને પણ શામ, દામ, દંડ તે ભેદની નીતિને ઉપયોગ કરી જીવદયાના પાઠ શીખવ્યા છે. પ્રચંડ દયાના દ્વેષીઓને પણ પોતાના ભુજા બળથી નિરપરાધી પ્રાણીઓની દયા પાળતા કર્યાં છે. પોતાના પ્રાણના વ્યયમાં પણ હિંસાની ક્રૂર વ્રુત્તિને ધર્માં પુરૂષો કિદે પણ સ્વીકારતા નથી, જંગલના ગહનઝુંડમાં આનંદપૂર્ણાંક રમતા ઝુલતા નિર્દોષ મૃગલાપર પોતાની તીખી અને ક્રૂર મનેવૃત્તિ સમા શસ્ત્ર ફેંકી પોતાની બહાદુરી કે વીરતા સાચે ક્ષત્રિય રાજા દિ પણ બતાવતા નથી. સુખી થવાની ઈચ્છા હોય તે તેણે દરેકને સુખ આપવું જોઇએ. કાઈ પણ પ્રાણીની લાગણી ન દુભાય એની એણે ખાસ કાળજી રાખવી બેઇએ, જે નિરપરાધી જ તુને પેાતાની ક્ષણિક તૃપ્તિ ખાતર બંટીના પડીયામાં રહેલ કણની માર્ક કરે છે. પીસે છે.-પીડે છે. તેએ અહીંયા શરીરાના ભયંકર દર્દોથી પીડાય છે અને ઘેર પાપી બની રૌરવ નરકાદિની અસહ્ય પી Page #276 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર [ ૨૩ ડાઓ અશરણ પણે સહે છે, હણનાર, હણવનાર, ખાનાર, પકાવનાર, વેચનાર અને લાવનાર તમામ સરખા પાપના ભાગીદાર થાય છે. સુખ એ પુણ્ય વૃક્ષના મનહર પુષ્પથી નીપજેલું ફળ છે અને દુઃખ પાપતરૂના દુર્ગધીમય કુપુષ્પથી ઉત્પન્ન થયેલું કટુક ફળ છે. દીર્ઘદૃષ્ટિથી વિચારવામાં આવે તે આપોઆપ જણાઈ આવશે કે સુખી થનારે પુણ્યજ ઉપાર્જન કરવું જોઈએ. આત્માની સાચી ઓળખાણ થયા પછી, આત્મ તત્વ પૂર્ણ સમજ્યા પછી તેને ક્રમિક વિકાસ અને તેમાં રહેલી જ્યોતિને મેળવવાની પ્રગતિ સહજ સ્વભાવે થાય છે. પ્રત્યેક પ્રાણુગણ સુખને ઝંખે છે. પાપાચરણમાં રક્ત બનેલ પાપાત્મા પણ સ્વર્ગની સુંદર શય્યામાં લેટવાની ભાવના રાખે છે. પરંતુ ભાવના માત્રથી સુખની પ્રાપ્તિ થતી નથી. વાસ્તવિક સુખના સાચા સાધને હાથ લાગ્યા સિવાય કદાપિ કાળે સુખ પ્રાપ્ત થવાનું નથી. સાચું સુખ કોને કહેવાય, સાચા સુખની પ્રાપ્તિ પછી આત્માની કેવી ઉન્નત દશા હોય આ બધું જેઓને સંતપુરૂષેની શીતલ છાયા મલી છે, જેઓએ ત્યાગી મહાત્માઓની વાણું સાંભળી છે, તેજ સાચા સુખની વ્યાખ્યા સમજી શક્યા છે. સાચું સુખ તેજ કહેવાય કે જે આવ્યા પછી કદાપિ કાળે પાછું ન જાય. જે સુખમાં દુઃખને લેશ પણ ન હોય જે સુખના પછી દુઃખની ઘેર ખોદાતી ન હોય. એવા સાચા સુખને મેળવવા માટે હે ચેતન ! તું વિચારી લે કે પાણીના પરપોટા સમાન ક્ષણ વંસી જીવન છે, દીપકના પ્રકંપ જેવી આયુધ્યની દેરી છે, તરૂણીના તરલ નેત્ર સમ તારૂણ્ય અવસ્થા છે, હાથીના કાનના જેવીજ ચપળ લક્ષ્મી છે, શરીર વિગેરે તમામ અનિત્ય છે. આ સઘળાને વિચાર કરશે તે જરૂર સાચા સુખને મેળવવા આત્મા ઊદ્યમશીલ બની શકશે. ટુંકાણમાં એટલું જ સમજવાની જરૂર છે કે આપણું આત્માને જે વસ્તુ પ્રતિકૂળ હેય, ( ન ગમતી હોય ) તે વસ્તુ બીજા પ્રત્યે ન આચરવી જોઈએ વિગેરે સચેટ ઉપદેશ સાંભ Page #277 -------------------------------------------------------------------------- ________________ ર૩ર 1 કવિકુલકિરીટ ળવાથી તસિંહજીના હૃદયમાં અજબ પલટ થશે. તેમના કેટલાક અનુચારીઓ પણ ચરિત્રનાયકનાં ભકત બની ચૂક્યા. અને ઘણાઓ પ્રતિજ્ઞા સ્વીકારી સ્વજીવનને કૃતાર્થ અમુક અંશે કરવા ભાગ્યશાળી બન્યા. હિંસાબંધ કટોસણમાં ચરિત્રનાયકના પંદર દિવસના નિવાસ દરમ્યાન ઠાકર તખ્તસિંહનું હૃદય દયાભાવથી આદ્ર બન્યું. પ્રતિવર્ષ દશેરાના દિવસે એક બકરૂં લટકાવી તેપના ગોળાથી ઉડાવી મૂકવામાં આવતું હતું તે બંધ કરવામાં આવ્યું. વળી ઉનાળાની પાટીમાં એવી ઘાતક પ્રવૃત્તિ હતી કે ગામના તમામ ઠાકરડાઓ અણીદાર શસ્ત્રો સહિત જંગલમાં જાય અને હજારે મુંગા પ્રાણીઓને વધ કરે. જે પ્રાણુઓને વધારે સંખ્યામાં હણે તે બહાદુર અને વીર કહેવાય. અને તેને ઠાકોર સાહેબ તરફથી સરપાવ (ઇનામ) આપવામાં આવતું. આવા દિવસોમાં બીચારા કુંભારને જંગલમાં પાણીના માટલા ભરી ભરીને ડુચે નીકળી જાત. તેઓ પણ ચાહતા કે આ પાપ મહારાજશ્રી બંધ કરાવે તે ઘણું જ સારું. રમત ગમત ખાતર, ક્ષણિક વિલાસ ખાતર હજાર મુંગા પ્રાણીઓને મારવાની ઘાતક પ્રવૃત્તિને ચરિત્રનાયકના ઉપદેશથી ઠાકોર સાહેબે પ્રતિરોધ કર્યો. જેથી હજારે મુંગા પ્રાણુઓ તથા કુંભારે સુખી થયા. અજબ છાપ વ્યાખ્યાન વાચસ્પતિજીનું વ્યાખ્યાન પ્રતિદિન સાંભળવું એ તે ઠાકોર સાહેબની દી આવશ્યક ક્રિયા જેવું બની ગયું હતું. એ હૃદયંગમ વ્યાખ્યાને શ્રવણ કરવા જૈન જૈનેતરેની મેટી મેદની જામતી. દરેક મતના અનુયાયીઓને ધર્મનું રહસ્ય જાણવાનું મલતું. ધર્મને સ્વીકાર અને પાપને પરિવાર સહુ કઈ સહેલાઈથી કરી દે એ વ્યાખ્યાનપ્રવાહ અવિરત ચાલત. વ્યાખ્યાનમાં ખાસ કરીને સર્વ Page #278 -------------------------------------------------------------------------- ________________ સૂશિખર [ ૨૭૩ પ્રાણીઓના પ્રાણની રક્ષા, ધર્મોના નામે, પર્વના નામે, કુળ રિવાજોના નામે થતી ધાતકી હિ'સાના પાપે અને તેના કટુક લેા વિગેરે વિષયે રાખ્યા હતા. રાજા અને પ્રજા બન્નેને પરસ્પર કેવા સંબધ હાય, સત્તાધીશાને પ્રજા સાથે કેવા વ્યવહાર હાય ? નિર્દોષ અને નિપરાધી પ્રાણીઓનું પીડન થતું હોય ત્યાં સાચા ક્ષત્રિયોની ક્ષત્રિયવટ કેવી ઝળકે ? દયાપાલન માટે વેદા, સ્મૃતિએ, અને ઉપનિષદે શું ઉપદેશે છે ? ધના-પવના નામે ધાતકી પ્રવૃત્તિ કયારથી આરંભાઈ? રાજા મહારાજાએ આ પ્રવૃત્તિમાં વિશેષ રસવાલા કયારથી બન્યા ? સત્તાધીશેાના સ્નેહીઓ અને સલાહકારો કેવા હોવા જોઇએ ? વિગેરે અસરકારક રીતે સર્વે પાઈન્ટ ઉપર એવુ` તા વિવેચન કર્યું કે ઠાકાર સાહેબ તથા તેમના અનુયાયીઓ પર અજબ છાપ પડી. અને ઇસારા સૂર્યોદય પહેલા જામેલી લાલીમા સૂર્યોદયની સૂચિકા અને છે. ધૂમાડાના ગોટેગોટથી છવાઈ ગયેલું શ્યામ ગગન સમીપમાં અગ્નિનું અનુમાન કરાવે છે. ગગનમાં ચઉદ્દેિશ ફરકતી ઝુલવાલી ધ્વજા ચૈત્યનુ રિજ્ઞાન પેદા કરાવે છે, ધુધરીના અને ધટાના રણકાર અને ટંકારની મધુરનિ ગજગણુ અથવા તુરંગ વની કલ્પના કરાવે છે તેમ આજના ચિરત્રનાયકના શ્રીમુખથી અમૃતમય દયાના બિન્દુને ઝરાવતા ઉપદેશ વરસાદ ઠાકાસાહેબને અનેરા ઈસારા અને અસર કરનારા નીવડયા, ઠાકાશ્ત્રીનું નિવેદન ખૂદ ઠાકેાર સાહેબે ઉભા થઇ વિનમ્રભાવે ગુરૂદેવને જણાવ્યું કે આપના ઉપદેશને ઉદ્દેશ હુ` સંપૂર્ણ સમજ્યા છું. આજે હમારા હિંસામય કુલપવન દિવસ હતો. હજારા મુંગા પ્રાણીઓની હિંસા કરી હમેા ધારપાપના ભાગીદારી અનતે પરન્તુ આપશ્રીના દયામય ઉપદેશથી હમેાએ તે પાપ પ્રવૃત્તિના નિષેધ કર્યાં છે. અને વધુમાં Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ] કવિલકરીટ જણાવ્યુ` કે પ્રતિવર્ષને માટે સદ ંતર આ ધાતક પ્રવૃત્તિને મારી સત્તાના ગામામાં નાથુદ કરીશ, આ સમાચાર સાંભળી આખી સભા ખુશ થઇ અહાહા ? હજારા પ્રાણીઓની રક્ષાનું અન`લ પુણ્ય ચરિત્ર વિભુના ઉપદેશથી ઉપાર્જન કર્યું. જાહેર નામું— તખ઼સિંહજીની હૃદય ભૂમિકા કામળ, દયાળુ અને સરલ હતી. ફક્ત સદ્દગુરૂના બેગ અને ઉપદેશ વૃષ્ટિનીજ જરૂર હતી, જે ચિત્રનાયકની ઉપદેશ વૃષ્ટિ થતાં તેઓના હ્રદયમાં ધર્મના સુંદર વ્રુક્ષા ઉદ્ભવ્યા. ઉપદેશની ઉંડી અસર થવાથી ડાર્કારશ્રીજીએ પરસ્ત્રી સહેાદરતા તેમજ દયા પાલનતા વિગેરેની પ્રતિજ્ઞાએ સ્વીકારી. એટલુંજ નહિ પણ પોતાના રાજ્યમાં હિંસા આદિ પાપોને અટકાવવા કેાશિષ કરી પ્રતિવ દશેરાના દિવસોમાં, અને પર્યુષણપના દિવસમાં ધર્મના નામે અગર કુલાચારથી કાઈપણ પ્રકારે પેાતાના સત્તાના ગામામાં કાઈપણ વ્યકિત પ્રાણી વધ ન કરે તેવું જાહેરનામું પ્રગટ કર્યું. તેની અક્ષરશઃ નકલ નીચે પ્રમાણે છે. જાહેર નામું શ્રી દરબાર તાલુકા કંટાસણ આથી આ તાલુકાના તમામ લોકેાને ખબર આપવામાં આવે છે કે આ તાલુકામાં દેવીના નામથી દરેક વર્ષે દશેરા (વિજયાદશમી ) ના દિને કેટલાક નિરપરાધી પ્રાણીઓના પ્રયાજન વિના વધ કરવામાં આવે છે. એ રિવાજ કાઇપણ રીતે પસંદ કરવા લાયક નથી. આનાથી ઉલ્ટું નુકશાન થાય છે. અને એવુ કરવાથી દરેક ધર્મના મૂળ સિદ્ધાંત જે દયા છે તે કાઈપણ રીતે પાલન થતા નથી. તેથી હરસાલ દશેરાને દિને અને શ્રાવણ વદ ૧૧ થી ભાદરવા સુદ ૪ સુધી અર્થાત જૈનાના Page #280 -------------------------------------------------------------------------- ________________ સૂરિશખર ( ૨૭૫ પર્યુષણુપના તહેવારના દિન હોવાથી જૈન મુનિ મહારાજ જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ મુનિ મહારાજશ્રી લબ્ધિવિજયજીના સદુપદેશથી ખુશ થઈને એ દિવસેામાં પણ હમારા તાલુકામાં પ્રાણી વધ બંધ કરવામાં આવે છે. અર્થાત્ ઉપર જણાવેલ વિસામાં આ તાલુકાના કાપણુ ગામની હદમાં કાઇપણ શખ્સ કાઈપણ પ્રાણીને વધ ન કરે એવુ ફરમાવવામાં આવે છે જો કાઈ એવુ કરશે અને જાહેરમાં આવશે તો તે માણસ શિક્ષાને પાત્ર થશે એ નણવું. આજ તા. ૧ માહે મા સને ૧૯૨૪ ના દિને મારી સહી તથા કેાના સીલ સાથે એ પ્રસિદ્ધ કરવામાં આવે છે. કટાસણુ તાલુકા એપીસમાંથી તા. ૧–૨–૨૪ મુ. કંઢાસણ, SHRI 4T0XHJ, SHRI TAKHATSINGHJI હાકારશ્રી તા. કટાસણ LALCHAND M. SHAH કામદાર તાલુકા કંટાસણુ TAKHATSINGHST નાકારી તાલુકા કંટાસણ મુલકી કોટ POLITIKAL CoURT. -KATOSAN M. K. KA * Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ કવિકુલકિરીટ | નકલની જાણ માટે જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ મુનિ મહારાજ શ્રી લબ્ધિવિજયજી મહારાજ તરફ વંદના સાથે રવાના. Lalchand M. Shah. આ પ્રમાણે વિદ્વાન મુનિવરે ઠાકર વિગેરેને પ્રતિબંધ કરવાનું પણ લે અને દયા પાલનનું રહસ્ય સમજાવે તે ભારત વર્ષમાં મુંગા પશુ પંખીઓની નાહક થતી હિંસા ઘણજ અટકી જાય. ' Page #282 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ પ્રકરણ ૨૨ મુ અ પ્રયાણ— ત્રેથી નવ સાધુઓની સાથે વિહાર કરી ગામામાં વીર વાણીનેા સ ંદેશ પાઠવતા એગણુજ પધાર્યાં. અમદાવાદ શહેર અત્રેથી ધણું નજીકમાં હતુ. જે જૈનપુરીના નામે ઓળખાય છે. જ્યાં અનેકાનેક ગગનચુખી જૈન ચૈત્યેાની હારમાલા છે, જેમાં પ્રાચીન–ભવ્ય અને વિશાળ જિનબિખા દર્શનીય છે. જેના દર્શન કરવાની ચરિત્રનાયકને ઉગ્ર આકાંક્ષા થઈ. વળી વયેવૃદ્ધ તપોમૂર્તિ પ્રશાંતપ્રકૃત્તિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયસિદ્દિસરીશ્વરજી મહારાજ અત્રે વિદ્યમાન Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] કવિકુલકિરીટ હતા. તેમના દર્શનાર્થે અમદાવાદ વિદ્યાશાળામાં ઉપાશ્રયે પધાર્યા. શાન્તમુદ્રાભિરામ બાપજી મહારાજને વંદન કરી જીવનની કૃતકૃત્યતા માનવા લાગ્યા. ગુણાગ્રહિતા— ગુણગ્રાહી વયેવૃદ્ધ આચાર્ય મહારાજે પણ ચરિત્રનાયકની વાદવિવાદેથી મેળવેલ નિષ્કટક વિપુલ કીતિની જાહેર લેકચર દ્વારા હજારે ને અર્પેલ સદાચારી જીવનની મુકતકંઠે ભૂરિ ભૂરિ પ્રશંસા કરી, અને ભાવિમાં વિદ્યમાન શક્તિઓ અતીવ ઉજજવલ બને એવા આશિર્વચને કાઢયા. બસ આ સમયના મેલાપથી ચરિત્રનાયકના પ્રતિ પૂ. બાપજી મહારાજની નિર્દોષ ધર્મપ્રીતિ અવિહડ બંધાણી. જે અદ્યાવધિ જેવીને તેવી જ નહિ બકે વૃદ્ધિગત થતી આવે છે. ચરિત્ર નાયકને પણ તેઓશ્રી પ્રત્યે પૂજ્યભાવ વધતે ગયે. એક માસની સ્થિરતા– અમદાવાદની જનતાના અતીવ આગ્રહથી લગભગ એક માસની સ્થિરતા કરી. અત્રેની જનતાને ચરિત્ર નાયકને પ્રથમ પરિચય હતે હંમેશ વ્યાખ્યાને થતા જનતા વિશાળ સંખ્યામાં આવવા લાગી. કેટલાક સમય વિદ્યાશાળાને વિશાળ હોલ હોવા છતાં જનતાને બેસવાની સંકેચતા રહેતી. વ્યાખ્યાનની એવી અજબ પ્રભા પડી કે સૌ કઈ દુન્યવી આવશ્યક વ્યવસાય મૂકી મૂકીને વ્યાખ્યાન સાંભળવા આવતા હતા. ચરિત્ર નાયકની ભર યુવાનીની અજબ શક્તિ બુલંદ અને મધુર ધ્વનિ અગાધ શાસ્ત્રનું તત્વ જ્ઞાન તથા લલિત વિસ્તરાનું વાંચન એટલે જનતા મુગ્ધ બને એ સ્વાભાવિક હતું. વીરવિભુનું જન્મ કલ્યાણક સંવત ૧૯૮૦ ના ચિત્રમાસની ત્રદશીના દિવસે વીરજન્મ કલ્યાણક ઉજવવાને પ્રસંગ પણ આવી લાગે, પ્રથમથી જ એ બાબ Page #284 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ર૩૯ તની જાહેર ખબરે પહોંચી ચૂકી હતી. હમેંશ કરતા આજે તે માનવ મેદની મેટા પ્રમાણમાં ચરિત્ર નાયકના મુખથી વીર ચરિત્ર શ્રવણ કરવા આવવા લાગી. વયેવૃદ્ધ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય સિદિસરિશ્વરજી મહારાજ અધ્યક્ષતામાં બીરાજ્યા. શરૂઆતમાં પ્રભુ સ્તુતિ કર્યા બાદ ચરિત્ર નાયકે વીરપ્રભુનું જન્મ કલ્યાણક ઉજવવાનો હેતુ ? ક્યા ઉત્તમ આત્માઓનું જન્મ કલ્યાણક ઉજવાય ! વીરપ્રભુએ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લેકને ત્યાગનો સંદેશો પાઠવી ચારગતિમાં સબડતી દુનિયાને કેવી રીતે ઉદ્ધરી? તેઓએ કેવા પ્રકારની ઘોર તપશ્ચર્યા કરી? માતાના ગર્ભમાં પ્રતિજ્ઞા લેવાને મુખ્ય હેતુ છે? કપિલ અંહીપણ ધર્મ છે અને ત્યાં પણ ધર્મ છે એ ઉત્સત્ર પ્રરૂપણાથી કેટલે સંસાર ભમ્યા ? વિગેરે પિઈન્ટ ઉપર લગભગ અઢી કલાક સુધી યુક્તિ પ્રયુક્તિ આપી સુંદર વિવેચન કર્યું હતું. વિનતિને અસ્વીકાર અમદાવાદની જનતાએ ચરિત્ર વિભુને ચાતુર્માસ કરવા ઘણું આગ્રહ ભરી વિનતિ કરી પરંતુ પૂજ્ય આચાર્ય દેવની છાયામાં જવાનું હોવાથી વિનતિને અસ્વીકાર કરી ત્યાંથી વિહાર કરી ખેડા માતર વિગેરે તીર્થોની યાત્રા કરતા છાયાપુરીમાં પધાર્યા. ચરિત્ર નાયકના પધારવાથી છાણુના સંઘને અતીવ આનંદ થયો. ગુરૂદેવના દર્શન થતાં ચરિત્ર નાયકના રેમરેમ પ્રકૃલિત થયા. તેમજ ગુરૂદેવની ક્ષણભર નિર્નિમેષ બનેલી મીઠી અને દિવ્ય નજર માને કે ચરિત્ર નાયક પર ભાવમાં શાસનના રક્ષક બનવાના આશિર્વાદ જ ન વર્ષાવતી હેય? દીક્ષાની ફેકટરી– છાણ ગામ એટલે સમજો કે ધર્મનું એક ધામ જ છે. જ્યાં અનેક વિરક્ત આત્માઓની પ્રવજ્યા ઘણાજ ઠાઠથી થઈ છે અને થાય છે જ્યાંને શ્રાવક સંઘ ત્યાગપતિ અતીવ ઢળેલ છે. ત્યાગીઓના Page #285 -------------------------------------------------------------------------- ________________ ર૪૦ ] કવિકુલકિરીટ પ્રતિ આદર ભક્તિ અને શ્રદ્ધા આ ગામમાં અપૂર્વ તરી આવે છે. અરે દીક્ષાની ફેક્ટરી તરીકે આ ગામ પંકાયેલું છે. અત્રેના ભવ્ય મંદિરમાં સંપ્રતિ રાજાના વખતની પ્રાચીન અને દર્શનીય શાન્તિનાથ ભગવાનની પ્રતિમા છે. અત્રે એક આલીશાન જૈન જ્ઞાનમંદિર હજારેના ખર્ચે બનાવેલ છે જેની ખુલ્લી મૂકવાની ક્રિયા (Opening ceremoney) શ્રીમંત ગાયકવાડ સરકારના હસ્તે કરવામાં આવી હતી. આ જ્ઞાન મંદિરમાં પ્રાચીન અર્વાચીન લભ્ય અને અલભ્ય પુસ્તકે અને પ્રતેિને સંગ્રહ સારા પ્રમાણમાં છે. જેનું રક્ષણ અને સંઘ કાળજી પૂર્વક કરે છે. પન્યાસજીનું આગમન અમદાવાદથી પૂજ્યપાદુ શાસન પ્રભાવક ઉપાધ્યાયજી મહારાજ શ્રીમદ્ વીરવિજયજી મહારાજના વિદ્વાન સાગમ રહસ્યવેદી શિષ્ય રત્ન પૂ. પંન્યાસજી મહારાજ શ્રીમદ્ દાનવિજયજી મહારાજ અત્રસ્થ આચાર્ય દેવેશ શ્રી વિજય કમળસૂરીશ્વરજી મહારાજના દર્શન અને સેવાભિલાષાના મહત હેતુથી વિહાર કરી છાણી મુકામે તેઓશ્રીની છત્ર છાયામાં પધાર્યા. નિસ્પૃહ શીરામણિ સૂરિશેખરના દર્શન વંદન કરી અત્યંત કૃતકૃત્ય થયા. સૂયડાંગ સૂત્રની વાંચના– અત્રે પહેલાના ચાતુર્માસમાં આગેવાન શ્રાવકોના આગ્રહથી વ્યાખ્યાનમાં વિશેષ આવશ્યક સૂત્રમાં આવતા અગીઆર ગણધરેને વિષય શરૂ કર્યું હતું જેમાં રહેલી ન્યાયની પંક્તિઓ અને તત્વની ઝીણવટને સારી પેઠે સમજાવતા લગભગ છ માસના વ્યાખ્યાનમાં પણ પુરે થયો ન હતો. હજુ પણ તે વ્યાખ્યાનને લેકે યાદ કરે છે. આ માસામાં સૂયડાંગ સૂત્રની વાંચના શરૂ કરવામાં આવી હતી, Page #286 -------------------------------------------------------------------------- ________________ શિખર [ ૪ અવિરત પરિશ્રમ– પન્યાસજી મહારાજના અતિ આગ્રહથી અને સૂરિશેખરની પ્રેરણાથી આ ચાતુર્માસમાં ભગવતીસૂત્રના ગોદહનની ક્રિયા પન્યાસજી શ્રીમદ્ દાનવિજયજી મહારાજ પાસે શરૂ કરી. ગની ક્રિયા તથા તપશ્ચર્યા કાલ ગ્રહણ આદિને પરિશ્રમ ચાલુ હોવા છતાં જીજ્ઞાસુ શ્રોતૃવૃન્દને વ્યાખ્યાન સંભળાવવામાં અને સ્વશિષ્ય મુનિરાજ શ્રી લક્ષણ વિજયજી મહારાજ આદિ સાધુ સમુદાયને અનુગદ્વાર પન્નવણું તથા જૈન જ્યોતિષને અપૂર્વ ગ્રંથ આરહ્મસિદ્ધિની વાંચના આપવામાં બહુજ અપ્રમત્ત રહેતા. ચરિત્ર વિભુની અપ્રમત્તતા, સંયમપાલનની અપૂર્વ ભાવના, જ્ઞાન ધ્યાનની પરાયણતા અને શાસન પ્રભાવના કરવાની ધગશ વિગેરે ઉજજવલ ગુણો જોઈ છાણીની જનતા ઘણી અજાયબી પામી હતી. સૌકોઈ ઈચ્છતા કે પન્યાસપદવીની સાથે આચાર્યપદાર્પણ થાય તે કેવું સારું ? આદર્શ જીવન– આ વખતે પન્યાસજી શ્રીમદ્ દાનવિજયજી મહારાજ પણ હાજર હતા તેઓ પોતે અત્યંત ગુણી હેવા સાથે નિર્દોષ અને આદર્શ જીવન વાટિકામાં અનેક ઉપકાર કુસુમેની સૌરભ પ્રસારી રહ્યા હતા. હજારેને જૈન ધર્મ સમ્મુખ બનાવી ધર્મનું રહસ્ય સમજાવી, સુદઢરંગી ધર્મ ભાવના જગાવી રહ્યા હતા. જૈન સિદ્ધાન્તના જેઓ અગાધ અને અજોડ પરિજ્ઞાની હતા. નિઃસ્પૃહી અને નિરાંડબર જીવનથી અનેકપર ત્યાગની છાપ પાડતા ગમે તેવા સંગેમાં સાચે સાચું કહી દેવાની નિડરતા અને વીરતા તેઓમાં ઝળકતી હતી. અપ્રમત્તતાથી જ્ઞાન ધ્યાનમાં અને આવશ્યક ક્રિયાની આરાધનામાં સભ્ય વ્યતીત કરે એ જેઓનું જીવન સુત્ર હતું. શિષ્યગણને તત્વને બંધ કરાવ, સંયમની નિર્મલતા કરાવવી વિગેરે વિષયને યત્ન ઘણે શસ્ય અને આદરણીય હતે. તાત્કાલિક આગમ શાસ્ત્રના પાઠે સ્મરણ પથમાં લાવી પ્રશ્નોના ઉત્તર Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ૩ કવિકુલકિરીટ આપવામાં જેએની વિશદ અને તીક્ષ્ણમતિ અતિ પ્રસિદ્ધ હતી. જ્યાતિષના ગ્રન્થાના પણ જેઓ ઊંડા અભ્યાસી હતા. શ્રીમત્ સરકાર ગાયકવાડ મહારાજાને પણ જેઓએ પેાતાના વિદ્વત્તા ભર્યાં વ્યાખ્યાનને લાભ આપ્યા હતું. જ્ઞાન ધ્યાનની સાથે તપશ્ચૉમાં પણ પોતે રક્ત હતા. આચાર્ય દેવેશ પ્રતિ તેઓશ્રીની ભક્તિ પ્રેમ અને વિનય કાઇ અજબ હતો. શાન્તમૂર્તિ શ્રીમદ્ સવિજયજી મહારાજ તથા શ્રીમદ્ વજ્ઞવિજયજી મહારાજ ( હાલ વિજય વલ્લભસૂરિજી ) તેમજ અનેક નિપુણ અને અનુભવી મુનિગણુ અને શ્રાદ્ધગણ સિદ્ધાન્ત, જ્યાતિષ, પ્રકરણ, વિધિવિધાન સંબંધી પ્રશ્નોના અનેક પત્રા જેએના ઉપર મેકલતા,જેના ઉત્તરા પન્યાસજી મહારાજ એવી સ્પષ્ટ સમજુતી પૂર્વક આપતાં કે જે જવાએથી પુષ્ઠનારાએ પ્રસન્ન થઇ અમાપ સ્મરણ શક્તિ પર ધન્યવાદ આપી ગૌરવ લેતા, સાસન પ્રભાવનામાં શાસન સંરક્ષણમાં જે કટીબદ્ધ રહી પોતાની શાસન ધગશ જાહેર કરતા, સૂરિશેખરે જણાવ્યું —— ઉપરોક્ત ગુણકલિત પન્યાસજી મહારાજ શ્રીમદ્ દાનવિજયજી મહારાજ તથા ન્યાયશાસ્ત્રાદિમાં નિપુણુ, તર્કવાદમાં કુશાગ્રમતિમંત, વ્યાખ્યાન વાચસ્પતિ શ્રીમદ્ લઘ્ધિવિજયજી મહારાજને રિશેખરે મધુર ધ્વનિએ જણાવ્યું કે દિન પ્રતિદિન મારી વૃદ્ધાવસ્થા છવાતી જતી હોઈ તમા બન્નેને હું. આચાર્યપદ સમણું કરવા ઈચ્છું છું. ભલે તમે! ઈચ્છા કે ન ઇચ્છે. અને મહાત્માઓએ હાથ જોડીને જણાવ્યું કે, આપશ્રી આ મહાન પદનું જોખમ હમેને આપવા ઇચ્છો છે તે હમેા પૂર્ણતયા શોભાવી શકીશુ કે કેમ? તે વિચારણીય છે, હીરા મુખસે ન કહે લાખ હમારા મેલ ’એ કહેવત મુજબ ખરેખર અન્ને મહાત્મા આ પદને સુશોભિત કરી શકે એવા હોવા છતાંય પણ પોતે તે વસ્તુ માટે અનિચ્છા જાહેર કરે છે, કહ્યું છે કે ( Page #288 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૨૪૩ गुणाः सर्वत्र पूज्यन्ते आटोपैः किं प्रयोजनम् । विक्रियन्ते न घण्टाभिः गावः क्षीरविवर्जिताः ॥१॥ સર્વત્ર ગુણે પૂજાય છે. આટોપનું શું પ્રયોજન છે. દુધવગરની ગાય માત્ર ઘટાથી વેચાતી નથી. જેઓ ગુણ ગરિષ્ટ છે. જેઓ પરેપકારમાં પરાયણ છે. જેઓ શાસનના હજારે કાર્યો પ્રતિકલતાને વિપુલ સંપત્તિઓ માની કરવા સમર્થ છે. તેઓને પદવી મળે તેયે શું અને ન મલે તેય શું? મહા પુરૂષને સ્વમાન ગૌરવની આકાંક્ષા હેતી નથી. પરંતુ શાસન પ્રભાવના કરવાની તે પૂજ્ય પુરૂષના હૃદયમાં લાગણું હોય છે. વિચારની મક્કમતા– ઉભય મહાત્માઓને આચાર્યપદ અર્પણ કરવું તે મણીઓને શાલીઢ કરવા જેવું હતું. ગુણ જનેને સ્વગુણ પ્રકાશવાની નોબત બજાવવી પડતી નથી. નહિ પરિમો પશેન વિમાચા મારા સમ આ કસ્તુરીની ગંધ છે એમ સેગનખાઈ એની ગંધ જાહેર કરવી પડતી નથી. તેની સૌરભજ એવી છે કે વિના કહે પ્રસરે તેમ ગુણવાનના ગુણ કુસુમની સૌરભ આપોઆપ પ્રસરે છે. પન્યાસજી શ્રીમદ્દ દાનવિજયજી મહારાજ તથા વ્યાખ્યાન વાચસ્પતિ શ્રીમદ્ લબ્ધિવિજયજી મહારાજને એજબ પ્રભાવ અને શાસનસેવા તથા વિદ્વત્તા વિના પદાર્પણે જગ જાહેર હતી. આચાર્યદેવેશ તેઓની ઈચ્છા નહિ હોવા છતાં પણ પિતાના વિચારની મક્કમતાથી જરાપણું ડગ્યા નહિ.. સંમત રહેવું પડયું– અનેક શહેરના આગેવાન શ્રાવક વર્ગે પણ તે બન્ને મહાત્માઓને તે પદ અંગીકાર કરવા અતીવ આગ્રહ કર્યો. ગુરૂ આજ્ઞાથી અને સંઘના આગ્રહથી ઈચ્છા નહિ હોવા છતાંય બનેને સંમત રહેવું પડ્યું, Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ] કવિકુલકિરીટ માનવ પ્રકૃતિ એવી છે કે ઉચ્ચ સ્થાન ઉપર આરૂઢ થવા કુદરતેજ પ્રેરાય છે; પરંતુ ઉચ્ચ સ્થાનની મહત્તા અને જોખમદારી સમજદાર પિતે તે રથાનથી અલગે રહી બને તેટલી સેવા બજાવવા ઈચ્છે છે. કેવળ સ્વમાનના પૂજારીએ પિતાની સ્તવન અને ગૌરવની આસુરી ભાવના વમળમાં ગુંચવાઈ પિતાનું જીવન તે તે અભિલાષાના અગ્નિકુંડમાં હમે છે. નિસ્પૃહી મહાત્માએ તે ગુણગ્રાહી બની ગુણ પ્રાપ્તિની ઝંખનામાં જીવન ઉજજવલ અને આદર્શ બનાવે છે. સ્પૃહીજને સ્વમહત્તા કે ગૌરવખાતર ધમપછાડા કરી અન્યના ગુણેકને અપકર્ષ દર્શાવી પિતેજ સુગુણી છે. એ ડોળ કરે છે યોગીશ્વરે તે પર ગુણેની વૃદ્ધિમાં પિતાની ઉન્નતિજ માને છે. ત્યાગે ઉસકી આગે એ કહેવત મુજબ જેને જે નથી જોઈતું તે અનાયાસે આવી મળે છે. વફાદારીની દુલભતા– પિતાના શિષ્ય પિતાની પાટને શોભાવે તેવા વિદ્વાન અને ચારિત્રપાત્ર હેય તે તેઓને યોગ્ય પદથી વિભૂષિત કરવા એ ઉદાર અને અવસર ગુરૂવર્યોનું પરમ કર્તવ્ય છે. પરંપરાગત આદરણીય પ્રથા છે. જૈનશાસન તંભ કહે, જૈનશાસનના રખેવાલ કહે કે જૈનધર્મના દ્યોતક કહે છે તે વર્તમાનકાળમાં આચાર્ય ભગવંતે મનાય છે. આ મહત્વ પૂર્ણ પદ ગ્રહણ કરવામાં જેટલી દુષ્કરતા નથી તેનાથી કઇગણી એ પદને વફાદાર રહી એને દીપાવવામાં છે. યોગ્યતાહીને આ મહાન પદને લઈને શાસનની ઉડ્ડાહના-અપભ્રાજના ફેલાવી સ્વયં દુગતિના ભાગી થઈ ભેળા ભક્તોને પણ ભાગી બનાવે છે. જ્યારે સ્વપર સિદ્ધાંતના પારંગત, પિતાના ગ૭માં સારણું વારણા અને ચેયણા દારા પિતાના શિષ્યને સંયમની આરાધનામાં તત્પર રાખવાવાલા, શાસન ઉપર આવતી આફતને પોતાની શક્તિ ગેપવ્યા વિના દૂર કરનારા, અધર્મના પ્રચાર વખતે પિતાના માનને ખાતર બેટી શાંતિને નહિ પકડનારાઓ આ પદને દીપાવી શકે છે. આથી, Page #290 -------------------------------------------------------------------------- ________________ સરિશખર [ ૨૪૫ વિરૂદ્ધ વર્તન કરનારા એ પદની ઠેકડી કરાવે છે અને લજાવે છે. માલી આરામને અને તેમાં રહેલા નેત્રાભિરામ નાજુક નાજુક મરમ છોડવાને પુનઃ પુનઃ સીંચે તપાસે કેળવે તે જ તે આરામની વિવિધ વણ શોભા પ્રેક્ષકેના નેત્રને કમનીય બને છે. તેમ ગચ્છાધિપતિઓ પોતાની ગચ્છની અને ગચ્છમાં રહેલા સાધુઓની ઉન્નત દશા માટે સાવધગિરિ પુરી રાખે કે જેથી અન્ય ગચ્છના સંયમ ક્રિયામાં શિથિલ થયેલા તે આદર્શ ગચ્છનું અનુકરણ કરતા શીખે. પદ લેનાર કરતા ૫દ અર્પણ કરનાર દીધું લક્ષ્યથી પૂર્ણ પરીક્ષા કરી ગ્યને જ તે પદથી વિભૂષિત કરે એ હિતાવહ છે. આ પદ જેને તેને વિચાર કર્યા વિના આપનાર ઘોર પાપના, શાસન હેલનાના ભાગીદાર થાય છે. અહીં કહેવાનો મતલબ એ છે કે નિઃસ્પૃહી ચૂડામણિ શ્રીમદ્ વિજય કમળસૂરીશ્વરજી મહારાજ એક મહાન ત્યાગી અને શાસનના વફાદાર હતા. તેમ પતે માણસની પરીક્ષા પણ કરી જાણતા હતા. અને તેથીજ ઉભય મહાત્માઓને આચાર્યપદ આપી શાસનના ઘેરી બનાવવા ઈચ્છતા હતા. તેઉભય મહાત્માઓ વિશદ ચારિત્રશાલી તથા જૈન જૈનેતર શાસ્ત્રના જ્ઞાતા હતા. તેમ એ પદને દીપાવવા સમર્થ હતા. Page #291 -------------------------------------------------------------------------- ________________ છે પ્રકરણ ૨૩ મું. પદને કેણ દીપાવે– છે. ખરેખર આચાર્યપદ એ જૈનશાસનમાં થેડા મહત્વને પ્રશ્ન નથી. જૈનશાસનના સંચાલક, કટેકટીના પ્રસંગે જૈન શાસનને અબાધિત રાખવામાં કટીબદ્ધ રહેનાર, દેવગુરૂ અને ધર્મ ઉપર આવતા આક્રમણને અટકાવવા, સત્વશાલી આચાર્ય દેવો જ તે પદને દીપાવી શકે છે. સુભટ પદવીમાં અને રાજપદવીમાં જોખમદારીને જેટલે ફરક છે. એટલે જ નહિ પણ આચાર્યપદમાં અને મુનિપદમાં તેથી અધિક ફરક છે. જ્યારે જ્યારે ધર્મને હ્રાસ થતું હોય, જ્યારે જ્યારે ઉન્માર્ગ વૃદ્ધિગત થત હોય, જ્યારે જ્યારે પાખંડીઓ પોતાના નિરંકુશ જાળથી ભકિક આત્માને ફસાવતા હોય ત્યારે ત્યારે શાસનની સેવા માટે સન્માર્ગની વૃદ્ધિ માટે આચાર્યવને ભગીરથ પ્રયત્ન કરે પડે છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ શિખર મહેાત્સવની શરૂઆત— આ અપૂર્વ પ્રસંગે છાણી ગામના સંધે જ્ઞાનમદિરના વિશાળ ચોગાનમાં મંડપ તૈયાર કર્યાં હતા. પદાપણું નિમિત્ત અઠ્ઠાઇમહાત્સવ દહેરાસરમાં શરૂ કરવામાં આવ્યા હતા. આખાયે સ ંધમાં આનંદ આનંદની ઉર્મીઓ પ્રેક્ષકની નજરે પડતી હતી. ધનાઢયા ધનથી બલવાને શક્તિથી અને અન્ય અનુમાનાથી પઃ–પ્રદાન–મહાત્સવમાં ભક્તિ અન્નવી રહ્યા હતા. [ ૨૪૭ પદવી-પ્રદાનના નિયત મુતૅ ક કાત્રીદ્વારા આમંત્રિત કરેલ પબ, મારવાડ, માળવા, ગુજરાત, દક્ષિણ અને કાઠીઆવાડ આદિ દેશના અનેક શહેર અને ગામામાંથી આગેવાન સગૃહસ્થાની સખ્યા સારા પ્રમાણમાં એકત્રિત થઇ હતી. પૂન્ય આચાય દેવેશ અનેક દેશોમાં પોતાના નિર્મળ ચારિત્રથી સુપ્રસિદ્ધ વ્યક્તિ હતી. એટલે તેના સુહસ્તે થતા આચાર્ય પદ મહાત્સવમાં હારા માણસા આવે એ સ્વાભાવિક હતું. આ પ્રસ ંગે ભિન્નભિન્ન દેશના વેષને ધારણ કરનારી લગભગ પાંચઢાર પ્રમાણમાં જન સંખ્યા એકત્રિત થઇ હતી. ભવ્ય વરવાડા-~~ આચાય પદારાપણુનાના અને માલારોપણ મહાત્સવના એક ભવ્ય વરઘોડા કાઢવામાં આવ્યા હતા, જે વધેાડામાં નજીકના વડાદરા શહેરથી રાજકીય સામગ્રી અત્રેના સંઘે મગાવી હતી. સાત હાથીઓ, ઘેાડાગાડીઓ, ડંકા, નિશાને તથા ચાંદીના રથ આદિ સમગ્ર સામગ્રીઓથી યુક્ત સુશાભિત વરઘોડા આખાયે છાણી ગામમાં ર્યો હતા. દશ દશ કૈાસ દૂરથી આ ભવ્ય વરઘોડા તથા મહાત્સવ જોવા માટે જૈનેતરો પણ મેટી સંખ્યામાં આવી પહેાંચ્યા હતા. સાના ચાંદીની અબાડીમાં તથા થામાં ખીરાજમાન ભવ્ય જિનપડિમાને સૌ કેાઇ ભેદભાવરહિત સહ નમતા હતા. જૈન જૈનેતરોના મુખ ઉપરની Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ૧ કવિકુલકિરીટ હની ઉી જાણે ધિબીજને ન અપતી હાય એમ લાગતુ` હતુ`. આ પ્રમાણે શાસનની પ્રભાવના ફેલાવતા મોટાવાડા લગભગ માઈલની લંબાઇમાં બે કલાક સુધી કર્યો હતો. અને ઉપાશ્રય પાસે ઉતરતાં વિશાળ સમૂહમાં લ્હાણી વહેંચવામાં આવી હતી. પદાર્પણની શુક્રિયા— વિશાળ અને ભવ્ય મંડપમાં ઉત્તર દિશા તરફ મુખ કરી જયનાદની સાથે એક પાટ ઉપર આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયકમળસુરીશ્વરજી મહારાજ બીરાજમાન થતાં હજારો માનવાને સાગર તે ભવ્ય મંડપમાં ઉભરાયે, સાધુવ્રુન્દ પાટ ઉપર તથા સાધ્વીવ્રુન્દ નીચે બાજુ પર ખીરાજમાન થયા, તે પહેલા પન્યાસજી મહારાજે પ્રાતઃકાલના પ્રથમ મુદ્દત'માં વ્યાખ્યાન વાચસ્પતિજી મહારાજને સહર્ષ સ્વકરકમલથી જયનાદની સાથે શ્રી ગણપદ તથા પન્યાસપદ અર્પણ કર્યુ હતું. યાદ બીજા મુર્તિમાં સંવત ૧૯૮૧ ના માગશર સુદ પાંચમના દિવસે સિદ્ધાન્ત રહસ્ય વેદી પન્યાસજી શ્રીમદ્ દાનવિજયજી મહારાજને તથા આગમરહસ્ય વ્યાખ્યાન વાચસ્પતિજી શ્રીમાન્ વિજયજી મહારાજને આચાર્ય મહારાજે રેશમાચિત થઈ વિધિ આચાય પદના વાસક્ષેપ તેશ્રીના મસ્તક ઉપર વાસ ઠવી, સુમિત્ર શ્રવણુ કરાવવા પૂર્ણાંક આચાર્ય પદ અર્પણ કર્યું. તે સમયે ચતુર્વિધ સંઘે જયનાદના શબ્દો કર્યા અને આચાર્ય વોને અક્ષતથી વધાવી સૌ કાઇ ધૃિત થયા. તે ક્ષણ જેઆએ નૈયા છે તેઓને તો હૃદયપટ ઉપર સુવર્ણાક્ષરે કાતરાયેલ છે. પદ્મ મહાત્સવ પૂર્ણ થયાબાદ શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી. અને આખાયે ગામના જૈનેતરોને શેર શેર સાકરના પડાએ તે અપૂર્વ મહાત્સવની યાદગિર માટે વહેંચવામાં આવ્યા હતા, પ્રથમ થયેલ મહાન્ ઉપધાન તપ નિમિત્તના માલારાપણુ મહત્સવ પણ આ અવસમાં નિયત થયા હતા એટલે પૂજ્ય આચાવના હસ્તે અનેક ભવ્યાત્માઓના સુકંઠમાં જાણે મુક્તિ રમણીનીજ માલા Page #294 -------------------------------------------------------------------------- ________________ [ રાહ સરિશેખર ન હેય એમ માળે પહેરાવવામાં આવી હતી. જેમાં દેવદ્રવ્યની, જ્ઞાનદ્રવ્યની તથા સાધારણદ્રવ્યની આવક અભૂતપૂર્વ થવા પામી. રસીક પ્રવચન માલારે પણ મહોત્સવ બાદ આચાર્યવર્યની આજ્ઞાથી અને સંઘના આગ્રહથી નૂતન આચાર્ય શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી મહારાજે તત્વમય લંબાણથી રસીક પ્રવચન સંભળાવ્યું હતું. જે પ્રવચને શ્રીવૃન્દ ઉપર અનેરી અસર ઉપજાવી હતી. ઉક્ત મહત્સવના નિમિત્તે જિનમંદિરમાં અષ્ટાહિકા મહત્સવ આડંબરથી ચાલતું હતું. તેમાં વિવિધ પ્રકારની પૂજાઓ વડેદરાના પ્રસિદ્ધ વૈદ્યરાજ જૈન ગવૈયા સ્વર્ગસ્થ બાલુભાઈ, ડાઈના મુળજીભાઈ અને અત્રેની મંડલીવાલાએ રાગ રાગણીમય પૂજાએ પ્રેમથી ભણાવી ચતુર્વિધ સંઘમાં પ્રભુ ભક્તિરસની વૃદ્ધિ કરી હતી. અને છેલ્લા દિવસે શાન્તિસ્નાત્ર ઘણાજ આડંબરથી શુદ્ધ વિધિપૂર્વક ભણવવામાં આવ્યું હતું, જેથી સંઘમાં શાન્તિ શાન્તિ અને શાન્ત છવાઈ રહી હતી. અભિનંદન પ– ધર્મરક્ષાપરાયણ આ બને લાયક મહાત્માઓને સૂરિપદ પ્રદાનના હર્ષદાયક સત્કૃત્યથી આનંદિત થયેલા સ્વપર સમુદાયના અનેક મુનિરાજે ધર્મપ્રિય શ્રાવકવર્ગ, તેમજ સંસ્થાઓના અભિનંદનના તારે અને અનેક પત્ર આવ્યા હતા. તે તારે અને પત્રને થેકડે તેમજ સુરતના ચોમાસામાં આવેલા સમસ્ત જૈન પંજાબ મહાસભાના સર્વાનુમતે પસાર કરેલા અભિનંદન પત્ર આવેલા તે અમે અમારી દષ્ટિથી દેખેલા છે. પરંતુ બેટા આડંબરને આપને નહિ ચાહતા આ સૂરિવરેએ તેની પ્રસિદ્ધિ કરવાને નિષેધ કર્યો. Page #295 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૪ મુ. સૂર્યપુરની ભીતિ જ્યારે આચાવય છાણી ગામમાં ખીરાજમાન હતા ત્યારે સુરત સંધના આગેવાને પોતના આંગણે પધારવાની વિનંતિ કરવા આવ્યા હતા. મહાપુરૂષોની યાકીતિ એવી હાય છે કે કાપણુ દિવસ નહિ જોયા હાવા છતાં તેઓશ્રીના પુણ્યદર્શનની ઉગ્ર અભિલાષા અનેક ભક્તોજનાને થાય છે, જેને લીધે પાંચ પાંચ વર્ષોથી સુર્યપુરના આસવાળ આગેવાના દરેક સ્થળે સૂરીશ્વરજીને વંદનાથે આવી વિજ્ઞપ્તિ કરતા વારંવાર નિષેધ કરવા છતાંય તેઓએ માત્ર આત્મ શ્રદ્ધાથી અને ધર્મ ભાવનાથી કામ જારી રાખ્યુ` હતુ`. અરે એક વખત ા મેટર ઉ`ધી વળી જવાથી ઘણાઓને હાથે પગે નુકસાન થયું હતું છતાં પણ તરતજ પાછા પાટા બાંધીને વિનંતિ કરવા આવ્યા હતા. આટલી ધી પરા Page #296 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર f ૨૫૧ કાષ્ટાની વિજ્ઞપ્તિને ધ્યાનમાં લઈ અંતે પૂ॰ વિજયકમળસૂરીશ્વરજી મહારાજને પેાતાના પ્રતિભાસંપન્ન એ પટ્ટધરા આદિ અહેાળા સમુદાય સહિત સુરત તરકે પધારવુ પડયું. અપૂર્વ સત્કાર— માગમાં આવતા દરેક ગામેામાં સત્કારને પામતા અને વીરવિજીની વાણી વિસ્તારતા સુરત નજીક આવી પહેાંચ્યા. ને કે માર્ગોમાં વૃદ્ધાવસ્થાના કારણે સૂરિશેખરને અસામાન્ય પરિશ્રમ પડતા પરન્તુ તેઓશ્રીનું લક્ષ્ય પરોપકાર કરવામાં એકબહ હાવાથી પ્રતિકુળતાઓને પણ આનંદનું આસ્પદ માનતા. સુરત નજીક સૂરિજી પધાર્યાં છે એવા સમાચાર મળતા સુરતથી ધણા લેાકેા દર્શાનાર્થે ઉભરાવવા માંડયા. ઘણા લાંબા સમય પછી અને તનતોડ પ્રયત્નથી આ ત્રણે આચાર્યો જાણે જ્ઞાન દર્શન અને ચારિત્ર રત્નત્રયીએ ત્રણ રૂપ ન ધારણ કર્યાં હાય વા પોતાના આંગણે પધારતા હાઈ ધર્મપ્રેમી સુરતી પ્રજાએ પૂજ્યપાદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજના સુરતમાં થયેલ પ્રવેશ મહાત્સવની ઝાંખી કરાવનારા અપૂર્વ પ્રવેશ મહેાત્સવ કર્યાં હતા. સ્તુત્ય કાય માળા—— સૂરિશેખરની આજ્ઞાથી ચરિત્રનાયકજ વ્યાખ્યાન આપતા હતા. જેમાં સુરતના વડાચૌટા ગોપીપુરા, નવાપુરા, હિરપુરા, છાપરીયાશેરી, મેાટા રસ્તા વિગેરે તમામ લત્તાઓના ભાઇઓ ભાગ લેતા હતા, કે જેથી તેમુભાઈની વાડીનેા વિશાળ ઉપાશ્રય ચીકાર ભરાઇ જતા હતા. આચાય શ્રીના વિદ્વત્તાથી ભરપુર અને તાત્વિક વ્યાખ્યાને ચાલતા હાવાથી અનેક સ્તુત્ય કાર્યો થવા પામ્યા હતા. પેોલીસ સુપરિન્ટેન્ડન્ટ સાહેબે રિવાના એ વખત દર્શીનને તથા પ્રવચનનો લાભ લીધા હતા જેના પરિણામે તાપીનદીમાં લગભગ એક માઇલ જેટલા પ્રદેશમાં કાયમને માટે માંલા નહિ પડવાના તથા Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨પર 1. કવિકુલકિરીટ જાળ નહિ નાંખવાને અને સૂરીશ્વરજી મહારાજ જ્યાં સુધી સુરત જીલ્લામાં બીરાજે ત્યાં સુધી કુતરાઓને ઝેર નહિ આપવાને હુકમ બહાર પાડ્યું. શ્રી જૈન નિરાશ્રિત ફંડમાં રૂપિયા લગભગ ચાલી શહજાર અને પશ્ચીશ હજારની શ્રી વિજયકમળસૂરીશ્વરજી પ્રાચીન હસ્ત લેખિત જૈનપુસ્તકધાર કુંડ ખાતે રકમ એકઠી થઈ હતી. ઉપધાન તપ આ ચાતુર્માસમાં ઉપધાન તપની પણ અપૂર્વ આરાધના લગભગ ૪૧ પુરૂષ અને ૨૫૯ સ્ત્રી મલી ૩૦૦ જણે કરી હતી. જેમાં ઘણુંખરા સુખી શ્રીમંત અને યુવાન તેમ બાળવયનાઓ પણ હતા. ઘણી સામગ્રીયુક્ત માળને એક ભવ્ય વરઘેડ નીકળ્યું હતું. માળની ઉપજ પણ સુરતમાં કોઈ વખત પ્રાયે નહિ થએલી એવી પચ્ચીશહજાર જેટલી થવા પામી હતી. તદુપરાંત ઉદ્યાપન, સ્વામિવાત્સલ્ય, પ્રભાવના, બહાર ગામથી આવેલ દહેરાસર તથા ઉપાશ્રયની ટીપ વિગેરે અનેક પ્રકારના સત્કાર્યો થયા હતા. ભરયુવાનીમાં સંસાર ત્યાગ– ઉપધાન તપનું આરાધન કરનારાઓ બહારગામથી પણ આવ્યા હતા. આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી મહારાજની પ્રતિદિન ચાલતી સટ વૈરાગ્યવાહિની દેશના પ્રભાવે ઘણા માણસેએ દીક્ષા ન લેવાય ત્યાં સુધી પોતાના ઈષ્ટ પદાર્થોને ત્યાગ કર્યો હતે. તેમાં છાણીના રહીશ શ્રાદ્ધ ગુણસંપન્ન ધર્મનિષ્ટ શ્રીયુત છેટાલાલ હરગોવિંદભાઈના સુપુત્ર નગીનભાઈ ૧૯ વર્ષની ભરયુવાનીમાં સંસાર ત્યાગ કરવાની ઉગ્રભાવનાવાલા બન્યા હતા. જેમણે ઉપધાન તપની કઠીન ક્રિયા આચાર્યવર્યની શીતળ છાયા નીચે નિર્વિને સંપૂર્ણ કરી માલા પણ પહેરી હતી. તેમની ઉમ્રભાવના અને વૈરાગ્ય જોઈ તેઓશ્રીને સુરતમાં જ પ્રત્રજ્યા પ્રદાન કરવાનો નિશ્ચય થયે. શુભ દિવસે ચતુવિધ Page #298 -------------------------------------------------------------------------- ________________ અશિખર [ રૂપ સંઘ સમક્ષ નગીનભાઈને દીક્ષિત કરવામાં આવ્યા હતા. જેમનું નામ મુનિ શ્રી નવીનવિજયજી રાખી ચરિત્રનાયકને શિષ્ય તરીકે જાહેર કર્યા હતા. બે ગામની વિનતિ– સંવત ૧૯૮૧ નું ચાતુર્માસ સુરતમાં ઘણી જ ધામધુમથી પસાર થયા બાદ આચાર્યદેવેશે બને પટ્ટધરે સાથે વિહાર કર્યો. પ્રથમ દિને કતાર ગામમાં નિવાસ કર્યો. ત્યાં સુધી વીરાટ જૈનજનતા હજારેની સંખ્યામાં વળાવવા આવી હતી. ત્યાં સાધર્મિક વાત્સલ્ય તથા આંગી પૂજા કરવામાં આવ્યા હતા. અત્રેની સ્થિરતા દરમ્યાન એક તરફ ભરૂચના આગેવાને તથા બીજી તરફ બુહારીથી શેઠ ઝવેરચંદ પન્નાજી વિગેરે ચતુર્માસની વિનતિ કરવા આવ્યા. સુરીશ્વરે બન્ને ગામની વિનતિ સાંભળી દીર્ઘદૃષ્ટિથી લાભાલાભને વીચારી બુહારી તરફ જવાને નિર્ણય કર્યો; અને આચાર્યશ્રીની આજ્ઞા લઈ પૂ. વિજયદાનસૂરિજી મહારાજે અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. બુહારી તરફ પ્રયાણ આપણું ચરિત્રનાયકે પિતાના ગુરુદેવ સાથે બુહારી તરફ વિહાર કર્યો. આચાર્યશ્રી સપરિવાર વાંઝ ડાભેલ થઈ જલાલપુરના સંધની વિનતિને માન આપી ત્યાં પધાર્યા. ત્યાંના ગુરૂભક્ત રસીક શ્રાવકેએ ઘણુજ ઠાઠથી પ્રવેશ મહત્સવ કરાવ્યો. ઓચ્છવ આરંભાયે નવી નવી આપણું ચરિત્રનાયકની બનાવેલી પૂજાએ ભણાવાતી જેના શ્રવણથી જનતાને અપૂર્વ આનંદ આવતું. ત્યાંના કેટલાક ભાવિકસજજનેએ પિતાના જિનાલયમાં બીરાજતા શ્રી શાંતિનાથ પ્રભુની પૂજા બનાવી આપવા વિજ્ઞપ્તિ કરી. ઉપકારી આચાર્યશ્રીએ તેમની વિનતિને ધ્યાનમાં લઈ શ્રી શાંતિનાથ પંચકલ્યાણકની પૂજા વિવિધ રાગ રાગણીમય શીધ્ર બનાવી આપી. જે પૂજા ત્યાંના સંઘે ઘણુજ ઠાઠમાઠથી ભણાવી. જે સાંભળી શ્રોતૃવૃન્દને અનહદ આનંદ થયે, Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪] કવિકુલકિરીટ ત્યાંથી વિહાર કરી નવસારી, કાલીયાવાડી, સસેદ્રા, અષ્ટગામ, સાતમ, કરચેલીયા આદિ ગામમાં ભાવ ભીના સત્કારથી પધારતા જૈન જૈનેતરેને છટાદાર વ્યાખ્યાન શૈલીથી સુંદર બોધ આપતા દુર્વ્યસની દુર્ભેદ્ય ભેખડોના ભુકભુકા ઉડાવતા, ધર્મ વિમુખ પ્રજાને ધર્મમાં સ્થિર કરતા. સૂરિશેખર પિતાના પટ્ટ પ્રભાવક સાથે બુહારી પધાર્યા. દરેક ગામમાં થેડા થોડા દિવસની સ્થિરતા હોવાથી દરેક ઠેકાણે પૂજા, પ્રભાવના સાધર્મિક વાત્સલ્ય આદિ અનેક પ્રકારના ધર્મકાર્યો થતા હતા. પિતાની આશા ઘણી મહેનતે ફલીભૂત થએલી હાઈ બુહારીના સંઘે પ્રવેશોત્સવ ઘણે ભવ્ય અને દર્શનીય કર્યો હતે. શ્રાદ્ધગુણ સંપન્ન ધર્મનિષ્ટ શેઠ ઝવેરભાઈ પન્નાજીના મુખથી વાંસદાનરેશે સૂરિવરેની સાધુત્તિનું સ્વરૂપ પ્રથમથી જ સાંભળેલું હાઈ પ્રવેશ મહોત્સવમાં કે નિશાન, ડેસ્વાર, પાયદળ આદિ સામગ્રી સહર્ષ પિતાના તરફથી મેકલાવેલ, જેથી સામૈયાની શભામાં રજ વધારે થયો હતે. વૈરાગ્ય રસમંજરી આચાર્ય મહારાજ શ્રીમદ્દ વિલબ્ધિસૂરિજી મહારાજે ગુરૂવર્યની આજ્ઞાથી ભવ્યજીવોના ઉપકારાર્થે પદ્ય બંધ લગભગ સાતસે લેક પ્રમાણમાં વૈરાગ્ય રસની છેળેથી ભરપુર “વૈરાગ્ય રસ મંજરી” નામને સંસ્કૃત ગ્રન્થ માત્ર પંદર દિવસમાં રચ્યો હતો. જે ગ્રન્થ પહેલા વ્યાખ્યાનમાં વાંચી શકાય એ અને તત્વથી ભરપુર છે. જેનું ગુજરાતી ભાષાંતર વિવેચન સહિત ઝ. નગીનભાઈ મંછુભાઈ સરીઝ તરીકે હીરાલાલ રસીકદાસ પ્રેફેસરે બનાવ્યું છે. ભગવતીજીની વાંચના સંવત ૧૯૮૨નું ચાતુર્માસ બુહારીમાં સુરીશ્વરજીની છાયામાં આપણા ચરિત્રનાયકે કર્યું. સંઘના આગ્રહથી ત્યાં ભગવતી સૂત્ર વાંચવાનું શરૂ કર્યું હતું. ભગવતીજી જે ચારે અનુગથી ભરપુર તરવમય ગ્રન્થ અને તેવાજ તેના વિદ્વાન વ્યાખ્યાતા એટલે ત્યાંની સુસુપ્તિ અવસ્થામાં Page #300 -------------------------------------------------------------------------- ________________ રિશખર [ ૨૫૫ વારતી જૈનજનતા એકદમ જાગૃત થઈ, સહુના હૃદય ઉપર નવ ચૈતન્યના પુર પથરાયા. મુશળધારાએ વસતા વૈરાગ્ય વરસાદે કેઇ જીવાના વજી ભેદી કારમા હૃદયને પણ પીગાળ્યાં, દી કાળથી ધર કરી બેઠેલ ખાટા રીવાજો અને વ્યસનપાષાણા કર કર્ડ ત્રુટવા લાગ્યા, વળી વીરક્ત સુવિહિત સારા સાધુઓના અભાવે અત્રે મિથ્યાત્વના રીવાજો અને કુલપની સેવનાએ જે ઘુસી ગઇ હતી તે દેશનાના પ્રભાવે નાખુદ બની, સુદેવ, સુગુરૂ અને સુધ એ તત્વત્રયીની શ્રદ્દા હૃદય પ્રદેશમાં કુટીકુટીને જમા થઇ. તીર્થંની રચના રિશેખરની છત્રછાયામાં અનેક અભૂત પૂ` સ્તુત્ય કાર્યો થયા ધર્મપ્રેમી શેઠ ઝવેરચંદ પન્નાજી તથા મેાતીચંદ સુદે સમહત્સવ ઉપધાનતપના આર્ભ કરાવ્યા. અત્રે પહેલાજ ઉપધાન થતા હેાવાથી અત્રેના યુવાન, વૃદ્ધો અને બાળા ઉપરાંત આજુબાજુના ગામામાંથી પણ સારી સંખ્યાએ આવી લાભ લીધા હતા. માળારાપણુના મહાત્સવ નિમિત્તે એક ભવ્ય મ`ડપ રચી તેમાં ચંપાપુરી, શત્રુંજય તીર્થોની સુશોભિત રચના કરવામાં આવી હતી. નિયત કરેલા શુભ મુક્તે ઉપધાનતપ વહન કરનારાઓના કદમાં જયનાદના ગુ ંજારવ સાથે સુશાભિત માળાએ આરેાપણુ કરવામાં આવી હતી, વળી અત્રે અષ્ટાન્તિકા મહોત્સવ તથા શાંતિસ્નાત્ર હાઇ સુરતથી પ્રખ્યાત ગવૈયા મેાહનભાઈ, ચ’દુભાઇ—તથા ડભોઇની રસીક સ’ગીત માંડલી પણ આવી હતી. જેથી માળારોપણમાં બહુજ ઠાઠ : જામ્યા હતા. અત્રે ચરિત્ર નાયકે વાસુપુજ્ય પંચકલ્યાણકની પૂજા રચી, જે અત્યંત ઠાઠમાઠથી ભણાવાઈ હતી. हैहूँ Page #301 -------------------------------------------------------------------------- ________________ Ilti/ કરત ( ૮ પ્રકરણ ૨૫ મું. 2) કર્મની કારમી સત્તા– સિકિ સારની સપાટી પર સીકંદર બાદશાહે કર્મની કારમી કાક૭ સત્તાથી પિતાની કુરતાભરી પ્રવૃત્તિ જુલ્મી સામ્રાજ્ય ભગવ્યું છે. ચક્રવતીઓને રાજામહારાજાઓને, ઈન્દ્રોને અને ગીશ્વરને અને સામાન્યવર્ગની જનતાને એ કર્મની કારમી સત્તા ક્ષણક્ષણમાં રંગબેરંગી ખેલે ભજવાવે છે. એ દુજજર્ય કર્મ સત્તાં કયા સમયે કોને ફસાવશે એ મનસ્વીઓને કલ્પવું અશક્ય છે. કર્મ સત્તા અને માનવબળ એ બન્નેના પરસ્પર યુદ્ધમાં જય કર્મબળને દેખાય છે. પરંતુ તે કર્મ ખેલાડીની સન્મુખ હામ ભીડી પિતાની સિદ્ધસાધનામાં નિયમિત રહેનાર સહજાનંદી યેગીધ તે કર્મના પરિબળની તમા રાખતા નથી. તેની વિચિત્ર રંગી બેરંગીતામાં, અકળલીલામાં અને રમુજી રમતમાં જરા પણ ન મુંઝાતા સાવધગિરિ રાખી આત્મદશામાં અને તેની વિશદ વિચારણામાં Page #302 -------------------------------------------------------------------------- ________________ અશિખર [ ૫૭ તન્મયતા મેળવે છે. અને અંતે તે કર્મની સત્તાને ઠેકરે મારી માનવબળને વિજય વાવટે ફરકાવે છે. એજ કર્મની સત્તાના બળે પૂ. વિજયકમળસૂરીશ્વરજી મહારાજનું સ્વારશ્ય એકાએક ન તંદુરસ્ત બન્યું. અને રાજને જ્વર ચાલુ થયો. શરીરબળ ઘટવા માંડ્યું પરંતુ ખરેખર મજબુત મનેબલવાલા અને સહજાનંદી મહાત્મા આવા સમયે તે શ્રેયની પ્રશસ્ત પ્રવૃત્તિમાં દઢતાથી વિશેષ સતેજ બને છે. એક બાજુ વ્યાધિ વધતી જાય છે જ્યારે બીજી બાજુ આત્મસમાધિ પુરવેગે વધે છે. અંતર દશાના વિચારમાં મગ્ન મહાન સતત પુરૂષાથી પુરૂ વ્યાહ જન્ય બહિરાત્મદશાને ત્યાગ કરી આત્મ સંગતની અનુપમ રંગતમાં જ્ઞાન દર્શને ચારિત્ર આદિ અનુપમ રત્નની આરાધનમાં એકકા બને છે. આ સમયે આપણું ચરિત્રનેતાએ ગાભરા હૃદયે પણ તારક ગુરૂદેવની સેવા, ભક્તિ અને સુશ્રુષા અડ બજાવી. પૂર્ણ સમાધિ સાચવવામાં અવર્ણનીય પરિશ્રમ ઉઠાવ્ય. સંસારની દશાના પુરેપુરા અનુભવી પુણ્ય પુરૂષે પિતાના આદર્શ જીવનથી હજારે માનવીઓના હદયક્ષેત્રમાં નવ ચૈતન્યનું ઓજસ પ્રસારે છે. હજારેને ધર્મની શુભ ધગશમાં તરબોળ બનાવે છે, મોહની જાજવલ્યમાન ભટ્ટીમાં સળગી રહેલાઓને દેશનામૃત સિંચી પૂર્ણ આત્મશાંતિનો અનુભવ કરાવે છે. પુણ્ય નિધાનેનું જીવન હજારેને અનુકરણીય બને છે. દવાના ઉપચારથી પૂર્ણ પુણ્યના પ્રતાપથી આચાર્યવર્યનું સ્વાસ્થ જેવુને તેવું જ બન્યું. પણ જરૂર એટલું તો ચેકસ થયું કે, હવે હું આ સંસારની સપાટીમાં ચિરંજીવી તે નથી રહેવાનો. પિતાના પટ્ટધર ચરિત્રનેતાને, અન્ય મુનિવરેને પિતે સ્પષ્ટ જણાવી દીધું હતું કે, હું આ જન્મની મુસાફરીને સ્વલ્પ સમયમાં સમેટી લઈશ. ધર્મ પ્રભાવના શાસનઉન્નતિ આત્મદશાની જાગૃતિ અને સમાધિ જગાવનાર વાતાવરણ *' ૧૭. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ] કવિકુલકિરીટ સિવાય બીજી કેઈપણ ખટપટમાં મને જશે નહિ. આત્માથી ત્યાગના શિખરે મહાલતા મહાત્માઓને દુનિયાદારીને આડંબર કે પૂજ, માન પ્રતિષ્ઠા મેળવવાની તમન્ના હોતી જ નથી. ધન્યપજીવી તે ગીશ્વરેના ત્યાગને કોણ ન પ્રશંસે? સંવત ૧૯૮૨ ના બુહારીના ચાતુર્માસમાં અન્યપણું ધર્મપ્રભાવનાના કાર્યો થયા હતા. વિહાર– આ ચાતુર્માસ બાદ આચાર્યવર્ધ પિતાના પટ્ટધર સાથે વિહાર કરી કરચેલીયા, અષ્ટગામ, સાતમ, સીસેદ્રા વિગેરે ગામમાં ધર્મ પ્રભાવના ફેલાવતા ભવ્ય સત્કારથી નવસારી પધાર્યા. નવસારીમાં સાધર્મિક વાત્સલ્ય વિગેરે ધર્મકાર્યો થયાં. પારસી વિગેરે અન્ય કામ ઉપર પણ ચરિત્રનેતાના ધાર્મિક પ્રવચની અજબ અસર થઈ જલાલપુરની વિનતિ પૂ. આચાર્યશ્રી આદિ નવસારીમાં બીરાજમાન છે એ સમાચાર મળતાં જલાલપુરને સંધ વિનતિ માટે આવી લાગે. જલાલપુરના સંઘની ભાવભીની ભક્તિ અને ત્યાંનું શાન્ત વાતાવરણ આચાર્યશ્રીને ઘણું જ પસંદ હતું. એથી નવસારીથી વિહાર કરી તે ભાવિક સંઘની વિનતિને સ્વીકારી ભવ્ય સ્વાગતથી જલાલપુર પધાર્યા. રિશેખરના આગમનથી અને ચરિત્રનેતાની અજબ વ્યાખ્યાનથી ત્યાંની જનતામાં અપૂર્વ જાગૃતિ આવી. જે કે જલાલપુર ગામ નાનું છે. જૈનેની સંખ્યા બહુ અલ્પ છે છતાંયે સમૃદ્ધિમાં, ઉદારતામાં અને ભક્તિભાવનામાં અગ્રગણ્ય છે. શારીરિક શક્તિની ક્ષીણતા– સરિશેખરની શારીરિક શકિત ક્ષીણ થવા લાગી હતી. આ સમયે તેઓશ્રીની ભક્તિમાં પૂ૦ ચરિત્રનેતા તથા પૂજ્યપાદુ આચાર્યદેવ શ્રીમદ્ Page #304 -------------------------------------------------------------------------- ________________ શિખર [ ૨૫૯ વિજયદાનસૂરિજી મહારાજના વિદ્વાન અને અનુભવી શિષ્ય રત્ન મુનિરાજ શ્રી મ`ગળવિજયજી મહારાજ તથા મુનિરાજ શ્રી મેઽવિજયજી મહારાજ તથા રિશનેતાના બહાળા શિષ્ય પરિવાર તત્પર હતા. આત્મદશાની પરિણતિ,: આવશ્યકક્રિયાની આરાધનામાં અપ્રમત્તતા ગુણાને ગ્રહણ કરવાની સરળતા ગમે તેવા સંજોગામાં સ્પષ્ટ અને સત્યવચન વદવાની વીરતા જળહળતી હતી. વિરોધીઓના આક્રમણ સમયે ધર્મ સંરક્ષણની ધીરતા અને સહિષ્ણુતા આદિ ગુણા શિખરમાં વૃદ્ધાવસ્થા અને શરીરશક્તિની ક્ષીણતામાં પણ મંદ નહોતા થયા, દીપક મુઝાયા— સ`વત ૧૯૮૩ ના મહા વદી ૬ ના પ્રાતઃકાલે રિશેખરના પુણ્ય દેહે વ્યાધિ વધવા લાગ્યા. હલનચલનની શક્તિ મંદ પડી, પરન્તુ સમાધિ અને આત્મચિ ંતન વધતું ગયું. નિકટવર્તી સાધુવૃન્દ ચિંતાતુર બન્યા, પણ રિશેખરનું વદન વિકસ્વર અને સતેજ જણાવવા લાગ્યું. ધ નિધાન નાશ થતું હાય એ પુણ્ય મહાત્માના હંમેશને માટે વિયેાગ થતા હાય ત્યારે કાને ખેદ ન થાય? તે પુણ્યસ્મૃતિના આશ્રિતોને શાકસાગરમાં ડુબકી મારવી પડે છે, પરન્તુ નિધાન ઉચ્ચ અ અને પવિત્ર હાઇ જ્યાં જાય ત્યાં પૂળવાનું રતવાવાનું અને અમૂલ્ય મનાવાનુ એટલે ગુમ થતા ધર્મ નિધાનને પોતાને શાના ખેદ હોય ? રિશેખર આત્મસાધના સાધક ધર્મપ્રવૃત્તિમાં પરાયણ બન્યાં, જગતના દીપક આજે ઝાંખા પડે છે. પ્રકાશમાન ઉદિત ભાનુને કાળાં કાળાં વાદળાં ઘેરા ધાલી જીલ્લામધીમાં સપડાવે છે, એજસ્વી ચન્દ્રકાન્તમણિ પેાતાના પ્રકાશને સમેટે છે, અહાહા કાળની અકળ ઘટમાળા કાને મૂકે છે? બેશરમ અને નિષ્ઠુર બની યોગીશ્વર સુશિખરને રાતના આઠ વાગે તે કાળની અઘટ્ટ માળાએ નામશેષ કર્યાં. મહાત્માની જવલત પ્રભાથી અધમીએ અને શાસનદ્રોહી પાતાની મનઘડત કલ્પનાઓને Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ ] કવિકુલકિરીટ પ્રકાશી શકતા ન હતા. તે હવે ફાવી જશે, પણ શું થાય? આયુબળથી ક્ષીણ થનારને કેણ રેકી શકે છે? બળવાને કે નિબળોને શ્રીમંતને કે કંગાળને રાજેશ્વરોને કે મંત્રીને. ગીશ્વરને કે ભેગીશ્વરને કાળને બેલ (ઘંટ) વાગતા તૈયાર થવું જ પડે છે. અગ્નિસંસ્કારની ક્રિયા આ કારમા સમયે તારદાર, માણસાર આ દુઃખદ સમાચાર સાંભળી આજુબાજુના ગામના તથા મુંબઈ, સુરત વિગેરે દૂરદૂરથી હજારે શ્રાવકે આવી લાગ્યા હતા. ઉપસ્થિત મુનિમંડળ યા શ્રાવકના મુખ ઉપર અને હૃદયમાં ક્ષણભર અવાગ્યે દુઃખને અનુભવ થશે. સૌ સૌ પિતાપિતાની ક્રિયામાં ગુંથાયા. પ્રાત:કાળ થતાં પૂજ્યશ્રીના પવિત્ર દેહને સ્નાન વિલેપન કરી રાહેરાત કરેલી પાલખીમાં પધરાવવામાં આવ્યા હતા. ભારે ઠાઠમાઠથી હજારે માનવસાગરની મેદની વચ્ચે સહુ કોઈ મનને દઢ કરી સરિશેખરના પુણ્ય દેહને ચંદનના કાષ્ટોથી અગ્નિ સંસ્કાર કર્યો. અને તે સમયે પણ તેઓના પુણ્યની અજબ પ્રભા ફેલાણ. નિર્ણય કર્યો– તેઓશ્રીન કાળધર્મ બાદ ઘણાઓએ તપશ્ચર્યા કરવાની, શુભ કાર્યોમાં અમુક દ્રવ્યો વાપરવાની, સામાયિકની વિગેરે ભિન્ન ભિન્ન પ્રતિજ્ઞા લીધી. જલાલપુરના ધર્મનિક સંઘે મહારાજશ્રીને અગ્નિ સંસ્કારનાં રથાને ચિરસ્મરણતા માટે સ્તુપ તથા પગલાં અને ગામમાં દેરાસર પાસે છત્રી તથા મૂર્તિ બનાવવાનો નિર્ણય કર્યો. જીવતી જાગતી કીતિ– સુરિશેખરજગની મુસાફરીથી સીધાયા પરંતુ તેઓશ્રીની ઉજવલ કીર્તિ અને નિર્મલ થશેદેહતા જીવતી જાગતી છે. સુગંધીવાળું પુષ્પ ખુલ્યું ફાવ્યું અને ખીલ્યું. ચારે તરફ સૌરભ પ્રસારી, જનતાની ઘણેજિયને Page #306 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૨૬૧ તૃપ્ત કરી કરમાયું પડયું પરંતુ જનતાને તે સુવાસનાને અખૂટ લુટેલે આનંદ સ્મરણમાં અવશેષરૂપ રહી ગયે. ગગન મંડલમાંમેઘ મટી ગર્જનાએથી ગાળે મોં માગે વર. તપ્ત ભૂમિને શીતલતાને આનંદ કરાવ્યું અને ચાલ્યો ગયો, પણ અનેક કૃષિવલેને તેની પ્રસાદીરૂપ અપી ગયેલ ધાન્ય કાયમી આનંદનો હેતુ બન્યો. જોકે સૂરિશેખર પરલેક પંથે પિતાની પંચેતેર વર્ષની પરિપકવ ઉમ્મરે પ્રયાણ કરી ગયા પરંતુ તેઓના ઉજજવલ જીવનધારાએ જનતા ઉપર કરેલ અસાધારણ ઉપકારે, ઉચ્ચ કોટિની ત્યાગવૃત્તિથી પાડેલી અજબ છાપ, શાસનની અડગ રીતે બજાવેલ સેવા, ક્રોધના કટુક પ્રસંગોમાં પણ અપૂર્વ શાન્તિ જાળવી ધર્મોન્નતિ સાધવાની પુરેપુરી દક્ષતા આદિ અપૂર્વ ગુણે અને તે દ્વારા પ્રસરેલી અપૂર્વ કીર્તિ ચિર સ્મરણીય રહેશે. અસાધારણ આઘાત – - જે ઘટાદાર ફાલ્યા જુલ્યા વૃક્ષની શિતલડી છાયામાં પક્ષીવૃન્દ નિર્દોષ આનંદ લુટતે હેય, સુંદર ફલને આસ્વાદ લેતે હોય તે વૃક્ષને અચાનક પાત થતા તે નિરાધાર બનેલા પક્ષીગણને વાઘાત જેવું કેમ ન લાગે? નિર્મલ સરેવરના કાંઠડે મનમેર્યું સલિલ પીને રમતા અને ઝુલતા પક્ષીઓના યુથને તે જલાશય જલવિહીન બનતા ભારે શોકનું કારણ કેમ ન બને તેમ સૂરિશેખરને સ્વર્ગવાસ ચરિત્ર નેતાને અસાધારણ આઘાત અને ખેદ ઉપજવાનારે બન્યો. પરંતુ જ્ઞાની પુરૂષ તત્વ ચિન્તનના અભ્યાસી હાઈ કુર કર્મોની લીલાને વિચારી મનને મજબુત બનાવી આવા પ્રસંગથી આત્મ ધ્યાનની શ્રેણીમાં વિશેષ જોડાય છે. આપણું ચરિત્રનેતા આ પ્રસંગથી ઘણાજ અધ્યાત્માનંદની વિચારણામાં વિશેષ પ્રેરણવંત બન્યા અને પિતાના તારક ગુરૂદેવની ઉપકાર પરંપરાને સ્મરતા અને તેઓશ્રીના પુનિત પગલે ચાલી તેઓશ્રીની ઉજજવલ કીર્તિમાં ઔર વધારે કરી રહ્યા છે. શિષ્ય હોતે આવા હે? Page #307 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ] સુફ્તની વિનતિના સ્વીકાર કવિકલકરીટ સુરત શહેરના સંધ ચરિત્ર નાયકની દેશના, આદર્શો અને વિશુદ્ધ ત્યાગવૃત્તિ અને પૂર્ણ નિઃસ્પૃહતા આદિગુણમાં સુરતજ ( અત્યંતરક્ત ) હતા. પ્રથમ ૧૯૮૧ ના ચાતુર્માસમાં તેઓશ્રીની છાયામાં થએલ અનેકાનેક રસ્તુત્ય કૃત્યોને વીસર્યો ન હતો. પુનઃ ચાતુમાઁસ કરાવવાની ભાવના અખિલ સુરતવાસી પ્રજાને પુરતી હતી. જલાલપુરના દુઃખદ પ્રસંગ તાજેતરમાં બનેલે હછતા ગુરૂદેવના વિરહના ઘા રૂઝાયા ન હતા એટલામાં તો જલાલપુરથી વિહાર કરી સસત્કાર પાતાના શિષ્ય સમુદાય સાથે નવસારી પધાર્યાં. જલાલપુરની ભૂમિસૂરિશેખરના સ્વર્ગવાસ પછી અતીવ કારમી ભાસતી, ગુરૂદેવના સમરા પ્રત્યક્ષતાના અનુભવા કરાવતા જાણે હમણા પોતે ખેલશેજ નહિ ? એવા આછા આછા ભણકારાની આભા હૃદયપટ ઉપર અક્ળાતી, ખરેખર ગુરૂદેવની સાચી ભક્તિ વિનીત શિષ્યાના હૃદયમાં અને રગેરગમાં ઉભરાતી હાય તો એવા પરમ ગુરૂદેવની અવસાન ભૂમિ એકાએક ભયાવહ કારમી ભાસે એ સ્વાભાવિક છે. સુરત શહેરના આગેવાન ગૃહસ્થેા ચરિત્ર વિભુની ચાતુર્માંસની વિનંતિ માટે આવતા તેમજ જનતાના પ્રેમ અને ભક્તિ અતીવ જોઈ ત્યાં જવાના નિર્ણય કર્યો. અપૂર્વ સત્કાર— આ સમાચાર વાયુવેગે પ્રસરતા આખા શહેરમાં અપૂર્વ હર્ષ ફેલાયે.. નજીક આવતા અનેક સ્ત્રી પુરૂષો વન્દનાથે ગયા હતા, સુરતની અતીવ વિલાસી અને શોખીન પ્રજા હૈાવા છતાં ઘણી ઉલ્લાસી બની આચાય વર્ષની સુંદર સ્વાગતની તૈયારીઓ કરવા લાગી. પધારવાના દિવસે શહેરના ભવ્ય લત્તાને ધ્વજા, તારણ, કમાન વિગેરેથી શણગારવામાં આવ્યા હતા. પ્રાતઃકાલના સુરમ્ય સમયમાં સુરતની ભૂમિને આચાર્ય શ્રીએ પાદકમલથી સ્પશી હજારાના માનવ સમુદ્ર ઉભરાતા Page #308 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૨૬૩ એક માઈલ દૂર ભવ્ય સામૈયુ લઈ આવી લાગ્યા. પ્રથમ હરિપુરા સંધ તરફથી શેઠ. નાનચંદ કીકાભાઈ સામયુ લઈ આવ્યા હતા. તે પછી ગોપીપુરાથી અનેક સાંબેલાઓથી શોભતું સામૈયું આવી પહોંચ્યું હતું. તે શહેરના ભવ્ય લત્તામાં ફરી ગોપીપુરા નેમુભાઈની વાડીના ઉપાશ્રય આવ્યું હતું. ત્યાં વિશાળ હેલમાં પૂ. આચાર્યશ્રીએ લગભગ બે કલાક સુધી લાંબુ પ્રવચન આપ્યું હતું. આજ્ઞા કેમ આપે ? – જે પુણ્ય વ્યક્તિઓને કારમા સંસારથી વિરકતા જાગૃત થઈ હેય, સંસાર ત્યાગી બની આત્મકલ્યાણ સાધવાની સુપળ ઝંખતી હોય તેવી વેરાગી વ્યક્તિને સંસારનિવાસમાં દિવસ પસાર કરે વ્યર્થ જેવો અને કલાકે દિવસ જેવા લાંબા તેમજ ભયાવહ ભાસે છે. જેમ ડોકટરનું દક્ષતાથી અપાયેલ એકજ ઈજંકશન નસેનસમાં લોહીના બિન્દુઓમાં વ્યાપક બની ઝટ કસર કાઢી અસર કરે છે. તેમ સુગુરૂના સુવચન અને સુબોધ જેઓના આત્મામાં પ્રતિબિંબિત થયા હોય તે પુણ્યવતિને સંસાર ત્યાગવાની ભાવના ઉગ્ર અને વેગવતી બને છે. સુરતના પ્રથમ ચાતુર્માસમાં આચાર્યદેવની વૈરાગ્યમય વાણી સાંભળી સંસારવિમુખ બનેલા મારતર છગનલાલ વૈરાગ્યરસથી ઘણાજ ભીંજાયેલા હતા. અપૂર્વ સંયમની આરાધને હું ક્યારે કરીશ? આ કારમે સંસાર કયારે ત્યાગીશ? આ ભાવનામાં લગભગ એકવર્ષ વ્યતીત થયું. પરંતુ તેઓના દાદી (બાપનીમા) વૃદ્ધ હતા અને કમાઉ પુત્ર એટલે તેને એકાએક મોહ છોડી સંયમ સ્વીકારવાની આજ્ઞા કેમજ આપે? કે પૂ. વિજયકમળસૂરિજી મહારાજ વૈશાખ માસ પહેલા દીક્ષા ન લેવાય તે ત્રણ વિનયને ત્યાગ તથા સચેટ વૈરાગ્યનો ઉપદેશ સ્વર્ગે સીધાવ્યા પહેલા આપીજ ગયા હતા. ટુંક પરિચય– માસ્તર છગનલાલ ગુલાબચંદ બાલવયથી સુસંસ્કારથી એપા Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ] કવિકુલકિરીટ યલા તેમજ શાસનપ્રભાવનાની ધગશવાલા હતા. પૂજ્ય મુનિવર્યોની સેવામાં અને તેઓશ્રીની પાસે નવીન તત્વજ્ઞાનને અભ્યાસ કરવામાં તેઓ રસીકચિત્ત હતા. ગુર્જરભાષાનું, ઇંગ્લીશભાષાનું તેમજ પ્રકરણ વિગેરેનું જ્ઞાન તેઓએ સામાન્ય રીતે મેળવી લીધું હતું. રત્નસાગર જૈન બોડીગમાં તેને લગતી સ્કુલમાં કેટલાક વર્ષો ગૃહપતિ તરીકે તથા માસ્તર તરીકે રહ્યા હતા. જેઓના અસ્તિત્વ દરમ્યાન કુમળી વયના કાગળ જેવા કેરા હૃદયવાલા બાલકના જીવનમાં સુધર્મના સંસ્કારની સુંદર રેખાઓ દેરી. તેમજ સુરતની જૈનપ્રજાને તેમને માટે સારું માન હતું. તે પછી શેઠ નગીનભાઈ ભાણાભાઈ કસ્તુરચંદ જરીવાલાની પેઢીમાં મુનિમ તરીકે ડાકવર્ષ કામ કર્યું હતું. ધમીએ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં ધર્મના સંસ્કારે રેપે. ત્યાં પણ કેટલાક ધર્મ શંસયવાલાઓને મુમુક્ષુ છગનલાલે શંકાવિહીન બનાવ્યા હતા. ધન્ય આવી માતાને – પોતે દીક્ષા સ્વીકારવાની તૈયારી કરી રહ્યા હતા, જે પિતાની દાદીમા માટે અટક્યા હતા તે કાળધર્મને પામ્યા હતા. એટલે હવે પિતાની માતુશ્રી મણીબેન તથા ભાઇનેજ મનાવવાના હતા. માતુશ્રીને દઢ રાગ હોવા છતાં પિતે અનેક યુકિતઓથી તે રાગને મંદ બનાવ્યો અને એમના બીજાભાઈ માસ્તર હીરાલાલ સારા ધાર્મિક શિક્ષક હતા એટલે માતાએ હીંમત રાખી રાજીખુશીથી દીક્ષા સ્વીકારવાની આજ્ઞા આપી. ધન્ય આવી ધર્મ સંસ્કારિત જનનીઓના પવિત્ર હૃદયને કે જે પિતાના પુત્ર રત્નને વરધર્મની સેવા માટે પોતાના જ હાથે સુપરત કરવા તૈયાર થાય છે. દીક્ષા નિમિત્તે વડે– માસ્તર છગનલાલે સંસાર ત્યાગવાના વિચાર મક્કમ બનાવ્યા. આજ્ઞા પણ મેળવી, સૂર્યપુરની જનતામાં આ વાત જાહેર થઈ ગઈ. Page #310 -------------------------------------------------------------------------- ________________ રિશેખર પ તેમુભાઈની વાડીના કાર્ય કર્તાએ આ પ્રસંગને ઉજવવા ઉત્સાહી અન્યા. આગલે દિવસે સાંજના તેમુભાઈની વાડીના ઉપાશ્રયેથી એક ભવ્ય વરઘેાડા ચઢાવ્યેા હતો. જેમાં દીક્ષાભિલાષી માસ્તર છગનભાઈ દુનિયાના મેાહજનક પદાર્થીને તુચ્છ ગણતા હસતાવને છુટા હસ્તે જગના માહી જન્તુને જાણે ત્યાગના સંદેશજ ન પાઠવતા હાય તેમ વરસીદાન આપી રહ્યા હતા. વૈશાખ સુદ ત્રીજ ( દીક્ષાના દિવસે ) ના સવારના શેઠ ભાણાભાઈ કસ્તુરચંદ એન્ડ સન્સને ત્યાંથી પુન: વરઘેાડે! ચઢયા હતા, જે છાપરીયા શેરી, નવાપુરા વિગેરે લત્તામાં ફરી દીક્ષાના મડપમાં ઉતર્યાં હતા, આગલે દિવસે સુરચંદભાઇ પુરૂષોત્તમદાસ બદામી જડજના પ્રમુખપણા નીચે ઝવેરી નવલચંદ ખીમચંદના મકાનમાં આનંદવર્ધક સભા તરફથી માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. દીક્ષાપ્રદાન— ભવ્ય મંડપમાં પૂજ્ય ચરિત્રનેતા આચાર્ય મહારાજ આદિ વિશાળ મુનિમડળ ખીરાજમાન હતુ. દીક્ષાભિલાષી છગનભાઇ પ્રતિ અતિ પ્રીતિને ધરાવતી સુરતી જનતા માટી મેદનીમાં જમા થઇ ચુકી હતી. સુમુહુમાં તેને પૂ॰ આચાર્યશ્રીના વરદહસ્તે દીક્ષા પ્રદાનની ક્રિયા કરાવવામાં આવી હતી. તેમનુ નામ મુનિ શ્રી પ્રવીણવિજયજી રાખી તેમને આચાય શ્રીના શિષ્ય તરીકે જાહેર કર્યાં હતા. તે પછી આચાય શ્રીની આજ્ઞાથી નૂતન મુનિએ સંયમ સ્વીકાર્યાં સિવાય આત્મ વિકાસ નથી વિગેરે પેઇન્ટ ઉપર ઘેાડુક પ્રવચન આપ્યું હતું, તે પછી પૂ॰ આચાર્યશ્રીએ ત્તાર પËળ એ શ્લોક ઉપર લખાણથી વિવેચન કરી દીક્ષીતને તથા શ્રોતાજનાને અવસરે ચિત સુદર ખાધ આપ્યા હતા. અંતે સૌ પ્રભાવના લઇ વીખેરાયા હતા. શેઠ ભાણાભાઇ કસ્તુરચંદ તરફથી પણ શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી. આ પ્રવીણવિજયજી અત્યારે પન્યાસ પદ પર બિરાજે છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ કવિકુલ કેરીટ ૨૬ 1 ભગવતીસૂત્રની વાંચના સુરતમાં ચતુર્માંસ બેસતાં જનતાના અતીવ આગ્રહથી પરમપવિત્ર શ્રી ભગવતીસૂત્રની વાંચના ચરિત્રનતાએ વ્યાખ્યાનમાં શરૂ કરી હતી, હૃદય સ્પર્શિની તે દેશના અત્રેની જનતાને ઘણી પ્રિયતમ થઇ પડી, ભગવતીસૂત્ર જેવું ગહન અર્થ વાળુ' સૂત્ર, આચાય દેવ જેવા વિવેચનકાર અને જીજ્ઞાસુ સુરતીપ્રા એ ત્રણેયને મેળેા કાઇ અજબજ જામ્યા હતા. કેટલીક દુત્યાજ્ય કુપ્રવ્રુત્તિની પ્રથાને વિલાસી સુરતીપ્રજાએ તીલાંજલી આપી. દેશના શ્રવણની સફેલતા કરી. અત્રે સુરતીઓ લગ્ન પ્રસંગે પુણ્યસ્રીઓને ( વેસ્યા ) ખેલાવી વ્યર્થ ખર્ચ કરી કની અધણી કરતા હતા, એ પ્રવૃત્તિને છેડવા ચરિત્રનેતાએ સચોટ ઉપદેશ આપ્યા હતા. જેના પ્રતાપે આ પાપ પ્રવૃત્તિ સુરતી જનતાએ યાગી, પાપથી બચી જવા પામ્યા, તરાપથીના પ્રચાર સુરતમાં થાડા સમયથી મહાન પાપના ઉદયથી તેરાપંથને પ્રચાર થવા લાગ્યા હતા, કે જે સ્થાનકવાસીએના મામાં યુકે એવા છે. સ્થાનકવાસી મૂર્તિને નથી માનતા પણ આતા યા અને દાન અન્ને દદાતે ઉડાવે છે, પણ ખીચારાઓને ખબર નથી, કે એ એ દદાને ઉડાવનારાઓને ભવાંતરમાં ગદ્દા થઇ અસહ્ય દુ:ખા સહન કરવા પડશે. આ ધમાં કેટલાક એસવાળા ફ્સ્યા હતા એ કુમતમાં ભાળા જીવા ન સે એ શુભ આશયથી એ પંથના ખાટા પ્રચારથી વાર્ક કરી તે બન્ને વચ્ચે સંસારી વ્યવહાર અટકાવ્યા હતા. એ પંથમાં આજકાલ પૈસાની લાલચ આપી અનેક પ્રલેભને આપી ઘણા જીવાને ફસાવતા હેાવાથી સાંભળ્યુ છે કે વિશાઓસવાળ જૈનમૂર્તિપૂજકની અલગ નાતની સ્થાપના કરી છે. અને સઘળાઓની સહી લઇ તેરાપથીએ સાથે સધળા વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે. જો આ પ્રમાણે સખ્ત પગલા લેવામાં ન આવ્યા હોત તો ધણા ધરા Page #312 -------------------------------------------------------------------------- ________________ સરિશખરે It ર૬૭ તેરાપંથમાં પેસી જાત. ધર્મની દાઝ હૈયે રાખી આ ચળવળ કરનાર આત્માઓને ધન્ય છે કે પ્રભુ મૂર્તિના નિંદકે સાથે વ્યવહાર બંધ કરવાની અજબ હિંમત વાપરી. શિષ્યોને મોકલ્યા પર્યુષણ પર્વ આવતા હરિપુરાના સંઘના આગ્રહથી આચાર્યદેવે મુનિશ્રી ભુવનવિજયજીને તથા નવાપુરાના સંધના આગ્રહથી મુનિશ્રી પ્રવીણવિજયજીને પર્યુષણ પર્વ ઉજવવા માટે મેકલ્યા હતા. તેઓએ જનતામાં અપૂર્વ આનંદ અને સભાવ પેદા કર્યો હતે. પરાઓમાં જાગૃતિ– પર્યુષણબાદ હરિપુરા તથા નવાપુરાના સંઘના આગ્રહથી આચાર્ય દેવ ભવ્ય સત્કારથી પધાર્યા હતા. દરેક સ્થળે ચેડા થોડા દિવસોની સ્થિરતા દરમ્યાન વ્યાખ્યાનેથી અપૂર્વ જાગૃતિ થઈ. તેમજ અષ્ટાબ્લિકા મહત્સવ, સ્વામિવાત્સલ્ય વિગેરે શાસન પ્રભાવનાના કાર્યો સારા પ્રમાણમાં થયા હતા. વડાચૌટાના સંઘના આગ્રહથી ત્યાં પણ પધાર્યા હતા. જ્યાં લગભગ પંદર દિવસની સ્થિરતા દરમ્યાન અઠ્ઠાઈ મહત્સવ તથા શાન્તિસ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું. ત્યાંની જૈન જનતામાં પણ અજબ ચૈતન્ય પ્રસર્યું. ગોપીપુરામાં પણ વિજયકમળસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસ નિમિત્તે અષ્ટાબ્લિકા મહત્સવ તથા શાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું. ચાતુર્માસમાં એકંદર અનેક ધર્મ પ્રભાવનાઓ થવા પામી હતી. મૂર્તિ પ્રતિષ્ઠાદિ – ચતુર્માસબાદવિશાળ મુનિમંડલ સાથેચરિત્રનેતાએ તારક ગુરૂદેવની સ્વર્ગભૂમિ જલાલપુર પ્રતિ ભાવભીની ભક્તિથી પ્રયાણ કર્યું. ત્યાં ચરિત્ર નેતાનું સુંદર સ્વાગત થયું. તેમજ અમદાવાદથી સ્વર્ગસ્થ આચાર્યદેવ Page #313 -------------------------------------------------------------------------- ________________ ર૬૮ ] કવિકુલકિરીટ શ્રીમદ્વિજયકમલસૂરીશ્વરજી મહારાજના પટ્ટપ્રભાવક સકલામરહસ્યવેદી આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયદાનસૂરિજી મહારાજ તથા પન્યાસજી મહારાજ શ્રીમદ્દ પ્રેમવિજયજી મહારાજ (હાલમાં આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય પ્રેમસૂરિજી મહારાજ) મુનિશ્રી મંગલવિજયજી તથા પ્રસિદ્ધવક્તા શ્રીમદ્ રામવિજયજી મહારાજ (હાલમાં આચાર્ય શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરિજી મહારાજ ) આદિ વિશાળ મુનિમંડળ તારક ગુરૂદેવની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા સરકાર પધાર્યા. આમંત્રણ પત્રિકાઠારા ચારે તરફ આ મહત્સવની જાણ થતાં પંજાબ, મારવાડ, માલવા, ગુજરાત, કાઠિઆવાડ આદિ દેશોમાંથી ગુરૂદેવની ઉપકૃત જનતા ભાવભીના હૃદયથી આ પ્રસંગે મેટી સંખ્યામાં આવી પહોંચી. આ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે એક ભવ્યમંડપ વિશાળ મેદાનમાં તૈયાર કરાવવામાં આવ્યો હતો. તે સુશોભીત બેડેથી, ધ્વજા, તેરણ, હાંડી-જુમ્મર આદિની સામગ્રીઓથી શોભતે મહાન વિમાનની ભ્રતિને ઉત્પન્ન કરતો હતો. જે મંડપમાં શત્રુંજય આદિ તીર્થોની રચનાઓ કરવામાં આવી હતી. સમવસરણમાં વીતરાગદેવની ભવ્ય પ્રતિમાઓ પધરાવી હતી. આઠે દિવસ ડભોઈથી, છાણીથી, સુરતથી આવેલ ગવૈયાઓ ચરિત્રનેતાની રચેલી નૂતનપૂજા તથા પ્રાચીનપૂજાઓ રાગરાગણીમય ભણાવી જનતાને ભક્તિરસમાં તરબોળ બનાવતા. છેલ્લે દિવસે શાતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું. સંવત ૧૯૮૪ ના માગસર વદી ૬ ના શુભદિને સુમુહૂર્તમાં સેંકડે માણસની હાજરીમાં સ્વ. ગુરૂદેવનાજ પટ્ટપ્રભાવકના વરદહસ્તે ગુરૂમંદિરમાં મૂર્તિની તથા અગ્નિસંસ્કારના સ્થાને પાદુકાની સવિધિ પ્રતિષ્ઠા કરાવવામાં આવી. શાન્તિસ્નાત્ર તથા પ્રતિષ્ઠાનું વિધિવિધાન સુરતના બાલુભાઈ તથા છાણના તપસ્વી વયેવૃધ્ધ શા. જમનાદાસ (હાલમાં મુનિરાજ શ્રી જશવિજયજી) હીરાચંદ હસ્તે શુધ્ધિપૂર્વક Page #314 -------------------------------------------------------------------------- ________________ પરિખર [ ૨૬૯ કરવામાં આવ્યું હતું. આઠે દિવસ બહારગામથી આવેલ સાધર્મિકભાઈઓની ભક્તિમાટે જલાલપુરના સંધે સ્મરણીય મહેનત ઉઠાવી સ્વામિવાત્સલ્ય કર્યા હતા. પૂ. સ્વર્ગસ્થ ગુરૂદેવની મૂર્તિ સ્વ. શા. અમરચંદ લખમાજી તથા તેમના ધર્મપત્નિ મણીબેન તરફથી દહેરી બંધાવી પધરાવવામાં આવી હતી. પૂ. સ્વર્ગસ્થ ગુરૂદેવના અગ્નિસંસ્કાર માટે જલાલપુરના શેઠ જીવણજી ગોવીંદજીના શ્રેયોથે તેમના પુત્ર મોતીચંદભાઈએ જમીન આપી હતી અને ત્યાં દહેરી તૈયાર કરાવી પગલાં પણ તેમણે જ પધરાવી શ્રી સંઘને અર્પણ કરી છે. વિનતિને સ્વીકાર– મોહમયી મુંબઈ નગરીમાં આપણા ચરિત્ર નાયકની વિમલ કીર્તિ અને યશવાદ વાયુવેગે પ્રસર્યા હતા. દૂર રહેલી પુષ્પ આમેદ ભ્રમરને આકર્ષે છે. તેવી રીતે દૂર હોવા છતાં ચરિત્રનેતાના પ્રવચન સાંભળવા મુંબઈની જનતા તલસી રહી હતી. કેટલાક સદગૃહસ્થે સુરતના ચાતુર્માસમાં વિનતિ કરવા આવ્યા હતા. વિશેષ લાભનું કારણ જાણી શાસન પ્રભાવક ચરિત્ર નેતાએ તેને સ્વીકાર કર્યો. પ્રતિષ્ઠા મહોત્સવ બાદ સપરિવાર ચરિત્રનેતાએ મુંબઈ તરફ પ્રયાણ કર્યું. વચમાં આવતા અનેક શહેર અને ગામમાં જાહેર વ્યાખ્યાને દ્વારા અપૂર્વ ધર્મ જાગૃતિ ફેલાવતા સુંદર સ્વાગતસહ દમણ પધાર્યા. ત્યાંનાસંધના આગ્રહથી થોડા દિવસ સ્થિરતા કરી. વ્યાખ્યાનને હમેશાં જનતા આનંદ પૂર્વક લાભ લેતી. ત્યાંથી અનુક્રમે વિહાર કરતા મલાડ મુકામે પધાર્યા. જ્યાં ઝવેરી બાબુભાઈ મંછુભાઈ તરફથી અઈ મહત્સવ તથા સ્વામિવાત્સલ્ય થયા હતા. દેશનાનો ધોધ વરસાદથી જનતા ધર્મ પ્રવૃત્તિમાં અજબ યોજાઈ. ત્યાંથી ધર્મપ્રેમી અને શાસન પ્રભાવનામાં સારે ફાળો આપનાર ધર્મરાગી દાનવીર સંઘવી શેઠ નગીનદાસ કરમચંદ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] કવિકુલિકરીટ તથા બહાદુર શાસન ઉન્નતિમાં દત્તચિત્ત સ`ધવી જીવાભાઈ પ્રતાપસી આદિ પ્રતિષ્ઠિત ગૃહસ્થા અંધેરીથી ગુરૂદેવની અપૂર્વ વાણી સાંભળવા અત્રે આવતા, ચરિત્ર વિભુનઃ છટાદાર પ્રવચને સાંભળી આનંદ પામતા. તેઓએ અંધેરી પધારવા વિનંતિ કરી તેથી પાતાના અહેાળા શિષ્ય સમુદાય સાથે અદ્ભૂત સ્વાગતથી અંધેરીમાં ગુરૂદેવને પ્રવેશ થયો. હમેંશા વ્યાખ્યાના ચાલુ થયા. અંધેરીમાં રહેલું મિથ્યાત્વ અંધકાર દૂર કરી અજવાળી પુરી કહેવાય તેવું બનાવ્યુ', મહાન ઉપકારી કાણ ?— - શેઠ જીવાભાઇ પ્રતાપસીને તે સાચા સુવિહિત અને શાસ્ત્રાનુસારી ઉપદેશક ગુરૂના બેગ અનેરો પ્રકાશ પાડનારા નીવડયા, નિઃસ્પૃહી અને ત્યાગાપદેશક ગુરૂએની પ્રભા છાયા અને છાપ જનતાને વૈરાગ્યભાવ પ્રતિ ખેંચે છે, ચરિત્ર નાયકના રાધનપુર થયેલ ચાતુર્માસ વખતે થાડા પરિચયથી પણ તેની વિદ્વતા આદિ ગુણેથી અનુભવી અન્યા હતા, પણ અંધેરીમાં ચાલતા પ્રવર્ચનાથી વિશેષ ધર્માંચુસ્ત અને શ્રદ્ધાળુ બન્યા. ત્યાગ મા પ્રતિ આદર થાય, જીવન આદર્શ અને એ હેતુથી અનેક ધર્મ પ્રતિજ્ઞાએ સ્વીકારી. ચિરવિભુના ઉપદેશથી સાચા યાગીએ પ્રતિ ઘણાજ આદરવાળા અન્યા. સંયમ એ આરાધ્યતમ અનુષ્ઠાન છે, જ્યાં સંયમને આદર નથી, ત્યાગની ભાવના નથી અને ત્યાગીઓ પ્રત્યે બહુમાન નથી ત્યાં જૈનત્વ પણ ક્રમ ટકી શકે ? પોતે કર્મની પ્રાબલ્યતાથી સયમ લેવાને અસમર્થ હાઈ સયમ લીપ્સને ભૂરિભૂરિ વંદન અનુમેાદન અને અભિનંદન આપવુંજ જોઈએ. સંસાર વિરક્ત બનેલાઓના ત્યાગ પંથમાં આવતા વિઘ્ન કટકાને વિદારવા સમર્થએ અને ધર્મનિષ્ઠાએ મદદ આપવી, પ્રાપ્ત સયમનુ` રક્ષણ કરવું' એ વિગેરે . તેએ સારીપેઠે સમજ્યા. ધર્મચુસ્ત બન્યા, ચરિત્રનેતાના અમાપ ઉપકાર માનવા લાગ્યા. ખરેખર જીવનને ઉજ્જવલ બનાવવા સાથે ઉન્માથી અટકાવી સન્માર્ગીમાં સયાજે તેના જેવા Page #316 -------------------------------------------------------------------------- ________________ શિખર [ ૨૦૧ મહાન ઉપકારી બીજા કાણુ હોઇ શકે? તે વખતના કરેલ ઉપકારને અદ્યાધિ તેઓ ભૂલ્યા નથી પોતાના તરફથી બહાર પડેલી ખારવ્રતની ચાપડીમાં પેાતાના હૃદયમાં રહેલા ઉપકારના પ્રતિબિંબ તરીકે ચરિત્રનેતાની સુંદર પ્રતિકૃતિ મૂકી કૃત ઉપકારને મર્યાં છે. કડી પ્રતિજ્ઞા મુંબઈથી ચરિત્રનેતાના વ્યાખ્યાતા સાંભળવા જૈના ધણી સંખ્યામાં આવતા. શેઠે નગીનભાઇ સૌની ભાવભીના હૃદયથી ભક્તિ ખજાવતા, આ રસમય પ્રવચને શ્રવણ કરી મુંબઇ જતી જનતા અન્ય જતેને તે વ્યાખ્યાનાના અપૂર્વ લાભ લેવા ખેંચી લાવતી, આ વૈરાગ્યમય પ્રવચનથી એક સમૃદ્ધ સગૃહસ્થ શ્રીયુત્ માહનભાઈનુ હૃદય રંગાયું અને પૂર્ણ શ્રદ્ધાથી અને ભાવ ભર્યો હૃદયથી દુનિયાના ક્ષણિક અને તુચ્છ પદાર્થોના માહ ઉતારી પેાતે લગભગ ૫૫ વર્ષની ઉમ્મર હોવા છતાંય સયમ ગ્રહણ કરવાની કામનાવાલા અન્યા, અમુક સમયમાં સયમ ગ્રહણ ન કરૂં તે હએ વિગયને ત્યાગ એવી કરડી પ્રતિજ્ઞા સ્વીકારી ચરિત્રનેતાને જણાવ્યું કે મને સંસારથી ઉદ્ધૃરી સયમ અર્પી એવી વિનતિ કરી. ચરિત્ર વિભુએ ઉદાર વૃત્તિથી તેને જણાવ્યું કે જ્યાં તમારી મનેાઢતા રહેતી હોય જ્યાં સયમ સમતા પૂર્ણાંક પળશે એવી ખાત્રી હોય અને સયમ નિહમાં જરાપણ પ્રતિકુલતા ઉભી ન થાય એવી નિશ્ચલતા હોયતો ભલે તમે સયમ સ્વીકારી. પરન્તુ ત્યાગને અભ્યાસ કરી તમારી શારીરિક સ્થિતિ તપાસેા. અપૂર્વ સત્કાર— ત્યારપછી ત્યાંથી આચાર્ય દેવેશ સપરિવાર શાન્તાક્રુઝ, વીરલાપારલા, માહિમ વિગેરે થઇ ભાયખાલા પધાર્યાં, સેંકડાની સંખ્યામાં દેશ દેશના લેકા રંગબેરગી પાધડી પહેરી આવવા લાગ્યા, ચાગ્ય સમયે ત્યાંથી એક ભવ્ય સામૈયુ નીકલી ઝવેરીબજાર, કાલબાદેવી, પાયતી, Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ] કવિકુલકિરીટ ભુલેશ્વર વિગેરે ભવ્ય લત્તામાં ફરી ગાડીજી ઉતર્યું હતું. રસ્તામાં ચરિત્રવિભુના સાચા મોતીથી, અક્ષતથી અને ગુલીએથી સ્થળે સ્થળે અપૂર્વ સત્કાર કરવામાં આવતા હતા. ચિરત્રનેતા પણ ગભાર વદનથી નમતા ઝુ'કતા ભક્તગણને ધર્માંલાભના અપૂર્વ આશિર્વાદ આપતા. મુંબઇની મેાલી, વિલાસી અને આનંદધેલી જનતામાં આચાર્યશ્રીના આગમનથી હતા પાર રહ્યો ન હતા. સ્થળે સ્થળે ધ્વજા, તારણ, લખેલ ખેથી શહેરના લત્તાને શણગારવામાં પણ આવ્યા હતા. સામૈયુ આવતા પહેલા ઉપાશ્રય ચીકાર ભરાઇ ગયો હતા. મહારાજશ્રીએ ખુલંદ અવાજથી મોંગલાચરણ કરી લગભગ એ કલાક સુધી લાંબુ પ્રવચન કર્યું હતું.. ત્યારબાદ હમેશ ગિનેતાની અવિચ્છિન્ન પ્રભાવિક દેશના વહેવા લાગી. ઘણા માણસોએ વિવિધ પ્રશ્નો કરી પોતાના સંશય ટાળ્યા, અનેકાએ ધમ પ્રતિજ્ઞા સ્વીકારી, દેશના સાંભળવા વિરાટ જનતા જામતી, ગોડીજીના વિશાળ હાલ હોવા છતાં માંડા આવનારને દાદર પકડી ઉભા રહેવું પડતું. ટુકમાં સરિપ્રવરની સૌમ્ય રસ પાષક દેશના, શાંત પ્રકૃતિ સૌને અત્યંત રૂચીકર બની. કર્મના કડવા અનુભવ— કર્માં અખિલ જગજ તુએને અવનવા ખેલા અનુભવાવે છે, કયા સમયે કાને કેવા મીઠા અગર કડવા અનુભવ કરાવશે એ અકલ્પ્ય છે. ભલે ત્યાગાશ્રમની પરાકાષ્ટાએ પહેાંચી નિદોષ જીવન ગુજારનાર મહાત્મા હોય કે દુન્યવી પદાર્થાના વ્યામાહની જાજવલ્યમાન ભિટ્ટમાં ખળતો-જળતો ભલે સામાન્ય મનુષ્ય હાય, સૌ કાઇને તે પોતાના અજબ પ્રભાવ ચખાડેજ છે. પરન્તુ મહાત્માની મનેવૃત્તિ અજબ સહિષ્ણુતા અને તે કર્માંના સામનેા કરવાની જાદુઇ શક્તિ અકલિત હે.ય છે. એટલે તેએ આવી વિપત્તિઓને સંપત્તિ માની આનંદપૂર્ણાંક ભેટે છે, Page #318 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૭ મુંબઈમાં કટના કેટલાક જૈન આગેવાની આદર ભરી વિનતિને માન આપી, ચતુર્માસ પહેલા ચરિત્રનાયક સપરિવાર ભવ્ય સત્કારથી ત્યાં પધાર્યા. પોરબંદર, માંગરેલ, વેરાવળ જામનગર આદિ સ્થળાની પ્રજા અહીં વિશેષ પ્રમાણમાં રહે છે. અખંડ આનંદથી અને ઉત્સાહથી ચરિત્ર વિભુની દેશના સાંભળવા તે ભવિક જનતા ઘણીજ ઉત્સુક બની. પૂજા, પ્રભાવના વિગેરે શાસન પ્રભાવનાના સુકાર્યો પણ થતા હતા. આ સમયે ચરિત્રનેતાના નાકમાં કેટલાક સમયથી હાડકી વધતી હતી. જેથી હમેંશા વ્યાખ્યાનમાં અને ધર્મ ચર્ચામાં ઘણી મુશ્કેલી વેઠવી પડતી હતી. ડોકટર ટી. એ. શાહે કાળજીપૂર્વક તપાસ કરી ઓપરેશનની સલાહ આપી. કોટના સભાવિ સગ્રુહસ્થાના આગ્રહથી ત્યાંજ ઓપરેશન કરાવવાનું સ્વીકાર્યું. જૈન ડોકટર ટી. એ. શાહે કોટના ઉપાશ્રયમાંજ સાવધાનપૂર્વક ઓપરેશન કર્યું. બે ત્રણ દિવસ સુધી અસહ્ય વેદના રહી. આ પ્રસંગે ચરિત્રનેતાની શાંતિ અને સહિષ્ણુતા અજબ હતી. કેટના ભાવિ શ્રાવકેની તથા ડેકટર ટી. એ. શાહની ભક્તિ અતિ પ્રશંસનીય હતી. વિહાર કેટમાંથી વિહાર કરી પૂજ્ય આચાર્યશ્રી સપરિવાર લાલબાગના ટ્રસ્ટીઓની વિનતિથી ત્યાં પધાર્યા. લગભગ પંદરેક દિવસ ત્યાં સ્થિરતા કરી. સેંકડે માણસ વ્યાખ્યાનને લાભ હમેંશા લેતા. લાલબાગથી ચતુર્માસ માટે ચરિત્રનેતા સત્કાર પાછા ગેડીઝના ઉપાશ્રયે પધાર્યા. એક સુંદર લતા ફેર વિસ્તરી પિતાના કુસુમકારા ચારે દિશાને સુવાસિત બનાવે છે તેમ સૂરીશ્વરજીની દેશનાલતા મુંબઈના અનેક પરાઓમાં વિસ્તરી અને ધર્મના સૌરભભર્યા કુસુમેદ્રારા ભવ્ય આત્માઓને સુવાસિત બનાવ્યા. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ]. કવિ હરિીટ જુદે જુદે ઠેકાણે મોકલ્યા અંધેરીના સદગૃહસ્થની ચાતુર્માસ માટે અત્યંત વિનતિ હેવાથી મુનિ શ્રી લક્ષણવિજયજી મહારાજને તથા મુનિશ્રી નવીનવિજયજીને ચરિગનેતાએ ત્યાં મોકલ્યા, લાલબાગના ટ્રસ્ટીઓની વિનતિથી મુનિ શ્રી ભુવનવિજયજી આદિ ચરિત્રનેતાની આજ્ઞા થતાં લાલબાગના ઉપાશ્રય પધાર્યા હતા અને કેટના સદગૃહસ્થના આગ્રહથી મુનિ શ્રી પ્રવીણ વિજયજીને પયુર્ષણમાં વ્યાખ્યાન વાંચવા મોકલવામાં આવ્યા હતા. મુંબઈમાં સૂત્ર વાંચના કેટલાક તત્વપિપાસુ શ્રાવના આગ્રહથી પ્રથમ વ્યાખ્યાનમાં આવશ્યકસુત્ર અને બીજા વ્યાખ્યાનમાં વાસુપૂજ્ય ચરિત્ર વાંચવાનું શરૂ કર્યું. જેને લાભ શ્રોતાઓ નિયમસર લેતા. ચરિત્રવિભુ, આ જમાનાને અનુકુળ અનેક પ્રાસંગીક પ્રશ્નોને એવા ચર્ચતા હતા કે, ધણુઓની શંકાનું નિરસન કુદરતે થઈ જતું હતું. વ્યાખ્યાનમાં પૂછાતા પ્રશ્નોનું સમાધાન પણ મહારાજશ્રી શાતપ્રકૃતિથી કરતા હતા, જેથી શ્રોતાજને અત્યંત ખુશ થતા હતા. તે ત્યાગીની દેશનાજનથી ત્યાગીઓની દેશનામાં હંમેશ વૈરાગ્ય જ પિલાતે હોય છે; કારણકે જે ત્યાગીની દેશનામાં ત્યાગ ન ઝરતે હોય તે ત્યાગીની દેશનાજ નથી. ઝવેરીની દુકાને મેતી, હીરા, પન્ના, પરવાળા વિગેરે કીમતી ચીજો ન વેચાતી હોય તે તે ઝવેરીની દુકાન જ નથી. ત્યાગી મહાત્માઓ સંસારની પાપમય વૃત્તિને ત્યાગ કરી ત્યાગી બન્યા અને તે માર્ગે જનતાને ઝુકાવવી તે તેઓનું પરમ કર્તવ્ય છે. ચરિત્રવિભુના હૃદયગમ થતા પ્રવચને એ કેટલાક ભાવુક આત્માઓના હૃદય પ્રદેશમાં વૈરાગ્યની ઉંડી છાપ પાડી. કેટલાકે સંસાર ત્યાગવાની ઉગ્રભાવનાવાળા બન્યા અને કેટલાકે ત્યાગ માર્ગની આદરણીયતા સમજી અનુમોદક Page #320 -------------------------------------------------------------------------- ________________ સરખર [ ૨૭૫ બન્યા. વળી જમાનાના ઝંઝાવાતથી ઝંપલાયેલા, ત્યાગીઓથી અને ત્યાગ માર્ગથી ઉભગી ગયેલા, ત્યાગ માર્ગને દ્રોહ કરવામાં આગેવાની ભાગ ભજવનારા આત્માઓ પણ પિતાની કરેલી ભૂલને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. એકીસાથે છે ચરિત્રવિભુની દેશનાથી કેટલાક સંસારવિમુખ બનેલા ભાગ્યવંતેએ છ વિગયના ત્યાગ વિગેરેની કરડી પ્રતિજ્ઞાઓ સંયમ જલદી પ્રાપ્ત થાય એ હેતુથી ગ્રહણ કરી હતી. અત્રેની ટોળીના આગેવાન શા. શામજીભાઈ જેઓ તલાજાના રહીશ છે. તેમને પિતાને પોતાની સ્ત્રી તથા બે પુત્રો પરિવારમાં છે. ઈશ્વરલાલ જેઓ ઘોઘાના રહીશ છે. તેમને પણ પિતાની માતુશ્રી, યુવાન સ્ત્રી તથા બે પુત્રો પરિવારમાં છે. શા. પ્રેમચંદ મેહનલાલ જેઓ મહેસાણા તાલુકામાં આવેલ વડાસણ ગામના રહેવાસી છે. જેમની સગાઈ પણ થઈ ગઈ હતી. એમના મેટાભાઈ તથા માતુશ્રી લગ્ન કરવાની તૈયારીમાં હતાં, એવામાં તેમણે ચતુર્થવ્રતની બાધા ગ્રહણ કરી લીધી હતી. મહાસુખભાઈ તથા છવાભાઈ વચ્ચે કેસ પણ એમના નિમિત્ત જ મંડાય હતે. સગાવહાલાને સખત જાપ હેવાછતાં અને ઘણું મુશ્કેલીઓ ઉભી કરતા હોવા છતાં પિતે પિતાના વૈરાગ્યમાં મક્કમ રહ્યા હતા. જામનગરનિવાસી ગુલાબચંદભાઇ ૫ણ ધર્મારાધનમાં હંમેશ તત્પર રહેતા હતા, તેમને પણ આ સંસાર છોડવાની અત્યંત તાલાવેલી લાગી હતી, તેમની ત્રી સુશીલ અને સમજુ હેવાથી તેમના ચારિત્ર માર્ગમાં કેઈપણ જાતની મુશ્કેલી તેણીએ ઉભી કરી ન હતી. ઘેઘાવાસી અમૃતલાલ જેઓ બેવાર સંસારની મેહજાળમાં ફસાયા હતા અને ત્રીજીવાર લગ્ન કરવાની તૈયારીઓ કરતા હતા; પણ સૂરિજીને વૈરાગ્યમય ઉપદેશ એ કામમાં અંતરાયભૂત થયો હતો. પાટણનિવાસી મેહનભાઈએ પણ પિતાની પરિપકવ ઉમ્મરમાં સંસારથી વિમુખ બનવાની ભાવના જગાવી હતી. તેમને પણ એક પુત્ર નામે જયંતીલાલ હયાત છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] કવિકુલકિરીટ ચરિત્રવિશ્વની વૈરાગ્યમય ધાસ્યન્દિની દેશનાથી રંગાયેલા વૈરાગ્ય વાસિત અનેલા આ છ મુમુક્ષુ આત્માએએ પોતાની માતા, યુવાન સ્ત્રી, તથા પુત્ર પરિવાર વિગેરે વજ્રતાના મેાહ છેાડી જ્યાં સુધી સંયમ ન લેવાય ત્યાં સુધી કાઇએ છે વિગયા, કાઇએ અમુક એમ ભિન્ન ભિન્ન અભિગ્રહો ધારણ કર્યો અને સંસાર છેડવાની તૈયારી કરવા લાગ્યા, આ છએ મુમુક્ષુઓમાં કેટલાક યુવાન અને કેટલાક આધેડ ઉમ્મરના પણ છે, પોતાના કુટુંબીક વને સમજાવી અનુમતિ મેળવી કયારે સૌંસાર ત્યાગી બનીએ અને આત્મકલ્યાણ સાધીએ એજ ઝંખના સૌના હૃદયમાં સ્ફુરતી, સંસારની ભયંકરતા સમજાયતા ખરેખર! સંસારની ભયંકરતા અને દુર્દશા જેએના હૃદયમાં સાચી સમજાઈ ગઇ હાય અને ભાગવાતા વિલાસ વૈભવાથી ભાવિમાં થનાર વિવિધ વ્યથાને જેએને સપૂર્ણ મેધ થયા હોય, જેમના હૃદયે। ત્યાગી મહાત્માના ત્યાગમય ઉપદેશના ઝરણાઓથી ભીંજાયા હાય તેવા સંસાર વિમુખ ભાગ્યવાને ભલે યુવાની હોય કે ખાલ્યાવસ્થા હોય છતાંય તેમને સંસારના નિવાસ કારમા ભાસે છે, ભાગ ભોગવવાની સુંદર સામગ્રીએ હયાત હાવા છતાં વૈરાગ્યભીના ત્યાગાભિલાષુકાને તે ભાગે શંગો સમાન અને સંસારના લ્હાવા હાળા સમાન લાગે છે. જો કે માતા પિતાના અવગાઢ સ્નેહ, રૂપવતી યુવતિઆના ચપલનેત્રાના કારમા તીરા, ખુબસુરતપુત્રોના સ્નેહ, મિત્ર મંડલી કુટુંબીઓના સ્વાર્થાંધ પ્રેમ, જન્મભૂમિ આ બધા સંસારના ત્યાગી અનનારને, માટે પોતાની જીવન નૌકાના ભુકકા કરી નાંખનાર સંસાર સમુદ્રમાં મેટા ખડકા છે; પણ જેના હૃદયમાં સાચો વૈરાગ્ય ઉદ્ભવ્યા હાય તેવા વિરક્ત આત્માઓને એ ખડકા કશું પણ નુકસાન પહોંચાડી શક્તા નથી. આ આત્માને એક એક જીવ સાથે અનેક પ્રકારના સંબંધી Page #322 -------------------------------------------------------------------------- ________________ સરિરીઅર [ રહ૭ થઈ ચૂક્યા છે. વૈભવ વિલાસે પણ અનેક વખત મળી ચૂક્યા છે. માનવ જીવનની ખરી મહત્તા ચારિત્ર સાધના કરી મુક્તિ મેળવવામાં જ છે. વૈરાગી મનુષ્યને ત્યાગ સ્વીકારવામાં જેમ જેમ વિધ્રો આવે છે તેમ તેમ હૃદયની મક્કમતા વધતી જાય છે. આ છએ ભાગ્યશાલી પોતાની ભાવનામાં મક્કમ રહી તે ભાગ્યશાલી દિવસની રાહ જોતાં ધર્મારાધનમાં તત્પર રહેતા. જહદી વિહાર સંવત ૧૯૮૪ ના ચાતુમાસમાં અઈ ઉત્સ, સ્વામીવાત્સલ્ય તથા દેવદ્રવ્ય, જ્ઞાનદ્રય વિગેરેની અપૂર્વ આવકે, શાસન પ્રભાવના પ્રચારક ભવ્ય વરઘોડાઓ વિગેરે સુકૃત્યથી શાસન ઉન્નતિ અપૂર્વ થવા પામી હતી. કાતક સુદ ૧૫ ને દિવસે જ ચરિત્રનેતાને વિહાર થયો. જનતાને શેકાવા માટે અતીવ આગ્રહ થયો, પરંતુ મહાત્માઓ જગમતીર્થ છે. જ્યાં પુણ્ય પુરૂષને વિશેષ ઉપકારની દૃષ્ટિ લાગે ત્યાં તેઓ વિચરે એ સ્વાભાવિક છે. વળી રાધનપુરનિવાસી શેઠ જીવાભાઈ પ્રતાપસી પરમપનિત શ્રી સિદ્ધાચલજીને છરીપાલતે સંઘ કાઢનાર હોઈ અને તેમાં આચાર્યશ્રીને લઇ જવાને અત્યંત આગ્રહ હેવાના કારણે પણ વિહાર જલદી કરે પડે હતે. માંથી એકની દીક્ષા અધેરી પધારતા ત્યાં લગભગ પંદરેક દિવસની સ્થિરતા થઈ. તે દરમ્યાન ઘેઘાનિવાસી શા. ઇશ્વરલાલ ચરિત્રનેતાની પાસે સંયમ ગ્રહણ કરવા આવ્યા હતા. આ વાત જાહેર થતાં શેઠ જીવાભાઈ પતે ધર્મનિષ તથા ચારિત્રના રાગી હેઈ આગલે દિવસે ઘણીજ ધામધૂમથી દીક્ષાને ભવ્ય વરઘોડે ચઢાવ્યો હતે. મુંબઈથી સેંકડે ધર્મપ્રેમીઓએ આ દીક્ષામાં ભાગ લીધો હતો. ભવ્યલત્તામાં ફરી વરઘોડે શેઠ છવાભાઈ પ્રતાપસીના બંગલામાં ઉતર્યો હતે. તૈયાર કરેલા ભવ્યમંડપમાં Page #323 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ ] કવિકુલકિરીટ ૧૯૮૫ ના કારતક વદ પાંચમના શુભદિને ભાઈ ઈશ્વરલાલને દીક્ષા પ્રદાન કરી તેમનું નામ મુનિશ્રી ગીન્દ્રવિજ્યજી રાખી, પૂજ્ય આચાર્યશ્રીના શિષ્ય તરીકે જાહેર કર્યા હતા. જીવાભાઈ તરફથી સંઘજમણ પણ થયું હતું. સંયમના અપૂર્વ મહત્સવ પિતાને આંગણે ધન વ્યય કરી ઉજવનારા કેવા પ્રકારનું પુણ્ય બાંધી, આવતા ભવ માટે ચારિત્રને નિકટ ખેંચી લાવે છે વિગેરે પ્રશ્નોને ઉકેલતું સુંદર પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે જામનગરનિવાસી ગુલાબચંદ શામજીભાઈએ તેમના ધર્મપત્નિ લક્ષ્મીબાઈ સાથે ચતુર્થવ્રત લીધું હતું. તથા અબ્રામાવાળા મણીલાલ મૂળચંદે પૂજ્યશ્રીને પ્રાર્થના કરીને કહ્યું કે આપશ્રી સીસેદરે પધારે અને હું દીક્ષા ન લઉં છ વિનયને ત્યાગ એ નિયમ તથા ૧૯ વર્ષની નાની ઉમ્મરમાં ચાવજીવનું બ્રહ્મચર્ય ઉર્યું હતું. સીધા સીસોદ્રા અંધેરીથી વિહાર કરી શાસન પ્રભાવક આચાર્યદેવ સપરિવાર ભીલાડ, અચ્છેરી, વાપી, દમણ, વલસાડ, બીલીમેરા, અમલસાડ, કછોલી વિગેરે સ્થળે સુંદર પ્રવચનઠારા અનેક જીને પ્રતિબદ્ધતા નવસારી પાસે આવેલ સીદ્રા મુકામે સસત્કાર પધાર્યા. અને શા. ગાંડાભાઈ મકનજીના ભાણેજ ભાઈ મણીલાલ સંસાર ત્યાગવાની ભાવનાવાલા બન્યા હતા. જેમાં બાલ્યવયથી સુસંસ્કારિત હતા. તેમનાં સગાવહાલાં પણ ધર્મના સંસ્કારવાળાં હોઈ આવા પવિત્ર કાર્યમાં અંતરાય નાખે એવાં ન હતાં એટલે ગૃહાંગણેજ દીક્ષા મહત્સવ કરવામાં આવ્યું હતું. દીક્ષાનિમિત્તે એક ભવ્ય વરઘોડે કાઢવામાં આવ્યું હતું જેમાં બે ઘેડાની બગી બેંડ સાજન માજનની સારી સામગ્રી હતી. જે ગામમાં ફરી તૈયાર કરેલા મંડપમાં ઉતર્યો હતે. એ ભવ્ય મંડપમાં ચરિત્રનેતાના વરદ હસ્તે મણીલાલને સંવત ૧૯૮૫ના પિસ સુદ ૬ ના શુભ દિને દીક્ષા પ્રદાન કરી તેમનું નામ મુનિશ્રી હેમેન્દ્રવિજયજી રાખી તેમને મુનિરાજ શ્રીમદ્ લક્ષણવિજ્યજી મહારાજના શિષ્ય Page #324 -------------------------------------------------------------------------- ________________ અશિખર [ ર૭૯ તરીકે જાહેર કર્યા હતા. તે દિવસે પૂજા–પ્રભાવના તથા સંધ જમણ વિગેરે કરવામાં આવ્યા હતા. ત્યાંથી ભરૂચ ચરિત્રનાયક પિતાના બહેળા શિષ્ય પરિવાર સાથે વિહાર કરી કાલીયાવાડી નવસારી આદિ ઠેકાણે સસત્કાર પધારી જલાલપુરમાં ગુરૂ મૂર્તિના દર્શન કરી, ધામધૂમથી પ્રવેશ મહોત્સવ પૂર્વક સુરત પધાર્યા. ત્યાં બે વ્યાખ્યાન આપી પૂ. વિજ્ય દાનસૂરિજી મહારાજનાં દર્શન કરી અનુક્રમે વિહાર કરતાં ભરૂચ શહેરમાં સસકાર પધાર્યા. થોડાક દિવસની સ્થિરતા દરમ્યાન ત્યાંની જનતાએ ત્યાગ માર્ગ વર્ધક ઉપદેશ સાંભળે. ત્યાંના કેટલાક યુવકેના હદમાં જે જમાનાનું વિષમ વિવ વ્યાયું હતું તે ચરિત્ર નાયકના અસરકારક ઉપદેશથી અને પ્રશાન્ત પ્રકૃતિથી તે ચેડેક અંશે વીખરાવા પામ્યું હતું. બીજા મુમુક્ષ આચાર્ય દેવની શીતલછાયામાં સદ્દભાવનાથી પ્રેરાઈ મુંબઈથી કેટલાક ભાઈઓ વંદનાર્થે આવ્યા હતા. જેમાં અમૃતલાલ ખૂબચંદ સંસાર ત્યાગવાની લાલસા વાલા હતા તેમણે પોતાના આ વિચારે આચાર્યશ્રીને જણાવ્યા આચાર્યશ્રીને તેમને પરિચય મુંબઈને ચાતુમસમાં થયે હતું એટલે ગ્ય જાણી આવા શુભ કાર્યમાં વિલંબ ન કરવા જણુવ્યું. ભરૂચ શહેરની જૈન જનતાએ આ દીક્ષાના અપૂર્વ પ્રસંગને આનંદથી વધાવ્યું. તે નિમિત્તે એક ભવ્ય વરઘેડે શહેરના ભવ્ય લત્તાઓમાં ફરી મુનિસુવ્રત સ્વામિના દહેરાસરના ભવ્ય મંડપમાં ઉતર્યો હતે. ત્યાં આચાર્યશ્રીના વરદ હસ્તે સંવત ૧૯૮૫ ના પિસ વદ ૬ ના શુભ દિને અમૃતલાલને દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી અમરેન્દ્રવિજયજી રાખી મુનિરાજ શ્રીમદ્ ગંભીરવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કર્યા હતા. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ] કવિલકિરીટ તાબડતોબ વિહાર આ પ્રસંગે ઉપરાછાપરી શેઠ જીવાભાઈના તરફથી સંઘમાં જલદી પધારે એવા તારે તથા પત્રો વારંવાર આવવા લાગ્યા. એટલે લાભાલાભનું કારણ સમજી એકદમ ઉગ્ર વિહારથી લીમડી મુકામે શેઠ જીવાભાઈના સંધમાં આવી પહોંચ્યા. આચાર્યશ્રીના આગમનના સમાચાર મળતા જીવાભાઈ વિગેરે સદ્ગહ ઘણે દૂર સામે આવી પહોંચ્યા હતા. લીમડીમાં ભવ્ય સામૈયાથી આચાર્યશ્રીને સત્કાર કરવામાં આવ્યો હતે લીમડીમાં સંધની બે દિવસ સ્થિરતા થઈ તે દરમ્યાન લીમડીના ઠાકોર સાહેબે ચરિત્રનેતાના દીવ્ય અને હૃદય વેધક બેધપ્રદ ઉપદેશ સાંભળવા હાજરી આપી હતી. આ પ્રવચન લીમડી ઠાકોર સાહેબને અત્યંત રૂચિકર નીવડયું; અને પુનઃ શ્રવણ કરવાની ઈચ્છા જાહેર કરી હતી. આચાર્ય મહારાજશ્રીના જલદી આગમનથી જીવાભાઈને પણ પૂર્ણ સંપ થયો હતે. પાલીતાણામાં પ્રવેશ શ્રી શત્રુંજય સંઘની સાથે આચાર્ય દેવેશ પિતાના પરિવાર સાથે ઘણુજ હર્ષથી અનેક ગામમાં ધર્મને વિસ્તારતા શ્રી શત્રુંજયની પવિત્ર છાયામાં આવી પહોંચ્યા. આણંદજી કલ્યાણજીની પેઢીના મુનિમ તેમજ સ્થાનિક સંગ્રહ સંધના સન્મુખ આગલા મુકામે આવી પહોંચ્યા હતા. પૂજ્ય આચાર્યશ્રી આદિ મુનિપુંગને વંદન કરી પાલીતાણું પધારવા વિનંતિ કરી. સંઘવી જીવાભાઈને પૂછીને પ્રવેશ સમય નિર્ણય કર્યો, 'સંવત ૧૯૮૫ ના મહાવદ ૧૦ ના મંગલમય પ્રભાત કાલે શ્રી તરણ તારક શ્રી શત્રુંજય તીર્થની પુનિત છાયામાં સકલ ચતુર્વિધ સંઘ આવી પહોંચતાં દીગંબરની ધર્મશાલાથી દબદબા ભર્યું એક ભવ્ય સામૈયું નીકળ્યું. જેમાં પૂજ્ય આચાર્ય મહારાજ પન્યાસજી શ્રીમદ્ ભક્તિવિજયજી મહારાજ (હાલમાં આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય ભદ્રસૂરિજી) શ્રીમદ્ ભક્તિવિજયજી મહારાજ Page #326 -------------------------------------------------------------------------- ________________ સરિશખર ( ૨૮૧ ( હાલમાં આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય ભક્તિસૂરિજી) પન્યાસજી શ્રીમદ્ ખાતિવિજયજી મહારાજ આદિ અનેક મુનિપંગ સુશીલ સાધ્વીઓ તથા રંગબેરંગી પાઘડી વાલે શ્રાવક વર્ગ તથા મધુરગીતને લલકારતે શ્રાવિકાગણ શાસન શોભામાં અત્યંત વધારે કરી રહ્યો હતે. શ્રી સિદ્ધાચલજીની અનેકધા યાત્રા કરી ઋષભદેવ ભગવાનની સ્તવનામાં અખૂટ આનંદ લૂટ. પૂજ્ય ચરિત્રનાયકની અત્રે દશબાર દિવસની સ્થિરતા દરમ્યાન મેતીશાની ધર્મશાળામાં જાહેર પ્રવચન થયું હતું, જેને લાભ જૈન જૈનેતરેએ વિશાળ સંખ્યામાં લીધે હતે. મુમુક્ષુ ત્રિક વળી આ સિદ્ધાચલજીની પુનિત ભૂમિમાં તળાજા નિવાસી શા. શામજીભાઈ તેજાજી વડાસણ નિવાસી પ્રેમચંદ મોહનલાલ તથા જામનગર નિવાસી શા ગુલાબચંદ શામજીભાઈએ ત્રણે મુમુક્ષુઓ, પોતે સર્વે સ્વજન સંબંધીઓને સમજાવીને અન્ને ભાગવતી દીક્ષા ગ્રહણ કરવાના હેતુથી આવી પહોંચ્યા હતા. વૈરાગ્ય ભાવનાથી તેઓનાં હદય તરબોળ બન્યાં હતાં. જે ભાગ્યવંતેના હૃદયમાં ગુરૂદેવની વાણી અને વૈરાગ્ય ઓતપ્રોત થયે હેય તેવા મુમુક્ષુઓને સંસારમાં એક ક્ષણને પણ નિવાસ દુઃખકર લાગે છે. તેથી આ ત્રણેય આત્માઓ વૈરાગ્યભાવનાથી ઉભરાતા અનગાર બનવા સજજ થયા. સંઘવી જીવાભાઈ પ્રતાપસી આદિ સદ્દગૃહસ્થને ચરિત્રનેતા તરફથી આ વાતની જાણથતાં ઘણુંજ હર્ષિત થયા. કારણકે પોતે સંયમની સાધના અને આરાધના આત્મકલ્યાણના સાધનરૂપ માનતા. પિતે સંયમ ન રહી શકે પરંતુ તેના ગ્રાહકેને અનુમોદન આપવું અને તે દીક્ષા પ્રસંગને બની શકે તેટલા ઠાઠમાઠથી ઉજવ એ પણ આવતા ભવમાં જલદી દીક્ષા પામવાનું મુખ્ય સાધન છે. આ બધી વાત પિતે સારી પેઠે સમજતા હોવાથી એ પ્રસંગને અત્યંત ઠાઠથી ઉજવવા સજજ થયા. હાથી, કે, નિશાન, રાજરસાલે વગેરેથી સુશોભિત Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ] કવિકુલકિરીટ એક ભવ્ય વરઘડે કાઢવામાં આવ્યું હતું. ત્રણે મુમુક્ષ હાથી ઉપર બીરાજમાન થયા હતા. અને છૂટે હાથે લક્ષ્મીની ચંચળતાને સુચવતા વષીદાન આપી રહ્યા હતા, વરઘેડે ગામમાં ફરીને તળેટી ઉતર્યો હતો, તળેટી ઉપર બાંધેલા ભવ્ય મંડપમાં ત્રણે મુમુક્ષોઓને ચતુર્વિધ સંઘ સમક્ષ આચાર્ય દેવના વરદ હસ્તે સંવત ૧૯૮૫ ના માહ વદ ૧૩ના શુભ દિવસે દીક્ષા પ્રદાન કરવામાં આવી હતી, શામજીભાઈનું નામ મુનિશ્રી સુરેન્દ્રવિજયજી રાખી, પ્રેમચંદભાઈનું નામ મુનિશ્રી પદ્ધવિજયજી રાખી, અને ગુલાબચંદભાઈનું નામ મુનિશ્રી સત્યવિજયજી રાખી અનુક્રમે તેમને મુનિરાજ શ્રીમદ્ ગંભીરવિજ્યજી મહારાજના ચરિત્રવિભુના અને મુનિરાજ શ્રીમદ્ લક્ષ્મણવિજ્યજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કર્યા; ખરેખર આ ત્રણેય મુમુક્ષુ પૂર્ણ ભાગ્યવંતતે ગણાય કારણ કે, તરણતારણ મહાપ્રભાવક શ્રી શત્રુંજય તીર્થ શાન્તમૂર્તિ સદ્ધર્મોપદેશક વ્યા. વા. આચાર્યદેવ શ્રીમદવિજયલબ્ધિસૂરિશ્વરજી મહારાજ જેવા ઉપકારી ગુરૂદેવ, અને પતિતપાવની શ્રેય પન્થ પ્રદશિની શ્રીમતી ભાગવતી દીક્ષાને સ્વીકાર એ ત્રિવેણી સંગમ અજબ સુરવેલ જે સહુના દિલને આકર્ષ રહ્યો હતે. વરડામાં શામજીભાઈને ધર્મપત્નિ સાંકળીબેને તથા ગુલાબચંદભાઈના ધર્મપત્નિ લક્ષ્મીબેને દીક્ષાના ઉપકરણની છાબ ઉપાડી પોતાના પતિને સંયમ પંથેવાળી ચારિત્રરાગની અજબ છાપ પાડી હતી. મુંબઇથી ભગવાનદાસ હાલાભાઈ તથા તે ત્રણે મહાનુભાવોના સગાસબંધીએએ આ દીક્ષામાં હર્ષથી ભાગ લીધો હતે. Page #328 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬ મુ. HERRIA વિહાર અને વહીદીક્ષા પાલીતાણાથી વિહાર કરી ચરિત્રનાયક આદિ મુનિમ’ડળ સીહાર સંધના અત્યંત આગ્રહથી ત્યાં સસત્કાર પધાર્યા, સાત દીક્ષિતાની યાગાદહનની ક્રિયા અત્રે શરૂ થઈ. વહીદીક્ષા આચાર્ય શ્રીના વરદહસ્તે અત્રે આપવામાં આવી. સીહારના જૈનસ ધે આ પ્રસંગે સમેાવસણુની રચના, વાસણના માંડવા વિગેરેની સુંદર રચના કરી અઠ્ઠાઈ મહાત્સવ પૂજા, પ્રભાવના ઘણીજ ધામધૂમપૂર્વક કરી, શાસન શાલામાં અત્યંત વધારા કર્યા હતા. કુંડલાની વિનંતિ અત્રેથી વિહાર કરી ચરિત્રનાયક સપરિવાર ઉના, દીવ, અારા વિગેરે તીને જીહારવાની ભાવનાથી તે દિશા તરફ પ્રયાણુ કર્યું. પ્રથમ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ] કવિકુલલકરીટ મહારાજશ્રી દાઠા, ટાણા, મહુવા વિગેરે ગામામાં ચૈત્યોને જુહારતાં, જાહેર પ્રવચનદ્વારા અનેક જૈનજૈનેતરાના જીવનને સુધારતા રાજુલા ગામમાં પધાર્યાં. આ સમયે સાવરકુંડલાના સંધને જાણ થતાં તે એકત્રીત થઇ ચતુર્માસની વિનતિ માટે આવી પહેાંચ્યા. આવેલ ગૃહસ્થાએ કુંડલાની ધાર્મિક પરિસ્થિતિ ચરિત્રનાયકને જણાવી, અને સાથે જણાવ્યુ` કે, એકબાજુ ઉપર આવેલા કુંડલા જેવા ગામમાં આપજેવા નિઃસ્પૃહી અને વિદ્વાન મહાત્મા પધારે તે જરૂર હમારા ઉદ્ઘાર થાય, કુંડલાની જૈનજનતા ત્રણ પીરકામાં વહેંચાયલી છે. કેટલાક લાંકાગ ચ્છના કેટલાક અચલગચ્છના અને માત્ર ગણ્યાગાંઠયા તપગચ્છના અનુયાયીઓ છે. જો કે આ બધી જનતા મૂર્તિપૂજકજ છે. સૌ એક ઠેકાણે ક્રિયા કરવાવાલા છે. માત્ર પ`ના દિવસેામાં પોતાના ગચ્છની ક્રિયા સાચવી લેછે. આ ત્રણે પીરકામાં ખાસ કાઇ કદાગ્રહી નથી. વિનતિના સ્વીકાર આ સંધની પરિસ્થિતિથી ગુરૂદેવને વાકેફ્ કર્યાં, વિનતિ કરવામાં ત્રણેય પીરકાના આગેવાના હતા. ત્રણેય પ્રીકાના ઉત્સાહ અમદ હતો. ઘણી બેરોારથી વિનતિ ચાલી, જ્યાંસુધી વિનંતિને સ્વીકાર ન થાય ત્યાંસુધી ખાવું પણ નિહ એવા સત્યાગ્રહ કર્યો. આ બધું જોઇ અને લાભાલાભના વિચાર કરી ચાતુર્માસની હા પાડી. અને જણાવ્યું કે, હાલતા ઉના, દીવની યાત્રા માટે હમે જઈએ છીએ. કેટલાક ભાવુકાએ ઉનાસુધી સાથે રહેવાના નિર્ણીય કર્યાં. રાજુલાથી ગણુંકાશ દૂર ગયા કે અકસ્માત્ વિશાળ બ્યામ મડલમાં મેધરાજાનીસ્વારી ગર્જના સાથે ચઢી આવી. રાત્રે ઝરમર ઝરમર વર્ષાદ પણ શરૂ થયા. ચરિત્રનેતાએ વિચાર કર્યો કે, વર્ષાદ પડવાથી નદીનાળાઓ ભરાઈ જશે. છવાકુલ ભૂમિ થઈ જશે. આ વિચારે સાંજના પ્રતિક્રમણ બાદ ચાલતા હતા તેટલામાં રાજુલામાં રહેલા કુંડલાના શ્રાવક વગ આવી લાગ્યા, તેનાં અત્યંત આગ્રહથી તેમજ ક્ષેત્ર સ્પના Page #330 -------------------------------------------------------------------------- ________________ શિખર ૧ ૨૮૫ અલવતી હાઇ ચરિત્રનેતાએ સાવરકુંડલા તરફ વિહાર લંબાવ્યા ભાવભીના અભ્યંતર સત્કારપૂર્વક પ્રવેશ થયા. સત્તર સાધુઓને બહેાળા પરિવાર વિશાળ ઉપાશ્રયના અભાવે સગવડતાથી એક ઠેકાણે રહી ન શકે તેથી વારૈયા છેટાલાલ કુંવરજીના આગ્રહથી ચરિત્રનેતા આદિ કેટલાક ઠાણાએ ચાતુર્માસમાં તેમના મકાનમાં નિવાસ કર્યાં હતા. વ્યાખ્યાન અત્રેની વિશાળ ધર્મશાળામાં વંચાતું હતું. સંવત ૧૯૮૫નું ચાતુર્માસ થતાં અખિલ ગામની જૈન જનતા વ્યાખ્યાનસમાં તમેળ અની ત્રણેય પ્રીકાના ખાળ યુવાન અને વૃો કાઈપણ ભિન્નભાવ વિના અડગ શ્રદ્દા અને ભક્તિથી ચરિત્રનેતાના વ્યાખ્યાન સાંભળવા આવતા, તાચ્ચારણ કેટલાક ભાગ્યશાલીઓને આ વૈરાગ્યમય વાણીની ઉંડી અસર થવાથી ખારવ્રત, ચતુર્થાંવ્રત, જ્ઞાન પંચમી વિગેરે ત્રતા ઉચ્ચ હતા. ઘણાએએ ક ંદમૂળના, વાસીભોજનનો, રાત્રિભોજનના વિગેરેના ત્યાગ કર્યાં હતા, કેટલાક ખીલકુલ ઉપાશ્રયે પણ નહિ આવનાર હમેશ આવતા થયા હતા, અને આનંદપૂર્વક પ્રતિક્રમણ વિગેરે ક્રિયામાં ભાગ લેતા થયા હતા, કેટલાકેાને સ્મૃતિ વિષયની શંકાઓ હતી તે શંકાઓનુ શાસ્ત્રના પાઠ અને યુક્તિારા નિરસન કરી ભ્રૂણાઓને પૂજામાં પણ જોડ્યા હતા. ચિરસ્મરણીય બન્યું કુંડલાના ચાતુર્માસમાં તપશ્ચર્યાં પૂજા પ્રભાવના અને સ્વામિવાત્સલ્યા આદિ ધર્મ પ્રભાવનાના ધણા કાર્યો થયા દર રવિવારે પબ્લીક સ્થાનમાં જુદા જુદા વિષય ઉપર ભાષણ થતાં હાવાથી જૈનેતર વંગને પણ ધાજ લાભ થયા હતા, સ્થાનકવાસીએ પણ ભાષણમાં અચૂક લાભ લેતા હતા, સાવરકુંડલાની જનતાને;સાચા ત્યાગી સાધુ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ૩ વિકિરીટ આની પીછાણુ થઇ એક દર્ આ ચામાણુ હંમેશને માટે ચીર સ્મરણીય બન્યુ, સુદેવ સુચુરૂં અને સુધર્મની ઓળખાણ આપી ધણા અર્ધું દગ્ધાને સમકીત દાન કર્યાં. રાયચંદ મત ઉપર તથા મૂર્તિ નિષેધકા ઉપર વારંવાર શાસ્ત્રના પાઠો તથા અકાટ્ય યુક્તિ દ્વારા એવું સિંચન કરવામાં આવ્યુ` કે ઘણા મૂર્તિપૂજામાં મક્કમ બન્યા, ખરેખર ! ચરિત્ર નેતાના પ્રભાવક પ્રવચનાએ કંઈક આત્માએના હૃદયમાં રહેલ ગાઢ મિથ્યાન્ધકાર નાખ઼ુદ કર્યાં. હજી સુધી ત્યાંની જનતા આ ઉપકારને ભૂલી નથી. કચ્છી માવજીભાઇ સાવરકુંડલામાં મુંબઇના ચાતુર્માસમાં ગુણાકૃષ્ટ થયેલ કચ્છી શા, માવજીભાઇ વંદનાથે આવ્યા, સંસારની અસારતા બતાવતી આત્મ જ્ઞાનને વિકસિત કરતી ચરિત્રવિભુની દેશના સાંભળી તે લક્ષ્મીની ચંચળતા સમજ્યા, પાપર્ભથી મેળવેલ લક્ષ્મીને સારા ક્ષેત્રમાં વ્યય કરાયતો તે પુણ્યના હેતુ છે, ધર્માં એન્કમાં જમા કરાયેલી લક્ષ્મી દશાણી વીશગુણી આવતા ભવમાં પાછી સાંપડે છે. માવજીભાઈ ધર્મ પરાયણ તા હતાજ તેમણે પોતાની લક્ષ્મીના સર્વ્યય કરવાની પાતાની ભાવના દર્શાવી. સાચી સલાહ સામ્રાટ કુંડલાથી ત્રીસેક કાશ દૂર પ્રાચીન અને ચમત્કારી ઉના અજારા દીવ દેલવાડા આદિ પુનિત તીર્થોં આવેલા છે જેના મહિમા અપરંપાર છે; જે તીર્થાંમાં પ્રાચીન સમયમાં પૂજ્ય મહર્ષિએ વિચરેલ છે. અકબર બાદશાહને દયાને પાઠ ભણાવનાર જગદ્ ગુરૂ શ્રીમદ્ વિજય હીરસૂરિજી મહારાજનું ઉના સ્વ`વાસ ક્ષેત્ર છે, જયાં હજરા હજુર અનેક પ્રકારના ચમત્કારી ખ્યાતિ પામેલા છે. આવા અનુપમ તીર્થીની માત્રા કરવા ચરિત્રનેતા ઉત્સાહી હતા એટલે ચિતિવભુએ માવજી Page #332 -------------------------------------------------------------------------- ________________ અશિખર ( ૨૮૭: ભાઈને તે તીથીને સંઘ કાઢી પિતાની લક્ષ્મીને સદ્વ્યય કરવા સલાહ આપી. સંઘ પ્રયાણ લક્ષ્મીને સદ્વ્યય કરવાના અનેક સુક્ષેત્રે છે; પરંતુ જે સમયે જે ક્રિયામાં વિશેષ લાભ અને ઉત્સાહ પિતાને માલુમ પડે એમાં એને સવ્યય કરે એ ઉચિત જ છે. સંધ કાઢવાથી અનેક જૈને જાત્રામાં જોડાય, દરેક ગામેની યાત્રા કરે, તીર્થ ભેટવાની અપૂર્વ ભાવનાથી વિપુલ કમ નિર્જરા થાય અનેક ગામડાઓમાં ફેલાયેલી ધર્મ શિથીલતાને સરૂએ પિતાની અમુલ્ય વાણી દ્વારા દૂર પણ કરતા જાય અનેક લેકે સંઘની અનુમોદના કરી જૈનધર્મની પ્રાપ્તિ આવતા ભવ માટે સુલભ કરે છે વિગેરે અનેક લાભે સંધ કાઢનારાને પ્રાપ્ત થાય છે. ચરિત્રનાયકને સચેટ ઉપદેશ સાંભળી પિતે તે તીર્થોને સંઘ કાઢવા પ્રેરાયા. સાવર કુંડલાની જેમ જનતામાં ધર્મ કાર્યો પ્રતિ ઉત્સાહ પ્રેમ અને ભક્તિ અજબ જાગૃત થઈ હતી, એટલે ત્યાંની જૈન જનતાએ સંઘની શોભા કેવી રીતે વધે. લક્ષ્મીને વ્યય કરનાર ભાગ્યવંતની ભાવના પણ વૃદ્ધિને પામે અને સૌ કોઈ નિર્વિરને તીર્થયાત્રા કરે તે માટે સેવા ભાવિ દલીચંદભાઈ મણીભાઈ તથા અમીચંદભાઈ છેટાલાલ બયા વિગેરે સદગૃહસ્થને જ્યા હતા. ભારે ઠાઠથી ચરિત્રવિભુની છાયા નીચે અજારા પાર્શ્વનાથની યાત્રા માટે સંઘ નીકળે. જેમાં સારે સમુદાય એકઠે થયો હતો. વચમાં આવતા ગામમાં સ્થિરતા થતી, દરેક ગામને સંધ ભાવભીને સત્કાર કરતે, ઘણે ઠેકાણે ચરિત્રવિભુના પ્રભાવિક પ્રવચને થતાં હતાં, દરેક ગામમાંથી નવા યાત્રાળુઓ પણ જોડાતા હતા. ઉનામાં પ્રવેશ આ પ્રમાણે વિહાર કરતા ઉના ગામમાં સસંધ ચરિત્રનેતાને પ્રવેશ મહોત્સવ થયો, ઉના દેલવાડા અજારા અને દીવની યાત્રાએ કરી સૌ કોઈના હૃદય આનંદથી નાચ્યાં, ચરિત્રનેતાની પણ આશા Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] કવિકુલરિટ ઘણે વખતે ફળીભુત થતી હોવાથી તેમનું હૃદય પણ અમાપ અને દથી ઉભરાયું. અને પાંચ દિવસની સ્થિરતા થઈ અના તીર્થો આશ્રિત નવીન સ્તવને પણ બનાવ્યા. સંઘ જમણ પૂજા પ્રભાવના વિગેરે ધર્મકાર્યો સારા પ્રમાણમાં થયાં માવજીભાઈએ પિતાની શક્તિ પ્રમાણે દહેરાસર ઉપાશ્રય વિગેરેમાં મદદ કરી પિતાની લક્ષ્મીને સદ્વ્ય ય કર્યો. કંડલા પ્રતિ પ્રયાણ તે પુનીત તીર્થોની યાત્રા કરી ચરિત્રનેતા વિશાલ મુનિમંડળ સહિત સાવરકુંડલા પ્રતિ વિહાર કરી ચુક્યા. નીકળેલ સંઘમાં દલીચંદભાઈ મણીભાઈ વિગેરે ભાઈઓએ ઘણીજ ભક્તિ બજાવી સંધની વ્યવસ્થા સાચવવામાં પણ તેઓની મહેનત અનુકરણીય હતી. ભવ્ય સત્કારથી ચરિત્રનેતા અને શ્રાવકવર્ગ કુંડલા પધાર્યા. પાટણ પ્રતિ પ્રયાણ લક્ષ્મીની ચંચળતા સમજી અઢળક લક્ષ્મીને વ્યય કરી ભદ્રેશ્વર તીર્થની સેંકડે માનવીઓને યાત્રા કરાવનાર ઉદ્યાપન મહેત્સવ આદિમાં હજાર રૂપિયા ખચી જૈનશાસનને શોભાવનાર સંધવી શ્રી નગીનદાસ કરમચંદ તેમજ શ્રી સિદ્ધાચળજીને સંઘ કાઢી લાખેને ખર્ચ કરનાર સંઘવી જીવાભાઈ પ્રતાપસીની આગ્રહભરી વિનતિને સ્વીકારી ચરિત્ર વિભુએ સપરિવાર પાટણ પ્રતિ પ્રયાણ કર્યું. વચમાં પુનીત તીર્થ શ્રી સિદ્ધાચલજીની યાત્રા પણ કરી. પાટણ જવાની ઉતાવળ હેવાથી ત્યાં વધુ ન રેકાતાં તરતજ વિહાર કરી ભવ્ય સત્કારથી સકારાતા અને વીરવાણીને સંદેશ પાઠવતા ઉગ્ર વિહારથી પાટણ નજીક આવેલ ગુણ ઘેર મુકામે આવી પહોંચ્યા. વચવચમાં પાટણના સંગ્રહસ્થ ચરિત્રવિભુના દર્શનાર્થે આવતા અને પાટણમાં જલદી પધારવા વિનતિઓ પણ કરતા. ત્યાંની જનતામાં દિક્ષા વિરૂદ્ધના કાયદાઓએ સ્થાન લીધું Page #334 -------------------------------------------------------------------------- ________________ રિશખર : ૨૮૯ હતુ. એકદમ ઝેરીવાતાવરણ ફેલાયુ' હતુ’. દેવગુરૂ અને ધર્મની નિંદામાં સૌ કાઈ પડી ગયા હતા, ત્યાગી અને ત્યાગમાની જખ્ખર અવહેલના થઈ રહી હતી. પાટણની પ્રભુતા— પાટણ શહેર વર્ષો પહેલા પ્રભુતા અને ઐશ્વયની પરાકાષ્ટાએ પહોંચી ચૂક્યું હતું. પાટણની સમૃદ્ધિ અને ઉપકારજીવી ધનિષ્ટ જનતા પણ અસામાન્ય માનનીય ગણાતી, ધર્માંન્નતિ ફેલાવવામાં, ધર્મ ઉપર આવતા જુલ્મી આક્રમણા અટકાવવામાં અને નિરાશ્રિત દુઃખી દીનાના અવલંબનમાં પાટણની ધર્મપરાયણ જનતા સૈકા પહેલા પહેલે નંબરે આવતી, પાટણની નૃપસભામાં અનેક શાસ્ત્રાર્થી પણ થતા અને યોગ્ય ન્યાય પણ અપાતા આ શહેરમાં અનેક જિનાલયે અદ્યાપિ પણ વિદ્યમાન છે તેમાં ખીરાજમાન પ્રતિમાઓ ધણીજ દ་નીય અને રમણીય છે. કલિકાળ સત્ત શ્રીમદ્ હેમચદ્રાચાય મહારાજશ્રીના અને પરનારી સહેાદર કુમારપાળ ભૂપાલના પાદારવિન્દથી પવિત્ર થયેલ પાટણ શહેરની પ્રજા ધર્મપ્રભાવના કરવામાં અજબ રીતે ઢળેલી હતીઃ ઉદ્દય પછી અસ્ત S ઉદય અને અસ્ત એક પછી એક ક્રમિક સજાયેલા છે. દુન્યવી કોઈપણ ઈષ્ટ કે અનિષ્ટ પદાર્થોના સંચાગ કે વિયોગ કાયમી રહેતોજ નથી. અસ્મિતાની કાલી રેખાઓ લલાટમાં ધારણ કરતા માનવગણ પણ અસ્ત થયા. કદીયે ઉચ્ચસ્તરે ન ખેલતાં પ્રાર્થનામય જીવન ગુજારનારા સુખસાહીખીને સેંકડા કાશ દૂર વરાવી નિરાશ થઇ બેઠેલા કંગાલા ઉન્નત અને સમૃદ્ધ પણ અન્યા, એ કુદરતના ન્યાયદારને ઉલ્લુધવા કાણુ સમર્થ નીવડી શકે? સાંજ પડતા સંધ્યાના રાગા ગગનપટ ઉપર અજબરીતે આપે છે. તેજ બ્યામમંડળ અન્ધકારની શ્યામ ૧૯ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ 1 કવિકુલરિટ સાહીથી બીયામણું અને કાળુંભમ્મર બને છે. ટૂંકમાં ચઢતી પડતી સહુની થાય જ છે. એજ ધર્મની પરાકાષ્ટાએ પહોંચેલું પાટણ આજે કલેશિત વાતાવરણથી કેવી દુઃખદ સ્થિતિ અનુભવી રહ્યું છે? વિરૂદ્ધકરાવ– પાટણની જનતામાં કેટલાક ધર્મદંભીઓ તરફથી જમાનાને ઝેરી પવન કર્યુટરમાં ફેંકીyકીને ભરવામાં આવ્યું હતું. કેટલીક જનતા તે ઉધે રસ્તે દેરવાઈ પણ ગઈ હતી. પૂજ્યતમ સાધુ સંસ્થા અને તારક ત્યાગી વર્ગ તરફ તે ઝેરના કેફથી મુંઝાયેલી જનતાએ ઘણેજ દેહ કેળવ્યો હતે. અને આપખુદીથી કે ગીતાર્થ ગુરૂની સલાહ. લીધા સિવાય જિનેશ્વરની આજ્ઞા લેપક એક ઠરાવ કેટલાકેએ ભેગા થઈ ઠોકી બેસાડ્યો. જે ઠરાવ ત્યાગમાર્ગે વળનારને અત્યંત વિઘરૂપ હતું. તે ઠરાવ એ હતો કે કઈપણ વ્યક્તિ સંસારને પરિત્યાગ કરવા ઇચ્છે તે તે પાટણના શ્રાવકસંઘની આજ્ઞા મેળવ્યા પછી એક મહિને ત્યાગ કરી શકે. અને કોઈપણ સાધુ કઈ વ્યક્તિને શ્રાવક સંઘની આજ્ઞા સિવાય પાટણમાં દિક્ષા આપી શકશે નહિ અને આપશે તે હમારા તરફથી સંધ બહાર કરવામાં આવશે. અમુક શ્રાવકેનું ટોળું ભેગું થઈ સંધના નામે ધર્મને વ્યાઘાત પહોંચાડનારે ઠરાવ કરે એ ધમને મન સાલે એ સ્વભાવિક છે. કેટલાક ભેળા શ્રાવકને ભરમાવી સહીઓ લીધી, પરંતુ જેના હૃદયમાં પ્રભુના આગમને અને આજ્ઞાને સારો પ્રેમ અને શ્રદ્ધા હતી તેવા ધર્મશ્રદ્ધાળું શ્રાવકે આ કાયદાથી હચમચી ઉઠયા. અને એ કાયદાને જરાપણ મચક ન આપતાં તેમનાથી અલગ રહેવાનું પસંદ કર્યું. તે ઠરાવને જાહેર વિરોધ પણ કર્યો. જેને આપણે પૂજ્યતમ માનીએ છીએ, પરોપકારી ગણીએ છીએ, જેઓના ચરણમાં આપણું શીરે ઝુકાવીએ છીએ, એવી ઉચ્ચ કક્ષાએ ઉજજવલજીવન જીવનાર સાધુસંસ્થા પાસે આ આપણી આજ્ઞા કે ફરમાન મનાવવાના કેડ સેવવા એ બાલચેષ્ટા સિવાય બીજું કાંઈ નથી, Page #336 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર [ ૨૯૧ જેઓ નાપાક જીવનવાળા અઢારે પાપસ્થાનકેને સેવનારા તુચ્છ મનુષ્ય પોતાના સ્વાર્થ માટે તરણતારણ જીનેશ્વરેની આજ્ઞાને ઠોકરે ચઢાવે એ ખરેખર જીવતા બળીમરવા જેવું છે. જ્યાં જિનેશ્વરદેવની આજ્ઞા છે ત્યાં જ સંઘત્વ છે. પ્રભુની આજ્ઞા સિવાયના હજારે શ્રાવકે શ્રાવિકાઓ, સાધુ સાધ્વીઓ એ સાચે સંધ નથી. પરંતુ ભલે નેશ્વરદેવની આજ્ઞાને શિરસાવત્વ રાખનાર એક શ્રાવક એક શ્રાવિકા એક સાધુ અને એક સાધ્વી હેય એજ ખરે સંધ છે. બે વિભાગ પાટણના સંઘમાં બે વિભાગ પડયા.એક પ્રભુ આજ્ઞાને શિરોમાન્ય રાખનાર અને બીજે પ્રભુ આજ્ઞાની દરકાર કર્યા વિના જમાનાની આજ્ઞાનું પાલન કરનાર, પ્રભુ આજ્ઞા પ્રમાણે ચાલનારા વર્ગ સેસાયટી પક્ષમાં જોડાયે જ્યારે તેનાથી વિપરીત ચાલનાર યુવકસંઘના પક્ષમાં જોડાયે. યુવકસંધવાળાઓ ત્યાગી ગુરૂઓની છડેચોક નિંદા કરવા લાગ્યા. હાથા સિવાય કુહાડી કાંઈ કામ કરી શકતી નથી. પ્રભુના શાસનને કુઠારાઘાતની આ પ્રવૃત્તિમાં અને ધર્મ વિરૂદ્ધ દીક્ષાના ઠરાવમાં સાધુવેષને લજવનાર અમુક સાધુઓ પણ હાથા રૂપે હતા. આવી વિલક્ષણ અને ધર્મનિંદક યુવકસંઘની પ્રવૃત્તિ જોઈ શ્રદ્ધાળુ વર્ગ મનમાં ઘણે જ દુભાયે. ધહીનેને ધર્મોન્નતિની કાંઈ પડી નથી. ત્યાં શ્રદ્ધાળુ વર્ગ “શાસન રસીક સંઘના નામે ઓળખાતો ખુબજ મક્કમ બને. વિરોધી તરફથી આવતા આક્રમણે અને અગવડતાને સામને કરી પતે અલ્પ સંખ્યામાં હોવા છતાં ધર્મ ઝનુનના ટેકાથી ધર્મનું રક્ષણ કરવામાં કટીબદ્ધ બન્યો. શાસન રસીક સંધના આગેવાન સંઘવી નગીનદાસ કરમચંદ લહેરૂભાઈ મશરૂવાલા, જેસંગભાઈ પ્રેમચંદ, ભોગીલાલ હાલાભાઈ ભેગીલાલ મંત્રી વિગેરે ઘણું આગેવાનોએ એકત્રિત થઈ વિચાર્યું કે હવે આપણે પાટણના આંગણે શાસનનું રક્ષણ કરી શકે એવા વિદ્વાન અને પ્રખરવકતા આચાર્ય મહારાજને આગ્રહભરી વિનતિ કરી લાવવા જોઈએ. આ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ 1 કવિકુલકિરિટ વિચારમાં સૌ એક અન્યા પછી આચાર્ય શ્રીને કુંડલા મુકામે વિનતિ કરવા ગયા હતા અને રિત્ર વિભુએ પણ શાસન રક્ષાનુ` કામ જાણી વિનતિના સ્વીકાર કર્યાં હતા, નિવિશ્નપ્રવેશ પહેલા જણાવી ગયા મુજબ ચરિત્રવિભુ પાટણ નજીક કુણઘેર આવી પહોંચ્યા હતા. આ સમાચાર મળતાં વિશાળ સંખ્યામાં લેાકેા વન્દ્રનાથે આવ્યા હતા. ત્યાં પૂજા તથા સ્વામિવાત્સલ્ય કરવામાં આવ્યાં હતાં, પાટણની સધળી પરિસ્થિતિથી ચરિત્રનેતા વાકેકગાર થયા. જો કે આપણા રિશનેતાની પ્રકૃતિ વિકટ પ્રસ ંગેામાં પણ શાન્ત રહે છે. પરન્તુ ધર્મ વિરૂદ્ધ પ્રવૃત્તિએ જોતાં જરૂર જુસ્સા અને ધગશ ઉત્પન્ન થાય છે. પંજાબની વીર ભૂમિમાં શાસ્ત્રાર્થી અને વિરાધીઓના આક્રમણાના અનેક પ્રસ ંગા ચરિત્રનેતાએ વટાવેલા હતા એટલે મજબુત અને મક્કમ રહે એ સ્વભાવિક છે. સત્ય ભાષિતા અને નિડરતાથી પ્રભુ આનાના પ્રચાર કરવા આ બે સદ્ગુણા પોતાને વર્યાં હતા. આવતી કાલે આચાય શ્રીને પ્રવેશ થશે એવા સમાચાર ફેલાતા સહુના હૃદયેામાં ( વિરાધી સિવાય ) આનંદની ઉર્મીઓ ઉછળી રહી હતી. આચાર્ય મહારાજશ્રીનુ આગમન સાંભળી વિરોધી વ`ચાંકયા, હૃદયમાં ખળવા લાગ્યા. કેટલાક યુવકા તો ઉન્મત્તતા ભરી પ્રચારણા કરવા લાગ્યા. આવતી કાલના પ્રવેશમાં ભંગાણ પાડવા શક્ય પ્રયત્ના કરી ચૂકયા. પરન્તુ સૂર્યની સામે ધૂળ નાંખનાર પોતાનીજ આંખ ધૂળથી ભરે છે એ કાયા આ સ્થળે સત્ય ઠર્યાં, સવ ઉપાયાથી નાસીપાસ થયેલા તેઓના હાથ નીચા પડયા, શાસન રસીક સંધ અપ સંખ્યામાં હોવા છતાં ત્યાગી ગુરૂએની ભક્તિ અને શાસન પ્રભાવના ફેલાવવા સ્થિરહૃદયી બન્યા. અખિલ પાટણ શહેરને એકજ રાતમાં ધ્વજા, કમાન, માંડવાથી અને રેશમી ઝરીના કાપડાથી શણુગારી દેવનગરી સમાન બનાવી દીધું'. અમદાવાદથી આવેલ ક્રુરતા ખેંડના મધુર અવાજથી Page #338 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ, CALL ( પાટણના ચાતુર્માસમાં લેવાયેલો ફોટો ). Page #339 --------------------------------------------------------------------------  Page #340 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર [ ૨૯૩ આખુંય પાટણ ગાજી ઉઠયું, એવીરીતે ચરિત્રનેતાએ પેાતાના મહેાળા શિષ્ય પરિવાર સાથે નિર્વિઘ્ને પ્રવેશ કર્યાં, અને ચભણાજીની ધર્મશાળામાં ઉતર્યાં. વ્યાખ્યાન પીઠ ઉપર ખીરાજી ગંભીર ધ્વનિથી સ્વપર કલ્યાણકારી દેશના આપી જે સાંભળી શ્રોતાજનાને અપૂર્વ આનંદ થયા. કુદરતની અલિહારી— વર્ષો પહેલા આજ પાટણ શહેરમાં ચરિત્ર નાયકના ઉપદેશથી જૈન જ્ઞાતિના ઝઘડા પત્યેા હતા અને સંધ એકમેક થયા હતા એજ પાટણમાં આજે ધાર્મિક વિરોધ ઉભા થતાં બન્ને પક્ષને પ્રભુ મહાવીરની વાણીના અદ્ભુત પ્રભાવ સમજાવવા ચરિત્ર નાયકનુ' આવવુ. થયું એ પણ કુદરતની અલિહારીજને ? આચાર્ય મહારાજની વિદ્વત્તા અને શાન્ત પ્રકૃતિ માટે ઉભય પક્ષને માન હતું. પરન્તુ એક ધર્મ વિરોધી પક્ષ અને બીજો શાસન રસીક પક્ષ આ બન્નેના મેળ અશકય તા હતાજ છતાં ઉપકાર મુદ્ધિથી ઉન્માર્ગે જતા તે વિરાધ પક્ષને માર્ગસ્થ બનાવવાના શુભાશયથી પોતે મધ્યસ્થ સ્થાનમાં ઉતર્યાં હતા, બન્ને પક્ષની જનતા અવાર્ નવાર્ આવવી શરૂ થઇ. દેશનાના પ્રવાહથી ઉભય પક્ષ આકર્ષાયા સૌ કાઇ વ્યાખ્યાનમાં ચર્ચાતા વિષયામાં રસ લેતા થયા. વ્યાખ્યાન સાંભળવાથી કેટલાર્કા એટલું તો સમજ્યા કે ત્યાગ એ સર્વ શ્રેષ્ઠ આત્મ કલ્યાણના ધારી પંથ છે અને તેના વિરાધ કરવા એ આત્મ દ્રોહ કરવા ખરાખર છે. કેટલાક કદાગ્રહીઓએ પોતે માનેલું સાચું છે એમ માની પોતાનુ પકડેલ' પુષ્ડ' છેડયું નહિ, કેટલાક સરલાશયી સજ્જતા પોતાની ભૂલ કબુલ પણ કરી ગયા હતા. જુદા જુદા વિષયેા ઉપર ચર્ચા—— એક માસની દેશનામાં જુદા જુદા વિષયા ઉપર અકાટ્ય યુક્તિઓ દ્વારા ધણું વિવેચન કર્યું. વીતરાગ દેવની આજ્ઞા અને તેની મહત્તા, Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ] કવિકુલકિરિટ સંઘ કોને કહેવાય ! સંધ અને વીતરાગ દેવની આજ્ઞા એ ઉભયને કેવી સંકલના હોય, ત્યાગને વિરોધ, ત્યાગીઓની હેલના કેવી ભયંકર દશાને અનુભવ કરાવે છે, દુઃખ અને સુખના નિદાને, કર્મના ભયંકર વિપાકે, જૈનાચાર્યની ફરજ ઉસૂત્ર પ્રરપકેની ભયંકર દશા, ધર્મવંસ વખતે મૌન પકડી શાતિને ડોળ કરે એ શાસનને દ્રોહ છે વિગેરે અનેક વિષયો ઉપર શાસ્ત્રના પાઠો અને સચોટ અસરકારક દષ્ટાંતિથી ચરિત્ર નાયકે પાટણની જનતાને તત્વાવધ કર્યો પરંતુ લસણને કસ્તુરીને ચાહે તેટલે પાસ દેવામાં આવે તે પણ પિતાની દુર્ગધ તજતું નથી તેમ આચાર્યશ્રીને હૃદયંગમ ઉપદેશ અને સુયુક્તિઓ એ ગાઢ પ્રતિપથી વર્ગના હૃદયમાં સ્થાન ન લીધું. મક્કમ બન્યો શાસન રસીક સંઘ તે હમેંશાના જુસ્સાદાર અને શાસ્ત્રોક્ત પ્રમાણોથી ભરપુર ચરિત્ર નેતાના ચાલતા પ્રવચનેથી ઘણેજ મક્કમ બની ગયે. ચાહે તેવી દુન્યવી અગવડોને સહન કરી પ્રતિપક્ષ તરફથી આવતા ગમે તેવા આક્રમણને સામને કરી પિતે વીર આજ્ઞા પાલનમાં દઢ હૃદયી બન્ય. શાસન રસીક સંધના અત્યંત આગ્રહથી ૧૯૮૬ નું ચાતુર્માસ વખાર ના પાડે કર્યું. ચતુર્માસ પહેલાજ ચરિત્ર નેતાના હસ્તે શાસન ઉદ્યોતનાં ઘણાં કાર્યો થયા. કાયદાનો ભંગ પહેલા આપણે જોઈ ગયા કે યુવકસંઘના કેટલાક યુવાનીઓએ પાટણમાં એવા પ્રકારને ઠરાવ કર્યો હતો કે યુવકસંઘની આજ્ઞા સિવાય કેઈપણ દીક્ષા લઈ શકશે નહિ અને કેઈ આપી શકશે નહિ. જે કેઈ આથી વિરૂદ્ધ વર્તન કરશે તે તેને સંધ બહાર મૂકવામાં આવશે અને તેમાં ભાગ લેનાર શ્રાવકે સાથે કેઈપણ જાતને વ્યવહાર રાખીશું નહિ, Page #342 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર ઉપરોક્ત બીન જવાબદાર અને શાસ્ત્રથી તદ્દન અનભિજ્ઞ વ્યક્તિઓ તરફથી થયેલે કાયદે કોઈપણ ધમાં માણસ માનવા હરગીજ તૈયાર ન થાય. કાયદે પાપને રેકનારે હોઈ શકે પરંતુ ધર્મમાં અંતરાય કરનારે કાયદે સાચે જૈન સંધ કદાપિ કરી ન શકે. શાસન રસીક સંધ તે મદ્યપાન મસ્ત ટોળાના આલાપની જેમ તેઓના આ મનફાવતા ઠરાવને હકકારી કાઢતો. આ પ્રસંગે તલાજા નિવાસી શા નંદલાલભાઈ તથા કુકરવાડાના શા મનસુખલાલ સંસાર ત્યાગ કરવાની ઉગ્રભાવનાથી ચરિત્રનેતાની છાયામાં આવી પહોંચ્યા. આ બન્ને ભાગ્યશાલીઓમાં આચાર્યશ્રીના મુંબઈના વ્યાખ્યાનથી દઢ વૈરાગ્ય જાજ હતું અને પૂર્ણ પરિચય વાળા હતા. તેઓએ ચરિત્રવિભુ પાસે દીક્ષાની યાચના કરી. દીર્ઘદર્શ આચાર્ય દેવે તે ઉભય મુમુક્ષુની પૂર્ણ મક્કમતા તપાસી તેઓને સાથે જણાવ્યું કે અત્રે સંયમ વિઘાતકોને મોટો રાફડો છે, સંયમ લેવાના અભિલાષકોને શિથિલ બનાવી પતન કરવાના ઉપાયો તેઓ જે છે. માટે તમે પુરા મક્કમ હે તેજ સંયમ અપી શકાય. તે બને યુવકોએ જણાવ્યું કે ગમે તેવી વિઘમાળાઓ આવે તે હમે જરા ડગીશું નહિ હમારી આત્મકલ્યાણની ભાવનાને આપશ્રીની નિશ્રામાં જરૂર ફળીભૂત બનાવીશું. શાસન રસીક સંઘ તે મકમજ હતે. વિરોધી વગ તરફથી કંઇક સહન પણ કરવું પડશે એવી ખાતરી હોવા છતાંયે શાસનપ્રભાવનાની તમન્નામાં તેવી ભિતીથી બેદરકાર હતે. શેઠ નગીનદાસ કરમચંદ તરફથી થંભણુજીની વાડીના ભવ્યમંદિરમાં દીક્ષા નિમિત્તે અષ્ટાબ્લિકા મહત્સવ પ્રારંભાયો. આ પ્રસંગે આમંત્રણ પત્રિકાદાર બહારગામના સેંકડે શાસન પ્રેમીઓને નેતર્યા. સેંકડે શાસનપ્રેમીઓ શ્રી ભાગવતી દીક્ષાના મહત્સવમાં આવી પહેગ્યા. આગન્તુક વર્ગ હર્ષમાં ગરકાવ થયો હતો કારણ કે વિરોધી Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ 1 કવિલકરટ એના ધમપછાડા હેઠે આચાર્ય શ્રીના હસ્તે દીક્ષાના કાયદા તાડી દ્વાર ખુલ્લા કરવાના હતા. હાથી વિવિધએન્ડા રાજરસાલા વિગેરેથી શાલતા દીક્ષા નિમિત્તના એક ભવ્ય વરધાડા નીકળ્યા હતા. દીક્ષાની છામ નન્દુલાલભાઇની છેકરીએ ઉપાડી હતી, તથા તેમના જમાઇ હાથી ઉપર બેઠા હતા. શહેરના ભવ્ય લત્તામાં ફરી વરધાડા ગામમહાર વડવૃક્ષના નીચે ઉતર્યાં હતા. પૂજ્ય ચરિત્રનેતાના વરદહસ્તે હજારા માનવાની મેદિનીમાં બન્ને મુમુક્ષાઓને ચૈત્ર વદ પાંચમના દિને દીક્ષિત કર્યાં, નંદલાલભાઈનું નામ મુનિશ્રી નોંનવિજયજી તથા મનસુખલાલનું નામ મુનિશ્રી મહાવિજયજી રાખી અનુક્રમે પૂજ્ય આચાર્યશ્રીના તથા મુનિરાજ શ્રીમદ્ ભુવનવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કર્યા હતા. અંતે ચરિત્રનાયકે દીક્ષાની મહત્તા ઉપર પ્રકાશ નાખતું એક ભવ્ય પ્રવચન કર્યુ` હતુ`. તે દિવસે શ્રીફળની પ્રભાવના, શાંતિસ્નાત્ર તથા સ્વામિવાત્સલ્યે કરવામાં આવ્યા હતા. આ પ્રસ ંગે બહારગામથી લગભગ ખારસા માણસેાએ આ દીક્ષા મહાત્સવમાં ભાગ લીધા હતા, કાઇને આશા ન હતી— આવા અદ્ભુત દીક્ષા મહેાત્સવ પાટણના આંગણે નિવિઘ્ન ઉજવાશે એવી આશા કાઇને ન હતી. પરન્તુ ધમનાપ્રભાવે એ પ્રસંગ અભૂત પૂર્વ ઉજવાઈ ગયા. શાસન પ્રેમીએએ આ પ્રસંગે પોતાની ચંચળ લક્ષ્મીને સર્વ્યય કરવામાં પાછીપાની ન કરી. જોકે વિઘ્ન વાદળીઓ સામાન્ય રીતે આવી. પણ તે શાસનદેવના પ્રતાપે સધળી વીખેરાઇ ગઇ. દીક્ષા વિધા ખૂબ ખીજાયા. દીક્ષા અટકાવવાના શકય ઉપાયા કર્યો પણ તે સધળા નિષ્ફળ ગયા અને તેમના પૈસાનુ` નાહક પાણી થયું. હાથ નીચા પડયા. મીમાં પડયા પણ ઢંગડી ઉંચી એ કહેવત અનુસાર થોડાક યુવાનીઆઓએ મીટીંગ ભરી દીક્ષાના વિધ કર્યાં. પરન્તુ સત્ય વસ્તુને કાઈપણ જાતના ભય હાતા નથી. સાચા Page #344 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [t ૨૯૭ ધર્મગુરૂએ એવી ચેષ્ટાથી જરાપણ ગભરાતા નથી પણ ઉલટા મક્કમ થાય છે. પાટણના આંગણે કેઈપણ સાધુ યુવાસંધની આજ્ઞા સિવાય દીક્ષા નહિ આપી શકે એવું જે ઘમંડ હતું તે નબળું પડયું. આ પ્રમાણે ચરિત્રનેતાએ અનેક પ્રકારના પરીષહે સહન કરી શાસનની પ્રભાવના કરવામાં જરાપણ પાછીપાની ન કરી. પિતાના ઉપર આવતા અનેક પ્રકારના પ્રહારની દરકાર કર્યા વિના મહાવીર પ્રભુની આજ્ઞાનું રક્ષણ કરવા તનતોડ પ્રયત્ન કરનાર સાચા ભાવાચાર્યો છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ; આ પ્રકરણ ૭ મું. ઝવેરી મોતીચંદભાઈ ટણમાં ઉપરોક્ત બે ભાગ્યશાલીઓની દીક્ષા પ્રસંગે બહારગામથી ઘણુ માણસે આવ્યા હતા. તેમાં સુરત નિવાસી ઝવેરી શ્રીયુત જેચંદભાઈ દયાચંદ પણ સંયમગ્રહણ કરવાને ઉત્કંઠિત થયેલા પિતાના પુત્ર મેતીચંદ સાથે આવ્યા હતા. તેમણે પૂજ્ય આચાર્યશ્રીને નમ્રભાવે વિજ્ઞપ્તિ કરી કે મારા પુત્રને પૂર્વની પૂણ્યદયથી સમગ્રહણ કરવાની તીવ્ર અભિલાષા ઉત્પન્ન થઈ છે. તે અભિલાષાને સફળ કરવા આપ સુરત પધારે તે ઘણુંજ સારું કારણકે આ અપૂર્વ મહત્સવ મારે મારા ઘર આંગણેજ ઉજવવાની ભાવના છે. મહારાજશ્રીએ જણાવ્યું કે તમે કહે છે એ બધી વાત Page #346 -------------------------------------------------------------------------- ________________ સૂરિશખર આ ૨૯૯ સાચી છે. પરન્તુ હેમારૂં' ચામાસુ અત્રે નકકી જેવું છે. વળી સુરત અત્રેથી ધણું દૂર છે તેમજ હાલ કટાકટીના મામલા વખતે પાટણને હું જરાપણ છેડી શકું એમ નથી, એટલે તમા સુરતમાં ખીરાજતા આચાર્ય શ્રીમદ્ સાગરાન’દસૂરિજી મહારાજ પાસે હમારા નામથી દીક્ષા અપાવા તા માને કાઇપણ જાતના વાંધા નથી. અત્રેથી લેવાને માટે મુનિ પ્રવીણવિજયજી વિગેરે સાધુઆને ખુશીથી માકલીશું. જેચંદભાઈ પોતે સમજી હાવાથી આચાર્યશ્રીની અગવડને ધ્યાનમાં લઇ એ વાત પોતે સ્વીકારી. ટુંક પરિચય— ઝવેરી મેાતીચંદભાઇ લગભગ ઓગણીસ વર્ષના હાઇ ભરયુવાનીના પ્રથમ પગથીએ ચઢી રહ્યા હતા. સુખ વૈભવા, એશઆરામ અને સાહીખીએ પેાતાની પાસે અઢળક હાવા છતાં તે અધીએ સામગ્રી સ યમની ભાવનાથી કારમી ભાસતી ધમ પિતાના સુયાગથી તેઓના જીવનમાં ખાલ્યવયથી અજમ ધર્મના સસ્કારી રેડાયા હતા. પ્રભુપૂજા, તપ, આવશ્યકક્રિયા આદિ ધાર્મિક અનુષ્ટાનામાં સહર્ષ પાતાની આધ્યવય હોવા છતાં મગ્ન રહેતા. ચરિત્રનેતાના સુરતમાં થયેલ ચાતુર્માંસ દરમ્યાન . વૈરાગ્યના અંકુરાએ ઉંડુ સ્થાન લીધું હતુ. ત્યાગી મુનિવરા પાસે જઇ ધાર્મિક અભ્યાસ કરવાની તેમને ઘણી ખંત હતી. તેમના પિતાશ્રી જયચંદભાઇ અજોડ ધર્મ શ્રદ્ઘાળુ અને સંયમ માગના અત્યંત રાગી હતા. તેઓની ગલ` શ્રીમંતાઈ ઝળહળતી હતી. ઔદાર્યાદિચુણા પણ તેમની જીવનયાત્રામાં તરી આવતા હતા. વીશ હજારના ખર્ચે તેમણે સુરતમાં એક જૈનાનંદ પુસ્તાકાલય બનાવી આપ્યું છે. બીજા પણ ધમ` પ્રસ ંગમાં યથાશક્તિ તેમણે પોતાના ઉદાર હાથ લખાવ્યેા છે, તે કર્મગ્રન્થ આદિ પ્રકરણ શાસ્રના સારા માતા હતા. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦] કવિકુલકિરિટ પુત્ર રત્નની ભેટ– પિતાના પુત્રે જ્યારે દીક્ષા ગ્રહણ કરવાની ભાવના પ્રગટ કરી ત્યારે તેમણે ચારિત્ર માર્ગમાં આવતા પરીસહ વિગેરેની સમજુતી આપી ચારિત્ર માર્ગ એટલે ઉત્તમ છે એટલે જ તેને નિર્વાહ કરે કઠીન છે સંયમ લીધા પછી તેને ત્યાગ કર એ મહાન દુઃખનું કારણ છે વિગેરે ખૂબ વાત કરી તેમની વૈરાગ્યની કસોટી કરી. પરંતુ તેમણે ઉત્તમ માર્ગમાંથી પતિત કરવાને એક પણ અક્ષર ઉચ્ચાર્યો નથી. તેમની અતીવ દૃઢ ભાવના જોઈ તેમણે સંયમ સ્વીકારવાની વિના આના કાનીએ હા પાડી અને એ દીક્ષા મહોત્સવને પિતાના ગૃહાંગણમાં ઉજવવા તૈયાર થયા અહે? દુષમ કાલમાં પણ પુણ્ય નિધાન વ્યક્તિઓ ત્યાગ ધર્મને ઉત્તમ માનનાર ભાગ્યશાલીઓ પોતે અઢળક ઐશ્વર્યના ધણી હેવા છતાંય પિતાના પુત્ર રત્નને શાસનના ચરણે સહર્ષ ભેટ કરે એ શું ઓછું આશ્ચર્ય ગણાય? મેતીચંદ જેવા પુત્ર રત્નની જન્મદાતા માતુશ્રી જસકેર બેનને દીક્ષા પ્રત્યે સંપૂર્ણ સદ્દભાવ હેવા છતાં મેહને વશ થઈ દીક્ષાની વાત સાંભળતા ધાર આંસુએ રૂદન કરવા લાગ્યાં પણ એ પવિત્ર કાર્યમાં અંતરાય ન નાંખી એક સાચી માતા અને રત્નકુક્ષી તરીકેની ફરજ અદા કરી છે. અભિનંદન પત્રિકા દીક્ષાના આગલા દિવસે અજીમગંજનિવાસી શ્રીયુત રાજા બહાદુરસિંહજી દુધેડીયાના પ્રમુખપણા હેઠળ સમૃદ્ધ અને સુખ સાહીબીમાં ઉછરતા તેમના મિત્ર મંડળે ભાવ ભીનું અભિનંદન પત્ર રાયચંદ દીપચંદની વિશાળ કન્યા શાળામાં સમપ્યું હતું. જે અત્યંત ભાવવાહી હોવાથી અત્રે આલેખાય છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ રિશેખર A [ ૩૦૧ ચારિત્રમાર્ગ અંગીકાર કરનાર ભાઇશ્રી માતીચંદ્ર જયચંદભાઈને અભિનંદ્યન પત્રિકા અપ ણુ કરનાર—શ્રી સુરત જૈન વિસા આસવાળ યુવક મંડળ છપાવી પ્રસિદ્ધ કરનાર—કુસુમ≠ લલ્લુભાઈ ધરમચંદ ધન્ય છે? ધન્ય છે? એ બાલ સાધુ તને ધન્ય છે ભર જીવાન વયે વિલાસ અને વૈભવેાના ત્યાગ કરનાર, સંસારના મેાહમાં નહિ *સનાર, જીંદગીના કૃત્રિમ સુખાને ઠોકરે મારનાર આ સાધુ પુરૂષ ધન્ય છે. અને આ કામલ વયમાં ચારિત્ર મા` અ`ગીકાર કરનાર, મુક્તિના પથે વિહારનાર આ બાલ બ્રહ્મચારી તારા જય થાઓ વિજય થાઓ. જીંદગીનું સાČક કરનાર એ આદર્શ યુવાન તને કેમ સોધીએ ? કયા શબ્દેોમાં સ્વાગત કરીએ ? જન્મ ભૂમિનું ગૌરવ વધારનાર એ પુણ્યાત્મા ? વીસા એસવાલ જ્ઞાતિના એ મુક્તાક્લ ? આ તારા યુવાન બંધુએને હું` સાંભળેલ ત્રણ જગતના નાથના સ ંદેશ સંભળાવજે અને તારા તેજમાં સને ઢાંકી દેજે. પુણ્ય પંથે પ્રયાણુ કરનાર એ મહાત્મા ? હારા કુટુ હારી જ્ઞાતિ અને હારા શહેરની કીર્તિ હું વધારી છે. હારા પુનીત પગલાથી અમને પાવન કરજે. હારા વચનામૃતનું અમને પાન કરાવજે, અને હારા મુખ દર્શનના લાભ અમને આપતા રહેજે, ત્યાગ માર્ગ અંગીકાર કરનાર એ ત્યાગી? વીતરાગની વાણી સભળાવનાર એ વીરાગી ? તપ માગે દષ્ટિવાળનાર એ તપસ્વી હાર ચારિત્ર, હારૂ ધ્યેય, હારી ભાવના અને હારૂં મનેાખલ જૌઇ અમારાં શીર તારા ચરણે ઝુકી રહ્યાં છે.. અને એ કવીર ? એ હારા વીર પિતાશ્રી મહાવીરદેવનાં, હારા અને હમારા તારણહારનાં પવિત્ર વચનામૃતા સત્ર ફેલાવજે. શાસનને શાલાવજે, અને જૈનધર્મના વિજય વાવટા દશે દિશામાં ફરકાવજે, Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ] કવિકુલકિરિટ દૈવી રીતે પ્રતિબંધ પામેલા એ દીવ્ય પુરૂષ? શાસનના એ મહાન પૂજારી? અમે તને શું કહીયે!, તને સલાહ આપવી એ અમારી લાયકાત છે? ના અમારી તે એ યાચના છે કે એવા કૃત્ય કરજે કે જે અમને ગૌરવશાલી બનાવે. હારા કુટુંબી અને આત્મજનની કીર્તિ વધારે. અને પ્રભુનું શાસન દીપાવે. યુવાનના એ નાવિક? આ હારા યુવાન સહચરો તારા વડે સંસારસાગર પાર ઉતરવાની આશા બાંધી રહ્યા છે. તેમને નિરાશ નહિ કરતે તને ત્યાગ માર્ગે પ્રયાણ કરતે જોઈને એ વીર યુવક? અમે યુવકના અંતરે પ્રyલ્લીત બને છે, નવપલ્લવીત બને છે, હર્ષથી ઉભરાય છે. ઓ પરમગી! હારા ગબલથી આંખ છતાં અંધ બનેલાના નેત્રો ખુલ્લાં કર. અમારૂં કર્તવ્ય બતાવ, અમારે ધર્મ સમજાવ. ક્ષમા કરજે ઓ દયાલુ આત્મા ! અમારા કહેવાથી જે હાર પવિત્ર હૃદયમાં કોઈપણ સમયે દુઃખની લાગણી ઉદ્ભવી હોય તે હે પરમકૃપાલુ! ક્ષમા આપજે. પિતાની ઈચ્છાને માન આપનાર એ આજ્ઞાપાલક પુત્ર ! અમને એવા કૃતધી ન ગણું લેતે કે જેણે શાસનને ચરણે પિતાના મહાન પુત્રરત્નની ભેટ ધરી તેને ભૂલી જઈએ. ધન્ય હો! તે વીર માતપિતાને કે જેણે શાસનની ઉન્નતિ ખાતર પિતાના ચમત્કારીક અને ભાગ્યવાન પુત્રને મોહ છો. મોહમાયાના બંધનમાં બંધાયેલા, સંસારસાગરમાં સડતા, વિષય વાસનામાં લપટાયેલા અને લક્ષ્મીના મદમાં ભાન ભૂલી કર્તવ્યથી વિમુખ થયેલા એવાં જે અમે, તેમને એ વીરપુત્ર! તું તરજે અને તારજે. અમારૂ અભિનંદન સાર્થક ત્યારે જ થશે કે જ્યારે એ ભાગ્યવાન ! તારા જેવા અમને તું બનાવશે એજ અમારી અંતિમ અભિલાષા તું પૂર્ણ કરજે. શાસનદેવ હને સહાય થાઓ અને તારે જય થાઓ. ગોપીપુરા–સુરત. - વંદવીરમ્ તા. ૩-૫-૩૦ Page #350 -------------------------------------------------------------------------- ________________ સૂરિશખર [ ૩૦૧ આ ઉપરાંત આનંદવર્ધક સભા તરફથી ઝવેરી નેમચંદ અભેચંદ જે. પી. ના પ્રમુખપણું હેઠળ પણ એક માનપત્ર આપવામાં આવ્યું હતું. આદર્શ દીક્ષા મેતીચંદભાઈ સંયમ માર્ગ વિચરવા સજજ થયા તેમના પિતાશ્રીએ ચંદ્રપ્રભુ ભગવાનના ભવ્ય જીનાલયમાં પંચ કલ્યાણું મહત્સવ શરૂ કરાવ્યો અને પોતે સારા દ્રવ્યને વ્યય કરી એક ભવ્ય વરઘેડે ચઢાવ્યો શહેરના ભવ્ય લત્તામાં ફરી અદાલત પાસે બાંધેલા ભવ્ય મંડપમાં ઉતર્યો હતો, વરઘોડામાં મોતીચંદભાઈ લક્ષ્મી ચંચળ છે એવો જાણે દુનિયાને શુભ સંદેશ ન પાઠવતા હેય તેમ છૂટે હાથે દાન આપી રહ્યા હતા સં. ૧૮૮૬ ના વૈશાખ સુદ ૬ ના શુભ દિને સુરતમાં બીરાજતા આચાર્ય શ્રીમદ્દ સાગરાનંદસૂરિજી મહારાજના વરદ હસ્તે લગભગ ત્રણ હજાર માનવ મેદની વચ્ચે દીક્ષાની શુભ ક્રિયા કરાવવામાં આવી હતી, તેમનું નામ મુનિશ્રી મહિમા વિજયજી રાખી ચરિત્રવિભુના શિષ્ય મુનિશ્રી પ્રવિણવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યા. ઘણા વર્ષો પછી પહેલી આ વૈભવશાલી યુવાનની દીક્ષા થતી હેવાથી સૌ કોઈ આશ્ચર્ય મુગ્ધ બની હર્ષિત બન્યા હતા. પ્રવચનના અંતે શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી. જેચંદભાઈ પિતે સાગરજી મહારાજના રાગી હેવા છતાં પિતાના પુત્રને અમુકજ ઠેકાણે દીક્ષા લેવાનું જરા પણ દબાણ કર્યું ન હતું પરતુ જણાવ્યું હતું કે તારૂં મન જ્યાં માનતારા સંયમને જ્યાં નિર્વાહ થતું હોય તેવા સુવિહિત સંધાડામાં તું દીક્ષા લે એમાં મને જરાપણ વિરોધ નથી.ધન્ય છે જેચંદભાઈના આ ધર્મરાગને અને મધ્યસ્થપણને? ચરિત્રનેતાની આજ્ઞાથી અંકલેશ્વર મુકામે જેઠ સુદ ૧૦ના દિને મહિમા વિજયજીને વડી દીક્ષા આપવામાં આવી હતી. તે વખતે પણ તેમના સંસારી પિતા જેચંદભાઈ તરફથી સંધ જમણ તથા પ્રભાવના કરી સારા દ્રવ્યને વ્યય કર્યો હતે. તેમની Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨] કવિકિરિટ દીક્ષા પ્રસંગે શેઠ રણછોડશેષકરણ તથા નવપદ આરાધકના સુજ્ઞ સભ્ય આદિસે દસ માણસે આવ્યા હતા. ચાણસ્મા પધાર્યા– ચતુર્માસ નજીક આવવા લાગ્યું. પણ હજુ લગભગ દોઢેક માસ બાકી હતા. ચાણસ્મા સંઘની અતીવ આગ્રહ ભરી વિનતિને સ્વીકારી સરકાર ચરિત્ર વિભુ ચાણસ્મા પધાર્યા. ચાણસ્મા જનતાએ પૂજા પ્રભાવના વ્યાખ્યાન શ્રવણ વિગેરે ઘણી પ્રભાવનાઓ કરી વ્યાખ્યાનમાં હમેશચીકાર હાઉસ રહેતો હતો. થોડા દિવસમાં ત્યાં અપૂર્વ જાગૃતિ આવી. પુત્ર અને પિતા– હમેંશ ધર્મ ક્રિયામાં જીવન ગાળનાર દેવગુરૂ અને ધર્મના પૂર્ણ રાગી, શ્રદ્ધાનિષ્ઠ અને સરળ પ્રકૃતિ છાણી નિવાસી શા. છોટાલાલ હરગોવિન્દદાસ તથા તેમના પુત્ર રત્ન લગભગ ૧૪ વર્ષની બાલ્યવયમાં બાલુભાઈ સંસાર ત્યાગવાની ભાવનાથી ચરિત્રનેતાની છાયામાં ચાણસ્મા મુકામે આવ્યા. ૬૭ વર્ષની પાકટ વયે પહોંચેલા શા. છોટાભાઈ કુમલી વયના પિતાના પુત્ર રત બાલુભાઈને લઈને સંયમ સ્વીકારવા આવ્યા છે એ સમાચાર ચાણસ્મા સંધમાં વિસ્તર્યા, અપૂર્વ આનંદ સૌને થે. કારણકે ત્યાંની જનતા ત્યાગ માગ પ્રતિ ઘણી ઝુકેલી છે. સંયમ લેનાર વ્યક્તિને આવતી અગવડે અને વિન કંટકને દૂર કરી સંયમ માર્ગ નિષ્કટક બનાવી આપવામાં પંકાયેલી છે. એટલે આ દીક્ષા મહત્સવ ચાણસ્મામાં ઉજવવા સહુ કેઈ સહર્ષ સજજ થયા. છેટાભાઈના પુત્ર નગીનભાઈએ ૧૯૮૧ માં સુરત મુકામે દીક્ષા લીધી હતી તેમજ છોટાભાઇના ભાઈ ખીમચંદભાઈના પુત્ર છબીલદાસભાઈએ ૧૯૭૮ ની સાલમાં દીક્ષા લીધી હતી. એટલેજ છોટાભાઈની હિંમત આવી વૃદ્ધાવસ્થામાં દીક્ષા ગ્રહણ કરવાની થઈ. વળી બાળવયમાં રમતગમત અને દુન્યવી સુખને મોહ છેડી વૈરાગ્ય વાસિત અંતઃ Page #352 -------------------------------------------------------------------------- ________________ સૂરિશખર "[ ૩૦૩ કરણવાલા બાલુભાઈની સાથે દીક્ષા લેવાની અત્યંત ઉત્કંઠાએ છોટાભાઈની દીક્ષાને ઘણું જેમ આપ્યું હતું. બાલુભાઈએ દીક્ષા ન લેવાય ત્યાંસુધી દૂધ, ઘી વગેરેના ત્યાગની કરડી પ્રતિજ્ઞા લીધી હતી. અપૂર્વ સંસ્કાર– બાલુભાઈ પોતાની નાની ઉમ્મરથીજ ભણવા ગઠ્ઠામાં ચાલાક હતા, નિશાળમાં પણ તેઓ બધા વિદ્યાર્થીઓના આગળને નંબર ભેગવતા હતા. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમને લીધે બુદ્ધિબળ પણ સતેજ હતું. ધર્મિષ્ઠ માતપિતાના સંસર્ગથી અને પૂર્વજન્મમાં નાખેલ સંસ્કારના પરિબલે આવી નાની ઉમ્મરમાં તેઓને આ સંસાર છોડવાની તીવ્ર અભિલાષા ઉપન્ન થઈ હતી. જે ઉમ્મરમાં માત્ર રમતગમત જ પ્રિય હેય, નાટક, સીનેમાના જેવાને ખાસ શેખ પુરે પડતે હેય, ખાવું, પીવું અને અમનચમન ઉડાવવું એજ જે ઉમ્મરમાં મુખ્ય ધ્યેય હાય છે એ ઉમ્મરમાં એ વિલાસને તીલાંજલી આપી આવી કુમલીવયમાં સંસારનો ત્યાગ કરી ચાર દિવાલની અંદર ગોંધાઈ માત્ર જ્ઞાનધ્યાનમાંજ સમય ગુમાવો આત્મધ્યાનમાં મગ્ન રહેવું આ બધું પૂર્વના શુભ સંસ્કારથી કોઈ મહાન ભાગ્યશાળી આત્માને જ સાંપડે છે. એ ભાગ્ય ભાઈશ્રી બાલુભાઈને વરી ચૂક્યું હતું. પિતાના ૧૪ વર્ષના પુત્ર સાથે છોટાલાલ આવ્યા છેબન્નેને દીક્ષા આપવા માંગણી કરે છે. છતાંય પૂજ્ય આચાર્ય મહારાજે ફરમાવ્યું કે છોકરાની માતાની પણ રજા મળી જાય તે હું દીક્ષા આપી શકું, કારણ સિદ્ધાંતમાં સેલ વર્ષની ઉમ્મર સુધી માતાપિતાની રજા લઈ દીક્ષા આપવાનું કહ્યું છે. દીક્ષા અટકાઈ, અંતમાં બાલુભાઈની માતા પરસનબેન આવ્યાં, ગુરૂચરણની રૂપાનાણુથી પૂજા કરી ધાર્મિક માતાએ વેરાગી પુત્રની દુખાતે હદયે પણ ધર્મભાવનાથી ગુરૂ ચરણે ભેટ ધરી. માર દિવાલમ રહેવું Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪] કવિકુલકિરિટ ઉપરોક્ત છોટાભાઈ તથા બાલુભાઈને ભારે મહત્સવ સાથે ઠાઠપૂર્વક વિશાળ માનવમેદની સમક્ષ સં. ૧૯૮૬ના જેઠ વદી ત્રીજના શુભ દિવસે પૂજ્ય આચાર્યશ્રીના વરદહસ્તે દીક્ષા પ્રદાન કરવામાં આવ્યું હતું. છોટાલાલભાઈનું નામ શ્રી મુક્તિવિજયજી રાખી અને બાલુભાઇનું નામ મુનિશ્રી વિક્રમવિજયજી રાખી તેમને પિતાના શિષ્ય તરીકે જાહેર કર્યા. આ બન્ને ભાગ્યશાલીઓને દીક્ષા આપી પૂજ્ય આચાર્યશ્રી પાટણ પધાર્યા. બાળવયના બાલુભાઈને જોઈને અજ્ઞાન યુવકના મુખમાં બહુ બડબડાટ અને હૃદયમાં ઘણે ખળભળાટ જામ્યો પણ બિચારાઓનું ચાલે શું! આખરે તે સત્યને જ જય થાય છે. પ્રેમચંદભાઈ– છાણીગામ નિવાસી પારેખ ખીમચંદભાઈ સંયમ ગ્રહણ કરવાની તીવ્રભાવનાવાલા તે હતાજ પરતુ શારિરીક અશક્તિના કારણે પોતે સંયમ કષ્ટ સ્વીકારવા અશક્ત બન્યા. પરંતુ તેમના પુત્રરત્ન પ્રેમચંદભાઈ સંયમ ગ્રહણ કરવા લગભગ પોણાબે વર્ષથી છ વિગયને ત્યાગ કરી ધર્મપરાયણ જીવન વિતાવતા હતા. ફક્ત સંયમ લેવામાં અટકાવનાર તેમના ધર્મપત્ની તારાલક્ષ્મી હતા. તેમની સ્ત્રી તથા પુત્ર ચીમનલાલ વિગેરે સ્વજન સંબંધીઓની રજા મેળવવી મુશ્કેલ માલમ પડવાથી તેઓ બાનુ કાઢી એકદમ પાટણ મુકામે પૂ. આચાર્યદેવ પાસે આવી પહોચ્યા. આ વાતની તેમના કુટુંબને જાણ થતા તેમની પાછળ તેમના સ્ત્રી તથા ચીમનલાલ આવી પહોંચ્યા. ઘણું સમજાવ્યું. પરંતુ તેમની ચારિત્ર પ્રત્યેની અડગભાવના જોઈ અનુમતિ આપ્યા વિના ચાલ્યું નહિ. અદ્યાવધિ અટકાયત કરનાર તેમના ધર્મપત્નીએ હાથે તીલક કરી શ્રીફળ આપી સંયમ ગ્રહણ કરવા અનુમતિ આપી હતી. ખરે લાંબા કાળ પછી પિતાના પતિને સંયમ માર્ગ ગ્રહણ કરવા અનુમતિ આપે એ પણ અમુક અંશ જરૂર સ્તુત્ય ગણાય, Page #354 --------------------------------------------------------------------------  Page #355 -------------------------------------------------------------------------- ________________ પાટણ માં સાથે રહેલ શીષ્ય મંડળ સહિત પૂ. આચાર્ય મહારાજ. બી. પી. પ્રેસ–પાલીતાણી. Page #356 -------------------------------------------------------------------------- ________________ શિખર [ ૩૦૫ ચરિત્રનેતાના હાથે દીક્ષાનાં દ્વાર ખુલ્યા પછી ઉપરાઉપરી દીક્ષા આદિના મહાત્સવ ઉજવવામાં શાસન રસીક સંધ વિશેષ ઉત્સાહી અનતા ગયા. શાસન રસીક સંધે મહાત્સવામાં અઢળક લક્ષ્મીને વ્યય કર્યો જેમાં દાનવીર શેઠ નગીનદાસ કરમચદને વધારે પડતો કાળેા હતો, પ્રેમચ દભાઇની દીક્ષા નિમિત્તે એક ભવ્ય વરઘેાડા નીકળ્યાં. શહેર બહાર બાંધેલ મ`ડપમાં ચરિત્રનેતાના હસ્તે જેઠ વદ ૯ ના શુભદિને દીક્ષા પ્રદાન કરવામાં આવ્યું હતું. તેમનું નામ મુનિશ્રી પ્રભાવવિજયજી રાખી પૂ. આચાર્યશ્રીના શિષ્ય તરીકે જાહેર કર્યાં, ધમ પ્રભાવના જ્યારથી પાટણની પુનિત ભૂમિમાં આચાર્ય શ્રી પધાર્યાં ત્યારથી ત્યાંની જનતામાં અપૂર્વ ચૈતન્ય પથરાવા માંડયું હતું. ચતુર્માસ પહેલા ચરિત્ર વિભુના હસ્તે પાંચ દીક્ષા મહાત્સવા થયા. પ્રથમ વ્યાખ્યાનમાં પરમપવિત્ર આચારાંગ સૂત્રની વાંચના ઘણાજ વિવેચન સાથે વાંચવી શરૂ થઈ. ખીજા વ્યાખ્યાનમાં જીવદયાના સુ’દરપાઠ ભણાવનાર જૈનશાસનની અપૂર્વ પ્રભાવના ફેલાવનાર પરમાત ચૌલુકયવ શાવત સ શ્રી કુમારપાલ ભૂપાલનું રસભર્યું" ચરિત્ર વંચાતું હતું. પર્યુષણપર્વ આવતા અનેક પ્રકારની તપશ્ચર્યા દેવદ્રવ્ય વગેરેની આવક, વઘેાડા વિગેરે ધર્મપ્રભાવના સારા પ્રમાણમાં થઇ હતી. આચાય દેવેશના શિષ્યરત્ન મુનિશ્રી નવીનવિજયજીએ આ ચાતુર્માસમાં એકવીશ ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. તથા બાળમુનિ વિક્રમવિજયજીએ ચાર ઉપવાસ કર્યો હતા; જેમને પેાતાની જીંદગીમાં એક ઉપવાસ પણ ભારે હતા. તે નિમિત્તે એક ભવ્યમ ́ડપ રચી તેમાં દનીય ચિત્રા ખડાં કર્યાં હતા. પ્રભુના સમવસર્ગુની પણ રચના કરવામાં આવી હતી. તથા અષ્ટાન્તિકા મહાત્સવ શરૂ કરવામાં આવ્યા હતા, છેલ્લે દિવસે રથ યાત્રાના વરધાડા પણ નીકળ્યા હતા, २० Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ] કિવકુલિકટ ચરિત્રવિભુની શાસનપ્રભાવના ફેલાવવાની ધગશ અને મકકમતા અનેક આક્રમણા વચ્ચે અપૂર્વ જોઇ, સૌ કાઈ આશ્રય ચકીત બન્યા, અને ચિરત્રનેતાના અસાધારણ ઉપકાર સૌ કાઇ માનતા થયા. આ ચાતુમાંસમાં પણ મહારાજશ્રીએ નવીન રાગરાગણીમય સ્તવને રચ્યાં હતાં. સુરત માકલ્યા— પાટણ નિવાસી મેહનભાઈ લલ્લુભાઇ જે પેાતાની પરિપકવ ઉમ્મરના હોવા છતાં તીવ્રવૈરાગી બની સયમગ્રહણ કરવા સમુત્સુક થયા હતા. તેમને પોતાને કેટલાક સ ોગાવશાત્ પાટણમાં દીક્ષા લેવાની ભાવના ઓછી હતી. તેથી પૂ॰ આચાર્યશ્રીએ તેમને મુનિશ્રી પ્રવીણવિજયજી આદિ દાણા ત્રણ સુરતમાં ચાતુર્માસ હતાં ત્યાં માકલી આપ્યા. દેશાઇ પોળથી તેમની દીક્ષા નિમિત્તે વરાડા ચઢયા હતા. દેશાઇ પેાળવાલા જૈનાના અત્યંત આગ્રહથી તેમને ત્યાં ઉપાધ્યાયજી શ્રીમદ્ માણેકસાગરજીના હસ્તે કારતક વદ બીજના શુભ દિવસે દીક્ષા પ્રદાનની ક્રિયા કરવામાં આવી હતી. તેમનું નામ મુનિશ્રી મહેન્દ્રવિજયજી રાખી મુનિરાજ શ્રીમદ્ ગંભીરવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કર્યો. દીક્ષા વખતે તેમના પુત્ર જયન્તિલાલ તથા અન્ય સ્નેહીએ પણ હાજર હતા. કૈરાગ્યભીના અન્યા— પાટણમાં ચાલતા ચિરવિભુના વૈરાગ્યમય વ્યાખ્યાનાને શ્રવણ કરી પાટણનિવાસી વીશ વર્ષની ઉમ્મરના યુવક કાન્તિભાઇ હેઃચંદ વૈરાગ્યભીના બન્યા. જેમણે પર્યુષણપ માં અઠ્ઠાઇ તથા તે પછી વર્ષોંમાનતપની એળીની તપશ્ચર્યાં કરી હતી. દીક્ષા લેવાની ઉત્કટભાવનાથી તેઓએ પ્રથમ ચતુર્થાંત અંગીકાર કરી લીધું હતું. અને જ્યાંસુધી સયમ ન લેવાય ત્યાંસુધી છ વિગયન ત્યાગ કર્યો હતો. સંયમભાવનાથી રંગાયેલા કાન્તિલાલ ધર્માભ્યાસમાં પૂર્ણ સમય વીતાવતા, Page #358 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર [ ૩૦૭ કાન્તિલાલના સંબંધીઓ યુવક સંઘમાં હતા એટલે તેમને શિથિલ બનાવવા શક્ય પ્રયત્ન કરતા. પરંતુ સર્વ નિરર્થક ગયા. ઉલ્ટા કાતિલાલ વધુ દઢ બન્યા. પિતાના ઘરની તથા બીજી મિલકત વિગેરેની વ્યવસ્થા કરી તે દ્રવ્યને દીક્ષા મહત્સવમાં વ્યય કરવા પ્રેરાયા. ચતુર્માસ બાદ તેમની દીક્ષા નિમિત્તે અઠ્ઠાઈ મહેત્સવ શરૂ થયો. દીક્ષાને ભવ્ય વડે શહેરના ભવ્યલતામાં ફરી ગામ બહાર ઉતર્યો હતે. કારતક વદ ૬ ના શુભદિને તેમને પૂ. આચાર્યશ્રીના વરદહસ્તે સંયમપ્રદાન કરવામાં આવ્યું. તેમનું નામ મુનિશ્રી કલ્યાણવિજ્યજી રાખી તેમને મુનિશ્રી ભુવનવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યા. ભિન્ન માન્યતા – પાટણને એકપક્ષ દીક્ષા પ્રતિરોધક ઠરાવ કરી સંયમ લેનાર અને દેનાર ઉપર ખોટા કલંક આપી પોતાનું જીવન શ્રેય માની રહ્યો હતો. જ્યારે બીજો પક્ષ અનેક દીક્ષા મહોત્સવને ઉદારતાથી ધનને વ્યય કરી ઉજવવામાં, શાસનની પ્રભાવનાઓ ફેલાવવામાં અને સંસાર ત્યાગીઓને ભૂરિ ભૂરિ અનુમોદના આપવામાં પોતાના જીવનની સાફલ્યતા માનતે હતે. ખરેખર પાટણ શહેરમાં ભડવીર ચરિત્રવિભુએ જૈનધર્મને કે બજાવ્યો. શાસન સંરક્ષક પૂજ્ય ગુરૂદેવના ચરણમાં સહસ્ત્ર નમન હે અને ધન્ય છે? ધન્ય હો નિડર અને નિઃસ્પૃહ રહી અનેક આક્રમણોને ઝીલી શાંત પ્રકૃતિથી ધર્મ ઉદ્યોત કરવાની શુભ ભાવનાઓને ! આ પ્રમાણે ૧૯૮૬નું ચાતુર્માસ પાટણમાં ઘણું જ રમણીય બન્યું. શંખેશ્વરની યાત્રાએ – પૂજ્ય આચાર્ય મહારાજશ્રી ચાણસ્માથી, ચાતુર્માસ કરી પાછા ફરેલ મુનિરાજ શ્રીમદ્ લક્ષણવિજયજી આદિ વિશાળ મુનિમંડળ સાથે પાટણથી વિહાર કરી શ્રી શંખેશ્વર તીર્થની યાત્રા માટે પધાર્યા. જ્યાં પાટણને શાસન રસીક સંધ આચાર્યશ્રીના દર્શનાર્થે આવ્યો હતો. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ] કવિકુલલકરીટ અદ્ભુત ચમત્કારી શ્રી શ ંખેશ્વરપાનાથની ભવ્ય પ્રતિમાના સપ્રેમદન કર્યાં, અનેક સ્તવના રચી સ્થિર ચિત્તે પ્રભુને સવ્યા. રાધનપુર શહેરના સંધને ચિરત્રનાયકના આગમનની જાણ થતાં અનેક શ્રાવકા શખેશ્વર વિનતિ માટે આવ્યા. અત્યાગ્રહ થતાં અને અન્ય મુનિવરોને ભવ્ય જીનાલયાના દર્શનની અભિલાષા હોવાથી ચરિત્ર નાયક ભવ્ય સત્કારથી ત્યાં પધાર્યાં. સાહિત્ય પ્રદર્શનમાં— આ અરસામાં અમદાવાદ શહેરમાં ઘણાજ પરિશ્રમે સાહિત્ય પ્રદર્શન ભરવામાં આવ્યું હતુ. સેંકડા વર્ષોંની પ્રાચીન હસ્તલેખિત પ્રતા જોવાલાયક જુની કારીગરી અનેક ઐતિહાસીક દૃશ્યોને તે પ્રદર્શનમાં સંગ્રહ કરવામાં આવ્યા હતા, શ્રુતજ્ઞાન તરકે અજબ અટ્ટમાન પેદા કરાવનાર આ સાહિત્ય પ્રદર્શન નીરખવા અનેક શહેરમાંથી અને ગામામાંથી લેાકેા હભેર આવવા લાગ્યા. આ સમયે વયે વૃદ્ધ તપાનિધાન, જ્ઞાનધ્યાનગરિષ્ટ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ ખીરાજમાન હતા. તે પુણ્ય પુરૂષના પત્ર લઈ કેટલાક અમદાવાદી આગેવાન સગૃહસ્થેા ચરિત્રનેતાને અમદાવાદ પધારવા વિનંતિ કરવા આવ્યા. રાધનપુરમાં ફક્ત પાંચ સાત દિવસની સ્થિરતા થતાં ત્યાંની જનતામાં અજય જાગૃતિ આવી. ચાતુર્માંસ માટે ઘણીજ વિનંતિ થઈ. રાધનપુરની જનતા આચાર્ય મહારાજશ્રીને છેડે તેમ તો ન હતી પણ ધર્મ પ્રભાવનાનું મહાન કાર્યાં હોઈ અને અમદાવાદીઓની આગ્રહભરી વિનંતિ જોઇ આચાય મહારાજે ત્યાં જવાનું સ્વીકાર્યું. ભવ્ય સત્કારથી અમદાવાદમાં પ્રવેશ કર્યો, હમેશ ચાલતા વ્યાખ્યાનથી ત્યાંની પ્રજા ખૂબ આનંદ ગરકાવ અનતી. હજારાની મેદનીમાં ચરિત્રનેતાએ સાહિત્ય પ્રદર્શન મંડપમાં શ્રુતજ્ઞાનની મહત્તા ઉપર ખાધપ્રદ Page #360 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર t૩૦૯ પ્રવચન આપ્યું હતું. અત્રે ચાતુર્માસની અત્યંત આગ્રહભરી વિનતિ થઈ હતી પણ મહારાજશ્રીને કપડવંજ જવાનો ભાવ હોવાથી અત્રેથી વિહાર કર્યો. જેવી ક્ષેત્ર સ્પર્શના– અને કપડવંજના અગ્રગણ્ય શેઠીઆઓએ ચરિત્રનેતાને ચાતુર્માસ માટે વિનતિ કરી. પરંતુ મહારાજશ્રીએ જણાવ્યું કે હજી સમય ઘણો છે. જેવી ક્ષેત્રા સ્પર્શના હશે તેમ થશે. હાલતે કપડવંજ તરફ આવીએ છીએ. કપડવંજની ધમી જનતાએ મહારાજશ્રીને અપૂર્વ સત્કાર કરી પ્રવેશ મહત્સવ કરાવ્યો. હમેંશ ચરિત્રવિભુની જોરશોરથી વૈરાગ્યવાહીની દેશના શરૂ થઈ. જેમાં યુવાનવર્ગ વિશાળ સંખ્યામાં આવતો હતો. તે દેશનાના પ્રભાવે કપડવંજની જનતામાં અપૂર્વ જાગૃતિ આવી, ઘણુઓએ બારવ્રત, જ્ઞાન પાંચમ આદિ વ્રત ઉચ્ચર્યા. તેમજ મુનિશ્રી કલ્યાણવિજયજીની વડી દીક્ષા વખતે લગભગ પાંચ, સાત યુવકેએ ભરયુવાનીમાં સજોડે ચતુર્થવ્રત ગ્રહણ કર્યું હતું. એ ચતુર્થવ્રતના પ્રભાવે તેમાંથી ઘણું ભાગ્યશાલીઓ આ અસાર સંસારનો ત્યાગ કરવા ભાગ્યશાલી થઈ ચૂક્યા છે. પ્રતિષ્ઠા મહોત્સવ– કપડવંજથી વિહાર કરી મહારાજશ્રી છાણ સંધના આગ્રહથી સસકાર ત્યાં પધાર્યા. ત્યાં થોડા દિવસ સ્થિરતા કરી બોરસદમાં પ્રતિષ્ઠા હેવાથી ત્યાંના સંઘની અત્યંત આગ્રહભરી વિનતિથી ભવ્ય સત્કારથી ત્યાં પધાર્યા. હમેંશ ત્યાં બાંધેલા મંડપમાં જુદા જુદા વિષય ઉપર જાહેર પ્રવચને થતાં હતા જેથી જૈન જૈનેતરમાં અપૂર્વ જાગૃતિ આવી હતી. આઠે દિવસ વિવિધ પૂજા રાગરાગણીમય ભણાવવામાં આવી હતી. આગલે દિવસે જળયાત્રાને ભવ્ય વરઘડે કાઢવામાં આવ્યો હતો. બહાર ગામથી આ પ્રતિષ્ઠા મહોત્સવ નીરખવા ઘણું Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ] કવિકુલકિરીટ માણસો આવી પહોંચ્યા હતા. પૂજ્ય ચરિત્રનેતાના વરદ હરતે જયજયકારના ગુંજારવ વચ્ચે શ્યામળા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા ખૂબ ધામધૂમપૂર્વક કરવામાં આવી. દેવદ્રવ્યની આવક પણ સારા પ્રમાણમાં થઈ. બહારગામથી આવનાર સ્વામિભાઈઓનું વાત્સલ્ય બેરસદના સંઘે ઘણી ભક્તિપૂર્વક કર્યું હતું. પ્રતિષ્ઠાની ક્રિયા કરવા છાણીથી ખાસ જાણકાર શ્રાવકેને બેલાવવામાં આવ્યા હતા. પુણ્યવંતના પુનિત કદમે જ્યાં થાય ત્યાં સર્વત્ર આનંદજ વર્તે છે. દીક્ષા મહોત્સવ– બોરસદથી ચરિત્રવિભુ વિહાર કરી છાણી મુકામે પધાર્યા. ચિત્ર માસની ઓળી ઉજવવા મુનિ શ્રી ભુવનવિજયજી આદિ ઠાણ કપડવંજ ગુરૂદેવની આજ્ઞાથી રોકાયા હતા. તેમના પ્રતિદિન ચાલતા પ્રવચનેથી જનતામાં અપૂર્વ જાગૃતિ ફેલાઈ, પૂજ્ય ચરિત્રનેતાના સદુપદેશથી વૈરાગ્ય વાસિત બનેલા શા. કાતિલાલ સેમચંદ દીક્ષા ગ્રહણ કરવા તૈયાર થયા તેમના પિતાશ્રીએ પોતાના ગૃહાંગણમાં દીક્ષા મહેસવા ઉજવ્યો. ઘણાજ હર્ષપૂર્વક કાન્તિલાલની દીક્ષા વૈશાખ માસમાં મુનિ ભુવનવિજયજીના હરતે થઈ તેમનું નામ મુનિ શ્રી કંચનવિજયજી રાખી મુનિ શ્રી લમણુવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કર્યા. પિતા માતા અને પુત્ર છાયાપુરીમાં ચરિત્રનેતાના દર્શનાર્થે મુંબઈથી શા. ગીભવનદાસ પિતાના પુત્ર રત્ન ધીરજલાલ તથા તેઓને પરિવાર વિગેરે આવ્યો હતા. મુંબઈના ચાતુર્માસમાં રીવનદાર આચાર્યશ્રીની વૈરાગ્યવાહીની દેશનાથી વૈરાગ્ય વાસિત તે બન્યાજ હતા. સંયમ સ્વીકારવાની ઉગ્રભાવના તે વખતથીજ થએલી હતી. પરંતુ તેમના પુત્ર ધીરજલાલની નાની ઉમ્મર હોવાથીજ વિલંબ થયો હતો. તેમને પિતાને પુત્ર સંયમ માર્ગે વળે એવી તીવ્ર અભિલાષા હતી. સાચા માત પિતા પણ તેજ Page #362 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર કહી શકાય કે જેઓ પિતાની સંતતિને મેક્ષ માર્ગે વાળવા પ્રયત્ન કરે છે. ત્રીભવનદાસના ધાર્મિક સંસ્કાર ઘણું ઉત્તમ હોવાથી ગીત ગાન, સ્તવન નૃત્ય કરી પ્રભુની ભકિત બજાવવામાં તેઓ અત્યંત હર્ષ પૂર્વક ભાગ લેતા હતા. તપશ્ચર્યા ઉપર પણ તેમને સારે પ્રેમ હતે. ચતુર્થવ્રત ગ્રહણ કરવા તેમણે છઠ અઠમ આદિની તપશ્ચર્યા કરી હતી. ત્રીભેવનદાસના ધર્મપત્ની વીજકરબેન પણ સ્વભાવે શાન્ત અને સરળ હતા. તેમનામાં પણ ધર્મના સંસ્કારે સારા હતા. આવા સુસંસ્કારિત માતપિતાના યોગે ધીરૂભાઈને પણ આ માર્ગે આવવાની ભાવના થાય એ સ્વભાવિક છે. એકતે પૂર્વના સંસ્કાર અને બીજી બાજુ ધમી માતપિતાઓના સંસર્ગ. આ બે સરસા જે ભાગ્યશાલીને સાંપડે તેના સંસાર વ્યાહને ખસતાં વાર લાગતી નથી. જ્યારે ધીરૂભાઈની પણ દશવર્ષની બાલ્યવયમાં સંસાર છોડવાની ભાવના ચેકકસ માલૂમ પડી એટલે તેઓ પોતાની પત્નિ તથા પુત્રરત્ન સાથે દીક્ષા ગ્રહણ કરવાની શુભ ભાવનાથી છાયાપુરીમાં આવી પહોંચ્યા. દીક્ષા મહોત્સવ દીક્ષાની ભાવના આચાર્યશ્રી આગળ પ્રગટ કરી. આચાર્યશ્રીએ જણાવ્યું કે, એક ઘરમાંથી એકી સાથે તમે ત્રણ ભાગ્યશાલી આ ફાની દુનિયાને ત્યાગ કરવા ઉદ્યમવંત થયા છે એ કાંઈ ઓછા ભાગ્યની વાત નથી. માટે આ શુભ કાર્યમાં વિલંબ કરવો એ શ્રેયસ્કર નથી. છાયાપુરીના સંધને આ સુઅવસર પ્રાપ્ત થતાં અત્યંત આનંદ થયો અને દીક્ષા મહોત્સવને સારી પેઠે ઉજવવા કમ્મર કસી. આ અવસરે ચીમનલાલ મુળચંદ ગરબડદાસના ધર્મપત્ની બેન હીરા બેને સાર દ્રવ્યને વ્યય કરી ભાગ લીધો હતે. દીક્ષા નિમિત્તે એક ભવ્ય વરઘેડ ચઢાવવામાં આવ્યું હતું. જેમાં હાથી, રાજરસાલે, બેન્ડ વિગેરે સુશોભિત સામગ્રીઓ હોઈ અને હાથી ઉપર દીક્ષા લેનાર Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ] કવિકુલકિરીટ ત્રણે મુમુક્ષુ બેસી છૂટે હાથે દાન આપી રહ્યા હોવાથી આ વરઘોડો જૈન જૈનેતરને અપૂર્વ અનુમોદનાનું કારણ બને. ગામ બહાર આવેલી વિશાળ ધર્મશાળામાં આચાર્યશ્રીના વરદહસ્તે ૧૯૮૭ના જેઠ વદ ૧૪ ના સુમુહૂર્ત ત્રણે ભાગ્યશાલીઓને સંયમપ્રદાન કરવામાં આવ્યું. ત્રીભવનદાસનું નામ મુનિશ્રી રત્નાકરવિજયજી રાખી તેમને પૂછે આચાર્યશ્રીના શિષ્ય તરીકે અને ધીરૂભાઈનું નામ મુનિશ્રી ભાસ્કરવિજયજી રાખી તેમને મુનિશ્રી રત્નાકરવિજયજીના શિષ્ય તરીકે જાહેર ક્યો. અને ત્રીભોવનદાસના સુશીલ ધર્મપત્ની વીજકરબાઈનું નામ શ્રી વિદ્યુતશ્રીજી રાખી તેમને સાધ્વીશ્રી હીરશ્રીજીની શિષ્યા દાનશ્રીજી તેમની શિષ્યા દયાશ્રીજીના શિષ્યા દર્શનશ્રીજીના શિષ્યા તરીકે જાહેર કર્યા હતા. દીક્ષાના આગલે દિવસે ત્રણે મુમુક્ષુઓને ઝવેરી જયચંદ દયાચંદના પ્રમુખપણ હેઠળ માનપત્ર આપવામાં આવ્યું હતું. બે વિનતિઓ– ચાતુર્માસ નજીક આવતા એક બાજુ છાણીગામના સંઘની વિનતિ જેરારથી ચાલી. અને બીજી બાજુ કપડવંજને સંઘ વિનતિ માટે આવી પહોંચ્યો હતો. વિશેષ લાભનું કારણ જાણી, આખરે કપડવંજની વિનતિ સ્વીકારી, જ્યારે છાણીમાં પોતાના શિષ્ય મુનિશ્રી ભુવનવિજ્યજી આદિ ઠાણ ૧૦ને ચાતુર્માસ કરવા આજ્ઞા આપી. કપડવંજમાં ભવ્ય સત્કારથી આચાર્યશ્રી પધાર્યા. આચારાંગત્રની વાંચન શરૂ થઈ. દેશનાના પ્રભાવે કપડવંજની જનતામાં અપૂર્વ ધર્મ જાગૃતિ ફેલાઈ. સાધર્મિકવાત્સલ્ય પૂજા–પ્રભાવનાઓ વિગેરે અનેક શુભ કાર્યો થયા. સુત્રોના યોગેહનની ક્રિયા પણ કપડવંજમાં આચાર્યશ્રીના વરદહસ્તે શરૂ થઈ હતી. દમણવાસી ડાહ્યાભાઈ કપડવંજનું ચાતુર્માસ નિવિદને પસાર થયા પછી કારતક માસમાં દ Page #364 -------------------------------------------------------------------------- ________________ સુરિશેખર [ ૩૬૩ મણનિવાસી ઝવેરી ડાહ્યાભાઈ હેમચંદ પોતાના પુત્રરત્ન રમણીકલાલને લઈને આચાર્યશ્રીના દર્શનાર્થે આવ્યા. પ્રસંગ મળતાં ડાહ્યાભાઈએ પોતાના પુત્ર રમણલાલને દીક્ષા અપાવવાની ભાવના પ્રગટ કરી. રમણીકલાલની પણ આચાર્યશ્રીએ કેટલાક પ્રશ્નો પુછી અને ચારિત્રમાં આવતા કષ્ટોનું વર્ણન કરી વૈરાગ્ય ભાવનાની પરીક્ષા કરી. રમણીકલાલની ભાવના દીક્ષા ગ્રહણ કરવાની ચેકસ માલૂમ પડવાથી આચાર્યશ્રીએ તેમના પિતાશ્રીને શ્રેય કામમાં વિલંબ ન કરવા સૂચવ્યું. ડાહ્યાભાઈએ તેના ઉત્તરમાં જણાવ્યું કે હમે પાલીતાણુંની જાત્રા કરી આવીને ચેકસ કરીશું. તેઓ ત્યાંથી પાલીતાણાની જાત્રા કરવા ગયા. યાત્રા કરી થોડાજ દિવસમાં પાછા પડવંજ આવી પહોંચ્યા. રમણીકલાલને પરિચય આચાર્યશ્રીને ૧૯૮૪ ની સાલમાં મુંબઈ પધારતા દમણ પધાર્યા હતા ત્યારનો જ હતો. એક બે મુકામ ભાઈ રમણીકલાલ પોતાના પિતા સાથે પગે ચાલી મહારાજ શ્રી સાથે રહ્યા હતા. તે વખતે દીક્ષા પ્રત્યેની એમની આછી આછી ભાવના માલુમ પડતી હતી. જો કે ઉમ્મર નવ વર્ષની હોવાથી લાયક તે હતા પણ જ્યાં સુધી પિતાની રજા અને લેનારની સંપૂર્ણ ઈચ્છા આ બંને વસ્તુને જેગ ન મળે ત્યાં સુધી દીક્ષાને સેદે કદાપિ કાળે થઈ શકે જ નહિ. ૧૯૮૮ ની સાલમાં ભવિતવ્યતા પાકી, કપડવંજના સંઘે આ દીક્ષા નિમિત્તે ભવ્ય વરઘેડ કાઢ. બે ઘડાની બગીમાં બેસી ભાઈ રમણલાલ છૂટે હાથે દાન આપી સંસાર આસક્ત જનને “મનુષ્ય જન્મની સાચી સાર્થકતા બાલ્યવયમાંજ આ સ્વાથી સંસારનો ત્યાગ કરવામાંજ સમાયેલી છે” એ સંદેશ પાઠવી રહ્યા હતા. તેમને જનના વિશાળ મેદાનમાં બાંધેલ મંડપમાં પૂ. આચાર્યશ્રીએ માગસર શુદ બીજના શુભ દિને તેમને સંયમ પ્રદાન કર્યું હતું. તેમનું નામ મુનિ શ્રી રસીકવિજયજી રાખી તેમને પિતાના શિષ્ય તરીકે જાહેર કર્યા હતા. તેમણે આચાર્યશ્રીની આજ્ઞાથી ત્યાં બેઠેલ સભાને “ધર્મ સંદેશ” વાંચી સંભળાવ્યો હતે. નાની ઉમ્મરના બાળકના મુખમાંથી નીકળતી કાલી કાલી ભાષા સાંભળી શ્રોતાજન આનંદિત થયે હતો. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪] - કવિકુલકિરીટ પિતાના પુત્રને બાલ્યવયમાં સંયમ પથે વાળનાર ધમી પિતાઓને અને ધન્યવાદ ઘટે છે. ભાયણી તીર્થમાં કપડવંજના ચતુર્માસ બાદ વિહાર કરી દેહગામ, પેથાપુર, માણસા વિગેરે ગામમાં લગભગ દેઢ માસ વીચર્યા. આ ક્ષેત્રમાં આચાર્યશ્રીનું ઘણા વર્ષો પછી આગમન થતું હોઈ જનતાને ઉત્સાહ સારે હતે. દરેક ઠેકાણે જાહેર પ્રવચને દ્વારા ધર્મની જાગૃતિ અપૂર્વ આણી. આ પ્રદેશમાં મહારાજશ્રી વીચરતા હતા ત્યારે મુંબઈ નવપદ આરાધક સમાજના કેટલાક આગેવાન સભ્ય ભોયણી તીર્થમાં ચિત્ર માસની ઓળીમાં પધારવા વિનંતિ કરવા આવ્યા. આ સમાજ દરેક વર્ષે ચૈત્ર માસમાં જુદા જુદા તીર્થો પસંદ કરી સુવિહિત મુનિવરેના આશ્રય હેઠળ આ શાશ્વતી ઓળી બહુજ દબદબા ભર્યા ઠાઠથી ઉજવે છે. ઓળી કરવા આવનાર ભાઈઓની સગવડ પણ બહુ ઉમદા રીતે સાચવે છે. આ સમાજના ઘણું ભાઈઓએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી છે. મહારાજ શ્રી નજીકમાં હતા અને લાભનું કારણ જાણું ભોયણુ સસત્કાર પધાર્યા. પ્રતિદિન ધર્મશાળાના વિશાળ ચોગાનમાં બાંધેલ મંડપમાં હદયંગમ પ્રવચને ચાલતા. હમેંશ નપદેની વિવિધ યુક્તિઓથી વ્યાખ્યા કરવામાં આવતી હતી. આ પ્રસંગે સુરતના શ્રાદ્ધરત્ન મેહનભાઈ આવેલ હોવાથી મલીનાથ ભગવાનના દેરાસરમાં નવે દિવસ રાગરાગણીથી પૂજાએ ભણાવવામાં આવતી હતી. આ સમાજને આમંત્રણ આપનાર શેઠ ગુલાબચંદ નગીનદાસના સુપુત્રે સેમચંદભાઈ ચીમનભાઈ તથા કેશવલાલભાઈએ નવે દિવસ ઓળી. કરવા આવનારની ખડે પગે ભક્તિ બજાવી હતી. તથા એકમના દિવસે તેમના તરફથી નવકારસી જમાડવામાં આવી હતી. ચિત્ર સુદ ૧૧ ના દિને સેમચંદ મંગળદાસે સજોડે ચતુર્થવ્રત ઉચ્ચર્યું હતું. ચિત્ર સુદ Page #366 -------------------------------------------------------------------------- ________________ સરશેખર [ ૩૬૫ ૧૩ ના દિને પ્રભુ મહાવીરસ્વામીનું જન્મ કલ્યાણ ઉજવાયું હતું. જેમાં પૂ. આચાર્ય દેવેશે પં. શ્રી કીર્તિસાગરજી મહારાજે તથા પન્યાસજી શ્રી રામવિજયજી મહારાજે પ્રભુનું જીવન તથા પ્રભુ શાસનના અનુયાયીઓનું કર્તવ્ય સમજાવ્યું હતું. આ પ્રસંગે રસીકલાલ વિગેરે ત્રણ ભાઈને તથા એક બેનને દીક્ષા આપવામાં આવી હતી. ત– ઉપરાંત ભોયણુજી તીર્થમાં કવિકુલ કીરિટ પરમ પૂ. આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના પ્રમુખપણા હેઠળ ઉપાધ્યાયજી શ્રીમદ્દ પ્રેમવિજયજી મહારાજ ઠાણું ૨૯ પં૦ મહારાજ શ્રીમદ્દ ભક્તિવિજયજી ગણી (રાધનપુરવાલા) ઠાણુ પંદર પં. શ્રી કુમુદવિજયજી મહારાજ ઠાણું ચાર, પં. શ્રી વિજયસાગરજી મહારાજ ઠાણું ૪ પન્યાસજી શ્રી કીર્તિસાગરજી મહારાજ ઠાણું ત્રણ, પં. શ્રી પુષ્પવિજયજી ગણી, ઠાણું ત્રણ મુનિરાજ શ્રી બુદ્ધિવિજ્યજી ઠાણું ૧૦ આદિ ૧૦૬ મુનિવરેની હાજરીમાં વ્યાખ્યાન મંડપમાં સાતથી આઠ હજારની સંખ્યામાં એકત્રિત થયેલ શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ છ ઠરાવો જાહેર કરવામાં આવ્યા હતા જે શ્રી નવપદ આરાધક સમાજ સંવત ૧૯૮૮-૮૯ નો વાર્ષિક હેવાલ એ નામના પુસ્તકમાંથી જીજ્ઞાસુને જોઈ લેવા ભલામણ છે. આ પ્રમાણે ભોયણુજી તીર્થમાં ઉજવાયેલ ઓળી તથા સંમેલન નિર્વિદને પસાર થયાં. પૂ. આચાર્યદેવના તથા પન્યાસજી મહારાજ શ્રીમદ્ રામવિજયજી મહારાજ આદિ ભિન્નભિન્ન મુનિવરેના રસીક પ્રવચનેથી શ્રોતાજનેની શ્રદ્ધામાં અજબ પલટ થવા પામ્યું હતું. આ પ્રસંગે એ તે ઠાઠ ત્યાં જામ્યો હતો કે, વઢવાણનિવાસી મહૂમ શીઘ્ર કવિ મનસુખલાલે ત્યાંજ બેઠા બેઠા સઘળા ઈતિહાસનું વર્ણન કરતું “ઠાઠ જામ્યો છે ભોયણી ગામમાં રે એક લબ્ધિને બીજા રામ” એ શિર્ષક કવિત ગાઈ સંભળાવ્યું હતું. ચાતુર્માસની વિનતિ– ભોયણી તીર્થમાં ખંભાત નિવાસી ધર્મનિષ્ઠ શ્રાદ્ધરત્ન શ્રીયુત શેઠ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૧૬] કવિકુલકિરીટ કસ્તુરભાઈ અમરચંદ વિગેરેની આગ્રહભરી વિનતિને સ્વીકારી અત્રેથી ખંભાત તરફ વિહાર કર્યો. અને પાટણના શાસન રસીક સંધની વિનતિથી આચાર્યશ્રીની આજ્ઞા થતાં મુનિરાજશ્રી લક્ષણવિજયજી તથા મુનિશ્રી ભુવનવિજયજી આદિએ પાટણ પ્રતિ વિહાર કર્યો. પવિત્ર પાઠકમલેથી પૃથ્વીને પાવન કરતા ધર્મઅમૃતનું અનેક ભવ્યાત્માઓને પાન કરાવતા ખંભાત શહેર નજીક આવી પહોંચ્યાના સમાચાર જાણી ઘણી સ્ત્રી પુરૂષો દર્શનાર્થે આવજાવ કરતા હતા. આચાર્યશ્રીને ત્યાંના સંઘે આખા શહેરને શણગારી ભવ્ય સાબેલાથી શોભત એક લાંબે વરઘડે કાઢી અપૂર્વ સત્કાર કર્યો. ખંભાતમાં ચાલતા વ્યાખ્યામાં હમેંશા માનવ મેદની એકતાન બની કેટલાક દીક્ષા વિરોધીઓએ ત્યાંના રાજ્યમાં દીક્ષા વિરૂદ્ધ કાયદે કરાવ્યું હતું. મહારાજશ્રીએ કસ્તુરભાઈ શેઠને જણાવ્યું કે મારા ખંભાતના પ્રવેશ પહેલાં આ કાયદો રદ થયેલો હું સાંભળ્યું તે ઠીક. શેઠ કસ્તુરભાઈએ સતત પ્રયાસથી તે કાયદાને રદ કરાવ્યો એટલે મહારાજશ્રીની જે ધારણા હતી તે સફળ થઈ. કચ્છદેશના બાઈ લીઆત તથા તેમની પુત્રીને ધામધૂમ પૂર્વક અને આચાર્યશ્રીના વરદ હરતે દીક્ષા આપવામાં આવી હતી. તેઓને ગુણશ્રીજીના શિષ્યા કર્યા હતા. ચરિત્રનેતાએ ખંભાતની જનતા પર સાચા ત્યાગનું, ત્યાગ માર્ગની આરાધનાનું, સાચા મુનિવરેનું કર્તવ્ય વિગેરે જ્ઞાન કિરણ ફેકયું. જડવાદના ઝેરી વાતાવરણથી થતા નુકસાનનું, દીક્ષાની મહત્તાનું, ઉત્સત્રભાષિઓથી થતાં નુકસાનનું, પ્રવચને દ્વારા અપૂર્વ ભાન કરાવ્યું. જેથી ઘણું ભવ્ય આત્માઓ સંસારથી વિરકત બન્યા, પાપમય જીવને ગુજારી જીવનને ન વેડફતાં ત્યાગમાર્ગની આરાધનાથી તેને ઉજાળવા અને પરમ તિમય મોક્ષધામ નિહાળવા સજજ થયા. કેટલાક મેહાએ ત્યાગમાર્ગને નિરેિધવા ઘણું ધમપછાડા ક્ય. સરકારી કાનુની થિીઓ પણ જોઈ, પરંતુ ચરિત્રનેતાના Page #368 -------------------------------------------------------------------------- ________________ સુરિશખર [ ૩૧૭ ચાલતા પ્રવચનેથી ધર્મપ્રેમી વર્ગ ખૂબજ મકકમ બન્યો હતો એટલે તેઓ તરફથી આવતી વિદન વાદળીઓને વિખેરવા સાવધ રહે. ધર્મનિષ્ઠ કસ્તુરભાઈ શેઠે સરકારી માણસને ત્યાગમાર્ગ પ્રતિ પેટે ખળભળાટ કરનાર વિરેધીઓને પરિચય કરાવી દીધા હતા. એટલે ત્યાં પણ તેમનું કાંઈ ચાલે તેમ ન હતું. ખરેખર ચરિત્રનેતાએ અત્રેની જનતા ઉપર ત્યાગની મહત્તાની એવી ઉંડી અસર નાંખી હતી કે જેના પ્રતાપે ખંભાતની જનતા અત્યંત નીડર બની ધર્મ કાર્યોમાં ભાગ લેતી હતી. સ્થંભનપુરના આંગણે ચરિત્રનેતાના વરદ હસ્તે સ્ત્રી પુરૂષની મલી લગભગ પંદરેક દીક્ષાઓ થઈ હતી. Page #369 -------------------------------------------------------------------------- ________________ છે પ્રકરણ ૨૮ મું છે. પાલીતાણાના મુમુક્ષુ હું સંછે વત ૧૯૮૮ ને ચાતુર્માસ પહેલા મુંબઈના ચાતુર્માસમાં ( ) પૂજ્ય આચાર્યશ્રીની દેશનાથી વૈરાગ્યભીના બનેલા પાલીતાણા નિવાસી શા છોટાલાલરૂગનાથ પોતાના ધર્મપત્નિ સમરથ બાઈ સાથે સંયમ ગ્રહણ કરવા ખંભાત આવ્યા હતા. પાલીતાણથી જ્યારે ખંભાત આવવા માટે વિદાય થયા ત્યારે તેમને પાલીતાણાના ઘણું જૈને તથા જૈનેતરે સ્ટેશન ઉપર વળાવવા આવ્યા હતા. દીક્ષાના અનુમોદન રૂ૫ શ્રીફળ, પુલને હાર તથા ચાંલ્લે ઘણું ભાઇઓ તરફથી અર્પણ કરવામાં આવ્યો હતો. તેઓ ધર્મનિક હાઈ પાલીતાણાની પ્રજા તેમના તરફ અત્યંત માનની દૃષ્ટિથી જોતી હતી. લગભગ ચાલીશ Page #370 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૩૧૯ પચાસ માણસેની સાથે મુમુક્ષુ ભાઈ છોટાલાલ તથા તેમનાં ધર્મપત્નિ ખંભાત દીક્ષાના મુહુર્ત પહેલાં આવી પહોંચ્યાં હતાં. ખંભાતની જૈનજનતા આ યુવાન જેડલાની દીક્ષા સાંભળી અત્યંત હર્ષ સાથે એ પ્રસંગને ઉજવવા ઉજમાળ બની. દીક્ષા નિમિત્તે એક ભવ્ય વરઘડે કાઢવામાં આવ્યું હતું. જે વડે ગામમાં ફરી જિનશાળામાં ઉતર્યો હતે. જ્યાં ચતુર્વિધ સંઘ સમક્ષ ભાઈ છોટાલાલને તથા તેમના ધર્મપત્ની સમરથબાઇને જેઠ સુદ ૧૪ના શુભદિને આચાર્યશ્રીએ સંયમપ્રદાન કર્યું હતું. અને છોટાલાલનું નામ મુનિશ્રી કૈલાશવિજયજી રાખી પિતાના શિષ્ય તરીકે જાહેર કર્યા હતા. તથા સમરથબાઈનું નામ સુમંગલાથી રાખી તેમને વિદ્યુતશ્રીજીનાં શિષ્યા તરીકે જાહેર ર્યા હતા. ઝવેરી લક્ષ્મીચંદભાઈ– સુરત નિવાસી લક્ષ્મીચંદભાઈ શા નગીનચંદ રૂપચંદ લલ્લુભાઈના પુત્ર છે. તેમનાં માતુશ્રી ગુલાબબેનના ધર્મસંસ્કારના પ્રભાવે તેમાં પણ ધર્મ પ્રત્યેની લાગણી અપૂર્વ હતી. પૂજ્ય આચાર્યશ્રીના ચાતુમસમાં તેઓની સંયમ પ્રત્યે ભાવના જાગૃત થઈ હતી. અને તેથી તેમણે બાવીસ વર્ષની ભરયુવાનીમાં સઘળા વૈભવ વિલાસને પૂર્વના પુણ્યદયથી સંજોગ હોવા છતાં ચતુર્થવ્રત ગ્રહણ કર્યું હતું. પિતાના માતુશ્રી તથા ભાઈઓ વ્રત ગ્રહણ કરવાની જલદી રજા આપે અને તેમના પિતાના વૈરાગ્યની પાકી કસોટી પણ થાય એ હેતુથી દીક્ષા જ્યાં સુધી ન લેવાય ત્યાંસુધી પાંચ વિનયને ત્યાગ કર્યો હતે. રેજ તેઓશ્રી હમેંશા એકાસણું પણ કરતા હતા. તેમની દીક્ષા લેવાની ઉગ્રભાવના હોવા છતાં પોતાના સ્વજનો તરફથી અટકાયત કરવામાં આવતી હોઈ તેમને થોડોક વખત વિલંબ કરે પડ્યો હતે. ખરેખર લક્ષ્મીચંદભાઈની આ ઉમ્મરમાં છતા વૈભવવિલાસને Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ ] કવિકુલકિરીટ લાત મારી સંયમ ગ્રહણ કરવાની ભાવના અનુદનીય ગણાય. પરંતુ પુત્રમોહ માતાને મન પિતા કરતાં પણ ઘણો જ હોય છે એટલે ચેખી રજા મલવી બહુજ મુશ્કેલ હતી. પણ જેમના હૃદયમાં વૈરાગ્યની સાચી તાલાવેલી લાગી હોય છે તે મુમુક્ષુ પિતાના કુટુંબ ઉપર ત્યાગની મહત્તા પાથરે છે. પિતાની મકકમતાથી અધખરી અનુમતિ તે મેળવી ચૂક્યા હતા. મુંબઈથી ખંભાત – લક્ષ્મીચંદભાઈએ વિચાર્યું કે, મારા સ્નેહીઓ મને ચેખા શબ્દમાં રજા આપવાના નથી. તે પછી મારે આ કૌટુંબીક સ્નેહ શૃંખલામાં ક્યાં સુધી સપડાઈ રહેવું? અને નકામું આ અમુલ્ય જીવન અવિરતિમાં ક્યાં સુધી વેડફી નાંખવું? આ બધે વિચાર કરી માતુશ્રીની સામાન્ય અનુમતિ મેળવી લક્ષ્મીચંદભાઈ અઢળક લક્ષ્મીથી ભરેલું ઘર ત્યાગી પિતાના મામા રૂપચંદ ઘેલાભાઈ સાથે એકાએક માગસર સુદ ૧૦ ના ખંભાત આચાર્ય મહારાજશ્રીની છાયામાં આવી પહોંચ્યા. દશમની રાત્રે શ્રી યંગમેન્સ જૈન સોસાયટી તરફથી તેમને એક માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. લક્ષ્મીચંદભાઈ ચંચળ લક્ષ્મીને ત્યાગ કરી આત્માની અખૂટ અને શાશ્વતી લક્ષ્મી મેળવવા ભાગ્યશાલી થયા એ જોઈ ને આનંદ ન થાય? નગીનચંદ રૂપચંદ લલ્લુભાઈ ઝવેરી તરફથી યંગમેન્સ જૈન સોસાયટીને જમણ આપવામાં આવ્યું હતું તથા તેમના તરફથી પૂજા તથા શ્રીફળ વિગેરેની પ્રભાવના કરવામાં આવી હતી તથા અનેક ખાતાઓમાં સારી મદદ આપી હતી. આ પ્રસંગે એમના નાનાભાઈ હીરાલાલે હાજરી આપી હતી. અમૃતલાલની અમૃતભાવના– આ ચાતુર્માસમાં પૂજ્ય આચાર્યશ્રીની વૈરાગ્યવાહીની દેશનાના પ્રભાવે વૈરાગ્યવાસિત થયેલા અમૃતલાલની પણ સંયમ ગ્રહણ કરવાની Page #372 -------------------------------------------------------------------------- ________________ સૂરિશખર ગ ૩ર૧ આ પ્રસંગે અપૂર્વ ભાવના જાગૃત થઈ ચુકી હતી. તેમણે શ્રાવણમાસમાં, દીક્ષા ન લેવાય ત્યાંસુધી એ વિગયના ત્યાગની જબ્બર પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. તેએ ખંભાત શહેરના જ વતની શા. કસ્તુરચંદ ભીખાભાઇ ચેાકસીના પુત્ર થાય છે. તેમના માતુશ્રી સકરીબેન પણ પોતે દીક્ષાના અભિલાષી હાઇ તેમના પુત્રને તેજ સન્માગે વાળવા વારંવાર પ્રેરણા કરતા હતા. તેમના સુસંસ્કારના ચેગે તેમની એગણીસ વર્ષની ભરયુવાન વયમાં આ ફાની દુનિયાને ત્યાગી, દુન્યવી મેાજશાખને અવગણી ચારિત્ર ગ્રહણ કરવાની અપૂર્વભાવના પ્રગટી હતી, જે અત્યંત અનુમેાદનીય ગણાય. આવી યુવાન ઉમ્મરની દીક્ષા ખંભાતમાં ધરને આંગણે ધણા વર્ષોપછી થતી હાવાથી સૌ કાઈને અપૂર્વ આનંદ થયા હતા તેમને દીક્ષાના અનુમેાદનરૂપે ધી યંગમેન્સ જૈન સેાસાયટી, શ્રી ઉમેદખાન્તિ જૈન બાળમંડળ તથા મહાવીર જૈન સભા તરફથી શેઠ કસ્તુરભાઈ અમરચંદના પ્રમુખપણા નીચે માનપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. આગલે દિવસે એક ભવ્ય વરઘોડે દીક્ષા નિમિત્તે કાઢવામાં આવ્યેા હતા. સચમપ્રદાન સુરતનિવાસી ઝવેરી લક્ષ્મીચંદભાઈ ને તથા ખંભાતનિવાસી ચાકસી અમૃતલાલભાઈને મૌન અગીઆરસના પવિત્ર દિવસે દીક્ષા આપવાનું નીણીત થયું હતું. તે દિવસે પ્રાતઃકાલમાં બન્ને યુવકૈાની તથા અમૃતલાલના માતુશ્રી સકરીબેનની દીક્ષા નિમિત્તે એક ભવ્ય વા નગીનચંદ રૂપ તરફથી ચઢયા હતા. બન્ને યુવાન મુમુક્ષુએ સરકારી ગાડીમાં બેઠા હતા. અને છુટે હાથે લક્ષ્મીની ચ ંચળતા સૂચવતા વર્ષીદાન આપી રહ્યા હતા, પાછળ પાલખીમાં બેઠેલા સકરીમેન તથા ડાહીબેન પણ છુટે.હાથે દાન વર્ષાવતાં હતાં. વરાડે ગામના ભવ્યલત્તામાં કરી જૈનશાળાએ ઉતર્યાં હતા, જ્યાં ચતુર્વિધ સંધ સમક્ષ ૨૧ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ] કવિકુલકિટિ પૂ॰ આચાર્ય શ્રીના વરદહસ્તે સંયમપ્રદાનની ક્રિયા કરાવવામાં આવી હતી. લક્ષ્મીચંદનુંનામ મુનિશ્રી લલીતાંગવિજયજી રાખી આચાર્યશ્રીએ પોતાના શિષ્ય તરીકે અને અમૃતલાલનુ` નામ મુનિશ્રી અજીતવિજયજી રાખી તેમને મુનિરાજ શ્રીમદ્ જયન્તવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યો હતા. તથા સકરીબેનનું નામ સાધ્વીશ્રી સરસ્વતીશ્રી રાખી તેમને વલ્લભશ્રીજીના શિષ્યા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. તથા ડાહીબેનને પ્રભાત્રીના શિષ્યા કરી તેમનુ નામ દમયંતીશ્રી રાખ્યું હતું. સંવત ૧૯૮૮ ના ખંભાતના ચાતુર્માંસમાં જનતાના આગ્રહથી ભગવતીસૂત્રની વાંચના શરૂ કરી હતી અનેક પૂછાતા પ્રશ્નોના ખુલાસા આચાર્યશ્રી સારીપેઠે કરતા હાવાથી મેટી મેદનીમાં સહ લેાકેા ભાગ લેતા હતા. અત્રે અઠ્ઠાઈ મહાત્સવ, સ્વામીવાત્સલ્યે વિગેરે ધમપ્રભાવનાના કાર્યો સારા પ્રમાણમાં થયા. ધુવારણના આરે આચાર્યશ્રીના ઉપદેશથી એક નાના ઉપાશ્રય અધાવવામાં આવ્યે હતા. કાવી જતાં આ સ્થળે દરેક સાધુ સાધ્વીને મુકામ કરવા પડે છે. મુમુક્ષુ કાન્તિલાલ— ચરિત્રનેતાના અપૂર્વ ઉપદેશથી શા કાન્તિલાલ મૂળચંદનું લગભગ ઓગણીસ વર્ષની યુવાવસ્થામાં હૃદય વૈરાગ્યથી રંગાયું હતું. અસાર સંસારને ત્યાગ કરી સયમ આરાધના કરવા તેનું જીગર ઉલસિત અન્ય. માતા પિતાની આજ્ઞા ન મળવાથી કેટલાક વખત સંસારમાં ા, પરન્તુ સ ંયમ તરફ હૃદય ખૂબ ઢળેલુ` હાવાથી અને માત પિતાની આજ્ઞા મળી શકવી અત્યંત મુશ્કેલ માલુમ પડવાથી, તેઓ એકદમ ચાણસ્મા પહેાંચી ગયા, ત્યાં ચરિત્ર નેતાના વિદ્વાન્ શિષ્યરત્ન મુનિરાજ શ્રીમદ્ લક્ષણવિજયજી મહારાજ પાસે માગસર વદ ખીજના શુભ દિવસે સંયમી બન્યા, તેમનુ નામ મુનિશ્રી કીર્તિવિજયજી રાખી મુનિરાજશ્રી લક્ષણવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યાં હતા. પાછળથી તેમના માત પિતાને ખબર પડતાં એકદમ ચાણસ્મા મુકામે જઈ Page #374 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર [ ૩૨૩ પહોંચ્યા હતા પાછે લઈ જવા ઘણો પ્રયત્ન કર્યો. પરંતુ ચાણસ્મા સંઘને ત્યાગ પ્રત્યે અપૂર્વ પ્રેમ અને કાન્તિલાલની સંયમ પ્રત્યે અપૂર્વ દઢતા આ બેના શુભયોગે તેઓ ખાલી હાથે પાછા ફર્યા હતા. ખંભાતથી વિહાર – ખંભાતથી વિહાર કરી કાવી ગધારની યાત્રા કરી મહારાજશ્રી આમેદ મુકામે સસત્કાર પધાર્યા. ત્યાં ભરૂચ વેજલપુરના શા ભુખણદાસ ભગવાનદાસે પિતાને ત્યાં પિતાના પુત્રના લગ્ન પ્રસંગે શાંતિ સ્નાત્ર તથા અઠ્ઠઈ મહત્સવ તથા પાવાપુરી શત્રુંજય વિગેરે રચનાઓથી અપૂર્વ ઠાઠ કરવાના હતા. એ પ્રસંગે આચાર્યશ્રીને પધારવા વિનતિ કરવા આમદ મુકામે આવ્યા હતા. તેમની વિનતિને સ્વીકારી આચાર્યશ્રી સસત્કાર ભરૂચ વેજલપુર પધાર્યા, અત્રે આઠ દિવસ લગભગની સ્થિરતા થઈ હતી, હમેંશ સુંદર પ્રવચન પણ ચાલતા હતા, ઓચ્છવ પહેલા મહારાજ શ્રી આદિ ઝઘડીયા નજીક હોવાથી ત્યાંની જાત્રાને પણ લાભ ઉઠાવ્યો હતો બે દિશાની વિનતિ–. ભરૂચ મુકામે એક બાજુ સુરતથી મુનિશ્રી લલીતોગવિજ્યજીના ચાતુશ્રી પિતાના સંસારી પુત્રને વડી દીક્ષા સુરતમાં પિતાના આંગણે આપવાની ભાવનાથી આચાર્યશ્રીને પધારવા જોરશોરથી વિનતિ કરી રહ્યા હતા, બીજી બાજુ ખંભાતથી શા ગુલાબચંદમૂળચંદ પોતાની પુત્રી કાન્તા બેનને પૂ. આચાર્યશ્રીના હસ્તેજ દીક્ષા અપાવવાની તીવ્ર ભાવનાથી તથા મુનિશ્રી અજીતવિજયજીની પણ એ પ્રસંગે વડી દીક્ષા કરાવવાની ભાવનાથી ભરૂચ મુકામે વિનતિ કરવા આવી પહોંચ્યા હતા. બને પ્રસંગે શાસન વૃદ્ધિના કારણ હોઈ બનેની વિનતિને પૂ. ચરિત્ર વિભુએ સ્વીકાર કર્યો. અને પ્રસંગેના મુહૂર્ત નિકટ નિકટ હોઈ આચાર્યશ્રી એકદમ ભરૂચથી વિહાર કરી સુરત મુકામે પધાર્યા ઝવેરી Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] કવિકુલરિટ નગીનચંદ રૂપચંદ લલુભાઈના તરફથી આચાર્યશ્રીને ભવ્ય વરઘોડાથી પ્રવેશ મહત્સવ થયું હતું. મુનિશ્રી લલીતોગવિજયજીની વડી દીક્ષા નિમિત્તે પાંચ દિવસને ઓચ્છવ શરૂ કરવામાં આવ્યો હતે જ્યાં પાંચે દિવસ પ્રખ્યાત ગવૈયા દિનુભાઈ વિગેરે હેવાથી પૂજા ભાવનામાં સારે રંગ જામતે હતેછેલ્લે દિવસે લલીતાંગવિજયજીના સંસારી પિતાશ્રી નગીનભાઈ રૂપચંદ તરફથી સંધ જમણ કરવામાં આવ્યું હતું, તથા રાત્રી જાગરણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં બૈરાઓને વાટકાની પ્રભાવના કરવામાં આવી હતી. મહાસુદ ૧૦ ના દિને એમના ઘર આંગણે બાંધેલા વિશાળ મંડપમાં ચતુર્વિધ સંઘની મટી મેદની સમક્ષ મુનિશ્રી લલીતોગવિજયજી ને તથા મુનિશ્રી અછતવિજ્યજીને વડી દીક્ષા અર્પણ કરવામાં આવી હતી. તે જ દિવસે ગેપી પુરાનાં લીલુબેનને દીક્ષા આપી તેમનું નામ લલીતાશ્રી રાખી સુવ્રતાશ્રીની શિષ્યા કરી. ભાગ લીધો લલિતાં-વિના સંસારીભાઈ રાયચંદભાઈ મોહવશથી અને તેમની રજાથી આ દીક્ષા ન થયેલ હોવાથી તેઓ આમાં સહર્ષ ભાગ લેતા ન હતા, પરંતુ ભવિતવ્યતા પરિપકવ થતાં તેઓએ પિતાને રશ ઉતાર્યો હતું અને પોતાના ભાઈ સંયમ પંથે વળ્યા છે એ માટે પિતાની જાતને ભાગ્યશાલી માનતા થયા છેલ્લે દિવસે એમણે પૂજામાં પણ ભાગ લીધે હતા અને એક દિવસ રોકાઈ જવા વિનંતિ કરી હતી, પરંતુ સમયના અભાવથી અને ખંભાત જવાની ઉતાવળ હોવાથી બપોરના સુરતથી ખંભાત તરફ વિહાર કર્યો હતો. જે વખતે સેંકડો માણસ વળાવવા માટે ગયા હતા. ધર્મ ધગશથી એમના માતુશ્રી ગુલાબબેને દીક્ષા આદિ સઘળા પ્રસંગોમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધે હત; ઉગ્રવિહાર– ખંભાતમાં ગુલાબચંદ મુળચંદની પુત્રી બેન કાન્તાને દીક્ષા Page #376 -------------------------------------------------------------------------- ________________ રિશખર ( ૩૨૫ આપવાના માટે જવાની ઉતાવળ હાઈ મહારાજશ્રી ઉવિહાર કરી મહા વદ ૮ ના દિને સસત્કાર ખંભાત પધાર્યાં. અત્રે ગુલાબચંદુંભાઈએ પાતાની પુત્રીને ધામધૂમપૂર્વક ભવ્ય વરધાડા કાઢી સારા દ્રવ્યના વ્યય કરી પૂર્વ આચાર્યશ્રીના વરદહસ્તે મહાવદ ૧૦ ના દિવસે દીક્ષા અપાવી હતી. તેમનું નામ શ્રીમતિશ્રી આપી પુષ્પાશ્રીનાં શિષ્યા તરીકે જાહેર કર્યાં હતાં. તે પ્રસ ંગે અટ્ઠાઈઓચ્છવ માંડ્યો હતા, તેમાં પાવાપુરી વિગેરેની રચના પણ તેમના તરફથી કરવામાં આવી હતી. છાયાપુરી પ્રયાણ— આ સમયમાં પાલીતાણાથી પૂજ્યપાદ્ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજ પોતાના વિદ્વાન પ્રશિષ્ય પન્યાસજી શ્રીમદ્ રામવિજયજી મહારાજ આદિ ઠાણાસહ ખંભાત મુકામે સસત્કાર પધાર્યાં હતા. તેઓશ્રી વડેાદરાના દીક્ષા પ્રતિબંધક કાયદા નિમિત્તે વડાદરા જવાને માટે આવ્યા હતા. પૂજ્ય ચરિત્ર વિષ્ણુને પાલીતાણા જવાની ભાવના હતી. પણ પૂ॰ વિજયદાનસૂરિજી મહા– રાજના આગ્રહથી છાણી તરફ પધારવા નિશ્ચય કર્યો હતો. તેથી ખંભાતથી વિહાર કરી. વટાદરા, ખારસદ વિગેરે ગામામાં થઈ છાણી ભવ્ય સત્કારથી પધાર્યાં હતા. આ સમયે છાણીમાં લગભગ પાણાસા સાધુઓના સમુદાય ભેગા થયા હતા. છાણીથી વડાદરા— જૈનશાસ્ત્રોમાં બાળદીક્ષાની મહત્તા ઘણીજ વર્ણન કરવામાં આવી છે. આપણા પૂર્વાચાર્યાં શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહારાજ, શ્રી હીરસૂરિજી મહારાજ, શ્રી દેવસૂરિજી મહારાજ, શ્રી સામપ્રભસૂરિજી, શ્રી સામસુંદરસૂર્િચ્છ મહારાજ, શ્રીમુનિ સુંદરસૂરિજી મહારાજ તથા શ્રીમદ્ રત્નશેખરસૂરિજી મહારાજ, શ્રીમદ્ આનંદવિમલસૂરિજી, શ્રીમદ્ Page #377 -------------------------------------------------------------------------- ________________ 1 ૩૨૬ ] કિવકુલિકટ સેનસૂરિજી મહારાજ આદિ મહાપુરૂષો પણ માલ દીક્ષિતાજ હતા. એ ખાલ દીક્ષાના પ્રભાવેજ ન્યાય, કાવ્ય, કાષ અલંકાર ફ્દન આદિ વિશાળ શાસ્ત્રોનુ` જ્ઞાન મેળવી ધણા વાદીએને પરાસ્ત કરી જૈનધમ ના વિજયવાવટા ફરકાવ્યા હતા. અરે એ તે શું પણ આધુનીક સમયના પણ જે વિદ્યાન આચાર્યો વીચરે છે તેઓએ પણ પેાતાની નાની ઉમ્મરમાંજ સંસારતા ત્યાગ કર્યાં હતા એવા વિદ્વાન મુનિવરેશના પ્રતાપેજ આ જૈનશાસનની મહત્તા સચવાઇ રહી છે. નાની ઉમ્મરવાળાએ સ્વપર શાસ્ત્રના નાતા બની શકે છે. આઈ. સી. એસ, એમ, બી, બી. એસ. એમ. એ. ખી. એ. એલ. એલ. ખી. આદિ દુનીયાની માત્ર પેટ પુરવાના હેતુથીજ ગ્રહણ કરવામાં આવતી લૌકિક ડીગ્રીઓને ઇચ્છનારા માતપિતાએ પોતાના પુત્રને છ-સાત વર્ષની નાની ઉમ્મરમાંજ નિશાળે બેસાડે છે. પરન્તુ અઢારવા થયા પછી કાઇપણ ભણવા બેસાડતા નથી. લૌકીકજ્ઞાનના તા. અંત આવે છે. પરન્તુ લેકેાત્તર વિદ્યા તા ખેસુમાર છે. આખી જીંદગાની ભણે તો પણ પ્રભુ મહાવીર પરમાત્માની વિદ્યા પુરેપુરી ભણાતી નથી. તો પછી લેાકેાત્તર નિશાળમાં એસી લેાકેાત્તર ડીશ્રીએ પ્રાપ્ત કરવા માટે વીતરાગ પરમાત્માએ અનાદિ કાળથી જે ખાટવની ખાલ ઉમ્મર પસંદ કરી છે તે તદ્દન વ્યાજબીજ છે. પરન્તુ કેટલાક અદગ્ધા, આત્મતત્વને નહિ પીછા– નારાએએ આ બાબતમાં બાળકા શું સમજે, બાળકાએ શું ખાધુ–પીધું વિગેરે ખાટી દલીલ આપી ઘણાને ઉશ્કેર્યાં. આ વાત * ઘર છુટે ધર્ જાય ” એ કહેવત અનુસાર પ્રભુ મહાવીર પરમાત્માના વેષના પ્રતાપેજ જીવનાર, એમનીજ આનાનુ છડેચોક ખંડન કરનાર કેટલાક નામધારી સાધુએએ પણ આ વાતને મહત્વ આપ્યુ. રાત્રે હંમેશ ઝાપટનારા, કંદમૂળ આદિ અભક્ષ્ય પદાર્થાંને પણ નહિ છેડનાર, હોટલ વિગેરેમાં વાધરી–ઠાકરડા વિગેરેના એંઠા પ્યાલે ચા પીનાર, Page #378 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, નવકારસી વિગેરે અનુકાનેથી સે કેસ દૂર ભાગનારા કેટલાક માત્ર પૂર્વના પુણ્યદયથી ભૂલેચુકે જૈનકુળમાં જન્મી ગયેલા નામ ધારી જૈનેએ પત્રકારની નીતિને નેવલે મૂકનાર કેટલાક પત્રમાં યદા તદા લખી છાપાના કેલ કાળા કરી ઘણું ભેળા શ્રાવકેની શ્રદ્ધા ઉપર કાળા કુચડે ફેરવ્યો. એટલું જ નહિ પણ તેઓએ શાસ્ત્રસિદ્ધ બાળ દીક્ષાને રોકવા માટે ઠેઠ ગાયકવાડ સરકારના કાન પણ ભંભેર્યા. અને આજકાલ અમલદારને મેટો વર્ગ માત્ર પશ્ચિમાત્ય કેળવણીના સંસ્કારવાળે આર્યવિદ્યાના અભાવવાળો, ધર્મશાસ્ત્રના પઠન પાઠન વગરન અને આત્મ તત્વથી તદન અજ્ઞાત હાઈ બાળદીક્ષાને પ્રતિરોધક કાયદે ઠેકી બેસાડે. દીક્ષા એટલે કઈ પ્રાણીને મારે નહિ, મરાવે નહિ અને મારતાની અનુમોદના કરવી નહિ, જૂઠું બોલવું નહિ, બોલાવવું નહિ અને બેલતાને સાથે માન નહિ. ચોરી કરવી નહિ, કરાવવી નહિ, અને કરતાને ભલે જાણ નહિ, મિથુન સેવવું નહિ, સેવરાવવું નહિ અને સેવતાને ભલે જાણો નહિ, એક પાઈ પણ રાખવી નહિ રખાવવી નહિ અને રાખનારાને ભલે જાણો નહિ, રાત્રે ખાવું નહિ ખવડાવવું નહિ અને ખાતાને ભલે જાણો નહિ. આ છએ પ્રતિજ્ઞાઓ જેમાં સ્વીકારાતી હોય તેનું જ નામ દીક્ષા છે. આવી પ્રતિજ્ઞાઓ જે કેઈ નાની ઉમ્મરમાં લેશે અને જે કઈ આ પ્રતિજ્ઞાઓ આપશે તેઓને એક હજાર રૂપિઆને દંડ કરવામાં આવશે. ઉપરની પ્રતિજ્ઞાઓને જે ભંગ કરે તેને તે દંડ થવાનું સાંભળ્યું છે પણ ઉપરોક્ત ધર્મ પ્રતિજ્ઞાઓ જે કઈ લે તેને પણ દંડ થાય એ તે આ કાળકેર વર્તાવનાર હે કલીયુગ તારા અજબ પ્રભાવનીજ બલિહારી છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ વિકલિક ૩૨૮ ] ભવ્ય સ્વાગત— છાણીથી આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય દાનસૂરિજી આચાય મહારાજશ્રીમદ્ વિજય મેધસૂરિજી આચાય મહારાજ શ્રીમ ્ ત્રિજય લબ્ધિસૂરિજી ઉપાધ્યાયજી મહારાજ શ્રીમદ્દ મનેાહરવિજયજી તથા પન્યાસજી મહારાજ શ્રીમદ્ રામવિજયજી આદિ લગભગ પાણાસા ઠાણા વડાદરા કાઠીપાળે ભવ્ય સ્વાગતથી પધાર્યાં હતા. આ વખતે કેટલાક વિરાધી જૈતાએ સામૈયામાં તોફાન કરવા ધાર્યુ" પણ જીવાભાઈ પ્રતાપસીની સરકારમાં લાગવગ હાઈ તે વિરાધિયાની મેટરને જ્યાં સુધી સામૈયુ ઉતરે નહિ ત્યાં સુધી એક ઠેકાણે રોકી રાખવાના ઓર્ડર ત્યાંના પેાલીસ ઈન્સ્પેકટર તરફથી કરવામાં આવ્યા હતા. ત્યાંની પબ્લીકમાં પૂ. ચરિત્ર વિભુએ તથા પં. શ્રીમદ્ રામવિજયજીએ જાહેર ભાષણા પણ કર્યાં હતા. તથા તેમના દિવાન પાસે પણ જઈ સાગરાનંદસૂરિજીએ તથા પ. રામવિજયજી મહારાજે બાળ દીક્ષાથી થતા ફાયદા તથા તેની મહત્તા સમજાવી હતી. પણ તે તરફ તેઓએ ખીલકુલ ધ્યાન આપ્યું` ન હતું. આખરે હજારા જૈનાના તથા સેંકડા સસ્થાઓના વિરોધ હોવા છતાં એ કાયદો અમલમાં આવ્યા. અમલમાં આવા કે ન આવે એ સધળું ભવિતવ્યતા ઉપર આધાર રાખે છે પરન્તુ શાસન ઉપર આવેલી આ જબ્બર આફતને હટાવવા જે જે આચાર્યએ વડાદરા જઇ તે કાયદાને રદ કરવા પાતાથી બનતું કર્યું" છે તે તે આચાર્યોએ શાસન પ્રત્યે સંપૂર્ણ વફાદાર રહી પોતાની આચાર્ય તરીકેની ફરજ અદા કરી છે. આવા પ્રસ ંગે પેાતાની કીર્તિમાં જરાપણુ ઉણપ ન લાગે અગર હમારે નાહક દુશ્મન બનવાની શી જરૂર છે, અથવાતા ચક્ માધવેનોń તન્ન એ વાકયને ચરિતાર્થ કરવાના ઇરાદાથી કેટલાક આચાયૅ તટસ્થ પણ રહ્યા હતા, પરન્તુ એમ કરવામાં તેઓએ શાસનની અપૂર્વ સેવા ખજાવવાના અણુમાલ પ્રસંગ ગુમાવ્યા છે, એટલુંજ નહિ પણ ધર્મવંશે હા Page #380 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર ( ૩૨૯ लोपे स्वसिद्धान्तार्थविप्लवे अपृष्टेनाऽपि शक्तेन वक्तव्यं ત્રિનેધ: પૂર્વાચાયના આ ક્ષેાકની અવગણના કરવાનું પાપ ાયું છે. શાસ્ત્રકાર તા ત્યાં સુધી ફરમાવે છે કે जैनधर्मद्विषो दुष्टान् संधारिष्टविधायिनः । जिनाशाराधकः साधुः स्वशक्त्या वारयेदिह ॥ उपेक्षते स्वसामार्थ्ये, सति यस्तान् पुनर्नरः । बम्भ्रमीति भवे घोरे स जिनाशाविराधकः ॥ અં—જૈનધમ દ્વેષી દુષ્ટાનું, સધનુ અરિષ્ટ કરનારાઓનુ` જિનેશ્વર ભગવાનની આજ્ઞાનેા આરાધક સાધુ પેાતાની શક્તિથી વારણ કરે. પેાતાની છતી શક્તિએ જે ઉપેક્ષા કરે છે; તે જિન આજ્ઞા વિરાધક ધાર સંસારમાં વારંવાર ભ્રમણ કરે છે. ઉપરના શ્લેાકેાના તાપને સમજનાર મુનિવર અગર શ્રાવકાએ જૈનશાસન ઉપર આવતા આક્રમણાને દૂર કરવા જરૂર પ્રયત્ન કરવા જોઈએ. છે કેઃ બાલ દીક્ષાની મહત્તાને બનાવતા શ્રાદ્ધદિનકૃત્યના કર્તા ફરમાવે ता तेसु धन्ना सुकयत्थ जम्मा । ते पूयणिज्जा ससुरासुराणं ॥ मुत्तुण गेहं तु दुहाण वासं । बालत्तणे जेउ वयं पवन्ना ॥ १ ॥ પુરૂષોમાં તેજ ધન્ય છે, તેજ સુકતા જન્મવાલા છે અને સુરાસુરને તેજ પુજનીય છે, કે જેમણે દુઃખના સ્થાનરૂપ એવા ગૃહ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ] વિકટ વાસને છેાડી બાલપણામાંજ જે વ્રતને પામ્યા છે. ખાલ દીક્ષાની મહત્તાને ફરમાવતા અનેક ક્ષેાકેાની તથા પાઠોની અવગણના કરી કેટલાક નામધારી સાધુએએ તથા ધર્મસંસ્કારહીન જૈનાએ બાળ દીક્ષા પ્રતિબંધક કાયો કરાવી જબ્બર પાપ વ્હાયુ છે. જ્યારે પ્રભુ મહાવીરની આજ્ઞાને શિરસાવદ્ય રાખનાર અનેક મુનિવરોએ વિહાર કરી વડાદરા જઈ તેને રોકવાના પ્રયત્ન કરી મોટામાં મોટું પુણ્ય ઉપાર્જન કર્યુ છે. વડાદરામાં ચરિત્ર વિભુના એ સબંધી અનેક સુઉંદર પ્રવચને થયાં હતાં બનતો પ્રયત્ન કરી વડાદરાથી ચરિત્રવિભુ આદિ ઠાણાં પાછાં છાણી પધાર્યાં હતાં, ત્યાં ઘેાડાક દિવસ સ્થિરતા કરવામાં આવી હતી. વિહાર અને દીક્ષા પ્રસંગ— પૂજ્યપાદ્ આચાર્ય દેવ આદિ ઠાણા છાણીથી ચૈત્ર વદ ૩ ના વિહાર કરી ખાજવા, વાસદ થઇ નાપાડ પધાર્યાં હતા. ત્યાં મનુષ્ય કવ્ય ઉપર એક જાહેર ભાષણ આપી સૌને કૃતાર્થ કર્યો હતા. આ પ્રસંગે સુરતના પોરવાડ જ્ઞાતીય ભાઈશ્રી નેમચંદ ઠાકારદાસ એગણીસવર્ષની યુવાનીમાં ચારિત્ર્ય ગ્રહણ કરવાની તીવ્ર ભાવના હાવાથી છાણીથી વિહારમાં સાથેજ હતા. રાત્રે તેમ દભાઈ ધરે નહિ આવેલ હાવાથી તેમના માતુશ્રી તથા ભાઈ ચીમનલાલ એકદમ દીક્ષાની શકાથી પ્રથમ છાણી મુકામે આવી પહેાંચ્યા હતા, સુરત પાછા ગયા. ત્યાં તેમચંદભાઈની તપાસ કરતાં માલુમ પડયુ` કે તેએ મહારાજશ્રી સાથે જ વિહાર કરી નાપાડ ગયા છે. એટલે ત્યાંથી તેઓ સીધા નાપાડ પહોંચ્યા. તેમદભાઇને સુરત આવવા ધણું સમજાયુ પણ તેમની દીક્ષા લેવાની મમભાવના હાવાથી તેમણે આવવા ના Page #382 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૩૩૧ પાડી. તેમણે ત્રણ મહિનાથી છએ વિષયને ત્યાગ કર્યો હતે. પૂ. આચાર્યશ્રીને ઉપદેશ સાંભળી તથા તેમની દીક્ષા લેવા પ્રત્યે અપૂર્વ મક્કમતા જોઈ તેમના માતુશ્રીઓ તથા ભાઈએ આત્મકલ્યાણના પવિત્ર કાર્યમાં સહકાર આપે. અને સાથે સાથે સુરત પધારવા વિનતિ કરી. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીને ચાણસ્માપતિ જરૂરી વિહાર હોઈ તેને અસ્વીકાર થવાથી તેમના ધર્મપ્રિય માતુશ્રી તથા ભાઈએ વૈશાખ સુદ ૬ ના દિને હમે જાતે સાણંદ આવી દીક્ષા ધામધુમથી અપાવીશું એવી શરત કરી નેમચંદભાઈને સાથે સુરત લઈ ગયા હતા. સાણંદમાં દીક્ષા મહોત્સવ– નાપાડથી પૂ. આચાર્યદેવ વડતાલ, માતર, કાસંદા, મૌરૈયા વિગેરે ગામોમાં અનેક જીવોને પ્રતિબોધતા વૈશાખ સુદ એથના દિને સાણંદ સસત્કાર પધાર્યા હતા. આચાર્યશ્રી જ્યારથી ત્યાં પધાર્યા ત્યારથી જનસમુહમાં ઘણો જ આનંદ ફેલાઈ રહ્યો હતો. રેજ આચાર્યશ્રીના પ્રવચનને લાભ લેકે ઉત્સાહપૂર્વક લેતા હતા તેમાં સોનું અને સુગંધી જેવો પ્રસંગ એ બન્યું કે, તેમચંદભાઈ ઘણું સમયથી દીક્ષાના ઉતેજાર હતા. તેઓની ઓગણીસ વર્ષની નાની ઉમ્મરમાં આવી તીવ્ર વૈરાગ્યવાસનાએ કુટુંબીઓના અંતઃકરણમાં ઉંડી છાપ નાંખી અને તેના પ્રભાવેજ લગભગ નાના મોટા ૨૫ માણસે સાણંદ મુકામે દીક્ષા અપાવવા વૈશાખ સુદ પાંચમના બપોરે આવી પહોંચ્યા આટલા બધા માણસો દીક્ષા અપાવવા આવેલા જોઈ સાણંદ સંઘને ઘણો જ આનંદ થયો. તુરત સંધના માણસો ભેગા થયા. સુરતવાલા તરફથી બે માણસેને મકલી બેન્ડતથા ઉપધિ વિગેરેને પ્રબંધ કર્યો સં. ૧૯૮૯ના વૈશાખ સુદ ૬ના માંગલ્યમય પ્રભાતે અમીઝરા પાર્શ્વનાથના દહેરાસરથી લગભગ પિણાનવ વાગે ઇન્દ્રધ્વજ સાંબેલાએની ગાડી, મેટર, પ્રભુજીને રથ વિગેરે સામગ્રીથી શોભતે એક Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ 1 કવિકુલકિરિટ વરઘેાડા ચઢયા હતા. આચાર્ય મહારાજ સપરિવાર સાજન મહાજન આદિ અહેાળા સમુદાય સાથે ચાલતા હતા. પાછળ તેમચંદભાઈ સુંદર પોષાકમાં સજ્જ થઇ મેાહ ભટ્ટને મ્હાત કરવા બધી તૈયારી ન કરી રહ્યા હાય તેવી સૂચના આપતા મેટરમાં એસી દાન આપી રહ્યા હતા, આમ પૂર્ણ ઠાઠમાઠથી તેમના માતુશ્રી, ચીમનભાઇ તથા સુરચંદભાઇ વિગેરેએ વરધાડા ઉપાશ્રયે ઉતાર્યાં હતા. પૂ॰ આચાય શ્રીએ નદિની ક્રિયા બુલંદ અવાજે કરાવ્યાપછી રોહરણ આપતા મેધગજારવથી મયૂર નૃત્ય કરે તેમ આનદિત થઇ તેમચંદભાઇએ નૃત્ય કરી ભવનું નૃત્ય ટુંકું કરી નાંખ્યું હતુ.... તેમનું નામ મુનિશ્રી તેમવિજયજી રાખી આચાય શ્રીએ પોતાના શિષ્ય તરીકે જાહેર કર્યાં હતા. છેવટે સંયમને માટે શૌયÖરસને પેાષનારી દેશના થયાબાદ લેાકેા પ્રભાવના લઈ ગુરૂદેવની સાથે દન કરી વિદાય થયા હતા. પેરવાળજ્ઞાતીય જૈન મોટીકલબ તરફથી તથા સુરત ધી યંગમેન્સ જૈન સેાસાયટી વેાલીન્ટીઅર કાર તરફથી તેમચંદભાઈને તથા તેમના કુટુંખીને ઝવેરી નાનુભાઇ નગીનચંદના પ્રમુખપણા હેઠળ તેમનાજ મકાનમાં અભિનદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. ચાણસ્મા પધાર્યાં અત્રેથી મહારાજશ્રી ગામેાગામ વિચરતા સસત્કાર ચાણુસ્મા પધાર્યાં. અત્રે મુનિરાજ શ્રીમદ્ લક્ષ્મણવિજયજી મહારાજના હસ્તે માગશર માસમાં પાટણનિવાસી રમણલાલને દીક્ષાપ્રદાન કરવામાં આવ્યું હતું. દીક્ષાના આગલે દિવસે એક વઘેાડા કાઢવામાં આવ્યેા હતેા. જેમાં હાથી ઉપર રમણલાલભાઈ એસી છુટે હાથે દાન આપતા હતા. ચતુર્વિધ સંઘ સમક્ષ દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી રંજનવિજયજી રાખવામાં આવ્યુ` હતુ`. દીક્ષાપ્રદાનની ક્રિયાબાદ પ્રવચન તથા પ્રભાવના કરવામાં આવ્યા હતા, Page #384 -------------------------------------------------------------------------- ________________ શિખર ડાહ્યાભાઈની દીક્ષા— દમણનિવાસી ડાહ્યાભાઇએ પોતાના પુત્ર રમણીકલાલને કપડવંજમાં દીક્ષાપ્રદાન કરાવી સાચા પિતાની ફરજ અદા કરી હતી. તેમની પણ દીક્ષા લેવાની તે વખતે ભાવના હતી. સંસાર સંબધીની સધળી વ્યવસ્થા કર્યાં પછી તેએ દીક્ષા લેવા માટે આચાર્ય શ્રીની આજ્ઞાથી ચાણસ્મા આવી પહોંચ્યા હતા. કેટલાક વખત વિહારમાં સાથે રહી તેમણે પોતાના વૈરાગ્યની કસોટી પણ કરી હતી. તેમની દીક્ષા નિમિત્તે શા, પુનમચંદ ચંદભાઈના ધરેથી વરધાડા ચઢાવવામાં આવ્યેા હતા. વૈશાખ સુદ ૬ ના શુભદિને તેમને મુનિરાજ શ્રીમદ્દ લક્ષ્મણવિજયજી મહારાજના વરદહસ્તે દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી વિજયજી રાખી તેમને પેાતાના શિષ્ય બનાવ્યા હતા. તે દિવસે પૂજા તથા પ્રભાવના કરવામાં આવ્યા હતા. | ૩૩૩ વડીદિક્ષા— આ પ્રસંગે પૂર્વ આચાર્ય મહારાજશ્રીના હસ્તે મુનિશ્રી ર્જનવિજયજીને તથા મુનિશ્રી વિજયજીને તથા મુનિશ્રી તેમવિજયજીને ધામધૂમપૂર્વક વડીદીક્ષા આપી તેમને અનુક્રમે મુનિશ્રી નવીનવિજયજીના, મુનિરાજશ્રી લક્ષ્મણવિજયજી મહારાજના અને પૂ॰ આચાર્ય શ્રીના શિષ્ય તરીકે જાહેર કર્યાં હતા. પાટણની વિનતિ— પાટણ શહેરના સાસન રસીક સંધને ચરિત્રનેતા ચાણસ્મા મુકામે પધાર્યાં છે એવા સમાચાર મળતાં ભક્તિભીના હૃદચેાથી સંધવી નગીનભાઈ કરમચંદ આદિ પ્રતિષ્ઠિત ગૃહસ્થા અત્રે વિનતિ કરવા આવ્યા, વિશેષ ધમ પ્રભાવનાનું કારણ જાણી સંવત ૧૯૮૯નું ચાતુર્માસ ત્યાંનું સ્વીકાર્યું, વિશાળ મુનિમંડળ સાથે ચરિત્રનેતાએ ભવ્ય સત્કાર સાથે પ્રવેશ કર્યાં. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ] કવિકુલકિરીટ હમેંશ ચરિત્રવિભુના ચાલતા પ્રવચનમાં સૌ કોઈ હર્ષથી ભાગ લેવા લાગ્યા. બે ચાર જાહેર ભાષણ પણ આપવામાં આવ્યા હતા. ધર્મપ્રેમી ભીખાભાઈ– છાણીના રહીશ ધર્મપ્રેમી શા. ભીખાભાઈ શીવલાલ પિતાની સેળ વર્ષની ઉગતીવયે ચરિત્રનેતાની છાયામાં સંયમપ્રહણ કરવાની કામનાથી આવી પહોંચ્યા હતા પિતાની દશ અગીયાર વર્ષની ઉમ્મરથી તેઓ વૈરાગી બનેલા હતા. કેટલીક વખત દીક્ષા ગ્રહણ કરવા ભાગી પણ ગયા હતા. પરંતુ તેઓની માતા મણીબેન અને પિતા શિવલાલભાઈને એકને એક લાડકવા પુત્ર હોવાથી સંયમ લેતા સ્નેહથી તેમને અટકાવતા હતા, જેકે શ્રાવિકા મણીબેન ધર્મને ઉચ્ચતમ માની ધર્મપરાયણ જીવન વીતાવતા. શારીરિક નિબળતા હોવા છતાં તપશ્ચર્યા કરવામાં તત્પર રહેતા સંયમ માટે તેમના હૃદયમાં બહુ માન હતું. એમના પિતા શીવલાલભાઈ પણ દીક્ષાભિલાષિ હતા અને તે માટે તેમણે વિષયને ત્યાગ કર્યો હતે. ટુંકમાં ભીખાભાઈનું સઘળું કુટુંબ ધર્મરાગી હતું. પણ મેહનીય કર્મની વિલક્ષણતા કેઈ અજબજ છે. સંયમને ઉચ્ચતમ માનવા છતાંય પિતાને બાળવયને એકને એક પુત્ર સંયમ લે તે ન સહી શકાય ખરેખર એ મેહનાજ ચાળા છે ને? સંયમની ભાવનામાં ચાર પાંચ વર્ષ વીતી ગયા એક બાજુ માતપિતાઓ લગ્નની જવા તૈયાર હતા. એટલામાં ભીખાભાઈ એકદમ પિતાના મિત્ર સાથે પાટણ મુકામે આવી પહોંચ્યા. તેમણે આવી પિતાની ભાવના આચાર્યશ્રી પાસે વ્યક્ત કરી. આચાર્યશ્રી સઘળી વાતથી વાકેફદાર બન્યા પછી તરતજ અષાડ સુદ ૧૧ ના દિને તેમને દીક્ષા સમર્પણ કરવામાં આવી હતી. તેમનું નામ મુનિશ્રી ભદ્રંકરવિજયજી રાખી તેમના સંસારી મામા મુનિરાજ શ્રીમદ્ ભુવનવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. આ દીક્ષાની ખબર પડતાં તેમના કાકા છગનલાલ એકદમ પાટણ Page #386 -------------------------------------------------------------------------- ________________ સૂશિખર [ ૩૩૫ મુકામે આવી પહોંચ્યા હતા. ભીખાભાઈને રીતસર ધણું સમજાવ્યું. પણ તેમની અત્યંત મક્કમતા જોઇ તેઓ પાછા ગયા હતા. તેમના પિતાશ્રી, કાકા અને માતુશ્રી વિગેરે કુટુંબીએ તેમની વડી દીક્ષા વખતે આવ્યા હતા. તે સમયે પૂજા, પ્રભાવના વિગેરે કરી સારા દ્રવ્યના વ્યય કર્યો હતો. શાસન પ્રભાવનાઓ— ચતુર્માસ દરમ્યાન અનેક ધમ પ્રભાવના થઈ. પ્રતિનિ વિપાકસૂત્રની વાંચના ચાલતી તેમાં આવતા દુઃખના અને સુખના વિષાકા સાંભળી જનતા ધર્મમાં એકતાન બની. ઉપધાન તપની પણ શરૂઆત થઈ જેમાં લગભગ દોઢસા સ્ત્રી પુરૂષોએ ભાગ લીધે હતા. ઉપધાન તપ પૂર્ણ થતા મારાપણુને એક ભવ્ય વરધાડા નીકળ્યા હતા આઠે દિવસ પૂજા પ્રભાવનાએ કરવામાં આવતી હતી. ચરિત્રનેતાના વરદ હસ્તે માલારોપણ કરવામાં આવ્યુ હતુ.. છેલ્લે દિવસે શાંતિસ્નાત્ર પણ કરવામાં આવ્યું હતુ` સ્વામિવાત્સલ્યે પણ થયા હતા મુનિરાજ શ્રીમદ્ લક્ષ્યવિજયજી મહારાજને તથા મુનિરાજ શ્રીમદ્ ભુવનવિજયજી આદિ ઠાણા છ ચાણસ્મા ચાતુર્માસ માટે મોકલ્યા હતા અને મુનિશ્રી પ્રવીણવિજયજી તથા મુનિશ્રી પદ્મવિજયજી આદિ ઠાણુા ત્રણને સરીયદ મેકલ્યા હતા. માલારાપણુ પ્રસંગે છાણીના ચુનીલાલ ગરબડદાસની પુત્રી મછીમેનને દીક્ષા આપી તેમનું નામ મંજીલાશ્રી રાખી સુત્રતાશ્રીની શિષ્યા કરી હતી. ઝવેરી જેચંદભાઇ—— સુરતનિવાસી ઝવેરી જીવણું નવલચંદ સંધવીના પુત્ર જેચંદુંભાઇ કેટલાક વખતથી સંયમ ગ્રહણ કરવાની અભિલાષા ધરાવતા હતા તે ગ્રહણ કરવા તેમણે યેાગ્ય પ્રયત્ન કર્યા છતાં માહવશ અનેલ કુટુંબના પજામાંથી તેઓ છૂટી શક્તા ન હતા. જો કે એમના પિતાશ્રી એક ધનિષ્ટ બારવ્રતધારી શ્રાવક છે. સંયમ પ્રત્યે તેમના સંપૂર્ણ અનુરાગ હાવા છતાં પુત્ર મેાહને લઇને તે રજા આપી શક્તા ન હતા. Page #387 -------------------------------------------------------------------------- ________________ ઉ૩૬ ] કવિકુલકિરીટ તેમણે સંવત ૧૯૭૬ ની સાલમાં આચાર્ય મહારાજ શ્રીમદ્દ સાગરાનંદ સુરિજીની અધ્યક્ષતામાં શ્રી શત્રુંજયને સંઘ કાઢી લગભગ પણલાખ રૂપીઆને સદ્વ્યય કર્યો હતે જીવણભાઈનું જીવન સામાયિક પ્રતિક્રમણ પૌષધ વ્રત પચ્ચખાણ વિગેરે ધર્મ અનુષ્ઠાનેમાં અત્યંત ઓતપ્રેત હેઈ તેમના ધર્મ સંસ્કારે અમુક અંશે એમના પુત્ર જેચંદભાઈમાં પણ ઉતર્યા હતા. એજ સંસ્કારના પ્રભાવે તેમણે પિતાની સ્ત્રી માતપિતા ભાઈ આદિ કુટુંબને મેહ ઉતારી બંગલે વાડી ગાડી આદિ જડ પદાર્થોથી ન મુંઝાતા તેઓ સંયમ ગ્રહણ કરવા એકદમ તીવ્ર અભિલાષી બન્યા. ઉભય લેકની સાર્થકતા કરનાર સંયમ પિપાસુ આત્મા તુચ્છ પદાર્થોના ભેગે ઉપર અરેરાટી રાખે છે. અધ્યાત્માનંદને અને મને નિગ્રહતા અને આત્મ રમણતાને જેઓને છેડે પણ આસ્વાદ અનુભવાય હેય તેઓ જડ ભાવમાં જીવનને બરબાદ ન કરતા આત્મિક સ્વભાવમાં અણમોલ જીવન સુપ્રત કરે છે. દરેક જાતના વૈભવ વિલાસ ચેમેરથી છલકાતા હોય તે પણ આત્મ બોધને પામેલા સંયમ ગ્રાહકેને મન એ બધું તુચ્છ અને ત્યાજ્ય ભાસે છે. પાટણ આવ્યા પિતાના નેહીઓ તરફથી ચોખા શબ્દોમાં રજા નહિ મળી શકશે એ નિશ્ચય થતાં તેઓ એકદમ સુરતથી નીકળી પાલીતાણા થઈ. પાટણ મુકામે પૂ. આચાર્ય દેવની છાયામાં આવી ગયા તેમણે પિતાની સંયમ ભાવના પ્રગટ કરી તેમની દીક્ષા લેવાની તીવ્ર અભિલાષા અને મક્કમતા જોઈ હા પાડી. આ પ્રસંગે બેટા મેતીવાલા જેસંગભાઈ તરફથી જેચંદભાઇની તથા મણીબેનની દીક્ષા નિમિત્તે એક ભવ્ય વરઘડે કાઢયો હતો. વધેડે આખા ગામમાં ફરી ગામબહાર બાંધેલ વિશાળ મંડપમાં તેમને ચતુર્વિધ સંઘ સમક્ષ સંયમ પ્રદાન કરી તેમનું નામ મુનિશ્રી જીતેન્દ્રવિજયજી રાખી મુનિશ્રી મહિમાવિજયજીના શિષ્ય તરીકે જાહેર Page #388 -------------------------------------------------------------------------- ________________ HIT] શિખર કર્યાં હતા. તેમના સંસારી પિતા જીવણચંદભાઇ એમની વડી દીક્ષા પ્રસગે પાલીતાણા હાજર થયા હતા. અત્યંત હ પૂર્વક ભાગ લીધે હતા. તે પ્રસ ંગે પૂ. આચાયશ્રી પાસે તેમનાથી થયેલ દીક્ષિત વિગેરેના અવિનય આદિને જાહેર કરી પ્રાયશ્રિત ગ્રહણ કર્યુ હતું. આથી તેના ધમ પ્રત્યેના અપૂર્વ રાગ, હૃદયની સરળતા, ભવભીતા આદિચુણા સ્વભાવિક તરી આવે છે. મુનિશ્રી જીતેન્દ્રવિજયજીની વડી દીક્ષા પ્રસંગે મંજીલાશ્રીને પણુ વડી દીક્ષા આપી હતી. તેમના પશુ સંસારી પિતા એ પ્રસ ંગે આવ્યા હતા. ચતુર્માંસ બાદ વિહાર— પૂ. આચાર્ય મહારાજશ્રીએ બહાળા શિષ્ય સમુદાય સાથે પાટણ શહેરથી વિહાર કરી. શ્રી શખેશ્વર તીમાં પધાર્યાં. જ્યા પાટણના તથા રાધનપુરના ધણા ગૃહસ્થા દર્શનાર્થે આવ્યા હતા. તેમના તરફથી સ્વામિવાત્સલ્ય પૂજા પ્રભાવના વિગેરે થયા હતા. અત્રેથી શ્રી સિદ્ધાચલજી તીર્થની યાત્રાના વિચાર થતાં ચરિત્રનેતા સસત્કાર ત્યાં પધાર્યાં. ભવ દરીયામાં જહાજ સમાન, ભવાટવીમાં સાથે વાહ, ભવકુપમાં રજ્જુ સમાન, તીર્થેશ શ્રી આદિનાથ પ્રભુના દર્શન કરી ચરિત્રનાયકના શમાંચ ખડા થયા. વિવિધ ભાવવાહી સ્તવનાથી ખૂબ સ્તવના કરી, અપૂર્વ આત્માનંદ લુટયા અત્રે થાડાક દિવસની સ્થિરતા દરમ્યાન એક એ જાહેર ભાષણા આપ્યા હતાં. મુનિ સમ્મેલન માટે વિનતિ— વઢવાણુમાં અમદાવાદથી શેઠ કસ્તુરભાઇ મણીભાઇ, ચીમનલાલ કડીયા વિગેરે અમદાવાદ મુનિ સંમેલનમાં પધારવાની વિનતિ કરવા આવ્યા હતા, મુનિ સંમેલનના હેતુ તથા તેમાં થનાર કૉંવિગેરેની સઘળી માહિતિ આચાર્યશ્રીએ પુછીને પોતે વાકેફગાર બન્યા. ત્રિ વિષ્ણુએ ૨૨ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮] કવિકુલકિરીટ ફરમાવ્યું કે તમે શાસનની ઉન્નતિ માટે આટલે બધે પ્રયાસ ઉઠાવો છે તે પછી મારે ત્યાં આવવામાં કઈ જાતને વાંધો નથી, પણ પાલીતાણાની યાત્રા કરી ત્યાંથી અમદાવાદ લગભગ ટાઈમસર પહોંચવા પ્રયત્ન કરીશ. અમદાવાદ પધાર્યા આ પ્રમાણે વઢવાણમાં કબુલ કરેલ હોવાથી પાલીતાણામાં વધુ ન રેકાતા મહારાજશ્રીએ ત્યાંથી એકદમ ઉગ્ર વિહાર કરી, અમદાવાદ પધાર્યા ત્યાંની ધર્મ નિષ્ટ પ્રજાએ ભવ્ય સત્કાર કરી પ્રવેશ મહત્સવ કર્યો. વિદ્યાશાળાના ભવ્ય હેલમાં મહારાજશ્રીએ મંગળાચરણ કરી અપૂર્વ દેશના આપી હતી. વિદ્યાશાળામાં આગમ રહસ્યવેદી તપવૃદ્ધ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયદાનસૂરિજી મહારાજ પિતાના બહેળા સમુદાય સાથે બીરાજતા હતા. જ્યારે શાન્ત મૂર્તિ તપ નિધાન વયેવૃદ્ધ આચાર્યદેવ વિજયસિદ્ધિસૂરિશ્વરજી મહારાજ પગથીઆના ઉપાશ્રય બીરાજતા હતા, આ ત્રણેય આચાર્યોનું તથા તેમના શિષ્યોનું વિચાર દેર એક સરખું હતું. જ્યારે મુનિસંમેલનમાં પધારતા ત્યારે ત્રણે આચાર્ય દે પિતાના ૨૫૦ સાધુઓના વિશાળ પરિવાર સહ એકજ સરકલમાં બીરાજતા હતા. સંમેલનની સફળતા– મુનિ સંમેલનનું કાર્ય પ્રથમ બહુજ ધીમે ધીમે ચાલ્યું. લગભગ દશ પંદર દિવસ સુધી તે ક્ષણમાં સફલતા અને ક્ષણમાં નિષ્ફળતાની ડામાડેળ સ્થિતિ ભાસવા માંડી. ક્ષણ ક્ષણમાં અજબ રંગે દેખાવા લાગ્યા. અનેકધા વિચારણા ચાલી. સમાજમાં દીક્ષા દેવદ્રવ્ય સંબંધી ઉત્પન્ન થયેલા ખળભળાટને શાંત કરવા વિચાર વિનિમય થવા લાગે. આપણું ચરિત્ર નાયકે સમુપસ્થિત થયેલ વિશાળ મુનિ મંડળ સમક્ષ પિતાના સ્વલ્પ સમયના સુંદર વક્તવ્યથી અટકેલું કાર્ય પ્રારંભાયું Page #390 -------------------------------------------------------------------------- ________________ પરિશેખર હતું. સૌ સૌ પોતાના વિચારો દર્શાવવા લાગ્યા, અતે લગભગ એક માસના પરસ્પર ધાણાથી વિચાર વિનિમયથી સમ્મેલનનું કાય સફળ થયું, અને તેમાં નિીત થએલા ઠરાવો સર્વાંના સહમતે પક રૂપે જાહેર કર્યાં. આ મુનિસ ંમેલન નિર્વિઘ્ને પસાર થવાથી સૌના હૃદયમાં આનંદ થયો હતા. જુદા જુદા વિષયાનું ખંડન કરી જૈન શાસનની સેવા બજાવવા આચાર્યોં તથા મુનિવરેાની કમીટી નીમવામાં આવી હતી, જેમાં ચરિત્ર વિભુએ સ્થાનકવાસી તરફથી આવતા આફ્રમાના જવાબ આપવાનુ` સ્વીકાર્યું હતું. અમદાવાદથી વિહાર– yas 1 સુનિ સંમેલનનું કા' સંપૂણૅ થયા બાદ પૂ. ચરિત્રવિભુ સાળુદ મુકામે પધાર્યાં, ત્યાં થાડા દિવસની સ્થિરતા દરમ્યાન જાહેર ભાષણા તથા પ્રવચન દ્વારા જનતાને ખૂબ આકષી, ત્યાંથી વિહાર કરી સસત્કાર ગોધાવી મુકામે પધાર્યાં. હમેંશ અત્રે ચાલતા પ્રવચનેામાં ચર્ચાતા આધુનિક દીક્ષા દેવદ્રવ્ય આદિ વિષયો ઉપર યુક્તિ પૂર્વક સિદ્ધિ કરાતી હાઈ ધણા યુવાનેાના હૃદયની શંકા દૂર થવા પામી હતી. પાલીતાણાથી ગોધાવી મુકામે મોટી ટોળી તથા નાની ટાળીના એમ બન્ને પક્ષાના આગેવાન સગૃહસ્થા આણંદજી કલ્યાણજીની પેઢોના ખર્ચે બંધાવેલ ભવ્ય મ ંદિરમાં ભવ્ય પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ટા પૂ. આચાર્ય મહારાજશ્રીના હાથેજ કરાવવાના ઈરાદાથી વિનતિ કરવા આવી પહેાંચ્યા હતા. પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ધણા વખતથી પરાણા દાખલ રાખવામાં આવી હતી. જનતાના વિચાર ભેદ આદિ કારણેાને લીધે પ્રતિષ્ઠા કરાવવાના અદ્યાવધિમાં કાઇ સમય પ્રાપ્ત થયા ન હતા. ભવિતવ્યતાના ચેાગે સૌ એકમત થઈ ખાસ પ્રતિષ્ઠા કરાવવીજ છે એવા નિશ્ચય ઉપર આવી જવાથી તેઓએ આચાય શ્રીને પાલીતાણા પધારવા આગ્રહ ભરી વિનતિ કરી. અને જણાવ્યુ` કે આ પવિત્ર કા હમારે આપશ્રીના કર કમલથીજ કરાવવુ છે માટે પધાર્યાં વિના છૂટકા નથી, Page #391 -------------------------------------------------------------------------- ________________ છે પ્રકરણ ૨૯ મું - દુષ્કરતો હતું જ– છેહમણાંજ શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરી ચરિત્ર નાયક આવ્યા # હતા, વળી વૈશાખ માસની બેસીતમ ગરમી અને લાંબે * ૯ વિહાર આ સંગોમાં પાલીતાણા જઈ પ્રતિષ્ઠા કરાવવી એ ખરેખર દુષ્કરતે હતુંજ આ બધા વિચાર કરી ચરિત્રનેતાએ આવેલ સદ્ગહસ્થને જણાવ્યું કે ત્યાં નજીકમાં કોઈ સુવિહિત આચાર્ય આદિ મુનિવરે હૈયતે તેમને વિનતિ કરે એટલે તેઓએ જણાવ્યું કે વર્ષો થયા આ સુકાર્ય એમને એમ રખડે છે. આપશ્રીની કૃપા અને પુણ્ય આશિર્વચનેથીજ સહુ કોઈ એકમત થયા. પ્રતિષ્ઠા કરાવવા જિજ્ઞાસુ બન્યા, અખિલ સંઘ આપશ્રીના હસ્તે આ સુકાર્ય કરાવવા સુભાવના સેવે છે, Page #392 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય શ્રીમદ્ધિલબ્ધિસૂરીશ્વરજી મહારાજ ( પાલીતાણામાં પ્રવેશેાત્સવ સમયે લેવાયેલા ફોટા ) ખી. પી. પ્રેસ-પાલીતાણા. Page #393 --------------------------------------------------------------------------  Page #394 -------------------------------------------------------------------------- ________________ સરિશખર [ ૩૪૧. વિનતિને સ્વીકાર અને પ્રવેશ મહત્સવ– . પૂ. આચાર્ય મહારાજ વિમાસણમાં પડયા. પરંતુ આ લેકેની આગ્રહ ભરી વિનતિ, સિદ્ધાચલજીની પવિત્ર છાયામાં પહેલું ચાતુર્માસ, પ્રતિષ્ઠા જેવું મહાન કાર્ય વિગેરે સંજોગે જોતાં, મહારાજશ્રીએ વિનતિને સ્વીકાર કરી તરતજ પાલીતાણા તરફ વિહાર કર્યો. ઉગ્ર વિહારથી માર્ગમાં આવતી અનેક તક્લીફેને જરા પણ ગણકાર્યા વિના ધર્મોપકારને વિસ્તારના વિશાળ મુનિ મંડળ સહ પાલીતાણુ નજીક આવી પહોંચ્યા. મોખડકા ગામમાં પધારતા અનેક વંદનાથે આવ્યા, ત્યાં સ્વામિવાત્સલ્ય તથા પૂજા પ્રભાવના વિગેરે કરવામાં આવ્યું હતું. પ્રવેશ મુહૂર્તને નિર્ણય કરી સ્વાગત તૈયારીઓ કરવા તત્પર બન્યા. આખા ગામના ભવ્ય લત્તાઓને ધ્વજા તોરણ સુંદર બે આદિથી શણગારવામાં આવ્યા હતા. પ્રાત:કાલના સુરમ્ય કાલમાં પૃથ્વી પટ પર ચરિત્ર નાયકનો સત્કાર કરવાનેજ જાણે સહસ્ત્રાંશુએ સ્વર્ણવણે. શેત્રુજ ન પાથર્યો હોય અગર સેનેરી આછા આછા કિરણો દ્વારા ચરિત્ર નાયકના સગુણોને તિગ્માંશુ સુવર્ણન ઓપ આપી પ્રસાર ન હોય એવા રમણીય પ્રત્યક્ષ કાલમાં ચરિત્ર નેતાએ બહોળા પરિવાર સહ બેન્ડ. વિવિધ રાજ રસાલે, સાંબેલા વિગેરેથી શોભતા ભવ્ય સામૈયાથી પુર પ્રવેશ કર્યો, સ્થળે સ્થળે બાલિકાઓ અક્ષતાદિથી વધાવી, બાલ મંડળ ગુરૂ કીર્તન મય સુંદર કવિતાઓ ગાઇ, ચરિત્ર નાયકના હાથે થનાર ભાવી સુકાર્યની મંગળ રેખાઓ દેરી રહ્યા હતા. સામૈયુ મેતી કડીયાની ધર્મશાળાએ ઉતર્યું હતું. માનવ મેદનિથી પ્રતિષ્ઠા નિમિત્તે બાંધેલા વિશાળ મંડપવાળી ધર્મશાળા ચિકાર ભરાઈ ગઈ હતી. મહારાજશ્રીએ મધુર ધ્વનિથી મંગળાચરણ કરી સુંદર પ્રવચન આપ્યું હતું. પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા સૌ કોઈ તનતોડ પ્રયત્ન કરી રહ્યા હતા. અત્રે ગુરૂદેવે ગિરિરાજના પુનઃ શીધ્ર અણધાર્યા દર્શન કર્યા. આ દર્શનમાં ગેડી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠાને કારણે માની તેજ વખતે Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૪ર ] કવિકુલકિરીટ બનાવેલા “સિદ્ધાચલના વાસી છનને ક્રોડે પ્રણામ” એ સ્તવનમાં આ વાત લાવ્યા છે કે “ગડીપાર્શ્વ જિનેશ્વર કેરી, કરણ પ્રતિષ્ઠા વિનતિ ઘણેરી દર્શન પામે માની જનને કોડે પ્રણામ”. આ સ્તવન પાલીતાણામાં તથા બીજા અન્ય સ્થળેએ ઘણું પ્રચાર થવા પામ્યું છે. પ્રતિષ્ઠા મહોત્સવ પ્રતિષ્ઠા સુમુદ્દતના દિવસ પહેલાં અત્રેની ભાવુક જનતાએ ભવ્ય અને વિશાળ તૈયાર કરેલા મંડપમાં અઈ મહત્સવ પ્રારંભાયો. બહાર ગામથી આ શુભ અવસરે અનેક માણસે આવ્યા હતા. પ્રતિઠાના આગળના દિવસે જલ યાત્રાને એક ભવ્ય વરઘોડે ચઢ. સંવત ૧૯૯૦ ના જેઠ સુદ ૧૧ ના દિવસે નવીન બાંધેલા ભવ્ય મંદિરમાં ગેડીજી પાર્શ્વનાથની પ્રતિમાની તેમજ બીજા અનેક બિંબની ધામ ધૂમ પૂર્વક પૂજ્ય આચાર્ય દેવના વરદ હસ્તે સુલગ્ન સુમુહૂર્ત અને સુતત્વમાં વિધિ સહિત જ્યના ગુંજારવ વચ્ચે પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રતિષ્ઠાના દિવસે અમદાવાદના ભેગીલાલ ગુલાબચંદ તથા પાલીતાણાના માસ્તર કુંવરજી દામજી આદિએ અષ્ટોતરી સ્નાત્ર ભણાવ્યું હતું. પ્રતિષ્ઠા બાદ પ્રભુના મુખ ઉપર અભુત તેજ પ્રસર્યું. સૌએ પ્રભુ સ્તવના કરી અપૂર્વ આહાદ મેળવ્યો. આ મૂરત એટલું તે સરસ હતું કે પ્રતિષ્ઠા પછી ત્યાંની જનતા અત્યંત સુખી થઈ. આ પ્રસંગે હજરે માણસેને મેળે મળ્યો હતે. છતાંય શ્રી પાર્શ્વનાથ ભગવાનના પ્રતાપે અને ચરિત્ર નાયકની યશસ્વી પ્રકૃતિના ગે સર્વ કાર્ય નિર્વિને સંપૂર્ણ થયું હતું. આ પ્રસંગે જુદા જુદા ગૃહ તરફથી નવકારશી જમણ કરવામાં આવ્યા હતા. તથા શ્રીફળની પ્રભાવના આદિ સુકા થયા હતા, દેવદ્રવ્યની આવક પણ સારી થઈ હતી. પાલીતાણાના સ્થાનીક સંઘે બહાર ગામથી આવેલ ભાઈઓની સેવા ભક્તિ સારી બજાવી હતી, Page #396 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર ( ૩૪૩ શનિ ભુવનમાં– જામનગરવાસી દાનવીર શાન્તિભાઈ ખેતસીભાઇના અત્યાગ્રહથી ચતુર્માસાર્થે ચરિત્ર નાયક મહાજનના વંડામાં તેમના તરફથી બંધાવેલ શાંન્તિ ભુવનમાં સસત્કાર પધાર્યા હતા. પૂ. આચાર્ય મહારાજ પાંત્રીશ ઠાણું સાથે પાલીતાણામાં બીરાજમાન છે એ સમાચાર ફેલાતા સુરત પાટણ અમદાવાદ, હળવદ, વઢવાણ કેમ્પ, સહેર, ઉદેપુર, વિગેરે ગામેના ભાવુક યાત્રાળુઓ આ સુંદર યોગને લાભ ઉઠાવવા આવી પહોંચ્યા હતા, શાન્તિ ભુવનમાં વ્યાખ્યાનની સગવડ ન હોવાથી વ્યાખ્યાન હમેંશા ચોમાસામાં તીસુખીયાની ધર્મશાળામાં રાખવામાં આવ્યું હતું. આચાર્ય મહારાજને દેશના રૂપી ગંગા પ્રવાહ વહેવા લાગ્યો, ગામના તથા જાત્રાળુઓ અનેક માણસે લાભ લેવા લાગ્યા, એ અનુપમ દેશનાએ પ્રવૃન્દના હૃદયમાં અનુપમ ધર્મ ઓજસ પાથર્યું, જેથી તપ આરાધનમાં ચંચળ લક્ષ્મીને સદ્વ્યય કરવામાં સૌ કોઈ વિશેષ ઉજમાળ બન્યા હતા. સૂત્રોની વાંચના ચાતુર્માસ પહેલા શ્રી સિદ્ધાચલજીની યાત્રાને લાભ અનેક મુનિવરેએ ઉઠાવ્યો. સ્થાનીક સંઘ તથા યાત્રાળુઓના અત્યંત આગ્રહથી ભગવતી સૂત્રની અપૂર્વ વાંચન શરૂ થઈ હતી. પાટણવાલા મેંતીલાલ ન્યાલચંદ તથા હળવદવાલ ચુનીલાલ કમળશી તથા પરશોતમદાસ વઢવાણવાલા આદિ તરફથી ભગવતીસૂત્રને ખર્ચો આપવામાં આવ્યા હતે. વિમલાચલ જેવું પવિત્રતીર્થ, ભગવતીસૂત્ર જેવા મહાન સૂત્રની વાંચના અને પૂ૦ ચરિત્રનેતા જેવા વ્યાખ્યાનકાર આ ત્રીવેણી સંગમ મળે એટલે અત્યારની જનતાના હર્ષમાં પૂછવું જ શું? બપોરના સાધુ વર્ગને શ્રી આવશ્યક સત્રની તથા અનુયોગદ્વારની ચરિત્રનેતા વાંચના આપતા હતા. સાધ્વીજી, શ્રાવક-શ્રાવિકા પણ આ વાંચનામાં ભાગ ભજવતા હતા. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ 1 પર્વાધિરાજ.— કવિકલકિરિટ પષણપ પણ ગિરિરાજની છાયામાં અભૂતપૂર્વ ઠાઠથી ઉજવાયા. માસક્ષમણુ આદિ અનેક જાતની તપશ્ચર્યાએ પણ મોટા પ્રમાણમાં થઇ, મુનિશ્રી ભુવનવિજયજીના શિષ્ય મુનિશ્રી કલ્યાણુવિજયજીએ પણ માસક્ષમણની તપશ્ચર્યા કરી હતી. તેમજ મુનિશ્રી મહેાયવિજયજીએ તથા મુનિશ્રી રત્નાકરવિજયજીએ અઠ્ઠાઇની તથા મુનિશ્રી નવિનવિજયજીએ સાત ઉપવાસની મુનિશ્રી મહિમાવિજયજી તથા લલિતાંગવિ. અજિતવિ, એ પાંચ ઉપવાસની તથા વિક્રમવિજયજી તથા તેમવિજયજીએ ચાર ઉપવાસની તથા અન્ય મુનિવરોએ અમ છા–વમાન તપની ઓળીએ વિગેરે વિવિધ તપશ્ચર્યા કરી પાલીતાણાની પવિત્રભૂમિમાં યથાશક્તિ આત્મ કલ્યાણ સાધવા ભાગ્યશાલી થયા હતા. તેવીજ રીતે સાધ્વીજી તથા શ્રાવક શ્રાવિકા વર્ગીમાં પણ અનેક માસક્ષમણુ પાખમણ અને અટ્ટાઇ આદિ મેટી તપો સેકડા પ્રમાણમાં થઈ હતી. દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણુદ્રવ્ય તથા અનેક સંસ્થાઓની ટીપ વિગેરેમાં સારી આવક થવા પામી હતી, તથા મુનિવરેરાએ કરેલ તપશ્ચર્યા નિમિત્તે મહાજનના વડામાં વિશાળ મંડપ બાંધી અઠ્ઠાઈ મહાત્સવ તથા શાંતિસ્નાત્ર વિગેરે કાર્યો થયા હતા. ' બહારગામથી આવનાર યાત્રાળુઓની તથા માંદાઓની માવજત કરવી, મેાટા મેળાઓમાં સારા બંદોબસ્ત સાચવવા, પ્રભુભક્તિ બજાવવી વિગેરે શાસન સેવાના કાર્યો કરવાના શુભ હેતુથી ત્યાં એક મ`ડળ સ્થાપવામાં આવ્યું હતું જેનું નામ વિજયલબ્ધિસૂરિજી જૈન સેવા સમાજ મ`ડળ ” રાખવામાં આવ્યુ હતુ. ચરિત્રનેતાના શુભ નામથી અલંકૃત એક સંગીત મંડળી ખેાલવામાં આવી, જે મંડળીના બાળકા પૂજામાં, અને ભાવનામાં પૂર્વ ભક્તિ બજાવી અનેકેને ભક્તિરસમાં તરખેાળ બનાવે છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણાના ચાતુર્માસમાં સાથે રહેલ ૩૫ શીષ્યો સહિત * છે કે oes પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ Page #399 --------------------------------------------------------------------------  Page #400 -------------------------------------------------------------------------- ________________ સુરિશેખર t૩૪૫ ઉપધાન તપ અત્રે દેલંદર ( મારવાડ ) વાલા શા. હુકમજી વાલાજીની વિધવા શ્રાવિકા ચંપાબાઈને ઉપધાન તપ કરાવવાની સુભાવના પેદા થઈ તેથી ફલેધી નિવાસી ધર્મનિષ્ટ ચતુર્થ વ્રતધારી શ્રાવક લક્ષ્મીચંદજી આસકરણજી મારફત મહારાજશ્રીને રેકાઈ જવા વિનતિ કરાવી. ઉપધાન તપ જેવી પવિત્ર ક્રિયાના લાભને વિચારી મહારાજશ્રીએ તે તપ કરાવવા સ્વીકાર્યું. તે નિમિત્તે આમંત્રણ પત્રિકાઓ બહાર પડી. મારવાડ, કચ્છ, ગુજરાત, અમદાવાદ, પાટણ, ગોધરા, છાણી, ડભાઈ વિગેરે અનેક ગામના તથા સ્થાનીક સંઘના ભાઈ બેને મળી લગભગ ચારસે પંચોતેર (૪૫) ઉપર સંખ્યા થઈ હતી. આ તપમાં લક્ષ્મીચંદજીએ તથા પાલીતાણુની મેટીળીવાળાઓએ સારી સેવા બજાવી હતી. હમેંશ ચરિત્રનેતાના ચાલતા વ્યાખ્યાનથી લેકમાં ધર્મ જાગૃતિ સારી જામી હતી. નાની ઉમ્મરના શ્રીમંત બાળકો તથા બાલિકાઓએ પણ આ તપમાં ભાગ લીધો હતે. માળાપણુ મહત્સવ ઉપધાનતપની તપશ્ચર્યા નિર્વિદને સંપૂર્ણ થતાં માળારોપણને મહત્સવ નજીક આવ્યો. મહત્સવને દીપાવવા ખંતથી તૈયારીઓ ચાલી, ભવ્ય મંડપની જન થઈ શ્રી પાવાપુરી, સમવસરણ, ગીરનારજી વિગેરેની અપૂર્વ રચના તેજ મંડપમાં કરવામાં આવી. અઠ્ઠાઈ મહત્સવનો પ્રારંભ થયો. અનેક ગવૈયાઓ તેમજ સ્થાનીક મંડલી અનેરી રંગત જમાવતી. હમેંશા પ્રાચીન તેમજ ચરિત્રનેતાએ અત્રે રચેલી વિંશતિસ્થાનક સત્તર ભેદી આદિ પૂજાઓમાંથી પાર્શ્વનાથ પંચકલ્યાણકની પૂજા તથા ગિરિરાજની ભાવવાહી નવ્વાણું પ્રકારની પૂજા આદિ પૂજાઓ ભણવાતી. જનતા પ્રભુ ભક્તિમાં એકતાન બનતી; જળયાત્રાને તથા માલાને એક ભવ્ય વરઘેડે ચઢયે. બીજે દિવસે વિશાલ મંડપમાં માનવગણની ગંજારવ સભામાં ચરિત્ર નેતાના Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ] કવિકુલકિરીટ વરદ હસ્તે રંગબેરંગી વિવિધ વણી માલાઓ તપસ્વીઓના કઠે શિવરમણી વરવાની નિશાની રૂપ આરે પણ કરવામાં આવી હતી. લગભગ દશ હજાર રૂપીઆની આવક થવા પામી હતી. તેજ દિવસે શાંતિ સ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું. તથા સ્વામિવાત્સલ્ય કરવામાં આવ્યું હતું. ગિરિરાજની પુનિત છાયામાં ચરિત્ર નેતાના નેતૃત્વ નીચે પ્રતિષ્ઠા મહત્સવ, ઉપધાન તપ, ભગવતી સૂત્રની વાંચના, મુનિવરોને ગેહનની ક્રિયા આદિ ઘણું શુભ કાર્યો થયા હતા. અત્રેથી ઉપધાન તપની પૂર્ણાહુતિ બાદ દેલંદરવાલા હુકમાજી વાલાજીની વિધવા બાઈ ચંપાબેન તરફથી બાર ગાઉને સંઘ કાઢવામાં આવ્યું હતું, જેમાં સેંકડે યાત્રાળુઓ જોડાયા હતા. દરેક ઠેકાણે લક્ષ્મીચંદજી તથા જાવાલના સાકેરચંદ ચીમના તરફથી તનતોડ મહેનત કરી ઘણી વ્યવસ્થા જાળવવામાં આવી હતી. પ્રાચીન તીર્થ શ્રી હસ્તગિરિ શ્રી કદમ્બગિરિની યાત્રા કરી પુનઃ પાલીતાણામાં પધાર્યા પાલીતાણુથી વિહાર સહેર નિવાસી શા. ગુલાબચંદ હરિચંદના ધર્મપત્નિ શ્રાવિકા કેમકેર બેન પિતાના પુત્રી હંસાકુમારી સાથે પાલીતાણમાં ચાતુર્માસ રહ્યા હતા. આખું માસુ પૂ. આચાર્ય દેવેશની વૈરાગ્ય વાહિની વાણી સાંભળવા ભાગ્યશાલી બન્યા હતા. તે વાણીના પ્રતાપે બન્ને જણની સંસાર છોડવાની ભાવનાએ તીવ્ર વેગ લીધે હતે. મહારાજશ્રીના ઉપદેશથી તેમની ગિરનારજીને છરીપાળ સંધ કાઢવાની ભાવના જાગૃત થઈ હતી. તે ભાવના જલ્દી અમલમાં મૂકાય એ હેતુથી પૂ. આચાર્યશ્રી આદિ ઠાણને સહેર પધારવા વિનતિ કરીઃ તેથી પાલીતાણથી વિહાર કરી પૂ. ચરિત્રનેતા પિતાના વિદ્વાન શિષ્ય મુનિરાજ શ્રીમદ્ લક્ષણવિજયજી આદિ બહોળા શિષ્ય પરિવાર સહ સસત્કાર સહેર પધાર્યા, અવે મુનિરાજ શ્રીમદ્ લક્ષણવિજયજી મહા Page #402 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર ૩૭ રાજને ગણપદ અર્પણ કર્યું હતું, તે નિમિત્તે અઈ મહોત્સવ પ્રભાવનાદિ કરવામાં આવ્યા હતા - અત્રેના સંઘમાં અંતર કલેશની વેલ ઘણીજ વ્યાપક બની હતી અને એ કલેશના પ્રભાવે ઘણું ધમકા સીદાતા હતા, ચરિત્રનેતા હમેંશ વ્યાખ્યાનમાં એ વિષયને સુંદર બોધ આપતા હતા. કલેશથી થતા આ ભવમાં અને પરભવમાં ભોગવવા પડતા કડવા વિપાકનું સચેટ ભાન કરાવતા હોઈ તે કલેશના મૂળ નાબૂદ થવા પામ્યા હતાઃ છરીપાલતા સંઘ શાંતિનું વાતાવરણ ફેલાતા નેમકેરબેન ગિરનારજીને સંઘ કાઢી પોતાની લક્ષ્મીને સદ્વ્યય કરવા પ્રેરાયા. સંઘ કાઢવા અંગેની સઘળી સામગ્રીઓ તૈયાર કરવા લાગ્યા, સંધ નિમિત્તે આમંત્રણ પત્રિકાઓ પણ નીકળી હતી, જેથી બહારગામના પણ કેટલાક માણસે તેમાં જોડાયા હતા. સં. ૧૯૯૧ ના પિષ સુદ ૧૩ શુભદિવસે પ્રાતઃકાલમાં ભવ્ય વરઘોડા સાથે સંધે પ્રયાણ કર્યું હતું: વચમાં આવતા દરેક ગામમાં સંધનું સુંદર સ્વાગત કરવામાં આવતું હતું, પૂ. ચરિત્રનેતાના દરેક સ્થળે સુંદર પ્રવચને થતાં હતાં જેથી અનેક જૈન જૈનેતરમાં ધર્મ જાગૃતિ અપૂર્વ થવા પામી હતી. મંદિર, ઉપાશ્રય, પાઠશાળા, વર્ધમાન ખાતું તથા પાંજરાપોળ આદિ દરેક ગામેથી આવતી ટીપમાં સંઘવેણ નેમિબેન તરફથી સારી રકમ આપવામાં આવતી હતી. પિષ વદ ૧૩ ના શુભદિવસે જુનાગઢ સંઘ પહોંચ્યું હતું. ત્યાંના સંધ તરફથી તથા પેઢી તરફથી પૂ. આચાર્યશ્રી આદિ સંઘનું ઇન્દ્રવજા, બેન્ડ, વોલીન્ટીઅરકેટર આદિ સુંદર સામગ્રીથી શોભતે એક ભવ્ય વરઘડે કાઢી સુંદર સ્વાગત કરવામાં આવ્યું હતું. આખા ગામને ધ્વજા, તારણ આદિથી શણગારવામાં આવ્યું હતું, સંધને Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ] કવિકુલકિરિટ મુકામ ગીરનારની તળેટી આગળ રાખવામાં આવ્યો હતે. બીજે દિવસે સકળસંઘ સાથે પૂ. આચાર્ય મહારાજ આદિ ગીરનારજી ઉપર ચઢયા હતા. ત્યાં બાળબ્રહ્મચારી નેમનાથ ભગવાનના દર્શન કરી અપૂર્વ આનંદ મેળવ્યું હતું. “રેવતગિરિનાવાસી છનને ક્રોડે પ્રણામ” વિગેરે સ્તવનથી ખૂબ ભકિત કરી, તેજ દિવસે પર્વત ઉપર સંઘવેણ નેમિબેનને ચતુર્વિધસંઘ સમક્ષ નાણું મંડાવી માળારે પણ ક્રિયા કરવામાં આવી હતી. ત્યારબાદ પૂ. આચાર્યદેવે સંઘ કાઢવાથી થતા ફાયદાઓ, તેનાથી ઉપાર્જન થતું અપૂર્વ પુણ્ય વિગેરે વિષય ઉપર સટ વ્યાખ્યાન આપ્યું હતું. પેઢીમાં પણ સંધણ તરફથી સારી રકમ અર્પણ કરવામાં આવી હતી. સંઘમાં લગભગ બસે અઢીસે માણસેએ લાભ લીધું હતું. સંઘમાં આવનાર ભાઈઓની ભકિત સારી પેઠે બાવવામાં આવી હતી. કેઈને પણ કોઈ જાતની તકલીફ ન હતી. આ સંઘમાં નેમિબેનના ભાઈ તથા તેમના ભત્રીજા કાલીદાસભાઈએ પિતાને આત્મભેગ આપી સંઘની સુંદર સેવા બજાવી હતી. સંઘ અત્રે ત્રણ ચાર દિવસ રોકાઈ વિખેરાય હતે. પાટણ પ્રતિ વિહાર– પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજી મહારાજની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવાની હેઈ અત્રેથી વિહાર કરી જેતપુર, રાજકેટ, વાંકાનેર, ધ્રાંગધ્રા વિગેરે શહેરમાં પ્રવચન દ્વારા અનેક જીવને પ્રતિબોધતા પાટણ નજીક કુણઘેર મુકામે આવી પહોંચ્યા. પાટણના આંગણે શાસનપ્રભાવક ચરિત્રનાયક પધારતા હોઇ શાસનરસીક સંઘ અત્યંત હર્ષ ગરકાવ બને. અને સન્મુખ દર્શનાથે આવી પહોંચ્યો. પ્રવેશ મહોત્સવની અપૂર્વ તૈયારીઓ ચાલી. આ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજ્ય દાનસૂરીશ્વરજી મહારાજ પણ પિતાના બહોળા શિષ્ય પરિવાર સાથે અમદાવાદથી વિહાર કરી આવી પહોંચ્યા હતા. ઉભય આચાર્ય દેવને અપૂર્વ Page #404 --------------------------------------------------------------------------  Page #405 -------------------------------------------------------------------------- ________________ શ્રી કમલસૂરીશ્વરજી ગુરૂમંદિર અને કેસરબાઈ જ્ઞાન ભંડાર–પાટણ સંસ્થાપક : નગીનદાસ કરમચંદ સંઘવી પાટણ–૧૯૯૧ સ્વ. આચાર્યશ્રી વિજયકમલ સૂરીશ્વરજી મહારાજ શ્રી મહાદય પ્રી. પ્રેસ-ભાવનગર. Page #406 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૭૪૯ સત્કાર કરી ભવ્ય પ્રવેશ મહત્સવ કરવામાં આવ્યું હતું. સામૈયુ સંધવી નગીનદાસ કરમચંદના વ્યાખ્યાન હાલમાં ઉતર્યું હતું. નિર્ણય – પાટણએ સ્વ. આચાર્ય મહારાજ શ્રીમદ્દ વિજયકમલસૂરીશ્વરજી મહારાજની આચાર્ય પદાર્પણની ભૂમિ છે. પાટણ એ અનેક પ્રાચીન જૈન મંદિરેથી પરિમંડિત છે. અહીંની જનતા સાધુ પરત્વેના રાગથી અનન્ય રંગાયેલી છે. આવા સ્થાનમાં એ મહાત્મા પુરૂષના ચિરસ્મરણાર્થે કઈ ભવ્ય પ્રતિબિંબની પધરામણ થવી જોઈએ આવી ભાવના સ્વ. આચાર્યદેવના અનન્ય રાગી સંઘવી નગીનદાસ કરમચંદના હૃદય મંદિરમાં પુનઃ પુનઃ પુરતી હતી. તે ભાવનાને પ્રબળ બનાવનાર સાધને સંલબ્ધ થતા ગયા. આ વાત અમદાવાદ મુકામે આચાય વર્યના પટ્ટપ્રભાવકને કરી સંમતિ મેળવી લીધી હતી. થોડા જ સમયમાં તેમના તરફથી એક જ્ઞાનમંદિર તૈયાર કરાવવામાં આવ્યું. જેનું નામ “કેશરબાઈ જૈન જ્ઞાનમંદિર” રાખવામાં આવ્યું છે. તે જ્ઞાનમંદિરના આગલા ભાગમાં ગુરૂમંદિર બનાવી જયપુરના કારીગરધારા તૈયાર થએલી ભવ્ય મૂર્તિ પધારાવવાનો નિર્ણય થયે. પ્રતિષ્ઠા મહોત્સવ– આ નિમિત્તે અઠ્ઠાઈમહત્સવ શરૂ કરવામાં આવ્યું. સંધ આમંત્રણ પત્રિકા પણ કાઢવામાં આવી હતી. તથા શેઠ મણીલાલ કરમચંદ તરફથી તેજ મંડ૫માં મુલ્યવાન સરસ જ્ઞાન, દર્શન, ચારિત્રના ઉપકરણે પધરાવી ઉજમણું માંડવામાં આવ્યું હતું. એજ મંડપમાં હમેંશા વિવિધ રાગ રાગણીમય પૂજાઓ પ્રસિદ્ધ ગવૈયા શ્રાદ્ધરત્ન મેહનભાઈ ભણાવતા હોવાથી શ્રેતાજનેને અપૂર્વ આનંદ આવતે હતું. આ શુભ અવસરે મુંબઈ, સુરત, મહેસાણા, રાધનપુર, ચાણસ્મા, ખંભાત, છાણી, પાલીતાણા આદિ અનેક સ્થળેથી મોટો માનવ સમુહ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ]. કવિકુલરિટ આવી પહોંચ્યું હતું. આખા મંડપની શોભા એવી તે આકર્ષક બનાવી હતી કે અખિલ શહેરના જૈન જૈનેતરે તે જોવાને માટે ઉભરાતા. સંવત ૧૯૯૧ ના ફાગણ સુદ બીજના શુભ દિવસે તેઓશ્રીના પટ્ટપ્રભાવકના વરદ હસ્તે અનેક માનવની મેદની સમક્ષ જયેષણના અદૈત નાદ સહ તે ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરાવવામાં આવી. આ પ્રસંગે બહાર ગામથી આવેલ સર્વેનું સાધર્મિક વાત્સલ્ય શેઠ નગીનદાસ તરફથી ભક્તિપૂર્વક બજાવવામાં આવ્યું હતું. છેલ્લે દિવસે વિધિ સહિત શાંતિસ્નાત્ર પણ ભણાવવામાં આવ્યું હતું. ભરૂધર પ્રતિ પ્રયાણ પાટણ શહેરથી પ્રતિષ્ઠાનું કાર્ય નિર્વિને પૂર્ણ થયા બાદ વિશાળ મુનિમંડળ સહ ચાણસ્મા, ઉંઝા, ધીણોજ, કંથરાવી, સિદ્ધપુર, પાલણપુર આદિ અનેક ગામમાં ભવ્ય સત્કારથી સકારાતા અને અનેક ભવ્યાત્માઓને પ્રતિબદ્ધતા યાત્રાની કામનાથી આબુ ઉપર પધાર્યા. આદર્શ મંદિર– ગુજર અને મરૂધર દેશના પહાડની ઉંચાઈમાં અબુદગિરિને પહેલે નંબર આવે છે. જટાઝુંડ, વૃક્ષની ઘટા, નિર્મળ જળના ઝરતા ઝરણાઓ, નાની મેટી ડુંગરીઓ, શાંત વાતાવરણ ભરી ગુફાઓ, કેટલાક પ્રાચીન અવશેષ, તથા નખી તળાવ વિગેરે દ પ્રેક્ષકના ચિત્તને ક્ષણભર ડેલાવે તેવા છે. તેમજ અત્રેની આબોહવા ગરમીની સીઝનમાં ઘણું અનુકુલ રહે છે. અનેક રાજાઓ તથા શેઠીઆઓ તથા અન્ય આમવર્ગ અત્રે સ્થાયી રહે છે. આ બધા કરતાં દર્શનીય અને આદર્શ તે અદ્દભુત જૈન મંદિરે છે. જે મંદિરમાં કેડે રૂપીઆને ખર્ચ કરી તૈયાર કરવામાં આવ્યા છે. ધર્મનિષ્ઠ બુદ્ધિનિધાન વસ્તુપાલ અને તેજપાલનું બનાવેલ Page #408 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૨૫. તેમની જીવતી જાગતી કીર્તિના ધામરૂપ એક ભવ્ય મંદિર છે. બીજી જિનમંદિર અબુંદગિરિની ઉપત્યકામાં વસતી ચન્દ્રાવતી નગરીને રાજા કહે કે રખેવાળ કહે એવા શ્રી વિમલશાહનું બનાવેલું છે. અને દહેરાસરેમાં અપૂર્વ કેરણી તથા કારીગરી એવીતે કરવામાં આવી છે કે જેને જોવા માટે અનેક યુપીઅને, તથા વિદ્વાને આવે છે. પ્રેક્ષકે બારીકાઈથી જુએ તે તેમાંથી નવનવા ભાવ અને હાર્દી તરી આવે છે. કલાની દષ્ટીએ અત્રેની કારીગરીઓ પ્રાચીન નિખિલ અવશેષો કરતાં ઉચ્ચતમ કહી શકાય તે વખતના જૈને કેટલા સમૃદ્ધ, દાનવીર, અને ધર્મધગશવાલા હશે તેના પુરાવારૂપે આ દહેરાસરોજ બસ છે. વિજ્ઞાન માર્ગમાં નિપુણ, હિંદના અને હિંદ બહારના અનેક પ્રેક્ષકે ફકત કારીગરીજ જોવા માટે દૂર દૂર પ્રદેશથી આવે છે. ઘણું લેકે તે કેમેરાથી ફેટ પણ લઈ જાય છે. ગગનચુંબી ભવ્ય જીનાલયોમાં જિનપ્રતિમાઓ પણ શાન્ત અને દર્શનીય છે. તે પ્રતિમાઓના દર્શન કરી ભાવુક આત્માઓ નિબિડ કર્મને નાશ કરે છે. આપણું ચરિત્રનાયક પણ વિશાળ મુનિમંડળ સહ ભવ્ય પ્રતિમાઓના દર્શન કરી, તથા અજાયબ ભરેલી કારીગરી નિહાળી હર્ષિત થયા હતા. ત્યાંથી થેડેક દૂર આવેલ અચળગઢની પણ યાત્રા કરી, અત્રે પ્રવચનો પણ થયા હતા. અત્રે ઉપાધ્યાયજી શ્રીમદ્દ રામવિજયજી મહારાજ આદિ ઠાણું પણ તે અવસરે યાત્રા કરવા આવ્યા હતા. આબુથી વિહાર – અત્રેથી વિહાર કરી ચરિત્રનેતા અણદરા પધાર્યા. આ ગામના નામની સામાન્યરીતે વ્યુત્તપત્તિ કરીએ તે એમજ થાય કે જેમાં આદર ન હોય તે અનાદરા ગામ કહેવાય તેજ ગામે પૂ૦ ચરિત્રનેતા પધાર્યા ત્યારે સુંદર સ્વાગત અને ભક્તિ બજાવી હતી. પવિત્ર પુરૂષોના પગલાંથી મનુષ્યની ભાવના ફરી જાય એ સ્વભાવિક છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ૧ કવિકુલકિઢિ મરૂધરમાં ચરિત્રનેતા વિશાળ પરિવાર સહ પધારે છેએ સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા હતા. મરૂધર દેશની જનતા માટે ભાગે આચાયશ્રીથી અપરિચિત હતી. પરન્તુ અહાર દેશાવર રહેનાર વતા તેમની વ્યાખ્યાન કળા, વિદ્વતા અને પવિત્ર ચારિત્રથી પરિચિતજ હતા, મારવાડનું પેરીસ મહારાજ શ્રી અનાદરા ગામને સાદર વાલું બનાવી ત્યાંથી વિહાર કરી ગામાનુગામ વિચરતા મારવાડ દેશના પેરીસ તરીકે પ્રખ્યાત થએલા સીરાહી શહેરમાં સસકાર પધાર્યા. સીરાહી શહેર ધણુંજ પ્રાચીન છે. ત્યાંના એકી સાથે ચૌદપ દર દહેરાસરાની હાર માલ જોતાં અજબજ આનંă ઉત્પન્ન થાય છે, જેને કેટલાક લોકા અર્ધો શેત્રુંજો એ ઉપનામથી પણ એળખે છે. અકબર ન્રુપ પ્રતિભેાધક સૂરિ સમ્રાટ જગદ્ગુરૂ શ્રીમદ્ વિજય હીરસૂરિજી મહારાજની આચાર્ય પદ પ્રદાનની આ ઇતિહાસ પ્રસિદ્ધ ભૂમિકા છે, પ્રથમ આ શહેરમાં ૨૭૦૦ જૈનાના ધર હતા, પરન્તુ કાળ પડતા હોવાથી ધરની પણ પડતી થતી ગઇ એટલે હાલ માત્ર ચારસો ધરની વસ્તી ગણાય છે અત્રે આચાર્યશ્રીના વ્યાખ્યાતા શરૂ થયા અત્રે ધણા ભાગ કેળવાયલા પણ છે, રાજદરબારમાં તકરી કરનારા પણ છે, તે સૌ વ્યાખ્યાનામાં આવતા થયા જમાનાના ઝેરી પવનથી દશાયેલા ઘણા યુવકાના ઝેર ઉતર્યાં. ધીમે ધીમે ધર્મોનુષ્ઠાનામાં જોડાતા ગયા: થાડા દિવસના પ્રવચનથી અપૂવ જાગૃતિ આવી, અત્રેજ ચાતુર્માસ કરાવવા સહુ કાઇ પ્રેરાયા, અનાયાસે આવેલ નિધાનને કાણુ છેડે? સૌ એકમત થઈ ચાતુર્માસ રાખવા વિનંતિ કરી. મરૂધર દેશના પ્રથમ સોપાનરૂપ આ શહેર કહેવાય. ચરિત્રનેતાને હજી આગળ વિહાર કરવા ઇચ્છા હતી. પરન્તુ આ ક્ષેત્રમાં ઘણા વર્ષો થયા સુવિહિત વિદ્વાન આચાર્યનું ચામાસુ થયું ન હતું. તેથી આ ક્ષેત્રમાં ધણા લાભ થશે Page #410 -------------------------------------------------------------------------- ________________ સરિશખર ( ૩પ એમ જાણીને અને અત્યંત આગ્રહ થવાથી ચાતુર્માસ ત્યાં જ કરવા સ્વીકાર્યું. અત્રેની જેના કામમાં માટે વર્ગ રાજ દરબારમાં લાગવગવાલે. તથા ઓફીસર તરીકે કામ કરનારે છે. સુધરેલ જમાનાના ઝેરી વાતથી સપડાયેલે પણ ખરે પરતુ ચરિત્રનાયકના સચોટ અને ધર્મ રહસ્ય જણાવનારા પ્રવચનેથી તે અખિલ વર્ગ ગુણાનુરાગી બનતે ગયે. કેટલાકે તે આજકાલના વાતાવરણથી ઘેરાયેલા વિચાર વમલમાં મુઝાતા હતા કે આવા આચાર્ય મહારાજશ્રીને માસુ કેમ કરાવી શકીશું? આચાર્યને ચોમાસુ રાખવા એ તે ઘેર હાથી બાંધવા જેવું છે. પરતું તે સઘળી જમજાલ પૂ. આચાર્યશ્રીના એક માસના પરિચયથી ભાંગી ગઈ. ચરિત્રનેતાની પ્રશાંતપ્રકૃતિ, નિરાડ ખરી જીવન, નિઃસ્પૃહવૃત્તિ અને ઉપકાર કરવાની ઉત્કટ ભાવના પેટા ખર્ચાને તિરસ્કાર આ બધા ગુણોને જોઈ સૌ કોઈ આશ્ચર્યચકીત બન્યા. મહારાજશ્રીએ ' સાવરકુંડલામાં ઉપકાર કરવાની ધગશથી જગ્યા વિગેરેની સંકેચતાની અગવડ વેઠી જે ચેમાસુ કર્યું હતું તેના કરતા આ માસુ ઉતરે એવું ન હતું. કેટલીક વખત કેટલાક નિરંકુશ પ્રવૃત્તિવાળાઓ, બેટા ડંફાસુમાંજ સ્વપર કલ્યાણ માનનારાઓ, ત્યાગધર્મની મહત્તાને નહિ સમજનાર, પૈસે કેટલી મહેનતથી પેદા થાય છે એની સમજ વગરના સાધુઓ શ્રાવકને ખોટા ખર્ચે બતાવી જબરદસ્તીથી અગર ધમકી બતાવી ને ખર્ચે કરાવી નાહક દુઃખી કરે છે. આથી પરિણામ એ આવે છે કે ઈદગાનીમાં તે લેકે સાધુઓના માસા કરાવવાનું પસંદ કરતા નથી. જો કે બધા એવા નથી દેતા છતાં પણ દુધને દાઝેલે છાશને પણ પુકીને પીએ છે એ કહેવત અનુસાર તેઓ સારા સાધુઓના Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ] કવિકુલલકરીટ પરિચયથી દૂર રહી પોતાના આત્માનું અહિત કરે છે. આવી પ્રવૃત્તિ દૂર થાય એમાંજ ઉભયનું કલ્યાણ સમાયેલું છે. અત્રેથી શીવગ જ સંધના આગ્રહથી પોતાના વિદ્વાન શિષ્ય મુનિરાજ શ્રી લક્ષ્મણવિજયજી ગણીવર આદિને ત્યાં ચામાસુ કરવા આજ્ઞા આપી હતી; તથા મુનિરાજ શ્રીમદ્દ ભુવનવિજયજી આદિ ઠાણાને ચાતુર્માંસાથે ખરલુટ માકલ્યા હતા. અત્રે ભગવતીસૂત્ર ચામાસામાં વ્યાખ્યાનમાં વાંચવુ' શરૂ` થયુ` હતુ`. પયૂષણુપર્વ પણ ખટ્ટેજ ઉત્તમ રીતે ઉજવાયા હતા. દેવદ્રવ્ય વિગેરેની આવક પણ સમયાનુસાર ઠીક થઈ હતી. મુનિશ્રી જયંતવિજયજી તથા મુનિશ્રી પદ્મવિજયજીને ગાઈલી તથા મુનિશ્રી મહિમાવિજયજી તથા મુનિશ્રી વિક્રમવિજયજીને ગામના ખીજે ઉપાશ્રયે પર્યુષણમાં વ્યાખ્યાન વાંચવા માકલ્યા હતા. સંવત ૧૯૯૧ નું ચાતુર્માસ અનેક શાસનપ્રભાવના સાથે સંપૂર્ણ થયા બાદ મારવાડમાં રહેલા અનેક તીર્થાંની યાત્રા કરવા સજ્જ થયા. Page #412 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૦ મુ પંચતીથની યાત્રા ન્જિ કે છે આચાર્ય મહારાજશ્રીએ જ્યારે સહીથી વિહાર કર્યો ત્યારે લગભગ આખું ગામ વળાવવાને માટે આવ્યું હતું. પંચતીથીની યાત્રામાં સે ઢસે માણસે સાથે ચાલ્યા હતા, જ્યારે બાકીના દુભાતા હૃદયે વિક છે ચરિત્રનેતાના ગુણંગાન કરતા વીલા મેઢે પાછા ફર્યા. પ્રથમ સહીથી વિહાર કરી અનેક યાત્રાળુઓ સાથે બામણવાડજ તીર્થમાં પધાર્યા. અત્રે બીરાજતા ચરમ તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીના દર્શન કર્યા. અત્રે સહી સંઘ તરફથી સ્વામિવાત્સલ્ય તથા પૂજ, પ્રભાવના કરવામાં આવ્યા હતા. અત્રેથી નાંદીયા ગામમાં સત્કાર સંઘસહ પધાર્યા. જે ગામ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ] કવિકુલકિરીટ ન દીવનના નામથી પ્રાચીન કાલમાં એળખાતું. જેના પ્રાચીન અવશેષો અત્રે વિશેષ વસ્તી હોવાનુ` પુરવાર કરે છે. સંજોગવશાત્ હાલતા પચાશ સાઈજ ધર રહ્યા છે. એ તીર્થાંમાં ત્રણ જીનમદિશ છે. ગામઅહાર આવેલ મંદિરમાં ભગવાન મહાવીરસ્વામિની જીવત અવસ્થામાં શ્રી નંદીવને ભરાવેલી પ્રમાણાપેત અદ્ભુત મૂર્તિ ખીરાજમાન છે. અત્રે ત્રિનેતાએ નવીન સ્તવન રચી ભાવભીની ભક્તિથી પ્રભુને સ્તવ્યા. એક વિકટ પહાડ એલ ઘી ત્યાંથી લાટાણાજી થઇ દીઆણે આવ્યા દીઆણાજી અને લાટાણાના ભયંકર મા એલ ધતા મેણાઓના પથરા પડવા શરૂ થયા. પરન્તુ પેાલીશના પુરતા ખ દાખરત હાવાથી અને દેવગુરૂ ધર્માંની કૃપાથી કાઈને પણ વિઘ્ન નડયુંન હતું. ત્યાંથી અજારી તીની યાત્રા કરી પીંડવાડા થઇ મહારાજશ્રી આદિ નાણા સવાગત પધાર્યાં અજારીથી સીરેાહીને સંધ મહારાજશ્રીને પુનઃ સીરાહી પધારવાની વિનતિ કરી વિદાય થયા હતા, નાણાથી શીવગ જ સસત્કાર પધાર્યાં. ત્યાં મૌન એકાદશી કરી હતી. દરેક ઠેકાણે મહારાજશ્રીની અપૂર્વ દેશનાથી લેકામાં ધ જાગૃતિ સારી થવા પામી હતી. અરટમાં ઉપધાન તપ— પ્રાતઃસ્મરણીય આચાય. મહારાજશ્રીની આજ્ઞાથી મુનિરાજશ્રી ભુવનવિજયજી આદિ ઠાણા ૬ ખલુંટ નગરમાં ચેમાસુ રહ્યા હતા, તેઓના ઉપદેશથી અત્રેની પ્રજામાં ધર્મવૃદ્ધિ તથા તત્ત્વાભિરૂચી અતીવ વૃદ્દિગત થઇ હતી. એ ઉપદેશના પિરણામે શેઠ કપુરચંદ કેશરીમલજી તથા કપુરચંદ હેમાજી તથા જામેાત્રાવાલા એક શેઠને બટના આંગણે ઉપધાન તપ કરાવવાની અપૂર્વ સદ્ભાવના જાગૃત થઇ, ઘણા વર્ષો પછી આ અપૂર્વ તપ થતા હોવાથી સ્થાનિક તથા આજુબાજુના સત્તાવીશ ગામાના સ્ત્રી પુરૂષો મળી લગભગ ૩૫૦ ની સંખ્યાએ પ્રવેશ Page #414 -------------------------------------------------------------------------- ________________ સશિખર [ ૩૫૭ કર્યો હતા. આ પ્રવેશ મહોત્સવ પૂ॰ ચરિત્રનેતાના વરદહસ્તે થાય એ હેતુથી આગ્રહભરી વિનંતિ કરી મહારાજશ્રીને અરલુટનગરમાં સસત્કાર લાવવામાં આવ્યા હતા. સુમૂર્હતમાં સૌને મહારાજશ્રીએ ક્રિયા કરાવી પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે મહારાજશ્રીના વિદ્વાન શિષ્ય શ્રીમદ્ ગંભીરવિજયજી મહારાજ તે ગણીપદથી અલંકૃત કરવામાં આવ્યા હતા. પૂ॰ આચાય મહારાજશ્રીએ ત્યાં થેાડાક દિવસ સ્થિરતા કરી સુંદર પ્રવચનદ્વારા ઉપધાનતપની મહત્તા તથા તેમાં પ્રવેશ કરનારાઓની ફરજ સમાવી હતી. અત્રેથી મહારાજશ્રી આજુબાજુના ગામેામાં વીચર્ચા. ત્યાંથી જાવાલ પધાર્યાં. ત્યાં પંદરદિવસ સ્થિરતા કરી. જાવાલથી પાછા માળારાપણુ મહત્સવ નિમિત્તે ત્યાંના સંધની આગ્રહભરી વિનંતિથી સસત્કાર અરલુટ પધાર્યાં. માળારાપણ નિમિત્તે કુમપત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી. તેથી આ પ્રસંગે પાડીવ, તખતગઢ, જાવાલ, કાલીન્દ્રી, દેલ દર, ભૂતગામ, મનારા, વાસના, મંડાલીયા, સીરાહી, ગાઇલી આદિ અનેક ગામામાંથી લગભગ પાંચહજારના માનવસમુહ આવી પહેાંચ્યા હતા. આગન્તુક જનતાએ મહારાજશ્રીના હિંદિ ભાષામાં છટાદાર પ્રવચને સાંભળી મુખજ ખુશ થઈ ધણી પ્રતિજ્ઞાએ સ્વીકારી હતી. માળારાપણ નિમિત્તે એક ભવ્ય મંડપ તૈયાર કરી તેમાં શત્રુંજય, પાવાપુરીની રચના કરવામાં આવી હતી. તેજ મંડપમાં અઠ્ઠાઈમહાત્સવ શરૂ કરવામાં આવ્યા હતા. મેટા ગામથી ખેલાવેલી મ`ડળી તથા પૂજા ભણાવનારા ગવૈયા શ્રોતાજનને ભક્તિરસમાં તાળ કરતા હતા. એ બે હાથી, રાજરસાલા, મેન્ટેના અને રંગબેરંગી કુસુમેાથી ખીલેલી પુષ્પવાડીની ભ્રાન્તિ કરાવતી ઝાકઝમાલ લગભગ બસો તપસ્વીઓને પહેરાવવાની સુંદર કીંમતી માલા અને લગભગ પાંચ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ] કવિકુલકિરિટ હજાર માનવાનું સાજન મહાજન પૂજ્ય આચાર્યાદિ, મુનિવરે, સુશીલ સાધ્વીઓ, ભવ્ય વિમાન સમાં ચાંદીના રથમાં બીરાજમાન જિનપડિમાથી શેભતે માલાપણના આગલે દિવસે ભવ્ય વરઘોડે ચઢાવવામાં આવ્યો હતું. બીજે દિવસે વિશાલમંડપમાં માનની ગંજારવ મેદનીમાં જયનાદના ગુંજારવ વચ્ચે શારાના પ્રભાવક આચાર્યદેવના વરદહસ્તે ભવ્ય આત્માઓના કંઠમાં શિવરમણીને વરવાની વિવિધવણ માલાઓ પરિધાપન કરવામાં આવી. આ પ્રસંગે આચાર્ય મહારાજશ્રીના વિદ્વાન શિષ્ય મુનિરાજ શ્રી ગંભીરવિજયજી ગણિવર તથા મુનિરાજશ્રી લક્ષ્મવિજ્યજી ગણિવરને પન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા હતા. છેલ્લે દિવસે શાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું. લગભગ સત્તર હજારની દેવદ્રવ્યમાં આવક થઈ હતી. પહેલીમાળ ત્રણ હજાર રૂપીઆમાં ગઈ હતી. બહાર ગામથી આવનાર સર્વેનું ઉપધાન કરાવનારાઓ તરફથી સાધર્મિક વાત્સલ્ય કરવામાં આવ્યું હતું. હજારે માણસને માનવસાગર ઉભરાયું હતું છતાં માલારે પણ મહત્સવ નિર્વિદને પસાર થયા હતા. નાની-મેટી મળી લગભગ ૧૨૫ લહાણુઓ થઈ હતી. પૂરા ચરિત્રનેતાની અજબ લબ્ધિથી મારવાડમાં ઘણી શાસનપ્રભાવના થવા પામી હતી. પ્રતિષ્ઠા તથા પદાર્પણ બરલુટ નગરથી વિહાર કરી ચરિત્રનેતા જાવાલના સંધની આગ્રહ ભરી વિનતિથી પ્રતિનિમિત્તે સસત્કાર ત્યાં પધાર્યા. અત્રે કેટલાક વખતથી ક્લેશના બીજે પરસ્પર પાયા હતા. તે પૂ. આચાર્યશ્રીના ઉપદેશથી નષ્ટ થવા પામ્યા હતા. સૌ એકમત થયા પછી ત્યાંના દહેરાસરમાં ખસી ગયેલી કેટલીક પ્રતિમાઓ શુભા દિવસે સવિધિ પ્રતિષ્ઠા પૂ. આચાર્યદેવના વરદહસ્તે કરવામાં આવી હતી. તથા તેજ દિવસે પન્યાસજી શ્રીમદ્ ગંભીરવિજયજી મહારાજને તથા પન્યાસજી શ્રીમદ્ લક્ષ્મણવિજયજી મહારાજને ઉપાધ્યાયપદથી Page #416 -------------------------------------------------------------------------- ________________ રિશેખર [ ૩૫૯ તથા મુનિરાજશ્રી ભુવનવિજયજીને પ્રવત કપદેથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. એ પ્રસંગે શાન્તિસ્નાત્ર પૂજા, પ્રભાવના અને સ્વામિવાત્સલ્ય આદિ કૃત્યો જાવાલના સંધ તરફથી કરવામાં આવ્યા હતા. આલાર પધાર્યાં અત્રેથી ચરિત્રનેતા આદિ મુનિમડળ વિહાર કરી મરૂધરની પૃથ્વીને પાવન કર્તા અને ધર્મામૃતને વરસાવતા દેલંદર, મ’ડવાડીયા, પાડીવ, કાલીન્દ્રી, વાસના, મેટાગામ, સીયાણા, વાધરા, આહાર આદિ ક્ષેત્રોમાં વિચરી અજોડ ધમ પ્રભાવના ફેલાવતા ઝાલારગઢ સસત્કાર પધાર્યાં. ઐતિહાસીક દૃષ્ટીએ ઝાલારગઢ ધણા પ્રાચીન અને દર્શનીય છે. અત્રેની કિલ્લાબંધી વીરમદેવની ચેાકી, સેંકડા વર્ષોની જુની નેાખત, તેમજ પહાડના અંતર્ભાગમાં આવેલ ગુપ્તભૂમિ, ગૃહા વિગેરે પ્રાચીન અવશેષો અજાયખીને પેદા કરે એવા છે. જૈનકામની સમૃદ્ધિ અને ધર્મશ્રદ્ધાને સાબીત કરનારા ગઢ ઉપરના ભવ્ય જિનાલયેા ગઢની જાહેાજલાલીને વધારી રહ્યા છે. એ ભવ્ય પ્રતિમાના દર્શન કરી ચરિત્રનેતા આદિ મુનિવરોને અપૂર્વ આન થયા. અત્રેના સંધના આગ્રહથી દશેક દિવસની સ્થિરતા દરમ્યાન ચરિત્રનતાનું એક જાહેર લેકચર થયું હતું. જૈનજૈનેતરાની માટી સંખ્યા ધર્મના તત્વને સમજતી થઇ. અને જૈનધર્મની મહત્તાને સમજી. રાણકપુરની રમણીયતા— જાલેરગઢથી વિહાર કરી તખતગઢ થઇ વાલી પધાર્યાં, અત્રે મહારાજશ્રીના પ્રવચનેા પણ થયા. ચાતુર્માસ માટે અત્યંત આગ્રહથયા, પરન્તુ માટી પંચતીથની યાત્રા કરવાની તીવ્રભાવના હાવાથી અત્રેથી વિહાર કર્યાં. પૂ॰ આચાર્યશ્રી આદિના આગમનના સમાચાર મળતા દર્શનાર્થે ગંગા Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ] કવિકુલકિરિટ રામજી હંસરાજજી આવ્યા અને સાદડી પધારવા વિનતિ કરી.