Book Title: Karpurprakar Ane Kadambgiri Bruhatkalp
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
Catalog link: https://jainqq.org/explore/022033/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપ ર પ્રકાર થી કબગિરિ શ્રવણ Page #2 -------------------------------------------------------------------------- ________________ ( N r o 's sooooooooooooooો ur seen પS SWeibootno Jite 00 o T opponent oooooooooooooo | | નામો દિવસ . નેમિ પદ્મ ગ્રંથમાલા પુષ્પ ૧૧૬-૧૭ મૂલ-છંદબદ્ધ ગૌરી ટીકા-શ્લેકાર્થસ્પષ્ટાર્થ સહિત Nooooooooooooo : -.. થી ક૫૨ક૨૪ oooooApps oooooooooooo ooooooooooooo o 15000000000000 મૂલકાર કવિરાજ શ્રીહરિસેન મુનિ , N oooooooooooooo o ooooooooooooooooo sensoon - છદોબદ્ધ ગજરી ટીકા–લેકાર્થ–સ્પષ્ટાર્થના બનાવનારતપગચ્છાચાર્ય–પરમોપકારિશિરોમણિ-પૂજ્યપાદ માતા સ્મરણીય આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિપૂરા કરી વિયાણ-શાસ્ત્રવિશારદ-કવિ દિવાકર આ ચE શ્રી વિજયપધસૂરીશ્વરઃ તથા પજ્ઞ સ્પષ્ટાર્થ સહિત શ્રી કદંબગિરિ બૃહત્કલ્પ કર્તા શ્રી વિજયરિઃ o ooooooooooooooooooooooooooooo ooooooooooo o noછoooooo enginee . c puninooooooo શ્રી જીતેન્થ પ્રકાશ ક\H. ooooooooooo r ing એ opposite ૭ - irose's ne Donomeo rooછે - - -- ? Page #3 -------------------------------------------------------------------------- ________________ અગાઉથી ગ્રાહક થનાર સદ્દગૃહસ્થોની નામાવલી નકલ નામ ૨૫૦ શા. મણીલાલ મગનલાલ ૧૭૦ શેરદલાલ જેસંગભાઇ કાલીદાસ ૧૩૩ શેઠ બુધાલાલ શકરચંદ ૧૦૦ શેઠ ચીમનલાલ લાલભાઈ ૧૦૦ વકીલ મણીલાલ રતનચંદ ૧૦૦ શા. પરસેત્તમદાસ ટાલાલ ૫૧ શેઠ જેસંગભાઈ ઉગરચંદ ૫૧ શેઠ સેભાગચંદ ચુનીલાલ ૫૧ શેઠ શકરચંદ મણીલાલ ૫૧ શેઠ વાડીલાલ સાંકલચંદ ૫૧ શા. ચીમનલાલ ગોકળદાસ ૫૧ શા. શકરચંદ દલસુખરામ ૪૧ શેઠ વાડીલાલ ચકુભાઈ ૨૫ શેઠ ચંદુલાલ બુલાખીદાસ રપ મુછ બહેન (શ. કરમચંદ કુલચદના સુપુત્રી) - મુદ્રક : મણીલાલ છગનલાલ શાહ ધી નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ-અમદાવાદ Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ સર્વતન્ત્રસ્વતન્ત્ર-શાસનસમ્રાટ રિચક્રચક્રવત્તિ જગદ્દગુરૂ તપગચ્છાધિપતિ–ભટ્ટારક આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર : અને અનેક વિજયનેમિસ ક તીથૉદ્ધાટેક ર શ્રી વિજય સરીશ્વરજી: શાસનસમ્રાટ & આચાય. જન્મ : વિ. સં. ૧૯૨૯ કાર્તિક શુ. ૧ મહૂવા જન્મ સં. ૧૯૨૯ % દીક્ષા સં', ૧૯૪૫ ગણિપદ સિા , ૧૯૬૦ - પન્યાસપદ સ’, ૧૯૬૦ દીક્ષા : વિ. સં. ૧૯૪૫ યેષ્ટ શુ. છ ભાવનગર ૯ સૂરિપદ સંવત ૧૯૬૪ * ગણિ પદઃ વિ. સં. ૧૯૬ ૦ કાર્તિક વદ ૭ વળા (વલભિપુર) પન્યાસપદ વિ. સં. ૧૯૬૦ માગશર શુ. ૩ વળા (વલ્લભિપુર) સૂરિપદઃ વિ. સં. ૧૯૬૪ જ્યેષ્ટ શુ. ૫ ભાવનગર Page #6 -------------------------------------------------------------------------- ________________ છે અë નમ: a પ્રસ્તાવના શ્રી જેનેન્દ્રશાસને પાસક પ્રિયબંધુઓ ! જ્યારે જગત ભરમાં વિરલાજ મહાપુરૂષો ૧ બુદ્ધિબલ, ૨ પ્રબલ પુણ્યા, ૩ પરોપકાર કરવામાં તીવ્ર લાગણી, ૪ બહુજ સુક્ષ્મદષ્ટિને ઉપયોગ રાખીને, મહાપુરૂષોએ બનાવેલ ગ્રંથોને શાંતિમાં અને સારા વાતાવરણમાં વાંચ્યા બાદ તે સર્વ ગ્રંથોનું અપૂર્વ રહસ્ય જાણીને હૃદયમાં ધારણ કરવાની અપૂર્વ તાકાત, ૫ પહેલાના દેશ કાલાદિની પરિસ્થિતિમાં અને વર્તમાન દેશ કાલાદિની પરિસ્થિતિમાં થયેલ પરિવર્તન તરફ તીવ્ર લક્ષ૬ વિસ્તાર રૂચિવાળા બને અને સંક્ષેપ રચિવાળા જીવોનો પરિચય, ૭ ઈષ્ટ પ્રસંગને જરૂરી શબ્દોમાં જ અભ્યાસકાદિ વર્ગને જીવન સુધારણમાં ઉપયોગી બને તે રીતે વર્ણન કરવાની પ્રણાલિકા, ૮ નિજગુણ રમણુતામાં અપૂર્વ લગની વગેરે ઉત્તમ સાધનોના બલેજ વિવિધ ગ્રંથેની રચના કરી શકે છે. પ્રસ્તુત શ્રીપૂર પ્રકર ગ્રંથના બનાવનાર મહાત્મા શ્રીહરિસેન મુનિરાજ પણ તેવા મહાપુરૂષોમાંના એક મહાપુરૂષ છે. તેઓ નિમલ સંયમના સાધક તે હતા જ. તે ઉપરાંત અપૂર્વ કાવ્યની રચના કરવામાં પણ કુશલ હતા, એમ તેમણે બનાવેલા શ્રીનેમિચરિત્ર તથા આ કાવ્ય જોતાં જણાય છે. આ કાવ્યના પહેલા લેકમાં શરૂઆતમાં “વાબ:” આ શબ્દ હોવાથી આ કાવ્યની કપૂરપ્રકર નામે વધારે પ્રસિદ્ધિ છે. બીજું નામ સૂવર' છેવટના શ્લેક ઉપરથી જણાય છે. મુનિરાજ શ્રીહરિસેન કવિએ આ કાવ્યમાં ૮૭ બાબતોનું વર્ણન દૃષ્ટાંત સાથે બહુજ સ્પષ્ટ જણાવ્યું છે. આની ઉપર શ્રીજિનસાગરસૂરિ વગેરે પંડિતેએ ટીકાઓ પણ રચી છે. સંસ્કૃત ભાષાના જાણકાર ભવ્ય જીવોને આ કાવ્ય અપૂર્વ સંગીન બેધ આપે છે, ને વૈરાગ્યાદિ ભાવના પ્રકટાવે Page #7 -------------------------------------------------------------------------- ________________ છે. પરંતુ સંસ્કૃત ભાષાના અપ મેધ વાળા ભન્ય જીવાને તથા સંસ્કૃત ભાષાને નહિ જાણનારા ભવ્ય જીવાને આ કાવ્યના યથાર્થ સ્પષ્ટ ખાધ કરાવવાના ઇરાદાથી મેં આ ગ્રંથમાં ૧ મૂત્ર શ્લાક, ૨ હરિગીત છંદમાં મ્યાબદ્ધ ટીકા, ૩ મ્લાકાર્ય ૪ સ્પષ્ટા આ ક્રમે શ્રીપૂરપ્રકર કાવ્યનું યથાર્થ રહસ્ય જગ્ણાવ્યું છે, આથી તમામ જિજ્ઞાસુ ભવ્ય જીવા આ ગ્રંથના જરૂર લાભ લઈ શકશે. અશય હાલની પરિસ્થિતિ પ્રમાણે આ ગ્રંથ છપાવવાનું કામ હતું, પણ શેર દલાલ જેસંગભાઇ કાલીદાસ વગેરેની તીવ્ર જ્ઞાન ભક્તિ અને મારી કૃતિ પ્રત્યે તીવ્ર લાગણી અને ઉદારતાથી જ આ ગ્રંથ સંપૂર્ણ છપાયા છે, શા. ઇશ્વરદાસ મૂલચં, શેર લાલ સારાભાઇ જેસંગભાઈ તથા શા ચંદુશાલ ઉમેદચંદ રાયચંદ માસ્તરે આ ગ્રંથના છપાવવા વગેરેને અંગે તન મનથી બજાવેલ સેવા અવિસ્મરણીય છે, કારણ પ્રસ્તુત કાર્યના વ્યવસ્થાપક તે ત્રણે બંધુએ જ હતા. વિશેષ ખીના શ્રોસિંદૂરપ્રકરની પ્રસ્તાવનાથી જાણવી. ભવ્ય જીવા આત્મદૃષ્ટિને સતેજ કરનાર–આ ગ્રંથમાં જણાવેલીખીતા વાંચી સમજી વિવેકો બની મેક્ષમાને પરમ ઉલ્લાસથી સાધી મુકિતના અવ્યાબાધ સુખ પામે. એજ હાર્દિક ભાવના. નિવેદક વિજ્યપદ્મસૂરિ Page #8 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છાધિપતિ શાસનસમ્રા—સરિચક્ર-ચક્રવર્તિ .જગદ્દગુરૂ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર વિયાણુ-આચાર્ય શ્રી વિજયપત્રસૂરિજી જન્મ વિ. સં. ૧૯૫૫ વૈશાખ સુદ ૩ અમદાવાદ. દીક્ષા વિ. સં. ૧૯૭૧ માગશર વદ ૨ તલાજા. (શોભાવડ) ગણિપદ વિસં. ૧૯૮૨ ફાગણ વદ ૫ પાટણ પન્યાસપદ વિ. સં. ૧૯૮૨ ફાગણ વદ ૧૧ પાટણ. ઉપાધ્યાયપદ વિ. સં. ૧૯૮૮ મહા સુદ ૫ સેરીસામહાતીર્થ. આચાર્ય પદ વિ. સં. ૧૯૯૨ વૈશાખ સુદ ૪ અમદાવાદ. Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. ( દશમા પાનામાં ૮૭ દ્વારના નામ જણાવતાં રહી ગયાં છે તે પણ નીચે પ્રમાણે સમજી લેવાં. ) દ્વાર અક દ્વારે નામ કાવ્ય અક. પુષ્યાંક ૧ (મંગલાચરણ) ૨૬ ૨ (હારનાં નામો) ૬–૧૪ ૧ આદેશ દ્વાર ૧૪-૦૦ ૨ કમપિ દ્વાર ૩૦-૪૦ ૩ મનુષ્યભવ હાર ૪૧–૫૧ ૪ ઉત્તમકુલ દ્વાર ૯-૧૦ ૫૧-૬૦ ૫ સાધુસંગ દ્વાર ૧૧-૧૨ ૬૧-૬૬ ૬ બોધ દ્વાર ૧૩-૧૪ ૬૭–૭૮ ૧૭ સમ્યકત્વ ધાર ૧૫-૧૬ ૭૮-૮૯ ૮ દેવ દ્વાર ૧૭-૧૮ ૯૦–૧૦૦ ૯ ગુરૂ દ્વાર ૧૯૨૦ ૧૦૦-૧૧૨ ૧૦ ધર્મ દ્વાર ૨૧-૨૨ ૧૧૨-૧૧૯ ૧૧ શક્તિ દ્વાર ૨૩-૨૪ ૧૧૯-૧૨ ૧૨ શમ દ્વાર ૨૫ ૨૬ ૧૨૯-૧૩૮ ૧૩ યતિધર્મ દ્વાર ૨૭-૨૮ ૧૭૮-૧૪૭ ૧૪ શ્રાવક ધર્મ દ્વાર ૨૯-૩૧ ૧૪૭-૧૫૫ ૧૫-૨૬ બાર વ્રતનાં દ્વાર ૩૨–૫૫ ૧૫૫-૨૬૭ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭–૨૭ર ૨૭-૨૮૦ ૨૮૦–૨૮૯ ૨૮૮–૨૯૫ ૨૯૫-૨૯૮ ૨૯૮-૩૦૭ ૩૦૭-૨૨૬ ૩૨૬૩૩૪ ૩૩૪-૩૪૩ ૩૪૪-૩૫ર ૩૫૨-૩૫૮ ૨૭ સપ્તક્ષેત્રી (સમુદિત) દ્વાર ૫૬ ૨૮ બિંબ દ્વાર થ૭-૫ ૨૯ ચત્ય દ્વાર ૬૦-૬૧ ૩૦ જ્ઞાન દ્વાર ૬૨-૬૩ ૩૧ વબંધ દ્વાર - ૬૪-૬૫ ૩૨ સાધુ દ્વાર ૬૬-૬૭ ૩૩ સાધ્વી કાર ૬૮-૬૯ શ્રાવક દ્વાર ૭૦-૭૧ ૩૫ શ્રાવિકા દ્વાર ૭૨-૭૩ ૩૬ જિન પૂજા દ્વાર ૭૪-૭૫ ૩૭ નય (ન્યાય) દ્વાર ७१-७७ ૩૮ વિનય દ્વાર ૭૮-૭૯ ૩૯ વૈરાગ્ય દ્વાર ૮૦-૮૧ ૪૦ દાન દ્વાર ૮૨-૮૩ ૪૧ શીલ દ્વાર ૮૪-૮૫ ૪૨ તપ દ્વાર [૮૬-૮૭ ૪૩ ભાવ દ્વાર ૮૮-૮૯ ૪૪ સર્વ ધર્મ પ્રભાવ દ્વાર ૯૦-૯૧ ૪૫ સામાન્ય વિષય દ્વાર ૯૨-૨૩ ૪૬ શબ્દ દ્વાર ૪૭ રૂપ દ્વાર ૯૬૭ ૪૮ રસ કાર ૯૮-૯૯ ૪૯ ગંધ હાર ૧૦–૧૦૧ ૫૦ સ્પર્શ દ્વાર ૧૦૨-૧૦૩ ૫૧ સામાન્યથી સપ્ત વ્યસન ધાર ૧૦૪-૧૦૫ પર જુગાર દ્વાર ૧૦૬-૧૦૭ ૩૫૮-૩૬૮ ૩૬૮૩૭૮ ૩૭-૩૮૫ ૩૮ ૬-૩૮૯ ૩૮૯-૩૯૫ ૩૫-૪૦૨ ४०४-४०७ ૪૦૭-૦૧૩ ૪૧૪–૪૧૮ ૪૧૮-૪૨૨ ૪૨-૪૨૮ ૪૨૮-૪૩૨ ૪૩૨-૪૪૧ ૪૪૨-૪૪૮ ૪૪૮-૫૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૪૫-૪૫૮ ૪૫૯-૪૬૩ ૪૬૪-૬૮ ૪૬૯-૪૭૩ ૪૭૩-૪૭૭ ૪૭૮-૪૮૨ ૪૮૨-૪૮૫ ४८९-४८४ ૪૮૯-૪૯૩ ૪૯૪-૪૦૦ ૪૯૮-૫૦૪ ૫૦૫–૫૦૮ ૫૩ માંસ દ્વાર ૧૦૮-૧૦૯ ૫૪ મદિર દ્વારા ૧૧–૧૧૧ ૫૫ વેશ્યા દ્વાર ૧૧૨-૧૩ ૫૬ શિકાર દ્વાર ૧૧૪-૧૧૫ ૫૭ ચોરી દ્વાર ૧૧૬–૧૧૭ ૫૮ પરસ્ત્રીગમન દ્વાર ૧૧૮-૧૧૯ ૫૯ કષાય ત્યાગ દ્વાર ૧૨૦-૧૨૧ ૬૦ ક્રોધ દ્વારા ૧૨૨-૧૨૩ ૬૧ માન દ્વાર ૧૨૪-૧૨૫ ૬૨ માયા દ્વાર ૧૨૬-૧૨૭ ૬૩ લેભ દ્વાર ૧૨૮-૧૨૯ ૬૪ વર્ષાક્ષમાશ્રમણ દ્વારા ૧૩૦-૧૩૧ ૬૫ પ્રાર્થક (પણ) - સાધુ વંદન દ્વારા ૧૩૨-૧૩૩ ૬૬ અષાઢ ચોમાસાનું દ્વાર ૧૩૪–૧૩૫ ૬૭ પારણુક દ્વાર ૧૩૬–૧૩૭ ૬૮ ચોમાસામાં વ્યાખ્યાન સાંભળવાનું દ્વાર ૧૩૮–૧૩૯ ૬૯ પુણ્ય (પૂર્વ) તિથિ દ્વાર ૧૪૦–૧૪૧ ૭૦ સમ્યકત્વ રક્ષા દ્વાર ૧૪૨ ૭૧ પર્યુષણું ઉપદેશ દ્વાર ૧૪૩ ૭૨ અઠ્ઠાઇના ઉપદેશનું દ્વાર ૧૪૪–૧૫૩ ૭૩ દીવાલીના ઉપદેશનું દ્વાર ૧૫૪ ૭૪ હંમેશાં વ્યાખ્યાન સાંભળવાનું દ્વાર ૧૫૫–૧૫૬ ૭૫ વ્યાખ્યાન ફલનું દ્વાર ૧૫૭ ૫૦૮-૫૧૧ ૫૧૧–૫૧૪ ૫૧૫–૫૧૮ ૫૧૮-૫૨૨ પર૨-૫૨૪ ૫૨૪–૫૨૬ ૫૬-૫૭ ૫૨૮-૫૪૫ ૫૪૫-૫૪૭ ૫૪૭–૧૫૧ ૫૫૧-૫૫૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ૫૫૩-૫૫૪ ૫૫૫–૫૫૮ ૫૫૮-૫૬૨ ૭૬ વિહાર દ્વાર ૭૭ કાર્તિક ચોમાસાનું દ્વાર ૧૫૯-૧૬૦ ૭૮ સંવની ભકિતનું દ્વાર . ૧૬૧-૧૬૨ ૭૯ ફાગણ ચોમાસાનું દ્વાર ૧૬૩-૧૬૪ ૮૦ કલ્યાણકના દિવસના વર્ણનનું દ્વાર ૧૫-૧૬૭ ૮૧ મહાપૂજા દ્વાર ૧૬૮–૧૬૮ ૮૨ ચૈત્ય પરિપાટી ધાર ૧૭૦–૧૭૧ ૮૨ ઉજમણુનું દ્વારા ૧૭૨–૧૭૪ ધવારે પણ કાર ૧૭૫ ૮૫ અષ્ટપ્રકારી પૂજાના ફલનું દ્વાર ૧૭૬ ૮૬ અષ્ટમંગલ દ્વાર ૧૭ ૮૭ મુક્તિ દ્વારા ૧૭૮-૧૭ ગ્રન્યકારની ઓળખાણ ૧૮૦ ૫૬-૫૭૦ ૫૭૧-૫૭૩ ૫૭-૫૭૬ પ૭૬-૪૮૦ ૫૮૦–૧૮૨ ૫૮૨-૫૮૪ ૫૮૪-૪૮૬ ૫૮૬-૫૦૦ ૫૯૦-૫૯૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ ASNA S CCESS VS ॥ णमो सिद्धचक्कस्स ॥ . ॥ णमो परमगुरुनेमिसूराणं । सुगृहीतनामधेय-पूज्यपाद-तपोगच्छाधिपति-परमोपकारिशिरोमणि-परमगुरु-आचार्य महाराज श्री- विजयनेमिसूरीश्वर-विनेयाणु-शास्त्रविशारदकविदिवाकर-आचार्य श्रीविजयपद्मसूरीश्वरप्रणीत-छंदोबद्ध गौर्जरीटीकाश्लोकार्थ-स्पष्टार्थसमेत-श्रीहरिसेन मुनिराज प्रणीत ॥ श्रीकपरप्रकरः॥ અવતરણ–કવિ શ્રીહરિ મુનિ ગ્રન્થની શરૂઆતમાં પ્રાચીન ગ્રંથકારોની પ્રણાલિકાને અનુસરીને નિર્વિધ્રપણે ગ્રંથ પૂરે કરવાના સાધનભૂત ઈષ્ટ દેવના સ્મરણરુપ લેકેત્તર મંગલ કરે છે – Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૧૦ શ્રીવિજયપદ્યસૂરિકૃત– ફવિત્રહિત कर्पूरप्रकरः शमामृतरसे वक्त्रेन्दुचन्द्रातपः, शुक्लध्यानतरुप्रसूननिचयः पुण्याब्धिफेनोदयः। मुक्तिश्रीकरपीडनाच्छसिचयो वाक्कामधेनोः पयः, શાળાનનેવેશwાળોતિયઃ વાત વા | | આ છે દબદ્ધ ટીકાકાર મંગલાચરણ કરે છે– .' છે હરિગીત છંદ જસ દયાનથી પણ સિદ્ધિ અને લબ્ધિ અડવીસ સંપજે, પરભવ વિષે પણ સંપદા સહેજે મલે વિપદા તજે, તે થંભણાધીશને નમી ગુરૂનેમિસુરિ ગુણમણિખની, ટીકા વિવિધ છંદે બનાવું સરલ કર્પર પ્રકરની. ૧ જે કાન્તિનો ગણ દાંતની ઉપશમ સ્વરૂપ અમી જલ વિષે, છે કપૂરના સમુદાય જે પાપ રૂપ કણને પીસેક કપૂર મિશ્રિત અભિય પાણુ લોકમાં વખણાય છે, વરતેજ પુંજે દિવ્ય ઉપશમ નાથન વખણાય છે. ૨ મુખરૂપ શશિની ચાંદણી જેવો દીસે ન જરી મણું, કલના સમૂહ સમાન શુકલ ધ્યાન રૂપી ઝાડના વળી જે ઉછળતા ફીણ જે પુયરૂપ સાગરતણું, વર વસ્ત્ર જેવા શુભ પ્રસંગે સિદ્ધિ સ્ત્રીના લગ્નના ૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂર પ્રકર: શાલા દીયે છે વસ્ર નિમલ શુભ પ્રસ ંગે લગ્નના, કંત કાન્તિના સમુદાય તેવા લગ્નમાં શિવનારના વલી દૂધ જેવા શ્વેત વાણી કામધેનુ તણા જ તે, દંત કાન્તિના સમુદાય જેણે દેખીયા પુણ્ય વાત તે, ૪ શુભ દેશના દેવા ક્ષણે દેખાવમાંહે આવતા, જિનરાજના દાંતા તણી વરકાંતિના ગણુ ચળકતે; રક્ષણ કરી તેહી તમારૂં ભવ જલધિમાં ડૂમતાં, આશીષના વયણા વદી હિર સાધુ ગ્રંથ મનાવતા. પ .6 શબ્દને ક્લાકના અઃ દેશના આપતી વખતે દેખાત એવા શ્રીતીર્થંકર પ્રભુના શ્રેષ્ઠ દાંતની કાન્તિના જે સમુદાય તે સંસાર રૂપી સમુદ્રમાં પડતા ભવ્ય જીવાને મચાવે; તે દાંતની કાન્તિના સમુદાય કેવા પ્રકારના છે તે હવે જણાવે છે. ‘ રામામૃતરસે ’=ઉપશમ-શાન્તિરૂપી અમૃત જલને વિષે પૂર્વપ્રવારઃ '=કપૂરના સમૂહ જવા છે. ( અહીં કવિએ • ઉત્પ્રેક્ષા ” નામના અલંકાર ખતાન્યેા છે. એમ લેાપ થએલ હાવાથી જાણી શકાય છે. એ પ્રમાણે દાંતની કાંતિના સમુદાયને આલખાવનાર બીજા વિશેષણેામાં પણ તે જ અલકારની ઘટના જાણવી. ) જેમ કપૂર અમૃતના પાણીને દીપાવે છે, તેમ વેત દાંતની કાન્તિના સમુદાય પણ પ્રભુના ઉપશમ ગુણને દીપાવે છે. ‘ વન્ત્રતુન્દ્રાતઃ: '= મુખ રૂપી ચંદ્રમાની જાણે ચાંદની ન હોય, એવા પ્રભુના શ્વેત દાંત દીપે છે. ‘યુ ધ્યાનતપ્રદૂનિયઃ '=જીકલ ધ્યાન રૂપી ઝાડના સફેદ ફૂલેાને સમુદાય જાણે ન હાય તેવા Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયસૂરિકૃત– પ્રભુના દાંત ભી રહ્યા છે. ગુણાધિનોઃ '—જાણે પુણ્ય રૂપી સમુદ્રના ઉછળતા પણ ન હોય તેવા પ્રભુના દાંત ચળકી રહ્યા છે. “ગુરૂશ્રી સિદ્ધિ લક્ષમી રૂપી વધુના વિવાહના ઓચ્છવ પ્રસંગે (ઉપયોગી એવું) જાણે નિર્મલ વસ્ત્ર ન હોય તેવા પ્રભુના દાંત સફેદ ચળકે છે. રામ” જાણે વાણું રૂપી કામધેનુ ગાયનું દૂધ ન હોય તેવા સફેદ દાંત દીપી રહ્યા છે. સ્પષ્ટાથ –આ પ્રથમ કાવ્યને જેમ જેમ વધુ વિચાર કરીએ તેમ તેમ નવું નવું જાણવાનું મળે છે, પ્રસંગે કહેવત પણ યાદ આવે છે કે “જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ. જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી.” એટલે કવિની કલ્પનાને વેગ સૂર્યની ગતિના વેગથી પણ ચઢી જાય તેવો હોય છે. તેમાં જે અનુભવ ભળે તે તે તે કવિની કાવ્યશક્તિ રૂપી સુવર્ણમાં અનુભવ રૂપી ચંદનની સુગન્ધ જ્હી રહેલી હોવાથી તેની શક્તિને ધારણ કરનાર કવિમાં અને બીન અનુભવી કવિમાં સૂર્યને પ્રકાશ અને આગીયા જીવડાના પ્રકાશમાં જેટલો તફાવત હોય તેટલો જ તફાવત ગણી શકાય. કવિરાજ શ્રીહરિ મુનિએ આ પ્રથમ કલેકમાં પોતાની કાવ્ય બનાવવાની શક્તિને ઉપયોગ કરતાં પહેલાં જરૂર અનુભવને ધ્યાનમાં લીધે જ છે. - જેને ઉપમા અપાય તે ઉપમેય કહેવાય. જેવા ગુણવાળ ઉપમેય પદાર્થ હોય તેવા જ ગુણવાળી ઉપમા ઉપમેયને આપી શકાય. જુઓ કવિને વિશાલ આશય સમજી શકાય તે એ છે કે સર્વ વર્ણોમાં સફેદ વર્ણ Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકર: 2 શ્રેષ્ઠ છે અને તેમાં પણ ચળકાટ ભર્યો હોય, તે તે તે વેત વર્ણ વધારે પ્રશસ્ય ગણાય એમાં નવાઈ શી? તેવા પ્રકારની દાંતની શ્રેણિ રૂપી ઉપમેય હવાથી ઉપમા પણ તદનુસારે જ ઘટાવી છે. હવે બીજા અવય કરતાં દાંતન્ન શ્રેણમાં એવી કઈ વિશિષ્ટતા રહેલી છે કે જેથી દાંતનું વર્ણન પ્રથમ લેકમાં કર્યું તે પણ મુદ્દો જરૂર સંક્ષેપમાં સમજવો જોઈએ. પંચ સંગ્રહાદિ ગ્રંથોમાં બતાવેલી “સવિ જીવ કરું શાસન રસી એસી ભાવ દયા મન ઉલ્લસી” આ ભાવવાળી ભાવના પ્રમાણે સમ્યગ્દર્શનવાળું ઉંચ કેટીનું સદ્વર્તન સેવીને પરમ તારક શ્રી તીર્થકર દેવે તીર્થકર નામકર્મ બાંધ્યું. તેરમે ગુણઠાણે તેને ઉદય થયો. તીર્થકર નામકર્મના દલિયાં દેશના દ્વારાજ ખપે. તેમાં બ્રહ્માને વિશેષ કરીને મદદ કરનાર દાંત હોય છે. સ્પષ્ટ ઉચ્ચાર કરવામાં પણ દાંત મદદગાર છે. જેથી સાબીત થાય છે કે દેશના દ્વારા થતા ઉપકારમાં એ પરમ સાધન છે. આવા અનેક કારણેને ઉડો અનુભવ કેળવીને કવિએ આ લેકમાં દાંતની શ્રેણીને મહિમા વર્ણવ્યું છે. દાંતની શ્રેણિના બીજા વિશેષણ “ વહુ'નું રહસ્ય એ છે કે જેમ કૌમુદી (ચાંદની) થી. ચંદ્ર શોભે છે તેમ દંતશ્રેણિથી મુખ શેભે છે. તેવા જ મુખને ધ્યાનમાં લઈને “કુલમર્થરારા સર્વ વા મુવમુતે' ઈત્યાદિ કહ્યું છે. ત્રીજા “” વિશેષણનું રહસ્ય એ છે કે જેમ ઝાડ હોય તે જ ફૂલે હય, તેમ શુકલધ્યાન હોય તે જ તેજસ્વી દાંતની શ્રેણિને ધારણ કરનાર શ્રી તીર્થકરની ઋદ્ધિ હોય. ચોથા “guથા’ વિશેષણનું રહસ્ય એ છે કે Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપધસૂરિલજેમ સમુદ્ર હોય તે જ રફેદ ફણ (મોજાં) હોય તેમ પ્રબલ પુણ્યદયેજ ચળકતી દાંતની શ્રેણિની પ્રાપ્તિ થાય. એમ બુદ્ધિથી વિચારતાં બીજા વિશેષણનું પણ રહસ્ય રહેજે સમજી શકાય તેવું સુગમ છે. ૧ અવતરણ –ગ્રંથકાર અભિધેય (ગ્રંથમાં કહેવાની બીના) પ્રજન ફલ અને સંબંધ જણાવે છે. જેને જાણીને વિનય વર્ગ અધ્યયન કરવામાં ઉદ્યમવંત બને છે – ૧ ૧ ૦ भव्यालब्ध ૪. थमपि २ नृभवं ३ सत्कुलं४ साधुसङ्गम्, ५ - ૧૯ ૧૨ बोधं ६ देवादि १० शक्तीः ११ कुरुत शम १२ यतिश्रावकत्वं __१४ व्रतानि २६॥ सप्तक्षेत्री ३५ जिनार्चा ३६ नय ३७ विनय ३८ सुवैराग्य ३९ दानादि ४३ पुष्टि, शब्द ४९ द्यूत ५७ क्रुधादेवर्जयमपि सुकृताहेषु ८२ 7 ૮૭ પુ િ ર તે શુભ આર્ય દેશ મહા પ્રયત્ન મનુજ ભવને મેળવી, કુલ શ્રેષ્ઠ ગુણિને સંગસમજણશુદ્ધ દર્શન મેળવી જિન દેવગુરૂ શુભ ધર્મની સામગ્રી તનુ બલ મેળવ, હે ભવ્ય છો ? ધર્મ સાધ હેય વસ્ત છેડવી. ૧ સહનશીલતા વહાણ જેવા શ્રેષ્ઠ સંયમ આદરો તેમાં અશક્તિ હોય તે શ્રાવકપણાને આદરે; Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રીકÉરપ્રકરઃ શ્રાવકપણાના બાર વ્રતમાં યથાશકિત વ્રતી મને, શુભ સાત ક્ષેત્રે વાપરી ધન દેવના પૂજક બનો. ૨ ન્યાય માર્ગે સંચરીને વિનય તિમ વૈરાગ્યને, ધારણ કરીને પિષ દાનાદિ ચઉહિ ધર્મને વિષયવૃત્તિ વધારનારા શબ્દ રૂપ રસ ગંધને, છેડો ફરિસ ચૂત માંસ મદિરા આદિસાતે વ્યસનને. ૩ કેધાદિ ચાર કષાય તજજે મુક્તિના સુખ પામવા, આરંભ આદિક દૂર છડી પુણ્ય દિવસે પાલવા; મીઠી શીખામણ આપતાં કવિ દ્વાર સત્યાસી કહે, ઉપદેશ સત્યાશી પ્રકારે આપવા દ્વારે કહે. ૪ અભિધેય તે સંબંધવાચક વાચ્ય ભાવ પિછાણીએ, છે વાચ્ય દ્વાર ગ્રંથ વાચક તત્તવ એ અવધારી; ફલ તે પ્રયોજન કવિતણું તાતણું બે ભેદ એ, તેમાં અનંતરતિમ પરંપર બે અભેદ વિચારીએ. ૫ કવિને અનંતર સુપ્રયોજન ભવ્યને ઉપકાર એ, ગ્રંથનું વિજ્ઞાન એ શ્રેતાતણું સંભારીએ, મેક્ષ કેરે લાભ તે ફલ છે પરંપર બેઉનું, મધ્યસ્થ બુદ્ધિશાલી અથી એ સ્વરૂપ અધિકારીનું. ૬ ઈષ્ટ સાધનતાણું કૃતિ સાધ્યતાનું જ્ઞાન એ, બે જ્ઞાન પ્રવૃત્તિજનક અનુબંધ બોધે તે હવે, અનુબંધ ચારે તેહથી કવિ આદિમાં ય જણાવતા, વ્યવહાર સઘલા ગ્રંથકારેને સરલ બતલાવતા, ૭ Page #21 -------------------------------------------------------------------------- ________________ વલી, શ્રીવિજયપદ્રસૂરિકૃતઆર્ય દેશ હેર કમિપિ મનુભાવ શુભ કવલી, ગુણીજ સબત બંધ દર્શન દેવ ગુરુ નવમુંબલી, જિનધિ શકિત તિમ ક્ષમા મુનિએ શ્રાવકપણે વલી, વ્રત બાર સમુદત સપ્તક્ષેત્રી સાતક્ષેત્ર સધવલી જિનભકિત ન્યાય વિનય ભલે વૈરાગ્યે દિનોદિક સવિ ધર્મને સુપ્રભાવ સમુદિત વિષયની નેચતા વલી, શબ્દાદિ ક્રમષર પાંચ સમુદિત તેમ નીચતા વલી. ઘૂતાદિ સાત કષાયે સમુદિત તેમ કેદિક વલી. ૯ વષ ક્ષમા ત્રણ સ્વરૂપી કાર ચાસમ્ કહે, માઘર્ણને નમન એ વલી દ્વારા પાંસઠમું કહે સ્થિતિની અપેક્ષાએ અષાઢી શ્રેષ્ઠ મારું વલી, શુભ પારણાનું દ્વાર તિમ વ્યાખ્યાન ચોમાસે વલી, ૧૦ પુણ્યતિથિની સાધના રક્ષા અને પર્યુષણ, અષ્ટાહિકા દીપાલિકા ઉપદેશમાં ન જરી મણ - ૫૯ Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રીકખૂરપ્રકર: - ७४ વ્યાખ્યાન સાંભળવું સદા મુનિને વિહાર કર્યો વલી, આષાઢ માસી તણું શુભ સ્વરૂપ બેલેતિમ વલી. ૧૧ ચોમાસું કાર્તિક સંઘભક્તિ તેમ ફાગણ માસની, ચોમાસીની બોને સુકલ્યાણ મહાશુભ દિવસની; પર મહંતી ચૈત્ય પરિપટી ઉજમણું તિમ વલી, વજારોપણ દેવપૂજન ફલ સુમંગલ એડ વલી. ૧૨ મુકિત કેરું દ્વાર છેલ્લું દ્વાર સત્યાસી થયા, વૃત્તિકારે પર અપેક્ષા લેઈ ચોરાશી કહ્યા; ઉદ્દેશને અનુસાર કરશે હરિ કવિ નિર્દેશને, હારને ક્રમ ધ્યાન રાખી હવે સુણે ઉપદેશને. ૧૩ સર્ષ કેરૂં ઝેર હણવા નોળીયો નોળવેલને, ઝટ સુંધે ઉપાધિ રૂપી સર્ષ ડખે જીવને; તે એર શીધ્ર ઉતારવાને નળવેલ તણી સમા, ઉપદેશ મીઠે સાંભળીને મૂકજે ઝટ અમલમાં. ૧૪ કાર્થ – હે ભવ્ય જીવો ! મહા મહેનતે (પ્રબલ પુણ્યદયે) આર્ય દેશને અને મનુષ્ય જન્મને પામીને અને શ્રેષ્ઠ કુલને તથા સાધુની સોબતને, જ્ઞાન, દર્શન–દેવ–ગુરૂ ધર્મ અને શરીરનું સામર્થ્ય એ આઠ સાધનેને પામીને તમે મુક્તિ પામવા માટે ક્ષમા રાખે, સાધુપણને, શ્રાવક Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી વિજય પદ્મસુરિકૃતપણને અને બારે વ્રતને (યથાશક્તિ) ગ્રહણ કરે, સાત ક્ષેત્રોમાં ધન વાપરે. પ્રભુની પૂજા કરે. ન્યાય વિનય વૈરાગ્યને ધારણ કરે. દાનાદિ ચાર પ્રકારના ધર્મનું પોષણ (આરાધન) કરે. શબ્દાદિ પાંચને, ધૃતાદિ સાતે વ્યસનનો ક્રોધાદિ ચારે કષાયને જય કરે. પુણ્ય (પર્વ) દિવસોમાં (સામાયિકાદિ) શુભ કિયા કરે. ૨ સ્પષ્ટાઈ–કવિ શ્રીહરિ મુનિજીએ આ બીજા કમાં એ જણાવ્યું કે હું મુખ્ય સત્યાશી બાબતની ઉપર વિવેચન દ્વારા ઉપદેશ આપીશ. દ્વારની સંકલના ગોઠવીને ઉપદેશ દેવાથી બાલ જીને પણ સુખેથી બંધ થઈ શકે છે એમ. સમજીને સત્યાશી બાબતેમાંની દરેક બાબતને દ્વાર શબ્દથી એલખાવીને વર્ણવી છે. આ પ્રણાલિકા પ્રાચીન છે એમ અન્યૂન દશ પૂર્વધર શ્રીઉમાસ્વાતિ વાચકના શિષ્ય શ્રીશ્યામાચાર્ય ભગવંતે બનાવેલા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર અને મુનિશ્રી ગજસારે બનાવેલા શ્રી દંડક પ્રકરણદિ જેવાથી. જાણી શકાય છે. જો કે છંદબદ્ધ ટીકામાં આંકડા બતાવવા પૂર્વક ૮૭ દ્વારા બતાવ્યા છે. તે પણ બાલ જીવો સુખેથી સમજી શકે તે અભિપ્રાયે ૮૭ દ્વારે આ પ્રમાણે સ્પષ્ટ રીતે બતાવીએ છીએ – કવિએ હે ભવ્ય જીવો! એમ સંબંધીને ઉપદેશની. શરૂઆત કરી છે. તેમાંથી અપૂર્વ બેધ એ મલે છે કે. શાંતિથી અને પ્રેમથી મીઠાશ ભરેલા વચને કહીએ તે સામા માણસને સચેટ બોધ થાય છે, પરિણામે ઉપદેશની અસર પણ સાંભલનારને સારી થઈ શકે છે. આ પ્રસંગે Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકર: એલેકઝાંડર અને મહાત્માને પરિચય યાદ રાખી સમજવા લાયક છે. તે ટુંકામાં આ પ્રમાણે છે-એલેકઝાંડર એક ( હિંદુસ્તાનના) અનુભવી માણસને સાથે લઈને હિંદુસ્તાનમાં મુસાફરી કરવા નીકળે છે. અનુકમે ચાલતાં ચાલતાં જંગલમાં તલાવને કાંઠે ધ્યાન કરતા એક મહાત્માને સમાગમ થાય છે. બંને જણા મહાત્માને નમસ્કાર કરે છે. મહાત્મા ધ્યાન કરી રહ્યા છે. ધ્યાન પૂરું થયા બાદ મહાત્મા એલેકઝાંડરને પૂછે છે કે તમે કેણ છે? જવાબમાં જણાવ્યું કે હું એક સત્તાધિકારી મેટો અમલદાર છું. આ અવસરે તેજ તળાવને કાંઠે એક બગલાએ મેંઢામાં માછલું પકડયું છે. એ પ્રસંગને જોઈને. મહાત્માએ એલેકઝાંડરને કહ્યું કે જો તમે હિંદના સત્તાધિકારી છે, તે સત્તાને ઉપયોગ કરીને આ બગલાના મેંઢામાંથી માંછલું છેડા? મહાત્માના આવા વચને સાંભળીને એલેકઝાંડરે પિસ્તોલને ભય દેખાડ્યો તે પણ જ્યારે બગલાએ માછલું નજ છેડયું, ત્યારે મહાત્માએ કહ્યું કે એક બગલાની ઉપર તમારી સત્તા ચાલતી નથી તે હિંદુસ્તાનની ઉપર તમે સત્તા ચલાવી શકે છે, એમ કઈ પણ કબૂલ ન જ કરી શકે. એલેકઝાંડરે કહ્યું કે જે એમ જ છે તે હે મહાત્મા! તમે એ ઉપાય જાણે છે કે જેથી આ બગલું સ્વયમેવ માંછલ્લાને છેડી દે. મહામાએ કહ્યું કે હે. એલેકઝાંડર ! દેખ! તે પ્રમાણે કરી બતાવું છું. એમ કહીને મહાત્મા ઉભા થઈને બગલાની પાસે જઈને પ્રેમથી તેના માથા ઉપર હાથ ફેરવીને શાંતિ ભરેલા મીઠાં વચનથી બગલાને કહે છે કે બેટા બગલા! આ માંછલાને તું છોડી દે. કારણ કે કેઈની પણ આંતરડી દુભાય તેવું કામ તારા. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત– સુખને જ ચાહે છે, છે તેમ માંછલાને વ્હાલા જેવા ઉત્તમ પક્ષી ન જ કરે. દરેક જીવા દુઃખને ન જ ચાહે જેમ તને તારા પ્રાણ વ્હાલા પણ પેાતાના પ્રાણ છે, એમ સમજીને આ માંછલાને મૂકી દે. એમ કહેતાંની સાથે તરત જ પગલું માછલાને છેડી દે છે. એલેક્ઝાંડર આ મનાવ જોઇને ઘણા જ આશ્ચર્ય પામે છે. મહાત્મા એલેક્ઝાંડરને કહે છે કે-આશ્ચર્ય પામવાની જરૂર નથી. પરંતુ શાંતિ અને પ્રેમ ભરેલા કહેલ વચનાનુ જ આ પરિણામ છે. જે કામ સત્તાથી ન બને તે શાંતિ અને પ્રેમ ભરેલા વચના કહીને સમજાવવાથી સહેજે બની શકે છે. આ સંબંધમાં એક કવિએ કહ્યું પણ છે કે: જીવામાં અમૃત વસે, વિષભી ઉનકી પસ; એકે મેલે કાડી ગુણ, એકે કાડી વિનાસ. મહાત્માના આ વચના સાંભળીને એલેકઝાંડર મહાત્માને કહે છે કે આ પગલું તે તમારૂં પાળેલું હશે એમ મને લાગે છે. જો તેવા પ્રભાવ મારા ઘેાડામાં દેખાડા તે હું તમારૂં કથન વ્યાજખી માની શકું. મહાત્મા તેમ કરવા હા પાડે છે. ઉભા થઈને ઘેાડાની પીઠ ઉપર પ્રેમથી હાથ થાપડીને ઘેાડાને કહ્યું કે બેટા ઘેાડા! આ તારા મને પગ મારી પીઠ ઉપર મૂક. એમ કહ્યું કે તરત જ ઘેાડાએ મને પગ મહાત્માની પીઠ ઉપર મૂકયા. આ મનાવ જોઈને એલેકઝાંડરે કબુલ કર્યું કે આપનું કહેવું ખરાખર વ્યાજબીજ છે. દૃષ્ટાંતના સાર એજ કે મહાત્માના શાન્તિ અને પ્રેમ ભરેલા વચનમાં જેવી મીઠાશ રહેલી છે તેવી જ મીઠાશ કવિના હું ભવ્યા!' આ વચનમાં રહેલી છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂ રપ્રકર: ૧૩ પ્રશ્ન:—ભવ્ય કાને કહીએ ? ઉત્તર—મુકિતમાં જવાને લાયક જે હાય, તે ભવ્ય કહેવાય. અથવા હું ભવ્ય હાઈશ કે અલભ્ય આવેા વિચાર જેને ઉદ્ભવે તે નિશ્ચયે કરી ભવ્ય જીવજ હાય.. કારણ કે અભવ્ય જીવને તેવા વિચાર (શકા)થાય જ નહિ. એમ પૂજ્ય શ્રી શીલાંકાચાર્ય મહારાજે આચારાંગ સૂત્રની ટીકામાં કહ્યું છે. પ્રશ્ન-ગ્રંથકારે “હું ભળ્યેા ! તમે મુકિતના સુખ પામવા માટે ૮૭ દ્વારાની યથાશકિત આરાધના કરો ” એમ જે કહ્યું તે ઉપરથી એ શંકા થાય છે કે—અભવ્ય જીવેાને સાખીને ગ્રંથકારે ઉપદેશ કેમ ન આપ્યું? હું સસારી જીવે!! એમ કહેવાથી ભવ્ય અને અભવ્ય અને લઈ શકાય તેમ હતુ, તેા તેમ ન કહેતાં હું ભળ્યે ! એમ કઈ અપેક્ષાએ કહ્યું ઉત્તર—ઉપદેશના વચના સૂર્યના કીરા જેવા હાય છે. જેમ સર્વ સાધારણ એવા સૂર્યના કિરણેાના જેવા લાભ સર્વ જીવા લઈ શકે છે, તેવા લાભ જે દિવસે ન દેખી શકે એવા ઘૂવડ પક્ષી લઈ શકતા નથી તેમાં ઘવડના જ કર્મીના દોષ માની શકાય, તેમ સર્વ સાધારણ એવા પણ ઉપદેશના વચનની અસર જન્ય જીવાને થાય અને ભારે કમી અલન્ય જીવાને ન થાય તેમાં અભવ્ય જીવેાના જ (ભારે કમી પણા રૂપ) દોષ માની શકાય છે. માટે પૂજ્ય શ્રીસિદ્ધસેન દિવાકર મહારાજે પણ કહ્યું છે કે: सद्धमबीजवपनानघकौशलस्य । यल्लोकबान्धव ! तवाप्यखिलान्यभूवन् ॥ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૨૯. ૧૭ શ્રીવિજયપધ્રસૂરિકૃતतन्नाद्भुतं खगकुलेषु हि तामसेषु । - સૂર્યાદા પુવારી ચરાવતા છે ? એવા આશયથી કવિએ “હે સંસારી છે!” એમ ન કહેતાં હે ભવ્ય છે” એમ કહ્યું છે. ૨ અવતરણુ-મહાશય ચક્રવતી કવિશ્રી હરિમુનિજી પોતે કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે “પહેલા આર્ય દેશ” નામના દ્વારનું વર્ણન કરતાં આર્ય દેશને પ્રભાવ દષ્ટાંત સહિત બતાવે છે – / શાર્ણવીણતત્રમ્ | कोऽपि स्याल्लधुकर्मकः सुकृतधीर्देशेऽप्यनार्य स्वतः, तस्याप्याकुमारवद्गुणचयः किं त्वार्यदेशाश्रयात् । ૨૬ ૨૭ ૨૮ ૩૦ ૨૦ ૨૧ | कौस्तुभमणेः सा श्रीः कुतो याऽभवगङ्गाशालिनि शम्भुमूनि कमलागारे हरेश्वोरसि ॥३॥ દેશના બે ભેદ આર્ય અનાર્ય જ્યાં જ્ઞાનાદિના, છે સાધનો તે આર્ય જ્યાં નહિ ભાવ તેહ અનાર્યના કર્મોતણા ક્ષય આદિથી જેને આર્ય પ્રદેશમાં, જાગે સ્વભાવે ધર્મબુદ્ધિ તેહ થડા વિશ્વમાં. ૧ તેહના પણ ગુણ વધે આ આર્યદેશાલંબને, દૃષ્ટાંત આદ્રકુમારનું તે જોઈ પ્રભુના બિંબને જાતિસ્મરણ પામી લહી ચારિત્ર સાધે મેક્ષને, આર્યદેશ તણા પ્રતાપે સાધતા સવિ સાધ્યને. ૨ ગંગા નદીથી શોભા શંકરતણું મસ્તકવિષે, જે હોય શભા તેમલક્ષ્મી સ્થાન વિષ્ણુ હદય વિષે; क्षाराब्धौ शशि ૨૪, ૨૩, ૨૨ ૨૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રીકર્યું પ્રકર કીસ્તુભમણિની જેહ શાભા તે ન ખારા સામરે, સ્થાનને અનુસાર ગુણની વૃદ્ધિ જિનપતિ ઉચ્ચરે ૩. મસ્તક હૃદયના સારિખા આ આદેશપિછાણીએ, ચંદ્ર ોાભાદિક સમી ગુણ વૃદ્ધિને ના ભૂલીએ; પાપથી અલગા રહે જે તેહ આર્યાં જાણીએ, આ દેશે જન્મ પામી ગુણમણે શિવ સાધીએ, ૪ પ શ્લેાકા :—કાંઇ લઘુકમી (થાડાં કર્મવાળા) જીવ અનાર્ય દેશમાં પણ ( ઉત્પન્ન થઈ ને) પેાતાની મેળે ધર્મબુદ્ધિવાળા થાય તે તેને પણ આર્દ્ર કુમારની જેમ આર્યદેશના આશ્રય કરવાથી ગુણુના સમૂહ પ્રાપ્ત થાય છે. ગ ંગાથી શેાલતા શંકરના મસ્તકને વિષે ચંદ્રની જેવી શૈાભા છે તેવી ખારા સદ્રમાં કયાંથી હાય? અને લક્ષ્મીનાં નિવાસસ્થાન એવા કૃષ્ણના હૃદયને વિષે કૌસ્તુભમણિની જેવી શૈાભા છે તેવી ખારા સમુદ્રમાં કયાંથી હાય ? અર્થાત્ નજઢાય. ૩ સ્પષ્ટા :—આ ભરતક્ષેત્રમાં વગ દેશ વગેરે સાડા પચીસ આર્ય દેશ ગણાય છે, તે સિવાયના અનાર્ય દેશે ગણાય છે. તે અનાર્ય દેશમાં ઉત્પન્ન થએલા મનુષ્યને ધર્મની પ્રાપ્તિ થવી ઘણી મુશ્કેલ છે. માટે ધની પ્રાપ્તિ માટે પ્રથમ તા આ દેશમાં જન્મ મેળવવા દુર્લ ભ કહ્યો છે, તે છતાં અનાર્ય દેશમાં ઉત્પન્ન થએલ લઘુકી જીવ એટલે જે જીવનાં ઘણાં કર્મો ખપી ગયા હૈાવાથી ઘેાડાજ ભવામાં મેલે જનાર છે તેવા જીવ પેાતાની મેળે એટલે કાઈના પણ ઉપદેશાદિ વિના ધર્મ તરફ રૂચિવાળા થાય તે તેનામાં પણ Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયસૂરિકૃત– ગુણને સમૂહ પ્રાપ્ત થાય છે. ગુણનો સમૂહ એટલે સમ્યગ દર્શન (સમકીત) જ્ઞાન તથા ચારિત્ર વગેરેની આરાધના રૂપ ગણે. જે તેવા પ્રકારને લઘુકમી જવ આર્ય દેશને આશ્રય કરે તે તેનામાં ઉપર કહેલ ગુણને સમૂહ પ્રાપ્ત થાય છે. કહેવાને સાર એ છે કે લઘુકમી જીવ હેય તથા ધર્મબુદ્ધિવાળે હોય તે છતાં જે અનાર્ય દેશને ત્યાગ કરે નહિ તે. તેને ગુણ સમૂહ પ્રાપ્ત થ નથી, અથવા આ ગુણ સમૂહ પ્રાપ્ત થવામાં આર્ય દેશ કારણ છે એમ કવિરાજ જણાવે છે. આજ બાબતને જણાવવાને માટે અહીં આદ્રકુમારનું દષ્ટાન્ત જાણવું. (આ દષ્ટાન્ત-ગાથાને સ્પષ્ટાર્થ પૂરો કરીને ટુંકાણમાં જણાવવામાં આવશે.) અહીં કવિશ્રી આર્ય દેશને મહિમા ઉપમા દ્વારા પણ લૌકિક દૃષ્ટાન્ત આપીને સમજાવે છે. તે આ પ્રમાણે–પુરાણ કથામાં જણાવ્યું છે કે - જ્યારે દેવેએ સમુદ્રનું મંથન કર્યું એટલે સમુદ્રને વલે ત્યારે તે સમુદ્રમાંથી અનેક રત્ન નીકળ્યાં. તે વખતે તેમાંથી ચંદ્ર તથા કૌસ્તુભમણિ પણ નીવ્યા હતા. તેમાંથી ચંદ્રને શંકરે ગંગાથી શુભતા મસ્તકને વિષે ધારણ કર્યો. કવિશ્રી કહે છે કે ખારા સમુદ્રમાં પડી રહેલા ચંદ્રની શોભા અને તેજ ચંદ્ર જ્યારે શંકરે પિતાના મસ્તકને વિષે ધારણ કર્યો ત્યારની તેની શોભા તે સરખી ક્યાંથી હાય. અથવા ખારા સમુદ્રને આશ્રય કરનાર ચંદ્રની શોભા નહિ જેવી જ હતી, પરંતુ જ્યારે તે ચંદ્રને શંકરે ગંગાથી શોભતા પોતાના મસ્તકને વિષે ધારણ કર્યો ત્યારે તેની શોભા અનેક ગણી વધી જાય છે. વળી તે ખારા સમુદ્રમાં રહેલા કોસ્તુભમણિની શોભા પણ ઘણું થડી હતી, પરંતુ જ્યારે હરિએ (વિષ્ણુએ) Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રીક પ્રકરઃ ૧૭ તેને પેાતાના હૃદયને વિષે ધારણ કર્યાં ત્યારે તેની શૈાભા ઘણી વધી ગઈ. આ હિરનું હૃદય પણ કેવું છે તે જણાવે છે. કમલા એટલે લક્ષ્મી. તે લક્ષ્મીનું રહેઠાણુ છે જેને વિષે એવું હરિનું હૃદય છે, અથવા હિરના હૃદયને વિષે લક્ષ્મી રહી છે અને તે સ્થળે કૌસ્તુભમણિને ધારણ કર્યો તેથી તે ણિની શાલા અનેક ગણી વધી ગઈ. આ શ્લાકનુ રહસ્ય એ છે કે જીવ લઘુકી હોય તેમજ ધર્મ બુદ્ધિવાળા હોય તે છતાં જો તે ખારા સમુદ્ર સમાન માનાર્ય દેશને આશ્રય કરે ત્યાં સુધી તેના ઉત્તમ જ્ઞાનાદિ ગુણે! વધતા નથી અથવા ત્યાં સુધી તે જીવ પેાતાની ઉન્નતિ સાધી શકતા નથી. પર ંતુ, તેજ જીવ જો આર્ય દેશના આશ્રય લે, તે તે આર્ય દેશના માહાત્મ્યથી તે જીવની પણ ચદ્ર અને કૌસ્તુભમણુિની પેઠે અનેક ગણી શાભા વધે છે, એટલે કે તે જીવ સમકિત આર્દિ ગુણાની પ્રાપ્તિ રૂપ ઉત્તમ શાભાને પામે છે. ૩ આ ખાળતમાં અનાર્ય દેશમાં જન્મેલા લઘુકમી આર્દ્ર - કુમારનું દ્રષ્ટાન્ત ટુંકાણમાં આ પ્રમાણે જાણવું— મગધ દેશમાં રાજગૃહ નામના નગરમાં શ્રેણિક નામે રાજા હતા તે રાજાને મહા બુદ્ધિશાલી અભયકુમાર નામના પુત્ર હતા અને તે બુદ્ધિશાલી હાવાથી મત્રીશ્વર થયા હતા. આ શ્રેણિક રાજાને સમુદ્રની મધ્યમાં આવેલા આ ક નામના દેશમાં આ ક નામના રાજાની સાથે કુલ પર પરાની મૈત્રી હતી. આ રાજાને આ કા નામે રાણી હતી અને આ કુમાર નામે પુત્ર હતા. એક વખત શ્રેણિક રાજાએ પેાતાના મંત્રીને અદ્ભૂત ભેટા સાથે આર્દ્ર ક રાજા પાસે મેાકલ્યા. તે મત્રીએ Page #31 -------------------------------------------------------------------------- ________________ - - -૧૮ શ્રીવિજયપદ્યસૂરિકૃતરાજસભામાં આવીને આદ્રક રાજાને આપ્યું. હર્ષિત થએલા આર્દક રાજાએ શ્રેણિક રાજાના કુશળ સમાચાર પૂછયા. તે વખતે આદ્રકુમારે શ્રેણિક રાજા કેણ છે વગેરે પૂછ્યું. ત્યારે આદ્રક રાજાએ પોતાને શ્રેણિક રાજા સાથે કુલકમાગત મૈત્રીની હકીક્ત જણાવી, ત્યારે ન્યાયી આદ્રકુમારે મંત્રીને પૂછયું કે આ શ્રેણિક રાજાને કઈ ગુણવાન પુત્ર છે ? ત્યારે મંત્રીએ અભયકુમાર નામે શ્રેણિક રાજાને પુત્ર છે. તે પ૦૦ મંત્રીને અગ્રેસર છે, વગેરે હકીક્ત જણાવી. ત્યારે આદ્ર કુમારે મંત્રીને કહ્યું કે તમે જ્યારે અહીંથી જાઓ ત્યારે અભયકુમાર માટે મારા તરફથી ભેટયું લઈ જજે. કેટલાક દીવસ રહીને મંત્રી જ્યારે પાછો ફર્યો ત્યારે આદ્રક રાજાએ ભેંટણ સાથે પિતાના માણસને તેની સાથે મેક, ત્યારે આદ્રકુમારે પણ અભયકુમારને દેવા માટે ભેટશું આપ્યું, અને તેની સાથે પોતાની મૈત્રી કરવાની ઈચ્છા જણાવી. મંત્રી પિતાના દેશ તરફ તે માણસ સાથે પાછો ફર્યો. રાજાનું ભેંટણું આપ્યું તે વખતે આદ્ર કુમારનું ભેટશું અભયકુમારને આપ્યું અને આદ્રકુમારની તેની સાથે મિત્રીની ઈચ્છા જણાવી. તે વખતે જૈન ધર્મને જાણનાર અભયકુમારે વિચાર્યું કે પૂર્વ જન્મમાં ધર્મની વિરાધના કરનાર આ અનાર્ય દેશમાં ઉત્પન્ન થયે છે તે સિવાય મારી સાથે મિત્રી છે નહિ. માટે એને પરમાત (જિનેશ્વરને ભક્ત) બનાવીને મારી મૈત્રી સફળ કરું. જ્યારે આદ્રક દેશથી ભેણું લઈને આવે માણસ પાછો જતે હો ત્યારે શ્રેણિક રાજાએ આદ્રક રાજાને દેવા માટે ભેટશું આપ્યું તે વખતે અભયકુમારે પણ શ્રી ત્રાષભદેવની પ્રતિમાને એક પિટીમાં પેક કરીને આકુમારને આપવા Page #32 -------------------------------------------------------------------------- ________________ શીકપૂરપ્રકર: સારૂ આપી અને તેને કહ્યું કે આ પેટી આદ્રકુમારને આપીને કહેવું કે “અભયકુમારે તમારે માટે આ પેટી મેકલી છે અને તે કોઈ ન જુવે એમ એકાંતમાં ઉઘાડવાનું કહ્યું છે.” તે માણસ ભેંટણી સાથે પોતાના નગરે આવ્યું. રાજાને અને કુમારને ભેટશું આપ્યું. અને તે વખતે કુમારને અભયકુમારે કહ્યું હતું તેમ કહ્યું. - આદ્રકુમાર પણ તે પેટીને એક ઓરડામાં લઈ ગચ.. - પેટી ઉઘાડી તો તેમાંથી શ્રી ઋષભદેવની આદ્ર કુમારને જા- પ્રતિમા નીકળી. પરંતુ પ્રતિમા જેએલી તિસ્મરણ અને નહિ હેવાથી અભયકુમારે મારે માટે પૂર્વભવ આ કઈ ઘરેણું કહ્યું છે. એમ જાણીને તે કયે સ્થળે પહેરાય તેની વિચારણા કરતાં તે કોઈ સ્થળે પહેરી શકાય તેમ નથી એમ જાણુને પિતાની સામે તેને મૂકી અને પછી આ શું હશે એમ વિચારમાં લીન થતાં મેં આ વસ્તુ કેઈક સ્થળે જઈ છે એવું વિચારતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. અને તેથી તેમણે પિતાનો ત્રીજો ભવ જે. જેમાં તેમણે ચારિત્ર લઈને વિરાધના કરી હતી અને તેથી તેમને અનાર્ય દેશમાં ઉત્પન્ન થવું પડયું છે. એ બધું જાણ્યું. પૂર્વ ભવમાં તેમણે પોતાની સ્ત્રી સાથે દીક્ષા લીધી હતી અને શુદ્ધ ભાવથી ચારિત્ર્ય પાળતા હતા. પરંતુ એક વાર પોતાની સ્ત્રી જે સાધ્વી છે તેમને જોઈને તીવ્ર વિષય વાસના ઉત્પન્ન થઈ અને તે વાત તેમણે સાધ્વીને જણાવી. સાધ્વીએ વિચાર્યું કે મારે લીધે બંનેના ચારિત્ર ભ્રષ્ટ થશે, તેથી સાધ્વીએ અનશન કરી પ્રાણત્યાગ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રીવિજયસૂરિકૃત– ર્યો અને તે દેવલોકમાં ઉત્પન્ન થઈ. મુનિએ આ વાત જાણી ત્યારે તેમને પણ ઘણો પશ્ચાતાપ થયે કે મેં ચારિત્ર લીધું તે છતાં આવી વિષયની ઈચ્છા કરી અને તેથી સાધ્વીને પ્રાણત્યાગ કરવો પડ્યો, આ પાપમાંથી મારે ક્યારે છુટકારે થશે. એ પ્રમાણે પશ્ચાત્તાપ કરીને તે પણ અનશન કરી દેવલોકે ગયા. ત્યાંથી વીને અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા. આદ્રકુમારે વિચાર્યું કે અભયકુમાર મારા પરમ ઉપકારી છે. કારણકે તેમણે મારી અવસ્થા આદ્રકુમાર અને જાણીને મને પ્રતિબધ કરવાને માટે ભય કુમારને મળ- આ પ્રતિમા મેકલી છે, માટે મારે વાને વિચાર અને પણ તેમને મળવું જોઈએ અને દીક્ષા તે માટે યુકિતથી લઈને શુદ્ધ ચારિત્ર પાળવું જેથી આ | નાશી જવું. સંસારમાંથી પિતાને ઉદ્ધાર થાય. આવું વિચારી પોતાના પિતાને તે વાત જણાવી, પરંતુ પિતાએ જવાની ના કહી અને તે નાસી જાય નહિ તે માટે તેમની ચકી કરવાને પાંચસે સુભટે મૂક્યા. કુમાર પણ નાશી જવાને લાગ શોધવા લાગ્યા, તે દરરોજ ઘડા ઉપર સ્વારી કરીને નગર બહાર જાય. સુભટે પણ સાથે જાય છે. કુમાર તેમનાથી દૂર જલદી ઘડે કૂદાવીને આગળ નીકળી જાય અને પછી થોડા વખતે પાછો આવે, એમ દરરોજ આગળ જાય અને થોડા થોડા વખતે પાછો આવે. આથી સુભટને તેમના ઉપર વિશ્વાસ બેસી ગયે. એટલે એક વખત લાગ જોઈને આદ્રકુમાર તે સુભટેથી જુદા - પડીને નાશી ગયા. સુભટોએ ઘણી તપાસ કરી પરંતુ જ્યારે Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરઃ ૨૧ આર્દ્ર કુમાર જડ્યા નહિ ત્યારે તેઓ પણ રાજાના ભયને લીધે તે દેશ છેડીને નાશી ગયા અને ચારી કરીને આજીવિકા ચલાવવા લાગ્યા. આર્દ્ર કુમાર સુભટાથી ગુપ્ત રીતે નાસી જઈને વ્હેલેથી સંકેત કરી રાખેલ વહાણમાં બેસીને આર્દ્ર કુમારની સ્વયં આર્ય દેશમાં આવી પહોંચ્યા. ત્યાં દીક્ષા અનેદેવીને સ્વયંબુદ્ધ એવા તે પેાતાની મેળે લેફ કરીને દીક્ષા ગ્રહણ કરવા તૈયાર થયા ત્યારે દેવતાએ કહ્યું કે હું કુમાર ! હજી નિષેધ તમારે ભેગકર્મ ભાગવવાનાં માકી છે માટે ભેગા ભાગવીને દીક્ષા લેજો, પરંતુ તે વાણીના અનાદર કરીને પેાતાના પુરૂષાર્થ ઉપર વિશ્વાસ રાખીને દીક્ષા લીધી. પ્રત્યેક યુદ્ધ થએલા તે તીવ્ર તપ તપવા લાગ્યા અને વિહાર કરતા કરતા અનુક્રમે વસતપુર નગરમાં આવ્યા. ત્યાં નગરની મહાર દેવકુલમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. તે વખતે તે નગરમાં દેવદત્ત નામે શેઠને શ્રીમતી નામે વસ ંતપુર નગરમાં પુત્રી હતી, તે શ્રીમતી પૂર્વ ભવમાં શેઠની પુત્રી શ્રીમ- (ત્રીજા ભવે) અન્ધુમતી નામે આતીએ આદ્ર મુનિના મુનિની પત્ની હતી. જેણે તેમની સાથે પતિ તરીકે કરેલા દીક્ષા લીધી હતી. તે શ્રીમતી બાલ્ય સ્વીકાર. અવસ્થામાં ક્રીડા કરવા માટે નગરની ખાલિકાઓ સાથે તે દેવકુલમાં આવી છે. તે વખતે માલાએ વર પસદ કરવા લાગી. કેઈ એ થાંભલા વગેરેને વર તરીકે પસંદ કર્યો. તે વખતે શ્રીમતી Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રીવિજયપઘસૂરિકૃતબેલી કે હું તે આ મુનિને (કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા આદ્ર મુનિને) પતિ તરીકે પસંદ કરું છું, તે વખતે આકાશવાણ થઈ કે હે બાલા! મારી પસંદગી કરી, તે વખતે ગજેના પૂર્વક આકાશમાંથી રત્નની વૃષ્ટિ થઈ તે ગર્જનાના ભયથી શ્રીમતી સુનિના પગે વળગી પડી. આ અનુકૂળ ઉપાર્ગ થયે એમ જાણે આદ્રમુનિ ત્યાંથી વિહાર કરી ગયા. રાજાએ રત્ન લેવા માંડ્યા ત્યારે દેવે તેને લેવાને નિષેધ કર્યો અને આ કન્યાને રને આપ્યાં છે એમ કહ્યું, તેથી તે રને શ્રીમતીના પિતાએ ગ્રહણ કર્યા. ત્યાર પછી શ્રીમતી જુવાન થઈ ત્યારે ઘણાં લોકોએ તેની માગણી કરી, પરંતુ શ્રીમતીએ શ્રીમતીનાં આ કહ્યું કે મેં તે તે મુનિને જ વર તરીકે મુને સાથે થએલાં પસંદ કર્યા છે માટે હું બીજા કેઈ લગ્ન. સાથે લગ્ન કરીશ નહિ. તેને ઘણી સમજાવી તે છતાં તેણે માન્યું નહિ. તેણે કહ્યું કે કન્યા એકજ વાર અપાય છે. માટે હું તે તે સુનિને જ વરી ચૂકી છું. શેઠે કહ્યું કે તે મુનિને કેવી રીતે ઓળખવા. ત્યારે શ્રીમતીએ કહ્યું કે જ્યારે મેં તેમને પદ પકડયે ત્યારે તેમના પગને વિષે સુંદર લંછન જોયું છે અને તે મને બરાબર ખ્યાલમાં છે, તેથી શેઠે તેને કહ્યું કે આ નગરમાં જેટલો મુનિ આવે તેમને તે ભિક્ષા આપ. એ પ્રમાણે બાર વર્ષ ચાલ્યા ગયા ત્યારે આદ્ર મુનિ વિહાર કરતા તેજ નગરમાં આવ્યા અને શ્રીમતીએ તેમને પગના લંછન ઉપરથી જ રીતે જ્યારે એ ના પગને વિશે Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શ્રીકર્પરપ્રકર: ઓળખ્યા, તેથી તેમના પગ પકડીને બોલી કે તે દીવસે તે જતા રહ્યા હતા પરંતુ હવે જવા દઈશ નહિ. તે વખતે દેવતાની વાણી સંભાળીને તથા રાજાના આગ્રહથી તેની સાથે લગ્ન કર્યું. ભાવી અન્યથા થતું નથી. તેણીની સાથે ભેગ ભેગવતાં એક પુત્ર થયે અને અનુક્રમે તે માટે થયે. ત્યારે તેમણે શ્રીમતીને કહ્યું કે હવે તને આ પુત્ર સહાયકારીથશે માટે મને દીક્ષા લેવાની રજા આપ. શ્રીમતીએ આ વાત પુત્રને જણાવવા માટે રંટી કાંતવા માંડે. પુત્રે આમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે શ્રીમતીએ પુત્રને કહ્યું કે તારા પિતા દીક્ષા લેશે ત્યારે આપણને આ રેંટો સહાયકારી, થશે. પુત્રે કહ્યું કે હે માતા ચિંતા કરો નહિ, હું પિતાને જવા દઈશ નહિ. પછી જ્યારે પિતા સૂતા હતા ત્યારે માએ કાંતેલ સુતર લઈને પિતાને વીંટીને કહ્યું કે મેં તમને બાંધ્યા છે માટે હવે તમે દીક્ષા લેવા કેવી રીતે જશે? પિતાએ પણ જાણ્યું કે આ સ્નેહ રૂપી સુતરના તાંતણું તેડવા મુશ્કેલ છે. ગણ્યા તે બાર તાંતણ હતા. તેટલા વર્ષ ઘરમાં રહેવાનું કબુલ કર્યું. બાર વર્ષ પૂરા થયા ત્યારે ફરીથી વિચાર્યું કે પૂર્વ જન્મમાં ચારિત્રની વિરાધના કરી તેથી અનાર્ય દેશ મળે. ફરીથી પણ ચારિત્ર લઈ તેને ત્યાગ કર્યો તે મારી કઈ ગતિ થશે, માટે હજી પણ ચારિત્ર લઈ તીવ્ર તપ કરું તે આ મનુષ્યભવ સફળ થાય. આ પ્રમાણે વિચારી શ્રીમતીની રજા લઈ ફરીથી ચારિત્ર લઈને રાજગૃહી તરફ ચાલ્યા. રસ્તામાં તેમના ૫૦૦ સુભટે મળ્યા. તેઓ ચોરી કરીને આજીવીકા ચલાવતા હતા. તેમને પ્રતિબંધ પમાડીને દીક્ષા આપી. Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિયપદ્યસૂરિકૃત– * ત્યાંથી વીર પ્રભુને વંદન કરવા જતાં રસ્તામાં શાળે મળે. તેણે કહ્યું કે તપમૂલ કષ્ટ સર્વ વીર પ્રભુને વંદન ફોગટ છે. કારણ કે શુભાશુભ ફલનું કરવા જતાં રસ્તામાં કારણ નિયતિ છે. તે વખતે આદ્ર ગેશાને મેળાપ મુનિએ કહ્યું કે જો તું સર્વત્ર નિયતિને અને તેને નિરૂત્તર હેતુ માનતો હોય અને ક્રિયાને ફેગટ કર. માન હોય તે તું પણ એક સ્થાને જ કેમ રહેતું નથી અને ભેજન વગેરે માટે કેમ યત્ન કરે છે. માટે નિયતિથી પણ પુરૂષાર્થ ચઢીયાતે છે એમ સાબીત થાય છે એ પ્રમાણે તેને નિરૂર કરી આગળ ચાલ્યા. રસ્તામાં હસ્તિ તાપસીના આશ્રમે આદ્ર મુનિ આવી પહોંચ્યા. આ તાપસ હાથીને મારીને હસ્તિભક્ષી તાપ- તેનું ભક્ષણ કરતા હતા તેથી હસ્તી સેને પ્રતિબોધ તાપસ કહેવાતા હતા. તેમનું કહેવું એવું હતું કે એક હાથીને મારીને ખાઈએ તે તેનાથી ઘણું દીવસ આજીવિકા ચાલે છે અને એક જીવના વધનું પાપ લાગે છે, માટે ઘણા જીવોનો વધ કરવા કરતાં એક હાથીને માર મારે. તેમને પણ આ મુનિએ પ્રતિબધ્ધા અને દીક્ષા આપી. ત્યાંથી વીર પ્રભુને વંદન કરવા આગળ ચાલ્યા. * વીર પ્રભુને વંદન કરવા જતાં રસ્તામાં રાજગૃહી નગરીએ આવ્યા. ત્યાં શ્રેણિક સહિત અક્ષય કુમારને અભય કુમાર વંદન કરવા આવ્યા. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૫. શ્રીકÉરપ્રકરઃ મેળાપ. ત્યારે આદ્ર મુનિએ અભયકુમારને કહ્યું કે તમેજ કારણ વિના મારા મહા ઉપકારી છે. કારણકે તમે જે પ્રભુની પ્રતિમા મોકલી તે જોઈને મને જાતિસ્મરણ જ્ઞાન થયું અને અનાર્ય દેશમાં ઉપજવા છતાં હું આર્ય દેશમાં આવીને ચારિત્ર ગ્રહણ કરવા શક્તિમાન થયે છું. આ બધે તમારેજ ઉપકાર છે. આ સાંભળી શ્રેણિક રાજા અભયકુમાર વગેરે રાજી થયા. અને આ મુનિને નમીને પોતાને સ્થાને ગયા, ત્યાર પછી શ્રી વીરપ્રભુની પાસે જઈ તેમને વંદન કર્યું. ચારિત્ર નિર્મળ ભાવથી પાળી અંતે સમાધિ મરણ પામી સિદ્ધિપદને પામ્યા. ટૂંકાણમાં કથાને એ સાર છે કે અનાર્ય દેશમાં ધર્મ સાધનની સામગ્રી હોતી નથી, માટે પૂર્વ પુણ્ય હોય તેજ આર્ય દેશમાં જન્મ મળે છે. ને તેજ આર્ય ક્ષેત્રને આધીન સઘળા ગુણની સંપત્તિ સુલભ થાય છે. ૩ છે ઇતિ આદ્રકુમાર કથાનક છે અવતરણ–આ ગોથામાં કવિશ્રી આર્ય દેશ પામનાર જીવ ધર્મરહિત હોય તે છતાં પણ કઈ કઈ સામગ્રી મેળવીને - બાપ પામે છે તે જણાવે છે – ૮ ૧૦ आर्य देशमवाप्य धर्मरहितोऽप्यन्यस्य धर्मक्रिया, धर्मस्थानमहांश्च वीक्ष्य सुगुरोः श्रुत्वा च धर्म क्वचित् । बौधं याति कुलोत्थनास्तिकमतो भूपः प्रदेशी यथा, सत्यं चन्दनसंगिनः क्षितिरुहो नान्येऽपि किं चन्दनाः ॥४॥ ૨૮ ૨) ૨૭ Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજ્યપધસૂરિકૃત આર્ય દેશ લહી અપરની ધર્મકરણી જોઈને, જિન મંદિરાદિકમાં થતા શુભ ઉત્સવાદિક જોઈને કયારેક સુણતાં વચન ગુરૂના નૃપ પ્રદેશની પરે, ધ પામે રંગ તેવો સંગ જેવો આચરે. ૧ એ દન તણું સગે કરી ચંદન સમા બીજા તરૂ, શું ના બને? નિશ્ચય અને તાત્પર્ય જાણે એ ખરું; ધર્મ કિરિયા દેખતાં ચેર થયા ઝટ કેવલી, ઉસવાદિક જોઈ ધમ હોય તૃપ સંપ્રતિ વલી. ૨ નૃપ પ્રદશી ધર્મ પામ્યા સંગથી ગુરૂરાજના, આર્યદેશ વિષે મલે ત્રણ કારણે ઈમ ભૂલ ના; એમ જાણું આર્યદેશે કારણે ત્રણ સાધીએ, અપ્રમાદ દશા ધરી નિર્વાણ સંપદ પામીએ. ૩ લોકાર્થ –ધર્મ વિનાને પ્રાણી પણ આદેશને પામીને બીજાની (બીજા જેથી કરાતી) ધર્મની ક્રિયાઓ અને ધર્મ સ્થાનેના મોટા ઓચ્છવોને જોઈને અને કેઈક વખત સુગુરૂથી ધર્મને સાંભળીને, કુલની પરંપરાથી આવેલા નાસ્તિક મતવાળા પ્રદેશી રાજાની પેઠે બેધ પામે છે, એ સત્ય છે. (અહિ દષ્ટાન્ત કહે છે) ચન્દન વૃક્ષના સંગવાળાં બીજા (ચન્દન સિવાયના) વૃક્ષો પણ શું ચન્દન બનતાં નથી? અર્થાત્ બને છે. ૪ સ્પષ્ટાર્થ –ધર્મ વિનાને જીવ એટલે ધર્મનું સ્વરૂપ નહિ જાણનારે જીવ પણ આર્ય દેશમાં જન્મ પામીને અથવા અનાર્ય દેશમાં જન્મ પામ્યા છતાં આર્ય દેશને Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપ્રકર: ૨૭ પામીને બોધ પામે છે. અથવા ધર્મનું આરાધન કરી શકે છે. કેવી રીતે બંધ પામે છે તે જણાવે છે -૧ બીજા મનુષ્યને ધર્મક્રિયા એટલે પુણ્યનાં કાર્યો કરતાં જોઈને તે જીવને પણ પુણ્ય કાર્યો કરવાની ઈચ્છા થાય છે અને તેથી બેધ પામે છે. ૨ પુણ્યના સ્થાન એટલે જિનગૃહ તથા ઉપાશ્રય વગેરે સ્થાન. તેને વિષે કરવામાં આવતાં મેટા ઓચ્છ જેવા કે અદાઈ મહોત્સવ, સ્નાત્ર મહોત્સવ, પૂજા ભણાવવી વગેરેને જઈને પણ તે જીવ બોધ પામે છે. ૩ સુગુરૂ એટલે કંચન કામિનીના ત્યાગી પાંચ મહાવ્રતધારી એવા સાધુ મહારાજની. પાસેથી ધર્મ સાંભળીને તે જીવ બોધ પામે છે. આ પ્રમાણે બીજા પુરૂષને ધર્મકિયા કરતાં જવાનું, અથવા ધર્મસ્થાનના મહોત્સવ જેવાનું તેમજ સદ્ગુરૂને ઉપદેશ સાંભળવાનું, આ. બધું આર્ય ક્ષેત્રમાં જ પ્રાપ્ત થાય છે, પરંતુ અનાર્ય દેશમાં આ ત્રણ સામગ્રીમાંની કેઈ પણ સામગ્રી મળી શક્તી નથી.. તેથી અનાર્ય દેશ કરતાં આર્ય દેશનું મહત્વ જણાવ્યું છે. આ બાબતમાં દષ્ટાંત આપતાં પૂજ્ય કવિશ્રી જણાવે છે કે પ્રદેશી નામના રાજા (જેમનું દષ્ટાન્ત ટુંકાણમાં સાર રૂપે આ ગાથાના અંતે કહેવાશે) જે કુળ પરંપરાથી નાસ્તિક મતને એટલે ચાર્વાક મતને (જે આત્મા પુણ્ય પાપ વગેરેનું અસ્તિત્વ માનતો નથી તેને) માનનારા હતા, તે છતાં આર્ય દેશ પામીને તથા તેમના સુબુદ્ધિ નામના મંત્રી, જેઓ જૈનધર્મનું સ્વરૂપ જાણનાર હતા, તેમની ધર્મક્રિયાઓ જોઈને, ને અનુક્રમે સુગુરૂ શ્રીકેશિ ગણધરની પાસેથી ધર્મનું સ્વરૂપ સાંભળીને જેમ બોધ પામ્યા, તે સત્ય છે. તેવી રીતે બીજા ભવ્ય જીવે પણ ધર્મને પામ્યા છે. આ બાબતને. Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપઘ્રસૂરિકૃતઉપમા આપીને સમજાવે છે-જેમ ચન્દન વૃક્ષને સંગ કરનારાં અથવા ચન્દન વૃક્ષની સાથે ઉગેલા અન્ય વૃક્ષો પણ ચન્દનવૃક્ષે શું નથી બનતા ? અથવા બીજા વૃક્ષે પણ ચન્દનવૃક્ષની જેવા સુગંધવાળી બને છેજ. ૪ દેશી રાજાનું દૃષ્ટાંત ટુંકમાં આ પ્રમાણે જાણવું – વેતાંબી નામની નગરીમાં પ્રદેશ નામે રાજા હતો. તેને સૂર્યકાન્તા નામે સ્ત્રી અને સૂર્યકાન્ત નામે પુત્ર હતે. તેને ચિત્ર નામને મંત્રી હતું. તે એક વાર કામ પ્રસંગે શ્રાવસ્તી નગરીમાં ગયે. ત્યાં તેણે શ્રીકેશી ગણધર પાસે ધર્મદેશના સાંભળી શ્રાવકધર્મ અંગીકાર કર્યો, પછી પોતાના રાજાને પણ બંધ પમાડવા માટે વિનંતિ કરીને ગુરૂને લાવીને પિતાની નગરીની બહાર ઉદ્યાનમાં રાખ્યા, અને કહ્યું કે હે ગુરૂજી ! મારા રાજા ક્રૂર અને પાપમાં તત્પર એવા નાસ્તિક છે માટે સવારે અહીં આવે ત્યારે તેમને તમારે બધ પમાડે. કારણકે મારા જે મંત્રી હોય છતાં રાજા નરકગામી થાય તે તેના દેવામાંથી હું કેમ છૂટું? “હવે સવારમાં કીડા કરવાને મ્હાને મંત્રી રાજાને ગુરૂ જે ઉદ્યાનમાં સભામાં રહીને ઉપદેશ આપતા હતા ત્યાં લાવ્યા. વિસામાની ઈચ્છાથી વૃક્ષની છાયામાં આવેલા રાજાએ મંત્રીને પૂછયું કે આ મુંડ મોટા સ્વરે શું બોલે છે? મંત્રીએ કહ્યું કે હું જાણતો નથી પરંતુ ત્યાં જઈને તપાસ કરીએ. એ પ્રમાણે મંત્રીએ કહેવાથી રાજા મંત્રી સાથે ત્યાં જઈને ધર્મદેશના સાંભળવા બેઠે. દેશનામાં રાજાએ પૂછયું કે પ્રમાણુના અભાવે આમા કે પરલોક નથી માટે ધર્મ કરવા વડે સર્યું. ત્યારે સૂરીશ્વરે Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકર: કહ્યું કે આત્મા કે પરલોક નથી માટે ધર્મ કરવા વડે સર્યું. ત્યારે સૂરીશ્વરે કહ્યું કે આત્મા કર્મ વગેરે પરોક્ષ હોવાથી તમે માનતા ન હો તો તમારા દાદા વગેરે પણ પરોક્ષ હોવાથી તેમને પણ અસંભવ થશે, વળી ઈચ્છા વગેરે ગુણેના આધાર આત્મા રૂપી ધમી વિના ચૈતન્ય રૂપી ધર્મ પણ ન ઘટી શકે. વળી ભિન્ન ઇન્દ્રિયોથી ગ્રહણ કરેલા ભાવોને જાણનાર આત્મા વિના ઈચ્છા સ્મૃતિ વગેરે ભાવ પણ કદાપિ સંભવે નહિ વગેરે યુક્તિઓથી રાજાને આત્મા છે એમ ખાત્રી કરાવી, તેથી શ્રદ્ધાવંત બનેલા રાજાએ પૂછ્યું કે મારા પિતા નિર્દય હતા તે તમારા કહેવા પ્રમાણે પાપથી નરકે જાય અને મારી માતા ધર્મિષ્ઠ હતા તે સ્થળે જાય તે તેઓ અનુક્રમે આવીને મને કેમ પાપથી રેકતા નથી અને પુણ્યમાં જોડતા નથી? ત્યારે ગુરૂએ કહ્યું કે નરકે ગએલો જીવ પરતંત્ર હોવાથી તેની મરજી હોય તે પણ અહીં આવતું નથી, અને સ્વર્ગ ગએલ તમારી માતાને જીવ ત્યાંની સુખ સામગ્રીમાં લીન હોવાથી તેમજ મનુષ્યની અશુચિની ગંધ ચારસો પાંચસે જન ઉંચે જાય છે તેથી પણ અત્રે આવતું નથી. વગેરે ઘણા પ્રકારના પ્રશ્નોત્તર રાજા અને ગણધર વચ્ચે થયા. અંતે રાજાએ પણ આત્મા અત્યંત સૂક્ષમ અરૂપી હોવાથી તે જોઈ શકાતો નથી પરંતુ તે છે એમ કબૂલ કર્યું. અને પિતાને નાસ્તિકવાદ છોડી જૈન ધર્મ અંગીકાર કર્યો તથા ગુરૂની આગળ શ્રાવક ધર્મ અંગીકાર કરીને સ્વસ્થાને ગયે, અને ધીમે ધીમે વિષયોથી વિરક્ત થયે. તે વખતે અન્ય પુરૂષમાં આસક્ત થએલી તેની રાણી સૂર્યકાન્તાએ ઝેર આપ્યું, તેથી તે Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજ્યપધસૂરિકૃતઅનશન કરીને સ્વર્ગ ગયા. અને ચાર પાપમના આયુધ્યવાળા સૂર્યાભ નામે દેવ થયા. ત્યાંથી અવી મહાવિદેહે સિદ્ધિને પામશે. અહીં સાર એ છે કે આર્ય દેશ પામીને ધર્મ રહિત હોય છતાં સદ્ગુરૂ પાસેથી ધર્મ સાંભળીને બેધ પામનારા છ આત્મકલ્યાણ સાધે છે, માટે ગુરૂ પાસેથી ધર્મદેશના સાંભળવામાં તત્પર રહેવું. . છે ઈતિ પ્રદેશી નૃપ કથા છે અવતરણ–એવી રીતે પહેલા આર્યદેશ દ્વારનું વર્ણન કરીને હવે બીજા મિ”િ નામના દ્વારનું સ્વરુપ કહે છે – उत्सर्पिण्यवसर्पिणीः क्षितिमरुत्तेजोऽप्स्वसंख्या वनऽनन्ताम्ता विकले गणेयशरदो जात्या विपत्या नयेत् । सप्ताष्टों तु भवास्तिरश्चि मनुजे जीवोऽन्तरेऽत्रास्य चेद्धर्मस्तद्धरणेन्द्रवत्स मुगतिं प्राप्नोति तिर्यङपि ॥ ५ ॥ ઉત્સર્પિણી અવસર્પિણી પૃથ્વી તથાજલ અગ્નિમાં, ને વાયુમાં જીવે વીતાવી અસંખ્યાત ભવાબ્ધિમાં વનસ્પતિમાં તે અનત ગઈજ મરતા જન્મતાં, વિકલેન્દ્રિમાં સંખ્યાત વષ તિરિ મનુજ ભવ પણ થતા, ૧ સગ આઠ ઉત્કૃષ્ટા મહાકષ્ટ કરી જે ધર્મને, વચમાં લહે તિર્યંચ પણ તે પામતા ઝટ સ્વર્ગને; ૧૫ . ૧૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરઃ ૩૧ દષ્ટાંત અહીં ધરણેન્દ્રનું નિજ દાસ પાસ સુણાવતા, નવકાર પાસકુમાર પામે સર્પ પણ ધરણેન્દતા. ૨ લોકાર્થ ––આ જીવ પૃથ્વીકાય, વાયુકાય, અગ્નિકાય અને અપકાયમાં અસંખ્યાતી ઉત્સર્પિણ તથા અવસર્પિણી કાલ જન્મ મરણ વડે નિર્ગમન કરે, તથા તેજ પ્રમાણે વનસ્પતિકાયમાં અનંતી ઉત્સર્પિણી અવસર્પિણીઓ સુધી વસે, તથા વિકલેન્દ્રિયમાં સંખ્યાતા શરદ એટલે વર્ષો સુધી તે પ્રમાણે રહીને, તિર્યંચ અને મનુષ્યમાં સાત આઠ ભવ સુધી વસે. આના આંતરામાં જે તે જીવને ધર્મ પ્રાપ્તિ થાય તે તે તિર્યંચ હોય તે પણ ધરણેન્દ્રની જેમ ઉત્તમ ગતિ પામે છે. ૫ પછાર્થ ––આ ગાથામાં બીજું “રાથમપિ' દ્વાર કહેવાનું છે. તે જથi” એટલે શું? તે “સ્ફોટા કષ્ટ” આ કહેવાતાં વાનાં પ્રાપ્ત કરીને ધર્મમાં પ્રમાદ કરે નહિ. આ “કમપિને દરેક દ્વાર સાથે સંબંધ છે તે તેને પ્રથમ ન કહેતાં બીજું કેમ કહ્યું એવી શંકા થાય તે જવાબમાં જણાવવાનું કે આચાર્ય ઉદ્દેશના ક્રમમાં આ દ્વાર બીજું કહ્યું માટે ઉદ્દેશ પ્રમાણે નિર્દેશ થાય (સામાન્ય કથન પ્રમાણે વિશેષ કથન થાય) તેથી પ્રથમ આર્ય દેશનું વ્યાખ્યાન કરી પછી કમિપિ દ્વારા હવે કહેવાય છે. આ મનુષ્યને ભવ કેટલી મુસીબતે મળે છે, તે જણાવવાને આ જીવ આ સંસારમાં કયે કયે સ્થળે કેટલે કાલ રહો તે જણાવે છે – એકેન્દ્રિયને વિષે પૃથ્વીકાય એટલે માટી પત્થર વગેરે રૂપે અસંખ્યાતી ઉત્સર્પિણી તથા અવસર્પિણી એટલે કાલ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રીવિજયપદ્ધસૂરિકૃતઆ જીવે જન્મ મરણ વડે પસાર કર્યો. અસંખ્યાતા વર્ષે એક સાગરેપમ થાય છે અને તેવા ૧૦ કોડાકેડી સાગરોપમે એક ઉત્સર્પિણ થાય છે અને તેટલાજ સાગરેપમે એક અવસર્પિણ થાય છે. જો કે બંનેને કાળ સરખે છે તે પણું નામ જુદાં જુદાં છે. કારણ કે જે કાલે મનુષ્યનાં, બુદ્ધિ, બલ, આયુષ્ય વગેરે ધીમે ધીમે વધતાં જાય, તે ચઢત કાળ ઉત્સર્પિણ કહેવાય છે. તથા જેમાં બુદ્ધિ બેલ આયુષ્ય વગેરે ધીમે ધીમે ઓછાં થતાં જાય. તે ઉતરતે કાલ તે અવસર્પિણ કહેવાય છે. એક ઉત્સર્પિણ પૂરી થાય ત્યાર પછી એક અવસર્પિણી આવે ત્યાર પછી પાછી એક ઉત્સર્પિણી અને ત્યાર પછી પાછી એક અવસર્પિણ આવે. એ કમે અસંખ્યાતી ઉત્સર્પિણ અવસર્પિણી પૃથ્વીકાયમાં જન્મ મરણ કરીને આ સંસારી જીવે પસાર કરી. તે પ્રમાણે વાઉકાચમાં એટલે મહાવાયુ, વટેળીઓ વગેરેના ભ કરીને, તથા અંગારા, વિજળી વગેરે રૂપે અગ્નિકાયમાં અને બરફ કરા વરસાદ વગેરે રૂપે અકાયમાં એ દરેક કાર્યમાં પણ અસંખ્યાતી અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીઓ જન્મ મરણ કરવા વડે પસાર કરી તથા લીલ ફૂલ, ઝાડ વગેરે વનસ્પતિઓમાં વનસ્પતિકાય રૂપે અથવા સાધારણ અને પ્રત્યેક વનસ્પતિકાય રૂપે અનંતી ઉત્સર્પિણી અને અવપિણીઓ પસાર કરી. ત્યાર પછી આગળ વધતે તે જીવ વિકલેન્દ્રિયમાં ઉપજે. પૃથ્વીકાયથી વનસ્પતિકાય સુધીમાં જીવને એક સ્પર્શેન્દ્રિયજ (ચામડી) હોય છે તેથી તે પાંચે કાય એકેન્દ્રિય કહેવાય છે. વિકલ એટલે સંપૂર્ણ નહિ. જીવને જ્યારે પાંચે ઈન્દ્રિય પ્રાપ્ત થાય ત્યારે તે Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૩ શ્રીકપૂરપ્રકરઃ સકલેન્દ્રિય અથવા પંચંદ્રિય કહેવાય. જેને પાંચે ઈન્દ્રિ નથી તેને વિકલેન્દ્રિય એટલે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય કહેવાય. તેમાં બેઈન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય અને સેન્દ્રિય (જીભ) એ બે ઈન્દ્રિય હોય છે. આ બેઈન્દ્રિયવાળા છો શંખ, પિરા, કડા, જલે, અળસીયા વગેરે જાણવા. તથા આ બે ઈન્દ્રિયે સાથે નાસિકા (નાક) ગણતાં ત્રણ ઈન્દ્રિયવાળા કીડી, માંકણ, કુંથુઆ વગેરે તેઈંદ્રિય જી જાણવા. તથા ત્રણ ઈદ્રિયો ઉપરાંત ચક્ષુ (આંખ) સહિત ચાર ઈન્દ્રિયવાળા તે માખી, ભમરા, કુદાં વગેરે ચતુરિંદ્રિય જી જાણવા. આ વિકલેન્દ્રિય જી રૂપે જન્મ મરણ કરીને જીિવે સંખ્યાના વર્ષો વીતાવ્યા. પાંચ પ્રકારના એકેન્દ્રિય જી એક સ્થળેથી બીજે રથને ઈચ્છા મુજબ જઈ શક્તા નથી તેથી તેમને સ્થાવર કહેવાય છે અને બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જી ગમન કરી શકતા હોવાથી તેઓ ત્રસકાય કહેવાય છે. ચાર ઈન્દ્રિયથી આગળ વધેલો જીવ કણેન્દ્રિય સહિત પાંચ ઈન્દ્રિયવાળે હોવાથી તે પંચેન્દ્રિય કહેવાય છે. તે પંચેન્દ્રિય જીવે દેવતા નારકી તિર્યંચ અને મનુષ્ય એમ ચાર પ્રકારે છે. તેમાંથી તિર્યંચ પંચેદ્રિયપણામાં તથા મનુષ્યપણે દરેકમાં સાત અથવા આઠ ભ કર્યો. તેમાં દરેકમાં સાત ભવ તે વધારેમાં વધારે પૂર્વકોડ વર્ષ પ્રમાણના હોય છે. અને આઠમો ભવ યુગલિક તિર્યંચ અથવા યુગલિક મનુષ્યરૂપે થતું હોવાથી ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા હોય છે. એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધમાં જીવથી કાંઈ ધર્મ બની શકતો નથી. પરંતુ પંચેન્દ્રિયપણને પામેલો જીવ ધર્મને પામી શકે છે, તેથી કવિશ્રી જણાવે છે કે આ Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયયવસૂરિકૃતદરમીયાન એટલે પંચંદ્રિયપણામાં જીવ તિર્યંચ રૂપે હોય તે છતાં પણ જે તેને ધર્મ પ્રાપ્ત થાય તો તે સારી ગતિને (દેવગતિને) પામે છે. આ વિષયમાં ધરણેન્દ્રનું દષ્ટાંત જણાવ્યું છે એટલે પૂર્વ ભવમાં નાગ છતાં પણ ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથે તેને મરતી વખતે સંભળાવેલા નવકાર મંત્રની શ્રદ્ધા પૂર્વક મરણ પામવાથી હિંસક તિર્યંચ છતાં પણ તે ધરણેન્દ્ર એટલે નાગકુમારે નામના અસુર કુમાર દેવોના ઈન્દ્ર રૂપે ઉત્પન્ન થયા. ૫ આ ધરણેન્દ્રની કથા ટુંકાણમાં આ પ્રમાણે જાણવી– આ ભરતક્ષેત્રમાં વાણારસી નામે નગરીમાં અશ્વસેન નામે રાજા હતા. તેમને વામાદેવી રાણીથી ચૌદ સ્વપ્ન સૂચિત પીકુમાર નામના પુત્ર થયા. આ પાકુમાર ત્રેવીસમા તીર્થંકર હતા ને તે ત્રણ જ્ઞાન સહિત હતા. તે પ્રસેનજિત રાજાની પુત્રી પ્રભાવતીને પરણ્યા હતા. એક વખતે મહેલની બારીએ બેઠેલા પાકુમારે પૂજાની સામગ્રી લઈને બહાર જતા નગર લેકોને જોયા. તે જોઈને તેમણે પિતાના માણસને પૂછ્યું કે લેકે નગર બહાર કેમ જાય છે? ત્યારે તેમણે કહ્યું કે નગર બહાર કમઠ નામે તાપસ આવ્યું છે. તે પંચાગ્નિ તપ તપે છે, તેને પૂજવાને લેકે નગર બહાર જાય છે. તે સાંભળી પાકુમાર પણ તેને જેવાને પોતાના સેવકને સાથે લઈને ત્યાં ગયા. તે વખતે અગ્નિ માટે સળગાવેલા લાકડામાં બળતા સર્પને પ્રભુએ અવધિજ્ઞાનથી જોયે. તેથી દયાના ભંડાર પ્રભુએ કહ્યું કે “અહો પાપ અહો પાપ' કારણ કે જેતપમાં પણ દયા નથી. Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરઃ BA અને દયા વિનાના ધર્મ નથી. પ્રાણિવધથી ધર્મ કેવી રીતે થાય? પાતે કષ્ટના આરંભ કર્યા પણ બીજાને કષ્ટ શા માટે આપવું. વગેરે પ્રભુના વચન સાંભળી ક્રોધથી લાલ નેત્રવાળાં કમડે કહ્યું કે હું કુમાર ! હું કયા પ્રાણીના વધ કરૂં છું તે કહે ? ત્યારે તેને ખાત્રી કરાવવાને પેાતાના સેવકા પાસે ૧ગતું લાકડું' ચીરાવ્યું અને તેના પેાલાણમાં રહેલેા ખળતે નાગ તેને દેખાડયા. મરણની તૈયારીમાં આવેલા તે સર્પને પ્રભુએ નમસ્કાર મંત્ર સંભળાવ્યે! અને તેના પ્રભાવથી તે મરણ પામીને ધરણેન્દ્ર નામે નાગકુમાર દેવના ઈંદ્ર પે ઉત્પન્ન થયા. તે કમઠ પશુ અજ્ઞાન તપ તપીને જીવનપતિ દેવમાં મેઘકુમાર નિકાયમાં મેઘમાલી નામે દેવ થયેા. ત્યાર પછી શ્રીપાર્શ્વ કુમારે એક વર્ષ સુધી સંવત્સરી દાન આપી સંસાર ઉપર વૈરાગ્ય બુદ્ધિથી ત્રણસે રાજકુમારે સાથે ચારિત્ર અંગીકાર કર્યું. ત્યાર પછી પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા. એક વખતે નગર નજીક તાપસના આશ્રમની પાસે કૂવાના કાંઠે વડ વૃક્ષની નીચે પ્રભુ કાઉસગ્ગમાં રહ્યા છે તે વખતે પૂર્વ ભવનું વેર સંભાળીને મેઘમાલીદેવે સિંહ, હાથી વગેરે વિષુવીને ઉપસો કર્યો પરંતુ પ્રભુ તે જરાયે ચલાચમાન થયા નહિ. ત્યાર પછી અત્યંત કોપાયમાન થઈ ને પ્રભુને પાણીમાં ડૂબાડી દેવા માટે ઘાર ગર્જના પૂર્વક મુશલધાર વરસાદ વરસાવ્યા, અને તે વરસાદથી પ્રભુના નાક સુધી પાણી ઉંચે ચઢયું. તે વખતે ધરણેન્દ્રે અવિધજ્ઞાનથી મેઘમાલીના ઉપસર્ગ ને જાણ્યા, તેથી પોતાના નિષ્કારણ પ્રભુના ઉપસર્ગને દૂર કરવાને તરત પ્રભુ પાસે આવ્યું. Page #49 -------------------------------------------------------------------------- ________________ શોવિજયસૂરિકૃતપ્રભુને પ્રણામ કરી તેમના પગ નીચે ઉત્તમ કમલ સ્થાપન કર્યું અને પ્રભુના મસ્તક ઉપર સાત ફણાવાળું છત્ર કર્યું, પછી મેઘમાલીને કહ્યું કે હે પાપી! ત્રણ જગતના ગુરૂ ઉપર આ તારે કેપ શે ? અત્યાર સુધી મેં આ તારા. કૃત્યને સહન કર્યું પણ હવે હું સહન કરીશ નહિ. કારણકે હું પ્રભુને સેવક છું. પ્રભુ તે શત્રુ અને મિત્ર બને ઉપર સમાન દષ્ટિવાળા છે, તેથી તેમને તે કાંઈ થવાનું નથી, પરંતુ તેને પોતાને જ નુકશાન થવાનું છે, માટે હજુ પણ, પ્રભુની પાસે ક્ષમા માગ. ધરણેન્દ્રના આ વચનથી ભય પામીને પોતાને અપરાધ પ્રભુ આગળ ખમાવ્યો અને પોતાને સ્થાને ગયે. ધરણેન્દ્ર પણ પ્રભુને નમીને સ્વસ્થાને ગયે. એ પ્રમાણે તિર્યંચ હોય તેને લાગલગાટ વધારેમાં વધારે સાત આઠ ભવ થાય, પરંતુ જે વચમાં ધર્મને પામે તે સદ્ગતિ પણ પામે. ૫ અવતરણ–––આ ગાથામાં પણ બીજા સાથws દ્વારને દષ્ટાંત પૂર્વક જણાવે છે -- (શાક વૃત્તમ) कालपाणिभवा अनादिनिधनास्तत्सर्वजातौ सदा, जीवेन भ्रमता मुहूर्तमपि हि प्राप्तं न किंचिद्धितम् । ૧૮ ૧૯ ૨૦ ૨૦ ૧૫ ૧૬ ૧૭ युक्ताशुक्तिकयेव वारि मणिकद्वाद्धौं क्वचिदैवत૨૩ ૨૪ ૨૫ ૨૫ ૨૬ ૨૭ ૨૯, ર૮ स्तत्माप्याथ सकंबलेन शबलेनोक्ष्णेव धार्य श्रिये ॥६॥ ૧૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકર: ૩૭ - કાલ જીવ ભવ ત્રણ અનાદિ તેહથી સવિ જાતિમાં, નિત્ય ભમતા આજ જીવે મુહર્ત પણ રહી શાંતિમાં , કંઈક હિત ના મેળવ્યું તેથી ભ્રમણ રહ્યું ચાલતું પણ સ્વાતિજલજિમ છીપમાં જે દૈવયોગે આવતું. ૧ તે તેનું મોતી બને તિમ હાય ભાગ્યેજ ચળકતું, તે ધર્મ પામે હાય અવળું પુણ્યથી સીધું થતું; ધર્મ પામી સાધવે નિત જેમ કંબલ શુંબલે, શ્રેષ્ઠિ સંગે ધર્મ સાધી સુર થયા સ્થિરતા બલે. ૨ લોકાંથે –કાલ, જવ અને સંસાર આદિ અને અંતે રહિત છે. તે કારણથી સર્વ ચેનિમાં નિરંતર ભમતા જીવે એક સુહુર્ત સુધી પણ અલ્પ હિતને પ્રાપ્ત કર્યું નથી. પરંતુ જેમ સમુદ્રમાં મોતીની છીપને ક્યારેક દૈવાગે મોતી બનાવનાર પાણી મળી જાય છે તેમ કદાચ જીવને તે હિત (સમ્યકત્વાદિ પ્રાપ્ત થઈ જાય તે કંબલ સહિત સંબ૯ નામના વૃષભની (બળદની) જેમ તેને મોક્ષ લક્ષ્મી મેળવવાને માટે ટકાવી રાખવું. ૬ પબ્દાર્થ –કાલ, પ્રાણી અને ભવ અનાદિ અનંત એટલે શરૂઆત અને અંત રહિત છે. કારણ કે ભૂતકાળની આદિ નથી તેમજ ભવિષ્યકાળનો અંત નથી માટે કાલને અનાદિ અનંત કહ્યો. વર્તમાનકાળ એક સમય રૂપ જ હોવાથી તે સાદિ સાંત છે. વળી આ જીવની પણ આદિ નથી કારણ કે જે વસ્તુ નવી ઉત્પન્ન થાય તેની આદિ થાય. (શરૂઆત કહી શકાય, પરંતુ જીવ તે સ્વયંસિદ્ધ એટલે કેઈન વળી આ છ આદિ થાય તે Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રીવિજયપધસૂરિકૃત-- કરેલ નથી. તેથી તેની આદિ નથી. તેમજ જીવન નાશ. પણ નથી. કારણ કે નારકી મનુષ્ય તિર્યંચ દેવરૂપે તેની જુદી જુદી અવસ્થાઓ બદલાય છે પરંતુ તે દરેક અવસ્થામાં તે જીવ રૂપે તે કાયમ જ રહે છે માટે તેને નાશ પણ નથી. તેવી જ રીતે ભવ એટલે સંસાર તે પણ આદિ અંત. રહિત છે. કારણ કે આ સંસાર પણ કોઈને કરેલ નથી. તેમજ સદા કાળ સંસારી જીવોથી ભરેલો હોવાથી તેને છેડે. પણ નથી. આ કારણથી એટલે આ ત્રણે પદાર્થો શરૂઆત અને છેડા રહિત હોવાથી સઘળી એટલે ચોરાસી લાખ. એનિમાં નિરંતરપણે રખડતા જીવે એક મુહૂર્ત એટલે બે. ઘડી જેટલા વખત સુધી પણ થોડું પણ હિત એટલે સમ્યદર્શનાદિ ધર્મ સ્વરૂપ સુખનું સાધન મેળવ્યું નથી. જે કદાચ અનુકૂળ નસીબના ચેગે પ્રાપ્ત થઈ જાય તે તે ધર્મને જીવે મેક્ષ પી લક્ષમને પામવા માટે ટકાવી રાખવું જોઈએ. કેની પેઠે પ્રાપ્ત થાચ? તે દષ્ટાન્ત પુર્વક જણાવે છે–. જેમ સમુદ્રની અંદર મોતીની છીપ વડે (એટલે કાલુ નામની. માછલી જેના ઉદરમાં સ્વાતિ નક્ષત્રનું પાણી જાય છે તેમાંથી મોતી બને છે) કદાચ નસીબ બે મોતી બનાવનારું પાણી મેતી રૂપી લક્ષ્મીને માટે ધારણ કરાય છે તેમ છે પણ ધર્મ પામીને મેક્ષ રૂપી લક્ષ્મીને માટે તેને ટકાવી રાખવા જોઈએ. આ બાબતમાં ઉદાહરણ જણાવે છે. જેવી રીતે સંબલ અને કંબલ નામના બે વૃષભેએ ધર્મ પામીને તેને ટકાવી રાખ્યો તેવી રીતે ધર્મને ટકાવી રાખવા જોઈએ. ૬ સંબલ કેબલનું દષ્ટાન્ત ટુંકમાં આ પ્રમાણે જાણવું Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૯ શ્રીકરપ્રકર: મથુરા નામની નગરીમાં નિદાસ નામે શેઠ હતા. તે જૈન ધર્મમાં આસક્ત હતો. તે શેઠને સાધુદાસી નામે પ્રિયા હતી. આ સાધુદાસીને કેઈક આભીરી (ભરવાડણ) સાથે મૈત્રી હતી. એક વખતે આભીરીને ત્યાં લગ્ન પ્રસંગ હિતે. ત્યારે આભીરીએ શેઠ શેઠાણીને આમંત્રણ આપ્યું. ત્યારે શેઠાણીએ કહ્યું કે ત્યાં આવવાને વખત નથી માટે કેવી રીતે આવીએ? પરંતુ લગ્ન પ્રસંગે તમારે કોઈ વસ્તુ જોઈએ તે લઈ જજે. શેઠે આપેલાં ઘરેણાં તે લઈ ગઈ. તેથી લગ્નમાં ઘણે રંગ જાયે તેથી તે ઘણું રાજી થઈ તેથી પ્રસન્ન થએલા આભીરે કંબલ અને શંબલ નામના બે ત્રણ વર્ષના બળદો શેઠને ભેટ આપ્યા. શેઠે વૃષભ લીધા નહિ તો પણ પરાણે તેમના આંગણામાં બાંધીને ભરવાડ ચાલ્યા ગયે. કારણ કે તેમના જેવાની મૈત્રી આવી જ હોય છે. ત્યાર પછી જિનદાસે વિચાર્યું કે જે આ બળદે હું બીજાને ત્યાં મૂકીશ તો તેમને હલાદિકમાં જેડી દુખી કરશે. તેથી શેઠે તે બળદે પોતાને ત્યાં રાખ્યા. અને શેઠ તેમનું પ્રાસુક જલ ઘાસ વગેરેથી રક્ષણ કરે છે. જિનદાસ શેઠ અષ્ટમી અને ચતુર્દશીએ પૌષધ વ્રત કરતા હતા. તે વાત સાંભળીને તેઓ પણ ધર્મને વિષે શુભ ભાવવાળા થયા. તેથી જે દિવસે શેઠ ખાતા નથી તે દિવસે તેઓ પણ ખાતા નથી. તેથી શેઠે પણ વિચાર્યું કે આટલા વખત સુધી દયાભાવથી તેમનું રક્ષણ કર્યું પરંતુ હવે તે તે મારા સાધર્મિક થયા છે તેથી મારે તેમનું વધારે સારી રીતે પિષણ કરવું જોઈએ. તેથી શેઠ પણ દરરોજ તેઓ પશુ છે માટે નહિ પરંતુ પોતાના જ બંધુએ છે એ ભાવથી ભક્તિ કરે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિયપદ્યસૂરિકૃત- એક વખતે ભંડીરવણ યંક્ષાલયને વિષે માટે ઓચ્છવ થયે. ત્યારે અજ્ઞાની ગામડીઆઓએ વાહ વાહન કેલી (બળદ હાંકવાની રમત) આરંભી. તે વખતે જિનદાસનો કેઈક મિત્ર શેઠને પૂછયા સિવાય તે બંને બળદેને લઈ ગયે અને તેમને ગાડીએ જોડીને જોરથી હાંક્યા. કેઈ દીવસ ગાડીએ જોડાએલા નહિ હોવાથી તે બંને ઘણા દુઃખી થયા. વળી તે મિત્રે બળદને જલદીથી દેઢાવવા માટે ઘણે માર માર્યો. તેથી તેમના સાંધા તૂટી ગયા, એવી રીતે તે અત્યંત દુઃખ પામેલા તે બંનેને શેઠને ત્યાં પાછા બાંધી ગયે. જ્યારે શેઠ તેમની પાસે ગયા ત્યારે તેમની તેવી અવસ્થા જઈને શેઠને ઘણો ખેદ થયો અને આ દુરાત્માએ શું કર્યું એવું વિચારવા લાગ્યા. બંને બળદોને કંપતા અને જોરથી શ્વાસોશ્વાસ લેતા જોઈને કરૂણાવાળી દષ્ટિથી શેઠે તેમને સ્નેહ પૂર્વક કહ્યું કે હે બળદ તમારે કોઈના ઉપર વૈરભાવ કરે નહિ. કારણ કે ઉપકારમાં કે અપકારમાં પણ સત્પરૂપનું મન દાતું નથી. શેઠ તેમને અન્ન પાણી આપે છે તે તેઓ ખાતા નથી. કારણ કે વિવેકી બનેલા તે વૃષભેએ અનશન કર્યું હતું. શેઠે પણ ઇંગિત આકારથી તે વાત જાણી, તેથી શેઠે પણ તેમને અનશન કરાવ્યું. અને તેઓએ હર્ષ થી અંગીકાર કર્યું. ત્યાર પછી શેઠે આપેલા નમસ્કાર મંત્રને સાંભળતાં તેઓ સમાધિ મરણ પાર્ટીને નાગકુમારને વિષે દેવ થયા. આ વાર્તાને સાર એ છે કે તિર્યંચ છતાં પણ તેમણે ધર્મની આરાધના કરી છે તેઓ પણ દેવ ગતિના સુખ પામ્યા. તે દુર્લભ એવો આ મનુષ્ય ભવ મહા મુશીબતે પામીને ભવ્ય જીવોએ તેને ફેગટ હારી જવો નહિ પરંતુ ધર્મ કાર્યો કરીને તે જન્મને સફળ કરવો જોઈએ. ૬ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૧ શ્રીકપૂરપ્રકર: અવતરણ–એ પ્રમાણે બે ગાથા વડે “રાથ”િ દ્વારનું સ્વરૂપ જણાવી હવે બે ગાથાઓ વડે ત્રીજા “ઝુમવ’ નામના દ્વારનું સ્વરુપ સમજાવે છે – क्षेत्रे नामलवालके च लक्षणाकीर्णे व रोहेद्यथा, बीजं किंचिदिहाखिले च फलति क्षात्रे च नानाफलैः । देवे नैरयिके तिरश्चि मनुजे श्रेय प्रतिस्तथा, ૨૩ ૨૫ ૨૪ तस्मान्मेषकुमारवन्नरभवेऽनन्तश्रिये वयताम् ॥७॥ જેમ નિર્મલ રતવાળા તેમ ખારા ક્ષેત્રમાં, લાલ બીજ ઊગે નહી ખેડ્યા વિનાના ક્ષેત્ર કંઈક છોગે ફલ મળે ખેડેલ ક્ષેત્રે વાવતાં, ચાર ભવ સમજાવવાને ચાર ક્ષેત્રે જણાવતા ૧ અનુક્રમે તે ક્ષેત્ર જેવા બુરે નરક તિર્યંચના, ભવ મનુજના જાણવા ચારિત્ર બીજ પણ ભૂલ ના; સુર ભવે ને નાકે ચારિત્ર રજ પ્રકટે નહી, તિથી માંહી દેશસંયમ નરભ પૂરણ સહી. ૨ તિવાળા ક્ષેત્ર જે દેવ ભવ અવધારો, ખારવાળા ક્ષેત્ર જેવા નરક ભવ મન ધારો; ખેડ્યા વિનાના ક્ષેત્ર સમ તિર્યંચ ભવ સંભાર, ખેડેલ ક્ષેત્ર સમાન નરભવ શ્રેષ્ઠ સાથી જાણ. ૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત--- જેમ મેધ કુમાર સધમ સાધતા સુરવર થયા, ને વિદેહે સિદ્ધ હેારો ઉતમ ઘણાં જત તરી ગયા; ભાગ્યથી નર ભવ લહીને મુકિંત કમલા પામવા, શીઘ્ર કરવા યત્ન સવ કષાય વિષયા છેાડવા. ૪ શ્લેાકા:-—જેમ આ લોકને વિષે ૧ નિર્મલ રેતીવાલા ખેતરમાં ખીજ ઉગતું નથી, વળી ૨ ખારવાળા ખેતરમાં પણ ઉગતું નથી. ૩ નહિ ખેડેલા ખેતરમાં કાંઇક ઉગે છે અને ૪ ખેડેલા ખેતરમાં જુદા જુદા ફ્લેટ વર્ડ ફળે છે, તેવી રીતે દેવતા નારકી તિર્યં ચ અને મનુષ્યના ભવને વિષે ધર્મની ઉત્પત્તિ જાણવી. તેથી મનુષ્ય ભવને વિષે મેઘકુમારની જેમ. અનંત લક્ષ્મી ( મેક્ષ ) ને પામવા માટે ઉતાવળ કરે. ૭ સ્પષ્ટા :––ચાર ગતિને વિષે મનુષ્ય ભવ પામીનેજ ધર્મની ઉત્પત્તિ (લાભ, પ્રાપ્તિ) થઈ શકે છે. પશુ બીજા ત્રણ ભવામાં ધર્મની ઉત્પત્તિ થઈ શકતી નથી. તે મીના ખેતરના ષ્ટાન્ત વડે કવિશ્રી જણાવે છે. જે ખેતર નિર્મલ રેતીથી ભરેલું હોય તે ખેતરમાં વાવેલું બીજ જેમ ઉગતું. નથી અને તેથી કરીને તેવા ખેતરમાં કરેલી ખેતી તદ્ન નિષ્ફળ જાય છે અથવા કાંઈ પણ અનાજ મળતું નથી. તેમ દેવ ભવમાં પણ કાંઈ વિશિષ્ટ ધર્મ ઉપાર્જન કરી શકાતા નથી. કારણ ત્યાં રહેલા દેવતાએ દેવ ભવ સંબંધી સુખા ભાગવવામાં એટલા બધા આસક્ત થઈ જાય છે કે જેથી તેમનાથી કોઈ પણ જાતના વિરતિરૂપ ધર્મ બની શકતા નથી. તેવીજ રીતે ખારવાળી જેની જમીન છે તેવા ખેતરમાં ખેતી કરવામાં આવે તે તેમાં પશુ જેમ ખીંજ ઉગતુંજ નથી તેમ ખારવાળા Page #56 -------------------------------------------------------------------------- ________________ શીર્ષરપ્રકર: " ૪૩. ખેતર સમાન નરક ભવમાં પણ જીવથી કઈ ધર્મકાર્ય બની શકતું નથી. કારણકે ત્યાં રહેલા નારકીના છે ત્યાંની ક્ષેત્રવેદના પરમાધામીકૃત વેદના અને પરસ્પરકૃત વેદનાથી એટલા બધા દુઃખી છે કે તેમનાથી પણ કાંઈ વિરતિરૂપ ધર્મ પ્રાપ્ત કરી શકાતું નથી, તથા જેમ અણખેડેલા ખેતરમાં બીજ વાવવામાં આવે તો તેમાં કાંઈક બીજ ઉગે છે અથવા થોડુંક અનાજ પાકે છે, તેવી રીતે તિર્યંચ ભવમાં કાંઈક સમ્યકત્વ દેશવિરતિરૂપ ધર્મકાર્ય બની શકે છે, પરંતુ સંપૂર્ણ ચારિત્ર ધર્મની સાધના બની શકતી નથી. કારણ કે પરાધીનતા અણુસમજ વગેરેને લઈને ત્યાં સર્વવિરતિ ધર્મ હોતો નથી, . પરંતુ સમ્યકત્વ અને દેશવિરતિ રૂપ કાંઈક ધર્મ થઈ શકે છે. તથા સારી રીતે ખેડેલા ખેતરમાં જેમ અનેક પ્રકારનાં બીજ ઉગે છે અને તેથી જુદા જુદા પ્રકારનાં ફલે મળે છે તેમ ખેડેલા ખેતર સરખા મનુષ્ય ભવમાં જ સંપૂર્ણ સંયમ. વગેરેની સાધના રૂપ ધર્મની પ્રાપ્તિ થાય છે. માટે હે ભવ્ય. જન! તથા પ્રકારનો મનુષ્ય જન્મ પામીને શ્રેણિક રાજાના પુત્ર મેઘકુમારની જેમ અનંત લક્ષ્મી જે મેક્ષ તેને પ્રાપ્ત કરવા ઉતાવળ કરવી જોઈએ એટલે મનુષ્ય ભવ પામીને જેમ બને તેમ મોક્ષ માર્ગની સાધના કરવા જલદી ઉદ્યમ કરવો જોઈએ. ૭ આ બાબત ઉપર મેઘકુમારનું દષ્ટાન્ત ટૂંકમાં નીચે. પ્રમાણે જાણવું – મગધ દેશમાં રાજગૃહી નગરીમાં શ્રેણિક નામે રાજા હતા. તેમની ધારિણી નામની રાણથી મેઘકુમાર નામે પુત્ર થયે. તે મેઘકુમાર યુવાન થયા ત્યારે શ્રી વીર પ્રભુની દેશના Page #57 -------------------------------------------------------------------------- ________________ ---- ૪૪ શ્રીવિજયપત્રસૂરિકૃત– સાંભળી તેમને આ સંસાર ઉપર વૈરાગ્ય ભાવ થયે, તેથી તેમની શ્રીવીર પ્રભુની પાસે દીક્ષા લેવાની ઈચ્છા થઈ તે વાત તેમણે માતા પિતાને કહી. અને દીક્ષા લેવા માટે રજા માગી. ત્યારે માબાપે કહ્યું કે હે પુત્ર! આ વ્રત પાળવું સહેલું નથી. કેળ સરખા કેમળ શરીરવાળે તું કે જેણે ટાઢ તડકે સહન કર્યા નથી તે તારાથી આ દુષ્કર ચારિત્ર કેવી રીતે પાળી શકાશે ? ત્યારે મેઘકુમારે કહ્યું કે ભવથી ઉદ્વેગ પામેલ હું તે દુષ્કર છતાં પણ પાલીશ. માટે મને રજા આપો. ત્યાર પછી માત પિતાએ ઘણી રીતે સમજાવ્યા છતાં તેમને નિશ્ચય અડગ રહ્યો ત્યારે તેમણે દીક્ષા લેવાની રજા આપી. અને મેઘકુમારે પણ વીર પ્રભુની પાસે દીક્ષા લીધી. રાત્રીએ જ્યારે સૂવાને પ્રસંગ આવ્યો ત્યારે મેઘકુમાર સૌથી લઘુ દીક્ષિત હોવાથી તેમને સંથારે સૌથી છેલ્લે આવ્યો. રાત્રીમાં સંથારામાં સૂતેલા તેમના શરીરે માત્રાદિ કરવા માટે જતાં આવતાં સાધુઓના પગને સંઘટ્ટ (સંબંધ) થવા લાગ્યો. અને શરીર ધૂળથી વ્યાપ્ત થવા માંડયું. તે વખતે તેમને ઉંઘ આવતી નથી. તેથી તે વિચારે છે કે કયાં મારી સુંદર તળાઈઓ વગેરે વાળે પલંગ અને ક્યાં આ ભેંય ઉપર સંથારામાં સૂવાનું તેમજ જતા આવતા સાધુઓના પગની ઠેસો ખાવી. આવું દુઃખ મારાથી સહન થવાનું નથી માટે સવારમાં પ્રભુની પાસે જઈને દીક્ષાનો ત્યાગ કરીશ, એવા વિચારમાં ને વિચારમાં તેમણે પરાણે. રાત્રી પૂરી કરી. સવારે વ્રત ત્યાગ કરવાની ઈચ્છાથી પ્રભુ પાસે આવ્યા. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૫. શ્રીકપૂરપ્રકર: તે વખતે સર્વજ્ઞ પ્રભુએ તેમને ભાવ જાણીને કહ્યું કે વ્રતના. ભારથી તમે કેમ ખેદ પામ્યા? તમને તમારે પૂર્વ ભવ સાંભળતા નથી. ત્યાં તમે કેવું કષ્ટ સહન કર્યું છે તે સાંભળ-પાછલા ત્રીજા ભવમાં વૈતાઢય પર્વતને વિષે તમે હાથી હતા. મેરૂપ્રભ તમારું નામ હતું. એક વખત વનમાં દાવાનલ લાગે. તેથી તું પાણી પીવાને સરેવરમાં ગયે. ત્યાં બીજા હાથીએ મારવાથી તું કાદવમાં પડયે. અને મરણ પામીને વિધ્યાચલને વિષે ફરીથી હાથી થયે, એક વખત દાવાનલ જોઈને જાતિ સ્મરણ ઉપજવાથી પૂર્વ ભવનું સ્મરણ થવાથી ઘાસ વગેરે ઉખેડી નાખીને ત્રણ ઈંડિલે. (ઘાસ વગેરે વિનાની કેરી જમીન) તરફ દોડે. બે ઈંડિલ પ્રથમ આવેલાં પ્રાણીઓથી ભરાઈ ગયેલા જોઈને ત્રીજા સ્થંડિલમાં તું ગયા. ત્યાં તારે શરીરે ખરજ આવવાથી ખણવાને તેં તારે પગ ઉંચે કર્યો. તે વખતે પગ ઉંચો કરવાથી ખાલી થએલી જગામાં બીજા પ્રાણુઓના ધક્કાથી એક સસલો આવી પડે. તેને જોઈને જે પગ હેઠે મૂકીશ તે આ બિચારે સસલે મરી જશે એવી દયા ભાવના ઉપજવાથી તે પગ અધર રાખે. અઢી દીવસ પછી દાવાનલ શાંત થયે ત્યારે જ પિતાપિતાને સ્થાને ગયા. તે વખતે ભૂખ અને તરસથી પીડાએલે તું પાણી પીવાને દો. પરંતુ લાંબે વખત સુધી પગ ઉંચા રહેવાથી તે અકડાઈ ગયા હોવાથી દેડતાં હતાં તું જમીન ઉપર પડી ગયો. ત્યાં ભૂખ અને તરસની વેદના ત્રણ દિવસ તે ભેગવી. અને તેથી તું મરણ પામ્ય, મરણ પામીને તે દયા ભાવના પુણ્યથી હમણું તું મનુષ્યપણું પામ્યો છે. એક સસલાને Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૧ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત– અચાવવાને માટે તે એટલુ કષ્ટ સહન કર્યું અને તેથી તુ રાજપુત્ર થયા. તા સાધુએના પગના સટ્ટનથી તું કેમ કાયર થઈ ગયા. એક જીવને અભયદાન આપવાથી પણ જ્યારે આટલું ફૂલ મળ્યું તેા સર્વ જીવને અભયદાન આપનાર આ વ્રત અંગીકાર કરીને તુ હવે પ્રમાદી થઈશ નહિ. આ પ્રમાણે પ્રભુની વાણી સાંભળીને તે ફ્રીથી વ્રતને વિષે ઢ આસ્થાવાળા થયા. અને મિથ્યા દુષ્કૃત આપીને તીવ્ર તપ કરવા લાગ્યા. અને ચારિત્રનું સમ્યગ્ રીતે પાલન કરીને વિજય વિમાનને વિષે દેવ થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉપજીને માક્ષે જશે. આ પ્રમાણે તિર્યંચના ભવમાં પણ યા પાળીને ધર્મ કાર્ય સાધવાના કારણભૂત મનુષ્ય ભવ પામી શ્રીમેઘકુમારે તેને સલ કર્યો તેમ મનુષ્ય ભવ પામીને ભવ્ય જીવાએ વિશેષતાથી ધર્મની સાધના કરીને આત્મકલ્યાણ કરવું વ્યાજમી છે. કારણ કે મનુષ્ય ભવ પામવા ઘણા દુર્લભ છે. ॥ ઇતિ મેઘકુમાર કથા ॥ અવતરણ: મનુષ્ય ભવ પામ્યા છતાં કેવા કેવા પ્રકારની બુદ્ધિવાળા મનુષ્યા કેવાં કેવાં પ્રકારનાં કર્મ બાંધી અંતે કેવી ગતિ પામે છે તે જણાવે છે. । મન્ત્ાાંતાવૃત્તમ્ ।। E २ ૩ वेलाकुले महति नृभवे प्राक् प्रसन्नेन्दुवत्त ' ૧ ૧ ૪ ૧૦ ૯ जीवा मूढश्लथदधियः क्रीणते कर्मत्रस्तु । Page #60 -------------------------------------------------------------------------- ________________ નક, ૧૫ ૧૬ ૧૭ શ્રીરપ્રકરઃ at f flag = શt, _૧૧ ૧૪ ૨૨ ૨૧ ૨૦ ૧૨ येनान्ते स्याच्छिवपुरमुरुस्फूर्ति तेषां क्रमेण ॥८॥ વિસ્તારવંત સમુદ્ર પર નર ભવે મોહિત જના, ને શિથિલ દઢ બુદ્ધિવાળા જીવ કમસર દીલના ભાવને અનુસાર જેથી નરકપણું તિરિભાવને, નરપણું નિર્વાણ પામે ખરીદતા તે કર્મને. ૧ તે કર્મના ઉદયે કરી મોહિત જનો નરકાદિમાં, જાતા શિથિલ મતિમંત જીવે જાયપ્રાયે મનુજમાં; ધર્મમાં દઢ બુદ્ધિવાળા છેવટે શિવ પામતા, સમાજૂ નરા મહિતપણું ને શિથિલતા તરછોડતા. ૨ કાથ–સમુદ્ર સરખા વિસ્તારવાળા મનુષ્ય ભવને વિષે મૂઢ, શિથિલ અને દઢ બુદ્ધિવાલા (આ ત્રણ પ્રકારના) જીવો પૂર્વે થએલા પ્રસન્નચન્દ્ર રાજર્ષિની પેઠે તે તે કર્મરૂપી વસ્તુ ખરીદે છે, જેના વડે તે ત્રણે અનુક્રમે નરક તિર્યંચની ગતિ રૂપી કૂર કારાગૃહ સરખી બે દુર્ગતિએ, દુઃખથી પણ પ્રધાન સ્વર્ગ ન પામવારૂપ ગતિ, અને અંતે ઘણું પ્રકાશ યુક્ત મેક્ષ ગતિને મેળવે છે. ૮ પછાથ:–અહીં મનુષ્ય ભવને સમુદ્ર સરખા વિસ્તારવાળે જણાવ્યું છે. કારણ કે સંસારી જીવન ઉત્કૃષ્ટથી પ૬૩ ભેદ કહ્યા છે તેમાં મનુષ્યના ૩૦૩ ભેદ છે. અને તે Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રીવિજયેપદ્મસૂરિકૃતટુંકાણમાં આ પ્રમાણે - ભરત ક્ષેત્રના, ૫ એરવત ક્ષેત્રના, અને ૫ મહાવિદેહના મનુષ્ય એ પ્રમાણે ૧૫ ભેદ કર્મભૂમિના મનુષ્યના જાણવા તથા અકર્મભૂમિ એટલે જ્યાં. યુગલીયા મનુષ્ય ઉપજે છે, તેમના ૩૦ પ્રકાર-૫ હિમવંત ૫ અરણ્યવત ૫ હરિવર્ષ ૫ રમ્યક ૫ દેવકુરૂ અને ૨ ઉત્તરકુરૂ એ પ્રમાણે ૩૦ અકર્મભૂમિના મનુષ્ય તથા પદ અંતરદ્વીપ એ પ્રમાણે ૧૫૩૦૫૬ મળી ૧૦૧ ભેદ થયા. તે દરેકના ત્રણ ત્રણ ભેદ ૧૦૧ ગર્ભજ પર્યાપ્ત મનુષ્યના, ૧૦૧ ગર્ભજ અપર્યાપ્ત મનુષ્યના, અને ૧૦૧ સંમૂર્ણિમ અપર્યાપ્ત મનુષ્યના એ પ્રમાણે ૩૦૩ ભેદ જાણવા. અહીં મનુષ્યના ટુંકાણમાં ત્રણ ભેદ જણાવ્યા છે- ૧ મૂઢ બુદ્ધિવાલા એટલે ખરી સમજણ વિનાના જી, ૨ શિથિલ બુદ્ધિવાળા એટલે મંદ બુદ્ધિવાળા અથવા ડામાડોળ પરિગુમવાળા જીવો અને ત્રીજા દઢ બુદ્ધિવાળા એટલે ધર્મસાધનામાં ઉદ્યમ કરનાર છે. આ ત્રણ પ્રકારના મનુષ્ય અનુક્રમે ત્રણ પ્રકારની કર્મરૂપી વસ્તુ ખરીદે છે અથવા ત્રણ પ્રકારનાં કર્મ બાંધે છે, તેમાં પ્રથમ પ્રકારનાં મનુષ્ય તેવા પ્રકારનાં કર્મ બાંધે છે કે જેનાથી તેમને પ્રથમની બે મુગતિએ એટલે અત્યંત દુખવાળી હોવાથી ક્રૂર કેદખાના સરખી નરક ગતિ અથવા દુઃખવાળી તિર્યંચ ગતિ મળે છે. તથા બીજા પ્રકારના શિથિલ પરિણામવાળા જી ઘણું કરીને દુઃખથી પણ સ્વર્ગ ન પામવા યોગ્યગતિ અથવા મનુષ્ય ગતિને પ્રાપ્ત કરે તેવા પ્રકારને કર્મબંધ કરે છે. તથા ત્રીજા પ્રકારના ઉત્તમ પરિણામવાળા દઢ બુદ્ધિવાળા જે મનુષ્યો તે અંતે ઘણા Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિક જ્ઞાનાદિ પ્રકાશયુક્ત મોક્ષગતિને પ્રાપ્ત કરે તેવા પ્રકારને કર્મબંધ કરે છે. કહેવાને આશય એ છે કે કર્મબંધ કરના. રને મોક્ષ પ્રાપ્ત થાય નહિ. પરંતુ આ પ્રકારના જીવો તેવા તેવા શુભ કર્મ બાંધે છે કે જેનાથી છેવટે તેઓ સારા સારા દાનાદિની તથા સંયમાદિની સાધના કરીને બીલકુલ કર્મ અંધથી રહિત થઈને અનંત સુખવાળી અને અત્યંત પ્રકાશ ચુત મોક્ષગતિને મેળવે છે. આ બાબતમાં પૂર્વે થએલા પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દષ્ટાન્ત જાણવું. તેમણે એકજ ભવમાં તેવા તેવા પ્રકારના પરિણામને વશ થી સાતમી નરકનાં દલિયાં બાંધ્યા અને ત્યાર પછી ચઢતાં ચઢતાં છેવટે દેવો કના દલિયાં બાંધ્યા છતાં એકદમ ક્ષપકશ્રેણિમાં ચઢીને સઘળાં ઘાતી કર્મને ક્ષય કરી કેવલજ્ઞાન મેળવી અને મોક્ષગતિ પામ્યા. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દષ્ટાન્ત ટુંકામાં આ પ્રમાણે – પિતનપુરના રાજા પ્રસન્નચંદ્ર પિતાના નાના બાળકને ગાદીએ બેસાડીને પ્રભુ શ્રી મહાવીર સ્વામીની પાસે દીક્ષા લીધી. તેમની સાથે વિહાર કરતા પ્રસન્નચંદ્ર ગીતાર્થ થયા. એક વખતે પ્રભુની સાથે વિહાર કરતાં રાજગૃહી નગરીના ઉદ્યાનમાં સમોસર્યા. તેમને વંદન કરવાને શ્રેણિક રાજ સૈન્ય સાથે જાય છે તે વખતે તે સૈન્યની આગળ સુમુખ અને દુર્મુખ નામના બે માણસો પરસ્પર વાતોલાપ કરતા જાય છે. માર્ગમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિ સૂર્ય તરફ દષ્ટિ રાખીને અને ઉંચા હાથ રાખીને આતાપના લે છે. તેમને જોઈને સુમુખે કહ્યું કે તપ કરતાં આ મુનિને સ્વર્ગનાં અને મેક્ષનાં સુખ Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્યસૂરિકૃત– - હાથમાં રહેલાં જણાય છે. તે વખતે દુર્મુખે કહ્યું કે આનું તે નામ પણ લેવા ગ્ય નથી. કારણ કે પિતાના નાના બાળકને ગાદીએ બેસાડીને મંત્રીઓને કારભાર સેંપીને તેણે દીક્ષા લીધી. રાજા બાળક હોવાથી પડેશના રાજાઓ તેના ઉપર ચઢી આવ્યા છે. મંત્રીઓ પણ તેમની સાથે મળી ગયા છે અને રાણીઓ નાશી ગઈ છે. આ વાતચીત પ્રસન્નચંદ્ર રાષિએ સાંભળી. અને તેથી તેમને એકદમ કોધ ચઢયો. એટલે મનમાં વિચારવા લાગ્યા કે જે હું અત્યારે ત્યાં હોત તે મંત્રીઓને સજા કરત અને રાજાઓને હરાવીને નસાડી મૂકત. એ પ્રમાણે વિચારમાં ને વિચારમાં શત્રુઓ સાથે મનથી યુદ્ધ કરવા લાગ્યા. તે પોતાના વ્રતને ભૂલી ગયા. જાણે પતે નવા નવા શસ્ત્રોથી લડે છે. આવા ધ્યાનમાં તેઓએ અશુભ કર્મને બંધ કરવા માંડે અને એવા અશુભ પરિણામમાં ચડયા કે સાતમી નારકીનાં દલીયાં બાંધ્યા. તે વખતે શ્રેણિક રાજા પણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે પ્રસન્નચંદ્રને વંદન ક્યું. પછી સમેવસરણમાં ગયા. ત્યાં વીર પ્રભુને પૂછ્યું કે પ્રસનચંદ્ર રાજર્ષિ મેં જ્યારે તેમને વંદન કર્યું ત્યારે મરણ પામે તે ક્યાં - જાય. ત્યારે પ્રભુએ કહ્યું કે સાતમી નરકે જાય. થોડી વાર પછી ફરીથી પૂછ્યું ત્યારે પ્રભુએ કહ્યું કે સર્વાર્થસિધ્ધ જાય. શ્રેણિક રાજાએ પૂછ્યું કે આવું બે પ્રકારનું વ્યાખ્યાન શાથી? ત્યારે પ્રભુએ કહ્યું કે તે વખતે તેઓ દુમુખનાં વચન સાંભળી દુર્ગાનમાં ચઢયા હતા અને તેથી તે વખતે તેમને સાતમી નારકીનાં દલિક બંધાતાં હતાં. તે વખતે તેઓ મનથી શત્રુ રાજાઓ સાથે લડી રહ્યા હતા. લડતાં લડતાં બધા શસ્ત્રો ખુટી ગયાં એટલે માથાને મુગટ ફેંકવા માટે માથે હાથ મૂકે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રક્રસ્પષ્ટાર્થીદિ: માથું ઉઘાડું છે એટલે પાછો વિચાર શ્રેણિ પલટો ખાય છે. હું સાધુ છું. તેથી મારે પુત્ર અને રાજપાટ શું? મેં તે તેને ત્યાગ કર્યો છે. કેને પુત્ર અને કેનું રાજ્ય? એ પ્રમાણે પાછા શુભ ધ્યાનમાં ચઢતાં ચઢતાં સર્વાર્થસિદ્ધને બંધ ફરીથી પૂછયું ત્યારે કરતા હતા. આ વાતચીત ચાલે છે તેવામાં દુંદુભિને શબ્દ છે. તે સાંભળી શ્રેણિક રાજાએ પ્રભુને પૂછયું ત્યારે પ્રભુએ કહ્યું કે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવલજ્ઞાન થયું છે તેને મહિમા દેવતાઓ કરે છે. આ કથાને ટુંકમાં સાર એ છે કે કર્મબંધ થવામાં મુખ્ય કારણ મન છે. માટે મને શુભ ધ્યાનમાં વર્તતું હોય તો શુભ બંધ થાય અને અશુભ ધ્યાનમાં વર્તતું હોય તો અશુભ બંધ થાય છે. ત્યાર પછી ઘણે કાળ વિચરીને તે રાજર્ષિ મોક્ષના સુખ પામ્યા. ઈતિ પ્રસનચંદ્ર રાજર્ષિ કથા છે અવતરણુએ પ્રમાણે ત્રીજું “મવ’ નામનું દ્વાર કહીને હવે ચે શું સંકુલ નામનું દ્વાર બે ગાથાડે કહે : तत्तादृशाभव्यपितुः सुतोऽपि, धर्मालसो यः सुलसोऽभवन्न ૧૦ ૧૨ ૮ ૯ ૧ ૧૫ स किं विषाहे विषहन्मणिस्त૧૪ ૧૮ ૧૩ ૧૬ ૧૭ कान्न वा श्रीसदनं सरोजम् ॥९ । Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત પર શ્રેષ્ઠ કુલ રૂપ સ્થાન મળતાં જરૂરજન ધર્મી ને, પણ દુષ્કુલે જન્મ્યા છતાં પુણ્યે જના ધર્મી અને સ્થાન ઝેરી સર્પ તે પણ ઝેર હરનારો મણી, ત્યાં થાય કાદવથી હુવે ઉત્પતિં તેમ કમલ તણી. ૧ સુલસ નામે સુતા કસાઈ કાલસારિકના હતા, પિતા અભવ્ય છતાં ન ધમે તેકદી આળસુ થતા; પુણ્યયાગે સુલસ પામે સંગ અભય કુમારનેા, હાય નીચ કુલ તાય મહિમા જાગતા છે પુણ્યના ૨ લાકાથ:— જે સુલસ તેવા પ્રકારના અલભ્ય પિતાના પુત્ર છતાં ધર્મને વિષે આલસવાના થયા નથી. શું ઝેરી સર્પથી ઝેરને હરનાર મણિ થતા નથી? અથવા કાદવમાંથી લક્ષ્મીના ઘર રૂપ કમલની ઉત્પત્તિ થતી નથી? અથવા થાય છે. હું સ્પષ્ટા :-ખરાબ કુલમાંથી પણ ઉત્તમ પુરૂષો ઉત્પન્ન થાય છે તેા સુકુલની તા વાતજ શી ? એ વાત દૃષ્ટાન્ત પૂર્વક સમજાવે છે. ખરાબ કુલમાંથી પણ ઉત્તમ પુરૂષો ઉત્પન્ન થાય છે તે વાત તેા ખરાબ કુલના મહિમા જણાવે છે એવી શકા થાય તા તે ખાખતમાં જણાવવાનુ કે ખરાબ કુલમાંથી ઉત્તમ પુરૂષષ ઉત્પન્ન થાય છે તે તે પુરૂષના પૂર્વના પુણ્યાદય જાણવા. પર ંતુ તે કુલનું માહાત્મ્ય નથી. શ્રેણિક રાજાના વખતમાં રાજગૃહી નગરીમાં કાલિક્સૌરિક નામે ચાંડાલ હતા જે દરરાજ પાંચસે પાડાના વધ કરતા હતા અને જેને શ્રી મહાવીર પ્રભુએ અભવ્ય એટલે મોક્ષે જવાને અયેાગ્ય જણા Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂ પ્રકરસ્પષ્ટાદિઃ પક ન્યા હતા તે કાલિકસૌરિકને પુત્ર છતાં પણ સુલસ ધર્મને વિષે- આળસવાળા થયા નથી. અથવા . આવા નીચ કુલમાં ઉત્પન્ન થવા છતાં અને અભવ્ય પિતાનો પુત્ર છતાં સુલસે ધર્મકાર્ય માં આળસ રાખી નહિ, પરંતુ સમ્યગ રીતે ધર્મની આરાધના કરી. કારણ કે તેને સુકુલમાં ઉત્પન્ન થએલા અભ ચકુમારની સાથે મિત્રતા હતી. આ બાબતમાં દેષ્ટાન્ત આપે છે:-શું ઝેરી સર્પમાંથી ઝેરને હરણ કરનાર મણિ ઉત્પન્ન થતા નથી ? અથવા ઝેરી સર્પના માથા ઉપર મણિની ઉત્પત્તિ થાય છે જે મણિ તે સર્પના ઝેરના નાશ કરનાર થાય છે. અથવા તે પ્રસિદ્ધ લક્ષ્મી દેવીના ગૃહ રૂપ સરાવરને વિષે કાદ વમાંથી પણ કમલની ઉત્પત્તિ થાય છે.હુ સુલસના ટાન્તના ટુંકસાર આ પ્રમાણે રાજગૃહ નગરમાં કાલસોરિક નામે ચડાલ હતા. તે દરરાજ પાંચસે પાડાના વધ કરતા હતા. તેમજ અલભ્ય હતા. તેને સુલસ નામના પુત્ર હતા. તે અલકુમારની મિત્રતાથી ધર્મને વિષે કુઢ આસ્થાવાળા થયા હૈ. કાલસોરિક મરીને નરકે ગયા ત્યારે સ્વજનાએ તેને કુટુંબના ભાર સોંપીને કહ્યુ કે જેમ તારા પિતાએ હિંસાના ત્યાગ કર્યાં ન્હાતા તેમ તારે પણ હિંસા તજવી નહિ અને કુલક્રમનું ઉલ્લંઘન કરવું નહિ. ત્યારે સુસે કહ્યું કે અને ભવને નાશ કરનારી હિંસા કયા સમજી પુરૂષ કરે ? પ્રાણના ત્યાગ કરવા સારા પણ હિંસા કરવી સારી નહિ. કુટુંબીઓએ કહ્યું કે કુલક્રમને આળગવાના પાપથી શું તું હિંસામાં વધારે પાપ માને છે. બધા જીવા ગમે ત્યારે તે મરવાના છે જ તે તેમને મારવામાં પાપ શું ? Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપક્વસૂરિકૃતવળી કેટલાક પશુ તે દુઃખથી પીડાતા હોય છે તે તેમને મારવામાં પાપને બદલે ઉલટું પુન્ય થાય છે તે છતાં તને તેમાં પાપ લાગતું હોય તે આપણે જેમ ધન વહેંચીએ છીએ તેમ તે પાપને વહેંચી લઈશું. ત્યાર પછી સુલસ વિચારે છે કે આ અજ્ઞાનીઓને મારે સન્માર્ગમાં જોડવા જોઈએ. એ વિચારથી એક દિવસે તેણે કુહાડા વડે પિતાના પગ છેડ્યો. ત્યાર પછી તેની વેદનાથી વિલાપ કરતા સુલશે. તેઓને કહ્યું કે હે પૂજ્ય સગાંઓ મને ઘણું પીડા થાય છે માટે તમે થોડી થોડી પીડા વહેંચી લે ત્યારે તેઓએ કહ્યું કે તારી વેદના અમારાથી શી રીતે લેવાય? ત્યારે સુલશે કહ્યું કે જો તમે મારી પીડા લઈ શકતા નથી તે તમે મારું પાપ શી રીતે લેશે? એ પ્રમાણેનાં સુલસનાં વચનથી બોધ પામીને તેઓ ધર્મ બુદ્ધિવાળાં થયાં. સુલસે પોતાની શ્રદ્ધાને ત્યાગ કર્યો નહિ. એ તેનાં પૂર્વ પુણ્યને પ્રભાવ જાણવો. i ઈતિ સુલસ કથા છે અવતરણુ–સુકુલમાં ઉત્પન્ન થએલી સ્ત્રીઓ પણ બેધને માટે થાય છે તે જણાવે છે – बोधाय सद्धर्मकुलोदभवाः खियो ऽप्युदायनस्येव पुरा प्रभावती। सत्तीर्थता कि जलधेन ? गंगया, ૧૬ ૧૪ ૬૫ ૧૮ ૧૭ सवृत्तता वा शशिनो न ? राकया ॥ १० ॥ Page #68 -------------------------------------------------------------------------- ________________ પપ - - શીકપુરપ્રકરસ્પષ્ટાથદિક શુભ ધર્મવાસિત કુલ વિષે જન્મેલ સ્ત્રીઓ પણ બને, ઘર્મબોધ પમાડનારી જિમ ઉદાચન ભૂપને રાણી પ્રભાવતી સત્ય તે જિમ સંગથી ગંગાતણા, સાગર ગણાયે તીર્થ રૂપે સંગથી પૂનમ તણ. ૧ ચંદ્રમા દેખાય પૂરણ ગેળ સારા સંગથી, લાભ સારા સંપજે જિમ શ્રેષ્ઠ કારણ સંગથી; મહિમા પ્રવર કુલને જણાવ્યું ધર્મકારણ સુકુલને, પુણ્ય ઉદયે મેળવી આરાધજે જિન ધર્મને. ૨ કાર્ય --પૂર્વે થએલા ઉદાયન નામના રાજાની રાણું પ્રભાવતીની જેમ સદ્ધર્મવાળા કુલમાં ઉત્પન્ન થએલી સ્ત્રીઓ પણ બેધને માટે થાય છે. (દૃષ્ટાંત જણાવે છે.) સમુદ્રનું ઉત્તમ તીર્થપણું ગંગાવડે શું સ્થી થતું? અથવા ચંદ્રનું ગળાકારપણું પૂર્ણિમાની રાત્રી વડે શું નથી થતું? અર્થાત્ થાય છે. ૧૦ સ્પષ્ટાર્થ:-સદ્ધર્મવાળા કુલમાં ઉત્પન્ન થએલી સ્ત્રીઓ પણ બેધને માટે થાય છે. કારણ કે જે કુલ પરંપરામાં સદ્ધર્મનું પાલન કરવામાં આવે છે તે કુલમાં ઉત્પન્ન થએલ બાળકો ઉપર પણ તેના સારા સંસ્કાર નાનપણથી જ પડે છે. અને તેથી સદ્ધર્મવાળા કુલમાં ઉત્પન્ન થએલી પ્રભાવતી નામે રાણું પિતાના પતિ ઉદાયન નામના રાજાને બંધ કરનારી થઈ. આ પ્રભાવતીનું દ્રષ્ટાન્ત હમણું જ સ્પષ્ટાર્થને અંતે જણાવવામાં આવશે. એ પ્રમાણે સધ્ધર્મવાળા કુલમાં Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજ્યપદ્રસૂરિકૃતઉત્પન્ન થએલી સ્ત્રીઓ પણ બાધ માટે થાય છે તેમાં આશ્ચર્ય જેવું નથી તે ઉદાહરણ પૂર્વક જણાવે છે. જેમાં સમુદ્ર ખારે છે તે છતાં ગંગા નદના સંગથી તે સમુદ્ર સારા તીર્થપણાને પામે છે. જ્યાં નદીને સમુદ્ર સાથે સંગ થાય તે તીર્થ કહેવાય છે. પરંતુ ગંગા નદીની પવિત્રતાને લઈને તેને જે સ્થળે સમુદ્ર સાથે સંગમ થાય છે તે સ્થલ સુતીર્થ તરીકે પ્રસિદ્ધ છે. આજ બાબતમાં કવિશ્રી બીજું ઉદાહરણ આપણું આ પ્રમાણે આપે છે કે-પૂર્ણિમાની રાત્રીની સેબતથી ચંદ્રમાને શુિં ગેળાકારપણું નથી થતું? અથવા તો પૂર્ણિમાની રાત્રીની સોબતથી તે રાત્રીએ ચંદ્રમાનું ગેળાકારપણું થાય છે એટલે ચંદ્ર સંપૂર્ણ ગોળ હોય છે. પૂનમ સિવાયના દિવસે ચંદ્ર છેડે ઘણે પણ ખંડિત હોય છે પણ પૂર્ણિમાને દિવસે તેની લતરા” સંપૂર્ણ ગળાકારપણું થાય છે. તે પૂર્ણિમાને પ્રભાવ છે. એમ જણાવે છે. ૧૦ પ્રભાવતી રાણીનું દષ્ટાંત આ પ્રમાણે - ભરતક્ષેત્રમાં સિધુસૌવીર નામને દેશ છે. તેમાં વિતભય નામે નગર છે. તે દેશને ઉદાયના નામે રાજા છે. તે મહાપરાક્રમી હતું. તેના તાબામાં સિધુસૌવીર વગેરે ૧૬ દેશે છે. વળી તે ૩૬૦ નગરને સ્વામી છે. વળી મહાસેન વગેરે દશ રાજાઓ તેના ચરણની સેવા કરતા હતા. આ રાજાને પ્રભાવતી નામે પટ્ટરાણી હતી. તેમને રાજ્યને ભાર ઉપાડવામાં સમર્થ ગુણોવાળે અભીચિ નામનો પુત્ર તથા કેશિક નામને ભાણેજ હતે. એક વખતે તે નગરમાં એક મે વહાણને વેપારી Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ: પ૭ આવ્યું. તેના હાથમાં પ્રતિમાથી રમણીય એક દાભડે હતે. તે દાભડાને બજારના મધ્ય ભાગમાં રાખીને તેણે આ પ્રમાણે ઘોષણા કરી કે “હે જને! તમે આ દેવાધિદેવની પ્રતિમા ગ્રહણ કરે તેના પ્રભાવથી દુસ્તર સમુદ્ર પણ મને સહેલાઈથી તરવા યુગ્ય થયેલ છે. આ શેષણ સાંભળીને તાપસ સહિત પ્રથમ તે ઉદાયન રાજા આવ્યું. બીજા પણ તાપસી, વિપ્રો, ત્રિદંડિકા વગેરે આવ્યા અને દાભડામાં પોતાના દેવ હરિ હર બ્રહ્મા વિગેરેની પ્રતિમા હશે એમ ધારીને પોતાના દેવાધિદેવની બુદ્ધિથી તેઓ તે દાભડાને ઉઘાડવા લાગ્યા. પરંતુ જ્યારે તે ઉઘડે નહિ ત્યારે લોઢાના કુહાડાથી ભાગવા માંડયે છતાં તે કાષ્ઠસંપુટ (દાભડે) ઉઘડો નહિ ત્યારે નગરવાસીઓ સહિત રાજા વિસ્મય પામ્યું. ભતરને ભેજન વખત થઈ ગયું છે એમ જાણીને પ્રભાવતી રાણેએ રાજાને બેલાવવા દાસીને મેકલી, તે વખતે (રાણીને) આ આશ્ચર્ય દેખાડવાને રાજાએ રાણીને ત્યાં બેલાવીને આ આશ્ચર્ય જણાવ્યું. આ સાંભળીને પ્રભાવતી રાણીએ પોતાના ચિત્તમાં વિચારીને કહ્યું કે હે દેવ ! આ પ્રતિમા દેવાધિદેવ અરિહંત પરમેશ્વરની તો નથીને? તેમની આ પ્રતિમા હોય તે હરિ વગેરેના નામથી તે કેવી રીતે પ્રગટ થાય ? અરિહંત ભગ વાનની અભુત પ્રતિમા હું લેકેને સ્મરણ માત્રથી દેખાડીશ. પછી રાજાની આજ્ઞાથી તે પ્રભાવતી રાણેએ ચક્ષકર્દમે વગેરેથી અભિષેક કરીને પ્રણામપૂર્વક કહ્યું કે હે દેવાધિદેવ છે અરિહંત ! હે અષ્ટ પ્રતિહાર્યધારી! તમે મને પોતાનું દર્શન આપે. આ પ્રમાણેના રાણીના વચનથી સિદ્ધ મન્ટની જેમ તે પેટી પિતાની મેળેજ એકદમ ઉઘડી ગઈ અને Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રોવિયવસૂરિકૃતતેની અંદર ગશીર્ષ ચન્દનવાળી દેવે બનાવેલી પ્રફુલ્લિત ફૂલની માલાથી શણગારેલી પ્રતિમા નીકળી. તે અવસરે જિનશાસનની મોટી ઉન્નતિ થઈ. પ્રભાવતીએ આનંદથી તે પ્રતિમાને પ્રણામ કરીને સ્તુતિ કરી. રાજાએ તે વેપારીને બધુની જેમ સત્કાર કરીને રજા આપી અને રાજા તે પ્રતિમાને આનંદપૂર્વક ઉત્સવથી પિતાના અન્તઃપુરમાં લઈ ગયે. વિમાન સરખું મનોહર ચિત્ય કરાવીને તેમાં રાજાએ હર્ષથી પ્રતિમાની પ્રતિષ્ઠા કરી, ત્યારથી માંડીને રાજા ભકિતપૂર્વક તે પ્રતિમાને હંમેશાં પૂજવા લા, અને પતિ સાથે પ્રભાવતી પણ તે પ્રતિમા આગળ નાચ કરતી હતી. . એક દિવસે પ્રતિમા આગળ નાચ કરતી પ્રભાવતીનું એકલું ધડજ રાજાએ જોયું. તેથી ચક્તિ થએલે રાજા અર્કસ્માત ગાન કરતાં અટકી ગયે, તેથી રોષ પામેલી પ્રભાવતીએ કહ્યું કે હે નાથ! આ શી તમારી ચતુરાઈ? કારણકે તમે કારણ વિના તાલભંગ કર્યો છે, તે વખતે વિષાદ પૂર્વક રાજાએ તેનું કારણ કહ્યું. તે સાંભળીને પ્રભાવતીએ કહ્યું કે હે પ્રભુ! આ દુનિમિત્તથી મારું આયુષ્ય અલ્પ જણાય છે, મને મૃત્યુને ભય નથી પરંતુ અરિહંતની ભક્ત એવી મને આ દુનિમિત્ત વ્રતને માટે પ્રેરણા આપે છે. આથી ધર્મમાં તત્પર બનેલી તેણીએ પ્રભુની પૂજા માટે સ્નાન કરીને દાસી પાસે પોતાના બે વેત વસ્ત્ર મંગાવ્યા. દાસી તે લઈને આવી ત્યારે રાણુને તે ભ્રમથી રાતાં દેખાયાં, તેથી તે દાસી ઉપર ગુસ્સે થઈ, અને દાસીને દર્પણ માર્યું તેથી તે તરત મરણ પામી. પછી વસ્ત્ર ધેળા દેખાયા, તેથી Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રીક૨કરસ્પષ્ટાથીદિ: પલ ખિન્ન થએલી તે વિચારવા લાગી કે પંચેન્દ્રિયને વધ કરી મેં વ્રતનું ખંડન કર્યું. અને મહા પાપ ક્રિયાના વેગથી મારી નરકગતિ થશે. અપરાધ વિનાની સ્ત્રીહત્યા મને બત (દીક્ષા) લેવા માટે ઉતાવળ કરાવે છે. આથી રાણીએ આ બે દુનિમિત્તે રાજાને જણાવ્યા, અને કહ્યું કે આ બે નિમિત્તો મારું આયુષ્ય અલ્પ છે તેમ જણાવનારાં છે. માટે હે નાથ! મને વ્રત લેવાની રજા આપે. અંતરાય કરે નહિ આ પ્રમાણે દેવીએ આગ્રહ પૂર્વક રાજાને કહ્યું, ત્યારે રાજાએ કહ્યું કે તમે ખુશીથી દીક્ષા લ્ય, પણ મારું એક વચન સાંભળે. તે એ કેમરણ પામીને જ્યારે તું દેવલોકમાં. ઉપજે ત્યારે અધમી એ મને તારે પ્રતિબંધ કરવો. ૨ ણએ તે વાત અંગીકાર કરી, ત્યાર પછી રાણીએ દીક્ષા લીધી. ચાગ્નિ પાળીને સંલેખના કરીને પ્રથમ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ. • - અતઃપુરમાં રહેલી દેવદત્ત નામે કુન્જા (બડી દાસી) હંમેશાં તે દેવાધિદેવની પ્રતિમાનું પૂજન કરતી હતી. રાજાને અનુક્રમે તાપસને ભક્ત થએલે જોઈને તેને પ્રતિબંધ કરવા માટે તે દેવ (પ્રભાવતી રાણીને જીવ). તાપસ રૂપે આવ્યો. હાથમાં અમૃત સરખા સ્વાદિષ્ટ ફલવાળા તે તાપ સને તાપસ ભક્ત રાજાએ ઘણો સત્કાર કર્યો, તે સ્વાદિષ્ટ - ફળ ખાઈને તેણે તાપસને પૂછયું કે ફલે તમે કયાંથી લાવ્યા.. તે કહો. ત્યારે તાપસે કહ્યું કે અહીંથી દૂર આવા પ્રકારના ફલથી શોભાયમાન નંદનવન સમાન આશ્રમમાંથી આ ફલ. લાવ્યો છું. રાજાએ કહ્યું કે મને પણ તે દેખાડે. તાપસ સાથે રાજા એકલો ચાલ્યા. તાપસે પણ પોતાની દેવશકિતથી Page #73 -------------------------------------------------------------------------- ________________ T શ્રીવિજયપદ્યસૂરિકૃતન એક મનહર ઉપવને વિકુવીને રાજાને તે દેખાડયું. તે જોઈને રાજાએ વિચાર્યું કે મનહર ફલેવાળું આ ઉદ્યાના મારા ગુરૂ તાપસનું છે તેથી આનાં ફર્લો ખાવાની મારી ધારણું પૂર્ણ થશે. આવું વિચારી જેટલામાં તે ફલો લેવાને રાજાએ હાથ નાખ્યો કે તરતજ કેપેલા તે તાપસે રાજાને મારવા દોડ્યા. ચોરની જેમ કુટાતે તે રાજા ત્યાંથી નાઠે. રસ્તામાં સિદ્ધિને સાધનારા સાધુઓને જોયા. તેઓના શરણે રાજા ગયે તેઓએ રાજાનું ભયથી રક્ષણ કર્યું, પછી રાજાએ વિચાર્યું કે મેં જન્મથી જેમનું પિષણ કર્યું તેમનાથી જ હું કેમ કંગાયે, અને પૂર્વે મેં જેમને જોયા નથી તેવા આ સાધુઓએ મારું કેમ રક્ષણ કર્યું. માટે સારી રીતે પરીક્ષા કરાએલો એમનો ધર્મ મારું શરણ થાઓ. આવું વિચારતા -રાજાની આગળ તે પ્રભાવતી દેવે પ્રગટ થઈને જૈનધર્મમાં તેને નિશ્ચલ કર્યો. ત્યારથી માંડીને ઉદાયન - રાજા અરિહંતે કહેલ દયા મૂલ ધર્મને તથા સાધુઓને ભક્ત એવો શ્રાવક શિરામણ થયે. આ પ્રમાણે તે પ્રભાવતીએ રાજાને બાધ પમાડી પરમ શ્રાવક બનાવ્યું. (જે પ્રતિમાનું દેવદત્તા પૂજન કરે છે તેના પ્રભાવથી તેને કેવું ફળ મળ્યું વગેરે પ્રતિમાન મહિમા જણાવતી આ કથા ઘણું લાંબી છે, પરંતુ તેને - અહીં સંબંધ નથી માટે જણાવી નથી.) છે ઈતિ પ્રભાવતી રાણીની કથા Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૧૨ - ૧ શ્રીકપૂરપ્રકરપછાર્યાદિ • અવતરણ –હવે સાધુ સંગ વિના અજ્ઞાનથી મહા કષ્ટ કરાં છતાં પણ મેક્ષ ફળ મળતું નથી તે બાબત બે ગાથાઓ. વિડે જણાવતાં પાંચમું સાધુસંગ નામનું દ્વાર કહે છે – जीवादितत्त्वविकलैर्विपुर्तस्तपोभिછુંaો જ તાઝિરનામુસાધુfજરા .. कः स्वर्णसिद्धिमधिगच्छति कूटकल्पैः, को वांबुधिं तरति जर्जरयानपात्रैः ॥११॥ वसंततिलकावृत्त ॥ સમ્યકત્વના ગેજ પ્રકટે બેધ નિર્મલ તત્ત્વને, સાધુ સંગે બેધ તે તામલિને સાધુને સંગ ન થયે તેહથી સમ્યકત્વ ધ. થયા નહી, તે સ્થિતિમાં ઉગ્ર તપ પણ મેક્ષ હેતુ થયે નહી. ૧ બેટા પ્રાગે સ્વર્ણસિદ્ધિ કોણ પામે? કે નહી, સડી ગયેલા વહાણુમાં બેસી સમુદ્ર તરે નહી મણકાલે તામલી. સમકિત લહે મુનિદર્શને, ઇંદ્ર સમ્યગ્દષ્ટિ હવે જાણજે એ નિયમને. ૨ લેકાર્થ –સુગુરૂના સંગને નહિ પામેલે તામલિ નામને તાપસ જીવાદિ તત્વના જ્ઞાનથી રહિત મોટા તપ વડે પણ મુકિત પામે નહિ. (કારણ કે, બેટા ઔષધિ પ્રયેગથી કેણુ વર્ણસિદ્ધિને પ્રાપ્ત કરે અથવા કોઈન જ કરે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રીવિજયપધસૂરિકૃતતેમજ જુના (કાણાવાળા) વહાણથી કેણ સમુદ્રને તરે? અથવા કઈ તરી શકે નહિ. ૧૧ પાર્થ –કંચન કામિનીના ત્યાગી એવા સશુરૂની સિબત વિના મેક્ષ પ્રાપ્તિ થતી નથી તે જણાવે છે. તામલિ નામના તાપસે જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા . બંધ અને મેક્ષ એ નવ તનું સ્વરૂપ સમજ્યા સિવાય કરેલું મેટું અજ્ઞાન તપ સુસાધુની સેબત રહિત હોવાથી મેક્ષરૂપી ફળને આપનારું થયું નહિ. આ તાપસે જેટલું તપ કર્યું (તેનું વર્ણન તેની કથામાં કહેવાશે) તે તપ જે સુસાધુ પાસેથી જીવ અજીવ વગેરે નવ તાના સ્વરૂપને સમજીને શ્રદ્ધાપૂર્વક કર્યું હતું તે તે સમકિત પૂર્વક થાત તેથી તેને મેક્ષ રૂપી ફળ મળત. પરંતુ સમકિત વિનાનું હોવાથી તે ઉગ્ર તપ પણ મિથ્યાત્વ મિશ્રિત હેવાથી તે અજ્ઞાન તપનું તછવું જ ફળ મળ્યું અથવા તેને મેક્ષરૂપી ઈષ્ટની પ્રાપ્તિ થઈ નહિ. આ બાબત હષ્ટાન્ત પૂર્વક સમજાવે છે. સુવર્ણસિદ્ધિ મેળવવાને માટે જે ઔષધિઓને પ્રયોગ કરવાને છે તે ઔષધિઓને બદલે ખાટી ઔષધિઓથી પ્રયોગ કરનારને સુવર્ણસિદ્ધિ થતી નથી. તેમજ સમુદ્ર તરવાને માટે - જર્જરિત વહાણ એટલે જુનું વહાણું કામમાં આવે નહિ અથવા જુના વહાણથી સમુદ્ર તરી શકાય નહિ કારણ કે જુનું વહાણ સમુદ્રની વચમાં જ ભાગી જાય છે તેથી સમુદ્ર તરી શકાતો નથી. તેવી રીતે અજ્ઞાન કષ્ટથી પણ આ સંસાર રૂપી સમુદ્રને પાર પામી શકાતો નથી. ૧૧ - તામલિ તાપસની કથા – : તામલિસી નગરીમાં તામલિ નામે એક શેઠ હતા. તેણે Page #76 -------------------------------------------------------------------------- ________________ E s પ્રકરપ્રકરWછાથદિ: સંસારની અસારતા જાણે. વૈરાગ્ય ભાવનાથી અજ્ઞાનને લીધે તાપસી દીક્ષા લીધી. ત્યાર પછી નગરમાં ઘેર ઘેર ભમીને ભિક્ષા લઈને તે વનમાં ગયે. પછી લાવેલી ભિક્ષા વાપરતા તેને વિચાર છે કે જગતમાં ઘણાં જલચર, સ્થલચર અને ખેચર જીવો ભૂખ્યાં છે માટે હું એકલો આ ભિક્ષા કેમ ખાઈ શકું? તેથી તેણે ભિક્ષાના ચાર ભાગ ર્યા. તેમને એક ભાગ પિતાને માટે અને બાકીના ત્રણ ભાગ બાકીનાજીને નાખીને પોતાને જે ચે ભાગ હતો તેને પાણીમાં એકવીસ વાર ધંઈ નાખીને નીરક્સ કરીને પિતે વાપરવા લાગ્યું. આ પ્રમાણે તેણે ૬૦ હજાર વર્ષ સુધી આકરું તપ કર્યું.' તે પણ અજ્ઞાન કષ્ટ હોવાથી તેને ઘણું કર્મની નિર્જરા થઈ નહિ. અંતે અનશન કરીને મરીને બીજા ઈશાન દેવલોકમાં ઈન્દ્રપણે ઉત્પન્ન થયે. આટલું તપ જે બીજા જ્ઞાનીએ (સમકિતવંત) પુરૂષે કર્યું હોત તો તેટલા તપથી સાત જણું મેક્ષે જાત. પરંતુ એટલું તપ કરવા છતાં સમ્યકત્વરહિત હોવાથી એ તામલિ પણ મેક્ષે જઈ શકે નહિ. કારણકે આ તપ એ અજ્ઞાન કષ્ટ હતું, તેથી જ કહ્યું છે કે અજ્ઞાની પુરૂષ ઘણાં ક્રોડ વર્ષો સુધી તપ કરીને જે કર્મ અપાવે તે જ્ઞાની પુરૂષ એક શ્વાસોશ્વાસમાં ખપાવે છે. માટે જ્ઞાનપૂર્વકનું તપ ઘણે લાભ આપનારું છે. તામલિ તાપસ અંત સમયે મુનિના દર્શનથી સમ્યકત્વ પામી ઈદ્ર થયા છે. એમ અન્ય ગ્રંથમાં કહ્યું છે. | ઈતિ તામલિ તાપસ કથા Page #77 -------------------------------------------------------------------------- ________________ १४ શ્રીવિજ્યપદ્યસૂરિકૃત* અવતરણુ–સારી સબત અને નઠારી સેબત અનુક્રમે ગુણ માટે અને નાશ માટે થાય છે તે દષ્ટાન્ત પૂર્વક સમજાવે છે – - (vઇનિત્તમ્) ૩ ૪ ૧ ર गिरिपुष्पशुकाविवामलोऽङ्गी, .. गुणनाशोदयभाग् जडज्ञसंगात् । ૧૦ ૧૧ ૭ ૧૫ ૧૬ जबदाम्बु विषं सुधा च न स्यात् , ૯ ૧ ૧ ૧૪. ૧૨, ___ कनकद्रौ च किमिक्षुकानने च I ! ૨૨ ગિરિશુકતણી ને પુષ્પશુકની જેમ નિર્મળ જીવને, સૂખ જ્ઞાની સંગથી ગુણ નાશ પામે ઉદયને જલ મેઘનું ધતૂરમાં વિષ રૂપ બને ને ઈક્ષમાં મીઠાશ દેનારું બને છે ભેદ અહીં આધારમાં. ૧ . કલેકાર્થ –નિર્મલ પ્રાણી ગિરિ શુક અને પુષ્પશુકનો જેમ મૂર્ખ અને જ્ઞાનીની બતથી અનુક્રમે ગુણના નાશ વાળ અને ઉદયને ભજનારે થાય છે. મેઘનું પાણી ધંતુરાને વિષે ઝેર રૂપ અને શેરડીના વનને વિષે અમૃત રૂપ નથી થતું? અર્થાત્ થાય છે. ૧૨ : - સપષ્ટાર્થ –જેવી રીતે એકજ માતા પિતાના પુત્ર છતાં ગિરિશુક જે ભીલ લેકની સોબતમાં રહ્યો તેના ગુણે નાશ પામ્યા અથવા તેનામાં વિનયાદિ સારા ગુણે આવ્યા નહિ અને તેને બદલે ખરાબ વચને બોલવા રૂપ દુર્ગણે આવ્યા. અને તેને જ બીજો ભાઈ પુષ્પશુકતાપસની સેબતમાં Page #78 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીકિ રો, તેથી તાપસનાં વચન સાંભળીને સારે આચાર વગેરે જોઈને સારા વિનયાદિ ગુણવાળે થયે. તેવી રીતે આ જીવ બાળપણમાં પ્રાયે નિર્મલ છતાં અથવા સારા નરસાને નહિ સમજતો હોવા છતાં જડ એટલે મૂર્ખ અથવા અજ્ઞાની પુરૂષની સબતને લીધે નિર્ગુણી થાય છે એટલે તેનામાં સારા ગુણે આવતા નથી અને ખરાબ ગુણે આવે છે. તેથી ઉલટું, જે નિર્મલ જીવ જ્ઞાની પુરૂષની સબતમાં રહે છે તેનામાં સગુણે આવે છે. એ પ્રમાણે સારી સબત અને ખરાબ સેબતનું ફળ મળે છે. આ બાબત દષ્ટાન્તથી સમજાવે છે—જેમ નિર્મલ એવું મેઘનું પાછું તે વંતૂરાન. વૃક્ષને વિષે ઝેર રૂપ થાય છે. કારણ કે ધંતૂરે ઝેર ૫ છે એટલે ખરાબ છે અને તેની સોબત થવાથી નિર્મલ છતાં પણ મેઘનું પાણું ઝેર રૂપે થઈ જાય છે. અને તેજ પાછું શેરડીના વનને વિષે અમૃત એટલે મીઠું (સ્વાદિષ્ટ) બને છે. શેરડીમાં મીઠાશ છે અને તેની સેબત થવાથી પાણી પણ મીઠું-ગળ્યું બની જાય છે. જેવી સોબત તેવી અસર એવી કહેવત લોકેમાં પણ ચાલે છે. માટે પિતાને ઉદય (આબાદી) ઈચ્છનારે પણ ખરાબ સંગતને ત્યાગ કરી સારી સેબત કરવી. ૧૨ ગિરિશુક અને પુષ્પશુકની લૌકિક કથા આ પ્રમાણે જાણવી – એક પિપટીએ વૃક્ષના કોતરમાં બે ઇંડાં મૂક્યાં. તેમાંથી એ પિપટનાં બચ્ચાં જન્મ્યાં. તેમને એક પિપટ ત્યાં આવેલા ભલેએ લીધે તે ગિરિક નામે પ્રસિદ્ધ થયેલ અને Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયસૂરિકૃત– બીજે પિપટ તાપસીએ લીધે તે પુષ્પશુક કહેવાય. તેમને ગિરિશુક ભીલોની ખરાબ સેબતને લીધે ગુણ વિનાને અથવા દુર્ગણી થયે. અને બીજે પિોપટ સાધુ પુરૂષોની સેબતથી સદ્ગુણી થયે. એક વાર કઈક રાજા વક્ર શિક્ષિત ઘોડા વડે તે અરણ્યમાં લવાયે. અરણ્યમાં ભમતા તે રાજાને જોઈને ગિરિશુક ભીલોને કહેવા લાગ્યો કે ચિન્તામણિ સમાન આ રાજાને તમે પકડે. આવું સાંભળીને ભય પામેલે તે રાજા ત્યાંથી નાઠે ને તાપસીના આશ્રયે ગયે. તેને આવતો જોઈને પુષ્પશુક મૃદુ સ્વરે બોલવા લાગ્યા કે હે તાપસ! તમે જુઓ, તમારા ભાગ્યગથી ખેંચાઈને આ રાજા અહીં આવ્યા છે. માટે તેમને એગ્ય આદર સત્કાર કરે, તે સાંભળીને સ્વસ્થ થએલો રાજા વિસ્મય પામીને બેલ્યો કે તે પોપટ ! તારામાં અને તે પિપટમાં આટલો બધો ભેદ કેમ છે? ત્યારે તે પિપટે કહ્યું કે અમારાં બંનેના માતા પિતા એક જ છે, પરંતુ મને મુનિઓ લાવ્યા છે, ભલે લાવ્યા નથી. તે ભીલોની ખરાબ વાણી સાંભળે છે અને હું મુનિઓની સારી વાણુ સાંભળું છું, તેથી સોબત પ્રમાણે અસર થાય છે અને તે વાત તમે પ્રત્યક્ષ જોઈ છે. માટે દુષ્ટની સોબતને ત્યાગ કરીને સત્સંગતિ કરવી જોઈએ. | ઈતિ ગિરિશુક પુષ્પશુક કથા છે Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રીકખૂરપ્રકરસ્પષ્ટાથદિ: અવતરણ–એ પ્રમાણે સાધુ સંગ અથવા સપુરૂષની સેબતનું પાંચમું દ્વાર કહીને હવે સુબેધની પાપી પુરૂષની ઉપર પણ કેવી અસર થાય છે તે જણાવવાને બોધ નામનું છઠું દ્વાર કહે છે – ર प्राप्याल्पमप्यमलबोधवचश्चिलाती.. पुत्रो यथाघमलिनोऽपि विभर्ति शुद्धिम् । कि कोटिवेधिरसचन्दनरत्नविन्दु ૧૩ ૧૪ ૧૦ ૧૫ ૧૧ ___ स्पर्शेऽपि हेमशिशिरं च न तप्तलोहम् ॥१३॥ જિમ ચિલાતી પુત્ર તિમ કૃત પાપ રૂપ મેલે કરી, મલિન જીવ પણ અલ્પ પણ બેધકવચન શ્રવણે કરી; સંશુદ્ધ બનતું કટીવેધક રસ તણા સંબંધથી, લોઢું તપેલું સ્વર્ણ કેમ બને ન? હવે નિયમથી. ૧ કાથ–પાપથી મલીન છતાં પણ ચિલાતીપુત્રે અલ્પ પણ નિર્મલ બેલ વચન પામીને (સાંભળોને) નિર્મ લપણું ધારણ કર્યું. તપાવેલું લોઢું કટીવેધી રસવાળા ગશીર્ષ ચન્દનના બિન્દુના સ્પર્શથી પણ શીતલ સુવર્ણ શું થતું નથી? અથવા થાય જ છે. ૧૨ સ્પષ્ટર્થ –પણ બેધનું (હિતકારી) વચન ઘણું પાપ કરનારા મનુષ્યને પણ નિર્મલ બનાવનાર (સુધારનારું) થાય છે. તે વાત જણાવતાં કવિશ્રી કહે છે કે સ્ત્રી Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રીવિજયપદ્રસૂરિકૃતહત્યાનું ભયંકર પાપ કરનાર ચિલાતી પુત્ર પૂજ્ય શ્રીમુનિરાજે કહેલા “રૂપમ વિવેકા ’ એ ત્રણ પદવાળું બેધનું વચન પામીને પણ નિર્મલ બોધને પામ્યા. કહેવાને સાર એ છે કે હું પણ બેધનું વચન એવું શક્તિવાળું છે કે તેના પ્રભાવથી ઘર પાપ કરનારા ચિલાતીપુત્ર જેવા પાપી મનુષ્ય પણ આત્મ સ્વરૂપ સમજીને પાપથી પાછા ફરે છે અને પિતાનું હિત સાધે છે. આ બાબતમાં દષ્ટાંત જણાવે છે.—કેટી વધી રસવાળા ચન્દન રત્ન એટલે શીર્ષચન્દનના રસમાં એવી શક્તિ રહેલી છે કે તેના સ્પર્શથી કોડ સંખ્યા પ્રમાણ લેતું પણ સેનું બની જાય છે માટે તેના રસને કિટિવેધી રસ કહેવામાં આવે છે. આ કોટિવેધી રસ મિશ્રિત (અથવા) તે રસ રૂપ શીર્ષચન્દનના બિન્દુના સ્પર્શથી લેતું શું સુવર્ણ બની જતું નથી? અથવા લોઢું પણ સુવર્ણ બની જાય છે તેવી રીતે સુબેઘ વચને રૂપ ગોશીર્ષચન્દનના. રસથી લોઢાના રસ સમાન પાપી પુરૂષે પણ તદ્દન વિલક્ષણ એટલે પાપ કાર્યોના ત્યાગ કરનારા બની જાય છે. ૧૩. આ બાબતમાં ચિલાતીપુત્રનું દષ્ટાંત નીચે પ્રમાણે – મગધ દેશમાં રાજગૃહી નામની નગરીમાં ધન નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને પાંચ પુત્રો હતા. ત્યાર પછી પુત્રીની ઈચ્છાવાળી તેની સ્ત્રીને સુસમા નામની પુત્રોથી પણ ઘણી વહાલી પુત્રી થઈ. તે શેઠને ચિલાતી નામની એક દાસી હતી તેને એક પુત્ર થયે. તે ચિલાતીપુત્ર નામે પ્રસિદ્ધ થયે. તે ચિલાતીપુત્ર શેઠની પુત્રી સુસમાને રમાડતાં તેની સાથે ખરાબ ચેષ્ટા કરતે એક વાર શેઠે છે. તેથી Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રીપૂરપ્રકરસ્પષ્ટથીદિ: કપાયમાન થએલા શેઠે તેને પિતાના ઘરમાંથી કાઢી મૂક્યું. આમ તેમ રખડતે તે કોઈક પટ્ટીમાં ગયો. ત્યાં ચેરી વગેરે કાર્યોમાં તે કુશળ થયે. અનુકમે તે પલ્લીના લોકેએ તેને પલ્લીપતિ બનાવ્યું. તેણે ચેરેને કહ્યું કે આપણે ધન નામના શેઠને ત્યાં ચોરી કરવા જઈએ. ત્યાંથી જે ધન મળે તે તમારું અને તેની પુત્રી સુસમાં મારી, એ પ્રમાણે શરત કરીને તેઓ ધનશેઠને ત્યાં ચોરી કરવા ગયા. તેના ઘરમાં પેસીને ઘણું ધન લીધું અને ચિલાતી પુત્રે સુસમાને ઉપાડી. તેવામાં ઉંઘમાંથી ધન શેઠ જાગી ઉઠયા. તેથી ચેરે અને ચિલાતીપુત્ર સુસમાને લઈને જલદી નાઠા. શેઠ પણ તેમના પાંચ પુત્ર સાથે તેમની પાછળ પડ્યા. ચારે તે નાસી ગયા. પરંતુ ચિલાતીપુત્રે સુસમાન ઉચકેલી હોવાથી તે જલ્દી નાશી શકતા નથી. તેથી તેને લઈને નાસતાં પકડાઈ જવાશે તે સુસમા પાછી લઈ લેશે એવું વિચારીને જે સુસમા મારી ન થાય તે તે બીજાની પણ ન થવી જોઈએ એવા વિચારથી તેણે સુસમાનું માથું હાથમાં રહેલી તરવાર વડે કાપી નાખ્યું. ધડને ત્યાં મૂકીને લેહીથી નીતરતું માથું લઈને તે પણ જંગલ તરફ નાસી ગયો. ધન શેઠ પણ થોડી વારે તે સ્થળે આવી પહોંચ્યા અને મરેલી સુસમાનું ધડ જોઈને ઘણે વિલાપ કરવા લાગ્યા. પાછળથી તેમના પાંચ પુત્રે પણ ત્યાં આવ્યા. અને શેઠને ઘણું સમજાવીને પાછા લઈ ગયા. સુસમાના અપમૃત્યુને લીધે શેઠને ઘણું દુઃખ થયું. આ તરફ સુસમાના લોહી નીતરતા માથાને એક Page #83 -------------------------------------------------------------------------- ________________ 'શ્રીવિજયપઢાસૂરિકૃતહાથમાં પકડીને અને બીજા હાથમાં તરવાર પકડીને જંગલમાં જતા ચિલાતીપુત્રે માર્ગમાં કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા એક મુનિરાજને જોયા. તેમને જોઈને ચિલાતીપુત્રે પૂછયું કે અલ્પ અક્ષરેમાં મને ધર્મ કહે નહી તો આ તરવાથી તમારું મસ્તક પણ છેદી નાખીશ. “ઉપશમ–વિવેક–સંવર” એ પ્રમાણે કહીને તે મુનિ આકાશમાં ઉડી ગયા. ત્યાર પછી તેજ સ્થળે ઉભા રહીને તે તેને અર્થ વિચારવા લાગે. તેમાં પ્રથમ ઉપશમ પદને વિચાર કરતાં તેણે વિચાર્યું કે ક્રોધ રૂપી અગ્નિની જ્વાલાથી ભયંકર અરણ્યમાં કલ્પવૃક્ષની જેમ મારામાં ઉપશમ (શાંતિ) ક્યાં છે? બળ વિનાની નિદોષ આ બાલાના મસ્તકને હાથમાં ધારણ કરતા ચંડાળ સરખાં મારામાં વિવેકને સ્પર્શ કે? વળી મન વચન કાયાને કબજે રાખવા રૂપ ઉત્તમ સંવર પણ મારામાં કયાં છે? આ પ્રમાણે વિચાર કરતાં બેધ પામેલા તેણે તરવાર સહિત તે બાલાનું મસ્તક હાથમાંથી મૂકી દીધું. અને ઉપશમ વિવેક અને સંવરને પામીને શુદ્ધ ધ્યાનમાં લીન થઈને પોતાના દુકૃત્યની નિંદા કરતા તે મહામુનિ ત્યાંજ કાઉસ ધ્યાને રહ્યા. તે વખતે લેહીની ગંધને લીધે જ સરખા મુખવાળી કી ઓ ત્યાં આવી અને શરીરમાં પિસીને તે કોડીઓએ ચિલાતી પુત્રના શરીરને ચલણી જેવું છિદ્રોવાળું કરી દીધું. તે પણ તે ધ્યાનથી ચલાયમાન થયા નહિ. અઢી દિવસ સુધી તે ભયંકર ઉપદ્રવને અદીન મનથી સહન કરીને પિતે કરેલા પાપની સિદ્ધની સાક્ષીએ આલેચના કરી પ્રતિક્રમીને શુભ ધ્યાનમાં મરણ પામી સહસાર દેવલોકમાં દેવપણે ઉપજ્યા. જેવી રીતે મુનિના બંધના વચનથી ચિલાતી Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ: ૭૧ પુત્ર જેવા પાપીને પણ ઉદ્ધાર થયે તે અન્ય જનેને બેધના વચનથી લાભ થાય તેમાં નવાઈ શી? છે ઈતિ ચિલાતી પુત્ર કથા | અવતરણ –અરૂચિથી સાંભળેલું બેધ વચન પણ પ્રાણુને હિત કરનારું થાય છે, તે બીના જણાવે છે – द्वेषेऽपि बोधकवचःश्रवणं विधाय, स्याद्रौहिणेय इव जन्तुरुदारलाभः । ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૬ ૧૫ क्वाथोऽमियोऽपि सरुजां सुखदो रविर्वा, ૧૭ ૧૮ ૧૯ ૨૦ सन्तापकोऽपि जगदंगभूतां हिताय ॥१४॥ રૂચિ વિના પણ સાંભળીને બેધદાયક વચનને, રોહિણીયા ચેરની જિમ જીવ ઉત્તમ લાભને; પામે ઉકાળે ના ગમે પણ રોગીને સુખ આપતે, અથવા દીયે સંતાપ જનને તેય રવિ હિતકર થતા. ૧ લોકાથ:–અરૂચિ છતાં પણ બોધકારી વચન સાંભળવાથી રહિણેય નામના ચોરની પેઠે પ્રાણીને મેટે લાભ થાય છે. જેમ અપ્રિય છતાં પણ ઉકાળ રેગવાળાને સુખકારી થાય છે. અથવા તાપ આપનાર છતાં પણ સૂર્ય જગતના પ્રાણીઓને હિતકારી થાય છે. ૧૪ સ્પષ્ટાર્થ –ધકારી વચન સાંભળવાની ઈચ્છા ન હોય છતાં ઠેષ ભાવથી સાંભળેલું હિતકારી વચન પણ જીવને Page #85 -------------------------------------------------------------------------- ________________ તે સાંભળીને હસાવથી આટલે તેમને કેટલીક ૭૨ - શ્રીવિજયપદ્યસૂરિકૃતબેધ કરનારું થાય છે, જેમ રહિણેય નામના ચોરને શ્રીવીર પ્રભુનાં વચન સાંભળવા ઉપર દ્વેષ હતો છતાં પણ પગમાં કાંટો વાગવાથી તે (કાટે) કાઢવા માટે બંધ કરેલા કાનમાંથી આંગળી કાઢી લેવી પડી અને તેથી તેના કાનમાં મહાવીર પ્રભુના “દેવી જમીનથી ચાર આંગળ અદ્ધર ચાલે છે તથા તેમની આંખે બંધ થતી નથી” એટલાં વચને કાનમાં પેસી ગયાં તે પણ તેને ઘણા લાભદાયી થયાં. કારણ કે તે સાંભળેલા વચનને લીધે અભયકુમારની જાળમાં તે ફસાયો નહિ. અને સજામાંથી બચી ગયે. એટલું જ નહિ પરંતુ એક જ વચન સાંભળવાથી આટલો ફાયદે થયે તે જેઓ ધર્મને ઉપદેશ નિરંતર સાંભળે છે તેમને કેટલો લાભ થાય? એવું વિચારીને તેણે ચેરીને ધંધો બંધ કરીને દીક્ષા લીધી. આ બાબતમાં દષ્ટાન્ત જણાવે છે કે રોગવાળાને ગમતું ન હોય તેને આપવામાં આવતો કડવો ઉકાળો તેના રેગને નાશ કરીને તેને સાજે બનાવે છે. ને તેથી તે સુખી થાય છે. તેવી જ રીતે સૂર્ય જો કે તેના તાપને લીધે આકરે લાગે છે તે છતાં પણ તે જગતના જીને હિત માટે થાય છે. કારણ કે તેને પ્રકાશ જીવોને મળતો ન હોય તો જીની તંદુરસ્તી સચવાતી નથી કારણ કે દરેકને જીવવાને માટે સૂર્યના પ્રકાશની જરૂર છે. વળી તે અંધકારને પણ નાશ કરે છે જેથી કરીને દરેક વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાય છે. સાર એ છે કે ગામમાં ન હોય તે છતાં પણું પરિણામે લાભદાયી એવાં બોધ વચને જરૂર લાભ આપનાર થાય છે. ૧૪ Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પાર્ટાદિક આ વિષયમાં રૌહિણેય ચેરનું દષ્ટાન્ત નીચે પ્રમાણે જાણવું – રાજગૃહ નામના નગરની પાસે વૈભારગિરિ નામને પર્વત છે. તેની ગુફામાં લોહખુર એ નામથી પ્રસિદ્ધ એક ચર રહેતો હતો. તે રાત્રીએ રાજગૃહ નગરમાં ચોરી કરી “આજીવિકા ચલાવતે હતો. તેને રોહિણું નામની પાનીથી રોહિણેય નામને પુત્ર થયે હતો. જ્યારે લેહખુર ચાર મરણ પથારીએ પડે ત્યારે તેણે પુત્રને બેલાવીને કહ્યું કે તું મારું કહ્યું અવશ્ય માનીશ? પુત્રે પણ કહ્યું કે તાતનું કહ્યું હું જરૂર કરીશ. પિતાની આજ્ઞા કેણ ન પાળે. માટે જે આજ્ઞા હેય તે જણાવે. ત્યારે લેહરે હર્ષિત થઈને કહ્યું કે દેવે જેમનું સમવસરણ રચે છે અને જે તેમાં બેસીને દેશના આપે છે તે વીરનું વચન તારે સાંભળવું નહિ. આ પ્રમાણે કહીને મરણ પામીને તે દુર્ગતિમાં ગયે. રૌહિણેય પણ પિતાની જેમ રાજગૃહી નગરીમાં ચેરી કરવા લાગ્યો. એક વાર વીર પ્રભુ પણ વિહાર કરતા કરતા તે નગરીમાં તેને સર્યા–સમવસરણમાં બેસીને પ્રભુ ઉપદેશ આપવા લાગ્યા. તે વખતે રોહિણેય ચેર પણ કંઈ જરૂરી કામના પ્રસંગે તે રસ્તે નીકળે. પ્રભુને દેશના આપતાં. સાંભળીને પિતાનું વચન સાંભળ્યું. તે રસ્તા સિવાય બીજો માર્ગ નહિ હિોવાથી અને જરૂરનું કામ હોવાથી વીર પ્રભુનું વચન સંભળાય નહિ તે માટે તેણે બંને કાનમાં આંગળીઓ ઘાલીને આગળ ચાલવા માંડયું. પરંતુ નસીબ બે ડગલા આગળ ડુતું. તેથી ડેક આગળ ગયો અને પગમાં જોરથી કાંટા વાગે. કાંટે ચા. તે વખતે પ્રભુને કે પછી માગે Page #87 -------------------------------------------------------------------------- ________________ - - શ્રીવિજયપદ્યસૂરિકૃત– કાઢયા સિવાય આગળ જઈ શકાય તેમ નહતું તેથી કાંટે કાઢવા માટે વાંકા વળીને કાનમાંથી આંગળી ઘાલેલ એક હાથ લઈને પગમાંથી કાટ કાઢવા મંડે. તે જ વખતે દેશના આપતા શ્રીવીર પ્રભુના વચને તેણે સાંભળ્યા. તે વખતે વીર પ્રભુ દેવના સ્વરૂપનું વર્ણન કરતા હતા તેમાંથી “દેવે જમીનથી ચાર આંગળ અદ્ધર ચાલે છે, તેમનાં ચક્ષુઓ બંધ થતા નથી, તેમની ફૂલની માળા કરમાતી નથી તથા પરસેવાના મેલથી રહિત હોય છે” આ વચનો તેના કાનમાં પેસી ગયા. તેણે જલદી કાંટે કાઢી નાખ્યા અને કાનમાં આંગળાં ઘાલી આગળ ચાલવા માંડયું. આ ચાર નગરમાં હંમેશાં ચોરી કરે છે અને પકડાતા નથી તેથી લોકે ઘણું ભયભીત રહેવા લાગ્યા. શેઠીઆએ ભેગા થઈને શ્રેણિક રાજા પાસે ફરીયાદ કરવા ગયા. તમારા સરખા રાજા રાજ્ય કરતાં હોય છતાં નગરમાં રેજ ચોરી થાય અને ચોર પકડાય નહિ તે સ્વામી છતાં અમે તો સ્વામી રહિત જેવા થયા. માટે આને ઉપાય તરત કરે જોઈએ. શ્રેણિક રાજાએ પણ કેટવાલને બોલાવીને ગુસ્સે થઈને કહ્યું કે તમેજ ચારને સહાય આપતા હોવા જોઈએ નહિ તે ચેર કેમ પકડાય નહિ. ત્યારે કોટવાલેએ કહ્યું કે રહિણેય નામને ચોર ચોરી કરે છે પરંતુ તે દેખાતો નથી તેમ પકડાતો નથી. અમે તે ચારને મારવાને અગર પકડવાને શક્તિમાન નથી માટે અમારું કેટવાલપણું પાછું લઈ લે. ત્યાર પછી રાજાની સૂચનાથી અભયકુમારે તેઓને કહ્યું કે નગરની બહાર લશ્કરને ગુપ્ત રીતે તૈયાર રાખે. રાતમાં જે કઈ નગરમાં પ્રવેશ કરતું જણાય તેને Page #88 -------------------------------------------------------------------------- ________________ C ---- ----- શ્રીકરપ્રકરસ્પષ્ટથદિર તરત પકડજે. નગરીને ઘેરી છે એવું નહિ જાણતા તે ચારને શંકા ભરેલી રીતે નગરમાં પ્રવેશ કરતો જાણુને અને આકાર વગેરેથી ચોર જે જણવાથી સૈનિકેએ તેને પકડે અને બાંધીને શ્રેણિક રાજાને સેં. હવે શ્રેણિક રાજાએ અભયકુમારને પૂછ્યું કે આ ચારને શી સજા કરવી? ત્યારે અભયકુમારે કહ્યું કે ચેરીના મુદ્દામાલ સિવાય પકડાએલા આને સજા કરવી યોગ્ય નથી. ત્યારે રાજાએ ચોરને પૂછ્યું કે તું કેણુ છે? તારું નામ શું છે? કયાંનો રહેવાસી છે? તું કઈ રીતે આજીવિકા ચલાવે છે? અને શા માટે અહીં આવ્યા છે. ત્યારે તેણે પણ રાજાને કહ્યું કે હું દુર્ણચંડ નામે ખેડૂત છું. શાલિગ્રામમાં રહું છું અને કાર્ય પ્રસંગે નગરમાં આવતું હતું ત્યારે મોડું થઈ જવાથી મને શેકીને બાંધીને અહીં લાવવામાં આવ્યું છે, માટે આ વિષે તમે જ વિચાર કરે. રાજાએ તેને કેદમાં રાખીને તેણે જે ગામ નામ વગેરે કહ્યું હતું, ત્યાં તપાસ કરાવી તે ત્યાંના લોકોએ પણ કહ્યું કે અહીં દર્શચંડ રહે છે અને કાલે તે કામ પ્રસંગે બહાર ગામ ગયેલ છે. ચાર પણ વિશાલ બુદ્ધિવાળા અને દીર્ઘદશી હોય છે અને આ રોહિણેયે પણ આ પ્રમાણે પ્રથમથી જ સંકેત કરી રાખ્યો હતો. તેથી ત્યાંના લોકોએ પણ તે પ્રમાણે કહ્યું. અભયકુમારે પણ વિચાર્યું કે આનું કપટ સારી બુદ્ધિવાળાથી પણ પકડાય તેવું નથી. * હવે તે ચેરની સાબીતી માટે અભયકુમારે બીજી યુકિત રચી. તેણે દેવ વિમાન સરખા એક સાત ભૂમિવાળા મહેલને Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રીવિજયસૂરિકૃતશણગાર્યો. અને જાણે તેને વિષે ગંધર્વાદિકને નાટારંગ થતો હોય તેવો આભાસ (દેખાવ) લાવવા માટે સંગીત વિશારદો પાસે સંગીત શરૂ કરાવ્યું. વળી અપ્સરા સરખી સુંદર સ્ત્રીઓ તેમાં રાખી. અને જાણે સાક્ષાત દેવવિમાન હોય તેવો ઠાઠમાઠ તેને વિષે કરાવ્યું. પછી અભયકુમારે તેને દારૂ પીવરાવીને ઉન્મત્ત (ગાંડ) બનાવ્યું. પછી તેને સુંદર શાવાળા પલંગમાં સુવાડ અને દિવ્ય વસ્ત્રો પહેરાવ્યાં. હવે જ્યારે દારૂની અસરમાંથી તે મુક્ત થઈને ઉઠો ત્યારે તેણે પોતાના શરીર ઉપર દીવ્ય વસ્ત્રો તથા અલંકારો જોયા. વળી સુંદર જણાતી સ્ત્રીઓ તથા પુરૂષો જય નન્દ વગેરે સુંદર - વચનથી બોલાવતા હતા. આ શું છે એવું જ્યારે તેણે પૂછયું છે ત્યારે તેઓ કહેવા લાગ્યા કે આ દેવવિમાન છે. તેમાં તમે હમણાં જ દેવરૂપે ઉત્પન્ન થયા છે. આ અદ્ધિ પરીવાર તમારે છે અને અમે તમારા સેવક દે છીએ. માટે જે તમે આજ્ઞા કરે તે દીવ્ય નાટયવિધિ વગેરે તમને દેખાડીએ. વળી તમે મરજી મુજબ ભેગે ભેગે, પરંતુ તમે અહીં શાથી ઉત્પન્ન થયા તે માટે તમે કેવાં કેવાં પુણ્ય અને પાપનાં કામે પૂર્વ ભવમાં કર્યા હતાં તેની તમારે નેંધ કરાવવી . ૫ડશે. હવે રૌહિણેય ચાર વિચાર કરવા લાગ્યું કે આ તે ખરેખર દેવવિમાન છે કે અભયકુમારની કઈ યુક્તિ છે. આ વિચાર કરતાં વીર પ્રભુનું વચન તેને યાદ આવ્યું. એટલે તે વચન પ્રમાણે તે સ્ત્રીઓ અને પુરૂષોનું નિરીક્ષણ કર્યું (તપાસ-ખાત્રી) તો તેમાં દેવનું કઈ લક્ષણ જણાયું . નહિ. કારણ કે આ બધા જમીનથી અદ્ધર ચાલતા નહોતા Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરૂં રપ્રકરસ્પાર્થાદિ: પણ જમીન ઉપર ચાલતા હતા. વળી તેમની આંખેાનિમેષવાળી ( મીંચાતી ) હતી. તેથી તે બુદ્ધિશાળો ચારે વિચાર કર્યો કે આ અભયકુમારની યુક્તિ છે. તેથી જ્યારે પુણ્ય કાર્યો વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે મે ઘણાં ઘણાં દાન આપ્યાં છે. જિનપૂજા કરી છે. સદ્ગુરૂની સેવા કરો છે વગેરે. પછી કયા કયા પાપનાં કામા કર્યા છે એવું પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે મે કાઈ પાપનાં કામ કર્યો જ નથી. ચારી કરી છે કે નિહ તેમ પૂછ્યું ત્યારે કહ્યું કે મેં કોઇ દિવસ ચારી કરી નથી. OF આ વાત રાજાના માણસાએ અભયકુમારને જણાવી. ત્યારે અભયકુમારે રાજાને જણાવ્યું કે આ ચાર હાય તે પણ તેને સજા કરી શકાશે નહિ. કારણ કે પુરાવા વિના તેને કેવી રીતે સજા કરાય? તેથો શ્રેણિક રાજાએ તેને છેાડી મૂકયા. રસ્તામાં જતાં તે ચાર વિચાર કરે છે કે વીર પ્રભુનુ મે એકજ વચન સાંભળ્યુ હતું. તે એકજ વચનને લઈ ને આજે આરા ખચાવ થયા છે, નહિ તેા મને શૂળીએ ચડાવી દીધે હોત. મારા મૂર્ખ પિતાએ આવા શ્રીવીર પ્રભુના ઉપદેશ સાંભળવાને પણ નિષેધ કર્યો. આ અરૂચિથી સાંભળેલું વીર પ્રભુનું વચન પણ મને ઉપકારક યુ' તેા હવે મારે તે વીર પ્રભુનું જ શરણ લેવું કલ્યા કારી છે એમ વિચારી તે વીરપ્રભુના રસમવસરણમાં ગયા. ત્યાં જઈ ને તેણે વીર પ્રભુને કહ્યું કે હે પ્રભુ! મને દીક્ષા લેવાને દઢ મનારથ થયા છે. પરંતુ મારે શ્રેણિક રાજા પાસે થાડુંક કામ છે માટે તેમની પાસે જઈ ને આવું છું. એ પ્રમાણે કહીને શ્રેણિક રાજા પાસે જઈ ને Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપધસૂરિકૃતરોહિણેય રે કહ્યું કે હું તેજ તમારા નગરને ચિરનાર રોહિણેય ચોર છું અને શ્રીવીર પ્રભુના વચનેને સાંભળવાથી . અભયકુમારની બુદ્ધિને જીતવા સમર્થ થયે છું. માટે હું તેમની પાસે દીક્ષા લઉં છું, પરંતુ તે પહેલાં જે જે લોકેનું ધન મેં ચેર્યું છે તે તેમને પાછું આપવા માગું છું. આથી શ્રેણિક રાજા જેમનું ધન ચેરાયું હતું તે નગરલોકની સાથે ચિરના ઘેર ગયા. અને બધાએ પોતાનું ધન પાછું મેળવ્યું. તેણે પિતાના કુટુંબને પણ પ્રતિબંધ પમાડીને વીર પ્રભુ પાસે કુટુંબ સાથે દીક્ષા લીધી. તે વખતે શ્રેણિક રાજાએ તેને દીક્ષા મહોત્સવ કર્યો. દીક્ષા લઈને તીવ્ર તપ કરીને ઘણું કર્મની નિર્જરા કરી. છેવટે સંલેખના પૂર્વક અનશન કરી મરીને દેવપણે ઉત્પન્ન થયે. આ કથાને સાર એ છે કે ચાર છતાં પણ બુદ્ધિશાળી હોવાથી તેણે અભયકુમાર જેવા મહા બુદ્ધિશાળીને પણ છેતર્યો, તે તેણે સાંભળેલા વીરપ્રભુના વચનને પ્રભાવ હતો તે વાત તે ચોરના લક્ષ્યમાં બરાબર આવી ગઈ અને અરૂચિથી સાંભળેલું તે બોધ વચન પણ તેને ઘણું લાભદાયી થયું એમ જાણીને ભવ્ય જીએ ધર્મોપદેશ સાંભળવાને નિરન્તર ઉદ્યમ રાખ. ઈતિ રોહિણેય ચારની કથા છે અવતરણ – એ પ્રમાણે બેધદ્વાર કહીને કવિશ્રી સાતમા સમ્યકત્વ દ્વારનું સ્વરૂપ બે કલેક વડે સમજાવે છે – कोऽप्यन्य एव महिमा ननु शुद्धदृष्टे-- ૮ ૧૦ ૯ . ૧૨ ૧૧ ૧૩ . यच्छेणिको ह्यविरतोऽपि जिनोऽत्र भावी।। Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રોકરકરઃ ૧૫ ૧૬ ૧૪ ૧૮ ૧૭ पुण्यार्गलः किमितरोऽपि न सार्वभौमो, ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૧૯ रूपच्युतोऽप्यधिगुणस्त्रिजगन्नतश्च + ૨૫ : સમ્યકત્વને મહિમા અપરવનિશ્ચયે અવિરતિ છતાં, ભૂપ શ્રેણિક જિન થશેજિન નામ અહિંયાં બાંધતાં પુણ્ય બળિયા રંક પણ શું ચકવતી ના બને, કુરૂપ પણ બહુ ગુણ પ્રતાપે વંદનિક શું ના બને. ૧ લોકર્થ–સમ્યકત્વને નિશ્ચયે કેઈ અપૂર્વ પ્રભાવ હોય છે. કારણ કે તેનાજ પ્રતાપે શ્રેણિક રાજા અવિરતિ છતાં પણ આ ભરત ક્ષેત્રમાં તીર્થકર થનાર છે. મહા પુણ્યશાળી સામાન્ય મનુષ્ય પણ શું સાર્વભૌમ (સર્વ પૃથ્વીને ભેગવનાર) થતું નથી ? અર્થાત્ થાય છે. તેમજ રૂપ રહિત છતાં પણ ગુણવાન પુરૂષ ત્રણ જગતને નમવા લાયક શું થતું નથી? અથવા નમવા લાયક થાય જ છે. ૧૫ સ્પષ્ટાર્થ –શુદ્ધ દષ્ટિ એટલે નિર્મલ સમકિત ધારી જેને શ્રીજિનેશ્વરે કહેલા જીવાદિ નવ તનું યથાર્થ જ્ઞાન છે, અને તે જિનેશ્વરના વચન ઉપર દઢ શ્રદ્ધા છે. તેમજ જેણે સુદેવ, સુગુરૂ અને સુધર્મને સાચી રીતે જાણ્યા છે અને તેથી મિથ્યાત્વને ત્યાગ કરેલ છે એવા સમક્તિદષ્ટ જીવને પણ કઈ જુદેજ અથવા અપૂર્વ પ્રભાવ છે. કારણકે મગધદેશના શ્રેણિક નામના રાજા જે અવિરતિ હતા એટલે જેમણે કઈ પણ પ્રકારનું પચ્ચખાણ કર્યું નહોતું તે છતાં પણ Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત– આવતી ચાવીસીમાં પદ્મનાભ નામે પ્રથમ તીર્થંકર થવાના છે. તે તેમના શુદ્ધ સમકિતનેાજ પ્રભાવ જાણવા. ભાવાર્થ એ છે કે તીર્થંકર નામકર્મનો અંધ થવામાં વીસ સ્થાનકની આરાધના કરવા રૂપ તપ વિશેષ પણ હેતુ કહેલા છે આવી આરાધના રૂપ કાઈ પણ તપ ન કરવા છતાં, તેમજ બીજી પણ કાઈ જાતનું તપ વિશેષ ન કરી શકનાર છતાં પણ શ્રેણિક રાજાએ તીર્થંકર · નામ કર્મનો નિકાચિત ખોંધ કર્યો તેમાં ખરૂં કારણ તેમનુ શુદ્ધ ક્ષાયિક સમકિત જાણવું. માટે જ આથી સમિતના અપૂર્વ પ્રભાવ જણાવ્યા. આ બાબત દષ્ટાંત આપીને સમજાવે છે. જેમ કાઈક સામાન્ય માણુસ પણ મહા પુણ્યશાળી હાય તા થ તે સાવભૌમ પદને પામતા નથી એટલે સ પૃથ્વી ઉપર રાજ્ય કરનાર રાજા વગેરે થતા નથી ? અથવા થાય છે. કારણ કે પુણ્યનો પ્રભાવ એવા જ છે કે જેથી કરીને ક પણ એકદમ રાજા બની જાય છે. ખીજું દૃષ્ટાંત આપતાં કવિશ્રી કહે છે કે રૂપ રહિત છતાં પણ ગુણવાન પુરૂષ ત્રણ જગતને નમવા લાયક થતા નથી ? અથવા રૂપ વિનાનો છતાં પણ જે મનુષ્ય ગુણે કરીને અધિક છે તેને જેમ ત્રણ જગતના જીવા નમે છે તેમાં તેના ગુણાનો જ પ્રભાવ છે, તેવી રીતે જિતનામ કર્મ વગેરેને બંધ કરવામાં તથા નિર્મલ ચારિત્ર વગેરેની આરાધના કરવામાં સમકિતનોજ પ્રભાવ રહેલે છે. ૧૫ અહી શ્રેણિક રાજાની ટૂંક ખીંના આ પ્રમાણે જાણવી મગધ દેશમાં રાજગૃહી નગરીમાં શ્રેણિક નામે રાજા どう . Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૧ શીકપુરપ્રકરસ્પષ્ટાર્યાદિ અહીં શ્રેણિક રાજાની ટૂંક બીના આ પ્રમાણે જાણવી. મગધ દેશમાં રાજગૃહી નગરીમાં શ્રેણિક નામે રાજા હતા. એક વાર ચરમ તીર્થંકર શ્રીવીર પ્રભુ વિહાર કરતા રાજગૃહીમાં સમેસર્યા. તેમને વાંદવાને શ્રેણિક રાજા પરીવાર સાથે ગયા. વિરે પ્રભુએ દેશનામાં સમકિતનું સ્વરૂપ વર્ણવતાં કહ્યું કે સઘળાં ધર્મકાર્યોમાં સમક્તિની મુખ્યતા છે એટલે કે દેવપૂજા દયા દાનાદિક ધર્મકાર્યો સમકિત વિના કરવામાં આવે તો તે ફેગટ જાય છે. માટે સમકિત પામીને તેનું યથાર્થ પાલન કરવું. ચારિત્ર વિનાના જી સિદ્ધિ પામે છે પરંતુ સમકિત વિનાના જીવો સિદ્ધિ પામતા નથી. આવું વીર પ્રભુનું વચન સાંભળી શ્રેણિક રાજાએ સંમતિ રત્નને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કર્યું. શ્રેણિક રાજાએ કહ્યું કે હે પ્રભુ! મારાથી કોઈ પણ જાતનું વ્રત બની શકતું નથી. સ્વયંભૂરમણ સમુદ્રના મત્સ્યનું માંસ ખાવા સુધીની મારી ઈચ્છા થાય છે. માટે વિરતિ મારાથી બની શકે તેમ નથી. વીર પ્રભુએ કહ્યું કે હે રાજા ! જે તમે ગ્રહણ કરેલ સમક્તિમાં પણ દઢ રહેશો તે તેથી પણ તમારું કલ્યાણ થશે. તેથી હર્ષ પામીને શ્રેણિક રાજા સ્થાને ગયા અને સમકિતનું પાલન કરવા લાગ્યા. એક વખતે શકે સભામાં શ્રેણિક રાજાના દઢ સમક્તિનાં વખાણ કર્યા. તેની શ્રદ્ધા નહિ કરતે દઈરાંક નામે દેવ શ્રેણિક રાજાની પરીક્ષા કરવા માટે આવ્યો. પ્રભુના સમવસરણમાં રાજા ગમે છે તે વખતે રાજાના દેખતાં કેઢવાળા શરીરમાંથી ઝરતી રસીવાળો બનીને તે દેવ પ્રભુની આગળ બેઠે.