Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha
Catalog link: https://jainqq.org/explore/008476/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અહો શ્રુતજ્ઞાનમ્ ગ્રંથ જીર્ણોદ્ધાર – સંવત ૨૦૬૬ (ઈ. ૨૦૧૦). શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર - સંયોજક- બાબુલાલ સરેમલ શાહ હીરાજૈન સોસાયટી, રામનગર, સાબરમતી, અમદાવાદ-૦૫. (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ પૃષ્ઠ 296 160 164 202 48 306 322 668 516 268 456 420 १४. 638 192 428 070 406 પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને સેટ નં.-૨ ની ડી.વી.ડી.(DVD) બનાવી તેની યાદી या पुस्तat परथी upl stGnels sरी शाशे. ક્રમ પુસ્તકનું નામ ભાષા કર્તા-ટીકાકાર-સંપાદક 055 | श्री सिद्धहेम बृहद्दति बृदन्यास अध्याय-६ पू. लावण्यसूरिजीम.सा. 056 | विविध तीर्थ कल्प पू. जिनविजयजी म.सा. 057 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા | पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्वलोकः श्री धर्मदत्तसूरि 059 | व्याप्ति पञ्चक विवृति टीका श्री धर्मदतसूरि 06080 संजीत राममा श्री मांगरोळ जैन संगीत मंडळी 061 | चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश) सं श्री रसिकलाल हीरालाल कापडीआ 062 | व्युत्पतिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय | श्री सुदर्शनाचार्य 063 | चन्द्रप्रभा हेमकौमुदी पू. मेघविजयजी गणि 064 | विवेक विलास सं/४. श्री दामोदर गोविंदाचार्य 065 | पञ्चशती प्रबोध प्रबंध सं | पू. मृगेन्द्रविजयजी म.सा. 066 | सन्मतितत्वसोपानम् पू. लब्धिसूरिजी म.सा. 067 | 6:शभादीशुशनुवाई पू. हेमसागरसूरिजी म.सा. 068 | मोहराजापराजयम् सं पू . चतुरविजयजी म.सा. 069 | क्रियाकोश सं/हिं श्री मोहनलाल बांठिया | कालिकाचार्यकथासंग्रह | सं/Y४. | श्री अंबालाल प्रेमचंद 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका श्री वामाचरण भट्टाचार्य 072 | जन्मसमुद्रजातक सं/हिं श्री भगवानदास जैन | 073 | मेघमहोदय वर्षप्रबोध सं/हिं | श्री भगवानदास जैन 074 | सामुदिइनi uiय थी ४. श्री हिम्मतराम महाशंकर जानी 0758न यित्र supम ला1-1 ४. श्री साराभाई नवाब 0768नयित्र पद्मसाग-२ ४. श्री साराभाई नवाब 077 | संगीत नाटय ३पावली ४. श्री विद्या साराभाई नवाब 078 मारतनां न तीर्थो सनतनुशिल्पस्थापत्य १४. श्री साराभाई नवाब 079 | शिल्पयिन्तामलिला-१ १४. श्री मनसुखलाल भुदरमल 080 दशल्य शाखा -१ १४. श्री जगन्नाथ अंबाराम 081 | शिल्पशाखलास-२ १४. श्री जगन्नाथ अंबाराम 082 | शल्य शास्त्रला1-3 | श्री जगन्नाथ अंबाराम 083 | यायुर्वहनासानुसूत प्रयोगीला-१ १४. पू. कान्तिसागरजी 084 ल्याएR8 १४. श्री वर्धमान पार्श्वनाथ शास्त्री 085 | विश्वलोचन कोश सं./हिं श्री नंदलाल शर्मा 086 | Bथा रत्न शास-1 श्री बेचरदास जीवराज दोशी 087 | Bथा रत्न शा1-2 श्री बेचरदास जीवराज दोशी 088 |इस्तसजीवन | सं. पू. मेघविजयजीगणि એ%ચતુર્વિશતિકા पूज. यशोविजयजी, पू. पुण्यविजयजी સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા | सं. आचार्य श्री विजयदर्शनसूरिजी 308 128 532 376 374 538 194 192 254 260 238 260 114 910 436 336 ४. 230 322 089 114 560 Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ “અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોદ્ધાર ૮૬ કથા રત્ન કોશ ભાગ-૧ : દ્રવ્યસહાયક : પપૂ.પા.ગચ્છાધિપતિ આ.ભ.શ્રી રામસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા)ના સમુદાયના પ.પૂ. ગચ્છાધિપતિ આ.ભ.શ્રી અભયદેવસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાનુવર્તિની પૂજ્ય સાધ્વીજી શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ.સા. તથા પૂજ્ય સાધ્વીજી શ્રી રત્નપ્રભાશ્રીજી મ.સા.ના શિષ્યા પૂજ્ય સાધ્વીજી શ્રી અક્ષયરત્નાશ્રીજી મ.સા.ના સદુપદેશથી શ્રી અહમ્ ફ્લેટ, સાબરમતી શ્રાવિકાઓના આરાધકના જ્ઞાનખાતાની ઉપજમાંથી : સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬૭ ઈ.સ. ૨૦૧૦ Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી છોટાલાલ લહેરચંદ સિરિઝ નં. ૧ લે. શ્રી દેવભદ્રાચાર્ય મહારાજ વિરચિતઃ શ્રી જ કથા ૨e – કો કરી. ( પ્રથમ ભાગ ) જેમાં સમ્યક્ત્વાદિના તેત્રીશ સામાન્ય ગુણ, પંચ અણુવ્રતના સત્તર વિશેષ ગુણોનું સુંદર સ્વરૂપ, તથા ગુણ દોષનું નિરૂપણ, તેને લગતી પ્રાસંગિક, મૌલિક, અનુપમ, નહિ જાણેલી, સાંભળેલી નવિન, પચાશ કથાઓ, અન્ય અનેક અંતરકથાઓ, ઋતુ, ઉપવન, રાત્રિ, યુદ્ધ, સપુરુષના માર્ગો, છીંક, રાય લક્ષણો, સામુદ્રિક, રત્નપરીક્ષા, તેમજ વ્યવહારિક, રાજકીય, સામાજિક, નૈતિક વગેરે વિષયે; દેવ ગુરુ ધર્મ, જિનપૂજા વગેરેનું સ્વરૂપ, ઉપધાન, ધ્વજારોપણુ, પ્રતિષ્ઠા, વગેરે ધાર્મિક વિધાનોનું વર્ણન, અનંતકાય વગેરેના સદોષપણુ માટે પ્રસિદ્ધકર્તા:શ્રી જેન આત્માનંદ સભા-ભાવનગર વીર સંવત ૨૪ ૭૭ આત્મ સંવત પ૬ સને ૧૯૫૧ જે તે ૨૦ ૦ શ્રી આત્માનંદ જૈન ગ્રંથમાળા નં. ૮૯ "Aho Shrutgyanam Page #6 -------------------------------------------------------------------------- ________________ : I T T - - - - - - પ્રકાશક:ગાંધી વલભદાસ ત્રિભુવનદાસ (સાહિત્યભૂષણ ) શ્રી જૈન આત્માનંદ સભા (તરફથી)–ભાવનગર. મનોમન अनंतविज्ञानविशुद्धरूपं, निरस्तमोहादिपरस्वरूपम् । नरामरेंद्रैः कृतचारुभक्ति, नमामि तीर्थेशमनंतशक्तिम् ॥ १ ॥ જેમનું વિજ્ઞાન અનંત છે, જેમનું સ્વરૂપ નિર્મલ છે, જેણે મેહ અજ્ઞાનાદિ પરસ્વરૂપને ટાળેલું છે, અને મનુષ્યના ઇદ્ર-ચક્રવર્તીઓએ તથા દેવતાઓના ઈએ જેમની મનહર ભક્તિ કરેલી છે એવા અનંત શક્તિવાળા શ્રી તીર્થંકર પ્રભુને નમસ્કાર કરું છું. સર્વ ધર્મકૃત્યામાં સમ્યકત્વની પ્રધાનતા. " समत्तमेव मूलं निद्दिष्टं जिनवरेहिं धम्मस्स । एगपि धम्मकिन्छ न तं विणा सोहए नियमा" શ્રી જિનલાભસરિ. જિનવરોએ ધર્મનું મૂળ સમ્યકૃત્વને કહેલું છે, કારણ કે શુદ્ધ સમ્યક્ત્વવડે જ આત્મરૂપી ભૂમિ નિર્મળ થઈ શકે છે ( જેમ ચિત્રકારે પ્રથમ ભૂમિને શુદ્ધ કર્યા પછી તે ભૂમિ ઉપર ચિતરેલા ચિત્રો જેમ અસાધારણ રીતે ભી ઉઠે છે તેમ) તેથી સર્વ ધર્મના કૃત્ય સમ્યક્ત્વવડે આત્મશુદ્ધિ કર્યા વિના એક પણ ધર્મકૃત્ય શોભતું નથી, જેથી ભવ્યાત્માઓએ પ્રથમ સમ્યકત્વવરે જ પિતાની આત્મશુદ્ધિને વિષે પ્રયત્ન કરે. મના મકાનમ: - - - - મુદ્રક :શાહ ગુલાબચંદ લલ્લુભાઈ શ્રી મહાદય પ્રીન્ટીંગ પ્રેસ દાણાપીઠ–ભાવનગર "Aho Shrutgyanam Page #7 -------------------------------------------------------------------------- ________________ નિવેદન. RE આ શ્રી ક્યારત્નકેષ નામને કથાનુગ( કથા સાહિત્ય)ને ગ્રંથ પૂજ્ય શ્રી દેવભદ્રાચાર્ય મહારાજે સં. ૧૧૫૮ માં પ્રાકૃત ભાષામાં શુમારે સાડાઅગીઆરહાર લેક પ્રમાણમાં રો છે. આ અતિ મહત્વને, દુર્લભ કથાગ્રંથ(મૂળ નું સાક્ષશિરોમણિ પરમ કૃપાળુ મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે અતિ પરિશ્રમે સંશોધન કરી પ્રકાશન કરવા આ સમાને સુપ્રત કરવાથી તે મૂળ ગ્રંથ સં. ૨૦૦૦ ની સાલમાં પ્રતાકારે પ્રગટ કરવામાં આવ્યો છે. તે મૂળ ગ્રંથમાં તેની મહામૂલી, સંપૂર્ણ માહિતિવાળી કરતાવના ગુજરાતી ભાષામાં કૃપાળુ મુનિરાજ શ્રી પુણયવિજયજી મહારાજે લખેલી સાથે જ છપાયેલી છે, જેમાં કથા સાહિત્યની ઉપયોગિતા, જેના પ્રવચનમાં કથાનુયોગનું સ્થાન, દ્રવ્યાનુયોગ વગેરે ચાર અનુગમાં કથાનુયોગની સમજ અને તેમાં કથાનુયોગનું વિશિષ્ટ સ્થાન કેમ છે ? તે સંબંધી મહત્વપૂર્ણ વિવેચન, કથાના પ્રકારો અને કથાવસ્તુ, કથાનકેશને પરિચય અને તેના પ્રણેતા શ્રીમાન દેવભદ્રાચાર્ય મહારાજે રચ્યા પછી તેની વિશિષ્ટતાને લઇને તે ગ્રંથ એટલી બધી ખ્યાતિ પામે હતું કે પાછળથી અન્ય પૂજ્ય આચાર્ય મહારાજાઓએ પિતાની કૃતિના ગ્રંથમાં જે અનુકરણ અને અવતરણ કરેલ છે તે સંબંધી હકીકત, મૂળ ગ્રંથને સંશોધન માટે અન્ય પ્રતિઓના લીધેલા આધારાની નોંધ વગેરે સર્વે મૂળ ગ્રંથની પ્રસ્તાવનામાં બહુ જ વિસ્તારથી આપવામાં આવેલ છે. પ્રસ્તુત ગ્રંથના સંશોધનકાર્યમાં અને વિષમ પદાર્થોદ્યોતક ટિપ્પણું કરવામાં કૃપાળુ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે બહુ જ સાવધાનતાપૂર્વક પ્રયત્ન સેવ્યાં છે તેટલું જ નહિ પરંતુ તે મૂળ ગ્રંથની પ્રસ્તાવનાના પા. ૧૦ મેં અન્ય પ્રતિઓના જે આધારે લીધા છે તેમાં (ખ) નિશાનીવાળી પ્રત ઘણી અહ, કેટલેક સ્થળે પંક્તિઓની પંક્તિઓ જેટલા પાઠે પડી ગયેલા, લેખકની અજ્ઞાનતાવડે અક્ષરની હેરબદલી, ઘણું અતિવ્યસ્તતા અને છેવટે પ્રશસ્તિને સદંતર ભૂંસી નાખ ના થયેલા પ્રયોગો વગેરે સંશોધન માટેની વિકટ પરિસ્થિતિ તે પ્રતમાં હોવા છતાં, કૃપાળુ મુનિરાજ શ્રી પુણયવિજયજી મહારાજે અતિ પરિશ્રમે વિદ્વત્તાપૂર્ણ રીતે જેટલું વાંચી શક્યા છે તેટલો ઉતારે મૂળ ગ્રંથની પ્રસ્તાવનાના પાને ૧૨ મે જે આપેલ છે તે સાક્ષરો, વિદ્વાન વગેરે અવેલેકન કરશે તે તેને કૃપાળુ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના બહુશ્રુત પણું, અપરિમિત જ્ઞાન અને વિદ્વતાપૂર્ણ સંશોધનપણા માટે બહુમાન ઉત્પન્ન થયા સિવાય રહેશે જ નહિં, જેથી આ નિરંતરના પઠન, પાઠન અને ઉપયોગી ગ્રંથતી સરલ અને વિદ્વત્તાપૂર્ણ તે પ્રસ્તાવના મૂળ ગ્રંથમાં આપવાથી તે (મૂળ) ગ્રંથનું મહત્વ અતિ ઘણું વધી જતાં આ જૈન કથા સાહિત્યને અતિ "Aho Shrutgyanam Page #8 -------------------------------------------------------------------------- ________________ II મૂલ્યવાન ગ્રંથ બની ગયેલ છે, જેથી તે જ પ્રસ્તાવના આ અનુવાદ ગ્રંથની અનુપમતા વધવા માટે સાથે જ આપવામાં આવી છે. જેથી આ ગ્રંથ પણ કેટલો મહત્વને છે તે આ ગ્રંથની શરૂઆતમાં આપેલી તે પ્રસ્તાવના પ્રથમ મનનપૂર્વક વાંચવાથી સમજી શકાશે, તેટલું જ નહિ પરંતુ તેમાં આવા સમ્યકત્વ વગેરેના ગુણનું સ્વરૂપ અને તેને લગતી આપેલી સુંદર કથાઓ વાંચતા આરહાદ ઉપર થવા સાથે નિરંતરના અભ્યાસ અને મનન કરવાથી છેવટ આત્મકલ્યાણ ૫ણું સાધી શકાય છે. પૂજ્ય શ્રી દેવભદ્રસિરિ મહારાજની કૃતિના મૂળ ગ્રંથનું વિવેચન તે પ્રસ્તાવનામાં જે આપેલું છે તેમાંથી આ સભા તરફથી બે ગ્રંથોના અનુવાદો અને આ ગ્રંથ મૂળ અને અનુવાદ સાથેનું પ્રકાશન થયેલું છે, તેની ધ અહિ આપવી ગ્ય લાગે છે ૧ શ્રી મહાવીર પ્રભુ ચરિત્ર આ મૂળ ગ્રંથના રચયિતા પરમ પૂજ્ય શ્રી દેવભકરિ આચાર્ય પદારૂઢ થયાં પહેલાં તેઓશ્રીનું નામ શ્રી ગુણચંદ્રગણું હતું, તે વખતે સં. ૧૧૩૯ ની સાલમાં તે મૂળ મંથ પ્રાકૃત ભાષામાં ૧૨૨૫ કલાક પ્રમાણ વિસ્તારપૂર્વક ચરિત્ર રચ્યું હતું જેને અનુવાદ કરાવી (ભાષાંતર) સચિત્ર આ સભા તરફથી સંવત ૧૯૯૪ ની સાલમાં પ્રગટ થયેલ છે. - ૨ કથા રત્નકોષ-મૂળ ગ્રંથ આચાર્ય પદારૂઢ થયા પછી પ્રાકૃત વગેરે ભાષામાં સમારે ૧૫૦૦ શ્લેક-પ્રમાણ સંવત ૧૧પ૮ માં રચેલ છે, તે આગળ જણાવ્યા પ્રમાણે સં. ૨૦૦૦ ની સાલમાં મૂળ ગ્રંથનું પ્રકાશન થયેલ છે, અને તેના અનુવાદના પ્રથમ ભાગનું આ પ્રકાશન છે અને બીજી બાકીને સંપૂર્ણ ભાગ તૈયાર થાય છે તે જેમ બને તેમ વેળાસર પ્રગટ કરવામાં આવશે. . પાર્શ્વનાથ પ્રભુ ચરિત્ર-મૂળગ્રંથ પ્રાકૃત ભાષામાં શુમારે દશ હજાર લેકપ્રમાણે સં. ૧૬૮ની સાલમાં રચેલે છે, જેને અનુવાદ (ભાષાંતર) કરાવી સચિત્ર સભા તરફથી સંવત ૨૦૦૫ની સાલમાં પ્રસિદ્ધ થયેલ છે. આ ત્રણે અનપમ ગ્રંથ અતિ પ્રશંસા પામેલ હવા સાથે આત્મકથાનું સાધવા માટે અતિ ઉપચગી જણાયા છે, જેને માટે પૂજ્ય આચાર્ય મહારાજાઓ, મુનિ મહારાજાઓ, જૈન જૈનેતર વિદ્વાને વિગેરેના અનેક સુંદર અભિપ્રાયો મળ્યા છે, તે “આત્માનંદ પ્રકાશ” માસિકમાં ક્રમે ક્રમે પ્રગટ થયેલ છે. તેમજ આ ત્રણે અતિ ઉપગી અનુવાદ ગ્રંથે અમારા માનવંતા પેટ્રન સાહેબ અને લાઈટ મેમ્બરને ધારા પ્રમાણે ભેટ પણ આપવામાં આવેલ છે. આ કથાનકેષ ગ્રંથ ખરેખર કથારૂપી રનને ભંડાર હોવાથી ( કથાસાહિત્યને ) ઉચ્ચ કોટીને હાઈ અલંકાર રચનાથી પણ સુંદર બનેલ છે. આ ગ્રંથમાં સમ્યક્ત્વાદિના તેત્રીશ સામાન્ય ગુણ અને પાંચ આહાવ્રતાદિના સત્તર વિશેષ ગુ મળી ૫ ગુણો અને તેને લગતી આકર્ષક પચાસ કથાઓને સમાવેશ કરવામાં આવ્યો છે કે તે તમામ કથા વાચકની રસવૃત્તિને અપૂર્વ રીતે પછે તે રીતે અંધકાર આચાર્ય મહારાજે રચી છે. શ્રી ગ્રંથકાર આચાર્યદેવ જે જે ગુણ ઉપર જે જે કથાઓ કહે છે, તેના પ્રારંભમાં અને ઉપસંહારમાં તે તે ગુણનું અતિ જાણવા જેવું સ્વરૂપ, તેનું વિવેચન, તેને લગતા ગુગુ દેશે, તેથી થતી * તે મૂળ ગ્રંથની પ્રસ્તાવનાના પાનું ૧૨ સિવાય આખી પ્રસ્તાવના આ ગ્રંથમાં આપી છે, "Aho Shrutgyanam Page #9 -------------------------------------------------------------------------- ________________ III આત્માને લાભહાનિનું નિરૂપણ જે અત્યારસુધી નહિં જાણેલું-ન અનુભવેલું-ન વાંચેલું કે વિચારેલું તેવું બહુ જ સુંદર રીતે કર્યું છે; તે ઉપરાંત પ્રસંગે પાત બીજા અનેક મહત્વના વિષયે વર્ણવવામાં અને ચર્ચવામાં આવ્યા છે, જેવા કે ઉપવન વર્ણન, ઋતુ વર્ણન, યુદ્ધ વર્ણન આદિ વર્ણને, રાજદુતના પરિચયથી થતા લાભ, પુરૂષને માર્ગ, દેવ દર્શન, પુરૂષ પ્રકારે, કરવા લાયક અને નહિં કરવા લાયક, છોડવા લાયક્ર, ધારણ કરવા લાયક, વિશ્વાસ નહિ કરવા લાયક, આઠ આઠ બાબત વગેરે નેતિક વિષયે, સામુદ્રિક, છીંક વિચાર, રત્ન પરિક્ષા, રાજ્ય લક્ષણો આદિ લેકેને આકર્ષક વિષય, દેવગુરૂ ધમતત્વનું સ્વરૂપ, અષ્ટ પ્રાતિહાર્ય, રત્નત્રય, ધર્મતત્વ પરામર્શ, જિન પ્રતિમાકારધારી મત્સ્ય અને કમળે, જિન પૂજાનું વિસ્તૃત સ્વરૂપ, મૂર્તિ પૂજા વિષયક, અનંતકાય વગેરેના ભક્ષણનું સદાપણું આદિ ગંભીર ધાર્મિક વિષયે, ઉપધાન, વિજારોપણ, મૂત્તિ પ્રતિષ્ઠા, તપ વિધિ આદિ વિધાને તે સાથે અનેક કથાઓ સુભાષિત વિવિધ વિષયેનું સ્વરૂપ આપેલું છે. તે સિવાય બીજા ઘણું વિષયે જે કે પ્રસ્તાવનામાં જણાવેલાં છે તેમાંથી ઘણા વિષયે તદ્દન નવીન, જાણવા, આદરવા, અનુભવવા જેવા તેનું ગ્રંથકર્તા કૃપાળુ આચાર્ય મહારાજે વિદ્વત્તાપૂર્ણ રીતે આ ગ્રંથમાં વિવેચન કર્યું છે. આ ગ્રંથ મનનપૂર્વક વાંચતા તેના રચયિતા આચાર્ય ભગવાન શ્રી દેવભદ્રસૂરીશ્વરજી મહારાજ કેટલા બહુશ્રુત આચાર્ય હતા, તેમજ તેમની કૃતિઓ કેટલી પાંડિત્યપૂર્ણ અને ગંભીર અથવાળા છે તે સહજે સમજી શકાય તેવું છે. આ ગ્રંથમાં આવેલી કથાએ થોડીક પ્રચલિત છે તેને બાદ કરતાં લગભગ બધી કથાઓ નવીન, અપૂર્વ, અને કોઈવાર નહિ સાંભળેલી, નહિં વાચેલી એવી અનુપમ હોવાથી મનનપૂર્વક વાંચતાં વાચકને શ્રદ્ધાળુ બનાવે છે. આ મૂળ ગ્રંથ મારે સાડા અગીયાર હજાર ક પ્રમાણ હોવાથી ગ્રંથનો અનુવાદ ( ગુજરાતી ભાષાંતર) છપાવતાં તેને લગતા સાહિત્યમાં પ્રથમ છપાવવાના કામ આ ભાગમાં ટકાઉ, ઊંચી જાતના જે વાર્યા છે, તેવા હાલમાં ફરી કન્ટ્રોલ આવવાથી નહિ મળી શકવાથી, તેમજ તેને લગતું (છાપકામનું) અન્ય સાહિત્ય વગેરે સારું મળવાની મુશ્કેલી ફરી ઉભી થતાં તેની રાહ જોવા જતાં આખો ગ્રંથ છપાવતાં ઘણી લાંબી મુદત થાય તેમ લાગવાથી તેમજ મૂળ ગ્રંથ પ્રકટ થયા પછી આ પ્રય વ્યાખ્યાન ઉપયોગી, નિરંતર પઠન, પાઠન માટે અતિ મહત્વને લેવાથી અનુવાદ જલદી પ્રકટ કરવાની માંગણીઓ પણ થવાથી જેમ બને તેમ વેળાસર આ પ્રથમ ભાગ પ્રક્ટ કરવામાં આવેલ છે. આ કથરત્ન ગ્રંથ એટલે બધા સુંદર, ઉપયોગી અને અતિ મહત્વને એટલા માટે છે કે, બીજ અનેક ગ્રંથ વાંચવાથી જે અનેક વિષયે, વર્ણન, ધાર્મિક બાબતે તેના વિધિવિધાન વગેરે તેમાંથી મેળવી શકીએ છીએ, તે સર્વે આ એક જ (કચારનષ ગ્રંથના વાંચન અને અધ્યયનથી મેળવી શકાય છે, જેથી આ અનુપમ ગ્રંથ જ્ઞાનભંડાર, લાઈબ્રેરી, પુસ્તકાલય માટે નિરંતરના ઉપયોગી તેમજ શૃંગારરૂપ હોવાથી આ ગ્રંથ ઉદેશ પ્રમાણે પ્રાચીન સાહિત્યહાર કરવા ભક્તિપૂર્વક પ્રકટ કરવામાં આવે છે, જેથી જગ્યામા-વાંચકે મનનપૂર્વક વાંચી આમકલ્યાણ સાધે એમ પરમાત્માની પાસે પ્રાર્થના કરીએ છીએ. ખા પ્રથમ ભાગમાં સમ્યકત્વના વીશ ગુણે અને તેને લગતી વી કથાઓ સાથે આપવામાં "Aho Shrutgyanam Page #10 -------------------------------------------------------------------------- ________________ T આવેલી છે. જે ઊયા ટકાઉ પિપર ઉપર સુંદર ગુજરાતી ટાઈમાં અને રંગબેરંગી સુંદર કાર ટ અને પાકા બાઈડીંગ સાથે દિવસાનદિવસ વધતા જતા ભાવોથી સખ્ત વધતી જતી મોંધવારી હોવા છતાં જેમ બને તેમ સુંદર અને આકર્ષક રીતે આ પ્રથમ ભાગનું પ્રકાશન કરવામાં આવેલ છે. આ મૂળ ગ્રંથ પ્રગટ થયા પછી તેને ગુજરાતી અનુવાદ જલદી પ્રકટ થાય તે ગુજરાતી ભાષાના જાણકાર, શ્રદ્ધાળુ ભવ્યાત્માઓ તેને લાભ સારી રીતે લઈ આત્મકલ્યાણ સાધે વગેરે અતિ લાભનું કારણ જાણી, તેના અનુવાદ માટેનો પણ પ્રબંધ જલદી કરી આપવા માટે પરમકૃપાળ મુનિરાજ શ્રી પુર્યાવજયજી. મહારાજનો આભાર સભા ભૂલી શકતી નથી. આ સભા તરફથી પ્રકાશન થતાં અતિ મહત્વના ઉચ્ચ કોટી સાહિત્ય ગ્રંથના સંશોધનના ઉત્તમ પ્રયને માટે હરહંમેશ આ સભા તે કૃપાળુ ગુરૂમહારાજની કણી છે. આવા પરમ ઉપકારક, મોલિક, અનુપમ સમ્યફવ સ્વરૂપને જણાવનાર કે જેના વિના જ્ઞાન, દર્શન અને ચારિત્ર વગેરેની કંઈ કિંમત નથી તે સાથે પંચ અણુવ્રતનું જ્ઞાન અને તેનું શ્રદ્ધાપૂર્વકનું આરાધન સાગારધર્મના આરાધના માટે છે અને અણુગાર ધર્મને ક્રમે કરી પ્રહણ કરવાના મંત્રણરૂપે કથારૂપી રન્નેને ભંડાર હોઈ આ ઉત્તમ ગ્રંથમાં કઈ પુણ્યપ્રભાવક, ધર્મશ્રદ્ધાળુ જૈન બંધુનું નામ જોડાય તે સેનું અને સુગંધની જેમ સુંદર મિલન થાય તેમ આ સભા ઇચ્છા ધરાવતી હતી. દરમ્યાન આ સભાના માનનીય સભાસદ ભાઈશ્રી અનુપચંદ ઝવેરભાઈ કે જે આ સભા ઉપર મુંબઈમાં રહેવા છતાં પ્રેમ ધરાવે છે અને સભાની પ્રગતિમાં ઉમેરો કરવા નિરંતર અભિલાષા ધરાવે છે, તે શ્રી અનુપચંદભાઈએ પોતાના ધર્મ સ્નેહી મિત્ર શેઠ નટવરલાલભાઈ તથા શેઠ રમણલાલભાઈ પાટનિવાસી બંધુઓને આ અપૂર્વ ગ્રંથ સંબંધી હકીકત જણાવી અને તે બંને બંધુઓએ આ ગ્રંથરત્નની મહત્વતા, ઉપગિતા જાણી પિતાના વર્ગવાસી પૂજ્ય પિતાશ્રી શ્રીયુત છોટાલાલભાઈની ભક્તિ અને સ્મરણ નિમિત્તે તેઓશ્રીના નામથી સિરિઝ તરીકે આ સંપૂર્ણ ગ્રંથ પ્રકટ કરવા આર્થિક સહાય આપી જ્ઞાનભક્તિ કરી છે, જે માટે તે બંને બંધુઓનો આભાર માનવામાં આવે છે, તેમજ બંધુ શ્રી અનુપચંદ ઝવેરભાઈના આ ઉત્તમ પ્રયત્ન માટે આ સભા તેમને પણ ધન્યવાદ આપે છે. આ ગ્રંથની શુદ્ધિ માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવ્યો છે છતાં તેના અનુવાદમાં કે દષ્ટિદષ, પ્રેદેષ કે અન્ય કારથી આ ગ્રંથમાં કોઈ સ્થળે ખલના જણાય તે ક્ષમા માગવા સાથે સભાને જણાવવા નમ્ર વિનંતિ કરીયે છીયે. આત્માનંદ ભુવને વીર સં, ૨૪૭૭ વિ. સં. ૨૦૦૭ વૈશાક શુદ ૩ (અક્ષય તૃતીયા ) ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ ભાવનગર, "Aho Shrutgyanam Page #11 -------------------------------------------------------------------------- ________________ ॥ जयन्तु वीतरागा.॥ ક્યારત્નકેશની પ્રસ્તાવના. આજે આચાર્ય શ્રીદેવભદ્રસૂરિવિરચિત રાકેશના યથાર્થ નામને ભાવત એ કથા રત્નકેશ નામને અતિદુર્લભ ગ્રંથ પ્રકાશિત કરી જેન કથાસાહિત્યરસિક વિદ્વાનના કરકમળમાં ઉપહારરૂપે અર્પણ કરવામાં આવે છે, જેની સાવંત પરિપૂર્ણ માત્ર એક જ તાડપત્ર ઉપર લખાયેલી પ્રાચીન પ્રતિ, ખંભાતના “શ્રી શાંતિનાથ જૈન જ્ઞાનભંડારને નામે ઓળખાતા અતિપ્રાચીન ગૌરવશાળી તાડપત્રીય જ્ઞાન ભંડારમાં જળવાયેલી છે. તેને અંગે નીચેના મુદ્દાઓ ઉપર વિચાર કરવામાં આવે છે -૧ ભારતીય કથાસાહિત્યની વિપુલતા. ૨ જેના પ્રવચનમાં ધર્મકથાનુગનું સ્થાન. ૩ કથાના પ્રકારો અને કથાવતુ. ૪ કયારત્નકેશગ્રંથને પરિચય. ૫ તેના પ્રણેતા. ૬ અન્ય નકથાગ્રંથાદિમાં કથારકાશનું અનુકરણ અને અવતરણ. ૭ સંશોધન માટે એકત્ર કરેલી પ્રાચીન પ્રતિઓને પરિચય તથા સંશોધન વિશેની માહિતી. ૧. ભારતીય કથાસાહિત્યની વિપુલતા. આજની પ્રત્યક્ષ દુનિયામાં જે માનવપ્રજા વસે છે તેમાં ભણેલાગણેલા કુશાગ્રમતિવાળા લકે બે ત્રણ ટકા જેટલા જ છે, જ્યારે બાકીને ૯૭ ટકા જેટલો ભાગ અક્ષરજ્ઞાન વિનાને છતાં સ્વયં સ્કુરિત સંવેદનવાળે છે. આમાં કેવળ અક્ષરપરિચય ધરાવનારા અને અક્ષરપરિચય વિનાના છતાં પિતાની હૈયાઉકલતથી વ્યવહાર અને પરમાર્થને તાડ કાઢનારા લોકોનો સમાવેશ છે. આ ૯૭ ટકા જેટલી અત્યધિક સંખ્યા ધરાવનારા લોકે વિજ્ઞાન, તત્વજ્ઞાન, ગણિતવિદ્યા, ભૂગોળ કે ખગોળવિદ્યામાં ઊંડા ઊતરવા જરાય રાજી નથી તેમ તૈયાર પણ નથી. તેમને તે ઘણી સરળ રીતે સમજ પડે અને એ સમજદ્વારા જીવનને રસ માણી શકાય અને વ્યવહાર તેમજ પરમાર્થને સમજી માનવજીવનની કૃતકૃશતા અનુભવાય એવા સાહિત્યની અપેક્ષા છે. એટલે એ વસ્તુને આપણું પૂર્વ મહર્ષિઓએ વિપુલ પ્રમાણમાં કથા, ઉપકથા, આખ્યાને, આખ્યાયિકાઓ, ઐતિહાસિક ચરિત્ર આદિ સને પૂરી રીતે સંતેષી પણ છે. આ રીતે જોતાં કથાસાહિત્યને સંબંધ મુખ્યતયા આમજનતા સાથે છે, અને આમજનતા વિપુલ હોવાથી તેની સાથે સંબંધ ધરાવતું કથાસાહિત્ય પણ વિપુલ, વિવિધ અને આમજનતાની ખાસિયતોને લક્ષમાં રાખી "Aho Shrutgyanam" Page #12 -------------------------------------------------------------------------- ________________ સુગમ અને સુબોધ ભાષામાં સરજાયેલું છે. આ પ્રકારનું સ્થાસાહિત્ય જેમ જૈનસંપ્રદાયમાં વિપુલ છે એ જ રીતે વૈદિક અને બૌદ્ધસંપ્રદાયમાં પણ અતિ વિપુલ પ્રમાણમાં છે; એટલું જ નહિ પણ ભારતવર્ષની જેમ ભારતવર્ષની બહાર પણ આ જાતનું કથાસાહિત્ય એટલા જ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. જ્ઞાનની દષ્ટિએ વિજ્ઞાન, તરવજ્ઞાન, ભૂગોળ, ખગોળ, ગણિત, આયુર્વેદ, અધ્યાત્મશાસ્ત્ર, યોગવિદ્યા પ્રમાણશાસ્ત્ર વગેરે વિદ્યાનું મહત્વ જરાય ઓછું નથી, પરંતુ તે બધી ગહન વિદ્યાઓને સર્વગમ્ય કરવાનું સાધન માત્ર એક કથાસાહિત્ય છે, માટે જ ભારતવર્ષના તેમજ ભારતની બહારના પ્રાચીન અર્વાચીન કુશાગ્રમતિ વિદ્વાનો પણ કથાસર્જનની પ્રવૃત્તિમાં પડ્યા છે અને એ દ્વારા એમણે આમજનતાને ત્યાગ, તપ, વૈરાગ્ય, ધીરજ, ક્ષમા, નિઃસ્પૃહતાપ્રાણિ સેવા, સત્ય, નિલભતા, સરળતા આદિ ગુણેની સિદ્ધિ માટે વિવિધ પ્રેરણા આપી છે. આમજનતાને કેળવવાનું કામ સહજ સાથ નથી, તેમ છતાં ત્યાગ, સદાચાર, સરળતા, સમયજ્ઞતા આદિ સદ્દગુણેથી વિભૂષિત મહાપુરુષે આમજનતાને ઉપદેશદ્વારા કેળવી શકે છે, સાહિત્યસજનદ્વારા દેરી શકે છે અને અનેક ગુંચ ઉકેલી તેની સાધનાના માર્ગને સરળ બનાવી આપે છે. આ દષ્ટિએ પણ કથાસાહિત્યનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. ૨. જૈન પ્રવચનમાં કથાનુયોગનું સ્થાન. - જેમ મહાભારત અને રામાયણના પ્રણેતા વૈદિક મહર્ષિઓએ આમજનતાના પ્રતિનિધિ બની એ ગ્રંથની રચના કરી હતી, એ જ પ્રમાણે જેનપરંપરાએ પણ આમજનતાની વિશેષ ખેવના કરવામાં જ પિતાનું ગૌરવ માન્યું છે. એક કાળે જ્યારે વૈદિક પરંપરા આમજનતાની માટી રાજાઓની આશ્રિત થઈ આમજનતાનું પ્રતિનિધિપણું ગુમાવી બેઠી, એટલું જ નહિ પણ એ આમ જનતાની સ્વાભાવિક ભાષા તરફ પણ સુગાળવી થઈ ગઈ, બરાબર એ જ વખતે જૈન પરંપરામાં અનુક્રમે થયેલ મહામાન્ય તીર્થકર ભગવાન શ્રી પાર્શ્વનાથ અને શ્રમણ ભગવાન શ્રીવીરવધમાનવામીએ આમજનતાનું પ્રતિનિધિયાણું કર્યું અને તેની સવાભાવિક ભાષાને અપનાવી, તે દ્વારા જ પિતાનું ધર્મતીર્થ પ્રવર્તાવ્યું અને આમજનતા સુધી પહોંચે એવા સાહિત્યનિમણુને પૂરેપૂરો ટેકો આપે. એટલું જ નહિ પણ જેનપ્રવચનના જે મુખ્ય ચાર વિભાગે બતાવ્યા છે તેમાં આમજનતાના અતિપ્રિય એ કથાસાહિત્યને ખાસ સ્થાન પણ આપ્યું છે. જેનપ્રવચન ચરણકરણાનુગ, ધર્મકથાનુગ, ગણિતાનુગ અને દ્રવ્યાનુયોગ એ ચાર વિભાગમાં વહેંચાએલું છે. આમાં આમજનતાનું પ્રતિનિધિત્વ ધરાવનાર ધર્મકથાનુગ વિનાષ્ટ સ્થાન ભેગવે છે. સદાચરણના મૂળ નિયમ અને તેમને આચરણમાં મૂકવાની વિવિધ પ્રતિક્રિયાઓના સાહિત્યનું નામ ચરણ કરાશાનાગ છે. એ સદાચર જેમણે જેમણે–સ્ત્રી કે પુરુષેઆચરી બતાવ્યાં હોય, એવાં આચરણેથી જે લાભ મેળવ્યા હોય અથવા એ આચરણે આચરતાં આવી પડતી મુશીબતેને વેઠી તેમને જે રીતે પાર કરી હોય તેવા સદાચારપરાયણ ધીર વીર ગંભીર સ્ત્રી પુરુષોનાં ઐતિહાસિક કે કથારૂપ જીવનના સર્જનનું નામ ધર્મકથાનુગ છે, "Aho Shrutgyanam" Page #13 -------------------------------------------------------------------------- ________________ આ વિષે શાસકારો તો એમ પણ કહે છે કે-આવા પ્રકારના ધર્મકથાનુગ વિના ચરણકરણનુયેગની સાધના કઠણ બની જાય છે અને જનતા તે તરફ વળતી કે આકર્ષતી પણ નથી. આમ જૈન દષ્ટિએ “એક અપેક્ષાએ ચાર અનુગમાં ધર્મ કથાનુયોગ પ્રાધાન્ય ધરાવે છે. એમ કહેવું લેશ માત્ર અનુચિત નથી. જેમાં ખગોળ, ભૂગોળનાં વિવિધ ગણિત આવે તે ગણિતાનુયોગ અને જેમાં આત્મા, પરમાત્મા, જીવાદિ ત, કર્મ, જગતનું સવરૂપ વગેરે કેવલ સૂક્ષમબુદ્ધિગ્રાહ્ય વિષયે વર્ણવવામાં આવ્યા હોય તે દ્રવ્યાનુયોગ. આ ચાર અનુગ પૈકી માત્ર એક ધર્મકથાનુગ જ એવો છે જે આમજનતા સુધી પહોંચી શકે છે અને તેથી જ બીજા અનુગે કરતાં કેઈ અપેક્ષાએ તેનું મહત્વ સમજવાનું છે. જૈન પરંપરા અને વૈદિક પરંપરાની પેઠે બૌદ્ધપરંપરાએ પણ કથાનુગને સ્થાન આપેલું છે, એટલું જ નહિ પણ સરખામણીમાં વૈદિક પરંપરા કરતાં બોદ્ધપરંપરા, જેના પર પરાની પેઠે આમજનતાની સવિશેષ પ્રતિનિધિ રહેલી છે. જેને પરંપરાના ચરણકરણનુએગ માટે બોદ્ધપરંપરામાં “વિનયપિટક’ શબ્દ, ધર્મકથાનુગ “સુત્તપિટક” અને ગણિતાનુગ તથા દ્રવ્યાનુગ માટે “અભિધમપિટક શબ્દ એજા છે. “પિટક’ શબ્દ જેન પરંપરાના “દ્વાદશાંગીગણિપિટક સાથે જોડાએલા “પિટક” શબ્દને મળતો પેટી” અર્થને બતાવતા જ શબ્દ છે. સુતપિટકમાં અનેકાનેક કથાઓને સમાવેશ છે. હીપનિષ્ઠા, મક્સિમનાથ, કુરિવાર વગેરે અનેકાનેક ગ્રંથને “સુત્તપિટક" માં સમાવેશ થાય છે. જેનપરંપરાને ધર્મકથાનુગ, બોધપરંપરાને સુરપટિક અને વૈદિક પરંપરાને ઇતિહાસ એ ત્રણે શબ્દ લગભગ એકાWક શબ્દ છે. ધર્મકથાનુગ પભેજનપાન જેવે છે. જેમ પથ્ય અન્નપાન માત્ર શરીરને દઢ, નિરોગી, પુરુષાર્થી, દીર્ઘજીવી અને માનવતાપરાયણ બનાવે છે તેમ ધર્મકથાનુગ પણ માનવના મનને પ્રેરણા આપી બલિષ, સ્વસ્થ, નિગ્રહી, સદાચારી અને સદાચારપ્રચારી બનાવે છે અને અજરામર પરિસ્થિતિ સુધી પહોંચાડે છે. બોલતાં, ચાલતાં ઉપદેશ કરતાં, ધર્મકથાનુયોગ માનવના મન ઉપર એવી સારી અસર ઉપજાવે છે જે ધીરે ધીરે પણ પાકી થયેલી અને જીવનમાં ઉતરેલી હોય છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે ધર્મકથાનુગ માનવને ખરા અર્થમાં માનવરૂપે ધી શકે છે અને આધ્યાત્મિક દૃષ્ટિએ પૂર્ણ સ્વતંત્રતા સુધી પણ પહોંચાડે છે. ૩. કથાના પ્રકાર અને કથાવસ્તુ, આચાર્ય શ્રી હરિભદ્રસૂરિવરે સમરાઈકહામાં કથાઓના વિભાગ કરતાં અર્થકથા, કામકથા, ધર્મકથા અને સંકીર્ણકથા એમ ચાર વિભાગ બતાવ્યા છે. જે કથામાં ઉપાદાનરૂપે અર્થ હોય, વણજવેપાર, લડાઈઓ, ખેતી, લેખ, લખત વગેરેની પદ્ધતિઓ, કળાઓ, શિ, સુવર્ણસિદ્ધિ વગેરે ધાતુવાદ, તથા અર્થોપાર્જનના નિમિત્તરૂપ સામ, દામ, દંડ આદિ નીતિઓનું વર્ણન હોય તેનું નામ અર્થ કથા. જેમાં ઉપાદાનરૂપે કામ હોય અને પ્રસંગે પ્રસંગે તીના અભિસાર, સ્ત્રીઓના રમ, અનંગલે, લલિતકળાઓ, અનુરાગપુલકિત નિરૂપેલાં હોય તે કામકથા. જેમાં ઉપાદાનરૂપે ધર્મ હોય અને ક્ષમા, માર્દવ, આજંવ, અલભ, તપ, સંયમ, સત્ય, શોચ વગેરેને લગતાં માનવસમાજને ધારણુપેષણ "Aho Shrutgyanam Page #14 -------------------------------------------------------------------------- ________________ આપનારાં અને તેનું સર્વસંરક્ષણ કરનારાં વર્ણન હોય તે ધર્મકથા. અને જેમાં ધામ, અર્થ અને કામ એ ત્રણે વગેનું યથાસ્થાન નિરૂપણ હોય અને એ ત્રણે વર્ગોને સમજાવવા તેમજ પરસ્પર અબાધક રીતે વ્યવહારમાં લાવવા યુક્તિએ, તકે, હેતુઓ અને ઉદાહરણે વગેરે આપેલાં હોય તે ધર્મકથા. કથાઓના આ ચાર પ્રકાર પૈકી કેવળ એક ધર્મકથા જ ધર્મકથાનુયોગમાં આવે છે. મૂળ જૈન આગમમાં પણ જ્ઞાતાધર્મકથાગ, ઉપાસકદશાંગ, અંતકૃદશાંગ, અનુત્તરૌપપાતિક દશાંગ, વિપાક વગેરે અનેક આગમ પણ ધર્મ, કથાને પ્રધાનપણે વર્ણવે છે. જ્ઞાતાધર્મકથાંગનું જે પ્રાચીન કથાસંખ્યા પ્રમાણ કહેવામાં આવ્યું છે, તેમાં તે આગમમાં સાડા ત્રણ કરોડ કથાઓ અને તેટલી જ ઉપકથાઓ વગેરે હેવાનું કહેલું છે. એ જોતાં જૈન પરંપરામાં ધર્મકથાનું સાહિત્ય કેટલું વિપુલ હતું એ સહજમાં જ કલ્પી શકાય તેમ છે. ધર્મકથાઓમાં પણ યુદ્ધ, ખેતી, વણજ, કળાઓ, શિદ, લલિતકળાઓ, ધાતુવાદે વગેરેનું વર્ણન આવે છે, પરંતુ ધર્મ પ્રધાન સ્થાને હોય અને બાકી બધું આનુષંગિક રીતે ધર્મનું પિષક હેય, એ જ રીતે અર્થકથા અને કામકથામાં પણ ધર્મનું વર્ણન ન જ આવે એમ નહિ, પણ અર્થ અને કામ માં પ્રધાન હોય; એ જ દષ્ટિએ તે તે કથાને તેવાં તેવાં નામ અપાએલાં છે. પ્રસ્તુત કથાનકેશ, ધર્મકથાઓને મહાન ગ્રંથ છે. તેમાં ઉપર કહ્યા પ્રમાણે અર્થકથા અને કામકથાનું પ્રાસંગિક નિરૂપણ હોવા છતાં, ધર્મ પ્રધાન સ્થાને હોઈ તેને ધર્મકથાને ગ્રંથ ગણવામાં કશેય બાધ નથી. આવી કથાઓમાં કથાઓનું વસ્તુ દિવ્ય હોય છે, માત્ર હોય છે અને દિવ્યમાનવ્ય પણ હોય છે. કથારત્નકેશની ધર્મકથાઓનું વધુ પ્રધાનપણે માનવ્ય છે અને કવચિત દિવ્યમાનવ્ય પણ છે. ૪. કથારત્નકોશ ગ્રંથને પરિચય. પ્રસ્તુત ગ્રંથ પ્રાકૃત ભાષામાં ગદ્ય-પદ્યરૂપે અતિપ્રાસાદિક સાલંકાર રચનાથી રચાએલ અને અનુમાન સાડાઅગીઆર હજાર કલેકપ્રમાણ છે. બહુ નાની નહિ, બહુ મોટી પણ નહિ, છતાં સંક્ષિપ્ત કહી શકાય તેવી મૌલિક પચાસ કથાઓના સંગ્રહરૂપ આકૃતિ છે. પ્રસ્તુત ગ્રંથ મુખ્ય પ્રાકૃત ભાષામાં રચાયેલા હોવા છતાં તેમાં પ્રસંગોપાત સંસ્કૃત અને અપભ્રંશ ભાષાને ઉપગ પણ ગ્રંથકારે કરેલ છેખાસ કરી દરેક કથાના ઉપસંહારમાં ઉપદેશ તરીકે જે ચાર શ્લોક અને પુપિકા આપવામાં આવ્યાં છે એ તો સંસ્કૃત ભાષામાં જ છે. આ ગ્રંથમાં સમ્યક્ત્વ આદિ તેત્રીસ સામાન્ય ગુણે અને પાંચ અણુવ્રત આદિ સત્તર વિશેષ ગુણને લગતી કથાઓને સમાવેશ કરવામાં આવ્યું છે. ધર્મકથાઓના ગ્રંથોમાં શૃંગાર આદિ રસની વિપુલતાને લીધે ધર્મકથાનું ધર્મકથાપણું ગૌણ થવાના દેાષ જેમ કેટલીક ધર્મકથાઓની રચનામાં આવી જાય છે તેમ આ ગ્રંથમાં ગ્રંથકારે જરાપણ થવા દીધું નથી; એટલું જ નહિ પણ પ્રસ્તુત ધર્મકથાગ્રંથમાં શગાર આદિ જેવા રસેને લગભગ અભાવ છતાં આ ધર્મકથાગ્રંથ શુગાર રહિત બની ન જાય અથવા એમાંની ધર્મકથાના વાચન કે શ્રવણમાં વક્તા શ્રેતાની રસવૃત્તિ લેશ પણ નીરસ અથવા રક્ષ ન બની જાય એ વિષેની દરેક ચોકસાઇ ગ્રંથકારે રાખી છે. પ્રસ્તુત ગ્રંથમાં અંધકાર જે જે ગુણ વિષે કથા કહેવી શરૂ કરે છે તેના પ્રારંભમાં કથાના વર્ણનમાં અને એના "Aho Shrutgyanam" Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહારમાં તે તે ગુણનું સ્વરૂપ, તેનું વિવેચન અને તેને લગતા ગુણદોષ લાભ-હાનિનું નિરૂપણ તેમણે અતિ સરસ પદ્ધતિએ કર્યું છે. ઉપર જણાવવામાં આવ્યું તેમ આ ગ્રંથમાં તેત્રીસ સામાન્ય ગુણ અને સત્તર વિશેષ ગુણ મળી જે પચાસ ગુણાનું વર્ણન કરવામાં આવ્યું છે તે ઉપરાંત પ્રસંગોપાત બીજા અનેક મહત્વના વિષયે વર્ણવવામાં તેમજ ચર્ચવામાં આવ્યા છે. જેવાકે ઉપવનવણન, તુવર્ણન, રાત્રિવર્ણન, યુદ્ધવણન, સ્મશાનવર્ણન આદિ વર્ણ; રાજકુલના પરિચયથી થતા લાભો, સત્પરુષને માર્ગ, આપઘાતમાં દોષ, દેશદર્શન, પુરુષના પ્રકારે, નહિ કરવા લાયક-કરવા લાયક-છોડવા લાયક-ધારણ કરવા લાયક-વિશ્વાસ નહિ કરવા લાયક આડ આઠ બાબતે, અતિથિસત્કાર આદિ નૈતિક વિષય, છીંકને વિચાર, રાજલક્ષણે, સામુદ્રિક, મૃત્યજ્ઞાનનાં ચિહે, અકાલતંતગમક૫, રત્નપરીક્ષા આદિ લોકમાનસને આકર્ષિનાર સ્થલ વિષય; દેવગુરુધર્મતત્વનું સ્વરૂપ, ગુરુતત્વવ્યયસ્થાપનાવાદસ્થલ, અષ્ટપ્રાતિહાર્યનું સ્વરૂપ, વાપૌરુષેયત્વવાદસ્થલ, ધર્મતવપરામર્શ, રત્નત્રયી, જિનપ્રતિમાકારધારી મત્સ્ય અને કમળો, જિનપૂજાનું વિસ્તૃત સ્વરૂપ, સામાન્ય ધર્મોપદેશ, મૂર્તિપૂજાવિષયક ચર્ચાસ્થલ, હરિતતાપસ તથા શૌચવાદમતનું નિરસન, અનંતકાય કંદમૂળના ભક્ષણનું સાષપણું આદિ સંભીર ધાર્મિક વિચારે; ઉપધાનવિધિ, દવજારેપણુવિધિ, મૂર્તિ પ્રતિષ્ઠાવિધિ આદિ વિધાને અને તે ઉપરાંત અનેક કથાઓ, તથા સુભાષિતાદિ વિવિધ વિષયો આલેખવામાં આવેલા છે. આ બધી વસ્તુ પ્રસ્તુત ગ્રંથની વિષયાનુક્રમણિકા જેવાથી ધ્યાનમાં આવી શકશે. આ ઉપરથી પ્રસ્તુત ગ્રંથકાર કેટલા સમર્થ અને બહુકૃત આચાર્ય હતા અને તેમની કૃતિ કેટલી પાંડિત્યપૂર્ણ અને અર્થગભીર છે એ પણ સમજી શકાશે. પ્રસ્તુત કથારકેશની ખાસ વિશેષતા એ છે કે બીજા કથાકેશ ગ્રંથમાં એકની એક પ્રચલિત કથાઓ સંગ્રહાએલી હોય છે ત્યારે આ કથાસંગ્રહમાં એમ નથી; પણ કઈ કઈ આપવાદિક કથાને બાદ કરીએ તો લગભગ બધી જ કથાઓ અપૂર્વ જ છે, જે બીજે સ્થળે ભાગ્યે જ જોવામાં આવે. આ બધી ધર્મકથાઓને નાના બાળકની બાળભાષામાં ઉતારવામાં આવે તો એક સારી એવી બાળકથાની શ્રેણિ તૈયાર થઈ શકે તેમ છે. ગ્રંથકારે વર્ણનશૈલી એવી રાખી છે કે એ રીતે કથાશ્રેણિ તૈયાર કરવા ઈચછનારને ધાણું શોધવાનું નથી રહેતું. ૫. કથા રત્નકેશના પ્રણેતા આચાર્ય શ્રી દેવભદ્રસૂરિ પ્રસ્તુત ગ્રંથના પ્રણેતા આચાર્ય શ્રી દેવભદ્રસૂરિ છે. તેઓશ્રી વિક્રમની બારમી શતાબ્દિના માન્ય આચાર્યું છે. ખરતરગચ્છીય પટ્ટાવલિમાં તેમના વિશે માત્ર એટલો જ ઉલ્લેખ મળે છે કે “તેમણે વિ. સં. ૧૧૬૭ માં શ્રીમાન જિનવલભગણિને અને વિ. સં. ૧૧૬૯ માં વાચનાચાર્ય શ્રી જયદેવસૂરિ શિષ્ય શ્રીજિનદત્તને આચાર્યપદારૂઢ કર્યા હતા” આથી વિશેષ એમના વિષે બીજે કશે જ ઉલેખ એ પટ્ટાવલીઓમાં દેખાતું નથી. એટલે આચાર્ય શ્રી દેવભદ્રસૂરિ વિષેની ખાસ હકીકત આપણે એમની પિતાની કૃતિઓ આદિ ઉપરથી જ તારવવાની રહે છે. "Aho Shrutgyanam" Page #16 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રીદેવભદ્રસૂરિના વિષયમાં તેમની જન્મભૂમિ, જન્મસંવત, જ્ઞાતિ, માતાપિતા, દીક્ષાસંવત- આચાર્યપદસંવત્ આદિને લગતી કશીએ નેધ હજુ સુધી કયાંય જેવામાં આવી નથી. તેમ છતાં તેમણે પોતે રચેલા મહાવીરચરિત્ર (જે વિ. સં. ૧૧૩૯ માં આચાર્ય પદારૂઢ થવા પહેલાં ગુણચંદ્રનામાવસ્થામાં રહ્યું છે), કથારસ્ત્રકાશ (જે વિ. સં. ૧૧૫૮માં રચાયેલ છે) અને શ્રી પાર્શ્વનાથચરિત્ર (જેવિ. સં. ૧૧૬૮માં ચેલું છે)ની પ્રશતિઓમાંથી તેમના વિશેની કેટલીક મહત્વની માહિતી આપણને મળી રહે છે, એટલે સૌ પહેલાં આપણે ઉપરોક્ત ત્રણેય ગ્રંથની પ્રશસ્તિઓના ઉપયોગી અંશને ने . " अइसयगुणरयणनिही मिच्छत्ततमंधलोयदिणनाहो। दूरुच्छारियवइरो वइरसामी समुप्पनो ॥४७॥ साहाइ तस्स चंदे कुलम्मि निप्पडिमपसमकुलभवणं । आसि सिरिवद्धमाणो मुणिनाहो संजमनिहि व्वा ४८ मुणिवइणो तस्स हरट्टहाससियजसपसाहियासस्स । आसि दुवे वरसीसा जयपयडा सूर-ससिणो व्व ॥५० भवजलहिवीइसंभंतभवियसंताणतारणसमत्थो । बोहित्थो ब्व महत्थो सिरिसूरिजिणेसरो पढमो ॥५१ अन्नो य पुन्निमायंदसुंदरो बुद्धिसागरो सूरी । निम्मवियपवर वागरण-छंदसत्थो पसस्थमई ॥५३॥ एगंतवायविलसिरपरवाइकुरंगभंगसीहाणं । तेर्सि सीसो जिणचंदरिनामो समुप्पन्नो ॥ ५४ ॥ संवेगरंगसाला न केवलं कव्वविरयणा जेणं । भव्वजणविम्हयकरी विहिया संजमपवित्ती वि ॥५५॥ ससमय-परसमयन्नू विसुद्धसिद्धंतदेसणाकुसलो । सयलमहिवलयवित्तो अन्नोऽभयदेवसूरि ति ॥५६॥ जेणालंकारधरा सलक्खणा वरपया पसना य । नव्वंगवित्तिरयणेण भारई कामिणि व्व कया ॥५७॥ तेसिं अस्थि विणेओ समत्थसत्थत्थबोहकुसलमई । सूरी पसनचंदो चंदो इव जणमणाणंदो ॥५८॥ तव्वयणेणं सिरिसुमइवायगाणं विणेयलेसेणं । गणिणा गुणचंदेणं रइयं सिरिवीरचरियमिमं ॥५९॥ जाओ तीसे सुंदरविचित्तलक्खविराइयसरीरो । जेहो सिद्धो पुत्तो बीओ पुण वीरनामो ति ॥७॥ तेहिं तित्थाहिवपरमभत्तिसव्वस्समुन्वहंतेहिं । वीरजिणचरियमेयं कारवियं मुद्धबोहकरं ॥८॥ नंदसिहिरुह ११३९ संखे वोकंते विक्कमाओ कालम्मि । जेट्ठस्स सुद्धतइयातिहिम्मि सोमे समत्तमिम।।८३ गुणचन्द्रीय-देवमद्रीयमहावीरचरितप्रशस्तिः। "चंदकले गुणगणवद्धमाणसिहिवद्धमाणसूरिस्स । सीसा जिणसरो बुद्धिसागरो सूरिणो जाया ॥१॥ ताण जिणचंदसूरी सीसो सिरिअमयदेवसूरी वि। रवि--ससहर व पयडा अहेसि सियगुणमऊहेहिं ॥३ तेसिं अस्थि विणेओ समत्थसस्थत्थपारपत्तमई । सूरी पसभचंदो न नामओ अत्थओ वि परं ॥४॥ तस्सेवगेहिं सिरिसुमइवायगाणं विणेयलेसेहिं । सिरिदेवभहसूरीहिं एस रइओ कहाकोसो ॥५॥ संघधुरंधरसिरिसिद्ध-चीरसेट्ठीण वयणओ जेहिं । चरियं चरिमजिणिदास विरइयं वीरनाहस्स ॥६॥ ૧ શ્રી મહાવીર પ્રભુ ચરિત્ર. ૨ મૂળ ગ્રંથ અને અનુવાદ બંને. ૩ શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચરિત્ર ( નંબર ૧ તથા નં. ૩ ના માત્ર અનુવાદ સચિત્ર અને પ્રસિદ્ધ કર્યા છે, "Aho Shrutgyanam" Page #17 -------------------------------------------------------------------------- ________________ परिकम्मिऊण विहियं जेहिं सइ भव्वलोगपाउग्गं । संवेगरंगसालामिहाणमाराहणारयण ॥ ७ ॥ वसुबाणरुद्द ११५८ संखे वच्चंते विकमाओ कालम्मि । लिहिओ पढमम्मि य पोस्थयम्मि गणिअमलचंदेण।९ देवभद्राचार्यांयकथाकोशप्रशस्तिः "तित्थम्मि वहते तस्स भयवओ तियसवंदणिज्जम्मि । चंदकुलम्मि पसिद्धो विउलाए वारसाहाए । सिरिवद्धमाणस्री अहेसि तव नाण--चरणरयणनिही । जस्सऽज वि सुमरंतो लोगो रोमंचमुन्वहइ । तस्साऽऽसि दोन्नि सीसा जयविक्खाया दिवायर-ससि व्य । आयरियजिणेसर-बुद्धिसागरायरियनामाणो॥ तेसिं च पुणो जाया सीसा दो महियलम्मि सुपसिद्धा । जिणचंदरिनामो बीओऽभयदेवसूरि ति ।। सिद्धतविचिविरयण-पगरणउवयरियभव्वलोयाण । को ताण गुणलवं पि हु होज समत्थो पवित्थरिउं । तेसि विणेयस्स पसन्नचंदसूरिस्स सव्वगुणनिहिणो । पयपउमसेवगेहिं सुमइउवज्झायसिस्सेहिं ॥ संवेगरंगसालाऽऽराहणसत्थं जयम्मि वित्थरिय । रइयं च वीरचरियं जेहिं कहारयणकोसो य ॥ सोवन्निंडयमंडियमुणिसुव्वय १ वीरभवण २ रमणीए । भरुयच्छे तेहि ठिएहिं मंदिरे आमदत्तस्स ।। सिरिदेवमहसूरीहिं विरइयं पासनाहचरियमिमं । लिहियं पढमिश्लुयपोत्थयम्मि गणिअमलचंदेण ॥ काले वसुरसरुद्दे ११६८ वच्चंते विकमाओ सिद्धमिमं । अणुचियमिह सूरीहिं खमियव्वं सोहियव्वं च ॥ ॥ इतिश्रीप्रसन्नचन्द्रसूरिपादसेवकश्रीदेवभद्राचार्यविरचितं पार्श्वनाथचरितं समाप्तम् ॥" देवभद्रीयपार्श्वनाथचरितप्रशस्तिः ॥ આ ઉપરાંત આચાર્ય શ્રીજિનચંદ્રસૂરિવિરચિત સંવેગરંગશાલા ગ્રંથની પુપિક, જે આચાર્ય શ્રી દેવભદ્રસૂરિના સંબંધમાં ઉપગી છે તે પણ જોઈ લઈએ " इति श्रीमजिनचंद्रसूरिकता तद्विनेयश्रीप्रसन्नचंद्रसूरिसमभ्यर्थितेन गुणचंद्रमणि[ना] प्रतिसंस्कृता जिनवल्लभगणिना च संशोधिता संवेगरंगशालाऽऽराधना समाप्ता॥" ઉપર જે ચાર ગ્રંથોની પ્રશસિત અને પુપિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે એ ઉપરથી આચાર્ય શ્રીદેવભદ્રસૂરિના સંબંધમાં નીચેની હકીકત તરી આવે છે. આચાર્ય શ્રીદેવભદ્ર, શ્રી સુમતિવાચકના શિષ્ય હતા. આચાર્યપદારૂઢ થયા પહેલાં તેમનું નામ ગુણચંદ્રગણું હતું, જે નામાવસ્થામાં તેમણે વિ. સં. ૧૧૨૫માં સંગરંગશાલા નામના આરાધનાશા અને સંસ્કારયુક્ત કર્યું અને વિ. સં. ૧૧૩૯માં મહાવીરચરિત્રનું નિર્માણ કર્યું હતું. समानी युमिमा “ तद्विनयश्रीप्रसन्नचंद्रसूरिसमभ्यर्थितेन गुणचंद्रगणिना" तथा महापार यस्त्रिनी प्रशस्तिमा “ सूरी पसन्नचंदो चंदो इव जणमणाणंदो॥ तन्वयणेणं सिरिसुमइवायगाणं विणेयलेसणं । गणिणा गुणचंदेणं " से भुगमना मायाय श्रीप्रसन्नय मने श्रीमसूरिन पा२९५२ समधन मापने सूयवता 'समभ्यर्थितेन' भने 'तन्वयणेणं' या शह! वामां भाव छ यारे ४था२त्न अने पावनाय. "Aho Shrutgyanam' Page #18 -------------------------------------------------------------------------- ________________ ચરિત્રની પ્રશસ્તિમાં એ બનેયના પારસ્પરિક ઔચિત્યભાવભર્યું ગુણાનુરાગને વરસાવતા સ ” અને “રામ ” જેવા શબ્દો નજરે પડે છે. આનું કારણ એ જ કલ્પી શકાય છે કે આચાર્ય શ્રી પ્રસન્નચંદ્ર ગુણચંદ્રમણિના ગુણેથી આકર્ષાઈ તેમને આચાર્યપદારૂ ક્યાં હશે અને એ રીતે એ બન્ને આચાર્યો એકબીજામાં ઓતપ્રેત થયા હશે. ઉપર જણાવવામાં આવ્યું તેમ ગુણચંદ્ર ગણું અને શ્રી દેવભદ્રસૂરિ એ બને એક જ વ્યક્તિ છે એમાં લેશ પણ શંકાને સ્થાન નથી, કારણ કે જે શ્રેષિની વિજ્ઞપ્તિને આધીન થઈ મહાવીરચરિત્રની રચના કર્યાને નિર્દેશ કારત્નકોશ અને પાર્શ્વનાથ ચરિત્રમાં છે એ જ ઉલ્લેખ, ગુરુનામનિદેશ, પટ્ટપરંપરા વગેરે બધુંય એક સરખું મહાવીર ચરિત્રમાં મળી આવે છે. તેમજ કથા રત્નકેશકાર અને પાર્શ્વનાથ ચરિત્રકાર પિતાને સવેગરંગશાલા ગ્રંથના સંસ્કર્તા તરીકે ઓળખાવે છે છતાં એ નામ–દેવભદ્રસૂરિ નામ એ ગ્રંથની પુષ્પિકામાં ન મળતાં ગુણચંદ્રગણું એ નામનો ઉલ્લેખ મળે છે, જે મહાવીર ચરિત્રના પ્રણેતાનું નામ છે. એટલે કેઈપણ જાતની શંકા વિના આને અર્થ એટલે જ થયે કે-આચાર્ય દેવભદ્ર અને ગુણચંદ્ર ગણી એ બનેય એક જ વ્યક્તિ છે. ઉપર “ગુણચંદ્રગણિ અને શ્રી દેવભદ્રસૂરિ એ ભિન્નનામધારી એક જ મહાપુરુષ છે” એ સાબિત કરવા માટે તેમની જે ત્રણ તિઓને ઉલ્લેખ કરવામાં આવ્યું છે તે ઉપરાંત તેમણે અનેક સ્તોત્રની તથા પ્રમાણપ્રકાશ (૧) જેવા સમર્થ દાર્શનિક ગ્રંથની પણ રચના કરી છે. તેમના સ્તે પૈકી ત્રણે તેત્રે તેમજ પ્રમાણુપ્રકાશ (?) ગ્રંથને જેટલે અંશ લભ્ય થઈ શકયાં છે એ બધાયને અહીં (મૂળ) કથાનિકેશને અંતે પ્રસિદ્ધ કરેલ છે. એ પ્રસિદ્ધ કરેલ સ્તોત્રો જોતાં તેમજ કથીરત્નકેશ આદિમાં સ્થળે સ્થળે આવતી દાર્શનિક ચર્ચાએ જોતાં શ્રી દેવભદ્રાચાર્યનો સમર્થે દાર્શનિક આચાર્યની કેટીમાં સમાવેશ કરે જરા પણ અનુચિત કે અસંગતિભર્યો નહિ જ લાગે. પ્રસ્તુત પ્રકાશનને અંતે જે દાર્શનિક પ્રકરણ અને સ્તોત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે એ પાટણ ખેત્રવસી પાડાના તાડપત્રીય ભંડારમાંની પ્રાચીનતમ ખંડિત તાડપત્રીય પ્રકરણપિોથીમાંથી મળી આવ્યા છે, જેને આધારે તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. એ તે જોવા મળ્યા છે તેવા જ શકય સંશાધન સાથે પ્રસિદ્ધ કર્યા છે, એટલે એના સંબંધમાં ખાસ કશું જ કહેવાનું નથી, પરંતુ “પ્રમાણુપ્રકાશ” નામનું જે પ્રકરણ પ્રસિદ્ધ કર્યું છે એ પ્રકરણના નામને અથવા એના પ્રણેતાને સાચવતો કશોય ઉલ્લેખ એ પિથીમાંથી મળી શકી નથી. તે છતાં એ અપૂર્ણ અને નિનામક પ્રકરણનું નામ મેં “પ્રમાણુપ્રકાશ” આપ્યું છે તે એ પ્રકરણના ત્રીજા લેકમાં આવતા “માઘ થર રનિવાસઃ કાકારે” એ આર્થિક અનુસંધાનને લક્ષમાં રાખીને જ આપવામાં આવ્યું છે. એ જ રીતે ગ્રંથપ્રણેતા તરીકે આચાર્ય દેવભદ્રના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે એનું કારણ એ છે કે-આ પ્રકરણ, ઉપરોક્ત તાડપત્રીયપોથીમાં દેવભદ્રસૂરિકૃત તેત્રસંગ્રહ સાથે સંલગ્ન હોઈ તેમજ આચાર્ય દેવભદ્રની સ્તુત્રરચનામાં તેમજ બીજી દરેક કૃતિમાં તેમની દાર્શનિકતાને પ્રભાવ દેખાતે હોઈ આ કૃતિ તેમની હોવી જોઈએ એમ માનીને મેં પિતે પ્રસ્તુત પ્રકરણને એમની કૃતિ તરીકે નિર્દેશી છે. એટલે સંભવ છે અને કદાચ "Aho Shrutgyanam Page #19 -------------------------------------------------------------------------- ________________ << ન હાય અને એના પ્રણેતા શકય પણ છે કે-પ્રસ્તુત પ્રકરણનું' નામ પ્રમાણુપ્રકાશ આચાર્ય દેવભદ્ર પણ ન હોય. આમ છતાં એ પ્રકરણમાંના આઠમે લૈ ોયા પછી પ્રસ્તુત પ્રકરણ શ્વેતાંખરાચાય વિરચિત છે’ એ વિષે તે જરાપણું શ`કા રહેતી નથી, वादन्यायस्ततः सर्ववित्वे च मुक्तिसम्भवः । पुंखियोश्ध समा मुक्तिरिति शास्त्रार्थसंग्रहः ॥ ८ ॥ : આ લેકમાં જણાવ્યા પ્રમાણે “ પ્રસ્તુત પ્રશ્યુમાં-કેવળજ્ઞાનીને આહારને સભવ છે અને પુરુષ અને સ્ત્રીને એક સરખી રીતે મેક્ષ પ્રાપ્ત થઇ શકે છે. આ એ વિષયે ચર્ચ વામાં આવશે. ” આથી પ્રસ્તુત પ્રકરણ શ્વેતાંબરાચાર્ય પ્રણીત જ છે, એ નિર્વિવાદ રીતે પુરવાર થાય છે. આ પ્રમાણે અહીં ટૂંકમાં જણાવવામાં આવ્યું તે ઉપરથી આપણુને ખાત્રી થાય છે કે-પૂજય આચાય શ્રી દેવભદ્રસૂરિ સમ કથાકાર, સ્તુતિકાર તેમજ દાર્શનિક બહુશ્રુત આચાર્ય હતા. આચાર્ય દેવભદ્રસૂરિના સબધમાં આટલું નિવેદન કર્યાં પછી, ‘તેઓશ્રી કયા ગચ્છના હતા ’ એ પ્રશ્ન રહી જાય છે. આ વિશે અહીં એટલું જ કહેવુ' પ્રાપ્ત છે કે-આજે એમના જેટલા ગ્રંથા વિદ્યમાન છે એ પૈકી ફાઇમાં પણ તેઓશ્રીએ પેાતાના ગચ્છના નામ નિર્દેશ કર્યાં નથી પરંતુ એ ગ્રંથાની વિસ્તૃત પ્રશસ્તિએમાં તેએ પેાતાને માત્ર વંશાખીય અને ચકુલીન' તરીકે જ આળખાવે છે. એટલે આ વિષે અમે પણ તેઓશ્રી પેતે પેાતાને આળખાવે છે. તેમ તેમને ‘જીશાખીય અને ચંદ્રકુલીન આચાર્ય' તરીકે જ ઓળખાવીએ છીએ. " . જો કે જેસલમેરની તાડપત્રીય પાર્શ્વનાથચરિત્રની પ્રતિની પ્રશસ્તિમાં “ વિરજાદુ ચણા ણ પાઠને ભૂંસી નાખીને મદલામાં ‘આવર્તે વલાદાર ' પાઠ અને ‘આય. યિઝિગલઘુશિલાયનામાળો' પાઠને ભૂંસી નાખીને તેના સ્થાનમાં સાયરિસિ યુચિલાળા થવા ઝાથા' પાઠ લખી નાખેલે મળે છે; પરંતુ એ રીતે ભૂંસી-બગાડીને નવાં બનાવેલા પાઠેના ઐતિહાસિક પ્રમાણુ તરીકે કયારે પણ ઉપયેગ કરી શકાય નહિં એટલે અમે એવા પાઠેને અમારી પ્રસ્તુત પ્રસ્તાવનામાં પ્રમાણુ તરીકે સ્વીકાર્યાં નથી. ઉપર જણાવવામાં આવ્યુ તેમ જેસલમેરમાં એવી ઘણી પ્રાચીન પ્રતિઓ છે જેમાંની પ્રશસ્તિ અને પુષ્ટિકાઓના પાડાને ગચ્છન્યામાહુને અધીન થઇ બગાડીને તે તે ઠેકાણે ‘વરત’ શબ્દ લખી નાખવામાં આવ્યા છે, જે ઘણું જ અનુચિત કા છે. ૬. કથારનકાશનાં અનુકરણ અને અવતરણ. આચાર્ય શ્રીદેવભદ્રા પ્રસ્તુત કથારત્નકાશ રચાયે ત્યારથી તેની વિશિષ્ટતાને લઇ એટલી અધી ખ્યાતિ પામી ચૂકયા હતા કે ખીજા ખીજા જૈન આચાર્યŕએ પેાતપેાતાનાં ગ્રંથમાં તેનાં અનુકરણ અને અવતરણા કરીને પેાતાની અને પાતાની કૃતિએની પ્રતિષ્ઠા વધારી હતી. આચાર્ય શ્રીદેવેન્દ્રસૂરિષ્કૃત દેવવંદનભાષ્ય ઉપર શ્રી ધર્મ કીતિ એ રચેલી “ સંઘાચારવિધિ ” નામની ટીકામાં કથારનકાશની કથાને જેમની તેમ સહજ ફેરફાર "Aho Shrutgyanam" Page #20 -------------------------------------------------------------------------- ________________ 10 કરીને ઉદ્ધરી છે. તેમજ સુવિહિત પૂર્વાચાર્યપ્રણીત “ગુરુત-વસિદ્ધિમાં કથા રત્નકેશનું એક આખું પ્રકરણ જ અક્ષરશ: ગોઠવી દીધું છે, અને આચાર્ય શ્રી જિનપ્રભસૂરિએ પિતાના વિધિપ્રકાઠ ગ્રંથમાં દવજારોપણવિધિ, પ્રતિષ્ઠોપકરણસંગ્રહ તથા પ્રતિષ્ઠાવિધિ નામનાં પ્રકરણમાં કથા રત્નકેશનાં તે તે સળંગ પ્રકરણે અને તેમાં આવતા મહેકાનાં અવતરણે કરેલાં છે. ઉક્ત હકીકતને સ્પષ્ટ ખ્યાલ આવે તે માટે આ નીચે થોડોક ઉતાર આપીએ છીએ. कथारत्नकोश विजयकथानक ११ तस्स य रत्नो मित्तो अहेसि दढगाढरूढपडिबंधो। आबालकालसहपंसुकीलिओ नाम सिरिगुत्तो ॥१९॥ सुहिसयणबंधवाणं थेवं पि हु नेव देइ ओगासं । धणमुच्छाए परिहरह दूरओ साहुगोलुि पि ॥२१॥ नवरं चिरपुरिसागय-साक्यधम्मक्खणं जहावसरं । जिणपूयणाइपमुहं जहापयट्ट कुणइ कि पि॥२२॥ उक्खणणखणणपरियत्तणाहिं गोवेइ तं च निययधणं । अवहारसंकियमणो पइक्खणं लंछणे नियइ।।२३॥ सिह जगणीए अन्नया य तुह पुत्त ! संतिओ ताओ। साहितो मह कहमविपरितोसगओ गिहादूरे ॥५२॥ अट्ठावयस्स कोडीउ अट्ठ चिट्ठति भूमिनिहियाओ। ता वच्छ ! किं न ठाणाई ताई इहि खणेसि ? ति ॥६३ ॥ इत्यादि। संघाचारविधि विजयकुमारकथा पृ. ४२८ दृढगाढप्रतिबन्धः श्रीगुप्ताख्यः कुबेरसमविभवः । सहपंसुकीलिओ तस्स आसि मित्तो महाकिविणो ॥२॥ न ददाति स्वजनेभ्यः किञ्चिन्न व्ययति किश्चिदपि धर्मे । धणमुच्छाए वजह गमागमं सव्वठाणेसु ॥३॥ नवरं चिरपुरुषागत-जिनवरधर्मक्षणं यथावसरम् । जिणपूयणाइपमुहं जहाययद्वं कुणइ कि पि ॥४॥ उत्खननखननपरिवर्तनादिभिः तद्धनं निजं नित्यम् । अवहारसंकियमणो गोवंतो सो किलेसेइ ।। ५ ॥ सदनान्तः किञ्चिदपि द्रव्यमपश्यन्नसौ बहुक्लेशैः। भोयणमवि अज्जंतो कया वि जणणीह इममुत्तो।।८।। वत्सेह स्थानेऽष्टौ कोट्यः कनकस्य सन्ति निक्षिप्ताः । तुह पिउणा ता गिण्हसु कयं किलेसेहिं सेसेहि ॥ ९ ॥ इत्यादि। પ્રરતુત વિજય નામના શ્રેષિપુત્રની કથા કથા રત્નકોશકારે ચિત્યાધિકારમાં આપેલી છે ત્યારે એ જ કથા સંઘાચારવિધિના પ્રણેતાએ તેત્રના અધિકારમાં વર્ણવેલી છે. કથાનકેશમાં એ કથા આખી પ્રાકૃતમાં છે ત્યારે સંઘાચારવિધિકારે એ કથાને બે ભાષામાં એટલે કે એક જ ગાથામાં પૂર્વાર્ધ સંસ્કૃત અને ઉત્તરાર્ધ પ્રાકૃત એમ બે ભાષામાં જેલી છે. સંઘાચારવિધિ ટીકામાંની કથામાં જે ઉત્તરાર્ધ પ્રાકૃત છે તે આખી કથામાં માટે ભાગે કથાનકેશનાં અક્ષરે અક્ષર ઉદ્ધરેલ છે અને પૂર્વાર્ધ પણ કથારત્ન કોશમાંની કથાનાં લગભગ અનુરાદ જેવાં છે, જે ઉપર આપેલી સામસામી ગાથાઓને સરખાવવાથી સ્પષ્ટ થઈ જાય એમ છે. "Aho Shrutgyanam" Page #21 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરિ તરફથી પ્રસિદ્ધ થયેલ ગુરૂતત્વસિદ્ધિમાં પૃ. ૪૭ ઉપર સંગરંગશાલાના નામે ઉદ્ધરેલ “વંતરિ તો મારા રામ નાઇ સુવિયો ” એ ગાથાથી શરૂ થતું ૫૯ ગાથાનું જે પ્રકરણ છે તે આખુંય કથાનકેશના પૃ. ૧૦ થી ૧૨ માં ગાથા ૧૮૫ થી ૨૪૩ સુધીમાં છે. ગુરુતત્વસિદ્ધિમાં આ પ્રકરણ સંગરંગશાલાના ઉતારા તરીકે જણાવેલ છે, પણ ખરી રીતે આ પ્રકરણ કથાનકેશમાંનું જ છે. આ ઉપરથી ગુરુતરસિદ્ધિના રચના સમય ઉપર પણ પ્રકાશ પડે છે અને કથાનકેશની આદેયતા પણ પુરવાર થાય છે. વિધિપ્રપા પૃ. ૧૦૯ ઉપર પ્રતિષ્ઠા પ્રસંગને લગતી કેટલીક મુદ્દાઓના વર્ણન અંગેની પાંચ ગાથાઓ આપેલી છે તે અને ત્યાર પછી પૃ. ૧૧૧ ઉપર પ્રતિષ્ઠા સંબંધે જે ૩૯ ગાથાઓ છે તે બધી અક્ષરશઃ પ્રસ્તુત કથા રત્નકેશમાં પૃ. ૮૬ ગાથા ૧૭ થી ૨૫ સુધીમાં ઉપલબ્ધ છે, તથા પૃ. ૧૧૪ ઉપર “દવજારોપણુવિધિના” નામ નીચે જે ૪૦ થી ૫૦ ગાથાઓ નેધેલી છે તે પણ કથાનકોશમાં આવતા વિજયકથાનકમાં પૃ. ૭૧ ઉપર આપેલી ૧૧૪ થી ૧૨૪ ગાથાઓ છે. વિધિપ્રપાકારે ત્યાં કથાનકેશના નામનો ઉલ્લેખ પણ કર્યો છે. આ પ્રમાણે અહીં કથાનકોશનું અનુકરણ અને અવતરણ કરનાર સુવિહિત પુરુષે ના બે ત્રણ ગ્રંથોની તુલના કરી છે, પરંતુ બીજા આચાર્યની કૃતિમાં પણ કથારત્નકેશનાં અનુકરણે અને અવતરણે જરૂર હશે, પરંતુ અહીં તે આટલેથી જ વિરમું છું. આ અનુકરણે અને અવતરણેએ પણ પ્રસ્તુત કથારત્નકેશ ગ્રંથના સંશોધનમાં વધારાની સહાય કરી છે એટલે એ દષ્ટિએ પણ તે તે અનુકરણું કરનારા અને અવતરણ કરનારા આચાયે વિશેષ સમરણાઈ છે. ૭. કથારત્નકોશના સંશોધન માટેની પ્રતિઓ. આજે કથાનકોશની એકંદર ત્રણ પ્રતિએ વિદ્યમાન છે એમ જાણી શકાયું છે, જે પૈકીની એક પ્રતિ ખંભાતના તાડપત્રીય ભંડારમાં છે, એક પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજી મહારાજના વડોદરાના વિશાળ જ્ઞાનભંડારમાં છે અને એક ચૂરૂ (મારવાડ)ના તેરાપંથીય જ્ઞાનભંડારમાં છે. આ રીતે આજે જોવા-જાણવામાં આવેલી ત્રણ પ્રત પૈકી માત્ર ખંભાતના ભંડારની પ્રતિ જ સાવૅત પરિપૂર્ણ છે. તે સિવાય પૂજ્ય પ્રવર્તક મહારાજશ્રીના ભંડારની પ્રતિ એક કાળે સાવંત પરિપૂર્ણ હોવા છતાં અત્યારે એમાંથી આદિ-મય-અંતમાંનાં ઘણાં પાનાં ગુમ થયેલાં હાઈ ખંડિત પ્રતિ છે જ્યારે ચૂંફના ભંડારની પ્રતિ કાગળ ઉપર લખાએલી ગ્રંથના ઉત્તરાખંડરૂપ છે. આ ત્રણ પ્રતે પૈકી જે બે અતિપ્રાચીન તાડપત્રીય પ્રતિઓને મેં મારા પ્રસ્તુત સંશોધનમાં ઉપગ કર્યો છે તેને પરિચય આ ઠેકાણે કરાવવામાં આવે છે – (ખે.) પ્રતિ-આ પ્રતિ ખંભાતના “શ્રી શાંતિનાથ જૈન જ્ઞાનભંડાર”ને નામે ઓળખાતા પ્રાચીનતમ અને ગૌરવશાલી તાડપત્રીય જૈન જ્ઞાનભંડારની છે. પ્રતિ અતિસુકોમળ સુંદરતમ "Aho Shrutgyanam Page #22 -------------------------------------------------------------------------- ________________ થી તાડપત્ર ઉપર સુંદર લિપિથી લખાએલી છે. એની પત્ર સંખ્યા ૧૭ છે. તેની દરેક પૂઠીમાં ત્રણ, ચાર કે પાંચ લીટીઓ લખેલી છે. દરેક લીટીમાં ૧૨૭ થી ૧૪૦ લગભગ અક્ષરો છે. એ અક્ષરેશ ઠેકઠેકાણે નાના-મોટા લખાવા છતાં લિપિનું સૌદર્ય આદિથી અત સુધી એક સરખું જળવાએલું છે. પ્રતિની લંબાઈ પહોળાઈ ૩૧૪રા ઇંચની છે. પ્રતિ લાંબી હે ઈ તેનાં પાનાં સુવ્યવસ્થિત રીતે રહી શકે એ કારણસર દેરો પરોવવા માટે તેના વચમાં બે કાણાં પાડી ત્રણ વિભાગમાં લખાયેલી છે. પ્રતિ વિકમ સંવત ૧૨૮૬માં લખાએલી હોવા છતાં તેની સ્થિતિ હજી જેવી તેવી નિરાબાધ છે. પ્રતિ ઘણી જ અશુદ્ધ છે, એટલું જ નહિ પણ એમાં ઘણે ઠેકાણે પંક્તિઓની પંક્તિઓ જેટલા પાઠો પડી ગયા છે, તેમજ લેખકની લિપિવિષયક અજ્ઞાનતાને લીધે સ્થાન-સ્થાન પર અક્ષરની ફેરબદલી તથા અસ્તવ્યસ્તતા પણ બહુ જ થએલાં છે. પ્રતિના અંતમાં તેના લખાવનાર પુણ્યવાન આચાર્યું અને શ્રાવકની એકવીશ શ્લોક જેટલી લાંબી પ્રશસ્તિ લખેલી હોવા છતાં કઈ ભાગ્યવાને એ પ્રશસ્તિને સદંતર ભૂસી નાખવાનું પુણ્યકાર્ય ઉપાર્જન કર્યું છે !!! તે છતાં એ અમે જે રીતે અને જેટલી વાંચી શકયા છીએ તેટલે ઉતારે આ નીચે આપીએ છીએ. પ્રસ્તુત પ્રતિનાં પાનાં વચમાં કઈ કોઈ ઠેકાણે ઘસાઈ ગયેલાં છે એ બાદ કરીએ તે આ પ્રતિ સાવંત પરિપૂર્ણ છે. પ્રતિ ખંભાતના જ્ઞાનભંડારની હોઈ તેની સંજ્ઞા અમે - સખી છે. પરંતુ જ્યાં ૪૦ પ્રતિ ખંડિત હાઈ ફક્ત આ એક જ પ્રતિના આધારે ધન કર્યું છે ત્યાં આ પ્રતિના અશુદ્ધ પાઠેને ટિપ્પણમાં આપતાં આ પ્રતિને અમે તો એ સંકેતથી ઓળખાવી છે એટલે કે આથી અમે એમ જણાવવા ઈચ્છીએ છીએ કે જ્યાં અમે પાઠભેદ સાથે કતી એમ નેવું હોય ત્યાં એમ સમજવું કે એ ઠેકાણે ૪૦ પ્રતિ ખંડિત હે ઈ તે તે વિભાગને માત્ર સં પ્રતિના આધારે જ સમ્પાદિત કરવામાં આવ્યા છે, ૦ -આ પ્રતિ પૂજ્યપાદ વયે વૃદ્ધ શાંતમૂતિ પરમ ગુરુદેવ પ્રવર્તકજી મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી કાંતિવિજયજી મહારાજના વડોદરાના જૈન જ્ઞાનભંડારની છે. એ પ્રતિ પાટણ શ્રી સંઘના જ્ઞાનભંડારમાં અસ્તવ્યસ્ત તાડપત્રીય પાનાંમાંથી મેળવેલી હેઈ ખરી રીતે એ પાટણ શ્રીસંઘના જ્ઞાનભંડારની જ પ્રતિ કહી શકાય. આ પ્રતિ સુંદરતમ શ્રીતાડપત્ર ઉપર અતિ મનોહર એકધારી લિપિથી લખાએલી છે. પ્રતિના અંત ભાગ અને હોઈ તેનાં એકંદર કેટલાં પાનાં હશે એ કહી શકાય તેમ નથી. તે છતાં અત્યારે જે પાનાં વિદ્યમાન છે તે ૧૩૯ થી ૨૫ સુધી છે. તેમાં પણ વચમાંથી ૧૬૭, ૧૬૮, ૨૦૧ થી ૨૨૭, ૨૪૬ અને ૨૫૯ આ પ્રમાણે બધાં મળી એકંદર એકત્રીસ પાનાં ગુમ થયાં છે. એટલે આ પ્રતિના વિદ્યમાન પાનાં માત્ર ૧૨૬ હોઈ સામાન્ય રીતે એમ કહી શકાય કે આ પ્રતિનાં બે ભાગનાં પાનાં ગુમ થયાં છે જ્યારે માત્ર ત્રીજા ભાગ જેટલાં જ પાનાં વિદ્યમાન છે. આમ છતાં આ ખંડિત પ્રતિ શુદ્ધ પ્રાય હે એણે પ્રસ્તુત ગ્રંથના સંશોધનમાં ખૂબ ૧ જુએ મૂળ ગ્રંથની પ્રસ્તાવના ૫. ૧૨. "Aho Shrutgyanam" Page #23 -------------------------------------------------------------------------- ________________ 18 જ મદદ કરી છે. અનેક ઠેકાણે પંક્તિઓની પંક્તિ જેટલા પાકે, જે સં. પ્રતિમાં પડી ગએલા હતા તે પણ આ ખંડિત પ્રતિદ્વારા પૂરી શકાય છે. પ્રસ્તુત પ્રતિને કોઈ વિદ્વાને વાંચીને સાંગોપાંગ સુધારવા પ્રયત્ન કર્યો છે અને કઈ કઈ ઠેકાણે કઠિન શબ્દ ઉપર ટિપશુ પણ કરેલ છે. પ્રસ્તુત પ્રતિ તાડપત્રીય લખાણુના જમાનામાં જ ગમે તે કારણસર ખંડિત થએલ હેઈ તેમાં ઘણે ઠેકાણે પાનાં નવાં લખાવીને ઉમેરવામાં આવ્યાં છે, જે ૦ પ્રતિને મળતી કોઈ પ્રતિ ઉપરથી લખાએલાં હોય એમ લાગે છે. પ્રતિના પાનાની દરેક પૂઠીમાં પાંચ કે છ લીટીઓ લખેલી છે. દરેક લીટીમાં ૧૧૫ થી ૧૩૦ અક્ષરે છે. પ્રતિની લંબાઈ-પહેળાઈ ૩૦ ઇંચની છે. આ પ્રતિ ઉપર જણાવ્યા મુજબ દરે પરેવવા માટે વચમાં બે કાણું પાડી ત્રણ વિભાગમાં લખવામાં આવી છે. પ્રતિની લિપિ અને સ્થિતિ જોતાં એ પ્રતિ કરતાં વધારે પ્રાચીન છે અને એની સ્થિતિ જરા જીર્ણ થઈ ગઈ છે. પ્રસ્તુત પ્રતિ અત્યારે પ્રવર્તકજી મહારાજશ્રીના જ્ઞાનભંડારમાં હાઈ એની સંજ્ઞા અમે ૪૦ રાખી છે અને જ્યાં પ્રતિમાંના સુધારેલા પાઠભેદને અમે પાઠાંતરમાં આપ્યા છે ત્યાં ઘણ૦ એમ જણાવ્યું છે. પ્રતિઓની વિશેષતા અને શુદ્ધચશુદ્ધચાદિ. ઉપર જે બે પ્રતિઓનો પરિચય આપવામાં આવે છે તે પૈકી ૪૦ પ્રતિ જાતિરહિત શુદ્ધ લિપિમાં લખાએલી છે. એમાં લેખકના લિપિ વિષયક અજ્ઞાનજનિત અશુદ્ધિઓ બહુ જ ઓછી છે તેમજ એ પ્રતિને કેાઈ વિદ્વાને સુધારેલી પણ છે, એટલે તેના વિષે ફક્ત એટલું જ કહેવાનું રહે છે કે પ્રતિના શોધકે કથાસમાપ્તિની પુપિકામાં કેટલેક ઠેકાણે “તિ શ્રીમકdfએ પ્રમાણે ગ્રંથકારના નામને નિર્દેશ કરતી જે પંક્તિ ઉમેરેલી છે એ અમે સ્વીકારી નથી. આ સિવાય આ પ્રતિ વિષે ખાસ કશું જ કહેવાનું નથી. પરંતુ , પ્રતિમાં લેખકના પ્રમાદ અને લિપિવિષયક અજ્ઞાનપણાને લઈ , gs, કુતુ,૪૨, ૩, ૪૨,૩૨,૩૪, ૪, રથ , રસ , નિત્તરિ, નુ ઘુ, કુતુ, ૧૩,૫૧, ૨, જ , મ, શ શ સ ઈત્યાદિ અક્ષરેનો પરસ્પર વિષયસ થવાને લીધે ઘણજ અશુદ્ધિઓ વધી જવા પામી છે. તેમજ પ્રતિના લેખકે ઘણે ઠેકાણે પડિમાત્રા અને હસ્વ ઈકારની વેલટિ –-માં કશે ભેદ રાખે નથી. ઘણે ઠેકાણે એકવવાને બદલે બેવડા અને બેવડાને બદલે એકવડા અક્ષરો લખી નાખ્યા છે. આ જાતના અશુદ્ધ પાઠોને અમે લિપિજાતિના નિયમ, શાસ્ત્ર વિષય, ગ્રંથકારની ભાષા, છંદનું ઔચિત્ય આદિ વસ્તુને લક્ષમાં રાખી સુધારવા પ્રયત્ન કર્યો છે. અને આ રીતે સુધારેલા પાઠેને, વાચકવર્ગને વાંચવામાં ગરબડ કે બ્રાન્તિ ન થાય એ માટે કાષ્ટકમાં ન આપતાં મૂળમાં જ અમે આપ્યા છે અને અશુદ્ધ પાઠોને યથાયોગ્ય નીચે ટિપ્પણમાં આપ્યા છે. પરંતુ જ્યાં જ્યાં બીજી પ્રતિ સહાયક થતી રહી છે ત્યાં અમે એવા અશુદ્ધ પાઠને જતા કર્યા છે. પ્રસ્તુત સંપાદનમાં ઘણે ઠેકાણે કુત, હાનિ, કુન્ડલ, ઈત્યાદિ જેવા પરસવર્ણ યુક્ત પાઠે નજરે પડશે એ અમે નથી કર્યો, પણ પ્રતિમાં જ એ જાતના પરવર્ણવાળા પાડે છે. તેમજ વરિય સં. ફરિત)ને બદલે વિ, વજ, રાન્ના (સં. શાક્ષાત્) ને બદલે સંક્ષે હંસા જેવા વિવિધ પ્રવેશે દેખાશે "Aho Shrutgyanam Page #24 -------------------------------------------------------------------------- ________________ 14 અને દીર્ધ તથા અનુસ્વાર્થી પર એવડાયેલા અક્ષરવાળા થંજા, પડ્યા, અપચાપ જેવા પાઠ પણ જોવામાં આવશે. એ બધા પાઠ આખા ગ્રંથમાં ઠેકન્ડેકાણે ઉપલબ્ધ થતા હાઇ એ બધાને સુધારવા અનુચિત સમજી જેમ ને તેમ કાયમ રાખવામાં આવ્યા છે. પ્રસ્તુત મુદ્રણમાં જ્યાં જ્યાં પ્રતિમાં પાઠા કે અક્ષરા પડી ગયેલા લાગ્યા છે ત્યાં ત્યાં અનુસશ્વાન માટે જે નવી પાઠપૂર્ત્તિ કરવામાં આવી છે એ દરેક પાઠને [ આવા ચારસ કાષ્ટકમાં આપ્યા છે. ] પ્રસ્તુત પ્રકાશનમાં પત્ર ૧૦૧ ના બીજા પૃષ્ઠમાં પહેલા લેાકના ઉત્તરાધ માં ભ્રાન્તિથી ‘જીનિયસમ્મ’િ પાડે છપાયા છે તેને સુધારીને ‘નિતલસ્મ્રુતિ એ પ્રમાણે વાંચવે. અતમાં પ્રસ્તુત ગ્રંથના સશેાધનનાં અને તેના વિષમપદાર્થ દ્યોતક ટિપ્પણી કરવામાં અતિ સાવધાનતા રાખવા છતાં મતિભ્રમથી થયેલી સ્ખલનાએ જણાય તેને સુધારીને વાંચવા વિદ્વાનાને અભ્યના છે, શિરામા પૂજ્યપાદ પ્રવર્ત્તજી મહારાજશ્રી ૧૦૦૮ શ્રી કાન્તિવિજયજી, પ્રશિષ્ય પૂજ્ય શ્રી ચતુરવિજયજી મહારાજ, શિષ્ય મુનિ પુણ્યવિજય, "Aho Shrutgyanam" Page #25 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય પ્રભાવક, ધમરાધક શેઠશ્રી છોટાલાલભાઇ લહેરચંદની જીવનરેખા. પાટણ એ ઈતિહાસપ્રસિદ્ધ વર્ષોના વર્ષોથી ગૌરવવંતુ ગુજરાતનું પાટનગર છે છે. જૈનદર્શનનાં પ્રાચીન, વિશાળ, સુંદર જિનમંદિર, પૂજ્ય પૂવચારચિત વિવિધ ચાર અનુગ( વિવિધ સાહિત્ય)ના પ્રાચીન જ્ઞાનભંડારે, પૂજ્યશ્રી હેમચંદ્રાચાર્ય િવગેરે અનેક વિદ્વાન આચાર્ય, મુનિપંગથી સેંકડો વર્ષોથી વારંવાર થતા છે ચરણસ્પશે અને તેવા મહાત્માઓ દ્વારા ધર્મશ્રવણ, તપ વગેરે અનુષ્યને વડે અત્યાર સુધી તે જનપરી તરીકે સુપ્રસિદ્ધ છે. વળી તેના ઉપર કાળબળે અનેક આક્રમણ થયા છતાં જે પિતાની સંસ્કૃતિ સાચવી રહેલ છે. ભૂતકાળમાં થઈ ગયેલાં જૈન સમાજના સરસ્વતી તેમજ લક્ષમીનાં ઉપાસકે, ઉદ્યોગ પતિઓ, વ્યાપારીઓ, દાનવીરે, શૂરવી, ધર્મવીરની જેમ, પૂજ્ય વિદ્વાન આચાર્ય , તથા મુનિ મહારાજોના વારંવાર આગમનથી વર્તમાન કાળમાં પણ તેમણે પિતાની ધર્મ છે. ભાવના સાચવી રાખેલ છે. જેથી પરંપરાએ કરી ત્યાં જૈન સંસ્કારી અને વ્યાપાર-વાણિજ્ય છે નિષ્ણાત, પુણ્ય પ્રભાવક કુટુંબે હાલ પણ વસે છે. તેવા એક ધર્મપ્રેમી અને સંસ્કારી . કુટુંબમાં શેઠશ્રી છેટાલાલભાઈને સંવત ૧૯૩૦ ના શ્રાવણ શુદિ ૧૫ ના રોજ છે. છે પિતાશ્રી શેઠ લહેરચંદ ન્યાલચંદ અને માતુશ્રી શ્રીમતી ઝરમર બહેનની કુક્ષીમાં જન્મ થયે હતે. કોઈ ચોક્કસ, પવિત્ર કે સર્વમાન્ય તહેવારના પવિત્ર દિવસે જન્મ છે તે પણ પુણ્યનું જ ફળ છે. તેઓ માત્ર બે બંધુઓ હતા. તેમના લઘુબંધુનું છે. નામ મણિલાલભાઈ હતું. આજથી પચાસ વર્ષ પૂર્વે વર્તમાન કાળ જેટલું શિક્ષણ અપાતું લેવાતું ન હ હતું, પરંતુ જૈન સમાજ એ ખાસ વ્યાપાર નિષ્ણાત કેમ હોવાથી સામાન્ય વાંચવા લખવા પૂરતું શિક્ષણ મેળવી પરંપરાગત કેઈપણ વ્યાપારી લાઈન લેવામાં આવતી અને છે "Aho Shrutgyanam Page #26 -------------------------------------------------------------------------- ________________ તેમાં પૂરા અનુભવ મેળવી સ્વતંત્ર વ્યાપાર ખેડતા અને પુણ્યદયે, દેવગુરુધર્મ, તપ આરાધનાવડે અહિ અને પરદેશમાં જઈ સારી લક્ષ્મી મેળવતાં અને શ્રદ્ધાથી ધમમાગે તે લક્ષ્મીના સદુપયોગ કરતાં. તે જ રીતે શેઠશ્રી છેટાલાલભાઈ ( ગુજરાતી ચાર ધારણ ) સુધીનુ સામાન્ય શિક્ષણ જન્મભૂમિમાં લઇ આર તેર વર્ષની ઉંમરે સુ`બઈમાં શેઠ કમા રામજીની ચાલતી પેઢીમાં માત્ર આઠ રૂપીના માસિક પગારથી જોડાયા. થોડા વખત વ્યાપારી લાઇનના પૂરતા અનુભવ મેળવી કરીયાણા બજારમાં શેઠ ગભરૂચ'દ નાગરદાસ માણેકચંદ સાથે પરચુરણ દલાલીને ધંધા શરૂ કર્યાં. તેમની ૧૮ વર્ષની ઉમર હતી, તે વખતે શ્રી છેટાલાલભાઈના શેઠ કરમચંદ નારણુજી અમરેલીવાળાને ત્યાં મણુિમ્હેન સાથે તેમનાં લગ્ન થયાં હતાં. પિતાશ્રી લહેરચંદભાઇના સ્વર્ગવાસ શેઠશ્રી છેટાલાલભાઇની નાની ઉંમરમાં થયેલા ડાવાથી સાધારણ સ્થિતિમાં જીવન પસાર કરી રહ્યા હતા અને વ્યાપારમાં કુટુંબના ભાર સારી રીતે ચલાવતા હતા. ધર્મના સ`સ્કાર વારસામાં મળ્યા હોવાથી આવશ્યક ક્રિયા, શ્રી દેવગુરુભકિત, શાસ્ત્રશ્રવણુ વગેરેને નિત્ય વ્યવસાય ચાલુ હતા. ઉપરાસ્ત રીતે ત્રીશ વર્ષ સુધી ભાગીદારીમાં ધંધા ચાલુ રાખ્યા હતા. હવે પૂર્વભવના પુણ્યે સ્વતંત્ર દલાલીને ધંધા શરૂ કર્યાં. પુણ્યયેાગે થાડા વખતમાં ધંધાના વિકાસ થયા. ઉપરાંત બજારમાં સારા વ્યાપારી દલાલ તરીકે પ્રતિષ્ઠા વધતાં ભારતની અહારના પ્રદેશે. ઈરાન, અરબસ્તાન તથા ઇસ જેવા રાષ્ટ્રોનાં સારા ગ્રાહકે મેળવ્યા તેથી બીઝનેસ વધતાં, આર્થિક સ્થિતિ સારી થતાં લક્ષ્મીની પણ સારી પ્રાપ્તિ થઈ અને મળેલી સુકૃતની લક્ષ્મીને સમાગે વ્યય પણ કરવા લાગ્યા. અનેક પૂજ્ય આચા અને મુનિમહારાજોના વ્યાખ્યાનશ્રવણ વગેરેથી ધર્મશ્રદ્ધા વધતાં શ્રી સિદ્ધાચલજીની નવાણું યાત્રા, ચાતુર્માસ વગેરે કર્યુ હતુ. અને દર વર્ષે અન્ય તીર્થાંની યાત્રાને લાભ લીધા હતા. ૪૭ વર્ષની ઉંમરે ચતુર્થં વ્રત ( બ્રહ્મચર્ય ) લીધું હતું. પૂજ્યા પ્રવત કજી શ્રી કાન્તિવિજયજી મહારાજ, આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના વિશેષ પરિચયમાં આવતા ધર્મ શ્રદ્ધાની દિવસાનુદિવસ વૃદ્ધિ થવા લાગી. સાધુ સાધ્વી મહારાજાઓની ભક્તિ કરવાને પણ નિર'તર ચૂકતા ન હેાતા, શ્રીયુત છોટાલાલભાઈને સંતતિમાં સુપુત્રી હીરાન્હેન, લીલાવતીબ્ડેન તેમજ સુપુત્રા મ્હાટા પુત્ર શ્રી નટવરલાલભાઇ અને લઘુ પુત્ર રમણલાલભાઈ એ ચાર હતા. "Aho Shrutgyanam" Page #27 -------------------------------------------------------------------------- ________________ છ પુત્ર શ્રી નટવરલાલભાઈને કુલ શિક્ષણ આપી, પિતાની ચાળીશ વર્ષની છે ઉમરમાં તેમને ધંધાનું શિક્ષણ સાત વર્ષ સુધી આપી તૈયાર કરી, પિતે ધધામાંથી નિવૃત્ત થયા. પાછળની જિંદગીમાં શેઠશ્રી છોટાલાલાઈએ મળેલી સકૃતની લક્ષમીને જીવનપર્યત છે. સારો વ્યય કર્યો હતો અને સંવત ૧૭ના માગશર સુદી એના જ (મુંબઈ) છે. છે મલાડમાં ૬૭ વર્ષની ઉમરે તેમને સ્વર્ગવાસ થયું હતું. પાછળ પૂજ્ય પિતાશ્રીની ભક્તિ અને સમરણાર્થે બને બંધુઓ શ્રી નટવરલાલભાઈ અને રમણૂલાલભાઈએ જન્મભૂમિ પાટણમાં જૈન બોર્ડિંગને રૂ. ૩૧૦૦૦) આપી મકાન બંધાવી આપ્યું હતું. પિતાની માતુશ્રીને મરણાર્થે રૂ. ૭૫૦૦) આપી ત્યાં જ જીવાતખાતું Us લિ (નાના છના રક્ષણાર્થે) બંધાવવા ત્યાંની પાંજરાપોળને તે રકમ આપી હતી. કાળની ગતિ અકળ છે, તેની કોઈને ખબર પડતી નથી તેમ, દરમ્યાન લઘુ બન્યુ છે રમણલાલ ટુંક વખતની બિમારી ભોગવી ત્રિીશ વર્ષની ઉમરે સ્વર્ગવાસી થતાં શ્રીયુત નટવરલાલભાઈને આઘાત પહોંચે તે સ્વાભાવિક છે. લઘુ બધુના સ્મરણાર્થે રૂા. ૨૫૦૦૧) જી. પાટણ જૈનમંડળ બેન્કિંગ, બાલાશ્રમને અને તે સિવાય બીજા ધાર્મિક કાર્યોમાં પિતાની શક્તિ અનુસાર લક્ષમીને સારો વ્યય કર્યો હતે. શ્રીયુત નટવરલાલભાઈને બે પુત્રે શ્રી વિજ્યકુમાર અને કુમારપાલ થયાં હોવા છતાં, કેઈ પૂર્વના અશુભ કર્મના ઉદયે આવા ધમક કુટુંબ ઉપર બીજી આફત આવી. શ્રી નટવરલાલભાઈને જ્યેષ્ઠ પુત્ર શ્રી વિજયકુમારભાઈના આ સાલના વૈશાખ સુદી ૧૧ ના રોજ આનંદપૂર્વક લગ્ન કર્યા અને બીજે દિવસે તાવ આવે અને માત્ર ચાર પાંચ દિવસની બિમારી ભેગવી ૨૦ મે વર્ષે સ્વર્ગવાસી થતાં શ્રી નટવરલાલભાઈને અસહ્ય દુઃખ આવી પડ્યું. આત્માને આઘાત થયે. ભાવિભાવ બળવાન છે ત્યાં કોઈ મનુષ્યનું ચાલતું નથી. શ્રી નટવરલાલભાઈના જીવનને અશુભ કર્મો અકારું બનાવી દીધું. ધાર્મિક કુટુંબમાં આ આફતજનક પ્રસંગ ન હોય! પરંતુ કમની ગતિ વિચિત્ર છે છે. પૂર્વભવના શુભાશુભ કર્મને વિપાક મનુષ્યને કયારે ભગવા પડે તે જ્ઞાનીગમ્ય છે છે. તે વખતે શાંતિપૂર્વક સહન કરી ધર્મદષ્ટિ સન્મુખ રાખવા સિવાય કઈ માર્ગ છે. હેત નથી. અમે શ્રી નટવરલાલભાઈ અને કુટુંબને દિલાસે આપવા સાથે કર્મસ્વ. "Aho Shrutgyanam Page #28 -------------------------------------------------------------------------- ________________ રૂપની વિચારણા અને દેવગુરુધર્મની વિશેષ વિશેષ ભક્તિ કરવા તેમજ જલે વામિ ભૂતકાળ ભૂલી જવા સૂચવીએ છીએ. શ્રી નટવરલાલભાઈના નાના પુત્ર કુમારપાળ હાલ ભણે છે. શ્રી નટવરલાલભાઈ પણ પરમ શ્રદ્ધાળુ ને સંસ્કારી હોવા ઉપરાંત દેવગુરુધર્મની આવશ્યક ક્રિયા નિત્ય કરે છે. દેવભકિત પૂજામાં તે નિરંતર સ્નાત્ર ભણાવે છે અને છે પિતાને મળેલી અને ઉપાર્જન થતી લક્ષમીને પિતાના આત્મકલ્યાણ અર્થે સુકૃતમાં (ધર્મકાર્યોમાં ) નિરંતર સારો વ્યય કરે છે, તે જ રીતે આ શ્રી ક્યારત્નકેષ ગ્રંથ, જે શ્રી પૂર્વાચાર્ય શ્રી દેવભદ્રાચાર્યકુત મહામૂલે, સમ્યક્ત્વ અને પંચ અણુવ્રતના સ્વરૂપ અને તેના ગુણ, અનુપમ કથાઓ વડે દર્શાવનાર તેમજ સિદ્ધ કરનાર અપૂર્વ છે. જ તેના આ અનુવાદ ગ્રંથમાં પિતાના પૂજ્ય પિતા શેઠશ્રી છોટાલાલભાઈની ભકિત અને જી. સ્મરણાર્થે એક સારી રકમની આર્થિક સહાય આપી, સભાના ધારા પ્રમાણે સીરીઝતલ ગ્રંથમાળા તરીકે પ્રગટ કરવા બતાવેલી ઉદારતા અને કરેલી જ્ઞાનભક્તિ માટે તેલ સભા આભાર માને છે. છે શ્રીયુત નટવરલાલભાઈ દીઘાયુ થઈ આધ્યાત્મિક, શારીરિક અને આર્થિક સંપત્તિ વિશેષ વિશેષ મળવી જીવનમાં ધર્મના અનેક કાર્યોમાં લમીને સદ્વ્યય કરી સખાવતે કરે એમ પરમાત્માની પ્રાર્થના કરીએ છીએ. "Aho Shrutgyanam" Page #29 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા. ધર્માધિકારી સામાન્ય ગુણવર્ણન. સમ્યકત્વ-પટલ: નરવર્મ રાજાની કથા (૧) વિષય પૃષ્ઠ વિષય ૧ મંગળાચરણું ૧ ૧૧ ગુણધર મુનિના વંદનાર્થે ગમન ૨ સમ્યફવના સામાન્ય-વિશેષ ગુણો ક ૧૨ ગુરુએ દર્શાવેલ દેવ તથા ગુનું સ્વરૂપ ૩ સમ્યકત્વના સંબંધમાં નરવર્મ રાજની કથા ૪ ૧૩ સાધુએ સંબંધી વિવેચન ૪ નરવર્મ રાજવીના ગુણ ૫ ૧૪ પાસસ્થાદિકની સાથે વહેવાર કેવી રીતે ૫ ધર્મ કોને કહે? ૬ કરો ? ક ધર્મ સંબંધી નરવર્મ રાજાના વિચારો ૭ ૧૫ નિની મહત્તા ૭ એકાવલિ હારની પ્રાપ્તિ ૮ ૧૬ મેક્ષમાર્ગના દર્શક સાધુએ. ૮ મયણદત્ત અને હરિદતને પૂર્વભવ ૧૭ આસધરને પૂર્વભવ ૯ એકાવલિ હારની ઉત્પત્તિ - ૧૮ નરવર્મરાજાના સમકિતની દેવ-પરીક્ષા ૧૦ એકાવલિ કારના દર્શનથી રાજપુત્રને ૧૯ દેવે કરેલ રાજવીની સ્તુતિ અને આશીર્વાદ ૨૩ થયેલ જાતિસ્મરણ ૨૯ સમકિતનાં દૂષણે શંકા અતિચાર :: ધનદેવની કથા (૨) ૨૦ સમક્તિના દે તેમજ ગુણ ૨૫ ૨૭ ધનદેવના ગૃહનું દૂધ થઈ જવું ૨૧ ધનદેવનું ચરિત્ર ૨૬ ૨૪ શંકાશીલ વૃત્તિથી ધનદેવને દુઃખ-પ્રાપ્તિ ૨૨ ધનદેવને કવિક્રય ૭ ૨૫ જિનવચનમાં અડગ શ્રદ્ધા કાંક્ષાના દુષ્પરિણામ :: નાગદત્તનું કથાનક (૩) ૨૬ અનિરછનીય કક્ષા ૩૧ ર૯ નાગદેવની અસ્થિરતા ર૭ નાગદત્તનું ચરિત્ર ૩૨ ૩૦ કાંક્ષાને કારણે નાગદત્તની નિષ્ફળતા ૨૮ ઈષ્ટદેવની આરાધના "Aho Shrutgyanam Page #30 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ૬ : વિચિકિત્સા અતિચાર : : મગ અને વસુમતીનું વૃત્તાંત (૪) ૩૧ ભાજ૫ જુગુપ્સા ૩૭ ૩૫ વિદ્યાસાધનામાં ગંગની નિષ્ફળતા ૩૨ ગંગ અને વસુમતી( ભાઈબહેન)ની કથા ૩૮ ૩૬ દેવધરને ચૂડામણિ શાસ્ત્રની પ્રાપ્તિ ૨. સહુને માગ ૩૯ ૩૭ ગંગ તથા વસુમતીને પશ્ચાત્તાપ ૩૪ ગંગને કણબણે બતાવેલ વિદ્યાસિદ્ધિ મૂહદૃષ્ટિ દોષ ઃઃ શંખનું કથાનક (૫) ૩૮ મતદષ્ટિનું સ્વરૂપ ૪ ૪૩ સુધર્માચાર્ય પાસે આગમન ૩૯ નૈમિત્તિકનું આગમન ૪૫ ૪૪ કદરૂપા પુરુષને આચાર્યે કહેલ પૂર્વભવ ૫૦ ૪૦ મૃત્યુયોગ જાણવાથી સજાનું ભયાતપણું ૪૬ ૪૫ મુનિ બનેલા સંખની શ્રદ્ધાનું ચલિતપણે પ૧ ૪૧ પ્રભાકરને રાજા બનાવવાનું કાવવું ૪૭ ૪૬ મિથામતિઓથી વ્યામોહિત ન બનવું પર ૪૨ પ્રભાકરના મૃત્યુથી પિતા શંખને ક૯પત ૪૮ સમક્તિનાં ગુણે ઉપબૃહણા :: સરિનું દૃષ્ટાંત (૬) ૪૭ ગુણની પ્રશંસા: શા માટે? ૫૩ પર વિદુર વાદીને બંધુમા મુનિએ કરેલ પરાજય પ૯ ૪૮ જીવાદિ તવેનું સ્વરૂપ ૫૪ ૫૩ ભવાંતરમાં મુનિની મૂકાવસ્થા ૪૯ આચાયે કહેલ સ્વપ્ન-ફલ-પૃચ્છા ૫૬ ૫૪ અભિમાનથી ગુણેને નાશ ૫૦ સ્વમુનિએ કહેલ વન–ફલ ૫૭ ૫૫ ગુણપ્રશંસાથી સમકિતની પ્રાપ્તિ ૫૧ વિદુર નામના વાદીને માટે સંધનું ફરમાન ૫૮ સ્થિરીકરણ :: ભવદેવનું વૃતાંત (૭) ૫૬ સ્થિરીકરણની વ્યાખ્યા ૬૩ ૬૧ ગંગાધર પિશાચને હસ્તિમલ્લરાજા સાથે વાર્તાલાપ ૭૦ ૫૭ બે મિત્રોનું પુચ્છાયાથે પરિભ્રમણ * ૨ હસ્તિમલ્લ અને ભવદેવનું સંયમઝહણ ૭૧ ૫૮ હસ્તિમલનું પરોપકારીપણું ૬૫ ૬૩ ચારિત્રપાલનમાં હસ્તિમાલની ત્રિચિલતા ૭૨ ૫૯ યુદ્ધમાં ગંગાધરનું મૃત્યુ ૬૭ ૬૪ ભવદેવ મુનિનું હસ્તિમને સમજાવવું ૭૩ ૬૦ ગંગાધરનું પિશાચ નિમાં જન્મવું ૬૯ ૬૫ ભવદેવના ઉપેક્ષાભાવથી દુર્લભધિપણું ૭૪ વાત્સલ્ય :: ધન મુનિવરની કથા (૮), ૬૬ વાત્સલ્યની શ્રેષ્ઠતા ૭૬ ૭૭ ધને વિશાહદત કરેલ બચાવ ૬૭ વિશાહદત શેઠની દ્રવ્યક્ષીણતા ૭૭ ૭૪ વજનનું સ્વરૂપ ૬૮ વિશાલદત્તનું સર્વસ્વ લૂંટાઈ જવું ૭૮ ૭૫ ધન સાધુએ કહેલ સ્વવૃત્તાંત અને ૬૯ વિદ્યાનિપુણ દિવાકરનું આત્મવૃત્તાંત ૭૯ વિશાહદત્ત સાથે પુનઃ મેળાપ ૭૦ લેભદશાને કારણે વિશાહદત્તની વિવેકભ્રષ્ટતા ૮૧ ૭૬ વિશાહદત્તની સંયમની અભિલાષા ૭૧ સમતિ વિષે વિશાહદત્તની નિશ્રળતા ૮૨ ૭૭ વાત્સલ્યની મહત્તા જ દિવાકરે વિશાહદત્તને હણવાને કરેલા પ્રયાસ ૮૩ આ "Aho Shrutgyanam Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવના : અચલનું કથાનક (૯) ૭૮ આઠ પ્રકારના પ્રભાવક ૯૦ ૮૫ અચલનો પશ્ચાત્તાપ ૭૯ ગુપ્ત ચર સંબંધી મહાજનની ફરિયાદ ૯૧ ૮૬ તપસ્વી મુનિને અચલે કહેલ રવવૃતાંત ૯૮ • અચલની પ્રતિજ્ઞા ૯૨ ૮૭ અચલને પ્રાપ્ત થયેલ લબ્ધિઓ ૧ અચલને થયેલ મહાપિશાચને મેળાપ ૮૮ અચલ મુનિએ રાજાને કહેલ ધર્મ-પ્રભાવ ૧૦૦ ૮૨ પિશાચે અચલને આપેલ વરદાન ૯૪ ૮૯ અચલમુનિએ હસ્તિયોનું કરેલ રક્ષણ ૮૩ પિશાચે અચલને જણાવેલ ગુપ્તચર ૯૦ અચલ મુનિનું તીર્થકરપણું સંબંધી હકીક્ત ૯૫ ૯૧ પ્રભાવનાનું મહત્વ ૮૪ ગુમારને પકડી લેવાની અવેલેબતાવેલ યુક્તિ ૯૬ ૧૧૮ ૧ર૦ ૧૨ પંચનમસ્કાર :: શ્રીદેવ રાજાનું વૃત્તાંત (૧૦) ૯૨ પંચનમસ્કારને પ્રભાવ ૧૦૪ ૧૦૧ મુનિવરે આપેલ ઉપદેશ ૧૧૪ ૯૩ હર્ષ રાજવીનું દિવિજય–પ્રયાણ ૧૦૫ ૧૨ નમસ્કાર મહામંત્રને પ્રભાવ ૧૧૫ ૯૪ યુદ્ધ માટે હર્ષ રાજવીનું કહેણ ૧૦૬ ૧૦૭ મુનિએ કહેલ મંદિરોત્પત્તિની હકીક્ત ૧૧૬ ૯૫ હરાજવીની યુવરાજ શ્રીદેવને શિખામણું ૧૦૮ ૧૦૪ મંત્રજાપ સમયે રાજાને થયેલ ઉપદ્રવ ૧૧૭ ૯૬ શ્રીદેવ રાજાને મંત્રીઓની સલાહ ૧૯ ૧૦૫ રાજા અને ક્ષેત્રપાલને વાદવિવાદ ૭ શ્રીદેવને પિતાના પાત્ર સાથે સંગ્રામ ૧૧૦ ૧૦૬ બંનેનું પરસ્પર ભીષણ યુદ્ધ ૧૧૯ ૯૮ શ્રીદેવનું નાશી જવું ૧૧૧ ૧૦૭ દેવે કરેલ પ્રભુતુતિ ૯૯ શ્રીદેવને થયેલ મુનિદર્શન ૧૧૨ ૧૦૮ શ્રીદેવનું સ્વર્ગગમન ૧૦૦ ભિલને પણ થયેલ મુનિ-સમાગમ ૧૧૭ ૧૦૯ પંચપરમેષ્ટી મંત્રને પ્રભાવ ચૈત્યાધિકાર:: વિજયનું ચરિત્ર (૧૧) ૧૧૦ જિનમંદિર નિર્માણને વિધિ ૧૨૩ ૧૨૦ અભયદાન માટે વિજયની રાજાને પ્રાર્થના ૧૩૫ ૧૧૧ ચપુરીનું વર્ણન ૧૨૪ ૧૨૧ વિજય અને રાજા વચ્ચે વાર્તાલાપ ૧૩૪ ૧૧ર પિતાની વિજયને શિખામણ ૧૨૫ ૧૨૨ સ્વયંભૂદત્તને આત્મવૃત્તાંત ૧૧૭ ધન સંબંધી પિતા-પુત્ર વિશે ચર્ચા ૧૨૬ ૧૨૩ સ્વયંભૂત્તને થયેલ જાતિસ્મરણ ૧૧૪ ધન ન મળવાથી વિજયની વ્યાકુળતા ૧૨૭ ૧૨૪ ચારનું આત્મવૃતાંત ૧૩૭ ૧૧૫ કેવળી ભગવંતને પૃચ્છા ૧૨૮ ૧૨૫ મુનિ બનેલા ચેરને ધર્મોપદેશ ૧૩૮ ૧૧૬ વિજયે પ્રાપ્ત કરેલ મંત્રવિદ્યા ૧૨૯ ૧૨૬ વિજય મુનિનું ચક્રપુરીમાં ગમન ૧૧૭ વિજયનું રાજાને સમજાવવું ૧૩૦ ૧૨૭ પ્રભાકરના મીમાંસક મતને નિરાસ ૧૧૮ વિજયને જીર્ણોદ્ધારને મનોરથ ૧૧ ૧૨૮ વિજય મુનિનું સ્વર્ગમન ૧૧૯ જિનમંદિરનું નિર્માણ ૧૩૨ ૧૨૯ પ્રભાકર મુનિએ વિજયદેવની કરેલ પ્રશંસા ૧૪ર ૧૪૧ જિનબિંબપ્રતિષ્ઠા પ્રકમ ઃ : પતૃપનું કથાનક (૧૨) ૧૩૦ જિનપ્રતિમાનું વિધાન અને પતિ ૧૪૪ ૧૦૨ લીલાવતી રાણીની ધર્મચર્ચા ૧૪ ૧૧ પ્રતિકાના પ્રકાર ૧૪૫ ૧૩૩ ધમસિંહાચા કરેલ અન્ય મતનું નિરસન ૧૪૦ "Aho Shrutgyanam Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ લીલાવતી રાણીને જિનધર્મ સ્વીકાર ૧૪૮ ૧૪૪ પદ્મરાજવીએ કરાવેલ સુવર્ણ મૂર્તિ ૧૫૮ ૧૫ પાકમારને તાપસ પાસેથી પ્રાપ્ત થયેલ વિલ ૧૪૯ ૧૪૫ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા વિધિ ૧૫૯ ૧૬ વૈરિસિંહ રાજાની ધર્મચર્ચા ૧૫૦ ૧૪૬ પ્રતિષ્ઠાની વિધિનું વર્ણન ૧૩૭ ઈતર મતોનું નિરસન ૧૫૧ ૧૪૭ મુદ્રા અને મંત્રનું વિધાન ૧૪૮ જિન ધર્મમાં રાજાને થયેલ શ્રદ્ધા ૧૫૨ ૧૪૮ પ્રતિષ્ઠા કણ કરાવી શકે? ૧૩૯ રાજાએ કરાવેલ ઘોષણા ૧૫૭ ૧૪૯ જિનભવન નિર્માણની મહત્તા ૧૪૦ પદ્મકુમારે યક્ષદ્વારા કહેવરાવેલ સુદેવ સ્વરૂપ ૧૫૪ ૧૫૦ જિનપ્રતિમાની પ્રતિકાનું ફલ ૧૪૧ મંકર ચારણ મુનિનું મહેલમાં આગમન ૧૫૫ ૧૫૧ પાપતિને જાતિસ્મરણ અને અનશન ૧૬૫ ૧૪૨ ક્ષેમંકર મુનિએ કહેલ ધર્મસ્વરૂપ ૧૫૬ ૧૫૨ દેવ બનેલ પઘરાજવીને ઉપદેશ ૧૪૩ પાકુમારને પિતાની હિતશિક્ષા ૧૫૭ ૧ર જિનપૂજા અધિકાર :: પ્રશંકરનું વૃત્તાંત (૧૩) ૧૮૧ ૧૫ જિનપૂજા વિધિ ૧૬૭ ૧૬૪ મૃતકની કથા પરથી જોગંધરને મળેલ બધુ ૧૭૮ ૧૫૪ જિનપૂજનું મહત્વ ૧૬૮ ૧૬૫ સ્વપ્નમાં દેવે કરેલ સુચન ૧૫૫ સુદર્શન રાજા તથા ભવદત્ત અમાત્યનું ૧૬૬ અષ્ટ પ્રકારી પૂજાનું સ્વરૂપ અવે કરેલ અપહરણ ૧૬૮ ૧૬૭ દેવાનંદમુનિએ સમજાવેલ જિન ૧૫૬ કેવળી મુનિની દેશના ૧૭૦ જગવંતનું માહામ ૧૫૭ આઠ કર્મોનું સ્વરૂપ ૧૭૧ ૧૬૮ રાજાની કેવળી ભગવંતને પૃચ્છા ૧૮૨ ૧૫૮ કેવળી મુનિને ઉપદેશ ૧૨ ૧૬૮ કેવળી ભગવતે કહેલ તેને પૂર્વભવ ૧૮૭ ૧૫૯ કેવળી મુનિની આત્મકથા ૧૭૩ ૧૭૦ અમાત્યની મતિકપના ૧૬૦ મૃતસાધક મંત્ર ૧૭૪ ૧૭૧ અજુનની દલીલેનું નિરસન ૧૮૫ ૧૬૧ મૃતકે કહેલ કથા ૧૭૫ ૧૭ર અર્જુનની હઠીલી પ્રકૃતિ ૧૮૮ ૧૬૨ સોમ વિપ્રને શિખામણ ૧૭૬ ૧૭. રાજા તથા અમાત્ય સ્વીકારેલ જિનપૂજા ૧૮૯ ૧૬૩ સોમને પ્રાપ્ત થયેલ રસ્તે ૧૭૭ ૧૭૪ રાજાનું નગરે આગમન ૧૯૦ ૧૮૪ દેવદ્રવ્યની સંભાળ :: બે ભાઈઓની કથા ( ૧૪ ). ૧૯૮ ૧૯૯ ૨૦૦ ૨૦૦ ૧૭૫ દેવદ્રવ્યની મહત્તા ૧૭૬ શંકા અને સમાધાન ૧૭૭ કોઈ પણ પ્રકારે દેવદ્રવ્યની રક્ષા ૧૭૮ ક્ષેમંકર રાજવીનું પરાક્રમ ૧૭૯ યુગધર કુમારનું મધ્યરાત્રિએ પ્રયાણુ ૧૮૦ કુમારને થયેલ જાતિસ્મરણ અને દીક્ષા-ગ્રહણ ૧૮૧ સુગંધરના માતા-પિતાને શેક ૧૯૧ ૧૮૨ કુછીનું આગમન ૧૯૨ ૧૮૦ કેઢિયાન પૂર્વભવ ૧૯૭ ૧૮૪ મોટાભાઈની નાનાભાઈને શિખામણ ૧૯૪ ૧૮૫ દેવદ્રવ્યભક્ષનું ફળ ૧૯૫ ૧૮૬ નાગદેવને પશ્ચાત્તાપ ૧૯૬ ૧૪૭ યુગધર મુનિવરે સમજાવેલ દેવદ્રવ્યની મહત્તા ૧૯૭ २०४ ૨૦૫ "Aho Shrutgyanam" Page #33 -------------------------------------------------------------------------- ________________ પ શાસ્રાવણમહિમા : શ્રીચુસની કથા ( ૧૫ ૧૮૮ શાસ્ત્રવણુની મહત્તા ૧૮૯ મહીધર શ્રેષ્ઠીની રાજા સાથે મુલાકાત ૧૯૦ શ્રીગુપ્તનું સ્વચ્છાચારીપણુ ૧૯૧ શ્રેણીને રાજાનું આશ્વાસન ૧૯૨ રાનએ શ્રીચુસને કરેલ પૃચ્છા ૧૯૭ શ્રીગુપ્તે કરેલ દિગ ૧૯૪ રાજને મૃત્યુને નિરધાર ૧૯૫ સાવાહનું રાજ પાસે પુનઃ આગમન ૧૯૬ યાંત્રિકનુ રાજા પાસે આગમન ૧૯૭ શ્રીગુપ્તનુ સપડાઇ જવુ ૧૯૮ શ્રૌગુસને દેશવટે ૨૦૯ જ્ઞાનદાનની ખૂબી ૨૦૧ જયચંદ્ર રાજા પાસે આવેલ લેખ ૨૧૧ ચંદ્રસેનના રાષ ૨૧૨ શૈવાલ અને વિજયચંદ્રના સૈન્યનું યુદ્ધ ૨૧૩ ચંદ્રસેને ચૈવાલ પાસે મેકલેલ દૂત ૨૧૪ ચંદ્રસેનની વિચારણા ૨૧૫ ચંદ્રસેનના જાસૂસે ૨૧૬ ચરપુરુષની કુશળ જાસુસી ૨૦૭ ૨૦ ૨૦૯ ૨૧૦ ૨૧૧ ર૧૨ ૨૧૩ ૧૪ ૨૧મ ૧૬ ૨૧૭ ૨૦૮ શાઅશ્રવણુની મહત્તા જ્ઞાનદાન: ધનદત્તનું વૃત્તાંત ( ૧૬ ) ૧૯૯ શ્રીગુસને મળેલ ગળાફ્રાંસે Re ૨૦૦ ખેંચી ગયેલા શ્રીગુપ્તે સાંભળેલ ધર્માદેશ ૨૧૯ ૨૦૧ શ્રીચુસનુ નાશી જવું ૨૦ ૨૧ ર ૨૦૨ શ્રીમુપ્તે સાંભળેલ પોપટનું કથન ૨૦૩ મુનિરાજે કહેલ પેપટને પૂર્વભવ ૨૦૪ મહીધર સાથવાહનું શ્રીગુપ્તના શોધન અથે" પરિભ્રમણ ૨૪૪ ૨૨૪ અભયદાનનું સ્વરૂપ અને લ ૨૨૫ કાપાલિકના સમાગમ ૨૪૫ ૨૨૬ પાતાલકન્યા માટે ચાર મિત્રાનું પ્રયાણું ૨૪૬ ૨૨૭ કાપાલિકના પ્રપંચ ૨૪૭ ૨૨૮ શ્રેષ્ઠી પુત્રને મૃત્યુમાંથી ચાવ ૨૨૯ ચારને સાચું સુખ કાણું આપ્યુ’? ૨૬૦ શ્રેષ્ઠીપુત્ર મખનું પકડાઈ જવું ૨૩૭ સહાયકારક દાનથી થતા લાભ ર શુદ્ધ દાનના પ્રકારે ૨૩૯ સંગમકની સમુદ્ર સર ૨૩ ૨૦૫ સાચવાહની રાજા સાથે મુલાકાત ૨૨૪ ૨૦૬ દેવ અનેલા પોપટનું શ્રીગુપ્ત પાસે આગમન ૨૨૫ ૨૦૭ શ્રીવિજયસૂરિને ધર્માંપદેશ ૨૨} રક્ષ ર૯ ૨૨૯ ૨૩૦ ર ૨૧૭ રશૈવાલનું પરાજિત થવુ ૨૧૮ વિજયચંદ કુમારની વિવિધ વિચારણા ૨૧૯ વિજયચંદ મુનિનુ શિથિલપણું ૨૨૦ વિજયચંદે ઉપાજેલ જ્ઞાનાવરણીય ક્રમ ૨૨૧ ધનશમે કરેલ જ્ઞાન તથા જ્ઞાનીને આદર ૨૪૧ ૨૨૨ શ્રી ધનદત્ત કેવળની દેશના ૨૩૪ ૨૨૩ જ્ઞાનની મહત્તા રા ૨૪૦ ૨૩૨ ૨૩૩ ૨૪૨ ૨૪૩ ૨૩૫ અભયદાન ઃ ૐ જય રાષિનું કથાનક ( ૧૭ ) ૨૪૮ ૨૪૨ ૨૫૦ ૨૧ શખે દૂર કરેલ પિશાચને વળગાડ ૨૩૨ શખે અપાવેલ અભયદાન ૨૩૩ દેવે રાજવીને આપેલ સ્વમ ૨૩૪ જય રાજવીને થયેલ જાતિમરણુ ૨૪૫ જય રાજવીને વૈરાગ્ય ૨૩૬ જન્મ રાષિને કેવળજ્ઞાન સયમ-સાધનમાં સહાયભૂત દાન :: મુજ્ય રાજિષની કથા ( ૧૮ ) ૨૫૦ ૨૧૮ ૨૫૯ ૨૩૭ ૨૩ "Aho Shrutgyanam" ૨૫૧ ૨૧૨ ૨૫૩ ૨૫૪ ૨૫ ૨૫ ૨૪૦ સંગમકના વહાણુ ભાંગી જતાં થયેલ ખચાવ ૨૬૦ ૨૪૧ તચિદાનની ઉત્કૃષ્ટભાવના ૨૬૧ ૨૪૨ તપસ્વી મુનિને કરાવેલ પારણુ રર Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પૂર્વ કર્મની પ્રબલતા વિસિંહનાદનું દષ્ટાન ર૬૩ ૨૪૮ રાજવીને થયેલ જાતિસ્મરણ અને ૨૪જ સંગમકનું શૂળરામથી મૃત્યુ ૨૬૬ આપેલ મુનિદાન ૨૪૫ સુજય રાજવીની ધન સંબંધી ચિતા ૨૬૭ ૨૪૮ દીક્ષાને અભિલાષા ૨૪૬ રાજવીની દાનવીરતા ૨૬૮ ૨૫૦ મુનિદાનને મહિમા ૨૭ લક્ષ્મીની વૃદ્ધિ અને શત્રુ રાજાઓને ૨૫૧ ઉપરુંભ દાન-ધર્મને મહિમા પરાભવ ૨૬૯ ક૭૦ ૨૭૧ ર૭૨ ૨૭૧ ૨૨ ૨૮૩ કુમહને ત્યાગ ઃ વિમલની કથા (૧૯) ૨પર કુપ્રહનું સ્વરૂપ અને નિંદનીયપણું ૨૭૫ ર૫૯ વિમલની વિપરીત વિચારણા ૨૫૭ મંત્રિએ કરેલ પરીક્ષા ૨૭૬ ૨૬૦ દિવાકર મુનિનું સ્પષ્ટીકરણ ૨૫૪ રાજપુત્રની વિમલને શિખામણ ૨૭૭ ૨૬૧ દિવાકર મુનિએ કરેલ વિમલના ૨૫૫ યક્ષ પ્રતિમાની કદર્થના ૨૭૮ મંતવ્યનું નિરસન ૨૫૬ મંત્રીને થયેલ ચિન્તા ર૭૯ ૨૬૨ સરતેજ રાજાને વિમલને ઉપાલંભ ૨૫૭ ૮ દાનનાં પ્રકારે ૨૮૦ ૨૬ વિમલને દેશવટે ૨૫૮ સૂરજનું સમ્યગદષ્ટિપણે ૨૮૧ ૨૪૪ કુગ્રહનું ફલ ૨૮૫ ૨૮૬ ૨૮૭ ૨૮૮ માધ્યસ્થ ગુણ : નારાયણની કથા (૨૦) ૨૬૫ મધ્યસ્થ ભાવનું મહત્વ ૨૮૮ ૨૭૨ જિનદત્ત શ્રાવકે નારાયણુને સમરક યા કરવા સંબંધી પિતા-પુત્રની ચર્ચા ર૯૦ જાવેલ સત્ય સ્થિતિ ર૬૭ નરસિંહ ગુરુએ કહેલ ત્રણ બંધુનું સ્થાનક ર૯૧ ૨૭૩ જૈનાચાર્યના મેળાપ માટેનારાયણની ઉજંદા ૨૯૮ ૨૬૮ દષ્ટિરાગીની વિષમ દશા રહર રજ સાચી સાધુતાનું સ્વરૂપ ૧૬૯ મઢદશાનું પરિણામ ૨૯૩ ૨૭૫ માધ્યરથભાવથી નારાયણે મેળવેલ ૨૭૦ આચાર્યો કરેલ પરીક્ષા ૨૫ નિર્વાસુખ ર૭૧ હસ્તિતાપસ સાથે નારાયણને મેળાપ ૨૯૬ ૨૯૯ પ્રથમ ભાગ સંપૂર્ણ "Aho Shrutgyanam Page #35 -------------------------------------------------------------------------- ________________ - 000 ers શ્રી ક્યારત્નકોષ મ Gaes®eeee) પ્રથમ ભારી अणुव्रतो. બામહ. (અનઅ - ઇ-નાના-6 "અખાના જ નાના નાના पहेलं अणुव्रत. अलसा भवताकायें, प्राणिवधे पङ्गुलाः सदा भवत । परतप्तिषु बधिरा-जात्यन्धाः परकलत्रेषु ॥ અર્થ –હે ધર્મજિજ્ઞાસુઓ! તમારે જે સદૃગતિ મેળવવાની ઈચ્છા હોય તે શ્રેષ્ઠ છે. જનોને નિંદિત એવા નીચ કાર્યમાં આળસુ બની નિરુદ્યોગી થાઓ, તેમજ પ્રાણીઓને વધ કરવામાં હંમેશાં પાંગળા બને, પરપીડાઓમાં બધિરતા ધારણ કરે અને પરસ્ત્રીઓને વિષે જન્માંધની માફક પ્રવૃત્તિ કરે અર્થાત્ તેમની ઉપેક્ષા કરે. મગર, હર, સાહન વિનું અણુવ્રત. असत्यमप्रत्ययमूलकारणं, कुवासनासद्मसमृद्धिवारणम् । विपन्निदानं परवञ्चनोर्जितं, कृताऽपराधं कृतिभिर्विवर्जितम् ॥ અર્થ-અવિશ્વાસનું મૂળ કારણ, ખરાબ વાસનાઓનું નિવાસસ્થાન, સમૃદ્ધિને નિવારવામાં અર્ગલા સમાન, વિપત્તિઓના મૂલ હેતુ, અન્ય જનોને છેતરવામાં અતિદક્ષ અને અપરાધના ખજાનારૂપ એવું અસત્ય વચન જ્ઞાની પુરુષેએ સર્વથા ત્યાગ કરેલું છે. "Aho Shrutgyanam Page #36 -------------------------------------------------------------------------- ________________ 06) OF Damn Ob ક JJ ylu d ---- श्रीजुं अणुव्रत. निर्वर्तितकीर्तिधर्मनिधनं, सर्वागसां साधनं, प्रोन्मीलद्बधबन्धनं विरचित- क्लिष्टाशयोद्बोधनम् | दौर्गत्यैकनिबंधन कृतसुग-त्याश्लेषसंरोधनम्, प्रोत्सर्पत्प्रधनं जिघृक्षति न तद्धीमानदत्तं धनम् ॥ wing અર્થ:—જે ચારીનું ધન પ્રસિદ્ધ એવી કીર્તિ અને સંપત્તિને નાશ કરે છે, તેમજ સર્વ દુઃખાનું સાધન, વધે તથા અંધનને પ્રગટ કરનાર, કિલષ્ટ આશયાને ઉત્પન્ન કરનાર, દુર્ગતિનું મુખ્ય કારણુ, સુગતિ મેાક્ષસુખના સમાગમના રાધ કરનાર અને સંગ્રામાકિના ભય ઉપજાવનાર છે, તેવા અદત્તદ્રવ્યને ગ્રહણ કરવાની યે બુદ્ધિમાન ઇચ્છા કરે અર્થાત કાઇએ ન કરવી જોઇએ. * * चोथुं अणुव्रत. यस्तु स्त्रदारसन्तोषी, विषयेषु विरागवान् । गृहस्थोऽपि स्वशीलेन, यतिकल्पः स कल्प्यते ॥ અર્થ:—જે પુરુષ કામાદિક વિષયમાં વિશેષ રાગના ત્યાગ કરી પેાતાની સ્ત્રી વિષે સંતાષ માની પ્રવૃત્તિ કરે છે, તે ગૃહસ્થેકાટીમાં વત્ત્તતા હોવા છતાં પણ પોતાના શીલવડે મુનિ સમાન ગણાય છે. पांचमुं अणुव्रत. व्याक्षेपस्य निधिर्मदस्य सचित्रः, शोकस्य हेतुः कलेः । केलीवेश्म परिग्रहः परिहृते-योग्यो विविक्तात्मनाम् ॥ અર્થ:પ્રશમ-શાંતિનુણુના એક કટ્ટો દુશ્મન, અધૈર્યના ખાસ મિત્ર, માહુરાજાને વિશ્રાંતિનું સ્થાન, પાપરાશિની જન્મભૂમિ, આપત્તિઓનું મુખ્ય સ્થાન, અસદ્ધ્યાનનુ ક્રીડાવન, વ્યાક્ષેપના ભંડાર, મદના સચિવ-પ્રધાન, શાકના મુખ્ય હેતુ, તેમજ કલિના એક કલિાવાસરૂપ પરિગ્રહના વિવેકી પુરુષાએ પરિહાર કરવા. --શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ( શ્રી લક્ષ્મણુર્ગાણુ. ) "Aho Shrutgyanam" Tv clandeep red hd quQd.. Page #37 -------------------------------------------------------------------------- ________________ ના માતા aboઠનમમ ॐ अहम् ॥ ॐ श्री चिंतामणि पार्श्वनाथ जीनेंद्राय नमः ॥ श्रीमद्विजयानंदसूरीश्वरपादपद्मभ्यो नमः ॥ (શ્રી હેમકાવાર્થ વિરવતઃ) શ્રી ક્યારત્નકોશ. (અનુવાદ) – કવિ – સખ્યત્વ–પટેલ મના ચરણની ચકચકતી નખમાલાની કાંતિમાં ચરણે નમેલા માણસનું પ્રતિબિંબ પડતાં એમાં કેમ જાણે ભવભીરુ લોકો સંતાઈ ગયા ન હોય એવું ભાસે છે. તથા એ ચકચકતા નખની માલામાંથી ઉન્મુખપણે કિરણે પ્રકાશ ચમકી રહ્યો છે, એથી એ કેમ જાણે શિવભવન ઉપર ચડવાની નીસરણું ન હોય એમ પણ લાગે છે, તથા એ નખની માલા ભયાનક એવા સમુદ્રને પાર પામવા જાણે ભેગાં થયેલાં સારાં વહાણની ઘટા ન હોય એવી દેખાય છે એવી જેમની નખમાલા શેભે છે તે પ્રથમ જિનેશ્વર શ્રી રાષભદેવ ભગવાન જયવંતા વતે છે. શિવનગરી તરફ પ્રયાણ કરતા લોકોને માટે મંગલકલશ સમાન એવા શ્રી વીર ભગવાન જયવંતા વર્તે છે. વીરભગવાન સુમનેડભિરામ છે એટલે સુમનો-વિદ્વાન લેકે તથા દેવો એ બનેને માટે વિર ભગવાન સુંદર રૂપવાળા છે અને મંગલકલશ પણ સુમનેડમિરામ છે. સુ–સારી રીતે મનેડભિરામ-મનને ગમે તેવો છે. વીર ભગવાન ચારુપઅચા-સુંદર, પા-પગવાળા છે અને મંગલકલશ ચારુ૫-ચારુ સુંદર, પા "Aho Shrutgyanam Page #38 -------------------------------------------------------------------------- ________________ : કથાનકોશ : સમ્યકત્વ વિષય-મંગળાચરણ પય-પાણીવાળે છે. વળી, વીર ભગવાનનું મુખરૂપ કમળ, સુરહિ-સુંગધવાળું છે અને મંગલકીશ પણ સુરહિયણસયવર છે એટલે કળશના વયણ–મુખ ઉપર સુરહિ-સુગંધી સયવત્તષ્કમળ મૂકવામાં આવ્યાં છે. એ રીતે શ્રી વીરભગવાન અને મંગળકળશમાં શબ્દદષ્ટિથી સમાનતા દેખાય છે. વળી જેમના લાંછન તરીકે કેસરી સિંહ છે, એવા તે વીરભગવાન ફરી ફરીને જયવંતા વતે છે. નહીં જિતી શકાય એવા કષારૂપ શસ્ત્રોની ધાડને જોઈને જેને ઉત્સાહ ગળી ગયેલ છે એવો કેસરીસિંહ જ ખરેખર જાણે તેમને શરણે ન આવ્યા હોય એ એ લાંછનને સિંહ ભાસે છે. બાકીના પણ બીજા બધાય જિનેશ્વર ભગવતે મોહરૂપ મહાઅંધકારને ભેદવા માટે રવિ-સૂર્ય સમાન છે તથા જેમ સગા ભાઈઓ જેલખાનાના બંધને દૂર કરે છે તેમ તેઓ સગા ભાઈઓની પેઠે અમારાં ભવરૂપ જેલખાનાનાં બંધને દૂર કરે. જેમના માથા ઉપરની ફણુઓ ઉપર રહેલા મણિઓની કાંતિ બહુ દૂર સુધી પસરેલી છે એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્થિર રહેલી દીવાની જેવી જણાતી કાંતિ મારા અંધકારને હરી લે. આસપાસ કુંડાળાવાળી ચંદ્રની કળા જેવી દેખાતી દેવી ભગવતી વાણ-સરસ્વતી જયવંતી વતે છે. વાણીને દેહ વિલસતાં નિર્મળ કિરણના મંડળથી સુશોભિત છે તેમ ચંદ્રકળાને દેહ પણ નિર્મળ કિરણોના મંડળથી સુશોભિત છે. વાસુદેવની પેઠે દેખાતા ગુરુઓ મારું વાંછિત નિશ્ચિતપણે કરો. ગુરુએ જ્ઞાનાદિક લક્ષમી સહિત છે અને વાસુદેવ પિતાની શ્રી–લક્ષમી નામની સ્ત્રી-પત્ની સહિત છે. ગુરુઓ સત્ય ઉપર અધિષિત છે અને વાસુદેવ સત્યા-સત્યભામા નામની સ્ત્રીના અધિષ્ઠાતા છે. ગુરુએ પુરુષના ચક્ર-સમૂહને નંદક-આનંદ આપનારા છે અને વાસુદેવ સત-વિદ્યમાન એવા ચક્ર-સુદર્શન ચક્રવડે નંદક છે તથા ગુરુએ સુગયા-સારી ગતિએ તરફ જનારા હોય છે અને વાસુદેવે સુગયા-સારી ગયા–ગડાવાળા હોય છે. એ રીતે ગુરુઓ અને વાસુદેવાનું અહીં શબ્દષ્ટિએ સરખાપણું બતાવેલ છે. એ પ્રમાણે સ્તુત્ય જનની સ્તુતિ કરીને સામર્થ્ય પામેલે એ હું, સમ્યવ વગેરે તની જેમાં સવિસ્તર હકીકત વર્ણવાયેલી છે, એવા શ્રી સ્થાનિકેશને કહેવાને છું. અહીં શ્રી જિદ્રના પ્રવચનમાં શાસ્ત્રોક્ત રીતે આચરવાના કિયાકલાપને બરાબર સમજતા હોય તે એક સુમુનિ અને બી જે સુશ્રાવક. એ બને મુક્તિની પ્રવૃત્તિ માટે અધિકારીરૂપ છે. સુશ્રાવકપણું વિના સુમુનિપણું ઘણું કરીને સંભવતું નથી અર્થાત જે મનુષ્ય દેશવિરતિને બરાબર આરાધી હાય-આચરણમાં ઉતારી હોય તે મનુષ્ય સર્વવિરતિને બરાબર આચરણમાં ઉતારવા સમર્થ થાય છે. જેનામાં જૈનના સામાન્ય ગુણ હોય અને બીજા વિશેષ ગુણે પણ હોય તે, સુશ્રાવકપણાને લાભ પામી શકે છે "Aho Shrutgyanam Page #39 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વના સામાન્ય-વિશેષ ગુણ : કયારત્ન–કોશ : એટલે સુશ્રાવકપણાને સાચવી શકે છે. નીચે જણાવેલાં સમ્યક્ત્વ વગેરે દ્વારો દ્વારા જૈન સામાન્ય ગુવાળાની કસોટી કરી શકાય એમ છે. ૧ સમ્યકત્વયુકત હચ, સમ્યકત્વના દેશો-૨ શંકા, ૩ કાંક્ષા અને વિચિકિત્સા વગરનો હોય. ૫ અવિમૂઢદષ્ટિવાળા હાય, ૬ ઉપખંહક એટલે સમ્યકત્વવાળાને ઉત્તેજક હાય, ૭ સિથર કરનાર એટલે જેઓ સમ્યકત્વથી ખસી જતા જણાતા હોય તેમને સમ્યકરવમાં સ્થિર કરનારો હોય, ૮ વાત્સલ્ય-સમ્યકત્વવંતે તરફ વાત્સલ્ય ધરાવતા હેય, ૯ સમ્યક-વની પ્રભાવના વધે તેમ પ્રવૃત્તિ કરનાર હોય, ૧૦ પંચ નમસ્કારને પરમભકત હોય, ૧૧ ચિત્ય કરાવતા હોય, ૧૨ ચિત્યમાં બિંબની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવતા હેાય, ૧૩ પૂજા કરવામાં ઉદ્યમવત હોય, ૧૪ જિનદ્રવ્યને રક્ષક હોય, ૧૫ શાસ્ત્રોને સાંભળવા તરફ લક્ષ્યવાળ હોય, ૧૬ જ્ઞાનદાતા, ૧૭ અભયદાતા, ૧૮ સાધુઓને સહાયક હોય, ૧૯ કહે-બેટા કદાચહેને દૂર કરનારો હોય, ૨૦ મધ્યસ્થ, ૨૧ સમર્થ,-શક્તિશાળી, ૨૨ ધર્મને અથી–ધર્મને ખપી, ૨૩ આલેચક, ર૪ ઉપાયજ્ઞ-ઉપાને જાણનાર, ૨૫ ઉપશાંત-શાંતિવાળે, ૨૬ દક્ષ-ડહાપણવાળે, ર૭ દક્ષિણ-દક્ષિણયવાળે, ૨૮ ધીર, ૨૯ ગંભીર, ૩૦ ઇન્દ્રિય ઉપર જય મેળવનાર, ૩૧ અપિશુન, ૨૨ પરોપકારી અને ૩૩ વિનયવાન, આ તેત્રીશ ગુને સમજાવવા એક એક ગુણને લઈને નરવર્મ વગેરેનું એક એક કથાનક અહીં કહેવામાં આવશે. જેનામાં જેનના આ સામાન્ય ગુણ હોય તે માનવ, વિશેષગુણેને ધારણ કરવાની ધીરતા મેળવી શકે છે અને તે વિશેષ ગુણે “જીવવધવિરમણ” જીવહિંસાથી અટકવું” વગેરે છે. ૧ જીવવધવિરમણ-જીવવધની પ્રવૃત્તિથી અટકવું. ૨ અલિકવિરમણ—અસત્ય વચનથી અટકવું. ૩ પરદ્રવ્યહરણવિરમણ-પારકી વસ્તુઓની ચોરી કરવાની પ્રવૃત્તિથી અટકવું. ૪ યુવતિવર્જન-બ્રહ્મચર્ય પાલન. ૫ પરિગ્રહ પરિમાણ-પિતાના પરિગ્રહનું-ધન ધાન્ય નોકર ચાકરનું પ્રમાણ બાંધવું. ૬ દિશામાન-ગમનાગમનના વ્યવહારવાળી દિશાએનું પ્રમાણ બાંધવું. ૭ ગઉપગનું પરિમાણપોતાના નિત્ય ઉપગમાં આવતી ખાનપાન, વસ્ત્ર, પાત્ર, આભૂષણ વગેરે વસ્તુઓનું પ્રમાણ કરવું તથા પોતાના ધંધાનું પ્રમાણ કરવું અને જે ધંધા વજર્ય કહેલા છે તેમને ત્યાગ કર. ૮ અનર્થદંડવિરમણવિના કારણે કરાતી અનર્થ ઉપજાવનારી પ્રવૃત્તિઓથી અટકી જવું. ૯ સામાયિક-સમભાવને અભ્યાસ પાડનારી ક્રિયા નિયમિત રીતે કરવાનું વ્રત-સામાયિક કરવું. ૧૦ દેશવકાશિક-રોજની બધી વ્યવહારિક પ્રવૃત્તિઓનું માપ રાખવું. ૧૧ પિષધ દ્રત કરવું, ૧૨ અતિથિદાનને નિયમ રાખ. ૧૩ વંદન ૧૪ પ્રતિક્રમણ-આચરેલા દેની આલોચના કરવી અને ફરી વાર એ દોષ ન થાય એ રીતે પ્રવૃત્તિ માટે સાવધાનતા રાખવી. ૧૫ કાયેત્સર્ગ–આત્મચિંતન-ધ્યાન કરવું. ૧૬ સંવરની પ્રવૃત્તિ કરવી–સંવર એટલે મનમાં દે "Aho Shrutgyanam Page #40 -------------------------------------------------------------------------- ________________ - યાત-કાણ : સમ્યક્ત્વ વિષય ઉપર નરવનચરિત્ર ન પેસે એ રીતે સાવધાનતા રાખીને યતનાપૂર્વક પ્રવૃત્તિ કરવી અને ૧૭ પ્રવજ્યા-આ અહીં ગણાવેલા સત્તર યતનાપૂર્વક વિશેષ ગુણુા છે અને તે દરેક ગુણુ દીઠ જતેદવ વગેરેના કથાનકા ક્રમવાર અહીં કહેવાનાં છે. વળી માનવમાં તે તે ગ્રેા હાય તેા શા થા લાભ મળે છે, એ રીતે અન્વય ષ્ટિથી અને તે તે ગુણેા ન હેાય તા થા થા ગેરલાભ મળે છે એ રીતે વ્યતિરકષ્ટિથી એ બધાં કથાનકા કહેવાનાં છે. ૪ જેમ ભૂમિ શુદ્ધ હોય તેા તે ઉપર દોરેલું ચિત્ર વિશેષ ાભે છે, સ્થિર રહે છે અને લાંબા કાળ સુધી ટકી શકે છે, તેમ જે પુરુષમાં ઉપર કહેલા તેત્રીશ સામાન્ય ગુણે હાય તે પુરુષમાં તે વિશેષ ગુણ્ા વધારે દીપી નીકળે છે. અહીં જે સામાન્ય ગુણ્ણા અને વિશેષ ગુણે કહેલા છે તે તે સૂચન માત્ર છે અને સક્ષેપથી કહેલા છે, માટે તેવા પ્રકારના ખજા પણ સામાન્ય છું અને વિશેષ શુ! પશુ સંભવી શકે છે અને તે બીજી રીતે પણુ ગણાવી શકાય છે, એ ધ્યાનમાં રાખવાનુ છે. જે જીવાએ સમ્યકત્વ પામ્યા પછી પાતાનુ આયુષ્ય માંધી લીધેલ ન હેાય એવા અને જેમનામાં સમ્યકત્વના જીણુ પ્રગટેલા છે તે જવા નરક અને તિયાઁચ ચેાનિઓમાં અવતાર પામતા નથી, વળી એવા સમ્યકત્વ ગુણુના થાડા પણુ સ્પર્શને પામેલા જીવાને વધારેમાં વધારે અપા પુદ્ગલપશ્ર્વિત ન કરતાં અધિક સમય સુધી ભવભ્રમણ સંભવતું નથી. વળી જે માનવમાં બીજા અનેક ગુણા પસરેલા છે એવા તે લાંબા સમય સુધી આ સમ્યકત્વ ગુણુને ખરાબર સ્પર્શેલી હોય એટલે સમ્યકત્વ ગુણુ અને તદનુસાર તેનું આચરણુ હાય તા એ નરવમ નામના રાજાની પેઠે પરમ સુખના સમૂહને પામે છે. પહેલાનાં સમયમાં રાજા નર્વસ જે પ્રકારે સમ્યકત્વ ગુણને પામેલા છે અને તે, એ ગુણ મેળવીને પરમ કલ્યાણનું ભાજન થયેલે છે તે બધી હકીકત અહીં કહેવાની છે તેને ધ્યાનપૂર્વક સાંભળા આ જ મૂઠ્ઠીય નામના દ્વીપમાં ભારત નામનું પ્રસિદ્ધ ક્ષેત્ર છે. તેમાં મગધદેશના તિલક જેવી અને ઇંદ્રની નગરી જેવી રમણીય વિજયવતી નામે નગરી છે. એ નગરીએ કાઇવાર ભયને તા દીઠા જ નથી, એ નગરીની પ્રસિદ્ધિ ખૂંધી દિશાઓમાં થયેલી છે એમાં વસનારા લેાકેાના સમૂહ સમૃદ્ધિવાળા છે. એ નગરી આસપાસ ખાર્થેા તથા બીજા નગરો આવેલાં છે. એની ચારે બાજુ કાંગરાએથી સુરોાભિત એવા એક ઊંચા કાટ શાલતા હતેા, જાણે કે આકાશમાં અદ્ધર રહેલી નક્ષઞાની શ્રેણી કદાચ નીચે ન પડી જાય એવી શકાથી તે નક્ષત્રાને થંભાવી રાખવા માટે એ કેટ એવડા માટે ઊંચા ચણવામાં આત્મ્યા ન હાય એમ દેખાતા હતા. એ નગરીની આસપાસ ઊંચા ઊંચા તરંગવાળી એક માટી ખાઇ શાલી રહી છે. જાણે કે એ નગરીમાં વસતા હિમાલય જેવા મોટાં અનેક દેવમંદિરાનાં તથા ઇશ્વરાનાં સમૃદ્ધિવાળા લેકાનાં દČન કરવા માટે જાણે કે ગંગા નદી જ આવેલી ન હેાય એવી તે ખાઇ દીપે છે. એ નગરીમાં ફક્ત આયુધશાળામાં જ ગયા એટલે ગદા છે, બીજે કયાંય ગયા એટલે ગદા (રામે) નથી, માનવીઓનાં ઘરમાં જ સુમનેાખ ધ–ફૂલેનુ ખધન થાય છે, "Aho Shrutgyanam" Page #41 -------------------------------------------------------------------------- ________________ નરવર્મા રાજાના ગુણોનું વર્ણન. : કયારત્ન-કેશ : બીજે કયાંય સુમને બંધ–સારા સારા માનવેનું બંધન નથી. વળી એ નગરીમાં જે ધનુષ આરુઢગુણ-દેરી ખેંચીને ચડાવેલું છે તેમાં જ પરવધ-શત્રુનો વધ છે પરંતુ કેમાં જેઓ ગુણે ઉપર આરૂઢ થયેલા છે–ગુણવંત જનો છે તેમના તરફથી કયાંય પરવધજીવહિંસા થતી નથી. એ નગરીમાં રહેનારા લેકે તપશ્ચર્યા, દાન અને વિદ્યાની પ્રવૃત્તિમાં મન દેખાય છે, સંત પ્રકૃતિના છે અને પવિત્ર છે, એથી કરીને એ નગરી નિરંતર ઉત્સવવાળી અથવા નિરંતર યજ્ઞવાળી તથા જાણે કે જેમાં કૃતયુગ-સતયુગ આવીને વસેલે છે એવી શેલે છે. નરવર્મા નામે રાજા એ નગરીમાં રાજ્ય કરે છે. નમશકાર કરતા મંત્રી, સામંત વગેરે દ્વારા એ રાજાનું પાદપીઠ શેભે છે અને જયશ્રીરૂપ હાથને બાંધવાને જાણે કે એ રાજા એક મેટા હાથી બાંધવાના થાંભલા સમાન ન હોય એમ દેખાય છે. વળી, એ રાજા, બીજા બધા રાજાઓ કરતાં, બધી કળાઓમાં કુશળતા, અને દાનવૃત્તિવાળો શાસ્ત્રના અર્થોનો બોધ વગેરે અનેક સદ્દગુણવાળો હઈને વિશેષ ચડિયાત છે એટલે જ એ બધા રાજાઓને સારા ઉદાહરણરૂપ બનેલો છે. કથાકેશકાર કહે છે કે-હું માનું છું તેમ વિનય અને નીતિ વગેરે ગુણે એ રાજામાંથી જ નીકળેલા હોવાથી પ્રજાનું પાલન જે રીતે એ રાજા કરે છે તેવી રીતે બીજે ક્યાંય થતું નથી. એવા રાજાની પ્રજા ઉત્તમ વસ્ત્રો અને ઘરેણુઓથી મંડિત હોય તેમાં શી નવાઈ કહેવાય? પરંતુ એ રાજાને શત્રુની સ્ત્રીઓ પણ મોતીના હાર અને કપડાંઓથી સુશોભિત છે. (શત્રુની સતીએ એ રીતે સુશોભિત હેાય એ તે વિધવાળી વાત કહેવાય માટે તેને પરિહાર કરવા સુરાણા-સુવિમૂરિયા ને અર્થ આ પ્રમાણે કરે. મોતીના હાર જેવાં અંસુય–આંસુઓ વડે એટલે એ રાજાના શત્રુની સ્ત્રીએ બોર જેવડાં આંસુઓથી સુશોભિત છે અર્થાત્ રાજાની શૂરવીરતાને લીધે શત્રુઓ મરાયા હોવાથી તેમની સ્ત્રીઓ રડી રહી છે.) વળી એ રાજા, દેવ અને ગુરુ તરફ ભકિતવાળો છે, નાસ્તિતાના વ્યામેહથી મુકત છે. એ રાજા શમરસને-શાંતિને ખપી છે છતાંય બધાં રિપુચકોને એણે જીતી લીધેલાં છે. શાંતિને ખપ અને છતાં શત્રુઓને જિતવાની પ્રવૃત્તિ એ બેમાં વિરોધ છે, તેનો પરિવાર આ પ્રમાણે છે. સમર-સઉવઓગ એટલે સમર–યુદ્ધમાં સઉવએગ-સાવધાન છે તેથી એ રાજાએ બધાં રિપુદળને જીતી લીધેલાં છે. જેમ કુણુને લક્ષ્મી નામની પત્ની છે તેમ એ રાજાને નવા કમળની પાંખડી જેવી પહોળી આંખવાળી અને શીલ વગેરે ગુણોના ઘર જેવી તિસુંદરી નામે સ્ત્રી છે. એ સ્ત્રીને જેવાથી એમ જણાય છે કે રૂપને નિર્માણ કરવાની ઉત્કૃષ્ટ નિષ્ઠાવાળા બ્રહ્માની જાણે એ એક અભૂત સિદ્ધિ ન હોય એવી એ સુંદર દેખાય છે અને એથી જ જગતમાં એના જેવી બીજી કેઈ નારી નથી એવું સંભળાય છે. બુધ નામના ગ્રહને તેષ આપનાર તથા કુવલય-ચંદ્રવિકાસી કમળાને આનંદ આપનાર એવા શરદઋતુના નિર્મળ ચંદ્ર સમાન, બહુતાસો-ડાહ્યા પુરુષોને સંતોષ "Aho Shrutgyanam Page #42 -------------------------------------------------------------------------- ________________ : ક્યારત્ન–કોશ ધર્મ કોને કહે ? આપે એવા, નીતિમાં નિપુણ અને કુવલય-ભૂવલયને આનંદ ઉપજાવનાર એવો તેને હરિદત્ત નામે એક પુત્ર છે. રાજા નરવર્માને કૂર્મની પેઠે એ હરિદત્ત પુત્રની હયાતી પરમ સહાયતારૂપ હોવાથી એ વિશેષ પરિશુદ્ધ હતો અને તેથી જ તે ભારે એવા પણ રાજ્યભાર જેમ શેષનાગ ભૂભાઈને વહે છે તેમ વહેતો હતો. રાજાને મહિસાગર વગેરે અનેક મંત્રીઓ હતા. તે બધા સુકુળમાં જન્મેલા, વિનયવાળા, દક્ષ, ધીર, સ્વામિભક્ત અને શાસ્ત્રના–રાજનીતિશાસ્ત્રના તથા બીજા પણ અનેક શાસ્ત્રોના અર્થની સમજના પારગામી હતા. તે મહાત્મા રાજા એવા એ મંત્રીઓ ઉપર રાજયનો ભાર મૂકીને પંડિતાએ વખાણેલ એવા વિષયસુખને ઉચિત સમયે અનુભવતો સમય ગાળતા હતા. હવે કેઈએક દિવસે જ્યારે રાજા સભામાં સુખાસન ઉપર બેઠેલો હતો ત્યારે ત્યાં ધર્મકથા ચાલતી હતી અને રાજા તેને સાંભળતો હતો. એ સભામાં એક સભાજન બે -કે જે જે કાર્યો કવિરુદ્ધ છે તે બધાનો હંમેશને માટે ત્યાગ કરવાથી, દાક્ષિય ગુણને રાખ, વાથી અને દુખી જને ઉપર દયા કરવી તે ઉત્તમ ધર્મ છે. બીજે વળી એમ બેલ્યોકે ધર્મ શું છે? તેનું સ્વરૂપ કેવું છે? તેના ફળનો લાભ કોને મળે છે? શું “ધર્મ છે?' એ વગેરે વાત સાચી છે ? એ બધી માત્ર કલ્પના છે ? પછી ત્રીજે વળી એમ છે કે–પિતાપિતાની કુલપરંપરાથી જે પ્રવૃત્તિ ચાલી આવે છે અને જેનું પરિણામ પ્રત્યક્ષ છે એ જ ધર્મ છે, એ સિવાય બીજું કઈ ધર્મતત્ત્વ નથી. બીજાએ વળી એમ જણાવ્યું કે શાસ્ત્રમાં જે પ્રવૃત્તિ માટે વિધાન બતાવેલ છે અને જે પ્રવૃત્તિ માટે નિષેધ કહેલ છે તે જ ખરું ધર્મ તત્ત્વ છે; પરંતુ એ નરી પિતાની બુદ્ધિની કલ્પના માત્ર નથી. તે પછી બીજો વળી એમ બેલ્યો કે, શાસ્ત્રો તે ઘણું ય છે અને તે બધાનાં નિર્ણયે પણ જુદી જુદી જાતના એક બીજાથી ઊલટા છે, અનેક પ્રકારના છે, તેમાં અનેક મતભેદો છે એમાં “ ખરું ધર્મતત્વ કયાં છે ? ” એ કેણ સારી રીતે જાણી શકે ? એ પ્રમાણે ધર્મ સંબંધી અનેક વિચારો સાંભળીને રાજા સંદેહમાં પડી ગયો તેણે વિચાર્યું કે ધર્મ તે પરમ પુરુષાર્થ છે, તેને આ લેકેએ મોટા સંદેહના ત્રાજવામાં ચડાવીને ચકડોળે ચડાવ્યા છે. જેમ આકાશકુસુમને સંભવ નથી તેમ ધર્મનું નામનિશાન પણ ન હોય એમ બને નહીં. જે તરફ આબાલગોપાલની, સ્ત્રીએની અને ડાહ્યા લોકેની પણ પ્રવૃત્તિ થતી દેખાય છે એ ધર્મ ન જ હોય એમ કેમ મનાય ? સંસારમાં કેટલાક લોકો હાથીને હોદ્દે ચડીને રાજયલક્ષમી ભોગવે છે, કેટલાક લોકે યુદ્ધમાં ઘડેસ્વારને હરાવીને રાજ્યલક્ષમી ભગવે છે, વળી બીજા કેટલાક તેમની જ સામે તનતોડ મહેનત કરીને અને એથી પરસેવામાં રેબબ થઈને મહાકણે આજીવિકા ચલાવે છે, કેટલાક વળી સુંદર ભેજન અનાયાસે જ મેળવી શકે છે અને બીજાને પણ આપી શકે છે, વળી, બીજા કેટલાક ઘરે ઘરે ભમતા છતાં ય મહાકષ્ટ વાસી અને હલકે આહાર મેળવી પછી મહાદુઃખથી ઉદ્વેગ પામેલા એકલા જ "Aho Shrutgyanam" Page #43 -------------------------------------------------------------------------- ________________ ધર્મ સંબધી નરવર્માના વિચારે. : કથાન–કેશ: સાંજ પડતાં જમી લે છે, બીજા કેટલાક પિતાના નિરુપમ રૂપથી કામદેવની કીર્તિને પણ ઝાંખી પાડી નાખે છે અને પોતાના એવા અદ્દભુત રૂપથી લોકોનાં લોચાને જેમ ચંદ્ર કુમુદનાં વનને આનંદ આપે છે તેમ હમેશાં આનંદ આપે છે. ત્યારે બીજા કેટલાક શ્વાસ, તાવ, ખાંસી, કોઢ અને ક્ષય વગેરે રોગોને લીધે જેમનાં અંગે સડી ગયા છે, ત્યાં ક્ષીણ થઈ ગયા છે એવા છે અને એમની વાત સાંભળતાં એમના પિતાઓ પણ ઉદ્વેગ પામે છે એવા છે. કેટલાક લકે પુષ્ટ સ્તનવાળી અને હરણ જેવી ચંચળ આંખેવાળી દ્વારા ઘેરાયેલા રહે છે, તથા જેમના ગુણ ગવાયા જ કરે છે એવા તેઓ જે માણસ તેમની પાસે જે કાંઈ માગવા આવે તેને યથેષ્ટ ધન આપી શકનારા એવા જીવતાં સુધી વિલાસે જ માયા કરે છે, ત્યારે વળી બીજા કેટલાકની ઉપર તેમની શીલ સ્ત્રીઓ રુઠેલી હોય છે અને તેમના કડકડ એમ કરીને કાકડા બોલતી હોય છે એવા તેઓ જલદી મૃત્યુ આવે એવી માનતા કરનારા સાલાપોલા ઘરમાં પડ્યા રહે છે. આ પ્રમાણે માણસ તરીકે તે બધા માણસ એક સરખા છે છતાં તેમનામાં જે ઉપર જણાવ્યા પ્રમાણે જુદાં જુદાં સુખ દુઃખે દેખાય છે અને આ સંસારની જે જાતની વિચિત્રતા અનુભવાય છે તે બધું ધર્મ અને અધર્મ ન હોય તે સારી રીતે ઘટી શકતું નથી. એ બધી વિચિત્રતાઓનું અને એ બધા સુખ અને દુઃખના લાનું નિર્ણાત્મક કોઈ તત્વ શુદ્ધ બુદ્ધિથી જાણવું જોઈએ અને જે પુરુષ શાસ્ત્રના અર્થો જાણવામાં કુશળ હોય અને માનવમાત્રનું હિત કરનાય હોય તેવા પુરુષના એટલે ગુરુના વચનથી જ એ બધું જાણું શકાય. એવો સુગુરુ પણ પૃથ્વીમાં શો જડતો નથી, જેમ ચિંતામણું રત્ન મહાકણે મેળવી શકાય છે તેમ એવા સુગુરુ પણ અનેક ભવોમાં ઉપાર્જેલાં ભારે સુકૃતના પરિપાકને પ્રકર્ષ થયે હેાય તે જ પામી શકાય છે. રાજા નરવર્મા એમ વિચાર કરતો હતો એવામાં તે સાયંકાલનાં કામકાજની પૂર્ણતાને સૂચવનારું એવું પ્રલયકાળના મેઘ જેવું ગંભીર વાણું વાગ્યું. હવે થોડા થોડા હલતા કમળની પાંખડી સમાન લાંબી આંખવાળા રાજાએ સભાનું વિસર્જન કર્યું અને બધા માણસોને જવાની રજા આપી એટલે બધા સભાજને ઊઠી, રાજાને પ્રણામ કરીને પિતપોતાને ઘેર ગયા. બરાબર એ વખતે માથા ઉપર હાથ જોડીને અને રાજાને નમીને તેનો દ્વારપાળ રાજાને વિનંતિ કરવા લાગ્યો કે-હે દેવી! તમે સાંભળે. તમારા પ્રિય મિત્ર કે જે દૂર દેશાંતરથી આવેલ હેઈને તમને મળવાને વિશેષ ઉત્કંઠિત થયેલ છે તે મળવાને માટે આવીને બહાર ઊભેલો છે તે આપને શું હુકમ છે? રાજા બે -તું તેને મારી પાસે મોકલ. પછી દ્વારપાળે મોકલેલે તે, રાજાસભામાં પહોંચ્યો અને રાજાએ તેની તરફ સહર્ષ દષ્ટિથી જોયું. તે મદનદત્ત નામે પિતાનો પ્રિય મિત્રને જોવે છે. ઘણા લાંબા વખતે તે અહીં શા માટે આવેલ છે? એમ રાજા વિચારે છે ત્યાં તે મિત્રે રાજાને આદરપૂર્વક પ્રણામ કર્યા અને "Aho Shrutgyanam Page #44 -------------------------------------------------------------------------- ________________ - કયારત્ન-કાય : એકાવલ હારની આશ્ચયકારક પ્રાપ્તિ. રાજા તેને સ્નેહપૂર્વક ભેટી પડયા. આસન ઊપર બેઠેલા અને રાજાએ પૂછ્યુ –હુ પ્રિય મિત્ર ! તુ આટલા સમય સુધી કાં કાં ભમી–ફરી આગૈા ? શું શું દીઠું' ? અને શું શું પેટ્ઠા કર્યું' ? મિત્ર આણ્યે.-૩ દેવ ! લાટ, મહારાષ્ટ્ર, ગોડ, સારઢ, પારિપાત્ર, મલય, માલવા, વેરાગર, વજ્રાકર, દેશ, સિધ, સૌવીર, કાશી, કેશલ, નેપાલ, કીર અને જાલધર વગેરે દેશેામાં હું ફલે છેં. ત્યાં જુદા જુદા પોષાક પહેરનારાં અનેક નરનારીઓને મે' દીઠાં છે. એ દેશમાં દેવભવન જેવાં ઊંચાં ભવના મે જોયેલાં છે, મહે સરખા રાજાએ મે' એ દેશેામાં જોયેલા છે તથા એવાં અનેક અનેક આશ્ચયે મેં તે દેશોમાં જોયેલાં છે કે જેનુ વર્ણન પણ કરી શકાય એમ નથી. તથા એ દેશમાં ફ્રી ફ્રીને મેં કુબેર ભંડારીના કરતાં વધારે ભડાર-અથ પેદા કરેલા છે તથા ત્રણ જગતમાં સાર જેવા એવા આ એક એકાવલ હાર મે' મેળવેલા છે. હું પૃથ્વીનાથ ! બીજા બધાં કરતાં એ હારની પ્રાપ્તિ જ અનેક આશ્ચર્યથી ભરેલી છે. આ હાર એવા છે કે એની પ્રાપ્તિની હકીકત સા ફ્રાઈના ચિત્તને વિસ્મય રસથી ભરી દે એવી છે. હવે મધુર મધુર ગુંજતુ, ઉદ્દામ તબલાના અને સરસ ઢોલના અવાજેથી ભરેલુ, નાચનારી અનેક વારાંગનાઓની મણિમય ધમધમતી ઘુઘરીએના અવાજવાળુ, કાનને ભારે સુખ આપનારા સંગીતના ભારે સ્વરથી ભરેલું એવું જે નાટક રાજસભામાં ચાલતું હતું. તે નાટકને પવનથી ઝુલેલા કમળની જેવા હાથવડે રાજાએ અટકાવી દીધુ. અને એ રીતે નાટકને અટકાવીને રાજા એલ્યે.—હૈ પ્રિય મિત્ર ! હમણાં ત્રીજી બધી વાતે જવા દે પરંતુ આ હારની પ્રાપ્તિ તને જે રીતે થઈ છે તે બધી હકીકત તું સાવધાન થઈને મને જશુાવ. તે મિત્ર મેલ્યા, “હે દેવ ! સાંભળેા. પહેલાં તમારી પાસેથી નીકળીને હું ધન કમાવાને કારણે પૂર્વ દેશમાં જઈ પહોંચ્યું. હાલતે ચાલતે હું સિંદ્ધ અને હરણ્ણા જેમાં વસેલાં છે એવી ભયાનક અને ખીચાખીચ અનેક વૃક્ષાનાં જંગલથી સાંકડી બનેલી દુવઇ નામની અઢવીમાં મુશ્કેલીથી જઇ પહેાંચ્યા. ત્યાં પહોંચતાં મારી પાસેનું પૂર્વે આણી રાખેલું બધુ પાણી ખૂટી ગયું તેથી હું ત્યાં ચારે બાજુએ તરફ પાણીને શેાધવાની પ્રવૃત્તિમાં લાગી પડ્યો. જ્યારે ક્યાંય પણ મારા માણસે। પાસેથી પાણી વિષે કાંઇ ન સાંભળ્યું, અને મેં પણ કયાંય પાણી ન દીઠું ત્યારે હું ભારે ભયભીત થઈ ગયા અને વનખંડ તરફ્ શીઘ્ર વેગથી જઈ ચડયા. એ વનખંડમાં સૂર્યમંડળની જેવા ભારે તેજસ્વી એવા એક જૈનાચાર્યને મે’ દીઠા. જાણે કે એ પ્રકાશના રાશિ પાતે જ ન હોય અથવા સુશ્રમધર્મ પાતે જ હાય એવા અને બહુ શિષ્યા સહિત સયુક્ત વળી એ વિધ્યપ તની પેઠે બહુસાવ છે એટલે વિધ્યપર્યંત જેમ અહુ સાલમ( શ્વાપદ ) જંગલી-ક્રૂર પ્રાણીઓવાળા છે તેમ એ બહુસાવ( શ્રાવક્ર)વાળા જોયાં. વળી ઇંદ્રની જેમ બૃહસ્પતિના વર્ગ રક્ષા કરે છે તેમ આ આચા જીવવગ્ન-જીવ માત્રની રક્ષા કરનારા હતા. એમનું ગુણશ્વર સૂરિ નામ હતું.