Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ગ્રંથમાળા-ગ્રંન્થાંક ૧૧૯
કર્મયોગ-કર્ણિકાઓ
સ. ૨૦૧૯
પ્રથમ ભાગ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( કર્ણિકા—૧ થી ૧૫૦ )
રચયિતા—લેખક–યાગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજી
પ્રકાશ –મંત્રી
શ્રી. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક અડળ ૩૪૭-કાલબાદેવી રાડ, મુંબઈ ન.-૨
આવૃત્તિ પહેલી
કિંમત રૂ. ૧-૮-૦
*
For Private And Personal Use Only
સને ૧૯૬
E
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ગ્રંથમાળા-ગળ્યાંક ૧૧૯
^^^]
કર્મયોગ–કર્ણિકાઓ
스스스스스스스
પ્રથમ ભાગ
(કર્ણિકા–૧ થી ૧૫૦)
રચયિતા-લેખકોગનિષ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી
스스스스스스스스스
પ્રકાશક-મંત્રીઓ શ્રી. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ ૩૪૭–કાલબાદેવી રેડ, મુંબઈ નં-૨
સં. ર૧૭
સને ૧૯૬૧
આવૃત્તિ પહેલી કિંમત રૂ. ૧-૮-૦
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
7
મડળે પ્રગટ કરેલ ૧૧૯ પુસ્તક અવશ્ય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસાવી ગૃહ-પુસ્તકાલય બનાવા.
સભ્યા બની ભેટ મળતા ગ્રન્થાના અવશ્ય લાલ .
*
**
પ્રગટ થતા
ખભાતથી માસીકના ગ્રાહક અવશ્ય થવું
પાંચ વર્ષના રૂ. ૧૧ છે અને વાર્ષિક રૂ. રા છે.
*
* બુદ્ધિમભા ?
For Private And Personal Use Only
**
આ ગ્રન્થ વાંચતાં, શબ્દો-ટાઈપ વગેરેની ભુલ જણાય તે સુધારી વાંચવા વિનંતી છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિવેદ્યન
શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી પ્રગટ થતી પ્રથમાળાના આ ૧૧૯મા ગ્રન્થ છે—ધારવા કરતાં થાડા વધુ વિલંબ થયેા છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરે કમ યાગના માટે ગ્રન્થ લખેલ; જે ગ્રન્થની બે આવૃત્તિ પ્રગટ થઈ છે. બીજી આવૃત્તિ મેટા કદના ૮૦૦ પૃષ્ઠની છે, પણુ અતિ ઉપયેાગી લખાણ હેાવાથી, મનન કરવા યેગ્ય અને સમયે સમયે સ્હાયક થાય તેવા વિચારાના કર્ણિકાપે નાને ગ્રન્થ બહાર પાડવાની સૂચના થતાં ૨૦૦ પૃષ્ઠના આ ગ્રન્થ : બહાર પાડવામાં આવ્યા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકા ન. ૧ થી ૧૫૦ને આ ગ્રન્થમાં સમાવેશ કર્યાં છેબાકીની કણિકાના ખીજો ભાગ પ્રગટ થશે. કર્ણિકા નંબર સાથે હેડીંગો આપેલ છે, પણ ન૧ થી ન. ૧૮માં હું અને પૃષ્ઠો આપવા રહી ગયેલ છે. પૃષ્ઠો મૂળ ગ્રન્થના છે. મૂળ ગ્રન્થ પણ વધુ વંચાય તે માટે એ પ્રમાણે આપેલ છે.
મુનિવર્યાં અને ગૃહસ્થાને કમ યાગન વ્યતા વિષે આ ગ્રન્થમાં ઘણું જાણવા મળે તેમ છે અને આદરવાનું થાય તેમ છે. કયેાગી થઈ ગયેલા અનેક મહાન પુરુષને આ ગ્રન્થમાંથી ઇતિહાસ પ્રાપ્ત થવા સાથે તેમના પુરુષાર્થ માટે વધુ પ્રકાશ પડવા ઉપરાંત-ખરા સ`કપ બળવડે થાડા ભવમાં જ મુક્તિ પદને પામી શકાય છે તેમ અનેક દ્રષ્ટાંતાથી વિચારવાયાગ્ય અને સમજવામ આ ગ્રન્થ આલંબન રૂપ થશે તેમ માનીએ છીએ.
ગ્રન્થની કિ ંમત અને તેટલી ઓછી રાખવા છતાં વધુ વાંચન અને પ્રચાર થાય તે હેતુથી પ્રભાવના આદિ માટે વધુ નકલો લેનારને ૨૦થી ૨૫ ટકે આછે . આપવામાં આવશે તે માટે વધુ લાભ લેવા વિનંતિ છે.
૩૪૭ કાલબાદેવી રાડ સ. ૨૦૧૭ના ચૈત્ર સુદી ૧
તા. ૧૭–૩–૬૧
લી. મંત્રીએ
શ્રી અ. ગામ. શાળ
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંડળ તરફથી પ્રગટ થયેલ ૧૧૯ ગ્રન્થામાં હવે નીચેના
છે બીજા સીલક નથી. ૯ પરમાત્મજ્યતિ (આવૃત્તિ રજી)
૦-૧૨૦ ૧૭ તવજ્ઞાન-દીપિકા (આ. ૨)
૦-૧૧૦ ૧૮ ગહુલી-સંગ્રહ ભા. ૧ (આ. ૨) ૦, ૨૩ ચોગદીપક ( આ. ૨)
૩-૦-૦ ૨૪ જૈન ઐતિહાસિક રાસમાળા
૧-૦-૦ ૦ ૨૫ આનંદઘનપદ સંગ્રહ ભાવાર્થ ( આ. ૩) ૧૨-૮-૦ • ૨૬ અધ્યાત્મશાંતિ (આ. ૪).
૨૮ જૈનધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ -૩-૦ ૩૫ પçવ્યવિચાર (આવૃત્તિ ૩)
૦૪-૦ ૩૬ વિજાપુર વૃત્તાંત હાનું ૪ સંઘપ્રગતિ (આ. રજી)
૧–૦-૦ ૪૫ જૈનેપનિષદ્દ ૪૯ શ્રીમદ્દ દેવચંદ્ર ભા. ૧ (આ. ૨)
૨-૮-૦ ૪૯ શ્રીમદ્દ દેવચંદ્ર ભા. ૧ના ચાર કટકા
જુદા પાકા બાંધેલા. ૧-દેવચંદ્ર ચોવીસી રૂ. બા, ર–નયચક્રસાર રૂા. ૦, ૩-કર્મગ્રન્થ રૂા. ગાર,
૪–વિચાર રતનસાર રૂ. ૧) • પ૦ કર્મચાગ (આ.. રજી)
૧૨-૮-૦ પર ભારતસહકાર શિક્ષણ કાવ્ય
૦-૧૦૦ + ૫૩ શ્રીમદ્દ દેવચંદ્ર ભા. ૨ (આ. ૨) ----
૫૪ મહુલી સંગ્રહ ભા. ૨ (આ. ૨).
૯-૪-૦
૦-૨૦
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦-૧૨૦૦ ૦૧૨-૦ ૦–૬–૦ ૧–૦-૦
૧-૮-૦
૧-૦-૦
૧-૮-૦
૧-૦-૦ ૨-૦–૦
૧૮૫૪ ગહેલી સંગ્રહ ભા. ૧-૨ મેગા પાકા બાંધેલા.
પ૬ ગુરુગીત ગહુંલી–સંગ્રહ ૫–૫૮ આગમસાર અને અધ્યાત્મગીતા (આ. ૨) ૬૦ પૂજા સંગ્રહ ભા. ૧૯ ૪ ૬૧ ભજનપદસંગ્રહ ભાગ ૯. * કર ભજનપદસંગ્રહ ભાગ ૧૦ ૪ ૬૩ પત્રસદુપદેશ ભાગ ૨ ૬૪ ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા. ૨ ૬૫ જૈનદષ્ટિએ ઈશાવાસ્યોપનિષદ્ ભાવાર્થ-વિવેચન ૬૬ પૂજાસંગ્રહ ભાગ ૧-૨ ૬૮ શ્રીમદ્ દેવચંદ્રજી અને તેમનું જીવનચરિત્ર ૪ ૬૯-૭ર શુદ્ધોપગ વિ. સંસ્કૃત ગ્રંથ ૪ ૭૩-૭૭ સંઘર્તવ્ય વિ. સંસ્કૃત ગ્રંથ ૫ ૭૮ લાલા લજપતરાય અને જૈનધર્મ ૭૮ ચિન્તામણિ ૮૦-૮૧ જૈનધર્મ અને ખ્રીસ્તી ધર્મને મુકાબલો
તથા જૈન ખ્રીસ્તી સંવાદ ૦ ૮૪ આત્મશક્તિપ્રકાશ (આ. ૨) ૦ ૮૫ સાંવત્સરિક ક્ષમાપના (આ. ૩) ૦:૯૦ આત્મપ્રકાશ (ત્રીજી આવૃત્તિ)
૯ શેકવિનાશક ગ્રંથ
૯૨ તત્વ વિચાર + ૯૭-૯૮ અધ્યાત્મગીતા વિ. સંત ગ્રંથ ૫
૦-૧૨૦
૦-૧૨૦ ૯-૪-૦
૧-૦-૦ ૦-૧૪-૦ ૦-૮-૦ ૫–૦-૦ ૦-૧–૦
૧-૦-૦
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૯ શ્રી યશે। વિજયજી નિખ ધ +૧૦૦ ભજનપદ સંગ્રહું ભાગ ૧૧
૦૧૦૧ ભજનપદ સ. ભાગ ૧, ૨ ( આ. ૪ થી ) ૧૦૨ ગુજરાત બૃહદ્ વિજાપુર વૃત્તાંત +૧૦૩-૪ શ્રીમદ્ દેવચંદ્રજીનું વિસ્તૃત જીવન ચરિત્ર તથા દેવવિલાસ
૧૦૫ મુદ્રિત‰ન વે. ગ્રન્થગાઇડ +૧૦૬ કઢાવલિ-સુબાધ
૧૦૭ સ્તવનસંગ્રહ ( દેવવ ંદન સહિત )
૧૦૮ પુત્ર સદુપદેશ ભાગ ૩
+૧૦૯ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વર સ્મારક ગ્રંથ ૧૧૦ પ્રેમગીતા સંસ્કૃત
૦૧૧૧ ચાનિક આચાર્ય–શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીનુ
વિસ્તૃત જીવનચરિત્ર
૧૧૨ અધ્યાત્મસાર
૦૧૧૩ આંતર જ્યાતિ ભા. ૧
ભા. ૨
""
૦૧૧૪
,,
૰૧૧૫ જ્ઞાનામૃત-ભજનાવલી યાવિદ્યા
•
+૧૧૬ અધ્યાત્મગીતા-અનુવાદ +૧૧૭ સ્નાત્ર પૂજા-મ ગલ પૂજા +૧૧૮ ઘંટાકણ મહાવીરદેવ +૧૧૯ ક યાગ કણિકા ભા. ૧ લા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,
For Private And Personal Use Only
૭-૩-૦
૦-૧૨ ૦
૨૮-૦
૧-૪-૦
૧૨-૦ 1-2-02
૧-૮-૦
૦-૧૦૦
-૬-૦
૦-૧૨-૦
~-~
૧૧-૦-૦.
૦-૧૨-૦
૧-૦-૦
૫-૦-૦
૧-૦-૦
૭-૪૦
૧-૦-૦
૩-૪-૦
•*7*
♦ આ નિશાનીવાલા નવા ૧૫ ગ્રન્થા સભ્યાને ભેટ અપાયા છે.
4 “આ નિશાનીવાલા ૧૧ જુના ગ્રન્થા ભેટ અપાયા છે.
અલ્લા મન્થા ૨૦૧૬માં ભેટ આપી છે.
૧-૮૦
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શું? આપ “બુદ્ધિપ્રભાના પ્રાલય બન્યા? જે ન બન્યા હોય તો –
આજે જ ગ્રાહક–સભ્ય તરીકે નામ નોંધાવે.
બુદ્ધિપ્રભા ” એટલે શ્રી ૧૦૮ ગ્રન્યપ્રણેતા યુગવિજેતા મહાન વિભૂતિ અધ્યાત્મજ્ઞાનદિવાકર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની વિચારધારા વહેતું કરતું સામયિક - “ બુદ્ધિપ્રભા” એટલે સરળ અને સુબોધ ભાષામાં જૈનધર્મની દીલસુફી સમજાવતું માસિક.
બુદ્ધિપ્રભા” એટલે યુગબળ સાથે દોડતું વાંચન
એ ગંભીર તત્ત્વજ્ઞાન પીરસે છે, એ સમાજ-ધર્મ-સેવા વિના સવાલની તટસ્થ ચર્ચા કરે છે. એ દર અંકે સાહિત્ય રોચક વાર્તાઓ વંચાવે છે, અને નવીન શૈલીથી ભાષાની ઝમક રજુ કરતી ચિંતન કિણિકાઓ તેમાં આવે છે. એ જ્યોતિર્ધરનાં સંક્ષિપ્તમાં જીવન આલેખી અંજલિઓ આપે છે, શાસનના સમાચાર એ તમને જણાવે છે, અને વરસમાં ત્રણ ત્રણ વિશેષાંકે આપે છે.
માત્ર એક જ વરસમાં એણે અઢી હજાર ઘરનું ઉદ્ધાટન કરવા સાથે પોતાનું સ્થાન જમાવ્યું છે અને કુટુંબીઓનો અંતરમાં પ્રકાશ પાથર્યો છે.
બુદ્ધિપ્રભા” એટલે જ્ઞાનની ગંગા, બુદ્ધિપ્રભા” એટલે જીવન નૈયાને ભવ કીનારે બતાવતી દીવાદાંડી. આ બધુંય છતાં “લવાજમ ” તેમજ “જાહેરખબર”ના ચાર્જ જ્ઞાનપ્રચારના હેતુથી ઘણું જ ઓછા રાખવામાં આવ્યા છે.
પાંચ વર્ષના ગ્રાહક સક્યના રૂા. ૧૧) ત્રણ વર્ષના ગ્રાહક સભ્યના રૂા. ૭) બે વર્ષના ગ્રાહક સભ્યના રૂા. ૫) એક વર્ષના ગ્રાહક સભ્યના માત્ર અઢી રૂપીયા,
વધુ વિગત માટે લખો:શ્રી મંત્રીઓ “બુદ્ધિપ્રભા કાર્યાલય,
ઠેદાદાસાહેબની પળ, ખંભાત,
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મજ્ઞાનને અખૂટ ખજાને આપશ્રી “ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ” મુંબઈના સભાસ બન્યા ?
જે આપ ન બન્યા હોય તે આજે જ સભાસદ બની જાવ અને તેનો અમૂલ્ય લાભ મેળવો.
આ મંડળ પેટ્રન-લાઈફ મેમ્બર આદિ સભાસદોને કીમતી એવા ગ્રન્થ ભેટ આપે છે, અત્યાર સુધી પચ્ચીસ એવા રૂ. ૭૫ના ગ્રન્થો ભેટ અપાઈ ચૂક્યા છે. જેના પાનાંની સંખ્યા લગભગ નવ હજારની થવા જાય છે, અને હજી પણ ભેટ આપવાનું ચાલુ જ છે, તે આજે જ આપ સભાસદ બની આ અમૂલ્ય તકનો લાભ ઉઠાવો.