પછી પિતાની રસીથી તે પ્રભુની પૂજા કરવા લાગ્યો. તેથી Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપધસૂરિકૃત કેપેલ શ્રેણિક રાજા ઉચ્ચ સ્વરે કહેવા લાગ્યા કે જિનેશ્વરની આશાતના કરતા આ કુકીને બાંધીને વધ કરો. એવામાં પ્રભુને છીંક આવી, ત્યારે તેણે કહ્યું કે–મરે, અભયકુમારને છીંક આવી ત્યારે કહ્યું કે–મરે કે છે, કાલસૌકરિકને છીંક આવી ત્યારે કહ્યું કે–ન મરે ન જીવ, અને શ્રેણિકને છીંક આવી ત્યારે કહ્યું કે-“જી” પ્રભુને મરવાનું કહ્યું તેથી શ્રેણિકે ઉભા થઈ સુભટને તેને પકડવાનો આદેશ કર્યો. દેશનાને અને સુભટે સાથે રાજા તેને પકડવાને ઉઠશે. પરંતુ તેમના દેખતાં જ તે દેવ ચાલ્યા ગયે. તેથી રાજા ઘણું આશ્ચર્ય પામ્યો. * વિસ્મય પામેલા રાજાએ પ્રભુને પૂછ્યું કે આ કુષ્ઠી કેણુ છે? ત્યારે પ્રભુએ કહ્યું કે દર્દીરાંક નામનો દેવ તારા સમકિતની પરીક્ષા કરવા માટે કુષ્ઠીનું રૂપ કરી અહીં આવ્યા હતા. તેણે મારી ચન્દનથી પૂજા કરી હતી. પરંતુ તારી દષ્ટિને (મેહ પમાડવાને) તે રસી રૂપે જણાતું હતું. શ્રેણિક રાજાએ છીંકનું સ્વરૂપ પૂછયું ત્યારે પ્રભુએ કહ્યું કે મને છીંક આવી ત્યારે મરવાનું કહ્યું. તે વ્યાજબી છે. કારણ કે હું અહીંથી મેક્ષે જવાને છું તેથી અહીં કરતાં ત્યાં મને અધિક સુખ મળવાનું છે. તેને જીવવાનું ઠીક કહ્યું કારણ કે તું અહીં સુખી છે પરંતુ મરીને નરકે જવાનો છે, માટે ત્યાં તારે દુખી થવાનું છે. અભયકુમાર અહીં સુખી છે અને મરીને દેવલોકમાં જવાનું છે એટલે ત્યાં પણ સુખી થવાનો છે તેથી તેને જીવવાનું અને મરવાનું ઠીક કહ્યું. તથા કાલસૌકરિક અહીં પાપના કામ કરે છે અને Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૩ શ્રીકપૂરપ્રકરપછાથદિ: મરીને નરકે જવાનું છે તેથી તેનું જીવવું અને મરવું, બંને નકામાં છે માટે “ન જીવ ન કર ” એમ કહ્યું. પિતાને નરકે જવાનું એ વાત સાંભળી ખિન્ન થએલા રાજાએ પ્રભુને કહ્યું કે તમારા સરખા તારક દેવ છતાં મારે નરકે જવાનું છે? ત્યારે પ્રભુએ કહ્યું કે સમકિતવંત જીવ દેવલોકમાં જાય છે. પરંતુ તે સમકિત પામ્યા પહેલાં નિરકનું આયુષ્ય બાંધ્યું છે તેથી તેમાં કઈ રીતે ફેરફાર થઈ શકે તેમ નથી. પરંતુ તું નરકમાંથી નીકળી આવતી ચોવીસીમાં શ્રી પદ્મનાભ નામે પ્રથમ તીર્થંકર થવાનો છે માટે ખેદ કર નહિ. ત્યારે શ્રેણિકે ફરીથી પૂછયું કે હે નાથ! એવો કેઈ ઉપાય છે કે જેથી મારે નરકે જવું પડે નહિ? ત્યારે પ્રભુએ આશ્વાસન દેવા કહ્યું કે જીવે જે શુભાશુભ આયુષ્ય બાંધ્યું હોય તે તેણે અવશ્ય જોગવવું જ પડે છે, તે અન્યથા થતું નથી. તે છતાં જે તારી કપિલા નામની દાસી ભાવથી સાધુઓને ભિક્ષા આપે અથવા કાલસૌકરિકને હિંસા કરતે રેકવામાં આવે તે તારે નરકમાં જવું ન પડે. પછી પ્રભુને પ્રણામ કરીને તે પિતાના મહેલ તરફ ચાલ્યા. . રસ્તામાં દરાંક દેવે શ્રેણિક રાજાના સમક્તિની પરીક્ષા કરવા માટે માછીની જેમ દુષ્કર્મ કરતા એક સાધુ દેખાડયા. ત્યારે શ્રેણિક રાજાએ શિખામણના વચનો કહી તે સાધુને અકાર્ય કરતા રોક્યા. આગળ જતાં દેવે ગર્ભિણી સાથ્વી રાજાને દેખાડી. શાસનભક્ત રાજાએ તેને પોતાના ઘરમાં સંતાડી. પછી દેવે પણ પ્રગટ થઈ “તમારા સમકિતની પરીક્ષા કરવા માટે મેં આ પ્રમાણેનું વર્તન તમને દેખાડ્યું Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રીવિજયપદ્યસૂરિકૃતહતું વગેરે કહ્યું અને તેની પ્રશંસા કરી એક ઉત્તમ ખેતીને હાર તથા બે ગોળીઓ આપી તે અદશ્ય થઈ ગયે. શ્રેણિક રાજાએ દિવ્ય હાર ચિલણ રાણુને આપે અને બે ગેળોએ નંદાને આપી. પરંતુ પોતાને હાર ન મળવાથી ગુસ્સે થઈને નંદાએ તે ગળીઓ ફેંકી દીધી અને તે થાંભલા સાથે અથડાઈને ફૂટી ગઈ. તેમાંની એકમાંથી બે કીંમતી કુંડલે તથા બીજામાંથી બે તેજસ્વી સુંદર વસ્ત્ર નીકળ્યા. તે ચારે પદાર્થો નંદાએ આનંદથી ગ્રહણ ક્ય. શ્રેણિક રાજાએ કપિલા દાસીને બોલાવીને કહ્યું કે જે તું મુનિઓને ભાવથી દાન આપે તે હું તને ઘણું ધન આપું. પરંતુ દાસીએ કહ્યું કે તમે મને આખા શરીરે સુવ થી શણગારે તે પણ હું તે કામ કરી શકીશ નહિ. ક લોકરિકને બેલાવીને પણ કહ્યું કે જે તું એક દિવસ હિંસાનો ત્યાગ કરે તે તેને તેના બદલામાં ઘણું ધન આપીશ. કાલસૌકરિકે કહ્યું કે તમે ગમે તેટલું ધન આપે તે પણ હું હિંસાને ત્યાગ કરીશ નહિ. શ્રેણિક રાજાએ તેને કુવામાં નાંખ્યો. ત્યાં પણ તેણે માટીના ૫૦૦ પાડા બનાવીને માર્યા. તેથી ખેદ પામીને શ્રેણિક રાજાએ પોતાના પૂર્વ કર્મની નિંદા કરી. છેવટે મરણ પામીને તે (રાજા) નરકે ગયા. ઈતિ શ્રેણિક નૃપ કથા છે અવતરણ–આ ગાથામાં સુલસા શ્રાવિકાના અપૂર્વ સમકિત દર્શનનું વર્ણન કરે છે , Page #98 -------------------------------------------------------------------------- ________________ શીકપૂરપ્રક્રસ્પષ્ટાર્થીદિ: ૬ ૫ ૪ ૧ ૨ ૬ ૭ तदर्शनं किमपि सा सुलसाप र ૧૨ प्रादाज्जिनोऽपि महिमानममानमस्यै । ૧૩ ૧૪ ૧૫ ૧૫ ૧૪ नैर्मल्यतः शशिकला न च केतकीत्वं, ૨૦ ૧૯ ૧૭ ૨૨ ૧૬ मालातुलां च हरमूनि बभार गंगा ॥१६ ।। તે શ્રાવિકા સુલસા લહી તે ભવ્ય શ્રદ્ધા ધર્મને, શ્રીવીર દેવ કહેવરાવે ધર્મલાભ તે કારણે શંકર શિરે નિર્મલપણાથી શશિકલા કેતકીપણું, તેમ ગંગા શું ન ધારે? તે સ્થલે માલાપણું. ૧ લેકાર્થ –તે સુલસા શ્રાવિકાએ તે કઈક અપૂર્વ સમ્યકત્વ દર્શન પ્રાપ્ત કર્યું હતું જેને લીધે શ્રી વીર જિનેશ્વરે એને ઘણું માહાસ્ય આપ્યું એટલે બહુ પ્રશંસા કરી. દષ્ટાન્ત કહે છે કે નિર્મલપણને લીધે ચંદ્રકળાએ શંકરના મસ્તકને વિષે કેતકીપણાને શું ધારણ નથી કર્યું ? તેમજ ગંગાએ શું પુષ્પમાલાનું સમાનપણું ધારણ નથી કર્યું ? ૧૬ સ્પષ્ટાર્થ:–સુલસા નામની શ્રાવિકા જેના શ્રીવીર પ્રભુએ પિતે ઘણું વખાણ કર્યા તથા ધર્મલાભ કહેવરાવ્યું તેમાં પણ કારણ રૂપે તે સુલસાનું ઉત્તમ સમકિત હતું જે સમક્તિને લઈને તેને શ્રીજિનેશ્વરનાં વચન ઉપર દઢ આસ્થા હતી અને તેથીજ કરીને તેની પરીક્ષા કરવા માટે અંબડ નામના શ્રાવકે જુદા જુદા અન્ય મતના દેવના રૂપ Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્યસૂરિકૃતક્ય તે છતાં પણ તે વંદના કરવા ન ગઈ. એટલું જ નહિ, પરંતુ પચીસમા તીર્થકરનું રૂપ ધારણ કર્યું તે છતાં વંદન કરવા ગઈ નહિ. કારણ કે તે જાણતી જ હતી કે આ વીસીમા શ્રીવીર પ્રભુજ છેલ્લા તીર્થકર છે અથવા પચ્ચીસમા કઈ તીર્થકર થાય જ નહિ. આવી અચળ શ્રદ્ધાને લીધેજ તેની પ્રશંસા થઈ. આ બાબતમાં દષ્ટાંત કહે છે કે ચંદ્રકલા પિતાના નિર્મલપણને લીધે શંકરના મસ્તક ઉપર તિલકપણને લીધે કેતકીપણાને શું ધારણ નથી કરતી? અથવા ચંદ્રકલા પોતાના નિર્મલપણાના ગુણને લીધે જ શંકરના, મસ્તકને વિષે તિલક રૂપે શોભે છે. વળી તે જ નિર્મલપણાને લીધે ગંગા નદી શંકરના મસ્તકને વિષે પુષ્પની માલા જેવી શોભે છે. ૧૬ - સુલસા શ્રાવિકાની કથા – રાજગૃહ નગરમાં નાગ નામે ઉત્તમ સાથી હતો. તેને સુલસા નામે ભાર્યા હતી, તે પરમ શ્રાવિકા શ્રીવીર પ્રભુની ભક્ત હતી. તેમને કાંઈ સંતાન ન હતું. તેથી એક વખત નાગ સારથીને ખિન્ન જોઈને સુલસાએ કારણ પૂછ્યું. ત્યારે નાગ સારથીએ કહ્યું કે જેના ઘરમાં કીડા કરનાર બાલકે નથી તે ઘર મશાન જેવું છે. જેઓએ પુત્રનું મુખ જોયું નથી તેમને જન્મ નિરર્થક છે. ત્યારે સુલસાએ કહ્યું કે જે મને પુત્ર થયો નથી તેપણ બીજી ઘણી કન્યાઓ છે માટે તમે બીજી સ્ત્રી કરે, ત્યારે નાગે કહ્યું કે બીજી સ્ત્રી વડે સર્યું. મારે તે તારે પુત્ર જોઈએ છે. માટે તું એવું કર કે જેથી હું આપણું પુત્રનું મુખ જોઉં. Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ: ત્યારથી માંડીને સુલસા જિનેરની પૂજા વિશેષતાથી કરવા લાગી. આયંબીલ વગેરે તપ કરવા લાગી. તે દરમીઆન ઈન્દ્ર સભામાં કહ્યું કે જે કે ઘણી શ્રાવિકાઓ છે પરંતુ સુલસા સરખી કેઈ નથી. આથી વિસ્મય પામેલો એક દેવ તેની પરીક્ષા કરવા માટે સાધુને વેષ લઈને આવ્યા. સુલસા પણ મુનિને આવેલા જોઈ ઘણું રાજી થઈ. ભકિતપૂર્વક વંદન કરીને મુનિએ આગમનનું કારણ પૂછ્યું. ત્યારે મુનિએ કહ્યું કે મને વૈદે કહ્યું છે કે તારે ત્યાં લક્ષપાક તેલ છે તેની ( રેગ ઉપર) મારે જરૂર છે તે મને હેરાવ. હર્ષિત થએલી તેણી એક તેલને કુંભ લઈને આવી. લાવતાં દેવે પિતાની શક્તિથી.. વચમાં તે ફેડી નાખે. તેથી તે બીજે કુંભ લાવી તે પણ દેવે વચમાં ફેડી નાખે. તે પ્રમાણે ત્રીજે લાવતાં તે પણ કેડી નાખે. આવી રીતે ફૂટવા છતાં તે જરા પણ ખિન્ન થઈ નહિ. પરંતુ વિચાર કરવા લાગી કે હું મન્દ ભાગ્યવાળી છું. કારણ કે તેલ મુનિના કામમાં આવ્યું નહિ. આવા તેણીના પરિણામ જાણુને તે દેવે પ્રગટ થઈને તેને કહ્યું કે ઈંદ્ર તારા શ્રાવિકાપણાની પ્રશંસા કરી તેથી તારી પરીક્ષા કરવાને હું (દેવ) આવ્યો હતો. તુષ્ટ થયે છું માટે વરદાન ભાગ. ત્યારે તેણીએ કહ્યું કે મને સુંદર પુત્ર આપ. ત્યારે દેવે તેને ૩ર ગુટિકાઓ આપી અને કહ્યું કે તારે અનુક્રમે આ ગેળીઓ ખાવી. તેથી તેને અનુકમે કર પુત્રો થશે. કામ પડે તો મારું સ્મરણ કરજે એટલે હું આવીશ એ પ્રમાણે કહીને દેવ અદશ્ય થયે. હવે સુલસાએ વિચાર કર્યો કે અનુક્રમે ગુટિકા ખાવાથી ક્રમે ક્રમે એક એક પુત્ર થશે. તે દરેકના અશુચિ કર્મ કર Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્યસૂરિકૃત વામાં મારે ઘણે કાળ જશે. માટે બત્રીસ ગોળીઓ સાથે ખાઈ લઉં તે બત્રીસ લક્ષણો એક પુત્ર થશે. એવું વિચારી બત્રીસ ગોળીઓ સાથે ખાધી. તેથી તેને એકી સાથે બત્રીસ પુત્ર ગર્ભ રહ્યા. પરંતુ ગર્ભ વૃદ્ધિ થઈ ત્યારે તેની વેદના સહન કરવાને અસમર્થ તેણીએ દેવનું સ્મરણ કર્યું. દેવે પણ કહ્યું કે તું ખેદ કર નહિ. હું તારી વેદનાને દૂર કરીશ. અને પ્રસવ થશે. ત્યાર પછી યોગ્ય કાલે તેણીએ ૨ પુત્રોને જન્મ આપે. નાગ સારથી ઘણો ખુશ થયો. ધાત્રીઓ વડે લાલન પાલન કરાતા તેઓ વૃદ્ધિ પામવા લાગ્યા. - આ તરફ ચંપા નગરીમાં શ્રી વીર પ્રભુ સમોસર્યા છે. ત્યાં અમ્બડ નામે વૈકિય લબ્ધિધારી શ્રાવક હતો તે રાજગૃહી. આવતો હતો ત્યારે પ્રભુએ પિતે તેને કહ્યું કે અમારી આજ્ઞાથી સુલતાને ધર્મ નિર્વાહ મધુર વાણીવડે પૂછજો. તે વાત અંગીકાર કરી તે આકાશ માર્ગો ઉડીને રાજગૃહીએ બા. પર્ષદાની અંદર રહેલા પ્રભુએ પોતે સુલસાનો પક્ષપાત કર્યો માટે હું તેની પરીક્ષા કરું એમ વિચારી વિક્રિય લબ્ધિ વડે બટુકનું રૂપ લઈને સુલસાને ઘેર ભિક્ષા માટે આવ્યું. અને તેની પાસે ભિક્ષા માગી. સુપાત્ર સુનિ સિવાય બીજાને ભિક્ષા નહિ આપવાના નિર્ભચયવાળી તેણીએ તેને ભિક્ષા આપી નહિ ત્યાર પછી નગરના પૂર્વ દ્વારે જઈને તેણે સર્વાતિશય વાળું બ્રહ્માનું રૂપ વિકવ્યું અને ત્યાં ધર્મને ઉપદેશ આપવા માંડે. નગરના સર્વ લોકે તેને જોવા ગયા. સખીઓ સુલસાને બોલાવવા આવી. પરંતુ મિથ્યાષ્ટિની પ્રશંસા થાય તેથી સમકિત મલીન થાય માટે તે ત્યાં જઈ નહિ. Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રીપૂરપ્રક્રસ્પષ્ટાથદિ: અંબ. બીજે દિવસે દક્ષિા દરવાજે વિષ્ણુનું, ત્રીજે દિવસે પશ્ચિમ દિશામાં શંકરનું અને ચોથે દિવસે ઉત્તર દિશામાં ત્રણ ગઢવાળું સમોસરણ વિકુવને જિનનું રૂપ વિકુવ્યું. ઘણા લોકે ગયા. પરંતુ એક પણ દિવસ તે વંદન કરવા ગઈ નહિ. જિનનું રૂપ કર્યું ત્યારે તે તેણે કઈકને સુલસાને ત્યાં મોકલ્યા અને કહેવરાવ્યું કે તું જિનભક્ત છે અને પચીસમા તીર્થંકર અહીં આવ્યા છે તો પણ તું વંદન કરવા કેમ જતી નથી ? ત્યારે તત્ત્વ જાણનાર સુલસાએ કહ્યું કે– કદાપિ તીર્થકર હોય જ નહિ. પરંતુ કેઈ નટ નગરલકોને ઠળે છે. આ પ્રમાણે સુલસાને અચલ જોઈને આંબડે વિચાર્યું કે પ્રભુએ સુલસાની પ્રશંસા કરી તે યોગ્ય જ છે. મારી માયાથી ક્યા કયા પુરૂષો ચલાયમાન થયા નથી. પરંતુ નિર્મલ સમ્યકત્વવાળી આ સુલસાને ચલાયમાન કરવાને હું શક્તિમાન થયે નથી. પછી પિતાની સઘળી માયા સંહરીને પરમ શ્રાવક અંબડ સુસાને ત્યાં ગયા. ત્યારે સુલસાએ સાધર્મિક સંબડ ને પોતાના બધુની જેમ આદર સત્કાર કર્યો. પ્રસન્ન થઈને તેણે પ્રભુએ સ્વમુખે તેની મારફત કહેવરાવેલ ધર્મલાભ કહ્યો. અને તેનાં વચન સાંભળીને હર્ષિત થઈને સુલસાએ પ્રભુને પ્રણામ કર્યા. તેણીની મધુર વાણી સાંભળીને અંબડ પણ પ્રસન્ન થયે. અને તેણીની પ્રશંસા કરીને સ્વસ્થાને ગયે. આ પ્રમાણે જેવી રીતે સુલસા પિતાના સમકિતમાં દ્રઢ રહી તેવી રીતે દરેક ભવ્ય જીવે દ્રઢ આસ્થાવાળું થવું. છે ઈતિ સુલસા શ્રાવિકા કથા છે Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શ્રીવિજ્યપદ્યસૂરિકૃત. અવતરણ –એ પ્રમાણે સમતિ દર્શનનું સાતમું દ્વાર કહીને હવે બે ગાથા વડે આઠમું દેવદ્વાર કહે છે – - I વસંતતિસ્ત્રાવૃત્ત / दूरेऽर्हतोऽस्तु महनादि नतीच्छयाऽपि, श्रेयःसुरोऽजनि न सैडकदर्दुरः किम् ? । ૧૧ ૧૨ ૧૫ ૧૩ ૧૯ कल्पद्रुमः स्मरणतोऽपि न कि फलाय, ૧૮ ૧૬ ૧૭ ૨૧ ૧૯ ૨૦ · पार्थेऽपि वा मृगमदो न हि सौरभाय ॥१७॥ અરિહંતના પૂજન વગેરે દૂર રહે પણ નમનની, ઇચ્છા કરંતા પણ થઇ વર સુરગતિ દરની; સ્મરણ કરતાં પણ ન આપે કલ્પવૃક્ષ શું ઈષ્ટને, નજીકમાં પણ સુગંs ના કસ્તુરી શું લોકને. ૧ કાર્ચ–અરિહંત ભગવંતનું પૂજન વગેરે તે દૂર રહે પરંતુ તેમને નમવાની ઈચછાથી પણ સેતુક નામને દેડકો શું ઉત્તમ દેવ નથી થયે ? અથવા થયે છે. દષ્ટાન્ત કહે છે–શું કલ્પવૃક્ષ સ્મરણ માત્રથી પણ ફલને માટે થતું નથી? અથવા થાય છે. વળી સમીપમાં રહેલી કસ્તુરી શું સુગંધ આપતી નથી? અથવા આપે છે. ૧૭ સ્પષ્ટાથે હવે કવિશ્રી જિનેશ્વર દેવનું માહાસ્ય જણાવતાં કહે છે કે અરિહંત દેવની પૂજા સ્તુતિ વગેરે તે રહો એટલે પૂજન સ્તુતિ વગેરે ભાવપૂર્વક કરનારને Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટથદિર તે ફળ મળે જ, પરંતુ તેમને નમવાની ઈચ્છા માત્રથી પણ સારું ફળ મળે છે. આ બાબતમાં ઉદારહણ આપે છે કે સેડુક નામનો બ્રાહ્મણ જે મરીને દેડકે થયે તે દેડકાએ પ્રભુને નમવાની ઈચ્છા કરી અને તેમને નમવા માટે માર્ગમાં જાય છે ત્યારે પગ તળે કચરાઈને મરણ પામે છે. પરંતુ તેની ભાવના પ્રભુને વંદન કરવાની છે અને તે જ ભાવનામાં મરણ પામવાથી ઉત્તમ દેવરૂપે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે નમવાની ઈચ્છા માત્રથી પણ આવું ઉત્તમ ફળ મળ્યું તો પૂજન વગેરેનું વધારે સારું ફળ મળે, તેમાં નવાઈ શી? આ બાબત દષ્ટાન્ત આપે છે કે કલ્પવૃક્ષ શું માત્ર સ્મરણથી પણ ફળઆપતું નથી ? અથવા કલ્પવૃક્ષ આગળ ઈચ્છા માત્ર કરવાથી પણ ફળ મળે છે. તેવી જ રીતે પ્રભુને નમન કરવાની ઈચ્છા. માત્રથી પણ અવશ્ય વાંછિત ફળ મળે છે. બીજું દષ્ટાન્ત કહે છે કે નજીકમાં રહેલી કસ્તુરી પણ સુગંધ માટે થતી નથી? અથવા જેમ કસ્તુરીને લઈને નાકે સુંધીએ તે જ તેની સુગંધ આવે એટલું જ નહિ પરંતુ નજીકમાં પડેલી હેય. તે પણ તેની સુગંધ આવ્યા વિના રહેતી નથી. તેમ પ્રભુને નમવાની ઈચ્છાથી પણ જરૂર ઈષ્ટ ફળ મળે છે. ૧૭ એડુક દેડકાની કથા આ પ્રમાણે-- કૌશામ્બી નગરીમાં શતાનીક નામે રાજા રાજ્ય કરતા હતો. તે નગરમાં એડુક નામે દરીદ્ર અને મૂર્ખ બ્રાહ્મણ હતો. તેની ગર્ભવતી બ્રાહ્મણીએ કહ્યું કે મારી સુવાવડ સારૂ ઘી લા, તેના વિના મારે વેદના કેવી રીતે સહન કરવી ? Page #105 -------------------------------------------------------------------------- ________________ - ૯૨ શ્રીવિજયપદ્યસૂરિકૃત- ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મારી પાસે કેઈ કલા નથી કે જેથી મને કઈ કાંઈ આપે. તેણીએ કહ્યું કે ફૂલ વગેરેની ભેટ ધરી -રાજની સેવા કરે. સેડુક પણ તે પ્રમાણે કરવા લાગ્યા. એક વાર ચપ્પા નગરીના રાજાએ પોતાના લશ્કર વડે કૌશામ્બી નગરીને ઘેરે ઘાલ્ય. શતાનીક રાજા લશ્કર સાથે - અંદર રહ્યો છે. ઘણે કાલ ગમે તે પણ તેનાથી નગરી - જીતાઈ નહિ. તેવામાં ચોમાસું આવ્યું તેથી ક્ષીણ થએલા લશ્કરવાળે તે રાજા ઘેરે ઉઠાવીને પોતાની નગરી તરફ જવાની તૈયારી કરવા લાગ્યું. તે વખતે સંડુક બ્રાહ્મણ ફૂલ લેવા માટે નગરના બહારના ઉદ્યાનમાં આવ્યો હતો. તેણે આ તિયારી જે ઈ. તેથી તેણે શતાનીક રાજાને આ વાત કરી. એટલે શતાનીકે લશ્કર સાથે બહાર નીકળી તેના ઉપર એકદમ - હુમલો કર્યો. તેથી તેનું સૈન્ય ચારે તરફ નાશી ગયું. ચમ્પાને રાજા પણ એક નાશી ગયે. તેને ભંડાર વગેરે બધું - શતાનીક રાજાએ ગ્રહણ કર્યું. પછી મોટા ઓચ્છવપૂર્વક શતાનીક રાજા નગરમાં આવ્યો. સેતુક ઉપર પ્રસન્ન થએલા શતાનીક રાજાએ તેને વરદાન માગવા કહ્યું. ત્યારે તેણે કહ્યું કે હું મારી સ્ત્રીને પૂછીને આવું. તેણે સ્ત્રી પાસે આવીને કહ્યું. ત્યારે સ્ત્રીએ વિચાર્યું કે ગામ વગેરે માગશું તે બ્રાહ્મણ બીજી સ્ત્રી કરશે ? એવુ વિચારીને તેણે કહ્યું કે તમે રાજા પાસે એવી માગણી કરે કે મને દરરોજ એક એક ઘેર ભેજન મળે અને દક્ષિણમાં એક દીનાર (સોના મહોર) મળે. રાજાએ હસીને તે પ્રમાણે -કબૂલ હ્યું. પછી બ્રાહ્મણ દરરેજ એક એક ઘેર ભીક્ષા માટે Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રક્રસ્પષ્ટાથદિ: જાય છે અને એક સોના મહોર મેળવે છે. તેથી તેનું ધન વધવા માંડયું. રાજાને માન્ય હોવાથી માણસો તેને હંમેશાં આમંત્રણ આપવા લાગ્યા. તેથી તે જે ઘરેથી ના મહેર લઈને ભોજન કરતો તે ભેજન ઉલટી કરી વમી નાખો અને નવું ભેજન કરતે. એ પ્રમાણે વારંવાર કરતાં અજીર્ણ થવાથી તેના શરીરે કેઢ રેગ થયે. તેથી તેના હાથ અને પગ સડવા લાગ્યા. પ્રધાનેએ રાજાને કહ્યું કે કોઢ રેગવાળે આ અહીયાં રાખવે અથવા ફરતે રહે તે સારું નહિ. રાજાએ પણ તે વાત વ્યાજબી જણાવી. મંત્રીઓએ આ વાત સેકને કહી, ત્યારે સેતુકે પિતાના પુત્રને સ્વપદે સ્થાપે. જેને મધપુડાની જેમ માખીઓ બણબણ રહી છે એવા તે સંડુક બ્રાહ્મણને પુત્રોએ ઘરની બહાર ઝુંપડીમાં રાખે. હાર રહેલા તે સેકનું વચન પણ પુત્રો માનતા નથી. અને ભોજન પણ બરાબર મળતું નથી. તેથી તે વિચારવા લાગ્યું કે મેં પુત્રને શ્રીમંત બનાવ્યા અને તેઓ જ મારી જુગુપ્સા કરે છે. માટે હું પણ એવું કરું કે જેથી તેઓ પણ મારી પેઠે જુગુણા કરવા લાયક થાય. આવું વિચારી તેણે પોતાના પુત્રને કહ્યું કે આપણે કુલાચાર એ છે કે મરવાની ઈચ્છાવાળાએ પિતાના કુટુંબને મંત્રીને એક પશુ આપે. માટે જીવવાથી કંટાળેલા મને એક પશુ આપે. આવું સાંભળીને રાજી થએલા પુત્રોએ તેને એક પશુ આપ્યું. - હવે તે સંડુક બ્રાહ્મણ પોતાના શરીરમાંથી નીળતા પરૂ સાથે મિશ્ર કરીને તે પશુને ઘાસ વગેરે ખવરાવવા Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત– · લાગ્યા. તથી તે પશુ પશુ કાઢીયું થયું, પછી તેણે તે મારીને પુત્રાને આપ્યું. પિતાના ભાવને નહિ જાણનાર પુત્રાએ તેનું માંસ ખાધું. પછી બ્રાહ્મણુ હું તીથૅ જાઉં છું એમ કહીને અરણ્ય તરફ ચાલ્યા. રસ્તામાં તરસ્યા થયેલા તેણે એક સરાવર જોયું. તેનું પાણી પીધું. આ સરાવરના પાણીમાં તેના કાંઠાના વૃક્ષેાના પત્ર પુષ્પ ફળ વગેરે પડતાં હતાં અને ઉનાળાના તાપથી પાણી ઉકળતુ હતું. આવું પાણી પીવાથી તેને રેચ લાગ્યા. તેથી જેમ જેમ તેણે પાણી પીધુ તેમ તેમ તેને રેચ એવા લાગ્યા કે જેથી તે શરીરમાંથી બધા કાઢ રોગ નાશ પામ્યું અને નિરોગી શરીર થયું, ત્યાર પછી રાજી થએલે તે જલદીથી પેાતાના નગરે પા। આવ્યેા. નગર લેાકેાએ તેનુ નીરોગી અને સુંદર શરીર જોઈ ને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે દેવનું આરાધન કરવાથી હું નીરોગી બન્યા છેં. પેાતાને ઘેર પહોંચ્યા ત્યારે તેણે પુત્રાને કાઢીયા અનેલા જોયા, તેથી મેં તમને મારી અવજ્ઞાનુ કેવું લ આપ્યુ છે એવું સેડુકે પુત્રાને કહ્યું, પુત્રાએ પણ સેડુકને કહ્યું. વિશ્વાસુ એવા અમારા ઉપર તમે વેરીની જેમ નિર્દયપણાનું આ શું કામ કર્યું. બીજા માણસેાએ પણ તેનુ એસ્વરૂપ જાણીને નિંદા કરીને નગર અહાર કાઢી મૂક્યા. ત્યાં રાજગૃહના દ્વારપાલને તેણે આશ્રય કર્યો. તે વખતે ત્યાં વીર પ્રભુ સમેાસર્યા. તેમને વંદન કરવાને દ્વારપાલ ગયા. તે વખતે સેડુકને પેાતાનુ કામ સંભાળવાનું સોંપ્યું. તે વખતે તે દરવાજે આવેલ દુર્ગાદેવીના સ્થાનકના અલિ ભુખ્યા એવા બ્રાહ્મણે જન્મમાં કાઇ વાર જાણે દેખ્યા ન હોય તેમ ખૂબ ઠાંસીને મરજી મુજબ ખાધા. ગળા સુધી Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રોકપૂરપ્રકરસ્પષ્ટાથદિ: ખાધું હોવાથી અને ઉનાળાને દિવસ હોવાથી તેને ઘણું તરસ લાગી. પરંતુ દ્વારપાલના ભયથી તે સ્થાન છેડીને પરબ વગેરેમાં પાણી પીવાને તે ગયે નહિ. પાણીના જલચર જીને ધન્ય છે કે જેઓ પાણીમાં રહે છે એવી ભાવનાપૂર્વક તે ત્યાંજ મરણ પામ્યા અને તેજ નગરની વાવમાં દેડકે થયો. ફરીથી પણ શ્રીવીર પ્રભુ વિહાર કરતાં તે નગરમાં આવ્યા ત્યારે નગર લેકે આનંદથી તેમને વંદન કરવા ગયા. તે વખ : વાવ ઉપર પાણી ભરવા આવેલી સ્ત્રીઓના મુખથી શ્રીજિનેશ્વરનું આગમન સાંભળીને મેં કઈક સ્થળે આ સાંભળ્યું છે એવું તે વિચારવા લાગે વારંવાર વિચાર કરતાં તેને જાતિ સ્મરણ જ્ઞાન પ્રકટયું. અને તેથી તેણે પોતાના મરણ સુધીને પૂર્વ ભવ જે. લેકે જિનેધરને વંદન કરવા જાય છે તે હું પણ તેમને વાંદવા જાઉં એવી શુભ ભાવનાથી તે વાવમાંથી કૂદીને બહાર આવ્યા અને સમવસરણ તરફ ચાલ્યું. તે વખતે શ્રેણિક રાજાના ઘેડાના પગ નીચે ચગદાઈને તે મરણ પામે. અને શુભ ભાવનાના વશથી દાંક નામના દેવપણે ઉત્પન્ન થયે. આ પ્રમાણે જિનેશ્વરના દર્શન કરવાના ભાવ માત્રથી જ્યારે તે દેવરૂપે ઉત્પન્ન થયે. તે તેમની પૂજા વગેરે ભાવપૂર્વક કરનારા ભવ્ય જીવો મુક્તિના અવ્યાબાધ સુખ જરૂર પામેજ. છે ઇતિ સેક કથા છે અવતરણ–હવે કવિરાજ-જિનેશ્વર દેવ પ્રત્યક્ષ ન હોય તે છતાં તેમનું શુદ્ધ ધ્યાન પણ વાંછિતની સિદ્ધિ માટે થાય છે, તે વાત જણાવે છે – Page #109 -------------------------------------------------------------------------- ________________ a શ્રીવિજયપદ્રસૂરિકૃત* ॥ उपजातिवृत्त । ध्यातः परोक्षेऽपि जिनविशुदया, - जीर्णाभिधश्रेष्टिवदिष्टसिद्धथै । सिंधुपद्धयैकुमुदौधलक्ष्म्यै, चकोरतुष्टयै विधुरभ्रगोऽपि ॥१८ ।। શુદ્ધિથી મન વચન તનની પ્રભુ પરોક્ષ છતાં સદા, ધ્યાન કરતાં તેમનું દૂરે ટળે સવિ આપદા; જીર્ણ શેઠ તણું પરે આકાશમાં દૂરે છતાં, ચંદ્ર સાગરને વધારે કુમુદ ગણ દીપાવતા. ૨ ચંદ્ર દેખી હર્ષવંત બને ચોર હૃદય વિષે, જિન સ્વરૂપ વિચારતાં વૈરાગ્યથી આતમ હસે; નાગકેતુની પરે કર્મો નિકાચિત પણ ખસે, કેવલી થઈ સ્વપતારક આત્મકમલા ઉલ્લસે. ૨ લોકાથ–પ્રત્યક્ષ ન હોય તે છતાં પણ ત્રિકરણ શુદ્ધિથી ધ્યાન કરાએલ જિનદેવ જી શેઠની જેમ ઈ. સિદ્ધિને માટે થાય છે. જેમ આકાશને વિષે રહેલ છતાં પણ ચંદ્ર સમુદ્રની વૃદ્ધિ માટે, કુમુદના સમુદાયની શોભા માટે અને ચકાર પક્ષીની તુષ્ટિ માટે થાય છે તેમ શ્રી જિનેશ્વર ઇષ્ટસિદ્ધિ કરાવે છે. ૧૮ Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિર ૯૭ - પછાર્થ:-શ્રીજિનેર પ્રભુ પક્ષ છતાં પણ એટલે પ્રત્યક્ષ ન હોય તે પણ ત્રિકરણ શુદ્ધિ એટલે મન વચન કાયાની શુદ્ધિ વડે અથવા એકાગ્રપણે ધ્યાન કરવામાં આવે તે જીર્ણ શેઠની જેમ ઈષ્ટ સિદ્ધિ એટલે વાંછિત કાર્યની સિદ્ધિ માટે થાય છે. જેમ જીર્ણ શેઠને શુભ ભાવનાથી પ્રભુશ્રી મહાવીર દેવ પિતાને ત્યાં પારણા માટે આવશે તેવી ભાવનામાં ચઢતા પરિણામથી (જીર્ણ શેઠને) ઈષ્ટની સિદ્ધિ થઈ. અહીં શંકા થાય કે શ્રીપ્રભુની સેવા કર્યા વિના તે ઈષ્ટની સિદ્ધિ માટે કેમ થાય? તે જવાબમાં જણાવવાનું કે તપ તપવાથી અને જાપ જપગથી ઘણા કાલે મેક્ષ થાય છે પરંતુ જેણે કર્મ સમૂહને બાળી નાખ્યા છે અથવા જેનાથી એક સાથે ઘણું કર્મની નિર્જરા થાય છે તેવા ધ્યાનના પ્રતાપથી જલદી ઈષ્ટ સિદ્ધિ થાય છે. અહીં દષ્ટાન્ત આપે છે કે જેમ ચંદ્ર ઊંચે આકાશમાં રહેલ છે. તે છતાં તેના પ્રભાવથી સમુદ્રની વેળા (માજ) વધે છે અથવા સમુદ્રમાં ભરતી આવે છે. વળી તે ચંદ્ર કુમુદે (રાત્રી વિકાશી કમળો)ને સમુદાયની શોભા માટે થાય છે. એટલે ચંદ્ર ઊંચે રહ્યો છે છતાં તેના પ્રભાવથી કુમુદ જાતિનાં કમળે વિવર થાય છે. તેમજ ચંદ્રનો ઉદય થાય ત્યારે ચકેર પક્ષી બહુ રાજી થાય છે. ૧૮ જીર્ણ શેઠની કથા આ પ્રમાણે – વિશાલા નામની નગરીમાં જિનદત્ત નામે શ્રાવક હતે. પરંતુ તે પૈસે ટકે ખાલી થઈ ગયું હોવાથી જીર્ણ શેઠ નામે પ્રસિદ્ધિ પામે. આ તરફ ભ્રમર નામના બગીચામાં શ્રી Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપક્વસૂરિકૃતવીર પ્રભુ કાઉસગ ધ્યાનમાં ચાતુર્માસ રહ્યા. તે ઉદ્યાનમાં ગએલા જીર્ણ શેઠે કાઉસગ્નમાં રહેલા છેલ્લા તીર્થપતિને જોયા. આ છવસ્થ જિન છે એમ નિશ્ચય કરીને તેણે પ્રભુને પરમ ભક્તિથી વાંદ્યા અને વિચારવા લાગ્યું કે આજે પ્રતિ મામાં રહેલા પ્રભુ ઉપવાસી છે પરંતુ કાલે જે મારે ઘેર પારણું કરે તે સારૂં. આવી આશાથી તે શેઠે ચાર મહિના સુધી પ્રભુની સેવા કરી. ચોમાસું પૂરું થયું ત્યારે પ્રભુને નિમંત્રણ આપીને તે ઘેર ગયે. પછી શુદ્ધ બુદ્ધિવાળા તેણે પિતાને માટે પ્રાસુક અને એષણીય ભોજન તૈયાર કર્યું આંગણામાં રહીને તે જીર્ણ શેઠ પ્રભુને આ વાના માર્ગ તરફ દષ્ટિ રાખીને “હું આ શુદ્ધ ભજન પ્રભુને આપીશ હું ઘન્ય છું જેના ઘેર પ્રભુ પોતે આજે આવશે. અને મારે ત્યાં પારણું કરશે. હું આવતા પ્રભુની સામે જઈશ અને બે હાથ જોડી તેમના ચરણ કમલને વાંદીશ. આ મારે છેલ્લે ભવ થશે. કારણ કે પ્રભુનું દર્શન પણ મોક્ષ માટે થાય છે તે પાર શાની તો વાત જ શી ?” આ પ્રમાણે જી શેઠ ભાવના ભાવી રહ્યા છે. તેવામાં પવિત્ર આશયવાળી જિનેર અભિનવ (નવા) શેઠને ત્યાં પારણા માટે ગયા. આ મિથ્યાષ્ટિ અભિનવ શેઠ ધનવાળે હોવાથી ધનમદથી ગવિષ્ટ થઈને દાસીને કહે છે કે આ ભિક્ષુકને જલદી ભિક્ષા આપીને વિદાય કર, તે દાસીએ પણ વેગથી અડદના બકુલા લાવીને પારણું માટે પ્રભુએ પ્રસારેલા હાથમાં નાખ્યા. તે વખતે દેએ વસ્ત્રો નીચે વરસાવ્યા. આકાશમાં દુંદુભી વગાડી. અને પુષ્પ અને સુગધી જવાની વૃષ્ટિ થઈ અને ધનની વૃષ્ટિ થઈ. લોકોએ Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પાર્ધાદિક પૂછ્યું તો કપટી અભિનવ શેઠ “મેં પ્રભુને ખીરનું પારણું કરાવ્યું” એમ કહેવા લાગ્યો. અહે દાન અહે દાન એવું દેવાનું વચન સાંભળી લેકે અને રાજાએ અભિનવ શેઠની પ્રશંસા કરી. તે વખતે જિનેશ્વરના આગમનની વાટ જોતા આઈ શેઠ ભાવનામાં રહેલા છે અને દેવ દુંદુભિને શબ્દ સાંભળીને તે વિચારવા લાગ્યા કે હું મન્દ પુષ્યવાળો છું. અરે ધિક્કાર થાઓ મારે મને રથ ફેગટ ગયે. કારણ કે મારા ઘરને છોડીને પ્રભુએ બીજે ઘેર પારણું કર્યું. જિનેર પણ ત્યાં પારણું કરીને બીજે વિહાર કરી ગયા. તે સ્થળે શ્રીપાનાથના કેવલી શિષ્ય આવ્યા. રાજાઓ અને લોકોએ જઈને તેમને પૂછ્યું કે આ નગરમાં પુણ્ય સમુદાય ઉપાર્જન કરનાર કેણ છે? તેમણે કહ્યું કે જીર્ણ શેઠ છે. જોકેએ કહ્યું કે પ્રભુને અભિનવ શેઠે પારણું કરાવ્યું છે. આ શેઠે નહિ. વસુધારા પણ તેમને ઘેર થઈ છે. તો જીણું શેઠ મહા પુણ્યને ઉપાર્જન કરનાર કેવી રીતે? ત્યારે કેવલીએ કહ્યું કે ભાવથી જિનદત્તે પ્રભુને પારણું કરાવ્યું છે. અને તેથી અશ્રુત દેવલોકનું આયુષ્ય તણે બાંધ્યું છે. તેવા ધ્યાનમાં રહેલા તેણે જે દુભિને શબ્દ સાંભળ્યું ન હોત તો તે કેવલજ્ઞાન પામ્યા હતા. ભાવ વિના પ્રભુને પારણું કરાવનાર અભિનવ શેઠે તે ઐહિક ફળ રૂપે વસુધારા મેળવી છે. એ પ્રમાણે ભાવથી પારણું કરાવનાર અને ભાવ વિના પાણું કરાવનારના ફળનો ભેદ જાણી વિસ્મય પામેલા લોકો પોતપોતાને સ્થાને ગયાં. જિનદત્ત શેઠ પણ મરણ પામીને દેવલેકે ગયા. ત્યાંથી Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રીવિજયપદ્યસૂરિકૃતએવી મનુષ્ય થઈ અનુક્રમે મેક્ષે જશે. પક્ષમાં જિનેશ્વરનું ધ્યાન કરનારને પણ આટલું ફળ મળ્યું તે પ્રત્યક્ષ રૂપે પ્રભુની સ્તુતિ વગેરે કરાર જીવની તો વાત જ શી કરવી! અર્થાત તેવા જ મોક્ષના સુખ પણ જરૂર પામે છે. | | ઇતિ જણ શેઠની કથા છે અવતરણ–એ પ્રમાણે આઠમું દેવકાર કહીને હવે બે ગાથાઓ વડે નવમું ગુરૂદ્વાર કહે છે – (વસંતતિવૃત્તમ્) नव्यो गुरुः सुरतरुविहितामितद्धि____ यत्केवलाय कवलार्थिषु गौतमोऽभूत् । - ૧૨ ૧૧ ૧૨ ૧૪ ૧૫ तापातुरेऽमृतरसः किमु शैत्यमेव, ( ૧૦ ૧૭ ૧૬ ___ नामाथितोऽपि वितरत्यजरामरत्वम् ॥१९॥ અપરિમિત નિજ ઋદ્ધિલાભ પમાડનારા ગુરૂવરા, છે અલોકિક કલ્પવૃક્ષ સમાન ગોતમ ગણધરા કવલની અભિલાષવાળા તાપસ કેવલી કરે, કલ્પવૃક્ષ થકી અધિક ગુરૂ આત્મરદ્ધિ વિશદ કરે. ૧ પ્રાર્થના ન કરાય તો પણ અમૃત શું ઠંડી જ દીયે; અન્ય ધમેં ઉચ્ચર્ય અજરામરપણું પણ દીયે; તેમ છદ્ધિ પમાડનારા સુગુરૂ કેવલનાણને, પણ દયે બહુમાનથી સે સદા ગુરૂચરણને. ૨ Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપુરપ્રકરસ્પષ્ટાથદિ: ૧૦૧ લોકાર્થ–પ્રમાણ વિનાની અદ્ધિ આપનાર ગુરૂ નવીન કલ્પવૃક્ષ સમાન છે, કારણ કે કવલ એટલે અન્નના અથી તાપને શ્રીગૌતમ સ્વામી કેવલજ્ઞાન પમાડવાને માટે થયા પ્રાર્થના નહિ કરાએલ એવો પણ અમૃતરસ શું તાપથી પીડાએલાને ફક્ત શીતલતાજ આપે છે? અજરામર પણું શું નથી આપો ? ૧૯ સ્પષ્ટાર્થી–હવે કવિશ્રી ગુરૂનું વર્ણન કરતાં કહે છે કે ગુરૂ નવીન અથવા અપૂર્વ કલ્પવૃક્ષ સમાન છે, કારણકે કલ્પવૃક્ષ તો જે માણસ માગે, તેને જ આપે છે, જ્યારે ગુરૂ તે માગણી કરી ન હોય તો પણ પ્રમાણ વિનાની અદ્ધિ આપે છે. આ બાબતમાં ઉદાહરણ આપે છે કે જેમ અન્નના અથી ભૂખ્યા તાપને શ્રીગૌતમસ્વામીએ અન્નજ (ખીર) આપ્યું એટલું જ નહિ પરંતુ મિથ્યાત્વમાંથી બહાર કાઢી સમક્તિ પ્રાપ્ત કરાવરાવ્યું, જેથી તેમને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. એ પ્રમાણે સુગુરૂને કોઈ અપૂર્વ પ્રભાવ છે. આ બાબતમાં દષ્ટાન્ત આપે છે કે અમૃતરસ તાપથી પીડાએલા પ્રાણીઓને એલી શીતળતાજ આપે છે એટલું જ નહિ પરંતુ માગણી કરાવ્યા સિવાય અજરામરપણું પણ આપે છે. માટે સુગુરૂ અમૃતરસ સમાન જાણવા. આ બાબતમાં શ્રીગૌતમ સ્વામીનું દૃષ્ટાન્ત ટૂંકામાં આ પ્રમાણે -ચરમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુના પ્રથમ ગણધર ગૌતમ મુનિ હતા. જે અષ્ટાપદ પર્વત ઉપર જિનેને વાંદીને રાત રહે છે તે જન્મમાંજ સિધ્ધ થાય એવું શ્રવીર પ્રભુનું વચન દેવ પરસ્પર કહેતા હતા. તે સાંભળીને દેવવચનના Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રોવિજયપદ્મસૂરિષ્કૃત- વિશ્વાસથી તેમણે પ્રભુ પાસે અષ્ટાપદ પર્વત ઉપર જિનેને વંદન કરવા માટે જવાની આજ્ઞા માગી. પ્રભુએ પણ તાપસાને થનારા બોધરૂપ લાભને જાણીને ગૌતમ સ્વામિને જવાની. રજા આપી. હર્ષિત થઇને ગૌતમ સ્વામી ચારણુલબ્ધિ વડે અષ્ટાપદ ઉપર જવા લાગ્યા. તે વખતે કેાફિન્ચ વગેરે ૧૫૦૦ તાપસે અષ્ટાપદ ઉપર ચઢવાના પ્રયત્ન કરતા હતા. પરંતુ ઠેઠ ઉપર જઈ શકયા ન્હાતા. ઉપવાઃ કરનાર કેાડિન્સ વગેરે ૫૦૦ તાપસા જેએ લીલા કન્દમૂળનું પારણું કરતા હતા તેએ અષ્ટાપદ્મની પ્રથમ મેખલા સુધી પહોંચ્યા હતા, પરંતુ ત્યાંથી આગળ જઈ શકતા ન્હાતા. દત્તક વગેરે બીજા ૫૦૦ તાપસા છઠ્ઠ તપ કરનાર અને પારણે સુકાં કંદમૂળનું પારણુ કરનાર હતા, તેએ તેની બીજી મેખલા સુધી પહેાંચ્યા હતા. ત્યાંથી આગળ જઇ શાતા ન્હાતા. સેવાલ વગેરે ૫૦૦ તાપસા અઠ્ઠમ તપ કરનારા અને સુકી સેવાલનું પારણું કરતા હતા તે ત્રીજી મેખલા સુધી પહેાંચ્યા હતા. ત્યાંથ આગળ જઈ શકતા ન્હાતા. આ તાપસેાએ ગૌતમ સ્વામીને અષ્ટાપદ ઉપર ચઢતા જોયા. ત્યારે તેઓ ૫ સ્પર કહેવા લાગ્યા કે આપણે કુશ ( પાતળા ) છીએ તો પણ આગળ વધી શકતા નથી તા આ જાડા શરીરવાળા સાધુ કેવી રીતે ચઢી શકશે ? આ પ્રમાણે તેએ વાત કરી રહ્યા છે તેટલામાં તા ગૌતમસ્વામી અષ્ટાપદ ઉપર ચઢી ગયા, અને દેવની જેમ તત્કાળ અદશ્ય થયા. ત્યારે તે તાપસા પરસ્પર કહેવા લાગ્યા કે આ મહામુનિની કોઈ અજન્મ શક્તિ છે. માટે એ પાછા આવે ત્યારે આપણે તેમના શિષ્ય થઈશું. શ્રીગૌતમ સ્વામીએ અષ્ટાપદ ઉપર જઈ ત્યાં જિનાની Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રીપૂરપ્રકરસ્પષ્ઠાથદિર ૧૦૩ પ્રતિમાઓને વંદન કર્યું. ત્યાંથી નીકળેલા તેમને દેવેએ અશોક વૃક્ષની નીચે વાંદ્યા. ત્યાં બેસીને તેમણે તેમના દેહ દૂર કર્યા. ધર્મદેશના વડે તે રાત્રી ત્યાં ગાળીને સવારે પર્વત ઉપરથી ઉતરતા તેમને તાપસેએ જોયા. તાપસોએ બે હાથ જોડીને “અમે તમારા શિષ્યો થવા માગીએ છીએ માટે તમે અમારા ધર્મગુરૂ થાઓ” એમ કહ્યું. ત્યારે ગૌતમસ્વામીએ તેમને કહ્યું કે શ્રી વીર પ્રભુ મારા ગુરૂ છે તેજ તમા પણ ગુરૂ થાઓ. પછી તાપસોના આગ્રહથી તેમણે તે ૧૫૦૦ તાપસોને દીક્ષા આપી. તેઓને દેવોએ મુનિવેશ આ પછી તેઓ ગૌતમસ્વામીની સાથે પ્રભુ પાસે જવાને. ચાલ્યા. માર્ગમાં કોઈક ગામમાં ભિક્ષાના ટાઈમે ગણધર ગૌતમ સ્વામી ભિક્ષા લેવા ચાલ્યા. ત્યારે તાપસોને પૂછયું કે તમારા પારણું માટે શું લાવું? ત્યારે તાપસીએ કહ્યું કે ખીર લાવજે. ગૌતમ સ્વામીએ પોતાની લબ્ધિથી તેમના પૂરતી ખીર પાત્રામાં મેળવી. પછી તે તેમને આપીને કહ્યું કે આનાથી પાણું કરે. આટલી ખીરથી આપણું બધાનું પારણું કેવી રીતે થશે? એમ વિચારતાં તે બધા તાપસ પારણું કરવા બેઠા ત્યારે અક્ષીણ મહાનસી નામની લબ્ધિના પ્રભાવે તે સર્વેને તેમણે જમાડયા. - આ પ્રમાણે તેમને ચમત્કાર દેખાડીને પછી પોતે જમ્યા. મહા ભાગ્યની વાત છે કે આપણને શ્રીવીર પ્રભુ જેવા ગુરૂ મળ્યા. અને પિતા તુલ્ય આ મુનિ મળ્યા. નહિ તે આપણને સમકિત પણ દુર્લભ હતું. એવી ભાવના ભાવતા સેવાલજી ૫૦૦ તાપસ કેવલજ્ઞાની થયા. વીર પ્રભુના Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ - શ્રીવિજયપદ્રસૂરિકૃતપ્રાતિહાર્યાદિક જેઈને દત્ત વગેરે ૫૦૦ ને કેવલજ્ઞાન થયું. કેડિન્યાદિક પ૦૦ ને શ્રી વીર પ્રભુને જોતાં કેવલજ્ઞાન ઉપન્યું. એ પ્રમાણે તે ૧૫૦૦ તાપસે કેવલી થયા તેથી પ્રભુને પ્રદક્ષિણા દઈને કેવલીની સભામાં જવા લાગ્યા ત્યારે શ્રી ગૌતમસ્વામીએ તેમને વીર પ્રભુને વાંદવા માટે કહ્યું, તે વખતે પ્રભુએ કહ્યું કે હે ગૌતમ! તમે કેવલીની આશાતના કરે નહિ. તેથી ગૌતમસ્વામીએ મિથ્યા દુષ્કૃત દેવા પૂર્વક તેમને ખમાવ્યા. ગૌતમસ્વામી તે વખતે વિચારે છે કે હું હજી ભારે કમી છું. આ મારા દીક્ષિતને ધન્ય છે કે જેઓ કેવલજ્ઞાન પામ્યા ત્યારે શ્રી વીર પ્રભુએ તેમને કહ્યું કે ફેગટ ચિંતા કરે નહિ. કારણ કે હું મેક્ષે જઈશ તે વખતે તને કેવલજ્ઞાન થશે. તેથી ગૌતમસ્વામી હર્ષ પામ્યા અને પ્રભુ મેક્ષે ગયા ત્યારે તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું અને મેસે ગયા. હે ભવ્ય જીવો! આ પ્રમાણે ગુરૂ અપૂર્વ કલ્પવૃક્ષ સમાન છે એવું જાણી તેમની વિશેષ ભક્તિ કરો. છે. ઇતિશ્રી ગૌતમ સ્વામીની કથા છે અવતરણ—કુગુરૂઓ તો ઠેર ઠેર રહેલા છે પરંતુ સુગુરૂ તે કોઈકજ સ્થળે જણાય છે એ વાત કવિશ્રી જણાવે છે -- (9થ્વીકૃતમ્) कुबोधमतयोऽभितः कुगुरवो जमाल्यादिवत् पुनः क्वचन वज्रवत्सुरगुरवोऽमला जन्मतः । Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટથદિ: ૧૧ ૧૪ ૧૨ करीरपिचुमंदवन घनसारसचंदनाः ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ घना न च खरोष्ट्रवज्जयतुरंगभद्रद्विपाः ॥२०॥ વિપરીત વિચારે જેમનાને બેધ વિપરીત જેમને, તેવા જમાલિ પ્રમુખ જેવા આગ્રહી કુગુરે તેણે તેટો ન પણ ગુરૂવજ જેવા નિર્મલા શિશુકાલથી, સુગુરૂ વિરલા કેરડા ને લીંબડાં ઓછા નથી. ૧ કપૂરના ને સુખડના શુભ ઝાડ પુષ્કલ શું મળે?, ઉંટ ગધેડાની પરે ઘોડા ન હાથી બહુ મળે; હીરા ન હોય દરેક હાટે પહાડ સેનાના વલી, જ્યાંત્યાં નહીંટાળાં સિંહણનાતેમ ગુરૂ સંયમબેલી. ૨ કાર્થ–પેટા જ્ઞાનના વિચારવાળા કુગુરૂઓ જમાલિ વગેરેની જેમ ઘણું હોય છે. પરંતુ વાસ્વામીની જેમ જન્મથી નિર્મલ સદ્ગુરૂએ તે કઈક સ્થળે જ હોય છે. દષ્ટાંત કહે છે કે કેરડા અને લીમડાની જેમ કપૂરના અને સારાં ચન્દનના વૃક્ષો ઘણા હતા નથી. તેમજ વળી ગધેડા અને ઊંટની પેઠે ઉચ્ચ શ્રવા જાતના ઘડાઓ અને ભદ્ર જાતિના હાથીએ ઘણાં હતાં નથી. ૨૦ પટ્ટાથ – ભગવાન શ્રી મહાવીર સ્વામીના વચનને ગોપવનાર જમાલી સરખા કુગુરૂઓ ચારે તરફ ઘણું જોવામાં આવે છે, પરંતુ જન્મથી નિર્મળ એવા વાસ્વામી સરખા સદ્દગુરૂએ તે કેઈક સ્થાને જ જોવામાં આવે છે. ધર્મનું Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિયપધસૂરિકૃતસ્વરુપ નહિ જાણનાર અને ધર્મને નામે બીજા જીવને પિતાની જાળમાં ફસાવનાર કુગુરૂએ આ લોકમાં ચારે બાજુ ઘણું છે. પરંતુ કંચન કામિનીના ત્યાગી પંચ મહા વ્રતધારી પિતે તરે અને બીજાને તારે એવા સુગુરૂઓ તો કોઈક જ સ્થળે જોવામાં આવે છે. આ વાત દષ્ટાન્ડ આપીને સમજાવે છે–જેમ કાંટાવાળા કેરડાના ઝાડ અને કડવા એવા લીંમડાના ઝાડ તો ઠેર ઠેર જોવામાં આવે છે. પરંતુ કપૂરના તેમજ સારા ચન્દનના વૃક્ષે તે થોડાં જ જોવામાં આવે છે. તેવી રીતે ગધેડાં અને ઉંટ સરખા હલકી જાતનાં પ્રાણીઓ ઘણું જેવામાં આવે છે. પરંતુ ઉશ્રવા જાતિના ઉત્તમ ઘડાઓ તથા ભદ્ર જાતિના ઉત્તમ હાથીઓ તે કોઈક જ સ્થલે જોવામાં આવે છે. અથવા સુગુરૂને સંગ મળવો ઘણે દુર્લભ છે કારણ કે એવા સુગુરૂઓ દુનીયામાં ઘણું નથી. ૨૦ - અહીં જમાલીનું દષ્ટાન્ત આ પ્રમાણે – શ્રીવીર પ્રભુના જમાઈ જમાલિએ પ્રભુની દેશનાથી બોધ પામીને પ્રિયદર્શનાની સાથે દીક્ષા લીધી જમાલીએ ૫૦૦ ક્ષત્રિય સાથે અને પ્રભુની પુત્રી પ્રિયદર્શનાએ ૧૦૦૦સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી પ્રભુની સાથે વિહાર કરતાં જમાલિએ અગીઆર અને અભ્યાસ કર્યો. તેને પ્રભુએ તેની સાથે દીક્ષા લેનારને આચાર્ય બનાવ્યું. એક વાર પ્રભુને પ્રણામ કરીને જમાલિએ અનિયત વિહાર કરવા માટે આજ્ઞા માગી. શ્રીવીરજિને ભાવી અનર્થને જાણીને વારંવાર પૂછયું છતાં કાંઈ જવાબ આપે નહિ. તેથી અનિષિદ્ધ અનુમત. છે એવી બુદ્ધિથી પ્રભુથી જુદા પડી પોતાના પરિવાર સાથે વિહાર કર્યો. કામ કરનારને અભ્યા Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાદિક ૧૦૭ ' એક વખત વિહાર કરતાં શ્રાવસ્તી નગરીએ આવ્યા. ત્યાં તાવ આવવાથી અને ઉભા નહિ રહો શકવાથી સાધુઓને સંથારે પાથરવાને કહ્યું. સાધુઓએ પણ સંથારે પાથરવા માંડે. તાવની આકરી પીડાથી સંથારો થયો કે નહિ એમ. વારંવાર પૂછવા માંડ્યું. ત્યારે તેઓએ કહ્યું કે પાથર્યો. જમાલી ઉઠીને ત્યાં ગયા ત્યારે સાધુઓને સંથારો પાથરતાં જોઈને કોધ કરીને કહ્યું કે તમે પથરાયે છે એવું ખોટું કેમ બેલ્યા. ત્યારે તેઓએ કહ્યું કે “કિયમાણે” એટલે જે કરાતું હોય તે “કૃત” એટલે કરાયું કહેવાય. એવું પ્રભુનું. વચન છે માટે કરાયે એમ કહ્યું. ત્યારે જમાલીએ કહ્યું કે તમે અજાણ છે કે આ પ્રભુનું વચન ખોટું છે. કરાતું તે. કરાએલું કહેવાય નહિ પરંતુ જે કરાયું તે કરાયું કહેવાય. ક્રિયમાણું કૃતં” એવું અરિહંતનું કહેવું નથી. કારણ કે જે કાર્ય હજી પુરૂં થયું નથી અથવા જેને હજી ” આરંભ કરાવે છે તેને કરાયું કહેવું એ પ્રત્યક્ષ વિધવાળું વચન જણાય છે. માટે હે મુનિઓ ! જે કરાયું હોય તેજ કરાયું કહેવાય એવું મારું કહેવું યથાર્થ છે માટે મારે પક્ષ અંગીકાર કરે. તીર્થકરે કહેલું પણ યુક્તિ યુક્ત હેય તેજ અંગીકાર કરવું જોઈએ. જે સર્વજ્ઞ છે તે છેટું કેમ બોલે એમ તમે કહેશો નહિ. કારણકે મોટા પણ ખલના પામે છે. મર્યાદા મૂકીને બોલતા જમાલીને સાંભળીને કાપેલા વિરે કહેવા લાગ્યા કે હે મહાપાપી ગાંડા જેવું શું બોલે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રીવિજયપદ્રસૂરિકૃતછે? રાગ દ્વેષ રહિત જિને ખોટું બોલે નહિ. માટે તેઓના વચનમાં પ્રત્યક્ષ વિરોધ હેતો નથી. જે જે સમયે કિયા કરાય તે સમયે કાર્ય ન થતું હોય તે કિયા વિના કાર્ય થાય છે એમ કહેવું પડશે. અને એમ કહેવાથી તે માટે વિરાધ આવશે. કારણ કે કાર્ય ઉત્પન્ન કરવામાં ફિયાની જરૂર રહેશે નહિ. વ્યવહારમાં પણ કેઈમાણસને કાંઈ કામ કરતા જેઈને પૂછીએ તે તે. પણ શરૂઆત છે તે પણ ભાવી નામથી જવાબ આપશે. કેઈ બહાર ગામ જવાને ઘેરથી નીકળે અને તેના ઘરના માણસને કઈ પૂછે તે હજી તે ગામમાં હોય કે સ્ટેશને હોય તે પણ અમુક ગામ ગયા એમ કહેવાય છે. વગેરે ઘણુ યુક્તિથી સમજાવ્યા છતાં જયારે જમાલિએ ન માન્યું ત્યારે ઘણું ખરા સાધુએ તેને ત્યાગ કરીને પ્રભુ પાસે ગયા. * - પ્રભુની પુત્રી પ્રિયદર્શનાએ પણ પતિના અનુરાગથી જમાલીને મત અંગીકાર કર્યો. જમાલી પણ હું સર્વજ્ઞ છું એ પ્રમાણે બલતો પૃથ્વી ઉપર વિચરવા લાગ્યો. વિહાર કરતાં મેટા અહંકારવાળે તે શ્રાવસ્તી નગરીએ આવ્યા. ત્યાં વીર પ્રભુના ભક્ત ટંક નામના કુંભારે પ્રિયદર્શનને તેમના સાડા છેડે અંગારાથી બાળીને બોધ પમાડયો. કારણ કે જ્યારે સ્વાધ્યાય કરતા તેમને સાડા ઉપર કુંભારે અંગાર મૂક્યો ત્યારે ત્યાં તે બળવાથી કાણું પડયું છતાં પ્રિયદર્શનાએ કહ્યું કે હે શ્રાવક! મારો સાકેમ બન્યો? ત્યારે ટંકે કહ્યું કે એ તે પ્રભુને મત છે તમારા મતે તે સાડે બળે નથી, કારણ કે જ્યારે પૂરેપૂરે બળી જાય ત્યારે Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકાસ્પષ્ઠાથદિર ૧૦૯ તમારા મતે તે બન્યો કહેવાય. આ ઢંકના વચનથી પ્રિયદર્શના બોધ પામી. જમાલીને પણ એ વાત કહી. પરંતુ તે સમયે નહિ ત્યારે બીજા બધા જમાલી સાથે સાધુઓ તથા પ્રયદર્શન તેને છોડીને પ્રભુની પાસે ગયા. અને મિથ્યા દુષ્કૃત આપ્યું. જમાલી એકલે લોકોને છેતરીને અંતે અનશન કરીને મરણ પામી છઠ્ઠા લાંતક દેવલેકમાં કિબિષિક દેવપણે ઉપન્યા. ત્યાંથી ઘણુ ભવ રખડશે. આ જમાલિક પ્રથમ નિર્લર ગણાય છે. આ પ્રમાણે જમાલિની જેવા ઘણા સાધુઓ મળવા સહેલ છે, પણ ઉત્તમ મુનિવરો મળવાહેલ નથી. | | ઇતિ જમાલિ કથા છે શ્રી વાસ્વામીની કથા ટુંકમાં આ પ્રમાણે – શ્રીતુંબવન ગામમાં ધનગિરિ નામે શ્રેષ્ઠીની સુનન્દા નામની ભાર્યા હતી તેની કુક્ષિમાં સ્વર્ગથી તિર્યજ઼ભક દેવને જીવ (જેને ગૌતમ સ્વામીએ અષ્ટાપદ પર્વત ઉપર બોધ પમાડે હત) આવ્યું. તે વખતે શ્રીસિંહગિરિ નામના ગુરૂ પાસેથી ધર્મ સાંભળીને ધનગિરિએ તેમની પાસે દીક્ષા લીધી. ત્યાર પછી સુનંદાને પુત્ર અવતર્યો. સુતિકા ઘરમાં એકઠી થએલી સ્ત્રીઓના મુખથી પિતાએ દીક્ષા લીધી છે તે સાંભળી તેને જાતિ સ્મરણ જ્ઞાન ઉપન્યું. તેથી તેણે વિચાર્યું કે હું પણ કયારે દીક્ષા લઈશ? આથી માતા પાસેથી છુટવા માટે નિરંતર રૂદન કરવા લાગ્યો. માતા સ્તનપાન વગેરેથી છાને રાખે છે તે પણ છાનો રહેતો નથી. એ પ્રમાણે છ માસ ચાલ્યા ગયા. અને સુનન્દા પુત્રના રૂદનથી કંટાળી ગઈ છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ - ૧૧૦ શ્રીવિજયપત્રસૂરિકૃત- એટલામાં શ્રીસિંહ ગુરૂ તે ગામમાં આવ્યા. ધનગિરિ ગોચરી લેવા માટે નીકળ્યા ત્યારે ગુરૂએ કહ્યું કે આજે ચિત્ત અચિત્ત જે ગોચીમાં મળે તે લેવું. તેમણે તે વાત અંગીકાર કરો. અને ગોચરી માટે ફરતાં ફરતાં સુનંદાને ઘેર ગયા. ત્યારે પુત્રના રૂદનથી કંટાળી ગએલી તેણીએ કહ્યું કે રૂદન કરતા આ તમારા પુત્રથી હું ઘણી કંટાળી ગઈ છું માટે આ તમારા પુત્રને લઈ જાઓ. ત્યારે સાધુએ કહ્યું કે તું હમણું પુત્રને આપે છે પણ પાછળથી ઝગડે કરીશ નહિ, ત્યારે તેણીએ કહ્યું કે મારે તમારું કે તેનું કામ નથી. ત્યારે ઘણું માણસને સાક્ષી રાખીને ધનગિરિએ બાલકને ગ્રહણ કર્યો. લાવીને ગુરૂને આપે. ગુરૂએ ઘણે ભારે હોવાથી વજ એવું નામ પાડયું. સાધ્વીઓને પીને ગુરૂએ બીજે વિહાર કર્યો. સાધ્વીઓના ઉપાશ્રયે બાળકના સૌભાગ્યથી ખુશી થએલી શ્રાવિકાઓએ પુત્રથી પણ અધિક પ્રીતિથી તેને ઉછેરવા માંડે. સાધ્વીઓના મુખેથી તેઓ અગિઆર અંગ ભણ્યા. ફરીથી વિહાર કરતા સિંહગિરિ ત્યાં આવ્યા. ત્યારે સુનંદાએ પુત્રને પાછો મેળવવા તેમની સાથે ઝગડો કર્યો. પરંતુ તેમણે આપવાની ના કહી, ત્યારે રાજા આગળ સુનંદાએ ફરીયાદ કરી. રાજાએ કહ્યું કે આ બાબતમાં પુત્ર પ્રમાણ છે, માટે પુત્ર જે તરફ જાય તેને તે થાય. પ્રથમ સુનંદાએ સુખડી વગેરેથી ઘણે ભાગ્યે પણ જેને ઘેર જવું નથી તેવા આ બાળકે માતાની સામે પણ જોયું નહિ. ત્યાર પછી ધનગિરિએ તે રજોહરણ દેખાડે. ત્યારે બાળકે તે હર્ષથી લઈ નાચવા માંડયું. સંઘે જય જય શબ્દ કયો. આઠ વર્ષને Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાદિ: ૧૧૧ થયા ત્યારે ગુરૂએ દીક્ષા આપી. તે વખતે સુન દાએ પણ વૈરાગ્યથી દીક્ષા લીધી. વજીસ્વામીની પરીક્ષા કરવા માટે યક્ષાએ વરસાદ વરસત્તા છતાં સાર્થ વિષુવી ને રસેાઇ બનાવીને વારવામીને આમંત્રણ આપ્યું. પરંતુ વાસ્વામીએ આ દેવા છે અને દૈવિપંડ સાધુને કલ્પે નહિ એવું જાણીને તે ગ્રહણ કરી નહિ. તેથી તુષ્ટ થઈને તેએએ વાસ્વામીને ગગનગામિની વિદ્યા આપી. એક વાર ગુરૂ મહિભૂમિએ ( લે ) ગયા હતા ત્યારે ઉપાશ્રયના બારણા વાસીને ચપળતાથી સાધુએની ઉપધિએ મેળવી તે તે સાધુના નામ લેવા પૂર્વક તે વજામુનિએ વાચના આપવા માંડી. બ્હારથી આવેલા ગુરૂએ બધું સાંભળ્યું. થાડી વાર ખારણે ઉભા રહીને પોતે આવ્યા છે એમ જણાવ્યું. તેથી વસ્વામીએ પણ ઉપધિઓને પાતપેાતાના સ્થાને જલદીથી મૂકીને બારણું ઉઘાડયું. ત્યાર પછી વજાસ્વામીનું સ્વરૂપ બીજાઓને જણાવવા માટે ગુરૂએ ખીજે સ્થળે વિહાર કર્યો. ત્યારે સાધુઓએ વિનતિ કરી કે હે ભગવન્ ! અમને વાચના કાણુ આપશે? ત્યારે ગુરૂએ કહ્યું કે વજ્રાસ્વામી તમને વાચના આપશે. વિનયી તે સાધુએએ તે કબુલ કર્યું. પછી ખારે નિષદ્યામાં બેસીને શ્રીવાસ્વામીએ તેમને અગીઆર અગની દેશના આપી. થાડા વખતમાં ઘણી વાચના થવાથી તે રાજી થયા. અનુક્રમે ગુરૂ આવ્યા. સાધુઆએ હકીકત કહી, ત્યારે યાગ વહન કરાવીને વાસ્વામીને વાચનાચાર્ય મનાવ્યા Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રીવિજયપક્વસૂરિકૃતબાકીના મૃતનો અભ્યાસ કરવા માટે શ્રીભદ્રગુપ્તસૂરિ પાસે મેકલ્યા. તેમણે પાછલી રાત્રીએ “દૂધથી ભરેલું મારું પાત્ર કેઈક પી ગયું” એવું સ્વપ્ન જોયું. સવારમાં શિષ્યને કહ્યું કે દશ પૂર્વને અભ્યાસ કરનાર કેઈક આજે આવશે. તેવામાં શ્રીવાસ્વામી ત્યાં આવ્યા. સંતોષ પામેલા તેમણે સર્વશ્રતને અભ્યાસ કરાવ્યા. અને ગુરૂ પાસે મોકલ્યા. ગુરૂએ વજસ્વામીને આચાર્યપદ આપ્યું. ત્યાર પછી જૈન ધર્મની ઘણી પ્રભાવના કરીને તેઓ દેવલેકમાં ગયા. છે ઈતિ વજીસ્વામીની કથા છે અવતરણ –એ પ્રમાણે નવમું ગુરૂદ્વાર કહીને હવે દસમું ધર્મદ્વાર બે ગાથાઓ વડે જણાવે છે – ( વન્ના વૃત્તમ્) - વિજ્ઞાન ધન્યા નિનામ, ___ रज्यन्ति शय्यंभववन्न जाड्थे । पीत्वा सिताभावितधेनुदुग्धं, को वाम्लतक्रार्कपयांसि पश्येत् ધન્ય પુરૂષ તત્વને જિનધર્મના જાણી તજે, જાડચ શય્યભવ પરે જિનધર્મને રંગે ભજે, પીનાર જન સાકર ભળેલા ગાય કેરા દૂધને, કોણ? ખાટી છાશ જાએ આકડાના દૂધને. ૧ ૧ ૨ ૧ ૩. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ શ્રીકરપ્રકરસ્પષ્ટાર્યાદિ લેકાથ-જિન ધર્મના સારને જાણીને શય્યભવની પિઠે ધન્ય પુરૂષ મૂઢતાને વિષે રાગ કરતા નથી. દષ્ટાંત કહે છે કે સાકરથી મિશ્રિત ગાયનું દૂધ પીધા પછી ખાટી છાસ અથવા આકડાના દૂધ સામું કેણ જુએ? ૨૧ - પબ્દાર્થ-જિન ધર્મના સારને જાણીને એટલે બીજા બધા ધર્મો કરતાં જિનધર્મ જ ઉત્તમ છે એવું જાણ્યા પછી ધન્ય પુરૂષે શય્યભવની પેઠે મૂઢતામાં (બીજા ધર્મમાં) રાગ કરતા નથી એટલે મિથ્યાત્વમાં આસકત થતા નથી. કારણ કે આ શય્યભવ પ્રથમ બ્રાહ્મણ હતા અને પશુઓને મારીને યજ્ઞ કરતા હતા તે વખતે “અહો રાષ્ટ્ર તત્વ જ્ઞાત્તેિ કવિ” એટલે કષ્ટની વાત છે કે જરા પણ તત્વ જણાતું નથી ? એવું સાધુનું વચન સાંભળીને ગુરૂને તવ પૂછીને યજ્ઞનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરીને આચાર્ય પદને પામ્યા. અહીં દષ્ટાંત કહે છે કે જેણે સાકરથી મિશ્રિત કરેલું દૂધ પીધું છે એટલે તેની મીઠાશ જાણે છે તેવો કયે પુરૂષ ખાટી છાસ અથવા આકડાના દૂધની સામે જુએ ? એટલે તે મનુષ્ય ખાટી છાસ અને આકડાના દૂધ સામે જોતે પણ નથી તે ખાવાની તે વાત જ શી ? તેવી રીતે જિનધર્મ રૂપી ગાયના દૂધનો સ્વાદ જાણનાર ભવ્ય જીવ ખાટી છારા અને આકડાના દૂધ સરખા અન્ય મત સામે જાતે નર્થ. ૨૧. શ્રી શય્યભવસૂરિનું દષ્ટાંત ટૂંકમાં આ પ્રમાણે જાણવું:.. - જંબૂસ્વામીના શિષ્ય શ્રીપ્રભવસ્વામી રાજગૃહી નગરીમાં વિહાર કરતા કરતા પધાર્યા. તેમણે તે વખતે શ્રુતના - ૮ જુએ ? એક ખાટી છે અને આકડાના Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રીવિજયપદ્યસૂરિકૃતઉપયોગથી પિતાના પદને લાયક કેણ છે તે જોયું તો સ્વગચ્છમાં કોઈ જણાયું નહિ. તેથી તેમણે ગચ્છ બહાર દષ્ટિ મૂકી તો ધર્મને માટે યજ્ઞ કરતા શયંભવ નામના બ્રાહ્મણને લાયક છે. તેથી તેને બંધ કરવાને માટે ગુરૂએ યજ્ઞ આગળ બે ચતુર સાધુઓને મેકલ્યા અને તેઓને ત્યાં જઈને “અહો રમો રાઈ તત્વ જ શારે ” એટલું બેલીને પાછા આવવાનું જણાવ્યું. - બંને સાધુઓ યજ્ઞના સ્થાને ગયા અને ગુરૂએ કહેલે લેક બેલીને પાછા ફર્યા. આ સાંભળીને શય્યભવે વિચાર કર્યો કે આ (યજ્ઞ કરવો તે) તવ છે કે બીજું એ પ્રમાણે વિચાર કરતાં જેને મૃષાવાદી હેતા નથી, તેથી તેણે ગુરૂને (યજ્ઞ કરાવનારને) પૂછયું કે તત્વ શું છે ? ત્યારે ગુરૂએ કહ્યું કે યજ્ઞકિયા તત્વ છે. આ વચન મિથ્યા છે એવું જાણીને કેપેલા શય્યભવે તરવાર ખેંચીને ગુરૂ તરફ ધસીને કહ્યું કે તત્વ બોલે નહિ તે આનાથી માથું કાપી નાખીશ. ગુરૂએ શિરચ્છેદ વખતે તત્વ કહેવું જોઈએ એમ વિચારીને ભય પામીને યજ્ઞસ્તમ્ભ નીચે દાટેલી શાન્તિનાથની પ્રતિમા આપી. તેથી બેધ પામેલા શäભવે કુલકમથી આવેલ મિથ્યાત્વને ત્યાગ કરીને પ્રભવસ્વામી પાસે આવીને દીક્ષા લીધી અને અનુક્રમે બાર અંગેનો અભ્યાસ કર્યો. - આ તરફ શય્યભવે પિતાની ગર્ભવતી સ્ત્રીને ત્યાગ કર્યો હતો. તેણીએ ગ્ય વખતે સુંદર પુત્રને જન્મ આપ્યો. તેનું મનક નામ રાખ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતાં તે આઠ વર્ષને થયે. ત્યારે સમાન વયના બાળક સાથે રમતી વખતે Page #128 -------------------------------------------------------------------------- ________________ છોકપૂરપ્રકરસ્પષ્ટાથદિ: ૧૧૫ તે બાળકોએ તેને “ન બાપ” કહ્યો. તેથી લજજા વડે તેણે આગ્રહપૂર્વક પોતાની માતાને પૂછ્યું કે મારા પિતા કેણું છે? ત્યારે તેણુએ ગદ્ગદ્ કઠે કહ્યું કે યજ્ઞ કરતા તારા પિતા વેતાંબર સાધુ વડે કાંઈક કહીને ઠગાયા તેથી ગર્ભવતી મને છોડીને તેણે જેનાચાર્ય પાસે દીક્ષા લીધી છે. તે તારા સાધુ પિતા હમણાં વેતામ્બરેમાં અગ્રેસર થયા છે અને હાલમાં પાટલીપુત્ર નગરમાં છે એમ સંભળાય છે. તે સાંભળી પિતાને જેવાને આતુર મનક માતાની રજા મેળવી ૫ ટલીપુત્રમાં આવ્યું. અને ત્યાં રહેલા સૂરિને શિય્યભવ કયાં છે એમ પૂછ્યું. તેઓએ પણ શ્રુતના ઉપચિંગથી આ પિતાને પુત્ર છે એમ જાણ્યું. ત્યાર પછી પિતે જ તે છે એવું જણાવી વસતિમાં લાવીને તેમણે તેને દીક્ષા આપી. પરંતુ આ પિતાને પુત્ર છે એ વાત બીજા સાધુઓને જણાવી નહોતી. શ્રી શય્યભવસૂરિએ પુત્રનું છ માસનું અલ્પ આયુષ્ય બાકી છે એવું શ્રુતપયેગથી જાણ્યું. તેથી તેનું હિત કરવાની બુદ્ધિથી ગુરૂએ બાર અંગમાંથી ઉદ્ધાર કરીને દશવૈકાલિક શાસ્ત્રની રચના કરીને તેને જણાવ્યું. તેણે પણ શાસ્ત્રને અભ્યાસ કર્યો અને આયુષ્ય પૂર્ણ થવાથી મરીને દેવલોકમાં ઉત્પન્ન થયે. તે વખતે સૂરિએ પણ અપાત કર્યો. ત્યારે બીજા મુનિઓએ કહ્યું કે તમારા સરખા પણ ધીર પુરૂષો આ પ્રમાણે કરે તે અમારા જેવાનું તે શું કહેવું? ત્યારે ગુરૂએ કહ્યું કે આ અદ્ભપાત મેહને લઈને નથી પરંતુ વિસ્મય જનક છે, ત્યારે સાધુઓએ પૂછ્યું કે મરણમાં Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રવિજ્યપદ્યસૂરિકૃતવિસ્મય શું છે. ત્યારે ગુરૂએ કહ્યું કે મારા પુત્રેથેડા વખત ચારિત્ર પાળીને સ્વર્ગ મેળવ્યું તે વિસ્મયા છે. ત્યારે સાધુઓએ કહ્યું કે તે તમારો પુત્ર હતા એવું તમેએ અમને પ્રથમ કેમ જણાવ્યું નહિ ? ત્યારે આચાર્યે કહ્યું કે જે તે વાત મેં જણાવી હોત તો તેના આત્માનું કલ્યાણ થાત. નહિ, કારણ કે તમે તેને વૈયાવચ્ચાદિ કરવા દેતા નહિ. ત્યાર પછી સમાધિ પૂર્વક ચારિત્ર પાલીને શર્યાભવસૂરિ પણ દેવલેકમાં ગયા. આ કથાને સાર એ છે કે તત્ત્વને જાણીને બુધ પુરૂષે મિથ્યાત્વને ત્યાગ કરવો અને સ્વહિતને સાધવું. | ઇતિ ભવસૂરિ કથા છે અવતરણ:--જડ પુરૂષ હિતકારી ધર્મ પામ્યા છતાં, પણ તેનો ત્યાગ કરી ઇન્દ્રિય સુખમાં આસક્ત થાય છે તે વાત જણાવે છે – लब्धे जडः कोऽपि हितेऽपि धर्म, स्तोत्यक्षसौख्यानि शशीव राजा। ૧૨ ૧૧ ૧૨ ૧૪ ૧૩ न पंकजं भेक उपैति पंकं, ૧૫ ૧૭ ૧૬ ૧૯ ૧૮ રામેશ્વો નાન્નમિત્ત નિંવ | ૨૨.IN હિતકારી ધર્મ લધા છતાં પણ કેઇ મૂર્ખવખાણુતા, ઇંકિયાના સુખ શશી રાજા પર કદિ ના જતા, Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂ રપ્રકરસ્પષ્ટાદિ કમલ પર પણ દેડકા કાદવ વિષે જઈ બેસતા, ઉંટ આંમા પાસ ન જતાં લીબડા પાસે જતા. ૧ Àાકા: કઈક મૂર્ખ પુરૂષ હિતકારક ધર્મને પામ્યા છતાં પણ શશી નામના રાજાની પેઠે ઇન્દ્રિયનાં સુખાને વખાણે છે. દષ્ટાંત કહે છે દેડકા કમલ તરફ ન જતાં કાદવમાં જાય છે અને ઉંટ આંખા તરફ ન જતાં લોંખડા તરફ જાય છે. ૨૨ - ૧૧૭ સ્પષ્ટા :—ધન્ય પુરૂષા ઉત્તમ ધર્મને પામીને મિથ્યાત્વના ત્યાગ કરે છે ત્યારે કાઈક મૂર્ખ પુરૂષ હિતકારી ધર્મને પામ્યા છતાં પણ શશી નામના રાજાની પેઠે ધર્મના ત્યાગ કરીને ઈન્દ્રિયનાં સુખાને વખાણે છે એટલે ઇન્દ્રિય સુખામાં આસકત થાય છે. આ બાબતમાં દષ્ટાંત આપતાં કવિશ્રી કહે છે કે દેડકે! કમળના ત્યાગ કરીને કાદવ તરફ જાય છે તેમજ ઉંટ માંખા સરખા ઉત્તમ વૃક્ષના ત્યાગ કરી કડવા લીમડાના ઝાડ તરફ જાય છે. મૂર્ખને એ સ્વભાવ જ છે કે ઉત્તમ પદાર્થની તરફ પ્રીતિ થતી નથો અને ખરાબ વિષયાઢિ પ્રત્યે તેને રાગ થાય છે. ૨૨ અથવા તેને શશી રાજાનું ષ્ટાન્ત આ પ્રમાણે:— શુકિતમતી નામની નગરીમાં શશી નામે રાજા હતા. તેના નાના ભાઈ સૂર યુવરાજ પદે હતા. ઉદ્યાનને વિષે ગએલા તેમણે · પરિવાર સાથે ત્યાં રહેલા શ્રીશીલસાગર સૂરિને જોયા. તે અને રાજી થઈને મુનિને નમીને બેઠા. સૂરિએ પણ ધર્મ લાસ દઈને તેમને ધર્મના ઉપદેશ કર્યો. - Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રીવિજયપદ્યસૂરિકૃત– ઉત્તમ મનુષ્ય ભવ પામીને જે જડ પુરૂ ધર્મ કરતા નથી તેઓ મહા મહેનતે પ્રાપ્ત થએલા ચિન્તામણિ રત્નને સમુદ્રમાં ફેકી દે છે. માટે તમે બંનેએ પણ પૂર્વ પુણ્યના બે ઉત્તમ મનુષ્ય ભવ મેળવ્યું છે તે તેવું સુકૃત કરવું જોઈએ કે જેથી મુકિત મળે. ધન્ય પુરૂષે મનુષ્ય જન્મ વડે સ્વર્ગ અને મોક્ષ મેળવે છે અને અધન્ય પુરૂષ તેનાજ વડે નરકની વેદના મેળવે છે. તેથી બોધ પામીને યુવરાજ સૂરે જિન ધર્મ અંગીકાર કર્યો, પરંતુ શશીને સમજાવ્યું તે પણ ઘણે વિષયી હોવાથી તેણે મિથ્યાત્વનો ત્યાગ કર્યો નહિ. તીવ્ર તપ તપતા, ભાઈના હિતને ઈચ્છતા સૂરે એક વખત સારા આશયથી શશી રાજાને કહ્યું કે હે ભાઈ! સ્વર્ગની અંદર સાગરેપમ સુધી કયા ભેગે ભગવ્યા નથી તે છતાં તેનાથી સંતોષ થયે નથી તે તુચ્છ મનુષ્યના ભેગોની તે વાત જ શી ? માટે તુચ્છ વિષયોને ત્યાગ કરીને મહા સુખ આપનાર ધર્મને આશ્રય કર. ત્યારે શશી રાજાએ હસીને કહ્યું કે કયે જડ પુરૂષ પ્રાપ્ત થએલા સુખને ત્યાગ કરીને પરજન્મના અપ્રાપ્ત સુખ માટે પ્રયત્ન કરે. ધર્મ સુખદાયી નથી પરંતુ આ રાજ્ય, વસ્ત્ર, સ્ત્રી વગેરેને ભેગ સુખદાયી છે. પરભવ કોણે જે છે? માટે ભેળો ભેગવતાં તું મને, અન્તરાય કર નહિ. હે ભાઈ! તું પણ દક્ષ હોય તે પ્રાપ્ત થએલા આ યૌવનને ફેગટ હાર્યા સિવાય ભોગે ભગવ. આથી ખિન્ન થએલા સૂરે વિચાર્યું કે આ મારો ભાઈ ભારેકમી છે તે તેને ઉપદેશ આપવાથી સર્યું. મારું હિત જ આચરું. આથી તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. સર્વ પરિગ્રહને Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ: ૧૧૯ ત્યાગ કર્યો. ધર્મની આરાધના કરી સમાધિ પૂર્વક મરણ પામીને દેવલોકમાં ગયે. અને વિષયસુખની તૃષ્ણવાળે શશી રાજા મરીને અનેક પ્રકારની વેદનાવાળા નરકમાં ગયે. અવધિજ્ઞાનથી આ વાત જાણીને નરકમાં ગયેલા તેને સૂરદેવે પિતાની અભૂત ત્રાદ્ધિ દેખાડી. તે ત્રાદ્ધિ જોઈને પશ્ચાત્તાપવાળા થએલા તેણે કહ્યું કે હે ભાઈ! હજુ પણ તું મારા તે શરીરનું ઘણું છેદન ભેદન કરે જેથી હું પણ હમણું તે ઋદ્ધિ પામીને સુખી થાઉં. ત્યારે સૂરે ગદ્ગદ્ કઠે તેને કહ્યું કે આત્મા રહિત તે શરીરને કષ્ટ આપવાથી શું થાય? જે તે તે વખતે ધર્મસાધન કર્યું હોત તો દુર્ગતિમાં પડે ન હેત. હવે કાંઈ થઈ શકે નહિ. એ પ્રમાણે કહી તેના દુઃખથે દુઃખી થઈને સૂદેવ સ્વસ્થાને ગયો. શશી રાજા જેમ ધર્મ નહિ કરવાથી દુઃખી થયે તેમ અધોગામી છ ધર્મ પામ્યા છતાં ધર્મમાં પ્રમાદ કરીને દુઃખી થાય છે. | | ઇતિ શશિ રાજની કથા છે અવતરણ–દશમાં ધર્મ દ્વારનું સ્વરુપ કહીને હવે બે ગાથાઓ વડે અગિઆરમું શક્તિદ્વાર કહે છે – + રાત્રિવિક્રીતિવૃત્તમ્ | अष्टाब्दोऽपित थाविधव्रततपःस्वाध्यायकृत्यासहोऽप्युच्चैानबलेन कर्मरिपुभिर्मुक्तोऽतिमुक्तो मुनिः। ૧૨ ૧૬ ૯ ૧૫ ૧૪ ૧૩ ૧૧ ૧૦ शक्त्या गच्छत तन्न किं हितपथं मुक्त्वा प्रमादोत्तरं, ૧૨ ૧૭ ૧૮ ૧૯ श्रूयन्ते च मदालसातनुभुवो बाल्येऽपि योगोऽवलाः ॥ २३ ॥ ૨ o Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રીવિજ્યપદ્યસૂરિકૃતઆઠ વર્ષોની હતી ઉંમર છતાં બહુ આકરા, વ્રત તપ અને સ્વાધ્યાય કરવા નહિ હતાશક્તિધરા અતિમુક્ત મુનિને તે શ્રેષ્ઠ ધ્યાને કર્મ શત્રુને હણે, બાલપુત્ર મદાલસાના ધ્યાનથી નિર્મલ બને. ૧ એમ જાણી પ્રમાદ છડી કેમ હિત સાધે નહીં, પામેલ સાધન વિણસતાં ફરી વાર તે મળશે નહી પુણ્યવંતા પુણ્યગે પુણ્ય સામગ્રી લહે, ચેતનારા સાધ્ય સાધી પરમ શાંતિમાં રહે. ૨ લેકાર્થ:–આઠ વર્ષની ઉંમર છતાં પણ, વળી તથા પ્રકારના વ્રત તપ અને સ્વાધ્યાય કાર્યોમાં અસમર્થ છતાં પણ ઉચ્ચ પ્રકારની ધ્યાનની શક્તિથી અતિમુક્ત નામના મુનિ કર્મ રૂપી શત્રુથી મૂકાણ છે તેથી કરીને પ્રમાદ રૂપી મેટી આળસને છાંડીને શક્તિ વડે હિતના માગે કેમ જતા નથી? વળી સંભળાય છે કે મદાલસાના પુત્રે બાલ્યાવસ્થામાં પણ ધ્યાન વડે નિર્મલ થયા છે. ૨૩ સ્પષ્ટાર્થ –ધ્યાનની શક્તિ એટલે અંતરંગ મનેબલને કેટલો પ્રભાવ છે તે જણાવતાં કવિશ્રી કહે છે કે અતિમુક્ત નામના મુનિની આઠ વર્ષની નાની ઉંમર હતી. વળી તે તેવા પ્રકારના અહિંસાદિ દુષ્કર વ્રતના પાલનમાં અસમર્થ હતા, વળી છ પ્રકારના બાહ્ય તપ તથા છ પ્રકારના અભ્યન્તર તપ એમ બાર પ્રકારના તપ કરવામાં પણ અસમર્થ હતા તેમજ સ્વાધ્યાય કાર્ય એટલે ભણવું વગેરે પાંચ પ્રકારને Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ: ૧૨૧ સ્વાધ્યાય કરવામાં પણ અસમર્થ હતા, તે પણ ઉંચ પ્રકારના શુભ ધ્યાનના બલથી કમરૂપી શત્રુથી મુક્ત થયા એટલે મેક્ષને પામ્યા. તેથી કરીને હે ભવ્ય જી! પ્રમાદ રૂપી ખરાબ આળસને છેડી દઈ ને અંતરંગ મનેબલ વડે હિતના માર્ગ રૂપ ધર્મમાર્ગને વિષે કેમ જતા નથી ? એટલે ધર્મને કેમ આચરતા નથી. વળી આજ ધ્યાન બલ વડે કરીને મદાલસાના પુત્ર પણ બાલ્યાવસ્થામાં નિર્મલ થયા છે, એવું સંભળાય છે. માટે કવિશ્રી કહે છે કે કદાચ તમારાથી દુષ્કર વ્રત વગેરે તથા તપ વગેરે ન બની શકતા હોય તે પણ શુભ ધ્યાનમાં તત્પર રહે. ૨૩ અતિમુક્ત મુનિનું દષ્ટાન્ત આ પ્રમાણે – શ્રાવસ્તી નગરીમાં શ્રેષ્ઠીમાં અગ્રેસર રત્નાદિત્ય નામે શેઠ હતે. તેને અતિમુક્ત નામે પુત્ર હતા. લઘુકમી હેવાથી તેને બાળપણમાં પણ વૈરાગ્ય થવાથી શીલંધર નામના ગુરૂની પાસે તેણે દીક્ષા લીધી. તે એક વખત સૂરિની સાથે અહિભૂમિમાં ગયે. સૂરિ પુરષોત્સર્ગ કરવાને (ઠલ્લે જવાને) વનાન્તરમાં ગયા. તે વખતે કીડા કરતા તે ક્ષુલ્લક સાધુએ કાચલી સરોવરમાં નાખી, તેને પાણીમાં તરતી જોઈને અહે મારી નાવ કેવી તરે છે? એમ બોલવા લાગ્યું. તેને આ પ્રમાણે કીડા કરતો જોઈને સૂરિએ કઠેર સ્વરે કહ્યું કે તે આ પ્રમાણે પાણી અને માટીની વિરાધના કેમ કરી? આપણુથી આમ થાય નહિ. પછી વસતિમાં આવેલા તેમણે તેને તે ઈર્યાપથિકી વિરાધના સારી રીતે પ્રતિક્રમવાનું કહ્યું. તે વખતે તે ક્ષુલ્લક (અતિમુક્ત) સાધુ શુભ આશયથી Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રીવિજયપરસૂરિકૃતઅપ્રમત્તપણે દગમટ્ટી” એ પ્રમાણે બેલતા શુકલ ધ્યાન વડે કેવલજ્ઞાન પામ્યા. આ પ્રમાણે તે બાળક હતા તેપણું ધર્મમાં યત્ન કરીને કેવલજ્ઞાન મેળવ્યું તે કાયિક શક્તિ. વગેરે સામગ્રી મેળવીને હે ભવ્ય જને! ધર્મની આરાધના. કરવામાં પ્રમાદ સેવવો નહિ. છે ઈતિ અતિમુકત મુનિ ક્યા છે મદાલસાના પુત્રનું દૃષ્ટાંત આ પ્રમાણે – કાંચનપુર નામના નગરમાં કતુધ્વજ નામે રાજા હતા. તેને મદાલસા નામે રાણી હતી. રાજાની સાથે ભોગ ભોગવતા તે રાણીએ એક પુત્રને જન્મ આપે. હર્ષિત થએલા પિતાએ તેને જન્મ મહોત્સવ કયો. પારણામાં રહેલ તે પુત્ર જ્યારે રૂવે છે ત્યારે મદાલસા તેને હિંચકે નાખતાં કહે છે કે તે મૃત્યુથી ભય કેમ પામે છે. ભય પામવાથી મૃત્યુ ભય પામનારને મૂકતું નથી અને જન્મરહિતને તે ગ્રહણ કરતું નથી. માટે જન્મ લે ન પડે તે યત્ન કર. તેને અર્થ વિચારતા તે બાળક વૈરાગ્યરંગવાળે છે, તેથી તે બાલક રૂદન કરતે નથી અને દરરોજ સુખે રહે છે. આઠ વર્ષને થયું ત્યારે વૈરાગ્યથી દીક્ષા લીધી અને તપસ્યા કરવા લાગ્યો, એ પ્રમાણે મદાલસાએ બાલ્યપણુમાં સાત પુત્રને પ્રતિબંધ પમાડ્યો તેથી તે બધા તપસ્વી થયા. આ પ્રમાણે કેટલાક મનુષ્ય લઘુકમી હોવાથી બાળપણમાં પણ પ્રતિબોધ પામીને ધર્મ પામીને ઉત્તમ ગતિ મેળવે છે. ઈતિ મદાલસા સુત કથા Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાદિઃ જણાવે છે: ૧૨૩ અવતરણ:—ભાવના શક્તિથી મૃગ પણ દેવ થયા તે. | વસંતતિહાવૃત્તમ્ ॥ R ૪ 追 ૧ शीलं तपश्च बलदेवमुनिश्चरित्वा, દ ७ ८ ૧૦ दानं प्रदाय रथकुत्त्रितयेऽप्यशक्तः । રે 1 ર ૧૩ ૧૪ ૧ ૧ एणो मुदा तदनुमोदनया सुरोऽभू ૧૬ ૧૭ ૧૯ ૨૦ योगाद्धि सिद्धिमगमच्चतुरंगितांहि: ૧૮ || ૨૪ || મલદેવ મુનિ શીલ તપ કરી થકાર તે મુનિરાજને, દાન દઈ પણ કરીશકે નહિ હરિણ શીલ તપ દાનને; તે છતાં અનુમાદનાથી બ્રહ્મસ્વગે ત્રણ જણાં, સુર થાય પામે ધ્યાનથી પુણ્યાઢય નૃપ સુખ સિદ્ધિના, ૧ શ્લાક:—બલદેવ નામના મુનિએ શીલ અને તપનુ આચરણ કરીને તથા રથકારે મુનિને દાન દઇને અને એ ત્રણે (દાન, શીલ, તપ) માં અશક્ત એવા મૃગે હથી તેની અનુમેાદના કરવાથી ( સમાન ) દેવપણું પ્રાપ્ત કર્યું. સમાધિથી ચતુર ગિતાં િહનામે પુરૂષ સિદ્ધિ ગતિને પામ્યા છે.ર૪ સ્પષ્ટા :—ગ્રન્થકાર દાન શીલ તપ અને અનુમેદના ( ભાવનાશક્તિ ) નુ સરખું ફળ પણ મળે છે તે જણાવે છે. કૃષ્ણ વાસુદેવના મેાટા ભાઇ બલદેવે દીક્ષા લીધી હતી . અને તેમના રૂપથી સ્ત્રીઓ માહિત થતી હાવાથી તે મુનિરાજ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત ગેરારી માટે ગામમાં પણ જતા ન્હાતા, પરંતુ જંગલમાંજ ઉચિત આહાર મળે તે ગ્રહણ કરતા હતા. તે ખલદેવ મુનિએ ઘણા વર્ષો સુધી શીલ એટલે ચારિત્ર અને તપનું આચરણ કર્યું. ત્યાં જંગલમાં ઝાડ કાપવા આવેલા રથકારે ઝાડ કાપવા માંડેલું અને થાડુ કાપવાનું બાકી હતું ત્યારે ખાવા બેસતા હતા તેવામાં અલવ મુનિની સાથે રહેનારા મૃગ ખદેવને રથકાર પાસે ગેાચી લેવા માટે તેડી લાવે છે અને તે રથકાર બલદેવ મુતિને ગેાચરી આપે છે. તે વખતે સાથે આવેલા મૃગ જે બલદેવ મુનિના તપ અને શીલની તથા રથકારના દાનની અનુમેાદના કરે છે કે આ મુનિને તથા રથકારને ધન્ય છે કે જેએ મનુષ્ય હાવાથી શીલ અને તપ અને દાન આચરી શકે છે. એ પ્રમાણે જ્યારે રથકાર મુનિને ગાચરી આપે છે અને મૃગ તેની અનુમાના કરી રહ્યો છે તે વખતે કાપતાં થાડું અધુરું રહેલું ઝાડ પવનના સપાટાથી તે ત્રણેની ઉપર પડે છે અને તેથી તે ત્રણે જણા સાથે મરણ પામે છે અને ત્રણે જણા એકજ બ્રહ્મ દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે દાન શીલ તપનું અને અપેક્ષાએ અનુમેદના (મનની દઢભાવના શકિત)નું સમાન ફળ મળ્યું. વળી યાગથી એટલે સમાધિ (શકિત ) થી ચતુરગિતાંહિ નામના પુરૂષે સિદ્ધિપદ મેળવ્યુ છે. ૨૪ બલદેવ મુનિની કથા આ પ્રમાણે:— દ્વૈપાયન ઋષિએ દ્વારકાનગરી બાળી નાખી ત્યારે ત્યાંથી • ખચીને નીકળી ગએલા કૃષ્ણ વાસુદેવ અને ખલદેવ ફરતા . Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરપ્પાદિ: ૧૨૫ ક્રૂરતા છેવટે એક જંગલમાં આવ્યા. ત્યાં કૃષ્ણને તરસ લાગવાથી મળદેવ પાણી લેવા ગયા તેવામાં જરાકુમારે કૃષ્ણને ખાણુથી માર્યા. પાણી લઈને પાછા આવેલા બળદેવ ભાઇના સ્નેહને લીધે છ મહિના સુધી કૃષ્ણના મડદાને લઈને ફર્યો અને મિત્ર થએલા દેવે ખલદેવને પ્રતિબેાધ પમાડયા ત્યારે વૈરાગ્યથી બલદેવે દીક્ષા લીધી. અને ઉગ્ર તપ કરીને ક ખાળવા માંડયા. અનુક્રમે તે ગીતાર્થ થયા. ખલદેવ ઘણા રૂપવાન હતા. તેઓ એક વખત પારણાને માટે કાઇક નગરમાં જતા હતા ત્યારે ખલદેવમુનિને કૂવા ઉપર પાણી ભરવા આવેલી કાઇક યુવતિએ જોયા. ત્યારે તેમનુ રૂપ જોઈ ને માહિત થએલી તે યુવતિએ ઘડાને બદલે સાથે લાવેલ પેાતાના બાળકના ગળામાં દોરડાને ગાળા નાખીને કૂવામાં નાખ્યા. આ જોઈને મુનિએ કહ્યું કે આ તું શું કરે છે? આ સાંભળીને સમજીને બાળકને કૂવામાંથી બહાર કાઢ્યા. આવું જોઈને મુનિએ વિચાયું` કે તપથી અન્યા છતાં પણુ માહિત કરતા મારા રૂપને ધિક્કાર થા. હવે મારે શું કરવું. આવું વિચારીને પારણા માટે નગરાદિકમાં આવતા હતા તે પણ અંધ કરીને હવે મારે ભિક્ષા માટે નગરમાં પણ જવું નહિ એવા અભિગ્રહ લીધે અને તુંગિકાગિરિએ ગયા. ત્યાં તેમના તીવ્ર તપને લીધે ખેચાએલા હિરણા પણ તેમની ઉપાસના કરે છે. એમાં એક મૃગ તે તેમની સાથે એવા હળી ગયા હતા કે તે તેમની સાથે રહેતા હતા. એક વખતે તે પર્વત ઉપર એક રથકાર લાકડા માટે આવ્યા હતા. Page #139 -------------------------------------------------------------------------- ________________ - ૧ર૬ શ્રીવિજયસૂરિકૃતમધ્યાન્હ ઘણે ભાગ જેને કપાયે હતો એવા એક વૃક્ષ નીચે જમવા બેસતે હતું તે વખતે બલદેવ મુનિ પારણા માટે ફરતા તે મૃગની સાથે ત્યાં આવ્યા. મુનિને આવેલા જોઈને રથકારે તેમને આનંદથી નિમંત્રણ આપ્યું. અને ભાવ પૂર્વક વહેરાવવા માંડ્યું. તે જોઈને મૃગ વિચારવા લાગ્યું કે આ રથકારને ધન્ય છે જે મુનિને આ પ્રમાણે દાન આપે છે માટે એને જન્મ સફળ છે. તપ કરતા મુનિ પણ વખાણવા યંગ્ય છે. પણ તપ અને દાનથી રહિત એ હું જ ફકત હીનભાગી છું. આ પ્રમાણે મૃગ ભાવના ભાવે છે, રકાર પણ આહારનું દાન આપે છે અને મુનિ તે ગ્રહણ કરે છે તે વખતે પ્રચંડ પવનના ઝપાટાથી તે કાપવા માંડેલું - ઝાડ એકદમ તે ત્રણે જણાંના ઉપર પડયું અને તેજ વખતે તે ત્રણે જણાં મરણ પામીને પાંચમા બ્રહ્મ દેવલોકમાં દેવ - થયા. એ પ્રમાણે દાન આપનાર, દાન લેનાર અને તેની -અનુમંદના કરનાર આ ત્રણેને એક સરખે લાભ થયે. એવી રીતે બીજા મનુષ્યએ પણ સ્વશકિત પ્રમાણે દાનાદિ ધર્મકાર્યમાં અવશ્ય ઉદ્યમ કર. ઈતિ બલદેવ મુનિ કથા છે બીજી ચતુરંગપાદ પુરૂષ (પુણ્યાઢય)ની કથા – પદ્મપુર નામના નગરમાં તપન નામનો રાજા હતો. તે નગરમાં ધનાવહ નામે શેઠ હતે. કરીયાણાં ખરીદ કરીને તે એક વખત સિંહલદ્વીપમાં ગયા. ત્યાં દાણથી મુક્ત કરીને તેને ત્યાંના રાજાએ સત્કાર કર્યો. ત્યાં તેણે એક સુંદર હાથી જો તેથી તે તપન રાજાને યોગ્ય છે એમ જાણી રાજાને Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ: ભેટ આપવા માટે તે હાથી તેણે ગ્રહણ કર્યો. અને પિતાના નગરમાં આવી રાજાને ભેટમાં આપ્યું. તે હાથીના પ્રભાવથી તપન રાજાએ બળવાન શત્રુ રાજાઓને જીતીને વશ કર્યો. આ હાથી તપન રાજાને પૂર્વ ભવને મિત્ર હતે. તેથી તેને બંધ પમાડવાને માટે તેણે ખડી લઈને પિતાની સૂંઢ વડે રાજદ્વારને વિષે આ પ્રમાણે કલેક લખ્યા: “વિશાતત્રઘાતર, મિલ્હોરાસુજ્ઞ . - हा मूढा शत्रुपोषण मित्रप्लोषेण हृष्यति ॥१॥ આ લોકનો અર્થ રાજાએ ઘણા વિદ્વાનોને બોલાવીને પૂછે. પરંતુ કોઈ પણ તેને ભાવાર્થ યથાર્થ કહી શક્યા નહિ. તે દરમિઆન ત્યાં આનંદસૂરીશ્વર આવ્યા. તેમને નમીને રાજાએ તે લેકનો અર્થ પૂછ્યું. અને આચાર્યું પણ તે કલેકને અર્થ યથાર્થ કહ્યો. તેથી વૈરાગ્ય પામોને તપન રાજા દીક્ષા લેવા તૈયાર છે. ત્યારે રાજ્યના મંત્રીઓએ રાજાને પૂછ્યું કે રાજ્ય તમારૂં છે માટે તે કોને દેવું તે અમને જણાવે. ત્યારે રાજાએ કહ્યું કે આ હાથી જેને રાજ્ય આપે તેને આપવું. ત્યાર પછી રાજાએ દીક્ષા લીધી. - હવે મંત્રીઓએ હાથીને શણગારીને આગળ કરીને મધુર વાણુ વડે કહ્યું કે હે ગજરાજ ! આ રાજ્ય તને રોગ્ય લાગે તેને આપ. ત્યારે હાથી પણ સર્વ નગરમાં કર્યો. પરંતુ કેઈ લાયક નહિ જણાયાથી નગરની બહાર ચાલ્યું. ત્યાં એક કદરૂપા પંગુને જોઈને તેને સૂંઢથી ઉપાડીને પિતાની કાંધે બેસાડીને રાજદરબારમાં લાવીને ગાદી ઉપર સ્થાપન કર્યો. આવા કુરૂપવાળા પંગુને જેઈને નાગરિકે Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રીવિજયસૂરિકૃતમશ્કરીમાં હસીને અપમાન કરવા લાગ્યા, તેથી ચિન્તાતુર. થઈને તે રાત્રીએ વિચાર કરે છે તે વખતે દેવતાએ તેને કહ્યું કે તું ફીકર કરીશ નહિ. સવારે સઘળું સારું થશે. દેવીના આદેશથી રાજા તે હાથી ઉપર બેસીને હાથમાં તૃણ લઈને સર્વ લેકેને આજ્ઞા કરવા લાગ્યું. તે વખતે મશ્કરીમાં હસીને લેકે બોલવા લાગ્યા કે કેવું રૂપ, કેવું પડ્યું, આ રાજા કે બળવાન છે કે જે આપણને આજ્ઞા કરે છે. આનાથી આશ્ચર્યકારી બીજું શું ? આ પ્રમાણે, બેલતા તેઓના ઉપર કોધથી રાજા તૃણ ઉપાડીને નાખવા. લાગ્યો. તેટલામાં તે અદ્ભુત વજ બની ગયું. પ્રકાશથી ચારે દિશાઓને તેજવાળું કરતા, સૂર્ય સમાન ઉગ્ર તે વજને જોઈને માણસે એકદમ ભય અને વિસ્મય પામ્યા. - તે વખતે આકાશમાં રહીને દેવી આ પ્રમાણે બોલી કે જેઓ આ રાજાની આજ્ઞા મનાશે નહિ તેઓના ઉપર આ વજ પડશે. તેથી વિમય સહિત ભય પામેલા લેકેએ તે રાજાની આજ્ઞા અંગીકાર કરી અને તેને બહુ માન પૂર્વક રાજા બનાવ્યું. અનુક્રમે પૂર્વના પુણ્યના ગ્યથી ત્રણ ખંડને અધિપતિ બન્યું. લોકમાં પુણ્યાત્ય એ નામથી પ્રસિદ્ધિ પામ્યું. કેટલાક વખત પછી તે હાથી મરણ પામ્યું ત્યારે. રાજાએ ઘણે વિલાપ કર્યો. વિલાપ કરતા તે રાજાને મંત્રી એ સમજાવ્યું કે ભવિતવ્યતા બળવાન છે. તેની આગળ આપણું કાંઈ ચાલે તેમ નથી. ત્યાર પછી હાથીના પ્રેમને. લીધે રાજાએ ત્યાં એક સુંદર વિહાર (પ્રાસાદ) બંધાવ્યું.. અને તેની અંદર હાથીની પ્રતિમા સ્થાપન કરી તેને સ્કંધ. Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાર્યાદિ ૧૨૯ ઉપર ઉત્તમ જિનપ્રતિમા સ્થાપના કરી. અને તે મૂર્તિને જેઈ સંધ્યાનમાં આરૂઢ થયેલો તે પુણ્યાત્ય રાજા શુકલ લેશ્યા પામ્યો. સત્યાન રૂપી અગ્નિની જવાલાથી ચાર ઘાતી કર્મને ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. નજીકમાં રહેલા દેવોએ રચેલા સુવર્ણ કમલ ઉપર બેસીને તે કેવલીએ નગરના લોકોને દેશના આપી. દેશનાને અંતે લેકે એ પૂછયું કે હે નાથ! પૂર્વ ભવમાં તમે શું પુણ્ય કર્યું હતું કે જેથી આ ભવમાં પંજુપણું છતાં રાજ્ય અને કેવલજ્ઞાને પામ્યા. ત્યારે કેવલી રાજાએ પોતાના પૂર્વ ભવનું સ્વરૂપ જણાવતાં કહ્યું કે પૂર્વ ભવમાં મેં મુનિની આંખમાંથી તણખલું કાઢ્યું હતું. પરંતું. મુનિના મલવાળા શરીરની જુગુપ્સા તે વખતે કરી હતી. તણખલું કાંઢવાથી રાજ્ય અને કેવલજ્ઞાન તથા જુગુપ્સા કરવાથી પંગુતા પ્રાપ્ત થઈ. તે સાંભળીને સર્વે લેકે મુનિની સેવામાં તત્પર થયા અને ધર્મમાં ઉદ્યમી થયા. ત્યાર પછી કેવલી એલા તે પુણ્યાતંત્ર્ય રાજા પૃથ્વીને વિષે ઘણું કાલે વિચરીને મોક્ષે ગયા. આ પુણ્યાંત્ય રજની કથા સાંભળીને હે ભવ્ય જન! તમે પણ સદ્ધચનમાં તત્પર બની મુક્તિનાઅવ્યાબાધ સુખના ભેગવનારા થાઓ.’ | ઈતિ પુણ્ય કથા કે અવતરણ –એ પ્રમાણે અગિઆરમાં શક્તિ દ્વારનું વર્ણન કરીને હવે શમ નામના બારમા દ્વારનું સ્વરૂપ બે ગાથાથી જણાવે છે – Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ( પંદ્રાવૃત્તમ્ ) ૫ . ७ शमेन सिद्धयन्ति मतानि कृष्णा ह ૯ ર R ठु $ तुजविततपोऽस्तु वा मा । ૧૧ ૧૦ दिनाधिनाथेन कृतेऽन्नपाके, ૧૪ ૧ ૨ ૧૫ ૬ ૩ संधुक्षणं कः कुरुतेऽनलस्य શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત {{ ૨૫ {k કૃષ્ણના લઘુભાઈ ગજસુકુમાલની જિમ શમ ગુણે, વાંછિત ફળે ન કરી શકે કદિ આકરાતપ આદિને; તેય દોષ જરા નહી ખરૂં તપ ક્ષમા સૂરજ તણા, કિરણે અને જો પાક કુણુ સળગાવનારા અગ્નિના. ૬ Àાકા :—તીવ્ર તપશ્ચર્યા કરે અથવા ન કરો, પરંતુ શમ ગુણુ વડે એટલે ક્ષમા ગુણુ વડે કૃષ્ણ વાસુદેવના નાના ભાઈ ગજસુકુમાલની જેમ મનવાંછિત સિદ્ધ થાય છે. દૃષ્ટાંત કહે છે કે સૂર્ય વડે ધાન્ય રધાયે છતે કયા માસ્ અગ્નિને સળગાવે ? ૨૫ સ્પષ્ટા :—તીવ્ર તપશ્ચર્યા કરવાની શક્તિ હાય તા તે કરો અને શક્તિ ન હાય તા ન કરો, પરંતુ જો શમતા ગુણ એટલે ક્ષમા ગુણુ રાખવામાં આવે તેા પણ મનાવાંછિત સિદ્ધ થાય છે. કારણ કે તપ તેા શક્તિ હાય તા જ અને છે, પરંતુ ક્ષમા રામવી તેમાં વિશિષ્ટ કાયિક શક્તિની જરૂર નથી અથવા શકિત હાય કે ન હૈાય તેા પણુ ક્ષમા રાખી શકાય છે. આ ક્ષમા ગુને લઈને કૃષ્ણ વાસુદેવના નાના Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પાર્ટાદિક ૧૩૧ = ભાઈ ગજસુકુમાલે દીક્ષા લીધી હતી અને તપ કરી શકતા હતા તે છતાં પણ તેમના સસરાએ ખેરના અંગારા માથા ઉપર મૂક્યા તે પણ તેના ઉપર જરા પણ કોધ ન કર્યો તેથી તેઓ મરીને સ્વર્ગે ગયા. આ બાબતમાં દષ્ટાન્ત આપે છે કે સૂર્ય વડે એટલે સૂર્યના તાપથી અન્ન રંધાયે છતે કે પુરૂષ અગ્નિ સળગાવે અથવા ક્ષમાં રાખવાથી જ જે કાર્યસિદ્ધિ થતી હોય તો ક્રોધ કરવાની શી જરૂર છે? ૨૫ ગજસુકુમાલનું દષ્ટાન્ત નીચે પ્રમાણે – દ્વારિકા નગરીમાં શ્રીકૃષ્ણ વાસુદેવના નાના ભાઈ ગજસુકુમાલ હતા. યૌવનાવા પામ્યા ત્યારે સોમિલ નામના વિપ્રની સુંદર કન્યા સાથે શ્રીકૃષ્ણ તેમનું લગ્ન કર્યું. થોડા વખત પછી બાવીસમા શ્રીમનાથ તીર્થકર દ્વારિકા નગરીમાં સમોસર્યા. ત્યારે ગજસુકુમાલ શ્રીકૃષ્ણની સાથે વંદન કરવા ગયા. ત્યાં પ્રભુની દેશના સાંભળીને પ્રતિબંધ પામેલા ગજસુકુમાલે પોતાની માતા પાસે દીક્ષા લેવાની રજા માગી. માતાએ કહ્યું કે તે હમણાં જ લગ્ન કર્યું છે. તારું શરીર ઘણું કેમલ છે, વળી તારી ઉંમર ઘણી નાની છે. માટે હુમણાં તો સંસારના સુખ ભોગવીને વૃદ્ધ ઉમરે દીક્ષા લેજે. ત્યારે ગજસુકુમાલે કહ્યું કે હે માતા ! આયુષ્યને શો ભરશે છે. કેણ જ્યારે મરશે તે કહી શકાય તેમ નથી વગેરે કહીને માતાને સમજાવી. અંતે માતાએ દીક્ષા લેવાની રજા આપી શ્રીકૃષ્ણ વાસુદેવે મોટા છવ પૂર્વક તેમને દીક્ષા અપાવી. - દીક્ષા લીધા પછી ગજસુકુમાલ મુનિએ પ્રભુને પૂછયું કે જલદીથી મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરાય? ત્યારે પ્રભુએ Page #145 -------------------------------------------------------------------------- ________________ - - ૧૩૨ શ્રીવિજયપધસૂરિકૃતકહ્યું કે કાયોત્સર્ગ વડે મેક્ષ જલદી મેળવાય. ત્યાર પછી નિર્મિનથ પ્રભુની રજા લઈને લગભગ સાંજે સ્મશાન ભૂમિમાં જઈને કાઉસગ્ગ” “દયાનમાં રહ્યા. તે વખતેં તમની સરે સેમિલ બ્રાહ્મણ બહાર ગામથી આવતો હતે, તે ત્યાંથી નીકળે. અને કાઉસગ્ગ ધ્યાનમાં મુનિના વેષમાં રહેલા ગજસુકુમાલને ઓળખ્યા. એળખીને બોલ્યા કે હે પાપી! મારી ગુણવંતી પુત્રીને પરણીને તેને શરણ મૂકીને ત્યાગ કર્યો અને હવે આ શું પાખંડ કરે છે? કેપેલા તેણે તેમના મસ્તક ઉપર માટીની પાળી બાંધી તેની અંદર સળગતા ખેરના અંગારા ભર્યા ત્યારે તે મુનિ મનમાં શુભ ભાવના પૂર્વક આ પ્રમાણે વિચારવા લાગ્યા કે મુકિત માર્ગમાં ઉપકાર કરનાર આ સમિલ ભટ્ટ દુઃખી થાઓ નહિ, એક તે તે મારા સસરા છે, કારણ કે પોતાની પુત્રી માર સાથે પરણાવી હતી. અને હવે હમણાં મુક્તિરૂપી સ્ત્રી આપ વામાં ઉપકાર કરવા આવ્યા છે. માટે હે જીવ! તું જરા પણ ઠેષ હમણું કરીશ નહિ. કારણ કે ક્ષણ માત્રમાં સઘળાં અશુભ કર્મ ક્ષય કરવાને આ પ્રસંગ આવ્યો છે. એ પ્રમાણે આત્માને આત્મધ્યાનમાં લીન કરીને તેઓ શુકલ લેગ્યામાં આવ્યા. જેમ જેમ, અગ્નિ તેમના શરીરને બાળે છે તેમ તેમ શુકલ ધ્યાન રૂપી અગ્નિથી તેમના કર્મો પણ બળવા લાગ્યાં. ધ્યાન દશામાં ઘાતી કર્મોને ક્ષય કરી તેમણે ઉજવલ કેવલજ્ઞાન મેળવ્યું. અને અંતગડ કેવલી થઈને તરત જ મોક્ષે ગયા. સવારે કૃષ્ણ મહારાજ શ્રીનેમિ પ્રભુને વાંદવા ગયા. વાંદીને નવા દીક્ષિત મારા ભાઈ કયાં છે? એ પ્રમાણે પૂછ્યું C 3 ક છે. ' : : ' ) { R: * ! ' ? * * ( ) * * * * ' ' ' ' ' , 1 1 / / Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રીકÈ૨પ્રકરસ્પષ્ટીથીદિ: 1*... ......*.. -- ..-- * - - ૩૩ ત્યારે પ્રભુએ કહ્યું કે નગરની બહાર રાત્રીએ ર્મિશાનમાં કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા તેમના મસ્તક ઉપર કેઈએ સળતારના અંગરા મૂકીને બળીને ખર્ચેલા તે મેસે ગયા છે. ત્યારે કૃષ્ણ કહ્યું કે હે પ્રભુ! આજ નગુરમાં મારું અશુભ કરનાર કેણુ છે? કે જેણે નિરપરાધી મુનિને આવે મેટ ઉપદ્રવ કર્યો. ત્યારે જિનેશ્વરે કહ્યું કે ઘેર જતાં તને દેખીને જેનું હૃદય ફાટી જાય તે મુનિને હિંસક જાણવે. કૃષ્ણ મહારાજ પ્રભુને વાદીને ઘેર જતા હતા ત્યારે અત્યંત -ભથથી નાશતો સોમિલ સામે મળે અને તેનું હૃદયે તરત જ ફાટી ગયું. “મરણ પામીને તે દુગર્તિમાં ગયે. નગરના લેકે આ જાણીને મુનિની સ્તુતિ અને સેમિલની નિન્દા કરવા લાગ્યા, આ પ્રમાણે તીવ્ર તપ કર્યા સિવાય પણ ક્ષમાં ગુણ વડે કરીને ગજસુકુમાલમુનિએ મેસંગતિ મેળવી, માટે કંપ ન બની શકે તે પણ ઉપસર્ગમાં ક્ષમા ભાવ રાખવાથી પણ ઘણા કર્મની નિર્જરા થાય છે. છે ઇતિ ગજસુકમાલ કથા છે અવતરણ હવે વિરાજ"ક્ષમાવાળે મનુષ્ય પોતાનું વાંછિત સિદ્ધ કરે છે એટલું જ નૈહિ પરંતુ તે પરેનું પણ ‘હિત કરે છે તે વાત જણાવે છે – | વસંતતિવૃત્ત છે *! पौत्यै शमी स्वपोरपि चण्डरुद्र- . "ો પરૈિ સુરાવ િઝવ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ રે ૧૧ ૧૨ सप्तर्षिसंगतिमवाप्य विशाखनामा, ૧૦ ૧૩ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત चौरोऽप्यभूद्विलसदुज्ज्वलदिव्यशक्तिः !! ૨૬ || ઉત્તમ ક્ષમા ગુણવંત જીવા સ્વપરનું હિત સાધતા, ચડરૂદ્રાચાર્ય સાગર શિષ્ય કેવલ પામતા; શિષ્યની ઉત્તમ ક્ષમાથી કેવલી ગુરૂ પણ થતા, સુર થાય ચાર વિશાખ શ્રીસમષિ મુનિ સગતિ થતા. ૧ શ્લેાકા :— ક્ષમાવાન પુરૂષ પેાતાની અને પરની પ્રીતિ માટે થાય છે જેવી રીતે ચંદ્રરુદ્રાચાર્યના શિષ્ય પેાતાને તેમજ ગુરૂને કેવલજ્ઞાન રૂપી ઋદ્ધિને માટે થયા. વળી વિશાખ નામના ચાર સમિષની સામતને પામીને પ્રકાશિત અને ઉજ્જવલ દિવ્ય શક્તિવાળા થયા. ૨૬ સ્પષ્ટાઃ—કવિશ્રી જણાવે છે કે ક્ષમાવાન પુરૂષ એકલા પાતાના હર્ષોંને માટે અથવા હિતને માટે થાય છે એટલું જ નહિ પરંતુ ખીજાના પણ હિતને માટે થાય છે કારણ કે તે પેાતાના ક્ષમા ગુણને લઈને સામેા કાપવાળા હાય તે છતાં તેને પણ શાંત પાડે છે. કેમકે ક્રોધી માણસને જો સામેા ક્રોધ કરે તેા વધારે ક્રોધ થાય છે. પરંતુ સામા માણસ જો ક્ષમા રાખે તેા ક્રોધ કરનારના ક્રોધ પણ આપેઆપ શાંત પડે છે. જેવી રીતે ચંડરુદ્રાચાર્ય નામના આચા અતિ ક્રોધી હતા છતાં પણ શાંત સ્વભાવવાળા તેમના શિષ્યને લીધે શિષ્ય અને ગુરૂ અનેને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. વળી વિશાખ નામના ચાર તે પણ સ`િની સામત પામ Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટથદિ: ૧૩૫ વાથી ચળકતી અને ઉજવલ એવી દિવ્યશક્તિને પામ્યા છે. ૩૬ - ચંડરુદ્રાચાર્યનું દષ્ટાન્ત નીચે પ્રમાણે – તામલિમી નામની નગરીમાં ગંગદત્ત નામે શેઠ હતે. તે શેઠને સાગર નામે પુત્ર હતા. તે ઘણે ગુણવાન હતો. યૌવન વયને પામ્યું ત્યારે રૂ૫ લાવણ્યવાળી ઉત્તમ કુલની કન્યા સાથે શેઠે મોટા મહોત્સવપૂર્વક તેનું લગ્ન કર્યું. તે નગરની બહાર વનમાં પોતાના મિત્રોની સાથે રમવા ગયે. ત્યાં ચંદ્રાચાર્ય કે જેઓ ઘણું ક્રોધી સ્વભાવના હતા. તેમની આગળ તેઓ ગયા અને તેમને મશ્કરીમાં કહેવા-1, લાગ્યા કે આ નવા પરણેલા શેઠના પુત્ર સાગરને દીક્ષા આપો. આ કુમારને વૈરાગ્ય થયે છે માટે તેને દીક્ષા લેવી છે એમ મશ્કરીમાં કહ્યું. પરંતુ ગુરૂએ તો મશ્કરીથી કોધે ભરાઈ તેનું મસ્તક પકડીને ક્ષણમાં લેચ કરી નાખ્યું. નિશાળના ગઠીઆ ભય પામીને તરત નાશી ગયા. હવે સાગરે વિચાર્યું કે હિતૈષી ગુરૂએ દીક્ષા આપી છે તેથી મિત્રોએ મશ્કરીમાં કહેલું વચન પણ મારે પાળવું જોઈએ. તેથી તેણે ગુરૂને કહ્યું કે આપણે આ નગરનો ત્યાગ કરવું જોઈએ નહિ તે મારાં મૂઠ સગાંઓ મારી પાસે દીક્ષાને ત્યાગ કરાવશે. ત્યારે ગુરૂએ કહ્યું કે મારું જંઘાબળ ક્ષીણ થયું છે તેથી હું ચાલી શકું તેમ નથી. તેથી ગુરૂને પિતાના ખભા ઉપર ચઢાવીને રાત્રીમાં તે ચાલી નીકળ્યો. રાત્રીમાં અંધારાને લીધે ચાલતાં ચાલતાં તેને પગ ઉંચી નીચી જમીન ઉપર પડવાથી ગુરૂ વારંવાર કોધનાં Page #149 -------------------------------------------------------------------------- ________________ - ૧૬ - શ્રીવિજયપધસૂરિકૃતકરવચન કહેવા લાગ્યા. દંડ વડે મસ્તક ઉપર પ્રહાર કરી ભીષણ સ્વરે કહ્યું કે હે પાપી! તું ખરાબ માગે કેમ ચાલે છે? ત્યારે શાન્ત ચિત્તત્રાળા શિષ્ય વિચાર કર્યો કે હા ! મેં ચરિત્ર ગ્રહણ કરીને આમને કષ્ટમાં, નાખ્યા છે. જે મેં ચારિત્ર ગ્રહણ કર્યું હોત નહિ તે ગુરૂને આ કષ્ટ પડત નહિ. એ પ્રમાણે ગુરૂના ક્રોધનાં વચનો તથા ભાર સહન કરતાં તે નવીન શિષ્ય શાંત રહ્યા અને પિતાને જ દેષ કાતાં શુકલ ધ્યાનમાં આરૂઢ થઈને ઘાતી કર્મને ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. ત્યાર પછી કેવલી થએલા-તે શિષ્ય સમસ્ત વિશ્વને જેતા સૂરિના ચિત્તને જાણીને તેમને અચણ ન થાય તે રીતે ચાલવા લાગ્યા. હવે સીધા માગે ગમન થવાથી તુષ્ટ મનવાળા ગુરૂએ હંસીને કહ્યું કે હવે મારના પ્રભાવથી કેવી * સર ગતિ થઈ ? ત્યારે કેવલી શિષ્ય કહ્યું કે એ પ્રમાણે (બેલે નહિ કારણ કે પહેલાં માર્ગ નહિ દેખાવાથી વિષમ - ગતિ હતી પરંતુ હવે માર્ગ જણાતો રહેવાથી સરખી ગૈતિ છે. ત્યારે ગુરૂએ કહ્યું કે રાત્રીમાં તને માર્ગ કેવી રીતે જણાવે છે? ત્યારે શિષ્ય કહ્યું કે કેવલજ્ઞાનની પ્રાપ્તિથી મને માર્ગ જણાય છે. આ સાંભળીને પોતાની નિંદા કરતા તે ગુરૂ જમીન ઉપર ઉતરીને તેના પગમાં પડયા અને તેના ગુણની સ્તુતિ કરી. લાગ્યા કે અહે આ તમારું કેવું ઉત્તમ યાન અને કેવી ઉત્તમ ક્ષમા કે જેથી ક્ષણ માત્રમાં કર્મો ક્ષય કરી કેવલજ્ઞાન મેળવ્યું. મેં અધમી એ ક્રોધથી પિતાના આત્માની વિડંબના કરી ત્યારે તમે ક્ષમા વડે જ કેવલજ્ઞાન સીધ્ર મેળવ્યું. મૂઢ એવા મેં. તમારા જેવા કેવલીની જે. આશાતના કરી તેમાંથી મારી મુક્તિ ક્યારે થશે! આ પ્રમાણે પોતાની નિંદા કરતાં અને કેવલીની સ્તુતિ કરતાં તેમણે પણ શુકલ ધ્યાનમાં Page #150 -------------------------------------------------------------------------- ________________ "શીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ: આરૂઢ થઈ કેવલજ્ઞાન મેળવ્યું કેવલજ્ઞાન મેળવનાર ગુરૂ અને શિષ્યત્યાર પછી પૃથ્વી ઉપર બે કાળ વિચારીને એણે ગયા. આ વાતને સાર એ છે કે ક્ષમા ગુણ એ છે કે જે પિતાને તે ઉપકાર કરે છે પરંતુ પારકાના ઉપર પણ તે ઉપકાર કરે છે. માટે મોક્ષના અથી જીવેએ અવશ્ય ક્ષમા ભાવ રાખો. ' છે. ઈતિ ચંદ્રાચાર્ય કથા છે - વિશાખ ચેરની કથા કાંચનપુર નામના નગરમાં બલભદ્ર નામે ઉત્તમ શેઠ હતો. તેને સુખ આપનાર સાત પુત્ર થગ્રા:બાલ્ય અવસ્થામાં પૂર્ણ વિરાગ્ય આવવાથી તેઓએ દીક્ષા લીધી - અંને સાત હાવાથી તેઓ સપ્તર્ષિ એ નામે પ્રસિદ્ધ થયા. ત્યાર પછી શેઠને દુખ આપનાર આઠમે વિશાખા નામે પુત્ર થયો. તે જેમ જેમ મેટ થતે ગયે તેમ તેમ તેનીમાં અનેક દુર્ગણે આવ્યા. જૂગાર, માંસ, ચેરી, દારૂપાન વગેરે વ્યસનિમાં પૂરે છે. તે દુર્ગતિને પણ ભય રાખતો નહતો. નગરવાસીઓ પણ તેની નિન્દા કરવા લાગ્યા ત્યારે શેઠે તેને -એકતમાં લાવીને ઘણે સમજાવ્યું. આમ સમજાવ્યા છતાં પણ જ્યારે તે સમયે નહિ ત્યારે શેઠે તેને ઘરમાંથી કાઢી મૂક્યો. તે રખડતે રખડતે કેઈક ચેરની પલ્લોમાં ગયે. ત્યાં તેઓની સાથે ચેરી વગેરે પાપ કર્મ કરતે દિવસો ગાળવા લાગે. - . . . , હવે એક વાર તે ચેરેને સાથે લઈને પિતાના ઘેર ચોરી કરવા ગયે. ત્યાં પિતાને જોઈને પેલા તે પાપીએ અને “ * Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રીવિજયપત્તસૂરિકૃતક્ષણ માત્રમાં પિતાને મારી નાખ્યા. અરે પાપી ! આ તે શું કર્યું એવું બેલતી માતાને પણ તેણે મારી નાખી. રાત્માને લજજા કે દયા ક્યાંથી હોય? એવામાં એકઠા થએલા લોકોથી મરાતો તે નાશીને વનમાં ગયે. તે વનમાં સાક્ષાત્ શાન્તમૂર્તિઓ સમાન પિતાના ભાઈ સપ્તર્ષિઓને જોયા. તેમને પણ તે દુરાત્મા મર્મવેધી ગાળો દેવા લાગ્યા. પરંતુ તેઓએ શાંતિ રૂપી અમૃત વડે તેને શાંત કર્યો. ત્યાર પછી તેમની પાસે ધર્મ સાંભળીને વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. પછી. પોતે કરેલ ઘોર કર્મોની નિંદા કરતો અને તપ વડે પોતાના આત્માને શુદ્ધ કરતો તે સંલેખના કરી સમાધિ પૂર્વક મરણ પામીને સૌધર્મ દેવલોકમાં ઉત્તમ દેવ થયે. કહેવાને સાર એ છે કે દુબુદ્ધિવાળાઓને પણ તપથી શું અસાધ્ય છે? એટલે ક્ષમાવત પુરૂષોની સોબત દુરાત્માઓને પણ સિદ્ધિ આપનાર થાય છે. માટે સમજુ પુરૂએ જરૂર ક્ષમા ગુણધારણ કરી આત્મહિત સાધવું. . . ઈતિ વિશાખચોર દષ્ટાન છે અવતરણ –એ પ્રમાણે બે ગાથાઓ વડે બારમું શદ્વાર કહીને હવે બે ગાથાએ કરીને તેરમું યતિ દ્વારા કહે છે – ( મારુનઝુરમ્ ) व्रतमपि बहुचीर्ण सातिचारं कुगत्यै, .. दिनमपि शुचि मुक्त्यै कंडरीकादिवत्तत् । Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૧ ર શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિઃ ૧૩૯ ૧૦ ૧૩ अहह दहति चित्रावारिपूरोऽपि शस्यं, ૧૪ ૧૫ ૧૬ ૧૮ ૧૭ भशमपि कृशपाथः स्वातिजं पाति जंतून् | ૨૭. વ્રત સાધના કીધી ઘણીઅતિચાર ત્યાંજ લગાડતા, તે કુગાત આપે જેમકંડક પ્રાપ્તવિરતિ વિરાધતા; દુર્ગતિને પામતે પુંડરીક એક દિન સાધતા, શુદ્ધ ભાવે મોક્ષ પામ્ય ભાવથી ફલ પામતા. ૧ પાણી ઘણું ચિત્રાવિષે વરસે છતાં તે ધાન્યને, બાળે જરા જલ સ્વાતિનું જનના બચાવે જાનને બંધમાં ને મેક્ષમાં મનને જ કારણ જાણીએ, અશુભભાવતજી વિમલભાવે ધરમ આરાધીએ. ૨ કલેકાર્થ:–અતિચાર સહિત લાંબા કાળ સુધી પાળેલું ચારિત્ર પણ કંડરીક વગેરેની જેમ કુગતિને માટે (દુર્ગતિને દેનારું) થાય છે અને તેજ એક દિવસ પણ નિર્મલ ભાવથી પાળ્યું હોય તે પુંડરીક વગેરેની જેમ મુકિતને માટે (મોક્ષને દેનારું) થાય છે. ખેદની વાત છે કે ચિત્રા નક્ષત્રમાં વરસેલું ઘણું પાણી પણ ધાન્યને બાળનારું થાય છે. જ્યારે સ્વાતિ નક્ષત્રનું અત્યંત થોડું પણ પાણ પ્રાણીઓનું રક્ષણ કરે છે. ૨૭ સ્પષ્ટાથે–ચારિત્ર ઘણા કાળ સુધી પાળવામાં આવે પરંતુ જે તે અતિચાર સહિત પાળવામાં આવે તે તે સ૬ગતિને ન આપતાં ખરાબ ગતિને આપનારું થાય છે. કારણકે Page #153 -------------------------------------------------------------------------- ________________ १४० - શ્રીવિજયપદ્ધસૂરિકૃતકંડરીકે ઘણા કાલ સુધી ચારિત્ર પાળ્યું તે પણે અતિચાર - લગાડીને પાળ્યું છે તે તેને મરક ગતિને આપનારું થયું. અને તેના ભાઈ પુંડરીકે શુદ્ધ ભાવથી એક દિવસ જે ચારિત્ર પાળ્યું તે પણ તે ચારિત્ર તેને મુકિતને માટે થયું છે. માટે શુદ્ધ ભાવથી ચારિત્રનું પાલન કરવું જોઈએ. કારણકે • ભાવ સારા હોય, તેંજ તે ફળ આપનારું થાય છે. આ હકીકતે દૃષ્ટાન્ત આપને સમે જેવું છે કે ખેદની વાત છે કે ચિત્રા નક્ષત્રમાં વસેલુ ઘણું પાણપણું ધાન્યને બાળનારું થાય છે. કારણકે તે પાણી ધાન્યને પોષતું નથી, તથા પ્રકારની નિર્મળતા રહિત હોવાથી ધાન્યને બાળનારું થાય છે. - જ્યારે નિર્મળતાવાળું સ્વાતિ નક્ષત્રનું પાણી થોડું હોય તા“પણ તે પ્રાણીઓનું રક્ષણ કરે છે. ૨૭ કંડરીક અને પુંડરીકનું દષ્ટાન્ત આ પ્રમાણે જાણવું – જબૂદ્વીપમાં મહાવિરે ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજમાં પુંડરીકિણી નામે નગરી હતી. ત્યાં મહાપદ્ય નામે રાજા અને તેની પદ્માવતી નામે રાણી હતી. તેમને માટે પુંડરીક અને "નાને કંડરીક એ નામે બે પુત્રો હતા. મહાપદ્મ રાજાએ ધર્મ સાંભળી પુંડરીકને રાજ્ય સંપી દીક્ષા લીધી. ચારિત્ર પાળી કર્મક્ષય કરી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. . . એક વખત પુંડરીકિણી નગરીમાં કેટલાક મુનિઓ આવ્યા. તેમને નમવાને બંને ભાઈઓ ગયા. ગુરૂએ તેમને ધર્મલાભ આપી કહ્યું કે આ અસાર સંસારમાં એક ધર્મજ સાર છે. આ સંસાર સમુદ્રમાં રખડતાં મહા મુશીબતે મનુષ્ય ભવ પામીને તેને કર્યા સિવાંચે જેઓ હારી જાય Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકર૫ાદ: ૧૪૧: 542 છે તેમનાથી બીજા મૂર્ખ કાણુ કહેવાય? આ પ્રમાણે ઉપદેશ સાંભળી સવેગ પામી અને ઘરે આવ્યા. પછી પુ ડરીકે અમાત્યાની સાક્ષીએ નાના ભાઈ ને કહ્યું કે હે ભાઈ! તું આ પિતાનું રાજ્ય ગ્રહણ કર. સંસારના દુ:ખાથી વૈરાગ્ય પામેલા હું દીક્ષા લેવા માગું છું. ત્યારે નાના ભાઈ એ કહ્યું કે હું ભાઈ! તું જેનાથી ભય પામ્યા છું તે સંસારના દુ:ખમાં તુ મને શામાટે નાખે છે? એ ત્રણ વખતે રાજાએ તેને રાજ્ય લેવાને સમજાવ્યે તે છતાં જ્યારે તેણે માન્યું નહિ, ત્યારે પુંડરીકે તેને દીક્ષા લેવાની રજા આપી. તે વખત કહ્યું કે ઇન્દ્રિયા જીતવી ઘણી મુશ્કેલ છે. મન ચંચળ છે. પ્રમાદ તા જન્મથી સાથે રહેલા છે. યૌવન વિકાાળુ છે. વળી પરીષહેા અને ઉપસર્ગો દુ:ખે સહન કરાય એવા છે માટે દીક્ષા લઇને તેનુ સારી રીતે પાલન કરવું. કુંડરીકે પણ કહ્યું કે તમારૂ કહેવું વ્યાજબી છે તે પણ હું અંગીકાર કરેલી દીક્ષા પાળીશ. ત્યાર પછી ફંડરીકે દીક્ષા લઇને ગુરૂ સાથે વિહાર કર્યાં પડરીક પણ મન્ત્રીઓના આગ્રહથી ભાયતિ રૂપે રાજ્ય કરવા લાગ્યા. મ L – ગુરૂ સાથે વિહાર કરતા કંડરીકે રિતર તપ કરીને કાયાને સૂકી નાખી. સામાચારીનુ' સારી રીતે પાલન કરી ગુરૂના પ્રિય થયા. એ પ્રમાણે કેટલાક કાલ ગયા પછી એક વાર વસન્ત ઋતુમાં મનુષ્યાને તેમની પ્રિયાએ સાથે ક્રીડા કરતા જોઈ ને કઇંડરીક મુનિનું મન ચારિત્ર ઉપરથી ચલાયમાન થયું. કારણકે કર્મની ગતિ વિચિત્ર છે. કડરીક મુનિને ચારિત્રાવરણીય કર્મ ના તીવ્ર ઉદય થયા. તેથી વિચારવા P Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રીવિયપદ્યસૂરિકૃતલાગ્યા કે આ ચારિત્રની શી જરૂર છે. ભાઈ તે પહેલેથી જ રાજ્ય આપતા હતો પર તુ મેં તે લીધું નહિ. માટે ત્યાં જઈને ભાઈ પાસેથી રાજ્ય લઉં. આવો વિચાર કરી પુંડરિકીણી નગરી પાસેના વનમાં આવીને કેઈક ઝાડની ડાળીએ પાત્રો ભરાવ્યાં અને લીલા ઘાસ ઉપર બેઠા. ઉદ્યાનપાલકે પુંડરીક રાજાને કંડરીક મુનિનું આગમન જણાવ્યું. ત્યારે અમાત્ય સહિત રાજાએ તેમને વંદન કર્યું. પુંડરીકે શાખાઓ ભરાવેલાં પાત્રો તથા વનસ્પતિ ઉપર બેઠેલા ભાઈને જોઈને આ ચારિત્રથી ખિન્ન મનવાળા થયા છે એવું જાણું લીધું. ત્યારે તેમણે બધાના સાંભળતાં કહ્યું કે તમે બધા જાણે છે કે મેં તો પ્રથમથી તેને રાજ્ય આપવા માંડયું હતું, પરંતુ તે વખતે માન્યું નહોતું. એ પ્રમાણે કહીને પોતે નાના ભાઈને રાજ્ય આપીને મુનિવેષ ધારણ કરીને ત્યાંથી વિહાર કર્યો. સેવકે કૃશ અને વ્રતને ત્યાગ કરનાર આ કંડરીક અન્નાથી છે એ પ્રમાણે મશ્કરીમાં હસવા લાગ્યા. તેથી તે કંડરીકના હૃદયમાં કોઇ ઉપજે. હાલ તે હું ભૂખ્યો છું માટે પ્રથમ ખાઈ લઉં પછી બધાની ખબર લઈશ એમ વિચારી તેણે સુંદર રઈ કરવા માટે જણાવ્યું. રસોઈ તૈયાર થઈ ત્યારે કંઠ સુધી ધરાઈને સ્વાદિષ્ટ રસોઈ ખાધી. તેથી વિસૂચિકા થઈ ને ઘણું તરસ લાગી. મંત્રીઓએ પણ આ વ્રતને ભંગ કરનાર હોવાથી અતિ પાપી છે એવા વિચારથી તેની દવા કરાવી નહિ. ચિકીત્સા નહિ કરાવવાથી અને ઘણું વેદનાથી વ્યાકુલ થઈને રાત્રીએ તે વિચારવા લાગ્યો કે - કઈ રીતે આ રાત્રી પૂરી થાય તે સવારમાં હું કુટુંબ સહિત Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ: - ૧૪૩ મંત્રિઓને મારી નાખીશ. એવા વિચાર કરતા રૌદ્રધ્ધાનવાળે અને કૃષ્ણ લેશ્યાવ ળે તે કંડીક મરણ પામીને સાતમી નારકીમાં ઉત્પન્ન થયે. " પુંડરીક મુનિ તો પિતાનુ ઈષ્ટ સિદ્ધ થવાથી પોતે ગ્રહણ કરેલી દીક્ષા ગુરૂ સાક્ષીએ પાળું” એવું વિચારી સદ્દગુરૂની શોધ કરવા ચાલ્યા. વિહારથી ઉત્પન્ન થએલ પરિશ્રમથી થાકેલા અને આચાર પાલન કરતા તે એક ગામમાં આવ્યા. ત્યાં ઉપાશ્રય પામીને તૃણના સંથારા ઉપર સુખ પૂર્વક બેઠા. હવે હું ગુરૂની પાસે જઈને કયારે દીક્ષા લઈશ? એ પ્રમાણે વિચારતા અતિમકાલની આરાધના કરીને મરીને સર્વાર્થસિદ્ધ દેવ થયા આ પ્રમાણે થોડો વખત પણ સમ્યગ રીતે ચારિત્રનું પાલન કરીને કેટલાક ભવ્ય છે ઉત્તમ ગતિને પામે છે. ત્યારે કેટલાક લાંબે વખત અતિચાર લગાડીને પાલન કરીને પણ શુભ ગતિને પામી શકતા નથી, માટે ભવ્ય જીએ અતીચાર રહિત શુદ્ધ ચારિત્ર પાળી મુકિતના. અવ્યાબાધ સુખ પામવા, એમાંજ માનવ જન્મની ખરી સાર્થકતા છે. છે ઇતિ પુંડરીક કંડરીક કથા છે અવતરણ –હવે કવિરાજ-ખરાબ ભાવનાથી નિર્દોષ આચરેલું વ્રત પણ નિષ્ફળ બને છે તે હકીકત જણાવે છે – | (gāવૃત્ત૬ ) व्रतेन शुचिनापि कि किमथ सद्गुरूपासनैकदायिनृपमारकश्रमणवत्स पापात्मकः । Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ - - શ્રીવિજયપદ્રસૂરિકૃત– ૧ ૦ ૧૨ ૧૧ शिरस्थविषहन्मणिः फणिगणः किमानन्दनः, ૧૪ * * ૧૩ ૧૩ ૧૫ स चन्दनवनस्थितः किमथवा जगत्तापहत् ॥२८॥ મલિન મનવાળાતણ વ્રતસાધના શા કામની., , ઉદાયિતૃપ મારનાર શ્રમણ પરે શા કામની . ગુરૂભક્તિ સુર્પસમૂહવિષહરમણિ સમૂહે શોભતે, “ કેનેન્કરે - આનંદ નાવને સ્થિતિ પામતે: ૧ ને સપને સમુદાય જગના તાપને શું દૂર કરે છે. ઝેર જેવા ભાવ મેલા વ્રત પ્રમુખ મણિસમ ખરે, દાનાદિ કેરી સાધનામાં ભાવ ચોખા રાખીએ, અલ્પપણ તેવી ક્રિયાથી મુક્તિના સુખ પામીએ. ૨ - લેકાર્થ ઉદાયી રાજાને મારનાર સાધુની જેમ પાપ * સહિત મનવાળા પુરૂષને નિર્મળ વ્રત વડે પણ શું ?.અથવા - સદ્ગુરૂની ઉપાસના (સેવા)થી પણ શું? એટલે કે કાંઈ પણ નથી. જેમકે મસ્તક ઉપર રહેલા ઝેરને હરણ કરનાર મણિવાળા સપને સમૂહ શું આનન્દ આપનારે થાય છે ? અથવા ચન્દનના વનમાં રહેલ તેજ સર્પનો સમુદાય જગતના. તાપને હરનારે થાય છે? અથવા થતા નથી. ૨૮ સ્પષ્ટાર્થ–પાપ સહિત મનવાળે પુરૂષ નિર્મળ અતિચાર રહિત વ્રત પાળે તે પણ શું ? અથવા એવા કપટી મનુષ્યને તેનું કંઈ ફળ મળતું નથી વળી, સદ્ગુરૂની કાર્ટ Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપૂરપ્રકરસ્પષ્ટથદિ: ૧૪પ સહિત સેવા કરવાથી પણ તેને કંઈ ફળ મળતું નથી. જેમ ઉદાયી રાજાને મારનાર અધમ ક્ષત્રિયે બાર વર્ષ સુધી કપટ ભાવથી ચારિત્ર પાળ્યું તે તેને તેનું કાંઈ પણ ફળ મળ્યું નહિ સાર એ છે કે અતિચાર વિના વ્રત પાળે છતાં મનમાંથી પાપ ગયું ન હોય તે તેનું ફળ મળતું નથી. તેમજ કપટ ભાવથી ગુરૂની સેવા કરે છે તેનું પણ કાંઈ ફળ મળે નહિ. માટે નિર્મળ ભાવના પૂર્વક વ્રતનું પાલન કરવું ને સદગુરૂની ભક્તિ કરવી, તેજ હિતકારી છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં કવિરાજ કહે છે કે મસ્તક ઉપર રહેલા વિષને હરનારા મણિવાળો છતાં પણ સપને સમુદાય શું આનંદ આપનારે થાય છે? અથવા તેવા સર્પના સમુદાયથી આનંદ થતો જ નથી. તેવી રીતે તે જ સપને સમુદાય ચન્દન વનમાં રહેલો હોય તે જગતના તાપને હરનારે થાય છે? અથવા તે સર્વે સમુદાય જગતના તાપને હરી શકતો નથી. તેવી રીતે કપટ યુક્ત વ્રતનું પાલન અને કપટ ચુક્ત ગુરૂ ભકિત તાપને નાશ કરનારા થતા નથી. ૨૯ ઉદાયી રાજાને મારનાર મુનિની કથા નીચે પ્રમાણે – ચંપા નગરીમાં ઉદાયી નામનો રાજા હતા. તે ન્યાયથી પ્રજાનું પાલન કરે છે. તેનું મન જૈન ધર્મને વિષે દઢ આસ્થાવાળું હતું. તે ચાર પવીના દિવસે પૌષધશાલામાં રહીને સામાયિકાદિ કરે છે. તેણે એક વખતે ગુરૂને કહ્યું કે મારા ઘણા શત્રુઓ છે માટે સાંજે મારા ઘેર આવીને મને પૌષધ કરાવે. ગુરૂએ તે વાત અંગીકાર કરી. ત્યારથી ચાર પર્વ તિથિએ ગુરૂ તેમના મહેલે આવીને પૌષધ કરાવે છે Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રીવિજયપદ્યસૂરિકૃતઅને ત્યાં રાત્રી રહે છે. આ અવસરે ઉદાયી રાજાના કેઈક શત્રુ રાજાએ તેને મારવાને માટી લાલચ આપીને એક અધમ ક્ષત્રિયને મોકલ્યો. તે ઉદાયી રાજાને મારવાને લાગ શોધ્યા કરે છે. પરંતુ કેઈ લાગ મળતો નથી. તેણે પર્વ તિથિએ ગુરૂને રાજમહેલે જતા આવતા જોયા. તેથી તેણે કપટથી ગુરૂ પાસે જઈ દીક્ષા લીધી. રજોહરમાં એક કંકલેહની છરી છુપાવી રાખી. ગુરૂ જ્યારે રાજમહેલે જાય છે ત્યારે તે ગુરૂને સાથે લઈ જવાનું કહે છે પરંતુ ગુરૂ તેને સાથે લઈ જતા નથી. એ પ્રમાણે બાર વર્ષ ચાલ્યા ગયા ત્યારે તે શાસ્ત્રોનો અભ્યાસ કરીને અને તેને અર્થ સાંભળીને, ગીતાર્થ થયે પરંતુ તેના મનમાંથી પાપ ગયું નહિ. એક વખત જ્યારે ગુરૂ રાજાને પૌષધ કરાવવા તેના મહેલે જાય છે ત્યારે તે કપટી સાધુએ ગુરૂની સાથે આવવા આજ્ઞા માગી. ગુરૂ તેને સાથે લઈ ગયા. ત્યાં ગુરૂએ અને રાજાએ પહેલો પહાર ધર્મધ્યાનમાં ગાળ્યો. પછી સંથારે કરી બંને સૂઈ ગયા. બંનેને ઉંઘેલા જાણીને તે કપટી સાધુએ ઉઠીને છુપાવેલી છરી રજોહરણમાંથી કાઢીને તેનાથી રાજાને મારી નાખે અને નાશી ગયે. રાજાના લોહીના સ્પર્શથી ગુરૂ જાગ્યા. રાજાને મરણ પામેલે જાણુને અને સાથે આવેલા મુનિને નહિ જેવાથી તે પાપીનું આ કાર્ય છે એવું જાણુને જૈન ધર્મની નિંદા ન થાય માટે પિતે પણ આરાધના કરીને તેજ છરીથી પોતાનું મસ્તક છેદીને મરણ પામ્યા. તે પાપી સાધુએ પિતાના સ્વામી પાસે જઈને રાજાને માર્યાની હકીક્ત જણાવી તેણે પણ તેને અભવ્ય જાણીને તેને આદર કર્યો નહિ તે ભવમાં Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રીપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ: ૧૪૭ અનેક દુઃખો અનુભવીને મનુષ્યથી નિંદા કરાતે તે દુષ્ટાત્મા દુર્ગતિમાં ગયે. કહેવાને સાર એ છે કે કોલસાને દૂધમાં બાળી રાખવાથી જેમ તે ધોળા થતા નથી તેમ ગમે તેટલું વિશુદ્ધ ચારિત્ર પાળવામાં આવે છતાં મનમાંથી કપટ જાય નહિ તે તે નિષ્ફળ બને છે. છે ઈતિ ઉદાયી કૂપને આરનારની કથા અવતરણું--હવે ત્રણ ગાથાએ કરીને ચૌદમું શ્રાવક દ્વાર કહે છે – | અઘરા છે , साधोरहाय सिद्धिः सुचरणकरणैः श्रावकस्यापि हि स्या૧૦ ૮ ૯ न्मध्येऽष्टानां भवानां शशिविशदगुणानंदनानंदवृत्तः । ૧૨ ૧૪ ૧૩ ૧૮ ૧૭ चेनौभिः शीघ्रगाभिजलधिजलपथैस्तीरदेशेषु पान्थाः, ૧૬ ૨૦ ૧૯ ૨૬ ૨૫ ૨૧ ૨૨ ૨૪ ૨૩ केचिद्यान्त्याशु नान्ये हयकरभरथै पथैः किं क्रमेण ॥२९॥ સુચરણકરણસિત્તરિતણાશુભ સાધને મુનિરાજને, સિદ્ધિ મળે તે ભવિષે પણ ધર્મિ શ્રાવકને અને ઉત્કૃષ્ટ આઠ ભવે મળે નિર્વાણ ઝટ જલમાર્ગથી, કે સાગરતીર પહોંચે વહાણ કેરી મદદથી. ૧ કેઈ બીજા લેક ઘોડા ઉટ રથના સાધનો, દીર્ઘ સમયે ભૂમિમાર્ગો પામતા નિજ સ્થાનને Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રીવિજ્યપદ્યસૂરિકૃત– વહાણની ગતિના સમ મુનિ માર્ગમનમાં માનીએ, અશ્વાદિની ગતિના સમે તે શ્રાદ્ધધર્મ વિચારીએ. ૨ કલેકાર્થ –સાધુને સારૂં ચારિત્ર પાળવાથી (સારા ચરણસિત્તરી અને કરણસિત્તરીના પાલનથી) જલદી મેક્ષ થાય છે. શ્રાવકને પણ ચંદ્ર સરખા નિર્મળ ગુણોથી હર્ષકારી આનન્દ નામના શ્રાવકના સરખા આચરણ કરીને આઠ ભવની. અંદર સિદ્ધિ થાય છે. દષ્ટાન્ત આપે છે. જે કેટલાક મુસાફરે શીધ્ર ગતિવાળા વહાણથી સમુદ્રના પાણી મા સામા કાઠે જલદી પહોંચે છે તે બીજા કેટલાક મુસાફરે ઘોડા ઉંટ અને રથ વડે જમીન માગે કમે કરીને લાબા કાલે પહોંચતા નથી? અથવા પહોંચે છે. ૨૯ ૫ષ્ટાર્થ:–મેક્ષના બે માર્ગ કહ્યા છે. એક સાધુને સર્વવિરતિ માર્ગ. આ માર્ગમાં વર્તનારા સાધુઓ રૂડી રીતે પાળેલ ચરણ સિત્તરી અને કરણ શિત્તરી વડે જલદીથી એટલે તેજ ભવમાં પણ મેક્ષે જાય છે બીજે દેશવિરતિ રૂપ શ્રાવકને માર્ગ કહ્યો છે. તેનાથી પણ ચંદ્ર સરખા નિર્મળ ગુણોથી આનંદ આપનાર આનંદ નામના શ્રાવકની જેમ દેશવિરતિ વગેરે ગુણોનું સારી રીતે પાલન કરવાથી આઠ ભવની અંદર મેક્ષે જાય છે. આનંદ શ્રાવકે શ્રીવર પ્રભુની પાસે બાર વતે ગ્રહણ કર્યા અને તેનું સારી રીતે પાલન કર્યું, તેથી ત્યાંથી ચવીને પ્રથમ સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવને જૈન ધર્મ આરાધીને મોક્ષે જશે. આ બાબતમાં દષ્ટાન્ત આપે છે કે જેમ શીવ્ર Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રીપૂરપ્રકરસ્પષ્ટાદિ: ૧૪૯ ગતિવાળા વહાણની મદદથી જળમાર્ગે મુસાફરી કરીને કેટલાક મુસાફરો જલદીથી સામા કાંઠે પહોંચે છે. ત્યારે બીજા કેટલાક મુસાફરે સમુદ્રના કાંઠે કાંઠે જમીન માગે ઘોડા ઉંટ અથવા રથની મદદથી કેમે કમે સામા કાંઠે પહોંચે છે. માટે જેમનાથી સાધુ ધર્મની આરાધના ન થઈ શકતી હોય તેમણે પણ બીજા શ્રાવક ધર્મના બાર વ્રતોમાંથી બની શકે તો બધા વ્રત પાળીને અને ન બની શકે તો જેટલા વ્રત પાળી શકાય તેટલા વ્રતનું પાલન કરીને મોક્ષને માટે યત્ન કર. ૨૯ આનન્દ શ્રાવકની કથાને ટુંક સાર નીચે પ્રમાણે – વાણિજગ્રામ નામના નગરમાં જિતશત્રુ નામનો રાજા હતું. ત્યાં આનંદ નામને ગૃહપતિ (શેઠ) હતો તેને સારા શીલવાળી સૌન્દર્યવતી શિવાનન્દા નામની ભાર્યા હતી. તે આનન્દને ચાર સુવર્ણ કેટી વેપારમાં, તેટલી જ મુંડી ભંડારમાં અને તેટલી મુંડી વ્યાજે ફરતો હતી. તથા ચાર ગોકુલ હતાં. એક વખતે પૃથ્વી ઉપર વિહાર કરતાં શ્રીવીર પ્રભુ તે નગરના હૃતિપલાશ નામના ઉદ્યાનમાં સમોસ જિતશત્રુ રાજા પરિવાર સાથે તેમને વંદન કરવા ગયે. તે વખતે આનંદ પણ પ્રભુને વંદન કરવા ગયે. ત્યાં સ્થાને બેસીને પ્રભુની દેશના સાંભળવા લાગે. દેશનાને અંતે તેણે સમ્યકતવ રહિત બાર વહે પ્રભુ પાસે ગ્રહણ કર્યા. તેમાં પણ શિવાનન્દા સિવાય અન્ય નારીને ત્યાગ કર્યો. તેમજ પાંચમા અણુવ્રતને વિષે પણ ચાર કુલ તેમજ ચાર ચાર કોડ સુવર્ણ કેટી વગેરે વજીને બીજાને નિયમ કર્યો. બીજા Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રીવિજયપદ્યસૂરિકૃતવતેમાં પણ યથાયોગ્ય નિયમે ગ્રહણ કર્યા. ત્યાર પછી આનન્દ ઘેર આવ્યા. પોતાની સ્ત્રીને પણ હર્ષ પૂર્વક તે વાત જણાવી. તે વખતે શિવાનન્દાએ પણ પ્રભુ પાસે જઈને શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. ત્યાર પછી પ્રભુને નમીને ગૌતમ સ્વામીએ પૂછયું કે આ આનન્દ શ્રાવક દીક્ષા લેશે કે નહિ ? ત્યારે પ્રભુએ કહ્યું કે આ આનન્દ ગૃહપતિ શ્રાવકના વ્રતોને સારી રીતે પાળીને મરીને સૌધર્મ દેવલોકમાં અરૂણપ્રભ નામના વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળે દેવ થશે. ત્યાંથી મનુષ્ય ગતિમાં ઉપજીને અદ્ભુત લક્ષમી પામીને અરિહંત ધર્મની આરાધના કરીને કર્મ રહિત થઈને મોક્ષે જશે. બીજા પણ જે શ્રાવકે શ્રાવક ધર્મની આરાધના કરશે તેઓ પણ દેવની ત્રાદ્ધિ પામીને અનુક્રમે મોક્ષે જશે. | | ઈતિ આનંદ શ્રાવક કથા છે -- અવતરણ–વળી શ્રાવક ધર્મ રૂપી ઘડે તેના પાલન કરનારને મેક્ષ નગરે પહોંચાડે છે તે જણાવે છે – सम्यक्त्वोदारतेजा नवनवफलदावर्तरूपव्रतालिः, सिद्धान्तोक्तकविंशत्यमलगुणगतिः श्राद्धधर्मस्तुरङ्गः । ૮ ૭ ૬ ૧૧ ૧૦ पापप्यान्तं भवाब्धेर्नयति शिवपुरं कामदेवादिवत्तत् , ૧૩ ૧૪ मिथ्यात्वाधीशशङ्कादिकहयहरतो यत्नतो रक्षणीयः।३०॥ શ્રાવક તણો શુભધર્મ જાણો અશ્વ જે તે સદા, સમ્યકવરૂપ વર તેજથી શોભે હરતે આપદા Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્રી કપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ: નવ નવા ફલ આપતા આવર્ત રૂપ વ્રતપંક્તિથી, દીપે મૃતે ભાષેલ શુભ એકવીસ ગુણ રૂપ ચાલથી. ૧ સંસાર સાગરને પમાડી પાર પહોંચાડે વલી, શિવરૂપ નગરમાં કામદેવાદિક પરે ન ભમે ફરી; મિથ્યાત્વ રૂ૫ રાજા તણ શંકાદિ રૂપ હય ચેરથી, તે ધર્મ અશ્વ બચાવો સ્થિરતા સ્વરૂપ તરવારથી ૨ લોકાર્થ:-સમક્તિ રૂપી વિકસ્વર તેજવાળે, નવા નવા ફલદાયક કુંડાલા રુપ બાર વ્રતની પંક્તિવાળે અને સિદ્ધાન્તમાં કહેલા એકવીશ નિર્મળ ગુણ રુપ ગતિવાળા શ્રાવક ધર્મ રૂપી ઘોડે સંસાર રૂપી સમુદ્રના પાને પમાડીને કામદેવ વગેરેની જેમ મેક્ષ નગરે લઈ જાય છે. તેથી મિથ્યાત્વ રૂપી રાજાના શંકાદિક અશ્વ ચેરોથી તેનું યત્નપૂક રક્ષણ કરવું જોઈએ. ૩૦ - સ્પષ્ટાર્થ –જેમ ઘેડે ઈચ્છિત સ્થળે પહોંચાડે છે તેમ બાર ત્રતરૂપી શ્રાવક ધર્મ પણ ઈચ્છિત એવા મોક્ષરૂપ સ્થાને પહોંચાડે છે. માટે કવિશ્રી શ્રાવક ધર્મને ઘોડાની ઉપમા આપી શ્રાવકધર્મ સમજાવે છે. જેમ ઘેડા તેજસ્વી હોય છે તેમ આ શ્રાવક ધર્મરૂપી ઘોડે પણ સમક્તિ રૂપી વિકસ્વર તેજવાળો છે. કારણ કે સમક્તિ વિનાના બાર વ્રત નકામા જેવા છે. માટે સમતિ સહિત બાર વ્રત મોક્ષરૂપી નગરે પહોંચાડી શકે છે. વળી તે શ્રાવકધર્મ રૂપી ઘોડે નવા નવા ફળ આપનાર આવર્ત રૂપ ત્રતોની પંક્તિવાલે છે. વળી જેમ ઘોડે ગતિવાળો હોય છે તેમ અહીં સિદ્ધાન્તમાં કહેલા (જે આગલી ગાથામાં કહેવામાં આવશે) એકવીશ. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત નિર્મલ ગુણા રૂપી ગતિવાળો આ શ્રાવક ધર્મ રૂપી ઘેાડા કામદેવ વગેરે દશ શ્રાવકાની જેમ આ સસારરૂપો સમુદ્રના પારને પમાડીને મેક્ષરૂપી નગરમાં અનુક્રમે પહોંચાડે છે. તેથી આ વ્રતરૂપ ઘેાડાનું યત્નપૂર્વક એટલે જયણા રાખીને અથવા પ્રમાદને ત્યાગ કરીને મિથ્યાત્વાધીશ એટલે બ્રહ્મા વગેરે દેવાના શંકા વગેરે પાંચ અધ ચારાથી રક્ષણ કરવું. ૩૦ કામદેવની કથાને સાર આ પ્રમાણે:— ચંપાનગરીમાં જિતશત્રુ નામના રાજા હતા. તે નગરીમાં બુદ્ધિશાળી કામદેવ નામે ગૃહપતિ ( ગૃહસ્થ ) હતા. તેને રૂપવાળી ભદ્રા નામની પત્ની હતી. તેની પાસે છ કોટિ સુવર્ણ ભંડારમાં, છ ફાટી વ્યાજે અને છ કીટી વેપારમાં હતુ. તથા તેની પાસે છ ગાકુલા હતાં. એક વખતે વિહાર કરતા કરતા શ્રી વીર પ્રભુ ત્યાં સમાસો. કામદેવ પગે ચાલતા પ્રભુને વંદના કરવા ગયા. અને ત્યાં પ્રભુની મિષ્ટ ધ દેશના સાંભળી. તે દેશના સાંભળવાથી મેધ પામેલા તેણે શ્રી વીર પ્રભુ પાસે શ્રાવકનાં ખાર ત્રતા ગ્રહણ કર્યાં. તેમાં પણ મુખ્યતાએ ચેાથા વ્રતમાં ભદ્રા સિવાય અન્ય સ્ત્રીને ત્યાગ કર્યો. તથા પાંચમા વ્રતમાં છ ગેાકુળ અને છ છ કાટી સુવર્ણાદિ દ્રવ્ય સિવાય બીજા દ્રવ્યના ત્યાગ કર્યાં. ખીજા વ્રતા પણ યથાયાગ્ય આનંદશ્રાવકની જેમ અણુ કર્યો. તેણે ઘેર આવીને ભદ્રાને બધી હકીકત જણાવી. ભદ્રાએ પણુ પ્રભુની આગળ જઈ ને જૈત ધર્મ ગ્રહણ કર્યાં. રાત્રીએ કાઉસ્સગ્ગમાં રહેલા દેવે તેને ચલાયમાન કરવાને ઘણા ઉપસર્ગ કર્યો. છતાં તે જરા પણ ચલાયમાન થયે નહિ. Page #166 -------------------------------------------------------------------------- ________________ - - શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ: ૧૫૩ એ પ્રમાણે ધર્મનું પાલન કરીને તે કામદેવ પણ દેવકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને મહાવિદેહે મનુષ્ય ભવ પામી મોક્ષ માર્ગ સાધીને મેક્ષે જશે. - | ઇતિ કામદેવ શ્રાવક કથા છે અવતરણ હવે કવિરાજ શ્રાવકનાં ૨૧ ગુણાનું વર્ણન કરે છે – (સંસ્થવૃત્તમ્) अक्षुद्रो रूपसौम्यो विनयनययुतः क्रूरताशव्यमुक्तो, . ૬ ૧ मध्यस्थो दीर्घदी परहितनिरतो लब्धलक्ष्यः कृतज्ञः। ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ सदाक्षिण्यो विशेषी सदयगुणरुचिः सत्कथः पक्षयुक्तोः, ૨૦ ૨૧ ૧ ૧ ૨૨ ૨૩ ૨૪ वृद्धाही लज्जनो यः शुभजनदयितोधर्मरत्नस्य योग्यः॥३१॥ અક્ષક ઉત્તમ રૂપવાળા શાંત આકૃતિ જેહની, વિનયને નય ધારનારે ક્ષમા ઉત્તમ જેહની, સરલતા મધ્યસ્થતા ને દીર્ધદશ જાણિયે, બીજાતણું હિત સાધનારો સમય કેરે જાણ એ. ૧ નહિ ભૂલનાર કરેલને દાક્ષિણ્યતા ગુણને ધરે, લાભ તોટાને વિચારે દયા ગુણ રૂચિ વળી કરે વાતે મહા પુરૂષો તણી બે પક્ષ નિર્મલ જેહના, વડીલને સત્કારનારા શરમ સજનપ્રિય જના, ૨ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫૪ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત- એ એકવી ગુણધારનારા ધ રૂપી રત્નને, પામવાને ચેાગ્ય જાણા જે લહ્યા તે રત્નને; તેહને પણ આ ગુણે મજબૂત કરે તસ સાધને, શાંતિમય જીવન પમાડે કરિપુના વિજયને. ૩ શ્લોકા : શ્રાવક અક્ષુદ્ર, રૂપવાળો, સૌમ્ય, વિનય અને ન્યાયવાળા, ક્રૂરતા રહિત, માયા રહિત, મધ્યસ્થ, દીર્ઘ દશી, પરના હિતમાં તત્પર, લમ્બુલક્ષ્ય, કૃતજ્ઞ, સારા સુરલ ભાવવાળો, વિશેષજ્ઞ, દયાવાળો, ગુણના અનુરાગી, સત્કથાવાળા, પક્ષવાળા, વૃદ્ધને યોગ્ય, લજ્જાવાળા અને સારા માણસાને પ્રિય હાય તે ધર્મને ચેાગ્ય જાણવા. ૩, પટ્ટાથ :--હવે ધર્મરૂપી રત્નને લાયક કયે શ્રાવક હાય? તે જણાવતાં કવિરાજ કહે છે કે જેનામાં નીચેના ૨૧ ગુણ હાય તે ધર્મરત્નને ચાગ્ય - શ્રાવક જાણુ. તે એકવીસ ગુણ આ પ્રમાણે:--૧ અક્ષુદ્ર એટલે સ્વભાવાદિકમાં જે તુચ્છતા ન રાખે, તે અક્ષુદ્ર કહેવાય, અથવા ખીજાના છિદ્રો નહિ જોનારા, ર્ સારા રૂપવાળા. ૩ સૌમ્ય એટલે શાંત આકૃતિવાળા ૪ ગુરૂજનના વિનય કરનાર નમ્ર ભાવ રાખનાર, ૫ નયવાળા એટલે નીતિપૂર્વક ચાલનારા, ક્રૂરતા એટલે નિર્દયપણાથી હિત, છ શબ્ય એટલે માયા હિત. મધ્યસ્થ એટલે કદાગ્રહ રહિત, ૯ દીČદશી એટલે ભવષ્યના શુભ વિચાર કરનાર, ૧૦ બીજાનું હિત કરવામાં તત્પર, ૧૧ લબ્ધલક્ષ્ય એટલે અવસરને જાણકાર, ૧૨ કૃતજ્ઞ એટલે કરેલા ઉપકારને જાણનાર, ૧૩ દાક્ષિણ્યતા ગુણને ધારણ કરનાર ૧૪ વિશેષી એટલે વિશેષ જાણનાર એટલે Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિ: લાભ તોટાને વિચાર કરનાર ૨૫ સદય એટલે દયાવાળે, ૧૬ ગુણરુચિ એટલે ગુણને અનુરાગી, બીજાના ગુણેને ગ્રહણ કરનાર, ૧૭ સત્કર્થ એટલે સારી કથા કહેનાર, ૧૮ પક્ષ - યુક્ત એટલે જેના માતૃપક્ષ અને પિતૃપક્ષ બંને પક્ષ વિશુદ્ધ હેય તેવો. ૧૯ વૃદ્ધા એટલે વડીલ પુરૂને માન આપનાર, ૨૦ લજજાવાળે, અને ૨૧મો શુભજન એટલે પુરૂષને પ્રિય લાગે તે. એવી રીતે આ એકવીસ પ્રકારના ગુણે જે શ્રાવકમાં હોય તે ધર્મરૂપી રને લાયક છે અથવા જેનામાં આ એકવીસ ગુણ હોય તેવા શ્રાવકને ધર્મરૂપી રત્નની પ્રાપ્તિ થાય છે. માટે શ્રાવકે આ ૨૧ ગુણ મેળવવા યત્ન કરવો જોઈએ. ૩૧ અવતરણ –એ પ્રમાણે ૧૪ મું શ્રાવક દ્વાર કહ્યું. હવે બે લેથી ૧૫ મું પ્રાણાતિપાત વિરમણ નામનું કાર ૯ ૧૦ ૭ સાધૂંવાદિતવૃત્તY I धर्माणां गुरुरेव जन्तुषु दयाधर्मस्ततो संस्थितः, श्रीवत्रायुधचक्रवर्तिसदृशां नो संगमादेहदि । ૧૩ ૧૧ ૧૪ ૧૫ ૧૬ ૧૫ चूलायां कनकाचलस्य रमते कल्पद्रुमो नो मरौ, ૧૭ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૮ ૨૦ किं चैरावणवारणः कुनृपतेद्वारेऽस्ति यः स्वःपतेः ॥ ३२ ।। જીવ દયા રૂપ ધર્મ સઘલા ધર્મમાં મોટો કહ્યો, Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રીવિજયપદ્યસૂરિકૃત વ્યકિવાયુધ સમા જનના હૃદયમાં તે રહ્યો; પણ રહ્યો નહિ સંગમાદિક જેહવાના હૃદયમાં, મેરૂગિરિ પર હેય સુરતરૂ પણ નહી મરૂદેશમાં. ૧ ઇંદ્રના દરબારમાં જે હોય ઐરાવણ નહી, તુચ્છ નૃપના દ્વારમાં હાથી સમી કરૂણ કહી; સુરતરૂના જેહ જિનને દયામય ધર્મ છે, પુણ્યવંતા પાલનારા પરમ પદ વરનાર છે. ૨ લોકાર્થ –પ્રાણિઓને વિષે દયા રૂપી ધર્મસર્વ ધર્મોમાં શ્રેષ્ઠ છે. તેથી તે (દયા ધર્મ) શ્રી વજાયુધ ચક્રવતી સરખાના હૃદયમાં રહેલું છે. પરંતુ સંગમદેવ વગેરેના હૃદયમાં રહેલું નથી. કલ્પવૃક્ષ મેરૂ પર્વતની ચૂલિકામાં હોય છે પરંતુ મરૂભૂમિમાં હેતું નથી. વળી ઈન્દ્રના દ્વારને વિષે જે ઐવિણ હાથી હોય છે તે તુચ્છ રાજાને ત્યાં શું હોય? ન જ હોય. ૩૨ સ્પષ્ટાર્થ –હવેકવિરાજ પ્રાણાતિપાત એટલે જીવહિંસા તેનાથી વિરમણ એટલે પાછા ફરવું અટકવું અર્થાત્ જીવહિંસા ન કરવી તેમજ પ્રાણીઓ ઉપર દયા ભાવ રાખ તેનું સ્વરૂપ જણાવતાં કહે છે કે સર્વ ધર્મોને વિષે દયા રૂપી ધર્મ શ્રેષ્ઠ છે. કારણ કે જ્યાં દયા ન હોય તેને ધર્મ કહેવાય જ નહિ. કારણ કે દયા ધર્મનું મૂલ છે અને જ્યાં મૂલજ નહોય તો બીજું તે (થડ, શાખા વગેરે) કયાંથી એ જ હોય? આ ઉત્તમ દયાભાવ શ્રી વજાયુધ ચકવતી | (સોળમા શાતિનાથ ભગવાનના પૂર્વભવને જીવ) જેવા મહાપુરૂષોના હૃદયમાં રહેલો છે. કારણ કે તેમણે પિતાના Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રીÍપ્રકરસ્પષ્ટાથદિ ૧૫૭ માંસને દેવાની ઈચ્છા જણાવી પારેવાનું રક્ષણ કર્યું હતું.. પરંતુ સંગમ દેવ જેવાના હૃદયમાં તે દયધર્મ રહેલ નથી કારણ કે તેણે શ્રીવીર પ્રભુ તરફ અનેક જાતના ભયંકર ઉપસર્ગો કર્યા. આ બાબતમાં દષ્ટાન્ત આપે છે-જે કલ્પવૃક્ષ મેરૂ પર્વતની ચૂલિકાને વિષે હોય છે તે શું મરભૂમિમાં ઉત્પન્ન થાય ? અથવા જેમ કલ્પવૃક્ષ ઉત્તમ ભૂમિમાં જ થાય છે તેમ લ્યા રૂપી વૃક્ષ પણ ઉત્તમ પુરૂષોના હૃદય (રૂપ ભૂમિમાં જ ઉત્પન્ન થાય છે. પરંતુ મરૂભૂમિ સરખા પાપી જીવોના હૃદયમાં તે ઉત્પન્ન થતું નથી. વળી ઈન્દ્ર મહારાજના દ્વારને વિષે જે અરાવણ હાથી હેય છે તે શું હલકા રાજાને ત્યાં હાય? અથવા હેતું નથી. તેવી રીતે ઈન્દ્ર સરખા મોટા પુરૂષોના હૃદયમાં દયા ભાવ રહેલો છે પરંતુ, હલકા રાજા સરખા પાપી પુરૂષોના હૃદયમાં તે દયાભાવ રહેતું નથી. ૩૨ શ્રી વજાયુધ ચક્રવર્તીની કથા આ પ્રમાણે-- મહાવિદેહ ક્ષેત્રમાં રત્નસંચયા નામની નગરીમાં વાયુધ નામે ચક્રવર્તી રાજા હતા અને તે રાજા ઘણા દયાળુ હતા. તે શરણે આવેલાનું પોતાના જીવના જોખમે પણ રક્ષણ કરતો હતો. એક વખતે ઈન સભાની અંદર “વાયુધ ચક્રવર્તી સમાન કેઈ દયાળુ નથી” એવી પ્રશંસા કરી. આ વાત ઉપર શ્રદ્ધા નહિ રાખતા બે દેવે તેની પરીક્ષા કરવા મનુષ્ય લેકમાં આવ્યા. એક દેવે પારેવાનું અને બીજાએ બાજનું રૂપ લીધું. તેમાં પ્રથમ પારેવાએ ચકાયુધ પાસે આવીને કહ્યું કે હે સ્વામિન્ ! શરણે આવેલા મને Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત અચાવા. તેની પાછળ આવેલા ખાજે કહ્યું કે ભૂખ્યા એવા મને મારૂં ભક્ષ્ય સોંપી દો. પક્ષી છતાં મનુષ્યની ભાષા ખેલતાં સાંભળીને ચક્રવર્તીએ વિચાર્યું કે નક્કી આએ પક્ષીએ .નથી પરંતુ પક્ષીનું રૂપ લીધેલ દેવા કે વિદ્યાધરા છે. ગમે તેમ હાય પરંતુ મારે શરણે આવેલાનું રક્ષણ કરવું જોઇએ. એવું વિચારીને ચક્રવર્તીએ પારેવાને કહ્યું કે હું પક્ષી તુ ભય રાખ નહિ. કારણ કે સાક્ષાત ઇન્દ્ર આવે તે પણતારે ભય પામવાનું કારણ નથી એમ કહી તેણે તેને પેાતાના ખેાળામાં આશ્રય આપ્યા. તે વખતે ખાજ પક્ષી કહેવા લાગ્યું કે ભૂખથી મારા પ્રાણ જવાની તૈયારીમાં છે માટે મારા લક્ષ્યને (પારેવાને) મને સોંપી દો જેથી હું મારી ભૂખ શાંત કરૂં. તમે તેા દયાળુ છે. આ પ્રમાણે ખેલતા ખાજને વાયુધે કહ્યું કે પર પ્રાણાના નાશ કરી પેાતાના પ્રાણાનુ પાષણ કરવું તે મેાટા પુરૂષાને ઉચિત નથી. કારણ કે જેમ તારા પ્રાણ તને પ્રિય છે તેમ દરેકને પેાતાના પ્રાણ પ્રિય હોય છે. વળી જે તું આ ભૂખના દુ:ખના નાશ માટે પક્ષીને મારવાની ઇચ્છા રાખે છે તે તેના વધ કરવાથી તને અનંત દુ:ખ થશે. આને મારવાથી તા તને ક્ષણિક શાંતિ થશે અને આના ભવના નાશ થશે. માટે બ્રેાજન માટે જીવનો વધ કરવો તે તારા જેવા પક્ષીને ચેાગ્ય નથી. આ પ્રમાણે જ્યારે ચકીએ ખાજને મધુર વાણી વડે સમજાવ્યું ત્યારે તે ચકીને કહેવા લાગ્યુ કે જો કે તમે સત્ય કહા છે તશિપ આ મારૂં કહેવું પણ સાંભળે. હું પણ જાણું છું કે પરને પીડા કરવી તે અકલ્યાણકારી છે તે પણ ભૂખ્યા વિદ્વાનના ચિત્તમાં પણ ધર્મ હાતા નથી. ત્યારે ચક્રવતી એ Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રીક રપ્રકરસ્પાર્થાદિ: ૧૫૯ કહ્યું કે હું તને બીજું સુંદર ભજન આપુ ત્યારે તેણે કહ્યું કે માંરાભાજી એવા મને બીજા ભાજનની જરૂર નથી. ત્યારે રાજાએ કહ્યું કે હું તને બીજું માંસ આપું ત્યારે બાજે કહ્યું કે મેં પેાલે મારેલા જીવના માંસ સિવાય ખીન્નુ માંસ મને ગમતું નથો. માટે વધારે શું કહેવું જો તમારે એનું રક્ષણ કરવું હાય તા મને મારી નાખા. છેવટે રાજાએ કહ્યું કે આ પારેવાના માંસ જેટલું મારૂ પેાતાનુ માંસ તને જોખીને આપું તે ખાઈને તું તારૂ જીવન નભાવ ત્યારે બાજે તેમ કરવા હા પાડી. ત્યારે રાજાએ ત્રાજવા મગાવી એક પલ્લામાં પારેવાને મૂકયું અને બીજા પલ્લામાં પેાતાના હાથે છેઢી છેદીને પેાતાનુ માંસ મૂકવા માંડયું. પરંતુ રાજા જેમ જેમ છેદીને પેાતાના માંસના ટુકડા પલ્લામાં મૂકતા ગયા તેમ તેમ બીજા પલ્લાના પારેવાનુ વજન દેવશક્તિથી વધવા લાગ્યું. તે વખતે રાજા વિચારે છે કે નાશવંત એવા આ શરીરથી સ્થિર એવે યા ધર્મ પળાતા હાય અન મલીન એવા આ શરીરથી જે શુદ્ધ એવા ધર્મ મેળવાતા હેાય તે મેં શું મેળવ્યું નથી ? આવું વિચારો સતાષ પામેલા રાજાને મત્રીઓએ વાર્યો છતાં તથા રાણીઓ વગેરે રૂદન કરે છે છતાં પણ તેણે પેાતાનું આખું શર૨ છેદીને પલ્લામાં મૂક્યું. તે અને દવાએ ચક્રીને ખેદ રહિત મનવાળા જાણીને ચમત્કાર પામીને પાતનુ દેવ સ્વરૂપ પ્રગટ કર્યું. અને ચક્રવતીની સ્તુતિ કરવા માંડી કે તમારૂં સત્ત્વ તથા તમારી દયા આશ્ચર્ય કારો છે. વળી શરણે આવેલાનું રક્ષણ કરવાની Page #173 -------------------------------------------------------------------------- ________________ હમ ૧૬૦ કોવિજ્યપધસૂરિકૃતતમારી ટેક અદ્ભુત છે. ઇદ્ર મહારાજે દેવસભામાં જેવી. તમારી સ્તુતિ કરી તેવા જ તમે છે. માટે હે રાજા તમે વરદાન માગે. ત્યારે રાજાએ કહ્યું કે મારા મનમાં હંમેશાં દયાધર્મ રહો. મારે અન્ય વસ્તુની જરૂર નથી. ત્યારે રાજાની સ્તુતિ કરીને દેવો સ્વગ માં ગયા. અનુક્રમે ચકવતી પણ સ્વર્ગમાં જઈને ત્યાંથી ચ્ચવીને સોળમા શ્રીશાન્તિનાથ જિનેશ્વર થયા. જ્યારે જિનેશ્વ૨ દેવે (ચક્રવર્તીએ) પણ આ પ્રમાણે દયા ધર્મ પાળે છે તો આપણે પણ તેનું પાલન. જરૂર કરવું જ જોઈએ. | ઈતિ વજાયુધ ચકી કથા છે તુતિ અને ત્યાં દર દવે સંગમદેવની કથા આ પ્રમાણે જ્યારે ચરમ તીર્થકર શ્રી વીર પ્રભુ છદ્મસ્થપણે. વિચરતા હતા ત્યારે ઇંદ્ર મહારાજે દેવ સભામાં તેમની સ્તુતિ કરતાં કહ્યું કે ધ્યાનમાં રહેલા શ્રી વીર પ્રભુને ચલાયમાન કરવાને દેવ કે અસુર કોઈ સમર્થ નથી. આવું ઈન્દ્ર મહારાજનું વચન સાંભળીને અભવ્ય એ શકને સામાનિક સંગમ નામે દેવ કોધથી કહેવા લાગ્યું કે તપસ્વી એવા એક મનુષ્યને આટલી બધી મહત્તા આપવાની જરૂર નથી. જે દેવાની મેરૂ પર્વતને માટીના ઢેફાની જેમ અદ્ધર રાખવાની શકિત છે તેની આગળ મનુષ્યની શકિત શા હિસાબમાં છે? માટે હું જઈને હમણાં જ તેમને ધ્યાનથી ચલાયમાન કરૂં છું. એ પ્રમાણે બેસીને દુષ્ટ બુદ્ધિવાળે તે સભામાંથી. ઉઠીને ચાલ્યો. Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રીક પ્રપ્રકરસ્પાર્થાદિ ૧૬૧ : જે સ્થળે પ્રભુ કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા છેત્યાં કાપેલા તે સંગમદેવ આન્યા, પછી ધૂળની વૃષ્ટિ કરીને તેણે પ્રભુને ઢાંકી દીધા. પરંતુ તેથી પ્રભુ ચલાયમાન થયા નથી એસ. જાણીને તેણે તે વૃષ્ટિ બંધ કરી, પછી વજ્ર મુખવાળી કીડીએ તેણે પ્રભુની ચારે બાજુએ વિષુવી. તે બધી કોડીઓ પ્રભુના શરીરમાં એક ઠેકાણેથી પેસીને ખીજે ઠેકાણે નીકળવા લાગી. તે છતાં પ્રભુ ચલાયમાન થયા નહિ. ત્યાર પછી તે દુષ્ટ દેવે વજ મુખવાળા ડાંસ વિષુવ્યો. તેઓએ પ્રભુને આકરા ચટકા ભર્યા તાપણુ ચલ્યા ( ડગ્યા ) નહિ. પછી ધીમેલે વીંછી, નાળીયા, સર્પ, ઉંદરા તથા મદોન્મત્ત હાથી વિષુવીને ઉપસ કર્યો. તાપણુ પ્રભુ જરાએ ચલાયમાન થયા નહિ. ત્યાર પછી પિશાચા વિધ્રુવી ને અટ્ટહાસ્યથી પ્રભુને ભય પમાડવા માંડવા, તાપણુ પ્રભુ જરા પણ ભય પામ્યા નહિ. ત્યાર પછી ભયંકર વાઘ વિષુવ્યો. પછી વિલાપ કરતા પ્રભુના માતા પિતા વિષુવ્યો અને તેઓએ પ્રભુની આગળ પ્રાર્થના કરી તે પણ ચલ્યા (ડગ્યા) નહિ ત્યારે પ્રભુના પગને ચુલા બનાવી અગ્નિ સળગાવી. પ્રભુને સંતાપ કર્યો, વળી પક્ષો વિષુવી ને પ્રભુને ચાંચના પ્રહાર કર્યા. વળી વિવિધ પ્રકારના પવન વિષ્ણુ ને પ્રભુને હેરાન કર્યાં. સ્વર્ગનું રાજ્ય આપવાનું કહી લેાભાવ્યા. વળી બીજા ઘણાં ઘણાં ઉપસર્ગા કરી પ્રભુને ચલાયમાન કરવાના પ્રયત્ન કર્યો. પરંતુ તે બધા નિષ્ફળ ગયા. એક રાતમાં તેણે પ્રભુને વીસ ઉપસર્ગો કર્યા. ત પણ પ્રભુ દેવ જરાએ ચલિત થયા ( ડગ્યા નહિ. તેથી છ મહિના સુધી તેણે પ્રભુને ચલિત કરવાને ઉપ્સ કર્યા. ઋરંતુ તે. પ્રભુને ચલિત કરી શકયા નહિ. તેથી અંતે હારીને T ; 3 J ૧૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રીવિજયસૂરિકૃત- . વિલખે થઈને પ્રભુને નમી સ્તુતિ કરવા લાગે. હે પ્રભુ! હું પ્રતિજ્ઞા ભંગ થયો છું. મારા દુષ્ટ કૃત્યની માફી માગું છું, માટે મારા અપરાધ ક્ષમા કરશે. એ પ્રમાણે કહીને તે ઈંદ્રસભામાં ગયે. ત્યાં ઇંદ્ર મહારાજ તેના ઉપર ઘણુ કેપ્યા. અને તેને તાડન કરીને સ્વર્ગમાંથી કાઢી મૂક્યું. આ પ્રમાણે પાપી જીવોના દિલમાં નિમિત્ત વિના પણ પાપની બુદ્ધિ ઉપજે છે. માટે દુર્ગતિને આપનાર તેને ત્યાગ કરે. | ઈતિ સંગમદેવ કથા . અવતરણ–એજ જીવદયાનું વિશેષ વર્ણન કરે છે – एका जीव इयैव, नित्यसुखदा तन्नमिना स्वामिना, कन्याराज्यधनादि फल्गुतृणवत्संत्यज्य सैवाहता। ૧૩ ૧૪ ૧૨ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૨૧ ૧૮ ૨૦ सोऽहन्याऽस्य किमुच्यते निजहिते नान्योऽपि मन्दायते, ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૮ ૨૭ ૨૬ ૨૫ किं कस्याप्यजरामरत्वमथवा नेष्टं सुखं शाश्वतम् ॥ ३२ ॥ એક જીવદયાજ આપે શાશ્વત સુખ જાણીને, પ્રભુ નેમિનાથે તુચ્છ તૃણની જેવા રાજ્યાદિને; રામતીને માનીને છેડી દયાને આદરી, અથવા પ્રભુ અરિહંત છે તેઓ ધરે કરૂણ ખરી. ૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રીકખૂરપ્રકરસ્પષ્ટાથદિ: ૧૬૩ એમાં ન અચરિજ અન્ય પણ હિત સાધવામાં નિજ તણું, આળસ કરે ના શાશ્વતા સુખ મોક્ષ કેને ઈષ્ટ ના; અજરામર સ્થિતિ મોક્ષમાં ના ભેદરજપણ અર્થમાં, પ્રભુનેમિનીજિમ પાલીએ કરૂણા રહીને શાંતિમાં ૨ - લેકાર્થ –એક જીવદયાજ હંમેશાં સુખને આપનારી છે. તેથી બાવીસમા શ્રીમનાથ પ્રભુએ રાજીમતી કન્યા, રાજ્ય અને ધન વગેરેને તુચ્છ ઘાસની જેમ ત્યાગ કરીને તે (જીવદયા)ને જ આદર કર્યો. અથવા તે તે અરિહંત તીર્થકર હતા માટે શું કહેવું? બીજે (સાધારણ) માણસ પણ પોતાના હિતમાં આળસુ થતું નથી. અથવા કેને અજરામરપણું ઈષ્ટ નથી, તેમજ શાદિત સુખ કેને ઈષ્ટ નથી ? અર્થાત્ દરેક જીવને ઈષ્ટ છે જ. ૩૩ સ્પષ્ટાર્થ–પ્રથમ પ્રાણાતિપાત વિરમણ વ્રતને વિષે જીવદયાનું પાલન કરવાનું છે માટે જીવદયાનું સ્વરૂપ કહે છે એક જીવદયાજ હંમેશાં સુખને આપનારી છે, કારણ કે જીવદયાનું પાલન કરનાર જીવને આ ભવમાં પણ કે પણ શત્રુ હોતા નથી. વળી જીવદયા પાળવાથી પરભવમાં પણ તે સુગતિ પામે છે તેથી ત્યાં પણ તેને સુખ મળે છે. માટે જીવદયા હંમેશ સુખ આપનારી કહી છે. અને તેજ કારણથી પ્રભુ શ્રીનેમિનાથે રાજીમતી જેવી નવ ભવની પ્રીતિવાળી કન્યા તથા વિશાળ રાજ્ય અને ધન વગેરે તે વસ્તુઓ કે જેને સંસારી જી મહત્વની માને છે તે સઘળી Page #177 -------------------------------------------------------------------------- ________________ : શ્રીવિજયપદ્યસૂરિકૃત વસ્તુઓને તુચ્છ ઘાસની જેમ ત્યાગ કરીને જીવ દયાને આશ્રય કર્યો. એટલે હરણ વગેરે જીવને ઘાત ન થાય તે માટે સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી. આ શ્રીનેમિનાથ તો બાવીસમા તીર્થંકર હતા માટે તેમની વાત તો દૂર રહી, પરંતુ સામાન્ય માણસ પણ પોતાના હિતને, વિષે મંદ દરવાળે થતું નથી અથવા આળસુ થતો નથી. આ બાબતમાં દૃષ્ટાન્ત આપે છે કે અજરામરપણું એટલે જ્યાં ઘડપણ નથી તથા નાશ નથી એવી અવસ્થા કેને ઈષ્ટ નથી? અથવા દરેક જીવને અજરામરપણું ઈષ્ટ છે જ. તેમજ શાત એટલે કાયમ રહે તેવું અથવા નાશ રહિત એવું સુખ કેને ઈષ્ટ નથી? અર્થાત્ દરેક જીવને શાશ્વત સુખ ઈષ્ટ છે જ. માટે શાશ્વત સુખ આપનાર જીવદયા પાલવા દરેક ભવ્ય જીવે પ્રયત્ન કરવો જોઈએ. ૩૪. - નેમિનાથનું દષ્ટાન્ત આ પ્રમાણે- - - કુશાર્તદેશમાં શૌર્યપુર નામનું નગર હતું. ત્યાં દશ દશાહમાં મુખ્ય શ્રીસમુદ્રવિજય નામના રાજા હતા. તેમને શિવા નામની રાણી હતી. તે શિવા રોણીની કુક્ષીને વિષે અપરાજિત નામના અનુત્તર વિમાનથી શ્રી નેમિનાથને જીવ વીને અવતર્યો. ચૌદ મોટા સ્વપ્નથી અરિહંત (તીર્થકર)ને વૈભવને જણાવનારા પુત્રને શિવા દેવીએ જન્મ આપે.. શકે પ્રભુને જન્મ મહોત્સવ કર્યો. સમુદ્રવિજયે રિષ્ટ (ઉપદ્રવ)ને Hશ થવાથી તેમનું અરિષ્ટનેમિ એવું નામ પાડયું. પછી પ્રભુ અનુક્રમે મોટા થયા. . છે . આ તરફ કૃણે કંસને માર્યો, તેથી જરાસંઘના ભયથી Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂ રપ્રકરસ્પષ્ટાદિઃ ૧૬૫ યાદવા નાસીને દેવાએ કરેલી પશ્રિમ સમુદ્રના કાંઠે આવેલી દ્વારકા નગરીએ આવ્યા. અને કૃષ્ણને રાજા મનાવી ઉત્કૃષ્ટ વૃદ્ધિને પામ્યા. ત્યાર પછી યુદ્ધ કરવાને ત્યાં આવેલા જરા સધરાજાને મારીને કૃષ્ણ અધ ભરતના અધિપતિ વાસુદેવ થયા. ** ક્રીડા કરતા શ્રીનેમિનાથ માળપણું આળગીને યુવાવસ્થાને પામ્યા. તે વખતે શીવાદેવી તથા સમુદ્રવિજયે તેમને લગ્ન કરવાનું કહ્યું. તે સાંભળીને પ્રભુએ તમને જેમ સુખ થાય તેમ કરીશ એવું કહ્યું. એક વાર પ્રભુ શ્રીનેમિનાથ કૃષ્ણની આયુધશાળામાં ક્રીડા કરવા ગયાં. ત્યાં તેમણે કૃષ્ણને પાંચજન્ય નામને! શંખ એવી રીતે પૂર્યા (વગાડયા) કે જેથી સભામાં બેઠેલા વાસુદેવ વગેરે પણ ચમકી ગયા. સભ્રાન્ત થએલા વાસુદેવ ‘ આ શું ? એમ ખલદેવને પૂછે છે ત્યારે સિપાઇએ આવીને કહ્યુ કે નેમિનાથે શંખ વગાડયા છે. આ આપણા કુલમાં નવા ચક્રી ઉત્પન્ન થયાં છે એમ ખેલતા કૃષ્ણ યુધશાલામાં આવ્યા. પછી કૃષ્ણે નેમિનાથના મળની પરીક્ષા કવા માટે કહ્યું કે તમે મારી આ ભુજાને વાળા. તે વખતે નેમિનાથે કમળના નાળને હાથી વાળે તેમ સૉલાઇથી તેમની ભુજા વાળી નાખી. પછી નેમિનાથે પેાતાની સુજા લાંબી કરી તેને કૃષ્ણે વાળવા માટે ઘણા પ્રયત્ન કર્યો. પરંતુ તે વાળી શકયા નહિ. કૃષ્ણ તે વખતે વાનરની જેમ ત્યાં લટકી રહ્યા. પછી નેમિનાથના બળના વખાણુ કરી વિસર્જન કરીને કૃષ્ણે ખલદેવને પૂછ્યું કે આ શું ચક્રવતી થઈ ને મારૂ રાજ્ય લઇ લેશે નહિ ? ત્યારે અલદેવે કહ્યું કે Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રીવિજયસૂરિકૃતનેમિનાથને વિવાહની પણ ઈચ્છા નથી તે રાજ્યની વાત તે દૂર રહી. નિમિત્તિયાએ કહ્યું છે કે તેઓ બાવીસમા તીર્થંકર થશે. ત્યાર પછી કૃષ્ણ પોતાની સ્ત્રીઓ પાસે નેમિનાથને પરાણે પરણવા માટે મનાવ્યા. અને તેમને ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતી સાથે વિવાહ કર્યો. ત્યાર પછી મોટા ઉત્સવપૂર્વક શ્રી નેમિનાથની જાન ઉગ્રસેન રાજાના દ્વારે જવા લાગી. તે વખતે પશુઓને પિકાર સાંભળી તેમણે સારથિને પશુઓના પકારનું કારણ પૂછયું. ત્યારે સારથિએ કહ્યું કે તમારા લગ્ન પ્રસંગે જમણું માટે આ પશુઓને પાંજરામાં પૂર્યા છે તેઓને આ પિકાર છે. તે સાંભળીને પ્રભુએ કહ્યું કે આ વિવાહને ધિક્કાર થાઓ, ધિક્કાર થએ. કારણ કે તેને માટે આ પશુઓને વધ થવાને છે. માટે મારે પરણવું નથી. તેથી રથ પાછો વાળ. પિકાર કરતા પશુઓને છોડાવીને પ્રભુ પાછા વળ્યા ત્યારે તેમના માતપિતાએ તથા કૃષ્ણ મહારાજે તેમને ઘણી ઘણી રીતે લગ્ન કરવાને સમજાવ્યા છતાં પ્રભુએ લગ્ન કરવાની સ્પષ્ટ ના કહી. અને ઘેર આવીને વાર્ષિક દાન આપીને ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર લઈને વિહાર કરતા પ્રભુએ ચાર ઘાતકર્મને ક્ષય કરી કેવલજ્ઞાન મેળવ્યું. હવે જેમને પ્રભુની સાથે નવ ભવની પ્રીતિ હતી, તે રાજીમતીએ પણ પ્રભુએ લગ્ન ન કર્યું” તેપણ મારે તો તે પ્રભુ જ શરણ છે, એમ કહી બીજે પરણવાની ના કહી. અને પ્રભુની પાસે દીક્ષા લઈને કેવલજ્ઞાન યામી મેક્ષે ગયા. ત્યાર પછી તેમનાથ પ્રભુ પણ મેક્ષે ગયા. Page #180 -------------------------------------------------------------------------- ________________ = શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ: ૧૬૭ માટે જેમ પ્રભુએ જીવદયાનું પાલન કર્યું તેમ બીજા ભવ્ય જીએ પણ જીવદયા પાળી આત્મકલ્યાણ કરવું, તેજ શ્રેયસ્કર છે. છે ઈતિ શ્રી નેમિનાથ કથા છે અવતરણ–એ પ્રમાણે પંદરમા પ્રાણાતિપાત વિરમણવ્રતનું સ્વરૂપ કહી હવે બીજા મૃષાવાદ વિરમણવ્રતનું સ્વરૂપ કહે છે – ( રથોદ્ધતવૃિત્ત ) संकटेऽपि न महान् मृषा वदे चंदनः सुरभिरश्मघर्षणे - पीचरद्भुतरसोऽपि पीलने || ૨૪ | મોટા પુરૂષ દુખના ક્ષણે પણ જૂઠન કદી બેલતા, દત્ત માતલ સૂરિ કાલકની પર કવિ ભાષતા; પત્થર વિષે ઘસતાં છતાં પણ સુખડ ઘેજ સુગંધને, પોલતાં પણ શેલડી આપેજ મીઠે રસ અને ૧ શ્લોકાર્થ –ઉત્તમ પુરૂષ સંકટમાં પણ દત્ત નામના રાજાના મામા કાલિકાચાર્યની જેમ મિથ્યા (અસત્ય) બેલતા નથી. ચંદનને પત્થર સાથે ઘસવા છતાં તે જેમ સુગંધ આપે છે તથા શેરડીને પીલ્યા છતાં તે જેમ અદ્દભૂત રસ આપે છે, તેમ ઉત્તમ પુરૂષ દુઃખમાં પણ જૂઠું નથી બોલતા. ૩૪ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રીવિજયપદ્યસૂરિકૃત કે પછ8:–હવે કવિરાજ બીજું મૃષાવાદ વિરમણ વ્રત એટલે જુઠું નહિ બલવું અથવા સત્ય બોલવું એ વ્રતનું વર્ણન કરતાં જણાવે છે કે ઉત્તમ પુરૂષો ગમે તેવા અથવા પ્રાણુનો નાશ થાય તેવા સંકટમાં આવી પડે તે પણ મિથ્યા એટલે અસત્ય બોલતા નથી. જેવી રીતે દત્ત નામનો પુરહિત પુત્ર કે જે રાજા બન્યો હતો, તેના મામા કાલિકાચાર્ય જેમ પ્રાણ જાય તેવા સંકટમાં આવી પડયા તો પણ અસત્ય બોલ્યા નહિ. અહીં દષ્ટાન્ત આપે છે કે જેમ ચન્દનને પત્થર સાથે ઘસવામાં આવે છે ત્યારે તે જેમ તેના ઘસનારને સુગંધી આપે છે તેમજ શેરડીને જ્યારે પીલવામાં (પીડવામાં) આવે છે ત્યારે જેમ મિષ્ટ રસને આપે છે. તેવી રીતે ઉત્તમ પુરૂષના ગુણોની પણ સંકટ સમયમાં સાચી કસેટી થાય છે. કારણ કે તે વખતે પણ તેઓ દુઃખને સહન કરીને પણ પિતાનું ઉત્તમપણું સાચવે છે. આ વાતને યાદ રાખીને દરેક ભવ્ય જીવે હંમેશાં સાચું બોલવું જોઈએ. - શ્રી કાલિકાચાર્યની કથા આ પ્રમાણે તુરમણ નામની નગરીમાં જિતશત્રુ નામને રાજા હિતે. તે રાજા જેન ધર્મમાં શ્રદ્ધાવાળે હતે. તે નગરમાં રુદ્રા નામની કેઈક બ્રાહ્મણી હતી. તેને દત્ત નામનો પુત્ર હતો. તે દુષ્ટ બુદ્ધિવાળો અને વિનય રહિત, પાપીઓમાં અગ્રેસર અને કૃતઘોમાં શિરમણિ હતા. તે દર આજીવિકાની આશાથી રાજાની સેવા કરવા લાગે. સરલ સ્વભાવી તે રાજાએ તે બ્રાહ્મણને અનુક્રમે રાજ્યના કષાધ્યક્ષના પદે સ્થાપન કર્યો તે છતાં તે બ્રાહ્મણને રાજ્ય લેવાને લોબ્રા Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ શ્રીધૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ: થયા. તેથી તેણે સર્વ પ્રધાનને ઉચિત દાન આપીને પોતાને વશ કરી લીધા. કૃતજ્ઞ દુષ્ટ પુરૂષે શું કાર્ય કરતા નથી ? દુષ્ટ પુરૂષે ઘુણાની જેમ સ્વસ્થાન (સ્વાશ્રય)નો જ નાશ કરે છે. આ દત્ત પણ રાજા પાસેથી રાજ્ય ખુંચવી લીધું. અને તેને કાઢી મૂક્યું. | દુર્ણ બુદ્ધિવાળો આ દત્ત ધર્મબુદ્ધિથી મોટા મોટા ય કરવા લાગે અને દુર્ગતિના હેતુભૂત પશુઓને સંહાર કરવા લાગ્યો. એક વખતે દત્ત રાજાના મામા કાલિકાચાર્ય કે જેઓએ જૈન દીક્ષા લીધી હતી તેઓ અનેક સમુદાય સાથે વિહાર કરતા કરતા તે નગરમાં આવ્યા. પરંતુ દત્ત, રાજા તેમની પાસે પણ ગયે નહિ. જ્યારે માતાએ ઘણે આગ્રહ કર્યો ત્યારે અભિમાનપૂર્વક આચાર્ય પાસે ગયો. આચાર્યને વ્યવહાર પૂરતું નમીને તેમને કઠેર વચને વડે કહેવા લાગ્યો કે હે આચાર્ય ! જે તમે કાંઈ જાણતા હે તે વિધિપૂર્વક કરેલા યજ્ઞનું શું ફલ મળે? તે જણાવે ત્યારે સૂરિએ કહ્યું કે જે તારે ધર્મ સાંભળો હોય તો સ્થિર મનથી ધર્મ સાંભળ. જે આત્માને અનુકૂળ ન હોય તે કઈ કરતું નથી. આજ ધર્મનું તારિવક મૂલ છે. તે વખતે દરે ઠપકા પૂર્વક કહ્યું કે મેં યજ્ઞનું ફ્લ પૂછયું અને તમે ધર્મનું નિરૂપણ કેમ કરે છે? ત્યારે ગુરૂએ કહ્યું કે ત પીલવાથી કદાચ તેલ નીકળે પરંતુ હિંસાથી કાંઈ પુણ્ય થાય નહિ. ત્યારે દરે કાપીને કહ્યું કે જો તમે હિંસાનું સ્વરૂપ જાણતા હે તો યજ્ઞનું ફલ કહે. ત્યારે કાલિકાચાએ કહ્યું કે થો પશુઓના સંહારનું કારણ છે માટે તેનું ફલ નક્કી નરક ગમન છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૦ શ્રીવિજયસૂરિકૃત-- આથી કેપથી લાલ નેત્ર કરીને રાજાએ કહ્યું કે જે તમારે જીવવાની ઈચ્છા હોય તે આ બાબતમાં ખાત્રી શ છે. તે કહે. આજથી સાતમે દિવસે જે તે શુકનકુંભમાં શકાય તો તે નરકમાં જઈશ એમ જાણજે. આથી અત્યંત કેપીને આ બાબતમાં ખાત્રી શી એમ પૂછયું, ત્યારે ગુરૂએ કહ્યું કે શુનકુંભીના વિપાકના આગલા દિવસે તારા મુખમાં વિષ્ટા પડશે. ત્યારે વિલખા થઈને રાજાએ હસીને કહ્યું કે આચાર્ય ! તમારું મૃત્યુ શાથી થશે? ત્યારે ગુરૂએ કહ્યું કે હું સારી રીતે આરાધના કરી ચાર શરણ અંગીકાર કરી અનશન કરી સ્વર્ગમાં જઈશ. આથી અતિ કાપેલા રાજાએ પોતાના માણસને કહ્યું કે તમે આ માયાવી દુષ્ટને જલદીથી કેદ કરે. તેના આદેશથી તેઓએ આચાર્યને કેદ કર્યા. આ તરફથી તે દત્તના સામાન્ત તેના દુષ્ટ કાર્યથી ઉગ પામીને એકઠા થયા. તેઓએ મસલત કરીને પૂર્વના રાજાને બોલાવ્યું. . આચાર્યના વચનથી શકિત મનવાળો રાજા પોતાના મહેલમાં જ રહ્યો. અને સઘળા નગરમાં રસ્તાઓ સાફ કરાવ્યા. કેઈએ પણ રસ્તામાં કચરે કે ગંદકી નાંખવી નહિ એ રાજાને હુકમ જણાવ્ય. વળી રાજમાર્ગોના રક્ષણ માટે રખવાળો મૂક્યા. મહેલમાં જ રહેલો દત્ત દૈગે સાતમો દિવસ આવ્યું ત્યારે સાત દિવસ પૂરા થઈ. ગયા. એવી વિસ્મૃતિથી ઘરની બહાર નીકળે. અન્ત વખતે કોની બુદ્ધિ મુંઝાતી નથી. Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ: ૧૭ તે દિવસે પરેઢમાં પુષ્પના કરંડીયા લઈને એક માલીને રાજમાર્ગેથી આવતાં એકદમ જંગલ જવાની ઈચ્છા થઈ અને અતિ પડાવાથી રાજમાર્ગ ઉપર જ વિષ્ટા કરીને ફૂલના ઢગલાથી ઢાંકી દીધી. આજે જ તે આચાર્યને જઈને હણોશ એ પ્રમાણે વિચારીને દત્ત રાજા ગુરૂ પાસે જવાને ઘોડા. ઉપર બેસીને નીકળે. વેગથી દેડતા તેના ઘડાની ખરી ? તે વિષ્ટાવાળા ફૂલના ઢગલા ઉપર પડી અને તેમાંથી ઉડેલો છોટે રાજાના મુખમાં પેઠે. મુનિની વાણી અસત્ય કેમ હોય? તેથી વિલ થએલો દત્ત રાજા પાછો ફર્યો. આપણે સંકેત દત્ત જાણી ગયા છે એમ સમજીને પ્રધાન પુરૂષએ તેને.. પિતાના મહેલમાં પેસતાં જ બાંઠે. અને કેપથી કંપતા. શરીરવાળા તેને નકકુંભમાં નાખે. તેમાં રહેલ તે નારકીની જેમ ઘણું દુઃખ પામવા લાગ્યા. જેમ નારકીને પરમાધામીઓ પીડે તેમ ત્યાં કુતરાઓએ તેને આખા શરીરે બચકાં ભય. એ પ્રમાણે ઘણી પીડા પામતો તે દર મરીને. દુર્ગતિમાં ગયે. અને પ્રથમને રાજા ગાદી ઉપર આવ્યા. કાલિકાચાર્ય પણ લાંબે કાળ પૃથ્વી ઉપર વિચરીને. દેવલોકમાં ગયા. જેમ કાલિકાચાર્યને સત્ય વાત કહેવાથી જીવિત ઉપર સંકટ આવ્યું તે છતાં તેઓ અસત્ય બોલ્યા નહિ તેમ સમજુ પુરૂષ સત્યને ત્યાગ કરતા નથી. ઠતિ કાલિકાચાર્ય કથા અવતરણ:--કવિરાજ અસત્ય બોલવાથી કેવું માઠું ફળ મળે છે? તેમજ બેટી સાક્ષી પૂરવાથી પણ કેવું ફળ મળે છે તે વાતને દષ્ટાન આપીને સમજાવે છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રીવિજયપારિકૃત| સર્વ શી તત્તમ્ चोरां दुर्गतिमेत्यलीकलजमध्यभ्यर्थितोऽपि ब्रुवन् , वादे नारदपर्वतारव्यसुहृदोर्यद्वद्वसुभूपतिः । ૧૬ ૧૫ ૧૩ ૧૮ ૧૯ ૧૭ જડ વિધુ વિચિતિનિષ્ણા કૃષી, ૨૩ ૨૪ ૨૫ ૨૨ ૨૪ ૨૬ ૨૧ ૧૨ साक्षाकि न हरिभवेन महितः सत्यात्परीक्षाक्षणे ॥३५॥ લેશ પણ નઠ બેલતાં ગતિનીચભયંકર પલકમાં, પામેજ નારદ તેમ પર્વત મિત્ર કેરા વાદમાં જેમ વસુબ્રુપ જૂઠ વદતાં મહાદેવ બનાવતા, બ્રહ્મા અપૂજનિક કેતકીની ત્યાજ્યતાજ ઠરાવતા. ૧ તિમ પરીક્ષાકાલમાં વિષણુ વચન સાચા વધા, તેથી મહાદેવ તેમની પૂજા કરંતા ઉલ્લસ્યા; સત્ય વચનો ભાખીએ ને સત્ય સાક્ષી પૂરીએ, એમ રસના સફલ કરીએ ધર્મથી શિવ પામીએ. ૨ કલેકાર્થ –નારદ અને પર્વત નામના બે મિત્રોને વાદમાં બીજાએ પ્રાર્થના કરવાથી અસત્યને લેશ બેલ વસુ રાજા ઘેર દુર્ગતિમાં એટલે નરકગતિમાં ગયે. મહાદેવે જુઠું બેલવાથી બ્રહ્માને પૂજા રહિત (અપૂજય) અને જૂઠી સાક્ષી (દેવા)થી કેતકીને અનિષ્ટ એટલે પૂજામાં ત્યાજ્ય શું નથી કરી? તેમજ પરીક્ષા વખતે સાચું બોલવાથી હરિને સાક્ષાત પૂજ્યા નથી? અર્થાત્ પૂજ્યા છે જ. ૩૫, , , , Page #186 -------------------------------------------------------------------------- ________________ છોકપૂરપ્રકરણ્યકાર્યાદિ: ૧૭૩ સ્પાર્થજુઠું બોલવાથી દુર્ગતિ મળે છે એટલું જ નહિ પરંતુ કેઈની પ્રેરણાથી જૂઠી સાક્ષી આપનાર જીવની - પણ દુર્ગતિ થાય છે એ વાત કવિરાજ આ ગાળામાં સમજાવે છે: –નારદ મુનિ અને પર્વત નામ ઉપાધ્યાયને પુત્ર એ બંને મિત્રોને અજા શબ્દના અર્થમાં મતભેદ થયો. તે વખતે વસુ નામને રાજા આ બંનેની સાથે ભણતા હતે અને તેની સત્યવાદી તરીકે ખ્યાતિ હતી. તે વસુ રાજાની પાસે “ગુરૂએ અજા શબ્દને શું અર્થ કર્યો છે?” તેને નિર્ણય કરવાનું નક્કી કર્યું. તે વખતે પર્વતની માતાએ વસુ રાજાને પર્વત કહેલો અર્થ કરવા માટે સમજાવ્યું. પ્રથમ વસુરાજાએ “ગુરૂએ નારદે કહ્યા પ્રમાણે અર્થ કર્યો છે” એવું તેની માતાને કહ્યું અને પર્વત જૂઠું બોલે છે, એમ કહ્યું. પરંતુ વસુરાજાને તેની માતાએ ઘણા આગ્રહથી પર્વતે કહ્યા પ્રમાણે અર્થ કહેવાનું રામજાવ્યું. અને વસુ રાજાએ સભામાં તે પ્રમાણે અર્થ કો તે જ વખતે તે તેના અદ્ધર રહેતા સિંહાસન ઉપરથી નીચે પડતાં મરણ પામીને નરકે ગયે. આ બાબતમાં લૌકિક દષ્ટાન્ત આપતાં જણાવે છે કે મહાદેવે પિતાના લિંગને છેડે શોધી લાવવાને બ્રહ્માને અને વિષ્ણુને કહ્યું. તેમાં બ્રહ્મા જૂઠું બોલ્યા તેથી મહાદેવે તેમને અપૂજ્ય કરાવ્યા. તેથી લોકો તેમની પૂજા કરતા નથી. આ બાબતમાં કેતકીએ જૂઠી સાક્ષી પૂરી તથા તેના ફૂલને પણ અનિષ્ટ (ત્યાજ્ય) તરીકે ગણાવ્યા અથવા કેતકીના પુષ્પથી મહાદેવની પૂજા થતી નથી. અને સાચું બેલનાર વિષ્ણુને પૂજવાને લાયક ઠરાવ્યા. કહેવાનો સાર એ છે કે સાચું બોલનારને સારૂં ફળ અથવા સદ્ગતિ મળે છે. અને Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રીવિજપદ્મસૂરિષ્કૃત જૂઠું મેલનારને ખરાબ ફળ અથવા દુર્ગતિ મળે છે માટે જૂઠું માલવાના ત્યાગ કરવા અને હંમેશાં સાચું ખેલવું. ૩૫ વસુ રાજાની કથા આ પ્રમાણે:— શુક્તિમતી નામની નગરીમાં અભિચન્દ્ર નામના રાજાને વસુ નામે પુત્ર હતા. તે સત્યવાદી હતા. તે નગરીમાં ક્ષીર-કદમ્બક નામે પાઠક હતા, તેની આગળ વસુ પાઠકના પુત્ર પર્વત તથા નારદ એ ત્રણ સાથે અભ્યાસ કરતા હતા. ગુરૂ તેમને હંમેશાં ખંતથી ભણાવતા હતા. એક વખત અગાસીમાં રાત્રે શુરૂ અભ્યાસ કરાવતા હતા, ત્યારે પાઠના શ્રમથી ત્રણે જણા ઉંઘી ગયા. અને ગુરૂ જાગતા હતા, તેવામાં આકાશ માર્ગે જતાં એ ચારણમુનિએ તેમને જોઈ ને પરસ્પર આ પ્રમાણે કહ્યુ કે આ ત્રણમાંથી એક સ્વર્ગમાં અને એ નરકમાં જશે. જાગતા ગુરૂએ આ વાત સાંભળો. ત્યારે તેમને શાક ગર્ભિત વિચાર આવ્યા કે મારી પાસે ભણનારા છતાં એ જણા નરકે જવાના છે. 2 ત્રણમાંથી સ્વર્ગમાં કાણુ જશે તે જાણવાને માટે ગુરૂએ બીજે દિવસે લેટના ત્રણ કુકડા મનાવીને તેમને આપીને જણાવ્યું કે આ કુકડાને જ્યાં કાઈ જોતું ન હેાય ત્યાં જઈ ને મારો. તે વખતે વસુ અને પર્વતેજંગલમાં જઈને એકાંતમાં કાઈ જોતું નથી તેથી તે કુકડાને માર્યો અને નારદે પણુ જંગલમાં જઈને વિચાર કર્યો કે ગુરૂએ કાઈ જોતું ન હાય ત્યાં જઈ ને મારવાનુ કહ્યું છે, પરંતુ ગમે ત્યાં જવા છતાં હું તે જોવાનાં. વળી જંગલમાં પશુ વગેરે તથા યાગીએ Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રીપૂરપ્રકરસ્પષ્ટથદિ: ૧૭૫ જુવે છે માટે જ્યાં કોઈ જોતું ન હોય તેવું સ્થળ છે જ નહિ. આ તે ગુરૂએ મારી પરીક્ષા કરવા માટે કહ્યું છે. ગુરૂને આશય મારવાનું નથી. આવું વિચારી તે લોટને કુકડે પાછો લાવીને ગુરૂને આપીને કહ્યું કે આપના કહેવા પ્રમાણે કઈ સ્થળ નથી, તેથી કુકડાને માર્યા સિવાય પાછો લાવ્યો છું. ત્યાર પછી પર્વત અને વસુ પણ આવ્યા. તે બંનેએ કહ્યું કે અમે જંગલમાં એકાંતમાં જઈને કુકડાને માર્યો છે. ત્યારે ગુરૂએ તેમને ઠપકો આપતાં કહ્યું કે તેને મારતાં તમે બને તે જોતા હતા ને મેં તો કેઈ ન જુએ તેવા સ્થળે મારવાનું કહ્યું હતું. ગુરૂએ નિશ્ચય કર્યો કે નારદ સ્વર્ગગામી છે અને બીજા બે નરકગામી . મારી પાસે ભણનારા નરકે જશે તેથી વૈરાગ્ય પામીને ક્ષીરકદમ્બકે ગુરૂ પાસે દીક્ષા લીધી. એટલે પર્વત ઉપાધ્યાય અન્ય. અભિચન્દ્ર રાજાએ પણ દીક્ષા લીધી. તેથી વસુ રાજા થયે. આ વસુરાજાને એક પારધીએ સ્ફટિકની શિલા ભેટ આપી હતી. તે શીલા છેટેથી દેખાતી હતી તેથી તે શીલા ઉપર મૂકેલું સીંહાસન જાણે અદ્ધર રહેતું હોય તેવું જણાતું હતું. તેથી લોકો રાજાના સત્યને લઈને સીંહાસન અદ્ધર રહે છે એવું જાણતા હતા અને તેથી વસુરાજાની સત્યવાદી તરીકે પ્રસિદ્ધિ થઈ એક વાર નારદ તે નગરીમાં આવ્યા અને પિતાના સહાધ્યાયી પર્વતને ત્યાં ગયા. તે વખતે શિષ્યોને ભણાવતા પર્વત પાઠકે “જેથgશ' એટલે અજે વડે યજ્ઞ કરવો જોઈએ. ત્યાં અજ એટલે મેષ અથવા બકરે એવે Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રીવિજયપદ્યસૂરિકૃતઅર્થ કર્યો. ત્યારે નારદે કહ્યું કે ગુરૂએ ત્રણ વર્ષનું ધાન્ય (જે) ઉગતું નથી તેને અજ કહેલ છે તે હે ભાઈ! તને સાંભળતું નથી. ત્યારે પર્વતે કહ્યું કે ના, તાતે મેં કહ્યો એ અર્થ કહ્યો છે. આ પ્રમાણે વાદ કરતાં તેઓએ તેમના સહાધ્યાયી વસુરાજાને સાક્ષી કરીને જે ખોટો ઠરે તેની જિલ્લાના છેદ કરે એવી પ્રતિજ્ઞા કરી. - પર્વતને તેની માતાએ એકાંતમાં કહ્યું કે જે કે હું ઘરનાં કાર્ય કરવામાં હતી તો પણ મને યાદ છે કે તારા પિતાએ અજ શબ્દને અર્થ ત્રણ વર્ષનું જૂનું ધાન્ય એ પ્રમાણે કહ્યો હતો. પર્વતે કહ્યું કે માતા ! એ ગમે તેમ હોય. પણ હવે શું થાય? તેથી તેણુએ વસુ રાજાની આગળ જઈ કહ્યું કે મને પુત્ર ભિક્ષા આપે. વસુ રાજાએ કારણ પૂછયું ત્યારે નારદ અને પર્વત સંબંધી વાત કહી. વસુ રાજાએ કહ્યું કે મારાથી જૂઠું કેમ કહેવાય? માટે તમારે બીજું કાંઈ જોઈએ તે માગે. ત્યારે તેણીએ ગુસ્સે થઈને કહ્યું કે પિતાના બંધુને મારીને તું સત્યવ્રતી થા. આવા પ્રકારનાં તેણીના વચનથી રાજાએ જૂઠું બોલવાનું કબૂલ રાખ્યું, તેથી પ્રસન્ન થઈને તે ઘેર ગઈ. . . બીજે દિવસે નારદ અને પર્વત વસુ રાજાની સભામાં ગયા. અને તેમને પૂછયું કે અજ શબ્દને ગુરૂએ શું અર્થ કહ્યો હતો તે સભા સમક્ષ સાચે સાચું કહે. તે વખતે સભ્યોએ પણ કહ્યું કે આ વાદને નિર્ણય તમારી ઉપર રહ્યો છે. માટે સુર અને અસુરેથી પ્રશંસાએલ જે સત્ય હોય તે કહે. આ પ્રમાણે સાંભળ્યા છતાં વસુ રાજાએ અજ Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ: ૧૭૭ એટલે બકરે એ પ્રમાણે અર્થ ગુરૂએ કહ્યો હતે એવી સાક્ષી આપી. તેથી કેપેલા દેવોએ તેજ વખતે વસુ રાજાને સિંહાસન ઉપરથી જમીન ઉપર પાડી નાખે અને સાથે પર્વતને પણ નરકનો અતિથિ બનાવ્યું અથવા બંને મરીને નરકે ગયા. દેવોએ નારદની સ્તુતિ કરી, અને તે અનુક્રમે સ્વર્ગમાં ગયા. આ પ્રમાણે હકીક્ત સાંભળીને પંડિત પુરૂએ સત્ય વચને બોલવામાં આદર કરો. છે ઈતિ વસુરાજ કથા છે બ્રહ્માદિની કથા આ પ્રમાણે – એક વખત શિવ, બ્રહ્મા અને વિષ્ણુ એકઠા થયા ત્યારે સર્વે દે ત્યાં કૌતુકથી આવ્યા. તે વખતે દેવોએ શિવને પૂછયું કે બ્રહ્મા અને વિષ્ણુમાં સત્યવાદી કેણ છે. ત્યારે શિવે તે બંનેની સત્યની પરીક્ષા કરવાને બંનેને કહ્યું કે મારા લિંગને પાર (છેડે) કયાં છે તે શોધી લાવે. ત્યારે બંનેએ કહ્યું કે અમે ક્ષણ માત્રમાં ત્રણ જગતના પારને પામવા સમર્થ છીએ તે તમારા લિંગની તો શી વાત. શિવે તેમને બંનેને જવાની રજા આપી, તેથી બ્રહ્મા આકાશમાં ચાલ્યા અને વિષ્ણુ પાતાલ તરફ ચાલ્યા. * વેગથી ઉંચે જતાં બ્રહ્મા લિંગના પારને પામી શક્યા નહિ. તેવામાં શિવના મસ્તક ઉપરથી પડતી કેતકીને જોઈને થાકી ગયેલા બ્રહ્માએ કહ્યું કે હે કેતકી! તે શિવના લિંગને અંત કેઈ ઠેકાણે જોયે છે. ત્યારે તેણીએ કહ્યું કે હે મૂઢ! તેમના લિંગને પાર તો ઈન્દ્ર પણ પામી શક્તા નથી. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ - શ્રીવિયપદ્યસૂરિકૃતમાટે લિંગને પાર પામવાને આગળ જવાની જરૂર નથી. માટે પાછા ફરો. હું તેમની આગળ ખોટી સાક્ષી પૂરીશ: તેથી બ્રહ્માએ પાછા ફરી શિવની આગળ આવીને કહ્યું કે હમણાંજ તમારા લિંગને અંત જોઈને હું પાછો ફર્યો છું. શિવે કહ્યું કે આ બાબતમાં સાક્ષી કેણ છે? ત્યારે બ્રહ્માએ કહ્યું કે આ કેતકી સાક્ષી છે. ત્યારે શિવ તે બંનેના મિથ્યા વચનથી કપાયમાન થયા, તેથી બેલ્યા કે આ બ્રહ્મા મિથ્યાવાદી છે માટે હવેથી કોઈએ તેને પૂજવા નહિ. તેથી પ્રાયે બ્રહ્મા હજુ સુધી પૂજાતા નથી. તેમજ બેટી સાક્ષી પૂરનારી કેતકીને શિવની પૂજામાં કોઈ ઉપયોગ કરતું નથી. , વિષ્ણુએ પાતાલમાં સઘળે તપાસ કરી, પરંતુ કોઈ ઠેકાણે લિંગને પાર પામ્યા નહિ તેથી થાકીને પાછા આવીને કહ્યું કે તમારા લિંગને પાર પામી શકાય તેમ નથી. આ પ્રમાણે સાચું બોલનાર વિષણુની લકે પૂજા કરવા લાગ્યા. કારણ કે શિવે પોતે પણ સંતોષ પામીને વિષ્ણુની પૂજા કરી. જો કે આ કલિપત ઉદાહરણ છે. તે પણ અહીં સત્યાર્થ સાધવામાં ગીતાર્થોએ તેને આદર કર્યો છે માટે અહીં તે લેવામાં આવ્યું છે. | | ઈતિ બ્રહ્માદિ કથા છે અવતરણ–એ પ્રમાણે ૧૬ મું મૃષાવાદ વિરમણ વ્રત દ્વાર કહીને હવે સત્તરમું અદત્તાદાન વિરમણ વ્રત દ્વાર કહે છે – Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ શ્રીપૂરપ્રકરસ્પષ્ટથદિ: (વસંતત્તિત્તમ્) वैराग्यशत्रहतमोहतमोऽमलान्त दृष्टया पटिष्टपरिदृष्टहिताहितार्थः। चौरोऽपि शुद्धयति शमेन दृढमहारी ૧૨ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ वापैति वा दवजवो जलदेन किं न । છે રૂદ્દા વૈરાગ્ય રૂપ શ કરીને મેહ રૂપ તમને હણી, અંતર તણ શુભ જ્ઞાનથી સમજણ હિતાહિત અર્થની; જેને પડી છે સ્પષ્ટ તે આ દઢપ્રહારી શમ ગુણે, સિદ્ધિ પામે ના શમાવે મેઘ શું દાવાગ્નિને? ૧ હેકાર્થ:–વૈરાગ્ય રૂપી શસ્ત્રથી હણાય છે અજ્ઞાન રૂપી અંધકાર જેને અને તેથી નિર્મલ અન્તદષ્ટિ (જ્ઞાન) વડે સારી રીતે જાણ્યા છે હિતાહિત પદાર્થ જેણે એવા ચાર પણ દઢપ્રહારીની જેમ શમતા વડે શુદ્ધ થાય છે. અથવા વનને દાવાનલ મેઘ વડે શું શાંત થતા નથી. અથોત થાય છે જ. ૩૬ પટ્ટાથ –હવે અદત્તાદાન વિરતિ દ્વારનું વર્ણન કરતાં કવિરાજ કહે છે કે ચેર હોય તે છતાં પણ શમ વડે અથવા સમતા ભાવ રાખવાથી અગર ક્ષમા ભાવ રાખવાથી Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત– શુદ્ધ થાય છે. અથવા પાપથી મુક્ત થાય છે. જે (ચાર)ના વૈરાગ્ય રૂપી શસ્ત્રથી અજ્ઞાન રૂપી અંધકાર નાશ પામ્યા હાય, ને તથી પ્રાપ્ત થએલી નિર્મલ અન્તર્દષ્ટિ અથવા અન્તરગ જ્ઞાનથી સારી રીતે હિત એટલે લાભદાયી ઉપાદેય અને અહિત એટલે નુકસાન કરનાર હાવાથી ડેય અથવા કરવા લાયક પદાર્થને જેણે જાણ્યા હાય, તે જીવ શમ ગુણુથી માક્ષ પામે છે. અહીં દૃષ્ટાંત એ કે–ચાર હત્યા કરનાર હૃઢ પ્રહારી ચાર વૈરાગ્ય ભાવને લીધે કર્મ ખપાવીને મેાક્ષ પદ પામ્યા, એ શમ ગુણનાજ પ્રભાવ જાણવા. ત્યાગ અહી ખીજું ઉદાહરણુ આપે છે કે વનમાં લાગેલેા દાવાનલ મેઘ વડે શું શાન્ત થતા નથી? અથવા તે વનના દાવાનલ જેમ મેઘના પાણીથી શાંત થાય છે તેવી રીતે શમતા રૂપી પાણી વડે પાપ કર્મો રૂપી મેલ જરૂર નાશ પામે છે. ૩૬ દઢપ્રહારી ચારની કથા આ પ્રમાણે માદી નામની મહા નગરી હતી. તે નગરીમાં ભ નામે ઉત્તમ શેઠ હતા. તેની પાસે પુષ્કલ ધન હતું. તે શેઠને દત્ત નામે પુત્ર હતા. તે જ્યારે યુવાન થયા ત્યારે ઘણી કલાને જાણુ થયા. પરંતુ જેમ ચદ્રમાં કલંક છે તેમ તેનામાં પણ જુગારનું વ્યસન હતું. શેઠે તેને આ જુગારનું વ્યસન છેડી દેવાને વારવાર સમજાવ્યે, છતાં જ્યારે તેણે તેને ત્યાગ કર્યો નહિ ત્યારે શેઠે તેને ઘરમાંથી કાઢો મૂકયા. તે જંગલમાં ગયા. ત્યાં પલ્ટીપતિની સેવા કરવા લાગ્યા. અને - Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિ: ૧૮૧ ભીલોની સાથે ચેરી કરવા લાગ્યા. અને ચોરી કરવામાં ઘણે કુશળ થયો. તેથી તે મેટ ચેર બન્યું. તે દઢ પ્રહાર વડે લેકેને મારતું હતું તેથી દઢપ્રહારી એ નામે પ્રસિદ્ધ થયે. એક વખતે એક નગરમાં ચેરે સાથે ચેરી કરવાના ઈરાદાથી ગયે. અને ચેરી કરવા એક બ્રાહ્મણના ઘરમાં પેઠે. તેથી તે બ્રાહ્મણના બાળકે રૂદન કરવા લાગ્યા. તેવામાં બહારથી બ્રાહ્મણ આવી પહોંચ્યું. તેણે કેપીને બારણાની ભેગળ લઈને ચોરને મારવા માંડયા. તેથી દઢપ્રહારીએ તે બ્રાહ્મણને તરવારથી મારી નાખે. તેથી શાપ આપતી અને પાછળ આવતી ગર્ભવતી તેની સ્ત્રીને ભયથી ગર્ભપાત થયે. તેથી ગર્ભ જમીન ઉપર પડશે. તેવામાં શીંગડાથી મારવા આવતી ગાયને તેણે તરવારથી મારી નાખી. તેવામાં જમીન ઉપર તરફડતો ગર્ભ તેણે જોયે. તે જોઈને તેને દઢ વૈરાગ્ય ભાવ જાગ્યો. વિચારવા લાગ્યું કે બંને જન્મમાં દુઃખ આપનારું આ કેવું ભયંકર પાપ મેં કર્યું. આ પાપથી મારે કયારે છૂટકારો થશે. મારા ઉત્તમ વંશમાં હિંસાનું નામ પણ દુષ્ટ વચન ગણાય છે તે છતાં ખરાબ બતથી મેં બ્રહ્મ હત્યા, સ્ત્રી હત્યા, બાળ હત્યા અને ગૌ હત્યા એમ ચાર ભેટી હત્યાઓ કરી. આ પ્રમાણે વિચાર કરી શુભાશયથી દીક્ષા ગ્રહણ કરી. પછી તે નગરના દરવાજે કાઉસ્સગ ધ્યાનમાં રહ્યા. જ્યાં સુધી આ પાપ મને સાંભરે ત્યાં સુધી મારે કાઉસ્સગ પાર નહિ એ અભિગ્રહ તેણે ગ્રહણ કર્યો. ત્યાંથી જતા લેક Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રીવિજ્યપધસૂરિકૃતમાંથી કેઈકે માટીનાં ઢેફાં મારે છે, કઈક લાકડી વડે મારે છે. કેટલાક કહે છે કે ચાર હત્યારાનું મુખ જોવા લાયક નથી. આવાં વચન સાંભળતા અને લોકોના મારને સહન કરતા આ દઢપ્રહારી મુનિ વિચારે છે કે મહા પાપ કરનારા મને આ માણસો ઉપકાર કરનારા છે. તેથી તેમના ઉપર જરા પણ કેપ કરતા નથી. પરંતુ સમતા ભાવે પરીષહ. અને ઉપસર્ગોને સહન કરે છે. અને શુભ ધ્યાનમાં આગળ વધી શુકલ ધ્યાનથી ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. અને અનુક્રમે મેક્ષે ગયા. આ પ્રમાણે જેમ ક્ષમાથી અને સમતા ભાવથી દઢપ્રહારી મુનિએ તજ ભવમાં મોક્ષ મેળવ્ય, તેમ બીજા ભવ્ય જીવોએ પણ અનર્થકારી ચોરીને ત્યાગ કરવો અને દઢપ્રહારીની જેમ સમતા પૂર્વક ધર્મ સાધી આત્મકલ્યાણ કરવું. છે ઇતિ દઢપ્રહાર કથા છે અવતરણઃ—બહુ કલાને જાણ હોય તે છતાં ચોરી કરવાથી લઘુતા પામે છે તે જણાવે છે – - જે વસંતતિસ્ત્રાવૃત્તમ્ . नानाकलाविदपि लाघवमेति चौर्या द्विद्यानताम्रफलचौर इव प्रियार्थे । ૧૩ ૧૨ ૧૦ ૧૧ ૯ ૧૪ दोषो महानधिगुणेऽपि हि लाञ्छनाय, ૧૫ ૧૬ ૧૮ ૧૭, रत्नाकरे कुजलवच्छशवत्सुधांशौ || ૨૭ | Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટથદિ: ૧૮૩ જાણે કલાઓ વિવિધ પણ ચોરી કરી લઘુતા વરે, વિદ્યા બલે કેરી નમાવણહાર ચાર તણી રે; નિજ નાર કાજે તિમ કરે તે દોષ મોટા ગુણિ જને, હોય લાંછન રૂપ જિમ જલલવણ જેવું જલધિને. ૧ તેમ શશલે ચંદ્રને લાંછન લગાડે દેષ એ, ચેરીના બૂરા ફલો ચિત્તે ધશ તે ઈડીએ; ધન ને હરંતા કેઈ જનના પ્રાણ પણ ચાલ્યા ગયા, પદ્રવ્યને ઠેકું ગણું તા કેઈ જન સુખિયા થયા. ૨ લોકાર્થ:-- પ્રિયાને માટે વિદ્યા વડે આંબાની ડાળેથી, કેરીના ચેરનાર માતંગ (ચંડાળ)ની જેમ જુદી જુદી કલા જાણનાર જીવ પણ ચોરીના દોષથી લઘુતા પામે છે. વ્યાજબી છે કે અધિક ગુણવાળી જીવને વિષે મહાન દેષ લાંછનને માટે થાય છે. અહીં ઉદાહરણ કહે છે કે જેમ સમુદ્રમાં ખારું પાણી અને ચંદ્રમામાં સસલે લાંછન ગણાય છે. ૩૭ સ્પષ્ટાથે–ચેરી કરવા રૂપી ભેટે છેષ અધિક ગુણવાળાને વિષે પણ લઘુતાને માટે થાય છે તે વાત જણાવતાં કવિરાજ કહે છે કે પ્રિયાને દેહદ પૂરવા શ્રેણિક રાજાના બગીચામાંથી આંબાની ડાળી નમાવીને કિરીની ચોરી કરનાર માતંગ કળાને જાણકાર હતા તે પણ ત લધુતાને પામે. માટે જ કહ્યું છે કે ઘણુ ગુણવાળો હોય છતાં પણ જે તેનામાં એકાદ મેટે દેષ હોય તો તે દેષ કલંકને માટે (હાનિકારક થાય છે. અહીં દષ્ટાન્ત Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રીવિજયપદ્યસૂરિકૃતઆપતાં જણાવે છે કે સમુદ્ર રત્નની ખાણ છે, પરંતુ તેનામાં રહેલું ખારું પાણી એ તેનું કલંક છે. કારણ કે તે પાણી કેઈને પીવાના કામમાં આવતું નથી. વળી શીતળતા વગેરે ગુણવાળો હોવા છતાં પણ ચંદ્રમામાં રહેલો સસલે તેને લાંછનરૂપ ગણાય છે. માટે ચેરીના મોટા દેષને ત્યાગ કરે જોઈએ. ૩૬ આમ્રફલના ચેરની કથા ટુંકામાં આ પ્રમાણે જાણવ રાજગૃહી નગરીના શ્રેણિક રાજાની પ્રિયા ચલણ રાણું ઉપર પ્રસન્ન થએલા દેવે એક સ્તંભનો મહેલ તથા સર્વ ઋતુના ફળથી ભાયમાન બગીચે તે રાણીને ક્રીડા કરવા માટે બનાવ્યા હતા. હંમેશાં ફૂલ તથા ફળથી ભરેલા તે બગીચામાં શ્રેણિક રાજા સાથે ચેલ્લણ રાણું કડક કરતી હતી. તે નગરમાં વિદ્યા સિદ્ધ એક માતંગ (ચંડાળો)નો અગ્રેસર ચંડાલ હતો. એક વખત તેની સ્ત્રીને કેરી ખાવાને દેહદ થયો. તેણે પતિને તે વાત જણાવી. ત્યારે પતિએ કહ્યું કે કવખતે કેરી ક્યાંથી મળે? ત્યારે તેણીએ કહ્યું કે ચિલ્લાના બગીચામાં સદા ફળવાળો આંબે છે. ત્યાંથી લાવી આપે. તેથી તે માતંગ બગીચામાં ગયે. અને ત્યાં અનેક ફળોવાળા મોટા આંબા જોયા. રાત્રીએ માતંગ બગીચામાં આવ્યો અને ઉંચા આંબા ઉપર રહેલી પાકી કેરીઓ જોઈને તેણે અવનામીની વિદ્યા વડે તે આંબાની ડાળીઓ નીચે નમાવીને મરજી મુજબ કેરીઓ લીધી. બીજે દિવસે બગી. Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રીકમકરસ્પષ્ટાર્થીદિ ૧૮૫ ચામાં આવેલી રાણીએ ફલ રહિત તે ડાળી જોઈ તે વાત રાજાને જણાવી, રાજાએ અભયકુમારને કેરીના ચેરની શોધ કરવા હુકમ કર્યો. અભયકુમારે તે વાત અંગીકાર કરીને કહ્યું કે હું જલદી તેને શોધી લાવીશ. અભયકુમાર ચોરને શોધવા દરરોજ નગરમાં ફરવા લાગ્યા. પણ ચાર જડતો નથી. તેવામાં એક રાત્રીએ નાટક જોવા માટે એક સ્થળે નગરવાસીઓ એકઠા થયા હતા ત્યાં તે આવ્યા. લેકેએ આપેલા આસન ઉપર બેસીને લોકોને કહ્યું કે નટ લેકે આવે ત્યાં સુધી મારી કથા સાંભળો. વસંતપુરમાં ધનહીન એક જીર્ણ શેઠ હતા. તે શેઠને ઉમ્મર લાયક પુત્રી હતી. તે સુંદર વરની પ્રાપ્તિ માટે કામદેવને પૂજતી હતી. અને હમેશાં કેઈક ઉદ્યાનમાંથી ચોરી કરીને ફૂલો લાવતી હતી. એક વખત તેણીને પકડવાને માળી સંતાઈ રહ્યો. તે વખતે ફૂલ વીણવા આવેલી શેઠની પુત્રીને જોઈને તેને હાથ પકડયે. પરંતુ તેણીનું રૂપ જોઈને તે ક્ષોભ પામ્યું. તેણુંને હાથ પકડવાથી કપ પામેલા તે માળીને શેષ જાતે રહ્યો. તેથી કહેવા લાગ્યું કે હે સુંદરી! તું મારી સાથે ક્રીડા કર, નહિ તે તને છોડીશ નહિ. ત્યારે તે બાલાએ કહ્યું કે તું મારા હાથને સ્પર્શ કર નહિ. કારણ કે હજી હું કુંવારી હેવાથી પુરૂષના સ્પર્શને ગ્ય નથી ત્યારે માળીએ કહ્યું કે તારે લગ્ન થયા પછી તરતજ પ્રથમ મારી સાથે સંભોગ કરે તે વાત તું કબૂલ કરે તે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રીવિજયપધસૂરિકૃતતને છોડું. તેણુએ પણ તે વાત કબૂલ રાખી એટલે માળીએ તેને છેડી. ત્યાર પછી તેનું ઉત્તમ વર સાથે લગ્ન થયું. પતિના ઘેર આવેલી તેણુએ રાત્રીએ પતિને માળીની વાત કહી. માળી પાસે જવાની રજા માગી. આ સત્ય પ્રતિજ્ઞાવાળી છે. એમ જાણું પતિએ માળી પાસે જવાની રજા આપી. રાત્રોએ ઘરેણું પહેરીને નીકળેલી તેને રસ્તામાં ચેરે મળ્યા. તે વખત તેણીએ માળીની વાત કહીને કહ્યું કે હું પાછી ફરૂં ત્યારે મારાં ઘરેણાં લેજે. તેણીને સત્ય પ્રતિજ્ઞાવાળી જાણીને ચેરએ જવા દીધી. આગળ જતાં ભૂખે રાક્ષસ મળે તેને પણ માળીની વાત જણાવી ત્યારે માળીને ત્યાંથી પાછી આવતાં હું તારું ભક્ષણ કરીશ એમ જણાવી જવા દીધી. પાછી માળીને ત્યાં જઈને તેને કહ્યું કે આજેજ લગ્ન કરીને હું તારી પાસે આવી છું. અહે! આ સત્ય પ્રતિજ્ઞાવાલી મહાસતી છે કે જેને ચોરેએ તથા રાક્ષસે જવા દીધી છે, માટે માળીએ પણ તેને માતાની જેમ નમીને રજા આપી. પછી રાક્ષસ પાસે આવીને માળીની વાત કહી તેથી રાક્ષસે. શું હું માળીથી પણ હીન સત્ત્વવાળો છું? એવું વિચારી પુત્રીના જેવી ગણી તેને મૂકી દીધી. ત્યાર પછી ચોરે પાસે આવીને માળી તથા રાક્ષસની વાત કહી ત્યારે ચોરેએ પણ બહેન જેવી ગણીને જવા દીધી. પછી પતિ પાસે આવીને ચિરની રાક્ષસની અને માળીની હકીક્ત કહી. ત્યાર પછી શાંતિથી રાત્રી વીત્યા બાદ પતિએ તેને સવારે સર્વ સ્વામિની કરી. Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી કરમકરસ્પષ્ટાર્થીદિ: ૧૮૭ આ પ્રમાણે એકઠા થયેલા લેકની આગળ કથા કહીને અભયકુમારે પૂછ્યું કે માળી, ચોર, રાક્ષસ અને પતિમાંથી સૌથી દુષ્કરકારક કણ? ત્યારે જાર પુરૂષો કહેવા લાગ્યા કે માળી દુષ્કરકારક કહેવાય, ભૂખ્યાઓ કહેવા લાગ્યા કે રાક્ષસ દુષ્કરકારક કહેવાય, ઉપપતિઓએ કહ્યું કે પતિ અને ત્યાં આવેલા કેરીના ચેરે કહ્યું કે ચારે. ત્યારે મંત્રીએ પણ તેને ચાર જાણુને કહ્યું કે તે બગીચામાંથી કેરીઓ કેમ ચેરે છે. ત્યારે ચરે પણ સાચી હકીકત કહીને કહ્યું કે હું વિદ્યાના બળથી ચોરૂં છું. અભયકુમારે પણ તેને પકડીને શ્રેણિક રાજાને સેં. અને તેની હકીક્ત કહી. ત્યારે રાજાએ કહ્યું કે, સામાન્ય ચેર હોય તે તેની પણ ઉપેક્ષા ન કરાય તો આવા શક્તિશાળીની ઉપેક્ષા કેમ કરાય? માટે તેને સજા કરે. ત્યારે અભયકુમારે કહ્યું કે હે પિતાજી ! પ્રથમ એની પાસેથી વિદ્યા ગ્રહણ કરે, પછી ઉચિત કરીશું. તેથી ચેરને પિતાની સામે બેસાડી શ્રેણિક રાજા વિદ્યા ગ્રહણ કરવા લાગ્યા. પરંતુ સિંહાસન ઉપર બેઠેલા રાજાને ભણાવ્યા છતાં તે વિદ્યાઓ હદયમાં સ્થિર થઈ નહિ. તેથી ચોરને કહ્યું કે તે વિદ્યા બરાબર શીખડાવતા નથી પણ ટૅગ કરે છે. ત્યારે અભયકુમારે કહ્યું કે વિદ્યા ગુરૂની આગળ વિનય કરનારને વિદ્યા આવડે છે. જે તેથી રાજાએ માતંગને સિંહાસન ઉપર બેસાડે અને પોતે બે હાથ જોડીને સામે વિદ્યાથીની જેમ ઉભે રહ્યો, એટલે અવનામિની અને ઉન્નામિની નામની વિદ્યાઓ તરત શીખે. માટે જ કહ્યું છે કે “વિનય વિના વિદ્યા હિ” ત્યાર પછી અભયકુમારે આ વિદ્યાગુરૂ હેવાથી સજા કરવા લાયક નથી એમ કહી ચેરને છોડાવ્યું. વિદ્યાવાળે છતાં ચેારી કરવાથી Page #201 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૮ શ્રીવિજ્યપધસૂરિકૃતમાનંગ લઘુતા પામે. માટે બંને લોકમાં અહિત કરનાર ચેરીને ત્યાગ કરવો જોઈએ. છે ઇતિ આમ્રચાર કથા છે અવતરણ–એ પ્રમાણે સત્તરમું સ્તય (ચોરી) દ્વાર કહીને હવે ૧૮ મું બ્રહ્મવત દ્વાર કહે છે – વસંતત્તિવૃત્તમ | स्युमणा सुसुरमोक्षसुखानि किन्तु जम्बूमुनेः सुभगताऽभिनवैव काचित्। ૧૪ ૧૫ ૧૧ ૧૨ ૧૩ ૧૩ ૧૨ भेजुव॑तं सममनेन मुदा प्रियास्ता, ૧૮ ૨૦ ૨૧ ૧૭ ૧૯ अन्यारता सह जगाम च केवलश्रीः ॥३८॥ બ્રહ્મચર્યો માનવોના દેવના ને મોક્ષના, હોય સુખ પણ ભાગ્ય અદ્દભુત શ્રમણ શ્રીજબૂતણા; સાથ એની આઠ નારી સાધતી દીક્ષા લઈ, કેવલી અન્યમાં રાગી ન તસ સાથે ગઈ. ૧ લેકાર્થ – કે બ્રહ્મચર્ય પાલવાથી મનુષ્યનાં, દેવનાં અથવા મેક્ષના સુખ પ્રાપ્ત થાય છે, તે પણ તે બ્રહ્મચWથી જંબુમુનિને તો કઈ નવીન જ સૌભાગ્ય પ્રાપ્ત થયું. કારણ કે તે (પ્રસિદ્ધ) તેમની (આઠ) સ્ત્રીઓએ તેમની સાથે Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિ: ૧૮૯ હર્ષથી દીક્ષા લીધી. અને કેવલજ્ઞાન રૂપી લક્ષમી પણ બીજાને વિષે આસક્ત થયા વિના તેમની સાથે ગઈ ૩૮ સ્પષ્ટાર્થ –હવે ચોથા બ્રહ્મચર્ય વ્રતને મહિમા જણવતાં કહે છે કે ઘણું લેકેને બ્રહ્મચર્યનું પાલન કરવાથી મનુષ્ય સંબંધી સુખની, દેવ સંબંધી સુખોની તથા છેવટે મોક્ષ. સંબંધી સુખની પણ પ્રાપ્તિ થાય છે. અથવા ઘણાં મનુષ્યએ આવાં સુખ મેળવ્યાં છે તેથી તે આશ્ચર્યકારી નથી, પરંતુ જંબુસ્વામીને બ્રહ્મચર્યના પાલનથી જે ફળ મળ્યું તે તે કેઈનવીનજ સૌભાગ્યતાને જણાવે છે, કારણ કે જંબુસ્વામીએ પિતાની આઠ સ્ત્રીઓ સાથે હર્ષથી દીક્ષા લીધી અને સાથેતેમણે મેળવેલી કેવળજ્ઞાન રૂપી લક્ષ્મી પણ બીજા કેઈને. વિષે આસક્ત થઈ નહિ. કારણ કે જંબુસ્વામી કેવલી થયા તે પહેલાં આ ભરતક્ષેત્રમાંથી બીજા અનેક ભવ્ય છ ક્ષે જતા હતા અથવા મેક્ષે જે જી ગયા તેમની પછી બીજા મેક્ષે જનારા નીકળતા હતા. પરંતુ જંબૂસ્વામી મેક્ષે ગયા. પછી કઈ જીવ અહીંથો મેક્ષે ગયે નથી. કારણ કે આ ભરતક્ષેત્રમાંથી છેલ્લામાં છેલ્લા ક્ષે જનારા જંબુસ્વામી હતા. તેમની પછી કેઈમેક્ષે ગયું નથી તેથી કવિશ્રી ઉàક્ષા. કરતાં કહે છે કે બીજાને વિષે આસક્ત થનારી કેવલજ્ઞાન રૂપી. લક્ષ્મી જે બૂસ્વામીના બ્રહ્મચર્યથી એટલી પ્રસન્ન થઈ ગઈ, કે ત્યાર પછી તે કેઈની સાથે ગઈ નથી. પરંતુ તે કેવલજ્ઞાનલક્ષ્મી પણ જંબુસ્વામીની સાથે ગઈ આ બાબતમાં જંબૂસ્વામીની કથા આગળ તપાદ્વારને વિષે શિવકુમારની કથામાં વિસ્તારપૂર્વક કહેવાશે માટે ત્યંથી જોઈ લેવી. ૩૮ - Page #203 -------------------------------------------------------------------------- ________________ - શ્રીવિજયપદ્યસૂરિકૃતઅવતરણ–આ શીલદ્વારને વિષે વિશેષતા જણાવે છે - (વલતતિવૃત્તY ) न ब्रह्मतः सकलशर्मकृतश्चलन्ति, - धोराः सुदर्शन इव व्यसने घनेऽपि । शेषोऽब्धिवृद्धलहरीचलशैलवल्ग- મૂત્રક્રિાવિ વિશ્વમાં વિમતિ // રૂ સર્વ સુખકર બ્રહ્મચર્ય થકી ચલે ધીરા નહી, જિમસુદર્શન શેઠ બહુ સંકટ વિષે પણ થર સહી; સાગર તણું મોજા વર્ધતા નજીકના ગિરિ ડોલતા, તેથી જમીન ધ્રુજતાં મુકુટ શેષનાગ કેરા ડોલતા. ૧ તોય પણ તે વિશ્વ કેરા ભારને ધારણ કરે, તેવીજ રીતે મસ્તકે આપત્તિના ચક્રો ફરે; પણ ડગે ના બ્રહ્મચારી નિજ નિયમને પાલતા, બ્રહ્મચર્ય તણા પ્રતાપે સ્વપરના તારક થતા. ૨ લોકાર્થ –ધીર પુરૂષો ઘોર સંકટમાં પણ સુદર્શન શેઠની પેઠે સઘળાં સુખ આપનાર બ્રહ્મચર્યથી ચલાયમાન થતા નથી. દષ્ટાંત આપે છે –સમુદ્રનાં મોટાં મોજથી કંપાયમાન થએલા પર્વતોથી ધ્રુજતી પૃથ્વીથી નમી ગએલા Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રીક રપ્રકરસ્પષ્ટાદિ: ૧૯૧ મુગટ (મસ્તક) વાળા પણ શેષનાગ વિશ્વના ભારને ધારણ કરે છે ૩૯ સ્પષ્ટા :—ધીર પુરૂષા એટલે ધૈર્ય વાળા પુરૂષો ઘાર એટલે ગહન અથવા વિતના નાશ કરે તેવું સંકટ આવે તાપણુ બ્રહ્મચર્યથી ચલાયમાન થતા નથી. કારણકે તે સકલ સુખને આપનાર બ્રહ્મચર્યના મહિમા સારી રીતે જાણે છે. અહીં કવિરાજ ઉદાહરણ જણાવતાં કહે છે કે સુદર્શન શેઠને પ્રાણનું સંકટ પ્રાપ્ત થયું તે પણ તે ચલાયમાન થયા નહિ તા તેમને શૂળી પણ સિંહાસન રૂપ બની ગઈ. બાબતમાં દષ્ટાન્ત આપે છે કે વિના ભારને ધારણ કરનાર શેષનાગ પેાતાનું મસ્તક નમી જાય તાપણુ પૃથ્વીના ભારને વહન કરે છે પણ મૂકી દેતા નથી. મસ્તક નમી જવાનું કારણ આપતાં કહે છે કે સમુદ્રોનાં ઉછળતાં મેટાં મેાજાથી ચલાયમાન થયેલા પર્વતાને લીધે પૃથ્વી ધ્રૂજે છે, તેથી શેષનાગનુ મસ્તક નમી જાય છે છતાં તે પૃથ્વીના ભારને વહન કરે છે. માટે ભવ્ય જીવેાએ મહા કલ્યાણકારો બ્રહ્મચર્યવ્રતનું પાલન અવશ્ય કરવું જોઈએ ૩૯ સુદર્શન શેઠની કથા આ પ્રમાણે:— ભરત ક્ષેત્રમાં અંગ નામે દેશમાં ચંપા નામની માટી નગરી હતી. તેમાં ષિવાહન નામે રાજા હતા. તે રાજાને અભયા નામની રાણી હતી. તે નગરીમાં વૃષભદાસ નામે પરમ શ્રાવક હતા. તેમને અદ્દિાસી નામની પ્રિયા હતી. તે શેઠની ભેંસાના પાળનાર સુભગ નામે નેકર હતેા. તે Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રીવિજયપદ્યસૂરિકૃતએક વાર ભેંસને ચારવા વનમાં ગયે હતો. ત્યાંથી પાછા ફરતાં તેણે એક મુનિને કાઉસગ ધ્યાનમાં રહેલા જોયા. આ વખતે માહ મહિને હતો અને સખત ટાઢ પડતી હતી તેથી તે નર વિચારવા લાગ્યા કે વસ્ત્ર હિત આ સાધુની માહ માસની ઠંડીમાં રાત્રી કેવી રીતે જશે? આવા વિચાર કરતા તે ઘેર આવ્યો. બીજે દિવસે સવારે ભેંસે લઈને જતાં તે મુનિનું ધ્યાન કરતે મુનિ પાસે આવ્યા, અને ભક્તિથી તેમની ઉપાસના કરવા લાગે, પછી સૂર્યોદય થયે ત્યારે મુનિ “નમો અરિહંતાણું” બેલીને આકાશમાં ઉડી ગયા. તે વખતે તે સુભગ નેકર આ (નમે અરિહંતાણું) આકાશગામિની વિદ્યા છે એવું નકકી કરી સુતાં અને જાગતાં નવકાર પદનું સમરણ કરવા લાગ્યો. એક વખતે તે પદનું ધ્યાન કરતા તેને શેઠે પૂછ્યું કે મહા પ્રભાવવાળે આ મંત્ર તને કયાંથી મળે? ત્યારે સુભગે કહ્યું કે આ મંત્ર મેં મુનિની પાસેથી મેળવ્યું છે, અને તેનાથી આકાશગામિની વિદ્યા સિદ્ધ થાય છે. ત્યારે શેઠે તેને કહ્યું કે આ મંત્રથી નભેગામિની વિદ્યાજ મળે છે એટલું જ નહિ પરંતુ સ્વર્ગ અને મોક્ષના સુખ ઉપરાંત આ ભવમાં રાજ્ય વગેરે પણ મળે છે. માટે આ નવકાર મંત્ર સર્વ મંત્રમાં શ્રેષ્ઠ છે. તેથી ભાગ્યથી મેળવેલ આ મંત્રને તું ત્યાગ કરીશ નહિ. તેણે કહ્યું કે આ મંત્રનું તો મને વ્યસન થયું છે માટે હું તેને મૂકીશ નહિ. ત્યાર પછી શેકે તેને આ નવકાર મંત્ર શીખવ્યું. Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રીપૂરપ્રક્રસ્પષ્ટાથદિ: ૧૯૩ હવે તે સંપૂર્ણ નવકારને પામીને હંમેશાં તેનું ધ્યાન કરે છે. એક વખત ભેંસોને લઈને તે જંગલમાં ગયે. ત્યાં એકદમ મુશળધાર વરસાદ પડે. તે વખતે પર્વતની નદી ઓળંગીને ભેંસ સામે કાંઠે જતી રહી. કારણ કે ભેંસ પાણીમાં સહેલાઈથી તરી શકે છે. પરંતુ આ સુભગ નકર તે પાણીના પૂરને જોઈને આ કાંઠે જ રહ્યો. આ ભેંસ બીજાના ક્ષેત્રમાં પેસે નહિ તેટલા માટે તે સુભગે નવકારનું સ્મરણ કરી આકાશગામિની વિદ્યાની બુદ્ધિથી નદી ઓળંગવાને કૂદકો માર્યો. પરંતુ તે તો નદીમાં પડ્યો તે વખતે નદીના કાદવમાં રહેલો ખીલો તેના હૃદયમાં પેઠા અને તેની વેદનાથી નવકાર મંત્રનું સ્મરણ કરતો મરીને અર્હદાસીની કુક્ષીમાં પુત્ર રૂપે આવ્યું. ત્રીજે મહાને શેઠાણને દાનપુણ્યને દેહદ થયે. તે સઘળે શેઠે પૂર્યો. અને પૂર્ણ કાલે તેણીએ પુત્રને જન્મ આપ્યું. અને શેઠે તેનું સુદર્શન નામ પાડ્યું. ધીમે ધીમે તે વૃદ્ધિ પામતાં ભણવા લાયક થયા ત્યારે કલાચાર્ય પાસેથી થોડા જ વખતમાં સઘળી કળાઓ શિખી લીધી. જ્યારે યૌવન વય પામ્યા ત્યારે તેમનું રૂપ એવું સુંદર અને અભુત ખીલી નીકળ્યું કે સર્વે ને અને સ્ત્રીઓ તો ખાસ કરીને તેમની તરફ દીર્ઘ કાળ સુધી જઈ રહેતી. સુદર્શન શેઠ એકલા માબાપને જ નહિ પરંતુ સઘળા નગરવાસીઓને અને રાજાને પણ પ્રિય થયા. ત્યાર પછી શેઠ સુદર્શનનું મનોરમા નામની સુંદર કન્યા સાથે લગ્ન કર્યું. તેની સાથે વૈષયિક સુખ ભોગવતાં ઘણે કાલ ચાલ્યા ગયે. તે નગરમાં કપિલ નામને પુરહિત હતા. તે રાજાને પાસેથી જવા પામ્યા ત્યારે અને રાઈ હતી. ત્યાર થી નીકળ્યું કે કાળ એવું સુરથી . રફ દોરી જ ૧૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રીવિજ્યપદ્યસૂરિકૃતપ્રીતિપાત્ર હતું. તેમજ આ કપિલને સુદર્શન સાથે પણ ગાઢ મૈત્રી થઈ હતી, તેથી તે પુરોહિત સુદર્શન સાથે ઘણે કાલ ગાળે છે. તે કપિલને એક વખતે તેની કપિલા નામની સ્ત્રીએ પૂછયું કે તમે આટલે વખત ક્યાં રહો છો ? ત્યારે કપિલે કહ્યું કે સુદર્શન પાસે હું રહું છું. ત્યારે તેણીએ પૂછ્યું કે સુદર્શન શું છે? ત્યારે કપિલે કહ્યું કે સર્વ લોકમાં પ્રસિદ્ધ ગુણના ભંડાર સુદર્શનને તું જાણતી નથી તે પછી કને જાણે છે? કપિલાએ કહ્યું કે મને ઓળખાવે. ત્યારે પુરોહિતે કહ્યું કે વૃષભદાસ શેઠનો તે પુત્ર છે. તે ઘણે ચતુર અને ગુણવાન છે. આ પ્રમાણેનું તેનું વર્ણન સાંભળીને કપિલાને તે સુદર્શન ઉપર રાગ ઉત્પન્ન થયે. કારણ કે સ્ત્રીઓ પ્રત્યે કરીને ચપળ હોય છે. ત્યાર પછી તે કપિલા સુદર્શનને મળવાને લાગ હૃદયમાં વિચારવા લાગી. એક વાર રાજાની આજ્ઞાથી કપિલ પુહિત બહાર ગામ ગયે. ત્યારે તેણી તરત જ સુદર્શનના ઘેર આવી. કપટી એવી તેણુએ સુદર્શનને કહ્યું કે તમારા વિરહથી તેમની માંદગી વધે છે. માટે તેમની આજ્ઞાથી તમને બોલાવવા આવી છું. મને તે આ વાતની ખબર નથી એમ કહીને સુદર્શન તરત પુરેહિતને ઘેર ગયા. ઘરમાં પેસીને મિત્ર કયાં છે? એમ પૂછ્યું ત્યારે કપિલાએ કહ્યું કે અંદરના ઓરડામાં છે. એમ કહીને શેઠને અંદરના ઓરડામાં લઈ ગઈ, કારણ કે કુલટા સ્ત્રીઓ કપટમાં હોંશિયાર હોય છે. ત્યાં પણ તેને નહિ જેવાથી શેઠે પૂછયું કે કપિલ ક્યાં છે? તેવામાં કપિલાએ ઓરડાનાં દ્વાર બંધ કર્યા અને નવા નવા Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપૂરપ્રકરસ્પષ્ટાર્થોદ: ૧૯૫ હાવભાવે વડે તેને અધકારમાં માહ પમાડવાના ઉપાયે કરવા લાગી. નીવી (નાડા)ને વારંવાર ઢીલી કરવા લાગી, કટાક્ષો ફેંકવા લાગી. અને સુદર્શનને કહેવા લાગી કે કપિલને મલે કપિલાને સાજી કરો. કારણ કે તમારા ગુણાનુ વર્ણન સાંભળીને તમારા ઉપર હું ઘણી જ આસક્ત થઈ છું માટે પેાતાના અંગો વડે મારા અંગાનું મર્દન કરીને મને શાંત કરા. ત્યારે સુદર્શન શેઠ વિચારવા લાગ્યા કે હું તા માટી ઉપાધિમાં આવી પડયા. આની પ્રપંચ જાળમાં ફસાઈ પડયા છું. માટે અહીંથી જલદી નીકળી જવાના ઉપાય વિચારીને કહ્યું કે યુવાનને ઉચિત આ કાર્ય છે પરંતુ હું તે ઢ (નપુંસક) છું. મારા પુરૂષ વેષથી તું છેતરાણી છે. આવું સાંભળીને વિરક્ત થએલી તેણીએ તેમને તરત જ ઘરમાંથી અહાર કાઢયા. અને તે પણ હું જલદીથી છૂટયા એવું વિચારતાં ઘેર ગયા. ત્યાર પછી સુદર્શન શેઠે નિશ્ચય કર્યો કે હવે મારે એકલા ક્દાપિ કોઈના પણ ઘેર જવું નહિ. હવે એક વાર ત્યાં મેાટા ઈન્દ્ર મહાત્સવ આન્યા. તે વખતે રાજા સુદર્શનની અને પુરૈાહિતની સાથે ઉદ્યાનમાં ગયા. તેમની પાછળ અભયા રાણી અને કપિલા વાહનમાં એસીને ચાલ્યા. તે વખતે મનેારમા પણુ પાતાના છ પુત્રા સાથે ત્યાં ગઇ. તે વખતે મનેારમાને જોઈ ને કપિલાએ અભચાને પૂછ્યુ કે આ સુંદર સ્ત્રી કાણુ છે? ત્યારે અભયારાણીએ કહ્યું કે આ સુદર્શન શેડની ભાય છે તેની તને ખબર Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રીવિજયપદ્મસુકૃિત નથી? વિસ્મય પામેલી કપિલાએ કહ્યું કે જો આ સુદર્શનન ભાર્યો હાય તેા આ પુત્રાને તેણી જન્મ આપે એ પણ આશ્ચર્ય છે. ત્યારે અભયા રાણીએ કહ્યું કે સ્વાધીન પતિવાળી સ્ત્રી પુત્ર પુત્રીને જન્મ આપે તેમાં આશ્ચર્ય શું છે ? ત્યારે કપિલાએ ફરીથી કહ્યું કે જો સ્ત્રીના ધણી પુરૂષ (પુરૂષાતનવાળા ) હાય તા તા એમ બને, પરંતુ સુદન તા પુરૂષ વેષધારી નપુંસક છે. તે કયાંથી જાણ્યું એવું રાણીએ પૂછ્યુ ત્યારે કપિલાએ પાતાની મધી હકીકત જે બની હતી તે કહી. ત્યારે રાણીએ કહ્યું કે જો એમ હોય તા તું છેતરાઇ છે, કારણ કે સુદર્શન પેાતાની સ્ત્રીને વિષે નપુંસક જેવા નહિં પરંતુ પરસ્ત્રીને વિષે નપુંસક જેવા છે. વિલખી પડેલી કપિલાએ કહ્યું કે જો હું છેતરાણી હાઉ” તે તારી બુદ્ધિ હમણાં જણાશે. ત્યારે અભયાએ કહ્યું કે હું ભૂખી ! જો કાષ્ઠનું પુતળું મારા હાથમાં સંજ્ઞા વિનાનું થાય તા સજ્ઞાવાળા પુરૂષની શી ગણુતરી ! ત્યારે કપિલાએ રાણીને કહ્યું કે ફાગઢ ગ કરા નહિ, જો તમે સુદન સાથે રમા તા હું તમારો ગ યથાર્થ માનું. ત્યારે રાણીએ કહ્યું કે સ્ત્રીઓએ તીવ્ર તપ કરનારાઓને પણ ભાગવ્યા છે તે આ શેઠની સાથે તે મને રમેલી જ તું જાણી લે. જો હું એની સાથે ભાગ ન ભાગવું તે * અગ્નિમાં પ્રવેશ કરીશ. આ પ્રમાણે વાર્તા કરીને ત્યાં ક્રીડા કરીને તે અને પોતપોતાને ઘેર ગઇ. ત્યાર પછી તેણીએ પેાતાની પ્રતિજ્ઞા ધાત્રી પડિતાને Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પાદિ: ૧૯૭ જણાવી. ત્યારે તેણીએ કહ્યું કે હું પુત્રી ! તેં આ યાગ્ય કર્યું નથી. તુ મહાત્મા પુરૂષોના માહાત્મ્યને જાણતી નથી. અન્ય શ્રાવક પણ સુશીલ હાય છે તેા સુદર્શનનું તા શું કહેવું. જે હુંમેશાં ગુરૂની સેવા ધ્યાન અને તપમાં આસક્ત છે તે સુદનને વશ કરવા ઘણા મુશ્કેલ છે. ત્યારે અભયાએ કહ્યું કે એક વાર તમે કોઈ પણ રીતે તેને અહીં લાવા પછી તમારે કાંઇ કરવાનું નથી. હું સઘળું કરીશ. ત્યારે પડિતાએ વિચારીને કહ્યું કે જો એમ છે. તે પુર્વ દિવસમાં જ્યારે સુદન શૂન્ય સ્થાનમાં કાયાત્સર્ગ માં રહ્યા હોય ત્યારે લાવીશ. ત્યારે અભયાએ કહ્યું કે આજ ઉપાય છે તે તે માટે ઉદ્યમ કરવા. પંડિતાએ કબુલ કર્યું. હવે ત્યાં કેટલાક વખત પછી માટેા કૌમુદી ઉત્સવ આવ્યેા. તે વખતે રાજાની આજ્ઞા હાવાથી સઘળા નગરવાસીઆ ઉદ્યાનમાં ગયા. તે દિવસે ચતુર્માસિક પ હાવાથી સુદર્શન શેઠ રાજાની રજા લઈને ઘેર રહ્યા. ત્યાર પછી સ ચેત્યામાં સ્નાત્રઢિ પૂજા કરીને શેઠે પૌષધ લીધા. આવશ્યકાદિ કરીને કેાઈક શૂન્ય સ્થાનમાં ધર્મ ધ્યાનમાં લીન થઈને કાઉસગ્ગમાં રહ્યા. આ વાત જાણીને પડિતાએ અભયાને કહ્યું કે આજે તારૂં ઈચ્છિત પૂર્ણ થાય તેમ છે. માટે આજે તારે દ્યાનમાં જવું નહિ. અભયાએ પણ આજે મારૂં માથુ મહુ દુ:ખે છે એવું ખાટુ બહાનું રાજાને જણાવીને ઘેર રહી. હવે કામદેવની માટીની માટી મૂર્તિને વજ્રથી ઢાંકીને રથમાં મૂકીને પંડિતા મહેલ આગળ આવી. ત્યારે વેત્રીએ તેને Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રોવિયપદ્યસૂરિકૃતઅંદર જતાં રેકી. તે વખતે પંડિતાએ કહ્યું કે આજે રાણું અભયાને શરીરે ઠીક નથી તેથી તે કામદેવ વગેરે દેવને મહેલમાં રહીને જ પૂજવાની છે માટે આ કામદેવની મૂર્તિ અંદર લઈ જાઉં છું. બીજી પણ ઘણી મૂર્તિઓ લાવવાની છે. એમ કહી તે ઢાંકેલી મૂતિ દેખાડી ઓથી વેત્રીએ (છડીદારે) જવા દીધી. ત્યાર પછી બીજી મૂર્તિઓ પણ તેણી લાવી અને દ્વારપાલને છેતરીને કાઉસગ્નમાં રહેલા સુદર્શન શેઠને પણ રથમાં બેસાડીને વસ્ત્રથી ઢાંકીને લાવી. હવે સાક્ષાત્ કામદેવ સમાન સુદર્શન શેઠને જોઈને અભયા ઘણી રાજી થઈ. તેથી અત્યંત કામાતુર થએલી તે અભયા સુદર્શનને મરને (કામને) દીપન કરનાર વચને કહેવા લાગી. મને કામદેવ પોતાના તીણું બાણથી વીધે છે માટે હે શેઠ! હું તમારા શરણે આવી છું, માટે શરણે આવેલીનું રક્ષણ કરો રક્ષણ કરે. મોટા પુરૂષો શરણે આવેલાનું રક્ષણ કરે છે. માટે મારા ઉપર પ્રસન્ન થઈને મારી સાથે બેલે. મોટા પુરૂષ પ્રાર્થનાને ભંગ કરતા નથી. હું તમને અહીં કપટથી લાવી છું માટે તમારે કેપ કરે નહિ. અનેક પ્રકારનાં કામેત્તેજક વચન કહ્યા છતાં પણ સુદર્શન તે મેરૂ પર્વતની જેમ કાઉસ્સગ્નમાં સ્થિર રહ્યા. ત્યારે કામથી વિલંત ચિત્તવાલી અભયા રાણ ફરીથી પણ કહેવા લાગી કે તમારી પ્રાર્થના કરતી મને તમે કેમ ઉપેક્ષે છે. ? આ વ્રતનું કષ્ટ મૂકી દે, કારણ કે હવે તેનું કામ નથી. મને અનુકૂળ થવાથી તમને વ્રતનું ફલ સિદ્ધ થશે. હવે તમે મારી પાસેથી કેવી રીતે જવાનો છે એમ કહીને સુદર્શનને હાથ Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રીપું પ્રકરસ્પષ્ટાદિક પકડે. વળી તેમના શરીરને આલિંગન કરી પોતાના સ્તનને સ્પર્શ કરાવ્યું. ચુંબનાદિક કર્યું. આવા આવા ઉપસર્ગ કર્યા છતાં સુદર્શન તે નિશ્ચલ રહ્યા. તે વખતે શેઠે વિચાર્યું કે જે હું આ ઉપસર્ગમાંથી છૂટીશ તો જ કાઉસગ્ગ પાવીશ નહિ તે મારે અનશન છે. હવે જ્યારે સુદર્શન શેઠને ચલાયમાન કરવાના અભયાના પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યારે તે કાપીને કહેવા લાગી કે હે મૂર્ખ ! તને મરવાની ઈચ્છા થઈ જણાય છે. કારણ કે અમે સ્ત્રીઓ અમૃત પણ છીએ અને ઝેર પણ છીએ. રાગવાળી અમે અમૃત તુલ્ય છીએ પરંતુ વિરાગવાળી (દેશી). અમે ઝેર સમાન છીએ. માટે જે મારું કહેવું તરત અંગીકાર નહિ કરે તો આજે જ તારૂં મરણ થશે. એવી રીતે આખી રાત્રી તેણીએ શેઠને અનેક રીતે ઉપસર્ગ કર્યા છતાં જ્યારે શેઠ ચલાયમાન ન જ થયા ત્યારે તેણીએ પોતાના નખ વડે પિતાના શરીરને વિષે ઉઝરડા કર્યા અને મોટા સ્વરે પિકાર કરવા લાગી કે આ મારા ઉપર બલાત્કાર કરે છે. આવી બૂમે સાંભળીને રક્ષકે ત્યાં આવ્યા અને સુદર્શનને જોઈને આશ્ચર્ય પામીને વિચાર્યું કે સુદર્શનમાં આ સંભવે નહિ. તેઓએ જઈને રાજાને જણાવ્યું. રાજાએ આવીને આ શું એમ વિસ્મયથી પૂછયું ત્યારે તેણીએ કહ્યું કે તમારી રજા લઈને હું અહીં રહેલી છું એવું જાણીને તે અહીં આવ્યું અને કામના વચને વડે મારી પ્રાર્થના કરી, પરંતુ જ્યારે મેં પ્રતિષેધ ર્યો ત્યારે કપાયમાન થઈને મારા શરીરે નખના ઉઝરડા ક્ય તેથી બૂમ પાડી. આને વિષે આ સંભવતું નથી એવું વિચારતા રાજાની અભયા ઉપર અકૃપા થશે એવા સમજી વિચાર્યું કે, રાજ્ય છે જે તમારી જાત જામન Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ - શ્રીવિજયપધસૂરિકૃતવિચારથી શેઠ મૌન રહ્યા, ત્યારે મૌન કહે છે માટે દોષવાળા છે એવું માનીને રાજાએ શેઠને પકડવાને કેટવાલને આદેશ કર્યો. કોટવાલેએ શેઠને ગળેથી પકડીને બહાર કાઢયા. ગળામાં ખાસડાંને હાર પહેરા. વધ કરવા માટેના વસ્ત્રો પહેરાવ્યાં. સુપડાનું છત્ર કરી ગધેડા ઉપર બેસાડીને આખા નગરમાં ફેરવ્યા. તે વખતે ઘણાં શોકાતુર થએલા લેકે પણ કહેવા લાગ્યા કે આ શેઠને વિષે આવું સંભવતું નથી. મને રમાએ જ્યારે આ વાત જાણી ત્યારે દુઃખી થએલી તે વિચારવા લાગી કે આમાં રાજાને કે શેઠને વાંક નથી પરંતુ તેમના કર્મોને જ દેષ છે અને પાપને ક્ષય કરવા માટે ધર્મ વિના બીજે કઈ હેતુ નથી આ નિશ્ચય કરીને તે ઘરમાં જઈને અરિહંતની પૂજા કરવા લાગી. પછી તેમની આગળ કહેવા લાગી કે હે શાસનદેવે તમારે મારા નિર્દોષ પતિનું રક્ષણ કરવું. મારા પતિ ઘેર આવશે ત્યારે હું કાઉસગ્ગ પારીશ. નહિ તે કાઉસ્સગ્નમાં રહેલી મને અનશન છે. એ પ્રમાણે નિશ્ચય કરી કાઉસગ્નમાં રહી. આ તરફ કોટવાલો સુદર્શન શેઠને વષ્ય ભૂમિએ લઈ ગયા અને રાજાને હુકમ હોવાથી શૂળીએ ચઢાવ્યા. પરંતુ ક્ષણ માત્રમાં તે મહાત્માને શીલના પ્રભાવથી ફૂલી સિંહાસન રૂપ થઈ ગઈ. તેથી શેઠને વધ કરવા માટે તેઓએ તેમના ગલે તીક્ષણ ખડ્ઝને પ્રહાર કર્યો. પરંતુ તે ખડ્રગ માલારૂપે થઈ ગયું. અથવા ધમ હોય તે આપત્તિ પણ સંપત્તિરૂપે થાય છે.. Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રીÍરપ્રકરસ્પષ્ટાથદિ: ૨૦૧ આવું આશ્ચર્ય જોઈને તેઓએ રાજાને જણાવ્યું, તેથી રાજા હાથી ઉપર બેસીને સુદર્શન પાસે આવ્યે પશ્ચાત્તાપ પૂર્વક શેઠને આલિંગન કરીને રાજાએ કહ્યું કે નાશ નહિ પામેલા તમારા પુણ્ય પ્રભાવથી દર્શન થયાં. સ્ત્રીની માયાથી મોહિત થઈને ગુણના સ્થાન એવા તમને મેં મારવાને હુકમ કર્યો માટે મારાથી પાપી અને વિચાર વિનાને બીજે કોણ? તમે પણ મને આ પાપ કરાવ્યું કારણ કે પૂણ્યા છતાં તમે રાત્રીનું સાચું વૃત્તાંત જણાવ્યું નહિ. પછી રાજા શેઠને હાથી ઉપર બેસાડીને પિતાના મહેલે લાવ્યા. વસ્ત્રાભૂષણ વગેરેથી સત્કાર કરીને રાત્રીની કથા પૂછી તે વખતે પ્રથમ અભયાને અભય અપાવીને પછી શેઠે રાત્રીને યથાર્થ હેવાલ જણ તેથી પ્રસન્ન થઈને રાજાએ મટી ત્રદ્ધિ સાથે શેઠને ઘેર મેલ્યા. આ હકીકત જાણીને ભયભીત થએલી અભયા રાણીએ ગળે ફસે નાખીને આપઘાત કર્યો. પંડિતા (ધાત્રી) નાશીને પાટલીપુરે ગઈ. અને દેવદત્તા નામની વેશ્યાને ઘેર સુખે રહેવા લાગી. ત્યાં પણ તે પંડિતા નિત્ય સુદર્શન શેઠનાં એવાં વખાણ કરે છે કે જેથી તે દેવદત્તા પણ તેમને વિષે રાગવાળી થઈ. આ તરફ સુદર્શન શેઠે સંવેગ પામીને દીક્ષા લીધી. આચાર વિચાર જાણીને ગુરૂથી એકલા વિચારવા લાગ્યા. અને ફરતા ફરતા પાટલીપુરે આવ્યા. ભિક્ષાને માટે ફરતા તેમને પંડિતાએ જોયા અને ઓળખ્યા. દેવદત્તાને આ ખબર કહી, ત્યારે ભિક્ષાના બહાને તેણીએ તેમને બોલાવ્યા અને ઘરમાં Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રીવિજયસૂરિકૃતલઈ જઈને પિતાની સાથે ક્રીડા કરવા માટે ઘણું પ્રાર્થના કરી. પરંતુ મુનિએ જ્યારે માન્યું નહિ ત્યારે તેમને છૂટા કર્યા. સાંજે મુનિ પણ વનમાં ગયા અને કાઉસ્સગ કરોને નિશ્ચલ મને ધ્યાનમાં રહ્યા. તે વખતે વ્યન્તરી રૂપે ઉત્પન્ન થએલી અભયાએ પૂર્વ ભવના સ્મરણને લીધે શેઠને ઓળખ્યા. અને શેઠને ચલાયમાન કરવાને ઘણી વિડંબના કરી. કારણ કે વેર જન્માક્તરમાં પણ જવાવાળું છે. તે વ્યન્તરીથી પીડા પમાડાતા શેઠ એકદમ ક્ષપકશ્રેણિએ ચઢયા અને વધતા પરિણામે કેવલજ્ઞાન પામ્યા. પછી ધર્મનું સ્વરૂપ કહીને વેશ્યાને બેધ પમાડ. પંડિતા અને વ્યન્તરીને પણ બાધ પમાડયો. પછી ગ્યકાળે કર્મ ખપાવીને મોક્ષે ગયા. જેવી રીતે સુદર્શન શેઠે અનેક વાર સંકટમાં આવ્યા છતાં પિતાના શીલગુણને જરા પણ મલીન કર્યું નહિ. તેવી રીતે બીજાઓએ પણ પિતાના શીલ ગુણનું કષ્ટ આવે તે પણ રક્ષણ કરવું. છે ઇતિ સુદર્શન કથા અવતરણ એ પ્રમાણે ૧૮ મું ચતુર્થ વ્રત ઉપદેશ દ્વાર કહ્યું. હવે પાંચમાં પરિગ્રહ પરિમાણ વ્રતનું સ્વરૂપ છે. લેક વડે જણાવે છે – | | વસંતતિવૃતમ્ | विश्वोपकारि धनमल्पमपि प्रशस्य, किं नन्दवत्फलममानपरिग्रहेण । Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ શ્રીકપૂરપ્રકરસ્પષ્ઠાથઃિ * ૧૧ ૯ ૧૦ ૧૪ ૧૨ ૧૩ प्रोत्यै यथा हिमरुचिर्न तथा हिमौधः, ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૨૧ ૨૦ ૨૨ स्याद्वा यथात्र जलदो जलधिस्तथा न ॥४०॥ અલ્પ પણ ધન વિશ્વને ઉપકાર કરનારું ખરી, બહુ પ્રશંસાપાત્ર પણ કંચન તણી નવ ટેકરી નંદની શા કામની? શશી મેઘ પર ઉપકારના, ગુણથી કરે ખૂશ લેકને હિમ સમૂહનાસાગરતણા. તેવા નથી ગુણ તેથી તે લેકને ખૂશ ના કરે, ઉપકાર કરે છે જેહમાં તસ ચાહના સવિ જન કરે; જે માર્ગથી આવેલ લક્ષ્મી તેહ ત્યાં વપરાય છે; શુભ માર્ગથી પામેલ લક્ષ્મી પરહિતે ખરચાય છે. ૨ શ્લોકાર્થ –પણ વિશ્વને ઉપકાર કરનારું ધન વખાણવા લાયક ગણાય છે. નન્દ રાજાની જેમ માપ રહિત પરિગ્રહ વડે શું ફલ થાય? અર્થાત ન થાય. જેમ ચંદ્ર પ્રતિકારક થાય છે તેમ હિમને સમૂહ પ્રીતિને ઉપજાવનાર થતું નથી અથવા જે મેઘ અહીં પ્રીતિકર થાય છે તે સમુદ્ર થતો નથી. ૪૦ સ્પષ્ટાર્થ:-હવે પાંચમા પરિગ્રહ વિરમણ વ્રતને વિષે પરિગ્રહ જે ધન ધાન્યાદિક તેને નિયમ કરવાનો છે. એટલે પિતાને ખપ પૂરતું દ્રવ્યાદિક રાખવું જોઈએ. પરિગ્રહ નવ પ્રકાર છે. તે આ પ્રમાણે-૧ ધન, ૨ ધાન્ય, ૩ ક્ષેત્ર : Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રીવિજયપત્રસૂરિકૃત૪ વાસ્તુ, ૫ રૂ૫, ૬ સુવર્ણ, ૭ કુપિત, (હલકી ધાતુ) ૮ બે પગવાળા (દાસ દાસી) ૯ ચાર પગવાળા (ગાય ભેંસ વગેરે) આ નવ જાતના પરિગ્રહનું પરિમાણ કરવું અથવા જેટલું બની શકે તેટલું ઓછું કરવું. હવે પરિગ્રહ પરિમાણનું સ્વરૂપ કહેતાં કવિરાજ જણાવે છે કે થોડું ધન હોય છતાં જે સર્વ મનુષ્યને ઉપકારી થતું હોય તે લોકમાં વખાણવા લાયક થાય છે. પરંતુ ઘણું ધન હોય છતાં પણ જે લેકેના ઉપકારમાં આવતું ન હોય તે ધન નંદ રાજાના ધનની જેમ વખાણવા લાયક થતું નથી. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે હિમારુચિ એટલે ચન્દ્ર જે નાને છે છતાં પણ સર્વ લોકોને શીતળતા આપે છે તે તે લેઓને પ્રીતિ ઉત્પન્ન કરનાર છે. પરંતુ હિમને સમુદાય ઘણે હોવા છતાં તે લેકેને ઉપકાર કરનાર ન હોવાથી તે પ્રીતિ કરનાર થતું નથી. તેવી જ રીતે બીજું દષ્ટાન્ત આપી સમજાવે છે કે જેમ મેઘ માને છે છતાં પણ તે લોકોને ઉપકારક થાય છે તેથી તેની પ્રીતિ માટે (લોકોને ખૂશ કરનારે) થાય છે. પરંતુ સમુદ્ર જેમાં ઘણું પાણી ભરેલું છે પરંતુ ખારું હોવાથી લોકોના પીવાના ઉપયોગમાં આવતું નથી તેથી તે લેકની પ્રોતિ માટે થતો નથી. તેજ પ્રમાણે ડું ધન હોય પરંતુ લેકેના ઉપયોગમાં આવે તે વખાણવા લાયક છે. માટે ધનાદિકને માપ રહિત (હદ ઉપરાંત) સંગ્રહ ન કરતાં તેને સદુપયેગ કરવો જોઈએ. ૪૦ અહીં નંદ રાજાની કથા આ પ્રમાણે – પાટલીપુત્ર નામના નગરમાં ઉદાયન રાજાને તેના વેરી Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાદિક ૨૦૫ રાજાએ કપટી સાધુવેષ ધારણ કરનાર નેકરની મારફત પૌષધમાં મરાવી નાખે, અને તેને પુત્ર નહિ હોવાથી રાજ્ય રાજા વિનાનું થયું, તે નગરમાં નાપિત (હજામ) અને ગણિકાના સંગથી પૂર્વ ભવને કેઈક જાતિમદ કરનારે જીવ ઉત્પન્ન થયો હતો. તેનું નન્દ નામ હતું. તે અનુક્રમે સઘળી કલાઓ શીખે અને સુંદર તારૂણ્ય પામીને રૂપાદિ ગુણવાળો થયો. તે એક વખતે રાત્રીએ સુખે સૂતા હતા ત્યારે તેણે “મેં પાટલીપુત્રને પિતાનાં આંતરડાં વડે વીંટયું” એવું સ્વપ્ન જોયું. સવારમાં ઉઠીને તેનું ફલ કેઈક સ્વપ્ન પાઠકની પાસે ફલાદિ વગેરે મૂકીને પૂછ્યું. ત્યારે તેણે કહ્યું, કે તને આ નગરનું રાજ્ય મળશે. ત્યાર પછી તે સ્વપ્ન' પાઠક ઉપાધ્યાયે પોતાની પુત્રી મોટા ઓચ્છવ પૂર્વક તેની સાથે ૫ ણાવી, અને પરણીને પોતાના ઘરે રાજમા થઈને આવે છે તે વખતે ઉદાયી રાજા અપુત્ર મરણ પામેલ હોવાથી મંત્રાધિષ્ઠિત હાથીએ નન્દ ઉપર કલશ ઢળે. તેથી મંત્રીઓએ તેને રાજ્ય ઉપર બેસાડ. તે હલકી જાતને હેવાથી કેટલાક સામન્ત તેની આજ્ઞા માનતા હતા. તેથી જ્યારે તેઓ સભામાં બેઠેલા હતા ત્યારે ભીંત ઉપર ચીતરેલા હાથી ઘોડા અને પદાતીઓને આજ્ઞા કરીને તેમને એવી સજા કરાવી કે જેથી સઘળા તેને વશવતી થયા. અને ભય પામીને ઘણા રાજાઓ પણ તેને તાબે થયા. તેથી તેણે મેટું રાજ્ય મેળવ્યું. રાજાએ પાસેથી તેની પાસે ઘણું ધન આવ્યું. દાન વગેરેમાં નહિ વાપરનાર તેણે સમુદ્રના કાંઠે સેનાને મેટો પર્વત બનાવ્યો. એક વાર સમુદ્રની મોટી ભરતી આવવાથી તે બધું સમુદ્રમાં તણાઈ ગયું. અને તેથી નન્દ Page #219 -------------------------------------------------------------------------- ________________ - ૨૦૬ શ્રીવિજયસૂરિકૃત. રાજાની ઘણી અપકીર્તિ થઈ આખરે તે નંદ રાજા ધર્મ કાર્યાદિ કર્યા સિવાય મરીને નરકે ગયે. આ પ્રમાણે ધનને સંચય કર્યો અને તેથી લોકોને કેઈ ઉપકાર કર્યો નહિ તો તેની અપકીતિ થઈ માટે ભવ્ય જીવોએ પોતાના ધનને - સવ્યય કરી પુણ્ય પામેલ ધન સફલ કરવું. | ઇતિ નન્દ રાજાની કથા અવતરણુ-એજ પાંચમા વતની બીના સ્પષ્ટ સમ. જાવે છે– (વસંતતિવૃત્ત) ૧૬ ૧૫ ૧૧ ૧૪ ૧૩ ૧૨ ૧ ૭. ૧૮ धन्यः परिग्रहमितेः सुखभाग् न पापी, . भाग्मम्मणो वणिगिवैधहृदीश्वरोऽपि । - વાર તમો નાતો મિત્રી, पश्याधिकाधिकवसुः शशभृत्कलङ्की ॥४१॥ પરિગ્રહતણું પરિમાણુકરતાંધ જનસુખિયાથતાં, મમ્મણ ધનિક છે તે છતાં પણ લાકડાને ખેંચતા ભથી પાપી થયો દુખિયે ઉપાધિ વધારતા વંદ બીજનો ચંદ્ર સવિને તેજ ઓછું ધારતા. ૧ Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાદિ: તેજરૂપ વધતા ઉપાધિ તે કલકી જન કહે, સતાષથી ઘટતી ઉપાધિ શાંતિમાં તેથી રહે; છે પ્રય’સાપાત્ર ગુણની વૃદ્ધિ પણ ના અન્યની, ગુણને વધારે પાંચમુ ' વ્રત સાધના કર તેહની. ૨ ૨૦૦ શ્લોકા :-પરિગ્રહનું પરિમાણુ કરવાથી ભાગ્યવંત પુરૂષ સુખી થાય છે, પરંતુ પૂર્વે કાટી ધનવાલા છતાં લાકઠાના ભારને વહન કરનાર મમ્મણુશેઠ નામના વણિકની જેમ પાપી સુખી થતા નથી. આશ્ચર્ય ! જુએ પરિમિત લક્ષ્મીવાળા (શાભાવાળા) ખીજના ચંદ્ર લેાકેાથી આદર પૂર્ણાંક વંદન કરાય છે. પરંતુ વધતી વધતી લક્ષ્મી દેશેાભા)વાળે ચંદ્રમા કલ કયુક્ત મનાય છે. ૪૧ સ્પષ્ટા :-પરિગ્રહનું પરિણામ કરનાર ભાગ્યવત પુરૂષ સુખી થાય છે. કારણ કે તેને સન્તાષ ગુણના પ્રતાપે અધિક અધિક ધન એકઠું કરવાની ઈચ્છા રહેતી નથી. તેથી તે નિરાંતે શાંતિમાં રહે છે. કહ્યુ છે કે સતાષ એજ પરમ સુખ છે. ” પશુ કે ટીમ્બર છતાં પાપી મમ્મણ શેઠ જે રાત્રે વરસાદમાં પણ લાકડાં લેવાને નીમાં પડયા હતો તેની જેમ ધનનું પિરણામ નિહ કરનારા જીવા સુખી થતા નથી. અહા આ આમતનું આશ્ચય જુએ. એક તરફ ઘણી થાડી લક્ષ્મી (કલા–શાભા) વાળા છતાં પણ મીજનો ચંદ્ર લેાકેા વડે આદર પૂર્વક વન્દન કરાય છે, ત્યારે અધિક અધિક લક્ષ્મી (કલા) વાળા એવા ચંદ્ર કલકવાળા મનાય છે. અથવા પરિમિત શાભાવાળો છતાં ખીજના ચંદ્ર કલંક વિનાનો જણાય છે Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રીવિજયપદ્યસૂરિક્તજ્યારે અધિક અથવા સોળ કલાએ ખીલેલે પુનમને ચંદ્ર કાંકવાળો જણાય છે. મમ્મણ શેઠની કથા આ પ્રમાણે – મગધ દેશમાં રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તે રાજા શ્રી મહાવીર પ્રભુને પરમ ભક્ત હતો. તેને ચિલ્લણે નામે રૂપવંતી રાણે હતી. એક વખતે રાત્રે મુશળધાર વરસાદ વરસત હતું. તે વખતે બારીએ બેઠેલી ચેલ્લણ રાણીએ વિજળીના ઝબકારાના પ્રકાશમાં નદીમાં આવેલા પૂરમાં તણાઈ આવેલા લાકડાના ભારાને ખેંચતા એક વૃદ્ધ પુરૂષને છે. તે જોઈને ચિલ્લણ રાણીએ રાજાને કહ્યું કે તમારા સરખા રાજા છતાં આ નગરીમાં એવા દુઃખી પુરૂષ પણ વસે છે કે જેમને આવી ઘોર અંધારી રાતમાં વરસતા વરસાદમાં નદીના પૂરમાં લાકડાં વીણવાં પડે છે. આ એ વાત સાંભળીને રાજાએ તે મનુષ્યને બોલાવીને પૂછયું કે તું કેણ છું? અને આવી રાત્રીએ કેમ કષ્ટ વેઠે છે? ત્યારે તેણે કહ્યું કે હું મમ્મણ નામે વાણું છું. મેં એક વૃષમ બનાવ્યો છે અને તેનું એક શીંગડું ખૂટે છે તેને માટે હું આ મહેનત ત્યાર પછી રાજા રાણી સાથે તેને ઘેર ગયા. તેણે સુવર્ણ અને રત્નના બતાવેલા બે વૃષભ દેખાડયા. તે જોઈને વિસ્મય પામેલા રાજાએ ચેલ્લણને કહ્યું કે આપણા ઘેર આના જેવું એક પણ રત્ન નથી તે આને શું આપવું? ચેલ્લાએ હસીને મમ્મણ શેઠને કહ્યું કે શું તમે આ લાકડાંથી આનું Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પાર્થાનિ ૨૦૯ રત્નનું શીંગડું ખનાવશે ? ત્યારે તેણે કહ્યુ કે આને માટે મારાં વહાણેા સમુદ્રમાં ફરે છે. પુત્ર દેશાન્તરમાં વેપાર કરે છે. તહેવારામાં પણ મારા ઘરમાં ઘી વપરાતું નથી. વાલ અને ચાખા ખવાય છે. અને ચામાસામાં રાત્રીએ લાકડાં લાવોને તેને વેચીને હું પણુ કાંઇક પેદા કરૂં છું. આ પ્રમાણે આટલું બધું ધન છતાં આટલી હદ સુધી ખાવામાં પણ કનુસાઈ કરતા તે મમ્મણ શેઠને જોઈ ને ચમત્કાર પામેલે રાજા પ્રિયા સાથે પેાતાના મહેલમાં ગયા. અનુક્રમે જેની ધનની તૃષ્ણા પૂર્ણ થઈ નથી એવા તે શેઠ એકઠા કરેલા શ્વનને ભાગવ્યા સિવાય મરીને દુર્ગતિમાં ગયા. કહેવાના સાર એ છે કે કેટલાક મહા પાપી જના ઘણા પરિગ્રહ ભેગે કરીને તેને જરા પણુ સન્ધ્યય કર્યા સિવાય અંતે મરીને નરકે જાય છે. એમ સમજીને ભવ્ય જીવેાએ પરિગ્રહનુ પરિમાણુ અવશ્ય કરવું જોઈ એ. ॥ ઇતિ મણ શેઠ કથા ! અવતરણ:—એ પ્રમાણે ૧૯ મું પરિગ્રહ દ્વાર કહ્યું હવે થ્રીસમ દિગ્વિરતિવ્રતનું દ્વાર જણાવે છે: < ૫ વÉતિહારૃત્તમ્ ॥ ૪ ૧ २ सीमस्थिते जलनिधौ निजकालमाने, ૫ ૩ ૬ शीतातपाम्भसि च जीवति जीवलोकः । ૯ ૧૦ ૮ दिग्यानमानमपि जन्दुहिताय तद्वत्, ૧૫ ૧૩ ૧૨ - ૧૪ स्याच्चारुदत्तवदिहाप्रयतोऽतिदुःखी ૧૪ १२ ॥ ૪૨ ' Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રીવિજયપારિકૃતસાગર ન મર્યાદા તજે ને ત્રણ સંતુ કાલની, છેડે ન મર્યાદાજ તેથી જીવના જીવ લેકની; તેમ દિશિમાં ગમન કેરૂ માન પણ જન હિત કરે, ચારૂદત્ત તણી પરે હિમ ના કરે તો દુઃખ હરે. ૧ - બ્લેકાર્થ–સમુદ્ર પિતાની મર્યાદામાં રહે છતે તથા શીયાળો, ઉનાળો અને ચોમાસું (એ ત્રણે ઋતુઓ) પિત પિતાની મર્યાદામાં રહે છતે આ જીવલેક (દુનીયાના જીવો) જીવે છે. તેવી જ રીતે દિશાઓમાં જવાના પ્રમાણ રૂપ દિગ્વિરમણ વ્રત પણ પ્રાણીઓના હિત માટે થાય છે. પરંતુ આ વ્રતને આદર નહિ કરનાર જીવ ચારૂદત્તની પેઠે આ જગતમાં ઘણા દુ:ખને ભેગવનારે થાય છે. ૪૨ સ્પાર્થ –કવિરાજ છઠ્ઠા દિગ્વિરમણ વ્રતનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે જેમ સમુદ્ર પોતાની મર્યાદામાં રહે છે અથવા તે સમુદ્ર પિતાની મર્યાદા ઓળંગતા નથી તે આ જીવલેક એટલે જગતના જે સુખ પૂર્વક જીવે છે. પરંતુ જે સમુદ્ર પિતાની મર્યાદા મૂકે તે આ પૃથ્વીને નાશ થઈ જાય અને પૃથ્વીના જીવને પણ નાશ થાય. વળી શિયાળે, ઉનાળો અને ચેમાસું એ ત્રણે ઋતુઓ પણ પોત પોતાની કાલ મર્યાદામાં રહે છે તેજ આ જગતના લેકે સુખે જીવે છે એટલે અતિશય ટાઢ પડતી નથી અથવા અતિશય તાપ પડતો નથી તેમજ વરસાદ પણ અતિશય પડતો નથી, માટેજ આ જગતના જીવો સુખે જીવે છે. કારણ કે જે હતુઓ મર્યાદાનો ત્યાગ કરે અને કાં તો અતિશય ટાઢ જ Page #224 -------------------------------------------------------------------------- ________________ શીર્ષરપ્રક્રસ્પષ્ટાથદિ: ૨૧૧ પડયા કરે, અથવા અતિશય તાપ જ પડયા કરે અથવા અતિશય વરસાદ વરસ્યા કરે તે આ જગતના જીવો સુખે જીવી શકે નહિ તેવી રીતે દિશાઓમાં અમુક મર્યાદા સુધી જવા અને આવવા) રૂ૫ દિગ્વિરમણવ્રત પણ આ લેકમાં જીને હિતને માટે અથવા કલ્યાણ કરનારૂં થાય છે. પરંતુ આ વ્રતને આદર નહિ કરનારા છે તે ચારૂદત્તની જેમ ઘણા પ્રકારના દુખની પરંપરાને ભેગવનારા થાય છે. તેથી આ વ્રતનું પાલન કરવાને યત્ન અવશ્ય કરવો જોઈએ. ચારૂદત્તની કથા આ પ્રમાણે ભરતક્ષેત્રમાં ચંપા નામે નગરી હતી. તેમાં ભાનુ નામ ધનવાન શ્રેણી રહેતે હ. તેને સુભદ્રા નામે ભાર્યા હતી. અને તેમને વખાણવા લાયક ગુણવાળો ચારૂદત્ત નામે પુત્ર હિતે. એક વખત મિત્ર સાથે સિધુ કાંઠે કડા કરતા તેણે કિઈક વિદ્યાધરના પગલાં જોયાં. તથા આગળ સ્ત્રીના પગલાં જોઈને તે સ્ત્રી સહિત છે એમ જાણ્યું. તેટલામાં નજીકમાં લેડના ખીલાઓ વડે વૃક્ષ સાથે જડી લીધેલા એક વિદ્યાધરને તેણે જોયે. તથા તેની તરવારના કેસમાં ત્રણ ઔષધીના વલય જોયાં. તેણે બુદ્ધિથી એક ઔષધો વડે તેને છુટા કર્યો. બીજા વડે ત્રણ રહિત અને ત્રીજા વડે સજીવન કર્યો. વિદ્યાધરે ચારૂદત્તને કહ્યું કે વૈતાઢયમાં શિવમંદિર નગ૨માં મહેન્દ્રવિલ નામના રાજાને હું અમિત ગતિ નામે પુત્ર છું. ધૂમશિખ નામના મિત્ર સાથે હું એક વખત ક્રીડા રવા હીમંત પર્વત ઉપર ગયો. ત્યાં પિતાના મામાની Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ . શ્રીવિઠ્યપદ્યસૂરિકૃતસુકુમાલિકા નામે સુંદર પુત્રીને જોઈ તેથી કામાતુર થએલે. હું ઘેર આવ્યું. અને મારી અવસ્થા જાણુને પિતાએ મને તેની સાથે પરણ. અને તેની સાથે સુખેથી કીડા કરવા લાગ્યું. ધૂમશિખ પણ તેણીને અભિલાષી છે એવું ઇંગિતાકારથી મેં જાણ્યું. તે પણ તેની સાથે ક્રીડા કરતે હું અહીં આવ્યું. અને પ્રમાદી એવા મને બાંધીને સુકુમાલિકાને હરી ગયે. તમે મારે છુટકારો કર્યો માટે તમારે હું કેવી રીતે ત્રાણ રહિત થઈશ? કહે હું તમારું શું હિત કરું? ચારૂદત્તે કહ્યું કે તમારા દર્શનથી જ હું કૃતાર્થ થયો છું, મારે કાંઈ જોઈતું નથી. આ પ્રમાણે ચારૂદત્તે કહેવાથી વિદ્યાધર ઉઠીને પિતાને સ્થળગ. ચારૂદત્ત પણ પિતાને ઘેર ગયે. પિતાની આજ્ઞાથી ચારૂદ પિતાના મામાની પુત્ર મિત્રવતી સાથે લગ્ન કર્યો. પરંતુ કલામાં આસક્ત ચારૂદત્ત તેણીને વિષે ભેગ વિમુખ થયે. મા બાપે તે જાણીને આ ભેળે છે એવું જાણ્યું. તેથી તેને ચતુર બનાવવા માટે મા બાપે કલિંગસેના નામની વેશ્યાની પુત્રી વસન્તસેનાને ત્યાં બાર વર્ષ રાખે. અને ત્યાં તેણે સોળ કરેડ હાટકે (રૂપીયા) ખરચી નાખ્યા. કલિંગસેનાએ આ દરિદ્રી થઈ ગયું છે એવું જાણીને કાઢી મૂકો. ઘેર જઈને માબાપનું મૃત્યુ જાણીને પિતાની સ્ત્રીના ઘરેણું લઈને મામાની સાથે વેપાર કરવા ગયે. ઉસીવર્ત નામના નગરમાં જઈને કપાસ ખરીદ્યો. તે લઈને તામલિસી નગરીએ જતાં વનના દાવાનલથી તે પાસ બળી ગયે. તેથી મામાએ આ અભાગીઓ છે એવું જાણીને તેને ત્યાગ કર્યો. ભૂખ અને તરસથી પીડાતો તે Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાદિક ૨૧૩ એકલો પ્રિયંગુનગરે ગયે. ત્યાં તેના પિતાના મિત્ર સુરેન્દ્રદત્તને ત્યાં સુખે રહેવા લાગ્યા. કેટલાક વખત પછી સુરેન્દ્રતે નિષેધ કર્યા છતાં એક લાખ રૂપીયા વ્યાજે લઈને ધન કમાવા માટે વહાણુમાં બેસીને ચાલ્યા. પછી યમુનાદ્વીપે જઈને ત્યાં વેપારમાં આઠ કોડ સોનૈયા કમાયે. પછી સમુદ્ર માગે સ્વદેશ આવવા નીકળે, પણ રસ્તામાં વહાણ ભાગ્યું મને એક પાટીયું મળવાથી સમુદ્ર તરીને સાતમે દિવસે સમુંઢના કાંઠે રાજપુર નગરમાં આવ્યું. , ત્યાં તેને દિનકરપ્રજા નામે ત્રિદંડી મળે. તેણે ચારૂદત્તને ધનાથી જાણીને કહ્યું કે મારી સાથે પર્વત ઉપર ચાલ. ત્યાં રસ કુપીકામાંથી તને રસ આપીશ જેથી ઘણું સુવર્ણ મળશે. પછી તેની સાથે મેટી અટવામાં આવેલા પર્વતની તળેટીએ ગયા. ત્યાં એક મેટું બીલ હતું તેનું દ્વાર ત્રિદંડીએ મંત્ર વડે ઉઘાડયું. પછી તે બીલમાં પેસીને તેઓ રસથી ભરેલા કૂવા પાસે આવ્યા. પછી ત્રિદંડીએ તેને માંચામાં બેસાડી તુંબડી આપીને રસથી ભરી લાવવાને કૂવામાં ઉતાર્યો. ત્યાં મેખલામાં રહીને તે રસ લેવા જાય છે તેવામાં કેઈએ તેને રસ લેતાં રે. ત્યારે ચારૂદતે તેને રોકવાનું કારણ પૂછ્યું. ત્યારે અંદર રહેલા માણસે કહ્યું કે હું વાણીયાને પુત્ર છું. ત્રિદંડીએ મને રસ લેવાને કૂવામાં ઉતાર્યો. પરંતુ રસની તુંબડી લઈને મને કૂવામાં નાખ ત્રિદંડી ચા યે અને હું રસથી ભક્ષણ કરાયેલ છું. તારી પણ તે તેવી વિલે કરશે. માટે મને તું તુંબડી આપ એટલે તને ભરી આપું. ચારૂદને તુંબડી આપી તે ભરીને માંચીએ બાંધી. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રીવિજ્યપદ્યસૂરિકૃતપછી ચારૂદતે દેરડું હલાવ્યું એટલે ત્રિદંડીએ તેને . કૂવા કાંઠે માંચી આવી એટલે ત્રિદંડીએ તેને બહાર કાઢય સિવાય રસની તુંબડી માગી. આ મારો દ્રોહ કરવા માગે. છે એવું જાણી ચારૂદતે રસ કૂવામાં નાખી દીધે. તેથી ત્રિદંડીએ માંચી સાથે તેને કૂવામાં નાખે. તેથી તે કૂવામાં. વેદીકા ઉપર પડયે. ત્યારે અંદર રહેલા માણસે કહ્યું કે અહીં ધા રસ પીવાને આવે છે તેનું પૂછડું પકડીને તું બહાર નીકળી જજે. ત્યાર પછી તે માણસ મરણ પામે. ચારૂદત્ત પણ ગેધાનું પૂછડું પકડી મહા મુશીબતે બહાર આવ્યું. મૂછ પામીને જમીન ઉપર પડયો. થોડી વાર ચેતના પામીને તે ભયંકર અટવી ઓળંગીને એક ગામમાં પહેંચ્યું. ત્યાં મામાના મિત્ર રૂદ્રદત્તે તેને ઓળખીને પિતાને ઘેર રાખી સાજો કર્યો. ત્યાંથી તેની સાથે સ્વર્ણભૂમિ તરફ તે ચાલ્યા. ત્યાં નદી ઉતરીને ગિરિકૂટને વિષે ચિત્રવનમાં આવ્યા. ત્યાં બે બેકડા લઈને તેના ઉપર બેસીને જરી આગળ ગયા. હવે અહીંથી આગળ પગે ચાલવાને માર્ગ નથી માટે બંને જણાએ વિચાર્યું કે બેકડાઓને મારીને તેનું માંસ બહાર રાખીને તેની ધમણ બનાવી અંદર પેસીએ એટલે ભારંs પક્ષી માંસના ભ્રમથી આપણને સુવર્ણભૂમિમાં લઈ જશે માટે આપણે આ બે બેકડાને મારી નાખીએ એવું રૂદ્રદત્ત ચારૂદત્તને કહ્યું. ત્યારે ચારૂદરે કહ્યું કે જે બેકડા ઉપર બેસીને આપણે આટલે સુધી આવ્યા તે બેકડાને આપણાથી. કેમ મરાય? ત્યારે રૂદ્રદત્તે કહ્યું કે આ તારા બેકડા નથી કે જેથી તું મને નિષેધ કરે છે એમ ક્રોધથી કહીને પોતાના બાકડાને મારી નાખે. તે જોઈને ચારૂદત્તને બેકડે ભયભી0 Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરણકરસ્પષ્ટાર્થીદિર ૨૧૫ દ્રષ્ટિથી ચારૂદત્ત તરફ જોવા લાગ્યું. ત્યારે ચારૂદત્તે કહ્યું કે હું તારું રક્ષણ કરવા સમર્થ નથી. માટે તું અરિહંત ધર્મનું શરણ અંગીકાર કર. ત્યાર પછી ચારૂદત્ત તેને નમસ્કાર મંત્ર આપે તે સાંભળીને તે સમાધિવાળો થયો. રૂદ્રદત્તે તેને માર્યો. અને તે મરીને દેવ થયે. પછી બંને જણા છરી લઈને બેકડાની ધમણમાં પિઠા. અને ત્યાં આવેલા ભારંડ પક્ષી તે બંનેને ઉપાડીને સુવર્ણ ભૂમિ તરફ ઉપડ્યા. માર્ગમાં માંસ માટે તે ભાખંડ પક્ષિાનું યુદ્ધ થતાં ચારૂદત્તની ધમણુ કેઈક સરોવરમાં પડી. છરી વડે ધમણ તોડીને તે તરીને બહાર નીકળે. આગળ જતાં અટવીમાં એક મેટે પર્વત છે. તેની ઉપર ચઢ. ત્યાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા મુનિને જોઈને વંદન કર્યું. ત્યારે મુનિએ ધર્મલાભ દઈને કહ્યું કે હે ચારૂદત્ત! તમે અહીં કેવી રીતે આવ્યા? અહીં દેવ અને વિદ્યાધર સિવાય બીજાનું આગમન થતું નથી. પિતાની ઓળખાણથી વિસ્મય પામેલા ચારૂદત્તને મુનિએ કહ્યું કે હું તે અમિતગતિ વિદ્યાધર છું કે જેને તમે પહેલાં બંધનમાંથી છોડાવ્યું હતું. મારી પ્રિયાને લઈને નાશી ગયેલો તે મારે શત્રુ અષ્ટાપદ ઉપર ગયે અને મારી પ્રિયાને મૂકીને તે દુર્મતિ કાંઈક નાશી ગયે. પછી તેણીને લઈને હું ઘેર આવ્યું. મારા પિતાએ મને રાજ્ય આપીને દીક્ષા લીધી. અનુક્રમે મારી પત્નીને સિહયશા અને વરાહગ્રીવ નામે બે પુત્ર થયા. ત્યાર પછી તેમને અનુક્રમે રાજ્ય અને Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રીવિજપદ્મસૂરિકૃતયુવરાજ પદવી આપીને મેં પણ ગુરૂની પાસે દીક્ષા લીધી. ને આ કર્કોટક નામે ગિરિ ઉપર હું તપ કરું છું. પછી મુનિએ ચારૂદત્તને ત્યાં આવવાનું કારણ પૂછ્યું, ત્યારે ચારૂદ પણ પિતાનું સર્વ વૃત્તાન્ત જણાવ્યું. તે દરમિઆન તે રાજર્ષિને બે પુત્રે ત્યાં આવી મુનિને તથા ચારૂદત્તને નમીને બેઠા. તે વખતે કઈક ઉત્તમ દેવ ત્યાં આવ્યું. તેણે પ્રથમ ચારૂદત્તને નમસ્કાર કર્યો અને પછી તે મુનિને નમ્યાં. વિદ્યાધરેએ મુનિને પછી નમસ્કાર કરવાનું કારણ પૂછ્યું ત્યારે દેવે કહ્યું કે આ ચારૂત્ત મારા ધર્માચાર્ય છે માટે મેં તેમને પ્રથમ પ્રણામ કર્યો અને મુનિને પછીથી કર્યો. આગલા ભવમાં પોતે બેકડે હતો અને ચારૂદ નમસ્કાર મંત્ર આપ્યો તેથી પોતે દેવ થયા અને તેથી પ્રથમ પિતાના ધર્માચાર્ય ચારૂદત્તને નમસ્કાર કર્યો. આ પ્રમાણે દેવે કહ્યું. ત્યારે તે બંને વિદ્યાધરેએ કહ્યું કે અમારા પિતાને પ્રાણ આપનાર હોવાથી અમારા પણ તે ઉપકારી છે. ત્યાર પછી તે બે વિદ્યાધરેએ પણ ચારૂદત્તને સત્કાર કર્યો. દેવ તે જ ક્ષણે ચારૂદત્તને ચમ્પાપુરીએ લઈ ગયે. પછી ઘણું રત્નો તથા દ્રવ્ય વગેરે આપીને દેવ અદશ્ય થયું. ત્યાર પછી ચારૂદત્ત પિતાની સતી સ્ત્રી મિત્રવતીને તથા વસન્તસેનાને મળે. એ પ્રમાણે છેવટે તે સુખી થયો. આ વાર્તાને સાર એ છે કે ચારૂદત્તે દિશાઓમાં ગમન કરવાને નિયમ કર્યો નહોતો તેથી તે જુદી જુદી દિશાઓમાં રખડયો અને અનેક પ્રકારે દુઃખી થયા. એમ સમજીને ભવ્ય જીવોએ આ દિગવિરમણ નામનું વ્રત જરૂર ગ્રહણ કરવું જોઈએ. છે ઈતિ ચારૂદત્ત કથા છે Page #230 -------------------------------------------------------------------------- ________________ શોકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ: * અવતરણ ચાલુ બાબતમાં વિશેષ ઉપદેશ આપે છે – પરિવૃત્તનું છે ૧ ૯ न गम्यं नागम्यं क्वचिदकृतदिग्यानविरते, . ૧૦ ૭ ૧૩ ૮ ૯ ૧૧ ૧૨ कथं वा स्याद्विश्वे सततगतिरेकत्र वसतिः । - ૧૭ ૧૮ ૧૪ द्वितीयद्वीपान्तर्भरतगतमाक्रान्तजलधि न किं द्रौपद्यर्थे हरिरमरककापुरमगात् ॥३॥ દિશિગમનનું માન જેણે ના કર્યું સઘલા સ્થલે, તેને જવાની છુટ જવું કયાં ના જવું કયાં ભૂતલે; એવું ગણે ના વાયુ અથવા એક સ્થલમાં શું રહે, અમરકંકા કૃષ્ણ જઈને દ્રોપદી શું ના લહે? ૧ કૃષ્ણ સુસ્થિત સાધતા ને જલધિ પંથે ચાલતા, ધાતકી ખડે ભરતમાં અમરકંકા પહોંચતા છટા વ્રતે સંતોષ લહીએ પાપ પુક્કલ તાલીએ, શાંતિથી જિનધર્મ સાધી મુકિતના સુખ પામીએ. ૨ લોકર્થ –દિગવિરમણ વ્રત નહિ અંગીકાર કરનાર જીવને કેઈ પણ સ્થાન જવાયેગ્ય અથવા નહિ જવાયેગ્ય નથી. અથવા વિશ્વને વિષે વાયુની એક સ્થાને ગતિ કેવી રીતે થાય? (દષ્ટાન્ત કહે છે) શું કૃષ્ણ વાસુદેવ દ્રૌપદીને Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રીવિજયસૂરિકૃતલાવવાને માટે સમુદ્ર ઓળંગીને બીજા ઘાતકીખંડમાં આવેલા ભરતક્ષેત્રમાં અમરકંકા નગરીએ નથી ગયા? અથવા ગયા છે. ૪૩ સ્પષ્ટાથે–જેણે આ દિગ્રવિરમણ વ્રત અંગીકાર કર્યું નથી તેને કોઈ પણ સ્થાન જવા ગ્ય અથવા નહિ જવા ગ્ય એવું નથી એટલે જેણે દિશાઓમાં અમુક હદ. સુધી જવું એ નિયમ કર્યો નથી તે મનુષ્યને દરેક સ્થળમાં જવાની છુટ હોય છે. તે દરેક સ્થળમાં જાય છે. માટે તેવા મનુષ્યને અમુક સ્થળ જ જવા ગ્ય અને અમુક સ્થળ નહિ જવા ગ્ય, એવું હોતું નથી અથવા સમસ્ત વિશ્વને વિષે ગતિ કરવાના સ્વભાવવાળે વાયુ શું એક સ્થળમાં નિવાસ કરીને રહે છે? અથવા રહેતો નથી. કહે વાને ભાવાર્થ એ છે કે જેણે આ દિશાવિરમણ વ્રત અંગીકાર કર્યું નથી તે નિયત સ્થાનમાં જ રહે, એ. નિયમ રહેતું નથી. તે તે વાયુની જેમ મરજી પડે ત્યારે ગમે ત્યાં જાય છે. તેથી તે ત્યાં જાય અથવા ન જાય તે પણ તેણે દિવિરમણ વ્રત નહિ ગ્રહણ કરેલ હોવાથી તેને તે સ્થળની અવિરતિને દોષ લાગે છે. અહીં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે દ્રૌપદીને લેવાને માટે શ્રી કૃષ્ણ વાસુદેવ લવણ.. સમુદ્રને ઓળંગીને બીજા ધાતકી ખંડ નામના દ્વિીપમાં આવેલા ભરતક્ષેત્રમાં અમરકંકા નામની નગરીમાં નહોતા. ગયા? અથવા ગયા હતા. ૪૩ શ્રીકૃષ્ણ વાસુદેવની કથા આ પ્રમાણે– હસ્તિનાગપુર નામના નગરમાં પાંચ પાંડ રાજ્યક Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ: ૨૧૯ કરતા હતા. તેમને દ્રૌપદી નામે પ્રિયા હતી. એક વાર ભમતા ભમતા. નારદ દ્રૌપદીના મહેલમાં આવ્યા ત્યારે અવિરતિ, હોવાથી દ્રૌપદીએ તેમને વંદન કર્યું નહિ. તેથી કે પેલા નારદ આ દ્રૌપદીને દુઃખી કરવાને માટે વિચાર કરીને ત્યાંથી ચાલ્યા ગયા. આ ભારતમાં તે વખતે કૃષ્ણ વાસુદેવ દ્વારકા નગરીમાં રહીને રાજ્ય કરતા હતા. તેમને અને પાંડવોને મિત્રતા હતી તેથી વાસુદેવના ભયથી નારદ અહીં દ્રૌપદીને કાંઈ કરી શકતા હતા. તેથી તે ભમતા ભમતા ધાતકી ખંડના ભરતક્ષેત્રમાં ગયા. ત્યાંની ચમ્પા નગરીમાં કપિલ નામના વાસુદેવને સેવક અને સ્ત્રીને લોલુપી અમરકંકા નગરીને સ્વામી પદ્ય રાજા હતું તેની પાસે ગયા. તેણે તેમને આદર સત્કાર કર્યો. રાજા નારદને પિતાના અન્તઃપુરમાં લઈ ગયો. અને નારદને પિતાની સ્ત્રીઓ દેખાડીને કહેવા લાગ્યું કે આવી સ્ત્રીઓ તમે કોઈ ઠેકાણે જોઈ છે? નારદે “આનાથી મારું કાર્ય સિદ્ધ થશે એવું વિચારીને કહ્યું કે હે રાજા આવી સ્ત્રીઓ જોઈને કૂપમંડૂકની જેમ તું કેમ રાજી થાય છે?' જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાગપુરમાં પાંડવોની પ્રિયા દ્રોપદીની આગળ આ સઘળીએ સ્ત્રીઓ દાસી જેવી છે. એવું : કહીને નારદ મુનિ આકાશ માર્ગો ઉડીને અન્ય સ્થળે ગયા. નારદના વચનથો દ્રૌપદી ઉપર રાગવાળા થએલા પદ્ધ : રાજાએ પાતાલવાસી દેવને તપ વડે આરાધ્યું. તેણે શું કામ. છે? એમ પૂછયું ત્યારે પદ્મ રાજાએ કહ્યું કે હે મિત્ર ! દ્રૌપદીને અહીં લાવે. તેણે કહ્યું કે દ્રૌપદી પાંડવે સિવાય અન્યને ઈચ્છતી નથી. પરંતુ તારા આગ્રહથી હું લાવું છું.' એમ કહી તે હસ્તીનાગપુર ગયે અને રાત્રીએ ઉંઘતી Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રીવિજયસૂરિકૃત- દ્રૌપદીને અવસ્થાપિની નિદ્રા આપીને પદ્મ રાજાની પાસે લાવીને મૂકી. જાગેલી દ્રૌપદી આ તે સ્વપ્ન છે કે ઈન્દ્રજાળ છે? એમ વિચારે છે તેટલામાં પ રાજાએ કહ્યું કે તું ભય પામીશ નહિ, કારણ કે તારા ઉપર રાગવાળા મેંજ તને અહીં દેવની મારફત બોલાવી છે માટે તું મારી સાથે ભેગ ભેગવ. હું આ ધાતકી ખંડમાં અમરકંકા નગરીને રાજા છું. દ્રોપદીએ કહ્યું કે જે એક મહિના સુધીમાં મારું કે અહીં આવશે નહિ તે તમારૂં કહ્યું કરીશ. 1. પદ્મ રાજાએ તે વાત કબૂલ રાખી. કારણકે જંબુદ્વીપથી - અહીં કેઈ આવી શકવાનું નથી એવી તેને ખાતરી હતી. દ્રૌપદીએ મહિના પછી પણ પાંડ વિના હું ખાઈશ નહિ એ અભિગ્રહ લીધો. આ તરફ સવારે પાંડવે જાગ્યા ત્યારે તેમણે દ્રૌપદીને - ઘરમાં જઈ નહિ. તેથી તેઓએ સઘળે સ્થલે તપાસ કરી, પરંતુ તેઓએ કઈ સ્થળે દ્રૌપદીની વાર્તા (પત્તો) પણું . જાણી નહિ. ત્યારે કુંતીએ કૃષ્ણને પૂછયું. તે પણ જ્યાં - તપાસ કરવી? તેને વિચાર કરે છે તેવામાં નારદ આવ્યા. તેમણે કહ્યું કે ધાતકી ખંડમાં અમરકંકા નગરીમાં પદ્મ રાજાને ત્યાં મેં દ્રૌપદી જોઈ છે એમ કહી કલિપ્રિય નારદ બીજે સ્થળે ગયા. આ વાત કૃષ્ણ પાંડેને જણાવીને કહ્યું કે તમે ખેદ કરે નહિ. હમણાંજ હું તેને પાછી લાવું છું. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ પાંડે અને મોટા સિન્ય સાથે સમુદ્રકાંઠે માગધ તીર્થ નજીક આવ્યા. અને ત્યાં રહીને Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાર્યાદિત ૨૨૧ સુસ્થિત દેવની આરાધના કરી. તે પણ પ્રગટ થયે અને શું કામ કરું? એમ પૂછયું. ત્યારે કૃષ્ણ કહ્યું કે ધાતકી ખંડ દ્વીપમાં પદ્મ નામે રાજા સૂતેલી દ્રૌપદીનું હરણ કરી ગયે. છે માટે તેને પાછી લવાય તેમ કરો. ત્યારે દેવે કહ્યું કે જે તમે કહો તે પ રાજાને પરિવાર સાથે સમુદ્રમાં નાખીને દ્રૌપદીને અહીં લાવું. ત્યારે કૃષ્ણ કહ્યું કે આમ કરવાની જરૂર નથી. મને અને પાંચ પાંડવોને આ સમુદ્રમાંથી પેલે પાર જવાને માર્ગ કરી આપે. જેથી અમે ત્યાં જઈને તે પાપીને જીતીને દ્રૌપદીને પાછી લાવીએ. દેવે પણ તેમ કર્યું. તેથી કૃષ્ણ અને પાંડવ સ્થળની જેમ રથ વડે સમુદ્ર ઓળંગીને અમરકંકા નગરીમાં ગયા. પછી કૃષ્ણ દારૂક નામના દૂતને દ્રૌપદીને પાછી સોંપવાનું કહેવાને પદ્મ રાજા પાસે મેકલ્યો. પણું. તેણે માન્યું નહિ. પછી તેઓની વચ્ચે યુદ્ધ થયું. શરૂઆતમાં તે પદ્મ રાજાએ પાંચે પાંડવોને જીત્યા. ત્યારે કૃષ્ણ - શંખનાદથી તેના સૈન્યને ભગાડયું અને તે નાસીને પિતાના નગરમો ભરાઈ ગયા. ત્યારે કૃષ્ણ કોધથી નરસિંહનું રૂપ કર્યું અને પૃથ્વીને એવી કમ્પાયમાન કરી કે પદ્મ રાજાએ દ્રૌપદીનું શરણ અંગીકાર કર્યું. ત્યારે તેણીએ કહ્યું કે જે તું સ્ત્રીને વેષ પહેરી મને આગળ કરીને કૃષ્ણનું શરણ અંગીકાર કરે તો તું જીવીશ. તેણે પણ તેમ કરી કૃષ્ણને પ્રણામ કર્યો, અને દ્રૌપદી પાંડને સેંપી. દ્રૌપદીને લઈને જતી વખતે કૃષ્ણ શંખનાદ કર્યો તે શંખનાદ સુવન તીર્થકરની આગળ બેઠેલા કપિલ વાસુદેવે સાંભળે. તેથી આ કોને શંખનાદ છે? એમ જિનેરને પૂછ્યું. ત્યારે જિનેશ્વરે "કહ્યું કે જંબુદ્વીપના ભરતક્ષેત્રના કૃ વાસુદેવને આ શંખ Page #235 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૨ શ્રીવિજયપદ્રસૂરિકૃતનાદ છે, પછી તેણે કૃષ્ણ વાસુદેવને મળવાની ઈચ્છા જણાવી ત્યારે ભગવતે કહ્યું કે બે વાસુદેવ, બે તીર્થકર, તેમજ બે ચક્રોએ, ઠાઈ વખત ભેગા થતા નથી. તે છતાં પણ તે સમુદ્ર કાંઠે આવ્યા અને સમુદ્રમાંથી જ તેમને રથ જે. તેણે શંખનાદ કરીને તેમને પાછા વળવાનું જણાવ્યું કૃષ્ણ પણ અમે બહુ દૂર ગયા છીએ માટે આવીશું નહિ એમ શંખનાદમાં જણાવ્યું. તેથી તે પાછો ગયો અને પદ્મ રાજાને કોધથી ગાદી ઉપરથી ઉઠાડી મૂકીને તેના પુત્રને ગાદીએ બેસાડ્યો. -કૃષ્ણ અને પાંડવો દ્રૌપદી સાથે ભરતક્ષેત્રમાં સુખે પાછા : આવ્યા. આ પ્રમાણે દિશામાં જવાનું પરિમાણ નહિ કરના. રાઓને થતા ગેરલાભ-હિંસાદિ દેષ જાણીને સમજુ પુરૂષોએ દિશાગમનનું માપ કરવું જોઈએ. અવતરણ એ પ્રમાણે ૨૦ મું દિગવિરતિ દ્વારા જણાવીને હવે ૨૩ મું સાતમા ભેગોપભોગ વતનું સ્વરૂપ - જણાવે છે – (વસંતતિવૃત્ત) ૧ ૨ ૪ ૬ ૧ भोगोपभोगनियमोऽपि शिवाय चेन, ૯ ૭ ૮ ૧ स्याद्वङ्कचूल इव देवपदपदस्तु । - ૧૩ ૧૨ ૧ ૧ ૧૦ मीणाति चातकमनन्यरतं पयोद . भूताशनैकरसमन्यभृतं वसन्तः ૧ ૪૪ ૫ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શ્રીકરપ્રકરસ્પષ્ટાદિક ભાગને ઉપભોગને પણ નિયમ નિશ્ચલ ધર્મિને, મુક્તિ આપે તિમ કદાચ બને ને તે છે સ્વર્ગને -વંકચૂલ આ નિયમથી પાપે અમરની વ્યક્તિને, મે ખૂશ કરે અ પર જલ ત્યાગી ચાતક પક્ષીને. ૧ આય કેરા મેરને ખાનાર કેયલને વળી, રાજી કરેજ વસંત ઋતુતિમ આનિયમશિવનેવળી, સ્વર્ગને વ્રત સાતમું નીરેતાદિક પણ દીએ, કિર્મનિર્જરણ કરાવણહાર વ્રત આ પાલીએ ૨ કલેકાર્થ:–ભેગે પગને નિયમ જે મોક્ષને માટે ન થાય તે પણ વંકચૂકની જેમ દેવતાની પદવી આપનારે તે થાય છે જ. (દષ્ટાન્ત આપે છે કે, બીજા કોઈ ઉપર જેની પ્રીતિ નથી એવા ચાતક પક્ષોને મેઘ સંતોષ આપે છે. અને આમ્રફળ ખાવામાં પ્રીતિવાળી કેયલને વસન્ત હતુ. સંતોષ આપે છે. ૪૪. પબ્દાર્થ –હવે સાતમા ભેગે પગ વ્રતનું વર્ણન કરે છે. તેમાં જે પદાર્થ એક વખત વપરાય અથવા એકજ વાર ઉપગમાં આવે એવા અન્ન, પુષ્પની માળા વગેરે ભેગ કહેવાય છે, અને જે વારંવાર ભેગાવી શકાય અથવા વારંવાર ઉપયોગમાં આવે એવા વસ્ત્ર આભૂષણ વગેરે ઉપભેગ કહેવાય છે. આ ભોગ અને ઉપભોગની વસ્તુઓને નિયમ કરે તે ભોપભોગ વ્રત કહેવાય છે. આ વ્રતથી કદાચ મેક્ષ ન મળે તો પણ વંકચૂલની જેમ દેવની પદવી અથવા Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રીવિજયપધસૂરિકૃતદેવગતિને આપનાર તે થાય જ છે. અથવા આ વ્રતનું યથાર્થ પાલન કરનારને દેવો ભવ તો અવશ્ય મળે છે જ. આ બાબતમાં દષ્ટાન્ત આપે છે કે ચાતક પક્ષી જે મેઘના પાણી સિવાય બીજા કોઈ પાણીની ઈચ્છા કરતું નથી, કારણ કે તેના ગળે કાણું હોવાથી મેઘના પાણી સિવાયનું પાણું તે જ્યાંથી પીએ તે કોણેથી નીકળી જાય છે. આવા ચાતક પક્ષીને મેઘ સંતોષ આપે છે જ. બીજુ દણાન્ત આપતાં જણાવે છે કે આમ્રફળ એટલે કેરી ખાવામાં ઘણું પ્રીતિવાળા કેયલ પક્ષીને વસન્ત બકતુ સંતેષ પમાડે. છે તેમ આ વ્રત પાળનારને પણ દેવગતિ તે મળે છે જ. વંકચૂલનું દષ્ટાન્ત આ પ્રમાણે – ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં જિતશત્રુ નામે રાજા હતો. તે રાજાને દેષની ખાણ સમાન વંકચૂલ નામે પુત્ર હતા. વ્યસનમાં આસક્ત થએલા વંકચૂલને રાજાએ નગરમાંથી કાઢી મૂક્યો. આમ તેમ રખડતો તે વિધ્યપલ્લીમાં ગયે અને પેલી પતિએ તેને પિતાનો પુત્ર કરીને રાખે. તે પલ્લી પતિ મરણ પામ્યો ત્યારે પલ્લીના લોકોએ તેને પલ્લીપતિ બનાવ્યો. એકવાર વિહાર કરતા ધર્મશેષ નામે સૂરિ તે પલ્લી પાસે આવ્યા. ત્યાં ગુરૂએ મેઘની ગર્જના સરખી વાણીથો. ધર્મને ઉપદેશ આપ્યો. તેવામાં ઘણે વરસાદ વરસ્ય ને વર્ષાઋતુ બેઠી. તેથી ગુરૂએ સાધુઓને કહ્યું કે જંતુવાળી. પૃથ્વી ઉપર વિહાર થઈ શકશે નહિ. માટે પલ્લીમાં જઈને લેકોની પાસે રહેવા માટે કેઈ ઉપાશ્રય માગે કારણ કે Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્યાદિ ૨૨૫ હવે વષતુ પુરી થશે ત્યારે વિહાર થઈ શકશે. સાધુઓ પલ્લીમાં ગયા અને સભામાં બેઠેલા વંકચૂલ પાસે ચેમાસા માટે ઉપાશ્રયની માગણી કરી. ત્યારે વંકચૂલે કહ્યું કે અમે તો પ્રાયે પાપવૃત્તિથી જીવનારા છીએ, માટે ધમીઓની સાથે રહેવું અમને ઘટતું નથી. માટે જે તમારાથી બીજે ચોમાસું રહી શકાય તેમ ન હોય તે અહીં ઉપાશ્રયમાં ચોમાસું સુખે રહે. સાધુઓએ તે વાત કબુલ કરી ને સૂરિને જણાવી. આચાર્ય પણ સાધુઓ સાથે આવીને ત્યાં ચોમાસું રહ્યા. . ચોમાસું પુરૂ થયે ગુરૂએ વિહાર કર્યો. તે વખતે વંકચૂલ ગુરૂની પાછળ કેટલેક સુધી ગયે. અને ગુરુને નમીને કહ્યું કે તમારા સરખા ગુરૂ મળ્યા છે. પણ મહાપાપી હું જીવદયાદિક પાળી શકું તેમ નથી. તે પણ મને કાંઈક નિયમ આપે જેથી કાંઈક પુણ્યશાળી થાઉં. ત્યારે ગુરૂએ કહ્યું કે અજાણ્ય ફળ ખાવું નહિ, કેાઈ ઉપર પ્રહાર કરતાં પહેલાં સાડાત્રણ પગલાં પાછા ફરવું, રાજાની પત્નીને સંગ કરે નહિ અને એસડમાં પણ કાગડાનું માંસ ખાવું નહિ. એ પ્રમાણે ગુરૂએ ચાર નિયમે આપ્યા તે લઈને પિતાને સ્થાને આવ્યું અને ગુરૂ વિહાર કરી ગયા. - એક વખત વંકચૂલ પરિવાર સાથે કઈ વનમાં ગયે હતો તે વખતે ભૂખે થયો. સેવકોએ પાકેલાં કિપાક ફલે. વનમાંથી લાવીને આપ્યાં. વંકચૂલે તેમને પૂછ્યું કે આ ફલનું શું નામ છે ત્યારે તેઓએ કહ્યું કે અમે તેનું નામ જાણતા નથી. સારાં પાકેલાં જણાય છે માટે લાવ્યા છીએ. ૧૫ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ : શ્રીવિજ્યપદ્યસૂરિકૃતવંકચૂલે કહ્યું કે અજાણ્યા ફલ ખાવાને મારે નિયમ છે માટે તમે તે ખાઓ. તેઓએ તે ખાધા અને તેથી થેડી જ વારમાં મરણ પામ્યા. તે જોઈને વંકચૂલે વિચાર્યું કે જે મને ગુરૂએ અજાણ્યાં કળ ન ખાવા. નિયમ આપે ન હોત તો આજે મારું પણ મરણ થયું હોત. આ એક જ. અભિગ્રહ મેં પાળે તો મને પ્રાણ આપનારે થયો તે. ઘણાં અભિગ્રહ પાળવાનું તો કેટલું ફળ મળે ? . - ત્યાર પછી વંકચૂલ રાત્રીએ પિતાના ઘેર પહોંચે. તે વખતે પોતાની પ્રિયા સાથે સૂતેલા કેઈક મનુષ્યને જોઈને કેપીને તેણે તરવાર ખેંચી. પરંતુ નિયમ સાંભળવાથી તે પાછા પગલાં ભરતા હતા તેવામાં ખાટલા સાથે તરવારઅથડાવાથી પુરૂષ વૈષધારી તેની બેન જાગી ને ઉઠી. અને હે વંકચૂલ! તું લાંબું આયુષ્ય ભેગવ એમ આશીષ આપવા લાગી. બેનને જોઈને વંકચૂલે વિચાર્યું કે ગુરૂએ મને આ નિયમ ન આયે હેત તો આજે બેનના ઘાતથી કેટલે પશ્ચાત્તાપ થાત. ત્યાર પછી તેણે બેનને તેનું સ્વરૂપ પૂછ્યું, ત્યારે બેને કહ્યું કે નટના છલથી કેટલાક ચર પુરૂષે અહીં આવવાના છે એવું મેં જોયું. પલ્લી નાથ રહિત છે એવું જે તેઓ જાણે તો તેઓ તેમના રાજાને આ વાત જણાવે તેથી તે આવીને પલીને ભંગ કરે માટે તારે વેષ લઈને મેં તેમને નાટક કરાવ્યું અને ઉચિત દાન આપીને વિદાય ક્ય. રાત્રી ઘણી જવાથી અને ઉંઘ આવતી હોવાથી તારી પ્રિયા ભેગી તેવા જ વેષમાં સૂઈ રહી આ પ્રમાણે નિયમને પ્રભાવ જાણુને નિયમ પાલનમાં તે વંકચૂલ વધારે આદરવાળો થયો. Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપુરપ્રકરસ્પષ્ટાર્યાદિત ૨૨૭ એક વાર વંકચૂલ ચેરી કરવાને કેઈક રાજાના મહેલમાં પિઠે. અડધી રાત્રીએ જાગતી પટરાણી કામદેવ સરખા રૂપવાળા તેને જોઈને મોહિત થઈ, તેથી રાજા પાસેથી ઉઠીને તેની પાસે જઈને કહ્યું કે સુંદર રૂપવાળો તું કેણ છું? તેણે કહ્યું કે હું ચાર છું. ત્યારે રાણેએ કહ્યું કે આવા સુંદર રૂપવાળે છતાં ચારી શું કામ કરે છે? મારું કહેવું અંગીકાર કરીને સુખી થા. જે તું મને તારી પ્રિયા બનાવે તે આ રાજાને મારીને હું તને રાજ્ય પણ આપીશ. રાણીનાં આવાં વચન સાંભળીને દઢ વ્રતવાળા વંકચૂલે કહ્યું કે અનથના મૂલ એવા રાજ્ય અને તારાથી સયું. કારણ કે આ ભવમાં અપકીતિ થાય ને પરભવમાં દુર્ગતિ થાય. ચારનાં આવાં વચન સાંભળીને રાણીએ કહ્યું કે જો તું મારું કહ્યું નહિ માને તો હું વિષવલ્લીની જેમ તારા પ્રાણને હરણ કરનારી થઈશ. આ પ્રમાણે ભય પમાડયા છતાં પણ વંકચૂલ કબૂલ ન થયો ત્યારે રાણીએ ચેર ચોર એ પિોકાર કર્યો. રાજા જાગને જ હતું પરંતુ કપટથી સૂઈ રહ્યો હતો. તેણે આ બધી વાતચીત સાંભળી હતી. તેણે વિચાર્યું કે નારીને નીચગમના અને ચપલા કહી છે તે બરાબર છે, કારણ કે નેહવાળા, વિશ્વાસુ સૂતેલા એવા મને તજીને અન્ય પતિની ઈચ્છા કરે છે અને મને મારી નાખવાની ઈચ્છા કરે છે. તેમજ આ પુરૂષને ધન્ય છે કે જે રાજ્ય અને રાણી બને મળવા છતાં પણ દઢવ્રતવાળે છે. હવે શું થાય છે એવા વિચારથી રાજા તે વખતે જાગતે સૂઈ રહ્યો. હવે રાણીને પોકાર સાંભળીને કેટવાળો આવી પહ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રીવિજયપદ્રસૂરિકૃતચ્યા. તેમણે વંકચૂલને બાંધે અને સવારે રાજાની આગળ. હાજર કર્યો. તેણે વંડ્યૂલને જોઈને કાંઈક હસીને બંધ છુટા કરીને સ્ત્રીની બધી કથા પૂછી. પરંતુ નીચા મુખવાળા તેણે કાંઈ કહ્યું નહિ, ત્યારે રાજાએ કહ્યું કે હું સર્વ હકીકત જાણું છું તે છતાં પણ તું તારા મુખે કહે. ત્યારે વંકચૂલે. કહ્યું કે જો તમે રાણીને અભય આપો તે કહું. રાજાએ રાણીને અભય આપ્યું ત્યારે ચારે પિતાને સઘળો વૃત્તાંત, કહ્યો. તેથી પ્રસન્ન થએલા રાજાએ તેનું પુત્રની જેમ બહુ માન કર્યું. રાજાએ તેને પિતાનું અધ રાજ્ય આપ્યું અને પિતાની કન્યાઓ પરણવી. અને તેની મરજી નહોતી તોપણ યુવરાજ પદે સ્થાપે. ત્યાર પછી રાજાને અત્યંત હાલે તે વિચારવા લાગ્યું કે મને મારા અભિગ્રહો મહા ફલવાળા થયા. પોલે"કમાં આને શું ફળ મળશે તે તે ગુરૂ જાણે. આ પ્રમાણે ધર્મની શ્રદ્ધાવાળા તેને કેટલેક કાળ ગયે. હવે વાયુ વગેરેથી તેના શરીરમાં રોગો વધવા લાગ્યા. ઘણી જાતની દવાઓ કરવા છતાં પણ જરાએ શાંત થયા નહિ. રાજાએ વૈદેને પૂછયું, ત્યારે તેઓએ કહ્યું કે જે વંકચૂલ કાગડાનું માંસ ખાય તો તેને રોગ મટશે. ત્યારે રાજાએ પોતે વંકચૂલને કહ્યું કે જે તે કાગડાનું માંસ ખાય તે રોગ મટે. વંકચૂલે કહ્યું કે મારે કાગડાનું માંસ નહિ ખાવાને નિયમ છે, તે મહાફલદાયી નિયમ હું કેવી રીતે ભાગું. ત્યારે રાજાએ કહ્યું કે હે વત્સ ! હમણાં કાગડાનું માંસ ખાઈને રેગ રહિત થઈને પછીથી તેની આલોચના લઈને મેટુ પુણ્ય કરાશે. Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રીપૂરપરસ્પષ્ટાદિક ત્યારે તેણે કહ્યું કે આ પ્રાણે તે વહેલા કે મેડા જવાના તો છે જ તે તેવા પ્રાણને માટે કે સુજ્ઞ પુરૂષ વ્રતભંગ કરે ? માટે પારકાના પ્રાણને વિનાશ કરીને મારા પ્રાણુનું હું કેવી રીતે રક્ષણ કરૂં? પાપથી વ્યાધિ થાય છે અને તેનું ઔષધ પુણ્ય છે. તે કાગડાનું માંસ એ તેનું એસડ કેવી રીતે થાય? માટે મારી પાસે ફેગટ ગ્રત ભંગ કરાવે નહિ. આવાં વંકચૂલના વચન સાંભળીને તેના સેવકેએ રાજાને કહ્યું કે નજીકના ગામમાં રહેતા તેના મિત્રને બોલાવો તે તેના કહેવાથી તે કાગડાનું માંસ ખાશે. ત્યારે રાજાએ તેના મિત્રને બોલાવ્યું. તે મિત્ર પિતાના ગામથી આવતું હતું ત્યારે માર્ગમાં તેને પતિ પુત્ર રહિત વિલાપ કરતી બે સ્ત્રીઓ મળી. તેમને મિત્રે દુઃખનું કારણ પૂછ્યું, ત્યારે તેઓએ કહ્યું કે અમે એવેલા પતિવાળી સૌધર્મ દેવલોકની દેવીએ છીએ. પિતાના ભાવી પતિ વંકચૂલને જેવાને અહીં આવી હતી. પરંતુ તે તમારા વચનથી વ્રતને ભંગ કરીને દુર્ગતિ પામશે તેથી અમે બે રૂદન કરીએ છીએ. ત્યારે મિત્રે કહ્યું કે તમે ખેદ કરે નહિ. કારણ કે હું તેને વ્રતભંગ કરાવીશ નહિ. ત્યાર પછી તે મિત્ર વંકચૂલ પાસે આવ્યો અને તેને કહેવા લાગ્યું કે રાજા મારી મારફત કહેવરાવે છે કે તારે રિગના નાશ માટે કાગડાનું માંસ ખાવું. ત્યારે વંકચૂલે મિત્રને કહ્યું કે હે મિત્ર તારે મને એ પ્રમાણે આદેશ કરવા નહિ. પરંતુ રાજાને સમજાવો કે જેથી તે મને ધર્મરૂપી ઔષધ કરાવે પરંતુ વ્રતભંગ કરાવે નહિ. તેથી મિત્રે રાજાને Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રીવિજ્યવસૂરિકૃતસમજાવ્યું. અને તેથી બોધ પામેલા રાજાએ તેને પર્યન્ત આરાધના કરાવી. મિત્ર પાસેથી અનશન ગ્રહણ કરી દઢવ્રતવાળે વંકચૂલ સમાધિ પૂર્વક મરીને સ્વર્ગમાં મહર્થિક દેવ થયે. વંકચૂલના મરણથી શકાતુર થએલા રાજાને બેધ. પમાડીને ઘેર જતા મિત્રે તે બંને સ્ત્રીઓને વિલાપ કરતી જેઈને કારણ પૂછ્યું. ત્યારે તે બંનેએ કહ્યું કે તમે તમારા મિત્રને એવી રીત આરાધના કરાવી કે તે અમને મૂકીને આઠમા દેવલેકે ચાલ્યા ગયે. આ પ્રમાણે સાંભળીને તે દઢધર્મ નામને મિત્ર હર્ષિત થઈને તેમને બંનેને બધા પમાડીને દેવલોકમાં મોકલીને પિતાને ઘેર ગયો અને ધર્મમાં વધારે દઢ થયો. આ પ્રમાણે હે ભવ્ય જી વંકચૂલનું દૃષ્ટાન્ત સાંભળીને સ્વર્ગ અને મોક્ષને આપનાર ભોગપભેગને નિયમ કરી જરૂર આત્મકલ્યાણ સાધજે. છે ઇતિ વંકચૂલ કથા છે અવતરણ –આ ભેગેપગ વ્રતમાં જ વિશેષ ઉપદેશ, વતતિસ્રાવૃત્તમ્ II भोगादिलोलुपतया लघुता न शर्म, श्रीब्रह्मदत्तसखिविभकुटुम्बवत् स्यात् । पीताधिकेन्दुरुचिरुज्झति सीम सिन्धुः, शक्रोऽपि गौतमकलत्ररतश्च शप्तः ૧૨ ૧૩ ૧૪ . | 95 te Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાર્થીદિ: ૨૩૧ ભેગાદિની આસક્તિથી હલકાઈ હવે સુખ નહી, બ્રહ્મદત્તના મિત્ર કેરા કુટુંબને તેવું સહી; શશિકલાના અધિક પાને સિધુ મર્યાદા તજે, ગૌતમ ઋષિનો શ્રાપ પામે ઇંદ્ર તસ નારી ભજે. ૧ લેકાર્થ –ભેગાદિકની લોલુપતાને લીધે શ્રીબ્રાદત્તના મિત્ર બ્રાહ્મણના કુટુંબની પેઠે (માણસને) લઘુતાની પ્રાપ્તિ થાય છે, પરંતુ સુખ મળતું નથી. (દષ્ટાન્ત કહે છે.) ચંદ્રકલાનું અધિક પાન કરનાર સમુદ્ર મર્યાદાને ત્યાગ કરે છે અને ગૌતમષિની સ્ત્રીને વિષે આસક્ત થનાર ઈન્દ્ર પણ ગૌતમ ઋષિના શ્રાપને પામ્યા છે. ૪પ સ્પષ્ટાર્થ:–ભેગાદિક એટલે ભેગ તથા ઉપભેગને નિયમ નહિ કરનાર મનુષ્ય બ્રહ્મદત્ત નામના બે રમા ચકવતને બ્રાહ્મણ મિત્રના કુટુંબની જેમ લેકમાં લઘુતા એટલે હલકાઈ પામે છે પરંતુ તમને સુખ મળતું નથી. આ બ્રહ્મદત્તના બ્રાહ્મણ મિત્રની કથા આગળ આવતી બ્રહ્મદત્તની કથામાં કહેવામાં આવશે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં કહે છે કે ચંદ્રકલાનું અધિક પાન કરનાર સમુદ્ર મર્યાદાને ઓળંગે છે. કારણ કે સુદી પૂર્ણિમાને દિવસે ચંદ્ર સંપૂર્ણ કલાવાન હોય છે અને તે જ દિવસે સમુદ્રમાં ભરતી આવે છે. માટે કવિશ્રી કહે છે કે ચંદ્રકલાને અધિક ઉપભેગ કરનાર સમુદ્ર પિતાની મર્યાદાને ઓળંગે છે. માટે અધિક ઉપભોગ જ મર્યાદાનું ઉલ્લંઘન કરાવે છે. વળી ભેગને વિષે લુપતા રાખનાર અને તેથી ગૌતમ સાષિની સ્ત્રીને વિષે આસક્ત થનાર ઈન્દ્રને Page #245 -------------------------------------------------------------------------- ________________ -- - - ૨૩૨ શ્રીવિજયપદ્યસૂરિકૃતપણ ગૌતમ ઋષિએ શાપ આપે. માટે પિતાનું હિત ઈચછનારે ભેગેપભેગને વિષે નિયમ અવશ્ય કરે જોઈએ ૪૫. ઈન્દ્રસમ્બન્ધી કથાનક આ પ્રમાણે – એક વાર ઈન્દ્ર યથેચ્છાએ ફરતાં ફરતાં ગૌતમ ઋષિની પત્ની અહલ્યાને જોઈ સર્વ અંગેએ સુંદર એવી તે અહલ્યાને જોઈને ઈન્દ્ર કામાતુર થયે. તે વખતે ગૌતમ ઋષિ બહાર ગએલ હતા. તેણીના સર્વ અવયવનું અવલોકન કરતા કામથી પીડાએલા ઈ તેણીની પાસે ભેગની માગણી કરી. તેણની મરજી ન્હોતી તે છતાં તે તેણીને ભેગવવા લાગ્યો. કારણ કે કામાતુર પુરૂષોમાં વિવેક હોતો નથી. તેવામાં ગૌતમ ઋષિ બહારથી આવ્યા. અને ઈન્દ્રની તે કુચેષ્ટા જોઈને ાષિએ કોપાયમાન થઈને ઈન્દ્રને શ્રાપ આપે કે તું એક હજાર નિવાળે થા. અને ઋષિના શ્રાપથી ઈન્દ્ર પણ એક હજાર ભગા (નિ)વાળે થયે. આ જોઈને બીજા વિનયવાળા દેવાએ ત્રાષિની આગળ પ્રાર્થના કરી. તેથી ઋષિએ સહસ ચનાવાળો તેને બનાવ્યું. આ પ્રમાણે ઈન્દ્ર જેવાને પણ ભેગમાં લપટાવાથી મોટી આપત્તિ આવી. એવું જાણુંને સમજુ ધમી છાએ હંમેશાં ભેગેપભેગ વિરમણ વ્રત કરવું જોઈએ. જો કે આ લૌકિક દષ્ટાન છે પરંતુ બેધદાયક હોવાથી મહષિ ઓ પણ તેને આદર કરે છે તેથી તે અહીં આપ્યું છે. ઇતિ ઈન્દ્ર કથાનક છે Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રીધૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ: ૨૩૩ અવતરણુ-એ પ્રમાણે નમું ભેગેપગેપદેશ નામનું દ્વાર કહીને હવે બાવીસમું અનર્થદંડ નામનું આઠમા વ્રતનું દ્વાર કહે છે – (વર્તાતિવૃત્તમ્) नानर्थदण्डमघदं दधते महान्त, ___ एकेषुमात्रविजयीव स चेटभूपः। ૧૩ ૬ ૧ ૧ ૧ ૨ ૧૦ लोकस्य जाड्यहृतये तरणेः प्रभाऽह्नि '૧૮ ૧૫ ૧૭ ૧૬ ૨૦ ૧૯ तापच्छिदे च शशिनो निशि नो तदत्य છે કદ્દા મટાજનો બહુ પાપ કેરે બંધ જાણી ન સેવતા, નિત અનર્થક દંડ ચેડા ભૂપની જિમ છેડતા; એક બાણેજ ફેંકવું નિજ શત્રુ પર એ નિમયથી, ભપ ચેટક એક બાણે વિજય પામે નિયમથી. ૧ સૂર્ય કેરું તેજ દિવસે લેકની ઠંડી હરે, ચંદ્રકિરણે તાપ હરતા રાતમાં ન પીડા કરે; આઠમું વ્રત પાલતા નિજ આતમા નિમલ બને, દંડાય ના વિણ કારણે સાધો સદા વ્રત નિયમને. ૨ શ્લોકાર્થ–મેટા પુરૂષે ફક્ત એક જ બાણથી વિજય મેળવનાર ચેટક રાજાની પેઠે પાપ આપનાર (કરાવનાર) અનર્થદંડને ધારણ કરતા (સેવતા) નથી. સૂર્યની પ્રભા Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત દિવસે લેાકેાની ટાઢ દૂર કરનારી થાય છે. અને ચંદ્રની પ્રભા રાત્રીએ લેાકેાના તાપને દૂર કરવા માટે થાય છે. પરંતુ તે અને તેઓને ( લેાકેાને ) પીડા માટે ( દુ:ખ દેનારા ) થતા નથી. ૪૬ સ્પષ્ટાઃ—હવે આઠમા અનદંડ વિરમણ વ્રતના ઉપદેશ આપે છે. અન એટલે પ્રાજન વિના ઈંડ. એટલે ઈંડાવું અથવા પીડાવું જે- થી થાય તે અનક્રેડ કહેવાય. એટલે પ્રયેાજન વિના પાપ અંધ થાય તેવા કાર્યો કરવાં તે અનદડ કહેવાય. આવા પાપને આપનાર અનદંડને મહા પુરૂષ આચરતા નથી. ઝ્હી દષ્ટાન્ત આપતાં જણાવે છે કે માત્ર એક જ ખાણુથી વિજય મેળવનાર ચેટક રાજાની પેઠે ભવ્ય જીવે અનર્થ દેંડથી થતા પાપથી દૂર રહે છે. ચેટકઃ ( ચેડા ) રાજાને શત્રુ ઉપર એક જ ખાણું મૂકવું એવા નિયમ હતા અને તેથી શત્રુ રાજા એટલે તેમના પેાતાનાજ સગા કેણિક રાજા સાથે ભયંકર યુદ્ધ ચાલતું હતું ત્યારે પણ તેમણે પેાતાના આ નિયમ જાળબ્યા હતા તેથો તે નરકે ન જતાં સ્વર્ગે ગયા. ( આ ચેટક રાજાની કથા આગળ ફૂલવાલક સાધુની કથા વખતે કહેવાશે. ) આજ હકીક્ત ઉદાહરણ આપીને જણાવે છે કે સૂર્યની પ્રભા દિવસે લેાકની ટાઢ હરનારી થાય છે પરંતુ તે લેાકને પીડા કરનારી થતી નથી. તેવી જ રીતે રાત્રીએ ચદ્રની પ્રભા તાપની શાન્તિ માટે થાય છે અથવા શીતળતા આપે છે પરંતુ લાકને પીડા માટે થતી નથી. ૪૬ Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાર્થીદિ: ૨૩૫ : અવતરણુ–હવે અનર્થદંડ વ્રતનું પાલન નહિ . કરનાર કુગતિમાં જનારા થાય છે એ હકીકત જણાવે છે -- ઘઉંતિવૃત્તમ્ . मूढो मुधैति कुगतिं धिगनर्थ दण्डा-- _चक्रित्वमिच्छुरिव भूभृदशोकचन्द्रः। ૨ ૫ ૪ ૩ ૧૮ ૨૦ ૧૯ ૨૨ ૧૩ ૧૧ હિં નામ મત્તે રામડી ૧ ૨ ૧૬ ૧૬ ૧૭ ૧૫ मभ्युत्पतन् परिणमंश्च गजोऽनुशैलम् | ૪૭ | ખેદની આ વાત જે જન મૂઢ અનર્થક દંડથી, કુગતિ પામે જેમ કોણિક ચકિતા અભિમાનથી; મેઘ શબ્દ સુણ શરભ ઉછળી શરીરના અંગને, ભાંગતો દંતપ્રહારે પર્વતો પર કરી અને. ૧. લેકાર્થ –ખેદની વાત છે કે મૂખે જન અનર્થદંડથી ચક્રવતી પણાને ઈચ્છનાર અશોકચન્દ્ર રાજાની જેમ ફેગટ ખરાબ ગતિમાં જાય છે. મેઘને શબ્દ સાંભળીને તેની સામે) - ઉછળતો શરભ તથા પર્વત પ્રત્યે દંતને પ્રહાર કરનાર હાથી શું શરીરના ભંગને પામતો નથી? અથવા પામે છે જ.૪૭ સ્પષ્ટાથે-કવિરાજ જણાવે છે કે કેટલાક મૂર્ખ મનુષ્ય અનર્થદંડથી ફેગટ ખરાબ ગતિમાં જાય છે તે ખેદની વાત છે. અથવા ફેગટ અનર્થદંડ આચરનાર મૂખે જનને Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રીવિજયપદ્યસૂરિકૃતધિક્કાર થાઓ. અહીં દાન આપતાં જણાવે છે કે શ્રેણિક રાજાને પુત્ર અશોકચન્દ્ર (કેણિક રાજા) કે જેણે ચકવતી થવાની ઈચ્છા કરી અને પ્રભુ શ્રી મહાવીર દેવે હવે આ વીશીમાં કઈ ચક્રવર્તી થનાર નથી એવું કહ્યા છતાં હું ચકવર્તી કેમ ન થઈ શકું એમ કહીને વગર કારણે લડાઈઓ કરી. છેવટે દેવતાએ તેને બાળી નાખ્યું અને મરીને નરકે ગયે. આવી રીતે ફેગટ અનર્થદંડ આચરીને મૂર્ખ જ નરકે જાય છે તે ખેદની વાત છે. અહીં ઉદાહરણ આપતાં જણાવે છે કે શરભ અથવા અષ્ટાપદ (એક જાતનું આઠ પગવાળું પશુ) જે મેઘની ગર્જના સાંભળીને મેઘની સામે ઉછળે છે તો તે શું પોતાના શરીરને લાગતું નથી ? અથવા મેઘની સામે ઉછળતા તે શરભના શરીરના હાથ વગેરે અંગેને વિનાશ થાય છે. તેવી જ રીતે પર્વત ઉપર પિતાના દાંતના પ્રહાર કરતાં હાથી પણ પર્વતને કાંઈ નુકસિાન કરી શકતો નથી પરંતુ ઉલટે તે પોતાના શરીરને જ વિનાશ કરે છે, તેવી રીતે અનર્થદંડનું સેવન કરનાર જી ફેગટ પિતાની જ દુર્ગતિના કારણે થાય છે. માટે અનર્થદંડને ત્યાગ કરવો જોઈએ. અશચંદ્ર અથવા કૃણિકની કથા આ પ્રમાણે-- ચંપા નગરીમાં શ્રેણિક રાજાને પુત્ર અશોકચંદ્ર (જેનું બીજું નામ કુણિક) નામે રાજા રાજ્ય કરતા હતા. એક વાર ત્યાં શ્રીવીર પ્રભુ સેમેસર્યો. તે વખતે કૃણિક રાજા તેમને વંદન કરવાને ગયે. પ્રભુને નમીને હાથ જોડીને તેણે પૂછ્યું કે હે ભવગન ! જે ચકવર્તીઓએ કામોને Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨હ9 * શ્રીકરપ્રકરસ્પષ્ટથદિ: ત્યાગ કર્યો નથી તેઓની શી ગતિ થાય છે ? તે કહે ત્યારે સ્વામીએ કહ્યું કે તેઓ સાતમી નરકે જાય છે. ફરીથી કૃણિક રાજાએ પૂછ્યું કે મારી શી ગતિ થશે? ત્યારે પ્રભુએ કહ્યું કે તમે છઠ્ઠી નરકમાં જશે. ત્યારે કૃણિકે કહ્યું કે હું સાતમી નરકમાં કેમ નહિ જાઉં ? ત્યારે પ્રભુએ કહ્યું કે તમે ચક્રવતી નથી. ચક્રવતી હોય તે સાતમી નરકે જાય. ત્યારે રાજાએ ફરીથી કહ્યું કે હું ચકવત કેમ ન કહેવાઉં? મારી પાસે પણ ચક્રવર્તી જેવી ચતુરંગી સેના છે. ત્યારે પ્રભુએ કહ્યું કે ચક્રવર્તીની પાસે ચક વગેરે ચૌદ રત્નો હોય છે તે એક પણ રત્ન વિના ચક્રવર્તી પણ કયાંથી. હોય? આ સાંભળીને અભિમાનરૂપી પર્વત ઉપર ચડેલા કૂણિકે લોઢાના એકેન્દ્રિય રને બનાવરાવ્યા. પદ્માવતીને સ્ત્રી રત્ન તથા હાથી વગેરેને હસ્તિ રત્ન તેણે કમ્યા. ત્યાર પછી ઉદ્ધત એ કેણિક રાજા ભરતખંડને જીતવા માટે નીકળે. અને વરદામ વગેરે દેવોને જીતીને વૈતાઢય પર્વ તની તમિસા ગુફા આગળ આવ્યો. અને ગુફાના દ્વારનાં કમાડેને તેણે દંડ વડે ત્રણ વખત ઠેકયાં. ત્યારે ગુફાના અધિષ્ઠાયક કૃતમાલ નામના દેવે કહ્યું કે મરવાની ઈચ્છાવાળે તું કોણ અહીં આવ્યું છે? ત્યારે તેણે કહ્યું કે હું અશોકચન્દ્ર નામે નવો ચકી ઉત્પન્ન થયે છું. ત્યારે દેવે કહ્યું કે બારે ચક્રવર્તીઓ આ પૃથ્વી ઉપર થઈ ગયા છે માટે અભિમાની એવો તું કોણ છે? ત્યારે કૃણિકે કહ્યું કે હું તેરમે ચકવર્તી મહાભાગ્યશાળી છું. ભાગ્યવાળાને દુર્લભ શું હોય? તું મારા બલને જાણતા નથી માટે ગુફાના દ્વારા ઉઘાડી નાખ, આ પ્રમાણે દેર્દવથી અસંબદ્ધ બોલતા તે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રીવિજયપક્વસૂરિકૃતકૃતમાલદેવે ક્રોધથી કુણિકને બાળી નાખે. તેથી તે મરીને છઠ્ઠી નરકે ગયા. પ્રભુનું વચન અન્યથા થાય નહિ. આ પ્રમાણે ફેગટનું મેટું પાપ કરીને તે દુર્ગતિમાં ગયે. માટે સમજુ - ભવ્ય જીવોએ અનર્થદંડને ત્યાગ કરવો જોઈએ. ઈતિ અશોકચંદ્ર (કુણિક) કથા છે અવતરણ –એવી રીતે બાવીસમું અનર્થદંડનું દ્વાર - કહીને હવે ત્રેવીસમું (નવમું) સામાયિકવ્રત જણાવે છે: (વસંતતિવૃત્ત૬) सामायिकं समतयाऽरिसुहृत्सु सिद्धथै, प्रद्योतमुक्तिकृदुदायनराजवत्स्यात् ॥ ૧૧ सचन्दनांशुकमिवास्फुटकुष्ठभाज स्तत्कुर्वतः कपटतो बहिरङ्गशुद्धधै || ૪૮ છે. શત્રમાંને મિત્રમાં સમભાવ સામાયિક દીએ, નિજ કાર્યસિદ્ધિ જિમઉદાયન ભૂપ પ્રઘાત નૃપતિને; સામાયિકે છુટ કરે કેદી બનેલા તેહને, શત્રુ જે બાળે રહે તે કયાં લહે સમભાવને. ૧ પણ કપટથી તેહ કરતાં બાહ્યથી શુદ્ધિ કરે, અપ્રકટ છે કે... જેને તસ શરીર લેપન કરે; Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ: જેમ ચંદનનું કરંતા તન સુગંધી બાહ્યથી, + નિર્મલ અને નિજ આતમાસામાયિકે શુભ ભાવથી. ૨ : લોકાથ:–શત્રુ અને મિત્રને વિષે સમભાવ વડે કરેલું સામાયિક ચંડઅદ્યતન રાજાને છુટા કરનાર ઉદાયી રાજાની જેમ સિદ્ધિને માટે થાય છે. પરંતુ કપટથી તે (સામાયિક) કરનારને અપ્રગટ કઢના રેગવાળાને ગશીર્ષ ચન્દન રૂપે વસ્ત્રની જેમ બહારથી શરીરની શુદ્ધિ માટે થાય છે. ૪૮ સ્પષ્ટાથે--કવિ મુનિરાજ નવમાં સામાયિક વ્રતનું સ્વરૂપ જણાવે છે. શત્રુ અને મિત્રને વિષે સમતા ભાવ રાખ એટલે શત્રુને વિષે દ્વેષ ભાવ રાખવો નહિ અને મિત્રને વિષે રાગ રાખ નહિ એવા સમભાવના જે પરિણામ તે સામાયિક કહેવાય છે. આ પ્રમાણે સમતા ભાવથી કરેલું સામાયિક ચંડપ્રદ્યોતન નામના રાજાને તે કેદમાંથી છુટ કરનાર ઉદાયી રાજાની જેમ સિદ્ધિને માટે થાય છે. (આ ઉદાયી રાજાની વાત શરૂઆતમ લેક ૧૦મા માં આપેલી છે. માટે અહીં આપવામાં આવતી નથી.) તે સામાયિક કપટભાવથી કરવામાં આવે તો તે તેને કાંઈ લાભ કરનાર થતું નથી, ફક્ત તેની શરીરની શુદ્ધિ માટે થાય છે. આ બાબતમાં દષ્ટાન આપતાં જણાવે છે કે જેમ કેઈ અપ્રગટ કઢ રેગવાળાને ગશીર્ષ ચદનરૂપી વસ્ત્ર બહારની અંગ શુદ્ધિ માટે જ થાય છે. કારણ કે તેને કરવામાં આવેલ ગશીર્ષ ચન્દનનું વિલેપન તેના અંદરના વેઢ રેગને નાશ કરનારૂં થતું નથી, પરંતુ ફક્ત બહારથો શરીરની શુદ્ધિ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત કરનારૂ થાય છે, તેમ કપટથી કરેલું સામાયિક વ્રત આત્મશુદ્ધિ કરતુ નથી. ૪૮ અવતરણ:—સામાયિક સંબંધીવિશેષ ઉપદેશ આપે છે: ( વત્ત તિાવૃત્તમ્ ) ૧ 3 सामायिकं द्विघटिकं चिरकर्मभेदि, * દ ૫ ७ चन्द्रावतंसकवदुच्चधियोऽत्र किंतु । ૧૨ ૯ ૧૦ ૧૧ स्पर्शेऽपि सत्यमुदकं मलिनत्वनाशि ૧૭ ૧. ૧૯ ૧૩ ૧૫ ૧ ૧૪ घोरं तमो हरति वा कुत एव दीपः ॥ ૪૧ એ ઘડીનું માન જેનુ તેહ સામાયિક ધણાં, ચંદ્રાવત સકતી પરે પુો વિનાશે ક`ના; તેહ સાચું જેમ પાણી મલિનતા દૂરે કરે, દીપ કરતાં સાથ અથવા નિખિડ અધારૂ હરે. àાકા :-ચંદ્રાવત સક નામના રાજાની પેઠે એ ઘડી પાળેલું સામાયિક પશુ લાંબા કાળના કર્મના નાશકરે છે, તેા વળી તેનાથી (તે સામાયિકથી) ઉચ્ચ બુદ્ધિવાળા પુરૂષનાં કર્મના નાશ કરે એમાં આશ્ચર્ય શું ? વાત સાચી છે કે પાણી પ કરવાથી પણ મલિનતાના નાશ કરે છે અથવા પ્રગટ થએલા દીવા ઘાર અંધકારના નાશ કરે છે.૪૯ Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકરસ્પષ્ટાર્યાદિત ૨૪૧ - - સ્પષ્ટાર્થક-સામાયિકને મહિમા જણાવતાં કવિશ્રી કહે છે કે ઓછામાં ઓછું બે ઘડી પ્રમાણુનું એટલે ૧૮ મીનીટ સુધી સમભાવપૂર્વક કરેલું સામાયિક પણ લાંબા કાળના એકઠા થએલા કર્મને નાશ કરે છે. જે માટે કહ્યું છે કે જે મનુષ્ય કોડે જન્મ સુધી તીવ્ર તપ કરવાથી પણ જે કર્મને નાશ કરતો નથી, તે કર્મને સમતાનું આલંબન કરનારે જીવ ક્ષણાર્ધમાં હણી નાખે છે. કહેવાને સાર એ છે કે સમતા એટલે રાગદ્વેષ રહિતપણું રૂપ નિર્મલ અવસ્થાન પામેલો જીવ એક સામટાં ઘણાં કર્મોની નિજા કરે છે. વળી ઉચ્ચ બુદ્ધિવાળાના ધર્મકાર્યનું શું કહેવું? એટલે . જે સમજણ પૂર્વક સામાયિકાદિ રૂપ ધર્મકાર્ય કરે છે તેને ઘણું કર્મની નિર્જરા થાય તેમાં તે કહેવું જ શું? તેને તે ઘણું કર્મની નિર્જ થાય જ. આ સામાયિક વ્રતને વિષે ચંદ્રાવતંસક નામના રાજાની કથા પ્રસિદ્ધ છે તે નીચે જણાવવામાં આવે છે. બીજું દષ્ટાન્ત આપતાં જણાવે છે કે પાણીના સ્પર્શ માત્રથી પણ મલીનતા નાશ પામે છે. તેમ દવે પ્રગટ થવા માત્રથી જ જેમ અન્ધકારને નાશ થાય છે. જેમ તે વાત સાચી છે તેમ પાણી અને દીપક સમાન સામાયિકથી જીવની મલીનતા દૂર થાય છે અને મોહ રૂપી અલ્પકારનો નાશ થાય છે. ૯ ચદ્રાવત સક રાજાની કથા આ પ્રમાણે – વિશાલા નામની નગરીમાં ચંદ્રાવતંસક નામે રાજા હતો. તે પરમ જેન હતું. તેણે એક વખતે રાત્રીએ પિતાના મહેલમાં સામાયિક વ્રત લીધું અને તે કાઉસગ્ગ ધ્યાનમાં Page #255 -------------------------------------------------------------------------- ________________ એ આવ્યું તેમ ૨૪૨ શ્રીવિજય પદ્યસૂરિકૃત રહ્યો. તે વખતે દાસીએ દી કરીને ત્યાં મૂક્યું. તે વખતે રાજાએ પિતાના મનમાં એ અભિગ્રહ લીધે કે જ્યાં સુધી આ દો સળગતે રહેશે ત્યાં સુધી હું કાઉસગ પારીશ નહિ. દાસીએ સ્વામિની ભક્તિને લઈને દીવામાં ફરીથી તેલ પૂર્યું એટલે રાજા તો કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા. ફરીથી પણ તેલ ખૂટવા આવ્યું ત્યારે દાસીએ દીવામાં તેલ પૂર્યું. એ પ્રમાણે આખી રાત્રી સુધી દાસીએ દીવામાં જેમ જેમ તેલ ખૂટવા આવ્યું તેમ તેમ દીવામાં તેલ પૂર્યા કર્યું, તેથી દીવો ઓલવાયે નહિ. અને રાજાએ પણ પિતાના મનના પરિણામ બગાડ્યા સિવાય કાઉસગ્ગ પાર્યો નહિ. એ પ્રમાણે સૂર્યોદય થયે ત્યારે રાજાએ કાઉસગ્ગ પાર્યો. આખી રાત ઉભા રહેવાથી શરીરની કમળતાને લીધે રૂધિરથી ભરાઈ ગએલા ચરણેવાળો તે ચાલવાને અશક્ત થઈ જવાથી ભૂમિ ઉપર પડયો અને મરણ પામીને સદ્ગતિ પામ્યા. એ પ્રમાણે સામાયિક વ્રતનું સમતા ભાવે પાલન કરવાથી જેમ ચંદ્રાવતંસક રાજા સદ્ગતિને પામે તેમ ભવ્ય જીવોએ પણ નિર્મલ સામાયિક કરવામાં ઉદ્યમ રાખવું જોઈએ. રાજાએ નહિ || ઇતિશ્રી ચંદ્રાવસક રાજાની કથા છે અવતરણએ પ્રમાણે ત્રેવીસમું સામાયિક વ્રત નામનું દ્વાર કહીને વસમું દેશાવકાશિક નામના દશમાં વ્રતનું દ્વાર કહે છે-- Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રીક પ્રકરસ્પષ્ટાદિ: | વસંતતિાવૃત્તમ્ ॥ ૪ ૩ देशावकाशिकमपास्य सकाकजङ्घ ૧ ७ R कोकाशवद्विपदमेति जनः प्रमादी | ૧૨ Ta . ૧૧ ૯ धत्ते प्रभां दिनचरो न निशाकरोऽपि, ૨૪૩ ૧૯ ૧૮ ૧૭ ૧૩ ૧૫ || ૧૦ | न स्तूयतेऽपि च पयोदभकालदृष्टः દેશાવકાશિક વ્રત તજીને જન પ્રમાદી દુઃખ લહે, કાકજ ધ કાકાશની જિમ ગગનમાં ફરતા રહે; ચંદ્રમા દિવસે અને નિસ્તેજ મેધ અકાલમાં, વરસતા વખણાય ના તેવુજ ચાલુ પ્રસંગમાં. ૧ શ્લેાકા :—પ્રમાદી મનુષ્ય દેશાવગાસિક વ્રતની ત્યાગ કરીને કાજ ઘ નામના રાજા અને કાકાશ નામના સુથારની પેઠે વિપત્તિને પામે છે. દષ્ટાન્ત કહે છે-દિવસે ફરનારા ( ઉદ્ભય પામેલા ) ચંદ્ર પણ કાંતિને ધારણ કરતા નથી. અને અકાલે વષૅ લા મેઘ પણ વખણાતા નથી. ૫૦ ૧૪ સ્પષ્ટા :--હવે દશમા દેશાવગાસિક નામના વ્રતનું સ્વરૂપ જણાવે છે.-છઠ્ઠા દિગૢવિરમણ નામના વ્રતને વિષે જે જે દિશાઓમાં જવાની જેટલી છૂટી રાખી હાય તે છૂટીમાંથી સક્ષેપ કરવા અથવા દરરોજ અમુક હદ સુધીમાં જ જવું પણ તેથી વધારે જવું નહિ એવા જે નિયમ કરાય તે દેશાવકાસિક વ્રત કહેવાય છે. આ વ્રતને ત્યાગ કરવાથી વિપત્તિ ભાગવવી પડે છે. તે જણાવતાં કવિરાજ કહે છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રીવિજ્યપદ્યસૂરિકૃતકે પ્રમાદી મનુષ્ય આ વ્રતને ત્યાગ કરીને કાકજંઘ નામના રાજા તથા કેકાશ નામના સુતારની જેમ સંકટમાં આવી પડે છે. આ બાબતમાં દષ્ટાન્ત આપે છે કે –કાતિવાળો એ ચંદ્ર રાત્રીએ પ્રભાને ધારણ કરે છે છતાં તે ચંદ્ર દિવસે ઉદય પામે છે ત્યારે પ્રભાને ધારણ કરતા નથી, કારણ કે સૂર્યની પ્રભા આગળ તેની પ્રભા ઝાંખી પડી જાય છે. વળી બીજુ દષ્ટાન્ત આપતાં જણાવે છે કે મનુષ્ય મેઘ અથવા વરસાદને જે તે ચગ્ય સમયે વરસે તો તેને આવકાર આપે છે. પરંતુ જે ત મેઘ અકાલે વરસે એટલે અનાજ પાકી ગયા કેડે જ્યારે તેની જરૂર ન હોય ત્યારે વરસે અથવો મેસમ વિના વરસે તે લોકે તેને આદર કરતા નથી અથવા તેવા વરસાદથી આનંદ થવાને બદલે તેને તિરસ્કાર મળે છે. ૫૦ કોકાશ અને કાકજંઘની કથા– સોપારક નામના નગરમાં કઈક રથકારની દાસીને બ્રાહ્મણથી કાકાશ નામે પુત્ર થયે જ્યારે રથકાર પોતાના પુત્રને શિલ્પકળા શીખવે છે, ત્યારે તે મૂક ભાવ વડે સાંભળતો ન હોય તેમ રહે છે. તે તેના પુત્રોને શીખડાવે છે, છતાં તેઓ શીખતા નથી, પરંતુ તે કેકાશ પિતાની મેળે જ તે શીખી ગયો. રથકાર મરણ પામ્યો ત્યારે રાજાએ તેની પદવી કેકાશને આપી તેથી કેકાશ પ્રસિદ્ધ થયે. હવે ઉજયિની નગરીમાં પરમહંત (શ્રાવક) એક રાજા હતા. તેની પાસે કાર્યકુશળ એવા ચાર શ્રાવકે હતા. તેમાંને. એક શ્રાવક તેવા પ્રકારના પાક બનાવતું હતું કે Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ શ્રીકળ્યુંપ્રકરસ્પષ્ટાર્થીદિ: જે ખાવાથી રસોઈ એક પહેરે, બે પહેરે, ત્રણ પહોરે કે ચાર પાંચ પહેરે પચી જાય છે અથવા બીલકુલ પચતી, નથી. બીજે શ્રાવક તેલથી શરીરમાં એવું મર્દન કરે છે કે જેથી તેલ શરીરમાં પ્રવેશ પામે છે અને બહાર પણ કાઢે છે. ત્રીજો શ્રાવક એવી શમ્યા કરે છે કે જેમાં સુનારે પહેરે પહોરે કે બે પહેરે અથવા ત્રણ પહેરે જાગે છે. અને ચેાથે શ્રાવક ખજા ને અધ્યક્ષ છે તેને એવી બુદ્ધિની ચતુરાઈ છે કે ત્યાં આવેલો બીજો કોઈ કાંઈ પણ જતો નથી. આ રાજા અપુત્ર હોવાથી રાજકાર્યમાં ઉદ્યમ રહિત અને વિષયેથી વિરક્ત હતો તેથી વ્રત ગ્રહણ કરવાની ઈચ્છાવાળો હતો. તેવામાં પાટલિપુત્રના જિતશત્રુ રાજાએ તે ઉજયિની નગ રીને ઘેરી લીધી. તે વખતે આ નગરીના રાજાને દુદેવના ચિગે ફૂલની વેદના ઉત્પન્ન થઈ. તેથી શુદ્ધ આરાધના કરીને ચાર શરણ અંગીકાર કરીને સમાધિ મરણ પામીને દેવલેકે ગયે. ત્યારે નગરીને લોકેએ આ નગરી જિતશત્રુ રાજાને સોંપી તેને રાજા બનાવ્યું. આ જિતશત્રુ રાજાએ પેલા ચાર શ્રાવકને લાવ્યા. અને તેમને કેણ કયા પદે હતું તે પૂછ્યું. ત્યારે કોષાધ્યક્ષે રાજાને ખાલી ભંડાર દેખાડે. તે ખાલી જેઈને રાજા વિષાદ પામ્યો. બીજા શય્યાપાલે એવી શય્યા પાથરી કે. જેથી રાજા ક્ષણે ક્ષણે ઉઠી ઉઠીને થા. ત્રીજાએ એ પાક બનાવ્યું કે જે ખાતાં રાજાને તૃપ્તિ થતી નહેતી. ચોથા મર્દન કરનારે તેને શરીરે તેલનું મર્દન કર્યું. પછી તેલ પાછું કાઢયું પરંતુ એક પગમાંથી તેલ કાઢયું નહિ અને Page #259 -------------------------------------------------------------------------- ________________ २४१ શ્રીવિજયપદ્યસૂરિકૃત--. તેણે રાજાને કહ્યું કે તમારી પાસે મારા જેવા કેઈ હોય તે આ પગમાંથી તેલ કાઢે. પણ કેઈ તે પગમાંથી તેલ કાઢી શકયું નહિ. અને તેલને લીધે રાજાને પગ બળવા લાગ્યો, જેથી તેને પગ કાગડા જેવો કાળો થઈ ગયો અને તેથી લેકે તેને કાકજંઘ કહેવા લાગ્યા. તે ચારે શ્રાવકોએ પિતાના સ્વામીના વિયોગથી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. હવે પારક નગરમાં મેટો દુકાળ પડે તેથી તે કોકાશ રથકાર ઉજજયિનીમાં આવ્યું. અને રાજ સાથે ઓળખાણ કરવા માટે કાષ્ટના કપતે (કબુતરો બનાવીને રાજાના કેડારમાંથી હંમેશાં ચોખા મંગાવતો હતે. રખવાળોએ રાજાને આ વાત જણાવી. તેથી રાજાએ કેકાશને બોલાવીને તેને રથકારના પદે સ્થાપન કર્યો. આ કેકાશ રથકારે રાજાને માટે એક કાષ્ટને ગરૂડ બનાવ્યું જે કીલીકાને પ્રયોગથી સજીવની જેમ આકાશમાં ઉડતો હતો. તેમાં બેસીને રાણી તથા રથકાર સાથે રાજા સઘળી પૃથ્વી ઉપર ભમે છે. હું આકાશ માર્ગે આવીને તમને હણીશ એવી ધમકી આપીને તેણે સઘળા રાજાઓને પિતાને વશ કર્યા. એક વાર તે રાણીને અન્ય રાણીઓએ પૂછ્યું કે કઈ ખોલીથી આ ગરૂડ પાછો ફરે છે, ત્યારે તેણીએ સરલ ભાવથી તે ખીલી દેખાડી. ત્યાર પછી એક રાણીએ ઈષ્યને લીધે તે ખીલી કાઢી લીધી. ત્યાર પછી રાજા તે ગરૂડ ઉપર બેસીને ગયે, પરંતુ પાછો વાળવા માંડે ત્યારે તે ગરૂડ પાછો ફર્યો નહિ. હવે ભમતે એ તે ગરૂડ પ્રચંડ વાયુથી Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિ: ૨૪૭ અત્યંત પછડાતા પાંખ ભાગવાથી કલિંગ દેશમાં તળાવના કાંઠે પડે. પછી તેને જલદીથી સુધારવાને માટે વાંસો વગેરે લાવવાને માટે કે કાશ રથકાર પાસેના ગામમાં ગયે. તે નગરમાં એક સુથાર રાજાને માટે ઉત્તમ રથ બનાવતો હતો. તેણે રથનું એક પૈડું બનાવ્યું હતું અને બીજું અધું બનાવ્યું છે તે વખતે કેકાશે ત્યાં આવીને તે સુથારને કહ્યું કે ગરૂડને સમારવાને માટે ઉપકરણો આપે. ત્યારે તેણે કહ્યું કે ઘેરથી લાવીને આપું છું. એમ કહીને તે લેવાને ઘેર ગયો. ત્યારે કે કાશે તે અર્ધ ચક બનાવી કાઢયું. તેમાં એવી બનાવટ કરી કે તે વેગથી ચાલે છે અને ખલના થાય તે પણ પડે નહિ. પરંતુ તે ઉલટી બાજુએ ચાલે છે અને બીજું ચક (પડું) અલના પામે તો પડે છે. સુથાર શસ્ત્રો લઈને આવ્યો ત્યારે તે ચક જોઈને તેણે તરત જ કેકાશને ઓળખે. એટલે તેણે તે વાત રાજાને જણાવીને કહ્યું કે જેના બલથી કાકજંઘે સઘળા રાજાને વશ કર્યા તે કેકાશ આવ્યો છે. આવા તેના વચનથી રાજાએ જઈને કેકાશને પકડશે. અને તેને મારીને પૂછ્યું ત્યારે રાણી સાથે કાજે ઘ રાજા આવ્યો છે વગેરે હકીક્ત કહી, જેથી તે રાજાએ તળાવ પાસે જઈને પ્રિયા સાથે કાકજંઘને પકડે. અવિરતિવાળાને પગલે પગલે આપત્તિઓ આવે છે. આ રાજાએ આપણને દર વર્ષે દંડયા છે એ વાત સંભાળીને તેનું મોટું વેર લેવાને તે કાકજંઘને ભજનનો નિષેધ કર્યો. ત્યાર પછી તે રાજાએ કેકાશને કહ્યું કે મારા સે પુત્રને માટે સાત ભૂમિવાળો મહેલ બનાવે અને વચમાં Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રીવિજયપદ્યસૂરિકૃતમારે રહેવાની રચના કરો. ત્યાર પછી કેકાશે તે રાજાને કહ્યું કે તમારી ઈચ્છા મુજબ સર્વ રચના કરીશ. ત્યાર પછી કેકાશે કાકજંઘ રાજાના પુત્રને ગુપ્ત રીતે ખબર આપ્યા કે અમુક દિવસે હું આ રાજાને તેના પુત્ર સાથે મારીશ માટે તે દિવસે લશ્કર લઈને અવશ્ય આવવું. હવે કેકારો મહેલ બનાવ્યું. અને તે મહેલ ઉપર પુત્ર સહિત રાજાને ચઢાવ્યું. પછી તેમાં કરેલી રચના પ્રમાણે તેણે તે પ્રાસાદને એકદમ સંકેચી કાઢયે. તેથી પુત્ર સહિત રાજા તેમાં કચરાઈ ગયો. તે વખતે કાકજંઘના પુત્રે એકદમ તે નગર ઉપર ચઢાઈ કરી અને નગરીને જીતી લઈને માબાપને મૂકાવ્યા તથા સુતારને પણ છુટ કર્યો. ત્યાર પછી તેઓ સઘળા પિતપોતાને સ્થાને ગયા. અનુક્રમે કાલ કરીને તેઓ દુર્ગતિમાં ગયા. આ પ્રમાણે દેશાવકાસિક વ્રતનું પાલન નહિ કરવાથી તેઓ સઘળા દુઃખી થયા એવું જાણીને હે ભવ્ય જીવો! તમે પણ આ વ્રતને શુદ્ધ ભાવથી જરૂર આરાધજે. • ' ઈતિ કેકાશ-કાકજઘ કથા છે. ' અવતરણ–આજ વ્રતને અંગે વધુ બીના જણાવે છે – ( માજીનીવૃત્ત૬ ) गुरुवचन वियोगाज्ञातदेशावकाशो, । विपदि तरति पुण्याच्चेयथा लोहजङ्गः । Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્ર કપૂરપ્રકરસ્પષ્ટાદિ: ૧૨ ૭. 11 हमवृषभा वा स्वामिना बाह्यमानाः, ૨૪૯ ૯ ૧૦ ૧૪ ૧૧ ૧૩ ૧૬ ॥ ૧ ॥ सततममितगत्या किं हितं स्त्रस्य कुर्युः વડીલના ઉપદેશથી દેશાવકાશિક તત્ત્વને, જાણ્યું ન જેણે તે છતાં તે વિપદ ટાળે પુણ્યને; કારણ ગણા ત્યાં લેહજ ધે પુણ્યથી વિપદા હરી, સ્વામિની શિક્ષા સુણીને પ્રાણની રક્ષા કરી. ૧ અશ્વ ઉંટ તિમ બળદને માલીકથી દાડાવતા, નિત્ય હિતશુ સાધતા ? તેઓ ન કંઇ પણ સમજતા; દેશાવકાશિક તત્ત્વ જાણી જે ઉમગે પાલતા, તે લહે સતાષથી શિવ ધ ગે સાધતા. ૨ શ્લોકા :-ગુરૂના વચનના વિયાગને લીધે દેશાવગાસિક વ્રતને નહિ જાણુના વિત્તિમાં પડચા છતાં જો તર છે તેા તે લેાહજ ધની જેમ પુણ્યથી તરે છે. અથવા સ્વામી વડે પરિમાણુ વિનાની ગતિથી નિરંતર વહન કરાતા ઘેાડા ઉંટ અને બળદો શું પેાતાનું હિત કરે ? અથવા ન જ કરે. પ સ્પા :-ગુરૂતા વચનના વિયેત્રને લીધે એટલે ગુરૂના ઉપદેશ હું સાંભળવાથી દેશાવાસિક વ્રતનું સ્વરૂપ જાણ્યું ન હોય તેથો વિપત્તિ એટલે સંકટમાં આવી પડે અને તે છતાં તે સંકટમાંથી સહીસલામત બચી જાય તે તેમાં તેનું પૂર્વનું પુણ્ય જ કારણ છે અથવા તે સ'કટમાંથી તરે છે તે તેના પુણ્યને લીધે જાણુવું. આ બાબતમાં Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત લેહજ'ધનું દ્રષ્ટાન્ત છે તે લેાડુ ંઘની કથા ચ'ડપ્રદ્યોતન રાજા. અને અભયકુમાર મંત્રીની કથા પ્રસંગે કહેવામાં આવેલી છે ત્યાંથી જાણી લેવી. આ બાબતમાં દૃષ્ટાન્ત આપતાં કવિરાજ જણાવે છે કે સ્વામી વડે અમિતગતિ એટલે પરમાણુ કર્યો વિનાની ગતિથી વહન કરાતા ઘેાડા, ઉટ અથવા મળી હિત કરે? અથવા કોઈ પ્રકારનું હિત કરી શકતા નથી. માટે આ દશમા .દેશાવકાસિક વ્રતના પાલનમાં ઉદ્યમવત થવું. ૫૧ અવતરણ:——એ પ્રમાણે ૨૪ મું દેશાવગાસિક વ્રતનું દ્વાર કહીને હવે ૨૫ મું પૌષધવ્રત નામના અગિઆરમાં વ્રતનુ દ્વાર કહે છે:-- ( વૃત્ત ) ર ૩ 8 शुचि पौषधेन मुनि तुल्यतेति किं, ૫ जिनताऽपि मेघरथवद्भवेत् क्रमात् । ૬૪ fe निर्धनस्य मणिनेष्टदायिना, રે ܐ ૧ ૧ ૧૬૦ ૧૩ ૧૫ ૧૭ ૧ ૬ धनितुल्यतैव नृपतुल्यता न किम् ? ॥ પર નિલ મને પાષધ કરતા હાય મુનિની તુલ્યતા, તેમાં નથી અયરિજ જરી પણ અનુક્રમે તીર્થ શતા, ચિંતામણિ નિન લહેતા હેાય ધનિક વળી મને, રાજાન શુ ?તિમ આ તે સભાર મેઘરથ ભૂપને. ૧ Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રીપૂરપ્રક્રસ્પષ્ટથતિ: * ૨૫૧ લોકાર્થ –નિર્મળ પૌષધવ્રત (ના પોલન) વડે મુનિની સમાનતા થાય છે તેમાં આશ્ચર્ય શું? પરંતુ મેઘરથ રાજાની જેમ અનુક્રમે તીર્થકરપણું પણ પ્રાપ્ત થાય છે. દષ્ટાંત કહે છે કે નિધન પુરૂષને ઈષ્ટ આપનાર ચિંતામણિ. રત્ન વડે કરીને ધનવાનની જ સમાનતા થાય છે શું? શું. રાજાની તુલ્યતા નથી થતી? અર્થાત્ રાજા સાથે પણ સમાનતા થાય છે. પર સ્પષ્ટાર્થ –હવે અગિઆરમું પૌષધ નામનું વ્રત છે. જે ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ કહેવાય છે. આ પૌષધવ્રતનું નિર્મલ અતિચાર રહિત પાલન કરવાથી શ્રાવક પણ સાધુ તુલ્ય બને છે એટલે પૌષધ વ્રતમાં રહેલા શ્રાવક પણ મુનિની તુલ્યતાને પામે છે. એટલે કે પૌષધવત પાલવાથી મુનિના તુલ્યતા થાય તેમાં કાંઈ નવાઈ નથી, પરંતુ સોલમાં શ્રીશાન્તિનાથ તીર્થકરના પૂર્વ ભવના જીવ મેઘરથ રાજાની જેમ અનુક્રમે તીર્થકર પદવીની પણ પ્રાપ્તિ થાય છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે ધન રહિત પુરૂષને જે ઈચ્છિત આપનાર ચિંતામણિ ન મળે તો તેનાથી તે મનુષ્યને ધનવાન પુરૂષની સમાનતા થાય છે એટલું જ નહિ પરંતુ તેનાથી તેને રાજાની પણ સમાનતા પ્રાપ્ત થાય છે. અથવા ચિંતામણિ રત્નના પ્રભાવથી રાજાની પદવી પણ મળે . છે. તેવી રીતે નિર્મળ પૌષધ વ્રતનું પાલન કરવાથી છેલ્લી તીર્થકર પદવી સુધીની પદવી પણ અનુક્રમે મળે છે, માટે ધર્મની પુષ્ટિ કરનાર આ પૌષધ વ્રત દરેક ભવ્ય જીવે અવશ્ય કરવું જોઈએ. અને પર્વતિથિઓમાં તે વધારે વાર કરવો જોઈએ. પર Page #265 -------------------------------------------------------------------------- ________________ :૨૫૨ શ્રીવિજયપતાસૂરિકૃતમેઘરથ રાજાની કથા આ પ્રમાણે-- શ્રાવસ્તી નામની નગરીમાં મેઘરથ નામે રાજા રાજ્ય કતા હતા. એક વાર તેમની સભામાં એક નિમિત્તીઓ આવ્યું. રાજાએ તેને સત્કાર કર્યો. તે વખતે સુબુદ્ધિ નામના મંત્રીએ નિમિત્તિઓને કહ્યું કે રાજાનું દેશનું તથા નગરનું - ભાવી સ્વરૂપ જણાવે ત્યારે તેણે કહ્યું કે આજથી સાતમે દિવસે આ નગરીના રાજાના મસ્તક ઉપર વિજળી પડશે. આ સાંભળીને સઘળા ભયભીત બન્યા. રાજાએ મન્ત્રીઓને પૂછ્યું કે હવે શું કરવું. ત્યારે કેઈએ કહ્યું કે વહાણમાં બેસીને સમુ- . દ્રમાં રહેવું. બીજાએ કહ્યું કે પર્વતની ગુફામાં રહેવું. તે વખતે સુબુદ્ધિ મંત્રીએ કહ્યું કે હે સ્વામિન્ ! ધર્મ કરે જોઈએ, કારણ કે ધર્મથી સર્વ વિઘો નાશ પામે છે. ત્યારે - રાજાએ પૂછ્યું કે કયે ધર્મ કરે? સુબુદ્ધિ મત્રીએ કહ્યું કે પત્થરના ચક્ષને નગરને અધિપતિ બનાવી તમારે પૌષધ ગ્રહણ કરીને જિનગૃહમાં રહેવું. રાજાને પણ ચગ્ય લાગવાથી તેમ કર્યું. ત્યાર પછી સાતમે દિવસે નગરના અધિપતિ યક્ષ ઉપર વિજળી પડી તેથી યક્ષની પ્રતિમાના ચૂરેચૂરા થઈ ગયા. રાજા બચ્ચા તેથી સઘળા લેકે રાજી થયા. પૌષધમાં રહેલ રાજા મુનિ જેવા છે તેથી સઘળા વિઘો દૂર થયા. ત્યાર પછી ફરીથી મેઘરથ રાજાને ગાદી ઉપર અભિષેક કર્યો. રાજા પણ લાંબા કાળ સુધી રાજ્યનું પાલન કરી ચારિત્ર ગ્રહણ કરી સમાધિથી આરાધના કરી મરણ પામી દેવ થયા. ત્યાર પછી અનુક્રમે શ્રીશાતિજિન થયા. આ કથાને વિશેષ ભાગ શ્રીશાન્તિનાથ ચરિત્રમાં આગળ Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રીકર્યું પ્રકરપષ્ટાદિ: ૨૫૩ કહેલા છે. ત્યાં જોઇ લેવા. અહીં તે કહેવાના સાર એ છે કે પૌષધવ્રતમાં રહેવાથી મેઘરથ રાજા સંકટમાંથી બચી ગયા. અને છેવટે શ્રીશાન્તિનાથ નામના સેલમા તીય કર પણ થયા. ।। કાંતે મેઘરથ રાજાની કથા । અવતરણ: આ પૌષધવ્રત દ્વારને વિષે વિશેષ ઉપદેશ કહે છે:-- ( વસંતતિòાવૃત્તમ્ ૨ ૩ ૧ सत्पौषधं विविधसिद्धिदमौषधं य ૬ तद्भावनाशमरसाईहृदग्निलीढः । ૧૧ 1.3 स्वः सागरेन्दुरजनिस्फुटहेममूर्ति ૧૧ a ૯ रौर्वाचित विमलोऽद्रिरिवान्धिमन्थाः || ૧૨ | શ્રેષ્ઠ સૈાષધ ઘેજ સિદ્ધિ વિવિધ એસડ જાણિએ, તસ ભાવના શમરસ વડે ભીંજાયલા મન અગ્નિએ વ્યાસ સાગરચંદ્ર સ્વર્ગ કનકકાંતિ અમર થયા, વડવાગ્નિના તાપે તપેલે મેરૂ જિમ તેવા અન્યા. ૧ શ્લેાકા:- વિવિધ પ્રકારની સિદ્ધિ આપનાર પૌષધ વ્રત તેની ઉપશમ રસથી ભીંજાએલ હૃદયરૂપી ઓષધ સમાન જે ઉત્તમ ભવના રૂપી અગ્નિથી વ્યાસ ( સ્પતિ ) થએલ રાજા વડવાનલથી તપેલા હોવાથી સાગરચન્દ્ર નામે. નિર્મલ થએલ મેક્ Page #267 -------------------------------------------------------------------------- ________________ -૨૫૪ શ્રીવિજયપદ્રસૂરિકૃતપર્વતની જેમ સ્વર્ગમાં પણ સુવર્ણ સમાન દેહવાળે દેવ થયો. ૫૩ પછાથ –-ઉત્તમ પૌષધવતને ઔષધની ઉપમા આપી છે. કારણ કે વિધિપૂર્વક કરેલે ઔષધિઓને ઉપચેગ અનેક પ્રકારની સિદ્ધિ આપે છે, તેમ ઉત્તમ વિધિપૂર્વક કરેલે પૌષધ પણ અનેક પ્રકારની સિદ્ધિઓને આપે છે. આ પૌષધવ્રતની ભાવના રૂપ ઉપશમ રસથી ભીંજાએલા : હૃદયરૂપી અગ્નિથી વ્યાપ્ત એટલે જેના હૃદયમાં ઉત્તમ પૌષધવતની ભાવના રહેલી છે એ સાગરચન્દ્ર નામને રાજા સ્વર્ગને વિષે પ્રગટ સુવર્ણ સમાન કાન્તિવાળે દેવ થયો છે. કવિરાજ દષ્ટાન્ત આપતાં જણાવે છે કે “શ્વિમથક સમુદ્રના રવૈયા સમાન જે મેરૂ પર્વત પિતે સોનાનો છે તેથી ઉજવળ છે તે છતાં જેમ સૌનું અગ્નિમાં તપે તે વધારે વિમલ અથવા નિર્મલ થાય છે અથવા વધારે તેજસ્વી થાય છે તેવી રીતે આ મેરૂ પર્વત પણ સમુદ્રના વડવાનલરૂપી અગ્નિથી તપીને જેમ વધારે નિર્મળ કાન્તિવાળે થાય છે. તેમ આ પૌષધવત રૂપી અગ્નિથી તપેલા જીવ પણ વધારે નિર્મળ દશાને પામે છે. માટે ભવ્ય જીએ આ પૌષધ વ્રતની સાધના કરવી જોઈએ. પ૩ સાગરચંદ્રની કથા આ પ્રમાણે-- દ્વારિકા નામની નગરીમાં નવમા વાસુદેવ શ્રીકૃષ્ણ -નામે રાજા હતા. તે બાવીસમા તીર્થંકર શ્રોનેમીનાથના પરમ ભક્ત હતા. તે નગરીમાં ધનસેન નામે ધનવાન એક યાદવ હતા. તેને કમલામેલા નામની લાવણ્યવાળી પુત્રી Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રીપ્રકરસ્પષ્ટાથદિ: ૨૫૫ હતી. તેને વિવાહ ઉગ્રસેનના પુત્ર નભસેનની સાથે કર્યો હતે. - એક વખત નારદ હષિ ભમતા ભમતા નભસેનના ઘેર ગયા. પરંતુ વિવાહ કાર્યમાં વ્યગ્ર ચિત્તવાળે હોવાથી તેણે નારદનું સન્માન કર્યું નહિ. તેથી કાપીને નારદ તેના ઘેિરથી નીકળી ગયા. ત્યાંથી નીકળીને નભસેનને સજા કરવાની ઈચછાવાળા તે બલરામના પુત્ર નિષધના પુત્ર સાગરચંદ્રને -ત્યાં ગયા. આ સાગરચંદ્ર શાંબ વગેરેને ઘણા પ્રિય હતા. નારદને આવેલા જોઈ સાગરચંદ્ર તેમનું ઊંચતા સ્વાગત કર્યું. ત્યાર પછી સાગરચંદ્ર નારદને પૂછ્યું કે પૃથી ઉપર ભમતા તમે કાંઈ આશ્ચર્ય જોયું છે. ત્યારે નભ સેનને બદલે લેવાને તેમણે કહ્યું કે આ પૃથ્વી ઉપર ધનસેનની પુત્રી કમલામેલા આશ્ચર્યભૂત છે, કારણ કે તેના સરખી દેવાંગના ભમાન રૂપવાળી જગતમાં કોઈ નથી. અને તેને વિવાહ નભસેન સાથે થયેલ છે. અને આજે જ મેં તેને જોઈ છે. આ પ્રમાણે કહીને નારદ મુનિ ચાલ્યા ગયા. નારદ મુનિના વચનથી સાગરચંદ્ર કમલામેલા ઉપર અત્યંત રાગવાળે થયે. અને તેથી તેનું જ ધ્યાન કરતે અને તેનું નામ બેલતે સર્વત્ર તેને જ જેવા લાગ્યો. નારદ પણ સાગરચંદ્રને ત્યાંથી કમલામેલાને ત્યાં ગયા. કમલામેલાએ પણ તેમને ઉચિત આદર સત્કાર કર્યો. તેણીએ પણ નારદને પૃથ્વી ઉપરનું આશ્ચર્ય પૂછ્યું, ત્યારે મુનિએ કહ્યું કે મેં આચર્ય જોયાં છે. એક તો રવરૂપવાન સાગરચંદ્ર અને બીજે કુરૂપવાળે નભ સેન. આ પ્રમાણેનું નારદનું વચન સાંભળી તેણી નભ:સેન ઉપર રાગ રહિત અને સાગરચંદ્ર ઉપર રાગવાળ થઈ. નારદમુનિએ પણ સાગરચંદ્રને તે વાત જણાવી. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રીવિજયપાસૂરિકૃત :: સાગરચંદ્રને વિરહાગ્નિમાં પડેલો જોઈને બીજા કુમારે પણ અત્યંત ઉદાસ થયા. તે વખતે શબકુમારે શૂન્ય ચિત્ત બેઠેલા સાગરચંદ્રની પાછળ આવીને તેની આંખે પિતાના. હાથ વડે ઢાંકી. તે વખતે સાગર કહ્યું કે હે કમલામેલા! મારી આંખે મૂકી દે. ત્યારે શબે હસીને કહ્યું કે હું તે કમલામેલક (કમલામેલાને મેળાપ કરાવનાર) છું. ત્યારે કમલામેલા સાથે મેળાપ કરાવી પ્રતિજ્ઞા સાચી કરો. શાબે. વિચાર્યું કે મેં તો મશ્કરીમાં કહ્યું છે તો પણ દુષ્કર હોવા છતાં પણ કોઈ પણ રીતે તે પ્રતિજ્ઞાનું પાલન કરવું જોઈએ.. . . ત્યાર પછી નભસેનના લગ્ન દિવસે પ્રજ્ઞપ્તિ વિદ્યાનું સ્મરણ કરીને શાંબ બધા કુમાર સાથે વનમાં ગયે અને કમલામેલાને તેના ઘેરથી બેલાવી મંગાવીને આનંદપૂર્વક સાગરચંદ્ર સાથે લગ્ન કર્યું. હવે કમલામેલાને ઘેર નહિ જેવાથી પિતૃપક્ષના તથા સુર પક્ષના લોક નગરમાં તેની તપાસ કરવા લાગ્યા. અને તપાસ કરતાં તે ઉદ્યાનમાં આવ્યા. ત્યાં કુમારોની વચમાં સુંદર વિદ્યાધરના રૂપવાળી તેને જોઈને તેઓએ તે વાત કૃષ્ણને જણાવી. કોપેલા વાસુદેવે કમલામેલાનું હરણ કરનાર કુમારને બોલાવ્યા. તે વખતે શાંબ કુમાર કમલામેલા તથા સાગરચંદ્રને લઈને કૃષ્ણની પાસે આવ્યા અને તેમના ચરણમાં પડે. પિતાના જ પુત્રોને જોઈને વિલખા થએલા કૃષ્ણ કહ્યું કે અરે તમે આપણા આશ્રિત નભસેનને કેમ ઠ? એ પ્રમાણે ઠપકે આપીને કહ્યું કે હવે શું કરાય એમ નસેનને સમજાવીને કમલામેલા સાગરચંદ્રને સોંપી. Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પાદિ ૨૫૭ ત્યારથી માંડીને નભ:સેન સાગરચંદ્ર ઉપર દ્વેષ રાખવા લાગ્યો, પરંતુ બદલે લેવાને સમર્થ ન થવાથી સાગરચં. દ્રના છિદ્ર ખેળવા લાગ્યું. એક વાર બાવીસમા તીર્થપતિ શ્રીનેમિનાથની દેશના સાંભળીને શુદ્ધ મનવાળા સાગરચંદ્ર પૌષધવત લઈને શૂન્ય મકાનમાં કાઉસ ધ્યાનમાં રહ્યા. તે વખતે નભ સેન છિદ્ર પામીને સાગરચંદ્રને મારવાને તરવાર ખેંચીને ગયે. પરંતુ સાગરચંદ્ર મનથી પણ કોધ કર્યો નહિ. ઉલટું એવું વિચારે છે કે નભસેનનું આ કૃત્ય ન્યાયી છે. . આ વખતે મારવાને તૈયાર થએલા નભસેનને શાસનદેવીએ થંભાવી દીધે, અને તેને કહ્યું કે આ ધમીને તું કેમ હણે છે? ત્યાર પછી સાગરચંદ્ર કાઉસગ્ગ પાયે અને નભસેને તેને ખમાળે. તેથી દેવીએ તેને મુક્ત કર્યો. એ પ્રમાણે ધર્મનું સારી રીતે આરાધના કરીને અંતે સાગરચંદ્ર દેવલોકમાં ઉત્તમ દેવ થયા. આ પ્રમાણે પૈષધ દ્રતની શુદ્ધ આરાધના કરનાર સ્વર્ગની અને મોક્ષની લક્ષ્મીને પણું મેિળવે છે. છે. ઈતિ સાગરચંદ્ર કથા છે અવતરણ–આ પ્રમાણે પચીસમું સૌષધવત ઉપદેશ દ્વાર કહીને હવે બારમા અતિથિ સંવિભાગ નામના વ્રતનું ૨૬મું દ્વાર કહે છે – ( જસ્ટિન પૃત્ત ) किमपि फलमपूर्व संविभागस्य साधौ, यदभिलषितसिद्ध सूलदेवेऽपि माषाः। ૧૭ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રીવિજયપધસૂરિકૃત૧૨ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ कुशमपि हि सुपात्रे न्यस्तम ૧૭ ૧૮ ૧ ननु तृणमपि धेनौ दुग्धपीयूषवृष्टय I ૧૪. સાધુને હરાવવામાં ફલ અપૂરવ કંઈ મળે, મુનિને અડદ વહેરાવતા મૂલદેવના વાંછિત ફળે, તુચ્છ વસ્તુ સુપાત્રને શુભ ભાવથી દેતાં ફળે, ગાયને તૃણ નાખતાં જિમ દૂધ રૂપ અમૃત મળે. ૧ કાર્થ–સાધુ મુનિરાજને દાન આપવાનું કઈ અપૂર્વ ફલ છે. કારણ કે અડદના બાકલા પણ મૂલદેવને ઈષ્ટ સિદ્ધિને માટે થયા. સુપાત્રને વિષે શુભ ભાવથી આપેલું થોડું અથવા તુચ્છ પણ દાન ઉત્કૃષ્ટ ફળની પ્રાપ્તિ માટે થાય છે. દષ્ટાન્ત કહે છે કે ગાયને આપેલું ઘાસ પણ દૂધ રૂપી અમૃતની વૃષ્ટિ માટે થાય છે. ૫૪. ૫ષ્ટાર્થ-કવિરાજ આ કમાં અતિથિ સંવિભાગ નામના બારમા વ્રતનું સ્વરૂપ જણાવે છે –મુનિરાજને વહેરાવ્યા પછી પોતે જમવું તે અતિથિ સંવિભાગ કહેવાય છે. સાધુ મુનિરાજને દાન આપ્યાનું કાંઈક અપૂર્વ ફલ છે. એટલે સાધુ મુનિરાજને અન્ન પાનાદિકનું અથવા વસ્ત્રાદિકનું દાન કરવાથી તેનું અપૂર્વ ફલ મળે છે. આ બાબતમાં ઉદાહરણ આપતાં જણાવે છે કે મૂલદેવે સાધુ મહારાજને અડદના બાકુલાનું દાન આપ્યું તે પણ તે મૂલદેવને મનવાંછિત એટલે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે થયું છે. (આમૂલદેવની કથા આગળ મંડિક ચારની કથા Page #272 -------------------------------------------------------------------------- ________________ શીકપૂરપ્રકરસ્પષ્ટાદિ સિપલ પ્રસંગે કહેવાશે.) સુપાત્રને વિષે એટલે સાધુ મુનિરાજ વગેરે યોગ્ય પાત્રને વિષે આપેલું ડું પણું દાન ઉત્સુક ફલની સિદ્ધિ માટે થાય છે. અથવા સુપાત્ર દાનનું ફળ ઉત્કૃષ્ટ ફળને આપનારું થાય છે. આ બાબતમાં દષ્ટાન્ત જણાવે છે કે ગાયને આપેલું ઘાસ પણ નક્કી દૂધ રૂપી અમૃતની વૃષ્ટિ માટે થાય છે. એટલે ગાયને ઘાસ જેવી હલકી વસ્તુ ખવરાવ્યા છતાં તે ગાય અમૃત સમાન સ્વાદવાળા દૂધને આપનારી થાય છે. તેમ સુપાત્રદાન શુભ ભાવના પ્રમાણે ફલ. જરૂર આપે છે, માટે અતિથિ સંવિભાગ ગ્રત અવશ્ય કરવું જોઈએ. ૫૪. અવતરણ–પિતાની નહિ. છતાં પણ અતિથિને આપીને શાલિભદ્ર જે ઋદ્ધિ મેળવી તે જણાવે છે – (મારિની વૃત્ત). यदसदपि ददौ प्राक् शालिभद्रोऽतिथेः स्वं, ૮ ૧૦૯ ૧૧ ૧૩ ૧૪ ૧૫ ૧૪ तदसदपि स लेभे क्यामरद्धिः क्व मत्यः॥ ૧૮ ૧૬ ૧૭ ૨૦ ૨૧ ૧૯ ૨૬ ૨ ૨૭ क्व भुवि जलधिरिन्दुः क्याम्बरे तं स पुष्णात्य૨૫ ૨૬ ૨૩ मृतभृतपयोदं शोषणेऽप्यौहे ॥५५॥ પૂર્વ ભવમાં શાલિભદ્ર ભાવથી મુનિરાજને, જે ન પિતાની હતી તે ક્ષીર વહેરાવી અને Page #273 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્ધસૂરિકૃતભાવ ચોખા રાખતા પામ્યા અમર સમ ગાદ્ધિને; દેવદ્ધિ કયાં મનુજ કયાં યાદ કર શશિ જલધિને, ચંદ્ર આકાશે રહ્યો ને ભૂતલે સાગર રહ્યો, અમૃત સમ જલથી ભરેલા મેઘ પોષક જે કહ્યો; વડવાગ્નિથી શોષાયલા સાગર તણું પિષણ કરે, તે ચંદ્રમાં તિમ પાત્રદાને સ્વર્ગને સ્વાધીને કરે. કાર્ય–શ્રીશાલિભદ્રે પૂર્વ ભવમાં મુનિરાજને પિતાની નહિ તેવી જે વસ્તુ (ખીર) આપી તેનાથી તેણે પણ મનુષ્ય લેકમાં અવિદ્યમાન (ન મેળવાય તેવું) સુખ મેળવ્યું. દેવતાની ઋદ્ધિ ક્યાં અને મનુષ્ય કયાં? દષ્ટાન્ત કહે છે કે પૃથ્વી ઉપર રહેલ સમુદ્ર કયાં અને આકાશમાં રહેલે ચંદ્ર કયાં? વડવાનલથી શેષણ થયા છતાં પણ અમૃતરૂપી જલ વડે મેઘની પુષ્ટિ કરનાર સમુદ્રનું ચંદ્રમા પિષણ કરે છે. ૫૫ પબ્દાર્થ –અતિથિ સંવિભાગથી શાલિભદ્રને અપૂર્વ અદ્ધિની પ્રાપ્તિ થઈ તે જણાવે છે. પૂર્વભવમાં ગરીબ માતાને બાળક છતાં, માતાએ માગી લાવીને બનાવેલી ખીર તે ખાવા માંડે છે, તેવામાં આવેલા મુનિરાજને ભાવ પૂર્વક આપી. તેથી શાલિભદ્રના ભવમાં તેણે પણ મનુષ્ય લેકમાં કોઈ પણ ઠેકાણે ન મેળવાય તેવી દેવ ઋદ્ધિ જેવી અદ્ધિ મેળવી. માટેજ કવિરાજ કહે છે કે દેવતાની અદ્ધિ કયાં અને મનુષ્ય કયાં ? અથવા દેવતાની સાદ્ધિ દેવલોકમાં જ હોય તે. Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રીરપ્રકરસ્પષ્ટાદિક છતાં અતિથિ દાનના પ્રભાવથી શાલિભદ્દે મનુષ્યપણામાં પણ તે દેવલોકની વદ્ધિ મેળવી છે. દેવેલેકમાં રહેલી અદ્ધિ અતિ દૂર હોવાથી અહીં રહેલે મનુષ્ય તે કેવી રીતે મેળવે એવી શંકાના સમાધાનમાં કવિરાજ દષ્ટાન્ત આપી જણાવે છે કે–જેમ સમુદ્ર પૃથ્વી ઉપર રહેલો છે અને ચંદ્ર આકાશમાં રહેલો છે એટલે કે સમુદ્ર અને ચંદ્ર એ બંને એક બીજાથી ઘણું દૂર છે તો પણ ચંદ્રમા વડવાનલથી શોષણ પામ્યા છતાં પણ અમૃત સમાન જલથી મેઘની પુષ્ટિ કરનાર સમુદ્રનું પોષણ કરે છે. ૫૫ - શાલિભદ્રની સ્થા શાલિગ્રામમાં ધન્યા નામની એક ગરીબ સ્ત્રી હતી. તેને સંગમ નામે એક બાળક હતા. તે માણસનાં ઢોર ચારતા હતા. અને તેની માતા પડોશીઓના ઘરનાં કામકાજ કરીને આજીવિકા ચલાવતી હતી. એક વખતે તે ગામમાં કેઈક ઉત્સવ હતો, તેથી ઘેર ઘેર ખીર ખવાતી જેઈને સંગમે પણ પિતાની મા પાસે જઈને ખીર માગી. બાળકે ખીર માગવાથી ગદગદ સ્વરે રૂદન કરતાં તેણીએ કહ્યું કે હે પુત્ર! આપણા ગરીબને ઘેર ખીર ક્યાંથી ? તે વખતે નજીકના પાડોશીઓની સ્ત્રીઓએ તે વાત જાણીને તેને દૂધ વગેરે આપ્યું. એટલે ધન્યાએ તેનાથી ખીર રાંધી. ત્યાર પછી બાળકની થાળીમાં ઉની ખીર તેણે પીરસી. અને કામ પ્રસંગે કઈક પડોશીના ઘેર ગઈ. આ દરમિઆન કોઈ માપવાસી સાધુ તે સ્થળે આવ્યા તેમને આવતા જોઈને તે બાળકે વિચાર્યું કે આજે Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્રસૂરિકૃતમારે ઘેર સાક્ષાત્ સચેતન ચિંતામણિ રત્ન આવે છે, કારણ કે મારા ભાગ્યના ઉદયથી ખેંચાએલા આ મુનિરાજ મારી પાસે આવ્યા છે. તેથી તે નિર્ધન છતાં પણ પોતાને ધન્ય માનવા લાગ્યો. પછી તે બાળકે રોમાંચિત થઈને તે સાધુ મુનિરાજને તે બધી ખીર વહેરાવી દીધી. મુનિ ત્યાંથી વિહાર કરીને ચાલ્યા ગયા. ત્યાર પછી ધન્યા આવી. તેણે થાળી ખાલી જોઈને બધી ખીર તેને પીરસી બાળકે પણ તે ખૂબ ધરાઈને ખાધી. તેથી અજીર્ણ થવાથી તેજ રાતમાં તે બાળક સાધુનું સ્મરણ કરતો મરણ પામ્યા. - ત્યાર પછી તે સંગમને જીવ રાજગૃહ નગરમાં ગેભદ્ર નામના શ્રેષ્ઠિની ભાર્યા ભદ્રાની કુક્ષિમાં ઉત્પન થયે. સ્વપ્નમાં શાલિનું ક્ષેત્ર જેવાથી ગ્ય સમયે તેણુએ પુત્રને જન્મ આવે ત્યારે તેનું શાલિભદ્ર નામ પાડ્યું. અનુક્રમે સઘળી કલાઓ શીખીને યુવાવસ્થા પામ્યો ત્યારે મા બાપે તેને મિટા શેઠીઆઓની બત્રીસ કન્યાઓ પરણાવી. તેઓની સાથે વિલાસ કરતે તે રાત દીવસને પણ જાણ નથી. ભદ્ર શેઠે શ્રીવીર પ્રભુની પાસે દીક્ષા લીધી અને મરણ પામીને દેવ પણે ઉત્પન્ન થયા. તેમણે અવધિજ્ઞાનથી પોતાના પુત્ર શાલિભદ્રને જાણું તેના નેહથી તે દેવ હંમેશાં દિવ્ય વસ્ત્ર વગેરે મોકલે છે અને મનુષ્ય છતાં શાલિભદ્ર પ્રિયા સાથે દેવતાની અદ્ધિને ભગવે છે. હવે એક વાર પરદેશી વેપારીઓ રત્નકંબલ લઈને વેચવાને માટે શ્રેણિક રાજા પાસે ગયા. શ્રેણિક રાજાએ ઘણી માંડી છે એમ કહીને તે લીધી નહિ. તેથી નિરાશ થએલા Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રીÍરપ્રકરસ્પષ્ટાથદિર ૨૬૩ વેપારીઓને તેમનું માગેલું મૂલ્ય આપીને ભદ્રાએ બધી કંબલે ખરીદી લીધી. ભદ્રાએ બધી કામળે ખરીદી છે તેવું જાણીને ચેલ્લણ રાણીએ પોતાને માટે એક કામળ લાવી આપવાને શ્રેણિક રાજાને કહ્યું. રાજાએ તે લાવવાને પોતાના માણસને મે . ત્યારે ભદ્રાએ કહ્યું કે સોળ કંબલના બળે કકડા કરીને પિતાની વહુઓને પગ લુસવા માટે આપી દીધી છે. અને તેઓએ પગ લુસીને ખાળમાં નાખી દીધી છે, માટે જે તે જુનીની જરૂર હોય તે પૂછીને લઈ જાઓ. તેણે જઈને રાજાને કહ્યું, ત્યારે રાણીએ કહ્યું કે આપણામાં અને વણિકમાં કેટલો તફાવત છે? રાજાને શાલિભદ્રને જોવાની ઈચ્છા થવાથી માણસને શાલિભદ્રને બેલાવી લાવવા મેક લ્યો ત્યારે ભદ્રાએ રાજાની પાસે જઈને કહ્યું કે મારે પુત્ર કદાપિ ઘર બહાર નીકળ્યો નથી માટે કૃપા કરીને મારા ઘેર પધારે. રાજાએ તે વાત અંગીકાર કરી. પછી રાજા શાલિભદ્રના ઘેર ગયા. ત્યાં દેવવિમાન સરખા ઘરની શોભા જોઈને રાજા ઘણે ચમત્કાર પામે. ભદ્રાએ સાતમે માળ જઈ શાલિભદ્રને આ પ્રમાણે કહ્યું. આપણું શ્રેણિક રાજા તને જેવાને આપણે ઘેર આવ્યા છે માટે તું નીચે ચાલ. ત્યારે શાલિભદ્રે કહ્યું કે હે માતા મારું શું કામ છે ? જે કિંમત બેસે તે આપીને ખરીદી લો. ત્યારે ભદ્રાએ કહ્યું કે આ કાંઈ ખરીદવાનું કરિયાણું નથી. પરંતુ આ તે આપણું તેમજ સર્વ લોકેના નાથ છે. તે સાંભળીને વિષાદથી પુત્રે વિચાર્યું કે આ સાંસારિક ઋદ્ધિને ધિક્કાર થાઓ કે મારે માથે પણ નાથ છે માટે મોટા ભેગે ભેગવવાથી શું? હું તે ચરમ જિનેશ્વર પાસે જઈને દીક્ષા લઈશ. જેથી મારે માથે કઈ Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજ્યપદ્યસૂરિકૃતસ્વામી રહે નહિ. આ પ્રમાણે વિરાગ દશાવાળે છતાં પણ માતાના આગ્રહથી નીચે ઉતરી રાજાને નમ્યું. રાજાએ પણ તેને આલિંગન કરી પોતાના ખોળામાં બેસાડ. ત્યાં શાલિભદ્રની આંખમાંથી અશ્વ નીકળતાં જઈને ભદ્રાએ રાજાને કહ્યું કે તમે એને મૂકી દે, કારણ કે દીવ્ય ભેગોથી લાલન કરાએલા તેને મનુષ્યની માલાની ગન્ધ પીડા કરે છે. ત્યાર પછી રાજાએ તેને રજા આપવાથી તે સાતમે માળે ગયે. - ત્યાર પછી ભદ્રાએ શ્રેણિક રાજાને આગ્રહ કરીને પોતાને ત્યાં ભોજન કરાવ્યું. ત્યાં પ્રથમ સ્નાન કરતાં રાજાની વિટી આંગળીએથી શાલિભદ્રનાં નિર્માલ્ય પદાર્થો નાખવાનો વાવમાં પડી ગઈ. રાજાને આ વાતની ખબર પડી ત્યારે ભદ્રાએ દાસીને વાવમાંથી લઈ આવવાને કહ્યું. દાસી શાલિભદ્રનાં ઉતરેલાં બધાં અલંકારે લઈ આવી. તેમાં અંગારા સરખી પોતાની વીંટી જોઈને રાજા વિસ્મય પામ્યો. અને આ ઘરેણું કોનાં છે? એમ દાસીને પૂછયું ત્યારે દાસીએ કહ્યું કે આ તે શાલિભદ્રે સ્નાન કરીને ઉતારી નાખેલા અલંકારે છે. આ સાંભળી રાજા બે કે આ બધાને ધન્ય છે અને હું પણ ધન્ય છું કે જ્યાં આવા વણિક વસે છે. અવસરે ભદ્રાએ રાજાને ઉત્તમ રસોઈ જમાડી. ભદ્રાએ રાજાને અલંકારાદિ આ પીને આદર સત્કાર કર્યો. ત્યાર પછી શ્રેણિક રાજા પિતાના ઘેર ગયા. અહીં કહેવા સાર એ છે કે શાલિભદ્રની એટલી બધી ત્રદ્ધિ હતી કે એનું વર્ણન કરવું અશક્ય છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રીપૂરપ્રકરસ્પષ્ટથદિ: ૬૫ આ બધી ઋદ્ધિ એ શાલિભદ્ર પૂર્વ ભવમાં સાધુને ખીરનું ભોજન ભાવ પૂર્વક આપ્યું હતું તેનું ફલ હતું. ત્યાર પછી શાલિભદ્રે માતા પાસે દીક્ષા લેવાની રજા માગી. ત્યારે માતાએ કહ્યું કે તારું શરીર ઘણુંજ કેમળ છે અને ચારિત્રનું પાલન કરવું ઘણું દુષ્કર છે. પરંતુ શાલિભદ્દે . માતાને સમજાવીને છેવટે દીક્ષા લેવાની રજા મેળવી અને પોતાની બત્રીસ સ્ત્રીઓમાંથી રોજ એક એક સ્ત્રીને ત્યાગ કરવા માંડે. - શાલિભદ્રની બેન ધન્યકુમારને પરણાવી હતી. પતિને - સ્નાન કરાવતાં રૂદન કરતી તેને જોઈને ધન્ય રૂદન કરવાનું કારણે પૂછ્યું, ત્યારે તેણીએ પિતાને ભાઈ દીક્ષા લેવાને છે અને તેથી રેજ એકેક સ્ત્રીને ત્યાગ કરે છે વગેરે જણાવ્યું. તે સાંભળી ધન્ય કુમારે કહ્યું કે તારે ભાઈ બીકણુ છે, કારણકે તે રેજ એક એક સ્ત્રીને ત્યાગ કરે છે. ત્યારે તેણીએ કહ્યું કે કહેવું સહેલું છે પરંતુ કરવું ઘણું દેહિલું છે. આ મેણું સાંભળીને ધન્યકુમારે કહ્યું કે હું મારી આઠે સ્ત્રીઓને સાથે જ ત્યાગ કરીને દીક્ષા લઉં છું. તેણીએ કહ્યું કે તો મશ્કરીમાં કહ્યું છે, માટે તમે મારે ત્યાગ કરે નહિ. ત્યારે ધન્યકુમારે કહ્યું કે આ જગતમાં સ્ત્રી વગેરે નાશવંત છે માટે પરમ પદની ઈચ્છાવાળાએ તેમને ત્યાગ કરવો જોઈએ. ત્યાર પછી ધન્યકુમારે પોતાની સ્ત્રીઓ સાથે શ્રીવીર પ્રભુની પાસે દીક્ષા લીધી. આ વાત જાણીને શાલિભદ્ર પણ ઉતાવળ કરીને શ્રીવીર પ્રભુની પાસે દીક્ષા લીધી. ત્યાર પછી શ્રી વીર પ્રભુએ તેમને સાથે લઈ અન્ય સ્થળે વિહાર કર્યો. Page #279 -------------------------------------------------------------------------- ________________ २६६ શ્રીવિજયસૂરિકૃતબને શાળા બનેવી અભ્યાસ કરીને બહુ શ્રત થયા. અને તપ વડે કાયાને પણ ઘણી કૃશ બનાવી દીધી. ત્યાર પછી વિહાર કરતા કરતા પ્રભુ ફરીથી રાજગૃહે આવ્યા. તે વખતે માસખમણના પારણા માટે ગોચરી જવા માટે તે બંનેએ પ્રભુની રજા માગી. તે વખતે પ્રભુએ શાલિભદ્રને કહ્યું કે આજે ધન્ય સાથે તમારું પારણું માતાના હાથે થશે. ત્યાર પછી અતિ કૃશ શરીરવાળા તે બને તપસ્વીઓ ભદ્રાના ઘરે આવ્યા. તે વખતે ભદ્રાના માણસો શ્રીશાલિભદ્ર ધન્ય અને જિનેરને વાંદવા જવાને ઉત્સુક હોવાથી અને બંને સુનિનાં શરીર તપથી કૃશ થએલા હોવાથી તેમને ઓળખી શક્યા નહિ. તેથી તે બંને ત્યાંથી પાછા ફર્યા. રસ્તામાં દહીં વેચવા માટે આવેલી શાલિભદ્રનો પૂર્વ ભવની માતા બન્યા મળી. શાલિભદ્રને જોઈને ધન્યાના સ્તનમાંથી દૂધની ધાર છૂટી. તેણીએ બંનેને નમીને દહીં વહેરાવ્યું. ત્યાંથી બને પ્રભુ પાસે આવ્યા. ગોચરી આલોચીને પ્રભુને પૂછયું કે મારું પારણું મારી માતાના હાથે કેવી રીતે થયું ત્યારે પ્રભુએ દહીં આપનારી શાલિભદ્રની પૂર્વ ભવની માતા હતી એ હકીક્ત કહી. ત્યાર પછી પારણું કરી તે બને પ્રભુની રજા લઈ વૈભારગિરિ ઉપર જઈને અનશન કરીને રહ્યા. ત્યાર પછી ભદ્રા ત્યાં આવીને પ્રભુને નમીને પુત્રને વંદન કરવા ગઈ. બંનેને તપ કરતા જોઈને રૂદન કરવા. લાગી. તે વખતે ત્યાં આવેલા શ્રેણિક રાજાએ ભદ્રાને કહ્યું કે હર્ષને સ્થાને શોક કરે એગ્ય નથી. કારણકે તપ વડે. કરીને તેઓ ત્રણ લેકના મસ્તકે જનારા છે. આ પ્રમાણે Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રીકખૂરપ્રકરસ્પષ્ટાથદિ: २१७ બોધ પામેલી ભદ્રા બંનેને નમીને પોતાને ઘેર જઈ. શ્રેણિક રાજા પણ બનેને નમીને સ્તવીને મહેલમાં ગયા. બંને મુનિઓ સમાધિ પૂર્વક અનશન વડે મરોને સર્વાર્થસિદ્ધ, વિમાનમાં એકાવતારી દેવ થયા. આ પ્રમાણે સુપાત્ર દાનનું (અતિથિ સંવિભાગનું) ફળ જાણીને ભવ્ય જીવોએ સુપાત્ર દાન દઈને આત્મકલ્યાણ જરૂર કરવું જોઈએ. છે ઈતિ શાલિભદ્ર કથા છે અવતરણું –એ પ્રમાણે ૨૬મા અતિથિ સંવિભાગ વ્રતનું દ્વાર કહ્યું. હવે અનુક્રમે આવેલું ર૭ મું સપ્તક્ષેત્રી (સાત ક્ષેત્રનું) દ્વારા જણાવે છે – . ( જયંચાવૃત્તમ ) क्षेत्रेषु सप्तस्वपि पुण्यपुष्टये, ( हृद्धये) वपेद्धनं सम्मतिराजवद्धनी । कषीवलः केवलशालितन्दुलान् , ૧ ૦ वपेत्स किं योऽखिलसस्यलालसः પુણ્ય પોષણ કાજ સંપ્રતિ રાજની જિમ દ્રવ્યને, ધનિક સાતે ક્ષેત્રમાં પણ જરૂર વાવે હર્ષને ધારીજ જેને ચાહના છે સર્વ જાતિક ધાન્યની, તેહ ખેડૂત શું કરે? કદી વાવણી ડાંગર તણી. . Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત àાકા :-ધનવાન પુરૂષ સાતે પણ ક્ષેત્રમાં પુણ્યની પુષ્ટિ માટે સમ્પ્રતિ રાજાની જેમ ધન વાવે ( વાપરે ). દૃષ્ટાન્ત કહે છે-જે ખેડુત સમસ્ત ધાન્યની ઈચ્છાવાળા હાય તે શું એકલા શાલિને ( ડાંગરને ) વાવે ? અર્થાતુ ન વાવે એટલે ઘણા પ્રકારના ધાન્યને વાવે. પપ ૨૬૮ સ્પા :—હવે સાત ક્ષેત્રના દ્વારનું વર્ણન કરે છે, તેમાં ૧ જિનમિંખ, ૨ ચૈત્ય, ૩ જ્ઞાન, ૪–૭ સધ એટલે ૪ સાધુ ૫ સાધ્વી ૬ શ્રાવક છ શ્રાવિકા એમ સાત પ્રકારનાં ક્ષેત્ર કહ્યાં છે. ધનવાન પુરૂષ સમ્મતિ નામના રાજાની જેમ ઉપર ગણાવેલાં સાતે પણ ક્ષેત્રમાં પુણ્યની પુષ્ટિને માટે અથવા વૃદ્ધિને માટે ધન વાવે છે. જેમ યાગ્ય ક્ષેત્રમાં વાવેલુ ધાન્ય તે વાવનારને વાવ્યા કરતાં અનેક ગુણા ધાન્યરૂપી ફૂલને આપનારૂ' થાય છે તેમ આ સાત ક્ષેત્રામાં વાવેલુ એટલે વાપરેલુ ધન પણ ઘણાં પુણ્યની પુષ્ટિ માટે થાય છે. માટે ધનવાન પુરૂષે પણ પોતાના ધનના આ સાત ક્ષેત્રમાં ધન વાપરીને ઉપયોગ કરવા. જેથી તેમને અનેકગણું (બહુ) ફળ મળે. આ સાતે ક્ષેત્રમાં પેાતાનુ દ્રવ્ય વાપરીને સમ્મતિ રાજાએ પણ ઘણા પુણ્યને ઉપાર્જન કર્યું હતું. અહી એવી શંકા થાય કે શું એક ક્ષેત્રમાં ધન વાપરવાથી પુણ્યની પુષ્ટિ ન થાય કે જેથી સાતે ક્ષેત્રમાં વાપરવાનું કહ્યું? તેા તેના વાળમાં કવિરાજ દૃષ્ટાન્ત આપીને સમજાવે છે કે જે ખેડુતને સઘળા પ્રકારના ધાન્ય મેળવવાની ઈચ્છા છે તે ખેડુત શું એકલી ડાંગરજ વાવે છે? અથવા સમસ્ત પ્રકારના અનાજની ઈચ્છાવાળા ખેડુત જો અનેક પ્રકારનું ધાન્ય Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રીક૨ાકરસ્પષ્ટાથદિર વાવે, તે જ તેને ધાન્ય પણ અનેક પ્રકારનું મળે છે. એક ધાન્ય વાવનારને તે એક જ ધાન્યનું ફળ મળે છે. માટે જેને અનેક પ્રકારે પુણ્યની પુષ્ટિ કરવી હોય તે ભવ્ય જીવ પિતાના દ્રવ્યને સાતે ક્ષેત્રમાં વાવે છે-વાપરે છે અને તેથી ફલ પણ અનેક પ્રકારનું મેળવે છે. ૫૫ સમ્મતિ રાજાની કથા અવન્તી નામની મેટી નગરી હતી. તે નગરીમાં વિહાર કરતા આર્ય સુહસ્તિસૂરિ વગેરે મુનિવરે પધાર્યા. તે આચાર્યના અનેક સાધુઓ નગરીમાં ગેચરી માટે નીકળ્યા તે વખતે એક રંક પુરૂષ કેઈક શ્રાવકના દ્વાર આગળ ઉભે ઉભો ભિક્ષા માગી રહ્યો છે. તેને કેઈ કાંઈ ખાવાનું આપતું નથી. પરંતુ આ મુનિઓને તે બેલાવીને તેમની ઈચ્છા ન હોય તે છતાં મોદક વગેરે આપે છે. તે જોઈને તે રંક પુરૂષ વિચારે છે કે મને માગવા છતાં કોઈ આપતું નથી અને આ મુનિઓને આગ્રહથી આપે છે તેનું કારણ તેમને ધર્મ છે. અને હું પાપી હોવાથી મને કોઈ આપતું નથી. આ સાધુઓ દયાલુ છે માટે હું તેમની પાછળ જાઉં તે મને તેઓ મેદક આપશે. આવા વિચારથી તે રંક પુરૂષ સાધુઓની પાછળ પાછળ તેમના ઉપાશ્રયે ગયે. ગુરૂને નમીને તે રેકે કહ્યું કે મને ઘણું ભૂખ લાગી છે. શ્રાવકે તમને ઘણા મોદક આખ્યા છે માટે મને એક માદક આપે. ત્યારે ગુરૂએ હસીને કહ્યું કે જે તારે લાડુ ખાવા હોય તે આ લોક અને પરલોકમાં સુખ આપનાર ચારિત્ર અંગીકાર Page #283 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપક્વસૂરિકૃતકર. કારણ કે અમારાથો સાધુ સિવાય બીજાને માદક અપાય નહિ. ત્યારે તે રેકે કહ્યું કે જેમ તમને લાગે તેમ કરે. - પછી ગુરૂએ તેને દીક્ષા આપી. ત્યાર પછી ઘણા ભૂખ્યા એવા તેણે કંઠ સુધી ધરાઈને મોદક ખાધા. મેદિક ખાઈને પ્રસન્ન થએલા મનવાળે તે વિચાર કરે છે કે અહો ગુરૂએ મને ભૂખ અને સંસાર સમુદ્રથી તાર્યો છે. અહીં આ કૃપાલુ આચાર્યની મારા ઉપર કેવી પ્રીતિ કે જેથી એક વખત માગ્યાથી મને મોદક મળ્યા. વગેરે શુભ ભાવના ભાવતાં અને સિદ્ધાન્તના અર્થ સાંભળતાં તેને દિવસ સુખમાં પસાર થઈ ગયે. ઘણો સ્નિગ્ધ આહાર ધરાઈને ખાધે રહેવાથી રાત્રીમાં તેને વિસૂચિકા (અઝરણુ-મરડો) થઈ તેથી શુભ ધ્યાનમાં મરણ પામીને પાટલીપુત્રમાં ચન્દ્રગુપ્ત “રાજાના વંશમાં કુણાલ રાજાની પટરાણુની કૂખમાં પુત્ર રૂપે ઉત્પન્ન થયે. આ પ્રમાણે એક દિવસ ચારિત્ર પાળવાથી તેને રાજ્યની પ્રાપ્તિ થઈ. પિતાએ સમ્પતિ નામ પાડયું. તે સમ્મતિ રાજા થયા અને મહાપરાક્રમી તે સમ્મતિ રાજા ત્રણ ખંડ પૃથ્વી જીતીને તેના અધિપતિ થયા. . હવે એક વખત સમ્મતિ રાજા ઉજયિની નગરીમાં આવ્યા છે અને પિતાના મહેલની બારીએ બેઠા છે. તે વખતે તેમણે આર્ય સુહસ્તિસૂરિને જોયા. તેમને જોઈને પૂર્વના સંસ્કારને લીધે એવા વિચાર આવ્યા કે મેં આ ગુરૂને કોઈક ઠેકાણે જોયા છે. વિચારમાં એકાગ્ર થએલા સમ્મતિ રાજાને જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને તેથી રાજાએ પિતાને સર્વ પૂર્વ ભવ જે. ગુરૂ ઉપરની ભક્તિથી તે Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રીકર્ષરપ્રકરસ્પષ્ટાદિ: ૨૭૧ રાજા નીચે ઉતર્યો. ગુરૂને પગે પડીને કહ્યું કે હે ગુરૂ મહારાજ! તમે મને ઓળખે છે? ત્યારે સૂરિએ કહ્યું કે રાજાને કેણુ ન ઓળખે. રાજાએ ફરીથી કહ્યું કે તમે તમારા શિષ્યને ઓળખે છે કે નહિ? ત્યારે ગુરૂએ પણ શ્રુતના ઉપયોગથી રાજાને સઘળે વૃત્તાન્ત જા. ત્યાર પછી રાજાએ કહ્યું કે પહેલાં દીક્ષાના દાનથી મારે ઉદ્ધાર કર્યો તેમ હવે પણ ધર્મ પમાડીને ઉદ્ધાર કરે. ત્યારે સૂરીશ્વરે કહ્યું કે હે રાજન! આ સમ્પત્તિઓ જે સારા ક્ષેત્રમાં વાપરવામાં આવે તો સુક્ષેત્રમાં વાવેલા બીજની જેમ મેક્ષ પદને પ્રાપ્ત કરાવનારી થાય અને ખરાબ ક્ષેત્રમાં - વાવવાથી (વાપરવાથી) દુર્ગતિને આપે છે. અરિહંતનું ચૈત્ય તથા પ્રતિમા, સિદ્ધાન્ત તથા ચાર પ્રકારને સંઘ એમ સાત પ્રકારનાં ક્ષેત્રે જિનેશ્વરએ કહેલા છે. જે ધનવાન પુરૂષ આ સાત ક્ષેત્રોમાં ધન વાપરે છે તે ભવે ભવે સમ્પત્તિને મેળવે છે અને અક્ષય સમ્પત્તિ એટલે મોક્ષ પણ મેળવે છે. પરંતુ જે લક્ષમીનો વ્યય કરતો નથી તે તેના ભારથી નીચે જાય છે. આ પ્રમાણે દેશના સાંભળી સસ્મૃતિ મહારાજા દાન વગેરે ધર્મ કૃત્ય કરવા લાગ્યા. તેમણે ઠેકાણે ઠેકાણે દેરાસરે કરાવ્યાં. રત્નમય અને સુવર્ણમય અનેક પ્રતિમાઓ બનાવરાવી. જૈનેન્દ્ર આગમનાં પુસ્તક લખાવ્યાં. તથા સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘની ભક્તિ કરી. અનેક જીર્ણોદ્ધાર કરાવ્યા એમ અનેક ધર્મ કાર્યોમાં Page #285 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપઘસુરિકૃત પિતાની લક્ષમીનો સવ્યય કરીને છેવટે સમાધિ મરણ જામીને સ્વર્ગમાં ગયા. માટે હે ભજો ! તમારે પણ સાતે ક્ષેત્રમાં યથાશક્તિ લક્ષ્મી વાપરી માનવ જીદગી સફળ કરવી. || ઇતિ સમ્મતિ રાજાની કથા છે અવતરણ:--એ પ્રમાણે સાત ક્ષેત્રમાં દ્રવ્ય વાપરવાનું માહાસ્ય દેખાડીને હવે એક એક ક્ષેત્રનો વિશેષતાથી મહિમા દેખાડે છે – ' ( વંશવૃત્ત૬ ) क्षेत्राणि सप्तापि फलन्ति सर्वमप्येककं कल्किजवत्सुजुष्टम् । ૯ ૧૦ यत्पूण्य मारात्रिकसप्तदीपैरेकेन तन्मङ्गलदीपकेन ॥५७ ॥ ક્ષેત્ર સાત ફલ દીયે પણ તેહવી અનુકૂલતા, જે ન હોવે સાચવે તો એકને રાજી થત આરતી ને સાત દીવા તે ઉતાર્ચે પુણ્ય છે, ભાવથી ઉતારતો મંગલ પ્રદીપ તે સંપજે કાર્ય–સાતે ક્ષેત્રો પણ સર્વ પ્રકારના ફેર આપનાર થાય છે, પરંતુ સારી રીતે સેવેલું એક એક ક્ષેત્ર પણું કલ્કિ પુત્રની જેમ સર્વ પ્રકારનાં ફલ આપનારું થાય છે. આરતીના સાત દીવાથી જે પુણ્ય થાય છે તે પુણ્ય એ મંગલ દીવાથી પણ થાય છે. પણ Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરWછાર્યાદિ: ર૭૩ ૫ણાર્થ–-કવિરાજ જણાવે છે કે સાત ક્ષેત્રોમાં ધન વાપરવાથી સર્વ પ્રકારનાં ફલ મળે છે તેમાં આશ્ચર્ય નથી કારણ કે સાતે ક્ષેત્રમાં ધનને ઉપયોગ કરનારને સર્વ પ્રકારનું ફળ મળે જ છે. પરંતુ ઓછી અનુકૂળતાવાળા જી આ ક્ષેત્રોમાંથી એક પણ ક્ષેત્રનું સારી રીતે સેવન કરે એટલે કે સાતે ક્ષેત્રમાંથી કઈ પણ ક્ષેત્રમાં ધન વાપરે, તો પણ તેને સર્વ પ્રકારનું ફળ મળે છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે જેમ કલિક નામના પાપી રાજાને પુત્ર દત્તરાજ અરિહંતના ચામાં દ્રવ્ય વાપરીને સ્વર્ગના સુખને ભગવનારે થશે. આ બાબતમાં બીજું ઉદાહરણ આપતાં કવિરાજ કહે છે કે આરતીના સાત દીવાઓથી જે પુણ્ય મળે છે તે પુણ્ય એક મંગલ દીવાથી નથી મળતું ? અથવા એક મંગળ દીવાથી પણ તેટલું પુણ્ય મળે છે. તેવી રીતે એક ક્ષેત્રમાં પણ પૂર્ણ ઉલ્લાસથી સારી રીતે ધન વાપરનારને સર્વ પ્રકારનું ફળ મળે છે. પ૭ કલિકપુત્ર અથવા દત્તરાજની કથા– શ્રીવીર પ્રભુના નિર્વાણ કાળથી ઘણો કાલ વીત્યા બાદ પાટલીપુત્ર નગરમાં દુષ્ટ આશયવાળો કલ્કા અથવા રૂદ્ર અથવા ચતુર્વકત્ર એ ત્રણ નામથી પ્રસિદ્ધ મ્લેચ્છ કુલને રાજા થશે. તે વખતે મથુબ નગરીમાં કૃષ્ણ બળદેવનું મંદીર પડી જેશે. કર આશયવાળા અને અત્યંત નિર્દય એવા આકલ્કિ રાજામાં, બધા પ્રકારના કષાયે ભેગા થશે. તે વખતે વરસાદ નહિ થવાથી મટે દુકાળ પડશે. તે નગરમાં ફરવા નીકળે કલ્કી રાજા તે નગરીમાં પાંચ સ્તૂપને જોઈને પાસે રહેલા ૧૮ Page #287 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ શ્રીવિજયપદ્યસૂરિકૃતમનુષ્યોને પૂછશે કે આ સ્તૂપો કેસે બનાવ્યા છે. ત્યારે તેઓ જણાવશે, કે પૂર્વે નંદનામને અપારદ્રવ્ય દ્વિવાળે રાજા થયો છે તે રાજાએ કંજૂસાઈથી ભેગું કરેલું ઘણું ધન અહીં દાઢ્યું છે એવું સાંભળીને તે રાજા તે સ્તૂપને ખેદી નાખીને તેમાં રહેલું દ્રવ્ય લેશે. બીજા પણ સ્તૂપને તે રાજા ધનના લેભથી ખદાવી કાઢશે. તે વખતે તે કકી પિતાના નગરની પૃથ્વી પણ ખોદાવી કાઢશે. ત્યારે એક શિલામયી ગાય તેમાંથી નીકળશે. ત્યાં ભિક્ષા માટે આવેલા ભિક્ષુઓને જોઈને તે શિલાની ગાય પિતાના શીંગડા તેમને ઘસશે. તે વખતે સ્થવિરે કહેશે કે ભાવી ઘણું અંધકારમય જણાય છે. તે સાંભળીને કેટલાક સાધુઓ અન્યત્ર વિહાર કરશે. પરંતુ દુબુદ્ધિવાળા કેટલાક કહેશે કે જે કર્મને લીધે શુભ અશુભ થવાનું છે તે તેને જગતમાં કેણ રેકી શકવાનું છે. તે વખતે કલ્કી રાજા સર્વ પાખંડીઓ પાસેથી કર ઉઘરાવશે. પાખંડીઓએ કર આપે તે તમે મહર્ષિઓ કેમ ન આપો એમ કહી તે જૈન સાધુઓને પણ કનડશે. સાધુઓ રાજાને કહેશે કે અમે અકિંચન છીએ તેથી ધર્મલાભ સિવાય બીજું શું અમે આપીએ. અમારું રક્ષણ કરવાથી તેને પુણ્યને છઠ્ઠો ભાગ મળે છે. આ સાંભળીને કલિકરાજ મુનિઓ ઉપર કપા- યમાન થશે. તે વખતે કેપેલી દેવી કલિક રાજાને કહેશે કે અરે અધમ રાજા ! તું મુનિઓ પાસે પણ દ્રવ્ય માગે છે માટે તારી મરવાની ઈચ્છા જણાય છે. તેથી ભય પામેલે કલિક મુનિઓને ખમાવશે. ત્યાર પછી જ ભયંકર Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ ગ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિક ઉત્પાત થશે. સત્તર રાત દિવસ વરસાદ વર્ષશે. અને તેથી તે નગરીને નાશ થશે. ત્યાર પછી કલિક રાજા ફરીથી નગરી વસાવશે. અને સારા વર્ષાદથી સુકાળ થશે. મુનિએ વિહાર કરશે. જિનાલય તથા શ્રાવકે થશે. ત્યાર પછી પચાસ વર્ષો સુધી સુકાળ રહેશે . ત્યાર પછી નજીક ચેડા કાલમાં મરણ પામનાર કલ્કી રાજા ફરીથી સાધુઓ પાસે ભિક્ષાને છઠ્ઠો ભાગ માગશે. અને મુનિઓને કનડશે. તે વખતે સંઘ કાઉસગ્ગ કરશે. શાસનદેવી પણ કહેશે કે હે રાજન ! આ બધું અકલ્યાણકારી છે. ઈન્દ્ર વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ કરીને કલ્કીની સભામાં આવશે અને તેને કહેશે કે આ મહર્ષિઓને તે કેમ ક્યા છે? કકી કહેશે કે તેઓ મારા નગરમાં રહે છે અને મને કર રૂપે ભિક્ષાને છઠ્ઠો ભાગ પણ આપતા નથી. બીજા પાખંડીઓ કર આપે છે અને એ કેમ ન આપે? ત્યારે ઈન્દ્ર કહે છે કે આ સાધુઓ ધન રાખતા નથી તેમજ ભિક્ષા બીજાને આપતા નથી, ભિક્ષુ પાસેથી ભિક્ષામાંથી કર માગતાં તને લાજ આવતી નથી? માટે તું મુનિઓને છોડી દે. નહિ તે માટે અનર્થ થશે. વિપ્રના આ વચનથી કાપેલે કલ્કી તેના સુભટને કહેશે કે આ બ્રાહ્મણને ગળું પકડીને સભામાંથી કાઢી મૂકે. આ પ્રમાણે બોલતા કલ્કીને ઈન્દ્ર લપડાક મારીને બાળી નાખશે. અને પિતાનું ૮૬ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મરીને ઘર નરકમાં જશે. ત્યાર પછી કલિકના પુત્ર દત્તને ઈન્દ્ર મહારાજ કહેશે કે જે તું સંઘનું રક્ષણ કરીશ તે તને જીવતો રાખીશ. નહિ તો તને Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ શ્રીવિજયસૂરિકૃત– પણ સજા કરીશ તારા પિતાને પાપનું જેવું ફળ મળ્યું તેવું તને પણું મળશે. ઈન્દ્રના વચનથી અને પિતાને પાપ કુળને જેવાથી તે જૈન ધર્મ અંગીકાર કરશે. એ પ્રમાણે કલ્કિને પુત્ર દત્તને જેન બનાવી તેને ગાદીએ બેસાડીને ઈન્દ્ર મહારાજ સ્વર્ગમાં જશે. પિતાના પાપના ફળને અને ઈન્દ્રની આજ્ઞાને વિચારતે દર રાજા ત્યાર પછી પૃથ્વીને વિષે ઘણું દેરાસર બંધાવશે. અને છેવટે સમાધિ મરણથી કાળ કરીને સારી ગતિમાં જશે. કહેવાને સાર એ છે કે દત્તરાજાની માફક સમજુ પુરૂષો ધનને સાતે ક્ષેત્રમાં વાપરે છે. અને જે તેવી શક્તિ ન હોય, તો શક્તિ અને ભાવ પ્રમાણે કઈ પણ ક્ષેત્રમાં ધન વાપરે જેથી તેઓ સ્વર્ગના અને મોક્ષના સુખ જરૂર મેળવે છે. આ છે ઈતિ દત્તરાજાની કથા છે ' અવતરણુ–સત્તાવીસમું સાધારણ સાત ક્ષેત્રનું દ્વાર કહ્યું. હવે તેમાંથી એક એક ક્ષેત્રનું જુદું જુદું વિવરણ કરતાં તેમાંના પ્રથમ જિનબિંબના સ્વરૂપનું દ્વાર કહે છે – (વસંતતિવૃત્ત) ૭ ૩ ૫ ૪ ૨ ૧ विम्बं महल्लघु च कारितमत्र विद्युन् माल्यादिवत् परभवेऽपि शुभाय जैनम् । ध्यातुर्गुरुर्लपुरपीप्सितदायिमन्त्रः ૧૬ ૧૬ ૧૭ ૧૯ · · माग्दौस्थ्यभाविधनविघ्नभिदे न किं स्यात् ॥५८|| Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાર્થીદિ: જિન બિંબ મેટું કે લઘુ ભાવે ભરાવે જે નરા, આ ભવે ને પરભવ કલ્યાણ સાધક તે ખરા? દૃષ્ટાંત વિદ્યુમ્ભાલી આદિક મંત્રનું અવધારીએ, મંત્ર મેટો હાય નાનો વિઘ તેથી ટાલીએ. ૧ દારિદ્રય પહેલાનું ટાળે જિમ તેમ અહિયા જાણીએ, જિનબિંબ માટે કે લઘુ કલ્યાણકારી માનીએ; જિન બિંબકારક દશકના પૂજકેના લાભમાં, કારણ અને જલદી વસે કર્મો હણને મોક્ષમાં. ૨ કલેકાર્થ –આ લોકમાં કરાવેલું નાનું અને મોટું જિનનું બિંબ વિન્માલી વગેરેની જેમ પરભવમાં પણ શુભ માટે થાય છે. માટે અથવા નાને પણ ઈચ્છિત આપનાર મંત્ર ધ્યાન કરનારને પહેલાની દરિદ્રતા અને ભવિષ્યના વિદનેને નાશ કરવા માટે (સમર્થ) શું ન થાય? અથવા થાય જ. ૫૮ સ્પષ્ટાર્થ– હવે જિનબિંબને મહિમા જણાવતાં કવિરાજ જણાવે છે કે અહીં કરાવેલું નાનું અથવા મોટું અરિહંતનું બિંબ અથવા અરિહંતની પ્રતિમા પરભવમાં પણ કલ્યાણને માટે થાય છે. એટલે કે આ લોકમાં જ (ભવમાંજ) કલ્યાણ કરનાર થાય છે એટલું જ નહિ પરંતુ પરભવમાં પણ કલ્યાણ કરનારી થાય છે. જેમ વિદ્યુમ્ભાલીએ કરાવેલો પ્રતિમા પરલોકમાં પણ હિત કરનારી થઈ હતી. અહીં કોઈને શંકા થાય કે મેટું બિંબ જેટલા કલ્યાણ માટે થાય તેટલા કલ્યાણ Page #291 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ શ્રીવિજયપદ્યસૂરિકૃત માટે નાનું બિંબ કેવી રીતે થાય? આ પ્રશ્નના જવાબમાં દષ્ટાન્ત આપીને સમજાવે છે કે ઈચ્છિત આપનારે મન્ન નાનું હોય કે મોટો હોય પરંતુ તે ધ્યાન કરનારના પહેલાના દારિદ્રયને અને ગાઢ (મોટા) ભવિષ્યમાં થનાર વિદનેને નાશ કરનાર શું થતો નથી? અથવા તો મંત્ર નાનું હોય કે માટે હોય તે જોવાનું નથી. પરંતુ તે ઈષ્ટ સિદ્ધિ દેનાર છે' કે નહિ તે જોવાનું છે. જે ઈચ્છિત આપનાર હોય તે નાને હોય કે મોટે હોય તો પણ તે મંત્ર ધ્યાન કરનારના વિદનેને દૂર કરનારે જરૂર થાય છે તેવી જ રીતે અરિહંતની પ્રતિમા નાની ભરાવી હોય કે મેટી ભરાવી હોય તે પણ તે કરાવનારને કલ્યાણને માટે થાય છે. માટે જિનબિંબ કરાવવામાં ઉદ્યમ રાખવો જોઈએ. આ બાબતમાં વિઘન્માલીની કથા પહેલા કહેલા ઉદાયી રાજાના દષ્ટાન્તમાંથી જાણી લેવી. ૫૮ " અવતરણ–આ જિનબિંબ દ્વારને વિષે વિશેષ ઉપદેશ જણાવે છે – - I શાવિશોજિતઘરમ્ | निर्मायाईतबिम्बमाईतपदस्थानानिमं धार्मिका, स्वात्मानं च परं च निर्मळयति स्तुत्यर्चनावन्दनैः॥ ૧૨ ૧૩ ૧૪ ૧૧ ૧૦ मन्त्री श्रेणिकरिवाकसुतं मोहान्धकारस्थितं, ૧૭ ૨૨ ૧૮ ૧૯ ૨૦ ૨૦ ૧૫ ૧૬ - दीपः पुष्यति कस्य कस्य न मुदं श्रेयःश्रियामास्पदम् ॥५९॥ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ શ્રીપૂરપ્રકરસ્પષ્ટાથદિ: જિનબિંબ મેક્ષ પમાડનારૂં જાણતાધાર્મિક જના, હર્ષે ભરાવી વંદના સ્તુતિને કરીને પૂજના સ્વરને નિર્મલ બનાવે જેમ આદ્ર કુમારને, અભયમંત્રી દીપ કોને આપો નહિ હર્ષને, ૧ કલેકાર્થ –ધાર્મિક પુરૂષ મેક્ષ માર્ગના મુખ્ય કારણ રૂપ અરિહંતની પ્રતિમાને ભરાવીને સ્તુતિ પૂજા અને વંદન કરવા વડે જેમ શ્રેણિક રાજાના પુત્ર અભયકુમાર મંત્રીએ પિતાને તથા મેહ (અજ્ઞાન) રૂપી અંધકારમાં રહેલા આદ્રક કુમારને નિર્મલ કર્યો, તેમ પિતાને અને પરને નિર્મલ કરે છે. કલ્યાણ રૂપી લક્ષમીના સ્થાનક રૂપ દીપક કોના કોના:હર્ષને પુષ્ટ કરતો નથી? અર્થાત્ મંગલ દીવો સર્વને હષ પમાડે છે. ૫૯ - સ્પષ્ટાર્થ:–આ શ્લોકમાં જિનબિંબની સ્તુતિ પૂજા વગેરેથી અજ્ઞાન રૂપી અંધકારને નાશ થાય છે વગેરે બીના જણાવતા કવિરાજ કહે છે કે–ભવ્ય જીવ મેક્ષ માર્ગને અથવા તીર્થંકર પદને મેળવવામાં મુખ્ય કારણ એવા અરિહંતની પ્રતિમા ભરાવે છે. અહીં નમસ્કાર કરવા યોગ્ય પાંચ પદોમાં અરિહંત મુખ્ય છે. કારણ કે તેઓ જ પ્રથમ મેક્ષ માર્ગને જણાવનારા છે. માટે અરિહંતની પ્રતિમા બનાવાય છે. આવી અરિહંતની પ્રતિમા ભરાવીને શ્રેણિક રાજાના પુત્ર પાંચસે મન્ત્રીઓમાં અગ્રેસર અભયકુમાર હતા તેમણે આર્ક દેશને આદ્રક રાજાના પુત્ર આદ્રકુમારને મોકલાવી. તેના દર્શન કરતાં આદ્રકુમારને જાતિ સ્મરણ જ્ઞાન થયું, તેથી પિતાને પાછલો ભવ વગેરે જેવાથી પિતે પાછલા Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રીવિજયપક્વસૂરિકૃત– ભવમાં ચારિત્ર લઈને તેની વિરાધના કરી હતી વગેરે બીના તેણે જાણી. અને તેથી તે પ્રતિમા તેમના અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરનારી થઈ. નહિ તે મ્યુચ્છ દેશમાં જેમનો જન્મ થયે છે અને જે દેશમાં ધર્મ શબ્દ સંભળાતો. નથી એવા સ્થળમાં ઉત્પન્ન થએલા તેમણે તે મૂર્તિનાં દર્શન ન કર્યા હતા તે ધર્મ કેવી રીતે પામત? અથવા આદ્રકુમારને ધર્મની પ્રાપ્તિ થવામાં અરિહંત પ્રભુની મૂર્તિનું દર્શન મુખ્ય કારણ હતું. માટે જ કવિરાજ કહે છે કે ધાર્મિક પુરૂષ અરિહંતની પ્રતિમા બનાવીને પિતાને તેમજ પરને નિર્મલ બનાવે છે. અહીં શંકા થાય કે પ્રતિમા તેના બનાવનારને નિર્મલ બનાવે તે વાત સાચી પરંતુ તે બીજાને કેવી રીતે નિર્મલ બનાવે? આ બાબતમાં દષ્ટાન્ત આપે છે કે કલ્યાણ રૂપી લક્ષ્મીના કારણ રૂપ મંગલ દીપક કેના કેના હર્ષને પુષ્ટ કરતો નથી? અથવા દરેકના હર્ષને પુષ્ટ કરે છે. તેવી રીતે અરિહંતની પ્રતિમા પણ તેના બનાવનારને તથા અન્ય પૂજક દર્શક વગેરે ભવ્ય જીવોને પણ નિર્મલ બનાવે છે તે પ્રતિમાની પૂજા, વંદન વગેરે અવશ્ય કરવું જોઈએ ! આ બાબત અભયકુમાર મંત્રીશ્વર તથા આદ્રકુમારનું કથાનક પહેલાં જણાવ્યું છે ત્યાંથી જોઈ લેવું. ૫૯ અવતરણઃ—એ પ્રમાણે બિંબ દ્વાર કહીને હવે બીજા ક્ષેત્ર રૂપ ચેત્યદ્વાર કહે છે – I વસતિવૃત્તમ્ | तीर्थ मुदे स्वपरयोरपि कीर्तिपाल भूपालकारिततुरंगमबोधवत् स्यात् ॥ Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રીરપ્રકરસ્પષ્ટાર્થીદિ: - ૨૮૧ - - - - - ---- - - - ૧ ૨. उद्यानसारसहकारवनं फलद्धय ૯ ૧૨ ૧૧ किं वप्तुरेव न पुनस्तदुपासकानाम् ॥६॥ ચૈત્યને બંધાવતાં આત્મિક આનંદ સ્વપરને, દેખ કીર્તિપાલના અશ્વાવબેધક ચિત્યને આમ્રવન ફલ આપતું ફલ વાવનારાને અને, જલસિંચનારાને તથા શે ચિત્ય નિજ પર હર્ષને. ૧ લોકાર્થ –કીતિપાલ નામના રાજાએ કરાવેલા અધાબેધક ચિત્યની પેઠે સર્વ ચિત્ય પિતાના અને પરના હર્ષને માટે થાય છે. શું વનેમાં પ્રધાન આંબાનું વન વાવનારને જ ફલ (સંપત્તિ) આપનારું થાય છે? અને તેની સેવા કરનારને શું ન થાય? અર્થાત્ બનેને ફલ (લાભ) આપનારું થાય છે. ૬૦ સ્પષ્ટાથે-સાત ક્ષેત્રોમાં પહેલું જિનબિંબ રૂપ ક્ષેત્ર કહ્યું, ત્યાર પછી બીજું ચૈત્ય અથવા દેરાસર રૂપ ક્ષેત્ર જણાવતાં કહે છે કે ચિત્ય એટલે અરિહંતનું દેરાસર તેના અનાવનારને તથા બીજાઓને પણ આત્મિક હર્ષ ઉત્પન્ન કરાવે છે. કારણ કે તીર્થના બનાવનારને તે પોતાના ધનને સદુપયેગ થયે. તેમ જ તેને આ દેરાસરથી ઘણાં ભવ્ય છ દર્શન પૂજનને લાભ પામશે એવી શુભ ભાવનાથી હર્ષ થાય છે. તેવી જ રીતે તીર્થના દર્શન કરનારા ભવ્ય છે પણ તેથી હર્ષને પામે છે. દષ્ટાન્ત આપતાં જણાવે Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રીવિજયપધસૂરિકૃતછે કે જેમ કીર્તિપાલ નામના રાજાએ ભેગુ ક્ષેત્રને વિષે તુરંગમબેધક અથવા અધાવબોધક નામે ચિત્ય કરાવ્યું તે હર્ષને માટે થયું, તેમ મંદિરના બંધાવનાર ભવ્ય છે પણ રાજી થાય છે. અહીં બીજું ઉદાહરણ આપતાં જણાવે છે કે સઘળાં પ્રકારના વનમાં ઉત્તમ એવું આંબાનું વન શું તેના વાવનાર માળીને જ ફક્ત ફલની રિદ્ધિ (કેરી) આપે છે અને તેની સેવા કરનાર અથવા પાણી વગેરે પીવરાવનારને શું ફલ આપતું નથી? અથોત્ આપે જ છે. એટલે આંબાનું વન જેમ વાવનારને તથા તેની સેવા કરનાર બંનેને ફલ. આપે છે તેવી રીતે તીર્થ (ચત્ય) પણ તેના બનાવનારને તથા તેની ઉપાસના કરનાર એ બંનેને હર્ષ આપનારું થાય છે. ૬૦ : અઠ્ઠાવધ ચિત્યની કથા ટૂંકામાં આ પ્રમાણે જાણવી— • પ્રતિષ્ઠાન નામના નગરમાં સુમિત્ર નામે ઉત્તમ શેઠ હને. તે શેઠને જિનેશ્વરને ભક્ત જિનદાસ નામને મિત્ર હતો. સુમિત્ર શેઠ પ્રસિદ્ધિની ઈચ્છાથી પાત્રાપાત્ર વિચાર કર્યા સિવાય કુપાત્રને દાન આપતું હતું. તેથી જિનદાસે તેને કહ્યું કે હે મિત્ર! તું તારી લકમીને કુપાત્રને આપ નહિ. સારા ક્ષેત્રમાં બી વાવવાની જેમ પાત્રને વિષે વાપરેલી લક્ષમી ઉત્તમ ફલ આપે છે, પરંતુ કુપાત્રમાં વાપરવાથી ખરાબ ફલ આપે છે. જેવી રીતે ભેંસને ઘાસ આપીએ તે તેના દૂધની વૃદ્ધિ માટે થાય છે, તેમ સુપાત્રને આપેલું થિોડું દાન પણ ઘણું ફલવાળું થાય છે. પરંતુ સપને જે Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રીકŞરપ્રકરસ્પષ્ટાર્થીદિ: २८३ દૂધ આપીએ તે પણ તે તેના વિષની વૃદ્ધિ કરનારૂં થાય છે. તીર્થંકર પ્રથમ પાત્ર, મુનિરાજે બીજું પાત્ર, દેશવિરતિ ત્રીજુ પાત્ર અને સમકિતી ચાથું પાત્ર ગણાય છે. માટે પંડિતેઓ આ ચારને વિષે પિતાની લક્ષ્મી જરૂર વાપરવી જોઈયે જેથી મોક્ષ મળે છે. હીન દીનને આપેલું દાન પ્રાણના રક્ષણ માટે અને કીર્તિદાન કાંઈક ભેગ ફલને આપનારૂં થાયછે. પરંતુ કુપાત્રને આપેલું દાન આ લેકમાં ધનના નાશ. માટે અને જિનાજ્ઞાના ભંગ રૂપ હોવાથી સંસારને વધારનારૂં થાય છે. માટે કુપાત્રને ધનદાન કરવાથી ધર્મ સધાતો નથી. આ પ્રમાણે જિનધર્મના રાગી જિનદાસે કહ્યું, ત્યારે . વિવેક વિનાના સુમિત્રે કહ્યું કે હે મિત્ર! દાનમાં ચતુર પુરૂષે પાવાપાત્રને વિચાર કરે નહિ. શું વર્ષ તો મેઘ પાત્રાપાત્રને વિચાર કરે છે? અર્થાત્ નથી કરતો. તે છતાં શું તે દાની નથી ગણતો? ગણાય છે. માટે દાનમાં યાત્રાપાત્રને વિચાર કરવાની જરૂર નથી. આવું સાંભળીને જિનદાસે વિચાર્યું કે ઉપદેશ કરવાથી શું ફલ? આવું વિચારી તે મૌન રહ્યો. આ પ્રમાણે વિવેક વિના દાન આપીને સુમિત્રે કાંઈક ભેગ ફલવાળું કર્મ બાંધ્યું. અંતે મરણ પામીને ભૃગુકચ્છ નગરના કીર્તિપાલ રાજાને રમણીય પટ્ટતુરંગમ એટલે ઘેડ થયે. જિનદાસે પણ અનુક્રમે દીક્ષા લીધી. અને વિસ સ્થાનકની . આરાધના કરી સમાધિ મરણ પામી અનુક્રમે વીસમા શ્રી મુનિસુવ્રત તીર્થકર થયા. આ તરફ ભૃગુકચ્છમાં ઉત્પન્ન થએલ તે ઉત્તમ ઘોડાને. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત ( પેાતાના પૂર્વ ભવના મિત્રને ) ભૃગુકચ્છના રાજા મીજે દિવસે મારી નાખશે એવું જાણીને તે પ્રભુ એકજ રાત્રીમાં સાઠ યાજન ભૂમિ ઓળંગીને મિત્રને પ્રતિબધ કરવા માટે ભૃગુકચ્છની ઈશાન બાજુએ સમાસર્યા. રાજા તે ઘેાડા ઉપર મેસીને જિનેશ્વરને નમવાની ઈચ્છાથી પરિવાર સાથે ત્યાં ગયા. જિનેશ્વરને પ્રણામ કરીને યથાસ્થાને બેઠા, તીર્થંકરને જોઇને ઘેાડાને જાતિસ્મરણ જ્ઞાન થયુ. તેથી તે ખરીએ વડે જમીન ખાદે છે અને અન્નુપાત કરે છે. અને બીકણ દૃષ્ટિથી વારવાર પ્રભુના સન્મુખ જુએ છે. પ્રભુએ તેને જોઇને કહ્યું કે હું મિત્ર ! તું ખુદ કર નહિ. મેં કહ્યા પ્રમાણે તે વખતે તે પહેલા કર્યું નહિ, જે તે વખતે તેં મારૂં કહ્યું કર્યું " હાત તા તું રવગામી અથવા મેાક્ષગામી થયા હાત. માટે હે મિત્ર! હજી પણ સમાધિ પૂર્ણાંક ધર્મધ્યાનમાં લીન અનીશ તા તને સ્વર્ગની લક્ષ્મી મળશે. આ જોઈને રાજાએ કહ્યુ કે હે પ્રભુ! આ અશ્વ કાણુ છે? અને તમને જોઈને એને વૈરાગ્ય શાથી થયા ? ત્યારે પ્રભુએ પેાતાના તથા ઘેાડાને સર્વ વૃત્તાન્ત કીર્તિ પાલ રાજાને જણાવ્યા. તેથી રાજા વિસ્મય પામ્યા. પ્રભુએ ઘેાડાને અરિહંતના ધર્મ આપ્યા. અશ્વ પણ તે જૈનધર્મની આરાધના કરી સુખે મરણ પામ્યા અને દેવલેાકમાં ઉત્પન્ન થયા. કીર્તિ પાલ રાજાએ પણ પ્રભુ આગળ જૈનધર્મ પામીને ત્યાં અન્ધાવમાધ નામનું ચૈત્ય કરાવ્યું. અને શ્રીમુનિસુવ્રત સ્વામીની મનેાહર પ્રતિમા મનાવરાવીને રાજાએ તેમાં પધરાવી. આ ચૈત્યનું દર્શીન મનુષ્યાને સમ્યકત્વ પમાડનારૂં થયું. Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રસ્પષ્ટાર્યાદિત ૨૮૫ રાજા પણ તે જ ભવમાં મોક્ષે ગયે. હજુ પણ ભૃગુકચ્છમાં આ રમણીય તીર્થ છે. અને તે કીર્તિ પાલ રાજાની કીતિને જગતમાં ફેલાવે છે. આ પ્રમાણે સમજીને ડાહ્યા પુરૂએ પિતાની સ્વાધીન લક્ષમીને ચિત્ય બંધાવવામાં જરૂર વાપરવી જોઈયે. જેથી આ ભવમાં ને પર ભવમાં ધર્મ સાધનની આરાધના કરી જરૂર મુક્તિના અવ્યાબાધ સુખ મળે. અવતરણું–ફરીથી પણ ચિત્ય વિધાનનું વિશેષ માહાસ્ય જણાવે છે – | (વંતિવૃત્તY) वित्तं स्थिर सुकृतकीर्तिकरं च बाहु बल्यादिवद्विविधतीर्थनिवेशकानाम् ।। केतूल्लसद्भरतपुण्ययशोऽर्थवाद ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૦ ૧૧ मष्टापदं क इव नानमदद्य यावत् વિવિધ તીર્થો થાપનારા ભવ્ય જી કલ્યને, સ્થિર બનાવે ને વધારે પુણ્યને યશકીર્તિને, દૃષ્ટાંત બાહુબલિ પ્રમુખનું ને ભરત ચકીશના, પ્રાસાદયુત અષ્ટાપદાચલ નમત ભાગી પુણ્યના ૧. લોકાર્થ –બાહુબલિ વગેરેની જેમ વિવિધ તીર્થ (ચિત્ય)ની સ્થાપના કરનારાઓનું ધન સ્થિર તેમજ પુણ્ય Page #299 -------------------------------------------------------------------------- ________________ २८१ શ્રીવિજયપદ્યસૂરિકૃતઅને કીર્તિને વધારનારું થાય છે, વિજા વડે દેદીપ્યમાન - ભરત ચક્રવર્તીના પુણ્ય અને યશને ફેલાવનાર અષ્ટાપદ પર્વતને આજ સુધી કોણે નમસ્કાર કર્યો નથી? ૬૧ , સ્પષ્ટાર્થ –કવિરાજ તીર્થ (ચિત્ય)ની સ્થાપના કરનાર ભવ્ય જીને બીજા પણ કયા કયા લાભ થાય છે. તે જણાવે છે–પ્રથમ તીર્થકર શ્રીષભદેવના પુત્ર બાહુબલી વગેરેની જેમ વિવિધ તીર્થની સ્થાપના કરનારની લક્ષ્મી - સ્થિર બને છે. તેમજ તે તીર્થ તેના પુણ્યને અને કીતિને વધારનારૂં પણ થાય છે. માટે ભવ્ય જીવોએ પિતાના ધનને તીર્થ સ્થાપનામાં પણ જરૂર સદુપયેગ કરવો જોઈએ. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે રાષભદેવના જ પુત્ર ભરત ચક્રવતીએ ધ્વજાઓ વડે દેદીપ્યમાન અને આ. અવસર્પિણી કાળમાં થએલા ચોવીસે જિનની પ્રમાણે પેત પ્રતિભાવાળું જે તીર્થ સ્થાપ્યું તે તીર્થને કોણે નમસ્કાર કર્યો નથી? અથવા ઘણું છાએ આ અષ્ટાપદ તીર્થને નમસ્કાર કર્યો છે. આ તીર્થથી ભરત ચક્રવર્તીના પુણ્ય અને યશ ચારેતરફ ફેલાયા. આ પ્રમાણે તીર્થને મેટે મહિમા છે. ૬૧ શ્રી બાહુબલીની કથા ટૂંકામાં આ પ્રમાણે જાણવી-- તક્ષશીલા નામની નગરીમાં મહા પરાક્રમી શ્રી ઋષભજિનેશ્વરના પુત્ર બાહુબલી રાજા રાજ્ય કરતા હતા. એકવાર : છઘસ્થ અવસ્થામાં શ્રી આદિનાથ પ્રભુ પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા તે નગરીના બહારના ઉદ્યાનમાં સમેસર્યા. માળીએ તે હકીકત બાહુબલીને જણાવી. તેથી પ્રસન્ન થએલા તે રાજાએ તેને ચામર Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાદિ ૨૮ છત્ર સિવાય સર્વાં ઘરેણાં આપ્યા. ત્યાર પછી ખાહુમલોએ વિચાર કર્યો કે પ્રભુએ અત્યાર સુધી ભરતની ઘણી ઋદ્ધિ જોઈ છે માટે અત્યારે સાંજ પડવા આવી છે તેથી રાત્રીએ મારી ઋદ્ધિ જોઇ શકશે નહિ, તેથી આવતી કાલે સવારે પેાતાની સઘળી ઋદ્ધિ સહિત હું પ્રભુને ધામધૂમથી વાંઢવા -જઇશ. આવા વિચારથી માહુબલી તે વખતે ( સાંજે ) પ્રભુને વંદન કરવા ગયા નહિ. ત્યાર પછી પ્રધાનને મેલાવી ખીજે દિવસે સવારે પ્રભુને વંદન કરવા જવા માટે ચતુરંગી સેના તૈયાર કરવાને *માવ્યું. ીજે દીવસે સવારમાં વ્હેલા પ્રભુ તેા કાઉસગ્ગ પારીને બીજે સ્થળે વિહાર કરી ગયા. થાડા વખત થયા પછી બાહુબલી રાજા મેાટી ઋદ્ધિ સાથે પ્રભુને વંદન કરવા આવ્યા. પરંતુ પ્રભુ તે વખતે વિહાર કરી ગયા હૈાવાથી જણાયા નહિ પ્રભુ વિહાર કરી ગયા છે એવુ જાણી પાતાના મંદ ભાગ્યને નિંદતા બાહુબલી વિલાપ કરવા લાગ્યા. તેથી તેમનું બધુ... સૈન્ય પણ વિલાપ કરવા લાગ્યું. છેવટે પ્રધાનાએ રાજાને સમજાવ્યું કે પ્રભુ તા અપ્રતિબદ્ધ વિહારી છે તેથી ખીજે વિહાર કરી ગયા. પરંતુ પ્રભુ જે સ્થળે કાઉસગ્ગમાં રહ્યા હતા તે સ્થળે પ્રભુના એ ચરણુથી અલંકૃત 'જિન પ્રાસાદ કરાવેા. જેથી પ્રભુની હંમેશની યાદગીરી રહેશે, તે ઉપરથી માહુબલીએ ત્યાં રત્નમય પીઠિકા ( આટલી ) મનાવી. પ્રભુના ચરણકમલની સ્થાપના કરી. પછી રાજા હુંમેશાં તેની આરાધના ( ભક્તિ-દર્શન ) કરવા લાગ્યા. ત્યાર પછી તેમના વશમાં થએલા લાખા રાજાએ તે તીર્થની Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રીવિજયપદ્રસૂરિકૃતઆરાધના કરી. છેવટે જ્યારે આ દુઃષમ આરાના પ્રભાવથી સ્વેચ્છનું બળ વધી ગયું ત્યારે તે તીર્થ તેમના હાથમાં ગયું, અને ત્યારથી તે હજ એ નામનાં તીર્થરૂપે ઓળખાયું. આ પ્રમાણે તીર્થ કરાવનારનું ધન કીર્તિને વધારનારૂં થાય છે એવું જાણીને સ્વર્ગ અને મેક્ષની ઈચછાવાળા ભવ્ય જીએ પિતાનું ધન તીર્થની અંદર જરૂર વાપરવું જોઈએ. છે દતિ બાહુબલિ કથા છે તે ભરત ચક્રવતીએ કરાવેલ અષ્ટાપદ તીર્થની કથા te પ્રથમ શ્રી રાષભ જિનેશ્વર એક લાખ પૂર્વ વર્ષ સુધી ચારિત્ર પાળીને અષ્ટાપદ પર્વત ઉપર મોક્ષે ગયા. તે વખતે ઘણું દેવે ભેગા થઈને પ્રભુની ઉર્ધ્વદેહિક કિયા (નિર્વાણ પાછળની કિયા) કરીને પિત પિતાને સ્થાને ગયા. પ્રભુની ઉપર ભક્તિવાળા તેમના પુત્ર. શ્રીભરત ચક્રવતીએ જે સ્થળે પ્રભુ નિર્વાણ પામ્યા. તે જગા ઉપર પોતાના વર્ષકિ રત્નની પાસે ચાર દ્વારવાળું અને શુભ આકારવાળું એક જન લાંબુ અને ત્રણ ગાઉ ઉંચું જિનાલય બંધાવ્યું. તે જિનાલય નન્દીશ્વર દ્રોપના. જિનાલય જેવું હતું અને તે સિંહનિષદ્યા નામે પ્રસિદ્ધ થયું. તે તીર્થને વિષે પિત પિતાના વર્ણ અને પ્રમાણવાળી ચોવીસે જિનેરેની પ્રતિમાઓ સ્થાપના કરી. તે જિનાલયને સુવ ના દંડ અને કલશથી શણગાર્યું. તેના ઉપર ફરતી. ધજાઓ ભરત રાજાની કીર્તિને ચારે બાજુ ફેલાવતી હોય તેવી જણાય છે. આ પ્રમાણે તીર્થને વિષે પિતાનું ધન. Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રીકરમકરસ્પાર્ધાદિક વાપરી ભરત ચકવર્તીએ જેમ મુક્તિના અવ્યાબાધ સુખ મેળવ્યાં, તેમ ભવ્ય છાએ પણ તીર્થ ભક્તિના પ્રભાવે અવ્યાબાધ મુક્તિનાં સુખ મેળવવાં. - ઈતિ ભરતકારિત અષ્ટાપદ કથા છે " અવતરણ–એ પ્રમાણે ઓગણત્રીસમું ચૈત્યદ્વાર કહીને હવે ત્રીજું ક્ષેત્ર જે શ્રુતજ્ઞાન તે રૂ૫. ત્રાસમા દ્વારનું સ્વરૂપ જણાવે છે – - (રહેતરિસ્ટવૃત્તમ્) ज्ञानं जगत्रयहितं पुनरप्यधीते, સોશ્વાર્થrfeત રાણઘાટે में स्वर्णधीकनककाचकृतादरास्ते हेमैव सत्यमधिगत्य किमु त्यजन्ति જિનકથિત થતજ્ઞાનહિતકર ત્રણ જગતનું જાણિયે, આર્યરક્ષિતની પર ભણિયે સુણું અવધારિયે; અન્ય શાસ્ત્રજ્ઞાન તેવા લાભ ના છે જે કરે, કામ સેનું કાચ પીળે કામ તેવું ના કરે. ૧ લેકાર્થ –અન્ય શાસ્ત્રોના અભ્યાસ વડે પંડિત છતાં પણ શ્રીઆર્યરક્ષિતની પેઠે ત્રણ જગતમાં હિતકારી જ્ઞાનને ફરીથી અભ્યાસ કરે છે. દષ્ટાન્ત કહે છે કે જેઓએ ૧૨ ૧૪ ૧૫ ૧૬ ૧૯ Page #303 -------------------------------------------------------------------------- ________________ ર૯૦ શ્રીવિજયપતાસૂરિકૃત સેનાની બુદ્ધિથી સુવર્ણ સરખા દેખાતા કાચને વિષે આદર કર્યો છે તેઓ સાચા સેનાને મેળવીને શું તેને ત્યાગ કરે? અર્થાત્ ન કરે. દર , પાથ –હવે કવિરાજ ઈતર એટલે અન્ય ધમીએના શાસ્ત્ર કરતાં જેનાગમની વિશેષતાં જણાવતાં કહે છે કે શ્રીઆર્યરક્ષિત અન્ય અન્ય દર્શનેને અભ્યાસ કરીને પંડિત પણું મેળવ્યું હતું, અથવા તે લેકમાં મહા વિદ્વાન તરીકે મનાયા હતા, છતાં પણ તેમણે ત્રણ જગતને હિતકારક એવા નાગમને ફરીથી અભ્યાસ કર્યો. આ શ્રુતજ્ઞાન આ લેક અને પરલોક એ બંને લેકમાં હિતકારક હોવાથી ત્રણે જગતને હિતકારક કહ્યું છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં કવિરાજ જણાવે છે કે કેઈક માણસે આ સેનું છે એવું માનીને તેના જેવો જણાતે કાચને કકડો ગ્રહણ કર્યો તે માણસ જ્યારે સાચા સેનાને મેળવે ત્યારે તે (મનુષ્ય) તે સાચા સોનાને ત્યાગ કરે ? અથવા સાચા સોનાને ઓળખનાર જેમ તેને ત્યાગ કરતા નથી તેમ સાચું જ્ઞાન એળખનાર સાચા જ્ઞાનને પણ ત્યાગ કરતો નથી જ. ૬૨ શ્રી આર્યરક્ષિતસૂરિની કથા માહેશ્વરી નામની નગરીમાં સોમદેવ નામે બ્રાહ્મણેમાં અગ્રેસર બ્રાહ્મણ હતા. તેને ફલ્યુમિત્રા નામની સ્ત્રી હતી. તે જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરનારી હતી. તેમને આર્ય રક્ષિત નામે પુત્ર હતો. તેણે વિદ્યાને અભ્યાસ કરવા માટે પિતાના દેશને ત્યાગ કર્યો. પરદેશમાં રહીને બધા લૌકિક શાસ્ત્રોને Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પાર્યાદિ ૨૯૧ અભ્યાસ કર્યો. અભ્યાસ કરીને ઘેર આવ્યા ત્યારે નગરના લેકેએ તેમને માટે પ્રવેશ મહત્સવ કર્યો, પછી તેમણે જન સમુદાયને વિદાય કરી ઘરમાં આવીને પોતાની માતાને નમસ્કાર કર્યો. ત્યારે માતાને ઉદાસ જોઈને કહ્યું કે હે માતા! બધા લેકે મારા આવવાથી રાજી થયા છે ત્યારે તમે ઉદાસ કેમ છો ? ત્યારે માતાએ કહ્યું કે જે તે દષ્ટિવાદને અભ્યાસ કર્યો હોત તે તને આવેલો જોઈને મને ઘણે આનંદ થાત. * માતાની વાત સાંભળી આર્યરક્ષિતે વિચાર્યું કે મારી -અભ્યાસથી જે કે સમસ્ત લેક સન્તોષ પામે, પણ જેથી મારી માતા જ સન્તોષ ન પામે તો તે અભ્યાસ શા કામને? હજુ પણ હું કાંઈ ભણું જેથી માતાને હર્ષ થાય. કારણ કે માતા સંતોષ પામે તે ત્રણ જગત સંતોષ પામેલું જ છે. તેથી તેમણે માતાને પૂછયું કે દષ્ટિવાદ કેણ ભણાવે છે તે કહે. ત્યારે તેણીએ કહ્યું કે તેના ભણવનાર સૂરિ મહારાજ તારા મામા અહીંજ વનમાં રહેલા છે. ત્યાર પછી આરક્ષિત સવારમાં વહેલા દષ્ટિવાદ ભણવા સારૂ પિતાના ઘેરથી નીકળી ગયા. વનમાં જતાં તેમને મલવાને આતુર મિત્ર શેરડીના સાડા નવ સાંઠા લઈને આવતા સામે મળે. તેમણે તેને નેહથી ભેટીને પોતાને ઘેર મેક. મિત્રે ઘેર જઈને તે સાંઠા આર્ય રક્ષિતની માતાને આપ્યા. આથી માતાએ વિચાર્યું કે આ નિમિત્તથી સંભવ છે કે મારે પુત્ર સાડા નવ પૂર્વે ભણશે. આર્યરક્ષિત ઉદ્યાનમાં જઈ ગુરૂને વંદીને કહ્યું કે મને દષ્ટિવાદ ભણાવો. ત્યારે Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રીવિજય પવસૂરિકૃત -- ગુરૂએ કહ્યું કે આ દષ્ટિવાદ દીક્ષિત સાધુએથી જ ભણું શકાય છે પરંતુ શ્રાવકને ભણાવાય નહિ. ત્યારે આર્યરક્ષિત કહ્યું કે મને દીક્ષા આપીને ભણું. ત્યારે ગુરૂએ તેમને દીક્ષા આપી અને સઘળે સાધુને આચાર શીખવ્યું. ત્યાર પછી થોડા જ વખતમાં તેઓ અગિઆર અંગ ભણે ગયા. ત્યાર પછી પોતે ભણેલા પૂર્વે કાંઈક શીખવીને ગુરૂએ કહ્યું કે હવે હું આનાથી આગળ પૂર્વ જાણતો નથી માટે તમે શ્રી વાસ્વામીની પાસે જાઓ અને ઉલ્લાસથી બાકીના પૂર્વને અભ્યાસ કરે. આ પ્રમાણેની ગુરૂની આજ્ઞાથી તેઓ વજાસ્વામીની પાસે ગયા અને નવ પૂર્વ સંપૂર્ણ ભણ્યા. ને દશમા પૂર્વને કાંઈક અભ્યાસ થયે. ત્યારે ઉદ્વેગ પામેલા આર્યરક્ષિત મુનિએ કહ્યું કે હવે કેટલું ભણવાનું બાકી રહ્યું છે. ત્યારે તેમણે કહ્યું કે સમુદ્રમાંથી ટીંપા જેટલું તમે ભણ્યા છો. અને બીજુ બધું હજી બાકી છે. તે વખતે નિરૂત્સાહી બનેલા તેમણે તેમની રજા લીધી અને પિતાને તેડવા આવેલા પિતાના નાના ભાઈ આર્ય ફશુરક્ષિતની સાથે ગુરૂની પાસે આવ્યા. - ત્યાર પછી રાજી થએલા સૂરિવરે આરક્ષિતને પિતાને પદે સ્થાપન કયાં અને તેમને આચાર્ય પદવી આપી. પૃથ્વી ઉપર વિચરતા આર્યરતિસૂરિએ ઘણું જીને પ્રતિબંધ પમાડે. તેમણે પિતાની માતા, પિતા તથા પિતાના ભાઈ આર્યફલ્સ વગેરે સઘળાં સગાંઓને દીક્ષા આપી અને ઉત્તમ ગતિ પમાડી. એ પ્રમાણે આરક્ષિતસૂરિ ઘણા લાંબા વખત સુધી શ્રીઅરિહંત શાસનની પિતાના રૂડા જ્ઞાન વડે પ્રભા Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાદ: ૨૯૩ ચૂના કરીને સમાધિ મરણ પામીને ત્રીજા દેવલેાકમાં ગયા. આર્ય રક્ષિતસૂરિની જેમ ભવ્ય જીવએ ઉત્તમ શ્રુત જ્ઞાનની આરાધના કરી પાતાના અને પરના ઉદ્ધાર કરવા. અવતરણ:-ફ્રીથી પણ જણાવે છે: ૫ ઈતિ આર્ય રક્ષિતસૂરિ કથા । E રે - શ્રુત ભક્તિની વિશેષતા ૩ ૪ पठ पठति यतस्वान्नादिना लेखय स्वैः, ( મહિનોવ્રુત્તમ) ૫ ૧૧ ૧ ૦ ૧૩ ૧૨ ૧૪ स्मरवितर च साधो (साधौ ) ? ज्ञानमेतद्धि तत्वम् ॥ ૧૭ ૧ ૧૫ ૧૬ ૧૯ श्रुतलवमपि पुत्रे पश्य शय्यं भवोऽदात्, ૨૦ ૨૧ ૨૬ ૨૨ ૨૩ २५ ૨૪ जगति हि न सुधायाः पानतः पेयमन्यत् ॥ ६३ ॥ હૈભવ્ય! ભણુ શ્રુતજ્ઞાન કરતુ’સ્હાયનિત ભણનારને, અન્નાદિ દેઈ લખાવશે ધન વાપરીને તેહને યાદ કર તું અન્યને તે આપજે તે તત્વને, પુત્રને શય્યંભવે આપ્યુંજ અમૃતપાનને ૧ અન્ય પીણામાં ચઢે જિમ પાન અમૃતનુ ખરે, અન્ય જ્ઞાને તેમ જિન શ્રુતજ્ઞાન ઉત્તમ ઉચ્ચરે; તેહથી તત્વા પિછાણી ધમ નિલ સાધીએ, છડી કષાયા વિષયને નિર્વાણના સુખ પામીએ.ર્ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શ્રીવિજયપધસૂરિકૃત લેકાર્થ –હે સજ્જન ! જ્ઞાન ભણુ. જ્ઞાનને પાઠ કરનારને અન્નાદિ વડે સહાય કરે દ્રવ્યથી જ્ઞાન લખાવો, જ્ઞાનનું સ્મરણ કરે. અને બીજાને જ્ઞાન દાન કર. કારણ કે જ્ઞાન એજ તત્વ છે. જુઓ શય્યભવ નામના મુનિએ પિતાના પુત્રને શ્રતને લેશ પણ આપે. જગતની અંદર અમૃતના પાન સિવાય બીજું કે ઉત્તમ પાન (પીણું) નથી. ૬૩ સ્પણર્થ:-શ્રતની ભક્તિ કેવી કેવી રીતે કરવી તે જણાવતાં કવિ કહે છે કે હે સજજન! તમે મૃત જ્ઞાનને. અભ્યાસ કરે. વળી જેઓ શ્રુતજ્ઞાન ભણે છે તેવા મુનિએ વગેરેને આહાર તથા વસ્ત્ર વગેરેના દાન વડે સહાય કરનારા થાઓ. બીજાઓને દ્રવ્ય આપીને શ્રતજ્ઞાન લખાવે. કારણ કે કહ્યું છે કે જે ધન્ય પુરૂષો જેનાગમનાં પુસ્તક લખવે છે તેઓ સર્વ શ્રતને જાણીને સિદ્ધિમાં જાય છે તેમાં સંશય. નથી. વળી સ્મરણ કરે એટલે જે ભણ્યા છે તેને સંભારી જાઓ. તેમજ બીજાને જ્ઞાનનું દાન આપે એટલે બીજાઓને ભણાવે. કારણ કે આ જ્ઞાન એજ સાર છે. કારણ કે તે આ ભવમાં અને પરભવમાં ઉપકારી છે. આ બાબતમાં દષ્ટાન્ત. આપતાં જણાવે છે કે શય્યભવ નામના સૂરિએ પિતાને પુત્ર મનક કે જેણે તેમની પાસે આવીને બાલ્યાવસ્થામાં દીક્ષા લીધી હતી અને સૂરિએ જાણ્યું કે તેનું આયુષ્ય જ બાકી છે તેથી તેના કલ્યાણને માટે શ્રુતના સાર રૂપ દશવૈકાલિક સૂત્ર બનાવીને ભણાવ્યું. (આ મનપુત્રની કથા પહેલાં આવેલી હોવાથી ત્યાંથી જોઈ લેવી. ) જેમ જગતની Page #308 -------------------------------------------------------------------------- ________________ શીકપૂરપ્રકરસ્પષ્ટોથદિ: અંદર અમૃતના સિવાય બીજું કઈ સાચું પીણું નથી તેવી રીતે શ્રતજ્ઞાન જેવું બીજું કઈ ઉત્તમ જ્ઞાન નથી. " અવતરણ–એ પ્રમાણે શ્રુતજ્ઞાનના ઉપદેશ રૂપ ત્રીસમું દ્વાર કહીને હવે શ્રીસંઘનું વર્ણન કરે છે – - I શવિહિતર . छोकेभ्यो नृपतिस्ततोऽपि हि वरश्चक्री ततों वासवः, सर्वभ्योऽपि जिनेश्वरः समधिको विश्वत्रयी नायकः॥ ૧૪ ૧૩ ૧૬ ૧૭ ૧૮ सोऽपि ज्ञानमहोदधिः प्रतिदिनं सङ्घ नमस्यत्यहो, ૨૦ - ૧૧ ૨૧ ૧૮ ૧૯ ૨૩ ૨૫ ૨૪ वैरस्वामिवदुन्नति नयति तं यः सः प्रशस्यः क्षितौ ॥६॥ લેકથી સજા કવર ચકીશ તેથી કને, શ્રેષ્ઠ જાણો સર્વથી અધિકા ગણે જિનરાજને ? જ્ઞાન સિંધુ તેહ પણ પ્રણમંત નિત શ્રી સંઘને, વજની જિમ જે કરે ઉન્નત વખાણું તેહને. ૧ પ્લેકાર્થ –લેક (પ્રજા)ના કરતાં રાજા પ્રધાન છે. તેનાથી ચક્રવર્તી પ્રધાન છે, તેનાથી ઈન્દ્ર પ્રધાન છે, આ સર્વ કરતાં ત્રણ જગતના સ્વામી જે તીર્થકર તે સર્વોત્તમ છે. આવા સર્વોત્તમ જ્ઞાનના ભંડાર સમાન તીર્થકર પણ જે સંઘને દરરોજ પ્રણામ કરે છે તે સંઘની શ્રી વાસ્વામીની જેમ જે ઉન્નતિ કરે છે તે પૃથ્વી ઉપર વખાણવા લાયક છે. ૬૪ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ : શ્રીવિજ્યપદ્ધસૂરિકૃતપષ્ટાર્થ–શ્રીસંઘની પ્રધાનતા દેખાડતાં કવિ જણાવે છે કે લોકેની અંદર રાજા પ્રધાન અથવા શ્રેષ્ઠ છે. રાજાઓમાં પણુ ચક્રવર્તી રાજા ઉત્તમ છે. એટલે રાજા બો પણ ચકવતીને નમે છે. ચક્રવર્તીઓ કરતાં પણ વાસવ એટલે ઈન્દ્ર મહારાજ ઉત્તમ છે. આ બધાના કરતાં પણ ત્રણ જગતના સ્વામી જે તીર્થકર તે સર્વથી ઉત્તમ છે. આ સર્વથી ઉત્તમ જ્ઞાનના ભંડાર સરખા શ્રીકેવલી તીર્થકર ભગવાન ઉત્તમ છે. તે પણ દરરોજ શ્રીસંઘને પ્રણામ કરે છે. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ સંઘ જાણો. આ સર્વને વંદન કરવા લાયક જે સંઘ છે તે સંઘને જેઓ શ્રીવાસ્વામીની જેમ ઉન્નતિ પમાડે છે તેઓ આ પૃથ્વી ઉપર ખરેખર વખાણવા લાયક છે. આ શ્રીવાસ્વામીની કથા પ્રથમ આવી ગએલી હોવાથી અહીં આપવામાં આવી નથી. ૨૪ અવતરણ–પહેલાં જણાવેલ શ્રીસંઘને વિશેષ મહિમા જણાવે છે – . (ફવિડિતત્તમ) कोऽप्यन्यो महिमाऽस्त्यहो भगवतः सङ्घस्य यस्य स्फुरत्-, कायोत्सर्गवलेन शासनसुरी सीमन्धरस्वामिनम् ॥ नीत्वा तत्कृतदोषशुद्धिसुदितां यक्षार्थिकां चानयत् , ૧૪ ૧૬ ૧૨ ૧૫ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૨ ૨૩ किं त्वतन्ननु तत्प्रभावविमवस्तीर्थङ्करत्वं भवेत् Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્વાર્થીદિ: . ૨૭ કાઉસ્સગ્ન કરેલ છે મેન ધરીને હર્ષને. સીમંધર સ્વામી કને લઈ જાય યક્ષા શ્રમણને શાસનસુરી પ્રભુએ કહેલી શુદ્ધિથી તે ખૂશ થઈ લઈ જાય તે સ્વસ્થાન તેને સંઘ પરભક્તિ ધરી. ૧ તે સંઘની સ્તવના કરી શ્રીનંદસૂત્રે દેઈને, વિવિધ ઉપમા સંઘભક્તિ તીર્થ પતિતા વે અને રત્ન ખાણ સમાન તેમાં ભાવિ જિનવર ગણધરા, મણનાણ અવધિ જ્ઞાનવંતા પ્રમુખ ત્યાં રત્ન ખરા. ૨ 'લોકાર્થ:–મહાપ્રભાવશાલી શ્રીસંઘને કઈક અપૂર્વ પ્રભાવ જણાય છે. જે શ્રીસંઘના કાર્યોત્સર્ગના બલ વડે શાસનદેવી યક્ષા સાધ્વીને શ્રી સીમંધર સ્વામી પાસે લઈ ગઈ અને તેમણે (શ્રી સીમંધર સ્વામીએ) કરેલી (તેની) શુદ્ધિથી હર્ષ પામેલી તેને (યક્ષા સાધ્વીને) પાછી લઈ આવી. માટે ખરેખર શ્રીસંઘના માહામ્ય રૂપી વિભવ વડે તીર્થકરપણું થાય (પમાય) છે. ૬૫ પષ્ટાર્થ-કવિરાજ જણાવે છે કે મહાપ્રભાવશાલી શ્રીસંઘને કેઈ અપૂર્વ પ્રભાવ જણાય છે. કારણ કે આ શ્રીસંઘના સકુરાયમાન કાઉસગના પ્રભાવે શ્રીશાસનદેવી શ્રીસ્થૂલભદ્રની બહેન યક્ષા સાથ્વીને મહાવિદેહમાં વિચરતા તીર્થકર શ્રી સીમંધરસ્વામીની પાસે લઈ ગઈ ત્યાં શ્રી સીમંધરસ્વામીએ તે યક્ષા સાથ્વીના દેષની શુદ્ધિ કરી. અને પિતાની શુદ્ધિ થવાથી હર્ષિત થએલી યક્ષા સાધ્વીને તે શાસનદેવી પાછી ઉપાશ્રયે લઈ આવી. આ પ્રમાણે શાસન Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રીવિજયપક્વસૂરિત દેવી યક્ષા સાધીને અહીંથી મહાવિદેહ ક્ષેત્રમાં લઈ ગઈ, અને ત્યાંથી તેમને પાછી ઉપાશ્રયે લાવી તે શ્રીસંઘન કાઉસગને અપૂર્વ મહિમા જાણ. અહીં યક્ષા સાધ્વીને, દિષ આ પ્રમાણે જણ–આ યક્ષા સાધ્વી તે સ્થૂલભદ્રના બહેન હતાં અને તે સાધ્વીએ પિતાના નાના ભાઈ શ્રીયકને પર્યુષણ પર્વમાં ઉપવાસ કરાવ્યો અને તે ઉપવાસને લીધે શ્રીયકને જે વિપત્તિ (મરણ) થઈ તે દેષથી તેની શ્રી સીમંધર સ્વામીએ શુદ્ધ કરી. આ શું શ્રીસંઘને એ છે - મહિમા છે? અથવા ઓછો નથી એટલું જ નહિ પરંતુ શ્રી , સંઘના મહામ્ય રૂપ વૈભવ વડે તીર્થકરણની પ્રાપ્તિ પણ થાય છે. આ શ્રી સંઘને અપૂર્વ મહિમા જાણો. આ બાબતની કથા આગળ શ્રીસ્થૂલિભદ્રના ચરિત્રમાં સંબધ હોવાથી ત્યાં જણાવવામાં આવશે. ૬૫. - અવતરણ –એ પ્રમાણે ૩૧ મું સંઘ વર્ણન દ્વાર કહ્યું, આ સંઘ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા એમ ચાર પ્રકારને છે. તેમાં પ્રથમ સાધુ દ્વારને વિશેષતાથી જણાવે છે – (મસ્ટિન વૃત્ત) भवति हि भवपारः शुद्धया साधुभक्त्या, धनगृहपतिजीवानन्दवैद्येशवत्माक् ॥ पृथुरपि हि पयोधिस्तीर्यते चारुतर्या, - ૧૫ ૧૬ ૧૩ तिमिरभरभृतोऽध्वा दीपया दीपयष्टया ૧૪ ॥६६॥ Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રીકખૂરપ્રકસ્પિષ્ટાથીદિ: ૨૯ ધન શેઠ જીવાનદ સાધુની ભક્તિ કરી, સંસાર સાગરને તર્યો તિમ ભવ્ય મુનિ ભક્તિ કરી પાર ભવને શીધ્ર પામે જેમ ઉત્તમ વહાણથી, જલધિ તીરે જાય તમમય માર્ગ કાપે દીપથી, ૧: લેકાર્થ -પ્રથમ ધન નામના શ્રેષ્ઠી અને જીવાનન્દ નામના વૈદરાજની જેમ સાધુની શુદ્ધ ભક્તિ વડે ભવને ૫૨ મમય છે. કારણ કે વિસ્તારવાળે પણ સમુદ્ર સુંદર હેડી વડે કરાય છે. અને અંધકારના સમુદાયથી ભરેલે માગ તેજસ્વી દીપક વડે પસાર કરાય છે. દ૬ '.. સ્પષ્ટાર્થ ––ચાર પ્રકારના સંઘમાંથી તેના પ્રથમ ભેદ સાધુ મુનિરાજની ભક્તિ કરવાથી આ સંસારને પાર પ. પમાય છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે જેમ ધન નામને ગૃહપતિ એટલે સાર્થવાહ તથા જીવનન્દ નામના શ્રેષ્ઠ વૈદ્ય જેમ સંસાર સમુદ્રને પાર પામ્યા, તેમ ભવ્ય જીવ સાધુની ભક્તિથી સંસારને પાર પામે છે. અહીં એવી શંકા થાય કે નાની એવી સાધુની ભક્તિથી આ માટે સંસાર સમુદ્ર કેવી રીતે તરી શકાય? તો તેના જવાબમાં જણાવે છે કે મેટા વિસ્તારવાળો સમુદ્ર શું નાની હેડી વડે તરી શકાતું નથી? અર્થાત હાડી નાની છે તે પણ તેનાથી માટે સમુદ્ર જેમ તરી શકાય છે તેમનાની છતાં શુદ્ધ એવી મુનિરાજની ભક્તિથી પણ આ માટે સંસાર રૂપી સમુદ્ર તરી શકાય છે. વળી આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે અંધકારના સમૂહથી ભરેલ માર્ગ શું તેજસ્વી દીવા. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રીવિજ્યપધસૂરિકૃત– વડે ઓળંગાતે નથી? અર્થાત જેમ દવે નાને છે તે છતાં પણ ઘેર અંધકારથી ભરેલો માર્ગ તેના વડે ઓળંગી શકાય છે તેવી રીતે સાધુ મહારાજની ભક્તિ વડે આ સંસાર સમુદ્ર તરી શકાય છે. ૬૬ ધન ગૃહપતિ તથા છવાનંદ વૈદ્યની કથા – આ જંબુદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામે મેટું નગર છે. ત્યાં પ્રસન્નન્દુ નામે ન્યાયી રાજા હતું. તે નગરમાં સંપત્તિવાળો ધન નામે સાર્થવાહ હતે. એક વાર તે ધન સાર્થવાહ સાથેની સાથે વસન્તપુર તરફ ચાલ્યું. તે વખતે ધર્મશેષ નામે મુનિ તે સંઘ સાથે ચાલ્યા. રસ્તે જતાં ચોમાસું બેસી ગયું. તેથી આગળ જઈ શકાય તેમ નહિ હોવાથી સાથેના લેકે ઝુપડાં બનાવીને રસ્તામાં રહ્યા. તે વખતે મણિભદ્દે આપેલા એક ઝુંપડામાં ગુરૂ પણ ચોમાસું રહ્યા. હવે ચોમાસું લાંબું ચાલવાથી લોકોની પાસેનું ભાથું પૂરું થઈ ગયું. તેથી સાર્થના લેકે કન્દમૂલ ફલ વગેરે ખાવા લાગ્યા, પરંતુ ગુરૂ તે તે નહિ લેતાં યથાશક્તિ તપ કરે છે. તે વખતે અપૂર્વ ભક્તિભાવવાળા સાથે વહે સાધુઓને પિતાના ઘેિર વિનંતિ કરીને તેમને થીજા ઘીથી પ્રતિલાલ્યા (ઘી હેરાવ્યું) હવે ચોમાસું પૂરું થયું ત્યારે ધમષ મુનિને ઉપદેશ સાંભળી ધન સાર્થવાહે ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો. પછી ત્યાંથી તે વસન્તપુર નગરે ગયે. ત્યાં પોતાને સામાન વેચીને ત્યાંથી પાછા પોતાને ઘેર આવ્યું. પછી આયુષ્ય પુરું થયે મરણ પામીને ઉત્તરકુરૂમાં ધન સાર્થવાહ યુગલિક રૂપે Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાદિક ૩૦૨ ઉત્પન્ન થયા. ત્યાંથી કાલ કરીને સૌધર્મ દેવલેકમાં ઉત્તમ દેવપણે ઉપન્યા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ગન્ધસમૃદ્ધક નામના નગરમાં શતબલ રાજાની ચન્દ્રકાન્તા નામની રાણીની.. કુક્ષિથી મહાબલ નામે પુત્ર રૂપે ઉપજે. અનુક્રમે વૃદ્ધિ પામતે યુવાવસ્થાને પામ્યો ત્યારે માબાપે વિનયવતી નામે કન્યા સાથે પરણાવ્યું. ત્યાર પછી શતબલે મહાબલને ગાદીએ બેસાડીને પોતે દીક્ષા લીધી અને અનુક્રમે કાલધર્મ પામી સ્વ. ગયા. પૃથ્વીનું ન્યાયથી પાલન કરતાં મહાબલ રાજા ચાર પુરૂષાર્થને સાધવા લાગ્યા. પ્રૌઢ અવસ્થામાં સ્વયં બુદ્ધ. નામના મંત્રીથી બેધ પામેલો રાજા પરમ વૈરાગ્યને પામે. ત્યાર પછી પુત્રને રાજ્ય ઉપર સ્થાપોને પોતે મંત્રી સાથે દીક્ષા લીધી. અંતે અનશન કરીને સમાધિ મરણ પામ્યા અને ઈશાન દેવકમાં લલિતાંગ નામે દેવ થયા અને તેમને સ્વયંપ્રભા નામે દેવી હતી. તે સ્વયં પ્રભા ઘણે કાલ ભેગે જોગવીને ત્યાંથી ચ્યવી ગઈ અને લલિતાંગ દેવ તેણીના વિગથી દુઃખી થયે. તેથી નિરંતર વિલાપ કરતે અને ભૂતથી પીડા હોય તેમ ભમતો ભમતે તે કઈ ઠેકાણે . આનંદ પામતો નહોતો. હવે સ્વયંબુદ્ધ મન્ત્રી પણ લાંબે વખત વ્રત પાલીને ઈશાન દેવલોકમાં દઢધર્મ નામને દેવ છે. તેણે લલિતાંગ પાસે આવીને તેને બેધ પમાડે. લલિતાગે તેને પોતાની સ્ત્રી કયાં ઉત્પન્ન થઈ છે એમ પૂછયું, ત્યારે તેણે અવધિ જ્ઞાનથી તેને વૃત્તાન્ત જાણુને કહ્યું કે ધાતકી ખંડના મહાવિદેહમાં નન્ટિગ્રામ છે. ત્યાં નાગિલની નાગશ્રી સ્ત્રીને વિષે Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ -- શ્રીવિજયપધસૂરિકૃતછે કન્યાના ઉપર અતિ દુઃખી સાતમી પુત્રી રૂપે તમારી પ્રિયા ઉત્પન્ન થઈ છે. પુત્રીના જન્મથી દુઃખી માબાપે તેનું નામ પણ પાડયું નથી, તેથી લકે તેને નિર્નામિકા નામથી બેલાવે છે. અનુક્રમે વૃદ્ધિ પામેલી સાક્ષાત અભાગ્ય ભૂમિ સરખી તે યુવાવસ્થા પામી ત્યારે એક વખત માતાના અપમાનથી કે પાયમાન થઈને વનમાં ગઈ ત્યાં યુગન્ધર નામના મહામુનિને જોઈને તેમને પ્રણામ કરી તેણીએ જિનેશ્વરે કહેલ શર્મ મેળવ્યું. હાલમાં ભવથી નિર્વેદ પામેલી તેણું અનશન કરીને રહેલી છે માટે ત્યાં જઈને તેણીને તમારું સ્વરુપ જણાવો, જેથી મરણ પામીને તે તમારી પ્રિયા થાય. લલિતાગે પણ તેમ કર્યું તેથી તેને વિષે રાગવાળી તે મરણ પામીને પ્રથમની જેમ સ્વયંપ્રભા નામે તેની વહૂભા થઈ. તેણીની સાથે ક્રીડા કરતાં ઘણે કાલ - પસાર થયે, એકવાર નંદીશ્વર દ્વીપે જતાં માર્ગમાં ચ્યવી ગયે. અને મરીને આજ દ્વીપમાં પૂર્વ વિદેહમાં હાલ નગરના રાજા સુવર્ણચંઘને વજા જંઘ નામે પુત્ર થયે. યંપ્રભા પણ વીને પુંડરીકિ નગરીમાં વજન ચક્રવતીની શ્રીમતી નામે પુત્રી થઈ. પૂર્વભવના પ્રેમને લીધે તે બંનેનું બંનેના મા બાપે મેટા મહત્સવ પૂર્વક લગ્ન કર્યું. ત્યાર પછી સ્વર્ણ જંઘ રાજાએ વાજંઘને ગાદીએ બેસાડીને પોતે દીક્ષા લીધી. સ્વર્ણ જંઘ પણ નીતિપૂર્વક રાજ્ય કરવા લાગ્યો. રાજ્યના લેભથી પુત્રે ઝેર આપવાથી બંને મરીને યુગલિયા થયા. ત્યાંથી મરીને સૌધર્મ દેવલેકે બંને પ્રીતિવાળા દેવ થયા. ત્યાંથી પીને ઘણું પુણ્યવાળા વજજંઘનો જીવ આજ દ્વિીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં સુવિધિ નામના વૈદ્યનો જીવાનન્દ Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ: ૩૦૪ નામે પુત્ર થયે. તેજ નગરમાં જાને મહીધર નામે પુત્ર હતે. તથા પ્રધાનને સુબુદ્ધિ નામે પુત્ર હતું. સાથે પતિ સાગરને પૂર્ણભદ્ર નામે પુત્ર હતો. ધન શ્રેષ્ટિને ગુણકર નામે ચે પુત્ર હતું. આ તરફ શ્રીમતીને જીવ દેવકથી આવીને ઈશ્વર નામના શેઠને કેશવ નામે પુત્ર થે. આ પ્રમાણે જવાનન્દ વગેરે છ જણાને પરસ્પર દઢ મંત્રી થઈ. એક વાર જીવનન્દને ઘેર રહેલા તેમણે ભિક્ષાને માટે આવેલા એક મુનિને જોયા. તે સાધુનું શરીર કૃમિના સમૂહથી વ્યાપ્ત હતું. તેમના ગયા પછી તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે આપણે પાપી છીએ, કારણ કે આ નિ:સ્પૃહ મુનિની શ્રેયાવૃત્ય કરવાની આપણી બુદ્ધિ થઈ નહિ. તે પછી આ ધન અને જન્મ વડે શું? * ત્યાર પછી તે છએ જણા ગશીર્વચન્દન, રત્નકંબલ, શિક્ષપાકતેલ વગેરે લઈને મુનિ જે સ્થળે હતા તે વનમાં ગયા. અને મુનિની રજા લઈને તેઓ તરતની મરેલી ગાયનું કલેવર લાવ્યા અને લક્ષપાક તેલ વગેરેના પ્રયોગથી મુનિના શરીરને મસળીને તેમાંથી કરમીઆઓને કાઢીને તે મૃત કલેવરમાં નાખીને મુનિના શરીરને રોગ રહિત કર્યું. મુનિએ અન્યત્ર વિહાર કર્યો અને તેઓ પણ પિતાને ધન્ય માનતા પિત પિતાને સ્થાને ગયા. ત્યાર પછી વૈરાગ્ય આવવાથી છએ જણાએ સંયમ લીધું અને સમાધિ પૂર્વક મરીને અશ્રુત દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવીને તેમાંથી પાંચ જણ પુંડરગિણી નગરીમાં Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રીવિજ્યપદ્યસૂરિકૃત વજસેન રાજાની ધારિણી નામની રાણના પુત્રો થયા. અને કેશવને જીવ સુયશા નામે સારથિ થયો. તથા વૈદ્યને જીવ વજી નામે ચક્રવર્તી છે. રાજપુત્રને જીવ બાહુ નામે, ત્રીજે મન્ની પુત્રને જીવ સુબાહુ નામે, શેઠ અને સાર્થેશના પુત્રો પીઠ અને મહાપીઠ નામે થયા. તથા સુયશા બાલ્યાવસ્થાથી જ સારથિ થયે. બધાને પૂર્વ ભવના સ્નેહને લીધે દઢ પ્રીતિ થઈ. : હવે વજસેન રાજા વજનાભને ગાદીએ બેસાડી વત્ર લઈને તીર્થકર થયા. વજાનાભ રાજા પણ સર્વ વિજયને જીતીને ચકવત થયા. તેમણે તીર્થકર પિતાની પાસે ધર્મ સાંભળીને પોતાના ચારે ભાઈઓ તથા સારથિની સાથે દીક્ષા લીધી. ત્યાર પછી વજના આચાર્ય પદ પામ્યા અને વોશ સ્થાનકની આરાધના કરી તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું. યાવૃત્ય કરતાં બાહુએ ચકવર્તી પણાના પુણ્યને બંધ કર્યો.. સાધુઓની વૈયાવૃત્ય કરતાં સુબાહુએ ચક્રવર્તીના બલને જીતનાર બાહુનું અપૂર્વ બલ મેળવ્યું. સાધુની વૈયાવૃત્ય અને વિશ્રામણામાં આસક્ત આ બંનેને ધન્ય છે. એ પ્રમાણે, વજનાભ ગુરૂએ બાહુ અને સુબાહુની પ્રશંસા કરી. તે સાંભળીને પીઠ અને મહાપીઠ વિચારવા લાગ્યા કે જેઓ કાર્ય કરનારા છે તેઓ લેકમાં વખણાય છે અને સ્વાધ્યાયમાં તત્પર રહેનારા આપણને કેણ વખાણે? એ પ્રમાણે માયા શલ્યથી તેઓએ સ્ત્રીત્વપણું આપનાર કર્મ બાંધ્યું. વ્રતને પાલીને અંતે અનશન કરીને તે છએ મરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા. ત્યાંથી ચવીને વજનાભને જીવ અષભ Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિર ૩૦૫ દેવ નામે પ્રથમ જિનેર થયા. બાહને જીવ ભરત ચક્રવર્તી . સુબાહુને જીવ બાહુબલી જે. પીઠ અને મહાપીઠ, માયા શલ્યથી બ્રાહ્મી અને સુંદરી થયા. સુયશાને જીવ શ્રેયાંસ, કુમારે થયા. આ બધાએ એ તે ભવમાં મોક્ષ મેળવ્યું. આ પ્રમાણે મુનિની વૈયાવૃત્ય (ભકિત) કરીને તે છે એ જણાએ ચક્રવર્તીપણું વગેરે મોટી પદવી મેળવી. આ દષ્ટાંત મનમાં ધારણ કરી ભવ્ય છેએ પરમ ઉલ્લાસથી મુનિરાજની ભક્તિ કરી માનવ જન્મ સફલ કરે. ' ' અવતરણ–ચાલુ સાધુભક્તિના વર્ણન પ્રસંગે વિશેષ ઉપદેશ આપે છે – ( શાસ્ત્રવિરતવૃત્તP). ૧૭ ૧૮ ૧૯. दानैः प्रासुकभक्तपानवसनावासौषधानां मुने ૧ ૯ ૧૦ ૧૧ ૧૨ -- यात्रत्यकृतेश्च विस्मयकरा भागा बलं चाप्यते ॥ ૬ ૭ ૧૪ ૧૫ ૧૬ ૧૩ श्रीमद्वासुबाहुबत्परभवे सा कामगव्यप्यहो, ___ सच्चारीजलदानकोमलकरस्परलं तुष्यति ॥६७॥ નિર્જીવ ભજન પાન ના સ્થાન ઔષધ સાધુને, આપતા કરતા સુરંગે તેમ વૈયાવૃત્યને અપાશ્ચર્યકારક ન પામે તિઓ અલાકિ શક્તિને, દષ્ટાંત બાહુ સુબાહુનું તિમ કામધેનુ ગાયને. ૧ ૧૦ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રીવિજયપવસૂરિકૃતશ્રેષ્ઠ ચારે નાખતાં જલપાન તેમ કરાવતા, સંતેષ માહે મહાલતી કેમલ કરે પંપાળતા; ઔષધાદિક દેઈમુનિને બાહુ ભરત નૃપતિ થયા, વિશ્રામાદિકથી સુબાહુ બાહુબલિ કેવલી થયા. ૨ શ્લોકાર્થ–મુનિરાજને નિર્દોષ ભોજન, પાણ. વસ્ત્ર, નિવાસ અને ઔષધ કરાવવાથી તથા વૈયાવૃત્ય કરવાથી શ્રીમાન્ બાહુ અને સુબાહુની જેમ પરભવમાં વિસ્મયકારક ભેગો અને બળ મળે છે. અહીં દષ્ટાન્ત કહે છે કે તે કામધેનુ પણ સારે ચારો અને પાણી આપવાથી તથા હાથના કેમલ સ્પર્શ વડે અતિશય સંતોષ પામે છે. ૬૭ સ્પષ્ટાર્થ–સાધુ મુનિરાજને પ્રાસુક એટલે અચિત્ત અને નિર્દોષ ભેજન, પાણી, વસ્ત્ર રહેવાનું સ્થાન તથા ઔષધ આપવાથી તેમજ તેમની વૈયાવચ્ચ કરવાથી એટલે સારસંભાળ રાખવાથી બાહુ અને સુબાહુની જેમ પરભવમાં જેનારને આશ્ચર્ય ઉપજાવનારા ભેગો અને બેલ મળે છે. કારણ કે શ્રીમાન બાહુએ આગલા ભવમાં મુનિને અનપાન ઔષધ વગેરે લાવી આપ્યાં હતાં તે શ્રીરામભદેવના પ્રથમ પુત્ર ભરત ચક્રવતી થયા. અને ચક્રવર્તીના ભાગે મેળવ્યા. તેમજ સુબાહુએ મુનિનો વૈયાવચ્ચ કરી હતી તે તમને બાબલિના ભવમાં એવું બલ પ્રાપ્ત થયું કે તેમણે ભરત ચક્રવર્તીને પણ જીત્યા. આ બાબતમાં કવિરાજ દષ્ટાન્ત આપતાં જણાવે છે કે કામધેનુ ગાયને સારો ચારે પાણી આપવામાં આવે અને કેમલ હાથે પંપાળવામાં આવે તો તે પણ ઘણું રાજી થાય Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રીપૂરપ્રકરસ્પષ્ટાથદિ: ૩૦૭ છે અને સર્વ વાંછિત પૂરે છે. એમ વિચારી મુનિને નિર્દોષ અને પાન વગેરે આપવામાં તથા વૈયાવૃત્ય કરવામાં ભવ્ય જીએ નિરંતર ઉદ્યમવંત થવું. આ બાહુ સુબાહુની કથા આગલા લેકના વિવરણમાં આપી છે. તેથી અહીં જણાવી નથી. ૬૭ " અવતરણ–એ પ્રમાણે બત્રીસમું સાધુદ્વાર કહ્યું એટલે ચોથા ક્ષેત્રનું નિરૂપણ કર્યું. હવે સાધ્વીની ભક્તિના ઉપદેશ રૂપ પાંચમું સૂત્ર જણાવે છે – ॥ शार्दूलविक्रीडितवृत्तम् ॥ धर्मः प्रभवो यदेतदिदमेवार्याऽपि पूज्या पुन ૧૧ - ૧૩ - ૧૨ ૧૪ ૧૫ यस्या धर्मसमुद्भवो गुरुजनेष्यप्युन्नतिर्यत्पुरा।। ૧૯ ૨૦ ૨૫ ૨૪ सौनन्देयतृपेऽन्निकासुतगुरौ श्रीचन्दनायां न कि, ૧૮ ૨૦ ૨૧ ૨૬ ર૩ ब्राह्मी पुष्पवतीसुता किल मृगावत्यप्यभून्युक्तये ॥६॥ ધર્મની ઉત્પત્તિ હોવે પુરૂષથી તે સત્ય છે, પણ જરૂર છે પૂજ્ય સાધ્વી તાસ શકિત અપૂર્વ છે લાભ ઉત્તમ આપતી તે ગુરૂજનોને જોઈએ, બાહુબલિને મુકિતકારણ બહેન બ્રાહ્મી માનીએ. ૧ પુષ્પચૂલા અગ્નિકાસુત મુકિતકારણ ધારીએ, મુકિતહેતુ મૃગાવતી શ્રીચંદનાને વંદીએ . Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રીવિજયપદ્યસૂરિકૃતશ્રાવિકા ગણને પમાડે ધર્મ સાથ્વી વર્ગ એ, તાસ ભકિત સાધીએ તે મુકિતના સુખ પામીએ. ૨ - શ્લોકાર્થ –ધર્મ પુરૂષથી ઉત્પન્ન થએલો છે. તે વાત એમ જ છે એટલે આ વાત સાચી છે. છતાં સાધ્વી પણ પૂજ્ય છે. કારણ કે તેથી ધર્મ પ્રાપ્તિ અને ઉન્નતિ પૂર્વ કાલમાં થઈ છે. આ બાબતમાં દષ્ટાન્ત આપે છે કે બ્રાહ્મી બાહુબલિને મુક્તિ માટે, પૂષ્પચૂલા સાધ્વી અનિકાપુત્રને મુક્તિ માટે અને મૃગાવતી ચન્દનબાલાને મુકિત માટે શું નથી થઈ? અથવા તે થઈ છે. ૬૮. સ્પષ્ટાર્થ –હવે કવિરાજ સાધ્વીઓ પણું વન્દન કરવા લાયક છે એ વાત જણાવતાં કહે છે કે જે કે ધર્મ પુરૂષથી ઉત્પન્ન થએલો છે. કારણ કે ધર્મની સ્થાપના કરનાર તીર્થકરે તથા ગણધરે પુરૂષ હોય છે એ વાત સાચી છે તે પણ સાધ્વીએ પૂજ્ય છે. કારણ કે તેમનાથી ઘણું ભવ્ય જીને ધર્મની પ્રાપ્તિ અને આત્માની ઉન્નતિ (કેવલજ્ઞાનની પ્રાપ્તિ વગેરે) પૂર્વકાળમાં થઈ છે. અહીં દષ્ટાન્ત જણાવે છે કે ભાષભદેવની પુત્રી બ્રાહ્મીએ દીક્ષા લીધી હતી. તે સાધ્વી બાહુબલિને મુક્તિ મેળવવામાં નિમિત્ત થઈ. હતી. કારણ કે બાહુબલિ જેમણે દીક્ષા લઈને કેવલજ્ઞાન પામવા માટે ઘોર તપશ્ચર્યા કરી છતાં કેવલજ્ઞાન ઉત્પન્ન ‘થતું નહોતું, કારણ કે તેમના મનમાં એવું અભિમાન હતું કે મારા નાના ભાઈઓએ મારી પહેલાં દીક્ષા લીધી છે તેમને પછીથી દીક્ષા લેનાર હું કેવી રીતે વંદન કરૂં. માટે જે Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાદિક ૩૦૯ મને કેવલજ્ઞાન ઉપજે તે માટે તેમને વંદન કરવું પડે નહિ. આવી ભાવનાથી ઉગ્ર તપ કર્યા છતાં તેમને કેવલજ્ઞાન ઉપજતું નથી, કારણ કે મનમાં રહેલું અભિમાન દૂર ન થાય ત્યાં સુધી કેવલજ્ઞાન શી રીતે ઉપજે? અર્થાત્ ન જ ઉપજે. આ વખતે બ્રાહ્મી (અને સુંદરી) એ તેમની પાસે આવીને હે વીરા! (ભાઈ!) હાથી ઉપરથી ઉતરે એ પ્રમાણે કહ્યું તે સાંભળીને વિચાર કરતાં તેમણે અભિમાન છોડી દીધું. તેથી તત્કાળ કેવલજ્ઞાન ઉપન્યું. માટે બાહુબલિને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થવામાં બ્રાહ્મી સાથ્વી કારણભૂત હતા. તેવી જ રીતે પુષ્પચૂલા નામે સાધ્વીને કેવલજ્ઞાન થયું છે છતાં ગુરૂ ભક્તિને લીધે પોતાના ગુરૂ અગ્નિકાપુત્ર આચાર્ય કે જે પગના વ્યાધિને લઈને વિહાર નહિ કરી શકવાથી એક જ સ્થળે રહ્યા હતા, તેમને નિર્દોષ આહાર લાવી આપનાર સાધ્વીના નિમિત્તે અગ્નિકાપુત્ર આચાર્યને પણ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તેમજ ચેટક રાજાની પુત્રી મૃગાવતી સાધ્વી પોતાના ગુરૂજી ચંદનબાલા સાધ્વીને કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં નિમિત્ત બન્યા હતા. આથી સાબીત થયું કે સાધ્વીઓ પણ પૂજનીક છે. આ બાબતમાં બ્રાહ્મી સાધ્વીનું દષ્ટાન્ત આગળ આવતી બાહુબલિની કથામાં કહેવામાં આવશે. પુપચૂલા સાધ્વીની કથા આ પ્રમાણે -- . પુષ્પભદ્ર નામના નગરમાં પુષ્પકેતુ નામને રાજા હતે. તેને પુષ્પાવતી નામે રાણી હતી. તે રાણીને પુષ્પચૂલ નામે પુત્ર અને પુષ્પચૂલા નામે પુત્રી એક સાથે ઉત્પન્ન થયા. તે બંને સાથે રમતા વૃદ્ધિ પામવા લાગ્યા. અને પરસ્પર બંનેને એ સ્નેહ હતું કે શરીર માત્રથી તેઓ જુદા હતા. તે Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રીવિજયપદ્યસૂરિકત– બંનેને કલાચાર્ય પાસે સાથે ભણવાને મોકલ્યા. તેઓ સઘળી કલાઓ સાથે શીખ્યા. એ પ્રમાણે વૃદ્ધિ પામતાં તે બને યુવાવસ્થાને પામ્યા. આ બંનેને એક બીજા સાથે ગાઢ સ્નેહવાળા જેઈને રાજાએ વિચાર્યું કે આ બંનેને જુદે જુદે સ્થળે પરણાવવાથી બંને જુદા પડશે. અત્યાર સુધી ગાઢ પ્રેમ પૂર્વક સાથે રહેલા તે બેનો જે વિયોગ થશે તે બંનેનું હૃદય ફૂટી જશે. આવું વિચારીને રાજાએ તે બંને ભાઈ એનને એક બીજા સાથે પરણાવ્યા. પુષ્પવતી રાણીએ આવું અગ્ય કૃત્ય જાણીને લેકના અપવાદથી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. સઘળા લોકેએ પણ રાજાના આ કાર્યની નિન્દા કરી. પિતાની નિન્દાને સહન ન. કરતા હોય તેમ રાજા પણ થોડા વખતમાં મરણ પામ્યા. મંત્રીઓએ પુષચૂલને ગાદીએ બેસાડ. પુષ્પવતી સાથ્વી પણ તીવ્ર તપ કરીને મરણ પામીને દેવલોકમાં ઉત્પન્ન થઈ. ત્યાર પછી દેવ થએલી પુષ્પવતીએ અવધિજ્ઞાનથી પુષ્પચૂલ અને પુષ્પચૂલાને વિષય સુખમાં ઘણું આસક્ત જાણીને વિચાર્યું કે મારાં આ બાળકે દુર્ગતિના દુઃખ પામે નહિ એવું મારે કરવું જોઈએ. આવા વિચારથી તેણે સ્વપ્નમાં અતિ દુખવાળી નરકની વેદનાઓ તે બંનેને દેખાડી. સવારે રાજાએ પાખંડીઓને નરકની વેદનાનું વર્ણન કરવા કહ્યું. પરંતુ તેઓએ પોતાની બુદ્ધિથી કપેલું જેવું તેવું વર્ણન કર્યું. તેથી રાજાને વિશ્વાસ નહિ આવવાથી અન્નિકાપુત્ર સૂરિની પાસે જઈને પ્રણામ કરીને નરકનું સ્વરૂપ પૂછ્યું. આચાર્ય પણ અનેક પ્રકારની નરકની વેદનાનું સ્વરૂપ સ્વપ્નમાં જોયું Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિર ૩૧૧ હતું તેવું વર્ણવ્યું. ત્યારે પુષ્પચૂલે આચાર્યને પૂછયું કે આ વેદના તમે નરકમાં જઈને જોઈને કહે છે? આચાર્યશ્રીએ કહ્યું કે હે રાજા ! હાલમાં હું નક્કમાં ગયે નથી પરંતુ જે પ્રમાણે તીર્થકર ભગવાને શાસ્ત્રમાં કહ્યું છે તે પ્રમાણે મેં તેનું સ્વરુપ કહ્યું છે. આથી વિશ્વાસ પામેલો રાજા જેન શાસનને દઢ રાગી થયે. પુષ્પચૂલા પણ નરકના દુખે સાંભળીને વૈરાગ્યવાળ થઈ. તેથી પુષ્પચૂલાએ પતિ પાસે દીક્ષા લેવાની રજા માગી. ત્યારે રાજાએ કહ્યું કે દીક્ષા લઈને તું ઘેર ઘેર ભિક્ષા માગે તેથી મારી અપકીર્તિ થાય, માટે દિક્ષા લઈને પણ તું મારા ઘરમાં રહે તો હું તને રજા આપું. એ વાત કબૂલ કરીને પુષ્પચૂલાએ તે નગરમાં રહેલા વિહાર કરવાને અશક્ત અગ્નિકાપુત્ર આચાર્યની પાસે દીક્ષા લીધી. અનુક્રમે સઘળા સાધુઓ બીજે વિહાર કરીને ગયા. તે વખતે પુષ્પચૂલા તેમની વચ્ચોવચાદિ કરે છે. ભદ્રક ભાવથી ગુરૂની સેવા કરતાં તેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. કેવલજ્ઞાન પામ્યા છતાં પણ તે ગુરૂની સેવા કરે છે. એક વાર વરસતા વરસાદમાં વિહાર કરીને તે આવી, ત્યારે ગુરૂએ કહ્યું કે તે વ્રતની વિરાધના કરી છે, ત્યારે તેણીએ કહ્યું કે હું અચિત્ત વરસાદ વરસતા આવી છું માટે વિરાધના કેવી રીતે થાય? ત્યારે ગુરૂએ પૂછયું કે અચિત્ત વરસાદ તે કેવી રીતે જાણ્યું ? તે વખતે પુષ્પચૂલાએ કહ્યું કે કેવળજ્ઞાનથી હું સમરત લોકાલોકને જાણું છું. આ સાંભળીને મેં કેવલીની આશાતના કરી એ પ્રમાણે ગુરૂ શોક કરે છે. પછી કેવલીના પગમાં પડીને ગુરૂએ પૂછયું કે મને Page #325 -------------------------------------------------------------------------- ________________ --- ર શ્રીવિજયપધસૂરિકૃતકેવલજ્ઞાન કયારે થશે? ત્યારે કેવલી સાધ્વીએ કહ્યું કે તમે ખેદ કરે નહિ. તમને પણ ગંગા નદી ઉતરતાં જરૂર કેવલ જ્ઞાન થશે. - તેથી ગુરૂ વિહાર કરીને ગંગાના કાંઠે ગયા. અને વહાણમાં બેસીને નદી ઓળંગવા લાગ્યા. તે વખતે પૂર્વ ભવના વૈરી કેઈક દેવે તે વહાણ ભાંગ્યું. અને ગંગાને ઉતરતાં ગુરૂને શૈલીમાં પરેવ્યા. તે વખતે યાદ્ધ ચિત્તવાળા ગુરૂએ વિચાર્યું કે “મારા શરીરના પડવાથી નદીના પૂરમાં રહેલા છને ઘાત થાઓ નહિ” એ પ્રમાણે શુભ ધ્યાનમાં ચઢેલા તેમને કેવલજ્ઞાન ઉપન્યું. અને તેજ વખતે મરણ પામીને મેક્ષે ગયા. નજીકમાં રહેલા વ્યક્તર દેવેએ તેમને મહોત્સવ કર્યો. તેથી લોકોમાં તે સ્થાન પ્રયાગ તીર્થના નામે પ્રસિદ્ધ થયું. પુષ્પચૂલા સાધ્વી પણ કેવલીપણે લાંબા કાળ સુધી પૃથ્વી ઉપર વિચરીને અંતે મેક્ષે ગયા. આ પ્રમાણે સ્ત્રીઓ પણ બીજાને ધાર્મિક લાભ પમાડે છે, માટે ભવ્ય જીવોએ પરમ ઉલ્લાસથી સાધ્વીની સેવા કરી સંસાર સમુદ્રને પાર પામો. છે ઇતિ પુષ્પચૂલા કથા છે મૃગાવતી અને ચન્દનબાલાની કથા આ પ્રમાણે – * કૌશામ્બી નામની નગરીમાં શતાનીક નામે રાજા હતે: તેને મૃગાવતી નામે રાણી હતી. આ તરફ સાકેતપુર નગરમાં સુરપ્રિય નામને યક્ષ દર વર્ષે મહોત્સવ પૂર્વક ચિત્રાય છે. ચિત્રાએલે તે યક્ષ તે ચિતરનારને મારે છે. અને જે ચિત્ર Page #326 -------------------------------------------------------------------------- ________________ શીકપૂરપ્રકરસ્પષ્ટાથદિ: નહિ તે સઘળા નગરમાં મારીને ઉપદ્રવ કરે છે. આથી ભય પામેલો ચિતારાને સમુદાય નાશી જવા લાગ્યું. ત્યારે રાજાએ તે સઘળાને નાશી જતા રહ્યા. પછી ચિતારાના નામની ચિદીઓ બનાવી એક ઘડામાં નાંખે છે. તેમાંથી દર વર્ષે એક ચિઠ્ઠી ખેંચે છે અને જેનું નામ નીકળે તે ચિતાર તે યક્ષને ચિતરે છે. આ પ્રમાણે કેટલેક કાલ ગયા બાદ એક ચિતારાને પુત્ર કૌશામ્બી નગરીથી ચિત્રકળા શીખવા ત્યાં આવ્યો. અને કઈ વૃદ્ધાને ત્યાં રહ્યો અને તે વૃદ્ધા ના પુત્ર સાથે તેને ગાઢ મૈત્રી થઈ એ વર્ષે તે વૃદ્ધાના પુત્રના નામની યક્ષને ચિતરવાની ચીઠ્ઠી નીકળી. યમના તેડા સરખી તે વાત જાણુને ડેશી રૂદન કરવા લાગી. કૌશામ્બીથી આવેલા ચિતારાના પુત્રે તેને દુઃખનું કારણ પૂછ્યું. ત્યારે તેણીએ સઘળી હકીક્ત તેને જણાવી. ત્યારે તેણે કહ્યું કે છે માતા ! તમે રડશે નહિ. તમારે પુત્ર સુખે રહે. હું જ તેને બદલે યક્ષને ચિતરીશ. વૃદ્ધાએ કહ્યું કે તું પણ મારા પુત્ર જે છે. ત્યારે તેણે આગ્રહ કરીને તે વાત કબૂલ કરાવી. ત્યાર પછી તે પરદેશી ચિતારાએ છઠ્ઠને તપ કરી શુદ્ધ જળથી સ્નાન કરી ચન્દનથી વિલેપન કરી, શુદ્ધ વસ્ત્ર ધારણ કરી મુખકેશ બાંધીને નવીન કુચડે તથા ઉત્તમ પ્રકારના નવા રંગે લઈને તે યક્ષને ચિતર્યો. પછી તેણે ચક્ષને પ્રણામ કરીને કહ્યું કે હે સુરપ્રિય યથ! ઉત્તમ ચિતાર પણ તમારું યથાર્થ રૂપ ચિતરવાને સમર્થ નથી તે અ૫ બુદ્ધિવાળા મારી તે વાતજ શી? તે પણ પોતાની શકિત Page #327 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રીવિજયપક્વસૂરિકતપ્રમાણે મેં ચિત્ર કર્યું છે તેમાં કાંઈ ભૂલ થઈ હોય તો તે મારો અપરાધ ક્ષમા કરજે. આવા પ્રકારનાં વિનયવાળા વચનથી તુષ્ટ થએલા તે યક્ષે તેને વરદાન માગવાનું કહ્યું. ત્યારે તેણે કહ્યું કે જે તમે મારા ઉપર પ્રસન્ન થયા છે તે. તમારે હવે કઈ ચિતારાને માર નહિં એવું વરદાન મને આપે. યક્ષે કહ્યું કે તને માર્યો નથી માટે એ વાત તો સિદ્ધજ છે. માટે તારા સ્વાર્થની સિદ્ધિ માટે કોઈ વરદાન માગ. ત્યારે તેણે કહ્યું કે જે કોઈ સ્ત્રી અગર પુરૂષનું એક અંગ જોઉં, તે પણ તેને અનુસરે તેનું આખું રૂપ હું ચિતરી શકું એવું વરદાન આપો. યક્ષે પણ “એમ થાઓ.” એવું વરદાન આપ્યું. ત્યાર પછી લેકેથી પૂજાએલે તે ચિતારે પિતાની કૌશામ્બી નગરીએ ગયે. એક વાર સભાની અંદર બેઠેલા શતાનીક રાજાએ કહ્યું કે મારે બીજા રાજાઓથી શું ન્યૂન છે? એવું પૂછતાં “તમારે રમણીય ચિત્રસભા નથી” એવું લોકેએ કહેવાથી તેણે ચિતારાઓને ચિત્રસભા બનાવવાને આજ્ઞા કરી. તે ચિતારાઓએ સભા ભૂમિનું કાર્ય વહેંચી લીધું, તેમાં પેલા વરદાનવાળા સિતારાને અન્તઃપુરને વિભાગ ચિતરવાનો આવ્યું. ત્યાં ચિત્ર ચિતરતાં તેણે જાળીની અંદરથી મગાવતીને અંગુઠે છે, અને પક્ષના વરદાનને લીધે તેણે મૃગાવતીની આબેહૂબ છબી ચિતરી. ચિતરતાં ચિતરતાં કુચડાના ઉપરના ભાગમાંથી તે છબીને સાથળ ઉપર એક શાહીનું ટીપું પડયું તે ચિતારાએ દૂર કર્યું. ફરીથી તે મષી બિન્દુ પડયું. ફરીથી પહેલું જેઈને ચિતારાએ વિચાર્યું Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રીક રપ્રકરસ્પાદિઃ ૩૧ કે આ સ્થળે તેણીને નક્કી તલનું લાંછન છે. તેથી તેણે તેને ક્રૂર કર્યું નહિ. * ચિત્રસભા પૂરી થઈ ત્યારે રાજા તેસભા જોવા આન્યા. જોતા જોતા મૃગાવતીના ચિત્ર પાસે વ્યા. પરંતુ સાથળ ઉપર તે ડાઘ જોઈ ને કાપેલેા રાજા વિચારવા લાગ્યા કે આ પાપી ચિતારાએ મારી સ્ત્રીને જરૂર ભાગવી છે, નહિ તા વસ્ત્રની અંદર રહેલ તે ડાઘને આ ચિતારા કેવી રીતે જાણે. આથી કાપેલા રાજાએ ચિતારાના દોષ કાઢીને તેને . કાટવાળ પાસે દીખાને નાખ્યા. મોજા ચિતારાઓએ “ તેને ચક્ષનું વરદાન ડાવાથી એક અંગ ઉપરથી આખું શરીર તે યથા ચિતરે છે એવુ જણાવ્યુ ” ત્યારે તેની ખાતરી કરવાને એક કુબ્જા દેખાડીને તેનું ચિત્ર ચિતરાવ્યું. તે પશુ ચિતાન રાએ યથાર્થ ચિતર્યું. છતાં કાપેલા રાજાએ તેના જમણે અંગુઠો કપાવી નાખીને છેડયા. ત્યાર પછી તે ચિતારાએ તપ કરી ફરીથી યક્ષને પ્રસન્ન કર્યો અને તેણે “ ડાખા અંગુઠાથી પણ તેજ પ્રમાણે ચિતરાશે ” એવુ વરદાન આપ્યું. હવે તે ચિતારાએ વિચાર કર્યો કે આ રાજાએ હું નિપીધી છતાં મારી આવી કર્થના કરી. માટે કાઈક ઉપાયથી હું. આના બદલા લ; એવુ વિચારી તેણે મૃગાવતીનુ એક સુંદર ચિત્ર આલેખ્યુ. પછી ચડપ્રદ્યોતન રાજાને તે ચિત્ર દેખાડ્યુ. ચિત્ર જોઈ ને થંડપ્રદ્યોતે કહ્યુ કે આ સુંદર રૂપ કાનુ” છે? ત્યારે ચિતારાએ પણ તે કૌશામ્બી નગરીના શતાનીક રાજાની મૃગાવતી રાણીનું આ ચિત્ર છે, એ પ્રમાણે કહ્યું. વળી મૃગાવતીનાં રૂપનાં વખાણ કરતાં તેણે Page #329 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૬ શ્રીવિજયપદ્યસૂરિકૃતકહ્યું કે તેનું યથાર્થ રૂપ ચિતરવાને તે કોણ શક્તિમાન થાય? મેં તે તેના રૂપને અંશ માત્ર ચિચે છે. તે તમારી - હષ્ટિના વિનદ માટે તમને ભેટ આપું છું. મૃગાવતીના રૂપથી મોહિત થએલા ચંડપ્રદ્યતન રાજાએ દૂત મોકલીને શતાનીક પાસે મૃગાવતીની માગણે કરી. પરંતુ શતાની ના પાડી. તેથી તે રાજાએ કૌશામ્બી નગરી ઉપર લશ્કર સાથે ચઢાઈ કરી, તેને આવતે સાંભળીને શતાનીક રાજા ભય પામે. ને મરડો થવાથી મરણ પામ્યા. તે વખતે મૃગાવતી રાણેએ વિચાર્યું કે મારા પતિ મરણું - પામ્યા અને ઉદાયન હજુ બાલક છે, અને કેઈ ઉપાયથી મારે મારા શીલનું રક્ષણ કરવું જોઈએ. આ ઇરાદાથી તેને ભાવીને કાળ વિતાવવો જોઈએ. આથી મૃગાવતીએ પિતાના દૂતને સમજાવીને ચંડપ્રદ્યોત પાસે મેકલ્યા. તેણે ત્યાં જઈને કહ્યું કે મૃગાવતી કહેવરાવે છે કે “શતાનીક રાજા મરણું પામવાથી તમેજ હવે મારે શરણ છે, પરંતુ પુત્ર બાળક છે. જે હું તેને ત્યાગ કરૂં તે બીજા રાજાએ તેને પરાભવ કરે.” આવા વચનથી પ્રસન્ન થએલા રાજાએ કહ્યું કે “હું રક્ષક છતાં તારા બાળકને પરાભવ કરવાને કેણ સમર્થ છે.” એમ દરે જઈને રાણુને કહ્યું. ત્યારે રાણીએ તને ફરીથી મક અને કહ્યું કે જ્યાં પ્રદ્યતન રાજા નાયક હાય - ત્યાં બાળકને પરાભવ કરવાને કણ સમર્થ થાય? પરંતુ તમે સ્વામી તે દૂર દેશને છે અને સીમાડાના રાજાઓ તે નજીકમાં છે. માટે જે તમે મારી સાથે મેળાપ કરવાને ઈચ્છતા હો તો અવન્તીથી છેટે મંગાવીને શાક અને કહ્યું કે તેને કોણ સમજવાઓ Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાઊંદિર ૩૧૭* કૌશામ્બીને મજબૂત કેટ કરાવે. તે વાત અંગીકાર કરીને પ્રદ્યતન રાજાએ પિતાના ચૌદ રાજાઓને પરિવાર સાથે તે.. કામમાં જોડયા અને અવન્તીથી કૌશામ્બી સુધી રસ્તામાં માણસોને શ્રેણિબદ્ધ ગઠવીને ઈ મંગાવીને થોડા વખતમાં કૌશામ્બીને મજબૂત કેટ તૈયાર કરાવ્યું. ફરીથી મૃગાવતીએ દૂતને મોકલીને કહેવરાવ્યું કે હવે આ નગરીને ધન ધાન્ય વગેરેથી ભરી દે. રાજાએ પણ તેણીના સંગમને માટે તેમ કર્યું. હવે મૃગાવતીએ કૌશામ્બી નગી ઘણી મજબૂત બની છે એવું જાણુને નગરનાં દરવાજા બંધ કર્યા અને વિલ બનેલે ચંડપ્રદ્યતન નગરીની બહાર રહો. . . હવે મૃગાવતીએ વિચાર્યું કે જે શ્રી મહાવીર પ્રભુ. અહીં પધારે તો હું તેમની પાસે દીક્ષા લઉં, તેના આ મને રથ જાણીને પ્રભુ પણ ત્યાં આવીને ઉદ્યાનમાં સમોસર્યા. તે વખતે દ્વાર ઉઘાડીને મૃગાવતો નિર્ભય બનીને પ્રભુને વાંદવા ગઈ. અને વૈર રહિત થએલો ચંડપ્રદ્યોત રાજા પણ પ્રભુ પાસે ગયો. તે વખતે દેશના દેતા પ્રભુની આગળ આવીને એક માણસે “જા સા એ પ્રમાણે પિતાને રાંશ પૂછયે. તે વખતે પ્રભુએ “સા સા એ પ્રમાણે જવાબમાં કહ્યું. ત્યાર પછી ગૌતમ સ્વામીએ પૂછવાથી પ્રભુએ તેની બહેનનું સ્વરૂપ કહ્યું તે સાંભળીને વૈરાગ્ય પામીને તેણે (સંશય પૂછનારે) પ્રભુ પાસે દીક્ષા લીધી. આ વખતે મૃગાવતીઓ પણ ઉઠીને ચંડપ્રદ્યોતનની રજા લઈ પ્રભુ પાસે ચારિત્ર લીધું. પ્રભુના પ્રભાવથી વૈરને ત્યાગ કરી ઉદાયનને કૌશા નું રાજ્ય સેપી ચંપ્રત રાજા પિતાને નગરે ગયો. Page #331 -------------------------------------------------------------------------- ________________ -૩૧૮ શોવિજયપસૂરિકૃત છે. અને પ્રભુએ મૃગાવતીને ચન્દનબાલા સાધ્વીને સંપી. અને તેમની પાસે મૃગાવતી સાધુ સામાચારી વગેરે શીખીને સંયમ ધર્મ સાધવામાં ઉજમાળ બન્યા. એક વાર વીર પ્રભુને વંદન કરવા મૃગાવતી સાથે ચંદના સાધ્વી ગયા. તે વખતે ચંદ્ર અને સૂર્ય મૂળ વિમા. -નમાં પ્રભુને વાંદવા આવ્યા હતા. તેના તેજથી રાત્રી છે કે દિવસ છે તે બીના લેકે જાણી શક્યા નહિ. પ્રભુને ઉપદેશ - સાંભળવામાં લેકેને ઘણે કાળ ચાલ્યા ગયે. અનુમાનથી સંધ્યાકાળ જાણીને ચન્દના સાધ્વી વસતિએ ગયા, પરંતુ પ્રભુની દેશના સાંભળવા મૃગાવતી હજી દિવસ છે એમ જાણું બેસી રહ્યા. ત્યાર પછી ધર્મને ઉપદેશ કરીને પ્રભુ . અટક્યા ત્યારે સૂર્ય અને ચંદ્ર પોતાના સ્થાને ગયા. તેથી એકદમ અંધકાર થઈ ગયે. રાત્રી પડી ગઈ જાને મૃગા- વતી પિતાના ઉપાશ્રયે આવ્યા. તે વખતે દુભાએલી ચન્દનાએ મીઠા વચનથી કહ્યું કે કુલીન એવા તમને રાત્રીએ ફરવું શોભે નહિ. જિનેરે પણ સુસાધ્વીઓને રાત્રીએ ફરવાને નિષેધ કર્યો છે. આ પ્રમાણે ચન્દનબાલાએ શિખામણનાં - વચન કહ્યાં તે ભળીને પશ્ચાતાપ કરતી મૃગાવતી તેમના ચરણમાં પડી અને ખમાવવા લાગી. તે વખતે ચન્દના સાધ્વી ઉંઘવા લાગ્યા અને પશ્ચાતાપ કરતી મૃગાવતીને કેવલજ્ઞાન -ઉત્પન્ન થયું. કેવલજ્ઞાનથી ચન્દનબાલાની નજીક ભયંકર સર્પને જતો જોઈને ભૂમિ ઉપર રહેલો ચન્દનબાલાને હાથ મૃગાવતીએ ઉચે કર્યો. તે વખતે ચન્દનબાલા જાગી . ગયા અને પૂછ્યું કે મારે હાથ કેમ ઉંચે કર્યો. ત્યારે Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ: ૩૧ઢે મૃગાવતીએ કહ્યું કે સર્પને આવતે જોઈને મેં હાથ ઉંચે: કર્યો છે. ત્યારે ચંદનબાલાએ પૂછ્યું કે અંધારામાં તે સપને કેવી રીતે જે? ત્યારે તેણે કહ્યું કે અનન્તજ્ઞાન વડે અથવા કેવલજ્ઞાન વડે મેં સર્પ જે. તેથી પશ્ચાતાપ કરતાં ચન્દનબાલાએ મૃગાવતીને ખમાવ્યા. મેં કેવલીની આશાતના કરી એ પશ્ચાતાપ કરતાં મૃગાવતીના ચરણુમાં પડેલા ચન્દના સાધ્વીને પણ કેવલજ્ઞાન ઉપન્યું. અહીં કહેવાને કાર એ છે કે આ પ્રમાણે ગુરૂજનને પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં જે કારણ થાય તે સાધ્વીજી પૂજનીક કેમ ન ગણાય અર્થાત્ જરૂર ગણાય. ઈતિ મૃગાવતી કથા - - અવતરણ–ચાલુ સાધ્વીની ભક્તિ કરવાની બાબતમાં વિશેષ ઉપદેશ આપે છે – (શાસ્ત્રવિક્રીતિવૃત્તનું ) किं पूज्या श्रमणी न सा श्रुतरसा दुर्बोधहृन्मोहहन्____ मात्रासक्तकुषेरदत्तदयिता साध्वीव जातावधिः ।। 9૪ ૧૧ ૧૨ ૧૩ ૧૬ ૧૭ ૧૮ धन्या एवं चिरंतना व्रतधना अप्याधुनिक्यः शुभाः, याकिन्या हरिभद्र वादिमुकुटः सोऽबोधि वाङ्मात्रतः॥६९।। શ્રતમાં ધરે આદરે ઘણે જે દેહને અજ્ઞાનને, હરતી સદાલવિજન તણગણ પૂજ્યતું તેમને Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રોવિયપદ્યસૂરિકૃતજેમ અવધિ જ્ઞાનવંતી કુબેરદત્તા સાધવી, નિજ પતિના મહતિમ અજ્ઞાન હરતી જાણવી. ૧ પ્રાચીન સાથ્વીવર્ગગુરૂવ્રત સાધતા તે ધન્ય છે, પણ હાલને તે વર્ગ તે નિશ્ચયે ને શ્રેષ્ઠ છે, વાદિ મુકુટ હરિભદ્રને જિનધર્મ બોધ પમાડતી, તે યાકિની સુમહત્તરા ચક્કી દુગંતિ સુણાવતી.. ૨ કાર્થ:--શાસ્ત્રમાં પ્રીતિવાળી, અજ્ઞાનને હરણ કરનારી, ઉત્પન્ન થએલા અવધિજ્ઞાનવાલી, મેહને દૂર કરનારી, માતાને વિષે આસકત કુબેરદત્તની સ્ત્રી કુબેરદત્તા સાથ્વીની જેમ શું તે સાધ્વી પૂજ્ય નથી ? (પૂજ્ય. છે જ) પૂર્વ કાળની સાધ્વીઓ તે ધન્ય છે જ પરંતુ આધુનિક કાલની. સાધ્વીઓ પણ કલ્યાણ કરનારી છે. દષ્ટાન્ત કહે છે કે યાકિની નામની સાથ્વીએ વાદીઓમાં શ્રેષ્ઠ હરિભદ્રસૂરિને કેવલ વચન માત્ર વડે બાધ પમાડો હતો. ૬૯ સ્પષ્ટાથ-પૂર્વની તેમજ આધુનિક કાલની સાધ્વીએ પણ કલ્યાણ કરનારી હોવાથી પૂજનીય છે તે જણાવતાં કવિરાજ કહે છે કે પોતાની માતા મોહને ઉત્પન્ન કરનારી વેશ્યા હતી. તેને વિષે આસક્ત થએલ કુબેરદત્તની સ્ત્રી (બહેનો કુબેરદત્તા વૈરાગ્ય પામીને સાધ્વી થઈ હતી, તેને કર્મના - પશિમે અવધિજ્ઞાન ઉત્પન્ન થએલું હતું, અને શાસ્ત્રજ્ઞાન માં તે પ્રીતિવાળી હતી અને અજ્ઞાનને દૂર કરનારી હતી, આવી તે કુબેરદત્તા નામની સાધ્વીએ કુબેરદત્ત વગેરેને બોધ પમાડે, તેથી તે સાધ્વી શું પૂજનીય નથી અથવા પૂજવા Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રીપૂરપ્રકરસ્પષ્ટાદિ: ૩૨૧. લાયક છે જ. અહીં કઈ પ્રશ્ન કરે છે કે પૂર્વ કાલની સાથ્વી એ પૂજનીય હતી તેથી આ કાલની સાધ્વીઓ કઈ રીતે પૂજનીય કહી શકાય? તે તે પ્રશ્નના જવાબમાં જણાવે છે કે–જેમ પૂર્વ કાલીન વ્રતધના એટલે વ્રત છે ધન જેણનું એવી સાધ્વીઓ ધન્ય અને પૂજનીય છે તેમ આ કાલની સાધ્વીઓ પણ ધન્ય અને પૂજનીય છે. દષ્ટાન આપતાં જણાવે છે કે ચાકિની નામની મહત્તા સાધ્વીએ વાદિઓમાં મુકુટ સમાન શ્રેષ્ઠ એવા શ્રીહરિભદ્રસૂરિને માત્ર વાણીથી એટલે “ચવિહુ પિUT રવજી જ કરવો જવાબ એવા પ્રકારના વચનને અર્થ સમજાવીને પ્રતિબંધ પમાડા હતે. માટે સાધ્વીઓ પણ પૂજનીય એટલે જરૂર વંદન અને ભક્તિ કરવા લાયક છે. ૬૯ શ્રી કુબેરદત્તા સાધ્વીની બીના ટૂંકામાં આ પ્રમાણે-- મથુરા નામની નગરીમાં વસન્તતિલકા નામે વેશ્યા રહેતી હતી. ગર્ભવંતી એવી તેણીએ એક વાર પુત્ર અને પુત્રી રૂ૫ યુગલને જન્મ આપે. જન્મેલાં એવાં તે બંને બાળકને પિતાના નામની વટી બાંધીને પિટીમાં પૂરીને તે પિટી જમના નદીમાં તરતી મૂકી દીધી. નદીમાં તણાતી તે . પેટી શૌર્યપુર નગર પાસે આવી પહોંચી. અને ત્યાં રહેલા બે શેઠીયાઓએ તે પેટી લઈ લીધી. પેટી ઉઘાડી તો તેમાંથી બે બાળકો નીકળ્યાં. તેમાંથી એક શેઠે બાળકને ગ્રહણ કર્યો, ને તેનું નામ કુબેરદત પાડયું. બીજા શેઠે પુત્રી લીધી ને તેનું નામ કુબેરદત્તા પાડ્યું. સુખે સુખે વૃદ્ધિ પામતા તે બંને યુવાવસ્થા પામ્યા. ત્યાર પછી ભાગ્ય યોગે તે બે શેઠ ૨૧ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રીવિજયપઘસૂરિકૃત. તે બંનેનાં લગ્ન કર્યા. એક વાર ક્રિીડા કરતાં તે બંનેએ પણ (શરત)માં પોત પોતાની વીંટી મૂકી. સરખા નામવાળી માતાની વીટી જોઈને અમે બંને ભાઈ બેન છીએ એવું જાને કુબેરદત્તા સંસાર ઉપરથી વૈરાગ્ય પામી. દીક્ષા લીધા વિના કરેલ પાપને નાશ થશે નહિ એવું વિચારીને તેણુએ સુત્રતા સાવી પાસે દીક્ષા લીધી.ને આકરૂં તપ કરતાં કુબેરદત્તાને અવધિજ્ઞાન-ઉત્પન્ન થયું. - હવે કુબેરદત્ત એક વખતે વેપાર માટે મથુરા નગરીએ. ગયે. અને નસીબ ચગે પોતાની જ માતાઃ વસનાલિકા . (જેને તે પિતાની માતા છે, એમ જાણતા નથી) સાશે : કીડા કરવા લાગ્યો. અનુક્રમે તે વેશ્યાએ એક સુંદર પુત્રને જન્મ આપે. સાધ્વી કુબેરદત્તાએ આ વાત અવધિ જ્ઞાનથી જાણું તેથી તેમને પ્રતિબંધ કરવા માટે તે સાધ્વી મથુરા નગરીએ આક્યા. અને તે વેશ્યાની પાસે ઉપાશ્રય માગીને ત્યાં રહ્યા. ત્યાં સાધ્વી. કુબેરદત્તા સ્વાધ્યાયાધ્યાનમાં નિર્મલપણે રહેતા હતા. એક વાર તે વેશ્યાએસાધ્વી પાસે પોતાના પુત્રને મૂક્યું. તે વખતે તે સાધ્વી તે બન્નેને બાધ પમાવા માટે મીઠા સ્વરે હાલરડું ગાવા લાગી. તેમાં તે પુત્રને ઉદ્દેશીને કહેવા લાગી કે તું મારો ૧ દીયર છે, ૨ ભાઈ છે, ૩ પુત્ર છે, કે પૌત્ર છે, ૫ ભત્રો છે તેમજ - ૬ કાક છે. એમ તારે મારી સાથે છ પ્રકારની સગાઈ છે. એમ કહ્યું. ત્યારે. વણ્યાએ પૂછયું કે તે કેવી રીતે? ત્યારે કુબેરદત્તાએ કહ્યું કે મારા ધણીની અને તારી માતા એક અહેવાથી અને તું મા છે ના ભાઈ વડે થી તું મારે દિયર થાય છે ૧. Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરણાસ્થતિ ૩૨૩. - - જે કારણથી તારી અને મારી માતા એક છે તે કારણથી તું.. મારે ભાઈ છે. ૨ મારી શક્યને પુત્ર હોવાથી તું મારે પણ પુત્ર છે. ૩ તારે પિતા મારી શકયથી ઉત્પન્ન થએલે છે અને તેને તું પુત્ર છે તેથી તું મારે પૌત્ર છે. આ મારા ભાઈને પુત્ર હોવાથી તમારે ભત્રીજે છે. મારી માતાના ધને તું ભંઈ છે તેથી તું મારા કાકે છે. ૬ એ પ્રમાણે મારે તારી સાથે છ પ્રકારની સગાઈ છે. વળી જે આ તારી માતા છે તેની સાથે પણ મારે છે પ્રકારની સગાઈ છે તે આ પ્રમાણે – તે મારી માતા છે, ૨ પિતામહી છે, ૩ વધૂ છે ૪ સાસુ છે, એ શકય છે, અને ૬ ભેજઈ છે. ૧ આપણે બંને એક જ માતાથી ઉત્પન્ન થયા છીએ તેથી તારી માતા મારી માતા છે. ૨ માતાને ભેગવનારની તે માતા છે તેથી પિતામહી (દાઢી) છે. ૩ શેક્યના પુત્રની પત્ની છે તેથી તે મારા પુત્રની વહુ છે. ૪ મારા ધણીની તે માતા છે તેથી મારી સાસુ છે. ૫ મારા પતિની તે પત્ની છે તેથી મારી શક્ય છે. ૬ મારા ભાઈની વહુ છે તેથી મારી ભેજાઈ (ભાભી) છે. વળી જે “આ તારે પિતા છે તેની સાથે પણ મારે છે જાતની સગાઈ થાય છે તે આવી રીતે–૧. તે મારે પિતાછે, ૨. ભાઈ છે, ૩. પિતામહ (દાદો) છે૪. સસરે છે, ૫. પતિ છે, અને ૬. પુત્ર છે. એટલે ૧. તારે પિતા મારી માતાને ધણી છે તેથી તે મારે પિતા છે. ૨. મારી અને તેની માતા એક છે તેથી તે મારા ભાઈ છે. ૩. તું મા કાકો અને તે તારે બાપ હોવાથી તે મારા દાદા છે. ૪. મારા Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ . શ્રીવિજયપદ્યસૂરિકૃત ધણીની માને ધણી હોવાથી તે મારે સસરો છે. ૫. મારૂં તેની સાથે લગ્ન થએલું હોવાથી તે મારે ઘણું છે. ૬. મારી શક્યને પુત્ર હોવાથી તે મારે પણ પુત્ર છે. આ પ્રમાણે અઢાર સંબંધ (નાતરું)ને જણાવતું ગીત તે કુબેરદત્તા વારંવાર ગાવા લાગી તેથી કુબેરદત્ત તે વેશ્યાને પૂછવા લાગે કે આ શું છે. તેણીએ કહ્યું કે હું જાણતી નથી ત્યારે તેઓએ સાધ્વીને પૂછયું કે તમે આવું અસંબદ્ધ શું બોલો છો ? ત્યારે તે સાધ્વીએ મૂળથી માંડીને સઘળી હકીકત જણાવી. તે સાંભળીને સંસારથી વૈરાગ્ય પામેલા કુબેરદત્તે દીક્ષા લીધી. કુબેરદત્તા પણ લાંબે વખત સંયમ પાળીને સ્વર્ગ ગઈ. આ પ્રમાણે જે પિતાના પતિને પણ બંધ પમાડે તે સાધ્વી ભવ્ય જીને ભક્તિ કરવા ગ્ય કેમ ન થાય? થાય જ. છે ઈતિ કુબેરદત્તા સાથ્વીની ક્યા છે - આ યાકિની મહત્તરાની કથા છે શ્રીનલપુર નામનું નગર હતું. ત્યાં હરિભદ્ર નામે બ્રાહ્મણ રહેતો હતો. તે સર્વ બ્રાહ્મણોમાં અગ્રેસર હતું. તે આન્ધીક્ષિકાદિક વિદ્યાઓને નિરંતર પાઠ કરીને કેટલાક વાદીએને જીતવાથી અભિમાની થયે હતો. અને પિતાની આગળ જગતને તૃણ સમાન ગણતા હતે. વીતરાગ મતને માનનારી તેમની માતાએ કહ્યું કે હે વત્સ! અહંકાર કરો એગ્ય નથી. કારણ કે તું ગણિપિટક એટલે બાર અંગે જાણતા નથી Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ: અને કાંઈક જાણકાર છે. ત્યારે તેણે માતાને અહંકાર પૂર્વક કહ્યું કે જગતમાં તેવું કોઈ શાસ્ત્ર નથી જે હું જાણતા નથી. તે પણ મારી એવી પ્રતિજ્ઞા છે કે જેનું કહેલું વચન હું સારી રીતે યથાર્થ જાણું નહિ તેને હું શિષ્ય થઈશ. - હવે ચાકીની નામે મહત્તરા (અગ્રેસર) સાધ્વી વિહાર કરતા ત્યાં પરિવાર સાથે આવ્યા. તેમણે એક વખતે ઉપાશ્રયમાં ઘણુ સાધ્વીના પરિવાર સાથે સંગ્રહ સૂત્રનું અધ્યયન કરવા માંડ્યું. તેમાં પાઠ કરતાં અનુક્રમે “ દાં हषीकेशपञ्चकं चक्रिपश्चकम् । हरिश्चक्री हरिश्चक्री द्विचर्चाकરિ”િ આ સંસ્કૃત છાયાવાળી પ્રાકૃત ગાથાને પાઠ ચાલતું હતું તે વખતે માર્ગમાં જતા બ્રાહ્મણ હરિભદ્રે આ ગાથા સાંભળી. અને ચિત્તમાં તેને અર્થ વિચાર્યું. પ્રાકૃતને અભ્યાસ નહિ કરેલ હોવાથી તે આ પ્રાકૃત ગાથાને અર્થ સમજ્યા નહિ. તેથી પૂછ્યું કે હે સાધ્વી! આ બહુ ચાકચિક્ય શું કરાય છે? ત્યારે યાકિની મહત્તરાએ કહ્યું કે નવા જાણકાર એવા તમને ચાકચિક્ય બહુ હેય. આ પ્રમાણે લજ્જાથી તેમણે સાધ્વીના ચરણકમલને આશ્રય કર્યો. અને કહ્યું કે હે સાધ્યો! આજથી તમે મારા ગુરૂ છે. ત્યાર પછી ચાકિની મહત્તરાએ પણ પોતાના ગુરૂ શ્રીજિનભટ્ટ નામના આચાર્ય મહારાજ પાસે તે હરિભક્તને દીક્ષા અપાવી. ત્યાર પછી ગુરૂની પાસે રહેલા શ્રીહરિભદ્ર મુનિએ ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તન કરીને ગુરૂને રંજિત કર્યા. આચાર્ય મહારાજે પણુ હરિભદ્રને પોતે જાણતા હતા તે બધા શાસ્ત્રો શીખવ્યા. તેથી તેમને વિષે તે મૃત ઘણું શોભાને પામ્યું. તે વખતે Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શ્રીવિયપદ્યસૂરિકૃત– - તે બંને કરતાં અધિક જ્ઞાનવાળું કેઈ નહતું. સિદ્ધાન્તના પાઠથી તેમની લાંબા વખતની દઢ થએલી કુવાસનાઓ નાશ પામી ગઈ તેમની જ્ઞાન દર્શન ચારિત્ર રૂપી લમીથી તેમની કીર્તિ પણ ચારે દિશામાં ફેલાઈ આ હરિભદ્રને ચાકિની સાધ્વીએ બંધ પમાડે. તેથી તેમનું યાકિનીસૂનું એવું પણ - નામ થયું. ગુરૂએ પણ તેમને લાયક જાણુને આચાર્ય પદે - આરૂઢ કર્યા. એટલે સૂરિ પદવી આપી. ત્યાર પછી પૃથ્વી - ઉપર વિહાર કરતાં તેમણે જૈન શાસનની વિવિધ પ્રકારની પ્રિભાવના કરી. તેમણે વિવિધ પ્રકારના પ્રકરણની રચના કરી. એ પ્રમાણે જિન શાસનની પ્રભાવના કરી. સમાધિ પૂર્વક મરણ પામીને સ્વર્ગે ગયા. આ પ્રમાણે જેણીએ હરિભદ્ર જેવા વિદ્વાનને પણ બંધ પમાડે, તે સાધ્વી કેમ પૂજનીય થાય નહિ. | ઇતિ યાકિની સૂનુ કથા છે અવતરણઃ એ પ્રમાણે ૩૩ મું સાધ્વી દ્વાર કહ્યું. હવે આવકની ભક્તિ કરવા રૂપ છઠ્ઠા ક્ષેત્રનું સ્વરૂપ જણાવે છે – अकृत भरतचक्री विश्वसाधर्मिकांर्चा, कुरुत तदनुमानाच्छ्य सेऽजौयम तत् । यदि सकलधरित्री मीणयत्यम्बुवाहः, किनु न तदरघट्टा क्षेत्रमात्र पृणातु Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્ટાદિક - ૩૭ સર્વ સાધમિક તણી ભકિત ભરત ચકી કરે, તે સુણીને હાલના પણ શ્રાવકે તે નિત કરે; પણ “શકિતને અનુસાર ભકિત એ વચન ના વિસ્મરે, ભરત મેઘ સમા હતા ને રેંટ સમ શ્રાવક ખરે. ૧ સર્વ પૃથ્વી તૃપ્ત કરતે મેઘ ખેતર માત્રને, રેટ કરતો તૃત ધરજે ચિત્તમાં દૃષ્ટાંતને; જિન નામને બંધાવતી શુભભકિત સાધર્મિકતણી, સાધમિની ભકિતએલે બહુ પુષ્ટિ સાતે ક્ષેત્રની ૨ લેકાર્થ –ભરત ચક્રવર્તી એ સઘળાં સાધર્મિકની પૂજા–ભક્તિ કરી તેમના અનુમાને (છો) તમે (શ્રાવકે) પણ કલ્યાણને માટે આ બાબતમાં ઉદ્યમ કરે. જે મેઘ સઘળી પૃથ્વીને વસ કરે છે તે રંટ શું ક્ષેત્ર માત્રને સુમ કરતું નથી ? ૭૦ સ્પષ્ટાર્થ –હવે કવિરાજ સાત ક્ષેત્ર માંહેના છઠ્ઠા શ્રાવક ક્ષેત્રની પણ ભક્તિ કરવી જોઈએ તે જણાવતાં કહે છે કે જેમ ભરત ચક્રવર્તીએ સઘળા સાર્ધાર્મિકની ભક્તિ કરી તેમ તમે પણ હે શ્રાવક! સાધર્મિક બંધુઓની ભક્તિ કરે. સમાન ધર્મ પાળનારા તે સાધર્મિક અથવા શાવર્ક જાણવા. તેમની ભકિત ભરત ચક્રવતી જેવાઓએ પણ કરી છે તો શ્રાવકે! તમે પણ તેમની ભકિત કરે. કારણ કે સઘળી સગાઈઓમાં સાધર્મિકની સગાઈ મેટી કહેલી છે, Page #341 -------------------------------------------------------------------------- ________________ . ૩૨૮ શ્રીવિજયસૂરિકૃત તે વાત બરાબર છે. કારણ કે તે સાધર્મિક બંધુ ધર્મ સાધથામાં પ્રેરણું વગેરેમાં કારણભૂત થાય છે, અહીં એવી શંકા થાય કે ભરત ચક્રવર્તી પાસે તે નવ નિધાને હતા તથા ચૌદ રત્ન હતા. અને દેવતાઓ પણ તેમની પાસે સેવામાં હતા. માટે તેઓ તે સઘળા સાધર્મિકની ભક્તિ કરે પરંતુ હાલના શ્રાવકે તેમના જેવી શક્તિવાળા નથી, તેથી તેઓ શી રીતે બધા સાધમિકેની ભક્તિ કરી શકે? તેના જવાબમાં કવિરાજ દષ્ટાન્ત આપવા પૂર્વક જણાવે છે કે વાત સાચી છે, તે છતાં સાધર્મિકની ભક્તિ પોતાની શકિત પ્રમાણે પણ જરૂર કરવી જોઈએ. કદાચ બધા સાધમિકેની ભક્તિ ન બની શકે તે પણ પોતાની જેટલી શક્તિ હોય તે પ્રમાણે તે તે કરી શકાય છે. કારણ કે મેઘ વરસીને સઘળી પૃથ્વીને ભીંજવીને તૃપ્ત કરે છે તે રેહેંટ એક ખેતરને પણ તૃપ્ત કરી શકે છે. એટલે તમારાથી બધા સાધમિકેની ભકિત કદાચ ન બની શકે તે પણ જેટલા સાધર્મિકની ભક્તિ બની શકે તેટલાની તે જરૂર કરવી જ જોઈએ. ૭૦ છે ભરત ચકીની કથા છે * અધ્યા નગરીમાં ભરત ચક્રવતી રાજ્ય કરતા હતા. એક વખતે પ્રભુ શ્રીકાષભદેવ વિહાર કરતા ૮૪ ગણુધરે સાથે અયોધ્યાના ઉદ્યાનમાં સમેસર્યા. તે વાત વનપાલે ચકીને જણાવી. હર્ષિત થએલા ચકીએ તેને સાડા બાર ક્રિોડ સેનૈયા આપ્યા. ત્યાર પછી ભરત ચક્રવર્તીએ વિચાર કર્યો કે આજે સ્વામી પોતાના પરિવાર સાથે મારા અતિથિ વિત થએલા રત ચક્રવતી અતિથિ Page #342 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપુરપ્રકરસ્પષ્ટાથદિ: ૩૨૯ થયા છે માટે હું આજે તેમનું આતિથ્ય કરું. તેથી એક હજાર ગાડાં સુંદર મેદથી ભરીને તે લઈને જિનેશ્વરને નમવાને ભરત ગયા. પ્રભુને નમીને કહ્યું કે હે સ્વામિન્ ! આપને વિનંતિ કરું છું કે પરિવાર સાથે આપ આ મેદકને હોરે. (ગ્રહણ કરે) તે વખતે પ્રભુએ કહ્યું કે અમારે બધાંને ઘણું દેષ યુકત આ મદકે ગ્રહણ કરવા ઉચીત નથી. ત્યારે ભરતે કહ્યું કે આ અચિત્ત મેદકે સાધુઓને કેમ વહેરાય નહીં? ત્યારે પ્રભુએ કહ્યું કે આ માદકે આધાકમી દેષવાળા છે. કારણ કે સાધુઓને ઉદેશીને જે કરેલું હોય તે તેમને અકથ્ય છે. વળી જે અન્નાદિક સાધુઓના સન્મુખ લાવવામાં આવેલું હોય તે અભ્યાહત દેષવાળું બને છે. તેથી પણ આ સામે લાવેલા મોદક સાધુઓને કલ્પ નહિ. વળી અનાદિક ચાર વસ્ત્ર, પાત્ર વગેરે આઠ પ્રકારને રાજપિંડ સાધુઓને કલ્પત નથી. માટે આધાકર્માદિક દેષવાળા આ મોદક વિષની જેમ સાધુઓને કપે નહિ. આ સાંભળીને ભરત ચક્રવર્તીને ઘણે પશ્ચાત્તાપ થયે. તે વખતે પ્રભુએ કહ્યું કે હે ભરત! ખેદ કરે નહિ. કારણ કે અરિહંત પ્રથમ પાત્ર છે, સુસાધુઓ બીજું પાત્ર છે અને ત્રીજું પાત્ર દેશવિરતિ શ્રાવકે છે. માટે અણુવ્રતધારી શ્રાવકેની તમે ભકિત કરે. કારણ કે તેથી આ સંસાર સમુદ્ર પણ ચુળ જેવો થાય છે. પ્રભુના આ વચનથી હર્ષિત થઈને ભરતચકી ઘેર ગયા અને સઘળા શ્રાવકને પિતાને ઘેર જમવાનું છે એ પટહ વગડાવ્યું. તે વખતે હજુ અને જડ એવા સઘળા લેક નિમંત્રણ વિના પણ તેમના Page #343 -------------------------------------------------------------------------- ________________ , ૩૩૦ શ્રીવિજ્યપધરિકૃત– - ઘરે જન સ્માટે આવવા લાગ્યા. ત્યારે રસોઈયાઓએ કહ્યું કે ઘણું લેકે ભેજન માટે ભેગા થયા છે. માટે કેને કેને ભેજન આપવું તે કહે. તેથી શ્રાવકે કોણ છે તેની પરીક્ષા કરીને શ્રાવકેના ગળે તેમને ઓળખવા માટે કાકિણું રતન વડે ત્રણ રેખા કરી. પછી ભરત ચક્રવર્તી તેમની ભક્તિ કરીને મે સુખના અધિકારી થયા. અને ત્યારથી લેકેમાં પણ સાધર્મિક ભકિતની પ્રવૃત્તિ શરૂ થઈ. વિશેષ બીના દેશના ચિંતામણિમાં જણાવી છે. અવતરણ–આ શ્રાવકની ભક્તિરૂપી દ્વારમાં વિશેષ ઉપદેશ આપે છે– - આ શfજાણક્ષણિલઘુત્તમ છે श्राद्धानां सदुपासका बहुमता एवैकधर्मत्वतः। साधूनामपि जातु गौरवपदं वीतस्पृहाणाममी॥ रुमाशादुपसर्गहृत्स्तवनतः श्रीभद्रबाहोर्यया । चन्र्काब्दवदुत्तमेषु सहजं विश्वोषकारिव्रतम् ॥७१॥ ધર્મ સરખે તેહથી શ્રાવકતણું શ્રાવક કરે, બહુમાન પણ કઈવાર નિસ્પૃહસાધુ પગારવ કરે; શ્રાવકતણા જિમ ભદ્રબાહુ તેમના વિશે હરે, ઉપસર્ગહર દઈચંદ્રરવિને મેઘ જિમ ઉપકૃતિ કરે. ૧ ૧૪ ૧૧ ૧૬ ૧૫ ૧૮ -૧૭ Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપુરપ્રકરસ્પષ્ટાથદિઃ ૩૩૧. . શ્લોકા – એક સરખા ધર્મને લઈને (સાધર્મિકપણથી) સાધુની સારી ઉપાસના કરનારા શ્રાવકે શ્રાવકોને તે બહુમાન્ય હોય જ. પરંતુ કેઈક વખત તેઓ (શ્રાવકે) સ્પૃહા રહિત સાધુઓને પણ રેગ નાશ કરનાર ઉપસર્ગહર તેત્રના દાનથી શ્રીભદ્રબાહુવામીની પેઠે ગૌરવના સ્થાનરૂપ થાય છે, દકાન્ત કહે છે કે ચંદ્ર સૂર્ય અને મેઘની જેમ ઉત્તમ પુરૂમાં વિશ્વને ઉપકાર કરવાનું વ્રત સ્વાભાવિક હોય છે. ૭૧ પબ્દાર્થ –પૃહા રહિત એવા સાધુઓને પણ સુશ્રાવકે ગૌરવના સ્થાન રૂપ થાય છે. તે વાત જણાવતાં કવિરાજ કહે છે કે શ્રાવકેટને સાધુઓની સારી ભક્તિ કરનારા એવા ઉત્તમ શ્રાવકે તે સાધર્મિકપણાથી બહુ માનવા લાયક થાય છે જ, પરંતુ તેઓ (ઉત્તમ શ્રાવક) પૃહા એટલે કોઈ પ્રકારની ઈચ્છા વિનાના સાધુઓને પણ ગૌરવના સ્થાન રૂપ થાય છે. ઉદાહરણ આપતાં જણાવે છે કે જેમ રેગને નાશ કરનાર એવું શ્રી પાર્શ્વનાથનું ઉવસગ્ગહર નામનું સ્તોત્ર આપીને દાન વડે શ્રીભદ્રબાહુ સ્વામીએ શ્રાવકેનું ગૌરવ સાચવ્યું. આ બાબતમાં શંકા થાય કે સ્પૃહા રહિત એવા સાધુઓ શ્રાવકેને શા માટે બહુ આદર ભાવ આપે છે? તેના જવાબમાં જણાવે છે કે ઉત્તમ પુરૂષ સ્વભાવે જ જગતના જીવની ઉપર ઉપકાર કરે છે. જેમ ચંદ્રનું સૂર્યનું તથા મેઘનું વિશ્વને ઉપકાર કરવાપણું સ્વાભાવિક છે તેવી રીતે ઉત્તમ પુરૂષે પણ સ્વભાવે જ ઉપકારકરવામાં તત્પર હોય છે. ૭૧ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રીવિજયપદ્યસૂરિકૃત || શ્રી ભદ્રબાહ સ્વામીની કથા ભરત ક્ષેત્રમાં સેમિલા નામની નગરીમાં સોમદત્ત નામે વિપ્ર હતું. તેને ભદ્રબાહુ અને વરાહમિહિર નામના બે પુત્ર હતા. એક વાર સંભૂતિવિજય સુગુરૂની અમૃત સરખી દેશના સાંભળીને આ બંનેએ તેમની પાસે દીક્ષા લીધી. અનુક્રમે ભદ્રબાહુ શ્રત સમુદ્રના પારગામી થયા. વરાહમિહિરે સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરેને કાંઈક અભ્યાસ કર્યો. હવે સંભૂતિવિજય સૂરિએ પિતાના પદને લાયક સાધુની તપાસ કરી તે ભદ્રબાહુ સ્વામીને ગુણવાન જાણુને તેમને ગણના અધિપતિ બનાવ્યા. ત્યાર પછી આચાર્ય મહારાજ અનશન કરીને સ્વર્ગે ગયા. તે વખતે વરાહમિહિરે વિચાર કર્યો કે ગુરૂએ મને ગણનાયક (આચાર્ય) પદવી નહિ આપવાથી મારું અપમાન કર્યું છે. જેઓ અપમાન મળ્યા છતાં ત્યાં જ રહે છે તેઓ નરાધમ છે, એવું વિચારીને સાધુપણને ત્યાગ કરીને ઘેર પાછા ગયા. ત્યાર પછી સૂર્યપ્રજ્ઞપ્તિ તથા ચંદ્રપ્રજ્ઞપ્તિના આધારે તે વરાહમિહિરે જ્યોતિષ શાસ્ત્રની રચના કરી. આગમને અનુસારે હેવાથી તે કાંઈક યથાર્થ હતું, તેથી અજ્ઞાનીઓ તે જોઈ આ જ્ઞાનવાળા છે એમ કહેવા લાગ્યા. તેથી રાજકુલમાં પણ તેની પ્રસિદ્ધિ થઈ અને તેના રચેલા શાસ્ત્રો -ધારાશાસ્ત્ર એ નામે પ્રસિદ્ધ થયા. એક વાર ખડી વડે કુંડ આલેખીને અભિમાનથી તેમણે Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્રીÍરપ્રકરસ્પષ્ટથીદિઃ ૩૩૩ સભામાં રાજાની આગળ કહ્યું કે બાવન પલના પ્રમાણુવાળે. મત્સ્ય આ કુંડમાં પડશે. ત્યારે શ્રીભદ્રબાહુ સ્વામીએ કહ્યું કે કુંડની બહાર પડશે. તે વાત તેમજ બની એટલે કુંડની બહાર મત્સ્ય પડયો તેથી રાજાએ તેની અવજ્ઞા કરી. કારણકે નિર્ભાગી જ્યાં જાય ત્યાં આપત્તિનું સ્થાન થાય છે. એક વાર રાજાને ત્યાં પુત્ર જન્મ થયો ત્યારે વરાહે તેનું સે વર્ષનું આયુષ્ય કહ્યું, પરંતુ ભદ્રબાહુએ કહ્યું કે બાલકનું સાતમે દિવસે બિડાલાના પડવાથી મૃત્યુ થશે. આ વાત સાંભળીને જ્યાં બિલાડાની ગબ્ધ પણ ન હોય ત્યાં આ બાલકને મૂકું એમ વિચારી મહેલના સાતમા માળને વિષે-- તેને રાખે. સાતમે દિવસે તેના ઉપર અર્ગલા (ભેગળ) પડવાથી તે બાળક મરણ પામ્યા. આથી રાજાએ ગુરૂ પાસે આવીને કહ્યું કે તે બાળક સાતમે દિવસે મરણ પામે, પરંતુ તમારા કહેવા મુજબ બિલાડાથી તે મરણ પામ્યું નથી. ત્યારે સૂરિએ ચિત્રેલા બિલાડાવાળી તે ભુંગળ દેખાડીને રાજાને વિશ્વાસ પમાડે. આ પ્રમાણે શ્રીભદ્રબાહુ સ્વામી વડે વારંવાર પરાભવ પામેલે તે વરાહમિહિર દોષ રહિત સંઘ ઉપર દ્વેષ કરવા લાગ્યા. હવે તે વરાહ કોલ કરીને મરણ પામીને વ્યન્તર થયે વિભંગ જ્ઞાનથી પૂર્વ જન્મનું સ્વરૂપ જાણીને તે શાસનના છિદ્ર શોધવા લાગે. સાધુઓ અપ્રમત્ત હોવાથી ત્યાં તેને હેરાન કરવાને લાગ મળે નહિ. પરંતુ પ્રમાદી શ્રાવકેમાં તેણે મરકીને ઉપદ્રવ કર્યો. શ્રાવકે એ પણ જાણ્યું કે આ ઉપદ્રવ શ્રીભદ્રબાહુ સ્વામી સિવાય કેણું ધર કરી શકે ? Page #347 -------------------------------------------------------------------------- ________________ :૩૩૪ - શ્રીવિજયપધસૂરિકૃત આથી શ્રીસંઘે તેમને વિનંતિ કરી કે હે પ્રભુ! સંઘના ઉપર અશ્રુગ્રહ કરી આ મરકી દૂર કરે. તે વખતે “ગુરૂએ પણ સંઘનું વચન માનવું જોઈએ” એમ સ્મરણ કરીને શ્રી પાર્શ્વનાથનું સ્તવન બનાવી સંઘને શીખવ્યું તેના સ્મરણ માત્રથી મરકી તરતજ નાશ પામી ગઈ. આ સ્તવન ઉપસહર સ્તોત્ર નામે હાલ પણ પ્રસિદ્ધ છે. અને લેકે તેનું વારંવાર સ્મરણ કરે છે. એ પ્રમાણે શ્રીભદ્રબાહુ સ્વામી શાસનની પ્રભાવના કરી, અંતે અનશન કરી સમાધિ મરણ પામીને દેવલોકમાં ગયા. કથાને સાર એ છે કે જેમ પૂર્વાચાર્યોએ શ્રાવકેનું વચન પણે માન્ય રાખ્યું છે તે આજના સાધુઓએ પણ ગુણ શ્રાવકેનું જરૂર અવસર ઉચિત ગૌરવ સાચવવું જોઈએ ? અવતરણ—એ પ્રમાણે ચોત્રીસમું શ્રાવકદ્વાર રૂપી છઠ્ઠ ક્ષેત્ર કહીને હવે ૩૫ મા શ્રાવિકા દ્વાર રૂપ સાતમા ક્ષેત્રનું સ્વરૂપ જણાવે છે – શસ્ત્રક્રિીતિવૃત્તનું છે खी पुंसोऽप्यधिका त्रिपक्षविशदा पुरत्लस्वानियतः, ૯ ૮ ૭ ૧૦ ૧૧ ૧૨ ૧૨ स्वामिन्या मरुदेवया तु सदृशी भूतो न भाविन्यपि ॥ ૧૭ ૧૮ ૧૬ ૧૪ ૧૫ विश्वाच्यौं जिनचक्रिणौं प्रथमतो यत्पुत्रपौत्रावहों, ૧૯ ૨૪ - ૨૦ ૨૧ ૨૫ ૨૨ या मागेव शुभेऽहन्यभूच्छिवपुरमस्थानकस्था प्रभोः ॥७२॥ Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રીકખૂરપ્રકરસ્પાદિ ૩૩૧ === - a * ત્રણ પક્ષનિર્મલ જેહના જે શ્રાવિકા નરરત્નને, જન્મ આપે તેથી તે અધિક નથી પણ અને પત્ર જેને તીર્થપતિ ને પિાત્ર ચકી પણ હતા, પુત્ર પહેલા શુભ દિને જે મોક્ષના સુખ પામતા. ૧ તે મરૂદેવા સમી નારી ન થઈ હશે નહી, જિનધર્મને દીપાવનારી શ્રાવિકા પુશ્કેલ સહી; ધર્મમાં નિશ્ચલ રહે ને પાપને ભય રાખતી, શ્રાવિકાની ભકિત કરનાર પામે શુભ ગતિ. ૨ શ્લોકાર્થી–ત્રણ પક્ષે. નિર્મલ એવી સ્ત્રી પુરૂષ કરતાં પણ અધિક છે. કારણ કે તે પુરૂષ રૂપી રત્નની ખાણ સમાન છે. વળી મરૂદેવા માતાના સમાન કેઈ સ્ત્રી થઈ નથી અને થવાની પણ નથી. કારણ કે તેમના પુત્ર શ્રીષભદેવ અને પૌત્ર ભરત ચક્રવર્તી સર્વ વિશ્વને પૂજવા લાયક થયા છે. વળી જે મરૂદેવા માતા , ઝષભદેવના પહેલાં જ શુભ શિવપુર પ્રત્યે પ્રસ્થાન–પ્રયાણ કરનારા થયા છે. ૭૨ - પષ્ટાર્થ-કવિશ્રી પુરૂષ કરતાં સ્ત્રીની અધિકતા જણાવતાં કહે છે કે જેને પિતૃ પક્ષ, માતૃ પક્ષ અને શ્વસુર પક્ષ એત્રણે પક્ષે શુદ્ધ છે તેવી સ્ત્રી પુરૂષ કરતાં અધિક છે. કારણ કે રત્નની ઉત્પત્તિ ખાણમાંથી થાય છે તેમ પુરૂષ રૂપી રત્નની ઉત્પત્તિ પણ સ્ત્રીરૂપી ખાણમાંથી થાય છે. માટે પુરૂષ કરતાં સ્ત્રીની અધિક્તા છે. જે સ્ત્રી જ ન હોય તે પુરૂષ રૂપી રત્નની ઉત્પત્તિ કયાંથી થાય? વળી બાષભદેવની માતા મરૂદેવી. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રીવિજયપદ્યસૂરિકૃતસ્વામિની સમાન છે કે સ્ત્રી ભૂતકાળમાં થઈ નથી અને થવાની પણ નથી. કારણકે તેમના પુત્ર શ્રીષભદેવ પ્રથમ તીર્થકર થયા છે. વળી તેમના પૌત્ર એટલે રાષભદેવના પુત્ર શ્રી ભરત ચક્રવતી થયા છે જે બંને સર્વ વિશ્વને પૂજવા લાયક થયા છે. વળી જે મરૂદેવા માતા પિતાના પુત્રની પહેલાં જ શિવપુર પ્રત્યે પ્રસ્થાન કરનારા થયા. તે જાણે પિતાના પુત્રને મળનારી મેક્ષ રૂપી વહુને પ્રથમ જેવાને માટેજ જાણે ગયા ન હોય અથવા પોતાના પુત્રને માટે પ્રથમથી જગ્યા કરવાને માટે જાણે અગાઉથી ગયા હોય તેવા જણાય છે. ઉર એ મરૂદેવી માતાની કથા છે ગંગા અને સિંધુ નદીના વચ્ચેના પ્રદેશમાં ત્રીજા આરાના છેવટના ભાગમાં વિમલવાહન નામે પ્રથમ કુલકર થયા. તેમણે હકાર નીતિ યુગલિયાઓને શીખવી. તેમની પ્રિયાએ છ માસ આયુષ્ય બાકી રહ્યું ત્યારે ચક્ષુષ્પદ નામે બાલક અને ચન્દ્રકાન્તા નામે બાલીકાને ( યુગલીયાને) જન્મ આપે. તેમણે પણ અંતે યશસ્વી નામે પુત્ર અને સ્વરુપિકા નામે પુત્રીને યુગલિકપણે જન્મ આપે. આ યશસ્વી કુલકરે હકાર અને મકાર એમ બે નીતિથી કલહ કરતા યુગલિઆઓને સમજાવ્યા. તેમને અભિચન્દ્ર નામે પુત્ર અને પ્રતિરુપિકા નામે પુત્રી થઈ. આ અભિચન્દ્રને તેની પ્રિયાથી પ્રસેનજિત નામે પુત્ર અને ચક્ષુષ્કતા નામે પુત્રી થઈ. અધિક કલહ કરતા યુગલિઆઓને આ પ્રસેનજિત કુલકરે હકાર મકાર અને ધિક્કાર એમ ત્રણ નીતિથી સમજાવ્યા. પ્રસેનજિતને મેરૂદેવ નામે પુત્ર અને શ્રીકાન્તિકા નામે પુત્રી થઈ. આ Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રીકર્ષરપ્રકરસ્પષ્ટાથદિ: ૩૩૭ શ્રીકાન્તાએ નાભિ નામે પુત્ર અને મરૂદેવી નામે પુત્રીને જન્મ આપે. આ યુગલનું પાંચસે ધનુષ્યથી કાંઈક અધિક ઉંચું શરીર હતું. હવે વજનાભને જીવ દેવલેકનું આયુષ્ય પૂર્ણ કરી ભરૂદેવાની કુક્ષિમાં ઉત્પન્ન થયે. તે વખતે મરૂદેવા માતાએ સ્વપ્નમાં ચૌદ મોટાં સ્વપ્રો જોયાં. તે સમયે નારકીઓ પણ થોડી વાર સુખ પામ્યા. પૂર્ણ કાલે પુત્રને જન્મ આપે. સ્વમમાં પ્રથમ વૃષભ જે હતો તેથી વૃષભદેવ એવું નાભિરાજાએ નામ પાડયું. દેવોએ પ્રભુને સ્નાત્ર મહોત્સવ કર્યો. યૌવન વય પામ્યા ત્યારે સુનંદા અને સુમંગલા નામે બે કન્યાઓ પરણ્યા. સુનંદાએ ભારત અને બ્રાહ્મી નામે યુગલને તથા સુમંગલાએ બાહુબલી અને સુન્દરી નામે યુગલને જન્મ આપે. ત્યાર પછી વિનીતા નગરીની સ્થાપના કરીને ઈન્દ્ર મહારાજે પ્રભુને રાજ્યાભિષેક કર્યો. શ્રીષભદેવે લોકોને બધા પ્રકારના વ્યવહારે તથા નીતિઓ શીખવી. ત્યાર પછી પ્રભુએ ઘણુ વખત સુધી રાજ્ય ભેગવ્યું. દીક્ષા લેવાને અવસર આવ્યું ત્યારે લોકાન્તિક દેએ પ્રભુને વિનતિ કરી કે હવે દીક્ષા લેવાને અવસર થયો છે. ત્યાર પછી પ્રભુએ એક વર્ષ સંવત્સરી દાન દઈને પંચમુષ્ટિ લેચ કરીને દીક્ષા લીધી. ત્યારે ભરતકુમાર રાજા થયા. એક વર્ષ સુધી પ્રભુ નિરાહાર રહ્યા કારણ કે યુગલિઆ પ્રભુને શું ખપે તે બાબતમાં અજાણ હતા. છેવટે પ્રભુ ગજપુર નામે નગરમાં ગયા, ત્યાં બાહુબલિના પૌત્ર અને જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વ ભવની બીના જાણનાર શ્રેયાંસકુમારે પ્રભુને Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શ્રીવિજયસૂરિકૃત શેરડીના રસવડે પારણું કરાવ્યું. એક હજાર વર્ષો સુધી છદ્મસ્થ ભાવે વિચરીને પુરિમતાલ નગરને વિષે આવ્યા. ત્યાં પ્રભુને કેવલજ્ઞાન થયું. દેવોએ સમવસરણની સ્થના કરી. પ્રભુ સમવસરણમાં બેસીને મધુર વાણીથી ઉપદેશ દેવા લાગ્યા. તે વખતે મરૂદેવી માતા પિતાના પુત્ર દીક્ષા લીધા પછી હંમેશાં તેમની ચિંતા કરતા હતા અને તેથી તેમની આંખે પડળ આવ્યા હતા. ને તે ભરત ચકીને વારંવાર કહેતા હતા કે તે માટે ચકવતી છે છતાં તારા પિતાની ખબર લેતે નથી. તેમને ટાઢ તડકે સહન કરવું પડે છે, વગેરે દુખે ચકવતીની આગળ જણાવતાં હતાં. તેથી દાદીમાને હાથી ઉપર બેસાડીને પ્રભુની ઋદ્ધિ દેખાડવાને માટે ભરત ચક્રવતી પ્રભુને વંદન કરવા નીકળ્યા. સસરણ નજીક આવતાં મરૂદેવી માતા પ્રભુની અદ્ધિ જોઈને હર્ષ પામીને મેહ દશાને વિચારીને શુકલ ધ્યાન ઉપર આરૂઢ થઈને હાથી ઉપર બેઠા બેઠા જ કેવલજ્ઞાન પામી અંતગડ કેવલી થઈને મેક્ષે ગયા. આ મરૂદેવી માતાએ અષભદેવ જેવા પુત્રને જન્મ આપ્યું. અને જે નષભદેવથો ભરત ચક્રવર્તી ઉત્પન્ન થયા તે મરૂદેવી માતા સ્ત્રી છતાં પણ જેમ પૂજનીય થયા તેમ બીજી સ્ત્રીઓ પણ પૂજનીય બને છે. " અવતરણ–ચાલુ શ્રાવિકા ક્ષેત્રની વિશેષ બીના જણાવે છે – (વસંતરિસ્ટનાઘુત્તમ્ ) या श्राविकाऽप्यपलशीलपवित्रिताङ्गी, सा इलाध्यते त्रिभुवनेऽपि यथा सुभद्रा । Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પાર્ધાદિક ૩૩૯ ૧૪ ૧૫. यस्यास्त्रिवारिचुलुकाहितलोकतुष्टेः, ૧૦ ૧૧ ૧૨ ૧૬ ૧૭ ૧૩ स्रोतः सहस्रकृतमुत्सदृशी क्व गङ्गा ને ૭૩ શુદ્ધ શીલે શોભતી તે શ્રાવિકા ત્રણ ભુવનમાં, વખણાય શીલવંતી સુભદ્રા કીર્તિ પામે લાકમાં; ત્રણ અંજલિથી લેકને સંતુષ્ટ કરતી તે સતી, ગંગા હજારો પ્રવાહથી કરે હર્ષ તેથી ઉતરતી, ૭૩ લોકાર્થ –નિર્મલ શીલ વડે પવિત્ર અંગવાળી પણ સુભદ્રાની પેઠે ત્રણ ભુવનને વિષે વખણાય છે. દષ્ટાન્ત કહે છે. હજારે પ્રવાહ વડે હર્ષ કરનારી ગંગા ત્રણ અંજલિથી લેકેને સંતુષ્ટ કરનાર સુભદ્રાની સરખામણી ક્યાંથી પામે ૧૭૩ સ્પષ્ટાથ–-કવિરાજ શ્રાવિકાના ગુણનું વર્ણન કરતાં કહે છે કે નિર્મલ શીલ ગુણ વડે કરીને પવિત્ર અંગવાળી એવી જે શ્રાવિકા અથવા શીલવ્રત એજ છે ભૂષણ જેનું એવી જે શ્રાવિકા તે પણ સુભદ્રા નામની શ્રાવિકાની જેમ સ્વર્ગ મૃત્યુ અને પાતાળ એ ત્રણ લેકમાં પણ વખણાય છે. એટલે શીલવંતી શ્રાવિકા સુભદ્રા નામની શ્રાવિકાની જેમ પ્રશંસા પાત્ર બને છે. અહીં દષ્ટાન્ત આપે છે કે–આ સુભદ્રા શ્રાવિકાની જેવી ગંગા નદી કઈ રીતે કહી શકાય? અર્થાત નજ કહેવાય. કારણ કે સુભદ્રાએ પાણીની ત્રણ અંજલી છાંટી લકને સંતોષ પમાડે છે. એટલે તેણીએ ત્રણ વાર પાણીની અંજલી છાંટીને ચંપા નગરીના ત્રણ દરવાજા શીલના પ્રભાવથી ઉઘાડ્યા. ને જે મારા જેવી શીલવંતી સ્ત્રી હોય, તે Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શ્રીવિજયપક્વસૂરિકૃત = એ દરવાજો ઉઘાડે એમ કહી ચેાથો દરવાજો ઉઘાડ હેતો તે દરવાજો બીજા કેઈથી ઉઘડ પણ નહી જ. આવી નિર્મલ શીલવંતી સુભદ્રાની આગળ ગંગા નદીની સમાનતા કેવી રીતે કરી શકાય? કારણ કે ગંગા નદીએ તો હજારે પ્રવાહ વડે લેકેને હર્ષ પમાડયું હતું. અને સુભદ્રા શ્રાવિકાએ તો ત્રણ અંજલિ વડે લેકેને સંતેષ પમાડયો હતે. ૭૩ છે સુભદ્રા શ્રાવિકાની કથા . ચમ્પા નગરીમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. તે નગરીમાં જિનદત્ત નામે અરિહંતને પરમ ભક્ત શેઠ હતા. તેને સુભદ્રા નામની શીલ ગુણવાળી પુત્રી હતી. એક વાર બુદ્ધના ભક્ત બુદ્ધદાસ નામે શેઠે તેને જોઈ અને તેના ઉપર રાગવાળ થવાથી તેણે જિનદત્ત પાસે સુભદ્રાની માગણી કરી. પરંતુ જુદા ધર્મવાળા તેને જિનદત્ત સુભદ્રા આપી નહિ. તેથી તેણે કપટથી શ્રાવકપણું અંગીકાર કર્યું. તેથી સાધર્મિક ગણુને જિનદત્ત પ્રસન્ન મનથી સુભદ્રાને તેની સાથે વિવાહ કર્યો. કેટલાક દિવસ પછી બુદ્ધદાસે સુભદ્રાને પિતાને ઘેર મોકલવાને જિનદત્તને કહ્યું. ત્યારે જિનદત્તે કહ્યું કે તમે સારું કહ્યું, પરંતુ તમારા માબાપ એને વિષે દ્વેષ ધારણ કરે છે. ત્યારે બુદ્ધદરને ફરીથી કહ્યું કે જે હું તેને જુદા ઘરમાં રાખીશ. તે તેઓ તેને દેષ આપવાને કેવી રીતે સમથે થશે? તેથી જિનદત્તે સુભદ્રાને મોકલી અને બુદ્ધદત્ત પોતાના ઘરની પાડેશમાં ઘર રાખીને તેને ત્યાં રાખી. Page #354 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રક્રસ્પષ્ટાથદિ: ૩૪૧ હવે સાધુઓને તે સુભદ્રાને ત્યાં વહેરવાને આવતાં જતાં જોઈને દુષ્ટ સાસુ પુત્રને કહેવા લાગી કે હે પુત્ર! તારી સ્ત્રી એકાંતમાં સાધુઓ સાથે કીડા કરે છે. ત્યારે બુદ્ધદતે કહ્યું કે હે માતા! તમારું કહેવું સાચું નથી. તે સતી છે, તેથી પિતાના સતીપણાને કલ્પાંતે પણ ત્યાગ કરે જ નહિ. એ પ્રમાણે કહીને માતાનું વચન માન્યું નહિ. એ પ્રમાણે દુષ્ટ આશયવાળી તેની સાસુ તથા નણંદે તેનાં છિદ્રો જોયા કરે છે. એક વાર કેઈક મુમુક્ષુ સાધુ સુભદ્રાને ત્યાં રહેવા આવ્યા. તે વખતે વાયરાથી ઉડીને મુનિની આંખમાં તણખલું પડ્યું. તે સાધુને પીડા કરનારું તે તણખલું જોઈને સુભદ્રાએ પોતાની જીભ વડે દૂર કર્યું. . તે કાઢતાં સુભદ્રાના કપાળનો ચાંલ્લે સાધુના કપાળે લાગે, પરંતુ તે બંનેએ તે જાણ્યું નહિ. તેવું સાધુનું કપાલ જોઈને સાસુએ બુદ્ધદાસને કહ્યું કે આ સતી સ્ત્રીને જુઓ. તે પણ નિશાની જેઈ સુભદ્રાને વ્યભિચારિણી માનીને તેને વિષે વિરક્ત થયા. હવે સુભદ્રાએ પતિને સ્નેહ રહિત જોઈને પિતે કલંક: રહિત છતાં કલંક વડે ખિન્ન થઈને વિચાર્યું કે મને આ કલંક જેટલી પીડા કરતું નથી તેથી અધિક પીડા નિર્મળ જિનશાસનની હેલના થવાથી થાય છે. આ પ્રમાણે વિચારી પિતાના ઘરમાં સાંજે પ્રભુની પૂજા કરીને એ અભિગ્રહ ધારણ કર્યો કે જ્યાં સુધી જિનેશ્વરના શાસનની હેલના ઘર ન થાય ત્યાં સુધી આ કાઉસગ્ગ હું પારીશ નહિ. એ પ્રમાણે જિનશાસન દેવને ઉદ્દેશીને તેણે કાઉસગ્ન કર્યો. કાઉસગ્નમાં Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રીવિજ્યપધસૂરિકૃતરહેલી તેની આગળ તત્કાળ પ્રગટ થઈને શાસનદેવીએ કહ્યું કે હે પુત્રી ! તું હમણાં ખેદ કરીશ નહિ. તારા સત્વથી આવેલી હું તારું ઈષ્ટ કામ શું કરું? તે મને જણાવ. તે વખતે સુભદ્રાએ દેવીને પ્રણામ કરીને કહ્યું કે આ શાસનનું કલંક દૂર કરો. ત્યારે દેવીએ કહ્યું કે હમણાં તું ધીરજ રાખ, સવારે તારે મનોરથ સિદ્ધ થશે. એમ કહી તે અદશ્ય થઈ એટલે સુભદ્રાએ કાઉસગ પાર્યો અને રાત્રી પૂરી કરી. સવારે નગરના લેકેએ ઘણી મહેનત કરી તે પણ નગરના દરવાજા ઉઘડયા નહિ. તેથી વ્યાકુલ થએલા લેકેએ રાજાને તે વાત જણાવી. રાજા પવિત્ર થઈને હાથ જોડીને છે કે જે કઈ દેવ અથવા દાનવ મારી અવજ્ઞાથી, કપાયમાન થયા હોય તે હેમણે મારા ઉપર પ્રસન્ન થાઓ. આ પ્રમાણે રાજાએ કહ્યું ત્યારે આકાશવાણી થઈ કે આ નગરમાં જે કઈ સતી સ્ત્રી હોય તે કાચા તાંતણે ચાલણી બાંધીને કુવામાંથી પાણી કાઢીને દરવાજાની ઉપર ત્રણ અંજલિ છાંટે, તો બારણાં ઉઘડશે. આ સાંભળીને નગરની ઘણી સ્ત્રીઓ દરવાજા ઉઘાડવા આવી. પરંતુ તાંતણાથી ચાલણું બાંધીને કૂવામાંથી પાણી કાઢવાને કઈ પણ સ્ત્રી શક્તિમાન થઈ નહિ. તે વખતે સુભદ્રાએ પિતાની સાસુ પાસે આવીને કહ્યું કે હું પણ હમણાં જઈને જેઉં માટે મને રજા આપે. ત્યારે સાસુએ આક્ષેપ પૂર્વક કહ્યું કે “તારૂં સતીપણું અમે તે જાણેલું છે, હવે નગરના લોકોને જણાવ. કોઈ મહા સતી નગરનું દ્વાર ઉઘાડવાને સમર્થન Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રીકખૂરપ્રકરસ્પષ્ટાદિક ૩૪૩ થઈ તે તું સાધુની સેવિકા કેવી રીતે સમર્થ થઈશ.” ત્યારે સુભદ્રાએ કહ્યું કે હે માતા! તમે સારું કહ્યું, પરંતુ મારી પણ પરીક્ષા થવી જોઈએ. એમ કહીને સુભદ્રાએ તાંતણે બાંધીને ચાલણી કૂવામાં નાખી. તેનાથી ખેંચતાં ચાલીમાંથી પાણીને કણ પણ પડયે નહિ. તેમજ પાણીના ભારથી ચાલણ પણ તૂટી નહિ. તેને તે પ્રભાવ જાણુને રાજાએ ત્યાં આવીને તેને નગરનાં બારણાં ઉઘાડવાનું કહ્યું. પછી ચલણમાં પાણી લઈને સુભદ્રા રાજા મંત્રી વગેરે સાથે નગરના પૂર્વ દરવાજે ગઈ. પંચ નમસ્કારનું સ્મરણ કરીને તે પાણીની ત્રણ અંજલિ કમાડ ઉપર છાંટી એટલે બારણાં તરત ઉઘડી ગયાં. તે વખતે દુન્દુભિને નાદ થયે. અને દેએ જય જય શબ્દ કર્યો. ત્યાર પછી તેણે દક્ષિણ અને પશ્ચિમના દરવાજે પણ પાણી છાંટીને ઉઘા. અને ઉત્તરના દરવાજે આવીને તેણીએ કહ્યું કે જે કઈ મહાસતી હશે તે કેઈક ઠેકાણેથી આવીને આ દ્વાર ઉઘાડશે. પણ કઈ સ્ત્રીએ ઉઘાડ નહી, તેથી તે ચંપા નગરને ઉત્તરને દરવાજે સુભદ્રાના શીલની સાક્ષી પૂરતો હાલ પણ બંધ જ છે. છેવટે રાજા પ્રજા વગેરે તે મહાસતી છે એવું કહી તેને નમીને સ્વસ્થાને ગયા. પશ્ચાત્તાપ કરતાં સાસુ સસરાએ પણ તેને ખમાવી. પતિએ પણ તેને ખમાવીને પ્રથમની જેમ તેના ઉપર પ્રીતિ રાખવા માંડી. અને જૈન ધર્મની પણ પ્રભાવના થઈ. આ પ્રમાણે જેણે કીર્તિ મેળવી તે સ્ત્રી જગતમાં પ્રશંસાપાત્ર કેમ ન થાય ? અવતરણ –હવે છત્રીસમા જિનપૂજા દ્વારનું વર્ણન કરે છે – Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ (વસંતતિñાવૃત્તમ્) ૧૨ उ ૪ ૫ ૬ ७ पुष्पाक्षताम्बुफल चन्दन धूपदीप શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત- ૮ ૯ ૧૦ नैवेद्यतः प्रतिदिनं जिनपादपूजा । ૧ ૧ ૧૨ श्रीश्रेणिकादिजिनवज्जिनतादि, ૧૩ ૧૪ ૧૬ ૧૫ दत्ते चक्रादयः कलशतामिव मृद्दलस्य || ૭૪ || સ્મૃત્તિકાના પિંડના જિમ કુંભકારાદિક કરે, ઘટ તથા જલ દીપ ધૂપ નૈવેદ્ય ફૂલ અક્ષત ભરે; ફલ સુખડ જલ અષ્ટ દ્રવ્યે જિનપતિને પૂજતા, જિનણું આદિ લહે જિમ શ્રેણિકાદિક પામતા. ૭૪ Àાકા :- પુષ્પ, અક્ષત, જલ, લ, ચન્દન, ધૂપ, દીપ અને નૈવેદ્યથી દરરોજ કરેલી શ્રીજિનેશ્વરની ચરણપૂજા શ્રીશ્રેણિક રાજા વગેરેને આપ્યું તેમ જિનેશ્વરપર્ણ આપે છે. દષ્ટાન્ત આપે છે કે ચક્રાદિક જેમ માટીના પિડને કલશપણ આપે છે. ૭૪ સ્પા :--જિનેશ્વરની પૂજા જિનેશ્વરપદ આપે છે, તે જણાવતાં કવિરાજ કહે છે કે ૧ ચમ્પા વગેરેનાં પુષ્પ, ૨ અક્ષત એટલે અણીશુદ્ધ ( આખા ચોખા, ૩ પાણી, ૪ આમ્ર વગેરેનાં ફળ, ૫ ચન્દન, ૬ ધૂપ ૭ દીપ અને ૮ મી. નૈવેદ્યથી દરરે!જ કરેલી શ્રીજિનરાજના ચરણની પૂજા શ્રીતીર્થંકર પદ વગેરે આપે છે. વગેરે કહેવાથી Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ: ૩૪૫ રાજ્યાદિ જાણવાં. શાસ્ત્રીય દષ્ટાન્ત આપતાં જણાવે છે કે શ્રીજિનેશ્વરની પૂજાથી શ્રેણિક રાજા વગેરેને તીર્થકરપણાની પ્રાપ્તિ થવાની છે. અહીં વ્યાવહારિક ઉદાહરણ આપે છે કે જેમ માટીને પિંડ છે તેને ચક વગેરે એટલે ચક, દંડ, કુંભાર, દેરડી એ સઘળાં એકઠાં મળીને કલશપણાની અથવા કુંભપણની પ્રાપ્તિ કરાવે છે. તેમ અહીં ચક્રાદિ જેવી જિનપાદ પૂજા જાણવી, કલપણાની જેવું જિનપણું વગેરે જાણવું. અને પૂજા કરનાર માટીના પિંડ જેવા જાણવા. આ રીતે શ્રોજિનપૂજાનું ફળ જાણીને ભવ્ય એ પરમ ઉલ્લાસથી પ્રભુપૂજા કરી મેક્ષનાં સુખ મેળવવાં. | શ્રી શ્રેણિક રાજાની કથા છે ભરતક્ષેત્રમાં મગધ દેશમાં રાજગૃહ નામે નગર હતું. ત્યા શ્રેણિક નામે મહા પરાક્રમી રાજા હતો. એક વાર ત્યાં ચરમ તીર્થકર શ્રી વીર પ્રભુ સમોસર્યા. તે વખતે શ્રેણિક રાજા પરિવાર સાથે પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુની દેશના સાંભળીને શુદ્ધ આશયવાળા તેણે કહ્યું કે હે પ્રભુ! વિરતિ, વગેરે અંગીકાર કરવાને હું સમર્થ નથી, પરંતુ મારા ઉપર પ્રસન્ન થઈને એવું પુણ્ય કીર્ય જણાવો કે જેથી આ સંસાર સમુદ્ર સુખે તરી શકાય. ત્યારે પ્રભુએ કહ્યું કે હે રાજા ! સાવધાનપણે સાંભળો. જિનેશ્વરની પૂજા કલ્પવલ્લીની જેમ મનુષ્યને તમામ ઈચ્છિત આપે છે. તે સાંભળીને રાજાએ પ્રભુ આગલ અભિગ્રહ લીધે કે મારે હંમેશાં જિનરાજના ચરણ કમલની પૂજા કરવી. અને રત્ન તથા સુવર્ણના ૧૦૮ યો (અક્ષત) વડે પ્રભુની આગળ દરરેજ સાથીઓ કરે. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શ્રીવિજયપરિકૃત આ પ્રમાણે દરરેજ પરમ પ્રીતિ પૂર્વક કરતા રાજાએ તીર્થકર નામકર્મ બાંધ્યું. તે આવતી ચોવીશીમાં પદ્મનાભ - નામે પહેલા તીર્થકર થશે. ઈતિ શ્રેણિક કથા છે અવતરણ–આ કલેકમાં પણ પૂજાનું ફલ કહે છે – (સ્વાતિવૃતમ્) स्याजिनार्चनकृतस्त्रिकशुद्धया, शं विपद्यपि यथा दवदन्त्याः । ૮ ૧૨ ૧૦ ૧૧ ૯ ૧૦ ૧૭ ૧૭ ૧૫ ૧૬ ૧૪ स्वस्तरुः फलति किं न हि रोरे, नेन्दुरस्यति तृषं नचकोरे॥७५॥ ભાવથી જિન પૂજતાં આપત્તિમાં પણ સુખ મળે, દમયંતીને જિમ કલ્પતરૂ નિર્ધન તણા ગેહે ફળે; શું ના અને ના દૂર કરતે તરસ ઇંદુ ચારની, ચંદ્ર સુરતના સમી શુભ પૂજના જિનરાજની. ઉ૫ લોકાર્થ-ત્રિકરણ શુદ્ધિથી જિનેશ્વરની પૂજા કરવાથી દમયન્તીની જેમ સંકટમાં પણ સુખ થાય છે. કલ્પવૃક્ષ નિર્ધન માણસને શું ફલ આપતું નથી ? વળી ચંદ્રમા શું ચર પક્ષીની તરસને દૂર નથી કરતા? અર્થાત્ કરે જ છે. ૭૫ સ્પષ્ટાર્થ –કવિરાજ જીનેશ્વરની પૂજાનું ફલ જણાવતાં કહે છે કે જેઓ ત્રિકરણ શુદ્ધિ વડે એટલે નિર્મલ મન વચન અને કાયાથી અથવા મનથી શુભ ભાવ પૂર્વક, વચનથી ઉપયોગ પૂર્વક બોલવાથી અને શરીરને શુદ્ધ કરીને જિનેશ્વરની પૂજા કરે છે તેમને સંકટમાં પણ સુખની પ્રાપ્તિ થાય છે. અથવા જિનેરની ત્રિકરણ શુદ્ધિ પૂર્વક પૂજા કરનારા ભવ્ય Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રીકખૂરપ્રકરસ્પષ્ટાથદિ: ૩૪૭ જીનાં સંકટને નાશ થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે. અહીં બે લૌકિક ઉદાહરણ આપે છે કે કલ્પવૃક્ષ દરિદ્ર માણસને શું ફળ આપતું નથી? અથવા કલ્પવૃક્ષ જેમ સુખી માણસને ફળ આપે છે તેમ દરિદ્ર માણસને પણ સુખ આપે છેજ. વળી શું ચંદ્ધમા ચકેર પક્ષીની તૃષાને દૂર નથી કરતો? અથવા ચંદ્રમા દરિદ્ર સમાન ચકેર પક્ષીની તૃષાને પણ દૂર કરે છેજ? માટે સંકટને દૂર કરીને સુખ આપનારી જિન પૂજા અવશ્ય કરવી જોઈએ. આ પ્રસંગે શાસ્ત્રોય દષ્ટાંત એ છે કે જિનેવરની ત્રિકરણ શુદ્ધિ વડે પૂજા કરવાથી જે નલરાજાની રાણી હતી અને જેને અનેક પ્રકારનાં સંકટ ભેગવવા પડયા છે, તે દમયંતીને સુખની પ્રાપ્તિ થઈ છે. ૫ છે દમયંતીની કથા અષ્ટાપદ પર્વતની પાસે સગર નામનું ગામ હતું. ત્યાં મુશ્મણ નામે રાજા અને તેની વીરમતી નામે પ્રિયા હતી. એક વાર શિકાર કરવાને સ્ત્રી સાથે તે પાપી રાજા નીકળે. તે વખતે મલથી ભીંજાએલ એક મુનિને સાથે (સમુદાય)ની સાથે આવતા જોઈને આ સાધુનું દર્શન મારા શીકાર કરવા જવામાં વિદ્મ રૂપ છે એવા વિચારથી સમુદાયમાંથી તે મુનિને ગળેથી પકડીને રાજમહેલમાં લઈ ગયે. પછી મુનિને પૂછ્યું કે તમે આ પ્રમાણે કયાંથી આવ્યા છે અને કયાં જાઓ છે? મુનિએ કહ્યું કે હિતક નગરથી સાથે સાથે હું નીકળે છું. અને અષ્ટાપદ પર્વત ઉપર જિનેધરોને વન્દન કરવા જતો હતો તેવામાં તમે બંને જણાએ મને પકડે. સાર્થથી છુટા પડેલે હું હવે ત્યાં કઈ રીતે જઈ શકીશ? માટે હે રાજાતમે મને ધર્મ કાર્યમાં Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શ્રીવિજયપઘસૂરિકૃત અન્તરાય રૂપ થયા છે. લઘુ કમી હોવાથી રાજાને રેષ ઉતરી ગયો. પછી બંને જણાએ મુનિને જિનેશ્વરને ધર્મ પૂછયે. અને મુનિને ભેજનાદિથી પ્રતિલાલ્યા. મુનિએ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. શાસનદેવી તેમને ધર્મમાં સ્થિર કરવા માટે એકવાર અષ્ટાપદ પર્વત ઉપર લઈ ગયા. ત્યાં અરિહંતની પ્રતિમાઓ જોઈને વીરમતી ઘણે હર્ષ પામી. ત્યાં જિનબિંબને નમસ્કાર કરીને વીરમતીએ ઘેર આવી ચોવીશ જિનેવ પૈકી એક એક જિનવરને ઉદ્દેશીને વિસ વિસ આયંબિલ ક્ય. વળી અષ્ટાપદની ચોવીશ અરિહંતની પ્રતિમાના કપાળમાં સુવર્ણના તિલકે કરાવી તપનું ઉજમણું કર્યું. શ્રીજિનપૂજાદિ ધર્મનું પાલન કરતાં મરીને તે બંને પરસ્પર પ્રીતિવાળા દેવ દેવી થયા. ત્યાંથી આવીને મુગ્મણ રાજને જીવ પિતનપુર નગરમાં ધન નામે ભરવાડને પુત્ર થયો અને વીરમતી ધૂસરી નામની સ્ત્રી થઈ. એક વાર તે ધન ભરવાડ ભેંસને લઈને વનમાં ગયે. ત્યારે મૂશળધાર વરસાદ વરસવા માંડ. તેવામાં પ્રતિમા ધ્યાનમાં રહેલા અને વરસાદથી પીડાતા એક મુનિને જોયા. ધન - ભરવાડે તે વખતે મુનિના મસ્તક ઉપર છત્ર ધારણ કર્યું. વરસાદ બંધ પડી ત્યારે મુનિએ કાઉસગ્ગ પાર્યો. ધન ભરવાડે તેમને પ્રણામ કર્યો. ને તેણે તેમની પાસેથી ગૃહસ્થ ધર્મ ગ્રહણ કર્યો. તેની સ્ત્રીએ પણ તે ધર્મ ગ્રહણ કરી મુનિને પારણું કરાવ્યું. ત્યાર પછી યોગ્ય સમયે બંનેએ ચારિત્ર ગ્રહણ કર્યું. તે પાળીને હૈમવત ક્ષેત્રમાં બંને યુગલીયા થયા. ત્યાંથી મરીને બંને દેવ દેવી થયા, ત્યાંથી વીને દેવ કેશલ નગરીમાં નિષધ રાજાની રાણી સુન્દરીની Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્યાદિ કુક્ષિમાં નલ નામે પુત્ર થયે. અને તેને કુબેર નામે નાને ભાઈ થયે. તેમજ દેવી હતી તે ત્યાંથી ઍવીને કુંડિન નગરમાં ભીમ રાજાની રાણી પુષ્પદન્તીની કુક્ષિથી દમયન્તી નામે પુત્રી થઈ. યેગ્ય વખતે ભીમ રાજાએ દમયન્તીને સ્વયંવર કર્યો. તેમાં દમયન્તીએ નલ રાજાને વરમાલા પહેરાવી. ત્યાર પછી કેટલાક વખત સુધી નલ રાજાએ સુખે રાજ્ય કર્યું તથા દુશમન શાઓને જીતીને રાજ્યને વિસ્તાર કર્યો. લેકની ઘણી પ્રીતિ મેળવી. પરંતુ નલ રાજામાં એક મોટું દૂષણ હતું. તે એ કે તેમને જુગાર રમવાની લત લાગી હતી. નાના ભાઈ કુબેરની સાથે વારંવાર જુગાર રમે છે. દુષ્ટ આશચવાળા કુબેરે નલ રાજાને જુગારમાં હરાવીને બધું રાજ્ય જીતી લીધું. ત્યારે નળરાજા અને દમયન્તી લેકને રૂદન કરતા મૂકીને રાજ્ય છોડીને રથમાં બેસીને નીકળ્યાં. દમયન્તીના પિતાને ઘેર જતાં રસ્તામાં ભયંકર અટવી આવી. ત્યાં સિંહ વાઘ વગેરે ભયંકર પ્રાણીઓ હતાં તથા ભિલ્લ લેકે એઠા થઈને નલ રાજા સામે લડવા આવ્યા. નલરાજા પણ રથમાંથી નીચે ઉતર્યો અને તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યું. તે વખતે તેમને રથ કેઈક ચોરી ગયું. નસીબ વાંકું હોય ત્યારે પરાક્રમ કાંઈ કામમાં આવતું નથી. ત્યાર પછી નલરાજા દમયન્તીને લઈને તે અટવીમાં ફરવા લાગ્યા. કમળપણને લીધે દમયન્તીને તથા નળરાજાને અહીં ઘણું દુ:ખ પડયું. ભૂખ તરસ વેઠવી પડી. પગમાં કાંટા કાંકરા વાગવા લાગ્યા. રાત પડી ત્યારે એક વડના ઝાડ નીચે સૂઈ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શ્રીવિજયપદ્યસૂરિકૃત - રહ્યા. અર્ધ રાત્રિએ સાસરાના ઘેર જવું ચગ્ય નથી એમ વિચારીને નળરાજા દમયન્તીને ત્યાગ કરીને ચાલી નીકળે. દમયન્તીના વસ્ત્રને છેડે લખ્યું હતું કે તારા પિયર તું મરજી મુજબ જજે. ને મારાથી ત્યાં આવી શકાય તેમ નથી. સવારમાં જાગેલી દમયન્તીએ નલરાજાને જે નહિ. પાણી વગેરે લેવા ગયા હશે એવી આશાથી રાહ જોવા લાગી. પરંતુ જ્યારે ઘણી વખત ગયે તે છતાં બલરાજા આવ્યા નહિ ત્યારે તેણીએ પણ મારે ત્યાગ કરીને ચાલ્યા ગયા છે એવું જાણીને ઘણે વિલાપ કર્યો. તેવામાં વસ્ત્રના છેડે લખેલા અક્ષર જેવાથી વાંચીને તેમાં લખ્યા પ્રમાણે પિતાના ઘર તરફના માર્ગે જવા લાગી. રસ્તામાં ઘણું ઘણું જાતનાં વિદ્યો આવ્યા પરંતુ તેમાંથી શીલના પ્રભાવથી તે સહીસલામત બચી જઈ છેવટે પોતાની માસીને ત્યાં આવી. ત્યાં દાસી તરીકે રહી. તેની માસીએ તેને નાની ઉંમરમાં જેએલ હોવાથી ઓળખી નહિ. ત્યાં કેટલેક વખત તે રહી. અવસરે ભીમ રાજાએ નલની હકીકત સાંભળી. નલ અને દમયન્તી જુગારમાં હારી જવાથી રાજ્ય છેડીને ચાલી નીકળ્યા છે, એવું જાણીને બટુકને તેની તપાસ કરવા મોકલ્યો. તે પણ ફરતે ફરતે જ્યાં દમયંતી છે ત્યાં આવ્યો અને દમયંતીને ઓળખીને સમાચાર પૂછયા. દમયંતીએ બધી હકીકત કહી. પછી પોતાની માસીની રજા લઈ દમયંતી પિતાને ઘેર પહોંચી. એ પ્રમાણે દમયંતીને ઘણા પ્રકારનાં દુ:ખ સહન કરવા પડયા. નલ રાજાએ રસ્તામાં દાવાનલ જે. તેમાંથી બળતા સપને કાઢયે. પણ સર્ષે તેને ડંખ માર્યો તેથી તેનું શરીર કુખડું થઈ ગયું. છેવટે નલરાજા Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથાદિક ૩૫૧ દધિપણે રાજાને ત્યાં રહ્યો. બટુકે નલરાજાને પણ શોધી કાઢો. પરંતુ તેનું રૂપ કુબડું થઈ ગયું હોવાથી તેની તેને ખાત્રી થતી નહતી. આ વાત જાણીને ભીમ રાજાએ ફરીથી દમયન્તીને ખાટા સ્વયંવર માંડયા. ત્યાં નલ રાજા આવે છે છેવટે તે પિતાનું યથાર્થ સ્વરૂપ જણાવે છે. આ સંબંધની વાર્તા ઘણું લાંબી છે. અહીં તે ટુંક બીના જણાવી છે. છેવટે નળ દમયંતીને મેળાપ થાય છે. દધિપણુ રાજા પાસેથી નલ છૂત કીડામાં હુંશીયાર થએલ છે. ત્યાર પછી નાના ભાઈ કુબેરની સાથે ફરીથી જુગાર રમ્યું. તેમાં કુબેર હારી ગયે તેમ છતાં નળ તેને પહેલાનું યુવરાજપદ આપે, છે. ત્યાર પછી સુખ પૂર્વક રાજ્ય કરતાં નળ રાજાને કેટલેક કાળ ગયે. નલના પિતા જે દેવ થયા છે તેમણે નલરાજાને કહ્યું કે હવે તમારે દીક્ષા લેવાને શુભ અવસર આવ્યા છે. તેવામાં ત્યાં શ્રીજિનસેનસૂરિ મહારાજ આવ્યા તેમની પાસેથી પોતાના પૂર્વ ભવનું સ્વરૂપ જાણું નલ રાજાએ તથા દમયંતીએ દીક્ષા લીધી. છેવટે બંને જણાં મરીને મહદ્ધિક દેવ થયા. જેમ શ્રીજિનેશ્વર દેવની પરમ ઉલ્લાસથી વિધિપૂર્વક પૂજા કરતાં નલ દમયંતીના વિને નાશ પામ્યા, ને સુખ સંપત્તિ પામ્યા, તેમ ભવ્ય જી પ્રભુ પૂજા કરતાં જરૂર મેક્ષના તથા સ્વર્ગના પણ સુખ પામે છે, પૂજા વિધિ વગેરે બીના શ્રીશ્રાવકધર્મ જાગરિકામાં વિસ્તારથી જણાવી છે, તે ત્યાંથી જાણી લેવી. પૂજાનું ઉંડું રહસ્ય વિચારતાં જણાય છે કે મનને સુધારવાનું અપૂર્વ સાધન પ્રભુ પૂજા વગેરે શુભ આલંબને છે. મન સુધરતાં શરીરને સુધરતાં વાર લાગતી જ નથી. એમ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ શ્રીવિજયપક્વસૂરિકૃતસમજીને ભવ્ય જી પરમ ઉલ્લાસથી પ્રભુપૂજાદિ કરીને જ મેંઢામાં પાણું પણ નાંખે, પણ પ્રભુ પૂજા કર્યા વિના ભજન કરે જ નહિ. આવા દઢ નિશ્ચયથી જરૂર મુક્તિના અવ્યાબાધ સુખ મળે છે. અવતરણ–હવે ૩૭ મું નય (ન્યાય)દ્વાર કહે છે – (વસ્ત્રાવૃત્તમ) श्रीरामवद्भो नय एव सेव्यः, प्रजानुरागव्रतवित्तमूलम् । ૧૨ ૭ ૧૧ ૮ ૧૪ ૧૩ ૧૦ ૯ को दक्षिणावर्तमुपेत्य शङ्ख, त्यजेन्मुधा श्यामलचित्रकं वा ७६ ન્યાયથી રાગી પ્રજા તિમ સંપદા પુષ્કળ મળે, રામની જિમ હે જનાતે ન્યાયને નિત સેવીએ; પુણ્ય મેગે શંખ પામે દક્ષિણાવ અને, કાલિ ચિત્રાવેલ પામી કુણ તજે તે બેઉને, ૭૬ કાર્ય–ભવ્ય જીવો! તમારે પ્રજાના પ્રેમ રૂપી વ્રતના તથા દ્રવ્યના લાભના મૂળ કારણ રૂપ ન્યાયનું પાલન કરવું જોઈએ. દક્ષિણાવર્ત શંખને તથા કાળી ચિત્રાવેલને મેળવીને કે પુરૂષ તેને ફોગટ ત્યાગ કરે? અર્થાત્ કઈ પણ તેને ત્યાગ નજ કરે. ૭૬ - પટ્ટાથે-હવે નયદ્વારનું વર્ણન કરે છે–નય એટલે ન્યાયની બાબતમાં કવિરાજ જણાવે છે કે ધર્મિષ્ઠ જીએ રામચંદ્રની પેઠે ન્યાયનું જ પાલન કરવું જોઈએ. . કારણ કે ન્યાયથી જ પ્રજાને અનુરાગ એટલે નેહ મેળવી Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાથીદિર ૩૫૩ શકાય છે. તેથી જ ન્યાયને પ્રજાના અનુરાગ રૂપી વ્રત અને દ્રવ્યના કારણ રૂપ કહેલ છે. એટલે પ્રજાના અનુરાગ રૂપ વ્રતની ઉત્પત્તિનું કારણ નય છે તેમજ દ્રવ્યની ઉત્પત્તિનું મૂલ કારણ પણ નયજ છે. માટે દ્રવ્ય પેદા કરવાની ઈચ્છાવાળા ભવ્ય જીએ પણ ન્યાયનું પાલન કરવું જોઈએ. આ બાબતમાં દષ્ટાંત આપતાં જણાવે છે કે ઘણી મુશીબતે મળી શકે તેવા દક્ષિણાવર્ત શંખનું વિધિ પૂર્વક પૂજન કરવાથી મનના બધા મને રથ ફળે છે. તે મેળવીને તેને કેણ ફેગટ ગુમાવે? અથવા કોઈ પણ તેને ગુમાવે જ નહિ. તેવી જ રીતે કાળી ચિત્રાવેલ અથવા ચિત્રાવલ્લી કે જેનામાં એવી શક્તિ છે કે તેના(કાળી ચિત્રાવેલ) ઉપર મૂકેલ ઘીના ઘડામાંથી ગમે તેટલું ઘી કાઢવામાં આવે, તે પણ તે ઘડો ભરેલોને ભરેલો જ રહે. આવી તે ચિત્રાવેલ મેળવીને તેને કયે સમજુ માણસ ફેગટ ગુમાવે? અર્થાત્ કઈ પણ નજ ગુમાવે. કહેવાને સાર એ છે કે આવી કિંમતી વસ્તુઓ મેળવીને તેને ફેગટ ત્યાગ કરનાર માણસ જેમ મૂર્ખ કહેવાય તેમ જેઓ ન્યાયને ત્યાગ કરે છે તેઓ પણ તેના જેવાજ મૂર્ખ સમજવી. ૭૬ રામચંદ્રની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી– અયોધ્યા નગરીમાં દશરથ રાજાને રામ, લક્ષમણ, ભરત, અને શત્રુના નામે ચાર પુત્ર હતા. તેમાં રામચંદ્રને ગાદી મળવાના પ્રસંગે વનમાં જવું પડયું અને તેમની સાથે લક્ષમણ તથા રામચંદ્રની પત્ની સીતા ગયા. તેમજ રાવણે સીતાનું હરણ કર્યું, હનુમાન તથા સુગ્રીવ વગેરેની ૨૩ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રીવિજયપદ્રસૂરિકૃતસહાયથી રામ તથા લક્ષ્મણે લંકા ઉપર ચઢાઈ કરી. બિભિષણે રાવણને સીતા પાછી મેંપી દેવા રાવણને સમજાવ્યું. પરંતુ રાવણે તે વાત ગણકારી નહિ. છેવટે મેટી લડાઈ થઈ અને તેમાં અંતે રાવણ લક્ષમણને હાથે મરા. લંકાની ગાદી ઉપર બિભિષણને બેસાડીને રામ લક્ષમણ સીતાને લઈને પાછા આવ્યા. વનવાસની મુદત પુરી થવાથી તે બધા અયોધ્યા ગયા. ભરતે રામને રાજગાદી સેંપી દીધી. વગેરે હકીકત ઘણું જાણીતી હોવાથી અહીંઆ જણાવી નથી. રાજા રામે ત્યાર પછી લેકે ઉપર એવી નીતિપૂર્વક રાજ્ય કરવા માંડયું કે જેથી નીતિવાનેમાં રામ મુખ્ય ઉદાહરણ રૂપ થયા. અસતી છતાં રામે સીતાને આદર કર્યો એવી લેક્તિ સાંભળીને મારા રાજ્યમાં લગાર પણ અન્યાય નજ થવો જોઈએ એમ વિચારી સીતા પાસે દીવ્ય કરાવી પ્રજાને -તેના સતીપણુની ખાતરી કરાવી સીતાને આદર સત્કાર કર્યો. અહીં કહેવાને સાર એ છે કે સમુદ્રના પાણીને વિષે પત્થરે ડૂબવાને બદલે તર્યા અને જેને પૂલ બનાવીને રામ પિતાનું સૈન્ય લઈને લંકામાં ગયા, વાંદરાના સૈન્ય વડે રાક્ષસોના સૈન્યને ભગાડયું, તથા વાસુદેવ લક્ષમણે રાવણને નાશ કર્યો એ બધું રામના ન્યાયનું ફલ જાણવું. અને રાવણને નાશ થયે તે તેના અન્યાયનું ફળ જાણવું. શ્રી રામચંદ્રજીના અપૂર્વ ન્યાય ગુણને લઈને જ લેકમાં ન્યાયી રાજાનું રાજ્ય “રામ રાજ્ય” કહેવાય છે. સીતાએ પહેલી દીક્ષા લીધી, તેની નિમલ સાધના કરી તે બારમા અશ્રુત દેવલોકમાં ઇંદ્રપણે ઉત્પન્ન થઈ. પછી અવસરે રામ Page #368 -------------------------------------------------------------------------- ________________ - શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાદિક ૩૫૫ ચન્દ્રજી દીક્ષા લઈ તેની પરમારાધના કરી મેક્ષના અવ્યાબાધ સુખ પામ્યા. તેમનું આયુષ્ય ૧૫૦૦૦ વર્ષનું હતું. વિશેષ બીના જૈન રામાયણ (ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૭) થી જાણવી. અવતરણ–આ લેકમાં પણ ન્યાયને જ પ્રભાવ જણાવે છે. (કાનિવૃત્ત) मनसि वसति शश्वन्याय एवोत्तमानां, ૧૨ यदमरवरलब्ध्या पारदारिक्यचौर्ये । अनुविषयमरौत्सीचक्रभूद्बह्मदत्तः, ૧૬ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ क्व सुरसरिति पङ्कः क्वेशचन्द्रे कलङ्कः 1 ૭૭ છે. ન્યાયજ વસે ઉત્તમતણુદીલનિત્યસુર વરદાનથી, નિજ દેશમાં ચોરી તણી નિવૃત્તિ પરની નારીથી બ્રહ્મદત્ત કરાવતા કયાં પંક ગંગામાં રહે? શંકર શિર શશિમાં કલંક ને ન્યાયવતા સુખ લહે. ૭૭ –ઉત્તમ પુરૂષોના મનમાં હંમેશાં ન્યાય જ વસે છે. કારણ કે બ્રહ્મદત્ત નામના બારમા ચક્રવતીએ દેવતાની કૃપા મેળવીને પોતાના દેશમાં પરસ્ત્રી લંપટપણને તથા ચારીને નિષેધ કરાવ્યે હતે. (વ્યાજબીજ છે કે) Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શ્રીવિજયસૂરિકૃતગંગા નદીમાં કાદવ કયાંથી હોય? અને ઈશ્વરના મસ્તકમાં રહેલા ચંદ્રમાં કલંક કયાંથી હોય? અર્થાત્ નજ હોય. ૭૭ - સ્પષ્ટાથ –ચાલુ નય દ્વારના વર્ણન કરવાના પ્રસંગે ન્યાયનું માહાભ્ય જણાવતાં કવિરાજ જણાવે છે કે ઉત્તમ પુરૂષોના મનમાં ન્યાય જ રહેલે હોય છે. અથવા જેમના મનમાં ન્યાય ધર્મ રહેલે હેાય તે ઉત્તમ પુરૂષ કહેવાય. ન્યાય સંબંધી દષ્ટાન આપતાં કવિરાજ જણાવે છે કે બ્રહ્મદત્ત નામના બારમા ચક્રવર્તીએ પોતાના દેશને વિષે પરસ્ત્રી લંપટપણું તથા ચેરીને નિષેધ કરાવ્યો હતો. કારણ કે તેમણે દેવના વરદાનની લબ્ધિથી ન્યાય માટે આ પ્રમાણે કર્યું હતું. આ વિષયમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે ગંગાનદીમાં કાદવ કયાંથી હોય? અથવા ગંગા નદીમાં કાદવ હતો નથી. તેવી રીતે ઉત્તમ પુરૂમાં અન્યાય કયાંથી હોય ? અથવા ઉત્તમ પુરૂષોમાં અન્યાય હોતો નથી. તેમજ ઈશ્વર, એટલે શંભુ અથવા મહાદેવના મસ્તકને વિષે રહેલા ચંદ્રને વિષે કલંક ક્યાંથી હોય એટલે મહાદેવના મસ્તક ઉપર રહેલા ચંદ્રને વિષે કલંક હેતું નથી તેવી રીતે ઉત્તમ પુરૂષોના મનમાં અન્યાય રૂપી કલંક હોતું નથી. ” - બ્રહ્મદત્ત ચક્રવર્તીની ટૂંક બીના આ પ્રમાણે – . - બ્રહ્મદત્ત નામને બાર ચકવર્તી હતી. તે એક વખત વસંત ઋતુમાં ઉદ્યાનમાં ગયા હતા. તે વખતે એક સુંદર નાગ કન્યાને કેઈક મનુષ્ય સાથે વિષયક્રીડા કરતી જોઈને આ અન્યાય છે એવું વિચારી કે પાયમાન થઈને ચાબુકના Page #370 -------------------------------------------------------------------------- ________________ ચોકપ્રપ્રકરસ્પષ્ટાદિ: ૩૫૭ પ્રહાર કરીને તે અનેને માર્યો. તેથી તે નાગકન્યા પેાતાના પતિ પાસે જઇને કહેવા લાગી કે હે દેવ ! આજે હું ઉઘાનમાં મરજી મુજમ ક્રીડા કરતી હતી તે વખતે બ્રહ્મદત્ત ચક્રવર્તી એ મને મારી. આ સાંભળીને રાષ ઉત્પન્ન થવાથી અન્ત:પુર સહિત ચક્રવતીને માળો નાખું એવું વિચારીને તે વીના મ્હેલમાં આવ્યા. તે વખતે ચક્રવતીની સ્ત્રી એકાંતમાં ચઢીને પૂછે છે કે આજે ઉદ્યાનમાં ક્રીડા કરતાં તમે શું જોયું? ત્યારે ચક્રીએ કહ્યું કે ત્યાં મેં મનુષ્ય સાથે વિષયકીડા કરતી એક નાગકન્યા જોઈ. અને આ અનીતિ છે એમ વિચારીને તે અનેને શિક્ષા કરી. તે વખતે આ વાત ગુપ્ત રીતે સાંભળતા તે દેવે રાષ રહિત થઈ ને પ્રગટ થઈને કહ્યું કે હું પ્રસન્ન થયા છું માટે વરદાન માગ. ત્યારે ચક્રવર્તી એ કહ્યું કે હું નાગકુમારેન્દ્ર ! તમે તેા અધિજ્ઞાની છે. તેથી સઘળુ જાણા છે. માટે મારા ઉપર કૃપા કરીને મારા દેશમાં અન્યયિ કરનારા હાય એટલે પરસ્ત્રી લંપટપણું અને ચારી કરનારા જે હાય તેમને મારી આગળ પ્રગટ કરો એટલે હુ તેમને શિક્ષા કરૂં. તે દેવે પણ તે વાત અંગીકાર કરીને જેઆ અન્યાય કરનારા હતા તેને ચક્રવતી ની આગળ પ્રગટ કર્યા. ચક્રીએ પણ તેમને સજા કરી ન્યાયવંત બનાવ્યા. તેથી તેઓ સુખી થયા. તે પ્રમાણે ભવ્યજીવાએ ન્યાયધર્મ નું ચથા પાલન કરી માનવ જીવન જરૂર પવિત્ર મનાવવું. જેથી પરપરાએ મેાક્ષમાની નિર્દોષ આરાધના કરતાં તેઓ જરૂર સિદ્ધિના સુખ પામે. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રીવિજયપક્વસૂરિકૃતઅવતરણ—હવે ૩૮ મું વિનયદ્વાર કહે છે – | વસંતતિવૃત્તમ છે विद्याविभूतिमहिमव्रतधर्ममोक्ष सम्पत्तये विनय एव विभुः किमन्यैः । ૧૬ ૧૭ ૧૪ ૧૫ ૧૫ ૧૮ ૧૯. किं किं नमिः सविनमिर्जिनतो न लेभे, ૨૧ ૨૨ ૨૦ ૨૩ ૨૪ पूज्यांहिरेणुरपि पश्य नमस्य एवं તે ૭૮ | વિનયથી વિદ્યા મળે સમૃદ્ધિ મહિમા વ્રત અને, ધર્મ મુક્તિ જરૂર ના બીજા તણી નમિ વિનમિને પ્રભુ આદિથી શું શું મળ્યું નાદેખ પદરજ પૂજ્યની, વંદનીય બલિહારી જગમાં ગુણ શિરેમણિ વિનયની. ૭૮ શ્લોકાર્થ –-વિદ્યા, સમૃદ્ધિ, મહિમા, વ્રત, ધર્મ અને મેક્ષની પ્રાપ્તિ માટે વિનય જ સમર્થ છે. અન્ય વસ્તુઓનું શું કામ છે? વિનમિ સહિત નમિએ વિનયને લીધે શ્રી જિનેર પાસેથી શું નથી મેળવ્યું? જુઓ પૂજ્યની ચરણું રજ પણ નમસ્કાર કરવા લાયક છે. ૭૮ ૫ષ્ટાર્થ –હવે વિનય નામના ૩૮ મા દ્વારનું વર્ણન કરતાં કવિશ્રી જણાવે છે કે વિદ્યા, સમૃદ્ધિ એટલે અધર્ય, મહિમા એટલે યશ, વ્રત એટલે સંયમ, ધર્મ અને મોક્ષની Page #372 -------------------------------------------------------------------------- ________________ શ્રીકખૂરપ્રકરસ્પષ્ટાર્થીદિર ૩૫૯ પ્રાપ્તિ માટે વિનય જ સમર્થ છે. અથવા વિનય વિના ઉપર જણાવેલ વિદ્યા વગેરેની પ્રાપ્તિ થતી નથી. માટે તે વિદ્યાદિક મેળવવા માટે બીજા કષ્ટદાયી અનુષ્ઠાન કરવાની જરૂર નથી, કારણ કે કહ્યું છે કે વિનય શાસનનું મૂલ છે વિનયવાળે સંયમી થાય છે, વિનય રહિતને ધર્મ ક્યાંથી તેમજ તપ ક્યાંથી? વિનયવાળે જ લક્ષમીને મેળવે છે તેમજ વિનયવાળે જ જશ અને કીર્તિ મેળવે છે. દુવિનીત કદાપિ પણ પિતાના કાર્યની સિદ્ધિ મેળવતો નથી. માટે વિનયથી જ - જ્યારે સર્વ કાર્યની સિદ્ધિ થાય છે ત્યારે બીજાં કષ્ટદાયી અનુ ઠાન કરવાની શી જરૂર છે? અથવા બીજા કષ્ટદાયી અનુષ્ઠાનેની જરૂર નથી જ. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં કવિશ્રી જણાવે છે કે પ્રથમ જિનેર શ્રીવાષભદેવની ચરણકમલની વિનયપૂર્વક સેવા કરવાથી નમિ અને વિનમિ નામના તેમના બે પુત્રએ (પોત્રોએ) શું શું મેળવ્યું નથી. અથવા રાજ્ય વગેરે સઘળું તે બંને ભાઈઓએ મેળવ્યું છે. પૂજ્ય એટલે પૂજવા લાયકની ચરણ રજ પણ નમસ્કાર કરવા યોગ્ય છે. કારણ કે કહ્યું છે કે “તીર્થયાત્રા માટે નીકળેલા સંઘની ચરણરજના સ્પર્શથી પણ આ સંસારને પાર પમાય છે. માટે વિનય કરવા લાયક છે. ૭૮ નમિ વિનમિની કથા – પ્રથમ તીર્થકર શ્રીત્રાષભદેવે પુત્રને રાજ્ય વહેંચી આપીને દીક્ષા લીધી. તે વખતે પ્રભુના પુત્ર કચ્છ અને મહાકચ્છના પુત્ર નમિ અને વિનમિ અન્ય સ્થળે ગએલા હોવાથી Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ શ્રીવિજયપદ્મસુરિકૃતરાજ્ય ભાગ મેળવવાને આવ્યા પરંતુ પ્રભુએ દીક્ષા લીધી છે એમ જાણીને તેઓ ચિત્તમાં ખેદ પામ્યા. હજુ પણ આપણે પ્રભુની સેવા કરીને ઈચ્છિત મેળવીએ એવી આશાથી પ્રભુ પાસે આવીને પ્રભુની સેવા કરવા લાગ્યા. સવારમાં તેઓ પ્રભુના ચરણને પાણીથી સ્નાન કરતા અને પુષ્પ વગેરેથી પૂજા કરતા. અને વિનતિ કરતા કે હે પ્રભુ! અમને રાજ્યને ભાગ આપે. પરંતુ પ્રભુ તો કાંઈ જવાબ આપતા નથી. તે પણ તેઓ હંમેશાં પ્રભુને વિનય કરે છે. એક વાર ધરણેન્દ્ર પ્રભુને વંદન કરવા આવ્યા. તે વખતે તે બંનેને પ્રભુની સેવા કરીને રાજ્યનો ભાગ માગતા જોઈને ધરણેન્દ્ર કહ્યું કે હવે તો પ્રભુએ સંસારને ત્યાગ કર્યો છે માટે રાજ્યને ભાગ આપવાને સમર્થ નથી. માટે તમે ભરત પાસે જાઓ તો તે તમને ભાગ આપશે. ત્યારે તેઓએ કહ્યું કે અમે ભારત પાસે માગીશું નહિ. પ્રભુની ભક્તિથી પ્રસન્ન થએલા ધરણેન્દ્ર કહ્યું કે હું પ્રભુને સેવક છું અને પ્રભુની સેવા નિષ્ફળ ન જાય એટલા માટે પાઠથી સિદ્ધ થાય એવી વિદ્યાઓ તમને આપું છું, એમ કહીને ગૌરી, ગાન્ધારી પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યાઓ તેમને આપી. અને કહ્યું કે તમે અને તમારાં માણસને લઈને જલદીથી વૈતાઢય પર્વત ઉપર જાઓ અને તેની દક્ષિણ તથા ઉત્તર શ્રેણિમાં નગરે સ્થાપીને રાજ્ય કરે. તેઓએ પણ તીર્થકર અને ધરણેન્દ્રને પ્રણામ કરીને એ પ્રમાણે કર્યું. તે વખતે ધરણેન્દ્ર જે વિદ્યાધરે જિનેશ્વરને, જિનચત્યને, કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા સાધુને પરાભવ કે ઉલ્લંઘન કરશે તેમજ પરગના સાથે Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ: તેની ઈચ્છા વિના વિષયકીડા કરશે તેમની વિદ્યા ચાલી જશે. એ પ્રમાણે ભીંત ઉપર પ્રશસ્તિ લખી. ત્યાર પછી નમિ અને વિનમિ વિદ્યાધરના અધિપતિ થયા. આ પ્રમાણે જાણીને વિશુદ્ધ બુદ્ધિથો આ હૈોક અને પરકમાં સુખ આપનાર વિનયને આશ્રય કરે. || ઇતિ નમિ વિનમિ કથા છે અવતરણ – હવે વિનયથી વિપક્ષભૂત એટલે ઉલટે જે દુર્વિનય તે આદરવા યોગ્ય નથી તે જણાવે છે – I tવરિતવૃત્તમ્ | कि मय॑खिदशोऽप्यपास्तविनयो म्लानिः सहानेः पदं, ૯ ૮ ૧૧ ૧૨ ૧૩ ૧૨ यक्षो वृद्धकरः किमायेखपटाचायण नाशिक्षितः। ૧૯ ૧૪ ૧૫ ૧૬ ૧૬ ૧૭ ૨૦ ૧૮ किं वा विष्णुकुमारतो न नमुचिमत्वाऽगम ૨૩ ૨૫ ૨૪ ૨૬ ૨૨ ૨૮ ર૭ ૩૦ ૨૯ नद्योघस्तरुमुन्नतं रुजति वा ननं तु नो वेतसम् ७९ દુર્બળતણ શી વાત? પણ બલવંત સુર પણ અવિનયે, પામે પરાભવ યક્ષ વૃદ્ધકર આકરી શિક્ષા લહે; આર્ય ખપટાચાર્યથી ને નમુચિ વિષ્ણુકુમારથી, શિક્ષા લડીને જાય દુર્ગતિ આયરેલ અવિનયથી. ૧ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શ્રીવિજયપદ્યસૂરિકૃતનદીનો પ્રવાહ ઉખાડતે ઝટ તેહ ઊંચા ઝાડને, નેતર નમેલા ના ઉખાડે સેવજે નિત વિનયને ફિલ ભારથી નીચા નમેલા આમ્ર તરૂને જોઈને, હે જીવ!ધરજે નમ્રતા ભૂલીશ ના ગુરૂ વિનયને. ૨ કાર્થ–મનુષ્ય તે શું? વિનય તજી દેનાર દેવ પણ હાનિ સહિત પરાભવને પામે છે. વૃદ્ધકર નામે યક્ષ (અવિનયથી) આર્ય ખપટાચાર્ય વડે શું શિક્ષા પામ્યું નથી? અથવા નમુચિ પ્રધાન વિષ્ણુકુમારથી મૃત્યુ પામીને દુર્ગતિમાં ગયે નથી? દષ્ટાન્ત કહે છે કે નદીને પ્રવાહ ઉંચા વૃક્ષને પાડી નાખે છે. (ઉખેડી નાખે છે, પરંતુ નમ્ર એવા નેતરના વૃક્ષને ઉખાડતો નથી. ૭૯ સ્પષ્ટાર્થ–કવિશ્રી અવિનય કરનારની દુર્દશા તથા દુર્ગતિ થાય છે તે જણાવતાં કહે છે કે તથા પ્રકારના સામઐથી રહિત હોવાથી મનુષ્યની તો વાત જ શી? એટલે વિનય તજનાર મનુષ્યની દુર્દશા થાય તેમાં તે કહેવું જ શું? પરંતુ શક્તિવંત દેવ પણ વિનયને જે ત્યાગ કરે તે હાનિ એટલે ક્ષય સહિત પરાભવનું સ્થાન બને છે. એટલે વિનયને ત્યાગ કરનાર શક્તિશાળી દેવ હોય તે છતાં પણ તેને હાનિ પૂર્વક પરાભવ થાય છે. માટે વિનયને ત્યાગ કરીને દુનિયને આશ્રય કરે નહિ. આ હકીક્તને દાન પૂર્વક જણાવતાં કવિશ્રી કહે છે કે વૃદ્ધકર નામને યક્ષ વિનયને ત્યાગ કરવાથી આર્ય ખપટાચાર્ય વડે શિક્ષાને પામે. તેથી તે યક્ષ છતાં પણ પરાભવનું સ્થાન બન્યું. વળી નમુચિ Page #376 -------------------------------------------------------------------------- ________________ શ્રીરપ્રકરસ્પષ્ટાથદિક 33 નામને પ્રધાન જે ઘણે દુનિયી બની ગયા હતા તે બ્રાહ્મણ છતાં પણ વિષ્ણુકુમાર રાજર્ષિથી મરણ પામીને શું નરક ગતિમાં ગયે નથી. ? ગમે છે જ, લેકમાં પણ કહેવાય છે કે ઉંચા વૃક્ષો નદીમાં પ્રવાહથી ફેંકી દેવાય છે. પરંતુ વેતસ એટલે નેતર નીચું હોય છે અને સહેજ નમેલું હોય છે તેને નદીને પ્રવાહ ઉખેડી શક્તા નથી. કહેવાને સાર એ છે કે મોટાં વૃક્ષો જેઓ ઉંચા હોય છે છતાં પણ નદીના પ્રવાહથી તેઓ ઉખડી પડે છે પરંતુ નેતર જે નમ્ર છે અથવા તે નીચું નમેલું છે તેને પવન કાંઈ અસર કરી શકતું નથી. માટે દુર્વિનય અથવા અવિનયનો ત્યાગ કરી દરેક જણે વિનયને આશ્રય કરવા જોઈએ. ૭૯ છે વૃદ્ધકર યક્ષની કથા છે લાટ દેશમાં ભુગપુર નામના નગરમાં સર્વ વિદ્યામાં પ્રવીણ આર્ય ખપટાચાર્ય હતા. તેમને ભાણેજ વિનયશાળી બાળક છતાં બુદ્ધિશાળી હતો. તેણે એક વાર ગુરૂ પાસેથી વિદ્યા સાંભળીને વિદ્યાસિદ્ધ ગુરૂના વેગથી તે વિદ્યા સિદ્ધ કરી. આ તરફ ગુડશિસ્ત્ર નામના નગરમાં સાધુઓએ એક પરિવ્રાજકને વાદમાં પરાભવ કર્યો. મરણ પામીને તે ત્યાં વૃદ્ધકર નામે યક્ષ થયે પૂર્વના વૈરના સ્મરણથી તે સાધુઓને ભય પમાડતો હતો. તેથી સંઘે આર્ય ખપટાચાર્યને બોલાવ્યા. આચાર્ય થોડા પરીવાર સાથે ગુડશસ્ત્ર નગરે ગયા. સાધુઓને નગરમાં મેકલી નિશ્ચલ મનવાળા આચાર્ય પોતે સાંજે વૃદ્ધકરચક્ષના આશ્રમમાં રહ્યા. આચાર્ય તેના મસ્તક ઉપર બે પગ. Page #377 -------------------------------------------------------------------------- ________________ -३६४ શોવિજયપધસૂરિકૃતમૂકીને રાત્રીએ સૂતા. સવારે સઘળા લેકે આવ્યા. તેઓએ સૂરિને ઉપાડીને દૂર મૂક્યા તે પણ તેઓ ફરી ફરીને ત્યાં આવીને સૂતા. લોકોએ રાજાને હકીક્ત જણાવી રાજા ક્રોધથી ત્યાં આવ્યો અને આચાર્યને માટીના ઢેફાં વડે નિર્દય પણે મારવા લાગ્યા. સૂરિએ તે પ્રહારે રાજોના અન્તઃપુરમાં સંકામ્યા. એટલે તે પ્રહારે રાજાના અન્તઃપુરમાં વાગવા લાગ્યા તેથી ચમત્કાર પામેલા રાજાએ સૂરિને ખમાવ્યા. ઉઠીને સૂરિએ પિતાનું રવરૂપે પ્રગટ કર્યું. તેથી ગુરૂની શકિત જોઈને સઘળા લેકે વિસ્મય પામ્યાં. ત્યાર પછી રાજાએ સૂરિને - નગર પ્રવેશ કરાવવા માંડે. તે વખતે સૂરિએ પત્થરની દ્રોણી બનાવી. વૃદ્ધકર યક્ષને અને બીજી મૂર્તિને - આગળ રાખીને તે મહાણી સાથે સૂરિરાજ અફળાવવા લાગ્યા. અથડાવાથી દુઃખી થતી આ મૂર્તિને મૂકી દે એ પ્રમાણે રાજાથી કહેવાએલા ગુરૂએ મૂકી અને તે પોતાના સ્થાનમાં જઈને રહી. સઘળા આચાર્ય પ્રત્યે ભક્તિવાળા થયા. પછી સૂરિ પત્થરની મહાદ્રોણને આગળ કરીને પોળના દ્વાર આગળ સ્થાપન કરીને ગયા. હજી પણ મારા જે કાઈક અને સ્વસ્થાને પહોંચાડશે. ત્યાર પછી રાજા વગેરેને બધ પમાડીને આચાર્ય અન્ય સ્થળે વિહાર કર્યો. : આ તરફ ભૃગુકચ્છ નગરમાં રસ લમ્પટતાથી તેમને - ભાણેજ બૌદ્ધ થયે. રસમૃદ્ધિથી તે પિતાના ઉપાસકેને ત્યાં પિતાનાં પાત્ર મેકલીને તેને ભરીને લાવે છે. વાયુ માગે આવતાં તે પાત્ર જોઈને તેની શકિતથી વશ થએલા ઘણું કે તેની સન્મુખ થયા. ત્યાર પછી મિથ્યાત્વને નાશ Page #378 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ: ૩પ. કરવા માટે સંઘે ગુરૂને બેલાવ્યા. આચાર્ય પણ ગુપ્ત રીતે ત્યાં આવ્યા. આકાશ માર્ગે ભિક્ષા લઈને આવતાં પાત્રની વચમાં આચાર્યે એક શિલા વિકવી. તેની સાથે અથડાઈને તે સઘળાં પાત્ર ફૂટી ગયા. ગુરૂને આવેલા જાણુને ભાણેજ નાસી ગયે. પછી બુદ્ધના સ્થાનમાં આવીને તેમણે બુદ્ધને આ પ્રમાણે કહ્યું. અહીં આવેલા અમને વંદન કરે. તે સાંભળી બુદ્ધ પ્રતિમા ઉઠીને ગુરૂના ચરણમાં આળોટવા લાગી. ગુરૂએ વિસર્જન કરેલી તે સ્વસ્થાને ગઈ એ પ્રમાણે મુકત નામને સ્તુપ પણ આવ્યા અને જા એમ કહેવાથી નમ્ર થઈને ગયે. આ પ્રમાણે જિનશાસનની પ્રભાવના કરી ગુરૂ સ્વર્ગે ગયા. કહેવાને સાર એ છે કે દેવ છતાં પણ દુર્વિનયથી તે નિન્દાને પામ્યા તે મનુષ્યનું તે શું કહેવું? માટે હે. શિષ્ય! અવિનયરૂપી વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાંખવું જોઈએ. |ઇતિ વૃદ્ધકર યક્ષ કથાનક છે છે નમુ ચ પ્રધાનની કથા છે - હસ્તિનાગપુર નામના નગરમાં પડ્યોત્તર નામે રાજાને જાલા નામે રાણી હતી તેને વિકુમાર નામે મેટે પુત્ર અને બીજે ચૌદ સ્વપ્નથી ચક્રવર્તિપણાને જણાવતા મહાપદ્ધ નામે નાના પુત્ર હતું. મોટા પુત્રે પિતાએ આપ્યા છતાં રાજ્ય ગ્રહણ ન કર્યું, તેથી પિતાએ નાના પુત્રને યુવરાજ પદવી આપી. આ તરફ સુવ્રતાચાર્ય અવન્તી નગરીએ ગયા. તેમને વંદન કરવાને ધર્મિષ્ટ રાજા પરિવાર સાથે ગયો. Page #379 -------------------------------------------------------------------------- ________________ = = = શ્રીવિજયપતસૂરિકૃતરાજાની સાથે તેને દુષ્ટ બુદ્ધિવાળે નમુચિ મંત્રી ગ. ધર્મને વાદ કરતાં નમુચિને ક્ષુલ્લક સાધુએ નિરૂત્તર કર્યો. આ સાધુઓને હણું એવા વિચારથી રાત્રિમાં હાથમાં ખડ્ઝ લઈને દેડ. માર્ગમાં દેવતા વડે ઑભિત કરાયે. સવારે રાજા પરિવાર સાથે ત્યાં આવ્યા અને નમુચિની તેવી અવ સ્થા જોઈને વિસ્મય પામે. કૃપામાં તત્પર કેઈક દેવે તેને છુટ કર્યો. લજજા પામેલે તે હસ્તિનાગપુરે આવ્યો. અને મહાપદ્રકુમારની તે રાજા થશે ત્યારે ઈચ્છા પૂર્ણ કરનાર થશે એવા વિચારથી સેવા કરવા લાગ્યો. આ તરફ સિંહબલ નામે રાજા તેના દેશને ઉપદ્રવ કરવા લાગે તેથી નમુચિએ યુક્તિથી બાળે. તેથી તુષ્ટ થયેલા કુમારે તેને વરદાન માગવા કહ્યું. ત્યારે નમુચિએ થાપણ તરીકે તે વરદાન રાખ્યું. અનુક્રમે પક્વોત્તર રાજાએ મહાપદ્મ કુમારને રાજ્ય સેપી સુત્રતાચાર્ય પાસે દીક્ષા લીધી. તે વખતે મેટા પુત્ર વિષકુમારે પણ દીક્ષા લીધી. પોત્તર રાજર્ષિ તીવ્ર તપ તપીને પરમ પદને પામ્યા. વિણકુમાર પણ નિરંતર તપ કરીને અનેક પ્રકારની લબ્ધિઓ પામ્યા. ચક્રવતી થએલા પવોત્તર રાજાએ પણ અનેક ધર્મ કાર્યો કરી જૈન શાસનની ઉન્નતિ કરી. એક વખત સુવતાચાર્ય ગજપુર નગરમાં ચોમાસું રહ્યા છે તેમને નમુચિ મંત્રીએ જોયા. તે વખતે પૂર્વના વરના સ્મરણથી તેને બદલો લેવાને તેણે ચકી પાસે પ્રથમનું વરદાન માગ્યું. અને ચકીએ તે આપ્યું. નમુચિએ કહ્યું કે Page #380 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથાદિ: ૩૬g મારે યજ્ઞ કરવા છે માટે કેટલાક દિવસ સુધી મને રાજ્ય સાંપા. સત્ય પ્રતિજ્ઞાવાળા રાજાએ તેને રાજ્ય સોંપ્યું. પછી નમુચિએ સુત્રતાચાર્ય ને મેલાવીને કહ્યું કે તમે મારૂ રાજ્ય છેડીને સાત દિવસમાં ચાલ્યા જાઓ, નહિ તે બધાને હું મારી નાખીશ. આચાર્યે વસતિમાં જઈને સાધુઆને કહ્યુ કે હવે શુ કરવું. કાઈક સાધુએ કહ્યું કે ચક્રવતીના ભાઇ વિષ્ણુકુમાર મેટો લબ્ધિવાળા છે તે હાલમાં સુવર્ણગિરિને ( મેરૂ ) વિષે ચામાસુ` રહ્યા છે તેજ નમુચિને વશ કરવાને શક્તિમાન છે. આચાયે કહ્યું કે ચેાગ્ય છે. પરંતુ તેમને અહીં કાણું ખેલાવી લાવશે ? એક સાધુએ કહ્યું કે હું ત્યાં જઈ શકું છું. પરંતુ આવી શક્તા નથી સૂરિએ કહ્યું કે તેજ તમને પાછા લાવશે. તેથી તે સાધુ આકાશમાં ઉડીને ત્યાં ગયા અને વિષ્ણુકુમારને હકીકત કહી. તેથી ચામાસુ છતાં શાસનની ભાવી ઉન્નતિ થનાર જાણીને અને સંઘનું કાર્ય જાણીને તે મુનિને લઈ ને વિષ્ણુકુમાર સૂરિ પાસે આવ્યા. ત્યાંથી નમુચિ પાસે ગયા. એક નચિ વિના સઘળા રાજલેકે તેમને પ્રણામ કર્યા. પછી વિષ્ણુકુમારે નમુચિ પાસે જઇને કહ્યું કે આટલું ચામાસુ સાધુઓને અહી રહેવા દો. પછી તેઓ પોતાની મેળેજ અન્યત્ર વિહાર કરશે. ત્યારે નમુચિએ કહ્યું કે વાવિવાદનુ` કામ નથી, પરંતુ જો તેઓ અહીં રહેશે તા હું નક્કી તેમને મારીશ. તે વખતે અતિ કાપેલા વિષ્ણુકુમારે નચિને કહ્યું કે હું પાપી ! જ્ઞાન ધનવાળા સાધુઓને વિષે તું દુષ્ટપણું આચરે છે માટે તારા પ્રત્યે વિધિ પ્રતિકૂલ થયા છે. અમારે ઘણાની જરૂર નથી, Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શ્રીવિજયપદ્રસૂતિઅહીં રહેવાને ત્રણ પદ આપ. નમુચિએ પણ તે અંગીકારે કરીને કેપથી કહ્યું કે ત્રણ પગલાં મૂકીને જે સાધુ રહેશે તે સઘળા મારાથી મરણ પામશે. તેથી કેપેલા વિષ્ણુકુમાર વૈક્રિય લબ્ધિવડે આકાશમાં વધવા લાગ્યા. એક લાખ એજનનું શરીર કર્યું. ત્રણ ભુવનને ભય કરનારૂં પ્રલય કાલના અગ્નિ જેવું તે શરીર રચ્યું. પછી નમુચિના મસ્તક ઉપર પગ મૂકીને તેને રસાતલમાં ફેંકર્યો. અને પૂર્વાપર સમુદ્ર સુધી પગ લંબાવીને રહ્યા. આ સ્વરૂપ જાણીને ઈન્દ્ર મુનિને શાંત કરવા અપ્સરાઓને મોકલી. તેમણે મુનિને સમજાવ્યા. મહાપદ્મ. ચકવતી પણ આ સ્વરૂપ જાણીને ત્યાં આવ્યા. અને મુનિના કેપને શાંત કર્યો. મુનિએ પણ ગુરૂ પાસે આલેચના લઈ પ્રતિક્રમીને ફરીથી સાધુપણું લીધું. એ પ્રમાણે વિષ્ણુકુમાર મુનિ છેવટે કેવલી થઈ મોક્ષે ગયા. મહાપ પણ દીક્ષા લઈ સિદ્ધ થઈમેક્ષે ગયા. નમુચિ મરીને દુર્ગતિમાં ગયે. એ પ્રમાણે દુઃખદાયી દુનિયને ત્યાગ કરીને પિતાનું હિત કરવાને આશ્રય કરે. છે ઈતિ નમુચિ કથા છે અવતરણ –એ પ્રમાણે ૩૮ મું વિનયદ્વાર પૂરું થયું. હવે ક્રમ પ્રમાણે આવતું ૩૯ મું વૈરાગ્ય દ્વાર સમજાવે છે – / શાર્દૂલવિત્રીતિવૃત્તજૂ I राज्यं शक्रकृताभिषेचनमहो रूपं निलोकेऽप्यसत् सारूप्यं च सनत्कुमारनृपतेः सोऽप्यङ्गवैराग्यतः ।। Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિ: ૧૫ ૧૩ ૧૪ ૧૭ ૧૬ ૧૯ ૨૦ ૨૦ ૧૮ ૨૭ ૨૨ ૨૫ ૨૪ चक्रे चारु तपः सलब्धिरभितः स्वं नाचिकित्सत्पुना, रज्येद्वा प्रतिकर्मनिर्मलरुचौ कः कुप्यपात्रे सुधीः ८० અભિષેક રાજ્ય તણે કર્યો સસુરપતિએ જેહનું, ૨૫ ઉત્તમ તેહ ચક સનકુમાર કરે ઘણું; તપ લબ્ધિવંતછતનતનની જે ચિકિત્સા પરિહરે, માંજેલ પિત્તલ ભાજને ડાહ્યો ન આસક્તિ ધરે. ૮૦ કાઈ–ઈન્દ્રથી કરાએલા અભિષેકવાળું રાજ્ય અને ત્રણ લોકમાં પણ અસાધારણ રૂપ એ બને જેને હતા તેવા સનસ્કુમાર ચકવર્તી હતા. તેમણે પણ શરીર ઉપરના વૈરાગ્યથી સુંદર તપ કર્યું અને તેથી અનેક પ્રકારની લબ્ધિવાળા છતાં પણ પોતાના શરીરની ચિકિત્સા કરાવી નહિ. દષ્ટાન્ત કહે છે માંજવાથી નિર્મળ કાતિવાળા પિત્તળને વિષે કયે ડાહ્યો પુરૂષ આસક્ત થાય? અર્થાત્ કેઈ ન થાય. ૮૦ ૫બ્દાર્થ –હવે વૈરાગ્ય નામના દ્વારનું વર્ણન કવિશ્રી જણાવે છે–આ સંસારના પદાર્થો નાશવંત છે એવું સ્વરૂપ જાણુને તેના પ્રત્યે રાગ રહિતપણાની જે ભાવના થાય તે વૈરાગ્ય કહેવાય છે. અહીં સનસ્કુમારનું દષ્ટાન્ત આપતાં જણાવે છે કે ઈન્દ્ર મહારાજે સનસ્કુમાર ચક્રવતીનો રાજ્યાભિષેક કર્યો હતે. વળી આ ચકવતનું રૂપ ત્રણ લોકમાં અસાધારણ હતું કારણ કે ઈન્દ્રની પ્રશંસા સાંભળીને તેના ઉપર શ્રદ્ધા નહિ રાખીને બે દેવે તેમનું રૂપ જેવાને આવ્યા. તે ૨૪ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શ્રીવિજયપક્વસૂરિકૃતવખતે ચક્રી સ્નાન કરતા હતા, તે છતાં તેમનું રૂપ જોઈને દેવે પણ વિસ્મય પામ્યા હતા. આવું અસાધારણ રૂપ છતાં પણ થોડી જ વારમાં તેમનું શરીર રેગવાળું થઈ ગયું અને સભામાં જઈને બેઠા ત્યારે તે દેવોએ પણ તેમનું રૂપ જોઈને મુખ મરડયું, તેથી રાગ્ય ભાવના જાગ્રત થઈ કે આવું સુંદર અને નીરોગી જણાતું શરીર પણ ડીજ વારમાં રેગવાળું થઈ જાય છે તે શરીરની શુશ્રષા કરવી નકામી છે. એવી ભાવનાથી પ્રેરાઈને તેમણે દીક્ષા લીધી અને અનેક પ્રકારનાં તપ કર્યો કે જેથી તેમને અનેક પ્રકારની લબ્ધિઓ ઉત્પન્ન થઈ જે લબ્ધિઓને લીધે તેમણે ધાર્યું હોત તે શરીરને રેગ રહિત બનાવ્યું હતું, પરંતુ શરીર પ્રત્યે એટલી બધી નિમ મત્વ ભાવના ઉત્પન્ન થઈ હતી કે જ્યારે ઈન્દ્ર મહારાજે દેવસભામાં તેમની વૈરાગ્ય ભાવનાની પ્રશંસા કરી ત્યારે તેજ બે દેવો ફરીથી તેમની પરીક્ષા કરવા આવ્યા. અને વિદ્યનું રૂપ ધારણ કરીને તેમની દવા કરી શરીર રેગ રહિત બનાવવાનું કહ્યું. પરંતુ ચક્રવતી એ કહ્યું કે આ શરીરને રેગ કાઢવાનું મુશ્કેલ નથી. અને તેની તમને ખાત્રી ન થતી હેય તો હું આ મારી એક આંગળીને રેગ રહિત કરી બતાવું છું. એમ કહીને થુંક ચેપડીને તે આંગળી સુવર્ણ સરખા વર્ણવાળી રેગરહિત કરી બતાવી. ત્યાર પછી દેને કહ્યું કે જે તમારામાં ભાવ રાગ (કર્મરૂપી રોગ) કાઢવાની શક્તિ હોય તો તે દૂર કરે. પરંતુ દેવાએ તે દૂર કરવાની પિતાની અશક્તિ જણાવી અને તેમની દઢતાનાં વખાણ કરી સ્વસ્થાને ગયા. આ પ્રમાણે જેમણે ચકવર્તીની ઋદ્ધિને ત્યાગ કર્યો અને શરીર ઉપર પણ મમત્વ રાખ્યું નહિ તો. Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ: ૩૭૧ તેમની દેવોએ પણ પ્રશંસા કરી. આ બાબતમાં ઉદાહરણ આપતાં કવિશ્રો જણાવે છે કે માંજવાથી સાફ જણાતા પિત્તળને વિષે કર્યો ડાહ્યો પુરૂષ આસક્ત થાય. અથવા જેણે સુવર્ણનું સ્વરૂપ જાણ્યું છે એટલે જે સુવર્ણને માંજવાની જરૂર પડતી નથી પરંતુ સ્વયં તેજવાળું હોય છે તેવા સુવર્ણને જાણ્યા પછી જ્યારે માં જે ત્યારે કાન્તિવાળું જણાય પણ પછી થોડી વારમાં જ ઝાંખું પડી જાય તેવા પિત્તળને વિષે ડાહ્યા પુરૂષને આસકિત થતી નથી. તેવી રીતે પિત્તળ સમાન આ શરીર છે જેને જ્યારે જ્યારે સાફ કરીએ ત્યારે ત્યારે કાતિવાળું જણાય, પણ પાછું થોડી વારમાં જ મલીન થઈ જાય; તેથી પિત્તળ સરખું આ શરીર છે એવું જાણીને જેણે સુવર્ણ સમાન કાન્તિવાળા આત્માનું સ્વરૂપ જાણ્યું છે તે પુરૂષ પિત્તળ સમાન શરીરમાં આસક્તિ ન જ રાખે એ હકીક્ત છે. એવું જાણુને શરીર ઉપરને મમત્વ ભાવ દૂર કરવાને યત્ન રાખે. ૮૦ સનસ્કુમારનું ચરિત્ર પ્રસિદ્ધ જેવું હોવાથી અને તેને લગભગ સાર સ્પાર્થમાં આવી જતો હોવાથી તેમની કથા જુદી જણાવી નથી. અવતરણ–આ ગાથામાં પણ વૈરાગ્યને ઉપદેશ આપે છે – ( શસ્ત્રવિક્રીતિવૃત્ત| ) आजन्मान्तमनन्तदुर्मुदि (दुर्मति) भवे वैराग्यमस्त्येव तत् व्यक्तं हेतुषु सत्सु किंतु भवति प्रत्येकबुद्धेष्विव । ૧૧ ) ૧ ૨ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ શ્રીવિજયપધસૂરિકૃત ૧૩ ૧૪ ૧૬ ૧૫ ૧૮ ૧૭ सूर्याश्मन्यनलं पयः शशिमणौ स्वर्ण सुवर्णावनौ, ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૧ कोऽद्राक्षीत्पुनरकचन्द्रहुतभुग्योगात्कुतोऽप्येति वा ८१ જન્મથી મરવા લગી છે દુખ અનંતા જેહમાં, તે ભવે વૈરાગ્ય પણ પ્રકટેજ કારણ યોગમાં જેમ પ્રત્યેકબુદ્ધને તિમ સૂર્યકાંત મણિ ઝરે, રવિકિરણથી અશ્ચિને શશિકાંતથી પણ જલ ઝરે. ૧ ચંદ્ર કિરણે સ્પર્શતા અગ્નિ તણું સંયોગથી, સ્વર્ણ ભૂમિથી પ્રકટતું સ્વર્ણ કારણ વેગથી વૈરાગ્ય પ્રકટે પુણ્યવંતા જિન વચનને સાંભળી, વૈરાગ્ય રંગે મહાલતા મેહે ન લેપાયે જરી. ૨ કાર્ય––આ જન્મથી માંડીને મરણ પર્યત અનન્ત દુ:ખ સહિત પ્રીતિવાળા (અથવા પાઠાન્તરની અપેક્ષાએ અનંત દુર્મતિવાળાં) સંસારને વિષે વૈરાગ્ય તે છે, પરંતુ હેતુઓ પ્રાપ્ત થયે છતે ચાર પ્રત્યેક બુદ્ધિની જેમ તે પ્રગટ થાય છે. (દાન્ત કહે છે કે, સૂર્યકાન્ત મણિને વિષે અગ્નિ, ચન્દ્રકાન્ત મણિને વિષે જલ તથા સુવર્ણ પૃથ્વીને વિષે સુવર્ણ કેણે જોયા છે? એ તે સૂર્ય ચંદ્ર અને અગ્નિના વેગથી કઈક સ્થાનેથી આવે છે. ૮૧ સ્પષ્ટાર્થ –કવિશ્રી આ ગાથામાં વૈરાગ્યનો ઉપદેશ આપતાં જણાવે છે કે આ સંસાર જેમાં અનંત દુ:ખયુક્ત Page #386 -------------------------------------------------------------------------- ________________ શ્રોકર્પરપ્રકરસ્પષ્ટાથદિ: ૩૭૩ પ્રીતિ છે. અથવા પાઠાન્તરમાં “અનન્તરિને બદલે અનાદુર્મતિ” એવો પાઠ છે ત્યાં અનંતી દુર્મતિઓ જેમાં છે એવા આ સંસારમાં જન્મથી માંડીને મરણ પર્યત વૈરાગ્ય કેટલાકને છે. પરંતુ તે અવ્યક્ત હોય છે. પરંતુ હેતુઓ એટલે કારણે વિદ્યમાન હોય ત્યારે તે પ્રત્યેક બુદ્ધોની જેમ વ્યક્ત થાય છે એટલે પ્રગટ જણાય છે. જેઓને બાહ્ય પ્રકારને કે પદાર્થ જોઈને સંસાર ઉપર વૈરાગ્ય આવે છે તે પ્રત્યેક બુદ્ધ કહેવાય છે. જેમ કરઠંડુ વગેરે પ્રત્યેક બુદ્ધને બળદ વગેરે હેતુઓ મળવાથી તે વૈરાગ્ય પ્રગટ થયો. અહીં કેઈને એવી શંકા થાય કે જીવને જન્મથી માંડીને મરણ પર્યત જે વૈરાગ્ય છે તે તેઓ સરાગી કેમ જણાય છે અથવા અથપત્તિથી જણાય છે કે તે વૈરાગ્ય નથી. તેના જવાબમાં જણાવે છે કે તેમ નથી. કારણ કે તેમનામાં અવ્યક્તપણે વૈરાગ્ય રહેલો છે પરંતુ જે અવ્યકત હોય તે કાર્યમાં સમર્થ થતું નથી, તે દષ્ટાન્ત આપીને સમજાવે છે કે સૂર્યકાન્ત મણિમાં અગ્નિ કયા પુરૂષે જે છે અથવા તેમાં તે અવ્યક્તપણે રહેલે હેવાથી જણાતો નથી. તેવી જ રીતે ચન્દ્રકાન્ત મણિમાં પાણી કેણે જોયું છે, તેમજ સુવર્ણભૂમિમાં સેનું કોણે જોયું છે? અથવા જેમ તે વસ્તુઓ પ્રગટપણે જણાતી નથી. તે છતાં સૂર્ય, ચન્દ્ર અને અગ્નિના વેગથી કેઈપણ સ્થાનેથી આવે છે તેવી રીતે પ્રથમ અવ્યક્ત એ વૈરાગ્ય તે તે કારણે પ્રગટ થવાથી પ્રગટ થાય છે. આને ભાવાર્થ નીચેની પ્રત્યેક બુદ્ધની કથાએથી જાણવો. ૮૧ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શ્રી વિજય વસૂરિકૃત– છે કરકંડુની કથા છે ચંપા નગરીના દધિવાહન રાજાની પદ્માવતી નામે રાણને કરકંડુ નામે પુત્ર હતું. તે ગર્ભમાં હતું તે વખતે રાણીને હાથી ઉપર બેસવાનો દેહદ ઉપજવાથી રાજા તથા રાણું હાથી ઉપર બેસીને નીકળ્યા. તેવામાં હાથી ઉન્મત્ત થઈને અવળે માર્ગે ચાલ્યો. રસ્તામાં વડનું ઝાડ આવતું જેઈને રાજાએ રાણીને તે પકડી લેવાનું કહ્યું. હાથી વડ નીચે આવ્યું ત્યારે રાજાએ તે વડની ડાળી પકડી લીધી પરંતુ રાણીથી તે પકડાઈ નહિ. એટલે રાજા અને રાણુને વિગ થયે. હાથી રાણીને ઘણે દૂર લઈ ગયો. પછી સરેવરમાં પેઠે તે વખતે રાણી હાથી ઉપરથી ઉતરીને નજીકના તાપસના આશ્રમે જઈને રહી. ત્યાં ચોમાસું રહીને ત્યાંથી દન્તપુર તરફ ચાલી. રસ્તામાં તેણે પુત્રને જન્મ આપે. તે પુત્રને શમશાનને ચંડાલ પોતાને ઘેર લઈ ગયે. અને રાણીએ દીક્ષા લીધી. ચંડાલે તેને ઉછેરીને માટે કર્યો. અનુક્રમે તે કાંચનપુરના રાજા થયે. પોતે રાજા થાય તો તેણે એક બ્રાહ્યણને એક ગામ આપવાનું કહ્યું હતું. કરકંડુ રાજા થવાથી તે બ્રાહ્મણે ચંપા નગરી નજીકના ગામની માગણી કરી. તેથી તેણે બ્રાહ્મણને લેખ લખીને ચંપા નગરીના દધિવાહન રાજા (જે કરકંડુને પિતા છે પરંતુ તે બને તે વાત જાણતા નથી) પાસે મોકલ્યું. રાજાએ ગામ આપવાની ના કહી. તેથી બંને યુદ્ધ માટે તૈયાર થયા. તે વખતે બંનેને વિગ્રહ કરતા રોકવાને સાધ્વી દધિવાહન પાસે ગયા અને બધો હેવાલ જણાવીને કહ્યું કે પિતા પુત્રને લડવું ઉચિત નથી. Page #388 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિર ૩૫ ત્યાર પછી દધિવાહન રાજાએ તેને રાજ્ય આપ્યું અને પોતે દીક્ષા લીધી. કરકંટૂ રાજાને રાજ્ય કરતાં કેટલાક કાળ ગયે. રાજાએ ગેકુળમાં એક બળદને પાળ્યો. તેને સારું સારું ખવરાવીને ઘણે બળવાન બનાવ્યું. જેથી તેની આગળ બીજે કઈ બળદ સ્પર્ધા કરી શકતો નહોતો. આવા સુંદર રૂપવાળે તે બળદ હતો. ત્યાર પછી રાજા તે બળદને ભૂલી ગયા. કેટલાક વર્ષ પછી રાજા તે ગોકુળમાં ગયો ત્યારે તેણે લટકતી ચામડીવાળા, સુકાઈ ગયેલા તથા હાડ ચામડાના માળખા સરખા એક બળદને જે, તે બળદને જોઈને રાજાને પેલે બળદ સાંભળે. રાજાએ તે બળદની હકીક્ત પૂછી ત્યારે દેવાળે પેલે વૃદ્ધ બળદ દેખાશે. તે જોઈને રાજાને વિચાર થયો કે અહો આ દુનિયામાં શરીરાદિક નાશવંત છે. પિતે જોયેલે બળદ કયાં અને આ વૃદ્ધ બળદ કયાં. આ જોઈને રાજાને સંસાર ઉપર વૈરાગ્ય આવ્યે તેથી તેણે રાજ્યને ત્યાગ કર્યો, અને દેવતાએ આપેલા સાધુ વેષે પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. છેઈતિ કરકÇ કથા છે છે દ્વિમુખની કથા છે પંચાલ દેશમાં દુર્મુખ નામે રાજા હતા. તે ઘડાઓને વહન કરાવવાને નગર બહાર ગયે. બહાર જતાં તેણે એક શકસ્તંભને ઘણે પૂજાએલો જોયે. અને જ્યારે તે પાછો Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શ્રીવિજયપદ્યસૂરિકૃતઆવ્યો ત્યારે તેણે તેને પડે અને કાષ્ઠ માત્ર એટલે એકલું લાકડું જ રહેલું જોયું. આ જોઈને રાજાને વૈરાગ્યભાવના જાગી. તેણે વિચાર્યું કે આંખને આનંદ આપનાર જે શોભા સવારમાં જોવાય છે તે સાંજે નાશ પામી જાય છે તેવી રીતે રૂપ, લાવણ્ય, ધન, ધાન્યાદિક મેઘ ધનુષ્યની જેમ નાશવંત છે. આ પ્રમાણે અનિત્ય ભાવના ભાવતાં તેને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી રાજ્યને ત્યાગ કર્યો, અને દેવતાએ આપેલે સાધુ વેષ ગ્રહણ કરીને પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. છે ઈતિ દ્વિમુખની કથા છે નમિ રાજર્ષિની કથા વિદેહ નામે દેશમાં મિથિલા નામની નગરીમાં નમિ નામે રાજા ન્યાયથી રાજ્ય કરતા હતા. રાજ્યનું પાલન કરતા તે રાજાને એક વખતે અશાતા વેદનીયને ઉદય થવાથી શરીરે દાહવરની ઉત્પત્તિ થઈ. સર્વે વૈદ્યોએ અનેક પ્રકારે ચિકિત્સા કર્યા છતાં તેમને દાહજવર જરા પણ શાંત થતું નથી. આ પ્રમાણે પીડા પામતાં તેમના છ મહિના પસાર થયા. એક વખતે વૈદ્યના કહેવાથી શણુઓ ચન્દન ઘસતી હતી. તે વખતે હાથમાં પહેરેલા કંકણે પરસ્પર અથડાવાથી તેને ધવનિ રાજાના કાનને અપ્રિય લાગે છે તેથી રાણીઓએ બીજા કંકણે કાઢી નાખીને એક એક વલય રાખ્યું તેથી અવાજ બંધ થયે અને રાજાને શાંતિ લાગી. તેથી રાજાએ કહ્યું કે વલયને અવાજ કેમ સંભળાતે Page #390 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિર ૩૭૭ નથી. ત્યારે રાણીઓએ કહ્યું કે ઘણાં કંકણ સાથે હતા ત્યારે અવાજ થતો હતે. હવે બીજાં કંકણ કાઢીને એકજ રાખ્યું છે તેથી અવાજ બંધ થયો છે. આ સાંભળીને નમિ રાજા વિચારવા લાગ્યા કે જ્યાં સુધી બધુ પુત્ર વગેરેને ઘણે પરિગ્રહ હોય ત્યાં સુધી પ્રાણીઓને આ ભવમાં દુઃખ થાય. આ પ્રમાણે વિચારતાં વેદનીયને ક્ષપશમ થવાથી તેને નિદ્રા આવી ગઈ ઊંઘમાં તેને સ્વપ્ન આવ્યું કે પોતે સુવ ચલના મસ્તક ઉપર વેત હાથી ઉપર બેઠે છે. ત્યાર પછી તે જાગ્યા ત્યારે વિચારવા લાગ્યા કે આ પર્વત મેં પહેલાં જે છે. આવા વિચારથી તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વ ભવમાં પુત્તર વિમાનમાં ઉત્તમ દેવ હતા તે વખતે જિનેશ્વરને સ્નાત્ર મહોત્સવ કરવાને મેરૂ પર્વત ઉપર ગયા હતા તે વખતે આ મેરૂ પર્વત તેમણે જે હતું. ત્યાર પછી દેવતાએ આપેલે વૈષ પહેરીને તેમણે રાજ્યને ત્યાગ કર્યો. તેથી મિથિલા નગરીમાં માટે કોલાહલ થયો. તે વખતે ઈન્દ્ર બ્રાહ્મણના રૂપે આવીને નમિ રાજર્ષિની અનેક રીતે પરીક્ષા કરી પરંતુ તેમને દઢ જોઈને ઈન્દ્ર પ્રસન્ન થઈને પિતાનું રૂપ પ્રગટ કર્યું અને નમિ રાજર્ષિની દઢતાની પ્રશંસા કરી. નમિ રાજવિએ પ્રત્યેકબુદ્ધ થઈને અન્યત્ર વહાર કર્યો. | ઈતિ નમિ કથ છે Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ શ્રીવિજયપારિકૃત = = = છે નિર્ગત કથા છે ગાન્ધાર દેશમાં પુરૂષોત્તમપુર નામે નગરમાં નિર્ગત નામે રાજા હતા. ન્યાયથી પ્રજાનું પાલન કરતા તેમને કેટલેક કાળ ગયે. એક વખતે વસંત તુ આવે કે કીડા કરવાને નગર બહાર જતાં મનહર આમ્રવૃક્ષ જે. મંજરીઓના ભારથી તે નમી રહ્યો હતો. રાજાએ સુંઘવાને માટે તેમાંથી એક મંજરી ગ્રહણ કરી. ત્યાર પછી તે રાજાની પાછળ આવતા દરેક દરેક માણસે પણ મંજરી ગ્રહણ કરી. મંજરીઓ થઈ રહી ત્યારે તેનાં પાંદડાં ગ્રહણ કર્યો. આમ થવાથી તે આંબા ઉપર એક પણ પાંદડું કે મંજરી રહી નહિ. ફક્ત ડાળાંજ બાકી રહ્યા, તેથી થોડી જ વારમાં તે અબે ઝાંખરા જેવો થઈ ગયે. હવે વનમાં કીડા કરીને રાજા પાછો ફર્યો ત્યારે તે આબે નહિ જેવાથી આબે કયાં છે એમ પૂછયું. ત્યારે નજીક રહેલા કેઈકે કહ્યું કે આ સામે એકલાં ડાળાંવાળે દેખાય છે તેજ એ આંબે છે. રાજાએ એટલી વારમાં આંબા આવો કેમ થઈ ગયે એ પ્રમાણે પૂછ્યું? ત્યારે લોકોએ બધી હકીકત રાજાને જણાવી. આ સાંભળી રાજાને વૈરાગ્ય ભાવના ઉત્પન્ન થઈ. દેવે આપેલ સાધુ વેષ ગ્રહણ કરીને પ્રત્યેક બુદ્ધપણે વિહાર કરવા લાગ્યા. છે ઈતિ નિત કથા અવતરણ –એ પ્રમાણે ૩૯ મું વૈરાગ્યદ્વાર કહીને હવે ઉદેશના ક્રમ પ્રમાણે ચાલીસમું દાનદ્વાર કહે છે – Page #392 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિર ૩૭૯ | (સાઘુત્તમ) समापं शुद्धपात्रं धनमपि विशद किंतु निःपुण्यकानां, ૧૧ ૧ ૩ ૯ ૧૦ ૧૪ ૧ ૨ नो चित्तं पात्रदानं प्रति भवति मतियंत्र ૧૫ ૧૬ ૧૬ ૧૭ ૧૯ आद्योऽहेन् वर्षमेकं प्रतिदिनमगमच्छुद्धभक्षेऽपि देशे, ૨૫ ૪ ૩૦ ૨૯ ૩૧ ૨૮ ૨૬ ૨૭ श्रेयांसस्त्वेक आद्यं सुकृतिषु कृतवान् स्वं प्रभोः पारणेन ८२ શુદ્ધ પાત્ર મળ્યા છતાં ધન શુદ્ધ હવે તે છતાં, પુણ્ય હીનને પાત્રમાં દેવા ન ભાવ કદી થતા શુદ્ધ અશનાદિક ખપે તે પુણ્યહીન ના જાણતા; શુદ્ધ ભિક્ષાવંત દેશે બાર માસ ગષભ જતા. ૧ દાનનો વિધિ કઈ ન જાણે પુણ્યવંત શિરોમણિ, શ્રેયાંસ પારણું નાથને ભાવે કરાવે ઈક્ષની રસધારથી શ્રેયાંસ જેવા ભાવ પ્રભુની જેહવા, પાત્ર ઇક્ષુ રસ સમાં શુભ દાન પુણ્ય પામવા, ૨.. કલેકાર્થ –શુદ્ધ પાત્ર સહેલાઈથી પ્રાપ્ત થાય તેવું હેય, ધન પણ વિશુદ્ધ હોય તે છતાં પણ પુણ્ય રહિત જીવોને સુપાત્ર દાન પ્રત્યે ચિત્ત થતું નથી. જ્યાં (જે ચિત્તમાં) શુદ્ધ અનાદિકની બુદ્ધિ થાય. દષ્ટાંત આપે છે કે પ્રથમ અરિહંત (શ્રીરાષભદેવ) એક વર્ષ સુધી શુદ્ધ ભિક્ષાથી ભરપૂર દેશને વિષે દરરેજ વિચર્યા છતાં એકલા Page #393 -------------------------------------------------------------------------- ________________ - ૩૮૦ શ્રીવિજયપદ્યસૂચ્છિત શ્રેયાંસ કુમારેજ પ્રભુને પારણું કરાવીને પોતાના આત્માને પુણ્યવંત પુરૂમાં અગ્રેસર બનાવ્યા. ૮૨ સ્પષ્ટાર્થ––કવિશ્રી જણાવે છે કે સુપાત્ર દાનના પરિણામ થવા અને સુપાત્રદાન કરવું તે જે તે પુરૂષને (નિપુણ્યને) પ્રાપ્ત થતું નથી પરંતુ કેઈક પુણ્યવંતનેજ પ્રાપ્ત થાય છે. આ હકીક્ત જણાવતાં કહે છે કે શુદ્ધ પાત્ર એટલે સુપાત્ર સહેલાઈથી પ્રાપ્ત થાય તેવું હોય, વળી ધન પણ વિશુદ્ધ અન્યાયાદિ દેષરહિત હોય, તે છતાં પણ પુણ્યરહિત છનાં ચિત્ત પાત્રદાન પ્રત્યે ઉત્સાહી થતાં નથી. જે ચિત્તમાં શુદ્ધ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વગેરે આપવાની ઈચ્છા હોતી નથી. દષ્ટાન્ત આપતાં કવિશ્રી કહે છે કે પ્રથમ તીર્થકર શ્રીષભદેવ એક વર્ષ સુધી દરરોજ શુદ્ધ એષણીય અન્નથી ભરપૂર એવા દેશને વિષે વિચર્યો, તે છતાં એક વર્ષ સુધી કોઈએ દાન આપ્યું નહિ. ફક્ત એકલા શ્રેયાંસકુમારેજ શેરડીના રસ વડે પ્રભુને પારણું કરાવ્યું, જે આ ચોવીસીમાં પ્રથમ સુપાત્ર દાન હતું. આવી રીતે પ્રભુને પારણું કરાવીને શ્રેયાંસ કુમારે પોતાના આત્માને પુણ્યવંત પુરૂષમાં અગ્રેસર બનાવ્યા. અથવા પ્રભુને દાન આપીને મોક્ષ રૂપી ફળની પ્રાપ્તિ કરી ૮૨ (શ્રેયાંસકુમારનું કથાનક શ્રી કષભદેવ ચરિત્ર પ્રસંગે કહ્યું છે માટે અહીં ફરીથી કહેતા નથી. ) અવતરણું--સુપાત્રને વિષે સુંદર વસ્તુનું દાન આપીએ તેજ ઘણું ફલ થાય, નહિ તે ન થાય, એવું જે મૂર્ખ બુદ્ધિવાળાઓ માને છે તેમને ઉપદેશ આપે છે Page #394 -------------------------------------------------------------------------- ________________ ३८१ શ્રી કષ્પરિપ્રકરસ્પષ્ટથતિ: (માસ્ટનોવૃત્તમ) यदपि तदपि शुद्ध चन्दनावत्प्रदत्त, अदिति फलति पात्रेऽन्यत्र नो चार्वपि स्वम् । ૧૩ ૧૨ ૧૪ ૧૫ जलधिजलमसारं वारिवाहेऽमृतीस्यान्-, ૧૬ ૧૮ ૧૭ ૧૯ ૨૦ मधुरमपि हि दुग्धं पन्नगास्ये विषी (विषं)स्यात् ८३ તુચ્છ પણ જો શુદ્ધ વસ્તુ પાત્રને જે આપતા, ઝટ ફળે જિમ ચંદનાને અફલ બીજે આપતા . સાગર તણું જલ મેઘ ગે અમૃતના જેવું બને, સર્પના મુખમાં પડંતા દૂધ પણ ઝેરી બને. ૧. શ્લોકાર્થ-જેવું તેવું પણ શુદ્ધ અન્નાદિક સુપાત્રને આપ્યું હોય તો ચંદનબાલાની જેમ જલદી ફળ આપનારું થાય છે. પરંતુ અન્યત્ર એટલે કુપાત્રમાં આપેલું શુદ્ધ દ્રવ્ય પણ ફળદાયી થતું નથી. દષ્ટાન્ત કહે છે કે અસાર એવું સમુદ્રનું પાણી મેઘને વિષે અમૃત રૂપ થાય છે અને મધુર એવું દૂધ પણ સપના મુખમાં ઝેર રૂપ થાય છે. ૮૩ સ્પષ્ટાર્થ–સુપાત્રની મહત્તા જણાવતાં કવિશ્રી કહે છે કે જેવું તેવું પરંતુ શુદ્ધ અન્નાદિક જે સુપાત્રને આપવામાં આવે છે તે જલદીથી ફળ આપનાર થાય છે. જેમ ચંદનબાળાએ ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામીને Page #395 -------------------------------------------------------------------------- ________________ - : ૩૮૨ શ્રી વિજયપવસૂરિકૃતજેવા તેવા એટલે ટાઢા અડદના બાકળા વહોરાવ્યા તે પણ તેનું તરત ફળ મળ્યું, કારણકે તે વખતે દાનના પ્રભાવથી સાડાબાર કોડ સુવર્ણની વૃષ્ટિ થઈ. તેમજ તેના પ્રભાવથી પરલેકમાં મોક્ષ રૂપી ફળની પ્રાપ્તિ થઈ. માટે દ્રવ્યની મુખ્યતા નથી. પણ સુપાત્રની મુખ્યતા છે. દ્રવ્યની મુખ્યતા નથી તે જણાવતાં કહે છે કે સુંદર એવું દ્રવ્ય હેય પરંતુ તે જે કુપાત્રને વિષે આપવામાં આવે તો તે ફળદાયી થતું નથી. આ બંનેને દષ્ટાન્તપૂર્વક સમજાવતાં કવિશ્રી કહે છે કે સમુદ્રનું પાણી જે કે અસાર છે એટલે ખારૂં છે તેથી પીવાના કામમાં આવતું નથી, પરંતુ જ્યારે તેજ જલ મેઘને વિષે જાય છે અથવા મેઘ રૂપે થાય છે ત્યારે તે અમૃત તુલ્ય એટલે મીઠું અથવા પીવા લાયક થાય છે. એવી રીતે સુપાત્રને વિષે જાણવું. અહીં સુપાત્ર સમાન મેઘ જાણ અને આપવા લાયક દ્રવ્ય તે સમુદ્રનું ખારું પાણી જાણવું. ઉલટું દષ્ટાન્ત આપતાં જણાવે છે કે દૂધ જે કે મધુર છે છતાં પણ જે તે કુપાત્ર સરખા સપના મુખને વિષે જાય તે તે ઝેર રૂપ થઈ જાય છે, તેવી જ રીતે કુપાત્રને વિષે આપેલું સારું દ્રવ્ય તે પણ ફળ આપનારૂં થતું નથી. ૮૩ ચનલાની કથાચમ્પા નગરીમાં દધિવાહન નામના રાજાની ધારિણી નામે રાણી હતી અને તેમને વસુમતી નામે પુત્રી હતી. કૌશામ્બી નગરીના શતાનીક નામે રાજાએ તે દધિવાહન રાજા ઉપર ચઢાઈ કરી. રાજા નાશી ગયે. તે વખતે શતા Page #396 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપૂરપ્રકરસ્પાર્ધાદિક ૩૮૩ નીકના સનિકેએ ચમ્પા નગરીને મરજી મુજબ લુંટી. તે વખતે એક ઉંટવાળાએ વસુમતી સાથે ધારિને પકડી. ત્યાર પછી તે ઉંટવાળ કૌશામ્બી નગરીમાં આવ્યું. ધારિણીને મારી સ્ત્રી બનાવીશ અને વસુમતીને વેચીશ એ પ્રમાણે તે ઉંટવાળાના કહેવાથી ધારિણી હૃદય ફૂટવાથી મરણ પામી અને વસુમતીને ધનાવહ નામે શેઠે વેચાતી લીધી. પછી શેઠ તેને પોતાને ઘેર લાવ્યા. તે વસુમતીએ પિતાના વિનયાદિક ગુણોથી લોકોને વશ ક્ય, તેથી લેકે ચન્દન સમાન તેની શાંત પ્રકૃતિથી ચંદનબાલા નામથી બોલાવવા લાગ્યા. - એક વાર બપોરે ધનાવહ શેઠ ઘેર આવ્યા. તે વખતે પગ ધનાર નહિ હેવાથી ચન્દનબાલાએ પાણી લાવીને આપ્યું. અને શેઠે ના કહ્યા છતાં પગ ધોવા લાગી. તે વખતે વાંકી વળેલી ચન્દનાના કેશપાશ કાદવમાં બગડે નહિ તેથી શેઠે હાથ વડે ઝાલી રાખ્યા. આ સ્થિતિ બારીએ ઉભેલી શેઠની પત્ની મૂલાએ જોઈ તેથી તેણી વિચારવા લાગી કે મેં આને ઘરમાં રાખી તે નથી કર્યું. રૂપવાળી આને શેઠ પરણશે તો મારે ભાવ પૂછાશે નહિ. માટે આને પ્રથમથી ઉપાય કરું એમ વિચારો શેઠ બહાર ગયા ત્યારે હજામને બોલાવી ચન્દનબાલાના વાળ મુંડાવી નાખ્યા. પગમાં બેડી નાખીને અન્ય ઘરમાં સંતાડી. અને નેકરેને શેઠને આ હકીકત કહેવાનો નિષેધ . શેઠ ખાવા આવ્યા ત્યારે ચન્દના ક્યાં છે એમ પૂછયું ત્યારે મૂલાના ભયથી કેઈ કાંઈ બોલ્યું નહિ. શેઠ સમજ્યા કે કઈ ઠેકાણે રમતી હશે. બીજે દિવસે પૂછ્યું ત્યારે એક વૃદ્ધ દાસીએ તેને કેદખાનામાં Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શ્રી વિજયપદ્યસૂરિકૃતમૂલાએ નાખી છે વગેરે હકીક્ત જણાવી. તેથી શેઠે એરડાનાં બારણાં ઉઘાડો ચન્દનબાળાને બહાર કાઢી. ભૂખી અને તરસી ચન્દનબાળાને જોઈને તેને આશ્વાસન આપી ધનાવહ શેઠ રસોડામાં ગયા. અને ત્યાં બીજું ભેજન નહિ જેવાથી અડદના બાકળા સુપડાના ખુણામાં નાખીને ચન્દનાને આપ્યા. અને પછી શેઠ બેડીઓ તોડવા માટે લુહારને બેલાવવા ગયા. હવે ઉંબરા ઉપર બેઠેલી, પગમાં બેડીઓવાળી, મુંડાવેલા મસ્તકવાળી ચન્દનબાલા વિચારે છે કે મારું રાજકુલ કયાં અને આ મારી દુર્દશા કયાં? પૂર્વ ભવમાં મેં દુષ્કાર્ય કર્યા હશે તેનું મને આ ફળ મળ્યું છું. હવે અડદના બાકલા. ખાધા પહેલાં તે વિચારે છે કે મારે અઠ્ઠમની તપસ્યા થઈ છે. તેથી જે કોઈ સુપાત્ર મળી જાય તે તેમને કાંઈક આપું. આપ્યા સિવાય અઠ્ઠમનું પારણું કેમ કરાય એવું વિચારી કઈ અતિથિ આવે એવી ભાવનાથી અતિથિની રાહ જોવા લાગી. તેવામાં ચાવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ચાર માસના તપસ્વી જેમણે એ અભિગ્રહ કર્યો છે કે રાજાની પુત્રી હોય, માથે મુંડન હેય, ઉંબરા ઉપર બેઠેલી હાય, રૂદન કરતી હોય તો મારે પારણું કરવું. ચાર મહિના થઈ જવા છતાં તે અભિગ્રહ પૂરા થતા નહોતા. તેઓ ત્યાં વહરવા માટે આવી ચઢયા. અને ચન્દનબાળાને ઉપર પ્રમાણેની સ્થિતિમાં જોઈને તેમનો અભિગ્રહ પૂરે થતો હિાવાથી ચન્દનબાલાએ આપેલા બાકુળા પ્રભુએ ભિક્ષામાં લીધા. તે વખતે સાડાબાર કૌડ સોનૈયાની વૃષ્ટિ થઈ દુભિને નાદ થયે. બેડીઓ તે સેનાનાં સાંકળાં રૂપ થઈ Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ શ્રી કરમકરસ્પણાથદિર ગઈ, મસ્તકના કેશપાશ પણ પૂર્વ જેવા થઈ ગયા. અને શરીર પણ શોભાયમાન થઈ ગયું. તે વખતે ઠંદુભિના શબ્દથી પ્રભુનું પારણું જાણીને શતાનીક રાજા પણ ત્યાં આવ્યા. સાથે ચંપા નગરીથી લાવેલ સંપુલ નામે કંચુકી હતું તે ચન્દનબાલાને જોઈને ઓળખીને રૂદન કરવા લાગ્યા. રાજાએ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે આ તે દધિવાહન રાજાની પુત્રી છે. શતાનીકની પત્ની મૃગાવતી આ સાંભળીને બોલી કે આ તે મારી બેનની પુત્રી છે. ત્યાર પછી શતાનીક રાજા તે દાનને ગ્રહણ કરવા લાગ્યા, ત્યારે ઈન્દ્ર તેનો નિષેધ કરીને કહ્યું કે હે રાજા! તારે ચન્દનબાલાનું રક્ષણ કરવું. જેને ચન્દના આપે તેનું તે ધનથાય. ચન્દનબાલાને પૂછયું ત્યારે તેણે કહ્યું કે મારા પિતા તુલ્ય ધનાવહ શેઠ તે ગ્રહણ કરે. તેથી શેઠે તે લીધું. ત્યાર પછી ઈન્દ્ર રાજાને કહ્યું કે તમારે આની રક્ષા કરવી જોઈએ. જ્યારે પ્રભુને કેવલજ્ઞાન થશે ત્યારે આ ચન્દનબાલા તેમની મુખ્ય શિષ્યા થશે. મૂલાની બધે નિન્દા થઈ અને ચન્દનબાલાના સઘળે વખાણ થયાં. ચન્દનબાળાએ પણ વિચાર્યું કે જો મારી આવી દુર્દશા ન થઈ હોત તે પ્રભુનું પારણું પણ મારે ત્યાં કયાંથી થાત? માટે મને તે દુર્દશા પણું ઉત્તમ દશા રૂપ થઈ. ત્યાર પછી પ્રભુની પાસે ચન્દનબાલાએ દીક્ષા લીધી અને અનુક્રમે કેવલજ્ઞાન પામીને મેક્ષે ગયા. આ પ્રમાણે પ્રભુને જેવું તેવું પણ એષણય દાન આપવાથી ચન્દનબાલા અનુક્રમે મોક્ષના ભાગી થયા. ઈતિ ચંદનબાલા કથા | અવતરણ –એ પ્રમાણે ૪૦ મું દ્વાર પૂર્ણ થયું. હવે ૪૧ મું શીલદ્વાર કહે છે – ૨૫. Page #399 -------------------------------------------------------------------------- ________________ ३८६ શ્રી વિશ્વસૂરિકૃત| | વસંતતિસ્ત્રાવૃત્ત છે स्त्रीविभ्रमैश्चलति लोलमना न धीरः, , ગૌરકમ જે १ १३१ तादृशसङ्कटेऽपि । ૧૦ ૧૨ ૧૩ पूर्णीभवेद् दृषदयोऽपि विलीयते च, ૧૫ ૧૪ ૧૭ દૂતિ વિકૃર્તિ નાજુનને ૮૪ અધિર મન જસ તે ચળે સ્ત્રીના કટા દેખતા, પણ ધીરજન કદિ ના ચળે બહુ વિકટ સંકટ પામતા સ્થૂલિભદ્ર જિમ અનલેકરી પત્થર તણે ભૂકો બને, ઓગળે છે લેહ પણ વિર્ય ન લહે વિકૃતિને. ૮૪ કાર્ય-ચપળ ચિત્તવાળા પુરૂષો સ્ત્રીઓના હાવભો વડે ચલાયમાન થાય છે, પરંતુ ધીર પુરૂષ તેવા પ્રકારના સંકટમાં પણ શ્રીસ્થૂલભદ્રની જેમ ચલાયમાન થતા નથી. પત્થર અગ્નિ વડે ચૂર્ણ થાય છે તેમજ લેતું એગળી જાય છે. પરંતુ વૈર્ય રત્ન તો વિકારને પામતું નથી. ૮૪ | સ્પષ્ટાર્થ –-હવે શીલનું વર્ણન કરતાં કવિશ્રી જણાવે છે કે ચપળ મનવાળા એટલે ડામાડેાળ સ્થિતિવાળા પુરૂષો જ સ્ત્રીઓના કટાક્ષ વગેરે હાવભાવ અને વિલાસ વડે ચલાયમાન થાય છે એટલે સ્ત્રીની આગળ તેવા ચપળ મનવાળા પુરૂષો પિતાનાં શીલને સાચવી શક્તા નથી. પરંતુ શ્રીસ્થલીભદ્ર જેવા ધીર પુરૂષો તે તેવા પ્રકારનું સંકટ ચલાયમાન થના શીલને સાથ તેવા પ્રકારનું ' Page #400 -------------------------------------------------------------------------- ________________ શ્રીપૂરપ્રકરસ્પષ્ટાથદિર ૩૮૭ આવે તોપણ લેશ માત્ર ચલાયમાન થતા નથી. સ્થૂલભદ્ર મુનિ જેઓ દીક્ષા લીધા પહેલાં કેશા નામની વેશ્યાને ત્યાં બાર વર્ષ રહ્યા હતા અને જેને સ્થૂલભદ્ર ઉપર ઘણો રાગ હત, તે સ્થૂલભદ્ર મુનિએ મંત્રીપદને ત્યાગ કરીને સંભૂતિ મુનિ પાસે દીક્ષા લીધી હતી. તેઓ ગુરૂની આજ્ઞા લઈને કેશાને ત્યાં ચોમાસું રહેવા આવ્યા. તે વખતે શરૂઆતમાં કેશાએ મુનિરાજને ચલાયમાન કરવા માટે અનેક જાતિના પ્રયત્ન કર્યો, તે છતાં સ્થૂલિભદ્ર મુનિ જરા પણ ચલાયમાન થયા નહિ. છેવટે કેશાએ મુનિ પાસેથી શ્રાવક ધર્મ જાણીને તે ગ્રહણ કર્યો. માટે જણાવવાનું કે ધીર પુરૂષો તો તેવા પ્રસંગેમાં પણ પોતાના શીલનું રક્ષણ કરે છે. અહીં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે પત્થર જેવો કઠણ પદાર્થ અગ્નિને લીધે ચૂર્ણ બની જાય છે, તેમજ લોઢા જેવી ધાતુ પણ અગ્નિના આકરા તાપ આગળ ઓગળી જાય છે. પરંતુ વેડૂર્ય રત્ન ગમે તે અગ્નિને તાપ હોય તે પણ ઓગળતું નથી. માટે ધીર પુરૂષ વૈડૂર્ય રત્ન સમાન જાણવા અને પત્થર તથા લેઢા સમાન ચપળ ચિત્તવાળા પુરૂષો જાણવા. અહીં શ્રીસ્થલીભદ્રનું દૃષ્ટાન્ત વિશેષ જાણીતું હોવાથી આપવામાં આવ્યું નથી. ૮૪ - અવતરણ –આ કાવ્યમાં પણ સુશીલ લેકની પ્રશંસા દ્વારા ઉપદેશ કહે છે (વસંતતિoોત્તમ્) सद्रूपयौवनगुणागतसानुराग - વિરાત્તતનયાનો વમેવતા Page #401 -------------------------------------------------------------------------- ________________ હ૮૮ ૧ ૨ શ્રી વિજયસૂરિકૃતवज्रेण वन्नमुनिना स्वयशोऽर्णसा सत्सङ्गाशुचि क्वचिदपूयत शीलमेव ॥ ८५ ૧૬ ૧૪ રુકિમણી ધનદત તનયા રૂપવંતી ચિાવને, વર્તતી આવેલ સામે મન ધરંતી પ્રેમને, તેના કટાક્ષે વજ જેવા વજ મુનિ ના ભેદિયા, યશ જલે અપવિત્ર શીલને ઘેઈને સ્વર્ગે ગયા. ૮૫ શ્લોકાર્થ –સારા રૂપવાળી, યુવાનીમાં આવેલી, શુણવાળી, સન્મુખ આવેલી, પ્રીતિવાળો ધનદત્ત નામના શેઠની પુત્રીના નયન કટાક્ષથી નહિ ભેદાવાથી વજ સમાન વજી નામના મુનિએ પોતાના યશ રૂપી પાણીથી કેઈક ( પુરૂષાદિક)માં અસપુરૂષોના સંગથી અપવિત્ર થયેલા શીલજ પવિત્ર કર્યું. ૮૫ - સ્પષ્ટાર્થ –શ્રી વજીસ્વામીના શીલની મહત્તા દેખાડતાં જણાવે છે કે ધનદત્ત નામના શેઠની રુકિમણ નામની કન્યા હતી. તેણી વજાસ્વામીના ગુણ સાંભળીને તેમના ઉપર રાગવાળી થઈ હતી. તે સુંદર રૂપવાળી, યુવાન, ગુણવાળી અને સામે આવેલી ધનદત્ત શેઠની રુકિમણી સ્ત્રીના નેત્ર કટાક્ષથી પણ નહિ ભેદાએલા એવા વાસ્વામી નામના સુનિના શીલ ગુણનું શું વર્ણન કરવું? કારણ કે વજ સમાન નિશ્ચલતાવાળા તેમણે પોતાના યશરૂપી પાણી વડે ઉલટું અસત પુરૂષોની સખતથી અપવિત્ર થએલા શીલને જ પવિત્ર Page #402 -------------------------------------------------------------------------- ________________ હ 1 0 ૧૫ ૧૨ શ્રી કપૂરપ્રકરસ્પષ્ટાદિ કર્યું છે. આ વાસ્વામીની કથા પ્રસિદ્ધ હેવાથી અહીં લખી નથી. ૮૫ અવતરણએ પ્રમાણે એક્તાલીસમું શીલદ્વાર કહીને હવે ઉદ્દેશના ક્રમ પ્રમાણે તાપોદ્વારનું વિવરણ કરતાં કહે છે – . ( પૃથ્વીઘુત્તમ્ ). તવઃ શિવમારાતિ શિs , ____स देवपरिषद्यपि द्युतिमहत्त्वविस्फूर्तिभृत् । कृशान्वकृशतापनोलसितवर्णकं काञ्चनं, પર વાહનુ વિણતાં પતિ અતાત્તિ ૮૬ શિવ કુમાર તણી પરે ઘરમાં રહી જે તપ કરે, તે દેવ કેરા સ્થાનમાં રૂ૫ તેજ મેટાઈ વરે, પ્રબળ અગ્નિ પ્રતાપથી તેજસ્વિ સેનું ધાતુમાં, ઉતમ ગણાય જડાય ઉચે ભૂપતિના મુકુટમાં. ૧ લેકાર્થ –જે કઈ શિવકુમારની જેમ ગૃહસ્થ છતાં પણ તપ આચરે છે તે દેવસભામાં પણ તેજ. ખ્યાતિ અને ઉત્તમ મૂર્તિને ધારણ કરનારે થાય છે. દષ્ટાન્ત કહે છે કે અગ્નિના મહા તાપથી પ્રકાશિત વર્ણવાળું સુવર્ણ ધાતુઓમાં શિરેમણિપણને અને રાજાઓના મુગટપણને પામતું નથી ? અર્થાત પામે છે. ૮૬ સ્પષ્ટાર્થ – ઘરમાં રહીને પણ જે તપનું આચરણ કરે છે તે શિવકુમારની જેમ દેવસભામાં પણ તેજસ્વિપણું Page #403 -------------------------------------------------------------------------- ________________ E ૩૯૦ શ્રી વિજ્યપદ્યસૂરિજીકૃતખ્યાતિ અથવા મેટાઈને પામે છે તથા ઉત્તમ મૂતિને અથવા ઉત્તમ શરીરને ધારણ કરનારે થાય છે. કારણ કે તપને એવો પ્રભાવ જ છે કે જેથી ઉપર કહેલા ગુણે પ્રાપ્ત થાય તેમાં નવાઈ નથી. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં કહે છે કે અગ્નિના મહા તાપથી તપેલું સુવર્ણ શું તેજસ્વી વર્ણવાળું થતું નથી? અથવા તે જેમ સેનાને અગ્નિના મહાતાપ વડે તપાવવામાં આવે તો તે વધારે તેજસ્વી વર્ણવાળું થાય છે તેવી રીતે આત્મા તપ વડે તપાવવામાં આવે તો તે આત્મા પણ તેજસ્વી થાય છે. અને તેથી જ સોનાને સર્વ ધાતુઓમાં શિરોમણિ પદ મળે છે. અને તેના તે તેજસ્વી ગુણને લીધે જ શજાના મુગુટપણાને પામે છે. કારણ કે રાજાને મુગટ પણ કાંચનને બનાવાય છે અને તે કાંચન સોનાને ખૂબ તપાવીને તેને તદન શુદ્ધ બનાવીને તેમાંથી બનાવાય છે. ૮૬ શિવકુમારની કથા - આ ભરત ક્ષેત્રમાં વીતશેકા નામની નગરીના શ્રીપદ્યરથ નામના રાજાની વનમાલા રાણીને શિવકુમાર નામે પુત્ર હતે. તે અનુક્રમે મટે છે. એક વખત કેઈક સાર્થવાહના ઘરમાં ભિક્ષાને માટે આવેલા સાગર નામના મુનિને ગવાક્ષમાં રહેલા શિવકુમારે જેયા. મુનિને જોઈને હષિત થયેલા પ્રસન્ન ચિત્તવાળા કુમારે મુનિને વંદન કર્યું. મુનિની દેશના સાંભળીને તે શિવકુમારે મુનિને પૂછયું કે હે સુનિરાજ! થોડા જ સંગથી મારું ચિત્ત તમારા ઉપર નેહવાળું શાથી થાય છે. ત્યારે જ્ઞાની મુનિએ તેને પૂર્વ ભવ Page #404 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપૂરપ્રકરસ્પષ્ટાથદિક ૩૯૧ કો. તેમાં મુનિએ તે પૂર્વ ભવમાં સૌધર્મ દેવલોકમાં દેવ હતો. અને તે પહેલાના ભાવમાં ભવદત્ત નામે હતા અને નવી પરણેલી નાગિલા નામની અર્ધ શણગારેલી ભાયોને છોડીને ભવદેવ નામના તેના મોટાભાઈ જેમણે દીક્ષા લીધી હતી તેમની સાથે ઉપાશ્રયે જઈને મુનિઓના મર્મના વચ નથી ભાઈનું માન રાખવા ખાતર દીક્ષા લીધી હતી. પરંતુ મન નાગિલા પાસે હતું. મેટાભાઈના મરણ પર્યત ચારિત્રનું પાલન કર્યું. પરંતુ ભાઈ દેવલેકે ગયા પછી સાધુના દ્રવ્યલિંગને ધારણ કરતા સાધુઓને કહ્યા સિવાય પિતાને ગામ આવ્યા. અનેવગે નાગિલા તેમને વન્દન કરવા ગઈ. અને મુનિને પિતાને લીધે પતિત પરિણામી જેઈને ઉપદેશ આપીને ચારિત્રમાં સ્થિર કર્યા. તેથી તે ભવદત્ત મુનિ ગુરૂ પાસે પાછા ગયા અને આલેયણા લઈને શુદ્ધ ચારિત્ર પાળીને દેવલોકમાં ગયા. આ પ્રમાણે મુનિએ પોતાને પૂર્વભવ કહ્યો તે સાંભળીને વ્રતની ઈચ્છાવાળા તેમણે માબાપની રજા માગી. પરંતુ માબાપે રજા નહિ આપવાથી ભેજન કર્યા સિવાય પૌષધાગારમાં જઈ ભાવયતિપણે રહ્યા. રાજાની આજ્ઞાથી દઢ ધમી શ્રાવકે કુમારને સમજાવીને છઠ્ઠનું આયંબિલ વડે પારણું કરાવ્યું. એ પ્રમાણે તે શિવકુમાર બાર વર્ષ સુધી છઠ્ઠના પારણે આયંબિલથી પારણું કર્યું. અંતે મરણ પામીને પાંચમા બ્રહ્મ દેવલોકમાં મહા તેજસ્વી ઉત્તમ શરીરવાળા બીજા દેવથી મહા પ્રતાપી વિદ્યમાલી નામે દેવ થયા. ત્યાંથી ચવીને તે જ બૂસ્વામી થઈને મોક્ષે ગયા. એ પ્રમાણે તપને પ્રભાવ જાણવો. છે ઈતિ શિવકુમાર કથા | Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ શ્રી વિજયપહ્મસૂરિકૃતઅવતરણું–ફરીથી પણ તપને વિશેષ પ્રભાવ જણાવે છે – * (9થી ર૬ ) तपः सकलकर्मभिद्विविधलब्धिकृनिश्चितं, गृहे पुरि च दुर्भगोऽप्यहह नन्दिष्णो द्विजः । व्रते शमतपःपरः सुरनरैकवन्योऽभवत् , ૧૦ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૯ ૧૭ ૧૮ रविज्वलनतापितः श्रयति दीतिमामो घटः॥ ८७ કર્મને સંહાર લબ્ધિ વિવિધ તપથી નિશ્ચયે, દૃષ્ટાંત નદિષણ વિપ્ર ઘરે નગરમાં જાણિયે; કુભગ હતો પણ વ્રત તપસ્યાશમધતા સુરને રે, વંધ હવે સૂર્ય અગ્નિસંગ ઘટ કાંતિ ધરે. ૮૭ શ્લોકાર્થ –તપ નક્કી સઘળાં કર્મોને ભેદનાર અને જુદી જુદી લબ્ધિઓને કરનાર છે. ઘર અને નગરમાં દુર્ભાગી એ નદિષણ નામે બ્રાહ્મણ વ્રતમાં સમતા અને તપમાં તત્પર થએલે દેવ અને મનુષ્યને વંદનીય થયે. સૂર્ય અને અગ્નિથી તપેલે કા ઘડે પણ તેજવંત થાય છે. ૮૭ ૫ટાર્થ--તપનું માહાન્ય જણાવતાં કવિશ્રી કહે છે કે તપ સઘળાં કર્મને ભેદનાર છે. એટલે તપ વડે કરીને નિકાચિત કર્મો બાંધેલાં હોય તે પણ નાશ પામે છે. વળી તપ વડે કરીને નક્કી વિવિધ પ્રકારની લબ્ધિઓની પણ પ્રાપ્તિ થાય છે. આ બાબતમાં દૃષ્ટાન્ત આપતાં કવિશ્રી જણાવે Page #406 -------------------------------------------------------------------------- ________________ શી કપૂરપ્રકરસ્પષ્ટાથષ્ટિ ૩૯૩ છે કે નંદિષેણ નામને બ્રાહ્મણ જે ઘરમાં તેમજ નગરમાં પણ દુર્ભાગી હતું અને જેમણે ઘરને તથા ગામને ત્યાગ કરીને સાધુ મહારાજ પાસે દીક્ષા લીધી અને ત્યાર પછી તપ કરીને અનેક પ્રકારનાં પૂર્વ કર્મને નાશ કર્યો અને અનેક લબ્ધિઓ મેળવી. વ્રતમાં પણ શમતામાં તથા તપમાં એવી આસકિત રાખી કે જેથી મનુષ્ય તેમજ દેવલોકમાં પણ વંદનીય થયા. આ બાબતમાં ઉદાહરણ આપતાં કવિશ્રી જણાવે છે કે માટીને કા ઘડે હોય તે છતાં પણ તે જ્યારે સૂર્યના તાપથી તપીને અગ્નિમાં તપાવાય છે ત્યારે તેજસ્વી થાય છે તેવી રીતે કાચા ઘડા સમાન દુર્ભાગી જીવ પણ તપ રૂપી અગ્નિને તાપથી તપે છે ત્યારે તે પણ કાન્તિવાળ થાય છે. આ પ્રમાણે તપનું માહાસ્ય જાણીને તપમાં ઉદ્યમવાળા થાઓ. ૮૭. નંદિની કથા નન્દિ ગામમાં કઈ અતિ દુઃખી બ્રાહ્મણ હતો. તેને સિમિલા નામે સ્ત્રી હતી. તેમને નન્દિષેણ નામે પુત્ર થયે. તેની બાલ્યાવસ્થામાં તેના માબાપ મરણ પામ્યા. તે ઘણે કુરૂપવાળે હેવાથી સ્વજનેએ પણ તેને ત્યાગ કર્યો. તેને મામે તેને પિતાને ઘેર લઈ ગયે. ત્યાં મામાના ઘરનાં કાર્યો કરતે સુખે રહેવા લાગ્યું. હવે તે જુવાન થયે ત્યારે તેણે મામાને પિતાને પરણવાનો વિચાર જણાવ્યું. મામાએ કહ્યું કે મારે સાત કન્યાઓ છે તેમાંથી એક તને આપીશ. પિતાને આ અભિપ્રાય જાણીને તે કન્યાઓએ કહ્યું કે અમે અગ્નિમાં પ્રવેશ કરીએ પણ આની સાથે પરણશું નહિ. તેથી મામાએ તેને કહ્યું કે હવે હું શું કરું? તેથી તે નદિષણ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ શ્રી વિજ્યપદ્યસૂરિકૃતમામાને ઘેરથી ચાલી નીકળે. પછી તે વિચારવા લાગ્યું કે મારા કુરૂપપણાને ધિક્કાર થાઓ. કારણ કે સાત કન્યાઓમાંથી કેઈએ પણ મને પસંદ કર્યો નહિ. મરવાની ઈચ્છાથી તે વનમાં ગયે. ત્યાં રહેલા એક મુનિને જોઈને પ્રીતિપૂર્વક નમસ્કાર કર્યો. જ્ઞાનથી તેની મરવાની ઈચ્છા જાણીને મુનિએ તેને કહ્યું કે પૂર્વે કરેલા કર્મોનું ફળ દરેક જીવને જોગવવું પડે છે. પુણ્ય કરનારને સંપત્તિ મળે છે. મુનિના વચનથી બોધ પામીને નંદિષેણે ચારિત્ર ગ્રહણ કર્યું અને એ અભિગ્રહ ધારણ કર્યો કે મારે છઠને પારણે છઠ કરે. અને સર્વે સાધુઓને ભક્ત પાનાદિક લાવી આપીને તેમજ ઔષધાદિથી વૈયાવૃત્ય કરીને પછીથી પારણું કરવું. એક વાર ઇન્દ્ર નંદિષણની દઢતાની પ્રશંસા કરી, તે નહિ માનતે એક દેવ તેમની પરીક્ષા કરવા આવે. પરીક્ષામાં ઘણી રીતે વિડંબના કરી પરંતુ મુનિ જરા પણ ગુસ્સે થયા નહિ. ત્યારે દેવે પ્રગટ થઈને મુનિની સ્તુતિ કરી પછી સ્વસ્થાને ગયે. નંદિ મુનિએ બાર હજાર વર્ષ ઉગ્ર તપ કર્યું અંતે અનશન કરીને પિતાના દુર્ભાગ્યનું સ્મરણ કરીને એવું નિયાણું કર્યું કે આ તપના પ્રભાવથી હું સ્ત્રીઓને વલ્લભ થાઉં. ત્યાર પછી કાળ કરીને તે મહામુક દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી શૌરીપુર નગરના રાજા અન્ધકવૃષ્ણિના વસુદેવ નામે દશમાં પુત્ર થયા. પૂર્વે કરેલા તપના પ્રભાવથી ગુણવાળા તથા સુન્દર કાન્તિવાળા થયા. પૂર્વે કરેલા નિયાણને લીધે તેમનું એવું આકર્ષક રૂપ હતું કે જેથી Page #408 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપૂરપ્રકરસ્પષ્ટાર્થાદિ: ૩૫ નગરની સ્ત્રીએ કામકાજ મૂકીને પણ તેમની આસપાસ ભમતી હતી. તેથી સમુદ્રવિજય રાજાએ તેમને ઘરમાં જ રહેવાની આજ્ઞા કરી હતી. ત્યાર પછી વસુદેવ નગરમાંથી ગુપ્ત રીતે નીકળી ગયા અને વિદ્યાધરાની ૭૨ હજાર કન્યાઓ પરણ્યા. અને પૂર્વ જન્મના તપના પ્રભાવથી દુર્લભ ભાગા મેળવ્યા. એ પ્રમાણે સઘળી લબ્ધિ પમાડનાર તપને જાણીને હે ભવ્ય જીવા! તમે પણ તપમાં આદર કરો. ॥ ઇતિ દ્વેિષણ થા । અવતરણ:—એ પ્રમાણે ૪૨ સુ તાદ્વાર કહ્યું. હવે. ૪૩ સુ ભવદ્વાર કહે છે:— ૩ ॥ शार्दूलविक्रीडितवृत्तम् ॥ ७ ર ૫ દ दानं वित्तव्ययेनापरयुवतिरतित्यागतः ૪ शीललीला, ૧ ૧૧ ૧૨ ૧૩ ૧૪ इह तदहो हृद्यपध्यानहीनाः ૧૬ રે नानाहारप्रचारात्तप ૧૫ ૧૬ १७ ૧૮ ૯ ૨૦ भाव कुर्वन्तु येनाप्यखिलमुखभृतां वल्कलस्येव मुक्ति ૨૨ ૨૩ ૨૧ ૨૪ ૨૯ ૨૫ ૨૭ ૨૮ ૨૬ मिष्टास्वादैर्यदि स्यान्ननु तनुपटुता को न कारयेत्तत् ८८ ધનના ખરચથી દાન હેાવે પરસ્ત્રીના રાગના, ત્યાગથી શૉલ, તપ વિયેાગે જલ અને આહારના; તેથી હરી દુર્ધ્યાન તે દાનાદિમાં શુભ ભાવના, હે ભવ્ય વા ! રાખજો અવદાત વલ્કલ ચારિતણા. ૧ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩ શ્રી વિજ્યપદ્યસૂરિકૃતયાદ કરજે ભાવના શુભ ભાવતા તે કેવલી, આરોગ્ય મીઠા ભેજને જો તો ન ખાવે કુણ નહી; ભાવ શુભ દીલ રાખતા કર્મો તણી બહુ નિ જરા, - ભાવનાથી ભરત ચકી હાય ઝટ કેવલધરા. ૨ શ્લેકાર્થ –આ લોકમાં દાન દ્રવ્યના વ્યયથી, નિર્મલ શીલ પરસ્ત્રીને વિષે પ્રીતિના ત્યાગથી, તપ વિવિધ પ્રકારના આહારના ત્યાગથી થાય છે. તેથી હૃદયમાં દુર્યાનથી રહિત થઈને ભાવના કરે (ભા) જેનાથી સમસ્ત પ્રકારના સુખને ધારણ કરનારાઓમાં વલ્કલચીરિની જેમ મોક્ષ થાય. જે સ્વાદિષ્ટ ભેજનથી શરીરની આરોગ્યતા થતી હોય તે તે કેણ ન કરે? ૮૮ સ્પષ્ટાર્થ–-દાન, શીલ અને તપ રૂપી ધર્મ કે પણ જાતને ભેગ આપ્યા સિવાય થઈ શક્તા નથી પરંતુ ભાવનારૂપી ધર્મ તે દરેકના સ્વાધીન છે માટે તે કેણ ન કરે? અથવા તે તે દરેકથી બની શકે તેમ છે તે હકીકત જણાવતાં કહે છે કે-આ લેકમાં દાન ધર્મ દ્રવ્યને વ્યય કરવાથી થઈ શકે છે. અથવા પિતાને પસે બીજાને આપે ત્યારે તેનાથી દાનધર્મ થાય. માટે જેણે દાન ધર્મ કરે હોય તેણે પિતાના દ્રવ્યાદિકને ભેગ આપવો જોઈએ. વળી શીલધર્મ અન્યની સ્ત્રીને વિષે પ્રીતિને ત્યાગ કરવાથી થાય છે. માટે તેમાં પણ પિતાના મન ઉપર કાબુ રાખવાની જરૂર પડે છે. તેમજ તપે ધર્મ વિવિધ પ્રકારના આહારને ત્યાગ કરવાથી થાય છે, અથવા જેણે તધિર્મ આદર્યો તેણે જીભના સ્વાદને ત્યાગ Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭ શ્રી કરપ્રકરસ્પષ્ટાથદિ: કરવો જોઈએ. માટે દાન, શીલ અને તપ ધર્મ કેઈ પણ જાતના ભેગ આપ્યા સિવાય બની શકતા નથી. પરંતુ જે ભાવધર્મ તે કરવાનું તે દરેકના સ્વાધીન છે. કારણ કે આ ધ્યાન અને રૌદ્રધ્યાન રૂપી દુષ્યનનો ત્યાગ કરવાથી ભાવધર્મ બની શકે છે. અથવા તે દુર્ગાનનો ત્યાગ કરીને શુભ ભાવના ભાવવી. જેથી સઘળાં સુખના ભેગવનાર વકલચીરિની જેમ મોક્ષ થાય. જે મિષ્ટ ભેજનથી શરીર નીરોગી રહેતું હોય તે શરીરની નીરોગતા કોણ ન કરાવે. અથવા તો સઘળા મનુષ્ય તેવી રીતે કરે. આ બાબતમાં વકલચીરિની કથાનો ભાવાર્થ આ પ્રમાણે – પિતનપુર નગરમાં સેમચન્દ્ર નામના રાજાની ધારિણી નામની રાણી હતી. તેમને પ્રસન્નચંદ્ર નામે પુત્ર હતું. એક વાર માથામાં પળીયા આવેલા જોઈને રાજાએ વૈરાગ્યથી તાપસી દીક્ષા લીધી. તે વખતે રાણી ગર્ભવતી હતી છતાં તે જણાવ્યા વિના તે આશ્રમમાં જઈને રહી. એગ્ય સમયે પુત્રને જન્મ આપી તે તત્કાળ મરણ પામી. છાલનાં વસ્ત્રથી તેનું શરીર ઢાંકેલું હતું તેથી તે વલ્કલચીરી નામે પ્રસિદ્ધ થયા. વનનાં ફળ વગેરેથી વૃદ્ધિ પામતા તે યુવાવસ્થા પામ્યા. પરંતુ બાલ્યાવસ્થાથી જ આશ્રમમાં રહેલ હોવાથી તે ઘણાજ સરળ હતા અને વ્યવહારને ઓળખતા નહોતા. પિતાની પાસેથી પિતાનો ભાઈ પ્રસન્નચંદ્ર નામે રાજા છે એવું તેણે જાણ્યું. તેથી તે ભાઈની પાસે જવાને આતુર હતો. પ્રસન્નચંદ્ર પણ પિતાના ભાઈને બેલાવી લાવવાને ગણિકાઓને આજ્ઞા કરી. તેઓ પણ તાપસના વેષે ષિના આશ્રમે આવીને વલ્કલચીરી જે વ્યવહારમાં બીલકુલ અજાણ હતું તેને સમજાવીને Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ શ્રી વિજયપધસૂરિકૃતપ્રસન્નચંદ્ર પાસે લાવી. પ્રસન્નચંદ્ર તેને વિદ્વાનોની સોબતથી થોડા જ વખતમાં વ્યવહારમાં કુશળ બનાવ્યું. અને તેને યુવરાજ બનાવી રાજપુત્રીઓ પરણાવી. બાર વર્ષ પછી વલ્કલચીરીને પિતાના પિતાનું સ્મરણ થયું. પોતે સંયમી પિતાનો ત્યાગ કર્યો તેથી અકૃતાર્થ અને અધન્ય છે એમ માની પ્રસન્નચંદ્રને કહ્યું કે કાલે હું પિતાને પ્રણામ કર્યા પછી ભજન કરીશ. માટે મને પિતા પાસે જવાની રજા આપે. તે વખતે તે બંને ભાઈઓ તપવનમાં ગયા અને પિતાને આનંદથી પ્રણામ કર્યો. ત્યાં પોતાના તાપસના ઉપકરણને પડિલેહણ કરતાં પિતે પહેલાં આમ કર્યું છે એમ વિચારતાં જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી પિતે પૂર્વ ભવમાં દીક્ષા લીધી હતી અને મરીને દેવ થયા અને ત્યાંથી ચ્યવને સમક્તિ વિના અહીં ઉત્પન્ન થયા છે એમ જાણી વિચાર કરવા લાગ્યા કે મને ધિક્કાર થાઓ. કારણ કે સમક્તિ વિના આ મનુષ્ય જન્મ હું ફેગટ હારી જાઉં છું. આવી ભાવનામાં તેમણે સાચા ચારિત્રને જાણ્યું. તેથી દશ પ્રકારનો ધર્મ જાણીને સંવેગ પામ્યા. અને ભાવનામાં ને ભાવનામાં ધ્યાનરૂપી અગ્નિથી ઘાતી કર્મરૂપી કાષ્ટને બાળીને કેવલજ્ઞાન પામ્યા. દેવોએ સુવર્ણકમલની રચના કરી તેના ઉપર બેસી વલ્કલચીરિ કેવલી ધના ઉપદેશ દેવા લાગ્યા. તેથી બેધ પામીને સેમ ઋષિ તથા પ્રસન્નચંદ્ર રાજાએ જૈન ધર્મને આશ્રય કર્યો. આ પ્રમાણે વલ્કલચિરીએ ફકત ભાવના વડે કેવલજ્ઞાન મેળવ્યું. ઈતિ વલચિરી કથા અવતરણ–ફરીથી પણ ભાવના પ્રભાવને જણાવે છે Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ ૧૪ ૧૨ શ્રી કરમકરસ્પષ્ટાથોદિત છે રાશિઓરિતવૃત્તY यो दानं न ददौ कथैव न तपः शीलाहद गमे, यस्यानार्ययुजोऽत्र केवलमभूद्भावादिलानन्दने । ૧૫ ૧૮ ૨૦ ૧૯ ૨૧ स्वर्णादौ ज्वलनेन बहिषदोर्बाद मिथो घट्टनै--. ૨૨ ૨૩ ૨૧ ૨૪ ૨૬ ૧૭ रादर्श रविणा महौषधिवने किन्तु स्वभावेन भा ८९ ઈલા પુત્ર ન દાન દે તપ ન શીલ પૂજા કરે, નીચ સંગે શ્રત સુણે ના ભાવથી કેવલ વરે -- અગ્નિથી સ્વર્ણાદિમાં કાંતિ પરસ્પર ઘર્ષણે અગ્નિના પાષાણ માંહે તેજ હેય પ્રકટપણે. ૧ સૂર્ય તેજે ચાટલામા કાંતિ સહજ સ્વભાવથી, પણઔષધિનાવનવિષેતિમ ભવ્યને જ સ્વભાવથી; ભાવ શુદ્ધ હદયેજ પ્રકટે બંધમાં શર જે ના, કર્મ બેડી તેડવામાં હોય શુરવીર તે નરા. લોકાથ–જેણે દાન આપ્યું નથી, જેણે અનાર્ય લેક સાથે જોડાવાથી તપ કર્યું નથી, શીલ પાળ્યું નથી, અરિહંતની પૂજા કરી નથી તેમજ શાસ્ત્રનું શ્રવણ કર્યું નથી એવા ઈલાપુત્રને ભાવને લીધે જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દષ્ટાંત કહે છે કે સુવર્ણ વગેરેમાં અગ્નિથી કાન્તિ ઉત્પન્ન થાય છે, પરસ્પર ઘસારાથી અગ્નિના પાષાણમાં કાંતિ ઉત્પન્ન થાય છે, Page #413 -------------------------------------------------------------------------- ________________ ४०० શ્રી વિજ્યપદ્યસૂરિકૃતદર્પણમાં સૂર્યથી કાન્તિ ઉત્પન્ન થાય છે, પરંતુ મહા ઔષધિના વનને વિષે સ્વભાવથી જ કાતિ ઉત્પન્ન થાય છે. ૮૯ સ્પષ્ટાર્થ –ફક્ત ભાવનાથી પણ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે વાત જણાવતાં કહે છે કે ઇલાપુત્ર જેમણે ચાર પ્રકારના ધર્મમાંથી દાનધર્મ કર્યો નહોતે અથવા કેઈને દાન આપ્યું નહેાતું, વળી અનાર્ય લેક (નટ લેકે) સાથે જેડાવાથી તપ પણ આચર્યો નહોતે. અથવા કઈ પણ પ્રકારનું તપ કર્યું નહોતું. કારણ કે નટીને વિષે આસક્ત થવાથી પોતાના કુલને પણ ત્યાગ કરીને તે નટ લેકેની સાથે જ ફરીને લોકોને નાટક દેખાડતા હતા એટલે તેમણે કઈ જાતને તપ કર્યો નહોતે. વળી શીયલ પણ પાળ્યું નહોતું કારણ કે નટી ઉપર આસક્ત થવાથી તે પોતાના કુળને ત્યાગ કર્યો હતે. અરિહંતની પૂજા કરી હતી તેમજ શાસ્ત્રનું શ્રવણ તે કયાંથી જ કર્યું હોય અથવા શાસ્ત્રને ઉપદેશ સાંભળે નહોતો છતાં પણ એક ઉત્તમ ભાવનાને લીધે જ તેમણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. કારણ કે શુભ ભાવનામાં આરૂઢ થવાથી નાટક કરતાં કરતાં જ ક્ષપકશ્રેણિમાં ચઢીને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. કહેવાને સાર એ છે કે શુભ ધ્યાન જે શુકલ ધ્યાન તેમાં જ્યારે જીવ વર્તતે હેાય છે તે વખતે તેનાં ઘાતી કર્મોને ઘણે ક્ષય થઈ જાય છે અને તેથી ઘાતી કર્મો સંપૂર્ણ નાશ પામે એટલે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. અહીં ઉદાહરણ આપતાં જણાવે છે કે સુવર્ણ વગેરેમાં અગ્નિના તાપથી તેજ અથવા કાતિ જણાય છે. અગ્નિના પત્થરમાં એટલે જે પત્થરને પરસ્પર ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે અથવા Page #414 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ શ્રીકપૂરપ્રકરરાથદિક જેને ચકમક કહે છે તેમાં પરસ્પર ઘસવાથી તેજ જણાય છે. અરિસામાં સૂર્ય વડે તેજ થાય છે, અથવા આ બધાને જેમ બીજી અપેક્ષાની જરૂર રહે છે તેવી જ રીતે દાન, શીલ, અને તપ ભાવપૂર્વક હાય તોજ સિદ્ધિ થાય છે પરંતુ મહા ઔષધિના વનમાં જેમ સ્વભાવથી જ પ્રકાશ હોય છે તેવી રીતે એકલા ભાવથી પણ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે ચાર પ્રકારના ધર્મમાંથી પ્રથમના ત્રણ ધર્મો જે બની શકે નહિ તે પણ ચેથા ભાવના ધર્મને અવશ્ય આદર કરે. ૮ - : , - લિા પુત્રની કથા – ઈલાવર્ધન નામના પુરમાં ઈલા નામે શેઠ હતા. તેમને ઈલાપુત્ર નામે પ્રસિદ્ધ પુત્ર હતો. તે એકવાર બહારના ઉદ્યાનમાં ક્રિીડા કરવાને ગયા. ત્યારે ત્યાં નૃત્ય કરતી રૂપવાળી નટ કન્યાને જોઈને તેના ઉપર મેહિત થવાથી નાની પાસે દ્રવ્ય લઈને તેને આપવાની માગણી કરી. પરંતુ નટેએ કહ્યું કે જો તમે અમારી સાથે રહી અમારી કળા શીખો તે તમને તે કન્યા પરણાવીએ. ત્યારે કામાતુર બનેલા તે ઈલા પુત્રે કુલ શીલ તથા લજજાને ત્યાગ કરીને તે નટોની સાથે ફરવા લાગે. અને થોડા વખતમાં તેમની કલામાં ઘણે હોંશિયાર થયે.. નની સાથે ફરતો ફરતો તે બેન્નાતટ નગરે ગયો. મુખ્ય નટે કહ્યું કે લગ્ન માટે પૈસા કમાઈ લા. તેથી તે સનને લઈને રાજા પાસે ગયા. રાજા તથા રાણું ગેખમાં બેઠા છે તે વખતે એક ઉંચે વાંસ ત્યાં રેપીને પાદુકા પહેરીને તેના ઉપર ઈલાપુત્ર ચઢયે અને ત્યાં વિવિધ પ્રકારનાં Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શોવિજયસૂરિકૃત નૃત્ય કરવા લાગે. નટડી તે વખતે નીચે ઉભી રહીને ઢાલક વગાડે છે. પરંતુ નટડીને જેવાથી આસક્ત થએલો રાજા નટને કાંઈ આપતો નથી, પણ મનમાં એવું વિચારે છે કે જે નટ વાંસ ઉપરથી પડે તે આ નટી મારી થાય. દાન નહિ મળવાથી ઇલાપુત્ર ફરીથી નૃત્ય કરે છે એ પ્રમાણે ત્રણ વખત નૃત્ય કરવા છતાં રાજાએ દાન આપ્યું નહિ. ત્યારે ચોથી વખતે તે નૃત્ય કરવા વાંસ ઉપર ચઢો. રાજાએ દાન નહિ આપવાથી ખિન્ન મનવાળા તેણે વાંસ ઉપર રહ્યા થકા કેઈક શેઠના ઘેર સ્ત્રીઓ વડે પ્રતિભાભીને વંદન કરાતા કેઈક મુનિને જોયા. તે મુનિને જોઈને તે વિચારવા લાગ્યા કે આ મુનિને ધન્ય છે જેમને સ્ત્રીઓ પણ ક્ષોભ પમાડી શકતી નથી. અને હું અજ્ઞાની ઉત્તમ કુલ છોડીને નીચની કન્યાને વિષે રાગવાળે થયે છું. લજજાને પણ ત્યાગ કર્યો છે, માટે મને ધિક્કાર થાઓ. આ પ્રમાણે પિતાની નિંદા કરતા વિષયથી વિરક્ત થએલા તે ઈલાપુત્રને ક્ષપક શ્રેણિથી ઘાતી કર્મનો ક્ષય થવાથી કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું. વાંસથી ઉતરીને દેવતાએ આપેલા સાધુલિંગને ધારણ કરીને સુવર્ણ કમલ ઉપર બેસીને ભવ્ય જીવોને બંધ કરવા લાગ્યા. રાજાએ તેમને નદી ઉપર રાગ થવાનું કારણ પૂછ્યું, ત્યારે મુનિએ પોતાને પૂર્વ ભવ કહ્યો. તે સાંભળીને નટીને તથા રાજા અને રાણીને પણ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. આ પ્રમાણે અહીં ફક્ત ભાવથી કેવલજ્ઞાનની ઉત્પત્તિ જાણીને તમે પણ ભાવને વિષે આદર કરે. છે ઇતિ ઇલાપુત્ર કથા છે Page #416 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ: ૪૦૩ અવતરણ–એ પ્રમાણે દાન વગેરે ચારે પ્રકારના ધર્મનું સ્વરૂપ કહીને હવે સર્વ ધર્મને પ્રભાવ જણાવે છે – (સ્ત્રધાકૃતમ્) मातुर्गर्भावतारे 1. ૨ ૬ चतुरधिकदशस्वमसंसूचितौ ૮ ૯ ૧૦ ૧૧ प्रा૧૨ ग्जातौ यावेकरात्रावजितसगरयोः पुण्ययोः पश्य जातिम् । आग!त्पादमिन्द्रैरसुरसुरनरैः सेवनीयस्त्रिलोकी ; ૧૯ ૧૩ ૨૫ રર રર ૨૦ ૨૪ ૨૩ नाथोऽहंन्नेक आसीद्भरतनृपनतोऽन्यश्च चक्री द्वितीयः ९० ગર્ભમાં જનની તણું એક રાતમાં જે આવિયા, બેઉ કેરી જનનીએ સ્વજ દે નિરખિયા અજિત સગર તણે જ ધાર્મિક પુણ્યભેદ તપાસિયે. ચ્યવનથી સુર સેવ્ય બીજા તીર્થપતિને વદિયે.-૧ બીજા સગર ચક્રીશ, જેને સકલ રાજાઓ નમ્યા, ભરતક્ષેત્ર તણું સુધર્મો તીર્થપતિ ચકી થયા, ધર્મ કેરી સાધનામાં ભેદ કારણ ભાવના, અન્ય પણ કારણ ઘણું જે ભેદ પાડે પુણ્યના-૨ લેકાર્થ–પ્રથમ ચૌદ સ્વમથી સંસૂચિત થઈ માતાના ગર્ભમાં ઉતર્યા. પછી એક રાત્રીએ જન્મેલા અજીતનાથ અને સગર ચક્રવર્તીની પુણ્યની જાતિ જુઓ. તેમાંથી એક (અછત Page #417 -------------------------------------------------------------------------- ________________ --૪૦૪ વિજયસૂરિજીકૃતનાથ) ગર્ભમાં ઉત્પન્ન થયા ત્યારથી ઇદ્રો, દેવ, અસુર અને મનુષ્યથી સેવા કરવા એગ્ય ત્રણ લેકના નાથ અરિહંત થયા અને બીજા ભરતખંડના રાજાએથી નમાઝેલા બીજા ચક્રવત થયા. ૯૦ • સ્પષ્ટાર્થ –પૂર્વના પુણ્યને મહિમાં જણાવતાં કહે છે કે ચૌદ સ્વપ્નથી સૂચિત એવા શ્રી અજિતનાથ તથા સગર નામના ચક્રવતી માતાની કુક્ષિમાં આવ્યા. ત્યાર પછી બંને એક જ રાત્રિએ જન્મ્યા. તેઓની પુણ્યની ભદ્ર (શુભ) જાતિ જુઓ. માતા સ્વપ્નમાં ચૌદ સ્વપ્ન જુએ તેના પુત્ર તીર્થકરે થાય અથવા તે ચક્રવર્તી થાય. બંનેમા પુણ્યની શુભ. જાતિ જણાવતાં કહે છે કે તેમાંના પહેલા અજીતનાથ ગર્ભમાં ઉત્પન્ન થયા ત્યારથી તેમના પુણ્ય પ્રભાવથી ઈદ્રો, દે, અસુરે તથા મનુયે તેમની સેવા કરતા હતા. તેમજ તેઓ સ્વર્ગ મૃત્યુ અને પાતાળ એ ત્રણ લેકના નાથ, અરિહંત એટલે તીર્થકર થયા. તેમજ બીજા ભરતખંડના છ ખંડના રાજાએથી નમાઝેલા સગર નામના બીજા ચક્રવર્તી થયા. અજીત સાગરને સંબધ આ પ્રમાણે – અયોધ્યામાં જીતશત્રુ નામે રાજાની વિજયા રણની કુક્ષિમાં દેવલોકથી ચવીને ચૌદ સ્વપ્નથી સૂચિત બીજા શ્રી અજિતનાથ જ્યારે આવ્યા ત્યારે તેમના પુણ્યથી ખેંચાખેલા ઘણા દેવે તેમની સેવા કરવા લાગ્યા. પહેલાં રાજા રાણી - જ્યારે રમતાં ત્યારે રાણું હારતી અને રાજા જીતતા. પરંતુ તીર્થકર જ્યારે ગર્ભમાં ઉપન્યા ત્યારથી રાણું રંમતમાં જીતવા Page #418 -------------------------------------------------------------------------- ________________ -- - ------ - --- - શ્રી કપૂરપ્રકરસ્પષ્ટથદિ: ૪૦૫ લાગી અને રાજા હારવા લાગ્યા. તેથી પ્રભુ જમ્યા ત્યારે રાજાએ તેમનું અજિત એવું નામ પાડયું. અનુક્રમે યૌવન પામી ઘણી રાજકન્યા પરણ્યા. લાંબે કોળ રાજ્ય પાળી દીક્ષા લઈ કેવળજ્ઞાન પામ્યા. છેવટે સમેતશિખર ઉપર જઈને સમસ્ત કને ક્ષય કરી બીજા શ્રી અજિતનાથ મેક્ષે ગયા. વિનીતા નગરીમાં સુમિત્ર નામના રાજાની યશોમતી રાણીએ ચૌદ સ્વપ્ન સૂચિત સગર નામે પુત્રને જન્મ આપે. અનુક્રમે યૌવન પામી ચક્રરત્ન મેળવી ભરતખંડના છ ખંડના રાજાઓને વશ કરી બીજા ચકવતી થયા. ત્યાર પછી રાજ્યને ત્યાગ કરી દીક્ષા લઈને મોક્ષે ગયા. છે ઈતિ અછત સગર સંબંધો અવતરણ:–ફરીથી ધર્મના ફલને બીજા પ્રકારે જણાવે છે – I mઘુત્તમ્ + तुल्यं तीर्थाधिपत्यं बलमपि सदृशं सर्वतीर्थकराणां, किन्तु श्रीमल्लिनाथः प्रथयति सुकृतैः किश्चिदाश्चर्यमुच्चैः। ૧૪ ૧૩ ૧ ૬ ૧૫ ૨૦ ૧૯ ૧૭ - ૧૮ पूर्वाह्ने यस्य जज्ञे व्रतमपि सुलभं केवलं चापराह्ने, ૨૬ ૨૧ ૨૨ ૨ ૨૪ ૨૭ ૨૫ ज्ञानं नाभेयवीरप्रभृतिजिनपतेरप्यभूयच्चिरेण ॥९१ તીર્થપતિતા તેમબલસવિ તીર્થ પતિના સમકા, પ્રબલ પુણ્ય મલ્લિ પ્રભુ આશ્ચર્ય ઉપજાવી ગયા Page #419 -------------------------------------------------------------------------- ________________ ४०६ વિજ્યપદ્યસૂરિકૃત– દીક્ષા દિને પહેલા પ્રહરમાં અંય હોરે કેવલી; શ્રી આદિ વીર દીક્ષા સમયથી દીર્ઘ કાળે કેવલી ૯૬ કલેકાર્થ – તીર્થકરમાં તીર્થાધિપતિપણું અથવા તીર્થકરપણું તુલ્ય હતું તેમજ બલ પણ સરખુ હતું. પરંતુ શ્રીમલ્લીનાથ નામના ઓગણીસમા તીર્થંકર પિતાના પુણ્ય વડે કાંઈક આશ્ચર્યને અતિશયપણે વિસ્તારે છે, કારણ કે જેમણે પૂર્વાહ્નમાં દીક્ષા લીધી અને અપરાéમાં સહેલાઈથી કેવલજ્ઞાન મેળવ્યું. પ્રથમ તીર્થકર શ્રીકાષભદેવ અને છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામી વગેરેને પણ ( દીક્ષા લીધા પછી) લાંબા વખતે કેવલજ્ઞાન થયું હતું. ૯૧ સ્પષ્ટાર્થ –બધા તીર્થકરમાં તીર્થકરપણું તે સમાન હતું. અથવા આ ચાવીસીમાં ૨૪ તીર્થકરો આ ભરતક્ષેત્રમાં થયા, પરંતુ તે સઘળાંની તીર્થકર પદવી સમાન હતી. વળી તેમનું બળ પણ સમાન હતું. પરંતુ શ્રીમલ્લીનાથ નામના ઓગણીસમા તીર્થંકરનું પુણ્ય કાંઈક આશ્ચર્યકારક હતું. કારણ કે તેમણે દિવસના પહેલા ભાગમાં ચારિત્ર ગ્રહણ કર્યું. અને તેજ દિવસના પાછલા પહેરમાં તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. બીજા કેઈતીર્થકરને દીક્ષા લીધા પછી આટલું જલદી કેવલજ્ઞાન થયું નથી, કારણ કે નાભેય એટલે નાભિરાજાના પુત્ર પહેલા તીર્થકર શ્રી ઋષભદેવને દીક્ષા લીધા પછી ઘણું વર્ષે કેવલજ્ઞાન થયું. છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામીને પણ દીક્ષા લીધા પછી બાર વર્ષ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું બીજા તીર્થકરમાંથી પણ કેઈ ને આટલું જલદી કેવલજ્ઞાન Page #420 -------------------------------------------------------------------------- ________________ શ્રી કરમકરસ્પષ્ટથતિ: ४०७ થયું નથી. તેથી કવિશ્રી જણાવે છે કે શ્રીમલ્લીનાથના આ કેઈ અપૂર્વ પુણ્યને પ્રભાવ હતો કે જેથી તેમને આટલું જલદીથી કેવલજ્ઞાન થયું. અથવા તે દીક્ષા લીધી તે વખતે તેમને ઘાતી કર્મ ક્ષય કરવાનાં થોડાં જ બાકી રહ્યા હતા. આ પ્રમાણે મલલીનાથને વહેલું કેવલજ્ઞાન થયું તેમાં તેમણે પૂર્વ ભવમાં કરેલા ધર્મને જ પ્રભાવ હતો. આ બાબતમાં મલ્લીનાથનું સ્વરુપ જણાવનારી કથા અન્ય ગ્રંથોમાંથી જાણી લેવી. અવતરણ–એ પ્રમાણે ચોત્રીસમું ધર્મપ્રભાવ નામનું દ્વાર કહ્યું. હવે સામાન્યથી પાંચ વિષય સંબંધી દુરન્તતા જણાવે છે – સૂધરાવૃત્તમ્ II ૧ ૧ ૧૪ श्रुत्वाऽऽद्वानं स्त्रियस्तामनुसरति रसो हंसकोन्नादपादेनाशोकः स्पष्टमात्रस्तिलककुरुबको चुम्बनालिङ्ग नाभ्याम् ૧૨ ૧૪ ૧૫ ૧૮ पुष्पेद्वक्त्राब्जवासाधिकरससुरया केसरश्चेद्विकारो, ૧૭ ૧૬ ૧૯ ૨૧ ૨૦ ૨૫ ૨૪ ૨૩ ૨૨ ऽप्येषां तत्सत्यकीवाधिकविषयरतिर्यातुनो किं भवार्तिम् ९२ નારની પાછળ ધસે પારો અહીં બોલાવતા, શબ્દ કરતા ઝાંઝરોથી યુક્ત પગથી સ્પર્શતા હવે અશક પ્રફુલ્લ સ્ત્રીના ચુંબને જ તિલક ફલે, આલિંગને કુરબક ફલે સ્ત્રીના સુરાના કોગળે. ૧ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૦ કમળથી શ્રીવિજયપધસૂરિકૃતકેશરતરૂ હવે પ્રફુલ્લિત એમ એકેન્દ્રિય ગણે, પણ વિકારે દીસતા માનવ વિકારી દુખને; કિમ લહે ના સત્યકી વિધાધરે બહુ દુઃખ સહ્યા, વિષય ઠંડી ધર્મસાધક કેવલી મોક્ષે ગયા. ૨ સેકાઈપારો સ્ત્રીના અમિંત્રણના શબ્દને સાંભળીને તેને અનુસરે છે. અશોકવૃક્ષ સ્ત્રીના શબ્દ કરતા ઝાંઝ રવાળા પગથી સ્પર્શ કરાવાથી પુષિત થાય છે. તિલકવૃક્ષ સ્ત્રીના ચુમ્બનથી અને કુરૂબક વૃક્ષ સ્ત્રીના આલિંગનથી પુષ્પિત થાય છે. અને કેસર નામનું વૃક્ષ સ્ત્રીના મુખ રૂપી કમળથી અધિક સુવાસિત મદિરાના કોગળાથી પ્રકૃલિત થાય છે. જો આ (વૃક્ષ)માં પણ વિકાર રહે છે તો સત્યકી નામના વિદ્યાધરની જેમ વિષયમાં અધિક પ્રીતિવાળા (પંચેન્દ્રિયો) સંસારની પીડાને શું ન પામે ? અર્થાત્ પામે જ. ૯૨ સ્પષ્ટાર્થ એકેન્દ્રિય કે જેનામાં ઘણું જ અસ્પષ્ટ ચૈતન્ય રહેલું છે તેમાં પણ વિષય લંપટપણું રહેલું છે તે જણાવતાં કવિશ્રી કહે છે કે પારે સ્ત્રીના આમન્ત્રણ શબ્દને સાંભળીને તે સ્ત્રીને અનુસરે છે તે પારામાં શબ્દના વિષય લંપટપણને જણાવે છે. પ્રબલ શબ્દ કરતા ઝાંઝરવાળા સ્ત્રીના પગથી તાડન કરાએલ અશોકવૃક્ષ પુષ્પવાળે થાય છે તે તેનામાં રહેલા સ્પર્શ લંપટપણને જણાવે છે. તિલક નામનું . વૃક્ષ ચુમ્બન વડે તથા કુરૂબકે નામનું વૃક્ષ આલિંગન વડે પુષ્પવાળાં થાય છે. વળી કેસર નામનું વૃક્ષ સ્ત્રીના મુખ રૂપી કમળથી અધિક રસવાળા મદિરાથી પ્રકૃલ્લિત થાય છે રહેલ છે મલ્લિત જ સારની જેમ વિષય Page #422 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિ: ૪૦૯ ૫ તે તેની ગંધની લેલુપતા જણાવે છે. આ પ્રમાણે પારે તથા વૃક્ષ જે એકેન્દ્રિય જીવે છે તેનામાં પણ વિકાર રહેલે જણાય છે તે પછી સત્યકી વિદ્યાધરની પેઠે જે પંચેન્દ્રિ, વિષય વાસનામાં અધિક પ્રીતિવાળા છે તેઓ સંસારની પીડાને પામે તેમાં શું આશ્ચર્ય છે. માટે કહેવાને સાર એ છે કે જેઓ પોતાની ઈન્દ્રિયના વિષયમાં આસક્ત થતા નથી પરંતુ ઈન્દ્રિયેને પિતાને સવાધીન બનાવે છે તેઓની આ ભવની પીડાઓ નાશ પામે છે. માટે ઈન્દ્રિયોને વશ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ૯૨ છે સત્યકીની કથા છે ચેડા રાજાની સુચેષ્ઠા નામની પુત્રી જે શ્રેણિક રાજા સાથે પરણવાની હતી, પરંતુ આભૂષણને ડ ભૂલી જવાથી લેવા લઈ તે વખતે તેની બેન ચલ્લણને લઈને શ્રેણિક રાજા ચાલ્યા ગયા તેથી સુષ્ઠાએ વૈરાગ્ય ભાવથી દીક્ષા , લીધી. પેઢાલ નામના વિદ્યાધર એક વખત ચેલ્લણને જોઈને મેહિત થયે તેથી ભ્રમરના રૂપે સુષ્ઠાનું સેવન કર્યું જેથી સુજેષ્ઠા ગર્ભવતી થઈ. તેને પુત્ર સત્યકી થયે. પેઢાલ વિદ્યાધરે તેને ઘણી વિદ્યાઓ શીખવી તેથી તે ઘણે બળવાન થયો. વિદ્યાના બળથી તેણે ઘણા રાજાઓને જીત્યા. તેના પિતા પિઢાલને તેણે મારી નાખ્યું. કારણ કે તેણે સાધ્વીના શીલનું ખંડન કર્યું. જિનેશ્વર ઉપરની ભક્તિથી તે જિનાલચમાં ત્રણ કાલ જિનપૂજા તથા નૃત્ય વગેરે કરતે હોવાથી તેણે તીર્થકર નામ કર્મ બાંધ્યું. પરંતુ વિદ્યાના જોરથી Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ શ્રીવિયપદ્યસૂરિકૃતગર્વિષ્ઠ બને તે અન્ય સ્ત્રીઓના શીલવતને ખંડિત કરવા લાગ્યું. એક વાર ચંડપ્રદ્યતન રાજાની શિવા નામની પટરાણ સિવાય સર્વના શીલનું ખંડન કર્યું. ચંડપ્રદ્યોતને આ વાત જાણી. તેથી કેપેલા ચંડપ્રદ્યતન રાજાએ સભામાં આ સત્યકીને કણ નાશ કરે એમ કહ્યું ત્યારે ઉમા નામની વેશ્યાએ તેને વધ કરવાનું બીડું ઝડપ્યું. પિતાને ઘેર આવેલા તે સત્યકીને તેણે મધુર વચને વડે વશ કર્યો. અને તેને વિષે અત્યંત આસક્ત થવાથી તે તેને ઘેર હંમેશ આવવા લાગે. અને તેથી બીજી સ્ત્રીઓને ત્યાગ કર્યો. એક વાર વેશ્યાએ. સત્યકીને પૂછયું કે વિદ્યાઓ હંમેશાં તેની પાસે જ રહે છે કે તેને છોડી જાય છે? અત્યંત વિશ્વાસ બેઠે હોવાથી તેણે કહ્યું કે સુરત ક્રીડાના સમયે વિદ્યાઓ હોતી નથી. આ વાત તેણે રાજાને જણાવી. રાજાએ પણ ગુપ્ત માણસ પાસે સુરતક્રિીડા કરતાં તે બંનેને મારી નખાવ્યા. સત્યકી વેશ્યામાં આસક્ત થઈને મરીને દુર્ગતિમાં ગયે. માટે વિષયને ત્યાગ કરે. છે ઈતિ સત્યક કથા છે અવતરણ–વળી આ કામદેવ રૂપી ધૂતારા પ્રાણીઓને કેવી રીતે ઠગે છે તે જણાવે છે – | | બ્રાધવૃત્તનું ! संसारारण्यमध्ये मधुरमुखकटुपान्तभृत्कामधूतो, मूढान्दशांश्च तत्तत्सुखलवभजनैः प्राणिनो विप्रतार्य । Page #424 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ: ૧૨ ૧૧ ૧૬ ૧૬ ૧૩ ૧૪ 'हृत्वा तत्पुण्यवित्तं गमयति कुगति ब्रह्मदत्तं यथा त ૧૯ ૨૩ ૨૪ ૧૭ ૨૦ ૨૧ ૨૨ व धीरः शिवमटति पुनस्तं तपोस्त्रेण भित्त्वा ९३ સંસાર રૂપ અટવી વિષે આ કામ ધૂતારે ફરે, આરંભમાં મીઠે જરી હેરાન બહુ અતે કરે; લેગ લાલચ દેઈને તે છેતરે ડાહ્યા અને મૂર્ખ જનને ચોરી લેતા પુણ્ય રૂપી દ્રવ્યને. ૧ બ્રહ્માદત્ત તણી પરે તે ઝટ પમાડે દુર્ગતિ, પણ ભાઈ તેના પૂર્વ ભવના જે તપસ્વી મુનિ પતિ તપશન્નથી તે કામને હણતા લહે ઝટ મુકિતને, ભેખ તૃષ્ણ પરિહરને પામ થીર શાંતિને. ૨ કલેકાર્થ સંસાર રૂપી વનને વિષે શરૂઆતમાં મધુર અને અંતે કહે (દુઃખદાયી) કામદેવ રૂપી ધૂતારે ડાહ્યા તેમજ મૂર્ખ (સઘળા) પ્રાણીઓને તે તે સુખના ભેગને લેશ આપીને છેતરીને તેમના પુણ્ય રૂપી ધનને હરણ કરીને બ્રહ્મદત્ત ચક્રવર્તીની પેઠે નરકગતિમાં પહોંચાડે છે. પરંતુ તે બ્રહ્મદરના પૂર્વભવના ભાઈને જે જે ધીર પુરૂષ હોય છે તે તે કામરૂપી ધૂતારાને તપ રૂપી અસ્ત્ર વડે ભેદીને મેક્ષમાં જાય છે. ૯૩. સ્પષ્ટાર્થ:--કવિશ્રી કામદેવને ધૂતારાની ઉપમા આપી જેમ ધૂતારે યુક્તિથી બીજાઓને છેતરે છે તેમ આ કામદેવ રૂપી ધૂતારે પણ કેવી રીતે છેતરે છે તે જણાવતાં કહે છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ = = = ૪૧૨ શ્રીવિજ્યપદ્યસૂરિકૃતકે, જેમ વનમાં ધૂતારે મેઢેથી મીઠું મીઠું બોલે છે પરંતુ તેના વિશ્વાસે રહેનારને છેવટે છેતરે છે તેમ આ સંસાર રૂપી વનમાં શરૂઆતમાં મધુર અને અંતે દુઃખદાયી એ કામદેવ રૂપી ધૂતારે પણ ડાહ્યા તેમજ મૂર્ખ બંને પ્રકારના પ્રાણીએને સુખના ભેગનો લેશ આપીને છેતરે છે. કારણ કે વિષય સુખમાં વાસ્તવિક સુખ નથી તે છતાં તેમાં સુખ માનીને તેમાં આસક્ત થનારા જીવોને તે સહેજ (ભેગવે ત્યાં સુધી જ , સુખ લાગતું હોવાથી) સુખ આપીને છેતરે છે. એટલે કે તેમને વિષયમાં આસક્ત બનાવીને તેમના પુણ્ય રૂપી ધનને હરી લે છે અથવા તેમના પુણ્યને નાશ કરે છે. દષ્ટાન્ત આપતાં જણાવે છે કે તેણે બ્રહ્મદત્ત ચક્રવર્તીને - વિષયમાં આસક્ત બનાવીને નરક ગતિને પ્રાપ્ત કરાવી છે. માટે ભેગ ભેગવતાં શરૂઆતમાં મીઠા લાગે પરંતુ પરિણામે નરકાદિ દુર્ગતિની પ્રાપ્તિ કરાવે માટે અંતે દુઃખદાયી જાણવા. પરંતુ બ્રહાદત્તના પૂર્વ ભવના ભાઈની પેઠે જેઓ ધીર છે, તેઓ તે તે કામદેવને વશ થવાને બદલે તેને તારૂપી અસ્ત્રથી ભેદીને મેક્ષમાં જાય છે. કહેવાનો સાર એ છે કે આ કામદેવ રૂપી ધૂતારાને તપ રૂપી અસ્ત્ર વડે જીતી શકાય છે, માટે દરેક જણે તે કામદેવને જીતવાને યત્ન કરવો જોઈએ. ૯૩ છે બ્રહ્મદત્ત ચકીની કથા છે પૂર્વ ભવમાં કાશી નગરમાં ભૂતદત્ત નામના ચંડાલના 'ચિત્ર અને સંભૂતિ નામના બે ભાઈઓ હતા. તેઓ ગાયન કળામાં અત્યંત કુશળ હતા તેથી જ્યારે ગાયન કરતા કરતા Page #426 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપૂરપ્રકરસ્પષ્ટાર્યાદિ ૪૧૩. શહેરમાં ફરવા નીકળતા ત્યારે તેમના ગાયનથી આકર્ષાઈને બીજા કે તેમની પાછળ ભમતા હતા, તેથી રાજાએ તેમને નગરમાં પેસવાનો નિષેધ કર્યો. તે છતાં તેઓ રાજાની આજ્ઞા અવગણને નગરમાં આવી ગાયન ગાવા લાગ્યા. લોકોએ તેમને ઓળખ્યા. અને લાકડી વગેરેથી મારીને નગર બહાર કાઢી મૂક્યા. તેથી બંને ભાઈઓએ વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. અને અત્યંત ઉગ્ર તપ કર્યું. એક વાર ચક્રવતી સ્ત્રી સહિત વંદન કરવા આવ્યા. તે વખતે ચક્રવર્તીની સ્ત્રી સુનંદાના સ્પર્શથી સંભૂતિ મુનિએ એવું નિયાણું કર્યું કે હું આ તપના પ્રભાવથી ચકવર્તી થાઉં. ચિત્ર મુનિએ તેમને ઘણું સમજાવ્યા તે પણ તેમણે નિયાણુનો ત્યાગ કર્યો નહિ. અંતે મરણ પામીને બંને સૌધર્મ દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચવીને ચિત્ર મુનિનો જીવ એક શેઠને ત્યાં ઉપજે. અને તેમણે દીક્ષા લીધી. બીજા સંભૂતિ મુનિના જીવ સૌધર્મથી ચવીને બ્રહ્મ રાજાની ચુલની રાણુની કુક્ષિએ પૂર્વ ભવમાં કરેલા નિયાણાથી બ્રહ્મદત્ત નામના બારમા ચકી થયા. અનેક પ્રકારના ચક્રવર્તીના ભેગો ભેગવ્યા. પૂર્વના એક બ્રાહ્મણ, મિત્રે તેમના ઉપરના દ્વેષથી તેમની બે આંખો ફડાવી નાખી તેથી કેપેલા ચકીએ પ્રધાનોને કહ્યું કે બ્રાહ્મણોની ચક્ષુથી ભરીને એક થાળ દરરોજ તેની આગળ મૂ. ને પ્રધાન પણ તેને ખુશ કરવાને અકત ફૂલો થાળમાં ભરીને તેની આગળ મૂકતા. તેથી તે આ બ્રાહ્મણની આખો છે એવું જાણું ખુશી થતા. એ પ્રમાણે સેળ વર્ષે ગયા. અંતે મરણ પામીને સાતમાં નરકમાં ગયા. અને પૂર્વ ભવના તેમના ભાઈ ચારિત્રનું સારી રીતે પાલન કરી મેસે ગયા. ' છે ઈતિ બ્રહ્મદત્ત કથા Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શ્રીવિજયપઘસૂરિકૃતઅવતરણ –એ પ્રમાણે ૪૫ મું દ્વાર કહીને હવે તાલીસમું શબ્દ-વિષયની દુરન્તતા જણાવવાનું કહે છે – (વસંતતિસ્ત્રાવૃત્ત|) गीतामृतातिरतिकर्णपुटत्रिपृष्ठ पर्यङ्कपाल इव कष्टमुपैति घोरम् । सच्छमलुब्धककृतादभुतगीतलुब्ध, ૮ ૧૨ ૧૧ बद्धं विलोकय मृगं भयविवलाङ्गम् ૧૦ ॥९४ ગીત શ્રવણ આસકિતથી બહુ કષ્ટ પામે જન ઘણું, જેમ શય્યાપાલકે અહીં વાસુદેવ ત્રિપૃષ્ઠના મૃગ બને આસકત શીકારી તણા ગીત શ્રવણમાં, અંધાય ભયથી ગાભા મરતોજ તે ક્ષણ વારમાં. ૯૪ લોકાર્ચ–ગત રૂપી અમૃતને વિષે અતિ આસક્ત કાનવાળા પુરૂષ ત્રિપૃષ્ઠ વાસુદેવના શય્યાપાલકની જેમ ઘેર દુઃખને પામે છે. દષ્ટાન્ત કહે છે કે કપટી પારધીએ કરેલા સુંદર ગીતમાં આસક્ત (થવાથી) બંધાએલા, ભયથી વિલ્હેલ અંગવાળા હરણને જુઓ. ૯૪ સ્પષ્ટાથે –સુંદર રાગવાળા ગીત તે રૂપી અમૃતને વિષે અતિ આસક્ત કાનવાળો છવ એટલે શ્રેગેન્દ્રિયના Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ શ્રીપૂરપ્રકરસ્પષ્ટાથદિ: વિષયમાં આસક્ત થએલે જીવ ઘેર ભયંકર દુઃખને પામે છે. આ બાબતમાં દષ્ટાન આપતાં જણાવે છે કે ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ જે મહાવીર સ્વામીના પૂર્વ ભવને જીવ હતો, તેમણે ત્રણ ખંડ જીતી લીધા હતા. એકવાર રાત્રે તે વાસુદેવ સૂઈ રહ્યા તે વખતે તેમની આગળ સંગીત ચાલતું હતું. તેમણે શવ્યાપાલકને કહ્યું કે હું ઊંઘી જાઉં ત્યારે સંગીત બંધ કરાવવું. પરંતુ સંગીતના રસમાં લીન થએલા શયાપાલકે વાસુદેવ ઉંઘી ગયા છતાં ગીત બંધ કરાવ્યું નહિ. તેવામાં વાસુદેવ જાગી ગયા. તેમણે શવ્યાપાલકને કહ્યું કે ગાયન બંધ કેમ ન કરાવ્યું. ત્યારે શાપાલકે કહ્યું કે આવું સુંદર ગાયન બંધ કેમ કરાવાય ? આથી કેપેલા વાસુદેવે તે શવ્યાપાલકના કાનમાં ઉકળતું તરવું નખાવ્યું, તેથી દુઃખી થએ તે મરીને દુર્ગતિમાં ગયે. આ પ્રમાણે તેને ગીતમાં આસક્ત થવાનું ફળ મળ્યું. અહીં ઉદાહરણ આપતાં જણાવે છે કે કપટી પારધીએ કરેલ સુંદર ગીતમાં લીન થઈને એક ચિત્તથી ઉભેલા તેથી બંધનમાં સપડાએલા અને પછી ભયને લીધે વિહૂવલ બની ગએલા હરણયાની દશા જુઓ. અથવા ગીતના વિષયમાં આસક્ત થનાર હરણ પણ બંધન રૂપી દુઃખને પામે છે માટે આવા દુઃખદાયી ગીત રૂપી વિષચની આસક્તિને ત્યાગ કરે. ૯૪ અવતરણ–આ પ્રમાણે શૃંગાર વગેરે રસને સાંભળવા નહિ તે જણાવતાં સદુપદેશ રૂ૫ ગીત સાંભળવા લાયક છે તે જણાવે છે – Page #429 -------------------------------------------------------------------------- ________________ "૪૧૬ ૧. શ્રીવિજયપારિકૃત( રાતિઢવૃત્ત૬) स्यात् क्षुल्लकाभिषकुमारवदस्थिरेषु, स्थैर्याय गीतमपि बोधकरं कदाचित् । ૯ ૧૫ ૧૬ " ૧૩ : ૧૨ बालोऽपि निवृतिमुपैति निशम्य सम्यग्र, मात्रोदितानि किल मन्मनगीतकानि ગીત પણ જો બેધદાયક અથીરને થીર કરે, ક્ષુલ્લક કુમાર હતાજ અસ્થિર ગીત સુણી આ સ્થિરતા વરે; આલપણુ માતા તણા પ્રિય ગીત શબ્દો સાંભળી, બહુ શાંતિ પામે ધર્મ કારણુ ગીત સુણિયે ફરીફરી. ૫ * : કાથે—ગીત પણ ક્ષુલ્લક કુમારની જેમ ક્યારેક અસ્થિરને સ્થિર કરનાર અને બાધ કરનાર પણ થાય છે. બાલક પણ માતાએ કહેલા મધુર ગીતો (હાલરડાને સારી રીતે સાંભળીને સુખ પામે છે. ૯૫ ૫છાથ –ગીત એકાંત ત્યાજ્ય નથી. કારણ કે ગીતમાં અત્યંત આસક્તિ તેમજ શૃંગારાદિકને પોષનારાં જે ગીતે તે ત્યાગ કરવા લાયક છે, પરંતુ જે રીતે અસ્થિરને સ્થિરતા કરનાર તેમજ બધા પમાડનારા હોય છે તે ત્યાગ કરવા લાયક નથી. કારણ કે તેવાં હિતકારી ગીતો ક્ષુલ્લક કુમારની જેમ બોધ કરનારાં થાય છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે Page #430 -------------------------------------------------------------------------- ________________ શોકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ: ૪૧૭ છે કે માતાએ ગએલાં સુંદર ગીત (હાલરડાં) સારી રીતે સાંભળીને બાલક પણ સુખ અથવા શાંતિને પામે છે. કજીયે. કરવાનું છોડી દે છે. માટે બંધ કરનાર ગીતે તે સાંભળવા લાયક પણ જાણવાં. ૯૫ - શુલ્લક કુમારની કથાસાકેત પત્તનમાં પુંડરિક નામે રાજા હતા. તેને નાને ભાઈ કંડરિક યુવરાજ હતો. કંડરીકની યશોભદ્રા પત્ની હતી. તેના ઉપર મોહિત થએલા રાજાએ ભાઈને મારી નાખે. તેથી ગર્ભવતી યશભદ્રા પિતાના શીલનું રક્ષણ કરવા વનમાં નાશી ગઈ. અનુક્રમે શ્રાવસ્તી નગરીએ આવી. ત્યાં અજિતસેનસૂરિ પાસે દીક્ષા લીધી. સૂરિએ કીર્તિમતી નામે પ્રવર્તિનીને સેંપી. અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામે. શ્રાવકને ઘેર ગુપ્ત રીતે પુત્રને જન્મ આપે. તેનું ક્ષુલ્લક કુમાર નામ પાડયું. ઉમર લાયક થયેલ ક્ષુલ્લક કુમારે ગુરૂ પાસે દીક્ષા દીધી. અને કેટલેક વખત ભાવથી તેનું પાલન કર્યું. પરંતુ ચારિત્રાવરણના ઉદયથી વિષયેચ્છા થવાથી માની રજા લેવા ગયે. માતાએ સમજાવ્યું પણ ન માન્યું ત્યારે આગ્રહપૂર્વક બાર વર્ષ ચારિત્ર પાળવાનું કબુલ્યું. બાર વર્ષ પૂરા થયે પ્રવતિ નીના કહેવાથી બીજા બાર વર્ષ રહ્યા ત્યાર પછી પાઠકના કહેવાથી બાર વર્ષ અને આચાર્યના કહેવાથી બાર વર્ષ એમ કુલ ૪૮ વર્ષ ચારિત્રમાં રહીને છેવટે દ્રવ્યલિંગ ધારી તે માતાના કહેવાથી પુંડરીક પાસે આવવા નીકળ્યા. સાકેતપુરની બહાર આવ્યા ત્યારે રાત્રી પડવાથી નગર બહાર રહ્યા. ત્યાં ૨૭. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શ્રીવિજયપદ્યસૂરિકૃતનાટક કરવાને નર્તકી આવેલી છે તેનું સંગીત રાજા વગેરે સાંભળતા હતા. તેણીએ ગાલે લૅક સાંભળીને ક્ષુલ્લક કુમારને પિતે ખોટું કૃત્ય કરે છે માટે ચારિત્રને ત્યાગ કરે નહિ એ નિર્ણય કરી ગુરૂ પાસે આવે છે અને પ્રાયશ્ચિત્ત કરીને ચારિત્રનું પાલન કરે છે. આ પ્રમાણે ક્ષુલ્લક કુમારને સંગીત લાભદાયી થયું છે. છે ઇતિ ક્ષુલ્લક કુમાર કથા છે અવતરણુએ પ્રમાણે ૪૬ મું શબ્દદ્વાર કહ્યું. હવે સુડતાલીસમું પવિષયદ્વાર જણાવે છે – | ( ધરવૃત્ત ) ૮ ૧૦ ૧૧ ૧૨ ૧૩. नो विन्दत्युष्णशीताद्यपि न सदसदप्युक्तमाविष्करोति, ૧૫ ૧૭ ૫૬ ૧૯ ૨૦. ૧૮ दुम्सद्धान्न वेत्ति प्रथयति न रसान् रूपनिर्भग्नदृष्टिः । तद्ष्टये केन्द्रियेऽस्मिन्नहितहितमतिः का कुमाराग्रनन्दौ, चम्पापूःस्वर्गकारे विवशशि यथा पञ्चशैलेशदेव्योः ९६ રૂપમાં આસકત નર ઉન્હેં ન ટાઢું જાણતો, સારા અશુભ વચને ન સુણત ગંધ દ્વિવિધ ન જાણતા રસ ન જાણે તેહવાને હિત અહિતને જાણવા, મતિ ન હોય કુમારનંદી આદિ તેવા જાણવા, ૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ Page #432 -------------------------------------------------------------------------- ________________ શ્રીકમકરપણાથીદિ: ૪૧૯ પંચ શિલ સ્વામિની હાસા પ્રહાસા રૂપમાં, આસકત બહુ ચંપાપુરીને રહીશ સોની પલકમાં વિહલ બનીને દુઃખ પામ્ય દુર્ગતિના તે સુણી, દેવ ગુરૂ આદિતણું રૂપ નિરખવા મતિ ભવ્યની. ૨ પ્લેકાર્થ –પંચશૈલ નામના પર્વત ઉપર વસનારી (હાસા પ્રહાસા નામની) બે દેવીઓને વિષે અનુરાગવાળી દષ્ટિવાળા ચંપાનગરીના સોની કુમારીઝનંદીની જેમ ફક્ત રૂપને વિષે આસક્ત દષ્ટિવાળે પુરૂષ ઉણુ તેમજ શીતને જાણતો નથી, તેમજ સારા અથવા ખોટા કહેલા વચનને સાંભળતો નથી, દુર્ગધ તેમજ સુગંધને જાણતા નથી, રસને પારખી શકતો નથી, તેથી દષ્ટિ રૂપી એક ઈન્દ્રિયવાળા એને વિષે હિત અહિતની બુદ્ધિ કેવી ? અર્થાત તેવા પુરૂષમાં હિત અહિતની બુદ્ધિ હોતી નથી. ૯૬ સ્પષ્ટાર્થ –હવે ચક્ષુ ઈન્દ્રિયને વિષય જે રૂપ તેમાં અનુરાગવાળા થનારની કેવી અવસ્થા હોય છે તે જણાવતાં કવિશ્રી કહે છે કે પાંચ ઈન્દ્રિયવાળો છતાં પણ રૂપને વિષે આસક્ત થનાર મનુષ્ય એકેન્દ્રિય જે થઈ જાય છે એટલે કે તે જીવની દષ્ટિ જેના રૂપમાં આસક્ત થાય છે તે જીવ રૂપ સિવાય બીજા વિષયેને ગ્રહણ કરતો નથી. જેમકે તે પુરૂષ આ ટાઢું છે કે ઊનું છે એવું જાણતા નથી. તેથી તેને સ્પર્શ ઈન્દ્રિય છે છતાં સ્પર્શેન્દ્રિયને અભાવ જણાય છે. સારૂં અગર ખોટું જે કહેવામાં આવે છે તે સાંભળતો નથી એટલે કે એને કાન છે તે છતાં કાનને અભાવ જણાય છે. વળી Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ શ્રીવિજયપધસૂરિકૃત સુગધ તેમજ દુધને જાણતું નથી એટલે કે ધ્રાણેન્દ્રિય (નાક) છતાં પણ તેને અભાવ જણાય છે તેમજ રસેને પણ. તે પારખી શકતો નથી. અથવા જીભ છે છતાં તેને અભાવ જણાય છે. આ જ કારણથી આવા રૂપ વિષયમાં આસક્ત થએલા મનુષ્યમાં હિતની તેમજ અહિતની બુદ્ધિ પણ ક્યાંથી હાય? અથવા તે આવા મનુષ્યમાં હિત અહિતની બુદ્ધિને પણ અભાવ જ હોય છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે ચંપા નગરીમાં રહેનાર કુમારનન્દી નામને સની જે પાંચસે સુંદર સ્ત્રીઓને પર હતો તેણે હાસા અને પ્રહાસા નામની બે દેવીઓને(જેમને દેવ ચડી ગયે હતો જોઈ. તેમનું રૂપ જોઈ માહિત થએલા તે સનીને તે દેવીએ પંચશલ નામના પર્વત ઉપર આવવાનું કહી અદશ્ય. થઈ ગઈ. તે ઘણી મહેનતે પંચશૈલ પહોંચે. ત્યારે દેવીઓએ તેને જણાવ્યું કે અમે વેકિય શરીરવાળી છીએ અને તમે ઔદારિક શરીરવાળા છે તેથી આપણે સગ કેવી રીતે થાય? માટે તમે ઈગિનીમરણ અંગીકાર કરે. તેથી તે સોની ઈગિની મરણ પામીને વિદ્યુમ્ભાલી નામે તેમને પતિ છે. અહીં કહેવાને સાર એ છે કે રૂપમાં મેહિત થઈને સનીએ પિતાના પ્રાણને પણ ત્યાગ કર્યો. માટે રૂપના. વિષયમાં આરકિતને ત્યાગ કર. ૯૬ અવતરણુ–આ રૂપના જ વિષયમાં વિશેષતા જણાવતાં કહે છે કે બ્રહ્મચારીઓ પણ ચિલું રૂપ પણ જેવું નહિ કારણ કે તેથી રાગની ઉત્પત્તિ થાય છે તે જણાવે છે – Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ શીકપૂરપ્રકરસ્પષ્ટાથદિ: i ( શાસ્ત્રનોવૃત્તમ્ ). आस्तां सत्यं रूपमालेख्य बिम्ब___ स्थालोकेऽपि क्लेश एवातिरागात् । ૯ ૧૨ मुज्येष्ठा श्रीश्रेणिकक्ष्मापवलत् , .. ७ १३ १४ १ નિબત્રાન્તિત્વવાળા શિ સત્ય રૂપ દૂર રહો પણ ચિત્ર જોતાં રાગથી,. કલેશ પામે જિમ સુજ્યેષ્ઠા ભૂપ શ્રેણિક ચિત્રથી ઝાંઝવાના નીર દેખી ચાર દિશિયે ભટકતા, હરિણ થાકી જાય ના શું?રાણીજન દુખિયા થતા. ૯૭ કાથ–સાચું રૂપ તે દૂર રહે, પરંતુ ચિત્રેલું રૂપ પણ લેકમાં અતિરાગથી કલેશકારક થાય છે. જેમ સુજ્યેષ્ઠા તથા શ્રેણિક રાજાને થયું તેમ. ઝાંઝવાના જળને જેવાથી મૃગને બ્રમણનો શ્રમ શું ન થાય ? અથવા થાય જ. ૭ પબ્દાર્થ –સ્ત્રીનું સાચું રૂપ તે દૂર રહે કારણ કે તે તે કલેશકારી થાય છે. પરંતુ ચિત્રેલું રૂપ પણ લોકમાં અતિરાગથી કલેશને માટે થાય છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે જેમ સુજયેષ્ઠા અને શ્રેણિક રાજાને એક બીજાની છબી કલેશને માટે થઈ છે તેવી રીતે. સુચેષ્ઠા ચેડા રાજાની પુત્રી હતી. તેનું ચિતારાએ ચિત્રેલું રૂપ જોઈને શ્રેણિક રાજા તેના ઉપર રામવાળા થયા હતા. અને તે વાત Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ શ્રીવિજ્યપદ્ધસૂરિકૃતજાણીને અભયકુમારે પણ શ્રેણિક રાજાની છબી ચિતરાવીને સુષ્ઠાને દેખાડી તેથી તે પણ શ્રેણિક રાજાની ઉપર પ્રીતિવાળી થઈ. પછી સુરંગ ખોદાવીને તે માર્ગે સુષ્ઠાને શ્રેણિક - રાજા રથમાં બેસાડીને લઈ જવા માટે હરણ કરવા માટે આવ્યા. ત્યારે સુચેષ્ઠા પિતાને ઘરેણાની દાબડે લેવા જાય છે અને શ્રેણિક રાજા સુષ્ઠાને બદલે તેની બેન ચલ્લણનું હરણ કરીને લઈ જાય છે. ચેટક રાજાને આ વાતની ખબર પડવાથી તે આવી પહોંચે છે. પરંતુ અભયકુમાર ચેટક રાજાને રેકે છે તેવામાં શ્રેણિક રાજા પિતાના દેશમાં જઈ પહોંચે છે. અહીં ચેટક રાજા સાથેની લડાઈમાં સુલસાના બત્રીસ પુત્રો એક સાથે મરણ પામે છે. આ પ્રમાણે છબીમાં આળેખેલા રૂપ ઉપરથી પણ પ્રીતિ થાય છે, તે સાક્ષાત રૂપનું તે કહેવું જ શું? આ બાબતમાં ઉદાહરણ આપતાં જણાવે છે કે ઝાંઝવાના જળને જેવાથી મૃગને થાક લાગતે નથી? અથવા ઝાંઝવાના જળને સાચું જળ માનીને મૃગ તેની પાછળ દેડયા કરે છે પરંતુ તેને રખડવાથી થાક લાગે છે તેની પાણીની તરસ મટતી નથી. તેવી રીતે છબીમાં પણ જેવાથી (આસક્તિ રાખવાથી) છેવટે કલેશ જ થાય છે. ૯૭ અવતરણ–એ પ્રમાણે સુડતાલીસમું રૂપ દ્વાર કહ્યું. હવે ત્રીજું રસ વિષયનું ૪૮ મું દ્વાર કહે છે – (વસંતતિવૃત્તમ્) અર્થ = સૈયા દુતા સંસેવિસૈફ ૧૨ ૧૩ ૧૪ धीरयेद्विधिना भवेदपि तथासंसारमोक्षावपि । १३ Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ૨૨ પર, આ જ શ્રી પ્રકરસ્પષ્ટાથદિ: ૧૭ -૮ ૧૯ ૨૦ ૨૧ यन्नानारसलालसः स मथुरामंगुर्भवं भ्रान्तवान् , ૨૪ ૩૦ ૨૭ ૨૮ ૨૯ ૨૬ ૨૫ यत्तीर्णश्च स ढंढणः सममधैः सन्मोदकक्षोदकः ९८ રસ સેવતા બહુ વાર રાગે રેગકારણ જિમ બને, પણ વિધિએ સેવતા જિમ ધીરને હિતકર અને આચાર્ય મથુરામંગુ રસની લાલચે ભવમાં ભમ્યા, ઢંઢણ મુનિ સહ પાપ માદક ચૂરતા કેવલ લહ્યા. ૧ શ્લેકાર્થ –લેહુપી પુરૂષોએ ઘણી વાર સેવન કરેલા રસથી જેમ રેગ થાય છે અને ધીર પુરૂષાએ વિધિ પૂર્વક સેવન કરેલા રસથી જેમ પથ્ય (આરોગ્ય) થાય છે. તેવી રીતે સંસાર અને મોક્ષનું પણ જાણવું. કારણકે જુદા જુદા પ્રકારના રસમાં લોલુપ થએલા મથુરા (નગરીમાં રહેતા) મંગુ નામના આચાર્ય સંસારમાં રખડ્યા છે અને પાપ સાથે ઉત્તમ માદકનું ચૂર્ણ કરનાર ઢંઢણ મુનિ સંસારને તરી ગયા છે. ૯૮ ૫ષ્ટાર્થ –રસના ઈન્દ્રિય એટલે જીભના વિષયરસને વિષે લોલુપ થએલા જી ઘણી વાર રસનું સેવન કરવાથી રેગવાળા થાય છે. એટલે રસમાં આસક્ત થઈને વારંવાર તેને ઉપભેગ કરવાથી તેમના શરીરમાં અનેક પ્રકારની વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. વળી ધીર પુરૂષ તેજ રસનું વિધિ પૂર્વક સેવન કરે તો તે તેમને જેમ હિતકારક થાય, છે એટલે શરીરને આરોગ્ય આપનાર અને પુષ્ટિકારક થાય છે. તેવી જ રીતે રસમાં આસકત થનાર આ સંસારમાં રખડે Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ શ્રીવિજ્યપદ્રસૂરિકૃતછે અને રસેને ત્યાગ કરનાર આ સંસાર સમુદ્રને તરી જાય છે. જેવી રીતે નાના પ્રકારના રસમાં આસક્ત થનાર મથુરા નગરીમાં રહેનાર મંગુ નામના આચાર્ય સંસારમાં અડક્યા. અને પાપકર્મો સાથે ઉત્તમ માદકનું ચૂર્ણ કરનાર ઢંઢણ નામના મુનિ સંસાર સમુદ્રને તરી ગયા છે. આ પ્રમાણે જાણીને રસના વિષયને ત્યાગ કરો. ૯૮ મંગુસૂરીની કથાનો સાર આ પ્રમાણે –મથુરા નગરીમાં પાંચસો શિગેના પરિવારવાળા મંગુ નામના આચાર્ય હતા. તેઓએ રસની લોલુપતાથી મથુરામાં નિત્ય વાસ કર્યો તેથી તેમનું મથુરામંગુ નામ થયું. ઘણું કાલે તે આચાર્ય મરીને તેજ નગરની બહારના ઉદ્યાનમાં વ્યન્તર થયા. ત્યાં વિલંગજ્ઞાનથી પિતાને પૂર્વભવ જાણે. પિતે જીભની લોલુપતાથી વ્યન્તર થયું છે તેથી બહાર આવતા મુનિઓને પ્રતિબંધ પમાડવાને માટે તે વ્યક્તિ પોતાનું મોટું પહેલું કરીને લાંબી જીભ દેખાડે છે. આમ કરવાનું કારણ મુનિએ પૂછે છે, ત્યારે તે તેમને આચાર્ય હતો અને રસમાં લેલુ થવાથી આ દશા પામ્યો છું. એમ કહે છે. તેઓ પણ આ હકીક્ત સાંભળીને વ્રતમાં નિશ્ચલ થયા. ત્યાર પછી વ્યન્તર અદશ્ય થઈ ગયે. આ વાત સાંભળીને હે ભળે ? તમે પણ રસના ઈન્દ્રિયના વિષયને ત્યાગ કરે. ઈતિ મંગુ આચાર્ય કથા. ઢંઢણ કુમારની કથા. દ્વારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેવની ઢંઢણું રાણીથી ઢંઢણુ Page #438 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રકરપષ્ટથીદિર કુમાર નામે પુત્ર થયા. નેમિનાથની દેશનાથી બોધ પામી પ્રભુ પાસે દીક્ષા લીધી અને તેમની સાથે વિચરે છે. હવે - અન્તરાય કર્મના ઉદયથી આખી નગરીમાં ભમવા છતાં પણ તેમને ભિક્ષા મળતી નથી. મુનિઓએ પ્રભુને પૂછ્યું કે આ ઢઢણ મુનિને ભિક્ષા નથી મળતી તેનું શું કારણ? પ્રભુએ કહ્યું કે પૂર્વ ભવમાં તે જ્યારે બ્રાહ્મણ હતા ત્યારે તેણે ભૂખ્યા લોકેને ભોજનમાં અંતરાય કર્યો હતે તે કર્મ હાલમાં તેમને ઉદય આવેલું છે. તેથી ભિક્ષા મળતી નથી. આ સાંભળીને ઢંઢણકુમારે પ્રભુ પાસે અભિગ્રહ ધારણ કર્યો કે મારે પરલબ્ધિ જોગવવી નહિ. અલાભ પરિષહને સહન કરતાં તેમણે કેટલેક કાળ ગા. એક વાર કૃષ્ણ મહારાજે પ્રભુને પૂછયું કે સર્વ સાધુઓમાં દુષ્કર વ્રતધારી કોણ છે? ત્યારે સ્વામીએ કહ્યું કે સર્વે મહર્ષિઓ છે પરંતુ ઢઢણ મુનિ ગાઢ પરીષહાને સહન કરે છે તેથી હર્ષિત થએલા વાસુદેવ નગરમાં આવ્યા. ઢણ મુનિને જોઈને હાથી ઉપરથી ઉતરીને વંદન કર્યું. આ જોઈને એક શેઠે વિચાર્યું કે આ મહામુનિ છે તેથી તે શેઠે પણ ઢંઢણકુમારને નિમંત્રણ આપીને મોદક હેરાવ્યા. તેથી ઢઢણ મુનિએ નેમિનાથ પાસે જઈને પૂછયું કે હે ભગવદ્ મારૂં તે કર્મ ક્ષય પામ્યું છે? પ્રભુએ કહ્યું કે ક્ષય પામ્યું નથી. ત્યારે પિતાને એક શાથી મળ્યા એમ પૂછયું. ત્યારે પ્રભુએ કહ્યું કે કૃષ્ણને લીધે. આ પરલબ્ધિ છે એમ ધ્યાન કરતા ઢંઢણ મુનિ તે મોદકને પરઠવવા માટે ચૂરો કરવા લાગ્યા. તે વખતે શુદ્ધ સ્થાન (શુકલ ધ્યાન) રૂપી અગ્નિથી તેમના કર્મ બળી ગયાં, તેથી કેવલજ્ઞાન : Page #439 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્યસૂરિકૃતપામ્યા. આ પ્રમાણે રસના ઈન્દ્રિયના નિગ્રહથી ઢંઢણમુનિ કેવલજ્ઞાન પામ્યા. છે ઈતિ ઢંઢણ મુનિ કથા છે * અવતરણ–મહાત્મા પુરૂષે રસનેન્દ્રિયથી પરાભવ પામતા નથી તે જણાવે છે – શારિરિતવૃત્તમ્ . . ૬ ૭. किं जेयो रसनेन्द्रियेण स महान् यः सत्त्वरक्षारुचि १प पर येद्वद्धर्मरुचिः कुतुम्बकमपि पक्वाम्रवद्भक्षयन् । ११ वह TE किं वा विश्वहिताय नोदरगतं सिन्धुदधौ वाडवं, ૨૦ ૨૪ ૨૫ ૨૬ ૨૨ सारग्राहिसुरास्तमाशु न विषं किं नीलकण्ठः पपौ ९९ જીવરક્ષા પ્રીતિવાળો ભવ્ય રસનાથી નહી, છતાય કદિના ધર્મરૂચિ મુનિ તુંબડું કડવું સહી કેરી સમાન ગણજ મીઠું હોંશથી તે ખઈ ગયા, જગતના હિત કાજ શંકર ઝેરને પણ પી ગયા. . વડવાગ્નિને નિજ ઉદરમાં સિંધુપણ ઝટ રાખતે, વશ રાખનારે જીભને આરોગ્ય શાંતિ પામતે રસ લાલચુ તે માંછલું વીધાઈ કટે જાલના, મરણ પામે રાગ રસને છોડજે હે સજના? ૨ Page #440 -------------------------------------------------------------------------- ________________ ४२७ - શ્રી કરપ્રકરસ્પષ્ટાથદિ: કાર્થ-જે જીવરક્ષાની રૂચિવાળા મહાપુરૂષ છે તે રસના ઈન્દ્રિયવડે શું જિતાય? અર્થાત્ ન જ જિતાય. જેમ ધર્મરૂચિ નામના મુનિ (જીવરક્ષા માટે) કડવી તુંબડીને પણ ખાઈ ગયા. દષ્ટાન્ત કહે છે કે સમુદ્ર વિશ્વના હિત માટે વડવાનલને પોતાના ઉદરમાં નથી રાખ્યો ? તેમજ સાર ગ્રહણ કરનાર દેએ તજી દીધેલા ઝેરને શંકર શું પી ગયા નથી ? ૯ સ્પષ્ટા –જે મહાપુરૂષ જીવદયામાં રૂચિવાળા હેય છે તેઓ રસના ઈન્દ્રિયથી છતાતા નથી પરંતુ તેઓ રસના ઈન્દ્રિયના વિષયને પિતાને સ્વાધીન બનાવે છે તે જણાવતાં કવિશ્રી કહે છે કે ધર્મરૂચિ નામના મુર્તિ જેઓ ધર્મષ નામના ગુરૂના શિષ્ય હતા તે ધર્મરૂચિ જ્યારે માસખમણના પારણા માટે ભિક્ષા માટે ગયા ત્યારે નાગશ્રીએ તેમને કડવી તુંબડીનું શાક વહેરાવ્યું. ધર્મરૂચિએ ગુરૂને તે શાક દેખાડયું ત્યારે ગુરૂએ તેની ગંધથી કહ્યું કે જે આ શાક ખાઈશ તે નકકી મરી જઈશ માટે તેને પરઠવી દે. આથી ધર્મરૂચિ તે પરઠવવાને ઈંડિલ ભૂમિએ ગયા. ત્યાં તેમાંથી એક ટીપું ભય ઉપર પડયું તેની ગંધથી ત્યાં કીડીઓ આવી. તે કીડીઓ તરત જ મરણ પામી. આ જોઈને ધર્મચિ. સુનિએ વિચાર કર્યો કે જ્યારે એક બિંદુથી આટલી કીડીએને નાશ થયે તે મારા એક જીવને જ ભલે નાશ થાય એમ વિચારી તે શાકને પાકી કેરીની જેમ તે ખાઈ ગયા. તેથી તેઓ તરતજ મરણ પામ્યા. આથી જણાય છે કે તેમને પિતાના જીવ કરતાં દયા ઘણી વહાલી હતી. આવા પુરૂષો. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રોવિજયપદ્મસૂરિષ્કૃત રસના ઇન્દ્રિયને વશ થતા નથી. આ ખાખતમાં ઉદાહરણુ આપતાં જણાવે છે કે વડવાનલને સમસ્ત જગતના હિતને માટે સમુદ્રે પેાતાના ઉદરને વિષે ધારણ કર્યાં. આ બાબતમાં પર સિદ્ધાન્તમાં એમ જણાવ્યુ` છે કે વડવાનલ નામે એક અસુર ઉત્પન્ન થયા. તે સ` દેવાને મારવા લાગ્યા. ભય પામેલા દેવા સરસ્વતી પાસે જઈને કહેવા લાગ્યા કે હું દેવી અને તરત સમુદ્રમાં નાખી અમારૂં રક્ષણ કરો. સરસ્વતીએ તેને ઘડામાં નાખી સમુદ્રમાં જઈને તેમાં નાંખ્યા. સમુદ્રે પણ જગતના જીવાના હિતને માટે તેને પેાતાની અંદર દુ:ખને અવગણીને રાખ્યા. બીજુ ષ્ટાન્ત આપતાં જણાવે છે કે સારને ગ્રહણ કરનાર દેવતાઓએ જ્યારે શકરે સમુદ્રનુ મન્થન કર્યું ત્યારે તેમાંથી નીકળેલાં ઉત્તમ રત્નાદિક સાર વસ્તુઓ લીધી, પરંતુ શંકર તેમાંથી નીકળેલા કાલકૂટ ઝેરને ગ્રહણ કર્યું. ૯૯ અવતરણ:—એ પ્રમાણે અડતાલીસમુ` રસદ્વાર કહ્યું હવે આગણુ પચાસમ ગન્ધ વિષય દ્વાર જણાવે છે: ॥ જ્ઞાનૢવિીતિવૃત્તમ્ | उ ૫ ७ ह स्याद्गन्धोऽपि यतस्ततोऽप्यधिगतः क्लेशाय नाशाय वा, રે ૧ ૨ ૧૦ ૧૧ પ ૧૫ ૧૨ वृ९ ૐ૪ तच्चाणक्यधियातुरः श्रुतिमगान्मंत्री सुबन्धु । किम् । ૨૬ ૧૯ ૨૩ ૨૨ ૧૯ ૨૦ पश्य क्लिश्यति पुष्पसौरभहतः सर्पः सदर्पोऽपि सन्, ૧૮ २७ ૨૫ ૨૪ सायं चाम्बुजकोशबन्धनमलिः ૨૯ ૨૬ प्राप्नोति गन्धातितृट् १०० Page #442 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરમકરસ્પાર્ધાદિક ૪૨૯ આવેલ ગંધ જ્યાં ત્યાં થકી દુખ ઘે મરણ આપે અને, ચાણક્યની બુદ્ધિ વડે દુખિયે સુબંધુ ગંધને સૂધતાં શુભ ગંધ રાગે સપ પામે કલેશને, ભ્રમર પામે કલેશ કેશે કમલના સપડાઈને. ૧ - કલેકાર્થ –જ્યાં ત્યાંથી આવેલે પણ અન્ય દુઃખને. માટે તેમજ નાશને માટે થાય છે. તેથી ચાણક્યની બુદ્ધિથી પીડાએ સુબંધુ નામે મંત્રી તમારા સાંભળવામાં નથી આવ્યો? જુઓ અહંકારવાળે પણ સર્ષ પુષ્પના સુગંધમાં આસક્ત થએલો (ગારૂડીથી બંધન પામી) કલેશને પામે છે. તેમજ ગંધમાં અતિ તૃષ્ણાવાળો ભમરે સાંજે કમલના કેશના બંધનને પામે છે. ૧૦૦ સ્પષ્ટા –હવે ગને વિષે આસક્ત થનારને તે ગંધ દુઃખ આપનાર તેમજ નાશ એટલે મૃત્યુને માટે પણ થાય છે તે જણાવતાં કવિશ્રી કહે છે કે સુબંધુ નામે મંત્રીએ ચન્દ્રગુપ્તના પુત્ર બિન્દુસાર રાજાને ચાણક્યની ઉપર સ્નેહ રહિત કર્યો. તે વખતે ચાણક્ય તે વાત જાણીને સુબંધુને પિતાની બુદ્ધિ વડે પરાભવ કરવા માટે તાલપુટ ઝેરને સુગંધીમાં વીંટીને તેની પિટલી મોટી પેટીમાં નાની પેટી એ પ્રમાણે સાતમી પેટીમાં મૂકીને પોતે ઘર છોડીને અનશન કર્યું અને મરણ પામ્યા. સુબંધુએ રાજા પાસેથી ચાણક્યનું ઘર માગી લીધું. તેમાંથી તેણે તે સુગંધીદાર પેટીમાં મૂકેલી પિટલી સુંઘી જોઈ. તે પોટલી ઉપર ભાજપત્રમાં લખ્યું હતું Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ - - - - - શ્રીવિજય પદ્યસૂરિકૃતકે જે કોઈ આને સૂંઘીને વિષયે ભેગવશે તે નક્કી મરણ પામશે. આની ખાત્રી કરવાને સુબંધુએ કેઈકને તે સુંઘાડીને ભેગ ભેગરાવ્યા અને તેથી તે મરણ પામ્યું. આથી સુબંધુએ જાયું કે મરતા ચાણક્યે તેને પણ માર્યો છે તેથી ભાવ નહિ છતાં ભેગેને છેડીને તે સર્વત્ર ભમવા લાગ્યો. આ પ્રમાણે સુગંધને લીધે તે સુબંધુ મંત્રી દુઃખી થયે. માટે ગંધમાં આસક્તિ કરવી નહિ. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે અભિમાની સર્પ પણ પુષ્પની સુગંધમાં આસક્ત થઈને ગારૂડીના બંધનને પામે છે. તેમ કમલની સુગંધમાં આસક્ત થએલે ભમરો સંધ્યાકાળે તેની સુગંધમાં લીન થઈ જઈને -તે કમળનું કેશ બંધ થઈ જવાથી તેમાં બંધાઈને મરણ પામે છે. માટે ગંધના વિષયમાં આસક્તિને ત્યાગ કરે. ૧૦૦ અવતરણુ––હવે સુગન્ધિ દ્રવ્યથી શરીરને સુગંધીદાર કરવાને યત્ન કરે તે ફગટ છે તે જણાવે છે – (રાષિનીતિવૃત્ત{ ) પિwgfમરવેલ નવ જગાવો, दुर्गन्धाः प्रतिकर्मणाऽपि हि बहिः पाकर्मतः केचन ।। ૧૫ ૩૭ - ૨૦૧૮ ૨૧ दुर्गन्धेव मूगातनूजवदतः सौरभ्ययत्नोऽत्र को, गन्धद्रव्यचयनिंबोध शुचिता का नीलिकाभाजने १०१ Page #444 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ: ૪૩૧ દુર્ગધ ધાતુથી બનેલા દેહમાં દુધને, જાણ ઈ બહારથી કસ્તૂરિ આદિ વિલેપને મૂઢ રાજી થાય પણ ક્ષણમાંજ દુર્ગધી બને, જાણ દુર્ગધા મૃગાના પુત્રના દષ્ટાંતને. ૧ જિમ ગળીના ભાજને સ્વાભાવિકી ન પવિત્રતા, તેમ આજ શરીર માંહે ના જરીય પવિત્રતા ચામડીના પડ થકી શોભા જણાયે દેહની, યાદ કર બીના પ્રસંગે અવંતી સુકમાલની. ૨ કલેકાર્થ:--પ્રથમ તો દુર્ગન્ધિ ધાતુઓથી આ શરીર બનેલું છે. આશ્ચર્ય છે કે તે શરીરને વિષે કેટલાક વિલેપનાદિ કરતાં છતાં પણ દુર્ગન્ધા અને મૃગાપુત્રની જેમ પૂર્વ કર્મના ઉદયથી બહારથી દુર્ગધવાળા હોય છે. આથી અહીં (શરીરને વિષે) સુગંધી પદાર્થોના સમુદાય દ્વારા સુગંધીદાર બનાવવાનો યત્ન છે? કારણ કે ગળીના પાત્રને વિષે સ્વાભાવિકી પવિત્રતા કેવી ? ૧૦૧ સ્પષ્ટાર્થ –આ શરીરને સુગંધવાળું બનાવવાનો પ્રયત્ન નકામે છે એ વાત જણાવતાં કવિરાજ કહે છે કે આ શરીર મૂળથી જ દુર્ગન્ધી પદાર્થોનું બનેલું છે. કારણ કે આ શરીર જેમાં લેહી, માંસ, મેદ, વિષ્ઠા વિગેરે હંમેશાં રહેલાં છે તે દુર્ગન્ધવાળા છે. માટે આ શરીરને બહારથી ગમે તેટલું સારું કરવામાં આવે તો પણ કદાપિ તે સુગંધી થતું નથી. એટલું જ નહિ પરંતુ કેટલાક જીનાં શરીર તે પૂર્વ કર્મને લીધે Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ શ્રીવિજયપદ્યસૂરિકૃતએટલાં બધાં દુર્ગન્ધવાળાં હોય છે કે એને સુગંધીદાર પદાર્થો જેવા કે સુખડ, અત્તર વગેરેના વિલેપન કરવામાં આવે તે પણ તે શરીરની દુર્ગન્ધ બંધ થતી (ટળતી) નથી. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે દુર્ગન્ધા નામે વેશ્યા પુત્રીએ શરીરની ઉપર સુગન્ધિદાર પદાર્થ વડે પ્રતિકર્મ એટલે વિલેપનાદિ કરવા છતાં પણ તેનું શરીર દુર્ગવાળું જ રહ્યું. વળી આ બાબતમાં બીજું દષ્ટાન્ત જિતશત્રુ રાજા અને મૃગાવતી રાણીના પુત્ર લેઢકનું છે. તે પણ પૂર્વ ભવમાં કરેલાં ચીકણું પાપકર્મોના ઉદયથી દુર્ગન્ધી શરીરવાળે થયું હતું. અહીં વ્યવહારિક ઉદાહરણ આપે છે કે ગલીનું પાત્ર પવિત્ર હાય જ કયાંથી? એટલે ગલીનું પાત્ર જેમ પવિત્ર બનતું નથી તેમ આ શરીરને ગમે તેવા સુગંધવાળા પદાર્થોથી વિલેપનાદિ કરવામાં આવે તે પણ તે શરીરની મૂળ દુર્ગન્ધિ દૂર થતી નથી. માટે કહ્યું છે કે આ શરીરને સુગંધિદાર બનાવવાને યત્ન કરે એ નકામે છે. ૧૦૧ અવતરણુ–હવે સ્પર્શ નામનું પચાસમું દ્વાર કહે છે: વસંતતિવૃત્તછે ૧૫ ૮ ૧૮ स्पर्शातिगृध्नुरतिवल्यपि याति दुःखं, प्रयोतभूप इव मन्त्र्यभयेन बद्धः । को वाऽगृहीष्यदिभोष न चेत्करेणु स्पर्शान्धधीः स्थमितगर्तगतोऽभविष्यत् १०२ ૧૭ ૧૬ ૧૩ ૧૦ ૧૧ Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ શ્રીકરપ્રકરસ્પષ્ટથીદિ: સ્પશ વિષયાસક્તિથી પ્રદ્યોત ભૂપ તણી પર, બલવંત જન પણ દુખ લહે તેવું મળે જેવું કરે; હાથણીના સ્પર્શ રાગે અંધ હાથી ખાડમાં, પડતો વિચારી જીવ?તજજે રાગ ઝટપટ સ્પર્શમાં. ૧ શ્લેકાર્થ –અતિ બળવાન છતાં પણ સ્પર્શમાં અત્યંત આસક્તિ રાખનાર જીવ મન્ત્રી અભયકુમારથી બંધાએલ ચંડપ્રદ્યોત નામના રાજાની જેમ દુઃખને પામે છે. અથવા જે હાથી હાથણીના સ્પર્શમાં આંધળી બુદ્ધિવાળો થતાં ઢાંકેલા. ખાડામાં પડયે ન હોત તો તેને કેણ પકડી શક્ત? અર્થાત કઈ જ પકડત નહિ. ૧૦૨ સ્પાર્થ – હવે સ્પર્શની આસક્તિથી જીવ દુઃખમાં આવી પડે છે તે વાત જણાવતાં કવિરાજ કહે છે કે જેઓ અતિ બળવાન હોય છતાં પણ સ્પર્શ વિષયમાં ઘણું આસક્ત થાય એટલે સ્ત્રી વગેરેના સ્પર્શમાં લંપટ બને તો તે જીવે દુઃખને પામે છે તે સામાન્ય જીવોની તે વાતજ શી? જેમ અવન્તી નગરીને ચંડપ્રદ્યોત નામે રાજા ઘણે બળવાન હતો એટલે લડાઈમાં જીતી શકાય તે હોતે, તે પણ શ્રેણિક રાજાના પુત્ર મંત્રી અભયકુમારે વેશ્યાને સ્પર્શ કરવામાં રાગવાળા બનેલા તેને કેદમાં પૂર્યો. તેથી તે બળવાન છતાં પણ દુઃખ પામ્યું. આ બાબતમાં બીજું પણ ઉદાહરણ આપતાં જણાવે છે કે હાથીને પકડવાનું કાર્ય મુશ્કેલ છે અથવા હાથો મનુષ્યથી પકડી શકાય નહિ, તે છતાં પણ તે મનુષ્યથી પકડાય છે. કારણ કે હાથી હાથણીના સ્પર્શ સુખમાં ૨૮ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ શ્રીવિજયપદ્ધસૂરિકૃતઆસક્ત થઈને હાથણી પાસે જતાં વચમાં મનુષ્ય ઘાસથી ઢાંકેલા ખાડામાં પડે છે, તે વખતે માવત વગેરે તેને પકડીને સ્વાધીન કરે છે. તેથી તે પિતાનું સ્વતંત્રતાનું સુખ ગુમાવે છે અને દુઃખી થાય છે. = ચડપ્રદ્યોતરાજાનીક બીન આ પ્રમાણે જાણવી – અવન્તી નામની નગરીમાં ચંડપ્રદ્યોત નામને રાજા રાજ્ય કરતા હતા. તેણે એક વખત રાજગૃહી નગરીમાં રાજ્ય કરતાં શ્રેણિક રાજાની ઉપર ચૌદ રાજાઓ સાથે ચડાઈ કરી. તેને પિતાના રાજ્ય ઉપર આવત સાંભળીને શ્રેણિક રાજાએ વિચાર્યું કે મહા બળવાળા આ રાજાને હું કેવી રીતે જીતીશ. તેથી ચિંતાતુર મુખવાળા રાજાને જોઈને શ્રેણિક રાજાના પુત્ર અભયકુમાર મન્ત્રીએ કહ્યું કે હે પિતાજી! જે અવન્તીને, રાજા તમારે અતિથિ થાય છે તેમાં તમારે ચિંતા શા માટે કરવી. હે રાજેન્દ્ર તેની સાથે યુદ્ધની ચિંતા તમારે કરવી નહિ. જે કાર્ય બુદ્ધિથી સાધ્ય હોય ત્યાં લડાઈની જરૂર નથી. હું બુદ્ધિથી આ કાર્ય (એટલે ચંડપ્રદ્યોતને હરાવવાનું કામ). સાધીશ. એમ કહી અભયકુમારે નગરની બહાર શત્રુના સિન્યને પડાવ નાંખવાના સ્થાને સેનામહોરોથી ભરેલા લેઢાના કળશે અગાઉથી દટાવ્યા. કેટલાક સમય વીત્યા બાદ અવન્તીનાથ ચંડપ્રદ્યોતના અન્ય રાજગૃહ નગરને ચારે બાજુથી ઘેરી લીધું. ત્યાર પછી બુદ્ધિશાળી અભયકુમારે ચંડપ્રદ્યોત રાજાની પાસે પિતાના ચરે પુરૂષો સાથે એક પત્ર મોકલાવ્યું. તેમાં તેમણે જણાવ્યું કે શિવારાણી. અને ચેલણા રાણમાં જરા * * ' / Page #448 -------------------------------------------------------------------------- ________________ | | ** જ આ શ્રી પૂંરપરસ્પષ્ટાથદિક ૪૩૫ પણ ભેદ જેતે નથી. (આ બંને ચેડા રાજાની પુત્રીઓ હતી. તેમાં શિવા ચંડપ્રદ્યતની રાણી હતી અને ચેલણ શ્રેણિક રાજાની રાણી હતી.) શિવા રાણીનો સગાઈથી તમે પણ મારે માનનીય છે. તેથી તમારું એકાન્ત હિત ઈચ્છનાર હું તમને જણાવું છું કે શ્રેણિક રાજાએ તમારા સર્વે રાજાઓને ફેડી નાખ્યા છે. તેઓને વશ કરવાને શ્રેણિક રાજાએ ગુપ્ત રીતે તેઓને સેનામહોરે આપી છે અને તેઓએ તે લીધી છે તેના બદલામાં તેઓ તમને બાંધીને શ્રેણિક રાજાને સેંપી દેશે. જે આ વાતની તમને ખાતરી ન થતી હોય તે તેમના રહેઠાણમાં સોનામહોરે દાટેલી છે તે ખેદાવીને જુએ. ચંડપ્રદ્યોતે ખાત્રી કરવાને એક રાજાને આવા પિતાના માણસો પાસે ખેદા તો તેમાંથી સોનામહેરાથી ભરેલે લેઢાને કળશ નીકળે. આ પ્રમાણે ખાત્રી થવાથી તે રાજા ભયભીત થઈને નાઠે. અને તેના નાસી જવાથી તેનું સૈન્ય પણ નાસવા લાગ્યું. તે વખતે શ્રેણિક રાજાએ તેના હાથી ઘોડા ખજાને વગેરે લુંટી લીધું. ચંડપ્રદ્યોત રાજા વાયુવેગી ઘોડા ઉપર બેસીને મહામુશીબતે પિતાની નગરીએ પહોંચ્યો. ચંડ પ્રોત નાશી જવાથી બીજા રાજાઓ તથા સિન્યના માણસો પણ નાશી ગયાં. અને ચંડપ્રોતની પાછળ પાછળ તેઓ પણ અવન્તી નગરીમાં પહોંચ્યા. રાજાઓએ ચંડપ્રદ્યોતને નાશી આવવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે અભયમંત્રીને લેખ દેખાડશે. ત્યારે રાજાઓએ ખાત્રી પૂર્વક કહ્યું કે હે રાજની આપણને અભયકુમાર મંત્રીએ ઠગ્યા છે. અમને પણ આ વાતની બીલકુલ ખબર નથી. - આ પ્રમાણે પોતે છેતરાય છે અને નાશી આવવાથી * * Page #449 -------------------------------------------------------------------------- ________________ ४३६ શ્રી વિજયપક્વસૂરિકૃતપિતાની હાંસી થઈ છે એવું જાણીને ચંડપ્રદ્યોત રાજા અભયકુમાર ઉપર ઘણે ગુસ્સે થયે તેથી તેણે સભામાં કહ્યું કે અભયકુમારને બાંધીને અહીં કે મને લાવી આપશે? આ સાંભળીને સભામાં રહેલી કઈક વેશ્યાએ હાથ ઉંચા કરીને કહ્યું કે હે રાજન! આ કાર્ય કરવા હું સમર્થ છું માટે મને આજ્ઞા આપે. ત્યારે રાજી થઈને રાજાએ કહ્યું કે એ એમ છે તે તું તે કાર્ય જલદી કરી. પરંતુ આ કાર્યમાં તારે શેની જરૂર છે તે કહે. ત્યારે વેશ્યાએ વિચાર્યું કે ધર્મના બહાના સિવાય બીજા કેઈ પણ પ્રકારે અભયકુમાર પકડાશે નહિ. તેથી તેણે પિતાની સરખી ઉંમરવાળી બે સ્ત્રીઓની રાજા પાસે માગણી કરી. તે વખતે ચંડપ્રદ્યોતને તેને બે સ્ત્રીઓ અને પુષ્કળ ધન આપ્યું. ત્યાર પછી તે ત્રણે સ્ત્રીઓ સાથ્વીએની ઉપાસના કરી જૈન ધર્મની રીતભાત જાણનારી બની. ... ત્યાર પછી ઘણું પરિવાર સાથે તે ત્રણે સ્ત્રીઓ રાજગૃહી નગરીએ પહોંચી. અને પરિવારને નગરની બહાર રાખીને જિનબિંબને નમસ્કાર કરવા માટે નગરીમાં ગઈ. ત્યાં નગરમાં રાજાએ કરાવેલા દેરાસરમાં ત્રણ નિસિહી પૂર્વક પ્રવેશ કરીને વંદના કરી. તેણીઓએ મધુર વાણીથી એવી સરસ સ્તુતિ કરી કે જે સાંભળીને ત્યાં આવેલા અભયકુમાર પણ ખુશી થયા. અભયકુમારે પ્રભુને વંદન કરીને વેશ્યાને પૂછ્યું કે તમે કેણ છે? ક્યાંથી આવ્યા છે ? ત્યારે કપટી શ્રાવિકા બનેલી વેશ્યાએ કહ્યું કે હું અવન્તી નગરીના શેઠની પત્ની Page #450 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિ: ૪૩૭ દૈવથી વિધવા બની છું તેમજ આ બે મારા પુત્રની વહુએ પણ નસીબ યેગે વિધવા બની છે. તેથી અમે તીર્થયાત્રા કરવા નીકળ્યા છીએ. હર્ષિત થએલા અભયકુમારે કહ્યું કે તમે આજે મારા અતિથિ થાઓ. કારણ કે તમે મારા સાધમિક છે. સાધમિકની ભક્તિ જિનપૂજાની જેમ ફલ આપે છે. ત્યારે વેશ્યાએ કહ્યું કે એ તમારું કહેવું ઠીક છે. પરંતુ અમે આજે ઉપવાસી છીએ. ત્યારે અભયકુમારે કહ્યું કે તમે સવારે મારે ઘેર આવજે. ત્યારે તેણીએ કહ્યું કે પ્રાણીઓનું આયુષ્ય ક્ષણે ક્ષણે એાછું થાય છે, તે કાલે અમે આમ કરીશું એમ કઈ રીતે કહેવાય? આવા પ્રકારના તેમના વચનથી સંતોષ પામીને આવતી કાલે તેમને નિમન્ત્રણ આપવાનું વિચારી તે પોતાના ઘેર ગયે. બીજે દિવસે તેમને પોતાને ત્યાં બેલાવી અભયકુમારે સન્માન પૂર્વક ભેજન કરાવ્યું. વેશ્યાએ પણ અભયકુમારને ભેજન માટે નિમન્ત્રણ આપ્યું. અભયકુમાર પણ તેમને ત્યાં જમવા ગયા. ભોજન કરાવ્યા પછી તેમણે અભયકુમારને ચન્દ્રહાસ દારૂથી મિશ્ર પાણું પીવરાવ્યું. તેથી તે બેભાન થઈ ગયા. બેભાન થએલા અભયકુમારને પ્રથમથી તૈયાર રાખેલા રથમાં નાંખીને અવન્તી નગરીમાં લઈ ગયા. અને તેને ચંડપ્રદ્યોત રાજાને સેપી બધી બીના જણાવી. રાજાએ તેને લાકડાના પાંજરામાં પૂ. આ ચંડપ્રદ્યોત રાજા પાસે શિવાદેવી રાણ, લેહજંઘ લેખવાહ (કાસદી) અગ્નિભરૂક નામનો રથ અને નલ Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ - r = શ્રીવિજયપદ્યસૂરિકૃતગિરિ નામે હાથી એ ચાર રત્ન (શ્રેષ્ઠ પદાર્થો) હતાં અભયકુમારે ઝેરવાળા મેંદક ખાતાં લેહજંઘને બચાવ કર્યો, તેથી પ્રસન્ન થએલા રાજાએ તેને બંધનમાંથી છુટા કરવા સિવાય વરદાન માગવા કહ્યું, ત્યારે અભયકુમારે તે વરદાન થાપણ તરીકે રાજા પાસે રહેવા દીધું. આ ચંડપ્રોત રાજાએ પોતાની પુત્રી વાસવદત્તાને સંગીત ભણાવવાને ઉદયન રાજાને પકડી મંગાવ્યું હતું. તે ઉદયન રાજા વાસવદત્તાને સંગીત ભણાવે છે, તેવામાં એક વાર રાજાનો નલગિરિ હાથી આલાન સ્તંભ ઉખાડીને ભમતે નગરવાસીઓને ત્રાસ પમાડતો હોં. તેને કેમ વશ કરવો ? એવું રાજાએ અભયકુમારને પૂછયું ત્યારે ઉદયન રાજા પાસે સંગીત કરાવીને હાથીને વશ કર્યો, તેથી રાજાએ અભયકુમારને બીજું વરદાન આપ્યું તે પણ અભયકુમારે રાજા પાસે થાપણ તરીકે રાખ્યું. એ પ્રમાણે જ્યારે નગરમાં મોટે અગ્નિને ઉપદ્રવ થયે ત્યારે અભયકુમારે તેને પણ બુદ્ધિબળથી શાન્ત કરાવ્યા. વળી નગરમાં અકલ્યાણકારી ઉપદ્રવ થયે ત્યારે પણ અભયકુમારે તે ઉપદ્રવ શિવાદેવી પાસે શાંત કરાવે. એ પ્રમાણે રાજાએ બીજા પણ બે વરદાન અભયકુમારને આપ્યું. તે વખતે અભયકુમારે વરદાનના બદલામાં શિવાદેવી, નલગિરિ હસ્તી, અગ્નિભરૂક રથ વગેરે માગ્યાં. પરંતુ તે આપવાને અસમર્થ રાજાએ અભયકુમારને છુટ કર્યો. તે વખતે અભયકુમારે રાજાને કહ્યું કે જેવી રીતે તમે કપટથી મને બંધનમાં નાખે, તેવી રીતે હું પણ તમને ખરા બપોરે ઉચ્ચ સ્વરે પિકાર કરતાં ભર બજારમાંથી લઈ જઈશ. Page #452 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ: ૪૩૯ - ' . - અહીંથી અભયકુમાર કેટલાક કાલે રોજગૃહી નગરીએ પહોંચ્યા. ત્યાં કેટલોક વખત શાંતિમાં ગાળીને અભયકુમાર વણિકનો વેષ લઈને બે ગણિકાની કન્યાઓ સાથે અવની નગરીમાં ગયા અને રાજમાર્ગ ઉપર ઘર લઈને રહ્યા. રાજમાગે થઈને જતા ચંડપ્રદ્યોત રાજાએ એક વાર તે બંનેને જોઈ અને તેમને જોઈને રાજા કામાન્ય બન્યા. તેમના સંગની ઇચ્છાવાળા રાજાએ દૂતી મોકલી. પરંતુ તેમણે તેને મારીને કાઢી મૂકી. બીજે દિવસે પણ દૂતને હેજ ધકકો મારીને કાઢી, ત્રીજે દિવસે આવી ત્યારે તેમણે કહ્યું કે અમારે ભાઈ અમારું રક્ષણ કરે છે માટે સૌતમે દિવસે તે બહાર જોય ત્યારે રાજા જે ગુપ્ત રીતે અહીં આવે તે સંગમ થાય. હવે અભયકુમારે પ્રદ્યોત રાજા સરખા કેઈક પુરૂષનું પ્રદ્યોત નામ રાખ્યું હતું તેને ગાંડો જણાવીને નગરમાં ભાડે છે. ને કહે છે કે-મારો ભાઈ ગાંડા થઈ ગયે છે તેથી નગ૨માં રખડયા કરે છે તેને માટે કેવી રીતે સાંજે કરો એમ બેલતે અભયકુમારે તેને દને ત્યાં લઈ જાય છે. જ્યારે તેને અભયકુમાર વદને ત્યાં લઈ જાય છે ત્યારે તે ઉચ્ચ સ્વરે લેકેની આગળ બોલે છે કે મને પ્રોતને આ હરણ કરી જાય છે. આવી રીતે વારંવાર બોલતા તેના પ્રત્યે આ ગાંડ, છે એવું જાણતા લેકે ધ્યાન પણે આપતા નથી. નથી. હવે સાતમે દિવસે રાજા એક ગુપ્ત રીતે આવ્યું. અને તેને અભયકુમારના માણસોએ બાંધી લીધે. એવી રીતે બાંધેલા રાજા ને અંજયકુમાર નગરીના મધ્ય ભાગમાંથી ખે Page #453 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્યસૂરિકૃત બપોરે લઈ ગયો. રાજાએ હું ચડપ્રદ્યોત આ દેશને રાજા છું. એવું ઘણું કહ્યું પરંતુ લેકે તે આ ગાંડે છે એવું જાણીને તેના તરફ ધ્યાન પણ દેતા નથી. એ પ્રમાણે ચંડપ્રદ્યાત રાજાને અભયકુમાર રાજગૃહી નગરીમાં લઈ ગયા. અને શ્રેણિક રાજાની આગળ તેને મૂક. કેપેલો શ્રેણિક ખડું લઈને તેના પ્રત્યે દે પરંતુ અભયકુમારે શ્રેણિકને સમજાવીને તેને સત્કાર કરીને છોડી મૂક્યો. આ પ્રમાણે ચંડvāત રાજાના દષ્ટાન્તથી સમજવું જોઈએ કે સ્પર્શનો અનુરાગ ભવભયના કારણભૂત છે એવું જાણીને હે ભવ્યજનો ! તમે સ્પર્શેન્દ્રિયના વિષય સુખમાં આસક્ત થશે નહિ. અવતરણુ–સ્પર્શમાં આસક્ત થનાર જીવની મૂર્ખતા જણાવે છે – ' | | વસંતતિરુવન્નુરમ્ | या स्पर्शसौख्यलवमिच्छति मूढबुद्धिः, ... सिद्धिमदेन तपसा सुकुमालिकेव। चिन्तामणेः सकलभूतलराज्यदातु ૧૩ ૧૪ ૮ बोलः स भृष्टचणकान् वृणुते क्षुधातः॥१०३ જે મૂઢ શિવ દેનાર તપથી સ્પર્શ સુખને ચાહતે, માલિકા જિસ તેહ ચિંતારત્ન પાસે માંગતે સેકયા ચ ભૂખ્યો જેમ મૂર્ખ ગણાય છે, પશે સુખને ચાહનાર તેમ મૂર્ખ મનાય છે. ૧૦ ૧૨ વાત ૯ _ Page #454 -------------------------------------------------------------------------- ________________ શ્રી કરપ્રકરસ્પષ્ટાર્થીદિર ૪૪૧ લોકાર્થ –મૂઢ બુદ્ધિવાળો જે મનુષ્ય સુકુમાલિકાની જેમ સિદ્ધિના સુખને આપનાર તપ વડે કરીને સ્પર્શ ઈન્દ્રિચના વિષય સુખના લેશને ઈચ્છે છે તે અજ્ઞાની ભૂખે માણસ સઘળી પૃથ્વીના રાજ્યને પણ આપનાર ચિન્તામણિ પાસેથી શેકેલા ચણાની માગણી કરે છે. ૧૦૩ સ્પષ્ટાર્થ:–જે પુરૂષ મેક્ષ સુખને આપનાર તપના બદલામાં સ્પર્શના ક્ષણિક સુખને ઈચ્છે છે તે સુકુમાલિકાની જેમ મૂર્ખ જાણો. એટલે જે તપના પ્રભાવથી મોક્ષનાં શાશ્વત સુખની પ્રાપ્તિ થાય, તે તપના ફળ રૂપે જે તુચ્છ અને થડે સમય રહેનાર સ્પર્શેન્દ્રિયના વિષય સુખને છે, તે મૂઢ માણસ પિતાનું હિતાહિત લગાર પણ સમજતું નથી. આ બાબતમાં સુકુમાલિકાનું દટાન્ત જાણવું. આ કથા આગળ કહી ગયા છીએ તેથી અહીં કહેવામાં આવતી નથી. કવિરાજ ઉદાહરણ આપીને સમજાવે છે કે જે ભૂખે પુરૂષ બીનસમજણને લઈને સમસ્ત પૃથ્વોના રાજ્યને આપનાર ચિન્તામણિ રત્નની પાસે ભૂખની શક્તિ માટે શેકેલા ચણું માગે તે કૃત્ય જેમ મૂર્ખાઈ ભરેલું ગણાય તેવી રીતે સ્પર્શેન્દ્રિયના તુચછ સુખને માટે સિદ્ધિના સુખને આપનાર તપને હારી જવું તે પણ મૂર્ખાઈ ભરેલું કામ જાણવું. માટે સ્પર્શેન્દ્રિયના વિષય સુખમાં આસક્તિ રાખવી નહિ. ૧૦૩ અવતરણું–હવે ટુંકામાં સાત વ્યસનના સેવનથી થતા ભૂરા ફલ જણાવે છે – Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ શ્રીવિજયપઘસુવિકૃત // ધરવૃત્તમ ! निःस्वत्वं निर्दयत्वं विविधविनटनाः शौचनाशात्महानी, अस्वास्थ्य वैरवृद्धिर्व्यसनफलमिहासूत्र दुर्गत्यवाप्तिः। ૪૫ ૧૮ ૧૩- ૧૭ चौलुक्यक्ष्मापवत् यसनविरमणे किं न दक्षा यतध्वं, ૮ ૨૨ ૨૦ ૨૧ ૨૫ ૨૬ ૨૩ ૨૪ जानन्तो माऽन्धकूपे पतत चलत मा दग्विषाढ़ेः पथा हे ? १०४ નિધનપણુંજ જુગારથી નિર્દયપણું માંસાશને, મધથીજ વિડંબના સેવંત વેશ્યા વ્યસનને શચનાશ શીકારથી નિજ જીવન હાનિ ચોરીથી, શાંતિ નહિ બહુવૈર પરની નાર કેરાં વ્યસનથી ૧ નરક ફલ સાતે વ્યસનનું ઇમ વિચારી ભવિજના, છે જ તેહ કુમારપાલ તણી પરે આગમ તણા ફાની છતાં અધાર કુંવે કિમ પડે? તિમ સર્પના, માર્ગ માટે કેમ ચાલે? તેહ ચાળા મોહના. ૨ કાર્થ –આ લોકમાં દારિદ્રય ૧, નિર્દયપણું ૨, વિવિધ વિડંબનાએ ૩, પવિત્રતાને નાશ ૪, આત્મહાનિ ૫, વ્યાકુલતા ૬, તથા વૈરની વૃદ્ધિ, એ સાત વ્યસનનાં ફલો અનુક્રમે જાણવાં. તથા પરલોકમાં સાતે વ્યસનોનું દુર્ગતિની પ્રાપ્તિ રૂપી ફલ જાણવું. તે કારણથી હે ચતુર પુરૂષ! ચૌલુ . . Page #456 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપુરપ્રકરસ્પષ્ટાથદિ: ૪૪૩. કયવંશના રાજા (કુમારપાળ રાજા)ની જેમ વ્યસનનો ત્યાગ. કરવામાં તમે કેમ પ્રયત્ન કરતાં નથી. જાણવા છતાં ઉંડા કુવામાં પડે નહિ તથા દષ્ટિવિષ સર્ષના માર્ગ તરફ જાઓ નહિ. ૧૦૪ સ્પષ્ટાઈ–કવિરાજ સાત વ્યસનેમાંથી આ લોકમાં ક્યા વ્યસનને સેવવોથી કયું ફળ મળે તે જણાવે છે – ૧. જુગાર રમવાના વ્યસનથી દારિદ્રય એટલે ગરીબાઈ અથવા નિર્ધમપણાની પ્રાપ્તિ થાય છે. ૨. બીજું માંસ ખાવાનું વ્યસન, તેનાથી દયાની લાગણી નાશ પામે છે. કારણ કે જેની દીલમાં દયાની ભાવના રહેલી છે તે માંસ ખાય જ નહિ, અર્થાત જેના દિલમાંથી દયાને નાશ થાય તેજે માંસ ખાય. 3. ત્રીજું દારૂ પીવાનું વ્યસન એટલે દારૂ પીવે, તેનાથી. અનેક પ્રકારની વિટંબનાઓ પ્રાપ્ત થાય છે, કારણકે દારૂડીયા માણસને દેરૂ પીએ ત્યારે હિતાહિતનું કાંઈ ભાન રહેતું નથી, વળી પૈસે ટકે ખુવાર થઈ જાય છે તેથી તેને ઘણું વિટંબનાઓ પડે છે. ૪. ચોથું વ્યસને વેશ્યા અથવા ગુણિકા તેની સબંત કરવાથી પવિત્રતાને નાશ થાય છે. કેમ તેની નિંદા થાય છે અને તેના કુલને કલંક લાગે છે. ૫. પાંચમું વ્યસન શિકાર છે. જેને શિકારનું વ્યસન પડે છે. તેના જીવનને અચાનક બહુજ ધક્કો પહેંચે છે એટલે શિકારી પ્રાણીઓ તેના ઉપર ત્રાપ મારે, ત્યારે તેના જીવનને પણ નાશ થાય છે. ૬. છઠું વ્યસન ચોરી છે. તેનાથી વ્યાકુલતા રૂપી ફળ મળે છે, કારણ કે ચેરી કરનારના મનમાં હમેશાં ભય રહ્યા કરે છે કે મારી ચોરી પકડાઈ જશે તે શું થશે? વ્યાકુલતા કરે છે કે મારી સારી કરનારના Page #457 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્યસૂરિકૃત એવા ભયથી તેનું મન આકુલ વ્યાકુલ રહે છે. તેમજ જે ચેરી પકડાઈ જાય તે સજા દંડ વગેરે ભેગવવાં પડે છે. ૭ સાતમા પરસ્ત્રી સેવનના વ્યસનથી વેર ઝેર વધે, કારણ કે તે અન્ય સ્ત્રીને સ્વામી તથા સગાંઓ તેના ઉપર બહુ જ શ્રેષ રાખે છે. એ પ્રમાણે આ લોકમાં સાત વ્યસનથી મળતાં ફલે દેખાડયાં. હવે પહેલેકના ફલ જણાવતાં કહે છે કે આ સાતે વ્યસનના સેવનથી પરલોકમાં નરક ગતિ વગેરે દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. તે કારણથી એટલે આ વ્યસને આ લોક અને પરલોકમાં દુ:ખદાયી છે એવું જાણુને હે ચતુર પુરૂષો તમારે તે વ્યસનેને જરૂર ત્યાગ કરવો. અહીં દષ્ટાંત એ કે ચૌલુક્ય વંશના રાજા કુમારપાલ રાજાએ વ્યસનને ત્યાગ કર્યો. આ પ્રમાણે વ્યસને મહા દુઃખદાયી છે એવું જાણવા છતાં અન્ધારા કુવામાં તમે પડે નહિ. તેમજ જેની દષ્ટિમાં અ.કરું ઝેર રહેલ છે, તે દષ્ટિ વિષ સર્પની નજર પડતાં જ સામાના શરીરમાં ઝેર ચઢે છે અને તેથી તે મરણ પામે છે. આવા ઝેરી દષ્ટિવિષ સપના માર્ગ ઉપર તમે ચાલે નહિ. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે સાત વ્યસનોનું સેવન કરવું તે અંધારા કૂવામાં જાણે જોઈને પડવા જેવું છે. અથવા જાણું જોઈને દ્રષ્ટિવિષ સર્ષના માર્ગે ચાલવા જેવું છે. ૧૦૪ કુમારપાલ રાજાની કથા. આજ ભરતક્ષેત્રમાં સૌરાષ્ટ્ર લાટ અને ગુજરાતના સીમાડામાં અણહિલપુર પત્તન નામે નગર હતું. ત્યાં અરિહંત ધર્મ પાળનાર શ્રમણોપાસક કુમારપાળ નામે રાજા હતું. તેણે પોતાની ચારે દિશાઓમાં ઘણું દેશને જીત્યા. Page #458 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ: ૪૪૫ એક વાર શ્રી હેમચન્દ્રસૂરિ પાસેથી ધર્મદેશના સાંભળીને સમકિત મૂળ બાર વ્રત રાજાએ ગ્રહણ કર્યા. અને તે શ્રાવકના આચારને પાળનારા થયા. તે પિતે લોકોને ઉપદેશ આપે છે. તેથી જિનધર્મના દ્રષી લકે પણ સાધુઓ ઉપર ભક્તિભાવવાળા થયા. ગુરૂની પાસેથી જુગાર, માંસ ખાવું, મદ્યપાન, વેશ્યાસંગ, શીકાર, ચોરી અને પરદાર સેવન એ સાત વ્યસનેને ત્યાગ કર્યો. તથા રાજ્યની અંદર પણ સાતે વ્યસનને નિષેધ કરાવ્યું. એકવાર રાજાએ સાતે વ્યસનના સાક્ષાત પૂતળાં બનાવી તેનાં મેઢે મેંશ ચોપડીને તેને દેશવટો આપે. તેમણે ઘણું જિનાલય બંધાવ્યા. રમતમાં પણ મારી શબ્દ બોલવાને નિષેધ કરાવ્યું. કુકડા વગેરેને લડાવવાનું બંધ કરાવ્યું. એ પ્રમાણે જિનશાસનની પ્રભાવના કરી અંતે સમાધિ મરણ પામીને તે દેવલોકમાં અપૂર્વ દેવઋદ્ધિ પામ્યા. વિશેષ બીના શ્રીઉપદેશપ્રાસાદ કુમારપાલ ચરિત્રાદિ ગ્રંથેમાંથી જાણવી. અવતરણ:--સત્કર્મ હોય તે છતાં અત્યંત સેવાથી તે પણ વ્યસન કહેવાય વગેરે બીના જણાવે છે – ( વિશોહિતવૃત્તમ) सप्तापि व्यसनानि पापसदनान्येतानि वानि तत् , ૮ ૧૨ ૧૧ ૧૦ ૯ ૭ ૧૩ सत्कापि न शस्यते व्यसनमत्या सेवया . यधया। ૧૬ ૧૪ ૧૫ ૨૦ ૧૬ ૧૭ ૧૮ स्नेहोऽनहत्यपि गौतमस्य गणनाऽकाले च कोशागुरो ग्लोनिः पारदभाविते च कनके रिष्टं फलेऽनावे १०५ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪જૈ૬ શ્રીવિજયપદ્યસૂરિકૃતત્યાજ્ય પાપસ્થાન સાતે વ્યસન અતિઆસક્તિથી, સત્કાર્ય કરનાર પણ જન તેહ વખણાતો નથી, પ્રભુ વીર પરનેરાગ ગૌતમ સ્વામિને તે વ્યસન છે, સ્થૂલભદ્રનું ભણવું અકાલે વ્યસન તેહ ગણાય છે. ૧ પરાથકી મિશ્રિત કનકમાં શ્યામતા ફલ જે અહીં, નીપજે અકાલેતું ન સારૂ ગણાયતજ વ્યસનો સહી; વ્યસનને તજનાર સજન ધ રંગે સાધતા, સમતા સહિત શીલ પાલતા મુક્તિપ્રદે મહાલતા. ૨ કાથેસાતે પણ વ્યસન પાપનાં કારણ છે માટે એ ત્યાગ કરવા જોઈએ. કારણ કે સારું કાર્ય પણ અતિ આસક્તિ પૂર્વક કરતાં વ્યસન ગણાય છે તેથી વખણાતું નથી. જેમ શ્રીગૌતમસ્વામોને અરિહંત શ્રી વીરદેવ ઉપરને સ્નેહ (રાગ) વખણાતો નથી. વળી શ્રીસ્થૂલભદ્રની અકાલે ગણના અભ્યાસ) વખણાતી નથી.દષ્ટાન્ત આપે છે કે પારાથી મિશ્રિત સોનામાં ગ્લાનિ અને તુ વિના ઉત્પન્ન થયેલા ફળમાં રિષ્ટતા થાય છે તેમ ૧૦૫ સ્પષ્ટાર્થ –પૂર્વે જણાવેલા સાતે વ્યસને ત્યાગ કરવા લાયક છે, કારણ કે તે પાપસ્થાનકે છે, એટલે આમાંના એક એક વ્યસનના સેવનથી પણ અશુભ કર્મો બંધાય છે. તેથી આ સાતે વ્યસને ત્યાગ કરવા લાયક છે એટલું જ નહિ પરંતુ શુભ કાર્ય પણ અતિ આસક્તિ રાખી કરતાં વ્યસન રૂપ ગણાય છે તેથી તે સારું કાર્ય હોવા છતાં વખણાતું નથી. આ બાબતમાં દૃષ્ટાન્ત આપતાં જણાવે છે કે-શ્રીમહા Page #460 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરપટ્ટાથમિક ४४७ . * * એ પામ્યા. મહાતમા હતા. ત્ય વીર સ્વામીના પ્રથમ ગણધર શ્રીગૌતમસ્વામી હતા. તેમને પ્રભુ શ્રીમહાવીરદેવની ઉપર અત્યંત રાગ હતું. તેથી તેમને કેવલજ્ઞાન થતું નહોતું. જો કે પ્રભુના ઉપરને રાગ વખાણવા લાયક છે તે છતાં ગૌતમસ્વામીને રાગ વખાણવા લાયક થયો નહિ. કારણ કે તે અત્યંત આસક્તિ રૂપ હતું. તેથી તે રાગ વ્યસન રૂપ બની ગયે. કારણ શ્રીગૌતમસ્વામીના હાથે જેમણે દીક્ષા લીધી તેઓ કેવલજ્ઞાન પામી મોક્ષના સુખ પામ્યા. પણ એજ રાગને લઈને તે શ્રીગૌતમસ્વામી કેવલી ન થયા. શ્રી મહાવીર પ્રભુએ પણ પિતાના અંતકાળ વખતે વિશેષ લાભ જાણીને ગૌતમસ્વામીને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા બીજે ગામ મેકલ્યા હતા. ત્યાંથી જ્યારે તેઓ પાછા ફર્યા, ત્યારે રસ્તામાં જાણ્યું કે શ્રી મહાવીરદેવ નિર્વાણ પામ્યા. તે વખતે રાગને લીધે પ્રથમ તો વિલાપ કર્યો. પરંતુ છેવટે તે વીતરાગ શબ્દની વિચારણા કરતાં રાગ રહિત થઈને કેવલજ્ઞાન પામ્યા. માટે પ્રભુ પ્રત્યેને પણ અત્યંત - રાગ વખાણવા લાયક નથી. વળી બીજું દષ્ટાન્ત આપતાં કવિરાજ જણાવે છે કે કેશાગુરૂ એટલે જેણે કશા નામની વેશ્યાને ધ પમાડીને શ્રાવિકા બનાવી, તે શ્રીસ્થલિભદ્ર નામના મુનિએ કરેલો અકાલે સ્વાધ્યાય એટલે અભ્યાસ તે પણું વખાણવા લાયક થયે નથી. કારણ કે સ્વાધ્યાય કરો તે સારું કાર્ય હોવાથી વખાણવા લાયક છે, પરંતુ અકા કરતાં તે વ્યસનરૂપ બને છે, તેથી તે વખણાતું નથી. એમ જાણીને અતિ આસતિને ત્યાગ કરે. કારણ કે અતિ આસક્તિ વ્યસન રૂપ બની જાય છે. અહી દષ્ટાંત આપતાં જણાવે છે કે સુવર્ણ એટલે સોનું સંરું છે પરંતુ તે જે પરાથી મિશ્ર હોય તો છે ? 1 . . . Page #461 -------------------------------------------------------------------------- ________________ ४४८ શ્રીવિજયપરિકૃતતેમાં ચકચકાટને બદલે કાળાશ જણાય છે. વળી ઋતુ વિના પાકેલું ફળ તે પણ સારું ગણાતું નથી. ૧૦૫ * શ્રી ગૌતમ સ્વામીની તથા શ્રીસ્થલીભદ્ર મુનિની બીના શ્રીદેશના ચિંતામણિ વગેરેમાં વિસ્તારથી જણાવી છે. તેથી અહીં જણાવી નથી. અવતરણ –એ પ્રમાણે ૫૧ મું સામાન્યથી વ્યસનદ્વાર કહ્યું. હવે વિસ્તારથી ક્રમસર સાતે વ્યસનનું વિવરણ કરવાની ઈચ્છાથી પ્રથમ ધૂત એટલે જુગાર રમવાના વ્યસનની પરિસ્થિતિ જણાવે છે – ૧૪૧ ૬ (ાહૂઢવિદિતવૃત્ત છે तेनायशः कुलक्रमकलासौन्दर्यतेजः मुक्ल (ह) त्साधूपासनधर्मचिन्तनगुणा नश्यन्ति सन्तोऽपि हि । यद्वत्पाण्डुसुतेषु तच्च्युतसुधीष्वादित्यभावर्जिते विश्वे किं तमसा स्फुटं घटपटस्तम्भादि वा लक्ष्यते १०६ - ઘત રમતા દ્રવ્ય યશ આચાર સંદરતા ખસે કાંતિ મિત્ર ઉપાસના ગુરૂરાજની પણ દૂર ખસે; ધર્મ ચિંતા નાશ પામે પાંડેને તિમ થયું, બુદ્ધિ હારી ધૂત રમતાં રાજ્ય પણ ચાલ્યું ગયું. ૧ ૧૮ ૨૧ ૧૮ ૨૩ Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રીરપ્રકરસ્પષ્ટાથદિક સૂર્યતેજ રહિત જગતમાં અંધકાર બધે સ્થલે, ત્યાં ન દેખાયે ઘટાદિક તિમ જૂગારતણ બલે; જ્ઞાનાદિ સદ્દગુણ નાશ પામે તેહને ઝટ છડિયા, શાંતિમય જીવન ગુજારી ધર્મથી સુખ પામવે. શ્લોકાથ:-જુગારના વ્યસનને લીધે દ્રવ્ય, યશ,પોતાના કુલની શોભા, મનેડરતા, બલ, પુણ્ય (મિત્ર) સાધુની સેવા, ધર્મનું ચિન્તન વગેરે ગુણે વિદ્યમાન હેય છતાં નાશ પામે છે. જેમ ઘૂતને લીધે સારી બુદ્ધિ ભષ્ટ થવાથી પાંડના ગુણે નાશ પામ્યા તેમ, દષ્ટાન્ત કહે છે કે સૂર્યની કાન્તિ રહિત આ વિશ્વને વિષે અંધકારને લીધે ઘટ, પટ, સ્તંભ વગેરે શું સ્પષ્ટ જોઈ શકાય છે?નહિ જ. ૧૦૬ બ્દાર્થ –જુગારના વ્યસનથી ક્યા કયા ગુણે નાશ પામે છે તે જણાવતાં ગ્રંથકાર કહે છે કે જુગાર રમવાના વ્યસનથી દ્રવ્ય અથવા પૈસા ટકાને નાશ થાય છે. વળી કીતિને કુલાચારને, કલાને, સૌન્દર્યને, તેજ, બળને, તથા પુણ્યને (મિત્રને) ગુરૂની સેવા, ધર્મની વિચારણા વગેરે ગુણે વિદ્યમાન હોય તે પણ તેને નાશ થાય છે માટે આ જુગારનું વ્યસન ત્યાગ કરવા લાયક છે. આ બાબતમાં દાન્ત આપતાં જણાવે છે કે પાંડુ રાજાના પુત્ર યુધિષ્ઠિર, ભીમ, અર્જુન વગેરે પાંચ પાંડવે જુગારના વ્યસનને લીધે બુદ્ધિ ભષ્ટ થવાથી રાજપાટ તેમજ પિતાની પત્ની દ્રૌપદીને પણ જુગારમાં બેઈ બેઠા હતા. તેથી જ જણાવ્યું છે કે જુગારને લીધે વિદ્યમાન ગુણે પણ નાશ પામે છે એટલે Page #463 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત– ૪૫૦. જતા રહે છે. સૂર્યની કાન્તિ રહિત વિશ્વ હાય એટલે સૂર્યના જ્યારે અસ્ત થયા હૈાય ત્યારે ફેલાએલા અંધકારને વિષે ઘટ, પટ, સ્તંભ વગેરે પદાર્થોં સ્પષ્ટ દેખી શકાતા નથી. અહી અધકાર સમાન જુગાર જાણુવું. જેમ અંધકારમાં ઘટ પટાક્રિક જોઈ શકાતા નથી તેમ જુગારના વ્યસનમાં આસક્ત જીવા પણ હિત અહિતને જાણી શકતા નથી. જો એમ ન હાય, તા યુધિષ્ઠિર જેવા સમજી છતાં પણ પોતાની સ્રીને જીગારમાં કેમ ગુમાવે. આથી જ કહેવત છે કે હાર્યાં જીગારોઅમથું મે. એમ સમજીને ભવ્ય જીવાએ આ લેાક અને પરલેાકમાં નુકસાનકારી જુગારના વ્યસનનો ત્યાગ કરવા જોઈએ. ૧૦૬ પાંડવાની કથા કુદેશમાં હસ્તિનાગપુર નામે નગરમાં યુધિષ્ઠિર પેાતાના ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ નામના ભાઇ સહિત રાજ્ય ભાગવતા હતા. તે પાંચ પાંડવા કહેવાતા હતા. યુધિષ્ઠિરે બનાવેલ શ્રીશાન્તિનાથના પ્રાસાદની પ્રતિષ્ઠા મહાત્સવ પ્રસંગે ઇન્દ્રપ્રસ્થ નગરથી પાંડવાએ પેાતાના પિતરાઈ ભાઈ દુર્યોધન વગેરેને ખેલાવ્યા હતા. તે વખતે મણિચૂડ નામના વિદ્યાધરે બનાવેલ મણિમય સહસ્ર સ્તંભવાળી સભામાં આવતા અને મણિમય ફરસબંધીને વિષે પાણીનો બ્રાન્તિથી વસ્ત્ર વગેરે ઉંચા રાખીને જતા દુર્યોધનની ભીમ વગેરે બંધુએએ મશ્કરી કરી તેથી ક્રોધે ભરાયેલ દુર્યોધને મામા શકુનિની બુદ્ધિથી હજાર સ્ત ંભવાળી સભા કરાવીને યુધિષ્ઠિર વગેરેને ખેલાવીને તેમની સાથે દેવાધિષ્ઠિત પાસા વડે ગાર રમ્યા. તે જીંગા Page #464 -------------------------------------------------------------------------- ________________ - - શ્રી કપૂરપ્રકરસ્પષ્ટાથઃિ ૪૫૧ રમાં યુધિષ્ઠિર રાજ્ય દ્રૌપદી સઘળું હારી ગયા. તેથી રાજપાટ છેડીને બાર વર્ષ સુધી દેશવટે ભેગવ પડે. એ જુગારનું પરિણામ જાણવું. એ રીતે જુગારથી કોર્નિનાશ વગેરે અનિષ્ટ ફલ જાણીને ભવ્ય જીએ જુગારને જરૂર ત્યાગ કરે જોઈએ. વિશેષ બીના શ્રીપાંડવ ચરિત્રાદિથી જાણવી. અવતરણ –બીજી રીતે તે જ વ્રતના વ્યસનને તજવાનો ઉપદેશ આપે છે– (વલંતતિઢવૃત્તમ્) द्यूतं न किं त्यजत किं दहत स्वगेहं, ૯ ૮ ૧૩ ૧ ૧ ૧ श्वानं च मृत्रयत किं वदने स्व ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ तत्तादृशमियतमासहितो नलोऽपि, ૨૩ ૧૯ ૨૦ ૨૧ ૨૨ - जानीत रोर इव राज्यसुखानिरस्तः॥ १०७ હે સજજનેતજતાનથી કિન? ઘતને નિજ ગેહને, બાળ તમે શું કામ? મૂતરાજ કુતરાને અને ૨ નિજ મુખે જાણે તમે નલ સ્ત્રી સહિત ધૂત કરી, રાજ્ય સુખને પરિહરી પામ્યોજ નિર્ધનતા ખરી. કાર્થ – હે ભવ્ય જી! તમે જુગારને કેમ તજતા નથી? પોતાના ઘરને કેમ બાળે છે? પિતાના મેંઢામાં કુતરાને કેમ મૂતરાવે છે. કારણકે જૂગારથી તેવા Page #465 -------------------------------------------------------------------------- ________________ ====== પર શ્રી વિજયપદ્ધસૂરિકૃતપ્રકારની પ્રિયતમા સહિત નળ રાજા પણ રાજ્ય સુખથી દૂર કરાએલ ગરીબની જે થયો એમ તમે જાણે. ૧૦૭ પાર્થ – આ જુગારના વ્યસનની કયા કાર્યો સાથે, સરખામણી કરી શકાય? તે જણાવતાં ગ્રંથકાર જણાવે છે કે તમે આ જુગામા વ્યસનને કેમ ત્યાગ કરતા નથી ? પિતાના ઘરને કેમ બાળે છે ? અથવા જુગાર રમવું તે પિતાના ઘરને બાળવા જેવું છે. અથવા પિતાના મેંઢામાં કૂતરાને કેમ મૂતરાવો છે. જેમ પિતાના મુખમાં કૂતરાને મૂતરાવવાનું કાર્ય કોઈને પસંદ હેતું નથી, છતાં કે પિતાના મુખ ઉપર કૂતરાને મૂતરાવે છે તે લેકમાં નિંદાને પાત્ર થાય છે તેમ જુગાર સ્મતાના વ્યસનથી લેકેમાં જુગારીની નિન્દા થાય છે. દષ્ટાન્ત આપતાં જણાવે છે કે નિષધ દેશને નલ રાજા પોતાના નાના ભાઈ સાથે જુગાર રમીને ગુણવંતી દમયંતી સહિત રાજપાટ ખાઈ જંગલમાં ચાલ્યા ગયે, અને તેથી રાજ્યના સુખથી રહિત થએલ. ગરીબ જે તે જંગલમાં ખડતાં ઘણે દુઃખી થયા અને દમયંતી પણ તેની સાથે અનેક પ્રકારનાં દુઃખ પામી. આવું ભયંકર જુગારનું સ્વરૂપ જાણીને ભવ્ય તેને જરૂર ત્યાગ કરવો જોઈએ. નળ રાજાની કથા પહેલાં કહી છે. ૧૦૭ અવતરણ-હવે ત્રેપનમું માંસ ખાવામાં વ્યસન, દ્વારા જણાવે છે – * ( રૂરિજાતૃરમ્ ) मांसाशनान्नरक एव ततः स देव स्तल्लोलुपं हरिनृपं कृतवान् सरोषः। Page #466 -------------------------------------------------------------------------- ________________ શ્રી કરમકરપછાદિ ૪૫૩ ૧ ૨. कि पाकपेशलतराशनदत्ततृष्णे, ૧૪ ૧૫ ૧૬ किंपाकभामिनि मृतेरपि संशयोऽस्ति ? १०८ માંસ ખાતાં નરકમામિ નિશ્ચયે તિણ માસમાં, લેબ્રુપ બનાવે દેવશર હરિ નૃપતિને વિશ્વમાં, હરિવંશ લેત પ્રસિદ્ધિને કિપાક ફલ આગતા, મરવા વિષે સંશય હવે શું? માંસથી નરકે જતા. ૧ લેકાર્થ –માંસનું ભક્ષણ કરવાથી નરકજ મળે છે. તે કારણથી (પૂર્વના વૈરને લીધે) કેપેલા દેવે હરિ નામના રાજાને તેમાં લુપતાવાળે (આસક્ત) કર્યો. ૫કવ પણાથી મનહર ભર્યને વિષે અતિ લાલચુ બનેલા એવા કિપાક લનું ભજન કરનાર જનને વિષે શું મરણને પણ સંશય હિોય? અથવા નહી જ. ૩૦૮ સ્પષ્ટાર્થ –માંસનું લક્ષણ કરનારને નરકગતિની પ્રાપ્તિ થાય છે તે હકીકત જણાવતાં કવિરાજ જણાવે છે કે માંસ ખાનારને તે નરકગતિની પ્રાપ્તિ થાય છે. કારણ કે માંસ ખાનારના પરિણામ અતિશય દૂર હોય છે અને તેથી તેઓ અશુભ ધ્યાનવાળા એટલે અનેક જીવોના વધના પરિણામવાળા થાય છે તેથી તેઓ નરકગતિમાં જાય છે. અને આજ કાર થી પૂર્વ ભવના ને લીધે મધુપિંગલના જ પિતાના પૂર્વ ભવને વૈરી જીવ જે હરિવર્ષ ક્ષેત્રમાં યુગલિએ થયે હતું તેને જોઈને રેષથી મનમાં તેને દુ:ખી કરવાનું વિચાર Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ શ્રી વિજયસૂરિકૃત કરીને તેને મિથિલાનગરીમાં લાવી રાજા બનાવીને માંસમાં અતિ આસકિતવાળે બનાવ્યું. તેથી તે યુગલિક હેવાથી દેવગતિમાંજ જાત, છતાં માંસમાં અને મદિરામાં લાલચુ થએલે તે અશુભ ધ્યાનથી મરીને નરકગતિમાં ગયે. આ પ્રમાણે જે યુગલિયાને જન્મ એવો છે કે જ્યાંથી મરીને તે અવશ્ય દેવજ થાય, તે છતાં તેની આ કુદરતી સ્થિતિમાં પણ માંસની લેપતાએ ફેરફાર કરી નાખ્યું અને નરકના દુઃખને ભક્તા બનાવ્યું તે બીજા જીવો માંસભક્ષણમાં આસકત બને તો નરકમાં જાય એમાં તે શું કહેવું? અહીં ઉદાહરણ આપતાં જણાવે છે કે જેને સારી સારી મનહર રસાઈ પકાવીને ખાવાની લુપતા હોય તે જીવ સુંદર પાકેલા બહારથી રમણીય જણાતા કિપાક વૃક્ષના ફલને જોઈને તેનું ભક્ષણ કરે છે તેનું મરણ થાય તેમાં કાંઈ સંશય હોય ખરેકે ? નહિ જ. એટલે કિપાક વૃક્ષના ફળને ખાનારનું અવશ્ય મૃત્યુ થાય તેમ માંસનું ભક્ષણ કરનારને નરકગતિ મળે તેમાં કાંઈ સંશય નથીજ. માટે સમજુ ધર્મિષ્ઠ ભવ્ય જીવોએ માંસ ખાવાને વિચાર પણ નજ કરવો જોઈએ. ૧૦૮ | હરિરાજાની કથા મધુપિંગલને જીવ મરીને દેવ થયે. તેણે અવધિજ્ઞાનથી પિતાને પૂર્વ ભવ જા. તે વખતે પિતાને વેરી જીવ હરિ વર્ષ ક્ષેત્રમાં યુગલિક થયે છે એવું જાણીને તેણે રેષથી આ પ્રમાણે વિચાર્યું કે જે હું તેને દુઃખ આપીને હમણાં મારીશ તો તે મરીને દેવ થશે અને તેથી સ્વર્ગમાં અહીં કરતાં પણ વધારે સુખી થશે. માટે મારે એવું કરવું જોઈએ Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ શ્રી કપૂરપ્રકરચ્છાથદિ: કે જેથી તે વધારે દુઃખો થાય. આવા વિચારથી તે દેવ યુગલિકને મિથિલા નગરીમાં લાવ્યું. તેને રાજ્ય ઉપર સ્થાપન કરીને તેનું હરિ એવું નામ પાડ્યું અને તેને માંસ ખાવામાં અને દારૂ પીવામાં આસક્ત બનાવ્યું. તેથી તે રાજા માંસ ખાતા અને ઘણે દારૂ પીતો હતો. તેથી અશુભ ધ્યાનથી મારીને નારકીમાં ઉત્પન્ન થયે અને આ પ્રમાણે માંસમાં આસક્ત થવાથી તે દુઃખી થયે. આ હરિ રાજાથી હરિ વંશની ઉત્પત્તિ થઈ છે. શ્રીકલ્પસૂત્રાદિ જેનેન્દ્ર પ્રવચનમાં યુગલિકનું અહીં લાવવું વગેરે બીના આશ્ચર્ય (અર) માં ગણવી છે. અવતરણ–બીજી રીતે માંસને તજવાને ઉપદેશ આપે છે– ( વસતતટવૃત્ત૬) स्नेहो दयाऽपि हदि काऽऽभिषलोलुपानां, - किं चेल्लणापि पतिमांसदलानि नैच्छन् । नानाति किं निजकुटुम्बमपि विजिहीं, ૧૪ ૧૩ ૧ ર . ૧૮ ૧ ૬ ૧૭ ૧૯ ૨૧ ૨૦ ૧૫ स्थानं स्वमन्यदपि कि दहतीह नामिः॥ કયાંથી જ હવે સ્નેહ કરૂણું માંસ લેલપી જને, ચેલ્લણ શું ના ચહે ખાવા પતિના માંસને Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ શ્રી વિજયપધસૂરિકૃત સાપણ કુટુંબ પણ ખાયના શું અગ્નિ નિજ પર સ્થાનને, શું ન બાળે માંસ ખાતાં ગુણ ગળે તજ તેહને. ૧ કાઈ –માંસમાં આસકત જીના હૃદયમાં સ્નેહ અને દયા કયી જાતની હેય? ચેલણ જેવી મહાસતીએ પણ પતિના માંસના ટૂકડાની ઈચ્છા નહાતી કરી ? સાયણ પિતાના કુટુમ્બને પણ શું ખાતી નથી? આ લેકમાં અગ્નિ પિતાના અને પરના સ્થાનને શું બાળતો નથી? ૧૦૯ પષ્ટાર્થ –માંસના ભક્ષણમાં આસકત થએલા જીના હૃદયમાં સ્નેહ અથવા પ્રાણીઓ ઉપર હેત હેતું નથી તેમજ તેમના હૃદયમાં દયાભાવ પણ હેત નથી, કારણકે જેના હદયમાં દયાભાવ વર્તતો હોય તે તે માંસ ખાય જ નહિ. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં કહે છે કે શ્રેણિક રાજાની પટ્ટરાણું ચલ્લણ નામની રાણી જે મહા સતી ગણાય છે તેને પણ પતિના શરીરનું માંસ ખાવાની ઈચ્છા થઈ હતી. આ બાબતમાં બીજું ઉદાહરણ આપતાં જણાવે છે કે સાપણું શું પિતાનાજ કુટુંબનું ભક્ષણ નથી કરતી અથવા તો સાપણ જેમ પિતાના બચ્ચાઓનું ભક્ષણ કરે છે તેમ માંસમાં લુપ જીવાનું પણ સમજવું. વળી બીજું દષ્ટાન્ત આપતાં જણાવે છે કે અગ્નિ શું પિતાના સ્થાનનો તથા પરસ્થાનને એટલે બીજી બાળવાલાયક વસ્તુ જે સ્થાનમાં રહી છે તે બનેને શું બાળતિ નથી ? અથવા તે અગ્નિ જેમ પિતાને તથા પરને બાળે છે તેમ માંસ પી જીવ પિતે Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ શ્રી કપૂરમકરસ્પષ્ટાસ્કૃદિ: " કર્મબંધ કરીને , દુર્ગતિને લાયક બને છે, અને બીજા પ્રાણીઓને પણ માંસ મેળવવાની ઈચ્છાથી નાશ કરે છે. માટે અત્યંત નિંદવા લાયક માંસભક્ષણનો અવશ્ય - ત્યાગ કર જોઈએ. ૧૦૯ ચલણું રાણુની કથા છે વસંતપુર નગરમાં જિતશત્રુ નામે રાજાની અમરસુંદરી રાણીને સુમંગલ નામે પુત્ર હતો. તથા યેનક નામે મંત્રીને પુત્ર હતું તે ઘણે કુરૂમવાળા હોવાથી સુમંગલ તેને જોઈને તેની મશ્કરી કરતા હતા. તેથી તે યેનકે દુઃખગર્ભ વૈરાગ્યે પામીને પરિવ્રાજક પાસે દીક્ષા લીધી. સુમંગલ રાજા થયે. મહાતપવી ચેનક પણ ભમતે ભમતો ત્યાં આવ્યું. રાજાએ તપસ્વી પોતાને પૂર્વ મિત્ર છે તેથી તેને પારણા માટે આમંત્રણ આપ્યું. મહિનાના ઉપવાસને અંતે તપસ્વી પરિવ્રાજક પારણું માટે રાજાના મહેલમાં આવ્યા. તે વખતે રાજાના શરીરે મેટી અશાંતિ ઉત્પન્ન થઈ. તેથી સઘળા રાજલેકે રાજાની બાબતમાં વ્યગ્ર હેવાથી કોઈએ મુમિને જોયા નહિ. તપસ્વી પારણું કર્યા સિવાય પાછા ગયા અને બીજુ માસક્ષમણ શરૂ કર્યું. રાજા સ્વસ્થ થયે ત્યારે -તપસ્વીના પારણાનું સ્મરણ થવાથી તપાસવી પાસે જઈને ખમાવ્યા. અને ફરીથી પારણાનું આમંત્રણ આપ્યું. પારણના દિવસે રાજાને ફરીથી અસ્વાસ્થય થયું. એમ ત્રણ વખત પારણનું આમંત્રણ આપ્યું અને ત્રણ વાર તે ચેક તપસ્વીને પાછું જવું પડયું. તેથી યેનક તપસ્વીને એ વિચારથ Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ શ્રી વિજયપદ્યસૂરિકૃતકે રાજાને હજી પણ મારા ઉપર છેષ ઘણે છે. તેથી તે વખતે તપસ્વીએ નિયાણું કર્યું કે હું આ તપના પ્રભાવથી આ રાજાને મારનારે થાઉં ત્યાર પછી મરીને તે વ્યન્તર દેવ થયા. રાજા પણ તાપસ થઈ છેવટે મરીને વ્યન્તર થયા. રાજાને જીવ ત્યાંથી ચવીને પ્રસેનજિત રાજાને શ્રેણિક નામે પુત્ર છે. અનુક્રમે શ્રેણિક રાજા થયે. ત્યાર પછી તેની ચેલ્લણ રાણીની કુખે યેનકને જીવ પુત્ર રૂપે ઉત્પન્ન . પૂર્વ ભવના નિયાણુને લીધે તે ગર્ભમાં હતું ત્યારે જ ચેલણાને ધણીનું માંસ ખાવાને દેહદ થયે. પરંતુ રાણી તે કેઈને કહી શકી નહિ. દેહદ નહિ પૂરાવાથી તે સૂકાઈ - ગઈ તેને સૂકાએલી જોઈ રાજાએ પૂછવાથી તેણએ પિતાના દેહદની હકીકત કહી. રાજાએ તે વાત અભયકુમારને જણાવી તેથી અભયકુમારે તેને દેહદ યુક્તિથી પૂર્ણ કર્યો. છેવટે સંપૂર્ણ માસે તેણે પુત્રને જન્મ આપે. જે પુત્ર ગર્ભમાં ન હતા ત્યારે પણ પતિને મારવાને દેહદ થયે તે જીવતે તે પુત્ર આગળ કે થશે એવું ધારી તે જન્મે ત્યારે દાસીને વનમાં ગુપ્ત રીતે મૂકવા આવે. રાજાએ આ વાત જાણી . ત્યારે પાણીને ઠપકે આપી પુત્રને પાછો મંગાવ્યું. વનમાં કુકડાએ તે બાળકની આંગળી છેદી. તે પાકવાની પીડાથી રડતા બાળકની પરૂવાળી. આંગળી પિતાના મુખમાં રાખી રાજાએ તેને છાને રાખે શ્રેણિકે તેનું અશેકચંદ્ર નામ પાડયું. પરંતુ લોકોમાં તે કેણિક નામે પ્રસિદ્ધ થયા. છેવટે તેણે શ્રેણિકને પાંજરામાં પૂરી રાજ્ય લઈ લીધું. અને રાજાને રાજ ચાબુકને માર મરા વગેરે હકીકત અન્ય ગ્રન્થમાંથી જાણવી. કરો જાએ છે ત્યારે દર ળકની Page #472 -------------------------------------------------------------------------- ________________ - ૧૩ શ્રી કરપ્રકારસ્પષ્ટાર્થીદિ: ૪૫૯ અવતરણ –હવે ચપનમાં દારૂના વ્યસનની બીનાવાળા દ્વારનું સ્વરૂપ જણાવે છે – (વસંતતિસ્કવૃત્તમ ) ૯ ૫ ૬ ૭ ૮ नाकृत्यकृत्यविदलं मधुपानमत्तो, भूताभिभूत इव शून्यमनोवचोऽङ्गः। कि देवकीपरिणये मधुमत्तयाहो, ( मदपारवश्यान् ) ૧૮ ૧૭ ૧૨ नाश्लेषि जीवयश साऽप्यतिमुक्तकर्षिः ११० મદ્યપાને મત્ત જન જાણે ન કૃત્યાકૃત્યને, ભૂતવાળા જેમ નર મન વચન તન ઘેલો અને દેવકીના લગ્નમાંહે દારૂ પી ગાંડી બની, જીવયશાએ શું ન ભેટયા સાધુ અતિમુક્તક ગુણ. ૧ લોકાર્થ –મદ્યપાનથી ગાંડે બનેલો દારૂડિયે જાણે ભૂતથી પરાભવ પામ્યું હોય તે મન, વચન, કાયાથી બેભાન કૃત્યાકૃત્યને જાણી શકતો નથી. દેવકીના લગ્ન પ્રસંગે દારૂ પીવાથી ઉન્મત્ત થએલી જીવયશાએ અતિમુક્તક નામના ઋષિને શું આલિંગન નહોતું કર્યું? ૧૧૦ * પબ્દાર્થ ––મદ્યપાન કરનાર એટલે દારૂ પીનારની કેવી હાલત થાય છે તે જણાવતાં ગ્રંથકાર કહે છે કે જેમ કેઈ માણસ ભૂતથી પરાભવ પામ્યો હોય એટલે તેને ભૂત Page #473 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજ્ય પારિતપ્રેત વળગ્યું હોય અને તેથી શૂન્ય મન વચન અને કાયાવાળે થઈને કૃત્યાકૃત્ય જાણવાને સમર્થ થતો નથી, તેવી રીતે દારૂ પીનાર માણસ પણ મન વચન કાયાથી શૂન્ય (બેભાન) બની જાય છે એટલે તેનું મન કરવા લાયક કાર્યને અથવા નહિ કરાવા લાયક કાર્યને વિચાર કરી શકતું નથી. તેવી રીતે વચનથી પણ જેમ તેમ મરજી મુજબ બેલ્યા કરે છે અને કાયાની પણ અસ્તવ્યસ્ત દશા બને છે. એ પ્રમાણે દારૂ પીને ઉન્મત્ત થએલા મનુષ્યની ઘણી બૂરી દશા થાય છે. આ બાબતમાં કણાન્ત જણાવે છે કે વસુદેવની સાથે દેવકીના લગ્ન પ્રસંગે દેવકીની ભેજાઈ જીવયશાએ (કંસની પત્નીએ) દારૂ પીધે હોવાથી જેમણે મુનપણું લીધું હતું એવા શ્રી અતિમુક્ત મુનિને ઉન્મત્ત થઈને આલિંગન હેતું કર્યું? અથવા દારૂ પીને ઉન્મત્ત થએલી તેણીએ મુનિને પણ -આલિંગન કર્યું. એમ સમજીને ભવ્ય જીવોએ દારૂ પીવાને વિચાર પણ નજ કર જોઈયે ૧૧૦ | જીવયશાની કથા છે શૌર્યપુરમાં સમુદ્રવિજય રાજાના નાના ભાઈ વસુદેવ - નામે હતા. મથુરાના કંસ રાજાના બેલાવવાથી તે ત્યાં ગયા. - ત્યાં કેસે વસુદેવને કહ્યું કે મૃત્તિકાવતી નગરીમાં મારા (કંસના) - કાકા દેવક રાજા છે. તેમની દેવકી નામે પુત્રી ઘણું રૂપવાળી છે. તેની સાથે તું હમણું મારા કહેવાથી લગ્ન કર. મારી પ્રાર્થનાને તું ભંગ કરીશ નહિ. તે વાત વસુદેવે કબુલ કરી તેથી કંસ અને વસુદેવ દેવક રાજાને ત્યાં ગયા. અને દેવક Page #474 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપૂરપ્રકરસ્પષ્ટાથદિઃ રાજાએ કંસના કહેવાથી દેવકીને વસુદેવ સાથે પરણાવી. કન્યા સાથે ઘણું સુવર્ણાદિક તથા કરોડ ગાયે દેવક રાજાએ વસુદેવને આપ્યા. ત્યાર પછી કંસ અને વસુદેવ મથુરામાં આવ્યા.. ત્યાં કસે મિત્રના (વસુદેવના) લગ્નને મેંટે ઉત્સવ કર્યો. તે વખતે કંસના નાના ભાઈ અતિમુકત મુનિ કે જેમણે દક્ષા લીધી હતી તે પારણાની ગોચરી બહેરવા માટે કંસના ઘેર, આવ્યા. તે વખતે કંસ રાજાની સ્ત્રી જીવયા કે જેણે દારૂ પીધે હતા તેણે મુનિને જોઈને વિચાર્યું કે આ મહત્સવમાં દિયર આવ્યા તે સારૂ થયું. દારૂ પીને ગાયન કરતી અને નાચતી તે જીવયશા એકદમ મુનિના કઠે વળગી પડી. તે વખતે જ્ઞાની મુનિએ કહ્યું કે હું સુન્દરી! વિષાદને સ્થાને તારે ત્યાં આ હર્ષ કેમ દેખાય છે? તમે જે દેવકીના લગ્ન નિમિત્તે આ ઉત્સવ કરે છે, તેને સાતમે ગર્ભ તારા પતિ અને પિતાને હણનાર થવાનો છે. આવાં મુનિનાં વચન સાંભળી જીવયશાને દારૂને મદ ઉતરી ગયે. અને કસને તે હકીક્ત જણાવી. તેથી કંસે વસુદેવની પાસે દેવકીને સાતમે ગર્ભ માગે. પરંતુ નસીબ યોગે દેવકીને તે સાતમે ગર્ભ ગેકુલમાં વૃદ્ધિ પામ્યું. અને તે કૃષ્ણ નામે પ્રસિદ્ધ થયા. તે કૃણે કંસને તથા જીવયશાના પિતા જરાસંઘને હણ્યા. ઋષિનું વચન કદાપિ ખાટું ન પડે એમ સમજીને બુદ્ધિ વગેરે ગુણેને નાશ કરનારી મદિરાને પીવાને વિચાર પણ કરવો નહિ. અવતરણ–વળી આ લેકમાં પણ સુરાપાનનું ફલ કહે છે – Page #475 -------------------------------------------------------------------------- ________________ - * ૧૪ ૪૬૨ શ્રી વિજયપદ્યસૂરિકૃત (માસ્ટિોત્તમ્) मधु मधुरवचोभिः प्रेयसी प्रेरितो यः _पिवति निजकुलोच्चाचारचिन्तां विमुच्य। वररुचियदिडापि प्रेक्षते दुर्गतिं स, ૧૬ ૧૫ ૧૩ क्व च तनुदृढता वा (स्याद् ) भोगिभुक्ताज्यभोगैः १११ નિજ પ્રિયાના મધુર વચને પરિહરી કુલચિંતના, દારૂ પીએ દુર્ગતિ લહે વરરૂચિ પરે જિમ સર્ષના બટેલ ઘી ખાતાં ન દૃઢતા દેહની તિમ દારૂના, વ્યસને ન સદ્ગતિ છોડીએ સાધક બની શિવમાર્ગના. ૧. “ શ્લોકાર્થ–મધુર વચને વડે પ્રિયા (પત્ની)થી પ્રેરાએલે જે માણસ પિતાના કુલના ઉચ્ચ આચારેને છોડીને દારૂ પીએ છે તે આ લેકમાં પણ વરરૂચિની જેમ દુર્ગતિને પામે છે. દષ્ટાન્ત કહે છે કે સર્વે એઠા કરેલા ઘીને ખાવાથી શરીરની દઢતા કયાંથી થાય? ૧૧૧ સ્પષ્ટાર્થ –આ લેકમાં પણ દારૂ પીવાથી સંસારી જી આ લોકમાં પણ વિવિધ વિડંબના રૂપ દુર્ગતિને પામે છે, તે વાત જણાવતાં ગ્રંથકાર કહે છે કે પિતાની પ્રિયાના મધુર વચને સાંભળીને જે માણસ દારૂ પીવે છે, તે માણસ આ લોકમાં જ વરરૂચિ બ્રાહ્મણની જેમ ભયંકર દુખ ભેગ Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૬૩ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિક વવારૂપ દુર્ગતિને પામે છે. વળી દારૂ પીનાર માણસ પિતાના કુળના નિર્મલ આચારેનું પાલન કરી શક્તો નથી. એટલે મદિર પાન કરવાથી પિતાના કુળના સારા આચારે નાશ પામે છે. વરરૂચિની કથા પહેલાં કહેલી. હેવાથી અહીં આપી નથી. આ બાબતમાં દાન આપતાં જણાવે છે કે સર્વે એઠા કરેલા ઘીને ખાનાર માણસના શરીરની દઢતી કયાંથી હોય? અથવા જેમ પે બેટેલા ઘીને ખાનાર માણસ જરૂર મરે છે, અથવા તે ધીમે ધીમે તેનું શરીર ક્ષીણ થતું જાય છે. માટે જ કહ્યું કે જેમ તેના શરીરની દતા ટકતી નથી તેમ દારૂ પીનાર માણસ પિતાના કુળના સારા આચાર નભાવી શકતો નથી. આ બીના હૃદયમાં રાખી સુખને ચાહનારા ભવ્ય જીએ દારૂ પીવાને વિચાર પણ નજ કરવો જોઈએ. ૧૧૧ અવતરણઃ—હવે ચોથું વેશ્યાના વ્યસનને છોડવાનું ૫૫ મું દ્વાર કહે છે – ___॥ शार्दूलविक्रीडितवृत्तम् ॥ वेश्या विश्वकलनमन तदहो पानीयशालाजले, ૯ ૮ ૭ ૧૨ ૧૩ ૧૦ ૧૧ यद्वकांदविकाशने च शुचिता क्य (का) प्रायशस्वादशी। . ૧૪ ૧૮ ૧૯ ૧૫ ૧૬ ૧૭ ૨૦ ૨૧ तस्मात्सा कृतपुण्यवत् कृतकमुच्छोकोदया कि प्रिया ૨૪ ૨૫ ૨૬ ૨૨ *"" पूर्णेऽलं विशदा स्वभावकलुषा दोषापि नेन्दो कुशे ११२ Page #477 -------------------------------------------------------------------------- ________________ ४६४ શ્રી વિજયપદ્યસૂરિસ્કૃત–. વેશ્યા જગતની નાર છે તે પરબના પાણું સમી, કયાંથી તિહાજ પવિત્રતા કદઈના ભજન સમી; દેતાં છતાં બહુ દ્રવ્ય પણ તપુણ્યને રાજી કરી, છેવટ કર્યો બહુ ખિન્ન તે વેશ્યા કપટની કથળી. ૧ વેશ્યા વિષે પ્રીતિ કરે કુણ બુદ્ધિમંત નરા ખરા, રાત જેવી તે જાણે દુખ આપે આકરા; ચંદ્ર પૂરે કે અધરો હાય પણ નિમલ બને, શું રાત? જે મલિન સ્વભાવે છોડ તેના સંગને. ૨ પ્લેકાર્થ –આ લેપમાં વેશ્યા આખા જગતની સ્ત્રી ગણાય છે તેથી પરબના પાણીની જેવી ને કદઈના ભજન જેવી તે વેશ્યાને વિષે પવિત્રતા કયાંથી હોય? અર્થાત્ નજ હોય. તેથી કૃપુણ્ય નામના શેઠની પેઠે પ્રથમ રાજી કરનારી અને છેવટે ખેદ ઉપજાવનારી તે વેશ્યા શું પ્રિયા, (પ્રેમ કરવા લાયક) ગણાય? નજ ગણાય. જેમ રાત્રી સ્વભાવથી મલીન છે, છતાં પૂર્ણ ચંદ્રમા હોય, ત્યારે સ્વચ્છ દેખાય છે પરંતુ ચંદ્રકલા ક્ષીણ થાય ત્યારે નિર્મળ હોતી નથી. ૧૧૨ પાર્થ –કવિ જણાવે છે કે વેશ્યા કેઈની સ્ત્રી કહેવાતી નથી. કારણ કે તેણે કેઈની પણ સાથે લગ્ન કર્યું હોતું નથી, પરંતુ જે પૈસા આપે તેની તે અમુક મુદત સુધી શ્રી ગણાય છે તેથી તે સર્વ જગતની ભાય કહેવાય છે. આવી વેશ્યા સ્ત્રીમાં ઘણું કરીને ખરી પવિત્રતા ક્યાંથી હોય? Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૬૫ શ્રી કર્પરાકરસ્પષ્ઠાથદિક અર્થાત્ નજ હોય અથવા તેનામાં પવિત્રતા ન હોય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. દષ્ટાન્ત આપતાં જણાવે છે કે પરબના પાણીમાં પવિત્રતા કયાંથી હોય? અથવા જેમ પરબનું પાણી અનેક જાતના લેકે પીતા હોવાથી તે ચાખું રહી શકતું નથી. અને કદઈના ઘરે તૈયાર થયેલ ભેજનમાં જેમ પવિત્રતા હિતી નથી. તેવી રીતે તે વેશ્યા કૃત્રિમ હર્ષ અને શેકને કરનારી હોવાથી તે કોઈ સમજુ માણસની પ્રિયા થઈ શકતી નથી. અહીં ઉદાહરણ આપતાં જણાવે છે કે કૃતપુણ્ય નામના શેઠને તે વેશ્યા છેવટે ખેદ ઉપજાવનારી થઈ હતી. એટલે પ્રથમ તો શેઠે તેણીને જ્યાં સુધી દ્રવ્ય આપ્યું, ત્યાં સુધી તે તેને આનંદ પમાડયો. પરંતુ જ્યારે તેની પાસેનું દ્રવ્ય ખૂટી ગયું ત્યારે તેણીએ તેને ઘરમાંથી કાઢી મૂકયે, તેથી તે વેશ્યા છેવટે તેને શેક કરાવનારી થઈ. માટે આવા સ્વભાવવાળી વેશ્યા કેઈની પ્રિયા (પ્રેમ કરવા લાયક) ગણાય જ નહિ. આ બાબતમાં ઉદાહરણ આપતાં જણાવે છે કે રાત્રી સ્વભાવથી મલિન છે, છતો પૂનમને ચંદ્રમાં ચળકતો હોય, ત્યારે નિર્મળ જણાય છે, તે જ રાત્રી ચન્દ્રની કલા ઢંકાય, ત્યારે તેવી સ્વચ્છ જણાતી નથી. તેવી જ રીતે વેશ્યા પણ જ્યાં સુધી દ્રવ્ય મળે ત્યાં સુધી કૃત્રિમ સ્નેહ દેખાડે છે, અથવા પિતાને સામા પુરૂષની ઉપર ઘણે પ્રેમ છે તે આડંબર કરે છે. પરંતુ જ્યારે તેના ઉપર પ્રીતિ કરનાર પુરૂષ પાસે ધન રહેતું નથી ત્યારે તેને તિરરકાર કરીને કાઢી મૂકે છે. આવા વેશ્યાના કૃત્રિમ સનેહમાં આસક્ત, થનારા મૂઢ જી અંતે દુ:ખી થયા વિના રહેતા જ નથી. માટે જ વેશ્યાને સંગ ને પણ ઈચ્છવા ગ્ય નથી. ૩૦ Page #479 -------------------------------------------------------------------------- ________________ ४१६ શ્રો વિજ્યપદ્યસૂરિકૃતકૃતપુણ્યનું ઉદાહરણ – રાજગૃહી નગરીમાં શ્રેણિક નામે રાજા રાજ્ય કરતા હતા. અહીં ધન નામે સાર્થવાહ હતો. તેની ભદ્રા નામે પ્રિયાથી કૃતપુણ્ય નામે પુત્ર થયે. તે પુત્ર સર્વ કલામાં હોંશિયાર થયે. યુવાન થયો ત્યારે પિતાએ કઈક શેઠની પુત્રી તેને પરણાવી. પરંતુ તેને સત્પરૂષોની સેબતથી વિષયથી વિરત મનવાળો જાણી પિતાએ તેને ખરાબ માણસની સબતમાં નાખે. ખરાબ બતથી તે અનંગસેના નામની વેશ્યાને વિષે આસકત થયે. બાર વર્ષ સુધી વેશ્યાને ત્યાં રહ્યો. તેના મા બાપ તે મંગાવે તેટલું ધન મેકલતાં હતાં. પિતાએ પુત્રને ઘેર આવવાને વારંવાર કહેવરાવ્યા છતાં તે ઘેર ગયે નહિ. અનુક્રમે તેના મા બાપ પણ મરણ પામ્યા. તેથી ઘેરથી ધન આવતું બંધ થયું ત્યારે મુખ્ય વેશ્યાએ જાણ્યું કે કૃતપુણ્યને ઘેર ધન ખૂટી ગયું છે, તેથી તેણે અનંગસેનાની નામરજી છતાં પિતાને ત્યાંથી અપમાન કરી કાઢી મૂક્યો ત્યારે તે પિતાને ઘેર આવ્યું તેની સ્ત્રીએ સર્વ હકીક્ત કહી. પછી ધન વિના અહીં રહેવું યોગ્ય નથી એમ જણાવી તે ઘરને ત્યાગ કરી વેપાર કરવા માટે ઘેરથી નીકળે. ઘણા પ્રકારની વિડંબનાઓ ભેગવી. છેવટે પૂર્વ ભવમાં કરેલા પુણ્યના યોગે અનેક પ્રકારની ઋદ્ધિ પામે. અહીં સમજવાનું એ છે કે વેશ્યાને ત્યાગ નહિ કરવાથી કૃતપુણ્ય જેવાંને પણ દુઃખ ભેગવવું પડ્યું એમ સમજીને આત્મહિતને ચાહનારા ભવ્ય જીવાએ તેની ઈચ્છા પણ નજ કરવી જોઈએ. Page #480 -------------------------------------------------------------------------- ________________ શ્રો કપૂરપ્રકરસ્પષ્ટાથદિ અવતરણ–આ વેશ્યાના સંગને છોડવાની બાબતમાં વિશેષ ઉપદેશ આપે છે – (માસ્ટનોત્તમ) . વર પુનિ નળિwiાં ઘરે જવાણા, ૧૨ ૭ ૮ ૯ ૧૧ ૧૦ दधति यदनुवेलं ता रसं नव्यनव्यम् । ૩ ૧૭ ૧૬ ૧૪ ૧૫ तदजनि हृतवृत्तः कूलवालोऽपि तामि ૨૨ ૨૧ ૧૮ ૨૦ गलति हिमगिरिर्वा भानुभाभिटामिः ११३ વેશ્યા તણા હલકા હદયમાં છિદ્ર કયાંથી થયા ?. સમયને અનુસાર નવ શ માર ધરતી નિદયા; તેથી થયે રતભ્રષ્ટ કુલવાલક કિરણ બહુ આકર, સૂર્યના માળેજ હિમગિરિ સંગ તસ છોડે નરા? ૧૧૩ લેકાર્થ –વેશ્યાઓના હલકા હદયમાં અનેક છિદ્રો કયાંથી થયા? કારણ કે તેઓ ક્ષણે ક્ષણે નવા નવા રસને ધારણ કરે છે. તેથી જ કૂલવાલ નામે મહા તપસ્વી પણ ભ્રષ્ટાચારી થયા. દષ્ટાન્ત કહે છે કે સૂર્યની આકરી કાંતિ વડે (તેજ વડે) હિમાચલ પણ ગળે છે. ૧૧૩ ૫ણાર્થી–ગ્રંથકાર જણાવે છે કે વેશ્યાઓનું હૃદય હલકું છે છતાં તેમાં અનેક છિદ્રો કયાંથી થયા? આવા પ્રશ્નના જવાબમાં કહે છે કે તે વેશ્યાઓ ક્ષણે ક્ષણે નવા નવા શૃંગાર Page #481 -------------------------------------------------------------------------- ________________ ४६८ શ્રી વિજ્યપર્મસૂરિકૃતહાસ્ય વગેરે રસેને ધારણ કરે છે, તેથી તેમના હૃદયમાં અનેક પ્રકારના છિદ્રો હાય, એમ મનાય છે. આ વેશ્યાએ માસક્ષપણ વગેરે તપ કરનાર કૂલવાલક મુનિને પણ વ્રતથી ભષ્ટ કર્યા હતા. કેણિક રાજાએ ચેડા રાજાની વિશાલા નગરી ઉપર ચડાઈ કરી તે વખતે કેણિક રાજાએ પ્રતિજ્ઞા કરી કે જે હું ગધેડાં જેડેલાં હળથી આ નગરી ખોદાવી કાઢું નહિ તે હું પ્રાણ ત્યાગ કરીશ. પરંતુ ઘણો વખત ગયા છતાં વિજય ન થવાથી કેણિક રાજા ઉદાસ થયો. તે વખતે આકાશમાં અદ્ધર રહીને દેવીએ કહ્યું કે જે માગધિકા ગણિકા ફૂલવાલક સાધુ સાથે કીડા કરે તો વિશાલા નગરી જિતાય. આથી કેણિક રાજાએ. માગધિકાને બોલાવી તેને ફૂલવલુક સાધુને વશ કરવાનું કહ્યું. માગધિકાએ કપટી શ્રાવિકા બનીને અતિસાર થાય તેવા માદક ખવરાવીને ઉપચારના ન્હાનાથી પોતાના અંગને સ્પર્શ કરાવીને તેમને વશ કર્યો. અને તેમને પિતાને પતિ બનાવીને કેણિક પાસે લાવી. તે કૂલવાલકે વિશાલા નગરીમાં પ્રવેશ કરી “મુનિસુવ્રતસ્વામીના સ્તૂપના પ્રભાવે આ નગરી છતાતી નથી એવું જાહેર કરીને તેણે નગરીના લોકેની પાસે તે સ્તૂપ ખોદાવી નખાવ્યો. તેથી કેણિકે તે વિશાળા નગરી જીતીને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરો. કહેવાનો સાર એ છે કે ફૂલવાલુક મુનિ વેશ્યામાં આસક્ત થઈને મરીને દુર્ગતિમાં ગયા. તેથી વેશ્યાને સંગ નજ કર જોઈયે. અહીં દષ્ટાન્ત આપે છે કે જેમ હિમાચલ જેવો પર્વત પણ સૂર્યની કઠેર કાન્તિ વડે પીગળે છે તેમ વેશ્યાના હાવભાવ જોઈને મેહ પામેલે પુરૂષ પણ અમૂલ્ય માનવ જીવનને બગાડે છે. ૧૧૩ Page #482 -------------------------------------------------------------------------- ________________ - - = શ્રી કપૂરપ્રકરસ્પષ્ટાદિ: અવતરણ –હવે પર મું શીકારનાં વ્યસન ત્યાગનું દ્વાર કહે છે – (અર્ધવિરતવૃત્તનું ) २० व्याधो नान्यहिताय सत्यमसद्विश्वस्तजन्त॒स्तुदन ૧૫ ૧૨ ૧૩ ૧૪ ૯ ૧૦ ૧૧ न स्वस्मिन्नपि तुष्टये च्युतशरक्रोडादितोऽन्तं व्रजन् । ૧૭ ૧૮ ૧૯ ૧૬ ૨૧ ૨૨ मृत्यौ दुर्गतिमाप्नुव॑श्च मृगया लोकद्वयात्र्यै ततो, ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૩ गांगेयेन स शान्तनुक्षितिपतिस्तस्या निषिद्धस्ततः ११४ વિશ્વાસુ પ્રાણી મારનારે પારધી હિત પરતણું, ના કરે ઘાથી ચુકેલા ભુંડ આદિકથી ઘણું મરણ કરૂં દુઃખ પામે દુર્ગતિને નિજ તણું; પણ કરે ના ભદ્ર આ શીકાર બા પર ભરતણું. ૧ કષ્ટ દે ગાંગેય આપી બંધ શાંતનુ ભૂપને, શીકાથી અટકાવતે તજ દુષ્ટ તે શીકારને; સર્વ જી ચાહતા સુખનેજ દુઃખ ના ચાહતા, શકારને તજનાર છ સદ્દગતિને પામતા. ૨ લેકાર્થ –એ સાચું છે કે વિશ્વાસુ જીવોને વારંવાર પડા પમાડતે શિકારી અન્યના હિત માટે થતો નથી; તથા ચૂકેલા બાણના પ્રહારથી બચી ગએલા સૂ અર વગેરેથો મૃત્યુ પામતા તે પિતાના હિતને માટે પણ થતો નથી. અને Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ શ્રી વિજયપદ્યસૂરિકૃતમૃત્યુ પામતાં તે શીકારી નરકાદિ દુર્ગતિને પામે છે. તેથી શિકાર બને લેકમાં પીડાને માટે થાય છે. તેથી ગાંગેય ઋષિએ શાન્તન() નામે રાજાને શીકાર કરવાનું વ્યસન છોડાવ્યું. ૧૧૪ પછાર્થ –આ શિકારનું વ્યસન આ લેક અને પરમાં ભયંકર પીડા આપે છે. તેમજ તે પિતાને (શિકારીને) તથા પરને ભયંકર નુકશાન કારક પણ નીવડે છે તે જણાવતાં ગ્રંથકાર કહે છે કે એ વાત તદ્દન સાચી જ છે કે વિશ્વાસુ જીને વારંવાર પીડા પમાડતો શિકાર બીજાનું તે ભલું કરતો જ નથી. જે જંગલના પ્રાણીઓ વિશ્વાસથી શિકારીએ. નાખેલા દાણું વગેરે ખાવા આવે તેમને જાળમાં સપડાવત શિકારી તે જીવોનો જાન લે છે. વળી શિકાર કરતાં સુઅર, વાઘ વગેરે જંગલી પ્રાણીઓને મારવાને માટે છેડેલું બાણ નિષ્ફળ જવાથી એટલે તે જાનવરને નહિ વાગવાથી બચી ગએલે તે ભુંડ વાઘ વગેરે તે શિકારીને જ મારી નાંખે છે.' તેથી શિકારનું વ્યસન પિતાના સુખને માટે પણ થતું નથી, અને તે જંગલી પ્રાણીથી મરણ પામેલો તે શિકારી પરભવમાં નરક તિર્યંચ વગેરે દુર્ગતિમાં જાય છે. કારણ કે જીને વધ કરનાર શિકારી કૂર પરિણામવાળે હેવાથી દુર્ગતિમાં જાય. તેમાં કાંઈ નવાઈ નથી. આ જ કારણથી શાન્તનું નામના રાજાને તેના જ પુત્ર ગાંગેચે (ગંગાને પુત્ર હોવાથી ગાંગેય કહેવાય છે, બીજું નામ ભીષ્મ હતું) શિકારના વ્યસનથી. અટકાવ્યું હતું. ૧૧૪ Page #484 -------------------------------------------------------------------------- ________________ શ્રી કર્પરમકરસ્પષ્ટાદિ: ૪૭૧ અવતરણ–શિકારના વ્યસનમાં આસક્ત થએલો કેને કેને ઘાત કરે છે તે જણાવે છે – છે રાહૂ વિશકિતવૃતમ્ . पापा तनुमद्वधोज्झितघृणः पुत्रेऽपि दुष्टाशय ૮ ૯ ૧૦ ૧૨ ૧૧ ૭ चण्डः खाण्ड विकादपि मुधा कं कं न हन्याज्जडः। ૧૬ ૧૬ ૧૭ ૧૨ ૧૮ ૧૭ ૧૫ किं बाणेन जरासुतो वनगतो विव्याध नो बान्धवं, ૨૪ ૨૨ ૨૮ ૨૧ ૨૩ ૧૯ શનિવાતવાતમાં નાગાગાગ ૨૨૧ શીકારમાં નિર્દયપણે જીવ મારનારે જડ ગણે, ઐશ્વર પાવકથકી પણ તીવ્ર કેધ ધરે ઘણે; પુત્રમાં પણ દુષ્ટ આશયવંત કેને ના હશે, વન વિષેજ જરા કુંવર નિજ કૃષ્ણ બાંધવને હણે. ૧ અજરાજ કરો પુત્ર દશરથ વ્યસનથી જ શીકારના, શરવણ ત્રાષિને મારતાં બહુ પુંજ બાંધે પાપના; શીકારના વ્યસની હતા શ્રીપાલ પૂ રાણીના, ને શ્રમણના વચનથી સાધક બન્યા નવપદ તા. ૨ લોકા –શિકારમાં જીવોને હણવામાં દયાને ત્યાગ કરનાર અને પુત્રને વિષે પણ દુષ્ટ પરિણામવાળ તથા ખાંડવ વનને બાળનાર અગ્નિથી પણ ક્રૂર એ જડ (તે શિકારી) કેને કોને ફગટ હણત નથી? વનમાં ગએલા જરાકુમારે Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ શ્રી વિજ્યપદ્રસૂરિકૃતબાણ વડે પિતાના ભાઈને શું વધે નથી? વળી દશરથ રાજા આકરા અષિ ઘાતના પાપ સમુદાયને શું પામ્યા નથી? અર્થાત્ પામ્યા છે જ. ૧૧૫ સ્પષ્ટાર્થ –શિકારમાં અનેક પ્રકારના પ્રાણુઓને ઘાત થતો હોવાથી જેણે જીવદયાને ત્યાગ કર્યો છે એવો શિકાર પુત્રને વિષે પણ દુષ્ટ પરિણામવાળે થાય છે એટલે પુત્રને પણ મારવાની ભાવના રાખે છે. વળી તે ખાંડવ વનને બાળનાર અગ્નિથી પણ વધારે ચંડ એટલે કૃર પરિણામવાળે અથવા રૌદ્ર પરિણામવાળે હેય છે. તેથી જડ એવો તે શિકારી નાહક કેને કેને હણતો નથી? જેમ ખાંડવવનમાં મૂકેલો અગ્નિ તે આખા વનને બાળે છે, તેમ શિકાર કરવાના પરિ ણામવાળો શિકારી કેને કેને મારતે નથી? આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે શ્રીકૃષ્ણ વાસુદેવના નાનાભાઈ જરાકુમારે શ્રી નેમિનાથ પાસેથી સાંભળ્યું કે કૃષ્ણનું મૃત્યુ પિતાને હાથે થનાર છે. તેથી આવું કાર્ય પોતાના હાથે ન બને તેટલા માટે તે જરકુમાર જંગલમાં જતા રહ્યા. તે જ જરાકુમારના હાથે શિકારના શેખને લીધે કૃષ્ણનું મૃત્યુ થયું. કારણ કે જ્યારે દ્વારિકા નગરી બળી ગઈ ત્યારે કૃષ્ણ અને બળદેવ ત્યાંથી નીકળીને જે જંગલમાં જરાકુમાર રહેતો હતો ત્યાં આવ્યા. કૃષ્ણને તરસ લાગવાથી બળદેવ પાણી શોધવાને ગયા ત્યારે કૃષ્ણ પોતાના એક ઢીંચણ ઉપર પગ ચઢાવી સૂતા છે તે વખતે શિકાર કરવા નીકળેલા જરાકુમારે સૂતેલા કૃષ્ણને હરિણ માનીને બાણ માર્યું, તે કૃષ્ણના પગમાં વાગ્યું. આ પ્રમાણે શિકારનું વ્યસન ભાઈને મારનારૂં થયું. Page #486 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપૂરપ્રકરWછાર્યાદિ: ૪૭૩ – = હવે બીજું પણ દષ્ટાન્ત આપતાં જણાવે છે કે અજરાજાના પુત્ર એટલે રામચંદ્રજીના પિતા દશરથ રાજા આ શિકારના વ્યસનથી શ્રવણ નામના ઋષિની હત્યા કરનારા થયા. કારણ કે આ શ્રવણ રૂષિ પોતાના અંધ અને વૃદ્ધ માતાપિતા માટે પાણી લેવાને સરેવરના કાંઠે જઈ વાંકા વળીને ઘડામાં પાણું ભરતા હતા ત્યારે શિકાર કરવાને નીકળેલા દશરથ રાજાએ તેમને હરણ માનીને બાણ માર્યું. તેથી તે કષિ મરણ પામ્યા. મરણ પામતા તે શ્રવણ ત્રિષિએ આપેલા શ્રાપથી દશરથ રાજાને પોતાના પ્રિય પુત્ર રામચંદ્રને વિગ થયે. અને તેણે ઘણું પાપકર્મ બાંધ્યું. એમ જાણીને ભવ્ય જીએ અનેક પ્રકારનાં સંકટ આપનાર શિકારના વ્યસનને જરૂર ત્યાગ કરવું જોઈએ. ૧૧૫ અવતરણ—હવે છઠ્ઠા ચોરીના વ્યસન ત્યાગનું પ૩ મું દ્વાર કહે છે – ( શાસ્ત્રવિરહિતવૃત્ત૬), चौरो दुःखमुपैति नारकसमं सत्योऽपि तत्सन्निधेः, शुष्क प्रज्वलतीह सामपि किं नो वह्निना दह्यते । सङ्घोल्लुण्टनसज्जदग्धचरटया ऽग्नितप्तप्रजा ૧૬ ૧૦ ૧૭ ૧૯ ૨૦ ૨૩ ૨૨ ૨૧ मध्योत्पत्तिभवे समं सगरजः किं किं न लेभे तदा ११६ ૧ પ Page #487 -------------------------------------------------------------------------- ________________ ४७४ શ્રીવિજયપધસૂરિકૃતચોર નરક સમાન દુઃખડાં પામતે તસ સંગમાં, કહેનાર સજજન પણ લહે દુઃખ જેમ બળતા અગ્નિમાં સૂકું બળે તે સાથે લીલું ઘાસ આદિક પણ બળે, સગર ચકી પુત્રના દષ્ટાંતને ના વિરમરે જ અષ્ટાપદે ચોમેર ફરતી ખાઈ કરતાં પાછલા, ભવમાં થયા તૈયાર સંધને લૂંટવાજ ઉતાવળા, તે સમે બાળેલ ચટ ગ્રામમાં સુત સમરના, ચોરીના પાપે કરી પામ્યા વિવિધ દાખ ઘણું રે લેકાર્થ ચોર નારકીના જેવું દુઃખ પામે છે. અને તેની સેબત કરવાથી જે ચેર ન હોય તે જીવ પણ દુઃખ પામે છે. આ લોકમાં સુકું બળતું હોય તેની સાથે લીલું પણ અગ્નિ વડે શું નથી બળાતું? અર્થાત્ બળાય છે જ. સંઘને લુંટવામાં તત્પર અને બળાયેલા ચરટ ગામમાં અગ્નિથી તપેલી પ્રજાની મધ્યે ઉજવાવાળા ભવને વિષે સગર ચક્રોના પુત્રએ તે વખતે શું શું (દુ:ખ) મેળવ્યું નથી ? ૧૧૬ સ્પષ્ટાથે–ચેરી કરનાર જીવ તે દુઃખી થાય જ પરંતુ ચેરની સેબત કરનાર જીવને પણ દુઃખ ભેગવવું પડે છે. તે જણાવતાં ગ્રંથકાર જણાવે છે કે–ચોર નારકીના જેવાં દુખે ભોગવે છે. કારણ કે ચોરી કરનાર જ્યારે પકડાય છે ત્યારે તેને જેલખાનામાં પૂરવામાં આવે છે અને ત્યાં તેને અનેક પ્રકારનાં દુઃખે ભેગવવાં પડે છે. તેથી ચિરને નારકીના જેવા Page #488 -------------------------------------------------------------------------- ________________ શ્રી કરપ્રકરસ્પષ્ટથદિ: ૪૩૫ દુઃખ ભેગવવા પડે છે એમ જણાવ્યું છે. તેમજ જેઓ ચેરની સેબત કરે છે તેમને પણ ભયંકર દુખો ભેગવવાં, પડે છે. કારણ કે ચારની સબત કરનારને પણ લેકે તે ચેર જેજ ગણે છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે જેમ સૂકું ઘાસ બળતું હોય તે તેની સાથે લીલું ઘાસ પણ બળી જાય છે, તેવી રીતે ચારને તે સજા થાય જ. પણ શેરની સેબત કરનાર જીવને પણ સજા થાય છે. અહીં દૃષ્ટાંત એ છે કે–અષ્ટાપદ પર્વતની પાસે ચરટ નામના ગામમાં ચોર લેકે રહેતા હતા. તેમણે જિનેશ્વરને નમવા જતા રસંઘને લૂંટી લીધે. સંઘના લોકોએ આ વાત રાજાને જણાવી. તેથી કેપેલા તે રાજાએ તે આખું ગામ બાળી. નાંખ્યું. તેમાં પૂર્વ ભવમાં સગર નામના બીજા ચક્રવતીના પુત્રોના જીવો તે નગરમાં હતા તેઓને પણ ચરોની સાથે બળી મરવું પડ્યું. એમ ભવ્ય જીવોએ ચોરી કરવાને તથા ચોરી કરનારની સોબતને પણ ત્યાગ કરવો જોઈએ. ૧૧૬ " અવતરણ –હવે કુટુંબના માણસે પણ કરેલી ચોરી દુઃખ દેનારી નીવડે છે. તે વગેરે બીના જણાવે છે – (ાલૂઢવિશિકિતવૃત્ત) चौर्य स्वेन च वर्णकेन च कृतं मूढा दुरन्तं भवे ૧૨ ૧૪ ૧૫ द्राज्ञा मण्डिकशालकोऽपि न हतः श्र ૨૧ ૧૬ ૧૭ ૧૮ ૨૦ किं चैतनिजगत्पियोऽपि मदनस्तच्चित्तचौर्योद्यतः, ૨૨ ૨૩ ૨૪ ૨૮ ૨૭ ૨૮ ૨૫ રક शापं प्राप न किं प्रजापतिगिरा दाहं च रौद्राग्निना ११७ Page #489 -------------------------------------------------------------------------- ________________ ४७६ શ્રીવિજયસૂરિકૃતપિતે કરેલી કે સગાએ તે ચોરી અંતમાં, દુઃખ દેનારીજ નિશ્ચય જાણ ચેતન! વિશ્વમાં વાંકથી ચેરીતણું મૂલદેવ મંડિકને હણે, બ્રહ્યાતણું શંકરતણું ચિત્ત ચેરતા તે કામને, ૧ શ્રાપ બ્રહ્મા આપતા ને તેહ શંકર નેત્રના, અગ્નિથકી મળી ગયો ચોરી ન કરીએ સજજનાર; સર્વ જી આત્મ જેવા જનની સમ પરદારને, પર દ્રવ્યને ઢેફા સમું માની તજે ઝટ રિચાર્યને. ૨ કલેકાર્થ હે મૂઠ પુરૂષો ! પોતે અને પોતાના સખધિએ પણ કરેલી ચોરી દુઃખદાયક નીવડે છે. રાજા મૂલદેવે મંડિક નામે શાળાને શું માર્યો નહોતો ? આ ત્રણ જગતને પ્રિય એ પણ કામદેવ તેમના (પ્રજાપતિ અને રુદ્રના) ચિત્તને ચારવાને ઉદ્યમવાળે છે, ત્યારે તે બ્રહ્માની વાણી વડે શું શ્રાપ નથી પામ્યા? અને શંકરના નેત્રના અગ્નિ વડે શું દાહને પામ્યું નથી ? ૧૧૭ સ્પષ્ટાર્થહે મૂઢ પુરૂષ! પિતે અથવા પિતાના સગાએ કરેલી ચોરી પણ અત્યંત દુઃખને પમાડે છે. દષ્ટાંત તરીકે - જુઓ-મૂલદેવ રાજાએ પિતાને સાળ મંડિક નામે ચોર હતો, તેને શું માર્યો હતો? એટલે આ મૂલદેવ નામના રાજાએ પિતાના શાળા મંડૂક નામના ચેરને મારી નાખે હિતે. એટલું જ નહિ પરંતુ ત્રણ જગતને પણ પ્રિય અથવા -ત્રણે જગતને વશ કરનાર કામદેવ તે બ્રહ્મા અને શંકરને Page #490 -------------------------------------------------------------------------- ________________ શ્રીપૂરપ્રકરસ્પષ્ટાથદિ: ૪૭૭ ચિત્તને ચોરવામાં ઉદ્યમવાળો થયો હતો. એટલે જ્યારે બ્રહ્માની આગળ અલંકાર પહેરીને તેમની પુત્રી સરસ્વતી ઉભી રહી ત્યારે બ્રહ્મા પણ પિતાની પુત્રી ઉપર મોહિત થયા. પુત્રીને વિષે પણ પોતાનું ચિત્ત વિકારવાળું શાથી થયું. એને વિચાર કરતાં બ્રહ્માએ કામદેવને પોતાની પાસે રહેલે. જે. તેથી બ્રહ્માએ તેને શ્રાપ આપે કે શંકરના ત્રીજા નેત્રથી તું ભસ્મીભૂત થઈશ. હવે શંકરે કામદેવને શાથી. બાળે તે જણાવે છે કૈલાસ પર્વત ઉપર રહીને શંકરે સાઠ હજાર વર્ષ તપ કર્યું. ત્યારે ગૌરીએ પિતાના પતિના સત્વની પરીક્ષા કરવા માટે ભીલડીનું રૂપ લીધું. અને શંકર આગળ ઉભી રહી. ભીલડીનું રૂપ જોઈને ધ્યાન મૂકીને શંકરે તેની આગળ કામક્રીડા કરવા પ્રાર્થના કરી. ત્યારે ભીલડીએ શંકરને પોતાની આગળ નાચવાને કહ્યું. તેથી તે પણ તેની આગળ નાચવા લાગ્યા. તે વખતે ગૌરીએ પિતાનું અસલ રૂપ કર્યું, તેથી શિવ લજજા પામ્યા. કયા પાપીએ મારું ધ્યાન ચલિત કર્યું ? એમ વિચારતા શંકરે પોતાની પાસે રહેલા. કામદેવને છે. તેથી પોતાના ત્રીજા નેત્રના અગ્નિ વડે શંકરે કામદેવને બાળી નાખ્યું. ત્યારથી કામદેવનું અનંગ એવું નામ પડયું. આ પ્રમાણે ચિત્તની ચોરી કરવાને ઉદ્યમ કરનાર કામદેવને ચેરીનું ફળ મળ્યું. આ બીને લયમાં રાખીને ભવ્ય એ ચોરીના વ્યસનને જરૂર ત્યાગ કરવો જોઈએ. ૧૧૭ અવતરણ હવે અઠ્ઠાવનમાં દ્વારમાં પરસ્ત્રી સાથે ક્રીડા કરવાનું સાતમું વ્યસન તજવાની બીના જણાવે છે–-.' Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ વિજ યપદ્યસૂરિકૃત– (અતૂવિત્રીતિવૃત્તમ) ૧૫ पुण्यापुण्यचयेन बुद्धिरमला स्यात्कश्मलोऽप्यङ्गिनां, ૧૦ ૮ वातेनेव युगन्धरी सदसता मुक्ताफलाङ्गारभा। ૧૭ ૧૮ ૧૯ ૧૬ लकेशो नलकूवरमियतमा नाम्नोपरम्भा रता ૨૦ ૨૨ ૨૧ ૧દ ૧૪ ૨૬ ૧૫ मत्याक्षीदरतां च रामवनितां सीतां जहाराशु च ॥ ११८ પુણ્ય વેગે બુદ્ધિ નિર્મલ મલિન હોવે પાપથી, બજાર મતીના સમી શુભવાયુના સંબંધથી; અશુભ વાતે તે જણાયે લાલ અંગારા સમી, નલ કુબેરની નાર ઉપરંભા હતી રંભા સમી. ૧ રાગી છતાં પુણ્યદયે છંછીજ દીધી રાવણે, પાપના ઉદયેજ તે જે ના ધરે ૨જ રાગને; રામનારી તે સીતાને સંહરી મૃત્યુ લહે, પરવશ પણે ચોથી નરકમાં તીવ્ર દુખમાં રહે. ૨ કાર્થ –પુણ્યના સંગ્રહથી પ્રાણીઓની બુદ્ધિ નિર્મલ થાય છે અને પાપના સંગ્રહથી તે મલીન થાય છે. જેમ યુગધરી (જાર) શુભ વાયુ વડે મોતીના જેવી થાય છે અને અશુભ વાયુ વડે તેજ જાર અંગારા જેવી થાય છે. પુણ્યના ઉદયથી રાવણે પોતાના ઉપર આસક્ત નલ કુબરની ઉપરંભા નામે પ્રિયાને ત્યાગ કર્યો અને તેણે જ અશુભના ના બુદ્ધિ આપના સંગ્રહથી તે જેમ યુગંધરી Page #492 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિર .४७८ ઉદયથી રામની પ્રિયા સીતા જે પિતાની ઉપર આસક્ત હતી, તેનું જલ્દી હરણ કર્યું. ૧૧૮ સ્પષ્ટાર્થ:-હવે ગ્રંથકાર સાતમા પરસ્ત્રી સાથે કામક્રીડા કરવાના વ્યસનને છોડવાની બીના જણાવતાં કહે છે કે પ્રાણીઓ (સંસારી જીવ)ને પુણ્યને સંચય થાય એટલે તીવ્ર પુર્યોદય થાય તે તેની બુદ્ધિ નિર્મલ થાય છે. એટલે તેની ભાવના વગેરે સારા હોય છે. પરંતુ અપુણ્ય એટલે પાપને ઉદય થાય તે તેની બુદ્ધિ મલીન બને છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે જેમ જાર નામનું અનાજ શુભ વાયુ વાય માટીના જેવું સફેદ નીપજે છે અને તેજ જાર અશુભ વાયુ વાય તો અંગારા જેવી લાલ નીપજે છે. અહીં ઉદાહરણ આપે છે કે કાંચનપુરના રાજા નલકુબરની પ્રિયા લંકાના રાજા રાવણને જોઈને તેની ઉપર આસક્ત થઈ હતી. છતાં તેણે (રાવણે) પુણ્યના ઉદયથી તેને ત્યાગ કર્યો. એટલે જ્યારે રાવણે નલકૂબર ઉપર ચઢાઈ કરી ત્યારે તે નાશી ગયા અને અસાલી વિદ્યાવડે અગ્નિને કિલ્લો બનાવી તેમાં રહ્યો, તેથી રાવણ તેને (નલક્બરને) જીતી શક્યો નહિ. એક વાર વસંતઋતુમાં નલકૂબેરની તે ઉપરંભા રાણી બગીચામાં ક્રીડા કરવા આવી, ત્યાં રાવણને જોઈને મોહિત થઈને કહેવા લાગી કે જે મને પ્રિયા બનાવો તે હું આ કિલ્લો જીતવાની વિદ્યા આપું. રાવણે તે વાત અંગી, કાર કરી અને તેણીએ આપેલી વિદ્યા વડે તે કિલ્લો જીત્યો. પછી ઉપરંભાએ પિતાની શરત પાળવા કહ્યું. તે વખતે રાવણે કહ્યું કે તેં મને વિદ્યા આપેલી છે. તેથી તું મારી વિદ્યાગુરૂ Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ શ્રીવિજયપધસૂરિકૃત– થઈ માટે તેને કેવી રીતે સ્ત્રી તરીકે અંગીકાર કરાય? એમ કહી તેને સમજાવી સ્વસ્થાને મોકલી. તેજ રાવણે જ્યારે તીવ્ર પાપને ઉદય થયે ત્યારે રામની પ્રિયા સીતાનું તેની. ઉપર રાગ હેતે છતાં તે શીધ્ર હરણ કર્યું. તેથી રાવણને રામ સાથે મોટી લડાઈ થઈ અને તેમાં તેને નાશ થયે. તે મરણ પામી ચોથી નરકે ગયે. એમ સમજીને ભવ્ય. જીએ પરસ્ત્રીની ચાહના પણ નજ કરવી જોઈયે. ૧૧૮ અવતરણુ-પરસ્ત્રીનો સંગ કરવાથી મૂઢ પુરૂષને કેવાં કેવાં દુઃખ પ્રાપ્ત થાય તે જણાવે છે – વસંતતિવાદૃરમ્ मूढः परस्त्रियमुपेत्य कुवाक्यबन्ध ૧ ૦ घातापकीर्तिमृतिदुर्गतिदुःखपात्रम् । स्याब्रह्मदारचुलनीरतदीर्घवकि, - - ૧૨ - ૧૬ ૧૬ ૧૭ ૧૪ ૧૩ . लक्ष्मक्षयादि न विधोगुरुतल्पगस्य ॥ ११९ મૂઢ પરસ્ત્રી સેવને સહાજ વચને આકરા, અંધ અપજશ ઘાત મૃત્યુ દુર્ગતિ દુઃખ આકરા પામેજ બ્રહ્મદત્ત નાર ચુલની સગી દીર્ઘ પ્રધાનને, તિમ થયું ગુરૂ રમણ સંગે કલંક ને ક્ષય ચંદ્રને ૧ : - કલેકાર્થ–મૂર્ખ માણસ પરસ્ત્રીને પામીને (પરસ્ત્રી ગમનથી) બ્રા રાજાની રાણું ચુલનીને વિષે આસક્ત થએલા Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ કે નામ એટલે મારા શ્રી કપૂરપ્રકરસ્પાર્ધાદિક દીર્ઘ રાજાની જેમ કુવાક્ય, બન્ધન, તાડન, અપકીર્તિ, મરણ તેમજ દુર્ગતિનું સ્થાનક થાય છે. બૃહસ્પતિની શયાને વિષે ગએલા ચંદ્રને કલંક અને ક્ષયાદિ કષ્ટ શું નથી થયા? ૧૧૯ - સ્પષ્ટાર્થ –હવે પરસ્ત્રી ગમન કરવાથી મનુષ્યને કયા ક્યા દુખની પ્રાપ્તિ થાય છે તે જણાવતાં ગ્રંથકાર કહે છે કે મૂર્ખ મનુષ્ય પરસ્ત્રી ગમન કરીને કુવાક્ય એટલે ગાળ વગેરે ખરાબ વચને, બન્ધન એટલે કેદખાનામાં પૂરાવું તે, ઘાત એટલે અનેક પ્રકારને માર સહન કરે, અપકીતિ એટલે લોકમાં નિંદા, મરણ તેમજ નારકી તથા તિર્યંચની ગતિરૂપ દુર્ગતિને પામે છે. આ બાબતમાં ઉદાહરણ આપતાં જણાવે છે કે બ્રા નામના રાજાની ચુલની નામે રાણી હતી. તે બ્રહ્મ રાજાને બ્રહ્મદત્ત નામે એક પુત્ર હતું, તે નાની ઉંમરને હતું ત્યારે બ્રહ્મ રાજા મરણ પામે. તેથી તે પુત્રનું તથા રાજ્યનું રક્ષણ કરવા માટે બ્રહ્મ રાજાના બીજા ચાર મિત્ર રાજાઓએ સમજુતી કરીને એક એક વર્ષ ત્યાં રહેવાનું નક્કી કર્યું. તેમાં જ્યારે દીર્ઘ રાજાને વારે આવ્યું ત્યારે તે બ્રહ્મ રાજાની વિધવા ચુલની રાણીને વિષે આસકત થયો. તેથી બ્રહાદત્ત મોટે થયો ત્યારે દીર્ઘ રાજાને પકડીને કેદખાનામાં પૂર્યો. અને અંતે દીર્ઘ રાજાની દુર્ગતિ થઈ. તેની ઘણી નિંદા થઈ. લોકોમાં અપયશ થયા. એમ સમજીને પરસ્ત્રીમાં આસક્ત થવા રૂપ પાપ કરવું નહિ. આ બાબતમાં દૃષ્ટાન્ત આપતાં જણાવે છે કે ચંદ્ર પિતાના ગુરૂ બૃહસ્પતિની પ્રિયાને જોઈને તેના ઉપર આસક્ત થયે, તેથી કામાતુર થએલો તે તેની પાસે ગયે. તેવામાં હસ્પતિ ત્યાં આવી ૩૧ Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨. શ્રીવિજ્યપદ્યસૂરિકૃત પહોંચ્યા. અને ચંદ્રને શ્રાપ આપે, તેથી તે કલંક્વાળો અને ક્ષય પામનારે થયે. આ બીના લક્ષ્યમાં રાખી ભવ્ય જીવોએ સાતમા વ્યસનને સર્વથા ત્યાગ કરી નિર્ભય જીવનમાં ધર્મરાધન કરી આત્મહિત સાધવું જોઈએ. અહીં સાત વ્યસનને ત્યાગ કરવાની બીના પૂરી થઈ ૧૧૯ અવતરણ-હવે ૫૯ મું કષાયને તજવાનું દ્વાર કહે છે – (gીવૃત્ત ) मुभूमजमदग्निजप्रतिमद्रुमाघर्षजे, पायदवपावके विषयवात्यया दीपित। महदगुणवनं दहत्यहह पुण्यकल्पद्रुम૧૨ ૧૮ ૧૩ ૧૪ ૧૫ ૧૬ स्वतोऽस्ति यदि दैवतः शमघनाघनो वर्षति ॥ १२० સુભૂમ પરશુરામ જેવા નવ તરૂના ઘર્ષણે, ઉપજેલ આજ કષાય દાવાનલ લહેજ પ્રદીપ્તિને વિષય વાયુ વેગથી ગુણ રૂપ વન તેમાં બળે, શમમેઘ વરસત દેવગે પુણ્ય સુરતરૂ ઝટ ફળે. ૧ ( કલોકાર્થ–સુભૂમ અને પરશુરામ સમાન પુરૂષ રૂપી વૃક્ષોના સંઘર્ષણથી ઉત્પન્ન થએલા અને વિષય રૂપી વાયુ વડે સળગેલા કષાય રૂપી દાવાનલને વિષે મેટું ગુણ રૂપી વન Page #496 -------------------------------------------------------------------------- ________________ શ્રીપૂરપ્રકરસ્પષ્ટથતિ ૪૮૩ બળી જાય છે તે ખેદની વાત છે. તે વખતે જે નસીબ ચગે સમતા રૂપી મેઘ વરસે તે પુણ્ય રૂપી કલ્પવૃક્ષ (ઉત્પન્ન) થાય છે. ૧૨૦ સ્પાર્થ –હવે ગ્રંથકાર કષાયને અગ્નિની ઉપમા આપીને જણાવે છે કે જેમ વનમાં વૃક્ષોના ઘસારાથી અગ્નિ ઉત્પન્ન થાય છે તે વખતે વાયરાને વેગ મળે તે તે અગ્નિ સળગે છે તેથી તે વન બળીને ભસ્મ થઈ જાય છે. તેવી રીતે કષાય રૂપી દાવાનલ મેટા ગુણરૂપી વનને બાળી નાખે છે. દષ્ટાન્ત આપતાં જણાવે છે કે સુભૂમ નામના આઠમાં ચક્રવર્તી અને જમદગ્નિના પુત્ર પરશુરામ જેવા પુરૂષ રૂપી. વૃક્ષોના સંઘર્ષણથી એટલે બંને વચ્ચે થએલી લડાઈમાં સુમે બ્રિાહ્મણને નાશ કર્યો અને પરશુરામે ક્ષત્રિયેનો નાશ કર્યો. આ પ્રમાણે બે પુરૂષના સંઘર્ષણથી ઉત્પન્ન થએલે અગ્નિ પાંચ ઈન્દ્રિયોના વિષયરૂપી મોટા વાયરાથી વધવા માંડ, આ કષાય રૂપી દાવાનલ સળગતાં ગુણે રૂપી વન બળી જાય છે. એટલે જ્યાં કષાય હાય ત્યાં ગુણ ટકી શક્તા નથી. અહીં દાવાનલને વિષે જે મેઘની વૃષ્ટિ થાય તે જેમ તે દાવાનલ ઓલવાઈ જાય છે તેમ જે નસીબ ચગે સમતા રૂપી મેઘની વૃષ્ટિ થાય તે પુણ્યરૂપી કલ્પવૃક્ષ બચી જાય છે એટલે જે સમતા રૂપી પાણીની વૃષ્ટિ થાય તે પુણ્યને નાશ થતો નથી. એમ સમજીને ભવ્ય જીવોએ ક્ષમાદિ સલ્લુની સેવા કરવી જોઈએ. ૧૨૦ અવતરે --હવે કષાયી જીવને વિવેકનો અભાવ જણું છે Page #497 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપધસૂરિકૃત (વસંતતિવૃતમ્) जीवाः कषायविवशा न विचारयन्ति, ૩ ૫ ૬ ૭ ૪ चाणक्यवत् किमपि कृत्यमकृत्यमत्र । कल्पान्तवातविततिक्षुभितस्य पूर्ण रोदोन्तरस्य जलधेर्ननु को विवेकः ॥ છ કષાયી ના વિચાર કર્યો તિમ દુક્કને, ચાણકયની જિમ પવનવેગે ઉછળતા આ જલધિને કયાંથી જ હાય વિવેક? નકદી હાય ચાર કષાયને, જીતવાને ધારજે તું હૃદય માંહિ વિવેકને. ૧ શ્લોકાર્થ---કષાયથી પરવશ બનેલા છેઅહીં કઈ પણ કૃત્ય અથવા અકૃત્યને વિચારતા નથી. કલ્પાન્ત કાલના તીવ્ર પવનથી ખળભળેલા અને આકાશ અને પૃથ્વીના અત્તરને પૂરના સમુદ્રને વિવેક કે? ( ક્યાંથી હોય?) ૧૨૧ સ્પષ્ટાથે--કષાયથી પરવશ થએલા એટલે કષાયવાળા જ આ જગતમાં કરવા લાયક કાર્યને અને નહિ કરવા લાયક કાર્યને વિચારતા નથી. આ બાબતમાં ચાણકયની ટૂંક બીના એ છે કે–ચાણક્ય ગરીબ હોવાથી તેની સ્ત્રીએ સારાં વસ્ત્રાભરણ નહિ પહેરેલા હોવાથી પિતાને ઘેર લગ્ન પ્રસંગે આવેલી તેની બેનેએ તેનું અપમાન કર્યું. તેથી ઘણું દુઃખો હદયે તે ઘેર આવી. ચાણકયે તેની દીલગીરીનું કારણ પૂછ્યું, Page #498 -------------------------------------------------------------------------- ________________ શ્રીÍરપ્રકરસ્પષ્ટાથદિ: ૪૮૫ ત્યારે પિતાનું પિતાને ઘેર ગરબાઈને લીધે કેવું અપમાન થયું ? તે જણાવ્યું. આથી ચાણકયે તેને આધાસન આપીને દ્રવ્ય કસાવાનો વિચાર કર્યો. પાટલિપુત્રમાં નંદ રાજા બ્રાહ્મ ને દક્ષિણ આપે છે એવું જાણી તે પાટલીપુત્રમાં ગયે. અને નંદ રાજાની સભામાં જઈ રાજાના સિંહાસન ઉપર બેઠે. ત્યારે નંદની દાસીએ કહ્યું કે હે બ્રાહ્મણ! તમે બીજા આસન ઉપર બેસે, ત્યારે તેના ઉપર આરૂં કમંડલું રહેશે એમ કહી કમંડલ મૂક્યું. ત્રીજું આસન દેખાડયું ત્યારે તેણે દંડ મૂક્યો. ચોથું આસન દેખાડયું ત્યારે જપમાલા મૂકી, પાંચમું આસન દેખાડયું ત્યારે જોઈ મૂકી. તેથી કાપેલી દાસીએ તેને પગથી પાટુ મારીને ઉઠાડશે. તેથી કેપેલા ચાણકયે પ્રતિજ્ઞા કરી કે હું નંદ રાજાને ગાદીએથી ઉઠાડી મૂકી તેનું નિકંદન કાઢીશ. ત્યાર પછી ચંદ્રગુપ્તને સાથે રાખી તેણે નંદરાજાને નાશ કરી ચંદ્રગુપ્તને ગાદીએ બેસાડ. એ પ્રમાણે કષાયને લીધે તેણે કૃત્યાકૃત્ય જાણ્યું નહિ. આ બાબતમાં ઉદાહરણ આપે છે કે કલ્પાન્ત કાલના પવનની શ્રેણિથી ખળભળેલા તથા આકાશ અને પૃથ્વીના અંતરને પૂરનાર સમુહને વિવેક કયાંથી હોય? અથવા તેનામાં જેમ વિવેક ન હોય તેમ કષાયથી પરવશ બનેલા જીવોમાં પણ વિવેક હેતે નથી. આ બીના લક્ષ્યમાં રાખી જીદગીને બરબાદ કરનાર કષાય છે એમ જાણીને ભવ્ય જીવોએ તેને જરૂર ત્યાગ કરે જોઈયે. ૧૨૧ અવતરણ –હવે ક્રમ પ્રમાણે કોધને તજવાની બીના જણાવે છે – Page #499 -------------------------------------------------------------------------- ________________ ४८६ વિજયપદ્યસૂરિકૃત ( ધરવૃત્તમ) मिष्टान्नं भुक्ष्व हृद्यं पिब जलमपि तान् षड् रसान् मा च ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૯ कायक्लेशं त्यजांग विमलय सुकरः करकुंभर्षिणोक्तः । - ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૬ ૨૪ ૨ ૧ ૩૧ मोक्षोपायोऽस्ति कोपं जय भज शिवजं शर्म साधो निबोध, ૨૭ ૨૮ ૨૯ ૩૦ द्राक्षेनुक्षीरखंडभभृतिरसबलात्संनिपातेऽप्यदुष्टम् ॥ १२२ હે સાધુ! ખા મિષ્ટાન્નતિમ મધુરજલપીજે અને, ષટ રસોને ચાખજે કરજે ન કાય કલેશને અંગ શુદ્ધ બનાવજે પણ દૂર કુંભ મુનિ વચનને, જાણજે છત કોધને ઝટ પામ જે શિવ શર્માને. ૧ કર્થ –હે સાધુ! સુંદર મિષ્ટાન્નનું ભજન કર, સુંદર જલપાન કર, છ પ્રકારના રસને રેક નહિ, કાયકલેશનો ત્યાગ કર, શરીર નિર્મલ કર, પરંતુ કૂરગડુ નામના મુનિએ મેક્ષને સહેલો ઉપાય બતાવ્યો છે. અને તે આ પ્રમાણે જા. ક્રોધને જય કર ને તેથી મેક્ષ સંબંધી સુખને મેળવ. દ્રાક્ષ, શેરડી, દૂધ, ખાંડ વગેરેના રસના બલથી સંનિપાતને વિષે અષકારી છે. ૧૨૨ સ્પષ્ટાર્થી--કોઈને ય એ મેક્ષ મેળવવાને સહેલે ઉપાય છે એ જણાવતાં ગ્રંથકાર કહે છે કે –હે સાધુ! સુંદર Page #500 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પટાદિક ૪૮૭ મિષ્ટાન્નનું ભજન કર, વળી મને હર પાણી પી, છ પ્રકારના રસેને રેક નહિ એટલે છ પ્રકારના રસને ચાખ, તપ વગેરે કરવા રૂપ કાયકલેશને ત્યાગ કર, શરીરને નિર્મલ કર. આ બધું કરવું ગમે તેવું અનુકૂળ છે તે કરવા છતાં પણ મેક્ષ મેળવવાને સહેલો ઉપાય કુરગડુ મુનિએ કહેલો છે તે તું આ પ્રમાણે જાણુ-કૌધને જય કર, ને તેથી મેક્ષના સુખને મેળવ. અહીં કહેવાને સાર એ છે કે જે ક્રોધને જય કરે છે તે ધીમે ધીમે બીજા કષાયને પણ જય કરી શકશે. કારણ કે બધા કષાયમાં ક્રોધ પહેલો કહ્યો છે અને જ્યાં સુધી આ પહેલો કષાય છતાય નહિ ત્યાં સુધી બીજા કષા છતાતા નથી. માટે દાનાદિ ધર્મને કરતાં પ્રથમ ક્રોધને જીતશો તેજ મેક્ષના સુખ મળશે. આ બાબતમાં દૃષ્ટાન્ત આપતાં જણાવે છે કે જેમ દ્રાક્ષ, શેરડી, દૂધ અને ખાંડ વગેરે તેમાં નાખેલ રસ (પારે વગેરે)ના પ્રતાપે સન્નિપાત રોગમાં પણ ખાતાં ગુણ કરે છે. તેમ ક્ષમા ગુણ રાખી પરમ ઉલ્લાસથી ધર્મો : રાધન કરતાં જરૂર મોક્ષના સુખ મળે છે. આ બાબતમાં કુરગડુ મુનિની કથા ટુંકાણમાં આ પ્રમાણે જાણવી. શ્રીકુંભ રાજાના લલિતાંગ નામના પુત્ર દીક્ષા લીધી હતી. પરંતુ વેદનીય કર્મના ઉદયથી વારંવાર ભૂખ્યા થતા હેવાથી દૂર (ચોખા) ઘણુ ખાય છે તેથી અન્ય સાધુઓએ તેમનું કુરગડુ નામ પાડયું. એક વાર પર્યુષણના દિવસે પણ તે ખાવા બેઠા, ત્યારે કેપેલા મુનિઓ તેમના પાત્રમાં ઘૂંકયા ને તેમને “અરે પાપી આજે પર્વમાં પણ શું ખાવા બેઠા છે ” એ પ્રમાણે કહ્યું. તે પણ ક્ષમાના ભંડાર એવા તે મુનિએ પોતાની નિંદા કરતાં અને તે ઘૂંકેલું ભેજન ખાતાં શુકલ ધ્યાનના ગે Page #501 -------------------------------------------------------------------------- ________________ ४८८ શ્રીવિજયસૂરિકૃત કેવલજ્ઞાન મેળવ્યું. તે વખતે કેવલજ્ઞાનને મહિમા કરવા આવેલા દેવેને દેખીને તે શ્રમણોએ પણ કુરગડુ મુનિના પગમાં પડી અમાવતાં કેવલજ્ઞાન મેળવ્યું. ગ્રંથકારને અહીં આશય એ છે કે દરેક ધર્મક્રિયા કરતાં ક્ષમ ગુણ રાખશે, તે જરૂર જલ્દી મુકિતના સુખ મેળવશે. આ વસ્તુ આનમાં રાખી ભવ્ય જીએ જરૂર ક્ષમાશીલ બની નિર્મલ ધોરાધન કરી આત્મકલ્યાણ કરવું. ૧૦૨ અવતરણ–ક્રોધને જીતવાનો ઉપદેશ આપે છે – ( સિનીમૂ ) यदि शिवगतिरिष्टा सार्यमेतार्यवत्त ૧૦ ૯ ૬ ૭ ૧૩ ૧૨ ૧૧ ના પણ વિકતા ? करडकुरडवत्तत्क्रोध उच्चैविधेय ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ सुरतरुकबोयोः मतस्तं भजस्व ॥ १२३ હાલે તને જે મેક્ષ છે તે તીવ્ર સંકટ સમયમાં, મેતાર્યની પેકેજ જીતજે ક્રોધને ક્ષણે વારમાં દુર્ગતિ જે ઈષ્ટ હવે કરડ કરડ મુનિ પરે, ક્રોધ કર સુરતરૂ ધતૂરે ઇષ્ટ જે તેને વરે. ૧ લોકાર્થ –જે તને મોક્ષ હાલે હોય તે મેતાર્ય મુનિની જેમ ઉપસર્ગમાં પણ તે ક્રોધને જય કર અને જે Page #502 -------------------------------------------------------------------------- ________________ શ્રી કરમકરસ્પાર્ધાદિક ४८८ -- - - - - - તને દુર્ગતિ ઈષ્ટ હોય તે કરડકુરડ મુનિની જેમ અતિશય ક્રોધ કર. કલ્પવૃક્ષ અને ધંતૂરાના વૃક્ષમાંથી જે તને ગમે તેને ગ્રહણ કર. ૧૨૩ અષ્ટાર્થ:-- હે જીવ! જે તને મેક્ષ હાલો પ્રિય હિંચ, તો મેતાર્ચ નામના સુનિની જેમ ઉપસર્ગના પ્રસંગે પણ ક્રોધને જીતજે. એટલે ક્ષમ ગુણ ધારણ કરજે. અને જે તને દુર્ગતિ વહાલી હોય એટલે તારે નરક કે તિર્યંચગતિમાં જવું હોય અને ત્યાંના ભયંકર દુઃખ ભોગવવાં હોય તો કરડકરડ નામના મુનિની જેમ અતિશય કોધ કર. કારણ કે ક્રોધ કરવાથી પાપકર્મો બાંધીને જીવ દુર્ગતિમાં જાય છે. અહીં ઉદાહરણ આપતાં જણાવે છે કે કોઇના જય સમાન કલ્પવૃક્ષ છે. અને ક્રોધ કરવા જેવું ધંતૂરાનું ઝાડ છે. આ બંનેમાંથી તને જે ગમે તેને ગ્રહણ કર. એટલે જો તારે સુખી થવું હોય તે તું ક્રોધને જય કર અને દુઃખી થવું હોય તે ક્રોધ કર. આ બેમાંથી તને જે રૂચે તે પ્રમાણે વર્તન કર. ૧૨૩ 2 અવતરણું–હવે એકસઠમું માન પરિહારનું દ્વાર કહે છે – ( વસંતરિટાકુર ) मानी तपश्रुतशमव्रतधर्महीनः, .. स्यान्नन्दिषेण इव पण्यवधूपहास्ये। किं तारका कमलभूवरदुर्घरोऽपि, नाकारि शम्भुशिशुना हृतसर्वगर्वः॥ ૧૨ १२४ Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ શ્રોવિયપદ્રસૂરિકૃત– વેયા તણા ઉપહાસથી મુનિ નંદિપેણ તણ પરે, માની શમ વ્રત ધર્મ ગ્રુત તપ આદિની હીનતા કરે; બ્રહ્મા તણું વરદાનથી દુજય જ તારક અસુરને, કાર્તિકેયે ઝટ બનાવ્યો ગર્વહીન તજ માનને. ૧૨૪ શ્લોકાઈ–વેશ્યાએ કરેલા ઉપહાસથી ભ્રષ્ટ થએલા નંદિણની જેમ અભિમાની પુરૂષ તપ, શ્રત, શમ, વ્રત તથા ધર્મથી રહિત થાય છે. બ્રહ્માના વરદાનથી દુર્જય તારક શંભુના પુત્ર વડે સર્વ ગર્વ રહિત નથી કરાયે? ૧૨૪ સ્પષ્ટા –અભિમાની પુરૂષની માનને લીધે કેવી દશા થાય છે તે જણાવતા ગ્રંથકાર કહે છે કે અભિમાની પુરૂષ અનશન વગેરે તપ, આચારાંગ વગેરે શ્રત, શમ એટલે ઉપશમ તથા પ્રાણાતિપાતાદિકના ત્યાગ કરવારૂપ વ્રતથી રહિત થાય છે. અથવા અભિમાની પુરૂષમાં તપ શ્રત વગેરે ટકતાં નથી. આ બાબતમાં દષ્ટાન્ત આપે છે કે વેશ્યાની મશ્કરીથી માનને વશ થયેલા નદિષેણ નામના મુનિ ગ્રતાદિથી રહિત થયા. આ નન્દિષેણ મુનિ શ્રેણિક રાજાના પુત્ર હતા. તેમણે વીર પ્રભુની દેશના સાંભળી શ્રેણિક રાજા પાસેથી દીક્ષા લેવાની રજા મેળવી. તે વખતે આકાશમાં દૈવિક વાઈ થઈ કે તમારે હાલ દીક્ષા લેવી નહિ કારણ કે તમારે ભોગાવલિ કર્મ બાકી છે. તે વખતે તે વાણીની અવગણના કરીને તે દીક્ષા લઈને આકરા તપ કરવા લાગ્યા. એક વખત છઠ્ઠના પારણાના પ્રસંગે એકલા ચરી જતાં વેશ્યાને ઘેર જઈને ધર્મ લાભ આપે. ત્યારે વેશ્યાએ કહ્યું કે અમારે Page #504 -------------------------------------------------------------------------- ________________ શ્રીકર્ષરપ્રકરસ્પષ્ટથદિર ૪૯૧ ધર્મલાભનું કામ નથી પરંતુ અર્થ લાભ (દ્રવ્ય લાભ)નું કામ છે. વેશ્યાની મશ્કરીથી અભિમાનમાં આવેલા મુનિએ તૈના છાપરામાંથી તરણું ખેંચીને પિતાની લબ્ધિથી મણિ વગેરે રત્નની વૃષ્ટિ કરી ચાલી નીકળ્યા. આ બનાવ જોઈ વિસ્મય પામેલી વેશ્યાએ મૂલ્ય આપીને હવે કયાં જાઓ છે એમ કહી તેમને રોક્યા. તે વખતે ભોગાવલિ કર્મનો ઉદય થવાથી મુનિ પણ વ્રતથી ભષ્ટ થઈ વેશ્યાને ત્યાં રહ્યા. આ પ્રમાણે અભિમાનને લીધે નર્દિષણ મુનિ વ્રત વગેરેથી ભ્રષ્ટ થઈને તપ થતજ્ઞાન વગેરે પણ ગુમાવી બેઠા. એવું જાણુને અભિમાનને ત્યાગ કર. અહીંઆ ઉદાહરણ આપતાં જણાવે છે કે બ્રહ્મા પાસેથી વરદાન મળવાથી અભિમાની બની ગએલા તારકાસુરને શંભુના પુત્ર કાર્તિકસ્વામીએ ક્ષણમાં હરાવીને મારી નાખે. કહેવત છે કે શેરને માથે સવાશેર હોય છે. અભિમાન તે રાજા રાવણને પણ રહ્યો નથી. તેથી અનેક પ્રકારના દુઃખના કારણભૂત અભિમાનને ત્યાગ કરી ભવ્ય જીએ જરૂર નમ્રતા ગુણ ધારણ કરી ધર્મારાધન કરી મુક્તિના સુખ મેળવવા. ૧૨૪ અવતરણું – અભિમાન કરનારની અવહેલના થાય છે તે જણાવે છે – (વસંતતિત્તિ ) स्वस्यापरस्य च बलान्यविचिन्त्य मानी, शक्राभ्यमित्रचमरेन्द्रवदापदं स्यात् । Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ શ્રીવિજયપવાસૂરિકૃત૧૧ ૧૨ ૧૨ ૧૦ ૧૫ શુ વિવિ જેનું પરિ– ૧૪ ૧૬ ૧૮ ૧૮ ૨૭ ૨૦ लेशं ततः स्थगयतीन्दुमहो महत्किम् ॥ ના વિચારી નિજ અપરની શક્તિ જે માની બની, સુદ્ધ કરવા જાય તે અમરેન્દ્રની પેરે ઘણું; પીડા લહે શું શુકના તેજે કરીને ચંદ્રનું, તેજ ઢંકાયે કદી સુખ નમ્ર જન પામે ઘણું. ૧ લેકાર્થ-પિતાના અને પરના બલને વિચાર નહિ કરનાર માની પુરૂષ સૌધર્મેન્દ્રના શત્રુ અમરેન્દ્રની જેમ દુખી થાય છે. જે શુદ્ધ કદાચ અહીં સહેજ પ્રકાશ કરે તેથી શું તે ચંદ્રના વિશાલ પ્રકાશને ઢાંકી શકે છે? અર્થાત્ ઢાંકી શકતો નથી. ૧૨૫ સ્પષ્ટાર્થ –અભિમાન કરનાર પુરૂષની હાંસી થાય છે અને તે દુઃખ પામે છે તે જણાવતાં ગ્રંથકાર કહે છે કે-જે પિતાના બળને તથા સામાના બળને વિચાર નહિ કરતાં અભિમાનને લીધે બીજાની સાથે દુશમનાવટ કરે છે, તે અંતે દુઃખી થાય છે. આ બાબતમાં દષ્ટાન્ત આપે છે કે પૂરણ નામના તાપસે તીવ્ર તપ કર્યું હતું, તે મરીને અસુરકુમાર નિકાસમાં અમરેન્દ્ર નામે અસુરના ઈન્દ્રપણે ઉત્પન્ન થયે. તેણે અવધિજ્ઞાનથી પિતાના મસ્તક ઉપર પગ કરીને રહેલા સૌધર્મેન્દ્રને જોયા. તેથી કાપેલા તેણે પિતાના પ્રધાને પૂછયું કે આ પાપી આ પ્રમાણે કેમ રહ્યા છે. ત્યારે પ્રધા Page #506 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરારસ્પષ્ટાથદિ: નેએ કહ્યું કે હે સ્વામી! ક્રોધ કરે નહિ. કારણ કે આ તો શાશ્વતી સ્થિતિ છે. ત્યારે અભિમાનથી તેણે કહ્યું કે મારા પૂર્વજોએ આ (અપમાન સહન કર્યું, તેથી મારે પણ શું તે સહન કરવું? આ પ્રમાણે અભિમાનથી પ્રધાનનું કહેવું ન માનતાં તે અત્યંત શ્યામ રૂપ વિકુવીને સ્વર્ગના રિમાનેને શ્યામ કરતે સૌધર્મેન્દ્રની સભામાં ગયે. દુઃખે જોવા લાયક એવા તેને જોઈને દેવોએ પિકાર કર્યો. તેથી સૌધર્મેન્દ્ર અવધિ જ્ઞાનના ઉપયોગથી તેને અમરેન્દ્ર જાણીને પિતાનું વજ તેની ઉપર ફેંકયું. તેના તેજથી નાશ પામેલા બળવાળે તે નાશીને વીર પ્રભુના શરણે ગયે. અને નાના કંચવા જેવું રૂપ કરીને શ્રી વીર પ્રભુના બે પગની વચ્ચે રહ્યો. વીર પ્રભુનું શરણ કરનાર પિતાનો સાધર્મિક છે એમ જાણીને સૌધર્મેન્દ્ર વજને ત્યાં જતાં રોકી રાખ્યું. એ પ્રમાણે અભિમાન કરવાથી અને પિતાના અને પરના બળને વિચાર નહિ કરવાથી ચમરેન્દ્ર દુ:ખી થયા. અહીં ઉદાહરણ આપે છે કે શુકને તાશ કદાચ થોડે વખત અહીં સહેજ પ્રકાશ કરે તેથી તે શું વિશાલ તેજને ઢાંકી શકે? અર્થાત નજ ઢાંકી શકે. તેમ શુક્રના તાર સમાન અભિમાની પુરૂષ પિતાના ગર્વને લીધે ચંદ્ર જેવા મહા તેજવાળા પરાક્રમી પુરૂષોને જીતી શકે? અર્થાત્ જ જીતી શકે. એમ જાણુંને ભવ્ય જીવોએ નમ્રતા ગુણ જરૂર ધારણું કરવો જોઈએ. ૧૨૫ અવતરણ –હવે ૬૨ મું માયા કષાયને તજવાનું દ્વાર કહે છે – Page #507 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૧૫ ૪૯૪ શ્રીવિજયસૂરિકૃત (રારિવરિતવૃત્તમ્) माया दुर्गतिकृद्भवेत् परभवे क्लेशाय वास्मिन् पुनः, ૧ ૬ ૧૦ श्रीवीरेण सुरोऽपि केतवसरवा कुब्जीकृतो मुष्टिना । ૧૮ ૧૭ ૧૬ ૧૪ ૨૦ किं कर्णस्य न निष्फला युधिकलाविपच्छलात्ताऽभवत , ૨૬ ૨૨ ૨૮ ર૭ कि श्रीशो न जगाम वामनतनुदैन्यं बलेबन्धने १२६ આ ભવે દુખ પરભવે માયા નરકને આપતી, વીરપ્રભુએ માચિસુર કુબડે કર્યો મુષ્ટિવતી; વિમ થઈ શીખી કલા કરણેજ પરશુરામથી, પણ યુદ્ધમાં નિષ્ફલ બની તે વિજય કયાંથી વરપ્રભુએ છીએ કલા વિજય કથા. ૧ કેપટથી વામન બનેલા વિષ્ણુ બંધાયા વલી, યાચકપણું બલિભૂપથી પામ્યા સરલતા સુખ કી; સરલતાએ ઘર્મને આરાધજે વિધિ યાગથી, મુક્તિના સુખ પામજો અલમા રહો નિત કપટથી, ૨ - કાથ–માયા પરભવમાં દુર્ગતિ આપનારી અને વળી આ ભવમાં કલેશને માટે (કલેશ દેનારી) થાય છે. શ્રી વીર પ્રભુએ કપટથી મિત્ર બનેલ દેવને મૂઠી મારી કૂબડા બનાવ્યા હતા. બ્રાહ્મણનું છલ કરી (પરશુરામ પાસેથી) મેળવેલી કર્ણની કલા યુદ્ધમાં શું નિષ્ફળ ન થઈ? અથવા Page #508 -------------------------------------------------------------------------- ________________ શ્રીકÉરપ્રકરસ્પષ્ટાથદિ: ૪૯૫ વામન રૂપ ધારણ કરનાર વિષ્ણુ બલિના બંધનને અને દીનતાને (યાચકપણાને) નથી પામ્યા? ૧૨ ૫ષ્ટાર્થ–માયા એટલે કપટ અથવા છેતરપીંડી કરવાથી જીવ આ લોકમાં અનેક પ્રકારનાં દુઃખ પામે છે તેમજ પરભવમાં પણ નરકાદિ દુર્ગતિને પામે છે. શ્રીવીર પ્રભુ જ્યારે બાળપણમાં કીડા કરતા હતા તે વખતે ઈન્દ્ર મહારાજે તેમના બળની આ રીતે પ્રશંસા કરી કે–“દેવો સહિત ઈન્દ્ર પણ શ્રીવીર પ્રભુને ક્ષોભ પમાડવાને સમર્થ નથી.” તેની શ્રદ્ધા નહિ કરતો એક દેવ શ્રી વીર પ્રભુની પરીક્ષા કરવા માટે જ્યાં પ્રભુ રમતા હતા ત્યાં મનુષ્યનું રૂપ કરીને આવ્યું. અને પ્રભુને પોતાની ખાંધ ઉપર બેસાડી તાડ જેવું ઉંચું પિતાનું રૂપ વિકુવ્યું. તેથી પ્રભુએ મુઠીને પ્રહાર કરીને તે દેવને ઠીંગણે ( ટુક) બનાવી દીધો. આ પ્રમાણે કપટી દેવની હાલત થઈ. બીજું દષ્ટાન્ત આપતાં જણાવે છે કે કર્ણ રાજા પોતે ક્ષત્રિય હતો તે છતાં બ્રાહ્મણનું રૂપ કરીને પરશુરામની પાસે વિદ્યા શીખે પરંતુ એક વાર પરશુરામ કર્ણના મેળામાં સૂઈ રહ્યા હતા તે વખતે કર્ણની જ ઘામાં સર્પ કરડે. તેમાંથી લેહી નીકળ્યું. તેને રેલો પરશુરામની નીચે જવાથી તે જાગ્યા. પરંતુ કર્ણ તે તેમજ રહ્યા. તેથી પરશુરામે જોયું કે આટલું સત્વ બ્રાહ્મણમાં હેય નહિ. આ બ્રાહ્મણને ખેટ વેષધારી ક્ષત્રિય કહ્યું છે, એવું જાણીને તેને શ્રાપ આપ્યો કે યુદ્ધમાં તે વિદ્યા ભૂલી જઇશ. અને યુદ્ધમાં તેમજ બન્યું. એટલે કહેવાને સાર એ છે કે કપટથી મેળવેલી વિદ્યા કામમાં આવતી નથી. વળી ત્રીજું દષ્ટાન્ત આપતાં Page #509 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયસૂરિકૃત– ક જણાવે છે કે બલિ રાજા ઉપર કેપેલા વિષ્ણુએ વામનનું રૂપ કરી બલિ રાજા પાસે ત્રણ પગલા મૂકવા જેટલી ભૂમિ માગી. તેણે તે આપી ત્યારે કપટી વિષ્ણુએ બે પગલાં વડે સઘળી પૃથ્વી રેકી. અને ત્રીજું પગલું કયાં મુકવું એમ પૂછયું. ત્યારે બલિરાજાએ પિતાની પીઠ બતાવી. ત્યાં વિષ્ણુએ પિતાને પગ મૂક્યો અને બલિ રાજાને પાતાલમાં નાખે. બલિ રાજાના સત્વથી પ્રસન્ન થએલા કૃષ્ણ વરદાન માગવાનું કહેવાથી બલિ રાજાએ કહ્યું કે મારા દરવાજે દ્વારપાલ થઈને રહે. તેથી તેમને દ્વારપાલ થઈને રહેવું પડ્યું. આ પ્રમાણે માયાથી વિષ્ણુને પણ દીન બનવાને અવસર આવ્ય, એમ જાણીને ભવ્ય છાએ સરલતા ગુણ ધારણ કરવા પૂર્વક ધર્મારાધન પરમ ઉલ્લાસથી સાધી મુક્તિના અવ્યાબાધ સુખ પામવા. ૧૨૬ -- અવતરણ –ફરીથી પણ સર્વ કક્ષામાં માયાની અધિકતા જણાવે છે – I sug 2 किन्तु तात्रैव माया, h सर्वेऽप्येते कषायाः सदृशबलभृतः किन ૮ ૧૦ ૯ ૧૩ ૧૪ या जित्वाषाढभूति नटमिव नटयामास गौरीव रुद्रम् । ૨૦ ૧૯ ૧૬ ૧૭ ૨૩ ૨૨ ૧૪ ૧૫ રે खीत्वं स्त्रीलिङ्गभावादिह नृषु न ददौ मल्लिमुख्येषु या कि, सत्यं दुर्दान्तदैत्यं कितवमुगदृशीभूय विष्णुर्जधान १२७ Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૭. શ્રી કરમકરપછાર્યાદિ હે ભવ્ય ચાર કષાયમાં માયા ભયંકર પાર્વતી, , શિવને નચાવે નટ પરે આષાઢભૂતિને અતિ . માયા થકી સ્ત્રીવેદ પામ્યા મલિ જિનવર કપટથી, એ નાર રૂપ લઈ દૈત્ય જીત્યા વિષ્ણુએ દુઃખ એહથી.૧૨૭ કાર્ય—આ સર્વે કષાયે સરખા બળવાળા છે તે પણ માયા સૌથી તીવ્ર (ભયંકર) છે. કે જે માયાએ આષાઢભૂતિ નામના મુનિને જીતીને જેમ પાર્વતીએ શિવને નચાવ્યા તેમ નટની પેઠે નચાવ્યા હતા. વળી પોતે સ્ત્રી જાતિ હોવાથી આ લેકમાં મલ્લીનાથ વગેરેને શું સ્ત્રી પણું નથી આપ્યું? વળી એ પણ સત્ય જ છે કે માયાવી (બને. વટી) સ્ત્રીનું રૂપ લઈને વિષ્ણુએ દુર્દીન્ત દૈત્યને હણ્ય. ૧૨૭ સ્પષ્ટથ–સર્વ કષા એટલે ક્રોધ, માન, માયા, અને લોભ સમાન બળવાળા છે એટલે સંસારી જીવને તે દરેક નુકસાનકારક છે તે પણ તે સર્વેમાં માયા સૌથી વધારે ભયંકર છે. કારણ કે તે માયાએ અનેક જીવોને ઘણા પ્રકારે દુઃખી કર્યા છેઅહીં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે જેવી રીતે પાર્વતીએ શંકરને નચાવ્યા, તેવી રીતે આષાઢભૂતિ નામના મુનિને કપટને લીધે નાચવું પડયું હતું. બીજું દષ્ટાન્ત આપતાં જણાવે છે કે માયા એ સ્ત્રી જાતિ છે એટલે માયા કેવી એમ બેલાય છે તેથી માયા સ્ત્રી લિંબે ગણાય છે, એમ માયા સ્ત્રી લિંગ હોવાથી તેણે આ લોકમાં મલ્લીનાથ જેવા તીર્થકરને પણ સ્ત્રી વેદ પ્રાપ્ત કરાવ્યા છે. કારણ કે પૂર્વભવમાં મલ્લીનાથના છે પિતાના મિત્ર સાથે કપટ ૩૨ Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ શ્રીવિજ્યપધસૂરિકૃતરાખીને તય કર્યો હતો અને તે કપટને લીધે તેમણે નિકાચીત સ્ત્રી વેદ બાંધે અને તેને તીર્થંકરના ભવમાં ઉદય આવ્યું. ત્રીજું દષ્ટાન્ત આપતાં જણાવે છે કે દુર્દાન્ત નામના દૈત્યને હણવાને માટે વિષ્ણુએ કપટથી સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. આ દુર્દાન્ત નામના દૈત્યે બ્રહ્મા પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે તે રેષથી જેના મસ્તક ઉપર હાથ મૂકે તે ભસ્મ થઈ જાય. ત્યાર પછી બ્રહ્માંડમાં તે મરજી મુજબ ભમવા લાગે. ગૌરીનું રૂપ જોઈને તેના ઉપર મેહિત થયે. તેથી તે પશુપતિ પાસે આવ્યો. પશુપતિ ભય પામીને વિષ્ણુ પાસે ગયા. અને પિતાનું દુદત દૈત્યથી રક્ષણ કરવા કહ્યું. તેથી વિષ્ણુએ બનાવટી ગૌરીનું રૂપ કર્યું. ત્યારે આ ગૌરી છે એમ માની દૈત્યે તેની પાસે આવીને ગોરીને કહ્યું કે હે સુન્દરિ! મને પતિપણે અંગીકાર કર. ત્યારે બનાવટી ગૌરીએ કહ્યું કે તું મારો આગળ નૃત્ય કર તારી વાત કબુલ કરૂં. દૈત્યે નૃત્ય કરવા માંડ્યું. નૃત્યમાં ગોરીએ રાક્ષસના મસ્તક ઉપર હાથ મુકાવી તેને બાળી નાખે. અહીં કહેવાને સાર એ છે કે માયાએ વિષણુ પાસે પણ સ્ત્રીનું રૂપ ધારણ કરાવ્યું. ભવ્ય જીવોએ આવી માયાને જરૂર ત્યાગ કર જોઈએ. ૧૨૭ * આષાઢભૂતિ મુનિની ટુંક બીના આ પ્રમાણે –કેઈક ગછમાં આષાઢભૂતિ નામે મુનિ હતા. તે ઘણું લબ્ધિવાળા હતા. એક વખત છઠ્ઠના પારણે ગોચરી જતાં એક નના ઘરમાં પેઠા. તેને ઘેર દરેક ભિક્ષુને એક એક મોદક આપે છે. સુનિને પણ એક મેદિક મળે. મુનિએ બહાર આવી Page #512 -------------------------------------------------------------------------- ________________ શ્રી કરપ્રકરસ્પાર્થોદિ: ૪૯ વિચાયું કે આ મેદક તા ગુરૂ ખાશે મને કાંઇ મળશે નહિ, એમ વિચારી રૂપ બદલીને ફરીથી નટના ઘેર જઇ માદક લઈને આવ્યા. ફરીથી વિચાર્યું કે આ મેદક બીજા સાધુએ ખાશે, માટે ફ્રીથી વૃદ્ધ સાધુના વેશ લઈ ને ત્રીજો મેાદક લાવ્યા. આ બધું ઘરની ખારીએ બેઠેલા નટે જોયુ.. તેથી તેણે વિચાર્યું કે આવી લબ્ધિવાળા મુનિ જો મારા વશમાં આવે તે મને ધંધામાં ઘણા લાભ થાય. તેથી ખીજે દિવસે ફરીથી મુનિ આવ્યા ત્યારે નટે તેની રૂપવતી એ કન્યાએની પાસે હાવભાવ વડે મુનિને ચલાયમાન કરાવ્યા અને વા થએલા મુનિએ જ્યાં સુધી એ કન્યાઓમાંથી કાઇ મદ્યપાન નહિ કરે ત્યાં સુધી હુ. પેાતે રહીશ એમ કહ્યું. ત્યાર પછી તે નટની કળાઓ શીખ્યા અને રાજા વગેરે પાસેથી પાતાની જુદી જુદી લબ્ધિથી નૃત્ય કરીને ઘણું ધન મેળવ્યું. આ પ્રમાણે તે મુનિને માયાએ ચારિત્રથી ભ્રષ્ટ કર્યો, અંતે મુનિ ક્રીથી દીક્ષિત થઈ કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા. તેમજ તેમણે નટાને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવ્યું હતું. અવતરણ:—હવે ત્રેસઠમુ લાભ કષાય પરિહારનું દ્વાર કહે છે: ॥ शार्दूलविक्रीडितवृत्तम् ॥ दृ ૧૦ ८ ७ ૫ ૩ ૪ ૧ लोभी तृप्यति नो धनैरपि धनैरिच्छन्नवं स्वं नवा ૧૧ ૧૩ ૧૪ ૧૨ ૧૫ ૧૬ दप्याद्यः पितृकल्पितानुजपदं कि चार्षभिर्वाच्छिदत् । Page #513 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત ૧૮ ૧ ૯ ૨૦ ૨૧ २३ ૧૭ ૨૨ ૨૪ अश्रान्तं सरितां शतैरपि भृतः किं वाम्बुधिः पूर्यते, २६ ૨૯ પ ૩૦ ૨૮ २७ किं वा शाम्यति काष्ठकोटिभिरपि ज्वालाकरालोऽनलः १२८ અહુ અને ન ધરાય લાલી અધિકની ઇચ્છા કરે, આહુબલિના રાજ્યને લેવા ભરત ઈચ્છા કરે; નદીયા તણા બહુ પૂરથી સાગર ધરાયે ના કદી, લાકડાં બહુ હેામતાં પણ અગ્નિ ન ધરાએ કદી, જૂ શ્લેાકા:-નવા નવા દ્રવ્યને ઇચ્છતા લોભી પુરૂષ ઘણું ધન મળે તેા પણ ધરાતા નથી. શ્રી ઋષભદેવના પ્રથમ પુત્ર ભરત ચક્રીએ પિતાએ નાના ભાઇને આપેલુ રાજ્ય શું ખલાત્કારે ગ્રહણ કર્યું નહાતું ? અથવા નિર'તર સેંકડો નદીઓના પાણી વડે પણ ભરાતા સમુદ્ર શુંધરાય છે? અર્થાત્ નથી જ ધરાતા. ? ૧૨૮ સ્પા : હવે લોભનું સ્વરૂપ જણાવતાં ગ્રંથકાર કહે છે કે લોભી માણુસ ઘણું ધન મળે તેા પણ ધરાતા નથી. કારણ કે તેને જેમ જેમ ધન મળતું જાય છે તેમ તેમ લોભી નવા નવા ધનને મેળવવાની ઇચ્છા કરે છે એટલે લોભી મનુષ્યની ધનની ઈચ્છા વધતી જ જાય છે. અહી દૃષ્ટાન્ત આપતાં જણાવે છે કે ઋષભદેવના પ્રથમ પુત્ર ભરત ચક્રવતી એ છ ખંડ પૃથ્વી જીતી, તે છતાં પિતાએ પેાતાના નાના ભાઈને વહેંચી આપેલ રાજ્ય લેવાને પ્રયત્ન કર્યાં. તેમાં ખીજા ભાઈ આ તા ભરતને નમવા કરતાં પેાતાની મેળેજ Page #514 -------------------------------------------------------------------------- ________________ શ્રોકર્પરપ્રકરસ્પષ્ટાથદિ: ૫૦૧ રાજ્ય છોડીને સાધુ થયા. પરંતુ બાહુબલિની સાથે તે મોટું યુદ્ધ થયું. તેમાં પણ બાહુબલિની જીત થવા છતાં પણ તેમણે યુદ્ધક્ષેત્રમાં જ પંચ મુઠી લોચ કરીને દીક્ષા લીધી. કહેવાને સાર એ છે કે ઘણાં રાજ્ય જીતવા છતાં પણ ભરત ચક્રીને લોભ વચ્ચે, તેથી યુદ્ધાદિ કરવા પડયા. બીજું દૃષ્ટાન્ત આપતાં જણાવે છે કે અનેક નદીઓનાં પાણી નિરન્તર સમુદ્રમાં આવ્યા કરે છે છતાં પણ સમુદ્ર પૂરાતો (ધરાત)નથી; તેવી જ રીતે સળગેલા અગ્નિમાં ગમે તેટલા લાકડાં નાખવામાં આવે તે પણ તે અગ્નિ શાંત થ (ધરાતે) નથી પરંતુ, ઉલટ વધતું જાય છે. તેવી રીતે લાભ પણ એ છે કે જેમ જેમ વધારે વધારે લાભ થતો જાય તેમ તેમ લોભ પણ વધતો જાય છે. આ લોભ ધમરાધનમાં મહા વિના કરે છે. માટે ભવ્ય જીએ સતિષ ગુણ ધારણ કરી શાંતિમય જીવનમાં પરમેલ્લાસથી ધર્મારાધન કરી આત્મકલ્યાણ કરવું. ૧૨૮ અવતરણુ–હવે લોભ કતિરૂ (કલેશરૂપી વૃક્ષ)ના જેવો છે એમ જણાવે છે – - I અપનાવૃત્તમ્ | चित्तावन्यां जनानां कपिलसमधियां वित्तलेशा प्रत्याशावारिसिक्तो धनिविविधधनप्रार्थनाभोगवल्गुः । भूपेन्द्रत्वादिसम्पन्मतिकुसुमततिभौगचिन्ताफलद्धि लोभो धृत्या श्रवत्या बजतु कलितरुवप्तुरप्यतिहेतुः १२९ Page #515 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ શ્રીવિજયપદ્રસૂરિકૃતલભ કલેશ તરૂ સમે તે વાવના તેહથી, પીડા લહે સંતેષ નદીએ નાશ પામે મૂલથી; કપિલ જેવી બુદ્ધિવાળા જન હૃદય પૃથ્વી વિષે, કલેશતરૂનું અલ્પ ધનની પ્રાપ્તિ રૂપી મૂલ દીસે. ૧ આશા જલે સિંચેલ તે ધની પ્રાર્થના રૂપ થડ વડે, ઇંદ્રાદિ સંપત્તિ કુસુમથી ભેગ ચિંતા ફલ વડે; સહિત કલેશતરૂ દીએ દુઃખ આકરા બહુ લેભિને, છોડ ઝટ જિનધર્મ સાધન વિધ્ર જેવા લેભને. ૨ કલેકાર્થ –કપિલના જેવી બુદ્ધિવાળા મનુષ્યના ચિત્ત રૂપી જમીન વિષે કંઈક દ્રવ્યની પ્રાપ્તિ રૂપ મૂળવાળું, આશારૂપી પાણીથી સિંચાએલું, ધનવંતેની આગળ વિવિધ પ્રાર્થના કરવા રૂ૫ વિસ્તાર (થડ) વડે મનેહર, રાજાપણાની અને ચકીપણાની સમ્પત્તિ રૂપ પુષ્પની શ્રેણિવાળું, ભેગની ચિત્તારૂપ ફલ સમૃદ્ધિવાળું, વાવનારને પણ પીડાનું કારણ એવું લોભરૂપી કલેશવૃક્ષ સન્તોષ રૂપી નદીથી (નદીમાં) તણાઈ જાઓ. ૧૨૯ સ્પષ્ટાર્થ ––ગ્રંથકાર આ લોકમાં લોભને કલેશવૃક્ષની સાથે સરખાવતાં જણાવે છે કે-જેમ વૃક્ષ જમીનમાં ઉગે છે તેમ આ લોભ રૂપી ઝાડ પણ કપિલ બ્રાહ્મણના જેવી બુદ્ધિવાળા મનુષ્યના મન રૂપી જમીનમાં ઉગે છે, એટલે લોભનું ઉત્પત્તિસ્થાન મન છે. આ કપિલ બ્રાહ્મણ પુરોહિતનો પુત્ર હતો. તેને બાપ તેને નાની ઉંમરને મૂકી મરણ પામે, Page #516 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાદિ: ૫૦૩ '' તેથી રાજાએ બીજાને પુરાહિતની પદવી આપી હતી. માતાએ કપિલ માટે થયા ત્યારે આ વાત જણાવી. તેથી તે ભણવાને માટે તેના આપના ભાઈબંધને ત્યાં અવન્તી નગરીમાં ગયા અને અભ્યાસ કરવા લાગ્યું. ત્યાં દાસીને વિષે આસક્ત થયા. તે વખતે દાસીએ તેને એ માસા સેાનું લાવવા કહ્યું. અને તેને માટે “ સવારમાં રાજા પાસે વહેલા જનારને રાજા મે માસા સેાનું આપે છે.” એવું દાસીએ કપિલને કહ્યું. તેથી રાતે વ્હેલા ઉઠીને રાજા પાસે જવા નીકળ્યેા. સીપાઈ તેને ચાર છે એવું જાણીને પકડીને રાજા પાસે લઈ ગયા. રાજાએ પણ ખરી હકીકત પૂછી, ત્યારે કપિલે સાચો મીના કહી દીધી. તેથી રાજી થયેલા રાજાએ વરદાન માગવા કહ્યું, તે વખતે હું વિચાર કરીને માંગીશ. એમ કહી વનમાં જઈને વિચાર કરવા લાગ્યા કે એ માસા સાનાથી શું થાય માટે ૧૦૦ તાલા માશું. સાથી આગળ હજાર, હજારથી લાખ, લાખથી કરાડ એમ વધારે વધારે માગવાની ઇચ્છા થઈ. તેથી પાછા શુભ વિચાર થયા કે એ માસા સેાના માટે હું નીકળ્યા, તેમાંતા કરોડ માગતાં પણ સતેાષ થતા નથી. માટે સતાષ રાખવામાંજ પરમ સુખ શાંતિ રહેલી છે. એવી ભાવનાથી વૈરાગ્ય પામીને પાંચમુઠ્ઠી લાચ કર્યા અને દેવતાએ આપેલા વેષ લ્હેરી રાજા પાસે જઇ ધર્મલાભ આપ્યા. રાજાએ વિસ્મય પામી પૂછ્યું', ત્યારે પીલ મુનિએ પેાતાની લેાભ ભાવના પ્રકટ કરી સન્તાષમાંજ સુખ છે એમ જણાવ્યું. કપિલ મુનિ છેવટે કેવલજ્ઞાન પામી માક્ષે ગયા. આથી કહ્યું કે કપીલ બ્રાહ્મણના જેવી બુદ્ધિવાળા Page #517 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ શ્રી વિજયપત્રસૂરિકૃતજીવોના મન રૂપી જમીનમાં કલિતરૂ ઉગ્યું છે. મૂળ વિના વૃક્ષ હેય નહિ તેમ આ લોભ રૂપી વૃક્ષને પણ અ૫ દ્રવ્યની પ્રાપ્તિ રૂપી મૂળ જાણવું. કારણકે જેને એક મળે તેને પાંચની અને પાંચ મળે તેને પચીસની ઈચ્છા થાય છે. પાણીના સિંચન વિના વૃક્ષ ટકતું નથી તેમ અહીં આશા રૂપી પાણું જાણવું. વળી થડ વિના ઝાડ ઉભું રહેતું નથી તેમ અહીં ધનવાન પુરૂષોની આગળ જુદા જુદા પદાર્થોની પ્રાર્થના કરવા રૂપી વિસ્તાર એટલે થડ વડે મનહર આ કવિતરૂ છે એમ જાણવું, વળી ઝાડને ફૂલ આવે છે તેમ અહીં રાજાપણું ઈન્દ્રપણું વગેરે સમ્પત્તિ રૂપી ફૂલની પંક્તિવાળું આ લાભ રૂપી વૃક્ષ છે. વળી ઝાડને ફલને વિસ્તાર હોય છે તેમ અહીં ભેગના સાધનોની વિચારણા રૂપી ફલ જાણવાં. બીજા ઝાડના ફળ તેના વાવનાર માળી વગેરેને સુખ આપે છે, પરંતુ આ લેભ રૂપી ઝાડ તે વાવનારને પીડા કરે છે માટે આ લેભ રૂપી કલિ વૃક્ષ સંતોષ રૂપી નદીથી (નદીના પૂરમાં) તણાઈને નાશ પામે. અથવા આ લેભને નાશ કરવા માટે સૉષ સિવાય બીજે કઈ ઉપાય છેજ નહિ. એમ જાણીને ભવ્ય જીએ સન્તોષ ગુણ ધારણ કરી જરૂર લોભવૃત્તિ દૂર કરવી જોઈએ. ૧૨૯ અવતરણ–એ પ્રમાણે ૬૩ મું લેભદ્વાર કહ્યું. હવે ક્રમ પ્રમાણે પુણ્યદિન પ્રકમનું વર્ણન કરવા માટે પ્રથમ ૬૪મું વર્ષાક્ષમાશ્રમણ દ્વાર કહે છે – Page #518 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરપણાથદિઃ ૫૦૫ ! હાથ વૃત્તમ્ . स्वर्भूमातृगमेऽगमदुदयमही या सुरैर्मेरुशेले, ૯ ૧૦ ૧૩ ૨ ૧૧ ૧૪ ૧૫ सिक्तस्तातालयेऽगादुपचयमनिशं छाययाक्रान्तविश्वः । ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ पादोपान्तावनम्र त्रिभुवनजनतास्वीकृतोच्चैः फलद्धिः, ૨૫ ૨૬ ૨૮ ૨૭ ૨૪ श्रीवीरो वोऽस्तु चिन्ताधिकतरवरदः कल्पशाखी नवीनः १३० ઇચ્છા થકી પણ અધિકવરવરદાન આપે તે પ્રભુ, જે વીર રૂ૫ નવીન સુરતરૂ વગથી આવી વિભુ; ગર્ભમાં જનની તણું પામ્યા ઉદય હરિસુર ગણે, મેરૂ ઉપર હવાવિયા નિજ તેજથી ત્રણ લેકને. વ્યાપ્ત કરતા જનક ગૃહમાં જે વધ્યા પદ કમલને, નમતા ભુવન જન કાજ જેણે મેળવી ફલા ઋદ્ધિને; હાલ જેનું શ્રેષ્ઠ શાસન વર્તતું તે વીરને, હાથ જોડી વંદિએ ને પૂછયે ધરી રંગને. ૨ કાથ:-જે પ્રભુ સ્વર્ગમાંથી આવીને માતાના ગર્ભમાં ઉદય પામ્યા, જેમને દેવતાઓએ મેરૂ પર્વત ઉપર અભિષેક કર્યો છે, જે નિરંતરપિતાને ઘેર વૃદ્ધિ પામ્યા છે, જેમના તે જથી વિશ્વભરાઈ ગયું હતું, જેમણે પોતાના ચરણની પાસે નમતા લોકના પ્રાણીઓના સમૂહને માટે ઉંચી ફલની સમૃદ્ધિ મેળવી Page #519 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ શ્રીવિજયપદ્ધસૂરિકૃતછે તે શ્રી વીર પ્રભુ રૂપી નવીન કલ્પવૃક્ષ તમને ઈચ્છાથી અધિક વરદાન દેનાર થાઓ. ૧૩૦ સ્પષ્ટાર્થ –ગ્રંથકારે અહીં શ્રીવીર પ્રભુને કલ્પવૃક્ષની. ઉપમા આપતાં જણાવ્યું છે કે શ્રી વીર પ્રભુ કેઈ અપૂર્વ નવીન કલ્પવૃક્ષના જેવા છે, કારણ કે જ્યારે બીજા કલ્પવૃક્ષ દેવલોક વગેરે સ્થાને ઉદય પામે છે, ત્યારે શ્રી વીર પ્રભુ રૂપી કલ્પવૃક્ષ સ્વર્ગ ભૂમિમાંથી ત્રિશલા માતાના ગર્ભમાં આવીને ઉદય પામ્યા. બીજા વૃક્ષે જ્યાં સિંચાય ત્યાંજ મોટા થાય છે, પણ આ વીર પ્રભુને મેરૂ પર્વત ઉપર અભિષેક કરાયે, ને તે પ્રભુ પિતાના ઘરે મોટા થયા. તેમજ બીજા કલ્પવૃક્ષની છાયા ઝાડના ઘેરાવામાં જ ફેલાય છે. અને આશ્રીવીર પ્રભુરૂપી ક૯૫વૃક્ષની છાયા (કાન્તિ) આખા જગતમાં ફેલાઈ ગઈ. તેમજ બીજા કલ્પવૃક્ષે ચરણમાં નમનાર લોકોને ઉંચી ફલ સમૃદ્ધિ (મેક્ષના સુખ વગેરે) પ્રાપ્ત કરાવતાં નથી પરંતુ આ શ્રીવીર પ્રભુ રૂપી કલ્પવૃક્ષ તે પિતાના (પ્રભુના) ચરણમાં નમનાર ભવ્ય જીવોને ઉચ્ચ પ્રકારની ફલની સમૃદ્ધિ (મેક્ષાદિ) આપે છે. વળી બીજા કલ્પવૃક્ષે માગનાર માણસને આ ભવના જ ઈષ્ટ પદાર્થો આપે છે, પરંતુ આ શ્રોવીર પ્રભુ રૂપી અપૂર્વ કલ્પવૃક્ષ ઈચ્છા હોય તેના કરતાં (ધાર્યા કરતાં પણ) અધિક વરદાન (મુક્તિ વગેરે) આપે છે, માટે હે ભવ્ય જી આ પ્રમાણે યથાર્થ અપૂર્વ કલ્પવૃક્ષ જેવા શ્રી વીર પ્રભુની અને તેમના શાસનની પરમ ઉલ્લાસથી આરાધના કરી મુક્તિના અવ્યાબાધ સુખ પામશે. ૧૩૦ અવતરણ–એ પ્રમાણે આશીર્વાદ કહીને વિશેષ ઉપદેશ આપે છે – Page #520 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાદિક ૫૦૭* ૩ . ૨ (સાવૃત્ત ) स्युभत्रिंशत्सहस्रा भरतजनपदाः सार्धपश्चानविंशत्यार्येष्वहत्प्रबोधः सुगुरुभिरधुना पञ्चषेष्वस्ति धर्मः । ૧૩ ૧૨ ૧૧ ૧૪ ૧૬ ૧૫ ૧૮ ૧૭ सत्क्षेत्र तत्र चाल्पं लवणभुवि यथा पल्वले ग्रीष्मतुच्छे, ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૬ पद्मं हंसस्य तुष्टयै तदिह बहुगुणे सच्चतुर्मासकं नः १३१ ભરત ક્ષેત્રે દેશ બત્રીશ સહસ તેમાં જાણીએ, અરિહંતને પ્રતિબોધ સાડી પચ્ચીશ દેશે માનીએ; - તેહમાં પણ પાંચ ષટ દેશ વિષે ધર્મશ્રતિ, સુગુરૂગે તેમાં પણ ક્ષેત્ર સારા ના અતિ. ૧ ગ્રીષ્મ કાલે લવણવાળી ભૂમિના ખાબોચીએ, જિમકમલ ઓછા જણાયે તિમસુક્ષેત્ર વિચારીએ; બહુ ગણિ આ ક્ષેત્રમાં ચોમાસું શુભ સંતોષને, દેનાર નિવડે નિત અમારા જીવને સુખ શાંતિને, ૨.. લોકાર્થ –ભરત ક્ષેત્રમાં બત્રીસ હજાર દેશે છે, તેમાં સાડી પચ્ચીસ આર્ય દેશોમાં અરિહંતને પ્રતિબંધ છે. હમણાં તેમાંથી પાંચ છ દેશમાં સદ્દગુરૂ વડે (તેમના ઉપદેશ વડે ) ધર્મ છે. તેમાં પણ ખારી પૃથ્વીમાં ઉનાળાને લીધે ચેંડા જળવાળા તળાવમાં રહેલું કમલ જેમ હંસને તુષ્ટિને માટે (હર્ષ કરનારું) થાય છે, તેમ બહુ ગુણવાળા આ ક્ષેત્રને વિષે પ્રધાન એવું અમારું ચોમાસું સતિષને માટે થાઓ. ૧૩૧ Page #521 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૮ શ્રીવિજયપદ્યસૂરિકૃતસ્પષ્ટાથ:– ભરત ક્ષેત્રમાં બધા મળીને બત્રીસ હજાર દેશ છે, તેની અંદર સાડી પચીસ આર્યદેશે કહેલા છે. આ - સાડી પચીસ દેશમાં અરિહંતને પ્રતિબદ્ધ છે, અને તેમાંથી પણ પાંચ છ દેશની અંદર જ સદ્ગુરૂના ઉપદેશનું શ્રવણ થાય છે. તે પાંચ છ દેશોમાં પણ સારા ક્ષેત્રે તે થોડા જ હોય છે, જેમ ખારી પૃથ્વીમાં ઉનાળાને લીધે પાણી સૂકાઈ જવાથી થોડા જળવાળા તળાવમાં રહેલું પણ કમળ હંસને સંતોષ પમાડે છે, એટલે જેમ કમલથી તે હંસને સંતોષ થાય છે, તેમ બહુ ગુણવાળા છેડા પણ સક્ષેત્રને વિષે અમારું ચતુર્માસ (ચોમાસું) અમને અને બીજા ભવ્ય જીવોને સંતોષ પમાડનારૂં નીવડે. ૧૩૧ અવતરણ:–હવે અનુક્રમે આવેલ ૬૫ મું પ્રાથૂર્ણક (પણ) વન્દન અને તે પ્રસંગે ઉચિત ઉપદેશ નામનું દ્વાર કહે છે – (આવૃત્તમ્) यनश्चिरं विहाराजिननतिपुण्यं तदाशु वो भूयात् । ૧૧ ૧૨ ૧૪ ૧૩ ૧૫ _कर्षकशालेयत्नाइदकिशालेढुंतं तु फलम् १३२ અન્ય થલ રહેનાર ભવ્ય વાંદવા ગુરૂરાજને, આવતા ગુરૂ તેમને સંભળાવતા ઉપદેશને; હૈિ ભવ્ય જીવો!ભૂમિ પર વિચરતજિનને પ્રણમતા, જે અમે પુણ્ય મેળવ્યું તે પામિયા તુમ પ્રણમતા. ૧ Page #522 -------------------------------------------------------------------------- ________________ શ્રી કરમકરપાદિ: ૫૦૯: વાવણી બાદિ પ્રકારે ધાન્ય મેડા નીપજે, પણ ધાન્ય વર્ધાકિ રત્નનું થોડા સમયમાં નીપજે, પૂજ્ય ગુરૂની વંદના કરતી જ પાપનિકંદના, પુણ્ય બંધ વધારનારી સાથે ઉત્તમ ભાવના. ૬ કલેકાર્થ:–અમને વિહારથી લાંબા કાળે જિનેશ્વરને નમસ્કાર કરવાનું જે પુણ્ય મળ્યું તે તમેને જલદી થાઓ. ખેડુતને શાલિ (ડાંગર) ની ખેતીનું જે ફલ મહેનતે મળે છે, તે કરતાં વાર્ષકિ રત્નન શાલિનું ફળ જલદી મળે છે. ૧૩૨” પષ્ટાથ:-શ્રીગુરૂ મહારાજને વંદન કરવામાં તત્પર. હારથી આવેલા લેકેની આગળ ઉપદેશ આપતાં ગુરૂ. મહારાજ કહે છે કે અમને વિહાર કરીને જિનેશ્વરને નમન કરવાથી લાંબા કાળે જે પુણ્ય થયું તે પુણ્ય હે ભવ્યજને! અહીં વંદન કરવાથી તમને શીઘ પ્રાપ્ત થાઓ. (અથવા વંદન કરવાથી તમને શીધ્ર પ્રાપ્ત થયું છે.) આ બાબતમાં દષ્ટાન્ત આપે છે કે–ખેડુતને ડાંગરની ખેતી કરતાં ઘણુંમહેનતે લાંબા કાળે ફળ મળે છે, કારણ કે ખેડુતને ખેતરમાં ખાતર નાખવું ખેડવું વાવવું વગેરે અનેક પ્રકારના પ્રયત્ન કરીને લાંબા કાળે ડાંગર પાકે છે, ત્યારે તેને તેની મહેનતનું. ફળ મળે છે, પરંતુ ચક્રવતીના વાર્ધકી રત્નથી ડાંગરનું તરત ફળ મળે છે. અહીં બીજી પ્રતમાં “વધુક શાલિ” એ પણ પાઠ મળે છે. ત્યાં વૃદ્ધિથી આવેલ ડાંગર એટલે કોઈને એક મણ ડાંગર વાવવા માટે આપે અને એ તે પાકે ત્યારે સવાઈ અથવા સવામણ આપી જાય તે વધુ ક શાલિ કહેવાય. તેવું ફળ જેમ વગર મહેનતે મળે છે તેમ અહી પણ સાધુઓને ગુરૂ વંદન કરવાથી શીઘ્ર ફળ મળે છે. ૧૩ર. Page #523 -------------------------------------------------------------------------- ________________ - ૫૧૦ શ્રીવિજયપર્મસૂરિકૃતઅવતરણ—હવે વંદન કરતાં ભાવાભાવનું ફલ વિશેષ કહે છે – (ગામ ) कृतिकर्म कर्ममर्मच्छिदे भवेद्भावतोऽन्यथा श्रान्त्यै। ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ पुण्याधिकनिःपुण्यककृतकामदमन्त्रसाधनवत् ॥ ઈષ્ટદાયક મંત્ર જિમ દારિદ્રયનાશક ભાવથી, પુણ્યવંતા સાધકને અન્યને વિણ ભાવથી સાધતા શ્રમ કાજ હવે તેમ ભાવે વંદના, કર્મ કેરા મર્મ છેદે અફલ બીજી વંદના. ૧ કાર્થ–પુણ્યવંત પુરૂષ અને પુણ્ય રહિત પુરૂષ કરેલ ઈષ્ટદાયક મંત્રની સાધનાની માફક ભાવથી કરેલું વંદન કર્મના મર્મ (મર્મસ્થલ)ને છેદનારૂં થાય છે અને અન્યથા (ભાવ વિના) કરેલું શ્રમને માટે થાય છે. (એકને સિદ્ધિ આપનાર અને બીજાને શ્રમ માટે થાય છે) ૧૩૩ સ્પષ્ટાર્થ –ભાવથી કરેલું વંદન કર્મની નિજર કરનારું અને ભાવ વિના કરેલું વંદન શ્રેમને માટે (થકવનારું) થાય છે. એ વાત જણાવતાં ગ્રંથકાર કહે છે કે ભાવપૂર્વક ગુરૂને કરેલું કૃતિકર્મ એટલે વંદન આઠ પ્રકારના જ્ઞાનાવરણય વગેરે કર્મોના મર્મને છેદનારૂં થાય છે. કર્મ મમ કેને કહેવાય? તેના જવાબમાં જણાવે છે કે જેમ મનુષ્યને મર્મ સ્થળે (બ્રત્યેન્દ્રમાં) લાગેલો ઘા તરતજ જીવનને નષ્ટ કરે છે, તેવી રીતે જે કર્મને નાશ થવાથી બીજા કર્મોને નાશ થાય છે. એ વતન એટલે વન છે. કર્મ અને Page #524 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિર ૫૧૧ થાય તે કર્મનું મર્મસ્થળ કહેવાય છે. અને એવું મેહનીય કર્મ છે, કારણ કે સૌ પ્રથમ મેહનીયને નાશ થાય ત્યાર પછી બીજા ઘાતી તથા અઘાતી કર્મને નાશ થાય છે. માટે ભાવથી કરેલું વંદન કર્મના મર્મને (મેહનીયને કે મિથ્યાત્વને) છેદનારૂં કહ્યું છે. અને ભાવ વિના કરેલું વંદન ફક્ત કાયકલેશને માટે થાય છે. કારણ કે તેથી કમની નિર્જરા થતી નથી. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે પુણ્યવાન પુરૂષને ભાવપૂર્વક કામદમંત્ર એટલે ઈચ્છિત આપનાર મંત્રની સાધના તેના દારિદ્રયને નાશ કરનારી થાય છે ને પુણ્યરહિત જીવની ભાવરહિત સાધના નિષ્ફળ જાય છે. એમ સમજીને શ્રી દેવ ગુરૂને નિમલ ભાવે જરૂર વંદના કરવી જોઈયે. ૧૩ અવતરણ–હવે ૬૬ મું આષાઢ ચતુર્માસક ઉપદેશદ્વાર કહે છે – I રાક્ટવિટીતિવૃત્તમ્ II राजा विश्वहितो जिनो नयपरा व्यापारिणः श्रावकाः ૨ ૧ ૧૨ ૧૩ ૧૧ ૧ર स्थाने सर्वगुणोज्ज्वलेऽत्र शमिनः कौटुम्बिकास्ते वयम् । ૧૫ ૧૪ ૧૭ जैनाज्ञागुणपत्रदत्तविधिना वर्षासु तेन स्थिता, ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ज्ञानक्षेत्रमुपास्महे बहु मिथः स्याद्येन पुण्यं धनम् १३४ વિશ્વ હિતકર જિનવરા છે ભૂપ જેવા શાસને, મંત્રિ આદિક જેહવા વ્યાપારી ન્યાયી શ્રાદ્ધને જાણવા સવિગુણ થકી ઉજળાઅહિં ખેડુત સમા, શમવંત સાધુઓ અમે તે અહીં જ ચાતુર્માસમાં. ૧ Page #525 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ શ્રીવિજયસૂરિકૃતઆગમ વિધાને સંવસ્યા બહુ જ્ઞાન રૂપી ક્ષેત્રને, નિત પરસ્પર સેવિએ જિમ પુણ્ય રૂપી દ્રવ્યને; પામીએ જિનધર્મ સાધો સેવતા મુનિરાજને, વ્યાખ્યાન સુણતાં કર્મવિણસે પામીએ શિવશર્મને. ? પ્લેકાર્થ –સર્વ ગુણે કરી ઉજ્વલ એવા આ ક્ષેત્રને વિષે જગતના જીનું ભલું કરનાર જિનેશ્વર રૂપી રાજા છે. ન્યાયમાં તત્પર શ્રાવકે રૂપ મંત્રી વિગેરે છે. તથા ઉપશમાં ધારી એવા અમે મુનિઓ કૌટુંબિક (ખેડુત-રાજપુરૂષો ) છીએ. તે કારણથી જિનેશ્વરની આજ્ઞાના લાભને જણાવનાર જેનાગમમાં કહેલા વિધિ પ્રમાણે વર્ષાકાલને વિષે અહીં રહેલા એવા અમે પરસ્પર જ્ઞાન રૂપ ખેતરને ખેડીએ છીએ. જેથી પુણ્ય રૂપ પુષ્કળ દ્રવ્ય ઉત્પન્ન થાય. ૧૩૪ ૫છાથ-સર્વ ગુણોથી શોભાયમાન એવા આ ક્ષેત્રમાં વિશ્વના હિતકારી જિનેશ્વર રાજા તરીકે શેભે છે, અને ન્યાયમાં તત્પર એવા શ્રાવકે જ્યાં મગ્નીશ્વર વગેરે જેવા શે. છે. ઉપશમ અથવા શાંત ગુણવાળા અમે સાધુઓ ખેડુતો જેવા છીએ. તે કારણથી જિનેશ્વર દેવની આજ્ઞા પાલવાથી થતા લાભને જણાવનાર શ્રી નાગમમાં કહેલ વિધિ પ્રમાણે વર્ષાકાલમાં અહીં રહેલા અમે જ્ઞાનરૂપી ક્ષેત્રને ખેડીએ છીએ. એટલે તેની સેવા કરીએ છીએ. જેમ ખેડુત વર્ષાઋતુમાં ખેતરની ઉપાસના કરે છે એટલે ખેતી કરે, તે તેથી તેમને ઘણું ધાન્ય મળે છે તેવી રીતે અમે પણ જ્ઞાનરૂપી ક્ષેત્રની પરસ્પર ઉપાસના કરીએ છીએ. તેથી પુણ્ય રૂપી ઘણા દ્રવ્યની. Page #526 -------------------------------------------------------------------------- ________________ શ્રીપૂરપ્રકરસ્પષ્ટાથદિક ૫૧૩ પેદાશ થાય છે. મેક્ષમાર્ગની આરાધના નિવૃત્તિના સમયે સારી થઈ શકે છે. તેવી નિવૃત્તિ આષાઢ ચોમાસામાં ભવ્ય જીવને હોય છે. તેથી ચાતુર્માસ રહેલા મુનિવરેના વ્યાખ્યાનાદિના શ્રવણાદિથી તેમને જ્ઞાનાદિ ગુણોની સર્વોત્કૃષ્ટ આરાધના રૂપી અપૂર્વ લાભ મળે છે. એ આ લેકનું રહસ્ય છે. ૧૩૪ અવતરણું-–આ આષાઢ ચતુર્માસમાં કષાને જય કરીને સંસારનું ભવભમણ દૂર કરવા યત્ન કરે તે જણાવે છે– (રવિરતઘુત્તમ) फुल्लक्रोधविषद्रुमं बहुरजो मानप्रचण्डानिलं, मायोद्यन्मृगदृष्णिकं परिलसल्लोभाब्धिमापन्निधिम् । भिन्दन्मोहनिदाघकालमभितः सद्धयानवृष्टया भव ૧૪ ૧૨ * भ्रान्तिश्रान्तिभिदेऽस्तु वो नवघनश्रीमच्चतुर्मासकम् ॥ १३५ આષાઢ માસું ભલું છે નવીન મેઘ સમાન એ, સસ્થાન વૃષ્ટિથી તમારા ભવભ્રમણના થાકને, છેદનાર અને સદા તે માહ રૂપ ઉકળાટને, ટાળનારું તે ઉન્હાળે ક્રોધ રૂ૫ ધનુરને, ૧ બહુ પાપ રજ ઉડે ઘણી ને માન વાયુ વાય છે, માયા સ્વરૂપ મૃગતૃષ્ણિકાને લેભ સાગરધાય છે; આપત્તિનો ભંડાર માહ સ્વરૂપ ગરમી સમયમાં, એમ વર્ષાકાલમાં ભાવી રહો જિન ધર્મમાં ૨ ૩૩ Page #527 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ શ્રી વિજયપધ્ધસૂરિકૃત લેકાર્થ –પ્રફુલ્લિત ક્રોધ રૂપી ધંતુરાના ઝાડવાળા અને ઘણા (પાપ રૂપી) રજવાળા અભિમાન રૂપી પ્રચંડ પવનવાળા, માયા રૂપી પ્રગટ મૃગતૃષ્ણાવાળા, ઉછળતા લેભરૂપી સમુદ્રવાળા, આપત્તિઓના ભંડાર રૂ૫ એવા મેહરૂપી ઉનાળાને શુભ ધ્યાન રૂપી વૃષિ વડે ચારે બાજુથી ઠારનાર નવા મેઘ રૂપ આષાઢ માસુ તમારા ભવમાં ભમણ કરવાના થાકને ઉતારનારૂં થાઓ. ૧૩૫ પાર્થ: હવે કવિરાજ આષાઢ ચોમાસાને નવા મેઘની સાથે સરખાવતાં જણાવે છે કે જેમ ન મેઘ વૃષ્ટિ કરીને ઉનાળાના તાપથી પીડાએલા લેકેને શાંતિ કરનાર થાય છે તેમ આ આષાઢ ચોમાસા રૂપી મેઘ પણ આ સંસારમાં મેહ રૂપો ઉનાળાની ગરમીને ઠારે છે. મેઘ વૃષ્ટિ વડે શાન્તિ કરે છે તેમ અહીં શુભ ધ્યાન રૂપી વૃષ્ટિ જાણવી. હવે આ મેહ રૂપી ઉનાળો કેવો છે તે જણાવતાં કહે છે કે વિકસિત ક્રોધ રૂપી ધંતુરાના ઝાડવાળે છે, વળી ઉડતી પાપ રૂપ રજથી ખરડાયેલ માન રૂપી પ્રચંડ વાયરાવાળે છે, વળી માયા–કપટ તે રૂપી પ્રગટ મૃગતૃષ્ણ એટલે ઝાંઝવાના જળવાળે છે. તથા ઉછળતાં લોભ રૂપી સમુદ્રવાળો છે. તેમજ અનેક પ્રકારની આપત્તિઓને ભંડાર એ આ મેહ રૂપી ઉન્ડાળે છે. તેને શુભ ધ્યાન રૂપી મેઘ વડે શાંત કરનાર આ આષાઢ માસુ ભવ્ય જીના ભાવમાં ભ્રમણ કરવાથી લાગેલા થાકને ઉતારનારૂં થાઓ. ૧૩૫ અવતરણઃ—હવે ૬૭ મું પારણુક દ્વાર કહે છે:-- Page #528 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ શ્રી કપૂરપ્રકરસ્પષ્ટાથદિર માજીિનીવૃત્તમૂ ) प्रतिदिनमपि दानं पुण्यसम्पन्निदान, पुनरधिकफलं स्यात्पारणाहोत्तराहे । ૧૩ ૧૧ ૧૨ ૯ दिशति जलभदन्नं कृत्तिकादौ सुदृष्टः, ૧ ૧૬ ૧૭ ૧૮ ૧૫ . पुनरमलमनयं मौक्तिकं स्वातियोगे ।। શરૂ નિત્ય દીધું દાન આપે ધર્મ લક્ષ્મી પણ અહીં, તપ દિવસથી પૂર્વ આગળ દિવસમાં દીધું સહી ફલ વધારે આપતું વરસાદ કૃતિકાદિને, અન્ન આપે તેજવંતા મોતીયો પણ સ્વાતિને. ૧ લેકાર્થડ–દરરોજ આપેલું દાન પણ પુણ્ય રૂપી સમ્પત્તિનું કારણ છે, પરંતુ પારણાને દિવસે અને તપની પાછલા દિવસે આપેલું દાન અધિક ફળ આપે છે. જુઓ – કૃત્તિકા વગેરે નક્ષત્રમાં સારી રીતે વર્ષે મેઘ અનાજને આપે છે, પણ સ્વાતિ નક્ષત્રના ગે વલો મેઘ તે નિર્મળ અને કીંમતી મતીને આપે છે. ૧૩૬ ૫ષ્ટાર્થ –જે માણસ દરરોજ દાન આપે, તેને તેથી પુણ્ય રૂપી સમ્પત્તિ મળે છે. એટલે જ્યારે જ્યારે દાન આપવામાં આવે ત્યારે ત્યારે પુણ્ય રૂપી સમ્પત્તિનું કારણ તે દાન થાય છે પણ પારણાને દિવસે અને તપની Page #529 -------------------------------------------------------------------------- ________________ = ૫૧૬ શ્રી વિજયપદ્ધસૂરિકૃતપાછળના દિવસે આપેલું દાન તે તેથી પણ વધારે ફળ આપે છે. આ બાબતમાં દૃષ્ટાન્ત આપતાં જણાવે છે કે જેમ કૃત્તિકા વગેરે નક્ષત્રમાં સારી રીતે વરસેલો મેઘ અને આપે છે એટલે તે નક્ષત્રમાં સારો વરસાદ વરસે તે અનાજ પાકે, પરંતુ જે સ્વાતિ નક્ષત્રના રોગમાં વરસાદ વરસે છે તેથી નિર્મળ અને કીમતી મતી પાકે છે. તેવી. રીતે તપની આગળ પાછળના બંને દિવસે દીધેલું દાન વધારે ફલ આપે છે. એમ સમજીને ભવ્ય જીવેએ તપશ્ચર્યાના આગળના દિવસે અને પાછળના દિવસે સાધર્મિક તપસ્વીની ભક્તિ આદિ પ્રકારે જરૂર લાભ લેવા જોઈએ. ૧૩૬ અવતરણુ-–આ બાબતમાં વિશેષ ઉપદેશ આપે છે ( માઢિનવૃત્ત ) जितभवदकषायः पाक्षिकादेर्दिनोऽश्यो, वितरणकरणैः प्राक्पश्चिमावप्युदारौ। ૯ ૧૨ ૧૦ ૧૧ ૧૩ विहितभुवनमुत् किं पार्वणश्चन्द्र एक स्तदितरशशिनी किं नो मुहूर्ताप्रकाशौ ॥ १३७ સંસાર દેતા ચાર ક્રોધાદિક જિહાં છતાય છે, તે પાક્ષિકાદિક પર્વદિન જિમ શ્રેષ્ઠ અધિક મનાય છે; તેમ તેની પાછલા ને આગલા દિન તેહવા, પૂનમ ચાદશ એકમે શશી હર્ષદાયક માનવા. ૧ Page #530 -------------------------------------------------------------------------- ________________ પ૧૭ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટથદિ: પૂનમ કે ચંદ્રમા શું એકલેજ ભુવન વિષે, હર્ષ આપે એકમે શશી તેહને પણ ચોદશે ત્રણ દિવસ જિમ હર્ષ દાયક ચંદ્ર પાક્ષિક આદિના, ત્રણ દિવસ ઉત્તમ કહ્યાં પુજે હઠાવે પાપના. ૨ લેકાર્થ:--જી છે ભવ ભ્રમણ કરાવનાર કષાય જેણે એ પાક્ષિકદિને દિવસ શ્રેષ્ઠ છે તે પણ તેના પહેલા અને પછીને દિવસ પણ ઉત્તમ છે, માટે દાનાદિ વિધિથી તે પણ આરાધ જોઈએ. ભુવનને આનંદ પમાડનાર શું પુનમને એકજ ચંદ્રમા છે? અને બે ઘડી માત્ર પ્રકાશ નહિ કરનાર તેની પહેલા અને પછીને ચંદ્ર શું હર્ષ પમાડનાર નથી? અર્થાત્ ત્રણે ચંદ્રમા હર્ષ આપે છે. ૧૩૭ સ્પષ્ટાર્થ –તપ વગેરે કરવામાં આવતું હોવાથી પાક્ષિકાદિક દિવસ એટલે ચતુર્દશી અથવા અષ્ટમી વગેરેને દિવસ મુખ્ય કહ્યો છે. કારણ કે આ દિવસે કરેલા તપ વગેરેથી સંસારમાં રખડાવનાર કંપાયે જીતી શકાય છે. કષ એટલે સંસાર તેને આય એટલે લાભ એટલે સંસારને વધારનાર હોવાથી કષાયને ભવદ કહ્યો છે. તે પાક્ષિકદિને દિવસ શ્રેષ્ઠ છે એટલું જ નહિ પરંતુ તેની પહેલાંને તથા પછીને દિવસ પણ ઉદાર એટલે શ્રેષ્ઠ કહ્યો છે. કારણકે તે દિવસે પણ દાન વગેરે કરવાથી મહા લાભ મળે છે, તેથી તે દિવસો શ્રેષ્ઠ કહ્યા છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે શું એકલો પુનમને ચંદ્રમાજ ભુવનમાં રહેનાર જીને આનંદ આપે છે? નહિ જ. એટલે જેમ પુનમને Page #531 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ શ્રીવિજયપદ્મસૂરિકૃત ચંદ્રમા લોકોને પ્રકાશ આપનાર હોવાથી આનુ નુકારી કહ્યો છે તેમ તેની પહેલાંના એટલે સુદ ચૌદશને તથા તેની પછીના એટલે વદ એકમના ચંદ્રમા પણ ફક્ત બે ઘડી સિવાય આખી રાત્રી પ્રકાશ આપતાં હાવાથી તે પણ લોકોને જરૂર આનંદ આપે છે. તેમ પાક્ષિકદિના ત્રણે દિવસ ઉત્તમ માની તે દિવસે જરૂર ધર્મારાધન કરવું જોઈચે. ૧૯૭ અવતરણ~~હવે ૬૮મું વ્યાખ્યાન પ્રારંભ ચેાગ્ય ઉપદેશ દ્વાર કહે છે: ( ચાર્મૂવિનીતિવૃત્તમ્ ) ૩ ૧ 8 r ૧ व्याख्यानश्रवणं सदैव हि मुदे पीयूषपानं यथा, ७ ૧ ૨ ૯ ૧૦ ર ૧ वर्षास्वस्य पुनर्विशेषमहिमा यद्वन्मयूरध्वनेः । ૧૩ ૧૪ ૧૬ ૧૫ ૧૮ तद्भव्या इह कुत्रिकापणनिभे पूज्यप्रसादोदयात् ૧૩ ૨૨ ૨૧ १८ ૨૦ दानाद्यं गणिमादिवस्तुवदलं गृह्णन्तु पुण्यर्द्धये ॥ १३८ જેમ અમૃતપાન તિમ વ્યાખ્યાન કૈરૂ શ્રવણ આ, હર્ષદાયક પણ મયૂરના શબ્દની જિમ તેના, શ્રવણને મહિમા વધારે ત્રિકાળુ સમજ તે, પૂજ્યપ્રસાદે ખરીદજો કરીયાણું જે દાનાદિ તે. ૧ શ્લોકા :—જેવી રીતે અમૃતનું પાન હુંમેશાં ને માટે ( આનદ દેનારૂ) થાય છે, તેમ વ્યાખ્યાનનું સાંભળવું પણ નિરંતર હને માટે થાય છે. વળી મયૂરના શબ્દની Page #532 -------------------------------------------------------------------------- ________________ શ્રીકÉરપ્રકરસ્પષ્ટાદિક ૫૧૯ જેમ વર્ષાઋતુમાં તેને વિશેષ મહિમા હોય છે. તેથી હે ભવ્ય જીવ ! કુત્રિકા પણ જોવા અહીં (વ્યાખ્યાનમાં ) ગણિમાદિ વસ્તુની જેમ દાનાદિને પુણ્ય ત્રાદ્ધિને માટે વિશેષતાથી ગ્રહણ કરે. ૧૩૮ પટ્ટાથ – હંમેશાં વ્યાખ્યાનનું સાંભળવું તે હર્ષને માટે થાય છે. કારણ કે જેમ અમૃતનું પાન હંમેશાં કરે તે પણ તેના તરફ અરૂચિ (અણગમો) થતો નથી, પણ મન રાજી થાય છે, તેવી રીતે છોગુરૂમહારાજની પાસે આગમ વાણીનું સાંભળવું તે પણ હમેશાં આનંદને આપે છે. આથી ભવ્ય જીવોએ વ્યાખ્યાન હંમેશાં સાંભળવું જોઈએ. તેમાં પણ વર્ષાઋતુમાં તો વ્યાખ્યાન શ્રવણને વિશેષ મહિમા કહેલ. છે. આ બાબતમાં દષ્ટાંત આપતાં જણાવે છે કે જેમ મેરને શબ્દ દરેક તુમાં આનંદકારી થાય છે તે છતાં વર્ષાઋતુમાં મેરનો શબ્દ વધારે મીઠે અને પ્રિય લાગે છે. માટે હે. ભવ્ય ને ! કુત્રિકાપણું એટલે જે હાટમાં દુનિયાની દરેક પ્રકારની ચીજો વેચાતી મળતી હોય તેવી દુકાન જેવા આ વ્યા ખ્યાન સાંળવાના શુભ પ્રસંગમાંથી પુણ્ય રૂપી સંપત્તિ મેળવવા માટે ગણિમ આદિ (એટલે સપારી વગેરે જે ચીજે ગણત્રીશી મળતી હોય તેવી તથા બીજી ચીજો) પદાર્થોની જેવા દાનાદિકને એટલે દાન, શીલ, તપ તથા ભાવના રૂપ ધર્મને જરૂર અતિશયે કરીને ગ્રહણ કરશે. કારણ કે જેમ કુત્રિકાપણમાં દરેક જાતની વસ્તુઓ મળે છે તેમ આ જૈનાગમના વ્યાખ્યાન શ્રવણમાંથી પણ દ્રવ્યાનુગાદિ ચારે અનુગની તાત્વિક બીના જાણું શકાય છે. આ રીતે વ્યાખ્યાનનું સ્વરૂપ જાણીને ભવ્ય Page #533 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ શ્રીવિજયપક્વસૂરિકૃત જીએ જરૂર દરરોજ વ્યાખ્યાન વાણું સાંભળીને જ ભજન કરવું જોઈએ. ૧૩૮ અવતરણ––હવે આગળ શ્રવણ રૂપી સમુદ્રમાંથી અનેક રત્નાદિની પ્રાપ્તિ કેવી રીતે થાય છે? તે જણાવે છે: છે શાવિશીતિવૃત્તનું वर्षान्तर्वहुवर्द्धिनो नवरसैर्जाडयक्रुधौर्वच्छिदः, ૧૮ शश्वछीजिनसन्निधेरभिनवाध्याख्यानरत्नाकरात् । ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ मादृग्वाग्लहरीस्फुटं शमसुधासम्यक्त्वचिन्तामणि૧૬ ૧૭ - ૨૦૧૮ श्रेयः स्वस्तरुमुख्यरत्ननिवहं गृह्णात्वनायासतः ॥ १ નવીન જલધિના સમે વ્યાખ્યાન રૂપજલધિ દીસે, વર્ષારતમાં જલધિ ન વધે અધિક આ વધતો દીસે વડવાગ્નિથી સૂકાય સાગર ત્યાં વધતું જલ દીસે, મૂર્ખતાને ક્રોધ રૂપ વડવાગ્નિને આ છેશે. ૧ વર્ષાઋતુમાંહેજ લક્ષ્મી વિષ્ણુ અહીં જિનનિત વસે, હે ભવ્ય છે ! તેથી મારા વચન લહરી બેલે; પ્રકટેલ શમ અમૃત અને સમ્યકત્વચિંતામણિ ગ્રહી, મેક્ષ સુરતરૂ આદિ રત્ન પ્રશમ સુખ પામે અહીં. ૨ કાથે--વર્ષાકાલમાં નવ રસ વડે (નવાનવા પાણીથી) બહુ વૃદ્ધિ પામેલા, અજ્ઞાન અને ક્રોધ રૂપી વડવા Page #534 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરપછાથદિ: ૫૨૧ નલને છેદનાર તથાનિરંતર શ્રીજિનેશ્વર દેવ જેની સમીપમાં રહેલા છે એવા અપૂર્વ વ્યાખ્યાનરૂપ સમુદ્રમાંથી મારા સરખા મનુષ્યની વાણી રૂપી લહરી વડે પ્રગટ થએલ ઉપશમ ગુણ રૂપી અમૃત, સમ્યકત્વ રૂપી ચિન્તામણિ, મેક્ષ રૂપી કલ્પવૃક્ષ તે રૂપી રત્નના સમુદાયને વગર મહેનતે ગ્રહણ કરે. ૧૩૯ સ્પષ્ટાર્થ – હવે આગમના વ્યાખ્યાનને સમુદ્રની સાથે સરખાવતાં ગ્રંથકાર જણાવે છે કે જેમ માસામાં સમુદ્ર નવા રસ (પાણી) વડે વૃદ્ધિ પામે છે તેમ આ વ્યાખ્યાન રૂપી સમુદ્ર વષકાલમાં નવા નવા રસ વડે (વૈરાગ્ય રસાદિથી) વૃદ્ધિ પામેલો છે, વળી જ્યારે સમુદ્ર વડવાનલથી સૂકાય છે, ત્યારે આ વ્યાખ્યા રૂપી સમુદ્ર અજ્ઞાન અને ક્રોધ રૂપી વડવાનલને છેદનાર છે, વળી જે આગમના વ્યાખ્યાન રૂપી સમુદ્રની પાસે શ્રી જિનેશ્વર દેવ નિરંતર રહેલા છે ત્યારે આ સમુદ્ર પાસે તે લક્ષ્મી નારાયણ ચોમાસામાં જ હોય છે. તેથી અપૂર્વ એવા વ્યાખ્યાન રૂપી સમુદ્રમાંથી ક્યા કયા રત્ન નીકળે છે તે જણાવે છે, જેમ સમુદ્રની લહેરેમાંથી રત્ન નીકળે તેમ મારા જેવા મનુષ્યની વાણી (ગુરૂમહારાજની વાણ) રૂપી લહેરેથી પ્રગટ થએલ શમતા રૂપી અમૃત, એટલે સમુદ્રમાંથી જેમ અમૃત નીકળ્યું તેમ આ આગમના વ્યાખ્યાન રૂપી સમુદ્રમાંથી શમ એટલે શમતા ભાવ રૂપી અમૃત નીકળેલું છે. સમકિત રૂપી ચિન્તામણિ રત્ન નીકળેલું છે અને મેક્ષ રૂપી કલ્પવૃક્ષ છે એવા અનેક રત્નથી ભરેલા વ્યાખ્યાન રૂ૫ સમુદ્રમાંથી હે ભવ્ય છે! તે રત્નના સમુદાય વગર મહેનતે ગ્રહણ કરે, સમુદ્રમાંના " વાણી ) એ મારી જેમ જેમાંથી Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ શ્રી વિજયપધસૂરિકૃત– રને તે સમુદ્રનું મંથન કર્યું ત્યારે નીકળ્યા હતા, પરંતુ આ રને તે વગર મહેનતે લઈ શકાય તેવા છે. એમ સમજીને તે ભવ્ય જીવોએ જરૂર આગમ વાણી સાંભળવીજ જે ઈયે. ૧૩૯ અવતરણ –-હવે ૬૯ મું પુણ્ય (પૂર્વ) તિથિના. ઉપદેશનું દ્વાર કહે છે – (અનુષ્ટ્રપવૃત્ત) ૮ ૯ ૧૨ साष्टमी व्यभिचाराय, श्रेयः कर्माण किं यया। तुल्यः पक्षद्वयेऽपीन्दु- तः पक्षान्तरस्थया ॥ બેઉ પક્ષે મધ્ય ભાગે અષ્ટમી સરખે શશી, ધારતી તે પુણ્યનાશક હોય શું ન બને કદી; આઠ કર્મ વિનાશનારી અષ્ટમી આરાધીએ, વિષય ચાર કષાએ જીતી મુક્તિના સુખ પામીએ. ૧ લેકાર્થ:--શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષ એ બે પક્ષના. મધ્ય ભાગને વિષે રહેલી છે અષ્ટમીએ (આઠમે) ચન્દ્રમાને સરખી રીતે ધારણ કરાય છે તે અષ્ટમી પુણ્ય કાર્યની. સાધનામાં શું ડખલગીરી કરે ? અર્થાત્ ન જ કરે. ૧૪૦ પબ્દાર્થ ––હવે પુણ્ય (પવિત્ર પર્વ) તિથિઓમાંથી અષ્ટમી તિથિનું માહાસ્ય જણાવતાં ગ્રંથકાર કહે છે કે શુકલ પક્ષ એટલે અજવાળીઉં અને કૃષ્ણ પક્ષ એટલે. અંધારીયું એમ બે પખવાડીયામાં દરેકના મધ્ય ભાગમાં Page #536 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપૂરપ્રકારસ્પાદિ ૫૨૩ રહેલી એવી જે અષ્ટમીની તિથિએ ચંદ્રમાને સરખી રીતે ધારણ કર્યા છે તે આઠમની તિથિ પુણ્ય કાર્યોની સાધનામાં શું ડખલગીરી કરે ખરી ? અર્થાત્ નજ કરે. એ રીતે ચૌદશ વગેરે તમામ પર્વ તિથિઓ પશુ મેક્ષ માર્ગ નીનિ લ -- સાધના પરમ ઉલ્લાસથી કરાવનારી સમજવી. ૧૪૦ અવતરણ:—હવે ચતુર્દશીનું માહાત્મ્ય જણાવે છે: ( અનુષ્ટુપવૃત્તમ ) K ૐ ૪ ર ૫ ૬ एकैकापि हि पुण्याय, भूतेष्टापि तदन्तिके । ૧ ૦ ૧ ૧ ७ योगे किं त्वब्धिवेलायां, गंगायमुनयोरिव ॥ १४१ ગંગા અને જમનાજ બેઉતી એમ ન જાણીએ; તે બેઉના જલયેાગવતી જલધિવેલા તીએ; તેમ ચાદશના સમી પૂનમ અમાવાસ્યા સદા, પવ માની સાધીએ તેા શીઘ્ર નાશે આપદા. ૧ યે શ્લેાકા-એક એક ચતુર્દશી પણ નિશ્ચે પુણ્યને માટે થાય છે તે તેની પાસે રહેલી પુનમ તથા અમાસ પણ જરૂર પુણ્યને માટે થાય જ છે. અહીં દષ્ટાન્ત જણાવે છે કે ગંગા અને જમના એ એ તીર્થ છે, એટલું જ નહિ પરંતુ તે એ નદીના સંબંધથી સમુદ્રની વેલા પણ તીર્થ રૂપ ગણાય છે. ૧૪૧ - સ્પષ્ટા : અજવાળી ચૌદશ, તથા અંધારી ચૌદશ એ એ તિથિએ પુણ્યને માટે થાય છે તેા તેની પાસે રહેલી Page #537 -------------------------------------------------------------------------- ________________ - ૫૨૪ શ્રી વિજયપક્વસૂરિકૃત પુનમ તથા અમાવાસ્યા એ બંને પણ પુણ્યને માટે થાય, પુણ્યાનુબંધિ પુણ્યને બંધ કરાવે, તેમાં શું કહેવું? અર્થાત તે પણ પુણ્યને માટે થાય જ. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે લૌકિક દષ્ટિએ ગંગા તથા જમના એ બે નદીઓ તીર્થ ગણાય છે, પવિત્ર મનાય છે, એટલું જ નહિ પરંતુ ગંગા જમનાને જે સ્થળે સમુદ્ર સાથે સંગ (મેળ) થાય છે તે સમુદ્રની વેલા પણ તીર્થરૂપ એટલે પવિત્ર ગણાય છે, એમ સમજીને ચોદશ પૂનમ અમાવાસ્યાની જરૂર આરાધના કરવી જોઈયે. ૧૪૧ અવતરણુ–હવે સમ્યકત્વનું રક્ષણ કરવાની બીના જણાવે છે – | | ધરાવૃત્ત अहंश्चिन्तामणित्वं कनककुसुमतां पञ्च यद् भूषणानि, ૧૧ ૧૨ ૧૩ ૮ ૧૧ ૯ यस्यां सत्कङ्कणत्वं दधति च सततं पञ्च यल्लक्षणानि । ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૬ धर्मः सिद्धार्थसार्थः मुगुरुपदरजो दोरकस्तद्गुणाली, ૨૩ ૨૨ ૧૮ धार्या सम्यक्त्वरक्षा कुगतिभयभिदे सद्गतिश्रेयसे च १४२ સમ્યકત્વની રક્ષા કરંતા ભીતિ ના દુર્ગતિ તણું, સદ્ગતિ કલ્યાણ હવે તેમાં ચિંતામણિ, અરિહંત દેવા પાંચ ભૂષણ કનક ફૂલના જેહવા, પાંચ લક્ષણ શ્રેષ્ઠ કંકણના સમા નિત ધારવા. ૧ Page #538 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિક ૫૨૫. ઈષ્ટ અર્થ સધાવનાર ધર્મ, ગુરૂના પદ તણી, ધૂલ દેરાના સમી શ્રેણિ ગુણેની તેહની; ધારવી જિન ગુરૂ તણ શ્રદ્ધા જિનેશ્વર ધર્મની, રાખતા સુખસંપદા પ્રકટેજ જલદી મુક્તિની. ૨૯ શ્લેકાર્થ:--જેમાં અરિહંત ભગવાન ચિંતામણું રત્નપણને અને પાંચ ભૂષણે સુવર્ણનાં પુષ્પ સ્વરૂપને અને પાંચ લક્ષણે ઉત્તમ કંકણપણાને નિરંતર ધારણ કરે છે, ધર્મરૂપ સર્ષપને ઢગલો છે, સુગુરૂના ચરણ રૂપી રજ છે, સમકિતના ગુણની આવલિ રૂપી દે છે એવા સમતિની રક્ષા કુગતિના ભયને ભેદવા માટે અને સદ્ગતિ રૂપે કલ્યાણને માટે ધારણ કરે. ૧૪૨ સ્પષ્ટાર્થ –હ ભવ્ય છે ! કુગતિને ભેદવા માટે એટલે નારકી તિર્યંચ રૂપી ખરાબ ગતિના દુઃખ ટાળવા માટે અને સદ્ગતિના સુખ મેળવવા માટે સમ્યકત્વગુણનું જરૂર રક્ષણ કરો. કારણ કે સમકિતવંતા ભવ્ય છમાં મનુષ્ય તિર્ય દેવગતિમાં તથા સમક્તિવંત દેવ અને નારકીએ. મનુષ્યગતિમાં જાય છે. આ અભિપ્રાયે કુગતિને ભેદનારું સમતિજણાવ્યું છે, તેમ જ તે સમ્યકત્વ મેક્ષ અને સ્વર્ગ રૂપી સારી.. કલ્યાણકારી ગતિને આપે છે. આવા સમક્તિની રક્ષા કેવી છે? તે જણાવતાં કહે છે કે તેમાં અરિહંત ભગવાન ચિન્તામણિ રત્ન જેવા દીપે છે. વળી જિનશાસનમાં સ્થિરતા પ્રભાવના, ભક્તિ, કુશલતા અને તીર્થસેવા એ પાંચ સમકિતનાં ભૂષણે સેનાના ફૂલ જેવા દીપી રહ્યા છે. તેમજ શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય એ પાંચ લક્ષણે Page #539 -------------------------------------------------------------------------- ________________ . - ૫૨૬ શ્રી વિજયસૂરિકૃતઉત્તમ કંકણ જેવા શોભે છે. સર્ષપના સમૂહ જે શ્રી જિન ધર્મ છે. સુગુરૂના પદ રૂપી રજ છે તથા સમક્તિના ૬૭ :બાલ રૂપી ગુણાવલિ તે દેરે છે. સમકિતના ૬૭ ભેદ ટુંકાણમાં આ પ્રમાણે-૪ સહણ, ૩ લિંગ, ૧૦ પ્રકારે વિનય. ૩ શુદ્ધિ, ૫ ફૂષણ, ૮ પ્રભાવના, ૫ ભૂષણ, ૫ લક્ષણ, ૬ જયણા, ૬ આગાર, ૬ ભાવના, ૬ સ્થાન એ પ્રમાણે ૬૭ - બાલ જાણવા. ૧૪૨ અવતરણ-હવે ૭૧ મું પર્યુષણ પર્વનું દ્વાર કહે છે – (શર્રવિકીકીત્તવૃત્ત) कल्पाख्यानकपञ्चदिव्यनिहितः क्लृप्ताभिषेकोत्सवो, भव्यैः पर्युषणामहशितिपतिमिथ्यात्वकोपादिकम् । ૫ ૬ ૧૨ ૧૩ ૧૪ कृष्ट्वा पञ्चकुलं जनेतिविषमं भव्यं नवं स्थापयन, ૧૧ ૧૬ ૧૭ ૧૫ सम्यक्त्वं शममार्दवार्जवनिरीहत्वं शिवायास्तु वः १४३ હે ભવ્ય જી ! શ્રેષ્ઠ પર્યુષણ મહત્સવ ભૂપતિ, કલ્યાણકારક નીવડે તમને કરે જે સુખ તતિ; કલ્પદિન વ્યાખ્યાન રૂપી પંચ દિવ્ય પ્રકટાવીને, ભવ્ય જીવ તેનો કરંતા હોંશથી અભિષેકને. ૧ મિથ્યાત્વ ચાર કષાય દુકુલ પાંચને દૂર કરી, સમકિત ક્ષમાદિક ચારશુભ પંચ કુલ ઠરંગે કરી; -આનંદ મંગલ આ ભવે પર્યુષણા આરાધતા, પરભવે પણ મુકિતના સુખ ભવ્ય છ પામતા. ૨ Page #540 -------------------------------------------------------------------------- ________________ શ્રીપૂરપ્રકરસ્ટાથદિઃ ૫૨૭ - લેકાર્થ –કલ્પસૂત્રના વ્યાખ્યાન રૂપ પાંચ દિવ્ય વડે રાજ્ય ઉપર સ્થાપન કરેલો, ભવિક જેનેએ કર્યો છે પટ્ટભિષેક જેને એ પર્યુષણ પર્વ રૂપી રાજા મનુષ્યમાં અતિ ભયંકર મિથ્યાત્વ અને ક્રોધાદિ ચાર એ પંચ કુલને દૂર કરીને સમકિત, ક્ષમા, માર્દવ આર્જવ અને નિર્લોભતા રૂપ સુંદર નવા પંચ કુલને સ્થાપન કરો તમારા કલ્યાણ માટે થાઓ. ૧૪૩ સ્પષ્ટાર્થ ––સર્વ પર્વોમાં મહાપ્રભાવશાલી હોવાથી પર્યુષણ પર્વને રાજાની ઉપમા આપતાં ગ્રંથકાર જણાવે છે કે જેમ પંચ દિવ્ય પ્રકટાવીને રાજાને ગાદી ઉપર સ્થાપન કરાય છે તેમ આ પર્યુષણું પર્વ રૂપી રાજાને કલ્પસૂત્રના પાંચ વ્યાખ્યાનો રૂપી પાંચ દિવ્ય પ્રકટાવીને ગાદી ઉપર સ્થાપન કર્યો છે. તથા ભવ્યજનોએ કર્યો છે પટ્ટાભિષેક જેનો એવો આ પર્યુષણ પર્વ રૂપી રાજા સંસારી જીવોને અતિ દુ:ખ દેનારા મિથ્યાત્વ અને ક્રોધ માન માયા અને લેભરૂપી ચાર કષાય એમ પાંચ ખરાબ કુલ ( પાંચને સમુદાય)ને ફૂર કરીને સમકિત, ક્ષમા, માર્દવ એટલે (અભિમાન રહિતપણું) આર્જવ એટલે સરલતા, નિરીહતા એટલે સંતેષ એ સુંદર નવા પાંચ કુલને સ્થાપન કરે છે. એટલે આ સજા ભવ્ય જીવોને ક્ષમાદિ ગુણ પમાડી મુક્તિના સાધક બનાવે છે, તેથી ગ્રંથકાર ભવ્ય જીને આશીર્વાદ આપે છે કે આ પર્યુષણ મહા પર્વ રૂપી મહારાજાધિરાજ તમારું કલ્યાણ કરે. ૧૪૩ Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ શ્રીવિજયપદ્યસૂરિકૃત અવતરણું–હવે પ્રથમ અષ્ટાહિકાને ઉપદેશ કહે છે – ( અરવૃત્ત૬ ) 1 o ૧૧ ૧૩ ૧૨ ૧૩ ૧૪ ૧૬ ૮ ૧૮ ૨૩ ૨૨ चेतः स्थालं विशालं कलमकणगणः श्रावकाणांगुणाली, सम्यक्त्वं सडुकूलत्रितयमनुपमं नालिकेरं विवेकः ।। जैनाज्ञा मूनि दूर्वा मलयजघुसणे भावलोकानुरागौ, सत्कीर्तिः पुण्यवर्द्धापनमिति भवतादान्तरद्विड्जये वः १४४ પર્યુષણ રૂપ પર્વ કેરા પુણ્ય રૂપ વધામણ, યશકીર્તિને ફેલાવનારા તે તમારા આત્મના; શત્રુને જીતાવનારા નીવડે તેમાં દીસે, ચિત્તરૂપ વિશાલભાજન શ્રાદ્ધગુણ અક્ષત દીસે. ૧ સમ્યકત્વરૂપત્રણ વસ્ત્ર અનુપમવિવેકરૂપશ્રીફળ અહીં, જિનઆણરૂપ શોભે ધરે ને ભાવ રૂપ ચંદન અહીં લેકના અનુરાગ કુંકુમ સહિત પુણ્ય વધામણું, પર્યુષણના નિત પ્રવર્તી ગેહમાંહી સંઘના. ૨ શ્લોકાઈ ––જેમાં ચિત્ત રૂપી મે થાળ અને શ્રાવકના ગુણ રૂપી ચોખાને સમૂહ, સમકત રૂપી સુંદર ત્રણ વસ્ત્રો, વિવેક રૂપ ઉત્તમ નાળીએર, તેને મસ્તક ઉપર જિનેશ્વરની આજ્ઞા રૂપી ધરે, ભાવ રૂપી ચન્દન અને લોકના અનુરાગ રૂપી કુંકુમ શોભે છે આ પ્રમાણે પર્યુષણ પર્વનું પુણ્ય રૂપી Page #542 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપૂરપ્રકરસ્પાર્યાદિ વૃદ્ધોપન ઉત્તમ કીર્ત્તિને પમાડનારૂં તથા તમારા અંતરંગ શત્રુના જયને માટે થાઓ. ૧૪૪ સ્પષ્ટા :—પ ષણા પર્વનું પુણ્ય રૂપી વર્ષોપન (વધામણાં) તમારા અંતરંગ શત્રુ એટલે કષાય, રાગ દ્વેષ વગેરેના જયને માટે (શત્રુને જીતાવનારૂ) થાઓ, એટલે કે હું ભવ્યજીવા ? આ પર્યુષણા પર્વની કરેલી આરાધનાથી તમારા રાગ દ્વેષ વગેરે શત્રુઓ નાશ પામે. આ વર્ષોપન કેવું છે તે જણાવતાં કહે છે કે વર્ષાપન માટે થાળની જરૂર પડે છે તેમ અહીં ચિત્ત રૂપી માટે થાળેા જાણવા. થાળામાં ચાખા મૂકવામાં આવે છે, તે અહી’આ શ્રાવકના એકવીસ ગુણારૂપી ચાખાના સમુદાય જાણવા. ક્ષાયિકાદિત્રણ સમકીત રૂપી સુંદર ત્રણ વસ્ત્રો જાણવાં ધર્માધર્મના વિવેક રૂપ ઉત્તમ નાલીએર જાણવું. નાલીએર ઉપર દૂર્વા અથવા ધરા મૂકાય છે તેમ અહી જિનેશ્વરની આજ્ઞા (જિનશાસન) ધારણુ કરવા રૂપ દૂર્વા (ધરા ) જાણવી. સારા ભાવ એટલે ધર્મની શ્રદ્ધા તે રૂપી ચંદન જાણવું, તેમજ પર્યુષણામાં લેાકની પ્રીતિ રૂપી કુકુંમ (કૈસર ) જેને વિષે છે એ આ પ`ષણા પ`નું પુણ્ય રૂપી વર્ષોપન જાણવું. તે તમારા અંદરના ખરા શત્રુઓને જીતાવનારૂં થાઓ. ૧૪૪ અવતરણ:હવે વ્હેલી અષ્ટાહ્નિકાને ઉપદેશ આપે છેઃ— ( शार्दूलविक्रीडितवृत्तम् ) - ૪ પર૯ ૧ ૧ ૧૦ ૧૧ सौख्यं शाश्वतमेक एव हि जिनः कुर्यात्तु शेषैः सुरैः, ૧૨ દ ૧૩ ૧૧ ૧૪ ૧૭ स्याच्चेदैहिकमेव किंचन ततो यद्वा सवित्रा यथा । ૩૪ Page #543 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૨૧ ૫૩૦ શ્રીવિજયપારિકૃત૧૭ ૧૯ तद्वकि शशिदीपतारमणिभिर्विश्वप्रकाशो भवे ૨૫ ૨૩ ૨૪ ૨૬ देवं मंगलदीपकोच्चशिखयाद्याष्टाह्निका शंसति ॥ १४५ ॥ શ્રેષ્ઠ મંગલ દીપની ઉચી શિખાથી ઉચ્ચરે, હેલી અ૬ઈ જિન જ આપે શાશ્વતા સુખડાં ખરે; પરદેવ આપે આ ભવે ૨જ મુખ ન સાચું તે ઈહા, સૂર્ય વિશ્વ પ્રકાશ કરે તેવા ન ચંદ્રાદિક ઈહાં. ૧ કાથર–એકજિનેશ્વર જ શાશ્વત સુખને કરે(આપે) છે અને જે બાકીના દેવા કરે છે તે આ લોક સંબંધિ જ કાંઈક સુખ કરે છે. અથવા સૂર્ય વડે જેવો જગતમાં પ્રકાશ કરાય તે પ્રકાશ ચંદ્ર, દીપક, તારા અથવા મણિઓ વડે શું કરાય? અર્થાત્ ન જ કરાય. એ પ્રમાણે પ્રથમ અષ્ટાલિંકા મંગલ દીવાની ઉચી શિખા દ્વારા જણાવે છે. ૧૪૫ . સ્પષ્ટાર્થ –પહેલી અઠ્ઠાઈ મંગલદીવાની ઉંચી શિખા દ્વારા એમ જણાવે છે કે જગતમાં કઈ પણ શાશ્વત સુખ કરાવનાર (દેનાર) હોય તે તે એકલા જિનેશ્વરજ છે. બીજા કેઈથી પણ શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવી શકાતી નથી. બીજા કેઈ દે જે કાંઈ પણ સુખ કરી શકતા હોય તો તે સુખ આ લેક સંબંધીજને ક્ષણિક જાણવું. તે બીજા દેવોથી શાશ્વત સુખ આપી શકાતું નથી. આ બાબતમાં દષ્ટાન્ત આપીને જણાવે છે કે સૂર્ય આખા વિશ્વ ઉપર જે પ્રકાશ કરે છે તે પ્રકાશ ચંદ્રથી, તારાઓથી, Page #544 -------------------------------------------------------------------------- ________________ શીર્ષરપ્રકરસ્પષ્ટથીદિ: પ૩૧ દીપકથી અથવા મણિએથી કરી શકાય? અર્થાત તેમનાથી અમુક અચુક સ્થળેજ કાંઈક કાંઈક પ્રકાશ કરી શકાય છે. પરંતુ સમસ્ત વિશ્વમાં પ્રકાશ તેમનાથી કરી શકાતે નથી. તેવી રીતે બીજા દેવામાં શાત સુખ આપવાની શક્તી નથીજ. ૧૪૫ અવતરણ—હવે બીજી અદાઈનું સ્વરુપ કહે છે – ( શાસ્ત્રવિત્રૌતિવૃત્ત ) रागद्वेषजितोऽर्हतोंऽहियुगलं पाणिद्वयेनार्चयन्, ૧૦ ૧૧ ૧૨ साधुश्रावकधर्मभाक् परभवे स्वर्गापवौं भजेत् । ૧૬ ૧૭ ૧૪ ૧૫ ૧૯ ૧૮ दृक्कर्णद्वितयेन रूपगुणभृच्चेहापि तोषं पर, * ૨૦ ૨ . घंटाचामरचेष्टितेन विवृणोत्यष्टाहिकैकोत्तरा ॥ १४६ બીજી અહાઈ ઘંટ ચામરનીજ ચેષ્ટાથી કહે, બે હાથથી જિનચરણને પૂજનાર મુનિ ધર્મો રહે; અથવા સુધમેં શ્રાદ્ધના ને પરભવે મુકિતતણું, સ્વર્ગના સુખ પણ લહે જેનાર રૂપને નાથના, ૧ સુણનાર પ્રભુ ગુણ આ ભવે પણ પામતા સંતોષને અઠાઈ પર્વારાધના આગામિ ભવ શુભ આયુને અંધાવતી વિખરાવતી કર્મોતણું દઢ બંધને, પુણ્યગે સમય પામી સાધીએ જિનધર્મને. ૨ Page #545 -------------------------------------------------------------------------- ________________ પ૩ર શ્રી વિજયપઘસૂરિકૃત– બ્લેકાર્થ–બીજી અદાઈ ઘંટા અને ચામરની ચેષ્ટા. (હલન ચલન વગેરે) વડે જણાવે છે કે રાગ દ્વેષને જિતનાર. અરિહંતના બે ચરણ (પગ)ને બે હાથે પૂજા કરનાર સાધુ. અથવા શ્રાવકના ધર્મને સેવત તે જીવ પરભવમાં સ્વર્ગ અને મેક્ષને પામે છે. અને અહીં પણ બે આંખે અને એ. કાને અનુક્રમે રૂપને જેતે અને ગુણોને સાંભળતે જીવ પરમ સન્તષને પામે છે. ૧૪૬ સ્પષ્ટાર્થ:હવે બીજી અઢાઈ શું જણાવે છે તે કહે. છે.--ધીજી અદાઈ ઘંટા અને ચામરની ચેષ્ટા વડે એવું જણાવે છે કે રાગ અને દ્વેષ રૂપી શત્રુના જીતનાર અરિહંત ભગવાનના બે ચરણની પોતાના બે હાથે પૂજા કરનાર ભવ્ય. જીવ-જે સાધુના અથવા શ્રાવકના ધર્મને અંગીકાર કરે તો પરભવમાં સ્વર્ગ અને મોક્ષને પામે છે. તેમજ અહીં પણ એટલે આ ભવમાં પણ પોતાની બે આંખે વડે અરિહંત ભગવાનના રૂપને જેતે અને પોતાના બે કાનથી અરિહંત. પ્રભુના ગુણોને સાંભળતે જીવ પરમ સન્તોષને પામે છે. ૧૪૬ અવતરણ–હવે ત્રીજી અદાઈનું રહસ્ય જણાવે છે – ( શસ્ત્રવિતિવૃત્ત ) ૧૧ ૮ ૯ ૧૨ ૭ ૧૦ त्रैलोक्यं त्रिपदीतनुत्रिपथगा पीणाति यस्यान्वहं, - ૧૭ ૧૬ ૧૩ ૧૪ ૧૫ ૧૮ ૧૯ कालेषु त्रिषु तं त्रिकालविदुरं देवं त्रिशुद्धया महा; Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫૩૩ શ્રી કરપ્રકરસ્પષ્ટાથદિ: ૨૨ ૨૩ ૨૪ ૨૦ ૨૧ ૨૩ स्वच्छत्रत्रयसंपदे दिशति वा येनैष रत्नत्रयं, त्रिः पुष्पाञ्जलिसंज्ञया ज्ञपयतीत्यष्टाहिका युत्तरा ॥ १४७ ત્રણ પુષ્યની અંજલિ વડે ત્રીજી અહાઈ ઉચ્ચરે, હે ભવ્ય ! જેની ત્રિપદીગંગાલેક ત્રણ નિર્મલ કરે; તે જિનેશ્વર દેવને ત્રણ કાલ મન વચ કાયની, શુદ્ધિથી પૂજ જેહથી નિજ સંપદા ત્રણ છત્રની. ૧ દેનાર રત્નો જ્ઞાન દર્શન ચરણને તે આપતા, કષ્ટ સઘળાં કાપતા આનંદ આત્મિક આપતા; જિનરાજ અધિકાકલ્પતરૂથી પરભવે પણ મુક્તિને, દેનાર પ્રભુને પૂજનાર પામતા નિજ રદ્ધિને. ૨ કાર્થ–ીજી અઠ્ઠાઈ ત્રણ પુષ્પાંજલિની સંજ્ઞા (કિયા) વડે એમ જણાવે છે કે જેમની ત્રિપદી રૂપી શરીરવાળી ગંગા દરરોજ ત્રણ લેકને પવિત્ર કરે છે તે ત્રણ કાલને જાણનાર દેવને ત્રણ કાલને વિષે ત્રિકરણ શુદ્ધિ વડે સેવો, જેથી એ પિતાના ત્રણ છત્રની સંપત્તિને માટે તમને ત્રણ રત્ન આપે છે. ૧૪૭ સ્પષ્ટાર્થી—હવે ત્રીજી અદાઈ ત્રણ પુષ્પાંજલિની સંજ્ઞા વડે એમ જણાવે છે કે જે જિનેશ્વરની “ઉપૂનેઈ વા વિગમેઈ વા ધુઈ વા” એ સ્વરૂપવાળી ત્રિપદી એટલે ચર્યાયની અપેક્ષાએ પદાર્થ ઉત્પન્ન થાય છે. તેજ અપેક્ષાએ Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ શ્રીવિજ્યસૂરિકૃત નાશ પામે છે અને દ્રવ્યની અપેક્ષાએ ઇવ છે. એ પ્રકારની ત્રિપદી રૂપી શરીરવાળી ગંગા નદી દરરોજ સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણ લેકના જીવોને પવિત્ર કરે છે. તે ભૂત ભવિષ્ય અને વર્તમાન રૂપ ત્રણ કાળના જાણનાર. જિનેશ્વરની સવાર બપોર અને સાંજ એ ત્રણ કાલને વિષે મન વચન અને કાયાની શુદ્ધિ વડે સેવા કરે. કારણકે તે પ્રભુ સેવન કરનારને ભવિષ્યમાં પિતાના ત્રણ છત્રની સમ્પત્તિના લાભને માટે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી ત્રણ રત્નને આપે છે. ૧૪૭ અવતરણ–હવે ચોથી અઢાઈનું રહસ્ય જણાવે છે – : (શર્વવિદિતઘુત્તમ) ૭ ૯ ૧૪ ૧૦ व्याख्यासम चतुर्विधामरकृतं प्राप्यावदा चतुमूर्तिस्तीर्थपतिश्चतुर्गतिहितं धर्म चतुर्धा बुधाः। ૧૪ ૧૭ ૧૬ ૧૮ तं कुर्वन्तु चतुष्कषायरहिता वर्गे चतुर्थे रता, ___ ब्रूते संघकृतस्तुतिप्रतिरवैरष्टाहिका व्युत्तरा ॥ १४८ ચોથી અડાઈ સંઘત સ્તુતિના મિષે ઈમ ઉચ્ચરે, દેવે રચેલા સમવસરણે ચાર રૂપે જિનવરે ચાર ગતિના જીવને સુખકારી દાનાદિ કહ્યા, ઈડી કષાયી મુક્તિરાગી ભવ્ય સેવા ગહગહ્યા. ૧ ૧૫ ૨૦ Page #548 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપૂરપ્રકરસ્પષ્ટાથદિ: ૫૩૫ લોકાર્થ –ચેથી અઢાઈ ચાર પ્રકારના સંઘે કરેલી સ્તુતિના પડઘા વડે એમ કહે છે કે ચાર મૂર્તિ (૩૫)વાળા તીર્થકર પ્રભુએ ચાર પ્રકારના દેએ રચેલા સમવસરણને પામીને ચાર પ્રકારની ગતિના છને હિતકારી ચાર પ્રકારને જે ધર્મ કહ્યો છે, તે ધર્મને ચાર પ્રકારના કષાયથી રહિત થઈને ચેથા વર્ગમાં આસક્ત, હે પંડિત પુરૂષ! તમે કરે. (આરાધો.) ૧૪૮ ' સ્પષ્ટાથે હવે ચોથી અઢાઈ શું જણાવે છે તે કહે છેદ-ચોથી અદાઈ સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા રૂપી ચાર પ્રકારના સંઘે કરેલી સ્તુતિના પડઘાઓ વડે એમ કહે છે કે ચાર મૂર્તિ (રૂ૫) વાળા એટલે જેમનાં ચાર શરીર છે (ભાવાર્થ એ છે કે એક શરીર છતાં ત્રણ દિશામાં દેવે કરેલ રૂપ હોવાથી સમવસરણની અંદર બેઠેલા તીર્થકરના ચાર દિશામાં ચાર મુખ (ચાર રૂષ) જણાય છે તેથી) એવા તીર્થપતિએ ભુવનપતિ વ્યસ્તર જ્યોતિષી અને વૈમાનિક એ ચાર પ્રકારના દેએ રચેલા સમવસરણને વિષે બેસીને નારકી તિર્યંચ મનુષ્ય અને દેવ એ ચાર પ્રકારની ગતિના જીને હિતકારી, દાન શિયલ તપ અને ભાવ એ ચાર પ્રકારને જે ધર્મ કહ્યો છે, તે ધર્મને ક્રોધ માન માયા અને લાભ એ ચાર પ્રકારના કષાયેથી રહિત થઈને, ધર્મ અર્થ કામ અને મેક્ષ તેમાંના ચોથા મોક્ષ નામના પુરૂષાર્થમાં આસક્ત થએલા એવા હે પંડિત પુરૂષ ! તમે પૂર્ણ ઉલ્લાસથી આરાધ. ૧૪૮ અવતરણ–હવે પાંચમી અઠ્ઠાઈનું રહસ્ય જણાવે છે – Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ વિજ્યપદ્યસૂરિકૃત (દૂષિવિતવૃત્તમ) किं पञ्चेन्द्रियशर्म पश्चविषयमूंढा ! मितं वाञ्छतो, ૧૨ ૧૩ ૧૭ ૧૪ ૧૫ ૧૬ दञ्चत्पञ्चसुभावनानि दधतां पञ्च व्रतान्युच्चकैः । ૧૯ ૧૮ ૨૧ ૨૦ ૨૪ ૨૩ ૨૨ पञ्चज्ञानवतां यथा बहुमुखा वः स्यादतिः पञ्चमी, स्पष्टं जल्पति पञ्चशब्दनिनदैरष्टाहिका पञ्चमी ॥ १४९ વાજિંત્ર શબ્દ ઇમ કહે અઠાઈ ઉત્તમ પાંચમી, હે મૂર્ખ ઇકિય સુખ ચો કિમ નિત્ય નિજ ગુણમાં રમી; ભાવના યુત મહાવ્રતને ધારજે તેથી સહી, પાંચ જ્ઞાન સહિત તમે પંચમ ગતિલેશે સહી. ૧ કલેકાર્થ –પાંચમી અઢાઈ વાજિત્રના શબ્દોથી સ્પષ્ટપણે કહે છે કે હે મૂર્ખ જ! પાંચ વિષયવાળું પચેન્દ્રિયનું અલ્પ સુખ શા માટે ઈચ્છે છે? અતિ કુરાયમાન પાંચ ભાવનાઓવાળાં પાંચ મહાવ્રતને ધારણ કરે, જેથી પાંચ જ્ઞાનને ધારણ કરતા તમેને ઘણું સુખવાળી પાંચમી ગતિ પ્રા થાય. ૧૪૯ ૫ષ્ટાર્થ –હવે પાંચમી અઢાઈ વાજિંત્રના શબ્દો વડે પ્રગટ રીતે કહે છે કે હે મૂખે જને! પશેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિંદ્રિય અને શ્રોત્રેન્દ્રિય રૂ૫ પાંચ Page #550 -------------------------------------------------------------------------- ________________ શ્રી કધૂરપ્રકરસ્પષ્ટાથદિ ૫૩૭ ‘ઈન્દ્રિયેના અનુક્રમે સ્પર્શ, રસ, ગબ્ધ, રૂપ અને શબ્દ એ પાંચ વિષયે રૂપ અલ્પ સુખને તમે કેમ ઈચ્છે છે? આ ઈન્દ્રિયેના સુખ નાશવંત હોવાથી અને અહીં ભયંકર દુઃખ દેતા હોવાથી તેમજ પરભવમાં દુર્ગતિ પણ દેતા હોવાથી -મનથી પણ તેની ઈચ્છા ન કરવી. તેથી એવા સુખને બદલે અતિ સુંદર પાંચ પાંચ ભાવનાઓ જેને વિષે છે એવા પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ અને પરિગ્રહ પરિમાણ નામના પાંચ વ્રતને ધારણ કરે. જેથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન: પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાનવાળા થએલા તમને ” જરૂર સ્થિર અને પૂર્ણ વાસ્તવિક સુખથી ભરેલી ઍક્તિ લક્ષમી જરૂર વરશે. ૧૪૯ અવતરણ—હવે છઠ્ઠી અઠ્ઠાઈનું રહસ્ય જણાવે છે – છે Éવિજાતિવૃત્તમ છે ૧૩ ૧૪ ૧૫ ૧૮ ૧૬ जित्वा षड्विकृतिस्पृहां षडपि तान् मुक्त्वा रसान् ૧૭ ૮ ૧૦ ૧૧ ૯ ૫ ૬ ૧૯, ૨૪ ૨૫ ૨૭ ૨૦ ૨૧ ૨૨ षड्जीवावनतस्तपः कुरुत षड्भेदं बहिश्चाबहिः । द्विट्षड्वर्गजयो मतः षडतुजा पूजा च चेन्मानसे, भट्टोन्नादितषट्पदध्वनिरुवाचाष्टाहिका षष्ठिका ॥ १५० Page #551 -------------------------------------------------------------------------- ________________ પ૩૮ શ્રી વિજયપત્રસૂરિકૃત– સુભટે વગાડેલ સ્પદ ધ્વનિ જેહમાં શેભે ઘણે, છઠ્ઠી અઠ્ઠાઇ તે કહે હે ભવ્યજન! ષટ વિગઈને મેહ છડી ષટ રસોને કાય ષટને પાલતા, બાહ્ય અત્યંતર છ ભેદે તપ કરે રાજી થતા. ૧ ષડ હતુની પૂજા કરતા હરત પ્રમાદને, અટ્રાઈ છી સાધજે ને પામ શિવશર્મને; અટ્રાઈના દિન આઠ ઉત્તમ આઠ કર્મ વિણાસતા, આઠ મદ દૂરે કરંતા આઠ ગુણને આપતા. ૨. - કાથર–છઠ્ઠી અઠ્ઠાઈ સુટેએ વગાડેલા ષટપદ ધ્વનિ નામના વાજિંત્રના શબ્દ દ્વારા એમ કહે છે કે જે પ રિપુઓને જય અને ષડઋતુઓની પૂજા તમને માન્ય હિય તો છ વિગઈઓની પૃહા જીતીને તથા છએ પણ રસેને તજીને શક્તિ પૂર્વક છ જીવોની રક્ષા કરવા પૂર્વક છ પ્રકારના બાહ્ય અને છ પ્રકારના અભ્યન્તર તપને કરે. ૧૫૦૦ સ્પષ્ટાર્થ –હવે છઠ્ઠી અઠ્ઠાઈ શું જણાવે છે તેનું વર્ણન કરતાં ગ્રંથકાર કહે છે કે સુભટોએ વગાડેલા પક્ષદ ધ્વનિ નામના વાજિંત્રના શબ્દ વડે છઠ્ઠી અહાઈએમ જણાવે. છે કે હે ભવ્ય જીવો! જે તમારા ચિત્તમાં કામ ક્રોધાદિક છ અંતરંગ શત્રુઓના સમુદાયને જીતવા તમે ઈચ્છતા હૈ, તેમજ છ ઋતુમાં થયેલ ફૂલોથી શ્રીજિન પૂજ જે તમને માન્ય (ઈષ્ટ) હોય, તો ઘી તેલ ગોળ દૂધ દહીં અને પકવાન એ છ વિગઈઓની પૃહાન-લોલુપતાને ત્યાગ કરે. Page #552 -------------------------------------------------------------------------- ________________ શ્રીપૂરપ્રકરસ્પષ્ટાર્ટાદિક ૫૩ તથા મીઠા ખાટા તીખા કડવા કષાએલા તથા ખારા એ છે પ્રકારના રસને (છ રસવાળા પદાર્થોન) પણ ત્યાગ કરે. તેમજ પૃથ્વીકાય અકાય તેઉકાય વાઉકાય વનસ્પતિકાય. અને ત્રસકાય એ છ જવનિકાયનું શક્તિ મુજબ રક્ષણ કરે. તથા ૧ અનશન ૨ ઉદરી ૩ વૃત્તિ સંક્ષેપ ૪ રસત્યાગ ૫. કાયકલેશ અને ૬ સંલીનતા એ છ પ્રકારને બાહ્ય તપ તથા. ૧ પ્રાયશ્ચિત્તર વિનય 3 વૈયાવૃત્ય ૪ સ્વાધ્યાય, ૫ ધ્યાન, ૬ કાર્યોત્સર્ગ એ છ પ્રકારના અભ્યન્તર તપ કરે. ગ્રંથકારે અંતરંગ શત્રુઓને જીતવાના સાધન તરીકે ૧ જીભને વશ કરવી. ૨ બાર ભેદે તપની આરાધના. કરવાની જણાવેલ છે. આ બે કારણથી ભવ્ય જીવોએ અંતરંગ શત્રુને છતી મુકિતલક્ષ્મી જરૂર મેળવવી જોઈયે. ૧૫૦ અવતરણ—હવે સાતમી અઠ્ઠાઈનું રહસ્ય જણાવે છે - ( શાસ્ત્રવિક્રીતિવૃત્ત) सप्तापि व्यसनानि सप्तनरकद्वाराण्यहो सप्तभी ( ૭ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ हेतूनि त्यजताशु पुण्यनृपतेः क्षेत्राणि राज्याङ्गवत् । ૧૩ ૧૪ ૧૮ ૧૯ ૨૦૧૭ सप्ताप्याप्तुत सप्तभूमिकगृहे तत्त्वे वसन्तु स्वयं, सत्सप्तस्वरगीतकैतवमुवाचाष्टाहिका सप्तमी ॥ १५१ શ્રેષ્ઠ સાતે સ્વર વડે યુત ગીતથી આ સાતમી, અાઈ બોલે ભવ્ય! સાતે વ્યસન છેડો થઈદમી, Page #553 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રીવિજયપદ્યસૂરિકૃત વ્યસન સાતે ભય નરકને આપનારા જાણિયે, રાજ્યાંગની જિમ પુણ્ય નૃપના સાત ક્ષેત્રે સેવીએ. ૧ સાત માળે શેભતા પ્રાસાદ સમ સંગ તત્વને, જાણજે તસ અર્થને દીલમાં ધરે ધરી રંગને; અટ્રાઈનિજ ગુણપતિ વધારે આપતી સુખ શાંતિને, પ્રબલ પુણ્ય સમય પામી સાધજે જ અટ્રાઈને. ૨ શ્લોકાર્થ:-સાતમી અઠ્ઠાઈ સુંદર સાત સ્વરવાળા ગીતના બહાને કહે છે કે સાત નરકના દ્વાર રૂપ અને સાત ભયના કારણભૂત સાતે વ્યસનેને જલદી ત્યાગ કરે. અને પુણ્ય રૂપી રાજાના રાજ્યના અંગ જેવા સાતે પણ ક્ષેત્રને પ્રાપ્ત કરે અને સાત ભૂમિ (માળ )ના મહેલ જેવા સાત - તને વિષે તમે પોતે નિવાસ કરે. ૧૫૧ સ્પષ્ટાર્થ – હવે સાતમી અહાઈ સુંદર સાત સ્વરવાળા ગીતના બહાને એમ જણાવે છે કે હે ભવ્ય છે ! - તમે સાતે વ્યસનને ત્યાગ કરે. તેના નામ-ધુત એટલે જુગાર ૧, મદ્ય એટલે દારૂ ૨, માંસ ૩, વેશ્યાગમન ૪, પાપદ્ધિ એટલે શિકાર ૫, ચેરી ૬, પર સ્ત્રીગમન, એ પ્રમાણે સાત વ્યસને કહેલાં છે તેને ત્યાગ કરે, કારણ કે સાત વ્યસનો સાત નરકના દ્વાર સમાન (કારણો કહ્યા છે, જેમ બારણામાંથી ઘરમાં પ્રવેશ કરાય છે તેમ નરકરૂપી - ઘરમાં પેસવાને બારણુ જેવા આ સાત વ્યસને કહ્યા છે. એટલે સાત વ્યસનનું સેવન કરનાર મરીને નરકે જાય છે. અહીં રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, - તમ:પ્રભા અને તમાતમાપ્રભા એ નામે સાત નારકીઓ Page #554 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપૂરપ્રકરસ્પષ્ટાોદિઃ ૫૪ (નરકસ્થાન) જાણવા. વળી આ સાત વ્યસના સાત પ્રકારના ભય ઉપજાવનારા છે. એટલે વ્યસના સેવનારને આ લોક ભય.. પરલોક ભય વગેરે સાત પ્રકારના ભય પ્રકટે છે, માટે સાત વ્યસનાના જલ્દીથી ત્યાગ કરીને રાજ્યના સાત અંગ જેવા પુણ્યરૂપી રાજાના ૧ જિન જીવન, ૨ જિનષિંબ, ૩ પુસ્તક, ૪ સાધુ, ૫ સાધ્વી, ૬ શ્રાવક અને ૭ શ્રાવિકા એ સાત ક્ષેત્રાની આરાધના કરી. અને સાત માળના મહેલ જેવા જીવાજીવાઢિ સાત તત્ત્વા રૂપી મહેલમાં તમે પાતે રહેા. એટલે નિલ . મેક્ષ માર્ગની આરાધના કરી સિદ્ધિપદ પામે. ૧૫૬ અવતરણ:—હવે આઠમો અઠ્ઠાઇનું રહસ્ય જણાવે છે: ( शार्दूलविक्रीडितवृत्तम् ) ७ ૬ ૧૨ ૯ मुक्त्वाष्टौ मदकारणान्यविरतं सत्मातिहार्याष्टकं, ૧૧ ૫ ८ ૧૩ ૧૦ ૧૪ ૧૬ ૧ 12 देवं पूजय पूजयाष्टविधया येनैष तुष्टः पदम् । ૨૩ ૧૭ ૧૯ ૨૦ ૨૧ ૧૪ ૨૩ तद्वो यच्छति यत्र नास्ति पतनं दुष्टाष्टकर्मापदा, ૪ चष्टे ૧ मांगळिकाष्टदीपकमिषादष्टाहिकाप्यष्टमी ॥ १५२ અષ્ટ મંગલિક દીપ બ્હાને આઠમી અટ્ઠાઈ આ, ઈમ કહે મદ હેતુ છડી આઠ ભેદે પૂજના, પ્રભુની કર। . જેથી પ્રસન્ન તે આપશે તે સ્થાનને, જ્યાંથી ન કાઁપત્તિએ પામીશ ભવના ભ્રમણને, ૧ Page #555 -------------------------------------------------------------------------- ________________ પ૪૨ શ્રી વિજયપસૂરિકૃત લેકાર્થ –આઠમી અઠ્ઠાઈ અષ્ટમંગલિક દીવાના બહાને એમ કહે છે કે આઠ મદના કારણેને ઈડીને આઠ પ્રાતિહા સહિત શ્રીજિનેશ્વર દેવને અષ્ટપ્રકારી પૂજા વડે નિરંતર “જે, જેથી પ્રસન્ન થએલા તે પ્રભુ તમને જ્યાંથી દુષ્ટ આઠ કર્મની આપત્તિથી પણ પડવું થતું નથી તેવું મોક્ષ રિસ્થાન આપશે. ૧૫૨ સ્પષ્ટાર્થ –હવે આઠમી અઠ્ઠાઈ અષ્ટમંગલિક દીવાના મ્હાને એમ કહે છે કે હે ભવ્યજી! આઠ મદના કારણેને ત્યાગ કરીને ઉત્તમ પ્રકારનાં જલ, ચંદન, ફૂલ, ધૂપ, દીપ, ફલ, અક્ષત, અને નિવેદથી આઠ પ્રકારી પૂજા કરીને આઠ પ્રતિહાર સહિત એવા શ્રી જિનેશ્વર દેવની પૂજા કરો. અશોક વૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દીવ્ય ધ્વનિ, ચામર, ભામંડલ, દુંદુભી, આસન, છત્ર એ આઠ પ્રતિહાર્ય હંમેશાં જિનેશ્વરની પાસે રહે છે. માટે તે પ્રાતિહાર્ય કહેવાય છે. આ પ્રમાણે પૂજા કરવાથી પ્રસન્ન થએલા તે શ્રી જિનેશ્વર દેવ તમને જે સ્થાનમાંથી દુષ્ટ એવા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનોય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ નામના આઠ કર્મોની આપદાથી ફરીથી સંસારમાં પડવાનું (આવવું) નથી, તેવું માક્ષસ્થાન આપશે, કારણ કે તે સ્થાનમાં આ આઠ 1 કર્મો નાશ પામેલ હેવાથી જીવને સંસારમાં આવવું પડતું નથી. માટે પ્રભુની પૂજા અવશ્ય કરે. યાદ રાખવું જોઈએ કે માનસિક સુધારણ થયા વિના શારીરિક સુધારણ થતી જ નથી. તેવી માનસિક સુધારણાના શ્રીજિનવાણી શ્રવણ, પ્રભુપદ પૂજન વગેરે સાધનામાં શ્રીજિનપૂજાને મુખ્ય સાધન તરીકે શ્રી જેને ધ્રાગમમાં જણાવી છે. ૧૫ર , Page #556 -------------------------------------------------------------------------- ________________ પહ - - શ્રી કખૂરપ્રકરસ્પષ્ટાથદિ: અવતરણ –હવે આઠ અઠ્ઠાઈનું ભેગું ફલ જણાવે છે – (ાવિક્રીતિવૃત્ત) नैतेऽप्येत इवोपमानविगमादष्टाहिका वासरा, ૭ ૯ ૧૧ ૧૧ ૧૨ ૮ एकैकोच्चकला इतीन्दुसदृशाः किंचित्त्वभूवनिमे । ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ श्राद्धस्वान्तपयोधिनेत्रकुमुदश्रेणीचकोरेक्षणो૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૧ ૨૮ ૨૭ ल्लासाय स्मरतापमोहतिनिरोच्छित्त्यै यतोऽहनिशम् ॥१५३ અટ્રાઈઆઠે આઠ દિનની તે અનુપમ જાણીએ, ઉપમા નહી એકેકથી ચઢીયાતી ઈમ ના ભૂલીએ, ઇંટ કલાની જેહવા છે, તે અપેક્ષાએ કહ્યા, શ્રાદ્ધ દીલ સાગર વિકાસે તસ નયન કુમુદો બન્યા. ૧ બહુ વિકસ્વર શ્રાદ્ધ રૂપ ચાર આંખે વિકસતી, કામને સંતાપ મેહસ્વરૂપ તિમિર વિણાસતી; ઇંદુકલા જેવા દિનો આ સકલ શુભ અટ્રાઈના, એકેકથી ચઢતા ગણ આરાધજે હે ભવિજના? ૨ આ (પૂર્વે કહેલા) અઢાઈના દિવસે બીજા પર્વના દિવસની જેવા નથી, માટે અનુપમ કહ્યા છે. વળી તેઓ એક એકથી અધિક કલા (મહિમા) વાળા હોવાથી કાંઈક (અપેક્ષાએ) ચંદ્રની Page #557 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયપદ્યસૂરિકૃત જેવા જણાય છે. તે કારણથી તે દિવસે શ્રાવકોના મન રૂપી સમુદ્રના ઉલ્લાસ માટે, શ્રાવકેના નેત્ર રૂપી કુમુદની પંકિતના. ઉલ્લાસ માટે તથા શ્રાવક રૂપ ચકરના નેત્રના ઉલ્લાસ માટે થાય છે. તેમજ કામદેવના તાપની શાન્તિને માટે અને મોહ. રૂપી અન્ધકારના નાશને માટે થાય છે. ૧૫૩ પટ્ટાથે–આ ઉપર જણાવી ગએલા આઠે અઢાઈન. દિવસો બીજા પર્વના દિવસોની જેવા નથી માટે તે અનુપમ કહેવાય છે. એટલે એના જેવા બીજા દિવસે નથી. વળી તે. દરેક દિવસે એક એકથી અધિક કલા (મહિમા) વાળા. હિોવાથી કાંઈક (અપેક્ષાએ) ચંદ્રની જેવા જણાય છે. કહેવાનું રહસ્ય એ છે કે ચંદ્ર જેમ સમુદ્રને ઉલ્લાસ પમાડે છે તેમ આ અદાઈના દિવસે શ્રાવ કેના મન રૂપી સમુદ્રને ઉલ્લાસ પમાડે છે. એટલે અદાઈના દિવસેમાં શ્રાવકનાં મન ઉલ્લસિત. રહે છે. વળી ચંદ્ર જેમ કુમુદની પંક્તિને (પણએને) વિસ્વર બનાવે છે તેમ આ અઠ્ઠાઈને દિવસે રૂપી ચન્દ્રમા. પણ શ્રાવકના નેત્રરૂપી કુમુદની પંક્તિને વિકસ્વર બનાવે (હર્ષ પમાડે) છે. તથા ચન્દ્ર જેમ ચકેરના નેત્રને આનંદ આપે છે તેમ આ દિવસે પણ શ્રાવક રૂપી ચકરના નેત્રને આનંદ આપે છે. વળી ચન્દ્રથી તાપની શાન્તિ થાય છે તેમ આ અદાઈના દિવસે રૂપી ચન્દ્રથી કામદેવને તાપ શાન્તા થાય છે. વળી ચંદ્રના પ્રકાશથી અન્ધકારને નાશ થાય છે તેમ આ અઠ્ઠાઈના દિવસે પણ મેહ રૂપી (અજ્ઞાન રૂપી) અન્ધકારનો નાશ કરે છે. ભવ્ય જીવેએ આવા પ્રકારના ઉચ્ચ કોટિના અાઈના દિવસમાં પરમ ઉ૯લાસથી શ્રીજિન. Page #558 -------------------------------------------------------------------------- ________________ શ્રીકર્ષરપ્રકરસ્પષ્ટાથદિ: ૫૪૫ ધર્મની આરાધના કરી મુકિતના સુખ મેળવવા જોઈયે. ૧૫૩ અવતરણ – હવે ૭૩ મું દીપાલિકા ઉપદેશ નામનું દ્વાર કહે છે – ( શાસ્ત્રવિતિવૃત્તY ) सद्धयानोज्ज्वलदीपकः प्रविलसत्स्वाध्यायमेरात्रिका, કરવા(વાસુમોના ફળવાતાવૂછશોમાસુમ अश्रीनिर्गमलक्ष्म्युपागमजयज्येष्ठाबनामोत्तरः, शीलालङ्कृतिभाग्मुदे भवतु वोऽईद्धर्मदीपोत्सवः ॥ १५४ જિન ધર્મ દીપોત્સવ તમેને હર્ષદેના બને, શુભ ધ્યાન ઉવલદીપ ત્યાં સ્વાધ્યાય મેરાયાંતણે દેખાવ દીપે વીરજીવન શ્રેષ્ઠ ભેજન જાણીએ, સુગુણવાણી રૂપ છે તબેલ પણ અવધારીએ. ૧ અશ્રી ટળેલક્ષમી મળે જય, નમન શ્રીગુરૂઆદિને, દીપ ઉત્સવ દીપતે નિત શ્રેષ્ઠ શીલ રૂપ ભૂષણે, કેવલજ્ઞાન સ્વરૂપી દીપને પ્રકટાવતી, તે દીવાલી સાધવાની બુદ્ધિ પુણ્ય જાગતી, ૨ કાર્ય–શુભ ધ્યાનરૂપી ઉજવલ દીવાવાળે, દેદીપ્યમાન સ્વાધ્યાય રૂપી મેરાયાંવાળે, શ્રીવીર જીવન રૂપ સુંદર ૩૫ Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ શ્રીવિજયસૂરિકૃત આહારના ભેજનવાળો, સારા ગુણવાળી વાણી રૂપ તાબૂલની શોભા વડે મનેહર, અલક્ષમીના જવાથી અને લક્ષ્મીના આગમનથી તથા વિજયવંત ગુરૂઓના પ્રણામથી ઉત્કૃષ્ટ તથા શીલ રૂપી અલંકારવાળો અરહિંતના ધર્મરૂપી દીવાલીને ઉત્સવ તમને હર્ષને માટે થાઓ. ૧૫૪ સ્પષ્ટાર્થ –હવે દીવાલીના ઉત્સવનું સ્વરૂપ સમજાવતાં ગ્રંથકાર જણાવે છે કે દિવાળી મુખ્યતાએ દીવાઓ વડે શોભે છે, તેમ આ અરિહંતના ધર્મના આરાધના રૂપી દીવાલીને ઉત્સવ પણ ધર્મધ્યાન અને શુકલધ્યાન રૂપી પ્રકાશવાળા દીવાથી શેભે છે. વળી દીવાળીના ઉત્સવમાં મેરાયા (કેડીઆને કાણું પાડી તેમાં લાકડી ભરાવી જે દીવા કરવામાં આવે છે તે મેરામાં કહેવાય છે) હોય છે તેમ અહીં પણ દેદીપ્યમાન સ્વાધ્યાય રૂપી મેરાયા છે. જેમ દિવાળીમાં સુંદર ભજન કરાય છે તેમ અહીં કલ્પ એટલે શ્રીવર્ધમાન સ્વામીના ચરિત્રનું (નિર્વાણ કલ્યાણકનું) સાંભળવું તે રૂપી સુંદર આહારના ભેજનવાળો આ જિન ધર્મરૂપી દીપોત્સવ છે. વળી દિવાળીમાં લેકે તાબૂલ (પાન) ખાય છે તેમ અહીં સારા ગુણવાળી વાણી રૂપી તાબૂલ વડે આ જિન ધર્મોત્સવ મનહર છે. વળી અલક્ષ્મી એટલે દારિદ્રના જવાથી તથા લક્ષ્મીના આવવાથી, વિજયવંત શ્રીગુર્નાદિકને નમન કરવાથી ઉત્કૃષ્ટ તથા શીલ રૂપ અલંકાર વડે શોભાયમાન. આ અરિહંતના ધર્મ રૂપી દીવાળીને ઉત્સવ તમને હર્ષ દેનાર થાઓ. શ્રીવીર પરમાત્માનું જીવનચરિત્ર વિચારી પિતાના જીવનને નિર્મલ બનાવી મુક્તિના સુખ પામવા એ દીવાલીપર્વનું રહસ્ય છે. Page #560 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપૂરપ્રકરસ્પષ્ટાર્થોઢિ: --આકી ટાકા ફાડવા વગેરે પ્રવૃત્તિ કૈવલ અજ્ઞાનતાને જ સૂચવે છે. એમાં હિંસા, નાહકના ખર્ચે, જીવનની અરમાદી વગેરે ઘણા ગેરલાભ રહેલા છે. ૧૫૪ અવતરણ:—હવે ચુમ્માતેરમું વ્યાખ્યાનનું ઉપદેશદ્વાર કહે છે:-- મા ( शार्दूलविक्रीडितवृत्तम् ) ૧ ૬ ७ व्याख्यानं श्रुतदुग्धसारमधिकस्निग्धं निपीयादरात्, ૩ ૪ प ૧૧ ૧ ૨ ૧૦ २ मात्याक्ष रसिता मुधा शमदधिश्रेयोघृतोच्छ्रायकृत् । ૧૩ ૧૪ ૧૬ १ घ ૧૭ ૨૦ ૨૨ ૨૧ ૨૩ अस्मात्तस्य समर्थनाय तदिदं कालेन भव्यैः पुनः, ૧૮ २४ ૨૫ ૧૯ ૧૪૭ सम्यक्त्वाङ्गविवृद्धिकुद्धहुतृषा पेयं तमस्तापभित् ॥ १५५ શ્રત દૂધ કેશ સાર જેમાં તેહ ગુરૂ વ્યાખ્યાનને, સાંભળી થઈ તૃપ્ત ભવ્યેા છેડશે નહિ તેહને, નિજ ગુણે પ્રીતી કરાવે તેહ શમરૂપ હિ અને, મેક્ષ રૂપી ધૃત વધારે ભેદતુજ અજ્ઞાનને, છૂ સમ્યકત્વ રૂપ શરીરને તે પુષ્ટ કરતું તે સુણા, વ્યાખ્યાન દૂધ પીએ અની તરસ્યા ઉમંગ ધરી ઘણા; દૂધ દહિ ધૃતને વધારે શરીર પુષ્ટ કરે અને, તાપને દૂરે કરે સુણિયેજ નિત વ્યાખ્યાનને, ર Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ શ્રીવિજયસૂરિકૃત લેકાર્થ –ઉપશમ રૂપી દહીં અને કલ્યાણરૂપી ઘીની. વૃદ્ધિ કરનારું, પરમ પ્રીતિને કરનારું, શ્રત રૂપી દૂધ વડે શ્રેષ્ઠ, એવા વ્યાખ્યાનને આદરથી પીને તૃપ્ત થએલા તમે. તેને નાહક તજશે નહિ. કારણ કે તેની હમણું પણ માગણું કરાય છે, તેથી સમકિત રૂપી શરીરની વૃદ્ધિ કરનાર, અન્યકાર રૂપી તાપને ભેદનાર આ વ્યાખ્યાન રૂપી દુધને ભવ્ય. જીવોએ ફરી ફરી પણ અવસરે ઘણાં તરસ્યા થઈને પીવું, જોઈયે. ૧૫૫ પાર્થ––હવે વ્યાખ્યાન વારંવાર સાંભળવું જોઈયે તે જણાવતાં ગૂંથકાર કહે છે કે જેમ દૂધ ઘી અને દહીંની વૃદ્ધિ કરે છે તેમ આ દૂધ જેવા સારવાળું કૃતનું વ્યાખ્યાન ઉપશમ રૂપી દહીંની તેમજ કલ્યાણ રૂપી ઘીની વૃદ્ધિ કરે છે.. કહેવાને ભાવાર્થ એ છે કે વ્યાખ્યાન સાંભળવાથી ઉપશમ, ભાવન તથા કલ્યાણ (સદ્દગતિ)ને લાભ થાય છે. માટે આ શ્રત રૂપી દૂધ જેવા સારવાળા વ્યાખ્યાનને આદરપૂર્વક સાંભળીને તમ થઈ (ધરાઈને) તેને ફેગટ ત્યાગ કરશો નહિ.. તે ભવ્ય જીવે આ વ્યાખ્યાનની. હજુ પણ માગણી કરે છે. - કારણ કે તે વ્યાખ્યાન, એવું છે કે ગમે તેટલી વાર સાંભળવા. છતાં પણ તેથી તૃપ્તિ થતી નથી અથવા વારંવાર સાંભળવાનું મન થયા કરે છે. વળી આ વ્યાખ્યાન સમક્તિ રૂપી શરીરની. વૃદ્ધિ કરનારું છે એટલે સમકિતને પુષ્ટ કરનાર છે. તેમજ અજ્ઞાનના સંતાપને દૂર કરે છે એટલે અજ્ઞાનનો નાશ કરનાર છે તેથી તમારે ઉત્કંઠાપૂર્વક આ વ્યાખ્યાન વારંવાર સાંભળવું જોઈયે. કહેવાનો ભાવાર્થ એ છે કે આગમનું વ્યાખ્યાન દર Page #562 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટર્ધાદિક ૫૪૯ રિજ જરૂર સાંભળવું જ જોઈએ. એથી નિજ ગુણ રમણતા - વધે છે, પરમ શાંતિમય જીવન ગુજારી સમાધિમરણ, સદ્ગતિ પામી શકાય છે. ૧૫૫ અવતરણ–ચાલું વ્યાખ્યાનના પ્રસંગે ગ્ય ઉપદેશ આપે છે.” (શાર્દૂ વિહિતવૃત્ત) सिद्धान्ताम्बुधिसंभवेऽद्य विरते व्याख्याधने सद्रसैदृष्टान्तैः सकषायतापजनहृद्भूमिं शमित्वाऽभितः। ૧૧ ૧૨ ૧૯ ૧૫ सप्तक्षेत्रधरासु वित्तवपनं कुर्वन्तु वा पुण्यतो, ૧૬ ૧૭ ૧૮ ૧૪ ૧૯ ૧ 'निःसप्तव्यसनेतिभीतिविविधं शस्यं यथा स्याज्जनाः॥१५६ શ્રત જલધિથી ઉપજ વ્યાખ્યાન રૂપી મેઘ , દૃષ્ટાંત જલ વરસાવતા ચારે કષાયે ટળવાન્યા ભવ્યજન મન ભૂમિ પર તે વરસીને અટકી જતા, ભવ્ય જીવ સાત ક્ષેત્રે કવ્યધા વાવતા. ૧ તેથી લહે બહુ ધાન્યને ત્યાં વ્યસન રૂપ ઈતિ તણે, ભવ્ય ન અંશે તેમ હવે જે ઉદય નિજ પુણ્યને વ્યાખ્યાન અસ્થિર થર કરે દોષ બધા દૂરે કરે, પુદ્ગલ રમણતાને ઘટાડે ગુણ તણી વૃદ્ધિ કરે ૨ Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ શોવિજયસૂરિકૃત કર્થ –હે ભવ્ય છે ! આજે સુંદર દષ્ટાંત રૂપ જલે કરીને કષાય રૂપી તાપવાળા મનુષ્યના હદય રૂપી પૃથ્વીને ચારે બાજુથી શાંત કરીને સિદ્ધાન્ત રૂપી સમુદ્રથી ઉત્પન્ન થએલ વ્યાખ્યાન રૂપી મેઘ વરસતે બંધ પડે છતે તમે સાત ક્ષેત્ર રૂપી જમીનમાં દ્રવ્ય રૂપ ધાન્યની વાવણી કરે, જેથી તમારા પુણ્યને લીધે સાત વ્યસન રૂપ સાત ઇતિના ભય રહિત એવું વિવિધ પ્રકારનું ધાન્ય નીપજે. ૧૫૯ ૫બ્દાર્થ – હવે વ્યાખ્યાનને મેઘની ઉપમા આપતાં ગ્રંથકાર જણાવે છે કે-મેઘ જેમ તાપથી પીડાએલાને શાન્તિ . આપે છે તેમ આ વ્યાખ્યાન રૂપી મેઘ પણ કોને શાંતિ પમાડે છે? તેમજ મેઘથી ધાન્ય પાકે છે તેમ અહીં કર્યું ધાન્ય પાકે છે? તેના જવાબમાં જણાવે છે કે-હે ભવ્ય જીવો! આજે આ વ્યાખ્યાન રૂપી મેઘ સારા દષ્ટાતો રૂપી જલ વરસાવીને કષાય રૂપી તાપથી પીડાએલા મનુષ્યના હદય રૂપી ભૂમિને ચારે બાજુથી શાંત કરીને વરસતા વરસતો બંધ પડયે છતે તમે સાત ક્ષેત્ર રૂપી જમીનમાં દ્રવ્ય રૂપી અનાજનું વાવેતર કરે. જેમ વરસાદ વરસતે બંધ પડે ત્યારે વાવેતર થાય છે, તેવી રીતે વ્યાખ્યાન રૂપી મેઘ બંધ પડે, ત્યારે તમે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જિનબિંબ, જિન ચિત્ય અને શ્રુતજ્ઞાન રૂપી સાત ક્ષેત્રમાં તમારા ધનને પરમ ઉલ્લાસથી વાપરે. જેથી તમારા પુણ્યથી સાત પ્રકારના વ્યસન રૂપી સાત ઈતિના ભય વિનાનું વિવિધ પ્રકારનું ધાન્ય ઉત્પન્ન થાય. ખેતી કર્યા પછી અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વગેરે સાત ઈતિએને (ઉપદ્રને) લીધે વાવેલું ધાન્ય નાશ * Page #564 -------------------------------------------------------------------------- ________________ શ્રીકખૂરપ્રકરસ્પટાર્થીદિર પામે છે ને સાત ઈતિથી રહિત એવું તે વાવેતર વિવિધ પ્રકારનાં ધાન્યને આપે છે તેમ આ સાત ક્ષેત્રમાં સાત પ્રકારના વ્યસન રૂપી ઉપદ્રવના ભયથી રહિત વાપરેલું ધન પણ તમને અનેક પ્રકારનાં પુણ્યાનુબંધિ પુણ્યના સુખને આપનારું થશે, એમ સમજીને ભવ્ય છાએ સાત ક્ષેત્રમાં લક્ષમીને સદુપગ જરૂર કરવો જોઈએ. અને તેજ વ્યાખ્યાન સાંભળવાને બરો સાર છે. એ જરૂર યાદ રાખવું જોઈયે. ૧૫૬ અવતરણ-હવે વ્યાખ્યાનના ફલનું ૭૫ મું દ્વાર જણાવે છે – (શાર્દૂષિીરિતવૃત્ત) वृष्टे धर्मकथोपदेशसलिलैभव्योर्वरायां गुरा- वन्दे संयमधान्यसप्तदशक रूढं क्रियामारुतैः। स्पष्टैः स्पष्टगुणं विशोधितमतः शाल्यादिशस्योद्गमं, ૧૨ ૧૫ ૧૬ ૧૩ स्यादेवोद्यमरक्षपालदलितापायं फलस्फातिमत् ॥ १५७ ભવ્યજન રૂપ જમીન પર ગુરૂમેઘ ઉપદેશપાણિને, વરસાવતા તે કાલ સત્તર ભેદ સંયમ ધાન્યને; વાવતા અનુકૂલ પવને તેહ શુદ્ધ બનાવતા, ઉદ્યમ રખોપા વિઘ ટાળી તાસ રક્ષણ સાધતા. ૧ ફલના પ્રવર વિસ્તારથી અતિ દીપતા શાત્યાદિએ, Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ શ્રીવિજયપદ્યસૂરિકૃતસરસ ઉપજે મેક્ષ અથવા સ્વર્ગ સંયમ ફલ મળે; પવન શુભ કિરિયા અહીં ગુણિ સમિતિ જાણીએ, ૨ખવાલ શુભ ઉપયોગ વીલ્લાસ કદિ ના ભૂલીએ. ૨ લેકાર્થ –ગુરૂ રૂપી મેઘ ધર્મકથાના ઉપદેશ રૂપી પાણી વડે ભવ્ય જી રૂપી પૃથ્વી ઉપર વરસે છતે સત્તર પ્રકારના સંયમ રૂપી ધાન્યને વાવ્યું. તે અનુકૂળ ક્રિયા રૂપી પવન વડે વિશુદ્ધ કરાયું. આથી સ્પષ્ટ ગુણવાળા, ઉદ્યમ રૂપી રખવાલે દૂર કરેલા ઉપદ્રવવાળા તથા ફલના વિસ્તારવાળા શાલ્યાદિ ધાન્યની ઉત્પત્તિ થાય જ. ૧૫૭ સ્પષ્ટાર્થજેમ મેઘની વૃષ્ટિ થવાથી અને અનુકૂળ પવન તથા સારા રખવાલની દેખરેખથી અવશ્ય સારા ધાન્યની ઉત્પત્તિ થાય છે જ, તેવી રીતે ગુરૂ રૂપી મેઘની વૃષ્ટિ વરસતાં સંયમ રૂપી ધાન્યની ઉત્પત્તિ થાય છે. તે બીમા જણાવતાં ગ્રંથકાર કહે છે કે ગુરૂ રૂપી મેલ ધર્મની કથા દ્વારાએ ઉપદેશ દેવા રૂપી પાણી વડે ભવ્ય જીવ રૂપી પૃથ્વી ઉપર વરસ્ય છતે ભવ્ય જીએ સત્તર પ્રકારના સંયમ રૂપી ધાન્યને વાવ્યા પછી તેને અનુકૂળ પવનની જરૂર પડે છે તેમ આ સંયમ રૂપી ધાન્યને પણ અનુકૂળ શુભ કિયા રૂપી પવન વડે શુદ્ધ કર્યું એટલે નિરતિચારપણે ચારિત્ર પાડ્યું. અને ઉગેલા ધાન્યને રખવાલ વડે સાચવવાની જરૂર પડે છે તેમ અહીં ઉદ્યમ રૂપી રખવાલે અનેક પ્રકારની મુશીબતેને દૂર કરી, તેથી સ્પષ્ટ ગુણવાળાં અને ફલના વિસ્તારવાળા Page #566 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિઃ ૫૫૩ શાલ્યાદિ ધાન્યની ઉત્પત્તિ સારા પ્રમાણમાં થાય છે તેમ અહીં પણ સત્તર પ્રકારના સંયમ રૂપી ધાન્યની પુષ્કળ ઉત્પત્તિ થાય છે જ. માટે સંયમ રૂપી ધાન્યને શુદ્ધ કિયા વડે અને ઉદ્યમ વડે સાચવીએ, તે તેનું મોક્ષ અને સ્વર્ગ રૂપી ફળ અવશ્ય મળે છે. ૧૫૭ અવતરણું–હવે ૭૬ મું વિહાર દ્વાર કહે છે – છે શ્રાવૃત્ત છે 'धने शीतोष्णकाले प्रथमवयसि तत्कर्म कुर्वीत विद्वान् , ૭ ૮ ૧૦ ૯ ૧૪ ૧૫ ૧૬ ૧૨ ૧૩ ૧૭ વદ येनान्ते स्यात्सुखीतो वयमपि तदिहाऽवेत्य कु विहारम्। ૨૦ ૨૧ ૨૨ ૨૩ नानाहत्तीर्थयात्रा श्रुतधरनमनं संशयान्तः श्रुतायः, ૨૫ शुद्धानोपध्यवाप्तिः प्रवचनमहिमा मूढबोधाधतो यत् ॥ १५८ વિદ્વાન દિવસે ને શિયાળે તિમ ઉન્હાળે તે કરે, જે કાર્યથી રાતે જ વર્ષાકાલ છેલ્લી ઉમરે અનુક્રમે સુખને લહે એથી અમે આ સ્થાનથી, કરીએ વિહાર સુતીર્થયાત્રા લાભ હાય વિહારથી. ૧ નમન કૃતધરને વિનાશે સંશા શ્રત નવું મળે, આહાર ઉપાધિ શુદ્ધ મળતી દેશના સણવા મળે મૂઢ જનને તેહથી શાસનતણી સુપ્રભાવ , મુનિ વિહારે લાભ એવા સેવજે તે સજા ? ૨ Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪. શ્રીવિજયપદ્યસૂરિકૃત લેકાર્થ –વિદ્વાન માણસે દિવસે, શિયાળામાં અને ઉનાળામાં, તેમજ પહેલી વયમાં તે કાર્ય કરવું જોઈએ જેથી અને પિતે સુખી થાય. તેજ કારણથી અહીં અમે પણ તે લાભને જાણીને અહીંથી વિહાર કરીએ છીએ. કારણ કે તેથી ૧. જુદા જુદા અરિહંતના તીર્થોની યાત્રા થાય, ૨. સિદ્ધાન્તના જાણકાર એવા ગુરૂ વગેરેને નમસ્કાર થાય, ૩. શાસ્ત્રના સંશયને નાશ થાય, ૪. શ્રતજ્ઞાનને લાભ થાય, ૫. શુદ્ધ. અન્ન અને ઉપધિની પ્રાપ્તિ થાય, અને ૬. મૂઢ જનને પ્રતિબંધ કરવાથી જિનશાસનની પ્રભાવના થાય. ૧૫૮ સ્પષ્ટાથે–વિહાર શા માટે કરવો જોઈએ તેનું કારણ જણાવતાં ગ્રંથકાર કહે છે કે વિદ્વાન માણસે દિવસે, શિયાળામાં, તેમજ પહેલી ઉંમરમાં એટલે યુવાવસ્થામાં તે કાર્યો. કરવાં જોઈએ કે જેથી અનુક્રમે દિવસના અંતે એટલે રાત્રીમાં શીયાળા અને ઉનાળાના અંતે એટલે ચોમાસામાં તથા : યુવાવસ્થાને અંતે એટલે વૃદ્ધાવસ્થામાં સુખે રહી શકાય. આવું જાણીને હે ભવ્ય જી! અમે પણ અહીંથી વિહાર કરીએ છીએ. કે જેથી ૧. ઝાષભાદિક જુદા જુદા અરિહંત ભગવંતેના તીર્થની યાત્રા થાય. ૨. સિદ્ધાન્તના જાણકાર ગુરૂ વગેરેને પ્રણામ થાય. ૩. શાસ્ત્ર ભણતાં થયેલા સંશયને નાશ થાય, ૪. શ્રતજ્ઞાનને લાભ થાય, ૫. શુદ્ધ આહાર તથા ઉપધિને લાભ થાય. વળી ૬. સંસારના મેહિત છને પ્રતિબંધ પમાડવાથી જિનશાસનનો મહિમા પણ વધે. આ . છ પ્રકારના લાભ વિહાર કરવાથી થાય છે. ૧૫૮ અવતરણ:–૭૭ મું કાતિક ચાતુર્માસ દ્વાર કહે છે –. Page #568 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિ: પપપ.. - - * 16 ( શાસ્ત્રવિડતવૃત્ત) व्याख्यानाम्बुधरोपदेशसलिलैः सुश्राद्धचेतः सरःपूर्तिः कीर्तिनदीततिर्मलरजश्छित्तिश्च यत्राभवत् । बालश्रावकभेककेकिपठनस्वाध्यायकोलाहलं, ૧૩ ૧૨ ૧૦ ૮ ૧૧ सत्कृत्यान्नफलाय वो भवतु तद्वर्षाचतुर्मासकम् ॥१५९ કાર્તિક ચતુર્માસે જિહાં વ્યાખ્યાન ઉત્તમ મેઘના, ઉપદેશજલથી ચિત્તરૂપ તળાવ પૂરણ શ્રાદ્ધનાં કીર્તિ નદી સુપ્રવાહ વહે છે પાપ રજ દૂર થાય છે, બાલ શ્રાવક દેડકાને મેર શબ્દ સુણાય છે. ૧ શ્રાવકતણ બાલક કરે અભ્યાસ તે શબ્દ અહીં, સત્કૃત્ય રૂપી ઘાન્ય ફલ દેનાર નીવડે તે સહી, કાર્તિકી ચોમાસાને દાનાદિથી આરાધીએ, સમતા ક્ષમાદિક ગુણ ધરીને મુકિતના સુખ પામીએ. ૨ લેકાર્થ-જે કાર્તિક ચોમાસાને વિષે વ્યાખ્યાન રૂપ મેઘના ઉપદેશ રૂપ જલ વડે સુશ્રાવકનું મન રૂપીસરેવર ભરાઈ જાય છે, ને કીર્તિ રૂપી નદીને પ્રવાહ ચાલે છે, પાપ રૂપી રજને નાશ થાય છે, વળી જેમાં બાલ શ્રાવકે રૂપી દેડકા અને મેરના પઠન તથા સ્વાધ્યાયન કેલાહલ. Page #569 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત– થઈ રહ્યો છે તે કાર્તિક ચામાસુ તમારા સત્કૃત્ય રૂપી ધાન્યના લને માટે થાઓ. ૧૫૯ સ્પા :-અહીં કાર્તિક ચામાસાનુ વર્ણન કરતાં ગ્રંથકાર જણાવે છે કે જેમ ચામાસામાં વરસાદ આવવાથી સરોવર પાણીથી ભરાઈ જાય છે તેવી રીતે કાર્તિક ચામાસાને વિષે ગુરૂના વ્યાખ્યાન રૂપ મેઘ જાણવા અને તેમાં ઉપદેશ રૂપી જલ જાણવું. તે જલ વડે કરીને સુશ્રાવકના મન રૂપી સાવરા ભરાય છે. ( છલકાય છે ) અથવા તા આ ઉપદેશ રૂપી પાણીથી સુશ્રાવકાના મન પ્રફુલ્લિત થાય છે. જેમ વર્ષા ઋતુમાં નદીના પ્રવાહ ચાલે છે તેમ આ વ્યાખ્યાનરૂપ મેધથી પ્રીતિ રૂપી નદીના પ્રવાહ ચાલે છે. જેમ ચામાસાના પાણીના પ્રવાહથી ધૂળ વગેરે તણાઈ જાય છે તેમ અહી વ્યાખ્યાન રૂપો મેઘ વરસવાથી પાપ રૂપી રજના નાશ થાય છે. જેમ ચામાસામાં દેડકાના તથા મેારના શબ્દ સંભળાય છે તેમ અહી ખાલ શ્રાવકા રૂપી દેડકા તથા મારના પઠન એટલે ગોખવું તથા સ્વાધ્યાય એટલે ભણેલ સભારી જવું તે રૂપી કાલાહલ સંભળાય છે. તથા ચામાસામાં અંતે ધાન્ય પાકે છે તેમ હું ભવ્ય જીવે! ! આ કાર્તિક ચામાસુ તમને સત્કૃત્ય રૂપી અનાજને આપનારૂં નીવડેા. આ àાકમાં આષાઢ ચામાસાની શરૂઆતથી માંડીને ભવ્ય જીવાએ ગુરૂ મહારાજની પાસે જે જે લાભ મેળવ્યા તે સમ્પૂર્ણ લાભની બીના જણાવી છે. તે વ્યાજબીજ છે. ચામાસામાં કરેલી ખેતીના લાભ છેવટે જ મળે છે. ૧૫૯ અવતરણ:—હવે કાર્તિક ચાતુર્માસના પારણાનેા ઉપદેશ કહે છે: Page #570 -------------------------------------------------------------------------- ________________ ૧૭* શ્રીકપૂરપ્રકરપછાર્યાદિ ( શાસ્ત્રવિણજિતવૃત્તમ્) चातुर्मासिकमेकपारणदिनं नूनं फलं प्राप्नुयात् , ૧૨ ૧૩ ૧૦ ૬ नेतु(भर्तृर्षिकमध्यवाप न कथं श्रेयांस एकात्यपि । ૧૩ ૧૫ ૧૪ ૧૬ स्थानस्थाननिखातकोटिविभवः कोटीश्वरः किं भवेत् , ૧૮ ૨૧ ૨૧ ૨૨ ૧૭ कोटिमल्यमहामणिं करतले किं खेलपन्नापरः ॥ १६० ચાર માસિક તપ તણું ફલ પારણા દિન પામીએ, . શ્રેયાંસ આદીશને કરાવી પારણું એકજ દિને, વર્ષનું ફલ પામતે કહેવાય છે કેટીશ્વરા, ક્રોડ ધનને દાટતા કરમાં ખિલાવે તે ના. ૧ કાર્ચ–એક પારણને દિવસ નક્કી ચોમાસાના તપ સંબંધી ફલને પ્રાપ્ત કરે છે, દષ્ટાન્ત આપતાં જણાવે છે કે શું શ્રેયાંસકુમારે રાષભદેવને પારણું કરાવીને વર્ષના તપનું ફલ નથી મેળવ્યું? ઠેકાણે ઠેકાણે ક્રોડ દ્રવ્ય જમીનમાં દાટનાર શું કેટીશ્વર થાય? અને બીજે હથેલીમાં કોડ મૂલ્યના . મહામણિને ખેલાવનાર માણસ શું કેટીશ્વર ન કહેવાય? અર્થાત્ બને જણ કેટીશ્વર કહેવાય છે. ૧૬૦ પાર્થ –આ ચોમાસામાં પણ પારણાને દિવસ ચાર મહિના સુધી કરેલ તપના ફળને પ્રાપ્ત કરાવે છે. આ બાબતમાં શાસ્ત્રીય દષ્ટાન્ત આપતાં જણાવે છે કે શ્રેયાંસકુમારે. Page #571 -------------------------------------------------------------------------- ________________ - ૨૫૮ શ્રીવિજયપદ્ધસૂરિકૃત પ્રથમ તીર્થકર શ્રીષભદેવ જિનેવરને શેરડીના રસથી પારણું કરાવીને શું વર્ષના તપનું ફલ નથી મેળવ્યું? અર્થાત્ શ્રેયાંસકુમારે પારણું કરાવીને એક વર્ષ તપનું ફળ મેળવ્યું છે. આ બાબત વ્યાવહારિક ઉદાહરણ આપીને પણ સમજાવે એ છે કે જેણે ઠેકાણે ઠેકાણે કોડ દ્રવ્ય ભૂમિમાં દાટી રાખ્યું હેય તે કોઠાધિપતિ કહેવાય છે, તેમ હાથમાં કોડ દ્રવ્યના મૂલ્યવાળા મહામણિને ખેલાવતે બીજે માણસ શું કટીશ્વર ન કહેવાય? અર્થાત્ તે પણ કેટીશ્વર કહેવાય છે. તેવી રીતે પારણાને દિવસે ભાવપૂર્વક પારણું કરાવનાર પણ માસી તપના ફલને મેળવે તેમાં કાંઈ નવાઈ છે જ નહિ. આ લોકનું રહસ્ય એ છે કેતપસ્યા કરનાર ભવ્ય જીને તે કર્મનિર્જરાદિ લાભ જરૂર મળે જ છે. પણ તેમના ગુણની અનુમોદના કરીને પરમ ઉલ્લાસથી દાનના પાંચ ભૂષણ સાચવીને જે ભવ્ય જીવ તપસ્વિને પારણું કરાવે, તેમને પણ બહુજ લાભ મળે છે. આજ મુદ્દાથી શ્રદ્ધાળુ ભવ્ય જીવો પર્યુષણાદિક પર્વને પ્રસંગે તપસ્વિને પારણું - કરાવી જિનનામ કર્મને બંધ વગેરે અપૂર્વ લાભ મેળવે છે. ૧૬૦ * * . . - અવતરણ:–હવે બે લોકમાં કમસર દાનને પ્રભાવ -જણાવીને ૭૮ મું સંઘની પૂજાને ઉચિત ઉપદેશનું દ્વાર (શવિત્રીતિવૃત્ત) जीथैर्ऋतधर्मघोषणपुरस्कारात्परामुन्नति, 9. S9. नीतं यच्च ददाति भूतिमतुला श्रीशालिभद्रादिवत् । Page #572 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ: ૫૫૯ ૧૬ ૧૭ ૧૫ ૧૩ ૧૪ ૧૮ तन्निःसत्त्वतिरस्क्रिया लघु कलौ दानं त्वयोल्लासितं, ૨૧ ૨૨ ૨૦ ૧૯ ૨૪ ૨૩ ૨૪ ૨૫ ૨૮ ૨૬ कैः कैर्भद्र ? पुनः फलिष्यति फलैस्तत्ते जिनो वेत्ति यत् १६१ તીર્થકરોએ વ્રતતણી ને ધર્મ કેરા દેશના, દેતાં કહ્યું જે મુખ્ય તિમ શ્રી શાલિભદ્રાદિકતણા; દૃષ્ટાંતથી જે અતુલ લક્ષ્મી આપતું દેનારને, તે દાન દીધું પરિહરી તે આજ કંzસાઈને. ૧ આપશે ઉત્તમ ફલે કેવા તને તે જાણતા, જિનરાજ શીલતપ ભાવનાને દાન પણ આરાધતા; શ્રીસંઘ કેરી પૂજના ભવિ જીવ પુણ્ય પામતા, વસ્તુપાલાદિક પરે બહુ લાભ ઉન્નતિ સાધતા. ૨ કાર્થ –તીકરોએ જે દાનને વ્રત અને ધર્મની દેશના દેતાં મુખ્ય જણાવીને હેટી ઉન્નતિને પમાડાયું છે અને જે શ્રીશાલિભદ્ર વગેરેની જેમ અપૂર્વ આબાદીને આપે છે તે દાન કલિયુગમાં કંજુસાઈને તિરસ્કાર કરીને તે જલદી પ્રકાશિત કર્યું (દીધું) છે. તેથી હે ભદ્ર! તે દાન કયા ક્યા ફલો વડે તને ફળશે તે (વાત) તે શ્રોજિનેશ્વર દેવ જાણે છે. ૧૬૧ ૫ષ્ટાથેજે દાનને તીર્થકરાએ વ્રત અને ધર્મની દેશના દેતાં મુખ્ય કહ્યું છે. કારણ કે વ્રતને વિષે પહેલું , અહિંસા વ્રત કહ્યું તેથી તેમાં અભયદાન વગેરેની મુખ્યતા અને જે શીશાસિત જણાવીને કે દાનને વત Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ શ્રીવિજયપધસૂરિકૃત છે, કારણ કે સવ ને અભયદાન આપવાથી અહિંસા. વ્રતનું પાલન થાય છે. વળી દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારના ધર્મને વિષે પણ પહેલે દાન ધર્મ કહ્યો છે તેથી ધર્મમાં પણ દાનની મુખ્યતા તીર્થકરેએ કહી છે. વળી જે દાન શાલિભદ્ર વગેરેના દ્રષ્ટાંતે અપૂર્વ આબાદોને, આપે છે. કારણ કે શાલિભદ્રના જીવે પૂર્વ ભવમાં સાધુને ખીરનું દાન આપ્યું હતું તે દાનના પ્રભાવથી તેમને શાલિભદ્રના ભવમાં અપૂર્વ ઋદ્ધિની પ્રાપ્તિ થઈ. એવી રીતે બીજા. પણ દાનના દષ્ટાંત બીજા ગ્રંથમાં જણાવ્યા છે. આવા પ્રકારનું દાન હે ભદ્ર! આ કલિયુગમાં તે કંજુસાઈને તિરસ્કાર કરીને ઉદાર ભાવથી દીધું છે તેથી તે દાનનું તને શું શું અપૂર્વ ફળ મળશે તે તો કેવલી ભગવાન જ જાણે છે. એટલે આ દાનથી તેને શા શા ઉત્તમ લાભ થશે તે કેવલી શ્રી જિનેવરદેવ સિવાય બીજું કઈ જાણી શકે નહી. ૧૬૧ અવતરણ ચાલુ પ્રસંગે શ્રી સંઘ પૂજાને પ્રભાવ જણાવે છે - (શાર્દૂ વિઝીતિવૃત્ત) मान्यस्तीर्थपतेः परिग्रह इव क्ष्मापस्य सङ्घो ध्रुवं, ૧૩ ૮ ૯ ૧૨ ૧ धन्यो यस्य गृहाङ्गणं स चरणाम्भोजैः पुनीतेतराम् । ૧૬ ૧૭ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૦ ૨૧ किं ब्रूमः फलमस्य तद्भरतवद्योऽर्चत्यमुं संमदात् , ૨૫ ૨૩ ૨૪ ૨૬ ૨૯ - ૨ श्रीरप्यस्य गृहे स्थिरा प्रतिभुवः श्रीजनप इमे ॥ १६२ ૨૭ Page #574 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપૂરપ્રકારસ્પષ્ટાથદિર પ૧ માન્ય છે જિમ ભુપને મંત્રીશ આદિક તિમ અહીં, - તીર્થપતિને માન્ય છે શ્રી સંઘ જસ ઘરના સહી; આંગણે આવેજ તે જન ધન્ય પૂજન ફલ ઘણું, ભરતચકી તણી પરે પૂજન કરે જે સંઘનું. ૧ તેના ઘરે નિશ્ચલ બની લક્ષ્મી ઘણી કાયમ રહે, પ્રભુચરણ છે સાક્ષી તેમાં ધન્ય ક્ષણ એ લહે. રત્નખાણ સમાન સંઘે જીવ જિનના બહુ વસે, કેવલ ગણધર તણા શ્રતપવી આદિકના વસે. ૨ શ્લોકાર્થ –જેમ રાજાને મંત્રી વગેરે પરિવાર માન્ય છે તેમ શ્રીતીર્થકરને પણ સંધ નિ માનવા લાયક છે, માટે તે સંઘ જે ભવ્ય જીવના ઘરનું આંગણું પિતાના ચરણ કમલ વડે પવિત્ર કરે છે તે જીવ ધન્ય જાણ. તેથી સંઘની પૂજા કરનાર જીવને (અપૂર્વ) ફલ અમે શું કહીએ ? માટે શ્રીભરત ચક્રવતીની જેમ જે આ સંઘની હર્ષથી પૂજા કરે છે તેના ઘરને વિષે લક્ષમી સ્થિર થઈને રહે છે તેમાં આ શ્રીજિનશ્વર દેવ સાક્ષી રૂપ છે. ૧૬૨ સ્પાર્થ:-શ્રીસંઘની પૂજ્યતા જણાવતાં ગ્રંથકાર કહે છે કે જેવી રીતે રાજાને તેના મંત્રી વગેરે માનવા : લાયક છે તેમ શ્રી તીર્થકરને પણ સંઘ નિશે માનવા લાયક છે. માટે જ કહ્યું છે કે આ શ્રીસંઘ જે પુરૂષના ઘરનું આંગણું પોતાના ચરણ કમલ વડે પવિત્ર કરે છે એટલે જેના ઘેર સંઘના પગલાં થાય છે તે પુરૂષ ધન્ય છે. આવા - Page #575 -------------------------------------------------------------------------- ________________ પંદર વિજયપદ્મસુરિષ્કૃત શ્રીસંઘની ભક્તિ કરનારને શું અપૂર્વ ફલ મળે ? તે તે અમે કેવી રીતે કહી શકીએ ? અથવા સંઘની પૂજા કરનાર ભવ્ય જીવને મળતાં અપૂર્વ ઉત્તમ ફળનું વર્ણન અમારા જેવા છદ્મસ્થ જીવા કરી શકે જ નહિ. માટે શ્રીભરત ચક્રવર્તીની પેઠે જે શ્રીસ ંઘની ભકિત કરે છે એટલે તેમનું બહુમાન ભક્તિ આદર સત્કાર વગેરે કરે છે તેના ઘેર લક્ષ્મી સ્થિર થઈ ને રહે છે. આ ખાખતમાં તે જિનેશ્વર દેવા પાતે જ સાક્ષી રૂપ છે. આ ખાખતમાં વિશેષ મીના મેં શ્રીસ વેગમાલામાં વિસ્તારથી જણાવી છે. ૧૬૨ અવતરણ:—હવે એ Àાકમાં ૭૯ સુ' ફાગણુ ચામાસાને ચેાગ્ય ઉપદેશનું દ્વાર કહે છે:-- " રાજૂ વિઝીહિતવ્રુત્તમ્ ॥ ૫ ૪ ૬ ર ૩ नीत्वा क्षेत्रे पवित्रे घनसमयममी संयता राजहंसा ૯ प० ૧૮ १८ स्वत्तत्स्थाने विजहुः सुकृतिभिरनिशं जाड्यशीतं च 93 રે ૧૧ ૧૪ ૧૫ प ૧૬ शीलक्षौमैस्तपोऽग्निव्रतनियमगृहैर्भावनागन्धतैलै ૨૦ મિત્રમ્ । ૨૨ ૨૧ ૨૩ ૨૪ क्षेत्राचार्यार्कगोभिर्हिमसमय चतुर्मासकं तन्मुदे स्तात् ॥ ॥ સાધુ રૂપી રાજહંસ સુક્ષેત્ર ચામાસુ રહી, શીતકાલ તે તે સ્થાન વિચરે પુણ્યવત નરા સડ્ડી; १६३ Page #576 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્યાદિ ૫૬૦ - . શીલ વસ્ત્ર તપ અનલથી વ્રત નિયમ ઘરથી અને, ભાવના શુભ તેલથી આચાર્ય રવિ તેજે અને. ૧ અજ્ઞાન ઠંડી દૂર કરે માસું ફાગણ માસનું, તમને અને આનંદ દાયક જેહ કારણ પુણ્યનું વસ્ત્રાદિ કારણે પાંચ હરતા શીતને જલદી અહીં, શીલાદિ કારણ પાંચ પણ અજ્ઞાનને હરતા સહી. ૨ બ્લેકાર્થ–આ સાધુ રૂપ રાજહંસે પવિત્ર ક્ષેત્રમાં વર્ષાઋતુને ગાળીને તે તે સ્થાનમાં વિચર્યા કે જ્યાં પુણ્યવંત એવા તેઓએ શીલ રૂપી વસ્ત્રો વડે, તપ રૂપી અગ્નિ વડે, વ્રત અને નિયમ રૂપી ઘર વડે, ભાવના રૂપી સુગન્ધિદાર તેલ વડે અને આચાર્ય રૂપી સૂર્યના કારણે વડે દરરોજ જડતા (અજ્ઞાન)રૂપી ટાઢ દૂર કરી, તે ફાગણ ચોમાસું તમને આનંદને માટે થાઓ. ૧૬૩ સ્પષ્ટાર્થ:–હવે સાધુઓને રાજહંસની સાથે સરખાવતાં ફાગણ ચોમાસું તેઓએ શી રીતે પસાર કર્યું? તે બીના જણાવતાં ગ્રંથકાર કહે છે કે પવિત્ર ક્ષેત્રમાં વર્ષાઋતુ ગાળ્યા પછી તે સાધુઓએ તે તે સ્થાનેમાં વિહાર કર્યો કે જ્યાં વિહાર કરતાં તેઓએ પિતાની અને બીજા ભવ્ય જીવોની જડતા એટલે અજ્ઞાન રૂપી ટાઢને દૂર કરી. અજ્ઞાન રૂપી ટાઢનું નિવારણ કેવી રીતે કર્યું તે જણાવે છે. વસ્ત્રોથી ટાઢનું નિવારણ થાય છે તેથી તેમણે શીલ રૂપી વસ્ત્રો ધારણ કર્યો. અગ્નિથી ટાઢ દૂર થાય છે તેથી તે સાધુઓએ તપ રૂપી. Page #577 -------------------------------------------------------------------------- ________________ પ૬૪ શ્રીવિજયપધસૂરિકૃત અગ્નિથી ટાઢ ફર કરી. ઘરમાં રહેવાથી ટાઢ દૂર થાય છે -તેથી તેમણે વ્રત અને નિયમ રૂપી ઘરમાં નિવાસ કર્યો. તેલના મર્દનથી ટાઢની અસર ઓછી થાય છે. તેથી તેમણે સારી ભાવના રૂપી સુગંધિદાર તેલનું મર્દન કર્યું, સૂર્યનાં કારણે વડે ટાઢ દૂર થાય છે, તેથી તેમણે આચાર્ય રૂપી સૂર્યની વાણી રૂપી કીરણેનું નિરંતર સેવન કર્યું ને ટાઢ દુર કરી. આ પ્રમાણે તેમણે પિતાની અજ્ઞાન રૂપી ટાઢ દૂર કરીને ફાગણ ચોમાસું પૂરું કર્યું. તે ફાગણ ચોમાસું સર્વેને આનંદ આપનારૂં થાઓ. ૧૬૩ અવતરણ–એજ ફાગણ ચોમાસાની બીના વિસ્તારથી બીજી રીતે સમજાવે છે – છે રવિશોહિતરમ્ | ૧ ૫ ૨૦ ૨૩ ૨૪ ૨૧ ૨૨ चातुर्मासिकपर्वसंभवतपो वढ्नेस्तदावश्यक• भ्रश्यत्कर्मदलोच्छ्रितच्छगणकस्तोमेऽत्र भस्मीकृते । मातर्वन्दनके मुखांशुकविधिव्याजाद्विकीर्णे सति, धन्योऽर्हद्गुणफाल्गुनो गतरजाः स्यादागमाम्भः प्लवात् १६४ ચામાસી પર્વ વિષે થયેલા છટ્ર તપ રૂપ અગ્નિમાં, ચોમાસી પ્રતિમણે પડતા કર્મછાંણ ઘડીકમાં રખ હવે તેહની તે વાંદરેજ પ્રભાતના, મુહપત્તિના ચલને ઉડતી સ્નાનથી શ્રુતજલ તણું. ૧ Page #578 -------------------------------------------------------------------------- ________________ શ્રોકર્પૂરપ્રકરસ્પષ્ટાથાદિ: અરિહંતના ગુણ રૂપ ઉત્તમ માસ ફાગણ નિલ, હાય તસ આરાધનામાં ભાવ રાખા ઉજ્વલે; પ કરણી પાપહરણી ભાગ્ય કમલ વિકાસની, પુણ્યવતા સાધને નિત સાધના એ પની. ૫૫ શ્લેાકા :—ચામાસી પર્વથી ઉત્પન્ન થએલા તપરૂપ અગ્નિની અંદર તે ( ચાતુર્માસના) પર્વના પ્રતિક્રમણ વડે પડતાં કર્મનાં દલરૂપ ઉછલતાં છાણાંના સમૂહ ભ્રમ થયે તે અરિહંતના ગુણ રૂપ ધન્ય એવા ફાલ્ગુન માસ આગમ રૂપ જલના સ્નાનથી પાપ રૂપે રજ રહિત થાય છે. ૧૬૪ સ્પષ્ટા : અરિહંત પ્રભુના ગુણુ રૂપી ફાગણ માસ સિદ્ધાન્ત રૂપી પાણીમાં સ્નાન કરવાથી કર્મ રૂપ રજથી રહિત થાય છે તે જણાવતાં ગ્રંથકાર કહે છે કે ચામાસી પર્વમાં કરેલા છટ્ઠતપ રૂપી અગ્નિની અંદર ચામાસી પર્વના પ્રતિક્રમણુ કરવાથી પડતાં ( ઉદ્દયમાં આવીને ભાગવાઈ જતાં) એવાં કર્માંના દલિયાં રૂપી ઉછળતાં છાણાંના સમૂહ ભસ્મ (રાખ) થઈ જાય છે. ભસ્મ થઈ ગએલ તે કર્મરૂપી દલિયાં પ્રાત:કાલમાં કરવામાં આવતાં વન્દેનને વિષે મુહુપત્તિ પલેવવાના ન્હાને એટલે મુખવસ્ત્રિકાના પડિલેહણથી ચારે તરફ ઉડી ગયે તે એટલે ચાતુર્માસિક તપના પ્રભાવથી ઘણાં કર્મ દલિયાની નિર્જરા થઈ જવાથી અરિહંતના ગુણુરુપી વખાણવા લાયક એવા આ ફાલ્ગુન માસ (એટલે ફાલ્ગુન માસમાં તપ કરનારા આત્મા) આગમ રૂપ જલના સ્નાનથી ( આગમના અભ્યાસ તથા શ્રવણાદિથી) પાપ રહિત થાય છે. ૧૬૪ Page #579 -------------------------------------------------------------------------- ________________ પ૬ શ્રીવિજયપદ્યસૂરિકૃતઅવતરણ –હવે ૮૦ મું કલ્યાણકના દિવસના વર્ણનવાળું દ્વાર કહે છે – (૩પતિવૃત્ત) ૬૪ , स्पर्धा महत्सु नरवाक शुकवत् क्लमाय, - ૧૧ ૬ ૯ ૧૦ ૮ ૭ - સ પુરા પતિ ના સમર્થકો ૧૩ ૧૨ मां हि पंचमगुणस्थितिमुक्तियोग्या:, ૧૭ ૧૫ ૧૬ ૧૯ ૧૮ श्राद्धेषु तजिनमहेऽनुचितेन्द्रताऽपि ॥ १६५ મેટા તણી સાથેજ સ્પર્ધા ખેદ દેનારી બને, મનુષ્યવાણી જેમ શુકને પદ મળેજ સમર્થને, ઇંદ્ર ચોથે પાંચમે ગુણ સ્થાનકે સ્થિતિ શ્રાદ્ધની, તેજ કારણ ઇંદ્રતા ના યોગ્ય જાણે શ્રાદ્ધની.૧૬૫ શ્લોકાથ–જેમ મનુષ્યની ભાષા પોપટને શ્રમ માટે થાય છે તેમ મેટા પુરૂષોની સાથે સ્પર્ધા (ડ) શ્રમને માટે (થકવનારી) થાય છે. એ વાત સાચી છે કે સમર્થ માણસ એગ્ય સ્થાનને પામે છે. કારણ કે મનુષ્ય પાંચમા ગુણસ્થાનકને એગ્ય અને મેક્ષે જવાને લાયક હોય છે, તે કારણથી જિનેશ્વરના કલ્યાણકને વિષે શ્રાવકેનું ઈનપણું વ્યાજબી નથી. ૧૬૫ સ્પદાર્થ –મનુષ્યની ભાષા પિટને શ્રમ માટે થાય Page #580 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાર્થીદિ: ૫૬૭ છે. અથવા પિપટને મનુષ્યની ભાષા શીખડાવવામાં આવે તે તે ઘણી મહેનતે પણ કાંઈક કાંઈક મનુષ્યની ભાષા બોલી શકે છે. પરંતુ મનુષ્યના જેવું પૂરેપૂરું બેલી શક્તો નથી. તેવી રીતે મોટા પુરૂષોની સાથે સ્પર્ધા (અહંકાર; હોડ) કરવી તે પણ થકવનારી (ખેદ ઉપજાવનારી) થાય છે. એ વાત સાચી છે કે સમર્થ માણસ એગ્ય સ્થાનને પામે છે. તેથી ઉત્કૃષ્ટથી દેશવિરતિ હોય તે પાંચમા ગુણસ્થાનકે વર્તનારા કહેવાય, તેમજ તેઓ મોક્ષે જવાની યેગ્યતાવાળા પણ છે. કારણ કે વ્રતધારી શ્રાવકોને પાંચમું દેશવિરતિ નામે ગુણસ્થાનક હોય છે. તેમજ આ મનુષ્ય ભવ પામીને જ મેક્ષે જઈ શકાય છે તે કારણથી જિનેશ્વરના કલ્યાણકને વિષે શ્રાવકેને ઇન્દ્ર જેવા માનવી, તે વ્યાજબી નથી. સમજવું જોઈયે કે-દેવતાઓને ઉત્કૃષ્ટથી પણ શરૂઆતના મિથ્યાષ્ટિ ગુણસ્થાનક વગેરે ચાર જ ગુણસ્થાનક હોય છે અને શ્રાવકને તે દેશવિરતિની અપેક્ષાએ પાંચમું ગુણસ્થાનક પણ હોય છે તે પાંચમું ગુણસ્થાનક ચેથા ગુણસ્થાનથી અનંતગુણ વધતી વિશુદ્ધિવાળું છે. આ રીતે શ્રાવકપણામાં અને ઇંદ્રપણામાં ફરક સમજ. ૧૬૫ અવતરણુ-જે કલ્યાણકને દિવસ હોય તે શ્રેષ્ઠ છે એટલું જ નહિ પરંતુ દરેક વર્ષને તે દિવસ પણ શ્રેષ્ઠ માનવો જોઈએ, તે જણાવે છે - | ( વ તિરુવૃત્ત) कल्याणकं च दिवसे धुरि यत्र सोऽति ૭ ૧૦ ૧૧ ૧૨ ૮ ૯ ra श्रेष्ठः स एव दिवसः पुनरागतोऽय्यः। Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ શ્રીવિજયપમસૂરિકૃત श्रीवीरमोक्षदिवसोद्भवदीपपर्व, १८ १४ प १७ १८ १५ यद्वत्ततः सुकृतिनोऽत्र महोऽनुवर्षम् ॥ १६६ શ્રીવીરના નિર્વાણથી ઉત્પન્ન દીવાલી પરે, જે દિને જિનરાજનું છે મુખ્ય કલ્યાણક ખરે; તેજ ઉત્તમ દિન માન્યો આજેજ તમને પુણ્યથી, વર્ષે દરેક કરંત ઓચ્છવ પુણ્યવંતા રંગથી.૧૬૬ કાર્થ –વળી જે દિવસે જિનેશ્વરના કલ્યાણક થયા હિય તે દિવસ અતિ શ્રેષ્ઠ ગણાય છે. ફરીથી આવેલે તે દિવસ પણ ઉત્તમ જ માનવો જોઈએ. તેથી પુણ્યવંત છાને આને ઉદ્દેશીને દર વર્ષે પર્વ (આનંદ, આરાધના) હોય છે, જેમ શ્રી વીર પ્રભુના મેક્ષ દિવસથી ઉત્પન્ન થએલ દીવાળી પર્વ દર વર્ષે મહત્સવકારી પર્વ તરીકે ગણાય છે. ૧૬૬ પાર્થ:--જે દિવસે જિનેશ્વરનું કલ્યાણક થયું હોય તે દિવસ ઘણે શ્રેષ્ઠ ગણાય છે. જિનેશ્વરનાં પાંચ કલ્યાણકે કહ્યાં છે. તેના નામ ૧ ચ્યવન કલ્યાણક, ૨ જન્મ કલ્યાણક, ૩ દીક્ષા કલ્યાણક, ૪ કેવલજ્ઞાન કલ્યાણક અને પાંચમું મોક્ષ કલ્યાણક. એ પ્રમાણે એક એક જિનનાં પાંચ કલ્યાણક હેય છે, તેમાંનું જે જે તીર્થકરને આશ્રીને જે જે દિવસે કલ્યાણક થયું હોય તે કલ્યાણકને મૂળ દિવસ તે ઘણે જ પવિત્ર ગણાય છે, કારણ કે તેવા પ્રસંગવાળો દિવસ અમુક ટાઈમે જ આવે છે. વારંવાર આવતા નથી. તે પ્રમાણે દર વર્ષે ફરીથી Page #582 -------------------------------------------------------------------------- ________________ શ્રીકરપ્રકરસ્પષ્ટથોદિર આવે છે તે દિવસ (તિથિ) પણ ઉત્તમ જ છે, કારણ કે તે દિવસ પણ શ્રીજિનેશ્વરના કલ્યાણકના મૂળ દિવસની યાદગીરીનું કારણે થાય છે. જેમ શ્રી વીર પ્રભુના મેક્ષ કલ્યાણકના દિવસથી ઉત્પન્ન થએલ દીવાલી પર્વ (આસે વદ અમાસને દિવસ) દર વર્ષે દિવાલી તરીકે ઉજવાય છે તેથીજ દર વર્ષે આવત તે તે કલ્યાણકને દિવસ પુણ્યવંત પુરૂ પર્વ રૂપ જ ગણે છે. અથવા પુણ્યવંત પુરૂષ તે દિવસને પર્વ તરીકે ગણને -તપશ્ચર્યાદિ કરવા દ્વારા આરાધ. ૧૯૬ અવતરણુ–એજ વાતને દષ્ટાન્ત આપીને સમજાવે છે – ( શાંતિઝાઝુત્તમ) देवैर्जिनस्य यदि जन्ममहादि चक्रे, ૧૦ न श्रावकैरनुकृतिः क्रियतां तदेषाम् । स्वशक्रदन्तिमदतुंबुरुगानरम्भा ૧૭ ૧૩ ૧૯ ૨ ૨ ૧૮ ૨૧ नृत्यादि चेद्भुवि न कोऽपि ततः करोतु ॥ १६७ જન્મ ઓચ્છવ આદિ કરતા જેમ દેવો તેહની, પેરે કરે શ્રાવક સદા જિમ સ્વર્ગ માંહે ઇંદ્રની; અપ્સરાનું નૃત્ય તુંબરૂ ગાન એરાવણ કરી, તેમ અહી પણ નૃત્ય આદિક જરૂર હોય ફરી ફરી.૧૬૭ Page #583 -------------------------------------------------------------------------- ________________ પ૭૦ શ્રીવિજયસૂરિકૃતશ્લેકાર્થ –જે દેએ જિનેશ્વરના જન્મ મહોત્સવાદિ કર્યા હતા, તે શ્રાવકોએ તેમનું અનુકરણ (તે પ્રમાણે) ન કરવું જોઈએ? અર્થાત્ જરૂર કરવું જોઈએ. જેમ સ્વર્ગમાં અરાવત હાથીને મદ, તુંબરૂનું ગાન અને રંભાનું નૃત્ય વગેરે છે તે પછી પૃથ્વી ઉપર મદ, ગાન અને નૃત્યાદિ શું કઈ ન કરે? અર્થાત કરે જ ૧૬૭ ૫ષ્ટાર્થ—અહીં ગ્રંથકાર કહે છે કે જે એકે સારું કામ કર્યું હોય તેનું બીજાએ અનુકરણ કેમ ન કરવું? અથવા જે શુભ કાર્ય હોય તેનું કરેલું અનુકરણ પણ સારૂં જ ગણાય છે, તેથી જણાવે છે કે જે ઈન્દ્રો સહિત દેએ જિનેશ્વરના જન્મ મહોત્સવ વગેરે કર્યા હતા તો શ્રાવકે એ પણ તે કેમ ન કરવા? અર્થાત્ જિનેશ્વરના આ જન્મ કલ્યાણકાદિના ઉત્સવ શુભ હોવાથી શ્રાવકોએ પણ તેનું અનુકરણ કરવું, તે લાભદાયી છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે જે સ્વર્ગમાં રાવત હાથીને મદ, ગાન અને નૃત્યાદિ છે તો પછી આ પૃથ્વી ઉપર કેઈએ મદ, ગાન અને નૃત્યાદિ ન કરવાં? અથવા આ લેકમાં પણ તે તે કાર્યો કરવામાં કાંઈ વધે છેજ નહિ. (આ લેકમાં પણ તે કાર્ય કરી શકાય છે) તાત્પર્ય એ કે દેવોની જેમ શ્રાવકે એ પણ જિનેશ્વરના જન્મ કલ્યાણદિકના મહોત્સવ જરૂર કરવા જોઈયે. તેથી સમ્યગ્દર્શનાદિ ગુણોની નિર્મલતા અને શ્રી જિનશાસનની અપૂર્વ પ્રભાવના થાય છે. ૧૬૭ અવતરણ –હવે બે લેકમાં ૮૧ મું મહાપૂજાના સ્વરૂપનું દ્વાર કહે છે – Page #584 -------------------------------------------------------------------------- ________________ પ૭૧ શ્રી કરપ્રકરસ્પષ્ટાથદિ: ( વસતિgત્તમ ) जैनाचर्याऽपि नवभिः कुसुमैरशोक જો વમવશવસેવા I ૧૦ ૮ ૧૨ ૧૩ ૧૪ ૧૫ लक्षार्चनेन तु फलं जिन एव वेत्ति, सद्भस्थकालघनसिक्तमुबीजवत्तत् ॥ १६८ નવપુષ્પથી જિન પજતા માળી અશોક બહુ લહી, સંપત્તિ અને થાય સ્વામી નવનિધાન તણે અહીં લક્ષ ધન ખરચી કરેલી પૂજના અતિ ફલ દીયે, જેહ જાણે કેવલી જલસિકત ભૂ બીજ જિમ દીય. ૧૬૮ શ્લોકાર્થ –અશોક નામને માલી નવ ફૂલ વડે જિનેશ્વરની પૂજા કરવાથી અધિક અધિક લક્ષમીવાળે થઈ નવ નિધાનને સ્વામી થયે. તો પછી લક્ષ દ્રવ્ય વડે પૂજા કરવાથી જે ફલ થાય તે તો કેવલી જાણે છે. જેમ સારી ભૂમિમાં રહેલું અને ચગ્ય કાલે મેઘથી સિંચાએલું ઉત્તમ. બીજ ફળ આપે તેમ અહીં સમજવું. ૧૬૮ પાર્થ –ડા દ્રવ્યથી કરેલી જિનેશ્વરની પૂજા પણ અનેક ગણું ફળ આપે છે, વગેરે બીના જણાવતાં ગ્રંથકાર. કહે છે કે અશોક નામના માલીએ નવ ફૂલે વડે જિનેશ્વરની પૂજા કરી તેના પ્રભાવથી અધિક અધિક સંપત્તિ મેળવતાં Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ શ્રીવિજયપધસૂરિકૃતમેળવતાં છેવટે નવ નિધાનને સ્વામી થયે. ફક્ત નવ ફૂલોની પૂજાથી પણ નવ નિધાનની પ્રાપ્તિ થઈ તે પછી વિચાર કરો કે જે માણસ એક લાખ દ્રવ્યને ખરચ કરીને શ્રીજિનરાજની પૂજા કરે છે તેને કેટલું ફળ મળે. તે તે શ્રી જિનરાજજ જાણે છે અથવા તેનું પુષ્કળ ફળ છવાસ્થ છે જાણી શક્તા નથી. આ બાબતમાં દષ્ટાન આપતાં જણાવે છે કે જેમ ખેતી કરવા લાયક ઉત્તમ ભૂમિ હોય. અને એગ્ય વખતસર વરસાદ વરસતો હોય અને તેને વિષે ઉત્તમ જાતિનું બીજ વાવ્યું હોય તે તેમાંથી અનેકગણું ફળ મળે જ છે, તેવી રીતે લાખ દ્રવ્ય ખરચીને ભાવપૂર્વક શ્રીજિનેશ્વરદેવની પૂજા કરનાર ભવ્ય જીને પણ અનેક ગણું ફળ મળે તેમાં • લગાર પણ આશ્ચર્ય નથી. ૧૬૦ અવતરણ–જિનેશ્વરની પૂજાનું આશ્ચર્યકારી ફળ શાથી -મળે તે જણાવે છે – ( તિરુવૃત્ત; ) વાચરિ પwારું વાચ___ त्याश्चर्यभंगिभिरियं विहिता जिनाएं। कार्य हि कारणगुणेन भवेत्तु चित्रं, पुष्पैरिमैत्रिदशवृक्षफलपमतिः ॥ આશ્ચર્યને ઉપજાવનારી શ્રેષ્ઠ રચના સાધનો, સાધેલ પૂજા તેહવું ફલ અતુલ દેશે કારણે Page #586 -------------------------------------------------------------------------- ________________ પs. શ્રીકરપ્રકરસ્પાદિ: કાર્ય હવે કપતરૂ ફલ હોય પાર્થિવ પુષ્પથી, ચિત્ર અહિંયા તેજ કીંમત ભાવની ખોટું નથી. ૬૯ કાર્ય–આશ્ચર્યકારક રચના (આંગી) વડે કરેલો જિનેશ્વરની આ પૂજા ફલ પણ આશ્ચર્યકારક અને અતુલ આપે છે. કારણ કે કારણ ગુણ વડે (જેવું કારણ હોય તેવું): નિચે કાર્ય થાય છે, પરંતુ આ પૃથ્વીમાં ઉપજેલા પુષ્પો વડે પણ કલ્પવૃક્ષના ફલની ઉત્પત્તિ થાય છે તે આશ્ચર્ય છે. ૧૬૯ અષ્ટાર્થ-જિનેશ્વરની પૂજા આશ્ચર્યકારક ફળ આપે છે તે જણાવતાં ગ્રંથકાર કહે છે કે આશ્ચર્યકારક રચના વડે. કરેલી આ જિનેશ્વરની પૂજા આશ્ચર્ય ઉપજાવનાર અને અતુલ એટલે અનુપમ સમૃદ્ધિ વગેરે ફલ આપે છે તે આશ્ચર્યકારક નથી. કારણ કે જેવું કારણ હોય, તેવું કાર્ય નિ ઉત્પન્ન થાય છે માટે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. પરંતુ અહીં જે આશ્ચર્ય છે તે એ છે કે આ પૃથ્વીથી ઉત્પન્ન થએલા ફૂલે વડે જિનેશ્વરની પૂજા કરવાથી કલ્પ વૃક્ષ જેવાં ફલ આપે છે તેવાં ફેલ મળે છે માટે આશ્ચર્ય છે. ૧૬૯ અવતરણ –હવે બે લેકથી ૮૨ મું ચૈત્ય પરિપા-- ટીનું દ્વાર કહે છે – (તતિવૃત્તY) अप्येकजैनभवनस्नपनादिना य नावादुपाणि सुकृतं शिवकुद्भवद्भिः। Page #587 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રીવિજયસૂરિકૃત ૧૦ स्थानं क्व चैत्यपरिपाटिकयार्जितस्य, ज्ञातं महस्तुति तां हृदयानि सन्ति ॥ १७० ભવ્ય ભાવથી જિનરાજના સ્નાનાદિથી, મેક્ષદાયક પુણ્ય બાંધ્યું છે તમે બહુ રંગથી; ચિત્ય પરિપાટી કરીને મેળવેલા પુણ્યનું, સ્થાન કયાં? “મન”ઉત્સવ સ્તુતિકાર ભવ્ય સમૂહનું ૧૭૦ પ્લેકાર્થ –ભાવ પૂર્વક એક જિનભુવનની ( ત્યાંના બિંબની ) સ્નાત્રાદિ પૂજા કરીને જે મોક્ષદાયક પુણ્ય (મોક્ષ) તમે ઉપાર્જન કર્યું તે ચેત્યપરિપાટીથી મેળવેલા પુણ્યનું સ્થાન કયાં? હા, મેં જાણ્ય મહોત્સવને વિષે સ્તુતિ કરનારાઓનાં હૃદયે તે પુણ્યનાં સ્થાન હોય છે. ૧૭૦ " સ્પષ્ટાથે–એક જિન ભવનમાં પણ ભાવપૂર્વક જિનપ્રતિમાની સ્નાત્રાદિ એટલે સ્નાત્ર વિલેપન પૂજા વગેરે કરીને તમે મેક્ષને દેનાર પુણ્ય ઉપાર્જન કર્યું, તે પછી ચિત્યપરિપાટી એટલે તે સ્થળમાં આવેલાં સઘળાં ચના બિ બની પૂજા વગેરે કરવાથી મેળવેલા પુણ્યનું સ્થાન કયાં? તેના પુણ્યનું સ્થાન જણાતું નથી. તેના જવાબમાં જણાવે છે કે હાં વિચાર કરતાં જણાય છે કે તે પુણ્યનું સ્થાન(આધાર) મહોત્સવને વિષે સ્તુતિ કરનારાઓનાં સ્વચ્છ હૃદયો છે. ૧૭૦ અવતરણ -ચૈત્ય પરિપાટી કરતાં થોડા ધનના ખરચે ઘણું પુણ્યને લાભ થાય છે, તે વાત જણાવે છે – Page #588 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપૂરપ્રકરસ્પાર્થાિ ( પલ'તતિવૃત્તમ્ ) ૧ ह ૩ ર ૫ Y अद्योदियाय सुदिनो भवतां कला वा, १० प ७ ह जज्ञे यद पवनापि हि भूरिलाभः । १२ १७ १२ ૧૫ वृ चैत्यावलीषु यदुपार्जि शिवाय पुण्यं, ૧૪ ૧૩ भक्त्या सुलभ्यदलपुष्पफलोपहारैः ॥ ૫૦૫ १७१ સુલભ પત્રાદિક થકી જિનમદિરે કૃતપૂજને, માક્ષકારક પુણ્ય પામ્યા છે તમે તે કારણે;" તમને થયા બહુ લાભ ઓછા દ્રવ્યના ખરચે કરી, આજે ઉગ્યા દિન સુદશ આજે કલા ખીલી ખરી.૧૭o શ્લેાકાથ:-આજે તમારા સારા દિવસ ઉગ્યેા અથવા વિજ્ઞાન ઉદય પામ્સ', કારણ કે તમને થાડા દ્રવ્ય વડે પણુ નિશ્ચે ઘણા માટેા લાભ થયા છે, કારણ કે સહેલાઈથી મેળવી શકાય તેવા પત્ર, પુષ્પ અને ક્લાને જૈન ચૈત્ય પરિપાટીમાં ભક્તિપૂર્વક અર્પણ કરીને તમે જે પુણ્ય ઉપાર્જન કર્યું. તે માને માટે થયું. ૧૭૧ સ્પષ્ટા :—ચૈત્યપરિપાટી કરતાં દરેક ચૈત્યે પુષ્પાદિક અપણુ કરવાથી કેવા ઉત્તમ લાભ થાય છે તે જણાવતાં ગ્રંથકાર કહે છે કે હું ભળ્યે! આજે તમારા સારા દિવસ ઉગ્યેા છે અથવા ઉત્તમ વિજ્ઞાન ઉડ્ડય પામ્યું (પ્રકટ થયું) છે, કારણ કે તમે આજે થાડા દ્રવ્ય વડે (દ્રવ્યના ખર્ચે) ઘણા Page #589 -------------------------------------------------------------------------- ________________ પ૭ર શ્રીવિજયપદ્યસૂરિકૃત માટે લાભ મેળવ્યું છે. કેવી રીતે મેટે લાભ મેળવે છે? તે જણાવતાં કહે છે કે સહેલાઈથી અગર મુશીબત ભેગવ્યા સિવાય મેળવી શકાય તેવા પત્ર, પુષ્પ, ફૂલ વગેરેને ચૈત્યપરિપાટી કરતાં દરેક દેરાસરમાં ભક્તિ પૂર્વક અર્પણ કરીને જે પુણ્ય તમેએ મેળવ્યું તે મેક્ષને માટે (મેક્ષને દેનારું). થયું છે. એટલે પુષ્પ, પત્ર વગેરે થોડા દ્રવ્યને ખરચ કર- . વાથી સહેલાઈથી મેળવી શકાય છે ને મોક્ષનું સુખ મેળવવું સહેલું નથી તે છતાં તમેએ ભક્તિ પૂર્વક પત્ર પુષ્પાદિથી જિન ચૈત્યમાં પ્રભુની પૂજા કરી તેથી ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું કે જે પુણ્યને લીધે તમને મોક્ષનું સુખ પ્રાપ્ત થશે. માટે આવા પ્રકારને જે ઉત્તમ લાભને પમાડનારે દિવસ તે સારે દિવસ જાણ. ૧૭૧ અવતરણ—હવે ત્રણ લેકમાં ૮૩ મું “ઉજમ‘ણાનું વર્ણન” નામે દ્વાર કહે છે – (વિવૃત્તમ્ ) शुद्धं तपः केवलमप्युदारं, . ૭ ૮ ૬ ૧૦ ૯ - સથાપનાહ્ય પુનઃ તુજ વિના ૧૩ ૧૦ ૧૧ ૧૨ ૧૪ हृद्यं पयो धेनुगुणेन तत्तु, द्राक्षासिताक्षोदयुतं सुधैव । ૧૭ ૧૮ ૨૭૨ Page #590 -------------------------------------------------------------------------- ________________ NGO શ્રીકરપ્રકરસ્પષ્ટાર્ટાદિક એકલું પણ શુદ્ધ તપ આપેજ ઉત્તમ લાભને, ઉજમણું તેમાં ભળે તે અધિક પામે લાભને ગાયના ગુણથીજ મીઠું દૂધ પણ તેમાં પ; દ્રાક્ષ સાકર નિશ્ચયે તે અમૃત જેવું જાણ્યે.૧૭૨ કલેકાર્થ –(જે) એકલું શુદ્ધ તપ પણ બહુ ફળ આપનારું છે, તો વળી ઉદ્યાપન સહિત તે તપનું શું વર્ણન કરીએ? ગાયના ગુણને લીધે દૂધ પુષ્ટિકારક છે, તે પછી દ્રાક્ષ અને સાકરના ચૂર્ણ સહિત તે દૂધ અમૃત જ સમજવું. ૧૭૧ સ્પષ્ટાર્થ ––હવે તપના ઉજમણાને મહિમા જણાવતાં કવિરાજ કહે છે કે ઉદ્યાપન વિના પણ કરેલું નિર્દોષ તપ એકલું હોય તો પણ તે ઉદાર એટલે ઘણું ઉત્તમ ફલને આપે છે, તે પછી ઉદ્યાપન સહિત કરેલા તે તપનું તે શું વર્ણન કરવું? અથવા ઉજમણું સહિત કરેલું તે તપ ઘણું અધિક ફલને આપે છે. અહીં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે દૂધ ગાયના ગુણને લીધે પુષ્ટિકારક છે અથવા ગાયનું દૂધ એકલું હોય તે પણ તે પુષ્ટિ કરનારૂં થાય છે, તો પછી તેમાં દૂધ દ્રાક્ષ (ધરાખ) અને સાકરનું ચૂર્ણ ભળે એટલે દૂધમાં તે વસ્તુઓ નાખવામાં આવે તો તે ખરેખર અમૃત જેવું જ બને છે, અથવા અધિક પુષ્ટિ કરનારૂં થાય છે, એમ સમજીને ભવ્ય જીવોએ દરેક તપની વચમાં કે અતે યથાશક્તિ જરૂર ઉજમણું કરવું જોઈએ. ૧૭૨ અવતરણ-ઉદ્યાનથી તપ વિશેષ શોભાને પામે છે તે જણાવે છે – • ૩૭ Page #591 -------------------------------------------------------------------------- ________________ પ૭૮ શ્રી વિજયપદ્યસૂરિકૃત(રૂદ્રુવવૃત્ત ) तो यथा दोहदपूरणेन, कायो यथा सद्रसभोजनेन। ૭ ૮ ૧૨ विशेषशोभा लभते यथोक्ते, ૧૨ ૧૩ ૮ ૨૦ सूद्यापने नैव तथा तपोऽपि ॥ १७३ દેહલા પૂરવા થકી શોભા વિશેષ તરૂ લહે. તન જેમ શુભ રસ ભેજને શોભે ઉજમણાથી કહે જિનરાજ, તપ પણ દીપતું બહુ શકિતભાવ વિચારતા, ભવ્ય ઉઘાપન કરંતા આઠ કર્મ વિણસતા.૧૭૩ શ્લોકોથઃ—જેમ વૃક્ષ દેહલા પુરાવાથી, અને જેમ કાયા સારા રસવાળા ભેજન વડે (કરવાથી) વિશેષ શેભાને પામે છે તેમ તપ પણ શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે સારા ઉજમણુથી વિશેષ શેભા પામે છે. ૧૭૩ ૫ટ્ટાર્થજેવી રીતે વૃક્ષ દેહલા પુરાવાથી વિશેષ શભા પામે છે એટલે વિશેષ (સારું, પૂર્ણ) ફળ આપે છે, તથા જેમ કાયા સારા રસવાળા પુષ્ટિકારક ખોરાક ખાવાથી વિશેષ શેભા પામે છે એટલે શરીર સુંદર દેખાય છે, તેમ આ તપને વિષે શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે કરેલું સારું Page #592 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપુરપ્રકરસ્પષ્ટાથદિક પ૭૯ ઉજમણું પણ તપને અધિક ભાવે છે અથવા તપનું વિધિપૂર્વક ઉજમણું કરવાથી શાસનની શોભા વધે છે. તેમજ તેનું વિશેષ અધિક ફળ મલે છે. માટે તપની સાથે શક્તિ પ્રમાણે જરૂર ઉજમણું કરવું જોઈએ. ૧૭૩ અવતરણ --આ તપનું ઉદ્યાપન સિંહના કેસરાના આટોપ જેવું જણાવે છે – (રૂદ્રવજ્ઞાઝુત્તમ) ૬ ૭ ૮ ૧૦ सिंहस्तपःपक्रम एव तावत् , _दुःकर्मदन्तावलमण्डलीनाम् । वदद्य तस्मिन् प्रखरानिवेशो, ૯ ૧૨ ૧૩ ૧૨ यद्वत्तदुधापनविस्तरोऽयम् ॥ ૧૭૪ સિંહ જેવું તપ હણે દુષ્કર્મ હસ્તિ સમૂહને, આપ ઉત્કટ જે ઉજમણું તાસ સમ જાણો અને પુણ્ય ચોગે તપતો અવસર લહે ભાવિક જના, ધર્મણિયા ધનિક કરતા તપ તણું ઉદ્યાયના.૧૭૪ શ્લેકાર્થ –આઠ કર્મ રૂપી હાથીઓની શ્રેણિને નાશ કરવામાં તપને પ્રારંભ જ સિંહ સમાન છે તે કારણથી આજે જેમ તેને (સિંહને વિષે કેશરાને આડંબરશેભે છે તેમ તે) આ ઉદ્યાપનને વિસ્તાર જાણ. ૧૭૪. Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ શ્રી વિજયપદ્ધસૂરિકૃત– સ્પષ્ટાર્થ-જ્ઞાનાવરણય, દર્શનાવરણીય, વેદનીય, મહનીય, આયુષ્ય, નામ, શેત્ર અને અંતરાય એ આઠ દુષ્ટ કર્મો રૂપી હાથીઓની શ્રેણીને નાશ કરવાને તપને આરંભ એજ સિંહ સમાન છે. કારણ કે જેમ સિંહને જોઈને હાથીએ નાશી જાય છે તેમ જ્યાં આ તપને આરંભ થાય છે, ત્યાં આઠ કર્મોને નાશ (નિજેરા) થવા માંડે છે. વળી તે હાથીએને નસાડવામાં સિંહને ઉત્કટ કેસરાને આટેપ અથવા આડંબર કારણ રૂપ છે, તેમ આ આઠ કર્મો રૂપી હાથીઓના સમૂહને નસાડવામાં આ ઉદ્યાપનને વિસ્તાર પણ જરૂર કારણભૂત છે. માટે તપની સાથે ઉજમણું જરૂર કરવું જોઈયે. ૧૭૪ અવતરણું--હવે ૮૪ મું ધ્વજારોપણ દ્વારા જણાવે છે – ( વિભીતિવૃત્તમ ) ૧૧ राज्ञां चारुगुरूदरे च तुरगे छत्रे रथे वा वृतो, ૮ ૯ - ૧૨ ૧૦ __ लोकानां कटसुंडलादिषु मया धौरेयतां बिभ्रता । કુદ ૧૪ ૧૪ ૧૫ ૧૭ नैतत् क्वापि महत्त्वमापि विलसत्केत्वग्रहस्तो रण- ૨૧ ૧૯ ૨૦ ૨૪ ૨૨ ૨૩ दघण्टावाग्भिरिति ध्वजस्त्वरयते वो देवताराधने॥१७५५ પ્રાસાદ ઉપરે જિનતણું ધ્વજદંડ દીપે જેહને, ઉત્તમ ધજા રૂપમહાભિવિને ચેતવે જિનભકિતને Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૮૧ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિ: લાભ લેવા વાગતી ઘુઘરી તણા શબ્દ કરી, છત્ર રથ કટ સુંડલા આદિ સ્વરૂપે ફરી ફરી, ૧ જનસેવના બહુ વાર કરતાં જેહ મટાઈ અહીં, દેવજ દંડ રૂપે મેળવી તેવી ન પાપે પણ કહીં; જિન ભકિતને અનુભાવ મેટે તે મને આજે ફળે, તેથી કર જિનપૂજના પુણ્ય સમય આવે મળે. ૨ શ્લોકાર્થ:–રાજાના ઘોડા ઉપર ચતુર પુરૂષે ધારણું કરેલા સુંદર અને વિશાલ મધ્ય ભાગવાળા છત્ર ઉપર, રથમાં વાડીમાં તેમજ લેકેના સાદડી તથા સુંડલાદિકમાં મુખ્યપણાને ધારણ કરતા મેં જેવી ઉત્તમ મેટાઈ જિનરાજની આરાધના કરતાં મેળવી, તેવી મેટાઈ મેં બીજે કઈ ઠેકાણે મેળવી નથી. એ પ્રમાણે જિનેશ્વરના પ્રાસાદ ઉપર રહેલો રાયમાન (ઉડતા) વસ્ત્ર રૂપી શ્રેષ્ઠ હાથવાળો ધ્વજ વાગતી ઘુઘરીઓ રૂપી વાવડે (ઘુઘરીના શબ્દથી) જણાવે છે. ૧૭૫ સ્પષ્ટથ:–જિનેશ્વરના પ્રાસાદ ઉપર રહેલી ધજાનું વસ્ત્ર (લુગડું) પવનથી ઉડી રહ્યું છે. તેથી કવિરાજ તેને ધજાના હાથ જેવું માનીને જણાવે છે કે આ ધજા પોતાના ઉડતા વસ્ત્ર રૂપી હાથ વડે લેકોને બેલાવીને વાગતી ઘુઘરીઓના શબ્દ વડે એમ કહે છે કે હે ભવ્ય જીવો? તમે આ શ્રીજિનેશ્વર દેવની આરાધના જલદી કરે, કારણ કે આ પ્રભુની સેવા કરતાં મેં જે સારી મોટાઈ મેળવી છે તે મેટાઈ મેં Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત– રાજાના ઘેાડા ઉપર હાંશિયાર પુરૂષ ધારણ કરેલા છત્રમાં કે રથમાં તેમજ વાડી અથવા મગોચામાં તેમજ લેાકેાના સાદડી અને સુંડલા વગેરેમાં કાઈ પણ ઠેકાણે મેળવી નથી, એમ સમજીને હું ભવ્ય જીવા! તમે પણ આ પ્રભુની ભકિત જલ્દી કરી લ્યો, કે જેથી મારી પેઠે તમને પણ સારી મોટાઈ મળે. ૧૭૫ અવતરણ:—એ પ્રમાણે ૮૩ સુ' દ્વાર કહીને હુવે ૮૪ સુ* અષ્ટ પ્રકારી જિનપૂજાનું દ્વાર કહે છે:~ ( આનૂ વિીતિવ્રુત્તમ્ ) २ ૧ ૩ ૪ ૫ ૬ नैवेद्यैः सजलैः शिवाध्वसुखदं स्पष्टं समं शम्बलं, છ ह ૧૦ ૧૧ धूपेनोर्ध्वगतिः सुगन्धितदिशावासेन शुभ्रं यशः । ૧૪ ૧૩ ૧૨ ૧૫ . ૧૭ ૧૬ नृस्वर्गादिफलं फलैश्च कलमैर्जेनाढका र्चात्मनः, ૧૮ ૨૧ २० ૧૯ ર पुष्पैलेकशिरः स्थितिः शिवतनुदपै जिनाचफलम् ॥ १७६ જલ સહિત નૈવેધથી શિવપથ ભાતુ ધૂપથી, ઉધ્વ ગતિ યશ શ્વેત પામે વર્ સુગંધિ વાસથી; સ્વર્ગ નર સુખ ફલ થકી જિનભાવ અક્ષતપુજને, પુષ્પથી લેાકાગ્ર શિવપદ દીપથી ફલપૂજને ૧૭૬ Page #596 -------------------------------------------------------------------------- ________________ શ્રીકÉરપ્રકરપણાથદિ: ૫૮૩ લોકાર્થ –જલ સહિત નૈવેદ્ય વડે જિનરાજની પૂજા કરવાથી મોક્ષમાર્ગમાં સુખ આપનાર પ્રગટ સંપૂર્ણ ભાતું (કું) મળે છે. ધૂપ પૂજાથી ઉંચી ગતિ, દિશાઓને સુગંધિ બનાવનાર વાસપૂજાથી ઉજવલ યશ મળે. ફલ પૂજા વડે મનુષ્યના અને સ્વર્ગાદિના સુખ મળે છે. અક્ષત પૂજા વડે પોતાની જિન સંબંધી આઢક બલિ કરણ રૂપ પૂજા થાય (જિનપણું મળે) અથવા અક્ષત પણ મળે છે. પુષ્ય પૂજા વડે લેકના મસ્તકે નિવાસ અને દીપ પૂજા વડે મોક્ષ (રૂપ શરીર) મળે છે, એ પ્રમાણે જિનેશ્વરની અષ્ટપ્રકારી પૂજાનું ફલ જાણવું. ૧૭૬ સ્પષ્ટાર્થ –શ્રીજિનેશ્વર દેવની અષ્ટપ્રકારી પૂજા કરનાર ભવ્ય જીવોને કઈ પૂજાથી કયું ફલ મળે છે. તે જણાવતાં ગ્રંથકાર જણાવે છે કે શ્રીજિનરાજની ૧ જલપૂજા અને ૨નૈવેદ્ય પૂજા કરનાર ભવ્ય જીવોને મોક્ષ માર્ગમાં સુખ આપનાર પ્રગટ સંપૂર્ણ ભાથું મળે છે. ૩ ધૂપપૂજા કરનાર ભવ્ય જીને ઉંચી ગતિ એટલે મનુષ્યગતિ અથવા દેવગતિના સુખ મળે છે. અને દુર્ગતિને નાશ થાય છે. દિશાઓને સુગંધિ બનાવ નાર ચન્દન કપૂર વગેરે સુગંધીદાર ૪ વાસક્ષેપથી પૂજા કરવાથી ઉજવલ યશની પ્રાપ્તિ થાય છે. પ્રભુની આગળ ફલ મૂકીને ૫ ફલપૂજા કરવાથી મનુષ્યલક, દેવલોક વગેરેની પ્રાપ્તિ રૂ૫ ફળ મળે છે. તથા કલમ એટલે ૬ અક્ષત (શાલિ ચેખા) વડે પૂજા કરવાથી જિનસંબંધી આઢક બલિદાન કરણ રૂપ પૂજા પોતાની થાય છે એટલે તીર્થકરપણું મળે છે. અથવા અક્ષતપણાની પ્રાપ્તિ થાય છે. ૭ પુષ્પ પૂજા કરવાથી લેકના અગ્ર ભાગ ઉપર નિવાસ (સ્થાન) મળે છે અથવા મિક્ષરૂપી Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ શ્રીવિજયપદ્યસૂરિકૃતફળ મલે છે તથા આઠમી ૮ દીપપૂજા કરવાથી મેક્ષ (રૂપ શરીર )ની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે જિનરાજની અષ્ટપ્રકારી પૂજાનું ફલ યાદ રાખી ભવ્ય જીવોએ જિનરાજની દરરોજ અષ્ટપ્રકારી પૂજા કર્યા બાદ જ ભેજન કરવું જોઈએ. ૧૭૬ અવતરણ-૮૬ મું અષ્ટમંગલ નામનું દ્વાર કહે છે ॥ शार्दूलविक्रीडितवृत्तम् ॥ ૫ आदोदितकेवलदिरसमैश्वर्यश्च भद्रासनाद् ब्रह्माण्डस्य शरावसम्पुटतनोर्यः कामकुम्भः पुरः। श्रीवत्सात्सुगतिस्तिमेः स्फुटतनुनित्योत्सवः स्वस्तिका૧૭ ૧૮ ૧૯ ૨૧ ૨૨ ૨૦ नन्द्यावर्तवदद्भुताकृतिकृतानन्दः स वोऽव्याजिनः॥१७७ આદર્શ જેવી કેવલથી જેહની ભદ્રાસને, ઐશ્વર્ય અનુપાઇ જાસ સંપુટથી શરાવતણું અને બ્રહ્માંડ આગળ કામ કુંભ સમા કહા જ જિનેશને, શ્રીવત્સથી શુભ ગતિ પ્રભુની મત્સ્ય યુગ્મ પ્રભાવને. ૧ જિનનાજણાવે ઉત્સવે જસએમ સ્વસ્તિકથી અને ટદાર નથાવત્ત નાથને હવાની Page #598 -------------------------------------------------------------------------- ________________ શ્રીપૂરપ્રકારસ્પષ્ટથદિ: ૫૮૫ જિન તે તમારું નિત કરે રક્ષણ હરા વિઘો સદા, કલ્યાણ =દ્ધિ બુદ્ધિ વૃદ્ધિ કરત આપ સંપદા. ૨ શ્લેકાર્થ –-જેમને દર્પણની જેવું સ્વચ્છ કેવલજ્ઞાન પ્રકટ થયું છે, ભદ્રાસનથી અસાધારણ એશ્વર્ય મળ્યું છે, શરાવ સપુટ સમાન શરીરવાળા બ્રહ્માંડની આગળ જે પ્રભુ કામકુંભ જેવા છે, શ્રીવત્સથી જે પ્રભુ સુગતિને પામેલા છે, મસ્યથી પ્રગટ પ્રભાવશાલી છે, સ્વસ્તિકથી જેમને નિત્ય ઓચ્છવ વર્તે છે અને નન્દાવર્તની જેમ અદ્ભૂત આકૃતિથી આનંદ ઉપજાવનાર તે જિનેશ્વર દેવ તમારું રક્ષણ કરે. ૧૭૭ સ્પષ્ટાર્થ:-હવે અષ્ટ મંગલનું સ્વરૂપ જણાવતાં ગ્રંથકાર કહે છે કે જેમને ૧. દર્પણની જેવું નિર્મલ કેવલજ્ઞાન પ્રકટ થયું છે અથવા જેમ દર્પણમાં દરેક વસ્તુનું પ્રતિબિંબ પડવાથી તે દર્પણ દ્વારા તે વસ્તુ સ્વરૂપ જણાય છે, તેમ જેમને કેવળજ્ઞાન રૂપી દર્પણમાં દરેક વસ્તુનું પ્રતિબિંબ પડે છે અથવા જે પ્રભુ તમામ પદાર્થોના સ્વરૂપને જાણી શકે છે. એ દર્પણનું રહસ્ય જાણવું. બીજા ૨. ભદ્રાસન નામના મંગલથી જાણવું જે તેમને અપૂર્વ એશ્વર્યની પ્રાપ્તિ થઈ છે, ૩. શરાવસપુટ એટલે એક શરાવલું ઊંધું હોય અને તેના ઉપર એક નાનું શરાવલું ચતું હોય અને તેના ઉપર એક નાનું શરાવલું ઉંધું હોય તેના સરખો આ બ્રહ્માંડને એટલે લોકને આકાર લેવાથી બ્રહ્માંડને શરાવ સ પુટના જેવું કહ્યું છે. તે (બ્રહ્માંડ)માં જે પ્રભુ ૪. કામકુમ્ભની માફક ભવ્ય જીવોના સર્વ વાંછિત પૂર્ણ કરે છે. એ શરાવસંપુટનું રહસ્ય જાણવું. ૫. શ્રીવત્સથી જે પ્રભુ સારી ગતિને પામ્યા છે એમ જાણવું. તથા તિમિ એટલે Page #599 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજય વસૂરિકૃત૬. મત્સ્ય યુગલ (જેડલા)થી પ્રગટ પ્રભાવશાલી પ્રભુ છે એમ જાણવું. ૭. સ્વસ્તિકથી જેમને હંમેશાં નિજ ગુણ રમણતા રૂ૫ (ઉત્સવ) આનંદ વતે છે. ૮. નન્દાવર્તથી જાણવું જે જિનેશ્વર દેવ આશ્ચર્યકારી આકૃતિ વડે લેકેને હર્ષ ઉપજાવે છે (રાજી કરે છે). એવા શ્રી જિનેશ્વર પ્રભુ તમારું રક્ષણ કરે. એમ ગ્રંથકાર આશીર્વાદ આપે છે. ૧૦૭ અવતરણ—હવે ૮૭ મું સુક્તિનું દ્વાર જણાવે છે – (શાસ્ત્રવિદીતવૃત્તમ્) मुक्तेः सौख्यप्रमाणं भवतु सुरगिरिः सोऽस्ति वा योजनानां, ૮ ૧૨, ૧૧ ૧૩ ૧૦ ૧૪ ૧૬ ૧૫ लक्षं वाधिः स्वयंभूरमण इति पुनः सोऽस्ति रज्जुममाणः। ૧૮ ૧૮ ૨૦ ૨૧ ૧૭ ૨૪ ૨૨ ૨૩ लोकातीतं तदेतज्जिनपतिरपि वा नोपमातुं प्रगल्भो, ૨૮ ૨૯ ૩૦ ૨૫ ૨૭ ૨૬ भूभुग्भोगानुभूति स्वजनमनुवदन् यद्वदन्यं पुलिन्दः ॥ १७८ મેરૂ પર્વત જેટલું સુખ મોક્ષનું હારે નહી, લાખ ચોજન માન તેનું મુક્તિ સુખ તેવું નહીં; એક રાજ પ્રમાણ ભાખ્યો સ્વયંભૂ જલધિ સહી, મુકિત સુખ તેવું ન તસ સરખો પદારથ કે અહીં. ૧ કેવલી જાણે છતાં ઉપમાનથી ન કહી શકે, મુકિત સુખના જેવી વિષે ન વસ્તુ મળી શકે Page #600 -------------------------------------------------------------------------- ________________ ૫૮૭ શ્રીકરપ્રકરસ્પષ્ટાધ્યદિ: જંગલ વિષે સુખ રાજ્યના વદવા ન સરખી ચીજ મળે, તે કારણે સંબંધિ આગળ ભિલ તે ન કહી શકે. ૨. લેકાર્થ –મેલનાં સુખનું પ્રમાણ મેરૂ પર્વત પ્રમાણ છે એમ કહેવું વ્યાજબી નથી. કારણ કે તે તો લાખ જન પ્રમાણે છે. તથા સ્વયંભૂરમણ સમુદ્ર પ્રમાણે તે (મેક્ષનું સુખ) છે એમ પણ કહેવું ઠીક નથી, કારણ કે તે એક રાજ પ્રમાણ છે. પરંતુ તે (સુખ) તે લકાતીત છે તેથી તેને બીજી ઉપમા આપીને સમજાવવાને જિનપતિ પણ સમર્થ નથી. જેમ રાજાના ભેગના અનુભવને પિતાના સગાઓને કહેવાને ભિલ્લ સમર્થ ન થયે તેમ અહીં સમજવું. ૧૭૮ સ્પષ્ટાથ–મોક્ષનું સુખ કેટલું છે અને તેને કઈ પદાર્થની સાથે સરખાવી શકાય કે નહિ? તે જણાવવાને ગ્રંથકાર કહે છે કે–મેરૂ પર્વત મેઢે ગણાય છે તેના જેટલું મેક્ષનું સુખ કહેવાય જ નહિ, કારણ કે મેરૂ પર્વત માટે છે તો પણ તે તે એક લાખ એજનને જ છે અને મોક્ષ નું સુખ અનંત છે, અથવા સૌથી મોટામાં મોટે સમુદ્ર જે સ્વયંભૂરમણ છે તેના જેટલું પણ મેક્ષનું સુખ ન કહેવાય, કારણ કે જો કે તે સમુદ્ર બધા સમુદ્રોથી મટે છે, તે પણ તે એક રાજલક પ્રમાણ છે એટલે તેની એક રાજક પ્રમાણ ગળાકારે લંબાઈ પહેળાઈ છે. એક રાજલકનું પ્રમાણે અસંખ્યાતા કેડાછેડી જન જાણવું. તેના જેટલું Page #601 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત- ખવ માક્ષનું સુખ કહેવુ, તે પણ વ્યાજખી નથી, કારણકે મેાક્ષનુ સુખ લેકમાં રહેલા કાઇ પણ પદાર્થના જેવું કહી શકાય જ નહિ. અથવા તેથીજ તે સુખને તીર્થ કરા પણ ઉપમા આપીને સમજાવી શકતા નથી. આ ખાખતમાં દૃષ્ટાન્ત આપતાં જણાવે છે કે એક ભિલે એક રાજાની જંગલમાં મરદાસ કરી હતી, તેથી તેને રાજા પેાતાના નગરમાં રાજમહેલમાં લઈ ગયે અને ત્યાં તેને વિવિધ પ્રકારનાં પકવાન્ત વગેરે રાવ્યાં; અને નાટારંભ વગેરે દેખાડી, વાહનમાં બેસાડી ફેરવી અહુ માનદ કરાવ્યા. તે ભીલ જ્યારે પાછા પેાતાના સ્થાને જંગલમાં ગયા ત્યારે તે ભાગવેલા સુખનું વર્ણન પેાતાના કુટુંબ આગળ કરી શક્યા જ નહિ, કારણ કે ત્યાં જંગલમાં આના જેવું આ સુખ છે એમ જેનો ઉપમા દઈને સુખ સમજાવે. તેવી વસ્તુ જ નથી. તેથી જેમ ભીલ્લે સાક્ષાત્ અનુભવેલુ હતું છતાં ત્યાં જંગલમાં ઉપમા આપવા લાયક વસ્તુ 'ન મળવાથી તે સુખ સમજાવી શકયા નહિ, તેમ શ્રી તીર્થંકર -ભગવાન પણ સાક્ષાત્ મેાક્ષ સુખને જાણે છે, તેા પણ તેને ઉપમા નહિ હાવાથી સૌંપૂર્ણ વર્ણન કરી શકતા નથી. ૧૭૮ અવતરણ:—તે મેાક્ષ સુખ કાને આન ંદકારી ન લાગે તે જણાવતાં કહે છે:—— ( ચાલૢ વિઝીડિતવૃત્તમ્ ) ૩ ૪ ૧ - यत्पादाम्बुजभृङ्गतामविरतं भेजे त्रिलोकीजनो, यश्चिन्तामणिवत्तदीयहृदयाभीष्टार्थसम्पादकः । પ टु Page #602 -------------------------------------------------------------------------- ________________ શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાદિ: ૯ ૧૦ ૧ ૧ ૨ ૧૩ ૧૪ सोऽप्यर्हन्मुदितो यदर्थमनिशं तत्तत्तपस्तप्तवान्, ረ ૧૫ ૫૮૯ ૨૪ ૨૧ ર २० ૨૧ ૧૭ ૧૬ ૧૮ द नाभीष्टं हृदि कस्य कस्य तदहो नैःश्रेयसंमंगलम् ॥ १७९ જાસ પદ કજ પાસ લેાકેા ત્રણ ભુવનના દીસતા, ભ્રમર જેવા જેહ ચિતામણિ પરે સવ આપતા; ઈષ્ટ તે સવિજીવના તે પૂજ્ય અરિહા તપ કરે, જસ કાજ ઈચ્છિત સને તે મેક્ષ મંગલ સુખ કર્યું. ૧ શ્લોકા :—ભમરાની જેવા ત્રણ લેાકના જીવા જેમના ચરણ કમલની હંમેશાં સેવા કરે છે અને જે (પ્રભુ) ચિન્તામણિ રત્નની માફક તે ભક્ત જીવેાના મનાવાંછિત અને આપનાર છે તેવા શ્રીઅરિહંત પણ રાજી થઈને જે મેક્ષ ને માટે નિર ંતર તે તે તપને તપતા હતા તે મોક્ષ રૂપી મંગલ કાના કાના હ્રદયને ઈષ્ટ ન હાય ? અર્થાત્ બધા જીવાના હૃદયને ઇષ્ટ હાય જ. ૧૭૯. સ્પષ્ટાઃ—જેમ ભ્રમરાએ કમલને સેવે છે તેમ અરિહંતના ચરણને ત્રણ લેાકના પ્રાણીએ સેવે છે. વળી જેમ ચિન્તામણિ રત્ન ઈચ્છા થતાંની સાથેજ ઈષ્ટ વસ્તુ આપે છે, તેમ આ અરિહંત પ્રભુ પણ લેાકેાના મનારથ પૂરા કરે છે. આવા શ્રીઅરિહંત પ્રભુ પણ રાજી થઈને જે માક્ષ મેળવવાને માટે હંમેશાં તે તે વીશ સ્થાનક વગેરે તપને તપે છે તે મોક્ષનું સુખ કાના કૈાના મનને ગમતુ નથી. અર્થાત્ Page #603 -------------------------------------------------------------------------- ________________ પ૯૦ શ્રી વિજયપધસૂરિકૃતઆ મોક્ષ સંબંધી સુખ સર્વ ભવ્ય જીને ગમે છે. ગ્રંથકારે આ છેલ્લા શ્લેકમાં છેવટનું મંગલ કરીને ભવ્ય જીને મોક્ષના સુખ મેળવવા માટે સાવધાન રહેવા સૂચના કરી છે. માટે જ ભવ્ય જીએ આ કપૂ૨ પ્રકરનું યથાર્થ રહસ્ય સમજીને વિષય કષાયાદિને ત્યાગ કરીને પરમ ઉલ્લાસથી મોક્ષ માર્ગની સાત્વિકી આરાધના કરી મુકિતના અવ્યાબાધ સુખ જરૂર મેળવવા જોઈએ. યાદ રાખવું જોઈએ કે જેવી સાધન સામગ્રી અહીં મળી છે, ને મળે છે, તેવી સંપૂર્ણ નિર્મલ સાધન સામગ્રી બીજી ગતિમાં મળતી જ નથી. જેને સમયની કીંમત છે તે તે કર્મબંધના કારણથી બચીને જરૂર શ્રી જિન ધર્મની આરાધના કરી સંસારની રખડપટી ટાળે જ અને મોક્ષના સુખ પામે જ; એજ આ શ્લોકનું અને આખાયે કપૂર પ્રકર ગ્રંથનું ખરું રહસ્ય છે. ૧૭૯ અવતરણ-હવે ગ્રંથકાર પિતાની ઓળખાણ કરાવે છે – |વસંતતિક્ષાવૃત્તમ છે શીવસેના ગુજage ___ सारमबन्धस्फुटसद्गुणस्य। . शिष्येण चक्रे हरिणेयमिष्टा, જુવીનેજિરિત્રગ ૨૮૦ ૫ Page #604 -------------------------------------------------------------------------- ________________ ૫૯૧ શ્રી કપૂરપ્રકરસ્પષ્ટથદિ: શુભ ત્રિષષ્ઠિ પ્રબંધકારક વસેનાચાર્યના, શિષ્ય કવિ હરિસેન કારક શ્રેષ્ઠ નેમિ ચરિત્રના તેમણે સૂકતાવલી વિરચી પ્રસિદ્ધિ તેહની, પર પ્રકરે આદિમાં તે પદ જણાયે ગ્રંથની. ૧ તપગચ્છાચાર્ય શ્રીગુરૂ નેમિસૂરીશ્વર તણું, સુપસાયથી બે સહસને ત્રણ સંવતે વિકમતણા; માસ આસો વિજયદશમી કપૂર પ્રકરની, ગજરી શુભ વૃત્તિ છંદબદ્ધ બેધ વિધાયિની. ૨ પદ્મસૂરિ મનાવતા ગુજરાત અમદાવાદમાં, શ્રાદ્ધ જેસંગભાઈ કેરી વિનતિને લઈ ધ્યાનમાં, ભવ્ય છ ભાવ જાણું રંગથી જિનધર્મને, સાધતાં લહી શાંતિ સુખને પામ શિવશર્મને. ૨ શેકા –ત્રિષષ્ઠી શલાકા પુરૂષ રારિત્રની નવીન રચનાથી પ્રગટ સદ્ગણવાળા શ્રીવાસેનગુરૂના શિષ્ય–નેમિનાથ ચરિત્રના બનાવનાર હરિ (હરિસેન) નામના મુનીશ્વરે આઈષ્ટ સૂક્તાવલીની (કપૂર પ્રકરની) રચના કરી છે. ૧૮૦ અષ્ટાર્થ –હવે ગ્રન્થની સમાપ્તિ જણાવતાં હરિ (હરિસેન) મુનિ નામના કવીશ્વર પોતાના ગુરૂનું નામ જણવવા પૂર્વક કહે છે કે ર૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ અને ૯ બલદેવ એ પ્રમાણે ૬૩ Page #605 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીવિજ્યપદ્યસૂરિકૃતસઠ શલાકા (ઉત્તમ) પુરૂષેના ચરિત્રની ઉત્તમ નવીન રચના કરનાર શ્રીવાસેન નામના ગુરૂ મહારાજના શિષ્ય બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથનું ચરિત્ર બનાવનાર શ્રી હરિસેન કવિએ આ ઈષ્ટ (વાંચવાને પ્રિય લાગે તેવા) સૂક્તાવલી (કર પ્રકર) નામના ગ્રન્થની રચના કરી છે. ૧૮૦ એ પ્રમાણે જેનપુરી અમદાવાદમાં તપગચ્છાધિપતિ પરમપકારી પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય આચાર્યશ્રી ગુરૂ મહારાજ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ચરણ કિંકર વિનેયાણ શાસ્ત્ર વિશારદ કવિ દિવાકર આચાર્ય શ્રી વિજયપક્વસૂરિએ વિ. સં. ૨૦૭૩ આસો સુદિ દશમના દિવસે શેરદલાલ શ્રાવક શેઠ જેસંગભાઈ કાલીદાસ તથા શેઠ સારાભાઈ જેસંગભાઈ (હીરાચંદ રતનચંદવાળા). અને શા. ઈશ્વરદાસ મૂલચંદ. શેરદલાલ સારાભાઈ જેસંગભાઈ વગેરે અહીંના અધ્યગણ્ય શ્રાવકાદિની વિનંતિથી આ શ્રી કપૂર પ્રકારના સ્પષ્ટાથની રચના કરી. ભવ્ય છે તેનો લાભ લઈ મુકિતમાર્ગની આરાધનામાં ઉજમાલ બની મુકિતના અવ્યાબાધ સુખ પામે. સમાપ્ત Page #606 -------------------------------------------------------------------------- ________________ પં ફેષ્ઠ સમય કરતા પરમ પકારિ-પૂજ્યપાદ-ખાતામરીય- પરમગુરૂ - આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વર-ચરણકિકર-વિયાણ શાવિશારદ-કવહિવાકર-આચાર્ય શ્રી વિજયપવસૂરીશ્વરપ્રણીત - હે પજ્ઞ-પટ્ટાથે સમત. શ્રી કદંબગિરિ-બહ૯૫ | શ્રીકદંબગિરિ બહત્યપ નામના આ ગ્રન્થના પ્રારંભમાં પૂર્વ પુરૂના પરંપરાગત શિષ્ટાચાર પ્રમાણે ગ્રન્થકાર પ્રથમ મંગલાચરણ કરે છે, ને મંગલાચરણ કર્યા બાદ પાંચમી ગાથામાં આ ગ્રન્થને અભિધેય–-વિષય સંબંધ ને પ્રયોજન કહે છે. તેમાં આ ગ્રન્થની પહેલી ગાથાના પર્વો માં શ્રીઈષ્ટદેવના સ્મરણ રૂપ મંગલ અને પહેલી ગાથાના ઉત્તરાર્ધથી ૪થી ગાથા પર્યન્ત શ્રીગુરૂમરણ રૂપ મંગલ શરૂઆતના પાંચ કમાં અનુક્રમે કહે છે તે આ પ્રમાણે I સ્ટારમ્ | મારમ્ | नमिऊण सिद्धचक्कं-सयलिच्छियसत्थदाणकप्पयरु॥ परमोवयारिपुज्जे तबगच्छाहीसरे विण्णे ॥ १॥ तित्थुद्धारविणोए-निम्मलचरणे महप्पहावड़े ।। पडिबोहियरायाई-गुणिजणगणपूणिज्जपएं ॥२॥ सिरिजिणसासणगयणे-भाणुनिहे दिव्वपुण्णभरियरुई ॥ : विरइयविविहग्गंथे-पसग्णलेसाणणे धीरे ॥ ३ ॥ Page #607 -------------------------------------------------------------------------- ________________ भावकिवारसजलही-विमलपवयणे विसिट्टसीसगणे॥ गुरुविजयनेमिसूरी-बिहकप्पं सिरिकर्यबस्स ॥४॥ विरएमि जहासत्थं-गुरुवयणा दुगुणभत्तिकलिओऽहं ॥ नाणावुत्तंतेच्छा-भव्वा ! निमुणेह थिरचित्ता ॥५॥ - સ્પષ્ટાર્થ—ભવ્ય જીના સર્વ મનવાંછિત પદાથિના સમૂહને પૂરવામાં–આપવામાં ઉત્તમ કલ્પવૃક્ષ સરખા એવા શ્રી સિદ્ધચક્રને એટલે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય ને સાધુ એ પાંચ પરમેષ્ઠિ તથા દર્શન ૧ શ્રીપાલ ચરિત્રમાં શ્રીપાલ મહારાજાએ ઉઘાપન પર્વતે શ્રી સિદ્ધચક્રની રસુતિ તેને (સિદ્ધચક્રને) કલ્પવૃક્ષની ઉપમા દઇને કરી છે. તેમાં જણાવ્યું છે કે-આ સિદ્ધચક્ર રૂપી કલ્પવૃક્ષનું મૂલ-મજબૂત પીઠ શ્રી અરિહંત પદ . જેમ શાખા વિગેરે અવયની ઉત્પત્તિ મૂલમાંથી થાય છે તેવી રીતે નવે પદોનું જ્ઞાન કરાવવામાં એટલે સ્વરૂપ સમજાવવામાં અરિહંત પ્રભુ મૂલકારશ્ન છે. એટલે સમવસરણમાં બિરાજમાન થઈને શ્રીઅરિહંત મહારાજ ભવ્ય જીતે નવ પદમય શ્રોસિદ્ધચક્રનું સ્વરૂપ સમજાવે છે. તે સમજીને તેઓ સિદ્ધચક્રની આરાધના કરીને આત્મહિત સાધે છે. આ મુદ્દાથી શ્રીઅરિહંત પ્રભુને મૂલ મજબૂત પીઠ જેવા કહ્યા છે. જેમ કલ્પવૃક્ષને શાખા પ્રશાખાઓ વિગેરે હોય છે, તેમ અહીં શ્રી સિદ્ધપદ વિગેરે ચાર પદે શાખા જેવા સમજવા અને દર્શનાદિ ચારે પદે પ્રશાખા જેવાં ‘જાણવા. અને તત્વાક્ષર સ્વરવર્ગ લબ્ધપદો એ પાંદડાં જેવાં, અને દિપાંવ, યક્ષ, યક્ષિણી વિગેરે કુલ જેવા તથા મનવાંછિત રૂપ ફલે જાણવા Page #608 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન ચારિત્ર તપ એ ચાર પરમેષ્ટિ ગુણ મળી નવપદને નમસ્કાર કરીને (આ કદંબગિરિ બ્રહ૫ની હું રચના કરું છું એમ આગળ કહેવાનું છે. (એમ હૃદયરમeળાહ્મણ મારું જણાવ્યું) તથા પરમ ઉપકારી, પૂજનીય, તપાગ છના અધીશ્વર (નાયક) અને ન્યાય વ્યાકરણ સિદ્ધાન્ત આદિ શાસ્ત્રોના વિશેષ જ્ઞાનવાળા (એવા મારા ગુરૂવર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરને નમીને એમ આગળ કહેશે.) મે ૧ છે તથા ભવ્ય શ્રાવકેને ઉપદેશ દઈને શત્રુજય કદંબગિરિ તાલધ્વજગિરિ આદિ પવિત્ર તીર્થોના ઉદ્ધાર કરાવવામાં હર્ષથી પ્રયત્ન કરનાર, નિર્મળ ચારિત્રવંત, મહા પ્રભાવશાલી, રાજા વિગેરેને પણ જેમણે પ્રતિબંધ કર્યો છે એવા, તથા ગુણવંત પુરૂષના સમુદાયથી પૂજનીય છે ચરણકમલ જેમના એવા, જે ૨ તથા શ્રી જિનશાસનરૂપ ગગનમહલમાં દીપતા તેજસ્વી સૂર્ય સરખા, દિવ્ય પુને પ્રામારથી (સમૂહથી) ભરેલો–દીપતી કાન્તિવાળા, જેમણે વિવિધ પ્રકારના ન્યાય વ્યાકરણ આદિની બીનાવાળા ગ્રન્થોની રચના કરી છે એવા, પ્રસન્ન વેશ્યા (પ્રભા) યુક્ત મુખવાળા (નિર્મળ તેજ યુકત મુખારવિંદવાળા) અને ધીર એવા (મારા ગુરૂ શ્રી વિજયનેમિસૂરીવરને નમીને- એમ આગળ સંબંધ જેડ) ૩ છે તથા ભાવપારસના જલધિ (ભાવદયાના સમુદ્ર), નિર્મળ પ્રવચનવાળા (નિર્મળ આગમ વચનના જ્ઞાતા, આગમવચનાનુસારી સધનુષ્ઠાનવાળા, અને નિર્મળ આગમ Page #609 -------------------------------------------------------------------------- ________________ વચનનેને અનુસરીને ઉપદેશ કરનાર હોવાથી નિમ પ્રવચનવાળા) તથા વિશિષ્ટ પ્રકારના એટલે ઉત્તમ ગુણવાળા શિષ્ય પ્રશિષ્યના સમુદાયવાળા જ છે મારા ગુરુવર્ય શ્રીવિષયનેમિપૂરીશ્વને નકાર કરીને (ક્તિ ગુમાસ્ત્ર મા) શ્રીગુરૂ મહારાજના ઉપદેશામત વચનેથી બમણું ભક્તિવાળે થયેલે હું વિજયસૂરિ આ કદંબગિરિ તીર્થના બૃહત્કલ્પને શાસ્ત્રાનુસારે રચું છું. (અર્થાત “કદંબગિરિ બૃહત્કપ” એ નામવાળા નવીન ગ્રથની પ્રાકૃત ભાષામાં રચના કરું છું ) માટે તેમાં રહેલા અનેક વૃત્તાન્તને સાંભળવાની અથવા જાણવાની જિજ્ઞાસાવાળા હે ભવ્યજી ! તમે સ્થિર ચિત્તવાળા થઈને સાવ ધાનતાથી સાંભળો. એ પ on અહિં “ફિર વરણ વિષે વિનિ શ્રી કદંઅગિરિના બહત્કલ્પને વિરચું છું” એ વાકયથી ગ્રન્થનું અભિધેય કહ્યું. (ગ્રન્થમાં શું વિષય છે તે કહો અને “વારા પ્રાચીન શાસ્ત્રો અનુસારે એ વાકયથી આ ચન્યનો પૂર્વ પરંપરા સંબંધ કહો ( જેથી આ ગ્રન્થ મતિકલ્પિત નવ ઉપજાવેલ નથી પરંતુ પ્રાચીન શાસ્ત્રોમાંથી ઉદ્ધત હોવાથી પ્રાચીન શાસ્ત્રોની સાથે સંબંધવાળે છે એટલે પ્રાચીન શાસ્ત્રાને અનુસરતું છે એમ સ્પષ્ટ કર્યું.) અને ગ્રન્થર્તાનું અને પ્રખ્ય વાંચનારનું બનેલું અતિમ પ્રજન મોક્ષપ્રાપ્તિ છે. એ પ્રમાણે મંગળ અભિધેય સંબંધ અને પ્રયેાજન કહીને હવે શ્રી કદંબગિરિ તીર્થને માટે કલ્પ કર્યું છું તે આ પ્રમાણે પર શયન ગરમા Page #610 -------------------------------------------------------------------------- ________________ सोरदृदेसमउडं-तं तित्थाहीसरं सया वंदे ॥ सिरिसिद्धियसिद्धगिरि-अणंतजोवा जहिं सिद्धा॥६॥ સ્પટાથ–મુંબઈ ઈલાકામાં ગુજરાત કાઠીયાવાડ આદિ અનેક પ્રાન્ત છે, તેમાંના કાઠીયાવાડ પ્રાન્તમાં સૌરાષ્ટ્ર આદિ અનેક દેશ છે. તે કાઠીયાવાડના શીર્ષ સરખા સૌરાષ્ટ્ર દેશને (સેરઠ દેશને) શોભાવવામાં મુગટ સરખે અને અષ્ટાપદ આદિ અનેક તીર્થોમાં અતિ ઉત્તમ હાવાથી તીર્થાધિરાજ સરખે ચીરાગુંગરિ નામનો ગિરિ છે, કે જે ભવ્ય જીવને જ્ઞાન દર્શનાદિ શ્રીની–લકમીની સિદ્ધિને (લાભને) આપનાર હોવાથી અથવા એ ગિરિની ઉપર અનન્ત છ સિદ્ધિપદ પામેલ હેવાથી અર્થાત્ સિદ્ધ થયેલા હોવાથી શ્રોતિરિ એવું બીજું નામ છે, તે શ્રી સિદ્ધગિરિ તીર્થાધિરાજને હું સદાકાળ પ્રણામ કરું છું કે જે તીર્થાધિરાજની ભૂમિમાં એનન્ત ભવ્ય જીવે ભૂતકાળમાં સિદ્ધિપદને પામ્યા છે, અને ભવિષ્યકાળમાં પણ અનન્ત ભવ્ય સિદ્ધિપદને પામશે. અને વર્તમાનકાળમાં ભરત ક્ષેત્રવતી અનેક ભવ્ય તીર્થારાધન કરીને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરીને પરભવમાં સદ્ગતિ પ્રાપ્ત કરે છે. (અને ઉત્કૃષ્ટ આરાધક કઈ મહાવિદેહમાં જન્મી મુક્તિપદ પણ પ્રાપ્ત કરી શકે છે. ) દા અવક–સિદ્ધગિરિના સજીવન કુટની બીના બે ગાથામાં જણાવે છે – पंचसजीवणकूडा-विजापाहुडपसत्यम्मि ।। वुत्ता गणनाहेहि-नामाइ इमाइ एएसि ॥ ७ ॥ Page #611 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટાર્થ-૧ વિદ્યાપ્રાભત નામના પૂર્વાન્તર્ગત પ્રશસ્ત-ઉત્તમ શાસ્ત્રમાં શ્રીગણધર ભગવંતોએ એ સિદ્ધગિરિ તીર્થાધિરાજના પાંચ ર સજીવનફૂટ કહ્યાં છે, તેનાં નામ આ પ્રમાણે – ૭ तालल्झयलोहिच्चा-कोडिनिवासो कयंबढेका य ॥ पुण्णप्पहावेकलिया-पंचे ए भावलच्छीया ॥८॥ " સ્પષ્ટાર્થ–તાલદેવજગિરિ, લેહિત્યગિરિ, કેટિનિવાસ ગિરિ, કદંબગિરિ, ને ઢંકગિરિ. એ પાંચ ફૂટ ( શત્રુંજય ગિરિનાં પાંચ શિખરે) પવિત્ર અથવા સંપૂર્ણ પ્રભાવવાળાં છે, કારણ કે એ પાંચ સજીવન કૂટની આરાધના કરનાર ભવ્ય છ પુણ્યાનુબંધી પુણ્ય બંધ વિગેરે મહાલાભને પામે છે. તેમજ એ પાંચ સજીવન ફૂટ ભાવલક્ષમીને દેનારા છે, કારણ કે એની આરાધના કરનાર જ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપી ભાવ લક્ષમીને પામે છે અથવા તે મારૂપી ભાવ લહમીને પણ પામે છે. જે ૮ છે ( ૧ ચૌદ પૂર્વમાં દરેક પૂર્વમાં વસ્તુ નામના અનેક વિભાગવિશેષ હોય છે, તે દરેક વસ્તુમાં પ્રાભૂત નામના અનેક લઘુ વિભાગ વિશેષ હોય છે. એક પ્રાભૂતમાં બાભૂત પ્રાભૃત નામના અનેક અધિકારવિશેષ છે. એ રીતે નાના મેટા અધિકાર વિશેષમાં વિદ્યા પ્રાભૂત નામનું પ્રાભૂત (એ નામને અધિકાર વિશેષ) છે. તેમાં સિદ્ધગિરિનાં પચિ સજીવનફૂટ કહ્યાં છે. ૨ શત્રુજ્યગિરિનાં ૧૦૦ ફૂટ હેવાથી શતકૂટ નામ છે, તેમાં પાંચ ફૂટ સજીવન છે એટલે- વર્તમાન કાળમાં પણ વિદ્યપાન છે Page #612 -------------------------------------------------------------------------- ________________ કદંબગિરિ ફૂટની બીના સંક્ષેપથી ત્રણ ગાથામાં જણાવે છે – विमलचमकारडूढं कयंबतित्थाहिरायमहसिहरं॥ सयलाहायलवज्ज-उमयमवहियावहं चंगं ॥ ९ ॥ सिरिसिद्धायलतित्था-सब्भहिए जोयणे कयंबक्ख ॥ . तित्थं दाहिणहत्थो-सोहइ सिरिपुंडरीयस्स ॥१०॥ पढममिणं विण्णेयं-बारसगाउप्पयक्खिणाए य॥ सत्तुंजयमाहप्पे-वुत्तं माहप्पमेयस्स ॥ ११ ॥ સ્પષ્ટાઈ–વળી એ પાંચ સજીવન કુટમાં પણ જે આ કદંબગિરિ તીર્થાધિરાજ નામનું મોટું સજીવન ફુટ છે. તે નિર્મળ ચમત્કારવાળું છે. કારણ કે એની આરાધના કરનાર મુનિ મહાત્માઓને અનેક ચમત્કારવાળી લધિઓ ઉત્પન્ન થાય છે, તેમજ એ તીર્થમાં અનેક નિર્મળ ચમત્કારવાળી ઔષધિઓ ઉત્પન્ન થાય છે. એ ફૂટ સર્વ પાપ રૂપી પર્વતને ભેદવામાં વજ સરખું છે, કારણ કે ઈન્દ્રનું વા શસ્ત્ર જેમ અનેક પતેને ભેદવામાં ! સમર્થ છે, તેમ આ ચેથા સજીવન કૂટ રૂપ તિથધિરાજની આરાધનાથી અનેક ભવસંચિત ઘણાં પાપકમીને નાશ થાય ૧ એવી લકેતિ છે કે પ્રાચીન કાળમાં પર્વત પરખેવાળા હતા તેથી એ ઉડતા પર્વતો જ્યાં પડે ત્યાં ગ્રામ નગરાદિકને દબાવી દેતા, એ ફરિયાદ ઈન્દ્ર પાસે જતાં ઇન્ડે પિતાના મુખ્ય વજ શસ્ત્રથી એ પર્વતની પાંખે છેદી નાખી, ત્યારથી પર્વત ચલ હતા તે અચા–સ્થિર થઈ ગયા છે. Page #613 -------------------------------------------------------------------------- ________________ છે. વળી એ ફૂટ અને ભવમાં કલ્યાણકારી છે. અર્થાત એ તીથની આરાધનાથી આરાધક ભવ્ય અને આ લોકમાં ધન ધાન્યા દ્રવ્યઋદ્ધિ પ્રાપ્ત થવા પૂર્વક સમ્યકત્વ દેશવિરતિ અને સર્વવિરતિ રૂપ ભાવઋદ્ધિ પ્રાપ્ત થાય છે, તેમજ તેઓ પહેલેકમાં ભાવમાં પણ દેવ દેવેન્દ્ર ચક્રવર્તી આદિ દ્રવ્યઋદ્ધિ પ્રાપ્ત કરી પર્યન્ત માપદ રૂ૫ ભાવ દ્ધિ પ્રાપ્ત કરે છે. એ રીતે બંને ભાવમાં કલ્યાણ કરનાર હોવાથી આ શ્રીકદંબગિરિ તીર્થાધિરાજ અત્યંત મનોહર તીર્થ છે. | ૯ શ્રી સિદ્ધાચલ તીર્થથી કંઈક અધિક ૧ જન દૂર આ શ્રી કદંબગિરિ નામનું તીર્થ બિરાજે છે, અને તે શ્રી પુંડરિકગિરિના (શ્રી સિદ્ધગિરિના) જમણે હાથ જેવું (જમણી આજુએ) શેભે છે. મે ૧૦ છે છે બાર ગાઉની પ્રદક્ષિણામાં પ્રથમ કદંબગિરિ. વળી શ્રી સિદ્ધગિરિની ૬ ગાઉની અને ૧૨ ગાઉની પ્રદક્ષિણ તીર્થ ભક્તિના રંગે દેવાય છે, તેમાં ૧૨ ગાઉની પ્રદક્ષિણામાં સૌથી પ્રથમ શ્રીકદંબગિરિ આવે છે એમ જાણવું, એ તીર્થનું માહાભ્ય શ્રી શત્રુંજય માહાય નામના ગ્રન્થમાં કહે છે કે ૧૧ મા શ્રી શત્રુંજય માહાસ્યમાં કહેલું કદંબગિરિનું માહામ્ય વિગેરે જણાવે છે – अह चक्कवट्टिपढमो-भरहो सिरिउसहदेवजिट्ठसुओ॥ उल्लासाऽऽगच्छीअय-कयंबगिरितित्थजत्तहँ ॥१२॥ Page #614 -------------------------------------------------------------------------- ________________ - સ્પષ્ટાર્થ– આ અવસર્પિણીમાં શ્રી આદિનાથ પ્રભુના મોટા પુત્ર ભરત ચક્રવતી ૧૨ ચક્રવર્તઓમાં સૌથી પ્રથમ ચકવત થયા. તે અત્યંત ઉલ્લાસથી આ શ્રીકદંબગિરિ -તીર્થની યાત્રા કરવાને માટે આવ્યા હતા. ૫ ૧૨ છે શ્રીના ગણધરનું યાત્રાથે આગમન જણાવે છે सिरिनाहमुसहपहुणो-पुन्धि तत्थागयं गणहरेसं ॥ पासित्ता हिट्टहिओ-मुणीअ वक्खाणमुण्णइयं ॥१३॥ સ્પષ્ટાથ– જ્યારે ભરત ચક્રવતી આ તીર્થે -યાત્રાર્થે આવ્યા હતા તે પહેલાંજ શ્રી આદિનાથ પ્રભુના શ્રીનાભ નામના ગણધર પણ ત્યાં યાત્રા કરવાને આવ્યા - હતા. તે શ્રીનાભ ગણધરનાં દૃર્શન કરીને હર્ષિત - હૃદયવાળા ભરત ચકીએ આત્માની ઉન્નતિ કરનારું એવું ગણધર ભગવંતનું વ્યાખ્યાન સાંભળ્યું. તે ૧૩ વ્યાખ્યાન પૂર્ણ થયા બાદ શ્રી ભરત મહારાજે પૂછેલા પ્રશ્નની બીના વિગેરે જણાવે છે – पुच्छीअ य पज्जंते-भय ! कि स्वमस्स माहप्पं ।। गणओ वरवाणीए-कहीअ सुण धरणिनाह ! मुया॥१४॥ સ્પષ્ટાર્થ– ગણધર ભગવંતનું વ્યાખ્યાન સમાપ્ત થયા બાદ ભરત ચકીએ અંજલિ જે ડી વિનય પૂર્વક શ્રી ગણધર મહારાજને પ્રશ્ન કર્યો કે હે ભગવંત ! આ કઇ બગિરિ તીર્થનું માહા કેવા સ્વરૂપવાળું છે? ત્યારે શ્રી ગણધર મહારાજે ઉત્તમ વાણુ વડે કહ્યું કે હે રાજન ! જો તમને આ તીર્થને મહિમા સાંભળવાની ઈચ્છા થઈ છે Page #615 -------------------------------------------------------------------------- ________________ તે હું તીર્થને મહિમા કહું છું તે તમે હર્ષ પૂર્વક સાવધાનતાથી સાંભળો, જે ૧૪ છે શ્રીનાભ ગણધરે ભરતચકીને કહેલું કદંબગિરિનું માહાસ્ય ૧૦ ગાથામાં જણાવે છે – कालत्तयसमयदुगे-तइए तह आरगे चउत्थे य ॥ चउवीसइ तित्थयरा-माणुमिया चक्किणो निवई ॥१५॥ नववासुदेवनिवई-एवं पडिवासुदेवबलदेवा ॥ तिगुणिगवीससलागा-मज्झाया सासया भणिया ॥१६॥ उस्सप्पिणी ओसप्पिणी-बारसआरेहि कालचक्कस्स ॥ संजायस्स पवित्ती-अणुक्कमेणं मुणेअव्वा ॥१७॥ एयम्मि कालचके-संपइ ओसप्पिणीयकाला जा॥ उस्सप्पिणी य पुव्वा-ताए पज्जंतिमो अरिहा ॥१८॥ आसो संपइनामा-तित्थयरो मग्गदेसणाकुसलो ॥ पहुणो तस्स कयंबो-गणाहिवो लद्धिसंपण्णो ॥१९॥ मुणिकोडीपरिवरिओ, झाणानलदडकम्मतणनियरो । इह संपत्तो मुर्ति-ता बिइया सिरिकर्यबक्खा ॥ २० ॥ विगयाए चउवीसइ-याए बीओ अभू जिणाहीसो ॥ . सिरिणिवाणी नामा-तस्स कयंबो गणाहीसो ॥ २१ ॥ पहुवयणेणाणसणं-किच्चा परिनिव्वुओ महुल्लासा ॥ इह तेण कयंबगिरी-अवि एवं वुत्तमन्नत्थ ॥ २२॥ । दिन्चोसही विसिट्ठा-महप्पहावा इहेव विविहट्ठा॥ नाणारसकूवीओ-सुरपायवरयणभूमीओ ॥ २३ ॥ .. Page #616 -------------------------------------------------------------------------- ________________ दीवुस्सवे मुवारु-तरायणे मंडलं नसेज्जा जो॥ तस्सज्झक्खा देवा-होज्जा संकतिगयदियहे ॥ २४ ।। સ્પષ્ટાર્થ–હે ભારત! એ નિયમ છે કે–ત્રણે કાળની અવસર્પિણ અને ઉત્સર્પિણી એ બેના (અર્થાત, ચાલુ ઉત્સર્પિણ અવક્ષણિી રૂપ કાળચક્રમાં અને તે પહેલાં વીતી ગયેલા અનન્ત કાળચકોમાં તથા ભવિષ્યકાળ વ્યતીત થનારા અનન્ત કાળચકોમાં અવસર ઉત્સવના) ત્રીજા આરામાં અને ચોથા આરામાં (એટલે ઉત્સર્પિણના ત્રીજા આરામાં અને અવસર્પિણના ચોથા આરામાં) ૨૪ તીર્થકરો અને સૂર્ય સંખ્યા જેટલા ચક્રવતી રાજાઓ એટલે ૧૨ ચક્રવતીઓ થાય છે. જે ૧૫ છે તેમજ ૯ વાસુદેવ રાજઓ, અને એ જ પ્રમાણે ૯ પ્રતિવાસુદેવ રાજા, ૯ બળદેવ એ રીતે એકવીસને. ત્રણ ગુણ કરીએ તેટલા ૨૧*૩=૬૩ શલાકા પુરૂષે (ઉત્તમ પુરૂષો) થાય છે. એ શાશ્વતી મર્યાદા છે, કારણ કે કઈ પણ ઉત્સવ અવસબે મળીને ૨૦ કે. કોઇ સાગરે પ્રમાણુ ૧ કાળચક્ર જાણવું. ૧ જે કે રાષભદેવ અને ભરત ચક્રી જેમ આ અવસર્પિણીના ચેથા આરામાં નહિં પરંતુ ત્રીજા આરાના અને થયા તેમ એકતીર્થકર વે ચક્વતને અંગે આરાનો વિપર્યય હોય પરંતુ તે અલ્પની અવિવક્ષા કરીને જ અહિં ઉત્સના ત્રીજા અને અવસ ના ૪થા આરામાં ૬૩ શલાકા પુરૂષ કહ્યા છે પરંતુ ૬૧ નથી કથા. - . ૨ લોકમાં સૂર્ય બાર કલા છે માટે સૂર્ય સંખ્યા એટલે ૧૮ Page #617 -------------------------------------------------------------------------- ________________ અવસ, ઉત્સમાં એ પૂર્વોક્ત સંખ્યાથી અધિક એક પણ તીર્થંકરાદિ થાય નહિ તેમ એથી એકાદિ ચૂત પણ તીથકરાદિ થાય જ નહિ, એ પ્રમાણે જગસ્થભાવેજ તીર્થકરાદિ ઉત્તમ પુરૂષે નિયમિત સંખ્યામાં જ થાય છે માટે એ મર્યાદા શાશ્વતી છે. ૧૬ છે કળચક્રમાં આરાની પ્રવૃત્તિ. ૧૦ કેડીકેડી સાગરોપમ પ્રમાણે એક ઉત્સર્પિણ કાળા અને ૧૦ કોડાકડી સાગરોપમ પ્રમાણે એક અવસર્પિણ કાળ એ બે મળીને ૨૦ કડાછેડી સાગરેપમ પ્રમાણ થયેલા ૧ કાળચક્રની પ્રવૃત્તિ ઉત્સર્પિણીના ૬ આરા અને અવસર્પિણના ૬ આરા મળો ૧૨ આરાવડે અનુક્રમે ઉત્સપિણીના ૬ આર ને અવસર્પિણીના ૬ આરા આ પ્રમાણે . ઉત્સવ અવસરુ નામ સ્વરૂપ સ્થિતિ ૧–૬ સુષમ સુષમ–અત્યંત અને દુઃખમય ૨૧૦૦૦ વર્ષ પ્રમાણુ ૨–૫ સુષમ-દુઃખમય (પહેલાથી અલ્પ દુખ) ૨૧૦૦૦ વર્ષ પ્રમાણે –૪સુષમ સુષમ-જેમ દુઃખમય સાથે અ૫ સુખ પણ હોય. ૧ કડાકોડી સાગરોપમાં ૪૨૦૦૦ વર્ષ જૂન –૩ સુરમ ટુવક–જેમાં દુ;ખ અલ્પ ને સુખ અધિક ૨ કે. કે. સાગર ૫ ૨ પુષમ–દુખ વિના કેવળ સુખમય કે. કે. સાગરે ૬–૧ ગુમસુમ–અત્યન્ત સુખને સુખમય ૪ કે. કૉ૦ સાગરો એ પ્રમાણે ૧૨ આરામય ૧ કાળચક્ર છે, આ એટલે કાળ વિભાગ, ઉસણી કાળના પ્રારંભથી પર્યન્ત સુધી જીનાં આયુષ્ય Page #618 -------------------------------------------------------------------------- ________________ ( કમકમ) બનેલી જાણવી. અર્થાત એક કાળચક્રમાં ૧૨ આરા કમાલ્કમે, (ઉટસુલટા ક્રમે) પરિવંતન (ફેરફાર); પામે છે. જે ૧૭ છે ગત ઉત્સણિીમાં શ્રીસંપ્રતિ જિનના કદંબ ગણધરની બીના આ વર્તમાન કાળચકમાં અત્યારે ચાલતી આ સર્પિણી કાળની પહેલાં જે ઉત્સર્પિણ વ્યતીત થઈ ગઈ તે ઉત્સપિ માં જે છેલ્લા અરિહંત ભગવંત સંપ્રતિ નામના તીર્થ કાર થયા કે જે મુક્તિમાર્ગ દેખાડવામાં અત્યંત કુશળ હતા, તે. શ્રીસંપ્રતિ જિનના સર્વ લબ્ધિસંપન્ન (આમષ ષષ્યાદિ અનેક લબ્ધિઓ જે ગણધર ભગવંતને હોઈ શકે તેવી સર્વ લબ્ધિઓવાળા) એવા થર્વવ પધર નામના ગણપર થયા. મે ૧૮૧૯ શ્રી કદંબ ગણધર મેક્ષે જવાથી આ તીર્થનું કદંબગિરિ નામ પ્રસિદ્ધ થયું તે જણાવે છે તે શ્રીકદંબ ગણવર બા તીર્થે. કોડ મુનિઓના પરિવાર સહિત આવ્યા, અને આ તીર્થ ઉપર શુકલધ્યાન રૂપ ધગધગતા અગ્નિ વડે પૂર્વભવમાં સંચિત કરેલાં સર્વ આડે કર્મ રૂપી વાસના સમૂહને બાળીને (એટલે આ તીર્થના આરાધન ગર્ભિત શુક્લ ધ્યાનથી સર્વ કર્મને નાશ કરીને) એક્ષપદ પામ્યા, તે કારણથી સાયણ બળ ભૂમિના ને વનસ્પતિઓના રસકલ વ ગંધ આદિ સર્વ અધિકાધિક વૃદ્ધિ પામે છે, ને અવસરણમાં એ સર્વ બા ક્રમશઃ ઘટતા ઘટતા (ઉતરતા-હાનિવાળા) હેાય છે. એ કાળચક કેવળ ૫ ભરત ૫ અરવતમાં જ હોય છે. મહા વિદેહમાં સવદા. થો આરો હોય છે. - - - - - - - - - - - - - - Page #619 -------------------------------------------------------------------------- ________________ શ્રી કદંબગિરિ એવું આ તીર્થનું (થા સજીવન કૂટનું) નામ પ્રસિદ્ધ થયું. ૨૦ છે. અવતરુ–ગત ઉત્સર્પિણીમાં શ્રીનિર્વાણ જિનના લખ ગણધરથી પણ કંદબગિરિ નામ તેમજ બીજી રીતે પણ આ તીર્થનું કંદબગિરિ નામ પ્રસિદ્ધ થયું તે આ પ્રમાણે ગઈ ચાવીસીમાં શ્રી નિર્વાણનિન નામના બીજા તીર્થકર થયા, તેમને કદંબ નામના ગણધર હતા. એ ૨૧ છે શ્રીનિવણી પ્રભુના ઉપદેશ વચનથી તે ગણધર આ તોથ પર આવી ચિત્તના અતિ ઉલ્લાસ સહિત અનશન તપ આદરીને આ તીર્થ પર મુક્તિપદ પામ્યા તે કારણથી પણ આ તીર્થનું વારંવાર એ નામ પ્રસિદ્ધ થયું. એ પ્રમાણે પણ બીજા ગ્રન્થમાં કહ્યું છે [તાત્પર્ય એ છે કે–વિદ્યાપ્રાભૂત શાસ્ત્રમાં એમ કહ્યું છે કે ગઈ ચોવીશીના છેલા તીર્થકરના કદંબ ગણધર મોક્ષે જવાથી આ તીર્થનું કદંબગિરિ નામ પડયું, અને અન્ય શાસ્ત્રમાં એમ કહ્યું છે કે એજ ચોવીસીના બીજા તીર્થકરના ક બ ગણધર મોક્ષે જવાથી કબગિરિ નામ પડયું. એ પ્રમાણે કદંબગિરિ નામની પ્રસિદ્ધિ બે રીતે કહી છે. ] છે ૨૨ છે તીર્થભૂમિમાં વતતી ઓષધિઓ વગેરે જણાવે છે– - વળી આ કદંબગિરિ તીર્થમાં વિશિષ્ટ પ્રકારની દિવ્ય ઔષધિઓ (એટલે અનેક પ્રકારની ચમત્કારી વનસ્પતિઓ) ઉત્પન્ન થાય છે કે જે ઓષધિઓ મહાપ્રભાવવાળી છે. અને અનેક પ્રકારનાં ઈષ્ટ કાર્યોની સિદ્ધિ કરનારી છે. નાના પ્રકારના (વિવિધ પ્રકારની રસકૂપિકાઓ પણ આ તીર્થમાં Page #620 -------------------------------------------------------------------------- ________________ છે (જે રસ વડે સુવર્ણસિટિ રજતસિદ્ધિ આદિ ધાતુઓ સિદ્ધ થાય છે, તેમજ આ તીર્થ સુરપાપનું (કલ્પવૃક્ષનું) સ્થાન છે, અને સુરરત્નનું એટલે દિવ્યરત્નનું પણ સ્થાન છે. (અર્થાત આ તીથની ભૂમિમાં અતિ ઉત્તમ રને પણ ઉત્પન્ન થાય છે) મે ૨૩ છે અધિષ્ઠાયક દેવેને પ્રત્યક્ષ થવાનો મહિમા વગેરે જણાવે છે – દીપોત્સવી (દીવાલીના) દિવસે ઉત્તમ વારવાળી ઉત્તરાચણમાં અને સૂર્યની સંક્રાંતિના દિવસે જે કઈ મહાત્મા આ ગિરિમાં મંડલ (મન્નમંડલ) સ્થાપે એટલે મંડળી આલેખી મન્ત્રજાપ કરે તેને દેવે પ્રત્યક્ષ થાય છે. આ ૨૪ છે આ ગિરિનેજ શરણે આવવાને ઉપદેશ વિગેરે બાર શ્લોકમાં જણાવે છે - नण्णत्थ गईजुत्ता-भव्वा! तुम्हाण बुद्धिकलियाणं ॥ विउलनिही एस गिरी-ओसहिरसकुंडसिद्धीणं ॥ २५ ॥ - સ્પષ્ટાથ– તે કારણથી હે ભવ્ય જી! બુદ્ધિયુક્ત એવા તમારા જેવાની (તમે જે અત્યંત બુદ્ધિશાળી છે તે તમારી) ગતિ અન્યત્ર બીજે ક્યાંય પણ ન હોઈ શકે, એટલે બીજા અપ્રભાવી તીર્થ કુદેવ કુગુરૂ આદિ સ્થાને ભટકવાની કંઈ પણું જરૂર નથી. પણ તમે આ શ્રી કદંબગિરિ તીર્થને જ શરણે આવે, આ તીર્થ જ તમારી ગતિ (શરણું કરવા લાયક) છે, કારણ કે અનેક ચમત્કારી ઔષધિઓને અનેક ધાતુ સિદ્ધ કરવાના રસનો અનેક પ્રભાવવાળા કુંડેને અને રમણિમા આદિ સિદ્ધિઓને આ તીર્થ ગિરિ વિશાળ નિધિ છે. માટે ખજાને છે. મહાન ભંડાર છે, Page #621 -------------------------------------------------------------------------- ________________ તે બીજે સ્થાને જવાની શી જરૂર છે એટલે આ લેકના પૌગલિક સુખની ઈચ્છાવાળા ઓને પણ ઓષધિ આદિક ચમત્કારી વસ્તુઓ આ ગિરિમાંથી જ મળી રહે છે. અને આમિક સુખની ઈચ્છાવાળાને પણ અધ્યાત્મ ભાવના અને એ ક્ષમાર્ગની સાધના વિગેરે ગભેદનાં સાધને પણ અહિં પૂરતાં મળી રહે છે, તે હે ભવ્ય છે ! તમારે અન્ય સ્થાને જવાની શી જરૂર છે ! એ ૨૫ . સોરઠવાસીઓને ધન્યવાદ વિગેરે– सज्झायझाणहेज-पसंतिसुहदायगो कयंबगिरी। जम्मि पएसे होज्जा-ते सोरट्ठा नरा धण्णा ॥ २६ ॥ પછાથ–વાચના પૃચ્છના આદિ પાંચ પ્રકારના સ્વાધ્યાય અને ધર્મધ્યાન તથા શુકલધ્યાનના ૪-૪ બેંક મળી ૧ વારના શાસ્ત્ર વાંચવાં વા ભણાવવું, વૃart=શકિત સ્થળોએ પૂછવું, રિવર્તના પ્રથમનાં ભણેલાં મૂલ સૂરે સંભારવા, ધર્મલાથી ધર્મોપદેશ (ધર્મકથા આપો અથવા સંભળ ને એનુૉક્ષાભાવના વા તત્વ (અર્થ) વિચારણું. એ પાંચ સવાધ્યાય છે. ૨ આઠ પ્રકારનું શુભ ધ્યાન આ પ્રમાણે ૧ આવિજા ચાર–શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞા વિચારવી તે. ૧ માણવા પળા–સંસારની ઉપાધિઓ એ કષ્ટમય છે એમ વિચારવું તે. - ૩ વિષાવિજય થ૦–પાપ કર્મનાં અશુભ ફળ અને પુય . કર્મનાં શુભ ફળ વિચારવા તે. Page #622 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૮ પ્રકારનાં શુભ ધ્યાન એ બેનું કારણભત, ઉત્તમ શાન્તિ ઉપજાવનાર, અને સર્વ પ્રકારનાં સુખ આપનાર એ આ કદંબગિરિ જે ઉત્તમ દેશમાં એટલે સેરઠ દેશમાં વર્તે છે, તે સોરઠ દેશના રહેવાસી નર નારીઓને પણ ધન્ય છે કે જયાં આ પ્રભાવિક ગિરિ છે. . ૨૬ છે શ્રી કદંબગિરિના આશ્રયથી વિશેષ લાભ– दारिद्ददुक्खपसरो-सिग्धं नस्सइ कयंबगिरिखासा॥ आरुग्गुण्णइनिलओ-मुहमावासेवगो होज्जा ॥२७॥ સ્પાઈ–શ્રી કદંબગિરિનાં નિવાસ કરવાથી (એટલે ઘર બાંધીને આજીવિકા અર્થમાં નિવાસ કરવાથી નહિ પરતું આત્માની ઉનતિ માટે ધ્યાનાદિક અર્થ રહેવાથ–વસવાથી) ૪ સંસ્થાન વિજય ઘ –લોક અલેનું સ્વરૂપ વિચારવું તે. એ ઉપરાન્ત મંત્રી આદિ ૪ ભાવના તથા પિડશ્ય સાહિ૪ ધ્યાન વિગેરે ધર્મધ્યાનના જ પ્રકારે છે ૫ રવિ રવિવ વિવાર ગુરુસ્થાન-શ્રુતાનુસારી ચિન્તવન સહિત યુગમાં અથદિમાં અને વ્યાદિકમાં ચિતની ભિન ભિન્ન વિચારણું -સંકમ તે. ૬ વિતર્ક અgયાર (રાવ) વિચારશુરુ શ્રતાનુસારી ચિતવન હિત કઈ પણ એક જ અર્થાદિકમાં એકજ ગમી ને એકજ દ્રવ્યાદિકમાં ચિત્તની સ્થિરતા તે. ૭ સૂક્ષશિલા મિરિ સુથાન- -આદર ચોગ બંધ થઈને સૂમ વેગ પ્રવૃત્તિવાળા આત્મપસ્થિતિ (સ્થિર પરિણતિ). ૮ છિન્નાિ અનિવૃત્તિ શુરાન-પુનઃાગ નહિં પ્રાપ્ત થાય એવી ગાભાવવાળી આત્મપરિણતિ (સ્થિરપરિણુતિ), Page #623 -------------------------------------------------------------------------- ________________ ૧૮ દારિદ્રય અને દુઃખના વિસ્તાર શીઘ્ર નાશ પામે છે, તથા નિર્મલ ભાવથી આ તીર્થીની ભક્તિ કરનારા જીવેા આરાગ્ય ( દેહારાગ્ય ને ધર્મારાગ્ય એ અન્ને આરાગ્ય ) અને ઉન્નતિને એટલે ઉત્તરાત્તર વૃદ્ધિવાળા પુણ્યાનુબંધિ પુણ્યપૂર્વક આત્માની ચઢતી દશાને પામે છે. ॥ ૨૭ ॥ दारिद्दायलवज्जे-वि कार्यबेण जस्स णो णट्टो | નાવિલેજો-સો મિહિકો સવળે ॥ ૨૮ ॥ પટ્ટાથ જે ભવ્ય જીવ આ તીર્થના આશ્રય કરવા છતાં લાભ ન પામે તે તે અતિ નિર્જાગી જાણવા એમ જણાવે છે. દુઃખ દારિદ્રય રૂપી પવ તાને છેદવામાં વજ્ર સરખા એવા આ પ્રભાવિક કદમ ગરિ તીથની સેવા કરવા વડે પણ જે જીવના દારિદ્રય દુ:ખરૂપી પતા નાશ ન પામે તે જાણવુ’ કે ત્રણે ભુવનમાં એ જીવાઈ અતિ નિર્ભાગ્યશેખર છે. [જેમ ગંગા નદીમાં રહેતા મત્સ્ય પણ તરસ્યા મરતા હોય તા એ મત્સ્યના જેવા નિર્ભાગી કાણુ ? તેમ ભક્તિ ભાવથી આ તીર્થની છાયામાં રહ્યા છતાં પણુ જે તીથ દ્વારા આત્મલાભ ન મેળવી શકતા હાય તા એના જેવા ખો નિોગી કેાણ ?] ॥૨૮॥ किं कामधे चिंता - मणिकामलयामरामपमुहेहिं || तुट्ठो जस्स कयंबो - पओयणं तस्स नण्णस्स ॥ २९ ॥ સ્પા—અહા ! જે ભાગ્યશાળી જીવને કગિરિ Page #624 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તુષ્ટમાન થયે તે જીવને કામધેનુ ગાય વડે શું? ચિન્તામણિ રત્ન વડે શું? કામલતા વડે શું? તથા કલ્પવૃક્ષ વિગેરે વડે શું? એટલે એ કામધેનું વિગેરે ના લેકના સુખયાળી વસ્તુઓથી શું પ્રયોજન હોય? કારણ કે એ ભાગ્યશાળી જીવને તે એ ગિરિની આરાધનાથી અનેક આત્મલધિઓ પ્રાપ્ત થાય છે. જેથી તેવી આત્મલબ્ધિઓવાળા ગી મહાત્માઓને તે કામધેનુ ગાય આદિ વસ્તુઓ અત્યંત તુચ્છ લાગે છે. માટે એવા જીવોને કામધેનુ આદિ અન્ય કે વસ્તુનું પ્રયોજન નથી. કેવળ આત્મ ઉન્નતિવાળા એગમાર્ગનું જ પ્રયેાજન છે. મારેલા - આ તીર્થમાં પ્રકાશવન્તી ઔષધિએ. जत्थोसहीउ नत्त-नियमा विमलं सुविसरपसरेहिं॥ तिमिरं नासंति जहा-निद्धणगेहाउ दारिदं ॥ ३० ॥ સ્પષ્ટાથે–નિધનના ઘરમાંથી જેમ દારિદ્રય દુખ નાશ પામે છે, તેમ ઔષધિઓ એટલે ચળકતી વનસ્પતિઓ પણ પિતાનાં પ્રકાશનાં કાન્તિનાં નિર્મળ કિરણે વડે રાત્રે ૧ લોકમાં ઇચ્છિત વસ્તુ આપનારી દૈવી ગાયને કામધેનુ કહે છે, એજ રીતે ઈચ્છિત વસ્તુ આપનાર ચિન્તામણું રત્ન,ને ઈચ્છિત વસ્તુ આપનારી ચિત્રાવલી સરખી કઈ વલ્લીને કામલતા કહે છે, અને કલ્પવૃક્ષ તે પ્રસિદ્ધ છે, કે જે યુગલિક કાળમાં ૧૦ કર્મભૂમિમાં હોય છે, અને દેવકુવદિ યુગલ ક્ષેત્રમાં સર્વદા છે, તેમજ દેવલોકમાં પણ હોય છે, એ વૃક્ષે ૧૦ પ્રકારનાં છે તે તેસઠ શલાકા પુરૂષ ચરિત્ર વિગેરેમાં જણાવ્યા છે. Page #625 -------------------------------------------------------------------------- ________________ અંધકારને નાશ કરે છે. એટલે આ કદંબગિરિ જેમ પિતાના તીર્થપ્રભાવ વડે નિર્ધન જનનાં દારિદ્રયને નાશ કરે છે તેમગિરિની વનસ્પતિઓ અંધકારને નાશ કરે છે. ૩૦ આ તીર્થમાં સનાતની કલ્પવૃક્ષો. देवाहिट्ठियछाया-सुररुक्खा इह सणायणा होज्जा ।। वंछियदाणसमत्था-अच्चम्भुयविइयमाहप्पा ॥३१ ॥ સ્પષ્ટાથ-વળી આ ગિરિમાં દેવાધિષ્ઠિત છાયાવાળી એટલે જેની છાયા નીચે દેવે પણ વિશ્રામ અને આનન્દ લેવા બેસે છે એવાં સનાતન પ્રાચીન કલપવૃક્ષે પણ છે કે જે કલ્પવૃક્ષે વાંછિત દાન દેવામાં સમર્થ છે. અને અતિ અદ્ભુત પ્રસિદ્ધ માહાતમ્યવાળાં છે એટલે જે કહેવાનું માહાસ્ય અતિ આશ્ચર્યકારી છે. (એવાં કલ્પવૃક્ષે આ ગિરિમાં છે.) ૩૫ - જે એવાં કલ્પવૃક્ષે અત્યારે છે તે દેખાતાં કેમ નથી ? તેને ઉત્તર કહે છે कालस्स हानिदोसा-नवरं होजा न णेत्तविसया ते ॥ - વરિયાજિ -મેઘજીuપરિશિખા રા સ્પષ્ટાથે–એ કહપવૃક્ષાદિ શુભ વસ્તુઓ જે કે કદંઅગિરિમાં અત્યારે પણ છે. પરંતુ આ અવસર્પિણી કાળમાં દરેક શુભ ભાવ પ્રતિ સમય હાનિ પામતા જાય છે. . अहुणा सुरपञ्चक्खा-संताऽवि तिरोहिया पहाणत्था॥ तकालदोसविलया-नियमा पाउभविस्संति ॥३३॥ Page #626 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન સમયમાં એ કલપવૃક્ષાદિન શુભ પદાર્થો કે ૧ કલ્પષે યુલિક ક્ષેત્રમાં પણ હોય છે, અને તે કલ્પવૃક્ષો ૧૦ પ્રકારનાં કહ્યાં છે ૨ મત્તાંત -મત્ત એટલે મદ તેનું અંગ એટલે કારણ કે માંગ ક૯પવૃક્ષ અર્થાત આ કપક્ષમાં જે ફળ પુપને પત્રાદિ છે તેનો રસ ચ દ્રપ્રભા આદિ મદિરાથી પણ વિશેષ સ્વાદવાળો તેમજ ઉત્તમ વર્ણ ગંધ રસને સ્પર્શવાળા હોય છે. એ રસ યુગલિકોને આરોગ્યકારી પુષ્ટિકારી ને સોભાગકારી મદકારી અને તુષ્ટિકારક હોય છે. ૨ વૃતાં જણા –આ વૃક્ષનાં ફળ પત્રાદિના આકાર ઉત્તમ રત્નનાં સુવર્ણનાં ને ચાંદીનાં જૂદી જૂદી જાતિનાં થાળી વાડકા કુંડાં ઈત્યાદિ ભાજ–વાસણે સરખા હેાય છે, જેથી આ વૃક્ષ યુગાલિકોને વાસણની ગરજ સારે છે. રૂ તુ પવૃક્ષ–આ વૃક્ષે યુગલિકોને વિવિધ પ્રકારનાં વાજિંત્રોની ગરજ સારે છે, કારણ કે વૃક્ષનાં ફળ પુષ્પ પત્રાદિ વાયુને પ્રયોગથી ત્યારે પરસ્પર અફળાય છે ત્યારે એમાંથી વિવિધ વાજીંત્રના સુર ઉઠે છે, જેથી શ્રોતાઓને જાણે દેવ સંગીત ચાલતું હેય એમ લાગે છે. છે રોહિશાવા edવૃક્ષ–આ વૃક્ષનાં પત્રાદિ અંગો દીવાની જાતિના પ્રકાશ સરખા પ્રકાશવાળા હોય છે, તેથી આ વૃક્ષ યુગલને રાત્રિના અંધકારમાં પ્રકાશની ગરજ સારનારા છે. ધ કોસિદujક્ષ-આ વૃક્ષનાં પત્રાદિ અંગે સૂર્ય સરખા વિજા ચરખા ઉલ્કાના તેજ સરખા અને અગ્નિના તેજ સરખા તેજવાળા છે, જેથી યુગલિકાને અત્યંત પ્રકાશની ગરજ સારે છે. સૂર્યની માફક ઉમ તેજવાળા નથી પરંતુ સમશીતોષ્ણ (ખકારી) તે વાળા છે. Page #627 -------------------------------------------------------------------------- ________________ ( ૬ વિજ્ઞાન જાહQ->ના વૃક્ષોમાં પુષ્પો પુષ્પની માળાઓ એ સર્વ તૈયાર હોય છે. અને તે પણ વિચિત્ર વર્ણવાળા હોવાથી ચિત્રશાળાની માફક તે વૃક્ષ શોભે છે. જેથી એ વૃક્ષ યુગલિકોને ચિત્રશાળાની ગરજ સારે છે. વળી એ વૃક્ષની નીચે વેરાયેલાં વિચિત્ર વણું પુથી ભૂમિ પણ ચિત્રામણવાળી લાગે છે. ૭ ચિત્રવિર વાપ–આ વૃક્ષનાં પત્ર પુષ્પ ફળો વિગેરે એવા સુંદર રસવાળાં ને વાદવાળાં ને તુષ્ટિ પુષ્ટિકારક છે કે જે ખાવાથી અહિંના મનુષ્યને શિખંડ બાસુદી દૂધપાક દાળભાત શાક ઈત્યાદિ વિચિત્ર રસવતીઓ-ભજન (અથવા અશન પાન ખાદિમ સ્વામિ એ ચારે પ્રકારના આહાર) ખાવાથી જેટલું આનંદ ને સંતોષ થાય છે તેથી પણ અધિક આનંદ ને સંતેષ ત્યાંના યુગલિકોને એ પત્ર પુષ્પાદિ ખાવાથી થાય છે. ૮ મા પાપક્ષ–આ વૃક્ષમાં સુવર્ણના હાર નિહાર મુગટ બાહુબંધ બહેરખાં કુંડલ કડી કંઠા વીંટીઓ વિગેરે સુવર્ણ રત્નનાં ઘરેણાં સરખાં ઘરેણાં ઉત્પન્ન થાય છે, જેથી એ વૃક્ષવડે યુગલિકોને ઘરેણાંની ગરજ સારે છે. ૧ ગુફાવાર વાપસ-આ વૃક્ષ આકારમાં ઘરની જેવા હોય છે જેથી શાસ્ત્રમાં કહેલાં ૧૬ પ્રકારનાં ઘર સરખાં ઘરવાળાં હોય છે તેમાં અગાસી ઝરૂખા માળ છના ઈત્યાદિ સર્વ રચના રાજમહેલ વિગેરે સરખી હોય છે, જેથી યુગલિકને ઘરની ગરજ આ કલ્પવૃક્ષાથી સરે છે. ૨૦ મનન કરાવૃક્ષ–આ વૃક્ષમાં ઉત્તમ ચીનાઈ રેશમી વત્ર સરખાં ને સૂત્ર વિગેરેના વસ્ત્ર સરખાં ની ઉત્પન્ન થાય છે. જેથી યુગલિકને વોની ગરજ આ વૃક્ષથી સરે છે. છે એ પ્રમાણે વિવિધ પ્રધાન સામગ્રીઓ આપના કલ્પવૃક્ષ શ્રી કાબગિરિ તીર્થમાં અત્યારે પણ છે પરંતુ કાળદેષથી દેખાતાં નથી એ ભાવાર્થ છે. Page #628 -------------------------------------------------------------------------- ________________ જે પ્રધાન પ્રયજનવાળા છે એટલે ચમત્કારી કાર્યો કરનારા છે તે દેવને પ્રત્યક્ષ છે તે પણ ગિરિમાં તિરહિત થયેલા છે (અન્તર્ધાન પામેલા છે, તેથી મનુષ્યને સાક્ષાત્ દેખાતા નથી, પરંતુ કાળદોષને નાશ થશે અને ઉત્સર્પિણ નામને પ્રતિસમય ચઢતા ભાવવાળ શુભ કાળ આવશે ત્યારે એ કલ્પવૃક્ષ દિ શુભ પદાર્થો મનુષ્યને પણ સાક્ષાત નજરે આવે એ રીતે નિશ્ચય પ્રગટ થશે જ એમાં કંઈ સંશય નથી. | ૩ | આ તીર્થમાં પહેલા આદીશ્વરનાં પગલાં દેવકુલિકા ને રાયણવૃક્ષ વિગેરે હતા, તે જણાવે છે – सोहंति पाउयाओ-मरुदेवीणंदणस्स जत्थ सुहा ॥ महई देउलियाऽवि य-जत्थ य रायायणीरुक्खो ॥३४॥ સ્પષ્ટાઈ–વળી શ્રી શત્રુંજયગિરિ તીર્થમાં જે મુખ્ય શિખર ઉપર મરૂદેવા માતાના નન્દન શ્રી રાષભદેવ પ્રભુની શુભ પાદુકાઓ (પ્રભુનાં પગલાં) અને તે પાદુકા ઉપર મોટી દેવકુલિકા (મે ટો દેરી) છે, કે જ્યાં રાજાની વૃક્ષ (રાયણ વૃક્ષ) પણ છે, અર્થાત રાયણ વૃક્ષની નીચે મેટી દેહરીમાં શ્રી આદીશ્વર પ્રભુનાં પગલાં છે. . ૩૪ जह तं मुक्खं सिहरं-सयलाहतणोहदाइजलणसमं ॥ मुहवित्थारुवयारं-उभयत्थ तहा कयंबगिरी ॥ ३५ ॥ સ્પષ્ટાથે-તે આદીશ્વર પ્રભુનાં પગલાં સહિત રાયણ વૃક્ષવાળું શત્રુંજય ગિરિનું મુખ્ય શિખર જેવી રીતે ભવ્ય જીનાં સર્વપાપરૂપી ઘાસના સમૂહને બાળવામાં અગ્નિ સરખું Page #629 -------------------------------------------------------------------------- ________________ છે તેમજ આ લોક પરલોકમાં અને સ્થાને વિશાળ સુખને આપવા રૂપ ઉપકાર કરનારું છે. તેવી જ રીતે આ કદંબગિરિ (નામનું શિખર યા તીર્થ) ભવ્ય જીવોના પાપરૂપી ઘાસના સમૂહને બાળવામાં અગ્નિ સરખું છે, અને ઉભય લેકમાં વિશાળ સુખ આપનારું છે. ૩૫ છે समए भाविणि खाइ-पाविस्सइ भव्यभद्दतित्थमिणं ॥ अज्जवि दीसइ एवं-गणिवयणं नण्णहा होइ॥ ३६॥ સ્પષ્ટાર્થ–પુનઃ શ્રીનાભ ગણધર ભરત ચક્રવતીની આગળ કહે છે કે આ મનોહર કયાશુકારી તીર્થ ભવિષ્યમાં વિશેષ પ્રસિદ્ધિને પામશે, જે રીતે શ્રોનાભ ગણધર ભગવતે ભવિષ્યકાળમાં આ તીર્થ વિશેષ પ્રસિદ્ધિને પામશે એમ કહ્યું હતું તે રીતે આ તીર્થની આજે પણ અત્યંત પ્રસિદ્ધિ સર્વ જનેને નજરો નજર દેખાય છે ખરેખર શ્રી ગણધર ભગવંત જેવા મહાન ગ્રુતકેવલિઓનાં વચન અન્યથા-અસત્ય ન જ હોય. એટલે સાચા પડે છે. જે ૩૬ છે આ તીર્થ ઉપર ભરત ચક્રીએ ધર્મોવાનમાં બંધાવેલા પ્રાસાદની બીના ત્રણ ગાથ માં જણાવે છે – इय वण्णियमाहप्पं-सोच्चा भरहाहिवेण मरहेणं ॥ एयस्सुप्पि विहिणा-णायागयदविणजाएणं ॥ ३७ ॥ धम्मुज्जाणे रम्मे-विसिट्ठपायवलयाइसंदित्ते ॥ अप्पणरूवनिरिक्खा-यरिसे जुग्गे य झाणस्स ॥३८॥ वड्टइमाइस्स तया-माविजिणेसस्स वद्धमाणस्स ॥ पासाओ कारविओ-इंदाणंदो दरिसणिज्जो ॥३९॥ Page #630 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટાથે–એ પ્રમાણે આ દwખંડ પ્રમાણ ભરતક્ષેત્રના અધિપતિ ભરત ચક્રવતીએ શ્રીનાભ ગણધર પાસેથી શ્રીકદંબગિરિ તીર્થનું વર્ણવેલું માહાસ્ય સાંભળીને એ તીર્થના " ઉપર (કબગિરિના શિખર ઉપર) ન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યવડે મંદિર બંધાવ્યું એમ આગળ જણાવે છે. (સંબંધ ૩૮-૩૯ મી ગાથામાં છે) ૩૭ રમ્ય (મનહર) અને વિશિષ્ટ પ્રકારનાં વૃક્ષો અને લતાએ આદિ વનસ્પતિઓ વડે અત્યંત દીપતા અને પિતાનું આત્મસ્વરૂપ જોવામાં આદર્શ સરખા નિર્મળ - (અર્થાત્ ગિરિની પત્થર ભૂમિ એવી લીસી અને ચકચક્તિ નિર્મળ છે કે જેમાં ફરતા મનુષ્પાદિકનાં પ્રતિબિંબ પણ પડી શકે છે એવી નિર્મળ) ભૂમિવાળા અને રોગી મહા- ત્માઓને ધ્યાન કરવા ગ્ય (અર્થાત્ એ ગિરિમાં એવી એકાન અને શાતિ આપનારી ગુફાઓ છે કે જે ગુફાઓમાં ગીઓ શાંતિપૂર્વક ધ્યાન કરી શકે છે.) છે ૩૮ છે એવા ઘવાન નામના વનમાં (બગીચા) માં ભરત ચક્ર. વતીએ તે વખતે ભવિષ્યમાં થનારા વીસમા તીર્થકર શ્રી. મહાવીર જિનેશ્વરને પ્રાસાદ બાંધવાને પિતાના વાર્ષકિ રત્નને (શિલ્પી રત્નને) આદેશ આપીને ઈન્દ્રને પણ આનન્દ પમાડે ૧ દક્ષિણને મધ્યખંડ, ૨ દક્ષિણાર્ધને સિંધુ નિષ્કટ ખંડ, ૩ ઉત્તરાર્ધ સિંધુ નિકુટ બંધ, ૪ ઉત્તરાર્થને મધ્યખંડ, ૫ - ઉત્તરાર્ધ ગંગાનિષ્ફટ ખંડ, ૬ દક્ષિણાને ગંગાનિષ્કુટ ખંડ એ ક્રમથી જ ચક્રવર્તી ૬ અંક સાધે છે. Page #631 -------------------------------------------------------------------------- ________________ એ દર્શનીય (સર્વ જનેને દેખતાં ચમત્કાર થાય છે. શોભનિક) પ્રાસાદ બંધાવ્યા. તે ૩૯ જણાવેલી બીનામાં આધારભૂત ગ્રંથનું વર્ણન. ત્રણ ગાથામાં જણાવે છે – एयस्स मूलठाणं-वागरियं वित्थरेण गणवइणा ॥ सत्तुंजयमाहप्पं-पुदि सिरिउसहसेणेणं ॥ ४०॥ संखिप्प तओ भणियं-सिरिगोयमसोहमेहि भयाणं ।। णच्चा जीवियमप्पं-थूलमईणं विबोहडें ॥४१॥ दवाइदक्खमइणा-धणेसरायरियपुंगवेणेयं ।। सत्तुंजयमाहप्प-संखित्तं पुचवयणेहिं ॥ ४२ ॥ સ્પષ્ટાથં–આ કદંબગિરિનું મૂળસ્થાન અથવા મૂળ વર્ણન કયા ગ્રન્થમાં છે તે કહે છે કે–પૂર્વકાળમાં એટલે. શ્રી ઋષભદેવના સમયમાં સીઝનમણે નામના ગણધર (બી. નામ પુંડરીક ગણધર) મહારાજે વિસ્તારપૂર્વક જે શ્રી શત્રુજય માહામ્ય કહેલ છે, તે શ્રી શત્રુંજય માહાભ્ય ગ્રન્થમાંથી. સંક્ષિપ્ત કરીને શ્રી વીર પ્રભુના શ્રીગૌતમ ગણધર અને શ્રી સુધર્મા ગણધર ભગવતેએ ભવ્ય જીવોનું અલ્પ આયુષ્ય. જાણુને અને સ્કૂલબુદ્ધિવાળા જેને ( અનપુણ મતિવાળા. જીને) ટૂંકામાં હોય તે શીધ્ર બેધ થાય એમ જાણીને. આ ગિરિનું મૂળ વર્ણન કર્યું છે. એ ૪૦-૪૧ છે તે શત્રુંજય માહામ્યમાંથી પુનઃ સંક્ષિપ્ત કરેલા. શત્રુંજય માહાયની બીના જણાવે છે – વળી શ્રી ગૌતમસ્વામી તથા સુધર્માસવામીએ કહેલા Page #632 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત શત્રુંજયગિરિના માહામ્યવાળાં વચનોમાંથી પણ સંક્ષેપ કરીને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ આદિકને જાણવામાં નિપુણ બુદ્ધિવાળા શ્રીધનેશ્વરસૂરિ નામના આચાર્ય પુંગવે (એટલે આચાર્યોમાં ઉત્તમ એવા શ્રી ધનેશ્વરસૂરિએ) આ અત્યારે વર્તતું શ્રી શત્રુંજય માહામ્ય બનાવ્યું એટલે તે માટે શત્રુંજય. માહાતમ્ય ગ્રન્થમાંથી ઉદ્ધરીને ન્હાનું શત્રુંજય માહાસ્ય શ્રીધનેશ્વરસૂરિએ રચ્યું. ૪૨ એ પ્રમાણે શત્રુંજય માહામાં કહેલી બીના જાણીને શ્રી શત્રુંજયગિરિએ પધારેલા ગુરૂ મહારાજ વિષયનેમિ સૂરીશ્વરજી મહારાજની બીના પાંચ લેકમાં જણાવે છે– एवं गच्चा हिट्टा-माहप्पं विविहसमयसंकलियं ।। रसकायनिहाणिंदु-प्पमिए सुहविक्कमे वरिसे ॥४३॥ तवगणगयणदिणिदा-जगगुरुणो तित्थरक्खणुज्जुत्ता। आयरियनेमिसूरी-सीसपसीसेहि परिवरिया ॥४४॥ वालागाउडदेसे-गामे सायरतडत्थ कंढाले ॥ विहरंता संपत्ता-किवाहिया भव्वबोहटुं॥४५॥ के इत्य मच्छमक्खा-आहेडपरायणा य के इत्थ ।। कुणिमाहारा केई-के इत्थ सुरावसणभट्ठा ॥ ४६॥ पडिबोहिय ते सव्वे-संतिविसिट्ठाइ महुरवाणीए । किच्चा य सुहाहारे-कमागया सिरिकयंबगिरि ॥४७॥ સ્પાર્થ –એ પ્રમાણે શત્રુંજય માહાસ્યમાં વિવિધ પ્રસંગે જણાવેલા શ્રી કદંબગિરિનું માહાસ્ય જાણીને અતિ હર્ષ પામેલા શ્રીત પોગચ્છ રૂપી ગગનમાં સૂર્ય સરખા, જગતના. Page #633 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ અને તીર્થોનું રક્ષણ કરવામાં તત્પર (અત્યંત ઉદ્યમવાળા) તથા શિષ્ય પ્રશિષ્યના પરિવારથી પરિવરેલા અત્યંત કૃપાવાળા ગુરૂમહારાજ આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીને પ્રતિબંધ કરવા માટે વિહાર કરતા કરતા (વિચરતા વિચરતા) આઉડ તથા વાલાકના પ્રદેશમાં તથા કંઠાના ગામમાં દરિઆ કિનારે વિગેરે પ્રદેશમાં (સમુદ્રના કિનારે રહેલા વાલાગાઉડ નામના કંઠલ પ્રદેશમાં આવેલા જૂદા જૂદા ગામમાં) રસ કાય નિધાન ઈન્દુ પ્રમાણુવાળા એટલે –૬–૯–૧ પ્રમાણવાળા અર્થાત્ અકેની ડાબી ગતિ હેવાથી ૧૯૬૬ પ્રમાણુવાળા શુભ વિક્રમ સંવત્સરમાં અર્થાત્ વિક્રમ સંવત ૧૯૬૬ મા વર્ષે પધાર્યા ને ૪૩-૪૪-૪૫ છે ગુરૂમહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજીના પધારવાથી થયેલા લાભ– એ દેશમાં કેટલાક મનુષ્ય તે મશ્ય ભક્ષણ કરનારા હતા, કેટલાક તે અહિં પશુ પક્ષીઓને શિકાર કરવામાં નિરન્તર તતપર-ઉદ્યમવાળા હતા, કેટલાક તે માંસાહારી હતા, અને કેટલાક તે આ દેશમાં મદિરાના વ્યસનથી ભ્રષ્ટ થયેલા હતા એટલે દારૂ પીનારા હતા અને તેથી જણ બુદ્ધિવાળા અને આચાર વિચારથી પણ ભ્રષ્ટ થયેલા હતા. છે ક૬ છે તેવા મત્સ્ય ભક્ષણાદિ અનાચારવાળા સર્વ મનુષ્યોને વિશિષ્ટ પ્રકારની શાન્તિવાળી અને મધુર વાણી વડે પ્રતિબંધ પમાડી સદાચારવાળા કરીને એટલે તેઓના મસ્યલક્ષણને શિકારને માંસાહારને અને દારૂ પીવા વિગેરે વ્યસનને Page #634 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કરાવીને પરમ ગુરુવર્ય જેનાચાર્ય શ્રીમદ વિજયનેમિસૂરીશ્વરજી અનુક્રમે વિહાર કરતા કરતા શ્રી કદંબગિરિ તીર્થમાં પધાર્યા. ૪૭ છે કદંબગિરિમાં બનેલી બીના ૮ ગાથામાં જણાવે છે– जे कामलीयवंसा-सोच्चा गुरुदेसणं य पडिबुद्धा॥ अह अण्णया य तेहि-सूरी विणएण विण्णत्ता ॥४८॥ गिरिरायग्गगयाओ-वावीपासद्विया अहत्थाओ॥ गामयलस्स रसाओ-दिच्छेमो मो कियंतीओ ॥४९॥ मुल्लं लाउं जेहा-अम्हाण किवासया ! कुणंतु किवं ॥--- सोच्चा वयणं तेसिं -गुरुणावि पडुत्तरं दिण्णं ॥५०॥ उवहारसरुवेणं-अहिलासा वट्टए गहेउं गो॥ समये नवरं भाविणि-जिणाययणधम्मसालाओ ॥५१॥ होहिंति एत्थ तम्हा-भारहवासीयजइणसंघेणं ॥ . ठवियाऽऽणंदेण जुया-जा सिरिकल्लाणणामेणं ॥५२॥ संठा पुराणकाला-आसी अहुणावि रायनयरम्मि । वइ तीए ताओ-विकिणे होह उवउत्ता ॥५३॥ अंते तह संपण्णं-रज्जविहाणेण कारिऊणं च ॥ संदढनूयणपट्टे-साहारणदविणजाएणं ॥५४॥ ... तीए ताओ गहिया-सहला जायावि देसणा गुरुणो॥ धम्मट्ठाणुहेसा-संघहिया माविकल्लाणा ॥१५॥ સ્પષ્ટાર્થ—અહિ શ્રી કદંબગિરિ તીર્થમાં જે કામલિયા વંશના રહેવાસી રજપૂત હતા તે શ્રીગુરૂ મહારા Page #635 -------------------------------------------------------------------------- ________________ ૩૦. -જની દેશના–ઉપદેશ સાંભળીને પ્રતિબધ પામ્યા. હવે એ પ્રમાણે ગુરૂ મહારાજને ઉપદેશ વારંવાર સાંભળતાં કેટલાક દિવસ વીત્યા બાદ એક દિવસે તેઓ શ્રી સૂરિવર્યને વિનયપૂર્વક અંજલિ જોડીને વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. (વિનંતિ કરી) ૪૮ | તીર્થમાં રહેનારા કામલીયા રજપૂતની ગુરૂ મહારાજને વિનંતિ (તે વિનંતિ આ પ્રમાણે-) શ્રીકદંબગિરિરાજની આગળ રહેલી અને વાવડીની પાસે રહેલી (વાવના પડખે રહેલી અથત વાવ પાસેની) અને ગિરિની નીચે રહેલી જે ગામ તલની ભૂમિ છે (ગામની વસતિ સાથેની ગામભૂમિ) છે, તેમાંની કેટલીક ભૂમિ અમે આપવા ઇચ્છીએ છીએ (અર્થાત પર્વતની નીચે ગામની ભૂમિ છે કે જે પર્વતને લગતી છે ને ગામને પણ લગતી છે તે કેટલીક આપવાની ઈચ્છા છે. આ તે તીર્થ ભૂમિની કિંમત લેવાની ઈચ્છા નથી. હે પરમ- પકારી દયાળુ ગુરૂવર્ય! એટલે હે કૃપાળું ગુરૂવર્ય! આપ અમારા પ્રત્યે એટલી કૃપા કરે, તે કામલિયા રજપૂતાનાં આ વચને સાંભળીને શ્રીગુરૂ મહારાજે આ પ્રમાણે ખુલાસો કર્યો. (તે આગળ જણાવે છે ) જે ૫૦ છે જગ્યા લેવાના સંબંધમાં શ્રી ગુરૂ મહારાજે કરેલ ખુલાસે– હે મહાનુભાવો! તમેએ તીર્થને ઉપયોગી તીર્થ પાસેની ભૂમિ આપવાની ઈચ્છા દર્શાવી તે યેાગ્ય છે, પરંતુ અમારા ઉપદેશથી આ બીનાને જાણનાર આ ક. પેઢીના પ્રતિનિધિઓની વિના કિમતે (ભેટ) લેવાની ઈચ્છા નથી. પરંતુ Page #636 -------------------------------------------------------------------------- ________________ તેઓ એમ કહે છે કે– ગ્ય મૂલય (કીંમત) લઈને ભૂમિ આપવાની ઈચ્છા વર્તતી હોય તે તે રીતે ભૂમિ લેવાની ઈચછા અમારી વતે છે, વળી એ ભૂમિનો ઉપયોગ કેઈને અગિત કરવાનું નથી પરંતુ અહિં તીર્થભક્તિ માટે આવતા યાત્રાળુઓને પ્રભુદર્શન પૂજા વગેરે ભક્તિ કરવામાં અનુકૂલતા થાય, આ મુદ્દાથી ભવિષ્યના સમયમાં એકાદ દેહરાસર બંધાવવા તેમને (પ્રતિનિધીઓને) વિચાર વતે છે. અને તે યાત્રાળુઓને ઉતરવાની સગવડ ખાતર બીજાં પણ ધર્મશાળા વિગેરે અહીં થશે એમ આગળ કહેશે) પાપના અહિં થશે, તે કારણથી ભરત ક્ષેત્રવતી શ્રવણ સાથે સ્થાપેલી જે આણંદ શબ્દયુક્ત શ્રી કલ્યાણ એવા નામવાળી એટલે. શ્રી માધવી ચાળીની પેઢો એ નામની જે સંસ્થા–પેઢી છે, તે અત્યારે પણ રાજનગરમાં–અમદાવાદમાં પર પ્રાચીન વર્તે છે, તેને આ ભૂમિ વેચાતી દવા તમે સાવધાન થાવ, (એટલે જે તમારે ભૂમિ વેચાતી આપવાની ઈરછા હોય તે અમદાવાદની આણંદજી કલ્યાણની જેને સંઘની જૂની પેઢી વેચાતી લઈ શકે, એમ મુનિ માર્ગ પ્રમાણે શ્રી ગુરૂદેવે તેઓને જણાવ્યું.) આપવા શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીએ વેચાતી લીધેલી કદંબગિરિની ભૂમિની બીના જણાવે છે–પરિણામે (છેવટે) એ પ્રમાણેજ થયું. એટલે અમદાવાદની આણંદજી ક૯યાણજીની પેઢીએ એ ગિરિ પાસેની તથા બીજી પણ ભૂમિ ખરીદી લેવાને વિચાર કર્યો અને સાધારણ ખાતાના દ્રવ્યના રામૂહ વડે અતિદઢ નવા પટ્ટમાં રાજ્યવિધિ પ્રમાણે સર્વ Page #637 -------------------------------------------------------------------------- ________________ ૩ર. વિધિ કરીને (એટલે રાજ્યના નિયમ પ્રમાણે સરકારી કાગળ પર દસ્તાવેજ લખાવી રજીસ્ટર્ડ કરાવીને) ૫૪ એ આણ દજી કલ્યાણજીની પેઢીએ જ તે ભૂમિ ખરીદી લીધી. એ પ્રમાણે શ્રી ગુરૂમહારાજે ધર્મસ્થાને બંધાવવાના ઉદ્દેશથી સંઘને હિતકારી અને ભવિષ્યમાં કલ્યાણ કરનારો જે સદુપદેશ આપ્યો હતો તે સર્વ અંશે (પૂરેપૂરો) સફળ થયે. પપા શ્રી. કંદબગિરથી ગુજરાત દેશ તરફ સપરિવાર શ્રી ગુરૂમહારાજના વિહારની બિના જણાવે છે – एत्थंतरम्मि गुरुणो-पत्थुयकज्ज समप्प विहरंता ॥ અવંશિવોપ સાયા પુર સં ૧૬ . સ્પષ્ટાર્થ–પ્રસ્તુતકાર્ય એટલે ઉપર જણાવેલું કાર્ય પૂરું થયા બાદ શ્રી ગુરૂ મહારાજ ભવ્ય જીવોને પ્રતિબંધ કરવાને માટે વિહાર કરતા કરતા ગુજરાત દેશમાં પધાર્યા. પદા શ્રીગુરૂમહારાજે ગુજરાતથી મારવાડ દેશ તરફ કરેલા વિહાર વિગેરેની બીના જણાવે છે – इत्थत्यमव्वमणुए-सद्धम्मपरायणे विहेऊणं ॥ जिणसासणगयणरवी-मरुहरदेस समणुपत्ता ॥५७॥ સ્પષ્ટાથ–અહિં ગુજરાત દેશમાં રહેલા અનેક ભવ્ય જીને પ્રતિબંધ પમાડીને અને તેમને ઉત્તલ ધર્મમાં (શ્રી જિનેન્દ્ર ભગવંતન ધર્મમાં) પરાયણ નિપુણ કરીને શ્રી જેનશાસન રૂપી આકાશમાં દીપતા સૂર્ય સરખા શ્રી ગુરૂમહારાજ વિષયનેમિસૂરીશ્વક મરુધર દેશમાં એટલે આબુ થઈને જીરાવલા પાર્શ્વનાથની યાત્રા કરીને જાવાલ Page #638 -------------------------------------------------------------------------- ________________ શિવગર પાલી બીકાનેર જોધપુર વિગેરે મોટાં નગરવાળા મારવાડ દેશમાં વિસં. ૧૯૭૧ના ચિત્ર માસમાં પધાર્યાય છે મારવાડ દેશમાં શ્રી ગુરૂના સદુપદેશથી થયેલા લાભ જણાવે છે– तित्थुइमयमग्गजणा-गुरुवएसेहि तत्थ पडिबुद्धा ॥ ढुंढयतेरापंथी-हियजिणधम्मं समणुपत्ता ॥५८॥ ૫ટા–શ્રીસંઘના આગ્રહથી જાવાલમાં ચોમાસું કર્યું. અહીં કેટલાએક જેને ત્રણ સ્તુતિક પંથને માનતા હતા. તે વિપરીત માર્ગમાં વર્તતા ત્રણ સ્તુતિવાળા જી શ્રીગુરૂવર્યના ઉપદેશથી પ્રતિબંધ પામ્યા, એટલે ચાર તુતિના માનવાવાળા થયા. આ ચોમાસું પૂરું થયા બાદ શ્રીગુરૂ મહારાજ મેવાડના પ્રદેશમાં પધાર્યા. અહીં ટુંક મતવાળા એટલે શ્રીજીનેન્દ્ર પ્રભુની પ્રતિમાની પૂજા વિગેરે નહિં માનનારા જીવે અને તેરાપંથી મતવાળા એટલે ઢંઢક મતમાં વીસાપંથી ને તેરાપંથી એવી બે શાખાઓ (બે મત) છે, તેમાંના તેરાપંથી હૃહકો પણ શ્રીગુરૂ મહારાજના ઉપદેશથી પિતાને વિપરીત મત તજીને હિતકારી એવા જૈન ધર્મને પામ્યા. એટલે એ બને મતવાળા 1 દેવવંદનાદિ ક્યિા કરવાના અવસરે ચાર રસ્તુતિઓ કહેવાનો વિધિ છે, તેમાં પહેલી મુખ્ય જિનેશ્વરની, બીજી સર્વ જિનેશ્વરની, ત્રીજી જ્ઞાનની ને ચેથી સમ્યગદષ્ટિ શાસનદેવ અથવા દેવીની સ્તુતિ એમજ સંતુતિએ કહેવાને વિધિ છે. પરંતુ આ મતવાળા એમ માનતા હતા કે સમ્યગદષ્ટિ દેવ પણ અવિરતિવાળા છે માટે તે અવિરત દેવેનું સ્મરણ કરવા રૂપ સ્વતિ દેશવિરતિવંત શ્રાવક તથા રક અને તે વિમાની છેક મતમાં વાસા Page #639 -------------------------------------------------------------------------- ________________ યુકે પ્રભુ પ્રતિમાજીને અનાદર કરતા તે માન્યતાને તજીને પ્રતિમાજીને માનનારા, પૂજભક્તિ કરનારા થયા. અહીંથી વિહાર કરીને સાદડી ગામમાં વિ. સં. ૧૯૭૨નું ચોમાસું કર્યું. અહીં અનેક શાસન પ્રભાવનાના કાર્યો થવા ઉપરાંત શ્રીગુરૂ મહારાજે ચોમાસા બાદ મુનિ વિજ્ઞાનવિજયને ગણિપદ અને પંન્યાસજી મહારાજ શ્રી પ્રેમવિજયજી ગણી તથા સુમતિવિજયજી ગણિ, દર્શનવિજયેજી ગણિ,ઉદયવિજયજી ગણિ એમ ચારે પન્યાસને વિસંવ ૧૭૩માં ઉપાધ્યાયપદ આપ્યું. તથા ચોમાસા પહેલા દીક્ષિત થયેલા મુનિશી લાવયવિજયજીને વડી દીક્ષા આપી. આ પ્રસંગે અહીંના શ્રી.સંઘે અણાલિકા મહત્સવાદિ ધાર્મિક કાર્યો પૂર્ણ ઉત્સાહથી ઉજવીને જિનશાસનની સારી પ્રભાવના કરી હતી. અહીંથી વિહાર કરીને શિખ્યાદિ સહિત શ્રીગુરૂ મહારાજ પાલડી પધાર્યા. અહીં શ્રીગુરૂ મહારાજની અમૃતમય દેશના સાંભળીને શેઠ સાધુઓએ કરવી ઉચિત નથી. માટે પ્રતિક્રમણ આદિ પ્રસંગોમાં એ દેવ દેવીઓના સ્મરણાર્થે કાઉસ્સગ કરી તેની થેય ન કહેવી જોઈએ, ત્રણ થાયજ કહેવી ઉચિત છે, એ પ્રમાણે માનનારા તે ત્રણ યુઈના મતવાળા ગણાય છે. અને શ્રી જૈનેન્દ્રાગમાદિ શાસ્ત્રોમાં ચાર થાય કહેવાને વિધિ હોવાથી તે પ્રમાણે વર્તનારા ચાર થાય કરે છે. અહીં ચેથી થઈને ઉદ્દેશ મુખ્યત્વે એ છે કે દેવ દેવી જે કે અવિકતિ છે તો પણ શાસનના. હાયક તરીકે માનીને તેમને કાઉસ્સગ્ન અને સ્મરણરૂપ થાય કહેવાય, તે વ્યાજબી જ છે. તે અવિરતિ સમ્યગૂદષ્ટિ દેવને અવિરત હોવાથી દેશવિરતિવંત બાવક અને સર્વવિરત સાધુઓ દેવબુદ્ધિએ વંદના નમસ્કારાદિન કરે, પરંતુ શાસનના રક્ષણમાં સમર્થ હાય કરનાર તરીકે ચેયો સ્તુતિમાં તેમનું સ્મરણ માત્ર કરે છે તેમાં અનુચિત જેવું કંઈ નથી, વિશેષ વિસ્તાર અન્ય ગ્રંથેથી, જાણ. Page #640 -------------------------------------------------------------------------- ________________ અમીચંદ ગુલાબચંદજીએ જેસલમેરને છરી પાલતે સંધ કાઢો. તેમાં લગભગ હજાર પંદર યાત્રિકે હતા. અનુક્રમે શિવગંજ જોધપુર ફલધી વિગેરેના રસ્તે થઈને સંઘ સહિત શ્રીગુરૂ મહારાજ જેસલમેર પધાર્યા. અહીંના મંદિરના દર્શન કરીને સંઘવીને તીર્થમાળા પહેરાવીને શ્રીગુરૂ મહારાજે ઢંઢક સાધુ રૂપચંદજીને દીક્ષા આપ. સંધ સાથે ગુરૂ મહારાજ ફલોધી પધાર્યા. અહીં પહેલાં જણાવેલા મુનિ રૂપવિજયજીને વહી ક્ષિા આપી. વિ. સં. ૧૯૭૩માં શ્રી સિંઘના આગ્રહથી ચતુર્માસ રહ્યા. અહીં અમૃતમય દેશના સાંભળીને ઘણું છએ બેલિબીજ નવપલ્લવિત કર્યા, અને શ્રીસ પણ શાસન પ્રભાવનાના અનેક ધાર્મિક કાર્યોમાં પરમ ઉલ્લાસથી લક્ષ્મીને વાપરીને દાનાદિ ધર્મને સાધીને માનવ જન્મને અપૂર્વ હા લીધા, ચમારું પૂર્ણ થયા આદ સપરિવાર શ્રીગુરૂ મહારાજ બીકાનેર પધાર્યા. અહીંના પ્રાચીન જિનમંદિર જ્ઞાન ભંડારના દર્શન કરીને બહુજ રાજી થયા. ભવ્ય જીવોને દેશનામૃતનું પાન કરાવીને અને ધર્મના દઢ રાગી બનાવીને અનુક્રમે વિહાર કરતાં તીર્થ સ્વરૂપ કાપરડા પાર્શ્વનાથના દર્શન કરી વિ. સં. ૧૯૭૪માં પાલીનગરમાં શ્રીસંઘની અત્યાગ્રહભરી વિનંતિ સ્વીકારી ચતુર્માસ રહ્યા. ચોમાસામાં દેશનામૃતનું પાન કરાવીને ભવ્ય અને જિનધર્મારાધક બનાવીને શેક કીસનલાલજીએ છરી પાલતા કાઢેલ કાપરડા તીર્થ સંઘમાં શ્રીગુરૂ મહારાજ પધાયા. અહીં આશાતના દૂર કરી શ્રીગુરૂ મહારાજના ઉપદેશથી પાલડી-- વાળા શેઠ અમીચંદ ગુલાબચંદજીએ પ્રતિષ્ઠા કરાવી. અહીં સુનિ કમલાવિજયજીને દીક્ષા આપી. એ ૫૮ છે Page #641 -------------------------------------------------------------------------- ________________ મારવાડ દેશમાં શ્રીગુરૂ મહારાજના ઉપદેશથી શ્રીસંઘે કરાવેલા ચદ્ધાર અને તીર્થયાત્રાની બીના જણાવે છે– कप्पडहेडयराणय-पुराइपाईण चेइउद्धारा ॥ - સંઘે તિસ્થગા-યા પરૂદ્ધસવા વર ૨ સ્પષ્યાથ_એ પ્રમાણે ત્રણ થાયવાળાને તથા ઢેઢક મતવાળાને અને તેરાપંથી મતવાળાઓને ઘણાને પ્રતિબંધ પમાડીને શ્રીમહારાજ શ્રીસંઘ સહિત કાપડું તીર્થની અને રાણકપુર વિગેરે તીર્થોની યાત્રા કરીને તે તે તીર્થોમાં પડી ગયેલાં અને ભાગી જીર્ણ થઈ ગયેલાં ઘણું ચિત્યને ઉદ્ધાર કરાવીને એટલે શ્રી ગુરૂ મહારાજના ઉપદેશથી શ્રીસંઘે એ તીર્થોમાં જીણું થઈ ગયેલ દેરાસરને શિલ્પીઓ દ્વારા પુનઃ સમરાવ્યાં અને વ્યવસ્થિત કર્યો, તેમજ ઘણા સ્થાને પ્રતિમાજી સ્થાપન કરવામાં વિધિ સ્વરૂપ પ્રતિષ્ઠા મહોત્સવ પણ કરાવ્યા. તે પ૯ છે શ્રીગુરૂ મહારાજનું પુનઃ ગુજરાત દેશમાં સકારણ આગમન વિગેરે બીના જણાવે છે – एमाइय कज्जाइं-काराविय सासणुण्णइं परमं॥ तित्यियकज्जनिमित्तं-संपत्ता रायनयरमिणं ॥६०॥ પષ્યાથ–મારવાડમાં એ પ્રમાણે અનેક શાસનેતિનાં ઉપદેશ દઈને શ્રાવકે દ્વારા કરાવીને શ્રી શત્રુંજયાદિ પ્રધાન તીર્થકાર્યના કારણસર શ્રીગુરૂ મહારાજ પુનઃ રાજનગરમાં–અમદાવાદ નગરમાં (ગુજરાતમાં) પધાર્યા. તે ૬૦ છે Page #642 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદમાં નગર બહાર હઠીસિંગભાઈની વાડીમાં શ્રીગુરૂએ કરાવેલાં ઉપધાન વિગેરેની બીના ચાર ગાથામાં જણાવે છે– सरमुणिणिहिंदुवरिसे, अस्सिणमासे य रायनगरमिम ।। चाउम्मासीसंठिय--गुरूवएसा महुल्लासा ॥६१॥ जेणं धम्मिठेणं-बावण्णजिणालओ महारम्मो ॥ निम्मविओ य विसालो-बाहिं रायनयरस्स ॥६२॥ સ્પટાથે–અહીં અમદાવાદમાં શ્રી સંઘના આગ્રહથી ચોમાસુ રહેલા શ્રીગુરૂ મહારાજના ઉપદેશથી સર મુનિ નિધિ ઇન્દુ વર્ષે એટલે ૫-૭-૯-૧ વર્ષ એટલે ૧૯૭૫ના વિક્રમ સંવત્સર વર્ષે આશ્વીન (આસો માસમાં શ્રાવિકા લમીબેને પરમ ઉલાસથી ઉપધાન તપની શરૂઆત કરાવી. એમ આગળ સંબંધ જોડવાનો છે. જે ૬૧ છે તે ઉપધાન તપશ્ચર્યા કયે સ્થાને થઈ તેની બીના કહે છે- શ્રીરાજનગરની બહાર (અમદાવાદની બહાર દિલ્હી દરવાજા બહાર) જ્યાં અતિ ધર્મિષ્ટ ધર્મપરાયણ શ્રી. હઠીભાઈ શેઠે અતિ વિશાળ અને ઘણું રમણિક બહુજ સુશોભિત એવું બાવન જિનાલયવાળું મોટું દેરાસર બંધાવ્યું છે, કે જે દેહરાસરની આગળ પાછળ દેહરાસરના નિભાવ અથે શેઠ હઠીભાઈએ ઘણી ભૂમિ સમર્પણ કરેલી છે. અહીં વહારની વાણી એ નામે પ્રસિદ્ધ ભૂમિમાં બે મોટી ધર્મશાળા અંદરના ભાગમાં બાંધી છે. એ ઉપરાન્ત વાડીના છેડે મોટું કિઈ મકાન માટે વિશાળ ને લાંબા ઓટલાવાળું બાંધેલું છે. તેમજ અંદર શેવ ભૂમિમાં બગમગીયા વિગેરે કરેલા છે. Page #643 -------------------------------------------------------------------------- ________________ તે બહારની વાણી અથવા હિમાની વાડી એવા નામથી પ્રસિદ્ધ અતિ પવિત્ર સ્થાનમાં આવેલી ધર્મશાળામાં ઉપધાન કરાવ્યાં છે દર છે ઉપધાન તપને અંગે કયા ભાગ્યશાળીએ પિતાના ધનને સદ્વ્યય કર્યો તે જણાવે છે सो केसरिसीहसुओ-दाणगुणी हत्यिसीहसेंद्विवरो ॥ तस्स सुमओ गुरुमत्तो-जाओ सेट्ठी मगणभाऊ ॥६३॥ - ૫ણાર્થ–પૂર્વે કહેલ દિલ્હી દરવાજા બહારની વિશાળ ભૂમિમાં જે હઠીસિહ શ્રેણીએ બાવન જિનાલયવાળું મહાન દેહરાસર બંધાવ્યું તે દાન ગુણવાળા શેઠ કેસરીસિંહના પુત્ર શ્રીયુત હઠીસિંહ શ્રેષ્ઠી થયા. એટલે જે હઠીસિંહ શેઠે એ દહેરાસર બંધાવ્યું તેમના પુત્ર માનમાર નામના શેઠ થયા કે જેઓ ગુરૂભક્તિ વિગેરે અનેક સદગુણોવાળા હતા. તે ૬૩ तस्मुयदलपतपत्ती-लच्छीइ धणव्वएण कारवियं ॥ उवहाणतवं कहिय, महाणिसोहे सयं च कयं ॥६४॥ સ્પષ્ટાથે-તે મગનભાઈ શેઠના આજ્ઞાંકિત પુત્ર તમારુ હતા. તેમની ધર્મપત્ની સધર્મચારિણું અમારુએ પિતાના ધનના સદ્દવ્યય વડે પૂર્વે કહેલું ઉપકાન તપ કરાવ્યું. અર્થાત્ શ્રીમહાનિશીથમાં વર્ણવેલા આ ઉપધાન તપમાં હઠીસિંહ શેઠના પત્ર દલપતભાઈના ધર્મપત્ની લક્ષ્મીબાઈએ પિતાનું ધન ખર્યું. તે ઉપધાન તપના પ્રસંગે શ્રાવિકા લમીબાઈએ પતે પણ ઉપધાન તપની આરાધના કરી. તથા ઉપધાન તપની માલા પહેરાવવાના પ્રસંગે તેમણે પૂર્ણ ઉલ્લાસથી Page #644 -------------------------------------------------------------------------- ________________ વિશાલ ઓચ્છવ કર્યો હતે આ પ્રસંગે શ્રીગુરૂ મહારાજે બદરખાને રહીશ શ્રાવક શા. ધરમચંદ પાનાચંદને વિસં. ૧૯૭૬ના માગશર વદી સાતમે એટલે માલારોપણ કરવાના દિવસે દીક્ષા આપી. ઉપધાન તપ કરાવનાર શ્રાવિકા લીમીબાઈએ પોતાની સ્વાધીન હરમી ઘણે ભાગ તલાજ પર્વતની ઉપર શ્રી પાર્શ્વનાથનું વિશાલ મંદિર બંધાવવામાં, પિતાના ખર્ચે આરસેલા પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે ઉદ્યાપન સાધર્મિક વાત્સલ્યાદિ ધાર્મિક કાર્યોમાં, આત્મદષ્ટિને ખીલવનારા શ્રીભાવના ક૯૫લતાદિ ગ્રંથ છપાવવામાં, અને બીજા પણ સાત ક્ષેત્રાદિમાં વાપરીને તેને સફલ કરી છે તલાજામાં આ શ્રી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા શ્રીગુરૂ મ હારાજની આજ્ઞાથી મારા વડા ગુરૂભાઈ આચાર્ય શ્રી વિજયદર્શનસૂરિજીએ વિ. સં. ૧૯૮૦ના વૈશાખ સુદી દશમે કાવી. આ પ્રસંગે મારવાડના ભિન્નમાલ નગરના રહીશ ઓસવાલ શ્રાવક તેજાજી રાજાજીએ ન્યાય વાચસ્પતિ શાસ્ત્રવિશારદ આચાર્ય મહારાજ શ્રીવિજયદર્શનસૂરિજી મહારાજના હાથે વૈશાખ વદ એકમે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. તે શ્રીગુણવિજયજીના શિષ્ય થયા. એટલે વિ૦ દર્શનસૂરિજીના પ્રશિષ્ય (શિષ્ય ગુણવિ. ના શિષ્ય) થયા તેમનું નામ મુનિ તિલકવિજય થાપ્યું. વિ. સં. ૧૯૮૦ના આષાડ સુદ સાતમે લીંબડીમાં તે તિલકવિજયજીની વડી દીક્ષા થઈ. પ્રસંગે આ બીના જણાવીને હવે પ્રસ્તુત જણાવીએ છીએ. તે એકે ઉપધાનની માલારાપદિ ક્રિયા પૂર્ણ થયો પ્રદ શ્રીગુરૂ મહારાજ વિહારની તૈયારી કરતા હતા. તે પ્રસંગે જે બીના બની તે આગલની બે ગાથાએ માં જણાવે છે. ૬૪ Page #645 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી. ગુરૂમહાજના ઉપદેશથી શેઠ સારાભાઈ ડાહ્યાભાઈએ કાઢેલા શ્રીકેસરીયાજી તીર્થના સંઘની બીના બે ગાથામાં જણાવે છે जेण महासेरीसा-तित्थुद्धारो पमोयकलिएणं ॥ बहुलक्खधणवएणं-कारविओ सेटिणा तेणं ॥६५॥ सिरिकेसरियाजत्ता-गुणिसारा माउणा ससंघेणं ॥ विहिया गुरुवएसा-लेसामुणिणंदससिवरिसे ॥६६॥ સ્પષ્ટાર્થ–શ્રીગુરૂ મહારાજના ઉપદેશથી ઘણું લાખ રૂપિબાને ખર્ચ કરી અતિ હર્ષ સહિત અમદાવાદના જે શ્રેષ્ટિએ અમદાવાદથી કંઈક દૂર પ્રસિદ્ધ કલેલ નગરથી ૩ગાઉ દૂર આવેલા સા નામના ગામમાં શેરીસાતીર્થને ઉદ્ધાર કર્યો તે દાનાદિ ગુણવંત એવા પરમાણુ કાહ્યાભાઈ નામના શ્રેષ્ટિએ શ્રીગુરૂ મહારાજના સદુપદેશથી (લેશ્યા મુન નંદ ચંદ્ર વર્ષે એટલે ૬-૭-૯-૧) ૧૯૭૬ના વિક્રમ સંવસૂર વર્ષે ફાગણ વદી ત્રીજે સઘસહિત શ્રોકેસરિયાજીની જાત્રા કરી એટલે સારાભાઈ શેઠે અહીંથી ૧૯૭૬ની સાલમાં પિષ વદી ૧૦ના દિવસે શ્રીગુરૂ મહારાજના ઉપદેશથી શ્રી. ૧ આ તીર્થ બાવન જિનાલયના દેરાસરવાળું હતું. તે દેહરાસર કાળદેથી ભૂમિમાં દટાઈ ગયું. તે ભૂમિના ખેદકાથી જડી આવતા એ સ્થાને આજુબાજુ મોટી ધર્મશાળા સહિત શેઠ સારાભાઈએ એક મહાન ચિત્ય બંધાવ્યું, કે જે તીથ શ્રી. શેરી પાર્શ્વનાથ એ નામથી અત્યારે અત્યંત પ્રસિદ્ધ છે. આ તીર્થનું વિશેષ વર્ણન વિવિધ તીર્થકલ્પમાં અયોધ્યા કલ્પમાં તથા દેશના ચિંતામણિ ભાગ પહેલામાં કર્યું છે. Page #646 -------------------------------------------------------------------------- ________________ કેસરિયાજી તીર્થને સંઘ કાઢ્યો. આ સંધમાં ગુરૂવર્ય શ્રીવિષયનેમિકૂલશ્કર વિગેરે ઘણા સાધુ સાધ્વીઓ શ્રાવક શ્રાવિકાઓ વિગેર હતા. અનુક્રમે મહેસાણામાં સંધ સહિત શ્રીગુરૂ મહારાજ પધાર્યા અહીં ગુરૂ મહારાજે મુનિ વિદ્યાવિજય, મુનિ ગીર્વાણવિજય, મુનિ માનવિજય, અને મુનિ ધનવિજયજીને વડી દીક્ષા આપી. અહીંથી તારંગા, ઈડર, પિસીના, ડુંગરપુર થઈને ફાગણ વદી ત્રીજે સંઘ સહિત શ્રીગુરૂ મહારાજ કેસરિયાજી તીર્થ માં પધાર્યા. તીર્થ માતાદિ કાર્યો પૂર્ણ ઉલ્લાસથી થયા. અહીંથી આગળ શ્રી ગુરૂ મહારાજના વિહારની બીના હવે જણાવાશે છે ૬૫-૬૬ શ્રીગુરૂ મહારાજે કરેલા મેવાડ તરફના વિહારની બીના વિગેરે બે ગાથામાં જણાવે છેसिरिमे यवाडविसए-तव्वत्थव्वंगिभूरिविण्णत्ता ॥ उदयपुरं संपत्ता-चउम्मासीविहाणळें ॥१७॥ સ્પષ્ટાથ_એ પ્રમાણે શેઢ સારાભાઈએ કાઢેલા શ્રીકેસરિયાજીના સંધમાં શ્રીકેસરીયાજીની યાત્રા કરીને મેદપાટ દેશમાં એટલે મેવાડ દેશમાં આવેલા શ્રીઉદયપુર નગરમાં વસતા ભાવિક શ્રાવક જનેએ શ્રીગુરૂ મહારાજને ઉદયપુર પધારવા વિનંતિ કરી, તેથી ગુરૂ મહારાજ શ્રીઉદયપુર નામના નગરમાં વિ૦ સં. ૧૭૬નું ચોમાસુ કરવા માટે પધાર્યા. શ્રીઉદયપુર અને શ્રીકેસરિયાજી તીર્થ એ અને મેદપાટ દેશમાં જ (મેવાડમાં જ) આવે છે. એ ૬૭ ઉદયપુરમાં શ્રીગુરૂ મહારાજના માસાથી થયેલા લાભ Page #647 -------------------------------------------------------------------------- ________________ निवपमुहा पडिबुद्धा-कुमयनिरासो गुरुप्पहावेणं ॥ जिण्णुद्धारगसंठा-जाया जिणसासणुज्जोया ॥३८॥ સ્પષ્ટાથે બીગુરૂ મહારાજે ઉદયપુરમાં વર્ષો સારું. કરવાથી શ્રીગુરૂના સદુપદેશથી એ નગરના શન વિગેરે ઘણા ઉત્તમજનો પ્રતિબંધ પામ્યા, અને શ્રીગુરૂ મહારાજની. દેશનાના પ્રભાવથી અનેક કુપતેને નિરાસ થશે, એટલે. ઢંઢક આદિ અનેક વિપરીત શ્રદ્ધવાળા જ શ્રીજિનેશ્વરના ધર્મમાં સમ્યક્ શ્રદ્ધાવાળા થયા, અને તે ઉપરાન્ત શ્રીજિનશાસનને ઉદ્યોત કરનારી એવી બીજેન એસોસીએશન નામની એક મોટી સંસ્થા સ્થાપવામાં આવી. તે મેવાડ પ્રદેશના જિન મંદિરની સાર સંભાળ રાખે છે. જે ૮. શ્રીગુરૂ મહારાજે ઉદયપુરથી રાણકપુર અને જવાલ. વિગેરે ગામ તરફ કરેલા વિહારની બીના વગેરે બે ગાથામાં, જણાવે છે राणयपुरं ससंधो-तत्तो सूरी समागया हरिसा ॥ कमसो जावालपुरं-अहिणवजिणचेइयारंभो ॥६९।। गुरुवयणा संजाओ-सिरिविमलायलसुतित्यजत्तनें ।। निग्गयसंघेण सम-सूरी संखेसरं पत्ता॥७॥ સ્પષ્ટાઈ–ઉદયપુરનું ચોમાસુ સપૂર્ણ થયા બાદ શ્રીગુરૂવર્યના સદુપદેશથી શા. ઉજણલાલજીએ રાણકપુર તીર્થની. યાત્રા માટે શ્રીરાણકપુર તીથને સંઘ કાઢો. તે સંઘ સાથે. સપરિવાર શ્રીગુરૂ મહારાજ અતિ આનંદથી રાણપુર તીર્થ પધાર્યા. ત્યાં ઘણા આનંદપૂર્વક તીર્થયાત્રા કરીને અને સંઘવીને Page #648 -------------------------------------------------------------------------- ________________ ૩ તીર્થ માળા પહેરાવીને અનુક્રમે વિહાર કરતા કરતા શ્રીગુરૂવર્ય મારવાડ દેશમાં આવેલા લાલ નામના નગરમાં પધાર્યા. ત્યાં ગામની બહાર શ્રીગુરૂ મહારાજના સદુપદેશથી ત્યાંના ભાવિક શ્રાવક વર્ગે નવું જિનચૈત્ય બંધાવવાની શરૂઆત કરી. ત્યાર બાદ શ્રીગુરૂ મહારાજના ઉપદેશથી વિમા તીર્થ ની યાત્રા કરવાને માટે શ્રાવક મૂલચંદજી વિગેરે બે શ્રાવકોએ છરી પાલતા કાઢેલા શ્રીસંઘની સાથે ક્રમસર ગુરૂ મહારાજ ગુજરાતના શ્રીશંખેશ્વર નામના ગામમાં શ્રીશંખેAવર પાશ્વનાથનું તીર્થ છે ત્યાં પધાર્યા. ૭૦ છે. શંખેશ્વરથી આગળની બીના જણાવે છે – मव्वंगिबोहणटुं-सूरीसा रायनयरमणुपत्ता ! गुरुसीसेहि सहिओ-संघो सिद्धायलं पत्तो ॥७१। ૫wાથ–ત્યાર બાદ શંખેશ્રવરથી વિહાર કરી શ્રીગુરૂ મહારાજ ભવ્ય જીને પ્રતિબધ કરવા માટે અનુક્રમે વિહાર કરતા કરતા અમદાવાદ નગરમાં પધાર્યા. અને સંઘ અહીંથી સિધા સિદ્ધગિરિ તરફ પ્રયાણ કર્યું. તેમાં મુખ્ય તરીકે ગુરૂ મહારાજના શિષ્ય શ્રી વિજયશનસૂરિજી મહારાજ વિગેરે હતા. અનુક્રમે શ્રીસંઘ શ્રી સિદ્ધાચલ તીર્થમાં પહોંચે અને યાત્રા તીર્થમાલા ઉદ્યાપનાદિ શાસન પ્રભાવનાના ઉત્તમ કાર્યો બહુજ સારા પ્રમાણમાં થયા. અહીં વિ. સં૦ ૧૭૭માં શ્રી સંઘના આગ્રહથી સપરિવાર શ્રીગુરૂ મહારાજ ચેનારું રહ્યા. તેમાં શાસન પ્રભાવનાના બહુ કાથી થયા. એ હશે ! અમદાવાદથી ખંભાત તરફના વિહારની બીના જણાવે છે Page #649 -------------------------------------------------------------------------- ________________ तत्थ य चाउम्मासी-समप्प सिरिथभतित्थसंघेणं ॥ विण्णचा संपत्ता-तं सिरितंबावई नयरिं ॥७२॥ સ્પદાર્થ–પંન્યાસ ઉત્તમવિજયજી પદ્યવિજયજી વિગેરે મહાપુરૂષોના જન્મથી પવિત્ર બનેલ શ્રી અમદાવાદમાં વિ. સં. ૧૯૭૭નું વર્ષ ચોમાસુ સમાપ્ત કરીને શ્રીસ્તંભન તીર્થના શ્રાવક સંઘે ગુરૂ મહારાજને સ્તંભનતીર્થ એટલે ખંભાત બંદર પધારવાની આગ્રહ ભરી વિનંતિ કરવાથી તે ખંભાતના સંઘની વિનંતિ સ્વીકારીને ગુરૂ મહારાજ અનુ કમે વિહાર કરતા કરતા શ્રીગંબાવતી નગરીએ એટલે ખંભાત બંદરે પધાર્યા. ૭૨ છે ગુરૂ મહારાજનું ખંભાતમાં ચોમાસું અને સકરપુરામાં શ્રી આદીશ્વર પભુના દેહરાસરને થયેલ જીર્ણોદ્ધાર વિગેરે બીના જણાવે છે तत्थ य चाउम्मासी-जाया सूरीसरस्स वयणाओ॥ उसभालयस्स जाओ-तित्थसमासण्णसयरपुरे ॥७३॥ સ્પષ્ટાર્થ—અહીં ખંભાત બંદરમાં શ્રીગુરૂ મહારાજનું વિ. સ. ૧૯૭૮નું ચોમાસું થયું, અને શ્રીગુરૂ મહારાજના વચનથી–સદુપદેશના પ્રભાવથી ખંભાત તીર્થની પાસે જે સકરપુરા નામનું પરું (નાનું ગામ) છે ત્યાં શ્રી આદીશ્વર પ્રભુનું પ્રાચીન જીર્ણ દેહરાસર છે તેનો જીર્ણોદ્ધાર થા . | ૭ | શ્રીસ્તંભતીર્થમાં થયેલાં ઉપધાનની બીનાની જણાવે છેजिण्णुद्धारो किरिया-उवहाणतवस्स मुत्तवुत्तस्स ॥ जाया संघुल्लासा-तित्थस्त पहाव गा विउला ॥७४॥ Page #650 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સ્પષ્ટા—એ પ્રમાણે સરપુર ગામમાં અમદાવાદના શેઠ માણેકલાલ મનસુખભાઇ વિગેરે શ્રીસદે શ્રીગુરૂના ઉપદેશથી તે શ્રીઆદીશ્વર પ્રભુના પ્રાચીન ને જીણુ દેરાસરના જીર્ણોદ્ધાર કરાગૈા. તે ઉપરાંત શ્રીમહાનિશીથમાં શ્રાવકાને નવકાર આદિઆવશ્યક સૂત્ર ભણવા માટે જે અમુક અમુક પ્રકારની તપશ્ચર્યાં કરવા રૂપ ઉપધાનંવવિધ કહ્યા છે તે શાસ્ત્રોક્ત ઉપધાન તપની ક્રિયા પણ અમદાવાદના લાવરીની પાળના રહીશ. શા. ચુનીભાઇ ભગુભાઈ તરફથી શ્રી સઘના ઉલ્લાસપૂર્વક ઘણી સારી રીતે થઇ, અને એ પ્રમાણે અણુ દ્ધાર અને ઉપધાન તપ વિગેરે ઘણાં ધાર્મિક કા થવાથી શ્રી જૈન શાસનની ઘણી પ્રભાવના થઈ. હવે અહી થયેલા સૂરિપદ મહાત્સવની ભીના જણાવે છે — सुरीसरेहि दिण्णं-वायगसिरिदंसणोदयगणीणं ॥ आयरियपयं विहिणा महुस्सताइप्पबंधेणं ॥ ७५ ॥ જા સ્પષ્ટા—અહિં ખભાતમાં શ્રીજી મહત્વનું આ પણ એક ઉત્તમ કાર્ય થયું કે—ગુરૂ મહરાજના શિષ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રોદશનવિજયજી અને ઉપાધ્યાયજી મહારાજ શ્રીઉદયવિજયજી ગણીને ગુરૂ મહારાજ શ્રીવિજયનેમિસુરીશ્ર્વરજી મહારાજે સથે કરાવેલા ઘણા માટા અઠ્ઠાઇ મહેાત્સવ આદિ મહેાત્સવના પ્રખ'ધ પૂક (રચના પૂર્વક શાસ્ત્રોકત વિધિને અનુસારે મને શિષ્યાને વિ॰ સ૦ ૧૯૭૯ના વૈશાખ વદ બીજે આચાર્ય પદ આપ્યું, જેથી શ્રીદર્શનવિજયજી ઉપાધ્યાય તે આચાર્ય શ્રીવિજયદનસુરિ થયા, અને ઉપાધ્યાયજી મહારાજ શ્રીઉદયવિજયજી ગણી તે આચાય શ્રીવિજયાદયસર થયા. ૫ ૭૫ ॥ Page #651 -------------------------------------------------------------------------- ________________ ખંભાતથી અમદાવાદ તરફના વિહારની બીના જણાવે છે– दाऊण लाहमणहं-तत्तो सिरिरायनयरमज्झम्मि। चाउम्मासीजुयलं-विहियं भव्योवयारळं ॥७६॥ સ્પષ્ટાથે–એ પ્રમાણે ખંભાત નગરના સંઘને જીર્ણોદ્ધાર ઉપધાન તપ અને સૂરિપદ પ્રદાનને મહોત્સવ વિગેર ઉત્તમ ધાર્મિક કાર્યોને લાભ આપીને ત્યાંથી એટલે ખંભાત બંદરથી વિહાર કરતા કરતા અનુક્રમે અમદાવાદ નગરમાં શ્રીગુરૂ મહારાજ પધાર્યા, અને ત્યાં અમદાવાદમાં ભવ્ય જીને ઉપકાર કરવાને માટે વિ. સં. ૧૯૭૯માં અને ૧૯૮૦માં બે માસાં કર્યો. એ ૭૬ પન્યાસ પદવી મહત્યની બીના વગેરે જણાવે છે पण्णासपयं दिणं-गुरुणा सिरिणंदणस्स सिद्धिस्स ।। - ... चाणसमामिहनयरे-सूरी कमसो समणुपत्ता ॥७७॥ ૫ષ્ટાથે–ગુરૂવયે શ્રીવિજયસૂરીશ્વરજીના શિષ્ય અને પોતાના પ્રશિષ્ય શ્રીનંદનવિજયજી મહારાજને વિ. સં૦ ૧૮૦ના વૈશાખ સુદી અગીઆરસે મણિપદ તથા વહી છઠે પંન્યાસ પદ આપ્યું. તથા પોતાના શિષ્ય શ્રી. સિદ્ધિવિજયજી મહારાજને પણ તેજ સાલમાં ઘણા મહોત્સવ પૂર્વક શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગણિ પદવી પન્યાસ પદવી આપી, ત્યારથી શ્રીનંદનવિજ્યજી મહારાજ ન્યાત ચીનનવિન થયા અને શ્રીસિદ્ધિવિજયજી મહારાજ પાણી સિદ્ધિવિનયી થયા એ પ્રમાણે અમદા Page #652 -------------------------------------------------------------------------- ________________ નવામાં એ પન્યાસ પદવી આપીને ચોમાસું પૂર્ણ થયા બાદ ગુરૂ મહારાજ અનુક્રમે વિહાર કરતા કરતા વડોદરા પ્રાન્તના પાટણ જીલ્લામાં આવેલા વાનરના નામના ગામ પધાર્યા. શ્રીસંઘના આગ્રહથી વિ. સં. ૧૯૮૧માં ચાતમીસ રહ્યા. આ વખતે શ્રીગુરૂ મહારાજના ઉપદેશથી શાસન પ્રભાવનાના ઘણું કાર્યો થયા. તેમજ શ્રી ગુરૂવ પિતાના શિષ્ય મુનિ પવિજયને સર્વાનુયોગય પંચમાંગ શ્રીભગવતી સૂત્રના દ્વહન ક્રિયાની શરૂઆત કરાવી. સાથે બીજા સાધુઓને પણ શ્રી આચારાંગ મહાનિશીથાદિ સૂત્રેના દ્વહનની ક્રિયા શરૂ કરાવી. જે ૭૭ શ્રીગુરૂમહારાજના ઉપદેશથી શ્રી સાથે કરાવેલી વિદ્યાવાડીની બીના જણાવે છે – उवएसा सूरीणं-चाणसमा गामबज्झदेसम्मि ॥ कारविया संघेणं-सिरिविज्झावाडियारम्भा ॥७८॥ સ્પષ્ટાથ– શ્રી સૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી ચાણસમા વગેરેના ભાવિક શ્રાવકેએ ચાણસમા ગામની બહાર સ્ટેશનની પાસે આવેલા એક વિશાળ ક્ષેત્રમાં મનહર વિચાવાર નામની વાડી અને તેમાં ગુરૂમંદિર વગેરે ધર્મસ્થાને બંધાવ્યા. આ ગામમાં ગુરૂ મહારાજના શિષ્ય શ્રીવિદ્યાવિજય કાળધર્મ પામ્યા હતા, જેથી તેમના પવિત્ર નામના મરણાર્થે શ્રીસંઘે તેમની દેરી પણ બંધાવી છે. જે ૭૮ છે વિદ્યાવાડીમાં ગુરૂમંદિરની પ્રતિષ્ઠાની બીના જણાવે છે– Page #653 -------------------------------------------------------------------------- ________________ ૪૮ : पासाओ रमणिज्जो-निम्मविओ तत्थ पुज्जपडिमाणं ।। गुरुणा कया पइट्ठा-वरुस्सवाइप्पबंधेणं ।। ७९ ।। સ્પષ્ટાર્થ–શ્રી વિદ્યા વિજયજી મહારાજના સમરણ નિમિત્ત બનેલી ચાણસમા બહારની એ વિદ્યાવાડીમાં શ્રી ગુરૂ મહારાજના ઉપદેશથી પૂજ્ય એવા શ્રીગૌતમસ્વામી વિગેરે મહાપુરૂષેની પ્રતિમાઓને સ્થાપન કરવા માટે ભાવિક શ્રાવકેએ એક પ્રાસાદ બંધાવ્યું અને તે વિરાજમાન પ્રતિમાઓની પ્રતિષ્ઠા શ્રીગુરૂના ઉપદેશથી શ્રીસંઘે ઘણું ઉત્તમ મહોત્સવ આદિકની રચના સ હેત કરાવી. ઉલ્લા શ્રી ગુરૂ મહારાજે અહી થી પાટણ તરફ કરેલા વિહારની બીના વગેરે પાંચ ગાથામાં જણાવે છે – उज्जावणप्पसंगे-नियनयरागमणहेउविण्णत्तिं ॥ काउं पत्तनसंघो-समागओ सड्ढगुणकलिओ ॥८॥ सोच्चा तं विण्णर्ति-वियारिऊणं पहावणालाई ॥ विहरंता संपत्ता-पत्तननयरम्मि जगगुरुणो ॥८॥ ૫ષ્ટાર્થ-ત્યાર બાદ પાટણ નગરમાં ઉજમણુના મહત્સવને પ્રસંગ હતું, તેથી તે ઉજમણના મહત્સવના પ્રસંગમાં પાટણ નગરને શ્રદ્ધા આર્દિ ગુણ યુક્ત એ શ્રાવક સંઘ સૂરીશ્વરજીને પાટણ પધારવાની આગ્રહ ભરી વિનંતિ કરવા આવ્યા, તે વિનંતિ સાંભળીને ગુરૂ મહારાજે પાટણ જવાથી શ્રી જૈનશાસનની પ્રભાવના રૂપ લાભ થશે એમ વિચારીને જગદગુરૂ શ્રીસૂરીશ્વરજી મહારાજ અનુક્રમે વિહાર કરતા કરતા પાટણ નગર પધાર્યા. ૮૦-૮૧ | પાટણમાં શ્રી પદ્યવિજયજીની પન્યાસપદવી વિગેરે – Page #654 -------------------------------------------------------------------------- ________________ ૪૯ पण्णासपयं दिण्णं-विणेयपउमस्स मूरिणा विहिणा ॥ गणिपयसमए दिण्णा-नियप्पसीसस्स गुरुदिक्खा ॥२॥ સ્પષ્ટાર્થ--ત્યાં પાટણમાં સુરીશ્વર મહારાજે પોતાના શિષ્ય શ્રી પદ્મવિજય મહારાજને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક વિ. સંવ ૧૯૮૨ ફાગણ વદી પાંચમે ગણિપદ આપ્યું અને ફાગણ વદી અગીઆરસે પન્યાસ પઢવી આપી, જેથી શ્રીપદ્મવિજયજી મહારાજ તે હવે ચારક શ્રીપદ્મવિષયની જળ થયા, અને તેમને ગણપદ આપવાના સમયે ગુરૂ મહારાજે પિતાના પ્રશિષ્યને એટલે આચાર્ય મહારાજ શ્રીવિજયસૂરિજીના શિષ્ય મુનિ મેતવિજયજીને વડી દીક્ષા આપી. આ પ્રસંગે શ્રાવક શા. નગીનદાસ કરમચંદે ઉદ્યાપન-પદપ્રદાનાદિ ધાર્મિક કાર્યોમાં પરમ ઉલાસથી લક્ષમી વાપરવ ને કહા લીધે હતો. ૮૨ છે ગુરૂવર્યનું પાટણ નગરમાં ચોમાસું અને શ્રીગિરિનારઅને સંઘ. चाउम्मासीं पुज्जा-गुरुणो संघग्गहेण तत्थ ठिया । अंते गुरूवएसा-संघो गिरिनारजत्तढें ॥८३॥ સ્પષ્ટાથ–પાટણના શ્રાવક સંઘના અત્યંત આગ્રહથી પરમ પૂજ્ય શ્રીગુરૂ મહારાજ વિસં. ૧૯૮૨ ની સાલમાં પાટણમાં માસું રહ્યા, અને મારું પૂર્ણ થયા બાદ ગુરૂ મહારાજના ઉપદેશથી ત્યાંના ભાવિક અગ્રગણ્ય શ્રાવક શા નાના રણમા નામના શ્રેષ્ટિએ છરી પાલતા શ્રી ગિરિનારજી વિગેરે તીર્થની યાત્રા કરવા માટે માટે સંઘ કોઢ. | ૮૩ Page #655 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ મહારાજ સહિત સંધ ધાંગધ્રામાં આવ્યું. चलिओ संघेण समं-गुरुणो सीसप्पसीसपरिवरिया ॥ सिरियांगध्रानयरं-जा विहरता समणुपत्ता ॥८४॥ સ્પષ્ઠાથે–તે સંઘ શ્રીગિરિનારજીની યાત્રા માટે ચાહો, ત્યાં અનુક્રમે એક ગામથી બીજે આમ ચાલતે સંઘ ધાંગધ્રા નગરમાં આવ્યું, તેમાં સંઘ સાથે અનુક્રમે વિહાર કરતા શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવારવાળા શ્રીગુરૂ મહારાજ પણ ધાંગધ્રા નગર પધાર્યા. આ ૮૪ છે ધાંગધ્રામાં શુરૂ મહારાજને અમદાવાદ પધારવા માટે અમદાવાદના શ્રીસંઘે કરેલી વિનંતિની બીના વિગેરે. सिरिरायनयरसंघो-पुन्धि तत्थागओ विवेगजुओ। उज्जावणाइकज्जे-नियनयरागमणविण्णत्तिं ॥८॥ સ્પષ્ટાર્થ– આ વખતે ધાંગધ્રા નગરમાં અમદાવાદને સંઘ ગુરૂવર્યના પધારવા પહેલાં જ આવ્યું હતું, તે વિવેકવંત એવા અમદાવાદના સંઘે ઉજમણા વિગેરે મોટાં શાસન પ્રભાવનાનાં કાર્યોને અંગે પિતાના નગરે એટલે અમદાવાદ નગરમાં પધારવા વિનંતિ કરી. એ ૮૫ છે समकासी सिरिगुरुणो-जिणधम्मपहावणाइलाहट्ठ॥ विहरंता तं पत्ता-अंगीकाऊण विण्णत्तिं ॥८६॥ સ્પષ્ટાર્થ–ગુરૂ મહારાજે પણ વિચાર્યું કે અમદાવાદ જવાથી ઉજમણું વિગેરે શાસન પ્રભાવનાનાં બીજાં પણ ઘણાં કાર્યો થવાને સંભવ છે, જેથી તેવાં શાસન પ્રભાવનાના લાભને Page #656 -------------------------------------------------------------------------- ________________ અર્થે અમદાવાદના વિવેકી સંઘની વિનંતિ કવીકારીને ધાંગધ્રાથી અનુક્રમે ગામાનુગામ વિહાર કરતા કરતા અને વિહારમાં પણ અનેક જીરોને પ્રતિબંધ કરતા કરતા અમદાવાદ નગરમાં પધાર્યા તથા પાટણને સંઘ અહીંથી કચ્છમાં ભદ્રશ્વર તીર્થની યાત્રા કરવા ગયે. એ ૮૬ છે પન્યાસજી મહારાજ શ્રીનંદનવિજયજી ગણીને આચાર્ય. પદવી उज्जावणप्पसंगे गुरुणा संघग्गहेण विण्णस्त ॥ વાચનતંત્રનાળિો-શાયરિયાં વિરૂost ૮ળા - ૫ષ્ટાથ–પ્રાગ્વાટ જ્ઞાતીય શેઠ જમનાભાઈ ભગુભાઈ - તરફથી અચેલા વિશાલ ઉજમણાના પાટા મહોત્સવ પ્રસંગે વિશાળ જ્ઞાનવાળા પંન્યાસજી શ્રીનંદનવિજયજી ગણીને શ્રીસંઘના અત્યંત આગ્રહથી ગુરૂ મહારાજે વિ. સં. ૧૯૮૩ વૈશાખ સુદી પાંચમે ઉપાધ્યાય પદ આપ્યું, અને વૈશાખ સુદી દશમે આચાર્યપદ આપ્યું છે ૮૭ છે ગુરૂ મહારાજે કરેલી માતર તીર્થની પ્રતિષ્ઠા અને ખંભાતના સંઘની વિનંતિ વિગેરે બીના પાંચ ગાથામાં જણાવે છે – मायरतित्थरहाणं-महप्पइट्ठा कया तओ गुरुणा ।। सिरिथंभतित्यसंघो तत्थ पइट्ठाइविण्णत्तिं ॥८८॥ विणया कुणइ गुरूणं-णचा संघस्स विउलकल्लाणं ॥ पत्ता थंभणतित्थं-अंगीकाऊण विण्णाति ॥८९ ॥ Page #657 -------------------------------------------------------------------------- ________________ પર સ્પષ્ટાથે–ત્યાર બાદ ગુરૂ મહારાજને માતર તીર્થની. પ્રતિષ્ઠા કરવા માટે શ્રીસંઘની આગ્રહ ભરી વિનંતિ થતાં ગુરૂ મહારાજ માતર તીર્થમાં પધાર્યા, કે જે તીર્થ અમદાવાદ તાબાના ખેડા જીલ્લામાં આવેલ છે, અને ખેડા સ્ટેશનથી સીધા માતર જઈ શકાય છે, ત્યાં શ્રી સુમતિનાથ પ્રભુનું તીર્થ છે, અને જેને વહીવટ–દેખરેખ શ્રેષ્ટિવર્ય મનસુખભાઈ ભગુભાઈના ભાઈ શેઠ જમનાભાઈ ભગુભાઈ રાખે છે, તે તીર્થની પ્રતિષ્ઠા ગુરૂ મહારાજે વિક્રમ સંવત ૧૯૮૪ની સાલમાં કરી. ત્યાર બાદ ત્યાં માતરમાં રહેલા ગુરૂ મહારાજની પાસે પ્રતિષ્ઠા આદિ અનેક શાસન પ્રભાવનાનાં કાર્યને અંગે વિનંતિ કરવા માટે શ્રી સ્તંભન તીર્થને સંઘ એટલે ખંભાત બંદરને શ્રાવક સંઘ આવ્યું, અને ગુરૂ મહારાજને શ્રીસ્તંભન પાર્ધ નાથ પ્રભુની પ્રતિષ્ઠા વિગેરે બીજી અનેક મહત્વનાં કાર્યો માટે વિનયથી નમસ્કાર કરીને તેમણે (ખંભાતના શ્રાવક સંઘે) • વિનંતિ કરી. તે વખતે શ્રીગુરૂ મહારાજ પણ સંઘનું મહા કલ્યાણ છે એમ વિચારી ખંભાતની વિનંતિ અંગીકાર કરીને ખંભાત નગર પધાર્યા. ૮૮-૮૯ છે શ્રીસ્તંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા – सुहतिहिसोहणजोगे-थंभणपासाइसव्वपडिमाणं ॥ गुरुणा कया पइट्टा-महुस्सवाइप्पबंधेणं ॥९०॥ સ્પષ્ટાથ-ગુરૂ મહારાજ ખંભાત બંદરે પધાર્યા બાદ ઉત્તમ તિથિ ઉત્તમ વાર ઉત્તમ નક્ષત્ર વિગેરે પંચાંગવતી શુભ રોગમાં એટલે વિ. સં. ૧૯૮૪ માં શ્રીસ્તંભન પાથનાથ પ્રભુની પ્રતિષ્ઠા ઘણા મહેસવ પૂર્વક કરી, અને Page #658 -------------------------------------------------------------------------- ________________ ૫૩ એજ વખતે બીજી પણ અનેક પ્રતિમાઓની શુભ પ્રતિષ્ઠા કરી, તેમજ કેટલીક તદ્દન નવી પ્રતિમાઓની અંજનશલાકા પૂર્વક પ્રતિષ્ઠા પણ કરી. જે ૯૦ માં ખંભાતમાંજ ગુરૂ મહારાજનું ચોમાસું અને પાલીતાણાને સંઘ संघग्गहेण विहिया-चाउम्मासी तहिं पवरगुरुणा ॥ अंते गुरुवएसा-सतुंजयतित्थजत्तठें ।। ९१ ॥. चलिओ संघो तेणं-सह गुरुणो सिद्धखित्तमणुपत्ता ॥ विहियविमलगिरिजत्ता-समागया सिरिकयंबगिरिं॥९२॥ સ્પાર્થ-ઉત્તમ ગુરૂ મહારાજ શ્રીખંભાતના શ્રાવકસંધની આગ્રહ ભરી વિનંતિથી અહીં રહેવાથી શાસનપ્રભાવનાના અનેક લાભ થશે એમ જાણીને ખંભાત નગરમાં વિ. સં. ૧૯૮૪ નું માસ રહ્યા, અને નિર્વિધનપણે વર્ષો ચોમાસુ યતીત થયા બાદ શ્રીગુરૂ મહારાજના સદુપદેશથી વિ. સં. ૧૯૮૫માં માગશર માસમાં શ્રીસિગિરિ તીથની એટલે શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા માટે પટવા તારાચંદ સકલચંદે સંઘ કાઢો, તે સંઘ સાથે વિહાર કરતા કરતા અનુક્રમે સપરિવાર ગુરૂ મહારાજ શ્રીસિદ્ધગિરિજી પધાર્યા, અને ત્યાં શ્રીવિમલાચલ તીર્થની એટલે શ્રી સિદ્ધાગિરિઓની પવિત્ર યાત્રા કરીને ગુરૂ મહારાજ શ્રી અગિરિ તીર્થે પધાર્યા. એમ આગળ જણાવે છે. ૯૧-૯૨ છે શ્રી કદંબગિરિ સંબંધી પ્રથમ ખરીદાએલી જમીનને અંગે ગુરૂવર્યના મનમાં ઉદભવેલા શુભ વિચારો ૬ ગાથામાં જણાવે છે – Page #659 -------------------------------------------------------------------------- ________________ चिंतीअ मज्झ गुरुणो-बहुमाणं चिय विसुद्धहियएणं ॥ गहियाण य भूमीणं-वीसइवरिसा वइकता ॥१३॥ अहुणावि य तयवस्था-बारसगाउप्पयाहिणाए य ॥ इह विविहा बहुसंघा-जत्तट्ठी भूरिदेसत्था ॥१४॥ पइवरिसं भत्तिजुया-सहस्सहुत्तो सहस्ससंखिज्जा ॥ हरिसाऽऽगच्छंति सया-कयंबगिरिरायछायाए ॥९५॥ साहणवइरेगेणं-चोयं गच्छिअ कुणंति पहुपूयं ॥ 'पूयाणुगसामग्गी-नियमेणावस्सिया तेसिं ॥१६॥ वंचिज्जइ सिरिसंघो-कयंबतित्थस्स भत्तिलाहेहिं ॥ संघो जिणवइपुज्जो-तहेव रयणायरोऽपुब्बो ॥९७॥ जो साहिजं कुणए-संघस्स य निरहिलासभावेणं ॥ सो तित्थयरत्तसिरि-खिप्पं लद्धण सिजिज्जा ॥९८॥ - સ્પષ્ટાથ આ વખતે મહારા ગુરૂવ તીર્થ પ્રત્યેના બહુ માનથી ભરેલા વિશુદ્ધ હૃદય વડે વિચાર કર્યો કેએટલે મહારા' ઉપદેશથી પહેલાં અમદાવાદની શ્રીઆણંદજી "કલ્યાણજીની પ્રસિદ્ધ પેઢીએ જે જમીન. અહિં કામલીયા વંશના શત્રી પાસેથી રજીસ્ટરી દસ્તાવેજ પૂર્વક ખરીદી હિતી તે ખરીદેલી ભૂમિને આજે વીસ વર્ષ જેટલી મુદત વીતી ગઈ, પરંતુ એ ભૂમિને હજી સુધી તીર્થના સંબંધમાં કંઈ પણ સદુપયેગા થયે નથી. ૯૩ . અહી આ ભૂમિ ખરીદ્યાને આજે વીસ વર્ષ વીતી ગયાં તે પણ આ ભૂમિ જેવી હતી તેવીને તેવીજ Page #660 -------------------------------------------------------------------------- ________________ કંઈ પણ સદુપયોગ વિનાની પડી રહી છે, અને શ્રીસિદ્ધગિરિજીની જાત્રા કરવાના અથી ભાવિક ભવ્ય જીના વિવિધ પ્રકારના દેશમાં વસતા ઘણા સાંઘ શ્રીસિદ્ધગિરિજીની બાર ગાઉની પ્રદક્ષિણ વખતે ફરતા ફરતા એટલે બાર ગાઉની પ્રદક્ષિણા દેતાં પ્રથમ અહિં શ્રી કદંબગિરિજીની યાત્રા આવે છે. જે ૯૪ છે અને તે પણ કોઈ કઈ વખતેજ નહિં પરંતુ શ્રીકદંબગિરિજી આદિ તીથીની ભક્તિ નિમિત્તે હજારોની સંખ્યામાં હજારે વાર અહિં શ્રીકદંબગિરિજીની છાયામાં હંમેશાં પ્રતિવર્ષે હર્ષ સહિત સાધુઓ સાધ્વીઓ શ્રાવકે શ્રાવિકાઓ છૂટાં છૂટાં તેમજ સંઘ સહિત આવે છે. જે ૯૫ છે પરંતુ અહિં શ્રીકદંબગિરિજીમાં પ્રભુની પૂજા કરવાનું સાધન શ્રીપ્રભુજીની પ્રતિમાં દેહરાસર આદિ કંઇ પણ ન હોવાથી અહિંથી ૧ ગાઉ દૂર લગભગ જઈને ચેક નામના ગામમાં દેહરાસરજી છે ત્યાં જઈને શ્રાવકે પ્રભુ પૂજા કરે છે, માટે તેવા પૂજાના ભાવિક શ્રાવક આદિને માટે આ તીર્થમાં પણ દેહરાસરજી અને પ્રતિમાજી વિગેરે પ્રભુ પૂજામાં ઉપયોગી જણાતાં દરેક સાધનોની અવશ્ય જરૂર છે. તે ૬ . વળી જે શ્રીસંઘ શ્રી તીર્થકર ભગવંતેને પણ પૂજય છે, કારણ કે સમવસરસ્થમાં દેશના વખતે શ્રીતીકર પ્રભુ “અમી તિથ્થરá=તીર્થને નમસ્કાર હે” એ પ્રમાણે કહીને દેશના આપવા સિંહાસન ઉપર બેસે છે, અહિં Page #661 -------------------------------------------------------------------------- ________________ ૫૬ તિથલ એ પદમાં તીર્થ શબ્દના અર્થ ને કે પ્રથમ ગણુધર પ્રવચન અને શ્રુતજ્ઞાન એમ ત્રણ પ્રકારના છે, પરન્તુ તીર્થંકર પ્રભુના નમસ્કાર એ ત્રણ અર્થ માંથી પ્રવચન અર્થવાળે છે, ત્યાં પ્રવચન એટલે શ્રીજિતેન્દ્ર ભગવંતનું શાસન અથવા શાસનના આધારભૂત શ્રીચતુર્વિધ સંઘ, એ અર્થ પ્રમાણે શ્રીતીથ'કર પ્રભુ શાસનના આધારભૂત શ્રીચર્તુવ ધ સઘને સામુદાયિક નમસ્કાર કરે છે, જેથી ચતુર્વિધ સંઘ શ્રી તીર્થંકર પ્રભુને પણ પૂછ્યું છે, તેમજ એ સઘ ષપૂર્વ રત્નાકર સરખા છે એટલે અપૂર્વ રત્નાથી ભરેલા હાવાથી અપૂર્વ સમુદ્ર સરખા છે, કારણ કે લવણ સમુદ્ર આદિ અસખ્ય ક સમુદ્રોમાં મણિ આદિ રત્ન હોવાથી એ સર્વે સમુદ્રો જો કે રત્નાકર કહેવાય છે પરન્તુ એ રત્ના કેવળ સાંસારિક સુખનાંજ સાધન હાવાથી સંસાર ભ્રમણના હેતુવાળાં છે, માટે એ મણિ આદિ રત્નાવાળા રત્નાકરા—સમુદ્રો અપૂર્વ ન કહેવાય. તેમજ એ સમુદ્રો જળચર આદિ જન્તુ યુક્ત હાવાથી તેમજ તરગા આદિ વડે ચપળ હાવાથી અપૂર્વ રત્નાકર ન કહેવાય, પરન્તુ જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપી વિવિધ રત્નાની ખાણુ રૂપ શ્રીચતુર્વિધ સંઘ એજ અપૂર્વ લાકાત્તર રત્નાકર કહેવાય, તેમજ જ્ઞાનાદિ ગુણુા વડે શાલાયમાન હેાવાથી અને જળચર જતુએ સરખા ક્ષુદ્ર દાષા ન હાવાથી શ્રીસંઘ એજ અપૂર્વ રત્નાકર છે, અને એવા જિનવરને પૂજય તથા અપૂર્વ રત્નાકર સરખા શ્રીચતુર્વિધ સંધ આવા કઈ ગિરિ સરખા ઉત્તમ તીર્થ આવીને પણ શ્રી કદ‘ગિરિજીની પૂજાથી વચિત રહે છે, એટલે અહિં આવીને શ્રીસંઘ પ્રભુ પૂજાના લાભ મેળવી શકતા નથી. ૫ ૯૭ ! Page #662 -------------------------------------------------------------------------- ________________ પ૭ વળી કઈ પણ પ્રકારના અભિલાષ વિના નિઃસ્વાર્થ બુદ્ધિએ કેવળ મોક્ષની ઈચ્છાએ જે ભવ્ય જી એવા જિનવર પૂજ્ય અને અપૂર્વ રત્નાકર સરખા પરમ ગુણવંત શ્રીસંઘને હાય કરે એટલે જિનભક્તિ કરવાના અન્તરા દૂર કરીને શ્રીજિનભક્તિનાં શ્રેષ્ઠ સાધનની સગવડ કરાવી આપે તો તેવા ભવ્ય જીવો આ ભવ પરભવમાં કયાણું સાધી શીધ્ર શ્રી તીર્થંકરપણાની લક્ષમી પામી પરમ મુક્તિ -પદને પામે, અર્થાત્ શ્રીસંઘની ભક્તિ કરનારે જીવ તીર્થકર પદવી પામી મોક્ષપદ પામે એવા પ્રકારનું શ્રી જિનવચન છે. | ૯૮ ઉપર જણાવેલા શ્રી જિનવચનને પ્રભાવ વિગેરે બીન બે ગાથામાં જણાવે છે– इय सुमरिय जिणवयणं-दक्खामियसकरिक्खु बहुमिठें ॥ સિરપવિઘur-વિયા નોખયાં 88 . गुरुणा दिण्णा विमला-संघस्स य देसणा जहासुत्तं ॥ 'पडिबुद्धणं तेणं-तवगच्छीया महासंठा ॥१०॥ સ્પાર્થ એ પ્રમાણે એટલે ૯૮ મી ગાથામાં કહેલું શ્રી જિનેશ્વર ભગવતનું વચન કે જે દ્રાક્ષની મીફાશ કરતાં પણ અનંતગુણ મીઠું છે, અમૃતની મીઠાશથી પણ અનંતગુણ મીઠું છે સાકરની મીઠાશથી પણ અનંતગુણ મીઠું છે તેમજ શેલડીના રસની મીઠાશથી પણ અનંતગુણ મીઠું છે તેવા અત્યંત મીઠાશવાળા શ્રીજિનેશ્વર ભગવંતના વચને સંભારીને, તેમજ મોક્ષ માર્ગને પામેલા એવા ભવ્ય જીને Page #663 -------------------------------------------------------------------------- ________________ ૧૮ એટલે ઉત્તમ દન જ્ઞાન અને ચારિત્ર સાધના રૂપ મેક્ષના માર્ગને સાધતા સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુવિશ્વ સંધને ચેાગ તથા ફ્રેમ કરનારૂં એટલે અપ્રાપ્ત જ્ઞાનાદિ ગુણને પ્રાપ્ત કરાવનારૂં ( તે ચેગ કરનારૂં) અને પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિ ગુણનું રક્ષણ કરનારૂ ( તે ક્ષેમ કરનારૂ) એવા પ્રકારનું શ્રીજિનવચન છે એષ શ્રીગુરૂ મહારાજે સ્મરણ કરીને એટલે એવા પ્રકારનું જિનવચન સ’ભારીને દેશદેશથી આવેલા શ્રીસંઘની અાગળ સિદ્ધાન્તને અનુસારે શ્રીતીરાજના મહિમાદિ સંબંધી અને વૃદ્ધિ સ’બધી સદુપદેશ આપ્યા, કે જે સદેશનાના પ્રભાવે-પરિણામે તીર્થોષિરાજની પ્રભાવના અને વૃદ્ધિના મુખ્ય કાર્ય માટે પ્રતિમધ પામેલા શ્રીસંઘે એક માટી કાર્યવાહી સૌંસ્થા (તપાગચ્છના શ્રાવક સમુદાયની એક મોટી કાર્યવાહિની સસ્થા) સ્થાપી. ! ૯૯–૧૦૦ ॥ સંસ્થાનું નામ અને મીજી વધા જમીનની ખરીદી. તથા મુખ્ય જિનાલયાદિની બીના ચાર ગાથામાં જણાવે છે— * ठविया नामेण जुया - जिणदाससमे य धम्मदासस्स ॥ ताए गहि रसाओ - अण्णाओ नूयणाओ य ॥ १०१ ॥ साहारणदविणाणं- ओ कओ ताण गढ़णसमयम्मि ॥ નળનિહ નૂં તી—વિાળપુઐ સમારનું ૫૨૦૨ रायनयरवत्थवो-जो पुत्तो फूलचंद सिट्ठिस्स || नामेण कम्मचंदो- देवगुरूणं परमभत्ता ॥ १०३ ॥ Page #664 -------------------------------------------------------------------------- ________________ तस्सप्पया विणीया-जा पूंजी तीइ धम्मभइणीए ॥ गहिआऽऽएसं विहिणा-कारवियं मूलजिणगेहं ॥१०४॥ સ્પષ્ટાર્થ–શ્રીસંઘે સ્થાપેલી સંસ્થાનું નામ જિનદાસ સહિત ધર્મદાસ હતું. અર્થાત્ શકિનાર ધર્મવાની પેઢી” આવા નામવાળી નવી સંસ્થા સ્થાપી, અને એ પેઢીએ કદંખગિર પાસેની બીજી નવી જમીન પણ ખરીદી, જેથી અમદાવાદની પેઢીએ પ્રથમ જે જમીન ખરીદી હતી તે ઉપરાન્ત બીજી નવી જમીન આ પેઢીએ મૂલ્ય આપીને વધારે ખરીદી. અને રાજ્ય કાયદા પ્રમાણે ભૂમિને દસ્તાવેજ પણું પેઢીના અને કામળીયા વંશના ક્ષત્રીયોના સહી સિક્કા સાથે રજીસ્ટર કરાવ્ય, એ પ્રમાણે શ્રીકદંબગિરિ તીર્થના ઉપયોગ માટે ઘણી વિશાળ ભૂમિ ખરીદી. | ૧૦૧ . ખરીદાયેલી ભૂમિ ઉપર દેરાસર બાંધવાને પ્રારંભ છે. આ શ્રી જિનદાસ ધર્મદાસની પેઢોએ જે નવી. જમીન ખરીદી તેમાં સાધારણ ખાતાના દ્રવ્યને ધનને જ ખર્ચ કર્યો, અને અમદાવાદની આણંદજી કલાણુજીની પેઢીએ જે પ્રથમ જમીન ખરીદી હતી તેમાં પણ સાધારણ ખાતાનાજ દ્રવ્યને ખર્ચ કર્યો હતે. હવે આ ખરીદાયેલી તીર્થભૂમિ ઉપર વિધિપૂર્વક ચોવીસમા શ્રી મહાવીર સ્વામી ભગવંતનું દેરાસર બાંધવાને સમારંભ-પ્રારંભ કર્યો. અને દેહરાસર બાંધવાને જે જે શાસ્ત્રોક્ત વિધિ છે તે તે, વિધિ ત્યાંના ક્ષેત્ર કાળાદિકને અનુસાર સાચવ્યો. ૧૨ાા દેહરાસર બંધાવનાર અમદાવાદનિવાસી ગુંજીબાઈની મીના— Page #665 -------------------------------------------------------------------------- ________________ શ્રી કદંબગિરિની એ નવી ભૂમિ ઉપર દેરાસર કેણે બંધાવ્યું તે કહે છે–અમદાવાદમાં રહેનાર શા. ફુલચંદ શેઠના જે કર્મચંદ્ર નામના સુપુત્ર કે જે શ્રી દેવ ગુરૂના પરમ ભક્ત હતા તેમની એટલે શેઠ કરમચંદ કુલચંદની અત્યંત વિનયવતી પુત્રી ઉંની બહેને શ્રીગુરૂ મહારાજના ઉપદેશથી શ્રીસંઘને (ઉપર જણાવેલી પેઢીને) આદેશ લઈને એટલે આજ્ઞા લઈને પિતાના ખરચે વિધિપૂર્વક મૂળ દેહરાસર બંધાવ્યું. જે ૧૦૩–૧૦૪ મૂળ દેહરાસરની ચારે બાજુ રહેલી બીજી દેરીઓની બીના વિગેરે ૪ ગાથામાં જણાવે છે – तेरस देउलियाओ-महईओ तहडतीस देउलिया। तह लहुवीओऽद्वारस-गणीण पुन्वाण सूरीणं ॥१०॥ एआओ सव्वाओ-अभिओ सिरिमूलदेवमेहस्स ॥ कारविया गुरुवयणा-तवगच्छीएण संघेण ॥१०६॥ गुरुनेमिहरिवयणा-गुरुलहुवावण्णसिहरपरिवरिओ ॥ विहिओ तवसंघेण-बावण्णजिणालो पुण्णो ॥१०७॥ एस कयंबविहारो-पासाओ पच्चलो मुयं दाउं ॥ साहइ पासंताणं-नंदीसरमव्यजिणनिलए ॥१०॥ સ્પષ્યાર્થ_એ મૂળ મોટા દેહરાસરને ફરતી તેર માટી દેહરીઓ અને બીજી ૩૮ (આડત્રીસ) ન્હાની દેહરીઓ શ્રીગુરૂ મહારાજના ઉપદેશથી બીજા બીજા ભવ્ય જીએ બંધાવી, એમ પી (એકાવન) દેહરાઓ શ્રી Page #666 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વર ભગવંતની પ્રતિમાજીને પ્રતિષ્ઠિત કરવા માટે બંધાવી, અને તે ઉપરાન્ત શ્રી ગૌતમ ગણધર આદિ ગણધર ભગવતની અને પ્રાચીન કાળમાં થઈ ગયેલા પ્રસિદ્ધ પૂર્વાચાર્યોની પ્રતિમા અને પગલાં પ્રતિષ્ઠિત કરવા માટે બીજી ૧૮ નાની દેરીઓ બંધાવી. . ૧૦૫ છે એ પ્રમાણે (૩૮૧૩+૧૮s) ૬ દેહરીઓ તે મૂળનાયક શ્રી મહાવીર સ્વામી પ્રભુના મૂળ દેહરા પરની ચારે બાજુ ફરતી બધાવી, અને એ દેહરીઓ શ્રીગુરૂ મહારાજના સદુપદેશથી તપાગચ્છીય સંઘના જુદા જુદા સ્થલના ભાવિક શ્રાવકોએ બંધાવી. છે ૧૦૬ છે એ પ્રમાણે મારા પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના સદુપદેશ વચનથી ન્હાના મેટા, બાવન શિખરે વછે એટલે નાની મોટી બાવન દેહરીઓ વડે પરિવરલ બાવન જીનાલયવાળું મેટું મૂળ નાયકજીનું દેરાસર અપ મુદતમાં શ્રીતપાગચ્છના સંઘે સંપૂર્ણ બંધાવીને તૈયાર કર્યું. આ પ્રાસાદનું નામ “ી કદંબવિહાર છે. ૧૦૭ આ શ્રી કદંબવિહારના દર્શનથી શ્રી નંદીશ્વર તીર્થની. યાદી આવે, તે જણાવે છે – વળી બાવન જિનાલય વડે પરિવરેલ આ વારંવવિહાર નામના પ્રાસાદ અથવા બાવન જીનાલય પ્રાસાટ એવે સુંદર બંધાવ્યું કે જે દશન. કરનારા ભવ્ય જીને સાતિવક આનન્દ આપવાને સમર્થ Page #667 -------------------------------------------------------------------------- ________________ છે. અને એ કદંબવિહારની ભવ્ય રચના દેખતાં જ શ્રી નંદીશ્વર દ્વીપમાં રહેલા બાવન સુંદર ચિત્યોનું સ્મરણ થાય છે. તે ૧૦૮ છે પ્રસંગાગત શ્રીનંદીશ્વર દ્વીપનાં બાવન દેરાસરોની સંક્ષિપ્ત વિગત અસંખ્યાત દ્વીપ ને અસંખ્યાત સમુદ્ર આ તીરછલકમાં છે, તેમાં સર્વના મધ્ય ભાગે પહેલે જ બૂઢીપ નામને દ્વિીપ છે. તે એક લાખ જન વિસ્તારવાળે છે, તેને ફરતે પહેલે લવણ સમુદ્ર છે. તે એક બાજુના વલય વિસ્તારમાં બે લાખ યજન વિસ્તાક્ષાળે છે અને એને ખ્યા પાંચ લાખ જન છે. તેને ફરતે બીજે ધાતકીખંડ નામનો દ્વિપ છે, તે એક બાજુના વલય વિસ્તારમાં ૪ લાખ યજન વિસ્તારવાળે છે. અને એને વ્યાસ ૧૩ લાખ જન છે તેને ફરતે કાલેદધિ સમુદ્ર નામનો બીજો સમુદ્ર વલય વિસ્તારમાં એક કાજુએ ૮ લાખ જન વિસ્તારવાળે છે, ને એને -વ્યાસ ૨૯ લાખ યોજન છે. તેને ફરતે પુષ્કરદ્વીપ નામને ત્રીજે દ્વીપ ૧૬ લાખ જિન એક બાજુના વલય વિસ્તારવાળે છે, ને તેને વ્યાસ ૬૧ લાખ ચોજન છે. પરંતુ આ દ્વીપના અર્ધ વલય વિસ્તારમાંજ મનુષ્યની વસતિ છે અને બીજા અર્ધ ભાગમાં મનુષ્યની વસ્તી નથી, પરંતુ તિર્યંચાદિકની વસ્તી છે, તેથી એ દ્વીપના બે વિભાગમાંથી પહેલા અર્ધવિભાગમાંજ એટલે ૮ લાખ વલય વિસ્તારમાંજ મનુષ્યની વસ્તી છે અને બીજા ૮ લાખના વલય વિસ્તારમાં મનુષ્યની વસ્તી ન હોવાથી તેમજ એ બે વિભાગની વચ્ચે માનત્તર Page #668 -------------------------------------------------------------------------- ________________ ૩ નામના માટે પર્વત પણ પુષ્કરવર દ્વીપમાં વલયાકાર આવેલા છે, તેથી પહેલા વિભાગનું નામ પુષ્કરદ્વીપ નહિ પરન્તુ મનુય સ્થાનની અપેક્ષાએ પુષ્કરાધ દ્વીપ છે, તેથી એ પુષ્કરાષના વ્યાસ ૪૫ લાખ ચેાજન છે, અને એટલુંજ મનુષ્યક્ષેત્ર છે, જેથી વ્હેલા જ ખૂદ્વીપમાં બીજા ધાતકીદ્વીપમાં અને અર્ધો પુષ્કરદ્વીપમાં મનુષ્ય વસ્તી હાવાથી મનુષ્ય ક્ષેત્ર અઢી દ્વીપ પ્રમાણ જાણવું, અને તે ૪૫ લાખ ચેાજન પ્રમાણ ગણાય છે, તેમજ ચંદ્ર સૂર્યાદિની ગતિથી ઉત્પન્ન થતા સમય આવલિકા આદિ વ્યવહાર કાળ પણ અઢી દ્વીપમાં એટલે ૪૫ લાખ ચેાજનમાંજ છે, તેની મહાર મનુષ્યના જન્મ નથી, મનુષ્યની ગત્તિ નથી, મનુષ્યનું મરણુ નથી, સમય મુહૂર્ત્ત દિવસ રાત્રિ માસ વર્ષ યુગ પચેપમ સાગપમ સ્ત્રાદિ વાર કાળ પણ નથી, કારણ કે ત્યાંના ચન્દ્ર સૂર્યાદિ જ્યાતિષીએ સર્વ કાળ સ્થિર છે એટલે ગતિ કરતા નથી. એ ૧૬ લાખ ચેાજનના પુષ્કરદ્વીપ પછી ૩૨ લાખ ચેાજન વલય વિસ્તારવાળા પુષ્કરદ્વીપને કરતા ત્રીજો પુષ્કર સમુદ્ર છે, તેને ફરતા ૬૪ લાખ ચેાજન વાય વિસ્તારવાળા વારૂણીવર નામના ચેથા દ્વીપ છે, તેને ફરતા ૧૨૮ લાખ ચેાજન પ્રમાણુ વલય વિસ્તારવાળા વારૂણીવર નામના ચેાથા સમુદ્ર છે, તેને ક્રૂરતા ૨૫૬ લાખ ચૈાજન પ્રમાણ વિસ્તાર વાળા ક્ષીરવર નામે પાંચમા દ્વીપ છે, તેને ક્રૂરતા ૫૧૨ લાખ ચેાજન વિસ્તારવાળા શોરવર સમુદ્ર નામે પાંચમા સમુદ્ર છે, તેને ક્રૂરતા ૧૦૨૪ લાખ ચેાજન પ્રમાણુ વિસ્તારવાળા છઠ્ઠો Page #669 -------------------------------------------------------------------------- ________________ તવર દ્વીપ છે, તેને ફરતે ૨૦૪૮ લાખ જન પ્રમાણ વિસ્તારવાળો છો વૃતવર સમુદ્ર છે, તેને ફરતે ૪૦૯૬ લાખ જન પ્રમાણવાળે સાતમે ઈક્યુલર દ્વીપ છે. તેને ફરતે ૮૧૨ લાખ યોજન પ્રમાણ વિસ્તારવાળે સાતમે ઇસુવર સમુદ્ર છે, તેને ફરતે ૧૬૩૮૪ લાખ યેાજન પ્રમાણ વિસ્તાર વાળ મા નંદીશ્વર દ્વીપ નામને દ્વીપ છે. વલય સરખી ગોળ આકૃતિવાળા આ નદીશ્વર દ્વીપમાં ચાર દિશાએ શ્યામ વર્ણના રત્નમય ૪ અંજનગિરિ પર્વતે ભૂમિથી ૮૪૦૦૦ એજન ઉંચા છે. તે ભૂમિમાં ૧૦૦૦ પેજના દટાયેલા છે, ભૂમિસ્થાને એટલે મૂળમાં ૧૦૦૦૦ યોજન વિસ્તારવાળા છે. ( મતાન્તરે ભૂમિતલસ્થાને ૯૪૦૦ થાજન વિસ્તારવાળા છે). ત્યાં પૂર્વ દિશામાં દેવરમણ નામને અંજનગિરિ છે. દક્ષિણ દિશામાં નિત્યદ્યોત નામને અંજનગિરિ છે, પશ્ચિમ દિશામાં સ્વયંપ્રભ અને ઉત્તર દિશામાં રમણ્યક નામે અંજનગિરિ છે. એ ચારે અંજનગિરિથી લાખ લાખ ચેાજન દૂર દકિની ચારે દિશામાં લાખ જન લાંબી ને લાખ જન પહોળી ચાર ચાર મેટ વાપીકાઓ (વાવડીઓ) છે, જેથી ૧૬ વાવ છે. તે દરેક વાવડી ૧૦ એજન ઉંડી છે. (મતાન્તરે ૧૦૦૦ એજન ઉંડી કહી છે.) વળી મતાન્તરે વિરતારમાં ૫૦ હજાર યોજન પણ કહી છે). એ વાવડીઓની ચારે દિશાએ રત્નનાં તેરણવાળા ત્રિપાન છે એટલે ખુલા દ્વારા સહિત પગથીના ચઢાવ છે. એ ૧૬ વાવમાંની દરેક વાવની ચારે દિશાએ લાખ યોજન લાંબાં ને. ૫૦૦ એજન પહેલાં ચાર ચાર વન છે. તે પૂર્વ દિશામાં Page #670 -------------------------------------------------------------------------- ________________ અક્વન, દક્ષિણમાં સપ્તપર્ણવન, પશ્ચિમમાં ચંપકવન ને ઉત્તર દિશામાં આમ્રવન છે; એ રીતે સર્વ માનીને ફ૪ વન છે. વળી એ ઉપર કહેલી ૧૬ વાવડીએમાંની દરેક વાવડીમાં અતિમધ્ય ભાગે સ્ફટિક રત્નને એકેક દધિમુખ પર્વત છે. તે સ્ફટિક રત્નના હેવાથી વેત વર્ણના છે, તે સોલે દધિમુખ પર્વતે ધાન્યના પથે સરખા અથવા પ્યાલા સરખા આકારવાળા છે. તેથી મૂળમાં ૧૦ હજાર જન અને શિખર ઉપર પણ ૧૦ હજાર જન પ્રમાણ વિસ્તારવાળા છે, અને જળમાં ઉંચાં ૬૪૦૦૦ જન છે, ને ભૂમિમાં ૧૦૦૦ (એક હજાર) જન ઉંડા ગયેલા છે, તથા એક દિશામાં રહેલી જ વાવડીએના આંતરામાં બે બે રતિકર પર્વતે પઘરાગ રત્નના (માણિકય રત્નના) હોવાથી લાલ વર્ણન છે. એ પ્રમાણે બાકીની ત્રણ દિશિમાં પણ ચાર ચાર આંતરામાં બે બે રતિકર હોવાથી સર્વ મળી ૩૨ રતિકર પર્વત છે, એ પ્રમાણે નંદીશ્વર દ્વીપમાં એકજ દિશામાં ૧ અંજનગિરિ પર્વત, તેની ચાર દિશાની ચાર વાવડીઓમાં ૪ દધિમુખ પર્વત, અને ચાર વાવડીઓના ૪ આંતરામાં બે બે રતિકર મળી ૮ રતિકર પર્વત, એ ૧૩ પર્વત જેમ પૂર્વ દિશામાં છે તેવીજ સરખી રચનાવાળા ૧૩ પર્વતે દક્ષિણ દિશામાં, ૧૩ પર્વતે પશ્ચિમ દિશામાં અને ૧૩ પર્વતે ઉત્તર દિશામાં મળી પર પર્વતે છે, એ દરેક ઉપર એકેક શાશ્વત દેહરાસર હોવાથી નંદીવરનાં પર દેહાં (બાવન દેહરાં કહેવાય છે તે પ્રસિદ્ધ છે. નંદીશ્વરનાં એ બાવન શાશ્વત દેહરાસર ૧૦૦ જન લાંબાં, ૫૦ એજન પહેલાં ને ૭૨ જન ઉંચાં છે, સિંહ Page #671 -------------------------------------------------------------------------- ________________ નિષદ્યા આકારવાળા છે એટલે બેઠેલો સિંહ જેમ પુચ્છ તરફ નીચે ને મુખ તરફ ઉંચે હોય છે તેમ આ ચો પણ મુખ્ય દ્વાર તરફ ઉંચાં ને ત્યાર બાદ ઢાળ પડતાં હોય છે. વળી આ દરેક ચિત્યને ચારે દિશાએ આગ અલગ દ્વાર હોય છે તેથી દરેક ચિત્ય ચાર ચાર દ્વારવાળાં છે, તે દરેક દ્વાર ૧૬ જન ઉંચું ને ૮ જન વિસ્તારવાળું તથા પ્રવેશવાળું હોય છે, તથા એ દરેક દ્વારની આગળ એક મુખમંડપ હોય છે, તેની આગળ એક પ્રેક્ષામંડપ હોય છે, એ બે મંડપ દરેક ૧૦૦ એજન લાંબા ને ૫૦ એજન પહેલા છે ને ૧૬ જન ઉંચા છે, તે દરેકને ૩-૩ દ્વાર છે, ફક્ત પશ્ચિમ દ્વાર નથી. પ્રેક્ષામડામાં એક ખાડા જેવું સ્થાન હોય છે, તે પ્રેક્ષામંડપથી આગળ એક મણિપીઠિકા ઉપર સ્તૂપ દેહરી હોય છે, તે ચૈત્યરતૂપની ચાર દિશાએ ૪ મણિપિઠિકાઓ ઉપર સૂપ સન્મુખ મુખવાળી એકેક પ્રતિમા હોવાથી ૪ જિનપ્રતિમા છે. એ ચૈત્યસ્તૂપથી આગળ એક મણિપીઠિકા ઉપર ચિત્યવૃક્ષ છે, ત્યાંથી આગળ એક મણિપીઠિકા ઉપર ઈન્દ્રવજ છે, ત્યાંથી આગળ એક નંદા નામની વાવ છે, એ પ્રમાણે એક ચિત્યના એકજ દ્વાર આગળ ૧ સુખમડ૫, ૧ પ્રેક્ષામંડપ, ૧ સ્તૂપ, ૧ ચિત્યવૃક્ષ, ૧ ઈન્દ્રધ્વજ ને ૧ વાર એ ૬ વસ્તુ છે. તે પ્રમાણે ચારે દ્વાર આગળ ૬-૬ વરતુઓ છે, જેથી દરેક ચે ૪ મુખમંડપ, ૪ પ્રેક્ષામંડપ. ૪ સ્તૂપ, ૬ ચિત્યવૃક્ષ ૪ ઈન્દ્રવજ ને ૪ વાવ છે. અને દરેક વાવ ચાર ચાર વનયુક્ત હોવાથી ૧૬ વન છે. એ દરેક ચિત્યના અતિ મધ્યભાગે એક મણિપીઠિકા ૧૬ Page #672 -------------------------------------------------------------------------- ________________ જન વિસ્તારવાળી અને ૮ જન ઊંચી છે તેના ઉપર દેવાઈ કે છે, તે પણ મણિપીઠિકા જેટલા વિસ્તારવાળે પણ કંઈક અધિક ૮ જન ઉંચો છે. એ દેવદકમાં દરેક દિશામાં ૨૭-૨૭ શાશ્વત જિનપ્રતિમા હોવાથી ૧૦૮ જિન પ્રતિમા છે, અને ચૈત્યની બહાર ૪ સ્તૂપને સ્થાને ૪-૪ પ્રતિ હોય છે. સર્વ મળી ૧૬ પ્રતિમા હેવાથી દરેક ચિત્યે ૧૨૪ પ્રતિમા છે. જેથી પર ચિત્યની ૬૪૪૮ (ચોસઠ અડતાલીસ) પ્રતિમા છે. આ સિવાય નંદીશ્વર દ્વપમાં વિદિશાઓમાં ઈન્દ્રાણીઓની ૨–૧૬ અથવા ૩૨ -૩ રાજધાનીઓમાં પણ શાશ્વત સૈન્ય છે તે અહિં પ્રસંગ ન હોવાથી કહેતી નહી. ગ્રંથકાર મૂળનાયકજીને વંદન કરે છે— इव सख्क सिरिवीरो-मज्झगयं मूलगयं मूलवेइए चंग ॥ सिद्धत्थप्पयबिंब-वंदे बहुमाणभत्तीए ॥१०९॥ સ્પષ્ટાર્થ–આ કદંબવિહાર નામના મૂળ દેહરાસરના મધ્ય જાણે અત્યંત મહુર શ્રી મહાવીર સ્વામીનું બિમ્બ એટલે શ્રીવીર સ્વામીની પ્રતિમા તે જાણે વીર પ્રભુ સાક્ષાત ન હોય! તેવી અતિ રમણિક દેખાય છે, એવા શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્રના એટલે શ્રી મહાવીર સ્વામીના બિમ્બને હું બહુમાનથી ભક્તિપૂર્વક વંદન કરું . મેં ૧૦૯ બાકીની પ્રતિમાને વંદન કરે છે– चउवीसइतिगमहिओ-सिरिवीसइविहरमाणवित्थयरे ॥ गणहरपुब्वायरिए-दै बहुमाणमत्तीए ॥११॥ Page #673 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટાર્થ–એ કદંબવિહારમાં ફરતી દેહરીઓમાં પ્રતિષ્ઠિત કરેલ જે અતીત વીસીમાં થઈ ગયેલા, વર્તમાન ચાવીસીમાં થયેલા અને આવતી ચોવીસીમાં થનારા જિનેશ્વરને એટલે ત્રણ વીસીઓને તથા શ્રીવાસ વિહરમાન ભગવતેને તેમજ પ્રતિષ્ઠિત કરેલ શ્રી ગણધરોની પ્રતિમાઓને અને પ્રાચીન પૂર્વાચાર્યોની પ્રતિભાઓને બહુ માનથી ભક્તિપૂર્વક વંદના કરું છું. જે ૧૧૦ છે શ્રી વિહારની પહેલી અંજનશલાકાનું ટુંક વર્ણન બે ગાથામાં જણાવે છે – गंदगयंकिंदुमिए-वरिसे सियपक्खफग्गुणे मासे ॥ उत्तमबिइयदियहे-विसिष्ठजोगाइपरिकलिए ॥११॥ सिरिनेमिसूरिगुरुणा-सयगपणगमाणमव्वबिंबाणं ॥ पवयणभासियविहिणा-विहिया विमलंजणसलाया ॥११२॥ પટ્ટાથ-સર્વ દેહરીઓ વિગેરે કાર્ય સમાપ્ત થયા બાદ વિક્રમ સંવત ૧૯૮૯ ના શુભ વર્ષે ફાગણ માસના સુદી પક્ષમાં ઉત્તમ એવી બીજ તિથિના દિવસે એટલે ફાગણ સુદી બીજને દિવસે રાજગકુમારગ ઈત્યાદિમાંના ઉત્તમ રોગ ઉત્તમ વાર ઉત્તમ નક્ષત્ર ઉત્તમ કરણ અને ઉત્તમ ચંદ્ર લગ્ન વિગેરે યોગે વર્તતી વખતે શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી ગુરૂવયે પાંચસે ભવ્ય જિન પ્રતિમાઓની શાસ્ત્રમાં કહેલ વિધિ વિધાન પ્રમાણે શુદ્ધ અંજનશલાકા રૂપ પ્રતિષ્ઠા કરી (આ પ્રતિમાઓ પ્રાચીન નહતી પરંતુ જયપુર આદિ • નગરોમાં ઉત્તમ શિલ્પીઓ પાસે તદ્દન નવી પ્રતિમાઓ Page #674 -------------------------------------------------------------------------- ________________ ભરાવી હતી માટે નવી પ્રતિમાની અંજનશલાકા નામના વિધાનથી પ્રતિષ્ઠા થાય છે). જે ૧૧૧-૧૧૨ છે પ્રતિષ્ઠા એટલે શું? તે કહેવાય છે – सिरिसुवणपहुगुणाणं-पहूय वण्णाण वण्णणिज्जाणं ॥ पहुपडिनिहिबिंबेमुं-अज्झारोवो पइट्टत्ति ॥११३॥ સ્પાઈઉલકમાં રહેલા વૈમાનિક દેવેના પણ દેવ, અધેલોમાં ભવનપતિ વ્યન્તર અને વાણુવ્યન્તર નિકાચના દેવના પણ દેવ અને મનુષ્ય લેકમાં ચક્રવર્તી વિગેરે મનુષ્યના પણ દેવ હોવાથી શ્રજિનેશ્વરો ત્રણે ભુવનના પ્રભુ-સ્વામી છે. તે ત્રિભુવન ગુરૂ શ્રીજિનેશ્વરે ઘણા અનન્ત વર્ણવાળા એટલે અનન્ત જશવાળા અને અતિ વર્ણનીય એટલે પ્રશંસા કરવા યોગ્ય છે, તેવા અનંતગુણ જિનેશ્વર પ્રભુના પ્રતિનિધિરૂપ જે તેમનું પ્રતિબિંબ એટલે પ્રતિમા, તેમાં પ્રભુ દેવના ગુણેને અથવા પરમાત્મપણને જે અધ્યારોપ-આરોપ કરે તે પ્રતિષ્ઠા કહેવાય. જે ૧૧૩ છે પરમાત્મા મુળ ૧ પ્રભુના આકારવાળી પ્રતિમામાં પરમાત્મ ગુણને આરોપ કરે એ વ@mત્તિ છે, અને એ પ્રતિમાજીના આલંબનવડે પરમાત્મગુણને પિતાના હદયમાં સ્થાપન કરવા તે ગત તિer અથવા મુથતિષ્ઠા છે. આથીત પ્રતિમાજીના આલંબન દ્વારા વોહં તે પરમાત્મા તે હુંજ છું એવો સંકલ્પ હૃદયમાં સ્થાપવો તે મુખ્ય પ્રતિષ્ઠા છે. શ્રી કચ્છમાં કહ્યું છે કે भवति च खलु प्रतिष्ठा, निजभावस्यैव देवतोदेशात् । स्वात्मन्येव परं यत्, स्थापनमिह वचननीत्योच्चैः ॥८-४॥ (આઠમા ની ૪ થી ગાથા) છે Page #675 -------------------------------------------------------------------------- ________________ ğe પ્રતિષ્ઠા કરવાના અધિકાર કાને હાઈ શકે मुक्खताऽऽयरिएण - विसिहे उम्मि वायगेणं जा ॥ विहियंजण किरियाए - सहिया सुत्तंजणसलाया ॥ ११४ ॥ સ્પષ્ટા મુખ્યપણે તેા પ્રભુની પ્રતિષ્ઠા કરવાને અધિકાર આચાર્યનેજ છે, પરન્તુ જો કંઇ વિશેષ કારણ હાય તેા ઉપાધ્યાયજી મહારાજ પણ અંજનશલાકા પ્રતિષ્ઠા કરી શકે, અને એ પ્રતિષ્ઠા જો અજનશલાકાર્ડ સહિત કરેલી હાય તા તે સૂત્રને અનુસારે 'જનશલાકા કહેવાય, અર્થાત એનું નામ અંજનશલાકા છે. ! ૧૧૪ || इयरम्मिविप्पइट्टा - सद्दपवित्ती न वत्थुओ सत्था ॥ आरोवणववहारा--जणप्पसिद्धि मुणेअव्वा ॥ ११५ ॥ સ્પષ્ટા જેમાં અજનશલાકાનું વિધાન કરાતું નથી એવી ક્રિયાને પણ વ્યવહારથી પ્રતિષ્ઠા તરીકે મનાય છે. અ—પ્રતિમા સ્થાપિત હૈવના ઉદ્દેશથી એટલે દેવના અ લઅનથી જે આ પરમાત્મદેવ છે, તેજ હું છું એવા પેાતાના પરમાત્મ સધિ ભાવને પેાતાના આત્મામાં અથવા પેાતાના હૃદયમાં સ્થાપવે તેજ આગમમાં કહેલા વિધિ પ્રમાણે ઉત્તમ પ્રતિષ્ઠા એટલે મુખ્ય પ્રતિષ્ઠા છે. અહિં તાત્પર્ય એ છે કે દેહેરાસરમાં જિન પ્રતિમા જોઈને તે પ્રતિમા જે પરમાત્માની છે. તે પરમાત્મભાવ પેાતાન આત્મામાં સ્થાપવા એટલે પેાતાના આત્મામાં પરમાત્મભાવનું લક્ષ્ય કરવુ તે મુખ્ય પ્રતિષ્ઠા છે, અને પ્રતિમામાં પરમાત્માવ વિચારવા તે બાલપ્રતિષ્ઠા છે. રશૂલ ખુદ્ધિવાળા જન પ્રતિમામાં પરમાત્મ ભાવનું ધ્યાન રે છે. અને તત્ત્વબુદ્ધિવાળા જતા પ્રતિમાના શ્રાલખનથી આત્મામાં પરમાત્મભાવતું ધ્યાન કરે છે. અને એ અને ધ્યાન અધિકારીને અનુસાર શોભનક છે. 3) Page #676 -------------------------------------------------------------------------- ________________ પણ ખરી રીતે તેમ નથી. મુખ્ય સ્વરૂપે જે અંજનશલાકા વિધાન તે પ્રતિષ્ઠા કહેવાય છે. આરોપ કરવા રૂપ વ્યવહાર દૃષ્ટિએ અંજનશલાકા વિનાનું વિધાન પણું પ્રતિષ્ઠા કહેવાય છે એમ જાણવું. ૫ ૧૧૫ છે પહેલી અંજનશલાકાનું વર્ણન ૨૧ ગાથામાં જણાવે છે– मुरीहिं पुव्वेहिं-जह कहिया तह सुहंजणसलाया ।। सिरिनेमिसूरिगुरुणा-विहिया विहिणा कयंबम्मि ॥११६॥ मुहसुकतेरसीए-माहे जाओ महुस्सवारंभो ॥ । बावीसवासरंते-फग्गुणसियपंचमीनिट्ठो ।।११७॥ मंगलठवणा मंगल-दीवसमोसरणपमुहसंठवणा ।। कुंभट्ठावणकिरिया-जववारारोवणाइ तहा ॥११८॥ સ્પષ્ટાર્થ–પૂર્વાચાર્યોએ શાસ્ત્રોમાં જે વિધિએ પ્રભુપ્રતિમાઓની અંજનશલાકા કરવાની કહી છે તે શાસ્ત્રવિધિ પ્રમાણે ગુરૂ મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરે શ્રીકદંબગિરિને વિષે કદંબવિહાર વિગેરેની પ્રતિષ્ઠા અથવા અંજનશલાકા કરી. તે ૧૧૬ છે અંજનશલાકાને ૨૨ દિવસને મહત્સવ– ૧૯૮૯ ના વિક્રમ સંવત્સરને માઘ માસની શુભ-ઉત્તમ એવી શુકલ પક્ષની તેરસથી અંજન શલાકાને મહાન ઉત્સવ શરૂ થયે અને બાવીસ દિવસ સુધી ચાલુ રહી ફાગણ સુદ પાંચમને દિવસે એ મહોત્સવ સમાપ્ત થશે. ૧૧૭ છે બાવીસ દિવસના એજનશલાકા મહત્સવ પ્રસંગે થયેલ વિધિવિધાન જણાવે છે– Page #677 -------------------------------------------------------------------------- ________________ ૭૨ આ કદંબગિરિમાં પ્રતિમાઓની અંજનશલાકા વખતે સૌથી પ્રથમ માહ સુદી તેરસ બુધવારે મંડપ સ્થાપનનો વિધિ થયે, ત્યાર બાદ મંગલ દીવાને વિધિ એટલે મંગલદીવાને સ્થાપન કરવાની ક્રિયા તથા સમવસરણ વિગેરેની સ્થાપનાને વિધિ તથા કુંભસ્થાપનની ક્રિયા તથા વાંસમાં બનાવેલ જવારાના કયારાઓમાં જવ આપણની ક્રિયા (એટલે જવારા વાવવાની ક્રિયા) થઈ હતી. મેં ૧૧૮ नंदावट्टसमच्चा-जिणपासायाहिसेयपमुहाई ॥ किच्चाई दिसिवालय-मंगलहिट्ठायगगहच्चा ॥११९॥ સ્પષ્ટા–તથા માહ વદ એકમ શનિવારે નંદાવર્ત સ્વસ્તિકની પૂજા, તથા જિનપ્રાસાદની ઉપર અભિષેક વિગેરેની ક્રિયા, તથા માહ વદી ત્રીજા સોમવારે દશ દિકપાલ દેવની પૂજા, અષ્ટમંગલપૂજા, અધિષ્ઠાયક દેવની પૂજા અને નવ ગ્રહોની પૂજા વિગેરે ક્રિયાઓ (આ દિવસે થયેલી બીજી ક્રિયા આગળ જણાવે છે.) ૧ ૧૧૯ છે विज्झादेवीपूया-संतिकलसपमुहसंविहाणाइं॥ सासणदेवीदेवा-हणबलिमतोवविण्णासो ॥१२०॥ सिरिसिद्धचक्कपूया-पमुहविहाणाइ तित्थहिययाई ।। कल्लाणगाइहेउय-रहजत्ता उचियसामग्गी ॥१२१॥ वीसइठाणयमंडल-धजदंडकलसहिसेयपूयाइ ॥ जाया महुस्सवेणं-सुरीपइट्ठा पसंतिदया ॥१२२॥ ૧ સૂર્ય સેમ મંગળ બુધ ગુરૂ શુક્ર શનિ રાહુ કેતુ એ ૯ગ્રહ. Page #678 -------------------------------------------------------------------------- ________________ बिहनंदावदृच्चा-पढमदुकल्लाणगुस्सवारंभो ॥ तह वरदिसिकुमरीणं-महुस्सवो रंगओ जाओ ॥१२३॥ સ્પષાર્થ–તથા સેલ વિદ્યાદેવીઓની પૂજા અને શાન્તિ કળશ વિગેરે ઉત્તમ પ્રકારના વિધિઓ થયા, તથા માહ વદી ચા મંગળવારે મુખ્ય શાસન દેવીઓનું આહાન ૧ રોહીશુ–પ્રજ્ઞપ્તિ–વજશંખલા-વજકુશ-અપ્રતિચકા અથવા ચકેશ્વરી દેવી-પુરૂષદરા-કાલી–મહાકાલી-ગૌરી- ગાધારી- સર્વસ્ત્રામહાવાલા-માનવી–વરેટથા-અછૂતા- માણી– મહામાણી એ ૧૬ વિદ્યા દેવીઓ છે. એ સર્વે સમ્યગ્દષ્ટિ અને શાસનનું હિત કરનારી દેવીઓ છે. ૨ આ કદંબવિહારમાં શ્રી મહાવીર સ્વામી મૂળનાયક છે અને .. મહાવીર સ્વામીના શાસનની અધિષ્ઠાયિકા દેવી સિદ્ધાયિક નામની છે, તે આઠ પ્રકારની વ્યન્તર જાતિ જે ભૂત પિશાચ વિગેરે છે તેમાં ત્રીજી યક્ષનિઃાયની છે. અને એ પણ સમ્યગ્દષ્ટિ દેવી છે, તેમજ શ્રી મહાવીર સ્વામીના શાસનનું હિત ચાહનારી અને તેવા -તેવા પ્રકારના અતિ વિકટ પ્રસંગમાં મહાવીર સ્વામીના શાસનના ભકોને સહાય કરનારી છે તેમજ શાસનનું રક્ષણ કરનારી છે. દરેક તીર્થંકર પ્રભુના શાસનમાં એક યક્ષ અને એક ક્ષણ શાસનરક્ષક તરીકે ય છે. જેથી આ ચોવીસીના ચોવીસ યક્ષ દેવો અને ચોવીસ યક્ષ દેવીએ તે તે જિનેશ્વરોના શાસનના સંરક્ષક છે. ૫૬ દિશિકમારીઓનાં નામ તથા સ્થાન વિગેરે સ્વરૂપ આ પ્રમાણે શ્રીજિનેશ્વર પ્રભુના જન્મના પ્રસંગે દિશાકુમારીઓનાં આસન કંપાયમાન થાય છે. તે વખતે અવધિજ્ઞાનને ઉપગ મૂકી સિંહાસન કંપવાનું કારણ જાણું પિતાપિતાને યોગ્ય પ્રભુની માતાના સૂતિકર્મ (સૂવાવડ સંબંધિ ક્રિયા) કરવા માટે દિશાકુમારીઓ આવે છે. તેમાં પ્રથમ મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા મેરૂ પર્વતની ચાર વિદિશાઓમાં Page #679 -------------------------------------------------------------------------- ________________ રહેલા ચાર ગજત ગિરિનાં સાત સાત અને આઠ આઠ શિખરો છે. તેમાંથી બે બે શિખરોની નીચે અધે માં વસનારી બે બે દિશાકુમારીઓનાં બે બે ભવને છે તેમાં એનો નિવાસ છે, તેમજ એ શિખર ઉપર પણ એ ૮દેવીઓના પ્રાસાદ છે, એ પ્રમાણે અધોલોકમાં રહેનારી એ ભોગં કરાભગવતી–સુભાગા-ભોગામિનીતેયધારા-વિચિત્રા-પુષ્પમાલા ને અનિન્દિતા એ આઠ નામવાળી આઠ દિશાકુમારીઓના સિંહાસને સૌથી પ્રથમ કંપે છે, તેથી શ્રીજિનેશ્વરને જન્મ જાણુને આઠ દેવીઓ એક બીજાને બોલાવી બેગી થઈ વિચારે છે કે આપણે એ અનાદિ કાળને આચાર છે કે શ્રીજિનેશ્વરને જન્મોત્સવ કરે, માટે આપણે આઠે ત્યાં જઈને પ્રભુની માતાની પ્રસૂતિ ક્રિયા વગેરે કાર્ય કરી આપણે જન્મ સફળ કરીએ. એ પ્રમાણે આઠે કુમારીઓ પરસ્પર નિર્ણય કરીને પિતાના સેવક દેવને બોલાવી પિત પિતાનું જુદું જુદું યાત્રા (બીજે સ્થાને જતાં જરૂરી) વિમાન તૈયાર કરાવે છે. તે એક જન વિસ્તારવાળા અને સેંકડો રનના પતંભોવ ળા મનોહ, વિમાનમાં પિતાના ૪૦૦૦-૪૦૦૦ સામાનિક દે અને ૪–૪ મહત્તરા દેવીઓ સહિત તથા સાત સૈન્ય સાત સેનાપતિ ૧૦૦૦ અત્મિરક્ષક દે અને બીજા પણ અનેક દેવ દેવીઓના પરિવાર સહિત બેસીને ગીત વાછત્ર નાટક સહિત અને અદ્ધિક ૮ દિકકુમારિકાઓ શિઘ જન્મસ્થાને આવી વિમાનમાંથી નીચે ઉતરી ઔજિનેશ્વરને અને જિનેશ્વરની માતાને ત્રણ પ્રદક્ષિણા દઈને વિનયથી નગ્ન થઈને પ્રભુની માતાની રસ્તુતિ કરીને અમે અધેલાની રહેનારી આઠ દિશાકુમારી દેવીઓ પ્રભુને ૧ ૪વ કરવા આવ્યા છીએ, માટે તમારે હીવું નહિં એમ માતાને કહી વિક્રિય સમુદ્દઘાત કરી સંવર્તક વાયુ વકુવ ચારે દિશામાં એકેક જન પ્રમાણ ભૂમિમાંથી ધૂળ કાષ્ટ, કચરે, ઘાસ વિગેરે નકામી વસ્તુઓ ઉડાડી દઈને તે ફેલાતા સુગંધવાળા સંવર્તક વિયુવડે ભૂમિશુદ્ધિ કરે, અને એ રી; ભૂમિ સ્વચ્છ કર્યા બાદ Page #680 -------------------------------------------------------------------------- ________________ સંવર્તક વાયુ સંહરી લઈને પ્રભુની પાસે આવી મધુરે ગીત ગાતી ઉભી રહે. એ અલકની આઠ દિશાકુમારીનું કાર્ય કર્યું. કૃતિ મોઢોવનિવાસી ગણી વિરપુરિયar ત્યાર બાદ મેઘૂંકરા-મેરવતી-સુધા–મેઘમાલિની–સુવત્સા-વત્સમિત્રા–વારિણ–બલાહકા એ ૮ દિકકુમારીઓ ઉáલેકની રહેનારી છે, કારણ કે મેરૂપર્વતની તલહટીથી ૫૦૦ (પાંચસો) જન ઉપર ચઢતાં નંદનવન નામનું વન છે, અને એ વનમાં ૫૦૦ જન ઉંચા, મૂળમાં ૫૦૦ એજન પહેલાં અને ઉપર અઢીસો યોજન પહેલાં, અન્નેમેરૂની ચાર વિદિશામાં એકેકમાં બે બે મળી ૮ ફૂટ-શખરો છે. તે એ મેઘકરા આદિ ૮ દેવીઓનાં છે. અને એ શિખર ઉપર એ દેવીઓના પ્રાસાદ છે, એ પ્રાસાદ ભૂમિથી ૧૦૦. ચાજન ઉચે. છે, ને ૯૦૦ પેજન ઉપરથી ઉર્વ લેકની શરૂઆત થાય છે માટે એ ૮ પ્રાસાદો ઉર્વકમાં હોવાથી એ પ્રાસાદ નિવાસી ૮ દેવીઓ પણુ ઉર્ધ્વ લોકની ૮ દિકકુમારિકાઓ ગણાય છે. આ દેવીઓ પણ અલકવાસી ૮ દેવીઓની માફક સર્વ સદ્ધિ સહિત આવીને વૈક્રિય સમુઘાતથી આકાશમાં મેવ વિકુવ પ્રથમની દેવીઓએ શુદ્ધ કરેલી ભૂમિ ઉપર સુગંધી જળ વર્ષાવે છે, ત્યાર બાદ પંઘને સંહરીને પંચવણું પુષ્પના મેઘ વિમુવીને યોજન પ્રમાણુ ભૂમિમાં પંચવણું પુપિ વર્ષાવે છે. જેથી ઢીંચણ સુધી ઉંચા ફૂલના રાશિ (ઢગલ ) જાય છે, ત્યાર બાદ પુષ્પના મેઘ સંહરીને ઉત્તમ સુગ ધિવાળાં દ્રવ્યોથી ધૂપ કરે છે, અને ત્રણ કાર્ય કરી પ્રભુની પાસે આવી ગાયન ગાતી ઉભી રહે છે. જે રૂતિ ડહોળનિવાસી ૮ વિજ્ઞાન છે એ પ્રમાણે ઉલકની ૮ દેવીઓનું કાર્ય પૂરું થયા બાદ તેર મા રૂચક દ્વીપ નામના દ્વીપમાં વલયાકાર રૂચકગિરિ નામને મહાન પર્વત (ચૂડીના આકારે ફરતે ગોળ આકારવાળા) છે. તે પર્વત ઉપર ચાર દિશામાં દિશાકુમારી દેવીઓનાં ૮-૮ ફૂટ છે, અને ચાર વિદિ Page #681 -------------------------------------------------------------------------- ________________ GH શામાં એકેક કૂટ-શિખર હાવાથી રૂચક પČત ઉપર છત્રીસ દિકકુમારી અને રૂચક પર્વતની નીચે દ્વીપન ભૂમિના મધ્યભાગમાં ચાર દિશાએ ચાર ફૂટ છે તે ઉપર પણ ૪ દિકકુમારી રહે છે, તે અભ્ય॰તર રૂચક દ્વીપની અથવા મધ્ય રૂગ્મની જ દેવી ગણાય છે, એમ સ ૨ તેરમા રૂચક દ્વીપમાં ૪૦ દિશાકુમારીએ છે, તેમાંથી નન્દાત્તરાનન્દા આનદાન દિવના-વિજયા-વૈ યન્તી-જયન્તી ને અપરાજિતા એ આઠ દેવીએ પૂર્વ દિશાનાં ૮ શિખરા ઉપર હાવાથી પૂર્વ રૂ૫કવાસિની ગણાતી એ ૮ દેવીએ પૂર્વ કહ્યા પ્રમાણે જિતેશ્વરના જન્મ સ્થાને આવી દરેક દેવી એક આરિસેા હાથમાં લઈ પ્રભુને દેખાડતી પ્રભુની પૂર્વ દિશામાં માયન કરતી ઉભી રહે છે. ॥ इति पूर्व रुचकवासी ८ दिकुमारी ॥ ત્યાર બાદ એન્ન રૂચક પર્વત ઉપર દક્ષિણ દિશાનાં ૮ શિખરે ઉપર વસનારી સમાહારા સુપ્રદત્તા સુપ્રભુહા યશોધરા લક્ષ્મીવતી શેષવતી ચિત્રગુપ્તા અને વસુંધરા એ નામવાળી દેવીએ આવીને પ્રભુની દક્ષિણ બાજુ હાથમાં જળથી ભરેલા એક્રેક કળશ લઇને ઉભી રહે છે | કૃત્તિ ક્ષિન હાની ૮ વિધીમાી ॥ ત્યાર ભાદ્ એજ રૂચક પર્વત ઉપર પશ્ચિમ દિશામાં રહેલાં અઠ શિખરાની ઉપર વસનારી ઇલાદેવી સુરાદેવી પૃથ્વી પદ્માવતી એકનાસા નમિકા ભદ્રા શીતા એ આઠ નામવાળી દેવીએ આવીને પ્રભુની પશ્ચિમ બાજુએ એકેક વીંમણે હાથમાં રાખીનેં ગાયન ગાતી ઉભી રહે છે ! વૃત્તિ પશ્ચિમ હવની ૮ Üિમારી ॥ ત્યાર બાદ એજ રૂચક પર્વત ઉપર ઉત્તર દિશામાં રહેલાં ૮ શિખરે ઉપર વસ(રહે)નારી અલમ્બુશા મિતદેશી પુંડરિકા વાણી હાસા અપ્રભા શ્રોહી એ નામવાળી ૮ દિશાકુમારી આવીને પ્રભુની ઉત્તર દિશામાં ચામર વીંજતી અને ગાયન ગાતી ઉભી રહે છે || ક્રૂત્તિ ઉત્તર હરની ૮ વિધમી Page #682 -------------------------------------------------------------------------- ________________ ત્યાર બાદ એજ રૂચક પર્વતની ઉપર ચાર દિશામાં રહેલા એકેક શિખરની ઉપર રહેનારી ચિત્રા ચિત્રકનકા શરા સૌદામિની એ નામવાળી ચાર દેવીઓ ત્યાંથી આવીને પ્રભુની ચારે વિદિશામાં હાથમાં એકેક દીવી લઈને ગાયન ગાતી ઉભી રહે છે. ત્તિ વિવિશ ની ૮ વિના / ત્યાર બાદ રૂચક દ્વીપના મધ્યમાં ભૂમી ઉપર રહેલાં ચ ર દિશાનાં ચાર શિખરો ઉપર રહેનારી રૂપા રૂપાસકા સુરૂપ રૂપકાવતી એ મધ્યમ રૂચવાસી ૪ દેવીઓ ત્યાંથી સર્વ ઋદ્ધિ સહિત આવીને ઝ અંગુલ સિવાયનું પ્રભુનું નાળ છેદીને (કાપી લઇને) ભૂમીની અંદર દાટી તે ખાડો રત્નોથી પૂરી દઈ તેના ઉપર પીઠિકા (ઓટલે અથવા ચેતરે) બંધાવી તેના ઉપર કો-દુર્વા નામનું ઘાસ વાવે છે જેથી પ્રભુનાજે અંગના અવયવ રૂપ એ નાલની પણ આશાતના ન થાય. ત્યાર બાદ એ દેવીએ પશ્ચિમ દિશામાં કેળનાં ૩ ઘર બનાવી તેમાં એક ચતુશાલ બનાવી ચાર પ્રશાલીવાળું એકેક ઘર બનાવી તે ઘરના મધ્ય ભાગમાં એક સિંહાસન ગોઠવે છે, ત્યાર બાદ હાથના સંપુટમાં તે દેવીઓ પ્રભુને લઈને અને પ્રભુની માતાને હાથ ઝાલીને પ્રથમ દક્ષિણ દિશાને કેળચહમાં સિંહાસન પર પ્રભુની માતાને બેસાડી માતાને અને પ્રભુને લક્ષપાક તૈલ વિગેરે શરીરે ચળે છે, ત્યાંથી પુનઃ પૂર્વ દિશાના કદલી ગૃહમાં લઈ જઈને પ્રભુ સહિત માતાને સિંહાસન ઉપર બેસાડી સુગધી જળ પુષ્યજળ અને શુદ્ધ જળ વડે સ્નાન કરાવીને શરીર લૂછી વસ્ત્રાભૂષણ પહેરાવી ઉત્તરદિશાના કદલીગૃહમાં લઈ જાય છે, ત્યાં પણ પ્રભુ સહિત માતાને સિંહાસન પર બેસાડી અને માતાના ખોળામાં પ્રભુને બેસાડી પિતાના સેવક દેવ પાસે ગશીર્ષ ચંદનનાં કાષ્ટ મંગાવી અરણના કાષ્ટથી નવ અગ્નિ ઉત્પન્ન કરી ચંદનનાં પાતળા છેડીયાંથી અગ્નિને પ્રદીપ્ત કરી તેમાં ચંદનાં કાષ્ટ હામીને બળી રાખ થઈ જાય ત્યારે તે Page #683 -------------------------------------------------------------------------- ________________ અને તે આહાનનાં મંત્રોચ્ચાર, તથા દેવ દેવીઓના આન્હાન કરવા માટે બલિ બાકુલાનો પ્રક્ષેપ વિધિ અને તેના મન્નન્યાસ કરીને દેવ દેવીઓની સ્થાપના કરવા પૂર્વક તે તીર્થનુંશાસનનું કલ્યાણ કરનારા શ્રી સિદ્ધચક્ર પૂજન વિગેરે વિધાને ઉત્તમ પ્રકારે થયાં, તથા શ્રીજિનેશ્વરના કલ્યાણક વિગેરેના કારાવાળી રથયાત્રા નીકળી. તેમાં પણ રથયાત્રાને ઉચિત–યોગ્ય એવી સર્વ ઋામગ્રીઓ ઘણું શોભા આપનારી હતી. મે ૧૨૦ / ૧૨૧ છે - તથા આહ વદી પાંચમ બુધવારે વીસસ્થાનના મહામડલની પૂજા વિગેરે, માહ વલી ૬ ગુરૂવારે વિજ પૂજા દંડપૂજા કળશપૂજા અને અભિષેકપૂજા વિગેરે ઘણા પ્રકારની પૂજાઓ મોટા ઉત્સવ પૂર્વક થઈ, અને માહ વદી નેમ શનિવારે રાખની નાની પિટલી બાંધીને પ્રભુના હાથે અને પ્રભુની માતાના હાથે બાંધે છે, જેથી ડાકણ શાકણ વિગેરેની દુષ્ટ દષ્ટિએ નાશ પામે છે. ત્યાર બાદ પ્રભુની કણેન્દ્રિયને સતેજ કરવાના ઉદ્દેશથી રત્નની રચનાવાળા બે ગોળ પત્થર લઈ પ્રભુના કાન આગળ તમારું આયુષ્ય પર્વતના આયુષ્ય જેટલું થાઓ એમ કહીને તે બે પથરા પરસ્પર અફાળે છે. ત્યાર બાદ પ્રભુને હાથમાં લઈને અને માતાને હાથ ધરીને - જન્મસ્થાને લાવી શયામાં સૂવાડી ગીત ગાતી ઉભી રહે છે. ત્યાર બાદ ઇન્દ્ર આવી પ્રભુને મેર ઉપર લઈ જઈ ઘણુંજ મોટા આડં. -બર પૂર્વક પ્રભુને જન્માભિષેક કરે છે તે વર્ણન લેક પ્રકાશ વિગેરે ગ્રંથથી જાણવું, Page #684 -------------------------------------------------------------------------- ________________ શાન્તિને આપનારી એવી શાસ્ત્રનદેવીની પ્રતિષ્ઠાના મહેસ્રવ્ કર્યાં. ॥ ૧૨૨ ॥ તથા માહ વદી દશમ રવિવારે—બૃહદાવત્ત ની ( મેટા નહાવત સાથીયાની ) પૂજા થઈ, તથા વ્હેલા એ કલ્યાણુકના મહાત્સવને આરંભ થયા. તેમજ ટ્યવન કલ્યાણક મહાત્સવ પ્રસંગે ઘણા હર્ષથી ઉત્તમ છપ્પન દિશિકુમારીઓના મહાત્સવ થયા. ॥ ૧૨૩ ૫ जम्मा हिसेय किरिया - इंदाइमहुरुसवाइया रम्मा || अडदसहिसेयणाम- दुवणा वरलेहसालाई || १२४ ॥ પછા —માહ વદ્દી ૧૧ સેએ ખીર જન્મ કલ્યાણકના-મહેત્સવ પ્રસ ંગે પ્રભુની અભિષેક ક્રિયા થઈ એટલે જ અને સૂચવના! સ્નાત્ર મહાત્સવ થયા. તે પ્રસંગે છપ્પન દિકુ સારિકાને અને ઇંદ્રાદિએ મેરૂ ઉપર કરેલ મહાસત્ર દ્ઘિ— અનેક પ્રકારના અનાહર મહાત્મવેશ થયા. તથા અઢાર અભિષેક થયા, માહ વદી ૧૨ મગળવારે પ્રભુના નામની સ્થાપના થઇ, ત્યાર બાદ પ્રભુને ઉત્તમ લેખશાળામાં મેકલવા વિગેરેના (એટલે પ્રભુને નિશાળે બેસાડવા વિગેરેના) વિધિ થયા. ૫૧૨૪ अहिसे पट्ठाइय-महुस्सव्वो गणहराइयगुरूणं ॥ विवसिणस विहाणं- कुंभट्टवाइ सुकबे || १२५ || સ્પષ્ટા તથા માહ વદી તેરસ સુધારે ઉત્તમ શ્રી કઈ બગિરિમાં શ્રીગૌતમગણધર વિગેરે ગણધરોની તથા પ્રાચીન પૂર્વાચાયની પ્રતિમાઓના અભિષેકની ક્રિયા અને તેમની પ્રતિષ્ઠા વિગેરેને અંગે જરૂરી વિધાન થયું અને Page #685 -------------------------------------------------------------------------- ________________ તેમની પ્રતિમાઓનો સ્નાત્રવિધિ અને આ ક્રિયાને અંગે કુંભસ્થાપના વિગેરે વિધિ વિધાન થયા. ૫ ૧૨૫ છે वरघोडो दिक्खाए-गहदिसिवालच्चणाइ सुकयंबे ॥ संतिसिणत्ताइजुया-देउलियहिसेयकिरियाओ ॥१२६॥ સ્પષ્ટા–તથા માહ વદી ચૌદશ ગુરૂવારે શ્રીકદંબગિરિ તીર્થમાં શ્રી મહાવીરસ્વામીની દીક્ષાને વરઘેડે ઘણા આડંબરપૂર્વકનીક તથા શ્રીકદંબગિરિની ઉપર નવ ગ્રહની પૂજા અને આઠ દિગ્યાલ ની પૂજા તે શાન્તિસ્નાત્રાદિ સહિત થઈ. તેમજ માહ વદી અમાસ શુકવારે દેહરીઓના અભિષેકની ક્રિયા શાંતિસ્નાત્ર વિગેરે ક્રિયા થઈ. ૧૨ दिक्खासेसविहाणं-केवलकल्लाणगुस्सवाइविही ।। मुहलग्गंजणकिरिया-सूरिकया महभिसेयविही॥१२७॥ સ્પષ્ટાર્થ–તથા ફાગણ સુદી ૧ શનિવારે શ્રી મહાવીર સ્વામીના દીક્ષા મહોત્સવને બાકીને સર્વ વિધિ થયે, ત્યાર બાદ કેવલજ્ઞાન કલ્યાણના મહોત્સવને આદિ (શરૂઆતને) વિધિ થયો એટલે શ્રી મહાવીર સ્વામીને કેવળજ્ઞાન પ્રગટ થયું તે સંબંધિ વિધિ થયે. ત્યાર બાદ ફાસુત્ર બીજ રવિવાર શુભ મુહુર્ત ગુરૂ મહારાજ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરે કરેલી અંજનક્રિયા થઈ અને માટે અભિષેકવિધિ થયેa૧૨ા वरकेवलकल्लाणे-सेसविहाणाइ संघवच्छल्लं ॥ पुज्जजिणासणठवणं-दंडाइयरोवणं विहिणा ॥१२८॥ સ્પષ્ટાથે–તથા પ્રભુના ઉત્તમ કેવળજ્ઞાન કયાકના " પ્રસંગના બાકીના બીજા પણ અનેક વિધિ વિધાને થયાં, Page #686 -------------------------------------------------------------------------- ________________ તથા ફાટ સુo ત્રીજા સોમવારે પૂજ્ય શ્રીજિનેવને આસને સ્થાપવા ધજાદંડ વિગેરેના ચઢાવા વિગેરે ક્રિયાઓ વિધિ પૂર્વક થઈ. મે ૧૨૮ છે કદંબવિહારમાં મૂળનાયકને સ્થાન કરનાર પુંજીબાઈ – फग्गुणसियतइयाए-रायनयरवासिकरमचंदस्स ॥ . पुत्तीए पुंजीए-भइणीए तेसलेयस्स ॥१२९।। पासाओ निम्मविओ-मज्झगओ मूलनायगरिहस्स ॥ सिरिवीरमहापडिमा-ट्ठवणा तत्थेव तीइ कया ॥१३०॥ સ્પષ્યાથ-અમદાવાદ નિવાસી શા. ફુલચંદ શેઠના પુત્ર શા. કરમચંદ શેઠની પુત્રી (પુંછ એન કે જેણે આ મૂળ દેહરાસર બંધાવ્યું તે વાત ૧૦મી ગાથામાં કહી છે તે) પુજી એને શ્રીગુરૂ મહારાજના સદુપદેશના પ્રભાવે અને પિતાના ધનને ઉત્તમમાં ઉત્તમ સદુપયોગ કરવાની ઉત્કંઠા વડે ફગણું સુદ ત્રીજને દિવસે એટલે ૧૯૮૯ ના વિક્રમ સંવત્સરની ફાગણ સુદ ત્રીજ નામની શુભ તિથિમાં ત્રિશલા માતાના પુત્ર શ્રી મહાવીર સ્વામીને મૂળપ્રાસાદ કે જે ફરતાં બાવન જિનાલયોની વચ્ચે બંધાવ્યું હતું અને તેમાં મૂળ નાયકને યોગ્ય શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા પ્રાણ તરીકે બેસાડી હતી તે મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા–સ્થાપના પણ તેજ સ્થાને પુંજી બાઈએ કરી. અર્થાત મૂળનાયકની પ્રતિષ્ઠા ફાગણ સુદ ત્રીજે પુંજીબાઈકરાવી. ૧૨૯-૧૩ના साहम्मियवच्छल्लं-संतिसिणत्तं तहा सिरिकयंबे॥ रहजत्ता वरघोडो-विटिकिरिया चउत्थीए ॥१३१॥ Page #687 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટાથે–તથા શ્રીકાંબગિરિમાં કદંબવિહાર નામના બાવન જિનાલય મહાપ્રાસાદમાં પુંજીબાઈએ મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી, તે પ્રસંગના બાવીસ દિવસના મહોત્સવમાં શાન્તિસ્નાત્ર (અષ્ટોત્તરી સ્નાત્ર) ભણાવવામાં આવ્યું અને ઘણું નેકારશી વિગેરે સ્વામીવાત્સલ્ય થયાં, તથા વિશાલ રથયાત્રાને વરઘોડો નીકળે, અને ફાગણ સુદી ચોથને દિવસે એટલે પ્રતિષ્ઠા પછી બીજે દિવસે રથયાત્રાને વરઘડતથા વિષ્ટિ સંબંધિ વિધિ થયે. ૧૩૧ दारुग्घाडणमेवं-वुड्ढसिणत्तुस्सवो समत्तीए ॥ पहुदंसणमिइ कहिया-संखेवा सयलदिणकिरिया॥१३२॥ સ્પાર્થ –તથા ફાસુત્ર પાંચમ બુધવારે મોટા મહેત્સવ પૂર્વક શ્રીકાંબવિહાર દેહરાસરની દ્વારા દઘાટન ક્રિયા (બારણું ઉઘાડવાની વિધિ) થઈ, તેમજ બૃહશાન્તિ ખાત્ર [૧૦૮ વાર અભિષેકની વિધિ થયું, અને એ સર્વ ક્રિયા વિધિઓ સમાપ્ત થયા બાદ શ્રીસ્ક્વબવિહારમાં પ્રતિષ્ઠિત કરેલ મૂળ નાયક શ્રી મહાવીર સ્વામી પ્રભુના પ્રથમ દર્શનને વિધિ , એ પ્રમાણે સર્વ ૧દિવસેની એટલે બાવીસે દિવસેની કિયા વિધિઓ સંક્ષેપથી કહી દીધી. તે ૧૩ર છે ૧ અહિ રર દિવસની અનુક્રમે દરેક દિવસની ક્રિયાવિધિ ગાથામાંથી સ્પષ્ટ ન સમજાય તે માટે આ અંજનશલાકા પ્રતિષ્ઠાની બહાર પડેલી કંકમ પત્રિકામાં જે દરેક દિવસનો અનુક્રમ છપાયેલ છે તે અનુસાર અનુક્રમ આ પ્રમાણે. માઘ શુદ ૧૩, તા. ૮-૨-૩૩ ના શુભ દિવસે મંડપ સ્થાપન, જલયાત્રાથી લાવેલા જળથી કુંભ સ્થાપના, અને મંગલ દીવાનું સ્થાપન વિગેરે શબ ક્રિયાઓ. Page #688 -------------------------------------------------------------------------- ________________ - - - - - માધ વદિ ૧ ને શનિવાર, તા. ૧૧-૨-૩૩ના શુભ દિવસે નન્દાવર્તનું પૂજન અને પ્રસાદને અભિષેક વિગેરે શુભ ક્રિયાઓ. માઘ વદિ ૩ ને સેમવાર, તા. ૧૩-૨-૩૩ના શુભ દિવસે નવગ્રહનું પૂજન, ૧૦ દિપાલનું પૂજન, અષ્ટ મંગલનું પૂજન, અધિષ્ઠાયક દેવનું પૂજન, વિદ્યાદેવીનું પૂજન અને શાન્તિકળશ વિગેરે શુભ ક્રિયાઓ માઘ વદિ ૪ ને મંગળવાર, તા. ૧૪-૨-૩૩ના શુભ દિવસે શાસનના અધિષ્ઠાયક દેવ અને ૬૪ ઈન્દ્રાદિકનું આહાન, અને ભૂતબલી તથા મન્નન્યાસ વિગેરે વિધિથી શ્રી સિદ્ધચકના મંડલની પૂજા વિગેરે. માઘ વદિ ૫ ને બુધવાર, તા. ૧૫-૩૩ના શુભ દિવસે વિાસ સ્થાનક્તા મંડલની પૂજા. માષ વદિ ૬ ને ગુરૂવાર, તા. ૧૬-૨-૩૩ના શુભ દિવસે વજાદંડને વિધિ, કળશનો અભિષેક અને કળશની પૂજા વિગેરે શુભ ક્રિયાઓ. માધ વદિ ૯ ને શનિવાર, તા. ૧૮-૨-૩૩ના શુભ દિવસે દેવીની પ્રતિષ્ઠા મહોત્સવ (શ્રીસિહાયિકા દેવીને પ્રતિષ્ઠા મહોત્સવ). માઘ વદિ ૧૦ને રવિવાર, તા. ૧૯-૨-૩ના શુભ દિવસે અહત નન્હાવર્તનું પૂજન તથા પહેલા યવન કલ્યાણક સંબંધિ ક્રિયા વિગેરે. માધ વદિ ૧૧ ને સોમવાર, તા. ર૦-૨-૩૩ના શુભ દિવસે બીજા જન્મ કલ્યાણકને મહોત્સવ, છપન દિશાકુમારીઓને મહેત્સવ, ઇન્દ્ર ઈન્દ્રાણીને વરડે, મેરૂ પર્વતના શિખર ઉપર જન્માભિષેકને મહત્સવ, તથા ૧૮ અભિષેકની ક્રિયાઓ. માઘ વદિ ૧૨ ને મંગળવાર, તા. ૨૧----૩૩ના શુભ દિવસે પ્રભુના નામની સ્થાપના, લેખશાળામાં પ્રભુને લઈ જવાને વિધિ દીક્ષા કલ્યાણથી પહેલાંની ચહેલ્યવાદિ ક્રિયાઓ. Page #689 -------------------------------------------------------------------------- ________________ માધ વદિ ૧૩ ને બુધવાર તા.૨૨-૨-૭૭ના શુભ દિવસે અભિષેક, પ્રતિષ્ઠા વિગેરે મહત્સવ તથા શ્રીકદંબ ગણધર, શ્રી પુંડરિક ગણધર, શ્રી શ્રીનાભ ગણધર, અને ગૌતમરવામો વિગેરે ગુણ મૂર્તિઓ સંબંધી અષ્ટોત્તરી સ્નાત્ર મહત્સવ તથા ઉપર (શ્રીકબગિરિ ઉપર) કુંભ સ્થાપના વિગેરે. માઘ વદિ ૧૪ ને ગુરૂવાર, તા. ૨૩-૨-૩૩ના શુભ દિવસે દીક્ષા કલ્યાણકનો વરઘોડો, ડુંગર ઉપર નવ ગ્રહ પૂજન અને દશ દિપાલનું પૂજન વિગેરે. માઘ વદ ૦))ને શુક્રવાર, તા. ર૪-૨-૩૩ ના શુભ દિવસે ડુંગર ઉપર દેરીઓના અભિષેકની ક્રિયા, શાન્તિસ્નાત્રને મસવ વિગેરે. ફાગણ સુદ ૧ને શનિવાર, તા. ૨૫-૨-૩૩ના શુભ દિવસે કલ્યાણની બાકી રહેલી ક્રિયાઓ, તથા કેવળ જ્ઞાન કલ્યાણકની કિયા વિગેરે. ફાગણ સુદ ૨ ને રવિવાર, તા. ૨૬ ૨-૩૩ના શુ જ દિવસે શુભ લગ્નમાં અંજન શલાકાની શુભ ક્રિયા [અંજનની શુભ ક્રિયા] બાદ અભિષેક ક્યા, કલ્યાણકની બાકી રહેલી ક્રિયાઓ વિગેરે. તથા શા. ચંદુલાલ બુલાખીદાસ [શાપુરવાળા] તરફથી નવકારશી. * ફાગણ સુદ ૩ ને સોમવાર તા. ર૭--૩૩ના શુભ દિવસે શુભ મુહૂર્તમાં પ્રભુને ગાદીએ બિરાજમાન કરવા (એટલે પવાસણ પર સ્થિર કરવા), દંડારોપણ, ધ્વજા આરોપણ અને કળશઆપણુ ક્રિયા. તથા અમદાવાદના શા કરમચંદ કુલચંદભાઈની દીકરી પુંછન મૂળનાયજી મહારાજને પધરાવે તે ક્રિયા અને પુંછબહેન તરફથી નવકારશી. ફાગણ સુદ ૪ ને મંગળવાર, તા. ૨૮–૨૩૩ના શુભ દિવસે રથયાત્રાને વરાડો અને વિષ્ટિની ક્રિયા. ફાગણ સુદ ૫ ને બુધવાર, તા. ૧-–૩૩ના શુભ દિવસે મૂળ દેહરાસરનું દ્વાર ઉઘાડવાને વિધિ, પ્રભુજીનાં પ્રથમ દર્શનને વિધિ, અને અષ્ટોત્તરી સ્નાત્રને મહત્સવ વિગેરે. Page #690 -------------------------------------------------------------------------- ________________ सिरिनेमिमरिगुरुणो विजओदयसूरि नंदणायरिया ॥ सिद्धंतुत्तविहाणं-जणकिरियाकरगा तिण्णि ॥१३३॥ સ્પષ્ટાર્થ–પરમ પૂજ્યગુરૂવર્ય શ્રીમદ્દવિજયનેમિસૂરી શ્વર, તથા વિધિ વિધાનના જ્ઞાતા અને મહુર્નાદિકના જ્ઞાતા તેમના શિષ્ય શ્રીમદ્દ વિદયસૂરીશ્વર,અને તેમના શિષ્ય અને પરમ ગુરૂવર્યના પ્રશિષ્ય શ્રીમદ્ વિજયનંદન સૂરીશ્વર એ ત્રણ મહાત્મા શ્રીસિધ્ધાન્તમાં કહેલા વિધિ પ્રમાણે સર્વ પ્રતિમા એની અંજનશલાકાની ક્રિયા કરનાર હતા. તે ૧૩૩ છે तत्तविवेयगसंठा-सब्भेहि सासणिकरसिएहिं ।। गुरुलहुदेउलियाओ-कारिता जिणयपडिमाओ॥१३४॥ संठविया भव्वेहि-इयावरेहि नयरसेठिपमुहेहि ॥ हिडेहि देउलिया-निम्मावणठावणाईंसुं ॥१३॥ नायागयदविणवओ-विहिओ सिरिनेमिसुरिगुरुवयणा ॥ इय बहुसंखेवाओ-पढिया पढमंजणसलाया ॥१३६॥ ૫ટ્ટાથે–અમદાવાદમાં મારા શ્રી ગુરૂ મહારાજના ઉપદેશથી જૈન શાસનની ઉન્નતિ કરવામાં અત્યંત રસવાળાઅભિલાષવાળા એવા શાસનરસિક શ્રાવકોએ તાધિરવામાં નામની એક સંસ્થા-સભા ઘણા વખતની સ્થાપેલી છે, તે તત્વ વિવેચક સભાના સભ્ય ધનવાન સદ્દગૃહસ્થોએ શ્રીકદંબવિહારને ફરતી નાની મોટી દેહરી કરાવીને તેમાં જુદા જુદા અનેક જિનેન્દ્ર પ્રભુની તથા સૂરિવારોની પ્રતિમાઓ આ નિયમિત દિવસોમાં લખેલા નિયમિત ઉધિ ઉપરાન્ત પણ અંજનશલાકા સંબંધી બીજી અનેક ક્રિયાઓ તેમજ વચ્ચે નહિં લખેલા દિવસેમાં પણ બીજી અનેક ક્રિયાઓ તથા દરેક દિવસે વિવિધ પૂજા અગી ભાવના વિગેરે વિધિ થયા. Page #691 -------------------------------------------------------------------------- ________________ સ્થાપિત કરી હતી. અને અમદાવાદના નગર શેઠ કસ્તુરભાઈ મણીભાઈ, દેવ ગુરૂ ધર્મારાધક દાનવીર સંઘવી શેઠ ચીમનલાલ હાલભાઈ (હી. ૨. વાળા) શેરદલાલ જેસંગભાઈ કાલીદાસ, શા.અમુભાઈ રતનચંદ, શા. બુધાભાઇ કસ્તુરચંદ, શા. ચંદલાલ બુલાખીદાસ, શેરદલાલ વાડીલાલ છગનલાલ વગેરે મોટા મોટા સસ્પૃહસ્થાએ પણ અતિ હર્ષ પૂર્વક દેહરીઓ બનાવરાવીને તેમાં શ્રીજિનેન્દ્ર પ્રભુ વિગેરેની પ્રતિમાઓ સ્થાપન કરી, એ પ્રમાણે તત્વવિવેચક સભાને સભ્યોએ તેમજ બીજા સહસ્થાએ પિતે ન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યને–ધનને સદ્વ્યય કર્યો, અને એ સર્વ સદ્ગહસ્થાએ જે એવા પ્રતિષ્ઠા આદિ કાર્યમાં ધનને જે સદુપયોગ કર્યો હતે તેમાં મારા પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરના સદુપદેશવાળાં વચનામૃત કારણભૂત હતા. એ પ્રમાણે અત્યંત સંક્ષેપમાં મેં પ્રથમ અંજન શલાકા કહી. (અને બીજી અંજન શલાકાનું સંક્ષિપ્ત વૃત્તાન્ત હવે પછી કહેવાશે.) મે ૧૩૪–૧૩૫–૧૩૬ - શ્રીકદંબવિહાર આદિ સર્વ ચેત્ય અને પ્રતિમાઓને ત્રણ ગાથામાં નમસ્કાર सिढकयंबविहारे-मज्झगयं सासणेसरं वीरं ॥ चउवीसइतिगजिणए-चीसविहरमाणतित्थयरे॥१३७॥ चउसासयतित्थवई-कयंबगणि पंडरीयसिरिनाहे ॥ गोयमसोहमसामी-अण्णेऽवि य गणहरे वंदे ॥१३८॥ पुवायरियाइमहा-पुरिसाण पणममि भव्वपडिमाओ ॥ ते सव्वे संघगिहे-मंगलमाला कुणंतु सया ॥१३९।। Page #692 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટાથ–અતિ શ્રેષ્ઠ શ્રીકદંબવિહાર નામના મુખ્ય દેરાસરમાં મધ્યવતી દેવછંદામાં રહેલા વર્તમાન શાસનના અધિપતિ શ્રી મહાવીર સ્વામી પ્રભુને નમસ્કાર કરું છું, તથા ત્રણ ચોવીસીના (અતીત ઉત્સપિલીમાં થયેલા ૨૪ ભગવાન, વર્તમાન અવસર્પિણીના ત્રીજા ચેથા આરામાં થયેલા ૨૪ ભગવાન અને ભવિષ્યમાં આવતી ઉત્સર્પિણના ત્રીજા ચોથા આરામાં થનારા ૨૪ ભગવાન એ પ્રમાણે ત્રણ ચાવીસીના ૭૨) ભગવંતેને નમસ્કાર કરું છું, તથા વીસ વિહરમાન ભગવે તેને એટલે ૫ ભરતક્ષેત્ર ને ૫ અરવત ક્ષેત્રમાં તે અત્યારે અવસર્પિણને પાંચમો આરે દુખમ નામે વતે છે, તે વખતે એકે ભગવાન વિદ્યમાન હતા નથી પરતુ ૫ મહાવિદેહ ક્ષેત્રમાં તે અત્યારે પણ એકેક મહાવિદેહમાં ચાર ચાર મળી વીસ તીર્થંકર ભગવાન વિચરે છે, અને ત્યાંના ભવ્ય જીને દેશના આપી પોપકાર કરી રહ્યા છે. તે વીસ વિહરમાન તીર્થકર ભગવંતની ૨૦ પ્રતિમાઓ અહિં શ્રીકદંબવિહારની આસપાસની દેહરીઓમાં સ્થાપિત કરી છે તે પ્રતિમાઓને અથવા તે વીસ વિહરમાન ભગવંતને પણ હું વદન કરું છું ! ૧૩૭ છે તથા ચાર નામવાળા શાશ્વતા તીર્થકર પ્રભુને હું વંદન કરું છું. એમાં ( ૧ ) શ્રી ઋષભ પ્રભુ ( ૨ ) શ્રીચંદ્રાનન પ્રભુ ( ૩ ) શ્રી વારિષેણ પ્રભુ અને (૪) શ્રી વર્ધમાન પ્રભુ એ ચાર નામવાળી શાશ્વત પ્રતિમાઓ જગચિંતામણી ચૈત્યવંદનમાં કથા પ્રમાણે ૧૫૪૨૫૮૩૬૦૮૦ પ્રતિમાઓ [પંદરસે બેંતાલીસ કોડ, અઠ્ઠાવન લાખ છત્રીસ હજાર એંસી એટલી શાશ્વત પ્રતિમાઓ] ત્રણ લેકમાં સર્વ મળીને છે, તે સર્વ ઉપર કહેલા ૪નામવાળી Page #693 -------------------------------------------------------------------------- ________________ છે, પરંતુ એ દરેક શાશ્વત પ્રતિમાનું જુદું જુદું નામ નથી, તેમજ એ પ્રતિમાઓ ચારે નિકાયના દેવેના ભવનમાં આવામાં ને વિમાનમાં છે, તેમજ તીચ્છી લેકના કેટલાક પર્વતે ઉપર અને દ્વીપ વિગેરે સ્થાને છે. તે પ્રતિમાઓ કોઈ કારીગરની જડેલી નથી, પરન્તુ અનાદિ કાળથી શાશ્વતી (કાયમ રહેનારી) છે, તેમજ એ પ્રતિમાઓને ભવિષ્યમાં કોઈ કાળે વિનાશ પણ થવાને નથી, એટલું જ નહિં પરંતુ કોઈ અવયવ પણ ખંડિત થયે નથી થતું નથી ને થવાનું નથી, તેમજ જેટલા પ્રમાણવાળી છે તેટલા પ્રમાણમાંથી સહેજ પણ ઓછીવતો થઈ નથી થવાની નથી એને થશે નહિં. પરન્તુ જેવી છે તેવી ને તેવી ત્રણે કાળમાં એક સરખી જ રહેવાની છે, માટે એ પ્રતિમાઓ શાશ્વત કહેવાય છે અને આપણે અત્યારે જે દેહરાસરમાં પ્રતિમાજીને વંદનાદિ કરીએ છીએ તે કારીગરોની ઘડેલી છે, તેથી ભૂતકાળમાં નહાતી વર્તમાનકાળમાં છે ને ભવિષ્યકાળમાં થોડાં વર્ષો વીત્યા બાદ નાશ પામશે, માટેએ કૃત્રિમ પ્રતિમાઓ તે અશાશ્વત પ્રતિમાઓ કહેવાય અને એ અશાયત પ્રતિમાઓનાં નામ જે જે કાળમાં જે જે તીર્થકર પ્રભુનાં નામ હોય તે તે જૂદા જૂદા નામવાળી હોય છે, અને શાશ્વત પ્રતિમાઓ તે પૂર્વે જણાવેલા શ્રી કષભ વિગેરે ચાર નામ સિવાય પાંચમાં નામવાળી કેઈ નથી અને એ શાશ્વત પ્રતિમાઓને દેવે વિદ્યાધરે ને લધિવત મનુષ્યજ ત્યાં જઈને વંદન પૂજન કરે છે. એવી એ ચાર નામવાળી પ્રતિમાઓ પણ કદંબવિહારની આસપાસની દેરીઓમાં સ્થાપિત કરી Page #694 -------------------------------------------------------------------------- ________________ ૮૯ છે તેમને હું વંદન કરું છું. તથા જે ગણધરના નામથી આ તીર્થનું કદંબગિરિ એવું નામ પ્રસિદ્ધ થયું છે તે ગઈ ચાવીસીના છેલા શ્રીસંપ્રતિ નામના તીર્થંકરના ગણધર શ્રી કદંબ ગણધર અથવા મતાંતર પ્રમાણે એટલે શ્રી સિદ્ધાચલના ૨૧ મા ખમાસમણુમાં કહ્યા મુજબ ગઈ ચોવીસીના બીજા શ્રીનિવણ નામના તીર્થકરના પણ શ્રીકદંબ નામે ગણધર તથા આ વીસીના પ્રથમ તીર્થકરના ( બીઆદીશ્વર પ્રભુના) શ્રી પુંડરિક ગણધર તથા શ્રીનાભ નામના ગણધર કે જેમણે યાત્રા માટે આવેલ ભરત ચક્રવર્તીએ આ તીર્થને મહિમા પૂછતાં શ્રી કદંબગિરિને મહિમા સંભળાએ હતે તે ત્રણે ગણધરની પ્રતિમાઓ અહિં સ્થાપિત કરી છે, તેથી ત્રણે ગણધર ભગવંતને અથવા તેમની પ્રતિમાઓને હું વંદન કરું છું. તેમજ આ કદંબવિહારમાં મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત કરેલા શ્રી મહાવીર ભગવંતના પ્રથમ ગણધર શ્રી ગૌતમ ગણધર અને પાંચમાં ગણધર શ્રીસુધમ સ્વામી તેમની તથા બીજા ગણધરની પ્રતિમાઓ પણ સ્થાપિત કરી છે તેથી શ્રી વીર પ્રભુના અગીઆર ગણધર ભગવતેને પણ હું વંદન કરૂં છું. અહિં ૧૧ ગણધરેમાં ફક્ત બે ગણધરનું નામ દર્શાવવાનું કારણ કે શ્રી ગૌતમસ્વામી પહેલા ગણધર છે અને શાસનની ચાલુ પરંપરા થી સુધર્મા ગણધરની છે માટે એ બે ગણધર ભગવંતને નામ ગ્રહણ કરવા પૂર્વક (તેમનું નામ લઈને) વંદન કર્યું છે. ૧૩૮ છે તથા પ્રાચીન કાળમાં થઈ ગયેલા મહાપ્રભાવિક પૂર્વાચાર્ય વિગેરે મહાપુરૂષની પણ જે ભવ્ય પ્રતિમાઓ Page #695 -------------------------------------------------------------------------- ________________ આ તીથમાં સ્થાપિત કરી છે તે સર્વે એટલે મૂળનાયક શ્રી મહાવીર સ્વામીથી પ્રારંભીને કહેલા તીર્થકર ભગવત ગણધર ભગવતે અને પ્રાચીન પૂર્વાચાર્ય વિગેરે યુગપ્રધાનાદિ શ્રી જિનશાસનના સ્તંભ સમાન મહાપુરૂષો તે સર્વે શ્રી ચતુર્વિધ સંઘરૂપી ગૃહમાં એટલે ચતુર્વિધ શ્રીસંઘમાં હંમેશાં મંગલિકની માળા કરો વિસ્તાર (એટલે સાધુ સાવી શ્રાવક શ્રાવિકાનું કલ્યાણ કરો) મે ૧૩૯ છે બીજી વાર થયેલી અંજનશલાકાનું બાવીસ ગાથામાં વર્ણન કરે છે वेयनिहाणंकिंदु-प्पमिए वरिसे य माहवे मासे ॥ जाया जंजणकिरिया-वुच्छं तीएऽवि वुत्तंतं ॥१४०॥ પષ્ટાઈ–ઉપર જે શ્રી મહાવીર સ્વામી આદિક પ્રતિમાઓની અંજનશલાકા કહી તે ૧૮૮૯ના વિકમ સંવત્સરમાં મારા ગુરૂવર્ય શ્રીકાબગિરિ પધાર્યા તે વખતની એ પહેલી અંજન શલાકા કહી અને હવે ૧૯૯૪ના વિક્રમ સંવત્સરમાં મારા ગુરૂવર્ય શ્રી કદંબગિરિ બીજી વાર પધાયાં તે વખતે વૈશાખ માસમાં જે અંજનશલાકા કરી તે બીજી અંજન શલાકાનું ટુંક વૃત્તાંત પણ હવે હું (શ્રીવિજયપવરિ) કહીશ. (કહું છું) છે ૧૪૦ છે શ્રી કદંબ તીર્થની પર્શન કરનારને લાભ– जत्थहुणा सोहंते--उवस्सया भव्वधम्मसालाओ॥ तं सिरिकयंबतित्थं-फासंतंगी लहंति समं ॥१४१॥ સ્પાર્થ-જે શ્રીકંદમગિરિમાં હાલ શ્રી મુનિ મહા રોને આશ્રય લેવા માટે ઉપાય અને ભાવિક યાત્રાળુ Page #696 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થોને આશ્રય લેવા માટે બંધાયેલી ભવ્ય-સુંદર ધર્મશાળાઓ અત્યંત શું છે તે શ્રીકદંબગિરિ તીર્થ ને સ્પર્શનારા છે એટલે કદંબગિરિને વંદન નમસ્કાર પૂજા યાત્રા કરનાર આસન્નસિધિક ભવ્ય જીવ શમને એટલે સાવિક શાંતિના સુખને અથવા જ્ઞાન દર્શન અને ચારિત્રના લાખને પામે છે. અથવા શમને એટલે ઉપશમ ભાવ (સમતા-ક્ષમાસ્વરૂપ)ને પામે છે, કારણ કે એ જેને સંસારને સંતાપ રૂપી અગ્નિ બાળ નથી. ૧૪૧ છે જાવાનિવાસી મતીજીના બે પુત્રોએ કરાવેલ આદીકવર વિહાર (નદિરોની બીના જણાવે છે – अयले भव्वकयंबे-मरुहरजावालवासिसढवरो ॥ . . . मोतीजी सेटिवरो-तस्स सुया दुण्णि धम्मिट्ठा ॥१४२।। चंदुत्तरकप्पूरो-ताराचंदो कमेण नामाइं ॥ तेर्हि गुरूवएसा-नियतणयाईण सेयढें ॥१४३॥ आईसरपासाओ-निम्मविओ तत्थ हरिसयविसालो॥ तेहिं ठप्पा पडिमा-मरुदेवीपुत्तबहुमहई ॥१४४॥ સ્પષ્ટાથે–તથા મારવાડ દેશના જાવા નગરના નિવાસી ઉત્તમ કળાવંત શ્રાવક શા. મોતીજી શેઠ હતા, તેમના અતિ ધમષ્ટ એવા અનુક્રમે કપૂરચંદ અને તારાચંદ એ બે નામના બે પુત્ર છે. તેઓએ મારા શ્રીગુરૂવર્યના સદુપદેશથી પોતાના પુત્રાદિકના કલ્યાણને અર્થે આ અત્યંત મનહર લીકદંબગિરિ નામના પર્વત ઉપર એટલે પ્રથમ કહેલ શ્રીકાંબવિહાર નામે શ્રી મહાવીરસ્વામીનું મોટું Page #697 -------------------------------------------------------------------------- ________________ દહેરાસર કદંબગિરિની નીચે ભૂમિ ઉપર બંધાયેલું છે અને આ પ્રીઆદીશ્વર વિહાર નામનું ચિત્ય કદંબગિરિના શિખર ઉપર બંધાયેલું છે, એ પ્ર પાણે શ્રીકદ બગિરિની ઉપર હર્ષને આપનાર અને અતિ વિશાળ એ શ્રી આદીશ્વર ભગવાનને પ્રાસાદ બંધાવ્યું, અને તે વિશાળ પ્રાસાદમાં એજ કપૂરચંદ અને તારાચંદ નામના બે પુત્રએ મરૂદેવા માતાના પુત્રની એટલે નાભિરાજાના અને મરૂદેવા માતાના પુત્ર શ્રી ઋષભદેવ ભગવાનની ઘણું જ મોટી (આશરે ૯૫ ઈંચ જેટલી ઉંચી) પ્રતિમા સ્થાપન કરી, [ એટલે જાવા નિવાસી મતીજી શેઠના જે બે પુત્રએ એ દેરાસર બંધાવ્યું તેજ બે પુત્રોએ દેરાસરમાં આદીશ્વર પ્રભુની પ્રતિમા પણ સ્થાપિત કરી ] ૧૪ર-૧૪૩–૧૪૪ છે . શ્રી આદીશ્વર વિહાર (મંદિર)ની ભમતિ (ગિરિ ઉપર) એની બીના જણાવે છે– तस्सभिओ भमईए-पट्टणफलवद्धिपमुहसड्ढेहिं ॥ देउलिया कारविया-अण्णेहि तहण्णपासाया ॥१४५॥ સ્પષ્ટાથતે શ્રીકદંબબિરિ ઉપર જાવાનિવાસી માતાજી શેઠના પુએ બંધાવેલ શ્રી આદીશ્વર પ્રભુના વિહાર (મંદિર)ની આસપાસ ફરતી ભમતિમાં પાટણના અને ફોધી વિગેરે નગરના શ્રદ્ધાવંત શ્રાવકેએ ઘણી દેહરીઓ બંધાવી છે. અને બીજા પણ અનેક ભાવિક સંગ્રહસ્થાએ બીજા પ્રાસાદે પણ બંધાવ્યા છે. ૧૪પ છે શ્રીકદંબગિરિની ઉપર શ્રીઆદીવર વિહારના અંજન શલાકાના મહોત્સવની બીના જણાવે છે Page #698 -------------------------------------------------------------------------- ________________ इकारसीवरदिणा-चित्तासियपक्खया समारंभो॥ पवरुस्सवस्स जाओ-सत्तरसदिणावही रम्मो ॥१४६॥ સ્પષ્ટાર્થ–સંવત ૧૪ના વિક્રમ સંવત્સરની ચિત્ર માસની વદી પક્ષની ઉત્તમ અગીઆરસના દિવસથી પ્રારંભીને (માંડીને શ્રી આદીશ્વર વિહારની ઉત્તમ અંજન શલાકા રૂપ પ્રતિષ્ઠાના નિમિત્તે અતિ શ્રેષ્ઠ મહત્સવને આરંભ થયો, અને તે અતિ ઉત્તમ અદાઈ મહોત્સવ ૧૭(સત્તર) દિવસ સુધી ચાલ્યો. એટલે ચૈત્ર વદી ૧૧થી વૈશાખ સુદ તેરસ સુધી અંજન શલાકા અઢાઈ મહોત્સવ ચાલ્યો હતે. ૧૪૯ છે ૧૭ દિવસના પ્રતિષ્ઠા મહોત્સવમાં અનુક્રમે થયેલ મંગલ ક્રિયાઓની બીના જણાવે છે – कुंभट्ठवणाइकयं-पढमदिणे सूरिमंतवरविहिणा ॥ साहम्मियवच्छल्लं-विहियं माणेकचंदेणं ॥१४७॥ સ્પષ્ટાથ–એ સત્તર દિવસના પ્રતિષ્ઠા મહોત્સવમાં પહેલે દિવસે એટલે ચૈત્ર વદ અગીઆરસને દિવસે સૂરિમંત્રની ઉત્તમ વિધિ વડે કુંભસ્થાપન વગેરે ક્રિયા થઈ અને તે દિવસે ભાવનગરનિવાસી શા. માણેકચંદ જેચંદભાઈ તરફથી સ્વાધ પીવાત્સલ્ય થયું એટલે શ્રીસંઘને જમાડવા રૂપ નેકારશી થઈ હતી. જે ૧૪૭ છે ૧ આ શેઠને વિશેષ પરિચય આત્માનંદ સભાએ છપાવેલ શ્રી મહાવીર ચરિત્રના ભાષાંતરની પ્રસ્તાવનામાં સભાના સેક્રેટરી શા. વલભદાસે કરાવે છે. તેમાં તેમણે ઉદારતાથી કયા કયા ધાર્મિક કાર્યોમાં સ્વલક્ષ્મીને સદુપયોગ કર્યો વિગેરે બીના જણાવી છે. ભાવનગરની જૈન અગ્રગણ્ય વ્યક્તિઓમાં તે ગણવા લાયક છે. ' Page #699 -------------------------------------------------------------------------- ________________ ૯૪ બીજા ત્રીજ ચોથા દિવસને વિધિ જણાવે છે – नंदावदृच्चाई-बिइयदिणे नवगहाइपरिपूया ॥ दिवसे तहा चउत्थे-नवपयपूया विहाणाई ॥१४८॥ પષ્ટાર્થ–બીજે દિવસે નંદાવર્ત સ્વસ્તિકની પૂજા વગેરે ક્રિયા થઈ, ત્રીજે દિવસે નવ ગ્રહ વિગેરેની વિશેષ પૂજન થઈ, અને એથે દિવસે નવપદની પૂજા વિધિ વગેરે ક્રિયા થઈ. મેં ૧૪૮ પાંચમા દિવસને ને છઠ્ઠા દિવસને વિધિ જણાવે છે – उत्तमपंचमदियहे-रहजताई विसेसवित्यारा ॥ वीसइठाणयमंडल-पूयाइ दिणे तहा छ? ॥१४९॥ ૨૫બ્દાર્થ–ઉત્તમ પાંચમા દિવસે ઘણા વિસ્તારવાળી રથયાત્રા વિગેરે વિધિ થઈ, અને છઠે દિવસે વીસ સ્થાનના મડલની પૂજા વગેરે મંગલ ક્રિયા થઈ. ૧૪ . સાતમા દિવસને વિધિ જણાવે છે– बिहनंदावट्टच्चा-सत्तमदियहे मुहाइकल्लाणं ॥ साहम्मियवच्छल्लं-विहियं माणेकलालेणं ॥१५०॥ પષ્ટાથ–સાતમા દિવસે બહત નંદાવર્તની પૂજા અને તે શુભ એવા શ્રી આદીશ્વર પ્રભુના પહેલા ચ્યવન કલ્યાણકની (કિયા કરી હતી. તેમજ તે દિવસે અમદાવાદ નગરનિવાસી શ્રેણિવર્ય શેઠ માણેકલાલ મનસુખભાઈએ નકારશી રૂપ સ્વધામીવાત્સલ્ય એટલે શ્રીસંઘજમણ કર્યું. એ પહેલા કલ્યાશુકને વિધિ. ૧૫૦ | ૧.આ શેઠ માણેકલાલ શ્રીસિદ્ધચક્ર ભગવંતના પરમ ઉપાસક, દેવ ગુરૂ ધર્મારાધક, અને શ્રીસંઘાદિ સાતે ક્ષેત્રોમાં ઉદારતાથી લક્ષ્મી Page #700 -------------------------------------------------------------------------- ________________ આઠમા દિવસને વિધિ– जम्मसिणत्ताइविही-महुस्सवेणं कयट्टमे दियहे ॥ साहम्मियवच्छल्लं-पोपटलालेण परिविहियं ॥१५१॥ પષ્ટાર્થ–તથા આઠમા દિવસે મોટા મહત્સવ પૂર્વક જન્મસાત્ર વિગેરેને વિધિ એટલે જન્માભિષેક કરવા માટે સૌધર્મ ઈન્દ્ર પ્રભુને મેરૂ પર્વત ઉપર લઈ ગયા ત્યાં ચોસઠ ઇન્દ્રોએ આવી જન્માભિષેક કર્યો તે વિધિને જણાવનાર એ આ જન્માભિષેક કર્યો, અને તે દિવસે કાઠીયાવાડ પ્રાન્તમાં આવેલા જામનગરના નિવાસી શ્રેષ્ટિવર્ય શેઠ પોપટલાલ ધારસીભાઈએ વાધર્મીવાત્સલ્ય એટલે શ્રીસંઘજમણું કર્યું એ બીજા જન્મકલ્યાણકને વિધિ. છે ૧૫૧ | નવમા દસમા દિવસને વિધિ બે ગાથામાં જણાવે છે – वरदिक्खाकल्लाणं-नवमे नामाइठावणा विहिणा ॥ . कल्लाणगं चउत्थं-दसमे जायं पवित्थारा ॥१५२॥ ને વાપરનાર છે. વિ. સં. ૧૯૯૧માં મારા ગુરુ મહારાજના ઉપદેશથી તેમણે છરી પાવતાં વિશાલ સંધ સાથે શ્રીસિદ્ધગિરિ ગિરિનારાવિશ્વ યાત્રા કરી હતી. તેમાં લાખો રૂપિયા વાપરીને શ્રીજિનશાસનની અનુપમ પ્રભાવના કરી હતી. ૨ શેઠ પોપટભાઈ જામનગરની અગ્રગણ્ય વ્યક્તિઓમાંના એક છે. તેમણે ઉદારતાથી સાતે ક્ષેત્રોમાં અને છરી પાલતા વિશાલ સંધ સાથે શ્રીસિદ્ધાચલાદિ તીર્થોની યાત્રા કરવામાં તથા ઊલાપનાદિ ધાર્મિક કાર્યોમાં પુષ્કળ દ્રવ્યને વાપરી શ્રીજિનશાસનની અપૂર્વ પ્રભાવના કરી હતી. તેઓ દાનાદિ ધર્મને સાધવામાં તેમજ દેશવિરતિ પ્રમુખ ધર્મ કિયા કરવામાં પહેલાંની માફક હાલ પણ પૂર્ણ ઊત્સાહી છે. Page #701 -------------------------------------------------------------------------- ________________ ૫થ-નવમા દિવસે વિધિપૂર્વક પ્રભુનું નામ સ્થાપન કરવા સંબંધી મંગલ ક્રિયા થઈ, અને ત્રીજા દીક્ષા કલ્યાણકની ક્રિયા પણ થઈ હતી અને દસમે દિવસે અતિ વિસ્તારથી ચોથા કલ્યાણકને વિધિ એટલે પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણક વિધિ થયો. એ પ્રમાણે ત્રીજા ચેથા કલ્યાણકને વિધિ જણાવ્યું. જે ૧૫ર - साहम्मिवच्छल्लं-रायनयरवासिचंदुलालेणं । एयम्मि दिणे पगयं-पहावणा सासणस्स कया ॥१५३॥ સ્પષ્ટાર્થ–એ ચોથા કલ્યાણકના દસમા દિવસે રાજનગરનિવાસી એટલે અમદાવાદમાં શાહપુર મંગળપારેખના ખાંચાના રહીશ શેઠ ચંદુલાલ બુલાખીદાસે અતિ શ્રેષ્ટ રીતે નકારશી રૂપ સ્વધામીવાત્સલ્ય જમણું કર્યું હતું. આ દ્વારા તેમણે શ્રીજૈનશાસનની અત્યંત પ્રભાવના કરી. છે ૧૫a | 2 અગિઆરમા દિવસને વિષે જણાવે છે तयणंतरम्मि दियहे-माहवसियसत्तमोइ हरिसाओ। अंजणविहिपमुहाई-भद्दयकिच्चाइ विहियाई ॥१५॥ સ્પષ્ટાથે–ત્યાર પછીના દિવસે એટલે અગીઆરમાં દિવસે વૈશાખ સુદ સાતમને દિવસે અતિ હર્ષથી અંજનવિધિ વિગેરે એટલે પ્રતિમાજીની અંજનશલાકા કરવાને વિધિ વિગેરે અનેક મંગલિક કૃત્ય કર્યા. અહિં આચાર્ય મહારાજ સુવર્ણની સળીથી પ્રતિમાજીની આંખમાં અંજન કરે તે અંજનશલાકા વિધિ કહેવાય. શ્રી આદિનાથની પ્રતિમા વિગેરે Page #702 -------------------------------------------------------------------------- ________________ બિંબનો તે અંજનવિધિ વિગેરે અનુષ્ઠાને વૈશાખ સુદી સાતમે થયા હતાં. તે ૧૫૪ છે साहम्मियवच्छल्लं-भावनयरवासिगा धणइटेणं । वित्थारेणं विहियं-सावयमाणेकचंदेणं ॥१५॥ પટાથે–એ અંજનશલાકાના ઉત્તમ દિવસે કાઠીયાવાડ પ્રાન્ત માં શ્રી સદ્ધિગરિજીથી થોડે દૂર આવેલા ભાવનગર નામે શહેરના નિવાસી ધનાઢય-ધનવાન શેઠ શા. માણેકચંદ જેચંદભાઈએ અતિ વિસ્તારથી ઝાંપે ચેખા સહિતનકારશી કરી હતી. અને તેથી જૈનશાસનની ઘણું પ્રભાવના થઈ હતી. જે ૧૫૫ છે બારમા દિવસને વિધિ જણાવે છે – माहवसियट्ठमीए-पहुप्पवेसाइमहसिणत्तं च ॥ साहम्मियवच्छल्लं-परिविहिय मूलचंदेण ॥१५६॥ પાર્થ–ત્યાર બાદ બીજે દિવસે વૈશાખ સુદ આઠમને દિવસે શ્રી આદીશ્વર પ્રભુ વિગેરે જિનબિ ને મંદિરમાં ગભારામાં પ્રવેશ કરાવવા સંબંધી વિધિ થયે અને એ પ્રવેશ મહત્સવમાં મોટું શાન્તનાત્ર કે જે અષ્ટોત્તરી સનાત્રના નામથી પ્રસિદ્ધ છે તેને વિધિ થયે, અને એ પ્રવેશ મહેત્સવના દિવસે ખંભાત બંદર નિવાસી દેવ ગુરૂ ધર્મારાધક શ્રાવક શા. મૂળચંદ બુલાખીદાસે નકારશી કરી હતી. એ ૧. શેઠ મૂલચંદભાઈ ખંભાતમાં અગ્રગણ્ય વ્યક્તિ ગણાય છે. તેમજ શ્રીજિનશાસનની પરમ ઉલ્લાસથી આરાધના કરવા પૂર્વક શ્રી સંઘાદિ સાતે ક્ષેત્રને પોષી રહ્યા છે. Page #703 -------------------------------------------------------------------------- ________________ બારમા દિવસને વિધિ જણાવ્યો. મે ૧૫૬ . ૧૩ મા દિવસને વિધિ જણાવે છે– सिरिवीरप्पासाए-महयूयाईयमुक्कनवमीए॥ साहम्मियवच्छल्लं-नगीनदासेन परिविहियं ॥ १५७ ॥ સ્પષ્ટાથે–ત્યાર બાદ તેરમા દિવસે વૈશાખ સુદ નવમીના દિવસે શ્રીકદંબગિરિની નીચે શ્રી મહાવીર પ્રભુના પ્રાસાદમાં એટલે શ્રીકદંબવિહારમાં મોટી પૂજા ભણાવી તે ઉપરાંત બીજી મંગલ ક્રિયાઓ પણ કરી હતી અને તે દિવસે પાટણ નગરના નિવાસી શેઠ શા. ‘નાગીનાસ કરમચંદે સ્વધમીવાત્સલ્ય કર્યું. જે ૧૫૭ છે ૧૪ મા દિવસને વિધિ જણાવે છે– पहुविंबासणठवण-प्पमुहविहाणाइ सत्तमीदियहे ।। साहम्मियवच्छल्लं-विहियं कप्पूरचंदेणं ॥ १५८॥ .. સ્પષ્ટાથ–તથા ૧૪ મા દિવસે એટલે વૈશાખ સુદી દશમે શ્રીઆદીશ્વર પ્રભુના બિંબને આસન (ગાદી) ઉપર સ્થાપન કરવાની વિધિ એટલે શ્રીષભદેવ પ્રભુની મોટી પ્રતિમાની પ્રતિષ્ઠા વિગેરે વિધિ વિધાને થયાં, અને તે પ્રતિષ્ઠાના દિવસે જાવાલ નિવાસી મતીજી શેઠના સુપુત્રે તે શા. કપૂરચંદભાઈ વિગેરે તરફથી વિશાલ નેકારશી રૂપ ૧. શેઠ નગીનદાસ પાટણના શ્રી જૈન સંધમાં અગ્રગણ્ય ગણાય છે. તેમણે મારા ગુરૂ મહારાજના ઉપદેશથી શ્રીઉજ્ઞાપન છરી પાલતા વિશાલ ચતુર્વિધ સંઘ સાથે શ્રીધર ગિરનારાદિ મહાતીર્થોની યાત્રા કરી હતી. તથા શ્રીજિન મંદિરાદિ સાતે ક્ષેત્રને પિષ્યા છે અને તેઓ હાલ પણ તે પ્રમાણે કરી રહ્યા છે. Page #704 -------------------------------------------------------------------------- ________________ સ્વધર્મીવાત્સલ્ય થયું હતું કે જેમણે આ દેહરાસર બંધાવ્યું હતું. જે ૧૫૮ છે ૧૫ મા દિવસને વિધિ જણાવે છે – इक्कारसीमुहदिणे-वुड्ढसिगत्तं च बारसीदियहे ॥ रहजत्ता विट्ठीओ-पयट्टिया तेरसीदियहे ॥ १५९॥ પટ્ટાથે–ત્યાર બાઢ પંદર દિવસે એટલે વૈશાખ સુદ અગી આરસના શુભ દિવસે બૃહત્ શાન્તિનાત્ર ભરાવવાને વિધિ થયો, અને ૧૨મા દિવસે એટલે વૈશાખ સુદ બારસના દિવસે ઘણું આડંબરથી રથયાત્રાનો વરઘોડે નીકળે, અને સત્તરમા દિવસે એટલે વૈશાખ સુદ તેરસના દિવસે વિષ્ટિની ક્રિયા થઈ હતી. તે ૧૫૯ છે दारुग्घाडणपमुहं-किच्चं किच्चा महुस्सवसमत्ती॥.. वुढिभया संखेवा-मणिया विइयंजणसलाया ॥१६॥ સ્પષ્ટાથે–ત્યાર બાદ શ્રીત્રાષભવિહાર દેહરાસરનાં દ્વાર ઉઘાડવાને વિધિ વિગેરે કાર્યો થયા હતા. આ પ્રમાણે રામહીં બીજી અંજનશલાકાના મહોત્સવની અત્તર દિવસની ક્રિયા પૂરી થાય છે. એ પ્રમાણે આ અંજનસલાકો સંબંધી ઘણે વિસ્તાર કરતાં ગ્રંથ (આ બુહકદંબકલપ નામને ગ્રંથ) ઘણ માટે થઈ જાય માટે ગ્રંથ ઘણે વધવાના–મેટો થવાના ભયથી આ બીજી અંજનશલાકાને વિધિ બહુ સંક્ષેપથી કહ્યો છે. ૧૬૦ . બીજી અંજનશલાકા પ્રતિષ્ઠાના ૧૭ દિવસના મહત્સવને કુંકમપત્રિકામાં છપાયેલ વિધિ ક્રિયા સહિત અનુક્રમ Page #705 -------------------------------------------------------------------------- ________________ ૧ ચિત્ર વદિ ૧૧ મંગળવાર, તા. ર૬-૪-૩૮ના દિવસે મં૫ સ્થાપના, મેરૂ પર્વતની અષ્ટાપદ પર્વતની તથા સમવસરણ વગેરેની સ્થાપના, કુ ભથાપના વિગેરે અને જવારારોપણ વિગેરે શુભ ક્રિયાઓ. એ દિવસે બાવનગરના શેઠ માણેકચંદ જેચંદજાપાન તરફથી નવકારશી (સંધ જમણુ) ૨ ચૈત્ર વદિ ૧૨ બુધવાર તા. ર૭–૪–૩૮ના દિવસે નજાવનું પૂજન અને ઋષભવિહાર પ્રસાદને અભિષેક વિગેરે શુભ કિયાઓ. ૩ ચિત્ર વદ ૧૩ ગુરૂવાર, તા. ૨૮–૪–૩૮ના દિવસે નવગ્રહનું પૂજન (એટલે સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરૂ શુક્ર શનિ રાહુ કેતુ એ પ્રસિદ્ધ ૯ ગ્રહનું પૂજન) ૧૦ દિપાલ દેવનું પૂજન (એટલે સોમ યમ-રૂણ-કુબેર વિગેરે દસ દેવેનું પૂજન) અષ્ટ મ ગલનું પૂજન (એટલે દર્પણ-ભદ્રાસન-વર્ધમાન–શ્રીવલ્સ મસ્યયુગલ-મંગળ કળશ-સ્વસ્તિક-નંદાવર્ત એ આઠ મંગળનું પૂજન) અધિષ્ઠાયક દેવનું પૂજન (એટલે રાષવ પ્રભુને અધિષ્ઠાયક કપર્દિ નામે યક્ષ છે તે યક્ષ દેવનું પૂજન), અને વિદ્યાદેવી પૂજન (રહિણી પ્રાપ્તિ આદિ ૧૬ વિદ્યાદેવીઓનું પૂજન) અને શાનિકળશ વિગેરે શુભ ક્રિયાઓ. ૪ ચિત્ર વદી ૧૪ શુક્રવાર, તા. ર૯-૪–૩૮ ના શુભ દિવસે શાસન અધિષ્ઠાયક દેવનું પૂજન,ઈન્દ્રાદિકનું આવહાન, ભૂત બલિમન્ટનો ન્યાસ, અને શ્રીસિહચક્રના મંડલનું (નવપદ અંડલનું) પૂજન વિગેરે શુભ દિયા. ચિત્ર વદી અમાસ )) શનિવાર તા. ૩૦-૪-૩૮ના શુભ દિવસે પંચકલ્યાણક વિગેરેનું(ચવન કલ્યાણક--જન્મ કલ્યાણક-દીક્ષા કલ્યાણક- જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક એ અષભદેવ પ્રભુનાં પાંચ કલ્યાણક વિગેરેનું) વિધાન અને તે નિમિત્તે રથયાત્રાને વરઘોડે. ૬ વૈશાખ સુદી બીજ રવિવાર, તા. ૧-૫-૩૮ ના દિવસે Page #706 -------------------------------------------------------------------------- ________________ વાસ સ્થાન મંડલ ની પૂજા, ધજાદંડના કળશને અભિષેક અને પૂજા વિગેરે તથા દેવીની પ્રતિષ્ઠા (એટલે શ્રી ભદેવ પ્રભુની અધિષ્ઠાવિકા દેવી ચક્રેશ્વરી દેવી છે તેની પ્રતિષ્ઠા), અહિં વિક્ષ સ્થાનકનું મોડલ કહ્યું તે ૨૦ સ્થાને આ પ્રમાણે-૧ અરિહંત-૨ સિદ્ધ-૩ પ્રવચન ૪ ગુરૂ -૫ સ્થવિર–૬ બહુશ્રુત-૭ તપસ્વી-૮ સ્વધર્મીવાત્સલય (એ સાત પદનું)-૯દર્શન૧૦ વિનય-૧૧ આવશ્યક ૧૨ શીલવત-૧૩ ક્ષલવ૧૪ ત૫-૧૫ ત્યાગ-૧૬ વવાય-૧૭ સમાધિ -૧૮ અપૂર્વ જ્ઞાન રણુ–૧૯ મૃત ભક્તિ- પ્રવચન પ્રભાવના, એ ૨૦ સ્થાનકના જાપનાં ૨૦ પદ આ પ્રમાણે-૧ નમો અરિહંતાણુ-ર નમો સિદ્ધાણુંનમે પવયણસ-૪ નમો આયરિયાણું-૫ નમો ઘેરસ્ટ-૬ નમે વાયગ-૭ નો સાદૂ-૮ નમે નાણુસ-૯નમે દંસણw-૧૦ નમો વિણુયરૂ–૧૧ નમે ચારિત્તસ-૧૨ નમે બંભવયધારિણું-૩ નમે કિરિયાણું-૧૪ નમે તવસ્સ-૧૫ નમે સિરિયમસ્મ-૧૬ નમે જિણણું-૧૭ નો ચારિતસ્પ-૧૮ નમે નાણસ્સ -૧૯ નમે સુયટ્સ --૦૦ નો તિવ્યસ. એ વીસ સ્થાનકનાં ૨૦ જાપ પદ કહ્યાં. ૭ વૈશાખ સુદ ૩ સોમવાર, તા. ર૯-૫-૩૮ના શુભ દિવસે બહત નંદાવર્તીનું પૂજન, ચ્યવન કલ્યાણકનો વિધિ-જન્મ કલ્યાણુકને મહોત્સવ પ્રારંભ-દિકકુમારી દેવીઓને મહોત્સવ, અને અમદાવાદના શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી નવકારશી (સંધ જમણ). ૮ વૈશાખ સુદ ૪ મંગળવાર, તા. ૩-૫-૩૮ના શુભ દિવસે ઈન્દ્ર ઈન્દ્રાણને વરઘોડે. અને મેરૂ પર્વતના શિખર ઉપર ૧ ક્રોડ ૬૦ લાખ કળશેથી ર૫૦ અનિષેકને મહત્સવ અને તે દિવસે જામનગર નિવાસી શેઠ ધારસભાઈ દેવરાજભાઈ (શે. પિટલાલ ધારસીભાઈ તરફથી) નવકારશી. ૯ વૈશાખ સુદ ૫ બુધવાર, તા. ૪--૫-૩૮ના શુભ દિવસે અઢાર અભિષેકને મહત્સવ, પ્રભુનું નામ સ્થાપન વિગેરે, પ્રભુના દીક્ષા કલ્યાણકને વરડે અને પ્રભુની દીક્ષા વિધિ. Page #707 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વaાખ સુદ ૬ ગુરૂવાર તા. ૫-૫ ૩૮ દિવસે શાતિવિધાન- શેષ રહેલ દીક્ષા કલ્યાણકનો વિધિ અને કેવળજ્ઞાન કલ્યાણુકને વિધિ વિગેરે. તથા એ દિવસે અમદાવાદ નિવાસી શેઠ ચંદુલાલ બુલાખીદાસ (શાહપુરવાળા) તરફથી નવકારશી. ૧૧ વૈશાખ સુદ ૭ શુક્રવાર, તા. ૬-૫-૩૮ના દિવસે શુભ મુહૂર્તમાં પ્રતિમાજીને અંજન કરવાને વિધિ, બ૬ અભિષેક ક્રિયા, કલ્યાણુક સંબંધ અવશિષ્ટ વિધાન, અને ભાવનગર નિવાસી શેઠ માણેકચંદ જેચંદ જાપાન તરફથી ઝપે ચેખા સહિત નવકારશી. ૧૨ વૈશાખ સુદ ૮ શનિવાર, તા. ૭-પ-૩૮ના દિવસે પ્રભુને પ્રવેશ, અભિષેકાદિ સંબંધી અષ્ટોત્તરી નાત્ર મહોત્સવ, અને ખંભાત નિવાસી શેઠ મુળચંદ બુલાખીદાસ તરફથી નવકારશી. આ ૧૩ વૈશાખ સુદ ૯ રવિવાર, તા. ૮-૫-૩૮ના દિવસે કદંબગિરિના નીચે શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં (કદંબવિહારમાં મહાન પૂજા મહોત્સવ અને પાટણ નિવાસી સંઘવી શેઠ નગીનદાસ - કરમચંદ તરફથી નવકારશી. A. ૧૪ વશાખ સુદ ૧૦ સોમવાર, તા. ૯-૫-૩૮ના દિવસે શુભ મુહૂર્તમાં શ્રીષભદેવ પ્રભુને ગાદી ઉપર બરાજમાન કરવાને વિધિ (એટલે મૂળ પવાસન ઉપર પધરાવવાને અને રિથર કરવાને વિધિ), દંડ કળશારાપણુ વજારોપણ ઇત્યાદિ વિધાને અને બપોરે અષ્ટોત્તરી સ્નાત્ર, તથા એ દિવસે જાવા નિવાસી શેઠ મોતીજીના સુપુત્ર શેઠ કપુરચંદજી તથા શેઠ તારાચંદજી તરફથી ઝપે ચેખા સહિત નવકારશી. ૧૫ વૈશાખ સુદ ૧૧ મંગળવાર, તા. ૧૦-૫-૩૮ના દિવસે સુર્યકુંડ ઉપરના દેરાસરમાં અષ્ટોત્તરી સ્નાત્ર. ૧૪ વૈશાખ સુદ ૧૨ બુધવાર, તા. ૧૧-૫-૩૮ના દિવસે રથ યાત્રાને મેટ વરઘોડે અને વિછિની ક્રિયા, Page #708 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ वित्थारेण सरूवं - विहाणसहियं तयक्खगंथस्मि ॥ वुच्छं जं निस्संदं सुलहं होज्जंजणसलाए ।। १६१ ॥ સ્પષ્ટા - અંજનશલાકા સમધિ અત્યંત વિસ્તાર પૂર્વક વર્ણન સર્વ વિધિ વિધાન સહિત તે નામવાળા ગ્રન્થમાં એટલે શ્રીકટ્ટુ ખ અંજનશલાકા નામના ગ્રન્થમાં હું કહીશ. ( આ ગ્રન્થમાં તે તેના સાર માત્ર કહ્યો છે.) કે જે ઉપરથી અંજનશલાકાનું રહસ્ય સમજવું સુગમ થશે. !! ૧૬૧ ॥ સ્પા—આ શ્રીકદ ગિરિ તીનું માહાત્મ્ય જણાવે છે— वंछियदान समत्थं - परमत्थनियाणकुसलसाहणयं ॥ विजयइ कयं वित्थं - परमब्भुयमहिमपरिकलियं ॥ १६२॥ શ્રી અગિરિ તી જીવાને આ લાક સ'ખ'ધી અને પરàાક સ બધી સર્વ મનાવ્યુંછિત પ્રદા આપવાને સમર્થ છે, તથા પરમ પુરૂષા જે માક્ષ તેનું નિદાન એટલે કારણ જે જ્ઞાન દશન ચારિત્ર તેને સાધવામાં જરૂરી સાધનાને મેળવી આપનાર છે. ખર્થાત્ જ્ઞાન દન ચારિત્રની આરાધના માટે અને તેનાથી પ્રાપ્ત થતા મેક્ષ ફળ ૧૭ વયાખ સુદ ૧૩ ગુરૂવાર, તા. ૧૨-૫-૮ના દિવસે શ્રી ૠષભવહાર દેહરાસરનું દ્વાર ઉધાડવાના વિવિધ, પ્રભુજીનાં પ્રથમ દનના મડ઼ે।ત્સવ; એ પ્રમાણે એ ૧૭ દિવસને અનુક્રમ કહ્યો તે ઉપરાન્ત પણુ બીજા અતેક વિધિ વિધાની યુક્ત પ્રતિષ્ઠા મહેસ્રવ થયા હુ`. આ ક્રમ અજન શલાકાની ખીજી વારના દાત્રી ઉપરથી લખેલ છે. Page #709 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ માટે આ શ્રીમગિરિની આરાધના જરૂર કરવી જોઈએ. કારણ કે શ્રીકદંબગિરિની સેવાથી સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે, અને તે સમ્યગદર્શનથી સજ્ઞાન પ્રાપ્ત થાય છે, તે સજ્ઞાનથી ઉત્તમ ચારિત્રની પ્રાપ્તિ થાય છે, અને ચારિત્રથી અને મોક્ષપદ પ્રાપ્ત થાય છે. આ રીતે આ ગિરિરાજ મેક્ષ માર્ગને સાધવા માટે અતિ કુશળ સાધન છે. તેમજ આ તીર્થ પરમ અદ્દભુત મહિમાવાળું છે એટલે અત્યંત આશ્ચર્ય કારી મહિમાવાળું છે, કારણ કે આ તીર્થમાંની વનસ્પતિઓ અતિ પ્રભાવશાલી છે, અને તીર્થની સેવા પણ પરમ કલ્યાણ આપનારી હોવાથી અતિ આશ્ચર્યકારી છે, માટે આ તીર્થને અદભુત મહિમા છે એમ સમજવું. ૧૬૨ ૫ આ તીર્થની સેવા કર્મને નાશ કરનારી શુભ ભાવનાને ઉત્પન્ન કરનારી છે એ બીના જણાવે છે– *. વા વંધણી-હાંતિ સયા માવIgati | कम्मुम्मूलणदक्खो-सुहमावो तित्थभूमीए ॥१६३॥ સ્પષ્ટાર્થ– અનાદિ કાળથી જીવોને કર્મને બંધસંબંધ થયા કરે છે. તેમજ ભવ્ય જીને કર્મને મોક્ષ પણ થાય છે એટલે તેઓ સર્વથા કમરહિત પણ થાય છે. અને મક્ષ તે હમેશાં ભાવનાને અનુસરે હોય છે, એટલે જીવના મનપરિણામને અનુસારે થાય છે, કારણ કે જે અશુભ ભાવનામાં જીવ વતે તે વિવિધ કર્મ બંધ થાય છે અને શુભ ભાવમાં વતે તે વિવિધ કર્મને મેક્ષ (ક્ષય) થાય છે તેથી કમેને સર્વથા નાશ કરવામાં અત્યંત કુશળ એ શુભ ભાવ આવા પ્રકારની તીર્થભૂમિમાં થાય છે. અહિં Page #710 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કમને બંધ અને કર્મને નાશ ભાવનાને અનુકારે કહ્યું તેમાં પ્રથમ કર્મ બંધના અશુભ ભાવ આ પ્રમાણે જાણવામિથ્યાત્વ અવિરતિ કષાય ને વેગ એ કર્મબંધના મૂળ ૪ હેતુ છે, તેમાં જ ૫ પ્રકારનું મિથ્યાત્વ, ૧૨ પ્રકારની (૧)પરંપરાથી ચા આવતા ધર્મ તેજ સત્ય એમ માનવું તે મિત્ર મારા કહેવાય (૨) સર્વ ધર્મો સત્ય માનવા તે મનમગ્ર માનવ કહેવાય (૩) હું જે કહું છું તેજ સત્ય એમ માનવું તે આમિરેજ વિધ્યારા () એશ્રદ્ધા ભાવથી સંશય ઉપજ તે શafથા મિથ્યાવિ કહેવાય અને (૫) ઉપગ ત્ય મિથ્યાત્વ તે કથા માત્ર એ ૫ પ્રકારનું મિથ્યાત્વ જણવ્યું. પૃથ્વીકાયને વધ, અપકાયને વધ, તેઉકાયને વધ, વાયુકાયને વધ, વનસ્પતિમયને વધ અને ત્રસકાયને વધ એ દ વધની અવિરત, - તથા ૫ ઈન્દ્રિયની અવિરત અને મનની અવિરતિ એમ ૧૨ પ્રકારની અવિરતિ જાણવી. અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા,લોભ, અપ્રત્યાખ્યાની ક્રોધાદિ ૪, પ્રત્યાખ્યાની ક્રોધાદિ ૪, સંજ્વલન ક્રોધાદિ ૪ એ ૧૬ કષાય તથા નીવેદ-પુરૂષવેદનપુંસકવેદ-હાસ્ય-રતિ-શેક-અરતિ- જય-જુગુસા એ ૯ નેકલામ સળી ૨૫ કષાય જાણવા. સત્ય સત્ય મિશ્ર ને વ્યવહાર એ જ પ્રકારના મનોગ, ૪ પ્રક્રારના વચનગ મળી ૮ યોગ અને ઔદારિક-દારિકમિત્રક્રિય-વૈક્રિયમિશ્ર-આહાર --આહારકમિશ્રને તેજસકામંગ એ સાત કાયયાગ મળી ૧૫ પ્રકારના રોગ છે. એ પ૭ ઉત્તર હેતુ કહ્યા. એમાં જે મૂળ હેત ૪ છે, એ ૪ હેતુ કેઈ વખતે ભેગા હોય છે, કઈ વખતે અમુક અમુક કર્મો મિથ્યાત્વ વિના ૩ હેતુથી પણ બંધાય છે, કેટલાંક કર્મી મિથાવ ને અવત વિના શેષ કષાય ને યોગ એ બે હેતુથી પણ બંધાય છે ને કેટલાંક કર્મ કેવળ યોગથી પણ બંધાય છે. વિગેરે વધારે બીના ચેથા કર્મગ્રંથ વિગેરે પ્રમાં જણાવી છે. Page #711 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ અવિનતિ, ૨૫ કષાય ને ૧૫ યોગ એ ૫૭ ઉત્તર બંધ હતુ. એટલે ચાર મૂળ હેતુના પ૭ પ્રાંતભેદ (ભેદના ભેદ છે. ) અથવા કર્મના આશ્રવના કર લે છે તેમાં ૫ ઈન્દ્રિયો ૪ કષાય પ અવત ને ૩ ચેગ ને ૨૫ કિયા એ પણ કર *૧ સ્પર્શેન્દ્રિયાશ્રવ ૨ રસનેન્દ્રિયાશવ, ૩ઘ ણેન્દ્રિયાશ્રય, ૪ ચક્ષુરિયિાબવ, ૫ શ્રોવેન્દ્રિયાન એ પાંચ આ કર્મબંધના કારણમાં પ્રવર્તતી ઈદ્રિયેની અપેક્ષાએ જાણવા. તથા ક્રોધ, માન, માયા, ને લોભ, એ જ કષાયરૂપ અશુભ ભાવ તે પણ કર્મબંધના. કારણ છે, તથા મનગ વયનામ ને કાગ એ ત્રણ યોગના નિમિત્તવાળા અશુભ ભાવ પણ કર્મબંધનું કારણ છે. તથા ૧ પ્રાણતિપાત અવ્રત, ૨ મૃષાવાદ અવ્રત, ૩ અદત્તાદાન અવન, ૪ મૈથુન અવત, ૫ પરિગ્રહ અવ્રત એ પ અવત છે, ને ૨૫ ક્રિયાઓ આ પ્રમાણે જાણવી. ૨ કિશો જિયા-કાયાને અયતના પ્રવર્તાવતાં જે ક્રિયા - વાગે તે કાયિકી ક્રિયા. એટલે કાયાને અયતાઓ પ્રવર્તાવતાં કર્મ બંધ થાય છે, ૨ અધિtm શિયા–અધિકરણ એટલે હિંસાનાં ઉપકરણ સાધન તેના અવયવો સંયુકત કરી રાખવા કે જેથી શીધ્ર ઉપયોગમાં આવે છે અને એ ઉપકરણેને મૂળથીજ નવાં બનાવતાં તે પણ અધિકણિકી ક્રિયા કહેવાય. એટલે આ પ્રમાણે કરવાથી કર્મ બંધાય છે. ૩ કવિ શિયા–જીવ અથવા અજીવ પ્રત્યે ક્રોધ માનસ્વરૂપ દ્વેષ કરવો તે. ૪ gitતાપનિક વિચા–પિતાને હાથે બીજા જીવને સંતાપ ઉપજાવ, અને પોતે સંતાપ કરડે તે પણ પરિતાપન ક્રિયા. Page #712 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭. ૧ કાળાપતી શિશા–પોતે આત્મહત્યા-આપઘાત કરવો તેમજ બીજા જીવને ઘાત કરવો તે. મામી બિયા–જે કાર્યો વડે સચેતન જીવો હણાય અને ચિત્રાદિકની અચેતન આકુનિ સ્વરૂપ મનુષ્ય વિગેરે હણાય તે અને પ્રકારની આરંભિકી ક્રિયા છે, આ ક્રિયામાં વિવક્ષિત છને શુવાના ઉદ્દેશથી જ કાર્ય કરે છે એમ નહિં પરંતુ એ કર્યું એવું હોય છે કે ત્રાદિ છવો હણાય, એવી ક્રિયા તે આરંભિકી ક્રિયા. ( ૭ ડિગ્ર ત્રિાચા–ધન ધાન્ય આદિ પદાર્થોનો સંગ્રહ કરવો તે. , ૮ માયાપ્રત્યયજી દિયા–પિતાના હૃદયગત ભાવને છુપાવો તે પિતાને ઠગવારૂપ અને બેટો લેખ વગેરેથી બીજાને ઠગ તે પર ઠગવારૂપ ક્રિયા. એ બંને રીતે માયા પ્ર. ક્રિયા થાય છે. માયા એટલે છળકપટ અને પ્રત્યય એટલે હેતુ એમ બંને શબ્દને અર્થ જાણો. ૧ મિથ્થા વો શિયા–જે પદાર્થ જે સ્વરૂપે છે તે સ્વરૂપે ન માનતાં વિપરીત સ્વરૂપે માને, કુદેવ ગુરૂ કુધર્મ ઉપર શ્રદ્ધા રાખે, અને અન્ય દર્શનીય વૃતાદિ નિયમે કરે તે. ૨૦ મારવ્યાની શિલા-સચિત્ત અને અચિત્ત પદાર્થના. ઉપભે મની વિરતિ નહિં એટલે તે સંબંધી સાવધ વ્યાપારને ત્યાગ ન કરવો તે અપ્રત્યાખ્યાનિકી ક્રિયા કહેવાય. આ ક્રિયા વસ્તુને ઉપલેમ ન કરવો હોય પરંતુ તેને ત્યાગ ન કર્યો હોય તોપણ લાગે છે. જેમકે ભરત ક્ષેત્રવત મનુષ્યને સ્વયંભૂરમણ સમુદ્રનું પાણું પીવાના ઉપયોગમાં આવતું નથી કારણ કે તે સમુદ્ર અસંખ્યાત દ્વીપ સમુદ્રો વ્યતીત થયા બાદ સર્વથી અને આવે છે, ત્યાં જઈ શકાય નહિં તેમજ ત્યાંનું પાણું લાવીને કઈ આપવું નથી તો પણ દર સમયે તે પાણી પીવા સંબંધી કર્મબધ તે ચાલુ છે જ. તેમજ અનુત્તર વિમાનને વૈભવ આપણે ભોગવતા નથી તે પણ વૈભવના. Page #713 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ == પરિગ્રહ અમરવ ભાવથી થતે કર્મબંધ ચાલુ છે વળો આપણે ભૂતકાલમાં પૃથ્વીકાયાદિ અનેક ભવમાં જે પૃથ્વી વનસ્પતિ વિગેરેના શરીર છોડીને આવ્યા છીએ તે શરીરથી અત્યારે જે હિંસા પ્રવર્તે છે તે હિંસાને કર્મબંધ પણ આપણને અત્યારે ચાલુ છે, કારણ કે આપણે સ્વય ભ્રમણ સમુદ્રનું પાણી જે કે પીતા નથી પરંતુ પીવાનો ત્યાગ નથી કર્યો તેથી પીવાનું મમત્વ તે છે જ, તેમજ અનુત્તર વિમાનની અહિ ભોગવતા નથી તે પણ તેને ત્યાગ કર્યો નથી માટે તે વૈભવનું મમત્વ વ છે, અને પૂર્વ ભવમાં છોડેલાં શરીરોની ઉપરથી પણ હજી આમવ ભાવ છૂટ નથી કારણ કે પહેલાં તે શરીરને વોસિરાવવા રૂ૫ ત્યાગ કર્યો નથી, માટે એ સને કમ બંધ અવિરતિના હેતુથી ચાલુ છે, શરીર વિગેરે સર્વને જે સમયે ત્યાગ થાય તે જ સમયથી કમંબધ પણ અટકે. જેમ તલાવમાં પાછું આવવાની જેટલા માર્ગ ખુલ્લા છે, તેટલા માર્ગથી તલાવમાં પાણી ભરાય. પરંતુ જે જે માર્ગ અધ કરીએ તે તે માર્ગથી પાણી તું અટ, તેમ છવ રૂપી તલાવમાં પણ કર્મરૂપી પાણું આવવાના સર્વે માર્ગ ખુલ્લા રાખ્યા હોય તો તે સર્વ માર્ગથી કર્મ રૂપી પાણું -જીવ રૂપ તલાવમાં ભરાતું જય, અને જેટલા માર્ગ રૂંધી નાખ્યા હોય તેટલા માર્ગથી કર્મરૂપી પાણી આવતું બંધ થઈ જાય છે. એ રીતે આ અપ્રત્યાખ્યાની ક્રિયા કર્મબંધનું કારણ છે એમ સ્પષ્ટ સમજાવ્યું અને એવા પ્રકારનો જે અવિરતિ પરિણામ તે જીવન અશુભ ભાવ છે. _ ૨૨ gિી જિ-જીવને તથા અજીવને રાગ દ્વેષથી દેખવા જેવા તે. ૨૨ ૨grદ જિ-જીવને તથા અજીવને રામાદિકથી સ્પર્શવા (અકવા) છે. એમાં સુંવાળી સુકેમલ વસ્તુને સ્પર્શતાં રાગ થાય છે, અને કર્કશાદિ સ્પર્શવાળી અનિષ્ટ ચીજને દ્વેષથી સ્પર્શાય છે એ પ્રમાણે વસ્તુને સ્પર્શવી તે અશુભ ભાવરૂપ છે અને તેથી કર્મબંધ થાય છે. Page #714 -------------------------------------------------------------------------- ________________ . ૧૦૯ આ ક્રિયાને સ્થાને બીજા ગ્રંથમાં પ્રા શ્વક ક્રિયા પણ જણની છે. ત્યાં જીવ અછત સંબંધી ખેટા પ્રશ્ન કરવા એટલે કુતક કરવા તે પ્રશ્ચિકી ક્રિયા. ૨૨ નિત્ય ાિ અન્યને પ્રતીય-આ પ્રયીને જે કર્મ બંધ થાય છે. આ ક્રિયા પણ જીવ આશ્રયીને અને જીવે આશ્રયીને એમ બે પ્રકારની છે. આ સંબંધી વિશેષ બીને શ્રી નવતત્ત્વ વિસ્તરાર્થ વિગેરે અન્વેમાં જણાવી છે. ૨૪ સામતોનતિ શિવાજે ક્રિયાથી ત્રસદિ જંતુઓનું સાતા–સર્વ બાજુથી ઉપનિપાત–આવી પડવું થાય તે સામનો પનિપાતિકી ક્રિયાઓમાં પ્રવાહી પદાર્થોને (તેલ ઘી વિગેરેનાં) અને ચીકણા પદાર્થ ગેળ ખાંડ વિગેરેનાં ભાજને ઉઘાડાં મૂકવાથી તેમાં ચારે બાજુથી જંતુઓ આવી આવીને પડે છે અને વિનાશ પામે છે. માટે એવાં ભાજપનો ઉધાડ મૂવાં તે સામતોપનપાતિકી ક્રિયા જાણવી. અથવા બીજો અર્થ એ છે કે સર્વે બાજુથી લોકોનું આવી પડવું જે ક્રિય થી ચાય તેવા ખેલ તમાસા નાટક સીનેમા વઢવાડ વિદૂષકપણું વગેરે સર્વ કુતુહલનાં કાર્યો કરવાં તે સામતોપનપાતિકી ક્રિયા છે. કારણકે એવી કુતુહલ ક્રિયાઓથી અનેક લોક ભેગા થઈ જાય છે. એમાં યાદ રાખવું કે–ભાષણ વ્યાખ્યાન વિગેરે જે શુભ ભાવથી લેકને એકત્ર કરવાની ક્રિયાઓ છે તે કુતુહલ રૂપે અશુભ ભાવવાળી નથી માટે એ યિાઓ સામન્તપ ક્રિયામાં ન ગણાય. ૨૧ નૈઢિાવી શિયા–-શસ્ત્રથી જીવ અજીવને હણવા, અથવા નૈસષ્ટિક એટલે જીવ અજીવને પાદિકમાંથી બહાર કાઢવા તે. ૨ ચરિતી રિયાં-છવ અછવ વડે પિતાના હાથે જીવાજીવને હણવા તે. ૨૭ ગાાાનિકી શિયજીવને અને અજીવને આજ્ઞા કરવી તે. અહિં અજીવને આજ્ઞા કઈ રીતે હોય? તેના સમાધાનમાં જાણવું કે હાથ ચાલાકીના ખેલ કરનાર અથવા જાદુગર અને મન્નવાદીઓ Page #715 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ અજીવ પદાર્થને પણું આજ્ઞા કરી તેની પાસે કાઈ કરાવે છે એમ લોકોને દર્શાવે છે. માટે એ રીતે અજીવને પણ આજ્ઞા થાય છે. અથવા નવનિયરી જિયા એ અર્થ કરીએ તે જીવને અથવા અજીવને અણાવવા–મંગાવવા તે. એ સર્વ અશુભ ભાવે ક બંધ કર્તા છે. ૨૮ વિદ્યાર્થી શિલા–વિધારવું એટલે ફડવું તેડવું ભાંગવું. એ અર્થ પ્રમાણે જીવ મછવને વિદારવા ફાડવા તેડવા ભાગવા તે અથવા વિદ્યાપી એટલે વિચારવું. એ અર્થ પ્રમાણે જીવ અ જીવને અક્ષત્ સ્વરૂપે વિચારવા તે વિચારણિકી ક્રિયા કહેવાય. અથવા વૈતાજી એટલે વિતાવું-ઠગવું એ અર્થ પ્રમાણે જીને ઠગવા તે વૈતારકી ક્રિયા કહેવાય. અથવા કલંક આદિ ખેટા આક્ષેપ કરી બીજાના હદયને વિદારવું અને ઠગવું તે પણ વિદારીકી ક્યા. અથવા વિતારણિકી ક્રિયા કહેવાય. એ અશુભ ભાવરૂપ છે. તેમજ મિત્રની સ્ત્રી વિગેરેની છાલ વાતે ઉપાડી કરવી તે પણું વિદારણકી ક્રિયા કહેવાય છે. ૨૨ અનામો પ્રત્યે શિયા અનામેગ એટલે અજ્ઞાન અથવા ઉપયોગની શન્યતા એ બન્ને વડે એટલે અજ્ઞાનપણે અથવા ઉપયોગ રહિતપણે કઈ વસ્તુ લેવી મૂકવી પરઠવવી વિગેરે ક્રિયા કરવી તે અનામિકી ક્રિયા, તેમજ એ રીતે જવું અવિવું બેસવું ઉઠવું ઉલ્લંઘવું દેવું કૂદવું ઈત્યાદિ ક્રિયાઓ કરવી તે પણ અનાગ પ્રત્યકિ ક્રિયા કહેવાય. ૨૦ નવલસિ શિયા--આ લોક અને પરલેકના હિતની અવકાંક્ષાઅપેક્ષા રાખ્યા વિના જે ઉભ લેક વિરૂદ્ધ આચરણ આચરવાં તે અનવકક્ષ પ્રત્યયિકી ક્રિયા કહેવાય. જેમકે ચેરી હિંસા કરવી વિગેરે જે અનાચરણનું આ લેકમાંજ વધ બંધન ૨માદિ ફળ પ્રત્યક્ષ પ્રાપ્ત થાય તેવા અનાચર તે આ લોક અનવકાંક્ષા કિયા, અને હિંસા મમવ–મુછી રાગ દ્વેષ ઇત્યાદિ જે ક્રિયાઓનું ફળ આ ભવમાં સાક્ષાત પ્રાય: નથી પરંતુ પરભવમાં દુર્ગતિ આદિ ફળ Page #716 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ અવશ્ય પ્રાપ્ત થાય છે તેવી ક્રિયાઓ પરલેક અનવકક્ષા ક્રિયા કહેવાય. એ સર્વ અશુભ ભાવરૂપ છે. ૨૨ કાન ક્રિયા–આર્તધ્યાન ધ્યાન ધ્યાવવું તે મન:પયોગ ક્રિયા, સાવધ વચને બેલવાં તે વચન પ્રયોગ ક્રિયા અને પ્રમાદ પણે કાયાથી ગમનાગમનાદિ ક્રિયા કરવી તે કાય પ્રયોગ ક્રિયા. એ પ્રમાણે અશુભ ભાવ હૃપ એ પ્રયોગ ક્રિયા જાણવી. ૨૨ વમુલાનિ શિશામ એટલે સમગ્ર અને ઉપદાન એટલે ગ્રહણ એટલે જે ક્રિયાવડે સમગ્ર નું અથત આઠે કમેન ગ્રહણ થાય એટલે આઠે કર્મોને બંધ થાય તે સસુદાન ક્રિયા અથવા સદાય ક્રિયા પણ કહેવાય. તે અતિ તીવ્ર શૈક પરિણામથી કોઈ -જીવનાં અંગોપાંગ છેદવાં વધ કરવો અથવા દર્શન ઝાન ચારિત્રનાં સાધનને નાશ કરે અથવા સાધુ વગેરે મહાત્માઓને હણવા નિંદવો વિગેરે ક્રિયાઓ રાચી માચીને કવી તે સમુદાન ક્રિયા કહેવાય. ૨૩ બેમાઘજી ત્રિ-બીજા ને માયા અને લેભ રૂપ રાગ–પ્રેમ ઉત્પન્ન થાય એવા પ્રકારનું બેસવું ચાલવું ને વર્તવું વિગેરે ક્રિયા કરવી તે પ્રેમ પ્રત્યયકી ક્રિયા કહેવાય, | ૨૪ ડબલ્યચિવ વિથા - બીજા જીવને ક્રોધ અને માન રૂપ દ્વેષ ઉપજે એવા પ્રકારનું બોલવું ચાલવું ને વર્તવું વિગેરે ક્રિયા કરવી તે દૈષિકી ક્રિયા કહેવાય. અથવા પોતે પિતાના ઉપર ક્રોધ અને માન કરે તે પણ પ્રેષિકી અથવા ઠેષ પ્રત્યયિકી ક્રિયા કહેવાય. ૨૪ થિજી ચિ–અપ્રમત સંત-સાધુ ઉપયોગ પૂર્વક ચાલે ઉપયોગ પૂર્વક બેસે ઉઠે બેલે ઇત્યાદિ જે જે ક્રિયાઓ ઉપગપૂર્વક કરે તે ઇર્યાપથિકી છે કે જેમાં કર્મબંધ કેવળ યોગથી બહુજ ઘેડે થાય છે, અર્થાત વીતરાગ ભવ્ય જીવોની જે ઉપયોગવાળી ક્રિયાઓ તે ઈર્યોપથિકી છે. અહીં રાગ રહિત હેવાથી બે સમયની સ્થિતિવાળી શાતા વેદનીય કર્મપ્રકૃતિ બંધાય છે, જેમાં પહેલે Page #717 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કર્મબંધના અશુભ ભાવ (કારણ વિગેરે) અથવા પહેલા કર્મગ્રંથ વિગેરેમાં કહેવા પ્રત્યેનીકપણું નિવુવ વિગેરે વિશેષ હેતુઓ તે પણ કર્મબંધના અશુભ ભાવ (કારણાદિ) રૂ૫ છે ૧૬૩ શ્રીકદ બવિહારના શ્રી મહાવીરસ્વામિને પ્રભાવ જણાવે છેसंतोसधणा भव्वा-पवयणविण्णायतित्थनिस्संदा ॥ सिद्धिं पाति सया-कयंबवीरप्पसायाओ ॥१६४॥ પછીથ–સંતેષ રૂપી ધનવાળા તથા પ્રવચનથી જાણે છે તીર્થનો સાર જેણે એવા એટલે જે ભવ્ય જીએ આગમ વચન શ્રવણ કરીને આ તીર્થને અતિશય મહિમા અથવા તીર્થને પ્રભાવ જાણ્યા છે, એવા ભવ્ય જીવો હમેશાં શ્રીકદંબગિરિના શ્રી મહાવીર પ્રભુના પ્રસાદથી એટલે કૃપાથી પોતે ધારેલી કાર્યસિદ્ધિને (અથવા પરભવમાં મુક્તિ પદને) પામે છે, પરંતુ જે અભવ્ય જીવે છે તેઓ તે તીર્થની અડધા વિનાના હોવાથી તેમજ મોક્ષના અભિલાષ રહિત હોવાથી અને તેથી જ આવા ઉત્તમ ગિરિરાજને ભાવસમયે માત્ર શાતાદનીય કર્મ બંધાય બીજે સમયે વેદાય–સોમવાય અને ત્રીજે સમયે નજરે છે. એ ઈર્યાયિકી ક્રિયામાં કેવળ (એક) ગ હેતુ છે. એ સર્વ આરવના ૪૨ ભેદ તે અશુભ ભાવ રૂ૫ છે. જે કે એમાં પુણથબંધ રૂછે શુભ ભાવ પણ છે પરન્તુ તે પ્રશસ્ત ગાદિકથી શુભાશ્રવ એટલે પુણ્ય બંધ છે. માટે કર્મબંધના હેતુઓ તે શુભાશુભ ભાવરૂપ છે. શુભ ભાવથી શુભ કર્મ બંધાય ન અશુભ ભાવથી અશુભ કર્મ બંધાય અને સમિતિ ગુ િઆદિક આત્મિક શુદ્ધ ભાવથી કર્મને વર ને કર્મની નિર્જરા થાય છે. Page #718 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ પૂર્વક નહિં સ્પર્શતા હોવાથી તેઓ કદી પણ કાર્ય સિદ્ધિ ને અથવા મુકિતને પામી શક્તા નથી. ૧૬૪ કદંબવિહારમાં પ્રતિષ્ઠિત વીર પ્રભુને વન્દન કરે છે – दुरियतिमिररवितुल्लं-चोयहिश्यणिनाहमुहकमलं ।। वज्जकयंबविहारे-वंदे सिरिसासणाहीसं ॥ १६५ ॥ સ્પષ્ટાર્થ-અતિ ઉત્તમ એવા આ શ્રીકદંબવિહારમાં (એટલે ગિરિની નીચે રહેલા શ્રી મહાવીર સ્વામીના દેહરાસરમાં) પાપ રૂપ અંધકારના સમૂહને નાશ કરવામાં સૂર્ય સરખા, અને મોક્ષ પ્રાપ્તિને અનુકૂળ એવા શુભ ભાવ ( શુભ અધ્યવસાય-પરિણામ) રૂપી સમુદ્રને ઉલ્લાસ પમાડવામાં ચદ્ર સરખું જેનું મુખરૂપી કમળ છે એવા વર્તમાન શાસ. નના અધીકવર–નાયક શ્રી મહાવીરસ્વામી પ્રભુ પ્રતિષ્ઠિત છે તેમને હું વન્દન કરું છું. ૧૬૫ ગ્રંથકાર શ્રી વીર પ્રભુને વંદન કરવાની પ્રેરણા કરે છે– तिकालं मुहविहिणा-कप्पलयब्भहियभब्वमाहप्पं ।। वीरं नमंतु भविया!-पसमगुणालंकियं धोरं ।।१६६॥ પાથ–તથા કહ૫લતાથી પણ અત્યંત મનેહર અથવા અતિશય ઉત્તમ માહાત્મવાળા તથા અત્યંત શાન્તિ ગુણ વડે અલંકૃત અને ધીર એવા શ્રી વીર પ્રભુ કે જે કદંબ વિહારમાં બિરાજમાન છે તેમને હે ભવ્ય છો! તમે શુભ વિધિ પૂર્વક એટલે મન વચન કાયાની એકાગ્રતા રૂ૫ શુભ પ્રણિધાનથી આ ભવ પરભવના પૌગલિક સુખની ચાહના રૂપ નિયાણુ રહિત કેવળ મેક્ષ સુખની ઈચ્છાથી જ નમસકાર કરો, કારણ કે કવલ્લી Page #719 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ તે ફક્ત આ ભવના સુખને જ આપનારી છે, પરંતુ શ્રી વીર પ્રભુને કરેલ નમસ્કાર તો ભવભવમાં સુખ આપી પયંતે મોક્ષપદ આપનાર છે. માટે શ્રી વીર પ્રભુ ક૯પવલલીથી અણુ અતિ ઉત્તમ પ્રભાવવાળા છે. ૧૬૬ છે હવે ગ્રંથકાર અંતિમ ભાવના જણાવે છે – निभवो सहलो जाओ-जाया मज्झज्ज पावणा रसणा ॥ तित्थत्थवणविहाणा-संजाओ सत्तियाणंदो ॥ १६७॥ સ્પષ્ટાર્થ_એ પ્રમાણે શ્રીકંદબંગરિ તીર્થનું સ્વરૂપ જણાવવા પૂર્વક આ તીર્થની સ્તુતિ કરવાથી આજે મારે નિભવ એટલે મનુષ્ય ભવ સફળ થયો. અને આજે મારી રસના–જીભ પવિત્ર થઈ, અને તીર્થની સ્તવના કરવાથી આજે મને સાત્વિક આનન્દ થયો, એટલે આત્મગુણમાં રમણતા કરવાથી જે આનંદ ઉત્પન્ન થાય તેવો નિર્દોષ આત્મિક આનંદ ઉત્પન્ન થયો. છે ૧૬૭ || નિર્મલ ત્રણ કરણથી શ્રીકદંબગિરિમાં યાત્રાદિક કરવાથી ભવ્ય જીવેને મળતું ફળ બે ગાથામાં જણાવે છે – माहप्पजुयस्से-कयंबतित्थस्स सत्तियं पूयं ॥ जत्तामहुस्सवाई-करंति जे कारवेंति मुया ॥ १६८ ॥ अणुमोअंति नरा ते, रिद्धिपवुदि परत्थ कल्लाणं ।। पाविति बद्धलक्खा-गुरुवयणं नण्णहा होज्जा॥१६९॥ સ્પષ્ટાથે–એ પ્રમાણે મોટા માથાઓવાળા શ્રીકદંબગિરિ તીર્થની અને અહીં જિન મંદિરમાં રહેલા બિબની જે Page #720 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ભવ્ય છે પૂજા કરે યાત્રા કરે અને મહાન મહત્સવ વિગેરે કરે તેમજ બીજા ને પણ ઉપદેશ આપીને હર્ષ પૂર્વક ગિરિરાજની ભક્તિ પૂજા જાત્રા ને મહોત્સવ વિગેરે કરાવે, તેમજ શ્રી કબગિરિની પૂજા ભક્તિ યાત્રા મહત્સવ આદિ કરતા બીજા ની અનુદન કરે એટલે અહે આ ભવ્ય જીવે કેવી તીર્થભક્તિ કરે છે. અમારે પણ એ ધન્ય દિવસ કયારે આવશે કે જેથી અમો પણ આ રીતે શ્રી કદંબ ગિરિરાજની પૂજાભક્તિ વગેરે કરી એ ઈત્યાદિ ભાવના-અને રથ ચિંતવે તે એ પ્રમાણે પૂજા ભક્તિ આદિ કરનાર કરાવનાર અને અનુમોદનાર એ પ્રકારના ભવ્ય જીવો આત્મ ત્રાદ્ધિની અધિક અધિક વૃદ્ધિ પામે એટલે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ આત્મિક ગુણની અત્યંત વૃદ્ધિ કરે અને તેથી બદ્ધલક્ષ્ય છે એટલે જેઓએ શ્રી કદંબગિરિ તીર્થની ભક્તિનું જ એક લક્ષ્ય રાખેલ છે અથવા તેવી ભક્તિથી કેવળ મોક્ષપ્રાપ્તિનું જ એક લક્ષ્ય રાખેલ છે, પરંતુ આ લોકની તથા પરલોકની ચક્રવતીપણું દેવેન્દ્રપણું વગેરેની તુરછ ચપલ ને અસાર ત્રાદ્ધિઓ મેળવવા તરફ લક્ષ્ય રાખ્યું નથી, એવા એ બઢલય ભગ્યાત્માઓ પર માઈ કલ્યાણને પામે છે. એટએ મોક્ષ એજ પરમ અર્થ પરમ કાર્ય અથવા પરમ પ્રજન હોવાથી પરમાર્થ કહેવાય, તે મેક્ષના કલ્યાણને એટલે મોક્ષના અભ્યાબાધ અખંડિત અને અનન્ત સુખને પામે છે. પરંતુ જે જી કેવળ આ લોકના સુખની પ્રાપ્તિના જ લક્ષયવાળા થઈને જે શ્રીકદંબગિરિરાજની પૂજા ભક્તિ વગેરે કરે તે તેઓને આ લોકનું સુખ અવશ્ય મળે પરન્તુ મિક્ષ સુખથી તેઓ વંચિત Page #721 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ થાય છે, અને એ આરાધના નિદાનવાળી ગણાય છે. (નિયાણાવાળી ગણાય છે). જેથી મોક્ષ માત્રમાં જ બહલક્ષ્ય થયેલા જીવોને આ લેકનું સુખ તે સહેજે પ્રસંગથીજ વિના ઈચછાએ પ્રાપ્ત થાય છે, વાસ્તવિક ફળ રૂપે તે મિક્ષ સુખ પ્રાપ્ત થાય છે, માટે તીર્થની આરાધના કરનારા ભવ્ય જીવોએ આ લેકના સુખ માટે બદ્ધલક્ષ્ય (એક લક્ષ્ય) ન થતાં કેવળ મિક્ષપદની પ્રાપ્તિમાં જ બદ્ધલક્ષ્ય થવું એ સદુપદેશ રૂપ ગુરૂ વચન છે, એટલે પ્રાચીન પરમ મહર્ષિએનું એજ વચન છે કે તીર્થની ભક્તિમાંજ બદ્ધલક્ષ્ય ત્રણે કરણથી અને ત્રણે યેગથી થવું, અને એથી જ આત્મશદ્ધિની વૃદ્ધિ થતાં મેક્ષ સુખ પામી શકાય છે. એવા પ્રકારનું ગુરૂવચન કદી પણ અન્યથા ન જ થાય એટલે નિષ્ફળ ન જાય છે ૧૬૮-૧૬૯ છે કયા કયા સાધનથી અને કેના પસાયથી આ કદંબગિરિ બહ૯૯૫ ગ્રન્થની રચના કરી ? આ બીના બે ગાથામાં જણાવે છે – अत्तजणाण मुहाओ-तहेव गहिऊण संपयायलयं ॥ पाईणसत्थसार-बिहकप्पो सिरिकयंबस्स ।। १७० ॥ रइओ ताण पसाया-जेहिं गुरूहि कयंबभत्तेहि ॥ अस्सविहाणे दिण्णा-आणा मज्झं महाणंदा ॥ १७१॥ સ્પષ્ટાર્થ આમ જનેના મુખથી એટલે જેનું વચન પ્રમાણભૂત મનાય છે એવા પ્રામાણિક મહાપુરુષોના મુખથી આ ગિરિરાજને અદ્દભુત મહિમા જાણીને તેમજ શ્રી શત્રુંજય માહામ્ય વિગેરે પ્રાચીન શાસ્ત્રોને સાર ગ્રહણ કરીને Page #722 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ એટલે પ્રાચીન શાસ્ત્રોમાં (શ્રી શત્રુંજય મહાસ્ય આદિ પૂર્વ મહાપુરૂષનાં બનાવેલાં શાલામાં) જ્યાં શ્રીકદંબ ગિરિરાજનું સ્વરૂપ કહ્યું છે તેમાંથી સાર સાર ગ્રહણ કરીને આ શ્રીકઈબ ગિરિના માહાભ્યને દર્શાવનાર “પ્રીકદંબ ગિરિબૃહત્ક૯૫” નામને ગ્રન્થ પ્રાકૃત ભાષામાં રચે છે. તથા મારા શ્રી કદંબગિરિ પ્રત્યે અત્યંત ભક્તિવાળા એવા પરમ પૂજ્ય પર પકારી જે શ્રીગુરૂ મહારાજે (એટલે જૈનાચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરે) મને અત્યન્ત આનન્દ આપનારી એવી આ ગ્રન્થ રચનાની આજ્ઞા આપી તે શ્રી ગુરૂ મહારાજના પ્રસાદથી મેં આ ગ્રન્થની રચના કરી છે. તે ૧૭૦-૧૭૧ છે ગ્રન્થકાર ગ્રન્થ રચનામાં ભૂલચૂક થઈ હોય, તેની માફી માગે છે – इह मे जं विवरीयं-कहियं होज्जणुवओगभावेणं ॥ खामेमि सुद्धभावा-जत्तो मे तित्थभत्तीए ॥ १७२ ॥ સ્પષ્ટાથ– આ શ્રીકદંબગિરિ બહકલ્પ નામના ગ્રન્થમાં કદાચિત ઉપગના અભાવે (એટલે ઉપગની શૂન્યતાએ) મારાથી કંઈ વિપરીત કથન થઈ ગયું હોય અર્થાત્ કંઈ ભૂલ ચૂક થઈ હોય તો તેને હું શુદ્ધ ભાવથી એટલે નિરાગ્રહપણે મારા હૃદયની નિર્મળતાથી ખમાવું છું અથાત તે ભૂલ ચૂકની પરમ કૃપાળુ સજજને-વિદ્વાનની આગળ તેમજ શ્રી જિનાગમના મહા જ્ઞાની પુરૂષની આગળ ક્ષમા માગું છે, અને મને દઢ શ્રદ્ધા છે કે તે વિદ્વાને મારી ક્ષમા રવીકારીને મારી અલ્પજ્ઞની ભૂલ ચૂક અવશ્ય સુધારી લેશે. કારણ કે આ ગ્રન્થ રચવાને માટે પ્રયત્ન કેઈને વિપરીત Page #723 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ માર્ગ દેખાડવા માટે નથી, પરંતુ શ્રીકદંબ ગિરિરાજ મહાતીર્થની ભક્તિની પ્રેરણાથી જ મેં આ ગ્રંથ બનાવ્યો છે. અને મહાનિર્મલ જ્ઞાની પુરૂષે તે દરેકને એજ સદુપદેશ આપે છે કે સાવિત થતીએટલે શુભ કાર્યમાં દરેક સજજને યથાશક્તિ પ્રયત્ન કરે. એ વચન પ્રમાણે મારા આ પ્રયત્ન પણ યથાશક્તિ સ્વરોપકારમય શુભકાર્યને ઉદ્દેશીને જ થયો છે કે ૧૭૨ છે ગ્રંથકાર ગુરૂ દેવાદિને પ્રસાદ ચાહે છે – सिरिनेमिवीरपहुणो-मंगलधम्मा सया पसीयंतु ॥ पुज्जा सम्वेऽवि तहा-तित्था हिट्ठायगा देवा ॥१७३॥ સ્પષ્ટાથ–મારા ગુરૂદેવ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ તથા વર્તમાન શાસનના નાયક ધર્મવીર હયાવીર સમતા ક્ષમાદિ ગુણરત્નનિષાન-પરમ પૂજય શ્રી વીરપ્રભુ તથા સર્વ પૂજ્ય પુરૂષ એટલે શ્રીસુધમાંસ્વામી ગણધરથી પ્રારંભીને આજ સુધીની પરંપરામાં થયેલા શાસન પ્રભાવિક પર્વાચાર્યો તથા તીર્થના અધિષ્ઠાયક દેવ દેવીઓ એ સર્વ મંગલ કરવાના સ્વભાવવાળા એટલે સકલ વિનેને હઠાવી ઋદ્ધિ વૃદ્ધિ કરનારા છે તેઓ મારી ઉપર હમેશાં પ્રસન્ન થાઓ, કે જે સર્વની પ્રસન્નતા વડે ભક્તિથી રચેલે આ કદંબ ગિરિ બૃહત્કલ્પ ગ્રંથ શાસનના પર્યન્ત સુધી વિજયવંત વર્તે, તેથીજ ભાવિક ને ભક્તિવાળા જને વચ્ચે વિચારે અને શ્રીકદંબગિરિરાજની ભકિતમાં નિરન્તર ઉજમાલ રહે. મે ૧૭૩ છે આ ગ્રંથ રચનામાં સહાયક મહાપુરૂષને નામનિર્દેશ સમરણ વિગેરે બીના જણાવે છે – Page #724 -------------------------------------------------------------------------- ________________ ૧૯ बिहकप्पाई विहाणे - साहिज्जविहाण भावकरुणड्ढा || आयरिओदयसूरी - विज्झागुरुणो जयंतु सया || १७४॥ સ્પષ્ટાથ—શ્રી કદંબગિરિ ગૃહપ વિગેરે મહા ગ્રંથાની રચનામાં તથા મને અને બીજા સાધુઓને ભણાવવા ગણાવવામાં મદદ કરવારૂપ ભાવ કરૂાવળા-ભાવયાવાળા સિદ્ધાંત વાચસ્પતિ ન્યાયવિશારદ અનન્યગુરૂમક્ત ગીતા શિશમણિ મારા વિદ્યાગુરૂ પરમ પૂજ્ય આચાર્ય મહા રાજ શ્રીમદ્ વિજયદયસૂરશ્વરજી મડારાજે મને શ્રુતજ્ઞાન આપ્યું છે એટલે ભાવયા પૂર્વક શ્રીભગવતી વિગેરે જિનાગમા ભણાવેલ છે તે આચાર્ય મહારાજ (શ્રીમદ્ વિજયાદસૂરીશ્વર ) હંમેશાં જયવતા વતાં. ॥ ૧૭૪ ।। આ ગ્રંથની રચનાના સમય અને સ્થાન વિગેરે એ ગાથામાં જણાવે છે— समिइनिहाणनिहिंदु-पमिए वरिसे सिरिंदभूइस्स | गणिणो केवलदियहे - जइणउरी रायनयरम्मि ॥ १७५ ॥ जिणसासणगयणतवण - गुरुवर सिरिने मिस्र रिसीसेणं ॥ परमेणारिएणं - कओ सिरिकयंब बिहकप्पो ॥१७६॥ સ્પષ્ટા—( સમિતિ એટલે ૫, નિધાન ૯, નિધિ ટ્ ને ચદ્ર ૧ એ અંકની ડાબી ગતિ પ્રમાણે ) ૧૯૯૫ ના વિક્રમ સંવતમાં શ્રીઇન્દ્રભૂતિ ગણધરના કેવળજ્ઞાનના દિવસે એટલે શ્રગોતમસ્વામીને કાર્તિક સુદ ૧ની પ્રસાતે કેવળજ્ઞાન થયું છે તેથી તે કેત્રળજ્ઞાનના દિવસ કાર્તિક સુદ પડવા ગણાય, આ પ્રમાણે વિક્રમ સંવત ૧૯૯૫ના કાર્તિક સુદી પડવાને શુભ દિવસે જૈનપુરી જે રાજનગરી એટલે હિંદુ Page #725 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦. સ્તાનમાં આજે અમદાવાદ એ જૈનપુરીના ઉપનામથી અથવા બહુમાનવાળા નામથી પ્રસિદ્ધ છે, તેથી એવી પ્રશસ્ત પ્રસિદ્ધિવાળા રાજનગરમાં-અમદાવાદ માં શ્રી જૈનશાસન રૂપી ગગનમંડલને શોભાવવામાં અથવા પ્રકાશિત કરવામાં સૂર્ય સરખા તપગચ્છનાયક આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરના ચરણકિંકર શિષ્યાણ વિજય પદ્રસૂરિએ આ શ્રીબહકદંબગિરિ કલપ નામ ગ્રન્થ બનાવ્યા | ૧૭૫–૧૭૬ છે ગ્રન્થકાર છેવટની ભાવના જણાવીને ગ્રંથને પુરી કરે છે – विहकप्परयणजोगा-ज लद्धं पुण्णमित्थ तेण सया ॥ मव्वा लहंतु सिद्धि-कयंबमत्ती मिलउ सययं ॥१७७॥ સ્પષ્ટાર્થ-આ શ્રીકદંબગિરિ બૃહત્કલ્પ ગ્રન્થની રચના કરવાથી અહિં -આ ભવમાં મેં જે પુણ્ય ઉપાર્જન કર્યું હોય તે પુણ્યાનુબંધી પુણ્યના ફલરૂપે હું એજ ચાહું છુ ૧ મુક્તિના આશયથી કરાતું કોઈ પણ ધર્માનુષ્ઠાન પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરાવી પર્યન્ત કર્મની સર્વથા નિર્જરા કરાવનારું થાય છે, અને તેથી મેક્ષ પદની પ્રાપ્તિ અવશ્ય થાય છે. અહિં પુણ્ય બે પ્રકારનાં છે. પાપાનુબંધી પુણ્ય અને પુણ્યાનુબંધી પુણ્ય. ત્યાં જે જે શુભ અનુષ્ઠાનો આ લેક અને પરલેકના સુખની ઈચ્છાએ કરવામાં આવે તે શુભ અનુષ્ઠાનેથી પાપાનુબંધી પુણ્ય બંધાય છે કે જે પુણ્યથી આ લેક પરલોકનાં સુખ તો અવશ્ય મળે પરંતુ એ સુખ એવાં હોય છે કે જે સુખ ભોગવતાં ધાર્મિક ભાવના વધતી નથી, પરંતુ તે સુખમાં રાચવા માચવાપણું થાય છે અને તેથી તેવા પ્રકારના છો અનેક પાપ Page #726 -------------------------------------------------------------------------- ________________ ૧૧ કે–ભવ્ય જી હંમેશાં દ્રવ્યસિદ્ધિ તથા ભાવયિદ્ધિને પામે અને તે ભવ્ય જીવોને અને મને (ભાવ) શ્રીકાબગિરિ તીર્થની પરમ ઉલ્લાસથી વિધિ પૂર્વક સાત્વિક ભક્તિ કરવાનો ઉત્તમ અવસર મળે. મે ૧૭૭ છે ॥ इति तपोगच्छाधिपति-शासनसम्राद् सूरिचक्रचक्रवर्तिजगद्गुरु आचार्य श्रीविजयनेमिसूरीश्वरचरणकिंकर विनेयाणुविजयपद्मसूरिप्रणीतः स्पष्टार्थसमेतः श्रीकदंबगिरिबृहत्कल्पः ॥ તે સમાત. કર્મોને બંધાવનારા મોટા મોટા આરંભ સમારંભમાં તથા હિસા આદિ મોટાં પાપકર્મોમાં પ્રવર્તી અને પાપકર્મ બાંધી દુર્ગતિમાં જઈ સંસારમાં રખડે છે, આથી સાબીત એ થયું કે પાપાનુબંધી પુણ્ય એ મેક્ષમાર્ગને અનુકૂળ નથી, અને મોક્ષના આશયથી કરાતાં ધર્માનુષ્ઠાનેથી જીવને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે કે જે પુણ્યના ઉદયથી ભવ્ય જીવોને પરભવમાં આર્ય દેશ ઉત્તમ કુળ અને સંપૂર્ણ અગોપાંગ મળે છે તથા શરીરે સુખી રહે છે. તેમજ જયાં દેવ ગુરૂધર્મની સામગ્રી હેય એવો ઉત્તમ જન્મ થાય છે, અને સર્વ સાધને મેક્ષ માર્ગને અનુકૂળ પ્રાપ્ત થતાં જીવ અને સર્વ વિરતિ ધર્મને સાધીને સર્વ કર્મનો ક્ષય કરી એક્ષપદ મેળવે છે. માટે આ ગાથામાં જે પુve એટલે પુણ્ય કહ્યું છે તે પાપાનુબંધી નહિં પણ પુણ્યાનુ બધી પુય જાણવું. અને તેવા પુણ્યથીજ ભવ્ય છે શ્રી કદંબગિરિની ભક્તિ કરે. અને એક્ષપદ પ્રાપ્ત કરે એ સારાંશ છે. Page #727 --------------------------------------------------------------------------  Page #728 -------------------------------------------------------------------------- _