એ આચાર્યની "Aho Shrutgyanam" Page #45 -------------------------------------------------------------------------- ________________ ગુરુએ જણાવેલ મયણદત્ત અને હરિદતને પૂર્વભવ. * કયારત્ન–કોશ : આગળ ઉજજવળ ઝળહળતા મણિમય મુકુટવડે ચકચક્તિ કપાળવાળે, તાજા ઊગતા સૂર્યથી સુશોભિત ઉદયાચલ પહાડ જે તેજસ્વી, આમળાં જેવાં મોટાં મેતીઓને મનહર હાર પહેરવાથી જેનું આખું ય ગળું–આખે ય કંઠ-ઢંકાઈ ગયો છે એવો, જાણે કે તારા સમૂહથી મેરુપર્વત પોતે હોય એ ભારત અને પિતાની ભરજોબનવંતી દેવીની સાથે આવેલે કોઈ દેવ શ્રીજિનભગવાને ઉપદેશેલ ધર્મને સાંભળતો બેઠો હતે એમ મેં જોયું. અમૃત જેવાં તે મુનિ પતિનાં વચને સાંભળીને અને તે દેવના હારમાંથી નીકળતાં અમૃત જેવાં શીતળ કિરાને જોઈને મારી અને પ્રકારની તૃષણા એટલે મહા તૃષ્ણા અને અંદરનો સંતાપ એ બનેની શાંતિ થઈ ગઈ. આ બધું જોઈને મને એ આચાર્ય તરફ વિશેષ ભક્તિભાવ ઉપ અને પેલા દેવ તરફ પણ બહુમાન થયું એથી આચાર્યને અને એ દેવને પ્રણામ કરીને હું તેમની પાસે બેઠો. હવે દેવે પિતાની વિકસિત કમળની પાંખડી જેવી આંખ મારા તરફ ફેરવી અને જાણે કે એને કઈ વિશેષ સનેહવાળો પોતાનો ભાઈ ન મળ્યો હોય એ રીતે એણે મારા તરફ જોયું અને એથી એ ખુબ સંતોષ પામી આચાર્યને પૂછવા લાગ્યા હે ભગવંત! આ પુરુષ કોણ છે? વળી, એને જોતાં જ મને મનમાં વિશેષ સંતેષ કેમ થયો? દેવનો આ પ્રશ્ન થતાં તેને ઉત્તર આપતા આચાર્ય નીચે પ્રમાણે કહેવા લાગ્યા. હે દેવ ! તને પોતાને જ અવધિજ્ઞાન થયેલ છે અને તે જ્ઞાનદ્વારા તે સાચી હકીકતને બરાબર જાણે છે એટલે તને તે પૂછેલા પ્રશ્ન વિશે શું કહેવાનું હોય? તે પણ કેવળ યાદી માટે તારા મનને ઉત્તર આપું છું. આ દેવના ભવની પહેલાના ભાવમાં કેસંબી નગરીમાં જય નામે રાજા હતો. તે રાજાને ત્યાં તું અને આ પુરુષ એમ તમે બન્ને પુત્ર સાથે જન્મેલા હતા. તું માટે હતો અને આ નાને હતો. ત્યાં બાળપણમાં જ તમારી માતા મરી ગયેલી હતી એથી તમને બનેને ધાવમાતાએ ઉછેર્યો. વખત જતાં તમે અને પુરુષની બોંતેર કળાઓ ભણીગણીને જુવાન થયા. કેઈ સમયે રાજાએ યુવરાજપદવી આપવા માટે આદરપૂર્વક બોલાવ્યા અને દિવ્ય કપડાં તથા ઘરઓ આપીને તમારું બન્નેનું સારી રીતે સન્માન કર્યું. આ બધી હકીકત તમારી ઓરમાન માતાએ જાણું, તેથી તે ક્રોધે ભરાણી અને તેને એમ શંકા થઈ કે હવે મારા પુત્રને રાજ્ય મળવામાં જરૂર વિખે આવશે એથી એ અનાર્ય એવી તમારી ઓરમાન માએ જ્યારે તમે બંને જણા રમવા માટે બાગમાં ગયેલા હતા ત્યારે કઈ વિશ્વાસ પુરુષને હાથે તમને બન્નેને ઝેરથી ભરેલ એ કૅઈ જાતને ખોરાક ખવરાવ્યા. હવે તે ઝેરી ભેજન ખાવાથી તમે બંને જણા, પ્રથમ ઊગતા કમળ પાંદડાંવડે મનોહર દેખાતાં એવા એક આસોપાલવના વૃક્ષની નીચે મૂછિત થઈને પડ્યા. "Aho Shrutgyanam Page #46 -------------------------------------------------------------------------- ________________ : કથારન-કાશ હરિદા વગેરેના પૂર્વભવ વર્ણન. ૧૦ બરાબર તે જ સમયે તમારા ભાગ્યને લીધે ત્યાં જ દીવાપર નામે એક સાધુ આવી ચડ્યા અને તે ગલાવવા ઈચ નામના ઉત્તમ સૂત્રના પાઠને ગણવા લાગ્યા. એ સાધુ એ સૂત્રને પાઠ ગણતા હતા ત્યાં કુરાયમાન ગરુડના ચિહ્નવાળે, મણિમય મુકુટને લીધે ચકચકિત માથાવાળો એવો ગરુલાધિપતિ નામને એક દેવ તે સાધુને વંદન કરવા આજે. સૂર્યના પ્રભાવથી જેમ અંધારું નાશી જાય તેમ તે ગરુલાધિપતિના મહિમાને લીધે તમારું બનેનું ઝેર ઝટ ઉતરી ગયું અને તમે બને જાણે કે સૂઈને જાગ્યા છે એ રીતે આળસ મરડીને બેઠા થઈ ગયા. પછી તમારા પરિજનોએ-સેવકોએ તમને જણાવ્યું કે “તમારી સાવકી માએ તમને બનેને ઝેરવાળું કશુંક ખવરાવેલું, એને લીધે તમે અને મૂછ પામેલા છતાં આ મુનિરાજના મહિમાને લીધે પાછા જીવતા થયા છે.' આ બધું જાણ્યા પછી તમે બને સાધુના ચરણમાં નમી પડ્યા. પછી તમને બન્નેને પેલા ગરુલપતિ દેવે કહ્યું કે: હે ભાઈએ, તમે બને ખરેખર પુણ્યશાલી છે, તમારા બનેના પુણ્યને લીધે જ આ અમૃતમૂર્તિ ઉત્તમમુનિ ભાગ્યયોગે પણ અહીં આવી પહોંચ્યા. તમને તમારી સાવકી માએ ઝેર ભેળવેલું ભોજન ખવરાવેલું હતું અને તેથી તમે અને મૂચ્છિત થઈ ગયા હતા એટલે આ મુનિ અહીં ન આવ્યા હતા તે તમે બને ધર્મ અને અર્થની સાધના કર્યા વિના એમ ને એમ મરણ પામ્યા હત. હજુ પણ કશું બગડી ગયું નથી, મારું કહેવું માને તે તમે અને હવે ચિંતામણિ રત્નની પેઠે પ્રયત્નપૂર્વક આ સાધુની આરાધના કરો. એ પ્રમાણે તમને બન્નેને એ ગરુલપતિએ સમજાવ્યા અને પછી સાધુને વંદન કરી જેમ વાદળમાં વિજળી છૂપાઈ જાય તેમ તે, જમીનમાં અંતર્ધાન થઈ ગયે. તમે બન્નેએ પણ વિચાર કર્યો કે જ્યાં આપણે પોતાનાં માણસો પણ આવી દુર પ્રવૃત્તિ કરતાં હોય ત્યાં હવેથી આપણે આપણા પિતાના ઘરમાં રહેવું ઠીક નથી. પાણીમાં પડેલા હાથીઓને જેટલી જેટલી આપદા પડે છે, તેમ ગૃહવાસમાં રહેલા માણુને પણું વડની વડવાઈઓ જેટલા ઘણુ અનર્થો આવી પડે છે. તેમને કયાં અનર્થો નથી કનડતા એ જ આશ્ચર્ય છે. ખરી રીતે આ સાધુ મહાત્મા ધન્યરૂપ છે. જેમ ઘરનું પાંજરું તજી દઈ શુદ્ધ પક્ષને સ્વીકાર કરી શુદ્ધ પક્ષ-પાંખવાળા પક્ષીની પેઠે પૃથ્વી ઉપર સ્વતંત્રપણે વિહરી રહ્યા છે, તેમ જેમાં દુઃખનાં જળ અભર ભર્યા છે અને મૃત્યુના મગર છલાં મારી રહ્યાં છે એવા આ ભવસમુદ્રને તર હોય તો અમારે પણ હમણાં આ મુનિરૂ૫ વહાણને મજબૂતપણે આશ્રય કરવું જ જોઈએ. તમે બનેએ આવો વિચાર નક્કી કર્યો અને પરમભક્તિથી એ મુનિને નમી તમે અને વિલંબ કર્યા વિના જ એ મુનિની પાસે દીક્ષા લેવા માટે ઉપસ્થિત થઈ ગયા. રોગ્ય જાણીને તમને બન્નેને એ તપસ્વી મુનિએ દીક્ષા આપી, પછી તમે બને ચારિત્ર "Aho Shrutgyanam Page #47 -------------------------------------------------------------------------- ________________ - - એકાવલિહારની ઉત્પત્તિ. : કથાન-કેન : પાળી કાળધર્મ પામીને સૌધર્મક૫ નામના સ્વર્ગમાં દેવને અવતાર પામ્યા. સ્વર્ગમાં એકનું નામ વિજજી૫ભ હતું અને બીજાનું નામ વિજજુસુંદર હતું. તેમાં તું પિતે વિજ૫ભ છો અને આ ભાઈનું નામ વિજસુંદર હતું. આ વિજજુસુંદર સ્વર્ગમાંથી ચીને વિજયવઈ નામની નગરીમાં કોઈ વાણિયાને ત્યાં પુત્રપણે જન્મ પામે. તેનું નામ મયદત્ત પડયું. એ ગુણવંત મયદત્ત ધન કમાવા માટે આ તરફ આવી ચડ્યો અને તે તેને નજરે દીઠે. એ રીતે પૂર્વભવના ભાઈ તરીકેના વિશેષ સ્નેહને લીધે એને જેવાથી હે દેવી! તને વિશેષ પ્રમાદ થયેલ છે. અને તેને આના ઉપર સ્નેહ થવાનું કારણ એ રીતે પૂર્વભવને નેહ જ છે. સાધુએ કહેલી આ બધી હકીકત જાણીને અને યથાર્થ પરમાર્થના વિસ્તારને સમઅને એ દેવે મને પોતાનો એકાવલીહાર સ્નેહ સાથે આવે. પછી એ દેવે પિતાના કપાળ ઉપર બન્ને હાથ જોડીને ગુરુને પૂછયું: હે ભગવાન! મને હવે ઊંઘ આવી જાય છે, અરતિ થાય છે-ચેન પડતું નથી, મારું કલ્પવૃક્ષ કંપ્યા કરે છે. આ બધાં અમંગળ નિશાને થયાં કરે છે એથી એમ જણાય છે કે હવે તો મારું આયુષ્ય ઓછું છે, તો હવે તમે મને કહે કે આ સ્વર્ગમાંથી અવ્યા પછી મારો જન્મ કયાં થનાર છે? અને મને ધિને લાભ કેવી રીતે થશે? આ સાંભળી મુનિવર બોલ્યા હે દેવી! તું સ્વર્ગ માંથી મરણ પામી ભારતવર્ષમાં આવેલા મગધ દેશની વિજયવઈ નામની નગરીમાં નરવર્મ નામના રાજાને ત્યાં પુત્ર જન્મ પામીશ. ત્યાં તારું નામ હરિદત્ત થશે. તે આ મયણદરને આપેલા એકાવલીહારને ત્યાં હું જઈશ અને આ હારને જેવાથી તને બેધિને લાભ થશે. આ હકીકત જાણીને તે વેળાએ દેવ પિતાને સ્થાનકે ગ; પરંતુ આ બધો બનાવ જોઈને મનમાં મને ભારે વિરમય થયે, તેથી મેં એ મુનિરાજને પૂછ્યું કે-હે ! આ હારની ઉત્પત્તિને વૃત્તાંત જણાવવા કૃપા કરો. હવે એ વિષે શ્રીગુરુ કહેવા લાગ્યા: હે ભદ્ર! બરાબર ધ્યાન રાખીને સાંભળ. પહેલાંના સમયે વિધ્યગિરિની ઉત્તમ તળાટીમાં સયદુવાર નામે એક નગર છે. ત્યાં પૂરણ નામે એક શેઠ વસે છે. તેણે તાપસની દીક્ષાને સ્વીકાર કરી ભારે કઠણ તપ કર્યું. છેલ્લે અનશન સ્વીકારી તે મરણ પામ્યા અને ચમચંચા નામની દેવનગરીમાં તે ચમાર નામે ઇંદ્ર થશે. એ ચમર કેઈ વખત પોતાની રાજધાનીના ઉપરના ભાગ તરફ જેવા લાગ્યો. ઉપરના ભાગમાં તેણે પોતાના માથાના બરાબર ઉપરના જ ભાગમાં સિંહસન ઉપર બેઠેલા શકે અને જે. અને એ જોતાં જ તેને ભારે ક્રોધ વ્યાપી ગયો. ત્યાં ઉપર એ શકની સૈધર્મસભા છે. એ સભામાં ઇદ્રની આગળ નાટક ચાલી રહ્યું છે. તેની આજુબાજુ સામાનિક દે, ત્રાયઅિંશ દેવો અને અંગરક્ષક દેવેની સભા બેઠેલી છે. પોતાના માથા ઉપર આ બધું આવેલું જેઈને પેલે ચમાર કહેવા લાગ્યઃ "Aho Shrutgyanam Page #48 -------------------------------------------------------------------------- ________________ * કયારત્ન-કાષ :. ચમકને ઉત્પાત અને એકાવલી હારની ઉત્પત્તિ. ૧૬ અહ હો! આ ધીઠ છે, કેવી રીતે એ મારા માથા ઉપર બેઠેલે છે? અથવા કેઈનું પરાક્રમ જેણે જોયું હોતું નથી, અથવા જેનું ભાગ્ય ફરેલું હોય છે એ માણસ શું શું કરતો નથી? આ શકે મારે માથે જે અવિનયનું ઝાડ વાવેલું છે તેનું ફળ મારે તેને હમણાં જ ચખાડવું ઘટે અને તેના અવિનયને દૂર કરો ઘટે. જે લેકે વીરવૃત્તિવાળાશૂરવીર હોય છે તેઓએ પોતાની પ્રવૃત્તિમાં ઢીલ ન કરવી એવું નીતિશાસ્ત્રનું વચન છે. આ પ્રમાણે વિચાર કરી તે ચમરે ભારે ક્રોધના માર્યા પોતાની આંખના ખૂણા એવા તે લાલચોળ કરી નાખ્યા કે જેને લીધે તેના રહેઠાણની ભીંતે પણ જાણે કંકુના રસથી લીંપેલી હોય એવી લાલ થઈ ગઈ. આખા ભૂમંડળ ઉપર જાણે બધેય કમળો વેરાયાં હાય એવો દેખાવ થઈ ગયું અને સમસ્ત આકાશમાં જાણે અકાળે સંધ્યા ખીલી હોય એવું જણાવા લાગ્યું. એવા એ ભારે ક્રોધના વેગવાળા ચમરે પિતાના કંઠમાં એકાવલિહાર પહેર્યો કે જેથી તેની આખીય છાતી ઢંકાઈ ગઈ, નિર્મળ કપડાં પહેર્યો, પોતાનું પરિઘ નામનું ભારે શિસ્ત્ર હાથમાં લીધું, અને સૈધર્મસ્વર્ગના ઈન્દ્રની સાથે યુદ્ધ કરવાને તીવ્ર સંકલ્પ કર્યો. તે રીતે તે ત્રણ જગતને તણખલાની પેઠે ગણતે પિતાની નગરીમાંથી બહાર નીકળે. ઘણી વાર ધાર્યા કરતાં ઊલટું જ બને છે એટલે હું કદાચ શક્રની સાથે લડતાં હારી જાઉં તો કેને શરણે જઈશ? એ શરણ પહેલાં નક્કી કરીને જ ઉપર જાઉં, એમ વિચારીને શરણને શોધવા માટે તેણે પિતાના અવધિજ્ઞાનને પ્રવેગ કર્યો. બરાબર તે વખતે સુસુમાર નગરની ભાગોળમાં જ ભગવાન મહાવીર કાઉસગ્ગ ધ્યાનમાં ઉભેલા અશોકના ઝાડની નીચે અસાધારણ સુંદર શરણુ જેવા તેના દીઠામાં આવ્યા. એમને જોઈને તે ચમર, પવનવેગી ગતિએ કરીને તેમની પાસે ગયા અને તેમને પ્રણમીને તે કહેવા લાગ્યો કે હે નાથ! તમારાં ચરણકમળના પ્રભાવથી મારું વાંછિત સિદ્ધ થાઓ. એવી આશા કરીને તે એકદમ ઊંચે ઉપડે. ઊંચે જવા માટે તેણે લાખ જનનું મોટું શરીર બનાવ્યું અને ક્રોધને લીધે ધુવાંકૂવાં થતો તે વેગથી જતો સુરપુર સુધી પહોંચી ગયા. તેણે એક પગ પઉમવરદિકામાં મૂકી અને બીજો પગ ઇંદ્રની સભામાં મૂકી તે કોઈ જાતની બીક રાખ્યા વિના ઇંદ્રની સાથે લડવા લાગ્યું. તેને જેમ તેમ બોલતો જોઈને ઈદ્ર કહ્યું: હે! હે! ચમરાધમ! અહીં તું શા માટે આવે છે? દીવાની તમાં જેમ પતંગિયું પડે તેમ તું મારી સભામાં શામાટે આવે છે? એમ કહીને તે ઇંદ્ર તેના ઉપર ખૂબ રોષે ભરાયો અને તેના ઉપર લાખ ઊગતા સૂર્યની પેઠે સામે આંખ ન માંડી શકાય એવું ઝળહળતું પોતાનું મહાવેગવાળું શસ્ત્ર વજી તે ચમરને હણવા માટે ફેંકયું. વજને આવતું જોતાં જ તેને ગર્વ ગળી ગયો અને શરીર સંકેચાઈ ગયું. પછી તે પગને ઊંચા રાખી અને મુખને નીચું કરીને તે જ્યાં ભગવાન વીર ધ્યાનમાં ઊભા હતા ત્યાં તેમને શરણે જઈ પહેપે. જયારે એ અમર એ રીતે ઊંધે ચાલ્યો આવતો "Aho Shrutgyanam Page #49 -------------------------------------------------------------------------- ________________ એકાવલિહારના દર્શનથી રાજપુત્રને થયેલ જાતિસ્મરણ જ્ઞાન. : કથાનકોશ : હતે તે વખતે તેના ગળામાંથી હાર પડી ગયેજાણે કે એનું બધું પરાક્રમ જ ન પડી ગયું હોય, બધો જશ જ ન પડી ગયો હોય અથવા એને શુરતાને ગર્વ ન પડી ગયે હાય તેમ તેને લાગ્યું. અહીંથી સંખ્યય દ્વીપથી આગળ-સંખ્યય દ્વીપ એટલે આ એક વિજયપ્રભ દેવ ક્રીડા કરવા માટે ગયેલે ત્યાં તેણે આ પડતા હારને લઈ લીધા. હે મહારાજા એ પ્રમાણે આ હારની ઉત્પત્તિનો વૃત્તાંત સંભળાવીને પછી હું ઘણા વખત સુધી દેશાંતરોમાં ફર્યો અને ધન કમાઈને પાછો વળે, હે દેવ ! પચીશ વર્ષ વીતી ગયાં પછી આજે મને તમારું દર્શન થયું છે. વળી એ દેવ તમારો પુત્ર થયે છે કે બીજે કઈ એ પણ મારે જાણવું છે. રાજા બોલ્યા, પ્રત્યક્ષ પ્રમાણુ હોય ત્યાં અનુમાનની જરૂર નથી. હમણું તું મારા પુત્ર હરિદત્તને છે અને એ તથા આ હાર બને એક બીજાનું દર્શન કરે. રાજાએ પોતાના પુત્રને બોલાવવા તુરત જ પુરુષોને મોકલ્યા અને મયણદરે એ હારને લાવવા પણ પિતાના માણસે દેડાવ્યા. તત્કાળ રાજાને પુત્ર અને એ હાર એ બને સભામાં આવી પહોંચ્યા. રાજાને પુત્ર આવીને આસન ઉપર બેઠે. અનેક પ્રકારની વાતચિત થઈ અને પ્રસંગ આવતાં દશે દિશાને ઝળહલાવતા એ હાર રાજપુત્રને દેખાડવામાં આવે. હારને જોતાં જ રાજપુત્રના મનમાં તર્કવિતર્કો થવા લાગ્યા. આને કયાંક જોયેલે છે એવા વિચારે ઘેળાવા લાગ્યા અને એમ કરતાં કરતાં તરત તે રાજપુત્ર હરિદત કુમારને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થતાં પોતાના પૂર્વજન્મની યાદી આવી ગઈ. લાંબા સમય સુધી પાળેલી દીક્ષા, દેવને અવતાર, હાર દેવાની હકીકત એ બધુય જાણે કે સ્વમાં જોયેલું હોય એમ તેને બરાબર યાદ આવી ગયું. પિતે પહેલાં સુરભવનમાં રહેતા, દેવદેવીઓની સાથે બેલ, વિલાસ કરતે, હસતે અને બેસતે એ બધું તેને બરાબર યાદ આવી ગયું અને એ બધું બરાબર યાદ કરતાં તે વખતે જ તે રાજપુત્ર મૂચ્છિત જે થઈ ગયે. પછી રાજાએ તેને કહ્યું- હે પુત્ર! યોગીની પેઠે તારી બધી બહારની પ્રવૃત્તિ શા માટે રુંધાઈ ગયેલી છે અને અંદરમાં કાંઈક ઊંડું ઊંડું ચિંતન ચાલતું જણાય છે એ રીતે તું શા માટે અહીં બેઠેલે છે? મને તેનું કારણ કહે. કુમાર બે -તે પિતાજી! તમને હું કેટલું કહું? જે હકીકત ન બની શકે એવી હોય છતાં કર્મો એવી હકીકતને પણ સુઘટ કરી શકે છે એવી મારી વાત છે. જે હકીકત કહી શકાય એવી ન હોય અને જે હકીકતને ઈ પણ સાચી કરી બતાવવા સમર્થ ન હોય એવી હકીકતને પણ આ સંસારમાં દૈવ કરી બતાવી શકે છે અને એ રીતે આ ઇંદ્રજાળનો આડંબરી દેખાવ ચાલ્યા જ કરે છે. પછી રાજ –હે પુત્ર! એમ છે તો પણ અહીં ખરી હકીકત તે તું જરૂર કહે. ત્યાર પછી તે રાજપુત્રે જે બધી હકીકત મયણુદતે કહેલી હતી તે બધીય અક્ષરે અક્ષર "Aho Shrutgyanam Page #50 -------------------------------------------------------------------------- ________________ દ કયાજન-કાલ : ગુણું ધરમુનિના વંદનાથે ગમન. ~ ~ ~ અ * કહી સંભળાવી. રાજાના પુત્ર હરિદત્તને હાર જેવાથી સમ્યકત્વની શુદ્ધ પ્રાપ્તિ થઈ અને દેવ, ગુરુ તથા ત સંબંધે શ્રદ્ધા થઈ. આ વખતે રાજાએ વિચાર્યું કે અમારી સભાના સભાજનોએ તમામ પ્રકારને ધર્મવિધિ સંદેહાસ્પદ ઠરાવી દીધું છે એટલે કે ધર્મનું કશું પરિણામ છે કે નહીં એવો સંશય પિદા કરેલ છે, પરંતુ હવે તે આ પુત્રે જણાવેલી તેની પોતાની પૂર્વની દેખેલી અને અનુભવેલી હકીકત સાંભળીને મારો મોહ દૂર થઈ ગયું છે. મારી દ્રષ્ટિ તને વિચાર કરવામાં કુશળ થઈ છે. એ મારા પૂર્વનાં પુણ્યનું પરિણામ છે. વળી, મને જે આ પુત્ર સાંપડ્યો છે તે પણ મારાં પુણ્યનું ફળ છે. સારાં પુણ્યને લીધે મને વિધિએ એ પુત્રને સંપડાવેલ છે. આ પુત્ર ન સાંપડ્યો હોત તો હું ધર્મ સંબંધે નિશ્ચિંત અને કુશળ બુદ્ધિવાળા કેમ થઈ શકત? જેમનાં ઘણાં ભદ્રો હવે પછી થનારાં છે, એવાઓનેજ મહાકલ્યાણનું કારણ અને કલ્પવૃક્ષના સંગમ જે આ જોગ બની આવે છે. હરખના ફેલાવાથી જેનામાં શરીરના રોમરોમ ખડાં થઈ ગયાં છે એ રાજા આવે વિચાર કરે છે એટલામાં દ્વારપાળે આવીને તેને વિનંતિ કરી : હે દેવ ! કુસુમાવત સક નામના તમારા બાગનો રખેવાળ તમારું દર્શન કરવાની ઈચ્છાવાળો બહાર ઊભે છે. રાજાએ દ્વારપાળને કહ્યું: તેને જલદી મારી પાસે મોકલ. હવે, ભમતા ભમરાના ગુંજનથી ગુજતી બકુલની માળાઓને રાજાને આપી તે બાગના રખેવાળે રાજાને આ પ્રમાણે કહ્યું. હે રાજા પુર, નગર, ખેડ, કર્બટ, મડંબ વગેરે સંનિવેશમાં અનુક્રમે વિહાર કરતા કરતા ગુણધર નામના મુનિરાજ અહીં પધાર્યા છે, અને તે હે દેવ ! આપના કમાવત સક નામના બાગના મધ્ય ભાગમાં આવીને ઊતરેલ છે, તો તીર્થની જેવા પવિત્ર એ મુનિનું દર્શન તમારે કરવું જોઈએ. આ સાંભળતાં જ રાજા, તક્ષણ જેનાં બધાંય બંધને કપાઈ ગયેલાં છે એવા પુરુષની પેઠે હળ ફૂલ જેવો બની ગયે અને હરખાતે તથા સંતોષ પામતો રાજા એકદમ સિંહાસન ઉપરથી ઊઠી ગયા. આ વખતે રાજાનો મિત્ર મયણદત્ત : હે દેવ! આપની આગળ જેની બધી હકીકત પહેલાં કહેવાઈ ગયેલી છે તે આ મુનિએમાં સિંહ સમાન એવા મહાત્મા ગુણધર મુનિ પિોતે જ છે. આ મુનિ કામધેનુ સમાન છે અને તે મહાભાગ મુનિ ચિંતામણિ રત્ન સમાન અને અમૃતના વરસાદ સમાન છે માટે શીધ્ર એનાં દર્શન અવશ્ય કરવાનાં છે. મયણદત્તનાં એ વચન સાંભળી રાજકુમાર વગેરે આખી સભાના મનમાં પ્રમાદનું પૂર વ્યાપિ ગયું અને એ બધા તત્કાળ એ મુનિને વંદન કરવા જવા માટે ઉત્કંઠિત થઈ ગયા. તત્કાળ રાજાને જયહસ્તી તૈયાર કરવામાં આવ્યું, તેને શણગારવામાં આવે. તે હાથી ઉપર રાજા બેઠે, તેના ઉપર સફેદ છત્ર ધરવામાં આવ્યું અને બન્ને બાજુ ચંદ્ર જેવાં ધોળાં ચામરો વિંઝાવા લાગ્યાં. એ રીતે ઇંદ્રની પેઠે માટી વિભૂતિથી શોભાયમાન "Aho Shrutgyanam Page #51 -------------------------------------------------------------------------- ________________ ગુરુએ બતાવેલ દેવ તથા ગુરુનું સ્વરૂપ. . કયારત્ન-કેષ : બનેલે રાજા શ્રી આચાર્યને વાંદવા નીકળ્યો. એ રાજાની પાછળ બીજા પણ અનેક વાહને-હાથીઓ, ઘડાઓ, રથ અને બીજા ઉપર બેઠેલા ચાલવા લાગ્યા. એ રીતે રાજા બાગમાં આવ્યું. હાથી ઉપરથી ઊતર્યો, બધાં રાજચિહને તજી દીધાં અને આચાર્યને વિધિપૂર્વક વંદન કરીને તેમની સામે તે જમીન ઉપર બેઠે. ગુરુ બહયા: હે નરવર! આ સંસારમાં માનવને જન્મ સારરૂપ છે, તેમાં પણ સામંત અને માનવસમૂહ જેને નમેલા છે તેવું રાજાનું પદ ઉત્તમ છે. એ બધું કેવળ એક ધર્મનું ફળ છે. ધર્મનું ફળ સમકિત છે. દેવ, ગુરુ અને તેના સુનિશ્ચિત જ્ઞાનને લીધે એ સમકિત વિશેષ ફુટ થાય છે. દેવનું સ્વરૂપ આ પ્રમાણે છે. ક્રોધ, મદ, માયા, લભ, રતિ, અરતિ, હાસ્ય અને ભય તથા શેક, જુગુપ્સા, ચિંતા, વિષાદ અને અજ્ઞાન તથા મિથ્યાત્વ, પ્રમાદ, નેહ, કામવાસના અને નિંદા વગેરે દોષ જેનામાં ન હોય તે દેવ કહેવાય છે અને વહાણ જેમ સમુદ્રને પાર પમાડે છે તેમ એવા નિર્દોષ દેવ જ પોતાને અને બીજાને ભવરૂપ સમુદ્રથી તારી શકે છે. કરુણાના સમુદ્ર અને નિરંજન એવા શ્રી જિનેશ્વર ભગવાન સિવાય બીજા કેઈને સુમતિવાળા લકે પણ દેવરૂપે માનતા નથી. રાગ, વેષ, માન, માયા, ક્રોધ, લેભ વગેરે દે પશુઓમાં હોય છે અને તે જ દે દેવામાં પણ હોય તે તે દેએ કરીને સરખા પશુ અને એવા દેવ વચ્ચે વિશેષતા શી? એ પ્રમાણે જેના સર્વથા નિદોષ સ્વભાવની કસોટી થઈ ચૂકી છે, જે નિરુપમ અને સુવિશુદ્ધ ગુના ઘર સમાન છે એવા દેવને જ પુણ્યશાલી પુરુષે દેવરૂપ સમજે છે. જેમનું સ્વરૂપ ઉપર જણાવેલ છે તે દેવની ઓળખ ગુરુનો ઉપદેશ સાંભળવાથી જ થાય છે. હવે ગુરુનું સ્વરૂપ બતાવે છે. જેઓ સારા શ્રમણે છે, છ વ્રતના પાલનમાં તત્પર હોય છે, છ કાયના રક્ષણ માટે નિરંતર સાવધાન રહે છે, પાંચ સમિતિઓ અને ત્રણું ગુપ્તિએને સંભાળીને પ્રવૃત્તિ કરનારા છે, પોપકારની પ્રવૃત્તિ જ જેમની પ્રધાન પ્રવૃત્તિ છે, જેઓ નિરંતર શક્તિ પ્રમાણે યતના કર્યા કરે છે, શક્તિવાળા અને શક્તિ વગરના એમ બન્ને પ્રકારના શિક્ષોની જેઓ બરાબર સંભાળ રાખ્યા કરે છે, ઉદ્વેગ વગરના છે, કદાગ્રહને દૂર રાખનારા છે, શ્રી જિન ભગવાનના માર્ગના સહાયક છે, સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રના પરમાર્થને સમજેલા છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે અને સમય-શાસ્ત્રની મર્યાદા પ્રમાણે ઉત્સર્ગ માર્ગ તથા અપવાદ માર્ગની પ્રવૃત્તિને જનારા છે. પ્રતિલેખનાપડિલેહણા, પ્રમાજને પ્રમુખ સામાચારી પ્રમાણે પિતાનું વર્તન રાખવાને બંધાયેલા છે. અને આવશ્યક વગેરેની ક્રિયા વિધિઓમાં તત્પર છે, પ્રમાદથી દૂર રહેલા છે તથા જેવું ચિત્ત છે તેવી વાણી છે અને જેવી વાણું છે તેવી જેમની સમગ્ર પ્રવૃત્તિઓ છે એવા એટલે ઉપર વર્ણવેલા સ્વભાવવાળા અને માયા તથા અભિમાન વગરના જેઓ હોય છે તેમને સાધુ-ગુરુ–સમજવા. "Aho Shrutgyanam Page #52 -------------------------------------------------------------------------- ________________ : કથાન-કોશ : ગુરુ વગેરે સંબંધી ગુણધર રિએ કરેલ વર્ણન. ~ ~ જયારે આચાર્ય ગુણધર, ગુરુનું સ્વરૂપ સમજાવતા હતા તે વખતે એક વિદગ્ધઆસધર નામના શ્રાવક આ પ્રમાણે કહેવા લાગ્યો કે હે ભગવંત! જેવા વર્ણવ્યા છે એવા સાધુઓ જ વર્તમાન કાળમાં વિદ્યમાન નથી તે પછી એમને ગુરુ તરીકે શી રીતે માનવા વર્તમાન કાળમાં જે સાધુએ છે તેઓ પિંડવિશુદ્ધિને બરાબર સાચવતા નથી, જે આચાર અને વિધિ પ્રમાણે આચરણ કરી શકાય છે તે પ્રમાણે પણ વર્તતા નથી, જે લોકો પાસસ્થા છે એટલે હીન આચારવાળા છે તેમની સાથે સંબંધ, વર્તમાન કાળના સાધુએ છેડતા નથી, અથોત હીન આચારવાળા સાધુઓ સાથે આ વર્તમાન કાળના સાધુએ બાલવા ચાલવાને તથા નમનને વ્યવહાર ચાલુ રાખે છે. વળી જે હકીકત છે તેને થઇ રીતે પ્રરૂપતા–જણાવતા–નથી, પ્રમાણુ પ્રમાણેનાં એટલે જેટલાં રાખવાં જોઈએ તેટલાં જ ઉપકરણથી ચલવતા નથી–વધારે ઉપકરણે વસ્ત્ર પાત્ર વગેરે–રાખે છે, સાધારણ રગ વા વેદના થઈ આવતાં ગમે તેમ અપવાદને સેવે છે. એ પ્રમાણે વર્તમાન કાળના સાધુઓ અઢાર હજાર શીલાંગને બરાબર ધારણ કરતા નથી માટે તેમને પ્રમાણે કેમ કહેવાય? અને એવા પ્રમાણેને “ગુરુ” પણ શી રીતે માની શકાય? તથા “તેઓ વંદનીય છે એમ પણ કેમ કહી શકાય ? આ સાંભળીને ગુરુ ગુણુંધર બેલ્યા: હે ભદ્રક! “સાધુઓ નથી” એમ કહીને તું સાધુઓના અભાવને ન કહે. તારા કહેવા પ્રમાણે સાધુઓને અભાવ જ હોય તે પછી ધર્મને પણ અભાવ જ છે એમ તું ઇષ્ટ ગણતા જણાય છે. આજકાલ મિથ્યાત્વની પ્રચુરતાને લીધે હમણાં હમણાં દેવનું નામ પણ જણાતું નથી, એવા સમયમાં સમય પ્રમાણે વર્તનારા સુમુનિએ પણ ન હોય તો લેકેને ધર્મના માર્ગનું જ્ઞાન કેની પાસેથી મળશે? તે જે કહ્યું છે કે “આજકાલના સાધુઓ બરાબરપિંડવિશુદ્ધિને સાચવતા નથી તે તારું કથન બરાબર નથી. આજકાલ વર્તતા મુનિઓ પિતાની શક્તિ, સમય અને ક્ષેત્ર પ્રમાણે પિંડવિશુદ્ધિને સાચવીને પ્રવૃત્તિ કરે છે. કદાચ સાધુઓ પિંડવિશુદ્ધિ ન સાચવતા હોય છતાં તેમનામાં ખાવાપીવાના પદાર્થોમાં આસક્તિ નથી અને તેમના મનમાં શઠતા પણ નથી એટલે તેઓને દોષનો સંભવ નથી. શાસ્ત્રકારે કહ્યું છે કે-જે શુદ્ધ રીતે પિંડ પાત્ર વગેરેની ગવેષણ કરતો હોય છતાં આધાકર્મ આવી જતું હોય તે પણ તે શુદ્ધ છે, દોષપાત્ર નથી. તું એમ કહીશ કે આ સાધુઓમાં ચઢાપણું નથી એ શી રીતે જાણી શકાય? સાધુઓએ પિતાના ઘરબાર પરિવાર ધન સ્વજન વગેરેનો સર્વથા ત્યાગ કરેલ છે એટલે જ એ માલુમ પડે છે કે તેઓ ખાઉધરા ચટ્ટા નથી. તું એમ કહીશ કે જેમને ઘરબાર પરિવાર ધન વગેરે કશુંય નહોતું એવા પણ લેકો સાધુ થયેલ છે એટલે એવાઓ ખાઉધરા ચટ્ટા નથી એમ કેમ કહેવાય? તો જેમની પાસે ઘરબાર વગેરે નહેતું પરંતુ તેઓના મનમાં તે સંબંધે તૃષ્ણ તે હતી જ અને એ તૃષ્ણા ત્યાગ કરીને તેઓ સાધુ થયેલ છે એટલે એવી તૃષ્ણાને ત્યાગ કરનારા કે ખાઉધરા વા ચા હાવાને સંભવ નથી. વળી, તું એમ કહીશ કે જેમને "Aho Shrutgyanam Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ગુરૂતરવના વિષય ઉપર ગુણધરમુનિને એગ્ય જવાબ = : કયારન-કાય : ઘરબાર ધન સ્ત્રી વગેરે કશુંય નથી તેમને તો તે સંબંધી તૃચ્છાનો ત્યાગ કરવામાં કશું આકરું લાગતું નથી. તેઓ તે ન મળે નારી ત્યાં સુધી સહેજે બાવા બ્રહ્મચારી જેવા છે. તે તારું એ કથન પણ બરાબર નથી. તારી પિતાની જ પાસે દીન–અનાથ લેકેને જે વડે ઉદ્ધાર કરી શકાય છે એવું ધન મુદલ નથી છતાં તું એ ધન સંબંધી તૃષ્ણને ત્યાગ કરીને શ્રમણ કેમ થઈ જતે નથી? એ જ હકીકત સૂચવે છે કે વસ્તુ ન હોય છતાં તેની વાસનાનો ત્યાગ કરે સહેલું નથી. વળી, તે જે કહેલું કે “જે આચાર પાળ શકય છે તેને પણ આ સાધુઓ પાળતા નથી” તે પણ તારું કથન મિથ્યા છે. શું તેઓ આવશ્યક વગેરે જ નથી કરતા જેથી તું આ આક્ષેપ કરે છે? તું એમ કહેતા હોય કે “આજકાલના સાધુઓ વિગઈ ત્યાગ કરતા નથી, નિરંતર ઉસ માર્ગ પ્રમાણે વર્તતા નથી અને નવકથી વિહારની પ્રક્રિયાપણે વિહાર ન કરી એક જ ઠેકાણે પડ્યાપાથર્યા રહે છે” અર્થાત એ રીતે જે બધે શક્ય આચાર છે તે બધે તેઓ પાળતા નથી. તારું આ કથન પણ અસંગત છે. તું શી રીતે જાણે કે અમુક આચારનું પાલન શકય છે વા અશકય છે? હે ભદ્ર! સામર્થના અભાવને લીધે તથા કાળ વગેરે દોષને લીધે ઘણીવાર જે શકય હોય છે તે પણ અશક્ય બની જાય છે. લાભ હાનિ પરિણામની તુલનાને વિચાર કરતાં એ જે શક્ય આચાર પણ સામર્થ્યની અપેક્ષાએ વા સમયની અપેક્ષાએ અશક્ય બની ગયે દેખાતું હોય તે તે પ્રમાણે વર્તત ન થાય તે પણ દેષ સમજવાનો નથી. વળી, તે જે કહેવું છે કે “આ સાધુઓ પાસ0ા લોકોને સંગ છોડતા નથી. તેમની સાથે વંદનવ્યવહાર રાખે છે તે પણ તારું કથન મિથ્યા છે. આ બાબતમાં તે જે રીતે સિદ્ધાંતમાં કહેલું છે તે રીતે આ સાધુઓની પ્રવૃત્તિ છે. હવે તું એમ કહે કે “એસને પાસ” એ પ્રમાણે વારંવાર કહીને સિદ્ધાંતમાં તો પાસસ્થાઓની સાથે બોલ્યા વ્યવહાર પણ ન રાખ એમ કહેવું છે તો તેમની સાથે વંદન વ્યવહાર તો કેમ રાખી શકાય? તારી આ વાત ખરી છે, પરંતુ સૂત્રમાં એમ પણ કહેલ છે કે દીક્ષાપયોય, પર્ષદા અને પુરુષ વગેરેની પરિસ્થિતિની અપેક્ષાએ પરસ્પર બોલ્યા ચાલ્યાને અને નમસ્કાર વગેરેને વ્યવહાર કરવો એમ શા માટે કહેલું છે. પાસસ્થાઓ સાથે કઈ જાતને વ્યવહાર ન જ રાખવાને હોત તે સૂત્રમાં અમુક અપેક્ષાએ વ્યવહાર રાખવાનું ન કહેતાં તદ્દન નિષેધ જ કરી નાખે છે પરંતુ એમ ન કહેતાં “અમુક અપેક્ષાએ એમ જે કહેલું છે તેનું રહસ્ય છે મૂઢ ! તું જાણું શકેલ નથી. જે એ પાસસ્થાઓ, સર્વથા અગ્ય જ હોત તે અમુક અપેક્ષાએ તેમની સાથે પણ નમન વગેરેનો વ્યવહાર રાખવાનું જે ફરમાન કરેલ છે તેનું શું કારણ? આ રીતે શાસ્ત્રકારે સાપેક્ષ દષ્ટિએ વ્યવહાર રાખવા વિશે વિધિ-નિષેધ કરેલ છે માટે તે કઈ અપેક્ષાઓ પાસસ્થાઓ માટે પણ ઘટમાન છે. એ વ્યવહાર સંબંધે સાપેક્ષ રીતે જે વિધિ-નિષેધનું શાસ્ત્રીય અનુશાસન "Aho Shrutgyanam Page #54 -------------------------------------------------------------------------- ________________ કારન-કેષ : પાસત્યાદિકની સાથે કેમ વહેવાર કરે ? છે તેને સાપેક્ષ ન ગણવામાં આવે તો તે જેઓ જેને નથી, એવાઓને પણ-પાખંડીએને પણ લાગુ પડી શકે છે. કદાચ હું એમ કહીશ કે “પાખંડીઓ તે જેનના વેષમાં જ નથી એટલે ભાવની પ્રધાનતાવાળા પ્રસંગે એઓ આવી જ નહીં શકે” તારું એ પણ કથન મિસ્યા છે. શાસ્ત્રમાં તો તેમની પણ અનુવર્તન કરવાનું કહેલ છે. એ વિશે શાસ્ત્રમાં કહેલું છે તે આ પ્રમાણે છે: જે ક્ષેત્રમાં ગીતાર્થ પુરુ ન હોય અને બીજે સ્થળે રહેવાની ગોઠવણ પણ ન જ થતી હોય અથત જ્યાં ગીતાર્થપુરુષો નથી ત્યાં જ રહેવાનો પ્રસંગ આવે તે ભાવને ઉપઘાત ન થાય એ રીતે પાસસ્થા અને પાખંડીઓને પણ અનુકુળ થઈને એવા ક્ષેત્રમાં રહેવું ઘટે. એવા ક્ષેત્રમાં એટલે જ્યાં પાસથાઓનુંપાખંડીઓનું પ્રાબલ્ય હાય એવા સ્થળે રહેનાર જૈન સાધુને પાસસ્થાઓ વા પાખંડીઓને એ રીતે અનુકૂળ થઈને રહેતાં ન આવડે તે સ્ત્ર અને પરનો નાશ થવાનો પ્રસંગ આવે છે, વા જેનશાસન ઉપર કલાકે-ખેટાં બે-ચડે છે, પોતાની જાતની લઘુતા થાય છે. આને પરિણામે તે બધાને રાગદ્વેષ થવાથી કર્મબંધ થાય છે અને આ કર્મબંધ એ બન્ને પક્ષને માટે અનિષ્ટ ફળ નીપજાવે છે, માટે રાગદ્વેષ છેડીને કાર્યનો પ્રસંગ પડતા દ્રવ્યથી બહાર્ષિથી ઉપરઉપરથી તો એવા ક્ષેત્રમાં પાસસ્થાઓને વા પાખંડીઓને થોડું ઘણું અનુકૂળ થઈને રહેવું પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ એટલે ભાવથી તેમને અનુકૂળ ન થવું અર્થાત્ બાહા વ્યવહારમાં અનુકૂળતા રાખવી પણ પિતાના આચરણમાં લેશ પણ શિથિલતા ન આવવા દેવી. વળી, તે જે કહેલું કે “આ સાધુઓનું પ્રરૂપણ શુદ્ધ નથી.’ તે પણ તારું કથન બરાબર નથી. સાધુઓએ યથાયોગ જેવું હોય તેવું શુદ્ધ પ્રરૂપણ જ કરવું જોઈએ, તેઓ એમ ન કરે તે દોષના ભાગીદાર છે. આ વિશે શાસ્ત્રમાં કહેલ છે કે: કાચા ઘડામાં ભરેલું પાણી જેમ ઘડાને નાશ કરે છે તેમ અગ્ય માણસને આપેલું સિદ્ધાંતનું રહસ્ય અગ્ય માણસને વિનાશ કરે છે, માટે જે મૂઢ પુરુષ, ચગ્ય અને અગ્યને ભેદ પારખ્યા વિના જ ગમે તેને ધર્મનું રહસ્ય સમજાવે છે તે પુરુષ સંઘને, પ્રવચનને અને ધર્મનો દ્રોહી છે.–વેરી છે. વળી, તે જે કહેલું કે “પ્રમાણસર ઉપકરણઉપધિ રાખતા નથી” એ પણ તારું કથન બરાબર નથી. વર્તમાનમાં જે ઉપકરણ-ઉપાધિ રાખવાની પ્રથા છે, તે પ્રથાના દેખાડનારા અશઠ પુરુષ છે, એટલે અશઠપ્રદર્શિત પ્રથામાં દેષ હોવાનો સંભવ નથી. ખરી રીતે તે એક બાહસ્થાપિત પાત્ર, એક પટલછન્ન પાત્ર, પાત્ર બાંધવાને એક ગુચ્છક અને બીજું ગોચરી સિવાયની-લઘુશંકા વગેરેની પ્રવૃત્તિમાં વાપરવાનું પાત્ર અને એક આંગિક વસ્ત્ર તથા રજોહરણ એટલાં જ ઉપકરણે હેવાં જોઈએ. અને આજકાલને વિશિષ્ટ મુનિ પણ એથી વધારે ઉપકરણ-ઉપાધિ રાખતે દેખાય છે માટે આ બાબત તે પરંપરાથી અશઠપુરુષોએ ચલાવેલી પ્રથા પ્રમાણે સમજવાનું છે અને એ વિષયમાં પૂર્વના મુનિએ જ પ્રમાણભૂત છે એટલે ઉપકરણ-ઉપધિ-વધારે રાખવાનું તે કહેલું દૂષણ છેટું છે. વળી, તે જે કહેલું કે, “આજકાલના સાધુઓ ડગલે ને પગલે "Aho Shrutgyanam Page #55 -------------------------------------------------------------------------- ________________ નિગ્રંથની મહત્તા. * કયારત્ન-મેષ : અપવાદ સેવે છે તે પણ તારું કથન બરાબર ઘટમાન નથી. આજકાલના મુનિઓને તેવા પ્રકારનો મજબૂત શરીરને બાંધે વગેરે નથી માટે અને અમુક પરિસ્થિતિમાં અપવાદો કરવાનું વિધાન સૂત્રમાં પણ કહેલું છે તેથી તેઓ અપવાદ સેવે એ દૂષણ નથી. શાસ્ત્રમાં કહેવું છે કે:-“મુનિએ સંયમનું રક્ષણ સર્વત્ર કરવું અને સંયમ કરતાં ય આત્માનું રક્ષણ પ્રથમ કરવું. આત્મા હયાત હશે તે હિંસાદિકની વા કામ ક્રોધને વાસનાથી છૂટી જવા માટે પ્રયત્ન થઈ શકશે, તે દ્વારા વિશુદ્ધિ મેળવી શકાશે અને પછી અવિરતિ ટળી જશે. ” એવું બીજું પણ શાશ્રવાકય છે. “ જીવતો હોઈશ તે પ્રવચનની પરંપરાને વિખેદ નહીં થવા દઉં અથવા અધ્યયન કરી શકીશ અથવા તપોધાનમાં ઉજમાળ થઈ શકીશ, ગણની વ્યવસ્થા કરી શકીશ, નીતિની-પ્રવચનની સારણું કરી શકીશ? એ પ્રકારે લક્ષ્ય રાખી અપવાદ સેવનાર મુનિ મુકિત પામે છે. તથા સર્વજ્ઞનાં વચને પ્રમાણે શીલાંગને પણ સંભવ સમજ. વળી નિરપવાદ ચારિત્રને જ સંભવ હેત તે શાસ્ત્રકારે એમ કેમ કહ્યું છે કે જ્યાં સુધી બકુશ અને કુશીલ શ્રમ હયાતી ધરાવે છે ત્યાં સુધી તીર્થ પણ વિદ્યમાન છે એમ સમજવું. અર્થાત અપવાદ સેવન એકાંતદષ્ટિએ દૂષણરૂપ નથી. જે સ્થળે કલ્પવૃક્ષ ન હોય ત્યાં લીંબડાઓને પણ વૃક્ષ ગણવામાં આવે છે તેમ જ્યાં ઉત્કૃષ્ટ રીતે સંયમ પાળનારા ન હોય ત્યાં કાલાનુસારે સંયમ પાળવા માટે તત્પર હોય અને તદનુસારે ક્રિયાકાંડમાં પણ તત્પર હોય તેઓને પેલા લીંબડાના દષ્ટાંત પ્રમાણે સંયમવાળા શ્રમણે સમજવા જોઈએ. હવે કોઈ એમ કહે કે અમુક પુરુષ મુનિ છે.” એવું જયાં સુધી સ્પષ્ટ પણે સારી રીતે ન જણાય ત્યાં સુધી તેની સાથે નમન વગેરેને વ્યવહાર કેમ કરી શકાય? આ વાત પણ બરાબર નથી. રાગદ્વેષવાળા છવાસ્થ માનવની બધી ચર્ચા વ્યવહાર નયને અનુસાર પ્રવર્તે છે એટલે તેના બહારના મુનિ વેષ, મુનિ વર્તન વગેરેના વ્યવહાર ઉપરથી આપણે તેને આપણી બુદ્ધિ પ્રમાણે મુનિ સમજી તેની સાથે નમન વગેરેને વ્યવહાર કરીએ તે તેમાં કશું ખોટું નથી એટલું જ નહીં પણ તે રીતે વ્યવહાર કરે તે પુરુષ શુદ્ધિને મેળવી શકે છે. શાસ્ત્રમાં કહેલ છે કે જિનમતને વીકાર કરતા હો તો વ્યવહાર અને નિશ્ચય એ બંનેને ન છેડે અર્થાત્ બાહ્ય આચાર અને આંતરિક આચાર એ બંને ઉપર લક્ષય રાખે. વ્યવહાર નયને બાદા પ્રવૃત્તિ માત્રને ઉચ્છેદ કરશે તે તીર્થને જ નાશ થઈ જશે. વળી, શાસ્ત્રમાં કહ્યું છે કે –“જે વ્યવહાર ધર્માજિત છે. ક્ષમા માર્દવ આજે વરૂપ ધર્મ દ્વારા કમાયેલું છે અને જ્ઞાની પુરુષોએ સદા . છ ત વ્યવહાર પ્રમાણે આચરણ કરનાર મહાને પામતે નથી. ” તેથી દુષમ કાળને આ દેષ સમજીને જ્ઞાનમાં, દર્શનમાં કે ચારિત્રમાં જે આરાધક ભાવે વર્તતે હોય તેને વિશેષ ઉત્સાહિત કરો-સ્થિર કરે. વળી કહેવું છે કે-“નિર્થ સિવાય તીથ ને સંભવ નથી અને તીર્થ વિના નિર્ણને સંભવ નથી. જ્યાં સુધી છકાયને સંચમ છે ત્યાં સુધી તીર્થ અને નિર્બ એ બનેની હયાતી સમજવાની છે. તથા છામાં "Aho Shrutgyanam" Page #56 -------------------------------------------------------------------------- ________________ : યારત્ન કાપ ઃ સાધુઓ સિવાય મેક્ષના ઉપાય નથી. એટલે જીવ માત્ર તરફ્ સંયમ વૃત્તિથી વ્યવહાર પ્રવર્તે છે ત્યાં સુધી મૂલણે! અને ઉત્તર ગુણે! વિદ્યમાન છે એમ સમજવુ, અને ત્યાં સુધી ઇરિક સંયમવાળા, છેદ સંયમવાળા, નિમ'થા, અકુશે અને પ્રતિસેવીએ-કુશીલા એ બધા શ્રમણ તરીકે વિદ્યમાન છે એમ પણ સમજવું. આજકાલ ધીર પુરુષાની ન્યૂનતા જોઇને કેટલાક મદધર્મ વાળા લેાકેા સવિજ્ઞ સવેગી લેાકેાની હીલના કરે છે એ ઢાય તે મંદ ધર્મવાળાઓના જ છે અને એ દોષને લીધે જે અનેક ખરાબ પરિણામ આવે છે તે આ છે. પેલું તે વિદ્યમાન શુÌાની અવગણના, બીજાની નિંદાના પ્રસંગ, અસત્ય ભાષા, ધર્મ તરફ અનાદરભાવ, સાધુએ તરફ પ્રદ્વેષભાવ અને એ બધાને પરિણામે સંસારભ્રમણની વૃદ્ધિ. આ ખધા દેષા તે માંદુ ધર્મવાળા લેાકેાને લાગે છે. વળી વર્તમાન કણિકાળમાં પણ સ ંપૂર્ણ પણે સયમ વગેરે ધર્મોની સાધના સુકર રીતે થઇ શકતી હાત તેા આજકાલ નિર્વાણુને વિચ્છેદ શા માટે હાત; એટલુ પણ એ માઁદ ધર્મ વાળા સમજતા નથી. આ કેટલા બધા તેમના ઉપર મહામહના પ્રભાવ છે જેમની સહાયતાથી દેવનું, ગુરુનુ, ધર્મનું અને ધર્મનાં વિધિવિધાનાની ક્રિયાઓનું સ્વરૂપ સમજી શકાય છે તે યતિઓની પણ આ મૂઢ લેાકા નિંદા કરે છે. આ તે કેવા અકૃતજ્ઞ લેાકા છે? એ પ્રમાણે હે રાજા ! મૂર્ખ માણુસાની વિચાર ચેષ્ટાઓ વિશે તને કેટલું સભળાવીએ ? ખરી વાત એ છે કે સાધુએ સિવાય મેાક્ષને ઉપાય નથી એ ચાક્કસ છે. ૨૦ હું નરેંદ્ર ! જેમનામાં રાગદ્વેષ અને મેાહ નથી એવા જિનેશ્વર ભગવાનના આગમની વાત હવે તને સંભળાવુ. જે કેવળ પારકાનું હિત કરવામાં જ તત્પર છે, એવા જિન ભગવાનનું વચન અમિત છે અને હિતકર છે. એ વચનેમાં દષ્ટાંત આપીને બધી હકીકત સમજાવેલી છે તથા યુક્તિઓ અને હેતુઓ દ્વારા બધુ સિદ્ધ કરી અતાવેલ છે. તેમાં અનેક ભ ંગા તથા નયાનો અપેક્ષાએ બધુ નિપુણતાથી કહી બતાવેલ છે. એ વચનાની માદિમાં, મધ્યમાં અને છેડે કયાંય પણ વ્યભિચાર દેાષ એટલે આગળપાછળ વિરોધી વચનના દોષ હાતા નથી અને એ બધાં વચને ગંભીર છે. મેાક્ષમાને પ્રકાશિત કરવાને સારું એ વચને રત્નના દ્વીપસમાન છે, કુમતાના વાદિવવાદના ઝપાટારૂપ પવનથી તે દીપપ ચાને કશી અસર થતી નથી તથા સંધ્યા જેમ અતિશય બહુવિધ તારાઆનાં ઝુમખાને ઝબકાવે છે તેમ તે વચના બહુવિધરૂપ અતિશયરૂપ તારાઓને જન્માવે છે. એ પ્રમાણે દેવનું, ગુરુનું અને આગમનું જેમને ખરું સ્વરૂપ સમાયું હોય તેમને સાંતની પ્રાપ્તિ થાય છે અને એ સહિતની પ્રાપ્તિમાં શકા વગેરે ઢાષા હાતા નથી. મેાટી માટી કલ્યાણુરૂપ વેલીનું એ સમકિત મૂળ છે, એ સમકિત પામ્યા પછી એવુ એક પશુ કલ્યાણ બાકી નથી રહેતુ જે મેળવી ન શકાય. હવે અયદત્ત અને રાજપુત્રને, ગુણુ ધર ગુરુનાં એ વચનેને સાંભળીને પરમ સતાષ થયા અને તેમણે ગુરુને કહ્યું કેમ્હે ભગવંત ! સાધુપુરુષના પ્રસાદથી અમે આટલા "Aho Shrutgyanam" Page #57 -------------------------------------------------------------------------- ________________ આસધરના પૂર્વભવ વર્ણન. * કયારત્ન-મેષ : બધો વૈભવ મેળવેલ છે એવા અમે મોટા છીએ છતાં કેણ માણસ અમારી આગળ સાધુપુરુષની નિંદા કરવાની હિમ્મત કરે છે એ કેવી વાત કહેવાય? અથવા અમને એમ લાગે છે કે એ માણસને કોઈ પૂર્વભવને દુશ્ચરિત દેષ જ હે જોઈએ જેથી તેને ગુણગ્રહણને બદલે આવું નિંદાનું કામ સૂઝે છે, તે હે ભગવંત! તમે એ વાત કહો કે તે માણસ પૂર્વભવમાં કેણ હતો? પછી ગુણધર મુનિ પતિ બેલ્યા કે તે માણસના પૂર્વભવની વાત કહું છું તે તમે બધા એકમન થઈને સાંભળે. સાવસ્થી નગરીમાં બંભ નામના ગૃહપતિને ત્યાં આ માણસ કુબેર નામને પુત્ર હતું. તેના ઉપર તેનો પિતા પૂબ રોષ રાખતો હતો, તેથી તે કુબેરે સંસૂયગણિ નામના જૈનમુનિ પાસે દીક્ષા લઈ લીધી. કેટલાક દિવસ સુધી એણે વિનય અને શાકની નીતિપૂર્વક ચારિત્ર પાળ્યું અને પછી તેને ઉત્સાહ ભાંગી પડ્યો. પછી તે એ, આવશ્યક વગેરે ક્રિયાઓમાં રોજ ને રોજ પ્રમાદી થવા લાગ્યા. જ્યારે તેને ગુરુ અને બીજા સાધુએ તેમ ન કરવાનું સમજાવવા લાગ્યો ત્યારે તે રોષે ભરાવા લાગ્યા અને બોલવા લાગ્યો કે સાધુઓની થોડીક પણ ભૂલ તરફ તો થોડું પણ ધ્યાન રાખતા નથી અને બીજાને ઉપદેશ આપવા આવે છે. “બાલસાધુઓ અને ગ્લાન–માંદા નબળા વગેરે સાધુઓની હમેશા પણ સેવા કરવી જોઈએ” એ રીતે ખૂદ ગુરુઓ પિતે બીજાઓને કહે છે છતાં પિતે તે એ પ્રમાણે કરતા નથી. એ રીતે ગુરુનાં અને બીજા સાધુઓના દૂષણે જતા અને વારંવાર એમની નિંદા કરતું હોવાથી કલેશવાળાં મન અને વાણુંવાળો એ સાધુ, મરણ પામીને અસુરનિકામાં કિટિબષિક નામના અસુરોની ગતિને પામ્યો. પછી ત્યાંથી આવીને-મરણ પામીને એ માણસ, હમણાં અહીં શ્રાવકપણાને પામેલ છે. એ એના આગલા ભવમાં પોતાના ગુરુ અને સાધુઓનાં દૂષણે જોયા કરતો હતો એ પરદૂષણદર્શનનો એને આગલે સ્વભાવ આ શ્રાવક ભવમાં પણ તેની સાથે આવેલા છે તેથી જ તે અહીં પણ સાધુઓને ઉદ્દેશીને એક ટીકા ખેર જેવાં વચને કાઢે છે. આ બધી હકીકત સાંભળીને, પિલા અધકચરા શ્રાવકને શુભ માર્ગમાં સ્થાપિત કરીને રાજા વગેરે બધા લેકે એ મુનિને ઉપદેશ સાંભળીને ગૃહસ્થ ધર્મમાં ઉજમાળ થયા. શ્રી ગુણધર ગુરુની ધર્મદેશના સાંભળ્યા પછી એ બધા લોકેએ શ્રી જિનવરનાં ભવના કરાવ્યાં, નેહી સ્વજનોનું સન્માન કર્યું, શાસિદ્ધાંતને સમજવા તરફ લય આવું, શ્રમની સેવા કરવામાં તત્પર થયા અને લોકવ્યવસ્થામાં કુશળ રીતે વર્તવાનું રાખ્યું તથા સવિશેષપણે જ્ઞાન મેળવવામાં ઉદ્યમ કર શરુ કર્યો, કુમત તરફને પિતાને વ્યામોહ છોડી દીધો. એ રીતે તેઓ દાક્ષિણ્ય અને દયા વગેરે ગુણોથી સંયુક્ત બન્યા અને એમને સંસારવાસથી કંટાળે આવવા લાગ્યું. એ પ્રમાણે તેઓએ સિદ્ધાંતને યથાસ્થિત સાર-રહસ્ય સમજીને રાજા વગેરે બધા શ્રી જિનવરના ધર્મમાં નિશ્ચલ ચિત્તવાળા "Aho Shrutgyanam Page #58 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - * કયારત્ન–કોષ : દેવે કરેલ નરવ રાજાના સમ્યક્ત્વની પરીક્ષા. થયા. આચાર્ય ગુણુંધર પણ રાજા વગેરે લોકોને લાંબા સમય સુધી યથાભિમતપણે પ્રતિબેધ આપી ગામ નગર અને પુરોથી સુશોભિત એવી વસુધા ઉપર વિહાર કરવા લાગ્યા. હવે કે એક દિવસે સાધમ સભામાં બેઠેલ દેવેંદ્ર પિતાના અવધિજ્ઞાન દ્વારા પૃથ્વીને જતો હતો. તે વખતે તેણે રાજા નરવર્મને સમ્યકત્વમાં સુદઢ મનવાળા જે અને પછી ઇદ્ર દેવને કહ્યું કે હે દેવો! આ નરવર્મ રાજા સમકિતમાં એવો સુદઢ છે કે–દેવ દાન સહિતના ત્રણે જગતમાં કોઈ પણ પુરુષ તેના સમકિતથી-જિનમતની શ્રદ્ધાથી તેને ચળાવી શકવા સમર્થ નથી. એ રાજા એકલે જ એની શ્રી જિનમતમાં અચળ શ્રદ્ધાને લીધે ત્રણે જગતમાં ધન્યરૂપ છે, પુણ્યવંત છે અને એનાથી બીજે કઈ પુરુષ શ્રદ્ધામાં ચડિયાત નથી, ઇંદ્રની આ વાત સાંભળીને સવેગ નામના દેવ વિચાર લાગ્યા કે આળક જેમ આવે તેમ ઉટપટાંગ બોલે છે તેમ જે લોકો મેટા છે તેઓને જ આવી વાતો કરવી લે છે. નહીંતર એ માનવ મગતરું કર્યાં અને દેવની શક્તિ કયાં? ત્યારે ઈ તો કહે છે કે એને એની શ્રદ્ધામાંથી કોઈ પણ ચળાવી જ ન શકે. અથવા આવા વિકલપ કરવા કરતાં તો ત્યાં હું પોતે જાતે જ જઈને તેની પરીક્ષા કરી લઉં. એ પછી એ દેવ તે રાજાની પરીક્ષા કરવા આવ્યે. અને તેણે એક મુનિવરનું રૂપ લીધું, સાથે કેટલાક સારા સારા શ્રમના ટેળાનું પણ રૂપ બનાવ્યું. એ રીતે બનાવટી એવા અનેક સારા શ્રમ સહિત તે બનાવટી મુનિ સા મુનિ હોય એ પ્રમાણે દેખાવ કરી રાજાના આંગણામાં આવ્યા અને એને રાજા નરવર્માએ દીઠે. મુનિને જોતાં જ રાજા આસન ઉપરથી એકદમ ઊભું થઈ ગયું અને મુનિને હર્ષપૂર્વક વંદન કરીને પૂછવા લાગે : હે ભગવંત! આપ જે કાઈ કામે અહીં પધાર્યા છે તે કામ મને કહી સંભળાવવા કૃપા કરો. એ બનાવટી સુરમુનિ બોલ: હે રાજા! જેમનું મન મોક્ષ તરફ અને સંસાર તરફ એક સરખું વર્તે છે એવા સમભાવવાળા અમારી જેવા સંયમવાળા મુનિઓને શું કામ હોય? રાજ આ સાંભળીને ફરીવાર બાદ તે પણ મારા ઉપર અનુગ્રહ કરવાને ખાતર જ આપ કાંઈ પણ ફરમાવો. એટલામાં હાથીઓમાં કેસરી સિંહ જેવા રાજાની આસપાસ કેટલાક હથિયારબંધ માણસ ફરી વળ્યા, એઓમાં કેઈના હાથમાં અણુદાર ધારવાળી તરવાર હતી, કેઈના હાથમાં ભાલું હતું, કેઈના હાથમાં નિષ્ફર કરી હતી. એ રીતે એ રાજા હથિયારવાળા શ્રમથી જ ઘેરાઈ ગયે. એ શ્રમણ બોલવા લાગ્યા. આજે તે તું નાશ પામ્ય સમજજે, રૂંધાઈ ગયે સમજજે અને તે દુખ ! આજે તે તું હવે ન હતે થઈ જવાને. એમ બોલતાં બોલતાં એ શ્રમણેએ રાજાને શત્રુની પેઠે બાંધી દીધે. આ બધે આકરિમક બનાવ જોઈને રાજા લેશ પણ ન ગભરાયે અને થોડું હસતાં હસતાં બોલવા માટે એના બને હેઠે ખુલા થતાં એના ચળકતા દાંત દેખાવા લાગ્યા. એ ચળકતા દાંતમાંથી કિરણે ફેલાતાં કેમ જાણે રાજા પિતાના ઘરને ધોળતો ન હોય એ રીતે તે આ પ્રમાણે બેલવા લાગ્યો. હે ભગવંત! ચંદ્રના મંડળમાંથી તણખા વરસે "Aho Shrutgyanam Page #59 -------------------------------------------------------------------------- ________________ - - ર૩ દેવે નરવર્મ રાજાની કરેલ સ્તુતિ અને કહેલ આશીર્વચન. : કારત્ન-મેષ : એવું આ શું બન્યું ? તેઓ બોલવા લાગ્યા છે કુર રાજા! હે વિનય વગરના! તથા હે ધર્મ વગરના–અધમ–રાજ તું શું જાણતો નથી કે દેશમાં કઈ દાતા નથી તેથી મહામુનિએ પીડા પામી રહ્યા છે અને તે પોતે રાજ્યના ભેગો માણી રહ્યો છે અને શ્રાવકપણાને ઢગ ચલાવી રહ્યો છે. આ રીતનું કપટમય ભક્તિવાળું હોય એવું તારું વર્તન અમે સાંખી શકવાના નથી અને તને આજ હમણાં જ પૂરો કરીએ છીએ. તેઓએ એમ કહા પછી રાજા તેને ઉત્તર દેવા લાગ્યા. આ મારા દોષ છે એ ખરી વાત છે, પરંતુ એથી કરીને ચંદ્ર જેવા નિર્મળ એવા શ્રી જિનશાસન ઉપર આ પ્રમાણે નકામું આપે શા માટે ચીડાવું જોઈએ ? આ બધા લેકે જાણશે કે ખરેખર શું બધાય શ્રમ આવા જ હશે ? હું પાપી છું તેથી આપે મને એકાંતમાં લઈ જઈને આ રીતે બાંધે હેત તે શું વધારે ઠીક ન થાત? રાજ વિચારે છે કે જેઓ પોતાના વિતને પણ ભેગ આપીને શ્રી જિનશાસનનો અભ્યદય કરે છે તે પુરુષે ધન્ય છે અને જગતમાં તેમની જ નિર્મળ કીર્તિ પ્રસરે છે. મારી પાસે લક્ષમી હોવાથી શું વળ્યું? ફોગટનું નરપતિપણે પાપે તેથી શું થયું? મારામાં વિવેક છે તેથી પણું શું થયું અને મેં શાસ્ત્રોના અર્થોને બોધ મેળવ્યો છે તેથી પણ શું વન્યું? મને લાગે છે કે હું આ વખતે શ્રી જિનશાસનની હલકાઈનું નિમિત્ત બને છું માટે મારું જીવન કલંકિત થયું કહેવાય અને એ કલંકિત થઈને જીવવાથી શું? માટે હવે વધારે બોલવાની જરૂર નથી, મને બાંધીને સાધુ જે કાંઈ કરવા ધારે છે તે ભલે કરે અને મારી જે આ ભૂલ થઈ છે તેનું પ્રાયશ્ચિત્ત પણ એમજ થઈ શકશે. એ પ્રમાણે સદભાવવાળાં વચને બેલીને રાજા, પિતાના જીવિતને ત્યાગ કરવાને પણ સજજ થઈ ગયે, એટલામાં આ સત્ત્વની પરીક્ષા કરવા આવેલ દેવે પોતાના અવધિજ્ઞાનના બળે એ રાજાનું સમકિતમાં નિશ્ચલપણું જે રીતે ઈ વર્ણવેલું હતું તે કરતાંય સવિશેષપણે એકદમ જાણી લીધું અને પછી તેણે આ બધે પ્રપંચ તજી દઈ પિતાનું અસલ સ્વરૂપ ખુલ્લુ કરી દીધું. કપાળમાં બન્ને હાથ જોડીને એ દેવ બલવા લાગે નરવર! હવે તારે ચિત્તમાં સંતાય કરવાની જરૂર નથી. સૌધર્મ સ્વર્ગના ઈ સમકિતમાં તારા દઢપણાની પ્રશંસા કરી હતી, તે વાત ઉપર મને વિશ્વાસ ન આવ્યું તેથી તારી પરીક્ષા કરવા માટે આવી બધી ભયાનક પ્રવૃત્તિ કરી હતી, પરંતુ મને હવે ખાત્રી થઈ ગઈ કે તારા જે સમકિતમાં વિશેષ રીતે દઢ બીજે કઈ જગતમાં જણાતો નથી. જેને તું નાથ–રાજા થયેલ છે તે આ પૃથ્વી તારે લીધે ખરેખર રનવતી છે એમ કેમ ન કહેવાય ? દેવનાં આ વચન સાંભળીને રાજા બોલ્યાઃ હે મહાજશવાળા! જેમાં પુરુષરૂપ નરરત્ન જ ભરેલાં છે એવા શ્રી જિનેંદ્ર ભગવાનના ઉત્તમ શાસનરૂપ સમુદ્રમાં હું તે એક કોડા જે છું, મારી આટલી બધી લાવા શા માટે કરે છે? હવે આ દેવે "Aho Shrutgyanam Page #60 -------------------------------------------------------------------------- ________________ : કારત્ન-કેષ : દેવે કરેલી નરવ રાજાની સ્તુતિ. પિતાના મણિમય ચળકતાં કુંડળે અને પિતાના માથા ઉપરથી મુકુટ ઉતારીને રાજાને આપે અને વિનયપૂર્વક પ્રણામ કરીને એ દેવ આ પ્રમાણે બોલવા લાગ્યા. હે ઉત્તમ પુરુષ! કુમુદના વાળના કટકાના વર્ણ જેવી તારી વેત કીર્તિવડે એક ઘરની પેઠે તે આ આખાય વિશ્વને ઊજળું કરેલ છે. તારી હથેળીના કમળમાં જેમ કમળ કુલ ઉપર ભમરી આશરો મેળવે તેમ લક્ષમીએ આશરો મેળવેલ છે, અને તારાં પૂર્વનાં બધાં દુષ્કૃત નાશ પામી ગયાં છે. આ જગતમાં એવું બાકી રહેતું એક પણ મંગળ નથી જે તારામાં ન હોય, એથી કરીને તું મિત્ર સુખની સાથે સખીપણાને પામેલ છે. તારા ગુણેની ગણના કરવાથી બીજા રાજાઓમાં ખરેખર સવાદની પ્રવૃત્તિ શીવ્ર મુદ્રિત જેવી જ થઈ ગઈ છે. આ જગતમાં તું પુણ્યવંત જનેમાં અગ્રેસર છે, શ્રી જિતેંદ્ર ભગવાનનાં પ્રવચન રસને પીવાથી તારાં બધાં દ્વન્દ દૂર થયેલાં છે તેથી કરીને, જેનાં સમગ્ર પાપ દૂર થયેલ છે એવાં તમારાં ચરણનું દર્શન અને સ્પર્શન એ બન્ને વિશુદ્ધિ માટે શા માટે ન થાય? એ પ્રમાણે બહુ સમય સુધી ઉદાસ, નિર્મળ અને સત્ય વચનગર્ભિત એ રાજાની સ્તુતિ કરીને રાજાના દેખતાં એ દેવ, જલદી વર્ગમાં પિતાના સ્થાનમાં પહેચી ગયે. એ પ્રમાણે સમ્યકત્વના અધિકારમાં રાજા નરવર્મનું પ્રથમ કથાનક સંપૂર્ણ. "Aho Shrutgyanam Page #61 -------------------------------------------------------------------------- ________________ -- શંકા અતિચાર વિષે વર્ણન અને તેના ઉપર ધનદેવનું બીજું કથાનક. સ મિકિત મેળવ્યા પછી પણ તેમાં અશુદ્ધિઓ રહી ગઈ હોય તે એવું અશુદ્ધ - સમકિત મેળવ્યાથી કશો ય ગુણ-લાભ થતો નથી, માટે સમકિતને વિશુદ્ધ , રાખવા માટે જે જે ઉપાય શાસ્ત્રમાં બતાવેલા છે તે બધા ઉપાયોને અહીં છે. નિર્દોષ રીતે કહેવાના છે. સમકિતને અશુદ્ધ કરનારા અને અશુભ ભાવનાજનક એવા ચાર દે છે. ૧ શંકા, ૨ કાંક્ષા, ૩ વિચિકિત્સા અને ૪ પરપાખંડપ્રશંસા આ ચારે દેશે સમ્યકત્વનો વિલેપ કરનારા છે અને પાપરૂપ છે માટે દૂરથી તજી દેવા લાયક છે. સમકિતને વિશુદ્ધ કરનારા એવા જ બીજા ચાર સુંદર ગુણે શાસ્ત્રમાં બતાવેલા છે. ઉપહણ, અવિમૂઢષ્ટિ, સ્થિરીકરણ અને વાત્સલ્ય. આ ચારે ગુણે હમેશાં આચરવા લાયક છે, સમ્યક્ત્વનું પિષણ આપનારા છે અને પુયરૂપ છે. આ ચારે ગુણેના આચરણમાં કોઈ અશુદ્ધિ આવે વા દોષ હોય તે એ ચારે ગુણે પણ દેષરૂપ થઈને વિપરીત બને છે. કાંક્ષા વગેરે દેશનું સ્વરૂપ જ્યારે તેમને વર્ણવવાને પ્રસંગ આવશે ત્યારે બતાવશું. હમણું તે પ્રસ્તુત શંકાના દેષનું સ્વરૂપ આચાર્યશ્રી જણાવે છે. “સંશય કરવો” એ શંકાનું સ્વરૂપ છે. શંકાના બે પ્રકાર છે. એક દેશ શંકા અને બીજી સર્વ શંકા. દેશ શંકા એટલે જીવ અજીવ વગેરેમાંનાં કોઈ પણ એક તત્વ વિશે શંકા કરવી. જેમકે જીવ હશે કે કેમ ? પુનર્જન્મ હશે કે કેમ? એ સંદેહ રાખે. સંદેહ તે અજાણી વસ્તુને જાણવા પૂરતે બધાંને થાય જ, પરંતુ એ સદેહને ટાળવાના ઉપાયે ન લેવા અને વત્સ્વરૂપને સમજવા પણ તકલીફ ન લેવી, કિંતુ હમેશાં જીવ, અજીવ, પુનર્જન્મ વગેરે વિશે મનમાં સંદેહ રાખી જ મૂકે એનું નામ દેશ શંકા. સર્વ શંકા એટલે સંપૂર્ણ દ્વાદશાંગી તરફ જ શંકાની નજરે જોવું અર્થાત્ એ દ્વાદશાંગી શ્રી જિનભાગવાને બનાવેલી છે કે બીજા કેઈએ બનાવેલી છે. તાત્પર્ય એ કે-સમસ્ત શાસ્ત્રો વિશે તેના પ્રમાણિકપણાની શંકા કરવી તેનું નામ સર્વ શંકા છે. જેનું મન ભગવાને કહેલાં તો સંબંધે શકિત હોય અને શંકિત હોવાને લીધે જ કલુષિત હાય-ડોળાયેલું હોય એવો શંકાશીલ માનવ કઈ પણ કાર્યમાં નિશ્ચયપૂર્વક વિશિષ્ટ રીતે પ્રવૃત્તિ કરી શકતું નથી. જેનું ચિત્ત શંકાને હિંચકે ચડેલું હેઈ ડહેળાઈ ગયેલ છે, એ માનવ આ લેકમાં કરવાનું ખેડ વગેરેનું કામ પણ કરી શક્તો નથી, તે પછી એવો શંકાદગ્ધ માનવ પરલોકનું કામ તે શી રીતે કરી શકે? વળી શંકાનું ઝેર ચડવાથી જેના મનમાં અનેક પ્રકારના સંક૯૫વિક ઊઠયા કરે છે તેથી મન વિક્ષિપ્ત થઈ જાય છે. એવો માનવ આ લેકમાં જ ધનદેવ નામના વાણિયાની પેઠે દુ:ખી દુ:ખી થઈ જાય છે. હવે ધનદેવની કથા કહેવામાં આવે છે. "Aho Shrutgyanam Page #62 -------------------------------------------------------------------------- ________________ : કચરાન–કોષ : ધનદેવની કથા. ધનદેવની કથા આ જ બુદ્વીપ નામના કપમાં જ ઐરવત નામના ક્ષેત્રમાં જયસ્થલ નામનું એક નાનું ખેડ–ગામ છે. ચારે પાસ ધૂળના ગઢવાળું એ ગામ કલિંગદેશરૂપ કુલાંગનાના મુખની પેઠે મળેહરવાણિય છે. જેમ કુલાંગનાનું મુખ મનોહર વાણીવાળું છે તેમ એ ગામ મનોહર વાણિય–વાણિજ્ય-વેપારવાળું છે. કર્મગ્રંથ નામના શાસ્ત્રના પ્રકરણની પેઠે બહુવિધ પ્રકૃતિ–સ્થિતિ પ્રદેશ ગહન છે એટલે જેમ કર્મગ્રંથના પ્રકરણમાં અનેક પ્રકારની કર્મની પ્રકૃતિઓની, તેમની સ્થિતિએની અને તેમના પ્રદેશની ગહન ચર્ચા છે તેમ એ ગામ બહુવિધ અનેક પ્રકારની પ્રકૃતિ એટલે પ્રજાઓના સ્થિતિ, નિવાસના પ્રદેશ-સ્થાનેથી ગહન ખીચખીચ ભરેલું છે, તથા ધન અને ધાન્યની સમૃદ્ધિથી ભરપૂર છે. એ ગામમાં વિસાહદત્ત નામે એક શેઠ રહે છે, તેને સે નામે સ્ત્રી છે અને તેમને સંવર અને ધનદેવ નામના બે પુત્ર છે. બંને ભાઈઓ પરસ્પર પ્રેમપૂર્વક પોતાના દિવસો વિતાવે છે. કોઈ એક દિવસે તેના પિતાને વિચાર થયો કે–આ બે પુત્રોમાંથી કે પુત્ર આ ઘરને વિશેષ અસ્પૃદય કરનારે નિવડશે? એની પરીક્ષા કરવી જોઈએ અને તેમાં જે ઉત્તમ નિવડે તેને કુટુંબન અધિપતિ બનાવી તેને કુટુંબની ચિંતા ભળાવી હું પોતે જાતે નચિંત થઈ સુખે રહું. આમ વિચારી તેણે બને છોકરાની પરીક્ષા કરવા એક વાર બને પુત્રોને બેલાવીને કહ્યું કે–અરે પુત્ર! તમે બને પાંચ હજાર સોનામહોર લઈને જુદા જુદા દેશમાં જાઓ અને ધન કમાવાની પોતપોતાની કુશળતા બતાવ! બને ભાઈઓએ પિતાના બાપની એ વાત સાંભળી અને સાથે ઘણું કરિયાણું વગેરે લઈને તેઓ બને જુદા જુદા દેશાંતર તરફ ગયા. તેમને માટે પુત્ર સંવર દક્ષિણપથ ભણું ગયે અને બીજો નાનો દીકરો ધનદેવ ઉત્તરાપથ તરફ ગયો. મોટા પુત્ર સંવર કાંચીપુર પહોંચ્યો અને ત્યાં તેણે ધન કમાવાના અનેક ઉપાય અજમાવી લેવા માંડ્યા. રાજાની સાથે સંબંધ બાંધી ઉત્તમ વસ્ત્ર વગેરેનાં ભેટ આપીને રાજાની સેવા કરવા લાગ્યા. આ રીતે રાજાની સેવા કરતે તેને જોઈને રાજસભાના લેકેએ તેને કહ્યું કે: અરે ભાઈ! આ રીતે રાજાની સેવામાં શા માટે નકામે લખલુટ ખરચ કરે છે? શું કોઈ પણ પુરુષે સર્પ, રાજા અને અગ્નિની સેવા કરીને તેમને પિતાના વશ કરી શકેલ છે જેથી કરીને તું આમ રાજાની સેવામાં પ્રવતી રહે છે. સંવર : અરે મૂઢ લકે! આ મારી સેવાને ખરે ઉદ્દેશ તમે જાણુતા નથી, શાસ્ત્રમાં કહ્યું છે કે રાજદરબારમાં જવું, જેઓ માનીતા પ્રીતિપાત્ર છે તેમની સેવા કરવી, કદાચ આમ કરવાથી વિશેષ પ્રકારના વૈભવોને લાભ ન મળે તો પણ થનારા અનર્થોને તે ખરેખર જરૂર અટકાવી શકાય. “ખર્ચ થઈ જશે” એવી બીકથી જે ડાહ્યો માનવ રાજાને આશરો લેતે નથી તેનું અપમાન નીચ માણસો કરે એમાં શી નવાઈ ? એમ નક્કી કરીને તેણે પેલા "Aho Shrutgyanam" Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૭. નજીવા લાભમાં ધનદેવે વેચેલ કરિયાણું. = કથારન-કેશ : મૂહ લેકેની રાજાની સેવા ન કરવાની શિખામણ માની નહિ અને પોતાની બુદ્ધિ પ્રમાણે ગમે તેમ કરીને તે સજાની સેવા કરતો રહ્યો. સારા ખેતરમાં વાવેલો બીજેને જથ્થો જેમ ભવિઓમાં ભારે ફળ આપે છે તેમ સંવરે માંડેલે રાજા સાથે વ્યવહાર તેમને ભારે ફળ આપનાર નિવડ્યો. એની વિશેષ પ્રખ્યાતિ થઈ અને રાજા સાથેના વ્યવહારના અભિમાનને લીધે સંવર ગમે તેવા ઉખલ માણસ પાસેથી પણ પિતાની ઉઘરાણી વા વ્યાજ વગેરેનું નાણું મેળવી શકો. એને પરિણામે તે જલદી ધનવાન થઈ ગયે. આ તરફ ધનદેવ, ગાજય નામના સ્થળ તરફ જતાં વચ્ચે એક સ્થાનમાં તેણે ઉતારો કર્યો. એ વખતે ત્યાંના રહેવાસીઓ તેની પાસે આવ્યા અને તેમણે તેની પાસેના કરિયાણાની માગણી કરી. તેથી તેમાં કેટલોક લાભ-હાંસલ મળે એમ છે તેમ ધારીને તે પિતાની પાસેનું કરિયાણું તેમને દેવા લાગ્યો. તેની સાથેના માણસોએ તે તેમ કરવાની ના પાડી અને કહ્યું કે-આ રીતે કઠેકાણે વેચી દેવાથી તું તારા હાથમાં આવેલે ઘણલાભ આ થોડા લાભના લોભે હારી જવાને છે, તેમ કહા છતાં તેણે તેમનું માન્યું નહીં અને ઉલટું કહ્યું કે-કોને ખબર છે કે હવે પછી આ કરિયાણુને વેચવાથી આથી પણ વધારે હાંસલ મળશે કે કેમ? માટે પ્રત્યક્ષમાં છેડે લાભ મળે છે તે લઈ લેજ; પણ ભાવિમાં થનારા વિશેષ લાભને કલ્પીને પ્રત્યક્ષ લાભની અવગણના કરવી તે અયુક્ત છે. એમ સમજીને તેણે પિલાએને બધુંય કરિયાણું નજીવા હાંસલે પણ વેચી દીધું. એ વેચાણથી તેને જે ધન મળ્યું તે વડે બીજું કરિયાણું લઈને તે આગળ ચાલે અને ચાલતાં ચાલતાં કેટલાક સમય પછી તે ગજજણય પહોંચી ગયો. સંશય ભરેલી વૃત્તિઓને લીધે, જેમાં પ્રત્યક્ષ લાભ મળે એવી પ્રવૃત્તિઓને તજી દઈ તે, બીજા બીજા લાભ ન મળે તેવા અસાર વ્યાપારમાં પડ્યો. એની એવી સ્વછંદ અવળી પ્રવૃત્તિ જાણીને તેને પરિવાર તેના તરફ બેદરકારીથી વર્તવા લાગ્યા. એવામાં તે નગરને એક બીજે કંઈ માણસ આ ધનદેવનું મન બરાબર કળી ગયે. તેની ખૂબ સેવા કરવા લાગ્યા અને તે જેમ કહે તેમ પણ કરવા લાગે. એ રીતે પેલા નગરના વ્યાપારીએ તેની સાથે એવી ભાઈબંધી કરી કે એ, તેના અભિન્ન હયા બની ગયે અને પછી ગમે તે બાનું બતાવી જેમ તેમ કરીને પેલે નગરપુત્ર એ ધનદેવ પાસેથી પૈસે કઢાવવા લાગ્યા અને એમ કરતાં કરતાં તો એ ધનદેવ છેવટે નિર્ધન બની ગયો. હવે વખત જતાં મબકના વૃક્ષા રમ્ય મદ અને મને હર તરુણીઓના વાળના જુથનું કંપન, હલન, ચલન અને ફરફરાવવું એ બધાને લીધે તત્કાળ સુવાસિત બનેલા શિશિર ઋતુની ઠંડીથી થઈ ગયેલી નદીઓનાં પાણીને લીધે અને દુઃખે કરીને વહન કરી શકાય તેવા હિમને લીધે ઘણું જ ઠંડા થઈ જવાથી ન રહી શકાય એવા થયેલા ઉત્તર દિશાના વાયરાઓ ચારે બાજુ વાવા લાગ્યા, હેમંત ઋતુ પ્રોઢદશાને પામી, સ્ત્રીઓનાં ગાઢ "Aho Shrutgyanam Page #64 -------------------------------------------------------------------------- ________________ * કારત્નકેશ ધનદેવની શંકાશીલ વૃત્તિથી તેના ગુહનું દગ્ધ થઈ જવું. ૮ આલિંગન કરવાની ઉત્કંઠા જેમના મનમાં વધવા લાગી છે એવા પ્રવાસી વાંઢા કે ચંચળ અને ઉગવાળા થવા લાગ્યા, સ્થાને સ્થાને-ઠેક ઠેકાણે-ધર્મ માટે રાખેલી તાપની સગીઓની આસપાસ રાંક લોકો ટોળું મળીને તાપી વીસામે કરતા હતા, તે હવે ઘરના આંગણામાં જઈને બેસવા લાગ્યા. ટાને લીધે પિતાના અંગ ઉપર પાકા તેલમાં કાલવેલા ઘટ્ટ કેન્સરના અંગરાગને ચેપડી શોભાયમાન બનેલા પુરજને ઘરના છજાંની વચ્ચે દિનને છેડે સંખ્યા વખતે આંટા મારવા લાગ્યા અને ખીલતા કુંદની સુગંધીઓને લીધે મનોહર લાગતા એવા વનના વાયરાઓ ચાલવા લાગ્યા, આ જાતનો કડકડતે શિયાળો ચાલતો હતો ત્યારે એક વાર પેલા ધનદેવ પોતાના પરિવારના માણસો નિર્દોષ હોવા છતાં તેમના ઉપર રેષા પણ કરીને વારંવાર શંકા કરતે હતો અને બહાર જવાનું હોય ત્યારે ઘરનાં બન્ને બારણું સજજડ રીતે બરાબર બંધ કરીને, તાળું દઈને કુંચી હાથમાં રાખીને કરતા હતા. એ રીતે તે શેરીના આગલા જ ભાગમાં રહેલી પંચની સગડી પાસે શિયાળાની ટાઢથી કંપતા શરીરને તપાવવા એક વાર વિશિષ્ટ માણસને ગોકીમાં બેઠો હતો ત્યારે એક ભારે કાળાહળ થશે. “આ શું આ શું ?” એમ કરતા ત્યાં સગડી પાસે બેઠેલા બીજા બધા માણસો હી ગયા અને ઊઠીને તેઓ જે દિશામાંથી એ ઘંઘાટને અવાજ આવતો હતો તે દિશા તરફ જેવા લાગ્યા. તે ત્યાં ઊંચે ચડતે, પારેવાની ડોક જે ભૂખરો જાણે કે આકાશમાં મેઘ ન ચડ્યો હોય એવી શંકાથી ત્યાં ભેગા થઈ ગયેલા લેકે વાંકું શરીર અને ઊંચી ડોક કરીને જેની સામે જેતા હતા એ ઘટ્ટ ધૂમાડે તેમણે દીઠો. “આ કોનું ઘર બળે છે?” એવી શંકાથી જેમનાં મન ભેદાઈ ગયેલાં છે, હૈયા ત્રાસી ઊડ્યાં છે એવા લેકે ત્યાં ઊભેલા છે તેમને જોઈને એક માણસ બે કે-આ ધનદેવનું એ ઘર બળી રહ્યું છે. એ સાંભળીને લોકોએ તેને તરત જ પોતાના બળતા ઘર તરફ જવાની સૂચના કર્યા છતાં એ શંકાશીલ વૃત્તિને ધનદેવ પિતાના સળગતા ઘર તરફ જતા નથી ને ઊલટું એમ કહેવા લાગ્યો કે મારા ઘરમાં આગ લાગવાને સંભવ નથી, કિંતુ પડતા હિમની ઠંડીને લીધે અતિશય ઠંડી બનેલી વાત હવાથી થરથરતા એવા પ્રવાસી લોકેએ સગળાવેલા ઘાસના પુંજની આગમાંથી ધૂમાડો નીકળે છે, એ કદાચ આ દેખાતે ધૂમાડે હશે માટે શા માટે આકળા થાઓ છે ? પિતપોતાનાં સ્થાન ઉપર બેસી રહે. એવી વાત કરે છે એટલામાં આમતેમ જોતાં હાંફળાંફાંફળાં બનેલા એ ધનદેવના પિતાનાં જ માણસે ત્યાં આવી પહોંચ્યા અને કહેવા લાગ્યાં કે-હે ધનદેવ! આમ કેમ સ્થિર બેઠેલે છે ? તે નથી કે નીચેથી ટોચ સુધીમાં મોટા મોટા તણખાઓના ફેલાવાથી ભયંકર બનેલે અને લાકડાંને બાળવાથી લાંબી ટોચવાળે થયેલે આ અગ્નિ તારું ઘર બાળી રહ્યો છે? આ સાંભળીને તે ઊભું થયે અને બળીને ખાખ થઈ ગયેલા પિતાને ઘરે જઈ પહે, ત્યાં તેણે ઘરને બધે સદર ભાગ બની ગયે "Aho Shrutgyanam Page #65 -------------------------------------------------------------------------- ________________ શંકાશીલ વૃત્તિથી ધનદેવનું દુઃખી થવું. : કથાન-કેશ: - ~ ~- ~-~-~~-~~ ~ ------~ ~ ~ દીઠો. “ હવે આ માણસ કંગાળ થઈ ગયો છે,” એમ સમજીને તેના માણસોએ તેને તજી દીધો અને “આ બાવરે છે” એમ સમજીને ત્યાંના બીજા લોકોએ તેને ફિટકાર આપે. હવે એ ધનદેવ પિતાને નભાવ કરવાને અસમર્થ બન્યું અને તે પોતાના બાપના ઘર ભણી જવા લાગ્યો. રસ્તામાં તે ભૂખથી હેરાન થયા એટલે એ કેઈ એક ત્યાં આવેલા નેસડામાં ભીખ માગવા સારુ ફરવા લાગ્યું. “આને આકાર સુંદર છે” એમ ધારીને તેના ઉપર દયા આણું કેાઈ એક ગૃહિણીએ તેને આદર સાથે ખાવાનું આપ્યું. ખાઈપીને, ભૂખ તરસને શાંત કરીને એ ત્યાંથી બહાર નીકળે એટલામાં તેના મનમાં શંકા થઈ આવી કે–પેલી બાઈએ મને અતિશય આદરથી ખાવાનું આપેલું છે એથી એમ જણાય છે કે તેણીએ મારા ઉપર કાંઈ કામણુટુંમણુ કરવા માટે એ ખાવાનું કેમ આપેલું ન હોય? એ ભેજન કામણ વગેરેના ષવાળું હોય. આવી જાતની ઉગ્ર શંકા થવાથી તેને પેટની પીડા ઉપડી અને એ મહાકટે એક નગરમાં પહોંચ્યા. ત્યાં વૈદનું ઘર પૂછીને વદની પાસે ગ. પિતાને પેટપીડ ઊપડી આવી છે એ વાત વૈદને તેણે કહી સંભળાવી. વેદે તેને પિટના શોધન માટે ઔષધ આપ્યું. પછી ગંગાના પ્રવાહની પેઠે તેનું પેટ છૂટી પડયું, તેને અતિશય ઝાડા થઈ ગયા. તેના ઉપર દયા આવવાથી વૈદે ફરીને ઓસડ આપીને સારવાર કરી તેને સાજો કર્યો. પછી શંકાનો વિચાર છેડે થોડો તજી દઈને એ, પિતાના બાપના ગામ તરફ ચાલી નીકળ્યો. ચાલતાં ચાલતાં કેટલાક સમય પછી તે પિતાને ઘેર પહોંચે. એના પહોંચતાં પહેલાં જ એના પરિવારના માણસો એના પિતા પાસે આવીને એની બધી હકીકત સંભળાવી ગયેલા એટલે પિતાએ બધું પોતાના પુત્ર વિષે અગાઉથી જ જાણ લીધેલું તેથી જ્યારે એ ઘેર આવ્યા ત્યારે તેના પિતાએ તેની ગ્ય સારવાર કરી. બીજે કઈ એક દિવસે એ શેઠને મહા દીકરા સંવર આવ્યાની વધામણી આવી. શેઠ તેની સામે ગયે. લગભગ એક ગાઉ જેટલે છેટે ગયા પછી શેઠે બળદના ગળાની ઘૂઘરમાળ અવાજ સાંભળે અને પછી થોડી જ વારમાં અનેક ઊંટ, બળદ, ખચ્ચર, ગાડાં અને જવાન–પુરુષ બેસી શકે એવાં પુરુષપ્રમાણ વાહન–મ્યાન વગેરેની ઉત્તમ સામગ્રી સહિત અને અનેક ચોકીદારો સાથે શેઠનો પુત્ર ત્યાં આવી પહો . એ ત્યાં જ પોતાના પિતાના પગમાં નમી પડ્યો. એની આ બધી સામગ્રી અને ઠાઠમાઠ જોઈને જ શેઠ સમજી ગયા કે–આ મારે પુત્ર સારી રીતે ઘણું ધન કમાઈ આવેલ છે. એણે નગરમાં પ્રવેશ કર્યો. વધામણાં થયાં, સારી તિથિ અને સારું મૂહુર્ત જોઈને એ આવેલા બીજા પુત્રને શેઠે પિતાના ઘરનો સ્વામી બનાવ્યો. પિતાની ગાદીએ બેસાડ્યો. અને પેલા ધનદેવ નામના છોકરાને નેકરે કરે એવાં કામકાજમાં જોડ્યો, ને પિતાના મનમાં રહેલી શંકાશીલ વૃત્તિને લીધે હમેશાં દુઃખને ભાગી થયા. "Aho Shrutgyanam Page #66 -------------------------------------------------------------------------- ________________ : કથારત્ન કેશ : જિનેશ્વરના વચનમાં અનુપમ શ્રદ્ધા રાખવી. ૩૦ સાર–આ પણ વ્યવહારના કામકાજમાં પણ શંકાશીલ વૃત્તિને લીધે આપણે ખરેખર સર્વત્ર અસફળતા જ પામીએ છીએ તે પછી શ્રી જિનેશ્વર ભગવાને કહેલાં તો તરફ શંકાશીલ વૃત્તિ રાખવાથી આપણે બધાં કલ્યાણ કાર્યો હણાઈ જાય છે. સરહના શાહ અંધકારના પુંજથી ચાહ પામેલા છો, આ સંસારમાં તેમને પ્રાપ્ત થયેલ ચિંતામણિ રત્નને પણ “એ હેલું છે” એમ સમજીને તજી દે છે. પરમગુરુના મુખથી કહેવામાં આવેલાં ત તરફ જે અન્ય સત્ત્વવાળો અને કલુષિત બુદ્ધિવાળો પ્રાણું વ્યામોહ વૃત્તિ દાખવે છે તે, આ જગતમાં, જેમ કોઈ તરસથી પીડા પામેલે પ્રા નિર્મળ પાણીથી ભરેલી તળાવડીને છેડીને ઝાંઝવાના જળના તળાવ તરફ દોડ્યા કરે અને દુઃખી થાય તેમ દુઃખી થાય છે. રાગ અને મોહવૃત્તિને લીધે માનવ ખોટું બોલે છે, શ્રી જિનેશ્વરદેવમાં રાગ અને મોહવૃત્તિ સર્વથા ક્ષીણ થયેલી હોવાથી તેમને લેશ પણ ખોટું કહેવાનું કારણ નથી છતાંય જે તુચ્છ વૃત્તિવાળે માનવી એમના વચનામાં અસત્યતાની શંકા રાખે તે આગમાંથી અમૃતના જળ જેવી શીતળતા પ્રગટે એવું વાંછનાર કઈ મૂહની જે મહામૂઢ છે. કોઈ રોગી, આમ એવા વૈદ્યને જાણ્યા પછી પણ તેના વચનમાં શંકા રાખે તો તે એ વૈદ્યની દવા નિરંતર લીધા છતાંય કદી પણ નિરોગી થઈ શકતે નથી માટે સર્વજ્ઞનાં તમામ વચને એક એક વચને તરફ અશંકાભાવે એવી રીતે રહેવું જોઈએ કે કદી પણ ચિત્તમાં સંશયને મેલ સ્પર્શ જ ન થવા દેવું. કદાચ સૂરજ આથમણી દિશાએ પશ્ચિમમાં પણ ઊથે, સિદ્ધના જીવ સિદ્ધશિલાને પણ કદાચ તજી દે તે પણ શ્રી જિનવરનું વચન કદી ય મિથ્યા થતું નથી એવી અડગ શ્રદ્ધા રાખવી જોઈએ. એ પ્રમાણે શ્રી કથા રત્નકેશમાં સમ્યક્ત્વના અતિચાર શંકાષ વિશે ધનદેવનું બીજું કથાનક સમાપ્ત. E .: "Aho Shrutgyanam Page #67 -------------------------------------------------------------------------- ________________ SilyHMITHIL - કાંક્ષાના દુષ્પરિણામ વિષેનું વર્ણન અને તેના ઉપર નાગદત્તનું ત્રીજું કથાનક, SS | સ મકિત મેળવ્યા પછી એમાં અશંકાભાવ રાખવા છતાંય જે મનમાં કાંક્ષા Huma3 દોષ જાગે તે એ દોષ સમકિતના સ્વરૂપને નાશ કરે છે. આપણે જેના B વચનમાં અશંકભાવે સમકિત-નિશ્ચલ શ્રદ્ધાની પ્રાપ્તિ કરી હોય તેના Giulia ઉપરાંત બીજા બીજા મતવાળાનાં વચનને પણ સત્ય માનવા તેનું નામ કાંક્ષાદેષ. આ કાંક્ષા પણ બે પ્રકારની છે. દેશ કક્ષા અને સર્વ કાંક્ષા. પોતે જે એક દર્શન– મત-ધર્મ-અશંકભાવે સ્વીકાર્યો હોય તે ઉપરાંત બીજ પણ કેઈ એક મતને ભવ્ય–સારે સમજો એટલે પિોતે જૈનમતને અશંકભાવે સ્વીકાર્યો હોય છતાં એમ માનવું કે કપિલ વગેરે જે દાર્શનિકે થઈ ગયા છે તેમાંનાં ગમે તે એકનું દર્શન પણ ભવ્ય છે એમ માનવાની વૃત્તિનું નામ દેશ કાંક્ષા. જગતમાં પ્રવર્તતા તમામ મતોમાં દાન, અધ્યયન વગેરે અનેક સારા સારા ભાવે કહેવામાં આવેલા છે માટે જગતના એ તમામ બીજા બીજા મતો પણ સારા છે જેના મતમાં દાન વગેરેની જે હકીકતે વર્ણવેલી છે તે બધી હકીકત સંસારના બીજા બીજ મતેમાં પણ જૈન મતની પેઠે જ વર્ણવેલી છે માટે એ બધા મતે પણું સારા છે. એમ માનવાની વૃત્તિનું નામ સર્વકાંક્ષા. જે મતને–જે દર્શનને અશંકપણે સ્વીકાર્યું હોય તે આવી બે વિકઃપવાળી વૃત્તિ રાખે તે યોગ્ય નથી. જેના મતને અશંકભાવે માન્યા પછી બીજું કે બીજા પણ દર્શનો ખરાં છે એવી બે વિકલ્પવાળી વૃત્તિ ન રાખવી જોઈએ. કોઈ પણ માણસ જ્યાં સુધી કુમાર્ગનો ત્યાગ ન કરે ત્યાં સુધી તે કોઈ પણ સમયે સુમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકતો નથી માટે એક જ સુમાર્ગમાં જ મનને સ્થિર રાખવું જોઇએ. જે પ્રવાસી મનુષ્ય અનેક માર્ગો તરફ પ્રયાણ કરતા હોય છે તે કદી પણ તેણે ઈચ્છેલા સ્થાને પહોંચી જ શકતે નથી. કોઈ માનવ ઝેરમાં પણ અમૃતની કલ્પના કરે તેથી તે ઝેર અમૃતનું કામ સારતું નથી. જે પુરુષ, યુક્ત શું છે? એને ખરો સારરૂપ વિચાર કરી શકતા નથી તેઓ અહિત માર્ગને ત્યાગ કરીને હિત માર્ગ ઉપર ચડી પિતાનું હિત સાધવા માટે શકિતમાન થતું નથી, તેથી કરીને બીજા બોજા કુતીર્થિ. કેના વર્ગો બતાવેલા માર્ગને સર્વથા ત્યાગ કરીને શ્રી સર્વજ્ઞ ભગવાને આચરેલા, ઉપદેશેલાં કાર્યમાં જ કાંક્ષા-ઇચ્છા રાખવી. જે જે કાર્યો શ્રી સર્વજ્ઞ ભગવાને કરેલાં છે તેવાં જ કાર્યો આપણે પણ કરવા જોઈએ એવી જે કાંક્ષા ઈચછા રાખવી એ જ વિશેષ ઉચિત છે. વર્તમાન જીવનમાં પણ છે જે કાર્યો કરવાના છે તે વિશે પણ પિકખકંખા-પ્રેક્ષ્યકાંક્ષા એટલે જે જે પદાર્થ નજરમાં આવે તે બધાની ઈચ્છા રાખવાની વૃત્તિ અસંખ્ય દુઃખોને ઉપજાવનારી છે, એવી વૃત્તિને લીધે વિવશ મનવાળે મનુષ્ય નાગત નામના ગૃહસ્થની પેઠે દુઃખી થઈ જાય છે. એ નાગદત્તની કથા આચાર્ય મહારાજ જણાવે છે. "Aho Shrutgyanam Page #68 -------------------------------------------------------------------------- ________________ - : કથારત-કેાષ : નાગદત્તને તેના પિતાએ આપેલ શિખામણ. આ જ ભારતવર્ષમાં પંડિત જનને આનંદ વધારનારી અને શ્રીવાસુપૂજ્ય ભગવાનને ત્યાં જન્મ થવાથી એટલે તેમના જન્મકલ્યાણકને લીધે અનેક કલ્યાણને ઉપજાવનારી ચંપા નામે નગરી છે. ત્યાંના રહેવાસી સંયભુ નામે એક વણિક છે. તેની સ્ત્રીનું નામ પડ્યા છે. સેંકડે માનતાઓ કર્યા પછી તેમને ત્યાં નાગદત્ત નામે એક પુત્ર જન્મે. તેની યોગ્યતા પ્રમાણે તેને અનેક કળાઓ શીખવાડવામાં આવી. જ્યારે તે યુવાવસ્થામાં આવ્યો ત્યારે સમાન જાતિની અને સમાન રૂપ વગેરે ગુણવાળી કુલીન સલક્ષણ નામની કન્યા સાથે તેનું લગ્ન કર્યું. પછી વખત જતાં એ નાગદત પિતાના કુટુંબને ભાર ઉપાડી લે એવા સમર્થ છે. પછી સમય જતાં પિતા ઘડપણથી ઘેરાઈ ગયે, રેગો થવાથી નિ:સત્વ થઈ ગયે અને તેમ થવાથી તેનાં બુદ્ધિબળ અને પરાક્રમ એ બધું ચાલ્યું ગયું. એ થવાથી તેણે પિતાના પુત્રને બોલાવીને કહ્યું કે હે વત્સ! તું જો કે હવે મારું શરીર મરણને કાંઠે પહોંચેલું છે, એથી આજ કે કાલ ચોક્કસ એ પડી જ જવાનું માટે મારે તને આ પ્રસંગે આ નીચેની વાત કહેવાની છે: તું સારા પુરુષોના માર્ગ ઉપર તારી જાતને ચડાવીને એવી રીતે વર્તે છે જેથી કુટુંબનાં અને અમારી જેવા અશકતોનું અનુકરણ ન કરે પરંતુ પુરુષોનું અનુકરણ કરે અથવા કુટુંબજનોની દુજેને હલના ન કરે. વળી. હે પુત્ર! કર્મના વિપાકને લીધે જ્યારે કેવી દશા પલટાઈ જાય છે એ કઈ જાણતું નથી માટે જ્યારે તું કઈ વાર કુટુંબના ભારને ઉપાડી ન શકે એવી દશામાં આવી જા. ત્યારે કાલિંજર પર્વતના પૂર્વ શિખર આવેલા દેવળમાં પ્રતિષ્ઠિત થયેલી એવી આપણું કુલદેવતાની પ્રતિમા છે તેની તું આરાધના કરજે. આપણા પૂર્વ પુરુષોએ પણ જ્યારે તેમને સંકટની અવસ્થા આવી પડેલી ત્યારે એ કુલદેવીની જ આરાધના કરેલી અને વખતે એ કુલદેવીએ તેમનું વાંછિત સિદ્ધ કરેલું. માથા ઉપર બન્ને હાથ જોડીને પ્રણામપૂર્વક એ નાગદતે પોતાના પિતાનાં એ વચનો “પ્રેમપૂર્વક” સવીકાર્યો. પિતા પણ અન્નપાનનું અનશનપૂર્વક પ્રત્યાખ્યાન કરીને કાળધર્મ પામ્ય અને નાગદતે કાળધર્મ પામેલ પિતાનાં પારલૌકિક કાર્યો કરી નાખ્યાં. અને કેટલાક વખત પછી સમયાનુસાર પૂર્વપુરુષોની મર્યાદા પ્રમાણે ધન કમાવાની અને એવી બીજી અનેક પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત . એમ કરતાં કરતાં એને, કઈ શેઠના દૂધ નામના પુત્ર સાથે ભાઈબંધી થઈ. એક બીજાને સુખે સુખી અને દુઃખે દુઃખી એ રીતે સમભાવે મિત્ર તરીકે રહેતા દિવસે જવા લાગ્યા. સમય જતાં તેમનાં તથા પ્રકારનાં અશુભ કર્મો ઉદયમાં આવ્યાં તેને લીધે તેમના બધા થયા વ્યવસાયે ઉલટા પડ્યા-અવળા થયા, પુરુષાર્થ પડી ભાંગે, દેશાંતર ગયેલા વાતરેને ચોરોએ લૂંટી લીધા, ધનના સંગ્રહ બધા બળી ગયા, વ્યાજે ધીરેલું બધું ધન ડૂબી ગયું અને થોડાક દિવસમાં "Aho Shrutgyanam Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૩ દુધ અને નાગદત્ત અનેતી ઋષ્ટદેવ આરાધનાની તત્પરતા. તેના બધા પિરવાર પણ જાણે કે તેને ઓળખતા જ ન હાય એવા પરકીય માનવ જેવા બની ગયા. પછી તે બન્ને જણા જ્યારે એકાંતમાં એઠા હતા ત્યારે તેમને એક બીજાને આવા વિચાર થયો કે ખરેખર આપણે બન્ને જણાએ આગલા ભવમાં એવુ કાર્ય કર્મ સાથે જ કર્યું હશે જેનું આવું ભયાનક પરિણામ તને અને મને એટલે આપણે બન્નેને એક સાથે જ ભાગવવાનું આવ્યું અને આપણી બન્નેની એવી સ્થિતિ આવી પડી કે હવે આપણે નિભાવ જ કઠણુ થઈ પડયા. દુધે કહ્યું-તે હવે શેા ઉપાય કરવા? હવે આપણેા બચાવ કેવી રીતે કરી શકાય ? અથવા શું કર્યું. હોય તે પાછું સારું' થાય? આવી વિકટ પરિસ્થિતિને લીધે મારું મન એવું મૂઢ થઈ ગયુ છે કે ખરેખર મને કશી સૂઝ જ પડતી નથી. વધારે શુ? હમણાં તા મારી જાત પણ મને સકટ આપનારી લાગે છે. અથવા નિર્ધનપણું દુઃખ કરે છે એમ માણસ માને છે એમાં આશ્ચર્ય શું છે? પરંતુ માણસ નિĆનપણાને લીધે પાતે પણ પેાતાની જાતને શેરીની ધૂળ જેવી સમજે છે. પૂરણમેત્ત-માત્રામેળ વાળા અર્થ વગરના શબ્દ પશુ, પંડિત જનાના પરિહાસપાત્ર મની તિરસ્કારપાત્ર ઠરે છે તે પછી પૂરણમેત્ત-મૈત્રી-વાળા અર્થ-ધન-વગરના માનવ પરિહાસપાત્ર મને અને અવગણનીચ થાય એમાં શું નવા ? સુવિશુદ્ધ મારુસની બુદ્ધિ એની એ જ છે, ઇંદ્રિયાની અકિલ શક્તિ પણ એની એ જ છે, વચન પશુ એનું એ જ છે અને માણસેામાં પ્રસિદ્ધિ પામેલ તેનુ નામ પણ એનું એ જ સ્ફુટ છે. વળી, એના શરીરના દીસતા કાંતિવાળા સુવિભક્ત અવયવ પણ એના એ જ છે, એ રીતે માનવ તે એના એ જ હોય છે છતાં એ ધન વગરના થતાં એક જ ક્ષણમાં જુદા જ બની જાય છે એ મહાઆશ્ચર્ય છે. આ પ્રમાણે ભારે વિષાદને લીધે જેનાં મુખમાંથી અનેક વચને નીકળી પડ્યાં છે એવા દુધને જોઇને પેલા નાગદત્ત તેને કહેવા લાગ્યા. o ઃ કયારન–ફાષ : હું મિત્ર ચિત્તના સંતાપને તજી દે. મારા પિતાએ ‘સકટ વખતે શું કરવું? ' એ માટે ઘણા સમય પહેલાં જ મને ઉપદેશ આપી મૂકેલ છે. તેમણે મને તે વખતે કહેલુ કે જ્યારે તું તારા કુટુંબના નભાવ કરી ન શકે એવી સ્થિતિમાં આવી પડે ત્યારે કાલિજર પર્વતમાં રહેલી આપણી કુલદેવતાની આરાધના કરજે, તે દેવીને પરચા સાક્ષાત્ જોયેલે છે. અને આપણા પૂર્વ પુરુષા પણ જ્યારે સંક્ટમાં આવી પડેલા ત્યારે તેમણે એ કુલદેવીની આરાધના કરેલી એટલે તેમનું મનેાાંછિત સિદ્ધ થયું હતું; માટે હવે આપણે વિકલ્પના વમળમાં પડવાનું કશું કારણ નથી, અને હવે કલ્પવૃક્ષના પશુ પરાભવ કરનારી એ ચિંતિત આપનારી દેવીની જ આરાધના કરીએ. દુધ લ્યે: એમ કરીએ. મારા કુલદેવ કુબેર નામના યક્ષ પશુ ત્યાં જ છે, હું પણ તેની આરાધના કરીશ. એ પ્રમાણે એ બન્ને જણાએ નક્કી કરી જોઇતું ભાતું સાથે લઇ લીધું અને એ અને સાથે કાલિંજર પર્વત ાણી જવા માટે ઘરથી નીકળ્યા. રાજ ને રાજ પ્રયાણ કરતા તે કાલિંજર ય "Aho Shrutgyanam" Page #70 -------------------------------------------------------------------------- ________________ - : કથાન-મેષ : નાગદત્તનું અસ્થિરપણું. ૩૪ પર્વતે પહોંચ્યા. ત્યાં તે બને અનેક પ્રકારના ઝાડના ઝુડથી સુશોભિત, હંસ, સારસ, શુક વગેરે પક્ષીઓથી વ્યાપ્ત અને ભમતા ભમરીઓના ટોળાંના ગુંજારવના અવાજથી મનોહર થયેલું એવું એક ઉપવન જોયું. એ જોઈને દુધ બોઃ અહો ! કેવી સુંદરતા છે. અહે! પાકવા ઉપર આવેલાં પીળાં પીળાં ફળેના ભારથી શાખાઓ કેવી લચી પડી છે? અહો ! આ બધી ઋતુનાં ફૂલની સુવાસને લીધે આ ઉપવન કેવું મહેક મહેક થઈ રહ્યું છે? વળી, જોતાં જોતાં એમને એ વન સ્વર્ગ જેવું જણાવા લાગ્યું જેથી વર્ગ રંભાભિરામરંભા નામની અસરાઓથી સુશોભિત છે તેમ આ વન રંભાભિરામ-રંભા એટલે કેળનાં વૃક્ષેથી મનહર છે. સ્વર્ગમાં જેમ ઉચિત્તસિંહડિ-સપ્તર્ષિ- છે તેમ આ વનમાં ઉદ્વટચિત્તસિંહડિવિવિધ પ્રકારના મારે છે. વળી, સ્વર્ગ જેમ સુમણ-દેવોના સમૂહથી રમણીય બનેલું છે તેમ આ વન સુમણ-ફૂલના સમૂહથી રમણીય છે. તથા આ વન બહુશિષ્ટવાળું છે છતાં અરિષ્ટથી આકુળ છે અર્થાત અરીઠાનાં ઘણું ઝાડે આવેલાં છે તથા અરિષ્ટકાગડાઓ–પણ ખીચખીચ ભરેલા છે. વળી એ વન અ૫લાશ–પલાશ વગરનું છે છતાં મેટા મોટા પલાશોથી ભરેલું છે અર્થાત્ એ વનમાં કઈ પલાશ-રાક્ષસ-નથી તથા મોટા મોટા પલાશોના-ખાખરાના વૃક્ષો આવેલાં છે. એ વનમાં સતપન્ન-સત્પણું દેખાય છે છતાં તેનાં ભૂરિ પર્ણ છે, એમાં સપનાં વૃક્ષો છે તથા ભૂરિપર્ણ નામનું ઘાસ પણ ત્યાં છે. એ રીતે એ વન શોભી રહ્યું છે. . એ પ્રકારનું એ વન જોતાં જોતાં તેઓ એક સરોવરને કાંઠે ગયા. ત્યાં સ્નાન વગેરે કર્યું, કમળફૂળે લીધાં અને દુધ કુબેર યક્ષના મંદિરે ગમે ત્યારે પેલો નાગદત પિતાની કુળદેવીના મંદિરે પહોંચે. ત્યાં જઈને તેણે કુલદેવી ભગવતીની પૂજા કરી અને અષ્ટાંગ નમસ્કારપૂર્વક તેણે એ દેવીની સ્તુતિ કર્યા પછી આદરપૂર્વક આ પ્રમાણે કહ્યું: હે દેવી! અમારા પૂર્વ પુરુષોએ પણ સંકટ સમયે તારી આરાધના કરેલી અને તે તેઓને વરદાન આપેલું એજ પ્રમાણે આજે હું ભારે દુઃખના ચક્રમાં ફસાઈ પડ્યો છું અને તારે જ શરણે આવેલ છું એટલે જ્યાં સુધી તું મારા ઉપર પ્રસન્ન ન થા ત્યાં સુધી હું ખાવાને નથી, એમ કહીને કૃતનિશ્ચય એ એ ડાભને સંથારો પાથરી તે ઉપર ચડી દેવીની સામે હાથ જોડીને તેની ઉપાસના કરવા લાગ્યા. એમ કરતાં કરતાં તેને પાંચ લાંઘણે થઈ છતાં દેવીએ તો કશે ઉત્તર ન આપે. છઠ્ઠી લાંઘણ શરુ થઈ ત્યાં તે સ્થળે એક પુરુષ આબે અને તેણે નાગદતને પૂછયું: ! આ માંડયું છે? તેણે બધી પોતાની હકીક્ત કહી સંભળાવી. પેલે પુરુષ બોલ્યા: અરે મૂઢ! શા માટે તારી જાતને દુઃખી કરે છે? આ લાકડાની દેવીને મૂકી દે અને તું મારી પાછળ પાછળ આવ, જેણે અનેક માનવના મનેર પૂરા કર્યા છે એવા અને અહીંથી શેડે દૂર રહેલા એવા સિદ્ધસ્થ નામના દેવને તને બતાવું. આ સાંભળી નાગદત્તનું મન અસ્થિર થયું અને તેણે કુલદેવીની ઉપાસના પડતી મૂકી તે પુરુષનું વચન માન્યું. તે તેની સાથે "Aho Shrutgyanam Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૫ કાંક્ષા દેશને કારણે નાગદત્ત પામેલ નિષ્ફળપણું. કથાન–કોશ : સિદસ્થ વાનર્થાતરના મંદિરે ગયે અને ત્યાં તેની સેવા કરવા લાગ્યા. એમ કરતાં કરતાં તેને દસ લાંઘણે થઈ ગઈ પરંતુ દેવ તરફથી કશો ય ઉત્તર મળે નહીં. “હવે શું કરું? એમ તે આકુળવ્યાકુળ થવા માંડ્યો. બરાબર એ વખતે કુબેર દેવની નિશ્ચળતાપૂર્વક ઉપાસના કરીને તેની પાસેથી ઈષ્ટ વરદાન મેળવી જેનું ભવિષ્યમાં ભદ્ર થવાનું છે એ દુધ ત્યાં આવી પહોંચ્યું. તેણે પિતાની બધી હકીક્ત નાગદતને કહી સંભળાવી. નાગદત્તે પણ પિતાની હકીકત ખેદપૂર્વક સંભળાવી. દુધ બેઃ ગઈ વાતને સંભારવાથી શું? તું આવ અને જેને પર મેં જોયેલે છે એવા યક્ષ કુબેર ભગવાનને જ આપણે અનુસરીએ. “ઠીક” એમ કહીને નાગદત તેની સાથે ચાલે. બન્ને જણ કુબેરને મંદિરે ગયા. પેલો નાગદત્ત ત્યાં મંદિરમાં લાંઘવા બેઠા. નિરંતર લાંઘ ઉપર લાંઘણે થયેલી હોવાથી તેનું શરીર સુકાઈ ગયું અને માત્ર શ્વાસ બાકી રહ્યો છે એવું તેનું શરીર જણાવા લાગ્યું. એ જોઈ દુધ પોતે ચિંતાતુર થવા લાગ્યો અને “હવે શું કરવું?” એની એને સૂઝ ન પડવાથી બીજા એક જણે દુધને કહ્યું: અરે ! આ નાશ પામી રહ્યો છે છતાં તે આ રીતે એની શા માટે ઉપેક્ષા કરે છે? ખાવાપીવાનું કેમ નથી આપતે? શું તેં આ સાંભળ્યું નથી કે “જીવતે નર ભદ્રાને પામે.” આ સાંભળીને દૂધે પેલા નાગદત્તને પાવા માટે મગનું પાણી કરાવ્યું અને ઈચ્છા ન છતાં નાગદત્તને પરાણે પરાણે ખવરાવ્યું. કેટલાક દિવસ સુધી રાક લેવાથી તે સવસ્થ થયે એટલે તે ઉત્સાહમાં આવી ફરીવાર લાંઘણું કરવા તૈયાર થયે ત્યારે લોકોએ તેને કહ્યું: ભે! આ લાંઘણે ખેંચવાને તારો વિચાર છેડી દે, હમણું તારે પિતાને ઘરે જા અને કેટલાક દિવસ પછી ફરીવાર સારાં શુકને જોઈને પછી આવજે અને આવું અનુષ્ઠાન કરજે. લેકના એમ કહેવાથી દુધ સાથે નાગદત્ત પણ પોતાના ઘર ભણી પાછો ફર્યો અને સમય જતાં પોતાને ઘેર પહોંચે. તેને આવેલે જોઇને કુટુંબનાં જને રાજી થયાં, તેને નવરા, સારાં કપડાં પહેરાવ્યાં અને તેને માટે અનેક જાતનાં પકવાનોથી મનહર એવી રસોઈ તૈયાર કરી. આવી સરસ રસોઈ લાંબે સમયે મળેલી હોવાથી તેને તેણે ઇચ્છા કરતાં ય વધારે ખાધી, રાત્રે ઝાડા થઈ જવાથી તે માં પડી ગયે. પછી વિરેચન અને વમન વગેરે ઉપાય કરીને તેના બંધુઓએ તેને સાજો કર્યો. એ પ્રમાણે એ નાગદત કાંક્ષા દોષ–આ કરું કે આ કરું એવા વિચારના શ્રેષ-ને લીધે મનને સ્થિર ન રાખી શક્ય, તેનું મન વિક્ષેપ પામી જવાથી તેને દેવતાનું વરદાન ન મળ્યું અને પરિણામે તે દુખી થયે ત્યારે પેલે નિશ્ચળ વૃત્તિવાળે દુધ પિતાની અડગતાને લીધે સુખી થયે. પૂર્વ ભવમાં ઉપાર્જિત કરેલાં ભારે પાપને લીધે જેમનો આત્મા હણાઈ ગયા છે એવા (લોકો કાંક્ષાદેવના ભાગ બને છે અને જેમના શાંતિમય માર્ગથી દૂર રહે છે). "Aho Shrutgyanam Page #72 -------------------------------------------------------------------------- ________________ : કયારન-કોણ : શંકાત્યાગ ઉપદેશ, ૩૬ સાર-ચપળતા-ચંચળતાનું સાલ જેના મનમાં ખુંચેલું છે એ મનુષ્ય પિતાના હિતાહિત વિષે વિચાર કરી શકતા નથી અને તેથી ધતૂરાનું ચૂર્ણ પીધેલા પ્રાણી જેમ પથરને પણ એકસરખી રીતે સેનું સમજે છે તેમ કક્ષા દોષવાળા તે વિમૂહ, અવને પણ વસ્તુ સમજે છે. - જે મનુષ્ય જિદ્રધર્મના કલ્પવૃક્ષને તજીને પિતાનાં સુખ માટે બીજા બીજા ધર્મોને માનવા તૈયાર થાય છે તેને જેને પારકાંઠા-દેખાતે જ નથી એવા સમુદ્રને તરવા માટે મનગમતી નાવ તજીને કોઈ માનવ, એક સાધારણ ત્રાપાનું ગ્રહણ કરે એવા માને મૂઢ જેવા સમજવાના છે. જગતના વ્યવહારમાં પણ એવું જોવામાં આવે છે કે જે કે માનવ હાથ ઉપરનું કોઈ એક કાર્ય પૂરું ન થયું હોય ત્યાં બીજાને આરંભ કરવાનું ઈચ્છતે હેાય અને બીજું પણ અધૂરું હેય ત્યાં ત્રીજા કામની પાછળ પડતું હોય, તેને ડાટા માણસે પરિહાસ કરે છે, તેને પરિશ્રમ નકામા જાય છે અને તે વ્યર્થ ચેરાવાળે માનવ, કાર્યની ક્ષતિને પામે છે. એથી કરીને જે વિચારોના સમૂહને આપ્તપુરુષોએ સુવિશિષ્ટ રીતે દીઠેલા છે તે વિચારે પ્રમાણે પ્રવર્તતા ઉપર દ્રઢપણે નિશ્ચયપૂર્વક લીન ચિત્તવાળે માનવ, ન ધારી શકાય એટલી બધી સારી સંપત્તિ પામીને શીવ્ર સંસારને પાર પામી શકે છે. એ પ્રમાણે શ્રી કથારત્નકોશમાં સમ્યકત્વના અધિકારે તેના બીજા અતિચારના કાંક્ષા પ્રકરણમાં નાગદત્તની કથા કહેવામાં આવેલી છે. "Aho Shrutgyanam Page #73 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા વિચિકિત્સા અતિચાર વિષે ગંગ અને વસુમતીનું કથાનક ૪. સ્કૃતિમાં શંકાને દ્વેષ ન હાય, કાંક્ષાને દોષ ન હોય એ રીતે એ અને દાષાથી અખંડિત રહેલા સમકિતમાં, કોને ઉપજાવનારા એવા વિચિ કિત્સા દાષને પશુ વિષવૃક્ષની છાયાની પેઠે સર્વ પ્રકારે તજી દેવા. એ વિચિકિત્સા એ પ્રકારની છે. દેશવિકિત્સા અને સવિચકિત્સા. શ્રી જિનેશ્વર ભગવાને બતાવેલા કોઇ એક અનુષ્ઠાનની સફળતા યા નિષ્ફળતાની શંકા કરવી તે વિચિકિત્સા અને શ્રી જિનભગવાને બતાવેલાં સમગ્ર અનુષ્ઠાનેાની સફળતા યા નિષ્ફળતા વિષે શંકા આજીવી તે સર્વવિચિકિત્સા. જે માનવાનાં મનમાં શ્રી સર્વજ્ઞનાં વચનાને સાંભળીને નિર્મળ વિવેક પ્રગટયા છે એવા માનવેએ એ અને પ્રકારની દુ:ખ આપનારી વિચિકિત્સા રાખવી ઉચિત નથી. શ્રી જિનેશ્વરે કહેલુ અનુષ્ઠાન વિશિષ્ટ ફળને આપનારું હાય છે માટે તેને અવશ્ય આચરવુ જોઈએ. જે પેાતાના ભાવી કલ્યાણુને ચાહનારા છે તેને એવા અનુષ્ઠાનમાં સશય સંભવતા જ નથી. ખીજા કાઈ પણુ અનુષ્ઠાનને કરવાથી પશુ પ્રત્યક્ષ ફળ દેખાય જ છે તે પછી ભગવંતે ખતાવેલા અનુષ્ઠાનમાં ફળના સહ રાખવા એ તા ન્યામાઢુ જ છે. વળી, જે લેાકા ખેડવાળા છે વા બીજા પ્રકારની એવી આકાશવૃત્તિવાળા છે તેએ જો ફળમાં સદેહ રાખે તે તેમનાથી ખેડ વગેરે થઈ શક્યાં નથી અને ખેડની બધી સામગ્રી વિકલ-પૂરેપૂરી હેાય છતાં તેએ ફળમાં સદેહ રાખવાને લીધે ધાન્યના ભાગીદાર બની શકતા નથી. તે જ રીતે જેએ ફળના સ`ક્રેહુ રાખીને આ જૈન અનુષ્ઠાન કરે છે પછી ભલે તે અનુષ્ઠાન કઠોર હાય છતાં તેનું ફળ મેળવી શકતા નથી અને વિષાદ પામે છે. નવી એક ખીજી વાત કે મુનિએ વિદ્વાન ડાય છે, તેએ ન્હાતા ન હોઇ તેમનાં અંગે મલિન હાય છે વા તેમનાં દાંત વગેરે ઘણીવાર દુષિત હોય છે તેથી તેમના તરફ ભૃા-જુગુપ્સા રાખવી તેનુ નામ વિદ્વષ્ણુગુપ્સા. જેઓ કુશળ પક્ષવાળા છે. તેઓએ આ વિદ્વજ્જુગુપ્સાને પણ તજી દેવી. જેએ ઉક્ત અન્ને પ્રકારની વિચિકિત્સાને અને હુમાં જણાવેલી વિદ્વત્રુગુપ્સાને તજતા નથી તે પાપપૂર્ણ બને છે. તે ગંગ તથા વસુમતીની પેઠે આ લેાકમાં જ દુ:ખના ભાગીદાર થઈ જાય છે. એ કથા નીચે પ્રમાણે છેઃ ભારતવર્ષના તિલક જેવી અને જ્યાં ઘણાં માંઘાં ચિત્રવિચિત્ર કરિયાણાં વગેરેની દુકાના છે એવી કુણાલા નામની નગરી છે. એ નગરીમાં લેકવ્યવહારને અનુસરનારા, સારા ધમ અને અને અનુકૂલ એવી પ્રવૃત્તિમાં ચેાંટેલા ચિત્તવાળા બલદત્ત નામે એક શેઠ છે. તે શેઠને સ્ત્રી ઉચિત ગુરુમાણિકયના મંડનવાળી ચંદના નામની સ્ત્રી છે. તેમને "Aho Shrutgyanam" Page #74 -------------------------------------------------------------------------- ________________ * કયારત્ન-કોશ : વિચિકિત્સાનું સ્વરૂપ અને તે ઉપર ગંગ વસુમતીની કથા. ગંગ નામને એક પુત્ર છે અને વસુમતી નામની એક પુત્રી છે. શેઠે તે બન્નેને ઉચિત બહોતેર અને ચેસઠ કલાકલાપને ભણાવ્યા. યૌવન પામ્યા પછી તે બન્નેને એગ્ય કુલેમાં વિવાહ પણ કરી નાખે. હવે કોઈ દિવસે રતિગ્રહમાં-સૂવાના ઓરડામાં સુતેલા ગંગની સ્ત્રીને ભચાનક ઝેરવાળા સાપે ડંખ માર્યો. ઝેર ઉતારનારા મંત્રવાદીઓને ભેગા કર્યા અને ઝેરને શમાવી દેવાના ઉપાય શરુ કર્યા. એ મંત્રવાદીઓએ જાણ્યું કે આને તે ભયંકર કાળો નાગ ડસી ગયે છે એથી એનું ઝેર ઊતરી શકે એમ નથી તેથી તેમણે તેને ઉપાય કરવે છોડી દીધો. હવે “એ મરી ગઈ છે” એમ જાણીને મસાણમાં લઈ ગયા, ચેહે ખડકી, ચેહ ઉપર મડદું ચડાવ્યું એટલામાં કયાંયથી એકાએક કોઈ અવ્યક્તલિંગી–અજેનષધારી પુરુષ તે સ્થળે આવી પહોંચે. એ, શરીરની કાંતિ ઉપરથી જીવન મરણનું ભાવી વગેરેને કળી શકતું હતું. તેણે એ મડદાની કાંતિ જોતાં જ કહ્યું કે–અહો! આ બાઈ જીવતી છે છતાં તેણીને ચિતા ઉપર ચડાવી છે એ મહાપાપ છે. તેનું વચન સાંભળીને મનમાં વિસ્મય પામેલા લોકોએ બને હાથ જોડીને તેને કહ્યું: હે મહાયશસ્વી પુરુષ! તું કાંઈ વિશેષ જ્ઞાન ધરાવતો હે તે કૃપા કર અને આને જીવતદાન દે. તે બેભેટ મારી પાસે ચમત્કારિક વિદ્યા છે પરંતુ આને જીવાડવાના બદલામાં તમારી પાસે હું જે માગીશ તે તમે આપી નહીં શકે. લેકે બેલ્યા તું જે માગીશ તે ગમે તેવું દુર્લભ હશે તે પણ અમે આપીશું, એ બાબત વિકલ્પ કરવાની જરૂર નથી. તે પુરુષ બે એમ છે તે આ સ્ત્રીને જ મને આપી દ્યો જેથી એણને જીવતી કરી દઉં. “આ બિચારી ગમે તે પ્રકારે જીવતી રહેતી હોય તે સારું” એમ ધારીને ઇચ્છા નહીં છતાં પણ લકોએ પેલા પુરુષની વાત કબૂલ રાખી એટલે આ બાઈને એને આપી દેવાનું સ્વીકાર્યું. પછી એ પુરુષે અમુક પ્રકારની લીલા સાથે માત્ર હુંકાર કર્યો એટલામાં તે એનું બધું ઝેર ઉતરી ગયું અને એ આળસ મરડતી જાણે કે સુતેલી જાગતી ન હોય એ રીતે ઊભી થઈ ગઈ. મંત્રવાદીએ એ આઈનિ કબજે લીધે. વિસ્મય સાથે લોકો જતા રહ્યા અને એ, તે બાઈને લઈને પિતાને ઈચ્છિત સ્થાને ગયેા. લોકે વિલખા પડી ગયા અને દુઃખી થતા પિતા પોતાને ઘરે ગયા. આ બધું જાણીને ગંગને ઘણે ક્રોધ ચડ્યો છતાં એ ઉપકારી છે” એમ સમજીને નેહપૂર્વક એણે પેલા મંત્રવાદીને કહ્યું કે હે મહાપુરુષ! ગુસ્સો ન આણીશ, તને કાંઈક કહેવાનું છે: જે ધીર પુરુષે પોતાના જીવિતને પણ ભેગ આપીને પોપકાર માટે ઉદ્યમવંત હોય છે તેમને તે બદલ કેઈ બહારના પદાર્થો આપવા તે ઘણું જ ઓછું કહેવાય. જે માણસ એક તણખલાના બે ટુકડા પણ કરી શકતા નથી એ અસમર્થ હોય તે શું કરી શકવાને છે? અને જે માણસ શક્ત-સમર્થ છે છતાં પરોપકારની અવગણના કરે છે "Aho Shrutgyanam Page #75 -------------------------------------------------------------------------- ________________ સત્પુરૂષને મા. તેને પણ શું કહેવું? કયાં જવું? જેમ રંભા, કેળનું ઝાડ ખીજાને પેાતાના ફળા આપીને નાશ પામી જાય છે તેમ જેએ બીજાઓને માટે ફળ આપવા જતાં એટલે બન્તાનાં કાર્યો કરવા જતાં પેાતાના નાશની પણ ખેવના કરતા નથી એવા સત્પુરુષ જોવા પણ કયાં મળે છે? અર્થાત્ એવા સત્પુરુષાનાં દર્શન પણ કાં થાય છે? તુ માટે પ્રભાવશાળી પુરુષ છે. છતાં જે આ ઓને લઈ જવાતુ ધારે છે તે અત્યંત અનુચિત છે અને તું આવે! સમ થઇને પણ આવુ કરે તે હવે સ્વચ્છ દર્પણું હુડહડતા કળિકાળ જ ઘણા સમય સુધી અટકથા વિના આવ્યે એમ જ જાવું રહ્યું. ૩૯ - કથારન-કાષ : આ બધું સાંભળીને એ મત્રવાદી એલ્યાઃ ભે! ભે! મેં આ જે સ્ત્રીને લઈ જવાની લિષ્ટ ચેષ્ટાવાળી પ્રવૃત્તિ કરી છે તેથી શરમાઇ ગયા છું માટે તુ હવે સત્પુરુષના માર્ગ સબંધે ખેલતે અંધ થા. ત્યાં દરિયા અને કાં ખામેચિયું? કયાં મેરુ અને કાં સરસવ? કયાં એ સત્પુરુષને આચાર અને કયાં અમારી જેવા કીડાએાની ચેષ્ટા-વિડંબના માટે હું ભ! આ તારી ઘરવાળી મારી એન જ છે અને તે એ જ રીતે મારે ઘરે રહેશે. જ્યારે તુ કેઇની પછુ પાસેથી કાઈપણ જાતની મંત્રસિદ્ધિ મેળવીને મને તેની ભેટ આપીશ પછી તું આને લઇને તારે ધરે જશે. જ્યારે પણ તું કેઈપણ જાતની મસિદ્ધિ મેળવ ત્યારે પાટલીપુત્ર નગરમાં લેાકેાને પૂછીને દેવધર મત્રાદીને ઘરે આવજે. એમાં લેશ પણ શંકા ન રાખીશ; એમ જણાવીને તેની ( ગંગની) અને સાથે લઇને એ મંત્રસિદ્ધ પુરુષ શીઘ્ર વેગથી જવા લાગ્યા અને પેલા ગંગ વગેરે એ જોઇને શરમાઇ ગયા અને પેાતાને ઘરે પાછા ફર્યાં. આ બધી હુકીકત ગંગે પેાતાના માતાપિતા વગેરે લેાકેાને જણાવી. તેએ ખેલ્યા : હે પુત્ર! સતાપ ન કરીશ, તને શ્રીજી કન્યા પરણાવી દેશું. તે એલ્યે: એ તેા ઠીક છે, પરંતુ જેના ઉપર મારા વિશેષ અનુરાગ છે એવા એ જનની ( સ્ત્રીની ઉપેક્ષા કરવી ઘણું જ અનુચિત કહેવાય. આ સાંભળીને બધાં સ્વજને મૂંગા રહ્યાં. ગંગ પણ ચાડુંક કાંઇ ભાતુ લઈને કોઈ ન જાણે એ રીતે મધરાતે ઘરથી બહાર નીકળી પડ્યો. નિરંતર પ્રયાણ કરતા કરતા તે દેશાંતરશમાં ભમવા લાગ્યા. જ્યાં કચાંય મળ્યા ત્યાં અનેક મંત્રવાદીએાની ઉપાસના પણ તેણે સારી રીતે કરી, તેમની પાસેથી કેટલાક ઉપદેશે પણ તેણે સાંભળ્યા પરંતુ તેનાથી તેના ચિત્તનું આકષઁણું ન થયું. ત્યાર પછી તે ઉડ્ડિયાયચણુ નામના દેશમાં ગયા. ત્યાં તે એક નાના નેસડામાં એક કણમણુને ઘેર એક ખૂણે રહ્યો. તે કણબણુને ચાર છેકરાં હતાં. એ છેકરાં ઘણાં ચપળ–તેાફાની હતા તેથી જ્યારે એ કષ્ણુઅણુ ખેતરમાં કામ કરવા જતી હોય ત્યારે તેને ઘણી અડચણ કરતાં. પછી એ સિદ્ધ મંત્રના પ્રભાવથી સાપને મેલાવીને તે ચારેને ડસાવતી, તેમને ઝેર ચડી જવાથી મૂર્છા આવી જતી અને મૂર્છાને લીધે નિશ્ચેષ્ટ બનેલાં "Aho Shrutgyanam" Page #76 -------------------------------------------------------------------------- ________________ : કથાન-કેષ : ગંગને કણબણે બતાવેલ વિદ્યા સિદ્ધિ. એ ચારે છેકરાઓને ઘર વચ્ચે નાખી મુકી, ઘરનું બારણું મજબૂત રીતે વાસી દઈ એ કણબણ ખેતરે કામે જતી. કામ કરીને પાછી આવતી ત્યારે મંત્રથી પાણી છાંટવાથી એ ચારે છે કરાંઓ પાછાં હતા તેવાં ને તેવાં થઈ જતાં અને પિતાના મૂળ સ્વભાવમાં આવી જતાં. એ રીતે એ રોજ કર્યા કરતી એવી એને જોઈને વિસ્મય પામેલે ગંગ વિચાર કરવા લાગ્યા. અહા! આ કઈ સાધારણ બાઈ નથી માટે સર્વ પ્રકારે આદર કરીને મારે આ જ આશરો લે જોઈએ એમ વિચારીને એ તે કણબણને વિશેષ આદર કરીને તેની આરાધના કરવા લાગ્યું. - હવે કેટલાક દિવસો પછી એ કણબણે જોયું કે આ (ગંગ), મારે ભારે વિનય કરે છે અને મારી વિશેષ સેવા કરે છે, તેથી તેનું મન તેના તરફ ખેંચાયું અને તેણી કહેવા લાગી, મારામાં કેઇ ખાસ ગુણ નથી છતાં આ રીતે તું મારી ભારે સેવા શા માટે ઉઠાવે છે? હે પુત્ર ! તારી સેવાને લીધે મારું મન તારા તરફ સર્વ પ્રકારે આકર્ષાયું છે તે હવે તારું જે કામ હોય તે મને કહે. ગગ . હે માતા ! શું કહું? વારુ, બેલાય એવું પણ એ નથી. તેનું બેલી: હે પુત્ર! તું કે પ્રકારનો ઉદ્દેગ રાખ્યા વિના જેવું હોય તેવું કહે. પછી તેણે પિતાની સ્ત્રીને સાપ કરડવાથી માંડીને પેલે મંત્રવાદી તેણીને લઈ ગયે ત્યાં સુધી બધે પિતાને વૃત્તાંત તેણીને કહી સંભળાવ્યું. એ બધું સાંભળીને તેણી બેલી. હે પુત્ર! તું જરાય ઉતાવળ ન થઈશ, હું તને એવી રીતે કરી આપીશ કે તું તારું વાંછિત પૂરું કરીને જ તારે ઘરે જઈ શકીશ. ગંગ બેલ્ય, તારાં ચરણકમળની કૃપા થતાં આ કાંઈ દુર્લભ નથી. પછી સારી તિથિ અને સારું મુહૂર્ત આવતાં આઠ નાગકુલની પૂજા કરીને તેણીએ ગંગને એક નાગાહુવાનની એટલે નાગેને બોલાવવાની વિદ્યા અને બીજી વિષમ વિષને નાશ કરવાની વિદ્યા એમ બે વિદ્યાઓ આપી. તે વિદ્યાઓને સાધવાને વિધિ આ પ્રમાણે કહી બતાવ્યા. કાળી ચૌદશને દિવસે સમશાનમાં એકલા જવું અને અઢાર હજાર રાતા ફૂલ સાથે એને અઢાર હજાર વાર જાપ કર. એ રીતે એ બને વિદ્યાઓની સાધના કરવી. વિદ્યાઓ સાધતાં સાધતાં જ્યારે એમનું જપનસમરણ કરવામાં આવશે ત્યારે સર્પોને વળે આવીને શરીર ઉપર ભારે હમલા કરશે છતાં લેશ પણ ભય ન પામવો. - ત્યાર પછી આરાધનાની વિધિને સારી રીતે સમજીને અને વિદ્યાને અવધારીને તે ગંગ એ કણબણને પગે પડીને ત્યાંથી નીકળે, પાટલીપુત્ર ગયે. અને વિદ્યાઓને સાધવાની સામગ્રી તથા વિધિ બધી તૈયાર કરી સમશાનભૂમિમાં ગયે અને બતાવેલ વિધિ પ્રમાણે વિદ્યાને જપવા લાગ્યા. એવામાં એ વખતે સિંદુર જેવી લાલ લાલ ચકળવકળ થતી આંખોના પ્રકાશવડે ગગનને પણ લાલ રંગે રંગી દેતા, મુખમાંથી ઝરતા તણખાઓવડે આગની જેવો ઘટાટેપ બતાવતા, આગ જેવા જણાતા, ઉદ્વટ અને ભિડાએલી ફણઓન ફડફડાટના ઘોંઘાટને લીધે દિશાઓના છેડાને ગજવતા, ક્ષણે ક્ષણે કરવામાં આવતા "Aho Shrutgyanam Page #77 -------------------------------------------------------------------------- ________________ વિદ્યા સાધનમાં ગંગનું નાસીપાસ થવું. : કારત્ન-કેષ : કુંફાડાના પવનને લીધે વનેના છેડાઓને કંપાવતા, મેઘ જેવા કાળા સુંવાળા લાંબા લાંબા દેહને લીધે બીજાઓને ભય પમાડતા તથા માનવ લેકને હસતા એવા અનેક સ દિશાએમાંથી અને દિશાઓના વાયવ્ય ખૂણાઓમાંથી નીકળીને ત્યાં ઉભરાવા લાગ્યા. હવે પ્રલયકાળમાં લેભ પામેલા કાળા સમુદ્રના તરંગે જેવા ચંચળ અને લાંબા લાંબા દેહવાળા એવા તે સર્પોને ઉપદ્રવ કરવા આવતા જોઈને પેલે ગંગ હી ગયો અને વિચાર કરવા લાગ્યા. આ મંત્રની સાધના કરવી કઈ પ્રકારે ઉચિત નથી. કોણ જાણે આ બધા જમરાજની આંખના પલકાર જેવા ભયંકર સર્ષો પાસે આવીને શું એ કરે. વિદ્યાનું ફળ તે હજુ શંકાસ્પદ છે ત્યારે આ તે કરડીને નક્કી મારો વિનાશ કરશે જ. અનર્થ અને સંશય એ બને નિવૃત્તિનાં અંગ છે એમ વિદ્વાન લોકો કહે છે અર્થાત અહીં ફળને સંદેહ છે અને અનર્થ સામે આવીને ખડે છે માટે જેની સિદ્ધિ સંદેહાસ્પદ છે એવા અને સુખે સુતેલા કેસરીસિંહને જગાડવાની પ્રવૃતિ જેવા આ વિદ્યા સાધનનું કશું પ્રયોજન નથી. એમ સમજીને ગંગે વિદ્યાની આરાધનાની બધી પ્રવૃત્તિ સમેટી લીધી અને વેગથી પિતાના ઘર ભણું નાશી ગયા. બીજે દિવસે લોકોને પૂછીને દેવધર મંત્રવાદીનું ઘર શોધી કાઢી એને ઘરે પહોંચે. મંત્રવાદિએ તેને ઓળખી કાઢ્યો. તેની યોગ્ય આગતાસ્વાગતા કરી, પરસ્પર બને જણાને વાતચિત થઈ. ગંગે મંત્રવાદીને કહ્યું ભે! આ સપને આકર્ષવારીભુજંગાહર્ષ અને મરણમાત્રથી જ સર્પોના વિષને વિઘાત કરનારી ઉત્તમ વિદ્યાઓને તું લે અને મને મારી સ્ત્રી પાછી આપ. મંત્રવાદીએ “ઠીક' કહી એનું વચન સ્વીકાર્યું. સારા દિવસ જોઈને વિદ્યાઓ લીધી અને તેણે જે વિધિ બતાવ્યો તે રોતે એ મંત્રવાદીએ નિયચિત્ત અને નિરાકાંક્ષભાવે તેની સાધના પણ કરી લીધી. કણબણ જેમ પિતાનાં છોકરાંઓને સ કરડાવતી એ રાતે પેલા મંત્રવાદીએ એ વિદ્યાને પ્રગ ચૂડામણિ શાસ્ત્રના પરમાર્થને જાણનાર એવા જયદેવ નામના નિમિત્તશાસ્ત્રી ઉપર અજમા. શરીરમાં આવિષ્ટ થયેલા દુષ્ટ કાળા સપના વિષની પ્રબળતાથી એ જયદેવ, લાકડું થઈ ગયું. ઝેર ઉતારનારા બધાએ એને જોઈને હાથ ખંખેરી નાખ્યા. રાજા ચિંતામાં પડ્યો અને તેણે નગરમાં ઢોલ વગડાવ્યું કે જે કે, આ નિમિત્તશાસ્ત્રીને સાજો કરશે તેને, જે ગમશે તે રાજ આપશે. દેવધરે ઢેલ વાગતે અટકાવ્યું અને તેને જીવતે કરવાનું માથે લીધું. પછી એણે રાજાને કહ્યું કે હે દેવ ! જે આ નિમિત્તશાસ્ત્રી મને ચૂડામણિ શાસ્ત્રના પરમાર્થને ચક્કસ શીખવી છે તે એને હું જીવતે કરું. રાજા : ચક્કસ શીખવશે. નહીં શીખવશે તે હું તેની પાસે શીખવાડાવીશ. દેવધર બા: હે દેવ! આ બાબત કોનો ધર્મ હસ્ત છે એટલે કોના હસ્તાક્ષર છે? રાજા "Aho Shrutgyanam Page #78 -------------------------------------------------------------------------- ________________ દેવધરને ચૂડામણ શાસ્ત્રની પ્રાપ્તિ. એક્સ્ચે--મારા જ ધહસ્ત છે. ત્યાર પછી સવિશેષ સામવાળા તે મંત્રવાદીએ એ નિમિત્તશાસ્ત્રીને જીવતા કરી દીધું, જીવેલા એવા તેણે એ મંત્રવાદીને ચૂડામણિશાસ્ર શીખવવાનું ન સ્વીકાર્યું. પછી રાજા આયૈાઃ જ્યારે તું ઝેરને લીધે લાકડા જેવા નિશ્ચેષ્ટ બની ગયેલે! ત્યારે મે તેને ગમતી આ શરત પૂરી પાડવા માટે મારા ધહસ્ત આપેલે માટે મારા કથનને અનુસાર તારે એ શાસ્ર તેને શીખવાડવુ' જ પડશે; નહીં શીખવાડ એ નહીં ચાલે. પછી રાજાની પ્રબળ ભલામણને અનુસરીને તેણે પેલા દેવધર મંત્રવાદીને તેર માત્રા સુધીનુ ચૂડામણિ શાસ્ત્ર શીખવાડયું. એ શાસ્ત્રના જ્ઞાનપ્રભાવને લીધે એ દેવધર ત્રિકાળજ્ઞાની થયા. પછી વિશિષ્ટ શાસ્ત્રના જ્ઞાનના લાભ મળ્યે તેથી વસ્ત્ર વગેરે વસ્તુએ આપીને ગગને તે મત્રવાદીએ તેની સ્ત્રીને સોંપી દીધી અને તેને તેના સ્થાને જવા રજા આપી. તે પેાતાના નિવાસે આવ્યા અને નગરના લોકોએ તેનાં વખાણ કર્યાં અને તેના માતાપિતા સતાષ પામ્યાં. • થારન-પ્રાશ્ન : ર હુવે વળી એક દિવસે પેલી વસુમતી દીકરી રાતી રાતી પાતાને સાસરેથી પિયરમાં આવી. માતાપિતાએ આ રીતે આવવાનું કારણ પૂછ્યું: હે પુત્રી! તને કેણે શું કર્યુ? તેણી એલી: હુ સાસરાના ઘરમાં એક દુશ્મન હૈ।ઉં એમ મને સાસરિયાં બધાં હેરાન કરે છે, રાજ મારાં કરવાનાં અધાં કામે। બરાબર કર્યાં કરું છું છતાંય મારા તરફ તેએ એક દુશ્મનની પેઠે જુએ છે. વળી, હમણાં મને શા માટે તેમના ઘરમાંથી હાંકી કાઢી એ હુ... જાણતી નથી. આ સાંભળીને માતાપિતા ખેલ્યા: હે પુત્રિ! તુ નિયંત રાખ, તે પૂર્વભવમાં કાઇ એવા દુષ્કર્મો કર્યા હશે જેને પરિણામે તને આવું સૌંકટ આવ્યું જણાય છે, માટે હવે તુ જેમ તારા પેાતાના ઘરમાં રહેતી હતી એ જ રીતે અહીં પશુ ધર્મ પરાયણ થઈને કેટલાક દિવસ અહિં રાહુ જે. જ્યારે કાઇ નિમિત્તિયેા આવશે ત્યારે તેને પૂછીને જોવરાવતુ અને આ સકટ ટાળવાનેા જે ઉપાય તે બતાવશે તે ખાખત વિચાર કરીને બધુ કરશું, આજે વખતે તે દેવધર નિમિત્તિયે ત્યાં આવી પહેાંચ્યા. એ ચૂડામણિ શાસ્ત્રના જ્ઞાનને લીધે નષ્ટ, મુષ્ટિ અને ચિતા વગેરે પરાક્ષ પદાર્થાંનું જ્ઞાન ધરાવતા હતા અને તેને લીધે કુત્તુહલથી પ્રેરાયેલા અનેક રાજાએ, શેઠિયાએ તથા સેનાપતિએ વગેરે માટા મેાટા લાર્ક તેની પાછળ ફર્યા કરતા હતા. તેને ઘરે મેલાવીને સારાં ફળ, ફૂલ વગેરે તેની સામે મૂકીને વસુમતીના માખાપે વસુમતીના સંકટ સબંધે પૂછ્યું': તેને એકાગ્ર ચિત્તથી વિચાર કરીને ગગને કહ્યું: આ તારી બહેને તેના પૂર્વભવમાં જેએ પોતાના શરીરે સ્નાન કરતા નથી વા બીજી રીતે પણ શરીરના સંસ્કાર કરતા નથી તેવા સાધુઓનાં મેલાં અને ગંધાતાં શરીર જોઈને આ લેકેને ધિષિક્' એમ કહીને તેમની ધૃણા કરેલી અને તેથી તેને નિકાચિત એવા દોર્ભાગ્યના દોષ થયેલે છે. એ દોષને શાંત કરવાને ઉપાય આ ભવમાં તે થવાના નથી પરંતુ ખીજા જન્મારામાં થશે. માટે અત્યારે તેા તું તારે ઘેર જા. અને "Aho Shrutgyanam" Page #79 -------------------------------------------------------------------------- ________________ સર કથાસાર. - કયારત્ન-કાષ : ' એને કોઈ ભૂત કે પિશાચ વગેરેના વળગાડ છે એવા વહેમ ન રાખીશ. આ સાંભળીને ગગ પેાતાને ઘરે ગયા. જે હકીક્ત નિમિત્તિયાએ કહેલી તે બધી તેણે માપિતાને કહી સંભળાવી. આ બધુ સાંભળીને તેની બહેન વસુમતી પોતાને જાતને નિર્દેવા લાગી અને પાતાના કામના પસ્તાવા કરવા લાગી. ગુંગ પણું ફળ મળશે કે કેમ એવી શંકાને લીધે તથાપ્રકારની ઉત્તમ વિદ્યાના લાભને ચૂકી ગયેા હતા એટલે ભારે શાક પામ્યા. આ જગતમાં એવા પશુ માણુસા હોય છે જે કુશળપક્ષના વિક્ષેપ કરવામાં નિપુણુ હાય છે અને સમાહને લીધે મૂઢમતિવાળાં બનેલા હાય છે; આવા જ લેાકા આવતી લક્ષ્મીને લાકડી લઈને મારીને ભગાડી મૂકે છે. જેએ! દુ યની કઠણુ એડીએથી જકડાયેલા છે તેમે તેવા જીવે ભવના બદીખાનામાં ગાંધાર્શ્વ ગાંધાઈને ઘણા લાંબા સમય સુધી રહેવાના છે. વળી, જે માનવ, સેના અને રત્નથી પરિપૂર્ણ એવા નિધાનને એ ખાલી છે. ’ એમ સમજીને તજી દે છે તેને, કલ્પવૃક્ષને એ નિશ્ચેતન અક્ષનું ફળ છે. ’ એમ સમજીને તજી દેનારા જેવા સમજવા. ‘કામધેનુ ગાય તાતિય થયેાનિનુ પ્રાણી છે અને પશુ હાવાથી વિવેક વગરની છે એટલે તે કામપ્રદાનઇચ્છા પ્રમાણે આપનારી-કેમ હાઇ શકે ? એમ સમજીને તેને તરછોડે છે તથા ચિંતામણિ રત્ન ભાષા વગર અને ભાષાને ચેાગ્ય શરીર વગર શી રીતે આપણાં ધારેલા મનેરથા પૂરા કરી શકે એમ સમજીને તેના તિરસ્કાર કરે છે, એ બન્નેની જેવા એટલે કામધેનુ અને ચિંતામણિરત્નને તરછેડનારની જેવા એને સમજવા કે જે ભૂત, ભવિષ્ય અને વર્તમાન બધા પદાર્થને જાણનારા કુંવળી ભગવાન શ્રી જિનેશ્વર દેવે નિશ્ચિતપણું બતાવેલા માર્ગ સફળ હશે કે નિષ્ફળ હશે ’ એવી શંકા કરીને તજી દે છે અને જૈન સાધુઓની ભ્રુછ્યા કરીને એ માને ત્રિશુણ સમજે છે. સાર—એ પ્રમાણે જે માનવ, ફળની આશકા વગર વ્રત, નિયમ, તપસ્યા, દાન અને દીક્ષા વગેરે નિત્ય કન્યે, કે જે સ્વર્ગના મંદિર સમાન, મેાક્ષના ઘર સમાન અને લક્ષ્મીના ઘરસમાન છે તેવાં અનુષ્ઠાનામાં હરહમેશાં પાતાના આત્માને જોડી રાખે છે, તે સ'સારસમુદ્રથી બહાર જલદી નીકળી જાય એમાં થી નવાઇ? એ પ્રમાણે શ્રી શારત્નકાશમાં સમ્યકત્વના અધિકારે તેના તૃતીય વિચિકિત્સા અતિચારના પ્રકરણમાં ગંગ અને વસુમતીનુ` કથાનક સપૂર્ણ થયું. "Aho Shrutgyanam" Page #80 -------------------------------------------------------------------------- ________________ , મૂઢદષ્ટિના દેષ વિશે શંખનું કથાનક પાંચમું છે જે માનવ, સમકિત સંબંધી શંક, કાંક્ષા વગેરે દોષ ન આચરતા હોય અને Baaસમકિતના માર્ગમાં સ્થિર લક્ષ્યવાળે હોય છતાં તેણે અસત્ સંકલ્પને # પિષનારું એવું મૂઢદષ્ટિપણું છોડવું જ જોઈએ. દષ્ટિ એટલે દર્શન, જેનું ST- દર્શન મૂઢ છે, વિવેક વગરનું છે-ઉપરાટિયું છે તે મનુષ્ય મૂઢદષ્ટિ કહેવાય. પિતાના ધર્મમાં સ્થિર રહેલે મનુષ્ય બીજ બીજા ધર્મવાળાઓને બાદ ત્રાદ્ધિને આડંબર–બાહ્ય પ્રભાવ, ચમત્કાર વગેરેને જોઈને પિતાના ધર્મ વિષે વ્યામોહ પામે તે તેની દષ્ટિની મૂઢતા કહેવાય. બાહા જદ્ધિને આડંબર પણ અનેક પ્રકારનો છે. નવાં નવાં જુદાં જુદાં રૂપ કરવાની શકિત, આકાશમાં ગમન-ચાલવાની શક્તિ વગેરે. વળી બીજું, મંત્ર વગેરેની સિદ્ધિ, લોકપૂજા તથા રાજા વગેરે તરફથી થતાં સન્માન સત્કાર પૂજા વગેરે. આ બધે આડંબર બીજા બીજા કુતીથિકમાં હાય છે એ જોઈને જે પોતાની શ્રદ્ધામાં વ્યામોહ પામે-જેની દષ્ટિ પિતાના સ્થિર ધર્મથી ચલિત થઈ મુંઝાઈ જાય તે માનવ મૂઢદષ્ટિ. જાણ. મૂઢષ્ટિ એ એક પ્રકારને સવભાવ-ગુણ છે. તે સવભાવ જેનામાં હોય તે પણુ ગુણ અને ગુણ વચ્ચે અભેદનયની ભાવનાની અપેક્ષાએ મૂઢષ્ટિ કહેવાય. આ મૂઢષ્ટિ. પણને અતિચાર છે અને એ સમકિતના માર્ગને દૂષિત કરે છે. કુતીર્થિક અને અસંયત લેક કેવા કેવા પ્રકારના ચમકારે બતાવી શકે છે અને તેમની પાસે કેવા કેવા પ્રકારની સદ્ધિઓ છે તથા તેમને લેકે તથા રાજા વગેરે મોટા માણસો કેટલે બધે સત્કાર કરે છે તે જુઓ. ત્યારે સુમુનિના માર્ગને પામેલા એવા અમારી પાસે તો તેમાંનું થોડું પણ નથી અર્થાત્ અમે પવિત્ર ધર્મમાં સ્થિર છીએ છતાં અમારી પાસે કોઈ ચમત્કાર શકિત જ દેખાતી નથી. એથી એમ માલૂમ પડે છે કે આ જિનશાસનનો ધર્મ ન-આજકાલનેહેવો જોઈએ અથવા એ ધર્મને ઉપદેશક કેઈ, અતિશય જ્ઞાન વિનાને હેવો જોઈએ. આ પ્રમાણે જેમના હૃદયમાં કુવકલ્પ ઊડ્યા કરે છે અને તેથી જેઓ મુંઝાયા કરે છે અને પિતાના સત્ય ધર્મથી ચલિત થઈ જાય છે તેઓ મૂઢષ્ટિ કહેવાય. પરંતુ એ એમ જાણતા નથી કે આ સમય હુંડ અવસર્પિણી છે, દુષમકાળ છે એટલે હડહડત કલજુગ છે અને ભક્સગ્રહ વગેરે ભારે દેશે લાગેલા છે તેથી જ નિર્દોષ એવું શ્રી જિનશાસન છતાં લોકોમાં પૂજ્ય બનેલું નથી અથતું કાળના દેષને લીધે અને ગ્રહના દેષને લીધે શ્રી જિનશાસનને મહિમા વધેલો નથી. જે કદાચ અબુઝ એવા ઘણા લોકો કુતીથિકૅના મતને કોઈપણ રીતે માને છે, પૂજે છે અને સ્વીકારે છે અને શ્રી જિનશાસનને માનતા નથી તે શું એટલામાત્રથી જ શ્રી જિનશાસન નિંદિત બનેલું કહેવાય ખરું? દાખલા તરીકે, ગુણવાળા હાથીઓના દાંતના ઉપગનો અથી માનવ, કેમાં બહુમાન પામતું નથી તે શું એટલા માત્રથી જ હાથીદાંતની કિંમત ઘટી જાય ખરી? એ જ "Aho Shrutgyanam Page #81 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર રાજા પાસે નિમિત્તાનું આગમન. કયારત્ન-કેશ: પ્રમાણે નિર્દોષ એવા જૈનશાસનને ઘણા લેકે ન માને એથી શું એનું મૂલ્ય ઘટી શકે ખરું? આ લેકમાં મળનારાં સાધારણ લાભ અર્થ સન્માન વગેરેને જોઈને દષ્ટિમાં વ્યાહ થવાથી શંખ નામનો માનવ જેમ સમકિતને માર્ગ છોડી દઈ દુઃખને ભાગી થયે તેમ એવા વ્યામોહથી બીજાઓ પણ દુઃખના ભાગી થાય છે. તે શંખની કથા હવે કહેવામાં આવે છે. અર્ધ ઐરવતની ભૂમિના વિસ્તારમાં ભૂષણ સમાન, અવાજ કરતી–ખણખણતી મણિની ઘુઘરીઓવાળા ધજાગરાના દર્શનીય આડંબરવાળાં સુરભવન જેવાં મનહર ઘરે. વાણું, અભિમાન ઈર્ષ્યા વગેરે દેષ વગરના લોકો સમૂહ જ્યાં નિવાસ કરે છે એવું જયપુર નામે એક નગર છે. એ નગરમાં નીતિના પાલનમાં ઇંદ્ર કરતાં પણ ચડિયાતે સાક્ષાત ધર્મરાજા વિરાજમાન ન હોય એવો માનવેને ઈદ્ધ ચંદ્ર નામે રાજા છે. તેને લશમીનાં રૂપલાવણ્ય કરતાં ય ચડિયાતાં રૂપલાવાય ગુણવાળી કમલાવતી નામે સ્ત્રી છે. સમગ્ર કળાઓમાં કુશળ એવો પુરંદર નામે પુત્ર છે. એ પુરંદરની સ્ત્રી નામે સલખણું બધી જાતનાં કામકાજમાં વિચક્ષણ છે. આ બધાંય પિતાપિતાનાં કામકાજમાં મશગૂલ થઈને રહે છે. હવે એક વાર, ભારે ગાજવીજ અને કડાકાભડાકાના અવાજેથી આખા બ્રહ્માંડને ભરી દેતા, ઝળતી વિજળીના વારંવાર થતા ચમકારાના દેખાવોથી ચકચકતા, પ્રચંડ ઈન્દ્રધનુષવડે સુશોભિત લાગતા, આરોહ માટે પ્રવર્તેલી વજનદાર સ્ત્રીનું અભિમાન ઉતારનારા અને પ્રવાસીજનના જથ્થાને ડરાવનારા એવા નવા મેઘના સમૂહે આકાશમાં ઊમટ્યાં. ત્યારપછી ગંભીર ગળાવાળા મોર નાચ, અસંતોષ પામેલા રાજહંસ નાશી ગયા, અનેક વૃક્ષ ઉપર નવાં નવાં સુશોભિત પાંદડાં ફૂટ્યાં અને આખુંય પદ્મિનીનું વન કરમાઈ ગયું. બધા પાડાઓના જથ્થાને ભારે સંતોષ થયો, જેમના પતિ પ્રવાસે ગયા છે એવી વિરહવાળી યુવતિઓને ભારે શોક અને દુઃખ થયાં. એ પ્રમાણે–આ જાતને-વિચિત્ર પ્રકારની નાટક ક્રીડાઓનો સૂત્રધાર એવો વર્ષાઋતુને આરંભકાળ પોતાનાં જુદાં જુદાં રૂપ બતાવતે આવી લાગ્યું. હવે એક વાર રાજા જ્યારે સભામંડપમાં સુખાસન ઉપર બેઠેલ હતા ત્યારે તેને પ્રણામ કરીને દ્વારપાળે વિનંતિ કરી કે, હે દેવ! ત્રણે કાળના બનાવને જાણનારો જોગાણુંદ નામનો એક નેમિત્તિક–જોશી આપને મળવા માટે બારણા પાસે આવીને ઉભે છે. એ માટે આપનો શે આદેશ છે? રાજા છે. શીધ્ર એને મારી પાસે તેડી લા. “જેવી આપની આજ્ઞા” એમ કહીને દ્વારપાળ પેલા જેશીને રાજા પાસે તેડી ગ. રાજાને આશીર્વાદ આપીને એ જેશી ઉચિત સ્થાન ઉપર બેઠે. રાજાએ તેને ફૂલે આપ્યાં અને તાંબૂલ આપી તેનું આદરમાન કરી તેની સાથે વાતચિત કરવા માંડી-આપ "Aho Shrutgyanam Page #82 -------------------------------------------------------------------------- ________________ ? કયારત્ન-કાવ : નૈમિત્તિકના કથનથી રાજાનું ભયબ્રાંતપણું. કક્યાંથી આવે છે? ક્યાં પધારવાના છે? જેશી : હે મહારાજ! વિવારના રત્નાકર જેવા વસંતપુરથી તો હું આવ્યું છું અને કંચપુર તરફ જવાની મારી ઈચ્છા છે. રાજા બોલ્ય: સારું, ત્રણે કાળના બનાવોને જાણવાની તમારી પાસે જે વિદ્યા છે તેમાં તમે કેટલી પ્રગતિ કરી શક્યા છો? જોશી : મહારાજ ! ગુરુકૃપાથી એ બાબત હું થોડુંઘણું જાણું છું. રાજા બોલે એમ છે તે તમે, હવે થોડા જ દિવસોની અંદર કાંઈ વિશેષ પ્રકારનું જે શુભ કે અશુભ થવાનું હોય તે બતાવો. જેથી બે મહારાજ ! સાંભળે, આવતી આઠમને દિવસે આખા સુર્યને ગ્રાસ કરી નાંખનારું એવું ગ્રહણ થશે. આ સાંભળીને બધા રાજપરિવાર અને સભાલેકે વિસ્મય પામ્યા અને માથું ધુણાવતાં ધુણાવતાં એક બીજાનું મોઢું જોવા લાગ્યા. અકાળે થનારા સૂર્યગ્રહણથી ક્ષોભ પામેલા રાજાએ કહ્યું: હે જેશી પર્વ દિવસ સિવાય એ ગ્રહણ શી રીતે સંભવે? અર્થાત ચંદ્રગ્રહણ પૂર્ણિમાને દિવસે થાય છે. અને સૂર્યગ્રહણ અમાવાસ્યાને દિવસે થાય છે, તે એ બન્ને દિવસો સિવાય ગ્રહણ શી રીતે સંભવી શકે? જેશી બો. મહારાજ ! કદાચ સમુદ્ર સહિત આખી ધરતી પણ ચલિત થઈ જાય તે પણ જે હકીકત કેવળી ભગવાને કહેલી છે તેમાં થોડે પણ ફેર પડતો નથી, પરંતુ એ વિશે વિચક્ષણ પુરુષે સારી રીતે વિચાર કરે જોઈએ. “આ વાતની ચર્ચા સભા વચ્ચે જેમ તેમ કરવી ઠીક નથી જણાતી” એમ સમજીને રાજાએ સભાને બરખાસ્ત કરી દીધી, બધા સમાજને ચાલ્યા ગયા અને ત્યાં એકાંત થઈ ગયું. પછી રાજાએ પેલા જોશીને આદરપૂર્વક પૂછયું: હે જેશીજી! તમે હવે સ્પષ્ટપણે કહે કે તમે જે સર્વગ્રાસ સૂર્યગ્રહણની વાત કહે છે તેમાં સૂર્ય કોને સમજે? અને પૂર્વ પ્રમાણે પર્વદિવસ આવ્યા સિવાય તેનું બહણ કેમ કરીને થાય નૈમિત્તિક છે. મહારાજા ઠીક પછયું. મેં કહેલા સર્વગ્રાસી સૂર્ય ગ્રહણમાં જે સૂર્ય છે તે તું પિતે જ છે અને એનું સર્વગ્રાસી ગ્રહણ એટલે તારું મરણ છે. આ સાંભળીને ભય પામેલે રાજા પોતાનાં સર્વ અંગનાં આભરણે ઉતારીને અને એ જેશીને આપી દઈને કહેવા લાગે છે જેશીજી ! આ મારું મરણ અટકે એવો કઈ ઉપાય છે? જેશી બે જરૂર છે, પરંતુ તે તું કરી શકીશ નહીં. રાજા બેલ્થ જીવનને સાચવવા માટે શું ન કરી શકાય ? સૈમિત્તિક છે. જે એમ છે તે મહારાજ ! સાંભળે, તું રૂપ, યૌવન અને સ્વભાવમાં બરાબર તારા જેવા કેઈ પણ માણસને તારી ગાદી આપી દે અને તેનો રાજ્યાભિષેક કર, પછી હું એ રાજાની આજ્ઞામાં તેની પાસે હાથ જોડીને એક નેકરની જેમ હાજર રહે. આ પ્રમાણે તારે આઠમનો દિવસ આવતાં સુધી કરવાનું છે. જેથી જે અકસ્માત નડવાને છે તે તને નહીં નડતાં પેલા નવા બનાવટી રાજાને નડશે અને તેનો વિઘાત થતાં તું બચી જઈશ. રાજાએ આ વાત સ્વીકારી લીધી. પછી આદરસત્કાર કરીને નૈમિત્તિકને જવાની સંમતિ આપી. પછી રાજાએ એ વિશે પિતાના પ્રધાનને બોલાવી તેમની સાથે વાતચિત કરી અને "Aho Shrutgyanam Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭ પ્રભાકરને રાજા બનાવવાનું કાવત્રુ. : ક્યારન-કેષ : પૂછયું કે આ નગરમાં એ કે પુરુષ છે જે રૂપમાં, સ્વભાવમાં, બાલવા ચાલવામાં અને એમ બીજી બધી રીતે બરાબર મારી સરખો જ હોય. પ્રધાનએ બરાબર નક્કી વિચારીને રાજાને કહ્યું હે દેવ ! શખ નામના પુરોહિતને પુત્ર પ્રભાકર બરાબર તમારી સરખે છે, તમારામાં અને એ પ્રભાકરમાં કશે જ. ભેદ જણાતું નથી અને એ સિવાય બીજો કોઈ તમારી જે આપણા નગરમાં નથી એવું અમને લાગે છે. પછી રાજાએ એ હકીકતની ખાત્રી કરવા સારુ એ પ્રભાકરને જ પિતાના કપડાં ઘરેણું રે પહેરાવીને અને બીજે પણ પિોષાક બરાબર પિતાની જે જ સજાવીને તથા પિતાના નેકર, હજૂરિયાઓ અને બીજા ચાકરો તેને સાથે આવી એ બનાવટી રાજા પ્રભાકરને અંતઃપુરમાં એક અંતઃપુરમાં આવેલે પ્રભાકર તદ્દન રાજાની સરખો જ જાવાથી અંતઃપુરમાં રહેનારી રાણુઓ અને દાસીઓએ જાણ્યું કે ચક્કસ રાજાજી જ પધાર્યા છે અને એમ ધારીને રાજાને માન આપવા માટે તે બધી ઊભી થઈ ગઈ અને એ અંત:પુરમાં રહેનારી દાસીઓએ એ બનાવટી રાજા પ્રભાકર માટે માન સહિત આસન વગેરે આણી આપ્યાં. એ પ્રભાકર તો (ત્યાં કશું જ) ઇચ્છતો નહોતો તેથી તે ક્ષણવાર બેસીને તરત જ ત્યાંથી પાછા ફર્યો. પોતે પહેરેલા વેષ વગેરે રાજાને પાછું સંપી દઈ તે પ્રભાકર પિતાને ઘરે ગયે. પછી થોડીક વારમાં જ રાજા પિતે અંતઃપુરમાં પહોંચે અને અંતઃપુરમાં રહેનારી રાણીઓએ તથા દાસીઓએ પૂર્વની પ્રમાણે જ રાજાને આદરસત્કાર કર્યો અને તેઓએ રાજાને પૂછયું: હે દેવ ! તમે પોતે હમણાં જ થોડીક વાર પહેલાં અંતપુરમાં પધારેલા છતાં કેમ કશું જ બોલ્યા નહીં ? કશે હુકમ પણ કર્યો નહીં? રાજાએ પોતાની મુખાકૃતિને ભાવ છુપાવીને કહ્યું કે એ વખતે મારું મન વિક્ષેપવાળું હતું તેથી તમારી સાથે હું કાંઈ બોલી શક્યો નહીં તેમ તમને કાંઈ કામ પણ ચીંધી શક્યા નહીં. આ પ્રમાણે પેલા પ્રભાકરને બરાબર પિતાની સરખે જ જાણીને અને અંતઃપુરમાં રહેનારી બાઈઓ સાથે ચેડીક વાર વાતચિત કરીને ત્યાંથી પાછા ફરી, રાજ સભાભવનમાં ગ. શબ પુરોહિતને બોલાવ્યો અને તેને સુખાસનમાં બેસારી તેની સાથે આદરપૂર્વક વાતચિત કરી અને કહ્યું કે–આજે રાત્રે મને સ્વપ્ન આવ્યું છે અને તેમાં મેં ઘણા સેગન આપીને તારા પુત્ર પ્રભાકરને મારું રાજ આપી દીધું. મારે આ મારું સ્વપ્ન ખરું પાડવું છે એથી હું તારા પુત્રને મારું રાજ ખરેખરી રીતે આપવા ઈચ્છું છું અને એ રીતે મારા સ્વપ્નને સાચું કરવાને છું. શંખ બોલ્યા: આવી જાતના બનાવો એટલે સ્વનિને સારું કરી બનાવવાના બનાવો તે કથાઓમાં પણ કયાંય સાંભળ્યા નથી તે એમ શા માટે કરવા ઈચ્છે છે? રાજા છે. એમાં અયુક્ત શું છે? જેમને આપણે આપણા ગુરુજન માનતા હોઈએ તેમને સર્વસ્વનું સમર્પણ કરવું એ તે ઉચિત જ છે. આ સાંભળીને વિસ્મય પામેલે શંખ બેડ જેવી આપની આજ્ઞા. હવે સમય ગુમાવ્યા સિવાય, પ્રધાને, મંત્રીઓ, શેઠિયાઓ અને સેનાપતિઓ વગેરેની "Aho Shrutgyanam Page #84 -------------------------------------------------------------------------- ________________ : કારત્નકાસ : પ્રભાકરના મૃત્યુથી તેના પિતાને કલ્પાંત. રૂબરૂમાં પ્રભાકરને રાજયાભિષેક કરી રાજાએ પિતાની ગાદી ઉપર બેસાડ્યો અને એક પિતાની સ્ત્રી સિવાય બીજી બધી રાજ્યલક્ષમી બધી રીતે રાજાએ પ્રભાકરને સેંપી દીધી અને તેને રાજા તરીકે પ્રણામ પણ કર્યા. તે વખતે બીજા સાધારણ જેવા માણસે જે પિતાપિતાને ઉચિત સ્થાને બેઠેલા હતા તેમણે બધાએ ! અરે ! હાય ! હાય ! આ શું કર્યું એમ હાહાકાર કર્યો. અને તેમના ખ્યાલમાં આમ રાજ્યબદલી કરવાનું ખરું કારણ ન આવ્યું તેથી તે બધા કે વ્યાકુળ થઈ ગયા. પેલા પ્રભાકરે તે રાજ્યને સ્વીકાર કર્યો અને રાજ્યમાં બધે સ્થળે પિતાની આણ અશંકપણે ફેરવી દીધી અને રાજ્યનાં કામ જોતાં પણ તેનું મન પરોવાઈ ગયું. હવે જ્યારે આઠમો દિવસ આવ્યો ત્યારે ન રાજા પ્રભાકર પિતાની સભામાં બેઠો હતો, તેની પાસે પ્રધાન બેઠા હતા અને પેલા અસલ રાજ્ય સભાના કોઈક ખૂણામાં ભરાઈને બેઠો હતો અને સિંહાસન ઉપર બેઠેલા રાજા પ્રભાકરની બને પડખે ચામરે ઢળાઈ રહ્યાં છે, તેની આગળ નાટારંભ ચાલી રહ્યો છે એવામાં એકદમ અકસ્માત તડતડ એવા ભારે અવાજને લીધે લેકેને ભયભીત કરી નાખે એવી તડતડ કરતી એ નવા રાજના માથા ઉપર જાણે કે રુઠેલા યમની દષ્ટિ ન હોય એવી નિષ્ફર વિજળી પડી. અને વિજળી પડતાં જ રાજા પ્રભાકર તત્કાળ બળીને રાખ થઈ ગયે “હાય ! હાય ! આ શું થયું? એમ કરતા રાજાના બધા માણસે ચારે દિશામાં ભાગી ગયા અને આખા શહેરમાં ભારે અવ્યવસ્થા થઈ ગઈ. બરાબર આ જ વખતે, નવા રાજાના મરણને લીધે જેનો મૃત્યુભય ખસી ગયેલ છે એવો રાજા ચંદ્ર ભારે સુલથી સુશોભિત થયેલા એવા જયકુંજર નામના હાથી ઉપર ચડ્યો અને વિશિષ્ટ પ્રકારના પુરુષો, ઘેડા, રથ અને યોદ્ધાઓને સાથે લઈને એ બહાર નીકળે. બહાર નીકળી તેણે નગરજનોને આશ્વાસન આપ્યું અને પોતે પૂર્વની પેઠે રાજ્યનાં કામ સંભાળવા તરફ ધ્યાન દેવા લાગ્યો. પોતાના પુત્ર પ્રભાકરને ચંદ્ર રાજાએ પોતાનું રાજ્ય શા માટે આપેલું? એને ખરે હેતુ હવે આ શંખ પુરોહિતનાં ધ્યાનમાં આવી ગયે અને પિતાના પુત્રના મરણને લીધે એને ન સહી શકાય તે અત્યંત શેક થયે અને જાણે કે માથે વજ પડયું હોય એવું ભયાનક દુઃખ થયું. એને લીધે તે બબડવા લાગ્યા: હે દુષ્ટ દેવી હું નિય! હે વિના કારણે વેરને ધારણ કરનાર! હે નમેરા મર્યાદા વગરના ! તું આ જાતના સુપુરુષરૂપ રતનને ભાંગી નાખવાની પ્રવૃત્તિમાં શા માટે પડ્યો? હે પ્રજા પડે! આવા ગુણના ભંડાર સમાન માનવનું તે પણ રક્ષણ શા માટે ન કર્યું ? આવા સુપુરુષને લઈ લીધા પછી આ સંસારમાં તેને બીજો નમૂનો મળવાનો નથી અને આ બીજે નમને મળ્યા વિના હે પ્રજાપ! તું બીજા સુપુરુષોને શી રીતે ઘડી શકીશ? "Aho Shrutgyanam" Page #85 -------------------------------------------------------------------------- ________________ શંખ પુરેદ્ધિતને! કલ્પાંત ને સુધર્મા આચાર્ય પાસે આગમન. હે વત્સ ! તારા વિરહ થતાં મારું જીવતર હવે જગતમાં વિડબનાપાત્ર બન્યું, રાજાની મારા તરફની આદરવૃત્તિ પશુ મને ગમતી નથી અને જેને હમણાં કાંસીએ ચડાવવા છે એવા વષ્ય પુરુષને કાઈ સારાં વજ્ર, ઘરેણાં પહેરાવી સુશાભિત કરે તે! જેમ તે, તેને ન ગમે તેમ મને પુછુ હવે રાજાને આદર ગમતા નથી, અથવા હે કુવલયને–પૃથ્વીમંડળને આનંદ આપનાર રાજા ચ! તે જે આ મારી સાથે મિત્રદ્રોહ કર્યાં તે થ્રુ ઉચિત કહેવાય ? અથવા કુત્રાયને-ચવિકાસી ક્રમળેને-આન ંદ આપનાર ચદ્ર, મિત્રને-સૂર્ય ને વિરાધ કરે જ છે. એ જગમાં જાણીતી વાત છે. એ પ્રમાણે ઘણું ઘણું ઘણું પ્રકારે ખડખડતા, માથું અને છાતી કૂટતા તે શંખ પુરાહિત મૂર્છાને લીધે જેની આખા વીંચાઈ ગઈ છે એવા થઇને ભેાંય ઉપર પડી ગયેા. તેની આવી વિષમ પરિસ્થિતિ જોઇને રાજાના આણુસાએ તેને કહ્યું કે-ડે ભદ્ર ! તું શા માટે સંતાપ પામે છે? તારા એ દીકરા તે ધન્ય થઇ ગયા કે જેણે રાજાને બદલે જ પોતે મરીને રાજાને બચાવી લીધા. જે લેકેટ રાજાએ માપેલા ગામગરાસ લાંબા સમય સુધી સેગવે છે અને રાજાના કૃપાપાત્ર બનેલા છે છતાં તે રાજાના કશાય કામમાં આવતા નથી અને વૃદ્ધાવસ્થા આવતાં તેમને દેઢુ ભાંગી પડતાં તેએ ખાટલે પડ્યા પડ્યા જ મેાતને તાબે થાય છે. એવા લેાકેાને કાણુ વખાણે પેાતાના સ્વામીના-રાજાના કામ માટે પૈસેા, પુત્ર અને સ્ત્રી શું હિંસાખમાં છે ? એવા પણુ સ્વામિભક્ત લેાકેા પડ્યા છે કે જે પેાતાના સ્વામીના કામ માટે તણુંખલાની પેઠે પાતાની જિંદગીને અને દેહને પણ શીઘ્ર જોખમમાં મૂકી શકે છે. ૪૯ ઃ ચારત્ન-કાણ : ઇત્યાદિ અનેક પ્રકારનાં શાંતિદાયક વચનેવર્ડ લેાકેાએ તે શંખ પુરૈાહિતને શાંત થવાને સમજાવી જોયા છતાંચ તે પુરહિતને લેશ પણ શૈાકને માવેગ એછે! ન ચૈા અને તેણે ભૃગુપાત કરીને એટલે કાઈ પહાડના શિખર ઉપરથી પડીને આપઘાત કરવાનું મનમાં નક્કી કર્યું. મને એમ નક્કી કરીને તે એકલા જ ત્યાંથી પેાતાના નગરમાંથી નીકળી ગયા. રાજ ને રાજ ચાલતાં ચાલતાં તે કુસુભપુર નામના નગરે પહોંચ્યા, ત્યાં બહારની વાડીમાં એક સ્થળે તેણે ઉતારા કર્યા. અને ત્યાં તેણે સમસ્ત પરમાથ માં વિચક્ષણ તથા વિમળ અવધિજ્ઞાનરૂપ નેત્રŠ જેલ્વે જીવલેાકના વિચિત્ર ભાવેાને જાણેલા છે એવા સુધર્મા નામના આચાર્યાં દીઠા. એ આચાર્ય ત્યાં નાગરિક લેાકેાની સભામાં ધર્મના ઉપદેશ કરતા હતા. એને જોઇને પોતાના શાક દૂર કરવા સારું તે શખ પુરાહિત તેની પાસે ગયા અને તેને પ્રણામ કરીને નીચે જમીન ઉપર બેઠે. જ્યારે એ આચાર્ય ધર્મોપદેશ કરતા હતા ત્યારે તેની પાસે એક નિ`ળ પુરુષ તે જગ્યાએ આવ્યા. આવેલા એ પુરુષ ઘણુા પ્રકારના રાગેથી પીડાતા હતા, અકાળે સુકાઇ ગયેલ તુખડા જેવુ એનુ માથું હતુ, અને હાઠા વળી ગયેલા વાંકા હતા, નાક ખરી પડેલુ હતુ અને આંખેા પણ સારી ન હતી. એની ખને ભુજાનાં હાડકાં ઠેકઠેકાણે ७ "Aho Shrutgyanam" Page #86 -------------------------------------------------------------------------- ________________ ? કયારત્ન-કેષ : શ્રી સુધર્માચાર્યે કહેલ કદરૂપા પુરુષનો પૂર્વભવ. વળી ગયેલાં હતા, છાતી અને કપાળની જગ્યા બેસી ગયેલી હતી, એના બન્ને ગાલ પણ ખરાબ રીતે ફુલેલા હતા, એની બંને જાંઘ, બને ઢીંચણ માંસ વિનાના, લેહી વિનાના અને ખીલા જેવા હતા, એ એ આવેલે પુરુષ કપ હતે. એવા એ પુરુષને જોઈને ત્યાં બેઠેલા લોકોના મનમાં તતકાળ કરુણાનું પૂર ઉભરાઈ આવ્યું તેથી તે લેકેએ એ પુરુષ સંબંધે આચાર્યને પૂછયું. હે ભગવંત! ક્યા કર્મ-પાપના પરિણામને લીધે આ પુરુષની આવી વિષમ દશા થઈ આવી છે ? આચાર્ય બોલ્યા કે સાંભળે આ માસુસ, એના આગલા જન્મમાં અતિક્રોધી એવો બ્રાહ્મણ હતો. લોકેએ જ્યારે પર્વતયાત્રા-પર્વતને ઉત્સવ શરૂ કર્યો અને તે વખતે લોકે બધા ભેગા મળીને ચચરીઓ ગાવા લાગ્યા તથા બીજી પણ સંગીત વગેરેની અનેક ક્રીડાઓ કરવા લાગ્યા તથા સ્વછંદપણે પરસ્પર પીણાં પીવાં લાગ્યા અને ભેજન કરવા લાગ્યા તે વખતે જમા બ્રાહ્મણને કોઈએ કાંઈ આપ્યું નહીં તેથી એને તત્કાળ પોતાની જાત ઉપર ભારે ક્રોધ ચાલ્યો. ક્રોધના અગ્નિથી આકુળ આંખેવાળ એ બ્રામણ ઉચિત અનુચિતને કશો વિચાર ન કરી શકે અને ગિરિના શિખર ઉપરથી નીચે પડતું મૂકીને પોતાની જાતે આપઘાત કરીને મરી ગયો. એવી રીતે એ બ્રાહ્મણના પડવાથી જ્યાં એ પડ્યો તે જગ્યામાં આવેલાં કીડી વગેરે અનેક નાનાં નાનાં છ કચરાઈ ગયાં અને મરણ પામ્યાં તેથી એ બ્રાહ્મણને ભારે હિંસા લાગી, તેથી થયેલા પાપને પરિણામે અને પિતે કરેલા આપઘાતના પાપને પરિણામે તેણે અશુભ કર્મ સંચિત કર્યું. પછી આ બ્રાહ્મણ તિર્યંચ વગેરેના અવતારોમાં જમ્યો. ત્યાં તેણે ઘણાં પ્રકારનાં કષ્ટો અનુભવ્યાં અને હવે તે પાછલું કમ બાકી રહેલું હોવાથી આ જાતનું કદરૂપાપણું પામી મનુષ્યના જન્મમાં આવેલ છે. મનુષ્ય જન્મમાં અવતરેલા એ બ્રાહ્મણના શરીરમાં વાયુને ભારે પ્રકોપ થયેલ છે તેથી તેનું આખું શરીર સુકાઈ ગયેલું છે અને તેના હાડકાંનાં બંધના સાંધા પણ સુકાઈ ગયેલા છે. ઊભા સુકાયેલા ઝાડની પેઠે તેના આખા શરીરની કાંતિ પણ રુક્ષ થઈ ગયેલી છે. તેના બન્ને પગ તદ્દન મેળ વગરના છે અને થરથરે છે, બને ઢીંચણ હળી ગયેલા છે અને કડને ભાગ તે કળાતા જ નથી. એવો એ બ્રાહ્મણ “મારા જીવતરમાં ધૂળ પડી ” એમ બોલતો ભારે દુઃખ અનુભવે છે. તે જેમ ધમ, બીજા જીવોની રક્ષા માટે કહેવામાં આવેલ છે તેમ તેને આત્મરક્ષા માટે પણ સમજવાનો છે અને એ રીતે સ્વ અને પર એ બંનેનું ધર્મ દ્વારા રક્ષણ કરવું જોઈએ. જે માનવ, કેઇને વિયેગના દુઃખને લીધે અથવા મનમાં ક્રોધ, લોભ, માન, માયા વગેરે દુર્ભાવ લાવીને આપઘાત કરવા પ્રયત્ન કરે તે લાંબા સમય સુધી સંસારમાં ફયા જ કરે છે. એ પ્રમાણે એ આચાર્યના એ ઉત્તમ પ્રકારનાં ઉપદેશ વચન સાંભળીને પેલે પુરોહિત કાંઈક શાંતિ પામ્યો અને તેને શેક છેડે ઘણે દૂર થશે અને આપઘાત કરવાથી કેવાં કેવાં ભયાનક કષ્ટ ભોગવવાં પડે છે તથા કેવાં કેવાં કડવાં ફળો ચાખવાં પડે છે એ હકીકત "Aho Shrutgyanam" Page #87 -------------------------------------------------------------------------- ________________ શંખ મુનિની શ્રદ્ધાનું ચલિત થવું. : કથાન-કેષ : તેણે પિલા બ્રાહ્મણને જોઈને નજરોનજર જોયેત્રી હોવાથી તે હવે તે પિલા ધર્મોપદેશક આચાર્યના પગમાં જ ઢળી પડ્યો અને એમને પોતાનો વિચાર કહી સંભળાવ્યું. ગુરુએ તેને બોધ આપે. હે ભદ્ર! જેને ઉપાય થઈ શકે એમ જ ન હોય એવા પ્રકારનું દુઃખ આવતાં તેમાંથી બચવાના ઉપાય ધર્મ સિવાય બીજો કોઈ નથી, માટે આપઘાત કરવાના આ તારા અનિષ્ટ વિચારને તજી દે, સુકૃત કરવાનાં બાનાં નીચે તું આપઘાત કરી આ લેક અને પરલોક એ બન્ને લેકથી વિરુદ્ધ એવી આ અધર્મની પ્રવૃત્તિને છેડી દે આપઘાત કરી તું અધર્મ ઉપાર્જન ન કર. આ સાંભળી તે પુરોહિત બોધ પામ્યો અને તેણે એ આચાર્યની પાસે દીક્ષા સ્વીકારી અને કઠોર એવાં તપ અને સંયમને સાધવા લાગે તથા સાધુઓની સેવા કરીને તેમનું વિનયકર્મ કરવા લાગ્યો. જયારે ગુરુએ જાણ્યું કે એ શંખ મુનિ સૂત્ર ને અર્થ સાથે સારી રીતે ભણી ચૂકયા છે ત્યારે કોઈવાર તેને એકલા વિચરવાની રજા આપી અને એ રીતે એકલા વિચરતા તે મહાત્મા ગામમાં, આકરોમાં ફરતા ફરતા કલિંગ દેશમાં પહોંચ્યા. ત્યાં એ વખતે એક કાલસે નામને તાપસ-પરિવ્રાજક સંન્યાસી રહેતા હતે એણે લિંગજકખ નામના ચક્ષને સાધીને પિતાને તાબે કરેલ હતું, ત્રિલોકપિશાચિકા વગેરે અનેક વિદ્યાઓને સિદ્ધ કરી હતી. એ દેવતાએ રચેલા આકાશમાં અદ્ધર રહેતા સો પાંખડીવાળા કનક–સોનાના આસન ઉપર બેસીને કન્નપિસાઈયા નામની વિદ્યાની સહાયથી ભૂતકાળના અને ભવિષ્ય કાળના બધા બનાવોને કહી બતાવતો હતો અને તેથી એમ પણ ગર્વ સાથે કહેતે હતો કે “કમલાસન બ્રહ્યા તે બધી હકીકત ચાર મુખેવટે કહે છે ત્યારે તે જ બધી હકીકતેને હું મારા એક જ મુખથી કહી શકું છું.” એ તાપસ એ ચમત્કારવાળા હોવાથી તેની પાસે ઘણું રાજાઓ તથા બીજા માણસો નિરંતર આવતા જતા રહેતા અને તેથી તે બધાની સેવા મેળવીને એ તાપસ, સામાન્ય લોકોને ઠગવાની પ્રવૃત્તિ કરતો. અહી આની શક્તિ કેવી? પ્રભાવ કે રૂપ સંપત્તિ વળી કેવી ? ત્રણે કાળનું જ્ઞાન પણ એનું કેવું અસાધારણ? એમ જાણુને પ્રમોદ ધારણ કરતા સામાન્ય માનવ દૂરથી પણ આવીને તેને ગુરુની પેઠે અને દેવની પેઠે પૂજતા. તે તાપસના હેઠેથી થતા તે પ્રકારના અતિશયવર્ણન સરકાર, પૂજા અને પ્રશંસા એ બધાંને રોજ ને રોજ પોતાની નજરે નિહાળને શુભ ભાવિત મતિવાળો પેલો શંખ સાધુ પણ તેમાં મોહી પડ્યો એટલે સમ્યગ્દર્શન મેહનીય કર્મના ઉદયની પ્રબળતાને લીધે તેનું સમકિત ખસી ગયું એટલે જૈનધર્મ ઉપરની શ્રદ્ધા ઢીલી પડી ગઈ અને તેનાં સમકિતનાં પુદગલે ખરી પડ્યાં એથી તે વિચારવા લાગ્યો. શાસ્ત્રોની કથાઓમાં બધાય તીર્થકરના ચોત્રીશ અતિશય વર્ણવેલા છે, વિશેષ માહાતમ્યવાળું ગણધરોનું ચરિત્ર પણ એ કથાઓમાં જ ગવાયેલું છે. વળી બીજા વૈક્રિય લબ્ધિવાળાઓ તથા મન:પર્યાય જ્ઞાનવાળાઓની પણ બહુ પ્રકારની વર્ણન આવે છે તથા ચૌદ પૂર્વધરની આશ્ચર્યકારક શક્તિનાં પણ વર્ણન સાંભળવામાં આવે છે, ત્યારે વર્ત "Aho Shrutgyanam Page #88 -------------------------------------------------------------------------- ________________ • કારનું કાષ : સાર મિથ્યામતિના ચમત્કારથી બામેાહિત ન થવું. માનમાં તે એવે કાઇ થાડા ચમત્કાર દેખાતા નથી અને બીજા ધર્મોમાં તે એવા ચમ ત્યારે આજે પણ દેખાય છે તે થ્રુ જૈન શાસ્ત્રામાં વધુ વાયેલા તેવા ચમકારા મિથ્યા હશે. એ પ્રમાણે એ શ ંખ મુનિ વિમૂઢતાને પામ્યા અને તેના મનનો સમકિતદ્ધિ હણાઇ ગઈ. એવી જ સ્થિતિમાં તે કેટલેક સમય સુધી જીવીને પછી મરણ પામ્યા અને કિલિંગષિક નામના વ્યંતરામાં જન્મ પામ્યા. સુકૃત કર્મને અનુસારે તેનાં ફળરૂપ વિષય સુખેને અનુભવીને તે, એ વ્યંતરચેાનિમાંથી વ્યુત થયે! અને પછી હલકા કુલમાં પુત્રપણે અવતાર પામ્યા. પર એ હલકા કુળમાં જન્મેલે, તે, વિષય મહાદુર્ગતિને લીધે ઉત્પન્ન થયેલ દુ:ખાને અનુભવતા હતા અને તેની વિવેકબુદ્ધિ ઉપર મિથ્યાત્વરૂપ ભારે ધૂળ વળી ગયેલી હેવાથી તે તદ્દન ઢંકાઇ ગયેલી હતી. તેણે પૂર્વ જન્મમાં, સારા સારા મુનિએએ મચરેલુ, જે ઉત્તમ પ્રકારનું કાઇ પણ વખતે નહીં મેળવેલ એવુ ચિંતામણુિં રત્ન જેવું ચારિત્ર મેળવેલ હતુ તે પણ વિમૃદ્ઘ દૃષ્ટિના દોષને લીધે ગુમાવી દીધુ છે. એવે વિમૂઢ દૃષ્ટિવાળા રાખ મુનિ અસ ંખ્ય દુ:ખાની ખાણુ જેવી પેાતાની જાતને બનાવીને સ'સારમાં જેમ કેાઇ પ્રવાહી માર્ગોમાં ફર્યા કરે તેમ કરવા લાગ્યે. એ પ્રમાણે સન્માને રુધી રાખનારા દ્રષ્ટિદેષને એટલે તેના પરિણામના ખરાખર વિચાર કરીને તેને અટકાવવા પરતીર્થંકાના અનેક પ્રકારના ચમત્કારી જોયા છતાં પણ તે તરફ બ્યામાહ ન રાખવા. જ્યાં સુધી અનત એવા સંસારસાગર તરવાના બાકી છે ત્યાં સુધી પારમાર્થિ`કી વસ્તુ વગરની એવી ખાલી ખાલી ચમત્કારરૂપ એવી એ દ્ધિએનું એટલે વિદ્યા મંત્ર તંત્ર વગેરેનું શું કામ છે ? અર્થાત્ સંસારને તરવા માટે એ ચમત્કાર! તદ્દન નકામા છે. વળી, મૂઢ માણસા જેમ ઇંદ્રજાળને જોઇને ચમત્કાર પામે છે તેમ વિશિષ્ટ વિવેકવાળા માનવ, મિથ્યામતિઓના કેઇ પણ ચમત્કારીને જોઇને તેમાં કયાંય થોડા પશુ ઠગાતા નથી. વળી, સેાના સાથે જલે કાચ એ કાચ જ છે પરંતુ એ કાંઇ વિશેષ શે...