જ સહાયક સો થવાના પ્રકારે જ રૂા. ર૦૦૦) અને તદુપરાંત રકમ આપનાર વ્યક્તિઓ તથા
સંસ્થાએ પ્રથમ વર્ગના પેટ્રન ગણાશે. રૂા. ૧૦૦૦) અને તદુપરાંત રકમ આપનાર વ્યક્તિઓ તથા
A . સંસ્થાઓ બીજા વર્ગના પેટ્રન ગણાશે. રૂા. પ૦૦) અને તદુપરાંત રકમ આપનાર વ્યક્તિઓ તથા
સંસ્થાઓ ત્રીજા વર્ગના પેટ્રન ગણશે. રૂા. ૫) અને તદુપરાંત રકમ આપનાર વ્યક્તિઓ લાઈફ
મેમ્બર ગણાશે. સગવડતાએ ખૂટતી રકમ આપવાથી ઉપરના વર્ગના સભ્ય બની શકાશે. લઃ મંત્રીઓ-અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ
C/o. શ્રી મંગળદાસ એન્ડ કુ. ઘડીયાળી
૩૪૭, કાલબાદેવી રેડ, મુંબઈ નં. ૨, તા. ક-મંડળ તરફથી તમામ પ્રગટ થતા નવા પ્રત્યે પ્રથમ
તથા બીજા વર્ગના પેટ્રનને બે બે નકલ તથા ત્રીજા વર્ગના પેટન તથા લાઈફ મેમ્બરેને એક એક નકલ ભેટ આપવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निबार्क, पल्लभाचार्य, स्वामीनारायण वगेरे परमेश्वरने साकार माने छ अने भक्तोना उद्धार माटे परमेश्वर वारंवार जन्म अवतार ले के एम माने छे. रामानुज वल्लभाचार्य मतवादीओ परमेश्वर सदा साकाररूपी रहे छ एम माने छे. शंकराचार्यवाळा वस्तुतः परमात्माने निराकार माने छे अने विवर्तवादनी दृष्टिए परमेश्वरनां अमुक प्रतीको कल्पीने तेने साकार इश्वर तरीके माने छे. नैयायिको अने वैशेषिको परमेश्वरने निराकार माने छे. पतंजलिए पातंजल योगदर्शनमां परमात्माने निराकार मान्यो छे. आर्य समाजीओ परमेश्वरने निराकार माने छे. स्त्रीस्तिओ परमेश्वरने साकार माने छे. बौद्धो परमेश्वरने साकार तथा निराकार माने छे. जैनो परमेश्वरने साकार तथा नि. राकार माने छे. हिंदुओ, मुसलमानो, स्विस्तिओ, जैनो, बौद्धो अनेक दृष्टिबिंदुओनी अपेक्षाए परमेश्वरनी द्रव्यपूजा तथा भावपूजाने माने छे. द्रव्य ते भावन कारण छे. साधनथी साध्यनी प्राप्ति थाय छ. ज्यां सुवी केवलज्ञानी परमात्माओ अघाती कर्मना योगे शरीरमा रहेला होय छे त्यां सुधी ते साकार परमेश्वरो छे, अने सर्व कर्मथी रहिन थै सि बुद्ध परमात्मा थाय छे त्यारे ते निराकार परमेश्वर तरीके गणाय छे. साकार परमेश्वरमां अरिहंत, जिन, आचार्य, उपाध्याय अने मुनि गुरुनो समावेश थाय छे. अष्टकर्म रहित सर्व शुद्धात्माओनो निराकार परमेश्वरमा समावेश थाय छे. आत्माना असंख्य प्रदेशो अने तेमा रहेल अनंतज्ञान ज्योति ने अनंत नूर तेज सागर कहेवामां आवे छे. श्रद्धामीति ज्यां छे त्यां अवश्य प्रतिमा
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पूजा आदि स्वयमेव प्रगटे छे. प्रेम त्यां प्रतिमा पूजा छे. साकारना प्रेम यी साकारनी पूजा थाय छे. अने निराकारना प्रेमथी निराकारनी पूजा थाय छे. साकारनी पूजा सिद्ध थया बाद निराकार प्रभुनी पूजा थइ शके छे. बाल जीवो, साकार प्रभुओनी भक्ति करीने हृदयनी शुद्धि करी शके छे. हृदयनी शुद्धि यया पछी ज्ञान प्रगटे छे अने ते ज्ञानथी निराकार प्रभुनी ध्यानरूप पूजा थाय छे. साकार पूजा ए प्रथम मोक्षमागर्नु पगथियुं छे. साकार पूजा करनार साकार प्रभु अने तेना वियोगमां साकार प्रभुनी तथा गुरुनी प्रतिमार्नु पूजन करे छ, तेनी दृष्टिमां प्रतिमामा साकार प्रभुनुं स्वरूप रमी रहे छे. - साकार प्रभुनी द्रव्य पूजाना अधिकारी गृहस्थो छे अने प्रभुनी भाव पूजाना अधिकारी मुनियो छे. जेवा प्रभुमां शुद्ध ज्ञानादि गुणो छ तेवा पोताना आत्मामांसत्ताए गुणो छे. प्रभुनी श्रद्धा प्रीतिथी प्रभुना गुणो प्राप्त करवा माटे प्रभु पूजानी आवश्यकता छे. प्रभुनी पूजा भक्ति करतां आत्मामा रहेला सद्गुणो प्रगटे छे अने आवरणो टळे छे, प्रभुना जे जे गुणोनुं बहु मान स्तवन करवामां आवे छे ते ते गुणो पोताना आत्मामां तिरोभावे-सत्ताए रहेला होय छे ते प्रगट थाय छे. प्रभुना गुणोर्नु बहु मान पूजा ते वस्तुतः पोताना आत्मानी पूजा छे, कारण के तेथी पोताना आत्मानी शुद्धि थाय छे अने गुणो प्रगटे छे. ___ ज्यारथी मनुष्यो छे त्यारथी गमे ते भाषामां अनेक रीते प्र. भुनी स्तुतिद्वारा पूजा करवानो रीवाज प्रवा करे छे श्री ऋषभदेव
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्राथी ते श्री महावीर प्रभुनी पूजाओ ते ते कालमां ते ते देशमा प्रचलित भाषाद्वारा थती इती. पानी पूजामां मुख्यभाव प्रेम होय के अने ते गमे ते भाषाद्वारा बहार आवे छे. प्रभुना गुणोनी श्रद्धा श्रीति भावनाने भक्तो गमे ते भाषाद्वारा बहार प्रगट करे छे. पूर्वे संस्कृत भाषा अने प्राकृत भाषाद्वारा जैनो प्रभुनी पूजानां गानो गाता इता. संस्कृत प्राकृत भाषादिद्वारा प्रभुनी पूजा अने व्रतादि गुणोद्वारा थती प्रभु पूजाद्वारा जैनो प्रभुनी भक्ति करता हता. सोळमा या सत्तरमा सैकाथी गुजराती भाषामां प्रभुनी पूजाओ रचावा लागी. श्रीसकलचंद्र उपाध्याये श्रीसत्तरमेदी पूजा रची ते पहेलांनी पूजाओ रचेली न जाणामां आवे त्यां सुधी गुजराती भाषामा प्रथम पूजाना रचयिता श्रीसकलचंद उपाध्यायनी गणावाना. श्रीसकलचंद्रजी उपाध्यायजी पश्चात श्रीयशोविजयजी उपाध्याय, श्रीज्ञानविमल हरि, श्री विजयलक्ष्मी सूरि, श्री पद्मविजयजी पंन्यास, श्रीरुपविजबनी पंडित, श्री वीरविजयजी पंडित, आचार्यश्री विजयानंद सूरि, फ्यासश्री गंभीर विजयजी, श्रीमान हंसविजयजी, श्रीमान वल्लभविजयजी वगेरे आज सुधी पूजाओ रचनार थया छे. खरतरगच्छ, अंचलगच्छ वगेरेमा गुजराती भाषामां पूजाओना रचनार अनेक मूरि पंडित मुनि थया छे अने भविष्यमा घणा थशे. पूजाओ भणाववानो श्वेतांबर जैनोमां घणो रीवाज छे. सर्व पूजाओमां नव पदनी अने वीश स्थानकपदनी पूजाओ वधारे भणावाय छे. उपाध्यायजी श्री यशोविजयजी, श्रीमद् देवचंदजी अने ज्ञानविपळनी मृरि एत्रण
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२
नी नवपदनी स्तुतिनो संग्रह करीने कोइए नवपद पूजानी योजना करी छे. खरतरगच्छ अने तपागच्छ बन्ने पांए नवपदनी पूजा भणावाय छे. श्री विजयलक्ष्मी सूरिकृत वीरास्थानकनी पूजानी जैनोमां घणी प्रसिद्धि छे. विद्वानो ते पूजाने भणावी विशेष हर्ष पामे छे. पुरुष मुनिवरों अनुकरण करीने मारावडे प्रसंगोपात्त केटलीक पूजाओ रचाइ छे ते आ पूजा संग्रहनुं पुस्तक वांचतांज वांचको जाणी शकशे.
मारी बनावेली पूजाओ - सो, विजापुर, साणंद, महुडी ( मधुपुरी ) मेसाणा, र चार गाममां रचायेली छे, दरेकमां पूजा रानो संवत् छे. विशेषमां गुरुपूजा अने प्रभु महावीर देवना यक्ष तरीके श्री घंटाकर्ण महावीरनी पूजाओ छे. त्रीजा, चोथा अने पांचमा परमेष्ठी मां गुरुतत्त्वनो समावेश थाय छे. श्रीमद् रविसागरजी गुरु महाराज अने श्रीमद् सुखसागरजी गुरु महाराज, ए वे परम उपकारी गुरुओना गुणनी पूजा रचवामां आवी छे. गुरुनी पादुका तथा मूर्ति आगळ अगर अन्यत्र गुरुनी स्थापना करी गुरु पूजा भणाववी. नवपदनी पूजामां अरिहंत, सिद्धनी पेठे आचार्य, वाचक, तथा साधुनी पूजा है. गुरुमां आचार्य, वाचक, मुनिनो समावेश थाय छे, खरतरगच्छमां श्री जिनदत्त, तथा श्रीजिनकुशलसूरिनी पूजा भणवामां आवे छे. पूजाओनी चोपडीओमां दादानी पूजा प्रसिद्ध छे, श्रीमद् रविसागरजी दादागुरु महा प्रभावक, चारित्रपात्र चूडामणि थया छे, माटे तेपनी पूजा रचेली छे, गुरुभक्तो गुरुगुण
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
रागीओ गुरुनी पूजा भक्ति करे तेथी तेओना आत्मानी शुद्धि थाय के. श्री घंटाकर्ण महावीर ए जैनशासन देव छ. शांतिस्नात्रमा अष्टोचरी स्नात्रमा अने प्रतिष्ठा विधिमां श्री घंटाकर्ण वीरनी स्थाली यंत्रवाळी मंत्रीने वेदिका उपर स्थापवामां आवे छे. श्री सकलचंद्रजी उपाध्यायजीए प्रतिष्ठा विधिनी संस्कारित योजना करी छे. शांतिस्नात्र अने अष्टोत्तरी स्नात्र विधिनी योजना पण तेमना वखतमां तथा जगद्गुरु तपागच्छ गगनभानु समान श्री हीरविजयजीना बखतमां थएली छे अने ते रखते आचार्योए जैनशासन देवता तरीके श्री घंटाकर्ण महावीरनी प्रसिद्धि करी के अने ते परंपरा आज सुधी तपागच्छमां चाली आवे छे. श्री महुडी (मधुपुरी) गाममां शासन यक्ष तरीके श्री पद्मप्रभु जिनेश्वर देवनी आगळ एक देरी करी श्री घंटाकर्ण महावीरनी मूर्तिनी अमोए प्रतिष्ठा करी छे. ते शासनयक्षनो चमत्कार प्रभावक सर्वत्र विस्तार पाम्यो छे. घंटाकर्ण कल्प वाचपाथी तेमनो प्रभाव समजाशे. जेटला शासन देवो अने देवीओ छे तेओ समकित धारी छे तेओ साघर्मिक बंधु तरीके छे. गृहस्थ श्रावको जैनो तेमनी शासन प्रभावक साधर्मिक तरीके सेवा भक्ति करे छ अने तेथी शासनयक्ष देवो, गृहस्थ जैनोने धर्म साधतां संकट पडे छे ते काले सहाय करे छे. अमोए गृहस्थ जैनोने साधर्मिक देव तरीके तेमनी पूजा भणाववानो तेमनी मूर्ति आगळ अधिकार छे एवं जाणी तेओ माटे पूजा रची छे के जेथी जैनो पोते, मिथ्यात्वी देवो भने देवी
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४ ओनी सहाय छंडीने समकिती देवदेवीओनी सहायपामी शके-सम्म. दिही देवा दितु समाहिंच बोहि च (वंदितासूत्र) ए वाक्यथी श्रावकोए सम्यग्दृष्टि देवोने का छे के हे सम्यग्दृष्टि देवो ! अमने समाधि अने बोधि-समकित आपो. सम्यग्दृष्टि गृहस्थ जैनो सम्यग्दृष्टि देवदेवीना गुणोनुं स्तवन करी तेओनी द्रव्यपूजा करी शके छे. अष्टादश दोष रहित परमात्मा महावीर जिनेश्वरना सम्यग्दृष्टि देवो भने देवीओ सेवको छे अने ते जैनशासननी प्रभाचनामां मदत करे छे. तेमने साधर्मिक समकितदृष्टि देव तरीके मानवा पूजवामां दोष नयी. चक्रेश्वरी पद्यावती, माणिभद्र वगेरेनी देरासरोमां श्रावको पूजा करे छे तेम घंटाकर्ण वीरनी मूर्ति आगळ तेनी स्तुति करी तेनुं पूजन कर, ए जैन शासननी सेवा करनार देवनी भक्ति छे.
पूजा भणाक्नारामओए बानी मुनि वगेरेनी सेवा भक्ति करीने तेओनी पासेथी दरेक पूमाना अर्थ धारवा. दरेक पूजाना रागने धारवा. पूजाने सारी पेठे गातां शीखवू. पूनानां साहित्य तरीके जे जे वाणित्र योग्य लागे ते वगाडतां शीखवू, जे पूजा भणाववानी होय तेनो भावार्थ प्रथमथी समनी लेवो. एक सरखी रीते सर्व गा. नाराओए तालबद्ध गावु. मुखे खेसनो छेडो राखवो पूजा एक स. रस गानार उपाडे अने बीजा पाछळ ते पद्य गाय, वच्चे कोइ जासनी गरवड थवा न दे, वच्चे आडी अवळी वातो न करे, प्रभुना सन्मुख दृष्टि राखे, जे पूजामां जेवो भाव होय तेवो परिणाम धारण
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
करे, प्रभु वीतरागना गुणोनुं बहु मान करे अने आनंदथी गायतो पूजा भक्तिनुं वातावरण एq छवाइ जायके जेयी तहेतु अनुष्ठान अने अमृत अनुष्ठाननों आनंद रस प्रगटे. जिन मंदिरमा पूना भणावती वखते सर्व श्रावकोए नियमसर बेसवु. पूना भणाववामां विधिनो खप करवो अने आशातनाना दोषो टाळवा. वेठनी पेठे पूजा न भणाववी. मोक्ष माटे पूना भणाववी. सुन भक्त स्नात्रीयाओ करवा. पतासांनी लालचेज पूनामा सामेल थर्बु ते विषानुष्ठान छे, माटे पूजा भणाववामां, गावामां अने पूजा श्रवण करवामां खास लक्ष्य राखq. गातां आवडे, सारं गानारा गवैयाओ गाय, बाहिरनी सारी धामधूम देखाय; तेटला माटेज पूजामा जq ए, न धारयु. परंतु सारी रीते गावं. पूजाओ गातां तेना अर्थनो विचार करवो, आत्मामां प्रभु भक्तिनो हर्षोल्लास प्रगटाववो अने प्रभुवीतरागना गुणोने प्रगटाववा खास लक्ष्य राखी सर्व पूजानी साधन सामग्री सेववी अने साध्य लक्ष्यनो केन्द्रसमान उपयोग भूली न जवो. श्रीमद देवचंदजी महाराजे का छे के.
स्वामी गुण ओलखी स्वामीने जे भजे, दर्शन शुद्धता तेह पामे; ज्ञान चारित्र तप वीर्य उल्लासथी, कर्म जीपी वाशे मुक्ति धामे, तार० ॥
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६
प्रभु महावीर देवना गुणोनो प्रथम जाणी अने पछी प्रभु महाबीरादि देवनी जे पूजा सेवा करे छे ते आत्माना सम्यग् दर्शननी शुद्धता प्राप्त करे छे, सम्यग् दर्शननी शुद्धतांना बळे ज्ञान चारित्र तप वीर्य गुणना उल्लासने मगटावीने ते आत्माना शुद्ध ज्ञान दर्शन चारित्र गुणने पामीने तथा अष्ट कर्मनो क्षय करीने मुक्ति धाममां वसे के. प्रथम ज्ञान प्राप्त करीने पश्चात् पूजा वगेरेनी क्रिया करवी. गाडरीया प्रवाहनो त्याग करी प्रथम पूजाओनुं सारी रीते ज्ञान करं. विद्वान साधु गुरु अने दक्ष श्रावक पासेथी पूजाओना अर्थ धारवा. एवी रीते पूजाना गीतोद्वारा प्रभुनी पूजा करवाथी श्रावको मोक्षपदने पामे छे, त्यागी मुनियो प्रभुनी आगळ भावनाथी पूजाओ गाइ शके के पण द्रव्य पूजा करता नथी. कारण के तेओए द्रव्य पूजानो त्याग करेलो छे. पूजा भणावतां आत्मोल्लासथी अनेक कमैनी वर्गणाओनो क्षय थाय छे.
में यथाशक्ति पूजाओ रचवामां प्रयास कर्यो छे. समकित दृष्टिवाळा जीवो श्री कृष्णनी पेठे तेमांथी गुण सार ग्रहण करशे अने मिथ्यादृष्टियो काकनी पेठे दोषो जोशे, गुणानुरागी जे भक्तो हशे तेओ अवश्य फल प्राप्त करशे.