ચરિત્રનેતાએ પ્રથમ રાણકપુર તીર્થની યાત્રા કરી સાદડી આવવા વિચાર દર્શાવ્યું. ડુંગરાઓના મધ્યમાં, નદીનાળાઓના કિનારા પર જટાખુંટ વનરાજીઓના વચમાં શ્રી રાણકપુર તીર્થનું નલીનીગુલ્મ વિમાન સદેશ અભુત અને ભવ્ય જિનાલય આવેલું છે. કહેવાય છે કે, પ્રાચીનકાળમાં અને મોટું નગર હતું. ધનાશાહ પિરવાડે લાખે નહિ બલકે કેડે રૂપીયાના વ્યય કરી દૈવીક મદદથી આ મંદિર બનાવેલ છે. મંદિરની ઉંચાઈ, વિશાલતા, મજબુત બાંધણી, બારીક કારીગરી, પહોળા અને ઉંચા Üની હારમાળા પ્રેક્ષકેને જોતાવેંત જ દેવવિમાન ન હોય એ ભાસ કરાવે છે. અત્રે ચરિત્રનેતા આદિ મુનિવર પધાર્યા અને પ્રભુની અખંડ ઉત્સાહથી સ્તવના કરી. આ પ્રસંગે વાર્ષિક મેળે હાઈ સેંકડો માન ભેગા થયા હતા. ચરિત્રનેતાના દર્શન થતા સહુ કોઈ હર્ષિત થયા હતા. બાકીના તીર્થોમાં– સાદડી શહેરમાં પ્રત્યુષપ્રાચ્ય ચરિત્રનેતા બહોળા સમુદાય સહઅદ્દભુત સત્કારથી પધાર્યા. વિવિધ વિષયો પર બેધપ્રદ પ્રવચને ચાલતા જૈનજનતા મુગ્ધ બની. બે ત્રણ જાહેરભાષણે પણ થયા. જેથી જૈનેતરેને પણું અપૂર્વ લાભ થશે. અત્રે વસતીનું પ્રમાણ સારી સંખ્યામાં છે. નવ્વાણું તે અત્રે લક્ષાધિપતિ છે એમ કહેવાય છે, અત્રેના જૈન સંઘે ચાતુર્માસ માટે વિનતિ કરી પરંતુ ચાર બાકીના તીર્થોની જાત્રા બાકી હોવાથી ક્ષેત્રસ્પર્શને બળવાન છે એમ કહી વિહાર કરી ભવ્ય સ્વાગતથી ઘણેરાવ પધાર્યા. અત્રેથી મુછાળા મહાવીરનું તીર્થ માત્ર બે કોશ દૂર છે ત્યાં જૈનેની વસ્તી બીલકુલ નથી. પરંતુ ત્યાંની જાત્રા અનુપમ અને ચિરસ્મરણીય છે. ઘાણરાવના સંઘ સાથે ચરિત્રનેતા તે તીર્થમાં પધાર્યા. મૂળનાયક શ્રી મહાવીરપ્રભુની પ્રતિમા જુહારી અત્રેથી નાંડલાઈ, નાડેલ અને વરકાણજી પધારી ત્યાંની ભવ્ય યાત્રાઓ કરી આત્માને નિર્મળ બનાવ્યો. Page #418 -------------------------------------------------------------------------- ________________ રિશેખર સાડીનુ ડેપ્યુટેશન— જ્યારે ચરિત્રનેતા બીજોવા મુકામે પધાર્યા કે તુરતજ સાદડીના પ્રતિષ્ઠિત ગૃહસ્થાનું એક ડેપ્યુટેશન ચાતુર્માસની વિનતિ માટે આવી પહેાંચ્યું. અત્યંત આગ્રહ થતાં તેમની વિનંતિને રવીકારી સસ્વાગત સાદડી પધાર્યાં. સંવત ૧૯૯૨ નું ચાતુર્માસ નક્કી થયું. ચામાસાની આજ્ઞા— * ૩૧ આ પ્રસંગે જોધપુરથી, સેાજતથી અને મહેસાણાથી જૈનસંધ આચાર્ય મહારાજશ્રી પાસે અહેાળા શિષ્ય સમુદાય છે એમ જાણ થતાં ચાતુર્માસ માટે વિનતિ કરવા આવી પહેાંચ્યા હતા. ધમવૃદ્ધિના હેતુ જાણી ઉપાધ્યાયજી શ્રીમદ્ ગંભીરવિજયજી મહારાજને જોધપુર ઉપાધ્યાયજી મહારાજ શ્રીમદ્ લક્ષણવિજયજી મહારાજને મહેસાણા અને પ્રવ`કજી શ્રીમદ્ ભુવનવિજયજી મહારાજને સેાજત સીટી મેકલવામાં આવ્યા હતા. અને મુનિશ્રી પ્રવીણવિજયજીને સાણ ંદ ચેામાસુ રહેવાની આજ્ઞા આપી હતી. વિપાકસૂત્રની વાંચના સાદડીની સુદક્ષજનતા આગળ વિપાકસુગના પ્રથમ વ્યાખ્યાનમાં પ્રારભ થયા ર્હંમેશ સિદ્ધાંન્ત સારમય પ્રવચન સાંભળવા એકતાન મની. અત્રે મહાર દેશાવરમાં વસનારાઓમાં જમાનાને ઝેરીચેપ લાગ્યા હતા. તેવાઓને ત્યાગની દેશના ખૂંચતી હતી. તેવામેની દરકાર કર્યાં વિના અપૂર્વ લીલાથી ત્યાગમા વર્ષીક પ્રવચના થતા હતા જેથી ઘણાઓએ પોતાની ભૂલને સુધારા કર્યા હતા. અને ત્યાગ માના અનુમાદક બન્યા હતા. સવમ્બરીમાં એ પક્ષા પ્રભુ આજ્ઞા મુજબ પર પરાથી જોધપુરી પંચાંગ મુજબ થતી સુવિહિત આચાયોએ આચરેલી અને ઉલ્લેખેલી સંવત ૧૯૯૨ ની Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ] કવિકુલકિરિટ સાલમાં શ્રી સવમ્બરીપર્વની આરાધના ભાદરવા સુદી ૪ ના ક્ષુધવારે ચરિત્રનેતાએ તથા અત્રેની બહેાળી જનતાએ કરી. જો કે આ વર્ષે કેટલાંક કદાગ્રહો આદિ કારણોને લીધે સવચ્છરીની આરાધનામાં એ તફા પડ્યા હતા. સમજવા છતાંય, શાસ્ત્રોના અનેક પાડો વિવિધ મુનિવરેા તરફથી પુરા પાડવા છતાં કદાગ્રહમાં સપડાઈ ઉદયવિહીન પ્રથમ પાંચમની સ`વચ્છરી કરી હતી, વચ્છરીના ઓઠા નીચે કેટલાક તોફાનીઓએ મુંબઇ આદિ સ્થળામાં તોફાન કરી આગળ પાછળનુ વેરવાળવાના પ્રસંગ સાધ્યા હતા. શાસનદેવ સૌને સત્બુદ્ધિ આપે. પૂજ્ય આચા` મહારાજ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજે પોતાના સમુદાયને તથા પૂ॰ વિભુએ આચાર્ય શ્રીમદ્ વિજયપ્રેમસૂરિજી મહારાજ આદિ સમુદાયને બુધવારની સવશ્કરી આરાધના કરવા આજ્ઞા આપી હતી. પ`ષણુપની આરાધના રૂડીરીતે થવા પામી. તપશ્ચર્યા પણ મુનિવ^ તથા શ્રાવમાં સારી થઇ હતી. પૂ ચરિત્રનેતાના પ્રશિષ્ય મુનિશ્રી કલ્યાણવિજયજીએ ખીશ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા કરી હતી, તે નિમિત્તે જ્ઞાતિના તારામાં અઠ્ઠાઇ મહાત્સવ મંડાયા હતા તથા પાલીતાણાથી વિજયધિચ્છ સ`ગીત– મંડળી તથા મહેસાણાથી ગવૈયાએ ખેલાવેલા હતા જેથી પ્રભુભક્તિમાં અપૂર્વાંસ જામ્યો હતો. અપૂર્વ સહનશક્તિ પ્રાયે કરીને ચરિત્રનેતાનું સ્વાસ્થ્ય પૂર્વકૃત શુભ કર્મોદયથી સારૂં રહેતું. પરન્તુ અશુભ કર્મોના ઉદય આવે ત્યારે ગમે તેવાને પણ એના ભાગ થયાવિના ચાલતું નથી. પશુસણ પહેલાં સાથળમાં જબ્બર ગુમડું નીકળ્યુ, સામાન્ય દર્દ જ્યાંસુધી હતું ત્યાંસુધી હંમેશ વ્યાપ્યાન મહારાજશ્રી પોતે વાંચતા. ૬ ખૂબ વધ્યું એટલે પથારીવશ થવું પડયું. આવા અસહ્ય દર્દીમાં પણ મહારાજશ્રીની સહનશક્તિ અજબ કળાતી, ઘણા ઉપચારો કર્યાં પણ દર્દ લખાયું. ભક્તગણુ ડોકટરને Page #420 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર [ ૩૬૩ ખેલાવી આપરેશન કરવા પ્રેરાયેા. મહારાજશ્રીએ જણાવ્યુ` કે અશુભ કર્મના ઉદય નષ્ટ થતાં સધળુ સારૂં થશે. કેમ જલદી સારૂં થતું નથી એ વિગેરે આત ધ્યાન છે. એટલે ઉપરોક્ત દર્દી ઉપર જરાપણુ ધ્યાન ન આપતા ધર્મધ્યાનમાં સ્થિર રહી પોતાના કર્માંનાજ દોષ માનતા, ભવિતવ્યતા પરિપકવ થયે ગુમડુ' ફુટથુ' અને મહારાજશ્રીએ પુનઃસ્વાસ્થ્ય મેળવ્યુ'. ધન્ય હા ચરિત્રનેતાની અપૂર્વ સહનશક્તિને ? મારવાડથી મેવાડ—— સાદડીનું ચાતુર્માંસ અનેક પ્રકારના ધર્માંકાાંથી પસાર કરી મહારાજશ્રી માંટી માનવ મેદિની સાથે રાણકપુર વિહાર કરીને પધાર્યાં. અત્રે એક દિવસ સ્થિરતા કરી. સાદડીના સંઘે સ્વામિવાત્સલ, પૂજા, પ્રભાવના વિગેરે ધમ કૃત્યા કર્યાં. મારવાડમાં માત્ર બે વર્ષના વિહાર દરમ્યાન અપૂર્વ ધર્મ જાગ્રતિ આણી. રાણકપુરથી કેટલાક શ્રાવકા સાથે મહારાજશ્રીએ શ્રી કેશરીયાજી તીર્થની યાત્રા કરવાની ભાવનાથી વિકટ ભાંણવડના ડુંગર વટાવ્યા જે ડુંગર ઉપરથી નીચે કાઇ પડે તે એક હાડકું` પણ હાથમાં નહિ આવે. તદુપરાંત અનેક જગલ એળંગી મહારાજશ્રી મેવાડના પ્રદેશમાં આવી પહેાંચ્યા. અત્રેની પ્રજા ધર્મગુરૂએના અભાવે બીલકુલ અજ્ઞાત છે પરન્તુ આવા બહેાળા પરિવાર સાથે એક જૈનાચાય પધારે છે એવા સમાચાર મળતા તે ગ્રામીણ અને અજ્ઞાની પ્રજા પણ ચરિત્રનેતાના દર્શનાર્થે અને વ્યાખ્યાન સાંભળવા ઇંતેજાર રહેતી. આ પ્રદેશમાં પણ દયા અને દાનના દુશ્મન તેરાપંથીઓએ ધણા ભાળાવાને ફસાવ્યા છે. કેટલાકને તા ચરિત્રનેતાએ ઉપદેશ આપી પ્રભુદન કરતા - કર્યાં હતા, આવા પ્રદેશમાં કેટલીક તકલીફ લઈને વીચરવામાં આવેત ઘણા જીવા પ્રભુપૂજક બની શકે એવા છે. ઉદેપુરમાં ભવ્ય પ્રવેશ આ પ્રમાણે ગામાગામ વીચરતા મહારાજશ્રી ઉદેપુર નજીક આવી Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ] કવિકુલકિરીટ પહોંચ્યા. તેમને આ આગમનના સમાચાર મળતા ઘણુ ગૃહસ્થ આગલે મુકામે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. નક્કી કરેલ સમયે હાથી, ઘોડા, રસાલે, બેન્ડ વિગેરેથી શોભતે એક ભવ્ય વરઘોડે કાઢી અપૂર્વ પ્રવેશ મહત્સવ કરવામાં આવ્યું. અત્રે મહારાજશ્રીની થોડા દિવસની સ્થિરતા દરમ્યાન અનેક પ્રવચને થયા હતા જે સાંભળવા પ્રથમથી જ જૈનેતર કામ હાજર થતી હતી અને તે પછી જૈને આવતા હતા, ભાષણેએ ઉદેપુરમાં અજબ જાગૃતિ આણું. ત્રણ દિવસની ભરચક સભા જાણે પજુસણના દિવસેનું ભાન કરાવતી હતી. ભાષણના અંતે જૈનેતરેએ મહારાજશ્રીની વકતૃત્વ શક્તિની તથા ઉપકારી જીવનની પદ્યમાં અને ગદ્યમાં સ્તુતિ કરી હતી. અત્રે મહારાજશ્રીને વધુ શેકાઈ જવા જાહેર પ્રવચને આપવા જૈનેતરેએ પણ વિનતિ કરી હતી, પરંતુ મહેતાણમાં માલારે પણ મહત્સવ પ્રસંગે જવાનું હોવાથી ત્યાં વધુ ન રોકાયા. કેશરીયાજી તીર્થમાં– મહેસાણું જવાની ઉતાવળ હે મહારાજશ્રી અત્રેથી ઉદેપુરના સંધ સાથે કેશરીયાજી તીર્થમાં પધાર્યા. આ તીર્થમાં આદીશ્વરભગવાનની અલૌકીક પ્રતિમા છે. દરેક કામના માણસે આ તીર્થમાં દર્શનાર્થે આવે છે. પંડીઆનું અત્રે ઘણું જોર છે. આપણું પ્રમાદને લીધે શ્વેતાંબરેનું ગણાતું તીર્થ આજે અનેકેની સત્તા નીચે દબાઈ ગયું છે. અત્રે પ્રથમ તીર્થપતિના દર્શન કરી ડુંગર ઉતરવાને પરિશ્રમ સફળ મા. ત્યાં થતી કેટલીક આશાતના પ્રત્યે ઉદેપુરના ગૃહસ્થનું લક્ષ્ય ખેંચ્યું હતું. અત્રેથી વિહાર કરી મહારાજશ્રી પિશીના તીર્થમાં પધાર્યા. અત્રેની મહાપ્રભાવિક મૂર્તિના દર્શન કરી અપૂર્વ આનંદ મેળવ્યું અને ઇડરને સંઘ દર્શનાર્થે આવી પહોંચ્યો હતે. ઈડરમાં ચરિત્ર નાયકે સસકાર પ્રવેશ કર્યો. અત્રે થોડાક દિવસ સ્થિરતા કરી તે દરમ્યાન જાહેર ભાષણે આપ્યા આત્માનંદ જૈન પાઠશાળાને પુનઃ ઉત્તેજિત Page #422 -------------------------------------------------------------------------- ________________ સરિખર [ ૩૫ કરી અત્રેથી વિહાર કરી તારંગાજી પધાર્યા. ઈડર નિવાસી શા. મંગુભાઈ નેમચંદે ગુરૂભક્તિને સારે લાભ ઉઠાવ્યું હતું. જ્યાં કુમારપાલ ભૂપાલે બંધાવેલ ભવ્ય જિનમંદિરમાં બીરાજમાન અજિતનાથ ભગવાનના દર્શન કર્યા. ત્યાંથી વિહાર કરી મહેસાણા નજીક આવી પહોંચ્યા. ચરિત્ર નાયકના નિપુણ શિષ્ય ઉપાધ્યાયજી શ્રીમદ્ . લક્ષણવિજયજી મહારાજના સદુપદેશથી અનેક ભાગ્યવતોએ ઉપધાન તપની આરાધના કરી રહ્યા હતા, તપની પૂર્ણાહૃતિમાં ચરિત્ર નાયકના વરદ હસ્તે માળ પહેરવાને ઝંખતે મહેસાણાને સંઘ ચરિત્રનેતાના દર્શનાર્થે ઉમટયે. મહેસાણામાં મહત્સવ– નિતિ દિવસે પૂ. આચાર્યશ્રીને પ્રવેશ મહત્સવ ભવ્ય થ. માલારેપણ નિમિત્તે અઠ્ઠઈ મહત્સવનો પ્રારંભ થયો. સુપ્રસંગે ગવૈયા ચીમનલાલ આવેલ હઈ પૂજામાં અપૂર્વ ઠાઠ જામતે હતે. જળયાત્રાને ભવ્ય વરઘેડે ચઢ. બહાર ગામથી આ મહોત્સવમાં ઘણું માણસેએ ભાગ લીધે. સુમુહૂર્ત ચરિત્ર નેતાના વરદ હસ્તે ઉપધાનતપ આરાધકેના કંઠમાં વિવિધ વર્ણની માલાઓ પહેરાવવામાં આવી. તે દિવસે શાન્તિસ્નાત્ર ભણવામાં આવ્યું. મહોત્સવ નિમિત્તે સ્વામિવાત્સલ્ય પ્રભાવના આદિ સારા પ્રમાણમાં કરવામાં આવ્યા. ચરિત્રનેતાની વૈરાગ્યવાહીની દેશનાને અત્રેની જનતાએ અપૂર્વ લાભ લીધે. મેટા દહેરાસરમાં કેટલીક મૂર્તિઓની પ્રતિષ્ઠા પણ ચરિત્રનાયકના શુભહસ્તે કરાવવામાં આવી હતી. દીક્ષાપ્રદાન– અત્રે ચાલતી શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાના વિદ્યાથી નાપાડના રહીશ શા. કરમચંદભાઈએ વીશ વર્ષની ઉમ્મરમાં સંસાર ત્યાગવાની દૃઢ ભાવનાવાળા બન્યા હતા. જેમને ચરિત્રનેતાએ દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી કલહંસવિજયજી રાખી તેમને ઉપાધ્યાયજી શ્રીમદ્ લક્ષણવિજયજી મહારાજના શિષ્ય કરવામાં આવ્યા હતા. આગલે Page #423 -------------------------------------------------------------------------- ________________ કવિકુલકિરીટ દિવસે તેમની દીક્ષા નિમિત્તે વરઘેડે પણ ચઢાવવામાં આવ્યું હતું. બે ત્રણ મહીનાના ટુંકા પર્યાયમાં તેઓ અપૂર્વ સાધના કરી ભોયણી મુકામે આ ફાની દુનિયાને ત્યાગ કરી ગયા હતા. પાલીતાણું પ્રતિપ્રયાણ– અવેથી વિહાર કરી ભોયણીજી તીર્થની યાત્રા કરી વીરમગામના સંધના આગ્રહથી ત્યાં સરકાર પધાર્યા. ત્યાંની જનતાના આગ્રહથી બે ત્રણ જાહેર ભાષણે થયા જેથી જૈન જૈનેતર પ્રજા ખૂબ આકર્ષાઈ હતી. અત્રેથી વઢવાણ, ચુડા, રાણપુર, બેટાદ, વિગેરે ક્ષેત્રોમાં ધમેંપદેશથી અનેક ભવ્ય જીને પ્રતિબદ્ધતા દરેક સ્થળે સકારાતાં શ્રી સિદ્ધાચલજી તીર્થયાત્રા માટે પાલીતાણું નજીક આવી પહોંચ્યા. પાલીતાણાની ભક્તિભીની જૈનજનતાએ ચરિત્રનેતાનું શાસન શેભાને વધારતું અજબ અને ભવ્ય સ્વાગત કર્યું. તીર્થરાજની અનેક યાત્રાઓ કરી. ત્યાંથી વિહાર કર્યો. સીહેર પધાર્યા– સહેર નિવાસી શા. ગુલાબચંદ હરિચંદના ધર્મપત્ની વિધવા સુશ્રાવિકા નેમકેરબેન તથા તેઓની પુત્રી બાલકુમારી શ્રી હંસાબેન સંસાર છેડવાની દઢ ભાવનાવાળા બન્યા હતા. તેઓ પોતે સુખી કુટુંબના હે ગીરનારજીનો સંઘ કાઢી લગભગ સાત આઠ હજાર રૂપીયાને સદ્વ્યય કર્યો હતે. પૂર્વના મહાન પુણ્યોદયથી છતાં વૈભવને કરે મારી સંસાર ત્યાગવાની અપૂર્વ ભાવના કેઈક નીકટ ભરીને જ થાય છે. તે બન્ને જણને પિતાને આંગણેજ ધામધૂમથી દીક્ષા લેવાની ભાવનાથી પૂ. આચાર્ય દેવ આદિ ઠાણા મારવાડથી ઉગ્રવિહાર કરી પાલીતાણું થઈ તેમની આગ્રહ ભરી વિનતિથી સહેર પધાર્યા હતા. સહેરના સંઘે પૂ. આચાર્યશ્રીને ભવ્ય સત્કાર કર્યો હતે. તથા નેમકેર બેન તથા હંસાબેન તરફથી ત્રણ રૂપીઆની લાગતે બનેલે Page #424 -------------------------------------------------------------------------- ________________ ખી. પી. પ્રેસ-પાલીતાણા. શીહાર મહાત્સવ પ્રસ ંગે પધારેલ મુનિમડલ સહિત પૂજ્ય આચાર્ય દેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ Page #425 --------------------------------------------------------------------------  Page #426 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર ( ૩૬૭ મેતીને સાથીઓ પધરાવી સુવર્ણ અને ચાંદીના પુષ્પથી વિવિધ ગુહલીઓ કાઢી સ્થળે સ્થળે વધાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે બહારગામથી આવેલ નગીનદાસ કરમચંદ સંઘવી તથા શેઠ પિપટલાલ ધારશીભાઈ આદિ સદગૃહસ્થોએ હાજરી આપી હતી. અત્રે પૂ૦ ચરિત્રવિભુની હમેંશ દેશના ચાલતી હોવાથી ઘણી ધર્મ જાગૃતિ થવા પામી હતી. ભવ્ય રચના અને વરઘોડો– પૂઆચાર્ય મહારાજશ્રીના શિષ્યરત્ન ઉપાધ્યાયજી શ્રી ગંભીરવિજયજી મહારાજને તથા ઉપાધ્યાયજી શ્રી લક્ષણવિજયજી મહારાજને આચાર્યપથી વિભૂષિત કરવાને અત્રે નિર્ણય થયા. તથા નમકેરબેનને તથા એમના પુત્રી હંસાકુમારીને પણ દીક્ષા આપવાને શુભદિવસ નિર્ણત થઈ ચૂક્યો હતો, આચાર્યપદ પ્રદાન તથા પ્રવજ્યાપ્રદાન નિમિત્તે ભવ્ય મહત્સવની તૈયારીઓ ચાલી. એક ભવ્ય મંડપ તૈયાર કરવામાં આવ્યો. અતીવ કારીગરીથી વાસણોની કમાન રચી. વિવિધ તીર્થોની રચના પણ કરવામાં આવી. ભવ્ય સમવસરણમાં ભગવાનને પધરાવવામાં આવ્યા હતા. પ્રતિદિન ચાલી પૂજામાં તથા ભાવનામાં ચીમનલાલ ગવૈયા, દીનાનાથ તથા લબ્ધિસૂરિજી જૈન સંગીત મંડલી બોલાવેલી હેઈ અપૂર્વ જલ જામતું હતું. આ નિમિત્તે કેરીઓ પણ ગામેગામ મેકલવામાં આવી હતી. જેથી બહાર ગામમાંથી પણ ઘણું માણસે આવી પહોંચ્યા હતા. જુદા જુદા ગૃહસ્થા તરફથી સંધજમણ કરવામાં આવ્યાં હતાં. પ્રવજ્યા નિમિત્તે એક ભવ્ય વરઘડે કાઢવામાં આવ્યો હતો, ભવ્ય ગાડીમાં બેસી નેમકેરબેન તથા તેમના પુત્રી છુટે હાથે લક્ષ્મીની ચંચળતા સુચવતા વરસીદાન આપી રહ્યા હતા. પદાર્પણ તથા દીક્ષા– ગામબહાર વૈષ્ણવની ધર્મશાળામાં બાંધેલા વિશાળ મંડપમાં સ્થાનિક તથા બહારગામથી આવેલ હજારે માનવમેદની સમક્ષ જયશેષના ગુજારવ વચ્ચે ચરિત્રનાયકના વરદહસ્તે ઉપાધ્યાયજી શ્રીમદ્ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] કવિકુલકિરીટ ગંભીરવિજયજીને તથા ઉપાધ્યાયજી શ્રીમદ્ લક્ષવિજયજીને ચૈત્ર વદ પાંચમના આચાય પદાપણ કરી અનુક્રમે તેમનાં નામ આચાર્યશ્રી વિજયગંભીરસૂરિજી તથા આચાર્યશ્રી લિજયલક્ષમણુસૂરિજી તરીકે જાહેર કર્યાં હતા, તથા તેજ દિવસે મેન હંસાકુમારીને તથા ચૈત્ર વદ આર્ટમના દિને તેમકાએેનને પ્રત્રજ્યાપ્રદાન કરવામાં આવ્યું હતું. તેમનુ નામ હંસાશ્રી તથા નનશ્રી રાખી લલીતાશ્રીના શિષ્યા તરીકે જાહેર કર્યાં. તે પછી બન્ને આચાય વએ પોતાની લઘુતાને જાહેર કરી સુંદર પ્રવચન આપ્યુંહતું. અંતે શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી. આ પ્રસંગે મુંબઇ, સુરત, અમદાવાદ, મહેસાણા, ભાવનગર, પાલીતાણા, મારવાડ, પંજાબ આદિ અનેક સ્થળેથી પ્રતિષ્ઠિત સદ્ગૃહસ્થાએ આવી ભાગ લીધેા હતેા, છેલ્લે દિવસે શાન્તિસ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું. ખંભાતમાં ભવ્ય પ્રવેશ સીહાર ગામમાં દરેક ધમાઁ પ્રસંગો બહુજ ધામધૂમ પૂર્વીક નિવિઘ્ને પસાર થયા પછી ખંભાત તથા વીરમગામના સગૃહસ્થા ચાતુર્માસ માટે વિનતિ કરવા આવ્યા હતા. તેમાં ખંભાતથી ખાસ અનેક પ્રસગામાં જેઓની અડગ શ્રદ્ધા ઝળકી ઉઠી છે ભલે મહાન આડંબરી ધર્મ ધુરંધર કહેવાતા હોય છતાંય પ્રભુ આજ્ઞા વિરૂદ્ધ વન કરતા તેના સંબંધને પણ તિલાંજલી આપનાર વયેવૃદ્ધ શેઠ કસ્તુરભાઈ અમરચંદતી આગ્રહ ભરી વિનતિ જોઇ અને ત્યાં જવાની આવશ્યક્તા જણાવાથી મહારાજશ્રીએ ખંભાતની વિનતિ સ્વીકારી. વળા થઇ ભાલ પ્રદેશના ઉગ્ર વિહાર કરી ખંભાત નજીક આવી પહેાંચ્યા, આગળ એક એ મુકામ શેઠ રમણલાલ આદિ ધણા સગૃહસ્થા દનાથે આવી પહેાંચ્યા હતા, નિણીત કરેલા દિવસે ગવારાના દરવાજાથી એક લાંખુ અને ભવ્ય સામૈયુ કાઢી પૂ. આચાર્યશ્રીના ભવ્ય પ્રવેશ મહેાત્સવ કરવામાં આવ્યો, આવું ભવ્ય સામૈયુ ઘણા વર્ષો પછી નીકળ્યું હતું એમ ત્યાંના Page #428 -------------------------------------------------------------------------- ________________ શીહોરમાં ઉજવાયેલ આચાર્યપદ તથા દીક્ષા પ્રદાન મહોત્સવ સમય રચાલી મંડપનું ભવ્ય દુષ્ય બી. પી. પ્રેસ-પાલીતાણા. Page #429 --------------------------------------------------------------------------  Page #430 -------------------------------------------------------------------------- ________________ શિખર [ ૩૬૯ ઘણુ લેકેનું કહેવું હતું. આ સામૈયાને અટકાવવા તથા અંદર ભંગાણ પાડવા અનેક ધર્મ દેવીઓએ તનતોડ પ્રયત્ન કર્યો હતો પણ વાંઝણુના પુત્ર જન્મ થવાના દેલાની માફક તે સર્વ પ્રયત્ન ધર્મ પ્રભાવે નિષ્ફળ ગયા હતા. આ સમયે શેઠ કસ્તુરભાઈને ત્યાં ચંપકલાલ તથા મૂળચંદના લગ્ન પ્રસંગે અઈ મહત્સવ શરૂ થયો હતે. તથા જૈનશાળામાં શત્રુંજય, પાવાપુરી, ઇડરગઢ વિગેરેની સુંદર રચના કરી હતી. ધમી કુટુંબે લગ્ન આદિ દુન્યવી પ્રસંગમાં પણ ધર્મને ભૂલતા નથી. કારણકે તેઓ સમજે છે કે ધર્મના કાર્યોમાં જેટલી લક્ષ્મી ખરચાય તેટલી જ લક્ષ્મીની સફળતા ગણાય છે બાકી નોકના માટે વ્યયહારમાં હજારે રૂપીઆ ખર્ચનારની છુટી કેડીની કીંમત નથી. જૈનશાળાના સંધમાં ગયા વર્ષથીજ સંવચ્છરીના બે તફા પડી ચુક્યા હતા. સામા પક્ષવાલા પણ પિતે પિતાની સંવચ્છરી ઉજવવા મહારાજને લાવ્યા હતા. જૈનશાળામાં આવનાર પક્ષ સૌથી મહેટ હતે. પર્યુષણ પર્વ નિર્વેિને પસાર થયા હતા. આ ચાતુર્માસમાં ભગવતીસૂત્ર વ્યાખ્યાનમાં પ્રથમ માસાથી બાકી રહ્યું હતું ત્યાંથી વાંચવાનું શરૂ કરવામાં આવ્યું, જેને શ્રોતાજને ઠીક લાભ ઉઠાવતા હતા. સંવછરી પ્રકરણ ઉપર પણ પ્રસંગોપાત આચાર્યશ્રી શાસ્ત્રના પાઠે આપી સુંદર પ્રકાશ પાડતા હતા; જેથી લેકેની શ્રદ્ધા મજબુત થઈ હતી. વિવિધ તપશ્ચર્યાએ સ્વામિવાત્સલ્ય રથયાત્રાના વરઘોડા આદિ અનેક ધર્મકાર્યો થયા. ચતુર્માસબાદ અત્રેથી સસંધ રાલજ તીર્થની યાત્રાએ ચરિત્ર નાયક પધાર્યા હતા. જ્યાં ખંભાતના સંધ તરફથી પૂજા નવકારશી વિગેરે સ્તુત્ય કાર્યો થયા. અત્રે પણ કેટલાક વિના સતિષી તરફથી વિનવાદળીઓ છવાઈ હતી. પરંતુ ચરિત્રનેતાના પ્રભાવરૂપ પવનથી તથા શાસનપ્રેમીઓના પ્રયત્નથી તે વાદળીઓ વિખેરાઈ ગઈ હતી. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ] કવિકુલકિરીટ અત્રેથી પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયગંભીરસૂરિજી તથા અમરેન્દ્રવિજયજી આદિ ઠાણ ચારને ખેડા, આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલક્ષ્મણરિજી તથા મુનિશ્રી હેમેન્દ્રવિજયજી આદિ ઠાણા ચાર ને વિરમગામમાં, મુનિશ્રી નવીનવિજયજી, સુરેન્દ્રવિજયજી તથા સત્યવિજ્યજી ઠાણ ત્રણને ઉમેટામાં, મુનિશ્રી પ્રવીણવિજયજી, પદ્મવિજયજી તથા મહિમાવિજયજી ઠાણા ત્રણને છાણીમાં તથા મુનિશ્રી ગીન્દ્રવિજયજી તથા મુનિશ્રી કૈલાસવિજ્યજીને સીનેરમાં તે તે ગામના સંધના અત્યંત આગ્રહથી ચાતુર્માસ કરવા આજ્ઞા આપી હતી. વિરમગામ મુકામે આચાર્ય શ્રીમદ્ લક્ષ્મણરિજીના હસ્તે ગગલભાઈને દીક્ષા આપી તેમનું નામ મુનિ સુમિત્રવિજયજી રાખી પૂ૦ ચરિત્રવિભુના શિષ્ય કર્યા હતા. જંબુસર પધાર્યા જંબુસરથી શા. વાડીલાલ તથા નગીનદાસ વિગેરે ગૃહસ્થ ભરૂચનિવાસી શા. શાંતિલાલ મગનલાલને જબુસરમાં દીક્ષા અપાવવાની ભાવનાથી ત્યાં પધારવા માટે પૂ. આચાર્યશ્રીને ખંભાત મુકામે વિનતિ કરવા આવ્યા હતા. મહારાજશ્રીએ લાભાલાભ જાણી તેમની વિનતિ સ્વીકારી સત્કાર ત્યાં પધાર્યા, કાવી મુકામે પધારતા જંબુસરથી કેટલાક ગૃહસ્થ સામે આવ્યા હતા. જંબુસર જતાં પહેલાં ખંભાતની જનતાએ પ્રવર્તક શ્રી ભુવનવિજ્યજીને અને ગણપદ અર્પણ કરવા માટે પાણી પધારવાને નિર્ણય કરી લીધું હતું. શાંતિલાલ મગનલાલને બે ત્રણ વર્ષ થયા દીક્ષા લેવાની ભાવના હતી. પણ તબીયતના કારણે તે લઈ શક્યા ન હતા. તેમણે ઉપધાન તપની આરાધના વર્ધમાન તપની ઓળી, જ્ઞાનપંચમની આરાધના, પૌષધ, પ્રતિક્રમણ વિગેરે ધર્મ અનુષ્ઠાનથી પિતાના આત્માને સારી પેઠે કેળવ્યું હતું. તદુપરાંત આખું ચોમાસુ છાણી મુકામે મુનિશ્રી Page #432 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૩૭૧ પ્રવીણવિજ્યજી પાસે રહી અભ્યાસ કરી પિતાના આત્માને વિશેષ વિરાગ્યવંત બનાવ્યું હતું. તેઓ પણ પિતાની દીક્ષા માટે મહારાજશ્રીને વિનતિ કરવા ખંભાત ગયા હતા. દીક્ષા પ્રદાન – તેમની દીક્ષા નિમિત્તે ત્યાંના દહેરાસરમાં અઠ્ઠાઈ મહોત્સવ તેમના તરફથી માંડવામાં આવ્યો હતે. તથા કંકોતરી પણ કાઢવામાં આવી હતી. દીક્ષાના આગલે દિવસે એક ભવ્ય વરઘોડે ચઢાવવામાં આવ્યું હતે. દીક્ષાભિલાષિ ભાઈ શાંતિલાલ ઘોડાગાડીમાં બેસી છૂટે હાથે દાન આપી લક્ષ્મીની ચંચળતા સુચવી રહ્યા હતા. પ્રભુની પાલખી વરઘોડામાં હોવાથી પૂ. આચાર્ય મહારાજશ્રી આદિ મુનિવરે પણ વરડામાં પધાર્યા હતા. બહારગામથી તેમના શેઠ ચુનીલાલ તલકચંદ વિગેરેએ આવી આ પ્રસંગે ભાગ લીધે હતા. દીક્ષાના આગલે દિવસે તેમને જબુસરના સંધ તરફથી માનપત્ર આપવામાં આવ્યું હતું. આ વરઘોડાથી જૈનેતરને ઘણીજ અનુદના થઈ હતી. પારસીના જીનમાં બાંધેલા વિશાળ મંડપમાં સંવત ૧૯૯૪ ના માગશર સુદ ૧૦ ના શુભદિવસે પૂ. આચાર્ય મહારાજશ્રીના વરદહસ્તે દીક્ષા પ્રદાન કરી તેમનું નામ મુનિશ્રી સુશીલવિજયજી રાખી મુનિશ્રી પ્રવીણવિજયજીના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. દીક્ષાને ખર્ચ તથા સંધજમણ વિગેરે શાંતિલાલ મગનલાલ તરફથી કરવામાં આવ્યો હતું. એક દિવસ જંબુસરના સંધ તરફથી પણ સંધજમણું કરવામાં આવ્યું હતું. જબુસરના સંઘે આવેલ મુનિવરની તથા સાધર્મિક ભાઈઓની ઉલ્લાસપૂર્વક ભક્તિ બજાવી હતી. આવી દીક્ષા જબુસરના આંગણે લગભગ સે વર્ષો પછી થઈ હશે એમ કેટલાક વૃદ્ધોનું કહેવું હતું, દીક્ષાદિને શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી. અત્રે મહારાજશ્રીની સ્થિરતા દરમ્યાન હમેંશ પ્રવચને ચાલતા હતા તથા બે જાહેર ભાષણે પણ થયા હતા. તે દિવસે મુનિશ્રી સુમિત્રવિજયજીને વડી દીક્ષા આપી. પૂ. આચાર્યશ્રીના શિષ્ય તરીકે જાહેર કર્યા હતા. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ] વિનતિ સ્વીકારી કવિકુલકિરિટ આ પ્રસંગે છાણી સધના સુપ્રતિષ્ઠિત ગૃહસ્થા શા. નગીનદાસ ગરબડદાસ, સાકંદ દલપતભાઈ, શીવલાલ હીરાચંદ તથા ભીખાભાઈ જેચ દભાઇ વિગેરેએ આવી પ્રવક૭ શ્રીમદ્ ભુવનવિજયજીને પન્યાસપદ પ્રદાન છાણીમાં કરવા પૂ॰ આચાય મહારાજશ્રીને વિનતિ કરી. તેઓને હાર્દિક ઉત્સાહ અને આગ્રહ જોઇ ખંભાતમાં ગણિપદ પ્રદાન કર્યાં બાદ છાણી પધારવાની વિનતિ સ્વીકારી. ગણીપદ પ્રધાન જ ખુસરથી વિહાર કરી ચરિત્રનેતા સસ્વાગત ખંભાત પધાર્યાં, ગણિપદ પ્રદાન નિમિત્તે અટ્ટાઇ મહાત્સવ શરૂ થયા. જિનશાળાને પતાકા તારથી શણગારવામાં આવી હતી. સારા ગાયકા ખેલાવેલા હાઇ પૂજામાં અપૂર્વ ઠાઠ નમતા હતા. સુમુક્તે જિન શાળાના વિશાળ હાલમાં સ્થાનીક તથા બહાર ગામથી આવેલ માનવ સમુહની મોટી મેદની વચ્ચે પ્રવ`કજી શ્રીમદ્ ભુવનવિજયજીને ગણિપદથી વિભૂષિત કર્યાં હતા. આ નિમિત્તે પ્રભાવના તથા સ્વામીવાત્સલ્ય થયા હતા, Page #434 -------------------------------------------------------------------------- ________________ ખંભાતથી છાણી પ્રકરણ ૩૧ મુ ઞ જ્ઞભાતથી પૂન્ય ચરિત્રનેતાએ છાણી તરફ વિહાર લંબાવ્યેા. વચમાં આવતા અનેક ગામામાં જાહેર ભાષણ થતા હતા. તેમાં ખાસ કરી પેટલાદના પ્રસંગ ચીરસ્મરણીય રહે એવા છે, અત્રે ચરિત્રનેતાને બે દિવસ સ્થિરતા કરવી હતી. છતાં જાહેરભાષણા થતાં જૈનજૈનેતર પ્રશ્ન એકદમ આકર્ષાઈ જૈન ધર્મની મહત્તા સમજવામાં આવી. આવા અપૂર્વ વિદ્વાન મહાત્માના સયાગ દુÖલ હાય છે. એમ માની તેઓના આગ્રહથી સાત-આઠ દિવસ રાકાવુ' પડયું હતુ, અને રોજ જાહેર વ્યાખ્યાના જારી રાખ્યાં હતાં, ત્યાંથી વિહાર કરતા છાણી ગામ નજીક ઉમેટા ગામમાં આવી પહોંચ્યા. Page #435 -------------------------------------------------------------------------- ________________ ક૭૪ ] કવિકુલકિરીટ ભવ્ય પ્રવેશ ઉમેટામાં ચરિત્રનેતા બહોળા શિષ્ય પરિવારસહ પધાર્યાના સમાચાર મળતાં છાણીને સંધ સહર્ષ મેટી સંખ્યામાં વન્દનાર્થે આવ્યા હતા ત્યાં જ પ્રવેશ મુદ્દત નક્કી થયું. છાણીની જૈનજનતા પ્રવેશ મહત્સવ ઉજવવાની તૈયારીમાં રેકાઈ. ગામના દરવાજાથી લઈને ઠેઠ ઉપાશ્રયસુધી અનેક ધ્વજાઓ-તેરણાથી શોભતા વાસણના, સોનારૂપાના આભૂષણોના રેશમીસુત્રાઉ કાપડના લગભગ પંચાવન મંડપ રચવામાં આવ્યા હતા. ગુરૂનામાલંકૃત તથા હિત શિક્ષાના બેડે સ્થળે સ્થળે ટાંગવામાં આવ્યા હતા. ગામની અખિલ જનતા ચરિત્રનાયકના સન્મુખ ઘણે દૂરસૂધી ગઈ. સુંદર બેન્ડથી શોભતું સામૈયું ગામના દરવાજાથી શરૂ થયું. સ્થળે સ્થળે બાલિકા અનેક ગુહલી દ્વારા સુવર્ણ પ્યપુષ્પથી અને અક્ષતથી વધાવી સુમંગલેને વિસ્તારી રહી હતી. ગામને રસ્તો એટલે બધે લાંબે નહોવા છતાં સામૈયાને ફરતા લગભગ ત્રણ કલાક થયા હતા. આ અવસરે મહત્તા એ હતી કે, લગભગ ૮૪ સ્થળેએ મુંહલીઓ કાઢવામાં આવી હતી. જેમાં કેટલાક જૈનેતરેએ પણ ભાગ લીધે હતે. ચરિત્રનાયકનું આગમન તેમજ સંસારીપણામાં અત્રેના રહેવાસી તેઓશ્રીના ગણિવરશ્રી ભુવનવિજયજી આદિ પાંચ શિષ્યોનું આગમન ઘણે વખતે થવાથી સૌ કોઈને મનમાં આનંદની ઉમીઓ ઉછળી રહી હતી. સામૈયુ ઉપાશ્રયે આવ્યાબાદ પૂર આચાર્યશ્રીએ સુંદર ઉપદેશ આપ્યો હતે. પદાર્પણ તથા તૈયારીઓ– પ્રૌઢપ્રભાવક ચરિત્રનેતાના વિવિધ તત્વમય પ્રવચને ચાલતા અખિલ જનતાને અસાધારણ આનંદ થશે. તેમજ પન્યાસપદ પ્રદાન નિમિત્તે ભવ્ય મોત્સવની તૈયારીઓ ચાલી. ગામના અખિલ યુવકોએ અને વૃદ્ધોએ Page #436 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૩૭પ આગામી મહોત્સવને દીપાવવા તનતોડ મહેનત ઉઠાવી. જ્ઞાનમંદિર અને ઉપાશ્રયના મધ્ય ભાગના વિશાલ મેદાનમાં ભવ્ય મંડપ તૈયાર કરવામાં આવ્યો. જેમાં અનેક જાતનું ફરનીચર ગઠવવામાં આવ્યું તેમજ શા મુલચંદ ગરબડદાસ તરફથી પરમ પવિત્રશ્રી શત્રુંજય ગઢની મનહર રચના કરવામાં આવી હતી. તેમજ ખંભાત નિવાસી શેઠ કસ્તુરભાઈએ શાસન શોભા માટે ગઢ ઉપર ગોઠવવા સુંદર દહેરીઓ તેમજ અન્ય સામગ્રીઓ મેકલાવી હતી. ઇલેકટ્રીક લાઈટને ભભકે આખા મંડપમાં અને પ્રકાશ પાડી રહ્યો હતો જેથી મંડપની શોભામાં વિશેષ વૃદ્ધિ થવા પામી હતી. આ મહોત્સવને મેટો ખર્ચ શા શીવલાલ હીરાચંદ તથા છગનલાલ હીરાચંદ તરફથી હે આમંત્રણ પત્રિકાઓ તેમના નામથી કાઢવામાં આવી હતી. અનેક ગામના અને શહેરના સેંકડે માણસે આ મહોત્સવમાં આવી પહોંચ્યા. વિશાલ મંડપમાં અઈ મહત્સવને પ્રારંભ થશે. પૂજા તથા ભાવનામાં અપૂર્વ ઠાઠ જામતે હતે. પન્યાસપદ પ્રદાનના આગલા દિવસે એક ભવ્ય વરઘોડે ચઢાવવામાં આવ્યું હતું. જેમાં વિમાન સમી ભવ્ય અંબાડીથી શેભતે હાથી, સુમધુર સ્વરમાં જનતાને એકતાન કરતાં અનેક બેન્ડે. રાજ રસાલે, મેટરમાં અને ગાડી ઘડામાં બેઠેલા લક્ષ્મીનંદને તેમજ ભવ્ય રથમાં બીરાજમાન જિન પડિમા વિગેરે સામગ્રીઓ પ્રેક્ષકોના દીલને આકર્ષતી હતી. બીજે દિવસે હજારે માનની વિશાળ મેદની વચ્ચે ભવ્ય મંડપમાં પૂ. ચરિત્રનેતાના વરદ હસ્તે પ્ર. શ્રીમદ્ ભુવનવિજયજી ગણિવરને પન્યાસપદ અર્પણ કરવામાં આવ્યું હતું. આ સમયે દશ શ્રાવકેએ સજોડે ચતુર્થ વ્રત તથા કેટલાકે બાર વ્રત આદિ વ્રત ઉચ્ચર્યા હતા. મહારાજશ્રીએ નૂતન પન્યાસજીને પદની જોખમદારી તથા હિત શિક્ષાઓ સમજાવી હતી. તે પછી પન્યાસજીએ પિતાની લઘુતા બતાવતાં યોગ્ય શબ્દોમાં ઉત્તર વાળ્યો હતે. શા દીપચંદ દલસુખભાઈ તરફથી શ્રીફળની પ્રભાવના થઈ હતી. શીવલાલ હીરાચંદ, ધુળાભાઇ શીવલાલ, શીવલાલ ભગવાન, તથા ચીમનલાલ પ્રેમચંદ તરફથી Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ] કવિકુલકિરીટ નવકારશીઓ કરવામાં આવી હતી. છેલ્લે દિવસે શાતિ નાત્ર ભણવવામાં આવ્યું હતું. આ મહત્સવમાં છાયાપુરીની જૈન જનતાએ સાધમી ભાઈઓની અજોડ સેવા બજાવી છે જે ચીર મરણીય રહેશે. આઠે દિવસે બૈરાઓને ગરબા ગવડાવી વાસણ વિગેરેની હાણુઓ શીવલાલ હીરાચંદ તરફથી થઈ હતી. ભાદરવા સંઘ– શા. ચુનીલાલ માણેકચંદને ભાદરવા સંધ કાઢી પિતાની લક્ષ્મીને સદ્વ્યય કરવા ભાવના થવાથી પૂ. આચાર્ય મહારાજશ્રી આદિ ઠાણને પધારવા વિનતિ કરી હતી શાસનની ઉન્નતિ ધારી મહારાજશ્રીએ તેમની વિનતિ સ્વીકારી સારા મુહૂર્વે ચુનીલાલ તરફથી સંધ પ્રયાણ થયું જેમાં લગભગ ત્રણસે શ્રાવક શ્રાવિકાઓએ ભાગ લીધે હતે. સાંકળતા પદમલા ડેડકા વિગેરે ગામમાં સ્થિરતા કરતા ગ્ય સત્કારથી સકારાતા, ત્યાંની અજ્ઞાન જનતાને ધર્મોપદેશ આપતા સસત્કાર સસંધ પૂ. ચરિત્રનેતા ભાદરવા પધાર્યા. સાકળતામાં શકરાભાઈ ચીમનલાલ, તરફથી પદમલામાં, જમનાદાસ હીરાચંદના સુપુત્ર તરફથી અને ડેડકામાં નગીનદાસ છોટાલાલ તથા મોતીલાલ તરફથી સંધ જમણ તથા પૂજા પ્રભાવના આદિ થયા હતા, ભાદરવામાં કાછીયા ત્રીભોવનદાસ ખુશાલદાસ જેઓ ઘણે વખત થયા જૈનધર્મના ચુસ્તરાગી છે તેના તરફથી સંધજમણ તથા પૂજા, પ્રભાવના થઈ હતી. છેલ્લે દિવસે ચુનીલાલ માણેકલાલ સંઘવી તરફથી સંધજમણ થયું હતું. અત્રે સારા પ્રમાણમાં ઉદાર ગૃહ તરફથી ટીપ કરવામાં આવી હતી. આગળ વિહાર અત્રેથી મહારાજશ્રી વિહાર કરી બેડવા થઈ મેગર સસકાર પધાર્યા. અત્રેના ઠાકર પૂ. મહારાજશ્રીના પહેલાથી જ પરિચિત હતા. તેમના ઉપદેશથી માંસ નહિ ખાવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. પરંતુ Page #438 -------------------------------------------------------------------------- ________________ શિખર ( ૩૭૭ એ વાતને ઘણો સમય થવાથી કાંઈક શિથિલતા આવી છે એમ ત્યાંના નવર્ગ પાસે સાંભળ્યું. મહારાજશ્રી પધાર્યાના સમાચાર ઠાકરસાહેબને મળતાં દર્શન માટે આવ્યા હતા. ચરિત્રવિભુએ એમને મનુષ્યજન્મની દુર્લભતા તથા સાત વ્યસને, સાચા સુખની પ્રાપ્તિના ઉપાયો નરક આદિની મહાન વ્યથાઓ આદિ અનેક વિષય ઉપર ટુંકમાં સટ ઉપદેશ આપ્યો હતે જેની અસર કેરશ્રી ઉપર સારી થવા પામી હતી. અત્રેથી વિહાર આણંદ, વડતાલ, કરેલી, રામેલ, માતર, ખેડા, બારેજા આદિ સ્થળે પધારતા ચરિત્રવિભુને અપૂર્વ સત્કાર કરવામાં આવતું હતું. ઘણે ઠેકાણે નવકારશી તથા પૂજા, પ્રભાવનાઓ પણ થઈ હતી. તથા દરેક ઠેકાણે જાહેર પ્રવચને પણ થતા હતા. જેથી ગામડાની આજ્ઞાની પ્રજા મોટા પાપમાંથી બચી જવા ભાગ્યશાલી થતી હતી. બારેજાથી અમદાવાદના સથ્રહસ્થની વિનતિથી તથા વયેવૃદ્ધ આચાર્ય શ્રીમદ્ વિજયસિદ્ધિસરીશ્વરજી મહારાજના પુનઃદર્શનની ઉકંઠાથી સસત્કાર ત્યાં પધાર્યા. જ્યાં બે ત્રણ દિવસ જનતાએ દેશનાને લાભ લીધો હતો. શંખેશ્વર – રાધનપુરના હરગોવનદાસ મછુઆર ખંભાત મુકામે મહારાજશ્રી પાસે તેમના તરફથી થતા ઉદ્યાપન તથા નવપદજીની ઓળી નિમિત્તે ત્યાં પધારવાની વિનતિ કરવા આવ્યા હતા. મહારાજશ્રીએ નવ્વાણું ટકા આવવા સ્વીકાર્યું હતું. પાછા તેઓ અમદાવાદ મુકામે વિનતિ કરવા આવ્યા હતા. કારણ કે, મહારાજશ્રી પધારી શકે એમ નથી એવા સમાચાર તેમને પહોંચી ગયા હતા. મહારાજશ્રીને ખેડામાં તાવની બીમારીને લીધે લગભગ આઠેક દિવસ રોકાઈ જવું પડયું હતું. જેથી શંખેશ્વર જવાની ભાવના મંદ થઈ હતી. પરંતુ અમદાવાદ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ]. કવિકુલકિરીટ મુકામે તેઓના અત્યંત આગ્રહથી શંખેશ્વર જવાનું માનવું પડયું હતું. અત્રેથી તરતજ વિહાર કરી ભયણજી તીર્થમાં પધાર્યા. અત્રે અમદાવાદથી શેઠ માયાભાઈ બકુભાઈશેઠ,ચીમનલાલ કડીયા,બાપાલાલ ઝવેરીવિગેરે ઘણા સદ્ગહસ્થે આવ્યા હતા. ત્યાંથી ઉગ્રવિહાર કરી શંખેશ્વર ચિત્ર સુદ ૧૩ના ભવ્ય સામૈયાથી પ્રવેશ કર્યો હતે. આચાર્યશ્રી વિજયભક્તિસૂરિજી આદિ અનેક મુનિવરે, સાધ્વીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓ સામે આવ્યાં હતાં. મહારાજશ્રીએ નવપદનું મહામ્ય–તપથી થતી કર્મનિર્જરા વિગેરે વિષયે. ઉપર સુંદર શિલીથી પ્રવચન આપ્યું હતું. સઘળો ખર્ચ મણીઆર હરગેવિન્દદાસ જીવરાજ તરફથી કરવામાં આવ્યો હતો આ પ્રસંગે દહેરાસરના આગલા ભાગમાં સમ્ય દર્શન જ્ઞાન ચારિત્રના સાધન ભૂત ઘણા સુંદર અને કીમતી ઉપકરણો ગોઠવી તેમના તરફથી અદ્ભુત ઉપધાન મહોત્સવ કરવામાં આવ્યું હતું. શ્રાદ્ધરત્ન મેહનભાઈ તથા જૈન ધર્માનુરાગી વડનગરના ભેજક મફતલાલ વિગેરે આવેલ હેવાથી પૂજામાં અપૂર્વ ઠાઠ જામતું હતું. છેલ્લે દિવસે અકોતરી સ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક ગામના જીર્ણોદ્ધાર ઉપાશ્રય પાંજરાપોળ વિગેરે ખાતા માટે સારી ટીપ થઈ હતી. અખિલ પ્રસંગમાં હજારો રૂપીઆને દ્રવ્ય વ્યય કરી ઉદારતા વાપરનાર, આચાર્ય વર્યો અને મુનિ મંડળની અખંડ ઉત્સાહથી સેવા બજાવનાર, તેમજ હજારે ભાઈઓની ઉલ્લાસપૂર્વક ભક્તિ બનાવનાર રાધનપુર નિવાસી શા. હરગેવિન્દદાસ જીવરાજને આ મહત્સવ દરેકના હૃદયમાં ચિરઃ સ્થાયી રહેશે. પાટડીમાં પ્રતિષ્ઠા ત્રિલેક ચૂડામણિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની અપૂર્વ યાત્રા કરી પોતાના બહેળા શિષ્ય પરિવાર સાથે સરવાગત પાટડી મુકામે પધાર્યા. પાટડી ગામમાં પ્રાતઃસ્મરણીય સદ્ભાગમરહસ્યવેદી પૂજ્ય આચાર્યદેવ વિજ્યદ્દાનસૂરીશ્વરજી મહારાજને સમાધિપૂર્વક સંત Page #440 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર ( ૩૭૮ ૧૯૯૧ ના મહા સુદ બીજના દિને સ્વર્ગવાસ થયો હતે. શાસનના પ્રાણ કહે કે શાસનના તાજ કહે એવા અનુપમ જ્યોતિર્ધર મહાપુરૂષની પ્રાણ હરણ આ પાટડી બની. જો કે અત્રેની જૈનેની વસ્તી અલ્પ પ્રમાણમાં છે. તેમ ગર્ભ શ્રીમંત પણ જુથી છતાં પણ આ મહાપુરૂષની પુણ્ય પ્રભા પડતા અત્રેની જનતામાં તેમની યાદગિરિ રહે તે માટે યોગ્ય કરવા ઉત્સાહી થયા હતા. જે ભૂમિમાં શાસન મણિ આગમ રહસ્યવેદી આચાર્ય દેવને સ્વર્ગવાસ થયો તે ભૂમિ પુનિત ધામ તરીકે માનીએ તે કશીએ અતિશયોક્તિ નથી. તીર્થ ભૂમિ કહો કે પૂજ્ય ભૂમિ કહે એ તારક આચાર્ય દેવના દેહ પીંજરે બનાવી છે. નિર્ણય કર્યો– સ્વર્ગસ્થના બહોળા ભક્તગણે તેઓના સુગુણેથી આકૃષ્ટ થઈ તેઓના અગ્નિ સંસ્કારના સ્થાનમાં દર્શન-વંદન અને પૂજનથી પાપ પુંજે હરનાર ભવ્ય દહેરીમાં પાદુકા પધરાવવાને તેમજ મંદિરના ચેગાનમાં અભુત આરસની દહેરી બનાવી પ્રેક્ષકને ક્ષણભર સાક્ષાતકારને અનુભવ કરાવતી સ્વર્ગસ્થની અદ્ભુત પ્રતિમૂર્તિ પધારાવવાને નિર્ણય કર્યો. ઉભય દહેરીઓ તૈયાર થઈ ચુકી હતી. શંખેશ્વરજીમાં ચરિત્રનેતાની રૂબરૂમાં પ્રતિષ્ઠાનું મુહૂર્ત નિર્ણત થયું. આ પ્રસંગે અમદાવાદના શેઠ બકુભાઈ ચીમનભાઈ કડીયા, બાપાલાલ વિગેરે સદગૃહસ્થાએ પાટડી પધારવા વિનતિ કરી હતી. આ વિનતિને સ્વીકારવામાં આનાકાની નજ હેય કારણ કે સ્વર્ગસ્થ પુણ્યાત્મા પ્રતિ ચરિત્રવિભુને અજોડ સદ્ભાવ અને અખૂટ પ્રીતિ હતી. સ્વ૦ ના ઉગ્રતપ, ત્યાગ અને જ્ઞાન પ્રત્યે બહોળું બહુમાન હતું. પ્રતિષ્ઠા પ્રારંભ– ચરિત્રનેતાની પ્રભાવક છાયામાં પાટડી ગામમાં પ્રતિષ્ઠા નિમિત્તે Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦] કવિકુલકિરિટ મહત્સવ પ્રારંભા, આખા બજારને શણગારવામાં આવ્યું હતું. આમંત્રણ પત્રિકાઓ કાઢવામાં આવી હતી. જેથી બહારગામથી ઘણું લેકેએ ભાગ લીધે હતે. આ પ્રસંગે અમદાવાદથી શાન્તમૂર્તિ ઉપાધ્યાયાજી મહારાજ શ્રીમદ્ મનેહરવિજયજી મહારાજ આદિ ઠાણું તથા આચાર્ય મહારાજ શ્રીમદ્દ રામચંદ્રસૂરિજી મહારાજના શિષ્યરત્ન મુનિશ્રી મનકવિજયજી તથા મુનિશ્રી કાતિવિજયજી આદિ ઠાણા પધાર્યા હતા. સુરતથી પ્રખ્યાત ગવૈયા માસ્ટર દીનાનાથ આવેલ હોઈ પૂજા–ભાવનામાં શ્રોતાની ઠઠ જામતી હતી. આગલે દિવસે જળજાત્રાને ભવ્ય વરઘડે નીકળ્યો હતો. જેમાં મુસ્તફા બેન્ડ, નિશાન કંકો, ચાંદીને રથ હાથી વિગેરે અપૂર્વ શોભા આપી રહ્યા હતા. આ પ્રસંગે પાટડી દરબારના કુંવરે તથા અન્ય અમલદાર વર્ગે હાજરી આપી હતી. સંવત ૧૯૯૩ ના વૈશાખ સુદ ત્રીજના શુભ દિવસે પૂ૦ આચાર્ય દેવના વરદ હસ્તે સેંકડો માનવના જય જયારવ વચ્ચે સ્વર્ગસ્થની પાદુકાની તથા મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. છેલ્લે દિવસે અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું. પ્રતિષ્ઠાની ખુશાલીમાં અમદાવાદના મગેડીવાળા શેઠ માણેકલાલ ચુનીલાલ તરફથી જૈન જૈનેતર તમામને ઘરદીઠ શેર શેર સાકરના પડીકા વહેંચવામાં આવ્યા હતા. આઠે દિવસ સાંજ સવાર જુદા જુદા ગૃહ તરફથી નવકારશી જમણ કરવામાં આવ્યા હતા. બીલકુલ ઠીક છે – પાટડીમાં થયેલ અખિલ ધર્મોત્સવના મુખ્ય પ્રેરક ઉભાવક નિવકાર સ્વ. પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વિબુધ શિષ્ય રત્ન મુનિ શ્રી મંગળવિજયજી મહારાજ હતા. ખરેખર તેઓએ સ્વતારક ગુરૂદેવની સૌન્દર્ય ભરી મૂર્તિ દ્વારા સ્મૃતિ Page #442 -------------------------------------------------------------------------- ________________ સરિશખર [ ૩૮૧ ઉભી કરી જનતાને સણી બનાવી છે. એટલું જ નહિ પણ તે તારક ગુરૂદેવના પ્રતિ તેઓશ્રીના ઉપકારને બદલે આપી કાંઈક અંશે પણ મુક્ત પણ થયા છે એમ માનવું બીલકુલ ઠીક છે. ચિર સ્મરણીય બન્યા– ઘંટ વાગ્યા પછી તેના સુમધુર અને બુલંદ નાદને રણકાર અને રણકાર અવશેષ રહે છે. તેમ આ મહાપુરૂષને જીવત અવસ્થામાં પુણ્ય કે ચેમેર દિશિવિદિશિમાં નિતાન્ત વાગે. પરતુ દેહાન્ત બાદ પણ તે પ્રખર પુણ્ય પ્રભાવને રણકાર કહો કે ટહુકાર કહે એ આ પ્રતિષ્ઠા પ્રસંગે ગાજી રહ્યો હતો. સાચેજ પાટડી ગામમાં સ્વર્ગગામી પ્રાતઃસ્મરણીય તે મહાત્માના અવશે ચીર સ્મરણીય બન્યા. એમ માનવું શું ખોટું છે – પુણ્ય પ્રકૃતિક મહાત્માઓના દેહાન્ત થયા બાદ તેઓની નિર્મલ કીર્તિ, અનેક ગ્રંથોમાં પ્રતિબિંબિત કરેલ જ્ઞાનને વારસો જનતાને તેમની ચીર અમરતાને અવભાસ કરાવે છે. ભલે બેલતું ગમનાગમન કરતું એ પુણ્ય પ્રતીકનું દેહ અટકયું. પરંતુ તેઓનું યશોવપુર અને જ્ઞાન વપુઃ ચેષ્ટાહીન મુંગું પણ જપકાર વિસ્તારી રહ્યું છે એમ માનવું શું ખોટું છે ? તારંગાજી પધાર્યા– પાટડીની પ્રતિષ્ઠા નિર્વિને સંપૂર્ણ થયા બાદ વિહાર કરી - યણજી પધાર્યા. ત્યાંની યાત્રા કરી બાલશાસન સુરજ વિગેરે ગામોમાં વિચરી અજબ ધર્મ પ્રભાવના ફેલાવી. લીંચ, વીસનગર, વડનગર, સીર આદિ ક્ષેત્રોમાં અદ્ભુત સ્વાગતથી સત્કારીત થતાં, ભવ્ય જીને પ્રતિબોધતા ચરિત્રનાયક તારંગા તીર્થ પર સહર્ષ યાત્રાર્થે પધાર્યા. નિર્ણત થઈ ચુક્યું હતું સંવત ૧૯૯૪ ની સાલનું ચાતુર્માસ ઈડર શહેરની જનતાના Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ] કવિકુલરિટ અત્યંત આગ્રહથી નિણત થઇ ચુક્યું હતું. આ શહેરની જનતા ઉપર ચરિત્રનાયકના તારક ગુરૂદેવને અસાધારણ ઉપકાર થયેલું હતું, માને કે ધર્મનું બીજાધાન આ ક્ષેત્રની જનતાની હૃદયરથલીમાં તેઓએ કર્યું હતું. સ્વગુરૂદેવનું ફાવ્યું ફુલ્યું ક્ષેત્ર નિરીક્ષણ કરવા અથવા જળસિંચન કરવા જવાની જરૂર તે હતી જ. ત્યાંની જનતા પણ વર્ષોથી ચરિત્રનાયકના ચતુર્માસની ચાહ રાખી રહી હતી. ઇડર શહેરની જનતાને ચરિત્રનાયક તારંગા તીર્થમાં પધાર્યા છે એ સમાચાર મળતાં ભકતગણ સન્મુખ આવી પહોંચ્યો હતે. શંખેશ્વર જતા પહેલા ભયણ તીર્થમાં મંગુભાઈ નેમચંદ તથા અમૃતલાલ વિગેરે ઇડરના આગેવાને વિનતિ કરવા આવ્યા હતા. તે વખતે ચેમાસાની જે બેલાઈ હતી. ઇતિહાસ કયે છે કે – પૂર્વ કાલીન ઈતિહાસ મથે છે કે ઈડરગઢની સ્થલી દર્શનીય અને અદ્ભુત છે. જ્યાંની ફાલી પુલી વનરાજી અને પહાડોની કિલ્લાબંધી આદિ દો અપૂર્વ શાંતિ અને આરામ આપે છે. અને અનેક મહાન પ્રભાવક અને અદ્દભુત ચમત્કારી આચાર્ય મહારાજેના અનેકશઃ ચાતુર્માસે થયા છે. અનેક મહાત્માઓને સમeત્સવ આચાર્યપદ, પંડિત પદ પ્રદાને અહીં જ થએલા છે. જૈનધર્મના પરમ શ્રદ્ધાળુ શ્રી સંપ્રતિ મહારાજાના હસ્તે પ્રથમ ઉદ્ધરેલ ઈડરગઢ ઉપર શ્રી શાંતિનાથ ભગવાનનું બાવનજિનાલય મંદિર શોભે છે. જૈનાચાર્યોના ઉપદેશથી કુમારપાલ મહારાજા આદિ અનેક રાજાઓએ તથા શેઠ શાહુકારે એ દહેરાસરના જીર્ણોદ્ધારમાં અને અભ્યદયમાં ઘણે સારે ફાળે અર્પે છે, Page #444 -------------------------------------------------------------------------- ________________ રિશેખર | va સંયેાગ અને સમય પલટાતા પરિવન થઇ ગયું. તે અપૂર્વ શાલા અખંડ સમૃદ્ધિ, વિપુલ વૈભવે। કાલની ગાદમાં લપાયા, ચાતુર્માંસ થયુ મંદિશ જિ બનતા ગયા. પ્રજામાં દીનતા વ્યાપતી ગઇ. જેનાની વસ્તી અલ્પ સંખ્યામાં આવતી ગઈ. પ્રભાવક જૈનાચાર્યાંના આગમન અલ્પ થતા ગયા, જેથી પ્રજામાં ધર્મ વાત્સલ્ય ઘટતું ગયું. અસ્ત પછી ઉદય સાયેલા હોય છે એ વાક્યને જાણે ચિરતા કરવાતેજ ન હોય તેમ આજથી લગભગ ચોત્રીસ વર્ષ પહેલા ઈડર શહેરમાં નિઃસ્પૃહ શિશમણી શાસન સંરક્ષક કૃપાનિધાન સુરિ શેખર આચાય દેવ શ્રીમદ્ વિજયકમળસરીશ્વરજી મહારાજનું ચાતુર્માંસ થયુ. જેઓશ્રીના પ્રતાપે જનતામાં અભૂત પૂર્વ જાગૃતિ આવી, ધમ શ્રદ્ધાના પુર ઉભરાયા, વળી ૨૦ વર્ષ પહેલાના ખીજા ચતુર્માસમાં આચાર્ય શ્રીના હૃદયંગમ ઉપદેશથી ઇડરગઢપરના મંદિરના જીર્ણોદ્ધારનું કાય` પ્રારંભાયું. જેમાં લગભગ દોઢ લાખ જેટલેા ખર્ચ થવા પામ્યા હતા. આ જીર્ણોદ્ધારના કામકાજમાં મહેાટા ફાળા માસ્તર હેમચંદભાઈ ઠગનલાલના છે. તદુપરાંત અત્રે પૂ॰ આચાર્ય શ્રીના ઉપદેશથી અપંગ ઢારના રક્ષણ માટે એક વિશાળ પાંજરાપાળ ખાલવામાં આવી હતી. અન્ય પણ ધણી ધમ પ્રવૃતિઓ થઇ હતી. વીસ વીસ વર્ષોના વહાણા વીતી ગયા બાદ અદ્ભૂત પ્રભાવી શાસન સંરક્ષક આચાય શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ પાતાના બહાળા શિષ્ય પરિવારસહ સંવત ૧૯૯૪ માં ચાતુર્માસ માટે તારંગાથી વિહાર કર્યાં. Page #445 -------------------------------------------------------------------------- ________________ - પ્રકરણ ૩ર મું. તે ઇડરમાં પ્રવેશત્સવ તારંગાથી ૫, આચાર્ય દેવેશે ગામે ગામની જૈન જૈનેતરની ખ્ય જનતાને ધર્મના રહસ્યને સમજાવતા સપરિવાર ઈડર હાલ શહેર પ્રતિ પ્રયાણ કર્યું. ઈડરના કેટલાક ભાવુક સગ્રુહ આચાર્યશ્રીના દર્શનાર્થે કાવા મુકામે આવી લાગ્યા. પુર પ્રવેશને દિવસ નિર્ણય કરી પાછા ફર્યા. ઈડરની જનતામાં આ સમાચારથી હર્ષની ઉર્મીઓ ઉભરાવા લાગી. સૌ કોઈ સત્કારની તૈયારીમાં સભાવ ગુંથાયા. તેમાં ખાસ યુવકવર્ગ અમાપ ઉત્સાહથી ઘણે દૂર સુધી આચાર્ય દેવેશ સન્મુખ જઈ પહોંચ્યો હતે. પ્રભાતના મંગલ સમયે મૃદુમૃદુ વાયુની હેરીઓથી ભક્તજનોના ભેજાઓને પ્રક્ષાલી નિર્મળ બનાવી રહ્યો હતે. સૂર્યનારાયણ પિતાની Page #446 -------------------------------------------------------------------------- ________________ અશિખર t૩૮૫ સેનેરી કિરણઓથી પૃથ્વીતલને ઓપતે, સમગ્ર ચીજોને સ્પષ્ટ બનાવતે, અને બતાવત, ઉન્નતદશાને પ્રાપ્ત કરતે અને કરાવતે વિશાળ ઍમપથની મુસાફરીમાં નીકળી પડે હતો. રાત્રિના પ્રશાંત વાતાવરણથી સૌ ભક્તોના હૃદયમાં ગુરુસત્કારની ધુન એકમેક થઈ રહી હતી. ઇડરના સીમાડામાં આચાર્ય દેવેશ સપરિવાર પધાર્યા, અખિલ જૈન જનતા અદમ્ય ઉત્સાહથી હર્ષઘેલી બની આવી પહોંચી અને ચરિત્રનાયકનું દબદબા ભર્યું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જયજયનાદની ગર્જને સાથે પૂ. આચાર્ય દેવેશ વ્યાખ્યાનપીઠ ઉપર બીરાજ્યા. વિશાળ માનવમેદની સમક્ષ બુલંદ અને મધુર ધ્વનિએ મંગલાચરણ કર્યા બાદ માનવ જન્મની સાચી સાર્થકતા ઉપર હૃદય સ્પશી પ્રવચન આપ્યું હતું. પ્રતિદિન જુદા જુદા વિષય ઉપર ચરિત્રનાયકના વ્યાખ્યાને ચાલતા. માનવમેદની પણ મહાસાગરની જેમ ઉમટતી, નવા નવા વિષયો, નવા નવા દષ્ટાંતે અને કદીપણ ન સાંભળેલી એવી આકર્ષક દલીલે સાંભળતા ખરેખર શ્રોહવૃન્દ ચિત્રાલેખિત બનવા સાથે ધર્મ પ્રવૃત્તિઓમાં ખૂબ જા. વડાલીની વિનતિ– ઈડરથી પાંચ કોશ દૂર વડાલી ગામના અગ્રગણ્ય શ્રેષ્ટી વર્ગ આચાર્ય દેવેશને ત્યાં ધર્મ મહોત્સવ પ્રસંગે પધારવાની વિજ્ઞપ્તિ કરવા આવ્યો. દીર્ધદષ્ટી આચાર્ય દેવેશ ધર્મ અને શાસન પ્રભાવનાની વૃદ્ધિ વિચારી તેમની વિનતિ સ્વીકારી સસ્વાગત વડાલી પધાર્યા. ચરિત્રનાયકને અત્રેની જનતાને ખાસ પરિચય ન હતું. પરંતુ પ્રભાવસંપન્ન પુરૂષોના અતિશય એવા હેય છે, કે અપરિચિતે પણ દર્શન અને વાણું શ્રવણ માત્રથી અમાપ ઉત્સાહી અને અસાધારણ ભક્તિવાલા બને છે. વડાલીની જૈનજનતા ચરિત્રનાયકને ધર્મઉપદેશ સાંભળવા સહર્ષ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ] કવિકુલકિરીટ યોજાઈ. અત્રે જેઠ વદ ૮ના દિને પૂ. ન્યાયનિધિ શ્રીમદ્ વિજયાનંદસુરીશ્વરજી મહારાજની સ્વર્ગારેહણ તિથિ ઘણાજ ઠાઠમાઠથી આચાર્ય દેશના અધ્યક્ષપણ નીચે ઉજવાઈ હતી. પૂ. આત્મારામજી મહારાજનું સુંદર શિલીથી જીવનવૃતાત સાંભળતા અત્રેની જનતા તેમના સદગુણો તરફ ખૂબ આકર્ષાઈ. આચાર્ય દેવેશની શીતલ છાયામાં અઠ્ઠાઈ મહત્સવ શાંતિસ્નાત્ર વિગેરે ધર્મ મહેસવ નિવિંદને પસાર થયા. ત્યાંથી પાછા ઈડર– વડાલીથી જેઠ વદ ૧૪ ના શુભદિને વિહાર કરી તેજ દિવસે સસકાર ઈડરમાં પ્રવેશ કર્યો. આ ચતુર્માસ આચાર્ય દેવેશનું ઇડરમાં થવાનું છે. એ સમાચાર વાયુવેગે વિસ્તર્યા, એટલે આજુબાજુના અનેક ગામમાંથી પોતાના શિષ્યોને ચાતુર્માસ માટે આચાર્ય મહારાજશ્રી પાસે વિનતિ કરવા આવ્યા. કૃપાલુ ગુરૂદેવે તેઓ સઘળાની વિનતિ સ્વીકારી. પન્યાસજી શ્રીમદ્ ભુવનવિજ્યજી આદિ ઠાણાને સીપેર, મુનિરાજશ્રી નવીનવિજયજી આદિને ઉંઝા, મુનિશ્રી ગીન્દ્રવિ. આદિને સીનેર, મુનિશ્રી પવવિજયજી આદિને ધીણોજ ચાતુર્માસ માટે આજ્ઞા ફરમાવી. તદુપરાંત સંઘના કાગળ આવતા આચાર્ય શ્રીમદ્ વિજયગંભીરસૂરિજી મહારાજને વેરાવળ, આચાર્ય શ્રીમદ્ લક્ષ્મણરિજી માહારાજને ઈદેર, તથા મુનિશ્રી સુરેન્દ્રવિજયજી તથા નંદનવિજયજીને તળાજા માસુ કરવાની આજ્ઞા આપી. ભગવતીસૂત્રની વાંચના– ઈડરની જનતાને વર્ષોના આંતરા બાદ આવા મહાન પુરૂષને ચાતુર્માસમાં વેગ મલતે હેઈ ધર્મારાધના કરવામાં ખૂબજ તત્પર બની. રસપ્રદ પ્રવચને પ્રતિદિન ચાલતા જનતાના હૃદયમાં ધર્મની વાસનાઓ એતપ્રેત થતી. ધર્મોત્સાહી શ્રાવક વૃન્દ અનેકધા ધર્મ તોની ચર્ચાઓ કરી યથાતથ્ય યથાર્થ વાદીના (વીતરાગના) સિદ્ધાંત સમજતા થયા. જેમ જેમ ચતુર્માસ નજીક આવતું ગયું તેમ તેમ Page #448 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર ૮૭ જનતાને ઉત્સાહ પણ વધતે ગયે અને કદીપણ નહિ સાંભળેલું પરમપુનિત ચારે અનુગથી ભરપુર શ્રી ભગવતીજી સૂત્ર વાંચવાને નિર્ણય થયો. પુનીત ભગવતીજી સૂત્ર સંબંધી સઘળે ખર્ચ શા. કુબેરભાઈ નથુભાઈએ ઉદારતા વાપરી સ્વીકાર્યો. સૂત્ર પ્રારંભ દિવસ નિર્ણય થતા અખિલ જૈન કેમ હર્ષ ગરકાવ બની. સૂત્રના બહુ માનાર્થે અને ભક્તિ નિમિત્તે એક ભવ્ય વરઘોડે ચઢાવવામાં આવ્યું હતું, જે વરઘેડે ઈડર શહેરના મુખ્ય લત્તાઓમાં ફરી ઉપાશ્રયે આવ્યો અને આચાર્ય દેવેશને કુબેરભાઈએ ભગવતી સૂત્ર વહેરાવ્યું હતું. મહાન સૂત્રને સંભળાવનાર મહાન પુરૂષને મેળ અને તેમાં પણ વર્ષોના આંતરે આ મહામુલ–સુપ્રસંગ અત્રેની જનતાને સાંપડતા બાલ કે યુવાન આધેડ કે વૃદ્ધ સૌ કોઈ હર્ષદરમાં ગુંથાઈ જયનાદના ગુંજારથી ઉપાશ્રયને ગુંજાવતા ચરિત્રનેતા સન્મુખ સૂત્ર શ્રવણ કરવા દત્તચિત્ત થયા. કુબેરભાઈના તરફથી સાચા મેતીને ખાસ તૈયાર કરાવેલ સુંદર સાથીઓ કરાવી સુત્રના બહુ માનાર્થે ચઢાવ્ય. ચાર મહીના સુધી રજની પ્રભાવનાઓ નેધાઈ પૂ. આચાર્ય દેવેશે મધુર મંગળાચરણ પૂર્વક સૂત્રને પ્રારંભ કર્યો. મંગળાચરણના શ્લેકમાં કેટલાક દિવસો સુધી ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ દલીલે, દષ્ટાંત, ઘટનાઓ અને વિચારણા ચાલી. કેટલેક વર્ગ એમ માનતે કે આવા મહાન સૂત્રને સમજવાની હમારામાં સમર્થતા નથી. પણ કર્ણ અને ચિત્તને પાવન કરીશું પરંતુ એ ભ્રમણને આચાર્ય દેશની સૌ કઇ સમજી શકે એવી સુંદર શૈલીથી થતી સૂત્રની વ્યાખ્યાએ નિર્મૂળ કરી અને ખરેજ કર્ણચિત્ત અને આત્માની પવિત્રતા વધવા લાગી. વિશેષ તાજુબીની વાત તે એ છે કે કદી પણ વ્યાખ્યાનમાં નહિ આવતે એ કેટલેક વર્ગ પ્રતિદિન હૃદયની પ્રેરણાથી સમયસર હાજર થતા. એટલું જ નહિ પણ કેટલાકેના હૃદયમાં જડ ઘાલી બેઠેલી મિથ્યાપ્રવૃત્તિઓ, કુસંસ્કાર અને શ્રદ્ધાની શિથિલતા દૂર કરી સુપ્રવૃત્તિમાં, સુસંસ્કારમાં અને સુશ્રદ્ધામાં તેઓને મજબુત બનાવ્યા. Page #449 -------------------------------------------------------------------------- ________________ કવિકુલકિરિટ ૮૮ ] જાહેર પ્રવચને– જે કે જેને પ્રજા તે ચરિત્ર નાયકના રસમય ચાલતા વ્યાખ્યાનેથી સંતુષ્ટ બનવા સાથે ધર્મ આરાધનમાં તરબોળ બની રહી હતી, પણ આવા અમુલ્ય ધર્મ પ્રબોધક પ્રવચનને લાભ જૈનેતર વર્ગને પણ મળે તે તેઓના જીવનમાં પણ અનેરે ધર્મ પ્રકાશ પથરાય કારણ કે તે જનતાને સાચા સુખના સાધને દર્શાવનારા ધર્મગુરૂઓ ભાગ્યે જ મળે છે. આ કામમાં ખાસ અત્રેના રહીશ નાગર ચીમનલાલની અત્યંત પ્રેરણા અને વિનતિ વિશેષ કારણ ભૂત બની. આચાર્ય દેવેશે અખિલ વર્ગને ધર્મનું રહસ્ય સમજાય અને પબ્લીક સારે લાભ ઉઠાવે એ હેતુથી જાહેર ભાષણ આપવાનું સ્વીકાર્યું. જુમ્માશાહની ધર્મશાળામાં ગંજાવર માનવ મેદની સમક્ષ પ્રથમ પ્રવચન, “સુખની ચાવી” એ વિષય ઉપર આપવામાં આવ્યું હતું. ચરિત્ર નાયકના સુમધુર સરેદથી તેમજ વિવિધ તત્વ જ્ઞાનને પીરસતું પ્રથમજ ભાષણ જૈન જૈનેતર વર્ગને ખૂબજ રૂટ્યું. સાચા પંથને દર્શાવનારૂં નીવડયું. વૃન્દને અત્યંત આગ્રહ થતાં બીજું ભાષણ “ધર્મ રહસ્ય” વિષયક તથા ત્રીજું ભાષણ “મનુષ્ય જન્મની સાર્થકતા ” વિષયક એમ અનેક વિષયો ઉપર જાહેર ભાષણે રાખવામાં આવ્યા હતા. ઉક્ત ભાષણમાં ઈડર શહેરના માન્યવર એકસર સાઇઝ સુપરિન્ટેન્ડન્ટ તેમજ રાજ કર્મ ચારી, તથા અત્રેની હાઈસ્કૂલના સંસ્કૃત ટીચર ડોકટર વિગેરેએ સહર્ષ હાજરી આપી હતી અને આચાર્ય દેવેશના આકર્ષક પ્રવચને પ્રતિ અંત:કરણને સંતોષ દર્શાવવા સાથે જૈનધર્મના અપૂર્વ ત્યાગની અને એ ત્યાગને પ્રચારનાર ધર્મગુરૂઓની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી હતી. ઘણે ભાઈઓએ પ્રવચનની ઊંડી અસર થતાં ભિન્ન ભિન્ન પ્રતિજ્ઞાઓ સ્વીકારી. બે ત્રણ જાહેર ભાષણોમાં ધર્મ સ્વાદ ચાખ્યા બાદ જૈનતર વર્ગ પણ ઉપાશ્રયમાં ચરિત્ર નાયકના વ્યાખ્યાન સાંભળવા ઉત્સાહ પૂર્વક આવતું હતું. Page #450 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૩૮૯ વાચ્ચારણુ– જૈનવર્ગ પ્રતિદિનના વ્યાખ્યાન શ્રવણથી ધર્મ શ્રદ્ધામાં અડોલ બનતે ગયો અને સંસારની વિષમતા, ત્યાગની ઉગ્રતા અને આદરણીયતા સમજી અનેક પ્રકારના વ્રત ઉચ્ચરવા પ્રેરાયે સંસારી જીવનમાં વ્યયસાયનો પાર ન હોવાથી. ઈયત્તાના અભાવે પાપારંભે પગલે અને ડગલે થયા જ કરે છે. સંપૂર્ણ પાપારંભેને ત્યાગ તે સંયમ સિવાય બન અશક્ય છે. દુન્યવી ક્ષણ છવી પદાર્થોની લોલુપતા અને પ્રીતિ પ્રાણુઓનું અધઃપતન કરાવે છે; ભવાંતરોમાં દુઃખની ઉંડી ગર્તામાં પટકે છે, માટે દુર્લભ માનવ ભવને મેળવી જે સમર્થતા હોય તો પહેલી તકે ભયંકર સંસારને ત્યાગ કરી સંયમ સ્વીકારવું ઉચિત છે. તેમ નહિ બની શકે તે સંયમ પ્રાપ્તિની કામના રાખી દેશવિરતી (બારવ્રત ) સ્વીકારી મનુષ્ય જન્મની અમુક અંશે પણ સાર્થકતા સાધવી જોઈએ, જેથી અનુક્રમે સંયમની પ્રાપ્તિ દ્વારા શિવસહેલ સાંપડે છે. પૂ. આચાર્ય દેવેશને આવી રીતે યુક્તિયુક્ત હૃદય દ્રાવક ઉપદેશ સાંભળી હળુકર્મ આત્માઓને ઉંડી અસર થતા લગભગ ૬૦ સ્ત્રી પુરૂષોએ ચરિત્ર નાયકના વરદ હસ્તે બારવ્રત, ચતુર્થવ્રત, જ્ઞાનપંચમી, વિશસ્થાનક વિગેરે વ્રતે ઉચ્ચારી જીવનમાં નવીન પ્રકાશ પાડેઃ ધાર્મિક પરીક્ષાને મેળાવડ– પૂ. વિજયકમળસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી સ્થપાયેલ શ્રી આત્મારામજી જૈન પાઠશાળાની છત્રીશમી વાષક પરીક્ષાને ઈનામ મેળાવડે ચરિત્રનાયકના અધ્યક્ષ્યપણા હેઠળ થયા. જેમાં આચાર્ય દેવેશે સચેટ ઉપદેશદ્વારા જ્ઞાન પઠન પાઠનની આવશ્યક્તા, ધાર્મિક જ્ઞાનથી મળતા અલભ્ય લાભ શિક્ષક અને વિદ્યાથીઓની અને અન્ય ફરજો તથા મિયા કેળવણુથી થતું આત્માનું અધઃપતન વિગેરે વિગેરે વિષય ઉપર સુંદર સ્પષ્ટી કરણ કર્યું હતું. તેમજ ક્રમશઃ ચરિત્રનાયકના વરદ હસ્તે પુસ્તક એનાયત કરવામાં આવ્યા હતા. પાઠશાળા Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] કવિકુલિકરીટ પુર બહાર ચાલી રહી છે, અને ચીરંજીવી રહેશે એવી હાલની પરિ સ્થિતિ નિશ્ચય કરે છેઃ છ દ્વારા— ઇડર શહેરની આજુબાજુ પહાડામાં અને ઝટાઝુડ ઝાડીઓમાં પ્રાચીન અને પુનીત કેટલાક તીર્થાં સ્થળા વિદ્યમાન છે, કેટલાક જાણમાં અને કેટલાક અજ્ઞાતપણ છે. કેટલાક તીર્થાંમાં કેવળ મદિરાના માત્ર ખડેશ નજરે પડે છે, જ્યારે કેટલાક તીર્થોમાં ભવ્ય મંદિર અને પ્રાચીન દનીય ભવ્ય મૂર્તિ યાત્રાળુ વના દિલને ખે ંચે છે. ઈડરથી ફકત સાત આઠ માઇલ દૂર પસીનાજી તીર્થં ઘણું પ્રાચીન અને દર્શનીય છે. તે તીનું મંદિર ધણુંજ જીણું અવસ્થામાં હાવા છતાં અજબ આકર્ષક છે. કેટલાક વર્ષ પહેલા દિગંબર અને શ્વેતાંબર વ` સ્વ સ્વ દેવ માની પૂજા ભક્તિ કરતા. પરન્તુ દિગંબર લેાકેાની તીર્થોં માટે કૅટ નીતિઓ અને કદાગ્રહવશતા જોઈ ભાવિમાં તી વૈમનસ્ય ન ફેલાય એ શુભ હેતુથી શ્વેતાંબરાના કબો કાયમ થયા છે. સધળી વ્યવસ્થા ઇડર જૈન શ્વેતાંબર સંધ કરે છે. પૂ॰ ચરિત્રનાયક એક વર્ષ પહેલા આ પુનિત તીની યાત્રા માટે પધારેલા ત્યારે તેઓશ્રીના હૃદયમાં તીર્થોદ્ધારની આવશ્યકતા પુરેપુરી જણાયલી, અને તેની વિચારણા પણ ચલાવેલી તે સફળ થવાના સમય નજીક આવી લાગ્યા. એક દિવસના વ્યાખ્યાનમાં ભાવુક ઇડર જનતા સમક્ષ છોંહારની આવશ્યકતા તથા તેનાથી થતા આત્માને મહાન લાભાનું દિગ્દર્શ`ન કરાવ્યુ`. જનતાના હૃદયમાં આ વાત ઉતરતા તુરતજ એક ટીપ શરૂ કરવામાં આવી જેમાં લગભગ ઇડર જૈન સંધ તરફથી પાંચ હજાર અને અન્ય સ્થળેાથી દસેક હજાર જેટલી રકમ એકત્રીત થઇ છે, હાલ છણોદ્ધારનું કામ સ્થપાયેલ કમીટીારા રીતસર ચાલે છે. આશા છે કે એ આર ંભેલુ કાય` ટુંક સમયમાં નિર્વિઘ્ને સંપૂર્ણ થશેઃ ઇડર તીથ ધણુંજ પ્રાચીન છે. અવરનવર સેકડા યાત્રાળુઓ Page #452 -------------------------------------------------------------------------- ________________ સાબલીપોશીના પાર્શ્વનાથજીનું ભવ્ય જિનાલય. Page #453 --------------------------------------------------------------------------  Page #454 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [ ૩૯૧ યાત્રાર્થે આવે છે. તેમજ જૈનેતર વિદ્યાના પણ આ તીર્થની વિઝીટ લઈ ધણા પ્રસન્ન થાય છે. આ તીર્થના છેલ્લા ઉલ્હાર પૂ॰ વિજયકમળસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી લગભગ બે લાખ જેટલા દ્રવ્યના વ્યય કરી ઘેાડાજ વર્ષ પહેલા પુર્ણ થયે છે: ઇડર પ્રજાના એકના એક વિશ્વાસુ ધ શ્રદ્ધાળુ સેવાપરાયણ હેમચંદભાઇથી કાણુ અજ્ઞાત છે! જેએની ઉદારવૃત્તિ મહાન કાર્યો કરવાની હિંમત અને ધીરજતા તેમજ કુનેહથી ગુંચવાયલા કાકડાને ઉકેલવાની દક્ષતા ચેામેર પ્રસિદ્ધ છે. સ્વ॰ વિજયકમળસૂરીશ્વરજી મહારાજના જેમના ઉપર અતુલ પ્રભાવ પડયા હતા અને તે પ્રભાવ તેઓના હાથે થઈ રહેલ જીર્ણોદ્વાર વિગેરે ધમ કા`થી પુરવાર થાય છે. ખરેજ ઈડર તીના છીદ્ધારનું કાર્યં શ્રીયુત્ હેમચંદભાઇએ કટીબદ્ધ થઈ પૂર્ણ કર્યું છે. અખિલ ઈડરની જનતા એકેઅવાજે તેના ગુણગાન કરી રહી છે. વળી જેમની વય પુગતી થવા આવી છે છતાં પણ ચરિત્રનાયકના ઉપદેશથી એમણે શ્રાવકની એ પઢિમા અમા ઉત્સાહથી અને અજોડ સહિષ્ણુતાથી વહન કરી છે. તેમજ ચરિત્રનાયકના વરદ હસ્તે ખારવ્રત ઉચ્ચરી તથા ઉપધાન તપની આરાધના કરી આત્મ ઉન્નતિ સાધવા ભાગ્યશાલી થયા છેઃ ચરિત્રનાયક વિશાળ પિરવારસહ ગઢ ઉપર પધાર્યાં અને સભ્ય જિનાલયમાં પ્રભુના દર્શન સ્તવના કરી, નિરીક્ષણ કરતા આખુ એ મંદિર દેવવિમાન સદંશ ભાસ્યું. ત્યાંની નિઃસીમ શાન્તિ અને વિશુદ્ વાતાવરણુ ક્ષણભર ચરિત્રનાયકના ચિત્તને ઠારવા લાગ્યું, પરન્તુ શીખર પરષ્ટિ કરતા એક બાજુના ભાગ કાંઈક ઢળતા દેખાયા. આ વાતની જાણુ હેમચંદભાઇને કરી, તપાસ કરતા જણાયું કે શીખરનું કામ મજમ્મુત જાણી કેશ્યું ન હતું. શીલ્પ શાસ્ત્રીઓએ પ્રથમ તકે શીખરના છોઁદ્દારની અનિવાર્ય આવશ્યકતા જણાવી. પૂ॰ આચાય દેવેશના ઉપદેશથી દશેક હજારની બહારગામથી ટીપ કરવામાં આવી. એનુ કામ પણ હેમચંદભાઈની દેખરેખ નીચે ધમધેાકાર ચાલી રહ્યું છે. Page #455 -------------------------------------------------------------------------- ________________ ટર ] કવિકુલકિરીટ તેમજ ગામના શીતળનાથના મંદિરના સમાર કામ માટે ચરિત્ર નાયકના ઉપદેશથી ઠીક ઠીક રકમ ભેગી કરવામાં આવી હતી. તેનું પણ કાર્ય હાલ ચાલી રહ્યું છે. શ્રીયુત હેમચંદભાઈ ખડેપગે જીર્ણોદ્ધારના સુકાર્યમાં સમય વીતાવી રહ્યા છે ! ખરેજ સમાજ જરૂર તેઓની રૂણી છેઃ મંડળની સ્થાપના અનેકાનેક ધર્મના મહાન કાર્યો અત્રે થયા છે, તેમજ બહાર ગામોના યાત્રાળુઓ પણ મેટી સંખ્યામાં આવી ધર્મ પ્રસંગે ઉજવે છે, આવા સંયોગમાં સેવા ઉત્સુક મંડળ અત્રે હોય તે ઘણી મદદ મળવા સાથે ધર્મ કાર્યોમાં સુગમતા રહે, એ હતુથી પન્યાસજી મહારાજ શ્રીમદ્દ જયંતવિજયજી મહારાજની પ્રેરણાથી અને એક ઉત્સાહી યુવકેનું મંડળ સ્થાપવામાં આવ્યું, જેનું નામ “વિજયલબ્ધિસૂરિજી જૈન સેવા સમાજ મંડળ” રાખવામાં આવ્યું. આ મંડળે ચતુર્માસમાં થએલા ધાર્મિક પ્રસંગમાં બનતી કશિશ કરી ખડેપગે સેવા બજાવી પિતાનું કર્તવ્ય અદા કર્યું છે. તપ આરાધન પૂ. આચાર્ય દેવેશના હૃદયદ્રાવી ઉપદેશથી લગભગ તેની સંખ્યામાં સ્ત્રી પુરૂષોએ ઉલ્લાસપૂર્વક અક્ષયનિધિતપ તથા ચૌદપૂર્વના તપની સવિધિ આરાધના કરી તપની સઘળી ક્રિયા મુનિશ્રી મહિમાવિજયજી કરાવતા હતા. તથા ઘણાઓને પ્રેરણ કરી આ તપમાં જોડ્યા હતા. તેઓશ્રીના દિવ્ય ઉપદેશથી અન્ય જનતાએ પણ વ્રત–પચ્ચખાણ આદિ અધિકાધિક કરી જીવનકૃતાર્થ બનાવ્યું. તપની પૂર્ણહતિમાં ભવ્ય અને આકર્ષક વરડે ચડ્યો હતો. જે વરઘઠાએ જૈનેતરવર્ગને ખૂબ આકર્થે. જિનાલયમાં પૂજાઓ, વિવિધ અંગરચનાઓ તેમજ પ્રભાવના આદિ દ્વારા શાસન પ્રભાવના સારી ફેલાવવામાં આવી. Page #456 -------------------------------------------------------------------------- ________________ સશિખર પૂર્વ આરાધન— પચૂષણુપર્વ નજીક આવતા ગયા, જનતામાં અમાપહ ઉભરાયા. વિવિધ પ્રકારની ધમ ભાવનાઓથી જનતા રંગાવવા લાગી. અને અતિ નિર્વિવ્રતાથી પુનીતપની આરાધના થઈ, જેમાં ચરિત્રનાયકની વાણીના પ્રતાપે વિવિધ તપશ્ચર્યાએ દેવદ્રવ્યાદિની આવક વિગેરે ધમ ઉન્નતિ ઠીક પ્રમાણમાં થવા પામી, જનતા મંગળમય ધમ વાસરાને હંમેશ ઝંખતી. ઉપાશ્રયની આવશ્યકતા— ( ૩૩ જો કે ઇડરમાં ઉપાશ્રયતા હતા. પરન્તુ ધણા જુના અને સંકીણુ હાવાથી ધમ ક્રિયાએ આરાધવામાં સામાન્ય મુશ્કેલી પડતી. ભીતા પટ્ટુપડુ થઈ રહી હતી. ચતુર્માસમાં વાદળાના ગરવ અને પુરજોરથી ઝુકાતા પવન ઉપાશ્રયને જમીનદોસ્ત કરી મુકશે એવી સૌ કાઇને ભીતિ રહેતી હતી. આવા પ્રકારના સંજોગા નેતા નવા ઉપાશ્રયની આવશ્યકતા સૌ કાઇને જણાઇ. પ પવ માં પ્રસગે પ્રસગે ચરિત્રનાયકના સચોટ ઉપદેશથી નવીન ઉપાશ્રય કરાવવા માટે લગભગ બાર હજાર જેટલી મેાટી રકમ ટીપમાં ભરાઈ. ઇડરની જનતા માટે આવી એકદમ મેાટી ટીપ ભરાયાને સેા વર્ષોમાં આ પહેલા પ્રસંગ હતા. આ બધા પ્રભાવ અને અતિશય ચરિત્રનાયકની પુણ્ય પ્રકૃતિનેાજ મનાય. ઉપધાન તપ જુદાજુદા વિષયેા ઉપર ચરિત્રનાયકના ઉપદેશ પ્રતિદિન ચાલત અને એક પ્રસ ંગે ઉપધાનતપની મહત્તા સમજાવવામાં આવી. જનતાના હૃદયમાં તે તપ આરાધવાની ઉત્સુકતા પણ જાગ્રત થઈ, ઉપધાનતષ અત્રે આરાધાવું જોઇએ, એમ સૌ કાઇ ભાવના રાખતા. અકસ્માત્ માતા કે કાઇ દૈવી પ્રેરણાથી હિમતનગરનિવાસી વખતચંદ રેવાજીના વિધવા ખાઇ રેવા આવી પહોંચ્યા. અને ચરિત્રનાયકની પાસે વંદન Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] કવિકુલકિરિટ કરી સવિનય ઉપધાનતપ કરાવવાની પિતાની ભાવના પ્રગટ કરી. આ સમયે ઈડરની જનતા તાજુબ બની. શા. ચુનીલાલ રાજકરણભાઈ આદિ ધમર જોએ તે બાઈને જાતમહેનત આપી તે તપ કરાવવામાં મદદ કરવાનું સ્વીકાર્યું. અસાધારણ ઉત્સાહથી પૂ. આચાર્ય દેવના વરદહસ્તે અનેક સ્ત્રી-પુરૂષોએ તે અનુપમ તપની આરાધના નિવિંધે સંપૂર્ણ કરી, તપસ્વીઓની ભક્તિમાં ઇડરની જનતા ખંતથી ઉભી રહેતી ચાતુર્માસ પરિવર્તન– આચાર્ય દેવેશના ચતુર્માસ પરિવર્તન માટે જેકે અનેક ગૃહસ્થ તરફથી વિનતિઓ આવી હતી. પિતાના ગૃહાંગણમાં મહાપુરૂષના પુનિત પગલા કરાવવાની હોંશ કોને ન હોય? છેવટે શા. મંગુભાઈ નેમચંદ ગાંધીને ત્યાં વિશેષ લાભ જણાતા ગુરૂદેવે ચતુર્માસ પરિવર્તન સ્વીકાયું, અતિ આડંબરથી તેઓના ગૃહાંગણમાં આચાર્ય દેવેશ આદિ ચતુર્વિધ સંઘ પધારતા શા. મંગુભાઈએ સ્મરણીય સત્કાર કર્યો. વિવિધ શોભાથી અલંકૃત ભવ્ય મંડપમાં સુમધુર તત્વબોધ મંગલાચરણ કર્યું. ત્યાંથી દશ વાગે સકળ સંધ વાજતે ગાજતે આચાર્ય શ્રીની પ્રધાનતા નીચે ઈડર ગઢ ઉપર શત્રુંજય પટને જુહારવા માટે પધાર્યા. જ્યાં ભવ્ય જિનાલયમાં નવ્વાણું પ્રકારી પૂજા ભણાવવામાં આવી તથા સુંદર અંગરચના વિગેરે શાસન પ્રભાવના સારી થઈ. તેજ દિવસે સકળ સંઘનું તથા ઉપધાન વાહક ભાઈબંનેનું સ્વામી વાત્સલ્ય ઉદાર ચિત્તથી શા. મંગુભાઈ નેમચંદ તરફથી કરવામાં આવ્યું. બહાર ગામથી આવેલ જાત્રાળુઓની પણ મેટી સંખ્યાએ લાભ લીધે હતું. બીજા અને ત્રીજના અનુક્રમે શા. ડાહ્યાલાલ કુબેરદાસ પરીખ તથા શેઠ ડાહ્યાલાલ મેહનલાલને ત્યાં તેમની આગ્રહ ભરી વિનતિ થવાથી તેમને ત્યાં ચાતુર્માસ બદલ્યું હતું. દરેક સ્થળે બેધક પ્રવચન થતા પ્રભાવનાઓ પૂજાએ આદિ ધર્મ સારા થયા. અત્રેના ન્યાયા Page #458 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯૫ સુરિશેખર ધીશ વિગેરે રાજ અમલદારેએ પણ ડાહ્યા શેઠને ત્યાં ચરિત્ર નાયકની વાણું શ્રવણને સહર્ષ લાભ લીધે હવેઃ ધર્મક– ચરિત્ર નાયકની પુણ્ય પ્રકૃતિ એવી અજબ ભરેલી છે કે જેઓની છાયામાં અવરનવર ધર્મકાર્યો થયા કરે છે. જેઓશ્રીની વાણીમાં એ ઉચ્ચ પ્રભાવ છે કે સાંભળનાર કાંઈને કાંઈ જરૂર પામી જાય છે. વજ જેવા કઠોર હૃદયો પણ પીગળતા અસાધારણ ધર્મકૃત્યોમાં યોજાય છે. જેઓની ઉચ્ચ ત્યાગવૃત્તિ, સરળ અને પ્રશાન્ત પ્રકૃતિ, અજોડ નિસ્પૃહતા અને અસાધારણ વ્યાખ્યાન પ્રભાવ આદિ ગુણે ભલભલાને મુગ્ધ બનાવે છે. પ્રોઢ પ્રતાપી ચરિત્ર નાયકના પુનિત દર્શનાર્થે શેઠ નગીનભાઈ કરમચંદ સંઘવી ચાલીશ પચાશ આદમીના કાફલા સાથે આવ્યા. તેઓના તરફથી ઉપધાન વાહકેનું સાધર્મિક વાત્સલ્ય, દેવદ્રવ્યની વૃદ્ધિ આદિ સુકાર્યો થયા. ઉદાર વ્યક્તિઓ જ્યાં જાય ત્યાં પોતાની ઉદાર વૃત્તિ દાખવે છે. તેમજ અમદાવાદથી ધી યંગમેન્સ જૈન સેસાયટીના કાર્યવાહકે શેઠ બકુભાઈ મણીભાઇ, ચીમનલાલ કેશવલાલ કડીયા આદિ ચાલીશ પચાસ જણે આવી અને સ્નાત્ર મહોત્સવ કરી ધર્મશભા ઠીક વધારી. સુરતથી મુનિશ્રી લલીતોગવિજયજીના સંસારી માતુશ્રી ગુલાબ બેન તથા તેમના ભાઈ રાયચંદ નગીનચંદ વિગેરે વંદનાર્થે આવ્યા હતા. તેમના તરફથી ડુંગર ઉપર પૂજા પ્રભાવના રાખી સૌનું સાધર્મિક વાત્સલ્ય ઠાઠથી કરવામાં આવ્યું. આવી રીતે બહાર ગામથી આવેલ ગૃહસ્થાએ ધર્મપ્રભાવના ફેલાવીઃ માલાપણુ મહત્સવ– ઉપધાનતપની પૂર્ણાહુતી થતાં માલારેપણુ મહત્સવ આડંબરથી પ્રારંભાયે. તે નિમિત્તે શ્રી ગોડીજીપાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં ઠાથી પૂજાએ ભણાવાતી. માળારોપણ નિમિત્તે એક ભવ્ય વરઘોડો ચઢાવવામાં આવ્યો. બહાર મેદાનમાં બાંધેલ ભવ્ય મંડ૫માં માગશર વદ પાંચમના Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] કવિકુલકિરિટ દિને પૂ. આચાર્ય દેવેશના વરદહસ્તે ઉપધાન તપોવાહકેના કઠોમાં શિવરમણની માળ સમી વિવિધવણ માળા પહેરાવવામાં આવી. આ સમયે આચાર્ય દેવેશના શિષ્યરત્ન મુનિરાજ શ્રીમદ્દ જયન્તવિજયજી મહારાજને ચરિત્રનાયકના વરદહસ્તે ગણપદ પ્રદાન કરવામાં આવ્યું, તે દિવસે નેકારશી જમણ કરવામાં આવ્યું. બહાર ગામથી પણ આ પ્રસંગે ઘણુ માણસેએ આવી લાભ લીધો હતો. દેવ દ્રવ્યની અને જ્ઞાન દ્રવ્યની વૃદ્ધિ પણ સમયાનુસાર સારી થવા પામી. આ સમયે પણ અત્રેની સેવાસમાજે સારી પેઠે સેવા બજાવી અપૂર્વ લાભ ઉઠાવ્યો હતઃ ઐક્યભાવ– એક દિવસના જાહેર ભાષણમાં ચરિત્રનાયકે એજ્યભાવ ઉપર ઘણું જ આકર્ષક વિવેચન કર્યું. જેની ઉંડી અસર વજીભેદી હૃદયપર થતાં સૌ કોઈ ઐયભાવ રાખવા પ્રતિ પ્રેરાયા. કેટલાકના હૃદયમાં ચીરકાલીન ઈષ અને કુસંપની ચીણગારીઓ નાની પણ જવલન્ત હતી તે બુઝાઈ. વિશેષ મહત્વની વાત તે એ બની કે વર્ષોથી કેટલાક હમ્મડ બંધુઓ શ્વેતાંબર મૂર્તિપૂજક માન્યતા ધરાવતા હતા છતાંય પિતાના જાતીય બંધુ દિગંબરેની સાથે લેવડ-દેવડ અને અન્ય વ્યવસ્થિત રીતે ચાલતી. અમુક વર્ષોથી એ કેમમાં વિષમ વૈમનસ્યને કટુક પ્રચાર દેખાતે. ખરે ! ચરિત્રનાયકના આજના વજીભેદી ઉપદેશે તેઓને કેઈ અનેરી અસર કરી. જેના પ્રતાપે તે બન્ને પક્ષેએ ભેગા થઈ બીજે જ દિવસે સંપ કરી ઐકય ભાવ પરસ્પર વધાર્યો. અખિલ ઇડરની જનતામાં ચરિત્રનાયકના સચોટ ઉપદેશની ઉંડી અસર અને ભૂરિ ભૂરિ પ્રશંસા થઈ. અલ્પ સંખ્યાવાળા વેતાંબરેની મુંઝવણ મટી ગઈ અદ્દભુત પ્રતિષ્ઠા મહત્સવ– પુણ્ય પુરૂષની પ્રકૃતિ અને છાયા ઉભયને મેળ જનતાના હૃદય પટ ઉપર પારમાથી, પ્રભા પાથરે છે. પ્રભાવક પુણ્ય પુરૂષના સુકૃત Page #460 --------------------------------------------------------------------------  Page #461 -------------------------------------------------------------------------- ________________ ઈડરમાં ગઢ ઉપર ઉજવાયેલ પ્રતીષ્ઠા તથા પદાર્પણનું દુષ્ય જેમાં પૂ૦ મહારાજ શ્રી પદાર્પણની ક્રીયા કરાવે છે. બી. પી. પ્રેસ-પાલીતાણા, Page #462 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર [ ૩૯૭ પુષ્પની સૌરભ સજજનોના હૃદયને મુગ્ધ બનાવવા સાથે ઉદાર વૃત્તિ અને પરોપકાર પરાયણતા શીખવે છે. આપણા ચરિત્ર નાયકની પ્રકૃષ્ટ પુણ્યાર્થે બલવંત અતિશય અને આકર્ષક ભવ્ય આકૃતિ માટે જણાવવા જેવું રહેતું નથી. આ ઈડર શહેરના ચતુર્માસમાં અનેકાનેક સ્તુત્ય અને અનુદનીય કાર્યો થતાંજ ગયા. આશ્ચર્યરૂપે ચરિત્રનાયકના લગભગ સઘળાયે સાધુઓએ યોગમાં પ્રવેશ કીધો, આ સમયને લાભ લેવા સાધ્વીશ્રી મંગળશ્રીજીએ પિતાની શિષ્યા કંચનશ્રીજીની શિષ્યા જયાશ્રી તથા વિજયાશ્રીને યોગ કરાવવા સૂરિશેખરને વિનવ્યા તેઓએ રવીકાર કરી ગ કરાવ્યું. સંધના હર્ષાતિરેકથી ઉપસ્થિત થએલ સઘળાય મહાન કાર્યો નિર્વિને શાન્તિ પૂર્વક પસાર થવા પામ્યા. ચતુર્માસ બાદ ગઢ ઉપર અનેક પ્રાચીન અને ભવ્ય મૂર્તિઓની પ્રતિષ્ઠા તેમજ સ્વર્ગસ્થ પૂ. વિજયાનંદસૂરિજી મહારાજ સ્વ. પૂ. વિજય કમળસૂરિશ્વરજી મહારાજની પુણ્યાકૃતિમય પ્રતિકૃતિઓની પ્રતિષ્ઠા મહોત્સવને અવસર નજીક આવવા લાગ્યો. અપ્રતિમ પ્રભાવ સંપન્ન સ્વર્ગસ્થના પ્રતિ અત્રેની જનતા અંતઃકરણથી ભક્તિ વાત્સલ્યવાળી હતી. એટલું જ નહિ પણ અનેકધા ઉપકાર સણથી દબાયેલી હતી. એટલે પુણ્યપ્રતીકોના સ્મારક તાજા થતા હાઇ ઇડરી જનતા આનંદ બની ગરકાવમાં હવેગમાં આવતી ગઈ. મહેજો ચંચળ લક્ષ્મીને ઉદારતાથી વ્યય કરી આગામી ધર્મ મહોત્સવ અપૂર્વ ઉજવવાના ઓરતા સેવવા લાગ્યા. મંડળના સભ્ય જાતમહેનતથી મહત્સવને દીપાવવા ઉજમાલ થતા ગયા. આખાએ ચતુર્માસના સુકાના શિખર પર ધ્વજા રોહણ સદશ આ ભાવી પ્રસંગ ઉજવો જોઈએ એમ સૌ કઈ ઈચ્છતા. પ્રતિષ્ઠા તથા પદ પ્રદાન– જેઓના જીવનમાં ધર્મ પ્રભાવના ફેલાવવાની જબર ધગશ ઝળહળી ઉઠે છે, જેઓ પ્રતાપ સંપન્ન હેઈ અનેક જીવને શિવ Page #463 -------------------------------------------------------------------------- ________________ કવિકુલકિરિટ માર્ગની સીધી સડક ઉપર સંયોજી રહ્યા છે, ટુંકામાં જેઓના જીવનની પ્રત્યેક પ્રવૃત્તિઓ નિર્વઘ અને હિતકારક અનુભવાય છે. તેવા ગુણગરિષ્ઠ ચરિત્રાગ્રણી આચાર્ય મહારાજશ્રીના પુનિત પ્રતાપે ઈડર શહેરમાં અનેરી ધર્મ પ્રભાવનાઓ ફેલાઈ તેમજ ગઢ ઉપર ગગનવગાહી વિશાળ અને ભવ્ય પ્રાચીન અને આદર્શ શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાં આજુ બાજુની દહેરીઓના તખ્ત ઉપર નવ જીનેશ્વર દેવની મૂર્તિઓ તેમજ જગત ઉપકારી પુણ્ય પ્રતિમૂર્તિ ન્યાયનિધિ શ્રીમદ્ વિજ્યાનંદસૂરિશ્વરજી મહારાજની અને નૈષ્ટિક આ બાલબ્રહ્મચારી સદ્ધર્મ રક્ષક ચરિત્ર નાયકના પરમ ગુરૂદેવ શ્રીમદ્ વિજય કમળસૂરીશ્વરજી મહારાજની ભવ્ય મૂર્તિઓની, તૈયાર કરેલા ભવ્ય ગેખલાઓમાં પ્રતિષ્ઠા કરવાની હેઈ, તે નિમિત્તે અસાધારણ મહત્સવ ઇડરની જનતાએ ઉત્સુક્તાથી પ્રારંભે. એક સમય જેઓને ઈડરી જનતા પર અનહદ ઉપકાર થએલે અનેકધા ધર્મરત્નની પ્રાપ્તિ જેઓશ્રી દ્વારા મેળવેલી એવા અજોડ ગુણગરિષ્ઠ વિજય કમળસૂરિશ્વરજી મહારાજની ચિરસ્મૃતિ બનતી હોઈ કેમ જનતાને પ્રબલ ઉત્સાહ ન હોય? પૂ. ચરિત્ર નાયકના આ ચતુર્માસને પ્રસંગ ઇડરમાં બન્યું હોય તે તે પારેખ અમૃતલાલ છગનલાલની આ મૂર્તિ બનાવવા અને પ્રતિષ્ઠા કરાવવાની અમાપ ઉદારતાજ મુખ્ય નિમિત્ત છે. જેઓએ સ્વ. વિજય કમળસૂરીશ્વરજી મહારાજની ચમત્કારિણી અને દિવ્ય પ્રતિમા કુશળ કારીગરે દ્વારા ભરાવી આચાર્ય દેવને પ્રતિષ્ઠા કરાવવા આગ્રહ ભરી વિનતિ કરી, અને ઈડર જૈન સંઘ પણ ઘણા વર્ષોથી, ચતુર્માસની આશા સેવી રહ્યો હતો. તે આશા પૂર્ણ થઈ. સંવત ૧૯૯૫ ના મહાસુદ 9 ને દિવસ પ્રતિષ્ઠા માટે મુકરર થયે. પ્રતિષ્ઠા પહેલા આઠ દિવસ ગઢ પરના મંદિરમાં અષ્ટાબ્દિકા Page #464 -------------------------------------------------------------------------- ________________ SCOOCOO OOOOO DOOOOOOOCOSOC OO૦૦૦૦ •ss O Oિ૦૦૦૦૦ 'થooes ઇડરગઢના ભવ્ય મંદિરમાં પધરાવેલી ૦ occ૦૦૦૦૦૦ 2 nooooooooooo ૦૦૦૦ 8 •e૭૦૦૦૦૦૦૦૦૦૦ 5૦૦૦૦૦૦૦૦૦૦૦e ૨૦૦ 059 ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ? ooo p૦૦૦૦૦૦૦૦ 8. ૧૦૦° 500૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ? પૂ. કમલસૂરીશ્વરજી મહારાજની શરીર પ્રમાણ ભવ્ય મૂર્તિ ૦૦૦૦૦૦૦૦૦૦૮ ગOOQoooo ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ % ૦૭૭૩૭૭૦૦૦૦૦૦e " A 00©©©000 શ્રી બહાદુરસિંહજી પ્રી. પ્રેસ–પાલીતાણું. Page #465 --------------------------------------------------------------------------  Page #466 -------------------------------------------------------------------------- ________________ સૂરિશેખર [ ૩૯૯ મહત્સવને આરંભ ઘણુ ઠાઠથી કરવામાં આવ્યું. મંદિર બહાર વિશાળ મેદાનમાં વિવિધ ધ્વજા તેરણે બેડે પંચરંગી પડદાએથી શોભતે એક ભવ્ય મંડપ રચવામાં આવ્યા. પારેખ અમૃતલાલ છગનલાલ તથા વડાવલીવાલા સ્વ. શા. મણીલાલ દલછારામના ધર્મપત્ની બાઈ તારા બેનના નામોથી કંકોતરીઓ મેકલવામાં આવી. જેથી શહેરે તથા ગામની જનતા આ સુપ્રસંગે ઉભરાવવા લાગી. જે જે સ્થળેમાં સ્વ. વિજય કમળસૂરીશ્વરજી મહારાજના ચતુર્માસ થએલા અને તેઓશ્રીના ધર્મોપકારથી શણું બનેલી જનતા ઘણા ઉત્સાહથી આવી પહોંચી. ખંભાત, પુના, છાણ, અમદાવાદ, પાટણ, ડભેઈ, ખેડબ્રહ્મા, વડાવલી, સાણંદ, ગોધરા, સીપર, આદિ અનેક સ્થળોથી આવેલે માનવ સમુહ એક મહાન મેળાનું દ્રશ્ય ઉભું કરતે હતે. મહાસુદ છઠના દિવસે એક ભવ્ય જળયાત્રાને વરઘોડે ચઢો. હતું. જેમાં દેવદ્રવ્યની આવક ઠીક થવા પામી. મહાસુદ સાતમના દિને મંગલમય પ્રભાતે સુમધુર બેન્ડની સરેદે વચ્ચે ચરિત્ર નાયકના વરદ હસ્તે જિનમૂર્તિઓની, ગુરુમૂર્તિઓની તથા યક્ષ યક્ષિણની પ્રતિષ્ઠા થઈ જેમાં સીપેર નીવાસી શા. સુરજમલજી મંગળચંદજી ભીખાભાઈ તારાચંદ વાડીલાલ મંછારામ બાઈ સાંકુ બાઈ જમનાબાઈ તથા બાઈ બેની ડેસી તથા પુના નિવાસી ગંગારામજી તરફથી ત્રણસે તથા અઢીસેને નકારે આપી ઉપરોક્ત ગૃહસ્થાએ મૂતિઓ પધરાવી હતી. તથા યક્ષ પક્ષીણું માસ્તર હેમચંદભાઈ છગનલાલ ઈડરવાલા તથા તેમના નાનાભાઈ સાકરચંદ છગનલાલે પધરાવી હતી. પૂ. વિજય કમળ સૂરીશ્વરજી મહારાજને ગોખલે અમદાવાદના શાસનપ્રેમી શેઠ બકુભાઈ મણીલાલ તરફથી ૩૫૧ ના ખર્ચે કરાવવામાં આવ્યું હતું. તે ગેખલામાં મૂર્તિ પારેખ અમૃતલાલ છગનલાલે પધરાવી હતી, તથા પૂ. વિજ્યાનંદસૂરીશ્વરજી મહારાજની મૂર્તિ ઇડરનિવાસી શ્રાવિકા નાથીબેને પધરાવી. Page #467 -------------------------------------------------------------------------- ________________ કવિકુલકિરિટ પદપ્રદાન પ્રતિષ્ઠાનું કાર્ય નિર્વિદને પસાર થતાં લગભગ દશવાગ્યાના સુમારે બહાર તૈયાર કરેલા ભવ્યમંડપમાં માનવ મેદનીને ઠઠ જાઓ. આ પ્રસંગે ચરિત્ર નાયકના વિશદ અને વરદહસ્તે પિતાના શિષ્ય પન્યાસજી શ્રી ભુવનવિજયજીને ઉપાધ્યાયપદ, ગણીપ્રવર શ્રી જયન્તવિજયજીને પન્યાસપદ અને મુનિશ્રી પ્રવીણવિજયજીને ગણપદ વિધિ પુરસ્સર પ્રદાન કરવામાં આવ્યું. આ સમયે જનતાના જયજયારથી આકાશ ગુંજી ઉઠયું. પદપ્રદાન બાદ ચરિત્રનાયકે પદગ્રાહકોને તે પદની મહત્તા ઘણી સુંદર શૈલીએ સમજાવી હતી. વિનીત શિષ્યએ પણ શિષ્ટભાષામાં શિક્ષા અનુકુળ વર્તવા અભિલાષા જણાવી તથા ગુરૂકૃપા દિન દિન વધતી રહે એવી અભ્યર્થના કરી. આ પ્રસંગે મંદિરના કાર્યકરોને ઉચિત ઇનામે શ્રીસંઘ તરફથી આપવામાં આવ્યા. અંતે છાણીવાલા શા. ચીમનલાલ પ્રેમચંદ, શીવલાલ હીરાચંદ, શા. ચુનીલાલ ગરબડદાસ તથા ડાઈવાળા તરફથી શ્રીફળની પ્રભાવના લઈ સૌ કઈ વીખરાયા હતા, તેમજ આ પ્રસંગે સાધ્વી શ્રી મંજુલાશ્રીની શિષ્યા સાધ્વીશ્રી મહેન્દ્રશ્રીને વડી દીક્ષા અર્પણ કરવામાં આવી હતી, તેમના સંસારી પિતા સીપેરનિવાસી પટવા દલીચંદ લવજીભાઈ તરફથી જૈનોના ઘર દીઠ શેર શેર સાકરના પડા વહેંચવામાં આવ્યા હતા. આજ દિવસે બપોરના ગંજાવર મેદની વચ્ચે છાણીથી આવેલ વિધિવાલાઓ દ્વારા ઘણીજ સ્પષ્ટતાથી શાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું. આ પ્રસંગે અઠ્ઠાઈ મહેત્સવ, શાંતિસ્નાત્ર તેમજ સાતમ અને આઠમના સાધર્મિક વાત્સલ્ય વડાલીવાલા સ્વ. શા. મણીભાઈ દલછારામના ધર્મપત્નિ શ્રીમતિ તારા બહેનના તરફથી કરવામાં આવ્યા. પાંચમ તથા છઠના દિને શા. અમૃતલાલ પારેખના તરફથી સાધર્મિક Page #468 -------------------------------------------------------------------------- ________________ સરિશેખર [૪૦૧ વાત્સલ્યો થયા હતા. તેમજ થના દિને સીપેરનિવાસી શા. મણીભાઈ મગનલાલ તરફથી સાધર્મિક વાત્સલ્ય થયું હતું. આ અખિલ મહેત્સવમાં બહાર ગામથી આવેલ સાધમી ભાઈઓની સેવામાં અત્રેના “વિજય લબ્ધિસૂરીશ્વરજી સેવામંડળ”ના સભ્યએ તનતોડ મહેનત કરી હતી. તેમજ ગઢ ઉપર થએલ મહેત્સવની સઘળી વ્યવસ્થા દેખરેખ રાખવામાં પારેખ મણીલાલ ચુનીલાલે તથા ટીંટોઇવાલા ખીમચંદભાઈએ તથા મંગુભાઈનેમચંદ ગાંધી વિગેરે ગૃહસ્થોએ સારે ફાળો આપે હતા. ટુંક સમયમાં દહેરીઓ ગોખલા વિગેરે તૈયાર કરાવી આપવામાં શા હેમચંદભાઈ છગનલાલની મહેનત અપૂર્વ હતી. બસ ચરિત્રનાયકના યથાર્થ અને સ્વાનુભૂત તેમજ અન્યશ્રુત સગુણનું યતકિંચિત વર્ણન અત્રે પૂર્ણ થાય છે. વાંચક મહાશય અદાવધિ ગુણ બગીચાના સુવાસિત વિકસ્વર પુષ્પની સૌરભ તૃપ્તિ પર્યત લઈ ચૂક હશે પરંતુ એ સૌરભ ને કેવલ નિર્મળ ન બનાવતા ચિરંવાસી બનાવજે, પ્રસંગે પ્રસંગે તેની શસ્ત સ્મૃતિઓ હૃદયપટ ઉપર આલેખી છવન માર્ગમાં જાગૃતિ પ્રાપ્ત કરજે, સન્માર્ગની કુચ કરવામાં તેને મદદગાર બનાવજે જેથી જીવન પંથ નિષ્કટક બનશે. જે કે મારા પરિશ્રમને સફળ જ માનું છું, કારણ કે માત્ર કલ્યાણ કામનાથી અને સગુણાનુરાગથી સંસ્તવના કરાય કે આલેખાય તે શુભફળપ્રદ નીવડે છે હાં, જરૂર હર્ષાતિરેકતાની સાથે વિશેષ સફળતા માનવા ત્યારે જ કારણ બને છે કે જ્યારે પ્રિય પાઠકગણું પુસ્તકાલકનથી પિતામાં તે ઉત્તમ ગુણોને વસવાટ કરાવે. સજજનેનું કર્તવ્ય પણ આજ હેઈ શકે બાકી જેઓનું કાવૃત્તિથી દુર્ગુણ પ્રતિ લક્ષ્ય દેરાયું છે, જેમના જીવનનું દુગુણ ગ્રહણ કરવાનું જ ધ્યેય સર્જાયું હોય તેવા દુર્જનેને સદ્દગુણો પણ દેષરૂપ બને એ અસ્વભાવિક નજ મનાય. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨] કવિકુલકિરીટ તેવા દુર્ગુણગ્રાહી દુર્જને પણ પિતાની ઉલ્ટીમતિને સુલ્ટાવી આ ગ્રન્થમાંથી સારને સ્વીકારે એમ ઈચ્છીએ છીએ. બાકી દષ્ટિદેષથી સદ્દગુણને પણ દુર્ગુણેની બ્રાન્તિથી દેખાતા હોય તેવા મનુષ્ય કેવળ દયા પાત્ર મનાય. વળી ગમે તેમ હોય પણ સજજને અને દુર્જનને ઉભયને હમારી ભલામણ છે કે આ ગ્રન્થાવલેકનથી સદ્ગુણ સંચય કરી આત્માને નિર્મળ બનાવશે મતિ મંદતાથી, સ્મૃતિ વૈપરીત્યતાથી કે ગ્રન્થને જલદી પુર્ણ કરવાની આવેગી કામનાથી અગર અન્ય કોઈ કારણથી કોઈપણ સ્થળે ખલના નજરે ચઢે તે તે વાંચકવૃન્દ ક્ષેતવ્ય રાખશે એવી આશાથી વિરમું છું. આ ગ્રન્થનો બીજો ભાગ પણ વાંચકવર્ગના કર કમલમાં મૂકવા લેખકની કામના છે. Page #470 -------------------------------------------------------------------------- ________________ ***********.......00000000 $9000... .......... 00000000...... સિંહાવલાકન યાને ઉડતી નજર •.00 ....ooo...... ............. ......................................................................... મિ ય વાંચક વર્ગ ! ચરિત્રનાયકની જીવન વાટિકાનાં સુગુણ કુસુમેાની સૌરભથી મસ્ત બની અદાવધિ વાસ્તવિક આનંદ લૂંટયા; જરૂર કેટલાક સજ્જતાના હ્રદય કરણ્ડકમાં સુગુણ સુમેાના સંચય પણ થયા હશે ? દેવદુમ સમા નિરવલ જીવન વૃક્ષના સુગુણ સુમે અમ્લાન રહેવાનાં ! માનવ પ્રકૃતિમાં જ્યારે જ્યારે વિકૃતિ અકસ્માત્ થવા પામે ત્યારે આ અણુમાલ કુસુમેાની આમોદ તે તે વ્યક્તિ માટે આનમય થશેજ I ઉપકારી અને સુગુણી મહાત્માઓના ગુણાને ઉપકૃત લતગણુ સુભાવનાની સુમધુર ખસીથી વિવિધિ તાલા અને લયથી શામાટ્ ૧ Page #471 -------------------------------------------------------------------------- ________________ ગાય છે? અને તે ગુણે પ્રતિ શામાટે પ્રેરે છે? વાસ્તવિક સુગુણેજ સુરૂચિર અને આકર્ષક હશે તે જનતા આપોઆપ દેરાશેજ. કસ્તુરિકાની આમદ શું શપથથી કબુલાવવી પડે છે? હરગીઝ નહિ! જનતા આપ આપ કસ્તૂરિકાની આમોદને પ્રશંસે છે. અને ગ્રહે છે ઠીક છે છતાંય વાયુને સંપર્ક નહેય તે કુસુમ અને કસ્તુરિકા સ્વયમેવ સ્વઆમેદને દૂર સ્થાયી જનવર્ગ સુધી પહોંચાડી શકતી નથી, તેમ મહાત્મા પુરૂષને સુગુણો સુરૂચિર અને આકર્ષક છે જ પરંતુ તે સુગુણોને વિસ્તારવાનું કામ તેઓના ભકતગણનું છે જ. નિરવદ્ય–જીવી અસાધારણ ઉપકારી ચરિત્રનાયકનું જીવનવૃત્ત અખિલ આલેખાઈ ગયું. છતાંય સિંહાલેકનમાં વિશિષ્ટ શું આલેખવાનું હશે? વાંચકવર્ગ ધીરજ રાખી સિંહાવકન એ અખિલ જીવન ચરિત્ર અવલેયા બાદ, આકંઠ જમ્યા પછી તે ભુક્ત ભજનને હજમ કરનાર, સપ્તધાતુમય સર્વ વધારી નસેનસમાં પ્રસારનાર ચૂર્ણનું મહત્કાર્ય કરે છે. જીવન વૃત્તાંતને સારાંશ કહે કે સિંહાવકન કહે ! તેની પુનઃ સ્મૃતિ કહે કે તારવણી કહે ! એ અખિલ તત્ત્વ સિંહાલેકનમાં સમાવેશ થાય છે. મૌક્તિકને સુંદર હાર તૈયાર કર્યા પછી મધ્યમાં તરલ (નાયક ) ગોઠવવામાં આવે છે, મણિમૌક્તિકમય સુશોભિત મુકુટના મધ્ય ભાગમાં અનર્થ રત્ન જડવામાં આવે છે, તેમ સંપૂર્ણ જીવન વૃત્તાંત આલેખ્યા બાદ સિંહાવકનની સુંદર પદ્ધતિ પ્રસિદ્ધ છે. અસ્મિતાના પ્રવાહમાં અવનિતલ પર અસંખ્ય માનવ પ્રકૃતિઓ હતી નહતી થઈ ગઈ! કાલચક્કીમાં પીસાઈ ગઈ! પરવશ બની દુઃખમય જીવન વિતાવી જમીનદેસ્ત થઈ ગઈ. વાસ્તવિક જ માનવ પ્રકૃતિઓ હજારેને આશીર્વાદ સમાન થઈ રહી છે અને થઈ રહેશે કે જે માનવ પ્રકૃતિએ ઉચ્ચ અને આદર્શ જીવન જીવી, ઊન્માર્ગગામીઓને સન્માર્ગની સુરાહ બતાવે છે. કફર અને ગોઝારા સંગેથી વિખૂટા પાડી Page #472 -------------------------------------------------------------------------- ________________ સહજાનંદ અને શાશ્વત સુખના સુચિર સંગે પ્રતિ યોજે છે. માનવ માત્ર ઉપકારી જ હોય એમ બનતું જ નથી. માનવ માત્ર પુરૂષાથી અને સત્ય પંથમાંજ વિચરે એમ પણ નથી જ, હા જરૂર હજારે માનવમાં અંગુલિ ગણ્ય માનવેજ આદર્શ જીવન જીવી, અનેકેને તે જીવને જીવતાં શીખવે છે. ડગલે ને પગલે કંકરે નિહલાય છે, પણ નિધાનતે કવચિત્ જ અને તેય પણ ભાગ્યવંતને નજરે ચઢે છે. " જીવનદેર ગુંચવાડા ભર્યો છે એને અટપટી ભૂલ ભૂલામણું કહીએ તે પણ ચાલી શકે. ખરેખર આ જીવનદરથી મુક્ત બની નિવૃત્ત જીવન જીવવું, સ્નેહીઓની, મહજન્ય પદાર્થોની પ્રીતિ તેડવી, આનંદ ધામ ત્યાગ જીવન સ્વીકારવું, એ શું શેડી જહેમત છે? અને આત્મિક પરિબલ સિવાય સાંસારિક વિષય વાસના ત્યાગવી એ અશક્ય છે. પૂર્વ જન્મના સંસ્કાર, પરંપરાગત સુકુલને ધમ પડધે, સુસાથીદારની પ્રેરવી તેમાંય સદગુરૂની સંગતની રંગત અજબ મક્કમ બનાવે છે. ચાહે બાલ હય, ચાહે યુવક હોય કે ચાહે વૃદ્ધ હોય; હરેકને વૈરાગ્યનાં ઝરણાંથી દિલ ભીંજાતાં સંસાર ભયંકર અને કારાગાર ભાસે છે. તેને ત્યાગવા મુમુક્ષ એક દિલે બને છે, વૈરાગ્યની વાસના પહેલાં જે સંગે, સ્નેહીઓના સંલાપ, વિલાસમય વાતાવરણ, દિલને ખેંચે છે, તે બધાય સાધને સક્ષુબ્ધતા પેદા કરે છે, અને વૈરાગી પુરૂષ તક્ષણ તે બધાયને પરિત્યાગ કરે છે. લધુવયમાંય અજબ હીંમત– આપણે જે પુણ્ય પ્રતીક જૈનાચાર્ય વિજ્યલબ્ધિસૂરીશ્વરજી મહારાજનું જીવન વૃત્તાંત આલેખી ગયા તે મહાત્માનાં બાલવયથી જ જ્ઞાન અને વૈરાગ્ય નેત્ર ખૂલી ગયાં હતાં. સુભાવનાઓની ખુશબ તેઓના હૃદયપટમાં વ્યાપી ગઈ હતી. ખરેખર ચરિત્રનાયકની બાલવય હેવા છતાંય સગુણેના સંચયથી, કુશાગ્ર તીવ્ર મતિથી અને આદર્શ અનુભવમય આચરણથી વૃદ્ધ વયજ ભાસતી હતી. Page #473 -------------------------------------------------------------------------- ________________ " व्रतश्रुतिधृतिध्यानविवेकयमसंयमैः ये वृद्धा स्तेऽत्र शस्यन्ते न पुनः पलिताङ्कुरः ॥ १ ॥ મસ્તક પર શ્વેત વાળનુ` માત્ર છત્ર ધરાય તેથી વૃદ્દો નથી ગણાતા, પરંતુ જે વ્રત, શાસ્ત્રજ્ઞાન, ધીરજતા, ધ્યાન, વિવેક, અને યમ, તેમજ સયમ આદિ સુગુણાને ધારણ કરતા હોય, તેવા ઉત્તમ ગુણા જેએમાં ઝુલતા અને ખીલતા હાય પછી ભલે તેએ ખાલ હાય છતાંય ગુણુ વૃદ્ધ મનાય છે. આપણા ચરિત્રનાયકે ખલવયમાંજ સ્નેહીના સસને ત્યાગી, સ્નેહીની સંસારમાં ક્રૂસાવવાની એનેકધા પ્રેરવી હોવા છતાંય આત્માને પાવરધા બનાવી અસાધારણ સત્ત્વ કૌશલ્ય અને હિ'મત કેળવી સહ રક્ષક જૈનાચાય શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે નાની વયમાં સયમ રવીયા, એ શું વાંચકના હૃદયને દિઙમૂઢ નથી બનાવતું ? તાનુખની વાત તે। એ છે કે ચિરત્રનાયકના ગૃહકૌટુબિકા ત્રણ ત્રણ વાર પાછા લઈ ગયા. છતાંય ચરિત્રનેતાનું હૃદય તેઓના સ્નેહકીચડમાં ન લેપાયુ, પરંતુ વિશેષ મક્કમ ઉત્સાહીને નિલે પ બનતુ ં ગયુ'! જેઓના હૃદયમાં સાચી ત્યાગની પ્રીતિ જાગી છે, તેને સ’સાર ત્યાગવા રહેલ છે. એ ધડા આ દૃષ્ટાન્તથી પૂરવાર થાય છે. વાંચક સાચા ત્યાગના અને ત્યાગના ઉપદેશકના વિશધી કદીય ન બનતા ! ત્યાગના વિરોધી એ આત્મદ્રોહી છે, અધ:પતનને! મા` વહાથે સ્વીકારે છે, વિકાશ માર્ગ અસાધ્ય બનાવે છે. ખ્યાલ રાખજે? ભૂરિ ભૂરિ અભિનદના અને અભિવન્દના તે ત્યાગ મૂતિઓના ચર્ણામાંજ ધટે ! સુસંસ્કાર — સુસ યાગ એ મહાન જીવન ઔષધ છે, કુસ યાગ એ અસાધ્ય ભયકર ચેપી રાગ છે, જે પુણ્યવંત વ્યક્તિને નિઃસ્વાર્થી અને પરાપકારી મહાપુરૂષોની સેાખત સાંપડે છે, તેની ધ નાખત ચોમેર ખૂબજ ગાજે છે, ચિરત્રનાયકે સુગુરૂના નિર્દોષ સહયેગમાં જીવન Page #474 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચતા દિલભર મેળવી, સંયમની નિરતિચાર પાલનતા, તારક ગુરૂદેવની સેવા અને આજ્ઞાની આરાધકતા, વિવિધજ્ઞાન મેળવવામાં હૃદયની ખંત ચરિત્રનાયકમાં અજબ તેજવતી બનતી ગઈ. જેમ જેમ સહસ્ત્રાંશુ એમપંથમાં આગળ ધપે છે તેમ તેમ વિશેષ તેજસ્વી બનતું જાય છે, મણિ પાષાણ પર ઘસાય તેમ વિશેષ પ્રકાશનાં કિરણો ફેલાવે છે, સ્વર્ણ જેમ જેમ અગ્નિમાં તપે તેમ તેમ વિશુદ્ધ બનતું જાય છે, તેવી રીતે ચરિત્રનાયકને જેમ જેમ સંયમ પર્યાય વધતે ગયો તેમ તેમ મને નિગ્રહતા, સહિષ્ણુતા, ગંભીરતા, ઉદારતા અને સાધકતા તેમજ શાસન પ્રભાવના ફેલાવવાની સુભાવના, આદિ સદ્દગુણે જેઓના જીવનમાં ઝળકવા લાગ્યા. દિન પ્રતિદિન સર્વ મુખી શક્તિઓની ખીલવટ થઈ. મતિને મધ્ય નાનકડું નાવ આબાદ હેય, સુકાની કુશલ હેય તે મહાન સાગર પણ તરી જવાય છે. કિનારાની બહાર અને મેજ મનગમતી લુંટાય છે, તેમ અજબ અને અકુંઠિત બુદ્ધિ તૈયાથી પ્રતિભાશાલી પુરૂષ શાસ્ત્ર સિધું અનાયાસે તરે છે; સાચેજ મતિનું માર્જન શાસ્ત્રાવગાહનથી થાય છે. સ્વગુરૂદેવની નિશ્રામાં ચરિત્રનાયકે આ સંયમ પર્યાયથી લઈને કુશાગ્રમતિ અને શસ્તસ્મરણ શક્તિદ્વારા અનેક પ્રકરણ , વ્યાકરણગ્રન્થ, તેમજ આગમગ્રન્થ ટુંક સમયમાં પણ ચક્કસ રૂપે અભ્યાસ કરી સ્વાયત્ત ર્યા. એટલું જ નહિં પરંતુ જેમ ઉદાર વ્યકિત લક્ષ્મી મેલવતાં સાથે સાથે દાનશાલા ખેલવા પ્રેરાય છે; તેવી રીતે ચરિત્રનેતા પણ વિશદ મતિથી વિવિધ તત્વજ્ઞાન મેળવતા ગયા તેમ તેમ અનેક સાધુઓને અને સદ્દગૃહસ્થને પાઠન પ્રસંગમાં ઉદારતાથી તત્ત્વજ્ઞાનનું દાન આપતા ગયા, જેથી ગ્રહણ કરેલું તત્ત્વજ્ઞાન સ્કુરાયમાન થતું ગયું. નવું જ્ઞાન મેળવવા, નવીન શાસ્ત્રો અવલોવા, અનેક ગહન વિષયને સુગમ બનાવી અને સમજાવવા, ચરિત્ર Page #475 -------------------------------------------------------------------------- ________________ નાયકની પ્રતિભાપ્રભા અનેરી ઝળકી ઉઠતી. સંલબ્ધ તત્ત્વજ્ઞાન ચિરસ્થાયી બનતું ગયું; નવું સંચય થતું ગયું. રહેજે આપણે અનુભવીએ છીએ કે વિશદ મતિના અભાવે કેટલાક તત્ત્વ પદાર્થાન સમજવા દોરાતાજ નથી; કેટલાકેા દોરાય છે છતાં સમજી શકતા નથી, કેટલાફા સમજે છતાંય સમયેાચિત સ્મરી શક્તા નથી, કેટલાકા સ્મરી શકે છે છતાંય અન્યાને ઠસાવી શક્તા નથી; પરંતુ આપણા ચિત્રનેતામાં ખાલવયથીજ સ્હેજે એ સમજવાના, સમયે સ્મરવાની અનેકશ: અકાટ્ય યુક્તિએથી અન્યને સમજાવવાની શક્તિ ધણી ઊચ્ચ અને આદર્શ અનુભવતી હતી. જગમાં એ શક્તિ પણ દિવ્ય મનાવા સાથે અસાધારણ ઊપકારક નીવડે છે. ચરિત્રનતાના સંયમ પર્યાય ફક્ત જ વર્ષના થયા હતા ત્યારથી પોતે પોતાનાથી લઘુ અને ડિલ સાધુઓને આદરપૂર્વક અને વિનય પૂર્વક પ્રકરણ, વ્યાકરણ અને કાવ્યગ્રન્થાના આદર્શી રીતે અભ્યાસ કરાવતા. ચરિત્રનાયકના તારકગુરૂદેવ તે ચરિત્રનાયકની પાન પાદનની પ્રગતિ નીહાળી તાજુબ બનતા. એક પ્રસ ંગે ચરિત્રનેતાને મુદ્ધિની પરીક્ષા માટે ચરિત્રનાયકના તારક ગુરૂદેવે, ચરિત્રનાયકને આજ્ઞા કરી કે, લમ્બિવિજય ? તારી મતિ અજેય અને સર્વાંતા ગ્રાહી હું અનુભવું છું. આજે ત્રણ કલાકમાં હું તને જે નવા શ્લેાકેા આપુ તે તું કંઠસ્થ કર! ચરિત્રનાયક તો ઉત્સુકજ હતા. બુદ્ધિના ડાળ બતાવવા નહિ પરંતુ ગુરૂ આજ્ઞા પાલન કરવા ખાતર ટુંક સમયમાં પણ કદીય નહિ જોયેલા હસ્તાક્ષરની પ્રત પરથી ચરિત્રનાયકે (૫૦) પચાસ લેાક કે થ કરી સ્વગુરૂદેવને સંભળાવ્યા, તારક ગુરૂદેવ ખુબજ પ્રસન્ન થયા. પોતાની નિશ્રામાં એક બુદ્ધિને અખૂટ ભંડાર છે. તેમ તેઓ માનતા ! ધર્માંડથી કે જીજ્ઞાસુ ભાવથી જૈન અગર જૈનેતર કાઈ પણ વ્યકિત ધર્મ ચર્ચા કરવા આવતી અગર શાસ્ત્રાર્થ માટે ડાળ દેખાડતી તો તેને સ્વતારક ગુરૂદેવ ચરિત્રતતાની પાસેજ માકલતા. સ્વગુરૂદેવના Page #476 -------------------------------------------------------------------------- ________________ પોતાની શાસ્ત્રનુસારિણી મતિ પર ચરણનાયકે કેટલા અકલ્પ્ય વિશ્વાસ જમાવ્યુંા હશે ? ઘેાડાજ દીક્ષા પર્યાયમાં પણ મુનિવગમાં અને ગૃહસ્થ મડળમાં ચરિત્રનાયકનું અગાધજ્ઞાન અને મતિ ઉભયનું ઉજ્જવલ ગૌરવ ખૂબજ પ્રસર્યું` અને ચેામેર ચરિત્રનાયકની પ્રસિદ્ધિ અન૫ વ્યાપી, નિશ્રામાં ધમ પ્રાપ્તિ પશ્રમી પથિકને એક સુંદર સરાવર અને તેના નિલજલના શીતલ શીકરા શ્રમ નાશક અને છે, તેમજ સરાવરની પાળે વિશાલ અને જટાઝુડ વૃક્ષની સાથે સાથે છાયા મલીજાય તો પછી પથિકના આનંદમાં કમીના શી રહે? શ્રમના હ્રાસ આપેોઆપ થઇ જાય, સુ કલાના આસ્વાદ અને જલપાન થતાં અમાપ નિવૃત્તિ તે પથિક અનુભવે! ચરિત્રનાયકની સૌમ્ય પ્રકૃતિ, સદાનંદી ચમકદાર ચહેરા અને સત્તત્ત્વ જ્ઞાનના . ઊછળતા તરલતરંગો તેઓશ્રીની નિશ્રામાં રહેનાર મુનિગણને અપૂર્વ ધમ ફળની પ્રાપ્તિના હેતુ અને છે. શ્રોતૃવૃન્દને અચિર સમયને પરિચય પણ અનનુભૂત સ્હેજે ધમ ફૂલની સુપ્રાપ્તિ કરાવે છે? સંસારની વિટંબનાઓથી કંટાળેલા આશાના મહાસાગરમાં ઝુલતા, આ મેળવું, આ મળ્યુંની ઝંખનામાં જીવનને વેડી રહેલા અનેક સંસારીજીવાને ચરિત્રનાયકની સંગત આશીર્વાદ સમાન નીવડે છે. જ્ઞાન નિજ રણાંને નિર્દોષ આનંદ ચરિત્રનેતાની નિશ્રામાં અનાયાસે મેલવાય છે. અરે ચાલુ વિહારમાંય પણ કાઈ પણ મુસાફિર અગર વર્નચર જોતાંવેતજ ચરિત્રનાયકની પુનિત પ્રકૃતિને ઝુકી પડે છે, ઉદાત્ત ભાવનાથી ચરિત્રનાયક થોડા સમય પણ દયા પાલનને, સત્ય ખેલવાના, વિગેરે ઉપદેશ અન્તઃકરણની લાગણીથી આપે તે ખસ એટલા માત્રથી પણ અનેકા પાપ પ્રવૃત્તિના પરિહાર અને સવૃત્તિને સ્વીકાર કરી માનવ જીવનને સલ બનાવે છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ કુદરતની મહેર– હજારે માનવ અનેકાનેક ઉપાયોથી શરીર સ્વસ્થ રાખવા મથે છે. સુમધુર સ્વર બનાવવા અનેક ઉપાય શોચે છે. છાતીબળ અને નીડરતા પ્રાપ્ત કરવા મહાન દ્ધાઓના જીવનવૃત્તાન્ત અવલેકે છે. આ બધુંય કરવાની જરૂર શા માટે? તે તે સમૃદ્ધિઓ સહજ રીતે નથી સાંપડી માટેજને? જે વૃક્ષ, વિના જલસિંચને ફળદ્રુપ બનતું હોય, શીતલ છાયા વિસ્તારતું હોય, તેને જલસિંચન નથી જ કરવું પડતું. ચરિત્રનેતા આચાર્ય મહારાજને શારીરિક અનુકૂલતા બાલવયથી જ સંલબ્ધ થયેલ છે. જેઓની ભરાવદાર મુખાકૃતિ ધર્મબુદ્ધિ અને વૈરાગ્ય વેલને દર્શન માત્રથી વિસ્તરે છે. ચરિત્રનેતાને સ્વર કુદરતી જ સુમધુર, ગંભીર અને બુલંદ છે, છાતીબલ અને નીડરતા પૂર્વસંસ્કારથી આપોઆપ જ સર્જાયેલી અનુભવાય છે. એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે ચરિત્રનાયકે મુલ્તાન શહેરમાં ચતુર્માસ કર્યું, તે દરમ્યાન ધર્મ વિષયક જાહેર ભાષણે થતાં મુસ્લીમે તેમજ અન્ય જાટકેમ તે ભાષણને લાભ લેતી. અરે કેટલાક જૈનધર્મના કદર શત્રુએ પણ ચરિત્રનાયકને મધુર સ્વર સાંભળતાંજ આકર્ષાતા ! અને બેલતા કે, આપણે જૈનધર્મનું કોઈપણ સ્વીકારવું નહિ, પણ એ વ્યાખ્યાનકાર મહાત્માના સુમધુર સ્વરથી ઉચ્ચારણ થતા ગ્લૅક સાંભળી લેવા; માત્ર સુસ્વરથી આકર્ષાઈ સેંકડે અનાર્યજને ભાષણ શ્રવણું કરવા આવતાં અહિંસા ધર્મને સમજ્યા અને તેના પાલક બન્યા. ધર્મોપદેશક પુરૂષને સ્વરની મધુરતા, છાતીનુંબલ, તત્ત્વાવવાહિની બુદ્ધિ, એ કુદરતેજ બક્ષીસ હેય તે મહાન ઉપકાર વિસ્તારે છે, ચરિત્રનાયકમાં Page #478 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણેય શકિતઓ કુદરતેજ બક્ષીસ હતી. જેથી મહાન ઉપકારને વિસ્તારી રહ્યા છે. પૂર્વત પુણ્ય પુષ્પ જેઓનું ખીલેલું હોય તેવા પુરૂષાથી મહાત્માઓને અનુકુલ અખિલ સહયોગ સાંપડે છે, તે ચરિત્રનાયકના જીવનવૃત્તાંતથી અનુભવાય છે. શાસન ધગશ જીવન યાત્રામાં માનને પ્રયોજન એ ઘણે સંકલિત ધર્મ છે. પ્રયજન વિના મંદમતિ પણ પ્રયાસ–મુક્ત દેખાય છે. કઈ પણ કાર્યને પ્રારંભ પ્રયોજનને ઉદ્દેશી કરાય છે. એક કાર્યની સંસિદ્ધિ પ્રાપ્ત કરતાં વ્યકત કે અવ્યકત જેમ ઉછળે છે. , જૈન સાધુપણું અને શાસનસેવાની ધગશ એ ઉભયને અભેદ સંબંધ છે. જેમ અંગીઅને અંગ એકબીજાને સંધાયેલાં રહે છે, તેવી રીતે જૈન સાધુત્વ અને શાસન ધગશ બને એકમેક સંધાયેલાંજ રહે છે. જ્યારે અધર્મને પ્રચાર થતું હોય, અનેક ફૂટ જાલેથી ધમાં વર્ગને ધર્મદ્રોહી બનાવવાના ઉપાયો જાતા હોય, ત્યારે પ્રભુ આગમ અને પ્રભુ માર્ગના રાગી તેવા પ્રભાવક મહાન પુરૂષ શાસનની ધગશ બતાવી ધર્મને અસ્પૃદય કરે છે. હજારેને ઉન્માર્ગથી બચાવી સન્માર્ગમાં સસ્થિર બનાવે છે. સાચા માર્ગનું ભાન કરાવી તેની સચેટ શ્રદ્ધા જમાવે છે. ચરિત્રનાયકના જીવનમાં જ્યારે જ્યારે શાસનસેવાના પ્રસંગે બન્યા ત્યારે ત્યારે અપૂર્વ શાસન ધગશ બતાવી શાસનસેવાને સારે ફાળો આપ્યો છે અને આપે છે. ચરિત્રનેતાની પ્રત્યેક પ્રવૃત્તિઓ, વાણુવ્યવસાયે. હંમેશાં સહવાસીયોના હૃદયમાં શાસનસેવાના સાચા સૂર પૂરે છે. નિરૂત્સાહી જનવર્ગને પણ નવ ચેતન્યને નો પ્રકાશ આપે છે. ગરિષ્ઠ જ્ઞાન– ત્યાગીપણું અને જ્ઞાનીપણું આ બન્નેયને મેળ એકજ વ્યક્તિમાં હોય તે તે વ્યક્તિ જનતા માટે અતુલ ઉપકારી નીવડે છે. ચરિત્ર Page #479 -------------------------------------------------------------------------- ________________ ૧૦ નાયકમાં જેવા ત્યાગ પ્રત્યેક પ્રવૃત્તિમાં તરી આવે છે તેવુંજ જૈનજૈનેતર દર્શીતાનું અપૂર્વ જ્ઞાન અને તેની સ્મૃતિએ વચન સરણિમાં અને ગ્રન્થાલ્લેખનમાં ઝળકી ઉઠે છે, જૈન સિદ્દાન્તાના સેાપાન સમા પ્રકરણ ગ્રન્થામાં ખાલવયમાંજ જેએએ નિપુણતા મેળવી છે. જૈન સિદ્ધાન્ત સાગરમાં તૈયાસમાન સંસ્કૃત અભ્યાસમાં પણ જેઓએ અપૂર્વ નિાતતા મેલવી છે, દાર્શનિકમાના તત્ત્વજ્ઞાનમાં જાણુ થવા નવ્ય તથા પ્રાચીન અનેકશઃ ન્યાયગ્રન્થામાં જેઓએ સુમેાધતા સલબ્ધ કરી છે. જૈન આગમાને પોતે ઉંડા અભ્યાસરૂપે અવલાકી ગયા છે. એટલુંજ નહીં પણ નાનાવિધ સૈદ્ધાન્તિક ગ્રન્થા વ્યાખ્યાનાવસરે સવિવેચન પોતે વાંચ્યા છે અને વાંચે છે. તેમજ સાધુમડળને સૂત્ર સિદ્ધાન્તાના અભ્યાસ નિપ્રમાદી બની ખ'તથી પોતે કરાવી રહ્યા છે. જૈન ન્યાયના ન્યાયદીપિકાથી લઈને સ ંમતિતક પન્તના ગ્રન્થા પોતે અભ્યાસરૂપ અવલેાકયા છે. તક સંગ્રહથી લઈને જૈનેતર ન્યાયના ગ્રન્થા પોતે સક્ષમ મતિથી અવગાહ્યા છે. પોતે અભ્યાસજ કર્યાં એટલુંજ નહિ પરંતુ વશિષ્ય મંડળને સુંદર રીતિએ પોતે અદ્યાવધિ તે ન્યાયના ગ્રન્થાને અભ્યાસ કરાવી રહ્યા છે. જ્યારે જૈતાની ગજાવર મેદનીમાં ચરિત્રનેતાનું પ્રવચન થાય છે ત્યારે જૈન સિદ્ધાન્તનું અગાધજ્ઞાન ઝળકી ઉઠે છે, જૈનેતર વર્ગીમાં પ્રવચનના પ્રસંગ ઉદ્દભવતાં વેદ, પુરાણ, ઉપનિષદે તેમજ અન્ય ગ્રન્થાની સાબીતીએ તે તે સિદ્ધાન્તાના જ્ઞાનની સાક્ષી પૂરે છે. જૈનેતરાના શાસ્ત્રઢારા જૈનમાન્ય સિદ્ધાંતોની જૈનેતરને પણ માન્યતા કરાવવા ચરિત્રનતામાં અજમ ભૂખી અનેકશઃ અનુભવાય છે. ત્યાગ પ્રચારમાં ત્યાગી મહાત્માએ ત્યાગ ધર્મની વૃદ્ધિ અને પ્રચારને ખૂબજ ઝંખે છે, મૌક્તિકને વ્યાપારી મૌતિકના ગ્રાહકાને શેાધે, મૌતિક Page #480 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ખરીદ થતાં અતુલ આનંદ પામે તેમ ત્યાગી પુરૂષો જ્યાંને ત્યાં ત્યાગા મૃતની છેાળા ઉછાળવામાં આનંદ અનુભવે છે. ત્યાગીની વાણી સાંભળી અનેક આત્માએ ત્યાગ માગ પ્રતિ ઢળે છે. અને અનુમાદક અને છે. જૈનધમ ની હરેક ક્રિયામાં ત્યાગ ગર્ભિત રહેલા છે. ત્યાગની કામના શિવાય આચરાયેલી ધર્મક્રિયાઓ યથાર્થ ફૂલને આપી શકતી નથી. ચરિત્રનેતાના અનેક સ્થળેાએ થતા ઉપદેશ પ્રાયઃ ત્યાગપ્રધાન જ રહે છે, ઉપદેશને શ્રવણ કરનાર શ્રોતૃવૃન્દ સકારણ ત્યાગ ન સ્વીકારી શકે છતાંય ચાહક તો મનેજ છે, કેટલાક ભવભીરૂ બનતાં ચરિત્રનેતાના વરદહસ્તે સંસાર ત્યાગી અનગાર અન્યા છે અને અને છે. ચરિત્રનેતાના ત્યાગ પ્રધાન ઉપદેશથી તેઓશ્રીની નિશ્રામાં અનેક આત્માએ સંયમી ખની આત્મ કલ્યાણુ સાધી રહ્યા છે. જેમ સમ્યગજ્ઞાનનું પરિણામ ત્યાગાભિરૂચિ છે. તેમ પ્રાયઃ કરી ચરિત્રનેતાના ધર્મોપદેશનુ પરિણામ વિરતિભાવ સમુદ્ભવતા અનુભવાય છે, અઢળક લક્ષ્મીના માલિકાએ, મનમાન્યા માછલા જીવને જીવવા વાલાએ પણ ચરિત્રનાયકના વૈરાગ્યમય ઉપદેશથી વિવિધ સાહિખીએ અને મેલા જીવનને તિલાંજલિ આપી છે. અને સંયમ માર્ગીમાં ચેાજાઈ આત્મકલ્યાણ સાધવામાં તત્પર અન્યા છે. અનેકશઃ સંયમાભિરૂચિવાલા પુણ્યાત્માઓએ સયમ સ્વીકારવા કરા અભિગ્રહ! લીધા છે અને લે છે, પાટણ, ખંભાત, મુંબઈ, સુરત, આદિ શહેરાના ચતુર્માસમાં ત્યાગ પ્રત્યને પણ ત્યાગ ધર્મની મહત્તા અને ગૌરવ ચરિત્રનેતાએ ખૂબજ સમજાવ્યુ` છે, અદ્યાવધિ ચરિત્રનાયકના વરદહસ્તે સ્ત્રી પુરૂષો સારી સંખ્યામાં સંયમી બન્યા છે. એ ચરિત્રનેતાના ત્યાગેપદેશના પ્રતાપ કાં ન મનાય? વાદ કૌશલ્ય વાક્ષેત્ર બહુજ ગહન છે, શાસ્ત્રાર્થાં માટે હામ ભીડવી એ કક્ કાર્ય છે. શાસ્રા કરનાર વ્યકિતને પોતાના વિવિધ જ્ઞાનના, તાર્કિકમતિ અને સ્મૃતિ શક્તિને સચેટ વિશ્વાસ હાય ત્યારેજ નિર્ભીક Page #481 -------------------------------------------------------------------------- ________________ બની શાસ્ત્રાર્થ આરંભવા તૈયાર થાય છે. પ્રાચીન કાળમાં અનેક સ્થાએ અનેક નિણત વિષયના નૃપ સભાઓમાં અનેકશઃ શાસ્ત્રાર્થો થતા મહાન જૈનાચાર્યો શાસ્ત્રાર્થોદ્વારા વિજયપતાકા ફરકાવી જૈનધર્મનું ગૌરવ વિસ્તારતા. હાલમાં આપણું ચરિત્રનાયક અસાધારણ વાદદક્ષતા ધરાવે છે. પંઝાબની વિરભૂમિમાં અનેક સ્થલેએ આર્ય સમાજો, દિગમ્બરે, સ્થાનકવાસીઓ અને અદ્વૈતવાદી વૈદાન્તિકે સહ અનેકશઃ જાહેર શાસ્ત્રાર્થો કર્યા છે. પોતાની બુદ્ધિ નયાથી શાસ્ત્રાર્થ સાગરને તરી ગયા છે, અને જૈનધર્મને વિજયડંકે અજબ બજાવ્યો છે. વન્દનાથે આવનાર પંઝાબી ભક્તવર્ગ તે દર્શનીય વાદ પ્રસંગને અદ્યાવધિ સ્મરે છે, અને પ્રશંસે છે. પઝાબથી આવ્યા બાદ ગૂર્જર ભૂમિમાં પણ પંડિતવર્ગ સહ ચરિત્રનેતાને બે ત્રણ જાહેર શાસ્ત્રાર્થોના પ્રસંગે સાંપડયા. જેમાં ગુર્જરવાસીઓએ પણ ચરિત્રનેતાની તીવ્રતાર્કિક મતિને, અને અસાધારણ વાદ કૌશલ્યને જરૂર અનુભવ કર્યો છે. ચરિત્રનેતાના એ પુનિત વાદ કૌરાલ્યની તે સમયની અનુભવી જનતા ભૂરિ ભૂરિ પ્રશંસા કરી રહી છે. પુણ્ય પ્રકૃતિ– વિશાલ વિશ્વના અખિલ ક્ષેત્રમાં દશમું નિધાન કહે અગર પંદરમું રત્ન કહે, નવમી સિદ્ધિ કહે કે મહાન દિવ્ય મદદ કહે તે તે માનવોની પુણ્ય પ્રકૃતિ જ છે. જેઓની પુણ્ય પ્રકૃતિ પ્રબલ અને પ્રતાપી હોય તેની મને રથ માલા રહેજે ફલવતી બને છે. ઝંખનાની સાથેજ ઇષ્ટ પદાર્થની સંલબ્ધિ થવી તે પણ પુણ્ય પ્રકૃતિ જન્ય પ્રસાદી જ છે. જ્યાં પુણ્યશાલીઓના પુનિત પગલાં ત્યાં ઉપદ્રની શાંતિ અને આનંદની ઉમિઓ ઉભરાયજ, આપના ચરિત્રનેતાની પુણ્ય છાયા હરેક સ્થલે પર અસાધારણ છાપ પાડે છે. જે ક્ષેત્રમાં ચરિત્રનાયકની પધરામણી થઈ છે અને થાય છે તે નિખિલ સ્થલેમાં ચરિત્રનાયકના ધર્મોપદેશથી માનવગણ વૈર વિરેને શમાવી અન્ય Page #482 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ઐક્યભાવને ભરે છે. કૃપાને ઉદાર બનવાના એરતા થાય છે, ઉદાર વ તા કષ્ટ ગુણ અધિક ધમ મહાત્સવેા ઉજવવા, શાસનપ્રભાવના ફેલાવવા કટિબદ્ધ થઇ તૈયાર રહે છે. જ્યારે જ્યારે શાસ્ત્રાર્થાં માટે, ધર્મપ્રભાવના ફેલાવવા માટે વિરાધ વાદળીએ પ્રભેદવા માટે પ્રધાન પુરૂષે પ્રયત્ન આદર્યું ત્યારે ત્યારે હરેક પ્રસંગામાં પોતેજ જય કમલા વર્યાં, એ પણ પુણ્ય પ્રકૃતિની પ્રેરણા અને મદદ ખરીજતે? જૈનધમ ના જન્મ સંસ્કારથી કટ્ટર શત્રુ જૈનેતા પણ ચરિત્ર નાયકને જોતાં વેંતજ ઝુકતા, વાણીશ્રવણુ કરતાં હૃદયથી ખેંચાતા સ્વધર્મની ઉણપ સમજતાં, જૈનધર્મના મહત્ત્વને વખાણતા પુનઃ પુનઃ ચરિત્રનેતાના દÖનવંદન ઝંખતા, અને ભૂરિ ભૂરિ જૈનધર્માંની પ્રશસા કરતા. પ્રત્યેક પ્રવૃત્તિઓમાં અદ્યાવધિ ચરિત્રનાયક જે વિજય મેલવી રહ્યા છે, તે પુણ્ય પ્રભાના પ્રકૃષ્ટ પડધા જ છે! વૈશવ ભાવ— વિશાલ અને નિલ આદર્શોમાં જેવા પદાર્થ હાય તેવુજ પ્રતિબિંબ આપેાઆપ દેખાઇ આવે છે. ચહેરાપરની તેજસ્વીતા અને ફ્રિકાશ એ સધળુંય સન્મુખ રહેલા સ્વચ્છ આદર્શીમાં પ્રતિબિંબિત થાય છે. મનેાગત હરેક વિચારણાઓને જણાવનાર મુખ એ આદર્શો મનાય છે; મુખદપણ પર મનાવૃત્તિના વિવિધ તર ંગા ક્ષણે ક્ષણે નવી નવી છાયા વિસ્તારે છે. ચરિત્રનાયકની મનોવૃત્તિ અને આત્મિક વિચારણા વિશુદ્ધ અને ઉન્નત હરેક પ્રસ ંગામાં મુખપર તરી આવે છે, ચરિત્રનાયકનું હૃદય અતીવ કામલ અને દયાલુ તેએશ્રીના સહવાસીઓને અનેકશઃ અનુભવાય છે.” પૂજ્ય ચરિત્રપ્રધાન ત્રિનેતાની પ્રત્યેક પ્રવૃત્તિઓ નિરવદ્ય અને ઉપકારક હોઈ જનતાને આશીર્વાદ રૂપ નીવડે છે. ઉપદેશાવસ રે Page #483 -------------------------------------------------------------------------- ________________ વિશુદ્ધ હૃદયને સ્પર્શેલી નીકલતી વચન શ્રેણીના ઉદ્ગારે અનેરી શ્રોતૃવર્ગમાં વિશુદ્ધતા પેદા કરે છે. સમભાવ પણ અનેરે તરી આવે છે. કટોકટીના પ્રસંગમાં, આક્રમણનાભેદી ઘાવની હાડમારીમાં, ચરિત્ર નેતા સમતલવૃત્તિ અસાધારણ રાખી શકે છે, અને જૈનધર્મની વિજય વૈજયન્તી ફરકાવે છે. પ્રિય વાંચક વર્ગ ! જે સમભાવ કેળવાયેલ નહાય, સમતોલ વૃત્તિ પિતાને વશ ન બનાવી હોય તે અનેક ઉદ્દામ વાદી વિબુધ સાથે જાહેર સેગાનમાં, સભાઓમાં, શાસ્ત્રાર્થો કરી ચરિત્રનેતા જૈનધર્મને વિજ્ય કેવી રીતે ફરકાવી શકાતે ? ધમ ચર્ચાઓના પ્રસંગમાં, પ્રચંડ ઉદ્દામવાદી સાથે શાસ્ત્રાર્થોના અવસરેમાં, શાંતમુદ્રાથી સ્વપર હિત્પાદક ઉત્તરે અપાતા, પ્રવચનમાં, તેમજ હજારે વ્યકિતઓને ધર્મના ઊંડા રહસ્ય સમજાવવામાં, આપણી ચરિત્રનાયકને હૃદય વિશદતા અને સમતલવૃત્તિ, એ ઉભય ગુણએ અનચરની જેમ મદદ આપી છે, અને આપે છે, તેથી જ પ્રાયઃ ચરિત્રનાયકના સઘળા પ્રયત્ન ફલહી બને છે. નરેશને ઉપદેશ પ્રાચીન કાલને ઈતિહાસ જોરશોરથી કથે છે કે, જૈનધર્મની પ્રભાવના જૈનધર્મને અતુલ અભ્યદય, અને જૈનધર્મની ઉન્નતતા અને વિશ્વ વ્યાપકતા; જૈનધર્મના મહાન આચાર્યો ભગીરથ યત્નથી ફેલાવી ગયા છે, મૌલિકનિદાન જે કઈ હેય તે તે યુગ પ્રભાવક આચાર્ય દેવેશના ઉપદેશથી પ્રતિબોધ પામેલ દયાલુ અને ધર્મપ્રેમી નરેશ કાં ન મનાય? આજના વિષમ વાવાઝોડાઓ અને ભયાવહ ખડકની હારમાળાઓ શાસન નૈયાને ડામાડોળ કરી રહી છે, વિલક્ષણ વાવાઝોડાઓ અને ખડકોની હારમાળેથી શાસન નયાને અલગી અને સુસ્થિર બનાવી, રાહપર હંકારનાર શાસન પ્રભાવક સુવિહિત ગીતાર્થ આચાર્ય મહારાજે જ કરામતવાલા સુકાનીઓ જ છે. આપણું ચરિત્રનાયકે અદ્યાવધિ Page #484 -------------------------------------------------------------------------- ________________ શાસન નૈયાને સુસ્થિર બનાવવામાં સક્રિયતાથી શક્ય ઉપાયે આદર્યા છે, અને આદરે છે. ચરિત્રનેતાના જીવનકવનમાં એવા અનેક પ્રસંગે બન્યા છે કે, કેટલાક ગામડાઓના ઠાકરે, અને કેટલાક તાલુકાના હિરસેદાર નરેશ ચરિત્રનેતાની સંગતમાં આવતાં દયાધર્મના પાલક બન્યા છે, જેના પ્રતાપે હજારે મુંગા પ્રાણુઓને અભયદાન મલી રહ્યું છે, એટલું જ નહીં પણ તે પ્રતિબંધિત નરેશ સદાચારી અને ધર્મવૃત્તિમય જીવન જીવી માનવભવને યત્કિચીત સાર્થક બનાવી રહ્યા છે. કટસણ નરેશ તસિંહજી, મોગર નરેશ, ઉમેટા નરેશ, દાહોદ, હિંમતપુર વિગેરે ગામના ઠાકોરે ચરિત્રનેતાના હૃદયંગમ દયાવણી ઉપદેશથી દયાના સુમંત્ર જપતા બન્યા છે. તેમજ પિતાની હદના સીમાડામાં, તલામાં ધર્મપર્વના દિવસોમાં થતી હિંસાને સપ્તાઈ ભર્યા રાજફરમાનથી નાબુદ કરી છે, અને તે તે નરેશે માંસાહારના તેમજ મદ્યપાનના પરિત્યાગી પણ થયા છે. ચરિત્રનાયકની વિશુદ્ધ પ્રવૃત્તિઓ પ્રતિ અને નિર્દોષ ચારિત્ર પ્રતિ તે ભક્ત નરેશેને કેટલે અમાપ વાત્સલ્ય ભાવ છે, તેને જણાવનાર એકજ પ્રસંગ ઘણોજ પ્રબલા થઈ રહેશે; જ્યારે ચરિત્રનેતાને સ્વગુરૂદેવના વરદહસ્તે આચાર્યપદપ્રદાન કરવામાં આવ્યું, તદવસરે કટોસણ નરેશ તખ્રસિંહજી મહારાજાએ મેટા પ્રમાણમાં દ્રવ્ય-રકમ મકલી ખુશાલી દર્શાવી, જે કે જૈન ત્યાગી મહાત્માઓ અકિંચન ભાવને ભજતા હેઇ દ્રવ્ય કેમ રાખી શકે એટલે તે ધર્મપ્રેમી નરેશને તેઓને સિરપાવ માને કે હૃદયગત સદ્દભાવ માને. છાણના શ્રાવક સંઘે તેઓશ્રીએ મેલેલ રકમને પાછી મેકલી આપી. દયાળ અને ગુરૂ પ્રેમી ઠાકર તસિંહજીએ પાછી આવેલ રકમને ધર્મકાર્યમાં વાપરી, રકમ પાછી મોકલવાને હેતુ એટલેજ કે તેઓ ત્યાગી ગુરૂઓ પ્રતિ બેટી ભ્રમણામાં ન પડે. વાંચક આવા તે અનેક પ્રસંગથી સમજી શકો હશે કે જરૂર ચરિત્રનેતાના પ્રતિ અનેક નરેશને કે સદભાવ છે. Page #485 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મહાન લઘુતા— જેમ જેમ વૃક્ષ વિશાલ અને લદ્રુપ થતું જાય તેમ તેમ નીચું નમતું જાય અને છાયાને વિસ્તારતું જાય છે, તેમ સુજ્ઞ પુરૂષો વયમાં અને જ્ઞાનમાં જેમ જેમ બુદ્ધિમાં અને અનુભવમાં, સન્માનમાં ને સદાચારમાં વધતા જાય છે, તેમ તેમ નમ્ર અને સરલ અનતા જાય છે. જેથી સુજ્ઞ જનેાના જીવન વૃક્ષથી ઉતરતા જ્ઞાન લેાના ફૂલ કેક ભવ્ય પથિકાને અનુગ્રહીત બનાવે છે. શાસન પ્રભાવક ચરિત્રનાયક ખાલવયથીજ નમ્ર અને સરલાશયી તા હતાજ. જેમ જેમ જ્ઞાનમાં તે વયમાંવૃદ્ધિ પામતા ગયા તેમ તેમ વિશેષ લઘુતાવાળા અનતા ગયા, જેથી સ્વસમુદાયના અને અન્ય સમુદાયના અનેકાનેક સાધુ મહારાજે તેઓશ્રીની નિર્દોષનિશ્રાને ઝખે છે. ચરિત્રનેતા વેગવતી અને ખતવાળી વૃત્તિથી સાલ્લાસ બહેાળા મુનિવૃન્દ્રને આગમાભ્યાસ કરાવે છે, તેમજ પૃષ્ઠકના જટિલ પ્રશ્નોના ઉકેલ પણ અતીવ પ્રેમાળ અને સૌમ્ય શૈલીથી સમજાવી તેના ચિત્તને પ્રસન્ન કરે છે. ખરેજ સદ્નાનનું સુફળ પણ સૌમ્યવૃત્તિને સરલતાજ છે. અનેક સ્થલેાએ ઉપકાર— બ્યામ મંડળમાં ભમીભની મેધરાજા અનેકાના દિલને રજન કરે છે. ગર્જન માત્રથીજ નહી મુસલધારવૃષ્ટિધારા વર્ષાવી અનેક કૃષીવલાની મહેનત ધાન્યચારા પકાવી સર્કલ બનાવે છે. વૃષ્ટિથી ભૂતલ ભીંજાય પરંતુ ખીજાધાન કરનાર ખેડુત વ ઉદ્યમશીલ હાય, ક્ષેત્રની ભૂમી પણ ઉપર ન હોય તોજ સુફલા પ્રાપ્ત થાય. ઉવીપટ પર અનુપમ ઉપકારી ધમ ગુરૂએ અનેક સ્થલામાં પાશ્રમથી વિહરે છે, ભવ્યાત્માઓના હ્રદય પ્રદેશમાં ગઈ ગઈ ને ધર્માંધારાની વૃષ્ટિ અવિરત વર્ષાવે છે. તે વતી તત્ત્વ પીયૂષની ધારા ભવ્યાત્માઓના હ્રદવ પ્રદેશને ભીંજાવી ધિબીજના અંકુરા પ્રાદુર્ભૂત કરે છે, Page #486 -------------------------------------------------------------------------- ________________ આપણા ચરિત્રનાયકે પોતાની બાલવયથી જ પોપકારની દિશામાં જીવનને પરેવ્યું છે. પંઝાબ, સિંધ, મારવાડ, મેવાડ, કાઠીયાવાડ, ગુજ૨, આદિ અનેક દેશોમાં વિકટ વિહારે કરી શાસન સંરક્ષક ચરિત્રનાયક વિચય છે અને વિચારે છે. ઉપર્યુકત દેશના અનેક શહેરમાં અને ગામમાં જાહેર ભાષણે દ્વારા જૈન જૈનેતર વર્ગ પર વચનાતીત ઉપકાર કેટી વિસ્તારી છે, અને વિસ્તરે છે. જૈન નિગ્રન્થનું જીવન પરેપકારમયજ હેય એ બિલકુલ નિઃશંકજ છે, રહે છે વાંચક ઉલ્લેખાયેલા જીવનવૃત્તથી સ્પષ્ટ રીત્યા તું કલી શક્યો હશે કે અદ્યાવધિ ચરિત્રનેતાના જીવનમાં નિઃસીમ ઉપકારે અનેક સ્થલે અનેકધા થયા છે. ધર્મ પ્રવચનેથી મુલતાન શહેરમાં મચેલી ધૂમ, હજારે અનાર્યોને પણ માંસાહાર અને મદિરા પાનને કરાયેલ પરિત્યાગ, પંજાબમાં વિચરતાં માંસાહારના ગાઢ પ્રેમી પંજાબીઓને તેને ત્યાગની કરાયેલ પ્રતિજ્ઞાઓ, સ્થાનકવાસી અને આર્યસમાજીની વાજલમાં ફસતા અનેક શ્રાવકવર્ગને કરાવેલ દઢશ્રદ્ધા આદિ અનેક પ્રસંગે, ચરિત્રનેતાના જીવનવૃત્તમાં અનેક સ્થલેએ થયેલ અસાધારણ ઉપકારને શું નથી ઝલકી ઉઠતા ? જે જે સ્થલેમાં ચરિત્રનાયકની પુનિત પધરામણી થતી તે તે પ્રત્યેક સ્થળોમાં જાહેર ભાષણોઠારા પિત પરિશ્રમિત હોવા છતાંય તે પ્રતિ મન્દાદર રહી ધર્મોપકારની ઉમદા સૌરભ પ્રસારે છે. ખરેખર સાચા પાપકારી મહાત્માઓ સ્વાર્થના ભેગે પણ પરાર્થ પ્રવાહને વહાવવામાં જીવન શ્રેયઃ સમાયેલું સમજે છે. ધર્મ મહત્સવો– ધર્મ મહોત્સવે એ ભવ્યાંગીઓને બેધિબીજનું પરમનિદાન મનાય છે. ધર્મના અપૂર્વ મહત્સવ કરનાર પુણ્યવંત આત્મા પિતાનું Page #487 -------------------------------------------------------------------------- ________________ અને પરનું કલ્યાણ સદ્ભાવનાઓથી સાધી શકે છે. ધર્મ મહત્સવો કરવાની સંભાવના ત્યારેજ જાગૃત થાય છે કે જ્યારે સુવિહિત સદ્ગુરૂને સદુપદેશ સાંભળવાની સુપલ સાંપડે સદ્ગુરૂને ઉપદેશ લક્ષ્મીની ચંચલતા સમજાવે છે, એટલેજ લક્ષ્મીને ધર્મમાં વ્યય કરવાની ભાવના થાય છે. લક્ષ્મીવંતે મનસ્વી માયાના મહેલો ઉભા કરી વિવિધ સ્વપ્નાઓની જાળમાં ઝંપલાય છે. સાચા ગુરૂના સંગ શિવાય સાચા ધર્મ મહેલ કે સાચાં સ્વપ્નાં અનુભવી શકતા નથી. એટલે વિવિધ ધર્મ મહેત્સ ઉભવવામાં ગુરૂઉપદેશની જરૂરજ અપેક્ષા રહે છે. આપણું ચરિત્રનાયક જૈનાચાર્ય શ્રીમદ્ વિજ્યલબ્ધિસૂરીશ્વરજી મહારાજના હૃદયવધક ધર્મોપદેશથી સેંકડો ધર્મ મહત્સવો પ્રસાર થઈ ચુક્યા છે અને થાય છે. અનેક દીક્ષા મહોત્સ, ઉદ્યાપન મહેન્સ, ઉપધાન મહેસૂવે, પ્રતિષ્ઠા મહોત્સવો, તેમજ અઠ્ઠાઈ મહેત્સવો ચરિત્રનેતાની શીતળ છાયામાં, તેઓશ્રીના ધર્મોપદેશથી અનેકશ થયાં છે અને થાય છે. જેથી અનેક આત્માઓ ધર્મને પામી રહ્યા છે. જમાનાની વેણમાં તણાતે, ધર્મશ્રદ્ધાથી મુંછ બનેલે, કેવળ સમાજ સમાજની બેકારીની કારમાં ગેબી થયેલ, યુગવાદી યુવકવર્ગ શાસનોદયકારક થતા ધર્મમહેને નિંદી, તેના સામે મીટ માંડી વિરે ઉભાં કરે છે, કારણકે તે બીચારાએ તેના રહસ્યને સમજતા નથી, અને તેથી જ પિતાના આત્માને નીચગતિની ઉંડી અને ભયંકર ગર્તામાં ગબડાવી રહ્યા છે. જ્યારે લક્ષ્મીને વ્યય કરી ધર્મમહોત્સ કરનારાઓ, ધર્મમહોત્સવને ઉપદેશ આપનાર પૂજ્ય ગુરૂ મહારાજે, અને તેના હદયના ભાવથી અનુમોદકે પિતાના આત્માને વિકાસ યથાતથરીતે સાધી સદ્ગતિના ભાજન થઈ રહ્યા છે. દિવ્ય મદદ– - પૂજ્ય અસ્ત્રિ નાયકે આચાર્ય પદ સ્વીકાર્યા બાદ સવિધિ દત્તચિત્તે સૂરિ મંત્રની પીઠિકાઓ આરાધી છે, જેના પ્રતાપે તેઓશ્રીના Page #488 -------------------------------------------------------------------------- ________________ વરદ હાથમાં કોઈ અનેરી ચમત્કારિતા અનેક સ્થલે અનુભવાય છે. જ્યાં જ્યાં ચરિત્ર નેતાના વરદ હસ્તે પ્રતિદિ મહોત્સવ થયા છે અને થાય છે તે હરેક થેલેમાં અનુપમ આનંદની લહેરે ઊડે છે. જનતાને ધર્મ પ્રેમ વધતું જાય છે. કેટલાક ભક્તજને ચરિત્ર નાયકને લબ્ધિના ભંડારરૂપ ઓળખે છે. સુકાના પ્રસંગમાં ચરિત્ર–નેતાની નિશ્રામાં હજારે માનને સાગર ઊભરાતે હોવા છતાંય કોઈને કાંઈ પણ ઈજા ન થાય, મહાન મહત્સવ નિર્વિને પસાર થાય, એ ચરિત્ર નાયકની પુણ્યપ્રભાવને આભારી છે. સુરત નિવાસી ઝવેરી શા. મેતીચંદભાઈ અઢળક લક્ષ્મીને ત્યાગ કરી ભર યુવાનીમાં સંયમ સ્વીકાર્યું અને ચરિત્ર નેતાના શિષ્ય મુનિરાજ શ્રી પ્રવીણ વિજયજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી મહિમાવિજયજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા છે. જેના મસ્તક પર અનેકશઃ દિવ્ય વાસક્ષેપ તથા અક્ષતે અનાયાસે પડે છે. જે હજારે માનએ, સેંકડો મુનિવરોએ નરી આંખે નીહાળ્યા છે. પણું વિશિષ્ટતા એ જણાવવાની છે કે તેઓની દીક્ષા બાદ કેટલાક વર્ષોથી આપણું ચરિત્ર નાયકના મસ્તક પર પણ સુપ્રસંગમાં વાસક્ષેપ તથા અક્ષત અનાયાસે પડે છે. મતલબ કે ચરિત્રનેતા પણ એવા પુણ્ય પ્રભાવક છે કે હરેક સુકાર્યોમાં જરૂર અદશ્ય દિવ્ય મદદથી નિર્વિઘ્ન વિજય મેળવે છે. ગ્રંથ ગુફને અને ભાષાઓને કાબુ - સુંદર અને વિશાલ સમૃદ્ધ અને વિપુલ સાહિત્ય ક્ષેત્રમાં વિદ્વાન વર્ગ જુદી જુદી ભાષાના નવા આલેખનથી રહસ્યમય જ્ઞાનના પ્રતિબિબો પ્રચારે છે. અને તે સુસાહિત્યના અવલેકનથી જનતા ચિરસ્થાયી લાભ ઉઠાવી શકે છે. કૃપણનું ધન તીજોરીમાં જ રહે છે, અને તે અંગારા થઈ નાશ થાય છે. પણ ઊદારવૃત્તિ મહાશયેનું ધન અનેક સુક્ષેત્રમાં વ્યય થાય છે. તેવી રીતે વિશાલ–મતિ વિબુધ વર્ગ ઊપકારને ઊદાર ભાવનાથી અગણ્ય પરિશ્રમ વેઠી નાના ગ્રન્થનું વિવિધ તત્ત્વમય Page #489 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથાનુ શુક્રન કરે છે તત્ત્વ રસિકાને સુજ્ઞાનને આહાર ઘેર બેઠાં પહેાંચાડે છે અને તે ગ્રંથ ગુ નાના વારસા ચિરોપકારી બને છે, જ્ઞાની હાવા છતાંય વાપકાર માટે કે પરીપકાર માટે ઉદ્યમશીલ ન રહે તે કૃપના ધનની જેમ તેનુ જ્ઞાન નિર્ણાંક નીવડે છે. પ્રાચીન ગ્રન્થામાં તત્વજ્ઞાનની ઉપતા નથીજ હોતી. યુક્તિ કે લીલાની તેમાં ખામી પણ નથીજ નીહાળાતી છતાંય નવીન ગ્રન્થે રચવાની શુ જરૂર ? એના જવાબમાં એટલુજ હાઈ શકે કે, યુગ પરિવતનની સાથે નવાં ભેજા` નવી કલ્પનાએ, નવાં મતા, અને નવાનવા વિચારા ઊભા થતા જાય છે, એટલે ઉદ્ભવેલ યુગવાદીઓના વિરૂદ્ધ અને વેવલા વિચાર વાદળાને વિખેરવા વમાનિક દલીલો અને ભાષા વિશેષ ઊપયોગી અને એ સ્વાભાવિક છે. ચરિત્ર નાયક સૂરિશેખરે કેટલાક વર્ષો ગુરૂ નિશ્રામાં અનેક ગ્રન્થાવલેનથી વિવિધ જ્ઞાન જહેાર્ કુશાગ્ર બુદ્ધિથી હૃદય કરડકમાં સંચિત કર્યું, અનેક શાસ્ત્રાર્થીના પ્રસંગામાં, દાર્શનિક ધર્માંચોએના અવસરમાં ગુંચ અને સમસ્યા ભર્યાં પૃથ્થક વર્ગના વિવિધ પ્રશ્નોના ઊકેલમાં તે જ્ઞાન જહેાર ઝલકાવ્યું પણ અમુક સ્થળેજ અને અમુક વર્ષાંતેજ તેને લાભ મલતા, હરેક સ્થલે હરેક જતા વિવિધ જ્ઞાન જહેારના લાભ લઇ શકે તે મહત્વ પૂર્ણ કામનાથી પઝાબ પટન સમયે ગ્રન્થાલ્લેખન પદ્ધતિ સ્વીકારી સ્યાદ્વાદ શૈલી ઉપર પ્રકાશ પાડતો હીઔરભી” નામક ગ્રંથ ચરિત્ર નેતાના વરદ હસ્તે આલેખાયા જે જનતામાં ખૂબ સહકાર્ પામ્યા. આ સમાજોને સનાતન આ સિદ્ધાન્તાનુ પરિનાન કરાવતા, - દયાનંદ કુતક તિમિર તરણું ” સ્થાનકવાસીઓના કાલ્પનિક તૂતતર્કટાને તોડ ફોડ કરતો ‘ મૂર્તિમંડન ’ ચાર્વાકાદિ મતને વિવિધ અકાઢ્ય યુક્તિથી દૂર કરો અવિદ્યાન્ધકાર માડ ” અને જૈન સિદ્ધાંન્તાના વિવિધ આગમ પાડેથી દીપા અનેક ગ્રન્થા જનતામાં પ્રસિદ્ધિ પામ્યા (" આ '' “ દેવદ્રવ્ય સિદ્ધિ ” આદિ ખલ થ્ર થા જાસાદાર Page #490 -------------------------------------------------------------------------- ________________ અને શંખલાબદ્ધ ભાષામાં ચરિત્ર નેતાના વરદ હસ્તે ઉદાત્ત બુદ્ધિએ આલેખાયા છે, જે અતીવ ઉપકારી થઈ પડ્યા છે. જે હિન્દી ભાષાને અને ઊર્દૂ ભાષાને તેમજ ગુર્જર ભાધાને ચરિક નેતાએ કાબુ મેલાવ્યું છે. તેજ કાબુ સંસ્કૃત ભાષાને પણું લખવામાં અને બેલવામાંય મેળવ્યો હતો. પદ અને ગઘબંધ સંસ્કૃત ભાષામાંય, પણ ચરિત્ર નેતાએ અનેક ધર્મ ગ્રન્થ ગુંચ્યા છે વૈરાગ્ય રસ મંજરી” “મેરૂ યોદશી કથા” “તત્ત્વન્યાય” વિભાકર તથા તેની પજ્ઞવાટીકા ચન્યવન્દન ચતુર્વિશતિ આદિ ગ્રંથે અવલોકતાં વાંચકને હેજે ચરિત્રનેતાની સંસ્કૃત ભાષાના તથા ન્યાયના પરિજ્ઞાનને અવબોધ થાય છે, પઠન પાઠનની પ્રવૃત્તિઓમાં, જુદી જુદી ભાષાઓમાં થતા વ્યાખ્યાનોના પ્રસંગોમાં ચરિત્રનેતાને અનેક ભાષાને કાબુ ઝળકી ઊઠે છે. નિ:સ્પૃહતા– જગભરના જંતુઓને આકર્ષણ કરવામાં નિઃસ્પૃહી વ્યક્તિ પ્રથમ નંબરે ગણાય ચરિત્ર નેતામાં નિસ્પૃહતાને ગુણ તે અજબ જડાઈ ગયેલ છે ભલે શ્રીમંત નમી નમીને ચતુરાઈ ભરી ચાપલુસીઓ કરતા હોય છતાંય ચરિત્ર નાયક જે તે શાસ્ત્રવિહિત ન હોય તે તેઓની પરવા રાખ્યા સિવાય સ્પષ્ટરીત્યા વિરોધ જાહેર કરે છે, અને સત્ય પંથથી તેઓને પણ વાકેફ બનાવે છે કંગાલવ્યક્તિ પણ ચરિત્રનેતાની નિશ્રામાં આવતાં સંતોષથી પ્રસન્ન થઈ ધર્મતત્ત્વને મેળવી જાય છે. શ્રીમ તેની સહમાં કે ગરીબની બે પરવાઈમાં ન તણાતાં આત્મ ધર્મ કાળજીપૂર્વક સાચવવા ચરિત્રનેતા અજબ શૈલીથી વતી રહ્યા છે. ત્યાગી પુરૂષનું એજ ભૂષણ છે કે સમતેલ વૃત્તિઓ અને નિઃસ્પૃહતાથી સમ્યક પંથને પ્રરૂપ અનેકધા ચરિત્ર નેતાના સહવાસીઓને એ અનુભવાય છે સ્પષ્ટ ભાષિતા, નીડરતા, અને નિઃસ્પૃહતા આ ત્રણેય ગુણે સહેદર સમા ચરિત્ર નેતાના જીવનમાં ઝળકી ઉઠે છે. Page #491 -------------------------------------------------------------------------- ________________ ૨ મનારથાની સફલતા— મહાપુરૂષોને મહાન કાર્યો કરવાના મતારથી સ્હેજે ઉપજે છે જે વ્યક્તિને જે મનેાથાની હારમાળા સત્વર અને ધારાબહૂ વહે છે તે વ્યક્તિએ તે તે મનારથા સફળ બનાવવા ભગીરથ પ્રયત્ન આદરે છે. એ સ્વાભાવિકજ છે કે જેવા મહાન મનેારથી હાય તેની સર્કલતામાં તેવુ. પાઢ પુરૂષાર્થ પણ ખીલવવુ જોઇએ તાજ ધ્યેય સિદ્ધિ થાય છે. જેમ ખલવત્તર વિૌધને ધ્વંસ કરવા પ્રચુર મોંગલની અનિવાર્ય આવશ્યકતા રહે છે તેવીજ રીતે મહાન મનારથા સફલીભૂત અનાવવા પ્રાલયને પણ ચેાજાવા જોઇએ તાજ પરિણામ ફૂલક કાર્યારંભ સત્વર બને છે. મહાન પુરૂષોના મનારથા જેમ મહાન હોય છે તેમ તેઓનુ પુરૂષાર્થ પણ અકલ્પ્ય હોય છે. એટલે કાર્યસિદ્ધિ સત્વર અને છે. ચિત્ર નાયકના અદ્યાવધિના જીવનમાં જે જે સ્થલે જ્યારે જ્યારે શાસન પ્રભાવના, ધર્માંદ્યોતના, અને સંયમ ધર્મ પ્રચારણાના સુમનારથી ઉપન્યા છે તે તે બધાય પૂજ્ય ચરણના નિઃસ્વાર્થ ભર્યો અસ્પૃયત્નોથી પશુ સલ થયેલા અનુભવાય છે. નિઃસ્વાર્થ બુદ્ધિથી કરાયેલ સુકાયના પ્રારંભ અને તેની પૂર્ણાંકૂતિ વિજયવંતજ રહે છે. સ્વા ભરી હલ કટ મતિથી ધર્મના મ્હાને પણ પ્રયત્ન આદરનાર પ્રાયઃ નિષ્ફલજ નીવડે છે. કવિત્ર કલાનાં પ્રતિબિબે— કલા કલાપ અગણિત છે, પણ તે કલાઓનું કેન્દ્ર તેા માનવ મસ્તિષ્કજ મનાય છે તે માનવાનું મન અને જ્ઞાનતન્તુઓના તારા એકમેક થતા તત્ત્વપીયૂષ વધે છે અને તે તત્ત્વા વિવિધ કલાઓને વિકવર કરે છે જેથી કલાવતની કલાર્કાવિદ્વતા વધતી જાય છે. કલા ઉઘુકૃત થતાં હજારામાં ઉપકારક બનવા સાથે તે આદરણીય પણ થાય છે. Page #492 -------------------------------------------------------------------------- ________________ દુન્યવી કળાઓ અને તેની કુશલતા સહવાસીઓના સંગથી સહેજે જન્મે છે. પરંતુ દૈવિક કલાઓ તે જન્માક્તરીય ઉચ્ચ સંસ્કારના પ્રતાપે સ્વાયત્ત થાય છે. દિય કવિતા કલા એ કોઈ વિરલ પુણ્યશાલી જમાંજ નીહાળાય છે જો કે આ જમાનામાં દેખાદેખીથી ઘણાઓએ કવિતા તથા સ્તવને રચવાનો પ્રયાસ કર્યો છે. એમ કહીએ તે ચાલી શકે. સાચે જ તેમાં સ્વતંત્ર ઉપકારક કવિઓ તે અલ્પજ નજરે ચઢે છે. માત્ર સ્વબુદ્ધિબલથી હૃદયગત સુવિચારેની ઉર્મિથી દેવાધિદેવની ભક્તિ, વૈરાગ્ય, અને તત્ત્વપીયૂષ વાહિની કવિતાઓ રચે છે; તેઓ કવિકુલેમાં ઉચ્ચ પદે ઓળખાય છે. આ પૂજ્યપાદ ચરિત્ર નાયક બાલવયથી જ કવિત્વ કલાની દિશામાં વિજય મેલવતા આવ્યા છે. તેમાં આજના વિલાસી, મછલી, શોખીલા જમાનામાં ઉછલતા યુવકને સુબોધક પ્રભુ ભક્તિના સ્તવનો રચી જે કેઈએ ધર્મ પ્રવાહમાં યોજ્યા હોય તે તે આપણું ચરિત્ર નાયકની ખ્યાતિ છે. અરે આપના ચરિત્ર નાયકની ભાવ ભરી કવિતાઓ એટલી બધી તે સહકાર પામી છે કે જ્યાં જૈનનું મંદિર હોય ત્યાં કોઈને કોઈએ કૃતિઓ દ્વારા પ્રભુ ભક્તિ કરતે દેખાય છે. ચરિત્રનેતાની કૃતિઓમાં સહેજે સારલ્ય, શબ્દ લાલિત્ય, પ્રાસ રમુજ, વિવિધવણે લગને અને સુમુહુરતા ઝળકી ઉઠે છે. શૃંગારિક કૃતિઓ જે રાગમાં હતી, તેને પ્રભુભક્તિ અને વૈરાગ્ય રસમયમાં ફેરવી મેહક કૃતિઓ રચી ખરેખર ચરિત્રનેતાએ સન્માર્ગમાં સમાજને દેર્યો છે. ચરિત્રનેતાની સુમનહર કૃતિઓથી ભરપૂર ચાલું જમાનાને અનુફલ સ્તવને, પદ આદિથી સુશોભિત અનેકઃ નૂતન સ્તવનાવલિના નામથી બહાર પડીઓ પડી છે અને છેલ્લા પાંચ સાત વર્ષોમાં તે લગભગ ૧૯-૨૦ આવૃત્તિ પ્રચાર થવા પામી છતાંય તેની માગણી તે એટલી ને એટલી ચાલુ છે. એ શું ચરિત્રનેતામાં રહેલ અદ્વિતીય કવિત્વ કૌશલ્યને યશવાદ નથી? પ્રાચીન કે નવીન સે વર્ષોમાં બહાર નહીં પડેલ એવા સંગીત શાસ્ત્રીય પદ્ધતિના રાગ અને રાગણીઓમય ગતવર્ષે (૧૯૯૩) ની સાલમાં ચરિત્રનાયકે Page #493 -------------------------------------------------------------------------- ________________ લગભગ એંશી સ્તવને રચ્યા છે જેને સંગીતરસિક જનતા ખૂબજ સહકાર કરી ચૂકી છે. ચરિત્રનાયકે કવિત્વકળાને પ્રતિબિંબ તરીકે આજ સુધીમાં લગભગ ત્રણ સ્તવને ઘણું સઝા, પદ, બોધક ઈદે રચી ખરેખર જનતા પર અસાધારણ ઉપકાર કર્યો છે અને કરી રહ્યા છે. અતીવ ઉપકારક વિવિધ રતવને વિગેરે દ્વારા ચરિત્રનાયકે જનતામાં જેમ પિતાની શીઘરેચક, કવિત્વકળાની ખ્યાતિ મેળવી છે તેવીજ વિવિધ રાગમય તત્ત્વજ્ઞાન અને તીર્થંકરદેવોના બોધક જીવનચરિત્રેથી શોભતી લગભગ સોળ સત્તર પૂજાઓ રચી કવિત્વકળાની અજોડ ખ્યાતી મેળવી છે. ચરિત્રનેતાની કૃતિઓમાં કવિત્વકળાની વિશિષ્ટતા એ સમાયેલી છે કે કદીય પણ ન સાંભળેલી તર્જ ફક્ત એકવાર જ સાંભળતાંજ પિતે તે તર્જમાં હૃદયગત ભાવ દાખલ કરી શકે છે અને હજારે ગાયકેને તે કૃતિઓ પ્રિયતમ થઈ જાય છે. ચરિત્રનેતાની અજોડ કવિત્વ શક્તિથી આકર્ષાઈ ભાવુક જનતા જેઓને કવિકુલકિરીટ નામના સુંદર બિરૂદથી નવાજે છે ઓળખે છે. તે યુક્ત જ છે. વકતૃત્વ કળા અને પ્રાસ રમુજ »– વર ટ્રા લાગુ' એ નીતિ વાક્ય બહુજ વિચારપૂર્વક ઘડાયેલું હોવું જોઈએ દશહજાર માનવોના કાફલામાં તત્વજ્ઞાની અને વિચારક, આકર્ષક અને સભાછત, સુવતા એકજ મળે છે, તેય પણ કથંચિત્ અરે હિત, મિત, યથાતથ્ય થનારે, સોચિત બેલનારે દશહજારમાં તે શું પણ લાખો માનવગણમાં વિરલ મળી આવે છે. મધુર, વિદ્વત્તા ભરેલું, થોડું પણ સારવાળું તથ્થહીન ઉપકારક અને યથપસ્થિત શાસ્ત્રાનુકુલ પ્રવચન આપનાર સુવક્તા ઘણોજ દુર્લભ મનાય છે, Page #494 -------------------------------------------------------------------------- ________________ ૫ આપણા ચરિત્રનાયકની જેવી લેખનકળા, કવિત્વકળા, અનેડ રૂપે ખીલેલી છે. તેવીજ વસ્તુત્વકળા પણ બાળવયથીજ વિકસ્વર થયેલ છે. એટલુંજ નહિ પણ ચામેર સહકાર અને ખ્યાતિ પણ મેળવી ચૂકી છે. જેમ જેમ તત્ત્વજ્ઞાનની સુમેાધકતા ચિરત્રનાયકમાં વધતી ગઈ તેમ તેમ પ્રવચનની પ્રૌઢતા પણ જામતી ગઈ એટલે સુવર્ણ અને સુગંધ જેવા શાનિક સહયોગ બની રહ્યા છે, ચરિત્રનાયકની પ્રૌઢ વ્યાખ્યાનશક્તિ અને હજારેને આશ્ચયની સાથે આકણું કરવાની કબૂ જોતાં જનતાએ પૂરે પૂરી કદરદાની કરી અને કેટલાક ભક્ત મહાશયે એ સાડખર “ જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પત્તિ’નું બિરૂદ વર્ષાથી સમપ્યુ` છે. વ્યાખ્યાનાવસરે ચરિત્રનાયકની વક્તૃત્વકળા એવી તા ઝળકી ઉઠે છે કે જૈન તે શું પણ હજારા જૈનેતરાય જાય શક્તિની જેમ વશ અની ધર્મ સન્મુખ થયા છે અને થાય છે. જો કાઈપણ વક્તાના પ્રવચનમાં વિવિધ અનુભવમય દિલરાચક દૃષ્ટાન્તો અને દલીલોને વધ વતા હાય તો તે વ્યા, વા. ચરિત્રનાયકના પ્રવચનમાં અનુભવાય છે. ચરિત્રનાયકના વ્યાખ્યાન વહેણુમાં વિવિધતાત્ત્વિક વિષ્ણેાની સુંદર ખ્રુવટ, ક્રમબદ્ઘ પ્રસ ંગાનું અનુસંધાન અને સચોટ અસર કારક દૃષ્ટાન્ત દલીલના ભંડાર સહજ ઝળકી ઉઠે છે, પરંતુ આખાય પ્રવચનામાં આબાલગોપાલ સહુ કાઇને વિશેષે આકષ ણુતા વચમાં વચમાં રમુજી ભર્યાં આવતા પ્રાસામાંજ બની રહે છે. શાસનપ્રભાવક ચરિત્રનાયકના વ્યાખ્યાનમાં આવતા કેટલાક સુંદર પ્રાસેાની રમુજતામય વાયેાની સ્મૃતિ મુજબ અંત્રે ધ કરાય છે. શ્રી છનધના મમ સમજતાં કમ` હલકાં થાય છે, દુન્યવીલમ ટળી જાય છે એટલે શિવશમ સ્હેજે અને સત્વર સાંપડે એ સ્વાભાવિક છે ? Page #495 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જ્યાં વસે છે ત્યાગ, ત્યાં સધાય છે શિવ સુંદરીના લાગ, જ્યાં છે કની અને માહતી આગ ત્યાંજ છે ભાગાભાગ, હે માનવ કુંભક”ની નિદ્રામાંથી જાગ, તો પછી નહિ રહે કમ કલંકના ડાધ. ૨ જ્યારે બનીયે અનગાર, ત્યાં ન શોભે વિકાર, અને હર્ટ વિકાર તો ન રહે સ ંસાર, શ્રી છનદેવના ધર્મ સ્વીકાર અને તે આચરતાં કદીય ન થાય દુઃખ પ્રચાર. ૩ પ્રભુના ધર્માંતે હૃદયમાં થાપા, જીનદેવના હુંમેશાં જપી લે જાપા, અને કર્માંજાલ કાપો, સહુને અભય આપે। તો દૂર થાય સધળાય પાપા. ૪. હે મહાનુભાવે ! જીન ધ્યાનમાં અનેા લીન, સાંસારિક આક્તાથી ન થાવા ખીન, જેથી ખનશા આત્મખલમાં પીન, ૫. વીતરાગવાણીની થાય હૃદયમાં અસર, ઢે નીકળે દુર્વાસનાની કસર પણ દુ`ભ છે. એ અવસર. ૬. જો સુધરે વાસનાની ચાલ, તા ટળે કાલ, ન રહે કની જાળ, જ્યાં છે તત્ત્વજ્ઞાનની સંભાળ ત્યાંજ છે સુખ વિશાળ થશે જીવન ઝાકઝમાળ, છ, સંસારભાગાથી રહેસા ઉદાસી તો સદૈવ અનશાઉલ્લાસી. જો તેમાં અન્યા વિલાસીતા પણ ચિરકાલે નહિ થશેા અવિનાશી અને રહેશે નિરાશી, જો હા સાચા સુખના પ્યાસી તે સંસારભાગોથી જાવા નાશી અને ઝટ અને આત્મગુણુના વિકાસી, ૮. અનંતકાલથી ભટકતાં વારંવાર નીકળ્યો દમ તાયપણુ ન આવી ગમ જ્યાંસુધી ન આવે ગમ ત્યાંસુધી ન આવે શમ અને જ્યાં નથી શમ ત્યાં સુખ હાવે કમ અને ચાલે ધમાધમ, ૯, Page #496 -------------------------------------------------------------------------- ________________ હે ચેતન ! જનધર્મને વાસ, પૂર્ણ કરે છે આશ હરે છે જગત્રાસ અને મેહજાલના પાશ, સજજને એ સમજે ખાસ તે પછી અખિલ જગ બનશે તમારૂં દાસ. ૧૦. હૃદયમાં રાખે રહેમ, હટશે ખોટ વહેમ, એ છે ધમની નેમ જે એ રાખે તે બનશે કુશલક્ષેમ. ૧૧. - તેઓજ શિરતાજ બને છે કે જેઓ જીનરાજ ભજે છે તે જ તારાજ અને નારાજ બન્યા છે કે જેઓને નથી મલ્યા છનદેવસમા મહારાજ. ૧૨. વિકરાલ કાલની કરવાલ હરવી હોય તે ન બને કંગાળ ઉદ્યો અને હરે અંજાલ. ૧૩. જેને જનધર્મ રૂચે તે ન સંસારમાં ખુંચે. ૧૪. વૈરાગ્યભાવ હૃદયમાં વસાવ સુક્ષ્મમતિથી છન તને ઠસાવો તે સંસારમાં ન ફસાવે. ૧૫. જે થયા ઉદ્દામવાદી તે ગણાશે ઉન્માદી અને જે બન્યા સિદ્ધાન્તવાદી તે મેલવશે આઝાદી અને આબાદી ખરેજ એ પ્રથા છે સિધી સાદી. ૧૬. તમે આકૃતિના છે તે માનવ પણ આસુરી પ્રવૃત્તિઓથી ન બનશે દાનવ. ૧૭. જ્યારે વૈરાગ્ય ફાટક મળે ત્યારે વિષય ત્રાટક ટળે જ્યારે જનદેવ સન્મુખ ધર્મનાટક ભળે તે તે વ્યક્તિએ મુક્તિ હાટકને કળે. ૧૮. જનધર્મનું મૂલ, હરે છે કર્મ શૂલ, ઊજવાલે કુલ, અને બનાવે છે અતુલ, ધર્મરસિક વ્યક્તિના દુઃખ થાય ફુલ, ઉડી જાય મેહ ધૂલ, અને ખીલે આત્મગુણનાં પુલ. ૧૯. ધર્મનું પેણ, કરે કર્મનું શોષણ ૨૦. Page #497 -------------------------------------------------------------------------- ________________ જે ત્યાગથી ભાગ્યા તે સમજે તો નથી જ જાગ્યા, જે ત્યાગધર્મમાં લાગ્યા તે સમજે કે ચોમેર યશ ડંકા વાગ્યા. ૨૧. . આવે જ્ઞાન તતિ, તે સુધરે મતિ, અને મલે શુભ ગતિ, તેમજ કદીય ન થાય અરતિ સાચે જ એ છે જીન માર્ગની ગતિની ભવ ભીતિને હરનારી નીતિ ભરી અનેરી રીતિ. ૨૨. હંમેશ ધર્મ કરવા આવે, પણ સુભાવની ઝલક ન લાવો તે સમજે કે ગર્દભ સ્નાન જેવ, નિરર્થક છે હા. જે જન ગુણ મા, તે જલદી શિવસૂપ પા. ૨૩. જન ધ્યાનની શુભ લય, હરશે ભવ ભય, અને મેળવી આપશે સુખ અક્ષય, ને થશે જય જય. ૨૪. પલભરને સશુને સંગ, હરે છે ભવજગ, જગાવે છે ધર્મ રંગ, અને અપાવે છે પદ અભંગ. ૨૫. સુગુરૂની સેબત, બજાવે છે ધમ બત, દૂર કરે છે કર્મ હેમત. ૨૬. ધર્મની સુપલ દેવે છે કર્મમલ, પ્રગટાવે છે આત્મબલ એજ છે અજબ કલ. ૨૭. સંયમ ધર્મથી ન ડરે, તેનું બહુમાન અને અનુમોદન કરે, હૃદયમાં વૈરાગ્ય સૌરભ ભરે, છ કથિત વાણું ઉચ્ચરે, તે ઝટ શિવ કમલા વરે. ૨૮. તીર્થકર દેવની વાણી, કરાવે છે સુકમાણ, આપે છે સુજ્ઞાન લ્હાણી, જીન ધર્મની મહેરબાની, મેલવે જે પ્રાણી, તે જીવન ન થાય પૂલ ધાણ, તેઓ મેલવે શિવ પટરાણું ૨૯. પ્રભુ આગમમાં ન હોય અડસદો, જે શામાં છે અડસટ્ટો, તેમાં રહે છે ધમને બટ્ટો, અને તે ધર્મને રસ પણ ખદો. ૩૦. Page #498 -------------------------------------------------------------------------- ________________ જો ત્યાગ ગમે, તે સંસારમાં ન રમે, જે સંસારમાં રમે તે ભવાટવીમાં ભમે ૩૧. છત ધર્મની દીક્ષા એ સાચી જ છે શિક્ષા અને આત્માની પરીક્ષા. ૩૨. જે હૃદયમાં ધર્મ ભાવ વહે, તે કર્મ દહે, અને જે પરીવાહ સહે, તે શિવ સુખ લહે. ૩૩. - નિર્મલ જીન વચનને સુબેલું બની અમલ કરનાર મહાનુભાવો આત્મકમલને વિકસાવે છે કે સંસાર વમલને ફગાવે છે. ૩૪. હરામી કામી માનવ આમતત્ત્વ શ્રદ્ધાને વામી બની ચિર કાલ પર્યત જગની ગુલામી સ્વીકારે છે. ૩૫ જનતત્વ જે આત્મામાં સ્પર્શે તે અમંદ આનંદામૃતના મેહલા વર્ષે. અને સદૈવ અન્તરઆત્મા હ. ૩૬ કર્મ તત્ત્વને નાતે ભૂરી ખવડાવે છે લાત અને જેથી ભવો ભવ થાય છે અધઃ પાત. ૩૭ મનવૃત્તિઓ કર સમતેલ, તત્ત્વનયન બિલ, જીનનામ મુખથી બેલ, તે ટળશે જગ હિંડોળે ઝાકમ ઝેલ, અને આત્મ બગીચા દેખાશે તર બેલ. ૩૮ ધર્મનું શર અનેખુ નર પેદા કરી ભાવ પૂરને વધારે છે. ૩૯ પુણ્ય રાજાની જહાં જાહેર ત્યાં સદેવ લીલા લહેર. ૪૦ મહાનુ ભાવ વાંચક વૃંદ સિંહાવકનના છેક છેલ્લે પ્રાસ રમુજ આલેખી અને વિરમું ત્યારે પહેલાં જશુવવું તક પર માનું છું કે આપણે ચરિત્ર નેતાના જીવન વૃત્તને પૂર્ણ રીત્યા આલેખ્યું. અને તેમાં રહેલ સુગુણ કુસુમની સ્મૃતિઓ, તેની સૌરભ વાનાઓ, ચિરકાલપર્યત હદયપટ પર સ્થપાઈ રહેશે, Page #499 -------------------------------------------------------------------------- ________________ પ્રાંતાંજલિ આ ચરિત્ર પ્રાન્ત લેખક તરફથી નમ્ર એટલુંજ સૂચન છે કે આલેખતાં યથાતથ્ય સાચવવા પૂરેપૂરી કાળજી રાખીજ છે એટલું જ નહિ પણ ખાસ અગત્ય ભર્યાં મહત્ત્વના આદર્શો અને ઊપકારક વિષયાનેજ ટાંક્યા છે એમ કહીએ તે પણ બિલકુલ સાચુજ છે. અતિશયાક્તિથી પર રહેવુ એ મ્હારા પેાતાના સિદ્ધાન્તજ છે જેથી તે દોષ પણ અલભ્ય આ અખિલ આલેખનમાં રહે છેજ. બાકી નાના નાના અખિલ પ્રસંગે જીવનવૃત્તમાં આલેખાયા હોત તો ડમ્બલ ગ્રંથ થવા સંભવ રહેતે. પ્રસંગે પ્રસંગે વૈરાગ્યના વિષય ટૂંકમાં પણ ઊપયોગી કેટલાક ઐતિહાસિક વિષય તેમજ ધર્મદ્રોહક જાણવા જેવી કેટલીક જમાનાની કીયત હૃદય પ્રેરણાના વેગથી પ્રસંગાનુસંગત અવાર નવાર આલેખાયેલ છે, જે ચરિત્ર નાયકના જીવનવૃત્તને સ્પર્શીનેજ એક જાતની સમીક્ષા થઇ છે એથી સુજ્ઞજના ધિટત અને સમુચિતજ ગણશે, આ જીવનવૃત્ત લખતાં જે મહાત્માઓએ અને મહાશયાએ મ્હારા મન્દ પડતા ઊત્સાહને સતેજ અને સવેગ બનાવ્યો છે, અનેક સ્વાનુભૂત વિવિધ રાચક વિષયાથી મને માહિતગાર કર્યાં છે, મારી મન્તુ પડતી આલેખન વિષયક પ્રવૃત્તિને કેટલાક સાધના દ્વારા ઊપકૃત કરી છે, તેમજ પ્રેસ કાપી વિગેરેમાં હૃદયપ્રેમથી ગુરૂભક્તોએ જે મદદ આપી છે અને પરિશ્રમ ઉઠાવ્યા છે. તે હરેક ઉદારવૃત્તિ સજ્જનેાની હું સુભાવિત અન્તઃકરણથી આ સ્થળે તે પ્રશસ્ત પ્રવૃત્તિઓને પ્રશંસુ છું. વ્યવસાયની બાહુલ્યતાથી સ્મૃતિ, દૃષ્ટિ અગર પ્રેસદોષથી તેમજ અન્ય કાઇપણ સાધનાની પ્રતિકુલતાથી આ બહાર પડતા જીવનનૃત્તને કોઈપણ સ્ખલના નજરે ચડે તેા સુજ્ઞાને સૂચન છે કે ક્ષન્તવ્ય રાખી સુધારી અવલાકરો. Page #500 -------------------------------------------------------------------------- ________________ પ્રાન્ત વાચક વર્ગથી પ્રશસ્ત પ્રાર્થના એટલીજ કે આ અખિલ જીવનવૃત્ત વાંચી ચરિત્રનેતાના ઉચ્ચ અને આદર્શ સુગુણુ કુસુમેની મનેહરમાળા ગુંથી સ્વહૃદય પ્રદેશમાં સદૈવ સ્થાપજો. દ્રવ્ય સહાયકે દ્રવ્યવ્યયને, પ્રેરક પ્રેરણને, મદદગારે મદદને અને લેખક લેખન પરિશ્રમને જેથી સફલ થય માનશે. એજ અભ્યર્થના. AAS Page #501 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજ વિરચિત ગ્રન્થસૂચિ. ગજ નામ રચના ભાષા રચના સ્થલ. ૧ દયાનંદકુતર્ક તિરિતરણિ હિંદી જરા ૧૯૬૫. ૨ મૂર્તિમંડન , કસૂર ૧૯૬૬. 3 વ્યાખ્યાન લુધીયાન ,, લુધીયાને ૧૯૬૭. ૪ અવિઘાંધકાર માડ » હુશીયારપુર ૧૯૬૭. પ હી ઔરથી મૂલતાન ૧૯૬૮. ૬ વ્યાખ્યાન દેહલી , દીલ્હી ૧૯૭૦. મેરૂ ત્રદશી કથા સંસ્કૃત ઈડર ૧૮૭૧. ૮ વૈરાગ્યરસ મંજરી , બુહારી ૧૮૨. ૯ તત્તન્યાયવિભાકર , ખંભાત ૧૯૯૪. ૧૦ચૈત્યવંદન ચતુર્વિશતિ , પાલી ૧૯૯૫ ૧૧ પૂજા તથા સ્તવને ગુજરાતી વિવિધ વિવિધ. Page #502 -------------------------------------------------------------------------- _