ભાને પામતા નથી. એકલા પણ નિર્માળ મણુિ હાય છતાંય જરાય ન ગમે એવા હાતા નથી. એ જ પ્રમાણે ચમત્કારવાળા પણું મિથ્યામતિ મુક્તિશ્રીના અધિપતિ થઇ શકતા નથી અને ચમત્કાર વગરના છતાં સમિતી માનવ મુક્તિશ્રીનું સ્થાન મેળવી શકે છે. ચૈત્ર મહિનાની ગરમીમાં લાગતી તરશને દૂર કરવા ખરાબ ઘાટ ઉપર માંધવામાં આવેલી પરખ જેમ શરુ શરુમાં સુખકાર લાગે છે અને પછી દુઃખકર થાય છે તેમ સાધ વગર ઘણું તપ કરવાથી જે ચમત્કાર વિદ્યાએ, મંત્ર અને તંત્રા વિગેરેની સિદ્ધિ મળે છે તે આરભમાં સુખ આપનારી ભાસે છે પરંતુ ઇંટે તે ભારે સ ંતાપ ઉપજાવનારી બને છે, સાર-માટે એવા કૃતીથિ કેાના એટલે મિથ્યામતિઓના ચમત્કાર જોઇને શા માટે જ્યામાહુ પામવા ! એ પ્રમાણે વેશ્યાની જેવા વેશ જેવી પતીતિકાની મિથ્યામતિઓની ચમત્કાર શક્તિને જોઇને તેમાં વ્યામાહુ ન પામતાં તેમાંથી ચિત્તને દૂર ખસેડવુ અને નિશ્ચલ આત્માએ શ્રી જિનભગવાને ઉપદેશેલ પ્રવૃત્તિઓમાં યત્ન કરવા. એ પ્રમાણે શ્રી કથારનકાશમાં સમ્યકત્વને વિચાર કરતાં ચેાથા અતિચારને પ્રસગે શંખનું કથાનક પૂર્ણ થયું. "Aho Shrutgyanam" Page #89 -------------------------------------------------------------------------- ________________ -------------- સમ્યક્ત્વને પોષનારાં ચાર આંગા ૉ ઉપબૃહણાના અતિચાર વિષે દ્રસૂરિનું કથાનક છે. શકા, કાંક્ષા વગેરે કરવાથી સમકિતમાં અતિચાર લાગે છે એ હુકીકત કહ્યા પછી ઉપભુ હા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એ સમકિતને પોષનારાં ચાર અંગો છે. એ વિષે પણ હમણાં ચેડુ' કહેવામાં આવે છે. ગુÈાની પ્રશંસા કરવી તેનુ નામ ઉપબૃહણ અથવા ઉપમા. અહીં ગુણ્ણા એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વી વગેરે નિર્વાસાષક ઉત્તમ ગુણેને સમજવાના છે. જ્ઞાન એટલે યથાર્થ હકીકતની નિશ્ચિત સમજણુ. દર્શન એટલે તત્ર તરફની રુચિ, કર્મોના સમૂહુને વ્યય કરે તે ચાસ્ત્રિ અને આત્માને તપાવીને શુદ્ધ બનાવે તે તપ. જીવની વિશેષ પ્રકારની સ્ફુરણાનું નામ વીય-પુરુષકાર-પરાક્રમ, જેનાવડે ઢમાં દૂર થાય તેનું નામ વિનય. લેાકાપવાદને ભય એ લજજા. એ વગેરે આત્મધર્મ ને પાણુ આપનારા ગુÌ। અહીં સમજવાના છે. જેનામાં એ શુશે! હાય એ સાધુ હાય કે ગૃહસ્થ હાય, તેમની ઉચિતતા પ્રમાણે ઉપમૃહુડ્ડા ન કરવામાં આવે તેમને ગુણા તરફ ઉત્સાહ વધે એ રીતે તેમનેા આદર, સત્કાર કે પ્રશંસા ન કરવામાં આવે તે સકિતમાં અતિચાર લાગે છે, એમ પૂર્વ પુરુષાએ કહેલું છે. કોઇ મનુષ્ય જીવ વગેરે તત્ત્વા તરફ રુચિ ન શખે તે અને જેમ સમકિતનું દૂષણ ગણવામાં આવે છે તેમ જે મનુષ્ય, વિદ્યમાન મુથૈાના ભાદર ન કરે એને પણ સમતિનું દૂષણ જણાવેલું છે. જેમ ગુંજારવ કરતુ ભમરાનું ટોળું અધખીલેલી માલતીની કળીની આપમેળે પ્રશ'સા કરે છે તેમ કાર્ય માણુસ યુદ્ધમાં કાયર હાય છતાં તે તેના સ્વામી તેનું વિશેષ સન્માન કરે-તેને ઉત્સાહિત કરે તેા જરૂર તે બીકણુ પણ શો કેળવવા પ્રયત્ન કરે છે તેમ સભ્યષ્ટિવાળે મનુષ્ય તૈા સહજભાવે જ સદ્ગુણની પ્રશંસા જરૂર કરે જ. સામા માસમાં ગુણ એછે! હાય તે પણ તેને ઉત્સાહિત કરવામાં આવે તેના ગુણની પ્રશ'સા કરવામાં આવે તે જરૂર તે ખીજા સદ્ગુણ્ણા મેળવવા પ્રયત્ન કરે જ. જેનામાં શુÀા ખરેખર વિદ્યમાન હૈાય છતાં જો તેમને ઉચિત રીતે આદર ન થાય—પ્રશંસા ન થાય તે પૂછી જેમને મેળવતાં ભારે કષ્ટ પડે છે એવા ગુણ્ણા તરફ કેને દર રહેશે, માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય વગેરેમાંને જે કૈાઇ શુ ભલે તે કાઇની પાસે એછે. વધતા હાય તે પણ તેને આદર કરવા જરૂરી છે; માટે જીણુના આદરને સમકિતનું અંગ સમ "Aho Shrutgyanam" Page #90 -------------------------------------------------------------------------- ________________ : કથારન–ડેષ : શ્રી ગુણસેન આચાર્યનું છાદિ તત્તનું સ્વરૂપ કથન. ૪ જીને જરૂર આદર કર જોઈએ. જે માણસ પોતાના પ્રમાદને લીધે કે અભિમાનને લીધે એવા ગુણવાળા પુરુષને આદરસત્કાર ન કરે-પ્રશંસા ન કરે, તે “અદ્ર” નામના આચાર્યની પેઠે પિતાની જાતને અપકર્ષ કરે છે અને ગુણવાળા મનુષ્યોને પણ નાશ કરે છે. હવે એ અદ્રસૂરિની વાત કહેવામાં આવે છે. પૂર્વ સમયમાં આ જ દેશમાં ગુણસેન નામના એક જૈન-આચાર્ય હતા. એ આચાર્ય કલિયુગના પાપોને ધોઈ નાખવાને અસાધારણ રીતે સમર્થ હતા, પવિત્ર જલાશયની પેઠે સર્વ પ્રાણુઓના સમૂહને પ્રીતિ કરનારા હતા, એમનામાં ન ગણી શકાય એટલા ગુણે હતા. એવા એ આચાર્યને ઘણા શિષ્યસમૂહને મેટો પરિવાર હતા અને તે સર્વત્ર અપ્રતિબંધ વિહાર કરનારા હતા તથા સ્વસમય અને પરસમયના પાર ગામી હતા. એ આચાયે એક વાર “યંદવય” નામના પર્વત ઉપર જઈને દેવવંદન કર્યું અને પછી તેઓ એલગચ્છ નામના નગરની પાસેના કુસુમાવતંસ નામના ઉપવનમાં આવીને જયાં ત્રસ જ ન હતા તેમ બીજાં બીજે વગેરે સ્થાવર પ્રાણીઓ ના હતાં એ સ્થળે ઉપવનના રખેવાળની રજા મેળવીને ઊતર્યા. એ નગરમાં આચાર્ય ગુણસેનની કીર્તિના ઢેલને અવાજ પહોંચી ગયો હતો, તે સાંભળીને તેમના તરફ મનમાં ભારે કુતૂહલ ધરાવતા એવા એ નગરના રાજા, શેઠ, સેનાપતિ વગેરે નાગરિક લોકે આચાર્યને વંદન કરવા આવી પહેચા. વંદન કરવા આવેલા નાગરિકોની યેગ્યતા પ્રમાણે એ આચાર્ય તેમને ધર્મને ઉપદેશ નીચે પ્રમાણે આપવા લાગ્યા. અસાર એવા આ સંસારમાં પવિત્ર કુળમાં જન્મ થવો એ એક સારરૂપ છે, તેમાં પણ પુરુષનો જન્મ પામ એ વિશેષ ઉત્તમ છે અને તેમાંય-પુરુષને જન્મ મેળવીને-શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થવી એ તે ઉત્તમોત્તમ છે. કેઈપણ પ્રાણીને લેશ પણ પીડા ન થાય એવી પ્રવૃત્તિને જ પંડિત લેકેએ શુદ્ધ ધર્મ કહેલ છે. હવે માણસને જ્ઞાન હોય તે જ તે એવા ઉત્તમ ધર્મને સમજી શકે છે. પ્રાણને પીડા શાથી થાય છે ? અને એ પીડાને અટકાવવી કેવી રીતે? એ બધું, જ્ઞાન વિના ખ્યાલમાં આવી શકતું નથી. જે શ્રી જિન ભગવાનના વચનમાં શ્રદ્ધા હોય તે જ એવું જ્ઞાન ટકી શકે છે. શ્રી જિનવચનમાં શ્રદ્ધા કરવી એટલે શ્રી જિનેએ જણાવેલાં સાત ત પ્રત્યે રુચિ રાખવી. તે સાત ત જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ એ સાત તો શ્રી જિનેશ્વરે જણાવેલાં છે. શ્રી જિનેશ્વરાએ કહેલું છે કે-જીવો ઉપગરૂપ છે, સંવેદનરૂપ છે. જેઓ સંવેદનરૂપ નથી અથૉત્ જડ છે તેઓ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશારિતકાય, પુદ્દગલ અને કાલ એ બધા અજીવે છે–આ બધા જીવ કરતાં વિપરીત સ્વભાવવાળા છે માટે જીવે છે. જે પ્રવૃત્તિ કરવાથી શુભ અને અશુભ એવા કર્મપ્રકૃતિનાં પુદગલોને સંબંધ થાય તેનું નામ આસવ કહેલ છે અને એના કરતાં ઊલટા સ્વભાવવાળે અર્થાત શુભ દષ્ટિવાળા લોકેએ જે રીતે વર્તવાથી "Aho Shrutgyanam Page #91 -------------------------------------------------------------------------- ________________ પપ જૈન ધર્મની દૃષ્ટિએ જીવાદિ તેનું સ્વરૂપ. : કથાર-કોષ : શુભ અને અશુભ કર્મ પુદગલને સંબંધ ન થાય એવી પ્રવૃત્તિનું નામ સંવર કહેલ છે. તપશ્ચય કરવાથી કામ કરી જાય છે માટે કર્મને જરી જવાનું નામ નિર્જરા કહેલ છે. આત્મા ઉપર લાગેલી કમની સંતતિ-વિસ્તારનું નામ બંધ કહેલ છે અને એ સંતતિના ક્ષયનું નામ મોક્ષ કહ્યું છે. આ રીતે તેની સમજ પ્રમાણે ધર્મકરણીમાં જે માનવ આદરપૂર્વક પ્રવૃત્તિ કરે છે તે, એવું કોઈ મંગળમય ફળ નથી જેને તે ન પામી શકે અથોત વિવેકપૂર્વક ધર્માચરણ કરનાર મનુષ્ય બધું જ કલ્યાણ પ્રાપ્ત કરી શકે છે. વળી, ઉપર જે રીતે તનું સ્વરૂપ અને વિવેચન કરી બતાવ્યું છે તથા મેક્ષની સાધનાને જે ઉપાય બતાવે છે તેના કરતાં બીજા કે જુદાં તો છે અને મોક્ષને ઉપાય વળી કોઈ જુદા જ છે એમ કોઈ કહેતું નથી અને જે પ્રાણીઓ ઉપર જણાવેલાં તને બરાબર નહીં સમજે, તે રીતે આચરણ નહીં કરે તેઓ કોઈ બીજી રીતે મુક્તિ મેળવી શકવાનાં નથી એ નિશ્ચિત વાત છે. તથા જે માનવ ઉપર જણાવેલાં ધર્મ, તત્ત્વનું સ્વરૂપ અને મોક્ષના ઉપાય તરફ થોડો પણ બેદરકાર રહે છે તે માણસ પોતાની જાતને દુનિયાનાં બધાં દુઃખોની ખાણ બનાવે છે. જ્યારે આચાર્યશ્રી એ પ્રમાણે સુસંબદ્ધ ધર્મને પરમાર્થ કહેતા હતા તે વખતે એક અદ્ર નામનો મત્સરવાળે બ્રાહ્મણ તેમને આ પ્રમાણે કહેવા લાગ્યું. તમે જે જીવતત્વ કહ્યું તે બરાબર યુક્તિયુક્ત છે. અને જીવ સિવાયનાં બીજાં બધાં બાકીનાં તો અજીવરૂપ છે માટે એક બીજું અજીવત જ કહેવું જોઈએ અર્થાત એક જીવ અને બીજું અજીવ એ બે જ તો કહેવા જોઈએ અને બાકીનાં બીજાં પાંચ તત્ત્વોની કલપના વ્યર્થ છે. પછી ગુરુ બોલ્યા: હે ભદ્ર! તારું કહેવું બરાબર છે, કિંતુ વસ્તુના સ્વરૂપને વિરતારની રીતે કહેવાની અપેક્ષાએ ઉપરકહ્યા પ્રમાણે સાત ત કહી બતાવેલાં છે. તેની સ્પષ્ટ સમજ આ પ્રમાણે છે – મિથ્યાત્વ અને કષાય વગેરેને નહીં રોકવાને લીધે જે કર્મનાં પુદગલને જીવની સાથે સંબંધ થાય છે તેનું નામ આસ્રવ કહેલ છે તથા મિથ્યાત્વ અને કષાય વગેરેને રોકીને જીવ જે પ્રવૃત્તિ કરે છે તેનું નામ સંવર. અથૉત્ આસવ કરતાં સંવર તદન ઊલટો પરિણામ છે. કર્મોની જે નિર્જરા થાય છે તેમાં જીવના પુરુષાર્થની અપેક્ષા છે માટે નિર્જરાને પણ એક જુદા સ્વરૂપે જણાવેલ છે એમ આસવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ એ બધાં કે સ્વતંત્ર તો નથી પરંતુ જીવ અને કર્મની સાથે સંબંધ રાખનારા તરે છે. એટલે એ બધાને જુદાં જુદાં ન જણાવવામાં આવે તો તે સ્પષ્ટ રીતે સમજી શકાય તેવાં નથી. વળી ધર્મારિતકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પુદગલ એ બધાં તો કેવળ જડરૂપ છે અને પેલાં આસવ વગેરે તો તે કેવળ જડપ નથી એટલે જીવ અને કર્મ સાથે સંબંધ રાખનારાં એ આસવ વગેરે તને ધરિતકાય વગેરે કેવળ જડ તાની સરખાં પણ કેમ ગણી શકાય ? માટે કેવળ જડરૂપ અજીવ તત્વમાં એ આસવ વગેરે પાંચ તત્વેનો સમાવેશ થઈ શકશે જ નહીં એથી તેમને અહીં "Aho Shrutgyanam Page #92 -------------------------------------------------------------------------- ________________ : કયારને-કેશ: મુનિને આવેલ સ્વપ્નની ફળ-પૃચ્છા. જીવ, અજીવ એ બને કરતાં અમુક અંશે જુદાં સમજવા માટે જુદા ગણાવ્યા છે. વળી, કેટલાક દર્શનકારે (સાંખે અને વેદાંતીઓ) કહે છે કે-કર્મનો આસ્રવ થવામાં અવિદ્યા વગેરે હેતુ છે, બંધ પ્રકૃતિને છે અને પ્રકૃતિના વિરોગનું નામ મોક્ષ છે અર્થાત અવિદ્યા અને બંધ વગેરે સાથે આત્માને કશે જ સંબંધ નથી, એ વાત જેનદનને સંમત્ત નથી. જેનદર્શન તે કહે છે કે જ્યાં સુધી આત્માને પિતાના સ્વભાવનું ભાન થયું નથી અને પિતાના સ્વભાવ પ્રમાણે આત્માની પ્રવૃત્તિ થતી નથી ત્યાં સુધી આસવ, બંધ એ બધાને સંબંધ કર્મ અને આત્મા એ બને સાથે છે, એ હકીકત જણાવવા માટે પણ અહીં આસવ, બંધ વગેરે તને જુદાં જુદાં સમજાવ્યાં છે. તથા વળી, કેટલાક દર્શનકારે એટલે બૌદ્ધમતવાળાઓ એમ કહે છે કે-જેમ સળગતો દીવો ઓલવાઈ જાય તેમ આ સળગતા સંસારનો સંબંધ છૂટી જાય એનું નામ મોક્ષ છે. એ વાત પણ જેનદર્શનને કુત નથી. જૈનદર્શન તો કહે છે કે મુક્ત સ્થિતિમાં પૂર્ણ પણે ચૈતન્ય પ્રકટે છે, સ્થિર રહે છે અને તેમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંતસુખ વગેરે પૂર્ણ આ માને સ્વભાવ પ્રકટે છે એ રીતે મોક્ષનું સ્વરૂપ જણાવવા માટે પણ અહીં મોક્ષ તત્વને જુદુ ગણાવ્યું છે અર્થાત બીજા બીજા મતના વારણ માટે પણ અહીં જુદાં જુદાં સાત ને સમજાવેલા છે માટે અહીં જણાવ્યા પ્રમાણે સાત તને જ સમજવાં જોઈએ. એ પ્રમાણે સાત તને જુદાં જુદાં કહેવાનું કારણ આચાર્ય પેલા બ્રાહ્મણને સમજાવ્યું તેથી તેના ખ્યાલમાં આચાર્યને એ અભિપ્રાય બરાબર સમજાય અને તેનો મસરભાવ દૂર થા. આચાર્યની વાણી સાંભળીને ખુશ થયેલ એ રુદ્ર બ્રાહ્મણ સંસારના પ્રપંચથી વિરક્ત થયે, અને તેણે ગુરુનાં ચરણેમાં જઈને તેમની પાસે શ્રમણ ધર્મને સારી રીતે સ્વીકાર કર્યો. પછી તેમની પાસેથી સૂત્ર તથા તેના અર્થની બધી વિદ્યા મેળવી લીધી અને ગુરુની સાથે સુખપૂર્વક આ પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. વળી, વખત જતાં એ રુદ્રદમુનિએ બીજા બીજા સાધુઓ પાસેથી પણ અનેક શાસ્ત્રોને અભ્યાસ કર્યો. શાસ્ત્રને બધે પરમાર્થ તેના સમજવામાં બરાબર આવ્યા અને એ રીતે પંડિત થયેલ તે મુનિ, બીજાઓની પાસે શાસ્ત્રનાં વ્યાખ્યાન, દેશના અને પ્રવચને કરવાને કારણે લેકેમાં વિશેષ ઉપયેગી થયે. હવે એક વાર રાતના પાછલા પહેરે પ્રભાત થવાને સમય આવ્યે ત્યારે એ આચાચે એક સ્વપન જોયું. પછી વનભાવને તેમણે વિચાર કર્યો એથી તેમને નિશ્ચયપૂર્વક એમ જણાયું કે-હવે તેમનું આયુષ્ય ઘણું જ ઓછું બાકી રહ્યું છે એટલે સવાર પડતાં જ તેમણે બધા સાધુઓને એકઠા કર્યા અને તેમની બુદ્ધિની પરીક્ષા માટે તે આચાર્ય કહેવા લાગ્યા કે-હે સાધુએ, આજે રાત્રિના પાછલા પહેરે સવાર થવાને થોડી વાર હતી ત્યારે મેં એક સ્વપ્ન જોયું. એમાં એવું જોવામાં આવ્યું કે “જાણે કે સ્વર્ગમાં ગયેલા અમારા ગુરુ અમને બોલાવતા ન "Aho Shrutgyanam Page #93 -------------------------------------------------------------------------- ________________ પ૭ સમુનિએ કરેલ સ્વપ્ન–અર્થ |ઃ કથાન-કોષ : હોય? કે તમે હવે જલદી અમારી સાથે આવી જાઓ. પછી અમે કહ્યું કે “હા, અમે તમારી પાછળ જ આવીએ આવેલા છીએ ” તે હે શિષ્યો ! તમે કહે કે આ સ્વપને પરમાર્થ શું છે?” પછી ભેગા થયેલા શિષ્યોએ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે એ સ્વપ્નને પરમાર્થ દર્શાવતાં કેઈએ કાંઈ સૂચવ્યું અને બીજાએ વળી બીજું કશું પરંતુ એમના કેઈન પણ સૂચનથી આચાર્યનું મન રંજન થયું નહિં. આ પ્રસંગે એક રુદ્રમુનિ બોલ્યા- “હે ભગવન આ સ્વપ્ન, મરણનું સૂચન કરે છે તેથી એ સારું સ્વપ્ન નથી માટે એ સ્વપ્નને પરમાર્થ જોતાં તે હવે આપે આપના જીવનની શુદ્ધિ માટે વિશેષ ઉદ્યમ કરવો જોઈએ અને અહીંની પ્રવૃત્તિને સમેટીને જેમ સમાધિમરણ પમાય તેમ પ્રયત્ન કરે જઈએ.” રુકમુનિની આ વાત સાંભળીને આચાર્યને એમ થયું કે “અહે! આ રુકમુનિની બુદ્ધિ કેટલી બધી ઉત્તમ છે? આ મુનિ, બીજા બધા સાધુઓ કરતાં વિશેષ ગુણવાળે છે, એમ જાણીને આચાર્યો તેની પ્રશંસા કરી અને સારું મુહૂર્ત જોઈને તેને પોતાની પાટ ઉપર સ્થાપી આચાર્યપદ આપ્યું અને બીજી બધી સમજણ આપવા સાથે તેને પિતાના શિષ્ય સમુદાયને ભલામણ કરી. સવિશેષપણે સમતા ભાવનાઓનું ચિંતન કર્યું. ચારે પ્રકારના આહારને ત્યાગ કરી, સકળ સંઘને ખમાવી પછી ઇગિનીમરણ સ્વીકારી એ આચાર્ય સ્વર્ગે ગયા. દ્રસૂરિ પણ સૂર્ય જેમ કમલાકરેને વિકસિત કરે છે તેમ ભવ્ય માનવેને વિકસિત કરતા, સૂર્ય જેમ-દોષાકરના–ચંદ્રના-ઉલાસને દૂર કરે છે તેમ દેવકરને દેશના સમૂહને-દૂર કરતા, સૂર્ય જેમ કે મુક્તિમાર્ગ–જવા આવવાને માર્ગ–મોકળો કરે છે તેમ આ આચાર્ય પણ લેકેને મુક્તિમાર્ગ બતાવતા, અને સૂર્યની પેઠે મિથ્યાત્વરૂપ અંધકારને નાશ કરતા ગામે, આકરે, નગર વગેરે તરફ વિહાર કરતા કરતા ચંદ્રની જેવા નિર્મળ મહાલયની પરંપરાથી વિરાજિત એવા રાજગૃહ નગરમાં આવી પહોંચ્યા અને ત્યાં એક ઉપવનમાં સ્થિરતા કરી. તે આચાર્યના સમુદાયમાં મહાતપસ્વી એવા ચાર મુનિરાજે હતા. તેમાં પહેલા બંધુદત્ત નામના મુનિ વાદકળામાં મહાકુશળ હતા. બીજા પ્રભાકર નામના મુનિ દારુણ તપ કરવાના અને વિશેષ પ્રકારના ચાતુર્માસિક તપ કરવાના સામર્થ્યવાળા હતા, ત્રીજો મિલ નામના મુનિ નિમિત્તશાસ્ત્રના પરમાર્થને જ્ઞાતા હતા અને ચેથા સામજજ નામના મુનિ ગવિધાત વગેરેને ગ્રંથીઓમાં ભારે કુશળ હતા. વિશિષ્ટ પ્રભાવવાળા આ ચારે મુનિઓની અધિક ગુણવત્તાને લીધે મનુષ્યનાં મન રાજી થયેલાં હતાં અને તેથી તેઓ મનુષ્યમાં ભારે આદરમાન પામતાં હતાં તેથી પેલા રુદ્રસૂરિ પિતાના મનમાં થોડું અધૂર્ય-અસંતેષ ધરતા હતા, "Aho Shrutgyanam Page #94 -------------------------------------------------------------------------- ________________ -- . . - - - - - - - - - - - - - - - - - - ક કથારસ્ત-કેાષ: સૂરિને શ્રી પાટલીપુત્રના સંધનું ફરમાન ૫૮ બીજે દિવસે પાટલિપુત્ર નગરથી બે સાધુ એ રુદ્રસુરિ પાસે આવ્યા સાધુઓએ તેમનું સન્માન કર્યું. પાદપ્રમાર્જન વગેરે ક્રિયા કર્યા પછી એ સાધુ-સંઘાત આચાર્યને ચરણે નમે અને સાથે લાવેલા કાગળ આચાર્યને આપી વિનંતિ કરવા લાગ્યા. હે ભગવન! પાટલિપુત્ર નગરના સંઘસમુદાયે આ અમને તમારી પાસે મોકલ્યા છે તેથી આ કાગળ વાંચીને બની શકે તેટલી શીઘ્રતાથી એમાં જણાવેલી સૂચના પ્રમાણે તમારે કામ કરવાનું છે. ત્યાર પછી આદર સાથે પ્રણામ કરીને આચાર્યો એ લેખ હાથમાં લીધો અને પોતે વાંચવા લાગ્યા. જેમનું મૂલ ન આંકી શકાય એવા ગુણસમૃદ્ધિથી વધતા શ્રી વર્ધમાન જિનને પ્રણામ કરીને, ધર્મિષ્ટ લોકેએ નિવાસ કરેલ હોવાથી પવિત્ર બનેલા એવા પાટલિપુત્ર નગરથી, જેમનાં પાપ નાશ પામેલાં છે એવો ચતુર્વિધ સંઘ બધા નગરમાં ઉત્તમ એવા નગરરાજ રાજગૃહ નગરમાં વિહાર કરતા–રહેલા, સદા સંઘના કાર્યને પાર પાડનારા, કંદર્પના મદને ચૂરી નાખનારા એવા (આચાર્યને) આદર સહિત આદેશ કરે છે કે અહીં ક્ષેમકુશળ છે પરંતુ કેવળ એટલું જ જણાવવાનું કે અહીં એક વિદુર નામને વ્યક્તલિંગી આવે છે. એની બુદ્ધિ પાસે બૃહસ્પતિ કશી વિસાતમાં નથી અથવું એ ભારે કુશળ બુદ્ધિવાળો છે. વિચિત્ર કાવ્ય રચવામાં એ ભારે કુશળ શીઘકવિ છે. વળી, સર્વ ગ્રંથની ગમે તેવી ગૂંચ હોય તો પણ એ ગૂંચને તે દૂર કરીને શકે એ મહાસમર્થ જ્ઞાની છે તે, છએ દર્શને પરાજય કરતે કરતે ફરતે ફરતે અહીં આવેલ છે. એણે કણાદ મતના લેકેનું અભિમાન તોડી નાખ્યું છે, બૌદ્ધ મતના લોકોની બુદ્ધિને નાશ કરી નાખે છે અને તેમને બેલતા જ બંધ કરી દીધા છે. અસંખ્ય સાંને તર્ક વગરના, વિચાર વગરના મૂંગા જ કરી નાખ્યા છે. ચાર્વાક લોકેને બળવારના અને કીર્તિ વગરના કરી દીધા છે, મીમાંસક લેકેને એમણે ઠગ બનાવ્યા છે અને એ રીતે તે, બધા મતવાળાઓને હરાવતે મન્મત્ત થઈને હાથીની પેઠે સર્વત્ર-ગમે ત્યાં ફર્યા કરે છે. - હવે તે, જેની સાથે પણ સ્પર્ધા કરવાની વૃત્તિ કરે છે. તમે પિતે જૈન દર્શનનું કાર્ય પાર પાડવાને સ્વયં ઉદ્યત છે તથા રીંછ અને વૃક્ષોથી ખીચોખીચ ભરેલા વનને જેમ અગ્નિ બાળી જ નાખવા તૈયાર હોય છે તેમ તમે પણ આવા દુર્વાદીઓને પરભવ કરવાને સજજ-તૈયાર જ છે તેથી તમને એ માટે પ્રેરણા કરવાની ન હોય તે પણ “વાદવિધિભારે વિષય છે, એમ સમજીને તમારે જાતે જ અહીં શીધ્ર આવવું જોઈએ અને કેઈ કારણસર તમે ન જ આવી શકે તે આવી પડેલા કામને બરાબર પાર પડી શકે એવા સામર્થ્યવાળા કઈ શિષ્ય તમારે અહીં મોકલી આપવા જોઈએ. "Aho Shrutgyanam Page #95 -------------------------------------------------------------------------- ________________ બંધુદત મુનિએ કરેલ વિદુર વાદીને પરાભવ. : કથારસ્ત-કેષ : એ પ્રમાણે કાગળમાં લખેલી હકીકતને બરાબર સમજી લઈ સંઘની આજ્ઞાને શિરે ધાર્ય સમજનાર એ આચાર્યે જાતે જ તક્ષણ પાટલિપુત્ર નગર તરફ પ્રસ્થાન કર્યું. એટલામાં જ બરાબર તેમના સામે એક છીંક થઈ. ડાબી તરફ છીંક થાય તે ક્ષેમકર છે, જમણી બાજુ છીંક થાય તે લાભ કરે છે અને પાછળ છીંક થાય તે પાછા વાળે છે એટલે કાર્ય સિદ્ધ થતું નથી. હવે જે છીક બરાબર કપાળની સામે જ થાય છે તે થયેલા કાર્યને પણ વિનાશ કરી નાખે છે. - એમ વિચાર કરતા એ આચાર્ય, છીંક થવાથી પિતે જાતે તે અટકી ગયા પરંતુ આગળ વર્ણવે એ વાદકળામાં કુશળ બંધુદત્ત સાધુને તેણે ત્યાં મોકલી આપ્યા. તેને આચાર્યો બધાં કાર્યોને સિદ્ધ કરી આપનારી એવી વિદ્યા આપી. બોલવા માત્રથી જ સિદ્ધ થઈ જનારી એવી એ વિદ્યાને એ સાધુએ બરાબર અવધારી લીધી અને પછી તે અખંડ પ્રયાણ કરતા કરતા પાટલિપુત્ર પહોંચી ગયે. ત્યાં જઈને તે સાધુરાજને મજે, વાદન સ્વીકાર કર્યો અને શરત એ થઈ કે જેનાથી જે જિતાઈ જાય અર્થાત્ જેનાથી જે હારી જાય તેને તે ચેલે થઈ જાય. પછી દયા લાવીને તે સાધુએ એ વિદુર નામના વાદીને જ પૂર્વપક્ષ કરવાની પહેલાં તક આપી. એ વાદીએ વાણીને મેટે આડંબર દર્શાવી નિત્યવાદની સ્થાપના કરી એટલે “બધુંય એકાંત નિત્ય છે.” એવા પક્ષની સ્થાપના કરી. પછી આ સાધુએ તેના પૂર્વ પક્ષને બેલી જઈને અનેકાન્તવાદના સિદ્ધાંતદ્વારા તેનું અક્ષરશઃ ખંડન કર્યું અને એ વાદીને પરાળના પૂળાની પેઠે ક્ષણવારમાં ફેંકી દીધે-હરાવી નાખ્યા. સપ્તભંગીરૂપ વજાને પાત થવાથી એ વાદી નિર્દયતાપૂર્વક દબાઈ ગયે અને તેની ધૃતિ, સમૃતિ, બુદ્ધિ અને વાણી બધુંય બંધ થઈ ગયું–નાશ પામી ગયું. પછી રાજાએ પણ વાદીને તિરસ્કાર કર્યો. અને કહ્યું કે આમ કેમ ઊભે છે? કાંઈક તો ઉત્તર દે. રાજાએ એમ કહ્યા પછી તે હારેલો છે છતાંય તેણે પેલા સાધુ ઉપર પોતાની સ્તંભની વગેરે ક્ષુદ્ર ઉપદ્રવ કરનારી વિદ્યાઓ અજમાવવા માંડી. આ મુનિએ તેની પાસેની ગુરુએ આપેલી એ બધી વિદ્યાઓને પૂર્વ પઠિત વિદ્યાના બળવડે નિષ્ફળ બનાવી દીધી. પછી જ્યારે તે વાદી બધે પ્રકારે સામર્થ્યહીન થઈ ગયે. ત્યારે તેણે આ મુનિ પાસે તેને ચેલો થઈને શ્રમણધર્મને સ્વીકાર કર્યો અને રાજાએ એ મુનિને વિજયપત્ર આપ્યું. મુનિને વિજય થયે હેવાથી બધે ઠેકાણે શ્રીસર્વજ્ઞ ભગવાનના શાસનનો મહિમા વધે. પછી એ બધુદત મુનિ વાદમાં વિજય પામેલે હેવાથી નગરજથી પૂજાવા લાગ્ય, સંઘથી પ્રશંસાવા લાગે અને બધા સાધારણ કે તેના તરફ આ વિજયી છે. આ વિજયી છે.' એમ કહીને આંગળી ચીંધવા લાગ્યા અને એ રીતે તે મુનિ, વિદુર નામના શિષ્ય સાથે પાછા સુદ્રસૂરિની પાસે રાજગૃહ પહોંરયા. બંધુદત્ત "Aho Shrutgyanam Page #96 -------------------------------------------------------------------------- ________________ ---- - - - - : કારત્ન-કોષ : દ્વમુનિની ભવાંતરમાં મૂકાવસ્થા. મુનિ ભારે વિજ્ય કરીને પિતાની પાસે આવેલું છે છતાં હૃદયમાં મત્સર ધરતા એ રુદ્રસૂરિએ તેનું થોડું પણ સન્માન ન કર્યું. જે કાર્ય સિદ્ધ થવાનો સંભવ જ ન હતું એવું કાર્ય પણ સિદ્ધ કરીને આવતા અને શરમાતા શિષ્યને તેના ઉપર રાજી થઈને ગુરુએ તેનું સારી રીતે જાહેરમાં સન્માન કરવું જોઈએ, પ્રશંસન કરવું જોઈએ અર્થાત્ હવે ગુરુ મારો ઉચિત આદર કરશે એમ વિચારતે તે બંધુદત્ત મુનિ પિતામાં લેશ પણ આદર ન થયેલે જઈ ભારે શેક પાસે અને હવે પછી સદ્ગુણો કેળવવા તરફ મંદપ્રયત્નવાળો થઈ ગયો. જે સાધુ ચાતુર્માસિક તપ કરવામાં કુશળ હતો, તેણે તે વખતે ચાતુર્માસિક તપને સ્વીકારેલું હતું. તેની પાસે રાજા વગેરે મેટા મેટા લોકે આવજા કરતા અને તેથી લેકેમાં તેને પણ સવિશેષ સત્કાર થતું હતું. તે મુનિએ કઈ તદ્દન ન જાણે એ રીતે રહીને એટલે ઓળખાણ વગેરેને લેશમાત્ર પણ ઉપગ કર્યા વિના પ્રાંતકુલમાં ઉંછવૃત્તિ. દ્વારા એટલે પશુઓ ચણ ચણે છે એ વૃત્તિ દ્વારા કેઈને પણ પીડા આપ્યા વિના પારણું કર્યું. જ્યારે તે પારણું કરીને આચાર્યની પાસે આવ્યું ત્યારે આચાર્યો તેને વચન-માત્રથી પણુ આદર ન આપે. આ રીતે વખત જતાં, જેમને નાયક ગુણને આદર કરવા તરફ તદ્દન લક્ષ્ય વગરનો છે એ સાધુ સમુદાય ગુણ કેળવવાની પ્રવૃત્તિથી હતાશ થઈ ગયે અને સૂત્રાર્થનું પઠન, મનન વગેરે સાધુઓની સ્વાધ્યાય પ્રવૃત્તિઓ પણ દિનપ્રતિદિન તદ્દન ઓછી ઓછી થઈ ગઈ. ગુણે તરફ બેદરકાર વૃત્તિવાળા આચાર્ય સકમુનિ પણ કાળધર્મ પામીને કિબિષક નામના હીન દેવામાં અવતાર પામ્યું અને ત્યાંથી કાળધર્મ પામીને કેઈક દરિદ્ર, દુઃખી અને હીન કુલમાં કેઈ બ્રાહ્મણને ઘરે તેના પુત્રપણે અવતર્યો. વખત જતાં તે બાળ અવસ્થા પૂરી કરી ચૅવન અવસ્થાને પામે. ગુણે તરફ બેદરકારભાવ રાખવાથી, ગુણેને આદરભાવ કે સત્કાર સન્માન ન કરવાથી તેણે જે દુષ્કર્મ બાંધેલું એ હજી બાકી હોવાથી આ બ્રાહ્મણના પુત્રના અવતારમાં એની જીભ જ બંધાઈ ગઈ-સીવાઈ ગઈએ મૂંગો જ થઈ ગએ. જેમ મૂંગો માણસ બડબડે એ રીતે બડબડવા લાગે અને એ દેવને લીધે એને વૈરાગ્ય પણ છે કે હા! મેં પૂર્વભવમાં શા પાપ કર્યો હશે ? કે જેને લઈને મારી આ માઠી દશા આવી. એ પ્રમાણે તેને પિતાને પૂર્વવૃત્તાંત જાણવાની ઈચ્છા થઈ આવી અને એ જિજ્ઞાસાને શાંત કરવા તે બધાય ધર્મવાળાઓની ઉપાસના કરવા લાગ્યો. એવામાં કઈક સમયે ત્યાં ચાર જ્ઞાનના ધારક એવા મુધર્મ નામના આચાર્ય આવી "Aho Shrutgyanam Page #97 -------------------------------------------------------------------------- ________________ = - - - - - - - - ------- - - - - --- - -- - ગુણની અવજ્ઞા અભિમાન કરવાથી ગુણેને તે નાશ. : કથારત્ન કોષ : ચડ્યા. તે મૂંગે તેમની પાસે ગયે. વંદન કરીને તેમની પાસેના સ્થાન ઉપર બેઠે. બરાબર એ જ વખતે પિતાના ગુણને અહંકાર અને બીજાના ગુણે તરફ મત્સર ધરાવનાર એવા કેઈએક સાધુને એ આચાર્ય સમજાવતા હતાહે ભદ્ર! જેનામાં થોડો પણ ગર્વ હોય છે તેનામાં બીજા ગમે તે ગુણ હોય તે પણ તે બધા નકામા છે. જેમ અનેક રસથી ભરેલું-સ્વાદવાળું-ઉત્તમ પ્રકારનું ભેજન માત્ર ઝેરના એક જ ટીપાથી અખાદ્ય બની જાય છે તેમ એક ગર્વને લીધે બીજા બધા ગુણે નકામા થઈ જાય છે. જે માણસ પોતાના નિર્મળ ગુણમાં રત હોય છે છતાં જે તે બીજાના પર્ણ એવા જ નિર્મળ ગુણ તરફ લક્ષ્ય નથી રાખતો તે લેકે તે એમ જ કહેવાના કે બીજાના ગુણેને નહીં જેનાર એ પણ-ગુણ માણસ પણું—એ જ છે–ગુણ વગરને છે, માટે ગુણી માણસે પિતાના પણ ગુણને ગર્વ ન કર જોઈએ. જેમ કેઈ ગૃહસ્થ સાધુની કિયામાં તત્પર હોય તે સાધુપણું સાધી શકે છે તેમ બીજાના ગુણોની પ્રશંસા કરવાથી જેનામાં ઓછા ગુણ હોય છે તે પણ વધારે ગુણેને ચોક્કસ મેળવી શકે છે. જે માનવ પિતાના ગુણમાં ગર્વ ધારણ કરે છે અને બીજાના ઉત્તમ ગુણ તરફ મત્સર રાખે છે તે માણસ લેકેને મેરુ પહાડ જે માટે હોય તે પણ ગર્વને લીધે એકદમ હલકે પડી જાય છે. જે લેકે ખાનદાન નથી-સંસ્કારવાળા નથી–તેઓ પિતાના ગુણોને છુપાવી શકતા જ નથી અને બીજા ગુણેને બહાર લાવવાની રુચિને રાખી શકતા નથી એટલે આ બાબત વધારે શું કહેવું ? તે હે વત્સ! તને કેટલુંક કહીએ-ગર્વનું બૂરું પરિણામ તું આ નજરોનજર જ જે. શિષ્ય બલ્ય હે ભગવન્! એ પરિણામ હું કયાં જોઉં ? ત્યારે આચાર્યે પેલા કંગાળ બ્રાહ્મણના મૂંગા પુત્રને બતાવીને કહ્યું કે ગર્વ કરવાથી અને બીજાના ગુણેને અનાદર કરવાથી એ છોકરાની જીભ બંધ થઈ ગઈ છે. એ સાંભળીને શિષ્ય બે--હે ભગવન્! એ છેકરાએ પૂર્વભવમાં શું કર્યું હતું? ગુરુ બેલ્યાઃ તું જે દુષ્કર્મ કરવા તૈયાર થયે છે તે જ દુષ્કર્મ તેણે પૂર્વભવમાં કર્યું હતું. પછી આચાર્યે શિષ્યને એ બ્રાહ્મણના છોકરાને બધે પૂર્વજન્મને વૃત્તાંત કહી સંભળાવ્યો. આ સાંભળીને તે કંગાળ બ્રાહ્મણને છોકરા પ્રતિબંધ પાયે અને તેણે એ આચાર્ય પાસે દીક્ષા લીધી. શિષ્ય પણ આ બધી હકીકત સાંભળીને મત્સર, ગર્વ વગેરે દેને ત્યાગ કર્યો અને બીજાના ગુણે તરફ-ગુજને તરફ-આદરભાવની વૃત્તિ સ્વીકારી અને એ રીતે ગુણગ્રહણ તરફ એ વિશેષ ઉદ્યમવંત થશે. જ્યાં ગુણેને આદરસત્કાર ન થતું હોય, ગુણની અવજ્ઞા થતી હોય ત્યાં ગુણાની હાનિ થાય છે અને ગુણ કેળવવા માટે ગુણોની શ્રદ્ધા તૂટી પડે છે માટે ગુણની અવજ્ઞા કરવી કે ગુણને આદર ન કર એ બને સિદ્ધાંત અયુક્ત છે. જે માનવમાં ગુરુની સંપદા વિદ્યમાન હોય એવું ચેકસ જણાયા છતાં તેની "Aho Shrutgyanam Page #98 -------------------------------------------------------------------------- ________________ : કથાન-કેથ : અન્યના ગુણની પ્રશંસા કરતાં સમકિતની થતી પ્રાપ્તિ. પ્રશંસા કરતા જે જે માનવની ભાષા અટકી પડતી હોય, જેનું મુખ ન ખુલતું હોય તે માનવને તેના હૃદયમાં ઉત્પન્ન થયેલા ભયાનક અહંકારરૂપ સર્ષની દાઢ બેઠેલી છે અને તે અહંકારના ડવાથી જે તેને બીજાના ગુણની પ્રશંસા ન કરવાને વિકાર થયેલ છે એમ સમજવું. જે લેકે મિથ્યાષ્ટિવાળા છે તેઓ પણ બીજા ઓછા ગુણવાળાઓની અમત્સરભાવે ઘણું ખુશીથી પ્રશંસા કરી રહ્યા છે તે પછી જેઓ શ્રી જિન ભગવાનની વાણીના સમ્યગ વિચારમાં સ્પષ્ટપણે વિશેષ ચતુર છે તેવા બુદ્ધિવાળા લેકે આ ગુણ પ્રશંસાના કામમાં કેમ પછાત પડે છે ? જે લેકે સમકિતના શંકા, કાંક્ષા વગેરે દોષના દુર્ગને વટાવી ગયા છે એટલે જેઓ એ દેને સેવતા નથી તે ડાહ્યા વર્ગના લેકે આવા ગુણપ્રશંસાના સાધારણ કામથી શામાટે મુંજાય છે? જે લોકે પાર વગરના સમુદ્રને પણ જલદી તરીને કાંઠે પહોંચી ગયા છે તેઓ શું આ નાના ખાચિયામાં ડૂબી જાય ખરા? અથાત્ જેઓ સમકિતના દેને તજી શક્યા છે તેઓ પરગુણપ્રશંસાના કામમાં કંટાળે લાવે ખરા? એ બધી હકીક્તને પિતાની બુદ્ધિથી શાસ્ત્રના આધારથી અને તર્કથી પણ સારી રીતે વિચારીને અને હૃદયમાં અવધારીને માનવમાત્રે બીજાના પણ ગુણને સવિશેષ આદર કરવા માટે તત્પર રહેવું જોઈએ. બીજાના ગુણેને આદરસત્કાર કરે, પ્રશંસા કરવી-એ સદર્શનનું–સમકિતનું ખાસ અંગ છે એમ સમજી લેવું જોઈએ અને એમ સમજીને પરગુણની પ્રશંસા માટે તત્પર થવું જોઈએ. المنامحمداح شحنفی مشجعكاسهننقنرعحمعيارهيا في છે એ પ્રમાણે શ્રી કથાનકેશમાં સમ્યકત્વના સ્વરૂપના પાંચમા અતિચારના પ્રકરણમાં : તે દ્વાચાર્ય આચાર્યનું ગ્રંથકાર મહારાજે કહેલ છ૩ કથાનક સંપૂર્ણ થયું. 19તા, તક "Aho Shrutgyanam Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સ્થિરીકરણના અતિચાર વિષે ભવદેવનું કથાનક ( દૃષ્ટાંત ૭ મુ) પ્રાણીને એક વાર સમ્યકત્વની પ્રાપ્તિ થઇ હાય તાપણુ કર્મના દોષને લીધે તે શુભ ભાવથી વિમુખ થઈ જાય છે. એવા કર્મના દોષથી વિમુખ થનારાને સમ્યક્ત્વમાં સ્થિર રાખવા તેના આદર, તેમના ગુણાની ખ્યાતિ તથા તેમનાં સારાં સારાં કામેાની વિશેષ પ્રશંસા કરવી જોઈ એ, એથી લેાકમાં પ્રતિષ્ઠા પામતા તેએ વળી સમ્યકત્વમાં સ્થિર થઇ જાય છે, માટે એ સ્થિરીકરણનુ સ્વરૂપ અહિં કહેવાનુ છે. સમ્યકત્વ પામ્યા પછી પણ રાગ અને દ્વેષના ઝપાટામાં આવી ગયેલા લાકા વૈરાગ્યના માર્ગને તજી દઈને ફરીવાર મૂળ સ્થાન ઉપર-સમ્યકત્વ પામ્યા પહેલાં હતા તે સ્થાન ઉપર-આવી જાય છે, અને એ રીતે તે મહાકષ્ટને પામે છે. ઊંચા ગુણસ્થાનક ઉપર .જેઓ પહોંચી ગયા હાય છતાં અજ્ઞાનના ઝપાટામાં આવતા અને નકામે આડંબર કરતા તેએ, જેમ ઊંચે ચડાવેલ ધજાગરા પવનથી નકામા ફડફડાટને આડંબર દેખાડતાં છતાં ય હલી જાય છે— પડી જાય છે તેમ નીચે પડી જાય છે એટલે સમ્યકત્વથી વિમુખ થઈ ધર્મમાર્ગથી ભ્રષ્ટ થાય છે. તેથી જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં ગળીયા થયેલા-ભારે કટાળા પામતા એવા માનવેાને, તેમના ઉપર કરુણાભર્યાં મનથી જે કઇ જ્ઞાનાદિક ગુણામાં સ્થિરતા પમાડે છે, જેમ સ્વચ્છ મણિને સાફ કરનારી તેને અતિસુ દર અનાવી દે છે તેમ પાતે મેળવેલા ઉત્તમ સમ્યકત્વને ઉત્તમેાત્તમ કરે છે, તેથી જેએ સદ્ધર્મથી કંટાળી ગયા હોય તેવા માનવાને સદ્ધર્મમાં પાછા દૃઢરીતે સ્થિર કરવા તેનું નામ સ્થિરીકરણુ, આ સ્થિરીકરણ તે, ધર્મનું એક ઉત્તમ અંગ છે. વળી જે માનવ સામર્થ્ય વાળા હોય છતાં પેાતાના સ્વાર્થીપણાને લીધે બીજા એવા ધર્મથી વિચલિત થયેલાને ધમાં સ્થિર ન કરે તેને રાગ અને દ્વેષથી બ્યામૂઢ સમજવા. એવે એ સ્વાથી માનવ, ધર્મથી વિમુખ થયેલા બીજા માનવીની જે ઉપેક્ષા કરે છે તેથી તેના ચિત્તની વૃત્તિ કલુષિત બને છે, અને પરિણામે એ સ્વાથી, ભવદેવની પેઠે પેાતાના બધા લાભ ગુમાવી બેસે છે, અને સંસારમાં ભમ્યા કરે છે. આ ભવદેવની કથા નીચે પ્રમાણે છેઃ અનેક ખીજા” નગરશ કરતાં વધારે અભ્યુદયના ગુણને--આંકને પામેલુ, ચેાભાયમાન અને સુંદર જનાના નિવાસને લીધે અતિશય શાભાવાળું, જેમાં અનેક વિબુધ-પંડિત-લાકે વસે છે એવું તથા જાણે કે જેમાં અનેક વિષુધલાકા-દેવા વસે છે એવું સૌધર્મ દેવાનુ નગર જેવું રમ્મપુર નામે નગર છે. એ નગરમાં નિરંતર અનેક નાચનારા, અનેક નાટ કીયાઓનાં અને અનેક દોરડા ઉપર રમનારાનાં તમાસાએ થયા કરતા હોવાથી તે વિશેષ "Aho Shrutgyanam" Page #100 -------------------------------------------------------------------------- ________________ - થાન-કાય : અને મિત્રાએ પુરૂષાર્થ માટે કરેલ પરિભ્રમષ્ણુ, રમ્ય થયેલું છે. એ નગરમાં સમસ્ત શત્રુમલ્લાને જેણે જીતી લીધા છે એવા હથિલ નામે રાજા છે. એ રાજાના એક હૃદય જેવા ગંગાધર નામે બાલમિત્ર છે, તે બન્ને જણા સુવુ, ખાવું, પીવું અને બેસવું એ બધી ક્રિયા સાથે જ કરે છે, અને એ રીતે સ્નેહપૂર્વક રહે છે. તેવામાં એક વાર તે બન્ને જણા એકાન્તમાં બેઠા હતા ત્યારે તેમને પરસ્પર આ જાતની વાતચિત થઇ.. ૪ કોઇ પુરુષ માત્ર સૌંસારમાં પ્રશંસાપાત્ર પૌરુષ ધારણ કરતા હોય, કુલનુ' અભિમાન રાખતા હોય, અને કળાઓમાં કુશળતા દાખવતા હોય તેટલાથી શું તે પુરુષ કહેવાય ? ખરી રીતે તે જે પુરુષ પોતાના ઘરથી બહાર નીકળી નગરા, આશ્રમે અને અનેક પુરાથી ભરેલી આ વિશાળ પૃથ્વીના પ્રવાસ કોઇ જાતના ઉદ્વેગ કે કંટાળા લાવ્યા વગર ન ખેડે તેને પુરુષ કેમ કહેવાય ? માટે આ રાજ્યના કારભારને સંપૂર્ણ રીતે મંત્રીઓને સોંપી દઈને કેટલાંક વર્ષોં સુધી પૃથ્વીની પીઠ ઉપર ફરી ફરીને આપણે તેનું અવલોકન કરીએ. આ વાતચિત તે બન્ને જણાને પસંદ પડી તેથી એ અન્ને જણાએ જે કોઇપણ પ્રકારના ગુપ્ત રહસ્યને કદી પણ ખુલ્લુ કરતા નથી એવા સાગર જેવા ગભીર મંત્રીઓને રાજ્યના બધા કારભાર ભળાવી દીધા અને કાઇ ન જાણે એ રીતે તેઓ બન્ને સમયેાચિત વેષ પહેરીને પેાતાના ઘરથી બહાર નીકળી ગયા અને ઉત્તરાપથ ભણી પ્રવાસ કરવા લાગ્યા. ઝટ ઝટ પગ ઉપાડતા તે કેટલાંક ચેજના દૂર પહેોંચી ગયા અને એક. વૃદ્ધ બ્રાહ્મણને ઘેર જઈ ને ઉતારા કર્યાં. એ અન્ને જણાએ કોઈ દિવસ ઘરથી બહાર નીકળી આ રીતે શ્રમ ન સહેલે હાવાથી ખૂબ જ થાકી ગયા અને તેમનાં શરીર નબળાં થઈ ગયાં હતા અને શરીરની શોભા ઘણી ઝાંખી પડી ગઈ હતી. તેમને જોઇને એ વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું કે હે પુત્રા ! તમે કયાંથી આવ્યા છે ? અને તમારે કઈ તરફે જવાનું છે ? માલૂમ પડે છે કે તમે કોઈ દિવસ આવા પરિશ્રમ સહન કર્યાં લાગતા નથી અને પહેલવહેલાં જ તમે ઘર બહાર નીકળ્યા હો તેવા જણાએ છે. વૃદ્ધ બ્રાહ્મણને રાજાએ કહ્યુંઃ હું વિપ્રવર ! અમે કુવાના દેડકા જેવા છીએ અને એવા હોવાથી અમે સર્વ પ્રકારે અકુશળ છીએ, પરંતુ અમને આ પૃથ્વી ઉપર આવેલા અનેક દેશે જોવાનું કુતૂહલ થવાથી રમ્મપુરથી ઉત્તરાપથ ભણી જવા સારુ નિકળ્યા છીએ, બ્રાહ્મણ મેલ્યા: હે વત્સ ! તમારી આવી આકૃતિથી જણાય છે કે તમે કોઈ સામાન્ય માણસ નથી કારણ કે હાથ અને પગમાં પતાકા, કમળ અને અંકુશ વગેરેનાં ઉત્તમેત્તમ ચિહ્નો છે. હાથ અને પગનાં તળિયાં સ્વાભાવિક રીતે જ પવિત્ર અને કેમળ છે તથા લાલ પણ છે. છાતી કપાટ જેવી વિશાળ છે, કપાળ પણ શરઋતુની આઠમના ચંદ્રમા જેવું તેજસ્વી છે. અવાજ મેઘેની ગર્જના જેવા મધુ છે. પાંચજન્ય શખના અવાજને પણ ટપી જાય એવા ગંભીર છે અન્ને આંખા કમળપત્ર જેવી ઉજળી છે અને કાન સુધી પહોંચી ગયેલી છે એટલી લાંબી છે. ધેાસરા "Aho Shrutgyanam" Page #101 -------------------------------------------------------------------------- ________________ ૫ હસ્તિમશ્ત્રનું' પાપકારીપણું, • થારનકાય : જેવી અને ભુજાઓ ગોઠણુ સુધી લાંબી છે, હું મહાપુરુષ ! તારાં બધાં અંગો આવાં ઉત્તમ છે માટે મને એમ નક્કી લાગે છે કે તું આ પૃથ્વી ઉપરના કેાઈ પણ દેશના રાજા હોવા જોઇએ. આ વાત સાંભળીને રાજા જરા સ્મિત કરીને મરક્યા અને એલ્યુંઃ હે બ્રાહ્મણુ તે' તેા રાજાની શ્રીને સાક્ષાત્ પ્રત્યક્ષ કરેલી એટલે તને હું શું કહું ? બ્રાહ્મણ એલ્પેન્દુ સામુદ્રિક શાસ્ત્રને સારી રીતે જાણું છું અને તેથી મેં તે શાસ્ત્રની આ ખરી હકીકત તને સભળાવી છે. તે પ્રમાણે ફળ મળવું કે ન મળવુ તે તે ભાગ્યને જ આધીન તાપણુ મને લાગે છે કે શાસ્ત્રકાર ભગવતે સત્યવકતા હાય છે માટે તારી પાસે ભારે વૈભવ હાવા જોઈએ એમાં શકા નથી તેથી તારે ગમે તે રીતે આત્માને કલેશ ન આપવે. રાજા ખેલ્યા ભવે. ભયથી એ રીતે એક દિવસ વિસામા લઈને તે અન્ને જણા ત્યાંથી નિકળી ગયા અને પહેલાંની જેમ પ્રવાસ કરવા લાગ્યા, વળી, કેટલાંક ચેાજને ગયા અને ત્યાં તેમણે કુરુદેશના વિષમ ભાગમાં આવેલી એક લશ્કરની છાવણીના પડાવ જોયે. એ પડાવની ચારે આજુ ગુપ્તચરા ફરતા હતા અને કોઈપણ ખાજુએથી આવતા સવારા કે ચદ્ધાઓને ત્યાં રોકવામાં આવતા હતા તથા એ છાવણીના નાયકા ખિન્ન થયેલા દેખાતા હતા. તે પડાવ જોયા પછી ત્યાંના એક આગેવાન પુરુષને પૂછ્યું: ભા! આ આમ કેમ જાણે વ્યાકુળ હાય એવુ દેખાય છે ? તેણે કહ્યું: બા ! મહાયશસ્વી ! સાંભળે ઃ કુરુદેશના સ્વામી આ અર્જુન નામે એક રાજા છે, તેના સીમાડાના રાજાઓએ આજે અકસ્માત છાપે મારી તથા લડાઈ કરી તેને હરાવી દીધા છે. તેના મોટા મેટા યોદ્ધાએ મારી નાખ્યા છે તેથી હુમાં તે રાજા સીમાડાના રાજાના ભયને લીધે સશક રહે છે, હસ્તિમલ્લ એલ્યું: તેમની પાસે ચતુરંગ સેનાની આવી સરસ સામ્રગી છે છતાં એ મહાત્મા શા માટે આમ ભયના માર્યો ખેદ્ન પામે છે ? તે ખેલ્યાઃ સામગ્રી તે છે. પરંતુ કોઇ પ્રબળ સામર્થ્યવાન ધીર પુરુષના એ સામગ્રીને સાથ ન હાય તા એ શા કામની? આ સાંભળીને રાજાના મનમાં કરુણાના ઉછાળા આવી ગયા. મહાપુરુષાર્થીને પોતાના પુરુષાર્થને મળે જે સહજ હાય છે એવા પરાપકાર કરવાના અભિલાષ એ રાજાને થઇ આવ્યો અને તેણે પાતે જે પ્રયાજન માટે નીકળી આવ્યે છે તેને વિસારી મૂકયુ. પછી તેણે પેલા આગેવાન પુરુષને કહ્યું, અરે ! તું જઈને તારા રાજાને સમાચાર આપ કે, યોગ્ય પ્રખળ પુરુષનો તને સાથ ન હોવાથી જ જો તું વિષાદ પામતા હો તે નિશ્ચિ ંત થા અને ખબર તૈયાર થઈ જા. શત્રુઓનું આ બળ કયા હિસાબમાં છે? સૂર્ય મંડળનું સામર્થ્ય પ્રમળ હોય ત્યારે અંધકાર ગાઢ હોય તે પશુ તેનુ શુ ચાલે ? એ આગેવાન ગયે. અને તેણે રાજાના કહ્યા પ્રમાણેના સમાચાર પેલા અર્જુનરાજને કહ્યા. તે સાંભળીને વિસ્મય પામેલે રાજા વિચાર કરવા લાગ્યા; અહે ! જેમનામાં "Aho Shrutgyanam" Page #102 -------------------------------------------------------------------------- ________________ - - - : કારત્ન–કેષ : શત્રુ રાજાઓનું પરસ્પર યુ. આવું અસાધારણ સાહસ ભરેલું છે એવા મહાપુરુષ જગતમાં હયાત હોય છે એવું હજુ સુધી પણ સંભળાયા કરે છે, તે શું એ સંભવિત નથી ? કેમકે જે પુરુષે સત્વથી ભરેલા છે તેઓ સમગ્ર સમુદ્રને એક નાના ખાબોચિયાની પેઠે તરી શક્યા છે. જ્યાં દેવ રમે છે એવા મોટા મેરુપર્વતને પણ તેઓએ એક ઢેફાની પેઠે ફેંકી દીધું છે. એમણે પિતાના ઘરની પેઠે આખા આકાશને પિતાનાં પગલાંવડે-ઘસીચાલી નાખ્યું છે. એક ગુફામાં જાય તેમ તેઓ નિર્ભય થઈને પાતાળમાં પણ પસી શક્યા છે. જગતમાં એવા સત્વ લેકે માટે શું દુષ્કર છે? જે લેકે સંપૂર્ણપણે સત્વશાળી છે તેઓ આ જગતમાં શું નથી કરી શકતા? આગેવાન પુરુષે કહેલા સમાચાર સાંભળીને હવે વધારે વિકલ્પસંકલ્પ કરવા એ ઠીક નથી પરંતુ હવે તો જાતે જ તે સત્વશાળી પુરુષને જોઈ લઉં, એમ કરીને અને કેટલાક મુખ્ય મુખ્ય પુરુષને સાથે લઈને અર્જુન રાજા રાજવાડીએ જવાનું બહાનું કાઢીને નીકળે અને તેમ કરીને જ્યાં રાજા હસ્તિમલ્લ પડાવ હતો ત્યાં પહોંચી ગયો. પછી દરથી જ પિતાને રાજસી ઠાઠ ઉતારી નાંખ્ય, ઉચિત આદરમાન અને પ્રતિપત્તિ કરીને અને તેની પાસે બેઠે. સ્નેહપૂર્વક તે બને પરસ્પર કેટલીક વાતો કરવા લાગ્યા અને પછી રાજા અને હસ્તિમલ્લરાજાને કહ્યું: ચાલે અમને તમારે ઉતારે બતાવવા કૃપા કરે. પછી હસ્તિમલ્લ રાજાના આગ્રહથી આ અર્જુન રાજા તેને ઉતારે ગયે અને ત્યાં ભજન વગેરેની સામગ્રીથી હસ્તિમલે અર્જુનની સારી પ્રતિપત્તિ કરી. પછી થોડી જ વારમાં મારતે ઘડે-વારંવાર ચાબુકવડે ઘડાઓને મારીને વેગ વધારતા અને ઉત્તમ ઘોડા પર બેઠેલા ચાર પુરુષે ત્યાં આવી પહોંચ્યા. તેમણે રાજાને વિનંતી કરીઃ હે દેવ! જેમણે વિવિધ પ્રકારે લડાઈની તૈયારી કરેલી છે, અને વિવિધ વ્યુહરચના કરેલી છે એવા આપણ સીમાડાના રાજાઓના સેનાપતિએ ભવદેવ રાજાને આગળ કરીને અમારી પાછળ ચાલ્યા આવે છે તે આ વખતે જે ઉચિત હોય તે આપ કરે. આ સાંભળીને અર્જુન રાજા ગભરાઈ ગયો. તે વખતે વૈરિઓના હૃદયમાં શલ્ય સમાન એવા હસ્તિમલ્લ રાજાએ તેને કહ્યું કે, હે મહારાજ ! આમ ગભરાવાથી શું વળશે? જેના ઉપર અનેક અસ્ત્રશસ્ત્રોના સમૂહથી તૈયાર (સજ્જ) કરેલ એક જયકુંજર હાથીને મારે માટે તૈયાર કરો અને બીજે જ એ પ્રકારને હાથી આ ગંગાધર માટે તૈયાર કરો. પછી એ પ્રમાણે રાજા અર્જુને એ બે જણને માટે બન્ને હાથીઓ તૈયાર કરાવ્યા. ત્યારબાદ ગ્ય સ્થળે બધા સામંતોને રાજા હસ્તિમલે સેનાની ન્યૂહરચના કરી બરાબર ગોઠવી દીધા અને પછી તે શત્રુની સેનાની સાથે લડવા માટે ખડે થયે. બન્ને લશ્કરે વચ્ચે ભયંકર યુદ્ધ જામ્યું. રણુવા વાગવા માંડયા અને તેના ઉછળતા પડછંદના અવાજથી આકાશ ભરાઈ "Aho Shrutgyanam Page #103 -------------------------------------------------------------------------- ________________ ... - - - - - - - - - - - - - રણ સંગ્રામમાં ગંગાધરનું મૃત્યું. ': કયારત્ન-૫ : ગયું. આકાશમાં રહેલા દેવ, વિદ્યાધરે અને કિન્નરેએ જ્યકારનો નાદ શરુ કર્યો. લડવૈયાઓએ એ જ્યકારને અવાજ સાંભળીને ઉપરાઉપરી તીક્ષણ બાણે ફેંકીને તેને વરસાદ વરસાવ્યું. એ રીતે બાણોને વરસાદ વરસવાથી પ્રચંડ સૂર્યનાં કિરણેને ફેલાવે થતું અટકી પડે. લડવૈયાને મેટે સમૂહ ઘાયલ થયે અને તેથી તેમના ઉન્મત્ત હાથીઓને સમૂહ ચારે બાજુ ઘુમવા લાગ્યું, એ રીતે ચારે કેર ભાગેલા હાથીઓના સમૂહને જોઈને ગભરાટ પામેલા બીકણ પુરુષે ચારે દિશામાં નાસવા લાગ્યા. એ વખતે રાજાઓનાં મરણ થવાથી તેમનાં છાત્રો અને ધજાને ભેટે જ નીચે પડી ગયે, તેથી સમરાંગણને રસ્તા રોકાઈ ગયો, અને સમરાંગણમાં વહી જતા રુધિરના પ્રવાહમાં ઘેડા અને નારે ડુબવા લાગ્યા. ઘેડા અને નરોનાં માથાનાં ટુકડા થવાથી તે ખાવા માટે ત્યાં ભયંકર વેતાલે એકઠા થવા લાગ્યા અને વેતાલ. પૂતનાના ભેગા થવાથી તે બન્નેની ત્યાં કડા જામી અને તેને લીધે સમરાંગણમાં ભયંકર હકારા થવા લાગ્યા. એ ભયંકર અવાજેને સાંભળવાથી સામા ગયેલા સુભટેએ બીજા વીરોને બોલાવવા માંડયા, બીજા વીરને બેલાવવાથી રણરસ જામી પડશે અને તેથી મૂરછ પામેલા ન હંકારા દેવા લાગ્યા. એ હુંકાર સાંભળીને જતા અને પાછા આવતા ગીધેએ ચા મારવી છેડી દીધી. એ રીતે સર્વત્ર ત્યાં સમરાંગણમાં ભયાનક વિશાલ અવાજ વારે વારે થવા લાગ્યું. એ પ્રમાણે બને સેનાઓનું ભયાનક યુદ્ધ થયું, અને તેમાં ભારે ભયાનક સંગ્રામને લીધે જેનામાં નિર્દય રીતે ઉગ્ર ઉત્સાહ વધી ગયે છે એ રાજા હસ્તિમલે પોતાની સામે થયેલા શત્રુના લકરને છુંદી નાખ્યું અને તેને ભુકે કાઢી નાખે. જ્યારે એ મહાપ્રચંડ લડાઈને ખેલ ખેલાતો હતો ત્યારે “ હવે લડાઈ જિતાશે નહિ.” એમ સમજીને પ્રધાનપુરુષે રાજાની ઈચ્છા નહોતી છતાં પોતાના છત્ર અને ધનુષ તૂટી જવાથી વિશેષ ખિન્ન થયેલા રાજા ભવદેવને રણભૂમિ ઉપરથી દૂર લઈ ગયા. કહેવત છે કે “નાયક વગરની સેના હણાઈ જાય છે.” એ કહેવત પ્રમાણે રાજાના બહાર નીકળવાથી તેની સેના છિન્નભિન્ન થઈ ગઈ અને તે છિન્નભિન્ન થયેલી શત્રુસેનાને અજુનારાજની સેનાએ બધી તરફથી લૂંટી લીધી. પછી લડાઈ ખતમ થયા પછી માણસની શોધ માટે સંગ્રામભૂમિને તપાસવામાં આવી ત્યારે ઘાને લઈને પરવશ બની ગયેલા કેટલાક સામંતે તેમાંથી મળી આવ્યા. તે જ વખતે ભાલાના ઘાથી પ્રાણને છેડી ગયેલ-મુડદું થઈને પડેલે ગંગાધર પણ ભૂમિતળ ઉપર પડેલ જડી આવ્યું. આ જોઈને રાજા હસ્તિમલને ભારે શેકને આવેગ ચડી આવ્યું. તેના અગ્નિસંસ્કારની ક્રિયાઓ કરી તેનું મરણોત્તર કૃત્ય પણ કરવામાં આવ્યું. પછી હસ્તિમલના આગ્રહથી ખેદ છેડીને રાજા અને પિતાનું પહેલાનું રાજ્ય સ્વીકાર્યું. ત્યારબાદ રાજા અને આ માટે પરમેપકારી છે એમ સમજીને પિતાની પુત્રીને અર્પણ કરી, રાજા હસ્તિમલને સવિશેષ સત્કાર કર્યો અને તે કેટલાક દિવસે ત્યાં રહ્યો. "Aho Shrutgyanam Page #104 -------------------------------------------------------------------------- ________________ : કથાનનેષ : હસ્લિમલનું સ્વનગર પ્રતિ આગમન. ખાસ વાત એ હતી કે એનો મિત્ર ગંગાધર ત્યાં યુદ્ધમાં મરણ પામ્યું હતું તે દુઃખ તેને વાગેલા કાંટાની પેઠે હૃદયમાં ભારે ખટક્યા કરતું હતું, અને એ મિત્રના મરણથી મિત્રવિયેગનું દુઃખ એક ક્ષણ પણ ભૂલાતું નહોતું એથી એ હસ્તિમલ્લ રાજાને વિવિધ નાચ-કામાં કુશળ સુંદર સ્ત્રીઓ પણ જોવી ગમતી ન હતી, પરમ આનંદદાયક અને મનોહર સ્થળોમાં તેનું મન લેશમાત્ર પ્રસન્નતા પામતું નહોતું, ગજક્રીડા અને અશ્વક્રીડા તરફ પણ તેની બુદ્ધિ જરાપણ ખેંચાતી નહોતી. એ રીતે તે મહાત્મા પિતાના મિત્રના વિયોગના દુઃખને સહી શકતો ન હતો તેથી વિવિધ દેશો જેવાને તેને ઉત્સાહ તદ્દન ઘટી ગયે અને તે કયાંય પણ શાંતિ પામી શકતું ન હતું. એટલામાં તેના પૂર્વના પહેલાનાં રાજ્યમાંથી એક ગુપ્તચર સંદેશવાહક તેને મળવા તેની પાસે આવી પહએ. દ્વારપાલે તેના આવવાના સમાચાર કહ્યા એટલે તેને મળવા પિતાની પાસે બોલાવ્યું, અને તે ગુપ્તચરે રાજાને પગે પડીને એક લેખ આપ્યો. રાજાએ પિતે એ લેખ વાંચો, અને હવે અહિંથી શીધ્ર પાછા વળવું જોઈએ એ તે લેખનો ભાવાર્થ તેના ખ્યાલમાં આ. આ બધી હકીકત રાજા હસ્તિમલે રાજા અજુનદેવને જણાવી. ત્યારપછી હાથી, ઘોડા અને બીજા અનેક રત્નોથી ભરેલા ભારે ખજાના સાથેના રાજવૈભવ સહિત રાજા અજુનદેવ રાજા હસ્તિમલ પાસે આવ્યા, અને આદરપૂર્વક પ્રણામ કર્યા. ભાલતલમાં અને હાથ જેડી તેને આ પ્રમાણે વિનંતી કરવા લાગ્ય: હે દેવ! મારો જે આ વૈભવ છે તે બધે તમારા ચરણકમળની કૃપાનું જ ફળ છે, માટે હે દેવ! તમે આ બધું ગ્રહણ કરે. તમે મારા ઉપર જે ઉપકાર કરેલ છે તેની પાસે આ તે શું છે? હે રાજા! હું તો આપનાં દર્શનથી પણ મારી જાતને વૈભવ-ધન્ય સમજું છું. પોતાની જિંદગીને પણ જોખમમાં મૂકીને બીજાને ઉપકાર કરવાની તીવ્ર વૃત્તિવાળા તમારા જેવા મહાપુરુષને જોઈને પૂર્વે થઈ ગયેલા એવા પરદુઃખભંજન રાજા બલિ અને શિબિ રાજા ઉપર કે શ્રદ્ધા ન કરે? આ પ્રમાણે પોતાની પ્રશંસા સાંભળીને શરમનો માર્યો પિતાના શરીરને સકેડીને રાજા હસ્તિમલ્લ બોલ્યા- હે નરવર ! તું આમ કેમ બોલે છે ? મારી તે શકિત શી? મારામાં એવું તે જ્ઞાન પણ શું છે? હું એ કળામાં કુશળ પણ કયાં છું? અને મેં એવું તે શું પરોપકાર કરી નાખેલ છે? જેથી તું મારી આવી અપૂર્વ પ્રશંસા કરી રહ્યો છે? સારા મનુષ્યનો એ જ સ્વભાવ હોય છે કે તેઓ બીજાના રેતીના કણ જેટલા છેડા પણ ગુણે મેટા પહાડના વિસ્તારની જેમ વર્ણવી બતાવે છે, અને પિતાના મેટા પહાડ જેવા વિસ્તારવાળા ગુણને પણ ઢાંકી રાખે છે. માટે હવે વધારે કહેવાની જરૂર નથી. હે ભદ્ર! હવે તું જ આ રાજ્યવૈભવને ભેગવ અને હું વળી મારા રાજ્ય તરફ જાઉં છું. એમ રાજા હસ્તિમલ્લ રાજા અર્જુનદેવને સમજાવીને અને કેટલાક પુરુષને સાથે લઈને તથા બાકી બીજા બધા લેકોને પાછા વાળીને કેઈ ન જાણે તેમ પિતાના નગર ભણી ગયા. "Aho Shrutgyanam" Page #105 -------------------------------------------------------------------------- ________________ ગંગાધરનું પિશાચ નિમાં જન્મવું. : કથા રત્ન-૭ : ત્યાં જઈને પિતાના રાજવૈભવમાં પેઠે, રાજસભામાં બેઠે. પછી મંત્રીઓ અને સામંતે વગેરે તેની પાસે આવ્યા ત્યારે તેણે તેમની સાથે રાજ્યનાં અનેક કાર્યો વિશે વિચાર કર્યો. ત્યારબાદ સભાના બધા લેકેને વિસર્જન કર્યા અને પછી રાજા એટલે પિતે મંત્રીઓ સાથે એકાંતમાં બેઠો. તે વખતે તેણે મંત્રીઓને પૂછ્યું. મેં ! તમે મને શા માટે બેલા? મંત્રીઓ બેલ્યા : હે દેવ ! સાંભળે. તમારા પુત્ર મહીચંદ્રને કેપણુઈ દુર્દેવને લીધે પિશાચને વળગાડ વળગે છે, અને તેનું ખાસ કારણ જાણતા નથી છતાં તે પુત્ર વળગાડને લીધે જ્યારે એલફેલ બોલવા લાગ્યા ત્યારે અમે મહાકટે તેને પૂરી રાખે છે અને તુરત જ તમને બોલાવવા ગુપ્તચરને તમારી પાસે મોકલ્યા હતા. આ હકીકત સાંભળીને અરે આ વળી શું થયું ? એમ કરતે અને પુત્રની અસ્વસ્થતાને લીધે ગભરાયેલે રાજા તેની પાસે ગયા. પિતાના પિતાને આવતા જોઈને રાજપુત્રે ઊભા થઈને પિતાને આદર આવે અને રાજાને પગે પડ્યો તથા પિતાનું બહુમાન કર્યું. ત્યાર પછી રાજાએ તેને કહ્યું: હે વત્સ ! આ શું થયું ? રાજપુત્ર બલ્યઃ હે પિતાજી! કયાં શું થયું છે? પછી રાજપુત્ર કાંઈ બેલી ન શકો, આથી રાજાએ તેને માથાથી પકડ્યો એ વખતે ભય અને ચમત્કાર સહિત રાજપુત્ર બે હે દેવ! તું પિતાના મિત્રને પણ આ રીતે શા માટે પીડે છે ? રાજા છે ? તું કોણ છે ? પુત્ર છે : હું ગંગાધર છું. રાજાએ કહ્યું. તું આવી અવસ્થાને કેમ પામે છે? ગંગાધર બેઃ હે મહારાજ ! તે વખતે જ્યારે મહાભયાનક યુદ્ધ ચાલતું હતું અને તમે તેમાં વિશેષ રોકાયેલા હતા ત્યારે હું મજબૂત બખ્તરવાળા અને શોભાયમાન એવા મેટા હસ્તિરાજ પર બેસીને દુર્મુખ નામના શત્રુપક્ષના સેનાપતિ સામે ઊભું હતું. ભયાનક લડાઈ ખેલાણી હતી. બાણ, નારાચ, પુષ્પ, વાલ, ભાલાં અને સેલ વગેરે વિવિધ પ્રકારનાં અસ્ત્રશો ખૂટી ગયાં હતાં એથી મેં મારા હાથીને હંકારીને શત્રના સેનાપતિના હાથી સામે કર્યો અને તે વખતે મેં એ સેનાપતિ ઉપર એક તલવાર ઘા કર્યો અને તેણે મારા ઉપર પણ એક અણીદાર ભાલાને ઘા કરી મારાં બધાં આંતરડાં બહાર કાઢી નાખ્યાં અને મને હાથીની અંબાડીમાંથી નીચે પાડી નાખે. પછી હું ત્યાં જ મરણ પામ્યા અને પિશાચકેની નિમાં જન્મ પામે અને તમારા દર્શન કરવાની પ્રબળ ઉકંઠને લીધે આ રાજપુત્રના શરીરમાં પડે છું. આ બધી હકીકત સાંભળીને રાજાને વિસ્મય થ, બેદ થશે અને શેકથી તે ગળગળો થઈને કહેવા લાગે ! દેવેની રમત કેવી હોય છે. અહે! કરેલાં કર્મનાં કળ પાસુ અચિંત્ય છે, અહો ! મારું ભાગ્ય પણું અવળું થયું લાગે છે, જેથી આવી જાતનાં મારાં મિત્રો પણ આ પ્રકારનાં પિશાચની નિમાં જન્મ પામે છે. અહીં શું "Aho Shrutgyanam Page #106 -------------------------------------------------------------------------- ________________ થારન-કેષ : ગંગાધર પિશાચને વાર્તાલાપ. કરી શકાય? પુરુષાર્થ તે ત્યાં પહોંચી શકતું નથી. યંત્રો અને તંત્રો પણ ત્યાં નકામા છે. એમ કરીને રાજા ભારે શોક કરવા લાગ્યા ત્યારે મંત્રીઓ બેલ્યાઃ હે દેવ ! સાંભળે. અહીં આ પ્રસંગે સંતાપ કરે નકામે છે. જે કરવા ચોગ્ય હોય તે જ કરવું જોઈએ. રાજા બે હે પરમમિત્ર! તું કહે કે કઈ પ્રકારની વિધિ કરવાથી તેને સુગતિને લાભ થાય. ગમે તે દુષ્કર ઉપાય બતાવીશ તે પણ હું કરીશ, માટે અઘરે હાય તેપણુ ઉપાય બતાવ. પિશાચ બે હે મહારાજ! હવે વિધિ ઉપાય કરવાને વખત વીતી ગયો છે તેથી મારે મારાં કર્મોનાં ફળ ભેગવી લેવાં જોઈએ એટલે મારે મારું કર્યું જોગવ્યે જ છૂટકે છેઃ હે રાજા! દેને, નારકેને તેમણે ઘણુ લાંબા સમય પહેલાં જે કર્મો કરેલાં હોય છે તેને ઉપભોગ કરવાનું હોય છે, અને પછી જ્યારે એ દે ને નારકે કર્મભૂમિમાં અવતાર છે ત્યારે સારાં કમેનું ઉપાર્જન કરી શકે છે. જે લેકે એમ કહે છે કે પિંડપ્રદાન, શ્રાદ્ધ અને હોમહવન વગેરેથી મરેલા પ્રાણીને સુગતિએ પહોંચાડી શકાય છે, તેમનું કથન મૂઢતાભરેલું છે, કારણ કે જે પ્રા મૃત્યુ પામે છે તે ક્યાં ગમે છે અને કેટલે દૂર જઈને અવતાર લીધે છે તેની જ આપણને ખબર નથી હોતી. પછી તે મૃત્યુ પામેલાને શ્રાદ્ધ વગેરેથી સુગતિ શી રીતે આપી શકાય? વળી, મૃત્યુ પામેલા પ્રાણી એ રીતે શ્રાદ્ધ વગેરે દ્વારા સુગતિ પામી શક્તિ હોય તો પછી એ રીતે તો કઈ પણ પ્રાણીની અસદ્ગતિ ન જ થવી જોઈએ. અને વળી શ્રાદ્ધ વગેરે જેવા સરલ ઉપાથી સદગતિ મળી જ જતી હોય તે પછી તપશ્ચર્યા કે સંન્યાસ વગેરે જેવી દુષ્કર ક્રિયાઓ શા માટે કરવી પડે? માટે ખરી વાત તે એમ છે કે જેમ રેગી તે જાતે જ વિરેચન લે, ઔષધ ખાય અને આરોગ્ય માટે બંધન વગેરેના ઉપાય કરે તો જ તે રાગી પિતે જતે આરોગ્ય મેળવી શકે છે, અને જાતે કરાએલી એ વિરેચન વગેરે ક્રિયાઓ ચોક્કસ રીતે રોગને નાશ કરે છે, પરંતુ જેને રોગ હોય તે પિતે વિરેચન ન લે, ઔષધ ન ખાય અને એને બદલે બીજે માણસ વિરેચન લે અને ઔષધ ખાય તે પેલા રોગીને કશે ફાયદો થતો નથી તેમ મરેલા પ્રાણીને બદલે બીજે માણસ શ્રાદ્ધ વગેરે ક્રિયાઓ કરે તે તે મરેલા પ્રાણીને સદ્ગતિ મળવાને સંભવ જ નથી જ, માટે હે રાજા! જાતે જ આચરેલાં તપ, જપ, જ્ઞાન, ધ્યાન વગેરે ઉપાદ્વારા અને સદાચરણ દ્વારા અશુભ કર્મ નાશ થઈ શકે છે અને તેથી નિર્મળ ગતિનો લાભ પણ મળી શકે છે. પેલા ભૂતે એમ કહ્યા પછી રાજાએ એ વાતને સ્વીકારી નેહપૂર્વક આ રીતે વાતચિત કરીને પિલે પિશાચ જ્યાંથી આવ્યું હતું ત્યાં પાછો ચાલ્યો ગયો, અને રાજપુત્ર મહીચંદ્ર પિતાની સ્વાભાવિક દશાને પામે–એટલે તેને વળગાડ ચાલે ગયે. આ રીતે "Aho Shrutgyanam Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭ હથિમકલ અને ભવદેવને ચારિત્ર-સ્વીકાર. * કયારત્ન-કોષ : પેલા પિશાચની હકીકત અને વાત સાંભળીને રાજાના મનમાં ધર્મપ્રવૃત્તિ કરવાની અભિલાષા થઈ. - હવે આ તરફ પેલે ભવદેવ રાજા યુદ્ધમાં હારી ગયે તેથી તેને વૈરાગ્ય આવ્યો અને તેને વિચાર કર્યો કે હાર પામેલ હોવાથી મારો અપયશ ચેલો છે તે હું મારું મેં મારા સ્વજનોને શી રીતે બતાવું? આવા વિચારને લીધે તેણે પિતાને ઘેર જવાનો વિચાર માંડી વાળે અને અધવચ્ચેથી જ તેણે મતિસાગર નામના આચાર્ય પાસે દીક્ષા સ્વીકારી. દીક્ષિત થયેલ ભવદેવમુનિ સૂત્ર અને અર્થો શિખવા લાગે તથા વિશેષ પ્રકારની તપશ્ચર્યા કરતો કરતે પિતાના ગુરુની સાથે રમ્મપુર નામના નગરમાં આવી પહેંચે. પિતાના નગરમાં આચાર્ય આવેલા હોવાથી તેમના સમાગમ માટે વિશેષ આનંદ પામેલા રાજા વગેરે બધા લેકે તે આચાર્યને વંદન કરવા માટે ગયા. વંદન કરવા આવેલા એ બધા લેકેએ માથે હાથ જોડીને આચાર્યને પ્રણામ કર્યા, અને પોતપોતાની શક્તિ પ્રમાણે અહિંસા વગેરે કેટલાક નિયમ લીધા. એ નગરનો રાજા તે પહેલાથી જ સંસારવાસથી વૈરાગ્ય પામેલે હતો એટલે આચાર્યની દેશના સાંભળતાં જ તક્ષણ રાજાનો વૈરાગ્ય વિશેષ ઉત્તેજિત થયે અને તેનો વૈરાગ્ય ભાવ વધી જવાથી તેને દીક્ષા લેવાનો ભાવ થયે એટલે રાજાએ પિતાના પુત્ર મહીચંદને પિતાની ગાદીએ બેસાડી દીધે, અને તે શિરીષના ફેલ જે વિશેષ કમળ હોવા છતાં અસાધારણ એ શ્રમણભાવને ગ્રહણ કરવા માટે ગુરુ આશ્રયે ગયે. હવે જેણે કામદેવરૂપ મલ્લને પરાજિત કર્યો છે એ હસ્થિમલ્લ પણ સાધુ વિહાર કરવા લાગ્યા અને તેને આ ભવદેવ નામના મુનિએ ઓળખી પણ લીધે. ભવદેવને એમ થયું કે હત્યિમલ્લ મુનિના પ્રતાપને લીધે હું આ દીક્ષા લઇ શક્ય એટલે એ મુનિ મારી દીક્ષામાં હેતુ થયેલ હોવાથી મારે ઉપકારી છે, અને યુદ્ધમાં તેણે મને હરાવી દીધેલ હોવાથી તે મારો અપકારી પણું છે. વખતે એ, યુદ્ધસ્થળ ઉપર આવેલો ત્યારે તેણે મને ભોંઠપ આપી એથી ભવદેવ સાધુને એ હસ્થિમલ્લ સાધુ તરફ ડોક ઢેષ થશે અને તેનામાં અહંભાવ જાગૃત થશે. ભવદેવમાં ઉપજેલે છેષ કે અહંભાવ હમિલ્લના જાણવામાં ન આવ્યું તેમ તે હથિમલ્લ ભવદેવને પિતાનો પૂર્વનો પરિચિત છે” એ રીતે ઓળખી પણ શકે નહિ અને આ રીતે એ બનેનો સમય ચાલ્યા જાય છે. વખત જતાં ભવદેવ સાધુ “ગીતાર્થ” હોવાથી તેની નિશ્રામાં ગુરુએ હસ્થિ મલ્લ વગેરે કેટલાક સાધુઓને સેપ્યા અને એ સંપાએલા સહાયક સાધુઓને સાથે લઈને ગુરુની આજ્ઞાને શિરોધાર્ય કરીને અપ્રતિબદ્ધપણે અ ભવદેવ મુનિ ગામેગામ વિહાર કરવા લાગ્યા. આમ ચાલતાં ચાલતાં એકલા પેલા હમિલ્લ મુનિનો શુભભાવ ઓછો થવા લાગે "Aho Shrutgyanam Page #108 -------------------------------------------------------------------------- ________________ * કયારત્ન-કિષિ : હસ્તિમલ સાધુની શિથિલતા. ૭૨. મેહના અચિંત્ય સામર્થ્ય તથા ભવિતવ્યતાના પ્રતિકૂળતાને કારણે હથિમ રાજર્ષિને કેટલાક હલકા વિચારો આવવા લાગ્યા મુનિ પડિલેહણ ન કરે, પ્રમાર્જન ન કરે અને એવી બીજી મુનિપણાની ક્રિયા ન કરે છતાંય ભવિતવ્યતાના કારણે જીવ, દેવગતિને મેળવી શકે છે એ નિશ્ચિત છે. એમ ન હિય તે જેણે મુનિ ધર્મને સ્વીકાર્યું નથી એ, અને જેનું ચિત્ત મોટા ભયાનક યુદ્ધમાં લાગેલું હતું એ મારો મિત્ર ગંગાધર શી રીતે દેવગતિને પામે? વળી, શાસ્ત્રમાં પણ એવી એવી વાત સંભળાય છે કે તથા પ્રકારના ભવ્યતાના પરિપાકને લીધે જેમના આત્મામાં સામર્થ્ય ઉદ્દભવેલું છે એવા અને કોઈપણ પ્રકારની ધર્મક્રિયાને નહીં કરી શકેલા એવા મરુદેવી વગેરે છે પણ નિર્વાણ પામ્યા છે. ખરી રીતે તે ભવ્યત્વનો પરિપાક જ કલ્યાણના સમૂહનું કારણ છે, અને એ તથાભવ્યતાને પરિપાક ન થયે હેય તે. બધી જાતની ક્રિયાઓ નિષ્ફળ જાય છે. કેઈ એમ કહે કે સંયમ, તપ વગેરેની ક્રિયાઓ દ્વારા જ તથાભવ્યત્વને પરિપાક થાય છે તે એ વાત પણ ખોટી છે, કારણ કે જે મરુદેવી વગેરેના આત્માઓ શિવપદને પામેલા છે તેઓએ તે તપ વગેરે કશુંએ કર્યું ન હતું, છતાં તેમનું તથાભવ્યત્વ શી રીતે પરિપકવ થયું એટલે સંયમ અને તપ વગર પણ તેમના તથા ભવ્યત્વનો પરિપાક થયેલું હતું એમ જ માનવું રહ્યું. એ રીતે એ હત્યિમલ્લ મુનિના મનમાં સાધુધર્મ સંબંધી શુભ યિાઓ વિષે વૈરી જે શુદ્ધ ભાવને વિરોધી પરિણામ પેદા થયે કે પરિણામે એ મુનિ મહાત્મા, તપ અને બીજી મુનિની ક્રિયાઓમાં શિથિલમંદ થઈ ગયે. હથિમલ સાધુની એ બધી શિથિલતા, પ્રમાદભાવ અને મંદતા ભવદેવ સાધુના જાણવામાં આવી તેથી તેણે એ મુનિને કહ્યુંહે ઉત્તમ રાજર્ષિ ! સ્વીકારેલા સાધુધર્મ પ્રત્યે તું જે કે અસંતોષિ થયે છે એટલે મારે તને કશી પણ શિખામણ આપવા જેવું નથી છતાંય તને થોડુંક કહી દઉં છું. આ સંસારમાં પુરુષો ત્રણ પ્રકારના હોય છેઃ અધમ, મધ્યમ અને ઉત્તમ. તેમાં જે અધમ પુરુષ હોય છે તેઓ પહેલેથી જ વિદ્ધના ભયને લીધે કેઈપણ પ્રકારની ધર્મપ્રવૃત્તિની શરૂઆત જ કરતા નથી. જેઓ મધ્યમ પુરુષ છે તેઓ ધર્મપ્રવૃત્તિનો આરંભ તે કરે છે પણ વચ્ચે વિદન આવતાં જ તેઓ એ આરંભેલા કામને પણ તજી દે છે. હવે જેઓ ઉત્તમ પુરુષ છે તેઓ તે ગમે તેટલાં વિદને આવે તે પણ સ્વીકારેલી પ્રવૃત્તિને માટે વિશેષ ને વિશેષ યત્ન કરે છે. હવે તું પણ ઉત્તમ કોટીને પુરુષ છે છતાં ધર્મપ્રવૃત્તિથી જાણે કે પાછા હઠતો હોય એવા કેમ દેખાય છે ? શું તારે માટે એ યંગ્ય કહેવાય ? પછી હમિલ મુનિએ ધર્મક્રિયાને લગતા પિતાના બધા વિચાર પિલા ભવદેવ મુનિને જણાવી દીધા. ભવદેવ બે હે ભદ્ર ! મરુદેવી વગેરે "Aho Shrutgyanam Page #109 -------------------------------------------------------------------------- ________________ ન = - - - - ૭૩. ભવદેવ મુનિએ તીર્થ કર દેવની ધર્મ પ્રવૃત્તિનું કરેલું વર્ણન. : કથારન-કેપ ? છએ છે કે પહેલાં કદી પણ તપ કે બીજ નિયમ નહીં કરેલાં છતાંય એ જ જન્મમાં તેમના શુભ ભાવે અતિશય વધી જવાને લીધે તેમનામાં સમભાવરૂ૫ સામાયિક આવી ગયું હતું અને તેથી તેમનાં બધાં કમેને નાશ થઈ ગયું અને તેઓ નિર્વાણપદ પામ્યા એ વાત ખરી છે પરંતુ એમને એ બનાવ એક અચ્છેરારૂપ છે માટે ઉદાહરણરૂપે પ્રમાણુ તરીકે ન લઈ શકાય. જે એવાં અચ્છેરા જેવાં ઉદાહરણને પ્રમાણભૂત માનવામાં આવે તે આ બધે વ્યવહાર જ નાશ પામી જાય. વળી, તે જે કહ્યું કે તથાભવ્યત્વના ભાવને લઈને સિદ્ધિને લાભ મળે છે માટે ધર્મક્રિયા માટે કે પ્રકારનાં કણરૂપ અનુષ્ઠાને કરવાની જરૂર નથી એ પણ બરાબર નથી; કારણ કે - તીર્થંકર ભગવાન પિતે ચાર જ્ઞાનના ધણી છે. દેવે એમને પૂજે છે. એ નિર્વાણપદને ચોક્કસ મેળવવાના જ છે, છતાં તેઓ જાતે પોતાની શક્તિ અને વીર્યને છૂપાવ્યા વિના ધર્મ પ્રવૃત્તિઓ માટે ઉદ્યમ કરે છે. એ પ્રમાણે છે કે તે જિનેશ્વર ભગવંતે સંસાર સમુદ્રને પાર પામી ગયા કહેવાય છતાંય તેઓ ધર્મપ્રવૃત્તિ માટે વિશેષ ઉદ્યમ કરે છે તે પછી અમારી કે તમારી જેવા પામર પ્રાણીઓને એ ધર્મ પ્રવૃત્તિને માટે વ્યાહ કેમ હોઈ શકે ? આ રીતે ભવદેવ મુનિએ હસ્થિમ મુનિને સમજાવ્યા છતાં ય તે વધારે ચર્ચા કસ્વા લાગ્યા ત્યારે અભિમાન વા વેષને લીધે ભવદેવ મુનિએ તે હથિમલ મુનિની ઉપેક્ષા કરી અને તેના તરફ વિશેષ ધ્યાન ન આપ્યું. આમ થવાથી તે હત્યિમલ્લ મુનિ, ધર્મ કાર્યોમાં વિશેષ અરિથર થઈ ગયે છતાં કેવળ લલાજને લીધે બહારનો દેખાવ રહે એટલા પૂરતું ધર્મકાર્ય કરવા લાગે. એ રીતે તેણે સાધુ-ધર્મની વિરાધના કરી અને અને એ એમ ને એમ કાળધર્મ પામી અસુગતિ પામે. ભવદેવ મુનિ પણ ધર્મક્રિયામાં શિથિલ એવા હથિમલ મુનિ તરફ બેદરકાર રહેલે એટલે તેણે પણ એ શિથિલ મુનિને ધર્મમાં સ્થિર કરવા તરફ પૂરતું લક્ષ્ય નહીં આપેલું તેથી એના સમક્તિમાં કલંક લાગેલ તોપણ એ ભવદેવ મુનિએ દુષ્કર તપશ્ચર્યા આચરેલી હતી તેના પ્રભાવે તે કાળધર્મ પામીને લાંતક નામના સ્વર્ગમાં મધ્યમ આયુષ્યવાળા દેવ થયે, અને ત્યાં લાંતક સ્વર્ગમાં વિધવિધ પ્રકારની ક્રીડાઓ કરીને પિતાના દિવસે ગાળવા લાગ્યું. એમ કરતાં કરતાં કઈ ઈશાન નામના દેવની સાથે તેને ભાઈબંધી થઈ અને તે પિતાના મિત્રની સાથે વિદેહ વગેરે ક્ષેત્રમાં તીર્થકરને વંદન કરવા જવા લાગ્યા. હવે જ્યારે એ દેવનું છ મહિનાનું આયુષ્ય બાકી રહ્યું ત્યારે તેણે તીર્થકરને પૂછ્યું: હે ભગવાન! શું હું સુલભધિ થઈશ કે દુર્લભધિ થઈશ. ભગવાન બોલ્યા. હે મહાભાગ ! તું દુર્લભધિ છે, અને "Aho Shrutgyanam Page #110 -------------------------------------------------------------------------- ________________ - ચારતોલ ક શાનદેવે જીવદેવના તે સમજાવવા કરેલ પ્રયત્નેા, હવે પછી કેટલાક મીજા ભવેામાં ભમ્યા વિના તારા અભિલાષ સિદ્ધ થવાના નથી. આ સાંભળીને એ દેવ મનમાં ખૂબ ખિન્ન થયા અને ભગવાનને વાંઢીને તે પાતાને સ્થાને ગયે. પછી પાતાના કર્મરૂપ વાના ઘાથી હણાયેલા અને દૃષ્કૃત્યનાં અગ્નિથી સંતાપ પામેલા એ ઇશાનદેવના જોવામાં આવ્યા. ઇશાને તેને પૂછ્યું: હું ઉત્તમ મિત્ર ! તું શા માટે આ પ્રકારે આમ શેક કરે છે ? પછી એ દેવે પેાતાનુ શાકનુ કારણુ કડ્ડી બતાયું. ઈશાનદેવ આલ્યે હૈ મહાભાગ! જે એટલા માત્રથી શાકમાં પડેલા હા તે હવે સંતાપ ન કર, જ્યારે તું અહિંથી મરીને ખીજા ભવમાં જન્મ પામીશ ત્યારે હું એવા પ્રયત્ન કરીશ કે જેથી તને એધિલાભ થશે. પેલા શેકમાં પડેલા ધ્રુવે આ વાતને સ્વીકારી. પછી શાકમાં પડેલા દેવ કાલક્રમે મરણ પામીને કૌશામ્બીનગરીમાં એક વાણિયાનો પુત્ર થયા અને જુવાન થયા એટલે તેના મિત્રરૂપ ઇશાનદેવે તેને પ્રતિબાધ પમાડવાનો પ્રયત્ન શરુ કર્યુંk. શાંતિવાળા કોઈપણ ઉપાયવડે એ જુવાન પ્રતિબંધ ન પામ્યા, ત્યારે તેણે ખીજા ઉગ્ર ઉપાયા લેવા શરુ કર્યાં. પછી તે તે જીવાનને એક એવા ગાઢ જંગલમાં મૂકી દીધા કે જ્યાં સિંહા, હરણા, રિ વગેરે ભયાનક જનાવરા હાય અને એમ કરીને તે જુવાનને ઘણા જ ખીવાગ્યે. વળી તેના તરફ ભયાનક ચક્રો, અણીદાર તલવારે અને ચકચકતા ભાલાંએ વગેરે ભયાનક શસ્રો તાકવામાં આવ્યા, અને એ રીતે દેવમાયાદ્વારા તેને ડરાવવામાં આવ્યો. પછી વળી તેને લાઢાના ગાળાની પેઠે સમુદ્રમાં ડુબાડવામાં આવ્યો કે જ્યાં ઘણાં માછલાં, ભમતાં મેટાં મોટાં મગરા અને ભયાનક તરંગ ઉછળ્યા કરે છે. પછી વળી જ્યાં કાણુ દાઢવાળા ભારીંગ રહે છે એવી મોટી મોટી ભયાનક ખખાલે, ફોતરામાં નાંખવામાં આવ્યે. તથા સળગતા અગ્નિની ધગધગતી જવાળાઓમાં બેસાડવામાં આવ્યે. આટલું આટલું કર્યાં થતાં એટલે ઘણા ભયાનક દુ: ખાદ્વારા તેના મનને ક્ષેાભ પમાડયેા છતાં પેલા જુવાન થયેલા વાણિયાને પુત્ર કઈ રીતે ચેડા પશુ ધર્મને પામી શકયા નહિ. તેથી પેલે મિત્રરૂપ દેવ હતાશ થઇ ગયા અને ૮ એ અયેાગ્ય છે'. એમ સમજીને તે દેવ જેવા આવ્યા હતા તેવા પાતાને સ્થાનકે ચાલ્યા ગયા, અને પેલા વાણિયાના પુત્ર પણ અનેક ભવેમાં ભમતા રહી એ રીતે અનેક ભયાનક કષ્ટોને પામતા રહ્યો, માટે શકિત હાય તા ધમમાં અસ્થિર થયેલા કાઈપણ પ્રાણીને સર્વ પ્રયત્નાવર્ડ સ્થિર કરવા જ જોઇએ એ પ્રવૃત્તિ સમકિતનું ખાસ અંગ છે. વળી, માહજન્ય કુતર્કને લીધે કોનું મન ધર્મના માર્ગથી ચલિત થતું નથી? ધર્મની જે પ્રવૃત્તિ કષ્ટરૂપ લાગે છે તેનાથી કાની બુદ્ધિ પાછી હટતી નથી ? તાપણુ એવા ચલિત થયેલા અને છંટાળા પામેલા માનવને પશુ જાતજાતનાં દૃષ્ટાન્તા અને તર્ક દ્વારા સમજાવીને શ્રી જિન ભગવાનના પ્રવચનમાં પ્રેમપૂર્વક સ્થિર કરવા પ્રયત્ન કરવા જોઇએ. "Aho Shrutgyanam" Page #111 -------------------------------------------------------------------------- ________________ - ઉપ ભવદેવની કથા સમાપ્ત. * કયારન-કાય ? ૧. જે માનવ ન્યાયના માર્ગમાં છે તેને તે કણ ન સમજાવી શકે? પરંતુ જે માનવ ન્યાયમાર્ગથી ચલિત થયેલ છે તેને ફરી પાછો જે સ્થિર કરી શકે એ જ ખરે વિચક્ષણ કહેવાય. ૨. સ્વાર્થ માટે પ્રયત્ન કરવાની વૃત્તિ તે આબાલગોપાળ સુધી જાણીતી છે, પરંતુ જે, પરાર્થ માટે એ પ્રકારે લાગણીથી પ્રયત્ન કરે છે એવા કલ્યાણસમુદ્ર તે કોઈક જ હોય છે. ૩. ખુદ અરિહંત ભગવાન પિતે નિર્મળ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવાને લીધે તદન કૃત્યકૃત્ય છે, છતાંય તેઓ જાતે પ્રાણીઓને ધર્મમાં સ્થિર રાખવા પ્રયત્ન કરે છે, તે પછી જે ડાહ્યા લેકે છે તેઓએ એ કામમાં શા માટે આળસ રાખવું જોઈએ? એ પ્રમાણે શ્રી કથા રત્નકેશમાં સમ્યકત્વનો વિચાર કરતાં તેના છઠ્ઠા અતિચારના પ્રકરણમાં ભવદેવ રાજવિની સાતમી કથા સમાપ્ત થઈ. "Aho Shrutgyanam Page #112 -------------------------------------------------------------------------- ________________ © વાત્સલ્ય ગુણ વિષે ધનસાધુનું કથાનક, હર saIIIIIIIIIIME (કથાનક ૮ ) BUNLARININ 8 કા = મુમુક્ષુને સમકિતમાં વિધિપૂર્વક સ્થિર કર્યો હોય છતાંય તેના તરફ વાત્સલ્ય = સ્નેહભાવ ન બતાવવામાં આવે તે એ સમકિતવંત માનવ પોતાના ધર્મના આ ગુણને નિભાવી શકતું નથી અથ એવે સમકિત ગુણ જેના વિના ટકી શક્ત નથી એવા વાત્સલ્ય ગુણ વિશે હવે વાત કરવાની છે. શરીરનું સંઘયણ–બંધારણ નબળું હોવાથી, કાળ વિષમ હોવાથી અને તથા પ્રકારને વીલ્લાસ-પુરુષાર્થ કર્યું ન હોવાથી જેઓ સુગીત અને સદ્-ઉધમવંત છે તેમને પણ સંયમ તરફને ઉદ્યોત એક વાત્સલ્ય વિના વિલય પામે છે અર્થાત સંગીત અને સદુઘમવંત તરફ વાત્સલ્ય ન રાખવામાં આવે તે કાળાદિકના દેવને લીધે તેમને પણ સંયમ ઢલે થતાં થતાં નાશ પામી જાય છે. સુગીત અને સંયમ માટે સદુધમવતેને પણ સંયમ તેમના તરફ સંઘના વાત્સલ્ય વિના ન ટકી શકતું હોય તે જેઓ તાજા જ દીક્ષિત થયેલા છે, અતિથિરૂપ છે, બાળક છે, રાગીઓ છે તેમને સંયમ તે વાત્સલ્ય વિના ટકી જ ન શકે એ વિશે શું કહેવાનું હોય? પ્રતિકૂળતાઓમાં સંયમ ટકાવી રાખવા માટે મુમુક્ષુમાં વિશુદ્ધ બુદ્ધિનું સામર્થ્ય હોવું જોઈએ અને એવું સામર્થ્ય એ નવા દીક્ષિત થયેલા સાધુઓમાં નથી હોતું એટલે વાત્સલ્ય વિના એમને સંયમ હાનિ ન પામે. વાત્સલ્ય એટલે નેહપૂર્વક એ નવા તાજા દીક્ષિત વગેરેને પાન, ભજન, પૌષધ, પથ્ય અને વસ્ત્ર વગેરેની સહાય કરવી અને જે દીક્ષિતે આકરું તપ કરતા હોય એટલે ચાર ઉપવાસ કે એથી વધારે ઉપવાસ કરી તપશ્ચર્યા કરતા હેય તેમને તથા જે દીક્ષિત નાની વયના હોય તેમને વિશેષ વાત્સલ્ય સાથે જોજન, ઔષધ અને વસ્ત્ર વગેરેની સહાય કરવી. વાત્સલ્યભાવને લીધે, જેઓ ધર્મ તરફ અસ્થિરવૃત્તિવાળા હોય છે તેઓ ધર્મમાં સ્થિરવૃત્તિવાળા થાય છે અને જેઓ ધર્મમાં પહેલેથી જ સ્થિરતાવાળા હોય છે તેઓ વળી વિશેષ સ્થિર થાય છે અને દૃઢપણે ધર્મારાધન માટે ઉદ્યમ કરે છે, પરસ્પર વાત્સલ્ય રાખવાથી લેકે પ્રશંસા કરે છે અને જુદા જુદા દેશના અને જુદી જુદી જાતના જે જિનશાસનના માર્ગને વરેલા છે તેઓ બધા એક જ કુટુંબમાં જન્મેલા હોય તેવા સગાભાઈ જેવા થઈને રહે છે. શ્રી વાસ્વામી વગેરે સુશ્રમણ-મહાપુરુષે - હોવા છતાં તેઓએ સાધર્મિકેનું વાત્સલ્ય કરેલું છે તે પછી બીજાઓ એવા ઉત્તમ કાર્ય માટે શા માટે આળસ કરે છે? આમ છે માટે જ ઉત્સવ વગેરેના પ્રસંગથી જેઓ પરિચિત "Aho Shrutgyanam Page #113 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્યગુણનું સ્વરૂપ અને ધન સાધુની કથા. છે તે બધાને પહેલેથી લાવવા જોઇએ. જેએ પરાભવ પામેલા છે તેમનું રક્ષણ કરવુ જોઈએ અને જે નબળી અવસ્થાને પામેલા છે તેમને સારી રીતે ઉપચાર કરવા જોઈએ. જેએ સીદાતા હાય એટલે તકલીફમાં પડેલા હાય તેમને સારી વૃત્તિમાં, સારા ઉદ્યોગમાં જોડવા જોઇએ અને જે સામિકા પ્રમાદશીલ છે તેમને વારવાર પ્રેરણા આપીને સાવધાન કરવા જોઈએ. જે આ રીતે સામિકા તરફ વાત્સલ્ય રાખે છે તેએ ધન્ય કહેવાય છે. પેાતાનાં મિત્ર અને સ્વજના તરફના મેહપૂર્ણ વાત્સલ્યભાવ સ’સારના પ્રમ'ધ વધારનારા છે ત્યારે જે લેાકેા જિનશાસનને વરેલા છે તેમના તરફ ખાતા વાત્સલ્યભાવ સસારના પ્રશ્નબંધને દૂર કરનારા છે. જે વાત્સલ્યમાં કોઈ પ્રકારના સ્વાભાવ નથી તે વાત્સલ્ય અમૂલ્ય છે તેમજ જે વાત્સલ્ય સંસારનાં પ્રપંચાને દૂર કરનારું છે તે વાત્સલ્ય સાધર્મિક લેકમાં પ્રશંસાપાત્ર છે. એ પ્રમાણે જે માનવ પાતપાતાની મર્યાદા સાચવીને પેાતાને મળેલી શુદ્ધ બુદ્ધિ પ્રમાણે ચેગ્ય વાત્સલ્ય કરે છે તેને આધિના લાભ થાય છે અને તે ધનની પેઠે નિર્વાણુસુખનેા લાભ મેળવે છે. એટલે હવે અહીં વાત્સલ્યના મહિમાં અતાવવા કથાકાર ધનની કથા કહે છે. 199 • થારત-કાય : કાસ નામે એક નગરી છે. એ નગરીમાં કુબેરની નગરી અલકાપુરી કરતાં વિશેષ અધિક સમૃદ્ધિવાળાં અનેક મદિરાથી સુથેભિતશે:ભી રહી છે. એ નગરીમાં વસનારા પુરુષામાં સત્ય, શાચ, દયા, દાક્ષિણ્ય વગેરે પ્રધાન શુોટ રહેલાં છે. વળી એ નગરી સીતાની મૂર્તિની પેઠે અચ્યુતસાહાથી યુકત છે એટલે સીતા અચ્યુત-રામની સાહા લાધા-પ્રશ સાથી ચુત છે તેમ એ નગરી-અચ્યુત-અખડ એવી સાહા—સ્વાહા આહુતિઓથી યુકત છે. વળી એ નગરી ગજાનનના ગંડસ્થલની મંડલી જેવી અનવરત પ્રવૃત્તધન વર્ષાવાળી છે. એટલે જેમ ગજાનનના ગંડસ્થલમાંથી નિર'તર ધન મદજળની, વર્ષા વરસ્યા કરે છે તેમ આ નગરીમાંથી પણ નિરંતર ાનની-જ્ઞાનદાનની, અભયદાનની, ધનદાનની વર્ષા વરસ્યા કરે છે તથા એ નગરીના ધનધાન્યાદિકના ભડાર એવડા મોટા છે કે જે સેકસ વધે. સુન્ની વપરાયા કરે, ખરચ્યા કરે તે પણ ખૂટી શકે એવા નથી. એ નગરીમાં વિશાહુદત્ત નામે એક શેઠ રહે છે, એ શેઠના કારભારને વિશિષ્ટ માણસે ને મારે એવા ટકા છે અને એ રીતે પેાતાના કારભાર ચલાવતા એ શેઠ કેટલેાક સમય વીતાવે છે, કાલાંતરે એ સમય વીતતાં એ શેઠના પૂર્વભવે ઉપાર્જેલાં તથાપ્રકારનાં પુછ્યા પરવાર્યાં એથી તેને વૈભવ સમુદાય ધીરે ધીરે ક્ષીણુ થવા લાગ્યા. એવે અવસરે તેને ચિંતા થઈ કે હવે આ સમયે શું કરવુ ઉચિત છે ? ગૃહસ્થ દ્રવ્ય વગરને છે, નિધન છે, તે કાઇ પ્રકારે દેવ અને ગુરુની પૂજા કરી જીતે નથી, પેાતાના બન્ધુજનાને આદરસત્કાર કરી શકતા નથી તેમ જીણાને પણ મેળવી "Aho Shrutgyanam" Page #114 -------------------------------------------------------------------------- ________________ કે કથારન-કેપ : વિશાહદત્તનું સર્વસ્વ લઈને સહાયનું નાશી છૂટવું. શકતે નથી માટે ઘનનું ઉપાર્જન કરવાની પ્રવૃત્તિ કરવી ઉચિત છે, એમ વિચારીને તે શેઠે ક્યાંકથી ડું પણ ધન પેદા કર્યું અને પછી પોતાના કુટુંબની બરાબર ગોઠવણ કરી અને કેટલુંક કરિયાણું લઈ તે વઈરાગર નામના (કે જ્યાં વજની ખાણ છે તે વાજીકર) દેશ તરફ ધન કમાવા ગયે. કેટલાંક પેજને આગળ ને આગળ ચાલ્યા ગયે. પછી એક સીમાડાના ગામમાં તેણે પડાવ નાખે, ત્યાં તેને જમવાને સમય થતાં તે જે જમવા બેસે છે તે જ તુરત “આ જનને સમય” છે એમ ધારી પિતાના દેવ અને ગુરુને સંભારે છે અને દેવ અને ગુરુના સમરણથીતે વૈરાગ્યને પામેલે આ રીતે વિચાર કરવા લાગે. જે સ્થળે શ્રી જિનેશ્વરનું મંદિર નથી, જ્યાં જિનેશ્વરની અર્ચના થતી નથી, દુષ્કર તપને કરનારા એવા મુનિરાજે જ્યાં વિચરતા નથી, વળી જ્યાં અધિક ગુણવાળા અને પવિત્ર બુદ્ધિવાળા સાધર્મિક જ વસતા નથી તથા જે સ્થળે કયાંય પણ આગમનાં વચન સાંભળવા મળતાં નથી. મારું મન વિવેક વગરનું થયું છે. તે મન વિરુદ્ધ સ્પૃહા કરતું અને ગુણથી જતા પામતું કેમ રહેવા ઈચ્છે છે? આ જાતની વિપરીત પ્રવૃત્તિથી ધનને પેદા કરવાના ઉપાય કરે તે મને લાગે છે કે કેઈ મેટી વિપત્તિને નેતરનારે છે. અહી જે માનનાં મન મહામહથી ઘેરાયેલાં છે તેઓ જ આ પ્રકારની વિરુદ્ધ પ્રવૃત્તિમાં જોડાય. આ હકીક્ત હું બરાબર સમજું છું છતાંય ખૂબીની વાત તો એ છે કે તેને છોડી દેવાનું મન થતું નથી કે મને એમ પણ લાગે છે કે આ જાતની ધર્મને પ્રતિકૂળ પાપમય સામગ્રીને લીધે મને મારા સમક્તિમાં પણ સંદેડ થવાને છે અને જેને પરિણામે હું મારે ધર્મ હારી જ બેસવાને છું. હા ધિક્કાર છે ! મારી અવસ્થાને વિય-પરિપાક થયે જણાય છે. આ પ્રમાણે વિચાર કરતો તે શેડ પિતાની પ્રવૃત્તિથી વિશેષ સંતોષ પામવા લાગે અને પિતાના સહાયક જનોના આગ્રહને લીધે ભજન કરીને તેણે ત્યાં જ નિવાસ કર્યો. બરાબર મધરાત થતાં જ્યારે એ શેઠ ગાઢ નિદ્રામાં સૂતા હતા તે સમયે તેનું સર્વસવ ધનમાલ વગેરે લુંટી લઈ તેના સહાયકો નાસી ગયા. જ્યારે શિયાળાની ઠંડી હવાથી થરથર કંપતે એ શેઠ સવારે જાગે અને પિતાની આજુબાજુ જોયું તે તેના દડામાં કશુંય ન આવ્યું અને વિચારવા લાગ્યું કે મારા દુર સહાયકે મને લૂંટીને કેમ નાશી ગયા ? અહો! મારું ભાગ્ય વિશેષ અવળું થયું છે, કર્મની પરિણતિ વિશેષ પ્રતિકુળ થઈ લાગે છે, મારા પાપમય ઉદ્યોગનું વૃક્ષ આમ એકદમ અકાળે જ કેમ ફળવા લાગ્યું ? ભાગ્યનું બળ ન હોય તે કઈ પ્રકારે એકલા પુરુષાર્થથી જ કશુંય સાધી શકાતું નથી, ભાગ્ય વગરને બધય ઉદ્યોગ કેવળ કાયકકર જ થાય છે માટે હવે શું હું અહીંથી પાછો વળી ઘર ભણી જાઉં? અથવા કેટલાક દિવસે અહીં જ રહી જાઉં ? અથવા આ મારે નબળાઈને "Aho Shrutgyanam" Page #115 -------------------------------------------------------------------------- ________________ વિદ્યર્ડનપુછ્યુ દિવાકરના સ્વવૃત્તાંત • થારના : વિચાર યુક્ત નથી, પુરુષની પ્રવૃત્તિ તે અખંડ પુરુષાર્થથી જ ચાલવી જોઇએ, ભલે ગમે તે થાય, જે કામ શરુ કરેલું છે તેને જ પાર પાડવું જોઇએ. એમ નિશ્ચય કરીને તે અખંડ પ્રયાણા કરતા કરતા વારાગરની નજીક પહોંચ્યા. ત્યાં જઇને બીજાની પેઠે તેણે વઈરાગર–વાની ખાણુને ખેાદાવવાનું કામ ઉપાડયું. અને તે કામ કરતાં તે પેાતાને માત્ર ખાવા પીવાને ખર્ચ જ કાઢી શક્યા, છતાં એ પ્રમાણે પણ તેનું મન પાતે શરુ કરેલા કામમાં લાગ્યું અને એ રીતે દિવસે વીતવા લાગ્યા. જ્યાં વની ખાણુ હતી ત્યાં ખેાઢવાની વિદ્યામાં નિપુણ એવે એક દિવાકર નામને ચેાગી રહેતા હતે તેની સાથે આ વસાહુદત્ત શેઠની સાબત થઈ. એ ચેાગીએ માન આદરસત્કાર અને ખેલવાની મધુર છટાથી શેઠના મનને પેાતાની તરફ સારી રીતે આકછ્યું. એ રીતે શેઠની સાથે ગાઢ સંબધ થતાં એક સમયે એ ચેગીએ શેઠને આદરપૂર્વક આ વાત કરી. એ વિસાહુદત્ત ! આ ખાણ ખેદાવવાનું કામ તારે માટે ભારે ફટકર છે, તેથી તારી આજીવિકા પણ મુશ્કેલીથી ચાલે છે, હમેશા ને હમેશા ખાાવવાની કટ આપનારી પ્રવૃત્તિને તુ સર્વ પ્રકારે છેડી દે, મારી પાસે મારા ગુરુના પ્રસાદે મળેલ એવી એક ધરણીક૫ નામની વિદ્યા છે, તે વિદ્યાવડે જમીનની અંદર શું શું છે તે બધું હું સારી રીતે જાણી શકું છું અને તેથી જ તને આ તારા દુઃખકર ઉદ્યોગ છેડવાની સલાહ આપું છું. તું મ્યાનપૂર્વક સાંભળ. મારી એ ધરણીકલ્પની વિદ્યાથી જાણું છું કે આ સ્થળથી પૂર્વ દિશા તરફના ભાગમાં પશુ અહીંથી ત્રણ કેાશ જેટલુ' દૂર એક ચંડિકા દેવીનું મંદિર છે. તે મંદિરની આગળ એક મોટું નિધાન દટાયેલુ પડયું છે. એ નિધાનમાં પાંચ ક્રોડ સાનૈયા ભરેલા છે. એ નિધાન તારા ઉપયોગમાં આવે તે વધારે ઉચિત છે એમ ધારીને તને આ વાત કહું છું. વિસાદત્ત શેડ એલ્યુઃ એવું મૅટું નિધાન ત્યાં હતું તે અત્યાર સુધી તમે કેમ તેને કાઢી લીધું નહિ ? દિવાકર ચેોગી આયે આ વાત તે ઠીક પૂછી, તા તું નિધાન નહિ કાઢવાનું કારણ હવે સાંભળ. હું ગંગાનદીની આસપાસ આવેલા સરવણ નામના નેસડાને રહેવાસી છું. મારુ પિતાનું નામ જલણુ બ્રાહ્મણ છે અને મારું નામ દિવાકર છે. જ્યારે હું યુવાવસ્થામાં આવ્યા ત્યારે મને અનેક વ્યસને વળગ્યાં. એ વ્યસનોને લીધે મેં મારા પિતાના ઘરમાંથી ઘણું ધન છાનુ ંમાનું ઉપાડી લીધું, તેથી મારા ઉપર મારા પિતા ગુસ્સે થયે! અને મને ઘરમાંથી કાઢી મૂક્રયેટઃ તેથી સ્વચ્છંદપણે ફરતા ફરતા હું સિરિપન્ગય નામના સ્થાને પહોંચ્યું. ત્યાં મેં એક મહામુનિને જોયા, તે ત્યાં એક ઘણી ઊંડી ગુફામાં બેસીને ધ્યાન કરતા હતા અને ધ્યાન કરતાં તેની આંખે, તદ્દન નિસ્જદ રહેતી હતી તથા શરીરની ખીજ પ્રવૃત્તિઓ પણ રાકાયેલી રહેતી હતી. એવા એ મહામુનિને મેં આદરપૂર્વક પ્રણામ કર્યાં, "Aho Shrutgyanam" Page #116 -------------------------------------------------------------------------- ________________ - - - - : યારત્ન-૫ : દિવાકરને વૃત્તાંત. પછી તેને મુખકમલ તરફ અનિમિષ નજરે જોઈ રહેલે હું તેની પાસે બેઠા. થોડીક વારમાં જ તેણે પિતાની આંખો થેડીક ઉઘાડી કરી મને કહ્યું હે વત્સ! કયાંથી આવેલ છે ? પછી મેં તેને મારી બધી હકીકત વિનયપૂર્વક કહી સંભળાવી. તે સાંભળીને મને તે મહામુનિએ નીચે પ્રમાણે જણાવ્યું. જેની એક પણ ઇન્દ્રિય ઉરઈ ખલના અલનની પેઠે અલિત થાય છે એટલે મયદા છોડીને સ્વચ્છ પ્રવર્તે છે તે પાવકસમાન તેજસ્વી માનવ પણ લોકેમાં અનાદર-પરાભવ પામે છે. એક ઇન્દ્રિયની સ્વછંદ પ્રવૃત્તિથી ભારે અનર્થ ઊભો થાય છે તે પછી જેની પાંચ ઇદ્રિ અને છઠું મન પિતાપિતાના વિષયમાં સ્વછંદપણે સજ્જ થઈને પ્રવૃત્તિ કરે છે તેને તો ભારે ભયાનક આપત્તિ આવે જ એમાં શું કહેવાનું ? જે લેકે ભારે પરા કમવાળા છે, વિદ્વાન છે, પ્રસિદ્ધિ પામેલા છે અને ભારે સત્વશાલી છે તેઓ પણ દુદત ઇદ્રિની સ્વચ્છેદ પ્રવૃત્તિથી પરાજય પામીને ચરણને વશ થયેલા છે. આવા લોકો ને બસો નહીં પણ અનંત પ્રાણીઓ છે. જ્યાં ક્ષણે ક્ષણે ભારે સ્વછંદતાથી બધી ઇન્દ્રિયની દુર્વિલાસમાં પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં બીજા કોઈ પ્રતિકૂલતા કરનાર ઉપર કેપ કરે એ જરાપણ એગ્ય જણાતું નથી. એટલે ખરી વાત તે એમ છે કે અહીં કઈ કઈને શત્રુ કે મિત્ર નથી પરંતુ પિતાને આત્મા જે સ્વચ્છ રહેનાર છે તે જ પિતાને શત્રુ છે અને એ જ આપણે આત્મા જે સંયમશીલ પ્રવૃત્તિવાળો હોય છે તે જ આપણે મિત્ર છે. આ રીતે ઉત્તમ સારવાળા મર્યાદિત અને મધુર વચનો બેલનાર મહામુનિની વાણી સાંભળીને મારી વૃત્તિ સંસારના પ્રપંથી તત્કાળ વિમુખ થઈ ગઈ અને ત્યાર પછી હું તે મહામુનિને શિષ્ય થયે. એ રીતે કેટલાંક વર્ષો વીતી ગયાં. મારા વિનયભાવને લીધે હું તે મહામુનિનું હૃદય મારા તરફ સારી રીતે ખેંચી શકે અને તે મહામુનિને મારા તરફ કૃપા બતાવવાને પણ ભાવ છે. હવે બીજે દિવસે તે મુનિએ અન્ય વિદ્યાને ઉપદેશ કર્યો. એટલે જમીનમાં કયાં શું દટાયેલું હોય છે તેને કેમ બરાબર યા નિશાનીથી જાણ લેવું, જમીનની અંદરની વસ્તુઓ જોવા માટે કેવા પ્રકારના અંજને ઉપયોગ કરે વગેરે અન્ય વિદ્યા સંબંધી સવિસ્તર હકીકત કહી સંભળાવી અને પછી તે મુનિએ મને ઉદ્દેશીને વિશેષ રીતે કહ્યું કે આ વિદ્યાને ઉપયોગ તારે પિતે ન કરે અને એ વિવાવડે પિતાની આજીવિકા કે ભેગે ન કરવા, તે જ બીજા અધમીને પણ આ વિદ્યા ન દેખાડવી. તું આ વિદ્યા તારા પિતાના ઉપગમાં લઈશ વા કેઈ અધમીને તેને ઉપએગ કરવા દેખાડીશ તો આ વિદ્યાને અભાગિયાની વિદ્યાની પેઠે નાશ થઈ જશે અને છેવટે તું પણ એ વિદ્યાને ઈ બેસીશ. ગુરુનું આ વચન મેં “તહત્તિ' કરીને સ્વીકાર્યું અને એ રીતે મારી પાસે અન્ય વિદ્યા આવી ગઈ. પછી વખત જતાં એ મહામુનિ તળધર્મ પામ્યા અને પછી હું પણ તેમના ચરણનું સ્મરણ કરતા કરતે આટલે વખત "Aho Shrutgyanam Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૧ લેભ દશાને અંગે વિસાહદત્તની વિવેક બુદ્ધિને થયેલો નાશ. : કથારત્ન-કેષ વિતાવી રહ્યો છું, અત્યારે તારામાં અસાધારણ ગુણને સમૂહ જોઈને હું તારા તરફ પ્રસન્ન થયો છું, અને મારી વિદ્યાને તું ચગ્ય છે એમ સમજી તારા તરફ ઉપકાર કરવાની મારી ભાવના થઈ છે એથી મેં આ નિધાનની ખરેખરી વાત તને કહી સંભળાવી છે, તે હે ભદ્ર! તે જે પહેલા પૂછેલું કે એ નિધાનને હજી સુધી કેમ દટાયેલું રહેવા દીધું છે તેનું આ કારણે તેને કહી સંભળાવ્યું છે. ત્યાર પછી બધા વિકલ્પસંક૯પ તજી દઈને તે વિશાહદત્ત શેઠ આ પ્રમાણે બંલ્યા- હે ભગવન ! તમે કહેલી વાત બરાબર છે માટે હવે તમે તમારી વિદ્યા આપી મારી ઉપર અનુગ્રહ કરે. પછી તે નિધાનની પૂજા કેમ કરવી ? અને તે માટે કઈ કઈ વસ્તુ ઓની જરૂર રહેશે? એ બધી હકીક્ત તે એગીએ પેલા શેઠને કહી. શેઠે પણ ગીની ચિત્તવૃત્તિને બરાબર સમજ્યા વિના એ નિધાનને બધો પૂજાપે તૈયાર કર્યો. ગીની ધૂર્તતા વિશે ઘેડે પણ વિચાર ન કર્યો અને તેને લીધે જે કે ભગી શા શા અનર્થે કરે છે એ વિશે પણ લેશમાત્ર વિચાર ન કર્યો. કહ્યું છે કે આ કૃત્ય છે કે અત્ય છે એ પ્રકારને વિવેક સૂઝાડનારી અને કાર્યના સ્વરૂપને નિશ્ચય બતાવનારી એવી બુદ્ધિ મનમાં ત્યાં સુધી જ ટકી રહે છે કે, જ્યાં સુધી વજીના ઘા સરખે ભયાનક અને જેનું પરિણામ ભારે ભયાનક આવવાનું છે તથા સુખને જે નાશ કરનાર છે એ લેભરૂ૫ મહા મનમાં ઊભું થયું ન હોય. અર્થાત્ માનવિના મનમાં જ્યાં સુધી દુષ્ટ લેભવાસના નથી જાગતી ત્યાંસુધી જ તેનામાં સારાસારને પારખવાની બુદ્ધિ ટકી શકે છે અને લેભવાસના આવતાં જ એની બુદ્ધિ નાશ પામે છે. એ રીતે લેભને વશ થવાથી વિસાહદત્ત શેઠની પણ વિવેકબુદ્ધિ ચાલી ગઈ અને મટી આપત્તિની નજીકમાં જ એ શેઠ નિધાનને દવા માટે જે જે પૂજાપો લેવો જોઈતા હતા તે બધો સાથે લઈને જણાવ્યા પ્રમાણે રાતને વખતે એ ગીની સાથે ચાલી નીક અને ચંડિકાના મંદિરની પાસે પહોંચે. જેનું મનનું વાંછિત હમણાં જ સિદ્ધ થવાનું છે એવા યોગીએ એ શેઠને કહ્યું હે ભદ્ર! બધી સંપત્તિઓ આ કાત્યાયની દેવીની કૃપાથી સિદ્ધ થવાની છે માટે તું એ મંદિરમાંની ભગવતી કાત્યાયનીની પૂજા કર એટલામાં હું આ મંદિરના બારણા પાસે બેસીને મંડળનું પૂજન વગેરે વિધિઓ કરીને આપણે જે કામ હવે સુરતમાં જ કરવાનું છે તે માટે તૈયાર થાઉં છું. જેગીની આ વાત સાંભળીને શેઠને લાગ્યું કે “જેઓ જૈનમાર્ગ પ્રમાણે વર્તે છે તેમને માટે આ દેવીનું પૂજન ઉચિત નથી.” એમ વિચારીને શેઠ વિસાવદત્તે પેલાયેગીને કહ્યું. “હે યેગશાસ્ત્રના "Aho Shrutgyanam Page #118 -------------------------------------------------------------------------- ________________ : કથાને-કોષ : વિશાદાની સમક્તિમાં નિશ્ચળતા. ૮૨ જાણકાર વિચક્ષણ યોગી ! મારે તે એવો નિયમ છે કે અઢાર દેષ રહિત એવા નિરંજન જિન ભગવાન સિવાય બીજા કોઈ અન્ય દેવતાઓને સ્વને પણ વંદન ન કરવું તેમ તેમનું પૂજન વગેરે પણ ન કરવું અર્થાત્ આ કાત્યાયની દેવીને વંદન વગેરે કરવાનું મારે ખપે નહીં. આ નિધાનને લાભ કાત્યાયની દેવીની પૂજાવડે જ મળવાને હેય તે એ લાભ ઉપર વજી પડે અર્થાત્ મારે એ રીતે મારો નિયમ ભાંગીને એ લાભ મેળવવા નથી. હવે પ્રયાસ કરવાથી શું ? હવે આપણે પિતાને સ્થાને જ પાછા ફરીએ. આ વિશે બહુ કહેવાની જરૂર નથી. મારો તે એ નિશ્ચય છે કે જીવિત જતું હોય તે ભલે જાય પણ જિનદેવ અને જૈન સાધુએ સિવાય બીજા કોઈની પૂજા ન કરવી અને બીજા કેઈને વંદન પણું ન કરવું. વળી કહ્યું છે કે–ઉગ્ર-તહણ પવનના ઝપાટાથી આઘાત પામેલા તાડીના ઝાડના પાંદડા ઉપર લાગેલું પાણીનું ટીપું જેવું ચંચળ હોય છે એટલે પડું પડું થઈ રહ્યું હોય છે તેવું જ માનવનું જીવન ચંચળ હોય છે. વીજળીની રેખાને ચમકારે જેવો ક્ષણવાર માટે જ હોય છે તેવું જ શરીરસુખ પણ ક્ષણભંગુર છે. શરતુનાં વાદળાં જેમ લાંબો રામય ટકી શકતા નથી તેમ માનવીની જુવાની પણ વધારે સમય ટકી શકતી નથી. અસુરક્ષિત સ્થળે એટલે પવનને સપાટે લાગે એવે સ્થળે રહેલે દીવે જેમ નાશ પામવાની તૈયારીમાં હોય છે તેમ માનવના પ્રયજનના સંબંધ પણ તેવા જ અસ્થિર છે, અને સંપદાઓ વૈભવ અને યશકીર્તિ એ બધું પણ યુવતી સ્ત્રીના કટાક્ષ જેવું અસ્થિર છે. આ સિવાય બીજું બધું પણ ચાર દહાડાના ચાંદરડા જેવું છે એમ સમજીને એ શેઠ મનમાં વિચારે છે કે મેં જે પ્રતિજ્ઞાને ઘણું લાંબા સમયથી સ્વીકારેલી છે અને જે પ્રતિજ્ઞા મારા આત્માને હિતકર છે તેને નાશ હું કેમ કરું? જે જીવન, પ્રિયજનનો સંબંધ અને વૈભવ લક્ષ્મી કીર્તિ વગેરે હમેશાને માટે સ્થિર હોય તે વળી માનવ પિતાની કુલ પરંપરાને છોડી દે અને ધ્યેયથી વિરુદ્ધની પ્રવૃત્તિ અવશ્ય કરી શકે, પરંતુ એવું નથી એટલે હું આ નાશવંત ધનના લાભ માટે મારી પ્રતિજ્ઞાને કેમ છેડી દઉં? એ પ્રમાણે એ શેઠ બોલતો હતો ત્યારે એ બધી હકીક્ત ત્યાં પાસે જ સૂતેલા - એક ધન નામના મનુષ્ય સાંભળી. એ ધન નામને માનવ પહેલાં એક જૈન મુનિ હતા પરંતુ જૈનશાસનની તેણે ભારે આશાતના કરી હોવાથી ગુરુએ તેને પારાંચિતક પ્રાયશ્ચિત આપેલું હતું એટલે તે પોતાને વેશ બદલીને એ પ્રાયશ્ચિતને માટે આ સ્થળે આવેલું હતું. અહીં તેને વેશ કેવા પ્રકારનો છે તે સ્પષ્ટ કળાતું નહોતું પરંતુ જેન સાધુને વેશ તજી દઈને ગૃહસ્થ જેવા વેશમાં રહેલે તે પિતાના પૂર્વકૃત્યને પશ્ચાત્તાપ કરતો હતો. પેલા શેઠની વાત સાંભળીને તે ધન વિચાર કરવા લાગ્યું કે અહા! અહીં આવેલા આ કોઈ મહાનુભવની પોતાના સમકિતમાં કેવી નિશ્ચળતા છે. વળી ભારે વિપત્તિમાં આવી પડે હેવા છતાં એ મહાનુભાવ પિતાની પ્રતિજ્ઞામાં અને પિતાના ધર્મમાં કે દૃઢ છે! અહે! "Aho Shrutgyanam Page #119 -------------------------------------------------------------------------- ________________ ૩ ધનમુનિનું વિશાહદત્તને બચાવવા આગમન. તેની ખાલવાની પદ્ધતિ પણ કેવી સુંદર અને અભિન્ન સ્વરવાળી છે. આ મહાનુભાવ વિશે વધારે શું કહેવું? એક તે એ વાતને છે કે અમે લાંબા સમય સુધી ચારિત્ર પાળેલું છે છતાં ય અમારા ગુણુસ્થાનમાંથી અમે ભ્રષ્ટ થઇ ગયા છીએ ત્યારે આ મહાનુભાવ ગૃહસ્થ હાવા છતાં અને અત્યારે ભયંકર કષ્ટવાળી અવસ્થામાં સપડાયેલા હાવા છતાં આ રીતે પેાતાના ધર્મમાં દૃઢપણે વર્તીને આ પ્રકારની ભાષા આલી રહ્યો છે, એટલે કયાં આ ધાર્મિક ગૃહસ્થ! ક્યાં ચારિત્રથી ભ્રષ્ટ થયેલા અમે • થારત-રાષ : ખરાખર આ વખતે ક્રોધાવેશમાં આવીને લાલચાળ આંખવાળા પેલા જોગીએ જમરાજની જીભ જેવી લાંબી એવી છરી કાઢીને પેલા શેઠને કહ્યુંઃ રે રે દુરાચારી! સત્ય વગરનું વ્યર્થ મલકણા! અને પરમાર્થ વગરના ! જાણે કે તું જીવનથી નિવેદ પામ્યા હાય તેવુ આલી રહ્યો છે. અરે ! તુ આ પ્રકારે ધમમાં દૃઢ બુદ્ધિવાળા અને નિશ્ચળ સંકલ્પવાળા હતા તે મને શા માટે અનેક વિઘ્ના અને ભયથી વ્યાપ્ત થયેલી તથા ગઢ અંધકારથી કાળી થયેલી મધરાતે મને તકલીફ આપી ! હવે તેા આ તારી પ્રવૃત્તિ સૂતેલા કેસરીસિંહના બચ્ચાને પાટુ મારવા જેવી છે અર્થાત્ આ તારી પ્રવૃત્તિથી તારું મત પાસે આવેલું હોય તેમ જણાય છે, માટે હવે તું તારા ઇષ્ટદેવને સારી લે અને હવે છેલ્લી વાર આ જીવલેાક ફરીવાર સારી રીતે જોઈ લે. હવે તે તારૈ યમના મુખમાં પેસવાના સમય છે. પછી અનવસરે આવી પડેલા યમદંડ જેવુ. ચેગિનું ભયાનક વચન સાંભળીને વિસાહદત્ત શેઠે કહ્યું;-અતિશય લાલન પામેલું અને અતિશય સુરક્ષિત જીવતને નાશ પામતા જો પુણ્ય પરવારી ગયું હોય તેા દેવા પણ બચાવી શકતા નથી. જો પુણ્યની અવિધ આવી ન હાય તે તે જીવિતને તાડી શકાતુ નથી તેથી હું લદ્ર ! કોઈ પણ પ્રકારે નકામા શા માટે કવાદ કરે છે? જેની પ્રતિજ્ઞા અખંડિત, પેાતાના કુલાચાર પણુ જેના અવ્યાબાધ રીતે સચવાયેલા છે, એવા માનવનું મરણ પણ માદય સમાન છે એમ માનું છું. જે વીતરાગનાં ચરણકમળે માટે મારે આ પ્રકારના ધનિશ્ચય અડગ છે એટલે હવે જે કાંઇ થવાનુ હોય તે ભલે થઇ જાય. એ પ્રકારે પેલે શેઠ હજુ ખેલી રહ્યો છે તેટલામાં પેાતાની ઘણી લાંબા સમયની નક્કી કરેલી માનતાને પૂરી કરવા પેલે ચગી કાત્યાયની દેવીની સામે એ શેઠને મારી નાખવા તૈયાર થયા. ખરાખર એ જ વખતે જેનું મન કરુણાના પૂરથી ભરાઈ ગયું છે, જેની પાસે ઉત્તમોત્તમ વિદ્યાએ હાવાથી જેને કોઇ મળી શકતું નથી એવા અને સાધિકા તરફ વત્સલતા દાખવવામાં પૂરા પુરુષાર્થ કરનારા એવા પેલા ધને તુરત જ પાસે આવીને પેલા ચેગીને કહ્યુંઃ રે અધમ ચેગી! તારે! આ પરાક્રમ બતાવવાના આર્ભ અનાય કાય કરવાની ટોચ સમાન છે અર્થાત્ તું આવું અનુચિત કેમ કરી રહ્યો છે? શું. તું એ પણુ "Aho Shrutgyanam" Page #120 -------------------------------------------------------------------------- ________________ : કારત્નકલ : ધનમુનિએ વિશાહદત્તનું કરેલું રક્ષણ અને શેઠે કહેલ કૃતિ. નથી જાણતા કે જેના મનમાં અશરણને શરણ આપનાર એવા જિનેશ્વર ભગવાન રમી રહ્યા છે તેને કદાપિ આવા પ્રકારની ક્ષુદ્ર બાધાઓ લેશ પણ સતાવી શકતી નથી તે છે અસત્ય પ્રતિજ્ઞાવાળા જોગી ! તું વિશ્વાસઘાત કરીને આ મહાનુભાવને અહીં લાવી તેને મારવાને તૈયાર થયું છે પરંતુ તું તારી જાતને તે સુરક્ષિત કર. એમ કહેતાં જ પેલે જેગી થંભી ગયે અને ઉગામેલી છરી પણ તેના હાથમાં એમ ને એમ હઠી રહી અને આ ધને વિદ્યાના પ્રયાગવડે તેના શરીરને નબળું બનાવી દીધું. તે ધને વિસાહદત્ત શેઠની સાથે સંભાષણ કર્યું અને પૂછયું: હે ભદ્ર! જે તને દગો દઈને મારવા પણ તૈયાર થઈ ગયે છે એવા આ દુરાચારી તે જોગીની સેબતથી તને શું લાભ થવાનું હતું ? વિસાહદત્ત બે બે પરમબંધે! એક મારી આજીવિકા તૂટી ગઈ અને તેથી મને ધન પેદા કરવાને લેભ થશે એ કારણથી મારે આને મેલે સંગ કરવો પડે. આમ કહીને શેઠે પિતાને બતાવેલ કાત્યાયનીના મંદિર પાસેના નિધાન અને તેના પૂજાપા વગેરેની જોગીએ કહેલી બધી હકીકત કહી સંભળાવી. હવે જોગી દિવાકરની અસત્યતા પ્રગટ કરવા માટે તે ધને તેને કહ્યું- હે બંધુ! આ તે શું આરંભળ્યું છે? જોગી પણ તેનું અધિક મહાસ્ય જાણીને તેનાથી દબાઈ ગયેલા જે થઈને ધનને ખરી હકીકત કહેવા લાગ્યુંહે ભગવંત! ખરી વાત તમે સાંભળે. મેં ઘણા લાંબા સમય પહેલાં આ કાત્યાયની દેવીને એક માનવને ભેગ આપવાની માનતા કરેલી હતી અને લાભ મળતાં મેં છળકપટ કરીને આ મૂઢ વાણિયાને ભેળવી અહીં આયે અને તેને ભેગ આપવાની તૈયારી કરી અને પછી બાકીની હકીકત તો તારી નજરેનજર જ થઈ છે એટલે તેને તું જાણે છે. એમ કહીને તે જોગીએ આ પોતાના અપરાધની આ વખતે માફી માગી અને કહ્યું કે હું પણ તમારે કૃપાપાત્ર છું એટલે બધી રીતે તમે મારા ઉપર પ્રસાદ કરે અને મને મારે સ્થાને જવાની રજા આપ. પછી “હવે તું કઈ દિવસ ફરીને આ રીતે હિંસા ન કરજે” એમ કહીને એ જોગીને તેને સ્થાને જવાની રજા આપી એટલે તે પિતાને સ્થાનકે ગયે. પછી ધને વિસાહદત્ત શેઠને પૂછયું તું કયાંથી આવેલ છે? કયાં જવું છે? અને તને જૈનધર્મની પ્રાપ્તિ કયાંથી થઈ? વિસાહદત્ત બે શ્રી સાગરચંદસૂરિજી પાસેથી મને જૈન ધર્મની પ્રાપ્તિ થઈ છે. કૌસંબી નગરીથી હું આવેલ છું અને હવે તે કયાંય જવાનું નથી પરંતુ નિર્વાહ ચલાવવા માટે અહીં જ રહીને કેટલાંક વજીરને મેળવવા પ્રયાસ કરવાને છે. પછી ધન બે હે ભદ્ર! તું એ રો મેળવવા ઈચ્છે છે તે જ રત્નના ગુણદોષ વિશે કશું ય જાણે છે ખરો? વિસાહદત્ત બે કૃપા કરીને તમે એ રત્નના ગુણદોષના સ્વરૂપ વિશે મને જણાવે. ધન બે તું બરાબર સવસ્થ થઈને સાંભળ. "Aho Shrutgyanam Page #121 -------------------------------------------------------------------------- ________________ ધને કહેલ વજીરનનું સ્વરૂપ. • કપાત-કાય આ લેકમાં ક્યાંય પરમાણુ જેવડું નાનુ` વરત્ન પણ સ્વચ્છ મળતું હાય, વળી તે વજનમાં હલકુ હાય, વર્ષે કરીને ગુણવાળુ હોય, એનાં બધાં પાસાં સારી રીતે સરખાં હોય, તેમાં રેખા-લીટા, ટપકા, બીજી કોઈ એખ, કાકપદનું નિશાન અને નારુ વગેરે દ્વેષ ન હોય અને એવા વજ્રરત્નની ધાર-અણી—તીક્ષ્ણ હાય તે નક્કી સમજવુ કે એ વરત્તમાં દેવને વાસ છે. જે વજ્રરત્નની એક પણ ટોચ વિચલિત હાય, નાની મોટી હાય, ખરી ગયેલી હાય, તે ભલે ગુણવાળું હોય પણુ દોષના ઇચ્છુકે તેવા વારતને ઘરમાં ન રાખવુ જોઇએ. જે વરત્ન તેના કોઈ એક ભાગમાં ચેખાના સમૂહ જેવ ભાસ ન કરાવતુ' હેય અથવા તેના કોઈ એક ભાગમાં રાતાં રાતાં ટપકાં ન હોય કે રાતાં રાતાં ટપકાવાળું ચિહ્ન ન હોય તેને પહેરનારા માનવ મરવા ઇચ્છતા હાય તાપ શીઘ્ર મરી શકતા નથી. છએ ખૂણામાં શુદ્ધિવાળુ, તિળ, તીક્ષ્ણ ધારવાળું, વણુ વાળુ, હલકાં પાસાંવાળું, દોષ વગરનું અને ઇંદ્ર ધનુષ્યની પેઠે પેાતાના કરણેાના પ્રસારથી આકાશને ઝળહળતું કરનારૂં' એવુ' વરત્ન જગતમાં સુલભ નથી. એવું વારત્ન પાસે હાય તે સર્પ, અગ્નિ, ઝેર, વ્યાધિ, ચાર અને પાણીનાં ભય દૂરથી જ અટકી જાય છે, તથા એવાં વારત્નો અને આપનારાં નીવડે છે. જે વામાં એક પશુ દેષ ન હોય અને વજનમાં વીશ ચેાખાભાર હોય તેા મણુશાસ્ત્રને જાણનારા ઝવેરીઓ કહે છે કે, એવા વજારત્નની પ્રથમ કિંમત જ એ લાખ રૂપિયા ઉપજે છે. ૫ : : એ પ્રમાણે વજ્રરત્નનુ' સ્વરૂપ બરાબર સમજી લઇ પછી સૂર્ય ઊગ્યા ત્યારે પેલા ધનને આચારવિસાહદત્ત શેઠના લેવામાં આવ્યા એટલે શેઠે પગે પડીને કહ્યું : હે મહાનુભાવ ! કોઇ પણ કેપ ન કરે! તે તમે મારા · પરમપકારી છે.’એમ ધારીને તમને કાંઇક પૂછવાના અભિલાષ મારા મનમાં થાય છે, ધન એલ્યે જે કાંઈ પૂછવુ હોય તે તું નિરાંતે પૂછી શકે છે. વિસાદત્ત બક્ષે તમારા શરીરને ધાટ કોઈ સારા શ્રમણ્ જેવા જણાય છે તે તમે મને કૃપા કરીને કહેા કે સારા શ્રમણુ જેવા તમારે દેખાવ છતાં તમારું રોહરણ કયાં છે ? ઉપધિ વગેરે શ્રમણનાં બીજા ઉપકરણા તમારી પાસે કેમ નથી ? શ્રમણના વેશ જેવા તમારે વેશ કેમ નથી ? આ સાંભળીને ધન ખેલ્યા : તે ઠીક પૂછ્યું: હું ધન નામને સાધુ છું. મેં અનુચિત વચનેાવર્ડ શ્રી જિનશાસનની આશાતના કરેલી છે અને તેથી મને ગુરુએ પારાંચિતક પ્રાયશ્ચિત્ત આપેલુ છે, એ પ્રાયશ્ચિત્તવાળા, શુદ્ધ સાધુને વેશ ન રાખી શકે; માટે હું આ રીતે રહું છું અને એ પ્રાયશ્ચિત્તને દંડ. સેગવી રહ્યો છું. એમ સાંભળીને વિસ્મય પામેàા વિસાહઇત્ત વિચાર કરવા લાગ્યા : અહે ! દરીયા પણ પાતાની શી રીતે માજા મૂકે? શરઋતુના પ્રચંડ સૂર્યમાંથી પણ કદી અંધકારના પ્રસાર થાય ? આ સાધુની પરિસ્થિતિ તે આવી જણાય "Aho Shrutgyanam" Page #122 -------------------------------------------------------------------------- ________________ • શારત-ભાષ : ધનમુનિનું શેઠના નગરે આગમન અને વિશાદત્તના પુનઃ મેળાપ. છે. તે આવે ઉત્તમ પ્રકારના સાધુ છે છતાં પણ પેાતાનાં વચનાવડે શ્રીજિનશાસનની આશાતનાનું કલંક તેમને માથે ચાટેલુ છે, અથવા કમલૈંના બળ સાથે કેળુ પ્રતિમણૂ થઇ શકે છે ? એમ વિચાર કર્યાં પછી શેડ બેલ્યા મારે યોગ્ય હાય એવી કોઇપણું પ્રકારની આજ્ઞા ક્રમાા, ધન એલ્યે હું ભદ્ર! મેં જેવા ઉપકાર કર્યાં છે તેવા જ પ્રકારનું મારે માટે કોઈ ધર્મકાર્ય તારે માથે આવી પડે ! તે વખતે ખરાખર ખલે આપજે. ઠીક એમ કહીને વિસાહદત્ત શેઠ જ્યાંથી આવ્યે હતેા ત્યાં પાછે ચાલ્યા ગયે.. પહેલાંની જ પેઠે વજની ખાણુ ખોદવા તેમજ ખાદાવવા લાગ્યું. ૮૬ આ તરફ પેલા ધનનું પ્રાયશ્ચિત્ત પૂરું ભાગવાઇ ગયું એટલે તે પેાતાના ગુરુ પાસે ગયે અને ત્યાં તેણે ફરીવાર સાધુધને સ્વીકાર્યું, હવે પેલે વિસાહદત્ત શેઠ વની ખાણુ ખાવે છે ત્યાં તેને તેના પુણ્યના પ્રભાવથી એ એવાં ઉત્તમ વારને મળ્યાં કે જેનાં ગુણે પૂર્વક્તિ લેાકેામાં વધુ વેલાં છે એવા હતા અને એવાં ઉત્તમ વારત્ના લઈને તે શેઠ પેાતાને નગરે ગયા. પોતાના નગરમાં આવીને એ શેઠે એ અને વારત્ને વેચી નાખ્યાં અને તેથી તેને ઘણું ધન મળ્યું, ધન મળવાથી તે નવાં નવાં અપૂર્વ જિનમંદિ ચણાવવા લાગ્યા. તેમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવવા લાગ્યા, જુદાં જુદાં વિશિષ્ટ તીર્થાંની યાત્રાએ જવા લાગ્યા તથા તીર્થંકર ભગવાનની પૂજાએ રચાવવા લાગ્યો અને એવાં બીજા અનેક ધર્મ કાર્યોમાં તે પેાતાને મળેલા ધનનો ઉપયોગ કરવા લાગ્યું.. હવે કોઈ એક દિવસે તે ધન નામના સાધુ મુનિરાજ ઘણા મુનિએના મોટા પરિવાર સાથે વિહાર કરતા તે નગરમાં આવી પહોંચ્યા. તેને વંદન કરવા નાગરિક લેાકેા આવ્યા, તે સાધુ મુનિરાજે આવેલા લેકાને ધર્મના ઉપદેશ કર્યાં. તે ઉપદેશ સાંભળીને ઘણા લેક પ્રતિબંધ પામ્યા. પેલા વિશાહદત્ત શેઠે પોતાના નગરમાં આવેલા તે ધન મુનિને આળખ્યા અને તેને વિશેષ હષ થયા તથા એ, તે મુનિને આદર સાથે પ્રણામ કરીને વિનતિ કરવા લાગ્યા. હે ભગવંત ! તમે મને ઓળખે છે ? જેને કરુણારસથી ભરેલા એવા તમે એક વાર મૃત્યુના મુખમાંથી બચાવી લીધા હતા તે જ હું વિશાહદત્ત શેડ છું. ‘આ વાણિયા જૈન ધર્મ પાળે છે એટલું જ જાણીને તમે મારી તરફ જે વાત્સલ્યભાવ બતાવે છે તેથી તમે તમારા એકલાના આત્મા ઉદ્ધર્યાં છે એમ નથી પણુ સાથે આ સ’સારપ કૂપમાં પડેલા એવા મારા પણુ ઉદ્ધાર કરેલા છે. જે પ્રવચનમાં તમારી જેવા મુનિસિ વિહરે છે તેવુ’ પરવાદીરૂપ હાથીઓને દબાવવામાં સમર્થ એવું શ્રી જિનશાસન કેમ ન દીપી નીકળે ? વળી, હે મુનિરાજ ! જે વખતે હું કાળના જડબામાં ફસાયેલા હતા તે "Aho Shrutgyanam" Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૭. વિશારદત્તને સંયમને અભિલાપ. : કથાન–છેષ : વખતે તમે મારી રક્ષા ન કરી હતી તે હું આર્તધ્યાનને લીધે મરણ પામીને કઈ દુર્ગતિમાં જાત ? હે મુનિરાજ ! આજે મારે સેનાને સૂરજ ઊગે છે અને આજને આ સમય મારે સારુ વિશેષ સુખરૂપ છે, કારણ કે કલ્પવૃક્ષથી પણ ચડિયાતા એવા તમારું મને દર્શન થયું છે, તે કૃપા કરીને મને આપ જે ગ્ય લાગે તે આજ્ઞા ફરમાવી શકો છો અને તે પ્રમાણે કરવા હું તૈયાર છું. હું માનું છું કે ખરેખર મારો પુણ્યનો મેટે ઉદય છે જેથી આપ અહીં મારા નગરમાં પધાર્યા છે. મુનિરાજ બેલ્યા: હે ભદ્ર! તને હું બીજું તે શું કહું? પરંતુ તું એક વાતને બરાબર ખ્યાલ કરજે કે આ સંસારમાં જૈન ધર્મ સિવાય બીજું કેઈ એવું ઉત્તમ સાધન નથી કે જે આપણાં મનવાંછિતની સિદ્ધિ કરી શકે, તે હવે આમ ને આમ ઉત્તરોત્તર શુભ કાર્યો કરતે તું હમેશાં એમાં જ પ્રયત્ન કરતે રહેજે અને જેઓ વિવેકયુક્ત ચિત્તવાળા છે તેઓને તો એ શુભ પ્રયત્ન જ કરે ઘટિત છે. તું એમ કરીશ અને વળી સર્વ સંગને પરિત્યાગ કરી એકાગ્રભાવે શ્રી જિનધર્મની જ નિરંતર સાધના કરતો રહીશ તે હું માનીશ કે મેં તારા તરફ બતાવેલા વાત્સલ્યને બદલો પણ વળી જશે. આપનું અનુશાસન ઈચ્છીએ છીએ” એમ કહીને એ શેઠે મુનિરાજને પોતાના બને હાથ મસ્તક ઉપર મૂકીને વંદન કર્યું અને તેમનું વચન સ્વીકારીને એ વિસાહદત્ત શેઠ પિતાને ઘેર ગયે. પછી એ શેઠે પિતાના આખા કુટુંબને પિતાની પાસે બે લાવ્યું અને “પિતે કેવી રીતે મૃત્યુના મેંમાં ફસાઈ પડેલે અને આ મુનિરાજે પિતાને શી રીતે બચા? ” વગેરે હકીકત જે ઘણા વખત પહેલાં થઈ ગઈ હતી તે બધી કુટુંબને સંભળાવી અને હવે પિતાને આ મુનિરાજ પાસે સંયમ લેવાને અભિલાષ થયેલ છે એ વાત પણ નિવેદન કરી. આ હકીકત સાંભળીને અને આપણે બધાને આ આપણું વડિલને વિયોગ થશે એવા વિચારથી ભારે દુઃખ થયું અને એથી સમસ્ત કુટુંબની આંખો આંસુઓથી ભીંજાઈ ગઈ, અને આંસુ ભર્યો મેઢે એ કુટુંબ આ શેઠને કહેવા લાગ્યું: હે દેવાનુપ્રિય ! આવી વાત સાંભળવી ગમતી નથી તે પછી એ માટે સંમતિ તે શી રીતે આપી શકાય ? તમારા સિવાય અમારી રક્ષા કેણ કરશે? અથવા તમારા સિવાય અમારી બીજી કઈ આંખો છે ? વિસાહદત્ત બેઃ તમે આવું વિવેકવગરનું શા માટે બેલો છે? શું તમે એ વાત નથી જાણતા કે હવે મારું મેત ઘણું પાસે આવ્યું છે, મારા આખા શરીર ઉપર જરાએ-અવસ્થાએ-ઘેરો ઘાલ્યો છે, મારી બધી ઇઢિયે એવી શિથિલ થઈ ગઈ છે કે તેઓ હવે પિતા પોતાનું કામ પણ કરી શકતી નથી. આવી સ્થિતિમાં એટલે જેની પાછળ ઘણું ઘણા શત્રુઓ પડ્યા હોય અને તે આગળ ને આગળ જ્યારે નાસતો હોય તેને રેકી "Aho Shrutgyanam Page #124 -------------------------------------------------------------------------- ________________ : યાર-ન-કેર : વાસદગુરુની મહત્તા. રાખવો એ શું સારું કહેવાય ? વળી, જે, ભયંકર આગની જવાલાઓમાં ભડભડ બળતા ઘરમાંથી બાર નીકળવા પ્રયત્ન કરતો હોય તેને ઘરમાં જ પૂરી રાખવે એ શું ગ્ય ગણાય? એવી જ રીતે જેમને સંયમ લેવાને અભિલાષ થયેલ છે, તેમાંથી મને લપસાવી પાડે એ સર્વ પ્રકારે અયોગ્ય છે. વળી, એમ કરવાથી તમારું કાંઈ પણ શ્રેય થાય એમ હું માનતો નથી; ઉલટું ધર્મપ્રવૃત્તિમાં વિધ્ર નાખવાથી તમને કેવળ અધર્મ જ થવાને, માટે મારું વચન માને, તમારા આત્માને સમજાવે અને પાછળથી પણ એટલે મારા મર્યા પછી પણ તમારા અને મારે વિયેગ થવાને છે અને તેનું દુઃખ તમારે માથે પડવાનું જ છે એમાં શંકા નથી. જો તમે વિયેગના દુઃખથી ખરેખર ભયભીત થયા છે તે મારી સાથે જ સંયમને સ્વીકાર કરે. જ્યાં આરંભમાં તે રસ જણાય છે, પરંતુ પરિણામે ભારે ભયાનક દુઃખને સમૂડ આવી પડે છે, એવી આ ગૃહસ્થ જેવી પ્રપંચ દશામાં રહેવાથી શું ફાયદે? શેઠની વાત સાંભળીને તેનું આખું કુટુંબ હર્ષ પામ્યું અને “તમે ઠીક કહ્યું છે અને અમે પણ એમ જ કરીએ” એ રીતે આખા કુટુંબે શેઠની વાતને ટેકે આપે. પછી તરતજ એ વિસાહદત્ત શેઠ સાથે તેના આખાય કુટુંબે પેલા ધન મુનિરાજ પાસે સર્વવિરતિના વ્રતને લીધું અને પરિણામે એ બધા સુગતિના પાત્ર બન્યા. આ પ્રકારે વાત્સલ્યને ગુણ કેળવવાથી એ વિસાહદત્ત શેઠ ઘણે જ ગુણ પામે અને તેથી તેનું આખુંય કુટુંબ પણ મોટા લાભને પામ્યું, માટે વાત્સલ્યને ગુણ ભારે અસાધારણ છે, તેની તોલે આવે એ બીજે ક્યો ગુણ છે ? વળી, એક વાત્સલ્યના ગુણથી પિલે ધન મુનિરાજ પણ સંયમનને, કીર્તિને સુગતિના લાભને અને છેવટે ક્ષાયિક સમકિતની ઉત્તમ શ્રેણીએ ચડી ઉત્તમ સ્થિતિને પામ્યા. વળી, આ સંસારમાં વસતે માનવવર્ગ કેઈ પણ સત્કાર્ય કરવા જતાં એ જરાક પણ કલેશ પામે છે તે, એ સત્કાર્યના માર્ગને છોડી દે છે અને હતાશ થઈ જાય છે. અને એને પરિણામે તે લાંબા સમયથી ચાલી આવતી દાનની પરંપરા, તપનું આચરણ ધ્યાનને વિધિ તથા આગમનું સ્મરણ એ બધાં ડાં કાર્યોથી વિમુખ થાય છે, અને એને પરિણામે એ હતાશ થયેલ માનવ જન્મ, આધિ, ઉપાધિ અને મૃત્યુના ચપળ તરંગવાળા ભવસાગરમાં ભાંગીને વિંટળાઈ ગયેલ વહાણની જેમ લાંબા કાળ સુધી પડ્યો રહે છે અને મિથ્યાત્વરૂપ ભયાનક જળચરે તેવા માનવને ઠેલી ખાય છે. એવી રીતે વિપત્તિમાં ફસાયેલા માનવ ઉપર અનુગ્રહ કરીને અને તેના તરફ સાધર્મિક ભાઈ જેવી એકતામય બુદ્ધિ રાખીને જે કેઈ તેને સમજાવે-સાચો માર્ગ દેખાડે તેના કરતાં બીજે વળી કેણુ ચડિયાતે પરોપકારી "Aho Shrutgyanam Page #125 -------------------------------------------------------------------------- ________________ - - - - વાત્સલ્યની મહત્તા. કથાન-કેપ 3 થઈ શકે? માતા થઈ શકે વા મનવાંછિત સાધી આપનારે થઈ શકે ? કલ્યાણના ભંડારની ઇરછા રાખનાર એ કેણુ મહાસત્વશાલી માનવ હોય કે જે વાત્સલ્ય પ્રાપ્ત કરીને જેનાં પરિણામે ઘણું જ સુંદર છે એવા સદ્ધર્મરૂપ પાણીને મેળવવા ન આદરવંત થાય ? અથાત્ બીજા ઉત્તમ સંત માનવ તરફથી વાત્સલ્યભાવ મળતાં જ માનવ માત્ર એ સંતના માર્ગને અનુસરે છે. એ પ્રમાણે કથાનકેપમાં સભ્યફાવના વિચારને પ્રસંગ સાતમા વાત્સલ ગુણ વિશે ધનની કથા સમાપ્ત થઇ. "Aho Shrutgyanam" Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવના સંબંધે અચલનું કથાનક. કથાનક ૯ મું U > દર્શનનું એટલે સમકિતનું વર્ષ આગળ બતાવેલું છે તે દર્શન પણ પ્રભાવનાશિક છે દ્વારા પ્રભાવિત થાય તે મેક્ષનું સુખ સુગમતાથી સારી રીતે મેળવી શકાય * છે માટે અહીં પ્રભાવનાનું સ્વરૂપ કહી બતાવું છું. સમય ખરાબ હોય એટલે સંતાપ આપે એવો હોય અને ધર્મના માર્ગને ઉછુંબલ એવા લુચ્ચા લેકે એ કવિતા કર્યો હોય એવી પરિસ્થિતિમાં તીર્થની પ્રભાવન ન કરવામાં આવે તે ધર્મની વાંછા મળી પડી જાય છે અર્થાત્ ચમત્કાર વિના કેઈ નમસ્કાર કરતું નથી. જે વડે બધા લેકે આક ય તેમજ ચમત્કાર પામે એવી પ્રબલ પ્રભાવના તે દેવે જ કરી શકે છે, પરંતુ દે વિષયાસક્ત હોવાથી મેટે ભાગે પ્રભાવના તરફ પ્રમાદી-કાળજી વિનાના હોય છે અને એવી મટી પ્રભાવના બીજા કેદ કરી શકે એવા નથી હોતા માટે પ્રભાવના કરનારાઓના (અતિશય) વગેરે ભેદ કર્યા છે અને તે ભેદને આ નીચેની ગાથામાં જણાવેલા છે. ૧. અતિશયવાળે પુરુષ. ૨ ઋદ્ધિવાળે પુરુષ. ૩ ધર્મકથા કહેનારા-વ્યાખ્યાતા. ૪ વાદીવાદકળામાં કુશળ પુરુષ. ૫ આચાર્ય. ૬ ભારે તપસ્વી. ૭ નિમિત્તશાસ્ત્રને નિપુણ રીતે જાણનાર. ૮ વિદ્યાસિદ્ધ પુરુષ-આ આઠ પ્રકારના સમર્થ પુરુષ અને જે બીજા પુરુષે રાજમાન્ય હોય વા સમુદાયમાન્ય હોય તેવા પુરુષે પણ તીર્થને પ્રભાવ વધારી શકે છે. આ ઉપરાંત જેઓએ આકરું તપ તપીને પિતાના આચાર તથા શીલને પવિત્ર અને નિષ્કલંક રાખેલ છે એવી સતી સુભદ્રા જેવી વ્યક્તિઓ પણ ભગવાનના તીર્થને પ્રભાવ વધારનારી છે તેમ શાસ્ત્રકાર બેલે છે. જે વડે પ્રભાવના થાય એટલે જે ઉપાય દ્વારા ભગવાનના ધર્મને મહિમા વધે તે ઉપાય સદોષ છે કે નિર્દોષ છે એ વિશે અહીં વિચાર કરવાને પણ નથી એમ શાસ્ત્રકારે કહે છે, કારણ કે આ પ્રભાવના કરવાનું કામ સંયમધારી સાધુ, સાધ્વી અને સંયમ–પંચમહાત-વગરનાં શ્રાવક-શ્રાવિશ્વ એ બધાને માથે એક સરખું મૂકાયેલું છે. તેથી શૃંગ-શિંગડું વગાડીને સૂચવાતા કામ માટે અર્થાત્ જ્યારે પણ ધર્મના કે સંઘના કામની હાકલ પડે ત્યારે સાધુએ પિતાની લબ્ધિ શકિતને પ્રભાવ બતાવીને ચક્રવર્તી રાજાને પણ ચૂરેચૂરા કરી નાખવા ઘટે અને કેઈ એમ ન કહે તો તે અનંત સંસારી છે એમ જણવું, વધારે શું કહેવું? સાધુ-સાધ્વીઓને અને ચૈને જે વિરોધી હેય વા તેમને અવર્ણવાદ કરતે હેય-નિંદા કરતો હોય તથા જે શ્રી જિનપ્રવચનને વિરોધી હોય વા તેને અવર્ણવાદનિંદા કરતો હોય તેને પોતાની બધી શક્તિ-સત્તા વાપરીને અટકાવવું જોઇએ. શાસ્ત્રદ્વારા એમ સંભળાય છે કે-એક નમુચિ નામને કે રાજમંત્રી સાધુસંધાને વિરોધી હતા. તેને "Aho Shrutgyanam" Page #127 -------------------------------------------------------------------------- ________________ કા સુપ્ત ચેર સબંધી મહાજનની ફરિયાદ શ્રી વિષ્ણુકુમાર નામના મુનિએ પેાતાના અચળ ચરણુ--પગના એક જ અટકાવડે લવણુસમુદ્રને કાંઠે ફેંકી દીધા હતા, જેમ કેાઇની આંગળીએ સપે ડંખ માર્યો ય તે તેનું જીવન ટકાવી રાખવા એ ડંખેલ આંગળી કાપી નાખવી જરૂરી જ છે તેમ વિશેષ ગુણની સિદ્ધિ માટે થેલા દોષ પક્ષુ કરવા પડે તે કરવા એમ કહેવુ છે, તેથી જે માનવ, રાગ અને દ્વેષને તજીને શ્રી જિનશાસનની પ્રભાવના કરે છે તે અચલની પેઠે તીથ કર નામગાત્રનું ખરેખર ઉપાર્જન કરે છે. એ અચળની વાત આ પ્રમાણે છે— • થારન કાપ : કેમ જાણે પુરુષરાની ખાણુ જેવું હોય, સવ વિદ્યાસ્થાનેની ભૂમિ જેવું હાય, લક્ષ્મીના વર જેવુ હાય, આશ્ચર્યકારક અનાવાનું ‘ ઉત્પત્તિસ્થાન ’--પેદાશભૂમિ જેવુ હોય એવું નિવ્વયપુર નામે નગર છે. ત્યાં રાજા રામચંદ્ર રાજ્ય કરતા હેાવાથી તેના ખાહુબળવડે એ નગર ઉપર નજર કરનારા, બધા શત્રુએ હણાઇ ગયા તેથી એ નગર નિર્ભય છે. ત્યાં એક અચલ નામને સહસયાધી-હજારા સાથે પણ પોતે એકલા યુદ્ધ કરી શકે તેવા વીર પુરુષ વસે છે. એના ઉપર રાજાના ચારે હાથ છે તેથી તે પોતાના પરાક્રમની પાસે બીજા કોઈ પશુ લેાકનું: પરાક્રમ તુચ્છકારી કાઢતા સ્વચ્છ દપણે વર્તે છે. એક દિવસે જ્યારે રાજા રામચંદ્ર સભામાં બેઠેલા હતા ત્યારે તેની પાસે આવીને મહાજને નીચે પ્રમાણે વિનંતી કરી હે દેવ ! ક્યાંય ચારનું પગલું દેખાતુ નથી, તેને જવાનું કે આવવાનું નિશાન પણ ક્યાંય જણાતું નથી, ક્યાંય ખાતર પણ પડતુ નથી અને ક્યાંય તેને અવરજવર થતા હોય એવુ કળાતુ નથી, તે પણ આખુય નગર શીવ્રતાથી લુંટાઈ ગયેલુ છે એમ મહાજન કહે છે. અહીં ધન, ઝર, ઝવેરાત વગેરે કેઇ ન લઇ શકે તેમ ગુપ્તતાથી મૂક્યું છે, છતાં લૂંટનારા કેમ ત્રણે પાતાનુ મૂકેલું લેતા હોય એ રીતે સહેલાઇથી નગરને લૂટી રહ્યો છે. પેાતે મૂકેલી વસ્તુ ઉપરથી ઘરના સ્વામી તે આજે પણ ખરેખર દેખાડી શકાય એમ છે, પરંતુ હું રાજા ! ચારને તે થાડા પણુ દેખાડી શકાતે નથી તેમ શેાધી શકાતે પણ નથી. નગરની લૂટ શ્વેતાં એમ અટકળ થાય છે કે નગરને લુટારા કોઈ આકષણવિદ્યામાં વિશેષ કુશળ હાવે! જોઈએ અથવા તે કઇ સિદ્ધપુરુષ હોવા જોઇએ અથવા તે કેાઈ અંજસિદ્ધ હવે જોઈએ. અંજસિદ્ધ એટલે વિશેષ પ્રકારનું જન આંખમાં નાખવાથી આખા માણુસ જ અદૃશ્ય થઈ જાય એવી શક્તિ ધરાવનાર કઈ વ્યક્તિ. મહાજન કહે છે કે.