वसो गामना संघना आग्रह थी पहेली अष्ट प्रकारी पूजा रचवामां आवी हती अने त्यां प्रथम देरासरमां भणावी हती. वास्तुक पूजा विजापुरमां वकील, शा. रीखवदास अमुलेख, दोशी. नथुभाइ
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७
●
मछाचंद वगेरेना आग्रहथी रचवामां आवी हती अने प्रथम शेट रखवदास अमुलेखना नवा घरमा भणावी हती. मोटी नवपदनी पूजा प्रथम महुडी गाममां श्रीपद्मप्रभुनी आगळे विजापुरनी अने साणंद श्रावकनी टोळीए सारी रीते भणावी हती. पूजासंग्रहमां आपेली पूजाओ जोवाथी मालुम पडशे के ते ज्ञानदर्शन चारित्ररूप मोक्ष मार्ग छे व्यवहारनय अने निश्चयनय एम बे नयनीस्या द्वादशैलीथी अनेकांतनय सहित पूजाओ रचेली छे, तेनो भाव उत्तम . गीतार्थमध्यस्थभावी गुणानुरागी मुनियो पासे तेनो भावार्य धारवो. पूजाओमां रुचिभेदे कोइने कोइ रुचे छे अने कोइने कोइ रुचे छे. रुचिज्ञानमेदे जुदी जुदी पूजाओ सर्वने रुचे छे. पूजानो सार ग्रहण करवो पूजाओ पकैी जेना जे अधिकारी हशे ते तेने ग्रहण करी भणावशे अने फल प्राप्त करशे. पूजासंग्रहने छपाववामां साणंद संघना श्रावको आगेवानीभर्यो भाग लीधो छे. शेठ गोविंदजी उमेदनी पाछळ तेमना भाइ त्रिभोवनदास तथा चुनीलाले तथा भाइ दलसुखभाइए धर्मदान करेल, तेओए तेमनी नाम स्मृति माटे पूजाओ वगैरे रचवानो आग्रह कयौं, तेथी निमित्त पामीने बाकीनी केटलीक पूजाओ रचाइ छे. पूजासंग्रह छपाववामां जे जे श्रावकोए धननी सहाय करी छे तेओने धन्यवाद आपवामां आवे छे. पूजासंग्रह प्रथमावृत्तियां जे कइ स्खलन, भूल, दोष रहेल जणाशे तेने द्वितीयावृत्तिमां सुधारी लेवामां आवशे अने नशे तो बीजी पण केटलीक नवीन पूजाओ
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
रची दाखल करवामां आवशे. पूजासंग्रहनां मुफ सुधारवामां मुनि कीर्तिसागरे मदत करी छे तेथी तेने धन्यवाद आपवामां आवे छे. जे कंइ वीतराग महावीर प्रभुनी आज्ञा विरुद्ध लखायु होय तेनो मिच्छामि दुक्कडं देवामां आवे छे. पूजा भणायनारा अने श्रवण करनाराओना हृदयमा सेवाभक्ति पूजाना परिणामनी वृद्धि शुद्धि थाओ.
इत्येवं ॐ अर्हमहावीरशांतिः ३
मु. महेसाणा.
सं. १९७९ कार्तिक सुदि शानपंचमी.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
१९
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पूजासंग्रहनी प्रस्तावना,
शास्त्रविशारद - कविराज, जैनाचार्य श्रीमद् बुद्धिसागर सूरिकृत पूजासंग्रह खरेखर ज्ञान भक्तिरस अने चारित्र भावरसनो सागर के. श्रीमद्नी रचेली पूजाओमां भाव मुख्य छे. जे जे विषयनी पूजा रचेली छे तेनुं उत्तम हार्दिक स्वरूप चितर्यु छे, एटलुंज नहि परंतु तेमां स्थळे स्थळे तेमना उद्गारो के जे ज्ञान भक्तिरसमय छे ते देखाय छे. कर्तानुं य हृदय नीतरे छे ते काव्य छे. आनंद रसना उभरा अने अनुभव ज्ञानना उभराओ ज्यां त्यां पूजाओमां वांचतां अनुभवाय छे ते सहृदय साक्षर पूजानुभवी भक्तो स्वयमेव जाणी शकशे. गुरुमहाराजे रागों के जे पूजाओमां प्रचलित छे तेमां पूजाओ रची छे. केटलीक पूजाओने रागणीओमां पण रची छे. पंचधा योग पूजा, अष्टांग योग पूजा, दानशीयल तपज़ात्र पूजा, षडावश्यक पूजा, महावीर जन्म जयंती पूजा वगेरे पूजाओ के पहेलां कोइए रची नहोती एवी पूजाओ रचीने तेणे पूजारसिकोने नवीन पूजाओना आनंदरस आस्वादन प्रति आकर्ष्या छे. गुरुमहाराजनी रचेली पूजाओमां मासानुपास, झडझमक साथै आध्यात्मिक ज्ञान भक्ति चारित्र रसनो प्रवाह वह्या करे छे. तेमनी रचेली पूजाओ घणे ठेकाणे भणावत्रानी इच्छावाळा श्रा बको ज्यां त्यां गामोगाम पूजासंग्रह बहार पडया पहेला अगाउथी
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मागणीओ कर्या करे छे. अष्टप्रकारी तथा वास्तुक पूजा आजसुधी घणा गामोमां शहेरोमां भणाववामां आवी छे. तेमनी रचेली नवपदनी मोटी पूजा पहेलवहेली विजापुर पासेना महुडी गाममां विजापुर तथा साणंदनी श्रावक टोळीए भणावी हती. गुरुश्रीए सत्तरभेदी पूजा एक दिवसमां पांच कलाकमां रची पूरी करी हती. पंचपरमेष्टी पूजा, षडावश्यक पूजा, अष्टांगयोग पूजा तथा पंचधायोग पूजा वगेरे पू. जाओ एकेक दिवसमां चार चार पांच पांच कलाकमां रची पूरी करी हती. गुरुमहाराज ज्यारे पूजा रचवा बेसे छे त्यारे गद्यना लखाणनी पेठे सपाटाबंध पूजाओ रची दे छे. शीघ्रकवि तरीके तेओ जाहेर छे. तेओए भजन पद्यसंग्रहना आठ भाग रची बाहेर पाड्या छे. तेमनी रचेली सत्तरभेदी पूजानो भावार्थ, आध्यात्मिक दृष्टिए उत्तम छे. वीश स्थानकनी पूजामां थोडी गाथाओमां घणो भाव समाव्यो छे. पहेलांनी अनेक पूजाओ छे. हाल पण केटलाक पंडित मुनिवरोए पूजाओ रखेली छे. भिन्न रुचिवाळा लोको छे तेथी आ पूजाओना रुचिवाळा जे लोको छे तेने आ पूजाओ भणावतां घणो भक्तिरस प्रगटशे तथा भविष्यमा जेओ आवी पूजाओनी रुचिवाळा जीवो प्रगटशे तेओने आ पूजाओ घणी उपयोगी थें पडशे. आचार्य महाराजजी भविष्यमां बीजी पूनाओ प्रसंगोपात्त रचे एवो संभव छे. आ पूजासंग्रहनी आत्ति खपी जतां बीजी आवृत्ति छपावतां भविष्यमां रचाशे ते पूजाओने पण आ पूजाओना सुधारा वधारा साथे दाखल करवामां आवशे.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सज्जनो गुणानुरागी होय छे. दुर्जनो काकना जेवा दोष दृष्टिवाला छे. दुर्जन इालुओ तो छता गुणने पण अवगुण तरीके देखाडवानो प्रयत्न करे छे अने पयमांथी पूरा काढवा जेवी चेष्टा करे छे, एवा इालुओ उत्तम पूजाओ अने तेना रहस्यने दोषरूप देखाडवा प्रयत्न करे तेथी सज्जन गुणानुरागी समजु जनोने खराब असर यती नथी. जेओने सम्यग् दृष्टि प्रगटी होय छे तेओ तो श्री कृष्णनी पेठे ज्यां त्यां सारं देखे छे तेनी प्रसंशा करे छे अने गुणनारागी बने छे. जैन कोममा आचार्य महाराज साहेब जेवी प्रभावशाळी अल्प व्यक्तियो छे. तेमणे जैन कोमपर घणो उपकार कयों छ. जैनो अने हिंदुओ वगेरे सर्व कोमोमां, राजा रजवाडाओमां जैनाचार्य गुरु महाराजनी प्रतिष्ठा भारी छे, सर्व दर्शनवाळाओ ते. मना लेखोने ग्रन्थोने प्रेमभावथी वाचे छे, गुरु महाराजना रचेला अनेक ग्रन्थो छे. ग्रन्थमाळाना मणकामां आ अन्यथी वधारो थयो छे. तेमना हाथे विश्व लोकोनुं कल्याणथाय एवा ग्रन्थो हजीपणा लखाशे एवी इच्छा राखीए छीए. पूजाओमां ज्ञानदर्शन चारित्रादि गुणोनी भक्ति स्तुति अने ज्ञानादि गुणीओनी भक्ति करवामां आवे छे अने व्रत गुणोनी रुचि प्रगट थाय एवी भावना होय छे. आत्मानी शुद्धि करी आत्माने परमात्मा बनाववो अने अनंत जन्म जरा मरणना दुःखथी मुक्त थर्बु एज सर्व प्रकारनी पूजाओनो मूळ उद्देश अने उद्देश ग.मी 'पूजाओनो भावार्थ होय छे. वाचकोर पूजाओ गाइने बेसी न रहेवू पण तेनो भावार्थ ग्रहयो, सांभळी सांभळी फूटया कान-वाची वाची
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२ फूटी आंख, गाइ गाइ थाक्यु मुख, एम गाडरिया प्रवाहे चालतां पूजानुं अने तेमां कहेवा भावनुं रहस्य समज्याविना आत्मानो आनंदरस प्रगटतो नथी. ज्ञानपूर्वक अने भावपूर्वक पूजाओ भणाववामां आवे छे तो वक्ताओने तथा श्रोताओने अत्यंत आल्हादभाव भक्तिरस प्रगटे छे अने ज्ञानावरणीयादि कर्मोनी निर्जरा थाय छे. आस्मामां प्रभु भक्तिनो समाधिभाव प्रगटे छे तेथी प्रभुनो हृदयमा प्रगट भाव थाय छे. पूजाओ भणाववामां, श्रवण करवामां एकांत भक्तिर्नु फल छे तेनो भावार्थ विचारी आत्मोल्लास प्रगटावतां उत्कृष्ट भावे क्षणमा मुक्ति थाय छे. भक्त जैनो आवी उत्तम पूजाओ भणावीने तथा श्रवण करीने प्रभु भक्तिना रसिया बनी आनंद रस पामो. एम इच्छु छ. सं. १९७९ का. सु ११ एकादशी. ॥
गुरुभक्त. लेखक. गांधी आत्माराम खेमचंद, महेता हरिलाल मंगळदास,
मु. साणंद.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ तरफथी श्रीमद् बुद्धिसागरसूरिजी ग्रन्थमाळामा
प्रगट थयेला ग्रन्थो.
६१२
प्रथांक
पृष्ठ किंमत १ क. भजन संग्रह भाग १ लो. २००
२०० ०-८-० * १ अध्यात्म व्याख्यानमाळा. २०६०-४-० * २ भजनसंग्रह भाग २ जो. * ३ भजनसंग्रह भाग ३ जो. २१५ ०-८-० * ४ समाधि शतकम्.
०-८-० * ५ . अनुभव पच्चिशी,
२४८ ०-८-० ६ आत्मप्रदीप.
३१५ ०-८-० * ७ भजनसंग्रह भाग ४ थो. ३०४ ०-८-० ८. परमात्मदर्शन.
नरक ०.१२.० * ९ परमात्मज्योति.
५०० ०.१२.० * १० तत्त्वबिंदु.
२३० . * ११ गुणानुराग. [आवृत्ति बीजी]. २४ ०-१-०
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२४ *. १२-१३. भजनसंग्रह भाग ५ मो तथा ज्ञानदीपिका.
१९० ०-६-.. * १४ तीर्थयात्रानुं विमान [आ. बीजी] ६४ ०-२-० * १५ अध्यात्म भजनसंग्रह
१९०
०-६-० * १६ गुरुबोध.
१७४ ०-४-० * १७ तत्त्वज्ञानदीपिका
१२४
०-६-० १८ गहुंलीसंग्रह भा. १
११२ ०.३-० * १९-२० श्रावकधर्मस्वरूप भाग १-२ [ आत्ति त्रीजी ]
४०-४०-१-० * २१ भजन पद संग्रह भाग ६ छो. २०८ ०.१२.० २४ वचनामृत.
०-१४.० २३ योगदीपक.
३०८ ०.१४.० २४ जैन अतिहासिक रासपाळा. ४०८ १-०-० * २५ आनन्दघन पदसंग्रह भावार्थ सहित. ८०८ २-०-० * २६ अध्यात्म शान्ति [ आवृत्ति बीजी] १३२ ०-३-० * २७ काव्यसंग्रह भाग ७ मो. १५६ ०-८-० * २८ जैनधर्मनी प्राचीन अने अर्वाचीन स्थिति.
०-२-० २९ कुमारपाल चरित्र (हिंदी)
०-६-०
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३००
२४०
०-४-० ०-४-० ०-४-०
१९६
११००-५-०
३० थी ३४ सुखसागर गुरुगीता. ३५ षड्व्व्य विचार. * ३६ विजापुर वृत्तांत. - ३७ साबरमती काव्य.
३८ प्रतिज्ञा पालन. ३०४ ३९-४०-४१ जैनगच्छमत प्रबंध
संघप्रगति जैनगीता. ४२ जैन धातुप्रतिमा लेख संग्रह ४३ मित्रमैत्री. ४४ शिष्योपनिषद्. ४५ जैनोपनिषद्. ४६-४७ धार्मिक गद्यसंग्रह तथा
सदुपदेश भाग १ लो. ४८ भजन संग्रह भा. ८ ४९ श्रीमद् देवचंद्र भा. १ ५० कर्म योग. ५१ आत्मतत्त्व दर्शन ५२ भारत सहकार शिक्षण काव्य.
१..०... ०-८-० ०-२-० ०.२-०
४८
९७६
९७६ १०२८
३-०-० ३-०-० २-०-० ३-०-० ०-१०-० ०.१०.०
१०१२
११२
१६८
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१९०
५३ श्रीमद् देवचंद्र भा. २ १२०० ३-८-० ५४ गहुली संग्रह भा. २
१३० ०-४-० ५५ कर्मप्रकृतिटीकाभाषांतर ८०० ३-०-२ ५६ गुरुगीत गुहलीसंग्रह
०-१२-० ५७-५८ आगमसार अने अध्यात्म गीता ४७०
०-६-. ५९ देववंदन स्तुति स्तवन संग्रह. १७५ ___०-४-०
६० पूजासंग्रह ॐ आ नीशानीवाळा ग्रंथो सीलकमां नथी.
उपरनां पुस्तको मळवानु ठेका'.
वकील मोहनलाल हीमचंद.
(गुजरात) पादरा.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
स्नात्र विधि
२७
जैनाचार्य श्रीमद् बुद्धिसागर सूरिकृत पूजा संग्रह
विषयानुक्रमणिका.
१ स्नात्रपूजा
आरती.... मंगल दीवो
www.kobatirth.org
....
लुण उतारण विधि....
4410
१३ वास्तुक पूजा १४ अष्टमकारी पूजा
....
....
२ नवपद बृहत्पूजा
३ पंचाचारपूजा.... ४ विशस्थानक लघुपदपूजा ५ दशविधयति धर्मपूजा....
....
११ बडावश्यक पूजा १२ अष्ट प्रकारी मोटी पूजा.
....
....
....
....
....
****
****
....
६ चार भावनानी पूजा.... ७ दान शीयल तप भावनी पूजा ८ अष्टांग योगनी पूजा ....
९ नवत्रा क्रियाभक्ति पूजा १० अष्टकर्म सूदनार्थं अष्टप्रकारी पूजा.....
eboo
....
8200
....
....
..
....
****
....
....
****
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
पृष्ठ.
१
3
१६
१६
१७
१८
४९
६०.
८४
१०६
११७
१२९
१४९
१७१
१९१
२०८
२३२
२४४
पृष्ठ
im
१५
४८
५९.
८३
१०५.
११६
१२८.
१४८
१७०
१९०
२०७
२३१
२४३
२५७
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
१५ श्रीमद् र विसागर गुरुपूना १६ श्री सुखसागर गुरुपूजा.... १७ सत्तरभेदी पूजा
****
१८ नवपद लघु पूजा १९ पंचधा योग पूजा
२० पंचपरमेष्ठी पूजा २१ महावीर जन्म जयंती पूजा ॥ २२ अष्टप्रकारी महावीर पूजा २३ घंटाकर्ण महावीर पूजा .... २४ घंटाकर्ण महावीर आरती २५ गुरुनी आरती २६ गुरु मंगल दीपक २७ जिनेश्वर आरती २८ मंगल दीपक
....
....
૨૮
****
ང༩༤
....
....
****
....
....
....
4440
....
4800
....
....
4004
***
....
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पृष्ठ.
२५७
२७१
२८७
३०३
३१४
३३०
३३८
३५१
३६९
३७८
३७९
३८०
३८१
२८३
पृष्ठ.
२७१
२८६
३०३
३१३
३२९
३३७
३५०
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२९
पूजासंग्रहनु अशुद्धि शुद्धि पत्रक, लीटी अशुद्धि
शुद्धि
घूनो
धूजो
गंधोदकथी
१६
.१४
१९
धोदकथी लह स्नात्रया भावरे जहजो अनंत बासना
३९
१४
स्नात्रीया भावेरे जेहजो अनंता वासना ओ ही
४८
१७
पुण्य
पुण्ये
तप पूजाना होरीना रागमां बीजा फ्रने अंते रे
अने तप एम बे सुधारीने वाचवू. २ कीधुं
दी) आस्रवने
आस्तव १६ लघि
लब्धि ज्यां ज्यां ब्रह्म होय त्वां ब्रह्म वांचवू. मैत्री भावनानी अरणिकवाळी देशी पूजामां बीना अने चोथा पदने अंते रे उमेरवो.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुद्धि
३० अशुद्धि करवा शुद्धो
करवां
शुद्धो गुण ने
how my wom
११५ १४५ १४७ १४७ १४९ १५२ १५२ १५४
गुण न
.
३ १४
शक्तियो उपदेशने नरनार भवोदधि तमोरजो सेवनारे कथ्यांसार वांदीए आंखमां जेथी विकासेरे लाभार्थ परपुद्गल
१५६
शकियो उपदशने नानार भवो तमोरेजो सेवतारे कथ्यांगर बादीए भाखमां जथी विकासरे लाभार्य परपुदल पूजी भवोदधिमा बाये
१५८
a
n /
१८२
पूजा
..
भवोदधिमा बांधेरे
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
लीटी
पृष्ठ २३३ २३६
मनमा
.
२४० २४२
२६१
6
२६३ २८३ २९१ ३०६
अशुद्धि
शुद्धि मनमा दीजीऐ
दीजीए द्रव्यार्थिकमये द्रव्यार्थिकनये
স্বনা शाश्वतां समकितदा समकितदाय गुणंरंगी गुणरंगी सबळा
सवळा कया
कयां कलश छे तेमांनो एक कलश भणावयो.
पूजता मारी
सारी
पुष्पं टाळेरे टाळे
माहि ग्राम
ग्राम नैवेद्यं
नैवेद्य.॥
निज आखे आंखे.
नम्यो ।
पूजतां
३१६
३२५
३३६
माहि
३३९ ३४४ રૂ૫૨ ३५९ ३५९
* * *
निज
नमो
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂર पृष्ठ लीटी
अशुद्धि
शुद्धि ३६१ १०
सद्सद् सदसद् ३६९ १२
भक्त छ
भक्त छ। ३७८ १७
स्मरतां समरंतां॥ सूचना-पूजा पूरी थतां ॐ ही श्री आदि मंत्र भणीने सत्तरभेदी तथा वीशस्थानकनी पूजा वगेरेमा पूर्वनी पूजाओनी पेठे संपूर्ण मंत्र मणवो. तथा अष्टमकारी पूजा विनानी बाकीनी पूनाओमा प्रत्येक पूजा दीठ अष्टपकारी पूजानो सामान ग्रहवो. वि० अन्य सूचनाओ वगेरे जे रही जती इशे ते द्वितीयात्तिमां दाखल करवामां आवशे.
इत्येवं ॐ अँह महावीर शांतिः ३
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
योगनिष्ठ अध्यात्मप्रेमी श्रीमद्बुद्धिसागरजीवरश्विरसद्गुरुभ्यो नमः ।
કર્મયોગ કણિકાઓ
૧-પ્રત્યેક જીવને લૌકિક અને લોકાત્તર વ્યવહારતઃ દ્રષ હોત્રાલભાવ મર્યાદાએ આવશ્યક ક્રિયાઓ કર્યા વિના છૂટકા થત નથી, જે જે ચાલે, જે જે ક્ષેત્રે, જે જે ભાવે ખાા જીવનાસ્તિત્વ સરાત્માથે અને આન્તરજીવન સરકાસ્તિત્વાર્થે તથા સ્વવિચારાસ્તિત્વાથે જે જે ક્રિયાઓ કરવી જોઈએ તે તે ક્રિયાઓ યદિ ન કરવામાં આવે તે માહાતઃ નિષ્ક્રિય જેવું જીવન જણાયા છતાં અન્તરમાં આતયાનાતિ વિકલ્પસ કલ્પ થયા કરે છે અને અનેક પ્રકારની સ્વવ્યક્તિને તથા સમષ્ટિને હાનિ થાય છે.
૨-ક્રિયાયોગના આદરથી લય, દ્વેષ, ખેઢ, ક્રોધ, માન, માયા, હાલ અને નન્દાદિક ઢાષાના નાશ થાય છે.
૩–જ્ઞાનયોગીને પણ ક્રિયાયોગ વિના પરિપકવ ચિત્તની શુદ્ધિ થતી નથી. સ્વફ્રજ પ્રમાણે ક્રિયાયોગના વ્યવહાર કરતાં રાગદ્વેષના
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઃ કમગ જે જે પરિણા થાય તેને ઉપશમભાવ કરવામાં ડિયાગનું મુખ્ય સાધુ મહત્વ રહ્યું છે એમ વસ્તુતઃ અવધવું. આવાયક હિયાયાગોને જે ખેદાદિક કારણે ત્યાગે છે તે મનુષ્ય ખરેખર વક્તવ્યમથી ભ્રષ્ટ થઈને બેઠ–ભય–કલેશ વગેરેને ભવિષ્યમાં વિશેષતઃ પ્રાપ્ત કરે છે અને પરિણામે તે લાભના કરતાં અનન્તગણ વપરની હાનિને પ્રાપ્ત કરે છે એમ અનુભવગમ્ય દષ્ટાન્તથી વિચારી લેવું.
ઇકિયાગ એ રાક છે અને ધમગ એ રથય છે. ક્રિયાચાગ એ વાડ સમાન છે અને રાજગાદિ ક્ષેત્ર સમાન છે ઈત્યાદિ અધ્યાત્મ રહસ્યને અવગેબી ચિત્તશુદ્ધિ આદિ માટે ક્રિયાગ આવવાની જરૂર છે.
પ-આમા નિરજન નિરાકાર વસ્તુતઃ સત્તાએ છે એમ અવધીને બાટાવક–ક્રિયા કરજેને જે ત્યાગ કરવામાં આવે તે નિપાર પરમાત્મપદની પ્રાપ્તિના હેતુઓને નાશ થઈ જાય અને તેથી અતિભ્રષ્ટતતેજન્ટ જેવી સ્થિતિમાં આવી પડાય; માટે અધ્યાત્મજ્ઞાનીઓએ આત્માની અનન્તશક્તિ ખીલજવાના જ ધાર્મિક કમપેગે, જે જે કાલે જે જે ક્ષેત્રે અને અધિકારભેટે આદ૨વાના હોય તેઓનું સંરક્ષણ કરવું એજ વાષિકારરક્ષક કમગની ફરજ સવ માટે અવધવી. પ્રત્યેક મનુષ્યને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ભિન્ન ભિન્નાવસ્થાદિ સુગમાં ડિયાગે ભિન્ન ભિન્ન આદરવા કેમ્પ થાય
ગૃહસ્થાશ્રમમાં જે જે ખ્યાવહારિક અને ધામિક કર્મો દ્રવ્ય ક્ષેત્ર કાતિ અપેક્ષાએ આદરવા ગ્ય હોય છે તે જ
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
[5]
ગાને અનગારાવસ્થાને ગ્રહણ કરતાં ત્યાગ કરવા પડે છે અને અનગારદશાના વ્યાવહારિકધકાગા અને જ્ઞાનાકિ નૈયિક ધર્માંકાગા આદરવા ચેમ્પ થાય છે. જે રે ક્રમચગા આદરવામાં લૌકિક અને લેાકેાત્તર દૃષ્ટિએ સ્વપરાથે વિશેષ લાભ અને અલ્પ હાનિ અખાતી હોય તે તે ક્રમ– ચેગા આદરવામાં વિવેકદ્રષ્ટિતરતમયેગે નિર્દેષત્વ અવખાધવ અને આવશ્યકત્વ અવમેધવું. જે જે કાર્યોન ઉદ્દેશી જે જે ક્રિયાઓ કરવાની ડાય તે તે ક્રિયાઓમાં લાભાલાભના અનેક
ષ્ટિએ વિવેક કરવા જોઇએ.
૬-વિચાર। એ આચારનું મૂળ છે. વિચારો એ મેઘ સમાન છે અને આચારે એ નદી સમાન છે. વિચારાની સુધારણાએ આચારા–ક્રિયાઓની સુધારણાઓ થઇ શકે છે. ક્રિયાઓ જે જે પ્રવર્તે છે તેની પૂર્વે વિચારા હોય છે.
૭–સ વિશ્વજનાને અમુક એક જ પ્રવૃત્તિ પ્રશસ્ય અને ચેાગ્ય લાગે એવુ લૌકિક દ્રષ્ટિએ કદાપિ બન્યું નથી, બનતું નથી અને ભવિષ્યમાં બનનાર નથી.
૮-અન્તરમાં પ્રખલ જ્ઞાનવૈરાગ્ય હોય તથાપિ યાવત લૌકિકવ્યવહારદશાના ત્યાગ કરવામાં ન આવ્યા હાય તાવતુ લૌકિક ફરજ માનીને પ્રવૃત્તિ કરવી જોઈએ અને અન્તરથી નિલે પ રહેવુ જોઈએ.
-અમુક ક્રિયાઓ માટે
કરવા ચેા છે. વા ત્યાગ કરવા
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમોગ એમ છે તેને પરિપૂર્ણ વિવેક કર્યા વિના જેઓ અધિકારાદિની
અનભિજ્ઞતાએ પ્રવૃત્તિ કરે છે તેઓ અને કાર્યની સિદ્ધિથી વિમુખ રહે છે.
૧૦–વિવેના પપા જાયિક વિવેક એ દશમો નિધિ છે. વિવેક વિનાને મનુષ્ય તે પશુની આહારાદિ સંજ્ઞા થતી નૈસર્ગિક ષિાઓના કરતાં કનિષ્ઠક્રિયાઓ કરના અવયવો
૧૧-આજીવિકાદિ લોકિક પ્રવૃત્તિને વિવેક અને યતનાથી સેવતાં ધર્મક પ્રવૃત્તિને પણ સુખપૂર્વક સેવી શકાય છે એ સૂત્ર કદાપિ વિશ્વવ્યવહારવસ્થિત મનુષ્યને વિમરવા ચિરાગ્ય નથી.
૧૨-વિદ્યાબલ-ક્ષાત્રામલ વ્યાપારમલ અને સેવાઓલ વગેરે બાથી છે કે વિશ્વમાં જીવનકશામાં સાધનસંપન્ન નથી તેઓ અન્ય મનુષ્યોના દાસ બને છે અને કોઈ વખત તેઓનું અસ્તિત્વ અને તેઓના ધર્મનું અસ્તિત્વ ખરેખર ઈતિહાસના પાને અવશેષ માત્ર રહી શકે છે.
૧૩-આજીવિકાથી સાધનસંપન્ન રહેવું એ લોકિકકમ પ્રવૃ– ત્તિમાં મુખ્ય કામ છે અને તેનાં જે જે વિદ્યાક્ષાત્રબલ
વ્યાપારાદિક સાધનેથી સંસારમાં વર્તવાની દશા છતાં આળસુ થવું એ અજ્ઞાની અધધ મનુનું લક્ષણ છે. આજીવિકાદિ માટે અજેની યાચના કરવી એ હીનકમ છે અને તેવી સ્થિતિએ ગૃહસંસારમાં પડી રહી ચિન્તા-શેક–વિકલ્પ–સંકલ્પ કરી સુચનના ભેગી થવું એ કઈ પણ રીતે એગ્ય નથી.
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલિકાઓ :
૧૪-૫, વેર, કલેશ, માન અને પ્રકપાહિવટ ચુકત ચિતવાળા તામસી મનુષ્ય જ્ઞાનાવરણીયા કને બાંધે છે અને આત્માના સત્યસુખથી વંચિત રહે છે.
૧૫નારિયળ્યા જ્ઞાન અને ક્રિયા એ બેથી એક્ષની પ્રાપ્તિ થાય છે તે જ્ઞાન વિનાની ક્રિયા અધ સમાન છે અને દિયા વિનાનું જ્ઞાન ખરેખર પાંગળું છે.
૧૬-હિંસાપરિણામ–અસત્ય – તેય – અબ્રહ્મચર્ય – મરછ– અજ્ઞાન–અવિરતિ-કેધ માન – માયા –લોભ-ઈષ્યા – નિજાઆલસ્ય-વિષયાસક્તિ-કામ-નિન્દા–રતિ અને અરતિ આદિ આસુરી શક્તિ છે. ક્ષમા-દયા–સેવા-ભકિત-સત્ય-અસ્તેયપ્રાણચય–વૈરાગ્ય-જ્ઞાન-વિવેક–સમતા–શુદ્ધપ્રેમ–ત્યાગ-આજીવ-માઈલનિર્લોભતા-તપ-સંયમ–ચારિત્ર-દર્શન અને નિષ્કામતા વગેરે દેવીશકિત છે.
૧૭–આત્મજ્ઞાની સાત્વિક નીતિપુરસર આવશ્યક ધર્મકાર્યો કરીને વિશ્વની પ્રગતિ કરીને જે વિજય મેળવી શકે છે તેના સમાન અન્ય કઈ વિજય ચેળવવા શકિતમાન થતું નથી. સાતિવક આત્માની નૈૠયિકદષ્ટિએ વિશ્વની વાસ્તવિક સ્થિતિ અવધે છે તેથી તે પૂર્વકાલમાં જ્યાં જ્યાં બંધાયે હતું તેમાં તે વર્તમાનમાં નિસંગમા પરિણમતે હવાથી બંધાતું નથી. આત્મજ્ઞાની શુભાશુભભાવમાં મુંઝાતું નથી તેથી તેની મન, વચન અને કાયાની પ્રવૃત્તિથી તે સ્વપ્રારબ્ધ ભગવતાં સ્વયેગ્ય અધિકાર ફરજ પ્રમાણે પ્રવતતાં ક્ષણે ક્ષણે આત્માની અને
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[}
- કમલ્યાગ
વિશ્વની પ્રગતિમાં આગળ ને આગળ વધ્યા કરે છે. મન, વચન અને કાયાની કાઇ પણ પ્રકારની પ્રવૃત્તિ કર્યા વિના કઈ પણુ જીવ વિશ્વમાં રહી શકતા નથી એમ આત્મજ્ઞાની અવમેધે છે તેથી તે સ્વાધિકારજ યાગ્ય લૌકિક કર્મ અને લોકોત્તરકમની ક્રૂરજને અદા કરે છે અને અન્તરથી, માહ્ય જે જે કરે છે તેમાં “ન જર્જા નાSE માત્તા” ઇત્યાદિ ભાવનાએ પ્રવર્તે છે તેથી તે કદાપિ આવશ્યક ધકમથી ભ્રષ્ટ થતા નથી.
૧૮-આવશ્યક ધ કાચના સવાર અને સયાની ધમ યિા ભેદે છ પ્રકારના ભેદ પડી શકે છે. સામાયા, ચતુર્વિતિપ્તય, गुरुवन्दन, प्रतिक्रमण, प्रत्याख्यान અને હાયેસન એ છ પ્રકારનાં આવશ્યક ધ ક્રર્મોન વ્યવહારથી અને નિશ્ચયતઃ દરરેજ સવાર અને સાંજે, પન્નર દિવસે, ચાર માસે અને વષે કરવાં પડે છે. વ્યવહારથી તેઓને ક્રિયાવિધિપૂર્વક કરવાં પડે છે અને અન્તરથી છ આવશ્યાને તે તે આવશ્યાના ઉચ્ચ ઉદ્દેશેાના પરિણામપૂર્વક કરવાં પડે છે. છ પ્રકારનાં આવશ્યક ધમકા કરવાથી આત્માની શુદ્ધિ અને ઉચ્ચતા થયા કરે છે. સામાયિક નામનું આવશ્યક કરીને રાત્રિ અને દિવસમાં જે જે કાલે જે જે ક્ષેત્રે જે જે કાર્ય કરતાં સમાનભાવ ન રહ્યો હાય તત્સમી પશ્ચાત્તાપક નિલેશ્પ સમભાવનામાં વૃદ્ધિ કરવાની હાય છે. સામાયિક અર્થાત્ સમભાવપૂર્ણાંક ત્રસ અને સ્થાવર જવામાં તથા અજીવ પદાર્થોમાં વતીને આત્માનું વાસ્તવિક સમભાવસ્વરૂપ પૂર્ણ પ્રક્ટ કરવાનુ હોય છે. પ્રત્યેક મનુષ્યે અવશ્ય એવુ વિચારવુ અને પ્રવતવુ કે જેથી સમભાવના ક્ષમાત્ર પણ વિચગ ન થાય.