એ ચાર બાબત અમને ભારે વિસ્મય થાય છે. એ પ્રમાણે એ ચારનું ખાસ નામ જાણવુ પણ ફુલભ છે એમ અમે જાણીએ છીએ તેા પછી જેનું રૂપ દેખાતુ નથી એવા એ ચાર છે તેના કે કડવે એ તા અને જ શી રીતે ? "Aho Shrutgyanam" Page #128 -------------------------------------------------------------------------- ________________ * કયારત્ન-કાલ : ચેરને પકડવા માટે અચલની પ્રતિજ્ઞા. મહાજનની આ વાત સાંભળીને રાજાને વિશેષ ક્રોધ ચડ્યો અને તેથી તેની અખેના પૂણ લાલચેળ થઈ જવાથી જાણે કે એ ભવનભાગ ઉપર (જ્યાં રાજા બેઠેલે છે તેની આસપાસના ભાગ ઉપર) રાતા કરેણના ફૂલે ન વેરાયાં હોય એવું ભાસ થયે, અને એ રીતે ગુસ્સે થયેલે રાજા રામચંદ્ર એમ કહેવા લાગ્યું. અહો! નગરમાં આટલી બધી અવ્યવસ્થા થઈ ગઈ છતાં મને આટલા બધા દિવસે વ્યતીત થઈ ગયા પછી આટલું બધું મિડું શા માટે કહેવામાં આવ્યું ? શું મે કદી પણ તમારા મહાજનનાં વચનથી કશું પ્રતિકૂળ કર્યું છે ખરું? અથવા પ્રજાના કામકાજમાં હું સારી રીતે નથી વર્તે એમ બન્યું છે? અથવા અનીતિ કરનાર માણસ તરફ મેં કદી બેદરકારી બતાવી છે ખરી? જેથી મને નગરની લૂંટની હકિત કહેવામાં આટલી બધી બેદરકારી થઈ? મહાજને કહ્યું. હે દેવ! તમે શા માટે એવી બેટી શંકા મનમાં આણે છે? તમારા માટે સ્વપ્નમાં પશુ અમારે કશી તેવી ફરિયાદ કરવાનું કશું રસ્થાન જ નથી. આ તે અમે ચાર વિશે ઘણું ઘણું શોધ ચલાવી છતાં તેનું સ્વરૂપ જાણવામાં ન આવ્યું ત્યારે અમને થયું કે હવે એ બાબત આપને કહીને કેવળ સંતાપ કરવા જેવું થશે અને એમ કરવાથી લાભ પણ શું? તેથી જ આપની પાસે એ વાત ન પહોંચાડી, પરંતુ એ જ્યારે અસહ્ય પરિસ્થિતિમાં આવી પડી અને હવે તે એ સહી શકાય એવું પણ ન રહ્યું ત્યારે જ આપની પાસે આવીને એ બાબત વિનંતી કરી.” હવે એ ચારને કોણ પકડી શકશે? એમ વિચારીને રાજાએ સભામાં બેઠેલા સુભટે, સામત વગેરે તરફ નજર નાખી. સામ, દંડનાયકે, સેનાપતિઓ, અંગરક્ષકો અને સુભટ વગેરે સામે રાજાએ નજર કરી છતાં જ્યારે એમાંનાં કેઈએ પણ કશું જ ન કહ્યું ત્યારે ઉભા થઈને પિલા અચલે રાજાને વિનંતી કરીઃ હે દેવી! તમે પ્રસન્ન થઈને મને આજ્ઞા કરે, મારે માટે આ કેટલુંક કહેવાય? અર્થાત્ મારે સારુ આ કામ વિશેષ કઠણ નથી. વળી આ પ્રસંગ તે પુણ્યને લીધે કેઈક જ વાર સાંપડે છે. તેણે એમ કહ્યા પછી રાજાએ તેને પાનનું બીડું આપ્યું અને કહ્યું કે-હે ભદ્ર! તું એવો પ્રયાસ કર જેથી એ ચેર જલદી જ પકડાઈ જાય. પછી અચલે રાજાને જણાવ્યું કે આજથી પખવાડિયાના છેલ્લા દહાડા સુધીમાં ચેરને ન પકડી શકું તે હું આગમાં પેસીને બળી મરું. એવી પિતાની નિશ્ચલ પ્રતિજ્ઞા જણાવીને તે અચલ રાજભવનમાંથી બહાર નીકળે. પછી ચેરની શોધ કરવા માટે એ, તરભેટાઓમાં, કે માં, સભાઓમાં, આશ્રમમાં અને દેવભવનમાં વગેરેમાં ભમવા લાગ્યું, અને તેણે સર્વ સ્થાનમાં પોતાના વિશ્વાસુ માણસને છુપી રીતે અને જાહેર રીતે ચોરની શોધ માટે ગોઠવી દીધા. એમ કરતાં કરતાં બાર દિવસ વીતી ગયા છતાં ચાર સંબંધી કંઈ સમાચાર ન મળ્યાં. એમ ખેદ પામીને અચલ વિચાર કરવા લાગ્યા. જે માણસ વગર વિચાર્યું વેણ કહે છે તેઓ આ રીતે દુઃખજનક હાલતમાં "Aho Shrutgyanam Page #129 -------------------------------------------------------------------------- ________________ સ્મશાનભૂમિમાં અને મહાપિશાચન મેળાપ. કયારન-કેય ? આવી પડે છે, કારણ કે મેં જ મારા મૃત્યુને પાસે આપ્યું છે. મને લાગે છે કે આ ચારની શોધનું નાનું કરીને હવે મારું મોત નજીક જ આવી પહોંચ્યું છે માટે હું એ વિશે સાવધાનતાથી તપાસ કરી જોઉં કે મારા શરીરના કોઈ અવયવોમાં મરણનાં નિશાને જણાય છે કે નહિ? એમ વિચારીને તેણે પિતાના નાકનું ટેરવું તપાસી જોયું, કાનથી સંભળાતે અવાજ તપાસી જે, બને ભવાના ભાગને નજરે જોયું અને આકાશગંગાને જોઈ. આ બધું તપાસી જોયા પછી તેને જણાયું કે-હજી સુધી તે મરણ પાસે આવ્યું હોય એવું એક પણ નિશાન મારા શરીરમાં જણાતું નથી. આથી તેને આનંદ થશે. જ્યાં સુધી જીવનને મરણના ત્રાજવામાં ન ચડાવવામાં આવે ત્યાં સુધી કાર્ય સાધી શકાતું નથી,’ એમ વિચારીને તે બરાબર સજજ થશે અને મજબૂત રીતે કપડાં પહેરી હાથમાં તમાલના પાંદડાં જેવી કાળી છરી લઈ, તે એક રાતને એક પહોર બાકી રહ્યો ત્યારે ધીમે ધીમે બહાર નીકળે અને નગરની આથમણું દિશાએ આવેલા કુકુંગ નામના મોટા મસાણમાં પહેર્યો. તે મસાણું કેવું છે? ત્યાં શિયાળનાં ભુડે નિરંતર કાનને કડવા લાગે એવા કઠેર બરાડા પાડી રહ્યા છે અને એથી એ મસાણ જેવા માત્રથી પણ ભયાનક લાગે છે. ઘુવડના દૂધૂ એવા ઘેર અવાજોને લીધે એ મસાણમાં ભારે ભયંકર શબ્દ ફેલાઈ ગયેલા છે. રિકોએ કરેલા ફેકે એવા અવાજેથી એ મસાણ બીહામણું જણાય છે. ત્યાં ચારે કેરે અનેક ભૂતડાં ભમી રહ્યા છે. એમાં અડધાપડધા બળી રહેલા મુડદાને ખાવા માટે શિયાળનું ભુંડ ટેળે મળ્યું છે. એ મસાણમાં એક બાજુ જોગણીનું ટેળું કાપણીથી કાપેલા માંસની પેશીઓ ચૂસી રહ્યું છે બીજી બાજુ ભમતાં ભૂતડાઓ “ખડખડ” કરીને અટ્ટહાસ્ય કરી રહ્યાં છે. વળી, એક બાજુ અનેક ડાકણે કરુણુવરે કકળાટ કરીને રુદન કરી રહી છે અને બીજી બાજુ તાડની જેવા લાંબા ટાંગાવાળા રાક્ષસોનું ઝુંડ ધૂમી રહ્યું છે એવું મોટું એ મસાણ છે. એવા એ મસાણુમાં પર્વતની પેઠે અચળ રહે એ એ અચળ જરા પણ નહિં ગભરાતો શેડે સુધી આગળ ગયે. એટલામાં એક મહાપિશાચ તેના જેવામાં આવ્યું. એ મહાપિશાચના વાળની જટા ઊંચી બાંધેલી હતી, એની આંખો ચકળવકળ થતી હતી. ફંફાડા મારતે અને ભારે ઝેરના અગ્નિની જ્વાળાઓને ફેંક્તો એ ભયંકર વિષવાળે સપ એની કાંધ પર વીંટળાયેલો પડ્યો છે, એના જમણા હાથમાં પરી છે અને ડાબા હાથમાં યમરાજની ભવાના ખૂણ જેવી છરી રહેલી છે અને “મહામાંસ કયાં મળે? મહામાંસ કયાં મળે ?” એમ એ વારંવાર બેલ્યા કરે છે. એને જોઈને અને હૃદયમાં ભારે સાહસ ધરીને અચલે એને કહ્યું: હે ભદ્ર! તું શું માગે છે? પિશાચ બે હું ભૂખને લીધે ભારે પીડા પાસું છું અને મહામાંસને માગું છું. મહામાંસ સિવાય બીજાં માંસ મને "Aho Shrutgyanam Page #130 -------------------------------------------------------------------------- ________________ : યારત્ન-કોષ : પિશાચે અચલને આપેલ વરદાન. ગમતા નથી. એ સાંભળી અચલ બેઃ તું ખેદ ન પામ, હું તારી ઈચ્છા પાર પાડું છું, પરંતુ હું પણ મારી રુચિને પૂરી કરે છે એમ કહેતાં તેણે છરીને ખેંચીને પિતાના શરીરમાંથી માંસ લે કાપી તેને આપે “અહિ! આવું તે કઈ દિવસ ખાવા જ નથી મળ્યું.” એમ કહેતે તે પેલા માંસના લોચાને ખાવા લાગે. એ રીતે અચલ જેમ જેમ પોતાના શરીરમાંથી કાપી કાપીને માંસના ટુકડા આપતો ગયો તેમ તેમ ચમત્કારિક દવાથી જેમ ભૂખ ઉઘડે તેમ તેની ભૂખ ઉઘડતી ગઈ અને વધવા લાગી. એમ કરતાં કરતાં અચલનું આખું શરીર ખાલી થઈ ગયું એટલે હવે તેણે પિતાના જીવનની દરકાર કર્યા વિના છેવટે પિતાનું માથું કાપી આપવાને વિચાર કર્યો અને એને કાપવા પણ લાગ્યો. એટલામાં એના (અચલના) બળથી સંતોષ પામેલા પેલા પિશાચે તેને જમણે હાથ પકડ્યો અને તે ( પિશાચ, બે હે મહાયશસ્વી ! હવે આવું સાહસ કરવાની જરૂર નથી. તું વરદાન માગી લે. એ સાંભળીને અચલે ઉત્તર આપેઃ હે દેવ ! મારા ઉપર કૃપા કરો અને આ મારું માથું તમે જરૂર સ્વીકારો, તમારા જેવા અતિથિ મને ફરી ફરીને કયાંથી મળશે? આ શરીર વિનાશ તે પામવાનું જ છે એટલે મારી સમજ પ્રમાણે એને પરના કાર્યમાં ઉપગ એ જ સાર છે એમ હું માનું છું; માટે તમે આ કામમાં મને વિશ્વ ન કરો. અચલે પેલા પિશાચને એ રીતે ઘણું ઘણું જણાવ્યું છતાં ય પિશાચ બે કે હે ભદ્ર! તારા જે ઉત્તમ પુરુષ આ પૃથ્વી ઉપરથી અકાળે નાશ ન પામે માટે તું જીવતો રહે અને વર માગી લે. જ્યારે પેલા પિશાચે ફરી ફરીને વર માગવા માટે આગ્રહ ચાલુ રાખે ત્યારે અચલ બોલે હે દેવ! મારે શું કામ છે એ બધુંય તું જાણે છે એટલે તને કશું કહેવાનું રહે ખરું? પછી પિશાચ બોલ્યઃ ખરી વાત છે, તારું ધારેલું સવારના પહોરમાં થઈ જશે એટલે તું ચાર વિશે બધી હકીકત જાણીને રાજાને પ્રણામ કરીને જણાવી શકીશ, માટે હમણાં તું લેશમાત્ર ઉચાટ કર્યા વિના તારે પોતાને ઘરે જા અને બધી ચિંતાનો ભાર ઉતારીને નિરાંતે ઉંઘ. હું (પિશાચ) પણ મારે સ્થાનકે જઈને મારું બાકીનું કામકાજ પતાવી દઉં. અચલે કહ્યું, “ભલે. અને પેલે પિશાચ અલોપ થઈ ગયે. હવે આ પ્રમાણે વાતચિત થયા પછી અચલ પણ પિતાના ઘર ભણી રવાના થયે, એટલે પિતાના શરીરનું અસાધારણ લાવણ્ય અને વર્ણ જોયાં અને તેથી તે ખેદ પામીને વિચારવા લાગ્યું. હા! હા ! પેલા પિશાચે આ મારું શરીર આવું સુંદર અને આખું કરેલું લાગે છે. આ શરીર તે મહાનુભાવના ખપમાં ન આવ્યું, અરેરે હું કે પુણ્યહીન છું. હું આ રીતે પરોપકાર કરી ન શકયે, એમ સંતાપ કરતો કરતો તે પિતાને ઘેર પહોંચે અને સુખશયામાં પિઢી ગયે. “હવે તો મારું કામ બરાબર સિદ્ધ થઈ ગયું "Aho Shrutgyanam Page #131 -------------------------------------------------------------------------- ________________ પિકાએ અચલને જણાવેલ ગુમ ચાર સંબંધી હકીકત કયારત્ન-જેષ : છે એમ જાણીને તે ઘસઘસાટ ઊંઘી ગયો. હવે જ્યારે સવારને વખતે તેની ઊંઘ ઓછી થઈ ત્યારે તેની પાસે આવીને પેલે પિશાચ બે હે ભદ્ર! ઊંઘે છે કે જાગે છે? અચલ બેઃ જાણું છું. આજ્ઞા કરે. પિશાચ એ મેં જે તારું કામ માથે લીધું છે તેની હકીકત હવે સાંભળ. આ નગરની પૂર્વ દિશામાં પશ્વયઅ નામને એક ભગવે ભાગવત આશ્રમમાં રહે છે. તેને કવિલકખ નામે એક સિદ્ધ શિષ્ય-ચેલે છે. એ ભગવે પિતાના ચેલાને મેકલીને નગરમાં જે કાંઈ ઉત્તમ સારામાં સારું વસ્ત્ર, રત્ન કે ઘરેણું છે તે બધું ચાવી ત્યે છે. મધરાતે તે શિષ્ય પિતાની ઈચ્છા પ્રમાણે ચોરી કરીને પછી નિર્ભય રીતે ફય કરે છે અને દિવસે શરીરને સંયમમાં રાખીને ભગવાપે બગલાભાઈની પેઠે રહે છે. તે બધું સારું સારું ચોરી લાવે છે તે સઘળું આશ્રમના ઝુંપડાની અંદરના ભાગમાં ભેરામાં દાટેલું રાખે છે અને એ જોયરામાં જવા માટે ઉપર એક દર જેવું કાણું કરી રાખેલ છે. આ હકીકત તદ્દન ખરી છે, એમાં કશી શંકા કરવા જેવું નથી. એ રીતે ખાત્રીથી કહીને તે પિશાચ જે આવ્યું હતું તે જ પાછો ચાલ્યા ગયે. આ સહસધી અચળ પણ તુરત જ જાગી ગયે અને પિતાની આસપાસ આંખે ફાડીને જોઈ રહ્યો છતાં તેને જોવામાં કશુંય ન આવ્યું એથી એને એમ લાગ્યું કે ચારને એ બધી હકીક્ત તેને પેલે પિશાચ જ જરૂર જણાવી ગયે છે એટલે તેણે પિતાનાં સવારનાં કામે બધાં પતાવી લીધાં. પછી પોતાના કેટલાક નેકરેને સાથે લઈ તે, પિલા પિશાચે જણાવેલ દિશા તરફ આવેલા આશ્રમમાં ગયે. ત્યાં તેણે પિશાચ જેવો કહેતે હતે તે જ પિતાના ધર્મશાસ્ત્રનું નિરૂપણ કર્તા એ ભગવે જે. એ ભગવો અત્યંત શાંત આકૃતિવાળે, ધર્મસારના ઘર જે, જાણે કે સરસ્વતીને પ્રવાહ વહેતો હોય તેમ અખંડ વચનની પરંપરા અનેક કથા, ઉપાખ્યાન, ઉદાહરણ કહેતા ત્યાં ઉપદેશ કરતે હતે. તેને જોઈને અચીને વિચાર થયે–અહો! આ આવી શાંત આકૃતિ ક્યાં અને પેલે અકાર્ય કરવાને પ્રપંચ કયાં? વળી, કાર્ય અને અકાર્યને ખાત્રીથી સમજાવતી આ કુશળ વાણી ક્યાં અને પેલું પોતાની દુષ્ટબુદ્ધિથી કરેલું રીનું અકાર્ય ક્યાં? કર્મના પરિણામો સર્વથા અસંતનીય છે. અને તેથી જ તેનાં ફળે, પરિણામે બુદ્ધિની સમજમાં આવી શકતા નથી. એમ વિચારતા અચળને તે ભગવે બોલાવ્યોઃ હે મહાનુભાવ! આ આસન શોભાવ, અહીં બેસ પછી થોડુંક નમીને અચળ આસન ઉપર બેઠે. તેના સામું જોઈને ભગવે બે હે ભદ્ર! આમ કેમ ઉદ્વેગવાળે જણાય છે? સહસી બેલ્યા છે ભગવન્! અમારી જેવા અશુભલક્ષણાની મૂર્તિસમા પગલે પગલે ઉદ્વેગ જ કર્યા કરે છે, એ માટે કેટલુંક કહેવાય? પછી અચળના અંગને પગથી માથા સુધી બરાબર જોઈને "Aho Shrutgyanam Page #132 -------------------------------------------------------------------------- ________________ મળે ગુપ્ત ચેર સબંધી રાજાને કહેલ ખીના. e પેલા ભગવા આહ્યા: હે મહાભાગ્યવાળા ! એવું ન ખેલ, તારાં શરીરમાં બધા પ્રકારનાં સારાં સામુદ્રિક લક્ષણા જણુાય છે તેથી એવું શા માટે કહે છે ? સામુદ્રિકશાઅમાં કહ્યુ છે કે– નાભિ, સ્વર અને સત્ત્વ એ ત્રણે ગંભીર હોય તે શુભકર છે. છાતી, કપાળ અને વદન એ ત્રણે વિશાળ–ભરાવદાર હાય તા શુભ કરે છે. વક્ષ:સ્થળ, કાખ, નખ, નાશિકા, મુખ અને હિંયા એ છએ ઉન્નત--ઊંચા--હોય તે શુભકર છે. જનને દ્રિય, પીઠ, ડાક અને અને જાઘા એ ચારે ટુંકા હોય તેા શુભકર છે. આંખના ખૂણા, પગ, હાથ, તાળવું, નીચેને હોઠ, જીભ અને નખે એ સાતે અગા રાતાં હોય તે સુખ આપનારાં છે. એ બધાં સામુદ્રિકશાસ્ત્રમાં અતાવેલાં શરીરનાં સુલક્ષણા છે. અને એ અધાં સંપૂર્ણપણે કામ પ્રકારના રૃષ વિના તમારા શરીરમાં દેખાય છે. - યારત્ન-કાલ : અચલ ક્લ્યાઃ ખાકી ખીજું તા ઠીક પરંતુ હે ભગવન્ ! મારું આયુષ્ય લાંબુ છે કે નહિ ? એ સાંભળીને પેલા ભાગવતે ભગવાએ તેની હથેળી જોઇ અને કહ્યું: હું મહાત્મા ! તારું આયુષ્ય ઘણું લાંબુ છે. એ વિશે પણ સામુદ્રિશાસ્ત્રમાં કહ્યું છે કે ટચલી આંગળીના મૂળ પાસેથી નીકળતી રેખા પ્રદેશિની અને વચલી આંગળીના વચલા ભાગ સુધી ચાલી જાય તે તે વધારે આયુષ્યની સૂચક છે અને તે જેની જેટલી આછી હોય તેટલું તેનું આયુષ્ય એવું જાણુવું. આ રીતે વાતચીતમાં થોડા સમય ગાળીને અને પેલા બતાવેલાં તે તમામની ખાત્રી કરીને અચલ પેાતાને સ્થાને બેલાખ્યા. તેણે રાજા પાસે જઈ પ્રણામ કર્યાં. રાજાએ તેને આદર આપીને પૂછ્યું: હવે પેલે ચાર પકડાયા કે નહિ? તે વિશે વાત કર. ત્યાર પછી રાજાને એકાંતમાં લઈ જઇને અચલે ચાર વિશે જે વાત સાંભળી હતી અને પાતે જેની પાકી ખાત્રી કરી હતી તે બધી વાત જેવી બની હતી તેવી કહી સંભળાવી. રાજા ખેલ્યા એની ખાત્રી શી છે ? અચળ ખેલ્યા કે દેવ ! તે ભગવાની પથારી નીચે ભોંયરામાં બધી ચેરીના માલ તેણે રાખેલા છે. ત્યારપછી ‘- પેાતાનુ` માથું દુઃખે છે. એવુ બહાનું બતાવીને રાજાએ સભાને અરખાસ્ત કરી દૃીધી, અને પોતે જઇને પથારીમાં પાઠ્યો. રાજાની માથાની પીડા મટી જાય એ માટે અનેક ઉપાયે શરુ થયા; કશે! ક્રૂર ન પડવાથી મંત્રવાદીઓને ખેલાવ્યા, તેઓએ આવીને માંત્રિક ઉપચાર કર્યા છતાં પીડામાં કરશે. ફેર ન પડવાથી તેઓ પશુ જેવા આવ્યા હતા તેવા જ પાછા ગયા. પછી રાજાએ તે ભગવાને તેડાવ્યે. તે આવતાં આદરપૂર્વક આસન આપ્યું અને તેની સાથે વાતચીત શરુ કરી. આ તરફ્ માણુસાને માકલીને એના આશ્રમને ખેદાન્યા. તેમાંથી બધા ચેરાઉ માલ મળી આવ્યે. એ : પિશાચે જે બધાં નિશાન ગયા. પછી રાજાએ તેને "Aho Shrutgyanam" Page #133 -------------------------------------------------------------------------- ________________ સહસ્રોધી અચળને પશ્ચાત્તાપ. : કથાન–કેષ : બધું રાજભવનમાં લાવવામાં આવ્યું. એ વખતે મહાજનને બોલાવવામાં આવ્યું અને બધે ચોરાઉ માલ તેમને દેખાડવામાં આવ્યું. મહાજને એમાં કેનું શું છે? એ બધું ઓળખી કાઢયું. પિલે ભગવે વિલે-ભે ઠે-પડી ગયા. રાજાએ તેને પૂછયું-રે નીચ પાખંડી ! આ બધી શી હકીકત છે? પિતાની દુષ્ટતાભરેલી પ્રવૃત્તિને આ રીતે ખુલ્લી પડેલી જોઈને તે શરમાઈ ગયા અને ચૂપ રહીને તે ભેંય ખેતરતે નીચે મુખ રાખીને બેઠે. તેને એમ લાગ્યું કે--હવે તેમાં બધાં પુણ્ય પરવારી ગયાં છે અને તેના ધ્યાનનો મહિમા પણ તૂટી ગયા છે. તેને ચેલે જે વિદ્યાસિદ્ધ હતું તે દુર્જનની પેઠે દૂર થઈ ગયો અને હવે એના જીવનની આશા પણ ન રહી. પછી ઉગ્ર શાસનવાળા રાજાએ તેના ઉપર પ્રબલ કેપ કર્યો અને એ કેપના આવેગને લીધે રાજાએ તે ભગવાને ગધેડા ઉપર બેસાડીને નગરની શેરીએ શેરીએ તરભેટાઓમાં ચેકમાં અને ચાચરોમાં તેના નામને ઢેલ વગડાવતાં અને તેની ચારીની હકીકત ખુલી કરીને ફેરવાવ્યો અને ભારે આકરે માર મરાવીને એને મારી નખા. ભગવાને મારી નખાવ્યાની વાત સહધી અચલે જાણી તેથી અચળને ઘણો પસ્તા થયેઃ અરે હું આવા મહાપાપનું મૂળ કારણે થયે, મેં તજવીજ ન કરી હોત તે તે ભગવાની આ ચોરીની હકીકત કે જાણવાનું હતું? માટે હું જ બધી રીતે આ બધા અનર્થ કરનાર છું. કેમકે એક તે એ લિંગી એટલે અમુક સંપ્રદાયને વેષધારી સાધુ હતું, બીજુ એણે મારાં બધાં શરીરનાં લક્ષણે મને કહી બતાવ્યાં હતાં, મારા ઉપર એને વિશ્વાસ પણ હતું અને મારા તરફ એ પ્રીતિભાવ બતાવત હતો. તેવી બધી હકીકત ધ્યાનમાં લીધા વિના નીતિના માર્ગને દૂર રાખીને હું આ શું કરી બેઠે? અને આવું કૃત્ય કરવાને મેં શા માટે પ્રવૃત્તિ કરી? હાય! હાય! લેકમાં કહેલું છે કે “જે કામ ઘણા લોકોનું હેય અથવા જે કામને ઘણા લેકે જ ભેગા ભળીને સાધી શકતા હોય એવા કામમાં એક માણસે જાણવા છતાંય પ્રગઢપણે ન બોલવું જોઈએ.” આ લૌકિક વાત પણ મને મારાં અતિપાપનો ઉદય થવાથી એ સમયે યાદ ન આવી. આ લેકને તુચ્છ હેતુ સરે માટે લેકે લાખે અપકાર્ય કરવા પણ તૈયાર થાય છે પરંતુ એ અપકાને લીધે જે અનિષ્ટ પરિણામ આવે છે તે વિશે દરકાર કરતા નથી, માટે મેં આ ચરની ભાળ મેળવીને ખરેખર અવિચારી કર્યું છે તેથી હવે મારે એનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ અને હું આગમાં પડું કે પાણીમાં બૂડી મરું તો જ એ પ્રાયશ્ચિત્ત થઈ શકે. એ રીતે પ્રાયશ્ચિત કરવા માટે નિશ્ચય કરીને તે સહસ્ત્રધી અચળ કેઈને પણ પિતાની કશી વાત કર્યા સિવાય મધરાતે ઘરમાંથી બહાર નીકળી ગયે અને એકાંતમાં આવેલા કેઈ સીમાડાના કેસમાં ગયા. ત્યાં જઈને તે પિતાને બળી મરવા માટે લાકડાં ભેગા કરવા લાગ્યા. એણે બરાબર એ વખતે ધ્યાનમાં રહેલા એક તપસ્વીને જે. એ તપસ્વી "Aho Shrutgyanam Page #134 -------------------------------------------------------------------------- ________________ . * : . - - - : કથાન–કોષ : તપસ્વી મુનિએ અચળને કહેલ સ્વવૃત્તાંત. ત્યાં એકાંતમાં રહેતા હતા અને એક જ પગ ઉપર શરીરને બધે ભાર ટેકવીને ઊભે હતું તથા એનાં હલ્યાચલ્યા વગરનાં નેત્રે સૂર્યમંડળની સામે તેણે તાકી રાખેલાં હતાં. એ તપસ્વીને જોઈને અચળને એમ થયું કે મરવું તે સ્વાયત્ત છે જ; પરંતુ આ મુનિને પૂછી લઉં કે તે આ જાતનું કષ્ટ શા માટે સહી રહ્યો છે? એમ ધારીને અચલ તેની પાસે ગયા અને તેને પગે પડ્યો. પ્રણામ કરીને તે એ મુનિની સેવા કરવા લાગે. શેડીકવાર પછી ધ્યાન પૂરું થયું એટલે તે અચળે પેલા મુનિને પૂછયું; “હે ભગવન્! તમે શા માટે આ રીતે તમારા આત્માને સંતાપ આપે છે?” મુનિ બેલ્યા. મોટા રોગવિના કે ઈ મૂઠ માણસ પણ વિરેચન, ઔષધ અને વિશેષણ વગેરે લેવાનું પસંદ ન કરે. તેમ પિતાની જાત ભારે પાપના ભારથી ભારે થયેલી ન હોય તો કેઈપણ માણસ આવી જાતની કેટ કિયા ન સહન કરે. તે હે ભદ્ર! મારી આ કટકિયાનું ઉપર જણાવ્યું તે કારણ છે. અચલ બેલ્યર હે ભગવન્! તમારું સાચું વૃત્તાંત સ્પષ્ટ અક્ષરમાં તમારી પાસેથી સાંભળવા ઈચ્છું છું. મુનિ બોલ્યા-તારી ઈચ્છા છે તે સાંભળ-કાકી નગરીમાં વણસીહ નામને હું પારધી હતો. એક વાર મારા ઠાકર (રાજા) સાથે શિકાર કરવા ગયો. ત્યાં જઈને મારા કેરના કહેવાથી હરણને ભેગાં કરવા માટે મેં પંચમસ્વરવાળું ગીત ગાવું શરુ કર્યું. મારું એ ગીત સાંભળતાં હરણને આનંદ થયે અને આંખ વિચીને જાણે ઊંઘતા ન હોય એ રીતે બધાં હરણાં પાસે ને પાસે આવવા લાગ્યાં. બરાબર એ વખતે ઝાડના થડની પાછળ સંતાઈ રહેલા એ ઠાકોરે કાન સુધી ખેંચીને એ હરણની સામે બાણ ફેંકયું. એ બાણથી પ્રસવકાળની પાસે આવેલી એક ગાભણી હરણી વિંધાઈ ગઈ. બાણ વાગતાં ભારે પીડા થવાથી તેનું પેટ ચિરાઈ ગયું, તેને ગર્ભ ર પડીને તરફડવા લાગે અને એ દુઃખભર્યું રડતી “ધબ દઈને જમીન ઉપર પડી ગઈ. હવે તે હરણીની આવા પ્રકારની ભારે દુખમય વિષમ દશા જોઈને મારા (પારધિના) મનમાં ભારે દયા આવી. મને લાગ્યું કે આ કાર્યનું પાપકાર્યનું ખરું કારણ તે હું જ બન્ય છું એથી મને મારી જાત ઉપર વિશેષ ગુસ્સો આવ્યું. પછી બાણ સહિત ધનુષ્યને મરડી નાંખીને હું ભગુપત કરીને મરવા માટે વેગથી એક પહાડ તરફ દેડ્યો. પેલે કર મને રેકી ન શકે અને વિલખે થઈને ત્યાંથી પાછો ફર્યો. હું વળી પહાડના શિખર ઉપર ચડીને ત્યાંથી મારી જાતને નીચે પાડતો હતો તેવામાં એ જ પહાડ ઉપર ધ્યાન ધરતા એક ચારણુશમણે મને તેમ કરતા અટકાવ્યું અને એ બાબત સમજણ પાડી; જેમકે - હે ભદ્ર ! તું તારી જાતને આ રીતે અશંકપણે નાશ કરવા ઈચ્છે છે અને તે વિશે બધી તૈયારી પણ કરી લીધી છે તે પછી તું તેનો નાશ એવી રીતે કર કે જે નાશ કે રીતે સફળ થાય, તારું સુમરણ થાય. અર્થાત જન્માંતરમાં તું સુભગ થા, એવી જાતનું "Aho Shrutgyanam Page #135 -------------------------------------------------------------------------- ________________ અચલે પ્રાપ્ત કરેલ લબ્ધિઓ. : કયારત્ન- કેષ : મરણ સ્વીકાર. જે મનુષ્ય જીવન સુધી સહૃધ્યાનમાં જ પિતાની જાતને સ્થાપિત કરીને પ્રચંડ તપ કરીને કર્મોને હણું નાંખે છે, ધગધગતા ઉનાળામાં આતાપના લઈને કે સૂર્યના બળતા તેજવાળા કિરણ દ્વારા પિતાની જાતને તપાવીને કમેને દૂર કરે છે. વળી, એ જ પ્રકારે કડકડતા શિયાળામાં ચાલતી ઠંડી હવામાં ઠંડીને સહન કરીને કમેને દૂર કરે છે તે મનુષ્યનું મરણ સુમરણ કહેવાય. હે ભદ્ર! એમ છે માટે તેને ખરેખર કાંઈ વૈરાગ્ય જ આવ્યું હોય તે તું ઉગ્રપણે ધર્મનું આચરણ કર. એ રીતે મને (પારધીને) મુનિએ સમજાવ્યું એટલે શ્રમણુનું વ્રત લીધું અને ત્યારથી આ પ્રમાણે બીજાથી ન આચરી શકાય એવા કઠોરમાં કઠેર કરો સહીને મારા આત્માને ભાવિત કરતે રહું છું. આ હકીકતને બરાબર સાંભળીને પેલા અચલને એમ થયું કે-આ પારધીને અને મારો એમ બન્નેને રેગ એક સરખે છે, માટે જે ઔષધ એણે (પારધીએ) લીધું છે તે જ મારે માટે (અચલને માટે) પણ પૂરતું છે એમ માનીને અચળે પણ દીક્ષા લીધી. કઠોર તપ, ક્રિયા અને સંયમની આરાધના કરતા હું ગામ, નગર અને ખાણેથી સુભિત એવી આ પૃથ્વીના વિશાળ પટ પર વિહાર કરવા લાગે. વળી, એવું કઈ કઠણમાં કઠણ ખાસ તપ પણ બાકી નથી રહ્યું કે જે તપને આ અચળે કર્યું ન હોય. એવું કેઈ સૂત્ર પણ બાકી નથી રહ્યું કે જે સૂત્રને આ અચળ સારી રીતે સ્પષ્ટપણે સમજ્યો ન હોય? ભારે અટ્ટહાસ કરનારા એટલે ખડખડાટ હસનારા વૈતાલને લીધે અને ડડ એવા અવાજ કરનારી ડાકણને લીધે જે જે ભયાનક મસાણે છે તેમાંનું એવું એક પણ બાકી નથી કે જયાં અચળ ન રહ્યો હોય અને એવાં જ ભૂતનાં સ્થાનમાં પણ એવું એકે બાકી નથી કે જેને અચળે પિતાનું રહેઠાણું ન બનાવ્યું હોય. આ પ્રકારે ઉત્તમત્તમ તપની આરાધના, સત્ય વ્રતની સાધના, શૌચની એટલે આંતરપવિત્રતાની સાધના, અને એ બધાને લીધે આત્મવીર્યને ઉલ્લાસ થવાથી તે અચળને અનેક પ્રકારની મોટી મોટી ખાસ લબ્ધિઓ ઉત્પન્ન થઈ. જેમ સર્પ ફેણ ઉપરના રત્નને લીધે, સિંહ પિતાની યાળના જથ્થાને લીધે, હાથી રૂપા જેવા વેળા પિતાનાં બે દંતૂશળને લીધે લોકોને પ્રમેદ અને ડર ઉપજાવે છે તેમ એ અચળ મુનિ મહાનુભાવ પિતાને મળેલી અનેક લબ્ધિઓને લીધે લોકોને પ્રદ અને ભય ઉપજાવતે તે વખતે ભારે પ્રસિદ્ધિને પામે. હવે કઈ એક દિવસે નિંભરપુરીથી કેટલાક તપસ્વીએ જ્યાં મુનિ અચળ છે તે જગ્યાએ આવ્યા. આવેલા તપસ્વીઓએ અચાને વંદન કર્યું અને તેમની સંયમસાધના "Aho Shrutgyanam Page #136 -------------------------------------------------------------------------- ________________ ': કથાર––કોષ : અચલ મુનિએ રાજાને કહેલ ધર્મ–પ્રભાવ. અને વિહારના સમાચાર પૂછયા. તે તપસ્વીઓ બેલ્યા: તે નગરમાં રાજા રામચંદ્ર રાજ્ય કરે છે અને એ શાસનને વિરોધી છે તથા એના મનમાં પરતીર્થિક લોકેએ શાસન પ્રત્યે દ્વેષ ઉપજાવ્યું છે એથી એ શમણુસંઘની સાથે સારી રીતે વર્તતું નથી. આ સાંભળીને શાસનની થતી હેલનાને નહીં સહી શક્તો એ અચળ મુનિ નિંભરપુરી તરફ ગયે. ત્યાં જઈને એ પુળ્યાવર્તસ નામના ઉધાનમાં ઉતર્યો. એ વખતે તે રામચંદ્ર રાજાના હાથીઓ કઈ ભારે રેગમાં સપડાયા હતા. એ રેગને મટાડવા રાજાએ અનેક પ્રકારનાં અષાના પ્રવેશે કર્યા, જાતજાતના દેવોની પૂજા કરી જેઈ, લાખે હમે પણ કરી જોયા, નવે ગ્રહોને નૈવેદ્ય ધરીને તૃપ્ત પણ ક્યાં અને અનેક પુરહિત પાસે શાંતિપાઠ કરાવ્યા છતાં હાથીઓને એ રોગ જરા પણ ન હઠ અને ઊલટું હંમેશાં બે ચાર પાંચ હાથીઓ મરવા લાગ્યા. આ જોઈને રાજાને ભારે ચિંતા થઈ. એ વખતે કોઈ માણસે અહીં અચળ મુનિ આવ્યાના સમાચાર રાજાને કહ્યા તે સાંભળીને રાજા ખૂબ સંતેષ પામે અને “જેમ પહેલાં મને ચેરની હકીકત કહી તેને પકડી આપ્યું હતું તેમ આ વખતે પણ આ અચળ મુનિ હાથીઓમાં ચાલતા રોગનું નિદાન પણ જણાવશે અને તેને ઉપાય બતાવશે.” એમ મનમાં ચિંતવત રાજા એ અચળ મુનિ પાસે ગયે. તેને સ્નેહપૂર્વક વંદન કરીને એ તેની સામે જમીન ઉપર બેઠે. તે અચળ મુનિએ પણ પ્રસાદમય વચનેની જનાવાળી અને સુંદર યુક્તિઓથી ગીરવવાળી ધર્મકથા રાજાને કહેવા માંડી, જેમકે, જે કામ પુરુષના પૌરુષથી સાધી શકતું નથી, બુદ્ધિબળથી પણ પાર પાડી શકાતું નથી તથા જે વસ્તુ આખા જગતમાં મળવી કઠણ છે તે બધું ય એક ધર્મના પ્રભાવથી સિદ્ધ થઈ શકે છે. વળી, હે નરવર! તમારી જેવા ઉચિત પ્રવૃત્તિ કરતા હોય અને ચારે આશ્રમે તરફ હમેશાં સમાન દષ્ટિ રાખતા હોય છે તેથી તમારે જય થાય છે. જે રાજા ન્યાયથી પ્રજાઓનું પાલન કરતા હોય અને બધા આશ્રમ તરફ એક સમાન દૃષ્ટિ રાખતું હોય તે તે રાજા તેમણે કરેલ સુકૃતને છઠ્ઠો ભાગ મેળવે છે. રાજાની નજર કોઈને ગુણ પ્રાર્ધ તરફ હોય તે પણ એવું કોઈ પુણ્ય નથી કે જેને તે ઉપાછી ન શકે, એ તદ્દન સાધારણ હકીક્ત છે. વળી ગમે તે કે સંપ્રદાયના લિંગીએવેષધારી સાધુઓ અને પિતાના નેક તરફ તેમના ગુણે અને અવગુણને અનુસાર રાજા તેમની કદર કરે તે તેઓ ગુણે તરફ જરૂર વધારે અભિમુખતા પામે એ શંકા વિનાની હકીકત છે. હે નરવર! જ્યાં દયા નથી ત્યાં સુગણે મજબૂતપણે કેમ સંભવી શકે? એ જ રીતે જેઓ અઢાર દેષ વગરના, દેવ-દાનાએ તથા આખા જગતે પૂજેલા અને નિર્મળ "Aho Shrutgyanam Page #137 -------------------------------------------------------------------------- ________________ અચલ મુનએ માંદા હાથીઓને બચાવવાને કરેલ ઉપાય. : કારત્નકાલ ? કેવળજ્ઞાન દ્વારા ત્રણ લોકેને જેનારા એવા દેવને માનતા નથી તેઓમાં પણ સુગુણે કેમ સંભવી શકે? આ જાતની ગંભીર તથી ભરેલી અચળ મુનિની વાણી સાંભળીને લાજને લીધે ડી આંખ મીંચી ગયેલે અર્થાત્ શરમાઈ ગયેલે એ રાજા બેઃ હે ભગવન! તમે જે પ્રમાણે આદેશ કરે તે પ્રમાણે જ હું અવશ્ય કરવાનો છું એમ મારો મને ભિલાષ છે, ફક્ત વાત એમ છે કે કઈ પણ નિમિત્તને લીધે મારા રાજ્યના સારભૂત હાથીઓને અકાળે કેપેલે યમરાજ ચાવી જાય છે અને તે જોઈને હું વિશેષ આકુળવ્યાકુળ થઈ ગયો છું, તેથી મહેલમાં, વનમાં, શયનમાં, આસનમાં, ભૂખે હેલું કે જમેલો હોઉં, એકાંત જગ્યામાં, અરણ્યમાં, દિવસે કે રાત્રે એ રીતે કેઈ પણ સ્થળે કાલે મને જરા પણ શાંતિ નથી વળતી, તેથી હે ભગવન્! મારા ઉપર કૃપા કરીને એ હાથીઓને મરવાનું નિમિત્ત અને તેને શાંત કરવાને ઉપાય મને જરૂર બતાવો. એમ કરવાથી મારી બધી આપદાઓને પાર આવી જશે અને હું ઉદ્વેગ વગરને થઈને તમારા ચરણકમળની આરાધના કરી શકીશ. સાધુ અચળ બોલ્યાઃ હે મહારાજ ! ઘણા સમય પહેલાં કરેલું દુષ્કૃત હજી સુધી પણ ભેંકાયેલા શલ્યની પેઠે મને ખટકતું ગયું નથી ત્યાં વળી એવું બીજું દુષ્કૃત કરવા શા માટે તૈયાર થાઉં ? અને ધારો કે એવું દુષ્કત હું કરૂં તે તેથી લાભ પણ શું થવાનું છે? રાજા બેઃ હે ભગવન ! તમે એમ ન બોલે, તમારા ચરણની છાયામાં આવેલા આ જનની ઉપેક્ષા કરવી એગ્ય નથી. વળી. મેં મારું દુઃખ સહવા માટે હરિ, હર, સૂર્ય, બુદ્ધ, ચંડી, ગણેશ વગેરે અનેક પ્રકારના દેવેની લાંબા સમય સુધી આરાધના કરી, સ્તુતિ કરી અને વિવિધ પૂજા પણ કરી છતાં મારું દુઃખ લેશમાત્ર ઓછું થયું નથી, એથી મને એમ થયું છે કે એ દેવની આરાધના, સ્તુતિ અને પૂજા કર્યાથી શું સરે? જે કાર્ય એ દેવની પૂજા કર્યા છતાં સધાયું નથી તે કાર્ય તમારાથી સિદ્ધ કરી શકાય તે હું જીવું ત્યાં સુધી તમારા જૈન શાસનને સ્વીકાર કરું. જે દેવની પૂજા-અર્ચના કર્યાથી આ લેકેનું તુચ્છ કાર્ય પણ સિદ્ધ ન થઈ શકે તે દેવે પરલોકનાં ભારે કાર્યને નિર્વાહ કરી શકે એટલે પરલેકના કાર્યને પાર પાડી શકે એ બાબત શ્રદ્ધા થવી સંભવિત નથી. આવી મારી માન્યતા સ્થિર થયેલી છે એટલે હે ભગવન ! તમે સંકલ્પ વિકલ્પને તજી દઈને મારું ધાર્યું કરી આપે. આ પ્રમાણે રાજાએ કહ્યું. પછી તેને નિશ્ચય જાણીને એ અચળ મુનિ બેલ્યા–હે રાજા ! જૈન શાસનને જીવતાં સુધી સ્વીકારવાને તારે અફર નિશ્ચય હોય તો હું તારા હાથીઓ સાજા થઈ જાય એ આ એક ઉપાય બતાવું છું કે સાચા સાધુનાં ચરણ પખાળીને તે પખાળનું પાછું તારા માંદા હાથીઓ ઉપર છાંટ અને રાગ-રાક્ષસના પંજામાં સપડાયેલા તારા હાથીએને બચાવ. રાજા બોલ્યા- હે ભગવન્! તમારા કરતાં વળી અહીં બીજે સારો સાધુ મને કેણ મળી શકશે? એમ કહીને રાજાએ એ અચળ સાધુના ચરણની જ પખાળ લઈને "Aho Shrutgyanam" Page #138 -------------------------------------------------------------------------- ________________ અચલ મુનિનું તીર્થંકર તરીકે ઉપજવું, જેમ સાધુએ કહ્યું હતું તેમ અધુ કર્યું, એમ કરવાથી જેમ અમૃતથી હણાયેલુ વિષ નાશી જાય, જેમ સૂર્યનાં કિરાથી રાકાયેલું અંધારું ભાગી જાય તેમ રાજાના હાથીઓના ટોળામાંથી એ રાગ તુરતજ વેગથી નાશી ગયેા. પછી સતેષ પામેલા રાજાએ હાથ જોડીને સાધુને કહ્યુ'હે ભગવન્! આ મારા હાથીઓને જે ભયંકર વ્યાધિ લાગુ પડયેા હતેા તેનુ શું કારણ? એ માઅત આપ કૃપા કરીને કહે. મુનિ એલ્યે રાજા પહેલાં તમે જે પેલા ભગવા મુનિને વધ કાવ્યે તે મરીને રાક્ષસદેવતાની ચેાનિ પામ્યા છે. તે તારી સાથેનું એ પૂર્વેનું વૈર સારીને પહેલાં તેા તને જ દુઃખી કરવા તત્પર થયા, પરંતુ તારા શરીર ઉપર એ રાક્ષસદેવનું કશુંય ચાલી શકયું નહીં તેથી તેણે તને દુઃખી કરવા તે તારા હાથીઓને મારવા લાગ્યા. રાજાએ મુનિએ કહેલી ચા હકીકતને જાણીને નગરીમાં બધાં સ્થળામાં ઢાલ વગડાવીને આ જાતની ઘોષણા કરાવી કે–જૈન શાસન જ ઉત્તમેત્તમ છે, મૉંગલરૂપ અને વિશાળ મહિમાવાળું છે તથા આ લેક અને પરલેાકના બધા વિવિધ વ્યાધિઓનું એ ઉત્તમ એસડ છે. આ મારા રાજ્યમાં જે કાઈ માનવી એ જૈન શાસનનેા ચેડા પણુ અણુ વાદ લશે, તેના તરફ પક્ષપાત નહીં રાખે વા તેનું બહુમાન નહીં જાળવે તે આ લેકમાં અને પરલેાકમાં ચાક્કસ સજાને પાત્ર થશે. લેાકેાને એ રીતે જણાવીને તે મહાત્મા રાજ જૈનધર્મમાં એટલે બધે અનુરક્ત થયે! કે જેથી એ રાજા શ્રેણિકની જેવી પ્રતિષ્ઠાને પામ્યા. • કયારન–કાષ : ૧૦૨ અચળ મુનિએ પણ જૈન તીર્થંની આવી ઉત્તમ પ્રકારની પ્રભાવના કરીને તીર્થંકર નામગાત્ર કમને સારી રીતે ઉપાર્જન કર્યું. ત્યાર પછી તે અચળ મુનિ મરણુ પામીને સૌધર્મ નામના સ્વર્ગમાં દેવ થયા અને ત્યાંથી પણ મરણુ પામીને એ, જ્યાં નિર ંતર જિના, અળદેવા, વાસુદેવ અને ચક્રવતિએ અવતાર ધારણ કરે છે એવા મહાવિદેહ નામના ક્ષેત્રમાં વચ્છા નામના વિજયમાં આવેલી સિરિજયપુરી નામની નગરીમાં રાજા પુર'દરજસને ત્યાં તેની રાણી સુદસણાને ચૌદ સ્વપ્ના આવ્યાં અને તેથી કાઈ તીર્થંકર થનારા જીવ ગર્ભમાં આવશે એવી સૂચના મળ્યા પછી, એ રાણીની કૂખમાં ગર્ભ પણે આન્યા અને ચગ્ય સમયે એને જન્મ થયેા. જન્મ વખતે એ બાળકને મેરુશિખર ઉપર લઈ જઈને દેવા તથા દાનવાએ તેને જન્માભિષેક મહાત્સવ કર્યાં. સારું મુહૂત આવતાં એનું નામ જયમિત્ત પાડયુ અને એ રીતે તે મહાત્મા તરુણુ અવસ્થા પામ્યા પછી પશુ વિવાહ ન કર્યાં, મનોહર રાજ્યશ્રીને પણ ન ભાગવી, કિન્તુ જે લેકે દરિદ્ર અને દુ:ખી હતા તેમને તેણે વાર્ષિક દાન આપ્યુ. અને લેકાંતિક દેવાના હતાપદેશથી એના ઉત્સાહ વિશેષ વધતાં તેણે દીક્ષા સ્વીકારવાનો સંકલ્પ કર્યાં. એ મહાત્માની દીક્ષા વેલાને ઉત્તમ મહાત્સવ ત્રીશ ઇદ્રોએ કર્યાં. દીક્ષાના ઉત્સવ સમયે એક જ સ્થળે મનુષ્ય, રવા અને દાનવા ભેગા થયેલા એથી જાણે કે ત્રણ જગતને એક જગતરૂપ કરતા એ "Aho Shrutgyanam" Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ પ્રભાવના એ જ ખરેખર પર પકાર. : કયારત્ન-ષિ : મહાત્માએ અસાધારણ એવા શ્રમણ વ્રતનો સ્વીકાર કર્યો. પછી શુકલધ્યાનની પાયરીએ ઉપર ચડતા એ મહાત્માઓ ધ્યાનાગ્નિવડે ઘાતી કર્મ રૂપ વૃક્ષને મૂળમાંથી બાળી નાખ્યું અને ત્રણ લેકને સમસ્તપણે પ્રકાશ કરતું એવું કેવળજ્ઞાન થયું. પછી તે કેવળજ્ઞાની મહાત્મા સિંહાસન ઉપર બેઠા, તેમનાં ઉપર ત્રણ ત છત્ર ધરવામાં આવ્યાં અને તેમના શરીર કરતાં બારગણે ઊંચે એવા અશકત-અમરવૃક્ષની છાયા નીચે એ શોભાયમાન મુનિ કે જેમની આસપાસ ધોળાં ચામરે વિજાતાં હતાં અને આગળ લેના પગર પૂર્યા હતા તથા ગાઢ અંધારાને દૂર કરી નાખે એવું અને જેનાં કિરણે ચારે દિશામાં ફેલાઈ ગયાં છે એવું નિર્મળ ભામંડળ તેના મુખની આસપાસ જગારા મારતું હતું. આ મુનિએ કેઈથી પણ ન જીતી શકાય એવા અંતરંગ દુર્જય શત્રુઓ ઉપર વિજય મેળવ્યું છે એવું સૂચિત કરવાને જાણે તેમની પાસે દેવે દુંદુભિને નાદ કરતા હતા. એવા અતિશય મહિમાવાળા એ કેવલી મુનિ સર્વભાષાને અનુસરતી એવી દિવ્ય વાણીવડે લેકેના મેહને દૂર કરતા હતા. એ રીતે એ કેવલી મુનિએ સુમતિના માર્ગને પ્રગટ કર્યો, અનેક ભવ્ય જીને પ્રતિબંધ આપે અને એ રીતે લાંબા વખત સુધી આ ભૂમિપટ ઉપર સ્થળે સ્થળે વિહાર કરીને એ મુનિ શિવસુખરૂપ મોક્ષમાર્ગને પામ્યા. એ પ્રમાણે કલ્પવૃક્ષના કરતાં ય અધિક ઉત્તમ ફળને આપનારી એવી શાસનની પ્રભાવના કરીને એ મુનિ પોતે તરી ગયા અને બીજાને પણ તારી ગયા. વળી બધા લકે સ્વાર્થ માટે પ્રયત્ન કરે જ છે, એથી પરલેકમાં ક ગુણ ખેંચી શકાય છે, મેળવી શકાય છે ! માટે ખરી રીતે પરોપકાર જ કરવા લાયક છે અને તે પરોપકાર પણ બીજાને દાન દેવાની અપેક્ષાએ અતિતુચ્છ છે એટલે પરોપકાર કરતાં બીજાને દાન દેવું એ ઉત્તમ છે. અરિહંતાએ કહેલાં સદુધર્મનાં રહસ્યોને બીજા પાસે જણાવવા એ વળી વિશેષ ઉત્તમ પોપકાર છે એમ કહેલું છે અને ધર્મના રહસ્ય પણુ પ્રભાવના વિના બીજા મનુષ્યના હૃદયમાં ઠસી શકતાં નથી એટલે ઉત્તમોત્તમ પરેપકાર પણુ પ્રભાવના વિના કરી શકાતું નથી માટે શાસનની પ્રભાવના કરનારા સિવાય બીજો કોઈ આ ભૂમંડળમાં ખરો પરોપકારી નથી માટે જ આ કથામાં ચારિત્રધર મુનિરાજે પણ કહેલા સમ્યક પ્રયત્નની કથા કહેલી છે. એ પ્રમાણે બધી જાતની માયાથી રહિત, જગતમાં હિતકર એવા મહામૂલા સમ્યક્ત્વ રત્ન વિશે આ પ્રકારે લાંબી લાંબી કથાઓ કહેલી છે જેનાં હૃદયમાં એવું નિષ્પા૫ સમ્યકત્વ હમેશાં અચળ રહે છે તેને દારિદ્રયના ઉપદ્રવને ભય કયાંથી જ હેય? અર્થાત્ ન જ હોય. એ પ્રકારે શ્રી કથા રત્ન કેશમાં આઠમા આચાર સંબંધે નવમાં અચળ કથાનક દ્વારા સમગત પટલ સમાપ્ત, "Aho Shrutgyanam Page #140 -------------------------------------------------------------------------- ________________ પંચ નમસ્કાર વિશે શ્રી દેવનૃપનું કથાનક ( કથાનક ૨૦ મું. ) સમ્યકત્વમાં સ્થિર વૃત્તિવાળા પુરુષ હોય છતાં તે, પાંચ નમસ્કાર તરફ વિશેષ ભક્તિ રાખતા હોય તે જ પેાતાનું પરમ વાંછિત પામી શકે છે. અહિઁ તે, સિદ્ધો, સૂરિઓ, આચાર્યાં, ઉપાધ્યાયે અને સાધુએ એ પાંચ પરમેષ્ઠિ છે અને એમને નમન કરવું તે નમસ્કાર કહેવાય અર્થાત્ ઉક્ત પાંચ પરમેષ્ઠિને નમન કરવું તે પચ નમસ્કાર કહેવાય. એ પાંચ પરમેષ્ઠિને આદર-વિનય સહિત નમસ્કાર કરવામાં આવે તે એ નમસ્કાર, નમસ્કાર કરનારા જીવાને સમગ્ર કલ્યાણુના કારણભૂત બને છે. જે જીવનાં ઘણાં ઘણાં પાપાને ક્ષય થઈ ગયા હૈાય તે જ જીવ, એ પાંચ નમસ્કારમાંના એક એક અક્ષરને સવિનય મેળવી શકે છે અર્થાત્ ઘણુ ઘણુ પુણ્ય હાય તે જ નમસ્કારના અક્ષર પણ મેળવી શકાય છે. જેમ સૂરજ અંધારાને હાંકી કાઢે છે, ચિંતામણી રત્ન જેમ દાળદરને ફેડી નાંખે છે તેમ ચિતવવા માત્રથી જ એ નમસ્કાર સમગ્ર જાતના લયાને નસાડી મૂકે છે. જેમકે, જે પુરુષ આદરપૂર્વક અને વિનય સહિત પૉંચ પરમેષ્ઠિએને નમસ્કાર કરે છે તેને ધગધગતા દાવાનળ દઝાડી શકતે નથી, અનૂનમાં આવેલે સિહુ પણ તેને મારી શકતે નથી, સર્પ પણ તેની પાસે આવી શકતા નથી, અને છકેલે હાથી પણ તેને ચાંપી શકતા નથી. શત્રુ પણ તેને પીડી શકતા નથી, ભૂત, શાકિનીએ કે ડાકણા પણ તેને ડરાવી શકતી નથી, ચાર તેને લૂંટી શકતા નથી, અને પાણીનુ ધસમસતુ' પૂર પણ તેને ડુબાડી શકતુ નથી. અથવા આટલું જ અસ નથી, પરંતુ જેનું મન નવકાર તરફ જ છે એવા અર્થાત્ પંચ પરમેષ્ઠિને સવિનય નમસ્કાર કરનારા પ્રાણી આ લેક અને પરલેાકમાં પેાતાનુ વાંછિત પામી શકે છે. આ બાબત એક શ્રીદેવ નૃપ નામના રાજાની કથા છે. તેનું ઉદાહરણ આ પ્રમાણે છેઃ --- સમગ્ર દેશમાં વિશેષ પોંકાયેલા પંચાળ નામે દેશ છે, જેની રમણિયતા નિહાળીને માણસાનાં ટોળે ટોળાં પ્રસાદ પામે છે એવું એ દેશમાં કૅપિલ્લપુર નામે નગર છે. એ નગરમાં આવેલાં ઘરોમાં ઘણું ધન છે, ધન પણ વિદગ્ધ પુરુષને આનદ વધારનારૂ છે અને વિદગ્ધ પુરુષા પણ શ્રી જિનમદિરની અર્ચા કરનાશ, શ્રી જિનબિ ંબને ન્હવણુ કરનારા અને શ્રી જિનમંદિરમાં પૂજા થા ઉત્સવ કરનારા હાય છે. શ્રી જિનમંદિરે પણ એવાં છે કે જ્યાં આવીને મુનિજત ગંભીર ગંભીર શાસ્ત્રોની ચર્ચા-કથાઓ કરે છે અને એ શાઓ પણ પ્રશમ રસથી લેાછલ ભરેલાં એવાં સેહામણાં છે. એ નગરમાં કાઇ ચંચળ "Aho Shrutgyanam" Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ શ્રી હર્ષ રાજવીને ત્યાં પુત્ર જન્મ અને તેમનું દિગવિજય માટે પ્રયાણ કે કથા રત્ન-કેષ : હોય તે તે હારનું જુમા જ-હારની વચ્ચેનું લટકણ અર્થાત્ એ નગરમાં કઈ એ સિવાય ચંચળ નથી. કેઈ વાંકું હોય તે માત્ર વાળ જ—એ સિવાય ત્યાં કઈ વક નથી. કેઈ કાળું હોય તે માત્ર રતનની ડિંટડીઓ જ-એ સિવાય ત્યાં કેઈ કાળું નથી. એવી એ નગરીની પ્રશસિત પ્રજા છે. એ નગરમાં સિરિહરિસ-શ્રીહર્ષ નામે પિતાના સ્વજનેને સારુ ધનને વરસાદ વરસાવનાર એક રાજા છે. એ રાજાએ પિતે ઉત્કટ પરાક્રમથી શત્રુના દળોને હણી નાખ્યાં છે અને એથી એ બળમાં શ્રીકૃષ્ણથી પણ ચઢિયાત છે. તેને કમલના નામે એક રાણી છે. એ રાજાના આખા ય અંતઃપુરમાં તિલક સમાન છે. સારાં સ્વપ્નવડે સૂચિત થયેલો એ એ રાજાને એ રાણીની કુક્ષીથી એક પુત્ર થયો. પુત્રના જન્મથી રાજી થઈને એ રાજાએ માણસને ઘણું ધન આપીને રાજી રાજી કરી દીધા. નગરમાં સ્ત્રીઓના ટેળાં આવવા લાગ્યાં, જેલખાનામાં બંદીવાન કરેલાંને છોડી મૂકવામાં આવ્યા, અને દેવળમાં દેવોની, મુકુંદની, કૃષ્ણની અને દાનવ-ભૂતપ્રેતની પૂજાઓ થવા લાગી. પુરોહિતે ઝટ ઝટ શાંતિકર્મ કરવા લાગ્યા. નવા અવતરેલ પુત્રની રક્ષા માટે બાધા-આખડીઓ લેવાવા લાગી, ઘરના બારણા પાસે સાથીઓએ પૂરાવા લાગ્યા અને સમગ્ર રાજલકની પ્રાર્થનાઓ પૂરી કરવામાં આવી. સારા વેશવાળા ભટે અને વંઠે રાજભવન પાસે બેઠા હતા અને ગીતના નાદથી તથા વાજાની તર્જનાઓથી આકાશ પૂરાઈ ગયું હતું, એવું એ નગર પુત્રજન્મ વખતે શોભતું હતું ને જાણે કે એ નગર ઉખળેલું નિવૃત્તિનું નિધાન ન હોય અથવા બધી લક્ષમીથી ભરપૂર એવું સુંદર ન હોય? એ પ્રકારે તે રાજાએ પુત્રના જન્મને લીધે નગરવાસીઓને હર્ષ વધારે એવું સુંદર વધામણું સર્વ પ્રકારના આદર સાથે કરાવ્યું. વખત આવતાં તે પુત્રનું નામ શ્રીદેવ પાડયું અને ભણવાની ઉચિત વયમાં આવતાં તે પુત્રને કળાચાર્ય પાસે રાખી પુરુષની બધી કલાઓ શિખડાવી દીધી. એ પુત્રને યુવરાજપદે બેસારી રાજા પિતે ચતુરંગી સેના સાથે મેટ ઘટાટેપ કરીને દિગ્વિજયની યાત્રાએ નિકળે. સૌવીરદેશ, કેસલદેશ, કુશાવર્તદેશ, કાશીદેશ અને બંગાળ વગેરે દેશના રાજાઓના કિલ્લાના માર્ગો ભાંગી નાખીને એ રાજાએ એમના ઉપર પોતાની આણ વર્તાવી અને વિજય મેળવતે એ રાજા અનુક્રમે કામરુ દેશના સીમાડામાં આવી પહોંચ્યો અને તે કામરુ દેશના રાજા પાસે પિતાનો દૂત મોકલી કહેવરાવ્યું કે કાં તે મારી તાબેદારી સ્વીકાર અથવા દેશને છોડીને ચાલ્યું જા અથવા લડવા તૈયાર થા. એ જાતનું દૂતનું કહેણ સાંભળીને એ કામરુ દેશને રાજા કુપિત "Aho Shrutgyanam Page #142 -------------------------------------------------------------------------- ________________ ? કયારન–ષ : પરસ્પર બંને રાજવીઓએ જ યુદ્ધ કરવાનું શ્રી હર્ષનું કહેણું. ૧૦૬ છે અને તુરત જ દૂતને અર્ધચંદ્ર દઈને એટલે અર્ધચંદ્ર જેવા હાથે ધક્કો મરાવીને અને એ રીતે દૂતનું સન્માન કરીને તે પોતાના બધા લકર સાથે યુદ્ધ માટે શીઘ તૈયાર થશે. હવે તે બન્ને રાજાનાં લશ્કરે પરસ્પર મત્સરવાળાં બન્યાં, એક બીજા તરફ ઉછળેલા કેપને લીધે વિશેષ ઝનૂની થયાં અને એવાં એ બન્ને લશ્કરી એક બીજા સાથે બાખડવા લાગ્યાં. જાણે કે સાગરનાં ફેલાયેલાં નીર જ હોય એમ તે બને લશ્કરી ફેલાઈ ગયાં. બખ્તરવાળા મેખરે રહેતા હાથીઓનું ઝુંડ પરસ્પર બાઝવા લાગ્યું તે જાણે કે ડુંગરો એક બીજા સાથે લડતા ન હોય. ચાલમાં ચપળ અને પાખરેલા એવા ઘેડાનું બને બાજુનું દળ જાણે કે કઠેર જમરાજાઓ ન હોય તેમ પરસ્પર લડવા લાગ્યું. વૈરીઓએ એક બીજા ઉપર કરેલા ઘર ઘા દેખાવા લાગ્યા. લડતાં અને લશ્કરેને ઉશ્કેરવા માટે બંદીજને શૂરતાને પાને ચડાવનારા તેમની કીર્તિના પરાઠા જોરથી બોલવા લાગ્યા. જુદી જુદી જાતનાં શસ્ત્રોવાળાં મહાપ્રચંડ સુટે જાણે કે યમના બાહુદડે નાચતા ન હોય એમ રણમાં ઘુમવા લાગ્યા. છકેલા અને ચીસ પાડતા મોટા મેટા હાથીઓ ન હણાય તે માટે હાથમાં તરવારને સમણુતા દક્ષ નરે તેમના ઉપર સૂર્યના કિરણે પડવાને લીધે બીહામણા લાગે તેવા તેઓ જાણેકે ચડી આવેલા ગાજતા મેઘમાં વીજળી ના ચમકતી હોય એવા દેખાવા લાગ્યા. રોષે ભરાયેલા એવા દુષ્ટ શત્રુઓએ ફેકેલાં બાણો, ભાલાંઓ અને સેવાઓ એવાં દેખાવા લાગ્યાં જાણે કે ઉલ્કાપાત ન થતો હોય અને રણમેદાનમાં સ્વામીનું કાર્ય બરાબર કરીને અમારી પ્રતિજ્ઞા સાચી કરી દેખાડી છે એવું બતાવવા જાણે કે ધડે હરખને લીધે નાચવા લાગ્યા. તરવારથી કપાયેલા સૈન્યના અને હાથીઓના લેહીનું પુર જાણે કે સમર-સમુદ્રમાં ભરતી ન આવી હોય એમ ઉછળવા લાગ્યું તથા લેહીના પુરમાં જેમને ડાંડે ઉપર છે એવા છત્રો જાણે કે કૂપૌંવાળાં વહાણે ન ચાલતાં હોય એ રીતે તણાવા લાગ્યાં. કપાઈ ગયેલા સુભટના મરતકના ફાટેલા મુખરૂપ કુહર પાસે, જેને ડાંડે તલવારથી કપાઈ ગયો છે એવું ધળું છત્ર એવું લાગે છે કે જાણે સહુથી પ્રસાઈ ગયેલ અને તેજ વગરને સૂર્ય પતે ત્યાં ન આવ્યો હોય. ઘેડાના, હાથીઓનાં અને માણસનાં ધૂળમાં રગદોળાયેલાં અને લેહીથી સિંચાયેલાં ડાં ત્યાં રણમેદાનમાં ચારે કોર શોભી રહ્યાં છે, જાણે કે જગતની રચના કરવાની વાંછાવાળ બ્રહ્માએ જમીન ઉપર જગતમાં બીયાં ન વાવ્યાં હોય એવાં એ ભેડાં લાગે છે. આ પ્રકારનું ભયાનક યુદ્ધ અને તેમાં અનેક પ્રકારના માણસને ભયંકર સંહાર જોઈ જાણે રાજા શ્રીહર્ષ ઉદાસ થઈ ગયે અને તેણે કામરુદેશના રાજાને કહેવરાવ્યું કે-તું અને હું બને પરસ્પર લડવા તૈયાર થયા છીએ અને વિજયમાળ વરવા સાથે સંબંધ પણ આપણા બેઉનો જ છે માટે તું જ એકલે મારી સામે આવીને લડ. આ રીતે બને સૈન્યને નાશ કરવા ગ્ય નથી અર્થાત્ આપણે બને જ સામસામાં લડીએ. કામરુદેશના રાજાએ પણ આ વાત કબૂલ રાખી અને પછી બને "Aho Shrutgyanam Page #143 -------------------------------------------------------------------------- ________________ - - - - ૧૦૭ બંને રાજવીનું પ્રચંડ ધેર યુદ્ધ. : કથાર–––મેષ : રાજાઓએ પોતપોતાના શરીર ઉપર બખ્તર પહેર્યા, હાથમાં અનેક પ્રકારનાં આયુ લીધાં અને એ બંને એક બીજા સામસામા લડવા લાગ્યા. એ બન્ને રાજાઓ વચ્ચે ચાલતું યુદ્ધ જેવાને માટે આકાશ-મંડળ ઉપર ચડીને અસુરે, કિન્નર, ભવનવાસી દે અને વિદ્યાધર દેવે ખડા થઈ ગયા, તથા શણગાર સજીને અપસરાઓનું ટોળું પણ વિસ્મય અને ભયથી વ્યાકુળ થયેલું અને કેલિને લીધે કેલાહલ કરતું એ બે રાજાની લડાઈ જોઈ રહ્યું. અને નાચતું એ ટેળું પરસ્પર એમ બેલવા લાગ્યું કે જે આ લડાઈને જેતે નથી તે આજે ખરેખર ઠગાયેલો છે અને એનાં સુકૃત કાર્યો પરવારી ગયાં છે. જુઓ તે, આ લડતા રાજાના માથાના વાળને ઝડા વિખેરાઈ ગયેલું હોવાથી હવામાં ફરફરે છે, આ રાજા તે રણક્રીડાની ટેચ સમાન છે, પૂર્વના યુદ્ધને ભૂલવાડી દે એવે છે તથા ભારે કુશળ છે. આ વખતે પરસ્પર લડતા એ બન્ને રાજાઓમાં હર્ષ ફેલાતાં તેમના બખ્તરના બંધદેરા તૂટી ગયા અને તેઓ બધી જાતનાં હથિયારે ફેંકવા માટે અનેક પ્રકારનાં જુદાં જુદાં આસને કરી ચૂકેલા હોઈ તે એક બીજા લડતા લડતા શનિ અને કેતુ જેવા દીપવા લાગ્યા, રાહુ અને ચંદ્ર જેવા દિસવા લાગ્યા તથા તે સુરાસુર સમસ્તની સભાએ તેમને ભય ભરેલી ચપળ આંખે હરિ અને રાવણ જેવા લડતા જોયા. તે બને રાજાએ તરવાર, ચક્ર, કુંતું, શર્વલ, સુરક વગેરે હથિયાર વડે લડતા અને એ શસ્ત્રોને વાપરવા પિતપોતાના હાથને ફેલાવતા કે નચાવતા બે મëાની પેઠે પરસ્પર ઝઝવા લાગ્યા. વિખરાયેલા વાળના જૂડામાંથી જેમના માથાના ફુલે ખરી–પડી રહ્યાં છે એવા એમને કેઈ ઊભું થાય છે તે બીજે પડે છે અને કોઈ પડે છે તે બીજે ઊભે થાય છે. એ રીતે લડતા લડતા તે બંને રાજાવડે આ પૃથ્વી, અડધી કચરાયેલી–મસળાયેલી મહિલાની પેઠે શોભી રહી છે. બન્ને રાજાઓની આશ્ચર્યભૂત લડાઈને જોતાં માણસોની આંખે થંભી ગઈ છે, મટકું મારતી નથી અને દેવેની આંખે તે મૂળે જ મટકું મારતી નથી. એટલે એ લડાઈને જેનારા દે અને માણસે વર નિનિર્મોષ આંખને કારણે ભેદ જણાતું નથી, પરંતુ જેઓ જમીન ઉપર રહેલા છે તે મનુષ્ય છે, અદ્ધર આકાશમાં રહેલા છે તે દેવે છે. એ રીતે મનુષ્ય અને દેવની વિશેષતાવાળી ઓળખાણ થઈ શકે છે. હવે, એ પરસ્પર લડતા અને રાજાઓ જમના દંડજેવા ભયાનક ભુજદંડદ્વારા એક બીજાને ઘા કરવા ઘૂમતા જાણે બે જંગલી હાથીઓ હોય એવા લાગે છે અથવા વધેલા ઉત્કર્ષવાળા જાણે બે સિંહે લડતા હોય એવા જણાય છે. પરસ્પર એ બનેની પીઠ ઉપર પડતા મૂઠીઓના પ્રહારોના પડદાને લીધે જાણે બ્રહ્માંડ ભાંગી જતું હોય એવી શંકા થવા લાગે છે તથા જ્યારે તેઓ નિર્ભયપણે પગ ઉપાડે છે કે પછાડે છે ત્યારે તેના ભારને લીધે જાણે વન સાથેની ધરણી ધ્રુજતી હોય એવું ભાસ થાય છે. યુદ્ધને વખતે પડી જવું, ઊભું થવું વા ઉછળવું, ઘટન કરવું કે વિઘટન કરવું એ બધી જાતની પ્રવૃત્તિમાં કુશળ "Aho Shrutgyanam Page #144 -------------------------------------------------------------------------- ________________ .... . - - : કથા રત્ન-કેાષ : શ્રી હર્ષ રાજાએ પુત્રને આપેલ શિખામણ. ૧૮ એવા એ અને રાજાએ સમરમાં સરખી રીતે જય પામનારા હરિ અને બ્રહ્મા જેવા દેખાવા લાગ્યા. વળી, આ શું શ્રીહર્ષ રાજા યુદ્ધકળામાં કુશળ છે કે આ કામરુદેશને રાજા યુદ્ધકળામાં પ્રવીણ છે? એ વખતે સારા સારા મહર્ષિઓ પણ એવું ચેકસ કળી શકયા નહીં. પરંતુ, વિજ્યલક્ષમી તે એ સમયે એ બન્નેને વરી, કારણ કે યુદ્ધકળામાં એ બને સમાનગુણુવાળા હતા એથી એકને તજી બીજાને વરવું એ વિજયલક્ષમી માટે શરમરૂપ બન્યું હતું. આ વખતે તે બને રાજાઓના ભારે પુરુષાર્થને જોઈને દેવે ઘણુ રાજી રાજી થઈ ગયા અને “તેમનું બનેનું યુદ્ધ સુંદર છે.” એમ કહી તેઓ બન્નેની ઉપર દેવેએ ફૂલે વર્ષાવ્યાં. એ બને રાજાઓને જુદા પાડીને એ દેએ એમને કહ્યું કે-હે રાજાઓ ! તમે રોષને છેડે અને જેમ આવ્યા છે તેમ તમે પાછા વળી જાઓ. ખરેખર તમને કઈ જિતી શકે એ જગતમાં કે તમારે સમેવડિ-પ્રતિમલ્લ નથી. આથમતા ચંદ્ર અને ઊગતા સૂર્યની વચ્ચે રહીને સંધ્યા જેમ પિતાના રાગને ખીલવે છે તેમ આ વિજયલક્ષ્મી પણ તમારા બે વચ્ચે જ રહીને પોતાના રાગને ધારણ કરે છે. દેવેનું યુદ્ધને અટકાવવા બાબતનું એ પ્રમાણેનું આગ્રહભર્યું વચન સાંભળીને તે બને રાજાઓએ લડાઈને અટકાવી દીધી અને બેમાંથી એકેનું વાંછિત સિદ્ધ નથી થયું એવા તે બન્ને રાજા પોતપોતાના સ્થાને પાછા ફરી ગયા. “કામરુદેશને શત્રુ રાજા અંકુશમાં ન આવ્યું અને આખી લડાઈ નિષ્ફળ જવાથી માત્ર કલેશ આપનારી બની.” એમ વિચાર કરતે રાજા શ્રીહર્ષ પિતાના આત્માને પોતાની જાતને પ્રાણવગરની-મુડદાલ માનતોચિંતવતે ઘણે ઉદાસ થઈ ગ. શરમને લીધે ઉગ ધારણ કરતા અને કેઈ માણસને મ ન બતાવી શકતા એવા એ રાજાએ પિતાની ગાદી ઉપર સિરિદેવ-શ્રીદેવને બેસાડે અને તેને નીચે પ્રમાણે શિખામણ આપવા લાગ્યું. હે બેટા ! શ્રીકૃષ્ણની પાસેની લક્ષમી પણ સ્થિર નથી અને રાજ્ય, ઘણા પ્રકારના કેશોથી ભરેલું છે, અપકીર્તિ નરકનું કારણ છે માટે તને કાંઈક બે વચન શિખામણનાં કહું છું. આઠ બાબતો કઈ દિવસ કરવી નહીં, આઠ બાબતે સદા આચરવી અને આઠ બાબતો તદ્દન છેડી દેવી, આઠ બાબતે મનમાં ધારી રાખવી અને આઠ વસ્તુઓને કદી પણ વિશ્વાસ ન કરો. દુર્જનની સેબત, નઠારી સ્ત્રી, કોધ, વ્યસન (ખરાબ આદત) અભિમાન, અનીતિનું ધન, દુરાગ્રહ-કદાગ્રહ-હઠ અને મૂર્ખતા એ આઠ બાબતે કદી ન કરવી. કીર્તિ, સદ્દગુણ મેળવવાને અભ્યાસ, કળામાં કુશળપણું, સારા મિત્ર, દાક્ષિણ્ય, કરુણા, ઉદ્યમ અને શાંતિ એ આઠ બાબતે માટે નિત્ય ખંતપૂર્વક યત્ન કરે. બેશરમપણું (નફટાઈ) અવિનય, અનાચાર, નિષ્ફરતા (કઠોરતા) કપટ-લુચ્ચાઈ, અનીતિ, અપકીર્તિ અને "Aho Shrutgyanam Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ શ્રી દેવ રાજાને મંત્રીઓએ આપેલ સલાહ : કથાનકોષ : અસત્ય એ આઠ વાનાં સારી રીતે દૂરથી તજી દેવાં. કેઈ ઉપર કરેલ ઉપકાર, પ્રતિપન્ન સ્વીકારેલું વચન કે કામ, સુભાષિત, મર્મ, શુદ્ધ વિચાર, દેવ, ગુરુ અને ધર્મ એ આઠ વાનને હૃદયમાં ધરી રાખવાં. કામીપુરુષ, સર્પ, પાણીનું પુર, આગ, યુવતી, શત્રુ, રાગ અને રાજા, હે પુત્ર! એ આઠ વસ્તુઓને સ્વપ્નમાં વિશ્વાસ ન કરે. હે પુત્ર ! એ પ્રમાણે હું તને કેટલુંક કહું? તે પણ છેવટે એક વાત કહું છું કે-તું રાજ્યના કારભારને એવી સારી રીતે ચલાવ કે જેથી ખળ લેકે તારી હાંસી ન કરે, ખળકેમાં તું હાંસીપાત્ર ન બને. એ પ્રમાણે પિતાના પુત્રને શિખામણ દઈને અને પિતે તાપસી દીક્ષાને સ્વીકારીને પિતાની રાણી સાથે શ્રી હર્ષ રાજા મહાશેલ વનમાં રહેવા ચાલ્યા ગયે. સમગ્ર મંત્રીઓને તથા સામંતને અનુકૂળ કરીને સિરિદેવ રાજા પ્રજાવર્ગને નતિના માર્ગની પેઠે પાળવા લાગે. હવે એક વાર પિલા કામરુદેશના રાજાને સિરિદેવ રજાના પિતા સાથેને વૈરભાવ સાંભરી આવ્યું અને તેથી તે, પિતાની ચડાઈની હકીકત અગાઉથી દૂત દ્વારા સૂચિત કરી, પિતાનું બધું લશ્કર લઈ દેશના સીમાડામાં લડાઈ કરવા આવી પહોંચ્યા. એ રાજાને ચડી આવેલ જાણી નિર્ભય ચિત્તવાળે રાજા સિરિદેવ, એકાંતમાં બેસીને મંત્રીઓને બેલાવી તેમની સાથે લડાઈ વગેરેની મંત્રણા કરવા લાગ્યું. કાર્યોની ગતિ વાંકી છે, બુદ્ધિ પણ તુચ્છ છે અને શત્રુ ભારે કુપિત થયેલ છે. આ વાતની પરિસ્થિતિમાં આપણે શું કરવું ઘટે ? ખરેખર પરમાર્થ હોય તે જ કહેવાનું છે. મંત્રીઓ બોલ્યાઃ હે દેવ ! કાને પ્રારંભ કરતાં પહેલા એ બાબતને સુનિશ્ચિત રીતે વિચાર કરી લેવું જોઈએ. એમ કરવાથી પણ કદા દૈવવશાત્ કોઈ કાર્ય બગડી જાય, વણસી જાય તે પણ અપકીર્તિ તે ન જ થાય. લડાઈ બાબત વિચાર કરતાં મંત્રીઓએ કહ્યું- હે દેવ ! આ આપણા ઉપર ચડી આવેલો શત્રુ ભારે સમર્થ છે, તમને લડાઈને અનુભવ નથી, તમે કઈ દિવસ લડાઈને જોઈ નથી, દૈવ તે વતી શકાય એવું નથી અને આપણા સહાયકે આપણને સહાયતા આપશે કે કેમ એ શંકા પડતું છે માટે હે દેવ! સામ, દામ, ભેદ અને દાન એ ઉપાય સિવાય બીજો કેઈ ઉપાય શત્રુ ઉપર વિજય મેળવવા માટે નથી તેથી બની શકે તેટલી ત્વરાથી તમે એ ઉપાયને અજમાવવાની નીતિને સ્વીકાર અને અમે પણ આ પ્રસંગે એ નીતિને જ ઉપયોગ જોઈએ છીએ. સામને પ્રયોગ કરવાથી શત્રુ પણ મિત્ર થાય છે ભેદને પ્રવેશ કરવાથી બુદ્ધિમાન પુરૂષ ભેરાઈ જાય છે એટલે જોઈતી જાળમાં સપડાઈ જાય છે અને દાનથી તે એટલે પૈસાથી તો પથરના બનાવેલા દે પણ તાબે થઈ જાય છે. આ પ્રમાણે ઉચિત રીતે સામ, ભેદ અને દાનની નીતિને "Aho Shrutgyanam Page #146 -------------------------------------------------------------------------- ________________ * કથારત કામ : શ્રી દેવ અને કામરુદેશના રાજવીને સગ્રામ. ૧૦ પ્રયોગ કરેા અને બીજી તરફ દંડને પણ પ્રયાગ કરી એટલે વડાઈ કરવા માટે તૈયાર થાઓ. આમ કરવાથી આપણે શત્રુનાં મુખ ઉપર મશા કૂચે ફેરવી શકશુ એટલે એમને હરાવી શકીશું, એ નિશ્ચિત વાત છે. ઉપર જણાવ્યા પ્રમાણે પ્રયત્ન કરનારા સાધારણુ રાજાઓ પણ વિજય લક્ષ્મીને પામેલા છે અને જેએ એવા પ્રયત્ન નથી કરતા એવા ભલે તેઓ મોટા રાજાએ હોય તેપણ શીઘ્ર મૃત્યુને પામેલા છે, માટે હે દેવ ! શત્રુના સામંતે, મંત્રીઓ અને મિત્રોના ચિત્તને ખરાખર સમજવા માટે આપણા વિશ્વાસુ લેાકાને રાકવા અને તેમના દ્વારા ઉપર કહ્યા પ્રમાણેના સામ, ભેદ અને દાન વગેરે ઉપાચા ચાજવા. તેમ કરીને હે દેવ ! તમે વિજયયાત્રાના આરભ કરે, શીધ્ર જય મેળવે અને કીર્તિને પ્રાપ્ત કરા તથા સામ વગેરેના પ્રયાગાન અખ્તર ધારણ કરી તમે વૈરીના મઢનો નાશ કરે. હવે તેમનું વચન સાંભળી–વિચારી રાજાને થાડું હસવુ આવ્યું. અને પછી તે મેલ્યા-વાણિયાની અને બ્રાહ્મણાની બુદ્ધિ આવા પ્રસંગે આવી જ હેાય છે. નહીંતર, જેના કાઈ સમાવિયા નથી એવા શ્રીહ દેવના મારા સરખા પુત્ર સામે પણ અધમ કરીને લડાઈ જિતવાના આવા અધમ ઉપાયાને તેએ કેમ સૂચવે? અર્થાત્ અધ યુદ્ધના કમને તેએ કેમ ઉપદેશે ? તે રાજાએ સારી રીતે વિચાર કર્યા વિના જ પેાતાના મંત્રીઓને તણખલાની પેઠે લઘુ-હલકા કરી નાખ્યા એથી તેઓ જેમ તેમ ખેલતા પાભવના સ્થાનને પામ્યા એટલે ભેાંઠા પડી ગયા. એથી રાજાએ ધાર્યું કે હવે વિચાર કરવાથીમંત્રણા કરવાથી કશું વળે એમ નથી માટે હે પડિહાર ! પ્રલયકાળે વરસતા મેઘના જેવા અવાજવાળી અને શત્રુના દળને કપાવી દે એવી જય ઢક્કાને શીઘ્ર વગાડ, પછી રાજાએ સ્નાન કરી, ઊજળાં વિશુદ્ધ એવાં ઉત્તમ વસ્ત્ર પહેર્યાં અને મંગળના ઉપચારો કર્યાં બાદ તે જયકુંજર નામના હાથી ઉપર ચડી, માંડલિક રાજાએ, દંડનાયક, સેનાપતિ અને સુલટ લેાકેાને સાથે લઇને તે તૈયાર થયા, અને માથા પર સૂર્યના તાપ ન લાગે એ માટે શ્વેત ધ્વજની છાયા કરવામાં આવી અને એ રીતે ચતુરગ સેનાની ભીંસને લીધે પૃથ્વીના પટને ભારે જોરથી દખાવતા તે રાજા વેગપૂર્વક નગરમાંથી નીકળ્યો અને યુદ્ધ માટે પ્રવૃત્ત થયા. કાંચ પશુ ચાલ્યા વિના અખંડ પ્રયાણા કરતા કરતા એ રાજા પેાતાના દેશના સીમાડે ખરાખર સંધિભાગમાં આવી પહોંચ્યા અને પછી ત્યાં પહોંચી તેણે દૂત મારફતે કામરુદેશના રાજાને કહેવરાવ્યુ કેતુ તૈયાર થઈને આવ અને પૂર્વ પરપરા પ્રમાણે આપણે એ જણાજ પરસ્પર લડાઈ લડી લઇએ; એ માટે બીજા માણસોને મારવાથી શે લાભ ? કામરુદેશના રાજવીએ જણાવ્યું કે આપણે જ પરસ્પર લડી લેવાનું હોય તે પછી સૈન્યને રાખવાનુ શું કામ છે? માટે પૂર્વની રૂઢિ પ્રમાણે હમણાં તેા આપણાં સૈન્યે જ લડે એ ચેગ્ય છે, અને સૈન્ય બધા મરી ખૂટશે ત્યારે જ ઉચિત લાગશે તે કરીશ. રાજા સિરિદેવે કામરુદેશના રાજાની એ વાતને માન્ય રાખી અને અન્ને રાજાનાં સૈન્ય પરસ્પર લડવા લાગ્યાં તથા એ વખતે વાગતાં રણુવાજા આને ભારે કાલાહુલભયે અવાજ ઉછળ્યે, "Aho Shrutgyanam" Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવરાન્વીનું સમરક્ષેત્રમાંથી નાસી જવુ. • કયારન કાષ : હુવે અડધે ક્ષણુ થયે એટલી વારમાં તે કામરુદેશના બળવાન શત્રુઓએ લાગ જોઇને સિરિદેવ રાજાના સૈન્યને જેમ અંધારાને દિનાનાથ-સૂર્ય હણી નાખે તેમ હણી નાખ્યું. આ બધી કિકત રાન્ત સિરિદેવ પાસે પહેાંચી અને કહેવામાં આવ્યું કે-તમારા પક્ષના જય, વિક્રમ અને ભીમ વગેરે લડાઇમાં ખપી ગયા છે. આ વાત સાંભળીને રાજાના મત્રી ગભરાયા અને ઉદ્વિગ્ન થઇને કહેવા લાગ્યા કે-હમણાં લડાઇને થેાભાવી દેવી જોઇએ. વળી, વખત આવ્યે લડી લેવાશે, હે રાજા ! પરાક્રમ હશે તે તેના જોરે લાંબા સમય સુધી ચાલ્યું ગયેલુ. રાજ્ય પણ પાછું મેળવી શકાશે, પરંતુ જીવિત ચાલ્યું જાય તે એના એ જન્મે એ પાછું મેળવી શકાતું નથી, માટે હુમાં જીવિતને બચાવવા લડાઈ થંભાવી જ દેવી ઘટે. રાહુની આફતમાં ફસાયેલા સૂર્ય તેનાથી છૂટકારો મેળવી અખંડ મ`ડળવાળાપરિપૂર્ણ બની પેાતાની ગયેલી રાજશ્રી જેમ પાછી મેળવી લ્યે છે અને પરના તેજને-પ્રભાને હણી નાખે છે તેમ હું રાજા ! અમે તમને પહેલાં પશુ વિનંતી કરી હતી કેલડાઈ કરતાં પહેલાં સામ, દામ વગેરે નીતિ અજમાવે। અને પછી જ લડાઈના નિચ કરી. હું રાજા! તમે અમારું કહેવું ન માન્યું અને સ્વચ્છ ંદપણે વતી વિપરીત પ્રવૃત્તિ કરી છે તેથી આ દુષ્ટનીતિ હમણાં ખૂબ ફાલી છે અને ફળી છે અર્થાત્ લડાઇનું પરિણામ ધાર્યાં કરતાં વિપરીત આવ્યુ છે. જેમ કેઇને નાગણુ કરડી હોય અને ત્યાં કાઈ માંત્રિકની ખરાખર સમજ ન હોય તથા ડંખ થયેલ મનુષ્યના શરીરને સાચવવાની પણ પૂરી કાળજી ન થઈ શકે તેમ હોય તેા એ ખૂ થયેલ માનવ મૃત્યુ જ પામે છે તેમ હું રાજા! જે રાજાએ લડાઇ વિશે નિશ્ચિત મંત્રણા- વિચાણુા કર્યાં વિના લડાઈ આર ભી હાય તે રાજાની રાજશ્રી છળી જાય છે અર્થાત્ રાજા તરીકે તેનું મૃત્યુ જ થાય છે—તેની રાજલક્ષ્મી ખીજે ચાલી જાય છે. હવે ગત વાતને શોક કરવાથી શું વળે ? તાપણુ હજી અમારું કહેવુ માન તે હે રાજા ! વાયુવેગ નામના ઘેાડા ઉપર ચડીને તમે અહીંથી જલદી ભાગવા જ માંડા, પેાતાનું સામર્થ્ય ખરાખર જાણ્યા વિના લડાઈના આરંભ કરનારા રાજાઓને ભાગ્યા સિવાય શ્રીો ઉપાય જ નથી. એ રીતે બ્રહ્મદત્ત ચક્રવર્તી નાશી ગયેલા અને યાદવાને અધીશ પણ મથુરામાંથી ભાગી ગયેલા એ પ્રાચીન હકીકત આજે પણ આપણે સાંભળીએ છીએ. આ રીતે મત્રીઓએ અને બીજા લાકાએ રાજાને સમજાવ્યા અને તેની નાસવાની ઈચ્છા ન છતાં લડાઈના મેટ્ઠાનમાંથી ઉત્તમ જાતિવ ́ત ઘેાડા ઉપર બેસાડીને ભગાડી મૂકયે. ત્યાંથી ભાગતા ભાગતા રાજા દિગ્મૂઢ થઈને તમાલવૃક્ષા, તાડનાં વૃક્ષેા અને કેળનાં વનખ’ડવાળી કોઈ ભયાનક અટવી તરફ ક્રમે કરીને આવી પહેાંચે. આ દોડાદોડને લીધે સાથે આવેલા પરિજન-નાકરચાકરના પરિવાર-પણ · કાક કયાંક, કાંક કયાંક ' એમ જુદા જુદા પડી ગયા અને દોડાવતા ભારે પરિશ્રમને લીધે થાકી ગયેલા રાજાના ઘેાડા પણુ તત્કાલ મરણુ ૧૧૧ "Aho Shrutgyanam" Page #148 -------------------------------------------------------------------------- ________________ | કથાન–કાવ : ^ y - ૧૧-~ શ્રીદેવને અટવીમાં થયેલ મુનિદર્શન. પા. રાજા સિરિદેવ પિતે પણ કેટલીક વેળા સુધી કેટલીક ભૂમિ ઉપર આમતેમ રખડીને તરસ્ય થયે, અને શીતળ છાયાવાળા એક વૃક્ષ નીચે આવીને બેઠો. બરાબર એ જ વખતે હાથમાં કંદમૂળો અને ફળને લઈને એક ભિલ તે સ્થળ ઉપર આવી પહોંચ્યા અને રાજાએ તેની સાથે સ્નેહભાવે વાત કરી. અને કહ્યું કેહે મહાયશસ્વી! તું કયાંયથી જલદી પાણી લાવી આપ, મારા દેહમાં તરસને લીધે આગ-દાહ બળે છે તથા જલદી પણ નહીં મળે તે હમણું મારું જીવન પૂરું થઈ જાય એવું ભાસે છે અર્થાત્ પાણી વિના હું હમણાં જ મરી જવાને છું. તેજસ્વી કાંતિવાળા અને તેજસ્વી મુખવાળા તથા સુંદર એવા એ બોલતા મહાસત્ત્વશાળી માણસને જોઈને તથા એનું વચન સાંભળીને પેલા ભિલે તરત જ કયાંયથી પણ પાણી લાવી આપ્યું. તે પાણી પી અને ભિલે આણેલાં કંદમૂળ અને વનફળને આરોગી રાજાને પિતાના દેહમાં કાંઈક સ્વસ્થતા આવતી જણાઈ અને પછી તે ત્યાં પાંદડાઓની પથારીમાં જ સૂઈ ગયે. ઘેડી વારમાં જ જાગેલા તે રાજાને જોઈને તે ભિલે કહ્યું. હે મહાભાગ ! તારા શરીર અતિશય કમળ છે અને તું કઈ અતિશય સંપત્તિશાળી છે છતાં આવી રીતે જંગલમાં શા માટે ભટકે છે? પિતાની કથા કહેતાં રાજા શરમાય છતાં તેણે તેને પિતાને કંઈક વૃત્તાંત તે કહી સંભળાવ્યું. જેઓ ભારે ગૌરવવાળા હોય છે તેઓને પોતાની શરમવાળી વાત કહેવી પડે છે ત્યારે બીજા બધાં ય દુઃખ કરતાં ભારે દુઃખ થાય છે. પિતાને વૃત્તાંત કહ્યા પછી રાજાએ એ ભિલને કહ્યું હે ભદ્રપુરુષ! તું એવા કેઈ ફરવાના સ્થળને બતાવ કે જેને જોઈને મારું ઉદ્વેગવાળું ચિત્ત પ્રસાદ પામે. ભિલ બેત્યે--મારી સાથે આવ, તને તું કહે છે એવું સ્થાન બતાવું. પછી કૂતુહલથી પ્રેરાયેલે રાજા તેની સાથે જવા લાગ્યું. તે બન્ને જણાએ કેટલોક સમય એક અતિશય ઊંચા પર્વતના પ્રદેશ ઉપર આગળ ને આગળ ચાલ્યા કર્યું, એટલામાં એક ગુફા આવી અને એ ગુફામાં દેહની કાંતિના તેજને લીધે અંધારાને દૂર કરી નાખનાર એવા એક મુનિને જોયા. જાણે કે એ મુનિ “સહુ ગળી જશે.” એવી બીકથી એ ગુફામાં સૂર્ય ન બેઠે હેય એવા લાગે છે, અથવા પવનના સપાટાથી બચવા એ ગુફામાં કઈ દિવ્ય અષધીને ઢગ ન હોય એવા એ મુનિ ભાસે છે. એવા એ મુનિને ધ્યાનમાં સ્થિર રહેલ જોયા. એ મુનિને પ્રણામ કરતા, એની સ્તુતિ કરતા અને એની પાસે જતા આવતા ખેચને અને દેવોને પણ રાજાએ જોયા. એ જોયા પછી હર્ષ પામેલે રાજા વિચાર કરવા લાગ્યો. આ એક મેટું આશ્ચર્યું છે કે આજ લગી પણ આવા પાપ વગરના વેગમાં સજજ સંત સાધુરત્નો આવી અટવીમાં પણ દેખા દે છે. ખરી રીતે આ જંગલ નથી પરંતુ જે વડે સતયુગના માણસને સર્જી શકાય એવા સુંદર ગુણસમૂહવાળું ઘર છે કે જ્યાં સાક્ષાત્ વિધિએ જ એવી ચેજના કરી છે કે આ ગિરિની ઊંડી ઊંડી ગુફામાં પણ નિધિની પદે "Aho Shrutgyanam Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ રાજા તથા જિલ્લને મુનિ સમાગમ. : કયારન–કાષ : આ મુનિ સુરક્ષિત છે, અથવા આ પહાડમાં કાંઈ સારામાં સારું હોય તે તે આ મુનિ જ છે. એમ ન હોય તેમ આ ભયાનક જંગલવાળા પ્રદેશમાં પણ આ મુનિનાં બધાં અંગો અત્યંત નિશ્ચળ ન રહી શકે-ભય અને ત્રાસવાળા સ્થળમાં આ રીતે એ સ્થિર ન રહી શકે. એ પ્રમાણે વિચાર કરતા અને મુનિના દર્શન થવાથી વિસ્મય ઉપજવાને કારણે જેની આંખા અને મુખ ઉલ્લાસમય થઈ ગયાં છે એવે એ રાજા બીજી બધી પ્રવૃત્તિઓને છોડી એકાગ્ર મની ગયા, અને એવા એને જોઇને પેલા ભિન્ન કહેવા લાગ્યુંઃ હે રાજા ! મારી જેવા મતિમંદ મનુષ્ય તે આ મુનિના રૂપ વિશે શું જાણે? પરંતુ હું માનું છું કે જાણે આ મુનિનુ` રૂપ દિવ્ય ઔષધીના વ્રુક્ષા કરતાંય અધિક તેજવાળુ છે, એમ ન હોય તે એના ખન્ને કાન નાગદમની લતા જેવા કેમ હોઈ શકે ? એના માથાના સુગધવાળા વાળ સુગંધી વાળા જેવા પાતળા અને સુંવાળા કેમ હાઇ શકે ? એના અને હાઠ લાલ છે અને રૂંવાટી કાળી અને ચકચકિત છે. એની શ્યામતા જાણે કે સુવર્ણના વણુ માટે કુંચી જેવી હાય તેવી દીપે છે. એ મુનિનું અંગ, જેની છાયા હંમેશા અવિચ્છિન્ન રહે છે એવા છાયાદાર વૃક્ષ જેવી છે. એના બન્ને હાથ જાણે કે આસાપાલવના કુમળાં નવાં પાંદડાં ન હોય એવા શોભે છે. અન્ને પગના પહેાંચા ઉન્નત છે અને એના મણિ સમાન લાલ નખામાંથી કિરણો ફેલાઈ રહ્યાં છે એવા એના અને ચરો, સ્થળમાં ઊગેલાં કમળાની સાથે બરાબર બરાબરી કરે એવા છે. એમ એ મુનિ ઉદયાચલ નામના ઊગતા સૂર્યવાળા પહાડની જેવા શેભી રહ્યો છે. હે રાજા ! એ પ્રમાણે હું એ મુનિ વિશે તને વધારે કેટલુ કહી શકું ? હું તે પ્રકૃતિવડે પશુ સમાન છું અને જંગલમાં ઉછરેલે હાવાથી મારે હંમેશા ઝાડાના જ સહવાસ રહેલા છે. રાજાએ તે ભિન્નને કહ્યું: હે ભદ્ર ! આ મુનિનું તે જેવું વર્ણન કરેલું છે એવુ બીજો કાણુ કહી શકે એમ છે? અર્થાત્ મોટાં માણસાનાં હૃદયે હમેશાં પોતાની બડાઈથી દૂર રહેનારાં હેાય છે, એથી જ રાજાએ ભિજ્ઞની પ્રશંસા કરેલી છે. હવે હમણાં વધારે કહેવાની જરૂર નથી. તું આવ તે જે અનુપમ ધર્મરૂપ છે એવા એ મુનિને પગે પડીને આપણા આત્માને પાવન કરીએ. એ પ્રમાણે વિચારીને તે બન્ને જણા મુનિ પાસે ગયા અને ફરફરતા વાળવાળું માથું છેક ભૂમિ ઉપર નમાવી તેમણે તે મુનિને પ્રણામ કર્યાં, પછી તે બન્ને પ્રસન્ન મનવાળા થઈને મુનિની સામે ઉચિત સ્થાને બેઠા, મુનિ પણુ પોતાનુ ખાકીનું કામ થાચિત પૂરું કરીને બેઠા બેઠા મેલ્યાઃ તમે કયાંથી આવ્યા છે ? તમે કેણુ છે? અને અહીં તમારે શું કામ છે ? રાજા એલ્સેટઃ તમને પગે લાગવા જ અમે અહીં આવ્યા છીએ, બાકી અમારી બીજી હકીકત તમારા ચિત્તને સંતાપ આપશે માટે તેને અહીં કહેવી યુક્ત નથી. ત્યાર પછી તે મુનિરાજે પોતાના દિવ્યજ્ઞાનના મળે તે રાજાને ૧૫ "Aho Shrutgyanam" Page #150 -------------------------------------------------------------------------- ________________ : કથાન–કેષ : મુનિવરે રાજાને સમજાવેલ અસારતા અને આપેલ ઉપદેશ. ૧૧૪ બધેય વૃત્તાંત જાણે અને કહ્યું કે-હે રાજા! તું આવું વિષાદ થાય એવું કેમ બેલે છે? ફરસબંધી- છાબંધી ઉપર અફળાયેલો દડે જેમ ઊંચે ઉછળે અને પાછા નીચે પડે એવા પ્રકારનું સંસારમાં ભમતા પ્રાણીઓનું જીવન છે, એ શું તું આ બધું નથી જાણતો? અથવા થડની પોલમાં બળતા અગ્નિને લીધે દાઝતા વૃક્ષ જેવા અથવા હાથીઓના પગવડે ચંપાતી કચરાતી કમળની માળાની પેઠે કચરાએલા આ શરીરને માટે તું શાને રડે છે? જ્યારે નિશ્ચળ મોટા પહાડે, ભવને, વન, નદીઓ અને સમુદ્રો તે પણ સ્થિર નથી તે પછી શરદ ઋતુની પહાડી નદીના જેવી સ્વભાવે જ ચંચળ એવી રાજલક્ષમી તે શી રીતે સ્થિર હોઈ શકે? અથવા જાણે કે ચંચળ ઘેડાઓની તીકણ ખરીઓ અને પૂંછડાના વાળને જૂડે એ બન્નેથી પીડા પામી ન હોય, હાથીના સૂપડા જેવા કાનના વારંવારના તાલોને જાણે કે તાડન પામી ન હોય, અભિમાનવાળા ઉદ્દેટ સુભટેનાં હાથમાં રહેલા શસ્ત્રાસ્ત્રોના સમૂહથી જાણે કે ભયભીત થયેલી ન હય, વેગથી ઢળાતાં ચામરના પવનની લહેરીએથી જાણે કે હરાઈ ઊડી ગઈ ન હોય એવી, અમુક પુરુષને કે અમુક પ્રકારના વિજ્ઞાનને સ્વીકારવાથી વિમુખ થયેલી તથા કલિકાલના કલાના પ્રભાવે કરીને દુષ્ટ બનેલા રાજા તરફ જાણે કે વિરક્ત નાખુશ-ન થઈ હોય અથવા ગુરુજનની શિખામણે સાંભળી સાંભળીને જેના કાનમાં જાણે કે વધારે ને વધારે શૂળ ન આવવા માંડ્યું હોય એવી એ ચંચળ રાજલક્ષ્મી હે રાજા ! શી રીતે આ લોકમાં હંમેશાને માટે સ્થિરતાને મેળવી શકાય ? માટે હે રાજા ! એવી અતિશય અસ્થિર રાજલક્ષ્મીને મેળવવામાં વ્યાહને તદ્દન છોડીને નિશ્ચયવાળા કારણરૂપ જે કંઈ બીજી ક્રિયા હોય તે તરફ પ્રવૃત્તિ કરવી ઉચિત છે, માટે તું એવી નિશ્ચળતાદાયી પ્રવૃત્તિને અનુસર. માત્ર ચિત્તને સંતાપ થતાં જ મનમાં ધાય સિદ્ધ થતાં હોત તો આ જગતમાં દયાન, દાન અને તપ વગેરે કરકર પ્રવૃત્તિઓને લેકે શામાટે કરત ? હવે રાજા બે હે ભગવાન! તમારી વાત તે ખરી છે, પરંતુ અમારી જેવા કલુષ બુદ્ધિવાળા લેકે જ જેમ તેમ કરીને સુખની સિદ્ધિને અભિલાષ રાખે છે અર્થાત્ સુખના ખરા કારણને શોધતા નથી અને એમ ને એમ સુખ મળી જાય એવું ધારે છે. કારણ વિના કાર્ય થઈ શકતું નથી.” એ ખરી હકીકત પણ એ લેકે જાણતા નથી, માટે તમે મને સુખધ સંબંધી સારભૂત એ ઉપદેશ સંક્ષેપમાં આપે. ત્યારપછી એ મુનિરાજે તે રાજાની ગ્યતા જાણીને જેમ કે મલય પર્વત ઉપરથી લાવીને ચંદન આપે, નંદનવનમાંથી લાવીને કલ્પવૃક્ષ આપે અને દરિયાને મથીને તેમાંથી અમૃત લાવીને આપે તેમ શ્રી તીર્થકર ભગવાને પ્રણીત કરેલા ઉત્તમ પ્રવચનમાં સારભૂત એવા અને સર્વ પ્રકારે ઈષ્ટ સિદ્ધિ મેળવી આપનાર એવા પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્રના મહિમાને ઉપદેશમાં વર્ણવી બતાવ્યું. વળી કહ્યું કે આ પંચપરમેષ્ઠી નમસ્કારને શાસ્ત્રમાં “પંચ "Aho Shrutgyanam Page #151 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્રને પ્રભાવ, .: કયારત્ન-કોષ : ~~~- ~~ -~- ~ મંગલશ્રુતસ્કંધ” એમ કહીને ગાયેલું છે. વખાણેલે છે. શાસ્ત્રમાં સૌથી પ્રથમ પંચપરમેષ્ઠી નમસ્કારનું માંગલિક ઉચ્ચારણ થાય છે અને દિવ્ય મંત્રમાં જેમ ઉત્તમ પ્રણવ ૐકાર મંત્ર છે તેમ આ પંચપરમેષ્ઠી નમસ્કાર ઉત્તમ મંત્ર છે. મુનિરાજે રાજાને કહ્યું કે હે સજા! હૃદયમાં નિશ્ચલપણે શુદ્ધ સમક્તિને ઉત્તમ રીતે ધારણ કરવું જોઈએ. શુદ્ધ સમકિત વિના શેરડીની લતાની પેઠે બધી ધર્મક્રિયા સંબંધી પ્રવૃત્તિઓ કશુંય ફળ આપતી નથી. તાત્પર્ય એ કે-પંચમેઠી નમસ્કાર મંત્ર પણ શુદ્ધ સમકિત વિના કશે લાભ આપી શકતો નથી. - શ્રી જિનમંદિરમાં નંદિની રચના કરીને. પંચપરમેષ્ઠી નમસ્કારની વાચના કરી શકાય છે. તે માટે વાચના લેનારે પ્રથમ એક સાથે પાંચ ઉપવાસ કરવાના હોય છે. ત્યાર પછી આઠ આંબિલ કરવાના હોય છે. આટલું તપ કર્યા પછી નવકારની વાચના આપી શકાય છે અને ત્રણ ઉપવાસ કર્યા પછી આ નવકાર મંત્રને બીજાને પણ શિખવવાની અનુજ્ઞા આપી શકાય છે તથા આ મંત્રમાં સાધુપદ માટેના વાકયમાં નવ અક્ષરે છે અને સિદ્ધપદ માટે વાક્યમાં પાંચ જ અક્ષરે છે. બાકીનાં “અરિહંત વગેરે પદે માટેનાં વાકમાં દરેકમાં સાત અક્ષરે છે. જે કે ઉત્તમ મંત્રે છે તે બધાનાં બીજરૂપ આ “અરિહંત' વગેરે પાંચે પદે છે. અને “gો વંજ નારો” વગેરે વાકયે એ પાંચ પદની ચૂલારૂપ છે. એ ચૂલિકાના તેત્રીશ અક્ષરે છે અને ઉપરનાં પાંચ પદેનાં પાંત્રીશ અક્ષરે છે. એ રીતે આખે પંચપરમેષ્ઠી નમસ્કારમંત્ર અડસઠ અક્ષરોમાં પૂરો થાય છે. એ રીતે કઈ ભવ્ય માનવ નવકારમંત્રને વિધિપૂર્વક ધળાં અને સુગંધી કુલે સાથે લાખ વાર એકચિત્ત જપે તે તે, સંસારનું મોટામાં મોટું પદ એટલે તીર્થંકરનું પદ કે ચક્રવતીનું પદ અથવા ગણધરનું પદ જરૂર મેળવી શકે છે. તે પછી બીજી સાધારણ સુલભ વસ્તુઓની તે તેને પ્રાપ્તિ થાય એમાં શું કહેવાનું હોય ? વચ્ચે અરિહંતપદને સ્થાપવું અને જમણી તરફ સિદ્ધ વગેરેનાં પદોને ઠવવાં, આ રીતે પરમેષ્ટી મુદ્રા કરીને એ નવ વાર મંત્રનું નિત્ય દધ્યાન કરવું જોઈએ. વળી જે મનુષ્ય હાથના આવતી ઉપર એટલે હાથના વેઢા ઉપર પંચપરમેષ્ઠી નમસ્કારનાં પાંચ પદેને બાર બાર એમ કરીને નવવાર ગણે તે તેને કઈ પિશાચ, ભૂત કે વ્યંતર છળી શકતાં નથી અથવા સર્વજ્ઞ ભગવાન જ આ નવકારમંત્રના પૂરેપૂરા પ્રભાવને જાણી શકે છે. હે રાજા ! મેં તે તને તેને કાંઈક લેશમાત્ર પ્રભાવ જ કહી બતાવ્યું છે. ત્યાર પછી પિતાના ભાવી અભ્યદયની સૂચક જમણી આંખ તત્કાળ ફરકતાં રાજા, મુનિને પ્રણામ કરીને આ પ્રમાણે કહેવા લાગ્યું–હે ભગવાન! તમે કૃપા કરો અને મને વિધિ પ્રમાણે એ નવકારમંત્રને આપે. ચિંતામણિરત્ન કરતાં પણ વધારે મહત્વવાળું તમારું દર્શન વિફળ ન થાય. પછી “આ ચગ્ય છે” એમ વિચારીને મુનિરાજ તેને તે ગુફાની પાસે આવેલા શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાં તેડી ગયા અને ત્યાં તેની પાસે દેવવંદન "Aho Shrutgyanam Page #152 -------------------------------------------------------------------------- ________________ કયારત્ન-મેષ : પંચપરમેષ્ટીના પ્રભાવનું કથન. કરાવ્યું. પછી તેને ગુરુ દેવ અને તત્વનું યથાર્થ સ્વરૂપ સમજાવી સમકિત આપી ઉપધાનપૂર્વક પંચપરમેષ્ઠીમંત્ર આપે અને ત્યારબાદ તારા જે બીજે કઈ આખા જગતમાં ધન્ય નથી, એમ ન હોય તે તને આ ઉત્તમમંત્રની સંપત્તિ કેમ કરીને મળે? વગેરે વગેરે કહીને મુનિરાજે તેને ઉત્સાહિત કર્યો. કદાચ ચકવર્તીનું પદ પણ મળી જાય, ઇંદ્રપારું પણ મેળવી શકાય, સુંદર રૂપ અને સૌભાગ્ય પણ પામી શકાય, પરંતુ સર્વ પ્રકારે સર્વ જાતનું કુશળ કરનારો આ પંચપરમેષ્ઠીમંત્ર તે નથી મળી શકતો. જે બાબત આપણે કશુંય કહી શકતા નથી. જે વિશે આપણી બુદ્ધિ પણ ચાલી શકતી નથી, જે આપણા મનોરથમાં પણ આવી શકતું નથી અને મનમાં પણ કદીય સૂઝતું નથી એવું ઈષ્ટકાર્ય અચિંત્ય મહિમાવાલા આ પંચપરમેષ્ઠીમંત્રના પ્રભાવને લીધે તેના જાપમાં સજજ બનેલે પુરુષ રમતાં રમતાં પણ અશંકપણે સાધી શકે છે. વળી હે રાજા! તું જે આ શાંતિનાથ ભગવાનનું વિશાળ મંદિર જુએ છે, તે પણ ચેડા આરાધેલા પંચનવકારમંત્રના પ્રભાવમાંથી જ થયેલું છે. તેની હકિકત આ પ્રમાણે છે– સૌધર્મનામના સ્વર્ગમાં હેમપ્રભ નામને એક ઉત્તમ દેવ હતો, તેણે “પિતાનું આયુષ્ય હવે ફક્ત છ માસ જ બાકી છે.” એમ જાણીને તે કઈ કેવળી ભગવાનની પાસે ગયે. કેવળીને વંદન કરીને તેણે પૂછ્યું હે ભગવન્! આ સ્વર્ગમાંથી મર્યા પછી હું કયાં અવતાર પામવાને છું? અને મને સમ્યકત્વને શી રીતે લાભ થવાને છે? એ સાંભળી કેવળી બેલ્યાઃ હે ભદ્ર ! મરતી વખતે તને આર્તધ્યાન થવાનું છે અને તેથી તું સ્વર્ગથી મરીને આ અટવીમાં વાનરનો અવતાર પામવાનો છે. એ વાનરાના જ અવતારમાં તને મહાકટે સમ્યકત્વને લાભ મુશ્કેલીથી થવાનું છે. કેવળીનું આ વચન સાંભળીને તે દેવ તરત જ આ અટવામાં આવ્યો. આવીને પિતાને સમ્યકત્વને લાભ મળે તે માટે પહાડના એક પાષાણમાં નવકારમંત્રને કર્યો અને વખત જતાં મરણ પામીને તે દેવ, તે અટવીમાં વાનરાના અવતારમાં જન્મે. હવે અટવીમાં પહાડનાં શિખર પર ભમતાં ભમતાં પિતાના કઈ ભાગ્યને લીધે તે વાનરે, કેમે કરીને જેમાં નવકારમંત્ર કરે છે એ શિલા દીઠી.. શિલામાં કેરેલા નવકારમંત્રને વાંચીને એ વિશે વિચાર કરતાં કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું તેથી પિતાને પૂર્વ ભવ (તેને) સાંભરી આવ્યું એટલે વૈરાગ્ય વૃત્તિ ધારણ કરી તેણે સ્વચ્છભાવે અનશન સ્વીકાર્યું. પેલા કેરેલા નવકારમંત્રને વારંવાર યાદ કરતો તે મરણ પામીને ફરી પાછા સૈધર્મનામના દેવકમાં દેવ થયે. દેવ થતાં જ તેને વિચાર થયો કે–મેં એવું શું દાન મારા આગલા જન્મમાં દીધું છે? વા તપ તપ્યું છે? વા યજ્ઞ કર્યો છે-પૂજન કર્યું છે? જેથી હું આ દેવનો અવતાર પામી શક . એ વિચાર વારંવાર આવતા તે દેવને જાતિસ્મરણ જ્ઞાન થયું. એથી તેને પોતાના આગલા ભવની બધી પરિસ્થિતિ સમજાઈ ગઈ. એટલે તે, દેવનાં બધાં કાર્યોને છોડી દઈને પેલી નવકારવાળી શિલા પાસે "Aho Shrutgyanam" Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ મંત્ર જાપ સમયે રાજાને ઉપદ્રવ • થારન–ાષ આન્યા અને ત્યાં તેણે વિદ્યાધરાને આવેલા જોયા. તે શિલાવાળી જગ્યા ઉપર આ દેવને, પેલા વિદ્યાધરાને માટે અને પેાતાના ઉપકાર માટે પણ પોતાના ગજા પ્રમાણે એક મેટું શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર ચણાવવાનું મન થયું. એટલે એ દેવે પહાડાની ઊંચાઈને પણ ટપી જાય એવું, અનેક સુંદર સ્તાવડે સુશોભિત અને સ્ફટિક મણુિવડે આંધેલી સુંવાળી બનેલી ફરસબંધીવાળું આ શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર કરાવ્યું. અને ઉત્તર દિશામાં એ મંદિરની પાસે જેની ઉપર પાંચ નવકાર કેતરેલા છે, એ શિલા હજી સુધી પણ પડેલી છે. તે જોવાનું. તને મન ાય તે હે રાજા ! તું ત્યાં જઈને જોઈ શકે છે. એટલું જ નહિ પણ ત્યાં શિલા ઉપર શાંત ષ્ટિવાળા, અનશન વ્રતમાં રહેલે, કપાળમાં મને હાથ જોડીને બેઠેલા એવા વાનરે પણ કારેલા છે એટલે તેને પણ તું જોઇ શકે છે. આ બધુ સાંભળીને રાજાના મનમાં ભારે વિસ્મય થવાથી તે એ બધુ જોવાને ઉતાવળા થયે અને બતાવેલા સ્થાને આવીને તેણે, જેવુ' મુનિએ કહેલું હતું તેવું ખધું બરાબર જોયું પશુ ખરુ. હવે તે તેને મુનિના કથન ઉપર પ્રબળ પ્રતિતિ થઇ એટલે તે પાછા આવીને મુનિને નમી અને હાથ જોડી આ પ્રમાણે કહેવા લાગ્યા- હું પ્રલા ! જેવુ... તમે કહ્યું હતું તેવું જ ધું બરાબર મૈં નજરે જોયું, એમાં હવે મને કશે શક રહ્યો નથી. કદાચ મેરુ પર્વત પણ ડગી જાય પરંતુ તમારું વચન તા કયારેય ડગે એવું નથી. રાજા પહેલા પણુ નિશ્ર્ચળ હતા અને વળી આ વખતે વધારે નિશ્વળ બન્યા છે એમ જાણીને મુનિએ તેને કરી વાર ઉપદેશ આપ્યા અને પછી મુનિરાજ તેને પૂછીને જેમ આન્યા હતા તેમ પાછા ચાલ્યા ગયા. રાજા પણ ત્યાં ભગવાન શાંતિનાથના મરિમાં ભગવાનના ચરણે પાસે જ પાંચ નવકારનાં પદોમાં ઉચ્ચારણા સાથે જ્ઞાનમુદ્રા કરીને પ્રયત્નપૂર્વક ધ્યાનમાં રહેવા લાગ્યા. ધ્યાન કરતાં કરતાં જોકે ધોળાં સુગ'ધી ફૂલાને મૂકવા સાથે જાપ કરતાં કરતાં લાખ જાપ લગભગ થવા આવવામાં થોડું જ ખાકી હતું ત્યાં તે સ્થાને કાણુ જાણે કયાંથી ભારેમાં ભારે કાલાહલ થયા અને પોતાના મોટા દેહરૂપ મનડે જાણે આકાશને માપતે હાય વા જાણે કે જગતમાં દેવપણાની પ્રતિષ્ઠા છે એમ દર્શાવતા હાય એવા ભયંકાને પણ ભારે ભય ઉર્જાવે એવા નિષ્ઠુર પગલાં ભરતા અને તેથી ધરતીને અને તેના પટ્ટ ઉપર રહેલા પર્વતાને કપાવતા એ સ્થાનના ક્ષેત્રપાળ હાથમાં તલવાર લઈને ત્યાં ધ્યાન કરતા રાજાની પાસે સામે આવીને ઊભે રહ્યો. આવીને તેણે રાજાને કહ્યુંરે રે અધમપુરુષ ! હવે તુ આ મંત્રના જાપ કરવા મૂકી દે, હું મૂઢ ! આ મંત્ર કયે છે ? અને એનેા શીખવનારા મન્ત્ર દાતા પણ કાણુ છે ? એ મંત્ર અને એને દાતા તારા ગુરુ એ બધુ આળપ’પાળ છે; તું શા માટે હાથે કરીને કલેશ પામે છે ? આ બધુ છોડીને તારે ઘરે કેમ જતા નથી ? "Aho Shrutgyanam" Page #154 -------------------------------------------------------------------------- ________________ : કચારન–કા : રાન્ત અને ક્ષેત્રપાલને પરસ્પર વાદવિવાદ. ૧૧૮ ઝાંઝવાના જળમાં પાણીની કલ્પના કરવી કદી પણ તેથી શાંત થતી નથી. માટે તું આ બધું છેડીને અહીંથી ચાલ્યે જ જા. વળી શ્રી શાંતિનાથ ભગવાનના ચરણુકમળનાં દર્શન કરવાની પણ તારામાં ચગ્યતા નથી એટલે તું તારી પેાતાની ચૈાન્યતા જાણ્યા વિના આ નકામી પ્રવૃત્તિ શા માટે કરી રહ્યો છે? તને વધારે કહેવાનું શું ? તું જલદી આ જિનમંદિરની હૃદ છોડીને હવે અહિંથી બહાર ચાલ્યા જા. કદાચ તું કેાઇ માટે લડવૈયા હા અને તારી શૂરવીરતાનુ' ગુમાન હૈાય તે તું મારી સાથે લડવા માટે તૈયાર થઇ જા, રાષથી આંખ ફાડીને Àાભ કરતા અને યમની પેઠે ભયકર રીતે વાંકાં ભવાં કરીને પેલે ક્ષેત્રપાળ ઉપર જણાવ્યા પ્રમાણેનું કેટલુંક જેમ ફાવે તેમ એલી ગયા અને ક્રોધથી કપવા લાગ્યા. એટલામાં ગુરુની અને મ'ત્રની અવજ્ઞાનાં ક્ષેત્રપાળનાં વચન સાંભળીને વિશેષ પ્રકૃશ્ર્વિત થયેલા રાજા મત્રનું ધ્યાન પડતુ મૂકી આ પ્રમાણે કહેવા લાગ્યા. હું વ્યતર ! જેમ કેાઈ પિત્તના વ્યાધીથી પીડાયેલે માજીસ ગમે તેમ મેલી નાખે તેમ તુ પણ જેમ ફાવે તેમ આ શુ ખેલી રહ્યો છે? અને તુ જેમ તેમ એલફેલ ખેલી પરમેષ્ઠી નમસ્કારની નિંદા કરે છે અને તેને ઉપદેશ કરનાર ગુરુનું પણ અપમાન કરે છે. હે મૂઢ ! તું એટલ' પણ વિચારી શકતા નથી કે એ બન્નેનુ એટલે મત્રનુ' તથા દાતા ગુરુનું મૂલ્ય પશુ જગતના દાનવડે પણ કરી શકાય તેમ નથી તેમ એ મને કરતાં આ સંસારમાં ખીજું કોઈ સારભૂત નથી. અહા ! આ એવા પ્રકારના માહનો વિલાપ છે કે જેને તાબે થયેલા મહામૂઢ લોકો ખરી હકીકતને જાણી શકતા નથી. જે લોકો ધતુરાનું પાન કરવામાં રસિયા હોય છે તે શું શુભ છે, શુ અશુભ છે વા શું ગ્રાહ્ય છે અને શું અગ્રાહ્ય છે એ ખામત કશું જ જાણી શકતા નથી તેમજ મૂઢ લોકો એ વિશે કશુ સમજતા હોતા નથી, અથવા ભૂખ અને તરસની પીડા વિવેક વગર સહવાથી અને અજ્ઞાનપૂર્વક ત્યાગનું વ્રત લેવાથી જેને દેવગતિ મેળવી હાય છે તેનું જ્ઞાન અને ખેલવાની ચતુરાઈ આવાં જ પ્રકારનાં હાય છે. તુચ્છ લેાકેાનાં વચને તુચ્છ હાય છે, એમનાં મનેાથે, શીલ, ક્ષમા, વિનય અને નીતિ એ પણ બધું જ તુચ્છ હાય છે તેથી હું મૂઢ ! તને તારા અભિમાનનું ફળ તો મળ્યું છે છતાં તુ હજી. સુધી તારા અભિમાનને છોડતા નથી ? રાજા બલ્બેન્કે અધમ ! એને તે તું કોણ છે જેથી હું તારાથી ભય પામું અને ક્ષત્રિયકુલમાં જન્મતાં જ મને વારસામાં મળેલું એવું મારું અભિમાન ધન છેડી દઉં. વળી, તારા હાથમાં જે આ છરી છે તે મારા કાનને જરા પણુ ઉજરા સરખા પણુ કરી શકે એમ નથી અને બાળકને ભય પમાડનારા એવા તારા મારી પાસે દેખાડવામાં આવેલા ટાટોપ પણ તદ્દન નકામા છે. રાજાના આ વચને સાંભળીને પેલા ક્ષેત્રપાળ કહેવા લાગ્યા કે જો એમ છે તો તું આ જિનમંદિરમાંથી બહાર આવ, કારણ કે જગતને શાંતિ પમાડનાશ એવાં શાંતિનાથ ભગવાનની મૂર્તિ સામે લડાઈ કરવી ઉચિત નથી, હવે ક્ષેત્રપાળનું આ વચન સાંભળીને રાજા પોતાનાં કપડાં "Aho Shrutgyanam" Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ક્ષેત્રપાલ તથા રાજાનું ભીષણ યુદ્ધ. * કથાનકેષ : મજબૂત બાંધીને અને મંદિરમાંથી તરત જ બહાર નીકળીને પેલા ક્ષેત્રપાળની સાથે લડવા લા. આ વખતે રાજાને ડરાવવા માટે અને તેને મુંઝવી નાખવા માટે એ ક્ષેત્રપાળે તેની બધી બાજુએ આઠે દિશાઓમાં ભયાનક દેખાવે ગઠવી દીધા તેથી રાજાને એક તરફ દાંતના કડાકા બોલાવતા અને ભયંકર લાંબા દાંતની અણુઓને બહાર કાઢતા તથા “ડમડમ ડમડમ” એવો અવાજ કરતા ડમરુથી ભય ઉપજાવતી એવી ડાકણોનું મેટું ટેળું દેખાય છે. બીજી તરફ મોઢામાં બળતા ભયાનક ભડકાઓને લીધે જેમની સામે જોઈ શકાતું નથી અને હાથના ટાબેટા પાડીને જે ભયંકર અવાજો કરી રહ્યું છે એવું ભૂતનું ટેળું રાજાના જોવામાં આવે છે. વળી, એક બાજુ, પંજે મારવાને તૈયાર થઈ રહેલા, તીક્ષણ ધારવાળી દાઢે દેખાય એવી રીતે મને ફાડી રાખતા, આગની જેમ બળતી આંખોને ફેરવવા અને માનવને ભયંકર લાગે એવા સિંહેનું ટેળું રાજાએ જોયું. બીજી બાજુ, પહોળી કરેલી ફેણેને લીધે ભયંકર દેખાય એવા, બે લાંબી જીભ બહાર કાઢીને લલકારા કરતા અને કુંફાડા મારી મારીને આગને વરસાવતા એવા સર્પોનું ઝુંડ રાજાની નજરે ચડ્યું. વળી એક તરફ ક્યાનક સુંઢને ઊંચી ઊંચી કરીને ઉછાળતા, જેમના બહારના દાંત મજબૂત, તીર્ણ અને ભયાનક છે એવા અને અંજનગિરિ જેવા ઊંચા અને કાળા એવા મદમત્ત હાથીઓનું ટેળું રાજાની નજરે આવ્યું. બીજી તરફ, પ્રલયકાળના ભયાનક પવને ઉછળેલાં ઊમાંડિયાને લીધે નક્ષત્ર પણ લપાઈ જાય એવા ભયંકર અને જાણે પ્રલયકાળે ફેકાયેલ ન હોય એવા ત્રાસજનક વનદાવાનળને રાજા જોઈ રહ્યો. વળી એક બાજુ બાણ, કુંતાં, તરવાર, સેવ, નારા અને ચક્ર વગેરે હાથમાં લઈને સજજ બનેલું અને જોતજોતામાં મજબૂત રીતે ચડી આવે એવું તથા ન ખાળી શકાય તેવું એક શાઓનું લશ્કર રાજાના લેવામાં આવ્યું. વળી, એ રીતે બીજી બાજુ, માછલાં અને કાચબાનાં પૂછડાંઓનાં પછાડાને લીધે જેમાં મેટાં મેટાં મોજાં ચડી આવેલાં છે એ જાણે કે પ્રલયકાળને ભયંકર તોફાને ચડેલો સમુદ્ર હોય એ માટે દરિયે રાજાના જોવામાં આવ્યું. આ રીતે રાજા પિતાની તરફની આઠે દિશાઓમાં રહેલા ભયાનક દેખાવને જોયા કરે છે છતાં પંચપરમેષ્ઠી મંત્રના પ્રભાવને લીધે લેશ પણ ક્ષોભ પામતો નથી, ભ્રમમાં પડતું નથી, અટકી પાછા હઠ નથી, સંતાતું નથી, ભેદ કે કાળે આણ નથી તેમ કલેશ પણ પામતે નથી. વળી બીજું પેલે ક્ષેત્રપાળ અને રાજા અને એક બીજા પરસ્પર લડવા લાગ્યા તે ઘડીકમાં એક બીજાના માથાના વાળ પકડી ડેકને મરડી રહ્યા છે, ઘડીકમાં આંખો પટપટાવ્યા વિના બન્ને જણા સામસામા ઓળા ફાડી રહ્યા છે, અને જણાને ઘણે જ થાક લાગવાથી ઘડીકમાં તેઓ પરસેવાથી નીતરી જઈ જમીનને પણ ભીંજવી રહ્યા છે, ઘડીકમાં તેઓ સામસામા પિતાના દાંતથી હોઠને કરડી રહ્યા છે, ઘડીકમાં ફરતાં ફરતાં ઢીલું થયેલું તેમનું કટિવસ્ત્ર ગળી પડે છે, ઘડીકમાં તેઓ વિવિધ પ્રકારનાં આસને "Aho Shrutgyanam Page #156 -------------------------------------------------------------------------- ________________ : કથાનકોષ : દેવે રાજાને કહેલી ક્ષેત્રપાલ સંબંધી હકીકત અને કહેલ પ્રભુરસ્તુતિ. ૧૨૦ દાવપેચ કરવાને દેખાવ કરી રહ્યા છે, એ રીતે ચિત્રવિચિત્ર પ્રવૃત્તિવાળું તેમનું યુદ્ધ જાણે કે રતિક્રીડા હોય એવું જણાય છે, અર્થાત્ રતિક્રીડામાં પણ એક બીજાના વાળ પકડવાની, સામસામા ડોળા ફાડીને જોવાની, પરસેવે આવી જવાની, હઠ કરડવાની, છાતી ઉપર પ્રહાર કરવાની, કટિવસ્ત્ર ગળી પડવાની અને વિવિધ પ્રકારનાં આસને કરવાની ક્રિયાઓ થાય છે. જ્યારે એ બન્ને જણું લડતા હતા, બરાબર તે જ વખતે, પિતે ચણવેલા મંદિરની સંભાળ કરનાર દેવ પાસેથી આ બંને જણાની લડાઈની વાત સાંભળીને પેલે હેમપ્રભ દેવ સ્વર્ગમાંથી ત્યાં ઊતરી આવ્યું. તેણે આવીને તુરત જ પેલા ક્ષેત્રપાળને દૂર કર્યો અને રાજાની સાથે આદરપૂર્વક વાત કરતાં કહ્યું કે હે મહાભાગ ! બેસ, હમણુ યુદ્ધ છેડી દે અને મારી વાત સાંભળ આ તારી સાથે લડે છે તે પુંડરીક નામને ક્ષેત્રપાળ છે. તેને જ મેં આ મંદિરની સારસંભાળ કરવા માટે અને સાધર્મિક જનની પણ સારસંભાળ કરવા સારૂ નિમેલે છે, પરંતુ એ દુષ્ટ અને મૂઢ ક્ષેત્રપાળે સ્વાધર્મિક જન તરફ લક્ષ્ય ન આપતાં તારી સાથે લડાઈ ઉભી કરી અથવા જેઓ પોતાની કડામાં જ મશગૂલ હોય છે એવા આ વ્યંતરોને ગુણ કે દેષને વિચાર ક્યાંથી આવે? માટે તેને માટે વિશેષ પ્રકારને આગ્રહ છે કે મારા આ નેકરને અપરાધ તું માફ કર. નેકરની ભૂલે તેના સ્વામીએ જ દૂર કરવાની હોય છે. આ સાંભળીને રાજા બેઃ હે મહાકીર્તિવાળા ! તું આ પ્રસંગ માટે શા માટે સંતાપ કરે છે? આમાં એને શું દેષ છે? ખરી રીતે તે આ મારા પુણ્યને જ વિપર્યય છે એટલે મારા પુણ્ય પાંસરાં નથી. મારાં પુણ્ય પાસાં હેત તે મેં નવકારની સાધના માટે મારા મનવડે વચનને અને શરીરને પણ વિશેષ સંયમ કેળવે તે એક ડાક માટે જ આમ ન વણસી જાત અથ મારે મરથ અધૂરો રહ્યો અને મારું મન ચંચળ થઈ ગયું એમ ન જ બનત. શું એટલું પણ હું સમજતો નહોતો કે વાંછિત મને રથની સિદ્ધિમાં ઘણું કરીને ઘણાં વિદને આવે છે અને એ વિનોને લીધે હાથવેંતમાં આવતી જણાતી એ સિદ્ધિ વણસી જતી જણાય છે. દેવ બેલ્યોઃ હે નરેન્દ્ર ! તારી વાત સાચી છે અને જે થવાનું હોય છે તે જ થાય છે. ખરી વાત એવી છે કે જે વિદ્યાધર હોય કે ચકવતી હોય તે જ એ પ્રમાણે લાખ જાપ સાધી શકે છે. વળી તને કહું છું કે તારા નવકારના લાખ જાપમાં થોડું બાકી રહી ગયું તેથી તને ચોક્કસ નરપતિનું આસન મળશે જ અર્થાત્ નરપતિપણું હવે તારા હાથમાં જ આવી ગયું છે એમ તું સમજ, તે હવે તું મારી સાથે આ મંદિરમાં આવા અને આપણે બને, જેમનાં ચરણોને ત્રણ લેક નમેલા છે એવા શ્રી શાંતિનાથ ભગવાનની રસ્તુતિ કરીએ. પછી એ બન્ને જણ ભક્તિથી વંદન કરી તેમની સ્તુતિ કરવા લાગ્યા. સ્વર્ગલેક, પાતાળલોક અને મત્સ્યલેકના સમસ્ત લકે એક જ સાથે જેમની સ્તુતિ કરવા માંડે તે પણ જેમના ઉજજવલ સદ્ગુણો પાર ન પામી શકે એવા ઇદ્રો જેમના "Aho Shrutgyanam Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ સરિદેવરાજાનું સ્વર્ગગમન અને કેવળીભગવંતને તેની ગતિ સંબંધી લેકની પૃચ્છા. : કથરત્ન-કેષ : ચરણેને વંદન કરે છે એવા અને સમસ્ત વિશ્વને શાંતિ કરનારા એવા શ્રી શાંતિનાથ ભગવાન જયવંતા થાઓ. આ પ્રમાણે શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરીને પેલો હેમપ્રભ નામને દેવ જિનમંદિરમાંથી બહાર નીકળે અને રાજાને લઈને તેની સાથે ઉત્તમ વિમાનમાં ચડી બેઠે. મનના વેગ કરતાં પણ અતિશય વેગવાળા એ વિમાનદ્વારા તેઓ બને ધરતીનાં પર્વતવાળા, વનવાળા અને કાનનવાળા વિસ્તારોને જોતાં જોતાં શીઘ મેટા કેપિલપુર નામના નગરે પહોંચ્યા. ત્યાં જઈને હેમપ્રભ દેવે પ્રથમના રાજાની ગાદી ઉપર આ સિરિદેવરાજાને બેસાડ્યો. જે લોકે દુર્દાત હતા એટલે તેફાની હેઈ વશમાં નહોતા આવતા તેમને હણી નાખ્યાં. પિલા કામરુદેશના રાજાને પણ તરત જ સિરિદેવ રાજાની આજ્ઞા નીચે આપે તથા બીજા ભંગ તથા કલિંગદેશના રાજાઓને પણ તાબે કરી દીધા. એ પ્રમાણે પ્રથમના રાજા કરતાં પણ અધિક રાજશ્રી અપાવીને તે દેવ બે -“હે ભદ્ર! બીજું કાંઈ તને જે ઈષ્ટ હોય તે કહે તો તે પણ તને આપી દઉં.” દેવનું વચન સાંભળીને રાજા વિશેષ રાજી થશે અને તેથી તેના શરીરની બધી રામરાજી ઊભી થઈ ગઈ. એમ થવાથી રાજાનું શરીર વિશેષ સુંદર દેખાવા લાગ્યું અર્થાત્ એ રીતે પ્રસન્નતા પામેલો રાજા કમળની કળી જેવા પિતાના બન્ને હાથને જેડી, કપાળમાં સ્થાપી, માથું ડું નીચું નમાવી આદર સાથે પેલા દેવને કહેવા લાગેઃ “જેમનું દર્શન અતિશય દુર્લભ છે એવા મુનિરાજ મળ્યા, તેમની પાસેથી શુદ્ધ સમકિત મળ્યું, પંચપરમેષ્ઠીને મહામંત્ર પામ્ય અને શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરી. વળી, હે દેવ ! તારા પ્રભાવને લીધે મારું બધું વાંછિત કાર્ય સિદ્ધ થયું. હવે આના કરતાં મને બીજું વળી શું આ આ જગતમાં વિશેષ વહાલું છે કે જેની તારી પાસે યાચના કરું ? તેપણ તારી પાસે મારી આ એક માગણી તે છે જ દારિદ્રના સંકટને દૂર કરનારું, વાંછિત સિદ્ધિને આપનારું એવું ચિંતામણિરત્ન જેવું તારું દર્શન મને ફરી ફરીને થવું જોઈએ અર્થાત્ તું મને ફરી ફરીને તારે સમાગમ આપજે, એમ હે દેવ ! મારી માગણી છે.” રાજા એ પ્રમાણે બેલી રહ્યો કે તરત જ પેલે દેવ અદૃશ્ય થઈ ગયે અને રાજા પણ પોતાનાં રાજના કામે તરફ પૂરતું લક્ષ્ય આપી રાજ કરવા લાગ્યું. પછી ઘણા સમય સુધી રાજાએ રાજ્ય ભગવ્યું અને પિતાનું મરણ પાસે આવ્યું જાણી પિતાના પુત્રને ગાદી ઉપર બેસાડી તે મહાત્માને વૈરાગ્ય થયે. મનમાં પંચપરમેષ્ઠીને વારંવાર યાદ કરતે તે રાજા ચિત્તની ઉત્તમ સમાધિ સાથે કાળધર્મ પામે. રાજાનું આવું ઉત્તમ સમાધિમરણ થયેલું જાણી કપિલ્લ નગરના રહેવાસીઓને એવી જિજ્ઞાસા થઈ કે-આ રાજા મરણ પામીને કયાં ઉત્પન્ન થયે હશે? નગરલોક એવી જિજ્ઞાસામાં ને જિજ્ઞાસામાં વ્યામૂઢ બનેલા હતા તેવામાં ત્યાં હશેષ નામના કે કેવળજ્ઞાની પુરુષ આવી પહોંચ્યા અને લોકેએ વિનય સાથે પ્રણામ કરીને પિતાની "Aho Shrutgyanam Page #158 -------------------------------------------------------------------------- ________________ પાંચપરમેશ્નો મત્રને! પ્રભાવ. ૧૨ જિજ્ઞાસા વિશે તે કેવળીને પૂછ્યું. કેવળીએ કહ્યું કે-તમારા સિરિદેવ રાજા અહીંથી મરણુ પામીને સાહેદ્ર નામના સ્વર્ગમાં દેવ થયા છે અને ત્યાં તેને તેણે જપેલા પચનવકાર મંત્રના મહિમાને લીધે માટી દેવશ્રીના લાભ મળ્યેા છે. ત્યાર પછી ત્યાંથી તે, કેાઈ સાશ કુળમાં જન્મ લેશે અને પછી કેટલાક બીજા અવતારમાં ભમીને તેને નિર્વાણુને લાભ થશે. એ પ્રમાણે સમગ્રધમને સાર પંચ નમસ્કાર મંત્ર છે. વળી, અરિહંત વગેરે એક એક પદનુ ધ્યાન કરવામાં આવે તે પણ પ્રમાપૂવ ક મનવાંછિત સિદ્ધ થાય છે તે પછી એ પાંચે ઉત્તમાત્તમ પદોનું સાથે જ ધ્યાન કરતાં તે શું કહેવું? તે! એવા કાણુ હાય કે જે પોતાના જ વેરી હોય ? વળી, સ્વર્ગની ઇચ્છા કાણુ નથી રાખતું ? મેક્ષની વાંછા કાને નથી ? શ્રી પરમેષ્ઠી નમસ્કારના ધ્યાનમાં જે દૃઢ આદરવાળા ન હોય એવા કાણુ હાય ? અર્થાત્ નમસ્કારના ધ્યાનથી સ્વર્ગ, માક્ષ વગેરે વાંછતા મળે છેતેા એ નમસ્કારના ધ્યાનમાં કાણુ તત્પર નખને ? સંસારરૂપ `સમુદ્રમાં વહાણ સમાન એવી શ્રી પ`ચપરમેષ્ઠી નમસ્કાર તરફ જે માનવેાની સકલ કલ્યાણુ કરનારી નિશ્ચળ ભકિત ન હેાય એ દાને ઢે તાય શું ? ઘણાં શાસ્ત્રો ભણે તેય શું ? દેવપૂજા કરે તેય શું ? યાનેા કરે તૈય શું? તપ કરે તેાય શું? અને બીજા એવા ખાટા વિવેકે કરે તેય શું ? આગથી સળગતા ઘરમાંથી જેમ કેાઈ મહામૂલા રત્નને જ સાથે રાખે, લડાઈમાં અમોઘ અસ્રને જ સાથે રાખે, દરિયામાં બુડતા માણુસ જેમ હેડના પાટિયાંના જ આશ્રય લે, પડતા માણસ ગમે તે આલંબનને જ પકડી લે તેમ જીવિતા વિપ્લવ થતાં પણુ જે માણસ ખીજું મધું છેડી દઈને એક માત્ર પાંચનમસ્કારમત્રને જ આદરપૂર્વક આશ્રય ચે તે! તેને કદી પણુ આપદાએ આવવાની જ નહીં. જેમના મનમાંથી ગમે તેવી સ્થિતિમાં, ગતિમાં, સુખમાં, દુઃખમાં, સ્વપ્નમાં, ઉંઘ ઊડી જતાં, ઘરમાં, જંગલમાં, રાત, દિવસ, પડવાની વેળાએ કે ઉત્પાત વેળાએ અર્થાત્ ગમે તે પ્રસ ંગે પરમેષ્ઠીમહામંત્રનું કાન કરે છે-જપે છે. તે વ્યકિત આ સંસારસમુદ્રમાંથી શીઘ્ર ષહાર થાય છે અર્થાત નિર્વાણુ મેળવે છે. મા પ્રમાણે ક્રુથારન કાશમાં ૫ચનમસ્કાર સબંધે શ્રી દેવરૃપનું દશમું કથાનક સભાસ • થારત્ન-કાજ "Aho Shrutgyanam" Page #159 -------------------------------------------------------------------------- ________________ lu ચિત્યાધિકારે વિજયનું કથાનક. કથા ૧૧ મી. જિનમંદિર બંધાવવાને વિધિ અને મેગ્યતા. ૨ શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પદના નમસ્કારોમાં દિiણ સૌથી પ્રથમ પદ અરિહંતનું છે માટે અરિહંતપદની વિધિપૂર્વક સવિશેષ ભક્તિ કરવાથી સંસારને એટલે જન્મમરણ-સ્થિતિને ઉછેદ કરી શકાય એમ છે. શ્રી જિનનું ભવન કરાવનારમાં તે ભક્તિ સ્પષ્ટ છે અર્થાત જિનભવન કરાવવાથી શ્રી જિનની ભક્તિ પ્રદર્શિત કરી શકાય છે. ગમે તે માણસ શ્રી જિનનું ભવન કરાવી શકતો નથી. તે કરાવવા માટે પણ માણસે અધિકાર મળવો જોઈએ અને અધિકાર મેળવ્યા પછી પણ તેને વિધિપૂર્વક કરાવવું જોઈએ. આમ થાય તે જ શ્રી જિનની ભક્તિ થઈ શકે. શ્રી જિનભવનને કરાવનારમાં નીચેના ગુણે હોવા જોઈએ. નિર્મળ કુળ, વૈભવ, ગુરુભક્તિ, શુભચિત્ત, (એટલે સંકલેશવાળું ચિત્ત ન લેવું જોઈએ) વધારેમાં વધારે ધર્મ ભાવમાં સ્થિરતા, બહુમિત્ર અને વિશેષ સ્વજને અથવા બહુ સુખવાળો પરિવાર, શુશ્રુષા, શ્રવણ, ધારણ વગેરે ગુણ, નિર્મળ બુદ્ધિ, આજ્ઞાપ્રધાન અને શ્રી જિનની આજ્ઞા પ્રમાણેનું વર્તન-આવા ગુણવાળે માણસ, શ્રી જિનભવન કરાવવાને અધિકારી છે. શ્રી જિનભવનના નિર્માણને વિધિ આ પ્રમાણે છે. ભૂમિ શુદ્ધ હોવી જોઈએ તેમાં શલ્ય વગેરે કોઈપણ પ્રકારના દોષ ન હોવા જોઈએ. ભૂમિ સંબંધે આ બાહ્ય શુદ્ધિ. ભૂમિ મેળવતા કેઈને પણ લેશમાત્ર અપ્રીતિ ન પેદા થાય એ સૌથી પ્રથમ જેવું. ભૂમિ સંબંધે આ અંતરશુદ્ધિ. જે સ્થળે વેશ્યાઓ, મચ્છીમારે, જુગારીઓ અને આવા પ્રકારના બીજા પણ નિંદનીય કે ન રહેતા હોય તેવું સ્થળ, શ્રી જિનભવનને માટે પસંદ કરવું. એ સ્થળ એવું મનહર હોવું જોઇએ કે જેને જોતાં જ ગૃહસ્થમાં અને સાધુઓમાં સદ્ધર્મની ભાવના પેદા થાય. દળ પણ સ્વયંસિદ્ધ હોવું જોઈએ. દળ એટલે શ્રી જિનભવન-નિમણુની સામગ્રી, સારી જાતનાં લાકડાં, ઈટે અને પાષાણુ વગેરે પ્રધાનપણે તે સ્વયંસિદ્ધ અને સારી જાતનું દળ સારાં શુકન જોઈને મેળવવું જોઈએ, કદાચ એવું દળ ન મળે તે વિશેષ ગુણના લાભને નજરમાં રાખીને બીજું પણ દળ મેળવવું એવી શાસ્ત્રકારની અનુજ્ઞા છે. (કેઈ કારણથી સ્વયંસિદ્ધ અને ઉત્તમ દળ ન મળે અને એમ થતાં જિનમંદિર જ બંધાતું અટકી પડતું હોય તે પરિણામે જૈનમાર્ગને ઉચ્છેદ થઈ જાય તથા સારા ગૃહસ્થોની શ્રદ્ધા પણું ભાંગી જાય.) માટે વિશેષ લાભ તરફ નજર કરીને જે મળે તેવા દળથી પણ મંદિર તે નિમવું જોઈએ. વળી શ્રી જિનમંદિરના નિર્માણ "Aho Shrutgyanam" Page #160 -------------------------------------------------------------------------- ________________ . - - - - - - * કયારત્ન-કેપ : વિજયની કથા અને ચાપુરીનું વર્ણન ૧૨૪ માં પાણી ગળીને વાપરવું, બદતી વખતે જમીન બરાબર જેવી, પ્રમાદને લીધે ત્રાસજીને વધ ન થાય એવી કાળજી રાખવી અને બધી પ્રવૃત્તિઓમાં યતના રાખવી. કારણ કે ચતના એ જ ધર્મને સાર છે, માટે તેને ભંગ ન થવા દેવો. વળી, મંદિર નિર્માણનું જેઓ કામ કરનારા હોય એટલે મજૂરો વગેરે હોય તેની સાથે થોડું પણ છેતરામણ ન કરવું, ઊલટું તેમને સદ્દભાવ વધે એ માટે તેમની મજૂરી કરતાં સવિશેષ આપવું. આ રીતે નવીન જિનમંદિર નિર્માણનો આ વિધિ કહેલો છે, અને જીર્ણ જિનમંદિરને પુનરુદ્ધાર કર હોય તે પણ લગભગ એ જ વિધિ સમજવાનો છે, પરંતુ જ્યાં જે જિનભવન જીર્ણ થઈ ગયું, ભીંતમાં ફાટે પડી ગઈ હોય, ધજા ફાટી કે તૂટી ગઈ હોય ત્યાં એવા જિનભવનને જોઈને તેની દરકાર કર્યા વિના કુશળ પુરુષે નવું બીજું જિનમંદિર બંધાવવું ન ઘટે અર્થાત્ સૌથી પ્રથમ જીણું જિનભવનને ઉદ્ધાર કરવું એ કર્તવ્ય છે. જીણું જિનભવનને ઉદ્ધાર ન થાય તે શ્રી જિનમાર્ગને ઉચ્છેદ થાય, જૈનેનું તેજ હીણું થાય અને શ્રી જિન તરફની ભકિત પણ ઘટે, માટે સામર્થ્ય હોય તે પ્રથમ જીર્ણ જિનભવનને ઉદ્ધાર કર્યો એ જ ઉત્તમ પ્રવૃત્તિ છે. આ પ્રમાણે પૂર્વે કહ્યા પ્રમાણે જે ગૃહસ્થ પુરુષ મનહર એવા જિનભવનને કરાવે તે વિજયની પેઠે પિતાનાં કઠણુ–દુઃખ-દળદર વગેરેનો નાશ કરે છે. વિજયની કથા. માળવા દેશમાં વિખ્યાત એવી ચકકપુરી( ચપુરી) નામે ઉત્તમ નગરી છે. એ નગરીની આસપાસ પર્વતે, સરવરે, નદીઓ, આરામ, બગીચા, પર. સભાસ્થાને અને કૂવા વગેરે હોવાથી એ રમણીય છે. એ નગરીમાં “ર” શબ્દને પ્રગ કેવળ રત્નો માટે જ થાય છે અર્થાત્ “વર' ના બે અર્થો છે. એક વજરત્ન અને બીજું વૈર-વિરેાધદુશમનાવટ. આ બે અર્થોમાંથી ફકત “વજરત્ન” માટે જ “વર’ને પ્રવેગ છે, વિરોધ અર્થ માટે નહીં. હવે એ નગરીમાં વસનારાં પ્રજાજને તેમ રાજા પ્રજા વચ્ચે કયાંય વૈરવિરોધ નથી. વળી. અહિં “વિરાણ' શબ્દના બે અર્થો છે. એક શરીર અને બીજું યુદ્ધલડાઈ–ઝગડા. એ બે અર્થોમાંથી કેવળ “શરીર” અર્થ માટે જ એ નગરીમાં “વિટ્ટ' શબ્દને ઉપગ છે, લડાઈ ઝગડા. અર્થ માટે નહીં, જેથી એ નગરીમાં કયાંય લડાઈઝગડા નથી. તથા “વવા ’ શબ્દના બે અર્થો છેઃ એક કુંભારને ત્યાં ચાકડે ચાલે તે અને બીજું પરચકની-દુશ્મન સેનાની ચડાઈ. એ બે અર્થોમાંથી કેવળ કુંભારને ત્યાં ચાકડે ફરે એ અર્થમાં એ નગરીમાં “વા” શબ્દને વ્યવહાર છે. અને નગરી અજેય હોવાથી તેના ઉપર કેઈ શત્રુ ચડી શકે તેમ નથી તેથી “ ” શબ્દનો ઉપયોગ તેના બીજા અર્થમાં નથી. એવી એ નગરી રુડા રત્નવાળી અને પરચક્રના ભયથી રહિત છે. એ નગરીમાં બળભદ્ર નામે પ્રસિદ્ધ રાજા રાજ્ય કરે છે. એ રાજા મહાત્મા છે અને "Aho Shrutgyanam Page #161 -------------------------------------------------------------------------- ________________ - -- ૧૫ પિતાની વિજયને શિખામણ. * કથારન-કોષ : તેણે પિતાના ભુજબળથી બળવાન શત્રુઓનાં બળને હાંકી કાઢ્યાં છે. એ રાજાએ પિતામાં ઘણુ ગુણ વધારેલાં છે. તેણે બંધાવેલા ભવનોમાં લક્ષ્મી ભરેલી છે અને ચારે દિશામાં કીર્તિને ફેલાવેલી છે. શત્રુઓને ભારે ભય પમાડ્યો છે તથા અનીતિની વાતને મૂળથી જ છેદી નાંખી છે. વિદ્વાનોને મહિમા વધાર્યો છે. આ પ્રમાણે તે રાજાનું જગતને આશ્ચર્યકારી ચરિત છે. તેનું વિશેષ વર્ણન શી રીતે થાય તે રાજાને શ્રીગુસ નામે એક મિત્ર છે. એ રાજાને બાળમિત્ર છે. રાજા અને એ બંને સાથે ધૂળમાં મેલા હોવાથી રાજા તરફ એને દ્રઢ-ગાઢ સ્નેહ પણ છે. તે મિત્રે દરિયે ખેડીને, ખેડ કરીને અને અનેક પ્રકારના વેપાર કરીને એમ અનેક રીતે ઘણું ધન પેદા કરેલ છે. અને કુબેર ભંડારી કરતાં પણ વિશેષ ધન મેળવેલું છે. એટલે બધે ધન વૈભવ છતાં એ શ્રીગુપ્ત પિતાના મિત્રો, સ્વજને અને બાંધીને તે ધન માટે થોડે પણ અવકાશ આપતું નથી. તેઓ ધન ઉપાર્જન કરે એ માટે તેમને ચેડી પણ સગવડ કરી આપતું નથી, અને ધનના દેહને લીધે તે બીજા વેપારીઓની ગણિમાં–મંડળીમાં પણ બેસવા જતો નથી. માત્ર પોતાના પૂર્વજોથી ઉતરી આવેલા શ્રાવક ધર્મના ઉત્સવને યથાવસરે કરે છે, અને શ્રી જિનપૂજનાદિ વગેરેની ચાલતી આવેલી પ્રવૃત્તિને પણ કાંઈક કાંઈક કરે છે. પિતાનું જમીનમાં દાટેલું ધન લઈ જશે એવી શંકાને લીધે તે પિતાના ધનને એક જગ્યાએથી બદી બીજી જગ્યાએ દાટે છે. અને બીજી જગ્યાએથી કાઢી વળી ત્રીજે સ્થાને સંતાડે છે. એ રીતે તેના પર મમત્વને લીધે ધનની જગ્યા વારંવાર બદલ્યા કરે છે, અને ચરુ ઉપરના પોતે ચડેલા સીલેને તે બરાબર છે કે નહિ એ રીતે વારંવાર જોયા કરે છે. વખત જતાં તેને એક પુત્ર થયે. તેનું નામ વિજય પાડયું. એ વિજય, પુરુષેની બહોતેર કળાને શિખે અને યુવાવસ્થા પામ્યા પછી તેના અનેક સમાન મિત્રો તેની સાથે ફર્યા કરતા. પહેરવેશ ભભકાદાર રાખત અને સ્વચ્છ વિહરતા તથા તેના હોઠ પાન ખાવાથી રાતા ચળ રહેતા. માથું ફલેથી ઢંકાયેલું રહેતું એ એ શોખિન હતે. પિતાના પુત્રને આ ઉડાઉ જોઈને એના પિતાને ચિંતા થવા લાગી કેમેં લાંબા સમયે જે આટલું બધું ધન ભેગું કર્યું છે તેને આ છોકરો ખરેખર વગર વખતે જ વાપરી નાંખશે એમ જણાય છે. એમ ન હોય તે એને આવે ઠાઠમાઠ શી રીતે ચાલે? જે ધન મેં ઘણા પ્રયત્ન સાચવી રાખેલું છે તેનું આ છોકરે શું ય કરી નાંખશે? માટે હું આ છોકરાને કાંઈ થોડું ઘણું સમજાવું, એમ વિચારીને તેણે પિતાના છોકરાને બેલાવીને કહ્યું કે - “હે પુત્ર! તું આમ શા માટે નકામે ધનને ખર્ચ કરે છે? તને આ વાતની ખબર નથી લાગતી કે લક્ષમી મહાક પામી શકાય છે. હે વત્સ! શું તું જોઈ શકતા નથી કે સમુદ્ર, શ્રીકૃષ્ણ અને કુબેર ભંડારીએ બધાએ લક્ષ્મીને કેવી કેવી રીતે સાચવેલી છે. જે સમુદ્ર પિતાના તળીઆમાં રાખીને લક્ષમીને સાચવી છે. તેની "Aho Shrutgyanam' Page #162 -------------------------------------------------------------------------- ________________ કે કથારનાથ : કમીના ઉપયોગ સંબંધી પિતા વચ્ચે ચર્ચા. ઉપર પાણી, માછલાં અને મગરે રાખેલા છે જેથી લક્ષમી પાસે કઈ પહોંચી શકે નહીં– લઈ જઈ શકે નહીં. કૃણે તે પિતાની કપાટ જેવી પહોળી છાતી ઉપર જ લક્ષ્મીને બેસાડી-જાણે સુવરાવી છે, અને પિતાની બન્ને ભુજાઓ તેના ઉપર ભીડી રાખી તેને સંતાડી રાખી છે. વળી, કુબેરભંડારીએ તો શ્રમણની જેમ ભેગેની ઈરછા ન રાખતાં લક્ષમીને પાતાળમાં મૂકી છાંડી છે અને એની ફરતા સર્પોની મોટી મેટી ફઓ રાખી તેને સંતાડી રાખી છે. આવા તને કેટલાક દાખલો આપું? એવા પણ લેક થઈ ગયા છે કે જેઓ પોતાના પ્રાણને પણ છોડી દઈ તથા પિતાના મિત્રને, સ્વજનને, અરે ! પિતાના શરીરને પણ દ્રોહ કરી લમીને સાચવતા હતા.” આ સાંભળીને વિજ્ય બે-“હે પિતાજી ! જે લક્ષ્મીને પેદા કરીને આ રીતે જ સાચવવાની હોય તો એ લક્ષ્મીથી આપણને શું લાભ? લક્ષ્મીનાં બે ફળે છે. એક તે દાનમાં વાપરવી અને બીજું પિતાના ભાગમાં ખરચવી. આ સિવાય તેનું કે ત્રીજું પ્રયજન નથી એમ અનુભવી લેકે કહી ગયા છે. વળી, હે પિતાજી ! લક્ષ્મીને સાચવી રાખવા વિશે તમે જે સમુદ્ર વગેરેનાં દષ્ટાંતો કહ્યાં છે તે પણ બધાં નકામાં છે. દષ્ટાંત તે એથી વિરુદ્ધ પણ મળે છે. દાનવીર બલિરાજા અને હરિશ્ચંદ્ર વગેરેનાં દૃષ્ટાંતે ઉપર જણાવેલાં દાંતે કરતાં બરાબર વિરુદ્ધ જ છે. એથી એવાં દાંતે આપવાથી એમ નક્કી થતું નથી કે લક્ષ્મીને વાપરવી જ નહીં અને સાચવી જ રાખવી. કૂવાનું પાણી વપરાયા કરે તો જ તેમાં નવું નવું પાણી આવ્યા કરે છે. એ જ રીતે હે પિતાજી ! ધન પણ વ૫રાયા કરે તો જ નવું નવું વધ્યા કરે છે. એથી ઊલટું જે કૂવાનું પાણી ન વપરાય તેની આવ બંધ થઈ જાય છે અને છેવટે તેનું પાણી ખૂટી જઈ નાશ પામે છે. એ જ રીતે ધનને ઉપગ દાન કે ભેગમાં ન થાય તો તે, આવતું બંધ થઈ છેવટે, નાશ પામે છે. હે પિતાજી ! એવા તો અનેક માણસ થઈ ગયા છે જેમણે લક્ષ્મીને સર્વ પ્રકારે કેવળ વધાય જ કરી અને એક પાઈ પણ દાન કે ભેગમાં ન ખર્ચ, ત્યારે એવા કઈક વિરલા માણસો થયા છે કે જેમણે જગતમાં લક્ષમી જોગવી હોય અને દાનમાં વાપરી હાય. વળી, હે પિતાજી ! કમનશીબ માણસ લક્ષમીને ગમે તે રીતે સાચવે તો પણ તે, તેના તાબામાં દુષ્ટ સ્ત્રીની પેઠે રહેતી જ નથી, છેવટ તે ચાલી જાય છે. નંદ રાજાએ લક્ષમીને સાચવવા ઘણાં પ્રયત્ન કરેલા પરંતુ છેવટે તે તેની ન જ થઈમાટે હે પિતાજી, લકમીને આ ચંચળ સ્વભાવ સમજી તેના ઉપર મહ દૂર કરે.” પેલા શ્રીગુપ્તને પિતાના પુત્રનાં આ જાતનાં ઉપદેશ વચને સાંભળીને કે ઉત્પન્ન થયે અને બડબડવા લાગે કે-“હે દુષ્ટ છેકરા ! તું મારા બાળક હેઈને મને વળી શિખામણ દેવા તૈયાર થયે છે ? અને બાળકના બહુ બેલવાથી શું વળ્યું? છેવટે તેઓ જ પાછું "Aho Shrutgyanam Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ધન ન મળવાથી વિજ્યની વ્યાકુળતા. : કથાન–કેષ : મીઠું મીઠું બેલે છે. જે છોકરા! મારે તને વધારે શું કહેવું? પરંતુ છેવટનું આ કહી રાખું છું કે તું જીવતર ચાહતા તે આવી કશી ગડબડ કર્યા વિના જ અહીં રહી શકીશ. જે તારી ઈચ્છા છેલબટાઉની પેઠે પૈસાને ઉડાડી વિલાસ માણવાની જ હોય તે મારા ઘરમાંથી બહાર નીકળ. પિતાનાં આવાં કઠોર વચને સાંભળતાં જ વિજય એ તે વિંધાઈ ગયો, તેને ઉચ્છવાસ મૂકવો પણ મહાકષ્ટ થઈ ગયું અને તેને દમ જ બેસી ગયો. પિતાએ પોતાના છોકરાને ઘરથી નીકળી જવાની ધમકી આપી અપમાનિત કર્યો છતાં તેણે પિતા તરફ કઈ પ્રકારને દુભવ નહીં જ કર્યો. “જે પુરુષ કુલિન હોય છે તેઓની રીત જ એવી હોય છે કે તેઓ કષ્ટ પ્રસંગે પણ સ્થિરતા ગુમાવતા નથી.” છોકરાના વચન સાંભળીને પિતાને તે એવડે બધા તીવ્ર ગુસ્સો ચડી આવ્યો કે તેણે પોતાનું બધું ધન એવી રીતે સંતાડીને રાખવા માંડયું કે કોઈ પણ તેને જાણી ન શકે. જીવમાત્રનું જીવન મેઘધનુષ્ય જેવું ચંચળ છે એ ન્યાયે વખત જતાં, ધનમાં મહામૂચ્છ રાખતો એ શ્રીગુપ્ત પણ મરણ પામે. પિતાના મરણને લીધે વિજયને વિશેષ શેક છે કે તેની આંખમાંથી પડતાં આંસુઓથી તેનું મુખ દેવાવા લાગ્યું, અને એ રીતે તેણે ભારે ખેદ સાથે છેવટે પિતાના મૃત્યુકૃત્યો પૂરાં કર્યા. શ્રી જિનવચનને સાંભળતા અને ગુરુજને તરફથી નિરંતર અનુશાસન પામતા તે મહાન આત્મા વિજયે વખત જતાં શાક મૂકી દીધું. અને ચાલી આવેલી પૂર્વની રીત પેઠે જ ઘરનાં કામકાજમાં મન પરોવ્યું. પછી, તપાસ કરતાં તેને ઘરમાં ક્યાંય ચારે પ્રકારમાંથી એક પણ પ્રકારનું ધન મળ્યું નહીં. ઘરમાં ચેપડા વગેરે જોયા છે તેમાંથી ધનને પત્તો ન લાગે, તેમ ચોપડા વગેરે તપાસતાં તેમાંથી કયાંય ભૂમિમાં દાટેલા ધનની લખેલ હકીકત પણ ન મળી. સંગ્રહ કરેલું ધન પણ ન મળ્યું અને એનું રૂપું દર દાગીના ઘરેણું ગાંડું વગેરે પણ કાંઈ કયાંય જડયું નહીં. આ દશા જોઈને વિજય વ્યાકુળ થયે અને તેને એમ થયું કે હવે ઘરને કારભાર કેમ ચલાવ? ધન વગરના લેકે એક પણ કામ પાર પાડી શક્તા નથી. સંગ-આસક્તિ વગરના રહેવું અને ધન વિના ચલાવવું એ તે સારા એવા તપસ્વીને જ છે, પરંતુ ગૃહસ્થ પાસે ધન ન હોય તે તે દુઃખી જ થાય અને લોકેમાં નિંદાપાત્ર પણ બને. હવે આવી આવી કલ્પનાઓ કરવાથી શું ? જે ભાવી છે તે મટવાનું નથી અને જે થનારું નથી તે થવાનું નથી, માટે હમણાં આવી નકામી ચિંતાઓ કરીને શું કરવું? આ પ્રમાણે વિચાર કરીને તે વિજયે પિતાના સત્વભાવને-સામર્થ્યને આરોગ્ય અને ચિત્તની જીવનનિર્વાહની વૃત્તિઓને સ્થિરતામાં આણી. પછી તે તે, સાધારણ માણસોની પેઠે હંમેશાનાં કામકાજમાં લાગી પડે. એક વાર વિજયની માતાએ વિજયને કહ્યું કે-હે પુત્ર ! મારા પ્રત્યે ખુશી "Aho Shrutgyanam Page #164 -------------------------------------------------------------------------- ________________ * કથારત્ન-કેષ : ધન પ્રાપ્તિમાં વિજયની વિધા સંબંધી કેવળી પ્રભુને પૂછા. ૧૨૮ થયેલા એવા તારા પિતાએ મને એક વાર કેમે કરીને એમ કહેલું કે ઘરની પાસે જ જમીનમાં આઠ કોડ નૈયા દાટી રાખ્યા છે, માટે હે પુત્ર ! તું હમણું એ સેનૈયાવાળા, કુંભને કેમ બદત નથી ? અને ઘરમાં તે ધને આમ તું શા માટે કલેશ પામે છે, અને જે કામ તારે કરવા ઉચિત નથી એવાં કામ કરીને નકામા દેહને કેવળ ક્ષીણ કરે છે? માતાનું વચન સાંભળીને વિજયે જમીન ખોદવા માટે સારું મૂહુર્ત જોવરાવ્યું, ભૂમિદેવતાઓને નિવેદ ધરી હાથમાં કોદાળ લઈ તે, દાટેલા ધનને સંભવ હતો તે જગ્યા જ્યાં ખોદવા માટે તૈયાર થયે કે તુરતજ તે જગ્યા ઉપરથી પત્થરને વરસાદ પડવા લાગે અને અકાળે બ્રહ્માંડ તૂટતું હોય એવો પૃથ્વી ફાટવાને ભયાનક અવાજ થવા લાગે. “ અરે ! આ શું ?” એમ વિચારતા તે વિજયનાં રૂંવાડા ભયને લીધે ઊંચા થઈ ગયાં અને તે, ખોદવાનું પડતું મૂકી વેગથી પોતાના ઘરમાં પાછો ફર્યો. તે વિચારવા લાગ્યું કે મારા કમનસીબને લીધે ઘરમાં છતું ધન પણ હું મેળવી શક્તા નથી. એમ જણાય છે કે એ ધન, કેઈ દેએ પિતાને તાબે કર્યું લાગે છે. એમ ન હોય તે મને ખોદતાં ખોદતાં વિન શા માટે નડે? વળી તેને એમ થયું કે આ બાબત કેઈને પૂછી જોઉં એટલે તેણે હરિસેન નામના કેવળી પાસે જઈ તેમને વાંદીને પૂછવાને વિચાર કર્યો અને એમ વિચારી તે કેવળી પાસે ગયે પણ ખરે. તે વખતે એ કેવળી મુનિ, રાજા બલભદ્રને ઉપદેશ આપતા હતા કે–ચૈત્ય કરાવવાથી શુભ એવા ઉદાર ફળ મળે છે, વિશેષ પ્રકારના સુખ લાભ મળે છે, અને છેવટે નિર્વાણને પણ લાભ મળે છે. આ સાંભળીને પેલે વિજય વિચાર કરવા લાગે કે-હું પિતાના ઘનને કેઈપણ રીતે મેળવી શકું તે ઊંચામાં ઊંચું અને મનહર એવુ શ્રી જિનભવન જરૂર કરાવું. હવે પ્રસંગ મળતાં વિજય, કેવળી મુનિને નમન કરીને બોલ્યા કે હે ભગવાન! મારી પાસે જે નિધાને પડેલાં છે તે, મને મળતાં નથી તેનું કારણ શું? અર્થાત્ મારા પિતાના નિધાને છતાં તેને મેળવવામાં કોણ વિ કરી રહ્યું છે ? કેવળી મુનિ બેલ્યા હે ભદ્ર! તારે પિતા ધનમાં તીવ્ર આસકિત રાખતા હતા તેથી કરીને તે મર્યા પછી વ્યંતર થયું છે, અને તેણે એ ધન ઉપર પિતાને કાબૂ કરેલ છે તેથી તે તારો જ પિતા તને નિધાને મેળવવામાં નડતરરૂપ છે. પછી એ વિજય કેવળી મુનિને નમસ્કાર કરીને અને કે પિતાના સ્વજનને ઘરની ભલામણ કરીને ઉત્તરદેશમાં આવેલી જયંતી નગરીમાં ગયે. એ નગરીના બહારના ભાગમાં ઉતર્યો, એ નગરીમાં ભૂલ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણ યજ્ઞ હતા એટલે વાતુવિદ્યામાં વિશેષ કુશળ સુપ્રસિદ્ધ હતે. પિલા વિજયે એ બ્રાહ્મણની સાથે મિત્રતા બાંધી. કેટલાક દિવસે ગયા પછી જયંતી નગરીના નિવાસી અને ધનવાન એવા મહેન્દ્ર નામના વહેવારીઆએ એ ભૂલને લાવીને જણાવ્યું કે મારા વડિલોએ જાતે કમાયેલું ધન "Aho Shrutgyanam Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ વિજયે પ્રાપ્ત કરેલ મંત્રવિદા. : કારત્ન-કેષ : જમીનમાં નિધાનરૂપે દટાયેલું પડ્યું છે. દવા જતાં વ્યંતરે તે ધનને લેવા દેતા નથી, માટે એ માટે તું કાંઈ પ્રયત્ન કરે અને તે નિધાન મળે તો અડધું તારું અને અડધું મારું, માટે તું જરૂર પ્રયત્ન કરો. પછી ભૂલે એ વાત સ્વીકારી અને મંડળ કરી દેવતા નું આહ્વાહન કર્યું, તેમની પૂજા કરી અને વિશેષ પ્રયત્નપૂર્વક પૂરી કાળજીથી સારી રીતે મંત્ર ભણવા લાગે. એ રીતે એ ભૂલ, ફકત ડી જ વાર ધ્યાનમાં રહ્યો એટલી વારમાં પિલાં વ્યંતરે જેમના ઉપર તેઓને કાબૂ હતો તે મંત્રના પ્રભાવને લીધે તે ભૂત મંડળમાં પકડાઈ ગયાં. મંડળમાં પકડી પાડેલાં ભૂતને ચસકાવીને થંભાવી રાખ્યાં અને પછી પિલા વિજયની નજરોનજર જ મહેન્દ્રની નિધાનવાળી જમીન શીધ્ર દાવા લાગી. ડી જ વારમાં કઈપણ જાતના વિઘ વગર જમીનમાં દાટેલાં નિધિઓ મળી આવ્યાં, અને તેમાંથી પિતાને અડધો અડધ ભાગ લઈને પેલો ભૂયલ બ્રાહ્મણ પિતાને ઘેર ગયે. આ હકીકત જોઈને પેલે વિજયે તે વિસ્મય પામે અને વિચાર કરવા કરવા લાગ્યું કે “હું નિધાને ખોદવાની વિદ્યામાં કુશળ થયે હેઉં તે મને પણ આ પ્રકારે નિધાનનો લાભ જરૂર મળે.” એ માટે હું નિધાને ખોદવાના મંત્રને ઝટ શીખી લઉં. પછી વિજયે વિશેષ વિનય અને સેવાભક્તિ કરીને પેલા ભૂયલ બ્રાહ્મણને એ તે ખુશ કરી નાખે કે તેણે જ પિતાની મેળે વિજયને નિધાન દવાની વિદ્યામાં નિપુણ બનાવી દીધો. પછી આ વિયે પિતાના વિદ્યાગુરુ ભૂલને પગે પડ્યો અને પિતાના દટાયેલા નિધાન વગેરેની બધી હકીકત કહી બતાવી. ત્યાર બાદ જલદી તે પિતાના નગર તરફ પાછો વળ્યો. વિના વિલંબે તે પિતાને ઘેર પહોંચે ત્યાં જઈને તે, જ્યાં નિધાને દટાયેલાં છે તે જગ્યા ઉપર ગયો અને પેલાં ભૂતડાં ધનને ન ઉઠાવી જાય માટે તેણે જતાવેંત તે જગ્યાને મંત્રી લીધી. હવે વિજયે જ પેલા મંત્રના પ્રભાવથી એ નિધાને પર અધિકાર ધરાવતા વ્યંતરેશ એ તે ગભરાઈ ગયું કે એ નિધાનવાળી જમીનની તરફ નજર પણ નાખી શક્તિ નથી, આથી તે વ્યંતરને ભારે ઉદ્વેગ થયો અને તેને પોતાના વિસંગજ્ઞાન દ્વારા (વિવધારે જુદા જુદા ભંગ=વિક અર્થાત્ જે જ્ઞાન ચેકસ ન હોય પણ અનેક વિકવાળું હોય તે વિભંગ) આમ થવાનું કારણ તે વ્યંતર સમજી ગયો. તેને જ પુત્ર, એ નિધાને જમીનમાંથી બેદી કાઢવા ઈચ્છે છે. અને એ માટે જ તેણે મને (વ્યંતરને) થંભાવી રાખે છે. આવી વિષમ સ્થિતિમાં મૂકાઈ જવાથી તે વ્યંતર પિતાના બચાવ માટે પોતાના પુરાણું મિત્ર બળભદ્રને એકાંતમાં જઈ મળે, અને તેણે કહ્યું કે-“હે રાજા ! હું શ્રીગુપ્ત નામને તારા મિત્ર છું, મરીને વ્યંતર થયેલો છું અને મેં જ્યાં મારાં નિધાનો દાટયાં છે તે જમીન ઉપર રહું છું. હવે, મારાં નિધાનવાળી મારી એ જમીનને મારા દિકરાએ મંત્રી લીધી છે. મને લાગે છે કે–તે મારા પુત્ર જમીન૧૭ "Aho Shrutgyanam Page #166 -------------------------------------------------------------------------- ________________ ઃ કાર-ન-કેન : વિજયનું રાજાને સમજાવવું. ૧૩૦ માંથી નિધાને ખેદી કઢાવશે. એના મંત્રના પ્રભાવને લીધે હવે તે હું (વ્યંતર) એ જમીનને જોઈ પણ શકતો નથી. એથી, હે રાજા! મારા ઉપર પૂર્વના નેહને ધારણ કરતે હો અને તને, પૂર્વે કરેલી મારી સેવાઓ યાદ આવતી હોય તે મારાં દાટેલાં નિધાનેને જમીનમાંથી ખદાવી કાઢવા માટે તૈયાર થયેલા આ વિજયને ખાસ હકમથી અટકાવ.” એમ કહીને એ વ્યંતર અદશ્ય થઈ ગયો, અને રાજાએ પણ એ હકીકત બધી–એટલે વ્યંતરે કહેલી બધી–વાત વિજયને કહી સંભળાવી. એ સાંભળી વિજય બે – હે દેવ ! મારે બાપ ધન ઉપરની મૂછીને લીધે વ્યંતર દેવની હલકી ગતિને પામ્યો છે. વળી, હું જે નિધાનોને ખોદાવું છું તે કાંઈ મારે પિતાને ભેગવવા-વાપરવા સારુ નહીં કિન્તુ હે રાજા! શ્રી વીતરાગ દેવનું ભવન બનાવવા માટે મારે સંક૯૫ છે. મારા બાપે જમીનમાં દાટેલે પૈસે જમીનમાં પડે પડયે નકામે ન થઈ જાય અને તે, કઈ પુણ્ય કામમાં વપરાય એવી મારી વૃત્તિ છે. વળી હે દેવ જ્યાં સુધી બાપ, એ પૈસે આપે નહીં ત્યાં સુધી એને ભગવે એગ્ય નથી. પેઢી દર પેઢીથી વારસામાં મળેલી લક્ષ્મી હોય તે જ તેને ભોગવી શકાય અથવા પિતાના બાબળથી લક્ષમી મેળવેલી હોય તે તેને પણ ભોગવી શકાય અર્થાતું મારા બાપે પૈસે મને ન આપતાં દાટી રાખે છે તેથી તેને મારા ભંગ માટે વાપરવાનું નથી પરંતુ તેને કેઈ પુણય કાર્યમાં ખર્ચ થાય તે ઠીક એમ માનીને આ જમીનમાંનાં નિધાનને દાવવા ચાહું છું. વળી, લાખો દુઃખ વેઠીને બાપાએ પેદા કરેલ આ પૈસો શ્રી જિનભવન ચણાવવાના પુણ્ય કામમાં ખર્ચવા યોગ્ય છે. એ સિવાય પિસે ખર્ચવાનું બીજું કોઈ પવિત્ર કાર્ય જણાતું નથી. આમ નકકી કરીને જ હે રાજા! મેં એ નિધાનોને ખોદાવવા માંડયાં છે. યુકત ન હોય તે આપ મને હુકમ કરો જેથી હે પ્રભ! જમીન ખોદાવવાનું કામ બંધ પણ રાખી શકે એમ છું.” રાજાએ વિચાર કર્યો કે વિજય ધર્મનું કામ કરી રહ્યો છે. ધર્મના કાર્યમાં વિન કરવું એ પાપ છે માટે રાજાએ વિજયને કહ્યું: “હે વિજ્ય ! તને ધન્ય છે કે ચૈત્યને માટે આ જાતને ઉદ્યમ કરી રહ્યો છે. વળી, રાજાએ જણાવ્યું કે-અમારી જેવા પાપીએ તે દુર્ગતિ આપે એવા આ રાજકાજમાં ખૂબ ખૂંચી ગયેલા છે, અને એ કામની આડે ખાવાપીવામાં પણ નવરા પડી શકતા નથી, માટે હે વિજય! તારું આ કાર્ય વિના વિદને સિદ્ધ થાઓ એવો મારો આશીર્વાદ છે.' આ પ્રમાણે રાજાની સંમતિ પામેલે વિજય વિશેષ ખુશ થઈ પિતાને ઘેર પહોંચે. રાજા પણ સંધ્યાકર્મ કરીને હજુ જ્યાં પથારી ઉપર બેસવા જાય છે ત્યાં પેલે વ્યંતરદેવ ખેદપૂર્વક રાજાને આ પ્રમાણે કહેવા લાગેઃ “હે મહારાજ! તું જાણે છે કે બીજા કેઈને પ્રાર્થના કરવી એ મોટામાં મોટું પાપ છે, અને એ કરેલી પ્રાર્થનાને વિફળ કરી દેવી એ તો વળી એ કરતાં વિશેષ પાપ છે.” આ સાંભળીને છેડેક વિલ થયેલે રાજા પેલા ભૂત સાથે વાત કરવા લાગેઃ “હે ભદ્ર! તું એમ ન બેલ. શ્રી જિન "Aho Shrutgyanam" Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ વિજયને જીર્ણ મંદિરને ઉદ્ધાર કરવાને મનોરથ. વચનેને સમજનારે એ હું તે વિજયને ધર્મનાં કામમાં કેમ વિન કરી શકું? તું તે ધનની મૂછી નકામી રાખી રહ્યો છે. વ્યાહને છેડી દે. ઉંદર વ્યવહાર એટલે ઉંદર જેમ મેહને લીધે પૈસાને આમથી તેમ ફેરવ્યા કરે તે કરવા સિવાય તારે ધનનું બીજું કશું પણ કામ નથી. એ ઉંદર જે વ્યવહાર કર્યા વિના તને ખેદ જ થતું હોય તે તું મારી પાસેથી નિધિઓ લઈ જા અને ધન ઉપર સત્તા રાખવાથી તેને ચેન પડતું હોય તે તેમ કર.” રાજાની વાત સાંભળી પેલે ભૂત હસ્યા અને બોલ્યાઃ “હે રાજા ! તારા ઉપર વ્યંતર દેવેની મોટી કૃપા છે. એટલે વ્યંતર દેવે તારા નિધિઓની કાળજીપૂર્વક સાચવણ કરે છે, એથી કરીને તારા નિધિઓને હું જોઈ શક્તો પણ નથી તે લેવાની તે વાત જ શી ? શું તે આ નીચેની વાત સાંભળી નથી? ગમે તેવા સાધારણ રાજાના પણું પાંચસો રખેવાળ હોય છે અને જે રાજા માટે હોય તેના તે રખેવાળ ભૂત કેટલાં હોય છે તે જાણી શકાતું નથી.” આ સાંભળીને રાજા બોલ્ય-તે મેં જે ઉપર કહ્યું છે તે સિવાય તારા માટે હું બીજું શું કરી શકું? મને કઈ એવો ઉપાય જડતું નથી કે આ લેકમાં અને પરલોકમાં અવિરેાધી હોય.” આ પ્રમાણે સાંભળીને પેલે વ્યંતરદેવ ખેદ પામ્યું અને જલદી નાશી ગયે. પછી મંત્રના જોરવડે વિજયે એ બધાં નિધાને ખેદાવી કાઢયાં. જ્યાં વિજય પિતે રહે છે તે જ નગરીમાં પૂર્વ દિશામાં આવેલ ચંપક નામના ઉદ્યાનમાં ભાંગ્યુંતુટયું, ભીંતે તૂટી ગઈ છે અને શિખર પડી ગયું છે એવું–શ્રી શાંતિનાથ ભગવાનનું એક જીર્ણશીર્ણ મંદિર છે. એ મંદિરની પાસે જ આવેલી પટ્ટશાળાઓ ભાંગી ગઇ છે, અર્થાત્ જૈન મુનિઓને ઉતરવાનાં સ્થાને જીર્ણ થઈ ગયાં છે. એ મંદિરની ચિંતા કરનારું કેઈ રહ્યું નથી એટલે જ એની આવી અવદશા થઈ છે એમ જાણીને વિજયને એ વિચાર થયે કે મારે આ જીર્ણ થયેલા મંદિરને સમરાવવું જોઈએ-આ મંદિરને ઉદ્ધાર કરાવવું જોઈએ. આવું તદ્દન ક્ષીણ થયેલ-પડી ભાંગેલ-મંદિર સમું ન કરાવું અને એ તરફ ઉપેક્ષા બેદરકારી રાખું તે ખરી રીતે તે જિનેશ્વરની ભક્તિ થઈ શક્તી નથી, તેથી તેવા જીર્ણ મંદિરને નવેસરથી જ ચણાવવાનો વિચાર કરી, વિજયે દેવગુરુ નામના સૂત્રધારને સલાટને બોલાવ્યા. એ દેવગુરુ સલાટ પેઢી દર પેઢીથી ઉતરી આવેલી અને એ રીતે વરસામાં મળેલી એવી વાસ્તુવિદ્યામાં પ્રવીણ હતો તથા એના હાથ એ કામમાં વિશેષ ચપળ હતા એટલે એ એવું ઝપાટાબંધ ચાણતો કે તેને ચણવાને કમ કલ્પી શકાતો ન હતા. વિજયે એ સલાટને તંબળ, વસ્ત્ર અને આભરણ વગેરે આપી પ્રથમ તે ખૂબ જ સંતુષ્ટ કર્યો અને પછી હાથ જોડીને સલાટને વિજ્ય આ પ્રમાણે કહેવા લાગ્યુઃ “હે સૂત્રધાર ! અમે આ સંસારરૂપી કૂવામાં વારેવારે પડ્યા કરીએ છીએ, તે તું જે અમને તારા હાથને ટેકે આપ તે અમે તે ભવના કૂવામાંથી બહાર નીકળી શકીએ. તે હે સદ્ધર્મના સચિવ! તું જરૂર અમારે ઉદ્ધાર કર. ભીંતના પત્થરે તૂટી ગયા છે અને શિખરે પડી "Aho Shrutgyanam Page #168 -------------------------------------------------------------------------- ________________ : કથાન-માલ : મંદિરનું નિર્માણ અને વાંસનું પૂજન. ૧૩ર ગયાં છે એવા આ જિનભવનના મંદિરને જીર્ણોદ્ધાર કરીને હે સૂત્રધારી! તું ચંદ્ર અને સૂર્ય સુધી ટકે એવી નિર્મળ કીર્તિને મેળવ.” આ સાંભળીને પેલે સૂત્રધાર બે- વિજય ! એ માટે બહુ શા માટે ભલામણ કરે છે? હું એ મંદિરને એવું કરી દઈશ કે ફરીને કોઈ કાળે એ તૂટે જ નહીં. એ મંદિરનું કામ તે એવું છે કે તેથી તારે અને અમારા બેઉને ઉદ્ધાર થાય એમ છે એટલે આપણુ બન્ને માટે એ કામ સંસાર સમુદ્રને પાર પાડવા માટે વહાણ જેવું છે, માટે એ કામ માટે તારે કઈ રીતે વારેવારે મને ભલામણ કરવાની જરૂર નથી.” ત્યાર પછી સારો દિવસ જોઈને તે સૂત્રધારે એ જીર્ણ જિનમંદિરનું કામ શરૂ કર્યું અને એ કામ માટે સારા સ્વભાવવાળા, સદ્ભાવ યુક્ત હૃદયવાળા મજૂરને એ સૂત્રધારે કામે લગાડયા પછી એ કામ માટે રોજ ને રોજ સવિશેષ ઉત્સાહની છોળ વધવા લાગી અને એ સાથે જ મંદિરની ભૂમિશુદ્ધિ, દઢ પીઠબંધ, પાકે પાયે અને પછી એ ભૂમિ ઉપર ચણતરના થરો વગેરે કામે થવા લાગ્યાં, અને પછી વખત જતાં દેવતાનાં પીઠે બરાબર બંધાઈ ગયાં, ઉપર અનેક શિખરે શોભવા લાગ્યાં, સુવિશાળ આમલસાર ઉપર સેનાના કળશે ચમકવા લાગ્યાં. વિસ્તારવાળાં સ્થૂલ-જાડાં અને મજબૂત થાંભલાઓ, દ્વારોબારણાં અને મંડપ એવાં બંધાવાં લાગ્યાં કે દિશાઓ બિચારી રંધાવા લાગી અને મંદિરમાં યાચિત સ્થાને મોટી મોટી ઊંચાઈ, પહેળાઈ અને જાડાઈ એ ત્રણે પ્રકારે યુકત એવી મણિની પૂતળીઓની શોભા વધવા લાગી. એ રીતે પિલા દેવગુરુ સૂવધારે વિશેષ સુંદર, મંદર પર્વત જેવું ઊંચું અને મને હર શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર વગર વિલંબે તૈયાર કરી આપ્યું. હવે સારું એવું લ-મુહૂર્ત આવ્યા પછી સદ્ગુરુના ઉપદેશથી બરાબર સમજીને એ વિજયે તૈયાર થયેલા મંદિર ઉપર મહાદવજન આપણનું વિધાન શરૂ કર્યું. નગરીમાં અમારીની ઘોષણા કરાવી, દીન અને અનાથ જનેને દાન દેવડાવ્યું અને મંદિર ઉપર ચડાવવાને ચગ્ય સરળ અને સુસ્નિગ્ધ એવે વંશ-વાંસડે તૈયાર કર્યો. એ તૈયાર કરેલ વાંસડે સુંદર ગાંડાવાળે હતો. દઢ મજબૂત હતે. પિલે ન હતું. કીડાઓને ખવાચેલે ન હતું તથા બળે ન હતા. સુંદર વર્ણવાળે, ઉપર નહિં સુકાયેલે એ પ્રમાણે યુકત એ વાંશ હતે. મૂળનાયકની પ્રતિમાને અધેળ કરીને અને મંદિર ફરતી ચારે દિશાઓની જમીનને શુદ્ધ કરીને દિશાદેવતાઓનું આહ્વાહન કર્યું. વળી, વાંસડા ઉપર સુવાસવાળાં ફૂલે ચડાવ્યાં, વાંસડાને અધિવાસિત કર્યો તથા વાંસડા ઉપર મીંઢળ, ઋદ્ધિ અને વૃદ્ધિદાયક સરસ ચડાવ્યા. વાંસડા સામે ધૂપ કર્યો, મુદ્રાન્યાસ કર્યો અને ચાર સુંદરીઓએ તેને માળે. એ રીતે ચંદ્ર જેવા ધવલ એ મહાદવજ માટેના વાંસનું "Aho Shrutgyanam Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ વિજયની કઈ પુરુષને ફાંસીથી મુક્ત કરવા માટે રાજાને પ્રાર્થના ! થારન-કાય : અધિવાસન થયું. પછી, ચારે બાજુ જવારા વાવ્યા, વાંસની આગળ ફળના ઢગલા કર્યા, આરતી ઉતારી અને વિધિપૂર્વક દેવવંદન કરવામાં આવ્યું. વળી પાછું બલિ બાકળા, સાત પ્રકારનું અનાજ, ફળે, વાસક્ષેપ, ફૂલે અને કષાયેલી વસ્તુઓ બધાના જથ્થાવડે વાંસનું અધિવાસન કર્યું અને પછી શિખર ઉપર પ્રદક્ષિણા કરવામાં આવી. ત્યાર બાદ મૂળ કલશમાં કુસુમની અંજલિઓ નાખવા સાથે ન્હવણુ કરવામાં આવ્યું. પછી ઈષ્ટ સમય આવી લાગતાં, નિર્મળ પાંચ રને જડેલાં છે એવા દવજગૃહમાં પ્રતિષ્ઠાના મંત્રે ભણીને વાંસડા ઉપર ઉત્તમ વાસક્ષેપ નાખી તેને યથાસ્થાને બરાબર સ્થાપિત કરવામાં આવ્યો, અને પછી તેના ઉપર ફળના ઢગલા અને ઘણું પકવાના ઢોકવામાં આવ્યાં. પછી સરળ ગતિથી, જય જય શબ્દ સાથે દવજને મૂકવામાં–ફરકાવવામાં આવ્યું અને પ્રતિમાના જમણે હાથ સાથે મહાવજને પણ બાંધવામાં આવ્યું. સારા એવા બે દિવસે આવતાં પ્રતિમાના જમણુ હાથથી મહાદવજને છૂટે કરવામાં આવ્યું. તે વખતે યથાશક્તિ સંધને દાન આપ્યું અને એ પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિવડે એ વિજયે દવજનું આરોપણ કર્યું. ઉપર જણાવ્યા પ્રમાણે દુઃસાધ્ય મંદિરનું બધું ચણતર કામ સિદ્ધ થઈ ગયા પછી અને મંદિરની પ્રતિષ્ઠાનું બધું કામ પૂરું થઈ ગયા પછી એ વિજયને ત્રણ જગતનું રાજ્ય મળે એ કરતાં પણ અધિક સંતોષ થયે. પૂર્વોક્ત રીતે વિશેષ હર્ષ પામેલે એ વિજય પિતે નિલા એ ચૈત્યનું અવલેકન કરે છે ત્યાં એ જ જિનભવનની આગળથી લઈ જવામાં આવતો અને જીવનની આશા ઈિ બેઠેલે એ એક માણસ તેને જોવામાં આવ્યા. એ માણસ એક બુચા ગધેડાની પીઠ પર બેઠેલો હતે, શરીરે આખે મસ લગાડેલી હતી, રાતી કરેણના ફૂમકાવાળી સકેરાની માળા ગળામાં પહેરેલી હતી, અને અનેક પ્રેક્ષકે એ માણસને જેવા તેની આજુ બાજુ ભારે ભીડ કરી રહ્યા હતા. એ માણસની આગળ ઢેલ વાગી રહ્યો હતે, એવા એને કાંધ મારવા રાજપુરુષે ફાંસી દેવાની જગ્યાએ લઈ જતા હતા. વિજયે વિચાર કર્યો કે-શી જિન શાંતિનાથ ભગવાનની નજરે પડેલો આ ફાંસીએ ચડી મરણ પામે તે મને ધિક્કાર છે. અરે! એવું બને તે પછી મારે જીવીને પણ શું કામ છે? આમ વિચારી એ વિજ્ય ચારને લઈ જતાં રાજપુને ત્યાં થોડીવાર માટે ઊભા રાખી રાજા પાસે ગયો અને હાથ જોડીને તેણે રાજાને આ પ્રમાણે કહ્યું: “હે દેવ ! આખા જગતમાં શાંતિ કરનાર એવા શ્રી શાંતિનાથ ભગવાનની નજર આગળ આવેલ ચેર પણ ફાંસીએ દેવાય તે એ અત્યંત અનુચિત ગણાય, તે આપ મારા પર કૃપા કરે અને એ બિચારા અતિકરુણ એવા ચેરને મુકત કરી નાખે. એના બદલામાં આપ જોઈએ તેટલું ધન ભે અથવા મને પણ ફાંસીએ ચડાવી ઘો.” "Aho Shrutgyanam Page #170 -------------------------------------------------------------------------- ________________ : કથાનાથ ઃ વિજય અને રાજા વચ્ચે વાર્તાલાપ.. વિજયની આ વાત સાંભળીને રાજાએ ખીલેલા કમળ જેવી અને કેળાઓને હલાવતી એવી પિતાની નજર ઝટ દઈને અમાત્ય તરફ ફેરવી. પછી, હાથ જોડી અમાત્યે રાજાને કહ્યું કે-“હે દેવ! એ પાપી ચેરે પોતાની પાસેના અદ્રશ્ય અંજનના વેગને પ્રગ કરીને તમારા અંતઃપુરની અંદર પિરસીને ભારે સ્વછંદી વર્તન ચલાવ્યું છે. પછી તેને પકડી લાવવાની તમારી આજ્ઞા થતાં ગંધર નામના સિદ્ધ તેને પિતાના ગબળથી જાણે પકડી પાડ્યો અને તમારી પાસે ખડો કર્યો. પછી તમે એવી શરત મૂકી કે-જે એ, પિતાને અદ્રશ્ય અંજનને પ્રયોગ બરાબર બતાવી આપે છે તેને હદપાર કરીને કાઢી મૂકે અને એમ ન કરે તો તેને ગધેડા પર બેસાડી, આખા નગરમાં ફેરવી અને એ રીતે ઘણે પ્રકારે વિડંબના આપી ફસીએ કે શૂળીએ ચડાવી મારી નાખે, અથવા એવી જ બીજી કઈ ખરાબ રીતે એટલે હાથીને પગે કચરાવીને, તેના પર કૂતરા છેડી મૂકીને અથવા જીવતે સળગાવીને કે ચીરી નાખીને તેને મારી નાખ. તે હે દેવ ! એ પ્રકારની તમારી આજ્ઞા થવાથી કેટવાળે તેને વધ્યભૂમિ તરફ લઈ જાય છે. હવે તે ફરીવાર તમે કહે તે થાય. રાજા બેઃ “હે વિજ્ય ! એ ચાર તે બધી જ રીતે હણવા યોગ્ય છે. તેણે ઘણું ઘણું વિરુદ્ધ કામ-અપરાધે-ગુનાઓ કરેલાં છે, છતાં મેં તેના ઉપર ભારે કરુણા લાવીને એમ શરત કરેલી કે જે એ પિતાને અદ્રશ્ય અંજનને પ્રયોગ ખરેખરી રીતે બતાવે તે તેને જીવથી ન મારતાં હદપાર જ કરો અને એ શરત ન માને તે તેને જીવથી જ મારે જ. વળી હવે હે વિજય! તું કહે છે તે તેને ફરીવાર કહેવરાવું છું કે શરત પ્રમાણે તેને મુક્ત કરે, પરંતુ તેને છોડવાને બીજો કોઈ ઉપાય નથી એમ અમે નક્કી કરેલું છે. આવી બાબતમાં અમારા જેવાની પણ આજ્ઞા ફરી જાય તે પછી સત્ય ગયું જ સમજવું.' વિજય બોલ્યા “હે દેવ! જેમ તમે કહે છે તે એ માણસ ભયંકર અપરાધી. હોય તે મને એ માણસને ફક્ત ત્રણ રાત સેંપી ઘો, એટલા સમયમાં હું એની વૃત્તિ, અને ધારણું બધું જાણ કરીને પછી તમને જે કહેવા યોગ્ય હશે તે બાબત વિનંતિ કરીશ.” રાજાએ વિજયે કરેલી વિનંતી માન્ય રાખી અને વિજય, તે ચોરને પોતાને ઘેર લઈ ગયે. વિજયે અદ્રશ્ય થવાના સંજોગને જાણનાર એ માણસને નવરાવી, તેના શરીરે સુધી વિલેપન કરી, તેને ઉત્તમ વસ્ત્રાભૂષણો પહેરાવી, અને સારાં ભેજને જમાડી તથા બીજી એવી રીતે તેની સેવાશ્રષા કરી બહુ ખુશ કરી દીધું. અવસર જોઈને વિજયે એ માણસને પૂછ્યું: “હે ભદ્ર ! તારી આકૃતિ તે બધા સારા એવા લક્ષણેથી યુક્ત છે, છતાં ૧. અંજન-આંખમાં આંજવાથી અદ્રશ્ય થઈ જવાને પ્રત્યે તેનું નામ અંજોગ. "Aho Shrutgyanam Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩ય રવયંભૂદત્તને સ્વવૃત્તાંત. : કથાર-કોષ : તે આવી વિરુદ્ધ પ્રવૃત્તિ, વ્યભિચારાદિકની સ્વછંદ પ્રવૃત્તિ કેમ આચરી ? અર્થાત તારી આકૃતિ અને તારી પ્રવૃત્તિ વચ્ચે મેળ ખાતે નથી તેનું શું કારણ? આ વાત કહેવા જેવી હોય અને મારાથી કશું છુપાવવા જેવું ન હોય તે જ તું મને મૂળથી માંડીને બધું સર્વથા સ્પષ્ટ કહે, તને જોઈને મને ભારે કૌતુક થાય છે. ” પેલે માણસ બેઃ “વિજય! તું મારા જ જીવિત તુલ્ય છે એટલે હું તને મારાથી જુદે માનતે. નથી; એટલે તારાથી પણ મને કાંઈ છાનું-છુપાવવા જેવું હોય શકે ખરું? મારી મૂળથી માંડીને જે હકીકત છે તે તેને કહું છું અને તું ધ્યાન રાખીને સાંભળ. કૌશામ્બી નગરીમાં ચંડદત્ત નામને એક પુરહિત છે. હું તેને જ પુત્ર છું, અને મારું નામ સ્વયંભૂદત્ત છે. વખત જતાં અનેક પ્રકારનાં અનર્થોનું સંચાલક એવું જોબન આવ્યું, અને મારામાં ભેગોની લાલસા એવી અમર્યાદિત રીતે વધી ગઈ કે તેથી હું ભારે લંપટ થયે, અને લંપટતાના કારણે મેં મારા બાપને બધે પૈસે ઉડાવી દીધા. આ કારણને લીધે પિતાજીએ મને ઘરમાંથી કાઢી મૂક્યું. પછી દેશાંતરમાં ભમતે ભમતે કામરુદેશમાં પહે, અને ત્યાં મેં એક બલ નામના યેગીને જે. એ ગી આકર્ષણ, દષ્ટિએડન વશીકરણ, ઉચ્ચાટન વગેરે વિવાઓમાં કુશળ હતો, અને રોગશાસ્ત્રમાં પ્રવીણ હતું. હું એ ગીને ચેલે થયે. પછી, ભયંકર રાક્ષસ, પિશાચે અને હજારે શાકિનીએ રહેતાં હોવાથી જયાં કઈ જ જઈ ન શકે એવા દુર્ગમ પર્વતે, ગાઢા જંગલે, મસાણે, આશ્રમે અને મોટા કોતરવાળાં સ્થાનકે વગેરેમાં એ મેગીની સાથે ખૂબખૂબ ભ. એક વાર તે ગિ મહાત્મા પિતાના કર્મદેવને લીધે વિશેષ માંદો પડી ગયું અને તે વખતે મેં તેની બહુ સમય સુધી ઘણું સારી રીતે સેવા કરી. જ્યારે તે સાજે થયે ત્યારે મારી સેવા-ચાકરીને લીધે તે મારા પર ઘણે જ તુષ્ટ થયે, અને તેણે મને આદરપૂર્વક કહ્યું કે હે બચ્ચા ! તું કહે કે તને હું શું આપું ? હું ભેગોમાં લંપટ તે હવે જ તેથી મેં તેને પ્રમોદ સાથે એમ કહ્યું કે-આપની પાસે અદશ્ય થવાની અંજનસિદ્ધિ છે તે મને બતાવે. પછી એ ગિએ મને જેવી હતી તેવી ખરેખરી અંજસિદ્ધિ શીખવી દીધી. પછી, મેં તેને જલદી પ્રયોગ કરી જે છે તે ખરેખરી જ નીકળી. તેણે મને શિખામણ આપેલી કે હે બચ્ચા ! આ અંજનસિદ્ધિ તું કઈને પણ બતાવીશ નહિ. જે કહીશ તે એ વિદ્યા ચાડીઆની ભાઈબંધીની પેઠે તારી પાસેથી નાશ પામી જશે. હવે વખત જતાં તેના ચરણકમળને પ્રસાદ આપીને હું કેટલા દિવસેથી વનના મસ્ત હાથીની પેઠે બધે ઠેકાણે એકલે જ ફરવા લાગ્યો છું. એવું એક પણ ઊંચું કુળ બાકી નથી, વેશ્યાનું એવું એક પણ ઘર બાકી નથી અને એવું અંતઃપુર પણ એકે બાકી નથી કે ભમતાં ભમતાં જ્યાં હું સ્વચ્છેદે ન વિલયે (ઉં. આટલા વખત સુધી તે મારી સ્વચ્છેદ પ્રવૃત્તિ ચાલ્યા કરી, પરંતુ હમણાં મારા પરિવારના દુખ માણસે મને ઓળખી લીધે, અને "Aho Shrutgyanam Page #172 -------------------------------------------------------------------------- ________________ : કથાનકેપ ૬ સ્વયંભૂદતને થયેલ જાતિસ્મરણ જ્ઞાન. ૧૩૬ આવી માઠી દશાએ મને પહોંચાડ્યો, છતાં કઈ પૂણ્યના યોગને લીધે તારી અમૃત કરતાં વધારે મીઠી એવી નજરે હું પડ્યો, અને તે મને જીવાડ્યો. આ સાંભળીને વિજય બેઃ “હે ભદ્ર! તને જીવાડ્યા વિશેની એક ખરી હકીક્ત તું જાણતા નથી. ખરી વાત તે એમ છે કે તું એ ત્રણ જગતના નાથ એવા જિનેશ્વરની દષ્ટિએ પડ્યો હતો એટલે જ તું જીવી ગયું છે. અર્થાત્ તને જીવાડનાર હું નથી કિન્તુ બીજે રિલેક પ્રભુ છે. આ સાંભળીને પેલે ચાર બેઃ “જે એમ છે તે તું મને જીવાડનાર એવા એ વિશેષ મહામ્ય ધરાવનારને જ દેખાડ કે તેનાં દર્શન કરીને હું કૃતકૃત્ય થાઉં.” પછી હિમાલયના શિખરાનીય હાંસી કરનાર અર્થાત્ એથીય ઊંચા એવા ચૈિત્યમાં વિજય એને લઈ ગયે અને તેને શ્રી શાંતિનાથ ભગવાનનું દર્શન કરાવ્યું. એ ચારે એ મંદિરને અને શ્રી જિનભગવાનની પ્રતિમાને એકી સે મટકું માર્યા વિના જોયા કર્યું, અને એ રીતે જોતાં જોતાં તેને એવું લાગ્યું કે “આવું તે મેં કાંઈક એવું છેઆ રીતે વિચાર કરતાં કરતાં તે એ ચારને જાતિસ્મરણ જ્ઞાન થયું. એટલે તેને પિતાને પોતાના પૂર્વજન્મની વાત યાદ આવી. એ રીતે પૂર્વજન્મને સંભારતાં વેંત જ તે ચાર દાયેલા વૃક્ષની પઠે જમીન પર પડી ગયા. મૂચ્છીને લીધે તેની આંખ મીંચાઈ ગઈ અને આ બધું જોઈ “આ શું? આ શું? ” કરતક વિજય પણ જલદી દોડ્યો. મૂચ્છિત થયેલા ચોરના શરીર ઉપર ઠંડા ઠંડા ઉપચાર કર્યા. સારી રીતે ચંપી કરી તેથી એને મૂરછી વળી અને પાછે તે જાગૃત થયે, ત્યારે વિજયે તેને પૂછયું કે “આમ કેમ થયું ?” પછી, તેણે કહ્યું કે--મને મૂરછ આવવાનું કારણ તને કહી સંભળાવું છું તો યાન દઈને સાંભળ. આ જન્મથી આગળ ત્રીજા ભાવમાં હું આ જ નગરીમાં રામદત્ત નામના શેઠને રામ નામે પુત્ર હતું, અને એ જન્મમાં હું શ્રી જિન ભગવાનને ભકત હતું. એ વખતે શ્રી ચારુદત્ત નામના મુનિરાજ પાસે મારી ઈચ્છા દીક્ષા લેવાની હતી, પરંતુ પિતાજીએ મને અટકાવ્યું, અને કહ્યું કે હે બેટા ! તું હજી તે જુવાન છે માટે જિનમંદિરને બંધાવીને, સાધુ જનોની સેવા કરીને અને છોકરાઓને જન્મ આપીને તથા સ્વધર્મી ભાઈઓનું સન્માન કરીને પછી શ્રમણ થજે. પિતાજીની એ વાત મેં સ્વીકારી અને શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ શરૂ કર્યો, અને એ માટે સૂત્રધારે, સલાટે અને બીજાં કડીઆઓ તથા મજૂરે ક્યાં, પરંતુ મંદિરનું અડધું કામ પૂરું થયું ત્યાં મારે બધે પૈસે ખૂટી ગયે, અને મને એવી ભારે ચિંતા થવા લાગી કે હવે આ કામ શી રીતે પૂરું થશે? અર્થાત્ હું કામની ચિંતાના દરિયામાં ડૂબી ગયે. એ ચિંતામાં ને ચિંતામાં હું ભૂખ, તરસ, ભૂખદુઃખ રાત્રીદિવસ, ઉનું કે હું અથવા તાપ કે ઠંડી બધું જ ભૂલી ગયો, અર્થાત્ એ ચિંતામાં મેં એ કશું જ જાણ્યું નહીં. "Aho Shrutgyanam Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ચારનું આત્મવૃત્તાંત. એક વખતે હું ચારુદત્ત મુનિરાજને વાંદવા ગયા, અને ત્યાં વંદન કરીને તેમની સામે જમીન પર બેઠા, પછી ગુરુએ મને પૂછ્યુ કેતારું ધર્મકૃત્ય નિત્ય ખરાખર નિર્વિઘ્ને ચાલે છે ? તારું શરીર સ્વાધ્યાય અને ધ્યાનની પ્રવૃત્તિઓમાં ખરાખર વર્તે છે ? તારી બધી ઇંદ્રિયો દૃઢ રીતે ઉપશમમાં રમે છે, અને તારું મન શુભ એવા ધન તરફ ઘેાડું' પણ ચંચળ થતું નથી ? આ સાંભળીને હું ખેલ્યો: 'હું ભગવન્ જિનમંદિરનુ કામ ઠીક ઠીક ચાલે છે, એમ તમે પૂછે છે તે એના ઉત્તરમાં મારે આપને કહેવુ જોઈએ કે પૈસા વગર કડીઓ વગેરે લેાકેા શ્રી જિનમદિરનું કશું કામ કરતાં નથી. : ચારન-કાય : બરાબર આ જ વખતે મારું' આવુ અસ બધ્ધ વાકય સાંભળીને એ મુનિરાજ પાસે બેઠેલા ચક્રધર નામના ધાતુસિદ્ધ કિમિયાગર પુરુષ હસી પડયા. મુનિરાજ શ્રી ચારુદત્તજી પેાતાની જ્ઞાનશક્તિથી મારા કહેવાનું કારણ સમજી ગયા, અને તેમણે પેલા ચક્રધર ધાતુવાદ્દીને કહ્યું તું એની હાંસી ન કર; એવા એ હસી કાઢવા જેવા માણસ નથી. તેણે ભગવાનનું મંદિર ચણાવવું શરૂ કર્યુ છે, પરંતુ એની પાસે પૈસા ખૂટી ગયા તેથી તે મ ંદિરનું કામ અટકી પડ્યુ છે. એ કામની વિશેષ ચિંતાને લીધે આનું મન ઠેકાણે નથી, તેથી જ આ આમ અસદ્ધ ખેલી રહ્યો છે. આ સાંભળીને પેલા ચક્રધરે પેાતાની થયેલી ભૂલની તેની પાસે માફી માંગી, અને મેં શરૂ કરેલાં શ્રી જિનભવનના કામને આગળ ચલાવવા અને તેને પૂરું કરવા પેાતા પાસેને ધાતુવાદના કિમિયા અજમાવવા ઈચ્છા ખતાવી અને તે માટે એ કિમિયાગરે (ચક્રધરે ) કેપ્ટિવેધ એવા પારાને વિધિપૂર્વક સિદ્ધ કર્યાં. પછી રસવેષ કરીને તેણે પેલા પુરાહિત-પુત્રને ઘણું ઘણું સાનું આપ્યુ. અને એ સેાનુ... પેલા મંદિર ચણુનારા સલાટ, કડિઓ વગેરેને આપવામાં આવ્યું, તેથી તે કારીગરે વિશેષ રાજી રાજી થઈ ગયા અને તેઓએ શ્રી શાંતિનાથ ભગવાનના મરિને જલદી પૂરું કરી તૈયાર કરી દીધું. મ`દિરની પ્રતિષ્ઠાને પ્રસંગે રાજાને નેાતરવામાં આવ્યો, અને માટી ધામધુમથી મંદિર ઉપર ધ્વજ ચડાવ્યે. રાજાએ મંદિર માટે દસ ગામની પહેલવહેલી ઉપજ મળે એ માટે દસ ગામના દાનપત્રાના પટા કરી આપ્યા. શ્રી જિન ભગવાનના મંદિરના નિર્માણુ અને નિર્વાહ માટે રાજાએ જે દસે ગામના પેાતાની આજ્ઞા સાથેનાં દાનપત્ર લખી આપ્યાં હતાં તે બધાં આજે પથુ વિદ્યમાન છે. અને એ બધાં શાસનદેવીની બેઠક નીચે માત્ર ત્રણ હાથ જમીનમાં રાખેલાં છે. આ પ્રમાણે સમ્યગ્દર્શનનાં કામે મોટા પ્રશ્નધપૂર્વક કરીને પછી હું શ્રમણુ થયે અને શ્રમણુદશામાં મેં લાંબા વખત સુધી સિદ્ધ તપ તપ્યું. પરંતુ એક વખત ભીંત પાછળ વિલાસ કરતાં કાઈ જોડલાના રતિક્રીડાને અવાજ મારા સાંભળવામાં આવ્યું. હું કામાક્રાન્ત થયા અને એ રીતે કામરાળવાળા થયેલા હું મરણ પામી શ્રમણ હાવા છતાં ર "Aho Shrutgyanam" Page #174 -------------------------------------------------------------------------- ________________ કથાનકે : શ્રમણું થયેલા ચેરે આપેલ ધર્મ દેશના. ૧૩૮ આ ભૂતનિમાં જન્મ પામ્યું. પછી ત્યાંથી મરણ પામી અહીં હું પુરોહિતને પુત્ર થયો અને અંતકાળ વખતે થયેલા પૂર્વના કામરાગની દ્રઢ ભાવનાને લીધે મારી બુદ્ધિ ઘણી જ ઉલટી થઈ ગઈ. હાય !! હાય !! હું અધન્ય છું, અકલ્યાણનું ભોજન છું, પાપી છું. મને પૂર્વજન્મમાં ચારિત્રની સાધનાની સરસ સામગ્રી મળી છતાં હું તેનાથી બહિષ્કૃત થયેલો જ રહ્યો, અને ચારિત્રને ખરે લાભ ન મેળવી શક્યા. એટલું એટલું ભણતર, એટલું એટલું ઘેર પાપ, એ બધું મેં કરેલું છતાંય એ બધું એક પલકમાં જ આકાશના ફૂલની પેઠે કેમ નિષ્ફળ નીવડયું? આ રીતે શુભ ભાવના અને તે ચેર પસ્તાવે કરવા લાગ્યું અને તેના પૂર્વ જન્મમાં ભણેલું ભણતર બધું યાદ આવ્યું અને ચારિત્રની બધી વિધિક્રિયાઓ પણ યાદ આવી તેથી તે મહિને શાંત કરી શ્રમણ થયે અને અદ્ધર રહેલા દેવોએ તેને શ્રમણનો વેશ આપે. હમણુ જ જે ચેર તરીકે પકડાયેલા હતાતે શ્રમણ થયો. આ હકીકત રાજાને કહેવામાં આવી. હકીકત સાંભળી રાજા અચંબે પાયે અને (રાજા) બે કે-પુરુષો વિચિત્ર ચારિત્રવાળા હોય છે, એટલે એને આ બાબતમાં છે વિશ્વાસ કહેવાય? પછી પિલા દાનપત્રવાળી વાત રાજાએ જાણું અને તરત જ ચક્કસાઈ કરવા માટે એ જગ્યા છેદાવી તે પેલા ચેરે જેવા દાનપત્ર કહ્યાં હતાં તેવાં જ બરાબર મળી આવ્યાં. પછી તે રાજાને ચારમાંથી મુનિ થએલા એ પુરોહિત-પુત્ર ઉપર ભારે ભક્તિભાવ થશે અને તેથી એણે પિતાના અંગમાં રોમાંચ અનુભવ્યો. અને પછી રાજા વગેરે બધા લોકેએ જઈને એ સુનિસિંહને નમસ્કાર કર્યા. પિતે કરેલ અપમાન માટે રાજાએ એ મુનિ પાસે માફી માંગી અને પછી એ મુનિરાજ એ લેકે તરફ અમૃતની દૃષ્ટિ જેવી નજર ફેરવતો તેમને ધર્મકથા કહેવા લાગ્યું. જેમ કે - અનેક પ્રકારની કુકલ્પનાને લીધે આત્મામાં સ્વચ્છેદ ભાવો વધે છે, એમાંથી પાપના સંસ્કારે જન્મે છે. એ પાપસંસ્કારને પરિણામે આત્મા પિતે પિતાને જ એવી હાણ કરે છે કે તે હણ, સિંહ, હાથી, સર્ષ, ઝેર અને શત્રુઓ તરફથી થતી હાણ કરતાં ક્યાંય ચડી જાય એવી હોય છે. સિંહ, હાથી વગેરે હાનિકારક પ્રાણીઓને તે યંત્ર, સ્તંભન, ચારણ વગેરે વિદ્યાઓ વડે કરીને થંભાવી પણ શકાય છે, પછે વાળી શકાય છે ત્યારે પાપમાં રાચી પડેલા આત્માને તે ઇદ્ર પણ ખાળી શકતો નથી–પાછો વાળી શક્તા નથી. અથવા સિંહ વગેરે જ્યારે કોધમાં આવે છે ત્યારે માત્ર એક જન્મને નાશ કરે છે એટલે કે એક જન્મને બગાડે છે, પણ જ્યારે આત્મા અવળે થાય છે–પતિ જ પિતાને શત્રુ બને છે અને અનંત દુખવાળા આ જન્મમરણના ફેરામાં પાડી દે છે ત્યારે તે એક જન્મને નહીં પણ અનેક જન્મને બગાડે છે. ખરેખર વિચાર કરીએ તો આત્મા પોતે જ નરકનું ઘર એવું કૂટશામલિનું "Aho Shrutgyanam Page #175 -------------------------------------------------------------------------- ________________ વિજય મુનિનું ચક્રપુરીમાં ગમન : કથારત્ન કાષ : ઝાડ છે, આત્મા પાતે જ નરકની ધાર વૈતરણી નદી છે, અને આત્મા પાતે જ નરકનું ભૈરવયંત્ર છે. આત્મા પાતે જ નરકમાં આવેલી તપેલી એવી કલ’ખ-વેળુ નામની નરકની નદી છે. આત્મા પેતે જ નરકનું અસિવન છે અને આત્મા પોતે જ પ્રલયકાળની ધગધગતી વજાના અગ્નિની જવાળાઓ છે. આ રીતે કુમાર્ગે ચડેલા આત્મા પોતે જ બધાં દુઃખનું મૂળ છે. ઉત્તમ વિવેક વગર કોઈની તાકાત નથી કે એ કુમાર્ગે ચડેલા આત્માને ખરેખરી રીતે અટકાવી શકે. એ વિવેક શ્રી જિનવચનને જાણવાથી પામી શકાય છે. અરણીથી પ્રગટેલા અગ્નિ જેમ વનને ખાળી શકે છે તેમ વીતરાગના વચનાને સમજવાથી પ્રગટેલે વિવેક પેલા–કુસ સ્કારશના પાપાને બાળી મૂકે છે. જેમ આગની આંચમાંથી પસાર થઇને શુદ્ધ થયેલું. સનું સૌ કોઇને બધાં પ્રકારનાં સુખ સપડાવી શકે છે તેમ એ જાતના વિવેકથી શુદ્ધ થએલે આત્મા પણ સૌ કોઈને પરિણામે દુઃખ વગરનાં બધાં પ્રકારનાં સુખ સપડાવી શકે છે. વળી, હે રાજા ! શ્રી વીતરાગનાં વચને પણુ કાંઈ જેમ તેમ જાણી લેવાં રેઢાં પડ્યાં નથી, એ વચનેનું જ્ઞાન મેળવવા તે નિર ંતર સંયમવાળા ગુરુઓની ઉપાસના કરવી જરૂરી છે. પ્રમાદને તજી દેવા જોઇએ અને ઇંદ્રિયોના વિષય તરફ ભાર વૈશગ્ય કેળવવે જોઈએ અને ભારે કઠ્ઠાગ્રહાને છેડી દેવા જોઇએ અને શાસ્ત્રામાં કહેલી હકીકતાને વાર વાર સાંભળવી જોઈએ. ૧૩૯ એ મુનિરાજની આવી ઉત્તમ પ્રકારની ધમ દેશના સાંભળીને લેાકેાના મનમાં સન્ ધર્મનાં આચરણુ વિશે રુચિ જાગી અને તેમણે પાતપેાતાની શક્તિ પ્રમાણે ધર્મક્રિયાએનું ગ્રહણ કર્યું. રાજાએ દેશવિરતિત્રત સ્વીકાર્યું અને પેલાં દશ ગામની પહેલીવડેલી ઉપજ ચૈત્યમાં જ જાય એ ખાખતનાં દશ શાસનપટ્ટોને પાતે ફરી તાજા દાનપત્રોરૂપે કરી આપી, તેમાં પેાતાના સહીસિક્કા કરી આપી, શ્રી શાંતિનાથ ભગવાનની પૂજા માટે આપી દીધાં. પછી વિજયે ચણાવેલા એ જિનાયતનને પેાતાના કુટુંબને ખરાબર ભળાવ્યુ અને પેતે મેટા મહાત્સવ સાથે સયમને સ્વીકારી તેની સાધનામાં ઉદ્યમવત થયે. આ પ્રમાણે સ્વયંભૂદત્ત નામના મહામુનિએ પેાતાની ધર્મદેશનાવર્ડ લેાકેા ઉપર ઉપકાર કર્યાં અને તેમ કરી, રાજાને પૂછીને બહારનાં બીજાં જનપદો તરફ વિહાર માટે નીકળ્યા, અને એ રીતે વિહાર કરતા કરતા તે મુનિ, લાંબા વખત સુધી ભવ્ય જનાને પ્રતિબંધ પમાડી સમ્મેતશૈલ શિખર નામના પર્વત ઉપર જઈ અનશન કરી અચલ, અનુત્તર એવા શિવને પામ્યા. આ તરફ્ સચમ લીધેલે વિજય પણ ઘણાં શાસ્ત્રાને ભણ્યું. પરમા ભાવને ખરાખર સમજ્યા, ત્રણ શિષ્યા કર્યાં અને તેણે અનેક ભવ્ય જનાને પ્રતિધ આપ્યા. નગરશ અને આકરા વગેરે તરફ અપ્રતિબદ્ધપણે વિહાર કરતેા કરતા તે વિજય, ચક્રપુરીમાં આવી પહોંચ્યા અને એક ઉદ્યાનમાં ઉતર્યાં. સૂત્રપૌરુષી એટલે સ્વાધ્યાયપૌરુષી કરીને પછી તે "Aho Shrutgyanam" Page #176 -------------------------------------------------------------------------- ________________ - - : કારત્ન-મેષ : પ્રભાકરના મીમાંસક મતને નિરાસ. ૧૪૦ પિતાના શિષ્યસમૂહ સાથે શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાં ચૈત્યવંદન માટે ગયે. ત્રણ નિસિહી કરીને, ત્રણ પ્રદક્ષિણા દઈને તથા ત્રણ વાર પ્રણામ કરીને, પગ મૂકવાની ભૂમિને ત્રણ વાર પ્રમાઈને તથા ત્રણ અવસ્થાના ચિંતનપૂર્વક આડુંઅવળું ત્રણ દિશામાં જોવાનું તજી દઈને માત્ર શ્રી જિનબિંબ સામે જ દષ્ટિને સ્થિર કરીને, ત્રણ મુદ્રાયુક્ત એવું ત્રણ પ્રકારનું ધ્યાન કરીને વર્ણાદિભક્તિભાવના સાથે તે વિજયમુનિએ ચિત્યવંદન કર્યું. પછી એગ્ય સ્થાનમાં બેસીને તે મુનિએ ધર્મદેશના આપવી શરુ કરી. જેમ માલતીની ગંધથી આકર્ષાએલા ભમરા દેડ્યા આવે તેમ દેશના સાંભળવા સારુ સભા ભેગી થઈ ગઈ. વિચિત્ર યુક્તિઓ અને ગહન તકના વિચારને લીધે ગીરવ પામેલા તેને દેશનામાં દષ્ટિવાદ નામના બામા અંગને સાર કહેવાનું હતું. તે વખતે મીમાંસકમતને પંડિત પ્રભાકર નામને ભટ્ટ નીચે પ્રમાણે કહેવા લાગ્યો હે ભગવન ! જે શાસ્ત્ર પુરુષે બનાવેલું હોય તે અપ્રમાણ હોય છે તે તમે એવા અપ્રમાણુ શાસ્ત્રમાંની વાત શા માટે કહે છે ? કદાચ તમે કહે કે-સર્વજ્ઞ પુરુષે બનાવેલું શાસ્ત્ર પ્રમાણે હોય છે અને હું એવા સર્વજ્ઞ પુરુષે બનાવેલા શાસ્ત્રમાંની વાત કહું છું, તે પણ તમે જે સર્વજ્ઞ પુરુષની વાત કરે છે એ પુણ્ય સર્વજ્ઞ છે, એમ શી રીતે જાણી શકાય ? “અમુક પુરુષ સર્વજ્ઞ છે એવું પ્રત્યક્ષ અનુમાન કે આગમ વિગેરે પ્રમાણે વડે જાણી શકાતું નથી અને જે પુરુષ રાગ-દ્વેષવાળે હેય છે તેનું વચન ધૂર્તને વચનની પેઠે ટુ હેવાથી પ્રમાણભૂત માની શકાય નહીં માટે ખરી વાત તો એ છે કે કઈ પુરુષે નહીં બનાવેલું એટલે અપૌરુષેય એવું વેદવચન જ પ્રમાણભૂત છે એમ માનવું જોઈએ. અને એ વેદવચન દ્વારા કહેવાયેલાં યજ્ઞયાગ વગેરે ધર્મકૃત્યોને જ કૃત્યરૂપે હોવા જોઈએ. પ્રભાકરનું ઉપર પ્રમાણેનું કહેવું સાંભળીને તેને વિજયે કહ્યું કે ભદ્ર! તું બધું અનુચિત બેલે છે. તું જે કહે છે કે–વેદે વચનરૂપ છે; અને અપરુષેય છે એ હકીકત પરસ્પર વિરોધવાળી છે, અર્થાત્ જે વચનરૂપ હોય એટલે કોઈના બોલરૂપ હોય તે અપીધેય શી રીતે હોઈ શકે? તું કહે છે કે-વેદવચન અપૌરુષેય છે, એ વાત સાચી હોય તે એ વેદવચને અપૌરુષેય હવાથી હંમેશા કેમ સંભળાતા નથી? જે વચન કોઈનું પણ બોલેલું નથી, તે પછી એ હંમેશા શામાટે ન સંભળાય? જગતમાં આપણે નજરે જોઈએ છીએ કે શંખોને કોઈ પુરુષ વગાડે તે જ એ વાગી શકે છે અર્થાત્ શંખે પુરુષકિયાની અપેક્ષા રાખે છે અથતુ જે કાર્ય જેની અપેક્ષા રાખે છે તે કાર્ય, તેમાંથી જ જન્મે છે એમ નક્કી જાણવું જોઈએ; જેમકે ધૂમાડે અગ્નિની અપેક્ષા રાખે છે માટે તે અગ્નિમાં જ જમે છે તેમ વચન પણ પછી તે ગમે તે પ્રકારનું હોય તે પુરુષના ઉચ્ચારણની અપેક્ષા રાખે છે, માટે તેને બનાવનાર પુરુષ છે એમજ સમજવું જોઈએ. વળી પ્રભાકરે કહ્યું કે-શબ્દ એટલે વેદવચન આકાશમાં ઉપલબ્ધ થાય છે માટે તે શબ્દને આકાશને ગુણ માનીએ "Aho Shrutgyanam Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ વિજય મુનિનું સ્વર્ગગમન. : કયારત્ન-દેાષ : તે શું વાંધો છે? તે એ વાત પણ યુક્ત નથી. એ રીતે તે જે જે વસ્તુ આકાશમાં ઉપલબ્ધ થાય છે તે બધાને આકાશ ગુણરૂપ માનવી જોઈએ. આકાશમાં શબ્દ ઉપલબ્ધ થાય છે માટે તે, આકાશને ગુણ થઈ જાય તે પછી, આ ઘડે, પાટો, ખાટલે, ઝાડપાન, માણસ વગેરે બધુંય આકાશમાં જ ઉપલબ્ધ થાય છે, માટે એ બધાને પણ આકાશના ગુણ લેખવા જોઈએ, શબ્દની પેઠે એ બધાને નિત્ય પણ માનવાં જોઈએ; પરંતુ ખરી રીતે તમે તેમ માનતા નથી તો પછી શબ્દને પણ આકાશને ગુણ અને નિત્ય માન એ યુક્તિયુક્ત નથી એટલે ન્યાય પ્રાપ્ત વાત એ છે કે-જે કાંઈ વચનરૂપ છે તે બધુંય પુરુષ-પ્રણીત છે એમ જ સમજવું જોઈએ. તેમાં ય જે વચન સર્વપ્રણીત છે તે વચન પ્રત્યક્ષમાં ઈષ્ટ ફળ આપે એવું જ હોય છે એમ માનવું બરાબર છે. વળી, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ વગેરે જે બનાવ અતીન્દ્રિય છે તેને જે કહી શકે છે તે સર્વજ્ઞ જ હોઈ શકે સિવાય સર્વજ્ઞ એવા અતીન્દ્રિય બનાવને અગાઉથી બીજું કેણ કહી શકે ? જેમના અગાઉથી કહેલા એવા અતીન્દ્રિય બનાવે ખરી પડે છે તેને સર્વજ્ઞ જ કહેવા ઉચિત છે, એ રીતે પણ સર્વજ્ઞની સાબિતી થઈ શકે છે, અને અનુમાન પ્રમાણુથી પણ સર્વજ્ઞ હોવાનું નિશ્ચિત જાણી શકાય છે માટે સર્વશને ન માનવો એ મહામૂઢતા છે. વેદને પ્રણેતા કેઈ સર્વસ પુરુષ નથી માટે તે અપ્રમાણરૂપ છે અને તેમ હોવાથી તેમાં જણાવેલાં યજ્ઞયાગે પણ ધર્મકૃત્યરૂપે નથી રહેતાં, તેમ એ અપ્રમાણ ભેદવડે જણાવાયેલાં એ યજ્ઞ વગેરે, ઘણું છના નાશક હેવાથી કલ્યાણના પણ કારક નથી થતાં વળી, વેદમાં આવેલાં વચમાં પરસ્પર માટે વિરોધ છે. વેદમાં એક સ્થળે કહેલું છે કે મા હિંસ્થાન સર્વભૂતાનિ અર્થાત્ સર્વ ભૂતોની હિંસાને છોડી દેવી અને બીજે સ્થળે કહેલું છે કે-મધ્યાન્હ થાય ત્યારે મેં બકરાંઓને મારી નાખવા-આ પ્રમાણે વેદના વાક્યમાં એક બીજામાં ભારે વિરોધ વર્તે છે. વેદ આ જાતનો વિરુદ્ધ વાકવાળો છે છતાં એ પ્રમાણરૂપ મનાય તે ભારે ખેદની વાત છે. એ પ્રમાણે એ વિજય મુનિએ, વેદવાદી પેલા ભટ્ટ પ્રભાકરને ઘણી શાસ્ત્રીય યુક્તિઓથી સમજાવ્યો ત્યારે તે ખરી હકીકત સમજી શકે અને એનામાં સમ્યફત્વને ભાવ જાગે. પછી, તે પ્રભાકરે મિથ્યાત્વને ત્યાગ કરી એ વિજયમુનિ પાસે દીક્ષા લીધી. એ પ્રભાકર મુનિ પણ બધાં શાàને ભ. ઉત્સર્ગ શું કહેવાય? અપવાદ શું કહેવાય ? એ બધી વિધિનો તેને ખ્યાલ આવ્યો અને એ મહાજ્ઞાની પ્રભાકર મુનિ, પિતાના ગુરુ સાથે ઘણા લાંબા સમય સુધી આ પૃથ્વી ઉપર વિહર્યો. હવે, વિજયમુનિએ પોતાનો અંતકાળ પાસે આવ્યો જાણી સંલેખના કરી, આહારપાણીને ત્યાગ કર્યો અને તે, ત્રિકૂટગિરિ ઉપર શુદ્ધ પ્રાસુક સ્થાનમાં અનશન સ્વીકારીને રહ્યો. ત્યાં મરણ પામી, સૌધર્મ નામના સ્વર્ગમાં ચંદ્રાભ નામના વિમાનમાં તે સેનાના વર્ણ જેવા "Aho Shrutgyanam Page #178 -------------------------------------------------------------------------- ________________ : કથાન–કોષ : પ્રભાકર મુનિએ કરેલ વિજય દેહની પ્રશંસા. ૧૪૨ નિર્મળ શરીર વાળા દેવ થયે અને ત્યાં તેનું આયુષ્ય બે સાગરોપમનું હતું. હવે, તે પ્રભાકર અપ્રતિબદ્ધપણે ભૂતળ ઉપર વિહાર કરતાં કરતાં કાલક્રમે ચક્રપુરી નગરીમાં આવી પહોંચે અને ત્યાં ઉચિત સ્થાનમાં ઊતર્યો. પછી, પિતાના તપસ્વી શિષ્યને સાથે લઈને તે પ્રભાકર મુનિ, પેલા શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાં ગયે. ત્યાં જઈને દેવદર્શન કરીને તે ચગ્ય સ્થળે બેઠો અને ધર્મ કથા કહેવા લાગ્યા. ત્યાં નગરીના લેકે પણ આવી પહોંચ્યા. હવે, પાણીવાળા મેઘની ગર્જના જેવા ગંભીર શબ્દ વડે તે ધર્મકથા કહે છે, એટલામાં બધી દિશાઓને ઊજળી કરતો પેલે સૌધર્મ સ્વર્ગમાં રહેલે વિજયદેવ, તેની પાસે આવે. એ વિજયદેવને આ પ્રભાકર મુનિ સાથે ગાઢ સંબંધ હતો એટલે જ તે, તેની પાસે ગયો. ઇદ્રની પેઠે શોભાયમાન એ દેવ, ચૈત્યમાંનાં શ્રી શાંતિનાથ ભગવાનને વાંદીને અને પ્રણામ કરીને જમીન ઉપર મુનિની સામે બેઠે. એ દેવને જોઈને આખી સભા જાણે કે ચિત્રમાં ચિતરેલી ન હોય અથવા ચૂના વગેરેથી જાણે બનાવેલી ન હોય એ રીતે ફાડી આંખે-આંખનું મટકું માર્યા વિના તેના તરફ શીવ્ર, એક ચિત્તે જોઈ રહી. પ્રભાકર મુનિ શ્રુતજ્ઞાની હતા તેથી તે પિતાની સામે બેઠેલા દેવના ચિત્તની સ્થિરતાને ભાવ જાણું શક્યા અને એ દેવ, વિજયમુનિના ભાવમાં પિતાને ગુરુ હતું તેથી તેના ઉપરના પક્ષપાતને લીધે કહેવા લાગ્યા. આ સામે બેઠેલા દેવ એ મહાત્મા છે, એણે જ શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર ઉદ્ધરાવ્યું છે અને એ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને એણે પોતાને અને બીજા અનેક ભવ્યજીવન પણ ઉદ્ધાર કર્યો છે. જે ચૈત્ય ન હોત તે અહીં સાધુ આવી શકે શી રીતે? અને સાધુઓ ન આવે તે અમારી જેવાને પ્રતિબંધ પણ કેમ થાય? ચ ન હેત તે ચંદ્ર જેવા ધવળ શ્રી જિનશાસનને, મેહના પ્રભાવને હટાવી દે એ સર્વત્ર અધિક પ્રચાર પણ કેમ કરીને થાય? વધારે કહેવાથી શું? વિજય! તું ધન્ય હો. તું જ વિજયવંત છે. ગાયના પગલાથી પક્ષે ખાડો જેમ જલદીથી ટપી જવાય છે તેમ તું સંસારના મહાસાગરને ટપી-તરી ગયેલ છે. વળી, તે તારી નિર્મળ કીર્તિને વધારી છે. તું પુણ્યવંત પુરુષ માટે ઉદાહરણરૂપ બને છે. શ્રી તીર્થકર ભગવાનમાં તારી ખરેખરી સ્વાભાવિક-બનાવટી નહીં એવી ભકિત છે અને તેને લીધે જ તે આ શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર સમરાવ્યું છે. આ જગતમાં અનંત છ ભમ્યા કરે છે, તેઓ અનેક પ્રકારે પાપ કરે છે અને હિંસાનાં અનેક સાઘને ઊભા કરી જિંદગી પૂરી કરી મિતને માર્ગે ચાલ્યા જાય છે. તેઓ કઈ પણ પ્રકારને સદ્દગુણ મેળવી શકતા નથી. તેમાં તે વિજય! તું એક જ ધન્ય છે કે તે પર્વત જેવું ઊંચું અને જેનારને અચંબ પમાડે તેવું શ્રી જિનમંદિર કરાવીને સ્વાર્થને સાથે તથા પરાર્થ–પરોપકાર પણ કર્યો. "Aho Shrutgyanam Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ • થારનાષ : 66 એવા ઊંચા ઊંચા જિનમંદિર હૈયાત ન હોય તે જૈન દર્શન પણુ ન જણાય અને એવી પરિસ્થિતિમાં લાકે મિથ્યાત્વથી ભરેલા છે, આજકાલ સારા સાધુએ રહ્યા નથી, તેમના વિચ્છેદ થઈ ગયા છે, અતિંદ્રિયજ્ઞાન પણ લેપ પામ્યુ છે, ” એવા એવા નિરાશાના ( અજ્ઞાન ભરેલાં ) વચને લાંબા વખત સુધી હજારા વર્ષો સુધી સ્થિર રહી શકે અને જડલાકે એવું એવુ જ કહ્યા જ કરે. માટે ભાગ્યવાન પુરુષ તે જિનશાસનની ઉન્નતિ માટે ચૈત્યનિર્માણુના ઉત્તમ કાર્યનાં ઉદ્યમવંત થવું ઘટે જ. આ રીતે તે પ્રભાકર સાધુ ઉપદેશ આપતા હતા અને લેકે અચબાને લીધે આંખો તાકી તાકીને હું સાતુ ંસીથી પેલા વિજયદેવ તરફ જોઇ રહ્યા હતા તે વખતે યતિના ચરણકમળને વાંદીને એ દેવ, પાતાના સ્વર્ગના માર્ગ ભણી વળી ગયા, અને મેહમૂહતાને હણી શકેલા લેાકેા પણુ નગરના માર્ગ તરફ ચાલ્યા ગયા. એ પ્રમાણે શ્રી કથારન કેશમાં ચૈત્યના અધિકારમાં વિજયનું કથાનક સમાપ્ત થયું. "Aho Shrutgyanam" Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનબિંબ પ્રતિષાપક્રમે (કરાવવા વિષે) મહારાજ પદ્મગ્રંપની કથા. કથા ૧૨ મી, વિધિપૂર્વક શ્રીજિનપ્રતિમાનું વિધાન અને તેની પદ્ધતિ. IIIIImpણ ="શ્રીÉ જિનનું મંદિર કરાવ્યું પરંતુ તેમાં શ્રી જિનવરની પ્રતિમા ને પધરાવી હોય Hum= ત્યાં સુધી તે મંદિર સમ્યધર્મબુદ્ધિનું કારણ થઈ શકતું નથી, માટે શ્રી જિનનું મંદિર કરાવ્યા પછી તેમાં શ્રી જિનની પ્રતિમા પધરાવવી જ જોઈએ, એટલે અહીં ભવ્ય જનોને સમજાવવા શ્રી જિનની પ્રતિમા કેવી રીતે કરાવવી એ વિશેને વિધિ કહેવાને છે. સારી વાર જોઈ સૂત્રધાર(સલાટ)ને બોલાવી તેની પૂજા કરવી જોઈએ. અને પછી પિતાના વૈભવની શોભા વધે એ રીતે તે સૂત્રધારને ધન આપવું એટલે શ્રીજિનની પ્રતિમાનું મૂલ્ય આપવું, પરંતુ એ યાદ રાખવું જોઈએ કે–સૂત્રધાર નિર્દોષ હવે જઈએ, સૂત્રધાર સરળ પ્રમાણિક અને પવિત્ર હોવો જોઈએ. કદાચ નિર્દોષ સૂત્રધાર ન મળે તો પછી સમા પ્રમાણે જે તે મળે તેવાને પણ આદર કરી સમય પ્રમાણે મૂલ્ય વગેરેને નિશ્ચય કરો અને તેનું શ્રી જિનપ્રતિમાનું પૂરેપૂરું મૂલ્ય આપવું-મૂલ્ય આપતાં કઈ પણ રીતે કંજુસાઈ કે અનીતિ વગેરે કઈ દેષ ન થાય એ ધ્યાન રાખવું–પૂરો વિવેક કર્યા વગર ગમે તેમ કિંમત કરાવતા મહાન દોષ પેદા થાય છે. એ અવશ્ય ધ્યાનમાં રાખવું. ગમે તેમ કિંમત ઠરાવતાં એટલે સસ્તું પડાવી લેવાની બુદ્ધિથી ઠગાઈ કરવા જતાં પિલે દેવા એ લાગે છે કે-સૂત્રધાર શ્રી જિનપ્રતિમાને સારી રીતે ઘડશે નહીં. વળી સસ્તું પડાવી લેવાની દુર્મતિ જાગતા વધારાનું દેવદ્રવ્ય ખાઈ જવાનું મન થશે અને તેથી શ્રી જિનબિંબ કરાવનાર અને તેના બીજા સહચરે પણ દેવદ્રવ્યના ભક્ષણમાં નિમિત્તરૂપ બને છે એટલે પરિણામે એ બધા સંસારમાં અનંતકાળ સુધી ભમ્યા કરે છે. આવા દેય ન થાય તે માટે ખાસ કાળજી રાખવી, એથી બન્ને પક્ષોમાં પરસ્પર પ્રીતિ વધે છે અને અવિશ્વાસ નથી રહે અને બન્ને પક્ષે–પ્રતિમા ઘડનાર અને પ્રતિમા ઘડાવનાર એ બને પક્ષે-વચ્ચે પરમ સ્નેહવાળો સંબંધ બંધાય છે તથા એ સંબંધ જિંદગી સુધી ટકી પણ રહે છે. વળી શ્રી જિનપ્રતિમાને ઘડાવનારે એમ સમજવું જોઈએ કે આ શ્રીજિન પ્રતિમા સદ્ધર્મની બુદ્ધિનું નિમિત્ત છે માટે તેને ઘડનાર ઘણે ભેટે ઉપકારી છે, એના જે જગતમાં બીજે કઈ ઉપકાર નથી; એ જાતને સુંદર વિચાર કરી તે સૂત્રધાર તરફ બહુમાન રાખવું એ વિશેષ ગ્ય છે. જે જે પ્રકારે સૂત્રધારના ચિત્તને સંતોષ પહોંચાડી શકાય તે બધા પ્રકારે અજમાવી તેના ચિત્તને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરો. એમ કરવાથી તે શ્રી જિનપ્રતિમાને ઘણી સરસ ભાવનાથી સુંદર રીતે ઘડી આપી શકે છે. "Aho Shrutgyanam Page #181 -------------------------------------------------------------------------- ________________ - - – - - - પ્રતિષ્ઠાના પ્રકારો. : કથા -કોષ : જ્યારે શ્રી જિનબિંબ તૈયાર થઈ જાય ત્યારે દશ દિવસમાં તેની પ્રતિષ્ઠા કરી લેવી જોઈએ. તે પ્રતિષ્ઠાના ત્રણ પ્રકાર બતાવેલ છે. પેલી વ્યકિતઆખ્યા, બીજી ક્ષેત્ર આખ્યા અને બીજી મહાઆખ્યા. એ ત્રણે પ્રતિષ્ઠાનું સ્વરૂપ આ પ્રમાણે સમજવાનું છે. વ્યકિતઆખ્યા એટલે કે એક જ શ્રી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા અથતું જે વખતે જે તીર્થકરને પ્રધાનરૂપે ઠરાવ્યા હોય તેની એકની જ પ્રતિષ્ઠા ક્ષેત્ર આખ્યા એટલે અમુક એક જ તીર્થકરને પ્રધાનરૂપે ન કરાવતા બધા તીર્થકરોની-શ્રી ઋષભદેવ વગેરે બધા જિનવરેની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવી અને મહાઆખ્યા એટલે મોટામાં મોટી પ્રતિષ્ઠા અર્થાત્ એક સાથે ૧૭૦ જિનવરની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવી તે મહાઆખા મેટી આખ્યાવાળી-મેટી પ્રસિદ્ધિવાળી પ્રતિષ્ઠા. આમાંથી ગમે તે એક પ્રતિષ્ઠા કરી શકાય છે. જે સમય, જેવી શકિત અને જેવા પરિણામ. એ બધું નજરમાં રાખી જે, જેવી પ્રતિષ્ઠા કરી શકવા સમર્થ હોય તેને તે યોગ્ય છે. ઘણું પ્રતિમાઓને પધરાવતાં તેમાં પેલી પખાળ-પેલી પૂજા કેની કરવી ? તીર્થકરે તે બધાય સરખા છે છતાં તેમાં અમુક જ મૂળનાયક અને બીજા તેવા નહીં. વગેરે પ્રકારની કલ્પનાથી આશાતના થવાનો સંભવ નથી. જે પૂજા કરનાર છે તેના મનમાં શ્રી જિનવરે પ્રત્યે એક સરખે જ આદર છે, એથી અનેક પ્રતિમાઓ હોવા છતાં પખાલ વગેરેને પ્રસંગે કઈ પ્રકારની આશાતના થવાને ભય રહેતો નથી. આશાતનાને સંભવ પરિણામની અશુદ્ધતામાં છે. એથી જ્યાં પરિણામ નિર્મળ હોય ત્યાં આશાતના થતી નથી. આવશ્યક ચૂર્ણિ વગેરે અનેક ગ્રંથોમાં શ્રી જિનબિંબ સ્થાપવાનો વિધિ બતાવ્યા છે ખરે, પરંતુ તે વિધિ તે ચરિતાનુવાદરૂપ છે એટલે તેમાં બતાવ્યા પ્રમાણે અક્ષરશઃ અનુકરણ કરવાનું નથી અર્થાત્ બતાવેલી વિધિ કરતાં વધારે બીજી ધર્મપષક ક્રિયાઓ કરવામાં તે વિધિ નડતરરૂપ નથી. એ પ્રમાણે મુમુક્ષુ શ્રાવક પોતાની શક્તિ પ્રમાણે શ્રી જિનપ્રતિમાને. ઘણાવે. પછી તે મટી હોય કે નાની હોય, પાષાણની હોય કે મણિની હોય. શ્રીજિનની પ્રતિમાને કરાવનાર ગૃહસ્થ પઘરાજાની પેઠે શિવપદને મેળવે છે. એ પદ્મરાજાની વાત આ પ્રમાણે છે. સહકરા નામે એક મટી નગરી છે, જેમાં ઘણી સરસ મહેમાનગતિ થતી હોવાથી કોઈ ભય કે વિપ્લવનું નિશાન પણ દેખાતું નથી. એ નગરીમાં ઘરે ઘરે હંસ, કકિંજલ, પોપટ, મેનાના મધુર શબ્દ સંભળાતા રહેવાથી, જેનારને મનહર દેખાય છે. એ નગરીમાં વસનારા પુરુષની કીર્તિ, મહાદેવના અટ્ટહાસ્ય સમાન નિર્મળશ્વેત છે, તેથી એ વિશેષ સુશોભિત છે. વળી, અને તે પણ સુંદર એવી એ નગરી લક્ષમીની વક્ષસ્થલી સમાન છે. અર્થાત્ જેમ અનંત-શ્રીકૃષ્ણ લક્ષમીના હૃદયને ઉપભેગ કરે છે તેથી તે(લક્ષમી) સુંદર દેખાય છે તેમ એ નગરી પણ અનંત-અનેકાનેક "Aho Shrutgyanam Page #182 -------------------------------------------------------------------------- ________________ : કયારામ-કાવ : લીલાવતી રાણીની ધર્મ-ચર્ચા. ઉપગથી-વિલાસેથી સુંદર દેખાય છે. વળી, ભૂરિભવ્યપર્યાનુગતશિરાસનયષ્ટિ જેવી આ નગરી છે. અર્થાત્ ધનુષ્યની લાકડીમાં જેમ ભૂરિ-ઘણું, ભવ્ય-સુંદર, પર્વ-ગાંઠાએ છે તેમ આ નગરીમાં ભૂરિ-ઘણાં, ભવ્ય-સુંદર, પર્વ-ઉત્સવ થયા કરે છે. એવી નામ તેવા ગુણવાળી આ સુહંકરા (સુખ કરનારી કે શુભ કરનારી) નગરી આખા બ્રહ્માંડમાં સુપ્રસિદ્ધ છે. તેવી એ નગરીમાં સૂરપભ( શૂરપ્રભ કે સૂર્યપ્રભ) નામે રાજા રાજ્ય કરે છે. એ રાજાને મહિમા ઈન્દ્ર કરતાં પણ વધારે છે, જેની આજ્ઞા સાંભળતાં જ શત્રુગણ ભયથી થરથરી જાય છે અને નમી પડે છે. સરોવરના મધ્ય ભાગમાં બહુપત્ર અલંકૃતબહુ પાંખડીવાળું કમલ જેમ શોભે છે તેમ એ રાજાના રાજયમાં બપાનકમલા અલંકૃત ઘણું સુપાત્રે વરે છે, અને કમલા-લક્ષમીને પણ નિવાસ છે. વળી એ રાજા કે ઈ મેટા વૃક્ષ જેવો છે. જેમ મોટા વૃક્ષો ઉપર અનેક સઉણશકુન-પક્ષીઓ આશરે મેળવે છે તેમ આ રાજાના રાજ્યમાં અનેક સઉણ-સગુણ-ગુણી પુરુષોએ આશરો મેળવેલ છે. એવા પ્રકારના ગુણવાળી એ સૂર૫ભ રાજાની કીર્તિ દશે દિશામાં ફેલાઈ આખા જગતમાં કુમુદિની પિઠે સુવાસ પ્રસરાવી રહી છે. તે રાજાને લીલાવતી નામે રાણું છે. એ રાણી તેની બધી રાણીઓમાં પ્રધાન પટ્ટરાણું છે, અને જાણે સાક્ષાત્ રાજલક્ષમી ન હોય એવી લાવણ્યવાળી છે. સમય પ્રમાણે એ બને સાંસારિક સુખવિલાસ અનુભવી રહ્યા છે. અને એ રીતે તેમના દિવસે સુખે સુખે વીતી રહ્યાં છે. બીજે કઈ વખતે રાત્રે લીલાવતી રાણી સુખશસ્યામાં સૂતેલી હતી ત્યારે તેને એવું સ્વપ્ન આવ્યું કે--જાણે તેના મુખમાં વિશેષ સુગંધથી મહેકતું અને તેને લીધે ઉપર ગુંજતા ભમરાઓના અવાજથી વિશેષ મનહર લાગતું એવું કમળ પેસતું હોય. એવું સ્વમ જોઈને તે રાણી જાગી ગઈ. પિતાની બુદ્ધિથી એ સ્વપનો અર્થ વિચારતાં રાણીને લાગ્યું કે તેને એક ઉત્તમ પુત્ર થે જોઈએ અને એ સ્વમની વાત રાજાને જણાવતાં તેણે પણ કહ્યું કે-તને સારો એ ઉત્તમ પુત્ર જન્મશે. રાણીને રાજાના વચનની હકીકત નિશ્ચિત જણાઈ અને તેથી તે સુખપૂર્વક રહેવા લાગી. પછી કેટલાક મહિનાઓ ગયા પછી ગર્ભના પ્રભાવને લીધે રાણીને ધર્મની મીમાંસા કરવાને મેહ જા એટલે ધર્મ અને તેનું સ્વરૂપ જાણવાના રાણીને ભારે કેડ થયા. એ કડ રાજાના જાણવામાં આવ્યા. કેડે(મને રથ) પૂરા કરવા સારુ રાજાએ અનેક ધર્માચાર્યોને-પાખંડીઓને બોલાવ્યા. અને તેમની સાથે રાણી સમજે તે રીતે ધર્મ વિશે વિચાર કરવા શરુ કર્યા. એ વિચારે સંક્ષેપમાં આ પ્રમાણે છે. પ્રથમ વૈદિક ધર્મના આચાર્યો આવ્યા અને તેમણે કહ્યું કેયજ્ઞમાં બકરાનું બલિદાન દેવાથી ધર્મ થાય છે. પછી, બીદ્ધ ધર્મના આચાર્યો આવ્યા, તેમણે જણાવ્યું કે-કરુણા રાખવાથી ધર્મ થાય છે. ત્યારબાદ શિવમાર્ગના પ્રવર્તક યતિ આચાર્યોએ આવીને જણાવ્યું કે-દીક્ષા લેવાથી ધર્મ થાય છે. પછી સ્નાતક પરંપરાના "Aho Shrutgyanam" Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ધ સિ ાચાયે કરેલ અન્ય મતના મતવ્યેનું નિરસન, અનુગામી આચાયેĆએ આવીને કહ્યું કે-સ્નાન, શૌચ વગેરે પાળવાથી ધર્મ થાય છે. પછી છેલ્લે કપિલમતને માનનારા આચાયે આવ્યા અને તેમણે સ્થાપિત કર્યું" કે–તત્ત્વજ્ઞાનથી જ ધ નીપજે છે. એ પ્રમાણે તે તે જુદા જુદા ધર્મગુરુઓ આવીને પોતપાતાના શાસ્ત્રને અનુસારે ધર્મનું જુદું જુદું સ્વરૂપ કહી બતાયુ. • થાર-કોષ : રાણીએ એ બધી ધર્મના સ્વરૂપની જુદી જુદી હકીકતે, સાંભળી છતાં તેને પ્રસન્નતા ન ઉપજી અર્થાત્ ધર્મની મીમાંસા વિશે રાણીને જે માહ થયા હતા તે લેશ પણ પૂરા ન થયે, એમ થવાથી તે ઘણી દુબળી પડવા લાગી. રાણીને દુશ્મની પડતી જોઇને રાજાને ભારે ઉદ્વેગ થયા, અને તેણે પોતાના પ્રધાન પુરુષને આ બધી વાત કહી. પ્રધાનાએ કહ્યું કે પહેલા આવેલા હતા તે કરતાં જુદા બીજા એક ધર્માંચાય છે, તે હજી અહી' આવ્યા નથી. તે ખાખતની કાળજીથી તપાસ કરતાં નંદનવનના એકાન્ત પ્રદેશમાં રહેલા, સ્વાધ્યાય તથા ધ્યાનમાં નિરંતર તત્પર રહી મનને નિગ્રડુમાં રાખતા એવા એક ધર્મસિંહ નામના આચાર્યં હજી રાણી પાસે નહી આવેલા મળી આવ્યાં, પ્રધાને એ એમને વિશે રાજાને નિવેદન કર્યું, અને રાજાએ તેમને ભારે માનપૂર્વક ખેલાવ્યા. તે આચાર્ય પેાતાના કેટલાક શિષ્યો સાથે રાજકુલમાં આવ્યાં, અને ગ્ય આસન પર બેઠા. રાણીએ ભક્તિભાવથી તેમને વંદન કર્યું" અને અગાઉ આવી ગયેલા તે તે ધર્માચાર્યએ ધર્મનું જે સ્વરૂપ જુદું જુદું જણાવેલ હતુ તે બધુ' તેમને નિવેદિત કર્યું". આચાયે એ વિશે ગંભીર વિચારણા કરીને રાણીને ધમ વિશે પેાતાના વિચારા જણાવતાં કહ્યું કેઃ— હું મહાનુભાવ ! બીજા ધર્માંચાર્ટ્સએ જણાવેલા ધર્મ વિચાર કેવળ મૂઢ માણુસના મનને ગમે તેવા છે, પરંતુ યુકિતઓથી તેને વિચાર કરવામાં આવે તે તે ટકી શકે તેવા નથી. તે યુકિતઓ સાથેની વિચારણા આ પ્રમાણે છેઃ-પેલે વૈદિક આચાય કહી ગયા કે–યજ્ઞમાં ખકરાને હેમ કરવાથી ધર્મ થાય છે એટલે તેના કહેવા પ્રમાણે હિંસા કરવાથી ધમ થાય છે એમ થયું, અને એમ થવાથી જે લેાકેા સુકૃત્ય કરનારા છે અર્થાત્ હિંસા, અસત્ય, વ્યભિચાર વગેરે દોષો ટાળનારા છે તેને ધર્મ થતા નથી, અર્થાત્ તેઓ ધર્મથી છડાયેલા રહે છે એમ તાત્પર્ય નીકળ્યું. કદાચ એ વૈશ્વિક મુનિ એમ કહે કેમત્રા મેલીને મકરાના હામ કરવામાં દોષ નથી એટલે જે માત્ર જાણનારા છે તેમને દોષ લાગતા નથી તે પછી શાકિનીએ પણ મત્રાની જાણકાર જ છે છતાં તેમને નિગ્રહ કેમ કરા છે ? અર્થાત્ મત્રા જાણનાર ધાર્મિક હાય અને તેમને દોષ ન લાગતા હોય તેા શાકિનીએ પણ મંત્ર જાણનારી હોવાથી નિર્દોષ રહી છતાં તેમનો નિગ્રહ શા માટે કરવામાં આવે છે ? હવે, બીજો બૌદ્ધ મુનિ એમ કડ્ડી ગયેા કે-કરુણા કરવાથી ધર્મ થાય છે. તેમનું આ કથન પણ ભરૂપ જ છે, તે પોતે તેા પાત્રમાં પડેલા માંસને ઘણી ખુશીથી આરોગે છે "Aho Shrutgyanam" Page #184 -------------------------------------------------------------------------- ________________ : કારત્ન-કેષ : લીલાવતી રાણીને જિન ધર્મ અંગીકાર અને પઘકુમારને જન્મ. ૧૪૮ તે પછી આમાં કરુણ કયાં રહી? શિવમાર્ગના યતિઓએ કહેલું કે માત્ર દીક્ષા લેવાથી ધર્મ થાય છે એ પણ તદ્દન ખોટું છે. ખરી રીતે તે શુદ્ધ કિયા-સદાચરણની પ્રવૃત્તિ અને શુદ્ધ જ્ઞાન-વિવેક વિના કેવળ દીક્ષા લેવાથી કશે ફાયદો થતો નથી, માટે તે વૈદિક વગેરે આચાર્યોએ બતાવેલ તે બધાય ધર્મવિચારે મૂઢમતિને યોગ્ય છે પરંતુ જેઓ વિચારવિવેકમાં કુશળ છે તેમને માટે તે રત્નત્રયરૂપ ધર્મ અંગીકાર જ એગ્ય છે. રાજાની પટ્ટરાણી બેલી એ રત્નત્રય ધર્મ શું છે? આચાર્ય બોલ્યા-સાંભળ બધા નાનાં મોટાં પ્રાણીઓની રક્ષા કરવી, અને તેમની બધાની તરફ કરુણ રાખવી તથા ઈન્દ્રિયને અને કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેને નિગ્રહ કરે એનું નામ અવિરુદ્ધ ધર્મ કહેવાય. અઢાર દોષ વગરના, કેવળજ્ઞાનના પ્રકાશવાળા, સર્વથા નિરંજન, જ્ઞાની અને ત્રણ લેકમાં પ્રસિદ્ધ એવા જિન દેવ કહેવાય. ધર્મનું આચરનાર, ધર્મનું આચરણ કરાવનાર, વૈરાગ્યવાળે, સંવેગી, ઇદ્રિ ઉપર કાબૂ મેળવનાર, બધાં પ્રાણીઓની રક્ષા કરનાર એ મુનિ તે ધર્મગુરુ કહેવાય. આ રીતે ધર્મ, દેવ અને ગુરુ એ રત્નત્રય-ત્રણ રત્ન કહેવાય. જેમની પાસે આ રત્નત્રય છે તેઓનું દારિદ્રય દૂર થાય છે, અને જેઓ હીનપૂણય છે તેઓને આ રત્નત્રય ધર્મ સ્વપ્નમાં પણ સાંપડતા નથી. હે ભદ્ર! જેમ કેઈ સેનાને કસેટી પર કસીને પછી જ લે તેમ તારી શુદ્ધ બુદ્ધિની કસોટી વડે બરાબર પરખ કરીને આ મહાકલ્યાણકારી એવા રત્નત્રય ધર્મનું ગ્રહણ કર. આચાર્યો આ પ્રમાણે સમજાવ્યા પછી એ પટ્ટરાણીએ પિતાની નિપુણ બુદ્ધિદ્વારા ધર્મતત્વના યથાર્થ સ્વરૂપને વિચાર કર્યો, અને તેના મનમાં આચાર્યે જણાવેલું દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ બરાબર ઠસી ગયું. પછી, જાણે પિતા પર અમૃત છંટાયું ન હોય એ રીતે પિતાની જાતને પ્રસન્ન માનતી રાણીએ શ્રી જિનધર્મને સ્વીકાર કર્યો, અને મિથ્યાત્વ અસત્યને ત્યાગ કરી તે જિનધર્મનું યાચિત આચરણ કરવા લાગી. આચાર્યું તે પછી પિતાના સ્થાને પાછા ચાલ્યા ગયા. એ રીતે રાણીને હલે વખત જતાં પરિપૂર્ણ થયે અને સારાં કરણ, નક્ષત્ર અને યેગ આવ્યે રાણીએ પુત્રને પ્રસવ્યો. તેના સંરક્ષણ માટે રાજાએ એક ક્ષરધાત્રી( દૂધ પાનારી કે ધવરાવનારી), બીજી મજજનધાત્રી(નવરાવનારી), ત્રીજી મંડનધાત્રી( શણગાર કરનારી), ચેથી ક્રીડધાત્રી(રમાડનારી) પાંચમી અંકધાત્રી(ખેળામાં બેસારનારી કે કેડે બેસારી ફેરવનારી) એમ પાંચ ધાત્રીઓને ધાઈમાતાઓને) પ્રબંધ કર્યો અને તે પુત્રનું નામ (પ) પાડયું. કમેકમે વધતે તે ગુરુ પાસે પુરુષની બહેતર કળાને શીખતે યુવાવસ્થાએ પહોંચે. પછી “એ હવે યોગ્ય થયો છે” તેમ જાણી રાજાએ તેને યુવરાજ પદે સ્થાપે. એ પકુમાર, યુવરાજ પદે આવ્યા પછી યથાવકાશ શત્રુરાજાઓ સાથે લડાઇઓ લડવા લાગ્યા. રાજાને એમ "Aho Shrutgyanam Page #185 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - .. . . . - - - - .. ૧૪૯ ભીમ તાપસ પાસેથી કુમારને પ્રાપ્ત થયેલ વિવા. : કયારત્ન – કોષ : થયું કે-લડાઈઓની પ્રવૃત્તિમાં પડેલે પુત્ર કદાચ મરી પણ જાય; માટે તેને તેમ કરતે અટકાવવા રાજાએ પિતે જ તેને યુવરાજપદેથી ઊઠાડી લીધે. આમ થવાથી પકુમારને પિતાનું ભારે અપમાન થયેલું લાગ્યું અને તે વિચાર કરવા લાગ્યો કે - સ્થાનભ્રષ્ટ થતાં જેમ કદલી (કેળ), શાંતિ આપનારી થતી નથી તેમ સરુષે પણ સ્થાનભ્રષ્ટ થતાં શી રીતે શાંતિકર થાય? વળી જેઓ મતી લેવા પડે છે તેઓ હાથને વિસામે આપે તે મેતીને શીરીતે મેળવી શકે તથા જેની પાસે પાંચજન્ય શંખ છે છતાં જે આખા જગતને ભદ્ર શબ્દવડે ઠઠાસ ભરી દેતું નથી તેને પુરુષોત્તમ કેશુ કહે ? વળી માનવ, બીજાના મહાસ્યવડે કીર્તિને-પ્રશંસાને પામી શકતું નથી માટે હું કોઈ ન જાણે તે રીતે કેઈ અજાણ્યા સ્થાને નીકળી જાઉં અને મારી જાતની તુલના કરી જેઉંપરખ કરી જોઉં. આ રીતે નિશ્ચિત વિચાર કરીને તે પદ્મકુમારે પિતાના વેશનું પરિવર્તન કર્યું અને તે, પિતાના ઘરથી બહાર નીકળી પડે છે. અનેક દેશદેશાંતરમાં ભમતો ભમતે તે, એક તપવનમાં આવી પહોંચે. તે તપવનમાં તેને એક ભીમ નામે તાપસ મળે, અને તે રાજકુમારે ત્યાં તેની સાથે કેટલાક દિવસ નિવાસ કર્યો. રાજકુમાર અને તાપસ વરચે ગાઢ સનેહ બંધાઈ ગયે અને તેથી તાપસે રાજકુમારને પિતાને “પુત્ર” ગયે. વખત જતાં રાજકુમારે તાપસને પગે પડી નમસ્કાર કરી, બહાર જવાની સંમતિ માગી. તાપસ તેને પુત્ર સમાન ગણતો હોવાથી તે બહાર જતાં તેના વિરહથી તે કાયર જે થઈ આંખમાં આંસુઓ લાવી રાજકુમારને કહેવા લાગે –હે બચ્ચા ! મુનિઓ કઈ ઉપર પ્રેમ કરે તે જ ઘણું જ અનુચિત છે. તારા પ્રેમને લીધે હું મારી જાતને તારી વિના શેકવા સર્વથા અસમર્થ બની ગયું છું. વળી, તારા જેવા ઉપર સ્નેહ કરીને હું તારે કશે ઉપકાર પણ કરી શક નથી, તે પણ મારી પાસે મારા પૂર્વ ગુરુઓ પાસેથી મેળવેલે એ વિસમુહ (વિશ્વમુખ) નામના યક્ષને મંત્ર છે તે છે બરચા ! તે મંત્ર હું. તને આપું છું તે લે અને એ તને દેશાંતરમાં ભમતાં સહાયકારી થશે અને તારી આપદાએને અટકાવશે. કુમારે તે તાપસનું વચન સ્વીકાર્યું અને તાપસે તેને પૂર્વસેવા વગેરે વિધિની સાધના કરીને મંત્ર આપે. હવે કાળીચૌદશને દિવસ આવતાં શમસાનમાં જઈને કુમાર તે મંત્રની સાધના કરવા લાગે. મસાનમાં જઈને કુમાર, જાપની મુદ્રા કરીને. મનને નિશ્ચળ રાખીને તે મંત્રની સાધના કરવા લાગે એટલામાં દેખતાં જ ભારે ડર પેદા થાય એવા ભયંકર દેખાવવાળે, સાક્ષાત મૃત્યુ જે લાગતે અને પ્રમાણ કરતાં વધારે ઊંચા અને ભારે શરીરવાળે એક પિશાચ શીધ્ર કુમાર પાસે પહોંચે અને કુમાર ઉપર ભારે કેપ કરીને તે કહેવા લાગ્યો કે “આ આવું તે અસંબદ્ધ કામ શરુ કર્યું છે?” કુમાર બેઃ તું નકામે શાને "Aho Shrutgyanam Page #186 -------------------------------------------------------------------------- ________________ - - - - - - અને અન્ય કથારન-કેપ : વૈરસિંહ રાજાની વિધવિધ મતાચાર્યો સાથે ધર્મચર્ચા. ૧૫૦ શ્રમ કરે છે? તારાથી ડરી જાય એ આ માણસ ને હેય. હું મારા પિતાને અને રાજ્યને સુદ્ધાં ત્યાગ કરતાં ડ નથી. વળી હું મારી છાતી ફાટી જાય એવાં સેંકડે દુઃખ પડતાં પણ ડરું એમ નથી એટલે તેને તે તણખલાની તેલે પણ ગણું એમ નથી. કુમારે એમ કહ્યા છતાં પેલે પિશાચ પિતાની લાંબી મેલી અને પીળી જટાને દિશાઓમાં ફેલાવવા લાગે, શરીરથી આકાશને ભરી દેવા લાગ્યો, અને ભયથી લેકને આકુળવ્યાકુળ કરવા લાગ્યા. તથા પ્રલયકાળને વાયરે વાતાં કંપાયમાન થતાં મોટા પહાડ જે તે પિશાચ વધારે ને વધારે નાચવા લાગ્યો. તે જોઈને જરાક હસી પડી એ રાજકુમાર બેઃ હે પિશાચ! તારી રાજલક્ષ્મીનો આ શેડો દેખાવ હજુ કેમ અટકતો નથી? કદાચ આ દેખાવ અટકી પડે તે આવું જોવા જેવું નાટક કયાંથી ચાલે? આ રીતે લેશ પણ ક્ષેભ પામ્યા વિના એ રાજકુમારે હસતાં હસતાં જ્યારે પેલા પિશાચને સંભળાવી દીધું ત્યારે તે પિશાચ શરમાઈ ગ, અને પિતાનું ખરું સ્વરૂપ પ્રગટ કરી તે યક્ષે રાજકુમારને આ પ્રમાણે જણાવ્યું. બહુ નાચવાથી શું? હે રાજપુત્ર! હવેથી હું તારો ચાકર બન્યો છું તેથી તું મને જેમ હુકમ આપીશ તેમ હું તારાં કાર્યો કરીશ. હું તારાં અસાધારણ પરાક્રમ અને ચરિવડે જીવતાં સુધી તારે વેચાણ થયેલ છું. ચક્ષના એ વચનોને “સારું” કહીને રાજપુત્રે સ્વીકાર કર્યો અને પછી તેણે એ મંત્રનો જાપ કરે તજી દીધે. ત્યાર પછી, તાપસની સંમતિ મેળવીને તે રાજકુમાર ઉત્તરદિશા તરફ ચાલવા લાગે. રાજકુમાર પાની પાસે પ્રવાસમાં તેને સદા સહાય કરનાર “વિસ્મમુહ” નામે યક્ષતંત્ર હતું તેથી એ મંત્રને અધિષ્ઠાતા યક્ષ જ તે રાજકુમારનાં બધાં મનવાંછિત કાર્યો પૂરાં કરતો હતો અને તેને ભેજન વગેરેની સામગ્રી પણ પૂરી પાડતો હતે. આ રીતે તે પદ્મકુમાર, નિરંતર પ્રયાણે કરતે કરતા ત્રણ લેકની લક્ષમીના નિવાસ સીહપુર (સિંહપુર) નામના ગામની પાસે આવી પહોંચ્યો. તે નગરમાં વઈરસિંઘ (વૈરસિંહ કે વજસિંહ) નામે રાજા હતા. એ રાજા સ્વભાવે સર્વ ધર્મને અનુરાગી હતા, સુશીલ હતા, કરુણુવાળા હતા અને પરોપકારી હતું. તેણે પિતાના સર્વ ધર્મ તરફના અનુરાગને લીધે એક દિવસે ઊંચા શિખરવાળા મંદિરમાં મહાદેવ, બ્રહ્મા, કૃષ્ણ, જિન અને બુદ્ધ એ બધા દેવોની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી અને બધા ધર્મના આચાર્યોને બોલાવી તેમની સાથે જુદા જુદા દેના સ્વરૂપ વિશે ચર્ચા કરવી શરૂ કરી. તે આચાર્યોમાંનાં શિવમતના શિષ્યોએ કહ્યું. મહારાજ આ ત્રિલોચન (ત્રણ આંખવાળા) નામે દેવ છે, એના અડધા શરીરમાં એણે પિતાની સ્ત્રી પાર્વતીને ધરી રાખી છે, કામદેવને બાળીને ખાખ કરી નાંખ્યો છે અને હાથમાં ત્રિશૂલ અને ધનુષ ધરી રાખ્યાં છે. અને સંગ માત્રને તજી દીધું છે. રાજા બેઃ એના અડધા શરીરમાં સ્ત્રી છે અને એણે કામદેવને બાળી નાખેલ છે. આ બન્ને હકીક્ત પરસ્પર અસંગત છે. તેમજ એણે સંગ માત્રને તજી દીધેલ છે અને "Aho Shrutgyanam Page #187 -------------------------------------------------------------------------- ________________ શિવ, બ્રહ્મા, કૃષ્ણ તથા બુદ્ધના મંતવ્યનું કરેલ નિરસન. : કથાનકેષ : તેના હાથમાં ત્રિશૂળ વગેરે શસ્ત્રો છે એ વાત પણ એક બીજાથી વિરુદ્ધ જાય છે. અર્થાત ત્રિલોચનદેવે કામદેવને બાળી નાખેલ હોય તે પછી એને સ્ત્રીનું શું કામ છે? તેમજ સંગને ત્યાગી હોય તેને વળી શસ્ત્રધારણનું શું કામ ? આ પ્રકારે આરાય એવા મહાદેવનું સ્વરૂપ પરસ્પર વિરુદ્ધ છે. આ વખતે ત્યાં આવેલા બ્રહ્માના શિષ્યો બોલ્યા: આ બ્રહ્મા નામે દેવ છે. એના ગળામાં રુદ્રાક્ષની માળા છે. એના હાથમાં પાત્ર તરીકે કુંડી છે. એની પાસે એની સ્ત્રી સાવિત્રી છે અને એનું વાહન હંસ છે, તથા એના ચાર મુખમાંથી ચારે વેદો નીકળેલા છે અને એ આ જગતને કર્તા છે. રાજા બોલઃ બ્રહ્મા રુદ્રાક્ષની માળા ફેરવે છે તેથી અજ્ઞાની જણાય છે. જે પૂર્ણજ્ઞાની હોય તેને વળી માળા ફેરવવાનું શું કામ ? હાથમાં કુંડી છે અને વેદને ગણ્યા કરે છે એથી એ, સાધારણ જતિ હોઈ શકે, પણ દેવ નહીં. વળી સ્ત્રીને હંસને પાસે રાખેલાં છે એટલે પરિગ્રહી હોઈ રાગી જણાય છે. જે રાગી કે પરિગ્રાહી ન હોય તેને વળી આ કેવી અને વાહન કેવું ? જગતની ઉત્પત્તિ તે સ્ત્રી-પુરુષના સંબંધથી થઈ રહી છે, એવું પ્રત્યક્ષ જણાય છે, એટલે બ્રહ્મા જગતને કર્યા છે એ પણ વિરોધી હકીકત છે. આ પ્રમાણે બ્રહ્માનું પણ અસંગતપણું હોવાથી ખોટું જણાય છે. અત્રાંતરે શ્રી કૃષ્ણના ભક્તો બોલ્યાઃ હે મહારાજ ! આ કૃષ્ણ ભગવાન છે. એમણે મહીપીઠને ધરી રાખ્યું છે. મુર, કંસ વગેરે રાક્ષસોનાં દળને કચરી નાખેલ છે, સમુદ્રના પાણીમાં સૂતા રહે છે, અને એમની પ્રિયાનું નામ લક્ષમી છે. રાજા બે -મહીપીડ તો પોતાના સ્વભાવે કરીને જ અવસ્થિત છે, એટલે શ્રીકૃષ્ણ મહીપીઠને ધરી રાખ્યું છે એ કથન સત્ય નથી, પરંતુ કૃષ્ણનું કેવળ અતિશયોક્તિભર્યું વર્ણન જ છે. એણે કંસ વગેરે રાક્ષસનો વધ કરેલ છે તેથી એટલું જ જાણી શકાય છે કે એ કઈ વિજયપ્રિય ક્ષત્રિય હોવું જોઈએ. સમુદ્રમાં સૂતો રહે છે એટલે એમ જાણી શકાય કે-એ કઈ કુશળ તરવૈયે હવે જોઈએ. અને એની લક્ષમી પ્રિયા છે એથી તે એ “કામુક” છે એમ સિદ્ધ થાય છે. આ રીતે કૃષ્ણમાં પણ પારમાર્થિક દેવનું સ્વરૂપ હોય એવું ભાસતું નથી. અત્રાંતરે કાણિક-બુદ્ધ-ને શિષ્યસમૂહ બોલી ઊઠ્યો--મહારાજ ! આ બુદ્ધ ભગવાન છે. એમનું હૃદય કરુણથી ભરેલું છે. એ પોતાના તીર્થને પરાભવ સહી શકતા નથી તેથી જ પરમપદે જઈને પણ એ પરાભવને દૂર કરવા ફરી સંસારમાં અવતાર લે છે. રાજા છેઃ એ કારુણિક છે તે પાત્રમાં આવી પડેલા માંસનું ભજન કરવાની સંમતિ શી રીતે આપી શકે? પરમપદમાં સ્થિત છે છતાં તીર્થને પરાભવ થતાં પાછો સંસારમાં ફરી અવતાર ધરે છે તે પણ ઉચિત નથી કારણ કે જે પરમપદમાં સ્થિત હોય "Aho Shrutgyanam" Page #188 -------------------------------------------------------------------------- ________________ ઃ યારત્ન-કાષ : અરિહંત ધર્મોમાં રાજાની શ્રદ્ધા થતાં તરધર્મીઓનુ વિરુદ્ધ કથન. તે ફરી અવતાર કેમ લઇ શકે ? એ પણુ વિરુદ્ધ હકીકત છે એટલે બુદ્ધમાં દેવતત્ત્વનું સ્વરૂપ પરસ્પર વિરોધી છે. ૫૨ અત્રાન્તરે અરિહંતના ભક્ત લોકોએ કહ્યું-મહારાજ ! આ અરિહંત દેવ છે. એણે ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર મેટા દોષોને જીતી લીધા છે. કામદેવને હણી નાખેલ છે. શત્રુ અને મિત્રમાં એમનું મન સમાન છે. સ્રી રહિત છે અને તેમને કયાંય મહત્ત્વ નથી. રાજા મેલ્યાઃ આ સાચું છે. હમણાં જયુાવેલુ' સ્વરૂપ અરિહંતનુ હાય તે એમની દૃષ્ટિ પ્રશાંત કેમ હોઈ શકે ? શરીર સૌમ્ય કેમ હોઈ શકે ! પ્રહરણુ શસ્ત્ર એક પણુ પાસે નથી, સ્ત્રી પણ નથી એ પણ કેમ સંભવે ? વળી, એમના ઉપર ત્રણ છા છે, એમની આસપાસ ભામંડળ છે, વગેરે જે એમની પૂજા-પ્રતિપત્તિ છે તેવી બીજા કોઈ દેવમાં દેખાતી નથી એથી ચાક્કસ માલૂમ પડે છે કે આ જ પરમાત્મા છે. સતાવડે સેવવા યોગ્ય છે, અને સંસારના પાર પામવામાં હેતુ પણ છે. રાજા વિચારે છે કે મને તે આ અરિહંત સાચા પરમાત્મા જણાય છે, પરંતુ બીજા કૈાઈ મધ્યસ્થ દ્વારા પણ આ નિશ્ચય થઈ શકે તે હું બીજા દેશને ત્યાગ કરીને આ જ દેવમાં હું મારા મનને સ્થિર કરું અરિહંત તરફ સ્થિર થતું મન જાણીને અને તે વિશે રાજાતુ ભક્તિયુક્ત વચન સાંભળીને અન્ય જે જે ધર્માચાર્યાં ત્યાં આવેલાં હતાં, તેમને ભારે મત્સર થયા અને તે બધા ભેગા થઈને રાજાને એમ કહેવા લાગ્યા હે રાજા ! તું આવું અયુક્ત કેમ બેલે છે ? અરિહંતની શ્લાઘા કેમ કરે છે ? એ અરિહંત તેા વેદબાહ્ય દેવ છે, અને તારા કોઈ પૂર્વજોએ પણ તેને દેવરૂપે સ્વીકારીને પૂજેલ નથી. તારી કુલપર પરામાં જે દેવ અને ગુરુ ચાલ્યા આવે છે. તેમને ત્યજાય નહીં. જે સત્પુરુષ છે તે અપષ્ટમાં રાગ કરે તે ઉચિત ન ગણાય. હે રાજા ! તારું ચિત્ત ઉમાગ તરફ ગયુ છે એટલે અમે કાઇ પણુ રીતે તારા તરફ બેદરકાર રહી શકીએ નહીં અને પૂર્વ પરંપરાને તું ઇંડી દે તે અમે તારી સામે અમારા જાન પણ કાઢી નાખીએ એટલા બધા અમે તારા તરફ કાળજીવાળા છીએ. રાજા બોલ્યુંઃ તમે આવું મર્યાદા વગરનું ખેલે તે અયુક્ત છે. તમારી જેવા અનેક સપ્રદાયા અને શાસ્ત્રોના જાણકારાના મુખમાં આવું વેણુ શાલે નહી, જેમ સાનુ અને રત્ન વગેરેની પરખ કર્યા વિના જ તેને લેનારા અકુશળ લેખાય છે અને લેાકેામાં હાંસીપાત્ર ખને છે. તેમ દેવ, ગુરુ અને ધર્મની પારખ કર્યાં વગર તેને માનનારા અકુશળ લેખાય છે અને લેકમાં હાંસીપાત્ર બને છે. પૂર્વથી ચાલી આવેલી પરપરા ને યુક્તિયુક્ત હોય તે જ અનુસરણીય જણાય અને યુક્તિયુક્ત ન હોય છતાં જે તેને અનુસરણીય ન "Aho Shrutgyanam" Page #189 -------------------------------------------------------------------------- ________________ - - - - - ૧૫૩ રાજાએ કરાવેલી ઘેષણ. : કથાન-કેષ : સમજવાનું કહેવામાં આવે છે તે ખરેખર મહામૂઢતા જ છે. કે મનુષ્યને એ માલ મળતું હોય કે જેને ખરીદવાથી તેને ઘણે નફે-વિશેષ ધનલાભ થતું હોય તે શું એવા માલને ખરીદવા તે મનુષ્યને તેના ગુરુઓ-વડિલજને અટકાવે તે શું ઉચિત છે? રાજાએ આમ કહ્યા પછી તે પાખંડીઓ બેલ્યા કે, “અમુક જ દેવ છે” એ રીતે આ દેવવરૂપને નિર્ણય કઈ જ્ઞાની કરી શકે વા કોઈ દેવ કરી શકે, પરંતુ એ વિશેની આપણી જુદા જુદા પ્રકારની કલ્પનાઓને પ્રમાણરૂપ ન માની શકાય. રાજા બે - આ સાચું છે ” પછી, રાજાએ પિતાના માણસોને કહ્યું કે, “અરે ! આ નગરમાં બધે ઢોલ વગડાવીને એવી જાહેરાત કરે કે જે કઈ પ્રજાજન કેઈ જ્ઞાની પુરુષને ઓળખતા હોય વા જેણે ખાસ કેઈ દેવને સિદ્ધ કરેલ છે એવા પુરુષને જાણ હેય તે પ્રજાજને રાજા પાસે આવીને પોતાના ઓળખતા જ્ઞાનીની કે દેવસિદ્ધ પુરુષની સૂચના આપવાની છે, કારણ કે આ વખતે રાજાને કઈ જ્ઞાનીનું કે દેવસિદ્ધ પુરુષનું ભારે પ્રજન પડ્યું છે.” રાજાના તે માણસેએ “તારિ” એમ કહીને નગરમાં ચારે કેર ઢેલ વગડાવી રાજા તરફથી ઉપર જણાવ્યા પ્રમાણેની જાહેરાત કરી. આ જાહેરાતની ઘેષણ રાજપુત્ર પાકુમારે સાંભળી. એ વિશે તેને ભારે કુતૂહલ થવાથી તે જાહેરાત કરનારાઓને તેણે પૂછ્યું. “ભે! જ્ઞાનીનું કે દેવસિદ્ધ પુરુષનું રાજાને શું કામ પડયું છે?” રાજાના માણસોએ કહ્યું, “હે મહાભાગ! અમારે રાજા દેવ, ગુરુ અને ધર્મના સ્વરૂપને નિશ્ચય કરવા ઈચ્છે છે. બીજા બીજા અનેક ધર્માચાર્યો સાથે તેને એ બાબત વિશેષ વિવાદ થયે છે, માટે એ વિશે નિર્ણય મેળવવા તે, કઈ જ્ઞાની કે દેવસિદ્ધ પુરુષને મધ્યસ્થ તરીકે શેધે છે. એ મધ્યસ્થ એ હવે જોઈએ કે જેના વચનથી રાજાને દેવ, ગુરુ અને ધર્મના સ્વરૂપને સાચે નિર્ણય થઈ તે દરેકની ખરી પ્રાપ્તિ થઈ જાય. એવા મધ્યસ્થને મેળવવા માટે આ અમારી જાહેરાતની છેષણ છે.” પછી કુતૂહલને લીધે એ પકુમાર, રાજા પાસે ગયે, ત્યાં તેના એક ઓળખીતા ચારણપુત્રે તેને ઓળખી કાઢ્યો અને તે, રાજપુત્ર પદ્ધકુમારના ગુણગાન કરવા લાગ્યું. પછી રાજાએ તેને ઓળખે અને પોતાની પાસેના આસન પર બેસાડ્યો. કુશળ સમાચાર પૂછ્યા. પ્રસંગ મેળવી રાજકુમાર પડ્યે રાજાને કહ્યું: “હે મહારાજ ! આ બધા તીથિકે-- જુદા જુદા સંપ્રદાયના આચાર્યોનો-અહીં શા માટે મેળો ભર્યો છે?” પછી રાજાએ જે હકીકત પહેલાં બનેલી હતી તે બધી વીગતથી કહી બતાવી અને કહ્યું કે-દેવ, ગુરુ અને ધર્મના વપને નિર્ણય કરવાનો મારો ઉદ્દેશ છે. એમ કહી રાજાએ, તે રાજકુમારને શિવ વગેરે દેવેની પ્રતિમાઓ દેખાડી. રાજકુમારે પણ તે દરેક પ્રતિમાને પિતાની નિપુણ નજરથી બરાબર ૨૦. "Aho Shrutgyanam Page #190 -------------------------------------------------------------------------- ________________ કયારત્ન-મેષ : પવૃકુમારે યક્ષદ્વારા કહેવરાવેલું સુદેવનું સ્વરૂપ. ૧૫૪ જોઈ–તપાસી. પછી રાજાએ તે કુમારને પૂછયું: “હે કુમાર ! તું કહે કે આમાંથી તને કર્યો દેવ પસંદ છે?” કુમાર બેઃ “એ તો સ્પષ્ટ જ છે. એ વિશે શું કહેવું?” રાજા બોલ્યા, તે પણ જે દેવ તને ગમતું હોય તે વિશે સંક્ષેપથી કહે.” કુમાર બેઃ “સાંભળે. જે દેવોના હાથમાં અનેક પ્રકારના અસ્ત્રશસ્ત્રો છે તે દેવે રેષ વગરના છે એમ કેમ કહી શકાય ? જે દેવેની પાસે સ્ત્રીઓ બેઠેલી છે, તેઓ રાગ વગરના છે એમ કેમ કહેવાય? જે દેવ યજ્ઞમાં પશુને હણવાની વાત કહે છે તેઓ કરુણાવાળા છે એમ કેમ કહેવાય? જે દેવેની પાસે છત્ર, ચામર, ભામંડલ, અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યદુંદુભિ, આકાશગામી આસન અને દિવ્ય દવનિ એ આઠ મહાવિભૂતિઓ નથી તેઓ “દેવાધિદેવ છે' એમ કેમ મનાય? માટે આ બધા દે માં બધા ગુણોની વિભૂતિવાળો આ એક અરિહંત જ દેવ વિજયવંત છે.” રાજા બોલ્યા- “એ એમ જ છે અને અમને પણ એમ જ ભાસે છે, પરંતુ કોઈ દેવના મુખદ્વારા આ જાતને નિર્ણય જાહેર થાય તો આ બધા જુદા જુદા ધર્માચાર્યોને પણ બોધ મળે.” પછી રાજકુમાર પ રાજાની પાસે જઈ તેના કાનમાં કહ્યું કે-“મેં એક યક્ષને ઘણા લાંબા સમયથી સાધી રાખે છે.” એ જાણ રાજા બોલ્યો-“હે કુમાર! મારા ઉપર બહુ પ્રકારે કૃપા કરી, તું એ યક્ષને એવી રીતે સૂચના કરી જેથી આ સંશય ભાંગી જાય.” કુમાર બે –“હે રાજા ! તું કહે છે એમ જ કરું છું.” પછી કુમારે યક્ષને સંભાર્યો. એ હાજર થશે એટલે કુમારે તેને કહ્યું- હે “યક્ષ ! તું પ્રત્યક્ષ થઈને દેવના સ્વરૂપ વિશે આ લેકેને તારે નિર્ણય કહી સંભળાવ.” ત્યાર પછી, ઉપર નીચે ચારે બાજુ મિતીઓ લટકી રહ્યાં છે, અને ઘમઘમ કરતી ઘુઘરીઓને અવાજ પ્રસરી રહ્યો છે એવા વિમાન ઉપર ચડીને કાનમાં મણિમય ઝળહળતા કુંડળને પહેરેલે જાણે કે ઇદ્ર ન હોય એ એ યક્ષ આકાશમાં પ્રગટ થઈને અદ્ધર સ્થિર થયે. તેને જોઈને રાજા અને પેલા બધા ધર્માચાર્યો ઘણુ ખુશી ખુશી થઈ. ગયા અને એમને એમ લાગ્યું કે-આપણે જેને યાદ કરતા હતા તે જ આ પરમેશ્વર આવી પહોંચ્યા. એને આવેલા જોઈને રાજા વગેરે બધા લોકોએ તેના તરફ સાદરભાવે પૂજાની અંજલિ ઉછાળી અને કહ્યું કે “હવે એ, આપણને અહીં જે ઉચિત હોય તે કહી સંભળાવે.” આ વખતે યક્ષ બે -“હે મહાનુભાવો ! તમે નિર્મળ મતિવાળા થઈને પણ દેવ વગેરેના સ્વરૂપ વિશે શા માટે સંશય કરો છો ? “દેવે રાગદ્વેષ વગરના હોય છે એ વાત તે એક બાળક પણ સમજે છે. જેઓ રાગદ્વેષવાળા છે તેઓ પણ પૂજાપાત્ર હોય તો પછી, જગતમાં અપૂજનીય એવું કઈ નથી એમ થયું અર્થાત્ પ્રાણીમાત્ર પૂજાપાત્ર થયાં. અથાગ જળના પ્રવાહમાં પડેલે જે, પોતાની જાતને તારી શકવા સમર્થ નથી તે, બીજાને "Aho Shrutgyanam Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ક્ષેમંકર ચાર મુનિનું રાજમહેલમાં આગમન. : કથાન-કેષ : પણ તારી શકે છે એ હકીક્ત યુક્તિવિરુદ્ધ છે અને પ્રત્યક્ષથી પણ વિરુદ્ધ છે, માટે રાગ દ્વેષ વગરના અને પ્રાણીમાત્રને સુખ આપનારા અરિહંત દેવને યાદ કરે અને કદાગ્રહને તજી ઘો, એટલે અરિહંત સિવાયના બીજા બધા સાંસારિક દેને છેડી ઘો. તમારી ઈચ્છા આ સંસારસમુદ્રને પાર પામવાની હોય તો જે નિશ્ચય મેં તમને જણાવેલ છે તેને જ અનુસરે” એમ કહીને પેલે યક્ષ એકદમ અન્તર્ધાન થઈ ગયે. યક્ષની આ વાત સાંભળીને રાજા, પિલે રાજકુમાર અને ત્યાં બેઠેલા કદાગ્રહ વગરના બધા લેકે ખુશ ખુશ થઈ ગયા અને વિવાદ કરવા આવેલા બધા કુતીર્થિક-ધર્માચાર્યોશરમાઈને પિતપતાને ઠેકાણે ચાલ્યા ગયા. રાજા અને પેલે કુમાર એ બન્ને જણ પણ વધારે વખત સુધી શ્રી જિનની પૂજા અને સ્તુતિ કરીને રાજપ્રાસાદે ગયા. ત્યાં રાજાએ કુમાર સાથે ભેજન લીધું. આ રાજકુમારે જ દેવના સ્વરૂપનો નિર્ણય કરવામાં વિશેષ મદદ કરેલી છે તેથી “આ મારો પરમ ઉપકારી છે” એમ સમજીને રાજાને કુમાર પ્રતિ ભારે પ્રસન્નતા થઈ અને તેથી રાજાએ પિતાની સુરસુંદરી નામે પુત્રીને એ રાજકુમાર વેરે પરણાવવી એમ નકકી કર્યું. સારું મુહર્ત આવતાં રાજપુત્ર પદ્મકુમાર એ સુરસુંદરીને પર, અને એ બનેને વિવાહ મટી ધામધૂમથી ઉજવવામાં આવ્યું. પછી એ રાજાએ રાજકુમારને “મહામંડલેશ્વર 'ને પદે સ્થાએ અને પછી તે જાણે પિતાના મહેલમાં રહેતા હોય એ રીતે ત્યાં સુખપૂર્વક રહેવા લાગે. - હવે કઈ બીજે પ્રસંગે એ રાજકુમાર અને તેને સાસરો રાજા એ બને એકાંતમાં બેઠા હતા તે વખતે એકાએક આકાશમાં ઊડતે દિવ્યજ્ઞાનદૃષ્ટિવાળો અને જેની પાછળ કેટલાક વિદ્યાધર કુમારે ચાલી રહ્યા છે એ ક્ષેમકર નામે ચારણશ્રમણ રાજમહેલના ભાગ તરફ ઊડતા આવતા નજરે જોવામાં આવ્યા. આશ્ચર્યકારી રૂપવાળા એવા એ મુનિવરને જોતાંવેંત જ વિસ્મય પામેલો રાજા આસન ઉપરથી શીઘ ઊભા થઈ ગયો અને હાથ જેડી, માથું નમાવી તે મુનિને વિનવવા લાગ્યા. “હે ભગવન્! પ્રસન્ન થાઓ. તમારા ચરણકમળનું દર્શન આપે. અનુગ્રહ કરે અને અમારું જીવતર સફળ કરે.” રાજાનાં આવાં વચન સાંભળી પેલા ક્ષેમકર મુનિના હૃદયમાં રાજા ઉપર કરુણા થઈ આવી અને ‘નીચે નહીં ઊતરું તે આ રાજાની નેહતાભરી પ્રાર્થનાને ભંગ કર્યો ગણાશે” એમ ધારી તે આકાશમાંથી મુનિ રાજભવનમાં ઊતર્યા, અને રાજાએ એને ઉચિત આસન આપતાં તે બેઠા. બરાબર આ જ વખતે રાજા અને તેના જમાઈ પેલે રાજકુમાર બન્ને જણાએ ક્ષેમકરના ચરણયુગલમાં વિશેષ આદર સાથે પિતાનાં મસ્તકે ધરતીને અડે એ રીતે નીચે નમાવીને પંચાંગ નમસ્કાર કરીને આ પ્રમાણે કહેવાની શરુઆત કરી. “હે ભગવન! આજે અમે કૃતાર્થ થયા છીએ, સ્વસ્થ થયા છીએ અને આજે જ તમારું દર્શન થવાથી અમે સંસાર સમુદ્રને "Aho Shrutgyanam Page #192 -------------------------------------------------------------------------- ________________ : ચારત્ન કાષ : ક્ષેમ કર મુનિએ કહેલ ધર્મ સ્વરૂપ. પાર પામ્યા છીએ. હું માનું છું કે દુર્લભ એવુ ઋદ્ધિસિદ્ધિથી ભરેલું રાજ્ય મળવુ તે સુલભ છે અને અંગસિદ્ધિનું વિજ્ઞાન મળવું પણુ સુલભ છે, પરંતુ તમારાં ચરણાની સેવા મળવી સુલભ નથી. હું ભગવન 1 અમે જ્યામાહના અધારાથી આવરાઈ ગયા છીએ અને કુંતીથિંકાથી ગ્રસાઈ ગયેલા છીએ માટે તમે અમારા ઉપર અત્યંત કરુણા કરીને અમને સન્માર્ગમાં જોડા. ” આ સાંભળીને અને તે બન્નેની પાત્રતા જોઇને તે ક્ષેમકરસાધુ, શ્રી જિનનું સ્વરૂપ, અને શ્રી જિનભગવાને કહેલા ધર્મનું અવશ્ય વિસ્તારથી કહેવા લાગ્યા, અને ખરાખર સમજણુ પડે એ માટે સ્પષ્ટ ઉદાહરણે આ યુક્તિઓથી પોતાની વાતને સમજાવવા લાગ્યા. વળી, એ ક્ષેમકર સાધુએ પાતાના વિવિધજ્ઞાનના ઉપયોગ કરી પાતાના આવ્યા પહેલાં રાજાએ કરેલે દેવ અને ગુરુ વિશેને વાદવિવાદ પણ જાણી લીધા અને પછી રાજાને જણાવ્યુ કે હે રાજા ! તારી બુદ્ધિનુ મન હું શી રીતે કરું ? હે રાજા ! તને કેાઈ તથાપ્રકારનાં શાસ્ત્રો સાંભળવાના દ્વેગ મળ્યા નથી, તેમજ તને કાઈ ઉત્તમ મુનિરાજની સેવા કરવાના જોગ પણ સાંપડ્યો નથી છતાંય તારી પ્રતિભાને મળે દેવના સ્વરૂપના નિશ્ચય કરી શકેલ છે અને પેલા કુતીર્થિક લેકે હઠાવી શકેલ છે એ જ તારી બુદ્ધિના મેટો ચમકારો છે. ” પછી એ ક્ષેમ કરમુનિએ રાષ્ટ્રના જમાઈ પદ્મકુમારની પ્રશંસા કરતાં જણાવ્યુ કે હું રાજપુત્ર પદ્મ! તેં પણુ તારા સાધેલા યક્ષના પ્રભાવથી આ બધા લેાકાની મૂઢતા દૂર કરી નાંખી છે અને તેમને દેવના સ્વરૂપ વિશે તે નિશ્ચળ કરી નાખેલા છે, એ તારું કામ જગતને વિસ્મય પમાડે તેવુ છે. જ્યારે તુ ગર્ભમાં હતા ત્યારે તારી માતાએ સત્ય તત્ત્વના નિર્ણય થાય એવી વૃત્તિથી બધા દર્શનાના વિચારોની જિજ્ઞાસા સંબંધી દાદ કર્યાં હતેા એથી જ તારી પ્રવૃત્તિ ઉક્ત રીતે વિસ્મયકારી હાય એ સ્વાભાવિક છે. આ આખા લેાક મિથ્યાત્વથી ઢંકાઈ ગયેલા છે છતાં તારી જેવા શિલક્ષ્મીને જોનારા-વરનારા પુરુષામાં આવી ચમત્કારિક બુદ્ધિ હોય એ ખરેખર વિશેષ ઉચિત છે; માટે જ તમે બધા અરિહંતને દેવરૂપે, સુતપસ્વીઓને ગુરુરૂપે, અને શ્રી જિને જણાવેલા તત્ત્વને ધ રૂપે, સદ્ભાવપૂર્વક જરૂ૨ સ્વીકારા. જે લેકે ધર્મથી વિરુદ્ધ રીતે વર્તે છે તેમની સામત છોડી દ્યો, વિષયાના વ્યાત્માહ તજી દ્યો અને નવા નવા શુષ્ણેને મેળવવા માટે આજથી જ ઉદ્યમ શરુ કરી ઘો. આ રીતે અનેક પ્રકારે તે ક્ષેમ કરમુનિએ તે મુધાને સમજાવીને ધર્મમાં નિશ્ચળ કર્યાં અને પછી તેમની રજા લઈને તે મુનિ પેાતાને ઇષ્ટ સ્થાને ચાલ્યા ગયા. હવે પહેલેથી ધર્મ વિશે નિશ્ચય પામેલા એવા રાજા અને પેલા રાજપુત્ર એ મને~~ સાસરા અને જમાઈ પેલા ક્ષેમ કરસાધુના વચનથી વિશેષપણે પરમાથ પામ્યા અને ધર્મકાર્ગોમાં વધારે ને વધારે પ્રવૃત્તિ કરવા લાગ્યાં. "> ૧૫૬ હવે વખત જતાં એક દિવસે પેલા રાજપુત્ર પદ્મકુમારને તેડી જવા માટે તેના પિતાએ મેકલેલા પ્રધાનપુરુષા ત્યાં આવી પહોંચ્યા. તેમના આવવાના સમાચાર દ્વારપાળે જણાવ્યા પછી તેઓ "Aho Shrutgyanam" Page #193 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - ૧૫૭ પકુમારને પિતાની હિતશિક્ષા. : કયારત્ન કે : -~ ~-~ પકુમાર પાસે ગયા “આ તે મારા પિતાના પ્રધાને છે” એમ તેમને ઓળખી દૂરથી જ ઊભા થઈ કુમારે તેમને સન્માન આપ્યું અને તેઓ એક બીજા પ્રેમથી પરસ્પર ભેટી પડ્યા અને પછી પાસેના આસને ઉપર બેઠા. ત્યારબાદ રાજકુમાર પદ્મે તેમને પોતાના પિતાના કુશળસમાચાર અને દેશની સ્વસ્થતાના સમાચાર પણ પૂછયા. તેઓએ બધા સમાચાર ઉચિત રીતે જણાવ્યા. બરાબર આ જ વખતે ભેજનો સમય થયે. રાજકુમાર પક્વ, તેમની (પ્રધાને) સાથે જોજન કરવા માટે જવાની તૈયારી કરવા લાગ્યા. પહેલાં તેણે દેવની પૂજા કરે અને પછી ભેજનને વિધિ પૂરો કર્યો. પછી પ્રસંગ મળતાં તે પ્રધાનપુરુષએ રાજકુમ પદ્મને વિનંતિ કરી કે “હે મહાભાગ! તમારા પિતાનું શરીર હવે ન મટી શકે એવા રે 1 જીર્ણ થઈ ગયું છે. હવે તેમની ઈચ્છા પરલકનું ભાતું બાંધી લેવાની છે. એટલે તમે રાજ્યગાદી સેંપી દેવા માટે અમને તેમણે (મહારાજે) તમને તેડવા મેકલ્યા છે અને આજ્ઞા કરી છે (કહેવરાવ્યું છે) કે-રાજકુમાર, મને જોયા વિના બીજું ભેજન ન ટે હે રાજપુત્ર હવે બાકીનાં બીજા કાને જતાં કરો અને પિતાજી પાસે આવવાર થાઓ.” આ બધી હકીકત સાંભળીને અને પોતાના પિતાની રોગગ્રસ્ત સ્થિતિ જાણીને રાજકુમારના મનમાં શેક થયો અને ઘડીક તે તે કિંકર્તવ્યમૂઢ જ બની ગયે પણ પછી પિતાની મેળે જ ધીરપણું ધારણ કરી, પિતાના સસરા રાજાને કેમ કરીને પ્રસન્ન કરી, તેની રજા લઈ પોતાની સ્ત્રી સાથે તે, નિરંતર પ્રયાણ કરતા કરતા–પ્રવાસ કરતા અહંકરા નામની નગરીમાં આવી પહોંચે. તેના માનમાં નગરીમાં શોભા કરેલી. કુમાર રાજભુવનમાં ગયે. પંચાંગ પ્રણિપાતપૂર્વક તેણે પિતાનું મસ્તક પિતાના ચરણોમાં નમાવ્યું. પિતા તેને સ્નેહથી ભેટી પડ્યો, મેળામાં બેસાડે અને કુમારે જુદા જુદા દેશમાં પ્રવાસ કરેલ હોવાથી જે જે અનુભવ થયા હોય તે વિશે પિતાએ તેને પૂછ્યું. પિતાના પિતાની શારીરિક દુર્દશા જોઈને કુમારની આંખમાં જળજળી આવી ગયાં તેથી ભારે શેક થવાને કારણે ગળગળા થઈ ગયેલા તે કુમારે અસ્પષ્ટ અક્ષરવાળાં વચનેવડે પિતાને દેશાંતરભ્રમણને યથાર્થ અનુભવ કહી સંભળાવ્યું. પછી રાજા પોતાના પુત્રને શેકાકુલ જોઈને તેને સમજાવવા આ પ્રમાણે બોલવા લાગ્યું. “હે વત્સ! આમ કેમ કાયર થાય છે ? સિદ્ધના આત્માઓને છોડીને બીજા બધાંની આવી જ (મારી જેવી) દશા થાય છે, એ સુપ્રસિદ્ધ હકીકત છે. અને આમ છે માટે જ આપણા પૂર્વજોએ સમગ્ર સંગેને ત્યાગ કરી સંયમ સાધવા માટે ઉદ્યમ કરેલે, અથવા હે વત્સ! અમારે શોક કરવા જેવું છે પણ શું? અમે તે ત્રણ વગેરે સાધી સંસારના કયા સુખે નથી ભેગવ્યા ? અર્થાત્ સર્વ સુખે ભેળવી લીધા છે. અમારી આજ્ઞા કે પિતાને માથે છેગાની જેમ નથી ચઢાવી, અર્થાત્ બધાએ જ અમારી આજ્ઞા માનેલી, અથવા આ રીતે આત્મશ્લાઘાથી પણ સયું. સંસારમાં અનંતકાળ સુધી ભ્રમણ કરવાથી "Aho Shrutgyanam Page #194 -------------------------------------------------------------------------- ________________ * કયારત્ન-ષિ : પદ્મ રાજવીએ કરાવેલ શ્રી ચંદ્રપ્રભુની સુવર્ણ મતિ. ૧૫૮ અમે શું જોયું નથી? શું અનુભવ્યું નથી ? શું કરવું બાકી રાખેલ છે; તે હે પુત્ર! તું શેકને તજી દે અને મને ધર્મ સાધનામાં સહાય કર.” ત્યારપછી કુમારની ઈચ્છા રાજ્યભાર લેવાની લેશ પણ ન થઈ, છતાં મહાકટે-પરાણે પરાણે રાજ્ય કે એ તેની પાસે ગાડી સ્વીકારાવી અને સારું મુહૂર્ત આવતાં તેને રાજયાભિષેક કરી તેને ગાદી ઉપર બેસાડ્યો. પછી, નવા રાજાને યોચિત શિખામણ દઈને જૂના રાજાએ અનશન કર્યું. સમાધિથી મરણ પામી તે રાજા સુરપ્રભ સૌધર્મ નામના દેવલોકમાં દેવ થયે. હવે નવા રાજા પઘરાજાએ પિતાનાં મરણકૃત્ય કર્યા, અને સંસારનું સ્વરૂપ વિચારી તે પણ શક રહિત થઈ પિતાનાં રાજ્યકાર્યો સંભાળવા લાગે. હવે એક દિવસ તે પદ્મતૃપ રાજવાટિકાથી પાછો ફરતો હતો તેવામાં તેને વીરભદ્ર શેઠે કરાવવા માંડેલું ઊંચા ઊંચા શિખરવડે દિશાઓને રૂંધતું–ભરી દેતું અને હરના હાસ્ય અને હિમ જેવું ઉજજવળ એવું એક જિનભવન જોયું. કુતુહલથી તે એ ચણાતા જિનભવન પાસે ગયે. વીરભદ્ર વગેરે શેઠેએ રાજાને આદર કર્યો, અને ચણતા જિનપ્રાસાદની વિશેષ પ્રકારની કારીગરી વગેરે બતાવ્યાં. રાજાએ વીરભદ્ર શેઠની આ પ્રમાણે પ્રશંસા કરી. હે માટી કીર્તિવાળા વીરભદ્ર શેઠ ! તેં તારા હાથે પિદા કરેલું ધન ખર્ચને પહાડ જેવું ભારે ઊંચું આવું સુંદર જિનભવન જણાવ્યું છે, તેથી તને ધન્ય છે. પહાડોમાં આથડી આથડીને, જંગલમાં રખડી રખડીને નદીઓ અને સમુદ્રોને ઓળંગી ઓળંગીને અર્થાત્ અનેક કષ્ટ સહીસહીને ધન પેદા થાય છે. એવું ભાગ્યવંતેનું જ ધન ધર્મના કામમાં ખરચાય છે, અને બીજાઓનું બીજા કામમાં જાય છે. રાજા કહે છે કે હું મારી જાતને પૂણ્ય વિનાની માનું છું, અને મારા ધનને પણ આપત્તિઓનું સાધન સમજું છું, કારણું કે–એ મારું ધન આવા સરસ સ્થાનમાં ઉપગમાં નથી આવતું. રાજા કહે છે કે-મારા રાજ્યને હું દેરડાની જેમ બંધનનું સાધન સમજું છું, કારણ કે રાજ્ય ડું પણ આવા સદુધર્મના કામમાં ખપ નથી લાગતું. ભાવસ્તવમાં અસમર્થ એ હું-(રાજા) દ્રવ્યસ્તવ માટે પણ યન નહીં કરું તે હું મારી જાતને મારી મેળે જ સંસારના કુવામાં નાખું છું. આમ બહુ બેલવાથી શું ? હવે તે આ જિનભવનમાં જ જિનબિંબને કરાવીને હમણું મારી જાતને શાશ્વત કરી દઉં-અમર કરી દઉં–મુક્તિમાર્ગની સાધના કરી લઉં. હવે સારું મુહર્ત જોઈને પૂર્વોકત વિધિવડે રાજાએ ઉત્તમ સુવર્ણની જિનપ્રતિમા કરાવવા નાખી. વખત જતાં ચંદ્રના લાંછનવાળી એ ઉત્તમ જિનપ્રતિમા અર્થાત્ શ્રી ચંદ્રપ્રભુની પ્રતિમા તૈયાર પણ થઈ ગઈ, અને તેની પ્રતિષ્ઠા માટે એગ્ય લગ્ન પણ આવી ગયું. હવે બરાબર એ જ વખતે પેલા ચારણ મુનિ મહાત્મા કે ગુરુએ જેને મુનિગણું સાથે વિહરવાની અનુમતિ આપેલી છે એ સૂરિ ક્ષેમંકર પણ સુહંકરા નગરીએ આવી "Aho Shrutgyanam Page #195 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ૧૫૯ જિનપ્રતિમાની પ્રતિષ્ઠાને ક્ષેમંકર મુનિએ જણાવેલ વિધિ. : કથારત્ન-મેષ : પહોંચ્યા. રાજા પદ્ઘનૃપે ક્ષેમંકર મુનિના આવવાના સમાચાર જાણ્યા તેથી હર્ષને લીધે તેનાં રોમાંચ પુલકિત થઈ ગયા, અને વિશેષ ભક્તિપૂર્વક તે તેમને વંદન કરવા લાગ્યો. ગુરુએ તેને આશીષ આપી. અને તે ગુરુની સામે કેવળ ભેંયતળ ઉપર બેઠે. મુનિએ તેના ધર્મ વિષયક કુશળ સમાચાર પૂછયા, અર્થાત્ તે નિબંધ રીતે ધર્મની આરાધના કરે છે કે કેમ? એ વિશે રાજાને પૂછયું. રાજાએ પોતે એક સુંદર જિનપ્રતિમા કરાવી છે, તે વિશે મુનિરાજને વાત કરી, અને અવસર જોઈને મુનિને કહ્યું કે-હે ભાગ્યવંત! આ મૂર્તિની પ્રતિષ્ઠા કરે. પછી એ ગુરુ(મુનિરાજ) બેલ્યા હે નરવર! પ્રતિષ્ઠાની પ્રવૃત્તિમાં જે વિધિ અસાવદ્ય છે એટલે મંત્રોચ્ચારણ અને દેવાહાન વગેરે જે કામ અસાવદ્ય છે તે તે અમે કરી શકીએ અને જે કાર્યો સાવદ્ય છે એટલે પ્રતિમાને નવરાવવું વગેરે જે સાવઘ કામે છે તે બધાં ગૃહસ્થને કરવાં ઉચિત છે. પછી ગીતાર્થ, ભક્તિવાળા, દક્ષ, ધર્મક્રિયા કરનાર, નિપુણ અને પરમ આસ્તિક એવા વીરભદ્ર વગેરે ગૃહસ્થ, ભક્તિ અને બહુમાન સાથે ઉગ વગરના તેઓ(ગૃહસ્થોએ ક્ષેમકર ગુરુને દેવપ્રતિષ્ઠાના વિધિ વિશે પૂછવા લાગ્યા અને મુનિ પણ, એ વિશે શાસ્ત્ર પ્રમાણે વા પિતે જે સાંભળ્યું છે તે પ્રમાણે તેમને કહેવા લાગ્યા. પ્રથમ તે અમારી–ઘેષણા કરાવવી એટલે કે, કઈ જીને વધ ન કરે એવી જાહેરાત કરાવી, લેકે તે પ્રમાણે વર્તે એમ કરવું. પછી રાજાને અને સંઘને બેલાવવા, પછી વૈજ્ઞાનિકનું એટલે મૂર્તિના શિલ્પના જાણકારનું સન્માન કરવું અને ક્ષેત્રની શુદ્ધિ કરવી. તથા દિકપાલેની સ્થાપના કરવી. તે સંબંધી ક્રિયાનાં સાધનને તૈયાર કરી રાખવા અને હાજર રાખવાં. ઉપવાસ કરે, બાહ્ય અને આંતર એમ બન્ને પ્રકારે પવિત્ર થવું અને વેદિકામાં શ્રી જિનબિંબની સ્થાપના કરવી. વળી, સારું મુહૂર્ત જોઈને પૂર્વોત્તર દિશાની સન્મુખ અને ઇશાનખૂણાની સામે મુખ રાખી સારાં શકુન થતાં અને ચારે જાતનાં માંગલિક વાજા વાગતાં, સર્વ સંઘ સાથે પ્રતિમાજીની સામે સ્થાપનાચાર્યની સ્થાપના કરીને અખંડ અને પવિત્ર વસ્ત્રને પહેરેલા આચાર્ય દેવવંદન કરે. શાંતિના અને શ્રતના અધિષ્ઠાયક દેવોને નિમિત્તે કાયોત્સર્ગ કરે તથા તેમની સ્તુતિ બેલે. પછી દક્ષિણ હાથમાં સોનું રાખી સકલીકરણ કરે. પછી જેમને માતૃપક્ષ અને પિતૃપક્ષ વિશુદ્ધ છે એવા અને દક્ષ, ક્ષેત્રજ્ઞ, રક્ષા બંધનવાળા, સ્નાત્રીઆઓ(હણ કરનારાઓ) બધી દિશાઓમાં સિદ્ધ-તૈયાર કરેલા બલિને ફેંકે. ત્યારપછી તેઓ ચાર બંધ કલવડે જિન ભગવાનની પ્રતિમાઓને હરાવે અને પછી માણેક, મેતી, પરવાળા, સોનું અને તાંબું અથવા પરવાળાં મિતી, સોનું, રૂપું અને તાંબું એ પાંચ રત્નવાળા પાણી વડે તે પ્રતિમાઓને ત્વવરાવે. ત્યાર બાદ પિપર, પીંપળે, સરસડ, ઉંબરે અને વડ વગેરેની અંદરની છાલદ્વારા બનાવેલા કપાયેલા પાણી વડે હવણ કરે. ત્યારબાદ, પર્વતની, પદ્મદ્રહની, નદીસંગમની, નદીના બને કાંઠાની, ગાયના શિંગડાથી ખોદાએલી અને રાફડા વગેરેની માટીના પાણી વડે હુવણ કરે. "Aho Shrutgyanam Page #196 -------------------------------------------------------------------------- ________________ : કથાનું કેષ : જિનપ્રતિમાની પ્રતિષ્ઠાની વિધિનું વર્ણન પછી આઠ વર્ગના પાણી વડે એટલે કુઠ, પ્રિયંગુ, ચાવજ, દર, ઉશીર-સુગધી વાળે, દેવદાર, ધરે અને જેઠીમધ એ બધાંનાં પાણીનું નામ “પ્રથમ અષ્ટવર્ગજલ છે. મેદ, મહાભેદ, કકલ, ફીરક કેલ, જીવક, ઋષભક, નખલા અને મહાનખલા એ બધાંનાં પાણીનું નામ “દ્વિતીય અણવર્ગજળ' છે એ બન્ને પ્રકારનાં પાણી વડે હુવર્ણ કરે. સવૈષિધીવાળા પાણી વડે એટલે જે પાણીમાં હળદર, વજ, શેફ, વાળ, મથ, ગ્રંથિવણું, પ્રિયંગુ, મુરવાસ, કસૂરે, કુઠ, એલચી, તજ, તમાલપત્ર નાગકેસર અને લવિંગ એ બધી ઓષધીઓ પડેલી છે એવા સવૈષધીવાળા પાણી વડે ન્હવણું કરવું. પછી ગંધજલવડે અને પ્રવર વાસ સલિલવડે ન્હવણ કરવું. પછી ચંદનના પાણી વડે, કુંકુમના પાણીના ઘડાઓ વડે અને તીર્થને પાણી વડે હુવણુ કરવું. ત્યાર બાદ ગુરુએ મંત્રી આપેલાં શુદ્ધ પાણીવાળા કળશો દ્વારા ન્હવણ કરવું. છેલ્લે કળશ થાય ત્યાં સુધીનાં બધાં ન્હાવા કરતી વખતે પણ વચ્ચે વચ્ચે જલધારા, પુષ્પ, ગંધ અને ધૂપને પણ વિધિ પ્રમાણે ઉપગ કરે. આવી રીતે બિંબ–પ્રતિમાને હરાવ્યા પછી ગુરુ, જ્ઞાનકલાના ન્યાસને આચરે, ત્યાર પછી પ્રતિમા ઉપર સરસ સુગંધવાળા પ્રવાહી ચંદનના લેપથી લેપ કરવો. અને પછી પ્રતિમાની આગળ સુગંધી ફૂલેને ચડાવી નંદાવર્તને પટ્ટ કાઢી સારાં દ્રવડે પ્રતિમાની પૂજા કરવી. પછી એ નંદ્યાવર્તના પટ્ટને ચંદનના છાંટણ છાંટેલા કપડા વડે ઢાંકી દે અને પછી જિનબિંબની ઉપર અદ્ધિ અને વૃદ્ધિવાળું ડિસર એટલે હસ્તસૂત્ર કે કંકણું ચડાવવું. ત્યાર પછી જિનબિંબની આગળ સરસ-રસદાર સુગંધી ફળે મૂકવાં જેવાં કે જખીર, લીંબુ અને બીજેરું વગેરે. પછી ગંધ દેવા એટલે સુગંધી ધૂપ વગેરે કરવા. પછી મુદ્રા અને મંત્રન્યાસપૂર્વક જિનબિંબના હાથમાં કંકણું નિવેશવું. ત્યારબાદ બિંબની આગળ મંત્રવડે ધારણાવિધિ કરો. પછી અનેક પ્રકારનાં પકવાને મૂકવાં, ઉત્તમ મિશ્રણવાળી સુગંધી ગંધપુટિકા-ગંધની પડીઓ મૂકવી. ઉત્તમ વ્યંજને મૂકવાં અને વિશેષે કરીને જામફળ વગેરે ફળે મૂકવાં. પછી શ્રી જિનેન્દ્રની પ્રતિમા આગળ શાક, શેરડી, વરસેલા, ખાંડ અને ઉત્તમ ઔષધિઓ-ઘઉં વગેરે તથા સંપૂર્ણ રીતે તૈયાર થયેલો બલિ. મૂકો. પછી સુકુમારિકાયુક્ત એટલે તાજી માટી-જેને કેઈએ પણ ઉપગ નથી કર્યો એવી માટી યુક્ત વૃતગુડદીપ તથા ચારે દિશામાં ચાર જુવારા, જિનબિંબની આગળ મૂકવા અને પછી ભૂતને બલિ આપ. પછી શ્રી જિનનાથની આરતી અને મંગળદી ઉતારીને વંદન કરવું. પછી અધિવાસના દેવતાને કાઉસગ કરે અને તેમની સ્તુતિ કરવી. હવે પછી અત્યંત અપ્રમત્ત એવા ગુરુ શ્રી જિનનાં પાંચે અંગેમાં ત્રણ વાર, પાંચ વાર કે સાત વાર સ્થિરીકરણ મંત્રને સ્થાપિત કરે. પછી મદનફળ-મીંઢળ ચડાવે અને અધિવાસન મંત્રને ન્યાસ પણ કરે. શ્રી જિનબિંબનું ધ્યાન કરે, એટલે જાણે કે તે, સજીવ ન હોય એમ ફુટપણે ભાસે. આ રીતે અધિવાસિત થયેલા તે શ્રી જિનબિંબને "Aho Shrutgyanam Page #197 -------------------------------------------------------------------------- ________________ મુદ્રા અને મંત્રનું વિધાન. * કયારત્ન-મેષ : દશાવાળા અને ચંદનના છાંટણાવાળા વસ્ત્રવડે ઢાંકે અને પછી તેના ઉપર પુષ્પને વેરે. પછી જેમને પિયર પક્ષ અને સાસરાને પક્ષ જીવંત હોય એવી સૌભાગ્યવતી અને અલંકારોથી સુશોભિત ચાર સ્ત્રીઓ શ્રી જિનબિંબને સાત ધાન્યના પાણી વડે હુવડાવે. પછી હિરણ્યના દાનવડે તુષ્ટ થયેલી એ જ સ્ત્રીઓ પાસે સૂતરથી ભરેલી-ત્રાકના સૂતરવડે ચારગણું વાટીને બિંબનું માપ કરાવે. પછી દેવેનું વંદન કરે અને પ્રતિષ્ઠા દેવીને કાઉસગ્ન કરીને તેણીની સ્તુતિ કરે અને તેની જ આગળ ધૃતપાત્ર સ્થાપે. પછી સારા લગ્નમાં મધ અને સાકથી ભરેલી સોનાની વાટકીમાં બોળેલી કનકશલાકા–સેનાની સળીવડે બિંબમાં નયનેનું ઉમીલન કરે. પછી શ્રી જિનબિંબના અંગેની સંધિઓમાં પ્રતિષ્ઠા મંત્રવડે સારી રીતે અક્ષરના ન્યાસને કરતા સ્થિર મનવાળા આચાર્ય વાસક્ષેપ કરે. પછી શ્રી જિનબિંબના સ માટે સંઘ સાથે ગુરુએ પુષ્પ અને અક્ષતની અંજલિપૂર્વક મંગળશબ્દ વડે ઘેષણ કરવી. એ ઘેષણ આ પ્રમાણે છે. સિદ્ધિ, મેરુપર્વત અને કુલપર્વતે તથા જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય. એ પાંચ અસ્તિકા અને કાળ એ બધાંની જેમ અહીં શાશ્વત પ્રતિષ્ઠા છે તેમ આ બિંબની પણ આ સુપ્રતિષ્ઠા થાઓ. વળી બધા દ્વીપ, સમુદ્ર, ચંદ્ર, સૂર્ય, સ્વર્ગ અને બીજા વાસક્ષેત્રોની જેમ અહીં શાશ્વત પ્રતિષ્ઠા છે તેમ આ બિંબની પણ આ સુપ્રતિષ્ઠા થાઓ. આ પ્રસંગે શુભ ભાવ નિમિત્તે ચેખા ઉછાળવા. પછી બિંબની સવિશેષપણે પૂજા કરવી અને ચૈત્યને વંદના કરવી. પછી શી જિનબિંબનું મુખ ઉઘાડતાં વેંત જ પ્રાસુક ઘી, ગોળ, ગોરસ અને આદિકવિ શ્રી શ્રમણ સંઘની પૂજા કરવી. પછી સારે દિવસ જોઈને સૌભાગ્યમંત્રને વિન્યાસપૂર્વક, શ્રી જિનબિંબના હાથ ઉપરથી મીંઢળનું કંકણ અવશ્ય ઉપાડી લેવું. ઉપયુક્ત બનેલા ગુરુએ શ્રીજિનબિંબ સંબંધે નિજનિજ સ્થાને માં જે નવી મુદ્રાઓ કરવાની છે તે બધીનાં નામે આ છે. ૧ જિનમુદ્રા, ૨ કળશમુદ્રા, ૩ પરમેષ્ટી મુદ્રા, ૪ અંગમુદ્રા, ૫ અંજલિમુદ્રા, ૬ આસનમુદ્રા, છ ચકમુદ્રા, ૮ સુરભિમુદ્રા, ૯ પ્રવચનમુદ્રા, ૧૦ ગરુડમુદ્રા, ૧૧ સૌભાગ્યમુદ્રા અને ૧૨ કૃતાંજલિમુદ્રા. ચાર કુંભની સ્થાપના, સ્થિરીકરણ અને અધિવાસ મંત્રન્યાસ એ બધું શ્રી જિનમુદ્રામાં કરવું અને બીજા વિધાને આસનમુદ્રામાં કરવાં. કળશો દ્વારા હુવણનું કામ કળશમુદ્રામાં કરવું. આહાન મંત્રને પરમેષ્ઠી મુદ્રામાં કરવ, અંગમુદ્રામાં સમાલભન કરવું અને પુષ્પાપણુ વગેરે અંજલિમુદ્રામાં કરવું. આસનમુદ્રામાં પટ્ટની પૂજા કરવી. ચકમુદ્રામાં અંગસ્પર્શ કરે, સુરભિ મુદ્રામાં અમૃતમુક્તિ અને પ્રવચન મુદ્રામાં પ્રતિબધ કરે. ગરુડ મુદ્રામાં દુષ્ટ રક્ષાની વિધિ કરવી, સૌભાગ્યમુદ્રામાં મંત્ર સૌભાગ્યનું કામ કરવું અને કૃતાંજલિ મુદ્રામાં દેશના કરવી. એ રીતે તે તે બધાં કાર્યો તે તે મુદ્રામાં કરવાં. અહીં કે ચર્ચા ઉઠાવે છે કે ગુરુ તે ચાવજ જીવિત સામાયિકને ઉચચરેલા છે અને તેમાં જ સ્થિત રહેલાં છે તો પછી એમને આ બધો સાવધ સમારંભ કરે કેમ કરીને યોગ્ય "Aho Shrutgyanam Page #198 -------------------------------------------------------------------------- ________________ સાધુ કે પતિ પ્રતિષ્ઠા શામાટે કરાવી શકે? ૧૬૨ ગણાય? પૂર્વોક્ત પ્રતિષ્ઠાની પ્રવૃત્તિમાં તે જીવવધ થાય જ છે એથી સામાયિકને વરેલા ગુરુ પણ એવી પ્રવૃત્તિમાં પડશેતે પછી ગુરુઓના અહિંસાના ઉપદેશમાં શિષ્યોને અવિશ્વાસ થશે. આ ચર્ચાને ઉત્તર આપતાં ગુરુશ્રી જણાવે છે કે-હે મૂઢ! જે કે પૂર્વોક્ત પ્રવૃત્તિમાં કયાંક જીવવધ થાય છે અને તે પણ તે કાયવધને ગુરુનાં વચનને તથા આચરણને ટેકે છે તેથી એ જીવવધ દુષ્ટ ન લેખાય અર્થાત્ સામાયિકમાં રહેલા સાધુને પણ એ જીવવધ કરવાની છૂટ હોવાથી તે નિમિત્તે તેને દોષ ન લાગે. “શ્રી જિનબિંબની સ્થાપના ગુરુએ કરવી” એવું વિધિવચન છે અને તે સૂત્રેત છે માટે પ્રમાણરૂપ છે. પ્રતિષ્ઠા વિધિ કરનાર યતિ તે વચનને સવિષય-સફળ કરે છે એટલે એમાં એને દોષ ન હોય. એ વચન પ્રમાણે ગુરુ, પ્રતિષ્ઠાની વિધિને ન આચરે તે તે વચન નિષ્ફળ થાય માટે પ્રતિષ્ઠાની વિધિનો આચરતે યતિ એગ્ય જ કરે છે અર્થાત ગૌરવ વગેરે ગુણોવાળી એવી શ્રી જિનબિંબની સ્થાપના ગુરુ કરે તે ચગ્ય જ છે. વળી બીજું એ કે,-બને તેટલી યતના રાખીને સૂત્રોક્તવિધિપૂર્વક શ્રી જિનભવન ચણાવવામાં જેમ જીવવધ વગેરે દોષ લાગતા નથી તેમ શ્રી જિનબિંબની સ્થાપના પણ કરવામાં જીવવધ વગેરે દોષ લાગતા નથી. ગુરુ વિના એકલે ગૃહસ્થ શ્રી જિનભવન, શ્રી જિનબિંબ અને શ્રી જિનબિંબની પૂજા વગેરેનાં વિધાને કરી શકો નથી માટે તેમાં જીવવધને દોષ નથી અને ગુરુને એ દોષ લાગતું નથી એમ કહેલું છે. આ વિશે આથી વધારે કહેવાનું કામ નથી. શ્રી ક્ષેમકર મુનિ કહે છે કેપૂર્વોક્ત વિધિ પ્રમાણે શ્રી જિનબિંબની સ્થાપના કર્યા પછી પોતાના વિભવને છાજે એ રીતે એક્સો ને આઠ કળશેવડે શ્રી જિનબિંબને અભિષેક કરે. અને શ્રી જિનની પૂજા વગેરેની પ્રવૃત્તિમાં પ્રતિદિન પરમ પ્રયત્ન કરે. શ્રી ક્ષેમંકર મુનિ કહે છે કે-હે વીરભદ્ર ! અને અન્ય શ્રાવકે! પ્રતિષ્ઠા વિધિ આ રીતે સંક્ષેપમાં કહે છે. પછી સાવધાન ચિત્તવાળા અને હાથ જોડીને નમસ્કાર કરતા એવા વીરભદ્ર વગેરે શ્રાવક બેલ્યા કે હે ભગવન ! તમે પ્રતિષ્ઠાનો વિધિ બતાવીને અમારા ઉપર અનુગ્રહ કરેલ છે. આ રીતે તે શ્રાવકેએ ગુરુની વારંવાર પ્રશંસા કરી. પછી તેમને વંદન કર્યું અને ગુરુએ જણાવેલ વિધિની બધી હકીકત પદ્મનૃપતિને કહી સંભળાવી. વીરભદ્ર વગેરે શ્રાવકેનું વચન સાંભળી તે રાજાએ પણ વેગથી પોતાના માણસને કહીને નગરની શોભા કરાવી, કેદખાનામાંથી બધાય કેદીઓને છોડી દઈ બધાં કેદખાનાં સાફ કરાવી નાખ્યાં, બધાં તીર્થોનાં પાણી મંગાવ્યાં, પ્રતિષ્ઠામાં ઉપયોગી એવા ફલે, બધી ઘઉં વગેરે ઔષધીઓ અને કુંવારી માટી વગેરે સામગ્રી તૈયાર કરી અને આગળ વશમી ગાથામાં નિયત રીતે ઉપયોગમાં આવનાર વસ્તુવર્ગ જણાવેલ છે તે બધી ભેગી કરી સંઘરી લીધી, દૂર દૂર દેશ-દેશાંતરથી કુશળ સાધર્મિકેને બેલાવી લીધા, જે જે સાધુઓ વિહાર કરવાને "Aho Shrutgyanam Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ જિનભવન નિર્માણુની મહત્ત્વતા. • યારનાય : ઉદ્યત થયા હતા તેમને મહામહેનતે રાકી લીધા અને આ રીતે પ્રતિષ્ઠા મહેાત્સવને પ્રારંભ કરીને એ રાજાએ શ્રી ક્ષેમ કરસૂરિને આ પ્રમાણે કહ્યું કે− હે ભગવન્! તમે અમાસ ઉપર કૃપા કરીને આ જિનબિંબની પ્રતિષ્ઠા કરે, ’ પછી રાજાની વિનંતિને માન આપીને આચાયૅ પ્રતિષ્ઠાનું કાર્ય સ્વીકાર્યું. પ્રથમ તે એમણે આગળ પાછળ એકાશન અને વચ્ચે ઉપવાસ એ રીતે ચતુર્થાં ભક્તના તપ કર્યાં, પાતાના આત્મા સમાહિત કર્યાં, પ્રતિષ્ઠાસમયે ઉચિત લાગે તેવા વેષ કર્યાં, જેમને પહેલાં શિક્ષણ આપીને તૈયાર કરેલા છે એવા, દક્ષ, દ્રવ્યથી અને ભાવથી શુદ્ધિયુત, સમાલભન કરવામાં કુશળ, ઘરેણાં પહેરેલાં, જેમના માતૃપક્ષ અને પિતૃપક્ષ શુદ્ધ છે એવાં કેટલાક સ્નાત્રીયાઓને ભેગા કરી પેાતાની સાથે શખ્યા, પછી પૂર્ણાંત પ્રતિષ્ઠાવિધિ પ્રમાણે સુમિત્રનું અધિવાસન વગેરેના વિધિ કર્યાં. ખરાખર ઇંટ ઘડી આવતાં જ વગર વિલ એ બિંબ ઉપર સુગંધી વાસક્ષેપ કર્યાં અને એ રીતે શાસ્ત્રથી અવિરુદ્ધ ક્રમ પ્રમાણે શ્રી જિનબિંબની પ્રતિષ્ઠા કરી. એ વખતે રાજા પણ પેાતાની જાતને પુણ્યના પ્રકવાળી માનતે તે તે બધાં તત્કાલે,ચિત વિધાના કરવા લાગ્યા એટલે કે પ્રતિષ્ઠા વખતે કરવામાં આવતાં ચૈત્યવંદન, આરતી વગેરે વિધાના કરવા લાગ્યા તથા સંધને અને સાધર્મિકાને દાન આપ્યાં, સ્વજન વર્ગનાં અને પ્રધાના તથા પ્રજાજનાનાં પાતે જાતે ઘણાં ઘણાં સન્માન કર્યાં. હવે આ રીતે પ્રતિષ્ઠાના વિધિ પૂરા થતાં Àમકર ગુરુ રાજા વગેરેની સભા સમક્ષ ધર્મદેશના કરવા લાગ્યાઃ——— “ જેએ શ્રી જિનભવનનુ નિર્માણ કરે છે, શ્રી જિનબિંબનું સ્થાપન કરે છે, શ્રી જિનની પૂજા અને યાત્રા વગેરેની પ્રવૃત્તિમાં સવિશેષ ઉદ્યમવત છે તે ધન્ય છે અને તેવા ધન્ય પુરુષા ગેપદની પેઠે આ ભવસાગરને તરી જાય છે. શ્રી જિનભવનનું નિર્માણુ વગેરે પ્રવૃત્તિમાંનું સધર્મ નું નિમિત્ત એક એક પશુ મેળવી શકાય તે પશુ તે ઘણા ગૌરવની વાત છે અર્થાંત્ એક નિમિત્ત પણ ભારે હિતકર છે તેા પછી જે લાર્ક શ્રી જિનભવનના નિર્માણથી માંડીને તેની પ્રતિષ્ઠા સુધીના બધાં સુંદર નિમિત્તોને મેળવી શકે છે. તેમના લાભની તે શી વાત કરવી ? આ વિશે બહુ શું કહીએ ? પરંતુ શ્રી જિનની પ્રતિષ્ઠાના વિધિ કરવામાં આવે તેા એવુ કાઈ મંગળમય કાર્ય નથી જે સિદ્ધ ન થાય? અર્થાત્ માં મંગલમય કાર્યાં પાર પડે છે; જેમકે જેએ પ્રતિષ્ઠાને પ્રસગે શ્રી જિનબિંબને વિવિધ પ્રકારના પાણીના કળશાથી નવરાવે છે, તે જાણે પેાતાની જાતને ત્રણ લેના રાજ્યમાં અભિષેક ન કરતાં હાય. વળી, એ પ્રસંગે જેએ! શ્રી જિખમની આગળ વિવિધ પ્રકારનાં ફળ, પાકો અને શાકાના લિનૈવેદ્ય ધરે છે તે જાણે મેક્ષસુખના ખજાનાને જલદીથી ખાદતા ન હાય. વળી, જેમના તરપૂથી સ્નિગ્ધ અને લાંબા લાંખા "Aho Shrutgyanam" Page #200 -------------------------------------------------------------------------- ________________ * કથા રત્ન–ડેષ : જિનપ્રતિમાની પ્રતિષ્ઠાનું ફલ તાજા તાજા જવારાઓ મૂકવામાં આવેલા હોય તે જાણે કે તેમના તત્કાળ ઊગેલા સુખકલ્પવૃક્ષના અંકુરાઓનો જ ન હોય. જે ભવ્ય લોક શ્રી જિનબિંબ નિમિત્તે વેદીની રચના કરે છે તેઓ માનું છું કે તે દ્વારા મેક્ષવધૂનું પાણિગ્રહણ કરે છે કે શું? જે ભળે, ભરેલી–પવિત્ર સુતરથી ભરેલી–ત્રાકના તાંતણુઓથી શ્રી જિનબિંબનું માપ કરે છે તેઓ તંતુને બહાને જાણે કે પિતાની લક્ષમીને દ્રઢ રીતે બાંધી રાખતા ન હોય ? જેઓ જગતની આંખ જેવા એવા શ્રી જિનબિંબન બને નયનું ઉન્મેલન કરે છે તેઓ પોતાની બને આંખ, જાણ જગતને જેવાને સમર્થ બને એવી બનાવે છે. પ્રતિષ્ઠાને પ્રસંગે વાજાઓને અવાજ બધે સ્થળે નિર્ભર રીતે ફેલાય છે તે જાણે એમ કહે છે કે જેમ બકરી સપ્તપર્ણના વૃક્ષ પાસે પહોંચે છે તેમ બધા બુધ પુરુષોએ આવા પવિત્ર કામો કરવા માટે પહોંચી જવું જોઈએ. એ પ્રમાણે જગદ્ગુરુ એવા શ્રી જિનના બિંબ નિમિત્તે ભવ્ય લેકે જે જે કાંઈ મંગલ કરે છે તે તે બધું તદનુરૂપમણે તેમના સુખ માટે પરિણમે છે તેથી તમે બધા પૂણ્યવાળા છે, કારણ કે તમારી બધાની શ્રીનિંદ્રના સંબંધે આવી સારી વિશેષ પ્રયત્નવાળી પ્રવૃત્તિ થઈ છે. જે લોકેએ અંગૂઠા જેવડી નાની પણ શ્રી જિનની પ્રતિમા પ્રતિષ્ઠાપિત નથી કરી તે લેકે પિતાના આત્માની નિર્વાણ પ્રાપ્તિ માટે કેમ પ્રતિષ્ઠા કરી શકે ?” આવી રીતે ઘણા લાંબા વખત સુધી તે વીરભદ્ર વગેરે શ્રાવકેને તથા રાજને ઉત્સાહિત કરીને આચાર્યશ્રી ક્ષેમકરમુનિ બીજી તરફ વિહાર કરી ગયા. રાજા પણ પિતાનાં રાજ્યનાં અને ધર્મનાં કાર્યો તરફ ધ્યાન આપવા લાગ્યો. હવે વખત જતાં રાજા રાજ્યલક્ષમીની મેજે માણતો રહે છે, એવામાં તેને પૂર્વે કરેલું કે નિકાચિતકમે ઉદયમાં આવ્યું. એના પરિપાકરૂપે એના શરીરમાં ભયંકર દાહજવર પેદા થયો. એના પ્રતિકાર માટે અનેક મંત્રો તથા તંત્રોના ઉપચાર કરાવ્યાં. આખું રાજકુટુંબ અને બધા પ્રજાજન વ્યાકુળ થઈ ગયાં. રાજાના અંતઃપુરમાં તે રડારેડ મચી ગઈ. એક ક્ષણ કેઈના આંસું સૂકાતા નથી. એમ બધી રાણુઓ રડવા લાગી. અનેક ઉપાયો કર્યા છતાં રાજાને એ વ્યાધિ ન જ મટ એટલે એ ભયાનક વ્યાધિની અસહ્ય પીડા થતાં રાજા પિતાના આત્મભાનને ભૂ અર્થાત એનું સમ્યક્ત્વ ચાલ્યું ગયું અને રાજા આર્તધ્યાનને વશ પડ્યો. એ વખતે તેણે પિતાનું ભવાંતર આયુષ્ય બાંધ્યું અને આર્તધ્યાન દેષમાં વર્તતે રાજા મરણ પામ્ય અને સ્વયંભૂ રમણ નામના મહાસમુદ્રમાં ગર્ભજ મસ્યરૂપે તેણે જન્મ છે અથૉત્ રાજા મરીને માછલાની એનિમાં જન્મે. - આ રાજાએ પૂર્વોક્ત પ્રકારે શ્રી જિનબિંબની પ્રતિષ્ઠા કરી-કરાવીને વિશિષ્ટ પુણ્ય પિદા કરેલું, વળી, એ રાજાએ શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણેની સન્ક્રિયાઓ પણ નિરંતર રસપૂર્વક "Aho Shrutgyanam Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ પદ્મપતિને જાતિસ્મરણતાન અને અનશન. ? કયારત્ન–ડેષ : કરેલી. વળી, એ નાનપણથી જ અસાધારણ વિવેકના પ્રકર્ષથી ગૌરવવાળે હતે, ઘણા લોકેની સામે રાજાએ તીર્થની પ્રભાવના પણ દઢપણે કરી બતાવેલી, વળી, એ મહાત્મા, ઉપશમ, વિવેક, આસ્તિકય વગેરે અનેક ગુણોથી ભૂષિત હત અર્થાત્ એ પદ્મ નામનો રાજા આવા આવા અનેક ગુણવાળે અને વિશેષ ધાર્મિક હતે; છતાંય તે દુર્ગતિને પામે. હાય !!! હાય !!! જુઓ તે કર્મનું માહભ્ય કેવું છે? અથવા કર્મના પ્રભાવને લીધે શ્રી મલ્લિજિન સ્ત્રીને અવતાર પામ્યા અને ભગવાન મહાવીરને એક માતાને છેડીને બીજી માતાના ગર્ભમાં રહેવું પડ્યું. આ કમેને પ્રતિમલ્લ કોને કરી શકાય ? અર્થાત્ એ કર્મોની સામે કેને કરી શકાય ? એ પ્રમાણે તે (રાજા) માછલું થઈને સમુદ્રમાં આમતેમ હિંડ, એક વાર શ્રી જિનબિંબની સમાન આકારવાળા એવા એક મહાપાને-મેટા કમળને જુવે છે. શ્રી સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે–સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલાં અને કમળે બધા પ્રકારના આકારવાળા મળી આવે છે, તેઓ ફક્ત એક બલોયાના આકારના નથી હોતા. હવે શ્રી જિનબિંબ જેવા આકારવાળું કમળ જેઈને આ માછલાને ભારે સંતેષ-પ્રસન્નતા થયે અને “આવું રૂપ મેં ક્યાંક જોયું છે.” એ જાતની તેને ઊંડી વિચારણા જાગી. એ વિચારણામાં વધારે ને વધારે વધતાં તેને તેના પૂર્વભવનું સ્મરણ-જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું. હવે તે તેને પોતે જેની પ્રતિષ્ઠા કરાવી છે એવું શ્રી જગગુરુનું બિંબ સાક્ષાત્ હોય એમ દેખાવા લાગ્યું અને સંભારતાં સંભારતાં પેલા કરુણાઅમૃતના સમુદ્ર એવા ક્ષેમકરસૂરિ પણ નજરે તરવા લાગ્યા તથા તેના ઉપદેશ વચને ટાંકણાંથી કેરેલાં હોય એ રીતે તેના હદયમાં પ્રકટ રીતે જણાવા લાગ્યાં. જાતિસમરણશાન થવાથી તેના મનમાં સંવેગના તરંગ ઊઠવા લાગ્યા અને તે મત્સ્ય હેઈને પણ વિચારવા લાગ્યું કે–અહ! મારું કેવું કમનશીબ છે ! મારાં કેવાં લિષ્ટ કર્મો છે! અહો ભાવિભાવની પ્રબળતા કેટલી બધી છે કે તે ટાળી ટળી શકતી નથી. મને મારા રાજાના ભવમાં તથા પ્રકારની ઉત્તમ ધર્મની સામગ્રી સાંપડી હતી અને જાણે મારું નાવ સમુદ્રને કાંઠે પહોંચું પહોંચું એમ થઈ રહ્યું હતું, પરંતુ એવી દશામાં પણ મેં અંતસમયે સમ્યક્ત્વને ખઈ નાખ્યું, આત્મભાનને ગુમાવી દીધું અને પરિણામે આ દુર્દશાને પામે તો હવે શું કરું? કેને શરણે જાઉં? ક્યાં જાઉં? અથવા હવે શું કરું તે સારું થાય? એ પ્રમાણે વધારે સમય સુધી સંતાપ પામી, પશ્ચાત્તાપ કરી તેણે પોતાના મનના પરિણામોને વિશુદ્ધ કર્યા અને તે છેવટેશરના ચંદ્ર જેવા અને જગગુરુ એવા શ્રી ચંદ્રપ્રભ ભગવાનનું શરણ છે” એમ તેણે નિશ્ચય કર્યો અને પછી તેણે અનાગારી-જેમાં કોઈ પ્રકારની છૂટછાટ નથી એવું અનશન સ્વીકાર્યું. તે એ રીતે પરમ સમાધિમાં રહેતા અને કેવળ પંચપરમેષ્ટિ મંત્રને જ નિરંતર યાદ કરતે કરતે મરણ પામી સહસાર નામના સ્વર્ગમાં વધારેમાં વધારે આયુષ્યવાળે દેવ થયે. એ, "Aho Shrutgyanam Page #202 -------------------------------------------------------------------------- ________________ - ક્યારન–પ્રાણ : દેવ અનેલા પદ્મવ્રુતિને સૂરિએ આપેલ ઉપદેશ. ૧૬૬ * સ્વર્ગમાં પરિપૂર્ણ પણે બધી પર્યાપ્તિ પૂરી કરી આળસ મરડી દેવશય્યામાં બેઠા થયે અને તેણે તત્કાલ ઉચિત એવાં તથાપ્રકારનાં દેવકાર્યાં પૂરાં કરી તુરત જ કયા કર્મને લીધે હું આ દેવને અવતાર પામ્યા છું' એ જાણવા માટે પેાતાના અવધિજ્ઞાનના પ્રયાગ કર્યાં એટલે ( તેણે ) પાતાના મત્સ્યભવ અને રાજના ભત્ર સ્પષ્ટપણે જોઈ લીધે, તે બધું શ્વેતાં જ શીઘ્ર તેને પાતે પ્રતિષ્ઠા કરાવેલા શ્રીચંદ્રપ્રભજિનના અિખને જોવાની પ્રમળ ઉત્કંઠા થઈ આવી અને તે ચેાગ્ય આભૂષણા પહેરી, કેટલાક પ્રમુખ પ્રમુખ દેવાને સાથે લઈ વિમાનમાં બેસીને શ્રીચ દ્રપ્રભજિનના મંદિર ભણી જવાને ઊપડ્યો. ભક્તિના પરમપ્રક પૂર્વ ક તેણે જગગુરુ એવા શ્રીચદ્રપ્રભ ભગવાનને વદન કર્યું. પછી ત્યાંથી પાછા ફરતાં તેણે, તાજા જ વિહાર કરીને આવેલા અને ધમ કથા કહી સંભળાવતા એવા તે ક્ષેમ કર આચાય તે જોયા. એ ધ્રુવે, તે આચાર્યને પણ પરમપ્રેમના પ્રક પૂર્વક વંદન કર્યું". આચાર્યે તેને આશિષ આપી. તે દેવ ), પાસેની જમીન ઉપર બેઠી, આચાર્ય પશુ પાતાના જ્ઞાનના પ્રભાવથી તેને ઓળખી લીધે। અને તેને આદરપૂર્વક એલાવ્યા અને કહ્યું કે-‘ હે સુરવર ! તુ પુણ્યવાળે છે. જેમકે પેાતાના પ્રકાશથી વિશ્વને પ્રકાશિત કરતા મહિમાવાળા અને ચંદ્ર જેવા મનોહર એવા જિનમિ અને શ્રીજિનમ ંદિરમાં સ્થાપિત કરતા એવા તું પુણ્યવતામાં ઈશ સમાન કેમ ન હો ! અથવા મારી જેવા તારી પ્રશ'સા કેમ ન કરે? તે પ્રતિષ્ઠા જેવુ’ ઉત્તમેોત્તમ આચરણ-કાર્ય કર્યું. છતાં તારાં પૂર્વના દૃષ્કૃતાને લીધે તને અંતસમયે તારી સુમતિને રાકી રાખનારું એવું, કંટક વાગવા જેવુ કલુષતાવાળુ... જે મહાવિજ્ઞ આવી ગયું. તેથી તુ કોઈ પણ રીતે તારા મનમાં ખેદ્ન ન કરીશ, જેમણે અનેક સુકૃત્ય કર્યાં છે એવા પણ પ્રાણીએ કુકર્મોના વિપાકને પામતાં દુર્ગતિને ન પામે એવું અને ખરું ? અર્થાત્ એ રીતે તારે પણ મત્સ્યયેનિમાં જન્મ લેવા પડ્યો તેા પશુ હવે તુ તે કરેલી શ્રીજિનબિંબની સ્થાપનાના પૂણ્યપ્રભાવને લીધે બીજો મનુષ્યભવ પામી અનુ પમ એવું શિવસુખ જરૂર પામીશ. ” આ પ્રમાણે તે ફ્રેમ કર ગુરુની વાણી સાંભળી તે દેવ હુ પામ્યા અને તેણે ગુરુને પ્રણામ કર્યાં, પછી ચાલતાં ચાલતાં ઝગારા મારે એવા કુંડળવાળા એ દેવ, સ્વર્ગમાં ચાલ્યા ગયા અને ભળ્યે, પ્રીતિપૂર્વક જેમની હમેશાં સેવા કરે છે એવા આચાય પણ પેાતાના શિષ્યપરિવાર સાથે પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. એ પ્રમાણે શ્રી કથારત્ન કેશમાં શ્રી જિનભિમ-પ્રતિષ્ઠાના અધિકારે મનુ કથાનક સમાપ્ત. મહારાજ "Aho Shrutgyanam" Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનપૂજા અધિકારે પ્રભ’કરનું કથાનક, કથા તેરમી. કર્યાં જિનેન્દ્રની પ્રતિમાની સારી રીતે પ્રતિષ્ઠા કર્યાં પછી પણ તેની પૂજા વિના કર્મોની નિરાને લાભ મળતા નથી માટે શ્રી જિને દ્રની પૂજાની -- વિધિ કહીશ. પવિત્ર પહેરવેશવાળા ગૃહસ્થ, પુષ્પ વગેરેની સામગ્રી લઈ સારાં સારાં ભાવવાહી રતવને સાથે યોગ્ય સમયે વિધિપૂર્વક શ્રી જિને ́દ્ર ભગવાનની પૂજા રચે-કરે. ગ્ય સમય એટલે ત્રણ સધ્યાઆ પ્રાતઃકાળ, મધ્યાહ્ન કાળ અને સાય કાળ, અથવા ગ્ય સમય એટલે પેાતાની આજીવિકાને અનુરૂપ સમય એટલે આજીવિકાની પ્રવૃત્તિમાં બાધા ન કરે એવે કાળ, ગૃહસ્થની પવિત્રતા એટલે સ્નાન કરવું તે બાહ્ય પવિત્રતા અને શુભ આશય તે આંતર પવિત્રતા. શુભ આશય એટલે શ્રી જિને જે માગે સંચરી, શગદ્વેષના પાજય કરી, સમભાવ કેળવી કાઇને પણ લવમાત્ર પણ પીડાકર ન થયાન્થવાય તે રીતે હું (ગૃહસ્થ ) પણ શ્રી જિનની પૂજા કરતે કરતે એમને માગે સંચરી સર્વત્ર અભયપ્રદ અનુ, પવિત્ર પહેરવેશ એટલે દેશ, કાળ, ધર્માચરણ અને પેાતાની સ્થિતિની અપેક્ષાએ પ્રશસ્ત ગણાતા, આછકલાઇ વગરના અને ઉપહાસપાત્ર ન ગણાય એવે! પાષાક રંગે શ્વેતધોળા, ફાટેલે નહીં અને બીજા દષેધ વિનાના પાષાક-કપડાં વગેરે. બીજા દાષા વિનાના એટલે જે પાષાકની બનાવટમાં અપેક્ષાએ એછામાં એ આરંભ થયે! હાય, અને જેને મેળવવામાં અનીતિ ન થઈ હાય તથા જે ત્રસપ્રાણુના શરીર દ્વારા ન નીપજ્યું હાય એવા પાષાક. ફૂલ, અક્ષત, ધૂપ, દીપ, વાસક્ષેપ, અલિ-નિવેદ, જલપાત્ર-પાણીનુ પાત્ર કલશ-જલના કુંભ, સારાં ક્ળે, કેસર, કપૂર, ચંદન, કરિકાના લેપ, મણિ જેલે સેનાના મુગટ, એવાં જ કડાં, કોરે, તિલક વગેરે તથા ઉત્તમ આભૂષણેા અને મહામૂલાં વસ્રો-એ બધી વસ્તુએ ઉપરાંત સિદ્ધાર્થ સરસવ વગેરે ખીજી બીજી સુંદર વસ્તુએની પણ શ્રી જિનપૂજામાં ચેાજના કરવાની છે. પૂજા કરવા સિવાય બીજા કામમાં એ વસ્તુઓના ઉપયોગ કરવા એ ધન્ય ન ગણાય-સારું ન કહેવાય. પૂજાના વિધિ એટલે શ્રી જિનની પૂજા કરતી વખતે વવડે મુખ અને નાકને મજબૂત રીતે આંધી લેવા ઘટે. એમ ન કરે તે શ્રી જિનની ભારે આશાતના થઈ કહેવાય. વળી કહ્યું છે કે—જે લેાકેા રાજાની સેવામાં ખરાખર પ્રયત્નપૂર્વક વર્તે છે તે લેાકેા સેવાનું ફળ મેળવે છે અને ખીન બાકીના-ખરાખર સેવા નહીં કરનાર બિચારા કલેશ પામે છે. ગંભીર અથવાળાં ગંભીર પદ્માનાં મોટાં મોટાં ફ્રુડકાની ચેજના કરી તે દ્વારા શ્રી જિને દ્ર ભગવાનના ગુણાનું કીત ન કરે. ભગવાનના ગુણૢાનું સ્મરણ કરવું એ જ શ્રી જિન ભગવાનની પરમપૂજા છે, શ્રી જિનની "Aho Shrutgyanam" Page #204 -------------------------------------------------------------------------- ________________ : કથારને-કોષ : જિનપૂજાનું મહત્વ અને દૃષ્ટાંત. ૧૬૮ પૂજા, બધી ઈષ્ટ સિદ્ધિઓ મેળવવાનું દ્વાર છે. ગૃહસ્થ ધર્મને સાર પણ એ છે. જે લેકે પુણય વગરના છે તેઓ શ્રી જિનની પરમપૂજા કરી શકતા નથી. બધા લેકે સુખને વાંછે છે, એ સુખ, મેક્ષ મળતાં જ પ્રાપ્ત થાય છે. પરંતુ એ મેક્ષનું સાધન ધર્મ છે, ધર્મનું સાધન સમ્યકત્વ છે અને એ સમ્યકત્વ વળી શ્રી જિનની ચરણપૂજા વિના સંભવતું નથી. એમ સમજીને એટલે શ્રી જિનની ચરણપૂજા મોક્ષસુખનું પરમ સાધન છે એમ જાણું એ પરમ સાધનમાં સર્વ પ્રયત્નપૂર્વક ઉદ્યમવંત માનવ, સંસારને પાર પામે છે. આ માટે અહીં પ્રશંકરનું દૃષ્ટાંત કહેવાનું છે. વસંતપુર નામે નગર છે. એ નગરમાં નિરંતર મેટા મોટા ઉત્સવ પ્રવર્તી રહ્યા છે એથી એમ લાગે છે કે-જાણે એ નગરમાં નિત્ય ને નિત્ય સતયુગ જ ન અવતર્યો હોય. વળી એ નગરનું નામ સાંભળતાં જ પણ પ્રવાસી જન સંતોષ પામે છે એવું એ ઉદાર અને અતિથિ-અભ્યાગતો-ની આગતા-સ્વાગતામાં નિત્ય તત્પર છે. એ નગરમાં કેમ જાણે મોટા મોટા પર્વતે ન હોય એવાં વિશેષ પ્રકારનાં ઉત્તુંગ દેવમંદિરો છે, કેમ જાણે સ્વર્ગ નાં વિમાનની હાર લાગી ન હોય એવી મનહર મહાલયની પરંપરા આવી રહી છે, જે નગરમાં સ્ત્રીપુરુષે કેમ જાણે બૃહસ્પતિની જેડી ન હોય એવાં બુદ્ધિવાળ છે, એ નગરનાં સરોવરે કમળ, કલ્હાર અને કુમુદના પરાગથી સુવાસિત સ્વચ્છ પાણીથી છલે છલ ભરેલાં છે અને એ સરોવરો કેમ જાણે માનસરોવરને હસતાં ન હોય એવાં શોભી રહ્યાં છે. એ નગરનો રાજા નામે સુદર્શન છે. એ રાજાએ પિોતાના પ્રચંડ બહુદંડથી ઊભા કરેલા માંડવામાં રાજલક્ષમીને આને રાખેલી છે તેથી એ રાજલક્ષમીએ રાજના મુખ સામે પિતાના નેત્રકટાક્ષ ફેંકતાં રાજાનું મુખ ચકચકિત અભુત કાંતિવાળું દેખાય છે. એ એ “યથા નામા તથા ગુણાઃ” વાળા રાજા ઈંદ્ર જે શેભે છે, અર્થાત્ જેમ ઇંદ્ર પરભૂધરે-મેટા પર્વતના પક્ષોને હણી નાખેલા છે તેમ એ રાજાએ પર-શત્રુ, ભૂધરેભૂપતિઓના–રાજાઓના પક્ષેને હણ નાખેલા છે. તે રાજાને પ્રભાવતી નામે ભારજા છે કે જેના રૂપમાં સમસ્ત સ્ત્રીઓના રૂપની હદ આવી ગઈ છે, રાજાના અમાત્યનું નામ ભવદત્ત છે કે જેના બુદ્ધિકૌશલ પાસે બૃહસ્પતિ પણ હારી જાય. એ અમાત્ય ઉપર રાજાને વિશેષ પ્રસાદ-કૃપા છે, તથા સર્વ એવા શ્રી જિન ભગવાનના શાસનમાં દઢ અનુરાગ ધરાવે છે એ એ અમાત્ય પિતાને સોંપેલા રાજ્યકારને કરતા-વિચાર પિતાને સમય વીતાડે છે. કેઈ બીજે પ્રસંગે તે રાજા અને તેને અમાત્ય બને જણું બહાર ફરવા માટે નીકળવાને તૈયાર થયા તે વખતે ઘડાહારના ઉપરીએ, દેશાંતરથી આવેલા વેપારીઓ પાસેથી તાજા જ ખરીદાએલા એવા બે ઉત્તમ–જાતવંત ઘોડા તેમની પાસે હાજર કર્યા. "Aho Shrutgyanam Page #205 -------------------------------------------------------------------------- ________________ - - - - ૧૬૯ વિપરીત શિક્ષાવાળા જોડાઓએ રાજ તથા અમાત્યનું કરેલ અપહરણ. : કથાર––ષ : ગમ્મત કરવાને ખાતર તેમાંના એક છેડા ઉપર રાજા અસ્વાર થશે અને બીજા ઉપર અમાત્ય સ્વારી કરી. તેમણે બન્નેએ તે બન્ને ઘોડાઓને સારી રીતે ચલાવ્યા. ઘડાએ પવનવેગી હતા અને તે જેમ જેમ ચેકડું ખેંચે તેમ તેમ તે ઊલટા વધારે વેગમાં આવે એવી ઊંધી ટેવવાળા હતા તેથી “આ રાજા જાય; આ રાજા જાય” એમ કહેતાં લેક ફાટી આંખે જોતા રહ્યા, એટલામાં જ તે તે ઘડા ઘણે આગળ નીકળી ગયા અને આંખના પલકારા જેટલા સમયમાં તે તેમણે ઘણે લાંબો માર્ગ કાપી નાખ્યો, તેથી હવે રાજા અને અમાત્ય તે બને દેખાતા પણ બંધ પડ્યા. હવે રાજાના પરિવારે એમ ધાર્યું કે ઘડાઓએ તે રાજા અને અમાત્યનું અપહરણ કર્યું તેથી તેમની પાછળ જવું જોઈએ. આમ વિચારી હાથી, ઘોડા અને રથ વગેરે લઈ તે રાજપરિવાર, જે માગે એ ઘોડાએ ગયા તેની પાછળ વેગથી ઊપડ્યો. દુષ્ટ ટેવવાળા એ ઘેડાએ રાજાને અને અમાત્યને લઈને એક ભયંકર અટવીમાં પહોંચ્યા અને દુષ્ટ કર્મોની સાથે સરખાવી શકાય એવા તે ઘોડાઓએ તેમને પિતા ઉપરથી નીચે પાડી નાખ્યા અને ભારે થાકને લીધે થરથર ધ્રૂજતા બને ઘડાઓ તે જ વખતે યમના પણ થયા-મરણ પામ્યા. રાજા અને અમાત્ય પણ ઘણા થાકી ગયા અને ખૂબ તરસ્યા થયા. તે બને આસપાસ આવેલાં ઘટાદાર વૃક્ષેની છાયામાં વિસામે ખાવા બેઠાં, ત્યાં ઠંડા પવનની લહેરોનો સ્પર્શ થતાં તે બને છેક થાક ઉતયે, ઘડીક નિરાંત વળી અને પછી તેઓ બને આ પ્રમાણે વિચારવા લાગ્યા - ' કાર્યોની ગતિ વાંકી હોય છે, આપદાઓ ઓચિંતી આવી પડે છે અને આવેલી સંપદાઓ પણ હા ! જોતજોતામાં કેવી રીતે ઝટ વણસી જાય છે. જુઓ તે ખરા, રાજલક્ષ્મી પણ કુભારજા જેવી પાપણી છે અને મહાદુઃખે રીઝે એવી છે. જ્યારે ભાગ્ય વાંકું થાય છે ત્યારે અમૃત પશુ ઝેર થઈ જાય છે. ખરી વાત એ છે કે આ ઘડાઓ વગેરે રાજ્યોને પણ ઉપયાગ શ્રમ દૂર કરવા માટે જ છે પણ તે મજશેખનાં સાધન નથી. તે ઘડાઓ વગેરે સાધનેને ગમે તેમ ગમે તે રીતે ઉપયોગ કરવામાં આવે તો તે પણ આપણને ભારે આકુળવ્યાકુળ કરી નાખે છે. લાંબા પંથના થાકને લીધે તે બનેને ભારે ખેદ થયે છે અને તેમનાં મુખે કાળો પડી જઈ સંકેચાઈ ગયાં છે. એવી સ્થિતિમાં આ રીતે તે બને જણા પરસ્પર પિતે પિતાની ગોઠડી કરતા હતા તેટલામાં જ તેમણે દુંદુભિને નાદ સાંભળે. તથા સર્વ પ્રકારે આદર અને વિશેષ હરખને લીધે જેમનાં રૂંવાડા ઊભા થઈ ગયા છે એવાં દેવનાં ટેળેટેળાં જાણે વિજળી ન ઝબકતી હોય એ રીતે પ્રકાશ ફેલાવતાં આકાશમાં દેખાયા. કેટલાક દે ઊંચે ઊડે છે, કેટલાક નીચે આવે છે, કેટલાક ટેળે વળ્યા છે તથા કેટલાક ભીડને લીધે થંભી ગયા છે અને કેટલાક ચપળતા બતાવતા થાકતા નથી. કેટલાક સુગંધી પાણી વરસાવે છે, ફૂલે વરસાવે છે અને કેટલાક હર્ષમાં આવી જઈ કપડાં "Aho Shrutgyanam Page #206 -------------------------------------------------------------------------- ________________ : કયારત્ન-કોષ : કેવળજ્ઞાની મુનિની દેશના. ૧૦ ફરકાવે છે. વળી કેટલાક નાચે છે, ગાય છે, સ્તુતિ કરે છે. ખરી વાત તે એમ છે કે વિશેષ ભક્તિના આવેશમાં આવેલા તન્મય થયેલા લોકે શું શું નથી કરતા? એ રીતે રાજા અને અમાત્યે એક તરફ ઉપર વર્ણવેલાં એવાં દેવનાં ટેળાં જોયા, બીજી તરફ જમીન ઉપર, એક બીજાનું સ્વાભાવિક વેર વીસરી ગયેલાં એવાં સિંહો, હરણ, સસલાં, સૂવર, ઝરખ, રીંછ વગેરે જંગલી પશુઓનાં ટેળેટેળાં એ દુંદુભિના અવાજ તરફ જતાં જોયાં. વળી, સારી રીતે શાંતચિત્તવાળા અને વેલડીઓથી પિતાના વાળના મૂડાને ગુંથી બાંધી રાખનાર એવા જંગલી લેક-ભિલ-વિગેરેનાં ટોળાં પણ તે અવાજને અનુસારે ચાલ્યા આવતાં રાજાએ અને અમાત્યે નીહાળ્યાં. તે ટેળામાંનાં એક ઘરડા ભિલ્લને “આ બધું શું છે?” એમ અમાત્યે પૂછતાં તેણે કહ્યું કે “આ જગ્યાએ એક મુનિરાજને કેવળજ્ઞાન થયું છે. તે કેવળી ભગવાનનાં ચરણને પૂજવા માટે દેવોનાં ટોળાં, માણસનાં અને આ પશુઓનાં ટેળાં પણ પિોતપોતાનાં બધાં કામ છેડીને તૈયાર થઈને ચાલી નીકળ્યા છે.” આ વાત સાંભળીને રાજા અને અમાત્યને કુતુહળ થયું અને તે બને પણ એ માર્ગ ભણી ચાલવા લાગ્યા. દેવે રચેલા સુવર્ણકમલ ઉપર બેઠેલા અને સૂર્યની પેઠે પ્રકાશ ફેલાવતા એવા કેવળી મુનિરાજને તેમણે જોયા. તે મુનિના ચરણકમળમાં પ્રણામ કરીને બંને જણ જમીન ઉપર જ બેસી ગયા. ત્રણે ભુવનેની બધી હકીકતેને જાણનારા કેવળી મુનિરાજે તેમને સંભાળ્યા બોલાવ્યા અને પછી સર્વસાધારણ ધર્મદેશના દેવી શરુ કરી. - જેમકે-“હે ભવ્ય જન! તમે સંસારના સ્વરૂપને સારી રીતે વિચાર કરે તો તમને જણાશે કે સંસાર અત્યંત વિરસ અને દુર્જનની જે મુખમધુર જણાશે-દુર્જન જેમ મુખે મીઠું મીઠું બોલે છે અને અંતરમાં કાતી રાખે છે તેમ સંસાર ઉપર ઉપરથી તે મધુર જણાશે પણ પરિણામે ભયાવહ નીવડશે. વળી, સંસાર, ઇંદ્રજાળિયાના દ્રિજાળની પેઠે ઉપર ઉપરથી વિવિધતાવાળે આકર્ષક જણાશે પરંતુ અંદર તે પરમાર્થ વગરને એટલે પિલો નીકળશે, તથા સંસાર કાયરના પુરુષાર્થની પેઠે મુગ્ધ જનોને ઉપર ઉપરથી તે માહિત કરી નાખશે, પરંતુ પરિણામે ઉદ્વેગ જ પમાડશે. આવા એ સંસારમાં વ્યામોહ પામેલા માનવ પોષવિનાના જ પ્રયાસમાં પ્રવર્તે છે, ભવિષ્ય કાળને વિચાર કરતા નથી, પોતાના હિતાહિતની દરકાર રાખતા નથી, ગુરુના ઉપદેશ પ્રમાણે વર્તતા નથી, શાંતિવર્ધક શાસ્ત્રોને સાંભળવા ચાહતા નથી તેમ વિશિષ્ટ પ્રકારના સત્સંગને પણ અભિલષતા નથી. કેવળ કેમ જાણે ઉન્મત્ત ન થયા હોય વા બેભાન ન થયા હોય એ રીતે માનવ, તેફાની એવી ઈદ્રિને વશ પડ્યા છે અને શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનાં સુખમાં લુબ્ધ બન્યા છે, તથા એ રીતે લુબ્ધ થયેલ તેઓ અત્યંત મૂઢ થઈ હરણ, પતંગ, માછલું, સર્પ અને હાથીની પેઠે તત્ક્ષણ લેશ પણ વિલંબ વગર અસંખ્ય અને ભારે ઉગ્ર એવાં દુઃખોના ભાજન બને છે. પુદ્ગલભાવમાં રચીપચી રહેલાં તેઓ અનંત કાળ સુધી તે તે નિંદિત નિવાળા "Aho Shrutgyanam Page #207 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાની મુનિરાજે સમજાવેલ આઠ કર્મોનુ સ્વરૂપ અવતારામાં વારંવાર જન્મ પામે છે. અને મરણ પામે છે. પહાડના શિખર ઉપરથી અનાયાસે દડી પડેલ ખડબચડો પત્થર નદીમાં પડી અને પૂરના પ્રવાહના પાણીથી થતા ઘસારાને લીધે જેમ એક વખતે ગોળમટોળ અને લીસે બની જાય છે તેમ આ જીવ પણ પૂર્વાંત પ્રકારે સ'સારમાં આથડતાં આથડતાં એ પત્થરની પેઠે અમુક અવસ્થાએ એ પહોંચે છે અર્થાત્ ઉપર્યુક્ત નદીપાષાણુન્યાયે આ જીવ, યથાપ્રવૃત્તકરણદ્વારા એટલે સંસારમાં અથડાતાં અથડાતાં મેહનીયકમની ઓગાસિત્તેર કાડાકોડી સાગરોપમની સ્થિતિ ખપાવી નાખે છે, અને એ જ રીતે આગણત્રીશ કાડાકોડી સાગરે પમની જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મની સ્થિતિ ખપાવી નાખે છે, એ સાથે એગણીશ કાડાકોડી સાગરાપમની નામકની અને તેટલી જ ગોત્રકમની પણ સ્થિતિ છેદી નાખે છે એટલે આયુષ્યકમ સિવાય બાકી બીજા યૂકિત મેહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, અ ́તરાય, નામ અને ગોત્રકમની એક કાડાકેડી સાગરાપમ જેટલી સ્થિતિ જીવને ખપાવવાની બાકી રહે છે એટલે પૂર્વોક્ત રીતે સંસારને ધક્કે ચડેલા જીવ સાતે કની લાંબી લાંખી સ્થિતિને નદીપાષાણુન્યાયે અપાવતા ખપાવતા વજ્ર જેવી વધારેમાં વધારે કઠણ એવી રાગદ્વેષની અંથી સુધી પહેાંચે છે. કેટલાક જીવા એ ગ્રંથીને ભેદવાને મહાપ્રયાસ કરે છે, પરંતુ મેાટા પતની શિલાને ભાંગવા જતાં જેમ હાથીનાં પાતાનાં જ દાંત ભાંગી જાય છે તેમ ગ્રંથીને ભેદ કરવાને પ્રયાસ કરવા જનારા કેટલાક જીવા એવા હાય છે, જેઓ પોતે જ તૂટી પડે છે પાછા પડે છે અને વળી ક્રીને માહનીય વગેરે સાતે કર્મોન ઉત્કૃષ્ટ સ્થિતિને ઉપાજે છે, એટલે જે લાંખામાં લાંબી સ્થિતિને તે ખપાવી આવ્યા છે તે સ્થિતિ પાછી ફરી પેદા કરે છે. એ ગ્રંથિના ભેદ કરવાને પ્રયાસ કરવા જનારા એવા પણ કેટલાક જીવ હાય છે કે જે અપૂર્વકરણુદ્વારા ( જે ક્રિયા આ પહેલાં પૂર્વે કદી કરી શકાઈ નથી તે અપૂર્વકરણ-અપૂવીદાસ ) તે વજ્ર જેવી કઠણમાં કાણુ રાગદ્વેષની ગ્રંથિને ભેદવાને પ્રારંભ કરે છે. જ્યારે તે ઉગ્ર ગ્રંથિ પૂરેપૂરી ભેદાઈ જાય છે ત્યારે તેઓ અનિવૃત્તિકરણ નામનુ એક અપૂર્વ અદ્ભુત સામર્થ્ય-મળ મેળવે છે ( ગ્રંથિભેદ કર્યાં પછી હવે પાછા નિવવાનું પાછા હઠવાનુ નહિં જ પશુ આગળ આગળ વધવાનું સામર્થ્ય તે અનિવ્રુત્તિકરણ ). એ ખળવડે ગ્રંથિભેદ કરનારા જીવે ગ્રંથિના પૂરેપૂરા ભેદ થઈ રહેતાં કલ્પવૃક્ષની જેવુ આધ્યાત્મિક દૃષ્ટિએ સકલ મનાથપૂરક ઉપશમ સમ્યક્ત્વ મેળવે છે. ત્યાર પછી વળી એવા ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિવાળા કેટલાક જીવા પાતાના અંતરંગ પ્રબળ પુરુષાર્થ વડે ક્ષાયેયશમિક સમ્યક્ત્વને લાભ મેળવે છે અને એ રીતે એવા જીવેના ઉત્તરાત્તર વધતા જતા શુદ્ધ પરિણામને લીધે તેઓ માતા મરુદેવીની પેઠે તત્કાળ જ કૃતકૃત્ય થઈ જાય છે એટલે અજશમર દશાને પામે છે. વળી, બીજા એવા પણ છવા છે કે જે અનંતાનુબધી કષાયેાના નાશ નથી કરી શકયા તેથી તેમને તે કાયાનેા ઉદય થતાં તેમના અશુભ ભાવા ઝળકયા કરે ૧૭૧ "Aho Shrutgyanam" : કયારત્ન-કોષ - Page #208 -------------------------------------------------------------------------- ________________ * કયારના : કેવળી મુનિને ધર્મોપદેશ. ૧૭૨ છે અને તેથી જ તે છ દેવ, મનુષ્ય, નરક અને તિર્યંચ એવી ચાર ગતિવાળી આ સંસારઅટવીમાં-વધારેમાં વધારે દેશન-થોડું ઓછું અર્ધપગલપરિવર્ત જેટલું આથડ્યા કરે છે. (સંસારમાં લોકમાં જેટલાં પુદ્ગલપરમાણુઓ છે તે પરમાણુંઓમાંથી એક પણ અણુને ઉપગ બાકી ન રહે તે રીતે તે બધાને ઉપગ જીવ જેટલાં–વખતમાં કરી શકે તે વખતનું નામ પુદ્ગલ પરિવર્તે છે.) ત્યાર પછી સંસારમાં આથડતે જીવ નવી નવી સેંકડો નિઓમાં અવતાર ધારણ કરતે ભારે ભયાનક પાર વિનાનાં દુસહ દુઃખને કેમે કરીને ભગવતો ભેગવતો ભારે પાપને ક્ષપશમ થતાં તેને માનવને અવતાર લાભે છે. માનવને અવતાર પામ્યા પછી પણ હીન જાતિઓમાં, મલિન કુલેમાં અને અનાર્યભૂમિમાં જન્મેલે હોય તે જીવ, સદુધર્મની સંગતિ પામી શકતો નથી અને તેથી તેનાથી કશું સુકૃત્ય બની શકતું નથી એટલે એમ ને એમ ભારે ગરીબીમાં સપડાએલે, ભયાનક રોગથી ઘેરાએલે વા એવી બીજી કઈ આપત્તિથી ચગદાએ તે જીવ, પિતાને માનવ જન્મ વૃથા હારી જાય છેગુમાવે છે. કેઈ પ્રકારે જીવને કુશળનો યોગ થયે, આરોગ્ય મળ્યું, જ્યાં સુકૃત્ય કરી શકાય એવા ખામી વિનાનાં જાતિ, કુળ અને જન્મભૂમિ પણ મળ્યા છતાં જીવ ઘણું રૂઢ એવા પ્રમાદના સંસ્કારને લીધે આત્મશોધન તરફ વા જેનાથી માનવજન્મ સફલા કરી શકાય એવાં સત્કાર્યો તરફ સાવ બેદરકાર રહે છે. સુખસંબંધની વિવેકશકિત ગુમાવી બેસે છે અને ખરા સુખ વિષેને વિવેક બતાવનારા સંયમપરાયણ ગુરુજનોએ બતાવેલું પણ દેવ, ગુરુ અને ધર્મનું સાચું સ્વરૂપ જાણવાને વારંવાર ઊજમાળ જ તે નથી. કદાચ જીવ, ગુરુજને પાસેથી તત્ત્વોનું ખરું સ્વરૂપ જાણે તે પણ સંયમના બાધકે ગાઢ આવરણને લીધે એ જાણેલા તને અનુસાર તે, પિતાનું આચરણ સારી રીતે કરી શકતો નથી. તાત્પર્ય એ છે કે-જીવને તેનાં વધારેમાં વધારે શુભ પુણ્યનો ઉદય થયે હોય ત્યારે જ ધર્મની સામગ્રીને વેગ મળે છે. અને એ મેળવેલ યોગ જ પ્રેક્ષાવંત જનેને શિવશ્રીનું ફળ આપે છે, માટે ધર્મના પ્રશંસક ગુરુજને, ધર્મ સામગ્રીને વેગ સિવાય બીજા કોઈ પદાર્થ વખાણુતા નથી. એવો ધર્મસામગ્રીને સુંદર લેગ મળ્યા પછી બીજું કશું મેળવવાનું બાકી રહેતું નથી. જેમની બુદ્ધિ પરિપકવ છે એવા સુજ્ઞ લેકે તો ધર્મ સામગ્રી સિવાય બીજું કશું ય ચાહતા નથી, કારણ કે ધર્મની સામગ્રી મેળવ્યા વિના શિવસુખને લાભ મળી શકતો જ નથી, માટે આ વિશે અહીં બહુ કહેવાની જરૂર નથી. વાત એમ છે કે જે તમને સુગતિનું સુખ ગમતું હોય અને દુર્ગતિનું દુઃખ સહી શકાય એવું ન જણાતું હોય તે પ્રમાદને કેરે કરીને, મિથ્થાબુદ્ધિને ઉરછેદ કરી નાખીને શ્રી જિન ભગવાને પ્રરૂપેલા તત્ત્વવિચારને પામવા માટે અને તદનુસાર આચરણ આચરવા સારુ નિરંતર પ્રયત્ન કરે. પ્રયત્ન કરો એટલે ગુણવાળા બધા માનવે તરફ પ્રમેદભાવ કેળ એટલે દેશ, કાળ, વય, નાત, જાત, રંગ વગેરેને ભેદ કેરે મૂકીને "Aho Shrutgyanam Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ કેવળ મુનિની આત્મકથા. : કારત્ન-કોષ : બધા ગુણવંત પ્રત્યે આદર રાખે. જે માનવ વિનય વિનાને છે, શઠ છે તે તરફ ઠેષ ન કરતાં ઉપેક્ષાભાવ રાખો, ઉદાસીન રહે, મધ્યસ્થ રહો અને બાકી બધા પ્રાણિયે તરફ મિત્રભાવે વર્તે. દુઃખીયા પ્રાણિઓ તરફ દયાની નજરે જુએ, મિથ્યા વિવાદને ત્યાગ કરે. ઉન્માદ અને માયાને છાંડી જાઓ તથા જેમાં પ્રથમ-સમભાવ પ્રધાન છે એવી ધર્મપ્રવૃત્તિમાં વિશેષ ઉદ્યમ કરે. વળી તમે એમ સમજો કે આજે નવીન યવન ફાટફાટ કરતું આવ્યું છે તે, લક્ષમી, કુલની મૃણાલ જેવી સુંવાળી પથારી, ધન, આયુષ્ય, ભેગે અને સગાંવહાલાંને સંગ આ બધું ઝંઝાવાતને લીધે તેફાને ચડેલા દરિયાના મોજા જેવું ચંચળ છે અને સ્વપ્નની પેઠે એક જ ક્ષણમાં હતું ન હતું, દીઠું ન દીઠું, થઈ જવાનું છે. હે માન ! તમને ફરી ફરીને પણ કહું છું કે-આ ધર્મ સામગ્રી ભારે દુર્લભ છે તેથી આળસ વગેરે ને છાંડીને તે સામગ્રી મેળવવા અને મળી હોય તે તેને ઉપગ કરી જીવનની શુદ્ધિ કરવા તરફ ઊજમાળ થઈ જાઓ. તમે જાણે છે કે મૂર્ખ માણસ પણ ઉત્તમ રત્નનું નિધાન મેળવી તે તરફ જરા પણ આંખમીંચામણાં કરી શકતું નથી. ” એ કેવળી ભગવાને આપેલી આ ધર્મદેશનાને સાંભળીને ઘણુ માન અને બીજા પ્રાણિઓ પ્રતિબંધ પામ્યા અને અપૂર્વ બધિલાભને પામેલા તેઓ કેવળી ભગવાનને ચરણે સવિનય પ્રણામ કરીને પિતાપિતાને સ્થાનકે ગયા. હવે ત્રણે કાળના પદાર્થોને સ્પષ્ટીકરણ સાથે સમજાવનારા શ્રી જિન ભગવાનના પ્રવચનને વિશેષ પ્રકારે જાણવાની ઇચ્છા રાખતાં રાજા અને અમાત્ય એ બનેને જણાએ કેવળીને પ્રણામ કરીને પૂછ્યું. “હે ભગવાન ! કૃપા કરીને કહો કે તમને દીક્ષા લેવાનું શું કારણ મળેલું?” ભગવાન બોલ્યાઃ “ભાઈઓ! એની મોટી કથા છે. સાવધાન થઈને સાંભળે.” પંચાલ દેશના અલંકાર સમું કમલસંડે નામે એક નગર હતું. તેમાં સમપ્રભ નામે શેઠ અને સુભદ્રા નામે તેની શેઠાણી રહેતાં હતાં. તે બને દંપતી પરસ્પર ભારે સ્નેહથી વર્તતાં હતાં. હું તેમને એકને એક પુત્ર છું અને મારું નામ પાલક. બાળપણું છેડી કેમે કરીને હું જુવાન થયું અને ધન કમાવાના વહેવારમાં પડ્યો, અને વેપારમાં જે જોઈએ તે ફાયદો થયે નહીં તેથી હું વિચારવા લાગ્ય-જે વ્યવહારમાં પ્રયાસકલેશ ઘણે કરવો પડે છે અને તેના પરિણામે તદ્દન જુજ જેવી જ ધનની પ્રાપ્તિ થાય છે તે વહેવાર કરીને શું કરું? અહા ! હું ભારે કમનશીબ છું. હું જે જાતને વહેવાર કરું છું તેવો જ વહેવાર બીજાઓ પણ કરે છે પરંતુ તે બીજાઓ ભાગ્યવાનું હોવાથી ધાર્યા કરતાં વધારે ધનલાભ કરે છે ત્યારે બનશીબ એ હું ફાયદો તે દૂર રહ્યો, મારે ખાધાખર્ચ પણ મહાકટે મેળવી શકું છું એથી ખરેખર એમ જણાય છે કે આ સ્થિતિ મારા દુર્ભાગ્યનું ફળ છે. એ દુર્ભાગ્યને ફેડ્યા સિવાય હું ઘણા સમય સુધી ગમે તેટલે પુરુષાર્થ "Aho Shrutgyanam Page #210 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - * કથા ––ષ : ગંધર યોગીને મેળાપ અને મૃતકસાધક મંત્ર. કરું તે પણ મારું વાંછિત ધન મેળવી શકું તેમ નથી, માટે હવે તે એ દુર્ભાગ્યને દર કરવા સારુ પ્રબળ પ્રયત્ન કરે જરૂરી છે. આમ વિચાર કરીને તે, પિતાની પેઢી દરપેઢીથી ચાલ્યા આવતા અને વા માર્ગમાં નિપુણ એવા જેગધર ગુરુ પાસે ગયા. તેમને પગે પડીને સામે જમીન ઉપર બેઠે. ગુરુએ તેમને પૂછ્યું–હે બા ! કેમ તારા મુખની કાંતિ ઊડી ગઈ છે અને એટલે બે સુધી તારે મારી પાસે શા માટે આવવું પડયું ? પાલક –હે ભગવાન ! મારી કાંતિ ઊડી જવાનું દારિદ્ર-ગરીબાઈ સિવાય બીજું કશું કારણ નથી. બીજા પણ અનેક દેનું કારણ એ ગરીબાઈ છે, જેમકે – જે માનવ અર્થ-ધન વગરને છે તેની બુદ્ધિ ગળી જાય છે-નાશ પામે છે, તેને જશ અપજશ થાય છે. સ્વજને પણ તેવા રાંક માણસને આદર કરતા નથી. રાંકના શરીરમાં આળસ વર્યા કરે છે અને મનમાં ઉદ્વેગ જ રહ્યા કરે છે. ઉત્સાહ બધે ઓસરી જાય છે. અને આખા શરીરે બળતરા જ વળ્યા કરે છે, અથવા જે માણસ, ધન વગરને છે તેને શું શું દુખ નથી થતું? બધું જ દુઃખ થયા કરે છે. આ સાંભળીને ગંધર ગુરુ બે બચ્ચા ! એ વાત તે તારી સાચી છે. પાલક બેલ્યોઃ હે ભગવાન! એ પરિસ્થિતિને દૂર કરવાના ઉપાયને મેળવવા માટે જ હું તમારા ચરણની છાયાને આશરે આવ્યો છું. ગુરુ ગંધર બેલ્યોઃ જે ઉપાય તું શોધવા આવ્યું છે તે ઉપાય ગુરુની કૃપાથી મારા જાણવામાં તે છે, પરંતુ જેનામાં મહાશક્તિ-મોટું પરાક્રમ હોય તે જ માનવ એ ઉપાયને મેળવી શકે તેમ છે. પાલક બે -તમે મારા ઉપર તેવા પ્રકારનો પ્રસાદ કરે જેથી હું તમારી સેવા માટે બરાબર સમર્થ અને મહાપરાક્રમી બની જાઉં. ગંધર બેલ્ય: હે પુત્ર! અમારા ગુરુઓએ અમને મૃતકસાધક મંત્ર-જે મંત્રને સાધવા માટે મુડદાની સાધનરૂપે જરૂર પડે તે મંત્ર-આપેલ છે. તારું મનોબળ બરાબર ચોક્કસ હોય-મન ચલાયમાન વા ભયભીત થાય તેવું ન હોય તે જ તું આવતી કાળી ચૌદશને દિવસે બરાબર તૈયાર થઈને મારી પાસે આવજે. પાલક બોલ્ય: હે ભગવાન! એમ કરીશ અર્થાત્ તમે કહ્યા પ્રમાણે મનને દઢ કરીને બરાબર તૈયાર થઈને આપની પાસે બરાબર કાળી ચૌદશને દિવસે આવીશ. પછી તે ઘડીએ ઘડીએ વારંવાર દિવસ ગણતાં ગણતાં માંડ માંડ કાળી ચૌદશ આવી, અને સાથે સેંકડો મનોરથ લેતી આવી. હું ગુરુ પાસે પહોંચ્યા અને તેમને પૂછ્યું: કહો, હવે શું કરવાનું છે? ગુરુએ બધું બરાબર સમજાવીને કહ્યું. પછી હું ગુરુએ જણાવેલા ઉપકરણ અને. વિધિવિધાનની સામગ્રી સહિત ગુરુની સાથે મસાણમાં પહોંચ્યો. ત્યાં ગુરુએ એક મંડળ-કુંડાળું આલેખ્યું–દેવું. પહેલાં દીઠેલું, શરીર બગડ્યા વગરનું અને મોટા ઝાડની ડાળ ઉપર લટકતું એક મુડડું લઈ આવ્યું. મુડદાને નવરાવ્યું અને તેના ઉપર ચંદનનું વિલેપન કર્યું. પછી તેને હાથમાં ધારદાર તરવાર પકડાવીને, પેલા કુંડલામાં સુવરાવ્યું. ગુરુને મને આદેશ કર્યો-હે બચ્ચા ! આ મુડદાનાં તળીયાં તલાસવા માંડ-ઘસવા "Aho Shrutgyanam Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ મૃતકે કહેલ સેમની કથા. : કારત્ન-દેાષ : લાગ. હું પણ ગુરુએ કહ્યું તે પ્રમાણે કરવા લાગ્યું. ગુરુજી પણ પદ્માસન લગાડીને, નયનેને નાસાગ્ર તરફ નિશ્ચળ રાખીને શરીરની રક્ષામાં સાવધાન બની મંત્ર ભણવા લાગ્યા. હવે તેઓ (ગુરુજી) મહાપ્રયત્ન કરીને મંત્રાક્ષને ઉચ્ચારતા કેટલેક સમય ધ્યાનમાં બેઠા રહ્યા તેવામાં જાણે કે જરાથી ખળભળી ગયેલું કેઈ શરીર ન હોય તેમ તે મુડદું કંપવા લાગ્યું અને ઊઠીને અટ્ટહાસપૂર્વક ખડખડ હસવા લાગ્યું. એ જોઈને હું અને મારા ગુરુ ગંધર બને વિરમય પામ્યા. હવે ધ્યાનની પ્રવૃત્તિને રોકીને–ધ્યાન તજી દઈને ગુરુ જેગંધરે તે મુડદાને પૂછયું હં હ! તું આ રીતે મોટેથી કેમ હસવા લાગ્યું ! જેમનું કાર્ય સિદ્ધ થયું નથી તેમને માટે “હસવું” એ એક જાતનો પરિભવ જ છે, માટે બીજું જાવા દ્યો પણ આપ દેવરૂપ એવા આ હસવાનું જ કારણ જણાવે. આમ કહ્યા પછી તે મુડદું બોલવા લાગ્યું. મંત્રોની સાધનાઓથી કે તંત્રની વિધિઓથી વળી અકમી–પુણ્ય વગરના લોકોને ધન મળે ખરૂં ? જે એ રીતે પુણ્યના કારણ વિના પણ ધન મળતું હોય તે કુંભાર માટીના પીંડા વગર જ ઘડે પણ બનાવી શકે. ખરી વાત એમ છે કે-જ્યાં ઉપાદાન કારણ સમૂળગું જ નથી ત્યાં ભલે વિચારપૂર્વક નિમિત્તે કારણે અને સહકારી કારને અકર્ષ કરાએલે હોય તે પણ એ પ્રકર્ષ, થોડું પણ કાર્ય સાધી શક્તિ નથી. બધાં સુખસાધક કાર્યોને બરાબર સિદ્ધ કરવા માટે સૌથી પ્રથમ ઉપાદાન કારણ તરીકે પુન્યને જ મેળવવું જોઈએ. પુણ્યરૂપ ઉપાદન કારણની પૂરેપૂરી જોગવાઈ હોય તે જ ત્યાં મંત્ર, તંત્ર વગેરે બીજાં સાધન નિમિત્ત અને સહકારીરૂપે ઉપયોગી થઈ શકે છે, પરંતુ જ્યાં પુણ્ય-ઉપાદાન કારણનું જ ઠેકાણું નથી ત્યાં આ મંત્ર-તંત્ર વગેરે નિષ્ફળ જાય છે. અરે ! તમે કેમ આમ મૂઢ થઈ ગયા છો? શું આ બાબત સેમ નામના અકમ માણસનું ઉદાહરણ પણ જાણતા નથી? પુણ્ય વગરને કઈ લાભ મળે તો પણ તે અલાભ બરાબર છે અર્થાત્ પુણ્ય વગર મેળવેલે લાભ પણ કદી ટકી શકતું નથી, કદાચ ટકે તે સુખને બદલે ભારે પીડા નીપજાવે છે. હવે જે ગધર ગુરુ બે હે દેવ ! કૃપા કરીને એ અકમી તેમની વાત કહે. મને આશ્ચર્ય થાય છે કે પુણ્ય વિના મેળવેલે લાભ પણ અલાભ બરાબર કેમ થઈ શકતું હશે. હવે પેલું મુડદું બેલ્યું – પિતાની ઊંચાઈને લીધે આખા ગગનતલના વચલા ભાગને ભરી દેનાર અને માટી મટી સલકી વેલનાં પાંદડાં ખાઈ ખાઈને છક્કી ગયેલાં હાથીઓનાં ટેળાં જ્યાં ફર્યા કરે છે એ વિધ્ય નામે મેટે પહાડ છે. તે પહાડની તળેટીમાં અરિષ્ટપુરી નામે નગરી છે. એ નગરીમાં અનેક કેટીદવજે રહે છે. તેમનાં વૈભવવિલાસ જોઈને લાકે ઘડીભર તો એ નગરીને જોઈને સ્વર્ગ–પુરીને પણ ભૂલી ગયા છે. એવી એ નગરીમાં જન્મથી જ ગરીબાઈના સંકટથી પીડાતો અને રોજ ને રાજ નગરીમાં ભમી ભમીને જ જીવનનિર્વાહ "Aho Shrutgyanam Page #212 -------------------------------------------------------------------------- ________________ મિત્ર શંકરે સેમ બ્રાહ્મણુને આપેલી શિખામણુ. ૧૭૬ માટે લેટની ચપટી માગતા એવે સામ નામે બ્રાહ્મણું છે. એક તે એ માંગી માંગીને માંડ માંડ પૂરું કરે છે ત્યાં તેને ઘરે વરસે વરસે એક એક છેકરી જન્મવાને લીધે તેના ઉપરને કુટુંબને ભાર વધ્યે જાય છે અને એ રીતે એ દુખીચે રાંક બ્રાહ્મણુ પાતાના વખત ચલાવ્યે જાય છે, : કચારન—ાષ : ખીજે કેઈ વખતે એ બ્રાહ્મણ પેાતાની સ્થિતિને વિચાર કરતાં અને નગરીના ખીજા માણસાના મનગમતાં ભાગવિલાસે જોતાં ભારે ખેદ પામી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યુંઃ · હું જન્મથી જ ગરીબાઈના ચક્રમાં પિસાઈ પિસાઈને કંટાળી ગયેા હું, તે હવે શું હું આગમાં પડીને ખળી મરું? વા પર્વતના શિખર ઉપરથી કૂદકા મારી મારા પ્રાણ કાઢી નાખું ? વા ઝાડની ડાળે ટિંગાઈ આકાશમાં અદ્ધર લટકી રહી જીવ છેડી દઉં ? ' આ પ્રમાણે વિચાર કરતા તે બ્રાહ્મણ શૂન્ય ચિત્તે, ફાટી આંખે બેઠે છે એટલામાં ત્યાં તેના મિત્ર શંકર આવ્યે અને તેણે એ સોમ બ્રાહ્મણને ખેલાવ્યોઃ ભો ! ભો ! તું આમ કેમ ચિંતાતુર ઉદાસ દેખાય છે ? જે હોય તે ખરી વાત કહેજે, સોમ વિપ્ર ોલ્યોઃ ભદ્ર! કહેવાથી શું વળે ? મારી ચિંતાનો કોઇ ઉપાય જ નથી કળાતો, કદાચ મારો મુશીબતની વાત કરું તે, ઉલટું તમારી જેવાને પણ સ`તાપ થાય માટે એ વાતને જવા દે. શંકર આલ્યાઃ હું મિત્ર ! તું કશી એવી આ શંકા ન રાખ. જેમનાં હૈયાં ચિંતાના પ્રસરેલા ભયંકર દાવાનળથી સંતાપ પામેલાં છે તેએ પાતાની એ ચિંતા સુખી મિત્ર પાસે ઊઘાડી કરી ઘડીભર માટે જરૂર શીતળતા અનુભવે છે—હળવા થાય છે. ફાઇ નાના બાળકને પશુ આપણે કાઈ હકીક્ત કહીએ તે તેમાં પણ વિશેષ પ્રકારની બુદ્ધિનું સ્ફુરણ થાય છે માટે માશુસે પોતાના સંકટને કેવળ હૈયામાં જન સૌઘરી રાખવું કિંતુ પેાતાના હિતૈષી પાસે પ્રકટ પણ કરવું જોઇએ. હવે સામ એલ્યે: જો તારે સાંભળવાના આગ્રહ છે તે તે સાંભળ-હમણાં હું વિચારતા હતા કે આ ગરીબાઇના ચક્રમાં ભીંસાઇ ગયેલી મારી જાતને શુ... આગમાં પતંગની પેઠે ઝ ંપલાવી ખાખ કરી દઉં કે બીજી રીતે આપઘાત કરીને મરી જાઉં ? અને એમ કરીને હવે તે આ ગરીબાઈથી છૂટી જઈ નિરાંત મળે એવુ કરું મારી ચિતાની આ ખરી હકીકત તને કહી. શંકર બેલ્યાઃ તારી આ ચિંતાની જાળ તદ્ન અયેાગ્ય છે. ગરીખાઇ ટાળવા માટે ધન સાંપડે એમ કરવુ જોઇએ, અને ધન મેળવવા માટે વિશ્વાસુ અને ડાહ્યા માણસોએ ઘણા ઉપાયે બતાવેલા છે તે તે ઉપાયાને તુ અજમાવી જો, જેથી વગરવિકલ્પે તારી ધારણા સફળ થાય. સામ બેલ્યુાઃ એ શી રીતે ? શકર બેલ્યુાઃ-વિ ધ્યાચળ પર્વતથી પૂર્વ દિશામાં વડના ઝાડની બખોલમાં રહેનારી વડવાસની નામની એક ભગવતી દેવી છે. તેની પાસે જઈ તપ કરવાથી વા ખીજે ખીજે પ્રકારે તેની વિનયપૂર્વક સેવા "Aho Shrutgyanam" Page #213 -------------------------------------------------------------------------- ________________ સામ બ્રાહાને દેવી પાસેથી મુશ્કેલીથી પ્રાપ્ત થયેલ ન. : કથાન–કેષ : કરવાથી તે તુષ્ટમાન થઈ કામદુધા ગાયની પેઠે આપણાં બધાં મનોવાંછિત પૂરા કરે છે એવી તેની સુપ્રસિદ્ધિ બધે ઠેકાણે કહેવાય છે, માટે તું ત્યાં જઈ તે દેવીની ઉપાસના કર. સેમે, શંકરે કહેલી એ વાત સ્વીકારી અને ભાતું પતું કરી, જેઈતાં બધાં તત્કાળ ઉચિત સાધને લઈ તે દેવીના સ્થળ તરફ રવાના થયે. વગર વિલંબે ચાલતા ચાલતે તે, એ ભગવતીના મંદિર સુધી પહોંચી ગયે. મંદિરમાં જઈ ભગવતીની પૂજા તથા પયું પાસના પણ કરી. દિવસ આથમતાં વિશેષ પ્રકારે પૂજા કરી તેણે ભગવતીને વિનંતિ કરી કેહે દેવિ ! આજ પછી જ્યારે તું મારા ઉપર પ્રસન્ન થઈશ ત્યારે જ હું ભેજન લઈશ.” એમ કહીને તેણે તે મંદિરમાં વિશ લાંઘણે ખેંચી કાઢી. દેવીને લાગ્યું કે હવે તેની પિતાની અપકીર્તિ થશે તેથી દેવીએ એ મને બોલાવ્યા અને કહ્યું કે-“હે ભદ્ર! તું જે કરતું આવ્યું છે તે જ કામ કર. તું પુણ્ય વગરને અકમી છે માટે તેને જે ચપટી ચપટી લેટ મળે છે તે જ મળ્યા કરશે તેથી વધારે કશું મળવાનું તારા ભાગ્યમાં છે નહીં અને તેથી ખુદ ઈંદ્ર પિતે પણ તને કશું વધારે આપી શકે તેમ નથી.” પછી બન્ને હાથ જોડીને સેમ બેલેઃ “હે દેવિ ! હું અકમ છું તેથી તે તારા ચરણની ઉપાસના માટે આવ્યો છું. જે હું ભાગ્યશાળી હોત તો મારાં ભાગ્યથી જ મને ધનવૈભવ વગેરે મારું વાંછિત મળી જાત અને તારી ઉપાસનાની જરૂર ન રહેત. જે રાજા વગેરે લોકે સુકમ છે તેઓ કાંઈ તારી આરાધનાને લીધે આ અપૂર્વ વૈભવ વિલાસ-સમૃદ્ધિ માણતા નથી.” આ સાંભળી પેલી દેવો બેલીઃ “જાતને બ્રાહ્મણ છે તેથી જ તું આટલું બધું બબડી જાણે છે.” એમ બેલીને એ દેવી અલેપ થઈ ગઈ. તે સેમ બ્રાહ્મણ તો એમ ને એમ લાંઘણ ખેંચતે રહ્યો અને એમ કરતાં કરતાં બત્રીશમી લાંઘણ સુધી પહોંચે ત્યાં તેની વાચા બંધ થઈ ગઈ, નજર ઝાંખી પડવા લાગી, શરીરનું હલનચલન વગેરે પણ બંધ થવા લાગ્યું અને ઊભા શ્વાસ ઊપડ્યો. બ્રાહ્મણની આ પરિસ્થિતિ જોઈ પિલી દેવીને લાગ્યું કે હવે તે બ્રહ્મહત્યા લાગશે, આથી ગભરાયેલી તે દેવી મહામૂલાં પાંચ રને લઈને તે બ્રાહ્મણની સન્મુખ આવી કહેવા લાગી. “હે બ્રાહ્મણ ! આ તારો બળાત્કાર છે. એથી પણ જે કાંઈક થવાનું હોય તે થાય. એક એક કરોડ નૈયાની કીંમતવાળા એવાં આ પાંચ રને તું લે અને મારે છેડે મૂક બ્રાહ્મણને રત્ન સોંપીને એ ભગવતી દેવી જેવી આવી હતી તેવી ચાલી ગઈ. સેમ બ્રાહ્મણે એ રસ્તે લીધાં અને તેથી જાણે દિવ્ય ઔષધ મળ્યું હોય તે રીતે વિશેષ પ્રકારે નવા શરીરને પામેલે તે, ધીરે ધીરે ઊઠી પિતાની પાસેનું ભાતું ખાવા લાગે. શરીરમાં શક્તિ આવતાં તે, દેવી ભગવતીને નમીને પિતાના નગર ભણી જવાને ઉપડ્યો. જતાં જતાં વચ્ચે તેને ચેરે આંબી મળ્યા, અને એ બ્રાહ્મણુને લાકડી, મુકકા વગેરેવડે ખૂબ માર મારીને અને "Aho Shrutgyanam Page #214 -------------------------------------------------------------------------- ________________ કથારને-કોષ : મુડદાની વાતથી જોગંધરને આવેલ સમજણ. ૧૭૮ છાતી ઉપર ચઢી બેસીને એ ચેરેએ એ રને ખુંચવી લીધાં, અને બ્રાહ્મણ રાડ પાડતે રહ્યો. ચારે તે પિતાને ધારેલા સ્થાને પહોંચી ગયા. પ્રચંડ ક્રોધે ભરાયેલા આ બ્રાહ્મણે પણ ચેની ભૂલથી પડી રહેલી એક છરીને લઈ પાછા ફરીને પાછે પગલે તે વડવાસિની દેવીની આગળ જઈ પહોંચે. લાલ આંખોને લીધે ભયાનક મુખ કરીને તે, ભગવતીને કહેવા લાગ્યું. હે કટપૂતને હે પાપે ! હે મડાના હાડકાં ઉપર રહેનારી! હે અદીઠ! આંખેવડે જેવા લાયક નહીં એવી ! હે વિશ્વાસી ભક્તોને ઘાત કરનારી ! હે ડાકણ! હવે તું કયાં જવાની છે? હવે તે હું તારા ગળામાં, વધ્યને જેમ રાતાં કણેરની માળા પહેરાવે છે તેમ, મારાં આંતરડાંની જ માળા હમણાં પહેરાવું છું. હવે એમાં વિકલ્પ રહ્યો નથી. મને રને આપતાં જ ભવાં ચડાવી ભયાનક મેરે કરીને કહ્યું હતું કે તને બળાત્કારે મેળવેલાં આ રત્નથી લાંબા વખત સુધી સ્થિર રહે એ લાભ મળવાનું નથી. એમ કહેતેક બ્રાહ્મણ જમની જીભ જેવી ભયંકર છરીને હાથમાં લઈ સર્વથા એકચિત્ત બની પિતાનું પેટ ચીરે તે પહેલાં જ એ ભગવતી બ્રાહ્મણને પાકે નિશ્ચય જાણ જઈ દયા લાવી, છરીવાળા બ્રાહ્મણના હાથને અટકાવી ફરી વાર પાછાં અમૂલખ એવાં દશ રત્નો એ ભટ્ટને આપીને અલેપ થઈ ગઈ બ્રાહ્મણ તે ખુશ થતે પિતાના નગરને માર્ગે પડ્યો. માર્ગે ચાલતાં વચ્ચે કઈ પહાડી નદી આવી. તેમાં વળી વધારે પૂર આવેલું. પેલે બ્રાહ્મણ એ નદીને પાર કરવા સારુ તેમાં ઉતર્યો તે ખરે; પરંતુ પૂરના ધસતા પ્રવાહથી તે પડી ગયું અને તણુ, અને તેથી બનવા કાળે–ગાનુયોગે તેની પાસેથી પિલાં રતનની ચીંદડી નદીમાં પડી ગઈ. તેને લાગ્યું કે આ બધું પેલી ભગવતી દેવી જ કરે છે તેથી તેને પેલી વટવાસિની દેવી ઉપર વિશેષ પ્રચંડ ક્રોધ આવ્યો અને એમ થયું કે “હવે તે એ દેવીની જ સામે શીધ્ર ચિતા ખડકીને તેમાં બળી મરું.” એ પાકે નિશ્ચય કરી તે સેમ બ્રાહ્મણ પાછો વળી પાછે પગલે એ દેવીના નિવાસ તરફ મુઠીઓ વાળીને દોડ્યો. પિલી દેવી પણ તેને સંકલ્પ-નિશ્ચય જાણી ગઈ તે પિતાના વાસસ્થાન વડને તજી દઈ બીજા વડ ઉપર જઈને વસી. બ્રાહ્મણ તે અસલ વડ પાસે ગયા અને ત્યાં પહોંચી તેણે દેવી ભગવતીને ન દીઠી. છેવટે પરમાર્થખરી વાતને જાણી તે શરમાઈ ગયો અને આ બનાવ ઉપરથી “તે પિતે અકર્મ છે.”