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[S
કર્ણિકાઓ : આવી સમભાવની દશાના ભાવને સામયિકા કહે છે અને એવું સામાપિરાનું સ્વરૂપ હોવાથી વિશ્વવતી સર્વ પ્રાણીઓએ, તે અવય કરવાની પ્રભુની આજ્ઞા હેવાથી તેને સામાયિક આવશ્યક કથવામાં આવે છે. એવીશ તીર્થકરોની સ્તુતિ કરવાથી આત્મા તીર્થકરના પડને અનુસરી તેવા ગુણો પ્રગટાવી તીથકરપદને અધિકારી બને છે, અતએ સર્વજીએ અવશ્ય સંતુષિ તિસ્તવ નામના આવશ્યક સેવવું જોઈએ-ગુરુના ગુણેને પ્રાપ્ત કરવાને વિનય અને બહુમાનપૂર્વક તથા
યાવિધિવ્યહારપૂર્વક સર્વ જીવેએ બે વખત ગુરુવંદન કરવું જોઈએ. ગુરુવદનથી અનેક પ્રકારની સર્વજીની ઉન્નતિ થાય છે. અતએ ગુરુવંદનને આવશ્યક ધમકમ તરીકે પ્રધયું છે. ગ્રહણ કરેલાં બતમાં અતિચારાદિ જે જે દેશે લાગ્યા હોય તેની નિદ્રાગહપૂર્વક ષોથી પાછા ફરી પુનઃ તે દેને ન સેવવા તેને પ્રતિક્રમણ આવશ્યક કહેવામાં આવે છે. પ્રતિક્રમણુ કરવાથી સવ ના આત્માની વિશુદ્ધિ અને આત્મગુણની પ્રગતિ થાય છે માટે સર્વ જીએ સદ્વર્તન સુધારવા અને દુર્તનને ત્યાગ કરવા બે વખત પ્રતિક્રમણ કરવું જોઈએ. રાત્રી અને દિવસમાં પ્રત્યેક કાર્ય કરતાં કાયા પરથી દેહમમત્વને ત્યાગ કરવું જોઈએ. દેહાધ્યાસ ટાળીને પ્રત્યેક કાર્ય કરતાં આત્માની પરમાત્મદશા પ્રકટ થાય છે; અએવ સર્વ જીએ સાંસારિક તથા ધાર્મિક કાર્ય કરતાં વાર નામનું આવશ્યકકમ કરવું જોઈએ. અનેક પ્રકારની અનિષ્ટપરિણામપ્રદ લાલસાઓની નિવૃત્તિ ખરેખર પ્રત્યાખ્યાન નામના આવયકકમથી થાય છે. મન, વાણી અને કાયાના આરોગ્યસહ આત્મિગુણ આરોગ્યવર્ધક
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[4]
ક્રમચાગ
પ્રત્યાખ્યાન આવશ્યકકમ છે. સામાયિન, ચવિ તિાવ, કુલરામન, પાતળ, પ્રતિષ્મળ અને પ્રાધ્યાન એ છ પ્રકારના ભાવશ્યક ધ કર્મોનું માન્તરિક રહસ્ય કિચિત્ વિશેષતઃ અવએવા ચાગ્ય છે.
4 “ અપ્પા સમાË હોફ ”
સામાયક એ આત્મા છે. રાગદ્વેષની પરિણતિ વિના આત્માની જે સમભાવપરિણતિ પ્રગટે છે એ જ વસ્તુતઃ સામાયિક છે. આવુ સત્ય સામાયિક પ્રગટાવવાને માટે વ્યવહાર સામાયિકની ક્રિયા છે. દરરાજ આત્માના સમભાવરૂપ સામાયિકમાં રહીને પેાતાની પરિપૂર્ણ સમભાવદશા પ્રગટ કરવી એ જ સામાયિકના મુખ્ય ઉદ્દેશ છે. ગૃહસ્થ હોય વા ત્યાગી હોય પણ તેને ગમે તે ભવમાં ખરૂં સમભાવ પ્રાપ્તિરૂપ સામાયિક પ્રાપ્ત કર્યા વિના મુક્તિ નથી. રજોહરણાદિ સાધુવેષ અને શ્રાવકનાં ચરવલાદિન સાધ્ય ઉદ્દેશ એ છે કે સમભાવ રાખવા, સમભાવના માગે. ગ્રહણુ કરવા, ફ્લેશ કછુઆથી દૂર રહેવુ, કાઇની નિન્દા કુથલીમાં પડવુ નહિ, કાઈ જીવને પીડા થાય એવું મન, વચન અને કાયાથી કાર્ય કરવું નહિ અને દુનિયામાં કઈ પણ પદા પર રાગ વા દ્વેષની વૃત્તિ ધારણ કરવી નહિ. આત્માની મૂળ શુદ્ઘષ્ટિથી સવ દેખવું, આત્મદૃષ્ટિથી સ જીવાના મૂળ ધર્મોને રખવા, જીવાની સાથે લાગેલાં ક્રમ અને તેથી થયેલી ખાદી શરીરાદ્વિ સ્થિતિ, તે ઉપર લક્ષ્ય કેવુ નહિ. જીવને જીવના મૂળ યુદ્ધ ધર્મ દેખવા અને પુદ્ગલને પુદૃગલરૂપે દેખવુ. ટાઈ બ્યના કાઈ દ્રવ્યમાં આાપ કર્યા વિના વસ્તુને વસ્તુરૂ પે
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ -
[૯]
અવલેાકીને આત્માના સમભાવ ધર્મથી એક ક્ષણુ માત્ર પશુ ર થવું નહિ. આવુ સમભાવરૂપ આત્માનું સ્વરૂપ તેજ સામાન્ યિક છે. અન્તમુ ખાપયેાગથી આત્માના સમભાવ પરિણામમાં રમવુ' તે જ ઉત્તમ સામાયક છે. તેના સમાન અન્ય સામાયિકા
ૐ વ્યવહારથી ગણાય છે તે નથી. વ્યવહાર કરણીરૂપ પરવસ્તુમાં સામાયિકના આરેાપવડે નૈગમનયના આશ્રય કરીને સ` નયસાપેક્ષતાને સામાયિકમાં ચૂવી નહિ. જે જે વખતે વ્યવહારથી સામાયિક કરવામાં આવે તે તે વખતે ક્રોધ માન માયા લાભ અને પરવસ્તુમમત્વ વગેરે દોષોને ટાળવા અને વૈરાગ્યવર્ટ આત્માને ભાવવા પ્રયત્ન કરવા, નિમિત્ત કારણાનું અવલખન કરીને આત્મામાં સામાયિક જેવુ. આત્મારૂપ સામાયિકમાં લક્ષ્ પ્રેમ રાખીને લયલીન થઈ જવુ. રાગદ્વેષાદિ પરિણતિથી રહિત એવુ મારું' શુદ્ધ સ્વરૂપ તે જ હું છું એવા શુદ્ધોપચાગવડે સામાયિકના કાલ સફલ કરવા. સામાયિક તા દરરાજ ગૃહસ્થાએ કરવુ' અને સાધ્યાપયેાગવડે આત્માને ભાવવા કે જેથી દરાજ રાગદ્વેષની પરિણતિ ઢળે અને તેથી પાતાના આત્મા સ ખાળતામાં સાક્ષીરૂપ ખની શકે. ને સમો સમૂજી, ચાવજી ય, તક્ષ્ણ સામાય હૈ, . તૈયહિમાનિય ॥ ૬॥ જે સભૃત ત્રસસ્થાવર જીવામાં રાગ દ્વેષ વિના સમભાવે વર્તે છે તેને સામાયિક છે-એ પ્રમાણે દેવલિભાષિત છે. રાગી અને દ્વેષી સર્વ જીવામાં સમભાવ
તે ત્યારે સામાયિકનશા આવી એમ અવએધવુ, સમભાવપૂર્વક કવ્ય કાર્યો કરવાથી વિશ્વવતી સજીવનું શ્રય: સાધી શકાય છે. સુવ જીવામાં અને જીવામાં જેને સમભાવ પ્રગટ્યો હાય છે તે ઋષિ મહાત્મા સાધુ આદિ પઢના અધિકારી બની શકે છે.
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧] સમભાવથી ઉચ્ચ પદ મળી શકે છે. સમભાવ વિનાના મનુ ઉરચ પદે કદાપિ વ્યવહારથી ચઢે છે તે તેઓ ત્યાંથી પતિત થાય છે. જેમ જેમ અધિકાર ઉચ્ચ તેમ તેમ સમભાવરૂપ યોગ પણ ઉચ્ચ હોય છે તે જ વિશ્વનું શ્રેય સાધી શકાય છે. ભગવદ્ગીતાના વહાણાયમાં નીચે પ્રમાણે આ સંબધી લખવામાં આવ્યું છે. સર્વભૂતામાત્માન સર્વભૂતાનિ વામન योगयुक्तात्मा सर्वत्र समदर्शन: ॥ २९॥ यो मां पश्यति सर्वत्र सर्वच मयि पश्यति । तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥ ३०॥ सर्वभूतस्थित यो मा भजत्येकत्वमास्थितः। सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते ॥३१॥ आत्मोपम्येन सर्वत्र सम पश्यति योऽर्जुन ! सुख वा यदि वा दुःख ર રે વણે મત: ૩૨ આત્માને એકજ્યસત્તાએ સવ ભૂત દેખે અને સત્તાના એક સર્વ ભૂતેને આત્મામાં દેખે, એવા ગવડે ચુકતાત્મા સર્વત્ર સમદની કહી શકાય અર્થાત્ એવી દશાએ સત્તાના એક અને સમભાવે સમભાવમાં પરિણમતાં સમદર્શનરૂ૫ સામાયિક કહી શકાય. જે મને સત્તાના એકયે અને સમભાવે સર્વત્ર દેખે છે અને સર્વ મારા વિષે અર્થાત્ આત્મામાં–બ્રહ્મમાં દેખે છે તેને હું નાશ કરી શકતે નથી અને તે મારા નાશ કરી શકતું નથી–એમ એન આપ્યાત્મિક દ્રષ્ટિએ અવધવું. સર્વતરિત એવા મને જે એકત્વમાં આસ્થિત થઈને ભજે છે તે એગી સર્વથા વર્તમાન મારામાં પણ છે એવું સમભાવની અભેદભાવનાએ અવધવું. વાત્માવત સર્વત્ર સર્વ ને સમપણે દેખે છે તથા સુખ દુખમાં પણ જે સમપણે વતે છે એવા સમભાવરૂપ સામાયિકને પ્રાપ્ત કરનાર પરમાગી જણવે.”
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓઃ
[૧૧] સમભાવરૂપ સામાયક એવું છે કે જેમાં જન્મ, જરા અને મરણનાં દુઃખોનો અવકાશ નથી. સમભાવ એ જ મુકિતની સાચામાં સાચી નિસરણિ છે. સમભાવના પરિણામ પામેલે. આત્મા તે જ ઉત્તમોત્તમ સામાયિક છે. જે જે અંશે સમભાવ આવે છે તે તે અંશે સામાયિક છે. એમ નાની અપેક્ષાએ અવધવું. કઈ પર રાગ વા કેઈ પર દ્વેષને વિચાર થાય નહિ. એવું સમભાવ સામાયિક અડતાલીશ મિનિટ પર્યત સતત સમભાવના વિચારથી કરાય તે ઉત્તમ અવધવું. સામાયિકરૂ૫ આત્માને પ્રાપ્ત કર અર્થાત્ સમભાવપરિણામમાં રહેવું એ જ સામાયિક છે. આવું સામાયિક કર્યા વિના સંસારને અન્ત આવતો નથી. ગમે તે વિચારે !!! ગમે ત્યાં જાઓ !!! પણ સમભાવરૂપ સામાયિક પ્રાપ્ત કર્યાવિના આત્માનો આનના પ્રાપ્ત થનાર નથી. સમભાવની ખુમારી જ્યાં ન હોય તે સામાયિક વસ્તુતઃ નથી. આખી દુનિયાના મનુષ્યોને સમભાવરૂપ સામાયિકની આવશ્યકતા છે, માટે સમતાને સામાયિક આવશ્યક કહેવામાં આવે છે. જ્ઞાનગીને સામાયિક પ્રાપ્ત થાય. છે. જ્ઞાનયોગીની નિશ્રાએ કમગીને સામાયિક પ્રાપ્ત થાય છે. સમભાવ પ્રાપ્ત કરવાની ક્રિયાને કમ કહેવામાં આવે છે. અશ્ચાત્મશેલીની પરિભાષાએ સમભાવ જેથી પ્રાપ્ત થાય એવી ક્રિયાઓ જે જે હોય તે તે નિરવઘકામગ અવધે. બે ઘટના સામાયિકમાં સમભાવરૂપ પરિણામની ખુમારી પામેલે મનુષ્ય અન્ય કાર્યો કરતી વખતે પણ નિલેપ રહેવા સમથ થાય છે અને તે ગમે તે વખતે પર્ણ સમભાવને ભૂલતું નથી. આવી સમભાવની દશામાં આગ્યાથી વાસનાઓને સ્વયમેવ વિલય.
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨]
કુચાગ
થાય છે અને તરવારના મ્યાનની પેઠે સકાલમાં શરીરાદિથી શિન્નપણે આત્માનુ ભાન થાય છે. સમભાવ સામાયિક એ પોતાના આત્મામાં છે માટે અન્ત ષ્ટિથી અન્તરમાં જોવું. આત્માના સમભાવ ધમને પ્રાપ્ત કર્યાં પછી અન્ય આવશ્યકાને મનુષ્ય અધિકારી બને છે. સમભાવમાં પાિમ પામેલે આત્મા ખરેખરી પ્રભુની પ્રભુતાના અનુભવ કરવા સમર્થ થાય છે. સમભાવરૂપ સામાયિકમાં પરિણમી જવું. એજ પરમાત્માના અનુભવ કરવાના મુખ્ય ઉપાય છે. સર્વ જીવાની તથા પોતાની સિદ્ધસમાન સત્તાનું ધ્યાન ધરવું અને ઔયિકભાવ પર દ્રષ્ટિ મૂવી નહિ—એ જ સામાયિકરૂપ પોતાના આત્માને અનુભવવાના મૂળમંત્ર છે. સમભાવરૂપ સામાયિક કરનારા ગમે તે ધર્મીના હાય તાપણુ તેની મુકિત થાય છે. લેયચા બાસમત્તે વા લુખો વા अहव अन्नो वा । समभावभावी अप्पा लहइ मुक्ख न સંદેશ || o || શ્વેતાંબર હાય, વા દિગ ́ખર હાય, બૌદ્ધ ડાય અથવા અન્ય વેદાંતી આર્યસમાજી હિન્દુ ખ્રિસ્તી અને મુસલમાન વગેરે ગમે તે હોય પરંતુ સ દનોના આચાર અને વિચારોમાં જેને સમભાવ થયો છે તે મુકિત પામે એમાં જરામાત્ર પશુ સંદેઢ નથી. સર્વ ભવે અને સ` પાપથી મૂકાવનાર સમભાવ છે. સમભાવપ્રાપ્તિ માટે જે જે સાધના અવલખ્યાં હોય પરંતુ સમભાવની પ્રાપ્તિ ન થઈ તો તે સાધનાની નિષ્ફલતા જાશુવી, સમભાવ એ પરમાત્માનું હ્રદય છે. સમભાવને પામનાર પરમાત્મા અને છે. સમભાવી આત્મા કન્યકરણી કરતા છતે। સદા મુક્ત છે. સમભાવી આત્મા આ વિશ્વમાં સર્વ મનુષ્યોને, રાજાએને અને ઇન્દ્રોને માન્ય-પૂજ્ય છે. સમભાવરૂપ સામાયિકમાં
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓઃ
[૧૩} રહેનારને ઉચ્ચ સત્ય તની પ્રાપ્તિ થાય છે અને તે વિશ્વમાં સંપૂર્ણ સત્યને દેખી શકે છે. આત્માના જ્ઞાનાતિગુણને ખીલવવાને મળ સમભાવરૂપ સામાયિન્જ ઉપાય છે. સમભાવરૂપ સામાયિકમાં પરિણામ પામીને પશ્ચાત જોવામાં આવે તે રવાનાદિગુણની શુદ્ધિ થયેલી અનુભવવામાં આવે છે. ભૂસ્થાએ હરજ સામાયિક કરવું જોઈએ અને સામાયિકરૂપ આત્માને પ્રાપ્ત કરવા દરરોજ પ્રયત્ન કરવો જોઈએ. ભરનિદ્રામાં જેમ હય દુનિયાનું ભાન રહેતું નથી તેવી રીતે સત્ય સામાયિકમાં શહેવાત્મકવૃત્તિનું ભાન રહેતું નથી. ભરનિદ્રાની પદે રાગદ્વેષના વિચારાનો ઉપશમ થવો જોઈએ. રામભાવરૂપ સામાયિકમાં પરભાવનો વિચાર ન હોવો જોઈએ. શુદ્ધોપગથી વસમયમાં માણુતા કરવાથી આત્માની ખરી દશાનો ખ્યાલ આવે છે. જગતના દયને પાંચ ઈન્દ્રિયો અને મનથી બિલકુલ સંબંધ વ રહે અને આત્મગુણોમાં મનની એવી રમણતા થાય કે જાણે હું આત્મા વિના અન્યનો સંબંધી નથી–આવી દશામાં સમભાવરૂપ સામાયિકનો અનુભવ આવે છે અને તેથી આત્માને સહજાના અનુભવાય છે. સમભાવરૂપ સામાયિકમાં નિવૃત્તિ સુખનો પ્રકાશ ખીલે છે. શરીરના અણુ અણુમાંથી મમત્વરાગભાવ દૂર થાય અને ગમે તેવા ભયમાં છાતી ધડકે નહિ અને આત્મા અચલ થાય નહિ, એ ભાવ આવ્યાથી આત્માનું સામાયિક ખરેખર આત્મામાં જ બને છે. સમભાવરૂપ સામાયિકનો હું તા–કતા છું એવું ભાન પ્રગટ થાય છે ત્યારે “સામેવત -
યઃ પતિ પર પતિ ” એવી આત્મદષ્ટિ પ્રગટે છે, અને આત્માનું, વીય સ્થિર થાય છે. સમભાવરૂપ પરિણામ
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪]
: કમગ
પ્રગટ થતાં સામાયિક રૂપ આત્મા દેખાય છે. અને એવો આત્મા કમયોગમાં પ્રવૃત્ત થઈને મગજની સમતોલ દશા સંરક્ષી શકે છે. આત્મામાં પરિણામ પામતો એવો જ્ઞાની કાચલી અને ટેપરા- ની પેઠે રાગાદિ કમભાવથી ભિન્ન પડે છે અને શુષ્ક નાલીએર-ની પેઠે તે શરીરકમથી જુદો પડી પિતાનું આનરૂપ પ્રકાશિત કરે છે. સમભાવ સામાયિકમાં પરિણુમ પભ્યાથી ગજસુકુમાલની પડે વા સ્કંધક મુનિના પાંચસે શિષ્યોની પેઠે અનેક ઉપસર્ગો -પડતાં છતાં પરમાત્માશા પ્રગટાવી શકાય છે. સમભાવરૂપ સામાયિક એક દરિયા સમાન છે, તેમાં અહંવૃત્તિને ભાવ ભલીને ફૂબકી મારી દેવાથી પિતાના અનન્તાનન્દ જીવનનો સાક્ષાત્કાર ચાય છે—એમ જ્ઞાનીઓને સમભાવ પરિણમના ઉપયોગમાં સત્યાનુભવ પ્રગટે છે. સમભાવ સામાયિક સમુદ્રમાં જન્મમરણ એ કચરા જેવા લાગે છે તેમજ શરીરાદિ તૃણુ સમાન લાગે છે. આવી સામાયિકની દશામાં આનન્દઘન પ્રગટે છે.
સામાયિકક્રિયાના વિધિમતભેદની ચર્ચાના કલેશમાં ચિત્ત, વાણું અને કાયાને વ્યાપાર કરીને સમભાવરૂપ સામાયિકના પ્રદેશથી વિરુદ્ધપન્થમાં ગમન કરવાથી ખેદ–અરુચિ પ્રગટે છે અને આત્માના અશુભ પરિણામ થવાથી કર્મબન્ધ થાય છે. સામાયિકનો સાધ્યોપયોગ રહે અને ક્ષણે ક્ષણે આત્માની શુદ્ધિના અધ્યવસાયો પ્રગટે એ જ ખાસ વિચારવા યોગ્ય છે. આત્માના શુદ્ધધર્મનો ઉપયોગ ધારણ કરીને આત્માના એક ગુણધ્યાનમાં ઘણી વખત સુધી લયલીન થઈ જવું; ખાતાં પીતાં, હતાં, બેસતાં, ફરતાં અને બોલતાં સમભાવરૂપ સામાયિકના
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓઃ
[૧૫] પરિણામ રહે અને વિષમભાવના હેતુઓ પ્રાપ્ત થયા છતાં રસમભાવના બળથી તેને હટાવી શકાય—એ જ નિવૃત્તિનો માર્ગ છે. અનાદિકાલથી મનોવૃત્તિથી કમ્પાયેલા શત્રુઓમાંથી શત્રુબુદ્ધિનો ભાગ કરવો જોઈએ અને અનાદિકાલથી મનોવૃત્તિથી કલ્પાયેલી ઈષ્ટ વસ્તુઓમાંથી રામ પરિણામનો ત્યાગ કરવો જોઈએ. જગતને તટસ્થ રહીને દેખવાની શકિત પ્રાપ્ત કરવી, જગમાં સાક્ષીભત રહીને અધિકાર પરત્વે કાર્યો કરવાની નિપજ્ઞાનશકિત પ્રાપ્ત કરવી એ જ સમભાવરૂપ સામાયિકના આનન્દ દેશમાં ગમન કરવાનો અનુભવ છે. દુનિયામાં પ્રવર્તતા અનેક મતભેદોમાં સમપરિણામની દ્રષ્ટિએ દેખવું અને તેમાં થતા રાગદ્વેષ પરિણામનો ત્યાગ કરીને સત્યદ્રષ્ટિએ સાપેક્ષ સત્યત્વ વિચારવું-એ જ ચમભાવરૂપ સામાયિકમાં સ્થિર થવાનો મુખ્ય ઉપાય છે. સમભાવમાં પરિણામ પામેલા જ્ઞાનથી સામાયિક રૂપ આત્મામાં રમણુતા કરવી અને અનેક અપેક્ષાએ સમભાવના હેતુઓનો દ્રવ્યક્ષેત્રકાલભે વિચાર કરીને વ્યવહાર સામાચિકાલિમાં સાપેક્ષપણે વર્તવું એ વિશાળ જ્ઞાનક્ષેત્રની ઉત્તમતા છે. ત્રસ અને સ્થાવર છવો પર જેને સમભાવ છે તેને સામાયિક છે. જડવતુથી આત્માને ભિન્ન કરીને આત્માના ગુણોમાં લયલીન થઈ જવાથી આત્માનું વાસ્તવિક સામાયિક પ્રગટે છે. કેધ માન માયા લોભ ઈર્ષા કલહ હિંસાવૃત્તિ પરિગ્રહ અને વિષયવાસનાને સમાવવાથી ખરેખરૂં આત્મામાં સામાયિક પ્રગટે છે. નિવૃત્તિમાર્ગમાં રહીને સામાયિકની સિદ્ધિ કરવાની છે અને તેની ઉપસાગરૂપ
સોરીએ કસીને પરીક્ષા કરવાની હોય છે. રાગદ્વેષના વિષમભાવમાં ન પડતાં આત્માના સમભાવમાં રહેવું એવું સામાયિક આવશ્યક
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઃ કમાત્ર એ મોક્ષમાર્ગ છે. દુનિયાના જીવોની સાથે અનાદિકાલથી રાગતેષ કરીને વિષમભાવ ધારણ કર્યો હોય તેનાથી દૂર રહીને સમભાવ વિચારશ્રેણિ પર આરોહણ કરવું એજ સામાયિકની શુદ્ધતા તરફ ગમન કરવાનો વાસ્તવિકમાગ છે ઈન્દ્રિયોનો વિષયે તરફ ઉન્મનીભાવ થાય ત્યારે સંસારમાંથી ઘણા અંશે મુક્ત થવાય છે. હે ચેતના તારા શ્રદ્ધધર્મમાં રમણ કરવું
એ જ તારો વાસ્તવિકધર્મ છે. પોતાના મૂળ ધર્મ તરફ દષ્ટિ રાખી!! સમભાવરૂપ પર્વત પર પરમાત્મારૂપ દેવ વિરાજે છે. સમભાવરૂપ પર્વત પર ચઢવાને અસંખ્ય પગથિયાં છે. હળવે હળવે સમભાવરૂપ પર્વતના પગથીયાં પર જેઓ ચઢતા હોય છે તેમાંથી કેટલાક મનુષ્યો તારાથી ઉપરના પગથિયાં પર હોય તે તરફ ઉત્સાહથી અને ઉપયોગથી ચઢવા પ્રયત્ન કર–અને હારાથી જે આત્માઓ નીચેના પગથિયાં પર હોય, કેઈ જીવો ઘર હોય, કેઈ જીવો દૂરતર હેય, કેઈ જ સમભાવરૂપ પર્વતના પહેલા પગથીય હોય અને કેઈ જીવો સમભાવરૂપ પર્વતની તલેટીએ આવવા પ્રયત્ન કરતા હોય–તે સર્વ જીવો પર સમભાવની દષ્ટિથી દેખ. તારાથી ઉચે ચઢેલા અને તારાથી નીચે રહેલા જીવોનું મૂળ સત્તામાં રહેલું સ્વરૂપ દેખ અને ઉંચ નીચન ઉપાધિભેદ ભૂલીને સમભાવથી સર્વને દેખ!!! સર્વ જીવોની સાથે સમભાવદષ્ટિ રાખીને પોતાનું સમભાવરૂપ સામાયિક પ્રગટ કરવું એ જ વીતરાગદેવે કહેલું પરમાથતવ છે એમ ઉપગ રાખ. સમભાવરૂપ સામાયિકમય તું પોતે છે એમ અન્તર્દષ્ટિથી દેખ અને વિભાવદષ્ટિ પરિહરીને પોતાના શુદ્ધધમમાં મરત બન. બાહ્ય શરીરાદિ જે દેખાય છે તે સર્વ
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
[૧૭]
ઓયિક ભાવે છે અને તેમાં અહૅવૃત્તિનુ* ઉત્થાન થવુ એ જ સ'સારની ઉત્પત્તિ છે. અહત્તિ એ સંસાર છે અને અવૃત્તિથી દૂર યુદ્ધોપયોગમાં રહેવુ એ જ જીવનમુક્તની દશા છે. સામાયિક અર્થાત્ સમતાભાવમાં પરિણમવું એ જ આત્માનુ જીવવુ છે અને વિસાવદ્રષ્ટિથી જીવવુ એ સંસારજીવન છે. સમતારૂપ આત્મામાં તૃષ્ણા-વાસના વગેરે નથી—એમ નિશ્ચય કરીને આત્મજ્ઞાનમાં પ્રતિપ્રતિનિ વિશેષ પ્રવૃત્તિ કર ! નૈગમનયની દ્રષ્ટિએ પ્રથમ સામાયિકમાં પ્રવૃત્તિ થાય છે-પશ્ચાત્ ઉત્તરોત્તર નયકથિત સામાચિની પ્રાપ્તિ થયા કરે છે.
૧૯ પ્રતિક્રમણુ આવશ્યકના વિભાગ પૃ. ૨૧ થી ૨૪
ગારના ખીલાની પેઠે મનની અસ્થિરતાને ધારણ કરનાશ મનુષ્ય ગુરુની શ્રદ્ધા ધારણ કરી શકતા નથી અને તે જ્યાં ત્યાં સ્વચ્છદાચારી ઉન્મત્તની પેઠે લટકે છે પણ આત્મહિત સાધી શકતા નથી. ગુરુને ગુરુ તરીકે જ્ઞાનવર્ડ ન અવોધે અને પેાતાને જ્ઞાનવડે શિષ્ય તરીકે ન જાણે ત્યાંસુધી મનુષ્ય-ગુરુન્તન આવશ્યકના ખરેખરા આરાધક બની શકતા નથી. ધમા માં ગુરુ વિના દુનિયાના કોઈ મનુષ્ય મુક્તિના મામાં આગળ વધી શકે તેમ નથી. માદા અને અન્તરથી નનિક્ષેપ સાપેક્ષ ગુરુવન્દનનું સ્વરૂપ જેએ અવઆપીને ગુરુવન્તનમાં પ્રવૃત્તિ કરે છે તે મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. સ` આવશ્યકની આારાધનાના મૂળ પાયા તરીકે શ્રી સદ્ગુરુ તરફ શુદ્ધ પ્રેમ-ભક્તિથી ચરણકમલભૃગ ખનીને ગુરુવન્તન કરવુ એ જ શ્રી વીરપ્રભુના ઉપદેશ છે. શ્રી ગુરુવન્દનના આવશ્યકની
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૮]
કમળ આરાધના કરનાર જેન બનીને જિનપણું પ્રાપ્ત કરે છે, માટે દુનિયાના સવ મનુષ્યએ ગુરુવન્દન આવશયક દરરોજ બે વખત કરવું.
ગુરુવજનમાં આરૂઢ થયેલે મનુષ્ય, પુન્ય પાપ નહિ કરવું અને જે પાપ થયાં હોય તેની નિન્દા-ગરૂપ પ્રતિકમણુરૂપ આવશ્યક જે કહેવાય છે, તે કરવાને અધિકારી બને છે. કુંભાર પાસે મિચ્છામિ
કર્ડ દેનાર ક્ષુલ્લકની પેઠે મિચ્છામિ દુક્કડ દેનાર પ્રતિક્રમણ કરી શકતો નથી. પ્રતિક્રમણ એટલે શું છે તે જે જાણતા નથી તે પ્રતિક્રમણ કરી શકતું નથી. દિવસમાં ને રાત્રિમાં જે જે પાપ કર્યા હોય તેને પશ્ચાત્તાપ કરીને પુનઃ તેવાં પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા કારને અને તે પ્રમાણે પ્રવર્તનારને પ્રતિક્રમણ કરનાર અવધે. શુકની પેઠે પ્રતિક્રમણુસૂત્ર બેલી જવું અને પ્રતિક્રમણ એટલે શું? તે પણ સમજી શકાય નહિ એવી રીતનું પ્રતિક્રમણ કરવું તે વાસ્તવિક પ્રતિક્રમણ કર્યું એમ કહેવાય નહિ. પ્રતિક્રમણુસૂત્ર અથવા શ્રમણુસૂત્રને મુખપાઠ કરી જવા માત્રથી હૃદય પર કંઈ પ્રતિક્રમણના વિચારોની અસર થતી નથી. ઈગ્લીશ ભાષાના શબ્દને અથ નહિ જાણનાર ઈગ્લીશ ભાષાની કવિતામાં પ્રાર્થના વા પ્રતિક્રમણ કરે તેથી તેનું હૃદય ખરેખર શુદ્ધ બની શકે નહિ. પ્રતિકમણ એટલે પાપથી પાછું કરવું. આવા પ્રતિક્રમણના અથ પ્રમાણે દુનિયાના જે જે મનુ પાપથી પાછા ફરે છે તે પ્રતિક્રમણ કરનારા અવબોધવા.
મન, વચન અને કાયાથી જે જે પાપ કરાતાં હોય તેથી પાછા ફરવાની જરૂર છે. દિવસમાં જે જે મનવચન અને કાયાથી પાપ થયાં હોય તેની માફી માગવી તેને દેવસિક પ્રતિકમણ કહે
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણું'કાઓ :
[1]
છે. રાત્રિમાં મન, વચન અને કાયાવડે જે પાપ થયાં હાય તેના પ્રાતઃસયા વિષે પશ્ચાત્તાપ કરવા તેને રાત્રિક પ્રતિક્રમણ કહે છે. ગૃહસ્થે પ્રતિમણુસૂત્ર અને સાધુએ શ્રમણત્રના ભાવાથ ઉપર લક્ષ થઈ પ્રતિક્રમણ, આયા કરવું જોઈએ. એક પક્ષમાં, જે જે મન, વચન અને કાયાવહૈ પાકા હોય તેના પશ્ચાત્તાપ કરવા તેને પાક્ષિક પ્રતિક્રમણ કહે છે. મન, વચન અને કાયાવડે ચાતુર્માસ સબંધી પાપેને પશ્ચાત્તાપ કરી તેની નિન્દા-ગોં કરવી તેને ચાતુર્માસિક પ્રતિક્રમણુ કહે છે. વ સબંધી થયેલાં પાપાના પશ્ચાત્તાપ કરવા અને તેની નિન્દા-ગાઁ કરવી તેને સાંવત્સરિક પ્રતિક્રમણું કહે છે, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ પ્રતિક્રમણ એ ચાર નિક્ષેપે પ્રતિક્રમણનુ સ્વરૂપ વિચારવુ, ભાવ પ્રતિક્રમણ સાધ્ય છે એવા ઉપયાગ રાખીને પ્રતિક્રમણ કરવુ. દ્રષ્ટપ્રતિક્રમણ તે ભાવપ્રતિક્રમણુના હેતુભૂત છે. વ્યવહાર પ્રતિક્રમણુ તે નિશ્ચય પ્રતિ ક્રમણના હેતુભૂત છે. દરાજ પ્રતિક્રમણુ આવશ્યક કરવામાં આવે અને દુર્રણા ન ટળે તથા નીતિના માર્ગ પર સ્થિર ન રહેવાય તે સમજવુ કે પાપુની ગાંનનારૂપ પશ્ચાત્તાપ ખરાબ કરી શકાયા નથી.