એ બધ તેણે હવે લીધો અને પછી જ્યાંથી જે રીતે તે આવ્યું હતું તે રીતે ત્યાં પાછો ચાલ્યો ગો. આ રીતે આ બધી સેમ બ્રાહ્મણની વાત પિલા મુડદાએ પાલકના ગુરુ ગંધરને કહી સંભળાવી અને છેવટે વાતને પૂરી કરતાં તે મુડદાએ પેલા જેગધરને કહ્યું કે હે જોગંધર સામવિઝની પેઠે અકમી હોવા છતાં તું મંત્રતંત્ર વગેરે દ્વારા શામાટે તારી પિતાની જાતને નકામી હેરાન કરે છે? આ સાંભળીને જોગંધર સમજી ગયો અને મંત્રસાધનની પ્રક્રિયા સંકેલી લીધી તથા પેલા મુડદા પાસે આમ કરવા બદલ ક્ષમા માંગી. અત્રાંતરે સેમપ્રભ શેઠને પુત્ર "Aho Shrutgyanam Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ સુંદર દેવે પાલકને શવનમાં શ્રી શાંતિનાથની સેવા માટે કરેલ સૂચન. ? કયારત્ન-કોષ : પેલો પાલક, પિતાની મહેનત ઉપર પાણું કરેલું જાણું પેલા મુડદાને પગે પડી વિનવવા લાગ્યું કે હે સ્વામિ ! પ્રસન્ન થાઓ, હવે મારે ધન મેળવવા સારુ બીજે ક ઉપાય કરે તે બતાવે. ત્યારપછી પેલું મુદ્દે બેહ્યું કે–દેવની પૂજા કરવાથી બધી સંપત્તિઓ મળે છે. અર્થાત્ દેવપૂજા. સર્વ સંપત્તિનું ખરેખરું મૂળ સાધન છે. આટલું બેલી તે મુડદામાંથી જીવતાની જે આવેશ નીકળી ગયું અને એ, જમીન ઉપર ઢળી પડયું. પછી પેલે ગંધર અને પાલક એ બને ખેદ પામી પિતાને સ્થાનકે ચાલ્યા ગયા. તેમાં પેલો પાલક તો પિલા મુડદાના વચનને અનુસાર વર્તવા લાગે એટલે નગરના દરવાજામાં વસતા સુંદર નામના એક દેવની રજ ને જ પૂજા કરવા લાગે અને તેમ કરી લઉમીની પ્રાપ્તિ માટે તેને રીજવવા પ્રબળ પ્રયત્ન કરવા લાગ્યું. કેટલાક દિવસે વહી ગયા પછી પેલો સુંદર દેવ, પાલકની ભક્તિ, પિતા તરફનું બહુમાન વગેરે જેઈને રાજી થયો અને તેને સ્વપ્નમાં આવીને કહેવા લાગે છે મહાનુભાવ! કઈ માનવ લીંબડાને લાંબા સમય સુધી પાણી પાયા કરે તે પણ તે શું આંબાના ફળને આપે ખરો ? નોકરને ગમે તેટલે ખુશ કરે તે પણ તે, ધણું આપે એટલું સન્માન આપી શકે ખરે? રેહણાચલમાં પાક્તાં રતને શું ગામડાનાં ખાડા ટેકરાઓમાં નીપજે ખરાં? એટલે અમારી જે ક્ષુદ્ર અને થોડી સંપત્તિવાળો તને કેટલુંક આપી શકે? માટે ભાઈ, અમને રાજી કરવાથી તારે દહાડે વળશે નહિ, તેથી તું અહિંથી છેટે આવેલા એવા જિનભવન તરફ જા અને ત્યાં જઈ ત્રણે ભુવનના સ્વામી એવા શ્રી શાંતિનાથ ભગવાનની પ્રયત્નપૂર્વક પૂજા કર. હે ભદ્ર! એમનાં દર્શનથી પણ પૂર્વનાં પાપ નાશ પામે છે તે પૂજા કરવાથી વળી તારું વાંછિત સિદ્ધ થાય એમાં શી નવાઈ? એ શ્રી શાંતિનાથ ભગવાન દેવોના પણ દેવ છે, સુર, અસુર, માનવ, વગેરે આ સંસાર તેમની પૂજા કરે છે. એના સિવાય બીજો કોઈ દેવ, વંદનીય નથી તેમ પૂજાય પણ નથી. સ્વમમાં બનેલી વાત સાંભળીને પાલક તે જાગ્યો. તેને લાગ્યું કે આ શું કઈ ઈજાળ છે? કે મને ઠગવાને કઈ બીજે લાલચુ ઉપાય છે? વા મારા પિતાને વહેમ માત્ર છે. આ રીતે તેને સંશયમાં પડેલો જોઈ ત્યાં આકાશવાણી થઈ અને તેને સંશય ટાળી દીધું. હવે તેને પિતાના સ્વપની હકીકતને નિશ્ચય થતાં તે, શ્રી શાંતિનાથ ભગવાનના મંદિર તરફ ગયો. દૂરથી જ ભગવંતના બિંબને સાદર પ્રણામ કરી તે “આ દેના પણ દેવ છે” એમ જાણ હરખના ઊભરાને લીધે તેનાં રામરામ ખડાં થઈ ગયાં, તેની આંખોમાંથી આનંદના આંસુ ઝરવા લાગ્યાં અને એ રીતે, ઉત્સાહ, ભક્તિ, આદર અને સદુભાવ સાથે શ્રી જિનની રજ ને જ પૂજા કરવા લાગ્યું. હવે કે એક દિવસે દેવાનંદ નામના સાધુ પોતાના ગુરુની અનુજ્ઞાથી એકલા વિહાર "Aho Shrutgyanam Page #216 -------------------------------------------------------------------------- ________________ -- : કયારત્ન-કોષ : દેવાનંદ મુનિએ પાલકને કહેલ અષ્ટપ્રકારી પૂજાનું સ્વરૂપ. ૧૮૦ કરતા કર્તા ત્યાં શ્રી શાંતિનાથ ભગવાનના દર્શન-વંદન માટે આવ્યા. જગતના નાથ એવા શ્રી જિનને વંદન કરીને તે સાધુ એ મંદિરમાં યોગ્ય આસને બેઠા. ત્યાં દેવપૂજા કરતાં સરલ વભાવવાળા એ પાલકને તે સાધુએ જે. “આ સરલસ્વભાવી છે' એમ સમજીને મુનિએ તે પાલકને તેની પૂજાવિધિ પૂરી થતાં બેલા અને કહ્યું કે-હે ભદ્ર! તારો જન્મ અને જીવતર સફળ છે. તારી કલ્યાણસંપત્તિ અવિકળ છે, તે તારી જાતને નિવણને યંગ્ય બનાવી છે. તારે ત્યાં સુકૃત–પુણ્યનું કલ્પવૃક્ષ હજારે પ્રકારે ફર્યું છે. અને ઇદ્રની શ્રી તારે આધીન બની છે કે તું જે આ પ્રકારે શ્રી જિનની ચરણસેવામાં ઉરલાસ રાખે છે; પરંતુ બચ્ચા ! એક જ વાત ધ્યાનમાં રાખવાની છે કે વિધિપૂર્વક કરવામાં આવે તે જ બધી ક્રિયાઓ ફળસાધક નીવડે છે અને દેશ રહિત બને છે, માટે તને એ બાબત આ શિખામણ આપું છું. શ્રી જિનપૂજા કરનારે પૂજા કરતી વખતે બહારથી પવિત્ર બનવું જોઈએ. એટલે હાથપગનું પ્રક્ષાલન કરીને પૂજા કરવી જોઈએ અને પણ અંદરથી એટલે ચિત્ત કરીને પણ પવિત્ર બનવું જોઈએ અથર્ કષાયભાવને-કામ, ક્રોધ, લોભ, મદ, માહ વગેરે વૃત્તિઓને, શાંત કરી ભાવશુદ્ધિ પ્રાપ્ત કરી શ્રી જિનનું પૂજન કરવું જોઈએ. વળી, કપડાં ધોયેલાં, ધોળાં અને નહીં ફાટેલાં હોય તેવાં પહેરવાં જોઈએ તથા ઉત્તરીય-એસવડે મુખને એ રીતે બાંધવું જોઈએ કે શ્રી જિનબિંબ ઉપર પિતાને મલિન શ્વાસોચ્છવાસ ન પડે અને જેમ કે હજામ, રાજાની જે રીતે સેવા કરે તે રીતે અત્યંત સાવધાન થઈને શ્રી જિનની કઈ પણ રીતે આશાતના ન થાય એ માટે પૂરતી કાળજી રાખીને શ્રી દેવાધિદેવ જિનભગવાનની સેવા-પૂજા કરવી ઘટે. “આશાતના થવાથી કરેલી પૂજા અલેખે જાય છે. એટલું જ નહીં પણ પૂજા કરનારને સંસારભ્રમણ-દંડ ખમ પડે છે. હવે, એ પૂજા આઠ પ્રકારે થાય છેઃ ૧પુષ્પ ૨ ધૂપ, ૩ ગંધ, ૪ સુગંધી દ્રવ્ય, ૫ અક્ષતચોખા, ૬ બલિ-નૈવેદ્ય, ૭ ફલ અને ૮ જલપાત્ર-કળશ-જલનો કુંભ, એ આઠ પદાર્થો દ્વારા શ્રી જિનની દ્રવ્ય પૂજા કરી શકાય છે. આઠ પ્રકારે પૂજા કરવાની શક્તિ ન હોય તે એમાંથી–એ આઠમાંથી ગમે તે એક પદાર્થ વડે પણું શ્રી જિનનું પૂજન, પરમાત્યુદયનુંનિવણનું નિમિત્ત બને છે, એમ ગુરુજને વર્ણવે છે. કહેલું છે કે - જે લેકે, જગતના નાથ એવા શ્રી જિનભગવાનને નીલકમલ, કુમુદ, કેતકી, ભાઈ, બેલાનાં ફૂલ અને બકુલશ્રીનાં ફૂલેવડે પૂજે છે, તેઓ સારી રીતે પૂજનીય થાય એમાં શી નવાઈ? શ્રી જિન ભગવાનની મૂર્તિની આગળ ઘનસાર અને અગરુને ધૂપ ઉખેવાતે હિય-ધૂપને સળગાવતાં એમાંથી અગ્નિની આંચ ઊંચે ચડી બહાર ફેલાતી હોય તે એ દેખાવ લાગે છે કે જાણે એ, વૃદ્ધિ પામતા કલ્પવૃક્ષનો અંકુરે શોભતું ન હોય. જે માનવ, સુગંધવાળાં ચૂવડે-મઘમઘતા વાસક્ષેપવડે ત્રણ લોકના ગુરુ એવા શ્રી જિનબિંબની પૂજા કરે છે તે, જરૂર સ્વર્ગ અને નિર્વાણનાં સ્થાનોમાં વાસ મેળવી શકે છે. જે સ્થિરચિત્ત "Aho Shrutgyanam Page #217 -------------------------------------------------------------------------- ________________ ' ' નE - ૧૮૧ દેવાનંદ મુનિએ પાલકને સમજાવેલ શ્રી જિનભગવંતનું માહા.... : કથાનકે : ~~~~~~~ ~ ~ -~-~ ~-~ ~~ વાળા પુરુષ, ત્રણ જગતના પ્રભુનાં બિંબના ચરણે આગળ અખંડ અને અસ્ફટિત એવા અક્ષતાને–ચોખાને ધરે છે તે, વગર વિલબે, અક્ષત એવી નિર્વાણ સ્ત્રીને પામે છે. જેમાંથી અનેક શિખાની તો ઊછળી રહી છે એવા પ્રદીપ-દીપક–દીવાવડે શ્રી જિનની પૂજા કરનાર એટલે શ્રી જિનના બેધમય સ્વરૂપને પ્રકટ કરનાર-સંભારી આપનાર એવા દીપકને શ્રી જિનની મૂર્તિ પાસે ચેતવનાર મનુષ્ય જેનો કઈ પ્રતિપક્ષી નથી એવા જગતના પતિપણને પેદા કરે છે. એ પૂજક, જગત્પતિ થાય છે. શ્રી જિનેન્દ્ર ભગવાનની સંમુખ અખંડ આખાં આજ વગેરેનું નિવેદ ધરતાં આશ્ચર્ય તો એ છે કે-તેવું નિવેદ ધરવાથી તૃમિ તે ભાગ્યે જ અનુભવે છે. અહે! શ્રી જિન ભગવાનનું મહાસ્ય કેવું છે? પાકેલાં હોવાથી પીળાં થઈ ગયેલાં અને મઘમઘતી સુગંધવાળાં ફલે શ્રી જિન ભગવાનની સામે ધરવાં જોઈએ તે આપણને તેથી વિવિધ બીજાં ફળે મળી શકે છે. ઝાડ જ્યારે ફળ આપે છે ત્યારે પિલાં ફ્લે આપે છે અને પછી તે ફળ આપે છે ત્યારે શ્રી જિનભગવાનરૂપ કલ્પવૃક્ષ તે પેલાં ફલે ઉઘડયાં વિના જ એમ ને એમ સીધે સીધા વિવિધ ફળ આપી શકે છે એ, એમને અદૂભૂત મહિમા છે. જગતમાં સૂરજ સમાન એવા શ્રી જિન ભગવાનની સામે જલપૂર્ણ પવિત્ર કુંભ મૂકવામાં આવે તે મૂકનારને સંસારતાપ શાંત થઈ જાય છે એ મેટું આશ્ચર્ય છે. ખરી રીતે જ્યાં પાણી પડે ત્યાં આગ બુઝાવી જોઈએ ત્યારે આ તો ઊલટું થયું અર્થાત્ જલપૂર્ણ કુંભ શ્રી જિનની સામે મૂકવામાં આવે તેવી મૂકનારના સંસારદાવાનળને એલવી શકે છે, એ માટે આશ્ચર્ય કહેવાય. જીવના પ્રદેશ ઉપર સજજડ રીતે ચૂંટી ગયેલાં દુષ્ટ અને નિષ્ફર-ભારે કઠણ એવાં કર્મોની ગાંઠને-કર્મગ્રંથિને તોડી નાખવાને મહાસમર્થ એવા શ્રી જિન, આઠે પ્રકારની કે આઠમાંના ગમે તે એક પ્રકારની પૂજાને અરહે છે-એગ્ય બનેલા છે માટે તેમને અરહંત કહેવામાં આવ્યા છે. અથવા એટલું જ શા માટે એટલે ઉપર જણાવેલી વસ્તુઓ દ્વારા જ પૂજા કરવી એવું શા માટે? બીજું પણ જે કાંઈ, દેબાવમાં મનહર અને સુપ્રશસ્ત દ્રવ્ય–વસ્તુ હોય તે બધુંય શ્રી જિન ભગવાનની પૂજામાં વાપરી શકાય છે પૂજા માટે દઈ શકાય છે. વળી, જે ગૃહસ્થ, પુષ્પ વગેરેની પૂજાવડે દ્રવ્યસ્તવ-દશ્ય પૂજા–નથી કરતા તે ભવસ્તવ–આંતરપૂજા-આત્મધનરૂપ અત્યંતર પૂજાને અધિકારી કેમ બની શકે? માટે પ્રથમ તે આરંભની ભૂમિકા ઉપર આવવા જ પ્રયત્ન કરી જોઈએ. પછી, તે ગીતાર્થ એવા દેવાનંદ મુનીશ્વરે શ્રી જિનપૂજા વિશે બીજી પણ કેટલીક શ્રાવકે કરવા જેવી વિધિઓ કહી બતાવી અને પેલા પાલક શ્રાવકે ધર્મમાં એકચિત્ત રાખીને એ બધી વિધિઓ બરાબર સમજી લીધી. આ પ્રમાણે તે મુનિએ, પાલકને શ્રી જિનપૂજનને સંપૂર્ણ વિધિ સમજાવ્યો અને પછી તમોગુણ-અજ્ઞાન વગરને તે મુનિ પિતે આરંભેલ કાર્યની સિદ્ધિ માટે બીજે સ્થળે વિહાર કરી ગયા. "Aho Shrutgyanam" Page #218 -------------------------------------------------------------------------- ________________ = : કથારનષ : રાજા તથા અમાત્ય કેવળી ભગવંતને પૂછે પિતાનું અટવી-ગમનનું કારણ, ૧૮૨ પછી “તહતિ' (કહ્યા પ્રમાણે કરીશ) આ પ્રમાણે શ્રી દેવાનંદ ગુરુની વાણીને બરાબર અવધારી હું ભાવપૂર્વક શ્રી સર્વજિનભગવાનની પૂજા પ્રવૃત્તિ વગેરે અનેક સવિશેષ ઉમવાળે થયે, રોજ ને રોજ શ્રી જિનની શુદ્ધ ભાવે પૂજા કરતા હતા તેથી મારાં પુણ્યને પ્રકર્ષ થયે અને તેમ થવાથી મારાં લાભાંતરાય કમેને પણ તે રીતે ક્ષયે પશમ છે કે જેથી હું વખત જતાં ધીરે ધીરે ઘણું વિપુલ ધનને મેળવી શકો, બધા લોકોમાં માનનીય થ અને સર્વત્ર-બધે ઠેકાણે મારી પ્રખ્યાતિ પણ સારી રીતે ફેલાઈ. એમ કરતાં કરતાં કાલક્રમે હું (પાલક) મરણ પામે અને સૌધર્મ નામના સ્વર્ગમાં દેવરૂપે જન્મે. ત્યાંથી મરણ પામી અહીં વૈતાઢ્યગિરિની આજુબાજુના પ્રદેશોમાં ભારૂપ, દેને પણ દુર્લભ એવા ગગનવલ્લભ નામના નગરના અવંતિવિજય રાજાને પુત્ર થશે. મારું નામ પ્રશંકર રાખ્યું. તે હું આ, નાનપણથી જ સાધુની ઉપાસનામાં તત્પર બન્યું અને પૂર્વજન્મના અભ્યાસને લીધે શ્રી જિનપૂજનમાં જ મારું બધું લક્ષ્ય પરેવાયું એટલે સંસારના પ્રપંચેની દરકાર રાખ્યા વિના હું શ્રી જિનની પૂજામાં સમય વિતાવતો હતે. એવામાં એક વાર કઈ કેવળી ભગવાન પાસે ધર્મકથા-ધર્મની દેશના સાંભળી અને મને જાતિસ્મરણ-પૂર્વભવનું જ્ઞાન–થયું એટલે મને મારા પૂર્વ જન્મ પ્રત્યક્ષવત સાંભરી આવ્યા, તેથી મારા ધર્મ-સંસ્કારે વળી સવિશેષ દૃઢ થયા. વળી, તે કેવળી ભગવાને વિલંબ કર્યા વિના ભાવસ્તવ-આત્મશોધન આંતર પૂજન-વિશે ઉપદેશ આપ્યો અને કહ્યું કે-ભાવસ્તવરૂપ હેડીને આશ્રય લેવાથી જ આ અપાર એવા સંસારસમુદ્રના પારને પામી શકાય છે. મને તે ભાવસ્તવ, વિશેષ રુચિકર થયે તેથી મેં ચાલુ અટવીમાં જ એક શંગ નામના પર્વત ઉપર શ્રી આદિદેવનું મંદિર કરાવ્યું, યાત્રામહત્સવ રચાવ્યું, પછી સર્વ પ્રકારના આંતર અને બહારના સંબંધને છેડી દઈ હું શ્રી મણુધર્મને-સંયમ ધર્મને–વરેલ છું, તે હે મહારાજ ! તેં જે મારી દીક્ષાના કારણ વિશે પ્રશ્ન પૂછયે હતું તેને આ ખુલાસે છે કે-ભાવસ્તવના સાધનરૂપ એ દ્રવ્યસ્તવ મને ગમી જવાથી મારામાં દ્રવ્યતવ કરતાં કરતાં ભાવસ્તવની રુચી વધી અને મેં આ પ્રવજ્યા સ્વીકારી. પ્રવજ્યા લેવાનું બીજું કઈ કારણ નથી અર્થાત્ મને સંસારમાં કશુંક દુઃખ આવી પડ્યું કે મારા ઈષ્ટ જનેને વિગ થયો એવું કઈ પ્રવજ્યાનું નિમિત્ત થયું હોય એવી શંકા ન રાખજે. કેવળ આત્મશોધનના ઉદ્દેશથી જ આ પ્રવજ્યા સ્વીકારેલી છે અને તે આત્મશોધનની વૃત્તિ શ્રી જિનના ચરણેની પૂજા કરતાં કરતાં મારામાં પ્રગટ થઈ આવી છે એ જ મારી પ્રજ્યાનું કારણ વા રહસ્ય છે. કેવલીએ કહેલી ઉપલી બધી હકીકત સાંભળીને રાજા તથા અમાત્ય બને તુષ્ટ થયા અને પ્રણામ કરીને વળી એ કેવળીને પૂછવા લાગ્યા હે ભગવન્! કૃપા કરીને કહે કે અમે "Aho Shrutgyanam Page #219 -------------------------------------------------------------------------- ________________ કેવળી ભગવતે કહેલ રાજા તથા અમાત્યનો પૂર્વભવ. * કયારન–કેય : અમારા ઘરમાં સુખે સુખે રહેતા હતા તેમાંથી અમે આ અટવામાં આવી પડ્યા તે દુઃખનું અર્થાત્ અમારા એ ગૃહસુખના વિદ્ધનું એવું કઈ જાતનું કર્મ-કારણુ થયું છે, કે જેથી અમે હમણું એક ભિખારી જેવા બની ગયા છીએ. કેવળી બોલ્યા-સાંભળો— કેશાંબી નામે નગર છે, તેમાં રહેનારા હે મહારાજા! તમે એક મોટા ધર્મ નામના વહેવારી-સાર્થવાહ હતા. તમે તે વખતે શ્રી જિનેંદ્ર ભગવાનના ઉપાસક હતા. અર્થાત્ શક્તિ અને વૈભવ પ્રમાણે તમે રોજ શ્રી જિનંદ્ર ભગવાનના ચરણોની પૂજા કર્યા કરતા હતા અને એ રીતે તમારો સમય ચાલ્યા જતો હતે. હવે બીજે કઈ વખતે આ તમારે અમાત્ય, જેનું તે વખતનું નામ અર્જુન હતું અને એ, ધર્મ કરીને શ્રાવક હતા. એ અર્જુન હતો તે શ્રાવક પરંતુ તેનું મન ધર્મ સંબંધે અનેક પ્રકારના ખેટા દુરાગ્રહોને લીધે ખવાઈ ગયું હતું, તેની બુદ્ધિનું તેજ, એક જ પક્ષ તરફ ઢળેલું હેઈ ક્ષીણ થયેલું હતું અર્થાત્ તે ધર્મ સંબંધી કેઈપણ જાતના વિધિવિધાન તરફ એકતરફી જ વિચાર કરતો તેથી તે જુદી જુદી જાતનાં ધાર્મિક વિધિવિધાનથી નીપજતા શુભ પરિણામને સમજી શકો જ નહીં એથી કરીને તેને અનેક પ્રકારની કુભાવનાઓ થતી અને તેને લીધે તે પોતાની જાતને અને બીજા લોકોને પણ ભ્રમમાં નાખતે રહતે. આ કારણથી જ તેના ગામમાં રહેનારા બીજા વિશિષ્ટ લેકેએ તેને ગામની હદ બહાર કરેલો-ગામમાંથી કાઢી મૂકેલે. તેથી તે બીજા બીજા ગામડામાં અને નગરમાં રખડતે રખડતે તમારી નગરી કૌશાંબીમાં આવી પહો . ગાનુગ એ અર્જુન શ્રાવકને તમારે સમાગમ થયે અને તમારી બેની વચ્ચે સારો મેળ બેસી ગયે. એક વાર એ અને વિશેષ આદર સાથે તમને કહ્યું કેહે સાર્થવાહ! રૂપિયાની બરાબર પરીક્ષા કર્યા પછી એટલે તેને બરાબર ખખડાવી તથા તેની બને બાજુની મહેર બરાબર જોઈ–તપાસીને પછી તેને લે ઉચિત છે અને તે જ પ્રકારે તે રૂપિયાવડે જે કાંઈ ખરીદ કરવાનું હોય છે તે પણ બરાબર જોઈ તપાસીને લેવાનું હોય છે. એવી જ રીતે કઈ પણ ધર્મકૃત્યને– ધર્મવિધિન-ધર્મ સંબંધી ક્રિયાકાંડને કરતાં પહેલાં તેને બરાબર સુવિનિશ્ચય કરે જોઈએ એટલે તે ધમ કૃત્યને ખરાખરાપણ વિશે, ગુણ અવગુણ વિશે અને લાભહાનિ બાબત બરાબર તપાસ કરવી જોઈએ અને એ પ્રમાણે ખરી પરખ કર્યા પછી જે જે ધર્મકૃત્ય ખરું નીકળે તેને જ આચારમાં લાવવું જોઈએ. ત્યારે તું છે તે ધમાંથી પરંતુ મૂઢ જે જણાય છે-તે વસ્તુને બરાબર વિચાર કર્યો જણાતું નથી અને બધે ઠેકાણે તું ગાડરીયા પ્રવાહની પેઠે વત્યે જાય છે એ સ્થિતિ બરાબર નથી એટલે તારે વસ્તુતત્વને વિશેષ વિચાર કરે જોઈએ તથા તેના ખરાખોટાપણુ વિશે નિશ્ચય કરી આ ગાડરીયા પ્રવાહ પેઠે નહી વર્તવું જોઈએ. આ સાંભળી તમે (સાર્થવાહકે) હમણાનાં રાજાએ કહ્યું- હે "Aho Shrutgyanam Page #220 -------------------------------------------------------------------------- ________________ : કથાન–કેલ : અમાટે સ્વમતિકલ્પનાથી રાજાને કહેલ પૂજાનું સ્વરૂપ. શ્રાવક! તને વંદન કરું છું. તું જ કહી બતાવ કે વસ્તુતત્ત્વ શું છે એટલે ખરી હકીકત શી છે? પછી અર્જુન-(હમણુને અમાત્ય) બેલ્ય–સાંભળ. ભાઈ ! આ જૈનધર્મ અહિંસાપ્રધાન છે એટલે જિન ભગવાને જે છકાયના જીવે વિશે કહ્યું છે, તેમને એક પણ જીવ ન હણાય-એ છએ કાયના જીવનું બરાબર રક્ષણ થાય, એ પ્રવૃત્તિ જૈનધર્મની પ્રધાન પ્રવૃત્તિ છે માટે જૈનધર્મને પાળનાર, દેવપૂજા નિમિત્તે જીવવાળાં પુષ્પ વગેરેનો ઉપગ કરે તે બરાબર ન કહેવાય અર્થાત્ જૈનધર્મ પાળનાર, દેવપૂજન માટે જીવવાળાં પુષ્પ વગેરેને ઉપગ તજી દેવું જોઈએ અને એને જવ વગરના વાસક્ષેપ વગેરે પવિત્ર દ્રવ્યને ઉપયોગ કરવો જોઈએ. બીજું, અક્ષત-ચોખા, વસ્ત્ર તથા નૈવેદ્યવડે પણ પૂજા ન કરવી જોઈએ. ચોખા, વસ્ત્ર-કપડાં અને નૈવેદ્ય-એ બધું પૂજા કરતી વખતે શ્રી જિન ભગવાન સામે ધરવાનું હોય છે અને પછી એ બધી ચીજો બીજા કેઈને આપી દેવાની હોય છે. જે વસ્તુ શ્રી જિન ભગવાનની સામે ધરી તે બધી દેવદ્રવ્ય કહેવાય અને જે, એ દેવદ્રવ્યરૂપ ચીન પોતાના અંગત ઉપગમાં-ખાવાપીવામાં, પહેરવા–ઓઢવામાં તથા બીજા કોઈ એવા પ્રકારના ઉપયોગમાં-ખર્ચ કરે તેને અનંતકાળ સુધી સંસારમાં રખડવું પડે છે. જે આપણે એ નૈવેદ્ય વિગેરે વસ્તુઓ શ્રી જિનને ચડાવીએ તે જ બીજાઓ તેમના પિતાના ઉપયોગમાં ખર્ચ કરે અને પરિણામે અનંત સંસારમાં રખડે. એટલે તે દેવદ્રવ્યને વાપરનાર અધમ જે અનંત સંસારમાં રખડે છે તેનું કારણ આપણે શ્રી જિન સામે તે તે ચીજને ધરનારા થયા, માટે હે સાર્થવાહ ! શ્રી જિનની પૂજામાં અક્ષત, વસ્ત્ર કે નેવેદ્ય વગેરેને પણ ઉપગ ન કરવો જોઈએ. વળી બીજું, જ્યારે આપણે ચૈત્યવંદન કરતા હોઈએ કે આપણું અંગ-હાથ મસ્તક વગેરે જ્યારે શ્રી જિનની પૂજામાં રોકાયેલું હોય ત્યારે એટલે ચૈત્યવંદન કરતી વખતે અને પૂજા કરતી વખતે કઈ સાધુ મુનિરાજ આપણને મળે તે પણ તેમને નમસ્કાર કરવા ઉચિત નથી, કારણ કે પૂજામાં (ચૈત્યવંદનમાં) વપરાએલાં–કાયેલાં આપણુ અંગે તેટલા વખત સુધી દેવનિમલ્યરૂપ કહેવાય અને એથી એવા નિર્માલ્ય અંગે દ્વારા સાધુ-મુનિરાજને નમસ્કાર કરવા જતાં તેમને વિનય ન થતાં અવિનય જ થયે કહેવાય. વળી, શ્રી જિનને નવરાવવા માટે જે દૂધ, દહીં વગેરેનો ઉપયોગ થાય છે તે પણ ઉચિત નથી, કારણ કે દૂધ વગેરે તિર્યંચાનિક પ્રાણિઓના શરીરમાંથી આવે છે તેથી બરાબર પવિત્ર નથી હોતાં એટલે દૂધ વગેરેથી નવરાવતાં શ્રી જિનની પૂજા ન થતાં આશાતના જ થાય છે માટે તેને બદલે સુવાસિત પવિત્ર ગંધોદક વડે શ્રી જિનનું ન્હાવણ કરવું એ જ નિર્દોષ છે. આ પ્રસંગે આપ, મારી કહેલી આટલી જ વાત ઉપર બરાબર ધ્યાન આપે અને એ બધીને બરાબર સમજી લ્યો. પછી વળી જે બીજું કહેવાનું છે તે તમને બરાબર સમજાવીશ. "Aho Shrutgyanam Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ અર્જુનની દલીલેનું મુનિ મહારાજાએ યુક્તિપૂર્વક કરેલ નિરસન : કારત્ન-યઃ પેલો ધર્મસાર્થવાહ બે ભાઈ! હું આ પ્રકારના વિચાર કે વિવેકને કરી શકો નથી, હું તે આ સાધુમુનિરાજે જેમ મને સમજાવે છે તેમ કરું છું માટે તું એ સાધુમુનિરાજ પાસે ચાલ અને પછી તું તથા એ મુનિરાજે બને મળીને નિશ્ચય કરીને મને જેમ કહેશે તેમ હું કરીશ. પેલે અર્જુન વિશેષ ધીઠે હતું અને અધિક અભિનિવેશી હતું તેથી તેણે સાધુમુનિરાજે સાથે વાદવિવાદ કરવાનું ઠરાવ્યું અને એમ કરી તે બને જણ–પેલે સાર્થવાહ અને અર્જુનસાધુમુનિરાજ પાસે ગયા. ત્યાં અને ઉપર પ્રમાણે પિતાની પ્રરૂપણ જણાવી. પછી તેને સામુનિરાજોએ કહ્યું હે મૂઢ! ધર્મની પ્રરૂપણ કરવા માટે-ધર્મનું સ્વરૂપ સમજાવવા માટે-તને કે નિમે છે? શું તે એ સાંભળ્યું નથી કે શ્રી જિન ભગવાને પ્રરૂપેલા ધર્મના ઉપદેશને પ્રકલ્પતિ-ગીતાર્થ મુનિજ કહી શકે–સમજાવી શકે. જે ધર્મમાં હેતુવાદ નખનેનહેરને-પંજાને સ્થાને છે, નયવાદ આંખરૂપ છે, ચાર અનુગ-ધર્મકથાનુયેગ, ચરણકરણાનુગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયેગ-ચાર પગ છે એવા આ ધર્મરૂપ સિંહને શિયાળ જેવો તું સમજી જ કેમ શકે? અને આ ધર્મરૂ૫ સિંહનું સ્વરૂપ ભાળ્યા-દેખ્યા–સમજ્યા વિના શિયાળ જે તું લેજેની સામે કેમ કરીને કહી શકે ? તું ઉત્સર્ગ એટલે સામાન્ય નિયમને અને અપવાદ એટલે વિશેષ નિયમને-સામાન્યના બાધક નિયમોનેલેશ પણ સમજતો નથી તથા ક્યા ધર્મને કણ અધિકારી છે એ પણ જાણતું નથી અને આમ ને આમ હે મૂઢ! તું ઉપદેશ કરવા નીકળી પડ્યો છે. તને એ ખબર જ નથી કે જેઓ સર્વ પ્રકારનાં આરંભ-સમારંભમાં પડેલા છે અને છકાયના વધથી જેઓ નિવૃત્ત થયા નથી તેવા ગૃહસ્થોને માટે તે દ્રવ્યપૂજા-વ્યસ્તવ જ એગ્ય છે અર્થાત્ સંસારરૂપી કૂવામાં પડેલા તેવા ગૃહ માટે એક દ્રવ્યસ્તવ જ આલંબનરૂપ છે. બીજા પ્રકારની એટલે શુદ્ધ અહિંસા–સર્વપ્રકારે અહિંસા, સર્વથા સત્ય, સર્વથા બ્રહ્મચર્ય અને સર્વથા અપરિગ્રહ વગેરે શુદ્ધ ધર્મની પ્રવૃત્તિઓ કરવા માટે જેઓ અસમર્થ છે એવા ગૃહસ્થને માટે તે શ્રી જિનમંદિર નિર્માણ, શ્રી જિનબિંબસ્થાપન, શ્રી જિનની યાત્રા તથા શ્રી જિનબિંબની પુષ્પ વગેરેવડે પૂજા વગેરે-એ જે દ્રવ્યસ્તવ છે તે જ રેગ્ય કહ્યો છે. મૂહ! જેમાં છેડે આરંભ છે એવાં પુષો વગેરેને પૂજામાં ઉપયોગ કરવાની તું ના પાડે છે તો તારે હિસાબે તો એમ થયું કે જેનાં વધારે આરંભ છે તેવાં મંદિર નિર્માણ, મૂર્તિનિમણ, શ્રી જિનની યાત્રા વગેરે કાર્યો પણ નહીં કરવા જોઈએ અર્થાત્ તું પુષ્પની તે ના પાડે છે અને મંદિર નિર્માણ વગેરેની ના પાડતા નથી એ કેવું કહેવાય? તું એમ સમજો લાગે છે કે—મંદિરનિર્માણ ન કરવામાં આવે, મૂર્તિની સ્થાપના ન કરવામાં આવે તે સમૂળગો તીર્થને ઉચ્છેદ જ થઈ જાય, ધર્મને લેપ જ થઈ જાય અને એ રીતે ૨૪ "Aho Shrutgyanam Page #222 -------------------------------------------------------------------------- ________________ ? કયારત્ન કોષ : અર્જુનની દલીલોનું મુનિ મહારાજાએ યુક્તિપૂર્વક કરેલ નિરસન. ૧૮૬ — - ઘણા દેશે ઊભા થાય. વળી, હે મૂઢ! તું શરીર માટે, ઘર માટે અને એવાં બીજી અનેક કાર્યો માટે નીપજતાં જીવવધ વગેરે આરંભને નિષેધ તે કરતું નથી અને પૂજા વગેરે માટે “જીવવધ ને દેષ બતાવી શ્રી જિનની પૂજાનો નિષેધ કરી રહ્યો છે. હે અનાર્ય ! આ તે તારી કેવી મૂઢતા છે. શ્રી જિનચૈત્યની ખરી પૂજા, પ્રભાવના વગેરે પ્રવૃત્તિઓથી તે તીર્થની, ધર્મની અને શાસનની પ્રભાવના, ઉદ્યોત અને પ્રકઈ વગેરે લાભ થાય છે અને એ દ્વારા કેટલાક સરળ સ્વભાવી વિચારકે બોધિબીજને-શુદ્ધ જ્ઞાનને પામે છે, સત્કાર્યની અનુમોદના કરે છે, અને સદ્ધર્મ તરફ આકર્ષાય છે. એવા બીજા પણ અનેક લાભે થયા કરે છે. ગૃહસ્થાએ પૌષધવ્રત કરેલું હોય અને એ રીતે તેઓ મુનિઓની પેઠે સચિત્તની હિંસાથી નિવર્સેલા હોય યા સચિત્તના આરંભથી નિવૃત્તિ કરવારૂપ એવી શ્રાવકેની ઉત્તરપ્રતિમાઓને વહેતા હોય તે ભલે પુષ્પ વગેરે દ્રવ્યોથી થતી દ્રવ્યપૂજાને વજે, પરંતુ જ્યાં સુધી તેઓ મુનિઓની પેઠે સર્વઆરંભના ત્યાગી નથી બન્યા ત્યાં સુધી દ્રવ્ય પૂજાનો ત્યાગ કરવો તેમને માટે ઉચિત નથી. આગળ જે એમ કહેવામાં આવ્યું છે કે–પૂજાની પ્રવૃત્તિમાં રોકાયેલા હાથ વા માથાવડે ગૃહસ્થ સાધુને નમસ્કાર ન કરી શકે તે ઉચિત નથી, કેવળ સ્વબુદ્ધિકલ્પિત હોવાથી પ્રલાપમાત્ર છે. વિનય, ધર્મનું મૂળ છે અને તેને, સાધુ કે શ્રાવકે તરફ યશ્ચિતપણે આચરવાનું જ છે તે કદાચ પ્રજાની પ્રવૃત્તિમાં હાથ વગેરે અંગો રેકાયાં હોય તો પણ વાણીથી “નમસ્કાર” શબ્દ કહીને સાધુ કે શ્રાવકને વિનય કરવાનું શાસ્ત્રમાં કયાંય નિષેધેલું નથી. હાથમાં કોઈ જાતનું પૂજાનું ઉપકરણ હાય વા બીજી રીતે અંગે પૂજાની પ્રવૃત્તિમાં રોકાયાં હોય તે પણ વાણીથી નમસ્કાર કરી સાધુને કે શ્રાવકને વિનય કરવામાં કઈ પ્રકારનું દૂષણ નથી તેમજ તેમ કરવાથી શ્રી જિનની આશાતના પણ થતી નથી તથા એ કામ (વિનય કરવાનું કામ) લેકવિરુદ્ધ પણ નથી. વળી, જે એમ કહેવામાં આવ્યું છે કે “તિર્યંચ પ્રાણીમાંથી પ્રાપ્ત થતાં દૂધ કે દહીંવડે શ્રી જિન ભગવાનનું ન્હવણ કરવું એ, તેમની આશાતના કરવા સમાન છે” તે પણ યુક્તિયુક્ત જણાતું નથી. ખરી વાત એમ છે કે દૂધ વગેરેવડે થતું શ્રી જિનનું ન્હવણ આશાતનારૂપ હોત તે શાસ્ત્રમાં તેને સ્પષ્ટપણે નિષેધ કરવામાં આવ્યો હત પરંતુ શાસ્ત્રમાં તે તે બાબતને નિષેધ કર્યો હોય એવું ક્યાંય સંભળાતું નથી અને તે રીતે થતું ન્હવણ લેકવિરુદ્ધ પણ નથી. લેકે તે દેવપૂજામાં ગોરોચન, કસ્તુરી અને કુંકુમને ઉપયોગ કરે જ છે અને તે ગોચન વગેરે પદાર્થો, તિર્યંચ પ્રાણીઓમાંથી જ આવેલાં છે. વળી, એ પદાર્થો તિર્યંચ પ્રાણીઓમાંથી આવેલા છે એટલા જ માટે તે પૂજામાં ન વપરાય એમ ન કહી શકાય, કારણ કે એ પદાર્થો લેકમાં “પવિત્ર”રૂપ પ્રસિદ્ધ છે. તેથી એ પદાર્થોને પૂજામાં વાપરતાં નથી શાસ્ત્રને નિષેધ, તેમ નથી લેકવાદને નિષેધ. વળી, જે દેવે દુષ્ટ છે તેમની પખાળ દૂધ વગેરેવડે "Aho Shrutgyanam Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ અર્જુનની લીલાનું નિમહારાજાએ યુક્તિપૂર્વક કરેલ નિરસન, ઃ કારન કાષ : કરવામાં આવે છે છતાં તેએ લેશમાત્ર રાષ કરતાં નથી. ઊલટુ પખાળ કરનારને વરદાન દેવા તૈયાર રહે છે, આથી પણ એમ જણાય છે કે દૂધ વગેરેવર્ડ થતું ન્હવણુ અનુચિત નથી. અનુચિત હોત તે દૂધ વગેરે દ્વારા નવરાવતા દુષ્ટ દેવા જરૂર કાપ કરત. વળી, દૂધ વગેરેવર્ડ ન્હવણુ કરવાની પ્રથા કાંઈ આજકાલની નથી. એ ઘણા લાંખા સમયથી ચાલી આવે છે. અને તે પ્રમાણે કાઇ એક જ વ્યકિત વર્તે છે એમ પશુ નથી કિન્તુ તે પ્રથા પ્રમાણે પરંપરાગત--પેઢીદરપેઢી ઉતરી આવેલી અનેક વ્યક્તિએ પ્રવૃત્તિ કરતી દેખાય છે, તથા એ પ્રથાને ગીતા પુરુષાને ટકે છે. તથા પ્રાચીન કવિઓએ એ પ્રથાને પોતાની કવિતામાં વર્ણવેલી છે અને તેએ તે પ્રથા પ્રમાણે વર્યાં પણ છે, માટે દૂધ વગેરેવડે હૅવણુ કરતાં કાઇ પણ દોષ જણાતા નથી. વળી, બગડેલું નહીં એવું વિશેષ ઉત્તમ પ્રકારનું દૂધ, દહી વગેરે પ્રાપ્ત કરી તેવડે વણુ કરતાં આશાતના દોષ લાગતા નથી. ઊલટું પાપ હોય તે છૂટી જાય છે અને ભાવને ઉલ્લાસ થાય છે. એ વાત ખરી છે કે જેમની પાસે દૂધ, દહી’ વગેરે ઉત્તમ પદાર્થાંની જોગવાઈ નથી તેઓ શ્રી જિન ભગવાનનું ન્હવણું ગંધાદકવડે કરે તે પશુ વાંધા નથી, એ તો જેવા ભાવ હોય તેવુ કાર્ય થઇ શકે છે, પરંતુ મુદ્દાની વાત એ છે કે—દૂધ વગેરે દ્વારા હૅવણુ કરવામાં દોષ બતાવવે એ ઠીક નથી. શ્રી જિનમિ બના પૂજન વગેરેમાં જે જે સાધનાવડે જેના ભાવને ઉલ્લાસ થાય તેણે તે તે સાધનાના ઉપયેગ કરવા ઘટે અને એવા ભાવાલ્લાસ જ બંધનનેા નાશક છે. ભાવેાલ્લાસ એટલે કષાયેાની મંદતા, સદાચારપરાયણતા અને મૈત્રીવૃત્તિ વગેરે આત્મધર્મોં તરફ પ્રવૃત્તિ અને દિનદિન એ પ્રવૃત્તિમાં પ્રગતિ, ભાવાલ્લાસના અથ કોઇ એમ ન સમજે કે બાહ્ય આબર કે વાહ વાહ આંગી વગેરેને જોઇને આપણા મન કે ઇંદ્રિયને સતષ, તાત્પર્ય એ કે આત્માર્થીએ જેમ આંતરભાવના ઉલ્લાસ થાય અને વધે તેમ નિર્દેષિ અને પવિત્ર સાધનાના ઉપયોગ કરવા રહ્યો, પરંતુ સાધના માટે એક જ કોઇ પક્ષને આગ્રહ રાખવે જરૂરી નથી. વળી, આગળ (પૃ. ૧૦૧)માં જે એમ કહેવામાં આવ્યું છે કે—અક્ષત( ચેાખા) તથા વસ્ત્રો શ્રી જિન પાસે ધરીએ તે તે બીજા કાઇના ઉપયેગમાં આવનારાં છે, અને જેનાં ઉપયેગમાં આવશે તે દેવદ્રવ્યને ખાનારા થયે. જે દેવદ્રવ્યને ખાય તે ભારેકમાં થઇ અનંત–સંસારી થાય. એટલે શ્રી જિન પાસે ચાખા, ખીજું નૈવેદ્ય કે વસ્ત્રો મૂકવાં એ ચેાગ્ય નથી. ' ચેખા વગેરે મૂકીએ તે જ તેના ઉપયેગ બીજો કાઇ કરે અને ન મૂકીએ તે તેને ઉપયેગ ક્યાંથી થાય? એ રીતે શ્રી જિન પાસે ચાખા વગેરે ન ધરવાં એ જ ચેાગ્ય છે, એમ નહિં પરંતુ વિચાર કરતાં જણાય છે કે શ્રી જિન પાસે ચાખા વગેરે ધરવામાં જે દોષ બતાવેલા છે તે કપેાલકલ્પિત હાવાથી ખરાખર નથી. જે પૂજક શ્રી જિન પાસે ચાખા વગેરે ધરે છે તેને આશય તે માત્ર પેાતાના લેાભ વગેરે દોષને ત્યાગ કરવાને છે અને સત્પુરુષને વિનય કરી ઉદારવૃત્તિ કેળવવાનેા છે; નહી' કે કેઇ એના ઉપયાગ કરી ભારે "Aho Shrutgyanam" Page #224 -------------------------------------------------------------------------- ________________ ઃ યારન-કોષ ઃ અર્જુનની હઠીલી પ્રકૃતિ. કર્મી થઈ સંસારમાં અનંતકાળ સુધી રખડ્યા કરે. એ રીતે જે ભાવ મનમાં નથી છતાં પરિણામે પૂજકને દંડ લાગતા હોય તે સાધુમુનિરાજને ખાનપાન વગેરેનું દાન કરવામાં પણ દોષ જ લાગવા જોઇએ. કારણ કે ઘણીવાર એ દાનમાં અપાયેલાં ખાનપાનને લીધે જ સાધુઓને અજીણું થઈ જાય છે, બીજા પણ ભારે રાગા થઇ જાય છે. કેટલીક વાર તે મુનિ મરણુ પણ પામે છે અને એ રીતે મુનિને માંદા પડવાનું કે મરણ પામવાનું કારણુ પેલે દાતા અને છે એટલે તે દોષ, દાતા ઉપ૨ આવવે જોઇએ અને એ રીતે જોતાં મુનિને ખાનપાન દેનાર દાતા પણુ ભારકી થઈ ઋષિઘાતક હાવાને લીધે દ્રુતિમાં જ જવા જોઈએ, પણ જેમ એમ થતુ નથી તેમ જ શ્રી જિન પાસે ચાખા વગેરે ધરનાર પણ દોષવાન બનતે નથી. વળી, એ રીતે જ જો દોષ ગણાતા હાચ તે। શ્રી જિનભવન, શ્રી જિનબિ ંબનુ સ્થાપન વગેરે પણ ન કરવું જ ઉચિત છે, કારણ કે જગતમાં એવા પશુ લેાકા હાય છે કે જે શ્રીજિનભવનને તેડી નાખે અને શ્રી જિનમિ બને ભાંગી નાંખે, જ્યારે કાઈ ભક્તિવાન પુરુષે જિનભવન કરાવ્યાં અને જિનમિબ સ્થપાવ્યાં ત્યારે જ પેલા તાડનારને તેાડવાનો પ્રસ`ગ આવ્યા ને ? એટલે જિનભવન તાડાવવાનુ કે જિનબિંબ ભગાવવાનુ કારણ પેલા જિનભવન કરાવનારા અને જિનબિંબ સ્થાપનારા જ થાય છે એમ ગણાય. એ રીતે કોઈએ જિનભવન ન કરાવવાં અને જિનબિંબ પણ ન સ્થપાવવાં એ જ પ્રાપ્ત થયું, પર ંતુ ખરી વાત એમ નથી, જેનો જેવા માનસિક પિરણામ હાય છે તે પ્રમાણે તેને કર્મ બંધ થાય છે એ જ . ખરે સિદ્ધાંત છે, માટે શ્રીજિનભવન કે શ્રીજિનમિ'ને કરાવનારા કોઈ રીતે દેષપાત્ર બનતે નથી અને એ જ રીતે નૈવેદ્ય ધરનારા પણ દોષનું કારણુ થતા નથી, માટે ખરી વાત તે એ છે કે-હે ભદ્ર લાકો ! મનમાં કોઈ પ્રકારના ફુગ્રહકદ્યાગ્રહ-રાખી મનમાન્યાં કલ્પિત ગપ્પાં ન ચલાવવાં એ જ ઉત્તમ માર્ગ છે. જે હકીકતા મોટા મોટા બહુશ્રુત પુરુષોને સંમત હોય તે હકીકતાને પણ કદાગ્રહયુક્ત ચિત્ત ન કહેવી એ જ ઉચિત છે. જે આત્માથી લાકે નિર્વાણુ માટે પ્રવૃત્ત થયા છે તેને માટે આ એક જ માગ ઉત્તમ છે કે-જે માળ, પૂર્વ મુનીશ્વરાએ અતાવેલા હાય, એ સિવાય તેએ માટે પેાતાની સ્વચ્છંદ બુદ્ધિથી કલ્પેલા એવા કાઇ બીજો માર્ગ નથી. તેમ તે સત્ય નથી. ૧૮૫ પેલા અર્જુનને આ પ્રકારે પેલા મુનિરાજોએ ઘણુ ઘણુ' સમજાવ્યે છતાં એ, અર્જુનના ઝાડની પેઠે જડ પ્રકૃતિવાળા હોવાથી તે મુનિરાજના સુવચનાને સમજી શકયા નહીં. તે વચનેની તેણે અવગણના કરી અને પોતાની ભૂલને પણ સ્વીકારી નહીં. હે સાથે વાહ ! તમે પણ આ અર્જુનના માગ સ્વીકાર્યાં. અર્જુને બતાવેલા માગ વધારે સહેલા હાઇ તમને પણ એ ગમી ગયા. ખરી વાત છે કે—સ્વચ્છંદે ચાલનારી બુદ્ધિ, કાઇ દિવસ શુભ તરફ પ્રવૃત્તિ કરતી જ નથી અર્થાત્ તમે અને આ અર્જુન અને સ્વ ંરે ચડી ગયા. એ પ્રકારે તમારા અનેના મનમાં શ્રીજિનપૂજાની વિધિ વિશે અમુક પ્રકારને કુગ્રહ ઠસી ગયો અને તેથી તમારા "Aho Shrutgyanam" Page #225 -------------------------------------------------------------------------- ________________ રાજાએ અને અમાત્ય સ્વીકારેલ જિનપૂજ. - કથારન-કાજ ? પરિણામ અશુદ્ધ થયા એટલું જ નહીં પરંતુ એ રીતે આચરતા તમે બન્નેએ લેકની બુદ્ધિમાં પણ ભ્રમ પેદા કર્યો એટલે તમે બન્ને, જગદ્ગુરુ શ્રી જિનભગવાનની પૂજાના પવિત્ર કામમાં વિરછેદ ઊભો કરનારા થવાથી સુકૃતના અંતરાયના ભાગી થયા. એ દોષથી ઘસાયેલા તમે અને મરણ પામી અનેક અશુભ સ્થાનમાં વારંવાર જન્મ પામ્યા અને એ રીતે લાંબા સમય સુધી દુઓને અનુભવતા રહ્યા. પછી તથા પ્રકારના પૂર્વે કરેલા સુકૃતના ગે તમે બંને જણા હમણું રાજા અને અમાત્યરૂપે અહીં અવતર્યા છો. તમને જે, આ અટવામાં આવી પડવાનું સંકટ પડયું છે તે, તમે આગલા લેવામાં જે જે દુષ્કૃત કરેલાં તેમાંનાં જે હજુ પરિપાક પામ્યાં નથી અને જોગવવામાં બાકી છે તેના ફળરૂપે છે, માટે હે મહાનુભાવ ! પૂર્વનાં દુશ્ચરિતેને યાદ કરીને હવે વર્તમાનમાં પણ ગમે તે પ્રયત્ન સુચરિતા તરફ લક્ષ્ય કરી પ્રવૃત્તિ કરે જેથી હવે પછી પણ આવી જાતની દુઃખમય વિટંબનાઓ ન જોગવવી પડે. ( આ પ્રમાણે પેલા પ્રશંકર કેવળીએ પેલા રાજા અને અમાત્યને તેમના પૂર્વભવની વાત કહી સંભળાવી.) આ બધી હકીકત સાંભળીને એ રાજા અને અમાત્યને તેમને પૂર્વભવ સાંભરી આવ્યો અને સંસારના પ્રપંચથી ભયભીત થયેલા છે અને ત્યાં કેવળીના ચરણોમાં નમી પડયા અને કેવળીને વિનંતિ કરવા લાગ્યા કે હે ભગવન્! તમે કહેલી હકીક્ત અક્ષરે અક્ષર સાચી છે, માટે હવે તમે, અમને, જે દેષ અમે આગલા જન્મમાં કરી આવ્યા છીએ તેનું પ્રાયશ્ચિત આપવા કૃપા કરે. કેવળી બેલ્યાઃ શ્રી જિન ભગવાનની પૂજામાં વિશેષ શુદ્ધભાવે પ્રયત્ન કરે એ જ તેનું પ્રાયશ્ચિત છે. હજુ સુધી તમારા બંનેમાં વ્રતો લેવાની યોગ્યતા આવી નથી, માટે તમે શ્રી જિન ભગવાનની પૂજામાં જ પ્રયત્ન કરે. કેવલીએ કહેલી વાતને તે બન્ને જણાએ-રાજા અને અમાત્ય સ્વીકારી લીધી અને તે પ્રમાણે વર્તવા લાગ્યા. પછી તેઓ બન્ને પ્રભંકર કેવલીને પ્રણામ કરીને પૂર્વોકત એકશંગ પર્વત તરફ જવા ઉપડયા. ત્યાં જઈને તે પર્વત ઉપર આવેલા શ્રી આદિનાથના મંદિરમાં, એ પર્વતમાં એની મેળે ઊગેલાં એવાં કમળ, કેતકી, કેસર, સરસબેલીનાં ફુલવડે અને માલતિની માળાઓ વડે નાભિનરેદ્રનંદન શ્રી રાષભદેવની ત્રણે સંધ્યા પૂજા કરવા લાગ્યા. એ રીતે લાંબે વખત પૂજા સુધી કર્યા પછી તેમનું પૂર્વ કરેલું દુષ્કૃત નાશ પામ્યું. બરાબર આ વખતે પેલા ઘડાએ અપહરેલા રાજા અને અમાત્યને શોધતું હતું અને તે માટે તેમની પાછળ ભમતું ભમતું તેમનું હય, ગાય, રથ અને પાયદળવાળું મોટું લશ્કર તેમની પાસે આવી પહેપ્યું. રાજા અને અમાત્યને જોઈને ખૂબ ખૂબ રાજી થયેલા "Aho Shrutgyanam Page #226 -------------------------------------------------------------------------- ________________ * કયારન-કોષ : રાજાનું સ્વાગરે આગમન. એવા સેનાધિપતિએ અને સેનાના બીજા લેકે એ રાજાને જે અને તેની પાસે પિતાના મુકુટમંડલને પૃથ્વી ઉપર નમાવી દઈ રાજાને વિનંતિ કરી કે-હે દેવ ! તમારા વિયેગને કારણે તમારે આખે દેશ ભારે સંતાપ પામે છે અને ચિંતાથી બળીજળી રહ્યો છે તે તમે તેને દર્શન આપી ગામડાના લેકેને અને નગરનાં લોકોને હવે શાંતિ આપે અને તેમની ચિંતાને દૂર કરે અને આ હાથણી ઉપર બેસી દેશમાં પાછા પધારે. પછી રાજાને પણ પિતાથી ઘણી વખત સુધી વિખૂટાં પડેલાં એવા પિતાને દેશ, પિતાનાં સુખી સ્વજન વગેરે સાંભરવાથી તેનું હૃદય ભરાઈ આવ્યું અને તેમને મળવાની ઉત્કંઠા થઈ આવી. પછી તે શ્રી આદિનાથ ભગવાનને ઉત્તમ ચીનાઈ કપડાં વગેરે સારાં સારાં પૂજાનાં ઉપકરણો વડે શુદ્ધ ભાવપૂર્વક પૂજીને અને લાંબા સમય સુધી તેમની સ્તુતિ કરીને તેમને આ પ્રમાણે વિનંતિ કરવા લાગ્યા હે દેવાધિદેવ ! તારાં ચરણકમળની મારા મનને હર્ષ ઉપજાવનારી ઉપાસનાનું કાંઈ પણ ફળ મળવાનું હોય તે તે માટે હું એટલું જ માગું છું કે-સંસારમાં હોઉં ત્યાં સુધી હમેશાં મારી પ્રવૃત્તિ તારી પૂજામાં જ થયા કરે અને એવી મારી પ્રવૃત્તિથી મારાં પૂર્વે કરેલાં દુષ્કૃતન દવંસ થાઓ. જેમ ગમે તે ઝંઝાવાત હોય તે પણ પર્વતને તે તેની કશી અસર નથી હતી તેમ જે લેકે શ્રી જિનપૂજામાં પ્રતિદિન આદરવાળા હોય છે તેઓને દુર્ગતિ, રેગે, ગરીબાઈ, વિપદાઓ અને ભાઈભાંડુંના મરણ વગેરે વ્યથાઓ કશી અસર કરી શક્તી નથી. જે લેકે મૂઢ છે તેઓ ભલે ધારેલા મનોરથને સફળ કરનારાં એવાં કલ્પવૃક્ષ, રતનચિંતામણિ અને કામદુધા ધેનુ વગેરેની સ્તુતિ કરે; પરંતુ હું તે ધારેલ કરતાં વધારે પૂલ આપનાર અને સંસારસમુદ્રથી પાર ઊતારનારા એવા એક શ્રી જિનપૂજનની જ સ્તુતિ કરું છું અને વાંછા કરું છું. આ રીતે એ રાજાએ શ્રી અરિહંત ભગવાનની પૂજાની પ્રશંસામાં અને તેની વાંછામાં ચિત્ત દઈ અને આદિદેવની ઉપાસના કરી પિતાના નગર ભણી પ્રયાણ કર્યું અને પેલા પ્રશંકર કેવલી પિતાનાં બધાં કર્મોના આઘનો નાશ કરી નિશુલક્ષમીને પામ્યા. એ રીતે શ્રી કથાનકોશમાં પૂજાના અધિકારમાં પ્રભાકરનું સ્થાનક સમાસ (૧૩) "Aho Shrutgyanam Page #227 -------------------------------------------------------------------------- ________________ દેવદ્રવ્યની સંભાળ રાખવા વિશે બે ભાઈની કથા. . ( કથા ૧૪મી) (દેવદ્રવ્યની વૃદ્ધિ, સામાન્ય સ્વરૂપ, સાધારણ દ્રવ્ય, કરૂણ વિલાપ, દેવદ્રવ્ય ભક્ષણ વિપાક અને દેવદ્રવ્ય રક્ષપદેશ ઉપર વિવેચન.). તે જ્યારે કપરો કાળ હોય અથવા બીજાં એવાં અશાંતિનાં કારણે હોય ત્યારે જે કે દ્રવ્ય ન હોય તો ચિત્ય અને બિંબ વગેરેની સંભાળ થઈ શકે નહીં, માટે આ કથામાં દેવદ્રવ્યને શી રીતે વધારવું વા તેને કઈ રીતે સંભાળવું તે બાબત કહેવાની છે. ગૃહસ્થ જ્યારે જિનભવન વગેરેનું નિર્માણ કરે એટલે તેને ચણવે ત્યારે જ એ જિનભવન વગેરેના નિભાવ માટે પિતાની શક્તિ પ્રમાણે દ્રવ્યનું દાન કરે અને એ દાનમાં દેવાયેલા ત્યદ્રવ્યની વિશેષ આદર અને પ્રયત્ન સાથે સંભાળ કરે તથા તેને વધારવાના ઉપાય પણ કરે. રાજાને કહીને ગામમાં, નગરમાં કે ખેતરમાં લાગી નખાવીને વા રાજાને સમજાવીને જગત વગેરેમાંથી ભાગ મળે એવી વ્યવસ્થા કરાવીને અર્થાત્ જ્યાંથી મળી શકે ત્યાંથી રાજા પાસે દેવ સંબંધી ભાગની જમા કરાવીને જિનદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ. બરાબર પાકે પાયે વધારેલા એ ચૈત્યદ્રવ્યની રક્ષા માટે-સંભાળ માટે-તેના રક્ષણમાં ખંતવાળા, પાપથી ભી-પાપને ડર રાખતા અને અલુબ્ધ એવા કેઇ એક સારા માણસને નીમ જોઇએ. દેશ-કાળ અને પરિસ્થિતિ વગેરેની ખરાબ સ્થિતિ હોય તો પણ ચૈત્ય વગેરેના રક્ષણ માટે બીજું કશું સાધન ન હોવાને લીધે એ સૈયદ્રવ્યની બરાબર સંભાળ કરવી જોઈએ અને કુશળ માણસે તેને જેમ ફાવે તેમ ખર્ચ નહીં કરી નાખવું જોઈએ. જે, એ દ્રવ્યને સાચવી રાખે છે તે, પ્રત્યક્ષપણે ધર્મને જ સાચવે છે અર્થાત્ દેવદ્રવ્યની સંભાળ કરનારે, ધર્મનો જ રક્ષક છે. એ દેવદ્રવ્યની રક્ષા કરતાં બીજું કઈ ઉત્તમ ગુણસ્થાન નથી એમ વર્ણવેલું છે. (આચાર્ય હરિભદ્રજી પિતાના સંબંધ પ્રકરણમાં કહી ગયા છે કે, “જિનદ્રવ્ય-દેવદ્રવ્ય, જ્ઞાન અને દર્શન જેવા ઉત્તમ ગુણનું પ્રભાવક છે અને જિનપ્રવચનની વૃદ્ધિ કરનારું છે અર્થાત્ દેવદ્રવ્યદ્વારા જ્ઞાનને પ્રભાવ વધારી શકાય છે અને દર્શનને પણ મહિમા થઈ શકે છે, એ જિનદ્રવ્ય શ્રી જિનના પ્રવચનની વૃદ્ધિ-પ્રસાર-મહિમા-કરનારું છે માટે જે કઈ એ જિનદ્રવ્યની સંભાળ કરનાર નીકળશે તેનું સંસારભ્રમણ પરિમિત થઈ જશે અર્થાત્ તેનું ભવભ્રમણ ઓછું થઈ જવાથી તે, વહેલે નિવણને મેળવી શકશે.” "Aho Shrutgyanam" Page #228 -------------------------------------------------------------------------- ________________ ? કયારન-કોષ : જિન દ્રવ્ય રક્ષણની મહત્તા. ૧૯ર (વળી એમણે (હરિભદ્ર) જ કહ્યું છે કે-) જિનદ્રવ્ય, દેવદ્રવ્ય, જ્ઞાન અને દર્શન જેવા ઉત્તમ ગુણની પ્રભાવના કરનારું છે અને શ્રી જિનના પ્રવચનની વૃદ્ધિ કરનારું છે અર્થાત્ જિનદ્રવ્યદ્વારા જ્ઞાનને પ્રચાર અને દર્શનને ફેલાવે કરી શકાય છે તથા એ દ્વારા શ્રી જિનના પ્રવચનની મહત્તા વધે એવી પ્રવૃત્તિ પણ કરી શકાય છે, તે એવી ઉત્તમમાં ઉત્તમ પ્રવૃત્તિમાં ખપ લાગતા શ્રી જિનદ્રવ્યને વધારનાર માનવપ્રાણ તીર્થ કરને અવતાર મેળવી શકે છે અર્થાત્ સદુપાયો દ્વારા શ્રી જિનદ્રવ્ય વધ્યા કરે એવી ચેજના કરનાર માનવ, તીર્થંકરપદને લાભ મેળવી શકે છે. “વોરા વોશi” એવાં પ્રકારનાં શાસ્ત્રનાં વચનો દ્વારા શાસ્ત્રકારે જિનદ્રવ્યની રક્ષાને ભાર યતિઓ ઉપર પણ નાખે છે તે પછી ગૃહસ્થ ઉપર તો ભાર જ હોય તેમાં શું કહેવું ? અર્થાત્ સર્વસંગના પરિત્યાગી જાતિઓને પણ જિદ્રવ્યને સંભાળવાની ભલામણ જોખમદારી સાથે સૂચવવામાં આવી છે ત્યારે ગૃહસ્થાએ તે એ જોખમદારી પિતાને માથે સ્વયમેવ ઊઠાવવાની છે એટલે એ વિશે શું કહેવાનું હોય? (આ વિશેનું શાસ્ત્રવચન પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ સાથે તર્ક પૂર્વક કથાકેશકાર રજૂ કરે છે) જે મુનિઓ સર્વપ્રકારના આરંભ સમારંભને તજીને કેવળ આત્મપરાયણતા મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે, અને “આરંભ કરે નહીં, કરાવે નહીં તેમજ કઈ પ્રકારે આરંભ કરનાર તરફ સંમતિ પણ દર્શાવવી નહીં.' એ રીતે મન-વચન-કાયા દ્વારાત્રિકરણદ્વારા-આરંભને તજનાર મુનિઓ, ચૈત્યનાં એટલે ચૈત્યોને દાનમાં મળેલાં ગામે, સુવર્ણ, પશુઓ અને રૂપું વગેરેની સંભાળમાં પોતાનું મન પરોવે તે પછી એમને આરંભ–સમરંભ તે જરૂર કરે પડે જ અને એ રીતે આરંભ-સમારંભ કરનાર એ મુનિએ પિતે કરેલી, ત્રિકરણ દ્વારા આરંભ ત્યાગની પ્રતિજ્ઞાને ન જ પાળી શકે અર્થાત્ જિનદ્રવ્યની સંભાળમાં પૂર્વોક્ત આરંભ વગેરે સમાયેલાં જ છે એથી એની સંભાળ કરનાર મુનિને પૂર્વોક્ત ત્રિકરણશુદ્ધિ શી રીતે સંભવે? (પૂર્વોક્ત શંકાનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે...) તમારે તર્ક ખરે છે અર્થાત્ જિનદ્રવ્યની સંભાળમાં પડતા મુનિ આરંભી થઈ જાય છે અને એ રીતે તે, પિતાની પ્રતિજ્ઞાને બેઈ બેસે છે પરંતુ, આ બાબત એક વિભાષાવિકલ્પ-બતાવેલ છે અને તે આ પ્રમાણે છે-જે મુનિ પિતે જાતે જ ઉક્ત પ્રકારના જિનદ્રવ્યની સાર-સંભાળમાં પડી જાય તે તે પોતાની મુનિયણાની પ્રતિજ્ઞા ઈ જ બેસે છે. અર્થાત્ તેને પૂર્વોક્ત ત્રિકરણશુદ્ધિ સંભવી શકતી નથી અથવા તેની સિદ્ધિ થઈ શક્તી નથી અર્થાત્ એ નિવણને મેળવી શકતા નથી પરંતુ વાત એમ છે કે-ચૈત્ય માટે પ્રતિમા શિર એ પાઠ છે. માટે અહીં “સિદ્ધ ” એ અર્થ ઘટ છે. "Aho Shrutgyanam Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ દેવદ્રવ્યની હરકેઈ પ્રકારે રક્ષા કરવી. : કયારત્ન-કેલ : દાનમાં અપાયેલાં એ ગામ, સુવર્ણ, પશુ કે બીજું ધન વગેરેને જ્યારે કેઈ હરી જાયલૂંટી જાય અર્થાત્ એ જિનદ્રવ્યને કઈ ચેર વા બીજો અપ્રમાણિક ઉચાપત કરી જાય ત્યારે સંઘે પોતાની બધી શક્તિને ખચી નાખીને એને બચાવવા પ્રયત્ન કરવો જ જોઈએ. એ કામ, ચારિત્રને લીધેલા કે ચારિત્ર વગરના બધા લોકોને કરવા જેવું છે જ અર્થાત્ દીક્ષિત કે અદીક્ષિત એવા બધા માનોએ લૂંટાતું કે ઉચાપત થતું જિનદ્રવ્ય ગમે તે ભેગે બચાવી લેવું જોઈએ એવું શાસ્ત્રવચન છે, માટે મુનિઓ ઉપર પણ લુંટાતા કે ઉચાપત થતા જિનદ્રવ્યને બચાવવાની ફરજ આવી પડે છે. આનો અર્થ એ નથી કેમુનિએ પિતે જાતે એ જિનદ્રવ્ય એકઠું કરવા આરંભ સમારંભ વગેરેની પ્રવૃત્તિમાં પડવું, પરંતુ જ્યારે આક્ત આવે તેમ હોય અને જિનદ્રવ્ય ચેરના હાથમાં કે બીજા અપ્રમાણિક હાથમાં “એ હવે નહીં જ બચી શકે એ રીતે આવી પડયું હોય તેવે વખતે સંઘે પિતાનું બધું બળ વાપરીને એ જિનદ્રવ્ય બચાવવું જ જોઈએ. સંઘમાં તે મુનિઓ પણ આવી ગયા. એ રીતે મુનિઓ ઉપર જિનદ્રવ્ય ઉપરની આફતને વખતે તેને બચાવવાની ફરજ આવી પડે છે એટલે એ પ્રવૃત્તિ કરતાં મુનિને દેષ લા” તેમ ન કહેવાય અર્થાત્ જિનદ્રવ્ય ઉપર આફત આવતાં જ્યારે કઈ કશી વ્યવસ્થા કરતું ન જ દેખાય અને એ લૂંટાઈ જવાનું યા નાશ પામવાનું જ હોય તેવે વખતે ન છૂટકે એને સંભાળી રાખવાની, સંયમપૂર્વક પ્રવૃત્તિ કરવાની મુનિને છૂટ પણ છે એવી વિભાષા દયાનમાં રાખીને મુનિ પ્રવૃત્તિ કરે. એ જ પ્રમાણે બીજું એક સાધારણ દ્રવ્ય પણ સ્થાપિત કરે. વિશેષ એ છે કે-સાધારણું દ્રવ્ય ચૈત્ય, બિંબાર્ચન, સંધ અને પુસ્તક વગેરેનાં કામમાં ખી શકાય છે. (ચૈત્ય સંબંધી દ્રવ્ય) શ્રી જિન સંબંધી-શ્રીજિનના જ કાર્ય માટે વયરાય છે ત્યારે સાધારણ દ્રવ્ય તે બધાં સ્થાનમાં વાપરી શકાય છે, તેથી કરીને આ સાધારણ દ્રવ્યને પણ સ્થાપિત કરવું, વધારવું અને કાળજીપૂર્વક સાચવવું. વળી, જ્યાં સુધી નિત્ય બીજું ધન મળતું હોય ત્યાં સુધી આ સાધારણ નિધિને પણ ખર્ચ ન કરવો. દેશભંગ થતો હોય અને દેશ ઉપર એવા પ્રકારની બીજી બીજી આપત્તિ આવી પડેલી હોય ત્યારે તે આપત્તિઓને દૂર કરવા-શમાવવા-મટાડવા, બીજા મતવાળાઓ સાથે કઈ પ્રકારને કલહ ઊભું થયે હોય તે તેને શાંત કરવા અને દર્શન પદને લગતા સમ્યગુ દર્શન સંબંધી ખાસ કાર્યમાં એ સાધારણ દ્રવ્યનો ખર્ચ થઈ શકે છે. અર્થાત્ દેશ વગેરે સામુદાયિક આફતને વખતે સાધારણ દ્રવ્યને ખર્ચ થઈ શકે છે. તે જ પ્રકારે બીજા મતવાળા સાથે કલેશ દૂર કરવા અને સમ્યગ્દર્શનને લગતી પ્રવૃત્તિઓમાં–સમ્યગ્દર્શનના પ્રચારકાર્યમાં અથવા સમ્યગદર્શનને લગતી એવી જ બીજી પ્રવૃત્તિઓમાં પણ સાધારણ ૧ મુદિત પુસ્તકમાં--જોવાળિ પાઠ છે તેને અર્થ સમજાતું નથી પરંતુ તેને બદલે જોરાજાતિ પાઠ કપી આ અર્થ જેલો છે. "Aho Shrutgyanam Page #230 -------------------------------------------------------------------------- ________________ : કયારત્ન કાષ : ક્ષેમ'કર રાજવીનુ' પરાક્રમી પહ્યું’, ૧૯૪ દ્રવ્યના ઉપયોગ કરી શકાય છે. વધારે કહેવાથી શું? જે મૂઢ મતિવાળા, ચૈત્યદ્રશ્ય અને સાધારણ દ્રવ્ય એ મન્નેના દ્રોહ કરે છે એટલે તે બન્નેની બરાબર સંભાળ કરતા નથી અને એ તરફ ઉપેક્ષા કરે છે તેનુ આયુષ્ય પહેલાં બંધાઈ ચૂકયું છે એવા તે શ્રી જિનના મતને પણ સમજતા નથી. હવે ચૈત્યદ્રષ્ય અને સાધારણ દ્રશ્ય એ બન્નેની સારી રીતે સભાળ ન રાખતાં જે દોષ ઊભા થાય છે અને એ અને દ્રવ્ચેની સારી રીતે સંભાળ રાખતાં જે ફાયદાઓ મળે છે તે આમત એ ભાઈનાં ઉદાહરણ આ નીચે આપવાનાં છે. તે એ ભાઈઓની કથા આ પ્રમાણે છે બંગાળદેશના તિલક સમાન વિશ્વપુરી નામની નગરી છે. એ નગરી, સમગ્ર ભુવનમાં લલામભૂત છે, એના ઉપર પરચક્રના ભય નથી તેમજ ખીજા કાઇ ઉપદ્રવે પણ એટલે મારિ વગેરેના ઉપદ્રવા પશુ એ નગરીમાં થતાં નથી, જેમ કૃષ્ણનુ શરીર લક્ષ્મીથી યુક્ત છે તેમ એ નગરી પણ લક્ષ્મીથી-ધન વગેરેથી અથવા સુ ંદરતાની શૈાભાથી યુક્ત છે, બ્રહ્માની મૂર્તિ ચતુર્મુખ-ચાર મુખવાળી- બધી બાજુ મુખવાળી હોય છે તેમ એ નગરી પણ બધી બાજુ મુખવાળી ચારે બાજુ દરવાજાવાળી-છે. એ નગરી, વિસાલ છે છતાં કાઈ ન ટપી શકે એવા ભારે ઊંચા કિલ્લાવાળી છે. વળી, એ નગરી વિકખાય છે છતાં ફરતી ગાળ ખાઇથી સુાભિત છે. એવી એ નગરીમાં ક્ષેમકર નામે નરપતિ રાજ્ય કરે છે. એ ક્ષેમ'કર રાજાએ પોતાના અખંડ બાહુબળ ઉપર સમસ્ત ભૂમંડળને સાચવવાનું શોય દાખવ્યુ છે એવા એ બળવાન છે. વળી યુદ્ધભૂમિના વેદિમ ંદિરમાં એ રાજાએ ન ચૂકી જાય-ખાલી ન જાય એવાં બાણેને ફેંકી તેમને માંડવા બાંધી, એ માંડવા ઉપર ચારે દિશાઓથી ધસમસતા મદ્રેન્મત્ત ગજરાજોના વિશાળ કુંભસ્થળેાના કળશે. હારબંધ આપ્યા અને પછી સુલટાના ખખ્ખરો ઉપર પડતા તરવારના ઘામાંથી જે મળતા તણુમા ઊડતા તે તણુખાઓની અગ્નિ સમક્ષ, ભટ્ટોની ઠઠ (ભટ્ટ એટલે મોટા ચેષ્ઠાએ અથવા ભાટ લેાકે) વિવાહમંત્રાને (ઢાંકારા વગેરે શૂરતાના દૈવનને ) ભણતી હતી ત્યારે વહૂની પેઠે એ રાજા વિજયલક્ષ્મીને પરણી લાવ્યેા હતેા. તે મહાન આત્મા રાજાનું અંતઃપુર મોટું હતુ જેમાં જયસુ ંદરી રાણી પટ્ટરાણી હતી. તેના મંત્રીનું નામ શિવદત્ત હતુ અને બીજા પણુ (૧) અહિં આયુષ્ય પહેલાં બાંધ્યું' કહેવાને અશય સમજાતે નથી અથવા અહીં કાંઇક અધૂરું રહી જાય છેઃ (૨) વિલાસ એટલે (સાત્ર–કિા, વિ–વગરની) કિલ્લા વગરની. બીજો અથ વિત્તારુ-વિચાહવિશાળ–મોટી વિરાજતા વિસાજી અય લેવાથી વિરાધને પરિહાર સમજવા, (૩) વિલાય-એટલે (કખાય-ખાઇ, વિ વગરની) ખાઇ વગરની, ખીજો અથ વિજ્ઞાયવિખ્યાત, પ્રસિદ્ધ - વિજ્ઞાને ખાય ' વિખ્યાત' અર્થાં લેવાથી વિરાધને પરિહાર સમજવે. "Aho Shrutgyanam" Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ યુગધર કુમારનું મધ્યરાત્રિએ મહેલ બહાર નીકળવું, : કયારત્ન-પ્રાણ : તેના કારભારીઓ હતા જેમની ઉપર રાજાએ રાજ્યવ્યવસ્થાનો ભાર મૂકયેા હતેા અને પેાતે એ રીતે સુખે સુખે વખત વીતાવતા હતે. હવે વખત જતાં તે રાજાને ઘરે રાણીને સારું સ્વપ્ન આન્યા પછી એક પુત્રનો જન્મ થયે, વધામણાં થયાં. એ પુત્રનું નામ યુગધર’ પાડયું'. એ રાજકુમાર માટે રાજાનાં મનમાં અનેક પ્રકારના મનારથી વધતા ચાલ્યા. તેમ એ રાજકુમાર પણ શરીરે વધવા લાગ્યા અને કળાકુશળતામાં પણ એ, ભારે આગળ આવ્યો. યુગધરને કેટલીક ઉત્તમ રાજકન્યાઓ પરણાવી અને તેમને માટે ભુક્તિ તેમના ખર્ચનુ સાધન પણ ખાંધી આપી. આ રીતે ત્યાં તે રાજકુમાર પરમસુખ સાથે રાજ્યશ્રીને ભાગવતા રહે છે. હવે એક વાર તે રાજકુમાર, જોગાનુજોગ મધરાતે જાગી ગયા. પથારી છોડી ઊભા થતાં તેણે પૂર્વ દિશા તરફ જોયુ. તા એને એવુ જણાયું કે જાણે કે આકાશમાં ઊંચે ચડતા ઊડતા અને નીચે ઊતરતા તથા અતિશય તેજને લીધે ઝળહળતા દેવેનાં શરીરનાં કાંતિતેજકિરા ચારે બાજુ ફેલાઈ લહેરાતાં ન હોય, એ ચમત્કારિક દેખાવ જોઈને તે વિચારવા લાગ્યા. આ મધરાતના સમય છે, જે દેખાવ જોઈ રહ્યો છું એ બાબત કશી ગમ પડતી નથી. રાતના સમય હાવાથી સૂર્યના સારથિ અરુણુ સંભવતા નથી. અરુણાદયના એ દેખાવ નથી. તેમ જ વરસાદનું એકે નિશાન નથી જણાતુ' તેથી એ દેખાવ વીજળીના ચમકારાને પણ નથી. જે દેખાવ હું જોઉં છું તે અખાડિત પ્રકાશમય છે. તેથી ઉલ્કાના સ્ફુલિગના પણ એ દેખાવ નથી. ત્યારે શું એ બિભીષિકા હાય-કેવળ ભયજનક દેખાવ હાય અથવા હું ત્યાં જઈને જોઈ જ ન લઉં ? આમ વિચારીને તે બહાર જવાનાં કપડાં પહેરીને તૈયાર થયા. પેાતાના પરિવારથી જુદા પડી હાથમાં ઊઘાડી તલવાર લઈ કાઈ ન જાણે એ રીતે ધીરે ધીરે તે રાજમહેલમાંથી બહાર નીકળી પડચે અને જે તરફથી એ ઝળહળતા પ્રકાશ દેખાતે હતા તે તરફ ચાલવા લાગ્યા. એ રસ્તે આગળ ચાલતાં રાજકુમારને જણાયું કે ત્યાં ચારે દિશાઓમાં સરસ પારિજાતની મંજરીને રિમલ મઘમઘી રહ્યો હતો અને ગુજતાં ભમરા અને ભમરીઓ એ રિમલને પીતાં હતાં તથા બકુલ અને માલતીના પરિમલ કરતાં એ પરિમલ ઘણા જ ઉત્તમ સુગંધિત હતા. વળી આગળ ચાલતાં એ રાજકુમારના કાન ઉપર, મનેહર વેણુ, બંસી અને વીણામાંથી નીકળતા તથા કાકિલ કંઠમાંથી નીકળતા સંગીત જેવા સુમધુર એવે! ગીતનેા નાદ આવ્યા. આ ગીતના નાદને વનનાં હરણેા નિશ્ચળ થઈને સાંભળતાં હતાં. આ પછી રાજકુમારના જોવામાં આવ્યું કે-ત્યાં દેવાનાં ટોળેટોળાં ભેગા થઇને કપડાં ઉછાળી રહ્યાં છે અને ફૂલે વેરી રહ્યાં છે અને કાઇનો પૂજા-સત્કાર કરી રહ્યાં છે. આ અધેડ દેખાવ જોઈને રાજકુમારે નક્કી કર્યું" કે-આ તે અહીં દેવા આવેલા છે એમ જણાય "Aho Shrutgyanam" Page #232 -------------------------------------------------------------------------- ________________ = થારન-કેપ ઃ યુગધર રાજકુમારને જાતિસ્મરણઝાન અને દીક્ષા-ગ્રહણ છે. પણ “દે અહીં શા માટે આવ્યા છે એમ વિચારીને એ બાબત નક્કી કરવા માટે તે ત્યાંથી પણ આગળ વધે. ત્યાં આગળ જતાં તેણે “કાળધર્મ પામેલા એક સાધુનાં પૂજા-સન્માન સુરો અને અસુરે આદરપૂર્વક કરી રહ્યાં છે તથા તેવી તેની સ્તુતિ પણ કરી રહ્યા છે. એ દેખાવ જે. “આ શું છે ?” એવું જાણવા માટે તેણે ત્યાં એક દેવને પ્રશ્ન પૂછઃ દેવે તે જમીન ઉપર સંચરતા જ નથી છતાં આ મહાનુભાવ દે અહીં જમીન ઉપર સંચરતા દેખાય છે, એનું શું કારણ? દેવ બોલ્યોઃ હે રાજપુત્ર ! અહીં આ તપસ્વી મુનિએ રાત્રે પ્રતિમાને સ્વીકારી અને શુકલધ્યાન ધ્યાતાં એ મુનિના બધાં ઘાતી કર્મો નાશ પામી ગયાં અને એ જ વખતે તેના બાકીનાં અઘાતી કર્મો પણ નાશ પામતાં તે મુનિએ દેહત્યાગ કર્યો-નિવણ મેળવ્યું. એનો મહિમા કરવા માટે આ સુરે અને અસુરનાં ટેળાં અહીં આવેલાં છે. આવી જ હકીકત મેં કયાંય પહેલાં પણ સાંભળેલી છે અને જોયેલી છે” આ પ્રમાણે વિચારમાન થતાં તે રાજકુમારને ત્યાં જ જાતિ સ્મરણશાન થયું એટલે તેને પિતાનાં પૂર્વ ભ સાંભરી આવ્યા અને પિતે પૂર્વભવમાં જે પ્રવજ્યા લીધી હતી તે અને તેને અંગે જે જે અનુષાને કર્યા હતાં તે બધું તેને સાંભરી આવ્યું. તથા પૂર્વભવમાં જે જે પૂર્વ વગેરે સૂત્રોનું અધ્યયન કરવામાં આવેલું તે બધું જાણે તાજું જ કંઠે કર્યું-ભણવેલું હોય તેમ સાંભરી આવ્યું. સાધુઓની જે ચકવાલસામાચારી આચરી હતી તે પણ યાદ આવી ગઈ અને આ રીતે તે રાજકુમાર સ્વયં બુદ્ધ થઈ, સર્વ સંગેને પરિત્યાગ કરી સ્વયં બુદ્ધ એ સાધુ થયો અને સાધુધર્મની વિશુદ્ધ રીતે આરાધના કરતાં તેને આત્મા વિશેષ વિશુદ્ધ થતાં તેને અવધિજ્ઞાન પણ થઈ ગયું. આ રીતે તે અવધિજ્ઞાનવાળો યુગંધર શ્રમણ દિવ્ય જ્ઞાનદૃષ્ટિવાળો થયે અને જ્યાં કોઈ પણ પ્રાણેને લેશ પણ કલેશ ન થાય એવી જગ્યામાં એક શિલા ઉપર આસન જમાવી સૂત્રપાઠનું પરાવર્તન કરવા લાગ્યો. હવે આ તરફ જ્યાંથી તે રાજકુમાર પથારી છોડીને નીકળી આવ્યો છે, ત્યાં શી શી હકીકત બની તે વિશે ગ્રંથકાર જણાવે છે. સવારના ઊગતા પહેારે શિયાળાની ઠંડી હવા ચાલતાં એની શીતતાથી પીડા પામેલા એવા શય્યાપાલક પથારીમાંથી જાગી ગયા અને તેમણે યુગંધર રાજકુમારને પથારીમાં ન દીઠે. એથી કરીને ખેદ અને ભય પામેલા તે શય્યાપાલકએ ચારે તરફ રાજકુમારને શો પણ જ્યારે તેને મુદ્દલ પત્ત જ નહીં લાગે ત્યારે તે શય્યાપાલકેએ, મંત્રીઓને, અંતઃપુરની સ્ત્રીઓને અને રાજા વગેરેને રાજકુમાર ગુમ થયાની હકીકત જણાવી. એવામાં તે રાજકુમાર જ્યાં "Aho Shrutgyanam Page #233 -------------------------------------------------------------------------- ________________ યુગધર કુમારના માતા-પિતાને શોક. : કથા રત્ન-કેપ : ~ પહેચેલ હતું તે પ્રદેશના કે માનવે આવીને જણાવ્યું કે- તમે રાજકુમારની શોધાશોધ ન કરે, તે સલામત છે અને સાધુ થઈ ગયેલ છે. આ હકીકત સાંભળીને રાજકુમારના કુટુંબીઓ ભારે અચ બે પામ્યાં અને ખિન્નચિત્તવાળા બની આનંદ વગરનાં બની ગયાં. રાજકુમારનું આખું અંતઃપુર પણ ભારે વિયેગના સંતાપને લીધે વ્યાકુળ બની ગયું અને વિલાસની બધી સગવડ છોડી દઈ તથા બધા પ્રકારના શારીરિક શૃંગારે તજી દઈ શૂન્ય બની બેઠું. તથા એ અંતઃપુર, નિરંતર શકને લીધે આંસુ સારતું સારતું ફિકકું પડી ગયું અને હે હતાશ! હે દુષ્ટવિધિ ! આ તે શું કર્યું?” એમ વિલાપ કરતું કરતું વધારે શોકમાન થયું. આ રીતે શોક કરતા કરતા એ કુટુંબીઓ-રાજકુમારના પિતા, અંતઃપુર વગેરે જ્યાં મહાત્મા યુગધરશ્રમણ બેઠેલા છે ત્યાં જઈ પહોંચ્યા અને રાજા વગેરેને ત્યાં, પિતાના પુત્રને ખરેખર વેશમાં અને ભાવમાં સાધુની ચર્યા આચરતે દીઠે. પિતાના પુત્રને ખરેખર સાધુ થયેલ જોઈ તેમનાં ચિત્તમાં ભારે શોકનો આવેગ આવ્યું અને તેથી તેઓ ભારે સંતાપ પામ્યાં અને એ બધાં રોતાં રોતાં આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યા. “હે વહાલા પુત્ર! તારો તમાલની જેવી કાંતિવાળે અને ઘણી સરસ શોભાવાળા કેશને ગુચ્છો તે તણખલાની પેઠે માથા ઉપરથી ઉખેડી નાખી જમીન ઉપર શા માટે ફેંકી દીધું ? તારું શરીર શિરીષના ફૂલ કરતાં ય વધારે સુકેમળ છે છતાં હે વત્સ! તેં આવાં પ્રકારનાં કષ્ટમય અનુ છાને શા માટે આદર્યા ? વળી, હે વત્સ ! જ્યારે તું ઘરમાં હતું ત્યારે આ વપૂજનના વક્ષસ્થળ ઉપર મનોહર હાર પહેરીને ઉલ્લસિત રહેતો હતું કે, હવે તું પ્રવાસી થયેસાધુ થયે–શી રીતે ઉલ્લસિત રહેશે-શોભશે? હે પુત્ર ! તારા વિચગના તીવ્ર સંતાપને લીધે અમારા બધાનાં ચિત્તમાં અને શરીરમાં આગનાં એવા ભડકા સળગી ઊઠયા છે કે એના ઉપર બધા સાગર અને નદીઓનાં પાણી છાંટીએ તે પણ ઓલવાય એમ નથી. હે વત્સ! તારું તે લાવણ્ય, તારી તે વિલાસિતા, તારું તે અનુપમ રૂપ તથા તારો તે બુદ્ધિચમત્કાર, હવે, અમને કેનામાં જોવા મળશે. આ રીતે એ આખું રાજકુટુંબ-અંતઃપુરવાસી લેકે, સમગ્ર વપૂજન, મંત્રિઓ, પ્રધાનો અને રાજા, પિતાના પુત્રને સાધુ થયેલો જઈ ન શકતા તેઓ ભારે દુઃખ પામ્યા અને છેવટે પિતાને ઘરે પાછા ફર્યા. પિતાનાં સ્વજનોને આ રીતે વિલાપ કરતાં જોયાં છતાં “અસમય” જાણીને સર્વત્ર સમદશી એવા યુગંધર રાજર્ષિએ તેમને કશું સમજાવ્યું નહીં અને તે મહર્ષિ ગામ, નગર વગેરે સ્થળોએ વિહાર કરવા લાગ્યું. વિહાર કરતાં કરતાં તે મહાત્માએ ઘણા રાજપુત્રને, મંત્રિપુત્રોને, સામંતપુત્રોને, શેઠના પુત્રોને અને સેનાપતિ પુત્રને પ્રતિબંધ કરી સર્વ વિરતિ લેવરાવી. તે બધા શિષ્ય થયેલાઓએ સૂત્રોનું અધ્યયન કર્યું અને સૂત્રના અર્થોનું પણું પૂરું જ્ઞાન મેળવ્યું. એ બધા શિખ્યાથી પરિવારે સુગંધરશ્રમણ, ભદ્રજાતિના હાથીએને ટેળાથી પરવારેલાં ઐરાવત હાથી જેવો શેતે હતે. અને એ તે યુગંધરશ્રમણ, "Aho Shrutgyanam Page #234 -------------------------------------------------------------------------- ________________ - -- — - - - - - - - - - ક કથારનષ : યુગધર મુનિ સમીપ કુછીનું આગમન. બધે વિહાર કરીને હવે પિતાનાં માતાપિતા વગેરે સ્વજન વર્ગને બેધ પમાડવા સારુ વિશ્વપુરી નગરીએ પહોંચે અને ત્યાં એક ઉદ્યાનમાં રહ્યો. સાધુ યુગધરશ્રમણ(પિતાના પુત્ર)ને આવેલે જાણ રાજા ક્ષેમકર અને તેના સમગ્ર પરિવારના ચિત્તમાં એક સાથે બે લાગણીઓ થઈ આવી. શેક પણ થયે અને આનંદ પણ થશે. આ રીતે બને લાગણીઓથી યુકત તે આખે રાજપરિવાર અને રાજા ક્ષેમકર, જ્યાં યુગધરભ્રમણ ઉતર્યા હતા તે સ્થાનમાં તેમના દર્શન માટે પહોંચે. બધાએ યુગંધમુનિને સાદર વંદના કરી અને યુગધર મુનિએ વિકસિત કમળ જેવાં નેત્રેની નજર તેમના ઉપર નાખતાં “ધર્મલાભ ” છે. પરિવાર યુક્ત રાજા અને નગરના બીજા લોકે એ બધા ઉચિત સ્થાન ઉપર બેઠાં. હવે સુગંધર ભગવંત પણ, કુમુદ અને ચંદ્ર જેવા ઘેળા દાંતના કિરણેની ઉજવલતાના જળથી જાણે ધવાયેલી ન હોય એવી ધવળ પવિત્ર વાણુ વડે તે રાજકુટુંબને આ પ્રમાણે કહેવા લાગ્યાઃ હે મહારાજ ! જ્યારે તમે પહેલાં મળ્યાં ત્યારે મને આકસ્મિક રીતે અને તમે ધારી પણ ન શકે એ રીતે સાધુ થયેલ ચેલે અને તેથી ભારે ખેદ પામેલા તેથી તે વખતે તો મારે સાધુ થવાનું કારણ તમારા ખ્યાલમાં નહીં આવેલું અને જેવા જ તમે આવેલા એવા જ પાછા ઘર તરફ વળી ગયેલા. એ વખતે તમને સમજાવવાનો સમય ન હતું.’ એમ જાણુને હું પણ તમારી ઉપેક્ષા કરીને બીજી તરફ વિહાર કરવા ચાલી નીકળેલ. હે મહારાજ! હવે હમણું એ અવસર આવી ગયું છે.” એમ સમજી હું તમને, મેં તે વખતે તત્કાળ દીક્ષા શા માટે લઈ લીધી તેના કારણની વાત કહું છું, તે તમે બધા સાવધાન થઈને સાંભળે. હર્ષને લીધે પ્રસન્નમુખવાળે સજા બે હે ભગવન્! તમારી વાત ખરી છે માટે તમે હવે અમને પરમાર્થની–ખરી હકીકતની-વાત સંભળાવે. પછી, પિતે મધરાતે જાગી પથારીમાંથી ઊઠીને રાજમહેલમાંથી કેવી રીતે બહાર નીકળે ત્યાંથી માંડીને “દેવેનું પિતે જોયેલું વર્ણન કર્યું અને દેવોએ મુનિને સત્કાર કેવી રીતે કર્યો.” તે હકીકત કહી તથા તે જોઈને “પિતાને જાતિસ્મરણજ્ઞાન થયું અને તેથી પિતાના પૂર્વભવેને નજરોનજર નિહાળીને પિતે દીક્ષા સ્વીકારી ” એ બધી હકીકત યુગધર મુનિએ પિતાના પિતા વગેરે લેકેને સવિસ્તર કહી સંભળાવી. એ સાંભળીને દેશના સાંભળવા આવેલ તે રાજા, તેનો પરિવાર અને બધા નાગરિક કે-એ બધાંને વિશેષ પ્રભેદ થ. હવે રાજા પિતે પિતાના પૂર્વ જન્મની હકીકત જાણવા માટે હાથ જોડીને જે એ યુગધરમુનિને વિનંતી કરવા ઊઠે છે તેવામાં જેનાં હાથ, પગ વગેરે બધાં અંગો ખરી પડયાં છે એ એક કેઢિયે માણસ તે સભામાં આવ્યું. એ કેહીઓ જાણે બધા રોગને ભંડાર ન હય, ભારે પાપની રાશિનું અગર ન હોય, તીવ્ર દુખોનું સ્થાન ન હોય, દુર્ગતિની ખાણ ન હોય અને બધા લોકોના અપમાનનું પાત્ર ન હોય એ એ કેઢીઓ, "Aho Shrutgyanam Page #235 -------------------------------------------------------------------------- ________________ - - = યુગધર મુનિએ કહેલ પિતાને તથા કેઢિયાને પૂર્વભવ. : કથાન–કાલ : WAARMA ઘામાંથી ભારે દુર્ગધી પરૂ નીકળી રહ્યું છે અને તેના ઉપર માખીઓનું ટેળું બમણું રહ્યું છે છતાં “કઈ અતિશય જ્ઞાની પુરુષ આવ્યા છે.” એવું લેક પાસેથી જાણીનેસાંભળીને એ સભામાં આવ્યો. એકંદર એ કેઢીઓ ભારે રોગપીડિત હતા અને ઘણે જ દીન માનવ હતું. એ કે ઢીયાએ સભામાં આવીને યુરંધર મુનિને ત્રણ પ્રદક્ષિણ કરી અને પછી ઊભાં ઊભાં મુનિની સ્તુતિ કરી અને તેમની ઉપાસનામાં પ્રવૃત્ત થશે. જ્યારે એ કેઢીએ સભામાં આવ્યું કે તુરત જ બધા સભા જનની ભારે કરુણાભર નજર તેના ઉપર પડી અને અહહ!!! આ માણસે પહેલાં એવું તે શું કર્યું હશે કે જે અત્યારે આ રોગગ્રસ્ત અને ભયાનક દેખાય છે એવું જાણવાની તેમની ઈરછા થઈ આવી. હવે પેલો કેદી કાંઈ પણ બેલે કે પૂછે તે પહેલાં જ સજા બેલી ઊઠશે. હે ભગવન! મારે ઘણુંય પૂછવાનું છે પરંતુ તે ભલે હમણાં પડયું રહે. હમણાં તો મારે એ એક જ હકીકત જાણવાની ઇચ્છા છે કે જાણે દુઃખીયેની હદ આવી ગઈ હઈ એવા આ કેઢીયા મહાનુભાવે પિતાના પૂર્વજન્મમાં શું એવું અકૃત્ય કર્યું છે જેને લીધે તે આવું ભયાનક દુઃખ ભોગવી રહ્યો છે? એ સંબંધે આપ કહો. આ કોઢીયાને જોઈ મને અને આખી સભાને કુતૂહલ પેદા થયું છે, માટે જ હું આપને એના સંબંધમાં કહેવાની અરજ કરું છું. સુગંધર મુનિ બેલ્યા-મહારાજ! તમે જે વાત પહેલાં પૂછવા ઈચ્છતા હતા તેને પણ સંબંધ આ કોઢીયા પુરુષની પૂર્વ કથા સાથે જ છે અને હું પણ એના તમારા પ્રશ્નના ઉત્તરમાં આ મહાનુભાવની જ કથા કહેવાનો હતે માટે તમે બધા એકચિત્ત થઈને જે વાત હું કહું છું તે સાવધાન થઈને સાંભળે. પ્રવાસીઓના મનરૂપ ભમરાઓને વિશેષ પ્રમાદ આવે એવું કુસુમ-પુષ્પ જેવું કુસુમપુર નામે નગર હતું. તેમાં સર્વજ્ઞ જિન ભગવાનની પૂજામાં તત્પર અને પરેપકાર, ક્ષમા, ઉદારતા આવા અનેક ગુણોથી યુક્ત એ સાગર નામે એક શેઠ હતા. તેને સુદર્શના નામે સ્ત્રી હતી, અને તેમને બે પુત્રો હતા. તેમાં મેટે હું પિત–જેનું નામ નંદ હતું અને નાને આ કેઢીયા પુરુષનો જીવ જેનું નામ નાગદેવ હતું. અમે બન્ને ભાઈઓ પરસ્પર નેહવાળા હતા અને સર્વ પ્રવૃત્તિઓમાં એ પ્રમાણે સ્નેહભર વર્તતાં, અમારાં કેટલાંક વર્ષો વીતી ગયાં. સંસારના બધા પદાર્થો મેઘધનુષ્યની જેવા ક્ષણભંગુર છે આ ન્યાયે કઈ પ્રકારના શારીરિક વ્યાધિને લીધે અમારા માતાપિતા અણધારી રીતે કાળધર્મને પામ્યા. અમે તેમની પાછળ જે જે કર્તવ્યો-દાનપુણ્ય વગેરે કરવાનાં હતાં તે બધાં કરી વખત જતાં માતાપિતાને શોક મૂકી દીધે (અને) ઘરના કામકાજની ચિંતામાં પરોવાઈ ગયાં. હવે એક વાર નાગદેવની વ્યવહારની અશુદ્ધિ અને તેને એકાન્તમાં બોલાવી આ પ્રમાણે સમજાવ્યું. હે ભાઈ! તું તે નિપુણ હોઈ યુક્તાયુક્તને જાણ છે. તને હું શું શિખામણ આપું ? પરંતુ તારામાં મને અધિક સ્નેહ છે તેથી કરીને તને કાંઈક કહેવાની ધીઠાઈ કરું છું. "Aho Shrutgyanam Page #236 -------------------------------------------------------------------------- ________________ મેાટાભાઇના નાનાભાને શિખામણુ. જેમ પહાડ ઉપર ચડાવી પત્થર સ્થાપિત કરવા ભારે કઠણુ-અઘા-છે. તેમ આત્માને સારા ગુણૢામાં સ્થિર રાખવાનું કામ ભારે કઠણુ છે પરંતુ આત્માને નીચે પાડવાનું કામ તે ઘણું જ સરલ છે, અર્થાત્ નાના એવા ખોટા વ્યવહારથી પણ આત્મા નીચે પડી જાય છે. જે માસ એક વાર પણ અપકીર્તિના કીચડથી ખરડાયે તે માસ પછી ભલે ગમે તે હુજારા સુકૃત કરે છતાં તેને અપકીર્તિને કીચડ ધેાઈ શકાતા નથી, માટે હે ભાઈ ! તું તારા વ્યવહાર વિશેષ શુદ્ધ રાખ, વચનની પ્રતિષ્ઠાને જાળવ અને તારા લાભને નિગ્રહ કર, તથા દાક્ષિણ્ય અને દયાવાળું તારું શીલ દૃઢપણે ટકાવી રાખ. તને વધુ શું કહું? તુ નાના છે, તેા પશુ પાકટ વિડેલ જેવુ' આચરણ રાખ, તેથી કરીને હું ભાઇ ! તુ મોટા થઈશ--માટો ગણાઇશ અને ડાહ્યા માણસેની વચ્ચે તું પૂજાપાત્ર બનીશ. ગુણાને લીધે જ ગૌરવ મળે છે, તાબે કરેલી લક્ષ્મી ધણું દૂર સુધી પહોંચતી નથી એટલે ગુાને દ્વીધે યશ અને ગૌરવ દૂર દૂર સુધી પહેાંચી જાય છે ત્યારે પેદા કરેલું ધન એ કામ કરી શકતુ નથી. સેમળાનું ફૂલ કે પાટલનુ પાન કી કમળ જેવું શોભતુ નથી. જે તુ જેમ તેમ વ્યવહાર ચલાવીશ, સાવધાનપણું વી વ્યવહારની શુદ્ધતા તરફ લક્ષ્ય નહી રાખીશ તે પેઢીદરપેઢીથી ચાલતુ આવતું આપણું ખાનદાનપણું-મેટાઇ તું ગુમાવી બેસીશ એટલે લેાકેા વચ્ચે હમણાં જે તારી માટાઈ છે તે પછી નહીં ટકે, માટે તને હું છેવટમાં કહુ છું કે જેમ યુક્ત જણાય તેમ વર્તન રાખ. ૩ કયારત્ન-કાય : ૨૦૦ મેાટાભાઈની વાત સાંભળીને નાના ભાઈ નાગદેવ એલ્યે: હું વહેલ ભાઈ ! મારા આ અપરાધ તમે જતા કરે! અર્થાત્ મારા અપરાધ બદલ તમે મને સર્વપ્રકારે ક્ષમા આપે. હવેથી હું આપણી ચાલતી આવતી ખાનદાનીની પર પરાથી વિરુદ્ધ કશુંય નહિ કરું ઠીક કર્યું કે-તમે મને આ દુષ્ટ પ્રવૃત્તિ કરતાં અટકાવ્યે. આ રીતે મોટાભાઈની શિખામણ માનીને નાના ભાઈ અને મોટા ભાઈ એ બન્ને પૂર્વની પદ્ધતિથી વ્યવહાર કરવા લાગ્યા. થાડા જ સમયમાં તે તે બન્ને ભાઈઓને આદર રાજા પ્રધાન વગેરે પણ કરવા લાગ્યા એટલે સુધી તેમની કીર્તિ વધી ગઇ. આમ થયું છતાં‘ સમયો જુતિક્રમ: ' અર્થાત્ ખાડા ખસે પણ ઢાળા ન ખસે ’ એ ન્યાયે નાગદેવ પોતાના દુષ્ટ સ્વભાવ છોડી શકતા નથી. ત્યારપછી અમે બન્નેએ જુદા રહેવાનું રાખ્યું. ઘરની ઘરવખરી, દરદાગીના વગેરે વહેંચી લઈ તેના ભાગનું તેને આપી દીધુ. મારી ઇચ્છા ન હતી છતાં તેના અશુદ્ધ વ્યવહારને લીધે મારે તેને જુદા જ ઘરમાં રાખવે પડ્યો, અને એ રીતે તે હવે પેાતાના જુદો રાજગાર કરવા લાગ્યા. * હવે કેાઇ ખીજે વખતે અમારા વતનના અલભદ્ર નામના રાજાએ સંભૂત મુનિ પાસે શ્રાવક ધર્મને સ્વીકાર કર્યાં. અને શ્રી જિન ભગવાનના ધર્મના વિશેષ પક્ષપાત કરતા તે "Aho Shrutgyanam" Page #237 -------------------------------------------------------------------------- ________________ ર૧ દેવદ્રવ્ય સંબંધી મોટાભાઈની નાના ભાઈને હિત–શિખામણ. : કથાન-મેષ : રાજાએ એક મોટું ચૈિત્યગૃહ બંધાવ્યું અને તેના નિભાવ માટે કેટલાક ગામના દાનપટ્ટા કરી આપ્યા તથા ધનની આવક થાય એવા બીજા પણ કેટલાક લાગા કરી આપ્યા. આનંદ અને નાગદેવ અને ભાઈએ પવિત્ર આચરણવાળા છે; શુદ્ધ વ્યવહારવાળા અને પ્રમાણિક છે.” એમ વિચારીને પૂર્વોકત ચૈત્યગૃહના દ્રવ્યની રક્ષા કરવાને અને તેને સારા નીતિયુકત અને ધર્મબેધક ઉપાવડે વધારવાને બધો ભાર રાજાએ અમારા ઉપર નાખે. જો કે આ કામને માટે બીજા પણ ગઠિક-સભ્ય હતા, છતાં પ્રધાન ભાર અને જવાબદારી અમ બને ભાઈઓ ઉપર જ હતી. આથી કરીને દ્રવ્યને ભંડાર અને તેની કુંચીઓ એ બધું અમ બનેને સેંપવામાં આવ્યું. રાજાના વિશેષ આગ્રહને લીધે અમ બનેએ તે બધી જવાબદારી સ્વીકારી અને પછી સમય જોઈને અને શાસ્ત્રમાં જણાવેલા ઉપાયને બરાબર લયમાં રાખીને અને ગ્ય સ્થાને તે દ્રવ્યનો વિનિયોગ કરી અને બીજા પણ ગ્ય ઉપાય દ્વારા તે દ્રવ્યભંડારની સંભાળ, વૃદ્ધિ અને વ્યવસ્થા કરવાની ચિંતામાં પડ્યા. હવે વખત જતાં કઈ કિલષ્ટકર્મના ઉદયને લીધે નાગદેવનું ધન ઓછું ઓછું થતું ગયું અને તે રાંક જે થઈ ગયે. પીડાતા પ્રાણિઓ પ્રાયઃ ધર્મરહિત બની જાય છે.” એટલે “ભૂખે કયું પાપ ન કરે ?” એ ન્યાયે નાગદેવ ડું થોડું દેવદ્રવ્ય પણ પિતાના ઉપગમાં વાપરવા લાગ્યો. આ હકીકત જાણી મેં તેને આ પ્રમાણે સમજાવ્યું હે ભદ્ર! એક તરફ બીજાં બધાં પાપ અને બીજી તરફ દેવદ્રવ્યને વાપરવાનું પાપ-એ બને સરખાં છે, માટે કલ્યાણવાંછુ કે દેવદ્રવ્યનો વાવર દૂરથી જ પરહરે છે. ઉગ્ર વિષ ખાવું વધારે સારું, પરંતુ થોડું પણ દેવદ્રવ્ય ખાવું સારું નથી. વિષ તે આપણું એક જ ભવનો નાશ કરે છે ત્યારે દેવદ્રવ્ય તે આપણે અનેક જન્મ-જન્માંતરોનો નાશ કરે છે. બીજા બીજાં પાપથી તે કઈ ને કઈ રીતે બચી શકાય એમ છે, પરંતુ દેવદ્રવ્યને પિતાના ઉપયોગમાં લેવાના પાપથી કઈ રીતે બચી શકાતું નથી, એમ શાસ્ત્રકારો કહે છે. જે લેકે દેવદ્રવ્યને પિતાના અંગત ખર્ચમાં વાપરવાની વૃત્તિવાળા છે તેઓ જમે જન્મ દળદારી થાય છે અને દીનતાની પીડા પામે છે તથા આ લાંબી ભવાટવીમાં ભારે દુઃખ પામતાં પામતાં તેઓ નરક વગેરે દુર્ગતિઓમાં રખડ્યા કરે છે. આ વિશે વધારે શું કહેવું? પરંતુ આ હકીકત નિશ્ચિત છે કે-માણસને જે જે કઇકર-અનિષ્ટ પ્રસંગે આવે છે તે બધાનું કારણ, દેવદ્રવ્યને અંગત ખર્ચમાં વાપરવાનું પાપ જ છે, એમ તું સમજી રાખ. આ બધું સાંભળીને નાગદેવને કપ ઉપ અને પોતે પ્રામાણિક નથી છતાં પોતાની શરાફીને કેળ દેખાડવા તે બે: હે ભાઈ! તે તે ભારે કર્યું. તું એમ સમજતો લાગે છે કે “જે એક તણખલું રે તે ઘાસના પૂળાના પૂળા પણ ચોરી જાય.” તે તે “તણુખલાને ચેર તે ગંજીનો પણ ચાર” એવી લોકવાયકા સાચી ડરાવી. મારી નાની વચમાં ૨૬ "Aho Shrutgyanam Page #238 -------------------------------------------------------------------------- ________________ યુધર મુનિની આત્મકથા. સરતચૂકને લીધે કોઈ નાનો અપરાધ થઈ ગયેલે એથી શું હું હમેશાં એવા અન કરતા હાઈશ એમ તું સમર્થન કરે છે? શું હું દેવદ્રવ્યને ખાઈ જવાનું પાપ કરું' એમ તુ માને છે? શું હું એ પાપનું પાિમ નથી જાણતા કે તું મારી સામે આનો બડઅડાટ કરી રહ્યો છે? આ સાંભળી મને એમ થયું કેઆ નાનો ભાઇ અચેગ્ય બની ગય છે માટે હવે ચૂપ રહેવુ જ ઠીક છે, એમ માની હું મૌન રહ્યો; પરંતુ મને એ બાબત ચિ'તા તા થવા લાગી કે હુવે આ પ્રસંગે શુ' કરવું ? રાજાને કાને આ વાત નાખુ તે ભારે દંડ કે સજા થવાના સંભવ છે. રાજાને કાને આ વાત ન નાખુ તે દેવદ્રયના વિનાશની ઉપેક્ષા કરવાનું મહાપાપ લાગે તેમ છે. આમ મારી તેા એક તરફ નદી અને શ્રીજી તરફ વાઘ જેવી કફોડી સ્થિતિ છે અથવા આ પ્રસંગે મારે મારા નાના ભાઈનું દાક્ષિણ્ય છોડી દઈ ન્યાયને જ પ્રથમ સ્થાન આપવુ જોઇએ. ભાઈ તે માત્ર આ જન્મના સગા છે અને તે મને શું કરી નાખનારા છે? કદાચ તે મારું કાંઈ બગાડનારા થાય તે પશુ એક જન્મ પૂરતું જ અગાડી શકશે ત્યારે આ તા દેવદ્રવ્યના વિનાશની ઉપેક્ષાનું મહાપાપ તે મને અનત જન્મ સુધી વિપાક આપનારું નીવડવાનુ છે, માટે જે થવાનું હોય તે ભલે થાય તેપણુ હું તે દિવસ ઊગ્યે રાજા પાસે જઇને દેવદ્રવ્યના ભંડારની સોંપણી કરી જ દઈશ. આમ વિચાર કરીને રાત્રે પથારીમાં સૂતા. એવામાં થવા કાળ તે મને શૂળ ઊપડયું, જેનાં ઉપચાર માટે કેટલાય ઔષધો અજમાવ્યા, મંત્રો જપાવ્યા અને તંત્ર દ્વારાધાગા પણ કરાવી જોયા, છતાં શૂળનેા પ્રતિકાર ન જ થયે અને ઊલટું તે વિશેષ પ્રકારે વધતું ચાલ્યું. શૂળ વધારે ને વધારે વધતુ જવાથી મને હવે ચાક્કસ જણાયુ કે—મારા અંતકાળ હવે પાસે આવી રહ્યો છે. આમ સમજી મેં અત વખતે સંસારના ફેશને ટાળનારા વીતરાગદેવ અને જૈનસાધુનું ભાવપૂર્વક સ્મરણ કરી તેમનું રક્ષણુ લીધુ અને બધા જીવાની પાસે મારા સર્વ અપરાધેાની ક્ષામણા કરી સાગારી અનશનને વારંવાર ચાદ કરતા કરતા કાળધર્મ પામી પાંચમા સ્ત્રમાં દેવપણે ઉત્પન્ન થયે. એ દેવગતિનુ આયુષ્ય પૂરું થતાં ત્યાંથી મરણ પામી હું ડિનપુર નગરમાં એક હાથી ઢંકાઈ જાય એટલી બધી લક્ષ્મીવાળા ઈલ્ય-શેઠને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયું. ત્યાં મારું નામ ધવલ હતુ. વખત જતાં હું યુવાન થયે અને સારા સાધુ સાથે મારી સખત થઇ. એમ થતાં મને જૈનધર્મ ઉપર અભિરુચિ થઇ અને એ રીતે મારા સમય પસાર થવા લાગ્યા. મારી અવસ્થા વધતાં મેં જૈનદીક્ષા સ્વીકારી અને બધાં સાવદ્ય કાર્યોને તજી દઈને હું જૈનદીક્ષાને ખરાખર પાળી, છેવટે અનશન સ્વીકારી, કાળધમ પામી પ્રાણુત નામના સ્વર્ગમાં ઈંદ્રપણાની પદવી પામી, તે સુખ લાંબા વખત સુધી અનુભવી ત્યાંથી પણ કાળધર્મ પામી સારી મનુષ્યગતિમાં આવી અને ત્યાં સાધુપણું પામી વળી પાછા અચ્યુત નામના સ્વર્ગમાં દેવપણુ પામ્યા, અને એ જ ક્રમે સાત જન્મમાં ચારિત્રની આરાધના કરીને કાળધમ પામીને • થારન-કાય : "Aho Shrutgyanam" ૨૨ Page #239 -------------------------------------------------------------------------- ________________ ર૦૩ દેવદ્રવ્યના ભક્ષણને કારણે નાગદેવનું અનેક હલકી જાતિમાં જન્મવું. : કથારન–ડેષ : જયંત નામના વિમાનમાં દેવપણે જન્મી, ત્યાંનું અતિશય સુખ ભોગવી હે મહારાજ ! હવે આ તારા પુત્રરૂપે તારે ઘરે જન્મેલ છું, અને પછી એક વખત અકસમાત્ રીતે જાગ્યો, ઝળહળાટ કરતે પ્રકાશ મારા જેવામાં આવ્યો, તેની શોધમાં હું જ્યાં આગળ ચાલ્ય ત્યાં મને દેવોને સમાગમ થયે. દેએ પિતે અહીં શા માટે આવ્યા છે? એ વિશે વાત કરતાં મુનિના મરણત્સવનું નિમિત્તે કહ્યું અને એ સાંભળી મને જાતિસ્મરણજ્ઞાન ઊપર્યું. તેથી પૂર્વ જન્મમાં મેં જે શાસ્ત્ર-સૂત્ર પૂર્વ વગેરે ભણ્યાં હતાં તે બધાં મને તાજા જ કંઠસ્થ કરેલાં જેવાં યાદ આવી ગયાં અને મેં આરાધે સંયમધર્મ પણ મને પ્રત્યક્ષવત્ ભાસ્યું. એથી કરીને હું ત્યાં ને ત્યાં જ તે જ વખતે શ્રમણ થઈ ગયે, તે છે મહારાજ ! મારે સાધુ થવાનું જે નિમિત્ત ઊભું થયેલું, તે મેં આપને કહી સંભળાવ્યું. - હવે તે માટે પૂર્વ જન્મને ના ભાઈ નાગદેવ કઈ મહાભયંકર વ્યાધિથી પીડાઈ ચિત્તમાં ભારે વિષાદ પાસે, અને દેવદ્રવ્યના દુરુપયોગના દોષને લીધે લોકોએ તેને ભારે તિરસ્કાર કર્યો-ફિટકાર દીધું અને એથી તે વિચારવા લાગ્યો કે–અહો! મહાનુભાવ એવા તે મારા મોટા ભાઈએ મને દેવદ્રવ્યને દુરુપયોગ કરતાં વા છતાં હું પાપી, ક્ષણિક સુખની લાલચમાં પડે અને ભવિષ્યમાં આવી પડનારી અનંત દુઃખની પરંપરાને મને વિચાર જ ન સૂચે અને એથી દેવદ્રવ્યને ખાઈ જવાનું મેં મહાપાતક કરી નાખ્યું. મને લાગે છે કે મને જે આ મહાવ્યાધિ થયેલ છે તે તે મેં જે એ પાપવૃક્ષ વાવ્યું છે તેનાં હજુ માત્ર ફલે આવ્યાં છે અને તે વિષવૃક્ષનાં ફળ આવવાં તે હજુ બાકી છે. વળી, જે વૃક્ષનાં ફલે જ આવાં ભયાનક છે ત્યારે તેનાં ફળે તે વળી કેવાંય ભયંકર નીવડશે, માટે એ ફળ આવે તે પહેલાં જ મારે આ મહાપાતકની થનારી વિડંબનાને લક્ષ્યમાં રાખી, મારી જાતની ઉપેક્ષા ન કરવી જોઈએ એટલે કે તેને પ્રતિકાર થાય એ ઉપાય કરી લે જોઈએ. એ રીતે ઠીક ઠીક વિચાર કરીને મેં જે દેવદ્રવ્ય મારા અંગત ખર્ચમાં વાપર્યું હતું તેને ભરપાઈ કરવા સારુ મારું ધન, સેનું અને ઘરેણું ગાડું વગેરે દેવદ્રવ્યના ભંડારમાં આપ્યું છતાં અપાયેલી રકમ થોડી હોવાને લીધે એ દેવદ્રવ્યનું દેવું હું (નાગદેવ) પૂરેપૂરું ભરપાઈ કરી ન શકે અને તેથી કરીને એ પાતકમાંથી હું તદ્દન નીકળી ન જ શક એટલે મારી જે સર્વ પ્રકારે શુદ્ધિ થવી જોઈએ તે ન થઈ શકી. હવે મારે પણ અંતકાળ પાસે આવ્યા એટલે મેં મારા પુત્ર વગેરે સ્વજનેને બોલાવીને ભલામણ કરી કે--મારે માથે દેવદ્રવ્યનું દેવું બાકી રહેલું છે તે તે દેવાને સૂકતે કરવા ઘરમાંથી આટલી રકમ તમે દેવદ્રવ્યના ભંડારમાં ભરી દેજે અને એ બાબત બધાં હિસાબ ચૂકતે કરી બધું ચકખું કરી નાખજે; એમ કહીએ એ નાગદેવ મરણ પામે. અને તે, એ દેવદ્રવ્ય સંબંધી કરેલા પાતકને પરિણામે અનેક હીન જાતિઓમાં વારંવાર જન્મ પામી લાંબા કાળ સુધી સંસારમાં રખડયા કર્યો. "Aho Shrutgyanam Page #240 -------------------------------------------------------------------------- ________________ નાગદેવને થયેલ માત્તાપ * માં પાપકર્મી એ નાગદેવ મહાનુભાવ, જે જે કુળમાં જન્મ પામ્યા તે તે કુળનું પણ એણે નખાદ કાઢી નાખ્યું એટલે કે તે કુળનું બધુ ધન, તેના પાપના પ્રભાવને લીધે નાશ પામી ગયું. વળી, જે જે કુળમાં તેના પાપમય પગલાં અવતર્યાં તે બધાં કુળામાં ભારે અનાની પરપરા ઊતરી પડી, અનેક પ્રકારના વ્યાધિ થયા અને કારણ વિના પશુ ભાઈ ભાઈઓમાં ભયંકર કલહે ઊભાં થયાં. એ કુળના અવર્ણવાદ ચારે દિશામાં ફરી વળ્યા. એક ક્ષણ પણ એ કળામાં શાંતિ કે ચેન ન ટકયુ' તથા જે જે ઉપાયે ધનાન માટે ચેાજાયા તે બધા ઉપાયે વિફળ નીવડ્યા. વળી, જે કાઇનો ઉપકાર કરવામાં આવે તે તે કૃતજ્ઞ થવાને બદલે કૃતન્ની અની ભારે પ્રચંડ કાપ કરે, મિત્રે પણ શત્રુ અન્યા અને એ નામદેવના જીવનાં જ્યાં જ્યાં પગલાં થયાં ત્યાં ત્યાં બધે કોઈ પશુ રીતે એક પળ પણ સુખ ન રહ્યું. આ પ્રકારે એ ભૂખાળવા જ રહ્યો, કયાંય નિરંતર ભયભીત રહેવાનું થયું, અને કયાંય વળી, સમજીને માતાપિતાએ જનમતાંવેત જ દૂર તજી દીધું. નાગદેવને ભાગવવી પડી છે, દેવદ્રવ્યને ખાઈ જવાના દોષને લીધે આ પ્રકારે એ નાગદેવ ઉક્ત મહાકલેશાને બહુ કાળ સુધી સહી સહીને વીતાવી ચૂક્યા છે, અને એ જ દોષને કારણે એનું ધિમીજ વિનષ્ટ થઈ ગયું છે અને હવે દેખાવમાં આવે ભયાનક બની બચે છે. રાગેાની ખાણુ જેવા ખનેલા છે, એને ડગલે ને પગલે શેક થયા જ કરે છે તથા એ દુઃખાને લીધે તે, કરુણૢ રીતે રડયા કરતે રખાઇ રહ્યો છે. ‘ હું વધુસી ગયેલા દેહવાળા ! કાઢને લીધે ખરી પડેલા હેાડવાળા ! અહીં શા માટે આવેલા છે ? તું ભારે ઉદ્વેગ કરે એવે છે માટે દૂર રહે ” એ નાગદેવને લેકે તિરસ્કાર કર્યાં કરે છે. એથી કંટાળીને એને એવું થઈ આવે છે કે શું હું ગળે ફાંસો દઈ આપઘાત કરીને મરું? આગમાં પડીને જીવ કાઢી નાખું ? પાણીમાં ખૂડી મરું કે પહાડ ઉપરથી પડતુ મૂકી મારા અંત આણું આ રીતે પાતાનો અંત આણુવાના અનેક વિકલ્પા કરતા તે અહીં અમારી પાસે આવેલા છે. માંદો જ રહ્યા કર્યાં, કયાંય વળી આ સંતાન છપ્પર-પશુ છે’એમ આવી આવી મહા વિડ ંબના એ ' આ પ્રકારે < • યાતકાર : આ પ્રકારે તે નાગદેવ, શ્રી યુગધર મુનિ પાસેથી પાતાના પૂર્વભવાની સવિસ્તર હકીકત સાંભળીને થથરી જઈ ભારે ભયભીત થયે અને દેવદ્રવ્યને અંગત ખર્ચમાં ઉપચેગ કરનારને કેવી ભયંકર આફત વેઠવી પડે છે એ ખરાખર અવધારી તે આખી સભા પણ ભારે ભયભીત બની ગઇ. પેલે કેઢિ પણુ પાતાના પૂર્વજન્મની યથાસ્થિત હકીકતને સાંભળીને શ્રી યુગધર મુનિને પગે પડ્યો, તેને પેાતાના પૂર્વભવને ભાઈ યાદ આળ્યે અને તે અત્યંત દુઃખના વિશેષ આઘાતથી પીડા પામતેા, આંખમાંથી દડદડ આંસુ પાડતા અને તેથી પેાતાનુ મુખ આંસુભર્યું કરતા કહેવા લાગ્યા. હે ભગવન્! જે કાંઈ તમે કહ્યું છે તે બધુય ખરૂ છે. અને એ બધુ, મેં મહાપાપીએ આ દેહ અનુભવેલું છે; તે હવે હુ "Aho Shrutgyanam" Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ યુગધર મુનિવરે સમજાવેલ દેવદ્રવ્યની મહત્તા. : કયારત્ન-મેષ : શું કરું? તમે જે દુષ્કરમાં દુષ્કર કહેશે તે પણ કરીશ, હવે તે હું આ પાપની વિડંબનાઓથી ભારે કંટાળે છું, તમે આદેશ કરે તે હું પાણીમાં બૂડી જવા અને આગમાં પડી બળી જવા કે ગળે ફાંસો ખાવા પણ તૈયાર છું, મારે જીવવાને હવે કઈ હેતુ રહ્યો નથી. પેલું મારું ન પચેલું પાપ હવે કેટલુંક બાકી છે ? યુગંધર ભગવાન બોલ્યાઃ છે. મહાનુભાવ! તું તારાં આગલા નિદિત દુરાચરણની નિંદા કરે, ગહ કરે એ જ હવે તે યુક્ત છે, માત્ર પાણીમાં બુડી મારવાથી કે આગમાં બળી મરવાથી કશું વળવાનું નથી. જ્યાં સુધી આપણી અંતઃ શુદ્ધિ ન થાય, વાસનાઓ ઘટે નહીં અને સત્ એવી શુદ્ધ કે શુભ વૃત્તિ તર આપણું સંસ્કારને પ્રવાહ ન વળે ત્યાં સુધી આત્મહત્યા કે એની જેવા બીજા કાયલેશેથી આપણું કશું હિત સધાતું નથી માટે હવે તે તરે વિવેકપૂર્વક અને સરકારનું શોધન થાય એ લક્ષ્ય કરીને તપશ્ચર્યા, નિયમ અને અનશન દ્વારા જ વર્તન કરવાનું છે અને એ જ પ્રકારે વર્તતાં મરણ આવે તે એ પ્રશસ્ત છે એમ શાસ્ત્રવચન છે અને વળી હવે તે તારું એ અશુભ કર્મ લગભગ નિર્જરિત થઈ ગયેલું છે. આ બધી હકીક્ત સાંભળીને એ નાગદેવને સંસારની માયાજાળને ભય ઉપજે, એને વૈરાગ્ય વધ્યો તથા તે પ્રકારના બીજા નિર્વેદ વગેરે ગુણે પણ તેનામાં વધ્યા, સમ્યગ્દર્શનને તેણે સ્વીકાર્યું અને ગુરુરાજશ્રી યુગધર મુનિ પાસે નિરપવાદ ( આગાર વગરનું) એવું અનશન વ્રત લીધું તથા એ રીતે તે સંથારો સ્વીકારી સાધુની પેઠે નિશ્ચળ ચિત્ત થઈને એક શિલા ઉપર બેઠો અને પિતાનાં પૂર્વ દુષ્કૃતેને વારંવાર પશ્ચાત્તાપ કરતે સ્થિરતા સાથે બેઠે. એક મહિનાની સંલેખના કરીને તે કાળધર્મ પામ્ય અને અશ્રુત નામના સ્વર્ગમાં મિટી સમૃદ્ધિવાળે દેવ થયે, ત્યાંથી કાળધર્મ પામીને પછી કેટલાક ભમાં-જન્મારામાં યુક્ત રીતે ચારિત્રધર્મની આરાધના કરીને છેવટે તે, અપુનરાગમન એવું નિર્વાણ પદ પામશે. હવે બીજે વખતે ફરીથી રાજા જેમાં આગેવાન છે એવી તે સભા, શ્રી યુગધર મુનિને સાદર વંદન કરીને પૂછવા લાગી. હે ભગવન્! અમે બધા અત્યંત પ્રમાદી છીએ તે અમારે માટે એ કઈ તપદેશ કરે જેથી અમે પણ આ સંસારસાગરનો પાર પામી શકીએ. યુગધર ભગવાન બેલ્યા-જે હકીકત તમે પૂછે છે એ તે મેં બધી તમારી પાસે સવિસ્તર આગળ કહી દીધેલી જ છે. વળી, વધારે જાણવું હોય તે જે આ કહું છું તેનું બરાબર અવધારણ કરે અને તે પ્રમાણે વર્તવાનું લક્ષ્ય કરે. તમારે બધાને એક મત એવો વિચાર હોય કે આપણે તે સહુના પંથ ઉપર જ ચાલવું છે, રાજા અને દેવનાં પદે મેળવવાં છે, અવિનશ્વર લમી પ્રાપ્ત કરવી છે, મનને આનંદ પમાડનારી બધી લીલાઓ હસ્તગત કરવી છે અને દુઃખનો સમૂળગે નાશ થાય એવા મનોરથે સફળ કરવા છે. તથા આ ભયાનક સંસાર-સાગરને પાર કરે છે, સારા "Aho Shrutgyanam Page #242 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - ~ ~~~ ~ ~ ~~~~ - ~ : કથારને-કેષ : ર૦૬ ~~કુળમાં જન્મ લેવાના છે અને એવી જ બીજી તમારી શુભ આકાંક્ષાઓ છે. વળી કમળ જેવી શ્વેત કાંતિવાળો યશ પ્રાપ્ત કરી જગતમાં બધે નામના કાઢવી છે અર્થાત્ પિતાની કીર્તિ એવી ફેલાય છે જેથી આખું જગત્ ઉજળું બને એવી ધારણા હોય, તો હે માનવ જૈનદ્રવ્યની અભિવૃદ્ધિ કરે. જૈનદ્રવ્ય નહીં હોય તે જિનમંદિર વગેરે ધર્મસ્થાનો ક્ષીણતા પામશે અને એમ થતાં યતિઓને વિહાર પણ અટકી જશે અને એને પરિણામે માનવોને બંધ પમાડવાનું કાર્ય પણ બંધ થઈ જશે અને એ રીતે સંસારમાં શ્રી જિનશાસનને ફેલાવે પણ નહીં થઈ શકે માટે શ્રી જિનદ્રવ્યને સાચવવાનું તથા તેની અભિવૃદ્ધિ કરવાનું લક્ષ્ય નહિ રખાય તે આ રીતે ઉત્તરોત્તર અનિષ્ટ પરિણામે નીપજવાનાં છે તેથી કરીને શ્રી યુગધર મુનિએ તે રાજા વગેરે સમસ્ત સભા સમક્ષ એ જ હકીક્તને ભારપૂર્વક સમજાવી. પછી રાજા વગેરેએ તે મુનિને વંદન કર્યું અને ત્યારબાદ યુગધર મુનિરાજે બીજે વિહાર કરવાનું ઠરાવ્યું. એ પ્રમાણે શ્રો કારત્ન કેશમાં દેવદ્રવ્યના વિચારના પ્રકરણમાં એ સંબંધે બે ભાઈઓની કથા પૂરી થઈ. "Aho Shrutgyanam Page #243 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રશ્રવણના મહિમા વિશે શ્રીગુસનું કથાનક (કથા ૧૫ મી.) શ્રી જિન ભગવાનનાં શાને બરાબર સાંભળ્યા વિના જે જિનમંદિર વગેરે BE | ધર્મસાધન કરાવાય છે તે, અનવ-નિર્દોષ નથી હોતાં, માટે શ્રી જિનના આગમને બરાબર સાંભળી–સમજી-તેમાં કહેલાં અહિંસાદિક તને બરાબર લક્ષ્યગત કરી જિનમંદિરો વગેરે ધર્મસાધનો બનાવાય છે તે નિર્દોષ કહેવાય. અર્થાત્ કઈ પણ ધર્મસાધનો કરાવતાં પહેલાં તેના કરાવનારે પ્રથમ તે જિનના આગમને બરાબર સાંભળવા-સમજવાં જરૂરી છે માટે ધર્મવાંછુ લોકેએ શ્રીજિન સિદ્ધાંતને બરાબર સાંભળવા માટે પ્રયત્ન કરવું જરૂરી છે. એટલા માટે જ અહીં શાસ્ત્રશ્રવણનો મહિમા સમજાવવાનો છે તે સમજાવું છું. ધર્મની વાંછાનું પ્રથમ નિશાન શુશ્રષા-સાંભળવાની ઇચ્છા જ છે; એમ કુશળ પુરુષે કહે છે. જે લોકે, શુશ્રષા વિના જ શાસ્ત્રના અને સંભળાવે છે. અર્થાત્ માત્ર ગાડરિયા પ્રવાહને અનુસરીને જેઓ શાસ્ત્રની વાણી સંભળાવે છે તેઓ કેવળ પિતાના ગળાને સૂકવે છે-કંઠશેષ કરે છે. જેઓ શાસ્ત્રના અને સાંભળતા નથી તેઓને પુરુપશુની પેઠે કશું પણ જાણતા નથી રહેતા અને એવા પિતાનાં હિત વા અહિતને નહીં સમજનારા અજ્ઞાન લેકે પિતાનું અહિત પણ પિતાને જ હાથે કરે છે. પિતાને હાથે જ પિતાનું અહિત કરનારા લેકે, કાચબાની પેઠે આં–જ્યાં દુઃખના મોટા મોટા તરંગેના આંચકા વારંવાર લાગે છે તેના-સંસાર સમુદ્રમાં ઘડીકમાં સેંકડોવાર ઉપર ડબકાં ખાતા દેખાય છે અને ઘડીકમાં ડુબતા પણ દેખાય છે. વળી, શાસ્ત્રના અર્થોની વિચારણા કરનારા લેકે પણ કદાચ સમાને ચૂકી જાય તો પણ તેમની પાસે જ્ઞાનનું અંકુશ હોવાને લીધે તેઓ ફરી પાછા કેક વાર અંકુશને વશ થયેલા હાથીની પેઠે ઠેકાણાસર આવી જાય છે અર્થાત્ શાસ્ત્રને વિચારનારા પણ શાસ્ત્રના માર્ગથી ઊલટે માર્ગે કદાચ ચડી જાય તે પણ તેમની પાસે શાસ્ત્રજ્ઞાન છે તેથી સંભવ છે કે માર્ગ સૂકી ગયેલા એવા તેઓ ફરીવાર પાછા શાસ્ત્રમાં જણાવેલા માર્ગ ઉપર આવી જાય છે. સંવેગ વગેરે આત્મશુદ્ધિ માટેની વૃત્તિઓ, શ્રી જિનનાં વચનોને સાંભળવાથી જ આવે છે, તેવી વૃત્તિઓ દેહના જ્ઞાનથી, સ્વજનના પરિચયથી વા ધનના ઢગલાઓને લીધે પ્રાપ્ત થતી નથી, અર્થાત્ જે મુમુક્ષુ ભવ્યે સંવેગ વગેરે ગુણોને મેળવવા ઈચ્છે છે તેમણે શ્રી જિનવાણીને અવશ્ય સાંભળવી જ જોઈએ એવું લેકપ્રતીત છે. વળી, વાત તે એમ છે કે, લેકે સીખ્યને વછે છે, સોમ્ય, ધર્મને લીધે જ મેળવી શકાય છે, અને ધર્મ પણ વિવેક હોય તે જ સમજી શકાય એમ છે એટલે બધાં સુખનું મૂળ એ વિવેક મેળવે હેય તે શાસ્ત્રનું શ્રવણું કરવું જ જોઈએ, માટે વિવેક મેળવવા સારુ શાસ્ત્રની વાણીને સમજપૂર્વક સાંભળવા માટે પ્રયત્ન "Aho Shrutgyanam Page #244 -------------------------------------------------------------------------- ________________ - - : કારત્ન-કોષ : મહીધર શ્રેણીની રાજા સાથે મુલાકાત. કરવાની જરૂર છે. જેઓની વૃત્તિ, ભયંકર હિંસાદિક દુષ્ટ પ્રવૃત્તિઓમાં ખેંચી ગયેલી છે, જેઓ સર્વથા દયા વિનાના-કર-છે, વળી, જેમાં નિરંતર અપલ્લાપી-અસત્ય બોલનારે છે અને વિનય વગરના પણ છે, એવા ભારે ક્રૂર-બેટા બેલા અને અવિનયી લેકે પણ શાસની વાણી તરફ અનુરાગ ધરાવી શાસ્ત્રીય વાણીને ધ્યાનપૂર્વક સાંભળી-સમજી વખત જતાં વીતરાગ દશાને પામી મહાઅભ્યદય-નિર્વાણને પામેલા છે. આ સંબંધમાં, જેણે પિતાનાં બધાં ઈષ્ટ પ્રજને સાધી લીધાં છે એવા-શ્રી ગુપ્ત નામના પુરુષને અહીં ઉદાહરણરૂપે રજૂ કરવામાં આવે છે. તેની કથા આ પ્રમાણે છે – મગધ દેશના અલંકાર સમી વિજયપૂરી નામે નગરી છે, એ નગરીમાં સ્વર્ગીય વિમાનમાં રહેનારા માનવ લોકો વસે છે. વળી, એ નગરી યુધિષ્ઠિર સેનાની જેમ સદાનકુલવિલસિતાભિરામ છે, અર્થાત્ જેમ યુધિષ્ઠિર સેના સદા-હમેશા-તેના ભાઈ નકુલના વિલાસેથી સુંદર દેખાય છે તેમ તે નગરી પણ સદાન-કુલ એટલે દાન દેવામાં શૂરવીર એવા અનેક વિલાસેથી અભિરામ સુંદર છે. વળી, એ નગરી મમુમિ જેવી છે, અર્થાત્ જેમ મારવાડમાં વિમે–આકડા–એરંડા અને કેરડા વગેરેના શુદ્ર વૃક્ષો હોય છે. રિઝો-કાગડાએ હોય છે અને નીલે-એક પ્રકારનાં પશુઓ રખડે તેમ આ વિજય નગરી વિમે-પ્રવાળાંરિકો-રિષ્ટ રને અને નીલે-નીલમરો વગેરે અનેક રત્નથી સુશોભિત છે. એ નગરીમાં નલ નામે નરપતિ છે. એ નલ નરપતિ મહાપરાક્રમી છે. તથા તેનાં અસાધારણ પ્રભાવ, રૂપ, ત્યાગ, દાન, સૌભાગ્ય વગેરે ગુણોને લીધે બીજા બધા રાજાઓ તેની પાસે તુરછ જણાય છે, અને એ (નલરાજા), શત્રુઓની સેનાને માટે પ્રલયકાળ સમે છે. એ નલરાજ એ નગરીનું રક્ષણ કરે છે. તેના સમગ્ર અંતઃપુરમાં ઉત્તત્તમ એવી પદ્માવતી નામે તેને ભાર્યા છે. તેના રાજ્યમાં મહીધર નામે એક મટે વેપારી વસે છે. એ મહીધરે અનેક દેશમાં ફરી ફરીને વિવિધ વેપારે ખેડી ઘણું ધન ભેગું કરેલું છે. એને શ્રી નામે સ્ત્રી છે. તેના પુત્રનું નામ શ્રીગુસ છે. એ શ્રીગુપ્ત અને વ્યસનોમાં ફસાયેલે હોઈ વિશેષ નિંદનીય થયે છે. તે મહીધર શેઠ, સ્વભાવથી જ દાની, શરમાળ, દયાળુ, સત્યવાદી અને પારકાનું હિત કરનાર છે તથા લેકે માં અવિરુદ્ધ એવી પ્રવૃત્તિ કરનાર છે છતાં તેને વ્યસની પુત્ર શ્રીગુપ્ત જે અનેક અનર્થો ઉપજાવે છે તેથી તે શેઠ ત્રાસી ગયેલ છે. અને હવે પિતાના પુત્ર શ્રીગુપ્તને ભવિષ્યમાં તેને દોષથી રેકી રાખવા માટે અથવા તેના (પુત્રના) ઉપરનું ભવિષ્યમાં થનારું દેણું રોકવા માટે શેઠ, એ પુત્ર બાબત વાતચીત કરવા રાજમંદિરમાં ગયે. ત્યાં દ્વારે શેઠ આવ્યાના સમાચાર રાજાને જણાવ્યા અને રાજાની અનુમતિથી શેઠને રાજસભામાં લઈ જવામાં આવ્યું. શેઠે પિતાના પાંચ અંગો (બે હાથ, બે પગ અને મસ્તક) જમીનને અડકાડી–અડાડીને-રાજાને પ્રણામ કર્યા. રાજાએ તેને માટે આસન નમાવ્યું. અને તે શેઠ યોગ્ય આસન પર બેઠે. રાજા, શેઠ તરફ નેહભરી નજર કરીને બોલ્યા હે શેઠ! "Aho Shrutgyanam" Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ શ્રેણીએ રાજાને જણાવેલ શ્રીગુપ્તનું સ્વછંદાચારીપણું. કથાન-કેષ : કેમ જાણે તમે અમારા તરફ પક્ષપાત ન રાખતા હો એવા કેમ દેખાઓ છે ? અને એવું હોવાથી જાણે તમે આજ ઘણુ વખતે મળવા આવ્યા છે કેમ? શું અમારી એવી કોઈ અનુચિત પ્રવૃત્તિને લીધે અથવા અહીં તમારું યોગ્ય સન્માન નહીં થાય એવી સંભાવનાને લીધે તમે અમારી પાસે નથી આવતા? તમારું અહીં ન આવવાનું ખરું કારણ કળી શકાતું નથી. એટલે માથે પિતાના બન્ને હાથ લગાડીને નમ્રતાપૂર્વક તે શેઠ બેલ્યા કે-હે દેવ ! આવી બેટી વિકલ્પના ન કરે! સ્વમમાં પણ તમે કદી અનુચિત પ્રવૃત્તિ કરે તેવા નથી, આપ એવા દેવાદો તરફથી કેઈપણ માનવ, કઈ પ્રકારની અનુચિત પ્રવૃત્તિની સંભાવના કરે ખરો? ખરી વાત તો એ છે કે ઘર-સંસારનાં બીજા બીજા અનેક કાર્યોને લીધે હમણું હું ઘણે વ્યાકુળ રહું છું અને તેથી જ નિરન્તર આપના દર્શન કરવાની મારી ઉત્સુકતા હોવા છતાંય આપની પાસે આવી શકાતું નથી. અર્થાત અમારી જેવા લોકેએ પૂર્વે કઈ એવાં દુષ્કર્મો કરેલાં છે, જેને લીધે આપની પાસે આવી શકાતું નથી એટલે આપની પાસે નહીં આવવાનું કારણ અમારા પાપ સિવાય બીજું કશું જ નથી. રાજા બે થયું, હવે તમે આજ મારી પાસે શા માટે આવ્યા છે? તે વાત કરો. સાર્થવાહ-શેઠ બે-હે દેવએ કારણ, કહી શકાતું પણ નથી, સહી શકાતું પણ નથી અને છાનું પણ રાખી શકાય તેમ નથી. જે દુઃખ બીજા દ્વારા નીપજેલું હોય તે તે ગમે તેની પાસે સારી રીતે કહી શકાય, પરંતુ જે આફત પોતાની જાતમાંથી જ પેદા થયેલી હોય–જે આફત પોતે જાતે કરી હોય તેને કહેતાં ભારે કષ્ટ થાય છે. એમ છતાં ય ગમે તેવું કઠણમાં કઠણ દુઃખ પણ આપને–સ્વામીને જણાવ્યા સિવાય ચાલે તેમ નથી, તેથી મારું દુઃખ પણ આપને જણાવીને હું દુઃખરહિત થઈશ. હું સમજું છું કે-દુઃખ ટાળવા માટે આપના સિવાય બીજે કોણ સમર્થ છે? શેઠને અભિપ્રાય કઈ પ્રકારની ખાનગી વાત કરવાનું છે એમ સમજીને રાજાએ પિતાની પાસે બેઠેલા બીજાઓને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું અને બરાબર એકાંત સ્થાન રહે એવી તજવીજ કરી રાજા બેઃ હે ભદ્ર! તું મારા ઉપર બરાબર વિશ્વાસ રાખી તારા દુઃખની વાત કહે શેઠ બે હે રાજા! મારા દુઃખની કહાણી સાંભળે. અમારું કુળ ચંદ્રમા જેવું ધવળ છે પણ તેમાં કલંક સમાન, અનેક અનર્થોથી ભરેલ એ મારે એકને એક પુત્ર શ્રીગુપ્ત છે. મારે એ એક જ પુત્ર છે. તેથી એ મારે લાડકે અને એમ જ છે માટે જ તેને હું અનેક પ્રકારનાં દુર્વ્યસનમાં પડેલ જોઉં છુંજાણું છું છતાં રોકી શકો નથીઃ તે દુર્લલિત-ગોષ્ઠીઓમાં રખડ્યા કરે છે, એ જ ગોષ્ઠીઓ તરફ હમેશા તેનું ચિત્ત ખેંચાયા કરતું હોવાથી તે જુગાર રમે છે, વેશ્યાઓનાં ઘરમાં પ રહે છે, અનેક નટે, ચેટ તથા અનેક સ્વચ્છંદી ખુશામતીયા લેકેને તે પિષે છે. "Aho Shrutgyanam Page #246 -------------------------------------------------------------------------- ________________ - ચારન-કાષ : સા વાહને રાએ આપેલ આશ્વાસન. આ રીતે અનેક દૃષઁસનામાં પડીને તે કરે સાત પેઢીએથી પર પરાએ સચવાતા આવ મારા પૈસા વેડફી નાખ્યા છે. મે તેને એકાંતમાં ખેલાવીને ઘણું ઘણું સમજાયે! હું એાઃ આમ કવખતે જ તું આ ધનને ઉડાવ મા, કુસંગના ત્યાગ કર, સારા સદાચારા ભણી વળ અને તેવું વર્તન કર-આ રીતે તેને મેં ઘણું ઘણું સમજાવ્યું છતાં તે હવે નહીં કરું? એમ માત્ર મેળેથી બેલી ફરી પાછું વિશેષ પ્રકારે સ્વચ્છંદથી રહેવા લાગે છે અને તે કઈ રીતે જરા પણ સુધરતા નથી, મેં તે કશને એ પ્રકારનો વ્યવહાર જાણી મારી બધી ઘરની સંપત્તિ તે ન જાણે તેમ ગોપવી દીધી અને ચારે બાજુ ચાકીદારા ગઢવી દીધા, ફક્ત એ આવીને બે ટંક જમી જાય, પણ એ સિવાય બીજું મારા ઘરનું એક તણુખલુ પશુ તેના હાથમાં ન આવી શકે એવા સજજડ બંદોબસ્ત કરી દીધા. આમ કર્યું છે છતાં તે દુર્વ્યસનોને તાબે થયેલા ડાવાથી હજી સુધી જુગાર વગેરે દુર્ગુણાને છેડતા નથી અને તેણે ઘણું ધન ગુમાવી દ્વીધું છે. એક વાર જુગારના અખાડાના સુખીએ તે છેકરાને હારેલે પૈસા આણી આપવા માટે હુડમાં પૂયૅસારી રીતે ખાંધ્યું, તે તેણે ત્યાંથી કાઈ પણ રીતે છૂટા થઇને રાત્રે અમારા પાડેથી સેક્રમ શેઠને ઘરે પહેાંચી ખાતર પાડયુ અને ઘણું ધન ચારી લીધું અને પછી તે ધનને તેણે પોતાનાં જુગાર વગેરે ઇષ્ટ વ્યસનોમાં જ્યાં જ્યાં જરૂર હતી ત્યાં વાપરી પણ નાખ્યુ, મે તેણે રાખેલી રખાતેના નોકરને મેઢેથી આ બધી હકીકત જાણી છે. આ પ્રકારે તે છેકરાના રાજવિરુદ્ધ વર્તનને લીધે હું પણ ખૂબ ડરી ગયો છું. રાજાએ તે હન્તર આંખવાળા હોય છે. · આપની પાસે આ હકીકત ન આવે તે પહેલાં જ હું મારું પોતાનું દુશ્રુતિ આપને જણાવી દઉં' એમ વિચારી એ કહેવા માટે જ આપની પાસે મારી જાતે હાજર થયે છું, તે હે દેવ ! આજ પહેલાં આપની પાસે હું નહીં આવી શકયે અને આજે આપની પાસે આવે છું તેનું આ જ કારણ છે. હવે હે રાજન ! મારે આપને એ કહેવાનું છે કે આ પ્રકારે ખાતર પાડી ચારી કરનાર હું ઠર્યું. આપનો અપરાધી, તે એવા અપરાધ કરનાર હોવાથી મારું બધું ધન અને બીજી પશુ જે ઘરવખરી છે તે બધું આપ કૃપા કરીને લઈ લ્યે.. રાજા ખેલ્યું: હું સાથે વાહ ! અપરાધ તે તારા છોકરાનો છે એથી તુ શેનો અપરાધી ડર્યાં ? સાવાહ ખેલ્યાઃ જે માનવ, અપરાધીઓને પાળે પેખે છે તે પણ અપરાધી કેમ ન કહેવાય ? શાસ્ત્રમાં કહ્યું છે કે-ચાર સાત પ્રકારના છે. ૧ ચારી કરનાર, ૨ ચારી કરાવનાર, ૩ એ માટે ગુપ્ત મંત્રણા કરનાર, ૪ એના મને જાણુનાર, ૫ ચારીના માલને ખરીદનાર, હું એને ચારને જમાડનાર અને ૭ ચારને રહેઠાણુ આપનાર. હવે આથી વધારે દેવપાદોને સ્ત થા-નિરાંત કર, તારું ધન તે ૨૧૦ બીજું શું કહુ? રાજા એલ્યેઃ સાથે વાહ ! વિશ્વહંમેશને માટે અમારે તાબે જ પડેલ છે, તું ઉદ્વેગ "Aho Shrutgyanam" Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૧ રાજાએ શ્રીગુસને કરેલ પૃચ્છા. : યારત્ન-કાષ : કર્યાં વિના તારે પાતાને ઘરે જા, પછી રાજાએ શેઠને પાન ડેવરાવ્યું અને એ રીતે રાજમાન પામેલા શેઠ પેાતાને ઘેર પાછા ફર્યાં. બરાબર આ જ વખતે હાથમાં શાખા-ઝાડની ડાળ લઈને અન્યાય અન્યાય' એમ પાકાર પાડતુ વાણિયાનું ઘણું મોટું મહાજન રાજદરબારમાં પેઠું. આ શું છે? એમ ઉતાવળે અવાજે રાજાએ પૂછ્યું . દૂરથી પ્રામ કરીનેમાથું નમાવીને દ્વારપાળ રાજાને જણાયું! હે દેવ ! જેનુ' બધું ધન લૂંટાઈ ગયું. છે એવા સેમ શેઠ આગળ આગળ ચાલે છે અને તેની પાછળ પાછળ બીજું મહાજન આવે છે અને એ બધાં આપનાં દર્શન કરવા માટે-આપની મુલાકાત માટે ઊભા છે. રાજા એલ્યુઃ એ બધાને મારી પાસે જલદી હાજર કર. ‘જેવા આપનો હુકમ' એમ કહેતાક દ્વારપાળે એ વાણિયાના મહાજનને રાજા પાસે હાજર કર્યું. એ મહાજને રાજા પાસે બહુમૂલ્ય વસ્તુઓની ભેટ ધરી અને રાજાને પગે પડીને વિનંતિ કરી કે-હે દેવ ! આ તે ભારે અનુચિત થયું છે. આપ વિજયવંત વતે છે અને આપના કાટવાળા ચારે આજી ચાકી કરવા ફર્યાં કરે છે છતાંય ધન અને ઘરવખરી લૂંટાઇ જાય એ કેવું કહેવાય ? રાજા ખેલ્યું: અરે કોટવાલ ! આ હકીકત છે ? કેટવાળ આવ્યે હે દેવ ! બીજે ક્યાંયથી પશુ ચેર આવી ચારી કરી ગયા હ્રાય તા અમે ચારેલી વસ્તુ કે ધન બધું ભરી દઈએ. રાજા ખેલ્યા: શુ' ત્યારે નગરમાં જ ચારા વસે છે? અલ્યા કોટવાળ ! તારી ખેલવાની તમ તા ઠીક ઠીક છે અને તું એમ બોલી આ વાણિયાના મહાજનને જ ચાર બનાવવાઠરાવવા માગે છે અથવા આવી ગાલકાડી વાતેા કરવાથી શું? આ વિશે મહાજન જ જે કહેવુ' હાય તે કહે અને જણાવે કે-કેટલું ધન ચારાઇ ગયું છે ? પછી ખરાબર વિચાર કરીને મહાજન મેથ્યું કે દેવ ! પચીશ હજાર સાનૈયા ચારાઇ ગયા છે. ત્યાર પછી રાજાએ પાતાના ભંડારમાંથી તેટલું જ-પચીસ હજાર સાનૈયા જેટલું સોનું મંગાવી મહાજનને દેવરાવ્યું અને તબાળ વગેરે મુખવાસ અપાવી મહાજનનો આદર કરી તેને વળાવ્યું. આ તરફ રાજાએ પશુ શ્રીગુપ્તને એલાવ્યે અને કહ્યું: અરે નાદાન ! કાઈ પણુ રીતે તારા ખાપની શરમને લીધે તારુ' અયુક્ત વર્તન તને જેમ જેમ જણાવતા નથી વા જેમ જેમ તને દડ આપતેઃ નથી તેમ તેમ તુ ફાટતા જાય છે. તું જ કહે કે તારે આ રીતે વવું ચિત છે ? તા હજી પણુ કશુ ખગયું નથી. તુ, આ મહાનુભાવ સેામ શેઠનું જે ધન ચાયું છે તે બધું તેને પાછું આપી દે. તું તારી જાતને વિરુદ્ધકારી-ચાર તરીકે જાહેર કરી વખતે જ જમનો મેળાપ કે કાળનો કાળિયે ન થા. શ્રીગુપ્ત મેલ્યાઃ હું દેવ ! ગધેડાના શીંગડા જેવુ આવુ મારે માટે અઘટિત તમને કેણે કહ્યું? શું અમારા કુળમાં આવુ અકાય કાઈએ પશુ કરેલુ છે ? સાચુ છે કે દુર્જનોને માટે કશુ નહીં ખેલવા જેવું નથી હતુ. અર્થાત્ દુર્જનો ગમે તેવી ખોટી હકીકત હાય છતાંય એલી શકે છે "Aho Shrutgyanam" Page #248 -------------------------------------------------------------------------- ________________ * કયારત્ન-ન્માષ : શ્રીગુપ્ત કરેલ દિવ્ય. ૨૧૨ અથવા આ વિશે આમ વધારે બબડવાથી પણ શું? હું પછી જ પાણી પીશ ત્યારે હું નિધ-શુદ્ધ છું એવી મને ખાત્રી થશે. પછી રાજાએ જુગારીઓના મુખીને-ઘુતપાલને તેડાવ્યો અને પૂછયું –ભે! સાર્થવાહના આ છોકરાએ કેટલું બધું ધન હારેલું હતું? ઘતપાલ : હે દેવ! દશ હજાર સેનૈયા, પરંતુ તે આણે હમણું તે ભરી દીધા છે. રાજા બેલ્યોઃ અરે શ્રીગુસ! તારા ઘરમાંથી તે તને એક પાઈ પણ મળે એમ નથી તે આ દશ હજાર સેનૈયા તેં કયાંથી લાવીને આ ઘુતવાનને ભરી દીધા? તે (કરા) બોર હે દેવ ! આપની કૃપાથી હજી સુધી તે મારા પિતા પાસે હું જેટલું જોગવી શકું એટલું ધન તો છે જ. રાજા બોઃ અરે ! ઘરમાં તે હવે તારે સ્વછંદ ચાલી શકતું જ નથી, માટે “તું એ ધન ઘરમાંથી લાવ્યું છે.” એ તારું કથન માની શકાય તેમ નથી. તે બે આપને મારા કહેવામાં અવિશ્વાસ જ હોય તો કૃપા કરીને મારી પાસે આપ કઈ દિવ્ય જ કરાવે અર્થાત્ મારી પાસે ધગધગતી લેઢાની ખભી ઉપડા વા ધગધગતા તેલમાં મારા હાથ બળા વા ધગધગતા કેયલા મારા હાથમાં આપે. આ સાંભળીને અને છતી આંખે જોયેલી હકીકતને પણ ખોટી પાડતે હોવાથી એ છોકરા ઉપર રાજાને ભારે કાળકૈધ ચઢ. આથી રાજાએ ન્યાય આપનારાઓને—ધર્માધિકારીઓને લાવ્યા અને કહ્યું: દેવમૂર્તિની સામે આ દુષ્ટ પાસે ધગધગતા તપેલા લેઢાનું ફળું પકડા, અને “એ શુદ્ધ છે કે નહીં એ નિર્ણય કરી પાછો મારી પાસે આણે. “જે આપને હુકમ” એમ કહી ધર્માધિકારીઓએ એને દેવમૂર્તિની સામે લઈ જવા ઉપાડે એટલામાં તે શ્રીગુપ્ત રાજાને વિનંતિ કરીઃ હે દેવ! આ પ્રસંગે સામું માથું આપે એ કેણ આવે એમ છે? અર્થાત્ કદાચ હું સાચે નીવડું તે પછી મેં પકડેલું ધગધગતું ફળું મારે બદલે કે પકડવાનો છે? કેધને લઈને જેનાં ભવાં ખેંચાઈ ગયાં છે એ રાજા બે અરે ! હું જ સામું માથું આપવાને છું અર્થાત્ તારે બદલે હું પિતે જ ધગધગતું લેઢાનું ફળું મારે હાથે પકડી મારું માથું આપવા તૈયાર છું: “જ્યાં રાજા ઊઠીને પિતે જ સામું માથું આપવાની વાત કરે ત્યાં પછી ન્યાયની વ્યવસ્થા ન ટકી શકે.” એ રીતે ઉતાવળું ઉતાવળું બેલતા એ શ્રીગુપ્તને પેલા કારણિકે ન્યાય આપનારા ન્યાયાધીશે દેવમંદિર ભણી લઈ ગયા. કપડાબોળ તેને નવરાવ્યો. આગની જવાળાઓના સમૂહ જેવું ભયંકર એવું લેઢાનું ફળું ખૂબ ખૂબ તપાવ્યું. શ્રીગુતે પિતાના વાળ છૂટા મૂક્યા. પહેલાં તે કઈ સિદ્ધપુરુષની પાસે અગ્નિને થંભાવી દેવાની કરામત શીખે હતો એ કરામતને તેણે આ પ્રસંગે અજમાવી. અથવા હાથમાં ગમે તેવું ધગધગતું લીધું હોય તો પણ તેનાથી લેશ પણ દઝાય નહીં અને ઊલટું એ, આપણને હિમ જેવું શીતળ લાગે એવી અગ્નિસ્તંભની વિદ્યા શીખે હતો. આ પ્રસંગે એણે (શ્રીગુપ્ત ) એ વિદ્યાને સંભારી અને પછી એ હું સાચે હોઉં તે આ ફળું મને દઝાડશે નહીં” એમ બધા લેકેની સમક્ષ માટે અવાજે બે. ત્યાર "Aho Shrutgyanam Page #249 -------------------------------------------------------------------------- ________________ .. . . ૨૧૩ રાજાએ કરેલ મૃત્યુને નિર્ણય. : કારત્ન-કેષ : બાદ ધર્માધિકારી લોકોના દેખતાં એણે આદરપૂર્વક પિતાને હાથે એ ધગધગતા લેવાના ફળાને ઉપાડયું, પરંતુ તે માત્ર પણ દાઝ નહીં અને ઊલટું એ ફળું તેને બરફના ટુકડા જેવું કંડું લાગ્યું. મણિ અને મંત્રને પ્રભાવ અદૂભૂત હોય છે એટલે અગ્નિસ્ત. ભની વિદ્યાના પ્રભાવને લીધે એ શ્રીગુપ્ત પણ જરાય દાઝ નહીં. ન્યાયાધીશે તેની પાસે આવીને તેની બન્ને હથેળીઓ તપાસી તે જણાયું કે તે એવી ને એવી જ દેખી છે, તેના ઉપર કયાંય પણ એક ફલ્લો સરખે પણ ઉપડે નથી અથત પિલા ધગધગતા ફળાની અસર તે હથેળીઓ ઉપર લેશમાત્ર પણ થઈ નથી. આ જોઈ ચારે બાજુના પ્રેક્ષકોએ તાળીઓ પાડી અને “આ શુદ્ધ છે–આ શુદ્ધ છે' એવી ઘોષણ ત્યાં જવા માટે નિમાયેલા પરીક્ષક બ્રાહ્મણોએ કરી. ન્યાયાધીશોએ શ્રીગુસના ગાળામાં સુગંધી ધેળાં ફૂલેની માળા પહેરાવી અને આ બધી હકીકત તેઓએ રાજાને પણ નિવેદિત કરી. તે સાંભળીને રાજા તે ચેંકી ઊઠ અને “એના બદલામાં પિતે માથું આપશે એવી જે એણે (રાજાએ) વગરવિચાર્યું પ્રતિજ્ઞા કરી હતી તે બાબત વિચારવા લાગે. ચિર ઉપર દિત્યને પ્રવેગ થયા છતાં જે તે સર્વથા શુદ્ધ છે.' એવું સાબિત થાય તે તેને રાજા છોડી મૂકે અને તેને બદલે જેણે માથું આપવાનું માથે લીધું હોય એવા માણસને રાજા ચેરની પેઠે જ જાહેરમાં દંડ અર્થાત એ માણસ ઉપર જ રાજા જાહેરમાં દિવ્ય પ્રગ કર. મેં પિતે બધા લેકેની દેખતા બદલામાં મારું માથું આપવાને પક્ષ સ્વીકારે છે, હવે જે હું મારી જાતને મારી જાતે જ ચેરની પેઠે દંડ નથી આપતો તે “રાજાઓ સત્યવાદી હેય છે” એવો જે પ્રવાદ ચાલ્યા આવે છે તે ધૂળમાં મળશે. એવા પ્રવાદને આજથી જલાંજલિ મળશે અર્થાત્ એ વાત ખેટી પડશે. આખો સંસાર ફરવા લાગશે અને અપકીર્તિ પણું ફેલાશે. એમ થયું તે પછી ન્યાય જ ક્યાં રહેશે? ન્યાયની વાત જ તજી દેવી. માનવસમૂહને ભલે કલિકાળનું પાપ ખાઈ જાય અને ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ઠ એવા ત્રણ માર્ગોને વિભાગ પણ મટી જાય. અર્થાત્ બધું સારું અને –એક સરખું થઈ જાય. વળી, નીતિ વગરના માનવને જીવીને પણ શું કરવું? અર્થાત્ જે પછી પણ મરવાનું ચકકસ છે તે હમણાં જ મરી જવું ઉત્તમ છે. આ રીતે વિચાર કરતાં રાજાએ પિતે પણ મરવાને જ નિશ્ચય કર્યો. દેવ અને ગુરુજનને સવિશેષપણે યાદ ક્ય, પોતાના પ્રધાનને લાવ્યા અને તેમને રાજાએ પોતે કરેલે મરવાનો નિશ્ચય જણાવ્યું. પ્રધાનો શોકાતુર બન્યા અને કહેવા લાગ્યા - હે દેવ ! તમારે આ માર્ગ ચગ્ય નથી અથત તમારે માથે આખા ભૂમંડળનો ભાર છે અને તમે એ ભારને ધીરપણે વહી રહ્યા છે એટલે તમારે મરવાને વિચાર કરવો ઉચિત નથી. વળી, "Aho Shrutgyanam Page #250 -------------------------------------------------------------------------- ________________ : કારત્ન–ષ : સાર્થવાહનું રાજા પાસે પુનઃ આગમન. ખરી વાત તે એમ છે કે તમારી જેવા મહાનુભાવે કાંઈ જેમ તેમ કે ઝટપટ ઊપજતા નથી. એ તે પ્રજાના પૂણ્યપ્રક્વને પ્રભાવ હોય તે જ તમારી જેવા, પૃથ્વી પર અવતાર ધરે છે, તે હે દેવ ! થેડા દેષવાળા કામને સ્વીકારીને પણ વધારે ગુણવાળું કામ હોય તેને જ કરવું એગ્ય છે અર્થાત્ લાભાલાભને વિચાર કરીને જ તમારે કોઈ પણ નિશ્ચય કરી રહ્યો. આ રીતે બધા પ્રધાને વિચાર કરતા અને બેલતા બેઠા છે ત્યાં ધીરે ધીરે “રાજા પિતે મરવાને છે” એવી વાત નગરમાં મેટા મોટા ઘરમાં ફેલાઈ ગઈ અર્થાત્ “રાજાએ પોતાની જાતને માથું આપવાની પ્રતિજ્ઞા વગરવિચાર્યું કરી હતી. હવે તે પિતે પિતાની જાતને ચેરની પેઠે દંડ દેશે અને એ માટે એ (રાજા) તૈયાર પણ થઈ ગયું છે. એવી વાત આખા નગરમાં બધે ફેલાઈ ગઈ. આ વાતને પેલા સાર્થવાહે પણ સાંભળી, તેથી તે ભારે ગભરાયે અને ઝટપટ રાજભવને આવી પહોંચે. દ્વારપાળે તેના (સાર્થવાહના) આવ્યાના સમાચાર રાજાને જણાવ્યા અને રાજાની સંમતિ મેળવી શેઠને સભામાં પ્રવેશા. શેઠ રાજાને પ્રણામ કરીને સભામાં ઉચિત આસને બેઠે, સમયને જાણી શેઠે આ પ્રસંગે રાજાને વિનંતી કરી. હે દેવ ! જમતાં જમતાં મેં આપના સંબંધે નહીં સાંભળવા જેવી રાજાની મરવાની પ્રતિજ્ઞાની વાત સાંભળી એટલે અડધું જમણ પડતું મૂકી હું આપની પાસે દોડતે આવ્યું. આપ તે યાવચંદ્રદિવાકર વિજયવંતા રહે અને તમે જાતે જ કરવાનું ધારો છે તે છોડી દઈ મને જ તે પ્રમાણે કરવાનો આદેશ આપે. ખરી રીતે આ બધી પરિસ્થિતિને મૂળ હેતુ હું પોતે જ છું. રાજા બે સાથ વાહ! સારું સારું, તારી રાજભકિત-સ્વામીભક્તિ-વિશે વધારે શું કહેવું? અર્થાત્ તારી રાજભક્તિવાળી વફાદારી વિશે કોઈના પણ બે મત નથી. આ વખતે રાજાના મહામંત્રીએ શેઠને પૂછયુંઃ હે શેઠ! તમે તમારા પુત્રની અનિષ્ટ પ્રવૃત્તિ સંબંધી રાજાને જે વાત સંભળાવી તે શું અટકળ કરીને સંભળાવી હતી? કે નજરેનજર જોયેલી વાત સંભળાવી હતી? કે તમારા કઈ વિશ્વાસુ માણસ પાસેથી સાંભળીને સંભળાવી હતી? આ સંબંધે જે તદન ખરું હોય તે જ કહે. શેઠ બોલ્યાઃ હે મહામંત્રી ! શું દેવપાદોની સામે અટકળેલી વાત તે કઈ દિવસ કહેવાતી હશે? અર્થાત મેં જે કહ્યું છે તે મારી નજરે જોયેલું છે અને બરાબર ચેકસી કરીને પછી જ એ હકીકત રાજાને કાને નાખી છે. શેઠ બોલ્ય: જેનાં ઊંચા શિખર ઉપર ચાલતા દેખાતા કડા કરવાના બગીચાઓમાં દેવનરનારીનાં જોડલાં ખેલી રહ્યાં છે એ રમણીય મેરુપર્વત પણ ભલે કદાચ હલી જાય-કંપી જાય, ચંદ્રમામાંથી કદાચ કેઈ કાળે ભલે આગને વરસાદ વરસવા મંડી જાય, સૂરજ પણ કદાચ કેઈ કાળે ભલે સંસારમાં અંધારું ભરી દે. વળી આમતેમ અફળાતા ભારે તરંગોને લીધે બને છેડા છલકાઈ રહ્યા છે અને અંદરના મગર તથા માછલાંઓ ભારે અકળાઈ રહ્યા છે "Aho Shrutgyanam Page #251 -------------------------------------------------------------------------- ________________ કુશળસિદ્ધિ યાંત્રિકનું રાજા પાસે આવવું. : કથાર-કોષ : એ ઉછળતે સમુદ્ર પણ ભલે કદાચ સૂકાઈ જાય, તે પણ અમારું વચન છેટું નીકળતું નથી; માટે તમે મારા વચન વિશે વિકલ્પ-શંકા ન રાખે અને અશંકપણે હવે આ સંબંધે જે કરવું ઘટે તે જ કરે. આ વિશે મારાથી બીજું ઉચિત શું કહેવાય ? એ રીતે શેઠના વચનની સત્યતા બાબત નિશ્ચય જાણ કુશાગ્રબુદ્ધિવાળા તે રાજમંત્રીઓએ પેલે છોકરે લેશ પણ દાઝ નહિં એ વિશે પિતાની તીવ્રબુદ્ધિ ચલાવી વિચાર કરી રાજાને કહ્યું. દેવ! સાર્થવાહનું વચન તે સાચું જ છે તો એ છોકરો રામમાત્ર પણ દાઝ નહીં તેનું કારણ તેની કેઈપણ પ્રકારની યાંત્રિક યા બીજી જાતની આ સંબંધમાં કરામત હોવી જોઈએ, અથાત્ એ કરે અગ્નિસ્તંભની વિદ્યા વા બીજે કઈ એવા પ્રકારનો મંત્ર જાણતા હો જોઈએ, કે જેના પ્રભાવને લીધે તે ખોટાબોલે છતાં લેશ પણ ન દાઝયે હાય-મંત્ર વગેરેનો પ્રભાવ અદૂભુત હોય છે તેથી એમ જરૂર બનવાજોગ છે. એવું ન હોય તે આ રીતે બની શકે જ નહીં. અમે એવું સાંભળ્યું છે કે-જે લેકે અસાધુખેટાબેલા વા દુરાચારી કે દુષ્ટ હોય છે તેઓની પાસે મંત્ર વગેરેના પ્રભાવને લીધે દિવ્ય વિધિઓ પણ થંભી જાય છે, એ મંત્રના દેવતાએ પણ કદાચ એવાં જ નિરાધિકાન-ઠેકાણ વગરના–હોય છે અને તેથી જ કરીને આ પ્રસંગે દુષ્ટ લેકે ફાવી પણ જાય છે. દિવ્યવિધિઓ સંબંધે એ પ્રવાદ છે કે “દિવ્યની ગતિ દિવ્ય હોય છે. ” માટે આ સંબંધે આ છેકરા પાસે ફરીવાર દિવ્યપ્રયોગ કરાવવું જોઈએ અને તે પણ કઈ એવાઓની સમક્ષ કરાવો કે જેઓ વિશેષ પ્રકારે મંત્રવાદી હેય. આમ થવાથી પેલા ધૂર્ત છોકરાની પિલ પકડાઈ જશે જ. બરાબર આ જ ટાંકણે દ્વારપાળે પગે પડીને રાજાને વિનંતી કરી દેવ! જેણે અનેક મને સિદ્ધ કરેલા છે અને જે અનેક દેશોમાં વિખ્યાત છે એ કુશળસિદિ નામનો માટે યાંત્રિક સિદશામાં નામના પુરેહિત સાથે અહીં આવેલ છે અને દરવાજા પાસે આપના દર્શન માટે એ આપની સંમતિની રાહ જોઈને ઊભે છે. રાજા : એ બન્નેને જલ્દી મારી પાસે લઈ આવ. “છ” એમ બેલતે દ્વારપાળ એમને અંદર લઈ આવ્યું અને રાજાને આશીર્વાદ આપીને રાજકર્મ કરે આપેલા આસન ઉપર તે યાંત્રિક બેઠો અને રાજાએ તેની સાથે આદરપૂર્વક સંભાષણ કર્યું. પ્રસંગ મળતાં મંત્રીઓએ એ યાંત્રિકને પૂછ્યું: હે સિંદ્ધમંત્ર ! તમે કયા કયા મં સાધેલા છે? યાંત્રિક બેલ્ય: તમારે એનું શું કામ છે? તમે તમારે જે કામ હોય તે મને કહી બતાવે. પછી મંત્રીઓ બેલ્યા. અહીં એક ચેર પકડાય છે, તેની પરીક્ષા માટે ધગધગતા લેઢાના ફળાનું દિવ્ય કરાવ્યું છતાં તેના ઉપર એ દિવ્યની કશી અસર જ ન થઈ અને એ ચેર, નક્કી ચાર છે એમાં શક નથી. બરાબર વિચાર કરીને તે યાંત્રિક બેલેઃ તમે મારી સામે એ ચાર પાસે ફરીવાર ધગ "Aho Shrutgyanam Page #252 -------------------------------------------------------------------------- ________________ : કથાન–કા : શ્રીગુપ્તનું પકડાઈ જવું અને આત્મવૃત્તાંત. ધગતા ફળને ઊપડાવે એટલે જે હકીક્ત સત્ય હશે તે બરાબર જાણી શકશે. “બરાબર કહ્યું,” એમ કહી બધા મંત્રીઓએ યાંત્રિકની એ સૂચનાને સ્વીકારી લીધી. પછી ફરીવાર પહેલાં જ્યાં ગયા હતા તે જ દેવળમાં એ ચેરને લઈ ગયા. રાજા, અમાત્ય, મહાજને અને બીજા પણ નગરલેકે પિતતાને એગ્ય આસને બેસી ગયા અને પેલે કુશળસિદ્ધિ યાંત્રિક પણ એક જગ્યાએ બેઠે. ચેરને હાથે પકડાવવા માટે પેલા ફળને તેમાંથી તણખા કરે એટલું બધું બગાવ્યું. સાર્થવાહના પુત્રને (ચિરને) બેલા અને કહ્યું: અરે ! તું ખરેખર શુદ્ધ આચારવાળો હેતે આ ધગધગતા ફળાને તારી હથેલીમાં પકડી રાખ. એ ચેરે તો એ ફળને પહેલાં જેમ હથેળીમાં પકડયું હતું તે જ રીતે તેને પકડયું એટલે બરાબર તે જ વખતે પેલા કુશળસિદ્ધિ યાંત્રિકે બીજાની વિદ્યાના પ્રભાવને નાશ કરવા માટે પોતે સિદ્ધ કરેલા મંત્રવડે ચેખાને મંત્રીને ચારે દિશામાં ફેંક્યા. આમ કરવાથી પેલું દિવ્ય થંભી શકયું નહીં એટલે સાર્થવાહના પુત્ર શ્રીગુસ(ચેર)ની હથેળીઓ એ ધગધગતા ફળાને પકડવાથી ઠીક ઠીક બની ગઈ. રાજાનો જયજયકાર થયે. કુશળસિદ્ધિ યાંત્રિક જેવા નામ તેવા ગુણવાળો છે તેથી પ્રસન્ન થઈને પંચાંગપ્રસાદ આપીને તેને સવિશેષ આદર કર્યો એટલે એ યાંત્રિકના પગ, હાથ, કાન, ડોક અને માથું એ પાંચે અંગ ઉપર પહેરવાનાં બહુમૂલ્ય આભૂષણે આપી રાજાએ તેના ઉપર પસાય કર્યોપ્રસન્નતા બતાવી અને પેલા ચેરને રાજપુરુષોએ ત્યાં ને ત્યાં પકડી હડમાં નાખે. રાજા બચી ગયે તેથી નગરીમાં મોટી ધામધૂમ થઈ, ઠેરઠેર વધામણાં થયાં અને પરમ આનંદને લીધે જ્યાં ત્યાં રાજાઓના નાટારંભે ચાલ્યા. ખાઈપી ચોકખા થઈ અને મુખવાસ વગેરે લઈ પરવાર્યા પછી આનંદ પામેલે રાજા રાજસભામાં આવ્યું અને રાજસિંહાસન ઉપર બેઠે, તે વખતે સાર્થવાહ વગેરે નગરના મહાજનેએ અને રાજકચેરીમાં બેસનારા લેકેએ રાજાને ઉત્તમોત્તમ મતીના હાર પહેરાવી તેનું માંગલિક વાંછયું. આ વખતે રાજના કેટવાળાએ રાજાને વિનંતી કરી. હે દેવ! જેણે તમારી જિંદગી પણ જોખમમાં નાખી હતી તેવા આ ચોરને કયે દંડ દે! રાજા બેઃ તેના બાપડાના શરીરને કાંઈ પણ ઈજા કર્યા વિના જ અહીં મારી સામે તેડી લાવે. પછી કેટવાલે એ ઉત્સાહ વગરના મિર્જીવ જેવા ચારને રાજસભામાં આર્યો. રાજાએ તેની સાથે સારી રીતે વાત કરીઃ અરે સાર્થવાહના પુત્ર! આ શું બનાવ બન્યા? એટલે પહેલાં તું દાઝેલે નહીં અને પાછળથી કેમ દાઝી ગયે? ચાર બેઃ એ તે આપ જાણે. રાજા બે હે વત્સ! તું જરા પણ ગભરાયા વિના જ આ સંબંધે જે ખરી વાત હોય તે કહી નાંખ. “જે આપને આદેશ” એમ કહીને એ ચાર ખરી હકીકત કહેવા લાગ્યા. ઘણું વખત પહેલાં અહીં કાલસિંઘ નામને એક વામમાર્ગ આચાર્ય આવ્યું હતું, તેને અને "Aho Shrutgyanam Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુમનો દેશવટ અને યાંત્રિકનો સમાગમ. કથાન–કે : મારો સ્વભાવ, આચાર અને વિચાર બધું સરખું હોવાથી મારી અને તેની વચ્ચે ભાઈબંધી જામી. મેં તેને નિરંતર મદ્યપાન કરાવ્યું અને બીજી રીતે તે વિશેષ પ્રસન્ન રહે તેમ મેં બીજું પણ તેને મનગમતું બધું આણી આપેલું તેથી એ મારા ઉપર ખૂબ પ્રસન્ન થશે. પછી તે જ્યારે અહીંથી દેશાંતરમાં જતા હતા તે વખતે મને “પોપકારી” સમજીને એ દિવ્યસ્તંભન, ચારણ, ઉચાટન વગેરે સંબંધી કેટલાક મંત્ર મને આપતે ગયેલે અને એણે આપેલા એ મંત્રના પ્રભાવને લીધે જ આ પ્રસંગે પહેલી વાર હું મારી જાતને છુપાવી શક્યું અર્થાત દિવ્યને થંભાવી શક્યા અને તેથી જ હું રેમમાત્રમાં પણ દાઝેલે નહીં. મંત્રી છે. અરે મહાપાપી! તું તારી જાતને છેતરી હતી એટલું જ નહીં પરંતુ રાજાના જીવનને પણ “હવે તે જીવશે કે નહીં ” એ રીતે જોખમમાં મૂકયું હતું. સાથેવાહનો પુત્ર છે. હા, એ ખરી વાત. હવે શસ્ત્રના ઘાથી, પટે તરવાર મારીને કે ઝાડે ટીંગાડીને વા ગળે ફાંસે ખાઈને વા ઝેર પીને હું મરી જાઉં એ માટે આપ મને આદેશ કરે. રાજા બે તું તારા પોતાનાં દુષ્ટ કાર્યોને લીધે જ મરી જઈશ એટલે આમ આપઘાત કરવાની જરૂર નથી. વળી, તું પિતે આમ કાર્યો કરવાને ઉત્સાહવાળે છે તેથી જ તારું નામનિશાન પણ નહીં રહે એવા તારા હાલ થવાના છે. માત્ર જીવનભરના મારા મિત્ર જેવા આ તારા પિતા-સાર્થવાહની શરમ આવે છે માટે તેને બીજે કઈ દંડ આપવાનું મન નથી, પરંતુ હવે તું મને તારું મોટું ન જ બતાવીશ. લાંબા વખત સુધી જીવવાની તારી વૃત્તિ હેય તે તું મારા રાજ્યને ત્યાગ કરીને બીજે ઠેકાણે ઝટ ચાલ્યા જા. રાજા એમ બેલી રહ્યો કે પછી તુરત જ કેટવાળાએ તે ચેરને રાજસભામાંથી હાંકી કાઢ્યો. લેકે તરફથી જતાં જતાં તેના ઉપર તિરસ્કારને વરસાદ થશે અને એ રીતે તે, નગરમાંથી બહાર નીકળી ગયો અને તેણે ઉત્તરાપથ જવાનો માર્ગ પકડ્યો. જ્યારે તે નલરાજાને સીમાડે વટાવી ગયે ત્યારે ત્યાં કોઈ પાસેના નાના ગામમાં એક ઠેકાણે વીસામે લઈ વિચાર કરવા લાગ્યેઃ અહો ! એ કુશળસિદ્ધિ યાંત્રિક કે દુષ્ટ હતો? મારી સાથે કોઈ જાતના વેરવિરોધ વિના જ તેણે મને કેવી માઠી દશામાં મૂકી દીધે? એ યાંત્રિકે મને આમ વિના કારણ હેરાન કર્યો તેથી જ મારે મારા નગરમાંથી નીકળવું પડ્યું, મારાં સખી-મિત્ર-સ્વજનોને તથા મારી મેટી મીલ્કતને છોડી દેવી પડી અને આમ દૂર દેશમાં મહેમાનગતિ માણવાનો વારો આવ્યો, તે હવે ભલે જે થવાનું હોય તે થાય, પરંતુ એક દિવસ એ લાવો છે કે જ્યારે મારે હાથે એ યાંત્રિકનું ખૂન કરું. આ રીતે તે ચાંત્રિક ઉપર ક્રોધે ભરાયેલે એ એ, ગામ અને ખાણીયાના પ્રદેશમાં ફરતે ફરતો ગજપુર તરફ ગયે. ગજપુર પહોંચતાં જ તેણે નશીબાગે એક શેરીમાં બેઠેલા અને હવે જેનું આવી બન્યું છે એવા કુશળસિધ્ધિ યાંત્રિકને જોયે. તેને જોતાં તે, २८ "Aho Shrutgyanam Page #254 -------------------------------------------------------------------------- ________________ કયારન–ાષ : શ્રીગુમને આપેલે ગળાફાંસ. ૨૧૮ સારાસારનો વિચાર ભૂલી ગયે, ક્રોધની આગથી ભભૂકી ઊઠ્યો અને કેઈ બીજાના હાથમાંથી તીક્ષણ અણીવાળી છરી લઈ તેની (યાંત્રિકની) ઉપર ક્રૂર રીતે ઘા કર્યો અને તેથી તે કુશળસિદ્ધિ મરી પણ ગયે. ઘા કરીને નાસવા માંડેલા એ શ્રીગુપ્તને ગજપુરના સંરક્ષક કેટવાળાએ પકડી લીધું અને બાંધીને કારણિક પુરુષોને-ન્યાયાધીશને સોંપી દીધો. તેઓએ તેને ખૂન કરવાનું કારણ પૂછયું અને તે તેણે એ ન્યાયાધીશોને જે ખરું કારણ હતું તે બરાબર જણાવી દીધું. પછી ન્યાયાધીશે એ કહ્યું કે–જે તે બતાવેલું કારણું ખરું જ હોય તો પણ-હજુ રાજા હયાત છે, ન્યાય અન્યાયનો વિચાર કરી શકાય છે. આ પરિસ્થિતિમાં છેડી પણ વગરવિચાર્યું પ્રવૃત્તિ કરવી તે કાયદા વિરુદ્ધ છે તો પછી કેઈનું ખૂન તે કેમ કરી શકાય ? અર્થાત્ તારે એ યાંત્રિક વિરુદ્ધ ફરિયાદ કરવી ઉચિત હતી, તેમ ન કરતાં તે તારી મેળે જ ફેંસલો કરી નાખ્યો એ અન્યાય કહેવાય. કેઇના દે જરૂર હોઈ શકે પરંતુ તેયી કરી લેજો પરસ્પર એક બીજા મારામારી કરી ખૂન કરે વા દોષનો-અપરાધનો બદલે પિતાની મેળે જ જે તે અનુચિત છે. એમ થાય તે બધે સ્વછંદ જ ફેલાય અને જેને જેમ ફાવે તેમ કરે. આમ થવાથી જગતમાં ચારેકોર પિશાચલીલા જ ફેલાઈ જાય અને એમ થતાં સંસાર આ માનવ વિનાનો જ થઈ જાય. અરે ! ને એ યાંત્રિક તારો વેરી હતી તે એ હકીક્ત તારે અમને જણાવી હતી તે, તે કેમ ન જણાવી? અને તું તારી પિતાની મેળે જ દંડ દેવા મંડી ગયે. આમ કરવાથી તું ગુન્હેગાર બને છે. આ રીતે ન્યાયાધીશોએ તેને તકસીરવાન-ગુન્હેગાર ઠરાવ્યું અને પછી સજા કરનાર અધિકારીએ તેને મરણોતની સજા કરી અને ઝાડ ઉપર ટાંગીને તેને મારી નાખવાનો આદેશ આપ્યા. હવે તે. એ મરણોતની સજા સાંભળી ભયને લીધે થરથર કંપવા લાગ્યો અને તેને, એ કોટવાળે ફાંસી દેવાની જગ્યાએ લઈ ગયા, તેના ગળામાં એક દેરડું સજજડ રીતે બાંધયું અને પછી તેઓએ (તેની) છેલ્લી ઘડીએ તેને કહ્યું: રે અભાગિયા! હવે તું હમણાં જ હતો ન હતો થઈ જઈશ, માટે ફરી એક વાર તું આ જીવલેકને-સંસારને સારી રીતે જોઈ લે, તારા ઈષ્ટ દેવને સંભારી લે, આ કામમાં અમે તો તદ્દન નિર્દોષ છીએ. માત્ર તારું દુષ્કર્મ જ આ તારા મરણમાં પ્રધાન કારણ છે. એ રીતે કહી પછી તેઓ, એ ભયથી થરથર ધ્રુજતા, “હવે શું કરવું” એ બાબતની શુદ્ધિ ખેઈ બેઠેલા શ્રીગુસને ઝાડની ડાળ ઉપર ટાંગીને પોતાને સ્થાને ચાલ્યા ગયા. હવે, ગળામાં સજજડ દેરડી બાંધીને ઝાડની ડાળ ઉપર રંગાયેલા તે શ્રીગુપ્તનો શ્વાસ રૂંધાવા લાગ્ય, ગળાની નાડી ઉપર દેરડાનો સખત ભરડો આવવાથી તે આંધળા જે થઈ ગયો-તેની આંખે બહાર નીકળવા જેવી થઈ ગઈ. "Aho Shrutgyanam Page #255 -------------------------------------------------------------------------- ________________ બચી ગયેલા શ્રાપ્તે ગુપ્ત રીતે સાંભળેલ મુનિ-ઉપદેશ. : યારનાથ : સખત પીડાને લીધે તે, પૃથ્વી કેમ જાણે આકાશ જ ન હાય, આકાશ કેમ જાણે જમીન જ ન હોય એમ સમજવા લાગ્યા અને દ્વિચક્રને જાણે ચાકડા ઉપર ન ચડાવ્યું હાય એમદિને ચકર ચકર ફરતુ–માનવા લાગ્યું. તથા તેની આંખે બધે અંધકાર ને અધકાર જ દેખાવા લાગ્યું, તે એમ સમજવા લાગ્યું કે આ લેાકમાંથી ચંદ્રની જ્યેસ્નાનો પ્રકાશ, અગ્નિના અને સૂર્યના તેજનો પ્રસાર એ બધું અદ્રશ્ય થઈ ગયું છે અને અંધે એકલું અંધારું ને અંધારું' જ ફેલાઈ રહ્યું છે. ૨૧૯ તે આડ ઉપર લટકી રહ્યો તેથી તેના ભારે ભારને લીધે કહેા કે તેણે સખત તરફડીયાં માર્યા તેથી કહેા વા બીજી પણ ગમે તે રીતે કહેા પરંતુ તેના ગળામાંના દારડાનો અધ તૂટી જવા જેવા થઇ એકાએક તૂટી ગયે અને પછી પ્રચંડ પવનના ઝપાટો લાગવાથી સાક્ષાત્ તાડના ઝાડની પેઠે તે, નીચે જમીન ઉપર બેભાન દશામાં પડી ગયે. હવે કેભાન દશામાં પડેલા તેની ઉપર વનના શીતળ પવન આવ્યા તેથી તેના શરીરની ખળતરા થાડી ઘણી માળી પડી અને ક્ષણાંતરમાં તેની મૂળ વળી ગઇ તેને પાછું ચેતન આવ્યું એટલે તે જાગી પેાતાની જાતને જાણે એ ક઼ી જીવતા થયા હાય એમ માનતા ધીરે ધીરે એ મસાણમાંથી ભાગવા માંડ્યો. · વળી ક્ીવાર કૈાઈ પાછળ પડશે ’ એવી બીકને લીધે તે ભાગતા ભાગતા એક વનનીકુંજમાં જ્યાં કાઈ ન જોઇ શકે ત્યાં ભરાઈ ગયા. ત્યાં તેણે કોઇપણ માજુથી વાંસળી અને વીણાના નાદ કરતાં ય મધુર અવાજ કરતા કાઈને સાંભળ્યે અને એ મધુર નાદ સાંભળીને તે ભયભીત, ચકલવકલ આંખા કરતા ઝાડના થડની પાછળ સતાયેલે ચારે તરફ જોવા લાગ્યા. ત્યાં તેણે સ્વાધ્યાયનો મધુર નાદ કરતા એક મહાતપસ્વીને જોયા. એને જોતાં જ તેને શંકા પડી કે છળથી આ તે વેશધારી અનીકાઇ અમારી જેવા ગુન્હેગારાની તપાસ કરવા આ જંગલમાં ન આવ્યા હોય. એના (શ્રીચુસના) મનમાં ભારે ખીક હાવાથી તેને આવે! વ્હેમ પડ્યો અને તેથી તે ઝાડને આથે ભરાઇ ગુપચુપ ૮ એ શું આલે છે ’ તે સાંભળવા લાગ્યા. તેણે આવતા મધુર અવાજ તરફ પેાતાના કાન ખરાખર સરવા કર્યાં તે તેણે ખરાખર એ વખતે સાંભળ્યું કે ઇંદ્રિયારૂપ ઉન્મત્ત હાથીના ટાળાના સંધમાં આવીને પેાતાનો ધર્મ ચૂકી ગયેલા એવા મનુષ્યે કેઈપણ પ્રકારનો ત્રાસ-બીક રાખ્યા વિના જ નિઃશંકપણે અકાર્યાં તરફ પ્રવૃત્ત થાય છે. એ રીતે કુકૃત્યમાં પ્રવર્તતા લોકો પાતાની જાતને આનંદ આપે-પાતે ખૂબ સુખ માણી શકે એ માટે અનેક પ્રાણાનો સહાર કરે છે અને એવી ભયંકર જીવહિંસા કરવાથી પેાતાને જ પાછાં અસંખ્ય એવા કઠોર દુઃખો વેઠવાં પડશે. એ બાબત તદ્દન બેદરકાર રહે છે. વળી, પાતાની જાતના જ સુખને માટે એ મૂઢ અને તુચ્છ લેાકેામ્લેચ્છાની પેઠે "Aho Shrutgyanam" Page #256 -------------------------------------------------------------------------- ________________ ..... .. ... - : કારત્ન-કાષ : શ્રીગુપ્તતનું નાશી છૂટવું. ૨૨૦ બેટા વચને બેલવા ચાહે છે. ખોટું બોલવાથી પરિણામે કેટલું બધું કષ્ટ ભેગવવાનું આવે છે અને લકે પણ કેટલો બધે તિરસ્કાર કરે છે એ વિશે તે તેઓ કશે વિચાર નથી કરતા. એ જ પ્રમાણે સ્વરચ્છેદી લેકે ચોરી કરવા માટે–ખાતર પાડવા માટે બીજાનું અણદીધું લઈ જવા માટે પોતપોતાનાં પરાક્રમે બતાવવા તુરત જ તૈયાર થઈ જાય છે, પરંતુ તેઓ એ તે જોઈ શકતા જ નથી કે ચેરી ક્યા પછી તુરત જ જેલમાં જવું પડશે વા ઝડે સિંગાઈને કે આપઘાત કરીને મરવું પડશે. વળી, રૂપ અને લાવણ્યમાં મૂઢ થયેલા લેકે સીઓમાં લુબ્ધ થાય છે અને એ રીતે લુબ્ધ થયેલા તેઓ દીવાની શિખા ઉપર પડતા પતંગિયાની પેઠે વિનાશને પામે છે. ખેતર-વાડી ધાન્ય, હિરણ્ય વગેરે વગેરે દુન્યવી પદાર્થોમાં એ લેકે મમતાની મજબૂત ગાંઠે વડે એવા તે જકડાઈ જાય છે કે આખરે તેઓ રેશમના કેશેટાની પેઠે પિતાની જાળમાં પિતે જાતે ફસાઈ પડે છે. ' વળી, એવા મૂઢ લેકે જ્યાં ત્યાં આત્માના ભરે અને ન મટી શકે એવા શત્રુસમાન એ ઇંદ્રિયોના તે તે વિષય માટે લેહી ઉકાળ ક્યાં કરે છે અને તેથી તેઓ આખા શરીરમાં જીવડા પડી ગયેલા કૂતરાની પેઠે કયાંય પણ કોઈપણ રીતે શાંતિ પામી શકતા જ નથી. એ રીતે અનેક પ્રકારની છે તે વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરી કરીને મૂઢ લેકે પિતાની જાતે જ પોતાની જાતને વેડફી નાખે છે-હણી નાખે છે. હા! હા! મહામહરૂપ દ્ધાનું આ જાતનું માહાસ્ય છે. એ પ્રકારે મધુર સ્વરે સ્વાધ્યાય કરતા એ મહાતપસ્વીને સાંભળીને તે શ્રીગુપ્ત એ વિશે વિચાર કર્યો અને તેણે ધાર્યું કે અહો ! આ મહાતપસ્વી કેવું સરસ અને અક્ષરશઃ સાચું બોલી રહ્યો છે, તે શું હું તેની પાસે જઈને છેડે વખત વીતાવું ? અને હવે “મારે શું કરવું જોઈએ !” એ બાબત પૂછપરછ કરું. જે આવાં આવાં સુવચન ગાઈ રહ્યો છે તેથી જણાય છે કે તે કોઈ ધાર્મિક પુરુષ હવે જોઈએ અથવા હું ચોર છું તેથી મારે તે પકડાઈ જવાની બીકને લીધે બધે અવિશ્વાસ જ રાખવો ઘટે. કદાચ આ દેખાતે તપસ્વી પણ મને પકડવા માટે આવું આવું બેલી ન રહ્યો હોય ? જેમનું ભાગ્ય પ્રતિકૂળ છે એવા-ખાસ કરીને અમારા જેવા આમ ગમે ત્યાં વિશ્વાસ કરે તે તેમનું આવી જ બને, માટે અહીંથી હવે જલદી પબારા જ ગણી જાઉં. એમ વિચાર કરીને એ ચાર, ત્યાંથી કેઈ ન સાંભળે એ રીતે ધીમે પગે એક બાજુ જતો રહ્યો અને ત્યાં જ "Aho Shrutgyanam Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ શ્રીમુખે સાંભળેલું પિોપટનું કથન. : કારત્ન-કેષ : વનનિકુંજમાં વરચે કેટલેક દૂર સુધી પહોંચી ગયા. એટલામાં સૂર્ય આથમી ગયે. જેમ જગતમાં જ્યાં ત્યાં પાખંડીઓના દંડે દેખાયા કરે છે તેમ એ વખતે-સૂર્ય આથમ્ય ત્યારે-આકાશના માંડવામાં જ્યાં ત્યાં સંધ્યાની વિવિધરંગભરી અનેક રેખાઓ દેખાવા લાગી. જાણે ભયંકર અંધારાને લીધે પલાઈ ગયું હોય તેમ કમલવન બીડાઈ ગયું, કારંડવ અને ભારંડ વગેરે અનેક પક્ષીઓનાં કુટુંબે પોતપોતાનાં માળા ભણું ઊડવા લાગ્યાં, જાણે ખૂબ પાકી ગયેલી દાડમીનાં દાડમને ઝુમખે ન હોય એ જરાક રાતે ચંદ્ર ઉદય પામ્યા. પિતાના રહેઠાણને યાદ કરતાં મૃગે, પાડાઓ, હાથીઓ અને ગવનાં ટેળાં જ્યાં ચરતાં હતાં ત્યાંથી પાછા ફર્યા. આ રીતે સાંઝ પડી ગઈ. એ વખતે પેલે વનકુંજમાં સંતાઈ રહેલે ચિર વિચારવા લાગ્યુંહવે અહીંથી આ વખતે જવું ઠીક નથી, આ સ્થળ વિઘવાળું છે. એમ વિચારી તે કોઈ મેટા ગંભીર અને અનેક ડાળ – પાખડાંવાળા વડની વડવાઈઓ ઉપર ચડે અને ત્યાં કેઇ એક મેટી ડાળ શેધી તે ઉપર સૂતો અને પેલાં સાધુએ ઉચ્ચારેલાં વચને સંબંધે વિચાર કરવા લાગે. એટલામાં પહેરેક રાત વીતી ગઈ હશે ત્યારે ત્યાં વડના થડની બખેલમાં માણસની બેલી જાણવામાં કુશળ એ એક પિપટ આવ્યું. પિટીએ ઊભી થઈને તેનું સ્વાગત કર્યું અને પૂછ્યું કે આજે અહીં આવતાં આટલું બધું મોડું કેમ થયું ? પિપટ બે સંસારની વિવિધ ઘટનાઓ ભારે આશ્ચર્યકારી હોય છે અને તે કહી શકાય એવી પણ નથી હોતી. પોપટી બેલી ત્યારે તે તે બધું જરૂર કહેવું પડશે. પોપટ બોલ્યઃ સાંભળ ત્યારે. હું આજે ચણ ચરવા માટે સરસ્વતી નદીને કાંઠે પહોંચ્યો હતો. ત્યાં ચેખાના વિશાળ કયારામાંથી વિશેષ સુગંધદાર કલમી કણોને ધરાઈ ધરાઈને ચણી પાછા ફરતાં અહીંથી નજીકમાં જ આવેલા એક અશેક વનમાં ત્યાંના એક ઉત્તમતમ અશક ઝાડ પાસે પહોંચી તેની ડાળ ઉપર વિસામે લેવા બેઠે હતો તે ત્યાં નીચે જ બેઠેલે અને કેયલના મધુર અવાજને પણ કેરે મૂકે એવા મધુર અવાજથી એક વિદ્યાધર યુવાનને ધર્મોપદેશ કરતે એ એક શ્રમણ મારા લેવામાં આવ્યા. એ શ્રમણે કરેલા ધર્મોપદેશને લીધે એ વિદ્યાધર યુવક બંધ પા. પછી, શ્રમણના પગમાં ભક્તિપૂર્વક માથું નમાવીને તે વિદ્યાધર યુવકે પિતાના પૂર્વભવની વાત તેને (અમને) પૂછી. તે શ્રમણ ભગવંતે જેવી હતી તેવી જ બરાબર તેના (વિદ્યાધરના) પૂર્વભવની હકીકત કહી સંભળાવી. એ સાંભળીને એ યુવાન ખુશ ખુશ થઈ ગયે. આ બધું જોઈને પિોપટ કહે છે કે મને પણ ભારે કુતૂહલ થયું અને હું એ ડાળેથી ઊડીને એ સાધુપુરુષના પગમાં જઈને પડે. અશોકના કૂણા પાદડાં જેવી લાલ લાલ હથેળી મારી પીઠ ઉપર ફેરવીને એ શ્રમણ ભગવતે મને આશીર્વાદ આપે અને પૂછયું કે-હે બચ્ચા ! તારે શું કહેવાનું છે? હું (પિપટ) બેઃ હે ભગવંત! "Aho Shrutgyanam Page #258 -------------------------------------------------------------------------- ________________ 1 કથાન–કોષ : મુનિરાજે કહેલ પિપટને પૂર્વ ભવ. રરર મારા ઉપર પ્રસાદ કરો અને મેં પૂર્વભવમાં એવી કઈ અનુચિત પ્રવૃત્તિ કરી હતી, જેને લીધે આ ભવમાં હું તિર્યંચની નિને-પક્ષીના અવતારને પામે છું. સાધુ બેલ્યા સાંભળ. તું તારા પૂર્વભવમાં શ્રાવસ્તી નગરીને રહીશ હતે. તારી વૃત્તિ ભવ્યાત્મા જેવી હતી તેથી તું સંસારથી ભય પામી ઘરબાર કુટુંબ-કબીલાને તજી દઈ સારા ગુરુની પાસે દીક્ષિત થયો. દીક્ષિત થયા પછી તું છઠ્ઠ, અઠ્ઠમ વગેરે ઘેર તપ મનમાં કપટ રાખીને તપવા લાગે અને જ્યારે તારે અંતકાળ પાસે આવ્યું ત્યારે પણ તું એ કપટભાવનું પ્રાયશ્ચિત, પ્રતિક્રમણ ન કરી શકો, અને એમને એમ કપટના સંસ્કારો સાથે કાળધર્મ પામી તું વ્યંતરની યોનિમાં જન્મ પાપે. હે ભલા પિોપટ ત્યાંથી તું કાળધર્મ પામે અને તે કરેલા એ કપટભાવના દેષને લીધે જ આ જન્મમાં તું પક્ષીની નિમાં આવ્યો છું. તારા પૂર્વભવની આ ખરી હકીકત છે તો હવે તને જેમ ઠીક લાગે તેમ કર. પિપટ બેઃ હે પિટી! એ સાધુ પાસેથી મારા પૂર્વજન્મની વાત સાંભળી હું ભારે ઉદ્વેગ પામ્યું અને મને ત્યાં જ મૂરછી આવી ગઈ. થોડીક વાર તે જાણે “હું મરી ગયે છું.” એમ મને લાગ્યું અને પછી મૂરછી વળતાં બંધ પામેલે હું જાગ્રત થયે. - જ્યારે હું સાધુ હતા ત્યારે સૂત્રના જે પાઠને વિચારતે હતો તે પાઠ જાણે કે હું હમણાં જ ન શીખે હેલું એમ મને લાગવા માંડયું. આ રીતે મારી પૂર્વ જન્મની કથા સાંભળી મારું મન સંસાર ઉપરથી ઊઠી ગયું. મને વૈરાગ્ય આવ્યું અને પછી મેં તે મુનિરાજને આમ કહ્યું. હે ભગવંત! હવે મારે શું કરવું જોઈએ? હું પિપટ છું. એથી તમારા ચરણોની સેવાને લાયક નથી રહ્યો તેમ સર્વવિરતિધર્મને પાળવાની એટલે કે દીક્ષા લેવાની પણ મારામાં ચોગ્યતા નથી રહી. આ પક્ષીના અવતારમાં, મારામાં હવે થોડું પણ કટ નથી રહ્યું અથવા મમતા નથી રહી. શ્રીજિન ભગવાને કહેલા ધર્મ પ્રમાણે નિષ્કલંક આચરણ કરવાનું આ અવતારમાં મારાથી બની શકે તેમ નથી. તો ભગવન્! તમે મને એવું ઘણું પ્રશસ્ત તીર્થસ્થાન બતાવે કે જ્યાં જઈને હું જૈન શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે મારું જીવન પૂરું કરું. અણસણ વગેરે કરીને મારા જીવનને અંત આણું. મુનિ બેલ્યાઃ હે પિપટ! જ્યાં પુંડરીક પ્રમુખ કરડે સાધુએ સિદ્ધિ પામ્યા છે એવા પુંડરીકશેલ કરતાં બીજું કોઈ તીર્થ ચડિયાતું નથી "Aho Shrutgyanam Page #259 -------------------------------------------------------------------------- ________________ મહીધર સાથેવાતું. પુત્રની શેાધ માટે દેશાંતર ગમન, ઃ કા રન-કાય : હે ભગવંત ! જો એ જ તીથી ઉત્તમોત્તમ હોય તે હે ભગવંત ! હવે હું ત્યાં જઇને જ અણુસણુ કરીશ. મુનિ બોલ્યાઃ હું પાપટ ! તારી ધારણા-નિર્વિઘ્ને સિદ્ધ થાઓ, ૨૨૭ પોપટ બેન્ચેઃ હું પ્રિય પાપી ! તે આ ભવ અને પરભવમાં તારા જે અપન રાધા મેં કર્યા હાય તેની તારી પાસે હું ક્ષમા માગું છુ–તેનું મિચ્છામિ દુક્કડં દઉં છું માટે હું સુતનુ ! મારા ઘેાડા પણુ અપરાધની તું મને સાચી ક્ષમા આપ. આ રીતે પેટ અને પેપટી વચ્ચે થયેલી આ બધી વાતચિત બરાબર એચિત્તે સાંભળીને તે શ્રીજીને એમ લાગ્યું કેઆ પોપટ જ સાધુજન છે, તેથી તે ( શ્રીગુપ્ત ) પાપને આમ કહેવા લાગ્યા. હે પોપટ ! તુ તિય ચ-પ`ખી છે તે પશુ પુણ્યશાળી છે કે જે તે તે મહાસાધુને સાક્ષાત્ વંદન કર્યું અને તારા બધા સદેહે ટાળવા પૂછ્યું પણુ ખરૂં. ત્યારે હું એકલો જ અભાગિયા છેં કે દુષ્ટબુદ્ધિવાળા એવા મેં તે મહામુનિને મધુરાગે તે પ્રકારનો સ્વાધ્યાય કરતા નજરોનજર દીઠા, છતાંય હું તેને વાંદી ન શકયા તેમ કશું પૂછી પણુ ન શકયા હૈ પાપિયા જીવ ! આજ સુધી પણ તે તારી જાતને આમ ને આમ વેડફી નાખી છે કે જે તે’ એવા ચિંતામણિ રત્ન જેવા મુનિ તપૂ પણ તિરસ્કારપૂર્વક નજર કરી તેના ઉપર પણ અવિશ્વાસ આણ્યે. હવે જે થઇ ગયું તે થઇ ગયું. તે વિશે પસ્તાવે કરવાથી શું વળે ? તે હે પોપટ ! તુ પાતે કર્તવ્ય અને અકર્તવ્યને ખરાખર સમજી ગયેલા છે. એથી તું જ મને મારું કર્તવ્ય કી સભળાવ. પછી, તે શ્રીચુસને ઉદ્દેશીને પોપટે દેવ, ગુરુ અને ધર્મનાં બધાં તત્ત્વે બરાબર કહી સંભળાવ્યાં અને શાસ્ત્રના વચનોને સાંભળવા માટે પ્રયત્ન કરવાથી સિદ્ધિ થાય છે એમ પણ સમજાવ્યુ. તે બધાંને અમતખામણાં કરીને એ પાપટ પેાતાનું વાંછિત સિદ્ધ કરવા માટે પુડરીકશૈલી તરપૂ ઊડ્યો અને દુઃખી દુઃખી થઈ ગયેલે શ્રીગુપ્ત પણ ત્યાંથી ઉઠીને રસ્તા ઉપર જવા નીકળ્યે, હવે આ તરપૂ, પેાતાના એકના એક પુત્રને નગરજનોએ ફિટકાર-તિરસ્કાર આપી નગરમાંથી કાઢી મૂકેલા છે. તેથી પિતા મહીધર સાથે વાહને ભારે સંતાપ થયે અને તેથી તેને પોતાને ઘરે રહેવું પણ ભારે વસમુ થયું એથી એ મહીધર શેડ પૈસે પેદા કરવાનું બહાનું કરીને વેપાર નિમિત્તે પોતાને ઘરેથી દેશાંતર જવા નીકળી પડયા "Aho Shrutgyanam" Page #260 -------------------------------------------------------------------------- ________________ - - - - - - : કયારત્ન-કોષ : મહીધર શ્રેષોની રાજા સાથે મુલાકાત. અને ઉત્તરદિશા તરફ જવા ઉપડે. ઉત્તર દિશાનાં ગામે અને નગરોમાં ફરી ફરીને એ શેઠ પિતાના પુત્ર શ્રીગુણની જ્યાં ત્યાં શોધ કરવા લાગ્યા. એમ કરતાં કરતાં એક વખતે એ સાર્થવાહ ગજપુર સુધી આવી પહોંચ્યો. ગજપુરને સીમાડે મૂકીને આગળ ડુંક ચાલીને એ સ્થળે શેઠે પડાવ નાખેલો કે જ્યાં પેલે વનનિકુંજ આવેલ હતો અને એજ વનનિકુંજમાં તેને પુત્ર શ્રીગુપ્ત પણ હતું. બરાબર એ સમયે જ કર્મ-ધર્મના સંગને લીધે એ વતનિકુંજના ઝાડના ઝુંડમાંથી નીકળીને શેઠને પુત્ર શેઠના પડાવ પાસે આવી પહેર. શેઠે એને બરાબર ઓળખી લીધે અને ખૂબ નેહપૂર્વક તે, પોતાના પુત્રને ભેટી પડશે. તે અત્યાર સુધી કયાં કયાં ફર્યો ? અને તેણે શું શું અનુભવ્યું એ બધી હકીકત શેઠે એને આદરપૂર્વક પૂછી. પેલા શ્રીગુપ્ત પણ પિતે જ્યારથી પિતાની જન્મભૂમિ વિજયપુરી નગરીમાંથી નીકળે ત્યાંથી માંડીને તેને જે છેલ્લે પોપટને સમાગમ થશે ત્યાં સુધીની બધી ખરેખરી હકીકત કહી સંભળાવી. એ બધી હકીકત સાંભળીને શેઠની આંખમાં આંસુ ઉભરાયાં અને તે પોતાના પુત્રે આજ લગી જે જે દુઃખ અનુભવ્યું તેના આવેગથી ગળગળા થતો બે -- હે પુત્ર! તું એમ ન સમજતો કે હું પૈસે પેદા કરવા સારુ વેપાર ખેડવા નીકળે છું. હવે આ સમય કાંઈ મારે સારુ પૈસે પિદા કરવાને છે? હું તો ફક્ત તારી શોધ માટે જ આ બહાને નીકળી પડે છું. જ્યારથી તું ઘરેથી નીકળી પ્રવાસે ચાલ્યો ત્યારથી જ મને ભારે દુઃખ થતાં અને તેથી જ તને શેધવા માટે આ અવસ્થાએ પણ મેં આ રખડપટે માંડ તો હે પુત્ર! મેં તને અહીં જ અને ઓળખી પણ કાઢયે એ બહુ જ સારું થયું. હવે તો તું એવી રીતે સરસ વર્તન રાખ કે જેને લીધે આપણા પૂર્વજોની શરદૂના પૂર્ણ ચંદ્ર જેવી ઉજળી કીર્તિ ફેલાય. દુષ્ટ લેકેનાં મેઢાં કાળા થઈ જાય. તારી વાત કરતાં દુષ્ટ લેકેનાં મોઢાં બંધ થઇ જાય અને તું સત્યરુષની પંક્તિમાં આગળ બેસનારે થઈ જા. શેઠની આ સ્નેહભરી વાણી સાંભળી એ શ્રીગુપ્ત બેઃ પિતાજી, હવે આ વિશે વધારે કહેવાથી શું? અર્થાત્ હું બધું સમજી ગ છું અને હવેથી મનના દુઃખને અને શરીરના કષ્ટને એમ અનેક જાતના વિકારોને વધારતા એવા આ બધી જાતના અનીતિના માર્ગને હું આ ક્ષણે જ છોડી દઉં છું. જો કે મારું મન સ્વછંદ છે છતાં તેના ઉપર અંકુશ રાખવાને અભ્યાસ વધારી વધારીને હું તેને હવેથી સુમાર્ગ જ તરફ જોડવાને છું. માટે હે પિતાજી! તમારે હવે મારે જરા પણ અવિશ્વાસ ન રાખો. ત્યાર પછી પોતાની સાથે આણેલું બધું કરીયાણું એ સાર્થવાહે ગમે તે ભાવે જેમ આવે તેમ વેચી નાખ્યું, અને પોતાના પુત્રને લઈને સાર્થવાહ પોતાની વિજયપુરી નગરી તરફ જવા માટે ત્યાંથી પાછા ફર્યો. નગરીમાં આવી મહામૂલી ભેટણ સાથે તે શેઠ, પોતાના રાજાના દર્શને ગયે, અને પોતાને પુત્ર શ્રીગુણ હવે તદ્દન સુધરી ગયો છે અને આપણે ન ધારીએ એ "Aho Shrutgyanam Page #261 -------------------------------------------------------------------------- ________________ - -- - - -- ૨૨૫ દેવ થયેલા પિોપટનું શ્રીગુપ્ત પાસે આગમન. : કથારત્ન-મેષ : સદાચારી બની ગયું છે એ બધી વાત રાજાને કહી સંભળાવી. રાજાએ પણ તે શ્રીગુપ્તને પિતાની રાજસભામાં મોટી ધામધૂમથી તેડાવ્યા અને રાજસભામાં આવેલા તેનો વિશેષ આદર કર્યો. પછી તે એ નગરીમાં પિતાના પિતા સાથે રહેતો શ્રીગુખ શ્રી જિન ભગવાનને બતાવેલા ધર્મનું એકમને શુદ્ધ ભાવે બરાબર આચરણ કરતો ધર્મ, અર્થ અને કામ વગેરે એ બધા પુરુષાર્થની પરસ્પર અવિરોધભાવે એ રીતે સાધના કરવા લાગે કે જેથી તે ઉજવલ કીર્તિને પામે. નવાં નવાં શાસ્ત્રોના ભાવેને તે રોજ ને રોજ સાંભળવા લાગે અને જેમ જેમ એ શ્રીજિનવાણીને સાંભળતો ગમે તેમ તેમ તેને વૈરાગ્યભાવ વધતે ચાલે અને તે, એ પરિસ્થિતિમાં શાસ્ત્રના ભાવેનું વિશેષ વધુ ચિંતન કરવા લાગે. પછી, પિતાની શક્તિ પ્રમાણે તે શ્રાવકનાં બાર વ્રતો સ્વીકારી તે પ્રમાણે જ પિતાનું વર્તન રાખવા લાગે, અર્થાત્ અત્યારસુધી તે તે, પિતાનાં દેહસુ વગેરે માટે અમર્યાદ રીતે વર્તતે હવે તે હવે એ માટેની વિવિધ મર્યાદાઓ કરી, તૃષ્ણા ઓછી કરી સંતેષપૂર્વક વર્તવા લાગે, તથા પિલા પિોપટની વાતને જ યાદ કરતે કરતે તે મહાત્મા, પિતાને વખત વીતાવવા લાગ્યું. હવે એક વખતે રાત્રે બરાબર એક સંધ્યા સમયે તે શ્રીગુસ, ચૈત્યવંદન કરી સામાયિકમાં બેઠે હતો ત્યાં બરાબર એ જ વખતે બધી દિશાઓમાં પિતાને પ્રકાશ ચમકાવતે અને ઇંદ્ર કરતાંય વધારે સૌંદર્યવાન એ એક દેવ આવી ચડે. આવીને શ્રીગુપ્તને આદરપૂર્વક પ્રણામ કરીને એ દેવે પૂછયું: હે શ્રીગુપ્ત ! તારી આત્મહિતની સાધના વગરવિદને ચાલી રહી છે? શ્રીગુપ્ત બેઃ દેવ અને ગુરુના પ્રસાદને લીધે, ખાસ કરીને તે પેલા પિપટ મહાશયના પ્રતાપે, મારી સાધના બરોબર વગરવિદને ચાલી રહી છે. દેવ છે. વળી, એ પિપટ મહાશય કયું છે? તે સાંભળી પિતા ઉપર એ પિપટ મહાશયે જે ઉપકાર કર્યો હતો તે બધી વાત એ શ્રીગુપ્ત વિગતવાર એ દેવને કહી સંભળાવી. દેવે જાણ્યું કે “આ મહાશય મારે કરેલે ઉપકાર ભૂલી નથી ગયા.” તેથી એ દેવ વિશેષ સંતોષ પામે અને બે હે શ્રીગુસ! તું શું એ પિટરાજને ઓળખી શકે છે ? શ્રીગુપ્ત બેલ્યઃ એ મહાશય તે પંચત્વને પામ્યા છે, હવે તે એ કથાશેષ બની ગયે છે એટલે એ તે હવે શી રીતે ઓળખાય? પછી દેવ બે ભાઈ ! હું એ જ પિપટ છું. પિપટના અવતારમાં પેલા મુનિરાજ પાસેથી ધર્મની વાત સાંભળી મેં પુંડરીકગિરિ ઉપર જઈ અણસણ આદરેલું અને ત્યાં કાળધર્મ પામી હવે હું સનન્કમાર નામના સ્વર્ગમાં "Aho Shrutgyanam Page #262 -------------------------------------------------------------------------- ________________ - - - - - - : કારત્ન-કોષ : શ્રી વિજયસૂરિને ધર્મોપદેશ. દેવના અવતારમાં અવતર્યો છું અને હમણાં હું તને ધર્મસાધનામાં સ્થિર કરવા માટે અને એક બીજી ખાસ વાત તને જણાવવા માટે તારી પાસે આવ્યો છું. શ્રીગુપ્ત બેઃ ઠીક કર્યું, હવે કૃપા કરીને જે બીજી ખાસ વાત મને કહેવાની છે તે તમે કહી નાખે. દેવ બેઃ આજથી બરાબર સાતમે દિવસે તું આ માનવલોક છેડી જવાનો છે અર્થાત્ તારું મરણ થવાનું છે, તે તું હવે વિશેષ સારી રીતે ધર્મની આરાધનામાં પુરુષાર્થ કરજે. દેવનું એ કથન સાંભળીને શ્રીગુતે તેને વિશેષ અભિનંદન આપ્યાં અને પછી એ દેવ પિતાને સ્થાને પાછો ફર્યો. દેવની વાત સાંભળ્યા પછી તુરત જ શ્રીગુ શ્રી જિનમંદિરોમાં વિશેષ પૂજાપ્રભા વના કરવા લાગ્ય, સકળ સંઘની પૂજા કરી અને જીવમાત્રને ખમાવ્યા અથર્ પિતાના અપરાધ બદલ જીવમાત્ર પાસે તેણે ક્ષમા માગી અને પછી દિવ્ય જ્ઞાનવાળા વિજયસૂરિ નામના મુનિરાજ પાસે તેણે સંથારે સ્વીકારી અણસણ માંડ્યું. સંથારામાં પાંચ પરમેષ્ટીના નમસ્કારરૂપ નવકાર મંત્રને જ અક્ષુબ્ધભાવે યાદ કરતાં તે કાળધર્મ પામી સ્વર્ગે સીધાવ્યું. આ પ્રસંગે નગરીવાસી લોકોએ તે આચાર્યને પૂછ્યું: હે ભગવંત! શ્રીગુસ અત્યંત દુષ્ટ અને કર આચારવાળો હતો છતાંય તે, આ જાતના વિશુદ્ધ વિવેકને શી રીતે પામે ? અર્થાત્ પાછળથી તે કેવી રીતે સુધરી ગયે? એ વિજયસૂરિ આચાર્ય બોલ્યાઃ શાસ્ત્રોને સાંભળી સાંભળીને એવા દુખ શ્રીગુસમાં પણ પવિત્ર સદાચાર તથા બીજા અનેક સગુણે આવી ગયા અર્થત શાસ્ત્રના શ્રવણ, મનન અને ચિંતનથી અનેક સદ્ગુણેને મેળવી શકે છે માટે તમે બધા પણ હે નગરવાસી લકે! શાસ્ત્રના શ્રવણ માટે વિશેષ ઉદ્યમ કરજે. વળી, “આ સત છે, આ અસત્ છે.” એ વિવેક કરીને જાણે ત્યારે જ માણસના મનમાંથી સઘળી શંકાઓ ટળી જાય છે અને વિશેષ વિવેકને ગુણ પ્રાપ્ત થાય છે. એમ થવાથી જ સાધક, અશુભ તત્ત્વ કે વિચારને છેડી શકે છે. માણસમાં શાસ્ત્ર સાંભળવાની તીવ્ર વૃત્તિ હેય- શુશ્રુષા હોય–તે જ તે વિવેકના શુદ્ધ ભાવને પામી શકે છે. માટે મુમુક્ષુ સાધકોએ લેશ પણ ખેદ રાખ્યા વિના-થાક વગર-કંટાળા વગર શાસ્ત્રશ્રવણ માટે વિશેષ પ્રયત્ન કરવો જરૂરી છે. પ્રાણીઓ પિતે તે જ્ઞાન–સમજ વગરના છે. વળી, આ કળિકાળના પ્રભાવને લીધે કેઈ અતીન્દ્રિય જ્ઞાની પણ નથી સાંપડતો. સંસારમાં સૂર્યની જેવા પ્રખર પ્રભાવવાળા આ શ્રી જિનભગવાનને ધર્મ ન હોત તો આ અજ્ઞાન માણસ કોણ જાણે કેવાં કેવાં કષ્ટો ન પામત? શ્રીજિનભગવાને ઉપદેશેલાં શાસ્ત્રો શિવ-નિવણ માર્ગ સુધી પહોંચવા માટે રથ જેવાં છે. એ શાઓ જ, દુર્વાદીઓના મોઢાં બંધ કરી શકે છે, મુમુક્ષુઓને સારુ એ શાસ્ત્રો, "Aho Shrutgyanam Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ શાસ્ત્રશ્રવણની મહત્તા. : કારત્ન–૧ : દેષ વગરની નિર્મળ આંખ સમાન છે અને બુદ્ધિના મોટા બગીચા માટે એ જ શાસ્ત્રો ચૈત્ર માસ સમાન છે અથત ચૈત્ર માસમાં બગીચે જેમ ખીલી નીકળે છે તેમ આ શાસ્ત્રો બુદ્ધિના ગુણોને વિશેષને વિશેષ ખીલવે છે, જેથી અંધશ્રદ્ધા-અવિવેક-કુતર્ક અને રૂઢ દુર્ગ વગેરેના દે આપોઆપ ટળી જાય છે. વળી, એ શાસ્ત્રો કામદેવને જય કરવા માટે અમેઘ શસ્ત્ર સમાન છે તો એવાં એ શાને ભવ-સંસારને ભય ટાળવા માટે કેણુ ન શીખે ? અત્ એવાં સુશાસ્ત્રોને અભ્યાસ કેણ ન કરે ? વા એવાં સશાસ્ત્રોને વારંવાર સાંભળવા કેણું ન ઈચ્છે ? માટે જ જે મહાનુભાવ માનવે સમૃદ્ધિને ઇરછતા હોય, નિરંતર પિતામાં ગુણશ્રેણિની અભિવૃદ્ધિ કરવા ચાહતા હોય તેમણે, જેમના શ્રવણથી અનેક દુખે ટળી જાય છે એવાં શ્રીજિનેન્ટે કહેલાં શાસ્ત્રને વારંવાર સાંભળવા માટે પ્રયત્ન કરવો જ જોઈએ. ઈતિ શ્રી કથા રત્નકેશમાં શાસ્ત્રશ્રવણના આધકારમાં શ્રીગુપ્તની કથા સમાપ્ત, છે "Aho Shrutgyanam Page #264 -------------------------------------------------------------------------- ________________ ૐ જ્ઞાનદાન સબંધે ધનદત્તનું કથાનક, ( કથા ૧૬ મી. ) સિ દ્વાંતાને અને શાસ્ત્રાને સાંભળી સાંભળીને જેમના મનમાં પૂર્ણપણે નિર્મળ ળગને વિવેક આવેલા છે એવા માનવે સિદ્ધાંતાનું અને શાસ્ત્રનુ દાન કરી શકે છે એટલે ભણાવી વા સમજાવી શકે છે, માટે હમણાં જ્ઞાનદાન-વિદ્યાદાન સંબંધી વિધિને કહેવાની છે બધાં દાનેામાં સૌથી પહેલું જ્ઞાનદાન છે, બીજું અભયદાન છે એમ કહેવું છે અને ત્રીજું ધર્મકરણીમાં સહાય આપનારું ઉપષ્ટ ભદાન છે. સ્વ અને પરના સ્વભાવને આળખાવનારું એક જ્ઞાન જ છે અને એ રીતે તેના પ્રભાવ પ્રકટ છે, માટે સૌથી પહેલું, એવા જ્ઞાનને ફેલાવવામાં જ અર્થાત્ જ્ઞાનદાનમાં વિદ્યાદાનમાં-જ ઉદ્યમ કરવા ચેાગ્ય છે. જ્ઞાનનુ દાન દેવાથી અર્થાત્ જેને જ્ઞાન દીધું ડાય છે તે પ્રાણી પ્રાપ્ત થયેલા જ્ઞાનદ્વારા "ધ અને મેક્ષના સ્વરૂપને બરાબર જાણી શકે છે તેમજ પુણ્ય અને પાપને ખરાખર આળખી શકે છે અને તદુચિત કરણી-પુણ્યકરણી તરફે અનુરાગવાળા થાય છે. જ્ઞાન પામેલે પ્રાણી પાપના પરિહાર કરે છે, પુણ્યને ઉપાર્જન કરવા ઉદ્યમ કરે છે અને જ્ઞાનરૂપ પ્રકાશની કૃપાવડે આ લોક અને પરલોક એમ બંને લેાકેામાં સુખી થાય છે. કોઈ ને કાઈ હેતુથી બીજા દાનાના તે ક્યાંય ને ક્યાંય, કયારે ને કયારે વિનાશ થઈ જાય છે એમ દેખાય છે ત્યારે જે માનવ, જ્ઞાનનો દાતા છે તેનું જ્ઞાન તા દેતાં દેતાં પશુ નિરંતર વધ્યા જ કરે છે, અર્થાત્ જેનું દાન દેવાય તે વસ્તુ ખૂટી જાય છે એવા સાધારણ નિયમ છે ત્યારે દેવામાં આવતું જ્ઞાન જેમ જેમ વધારે દેવાય તેમ તેમ વધ્યા કરે છે એ, જ્ઞાનદાનની ખાસ ખૂબી છે. જે માનવ જ્ઞાનને આપે છે તેણે બધું જ આપ્યું છે એમ કહેવાય અર્થાત્ આ સંસા૨માં એવી એક પશુ ચીજ ખાકી નથી રહેતી જે જ્ઞાન આપનારે જ્ઞાન લેનારને ન આપી હાય. એમ છે તેથી જ્ઞાનદાન જેવા બીજો કોઇ ઉત્તમ પ્રકાર આખાય સંસારમાં નથી. જે વિદ્યાર્થીઓ વા જિજ્ઞાસુએ ભણવા માટે ઉપસ્થિત થાય છે તેમને બધા પ્રકારની અનુકૂળતા-સગવડતા કરી આપવી એ જ્ઞાનદાનના એક ખાસ પ્રકાર છે અર્થાત્ અધ્યાપકે વા ઉપાધ્યાયે તે ભરેલાં ગભીર અથવાળાં પુસ્તકોને વંચાવવાં, તેમનું વિવેચન કરી તાવવું વા તે પુસ્તકના અર્થ વિશે શ્રોતાઓના મનનું સમાધાન કરી આપવું. વા "Aho Shrutgyanam" Page #265 -------------------------------------------------------------------------- ________________ - -- - - ---------- -- ૨૨૯ જયચંદ્ર રાજા પાસે લેખ લઈ આવેલા બે પુરુષો. : કથાન–કેષ : જરૂર હોય તે તે પુસ્તકને ભણવા માટે આપવાં વા ભણનારની કઈ પણ પ્રકારની અગવડતાઓ જ્ઞાન લેવાની ઉચિત પ્રકારની બધી સગવડ કરી આપવી એ જ્ઞાનદાનનું મોટામાં મોટું લક્ષણ છે. જે મનુષ્ય પોતે જાતે જ્ઞાન નથી આપી શકતે પરંતુ ભણનારાઓને-જ્ઞાન લેનારાઓને એ પિતે, ઔષધ, વસ્ત્ર, અન્ન વગેરે ભણવામાં પિષણ અને ઉત્સાહ પ્રેરે એવી વસ્તુઓ આપે છે તે પણ પરમાર્થતઃ જ્ઞાનને જ દાતા છે. આ બાબત વધારે કહેવાથી શું ? જ્ઞાનના દાનથી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી મુક્તિ મેળવી શકાય છે. આ વિશે અહીં “ધનદા” નું ઉદાહરણ છે. મગધ દેશના છેગા સમાન રાજગૃહ નામે નગર છે. શેષનાગની વિશાળ ફણા ઉપર રહેલા મણિ ઉપર જેમ યર-અન્ય કોઈ આક્રમણ કરી શકતું નથી તેમ એ રાજગૃહ નગર ઉપર પર-શત્રુઓ આક્રમણ કરી શકતા નથી. સ્વર્ગમાં બુધ અને ગુરુ વસે છે તેમ આ રાજગૃહ નગરમાં પણ બુધ્ધ-ડાહ્યા માણસ અને ગુરુ-ધર્મગુરુ વસેલા છે તથા એ નગર ઉપર બધા લેકેને અનુરાગ છે એવું એ પ્રાસાદિક અને મનોહર છે. તે નગરમાં, હૈહયકુલરૂપ આકાશમાં ચંદ્ર જે, પિતાના શત્રુઓની સ્ત્રીઓને આતંક પેદા કરનાર, ભુવનને આનંદદાયી એ “જયચંદ્ર નામે રાજા છે. શ્રી કૃષ્ણની જેમ કમળા ભાર્યા છે તેમ તે રાજાને કમલાવતી નામે સહજ નેહવાળી ભાર્યા છે. તેઓને બે પુત્ર છે. વિજયચંદ અને ચંદ્રસેન, એ બન્ને પુત્ર પુરુષેચિત બધી કળાઓમાં પ્રવીણ છે, અને શોર્ય, ઔદાર્ય, દાક્ષિણ્ય વગેરે અનેક ગુણેથી સુશોભિત છે. તે બન્ને ભાઈઓ એક જ માને પેટે જમેલા છે, સગા ભાઈઓ-સહદરો છે છતાંય કર્મષને લીધે તે બન્ને પરસ્પર એક બીજાને સાંખી શકતા નથી–અસહનશીલ છે અને હું મટે, હું મટે ” એવા અભિમાનવાળા છે. એ રીતે પરસ્પરના સંકલેશવડે તેમના દિવસે વીતે છે બીજે કઈ દિવસે રાજા સભામાં બેઠેલ હતું. રાજપુત્ર, મંત્રીઓ, સામત અને નગરના બીજા પ્રધાન પ્રધાન નાગરિકે પોતપોતાને ઉચિત સ્થાને બેઠેલા હતા તે વખતે દ્વારપાળે આવીને રાજાને વિનંતી કરીઃ “હે દેવ ! લાંબા માર્ગ ઉપર નિરંતર ચાલવાને લીધે થાકી ગયેલા જણાતા, બે પુરુષે હાથમાં લેખ લઈને એકદમ આપનું દર્શન ઈચ્છે છે. આપને મળવા માંગે છે.” રાજા બેઃ તે બનેને એકદમ મારી પાસે મેકલી આપે. દ્વારપાળ તે બનેને રાજાના પાસે લઈ ગયો. તે બન્ને રાજાને પગે પડ્યા, લેખ આપે. રાજાએ પિતે જ લેખને વાંચ્યું. એમાં લખ્યું હતું કે – વસ્તિ. મગધની ભૂમિ માટે ચંદ્રસમાન શીતળ એવા જયચંદ્ર મહારાજને, "Aho Shrutgyanam Page #266 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રસેનના રાષ 44 ગગાની આસપાસના પ્રદેશમાં વ્યવસ્થા માટે અધિપતિપણે નીમેલે, હુ ંમેશા આપના આદેશ પ્રમાણે વનારા કુરુદેવ પોંચાંગ પ્રણિપાતપૂર્વક નમસ્કાર કરીને વિનવે છે કે, આપના ચરણાની કૃપાથી કુશળ છે. ફક્ત, શૈવાલ નામે સીમાડાને શા સીમાડાના ગામને રંજાડીને આપના દેશમાં ઉપદ્રવ મચાવે છે. ” આ હકીકત જણાવવા આ લેખ મેકલ્યે છે. હકીકત જાણીને આપ કહો તે પ્રમાણુરૂપ માનીને અમે તેને અનુસરીશું. ઃ કથારત-કાષ : ૨૦૦ આ સમાચાર વાંચીને રાજાની આંખમાં લાલાશ આવી ગઇ. કેમ જાણે અકસ્માત્ સધ્યા કરી બતાવતે ન હાય એવા તે ક્રોધને લીધે રાતાચાળ થઈ વિશેષ પ્રકૃપિત થતા તે રાજા-બેન્ચે અરે! અરે ! જુએ તે ખરા, આ દુષ્ટ શૈવાલ બાળકની પેઠે શુ કરવા તૈયાર થઇ ગયા છે ? એ તો સૂતેલા સિંહના માથાની ટોચ ઉપર ખંજવાળવા જેવી બાલચેષ્ટા કરે છે. ઘણા હાથી, ઘોડા, ઉત્તમ રા, શૂરવીર ભટા તથા બીજા મિત્ર રાજાએ જેમાં ભેગા થયેલા છે એવી મેાટી સેનાને બહાર તૈયાર કરે. આ રીતે આવેશપૂર્વક ખેલતા રાજાને સભામાં બેઠેલા રાજપુત્રાએ વિનંતી કરી: હે દેવ ! આપ આ રીતે શા માટે કાપ કરે છે ? જલ-પાણીના સહવાસથી ઉન્મત્ત બનેલી સેવાળ એવા જલ-જડના સ ́સળથી એફ્રામ અની ગર્વિષ્ઠ ખનેલા ખીચારા શેવાલ ઉપર આ શૈ કપ ? તે બીચારાની ઉપર વળી કાપ હોય ? અમને આજ્ઞા આપે એટલે તેને ગમે તેવેા વધારે ઉન્માદ હશે તો પણ તેના ચૂરેચૂગ્ન કરી નાખીશુ. જે કામ માટે સેવકે તૈયાર હોય તે કામ માટે સ્વામીએ પાતે જ જાતે શા માટે તકલીફ લેવી ? એ પ્રમાણે રાજપુત્રની વિનંતિને સાંભળીને રાજાએ પેાતાની નજર મંત્રી તરફ નાખી, ઇંગિતને અને આકારને સમજનારા કુશળ પ્રધાનોએ રાજાને કહ્યું: હે દેવ ! રાજપુત્રાએ ઠીક જ કહ્યું છે. રાજપુત્રા સિવાય બીજો કાણુ એવા કુશળ છે જે પ્રસંગચિત વાત કરી જાણે કરી શકે? પછી રાજાએ મેટા પુત્ર વિજયચદ્રને આજ્ઞા કરી અર્થાત્ તેને લડવા જવાને આદેશ કર્યાં. આ સાંભળીને નાના પુત્ર ચંદ્રસેનને ક્રોધ આવ્યો. ક્રોધને લીધે ભવાં ખેંચાવાથી તેનાં કપાળમાં કરચલીઓ પડી ગઇ અને તે, ગુસ્સામાં ને ગુસ્સામાં સભામાંથી બહાર ચાલ્યા ગયા. આ બનાવથી સભામાં ક્ષેાભ થઈ ગયે અને તેને શજાએ માંડ માંડ પાછે વાળી સભામાં બેસાડયા અને કહ્યુંઃ હે વત્સ ! તું આમ શા માટે કપ કરે છે ? શું તું લેકસ્થિતિને-લેકવ્યવસ્થાને જાણતો નથી ? ગુણવાળા માટે પુત્ર વિદ્યમાન હાય ત્યાંસુધી નાના પુત્રને આજ્ઞા કરવી ચગ્ય નથી.--આ મર્યાદા છે. તમે અને સગા ભાઇએ છે. છતાં આશ્ચર્ય થાય છે કે તુ આવુ. માત્સર્ય દાખવી રહ્યો છે. આ તો શુ છે? પરંતુ મોટા ભાઈ વિદ્યમાન હૈાય ત્યારે તેને પિતા સમાન સમજનારા નાના ભાઈ "Aho Shrutgyanam" Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ શિવાલ અને વિજયચંદ્રના લશ્કરનું યુદ્ધ. * કથાનકે તેમને રાજ્ય આપવામાં આવે તો પણ લેતા નથી. ક્રમનો ભંગ કરીને સન્માન થતું હોય તો પણ પુરુષે તેને અપમાન જ સમજે છે ત્યારે બીજા સાધારણ માનવ કીટે તો જેમ તેમ કરીને પણ સન્માનને માટે પડાપડી કરે છે. ન્યાયમાર્ગની તુલા ઉપર બેઠેલા–ન્યાયના પલ્લામાં બેઠેલા પુરુષો પણ ન્યાયને ગમે તે રીતે. ભંગ કરે તો હે પુત્ર ! ક્ષત્રિયવટની વાત તો દૂર રહી અર્થાત્ એવા ન્યાયને ભંગ કરનારામાં ક્ષત્રિયવટ ક્યાંથી હોય? રાજાએ પિતાના નાના પુત્રને આ પ્રમાણે સમજાવ્યું તો પણ તે શાંત ન થયે. પછી રાજાના કહેવાથી મંત્રીઓએ રાજપુત્રને કહ્યું કે રાજપુત્ર ! દેવનું વચન કેમ માનતો નથી? અથત તેમના વચનથી પ્રતિકૂળ થઈને શા માટે વર્તે છે? આમ કરવાથી તો તું” અવિનયી છે.” એવી તારી અપકીર્તિ બધે ફેલાશે, માટે તું એવી અપકીતિરૂપ ફેલાતી ધૂળને વિનયના પાણી વડે શા માટે શાંત કરી દેતો નથી ? “ અકલંકિત કીર્તિવાળું જ જીવન પ્રશંસાપાત્ર છે.” એ હકીકત, રાજપુત્ર થઈને શું તું નથી સમજતો ? આ પ્રમાણે ઘણુ ઘણી શિખામણ દ્વારા સમજાવ્યું ત્યારે તે ચંદ્રએન ન્યાયવર્ગ ભણી વળે. આ તરફ બીજો વિજયચંદ્ર નામે મેટે રાજપુત્ર ચાર અંગવાળું મેટું સૈન્ય લઈ શવાલ” રાજા ઉપર ચડાઈ લઈ ગયા. કેમે કરીને પ્રયાણ કરતો કરતો તે, પોતાના દેશના સીમાડા સુધી પહોંચી ગયા. ત્યાં રહેનારા સામંત વગેરેને બોલાવ્યા અને હૂત મોકલીને શૈવાલ રાજાને આ પ્રમાણે કહેઇરાવ્યું પૂરતું બળ ન હોય અને લડવાને તૈયાર થવું એ મોટી ભૂલદૂષણ છે. એવી સ્થિતિમાં તે લડ્યા કરતા નમી જવું એ જ ભૂષણ છે, તો જે ! તું તારી જાતે વિચાર કરીને જે ગ્ય લાગે તે કર. રાજા શિવાલે કહેરાવ્યું. જેમાં રણસંગ્રામથી ડરનારા છે તેઓ ન્યાયમાર્ગમાં બહાનાની વાતો કરે છે. હાથીના ટેળા સામે સિંહને નીતિને માર્ગ કે બતાવી શકે તેમ છે ? તેથી તું રણસંગ્રામ માટે સજજ થઈ જા અને તારું પોતાનું ઉત્કૃષ્ટ પરાક્રમ બતાવ. મારી પાસે પૂરતું બળ છે કે નહીં એ હકીકત તો રણસંગ્રામ ચોક્કસપણે કહી દેશે. રાજા શિવાલનું આ કહેણ સાંભળીને દૂત પાછો ફર્યો અને તેણે, શૈવાલે મોકલેલું કહેણુ રાજપુત્રને જણાવ્યું. રાજપુત્રે યુદ્ધ માટે પ્રયાણ કર્યું. બન્નેનાં લશ્કરે એક બીજાં થડ ડે અંતરે પાસે આવી પહોંચ્યા. એ બનને લશ્કરોએ ક્ષત્રિવટને ધારણ કરી, પિતાના સ્વામીની કાર્યસિદ્ધિ માટે શસ્ત્ર-અશસ્ત્રના ઘાને પણ આદર સાથે ઝીલ્યા. એ લશ્કરની પરસ્પર ભીડને લીધે અને રણવાદ્યના જોરશોર સાથે વાગવાને લીધે એ અવાજ ઊછળે કે કાયર કંપી ગયા. રણસંગ્રામમાં કુતાના અણીના ઘાને લીધે હાથીઓ ઘૂમવા લાગ્યા, "Aho Shrutgyanam" Page #268 -------------------------------------------------------------------------- ________________ - ચારન-કાલ ક ચંદ્રસેને શૈવાલને કહેવરાવેલ કથન. * માટી મેાટી મેગરીના સજ્જડ ઘાને લીધે ઉત્તમ રથે પણ છિન્નભિન્ન થઈ ગયા, રણુસગ્રામમાં બન્ને બાજુના હજારા શૂરા કપાઈ ગયા. એ રીતે એ બન્ને લશ્કરે લાંખા વખત સુધી રણુસ`ગ્રામમાં પ્રવર્ત્યા. હવે ભવિતવ્યતાને વેગે અર્થાત્ જે બનવાનું હોય તે અને છે.’ એ ચેગે રાજપુત્ર વિજયચંદ્નનું લશ્કર હારી ગયું, પરાજય પામ્મુ અને જેને જેમ ફાવે તેમ પલાયન કરી ગયું. વિજયચંદ્ર પાતે રણુસ'ગ્રામમાંથી પાછા ફરવાનુ નહીં ઈચ્છતા હતા છતાં તેને ગમે તેમ સમજાવીને મત્રીએએ પા વાગ્યે. ૨૩૨ આ બધી હકીકત રાજાએ સાંભળી, વિજયચદ્રને અણુબ્યા, પાછે ખેલાવ્યા અને પેાતે જાતે જ જવાની તૈયારી કરી. બરાબર આ વખતે નાના પુત્ર ચદ્રસેને ઊઠીને રાજાને કહ્યું: હું રાજન્ ! પહેલાં પશુ તમે મને અટકાવ્યેા હતો તો હવે આ વખતે તમારે મને કશુ કહેવાનું નથી-અટકાવવાના નથી. મને જવાની આજ્ઞા આપે. આ વખતે રાજાને મંત્રીઓએ કહ્યું: હે દેવ ! પહેલાં પણ મહામુશીબતે નાના રાજપુત્રને રાકી રાખ્યા હતો તે હવે આ વખતે રાજપુત્રના સ્નેહને ભંગ કરવા ઉચિત નથી. વધારે હાથી, ઘેાડા, સ્થા અને ચદ્ધાએ આપીને તેને ઉત્સાહિત કરી રણુસ'ગ્રામમાં જવાની રજા આપે. રાન્તએ આ વાત સ્વીકારી અને ચદ્રસેનને રણુસ ગ્રામમાં જવાને આદેશ આપ્યો. ચદ્રસેને, પેાતાના મોટા ભાઇ કરતાં વધારે લશ્કર, હાથી, ઘેાડા વગેરેને લઇને સંગ્રામ માટે પ્રયાણુ કર્યું". નિર ́તર પ્રયાણ કરતે કરતો તે, શૈવાલ રાજાની સીમાડાની ભૂમિ સુધી પહોંચ્યા. મેકલવાના ખાસ સંદેશા સમજાવીને તને શૈવાલ રાજા પાસે મોકલ્યા. તે જઇને રાજાને કહ્યું. હરણેા સાથેના સંગ્રામમાં પણ દુર્ભાગ્યને લીધે-કમનશીબીને લીધે કોઈ પશુ રીતે સિંહ પાછે! પડયા અને ભાગી ગયે. એટલા માત્રથી જ શું તે જીતી શકાય એમ છે ? જરઠ સર્પોની ાઓના ધાને લીધે ગરુડની ચાંચ કાઇ પણ રીતે ભાંગી ગઇ અને તે પાછે પચે તે એટલા માત્રથી શું સર્યાં વિજયી બની શકે છે ? અગ્નિ પાણીથી હણી શકાય એવા છે અર્થાત્ અગ્નિ અને પાણી વચ્ચે જાતિવેર છે, કુલવર છે; છતાંય અગ્નિને ગોત્રજ ભાઈ વડવાનલ સમુદ્રના પાણીને ખાળી બાળીને, તે કુલવેરને વહે છે, તેના ઉત્તર આપે છે તે સૌ કોઈ જોઈ શકે છે. પ્રમાદવાળા માશ મોટા ભાઇને તે ગમે તે રીતે હરાખ્યું એટલા માત્રથી તું વિજયી અન્ય છે એમ સમજીને એ વિશ્વાસે નિરાંતે ન બેસતા. તે હવે પ્રમાદને તજી દઈને તું રણુસ ગ્રામ માટે તૈયાર થઇ જા, પાછળથી લોકો સામે એમ ન ખેલતા કે છળ કરીને મને હરાવી દ્વીધા છે. "Aho Shrutgyanam" Page #269 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ચંદ્રસેનની વિચારણા. : કથાન–કેર : દૂતનું ઉકત કથન સાંભળીને રાજા શૈવાલ બે હે દૂત ! તારે સ્વામી જ સ્વચ્છેદી છે તેથી જ તે આમ જેમ તેમ બેલે છે, ખરી વાત તે એ છે કે આ માટે મને શા માટે કાંઈ કહેવું જોઈએ ? આ રાજપુત્ર તે બિચારા નિર્દોષ છે, એશ્લે એમને પિતા-રાજા જષવાળે છે જે આવા નાનાઓને પણ યુદ્ધક્ષેત્ર ઉપર મોકલે છે. રાજપુત્રે દુશિક્ષિત છે, બહુ બોલકા છે અને તદ્દન વિનય વગરના અત્યંત દુર્વિનીત છે એટલે તેમને સુશિક્ષિત, નમ્ર અને વિનીત કરવા સારુ યુદ્ધમાં મોકલવાને મિષે અહીં ધકેલે છે, અર્થાત્ યુદ્ધનું બીજું બહાનું લઈ તેમને શિક્ષિત કરવા સારુ-શીખવવા માટે તેમને કઈ શિખામણ મળે એ નિમિત્તે અહીં મોકલતો લાગે છે એમ માનું છું. તાત્પર્ય એ કે શિક્ષિત રાજપુત્રો આ બહાને શીખે એ માટે રાજા તેમને અહીં એકલતે જણાય છે, બાકી એ યુદ્ધને લાયક જ નથી. તેથી હે દૂત! તું જા અને તારા રાજાને કહે કે બાળકને જીત એમાં તો મારી નિંદા થવાની. ખરી રીતે તારા પિતા સાથે યુદ્ધ કરવું એ મારે માટે વિશેષ ઉચિત છે. - રાજા શિવાલનું કહેણ લઈને દૂત પાછો ફર્યો અને રાજપુત્ર પાસે પહોંચે. જે હકીક્ત શિવાલે કહી હતી તે બધી તે રાજાને જણાવી. એ સાંભળીને ચંદ્રસેન વિચારવા લાગ્યઅહો ! મેં જે કહેણ મળેલું તે વગરવિચાર્યું હોઈ અનુચિત લેખાય એવું હતું ત્યારે આ સામે શત્રુ છતાં તેણે કેવું સુપ્રસન્ન અને ઉચિત કહેણ મોકલાવ્યું છે? શત્રુ પાસેથી પણ તેઓના શત્રુના પણ ગુણે ગ્રહણ કરવા” એ વાત ખરી છે તો દૂત દ્વારા જે મેં મારે ઉત્કર્ષ પ્રકટ કરાવ્યું તે મેં અયુક્ત કર્યું. સારા કુલમાં જન્મ પામેલાઓ માટે પિતાની પ્રશંસા કરવી એ વિશેષ શરમભરેલી વાત છે. કહ્યું છે કે – ગૌરવશાલી મનુષ્ય ઘણું થોડું થોડું બોલે છે અને તેમનાં કાર્યો ભારે વિસ્તારવાળાં હોય છે. એ જાતની મેટા માણસેની અદ્ભુત પ્રવૃત્તિ વિબુધ લેકને વિસ્મય ઉપજાવનારી છે. ત્યારે અમારી જેવા મુગ્ધ માનવ તેવા પ્રકારનાં કાર્યો કરવામાં અકુશળ હોવા છતાં પિતાની જાતને પિત જ વખાણતા એવા વિફલ મનવાળા કેવી રીતે વિડંબિત કરે છે? તેથી શેવાલ રાજા. મારે શત્રુ છે છતાં એ ગુણવાન છે એમ મને લાગે છે માટે તેની સાથે જેમ તેમ યુદ્ધ કરવું પાલવે તેમ નથી. વગર વિચાર્યું કરેલી પ્રવૃત્તિ વિષ કરતાં પણ વધારે ભયાવહ છે, એમ વિચારીને રાજપુત્ર ચંદ્રસેન એકાંતમાં વિચારવા લાગે, અને બધા પ્રધાનોને લાવ્યા. તેમને પિતાને સર્વ અભિપ્રાય જણાવ્યું. એ વિશે "Aho Shrutgyanam Page #270 -------------------------------------------------------------------------- ________________ ઃ કથાન–કેગ : ચંદ્રસેને શિવાલ પાસે મૂકેલા પિતાના જાસુસે. પ્રધાનેએ વિચાર ચલાવ્યું, અને તેઓએ રાજપુત્રને કહ્યું તમે જે કહે છે તે સાચું છે માટે શૈવાલ રાજાની પરિસ્થિતિ સમજવી જોઈએ અને તે માટે આપણા અત્યંત વિશ્વાસુ ચાપુરુષને તેને ત્યાં મેકલવા જોઈએ. તે ગુપ્તચરે ત્યાં જઈને શિવાલ રાજાની પાસે હાથી, ઘોડા, વગેરેની કેટલી સામગ્રી છે? સામંતો તેના અનુરાગી છે કે તેનાથી નાખુશ છે? તેની પાસે જવાને અને બેસવાને કર્યો સમય છે? તેના કિલ્લાઓમાંથી તેમ જ જલમાર્ગોમાંથી નીકળવાના અને તેમાં પેસવાના ક્યા ક્યા ખાસ માગે એગ્ય છે? એ બધું જાણી લાવે અને પછી તે પ્રમાણે સામ ભેદ, દામ અને દંડ વગેરે નીતિશાક્ત ઉપાચને શવાલ રાજા ઉપર અજમાવવા. આ બધી મંત્રીઓએ કહેલી હકીકત રાજપુત્રે સ્વીકારી. હવે શૈવાલ રાજાની બધી પરિસ્થિતિ જાણું લેવા વિવિધ પાખંડીઓના વેશ લઈને તૈયાર થયેલા એવા ગુપ્ત ચરપુરુષને શવાલની પાસે મોકલ્યા. તેમને એક તો સામવેદપાઠી બને અને તે રાજાને પુરોહિત થઈને રહ્યો, બીજે મંત્રવાદી થઈને ગયે અને તેણે રાજાને ત્યાં સંધિવિગ્રહકની જગ્યા સ્વીકારી, ત્રીજે વળી નૈમિત્તિક થઈને પહોંચે અને તે પ્રધાનને ત્યાં ચુંટ્યો. ચેાથે જેશી બની રાજાની પાસે જ રહ્યો. આમ આ ચારે કુશળ ગુપ્તચરે શિવાલને ત્યાં જઈ પિતપોતાના કામમાં લાગી ગયા. એ ચારે, સમયાનુસારે ક્યાં કેમ બોલવું તે બરાબર સમજનારા હતા. મુખ વગેરેના આકારને ભાવ અને ઇગિત વગેરેના સંકેતોને સમજવામાં પણ વિશેષ કુશળ હતા તથા તેમનું હૃદય કેઈ નિપુણ પુરુષ પણ ન જાણું શકે એવા તેઓ ગંભીર હતા. એવા એ ચારે ચરન પિતપોતાની પ્રવૃત્તિમાં સાવધાનીથી પ્રવર્તતા, થોડા જ દિવસમાં રાજા, પ્રધાન વગેરેના એવા અંતરંગ માણસ જેવા બની ગયાજાણે તેઓ તેમને ત્યાં પરંપરાથી જ રહેતા ન આવ્યા હોય એમ તેઓને લાગ્યું. પિતપિતાની પ્રવૃત્તિઓને જનો યથાર્થ હેવાલ તે ચારે ગૂઢચર, બીજા પિતાના ગુપ્તચર દ્વારા રાજા ચંદ્રસેનને રેજ ને રોજ મોકલવા લાગ્યા અને આ રીતે દિવસે ઉપર દિવસે જવા લાગ્યા. રાજપુત્ર ચંદ્રસેનને મંત્રીઓએ કહ્યું આપણું અને શત્રુના બળની-સેના વગેરેનીશક્તિની તુલના ક્યાં પછી યુદ્ધ વગેરેની વિશેષ પ્રવૃત્તિ શરુ કરવી એગ્ય ગણાય. જ્યાં સુધી એ કામ ચાલે છે ? તે દરમિયાન અને રાજા શિવાલ તરફ કે પ્રકારને વિશેષ ઉદ્યમ કરવાને-યુદ્ધ વગેરેની પ્રવૃત્તિને સમય આવતાં સુધી આપણે એ રાજા શૈવાલના બહારના પ્રદેશ ઉપર હુમલો કરવા જોઈએ. એમ કરવાથી એ પ્રદેશને ભગવટે કરનારા સામંત વગેરે આપણી સેવામાં આવશે અને તેથી શૈવાલ રાજા ઉપર પણ એક પ્રકારનો હુમલે લઈ જવાય છે એમ પણ થશે. ત્યારપછી રાજકુમાર ચંદ્રસેને એ પ્રદેશ ઉપર શીઘગી જોડેસ્વારે મોકલ્યા અને તે પ્રદેશને લૂંટી લેવા માંડ્યા અર્થાત પ્રદેશોમાં આવેલાં ગામ અને નગરોમાં લૂંટ ચલાવવા માંડી. પોતાના તાબાના પ્રદેશ ઉપર હુમલે થયેલે જાણું "Aho Shrutgyanam Page #271 -------------------------------------------------------------------------- ________________ રૂપ ચર પુરુષાની કુશળ જાસુસી. - ક્યારન–કાય : * રાજા શૈવાલ ક્રોધે ભરાયેા. તેણે પોતાનું' ચતુરંગ સૈન્ય સજ્જ કર્યું, જ્યાતિષીને લાવ્યા, વિજયયાત્રાના યાગને લગતુ લગ્ન કઢાવ્યુ-મુહૂત જોવરાવ્યું અને જ્યોતિષીએ તરફ નજર માંડી અર્થાત્ કાઢેલું મુહૂર્ત ખરાખર છે કે કેમ ? એવી જિજ્ઞાસા સાથે રાજાએ નવા આવેલા જ્યેાતિષીની તરફ જોયુ. નવા આવેલા ચેતિષીએ કહ્યું-હે દેવ ! વિશ્વાસુ જને-ત્સ્યાતિષીએ કાઢી આપેલા લગ્નમાં દોષ છે.’ એમ કેમ કહેવાય ? રાજાએયેઃ સાચી વાત કહેા. જ્યેાતિષી એલ્યાઃ જો મને પૂછતા હો તે આ સમયે વિજયચાત્રા કરવી ચેગ્ય નથી, કાઢી આપેલા લગ્નનુ એવુ અળ છે કે તમે અહીં રહે તેમાં જ તમારે વિજય છે એમ મારી નજરે દેખાય છે. બાકીના જ્યોતિષીએ મેલ્યાઃ જ્યારે દેશ ઉપર હુમલા થતા હોય-દેશ લૂંટાતા હાય ત્યારે અહીં બેઠા બેઠા વિજય કેમ થઇ શકે ? આગતુક નવા આવેલા જોશી એલ્યૂઃ જો મારા કથનમાં વિશ્વાસ ન આવતા હાય તે માત્ર પાંચ દિવસ સુધી રાહ જુએ અને પછી જેમ ઠીક લાગે તેમ કરેા. રાજાએ આ વાત સ્વીકારી અને રાહ જોવાનું કબૂલ કર્યું". ચંદ્રસેનના પક્ષના ચર જોશીએ પણ તે જ વખતે એક ગુપ્ત ચરપુરુષદ્વારા ચંદ્ર સેનને કહેવરાવ્યુ` કે-તમારે હમણાં કપટયુક્ત કલેશ કરવા અને તેમ કરીને પરમાર્થ ખરી હકીકતને સમજાવેલા વૈરસિંહ વગેરે કેટલાક સામતાને શૈવાલ રાજા તરફ મોકલવા અર્થાત્ એ સામતાના તિરસ્કાર કરીને તેમને પડાવમાંથી હાંકી કાઢવા. રાજપુત્ર ચંદ્રસેને તે ચરના કહેવા મુજબ ખરાખર બધુ કર્યું. કપટયુક્તિને સમજેલા અને ઉત્તમ સ્વામીસેવાને ધારણ કરનારા વૈરસિંહ વગેરે તે સામાએ પણ પ્રસંગનું સ્વરૂપ સમજી રાજપુત્રે જેમ કહ્યું તેમજ આબાદ બધું કર્યું. અર્થાત્ તેમણે પોતાના પ્રધાન પુરુષને રાજા શેવાલ પાસે મેકલીને એમ કહેવાયું કે-અમને બધા સામતાને આ છેકરમતવાળા રાજપુત્ર ચંદ્રસેને ભારે સતાપ્યા છે માટે અમે આપની સેવામાં રહેવા ઈચ્છીએ છીએ. આ હકીકત સાંભળી રાજાએ સૉંધિવિગ્રહને લાવી મંગાવ્યો અને કહ્યું: અરે ! શત્રુપક્ષમાં ભળી ગયેલા આ સામા કેવા પ્રકારના છે ? તમારા ચરપુરુષોએ એમના સંબધમાં કેઈ બાતમી અથવા એમની કોઇ પ્રવૃત્તિના સમાચાર આણ્યાં છે? તેણે કહ્યું: હે દેવ ! આજે અમારા ખાતમી આણુનારા ચર પુરુષ આવનારા છે. તેઓ આવ્યા પછી તેમની સાથે મંત્રણા કરીને જે હકીકત ખરી હશે તે હું આપને કહીશ. આમ વાત થયા પછી રાજા શૈવાલે સધિવિગ્રહિકને વળાન્યા અને તે પોતાને સ્થાને ગયે. રાજા શૈવાલના સધિવિગ્રહિકને વિપક્ષના ગુપ્તચર ખ્યા હતા અર્થાત્ સધિવિગ્રહક એ ગુપ્તચરની અસર તળે હતા તેથી તે( સધિવિગ્રહિક ) મંત્ર ગુપ્ત વિચારણા )ના બળે જે જોયેલું અને સાંભળેલું હોય તે બધું રાજ વિપક્ષના ગુપ્તચરને કહ્યા કરે છે અને એ રીતે તેણે આજે પણ આવતાંવેત પાતાની સાથે રાજાની જે વાતચીત થઈ હતી તે બધી શત્રુના ગુપ્તચરને "Aho Shrutgyanam" Page #272 -------------------------------------------------------------------------- ________________ - - - - - 1 કથાવત્નષ : ચાર પુની જાસુસીના પ્રાગે. ૨૩૬ કહી સંભળાવી. કાર્યના મહત્વને સમજનાર પિલા ગુપ્તચરે તે સંધિવિગ્રહિકને કહ્યું છે સંધિવિગ્રહિક ! “વૈરસિંહ વગેરે સામતે રાજાની સેવા સ્વીકારવાના હોય તે પછી રાજપુત્ર ચંદ્રસેન પણ આપોઆપ રાજા શૈવાલને દાસ થશે. એમ તારે રાજ શિવાલને જણ વવું. અને વધારામાં એમ પણ સમજાવવું કે “ચંદ્રસેને આધીન કરેલા સામંતે રાજા શૈવાલના સેવક ત્યારે જ થઈ શકે જયારે ચંદ્રસેનના હાથ હેઠા પડ્યા હોય અર્થાત્ જે સામતે રાજા શિવાલની સેવા સ્વીકારે તે ન છૂટકે ચંદ્રસેન પણ રાજા શિવાલનો સેવક થવાનો.” બરાબર આ પ્રસંગે રાજા શિવાલ તરફથી મોકલવામાં આવેલા બીજા ચર પુરુષ આવી પહોંચ્યા અને તેમણે શત્રના લશ્કર વગેરે વિશે જે જે બાતમી મેળવી હતી તે બધી રાજા શૈવાલના સંધિવિગ્રહિકને જણાવી. પછી સંધિવિગ્રહિકે એ ચરપુરુષોની રાજા સાથે મુલાકાત કરાવી ત્યારે એ ચરપુરુષોએ રાજાને કહી સંભળાવ્યું કે-હે દેવ! વૈરસિંહ વગેરે સામંતને રાજપુત્ર ચંદ્રને કઠેર વચને સંભળાવીને ભારે તિરસ્કાર કર્યો છે અને “તમારે મારી સેનામાં ન રહેવું” એમ કહી તેમને નસાડી મૂકયા છે અને તેઓ નિર્વાસિત કરેલા છે. એ જાતની હકીક્ત રાજપુત્ર ચંદ્રસેને ઢેલ વગડાવીને જાહેર કરેલી છે. પિતાના ગુપ્તચર પાસેથી આ હકીકત સાંભળી રાજા શૈવાલે કહ્યું કે-હે સંધિવિગ્રહિક! આમાં–આ પ્રસંગે શું કરવું યુક્ત છે? સંધિવિગ્રહિક બેર દેવ! તે નિર્વાસિત કરેલા સામંતેને તમારે જરૂર આદર આપવો જોઈએ, તેમના દ્વારા શત્રુપક્ષની ખરી હકીકત આપણને મળી શકશે અને તેમ થવાથી આપણે શત્રને પરાજય સહજમાં કરી શકીશું. પિલા સંધિવિગ્રહિકની હકીક્ત સાંભળી રાજા શૈવાલે તે સામતને તેડાવ્યા અને પારિતોષિક આપીને તેમનું સન્માન કર્યું. હવે રાજપુત્ર ચંદ્રસેનના જે ચરે નૈમિત્તિકને વેશ લીધો હતો તેણે ચિંતા, પુષ્ટિ અને નષ્ટ વગેરેનાં વિવિધ નિમિત્તે કહી સંભળાવી રાજા શવાલના અમાત્યને ખૂબ ખુશ કર્યો તેથી તેણે રાજા વાલ સાથે એકાંતમાં એ (ચર)–નૈમિત્તિકની મુલાકાત કરાવી. રાજાએ એ નૈમિત્તિકને પૂછયું હે નૈમિત્તિક ! અમારું બળાબળ કેવું છે? તે તું કહી બતાવ. નૈમિત્તિક બેઃ દેવ! તમે અહીં રહે તેમાં જ તમારે વિજય છે એમ સ્થિર લગ્નથી સૂચિત થાય છે. આ સાંભળી રાજા શૈવાલને એમ થયું કે જે હકીકત પેલા જોશીએ કહી હતી તે જ હકીકતને આ નૈમિત્તિક ટેકે આપે છે માટે જેશીનું વચન ખરું છે એમ સમજી રાજાએ તે નૈમિત્તિકને વિશેષ આદર કર્યો અને પિતાના પ્રધાનોને રાજા શૈવાલે જણાવ્યું કે પેલે જેશી વિશ્વાસ કરવા લાયક છે. હવે જે ચરે પુરોહિતને વેશ લીધું હતું તેણે પિતાના જપોદ્વારા સેનાના અમુક પ્રકા૨ના રોગો મટાડી દઈ પિતાની પ્રબળ પ્રતિષ્ઠા જમાવી હતી. તે સામવેદપાઠી પુરેહિતને શાંતિકમે નિમિત્તે હોમ કરવાના કામમાં રાજા શૈવાલે કેલે હતું. આ પ્રસંગે તે પુરેહિતે આધિચારિક મંત્ર દ્વારા તેમને વિધિ આરંભે અને તેથી કરીને રાજા શૈવાલના હાથી "Aho Shrutgyanam Page #273 -------------------------------------------------------------------------- ________________ ર૩૭ શિવાલનું પરાજિત થવું અને સ્વરાજયની પુનઃ પ્રાપ્તિ. : કથા રત્ન-કેપ : એને, ઘડાઓને તથા બીજા પાયદળ વગેરેના લેકને જુદા જુદા અનેક પ્રકારના રોગો થઈ આવ્યા. આ પ્રકારે પિતાના ગુપ્તચર એજના દ્વારા રાજપુત્ર ચંદ્રસેને નિર્વિદને રાજા શિવાલને દેશ તાબે કર્યો અને સામતને તાબે કર્યા. હવે બીજે વખતે ચંદ્રસેનના ગુપ્તચરોએ કહેવરાવ્યું કે-હમણું ચડાઈ કરવા છે માટે શીધ્ર રાજા શૈવાલ ઉપર ચડાઈ કરી દેવી જોઈએ. આ બાતમી મળવાથી ચતુરંગી સેના સાથે રાજપુત્ર ચંદ્રસેને હુમલે કરી રાજા શૈવાલને રું-ઘેરી લીધું. બંને બાજુની સેનાએ પરસ્પર લડવા લાગી અને સામસામા ઘા કરવા લાગી. વૈરસિંહ વગેરે સામંતોએ રાજા શિવાલને ઉત્સાહિત કરતાં જણાવ્યું કે-હે દેવ! તમે પાછળ થાઓ, આ કરજા શું કરવાની હતી? આમ જણાવી તેઓએ શત્રઓ તરફ ઘા કરવા શરુ કર્યા એટલામાં ચંદ્રસેન પાસે આવી ગયે. બરાબર આ વખતે વૈરસિંહ વગેરે સામંતની સેનાએ અને ચંદ્રસેનની સેનાએ રાજા શૈવાલને બરાબર અંદર લઈને ઘેરી લીધું અને સતત છોડેલાં બાણ, ભાલાં, નારા તથા ખુરપ વગેરે શસ્ત્રો દ્વારા રાજા શૈવાલને ઢાંકી દેવામાં આવ્યું. એ વખતે રાજા શૈવાલના છત્રને દાંડે કપાઈ જવાથી માથા ઉપરનું તેનું છત્ર પડી ગયું, તેના રથ ઉપરની રંગબેરંગી ધજા-પતાકાઓ કપાઈ ગઈ, તેના અંગરક્ષકો મરાઈ ગયા છતાં અર્થાત્ રાજપુત્ર ચંદ્રસેને રાજા શિવાલની આવી દીનદશા જોઇને પણ તે, તેના ગુણેથી ખુશ થયેલ હતું તેથી તેણે પોતાના સેનાપતિએને કહ્યું કે-જે જે સેનાપતિઓ ! હવે જે, રાજા શિવાલ ઉપર ઘા કરે તેને મહારાજાની આણ છે અને મારા શરીરના સેગન છે. આ હકીકત રાજપુત્ર ચંદ્રસેને ઢેલ વગડાવીને જાહેર કરી. ચંદ્રસેનની શેષણ સાંભળીને હાલ વગેરે દ્વારા ચાંપીને રાજા શિવાલને જીવત જ પકડી લીધે, અને સપ્તાંગ રાજલમી સાથે તેને જીવતે ને જીવતે રાજપુત્ર ચંદ્રસેનને મેંપી દીધે. રાજપુત્ર ચંદ્રસેને, રાજા શિવાલને જીવતે પકડીને પોતાના પિતા પાસે પહોંચવાનું નક્કી કર્યું. અખંડ પ્રમાણે કરતે કરતે તે પોતાને નગરે પિતા પાસે પહોંચે. ચંદ્રસેન આવ્યાની વધામણી તેના પિતા રાજા જયચંદ્રને પહોંચાડવામાં આવી. ભારે ધામધૂમ સાથે જ પુત્ર ચંદ્રસેને રાજભવનમાં પ્રવેશ કર્યો અને સાથે આણેલા રાજા શેવાલની યથેચિત પ્રતિપત્તિ કરીને તેને પિતાના પિતા રાજા જયચંદ્રને સોંપી દીધા અને પિતાને સવિનય વિનંતિ કરતે ચંદ્રસેન બેઃ હે દેવ ! રાજા શૈવાલ શત્રુ છે છતાં તેનામાં ભારે ગુણે છે તેથી તે અમારે સારુ એક ગુરુ સમાન છે માટે આપે પણ તેની તરફ મહાપ્રસાદભરી દષ્ટિ રાખવી ઉચિત છે. પિતાના પુત્ર ચંદ્રસેનની શિવાલ તરફની આદરવૃત્તિ જાણીને રાજા જયચંદ્ર પણ શિવાલની તેના ગુણોને લીધે ભારે કદર કરી અને તેને સારી રીતે સન્માન આપી તેની ગાદી તેને પાછી મેંપી દીધી અને રાજા શૈવાલને પિતાને સ્થાને વળા. "Aho Shrutgyanam Page #274 -------------------------------------------------------------------------- ________________ વિજયચંદ કુમારની વિવિધ વિચારણા. બુદ્ધિના ગુણ્ણ અને પરાક્રમને લીધે ચંદ્રસેન નાનો છતાં ગુણાને લીધે વડો છે માટે તેને તેના પિતાએ યુવરાજ પદે સ્થાપ્યો, અને તેના ભગવટા માટે સારે। ગરાસ આપ્યા. મોટા ભાઈ વિજયચંદ્ન ભારે અપમાન પામેલા હતા તેથી તે એકલા જ શત્રે રાજભવનથી બહાર નીકળી ગયા અને દેશાંતર ભણી ઊપડ્યો. કેટલાક પ્રવાસ કર્યાં પછી તે પેાતાના પિતાના દેશની સીમા વટાવી ગયા અને પછી ત્યાં એક નાના ગામડામાં તે રહેવા લાગ્યા. એ ગામડાની પાસે આવેલા એક જીણુ અગીચામાં ઝાડની છાયા નીચે બેઠેલે તે વિજયચંદ્ર, એ બગીચાની ઉજડતા જોઈને વિચાર કરવા લાગ્યું. • કથારત્ન-કાય : આ ઉજ્જડ બાગમાં આ તરફ જીણુ થઈ ગયેલાં અને ઘેરાવે ગુમાવી બેઠેલાં ઝાડા છે, આ બાજુ પાણી વગરની વાવ છે, વળી આ તરફ કાત્યાયની દેવીનું મંદિર છે, જેનાં શિખરે ભાંગી ગયાં છે અને ધજા પડી ગઇ છે. આ ગામમાં પશુ વસેલાં બધાં પા નાશ પામ્યાં છે. એમનાં નામનિશાન પણ જડતા નથી. અને ગામનાં બધાં ઘરા પણુ પડીને પાદર થઈ ગયાં છે. આ ગામ અને બગીચા એ બન્નેને ચેગ જોઈને મને ઘણું સુખ થાય છે, કારણ કે અમે બન્ને એક સરખા છીએ, અર્થાત્ હું એક વાર તા ભારે અભિમાનવાળા હતા તેની મારી અત્યારે આવી ખૂરી હાલત છે તેમજ આ ગામ અને બગીચા પણુ એક વાર ઉન્નતિની ટોચે પહેાંચેલાં હશે પણ અત્યારે તે તેની પશુ મારી જેવી જ પૂરી જીણું--હાલત છે. થડે વખત એ ગામમાં ગાળીને પછી પાછે તે વિજયચંદ્ર પ્રવાસે ઊપડ્યો અને ત્યાંથી ચાલતા ચાલતા તે, ઉડ્ડિયામણુ નામના દેશમાં જઇ પોંચ્યા. ત્યાં તેણે કીર્તિધર નામના તપસ્વીને જોયા અને તેની પાસે સાધુધર્મના બધા આચાર-વ્યવહારા સાંભળ્યા. સાધુધર્મ, સંસારસમુદ્રમાં પડેલા જંતુઓને સ`સાર તરવા માટે અદ્વિતીય હાડી જેવા છે, શિવમાર્ગ ઉપર પ્રવાસ કરવા માટે એક સાથે વાહ જેવા છે અને અન્યાબાધ સુખના કારણરૂપ છે. સાધુધર્મ સિવાય બીજો એકે ધર્મ અભ્યુદયસાધક નથી એમ હું સમજું છું, માટે બીજી બધી પ્રવૃત્તિઓને તજી દઇને ધન્ય-ભાગ્યવંત લોકોએ સાધુધમ ને પામવા માટે પ્રય ત્ન કરવા ઘટે. કદાચ રાજ્ય પશુ પામી શકાય, ધનના ઢગલા પણ મેળવી શકાય અને ધારેલું સુખ પશુ પામી શકાય અર્થાત્ એ બધું પામી શકાય પરંતુ અશુભ કર્મોના નાશક અને શિવસુખને પ્રાપક મુનિધર્મ પામવા ઘણુ કઠણ છે. શરુ શરુમાં સુખ પમાડનારા હોવાથી રાજ્ય વગેરે બધા પદાર્થા આરંભમાં મધુ જેવા મધુર-રમણીય જણાય છે પરંતુ એ બધા પદાર્થાં, અંતે વિવિધ દુઃખાને ઉપજાવનારા હોવાથી વખાણવા લાયક નથી જ. શરુ શરુમાં, લીંબ "Aho Shrutgyanam" Page #275 -------------------------------------------------------------------------- ________________ - - - - - ૨૩૯ વિજયચંદ મુનિનું શિથિલપણું. : કારત્ન-ઝેષ : ડાનું ઔષધ કડવું લાગે છે પરંતુ પરિણામે તે કડવું ઔષધ પણ ભારે લાભ આપનારું નીવડે છે. તેવી જ રીતે મુનિધર્મ પણ શરુ શરુમાં કણકર જણાય છે, પરંતુ પરિણામે તે અત્યંત સુખ પમાડનાર નીવડે છે. જે પદાથે શરુઆતમાં મધુર જણાતું હોય અને પરિણામે વિરસ લાગ્યું હોય એવા પદાર્થને તજી દઈને જે પદાર્થ શરુઆતમાં ભલે કણકર જણાતું હોય પણ અંતે વિશેષ સુખ આપનારે હોય એવું જાણતાં છતાં તેવા પદાર્થોને કેણ પંડિત સ્વીકાર નહીં કરે ? આ રીતે મુનિધર્મને મહિમા સાંભળીને રાજપુત્ર વિજયચંદ્રના મનમાં સંસારના પ્રપંચરૂપ ગૃહવાસને તજી દેવાની વૃત્તિ થઈ અને તેણે, તે મુનિની પાસે પ્રવજ્યાનો સ્વીકાર કર્યો. હવે તે વિજયચંદ્ર મુનિ, સ્વાધ્યાય અને ધર્માનુષ્ઠાનમાં રોકાઈ ગયો અને પિતાના ગુરુ સાથે ગ્રામગ્રામાંતરે વિહરવા લાગ્યું. પછી વખત જતાં તેની ગ્યતા વધી જતાં ગુરુએ તેને ચગ્ય સમજીને પોતાની ગાદી ઉપર સ્થા–બેસાડ્યો. ગુરુએ પિતાની ગાદી સેપ્યા પછી તે વિજયચંદ મુનિને આ પ્રમાણે કહ્યું હે વત્સ! આ આચાર્ય પદ નિવણરૂપ ધનને આપવાની આદતવાળું છે અર્થાત્ નિર્વાણ મેળવવા માટે અસાધારણ નિમિત્તરૂપ છે. તથા ગૌતમ વગેરે મોટા મોટા પ્રભાવશાળી મુનિઓએ તેને (આચાર્ય પદને) શોભાવેલું છે. તે રીતે શાસ્ત્રકારો આ આચાર્ય પદને મહિમા બોલે છે. તને એ આચાર્ય પદ સાંપડયું છે તે તું સર્વ પ્રકારે પ્રમાદને તજી દઈ શિષ્યોને સારણ, વાર, ચણા, પડિયણ વગેરે પ્રકારે શાસિત કરતે રહેજે અને તેમને સિદ્ધાંતની વાચનાઓ આપવા માટે નિરંતર તત્પર બનજે. વળી તું સુખશીલ વૃત્તિ રાખીને આચાર્યપદને જવાબદારીઓ પ્રમાણે વર્તતાં ઘેડે પણ ખેદ કેઈ પણ રીતે દાખવીશ નહીં. એમ કરીશ તે જ અણમોક્ષ છે અને શાસનની વૃદ્ધિ છે અર્થાત સંઘનું તારા ઉપર જે ત્રણ છે તે ત્યારે જ ચૂકાવી શકાય. જ્યારે તું આચાર્ય પદની જવાબદારીઓ બરાબર ધ્યાનમાં રાખીને વર્તે અને એમ કરે તે જ શાસનની પ્રભાવના થાય. આ રીતે પિતાના શિષ્ય વિજયચંદ્ર મુનિને બહુ પ્રકારે સમજાવીને તેના ગુરુએ સત્તશિખર નામના મહાપર્વતના શિખર ઉપર જઈ માસ સુધીનું પાદપપગમન અનશન સ્વીકાર્યું અને તેઓ અંતે નિવણના સુખને પામ્યા. આચાર્ય વિજયચંદ્ર પણ ગામ, નગર, આકશે જ્યાં ખાણે છે તેવા જનવાસે તરફ વિહરવા લાગ્યો. તેણે કેટલાક દિવસ સુધી તે પિતાના શિષ્યોને ભણાવવા ગણાવવાનું ચાલુ રાખ્યું. પછી તેને તે કાર્યમાં ખેદ થવા લાગ્યો અને તેથી તે ભાંગી ગયેલી મનેવૃત્તિવાળે બેલવા પણ ઈચ્છતા નથી. જ્યારે વૃદ્ધ સાધુઓ-સ્થવિરે ભણાવવા માટે પ્રેરણા કરે છે ત્યારે તે કહે છે કે-આ ભણીને ગળું સૂકવવાથી-કંઠશેષ કરવાથી શું ફાયદો છે? તમે તમારે ભણવું તજી દઈને તપ તરફ રુચિ રાખે. શાસ્ત્રમાં પણ કહેવું છે કે- જે કિયાવાળે છે-ક્રિયાઓ તરફ રુચિ ધરાવે છે, તે પંડિત કહેવાય છે. માટે તમે તપશ્ચ "Aho Shrutgyanam Page #276 -------------------------------------------------------------------------- ________________ : કથાન–કોષ : વિજયચંદે બાંધેલ જ્ઞાનાવરણીય કર્મ. ૨૪૦ યની પ્રવૃત્તિ તરફ આદર વધારે. વળી, માસતુસ વગેરે જે મહામુનિઓ નિર્વાણને પામેલ છે તેઓ વળી શું ભણેલા હતા ? આ પ્રકારે અનેક દષ્ટાંતે બતાવી અધ્યયનઅધ્યાપન તરફ અરુચિ બતાવતા તે વિજયચંદ્ર આચાર્યની તે સ્થવિરાએ ઉપેક્ષા કરી. પછી વખત જતાં એ આચાર્ય કાળધર્મ પામ્યું પરંતુ અધ્યયન-અધ્યાપન તરફ અરુચિ બતાવીને એ આચાર્યું જે જ્ઞાનાવરણીય વગેરે દુષ્કર્મ બાંધ્યું હતું તેનું તેણે આલોચનપ્રતિક્રમણ કે પ્રાયશ્ચિત કર્યું નહીં અને એમ કરવાથી તે સંયમપાલક હતું છતાં નિર્વાણ વા સ્વર્ગની ઉત્તમ દશા નહીં મેળવી શકે પરંતુ કાળધર્મ પામીને એ ધર્મ નામના સ્વર્ગમાં દેવરૂપે જન્મ પામ્યું. ત્યાં દેવગતિમાં જન્મ પામી અને જીવન પૂરું કરી વળી બીજે જન્મ પામ્યા. આ બીજા જન્મમાં તે, પખંડ નામના નગરમાં ધનંજય નામના શેઠને ત્યાં શિવા નામની સ્ત્રીની કુક્ષિએ અવતર્યો અને ત્યાં તેનું નામ “ધનાર્મ પડયું. જ્યારે તે આઠ વરસની વય વટાવી ગયે ત્યારે તેને ભણવા બેસાડે પરંતુ પૂર્વ ભવમાં ભણવા ભણાવવા તરફ સખત નફરત બતાવેલી હતી તેથી તેણે વધારે ગાઢ જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું હતું. તે જ્ઞાનમાં વિન્ન કરવાના દેષને લીધે તેને એક અક્ષર પણ ચડે જ નહીં. તે ઘણું માથું ધુણાવી ધુણાવીને દેખતે હતો છતાં તેને હૈયે જરા પણ જ્ઞાન આવ્યું નહીં. ભણાવનારે ઉપાધ્યાય શિક્ષક પણ થાકી ગયે, અને આ છોકરો “પત્થર” જે છે એમ જાણું શિક્ષકે પણ તેને તજી દીધો. પછી તેના પિતાએ તે છોકરા માટે બીજે શિક્ષક રાખે છે તે પણ તેને ભણાવી શકે નહીં અને એ રીતે તેના પિતાએ તેને સારુ પાંચસે શિક્ષકે બદલ્યા છતાં તેમને એક પણ શિક્ષક આ પત્થર જેવા છેકરાને લેશ પણ વિદ્યા શીખવી શકે નહીં. છેવટે પિતા પણ ખેદ પામી થાકી ગયે. છેકરાને વિદ્યા ચડે તે માટે ઔષધ વગેરેના ઉપચાર કરવા શરુ કર્યા પરંતુ તેથી છેકરાને કશો ફાયદો થયે નહીં. આટલું કર્યા પછી તેના પિતાએ મંત્ર તંત્રના જાણનારાએને એ છેકરા સંબંધે પૂછ્યું. તેમાંનાં એક જણે છોકરાના બાપને કહ્યું. અમુક ઠેકાણે એક વિશેષ પ્રકારની શકિતવાળે તપસ્વી રહે છે માટે તેની પાસે જાઓ, પછી છોકરાને બાપ ધનંજય શેઠ છોકરાને સાથે લઈ તે સાધુપુરુષની પાસે પહોંચ્યા. તપસ્વી સાધુને વંદન-નમન કરીને બેઠેલે ભક્તિપૂર્વક છોકરાનો બાપ બેઃ હે ભગવન્! આ મારા છોકરાએ એવું શું કર્યું છે જેથી તે આવો પર જે જડ થઈ ગયેલ છે. પછી તે તપસ્વી પુરુષે એ છોકરાના પૂર્વજન્મની હકીકત કહેતાં એણે પૂર્વજન્મમાં જ્ઞાનની જે ભારે આશાતના કરી હતી તે વર્ણવી દેખાડી અથત એ તપસ્વીએ કહ્યું કે-આ છોકરો તેના આગલા જન્મમાં જ્યારે મનુષ્ય હતું ત્યારે જૈન આચાર્ય થયેલ અને તે વખતે ત્યાં તેણે પિોતાના શિષ્યને ભણવા ભણાવવામાં ભારે કંટાળે આણેલે એટલું જ નહીં પણ ભણી ભણીને કંઠ સૂકવવાથી શું ફાયદો થવાનું છે? એવું એવું કહીને વિદ્યા પ્રત્યે ભારે "Aho Shrutgyanam Page #277 -------------------------------------------------------------------------- ________________ જા ધનશમેં કરેલ જ્ઞાન તથા જ્ઞાનીને આદર. : કથારત્ન-કોષ : ધૃણા કરેલી અને તેમ કરી તેણે જ્ઞાન પાર્જનમાં જ ભારે વિન્ન કરેલું, એથી જ કરીને આ છેકરે આ જન્મમાં પત્થર જે જડ થયેલો છે. આ વાત સાંભળીને ધનશર્મ નામના એ છેકરાને જાતિસમરણ જ્ઞાન થયું એટલે તેને પિતાને પૂર્વજન્મ સાંભર્યો. પછી તે સાધુને પગે પડ્યો અને કહેવા લાગેઃ “હે ભગવન્! તમે જે મારે માટે કહ્યું છે તે બરાબર છે અને હવે હું મારા એ દુષ્કર્મથી ભારે ભયભીત થયે છું. આ જ્ઞાનાન્તરાયના-જ્ઞાનમાં વિન્ન કરવાના–પાપના ખાડામાંથી હું શી રીતે બહાર નીકળું? મને તમે તે વિશેને ઉપાય બતાવે.” એ તપસ્વી બોલ્યા -હે સોમ્ય ! સાંભળ, તારે એ માટે જે કાંઈ કરવાનું છે તે આ પ્રમાણે છે. જે કઈ પ્રકારના દેષને લીધે સારા ભાવને વિવંસ થાય તે દેવને ટાળવા માટે એ દૃષથી ઉલટી પ્રવૃત્તિ શરુ કરવી એ જ એક એ દોષનું પ્રાયશ્ચિત છે, અર્થાત્ કઈ પણ દેષ ટાળવાને અસાધારણ ઉપાય એ છે કે–એ દેષથી વિરુદ્ધ દિશામાં સન્માનપણે બળપૂર્વક પ્રયત્ન કર-એ વાત જ્ઞાનીઓએ કહેલી છે. તે તે જે વિદ્યાના દાનને વિચ્છેદ કરેલ અને તેને લીધે તને જે આ જ્ઞાનાંતરાય થયેલ છે તેના વિનાશને ઉપાય વિદ્યાનું દાન છે અર્થાત તું વિદ્યાના દાન માટેના બને તેટલા પ્રબળ પ્રયત્ન કરે અને વિદ્યા તરફ વિશેષ અભિરુચિ રાખ એટલે આપે આપ તારે આ જ્ઞાનતરાય દેષ ઝરી જશે. વળી, તું પિતે વિશેષ જડતાવાળે છે એથી સાક્ષાત્ તારી જાતે જ્ઞાનનું દાન બની શકે એમ નથી તે પણ તું જ્ઞાનનું અને જ્ઞાનીઓનું બહુમાન કરવા મંડી જા અને જ્ઞાન તરફ તથા જ્ઞાનીઓ તરફ અભિરુચિ તથા આદરભાવવાળી દષ્ટિને વિશેષ કેળવ એટલે તારે દોષ આપોઆપ ઘટવા માંડશે. જે લેકે વિદ્યાભ્યાસ કરતા હોય તેમને સારાં પુસ્તક અને સારી પિથી પૂરી પાડી જ્ઞાનપ્રાપ્તિમાં સહાયતા કરવી તેમજ એવા જ્ઞાનપ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારાઓને અષધ, વસ્ત્ર, અન્ન, નિવાસસ્થાન વગેરે આપીને સહાય કરવી એ બધું, જ્ઞાનને વધારનારું દાન છે. આ વાત સાંભળીને એ “ધનશમ” મહાત્માને પિતાના પૂર્વભવમાં પોતે કરેલી જ્ઞાનવિઘાતની પ્રવૃત્તિને ભારે પશ્ચાત્તાપ થયે અને હવેથી તે જ્ઞાન અને જ્ઞાનીઓ તરફ વિશેષ આદર રાખવા લાગે તથા જેમ જ્ઞાનને પ્રચાર થાય અને જ્ઞાનીઓને વિશેષ આદર થાય તેવી પ્રબળ પ્રવૃત્તિ તરફ પિતાના બધા પ્રયને કરવા લાગ્યા. ત્યારપછી એ ધનશર્મ' મનુષ્યને ભવ પૂરો કરી અને સીધર્મ નામના વર્ગમાં દેવપણાનું સુખ અનુભવી વળી પાછે મનુષ્યના જન્મમાં સુકુલમાં અવતાર પામ્યા, અને ત્યાં તેનું નામ “ધનદત્ત' પડ્યું. ધનદત્તના અવતારમાં પણ તેને સારી રીતે ભણતાં છતાંય "Aho Shrutgyanam Page #278 -------------------------------------------------------------------------- ________________ : કથાનકોષ : શ્રી ધનદત કેવળીની દેશના. ૨૪ એક અક્ષર જેટલી પણ વિદ્યા ન ચડી, કારણ કે હજુ સુધી તેણે પૂર્વે કરેલા વિદ્યાવિઘાતનથી થયેલું જ્ઞાનાંતરાયને તેને દોષ તદ્દન ટળી ગયું ન હતું. આ પરિસ્થિતિમાં વૈરાગ્ય માર્ગ ઉપર ચડેલા એ ધનદત્તને પિતાને એક અક્ષર પણ નથી ચડતે. તેના કારણ સંબંધે ભારે ઈહાપેહ-વિચારણા ઉપર વિચારણા-થશે અને તેમ થતાં તેને પિતાને પૂર્વભવ યાદ આવી ગયો અને સાથે જ તે પૂર્વભવમાં વિદ્યાને જે દ્રોહ કર્યો હતું તે પણ યાદ આવ્યું. આથી તે પહેલાંની પેઠે એટલે “ધનશમ” ના અવતારમાં કરેલું હતું તેમ, જે લેકે પાઠન પાઠનમાં નિરંતર ઉદ્યમી હતા તેમને પુસ્તકે, અન્ન, વસ્ત્ર, રહેઠાણ વગેરેની સહાયતા કરીને જ્ઞાન દાનની તથા જ્ઞાન તરફની પિતાની વધતી જતી રુચિને લીધે જ્ઞાનીઓના બહુમાનની સવિશેષ પ્રવૃત્તિ કરવા લાગ્યું. મહાનુભાવ ધનદત્તને દેવ, તેને સંગરંગ વધતો જતે હોવાથી, દુષ્કૃતની વારંવાર ગહ કરવાને લીધે અને જ્ઞાનદાન વગેરેની શુભ પ્રવૃત્તિમાં મન, વચન અને શરીરદ્વારા તત્પરતા દાખવવાને કારણે દૂર થઈ ગયેલે અર્થાત્ નિંદનીય એવું તેણે જન્માંતરમાં ઉપાર્જેલું જ્ઞાનાવરણીય કર્મ તેની ઉક્ત પ્રકારે શુભ પ્રવૃત્તિઓને લીધે દૂર થઈ ગયું. તેણે હવે પ્રવજ્યા સ્વીકારી, અંગ તથા ઉપાંગ સહિત બધા સિદ્ધાંતને તે સુખેથી ભણી ગયો અને તેને પિતાને પૂર્વજન્મ યાદ આવેલ હતું તેથી બીજા ભવ્યને માટે એ મહાનુભાવ ધનદત્ત વિશેષ આદરણીય બને. હવે તે, મુનિ થયા પછી જ્ઞાનનું દાન કરવા તરફ જ મ રહે છે અને તે બાબત એ લેશ પણ પ્રમાદ–આળસ કરતો નથી. આવી રીતે સ્વાધ્યાય, પઠન પાઠન વગેરે જ્ઞાનદાનની પ્રવૃત્તિ કરતાં કરતાં તેના જ્ઞાનાવરણીય બધાં આત્મઘાતી કર્મો તદ્દન હણાઈ ગયાં-નાશ પામ્યાં અને તે ઉત્તમ એવા કેવળજ્ઞાનને પામ્યું. જે જગ્યાએ તે ધનદત્ત મુનિએ કેવળજ્ઞાન મેળવ્યું તે જગ્યાએ અને તેની આસપાસ રહેનારા દેએ ધનદત્ત કેવળીને, તેને કેવળજ્ઞાનનો લાભ થયે તેથી ભારે મહિમા કર્યો અને સેનાની ભારે ખીલેલી પાંખડીઓવાળું એક કમળ બનાવ્યું. તે કમળ ઉપર બેઠેલ મહાનુભાવ કેવળી સંસારી જીવને શાંતિ પમાડવાને માટે ઉપદેશ દેવા લાગ્યા. જેમકે સંયમ ધર્મ માટે પ્રબળ પ્રયત્ન કરનારા યતિઓને જ આ જગતમાં અખંડ સુખ હોય છે. દુઃખના કારણરૂપ અને આત્મસુખના વિરોધક જે જે પદાર્થો વિદ્યમાન હોય છે તે બધાઓને યતિજને એ તજી દીધેલા હોય છે તેથી જ તેઓ અખંડ સુખને માણી શકે છે. જેને એ વિષેનું ઊંડું જ્ઞાન હોય છે, વળી, એવું ઊંડું જ્ઞાન તે જ મેળવી શકે છે જેણે ઘણું ઘણું જ્ઞાનદાન, સાનપ્રચાર અને જ્ઞાન તથા જ્ઞાનીઓ પ્રત્યે અભિરુચિ બતાવી એવી બધી સત્યવૃત્તિઓ કરેલી હોય છે. જે મનુષ્ય, વ્યાખ્યાન અને વાચનની પ્રવૃત્તિમાં અર્થાત્ શાસ્ત્રશ્રવણુ અને શાસ્ત્રવાચનની પ્રવૃત્તિમાં ઉદ્યમી હોય છે તેને ભણાવવું વા સમજાવવું એનું નામ શાનદાન અને તે માટે તેને ઉત્સાહિત કરો અને જ્ઞાનની પિષક "Aho Shrutgyanam Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ જ્ઞાનીની મહત્તા, : કારત્ન-મેષ : તથા ઉત્તેજક સામગ્રીઓ તેને પૂરી પાડવી એ પણ એક પ્રકારનું જ્ઞાનદાન છે. વળી, જે લેકે સારાં શાસ્ત્રોને ભણતાં ભણતાં ભાંગી પડયા હોય છે અર્થાત કંટાળી ગયા હોય છે તેમને સન્શાસ્ત્રના જ્ઞાનગુણ માટે તત્પરતા બતાવનારા જે જ્ઞાનરુચિ મહાનુભાવ હોય છે તેમની વારંવાર વિશેષ પ્રશંસા કરનારાઓ એ બન્ને પ્રકારના મહાનુભાવ પણ એક પ્રકારનું જ્ઞાનદાન જ કરે છે. હે ભલેઆ માટે શું વધારે કહેવાય ? પરંતુ જ્ઞાનદાન અને જ્ઞાનનું અદાન એટલે જ્ઞાનવિરોધી પ્રવૃત્તિ એ બન્નેનું ફળ મેં પ્રત્યક્ષ અનુભવ્યું છે. તે જાણીને તમે તમને જે ઉચિત સમજાય તે પ્રવૃત્તિ કરવા લાગે. આ સાંભળીને લેકે એ કહ્યું. તે હે ભગવન્! આપ આપનું જ ચરિત્ર વર્ણવી બતાવે. પછી ધનદત્ત કેવળીએ જે ચરિત્ર જેમ પિતે નજરે દીઠેલું અને જેમ પિતે પ્રત્યક્ષ અનુભવેલું તેમ બધું કહી બતાવ્યું, માટે જે જ્ઞાનદાનને શાસ્ત્રોએ વખાણેલું છે, કુશલ પુરુષોએ ઉપદેશેલું છે અને જેનું ફળ પ્રત્યક્ષ સિદ્ધ છે એવું જ્ઞાનદાન હે લેકેતમે નિરંતર કર્યા કરે અને એવું જ શાનદાન, બધી સિદ્ધિઓ મેળવવાનું મહાસાધન છે. જે કે બીજા પણ એવી અનેક સવૃત્તિઓ છે જેનાથી આત્માની જડતા સર્વ પ્રકારે ટળી જાય છે તે પણ તે બધી પ્રવૃત્તિઓમાં જ્ઞાનદાન જ ભારે પ્રશંસનીય છે, કારણ કે શાસ્ત્રમાં તેની (જ્ઞાનદાનની) વિશેષ પ્રતિષ્ઠા છે અથવા જ્ઞાનદાનને સીધે સંબંધ સશાસ્ત્રો સાથે છે અને જ્ઞાનદાન જ એક એવું દાન છે કે જે આત્માને નિરંતર લાભ પહોંચાડ્યા જ કરે છે, માટે જ્ઞાનદાન જ શ્રેષ્ઠતમ છે. શ્રી જિનેશ્વર ભગવંત કેવળજ્ઞાની હેવા છતાં જે તેમનામાં ઉપદેશશક્તિ ન હોય તો તેઓ લેકેને તૃષ્ણારહિત થવાની પ્રેરણસૂચના કરી શકતા નથી અર્થાત જ્ઞાન હોય તે જ ઉપદેશ દેવાની આવડત આવે છે તેથી જ્ઞાનદાન એવું ઉ ત્તમ છે કે તેની સરખામણી કોની સાથે થઈ શકે? માણસ કદ્રુપ પણ હોય, બેલતાં પણ બરાબર ન આવડતું હોય, કાંતિ વગરને પણ હોય, દરિયાપેટો પણું ન હોય અથત મનમાં કાંઈ ન સંઘરી શકે એ બડબડિયે પણ હય, રેગી પણ હેય અને અપલક્ષણવાળે પણ હોય છતાં જે તે જ્ઞાની હોય તે તેની તરફ લેકે “ગુરુ” સમજીને નમ્રપણે માથું નમાવે છે, એ બધે માત્ર જ્ઞાનના એક જ છાંટાના દાનને ચમત્કાર છે એમ મેટા મોટા મહાનુભાવોએ કહેલું છે. આ પ્રકારે એ ધનદત્ત કેવળી મુનિએ પિતાના પૂર્વભવને વૃત્તાંત વર્ણવી બતાવ્યું અને તે દ્વારા જ્ઞાનના દાનનો મહિમા સ્પષ્ટપણે સમજાવી લેકેને જ્ઞાનદાન માટે વિશેષ પ્રેરણા કરી અને દેશના પૂરી કરી પછી દેવ અને મનુષ્યમાં પૂજાને પામેલા એ મુનીંદ્ર પોતે ગામગામાંતરે વિહરવા લાગ્યા. એ રીતે શ્રી કથારન કેશમાં જ્ઞાનદાનના વિચારના પ્રકરણમાં એ સંબંધે ધનદત્તની કથા પૂરી થઈ. "Aho Shrutgyanam Page #280 -------------------------------------------------------------------------- ________________ == અભયદાન સંબંધે જયરાજર્ષિનું કથાનક. === (કથા ૧૭ મી) ૫ હેલાં જ, દાન વિશે કહેતાં “અભયદાન” સંબંધે પણ કહેવાઈ ગયું છે. પ્રસ્તુતમાં તાજી જે અભયદાનનું સ્વરૂપ અને ફળ વર્ણવવા માટે સંક્ષેપથી કહું છું. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય-એ પાંચ સ્થાવર જીવોની અને બે ઇન્દ્રિયવાળા એ ચાર ત્રસ જીની અર્થાતુ એ નવે પ્રકારના જીની રક્ષા તેનું નામ “અભયદાન.” બધા જ સુખને જ ઈરછે છે. બધા જ સદાકાળ જીવવાની વૃત્તિવાળા છે, બધા ને વેદના થાય છે અને બધાય છે મરણના ભયથી ડરનાર છે. ખાસ વાત એ છે કે પોતપોતાના કર્મ પ્રમાણે શક્તિ, શરીર, રૂપ અને આકૃતિ પામેલા એવા વિવિધ નિયામાં જન્મ પામી પૃથક પૃથક ચૈિતન્ય ધરાવતા એ બધા જ એક બીજાથી તદ્દન જુદા છે. જે માનવ, એ બધા ની રક્ષા કરવા તત્પર હેય-એ બધા ને અભયદાન દેવાના મનવાળ હોય તેણે એ જ સાથે સંઘર્ષણ, સંઘઠ્ઠન થાય એ છેડે પણ ઉપદ્રવ તજી દે. જે પ્રાણીનું મરણ તદ્દન પાસે હોય-જે મરવાની તૈયારીમાં જ હોય તેને કઈ આખીય પૃથ્વી દાનમાં આપી દ્ય તો પણ તેને તેટલે સંતોષ થતો નથી જેટલે સંતોષ તેને પિતે બચી જવાથી, તેને “અભય” મળવાથી થાય છે. મતના ભયથી થરથર કંપતા પ્રાણિ પોતાના કુલના આચારની પણ અવજ્ઞા કરે છે. અરે ! એઓ મોતથી બચવા માટે બીજું પણ શું શું નથી કરતા? કેઈની ગુલામી પણ કરે છે અને ચંડાળના ઘરે રહેવાનું પણ સ્વીકારે છે. એવા મેતના ભયથી ગભરાયેલા, દીનતાપૂર્વક કરગરે છે, દીનતાપૂર્વક ધૂણે છે, પડે છે અને વેગથી ભાગે છે--મરણના ભયથી કાયર બની ગયેલા પ્રાણીઓ પોતાના બચાવ માટે શું શું નથી કરતા? આમ છે માટે જ એવા ભયભીતોનું રક્ષણ કરવું એ ઉત્તમ ધર્મ છે. બહુ ત્યાગ કરે, સુપ્રશસ્ત તીર્થોમાં જઈને દાન આપવું એવાં એવાં બીજા ધર્મકૃત્ય કરતાં ય ભયભીતોની રક્ષા કરવાને ધર્મ વધારે ઉત્તમ છે એમ ભિક્ષુઓ કહે છે. વિવિધ પ્રકારનાં દુખેને લીધે સંતાપ પામેલા જીવને જે અભયદાન આપે-શાંતિ પમાડે તે, “જયરાજર્ષિ ની પેઠે વિજ્યલક્ષમીને વરે છે અને નિર્વાણને પણ ચેકકસ મેળવે છે. તે “જયરાજર્ષિ ની કથા આ પ્રમાણે છે. જંબુદ્વીપમાં તિલક સમાન એવા ભારતવર્ષના મુકુટમણિ જેવું “વિજયવર્ધન' નામે નગર છે. દ્વારકા નગરીમાં તે એક જ પુરુષોત્તમ-કૃષ્ણ-છે, ત્યારે “વિજયવર્ધન નગર, જ્યાં ત્યાં ભમતા અનેક પુરુષોત્તમ-ઉત્તમ પુરુષો-થી વિરાજિત છે. જાણે કે વળી એ નગર સમસ્ત જીવલેકરૂપ મહાલયને વિજય વાજપટ ન હોય અને ધર્મમાર્ગનું ઉત્પત્તિ સ્થાન ન હોય એવું શોભાયમાન છે. ખીલેલાં કમળ કુમુદની સરખી દેહપ્રભાને લીધે "Aho Shrutgyanam Page #281 -------------------------------------------------------------------------- ________________ ભુવનચંદ્રને થયેલ કાપાલિકનો સમાગમ ચંદ્ર કરતાં પશુ ચઢિયાતા, રગરગમાં વાગતાં ઉત્તમ પાડુ, મૃદંગ, ઝાલર વગેરે વાજાઆને અવાજ સાંભળી જેના શત્રુએ ભયભીત થઇ શૂન્ય થઈ ગયા છે એવા અને જેની આસપાસ વારાંગના હાવભાવ સાથે ચામર વીંઝી રહી છે અને તેમ કરી જેને વૈભવવિસ્તાર સૂચવી રહી છે એવા ‘ જયસુંદર ’ નામે એ નગરના રાજા છે. યુવતીનાં બધાં લક્ષણ જેનાં શરીરમાં ઝળકી રહ્યાં છે એવી વિજયવંતી નામે એ રાજાની ભાર્યાં છે. યુવરાજ લક્ષ્મીના તિલક જેવા તેમને ભુવનચંદ્ર નામે પુત્ર છે. શેઠનેા પુત્ર શખ, પુરાહિંતને પુત્ર અર્જુન અને સેનાપતિના પુત્ર સામ એ ત્રણ રાજપુત્ર ભુવનચંદ્રના મિત્રે હતા, એ ત્રણ ખામિત્રો સાથે રહેતા રાજપુત્ર ભુવનચંદ્ર, નિર'કુશ હાથીની પેઠે આમતેમ ફરતા સ્વચ્છ દપણે વિલાસ કરતા વખત વીતાવે છે. ૨૫ • કયારન-પ્રાણ : એ રાજપુત્ર બીજે કેાઈ વખતે પોતાના મિત્રાને લઇને નગરની બહાર ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા, ત્યાં તેણે અનેક દેશમાં પ્રવાસ કરવાને લીધે અનેક ભાષાઓનો જાણુનારા તથા વિવિધ પ્રકારના વેશપરિધાનમાં નિપુણ અને વિચિત્ર મંત્ર, તંત્ર, વિજ્ઞાનમાં નિપુણુ એવા · નાણુકર્ડ ' નામે કાપાલિક મુનિને દીઠી. રાજપુત્રે વિશેષ આદરથી તે કાપાલિકને પ્રણામ કર્યાં અને ‘ પાતાલકન્યાનો સ્વામી થાક એવા આશીર્વાદ એ કાપાલિકે પાસે બેઠેલા રાજપુત્રને આપ્યું. રાજપુત્રે વિસ્મય સાથે કહ્યું: હે ભગવન્ ! પાતાલકન્યાએ કયાં થતી હશે ? તે મળે શી રીતે ? કાપાલિક ખેલ્યા: હે રાજપુત્ર ! સાંભળ. વિધ્યગિરિની તળાટીમાં વિજયકુંડ નામે ઉદ્યાન છે. તેની વચ્ચેવચ જમણી બા આવેલા સુવેલ નામના યક્ષના મંદિરની ભીંત તરફ પદ્મના આકારની એક શિલા છે તેને દૂર ખસેડીને ત્યાં ‘સૂર' નામનુ એક મેટુ વિવર-ભોંયરું છે. તેમાં પ્રવેશ કરવા. એક જ કાશ તેમાં આગળ ચાલતાં ઘણા જ સુ ંદર અવયવાળી-સર્વાંગે મનહર, જેમની આંખના લાવણ્ય પાસે હરણીઓની આંખેાનું લાવણ્ય કશા હિંસાખમાં નથી એવી સુંદર આંખાવાળી અને રૂપે તથા સૌભાગ્યે રતિ–રભાને પણ ટપી જાય એવી યક્ષકન્યાએ સાક્ષાત્ નજરે દેખાય છે. ત્યાં જનારા, અસાધારણુ સાહસને લીધે વિજય લક્ષ્મીને વરનારા, પેાતાના અનેાપમ પરાક્રમવડે પૃથ્વીમ’ડળને તાબે કરનારા, શરીર ઉપર ચક્રવર્તીના લક્ષણાને ધારણ કરનારા એવા તમારા જેવા રાજાઓના અસાધારણ પ્રમળ પુણ્યબળને લીધે તે યક્ષકન્યાઆનાં હૃદયે તમારા તરફ ખેંચાય છે અને છેવટે તેણી ગૃહિણી થઈ રહે છે. આ હકીકત, પેલા કાપાલિક પાસેથી સાંભળીને તે રાજપુત્ર અને તેના મિત્ર વિસ્મય પામ્યા. રાજપુત્રનું મન તે કન્યાઓને મેળવવા મારે તલપાપડ થઈ ગયું. મેઢા ઉપરના વિકાર કાઈ ન જાણી જાય તેમ જરાક રોકીને અને થોડા વખત આડીઅવળી વાતામાં વીતાવીને રાજપુત્ર પેાતાને ઘેર ગયો. ઘરે ગયેલા છતાં તેનુ’–રાજપુત્રનું મન તેા પેલી પાતાલ "Aho Shrutgyanam" Page #282 -------------------------------------------------------------------------- ________________ 1 કથારસ્તષ : પાતાળ કન્યા માટે ચાર મિત્રોનું ગુપ્તપણે નીકળવું. કન્યાઓની જ હકીકતમાં તલ્લીન થઈ ગયું છે. તેને જ ચિંતવતા તે કેમ જાણે ઊંઘતે ન હોય છે પરવશ ન પડી ગયેલ હોય એ દેખાવા લાગ્યો. તેની એવી સ્થિતિમાં મિત્રોએ તેને પૂછયું: રાજપુત્ર! જાણે અણમાને એ આમ કેમ જણાય છે, તારા પિતાના શરીર ઉપર પણ કેમ ખીજાય છે ? શું પેલા કાપાલિકે બનાવી કાઢેલું એ પાતાલકન્યાએનું વૃત્તાંત સાંભરી ગયું છે? અરે ભાઈ! એવા ફક્ત મૂહ લેકોને લલચાવે એવા તડાકાઓ સાંભળી વિજ્ઞ એ તું પણ આમ ઘેલા જે થઈ ગયું છે, એ એક આશ્ચર્ય છે. રાજપુર બેઃ શું તે એ કાપાલિકે ગમ્યું જ મારેલું? તે મહાનુભાવને એવું બેટું બલવાનું શું પ્રજન? જેને કઈ લાલચ હોય વા સ્વાર્થ માટે કોઈ લેવું દેવું હોય એ આસક્ત માણસ ખોટું પણ બોલે એ માની શકાય, પરંતુ માત્ર ભભૂતિ અને હાડકાંથી સંતોષ રાખતા એવા એ કાપાલિકને બે બેલવાનું શું કામ ? જુઓ તે ખરા, ડઢડાહ્યા લેકે જાતે જોયેલી હકીક્ત ઉપર પણ પોતાની તરંગી ભાષાવડે અનેક પ્રકારના કુતકે કરી શંકા લાવે છે. રાજપુત્રને આમ કહેતો જઈ પરમાર્થને સમજનાર મિત્રવર્ગ ચૂપ રહ્યો. હવે એક વાર રાજપુત્ર પિતે એકલે પેલા કાપાલિકા પાસે ગયા. તે બનને વચ્ચે પરસ્પર ગોઠડી થઈ. પ્રસંગ મળતાં જ રાજપુત્રે કાપાલિકને પૂછ્યું હે ભગવન્! પિલા આપે કહેલા સેંયરામાં કેવી રીતે પસી શકાય? વા એ પાતાલકન્યાઓને શી રીતે મેળવી શકાય? મારું મન એ માટે ભારે આતુર બની ગયું છે તેથી એ કન્યાઓને મેળવ્યા વિના અહીં રહેતાં મને હમણું હમણાં જરાય ચેન પડતું નથી, તે હવે મારે માટે શું કરવું ઉચિત છે ? કાપાલિક બે –રાજપુત્ર ! બહુ બડબડાટ કર્યેથી શું? થોડા જ દિવસમાં તારું ધાર્યું કામ સિદ્ધ કરી આપીને તારું કુતૂહલ ન શમાવી દઉં તો મારું નામ પણ ન રાખું અર્થાતું મારું નામ પણ ફેરવી નાખ્યું. માત્ર “માંગલિક કાર્યોમાં ઘણું વિઘો નડે છે.” એ લેકપ્રવાદ પ્રસિદ્ધ છે, માટે તું તે તરફ-વિવર તરફ જવા માટે ખૂબ તૈયારી કર. તૈયાર થાઉં છું.' એમ કહીને રાજપુત્ર પિતાને ઘરે પહોંચ્યું. એકાંતમાં પિતાના મિત્રને આદરપૂર્વક બેલાવ્યા અને તેમની સાથે સાદર વાત કરી. ભે બે મિત્ર! કાપાલિકાના કથન ઉપર તમે શા માટે અવિશ્વાસ કરે છે? તે સંબંધે શા માટે કલ્પના એનું જાળું ઊભું કરે છે? તમે બધી રીતે મારા સહાયક બનો. હું પાતાલ તરફ જવા માટે તૈયાર થશે છું. રાજપુત્રનો આગ્રહ જોઈ મિત્રોએ તેની વાત સ્વીકારી. પિતાની પાતાલયાત્રા સંબંધે રાજા વગેરેને કાંઈ પણ વાત કીધા કારવ્યા વિના જ રાજપુત્ર અને તેના ત્રણે મિત્રે પિતાને વેશ બદલાવીને રાત્રે તે કાપાલિકની સાથે નીકળી પડ્યા. તેઓ જરાક આગળ ચાલ્યા કે અપશુકન થયાઃ "Aho Shrutgyanam Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ કાપાલિકનો પ્રપંચ. છે કયારત્ન-કાલ : એ વખતે ટેળિયે ઊઠવાથી–તેથી ઊડેલી રજને લીધે સૂર્યનું બિંબ મહામુશીબતે બરાબર દેખી શકાતું નથી, ગગનમાં હાથીના ઘાટનાં વાદળાં ચડ્યાં, દિશાઓમાં પ્રતિકૂળ પવન વાવા લાગ્યો અને શકુને બધાં ઊલટાં જ થયાં, મનને ઉત્સાહ ભાંગી ગયો અને પગ લથડિયાં લેવા લાગ્યા. આમ અપશકુને જોઈને મિત્રએ રાજપુત્રને કહ્યું હમણુ પ્રયાણ કરવું ઉચિત નથી તે પાછા વળો. વળી બીજે પ્રસંગે પ્રસ્થાન થઈ શકશે. કાપાલિક બેલ્યઃ જો ભો! આમ કેમ વ્યાકુળ થઈ ગયા? તમે ખરી વાત જ જાણતા નથી. પાતાલયાત્રા વખતે આવાં જ શકુને ઈષ્ટસિદ્ધિને સૂચવે છે એ કલ્પને પરમાર્થ છે. કદાચ તમને વહેમ પડતા હોય તે આ અપશકુને મારા ઉપર પડે–મને નડે. તમે તે વહેમ વગર ચાલ્યા આવો. મિત્ર રાજપુત્રને અનુસરનારા હતા તેથી રાજપુત્રની પાછળ પાછળ તેઓ પણ ચાલ્યા. ચાલતાં ચાલતાં કેટલેક વખત પસાર થતાં તે બધા વિધ્યગિરિની તળટીમાં પહોંચ્યા. જ્યાં હરણ અને જંગલી પાડાએ ફર્યા કરે છે, ઘણા સિંહ રખડ્યા કરે છે, મેટા મોટા સ સરક્યા કરે છે, વરાહે ઘરર ઘરર બોલ્યા કરે છે, હાથીઓ ગુલગુલાટે છે અને દીપડાએ ત્રાડે નાખ્યા કરે છે એવા અનેક પ્રકારના હિંસક પ્રાણુઓથી ભરેલા એ દુર્ગમ પહાડ સુધી પહોંચી પછી વિંધ્યાચલની મધ્યમાં પેઠા. ત્યાં પણ ચાલતાં ચાલતાં પેલું યક્ષમંદિર આવ્યું. તેઓએ એ યક્ષમંદિરને દીઠું. પગ ધોઈને એ બધા યક્ષમંદિરની અંદર પેઠા. કમળ વગેરે અનેક જાતનાં ફૂલેવડે યક્ષને પૂ અને બધાએ આદરપૂર્વક પ્રણામ કર્યા. જ્યારે સંધ્યા થવા આવી ત્યારે પાસેના ગોકુળમાંથી એ કાપાલિકે ચાર બેકડાને આણ્યાં, બીજી પણ પૂજાની સાધન-સામગ્રી તૈયાર કરી. એ રાજપુત્ર વગેરે ચાર જણાને અને ચાર બોકડાને એક સાથે નવરાવ્યા અને યથાચિત રીતે ચંદનનાં છાંટણ છાંટી તે બધાને શણગાર્યા. પછી કાપાલિકે, તે રાજપુત્ર વગેરેને કહ્યું ! ભે! તમે અનુક્રમે એક એક બેકડાને મારી પાસે લો, આ ચક્ષની સામે બેકડાઓનો ભેગ આપી દેવપૂજા કરી પછી પેલા ભોંયરાનું બારણું ઊઘાડીએ. પછી, કાપાલિકના મનનો ખરો અભિપ્રાય જાણ્યા વિના, બેકડાઓની સાથે પિતાનો પણ ભાગ આપવાનો છે એ હકીકત સમજ્યા વિના અને પિતાના ભાગ્યના સ્વછંદ ખેલનો વિચાર કર્યા વિના જ તે રાજપુત્ર અને તેમના મિત્રોએ જે ક્રમે કાપાલિકે બેકડા લાવવાનું કહ્યું હતું બરાબર તે જ રીતે અને તે જ કમે એ બધું કર્યું. ફકત શેઠના છોકરાને એ વખતે દયા આવી જતાં તેણે કાપાલિકનું કહેવું ન માન્યું. એ શેઠના છોકરાને કાપાલિકે ઘણી ઘણી રીતે સમજાવ્યું “પણ અતિ આદર ઘણી વખત વહેમને વધારે છે.” એ ન્યાયે જ્યારે કાપાલિક શેઠને છોકરા પાસે કાલાવાલા કરવા લાગે ત્યારે તેને એના કહેવા ઉપર વહેમ "Aho Shrutgyanam Page #284 -------------------------------------------------------------------------- ________________ • કયારત્ન-કાષ : કાર્પાલક શ્રેષ્ટૌપુત્ર સિવાય ના કરેલા વધ. પડયે અને તેથી શેઠના છેકરાએ એ કાપાલિકનુ કહેણુ હરગીજ ન માન્યું. પછી પેાતાના મત્રની સિદ્ધિ માટે થેલી જઇને એક એકડો અને શેઠનો પુત્ર એ એને છોડી દઈને ખીજા ત્રણે ખેાકડા તથા રાજપુત્ર, પુરાદ્ધિતપુત્ર અને સેનાપતિપુત્ર એ ત્રણે જણાને કાપાલિક મારી નાખ્યા. એ રીતે રાજપુત્ર વગેરેનાં માથા વધેરીને કાપાલિકે પૂજાના વિધિ પૂરા કર્યાં અને પછી તે, શેઠના છેકરાને પરાણે મારવા ઉઠયા. એટલામાં પેલેા યક્ષ ખેલ્યા અરે દુષ્ટ કાપાલિક ! જેણે તારા કહેવા પ્રમાણે નહીં કરીને આ એકડાનો બંધ ન થવા દીધો એવા આ રંક શેઠસૂનુને તુ જો હણીશ તે એ ચેક્કસ છે કે તું આજે હતેા ન હતેા થઈ જઇશ. પછી કાપાલિકે એ શેઠપુત્રને છેડી દીધા. ત્યારબાદ હું અધમ પાપી પાખડી ! આ પ્રકારના રાજપુત્ર વગેરે રત્ન જેવા ત્રણ પુરુષને હણીને તું કેટલુંક વધારે જીવવાનો હતો ? હું મારા પરમ હિતૈષી રાજપુત્ર ! હા, સકલ ગુણુના નિધાન ! તું શા માટે વ્ય રીતે મરણ પામ્યું ? ઇત્યાદિ અનેક પ્રકારે વિલાપ કરતો અને ‘જાણે પેાતાને નવા અવતાર મળ્યા છે, ' એ રીતે માનતો તે શ્રેષ્ઠિશ્રુત, તે સ્થાનેથી ભાગ્યે. વિધ્યની સીમાઓ વટાવી જઇ કોઇ એક ગામમાં આવીને રહ્યો. ત્યાં તેને પેાતાના મિત્ર-રાજપુત્રાદિક સાંભરી આવતાં વળી ભારે શાક થયે. ત્યાં તેને તેનું મૃતકૃત્ય-બારમું વગેરે કર્યું અને પછી તે ગામમાં એ, કેટલાક દિવસ રહ્યો. ‘હું પા ફરીને રાજા વગેરે શી રીતે મેઢું દેખાડીશ ?' · અથવા શુ' કહીશ ? · એમ વિચારીને તે પૂર્વ દિશા ભણી ચાલવા લાગ્યા. ૪. ચાલતાં ચાલતાં માર્ગોમાં એને પ્રવ્રજ્યા લેવાની વૃત્તિવાળે અને પ્રવ્રજ્યા લેવા માટે ગુરુ પાસે જતો ‘સુમેહ’ નામના શ્રાવક લેગે થઈ ગયા. એ બન્નેની વચ્ચે પરસ્પર વાતચીત થઇ અને એ રીતે રાજ ને રાજ વાતચિત કરતાં કરતાં અને વચ્ચે સ્નેહ પણ જામી ગયા. એક વાર સુમેહ તેને પૂછ્યું: હું ભદ્ર ! તું શા માટે ઉદાસ જેવા દેખાય છે ? કહેવાનુ છાનું ન રાખવાનું હોય તેા જરૂર કહે. પછી આંસુએવડે ભીંજાયેલી આંખો સાથે તેણે પેાતાના મિત્ર રાજપુત્ર વગેરેનો વધ થયાના ખબર કહી સભળાવ્યા. શ્રાવકે કહ્યું: તે પેલા એકડાને બચાવ્યે તેના પુણ્યના કલ્પવૃક્ષનું ફળ તને આ લાકમાં જ મળી ગયું. નહીં તે તું પણ તારા રાજપુત્ર વગેરે મિત્રાની જેમ તે વખતે જ વધેરાઈ જાત. નજરાનજર ફળ દેખાય છે ત્યાં પશુ ખીજું કાંઇ કહેવાનું બાકી રહે ખરું? ખરી વાત એ છે કે જીવતા હાઈએ તે બધું સારું' લાગે છે, નહીં તેા કાંઇ નથી, કહ્યું છે કે— દિવ્ય વિલેપન, આભૂષણ, શયન, આસન, વસ્ત્ર, ભાત ભાતનાં ભાજન, તબળ, ફૂલ, સુંવાળી લાગે એવી પથારી, ઉત્તમ ઘર, ગાનતાન અને અત્યંત મનોહર રૂપવાળી સ્ત્રીનાં કટાક્ષમાણુ, એ બધી વિલાસની સામગ્રી પણુ, જે મરવાની અણી ઉપર છે તેને થાડા પણ સંતેષ આપી શકતી નથી. આમ છે માટે જ આગમના રહસ્યને સમજનારા જ્ઞાની "Aho Shrutgyanam" Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ચોરને સાચું સુખ કોણે આપ્યું ? : કારત્ન- કેષ : એએ, એ સંબંધે ચિરનું ઉદાહરણ કહી બતાવ્યું છે. શેઠને છોકરે બેઃ ચેરનું ઉદાહરણ શું છે? તે મને કહી સંભળાવ. સુમેહ બે સાંભળ, વસંતપુર નગરનો રાજા જિતશત્રુ પિતાની પટ્ટરાણીઓ સાથે ઝરુખામાં બેઠો બેઠો બધું જોઈ રહ્યો છે. બરાબર તે જ વખતે ખેતરના ઝાંપા પાસે જ કેટવાળે એક નવજવાનને ચોરી કરતા પકડી રાજાને બતાવ્યું અને રાજાએ તેને મારી નાખવાનો હુકમ આપ્યો. પછી તે ચેરને ફિક્કા પડી ગયેલા મુખે જ્યારે મારી નાખવાની જગ્યા તરફ લઈ જવાત એ રાણીએ જે ત્યારે તેણીને તેના તરફ ખૂબ દયા આવી. એને એમ થયું કે “સંસારના સુખ માણ્યા સિવાય આ ચાર ન મરે તે સારું,” એમ વિચારી ફક્ત એક જ દિવસ માટે એને ટે કરાવી એ મહારાણી તે ચોરને પિતાના મહેલમાં તેડી ગઈ. સુંદરમાં સુંદર બહુમૂલ્ય સામગ્રીવડે તેને નવરાત્રે, શરીરે અનેક પ્રકારનાં સુગધી લે કર્યા, ઉત્તમોત્તમ ઘરેણું પહેરાવ્યાં તથા સરસમાં સરસ ભેજન કરાવ્યું–આ રીતે એ મહારાણીએ એ ચિરને માટે કુલ પાંચસો રૂપિયાનો ખર્ચ એક જ દિવસમાં કરી નાખ્યું. બીજે દિવસે બીજી મહારાણીએ એ કરતાં અધિક રીતે ચોરને રાખે અને તે માટે તેણીએ એક દિવસમાં કુલ એક હજાર રૂપિયા વાવરી નાખ્યા. એ જ પ્રમાણે રાજાની બીજી બીજી રાણુઓએ પણ ઉત્તરોત્તર વધારે ને વધારે ખર્ચ કરી એક એક દિવસ માટે એ ચેરને મોજમજા માણાવી. છેવટે છેલ્લે દિવસે રાજાની એક ઘરડી રાણીએ રાજાની પાસે વિશેષ આગ્રહથી વિનંતિ કરી તે શેરને અભય અપાવ્યું–તેની મારવાની સજા રદ કરાવી અને ટાઢા ભાત વગેરે એવું વાસી ભેજન જમાડીને તેને જ્યાં જવું હોય ત્યાં જવાને વિદાય કર્યો. આ તરફ જે જે રાણુઓએ એ ચાર માટે જે કાંઈ કરી બતાવ્યું હતું તે બધી ભેગી થઈ તે બાબત પરસ્પર વાત કરવા લાગી. અમે એક કરતાં બીજીએ અને બીજી કરતાં ત્રીજીએ એમ ઉત્તરોત્તર એ ચાર માટે વધારે ને વધારે ધન ખરચ્યું છે ત્યારે આ ઘરડી રાણીએ તો એ માટે કોઈ ખરચ્યું નથી. આ વાત સાંભળી એ ઘરડી રાણી બોલીઃ આમ આપણી મેળે આપણું મંગળ ગાવા-વખાણ કરવાથી શું? આપણે આ જ વાત એ ચેરને જ બેલાવી પૂછીએ જેથી “કઈ રાણીએ વધારે કર્યું છે ?” એની નક્કી ખબર પડી જાય. પછી એઓએ ચિરને બોલાવી ઉપલી વાત પૂછીઃ “અરે! કઈ રાણીએ તારા માટે વધારે કર્યું છે? સાચું કહે.” ચોર બેઃ મારે મરવાનું ઊભું જ હતું. એ ભયને લીધે હૃદય ગભરાએલું હેવાથી પટ્ટાણીથી માંડી છે જે રાણીઓએ મારે માટે જે કંઈ કર્યું છે તે, મૂરિષ્ઠત મનુષ્યની પેઠે હું કશું જ જાણી શક નથી–અનુભવી શક્ય નથી પરંતુ જ્યારે આ વૃદ્ધ માતાએ મારી સજા રદ કરાવી અને નિર્ભય કર્યો ત્યારે તેણીએ મને જે કાંઈ ખાવાપીવાનું આપ્યું તે મારા જેઠામાં અમૃત જેવું લાગ્યું, હું બે "Aho Shrutgyanam Page #286 -------------------------------------------------------------------------- ________________ * કયારત્ન- કોષ : શ્રેરીપુત્રનું કેદી તરીકે પકાવું. ૨૫૦. ત્યારે જ મને લાગ્યું કે જીવલોકમાં વસું છું અને જાણે કે મારા બધા મનોરથ પૂરા થયા. તેથી મને એમ લાગે છે કે–“મારે માટે આ વૃદ્ધ માતાજીએ જે કાંઈ કર્યું છે તેવું તમારામાંથી બીજી કેઈએ નથી કર્યું ? એ મારો અભિપ્રાય છે. ચેરને આ મત, તે બધી રાણીઓએ સ્વીકાર્યો અને તેમનો વિવાદ મટી ગયે. ચેરનું આ ઉદાહરણ આપીને પેલા સુમેહે તે શેઠના છોકરાને કહ્યું–હે મહાનુભાવ! અભયદાન કરતાં બીજું કોઈ પણ ઉત્તમ કાર્ય નથી, માટે અભયદાનની પ્રવૃત્તિમાં જ બધી રીતે પ્રયત્ન કરવો જોઈએ. શેઠનો છોકરો બોલે એમ કરીશ. વળી, બીજે દિવસે “ભદ્ર' છે એમ ધારીને તે સુમેહ શ્રાવકે પેલા શેઠના પુત્રને નવકાર મંત્ર શીખવ્યું અને તેનું માહાસ્ય સમજાવતાં જણાવ્યું કે-સવાર, બપોર અને સાંજ એમ ત્રિસંધ્ય જ નવકારને જપ કરતાં બધા પ્રકારના ઉપદ્રવ થંભી જાય છે. ભૂત, શાકિની, વાઘ, વૈતાલ અને આગ વગેરેના બધા પ્રકારના ઉપદ્રવ નવકારને જાપ કરતાં ટળી જાય છે. શેઠના પુત્રે એ વાત માની લીધી. પછી સુમેડ શ્રાવક પણ પિતાના રસ્તે પડે અને શેઠને પુત્ર પણ બતાવેલી વિધિ પ્રમાણે એકાગ્રચિત્તે નવકારને ગણ ગણતો જાલંધર દેશ તરફ ઉપડ્યો. તેને તે તરફ જતાં માર્ગમાં કેટલાક સાથીઓ પણ મળી ગયા. તે બધા સાથીઓ સાથે ચાલતાં ચાલતાં માર્ગમાં એક ઠેકાણે અકરમાત્ તેને કિસાનોનું-ભીલ લેકેનું એક ધાડું ભેટી ગયું. એ ધાડાએ ચડાવેલાં પ્રચંડ ધનુષીમાંથી ફેંકાયેલા બાણ વાગતાં મુસાફરોનાં માથાં પૃથ્વી ઉપર જ્યાં ત્યાં વિખરાયેલાં પડ્યાં છે અને તેમના હાથની મૂડીમાં રહેલી તરવાર વીંઝાતાં સુભટના સાથે ને સાથે ત્રાસી ગયા છે એવા એ ધાડાએ તે શેઠના પુત્રને સાથે સાથે કેદી તરીકે પકડી લીધો અને તેમ કરી તેઓ પિતાની પહેલી તરફ તેને લઈને ગયા. કિરાતના ધાડાએ પકડી આણેલું કેદીઓનું ટોળું પલ્લીપતિ મેઘનાદને સોંપી દીધું. મેઘનાદ બાદ અરે ! પકડાયેલા કેટલા જણ છે? ભિલ્લે છેલ્લા દશ જણા છે. મેઘનાદ બે જ્યાં સુધી અગિયાર જણ ન મળે ત્યાં સુધી તેમને તે બધાને બરાબર પૂરી રાખે. મારા મેટા પુત્રને ભૂતને વળગાડ હતું, તે માટે મેં (મેઘનાદે) ચડિકાદેવીને અગિયાર જણને ભેગ આપવાની માનતા કરી અને પછી તે મારો મે પુત્ર તદ્દન સાજો થઈ ગયે એટલે જ્યારે અગિયાર જણ થશે ત્યારે મારે દેવીની માનતા પૂરી કરવાની છે. “જેવી માલિકની મરજી” એમ કહી તે ભિલોએ શેઠની છોકરે સુદ્ધાં તે દશે જણને હડમાં બરાબર પૂરી દીધાં. વખત જતાં કેઈ પણ સ્થળેથી ભિલ્વેએ અગિયારમા જણને પણ પકડી આ. પછી તે અગિયાર જણાને નવરાવ્યા. ધળાં કપડાંની જોડી દરેકને પહેરાવી અને તેમને ચંડિકા દેવીની આગળ આણ્યાં. માથું કાપનાર તવારની પૂજા થઈ. પલીપતિએ તરવારને હાથમાં લીધી અને તે અગિયારે જણને એમ કહેવામાં આવ્યું. અરે ! જીવલેકને સફળ "Aho Shrutgyanam Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫t સંખે દૂર કરેલ પિશાચને વળગાડ. : કલારત્ન-કોષ : કરે. ઈષ્ટ દેવતાને સંભારી . બરાબર આ જ વખતે એક પુરુષ દેડતો આવ્યો અને બેલ્યાઃ રે રે દડો દેડે, તમારા એ મેટા પુત્રને ભૂતને વળગાડ ઘણે ત્રાસ આપે છે. આ સાંભળતાં જ આ બધું પડતું મૂકીને પલપતિ મેઘનાદ પુત્રની પાસે દોડી ગયે, તેના ઘરના લેકે ગભરાયા. એ વખતે શેઠના પુત્રે એક જણને પૂછ્યું: આ શું થયું ? તેણે પલ્લીપતિના મેટા પુત્રને ભૂતને વળગાડ છે એમ જણાવ્યું. પછી નવકારમંત્રનું માહાભ્ય ચિંતવતાં શેઠના પુત્રે તે માણસને કહ્યું તે તમે મને પલ્લી પતિના ભૂત વળગેલા પુત્રને બતાવે. તેને વળગાડ કાઢવા હું મારું વિજ્ઞાન બતાવું. તે માણસે આ વાત પલિપતીને જણાવી. પલ્લી પતિએ પણ શેઠના પુત્રને તેડાવીને કહ્યું હે મહાશય ! તારી પાસે વળગાડ કાઢવાનું કાંઈ પણ વિજ્ઞાન હોય તે તેને પ્રયોગ કરી મારા પુત્રને સાજો કર અને તે માટે જે કાંઈ સામગ્રીને ખપ હોય તે જણાવે કે જેને અમે જલદી લાવી આપીએ. શેઠને છેક બેઃ હે પલ્લીનાથ ! ગભરાટ ન રાખે, વળગાડને દેષ કાઢવા માટે કઈ બહારની સામગ્રીની જરૂર નથી. એમ કહી શેઠને છોકરો નવકારમંત્રનો જાપ કરવા લાગે. કેવી રીતે ? એ શેઠને પુત્ર નવકારને જાપ કરતા હતા ત્યારે તેની આંખોની કીકીઓ સ્થિર હતી અને આંખની પાંપણે નાકના ટેરવા તરફ ઢળેલી હતી, કુંભક કરેલે હે ઈ પેટમાં પવનને પ્રચાર વધારે હતે. ઇકિયે પંતપિતાના વિષય તરફ ન જતાં તદ્દન સ્થિર અને સમરસ થયેલી હતી. પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતાની સાથે મેટે ભારે–અવાજ ઊઠે હતે. નવકારના એક એક અક્ષરને જાપ, ચંદ્રમામાંથી ઝરતા અમૃતના પ્રવાહના સમૂડ જે છે અને જાણે કે એ અમૃતપ્રવાહ, ત્રણ જગતના દુઃખ-દાવાનળને ઓળવી નાખવા માટે ઊઠે ન હેયતત્પર ન હોય–વરસતે ન હોય. લાખો સૂરજના ચારે બાજુ ફેલાતા પ્રભાસમૂહ જેવા સ્કાર પ્રભાચકવાળે, માનવેના શત્રુસમાન ભૂતપિશાચાદિકના દુષ્ટ ગણને દૂરથી નસાડનાર. એ પંચપરમેષિમંત્ર–નવકારમંત્ર છે, તેને–એવા અસાધારણ અને અનુપમ મહિમાવાળા તે નવકારમંત્રને વેગીની જેમ નિશ્ચલ નિભય અને નિઃશંક એ તે મહાત્મારૂપ શેઠને છોકરે જપી રહ્યો છે, એટલી વારમાં તે જાણે બ્રહ્માંડ ફાટે અને જે ભયંકર અવાજ થાય તે કરતાં પણ વધારે ભયાનક ચીસ પાડી પેલો ભૂત તે છોકરાના શરીરને તજી નાશી ગયે. હવે પલ્લી પતિને પુત્ર તદ્દન સાજો થઈ ગયે. પલ્લી પતિ મેઘનાદે શેઠના પુત્ર શંખને વિશેષ આદર કર્યો અને તે હાથ જોડીને બે હે મહાસવ! તમે મારા પુત્ર ઉપર પરમ ઉપકાર કરીને મારા હૃદયને વશ કરી લીધું છે તેથી તમે હવે જે કાંઈ પણ કહે તે અમે તમને આપીએ. શેઠને પુત્ર શંખ બે હે પીનાથ તમે મારું માંગેલું "Aho Shrutgyanam Page #288 -------------------------------------------------------------------------- ________________ : કારત્ન : શંખે સર્વ કેદીઓને અપાવેલ અભયદાન. આપવાના છે તે આ શક જેવા દેશે પરદેશી લોકોને અભય આપીને છોડી મૂકે. “જેવી તમારી આજ્ઞા” એમ કહેતાં પલ્લી પતિએ એ દશે જણને ભાતું આપીને છોડી દીધા. શેઠના પુત્ર શંખને બંધુની જેમ જાણે-અજાણે સગા ભાઈ સમજી તેની ખૂબ સેવાચાકરી કરી પિતાને ત્યાં કેટલાક દિવસ સુધી રોકી રાખ્યો અને પછી તેને હિરણ્ય વગેરે આપી, પૂજા-સત્કાર કરી પલ્લી પતિએ કહ્યું છે ભાઈ ! હવે તમે મારે લાયક કોઈ આદેશ કરેફરમાવે કે હું શું કરું? શંખ બે – હે પલ્લીનાથ! તમને હું શું આદેશ કરું? આ પંચેન્દ્રિયપૂર્ણ દેહ પ્રાણી મહામુશીબતે મેળવી શકે છે. હવે એ દેહને ચેડા કાર્ય–નહીં જેવા કાર્ય–માટે પણ હણી નાખવામાં આવે-હાય! હાય ! એ તે મહાપાપ. એક જ કાંટે પગમાં ભેંકાય તોય આપણને કેવી અસહ્ય વેદના થાય છે તે જે પ્રાણીના ગળા ઉપર તીખી ધારવાળી પાણદાર તલવાર ચલાવવામાં આવે છે તેની વેદનાને કેણુ સમજી શકે? માણસ જેવું આપે છે તેવું જ તેને મળે છે, જવ વાગ્યા હોય તો તેમાંથી કદી પણ સાળ (ખા) થતી નથી, એમ છતાં મૂઢ લેકે જીવવધ કરીને-બીજા જીવનું આયુષ્ય કાપી નાખીને તેનું ફળપિતાને લાંબું આયુષ્ય મળે એવું શી રીતે ઇચ્છે છે? તમારી ઈચ્છા અખંડ સુખ, લાંબુ આયુષ્ય અને પ્રિય જનેને સ્થિર સંયોગ એ બધું મેળવવાની હોય તે તમે જીવહિંસાના વિચારને તે તદ્દન છેડી ઘો. શંખે આ રીતે સમજાવ્યા પછી પલ્લીનાથે તેનું વચન સ્વીકાર્યું અને અભયદાન દેવાનું નક્કી કર્યું. કેટલાક દિવસ પછી શંખ પોતાના માતાપિતાને મળવાને ઉસુક થયેલે પોતાના નગર ભણું ચાલ્યું. પછી વળી છેલ્લે જતી વખતે પલ્લીપતિએ વસ્ત્ર વગેરે દ્વારા તેને સત્કાર કર્યો અને તે દૂર સુધી વળાવા જઈ શંખને વિદાય આપી પિતાના ઘર ભણું પાછો ફર્યો. શંખ પણ આગળ આગળ પ્રયાણ કરવા લાગ્યા. કેટલાક પ્રવાસીઓ શંખ સાથે હતા અને શંખ સહિત તે બધા એક સીમાડાના ગામમાં ભાતું ખાવા બેસતા હતા એવામાં “મારો મા” એવી બૂમ મારતા અને વિવિધ હથિયારો સાથે આવેલા ચોરેએ શંખને ઘેરી લીધું. એ વખતે લેશ પણ ગભરાયા વિના શંખ બેલ્યો. અરે ! ઘા ન કરતા, જે છે તે બધું લઈ લે અને અમને છેડી ઘો. એમ કહ્યા પછી શંખ અને તેના સાથીઓને ચેરેએ લૂંટવા માંડ્યાં. એવામાં ચેરેમાંના જ કેટલાકે શંખને ઓળખે અને જેઓ તેને લૂંટતા હતા તેમને વાય-અટકાવ્યા અને કહ્યું કે-આ તે તે જ મહાત્મા છે જેણે આપણને–અમને જીવાડયા છે અને પેલા પલ્લી પતિના પંજામાંથી છોડાવ્યા છે, તે આપણે એને જોઈને ઓળખીને હવે લુંટતું અનુચિત આચરણ ન કરવું ઘટે. ચેરે પાછા ફર્યા– એ લૂંટવું બંધ કર્યું અને ઊલટું તેઓ શંખને "Aho Shrutgyanam Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ દેવે રાજવીને આપેલ રખ. : કથારન–૧ : પિતાને ઘરે તેડી ગયા. તેને નવરા, ખૂબ આદરથી જમાડ અને ઉચિત સેવાચાકરી કરી તેનું ઉચિત સન્માન કર્યું. પછી ઠેઠ વિજ્યવર્ધનપુર સુધી આવી તેઓ શંખને સુખપૂર્વક મૂકી ગયા. છેવટે તેમની ક્ષમા માંગી પાછા પૂર્યા. શંખ પણ પિતાને ઘરે પહોંચે. તેના માતા પિતા વગેરે સ્વજનો તેને આ જાણી આનંદ પામ્યા. પૂર્વની બધી હકીકત પૂછી. શંખે પહેલેથી માંડીને પિતાના ઘરે પસતાં સુધીના બધા સમાચાર કહ્યાં. આ સમાચાર રાજા, સેનાપતિ અને પુરોહિતને પણ સંભળાવ્યા. તેમને ચિત્તમાં ઘણે સંતાપ થયે અને એ રીતે એઓ શોચનીય દશાને પામ્યા. આ તરફ પેલે શંખ ગૃહસ્વામી છે અને ધર્મ, અર્થ, કામ એમ ત્રણે વર્ગની સાધનાથી સારા થયેલા જીવિતના ફળને લાંબા કાળ સુધી ભેગવી મરણ પામ્યા. મરીને ભવનપતિ દેશમાં એક પોપમના આયુષ્યવાળે દેવ થયે. ત્યાં તેને પિતાને આગલે જન્મ યાદ આવ્યો અને એણે મનમાં જાયું કે આ દેવની સમૃદ્ધિ મળી છે તે અભયદાનરૂપ કલ્પવૃક્ષનું ફળ છે. દેવ જન્મ પૂરો થતાં છેક છેલ્લી ઘડીએ તે દેવે કેવળજ્ઞાનીને પૂછ્યું: હે ભગવન્! હવે પછી અહીંથી મારીને હું કયાં જન્મીશ? કેવળી ભગવાન બેલ્યાઃ વિજ્યપુર નામના નગરમાં વિજયસિંહ રાજાની રાણી વિજયવતી દેવીનો તું પુત્ર થઈશ. એ સાંભળીને તે મહાત્માએ એમ વિચાર્યું છે ત્યાં રાજાને ત્યાં મને “અભયદાન દેવું વગેરે સારી પ્રવૃત્તિઓનો બેધ મળે એમ અગાઉથી કાંઈક પ્રબંધ કરવો જોઈએ. આમ ધારીને તેણે પિતાના બંધ માટે જે પ્રબંધ કરવાનું હતું તે માટે રાજા વિસિંહને સ્વપ્નામાં કહ્યું: તમારા સભાભવનની ભીંત ઉપર કુશળ ચિત્રકારો દ્વારા આવી હકીક્તવાળાં ચિત્રો ચીતરાવેઃ રાજપુત્ર, સેનાપતિ પુત્ર, પુહિતપુત્ર અને શેઠનો પુત્ર એ ચારે જણા વિંધ્ય પર્વતમાં આવેલી ઘટ્ટ ઝાડીમાં રહેલા અને જ્યાં કોઈ જઈ શકતું નથી એવા યક્ષના મંદિરમાં ઊભા છે. એ મંદિરની પાસે આવેલા પેલા ભંયરાને ઉઘાડતાં પહેલાં પૂજાનું બહાનું બતાવી અને એ ચારે જણુની પાસે બેકડા મંગાવવાનું છળ કરી પેલા કાપાલિકે તેમાંનાં ત્રણેને મારી નાખ્યા, અને તેમાંનો એક શંખ નામે શેઠને પુત્ર છે તેણે એ કાપાલિકનું કહેવું ન માન્યું અર્થાત્ તે, ભેગ દેવા માટે બેકડાને ન લઈ ગયે અને તેથી જ કાપાલિકના ઘામાંથી તે બચી ગયે-ઈત્યાદિથી શરુ કરી પછી એ શંખ સુખે સુખે પિતાને ઘરે પહોંચ્યો.-આ બધી હકીક્ત આવે.” આવું આશ્ચર્યકારક સ્વપ્ન જોઈને જાગેલે રાજા વિસિંહ વિચારમાં પડે. આ શું? આવું તે મેં સાંભળ્યું નથી તેમ દિડું પણ નથી. આ તે મેં કદી નહીં અનુભવેલું અને મારી પ્રકૃતિના વિકારોથી જુદી જ જાતનું સ્વપ્ન જોયું છે, એમ મને લાગે છે. અથવા એ એટલું બધું વધારે લાંબુ "Aho Shrutgyanam Page #290 -------------------------------------------------------------------------- ________________ - -- - - - - - -- -- - - -- * કથાનકેાષ . જય રાજવીને થયેલ જાતિસ્મરણ જ્ઞાન. ૨૫૪ લાંબું ચાલ્યું એથી એમ પણ કેમ ન હોય કે એ, એક આળપંપાળ જ હોય! બીજી રીતે પણ ફરીને રાજાને એ જ સ્વપ્ન દેખાડવામાં આવ્યું, એથી એને એમ થયું કે આ સ્વપ્ન આવવાનું જરૂર કોઈ કારણ હેવું જોઈએ.” એમ વિચારીને જે રીતે સ્વપ્ન આવેલું બરાબર તે જ રીતે સભામંદિરની ભીંતે ઉપર એ બધાં ચિત્રે કરાવ્યાં. વખત જતાં તે દેવ, રાજા વિજયસિંહની રાણી વિજયવતીના ગર્ભથી પુત્ર તરીકે ઉત્પન્ન થયે. ઉચિત સમય . જતાં તેને જન્મ થયે, વધામણું થયાં. તે પુત્રનું “ ” નામ પાડયું. મંદરગિરિની ગુફામાં જેમ વૃક્ષ વધે તેમ તે મોટે થવા લાગ્યો અને પુરુષની બહેતરે કળાઓ શીખી જઈ જુવાન થઈ ગયે. એક વાર રાજા વિજયસિંહને કઈ ખરાબ સ્વપ્ન આવ્યું તેથી પિતાનું મરણ હવે નજીકમાં આવેલું છે એમ સમજી તેણે ‘ય’ યુવરાજને પિતાની ગાદી ઉપર બેસાડી અને રાજા પિતે વનવાસે ગયે. હવે રાજા “જય ' રાજલક્ષમીને ભગવતે વિલાસથી રહેવા લાગ્યા. એક વખત રાજા “જય ” જ્યારે પિતાની સભામાં બેઠેલ હતું તે વખતે એકદમ કેલાહળ થયે. તે કેળાહળને લીધે ગભરાટમાં પડેલો લેકને આમથી તેમ અને તેમાંથી આમ દેડતા જોઈને રાજાએ પૂછયું: આ શું થયું ? લકે કહ્યું: દેવ! આ તમારા લંગેટીયા મિત્ર અને તમારે આશરે જીવનારા ધનપાલ, ધર્મધર અને ધરણિધર એ ત્રણે જણ સભાસ્થાનની ભતિ ઉપર આળેખેલાં ચિત્રને જોતાં જ કઈ કારણથી મૂરછ આવતાં બેભાન થઈ આંખો વીંચાતા “ધસ” દઈને જમીન ઉપર પડી ગયા છે. એ વાત સાંભળી વિસ્મય પામેલે રાજા તેમની પાસે ગયો. રાજાએ કુતૂહલથી એ ચિત્રોવાળી ભીને પેલેથી જોવા માંડી અને તેણે જોયું કે એ ચિત્રમાં રાજપુત્ર વગેરેની હકીક્તથી માંડી વિધ્યગિરિ તરફ પ્રયાણ સાથે ભીલની પલ્લી સુધીની બધી હકીકત-વાતે આલેખેલી છે અને એ જ રાજાને પોતાને પૂર્વજન્મને વૃત્તાંત છે તથા એ જ હકીકતને જોઈને રાજાના મનમાં ઈહા-અહિ થ “આ બધું મેં ક્યાંક જોયું છે અને એવું થતાં જ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું–તેને પિતાને આગલા જન્મ યાદ આવી ગયો. આગલા ભવની વાત યાદ આવતાં જ રાજાને મૂછ આવી ગઈ અને તે જમીન ઉપર પડી ગયું. રાજાની એ સ્થિતિ જોઈ ગભરાટમાં પડેલા તેના સેવકે એ રાજાના શરીર ઉપર ઠંડે ઉપચાર કર્યો, પાણી છાંટયું, પવન નાંખ્યો વગેરે અડધા ક્ષણમાં તો રાજા અને તેના લંગોટીયા મિત્ર એ બધાની આંખે ખુલ્લી ગઈ અને જાણે ઊંઘમાંથી ઉઠ્યા હોય એમ એ બધા જાગ્યા. રાજાના પ્રધાને તેને પૂછ્યું “દેવ! આ શું થયું?” રાજાએ પિતાના પૂર્વભવની બધી હકીકત કહેતાં પિતે આગલા ભવમાં “અભયદાન કરેલું એ વાત ખાસ મુખ્યપણે કહી સંભળાવી. મૂરછમાંથી જાગેલા બીજા “ધનપાલ વગેરે રાજાના આશ્રિતને પણ, તેમને "Aho Shrutgyanam Page #291 -------------------------------------------------------------------------- ________________ પ જય રાવિને વૈરાગ્ય, • થારન—કષ : મૂર્છા આવવાનું કારણ પૂછવામાં આવ્યું, ત્યારે તેઓએ પણ જેમ રાજાએ કહ્યું હતુ તેમ બધુ કહી સાઁભળાવ્યું. પછી એ ‘ધનપાલ' વગેરે જાણે પેાતાના આશ્રિત મિત્ર સાથે પેાતાના પૂર્વભવને સ્નેહ ચાલ્યે! આવે છે એ જાણી આંખમાં આનંદના આંસુએ આણી રાજા એ ત્રણે જણાને આદરપૂર્વક ભેટી પડ્યો. તેઓએ હાથ જોડીને વિનતિ કરી હે દેવ ! આપણે બધા એક સરખી રીતે પ્રવૃત્તિ કરતાં પૂર્વભવમાં ભમતાં હતાં છતાં તમે આવી રાજલક્ષ્મી કેવી રીતે મેળવી શકયા ? રાજાએ તેમને અને બીજાઓને પણ જણાવ્યું કે, ‘ આ બધા પ્રતાપ અભયદાનરૂપ કામધેનુને છે. ' આ વાત આખા દેશમાં ફેલાઇ ગઇ એથી કરીને લાકોએ પોતપેાતાની શક્તિવડે અભયદાનની પ્રવૃત્તિમાં પેાતાના ચિત્તને એકાગ્ર કર્યું. નવકાર મહામાઁત્રનું સ્મરણ કરીને રાજાએ સદ્ગુરુ પાસે શ્રી જિને કહેલા ધર્મને સ્વીકાર્યાં, જિનનાં મંદિશ કાવ્યાં, ટ્વીન અનાથ વગેરેને માટે લાંબે વખત ચાલે એવી દાનશાળાએ સ્થાપી અને જૈન શાસનને! મહિમા વધાર્યાં. જ્યાં સુધી પેાતાના ભોગવટા હતા ત્યાં સુધીના ભૂમંડળમાંપોતાના રાજ્યના સીમાડાએ સુધી એણે એવા હુકમ કર્યાં કે-જે કઇ પરાણે જીવઘાત કરશે તેમને બધાને દંડ થશે અથવા તેમનું સર્વસ્વ પડાવી લેવામાં આવશે. એ પ્રમાણે 'ડિતાએ વખાણેલ અને શરઋતુના ચદ્ર જેવી નિર્મળ કીર્તિદ્વારા પામવા જેવું રાજ્ય ભોગવતાં એક પ્રસંગે સભામાં બેઠેલ રાજાના ચિત્તમાં ઉગ્ર વૈરાગ્ય થઇ આવ્યે અને તે વખતે સભામાં બેઠેલા લેાકેાને ઉદ્દેશી રાજા કહેવા લાગ્યું! અહા ! જુએ તે ખરા આયુષ્ય કેટલું બધું ટૂંકું છે ? વિવિધ વિલાસના બ્યાસંગને અંત રસ વગરના છે, શરીર તેા અનેક રાગોથી ઘેરાએલુ છે, વૈભવને વિલાસ તે ક્ષણુ માટે દેખાઈ તુરત નાશ પામનારા છે—વીજળીના ચમકારા જેવે છે, મૃત્યુ તે તદ્ન પાસે જ છે, ધારેલા કાર્યોની તૈયારીમાં અનેક વિજ્ઞો છે, સ્વજન પાતપેાતાના કાર્યને સારું જ આપણને અનુસરે છે, આપણે કરેલાં સારાં માઠાં કાર્યનું પરિણામ આપણે જ અનુભવવાનુ છે-આમ છતાં પ્રમાદના ઘેનથી ઘેરાયેલા જીવ, પેાતાના થાડાક સુખ માટે-ત્રીજા અસભ્ય દુઃખેા આવી પડવાનાં છે એના વિચાર કર્યાં વિના જ-દેખીતી રીતે ઈષ્ટથી વિરુદ્ધ એવી જીવને હણવાની પ્રવૃત્તિને આચરે છે. જીવવધ કરવા એ, એમ પણ વિચારતા નથી કે જે પેાતાને પણ ગમતું નથી તે બીજાને કેમ કરાય ? કોઈને પ્રિયના વિયેગ પડાવવા તે, ગુમડાની પેઠે પ્રીતિકારક છે, રણુસ'ગ્રામની પેઠે પ્રાણીઓને દુઃખ આપનારું છે અને અનત ભવનુ કારણ છે માટે સુખ-સમુદાયના ઈચ્છુક બુધ પુરુષ જીવના વધ ન કરે. જે કોઈ લાંબા સમય સુધી જીવવા ઈચ્છતા હોય તે શુ" વિષ-ઝેર ખાય ખરા ? બીજાથી બીજાની વાતેાથી શું? અમે આપણે પાતે જ ચિત્તમાં નિર્દય છીએ, ગૃહ "Aho Shrutgyanam" Page #292 -------------------------------------------------------------------------- ________________ : કથાન-કેષ : કેવળી જય રાજર્ષિ. વાસ અનેક પ્રાણિની હિંસાની પ્રવૃત્તિને લીધે અશુભ છે એમ પિતાની બુદ્ધિથી સમજવા છતાં અને તેમાં વારે વારે વિપદા પડતી હોવા છતાં ય તેને છેડતા નથી. “હા ! મહામહ-રાજને પ્રભાવ !” પણ અહીં જે મુનિરાજો છે તેમનાં ચરણકમળ પૂજવાં જેવાં છે, કારણ કે તેઓ પ્રાણિયો તરફ મન, વચન અને શરીરની પ્રવૃત્તિઓમાં “અભય” ને પાળે છે, અને કરહિંસક–પ્રાણીઓ તેમને-મુનિરાજોને ત્રાસ આપતા હોય છે છતાં ય તેઓ પિતાને જીવ જાય તે ભલે, મનમાં થોડે પણ રેષ આણતા નથી. એ અભાગિયા જીવ! જીવઘાત કરતાં જે થોડું સુખ જણાય છે તેને શું તું ધ્રુવ સમજી બેઠે છે? તું નિંદનીય ઇદ્રિની તૃપ્તિ માટે જે નિંદનીય પ્રવૃત્તિ કરતા આવ્યા છે તેના પરિણામે તે પૂર્વભવમાં અનંત દુઃખ ભોગવ્યું છે એ શું તને યાદ નથી? એ પ્રમાણે ઉદય પામેલા શુકલધ્યાનના પ્રચંડ અગ્નિદ્વારા બધાં ઘાતી કર્મોનેને આ રીતે બાળી નાખનારે, યતિના સુવેષને પહેરેલે, પવિત્ર ચારિત્રધરમાં પ્રધાન એ એ એ “જય” રાજા કેવળજ્ઞાનની લક્ષ્મીને પામેલે ભરતની જેમ વિહરવા લાગ્યો. આ પ્રમાણે શ્રી કથા રત્નકેશમાં અભયદાન સંબંધે જય” રાજર્ષિનું કથાનક ૧૭ મું સંપૂર્ણ. "Aho Shrutgyanam Page #293 -------------------------------------------------------------------------- ________________ તિઓને સંયમસાધનામાં સહાયભૂત દાન દેવા વિશે સંજયરાજર્ષિની કથા કથા ૧૮ મી. ૨ ૫ પહેલાં પણ આ હકીક્ત સૂચવેલી છે કે દાન, ઉપગ્રહ-સહાયતા કરનારું છે ઉં માટે અહીં પણ એવા ઉપગ્રહકર દાન વિશે વાત કહેવાની છે. જે લેકે ધર્મિષ્ઠ—ધર્મપરાયણ છે તેમને સહાયક થાય એવું દાન વિશેષ ઈષ્ટ છે અર્થાત્ ધાર્મિક જનેને તેમની ધર્મસાધનામાં સહાયક થાય એવું દાન વિશેષ પ્રશંસનીય છે. જે લેકે બધી જાતની પાપપ્રવૃત્તિને તજેલા છે તે લોકોને “ધર્મિષ્ટ સમજવાના છે અને એવા લે કે માત્ર સાધુમુનિરાજ છે, કારણ કે મુનિઓ જ બધી જાતની પાપપ્રવૃત્તિને સર્વ પ્રકારે તજી લઈ કેવળ મેક્ષ માટે પ્રવૃત્તિ કરી રહ્યા છે. એવા કેવળ ક્ષાર્થે પ્રવૃત્તિ કરતા ત્યાગીઓને વસ્ત્ર, પાત્ર, ઔષધ, રહેઠાણ, સંથારો-પથારી, અન્ન અને પાણી વગેરે પદાર્થોને પૂરા પાડવાથી તેમની સંયમસાધનામાં સહાયતા મળે છે અર્થાત્ મુનિઓને વસ્ત્રાદિક પૂરાં પાડવા તેનું નામ ઉપષ્ટભ કે ઉપગ્રહ કહેવાય છે. મુનિરાજેએ જાતે રાંધવા વગેરેની પાપરૂ૫ ક્રિયાઓને તજી દીધેલી હોય છે માટે જ તેમને અન્ન, પાન, વસ્ત્ર વિગેરેની સહાયતા આપવાથી તેઓ સ્વાધ્યાય, ધ્યાન, તપ અને વિનય વિગેરેની પવિત્ર સંયમપષક પ્રવૃત્તિઓને સુખપૂર્વક આચરી શકે છે–સાધી શકે છે. અન્ન પાન વગેરેના સાધન વગરને દેહ, મોક્ષને અનુકૂળ એવી કઈ પ્રવૃત્તિ કરી શકતા નથી, માટે જ વસ્ત્ર વગેરેનાં દાનેને મેશના સાધનરૂપ કહેવામાં આવ્યા છે. ધર્મપ્રવૃત્તિમાં પરાયણ મુનિરાજોને સહાયતા થાય એવી ક્રિયાઓમાં પરાયણ અર્થાત તેમને વસ્ત્ર--પાત્ર વગેરેના ધનની પ્રવૃત્તિને આચરતે શ્રાવક-ગૃહસ્થ પણ મુનિરાજોના સંયમધર્મને ઉત્તેજન આપે છે અને એમ છે તેથી તે ગૃહસ્થ નિજાને ભાગી થાય છે અર્થાત્ સુનિરાજોના સંયમ ધર્મને ઉત્તેજન મળે એવું દાન આપનાર ગૃહસ્થના કર્મો નિર્જરી જાય છે-નાશ પામે છે. ચારને સહાયતા આપી તેમની ચોરીની પ્રવૃત્તિને ઉત્તેજન આપનાર જે કે પિતે સીધી રીતે ચાર નથી, છતાં “ચાર' ગણાય છે અર્થાત્ રાજપુરુષે તેને પણ “ર” સમજી પકડી છે તેમ સાધુમુનિરાજોને સહાયતા આપી તેમની સંયમ-સાધનાને ઉત્તેજન આપનાર ગૃહસ્થ પણ “સાધુ” જે ગણાય છે. તેથી કરીને પાપમય પ્રવૃત્તિઓને સદા તજી દેનાર સાધુ-મુનિરાજને સર્વ પ્રકારે દાન આપવું અથતિ તેમની સંયમ-સાધનામાં વિશેષ ઉત્તેજન મળે તે જાતનું દાન આપવું, ગૃહસ્થને પરમ ધર્મ છે અને એવું જ દાન, ભયથી ભરેલા સંસારસમુદ્રને પાર કરવા માટે નાવ જેવું છે. તપશ્ચર્યા, શીલ, ભાવના, બલ-આત્મશુધન માટેની શક્તિ, વિરતિ ચિત્તને નિગ્રહ અને સ્વાધ્યાય-એ બધાં સંયમપષક સાધન છે. દાન વિના એ સાધને સંયમને પોષણ "Aho Shrutgyanam Page #294 -------------------------------------------------------------------------- ________________ યારત્ન-કોષ : શુદ્ધ ધનનાં પ્રકારે. . આપી શકતાં નથી માટે દાન અવશ્ય સારી રીતે દેવા જેવુ' છે અને એમ છે તેથી દાનની પ્રવૃત્તિમાં સદા પ્રયત્ન કર્યો કરવા એ વિશેષ ચેાગ્ય છે. વળી તે દાન ચાર્ પ્રકારનું છે. દાયકશુદ્ધ, ગ્રાહકશુદ્ધ, કાળશુદ્ધ અને ભાવવિશુદ્ધ આવુ શુદ્ધ દાન જ દાતાને બહુ ફળ આપે છે. જે દાતા દાન કરતી વખતે ભક્તિ અને શ્રદ્ધાથી રામાંચિત દેહવાળા થતા હોય અર્થાત્ દાન દેતી વખતે શમાંચ-રમેશમે આનંદ-અનુભવતા હાય, અભિમાન વગરના હોય અને ફક્ત પેાતાનાં કર્માં નિજ઼રી જાય-નાશ પામે તે માટે જ સામુનિરાજને કલ્પે-ખપે એવી જ વસ્તુઓનુ દાન આપતા હાય તે દાતાનું દાન ‘દાયકશુદ્ધ ' કહેવાય. દાન લેતાર મુનિરાજ અતિથિ પણ પેાતાની સયમસાધનામાં એક ચિત્ત હોય, મમત્વ વગરના હોય અને કષાયક્રોધ-માન-માયા અને લેભ વિનાના હાય અર્થાત્ આ જાતના ગુણુવાળા, દાનના ગ્રાડુક મળે તેા જ તે દાન · ગ્રાહકશુદ્ધ કહેવાય. સાધુમુનિરાજને જે વસ્તુ જે સમયે ખપતી હોય તે વસ્તુ-વસ્ત્ર અન્ન વગેરે-તે જ વખતે આપવામાં આવે તે તે દાન નિશ્ચિત રીતે ‘કાલશુદ્ધ' ગાય. દાન દેનાર એવા વિચાર કરે કે—મારે જે દેવાનું છે તે ઉત્તમ છે અને તેને લેનાર પાત્ર પણ ઉત્તમ છે એથી મારા ગૃહસ્થાશ્રમ સફળ-ધન્ય થયેા છે અર્થાત્ દાતાના આવા સકલ્પ સાથેનુ દાન ‘ભાવશુદ્ધ ’ કહેવાય. દેય પદાર્થોં ઉદ્ગમ અને ઉત્પાદનાના દોષ વગરના હાય, સયમની વૃદ્ધિ કરનારાં હોય અને દેનાર તથા લેનાર અનેને પ્રીતિ પમાડનારા હોય તેવા પદાર્થો કુશળ પુરુષોએ દાનમાં આપવા જોઇએ. વધારે શુ કહીએ ? ૨૫૮ જે મુનિજન આત્મા માટે પૂરી નિષ્ઠાવાળા છે અને તેને માટે જ સારી રીતે અનુછાન કર્યાં કરે છે તેવા મુનિજનને ભક્તિપૂર્વક અશન, વસ્ત્ર વગેરેનું દાન આપનાર દાતા, ‘ સુજય ’ ની પેઠે સુખ પામે છે, તે સુજયની કથા આ પ્રમાણે છે મોટા મોટા હારા મહેલેાવડે ાભાયમાન, ઇક્ષ્વાકુવČશના રાજા વિજયરાજના બાહુબળને લીધે પ્રતિપક્ષના ભય વગરની, ધન, ધાન્ય અને સુવર્ણથી સપન્ન પ્રજા જેમાં વસેલી છે એવી કેશલ દેશના મડનરૂપ અયાધ્યા નામે નગરી છે. એ અધ્યા નગરીમાં મુનિજનના ખાંધવ એવા યુગાર્જિંને નિર્દેષ રાજ્ય કર્યું હતું અને નિર્દોષ પ્રત્રજ્યા સ્વીકારી હતી એવી તે અચુક્યા નગરીનું શું વસ્તુ ન કરવું ? તે જ નગરીમાં નિત્ય વાસ કરનાર, સ્વભાવે વિવેકી એવે સંગમક નામે નાવા વણિક હાડીઓદ્વારા દેશદેશાંતરમાં વેપાર ખેડનારા પેાતાનીકુલપર પરાથી ચાલતા આવતા એવા વેપારવડૅ હાડીઓદ્વારા વેપાર કરવાની પ્રવૃત્તિવડે પેાતાની આજીવિકા ચલાવે છે "Aho Shrutgyanam" Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ સંગમકની સમુદ્ર-સફર. : થાન-કેષ : અને એ રીતે પિતાને સમય વિતાવે છે. એક વખત જ્યારે, તેણે લાંબા કાળે મેળવેલું ધન ખૂટી ગયું ત્યારે એ સંગમક વિચાર કરવા લાગેઃ “ધન એ તે મનુષ્યનું જીવન છે, ધન વગરને માણસ જીવતે હોય છતાં તેને મરેલા જે સમજીને બધા તેનું બધે સ્થળે અપમાન કરે છે, પિતાને સગો બાપ પણ નિધન માણસને ગણતે નથી, પિતાની સગી આ પણ નિર્ધન માણસની દરકાર કરતી નથી, સુધી-સમજદાર–લેક નિર્ધનને લેખામાં ગણતા નથી અને સગે દિકરો પણ નિર્ધન માનવને આદર કરતું નથી. અર્થાત સંસારમાં બધે ઠેકાણે નિર્ધન જનની માઠી દશા થાય છે.” આમ વિચારતાં તે સંગમકને એમ થયું કે-લાવને ત્યારે ધન ખૂટી જવા આવ્યું છે ત્યારે મારે બાપદાદાના વારાથી ચાલ્યો આવતે એ વહાણવટાને વ્યવસાય શરુ કરું અર્થાત્ દરિયામાં વહાણ દ્વારા પ્રવાસ કરી દેશદેશાંતરમાં પહોંચી વ્યાપાર ખેડું અને ધનને કમાઈ લાવું. આમ વિચારીને તે સંગમક નામના દરિયાઈ વેપારીએ વહાણને તૈયાર કરાવ્યું. તેમાં વિવિધ પ્રકારનાં કરિયાણ ભય. વહાણને હંકારનારા ખલાસી બે તૈયાર થયા. સંગમક પિતે નાહી કરી, પવિત્ર થઈ, દેવગુરુના ચરણકમળને પૂજી અને સમુદ્ર-પ્રવાસને લગતું બધું કામકાજ બરાબર પતાવી દઈ સારું મુહૂર્ત આવતાં વહાણ ઉપર ચડે. ઊભા કરેલા ઊંચા ઉપભે ઉપર પહોળા પહેળા સઢ પવનથી ભૂલી ગયા છે, વાયુના વેગને લીધે આગળ ને આગળ ધકેલાઈ રહ્યું છે એવું એ વહાણ જાણે કે હસતું ન હોય એવા પહેલી પાંખવાળા પક્ષી જેવું લાગે છે. મોટા મોટા આવક-હલેસાંના વહેવાને લીધે વેગ ઉત્પન્ન થતાં મેટા મેટા તરંગે ઉછળી રહ્યા છે એવું એ વહાણ સામે કાંઠે જવાની હોંશને લીધે વેગથી કમણ-ગતિ કરવા લાગ્યું છે-કેમ જાણે ઊડતું ન હોય. વહાણમાં મંગળ વાજા વાગી રહ્યાં છે તેનાથી ફેલાતા પડછંદાને લીધે ચારેકેર વધારે ને વધારે ગાજી રહ્યું છે અને ગતિ કરવાની ઝડપને લીધે સશક થયેલી જલદેવતાના મનમાં ડર પેસી ગયા છે. આ પ્રકારનું તે વહાણ, અનુકૂળ પ્રચંડ પવનને સપાટે લાગતાં મોટા મોટા શકે ખૂબ ખૂબ પહોળા થતાં અને પવનના વેગથી વહાણની ગતિ વેગવાળી થતાં દરિયાને કાંઠે આવી પહોંચ્યું. વહાણે કાંઠે આવતાં લંગરે નંખાયાં, સઢ સંકેલાઈ ગયા, હાડીના બધા માણસે કાંઠે ઊતય, વહાણમાંથી કરિયાણું ઉતારીને બજારમાં પહોંચાડ્યાં. કરીયાણુના ગ્રાહકે આવી પહોંચ્યા, લેવડદેવડ થઈ, બધા કરીયાણાં વેચાઈ ગયા અને તેને બદલે બીજાં કરીયાણું ખરીદાયાં. આ વેપારમાં તે સંગમકને સારી કમાણી થઈ. જ્યારે “લે-વેચ”નું બધું કામ પૂરું થઈ ગયું ત્યારે સંગમકે પિતાનું વહાણ તૈયાર કરી પિતાના દેશ તરફ હાંકી મૂકયું. હવે જ્યારે તે બરાબર મધ્યદરિયે આવે ત્યારે તેનાં નશીબ અવળાં થયાં, મેટા પર્વતના શિખર જેવું એક મોટું સલિલપટલ-હિમને પહાડ-દરિયામાં ગતિ કરતા સંગમકના વહાણની સામે આવ્યું. આ વખતે કૂપસ્થભના "Aho Shrutgyanam Page #296 -------------------------------------------------------------------------- ________________ : કારત્ન-કોષ : વહાણ ભાંગી જતાં સંગમકને થયેલે બચાવ. ઉપરના ભાગમાં બેઠેલા અને આંખમાં બરાબર ખાસ પ્રકારનું અંજન આંજીને સમુદ્રમાં વસતા દુખ મગરે વગેરે તરફ ધ્યાન રાખતા એવા ની જામાએ, વહાણની સામે ધર્યો આવતે અફળાવાની તૈયારી કરતે બરફને પહાડ જોતાં જ કહ્યું અરેરે ! પ્રલયકાળે ભ પામેલા પુષ્પરાવર્ત મેઘ જેવી ગંભીર ગર્જનાવાળાં (વા) વગાડે અર્થાત્ ભયસૂચક વાજા વગાડે, અગ્નિજવાલાના સમૂહથી વ્યાપ્ત એવાં અતૈિલેગરમ ગરમ તેલે દરિયામાં ફેકે, દૂર દૂર સુધી પાણીના સમૂહને ઉછાળો જાણે કે સૂર્ય અને તારાના સમૂહ સાથેના આકાશને ભરી દેવા માટે ઊંચે ઉછળતું ન હોય એ તિબિંગલ' નામે દુર જલચર પ્રાણી આ સામે ધર્યો આવે છે અને એ આપણે સારુ ક્ષેમકર નથી.” માટે એને અટકાવવા માટેના એગ્ય એવા બધા ઉપાયે કરે, સ્મરણ કરવા ગ્ય પિતાપિતાના ઈષ્ટદેવનું સ્મરણ કરે. હજુ આટલું જ બોલીને તે નજામે બેલત અટક્ય તેટલામાં જ સામે ધસ્યા આવતા તિર્મિંગલની પેઠે તે જ વહાણની પાછળ બીજે એવો દુર જલચર પડે અને વહાણને જોખમમાં નાખ્યું. ત્યાર પછી હૃદયમાં વિશેષ કરીને ભયભીત થયેલે અને જેણે જીવવાની આશા તજી દીધી છે એવો એ નીજામે ફરી વાર બોલવા લાગ્યાઃ “હે હે! હોડીમાં બેઠેલા માને ! હવે જીવવાની આશાની વાત પણ મૂકી ઘો, તમારા ઈષ્ટ દેને યાદ કરે, બે કૃતાનેજમેની વચ્ચે સપડાયેલા અથર્ વહાણની આગળ અને પાછળ એમ બે તરફ દુષ્ટ જલચરરુપ જમ ધ આવે છે તેથી હવે આપણી બચવાની–આમાંથી છૂટવાની–આશા નથી.” જ્યાં એ નમાજે આટલું જ બોલ્યા ત્યાં તો પ્રલયકાળ ત્રણે જગતને કેબિયે કરી જનાર યમના મેટી બખેલ જેવા ભયંકર મુખવાળા