પ્રતિક્રમણુરૂપ પસાય થવાથી ભૂતકાલીન કર્મીની નિજા થાય છે. અને આત્માની શુદ્ધિ થાય છે. અનેક જીવ પ્રતિક્રમણ કરીને મુક્તિપદ પામ્યા અને પામશે. જે જે પાપ કર્યાં હોય તેના અન્તઃકરણમાં ઊંડે પશ્ચાત્તાપ કરવે જોઇએ. મન, વચન અને કાયાની ચેષ્ટાઓ પ્રતિક્રમણ યાગ્ય થવી જોઈએ. પ્રતિક્રમણના અધ્યવસાયેાથી આચારમાં સદ્ગુણો દેખાવા જોઈએ, પ્રતિક્રમણ્ કરવાથી નૈતિક ગુણાની વૃદ્ધિ થવી જોઇએ અને અનીતિથી પા
For Private And Personal Use Only
1
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૦]
ક્રમ યાગ
હઠવાનુ થવુ જોઇએ. શોમાં થએલું પ્રતિમણુ જો સદ્દગુણે અને શુભાચાર પર અસર ન કરે તે વાસ્તવિક પ્રતિક્રમણ કર્યું એમ કહેવાય નહિ. પ્રતિક્રમણથી કષાયના ઉપશમ થવા જોઇએ. કાય ઘટે નહિ અને ઉલટી દરરાજ ક્યાયની વૃદ્ધિ થાય ત્યાં પ્રતિક્રમણ્ કર્યું એમ કહી શકાય નહિ, અન્યાને રંજન કરવા માટે પ્રતિક્રમણની ક્રિયા નથી પણ પોતાના આત્માની શુદ્ધિ કરવા માટે પ્રતિક્રમણુ છે. અન્તરમાં ભાવ પ્રતિક્રમણુના ઉપયેગે પ્રતિક્રમણુના વિચારો પ્રકટાવવા જોઇએ. નૈગમનયની કલ્પનાએ પ્રતિક્રમણુની અનેકાન્ત માન્યતા માનીને સાપેક્ષ ઉત્તરાત્તર નયથી આત્મશુદ્ધિ કરવી જોઇએ. નિષ્કપટી મનુષ્ય અને આત્માથી ગુરુભક્ત મનુષ્ય પ્રતિક્રમણક્ષુદ્ધિ તરફ લક્ષ દેવુ જોઈએ. ઉપયોગ વિનાનું દ્રવ્ય પ્રતિક્રમણ છે અને ઉપયાગપૂર્ણાંક ભાવ પ્રતિક્રમણ કહેવાય છે. નૈગમ, સંડ, વ્યવહાર, ઋજીસૂત્ર, શબ્દ નય, સમભરૂઢ અને એવતનય એ સાત નયથી પ્રતિક્રમણ કરવું જોઇએ. આત્માથી પ્રતિક્રમણ ભિન્ન છે કે અભિન્ન છે તેના નયેાવડે સાપેક્ષ વિચાર કરીને શુદ્ધ પ્રતિક્રમણની આરાધના કરવી. જે જે શબ્દોવર્ડ પ્રતિક્રમણ કરવું તે તે શબ્દના સાત નયેવર્ડ સમ્યગ્ અના વિચાર કરવા જોઈએ. ગાડરીઓ પ્રવાહની રીતિએ પ્રતિક્રમણુ કરવામાં સુધારા કરીને દરરેાજ દુણામાંથી મુક્ત થવાય અને સદ્ગુણાની વૃદ્ધિ થાય એવા દરરાજ પ્રયત્ન કરવા જોઈએ. પાપાના પશ્ચાત્તાપથી અન્તઃકરણ ઘણુ" કુમળુ થવુ જોઈએ અને આત્માની શુદ્ધતાના ઉપયોગ પ્રગટવા જોઈએ. આત્માની નિમલતા કરવા માટે પ્રતિક્રમણુ એ ગંગા સમાન છે. આખી દુનિયાના મનુષ્ય પાપાથી પાછા ફરવારૂપ પ્રતિક્રમણ કરે તે આ દૂનિયા નિષ્ય દુનિયા ખની શકે.
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[૨૧] જે જે દે ઉત્પન્ન થાય તેનાથી પાછા ફરવામાં ન આવે તે પ્રતિક્રમણ કર્યું એમ કહેવાય નહિ, એમ ખાસ લક્ષ્યમાં રાખીને પ્રતિક્રમણ કરવું જોઈએ. ગૃહસ્થાએ અને ત્યાગીએાએ કર્મના પ્રદેશમાંથી પાછા ફરીને આત્મપ્રદેશમાં આવવા માટે પ્રતિક્રમણ કરવું જોઈએ. ચેરી–વ્યભિચાર-હિંસા-જૂઠલભ-બેટીસાક્ષી ચાડીચુગલી–વિશ્વાસઘાત-કેધ–કલેશ–ઝઘડા-ટંટા-વૈર–અહંકા-કપટ અને નિજા વગેરે દેથી પાછા ફરાય અને અસ્તેય-બ્રહાચર્ય—સત્યનિભતા-વિશ્વાસ–મેગ્યાદિ ભાવના–પ્રમાણિક્તા-સરલતા–ક્ષમાલઘુતા-ક્ષમાપના અને આત્મભાવના વગેરે ગુણેમાં દરરોજ આગળ વધાય તે અવાવું કે પ્રતિક્રમણ ખરેખરું થાય છે. દુર્ગુણેથી અર્થાત પાપથી પાછા ફરવાને પરિણામ ન હોય ત્યાં પ્રતિક્રમણ નથી. રાત્રિ અને વિવમાં કયા કયા અનીતિષે કરાયા તેની જેઓને ચાદી ન હોય અને જે કયાંથી પાછા ફરીને ક્યાં આવવાનું છે તે જાણતા ન હોય તેઓ પ્રતિક્રમણના અધિકારી થયા નથી એમ અવબાવવું. ગૃહસ્થ અગર ત્યાગીઓમાં પાપથી પાછા ફરવારૂપ પ્રતિ– ક્રમણ-પરિણામ થાય અને તે પ્રમાણે વતાંય તે તેની છાપ જેઓ પ્રતિક્રમણ ન કરતા હોય તેના ઉપર પડે છે અને તેથી તેઓ પ્રતિક્રમણ આવશ્યકને સ્વીકાર કરે છે. પાપ અર્થાત્ ગુણેઅનીતિ અને અપ્રમાણિક્તાથી પાછા ફરનાર મનુષ્ય ખરેખર પ્રતિ
માણુ શબ્દની અને તેના રહસ્યની છાપ, મેલ્યા વિના અન્ય મનુષ્ય પર પાડી શકે છે. આખી દુનિયામાં પ્રતિકમણ અથવા પાપથી પાછા ફરવાનું આવશ્યક મહતવ ફેલાવવામાં આવે તે દુનિયાના મનુષ્યમાંથી પાપ ટળી જાય. શ્રી સવજ્ઞ વીરપ્રભુએ પ્રતિક્રમણને આવશ્યક કાર્ય તરીકે ઉપદેથયું છે તે ખરેખર યથાર્થ છે. પ્રતિક્રમણના અધ્ય
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રિરી
કમગ
વસાય ઉત્પન્ન થવાથી દુરાચારી પાપી મનુ સદાચારી ધમી બન્યા છે, બને છે અને બનશે. ભૂતકાળમાં અનન્ત છે પ્રતિક્રમણ કરીને મુક્તિ પામ્યા, વર્તમાનમાં મહાવિદેહમાં પામે છે અને ભવિષ્યમાં પામશે. દરેક મનુષ્ય રાત્રિ અને દિવસમાં જે જે પાપે કર્યા હોય તેને આલેચવાં જોઈએ અને મન તથા ઇન્દ્રિયોને દુર્ગણેથી પાછી હઠાવવી જોઈએ. રાગદ્વેષ પરિણામ પામેલા મનને રાગદ્વેષરહિત કરવું તે પ્રતિક્રમણ છે. સંસાર સન્મુખ થનાર મનને આત્મસન્મુખ કરવું તે પ્રતિક્રમણ છે. મેહથી પાછા ફરવું તે પ્રતિક્રમણ છે. જે જે અંશે દેથી પાછા ફરવાને પરિણામ તથા તેવી પ્રવૃત્તિ થાય તે પ્રતિક્રમણ છે. ગૃહસ્થ અગર ત્યાગીઓએ તેમાં લાગેલા અતિચારોને આલેચવા તે પ્રતિક્રમણ છે. દેથી પાછા ફરવાને પરિણામ તથા આચાર સેવનારા ગૃહસ્થો તથા ત્યાગીઓમાં પ્રતિક્રમણથી ગુણુ વધે છે. - પાપથી પાછા ફરવારૂપ વિચારવડે કાયા ઉપર અસર થાય છે અને તેથી કાયાવડે થતા દુષે અટકે છે. મનની અસર કાયા પર તથા વાણુ પર થાય છે. મન-વાણું અને કાયાના દેને ટાવળા માટે થતાં પરિણામ તથા કાયવ્યાપારને પ્રતિક્રમણ કહેવામાં આવે છે એમ અન્તમાં ઊંડા ઉતરી વિચાર કરતાં સમ્ય રીતે બેધાશે. હેને અને પુરુષમાંથી દરરોજ પ્રતિકમણુથી દુગુણે ન્યૂન થવા જોઈએ. ગૃહસ્થમાં નીતિ-પ્રમાણિકપણું વધે અને અન્યાયઅનીતિ વગેરે દેશે છે તે સમજવું કે તેનામાં પ્રતિક્રમણની શક્તિ ગમે તે રૂપે જાગૃત થઈ છે અને તેઓને પ્રતિક્રમણને લાભ સમજાવે છે. સજ્જનપણાને ઉત્પન્ન કરનાર પ્રતિક્રમણ છે. દુનિયામાં
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ : જન્મથી કઈ સદ્દગુણી હેતે નથી. પ્રતિક્રમણથી સવે મનુષ્ય ગુણ થાય છે. વ્રતમાં લાગેલા મેલને પ્રતિક્રમણરૂપ સાબુથી પેઈને ત્રની નિમલતા કરી શકાય છે. ભૂતકાળના અનન્ય ભાનાં કમરને ક્ષય કરનાર પ્રતિક્રમણ છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીચારે સેવતાં જે કાંઈ ભૂલે થઈ હોય તેને પશ્ચાત્તાપ, નિંદા અને ગહરૂપ પ્રતિક્રમણ છે. મગજની સમાનતા રાખીને સેવા આદિ કમગનાં કાર્યો કરતાં સમભાવ ન રહ્યો હોય અને વિષમભાવ થયે હેય તે ત્યાંથી પાછા ફરીને સમભાવમાં ગમન કરવું તે પ્રતિક્રમણ છે. અસત્ય વિચારમાંથી સત્ય વિચારમાં આવવા પ્રયત્ન કરે પક્ષપાત દષ્ટિમાંથી અપક્ષપાત દષ્ટિમાં આવવા પ્રયત્ન કર, દણિરાગમાંથી નીકળી મધ્યસ્થભાવમાં આવવા પ્રયત્ન કર, એકાતવાદમાંથી અનેકાન્તવાદમાં ગમન કરવું; નિરપેક્ષ વ્યવહારમાંથી સાપેક્ષ વ્યવહાર માનવા પ્રયત્ન કરો. અશુભ વ્યવહારથી શુભ વ્યવહારમાં પાછા ફરવું અને અસભ્ય વર્તનથી પાછા ફરીને સભ્ય વર્તનમાં આવવા પ્રયત્ન કર-ઇત્યાદિ પ્રતિક્રમણ અવધવું. અનન્તાનુબંધી કષાયના પરિણામથી પાછા હેવું, અપ્રત્યાખ્યાન કષાયથી પાછા હઠવું પ્રત્યાખ્યાન કષાયના પરિણામથી પાછા હઠવું અને સંજવલન-ધ-માન-માયા-લેજ કષાયથી પાછું ફરવું તે પ્રતિક્રમણ છે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ધ્યાનમાં પ્રતિક્રમણ કરી, ક્ષપકશ્રેણિ ચઢી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
અસતેષપણાના વિચારને આલેચી સંતેષના વિચારે તરફ પ્રવૃત્તિ કરવી તે પ્રતિક્રમણ છે. તૃષ્ણના વિચારોને નિન્દી-ગાહી તેનાથી પાછા ફરી સંતવના વિચારોમાં આરૂઢ થવું તે પ્રતિક્રમણ
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૪]
કમ માગ
છે. મહાત્માઓના અવિનય અને આશાતના કરી હોય તેનાથી પાછા હઠી મહાત્માઓના વિનય અને તેમની ભક્તિ કરવી તે પ્રતિક્રમણ છે. કોઈ પણ જીવ સબધી ખરા" અભિપ્રાય બાંધ્યા હોય અને તેનું અશુભ ચિંતવ્યું હોય તેનાથી નિન્દા—ગા કરીને પાછા ફ્રી સત્ય અભિપ્રાય અને શુભ ચિંતનમાં પેાતાના આત્માને સ્થાપન કરવા તે પ્રતિક્રમણુ છે. જગત્ એક શાળા છે તેમાંથી સાર મહેણુ કરવા પ્રયત્ન કરવાની જરૂર છે. જગના પદાર્થોમાં આસક્તિ કરી હાય, તેનાથી પાછા ફરીને નિરાસક્તપણામાં પ્રવેશ કરવા એ પ્રતિક્રમણ છે. જગતના સવ થવાને સ્વાતંત્ર્ય ગમે છે તેમાંથી કેાઈ જીવને પરતંત્રતાની એડીમાં નાંખવા વિચાર કર્યાં હોય, તે કાય થી પાછા ફરીને સુકાય માં આત્માને યાજવા એ પ્રતિક્રમણ છે. જગત્ એ કે ખાનુ છે, તેમાંથી છૂટવા જે જીવે જે જે અંગ્રે પ્રયત્ન કરતા હોય તેઓને તે તે અશામાંથી પાછા ફરવાના અસદુદુંઉપદેશ દ્વીધા હોય તેથી પાછા ફરીને શુભેપદેશમાં પ્રવૃત્તિ કરવી તે પ્રતિક્રમણુ છે. વિરતિની મહિર જઈ અવિરતિ ભાવમાં ગમન કર્યું હાય તેનાથી પાછા ફરીને વાસ્તવિક વિરતિ તરફ્ પ્રવૃત્તિ કરવી તે પ્રતિક્રમણ છે. આત્માના શુદ્ધવની રમણુતામાંથી મહિમુ ખવૃત્તિ કરીને અશુદ્ધધ માં રમણુતા કરી હોય તે અશુદ્ધધર્મને નિન્દીને અને ગહીને આત્માના શુદ્ધધમાં રમણુતા કરવા જે પ્રવૃત્તિ કરવી તે પ્રતિક્રમણુ છે. વિભાવદશામાંથી પાછા હઠીને સ્વભાવઢશામાં આવાગમન કરવુ તે પ્રતિક્રમણુ છે. રાગદ્વેષની સવિકલ્પ દશામાંથી નિવિકલ્પ દશામાં આવવુ તે પ્રતિક્રમણ છે, ઉપાધિમાંથી પાછા હઠીને નિરુપાધિ દશામાં આવવુ તે પ્રતિક્રમણ છે. મનની ચંચલતાથી પાછા હેઠીને સ્થિરતામાં પ્રવેશ કરવા તે પ્રતિક્રમણ છે. આન્તધ્યાન
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
[૨૫]
અને રૌદ્રધ્યાનથી પાછા હેઠીને ધર્મધ્યાનાદ્ધિમાં રમવું તે પ્રતિક્રમણ છે. ભય–ખેદ અને દ્વેષના વિચારાથી પાછા હેઠીને આત્માના શુદ્ધોપયેાગમાં રમવું તે પ્રતિક્રમણ છે એમ સાપેક્ષપણે વિચારવું,
૨૦ પ્રતિક્રમણુ શા માટે કરવું ?