એક તિમિંગલે તે વહાણને આગલા ભાગમાં પિતાના જડબામાં લીધું અને બીજા તિમિંગલે વહાણના પાછલા ભાગને પિતાની દાઢમાં લીધે. એ રીતે એક તિમિંગલ આગળ અને બીજે પાછળ એમ વહાણની બન્ને બાજુએ બે તિમિં. ગલે લાગ્યા અને વહાણને આમથી તેમ આગળ પાછળ ખેંચવા લાગ્યા. એ વહાણને આમ તેમ ખેંચતા એ બે તિમિંગલોની આંખની પાંપણે ઊંચી નીચી થતાં પણ ભયાનક અવાજ થાય છે અને તે અવાજને લીધે વહાણમાં રહેલા વાણોતર ભયભીત બની કકળાટ કરી રહ્યા છે. વહાણમાં રહેલા નોકરે વિહલ થવાથી તેમની ચેષ્ટાઓ પણ ઠેકાણું વગરની થવા લાગી છે અને તેઓ કાયર બની ભયને લીધે થરથરી રહ્યા છે. એવી હાલતમાં એ વહાણુના સે ટુકડા થઈ ગયા. સાથવાની મૂઠી જેમ હવામાં ઊડી જાય તેમ હોડીમાં બેઠેલા બધા માણસે નાશ પામ્યા. પેલે “સંગમક” વહાણવટીને પણ ભાગ્યગને લીધે કેમે કરીને એક પાટિયાને ટુકડે મળી ગયા અને મોટા મેટા તરંગથી ખેંચાતે ખેંચાતે તે કેટલાક દિવસ પછી સમુદ્રકાંઠે આવેલા મુલાચલ' નામના પર્વતની પાસે આવી પહોંચ્યા. મેટા મેટા તરંગેના ધક્કાઓથી ધક્કેલાઈને કાંઠે આવેલે તે “સંગમક” ઘણે પરિશ્રમ "Aho Shrutgyanam Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ સંગમનું એક પર્વત પાસે આવવું અને આપત્તિમાં પણ અતિથિદાનની ઉત્કૃષ્ટભાવના. : કથારનકેષ : લાગવાથી બહુ જ થાકી ગયા છે છતાં ધૈર્યના ટેકાને લીધે તે, ભૂખ અને તરસની શાંતિ માટે ફળ અને કંદ વગેરે ખાવાનું અને પીવાનું પાણી શોધવા સારુ પહાડની કુંજોમાં આમતેમ ભમતે હતો એવામાં તેણે એલચી, લવિંગ, નાળિયેર, કેળ અને ફણસ વગેરેનાં ફળથી લચી ગયેલી એવી એક વૃક્ષઘટાને દીઠી. એવાં સુંદર ફળવાળાં વૃક્ષેને જોઈને એને પાછી જીવવાની કાંઈક આશા બંધાઈ. એ વૃક્ષઘટાની પાસેના સરોવર તરફ જઈ તે “સંગમકે હાથ પગ મુખ ધેયાં અને પછી તે, વણ લાવેલાં ફળોને ખાવા બેઠે. પિતાને ગમે તેવાં ફળની ખાદ્યસામ્રગી મેળવીને તે “સંગમક ખાવાની શરુઆત કરતાં પહેલાં પિતાના ઈષ્ટદેવ અને ગુરુનું સ્મરણ કરવા લાગે અને આમ વિચારવા લાગ્યું – • જો કે આ અરણ્ય, મનુષ્યના પગલાં વિનાનું છે, કારણ કે અહીં ભયાનક સિંહ, હરણ, વાઘ, જંગલી હાથી, રિંછ અને લુંટારા ભલે રહે છે તેથી કઈ માનવ અહીં પેસવાની હિંમત કરતું નથી, તે પણ કઈ માનવ મારી પેઠે પ્રતિકૂળ ભાગ્યને લીધે અનિષ્ટને પામેલે એ કઈ પણ રીતે અહીં આવી ચડે તો તેને દાન દઈને મારે આ ફળ ખાવાં ખપે એ વિશેષ એગ્ય છે. અતિથિઓને આપ્યા પછી જે વધે તે જ ખાધું “ખાધું” કહેવાય, તે જ વૈભવ ખરે કહેવાય, જે પિતાના બધા લોકોને સામાન્ય હોય અર્થાત્ જેને ઉપભગ બધા લે કે એક સરખી રીતે કરી શક્તા હોય, એમ હું માનું છું. આદિ અને અંત વગરના આ સંસારમાં શું પ્રાપ્ત થયું નથી? અથવા કયા ક્યા ભોગે ભેગવ્યા નથી? મને શંકા રહે છે કે–પોપકાર સિવાય આ સંસારમાં આ જીવે શું નથી કર્યું ? અર્થાત્ પરોપકાર સિવાય આ જીવ બધું જ કરી ચૂકી છે, તો હે હૃદય ! તું ભૂખથી આકુળવ્યાકુળ થઈ ગયેલું છે છતાં ક્ષણવાર માટે પણ દીનતા ન પામીશ. આ પ્રસંગે અતિથિ ને દાન કરવું એ સુખના નિધાન જેવું છે. એ રીતે તે “સંગમક મહાત્મા વિચાર કરે છે અને એનું આત્મવીર્ય અતિથિ તરફના શુદ્ધ સદ્ભાવને લીધે ઊછળી રહ્યું છે. આ પરિસ્થિતિમાં તે, અતિથિને જોવા માટે ચારે દિશાએ તરફ નજર માંડી રહ્યો છે અને તેની દાનભાવના અખંડ વહી રહી છે. એટલામાં એક હરણ સંગમકને ભજનની તૈયારી કરતે જોઈને મન અને પવનના વેગને પણ ટપી જાય એવા વેગથી પૂર્વ દિશા તરફથી ત્યાં આવી પહોંચ્યું. હરણને જોઈને સંગમકને વિચાર આવ્યો કે-હું કેઈને ભય પમાડતે નથી છતાં આ હરણ કેમ આમ ભયભીત થયેલું જણાય છે, અથવા હરણની ચેષ્ટા જોતાં તે ઉદુભ્રાંત નથી છતાં તે શા માટે દેડે છે? અથવા આ પશુજાતિ સ્વભાવથી જ બીકણું હોય છે. એમ એ વિચાર કરે છે એટલામાં તેની પાસે તત્ક્ષણ, માથા ઉપર ધેલા છત્રને ધરેલ એ એક મહાતપસ્વી આવી પહોંચ્યા, જાણે કે પ્રત્યક્ષ સ્કંદકુમાર ન હોય. એ તપસ્વીની આગળ આગળ એને વિજયષ કરતા કરતા અને એના ચરિત્રની વિજય ગાથા ગાતા ગાતા વિદ્યાધર ચારણો ચાલતા હતા. પેલા હરણે આ મહાતપસ્વીને "Aho Shrutgyanam Page #298 -------------------------------------------------------------------------- ________________ : યારત્ન-કાવ : સંગમકની મુનિરાજ સંબંધી વિચારણ! તપસ્વીને કરાવેલ પારણું. ૨૨ ' માર્ગ દેખાડ્યો છે, એ રીતે એ તપસ્વી જાણે કે મૂળદેવની શાભાને ન પામ્યા હોય એવા જણાતા હતા. આ પછી ‘ સંગમકે’ તે મહાતપસ્વીનું માહાત્મ્ય જાણ્યુ અને હરણના આવવાને પરમાર્થ પણ સમજાયે. મુનિને જોઈને તેને અપ્રાસપૂર્વ-કાઇ વાર પહેલાં નહીં થયેલેન્દ્વ થયે અને તે, શમાંચ થવાથી વિશેષ શાભાયમાન જાવા લાગ્યા, આપને સ્વાગત છે’ એમ બેલતે તે સંગમક, પેલા મહાતપસ્વીની સામે સાત આઠે પગલાં ગા અને તેમના ચરણકમળને પ્રણામ કરી પેાતાના માટે તૈયાર કરેલાં અને પેાતાની નિષ્ઠાએ આણેલાં તે કેળાં વગેરે પાતાની પાસેનાં દ્વારા તેમને પ્રતિલાલ્યા અને પછી મુનિને વંદના કરી, રિતેષ પામેલ તે સંગમક, સાત આઠ પગલાં તે મુનિની પાછળ ગયા. પેાતાની હેાડી દરિયામાં ભાંગી જતાં પેાતાને મરણાંત કષ્ટ ખમવુ પડ્યું છતાં આ, મુનિને પ્રતિલાલ્યાના પ્રસંગ મળતાં, એ કને પશુ પરમ અભ્યુયરૂપ માનતા એવા તે, મુનિને વહેારાવ્યા પછી જમવા બેઠા. હું અહી ભાજન કર્યાં પછી પુન્નાગરૃક્ષની છાયામાં બેસી વીસામે લેતા તે વિચાર કરવા લાગ્યા, આ મહામુનિ અત્યંત વીતરાગ શી રીતે થયા હશે ? વળી, એના ઉપર એક પુરુષ છત્ર શા માટે ધર્યું હશે? વળી એણે બધાને પિરભવ પમાડનાશ એવા મદ માયા વગેરેના વિકારાને શી રીતે જીત્યા હશે? અથવા એની આગળ આગળ ચાલતા ચારણે એની માનવા કરતાં પણ વધારે કીર્તિ કરતા હતા, એ એમ કેમ બન્યુ હશે ? વળી એનું શરીર ઘણું દુર્મળ હતું એમ પણ કેમ થયુ હશે ? અથવા સૂર્યને પણ અભિભવ પમાડે એવી એની જાજવલ્યમાન કાંતિ હતી તેનું શું કારણુ ? આવા આવા વિચારા તેના મનમાં ઊઠ્યા. છેવટે તેને એમ થયું કે-અહા ! મહાપુરુષોની વિભૂતિએ નિઃસીમ હોય છે અને અમારી જેવા તુચ્છ બુદ્ધિવાળા પામરાના વિચારમાં એ વિભૂતિએ આવી પણ શકતી નથી. ખરાખર આ વખતે તે માગધ, તે સ્થાને આત્મ્ય અને કહેવા લાગ્યા—ભે ભે! ! મહાયશવાળા ! જે લેાકે સુકાં છે તેમાં તારું નામ પ્રથમ લેવાવાનું, તે જન્મ અને જીવિતનુ ફળ મેળવી લીધું છે, અને તુ' સમગ્ર માનવેામાં મુકુટમણિ જેવા નિશ્ચિત રીતે છે; કારણ કે એમ ન હેાય તે અર્થાત્ તું ખરેખરા ભાગ્યવાન ન હોય તે તું એ ખેચર રાજર્ષિને ચાર મહિનાના ઉપવાસના પારણાને પ્રસંગે સમગ્ર દેષ રહિત અન્નપાન( ફળવગેરે)દ્વારા પારણું ન જ કરાવી શકત, એ રાષિઁના ચરણાને વિદ્યાધરાના રાજાને સમૂહ પગે પડીને પેાતાના મુકુટ-મણુિવડે શેાભાવે છે, એમણે તરણાંની પેઠે વિદ્યાધરાની રાજલક્ષ્મીને તજી દીધેલી છે અને એમની કીર્તિ તા ત્રિભુવનરૂપ સરોવરમાં ખીલી ઊઠેલા કુમુદના જેવી છે. એવા એ રાજિષને ચામાસી તપતું પારણું કરાવીને તેં ખરેખર ત્રિલોકની સમૃદ્ધિના વિસ્તારને હસ્તગત કરી લીધેા છે. આમ છે માટે જ તું ખરેખર "Aho Shrutgyanam" Page #299 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - ર૬૩ પૂર્વ કર્મની પ્રાબલ્યતા ઉપર માધે આપેલ સિંહનાદનું દષ્ટાંત. : કથાન-કેષ : મહાભાગ્યવંત છે. કામધેનુ, ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષના પણ પ્રભાવને અભિભવ પમાડનાર એવા આ રાજર્ષિ મુનિને અમંગળિયા લેકે તે જેવા પણું પામતા નથી તે પારણું તે શી રીતે કરાવી શકે? તે સમસ્ત જગતમાં ખ્યાત થયેલા આ મહાનુભાવ વિશે સાંભળ્યું નથી? સંગમકે કહ્યું: ઘુવડ સૂર્યને જોઈ શકતું નથી શું એટલા માત્રથી તે સૂર્ય સમસ્ત જગતમાં ખ્યાત નથી ને? કહું છું કે હે બાંધવ! સર્વ પ્રકારે કાનમાં અમૃત વૃષ્ટિ જેવું એ મુનિનું સ્વરૂપ મને કહી સંભળાવ, માગધ બે એમ કરું છું એટલે એ રાજર્ષિની વાત કહું છું, સાંભળ ઘણું રત્નોથી ભરેલા વૈતાઢ્ય પર્વત તરફ આવેલી દક્ષિણ એણિને સ્વામી અને પુણ્ય વગરના માણસોને દુર્લભ એવા “ગગનવલ્લભ” નગરનો રાજા અનંતવીર્ય નામે વિદ્યાધરનો ચક્રવર્તી છે. પિતાની રાજધાનીમાં એ ખીલેલા કમળના માન જેવી લાંબી આંખવાળી, રૂપ-લાવણ્યમાં દેવાંગનાઓ કરતાં પણ ચડિયાતી અંતઃપુરની પિતાની રાણીઓ સાથે જેમ દેવલોકમાં ઇદ્ર વિલસે છે તેમ વિલાસ કરતા પિતાને વખત વીતાવે છે. તેને બધા પ્રકારની કળાઓમાં કુશળ અને જેમણે બધી વિદ્યાઓ સિદ્ધ કરી છે એવા મહાબળવાળા બે પુત્ર હતા. એક મેઘનાદ અને બીજે સિંહનાદ. પ્રથમ પુત્ર યુવરાજપદે સ્થાપિત હતા અને બીજાને ફટાયા તરીકે રાખેલો હતો. દિવસે જતાં પૂર્વ કર્મના વિપાકને લીધે નાના છોકરાનું શરીર કેઢ થવાથી બગડી ગયું. કેઢ ઉપર અનેક પ્રકારે ઔષધ વગેરેના પ્રયોગો કર્યા છતાં તેમાં થોડો પણ ફેર ન પડ્યો. એથી એને પિતા અનંતવીર્ય ભારે ખેદ પામ્યું. પુત્રને જીવવાની આશા ન રહી. દુઃખથી પીડા પામેલા એ વિદ્યાધર નરેન્દ્ર ( અનંતવી) હવે એ કેદ્રને મટાડવા માટે મંત્ર અને તત્રના પણ ઉપચારે ક્યાં. એ ઉપચારથી તે ઊલટું તે વ્યાધિ (કેઢ) વધારે વળે. ભારે શેકને લીધે ગળગળા થઈ ગયેલા અને રાતા તે અનંતવીર્ય રાજાને “પ્રજ્ઞપ્તિ” નામે મહાવિદ્યાદેવતાએ શોક કરતો અટકાવવા આ પ્રમાણે કહ્યું: “ભે ખેચરના રાજા! તું ગૌરવશાળી વિદ્યાધરના વંશમાં સહજ એવી ધીરજને છેડીને સાધારણુ-ગ્રામ્ય માણસની પેઠે આ રીતે ખેદ શા માટે કરે છે? પૂર્વે કરેલાં દુષ્કૃતનું ફળ કેને નથી ભેગવવું પડતું? શું તે એ દેવ, દાનવ વા ખુદ તીર્થકર ભગવાન જોયા છે વા સાંભળે છે કે જેણે પૂર્વ કર્મોનું ફળ ન ભેગવ્યું હેાય ? પૂર્વ કર્મોના ફળ ભેગવતાં સૌનાં હાલ સરખા હોય છે છતાં તું આ રીતે શા માટે સંતાપ કરે છે? આ મહાનુભાવ (તારે નાનો પુત્ર) પૂર્વજન્મમાં કંચપુરના રાજા શ્રીવનરેન્દ્ર પુરહિત હતા. તે વખતે તેના ઉપર લોકોને ખૂબ રાગ હતો અને તેથી લકે તેની વિશેષ પૂજા કરતા, આને લીધે તે પુરહિતમાં ભારે અભિમાન આવ્યું અને આઠ પ્રકારને મદ તેના ઉપર ચઢી બેઠ. એ પ્રસંગે એક વાર માપવાસી સનકુમાર મુનિ, માસમણાના પારણા નિમિત્તે તેને ઘરે આવ્યા તે વખતે તે, પિતાને ઘરે ભેજન "Aho Shrutgyanam Page #300 -------------------------------------------------------------------------- ________________ • થારનું-કોષ : અન’તવી નો વિચારણા. ૨૪ કરવાની તૈયારીમાં હતા. ભિક્ષા માટે આવેલા મુનિને તે પુરાહિત તિરસ્કાર–અનાદર કર્યો અને પાતે જમતાં વધેલી એવી એઠી ભિક્ષા તે મુનિને તેણે તિરસ્કારપૂર્વક દેવરાવી, મુનિએ એ ભિક્ષાને આગમશ્રુતવિધિની અપેક્ષાએ તત્કાલાચિત દ્રવ્યાદિથી શુદ્ધ સમજીને ગ્રહણ કરી અને ખાવા પણ માંડી, પર ંતુ તેમ કરતાં તે મુનિને દેવતાએ અટકાવ્યા ત્યારે તે મુનિએ, એ ભિક્ષાને પરહરી પરઠવી દીધી. હવે એ દેવતાએ પુરાહિંતે કરેલું મુનિનું અપમાન અસહ્ય લાગતાં-એ પુરાહિતના શરીરમાં એક સાથે સાળ મહારાગો ઉપજાવ્યા. તે રાગેાથી અત્યંત પીડા પામતા અને જેમ થોડા પાણીમાં માછલી તરફડે તેમ તરફડતા એ પુરાહિત મરણુ પામ્યા. મર્યાં પછી તે, નિદિત યેનિઓવાળી જીવજાતિએમાં જન્મ્યા, એ જન્મમાં પણ તે, રાગોથી પીડા પામીને મરણ પામ્યા. આ રીતે કેટલાક જન્મ-જન્માંતરા સુધી ઉગ્ર દુઃખાને અનુભવીને તે પુરાતિને જીવ, હજી તેના દુષ્કૃત્યે ખાકી રહ્યાં હાવાને કારણે વર્તમાનમાં તારે ત્યાં પુત્રપણે અવતર્યાં છે અને પૂર્વનું થાડુ દુષ્કૃત માકી હાવાથી તે, આ પ્રકારે ૬ઃસ્થ અવસ્થાને રાગેાથી થતી પીડાને પામ્યા છે, તે હે મહારાજ! તું તે સંસારની પરિસ્થિતિને ખરાખર જાણકાર છે તેથી સંતાપને તજી, ધીરજને ધારણ કર, અને પૂર્વે કરેલાં દુષ્ટ કર્મોના કડવા પરિપાક વિશે તું વિચાર કર. ” એ પ્રકૃતિ વિદ્યાદેવીનું કથન સાંભળીને વિદ્યાધરાના રાજા અનંતવીયે આ પ્રમાણે વિચાર કર્યાં: પ્રલયકાળે ચલિત થયેલા અને ચંચળ તરંગાથી ઊછળતા એવા ચારે બાજુ વિસ્તાર પામતા સમુદ્રના જળ–પ્રવાહને કદાચ કેઈ રીતે રુધી−રાફી શકાય. પાતળા રેશમી વસ્રના કટકામાં અને મેતીએની માળા વચ્ચે કદાચ કઈ રીતે નિશ્વળ કરી શકાય. વળી, ધગધગતી આગની ઝાળાવાળા પ્રચંડ મહાનલને અંદર પડીને લાંખા વખત સુધી કદાચ ભેટી શકાય અર્થાત્ એવી ભયંકર આગમાં પણ કદાચ રહી શકાય. જાણે ઘડામાં રાખ્યા હાય તે રીતે પાંચ મેરુને હાથની પાંચ આંગળીઓમાં રાખી કદાચ રમી શકાય. અર્થાત્ આવાં આવાં સર્વથા અશક્ય કાર્યોને પણ કદાચ કાઇ કરી શકે તે પણ વિગુણુ વાના ઉદ્યોગાદ્વારા થતા સગાને લીધે પણ થતી જન્મ પરંપરાની પીડાને તથા અશુભે સ્થિતિવાળાં અને એવાં રસવાળાં કર્મોના સમૂહથી થતી પીડાને એક ક્ષણ પશુ સહ્યા વિના નિશ્ચિતપણે ચાલતું નથી. જે સુરો અને અસુરે આમ તે સ્વચ્છ ંદ રીતે હરેફરે છે તેઓ પશુ કવિપાક આવતાં એક ક્ષણુ માટે પણ તેને ભોગવવાનુ ટાળી શકતા નથી તા બીજાની તેા શી વાત કરવી? કર્માંના વિપાક વિશે અને તેના અવશેષ ભાગવતા વિશે ઉપર પ્રમાણે વિચાર કરતા અન તવીય ને એમ થયું કે મારે તે આ સર્વ પ્રકારે સકટ આવી પડયું, પુત્રને કુશળ થવાને સભવ નથી એમ ધારી તે, પુત્રની પાસે ગયા. તેણે પેાતાના નાના પુત્રને દેવતાએ જે રીતે તેના (પુત્રને) પૂર્વજન્મને વૃત્તાંત જણાવ્યે હતા તે રીતે બધા વિગતથી કહી સંભળાખ્યો. તે સાંભળતાં જ નાના પુત્રને જાતિસ્મરણુ જ્ઞાન થયું અને "Aho Shrutgyanam" Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ સિંહનાદના અગ્નિસરથી અનંતવીર્યનું દીક્ષા-મહા. : કથાત્નિ-કેષ : તે જ્ઞાન દ્વારા નાના પુત્રે પોતે પણ પિતાને દેવતાએ કહ્યો તે ખરેખર પૂર્વભવ પ્રત્યક્ષ કર્યો અને દેવતાએ કહેલી હકીકત તેણે ખરી સ્વીકારી. પિતાને પૂર્વભવ પ્રત્યક્ષ કર્યા પછી રાજકુમાર સિંહનાદને તીવ્ર વૈરાગ્ય થયે, પિતાના શરીરમાં કોઢ થવાને લીધે અનેક કૃમિઓ થઈ ગયા છે અને શરીર વિશેષ ક્ષીણ થઈ ગયું છે તે જોઈ સિંહનાદે એમને અસાધ્ય જાણું અગ્નિમાં પ્રવેશ કરી બળી મરવાનું નક્કી કર્યું અને હાથ જોડી, મસ્તક નમાવી વિનયપૂર્વક પિતાના પિતાને વિનંતિ કરીઃ હે પિતાજી ! અવસ્થાને વિપાક વિષમ છે, કર્મની પરિણતિ પ્રતિકુળ છે, આ રોગ મટે અને હું આરોગ્ય મેળવું એ માટે કેઈ ઉપાય દેખાતું નથી, તે આપની પાસે મારે કાંઈક માગણી કરવાની છે. જો તમે આપવાની હા કહે છે. વિદ્યાધરચક્રવર્તી અનંતવીર્યે કહ્યું બચ્ચા-વહાલા દીકરા-સિંહનાદ! તું એમ કેમ બેલે છે? શું તને પણ ન દઉં એવું કંઈ હોય ખરું? તું કશી પણ શંકા રાખ્યા વગર માગ અને તું જે માગીશ તે હું જરૂર આપીશ. રાજકુમાર સિંહનાદ બેભે અગ્નિમાં પડીને બળી મરવા ઈચ્છું છું અને એ રીતે મારે આત્મઘાત કરતાં તમારે મને જરા પણ વિલન નહીં કરવાનું. જો તમે મને મારું માંગેલું આપે તે હું આ જ માગું છું. આ જાતની રાજકુમારની માંગણી સાંભળી વિદ્યાધરના રાજા અનંતવીર્યને ભારે સંતાપ થયે અને તેને એમ થયું કે-રાજકુમારનું વચનચ્છળ મારા દયાનમાં ન આવ્યું અને તેથી તેને ભારે પસ્તા થયે. હવે રાજકુમાર સિંહનાદને પિતાના સ્વજનેએ ઘણે વા છતાં તેણે પતંગિયાની પેઠે ભડભડતી આગમાં પડતું મૂકયું અને તેથી આખા નગરમાં ભારે હાહાકાર થઈ ગયે. સિંહનાદની રાણીઓએ પણ પોતાના પતિ પ્રમાણે આગમાં પડી બળી મરવાનું ધાર્યું, તે પણ તેમને મહાકલ્ટે રોકી રાખવામાં આવી. - આ તરફ સજા અનંતવીર્યને ભારે ખેદ થયે. તેને એમ થયું કે- હાય! મેં મારા સિંહનાદને દેવતાએ જણાવેલ તેને પૂર્વભવ શા સારુ કહી સંભળાવ્યો? હાય ! મેં તેની અગ્નિમાં પડીને બળી મરવાની માગણી શા માટે સ્વીકારી?” આ રીતે તેને ભારે સંતાપ થયે. આમ સંતાપમાં ને સંતાપમાં તેને કયાંય ચેન નથી પડતું. છેવટે દીક્ષા લેવાને વિચાર કર્યો. રાજલકે એટલે અનંતવીર્યના દરબારીઓ તેને દીક્ષા લેતે અટકાવતા રહ્યા તે પણ પુત્રના મરણ સંબંધથી થયેલા તીવ્ર વૈરાગ્યને લીધે તેણે પિતાના યુવરાજ પુત્ર મેઘનાદને રાજ્ય ઉપર થાપી મહાબાહુ પ્રભુ પાસે દીક્ષા લીધી, અને તે વિદ્યાધરેશ્વર શ્રમણ થશે અને દીક્ષાના પ્રથમ દિવસથી જ તેણે પાસખમણ, માસખમણ વગેરે તીવ્ર તપશ્ચર્યાએ શરુ કરી દીધી. નગરમાં રહેવાથી તે અનંતવીર્ય રાજર્ષિની ભારે પૂજા થવા લાગી અને વિદ્યાધરના અધી નિરંતર-વારંવાર તેની વંદન, પૂજા, પ્રતિપત્તિ વગેરે કરવા લાગ્યા તેથી રાજર્ષિને એમ લાગ્યું કે “આ મારી વંદના-પૂજા તે મારા ધર્મધ્યાનમાં વિનરૂપ "Aho Shrutgyanam Page #302 -------------------------------------------------------------------------- ________________ કે કયારત્ન-મેષ : સંગમકનું શૂળ-રોગથી મૃત્યુ અને રાજાને ત્યાં જન્મ. ૨૬૬ છે માટે મારે અહીં રહેવું ન ઘટે” એમ વિચારી ધર્મના રહસ્યને બરાબર સમજતો તે રાજર્ષિ, પોતાના ગુરુની સંમતિ મેળવી આ સુવેલાચલ પાસેના નિર્જન વનમાં વિહરવા લાગ્યું. એ રાજર્ષિના પુત્ર મેઘનાદનરેદ્ર રાજર્ષિની ઈચ્છા ન છતાં અને તેના છત્રધારક તરીકે અને મને માગધ તરીકે તેની પાસે આદરપૂર્વક રાખ્યા છે અને એ રીતે તે નરેન્દ્ર, પિતાની પિતા તરફની પરમ ભક્તિ બતાવી છે. જે દિવસે મુનિરૂપ પિતાના પિતાના કુશળ સમાચાર એ મેઘનાદ રાજાને મળતા નથી તે દિવસે એ, ભેજનને પણ ત્યાગ કરે છે અને એમ છે માટે જ આ મહામુનિને સુખશાતાના સમાચાર જાણવા આ તરફ ઉપરાઉપર વારંવાર વિદ્યાધ આવતા રહે છે અને જતા રહે છે. વળી, હમણાં આ મુનીશ્વરે ચિમાસી તપ કર્યું છે–ચાર મહિનાના ઉપવાસ કર્યા છે. જ્યારે તે તપ પૂરું થવા આવ્યું ત્યારે આજે એ મુનિરાજ આ નિર્જન વનમાં કેવી રીતે પારણું કરશે?” એ ચિંતાથી અમે વ્યાકુલ થયેલા. આ મહામુનિ બે પ્રહર જતાં ભિક્ષાપાત્ર તૈયાર કરી ભિક્ષા લેવા જવા માટે તૈયાર થયા છે એટલામાં એક હરણ તેની પાસે આવ્યું. એ હરણ તે મુનિ પાસે રહે અને તેથી તેને વિવેક પ્રાપ્ત થતાં પોતાના પૂર્વભવનું જ્ઞાન થયેલું છે. જંગલમાં બધે ફરતાં ફરતાં એ હરણે આ નિર્જન વનમાં તારી (સંગમકની) હયાતી જાણી લીધી અને તારી પાસેથી મુનિને ભિક્ષા મળે એમ છે એમ સમજવાથી એ હરણે મુનિની પાસે આવી પગમાં પડી તથા પ્રકારની તારા તરફ મુનિને લઈ જવાની ચેષ્ટાઓ કરી દેખાડી. આ પવિત્ર અનગાર, એ હરિણની ઇગિત ચેષ્ટાઓ સમજી ગયા અને હરણે દેખાડેલા માર્ગ ઉપર ચાલતા એ તારી પાસે આવી પહોંચ્યા. પછી તે એને પારણું કરાવ્યું તેથી હું (માગધ) કહું છું કે–તું સાધારણ પૂણ્યવાળે નથી પણ કોઈ મહાભાગ્યવાન છે. આ બધી વાતો સાંભળીને પેલા તપસ્વી સંબંધે સંગમકને જે કવિક (“એ છત્ર કેમ ધરે છે વગેરે...) થયા હતા તે બધા દૂર થયા, તપસ્વીની ગુણવિભૂતિ, ત્યાગી સંપત્તિ અને ઉગ્ર તપશ્ચર્યા આદિ અનેક ગુણપરંપરા જાણીને તેને ભારે આનંદ થયા અને એ આનંદમાં ને આનંદમાં વહાણવટી સંગમક રાત્રે પથારીમાં પડે-સૂત. તેનું વહાણું તૂટી ગયા પછી તેને મળેલા પાટિયા દ્વારા સમુદ્રને પાર કરતાં વચ્ચે ઘણું લાંઘણ થઈ. વળી, આ અરણ્યમાં ન ખાઈ શકાય એવાં અગ્ય દુષ્પચ કંદમૂલ અને ફળ ખાવાં પડયાં. આને લીધે તેને પેટનું શૂળ થઈ આવ્યું, પેટમાં ભારે પીડા ઉપડી. જંગલમાં વિદ્ય ન મળવાને લીધે પેટના ભૂલને ઓષધાદિદ્વારા સારી રીતે ઉપચાર ન થઈ શકે તેથી તે (સંગમક) મરણ પામ્યા અને પછી તે જ અધ્યા નગરીમાં રાજ્ય કરતા રાજા વિજયરાજની પટ્ટરાણી સીતાદેવીની કુક્ષિમાં એ સંગમક તેના પુત્રપણે જન્મ પામ્યું. જ્યારે તેને જન્મ થયો ત્યારે મોટા અભેદ કિલ્લામાં ભરાઈ બેઠેલ સીમાડાને રાજા હારી ગયે એવા વિજય સમાચારની વધામણી સંગમકના પિતા વિજયરાજે સાંભળી. એક તરફ પુત્રને "Aho Shrutgyanam Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ સુજય રાજવીની ધન સંબંધી ચિન્તા. કથાનકોષ : જન્મ થયે અને બીજી તરફ પ્રબળ સજા વશ થયો–આ પ્રકારના બેવડા આનંદના સમાચાર મળવાથી પુત્રના જન્મનું વધામણું વિશેષ ઉલ્લાસથી થયું. જ્યારે તે બાર દિવસને થયે ત્યારે તેનું નામ “સુજય રાખવામાં આવ્યું. તેનું બાળપણ વીતી જતાં જ્યારે તે નિશાળે જવા જેટલી અવસ્થાને પામ્યું એટલે આઠ નવ વરસની ઉંમરને થશે ત્યારે તે કલાચાર્યની પાસે જઈ પહેલાં પુરુષને શીખવા ગ્ય બહોતેર કળા શીખ્યો, અને પછી યૌવનવય પામતાં બત્રીશ કન્યાઓને પર. - હવે સુંદર પુવાળા એ “સુજય” યુવરાજ પિતાના ભુજદંડદ્વારા જ્યારે ધનુષ્યની કેરને નમાવે છે ત્યારે આશ્ચર્ય તે એ છે કે-એનાથી નાશી ગયેલા એના શત્રુરાજાઓની શોભા-સમૃદ્ધિ ચારે દિશામાં નમી પડે છે, અર્થાત્ એનું ધનુષ્ય નમતાં શત્રુઓ નાશી જાય છે, તાબે થઈ જાય છે. ભયંકર મેઘની ગર્જના જે યુવરાજ સુજયના પ્રચંડ ધનુષ્યની દેરીને જ્યારે ઝણઝણાટ-ટંકાર થાય છે ત્યારે પેલા ભયભીત રાજહંસ કવખતે જ ગભરાઈ જાય છે અથાત્ મેઘની ગર્જના થતાં જેમ હસે ગભરાય છે તેમ સુજયના ધનુષની ડેરી ઝણઝણાટ થતાં જ બીજા રાજાઓ ભયભીત થાય છે. યુવરાજ સુજ્યને પ્રતાપ તે છે એક પ્રકારને છતાં તેનાં બે જાતનાં રૂપ પ્રત્યક્ષ દેખાય છે. જે રાજાએ તેને નમતા રહે છે તે રાજાઓને એ પ્રતાપ હીમ જે શીતળ લાગે છે અને જેઓ તેને નમતા નથી તેવાએને એ પ્રતાપ પ્રલય કાળના ભયંકર દાવાનલ જેવું લાગે છે. એ યુવરાજ, ત્યાગમાં– દાનમાં, વિદ્યામાં નીતિમાં અને વિનયમાં. ડહાપણમાં અને દાક્ષિણ્યતામાં બધાથી એટલે બધે ચઢિયાત છે કે એ ગુણેમાં પહેલાં એનાં વખાણ થયા પછી જ બીજાઓનાં નામ બેલાય છે અર્થાત્ એ, દાનાદિક ગુણમાં સૌથી વિશેષ આગળ પડતો છે. આ પ્રકારના ઉત્તમ ગુણયુકત યુવરાજ “સુજ્ય'ને પોતાની ગાદી સેંપી તેના પિતાએ પતે શ્રમણદીક્ષાને સવીકારી. હવે એ વિજયરાજ શ્રમણું, પિતાના ગુરુની સાથે ગામડાંઓ તરફ, ખાણ તરફ, જ્યાં માનની વસ્તી છે તે બાજુ અને નગર તરફ એમ ચારે બાજુ આ સુંદર પૃથ્વી ઉપર વિહરવા લાગે. આ તરફ “સુજય મહારાજ પણ ચંદ્ર જેમ કિરણ દ્વારા કુવલયને આનંદ આપે છે, તેમ હળવા કરો દ્વારા કુવલય-ભૂમંડળને–પ્રજામંડળને આનંદ આપતે ચંદ્રની જેમ પ્રતિદિન પ્રવર્ધમાન–વધતે ઉન્નતિ પામતે અને રાજશ્રીને ઉપભોગ કરતે આને વિકસે છે. વખત જતાં એ રાજા વિશેષ દાની હોવાથી અને પ્રજા પાસેથી એ છે કર લેતે હેવાથી તેના ધનભંડારે તથા અનાજના કેપ્યારા ખૂટી ગયા. ધનભંડારના વ્યવસ્થાપક અને કેકારના વ્યવસ્થાપકે એ ભંડારે અને કેકાર ખૂટી ગયાની હકીકત રાજાને જણાવી. હકીક્ત સાંભળીને રાજા બેદ પામે. તેને વિચાર થયે કે-આ શું? અને જુગારનું કે એવું બીજું લક્ષમી-નાશક કેઈ જાતનું વ્યસન નથી, "Aho Shrutgyanam Page #304 -------------------------------------------------------------------------- ________________ -- - - * કયારન-કાષ : સુજય રાજવીની દાનશીલતાનું વર્ણન. જેને વધારે દેવું જોઈએ તેને પણ હું ઘણું જ ઓછું આવું છું તથા લોકો પાસેથી પણ બધે જ કર વસુલ કરું છું. આમ છતાંય આમ એકસામટા મારા ધનભંડાર અને ધાન્યભંડારે કેમ આટલા જલદી ખાલી થઈ ગયા? વળી, તેને એમ વિચાર આવ્યો કે કદાચ મેં વધારે પડતું અનુચિત દાન દઈ દીધું હોય અથવા એવા બીજા બેટા ખર્ચા કર્યા હોય તેને લઈને મારા ભંડારે ખાલી થઈ ગયા હોય ? એમ વિચારીને રાજા સુજયે શ્રીગૃહપારિગાહિક (ભંડારને વ્યવસ્થાપક)–રાજભંડારી ભાનુદત્તને પિતાની પાસે બેલા. રાજાએ એ રાજભંડારીને પૂછ્યું કે–અરે ! બીજા બીજા ખર્ચની તે વાત પછી કરીએ, પણ તું મને પહેલાં તે એ જ બતાવ કે આ વર્ષે તારી પાસે મેં તેને કેટલું દેવરાવ્યું? રાજભંડારી બે દેવ ! સાંભળે. ચેદી દેશના રાજાને વશમાં લાવી આપનાર એવા “લક્ષવીર’ નામના વીર પુરુષની શૂરવીરતા જોઈ રાજી થયેલા આપે તેને દસ કેડ સેનૈયા અપાયા. લક્ષ્ય વીંધવું ભારે કઠણ પડે એવા રાધાવેધને કરી બતાવનાર નેપાળદેશના રાજપુત્રને આપે સંતુષ્ટ થઈને બે કેડ સેનૈયા અપાવ્યા. જ્યારે પ્લેચ્છ રાજા ઉપર જ્ય મેળવ્યું ત્યારે આપને બંદિજનેએ ખૂબ ખૂબ બિરદાવ્યા અને તેથી ખુશી થયેલા આપે તેમને આઠ કેડ સેનૈયા અપાવ્યા. આપની રાજસભામાં દક્ષિણી કુશળ ગવૈયા આવ્યા હતા, તેમના સંગીતથી શરુ થઈને આપે તેમને ચૌદ કેડ સેનૈયા અપાવ્યા હતા. એક વાર આપની સભામાં વિવિધ પ્રકારની ઇજાળવિધા કરી બતાવનાર સંવર નામને એક ભારે જાદુગર આવ્યું હતું, તેના હેરતભર્યા જાદુના ખેલેથી આપ વિસ્મય પામ્યા અને ખુશી થઈને આપે તેને નવ કેડ સેનૈયા અપાવ્યા હતા. કેઈ એક પ્રવાસી પથિકે આવીને પંચમસ્વર ગાઈ બતાવ્યો હતો, તેથી ખુશ થઈને આપે તેને પાંચ કેડ સેનૈયા અપાવ્યા હતા. કેરલી-કેરલ દેશની નર્તિકાઓએ આપની પાસે આવીને વિવિધ પ્રકારનું નર્તન-કૌશલ કરી બતાવ્યું હતું, તેથી સંતોષ પામી આપે તેને આખું શરીર શણગારી શકાય એવાં એક કેડ સેનૈયાના ઘરેણું અપાવ્યાં હતાં. જ્યારે આપને અજીર્ણને લીધે જવર આવે ત્યારે તે જવરને મટાડનાર વૈવને તુરત જ આપે આઠ ક્રોડ સેનૈયા આપીને પૂજા કરી હતી. આ સિવાય પરચૂરણ પરચૂરણ જે કાંઈ આપે દેવરાવ્યું છે તે બધું મળીને અઠ્ઠાવીશ કોડ સેનૈયા વપરાયા છે અને આ રીતે કુલ બધું થઈને પંચાસી કોડ સેનિયા ખર્ચાયા છે. આ પ્રમાણે બધે મેટ માટે વર્ષના ખર્ચને આંકડે રાજાને જણાવીને તે બુદ્ધિમાન ભાનુદત્ત ભંડારી બોલ અટકી ગયે. આ સાંભળીને ચિત્તમાં સંતાપ પામેલો રાજા કહેવા લાગે અને કેવાક દાતાર છીએ વા અમે કેટલુંક દઈ દીધું છે ? કે જેથી આટલા દેવ-દાન-વડે પણ અમારા ધન અને ધાન્યના ભંડાર ખાલી થઈ ગયા. આજે પણ એ વાત સમજાય છે કે કેટલાક મહા "Aho Shrutgyanam" Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ સુજય રાજાના ભંડારમાં લક્ષમીની વૃદ્ધિ અને શત્રુ રાજએનું વશ થવું ? કયાર–મેષ : પુરુએ તે આ આખીય પૃથ્વીને નિણ-દેવા વગરની કરી નાખેલી. એમની સરખામણીમાં હું તે અમુક જ માણસને અને તે પણ થોડું જ હજુ દઈ શક છું છતાં સારા શ્રમણની પેઠે કેમ નિર્ચથ-પરિગ્રહ-ધનધાન્ય વગરને-થઈ ગયે છું અર્થાત જેમ સારો શ્રમણ પરિગ્રહ વગરનો હોય છે તેમ મેં તે એવું શું દઈ નાખ્યું છે જેથી હું પણ સારા શ્રમણની પેઠે પરિગ્રહ વગરને થઈ ગયો છું. અહ! મારી અપુણ્યતા-પુણ્ય વગરની દશા ! અહા ! મેં પૂર્વે દાન નથી દીધાં એનું જ આ પરિણામ ! અહે! વિફલા અલીકની સંભાવના અર્થાત્ મારા કેવા મિથ્યા મનેરશે! આ રીતે પિતાની જાતે ઝરત રાજા ભારે ખેદ પામે. ખેદવાળી પરિસ્થિતિને લીધે તેણે પિતાના સેવકને વિદાય કરી દીધા, સભામાં ચાલતાં નાચગાન વગેરે બંધ કરી દીધા, સાંજનું દેવપૂજન કરી લીધું અને રાજા પિતાની સુખશામાં પડે. મહામુશીબતે નિદ્રા આવી. સવાર થતાં માંગલિક વાજાં વાગતાં રાજા જાગે. પ્રભાતનાં બધાં કાર્યો સમેટી રાજસભામાં આવીને બેઠે. બાબર આ વખતે રાજભંડારીએ અને ધાન્યના ભંડારોની વ્યવસ્થા કરનારાઓએ રાજા પાસે આવીને રાજાને વધામણી આપી કે દેવ ! તમને વધાઈ છે, તમારા ભંડારે સોના, પા અને હિરાઓ વગેરેથી આજે ભરાઈ ગયા છે-છલકાઈ જાય તેમ ભંડારની ટોચ સુધી છલે છલ થઈ ગયા છે. અમે એ જાણતા નથી કે આમ એકાએક શાથી થયું? આ વાત સાંભળીને રાજા જરાક મરક અને તેથી એમ જણાયું કે એ સેવકની વાત સાંભળીને રાજાને પ્રમાદ થશે અને પછી ફરીને પણ યથેચ્છ રીતે અખંડપણે તે રાજા પિતાને દાનને પ્રવાહ વહેવડાવવા લાગ્યા. આ વખતે એક વિશેષ બનાવ બને. રાજાના ધન અને ધાન્યના ભંડારો ખાલી થઈ ગયા સાંભળી સીમાડાના રાજાઓ અભિમાને મત્ત થઈ દેશમાં ઉપદ્રવ કરવા લાગ્યા. રાજા સુજયે એ રાજાઓને આ ઉન્માદ સાંભળે અને તેમના ઉપર તેણે મેટા આડંબર સાથે સૈન્ય લઈને ચડાઈ કરી. પ્રયાણ કરતાં કરતાં કેટલાક પડો થયા પછી તે, પિતાના દેશના સીમાડે પહોંચે. લડાઈ થતાં સીમાડાના રાજાઓને વિશેષ સંભ થયે અને હરડે ખાવાથી જેમ રેચ લાગી જાય તેમ એ રાજાઓને ખૂબ રેચ લાગી ગયો અર્થાત્ તે રાજાએ ગભરાઈ ગયા. રોગને ઉપાય જેમ વૈદ્યો વિચારે તેમ મંત્રીઓએ ગભરાએલા એ રાજાઓના ગભરાટનું નિદાન કર્યું અને એ રાજાઓના પ્રદેશમાં પેસી તેમને તાબે કરવા એ, તેમના ગભરાટનું ઔષધ નકકી કર્યું. આ પ્રમાણે કરવાથી સીમાડાના એ મદમસ્ત રાજાઓ પોતાના વાળ લબડતા અને છૂટા રાખી તથા ગળા ઉપર કુહાડા મૂકી નમી પડયા, અને તેમણે રાજા સુજયની સેવા કરવાનું સ્વીકાર્યું. આથી સુજય નરેન્દ્ર તેમને “અભય” કરી નિર્ભય કર્યા અને તેથી જેઓ સુજય રાજાના ખંડીયા બની જેમ આવ્યા હતા તેમ પોતપોતાના પ્રદેશમાં ચાલ્યા ગયા. "Aho Shrutgyanam Page #306 -------------------------------------------------------------------------- ________________ • યારત્ન-કોષ : સુજય રાજવીને જાતિસ્મરણુ અને મુનિશ્રીને ભાવપૂર્વક આપેલું દાન. २७० રાજા પણ કૌતુકને લીધે આમ તેમ વનાંતરેમાં—એક વનથી બીજા વનમાં-ભટકતાફરતે ઘટ્ટ તમાલના વૃક્ષાને વીધે શ્યામ દેખાતા એક વનના કુંજમાં પેઠ અને તેણે ત્યાં જોયુ કે એક મનેાહર આકૃતિવાળા સાધુ આતાપનાને સ્થળે ઊભા રહી આતાપના લઇ રહ્યા છે, તેના ઉપર એક ધજાવાળુ છત્ર ધરાએલુ છે અને તેની આગળ માગ-ચારણ લેાકેા પ્રશસા કરી રહ્યા છે. 4 દૂરથી એ મુનિને શ્વેતાં જ તે સુજય રાજાએ પેાતાના રાજપદવીસૂચક ચિહ્નો ઉતારી નાખ્યાં અને પાસે જઈને એ, તે સાધુના પગમા નમી પડયા. નમતાં જ તેને એમ થયું કે ‘ આવી આકૃતિને મેં કયાંક જોઇ છે ?' એમ વિચારતાં--હાપેાહ કરતાં રાજા સુજયને તેને પૂર્વભવ સાંભરી આવ્યે. અને ખરી હકીકત તેના ખ્યાલમાં આવી. પછી રાજાએ મુનિને વિસ્તૃતિકરી કે · હે ભગવન્ ! તમે મને આળખા છે ?' સાધુએ કહ્યું. હે દેવાનુપ્રિય ! હું તમને ખરાખર આળખતા નથી. પછી રાજાએ કહ્યું: તમે ‘ સુવેલ ’નામના પહાડમાં રહેતા હતા તે વખતે હું પણ ત્યાં દૈવયેાગે આવી ચડચે હતા. જ્યાં હુ' રહેતા હતા તે સ્થળ તમને, તમારી સાથે રહેતા હરણે બતાવેલું અને તમે મારે સ્થળે ચામાસીતપનું પારણુ' કરવા સારુ ભિક્ષા લેવા પધાર્યાં. મે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક તમાને ઉચિત કદ, ફળા વિગેરે આપી પારણું કરાવ્યું. આપે મારી પાસેના કદ, ફળો વગેરે લઈ મારા ઉપર મોટો અનુગ્રહ કર્યાં અને આપનાથી અનુગ્રહ પામેલા એવા મને તે જ રાતે, અયોગ્ય આહાર કરવાને પામે પેટમાં શૂળ ઉપજ્યું અને તેનાથી મરણ પામેલા હું તમારી દયાને લીધે કૈાશલ દેશના રાજા થયા છું. કલ્પવૃક્ષ કરતાં પશુ અધિક ઔદાર્ય વાળા–મનવાંછિત સિદ્ધિ આપનારા એવા આપનું દર્શન-સ ́સારમાં ખૂંચેલા પ્રાણિઓને મહાદુલભ એવુ' તમારું' દર્શન હું પામી શકયે 'માટે મારી જાતને ધન્ય માનુ છું. ܕ રાજા ‘ સુજય ' આ રીતે પેલા અતગારની સાથે વાતચીતમાં હતેા તે વખતે જ ખરાખર તેના રસોયાએ આવીને રાજાને જણાવ્યું કે-હે દેવ ! હમણાં ભેજનના સમય છે. ' તે પછી સાધુ તરફની ભક્તિને લીધે હર્ષ અને ઉલ્લાસથી રામાંચિત થયેલા રાજાએ મુનિરાજને વાંદીને વિનંતિ કરી કે− હે ભગવાન્ ! યથાસિદ્ધ ખાનપાન વગેરે મારે ત્યાંથી લઈને આપ મારા ઉપર પ્રસાદ કરે, ’ આ વખતે મુનિને પાસખમણ(પખવાડીઆના ઉપવાસ )નું પારણું હતું. રાજાદ્વારા ભક્તિપૂર્વક નિમત્રિત થયેલા સાધુ, રસ્તા ઉપર આગળ આગળ યુગપ્રમાણ દૃષ્ટિને ઠેરાવતા રાજાની પાછળ પાછળ રાજાના આવાસ તરફ ગયા. રાજાએ એ પવિત્ર મુનિના ચરણા ઉપર લાગેલી રજને પેાતાના કેશકલાપવડે સાફ કરી, જીવજંતુ વગરના સ્થળ ઉપર આસન પાથર્યું અને તે ઉપર મુનિ બેઠા. આ વખતે મુનિને પ્રતિલાભતાં તેને એવા ઉમળકા આવ્યે કે તે આ ઉત્તમ પાત્ર છે, તે જ આ "Aho Shrutgyanam" Page #307 -------------------------------------------------------------------------- ________________ સુજન્ય રાજવીને દીક્ષા અબિલા. : કારત્ન કેર : વિશેષ પ્રકારના દેય પદાર્થોની તૈયારી છે, તે જ આ તદ્દન અભિનવ એ વિશેષ પ્રકારનો મારે દાનનો મનોરથ છે. અને મારે ગૃહસ્થાશ્રમ સર્વ પ્રકારે આજે જ સફળ થયે” આ જાતના વિશેષ વધતા ઉલ્લાસને ધારણ કરતાં રાજાએ પિલા અનગારની સામે અશનખાવાનું, પાન-પીવાનું, ખાદિમ-મેવા વિગેરે, સ્વાદિમ-લવીંગ, એલાયચી વગેરે મુખવાસ વસ્ત્ર, કંબલ અને અષધ વગેરે બધી દેય સામગ્રી હાજર કરી. સાધુ મુનિરાજે પણ રાગદ્વેષની વૃત્તિને દૂર કરી અનાસકતપણે ઉ૬મ, ઉત્પાદન અને એષણના દ વિનાની અર્થાત્ સાધુને ખપે એવી વિશુદ્ધ દેય સામગ્રીને જોઈ–વિચારી “ગોવત્સત્યાગ્રહણ” ના ન્યાય પ્રમાણે તેમાંથી જરુર પૂરતું કાંઈક લીધું અર્થાત્ ગાયનો વાછડે ચારે ચરતી વખતે ઘાસને મૂળથી ખાઈ જતો નથી પણ થોડું થોડું બાકી રાખે છે અને ઉપરઉપરથી અડધું પડધું ચરે છે તેમ આ મુનિએ પણ એ દેય સામગ્રીમાંથી થોડું થોડું લીધું પણ આસક્તિભાવ રાખી એકસામટું બધું ન લઈ લીધું અથવા દહનારો ગોવાળ દેહી રહ્યા પછી જે દૂધ બાકી રહે છે તેને ગાય વાછડે ધાવે છે તેમ મુનિ પણ, જમતાં જે કાંઈ વધ્યું ઘટયું હોય તેને લે છે. આ રીતે ભિક્ષા લેવાથી ગૃહસ્થને તકલીફ પડતી નથી તેમ તેમના ઉપર કશે ભાર પણ પડતો નથી. કૂલના રસને ચૂસતે ભમરે જેમ જુદા જુદા ફૂલેમાંથી ટપું ટીપું રસ ચૂસે છે, એમ ચૂસવાથી ફૂલેને પીડા થતી નથી તેમ ભ્રમર પણ પિતાને નિવાહ કરે છે. એ જ રીતે માધુકરી વૃત્તિથી એ મુનિરાજે રાજા સુજ્યને ઘરે જઈને પારણા માટે શિક્ષા મેળવી. ભિક્ષા વહરાવીને પોતાના પરિવાર સાથે રાજાએ મુનિને સવિનય વંદન કર્યું અને એ તપસ્વી સાધુ જેવા આવ્યા હતા તેવા પાછા પોતાને સ્થાને ચાલ્યા ગયા. રાજા સુજયે બીજી બધી પ્રવૃત્તિઓ પડતી મેલી કેટલાક દિવસ સુધી એ મુનિરાજની ઉપાસના કરી. મુનિરાજ પાસેથી શ્રી જિનેશ્વરે જણાવેલા ધર્મનું રહસ્ય જાણ્યું. વખત જતાં રાજાને વૈરાગ્યભાવ ઉપ અને મુનિરાજને વિનંતિ કરી કે-હે ભગવન્! આપ અધ્યા નગરી તરફ વિહાર કરે. મારે વિચાર એ છે કે રાજ્યભાર પુત્રને સોંપી આપની પાસે દીક્ષા લઉં. મુનિરાજ બોલ્યાઃ મહારાજ! તમારી જેવાઓને એ ઉચિત છે અને અમે પણ ગાનુયોગે એમ કરીશું અર્થાત્ અધ્યા તરફ આવીશું. ત્યારે પછી રાજા “સુજય, એ વિદ્યાધર રાજર્ષિને સવિય વંદન કરી પિતાની નગરી ભણી ગયે. દીક્ષા લેવાને પિતાને સંકલ્પ રાજ્યના મંત્રીઓને અને સામંતેને જણાવ્યો. તેઓએ તેમાં પિતાની સંમતિ આપી. અભિષેક કરવા માટે યોગ્ય મુહૂર્ત જોવડાવી પુત્રને ગાદીએ સ્થાપે. બધા કેદીઓને છેડી મૂકયા, અમારીની ઘોષણા કરાવી અર્થાત કેઈ, કેઈ પણ જીવને ન મારે એ માટે ઢેલ વગડાવી જાહેર સૂચના કરી, જિનમંદિરોમાં ઉત્સવ "Aho Shrutgyanam Page #308 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - કયારન–કેલ: સાધુ–દાનની મહત્તા અને મુનપણામ સ્વગમન. ૨૭૨ મંડાયા અને તરભેટાઓમાં, ચકેમાં અને ચત્વરે માં-ચાચરમાં જ્યાં કઈ દી વા અનાથે વા એવા જ અપંગ કે દુખિયા લેકે મળે તેમને દાન દેવડાવ્યું. બરાબર ચગ્ય સમયે પિલા વિદ્યાધર રાજર્ષિ ભગવંત પણ અધ્યા આવી પહોંચ્યા. મોટી ધામધૂમથી સે રાજપુત્ર સાથે રાજા સુજયે તે મુનિની પાસે દીક્ષા લીધી. વધતું વૈરાગ્યે તે સંયમ પાળવા લાગ્યો. પિતાના ગુરુ સાથે વિહાર કરતે કરે તે સુજય શ્રમણ પિતનપુર નગરે આવ્યો. શ્રી જિનેશ્વરે કહ્યા પ્રમાણે સંયમની બરાબર આરાધના કરી તે સુજય મુનિ પિતનપુરમાં કાળધર્મ પામ્ય-મરણ પામ્યો. મરીને તે, “અશ્રુત” નામના સ્વર્ગમાં જન્મ પામ્યા. જે સ્થળે તેણે કાળ કર્યો તે સ્થળે આસપાસ રહેતા દેએ એ મુનિએ સંયમની સારી આરાધના કરી” એમ સમજી મુનિને નિર્વાણુમહિમા ઊજવ્યો. દેએ કરેલે ઉત્સવ જોઈ વિશેષ કુતૂહળ થવાથી લોકેએ વર્ગવાસી મુનિના ગુરુને પૂછ્યું: હે ભગવન્! એ એ શ્રમણસિંહ મહાપ્રભાવી મહાત્મા કોણ હતો કે જેને મહિમા દે. પણ કરી રહ્યા છે? વિદ્યાધર રાજર્ષિએ લેકેને એ સ્વર્ગવાસી મુનિને અથથી માંડી ઇતિ સુધીને બધે વૃત્તાંત કહી સંભળાવ્યું. એ મુનિની યથાસ્થિત હકીક્ત જાણી વિરમય પામેલા તે લેકોએ ફરી વાર ગુરુને પૂછ્યું: હે ભગવન ! શેડા ઘણા એવા તે પ્રકારના દાનને લીધે પણ એ મુનિએ ઉત્તમ ફળવાળું સુકૃતનું કલ્પવૃક્ષ શી રીતે ઉગાડયું? ગુરુએ કહ્યુંઃ સાંભળે. સુંવાળી જમીનમાં વાવેલું નાનું પણ બી જ્યારે તે પાણી વડે સીંચાય છે ત્યારે જેમ મિટી મટી શાખાઓવાળા મેટા ઝાડને જન્માવે છે, તેમ સુપાત્રને આપેલું ડું પણ દાન જયારે શ્રદ્ધા અને ભક્તિના પાણી વડે સીંચાય છે ત્યારે તે, માણસોને સારુ મહાકલ્પરૂપ વેલડીઓના ધનને અવશ્ય સરજાવે છે. સાધુઓને ઉપયોગી એવાં વસ્ત્ર, અન્ન, પાન-પાણી, ઔષધ, શય્યા-પથારી અથવા સદ્યા-રહેવાનું સ્થાનક આસન-એમાંનું ગમે તે એક સાધુના ખપમાં આવે એ માટે અપાયું હોય તે એવું એક પણ સુખ નથી જે ન થાય અર્થાત . એ દાન દાતાને બધાં સુખ ઉપજાવે છે. બીજાઓને એટલે સાધારણ માણસોને પણ દાન આપ્યું હોય તો એ દાનને લીધે જેમનામાં મહામૂલ્ય ગુણ-રત્ન ભર્યા છે એવા સુશ્રમણરૂપ રેહણાચલને દાન આપીએ તે તેના અસાધારણ લાભ માટે કહેવું જ શું? દૂબળે એ ઉત્તમ મુનિ, આકરા સંયમભારને વહી શકતું નથી માટે એવા મુનિને, સંયમભારને વહી શકે તે માટે સાધનરૂપ થાય એવાં અન્ન, વસ્ત્ર વગેરેનું દાન આપવું એ વિશેષ ઈટ છે. કઈ કહે છે, “જે મુનિ ફક્ત વેશધારી છે, સંયમરહિત છે, તેને દાન આપવાથી ગૃહસ્થાને શે વિશેષ લાભ થવાને? એવા સંયમ વગરના અને માત્ર વેશધારી સાધુને "Aho Shrutgyanam Page #309 -------------------------------------------------------------------------- ________________ - . ૨૭૩ વિદ્યાધર મહહિં એ સમજાવેલ દાન-ધર્મનો મહિમા. કથાનકોષ : દાન આપવાથી તે ઊલટું તે, અશંકપણે દુષ્ટ ચેષ્ટાઓ વધારશે. આમ થવાથી ગૃહસ્થ આપેલું દાન, દુષ્ટ ચેષ્ટાઓનું ઉત્તેજક થશે અને એ રીતે દાતા, પરંપરાએ દુષ્ટ ચેષ્ટાઓનો પ્રેરક થવાથી તેને વિશેષ દેજવાળે સમજ જોઈએ. ( પૂર્વપક્ષ ) એ વાત સાચી છે. ( ઉત્તરપક્ષ); પરંતુ દાતા એમ સમજીને વા એવો સંકલ્પ કરીને દાન આપે કે મારા દાનથી આ વેશધારી સાધુ વિશેષ દુષ્ટ ચેષ્ટાઓ નહીં કરે અર્થાત્ ગૃહસ્થ, વેશધારી સાધુ વધારે ન બગડે” એ સંક૯પ કરીને એ માટે જ દાન આપે. અથવા પિતાના દર્શન-મત-ના અનુરાગથી દાન આપે. અથવા પોતાના ધર્મની નિંદા અટકે એટલે વેશધારી સાધુ ભૂખે મરે તે જૈનધર્મની લેકે નિંદા કરે અને તે નિંદાને અટકાવવા માટે (ગૃહસ્થ) દાન આપે તે લેનાર “લિંગી ” “ માત્ર વેશધારી ” હેાય તે પણ દાતાને દેષ છે, એમ કહેવાય. તાત્પર્ય એ કે-વેશધારીને દાન આપનાર દાતા, તેના અસંયમને પિષવા દાન આપતો નથી, પરંતુ સ્વમતના પ્રેમથી, સ્વમતની નિંદા ન થાય તે માટે અથવા વેશધારી પણ વધારે ન બગડે એ શુભ સંકલ્પ રાખીને દાન આપે છે. આ પરિસ્થિતિમાં દાન લેનાર ભલે વેશધારી હેય તેમાં ગૃહસ્થને દેષિત ઠરાવીએ તે માછલાં પકડનાર દિવ્ય સાધુને શાંતિથી વારનાર-સમજાવનાર રાજા શ્રેણિકનું સમ્યક્ત્વ નિરસાર છે એમ માનવું જોઈએ. આ વિશે શાસ્ત્રકારે જે વાત કહેલી છે તે આ પ્રમાણે છે-રાજા શ્રેણિક જૈનધર્મમાં દઢ શ્રદ્ધાવાળો હતો, તેની દૃઢતાનું પારખું લેવા એક દેવ જૈન સાધુનું રૂપ કરી જે માગે શ્રેણિક ચાલવાનું હતું તે માર્ગે વચમાં બેસી પાણીમાંથી માછલાં પકડે છે. માછલા પકડતો જૈન સાધુને જોઈ રાજા શ્રેણિકે એને શાંતિથી સમજાવી તેમ કરતાં વાર્યો ત્યારે એ સાધુ બોલે મહારાજ ! તું અમારી-સાધુઓની ખરી હકીકત જાણતા નથી. ખરી રીતે તે જે હું છું તેવા જ બીજા બધા સાધુઓ પણ છે. આ સાંભળીને જરા પણ ક્રોધ કર્યા વિના પૂરેપૂરી શાંતિ રાખી, રાજા શ્રેણિકે માછલા પકડતા એ સાધુને શાંત વચનેથી સમજાવ્યું. જ્યારે એ સાધુને થયું કે મારું આવું દુષ્કર્મ જોઈને પણ શ્રેણિક પિતાની ધર્મશ્રદ્ધાથી નથી ચળે અને મારા ઉપર ગુસ્સે પણ નથી થયું ત્યારે એણે પિતાનું મૂળ દેવરૂપે પ્રગટ કર્યું અને શ્રેણિકની ધર્મદ્રઢતાની પ્રશંસા કરી એ પિતાને સ્થાને ચાલ્યા ગયે. આ ઉદાહરણથી એમ સમજવાનું છે કે-માછલાં પકડનાર સાધુ સાથે પણ તે સુધારવાના ઉદ્દેશથી જેમ શ્રેણિક રાજાએ સદ્વ્યવહાર કર્યો તેમ વેશધારી સાધુ સાથે પણ શુભ સંકલ્પથી દાનરૂપ સદ્વ્યવહાર આચરનાર ગૃહસ્થ દેષપાત્ર નથી. ધર્મનિંદા નિવારવા માટે દાન દેવાનું નથી કહ્યું” એવું કેઈ કહે તે એ વાત બરાબર નથી ખરી વાત એમ છે કે- ધર્મનિંદા કરનારાઓ કઠેર, કઠેરતર અને કારતમ "Aho Shrutgyanam Page #310 -------------------------------------------------------------------------- ________________ ઃ કથાન-કેલ વિદ્યાધર મહર્ષએ સમજાવેલ દાન-ધર્મને મહિમા. વેણુ કાઢે છે. એ વેણને સાંભળનારાઓની ધર્મશ્રદ્ધા પણ ટળી જાય છે, અને પરિણામે ધર્મનિંદા અધિનું કારણ બને છે, માટે એ ધર્મનિંદા જે ભારે દેષ દાન દેવાથી અટકો હોય તે જરૂર અટકાવ જોઈએ અને એ પરિસ્થિતિમાં દાતાએ “આ વેશધારી છે, અસંયમી છે” એવું વિચાર્યા વિના દાન આપવું ઘટે. ધર્મનિંદાની જેમ ઘમને અવર્ણવાદ પણ એક ભારે દેવ છે અને તે પણ વજનીય જ સમજે. બની શકે છે અને જણાય તે છેડે પણ ગુણ ગ્રહણ કરે. બીજાની નિંદા કરનારા, બીજાના દેને જ જેનારા અને બીજાને ભાંડવામાં જ મથ્યા રહેનારા એવા મૂઢે પિતાનું કાર્ય હારી જાય છે. આ વિષે વધારે કહેવાથી શું ? પિતાની મર્યાદા પ્રમાણે યચિત દાનધર્મને ગૃહસ્થ નહીં કરે તે એ, આ ભવના કૂવામાં ખૂચેલા પોતાના આત્માને શી રીતે બહાર ખેંચી શકશે ? વળી, જે મુનિ, ભૂખ અને તરસ વગેરેના સંકટથી પીડા પામે છે તે, શાસ્ત્રાર્થનું ચિંતન, પર પ્રતિબંધ આપવાની પ્રવૃત્તિ, શાસ્ત્રના અર્થની વ્યાખ્યા, તપ, વિનય, સંયમ અને જીવરક્ષા એ બધું કરી શક્યું નથી, માટે ધીરપુરુષોએ સંયમને સહાય-પોષણ આપે એ દાનધર્મ ઉપદેશ્ય છે. જુગાર, આગ, રાજા, ચેર, જળપ્રલય, વેશ્યાને સંગ, ભાગીદારો, કુતર્ક, વકીલે, મિત્રે, પુત્ર અને પિતાના ભોગે એ બધાને લીધે ધન ચાલ્યું જ જવાનું છે અર્થાત એ બધાં ધનના નાશક છે. એમ જાણો પણ વિમૂઢ માનવ, એ ધનને સાધુને ખપમાં આવે એમ નથી વાપરતો, સાધુને તેના સંયમના સહાય થાય એ રીતે દાન નથી દેતા તે સમજવું કે તેને અંતરાયનો ઉદય છે. જે માનની વાણી, શરીર અને મન સુમુનિને હંમેશા દાન દેવામાં રમ્યાં કરે છે રોકાયેલા હોય છે તેને હાથને કમળ સમજી લક્ષમી તેની પાસે જ ફર્યા કરે છે અને ઉદ્ધત એવી વિપત્તિ તેવા દાતાને સ્વને પણ નથી ઇચ્છતી અર્થાત એને કોઈ વાર કશી વિપદા પડતી નથી. યતિને સંયમ-સાધનમાં સહાય કરે એવું દાન, અનિષ્ટના પહાડને તોડવા માટે ચોક્કસ વજા સમાન છે અને અનેક શુભેનું નિધાન થાય છે-આ પ્રમાણે એ વિદ્યાધર મહર્ષિએ સભાને દાન-ધર્મને મહિમા કહી સંભળાવ્યો અને પછી તે ત્યાંથી વિહાર કરી બીજે ઠેકાણે ગયા. ઈતિ શ્રી કથાનકેશમાં “યતિને સંયમસાધક દાન આપવાના અધિકારે સુજ્યરાજર્ષિની કથા” સમાપ્ત. (૧૮) "Aho Shrutgyanam Page #311 -------------------------------------------------------------------------- ________________ op On કુચહનો ત્યાગ વિશે વિમળનું ઉપાખ્યાન (કથા ૧૯) - આઉંગળ વર્ણવેલા સમ્યકત્વ વગેરે ગુણમાં જે માનવ પ્રવર્તમાન હોય છતાં Re। એનામાં જે કંઈ પણ પ્રકારને કુચાહ-કદાગ્રહ હોય તે તે દુઃખી થાય & થઈ રહ્યું છે માટે સમ્યકત્વ વગેરે ગુણો જેનામાં હોય તેણે પણ કચાહને તજી દેવા માટે દ્રઢતાપૂર્વક યત્ન કરી જોઈએ. આપણી બુદ્ધિ તુચ્છ જુજ છે અને પદાર્થો સંબંધી આપણું જ્ઞાન પણ ખરેખર ડું જ છે. તથા જે પદાર્થો અતીંદ્રિય છે-ઇદ્રિયગમ્ય નથીતેમને બધાને તે કેવળજ્ઞાની જ જાણી શકે છે, તે એવા અતીંદ્રિય પદાર્થો વિશે જે માનવ, પોતાની મતિના અભિમાનને વશ થઈ એ અતીન્દ્રિય પદાર્થોમાં અમુક પદાર્થો સુંદર છે અને અમુક પદાર્થો અસુંદર છે એ જે વિભાગ કરે છે. તથા એ પદાર્થોમાં અમુક “છે” અને અમુક “ નથી” એ જે વિધિનિષેધ કરે છે તે તેને મતિ મેહ જ છે. જેનામાં કુગ્રહ છે, તે માનડી પિતાની બુદ્ધિ પ્રમાણે યુક્તિઓને જે છે પરંતુ જ્યાં યુક્તિઓ જાય છે ત્યાં પોતાની બુદ્ધિને જતા નથી અને જેનામાં કુગ્રાહ નથી તે માનવ યુક્તિઓ પ્રમાણે પિતાની મતિને ચલાવે છે માટે જ કુગ્રહની વૃત્તિ નિંદનીય છે. જે માન સમસ્ત કાર્યોમાં પિતાની જ મતિને પ્રમાણરૂપ માનીને પ્રવૃત્તિ કરે છે તેઓ અતિશય જ્ઞાનીઓની ગૌરવવાની પણ વાણને ફોકટ કરે છે. જે રીતે કઈ રોગી રોગથી પીડા પામતે હોય અને તેને સારૂ વૈદ્યની સગવડ ન થતી હોય અને વૈદ્ય વિના જ બધે ઉપચાર ચાલતો હોય તે તે રોગી જેમ થાકી જઈ ખેદ પામે છે તેમ જે ભાવે-પદાર્થો ઇદ્રિયાતીત છે તેમને સમજવા માટે અતિ દુષ્કર કાર્ય કરનારાઓ પણ થાકી જઈ ખેદ પામે છે. અતિશય જ્ઞાની પુરુષને બતાવેલાં મંત્ર તંત્રો તિષ અને વૈદ્યક એ બધાં શાર તથા એવા બીજા પણું શાસ્ત્ર જે રીતે સમસ્ત કાર્યોની સિદ્ધિ કરવામાં નીવડે છે. તે રીતે આપણું પોતાની બુદ્ધિથી કલ્પી કાઢેલાં એ બધાં શાત્રે થોડું પણ ફળ આપતા નથી. જે લેકે કુગ્રહને તજ્યા વિના જ આ લેકનાં વ્યવહારી કાર્યોને સાધવા મથે છે તેઓ લેકમાં નિંદાપાત્ર બને છે અને તે તે કાર્યોને સાધી શકતા નથી. જે આ લેકનાં કાર્યો માટે કુગ્રહને છોડે જઈએ તે સર્વ જણાવેલા ભાવે વિશે તે કુગ્રહને છેડે જ જોઈએ, એ વિશે શું કહેવું ? અર્થાત્ સર્વ જણાવેલા ભાવે વિશે કુગ્રહ રાખવામાં આવે તે વિમળ નામના મંત્રી-પુત્રને જેમ અનર્થ થયે તેમ અનર્થ ન થાય? એ વિમળની વાત આ પ્રમાણે છે – વચ્છા દેશની છાતી સમાન હેમપુર નામનું નગર છે. તે નગરમાં સુરે, અસુરે અને માનનાં અનેક મંદિરો હેવાથી એ જાણે કે જગતના પ્રતિબિંબ જેવું લાગે છે "Aho Shrutgyanam Page #312 -------------------------------------------------------------------------- ________________ : કયારત્ન-મેષ : પરીક્ષા કરવા માટે મંત્રીએ કરેલી યુક્તિ. ર૭૬ અને મહાદેવને નિવાસ કૈલાસ એ નગરની પાસે તણખલા જે લાગે છે એવું એનગર શોભાયમાન છે. એ નગરને હરિતેજ નામે રાજા છે. એ રાજા નીતિશાસ્ત્રનાં રહીને પ્રસ્થાપક હેવાથી ઉપાધ્યાય સમાન છે, પુરુષના માર્ગ ઉપર ચાલનાર હોવાથી કુલગુરુ સમાન છે, સો કેઈને વાંછિત ફળ આપનારે હેવાથી કલ્પવૃક્ષ સમાન છે અને ન ગણી શકાય એવા ગુણરત્નોને એ મહાસમુદ્ર છે. જેમ સારી રીતે સાચવેલા ગોમંડળ-ગાદ્વારા નિર્મળ દૂધ મળે છે અને તેને પ્રતાપ-વિશેષ તાપથી કઢતાં જેમ તે, વાસણમાંથી બહાર ઉભરાઈ જાય છે તેમ એ રાજા ગોમંડળને–પૃથ્વીમંડળને નીતિપૂર્વક સાચવતો હોવાથી તેને યશ બ્રહ્માંડના પાત્રમાંથી તેના પ્રતાપવડે કરાય છે અને તેથી ઉભરાઈ જતાં જાણે કે બહાર નીકળી જાય છે અર્થાત્ એ રાજાને યશ બ્રહ્માંડની બહાર પણ પહોંચેલે છે. જેમ સૂર્યને રજા રાણી છે, ચંદ્રને રોહિણી રાણી છે તેમ એ રાજાને વિજયા નામે રાણી છે. જેનામાં વિશુદ્ધ બુદ્ધિને પ્રક છે એ તેને સાગર નામે અમાત્ય છે. એ પ્રમાણે રાજ્યસુખને અનુભવતા તે બધા દિવસેને વિતાવે છે. પછી વખત જતાં રાજાને ત્યાં અને અમાત્યને ત્યાં એક જ સમયે પુત્રે જમ્યા, વધામણાં કર્યા, રાજપુત્રનું નામ સૂરતેજ પાડયું અને મંત્રિપુત્રનું નામ વિમળ પાડયું. બન્ને જણ સાથે જ જન્મેલા હોવાથી તે બન્નેમાં પરસ્પર પ્રીતિ વધતી ચાલી. તેઓ સાથે જ રમે છે, સાથે જ ભમે છે, સાથે જ જમે છે અને છેડે સમય પણ તેઓ એક બીજા વિના રહી શકતા નથી. જ્યારે તેઓ બને આઠ વરસના થયા ત્યારે તે બનેને નિશાળમાં નાખ્યા. બધી યોગ્ય કળાઓના કલાપને ભણી રહ્યા પછી તેઓ રમતારમતા એક વાર અમાત્યને ઘરે જઈ પહોંચ્યા અને બરાબર એ જ સમયે ત્યાં ભિક્ષા માટે એક સાધુને સંધાડે-સાધુનું જેડું-આવી પહોંચે. એ સાધુઓએ આ બને છોકરાઓને જોયા. તે બેમાં એક સાધુ અતિશય જ્ઞાની હોવાથી પક્ષ ભાવોને પણ જાણનારે હતો એટલે તેણે “એકાંત સમજીને સાથેના બીજા સાધુને કહ્યું કે–આ બે કુમારમાં એક કુમાર કુટિલ મતિવાળે છે અને કુગતિએ જનારો છે. ત્યારે બીજે કુમાર સ્વભાવે નિર્મળ મતિવાળે છે, ભદ્ર છે અને સુગતિએ જનારો છે. આ સાધુની વાત પડદા પાછળ ઊભેલા મંત્રીએ સાંભળી, તેને વિશેષ અચંબે થશે અને તેણે વિચાર્યું હે ! આ સાધુએ શા માટે આવું કહ્યું હશે? જેમનામાં રાગદ્વેષ વગેરે વિકારાની સંભાવના નથી એવા ધર્મપરાયણ આ સાધુને ખોટું બલવાનું પણ કશું કારણ નથી માટે એણે કહેલું ખરું જ હોવું જોઈએ. ફક્ત આ બે કુમારામાં ક કુમાર એમણે કહ્યા પ્રમાણે કુટિલ અને દુર્ગતિગામી છે? એ હકીકત નક્કી જાણી શકાતી નથી, માટે એ જાણવા માટે કેઈ ઉપાય કરવો જોઈએ, એમ વિચારીને તે મંત્રીએ જમીન ઉપર દેવની એક મૂર્તિનું ચિત્ર કાઢયું અને કુમારે કહ્યું- હે પુત્ર! આ ચિત્રને ટપીને તમે ચાલ્યા આવો જેથી તમારું આરોગ્ય વધશે અને તમારાં બધાં "Aho Shrutgyanam Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ રાજપુત્રે વિમળને આપેલ શિખામણ. : કારત્ન-કોષ : કાર્યો મંગળરૂપ થશે. આ સાંભળીને રાજપુત્ર વિચારવા લાગે. આ ચિત્રને ઉલંઘને જવું સારું નથી. જે મૂર્તિ પૂજનીય છે તેની પૂજાને લેપ કરવાથી એટલે તેને ટપીનેઉલ્લંઘીને જવાથી ઊલટું કુશળ કાર્યોમાં અનેક વિઘો આવવાને સંભવ છે. એમ વિચા રીને તેણે એ મૂર્તિને ટપવાની ના પાડી. પછી બીજા કુમારને એ ચિત્રને ટપીને આવવાનું કહ્યું પ્રધાનનું વચન સાંભળતાં વેંત જ તે એ ચિત્રને ટપીને ચાલ્યા આવ્યા. આ જોઈને પ્રધાન તે એકદમ ચમકી ગયું અને તેના મનમાં ભારે સંતાપ થયે છતાં મેઢા ઉપર એ કશું ન જવા દઈ તેણે રાજપુત્રને પૂછયું હે પુત્ર! તે આ મૂર્તિને ટપવાની ના કેમ પાડી ? રાજપુત્ર બેલ્યોઃ નમતી વખતે નમનારનાં માથાના વાળ જમીન ઉપર ફરફરે એ રીતે જે પ્રણામ કરવા યોગ્ય છે, પૂજવા ગ્ય છે, વંદન કરવા ચોગ્ય છે અને સ્તવન કરવા ગ્ય છે, એવી મૂર્તિ ભલે જમીન ઉપર આળેખેલી હોય છે અક્ષ વગેરેમાં કેતરેલી હોય છતાં તેને ટપી જ કેમ શકાય? તેને ટપવું એ અભક્તિનું સૂચક છે, માટે તેમ કરવું યુક્ત નથી. જેનાં ચરણની કૃપાથી આપણું ધારેલાં કાર્યોની પ્રાપ્તિ આપણે વાંછીએ છીએ તેનું મનથી પણ ઉલ્લંઘન કરવું અયુક્ત છે તે પછી વાણીથી કે શરીરથી તે તેને ઉલ્લંઘી જ કેમ શકાય ? પૂજા કરતાં જે પ્રસન્ન થાય તે અપમાન કરતાં ચક્કસ રેષે ભરાય, માટે પૂજનીયની પૂજાના ક્રમને લેપ કરે તે સર્વથા અગ્ય છે. પછી મંત્રીએ પિતાના પુત્રને એ ચિત્રને ટપી જવા માટે પૂછયું. હે પુત્ર! જે એમ છે તે તું એ દેવના ચિત્રને કેમ ટપી ગ? તે બે હે પિતાજી! જેમ તેમ રેખાઓ કરીને આલેખવામાં આવેલા એવા એ દેવના ચિત્રને ટપી જવામાં શું છેષ છે? એમ ધારીને એ દેવની આકૃતિને હું ટપી ગયે, એ મારી ખરી હકીકત છે. માત્ર રેખાથી આળેખાએલા ચિત્રને પણ ટપી જવામાં દોષ હોય તે અર્થાત્ ચીતરેલા પદાર્થમાં પણું મૂળ પદાર્થ જેટલી જ શક્તિ હોય તે જેવી તેવી રેખાઓ દ્વારા દર્શાવવામાં આવેલા સર્પના ચિત્રમાં પણ તેને અડતાં જ ડસવાની શક્તિ આવવી જોઈએ. એ જ રીતે ચિત્રમાં ચીતરેલાં તીણ તરવાર વગેરે શાને અડતાં જ આપણાં અંગે કપાવા જોઈએ, છેદાવાં જોઈએ એમ થતું નથી માટે ચીતરેલા પદાર્થો અને મૂળ પદાર્થો એ બેમાં સરખી શક્તિ હોતી નથી, માટે આ જેવી તેવી રેખાઓથી દેરેલા દેવના આકારને હું ટપી ગયે જેથી કોઈ પ્રકારે અકલ્યાણની શંકા લાવવી ઉચિત નથી. પછી મંત્રીએ રાજપુત્રના મેં સામું જોયું એટલે રાજપુત્રે પેલા વિમળને ઉદ્દેશીને આ પ્રમાણે કહ્યું, હે ભદ્ર! તું અનુચિત લે છે, સાંભળ. પૂનાં નામની આકૃતિ બરાબર સરખા આકારવાળી હોય કે સરખા આકારવાળી ન હોય તે પણ એ આકૃતિ જોઈને આપણા મનમાં એ પૂજની સ્મૃતિ જાગે છે, માટે પૂની ગમે તેવી પણ આકૃતિ પૂજવા ગ્ય છે. તેમની પૂજા ફળ આપે છે અને તેમના "Aho Shrutgyanam Page #314 -------------------------------------------------------------------------- ________________ 1 કયારત્ન–ષ : હરિએ કરેલી યક્ષ પ્રતિમાની કદર્થના. ૨૭૮ અપમાનથી અનર્થ થાય છે એવું દેખાય છે, માટે દેવતાઓની આકૃતિ કશું કરી શકતી નથી એમ કેમ કહેવાય? વળી, તેં જે હમણાં કહ્યું કે રેખાથી રેલે સર્પ ડસી શકતા નથી અને રેખાથી ચીતરેલું શસ્ત્ર પણ શરીર ઉપર કશી ઈજા કરી શકતું નથી તે તારું કથન અયુકત છે, કારણ કે તેવા પ્રકારના ધ્યાનથી ઉદ્ભવેલા મહાભ્યને લીધે એટલે ચિત્રને જોઈને મનમાં પિદા થતા સંકલ્પબળને લીધે એવા પ્રકારના ભાવે થાય છે અને કુશળપુરુષ એમ કહે પણ છે. આ સાંભળીને વિમળ બે પગમાં કાંટે વાગતાં “સર્ષ કરડે” એ સંકલ્પ થાય અને તેથી ઝેર ચડે તે તારું કહેવું ખરું કહેવાય, નહીં તે નહીં. માટે એવા પ્રકારના ખરા અર્થનું કારણ તો શંકા જ છે, એથી શંકાને ત્યાગ કરતાં જ એ પ્રકારના અનર્થો આપોઆપ ટળી જાય છે. પછી રાજપુત્ર બેલ્યર તાર કહેવા પ્રમાણે શંકા જ દેનું મૂળ હોય તો કે માનવ નિઃશંક થઈને ઝેર ખાઓ અને પછી તું છે કે એના કેવા હાલહવાલ થાય છે? શંકા જ દેષનું મૂળ છે એવું તારું જે કથન છે તે અયુકત છે અને એમ કહેવું એ એક પ્રકારને નાસ્તિકવાદ છે અને કુશળ પુરુષને એમ કહેવું છે નહીં. વળી, જેઓ ભવિષ્યમાં કલ્યાણના વાંછુઓ છે તેઓના મનમાં આ ભાવ પ્રાયઃ સંભવતો નથી. આ ભાવ કદાચ સંભવે તો તે હરિને જેમ દુઃખકર થશે તેમ આપણને પણ દુઃખકર ન થાય એવું નથી. આ સાંભળીને અમાત્યને પુત્ર બેઃ હે રાજપુત્ર ! એ વળી હરિ કોણ છે? રાજકુમાર બે સાંભળ, એ હરિની વાત આ પ્રમાણે છે કુલાગપુર નામનું એક નગર છે. જેના વંશમાં હવે કઈ કુલપુત્ર બાકી નથી અર્થાત્ જેને કઈ હવે પછી વારસ થનાર રહ્યો નથી એ દુઃખથી હેરાન હેરાન થઇ ગયેલ અને લાકડાં અને ઘાસના ભારા વેચીને આજીવિકા ચલાવતો એક હરિ નામનો માણસ એ નગરીમાં છે. બીજે કઈ સમયે ત્યાં દુકાળ પડ–વરસાદ ન વર, તેથી કરીને પાસેના પ્રદેશનું ઘાસ તથા લાકડાં ખૂટી ગયાં એથી એ હરિ ઘરેથી ભાતું લઈને દૂર દૂરના ભાગમાંથી ઘાસ તથા લાકડાં વગેરે લાવીને આજીવિકા કરવા લાગ્યા. એક દિવસે તે ઘાસને તથા લાકડાને ઢગલે કરતો હતો એવામાં તેણે જેનું માત્ર માથું જ દેખાયું એવી ધૂળ અને કચરાથી ઢંકાઈ ગયેલી એક યક્ષની પ્રતિમા જોઈ. પ્રતિમાને જોઈને તે ખુશ થશે. સંભવ છે કે આ મૂર્તિને પૂજવાથી મારું દળદર ફીટે એમ ધારીને તે એ પ્રતિમાને ફૂલ વગેરેવડે પૂજવા લાગ્યું. એમ કરતાં કરતાં એને ઘણા દિવસો ચાલ્યા ગયા પરંતુ એ યક્ષ થડે પણ પ્રસન્ન ન થયું. પછી એને થયું કે આ બધા લકે મૂરખ છે કારણ કે એ દેવેની મૂર્તિની પૂજા કરીને વા બીજી રીતે તેને રાજી કરીને પિતાના કલ્યાણની માગણી કરે છે. આ વિચારીને તે આ યક્ષની મૂર્તિ ઉપર અરુચિવાળે થયે, એને પરિણામે તે યક્ષની મૂર્તિ ઉપર પત્થરા વિગેરે ફેંકવા લાગે અને તેની પાસે ઝાડને રસ, "Aho Shrutgyanam Page #315 -------------------------------------------------------------------------- ________________ મંત્રીને થયેલ ચિન્તા. : યારત્ન-રાષ : લીડા એ બધુ ખાળવા લાગ્યા. એ રીતે તે લીડા વગેરેને ખાળવા વગેરેની ત્રાસજનક પ્રવૃત્તિ કરી, એ યક્ષને ઉપસર્ગ કરવા લાગ્યા. આ રીતે રાજ ને રાજ થવા માંડ્યું' અને એમ થવાથી તથાપ્રકારની દુર્ગંધથી દુ:ખી થયેલા એ યક્ષ વિશેષ મુઝઈ જઈ વિચાર કરવા લાગ્યા. જમના માંમાં પેસવાની ઇચ્છાવાળા મૂખ લાકનો આ કેવા વિચિત્ર પ્રયત્ન છે કે જેએ અમારા જેવા ઉપર પણ આવા દુર્ગંધ પદાર્થોં નાખે છે, માટે મારે આને તો એના સર્વસ્વના વિનાશ કરીને દુનિયનું ફળ જરૂર ચખાડવુ જોઇએ, એમ વિચારીને તે પ્રત્યક્ષ થઈને બાલવા લાગ્યા: હે કુલપુત્ર ! તેં જે મારી અસાધારણ ભક્તિ કરેલી છે તેથી કરીને તારા તરફ મારું હૃદય ખૂબ આકર્ષાયું છે, માટે તું એમ કર કે મારા ઉપર નાખેલા. આ બધા ગંધયુક્ત પદાર્થાને લઇને તારે ઘરે જા, બધાં ખારીખારાં અંધ કરીને અને તારા બધા પરિવારને સાથે રાખીને આ અધા ગંધયુક્ત પાને તારા ઘરમાં જ સળગાવી તેની ગંધ તું લે એટલે તારાં બધાં વાંછિત ફળશે. આ મૂર્તિ આ રીતે કરવાથી જ પ્રસન્ન થઈ છે.’ એમ સમજી તે ખુશ થયે અને ખધા ત્યાં ફેંકેલા દુંગધી પદાર્થોની એક મોટી ગેાળી કરી, તેને લઈને પેાતાને ઘરે ગયે અને જેમ પેલા યક્ષે કહ્યું હતું તેમ બધુ કર્યું. એટલે તે દુર્ગંધના પ્રભાવથી એ અને એને આમે ય પરિવાર તથા ઘર વગેરે બધું જ નાશ પામ્યું”. ૨૭ માટે હે માઁત્રિપુત્ર ! કુગ્રહને તજી દે, પ્રસિદ્ધ માર્ગ ઉપર ચાલ, નહીં તે કુત્રિકલ્પા કરવાથી પરિણામે તું તારી જાતને પણ ખાઈ બેસીશ. એ પ્રકારે તેને ભ્રૂણું સમજાવવામાં આવ્યું છતાં તે પેાતાના ફુગ્રહથી લેશ માત્ર ટસથીમરુ ન થયે, માત્ર મૌન ાખીને બેસી રહ્યો. પછી મંત્રીએ વિચાર કર્યાં : અહા ! પેલા સાધુએ જેને કુટિલ બુદ્ધિના અને દ્રુતિગામી તરીકે જણાવ્ચે તે આ માશ જ પુત્ર જણાય છે અને ખીજે નિર્મળ મતિવાળા અને સુગતિગામી આ રાજપુત્ર છે, માટે હવે શુ કરવુ ઉચિત છે ? કુપુત્રો પાકતાં કુળા ખતમ થાય છે. અને મારે પણ આવું ભયાનક અનિષ્ટ ઉપસ્થિત થયું એમ વિચારી તેને વિશેષ ચિંતા થવા લાગી અને ચિંતાને લીધે તેના મનમાં અનેક સકલ્પવિકતા ઊડવા લાગ્યા, એવી સ્થિતિમાં તે બેઠા હતા તેવામાં એક રાજપુત્ર તેને એલાવવા આગ્યે. આવીને તેણે કહ્યું કે-આપને રાજા લાવે છે. પછી મુખ ઉપરના ચિંતાના તમામ ભાવેશને છુપાવતા તે રાજા પાસે પહોંચ્યા અને અને કુમાશ પણ પાતપેાતાનાં કામમાં પરાવાઇ ગયાં. રાજા પાસે જઇને સુખાસનમાં બેઠેલા તે મંત્રીને રાજાએ કહ્યું: તને આમ કેમ વિલંબ થયા ? તારું માઢું કેમ સાવ પડી ગયું છે ? મંત્રી એલ્યાઃ દેવ ! કશું જ કારણ નથી. એ તે એમ અમથુ લાગે છે. રાજા ખેલ્યું: જરૂર ને જર ફાઈ કારણ હાવુ જોઇએ માટે તું જેવી હેાય તેવી ખરાખર હકીકત કહે. • અહા ! આ રાજા મુખ ઉપરના ગુપ્ત ભાવાને પણ વાંચવામાં કેવા કુશળ છે, સાનમાં પણ સમજી જવાને "Aho Shrutgyanam" Page #316 -------------------------------------------------------------------------- ________________ મા . . . . . . . . . - -- - 1 કથાનિં-કેષ : શુદ્ધ દાનનાં પ્રકારે. કેટલે ચતુર છે.” એમ વિચારતા મંત્રીએ એકાંતમાં બેઠેલા રાજાને બધી પેલા કુમારની ખરી હકીકત કહી સંભળાવી. રાજાએ મંત્રીના મનની ઉદાસીનતાનું કારણ ગોતી કાઢયું અને કહ્યું: હે ઉત્તમ પ્રધાન ! સંતાપને તજી દે અને તારા પુત્રને વિશેષ કેળવવા પ્રયત્ન કર. પછી પ્રધાન બોલ્યા હે દેવ ! જેની જે પ્રકૃતિ છે તેને સેંકડો વાર કેળવીએ તે પણ તેને ફેરવી શકાતી નથી. રાજા બલ્ય વાત ખરી છે, તો પણ કોઈ અતિશયવાળા પુરુષની સહાયતાથી અશુભ સ્વભાવ પણ શુભ સ્વભાવરૂપે ફરી શકે છે અને આ લેકમાં એનાં કેટલાક પ્રત્યક્ષ ઉદાહરણો પણ મળે છે. વિષ પ્રાણ હરી લેનારું છે છતાં કઈ અસાધારણ પુરુષના મંત્રજાપના પ્રભાવથી તે જ વિષ રસાયન બની જાય છે ન સહી શકાય એવી આગ પણ એવા જ કઈ અતિશયી પુરુષના પ્રભાવથી હિમાળા જેવી ઠંડી બની જાય છે, એ જ રીતે ભયાનક કણોને લીધે જેની સામે પણ જોઈ શકાતું નથી એવે સર્પ પણ દેરડી જે થઈ જાય છે. આવું આવું તો તને કેટલુંક કહીએ, માટે હવે વિકલ્પોને સર્વ પ્રકારે દૂર કરીને જે મુનિએ તને તારા છોકરાનું સ્વરૂપ જણાવેલું છે તેની જ કયાંય પણ ભાળ મેળવીને તેને જ તારા છોકરાની કેળવણી માટે વિનવ જેથી કરીને હજુ એ છેકરો ત્યાગ માર્ગ ઉપર ચડી જાય. ‘તમારું કહેવું ખરું છે, એમ કહીને તે મંત્રી રાજભવનમાંથી બહાર નીકળે. ખાસ ખાસ માણસને મોકલીને તે મુનિની બધે તપાસ કરાવી, છેવટે તે, કુસુમશેખર નામના બાગમાં મળી આવ્યું. પછી મટી ધામધૂમથી તે બને કુમારોને સાથે લઈને એ મંત્રી તે સાધુ પાસે ગયે અને વિશેષ આદર સાથે તેનાં ચરણે પડીને નમીને તે પ્રધાન ત્યાં બેઠે અને માથા ઉપર હાથ જોડીને તેને આ પ્રમાણે વિનવવા લાગે. હે ભગવંત ! દુર્નયના–કદાગ્રહના-સમુદ્રમાં પડેલા એવા અમારી જેવાઓને તારવા માટે તમારા ઉપદેશરૂપ વહાણ આપવાની કૃપા કરે. વળી વધારે તો એ કહેવાનું છે કે આ અમારા બન્ને કુમારે હજુ બાળ પ્રકૃતિના છે અને એમની શુદ્ધિ, બુદ્ધિ, ઐશ્વર્ય વગેરેના મહામદને લીધે ઢંકાઈ ગયેલી છે. પછી કરુણાના પૂરને લીધે જેમનાં નયનકમળ ઢીલાં પડી ગયાં છે એવા એ મુનિરાજે સાધારણ ધર્મને ઉપદેશ દેવા માંડશે. પ્રથમ ગુરુએ તરફ ભારે વિનય રાખવો જોઈએ અને તેમને નિરંતર નમન કરવું જોઈએ, દેવેની પૂજામાં અભિરુચિ રાખવી અને શાસ્ત્રના પરમાર્થોને સાંભળવા પ્રયત્ન કરે જોઈએ તથા તે પ્રમાણે યથાશકિત વર્તવું જોઈએ. માનનીયેનું માન સાચવવું જોઈએ અને તેમની સાથે ઉચિત રીતે વ્યવહાર કરવું જોઈએ. બીજાની નિંદાનો ત્યાગ કરે, અસતના કદાગ્રહને-કુહને છોડી દેવા માટે પ્રબળ પ્રયત્ન કરે. વાતચિત બધી મીઠી રીતે નેહપૂર્વક કરવાની ટેવ પાડવી, અયુત કામ કરવામાં ખૂબ શરમાવું જોઈએ. નીતિને ભંગ કરતાં બીવું જોઈએ. જે કાર્યો લેક વિરુદ્ધ છે તે બધાને તજી "Aho Shrutgyanam Page #317 -------------------------------------------------------------------------- ________________ -- - - -- - ૨૮૧ સુરતેજનું સમ્યગ્દષ્ટિપણું. * કયારન–કોષ ? દેવાં, દીન અનાથ વગરેને નિરંતર સહાયતા કરવાની વૃત્તિ રાખવી, વયોવૃદ્ધ, જ્ઞાનવદ્ધ અને સુવિદગ્ધ જનેની સેવા કરવી તથા ગુણીજની સબત મેળવી તેમની વિશેષ ચાકરી કરવી. દુઃખીજને ઉપર અનુકંપા આણવી, પક્ષપાત તજીને ન્યાયની વાત કરવી, બીજા કોઈને પીડા થાય તેમ ન વર્તવું તથા દીર્ધદર્શિપણું અને નિપુણપણું કેળવવું એ બધા સાધારણ ગુણે વિશે એ મુનિએ સવિસ્તર કહ્યું તથા કરવાનાં કાર્યોને વિસ્તાર પણ કહી બતાવે. એ બધું સાંભળવાથી તે ભદ્ર લોકોને શ્રીજિનશાસનમાં અભિરુચિ થઈ. માત્ર આ બધી હકીક્ત વેળુના કેળિયાની પેઠે પેલા વિમળીને નિરસ લાગે છે અને જેમ પિત્તથી પીડાએલા રેગીને સુંદર દૂધ પણ ન ગમે તેમ એ બધી વાત એને કેમ કરીને ગમતી નથી. ઉપદેશ આપનાર મુનિ ક્ષીરસવ નામની લબ્ધિવાળા હતા એટલે એનું બેહ્યું બધાને ગળે ઉતરી જાય એવું એનું માહાભ્ય હતું તેથી તે રેજ ને રોજ શ્રી જિનશાસનના પ્રવચનમાં જણાવેલા તરનું પ્રરૂપણ કર્યા કરતા હતા એથી તેને સાંભળનાર પેલા મંત્રી વગેરે લેક જીવ, અજીવ વગેરે જૈન તની વિચારણામાં કુશળ થઈ ગયા અને પુણ્ય, પાપ, આસવ, સંવર, બંધ, નિર્જશ અને મેક્ષ વગેરેના તના સ્વરૂપનું તેમને યથાર્થ અવધારણ થયું. કેવળ મળશેળિયે પથર ગમે તે મુસલધાર વરસાદ પડે તે પણ જરા ન ભીંજાય તેની પેઠે એ મંત્રિપુત્રની ઉપર પેલા મુનિરાજે પોતાના ઉપદેશરૂપ જલની ધારાઓ નિરંતર છાંટી છતાંય તે ન ભીંજાયે તે ન જ ભીંજાય અને તેણે પોતાને કુગ્રહ ન તજે તે ન તળે. અહે! તથા પ્રકારના ઉત્તમ ગુરુ સમજુતી આપતા હેય છતાં જે કેટલાકને એમના તે જ ઉપદેશ કુહને છોડાવી શકતા નથી તેમની કેટલી બધી મંદપુણ્યતા? પછી કેટલાક દિવસો વિત્યા બાદ તે મુનિએ બીજે સ્થળે વિહાર કર્યો. રાજપુત્ર અને મંત્રી વગેરે એવા ઉત્તમ પ્રકારના દૃઢ સમ્યગદૃષ્ટિ બન્યા કે એમને એમની શુદ્ધ દષ્ટિમાંથી બે યા દાન પણ ન ચળાવી શકે. તેઓ એમ જ માનવા લાગ્યા કે-૨ના લેકમાં શ્રી જિનશાસન જ અર્થરૂપ છે અને બીજું અનર્થરૂપ છે. આ પ્રમાણે નિશ્ચિત રીતે માનતા તેઓ સમય વીતાવે છે. સવે સંસારના ભાવની સ્થિતિ સવપ્ન સમાન છે એટલે વખત જતાં પેલે હરિતેજ રાજા સ્વર્ગે ગયે. તેની ગાદી ઉપર તેના પુત્ર સૂરતેજનો રાજા તરીકે અભિષેક થયે, મંત્રી અને સામંતોએ એ નવા રાજાને નમીને સ્વીકારી લીધે, અને ધર્મ તથા લેક એ અનેથી અવિરુદ્ધ રીતે વર્તતો તે, રાજલક્ષમીને ભેગવવા લાગ્યા. પેલે સાગર મંત્રી પણ રાજાનું મૃત્યુ થયેલું જાણી “પિતાની પણ આવી જ દશા થનારી છે એમ સમજી "Aho Shrutgyanam Page #318 -------------------------------------------------------------------------- ________________ ઃ ચારત્ન-કાપ : વિમળની અવળી વિચારણા. વિચાર કરતો એણે પેાતાના મનેાભાવ નવા રાજાને જણાવી દીક્ષાને સ્વીકારી. પછી સૂરતેજ રાજાએ એ મંત્રીના પદ ઉપર તેના પુત્ર પેલા વિમળને સ્થાપિત કર્યાં. તે રાજાનાં કામકાજ સંભાળે છે અને એ રીતે દિવસે વહી જાય છે. જેણે વધારે ખાધુ હોય તેને અજીરણુના ઓડકાર આવે છે, જેણે ઝેરવાળું જમણુ ખાધુ હોય તેને ઝેરનો વિકાર થાય તેની પેઠે મંત્રી વિમળને પણ વિકલ્પે આવવા લાગ્યા. ૨૮૨ જે હકીકત સૂત્રમાં દર્શાવેલી છે તે જ પ્રમાણે કુશળ પુરુષોએ કરવુ જોઇએ. જે લોકો લેાકના ગાઢશ્યિા પ્રવાહુને અનુસારે વર્તે છે તેમને મિથ્યાત્વ લાગે છે, માટે ચૈત્ય વદનને પ્રસગે ત્રણ થાઈ એલીને જ વંદના કરવી યુક્ત છે, દેવે આપણને સહાય કરનારા છે છતાં વિરતિ-ત્યાગભાવ વગરના છે માટે સ્તુતિ કરવાને લાયક નથી અર્થાત્ ચૈત્યવ ંદનમાં દેવાની સ્તુતિ ન ઓલવી જોઈએ. એ જ પ્રમાણે ‘સિદ્ધાણુ યુદ્ધાળુ' નામના સિદ્ધોના સ્તવનમાં પણ ત્રણ શ્લેાકે જ મેલવા જોઇએ, બાકીના ભાગ ન ખેલવા જોઇએ, એ બાકીના ભાગ કેઇએ પેાતાની મતિકલ્પનાથી બનાવી કાઢી તેમાં જોડી દીધા છે માટે એ સર્વથા હેય છે—ખેલવા લાયક નથી. સૂત્રને ખરાખર અર્થ સમજીને જ શુદ્ધ રીતે ચૈત્યવંદન કરવુ ચેગ્ય અર્થાત્ જ્યારે અર્થ શુદ્ધ સૂત્ર આડે ત્યારે જ ચૈત્યવંદન કરવું ઘટે. નહીં તે નહીં; કારણ કે અવિધિથી કરવા કરતાં તે નહીં કરવું સારું. શ્રી જિનની પ્રતિમા પણ વિધિપૂર્વક કરાવવામાં વા ભરાવવામાં આવી હોય તેા જ તે વંદન, નમન અને પૂજનને ચેાગ્ય છે અને જે જિનપ્રતિમા એવી વિધિપૂર્વક ન કરાવવામાં આવી હોય તે વંદનીય નથી. અવિધિથી ભરાએલ જિનપ્રતિમાને દત-નમન કરવાથી વિધિનું અનુમેદન થાય છે—અવિધિને ટેકેા મળે છે અને એવે ટેકે પાપનું કારણ છે. શ્રી જિત ભગવાનને કરવામાં આવતાં પૂજન, નમન અને વન વગેરે કર્મ ક્ષય માટે જ વિશેષ રીતે સમજવાનાં છે છતાં જેએ, એ વંદન વગેરેને ધન સારું વા પુત્ર વગેરેને સારું કરે છે તેમનુ એ મિથ્યાત્વ છે એમ જાણવું જોઈએ. જ્યારે શ્રી જિનેશ્વર દેવે કોઈને કશું આપતા નથી, કાઇનું કશું હરતા નથી અને કેઇને કહ્યુ' ચ કરતા નથી તે પછી તેમનાં પૂજન વગેરે કરીને તે દ્વારા ધન, પુત્ર વગેરેની વાંછા રાખવી એ નકામી છે અને એવી છે માટે જ એ વાંછા મિથ્યાત્વને કેમ ન પેદા કરે ? વળી, ઇચ્છાને આરેાપ કરવા એટલે દેવા અમુક ઘે અથવા અમુકને નાશ કરે એવી ઈચ્છાને આરેાપ અને બાહ્ય બીજો પરિગ્રહ એટલે આભૂષણુાર્દિકનુ પહેરાવવુ વગેરે શૃંગાર લૌકિક દેવાને જ અધ બેસે એવા છે પરંતુ કુને ક્ષય કરીને સિદ્ધ થયેલા શ્રી જિનેન્દ્રદેવેામાં તેએ અમુક આપે અને અમુક કાપે એવી ઈચ્છાના આરોપ તથા શ્રી જિનેન્દ્ર દેવની મૂર્તિ ઉપર આભૂષણાદિના એવા શૃંગાર કરવા શી રીતે ઉચિત હોઈ શકે ? તથા જે શ્રમણા શાસ્ત્રવિહિત અનુષ્ઠાનને કરનાશ છે તેને જ વંદનીય સમજવા જોઇએ, પરંતુ જે શ્રમણા લેાકપ્રવાહને અનુસરનારા છે તેમને અવંદનીય ગણવા જોઇએ. એવા કેવળ લેાકપ્રવાહને અનુસરનારા શ્રમણોને વાંદવાથી તેમની "Aho Shrutgyanam" Page #319 -------------------------------------------------------------------------- ________________ રિ મુનિએ વિમળને કરેલ પટ્ટીકરશુ. ઃ યારનકાષ : અનેક પ્રકારની પ્રમાાક્રિક ચેષ્ટાઓ અને પ્રવૃત્તિઓને ટેકા મળે છે અને તેથી એમની પેઠે સ્ત્રીજા પણ કુમાર્ગે ચડવા પ્રેરાય છે, ઇત્યાદિ અનેક દષા ઊભા થાય છે. આ પ્રમાણે તે મંત્રીપુત્ર માળ, સ્ત્રી વગેરે ગમે તે શ્રોતા પાસે વિશેષ વિચાર કર્યાં સિવાય એવું કેવળ એકપક્ષીય–એકતી–મંડાણુ કરવા લાગ્યો અને એ રીતે જ બધુ એલવા લાગ્યા. તેથી કરીને જે જૈનસિદ્ધાંતને સાર સર્વ પ્રાણીઓને સુખ આપનારા હતા તે જ અયોગ્ય પાત્રમાં આવવાથી જેમ દૂધ પણ સાપમાં જતાં ઝેરરૂપ થઈ જાય છે તેમ એકદમ ઝેર જેવા થઇ ગયા. ૧૮૩ અહુ કહેવાથી શું? પેાતાના કુગ્રહથી જેણે પેાતાના જ અભિપ્રાયને મજબૂત રીતે પકડી રાખેલ છે એવા તે વિમલમત્રી એવી એવી એકપક્ષીય પ્રરૂપણાઓ કરવા લાગ્ય અને તે દ્વારા જે ભેળા લેકે માગ ઉપર ચડેલા છે, શાસ્ત્રીય હકીકતનું તથાપ્રકારનું પરીક્ષણ કરવાની શક્તિ વગરના છે, હેતુવાદ અને નયવાદમાં કુશળ મુનિઓના પરિચય વિનાના છે અને અનેકાંતવાદના સ્વરૂપને વિચાર કરી શકે એવા નથી, ગીતાની ખાસ ખાસ સામાચારીના આધ વિનાના એવા ભવ્ય-ભાળા લેાકેાને પણ જ્યામાહ પમાડવા લાગ્યું. એવામાં ત્યાં તત્કાળ દિવાકર નામના ગીતા મુનિરાજ આવ્યા અને તેમણે તેને એ રીતે લાળા લોકોને અને વ્યામાહ પમાડતા જોઇ આ પ્રમાણે કહ્યું: 6 હે અમાત્ય ! સાધારણ લેકે તે મોટે ભાગે મૂઢબુદ્ધિવાળા હોય છે, પારમાર્થિક વસ્તુના વિચારને સમજનારા તે ઘણા જ થોડા હૈાય છે. સાધારણ લેાકેામાં એવા પ્રકારની પારિણામિક બુદ્ધિ પણ હોતી નથી, ચાલુ સમય પશુ સુ ંદર માર્ગ તરફ લેાકાનું વલણુ થાય એવા નથી અને શ્રી જિનભગવાનના વચન પ્રમાણે પ્રવૃત્તિ કરવી મહાકઠણુ લાગે એવી છે. આવી પરિસ્થિતિમાં તું જે ખાસ ખાસ વાતેાની પ્રરૂપણા કરે છે તે રીતે એ પ્રરૂપણા તદ્ન અયુક્ત છે. તું જે એમ કહી ગયા કે સૂત્રમાં કહેલું ડાય તે પ્રમાણે જ વર્તવું જોઇએ ' ઇત્યાદિ આવાં વચને તે જે શ્રુતકેવળી હાય તેના મુખમાં જ શોલે, તારી જેવા શ્રુતના લવલેશને જાણનારાથી એવુ ન ખેલાય, વળી, તે જે કહ્યું કે ‘ લોકપ્રવાહ પ્રમાણે ચાલનારાને મિથ્યાત્વ લાગે છે' એ બધુંય તારું કથન વિચારણીય છે. લાકના બે પ્રકાર છે. એક તે સામયિક અને મીને મસામયિક, સામયિક એટલે શાનુસારી વર્તનવાળા, અસામયિક એટલે શાઅથી તદ્ન વિરુદ્ધ વર્તનને તજનારા, જે લેાકેા સામયિક છે તે તા ગીતાર્યાંના પ્રવાહને જ અનુસરે એવા ડાય છે. જે લેાકેા અસામયિક છે તે તદ્દન વિરુદ્ધ વસ્તુના તે ત્યાગ કરી નાખી શકે એવા હાય છે છતાં તે પ્રવાહને પણુ કથપિ માન્ય રાખનારા હોય છે. હવે તે ચૈત્યવંદન સમયે કહ્યુ • ચૈત્યવંદનમાં ત્રણ જ થાય એલવી ' તે તારું' ત્રણ જ એવુ અવધારણ ઉચિત નથી, જે કે સૂત્રમાં દેવાવગ્રહની વાત આવતાં જેએ કદી સ્નાન કરતા નથી એવા મલિન શરીરવાળા મુનિઓને માટે ત્રણ શ્લેકવાળી ત્રણ થઈ વગેરે "Aho Shrutgyanam" Page #320 -------------------------------------------------------------------------- ________________ : યારત્ન કોષ - દિવાકર મુનિનુ ત્રિમળને વિવિધ પ્રકારે સમજાવવું. ખાલવાનું કહેલ છે તે શુ. એટલા માત્રથી જ જેઓ પેાતાને શરીરે શૃંગાર કરે છે, ધાયેલાં અને ધોળાં ચાખા કપડાં પહેરે છે, નાઈ ધોઈને ચાકમાં રહે છે અને ભગવાનના જન્માત્સવ વગેરે પ્રસંગે વધારે સમય સુધી ખાટી થાય છે, એવા તમારી જેવા માટે પણ ત્રણ થાઇવાળું જ ચૈત્યવદન યુક્ત છે, એમ કેમ કહેવાય ? કૈક ઠેકાણે પાંચ શક્રસ્તવવાળા ચૈત્યવંદનના વિધાનનુ પણ વચન દેખાય છે, વળી. ૨૮૪ જે મુનિ છે. તેઓ નિરતર ભાવસ્તવ કરે છે અને તે દ્વારા તેમાં તે ત્રણ થાઇવાળું ચૈત્યવંદન કરે તે એ પણ યાગ્ય છે અને જે ગૃહસ્થ સર્વ પ્રકારનાં સાવધ કાર્યથી વિરત છે તે, અધિક દેવવંદનની વિધિદ્વારા ભાવસ્તવ કરે અને તે દ્વારા એક ક્ષણ માટે પણ પેાતાના આત્માને નિષ્પાપ કરે તે તેમાં પણ શુ' દૂષણ હોઇ શકે ? વળી હું ભદ્ર ! વૈયાવચ્ચ કરનારા દેવાની સ્તુતિના પથુ એકાંતે નિષેધ કરેલે નથી. આવશ્યકનિયુક્તિ નામના ગ્રંથમાં સાધુઓને માટે તે દેવસ્તુતિની અનુજ્ઞા અપાયેલી છે. ચાતુમૌસિક પ્રતિક્રમણુમાં અને વાર્ષિક પ્રતિક્રમણમાં ક્ષેત્રદેવતાને કાર્યાત્સગ કરવામાં આવે છે. પાક્ષિક પ્રતિક્રમણમાં ભવનદેવતાના કાર્યોત્સર્ગ કરવામાં આવે છે અને કેટલાક વળી ચામાસી પ્રતિક્રમણમાં ભવનદેવતાના કાચેત્સગ કરે છે. તત્કાળના એટલે તાજા સાધુએ માટે અથવા તે કાળના સાધુએ માટે જે ભવનદેવતા અને ક્ષેત્રદેવતાની સ્તુતિ કરવાનાં વિધાને કરવામાં આવેલાં છે તે બીજા માટે પણ એ વિધાન યુક્ત જ કહેવાય અને હમણાં તે સાધુ તે પ્રમાદી છે. એટલે એને માટે તે એ સ્તુતિનું વિધાન અયુક્ત છે એમ કેમ કહેવાય ? માટે જ સંયમમાં આવતાં વિશ્નોનો નાશ કરવા માટે ચૈત્યવંદન પૂરું થતાં વૈયાવચ્ચ કરનારા દેવાની સ્તુતિ કરવાનું વિધાન નિર્દેવિ છે એમ કહેલ છે. એ રીતે સાધુએ માટે પણ જે વિધાન યુક્ત છે તે વિધાન પ્રમાણે ગૃહસ્થા પણ દેવેની સ્તુતિ શા માટે ન કરે તરવાર કરતાં એનું મ્યાન તીક્ષ્ણ હેાય એવુ કેમે કરીને પશુ સાઁભવી શકે નહીં અર્થાત્ સાધુઓ તરવાર જેવા છે અને ગૃહસ્થે મ્યાન જેવા છે. એટલે સાધુઓ કરતાં ગૃહસ્થાની સરસાઈ ન સંભવી શકે. વળી “ સિદ્ધાણુ યુદ્ધાણુ” નામના સિદ્ધસ્તવમાં ત્રણ લાક કરતાં વધારે ગાથાઓ છે એ હકીકત વિશેષ બહુશ્રુતેની પરંપરાથી પ્રસિદ્ધપણે સંભળાતી આવે છે, એથી એ ‘સિદ્ધસ્તવની ત્રણ જ ગાથાઓ કહેવી' એવું તારું કથન પણ અયુક્ત છે; કારણ કે જીતકલ્પના વ્યવહાર પ્રધાન છે અને તે અનુસારે ત્રણ કરતાં વધારે ગાથા બાલવાથી પણ કશુ` ણુ નથી. વળી, તે જે કહ્યું કે ‘સૂત્રની અપેક્ષાએ અને અની અપેક્ષાએ એમ બન્ને રીતે ચૈત્યવંદન શુદ્ધ રીતે કરી શકાય તે જ કરવું જોઈએ' અને બીજું પણ તેં કહ્યું કે ‘અવિધિએ કરવા કરતાં તે નહીં કરવું સારું' એ પણ તારાં અને વચના અયુક્ત છે. જે લાકે સમયન છે, શાસ્ત્રના પરમાર્થને સમજનારા છે, તે "Aho Shrutgyanam" જ કહે છે કે Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ દિવાકર મુનિએ વિમલના વક્તવ્યનું કરેલ નિરસન. : કયાર- કોણ ? અવિધિએ કરવા કરતાં તે નહીં કરવું સારું” એ વચન અસૂત્રવચન છે, કારણ કે નહીં કરનારને અને અવિધિથી કરનારને એ બન્નેને જુદાં જુદાં પ્રાયશ્ચિત્તો બતાવેલાં છે. માટે જેઓ અપુનબંધક છે એટલે જેમનાં જ્ઞાનાવરણીય વગેરે સાતે કર્મોની સ્થિતિ સાગરોપમ કેડીકેડી જેટલા સમયની અંદર જ છે તેથી વધારે સમયની તે કર્મોની સ્થિતિ જેઓ કદી બાંધતા નથી અને અનુસારી બાંધવાના પણ નથી એવા અપનબંધકે સૂત્ર અને અર્થ (અર્થ એટલે આચરણ) એમ બન્ને રીતે ચૈત્યવંદનને શુદ્ધપણે જ કરવાને આગ્રહ રાખે તે એ માર્ગની પવિત્રતાનું કારણ હેવાથી સારું છે. ત્યારે બીજાઓને માટે પણું એટલે જેઓ હજુ માર્ગ તરફના વલણવાળા છે અને માર્ગથી પડી ગયેલા છે તેમને માટે પણ ચાલે છે એ રીતે ચૈત્યવંદન કરવાનું બીજરૂપકની સરખું હેવાથી દૂષણ વિનાનું છે. વળી, તેં જે કહ્યું છે કે “જે જિનબિંબ અવિધિથી થયેલાં છે તેમને વંદન, નમન કરવાથી અવિધિની પદ્ધતિને ટેકે મળે છે. તે પણ તારું કથન અયુક્ત છે, કારણ કે શાસ્ત્રમાં તે કહેવું છે કે નિશ્રાથી કરેલા કે અનિશ્રાથી કરેલા અને પ્રકારના ચૈત્યમાં સર્વત્ર ત્રણ થેયે કહેવી જોઈએ. આમાં નિશ્રાથી કરેલાં ચિત્યે અવિધિકૃત છે છતાં શાસ્ત્રકારે સારા સાધુઓને પણું તેમાં વંદન કરવાનું ફરમાવેલું છે. વળી, તે જે કહ્યું કે “આ લેકના અર્થો-ધન પુત્ર દારા વગેરેની પ્રાપ્તિની આકાંક્ષાથી શ્રી તીર્થકર ભગવાનનું વંદન, પૂજન વગેરે કરવું તે, તીર્થંકર દેવામાં અસદૂભૂતનું આરોપણ કરનારું હોવાથી મિથ્યાત્વરૂપ છે.” એ પણ તારું કથન અયુકત છે. આ વાત કે નથી જાણતું કે શ્રી જિન દેવા નિતિને પામેલા છે, તેઓ કેઈને પણ કશું આપતા નથી તેમ કેઈનું પણ કશું લેતા નથી છતાં તેમની પ્રાર્થના કરતાં જે એમ કહેવામાં આવે છે કે “ આરોગ્યને લાભ આપે, બેધિને લાભ આપે અને ઉત્તમ સમાધિનું વર આપો” તે તે તેમના તરફનું બહુમાન સૂચવવા અને તેમની તરફ અધિક ભકિત બતાવવા એવાં સાભિળંગ વચનના માત્ર કથનરૂપ છે. એટલે એવાં વચને કહેવામાં વા બે ધિલાભ વગેરે પદાર્થોની પ્રાર્થના કરવામાં કશું દુષણ નથી. ઊલટું એવાં વચને અને પ્રાર્થનાઓ તે વાગરિ શેઠ વગેરે લોકોને માટે વિશિષ્ટ ગુણસ્થાને પ્રકર્ષ પણે ચડવાનાં કારણે બનેલાં છે એટલે એવાં વચને અને અભ્યર્થનાઓ એમની પેઠે આપણને પણું વિશિષ્ટ ગુણપ્રાપ્તિનાં કારણે બને માટે તેમને કહેવામાં કશેય બાધ નથી. વળી, શ્રીજિનદેવને તજીને ચંડિકા વગેરેની પ્રાર્થનાએથી તે ગુણને ઉત્તમ લાભ સંભવ જ નથી માટે ચંડિકા વગેરે કરતાં શ્રી જિનદેવ પાસે જ એવી પ્રાર્થનાઓ કરતાં કશી હાનિ થવાનો સંભવ નથી. એથી જ શ્રી જિનદેવની પાસે એવી પ્રાર્થના કરતાં તેમનામાં ઈચ્છા-વાસના છે વા તેમની પાસે પરિગ્રહ વગેરે છે” એ આરોપ પણ સંભવ જ નથી. વળી, તે જે કહ્યું કે, “સુશ્રમણે જ વંદનીય છે; બીજા નહીં જ, તે હકીકતને તે અમે પણ માનીએ છીએ. કેવળ જ્યાં ધર્મની નિંદા "Aho Shrutgyanam Page #322 -------------------------------------------------------------------------- ________________ * કયારન-કોષ : સુરતેજ રાજાને વિમળ મંત્રીને ઉપાલંભ. વગેરે દે અટકાવવા માટે ક્યાંય પાસસ્થા લોકોને વાણીથી નમસ્કાર કરે પડે અને ક્યાંય વંદન પણ કરવું પડે તે ત્યાં એવું નમન અને વંદન સુસાધુઓએ પણ કરવું ઘટે એવું શાસ્ત્રકારનું વચન છે, માટે એ અપેક્ષાએ પાસસ્થાઓને વંદન વા નમન કરવાથી તેમના પ્રમાદની અનુમોદના થવાને સંભવ નથી એટલે તે કહેલું દૂષણ અહીં સંભવતું જ નથી. અને આ રીતે સુસાધુઓ પણ લેકવ્યવહારને અનુસરનારા હોય તે જે ગૃહસ્થ ચંડાળને પણ માથું નમાવવાની પ્રવૃત્તિમાં છે તથા એવા બીજા વ્યવહારમાં પ્રવૃત્ત થયેલા છે તેઓ લેકવ્યવહારની અવગણના શી રીતે કરી શકે? વળી, શ્રમણના ગુણસ્થાનક કરતાં ગૃહસ્થનું ગુણસ્થાનક ચડિયાતું કહેલું નથી, તેથી શમણે કરતાં હોય તે ગૃહસ્થ પણ જનચિત્તના પ્રસાદ માટે લેકવ્યવહારને શા માટે ન અનુસરે ? તેથી હે અમાત્યવર! તારે મૌન રાખવું જ સારું છે, પરંતુ જેમને આગમના રહસ્યની જાણ નથી એવા લોકો સામે વિશેષ પ્રકારના ધર્મની પ્રરૂપણ કરવી ઉચિત નથી, માટે તેં જે આજસુધી પ્રરૂપણું કરેલી છે તે બદલ પ્રાયશ્ચિત્ત લે અને હવે ફરીને તારા કુહાનુસારે બલવાનું બંધ રાખ. આ સાંભળીને અમાત્યના ચિત્તમાં ભારે રોષ થયે અને તેને એમ થયું કે આ સાધુ જ સિદ્ધાંત સર્વસ્વને ચાર છે અને પાસસ્થા વગેરેમાં મળી ગયો લાગે છે માટે એને અવંદનીય જ સમજ. એ સાધુ વિષે પિતાને જે લાગ્યું તેને કેલાહલ કરીને જાહેરમાં હોહા કરીને પછી મંત્રી તે પોતાને સ્થાને ચાલ્યો ગયો. તેણે જે લેકે પોતાના પક્ષમાં ભળેલા હતા એવા કુગ્રહવાળા બધા લોકોને બેલાવી–ભેગા કરીને આ પ્રમાણે જણુવ્યું કે–આ સાધુ પૂજા અને પ્રતિષ્ઠા વગેરે દેશમાં બંધાઈ ગયો છે અને પાસસ્થાઓની સાથે સમાગમ રાખનારે છે માટે એને મિથ્યાષ્ટિની જે જ સમજ તથા અન્યમતિને જેમ આપણે વંદન કરતા નથી અને ભિક્ષા પણ આપતા નથી તેમ એને પણ ભિક્ષા ન આપવી અને વંદન પણ ન કરવું. એને વંદન કરશે વા ભિક્ષા આપશે તે તમને તેના દની અનુમોદનાને દેષ લાગશે અર્થાત્ તમે એના દેષને ટેકે આપનારા બનશે એથી તમે મિથ્યાષ્ટિ થશે. જોકે એ જાણ્યું કે મંત્રી રાજમાન્ય છે માટે તેમણે બધાએ એનું કહેવું “ક” કહીને માથે ચડાવ્યું. હવે આ બધી હકીક્ત સૂરતેજ રાજાએ જાણું અને તેથી તેને ક્રોધ થશે એટલે એ મંત્રીને બેલાવીને કહ્યું કે હે અમાત્ય! તારી પ્રવૃત્તિ બધી મેલી છે અને માત્ર નામથી તું વિમલ છે. જે સાધુ સમા પ્રમાણે સુંદર ક્રિયામાં તત્પર રહે છે તેને તું અવગણે છે અને પિતાની જાતને સર્વસંમન્ય જેવી માને છે. ડું જ્ઞાન થયું એટલા માત્રથી આટલે બધે અહંકાર આણ તે કેઈપણ પ્રકારે સચ્ચરિતનું નિશાન નથી. જ્ઞાનના દીવા જેવા, શિવમાર્ગના સાર્થવાહ સમાન અને જેઓ કેઈને કશી પીડા કરતા નથી એવા યતિએ ભીલના ગામ "Aho Shrutgyanam Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ વિમલને કરેલ દેશપાર. ': કારત્ન-૫ : એમાં પણ આ રીતે અપમાન પામતા નથી. અથવા આમાં તારે શે દેષ છે? આ દેષ તો બધે મારો જ છે, કારણ કે હું આ જાતને કુતવાળ અને દુષ્ટાવાળે છે તે હું જાણું છું છતાં તેને શિક્ષા કરતા નથી. તારી આ જાતની દુષ્ટ પ્રવૃત્તિને લીધે હિમ અને મોતીના હાર જે નિર્મળ યશ મેં જે કેટલાય સમયથી ઉપાજોલે છે તે બધે મલિન થઈ ગયે. જેમની પાસેથી આપણે શ્રી જિનનાં વચને સમજ્યાં અને કૃત્ય અકૃત્યને બધે વિવેક જા તે ગુરુનું અપમાન કરવા કરતા તે પાપી ! તું પાતાળમાં કેમ ન પહેર? જેમના થડા ગુણને પણ તેને ગુરુ કહી બતાવવા સમર્થ નથી જ તેવા આ ગુરુજનની પણ નિંદા કરવામાં અહીં તારી વાણી કેમ તૈયાર થઈ શકી? એ પ્રમાણે પ્રચંડ કેપને લીધે જેની ભવાઓ વાંકી થતાં કપાળને દેખાવ ભયંકર બની ગયેલ છે એવા તે રાજાએ સાધુ તરફ દ્વેષ રાખનારા તે વિમળ મંત્રીને તરત જ પિતાના દેશથી હદ બહાર કર્યો. અને શહેરમાં પણ છેષણ કરાવી કે-જે માન, આ વિમળની પેઠે જ એના કુહના પાશમાં ફસાએલા હોય તેઓ પણ જદલીથી જ મારી હદમાંથી બહાર ચાલ્યા જાય; નહીં તે તેમનું બધું લૂંટી લઈને સજડ શિક્ષા કરીશ. પછી પ્રસંગ આવતાં એ રાજા દિવાકર સાધુને વાંદવા માટે ગયે, બધી રીતે આદર કરીને તેણે સાધુને ચરણે નમન કર્યું અને પાસે બેસીને આ પ્રમાણે કહેવા લાગ્યો. હે ભગવંત! જે લેકે આવા પ્રકારના કુગ્રહને લીધે મતિભ્રંશને પામેલા છે તે લેકેની જન્માંતરમાં શી ગતિ થાય છે? સાધુ બેલ્યા. અહીં શું કહીએ? જે માનવ વિગ્રહ અને વિવાદમાં રુચિ રાખે છે, કુલ, ગણ અને સંઘથી બહિસ્કૃત થયેલ છે તે, દેવલોકમાં પણ દેવસમિતિઓમાં સ્થાન મેળવી શકતો નથી. વળી, જેઓ કુગ્રહની પ્રરૂપણ કરનારા છે, પિતાની મતિકલ્પના પ્રમાણે ગુરુજનોને અપવાદ બોલે છે તેમને માટે આ કાંઈ દંડ કહેવાય? એને લાંબા વખત સુધી ભવમાં ભમ્યા જ કરે છે, એ જ એમને ખરે દંડ કહેવાય. પછી રાજાએ પિતાના બન્ને હાથ જોડીને એ સાધુને કહ્યું- હે ભગવંત! એ કુટબુદ્ધિવાળા અને દુરાચારી વિમળનું થોડું પણ વચન તમે મન ઉપર લાવશો નહીં. તમારા જેવા વીતરાગ તરફ પણ એણે એવો જ બતાવ્યું એટલે એ બીચારે અલ્યાણને ભાગી બનેલ છે. મુનિ બેલ્યાઃ મહારાજ ! એ તે શું બે છે? પરંતુ ધીરપુરુષે ઉપર બાલસુલભ એવા આકાશે, માર, અપમાન એ ધર્મવંશના આરોપો વગેરે જ્યારે આવી પડે છે ત્યારે એ બીજા ઉત્તમ લાભની અવેજીમાં એ કષ્ટને જ લારૂપ સમજે છે. તે ધન્ય પુરુષે છે કે જેમના કષાયે સુરંગની ધૂળની પેઠે પ્રબળપણે ઉડતાં જ જેમ પરપોટાઓ પાણીમાં સમાઈ જાય છે તેમ અંતરમાં જ લય પામી જાય છે. એ સાંભળીને રાજા વિશેષ ભકિતપૂર્વક તે સાધુને વંદન કરીને પિતાને સ્થાને "Aho Shrutgyanam Page #324 -------------------------------------------------------------------------- ________________ મહતું ફળ. પહેાંચ્યા. પેલા વિમલનું બધું ધન વગેરે રાજપુરુષાએ પડાવી લીધું એટલે તે રાંક જેવા બની જઈ એકલા જ દેશાંતરામાં ભમવા લાગ્યા. ભમતાં ભમતાં તે એક વાર રસ્તાનો થાક, ભૂખ અને તરશ વગેરે દુઃખને લીધે બહુ ત્રાસ પામ્યા અને એ રીતે ભમતો ભમતો તે ગુજપુર ભણી ગયા. ત્યાં, પ્રચંડ તપ કરીને જેણે આશીવિષ વગેરે અનેક લબ્ધિ મેળવેલી છે અને તેથી જ જે કોઈનાથી ગાંજ્યા જાય એવા નથી એવા ધર્મચિ નામે તપસ્વી તેણે દીઠા. એ તપસ્વી ત્યાં સવિગ્ન શ્રાવકોને ધર્માંધનો ઉપદેશ કરતા હતા, એને જોઈ ને આ વિમળને વળી મત્સર થયા અને તે એ મુનિ સાથે પહેલાંની પેઠે દુનિયપૂર્વક વર્તવાનો વિચાર કરવા લાગ્યો એટલામાં જ એ મુનિએ તેની વાણી હરી લઈને તેને મૂંગા જેવા ખનાવી દીધા. પછી તે મૂગાની પેઠે અત્યંત ખખડતો રહ્યો અને લેાકેાએ એને ત્યાંથી હાકી કાઢયું. • કથાનકોષ : એ પ્રમાણે જે ગમે તેવુ ભારે ધમ કૃત્ય કરતા હાય છતાં જેનો કુગ્રહ નાશ પામ્યા ન હોય તે જ્યારે ભવના કૂવામાં આથડે છે ત્યારે તેનું પેલું ધકૃત્ય પણ તેને લેશ પણ બચાવી શકતું નથી, માટે એ કુગ્રહનો ત્યાગ જ કરવા જોઈએ. એ ત્યાગ જ ચિંતિત અર્થાને મેળવી આપવામાં કલ્પવૃક્ષ સમાન છે તેથી એ કલ્પવૃક્ષને માનુસારી વગેરે ગુણુìરૂપ પાણીથી સિંચ્યા કરવું જ યુક્ત છે. વળી, જેમ મેટા ઘાસના ગજને પણ આગનો એક જ તણખા એક જ ક્ષણમાં ખાળીને ખાખ કરી છે, તથા ઘણાં પુણ્યના ગજને પણ એક જ પાપ જેમ હણી નાખે છે તેમ એકલા કુગ્રહનામનો એક જ દોષ ભેગા કરેલા પુણ્યના રાશીનો સપાટાબંધ નાશ કરી નાખે છે, જો જિનનાં વચનોને પ્રમાણુ માનને શ્રમણુપણું સ્વીકાર્યું છે, વા એ જ રીતે દેશિવતિનો ધર્મ ગૃહસ્થે આચરવા માંડયા છે તો પછી એમાં વિન્ન નાખતા એવા અને સ્વ અને પરના મનને કલેશ પહોંચાડનારા આ અધમ કુગ્રહ દોષનું નિવારણુ કેમ કરતાં નથી ? જો કે એવું કઠણ તપ કરવામાં આવ્યુ છે જેથી કામદેવના ભંગ થઇ ગયેા છે તથા શરીરમાં માંસ રહ્યું નથી, લેહી ખણુ' નથી, નાક હરડાઈ ગયુ છે અને કેવળ હાડપિંજર થઈ ગયુ છે, તથા બધી ઇંદ્રિયે પણુ નિગ્રહમાં આવી ગઈ છે એવા તપસ્વી મુનિના મનમાં પણ પાપના ઉદયને લીધે આ ન નિવારી શકાય એવા કુગ્રહ ઉય પામ્યા છે. હા ધિક્ ! એ વિશેષ કષ્ટકર સ્થિતિ છે. ગાામાહિલ અદ્યમિત્ર, તિષ્યગુપ્ત અને યમાલિ-જમાલિ વગેરેની મલિનતા સાંભળીને ચિર’તનમુનિએ, અનુસરેલ એવા માગે સુધી પુરુષે અશકભાવે સારી રીતે પ્રવર્તવું જોઇએ. એ રીતે શ્રી કથારનકેશમાં કુમહના ત્યાગ વિશે વિમળનુ’ ઉપાખ્યાન સમાપ્ત. ( ૧૯ ) ->< ૫૮ "Aho Shrutgyanam" Page #325 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થ ગુણ વિશે નારાયણનું કથાનક, કથા ૨૦ મી 8 જે છે માનવે ગ્રહને તદન તજી દીધે હોય છતાં ય તે મધ્યસ્થ વૃત્તિવાળે ન ન હોય તો “ઉચિત શું અને અનુચિત શું ?” એ જાણી શક્યું નથી તેમ કરી શક્તા પણ નથી, માટે હવે સંક્ષેપમાં મધ્યસ્થનું સ્વરૂપ બતાવવાનું છે. જે માનવ, કુગતિનાં કારણ અને બુદ્ધિમાં વિપરીતતાના ઉત્પાદક એવા રાગ, દ્વેષ અને મોહ વગેરે દેથી અભડાયેલ ન હોય તેને “મધ્યસ્થ સમજ. જેનામાં રાગને અતિરેક હોય તે નિર્ગુણને પણ રાગી ઠરાવે છે, જેનામાં દ્વેષને અતિરેક હોય તે ગુણવાળાને પણ ગુણરહિત કરાવે છે અને જેનામાં મિહને અતિરેક હોય તેને ઘણું ઘણું સમજાવવામાં આવે તે પણ કાર્ય શું? અકાર્ય શું? એ વિશે તે વિવેક પામી શકતું નથી, માટે અતિશય રાગી, અતિશય ઠેષી અને અતિશય મૂઢ એ ત્રણ પ્રકારના માન સદ્ધર્મનાં કાર્યોની આરાધના કરી શકતા નથી. એટલે કેવળ એક મધ્યસ્થ જ ગુણવાળે ગુણ અને દેષના વિચારને કરી શકે છે અને તેથી તે જ સદ્ધર્મની આરાધના કરવાને એગ્ય છે. લેકવ્યવહારમાં પણ જે માનવ, ન્યાયવાદી મધ્યસ્થતટસ્થ હોય તેને જ બધા પ્રમાણભૂત તરીકે સ્વીકારે છે અને એ મધ્યસ્થ જ ધન, કીર્તિ અને ધર્મને મેળવી શકે છે એમાં કઈ વિકલ્પને અવકાશ નથી. અતિશય રાગ, દ્વેષ અને મહિ એ ત્રણે મહા બુદ્ધિને ડળી નાખે છે એથી એ દેની ઉદીરણુ-પ્રબળતા ન હોય તે જ બુદ્ધિ નિર્મળ રહી શકે છે, માટે એવી નિર્મળ બુદ્ધિવડે જે માનવ, ડુંક પણ ધર્મકૃત્ય સાધે છે તે નારાયણની પેઠે કમે કમે નિર્વાણુને લાભ મેળવી શકે છે. નારાયણની કથા આ પ્રમાણે છે. એક સિદ્ધWપુર નામે નગર છે. એ નગરની શોભા પાસે બીજાં નગરની શોભા તણખલા સમાન છે. એ નગરમાં પ્રધાન, પ્રધાન ઉત્તમ પુરુષને માટે સમુદાય રહેતા હોવાથી ત્યાં કલિયુગનું વરછંદપણે રહેવાનું અટકી ગયેલું છે. વળી, એ નગર આ ભૂમંડળના હાર સમાન છે અને એ, મનના ધારેલાઈઝેલા-અનેરને પૂરા પાડવામાં સુપ્રસિદ્ધ છે. ત્યાં વસતી પ્રજા બુદ્ધ ભગવાનની પેઠે ઘણી કરુણાવાળી છે, ત્યાંની સુંદરીઓ અપ્સરાઓની પેઠે અખંડિત રૂપ અને લાવણ્યથી ભરપૂર છે, ત્યાંને લિંગિવર્ગ–સાધુ સંન્યાસી વર્ગ મહાદેવની પેઠે કામદેવઉપર વિજય મેળવનાર છે. એ નગરમાં પિતાના પ્રચંડ બાહુબળ ઉપર પૃથ્વીના ભારને ધરી રાખનાર એ શ્રી વિસ્મણ નામે રાજા છે. એ રાજાને જન્નદત્ત નામે એક પુરેડિત-કુલગુરુ-છે. એ પુરેડિત બ્રાહ્મણનાં ખટકર્મમાં દત્તચિત્ત છે, ચૌદ વિદ્યા "Aho Shrutgyanam Page #326 -------------------------------------------------------------------------- ________________ કથારને-કેષ : પિતા-પુત્રની યજ્ઞ કાર્ય સંબંધી ચર્ચા. ર૯. સ્થાનને પારગામી છે, નરપતિને હિતકર્તા છે. વૈશ્ય, શુદ્ર અને ક્ષત્રિએ એનાં પગને ઉત્તમ રીતે પૂજે છે એ એ પુહિત પિતાનાં કર્મકાંડમાં સાવધાન રહેતે વખતને વીતાવે છે. એ પરહિતને બધી વિદ્યાઓમાં વિચક્ષણ એ એક નારાયણ નામે પુત્ર છે, એ પુત્ર સ્વાભાવિક રીતે અતિશય લેભ, રાગ, દ્વેષ, મેહ વગેરે દેશ વિનાને છે અને પર લેકથી ડરનારે છે. એક વાર એ પુરોહિતને રાજાએ બોલાવ્યો અને કહ્યું કે -પિત (રાજાએ) શિકાર વગેરે ઘણું પાપકર્મો કરેલાં છે, હવે તેનું પ્રાયશ્ચિત લઈને પિતાને શુદ્ધ થવું છે તે તે માટે યજ્ઞ કરવાની જરૂર છે. એમ કહીને પુરે હિતને યજ્ઞના કામમાં જે. યજ્ઞ કરવા માટે હેમવાનાં પશુ વગેરે જે જે ઉપકરણે જોઈએ તે બધાં ભેગાં કર્યા, પશુઓને બાંધવા સારુ યુપતંભ ઊભો કર્યો, અને મંડપ પણ તૈયાર કર્યો અને એવી મેટી વ્યવસ્થાથી પશુધની શરુઆત કરી. આ જાતને ભયંકર પ્રાણુ વધ જોઈને, સુમબુદ્ધિવડે કાર્ય અને અકાર્યને વિચાર કરી શકે એવા નારાયણે પિતાના પિતાને કહ્યું: હે પિતાજી! તમે યજ્ઞના કાર્યમાં પશુઓને વિનાશ કરે છે અને વળી કહે છે કે “જે માનવ, પિતાના આત્માની પેઠે સર્વભૂતે તરફ જુએ તે જ ખરું જુએ છે અથાત્ જે, બધે સમભાવ રાખે તે જ ખરે દષ્ટા છે.” તો એ બે વિરોધવાળાં વચમાં ખરું તાત્પર્ય શું છે? પુરોહિત બેલ્યોઃ “હે પુત્ર! નિષિદ્ધ કાયે જણાવેલ છે અને સંભાવિત કાર્યો પણ જણવેલાં છે” એ પ્રમાણે વેદનાં વાકયે અનેક પ્રકારનાં છે, તે એ વિવિધ વેદવાકેનું તાત્પર્ય જાણવા કેણ સમર્થ છે? પછી નારાયણ બેઃ હે પિતાજી ! તમે પરમાર્થને–ખરા રહસ્યને--નથી જાણતા તે પછી આ યજ્ઞ શા માટે કરે છે? તિષ, વૈદક, પ્રાયશ્ચિત્ત અને ધર્મકૃત્ય એ બધું જાણ્યા વિના કરવામાં આવે તે વિપરીત ફળ આપનારું નીવડે છે. પુરહિત બે હે પુત્ર! આ યજ્ઞ વગેરેનાં વિધાને આપણું પૂર્વપુરુષોની પરંપરાથી જેવાં ચાલ્યાં આવ્યાં છે તેવાં જ પ્રમાણરૂપ માનવાનાં છે એથી એમને એક સરખી રીતે કરવાની પ્રવૃત્તિ ચાલે છે માટે તે પ્રવૃત્તિને બદલી શકાય નહીં. નારાયણ બલ્યાઃ હે પિતા! આ જીવ- - ઘાતની પ્રવૃત્તિને જોતાં મારાં તે રુંવાડે રુંવાડાં બેઠાં થઈ જાય છે એટલે એ ઘાતક પ્રવૃત્તિ અનુભવથી જ ભયાનક જણાય છે. આવી પ્રવૃત્તિથી પણ સ્વર્ગ વગેરે સુગતિઓ મળતી હોય તે પછી “કાળકૂટ ઝેર ખાવાથી પણ માણસ જીવે જોઈએ અર્થાત્ ભયાનક ઝેર પણ જીવવાનું કારણ બનવું જોઈએ ” એમ કેમ ન કહી શકાય? પુરહિત બે હે પુત્ર! નરસિંહ નામને એક અમારો ગુરુ અહીં જ રહે છે, એ વેદને અધ્યાપક છે અને વેદના રહસ્યને સમજનારો છે, તે તું મારી સાથે આવે અને આપણે બને મળીને તેની પાસે જઈને આ હકીકતને પૂછી જોઈએ. નારાયણે પિતાની આ વાત સ્વીકારી. પછી એ બને જણાપિતાપુત્ર-નરસિંહ અધ્યાપક પાસે ગયા. આદર સાથે પ્રણામ કરીને અને "Aho Shrutgyanam Page #327 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ ગુરુએ કહેલ ત્રણ બંધુએનું કથાનક. ઃ કથારન–મેષ : ગુરુની આશિષ મેળવીને તે બને જ્યાં શિષ્યો બેસી શકે એવા સ્થાન ઉપર જઈને તેની સાથે બેઠાં. તે વખતે એ અધ્યાપક, એની પાસે ભણતા અને વેદના રહસ્યની વ્યાખ્યામાં વિવાદ કરતા શિને વેદનું રહસ્ય સમજાવવા અનેક પ્રકારના હેતુઓ, ઉદાહરણે અને યુક્તિઓ સમજાવતા હતા છતાં એ શિષે વેદના રહસ્યને સમજી શકતા ન હતા તેથી એ અધ્યાપકે તે શિષ્યને કહ્યું અરે ! તમે બધા શિવની જેવા અતિશય રાગાંધ, શશીની જેવા અતિશય ઠેષાંધ અને શંખની જેવા અતિશય મોહાંધ-મૂઢ છે, માટે તમને સમજાવવા સાક્ષાત્ દેવને ગુરુ બૃહસ્પતિ પણ આવે તે પણ તે તમને સમજાવી શકશે નહીં. આવા અતિશય રાગ, દ્વેષ અને મેહની વૃત્તિમાં રહેલા તમારી પાસે આ મારે વાણને ભારે વિસ્તાર મારા ગળાને સૂકવવા સિવાય બીજું કોઈ વિશેષ કાર્ય સાધી શકે એમ નથી અથતું તમારી પાસે વધારે એલવું એ વ્યર્થ છે. કેટલાંક સૂત્રે પિતાની સરળ બુદ્ધિના પ્રભાવથી જ સમજાય એવાં હોય છે, કેટલાંક સૂત્રે ગુરુવચનથી સમજી શકાય એવાં હોય છે, અને કેટલાક સૂત્રનો તેમનો બરાબર વિષયવિભાગ કરવામાં આવે તે પણ સમજી શકાય એવા હોય છે. આ રીતે બધા સૂત્રે જલદીથી જ સુસૂક્ત-સારાં સૂકોબની શકે છે, માટે તમે એ પદ્ધતિને તે આશ્રય કરતા નથી અને નકામી આંગળી ઊંચી ઊંચી કરીને કુવિકલ્પને શા માટે ઊભા કરો છો અને એમ કરીને પૂર્વજષિઓએ જોયેલા અવિનષ્ટ અર્થને આ રીતે વિનાશ શા માટે કરે છે? શિષ્ય બોલ્યાઃ હે ઉપાધ્યાય! સૂત્રને લગતા પ્રશ્ન સંબંધી અમારા વિવાદનું વ્યાખ્યાન હવે જવા દ્યો, પરંતુ તમે અતિશય રાગી એવા શિવ વગેરેનાં જે દષ્ટાંતે કહ્યાં છે તેમની વાત સાંભળવાનું અમને ભારે કુતૂહલ થયું છે તે તેમની જ હકીકત હવે કહો. પછી ઉપાધ્યાય બેલ્યા તે હવે એમની જ હકીકત સાંભળે અવતી નામના દેશમાં જયખેડ નામે ગામ છે, ત્યાં રહેવાસી એક શિવ નામે કુલપુત્ર છે. તેને બે ભાઈઓ છે. એક માટે અને બીજે નાનો. તેમાં જે માને છે તે પિલા શિવને ઘણે જ વહાલે છે એથી તે જે કાંઈ અયુક્ત કહે તેને પણ તે, યુક્ત માનતા અને તેનો જે મેટેભાઈ હતા તે શિવને ગમતો ન હતો એટલે તે સુંદર વાત કહેતો તે પણ તેને “અસંબદ્ધપ્રલાપી” છે એમ કહીને તરછોડવામાં આવતો. એ રીતે એમના દિવસે જવા લાગ્યા. હવે બીજે કઈ દિવસે એ ત્રણે ભાઈઓ કામકાજ માટે પિળીયેનું ભાતું લઈને એક જંગલમાં ગયા. ત્યાં તે ત્રણે જણ ઝાડ કાપવા લાગ્યા, કાપતાં કાપતાં વિશેષ થાક લાગવાથી તેઓ અકળાયા અને ખૂબ તરસ્યા થયા તેથી પાણીને શોધવા લાગ્યા તેવામાં થોડા "Aho Shrutgyanam Page #328 -------------------------------------------------------------------------- ________________ 1 કયારત-કેષ : દષ્ટિરાગીની દશા. પાણીવાળી એક તળાવડી દીઠામાં આવી અને એક મોટું ઝાંઝવાના જળથી ભરેલું સરોવર પણ દીઠું. તે જોઈને શિવ બેલ્યોર થોડા અને ગંધાઈ ગયેલા પાણીવાળી આ તલાવડી શા અપની છે? આવા, વારંવાર થતા અને પાછા અછતા થઈ જતા અનેક તરંગેની ચાલતી લહેરોથી સુશોભિત એવા આ મેટા સરવર પાસે જઈએ. પછી મેટે ભાઈ બેલેટ એ ખરું સરોવર નથી પરંતુ ઝાંઝવાનાં ખોટાં પાણીનું સરોવર છે તેથી આ નાની તળાવડીથી જ આપણું કામ કરી લો. પછી નાને બેઃ આ તે કાંઈ પણ જાણતો જ નથી, શિવ! કરપાત્ર–કળશિ-લઈને તું ત્યાં જા. તેથી નાના ભાઈના વચન તરફ વિશેષ રાગવાળા એ શિવની બુદ્ધિ, તેનું વચન સાંભળી ને વિશેષ ઉલ્લાસ પામી અને માટે ભાઈ તેને રક્ત રહ્યો છતાં તે પિલા ઝાંઝવાના સરોવર ભણી જવા માટે વેગથી ઉપડશે. પછી તે—એ શિવ જેમ જેમ આગળ ચાલે તેમ તેમ અપુણ્યવાળાએ માટે મને રથ કરીને શરુ કરવા માંડેલી ધાતુસિદ્ધિ સિદ્ધ ન થતાં જેમ જેમ આગળને આગળ ચાલી જાય તેમ પેલું સરેવર પણ આગળ ને આગળ ચાલ્યું ગયું–પણ હાથ ન આવ્યું. અપળવારમાં આવી જશે, પળવારમાં આવી જશે અને ઘડી બે ઘડીમાં આવી જશે છતાં એ હાથ આવતું નથી અને તે વેગપૂર્વક દોડવા લાગે છતાંય મહીષધિની પેઠે તે દૂર ને દુર જ દેખાયા કરે છે. છેવટે લાંબા સમય સુધી કલેશ પામીને તે કાર્ય સાધ્યા વિના જ-પાણી વગર જ-પાછો ફર્યો અને આખર પેલી નાની તળાવડી પાસે જઈને હાથ પગ ધોયા, ભાતું ખાધું અને જલપાન વગેરે કર્યું અને પછી ત્યાં જ વીસામે લેવા રહ્યા. બીજે દિવસે પણું ઝાડે કાપીને બરને સમયે તેઓ જમવા બેઠા, એવામાં તેઓએ વાછડીઓ સાથે ચરતું એવું ગધણ પાસે જ જોયું. એ જોઈને શિવ બેઃ આ લુખી પિળિયે ગેરસ વિના મળે ઉતરતી જ નથી, એથી આ પાસે જ ચરતા ધણ તરફ જોઈને દૂધ લાવીએ તો સારું થાય. પછી તેને માટે ભાઈ બેટ એ ગાયનું ધણ મનુષ્યને ઘાત કરનારું છે, ખરેખરૂં ગાયનું ઘણું નથી. ત્યારે નાના ભાઈ બેઃ હે શિવ! તું તારે જા અને ત્યાંથી દૂધ લઈને જલદી આવી જજે. તેના કહેવાથી એ, હાથમાં વાસણ લઈને પેલા ગોધણ તરફ ઉપડ્યો. અને મોટા ભાઈએ જતાં ઘણે વા છતાં ન જ અટકશે. ત્યાર પછી તો મેંમાંથી લાંબી બહાર નીકળેલી, બાળી નાખે એવી કઠોર જીભનાં કરવતવડે એ ગોધ તેને ચાટવા લાગ્યું અને તેને એવી પીડા થવા લાગી કે તેના પ્રાણું કઠે આવી ગયા અને બીજા માણસોએ વચ્ચે પડીને તેને મહામુશ્કેલીથી ત્યાંથી મુકા–બચાવ્યું. આ રીતે જે મનુષ્ય કેવળ દૃઢ રાગથી જ પેલા નાના ભાઈના વચનવડે જેમ શિવ ચા તેમજ ચાલે છે, તે પિતે જાતે કાંઇ સારાસારને સમજી શકો નથી અને બીજે પણ તેને કોઈ સારાસાર કહીને સમજાવી શકતા નથી. એ રીતે દષ્ટિરાગવાળાની દશા થાય છે, "Aho Shrutgyanam Page #329 -------------------------------------------------------------------------- ________________ = ૨૩. મૂઢ દશાનું વૃત્તાંત. ! કયારત્ન-કોષ : હવે અતિશય ઠેષવાળાની વાત સાંભળે સોરઠ દેશમાં પકખ નામે એક નેહડે છે. ત્યાં સસી નામે આહિર રહે છે અને તે પારકા ઘરનાં કામકાજ કરીને આજીવિકા ચલાવે છે. તે એક વાર એક વાણિયાની સાથે ગામતરે ગયે. તે બંને જણા રસ્તામાં ચાલતાં વાત કરવા લાગ્યા. વાત કરતાં આડવાતમાં આહીરે પિતાની આહીર જાતિની પ્રશંસા કરી. વાણિયે બેઃ તમે આહીરે અને આ પશુઓ બનને વિવેક વગરનાં છે એટલે કે તમે બંને એક જાતનાં જ કહેવાઓ. આ સાંભળીને આહીરને રેષ આજે પણ ચૂપ રહ્યો. આહીરની ભૂખી આંખમાં વાણિયે રેષને જોઈ લીધું અને પછી તે વાણિયે તેને કાંઈ દાન આપ્યું, તેનું વિશેષ સન્માન કર્યું. એ રીતે અનેક રીતે વાણિયે તેને અનુકૂળ થવા પ્રયત્ન કર્યો છતાં તે રાજી ન થયે તે ન જ થયું. પછી પિતપતાનાં કામ પતાવીને તે બન્ને પાછા ફરતા હતા ત્યાં તેમને ચેરેએ પકડ્યા. તેમની પાસેનું બધુંય લૂંટી લીધું. વાણિયાને ચોરોએ ઠીક પાંશરો કર્યો એટલે જે “મારે કરવું હતું તે જ ચરોએ જ કરી નાખ્યું” એમ ધારીને પેલે આહીર તો રાજી થયો. તે બનેને એ મજબૂત રીતે બાંધ્યા અને તેઓ તેમને પીટવા લાગ્યા. પછી વાણિયે બેર એ બિચારા ગરીબને શા માટે મારે છે ? એ તો એક નેકર છે. આ સાંભળી રોષે ભરાયેલા આહીરે કહ્યું હું નહીં પણ એને બાપ ગરીબ છે. અને એ જ મારે નકર છે માટે તમે એ બિચારાને તો છોડી જ છે. પછી તો ચેરીએ વાણિયાના મેં સામે જોયું. વાણિયે બે, તે જે કહે છે તે ખરૂં છે. પછી એ વાણિયાને છેડી દીધું એટલે તે વેગથી નાશી છૂટયે, અને પેલા આહીરને તેની પાસેથી ધન મેળવવા સારુ રે એને મારવા લાગ્યા, પીટવા લાગ્યા અને ભીંસવા લાગ્યા એમ અનેક પ્રકારે તેને દુઃખ દીધું. એ પ્રકારે અતિશય ઠેલવાળાની વાત છે. - હવે મૂહની વાત આવે છે. કુણલા દેશમાં કેસબ નામે ગામ છે. ત્યાં શંખ નામે એક કુલપુત્ર રહે છે. તેનો દત્ત નામે એક બાલમિત્ર રહે છે. એ શંખને ઘણે જ વહાલે છે અને બધાં કામકાજમાં તેની સલાહ લઈને જ શંખ પ્રવૃત્તિ કરે છે પરંતુ એ દત્ત પણે જ કપટી છે અને પેલો શંખ સરળ સ્વભાવનો છે. બન્ને જણાના એ પરિસ્થિતિમાં દિવસો ઉપર દિવસે વીતે છે. હવે કઈ પુણ્યને લીધે શંખ કેટલુંક ધન કમાયે અને એ વિશે તેણે દત્તને પૂછયું કમાયેલું આ ધન હવે શી રીતે સાચવવું? ગામ તે ઘણું જ બીકવાળું છે. દર બેઃ હે ઉત્તમ મિત્ર ! હમણું તો તું આમ ને આમ ધન કમાયે જા, પછી ઠીક ઠીક કમાઈ રહે ત્યારે અટવીમાં જઈને યક્ષના મંદિરમાં એ બધું ધન આપણે દાટી આવશું. શંખે એ વાત કબૂલી લીધી. દુષ્ટ અભિપ્રાયવાળા એ દત્ત બરાબર આ તકને લાગ જોઈને કે બે પુરુષોને સંકેત કરીને અડધે રસ્તે ગોઠવી રાખ્યા અને તેમને શીખવી રાખ્યું કે જ્યારે અમે એ તરફ આવીએ ત્યારે તમારે અમને બન્નેને ડાવવા. હવે મધરાત થઈ ત્યારે હાથમાં ધનુષબાણ લઈ દત્ત તૈયાર થયે અને તેની સાથે "Aho Shrutgyanam Page #330 -------------------------------------------------------------------------- ________________ • થારના : દેવીએ જણાવેલ સત્ય હકીકત ચાલવા માટે પેલા શ ́ખને ખેલાવ્યા અને કહ્યું કે આવ, આપણું વાંછિત કામ કરવા માટે આપણે ચાલીએ. પછી એક હાથમાં ભાતુ લીધુ અને ખીજા હાથમાં ધનની પેટલી લઈ એ શંખ કોઈ પણુ ન જાણે એ રીતે દત્તની સાથે ચાલવા માંડયા. ગામ બહાર નીકળી ગયા પછી પેલા દત્ત શંખને કહ્યું: ભાગ્યની વાત કોઇ કળી શકતું નથી, આફતો આવે છે ત્યારે ઓચિંતી જ આવી પડે છે માટે તું આ તારા હાથમાં રહેલી ધનની પાટલી મને સોંપી દે અને ભાતું તારા પોતાના હાથમાં રાખ, કદાચ કોઇ રીતે ચાર વગેરેનો ભય ઉપસ્થિત થાય તે તું દ્રવ્યની ચિંતાથી રાકાવાનું ન કરીશ અને એકદમ ગમે તે એક દિશા તરફ નાશી જજે. જીવતા હોઈશું તો વળી ધન કમાવું દાયલું નથી. શ ંખ સરળ પ્રકૃતિનો હતો એથી તેણે આ બધું ‘ઠીક' માની લીધું અને એ બન્ને જણુ ઝટઝટ ચાલવા માંડયા. અડધે રસ્તે ગયા ત્યાં તો પેલા સકેત આપેલા એ માણસે ધારદાર તરવાર કાઢીને ‘હણો હણો' ખેલતા પાછળ પડયા. રાતના ગાઢ અંધારાને લીધે ઝાડના કુંડાને પશુ 'ચાર' માનતો પેલા શખ ગામ તરફ ભાગ્યા અને દત્ત પણ ખીજી દિશા તરફ હાથમાં ધનની પેટલી લઈને વેગથી નાઠે, શખે તો પોતે સરળ હોવાથી ગામમાં જઇને કોટવાળ પાસે ફરિયાદ કરી: ૨૯૪ પૈસા બધા તારા પરંતુ મારા મિત્રને સાને સારા લાવી આપ એમ કોટવાળને કહ્યું એ સાંભળીને કોટવાળ બીજા કોટવાળા મારફત એ વિશે તપાસ કરાવવા લાગ્યા. પર ંતુ કયાંય પણ તેનો પત્તો લાગ્યો નહીં. એથી ભેળે શખતા ગભરાયે, રાવા લાગ્યા એટલે તેનાં સ્વજનોએ તેને જેમ તેમ કરીને સમાવી છાનો રાખ્યા. પછી શખે ગામની દેવીની માનતા માની; હે ભગવતી ! જે દત્ત આવશે તો તારા જાગરણુ ઓચ્છવ કરાવીશ-રાતી ગે! દઇશ. પછી પેલી ધનની પાટલીને ખરાખર સતાડીને કોઇ એક દિવસે દત્ત આવી પહોંચ્યા, શખ રાજી થશે, વધામણાં કર્યાં અને ગામની દેવીએનો રાતીજગાનો એચ્છવ શરૂ કર્યાં, દૈવી ચમત્કારવાળી હતી એટલે તેણે પરચે આપ્યું અને એક યુવતિના શરીરમાં આવી તેને ધુણાવવા લાગી. શુતી ધુણતી તે ખેલીઃ શંખ ! તારી ધનની પોટલી ચારાઈ ગઈ તે બધું કાવતરું તારા દુષ્ટ મિત્રનું જ છે, માટે તું અમુક સ્થાનમાં જા અને ત્યાં તેણે દાટેલુ ધન તું લઇ લે. તે સાંભળીને શ ́ખ તો ઉલટો રાષે ભરાયા અને ખેલ્યાઃ હું પાણી ! કુગ્રામમાં રહેનારી ! રાક્ષસી ! ખોટી સંભાવના કરીને તું મારા મિત્ર ઉપર દોષ ઢાળે છે ? એમ ખેલીને તેણે પેલી ધુણતી ખાઈને એક તમાચા ચેાડી દીધા અને ઓચ્છવના રંગમાં ભગ પાડીને તથા કાન ઉપર હાથ દઈને તે પેાતાને ઘરે ચાલ્યા ગયા. આ જાતને મૂઢ તેને કાર્ય અને અકાર્યનું સ્વરૂપ સમજાવવામાં આવે તો પણ સમજી શકતો નથી, સમજવું તો દૂર રહ્યું અરે! તે એ હકીકતને સાંભળી પણ શકતા નથી. "Aho Shrutgyanam" Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૫ આચાર્યું કરેલ પરીક્ષા. : કયારત્ન-ષિ : આ પ્રમાણે અતિશય રાગી, અતિશય દ્વેષી ને અતિશય મૂઢ એવા એ ત્રણેનાં દષ્ટાંતો કહીને એ અધ્યાપક મહાત્મા વળી ફરીને પેલા શિષ્યને આ પ્રમાણે કહેવા લાગ્યઃ જે પુરુષે અતિશય રાગ વગેરે દોષ વગરના હોય, સારા ગુણ મેળવવા માટે પક્ષપાત રાખનારા હોય, પૂર્વાપર અવિરુદ્ધ અર્થની શોધ માટે તત્પર બુદ્ધિવાળા હોય, આ લેકનો અને પરલેકને વિરોધ થાય એવો અર્થ કરવા તરફ ચિત્તને ન વાળનારા હાય, હમેશા અલુબ્ધ તથા સુવિશુદ્ધ બુદ્ધિવાળા માણસની સંગત સેવા કરવામાં તત્પર હોય, પરમપદનો ઉત્તમ માર્ગ જે રીતે પામી શકાય એવી રીતે તે માર્ગને અનુકૂળ વિધિવિધાનો કરવામાં કુશળ હોય અને પિતપોતાના વિષયને અવ્યવસ્થિત કરવા માટે ઘંઘાટ કરવામાં વચનગુપ્તિવાળા હોય અર્થાત્ વિષયની અવ્યવસ્થા માટે સુગુપ્ત હોય. એવા જ પુરુષે શાના પરમ રહસ્યને જાણી શકવા સમર્થ છે અને એવા જ પુરુષે સંસારસમુદ્રનો પાર પામવા પણ કિસ શક્તિશાળી બની શકે છે. આ પ્રમાણે ગંભીરભાવ ગર્ભિત શિખામણ આપીને હજુએ અધ્યાપક અટક્યા નથી એટલામાં તો તેના માથામાં ભારે શૂળની વેદના ઉપડી અને એથી તે ત્યાંને ત્યાં જ ઢળી પડ્યા-કાળધર્મ-મરણ-પામ્યા. બધાં રહસ્યને પ્રકાશિત કરનારા અને દેવના ગુરુ બૃહસ્પતિ જેવા સમર્થ એ ઉપાધ્યાયને આથમી ગયેલા--મરણ પામેલા-જાણીને “હાય હાય આ શું થઈ ગયું” એમ કરતાક બધા શિવે તેની તરફ દોડ્યા. જમીન ઉપરથી તેમને ઊભા કર્યા, એમની આંખ પલકારા વિનાની ફાટી રહી, મુખ પણ ડુંક ઊઘડી ગયું અને શરીરની ગતિ તદ્દન બંધ પડી ગઈ. તેમના ઉપર શીતળ ઉપચારો કર્યા, ગરમી લાવવા એમના શરીરને મસળ્યું, જાણકાર લોકોને બોલાવવામાં આવ્યા, બધી બનેલી હકિકત કહી સંભળાવી, જાણકારોએ જોયા તપાસ્યા અને “હવે એનામાં જીવ નથી એમ કહીને હાથ ખંખેરી નાખ્યા. શિષ્ય ભારે શેકથી ભરપૂર એવો આકંદ કરવા લાગ્યા અને તેનું પારલૌકિક બધું કાર્ય પણ પતી ગયું. યજ્ઞના સંબંધે થયેલા સંશયનો નિર્ણય નહીં પામેલા “આપણે બધી રીતે અકમ છીએ” એમ બેલતા અને ભારે શોકને લીધે આંખમથી આસુંઓના પ્રવાહને વહાવતા એવા એ પુરોહિત અને નારાયણ બને બાપદીકરા પિતાને ઘરે પહોંચ્યા. - હવે બીજી કોઈ વખતે નારાયણે પુરોહિતને કહ્યું હે પિતાજી ! પેલા મહાનુભાવ અધ્યાપકે તે આપણને પરમાર્થ –દષ્ટિથી સામાન્યપણે કાર્યનું રહસ્ય તે જણાવેલું જ હતું માત્ર હવે તે બાબત આપણે તે વિશેષ નિર્ણય જ જાણવો બાકી રહ્યો હતો. ત્યાં જ્યાં સુધી કોઈ એજ મહાપ્રભાવવાળો બીજે પુરુષ આપણને ન મળે ત્યાં સુધી એ નિર્ણય જાણ નહીં જ શકાય. એથી તમે અનુમતિ આપતા હો તે હું એવા સમર્થ પુરુષના અન્વેષણ માટે કેટલાક દિવસો સુધી દેશાંતર ફરું અને તેમની જ કરી પાછો આવું, પરંતુ આમને આમ આળસ કરીને બેસી રહેવું સારું નથી. કારણ જિંદગી તે વીજળી "Aho Shrutgyanam Page #332 -------------------------------------------------------------------------- ________________ • થારનકાષ : હસ્તિતાપસ સાથે નારાયણુને મેળાપ. ૨૯૬ જેવી ચચળ છે, યમરાજ તે પાસે જ બેઠા છે, અને આવતી આફતોને કોઇ પણ રીતે અટકાવી શકાતી નથી, આ સાંભળીને પુરાર્હુિત ખેલ્યા: હે પુત્ર! એમ કર. પછી સારી તિથિ, સારૂ મુહૂર્ત અને સારા યોગ જોઈને થાડુંક ભાતુ સાથે લઇને નારાયણ નીકળી પડ્યો. સારાં શુકન થતાં તેનો ચિત્તનો ઉત્સાહ વચ્ચે અને તે સુનિપુણ એવા કોઇ પુરુષને શેાધતા શેાધતા એક પહાડીમાં આવેલા કુજમાં પેઠે. ત્યાં તેણે એક હસ્તિતાપસ જેચે. એ તાપસ અનેક પ્રકારનાં કષ્ટોથી પેાતાની જાતને ક્રમતા હતા અને અઠ્ઠમને પારણે લાંબા સમયથી મારી નાખેલા વનહાથીનું માંસ ખાઈ પારણુ કરીને પોતાના નિર્વાઠુ કરતા હતા, તેને તેવા પ્રકારના ધર્મનું આચરણ કરતા જોઇ નારાયણે નમસ્કાર કર્યો અને તે તેની સાથે વાતચિત કરવા લાગ્યા: હે ભગવંત! ભીલ લોકોને ખાવા લાયક એવા વનહાથીનું માંસ ખાઇને આપ અઠ્ઠમનુ પારણું કરે છે એમાં ધર્મને કચે પરમા રહેલા છે ? કહ્યું છે કે— ઋષિઓએ આચરેલી અવધૂત પૂત અને પ્રશસ્ત એવી માધુકરી વૃત્તિ મ્લેચ્છને ઘરેથી પણ કરવી જોઇએ.' અર્થાત્ સાધુ સન્યાસીએ તે ભિક્ષાવૃત્તિથી રહેવુ જોઇએ, એ માગ મુનિજનોએ પ્રશસ્તપણે આચરી ખતાવેલ છે. તાપસ એલ્યુઃ હે ભદ્ર ! અમારા ધર્મોંમાં જીવદયા એ પ્રધાન તત્ત્વ છે. ઘરે ઘરે ભિક્ષા લેવા ભમીએ તે ચાલતાં ચાલતાં અનેક જીવા કચરાઈને મરી જાય અને તેથી અમારા યાપ્રધાન ધર્મ ન સચવાય. વળી, એકે એક કણુમાં એક એક નોખા નોખા જીવ છે. ઘણા કણેા ભેગા કરીએ અને રાંધણુ બનાવીએ તે પણ ઘણા જીવાનો ધાત થાય છે માટે અનેક જીવાના સમૂહને બચાવવા સારુ એક જીવવાળા એક મોટા પ્રાણીનો ઘાત કરવા એ અમારા નિર્વાહ માટે અમે ચેગ્ય માનીએ છીએ, નારાયજી આલ્યાઃ જેનામાં જીવગુણુ ચેતના હૈાવાનુ હજી સ’દિગ્ધ છે એવા દાણુાના કણોની રક્ષા માટે જેનામાં જીવગુણુ ચેતના હોવાનું સ્પષ્ટ છે અને અનુભવસિદ્ધ છે-જે દેખાય છે એવા વનહાથીને મારીને જીવનનિર્વાહ કરવાનું કહેતા એવા તમારા માર્ગમાં વા તમારામાં જીવદયાનો સંભવ કેમ હાઈ શકે ? વળી, એ મારેલા હાથીના માંસની સ્વાભાવિક રીતે સડતી પેશીઓમાં એ માંસની જેવા રૂપરંગવાળા-માંસસમાન જાતીય-જીવાની ઉત્પત્તિ કેમ ન સાઁભવી શકે ? અને આવું ખાવું આ તે રાક્ષસનુ લક્ષ્ય છે. '' "" “ જે માનવ પેાતાના માંસને ખીજાના માંસવર્ડ વધારવા ઇચ્છે છે તે, ગમે ત્યાં ઉદ્વિગ્ન વાસને પામે છે. વળી, માંસ એટલે ‘ માં સ ' છે અર્થાત્‘માં’ એટલે ‘મને’ અને‘સ’ એટલે તે' એનુ તાત્પર્ય એ થયું કે હું' જેનું માંસ અહિં ખાઉં છું, તે મને પરલેાકમાં ખાઇ જશે. આ જાતનો માંસ શબ્દના ભાવ બુદ્ધિમાન લેાકોએ કહી બતાવેલ છે.” આવાં અનેક વાક્યા વડે સ્મૃતિ વગેરે અનેક શાઓમાં માંસનો નિષેધ કરેલ છે. પછી તાપસ બોલ્યુંઃ હે ભદ્ર ! ' "Aho Shrutgyanam" Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ નારાયણને જિનદત્ત શ્રાવકે આપેલ આમદષ્ટિ. કારત્ન-કાશ : વાદવિવાદ કરવાથી શું ? આ તે અમારો ધર્મમાગે છે, એમાં આવા કઈ વિચારને અવકાશ નથી. એટલે આવા કોઈ વિચારને અમે સહી શકીએ નહીં. એ સાંભળીને નારાયણું ત્યાંથી નીકળે અને બીજે ઠેકાણે જવા લાગે. તે ત્યાં એક નાના નેહડામાં મૂઠ માણસે જેની સેવા કરતા હતા એ એક ભાગવત મુનિ ત્રણે કાળ સ્નાન કર્યા કરતો તેના જોવામાં આવ્યું. એ તેની પાસે ગયે, તેને પગે લાગીને બેઠે. પ્રસંગ મળતાં તે, તેની સાથે વાત કરવા લાગ્ય: હે ભગવંત! વિષ્ણુ સર્વ વ્યાપી છે એથી તે, પાણીમાં પણ છે. તે એવા પાણીથી તમે સ્નાન કેમ કરી શકે? એ રીતે તો એટલે જેમાં વિષ્ણુ છે એવા પાણીના પૂરથી તમે સ્નાન કરે એથી વિષ્ણુ ભગવાનની અવજ્ઞા કરી કેમ ન કહેવાય ? અને સ્નાન તો સામાન્ય માણસ પણ કરે છે એથી સ્નાનમાં ધર્મની કશી વિશેષતા ય નથી. વળી, ખરી વાત તો આ પ્રમાણે કહેવાય છે – “જેમાં સંયમનું પાણી ભરેલું છે, સત્યના કમળ વિકસેલાં છે, શીલ અને દયા એ બને જેનાં કાંઠા છે એવી નદી એ આત્મા જ છે, તો હે પાંડુપુત્ર! તેમાં જ તું અભિષેક કર. કોઈ કેવળ પાણીમાં સનાન કરવાથી અંતરાત્માની શુદ્ધિ થતી નથી.” પેલે કપિલ-કપિલ મતને અનુયાયી ભાગવત છેઃ અમે ધ્યાનરૂપ અગ્નિ પ્રગટાવીએ છીએ એટલે પાણીમાં સ્નાન કરવાથી અમને જે પાપ દુષ્કૃત-મેલ લાગે છે તે બધુંય બળી જાય છે. એથી સ્નાન કરવાથી અમને કોઈ દોષ લાગતો નથી. નારાયણ બલ્ય ધ્યાન કરવાથી તમે પાપના મેલને સાફ કરે છે અને ફરી વાર પાછું પ્રચુર પાણીના પૂરમાં શરીરને પખાળે છે અને તેથી ફરી વાર પાછું એનું એ પાપ તમને લાગે છે. એ રીતે આ તો ગજરનાન જ થયું. પિલે કપિલ બે ભલે કાંઈ પણ થતું હોય તે થાય. આ સાંભળીને નારાયણને એમ થયું કે આ પણ પેલા હસ્તિતાપસના જેવો છે એટલે તે આગળ ચાલે. આગળ ચાલતાં માર્ગમાં તેને જિનદત્ત નામે એક શ્રાવક “સાથી તરીકે મને એમ જાણી તેની સાથે તેની ગેઝી થઈ એટલે વાતચિત થઈ એ “ચતુર છે એમ જાણીને તેના તરફ તેને-નારાયણને પક્ષપાત થયે. ચાલતાં ચાલતાં કયાંયથી પણ પેલા નારાયણે ગાજર વગેરે કંદમૂળ મેળવી તેમાંના કેટલાંક પેલા જિનદત્તને આપવા માંડ્યાં પણ તેણે તે ન લીધાં શામાટે લેતા નથી?” એમ પૂક્યા પછી જિનદત્તે કહ્યું - જેઓ પ્રતિપૂર્ણ કેવળજ્ઞાનવડે ત્રણ જગતમાં રહેલા તમામ પદાર્થોને જાણે છે એવા જ્ઞાની પુરુષોએ ગાજર વગેરે કંદમૂળે ખાવાને નિષેધ કરે છે. એ કંદમૂળો અનંત જીવવાળા અંગેથી બનેલાં છે એટલે એમનું શરીર એક અને તેમાં જીવે અનંત છે એવાં એ કંદમૂળો છે માટે તે ખાવા ગ્ય નથી. તે જ રીતે મધ, મધ, માંસ, માખણ અને પાંચ ઊંબરફળે પણ ખાવા ગ્ય નથી. મધ વગેરે ચાર પદાર્થોમાં તે તેમના જ વણે "Aho Shrutgyanam Page #334 -------------------------------------------------------------------------- ________________ : ક્યારાન-કેશ : નારાયણને થયેલ જૈનાચાર્યને મળવાની ઉત્કંઠા. ૨૯૮ રસ અને ગંધવાળા અનેક બીજા જીવો રહેલા છે, એવું પ્રત્યક્ષથી જ માલૂમ પડે છે. સર્વજ્ઞના વચનો જાણ્યા પછી પણ એક આપણા આ તુચ્છ જીવનને માટે એ બધી વસ્તુએને ખાઈને અનેક જીને નાશ કેમ કરી શકાય? પછી નારાયણ બે -ગાજર વગેરેમાં અનંત જીવો પ્રત્યક્ષ તે દેખાતા નથી, તે પછી એ કંદમૂળમાં અનંત જીવે છે એ શી રીતે જાણી શકાય? જિનદત્ત બેઃ જિનવચનને પ્રમાણ માનવાથી એ બધું જાણી શકાય છે. એમ તે જ્ઞાન, દર્શન અને તપની આરાધના કરવાથી જે ફળ મળે છે તે પણ કયાં પ્રત્યક્ષ દેખાય છે? છતાં જેમ શ્રી જિનવચનાનુસારે “તે ફળ છે.” એમ મનાય છે તેમ કંદમૂળમાં અનંત જીવો છે” એમ સમજવાનું છે. શ્રી જિનો રાગદ્વેષ વગેરે દોષ વગરના છે માટે તેમનું વચન મિયા–ટું હોતું નથી અને જે પદાર્થો ઇદ્રિયગમ્ય નથી, તેની સંસિદ્ધિ પિતાની મતિકલ્પનાથી થઈ શકતી નથી. અહે આ ગૃહસ્થ છે છતાં સૂમ પદાર્થના વિચારમાં કુશળ છે તે પછી આના ગુરુએ પણ જરૂર વિશિષ્ટ પ્રકારના હશે” એમ ધારતે નારાયણ બેઃ હે ભદ્ર! આ પ્રકારના વિવેકના સારવાળે આ તારે ધર્મેધમ તું કેની પાસેથી શીખ્યો? જિનદત્ત બે એક જયસિંહ નામે આચાર્ય છે. જેઓ કરુણાના સમુદ્ર છે અને જેમ મહાદેવે કામદેવને બાળી નાખેલ છે તેમ જેમણે કામદેવને બાળી નાખેલ છે એવા અને ભવના કૂપમાં પડતા જીવેને બહાર નીકળવા માટે હાથે ટેકે આપનારા એવા સુગ્રહિત નામવાળા એ છે તથા એ આચાર્ય ભગવંત આ જ પ્રદેશમાં રહે છે. જેમની ક્ષમા પાસે પૃથ્વીની ક્ષમા તે કાંઈ જ ન કહેવાય, એ જ રીતે જેમની ઉચ્ચતા પાસે પહાડની ઉચતા કાંઈ જ ન લેખાય, જેમની ગંભીરતા પાસે સમુદ્ર તો એક ખાચિયા જે ગણાય, જેમની પાસે સૂર્ય પણ માત્ર દિવસે જ પ્રકાશ આપતો હોવાથી એછી શેભાવાળે છે અને એ મહાપ્રતાપવાળા ગુરુની પાસે એક ખજુઆ જે લાગે છે. પૂણ્યવડે જ પામી શકાય એવા અને સારી રીતે ધારેલા બાર અંગના જ્ઞાનવડે જેઓ ત્રણ જગતની પ્રવૃત્તિ જાણી શક્યા છે એવા એ ગુરુને જયાંસુધી નજરે જોયા નથી ત્યાંસુધી જ શીતળતામાં ચંદ્રનાં ગીત ગવાય-વખાણું થાય, અને તેની ઉપમા પણ દેવાય તથા જ્યાંસુધી એ ગુરુને હૃદયમાં આણ્યા નથી ત્યાં સુધી જ સિંહ પણ બળવાન લાગે. એવા એ ઉત્તમ ગુરુ પાસેથી હું મારા ઘણુ ડાં પુણ્યને લીધે ના, બંગે અને હેતુઓની ચર્ચાવાળા શાસ્ત્રસમુદ્રથી નિપજેલે આ ડેઘણે વિવેક મેળવી શકેલ છું. આ બધું સાંભળીને પ્રસન્નતા પામેલે નારાયણ કહેવા લાગ્યું. રેહણુ પર્વત સિવાય બીજે સ્થળે અનુપમ રત્નો હોવાનો સંભવ નથી, એ જ રીતે આવા અસાધારણ ગુરુ સિવાય આ પ્રકારનું સૂક્ષ્મ ધર્મજ્ઞાન બીજેથી મળે તેવું નથી, તેથી જિનદત! અમારે જે કામ કરવાનું છે તે બધું તે જ કરી આપ્યું છે અથત અમે જે પુરુષની શોધમાં નીકળ્યા "Aho Shrutgyanam Page #335 -------------------------------------------------------------------------- ________________ આચાર્યે રાજાને જણાવેલ સાચી સાધુતા. : કથાન–કાય ? છીએ તેની શોધ તે જ કરી દીધી છે; માટે હવે તું તારા ગુરુઓનાં ચરણકમલેનાં દર્શન કરાવ જેથી કરીને મારે મન-ભમરે ત્યાં પ્રસન્નતા પામે. જિનદત્ત બે એમ કરું એટલે તને ગુરુનાં દર્શન કરાવું. પછી ત્યાંથી પાંચ જન જેટલે દૂર રહેલા સેય પુર નામના નગર ભણી તે બન્ને ગયા. ત્યાં તત્કાળ આવેલા રાજા વગેરે મેટા મોટા માણસોવડે પૂજા, આદરસત્કાર અને મહિમા પામેલા એવા આચાર્યને ધર્મકથા કરતા તેમણે દીઠા. તેમને જોઈને હર્ષને લીધે જેનાં રેમેરામ ખડાં થઈ ગયાં છે એવા અને આચાર્ય તરફ બહુમાન ધરાવનારા એવા જિનદત્ત અને નારાયણ ત્યાં ગુરુને પગે પડ્યા. તેમની સામે જોઈને ગુરુએ આશિષ આપી અને તેમના માથા ઉપર પિતાને હાથ મૂકયે. પછી તેઓ બન્ને ઉચિત સ્થળ ઉપર જઈને બેઠા. ગુરુના ગુણથી રાજી થયેલા રાજાએ ગુરુની સામે તેમને આપવા માટે જ પાંચ કેડ સેનૈવાને ઢગલે કર્યો અને ચીનાંશુક વગેરે ઉત્તમ પ્રકારનાં વસ્ત્રોને પણ ઢગલે કર્યો. પછી રાજા બોલ્યા હે ભગવંત! મારા ઉપર કૃપા કરીને આ મારી તુછ ભેટને સ્વીકાર કરે. આચાર્ય બેલ્યા હે રાજન ! અર્થ અનર્થનું કારણ છે, અર્થ સંસારનું મેટું કારણ છે, અર્થ સંયમવનને બાળવા માટે પ્રચંડ દાવાનળ સમાન છે. દુર્મતિ મહિલાના સ્વયંવર સમાન અર્થ ઉન્માદને ઉપજાવે છે, માટે મુનિવરોએ તને દૂર દૂરથી જેલ છે. વળી જે વેત કપડાં અને કાંબલ વગેરે ઉપકરણે મહામૂલ્યવાળાં ન હોય પરંતુ સાધારણ કીમતનાં સાદાં હોય તેમને જ સંયમનાં હેતુ સમજીને મુનિરાજ પરિશુદ્ધપણે ગ્રહણ કરે છે. માટે હે રાજા! તું જે મારી પાસે આ ધન અને મહામૂલાં કપડાં લાવેલ છે તે બધાનું કશું કામ નથી, તે દાન માટે પ્રયત્ન કર્યો છે એટલે તેને દાનનું ફળ મળી ગયું સમજવું. પ્રયત્નપૂર્વક નિમંત્રણ આપેલો સાધુ દાનને છે કે ન ઈચ્છે તે પણ પરિણામવિશુદ્ધિને લીધે દાતારને તે સાધુએ ગ્રહણ ન કર્યું હોય તે પણ નિર્જશ થઈ ચૂકે છે. જ્યારે આચાર્યો રાજાને આ પ્રમાણે જણાવ્યું ત્યારે તેને એમ લાગ્યું કે હું પુણ્ય વગરનો છું અને એ રીતે પિતાને અપાય માન રાજા ગુરુને નમીને જે આવ્યો હતો તે જ પાછો ચાલ્યા ગયે. રાજાની વિનંતિ અને ગુરુની અલુબ્ધતા આ બધું જોઈને નારાયણ વિચારવા લાગ્યા કે-આ મહાત્માએ દઢ રીતે લેભ ઉપર વિજય મેળવે છે. એ લોભવિજયી છે માટે જ આટલું બધું અર્પવામાં આવતું ધન એક તણખલાની પેઠે તજી દઈ શકે છે. પછી પરદા ઊડી ગઈ અને એકાંત થયું એટલે ગુરુને જોઈને પરમ સંતોષને પામેલા નારાયણને જિનદત્તે ઓળખાવ્યું અને તે વિશેની બધી હકીકત ગુરુને કહી બતાવતાં જણાવ્યું કે-આ મહાત્મા તમારાં ચરણકમળના અનુરાગને લીધે આટલે દૂર સુધી આવે છે માટે તમે જે રીતે એણે તમારી સેવા કરવા તરફ વૃત્તિ બતાવી છે તેવું જ ફળ તેને આપ. પછી ગુરુએ સવિસ્તર તેને સાધુધર્મનો અને ગૃહસ્થ ધર્મનો ઉપદેશ "Aho Shrutgyanam Page #336 -------------------------------------------------------------------------- ________________ : કથાર-કોશ : માધ્યસ્થ ભાવનાથી નારાયણે મેળવેલ નિર્વાણ સુખ. 300 આપે. એ બધું સાંભળીને લઘુકમ, અત્યંત મધ્યસ્થ વૃત્તિવાળા અને સૂક્ષમ બુદ્ધિથી ભાવાર્થને વિચારી શકવાના સામર્થ્યવાળ હોવાથી એ પ્રતિબંધ પામે. પછી વધારે સમય સુધી ગુની ઉપાસના કરીને અને સદુધર્મના સારને બરાબર સમજી લઈને ગુરુ પ્રત્યે એણે પિતાના અવિનયની ક્ષમા માગી અને ત્યારબાદ એ પોતાને નગરે પહે. નગરમાં જઈને પિતાને મળે અને ધર્મનો જે સાર પિતે મેળવી લાવ્યું છે તે બધે તેને કહી બતાવ્યું. પિતાએ તેની પ્રશંસા કરી અને યજ્ઞની પ્રવૃત્તિ વગેરેની બધી જ ક્રિયાઓ તજી દીધી. એ પ્રમાણે એ બંને પિતાપુત્રે આજીવ્રતાને, ગુણવ્રતોને અને શિક્ષાત્રતેને સારી રીતે પાળ્યા, સારા સારા મુનિઓની ઉપાસના કરી, સિદ્ધાંતોનાં રહસ્યો સાંભળ્યાં અને એ રીતે સદાકાળ એ બન્ને સવિશેષપણે ધર્મમાં ઉદ્યમવાળા થયા. ક્રમે કરીને એમણે બન્નેએદેશવિરતિ ધર્મની સારી રીતે આરાધના કર્યા પછી જ્યારે સર્વવિરતિ ધર્મને પાળવાની પિતામાં યેગ્યતા આવી ત્યારે તેમણે સંયમની પણ સારી રીતે આરાધના કરી અને અંતે તે બને નિર્વાણને પામ્યા. આ રીતે મધ્યસ્થભાવ કલ્યાણપરંપરાનું કારણ બને છે. વળી. જેમ નિર્મળ આરિસામાં પાસેની તમામ વસ્તુઓનું પ્રતિબિંબ પડે છે તેમ મધ્યસ્થ માનવના મનમાં સમગ્રધર્મના ગુણેનું પ્રતિબિંબ પડે છે. પાણી અને દૂધ મળી ગયું હોય તેમાંથી જેમ હંસ પિતાની નિપુણતાવડે માત્ર દૂધ પીએ-ગ્રહણ કરે છે તેમ મધ્યસ્થ માનવ દેને તજી દઈને માત્ર ગ્રહણ કરવા જેવાં જ તનું ગ્રહણ કરે છે. વળી, ડાહ્યા માણસો મધ્યસ્થવૃત્તિને શાને ભણ્યા વિના જ બુદ્ધિમાં આવેલે સંસ્કાર કહે છે, આંખ વિના જ વસ્તુઓને જોવાનું સાધન કહે છે અને આચાર્યની શિક્ષા વગર જ આવેલું પરમ ચાતુર્ય કહે છે. કોઈ માનવ ભલે ઓછા ગુણવાળે હોય તે પણ પોતાની મધ્યસ્થ વૃત્તિને લીધે બીજા માનનો માનિતોપૂજ્ય થઈ જાય છે. મિત્રોમાંના ઉત્તમ મિત્ર બની જાય છે. એક મધ્ય સ્થતાના ગુણને મેળવીને જ વેગથી સંસારસમુદ્રનો પાર પામી ગયેલા છે. જેને સન્નિપાત થયું હોય ત્યારે તે જેમ શુભ અશુભ વસ્તુને વિવેક કદી પણ કરી શક્તા નથી તેમ જે માનવના દુષ્કર્મોના સમૂહનો ઉદય થયું હોય તે મધ્યસ્થ વૃત્તિને પામી શકતો નથી. . જે સુધીમાનવ સર્વ પ્રકારના આગ્રહનો ત્યાગ કરી કેવળ એક મધ્યસ્થ ગુણને શરણે જાય છે તે બધા સમુદ્રોમાંના એક ક્ષીરસમુદ્રની પેઠે બધી સંપત્તિઓનું સ્થાન બને છે. USEFUEST FEES SUR SURESER UNSEENSFENSS S છે શ્રી કથારત્ન કેશમાં માધ્યસ્થ ગુણના વિષેના પ્રકરણમાં પુરેહિત પુત્ર નારાયણની કથા સમાપ્ત. (પ્રથમ અંશ સમાપ્ત ) 骗骗骗斯騙 BSFERRESS "Aho Shrutgyanam