For Private And Personal Use Only
કૃષ્ણલેશ્યાદિ અશુભ વૈશ્યાઓના વિચારો થયા હોય તા તેઓને નિન્દવા, ગઢવા અને કૃષ્ણાદિલેશ્યાએથી પાછા ફરી શુભ વૈશ્યાના વિચારો તરફ ગમન કરવું તે પ્રતિક્રમણ છે. દગા, પ્રય'ચ અને પાખંડથી નિવૃત્ત થઈ સન્મામાં આવવુ તે પ્રતિક્રમણુ છે. મનુષ્ય ભૂલને પાત્ર છે. ગમે તેવા મનુષ્ય ગમે તે જાતને દોષ કરે છે; માટે મનથકી જે જે ખરાબ વિચારા થયા હોય તેનાથી પાછા હઠવારૂપ પ્રતિક્રમણ કરવાની ખાસ જરૂર છે. મનમાં અનેક જાતનાં શુભાશુભ વિચારાનાં પરિવતના થયા કરે છે. મનમાં કામાદિ અશુભ વિચાર આવ્યા હોય તે તેથી પાછા હઠીને શુભ વિચારમાં પ્રવેશ કરવારૂપ પ્રતિક્રમણ કરવાની ખાસ જરૂર છે. “ દુનિયામાં મનુષ્ય વગેરેના સમાગમમાં આવતાં છતાં જલમાં ક્રમલની પેઠે રાગદ્વેષના વિચારાથી નિલેપ રડીને કમચાગીના કાર્યો કરવા છતાં 'જ્ઞાનચેાગથી શુભાશુભ ફૂલની ઇચ્છા રાખ્યા વિના રહેવુ જોઈએ. ” આવી સ્વાધિકાર પ્રમાણે સ્થિતિ ન અદા કરી હોય અને તેમાં જે જે ઢાષા કર્યો ડાય તેની આલેાચના કરીને પેાતાની સ્વાધિકારની ફ્રજ પ્રમાણે પુન: પ્રવૃત્તિ કરવી એ પ્રતિક્રમણ છે. જ્ઞાનયેગીએએ પોતાના અધિકાર પ્રમાણે જે જે કાર્યો કરવાનાં હોય તેમાંથી જે જે ન કર્યાં. હૉય તે તત્સંબંધે પ્રતિક્રમણ કરવું જોઈએ. પેાતાના આચારો અને વિચારીને મળતા આવનાર મનુષ્યે વા પોતાના
રૃ, પ
k
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૬]
કમળ
આચાર અને વિચારાથી ભિન્ન એવા મનુષ્ય હોય તે પણ સવની સાથે મંત્રી ભાવના ધારણ કરવી જોઈએ—એવું વીર પ્રભુએ કહ્યું છે. તે પ્રમાણે વિચારને આચારમાં મૂકીને મત્રી ભાવના સવની સાથે ન ધારણ કરી હોય તે તે સંબંધી આવેચના કરીને, મૈત્રીના વિચારેને આચારમાં મૂકી સર્વ જીની સાથે મૈત્રીભાવ ધારણ કરે તે પ્રતિક્રમણ છે. જે જે મનુષ્યોની સાથે વેર–વિધિ-ટંટાઝઘડા થયા હોય તે તે મનુષ્યને ખમાવીને વેરની વદ્ધિને છેદી નાખવી તેજ પ્રતિક્રમણ છે. પરમાત્માને એ હુકમ છે કે સર્વ જીના જે જે ગુણે હોય તે તરફ દષ્ટિ દેવી. કોઈની નિન્દા કરવી નહિ અને કેઈના દોષ પ્રગટ કરીને તેને હલકો પાડવા પ્રયત્ન કરે નહિ. આવી પરમાત્માની આજ્ઞા મંડી હોય તે પિતાને નિન્દી-ગહીને ફરીથી ભૂલ ન થાય તેવી રીતે પરમાત્માની આજ્ઞા તરફ ગમન કરવું તે પ્રતિક્રમણ છે. બેટા ડાળ ધારણ કરીને અન્ય મનુષ્યને વંચ્યા હેય તે તેની નિન્દા–ગ કરીને નીતિના માર્ગમાં સ્થિર થવું તે પ્રતિક્રમણ છે. અને એવી રીતનું પ્રતિક્રમણ કરવાની ખાસ જરૂર છે. સવારિ રેસિન, સર્વવિ રાજબ, વવવિ જવણી, કવવિ ૩મારી, નવઘાવિ યોનિ, યુति; दुष्मासिस; दुचिट्ठी इच्छाकारेण संदिसह भगवन् .इच्छ तस्स मिच्छामि दुक्कड॥
૨૧. સ્થિરાશયનું મહત્વ પૃ. ૧૦૨ આત્મબલ ફેરવીને પ્રત્યેક કાર્યને શક્તિપૂર્વક કરવાથી તે કાર્ય ત્વરિત સિદ્ધ થાય છે. શાન મનુષ્ય પ્રત્યેક કાર્ય કરતી વેળાએ શાન્તિ રાખીને કાર્ય કરવામાં વિશેષ ઉપયોગી બને છે અને તે
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓઃ
[૨૭]
આત્મા પર આવતા અવરને હઠાવવાપૂર્વક કાર્યની સિદ્ધિ વિજય વરમાળને પ્રાપ્ત કરે છે, અએવ શાન્ત એ વિશેષણ ઉપયોગી તરીકે અવબોધવું. જે મનુષ્યએ ભૂતકાળમાં આ વિશ્વમાં અપૂર્વ મહતકાર્યો કર્યા હતાં તેઓ અત્યંત શાન્ત હતા. ભીમપિતામહ અને અજુન વગેરે કમગીઓ સ્વીકાર્યપ્રવૃત્તિમાં મન, વચન અને કાયાથી શક્તિનું સેવન કરતા હતા. નેપલીઅન નાપાર્ટ વગેરે ક્ષાત્રવીરકામગીઓ યુદ્ધાદિ પ્રસંગે શાન્તિપૂર્વક કાય કરતા હતા અને તેથી તેઓ બારીક મામલામાં પણ અનેક પ્રાસંગિક યુક્તિપ્રયુક્તિઓને શેધી કાઢતા હતા.
૨૨, શાતિ કયારે પ્રાપ્ત થાય? પૃ૦ ૧૦૩
જે મનુ કાયફલની આશાએથી નિસંગ થઈને સ્વફરજને અદા કરવાની દષ્ટિએ કાયપ્રવૃત્તિ કરે છે તેમાં તેઓને શુભાશુભ પરિણામ ન હોવાથી કાર્યસિદ્ધિના અભાવે પણ ખેદ થતે. નથી. કોઈ પણ કાર્ય કરતાં ભયન થી જોઈએ. અન્ય વસ્તુઓથી પિતાને કદાપિ નાશ થયે નથી, થતો નથી અને કદાપિ થશે નહિ એ પરિપૂર્ણ આનુભવિક નિશ્ચય થયા વિના કદાપિ ભયવાસનાને નાશ થતો નથી.
૨૩. નિર્ભયતા પૃ૦ ૧૦૪ અન્તરમાં ભયના પરિણામને અંશમાત્ર સ્થાન ન આપવું એ જ નિર્ભયતાનું ખરું લક્ષણ છે. ખરેખર ભય તે અં૨માં ઉત્પન્ન થાય છે. મનમાં ભયના પરિણામને ઉત્પન્ન થતા જ વારવાથી કાર્ય કરવાની મ્યતા સંપ્રાપ્ત કરી શકાય છે.
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૮]
કમગ કાયની સિદ્ધિમાં કદાપિ આત્મસ્વાર્પણ કરતાં ભય ન પામ જોઇએ. સ્વફરજને અદા કરવામાં જે મનુષ્ય નિર્ભય છે તેજ સત્ય કર્મચાગી છે. જે મનુષ્ય હૃદયમાં કઈ પણ પ્રકારના ભયને ધારણ કરતા નથી તે “સે જતિયામિ વા વર્ષે સાષામની દશાની ઉચતા પામીને કાય કરવાને અધિકાર પ્રાપ્ત કરી શકે છે. અનેક પ્રકારના આવશ્યક કાયની પ્રવૃત્તિમાં ભયને ઉત્પન્ન થવા દે એ આત્મપુરુષાર્થના ક્ષયપ્રતિ મહાકાલને ઉત્પન્ન થવા દેવા બરાબર છે. જે મનુશ્ય કેઈ પણુ જાતના ભયને સેવતા નથી અને ફક્ત સ્વકાર્ય પ્રવૃત્તિની ફરજમાં આત્મા વિના અન્યને દેખતે નથી તે ખરેખર કાયમી થાય છે. અનેક દુમને સામા આવતા હોય, અનેક સંકટ પ્રાપ્ત થએલ હોય અને સ્વીકાર્ય પ્રવૃત્તિમાં અનેક વિપત્તિઓ આવેલી હેય તે પણ સ્વાત્માને નિભય પારી મૃત્યુ આદિથી જે ભય ન પામતાં સ્વફરજને સમભાવે અદા કરે છે તે કમવસ્યાગીને ચારણકમલને દેવતાઓ પૂજે છે. વિકમ રાજાએ યદિ સ્વીકાર્યપ્રવૃત્તિમાં ભય ધારણ કર્યો હોત તે તે સ્વનામને વિશ્વમાં સંવત્ ચલાવી -શક્ત નહિ. ઈશુ ક્રાઈસ્ટે યદિ શૂલી પર આરેહણ થતાં ભયને ધારણું કર્યો હત અને દીનતા દાખવી હોત તે પિતાના નામને સન ચલાવી શક્ત નહિ શ્રી મહાવીર પ્રભુએ દેવતા, મનુષ્ય અને તિય ચેથી અનેક ઉપસર્ગોને સહન કર્યા અને આત્મધ્યાન ધરી, કેવલજ્ઞાન પામી તીર્થકર પરથી વિષિત થઇ પરમાત્મપદને પ્રાપ્ત કર્યું તેમાં તેમની નિર્ભયતા એ જ વસ્તુતઃ સેવવા ચેપ્ય છે. નિર્ભય બન્યા વિના દેવતાઈ સાહા મળતી નથી. નિર્ભય મનુષ્યનું મરણ શ્રેયસ્કર છે, પરન્તુ ભયભીત મનુષ્યનું સ્વીકાર્ય કરતાં જીવવું પણ અશ્રેયસ્કર છે.
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
[૨૯]
જે મનુષ્ય કાઇ પણ કાર્ય કરતાં મૃત્યુ, પ્રાણુ અને કીતિ વગેરેની પૃહા રાખતા નથી અને સ્વકાર્ય પ્રવૃત્તિ ફરજમાં વહ્યા કરે છે તેનુ જીવવું વસ્તુતઃ ઉપયેગી છે. માત્મા વિનાની પરવસ્તુમાં થકિ અહ મમત્વની વાસના હોય છે તે જ ભય સજ્ઞાને આધીન થવાય છે; પરન્તુ જે કમ યાગીએએ પરવસ્તુવડે જીવવું તે ભ્રાન્તિ છે એવુ માનીને ચેાઞમળે અને જ્ઞાનખળે ભયની વાસનાના સવથા ક્ષય કર્યો છે તેઓ જ વાસ્તવિક નિયદશાને સંપ્રાપ્ત કરી શકે છે અને ક્રમ. ચાગના અતિમહ૫૪માં પ્રવેશ કરી નિલેપ ચેામ્યતાને પ્રાપ્ત કરી શકે છે. જે જે અગ્રે આત્મજ્ઞાની વીર મનુષ્ય નિર્ભય થાય છેતે તે અશે તે કાય'કરણશક્તિને પ્રાપ્ત કરી સ્વાધિકારમાં યોગ્ય થતા જાય છે, જે જે મનુષ્ય કાર્ય કરવામાં નિય થાય છે તે સ્વાધિકાર પ્રવૃત્તિમાં ઉત્પન્ન થતા દ્વેષને પણ ત્યાય કરવા શક્તિમાન થાય છે. જેને ફાઈનાથી ભય નથી તેને કાઈના પર દ્વેષ કરવાનુ કારણ રહેતુ નથી. ભય દ્વેષને પરસ્પર નિકટ સબંધ છે. જ્યારે પરવસ્તુઓ દ્વારા આત્માને ભય રહેતા નથી ત્યારે તે સમયે પરસ્પર દ્વેષ કરવાનુ કારણ રહેતું નથી. જ્યારે પોતાનું અહિત કરવા અન્ય મનુષ્ય સમથ નથી એમ દેઢ નિશ્ચયપૂ$ જ્ઞાન થાય છે ત્યારે અન્ય જીવા પર દ્વેષ થતા નથી. ખેઢ, ભય અને દ્વેષથી આત્માનું વીય ટળી જાય. છે અને પ્રારભિત કાય માં યથાયેગ્ય પ્રવૃત્તિ પણ કરી શકાતી નથી. આત્માની શક્તિયાને પ્રકટ થતાંજ ક્ષય કરનાર ભય, ખેદ અને દ્વેષ છે. દ્વેષના પરિણામથી ગમે તેવા કયાંગો વીર પણુ સહસ્રમુખ વિનિપાતઃશાને પામી સ્વવ્ય કાર્યક્રજથી ભ્રષ્ટ થઈ અવનતિ માગમાં પ્રવેશ કરે છે. ભય, ખેદ અને દ્વેષ વિના હારા સ્વાધિકારે હૈ મનુષ્ય ! ! ક્રમÊાગની ચાગ્યતા પ્રાપ્ત કર. હું સુજ્ઞ માનવ ! હારી
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
કમચિંગ આવ્ય-કાય ફરજ બજાવતાં બાહા પ્રાણદિને નાશ કદાપિ યાય તથાપિ તું મરણ પામીને ઉચ્ચદશામાં પ્રગતિ કરે છે એમ પરિખ ધી-ભય, ખેદ અને દ્વેષાદિકથી વર્જિત થઈ કમ ચાગને અધિકારી થા..
૨૪ કર્મ કરવામાં એકરૂપતા પૂ. ૧૦૬ चित्ते वाचि क्रियायर्या च साधूनामेकरूपता साधु पुरुषाने મનમાં, વાણીમાં અને ક્રિયામાં એકરૂપતા હોય છે. અસાધુ પુરુષને મનમાં વાણીમાં અને કાયામાં એકરૂપતા નથી. જેને મન, વાણી અને ક્રિયામાં એકરૂપતા નથી તે મન્દ વયવાન મનુષ્ય છે.
૨૫ ઉદાર ચરિતનું કર્તવ્ય પ. ૧૦૭ “ જ્યાં કપટ ત્યાં ચપટ” એ વાક્ય ખરેખર સત્ય છે. જેઓ કપટને સેવે છે તેઓ સ્વાધિકારોગ્ય કાર્ય કરવાને અનધિકારી કરે છે, કારણ કે તેઓના પટના વિચારથી અને આચારથી આત્માની શક્તિઓને હ્રાસ થાય છે.
૨૬-૨૭ નિશ્ચય બુદ્ધિનું બળ પૃ. ૧૦૮
ઔદાર્યગુણયુક્ત મનુષ્પ ઉદારભાવનાથી વિશ્વવ્યાપકશ્રેય કમગને પ્રાપ્ત કરી શકે છે. ઉદારભાવનાથી વિશ્વવ્યાપક પ્રમ
ગને પ્રાપ્ત મનુષ્ય, શ્રેયઃ સર્વત્ર પ્રવર્તાવી શકે છે. તે અન્ય અને ઉદારભાવનાથી વિશ્વવ્યાપક શ્રેયઃ કમગનું ઓદાય પ્રકટાવવાનું રહસ્ય સમજાવવા શક્તિમાન થાય છે. અએવ ઉદાર
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૩૧] મનુષ્ય, સ્વાધિકાગ્ય પ્રત્યેક કમપ્રવૃત્તિને સેવવાને અધિકારી બની શકે છે–એમ માનવામાં અનુભવજ્ઞાનની આવશ્યકતા સિદ્ધ કરે છે.
ઉદારત્વ અને સદાશયતવમાં જેમ જેમ આત્મા વૃદ્ધિ પામે છે તેમ તેમ તે પરમાત્માણના મહાવ્યાપક રૂપને પ્રાપ્ત કરતે જાય છે. જેનામાં ઉદારત્વ હોય છે તેનામાં સદાશયત્વ હેય. છે. સદાશયની વૃદ્ધિથી મનુષ્ય પરમેશ્વરના મહાવ્યાપક રૂપમાં લીન થઈને અનન્તતામાં સમાઈ જાય છે. અતએવ સદાશયી મનુષ્ય વસ્તુતઃ પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિ કરવાને એશ્ય કરે છે. સદાશયી મનુષ્ય જે જે કાર્યમાં પ્રવર્તે છે તેમાં તેના સારા આશયથી આન્તરદષ્ટિએ પ્રગતિમાર્ગમાંજ વહે છે. ગમે તે વિશ્વમાં મહાન મનુષ્ય ગણાતે હિય તથાપિ તેના હૃદયમાં યદિ રૂડા આશયે નથી હોતા તે તે આન્તરિક દષ્ટિએ ઈશ્વરત્વ પ્રાપ્ત કરવાને અધિકારી બની શકતે નથી. ગમે તે વિશ્વમાં લઘુ મનુષ્ય ગણાતું હોય અને નીચપદ પર નિયુક્ત થએલે હોય તથા અત્યાદિ વર્ણાશ્રમ ધમપ્રમાણે કાર્ય કરનાર હોય પરંતુ અન્તરમાં યદિ તે રૂડા આશયેની ભાવનાઓથી પરિપૂર્ણ ખીલતે હોય તે તે ખરેખર આન્તરિકદ્રષ્ટિએ પ્રભુપદ પ્રાપ્ત કરવામાં મહાન છે એમ અવવું. સદાશય વિના આત્માની આન્તરપ્રગતિ તે થઈ શકતી નથી અને કદાપિ માને કે બાહની પ્રગતિમાં મનુષ્ય સદાશયી સામાન્યતઃ હીન હોય તે પણ આન્તરપ્રગતિથી તે બાહાકમમાં અલિપ્ત રહેવાથી વસ્તુતઃ તેની ઉગ્રતા–મહત્તા છેજ. મનુષ્ય બહાપ્રગતિમાં ઉચ્ચ હોય તે પણ સદાશય વિના વસ્તુતઃ તે ઉચ્ચ નથી, કારણ કે સદાશય વિનાની કાય પ્રવૃત્તિથી ઉચ્ચાને પ્રસાદ ક્ષણમાત્ર જ સ્થાયી રહી શકે છે.
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૨]
ક્રમચામ
સદાયી મનુષ્ય ખરેખર આન્તરિક ઉચ્ચ શુદ્ધ વ્યાપકલાવનાથી આહીર સ્થિતિના સ્વાધિકારે ગમે તે ક્રાયની પ્રવૃત્તિ કરતા હોય તથાપિ તે સ્વજની કન્તવ્ય દિશામાં ચામ્ય અધિકારી કરી શકે છે. માદાકત્ત બ્યક્રમમાં આન્તરિકક્રાશય વિના એક ક્ષણમાત્ર પણ ધર્મજીવનથી જીવી શકાય નહિ. અતએવ સુજ્ઞ મનુષ્યએ આવશ્યક પ્રત્યેક કાય કરતાં સદાશયત્વને ધારી કમયાગની ચામ્યતાને સપ્રાપ્ત કરવી જોઈએ. સદાશયત્વ એ ઈશ્વરની શક્તિ છે. સદાશય એ સ્વ'ની સીડી અને દરવાજો છે. સદાશયત્વ એ પ્રભુને પ્રાપ્ત કરવાની કુંચી છે. સદાશયત્વવડે વિશ્વમાં સત્ર સદ્દગુણાનાં દ્વાર ખુલ્લાં થાય છે. સદાશયની ભાવનાવડે યુક્ત થઈને કાઇ પણુ કાર્ય કરતાં પ્રગતિ માગમાં વિરાધ આવતા નથી. સદાશયથી કરેલું કાર્ય સ્વક્રએ ઉત્તમ પ્રગતિને સમપે છે. અતએ સદાશયી મનુષ્યને કાય પ્રવૃત્તિના અધિકાર છે. ઉદારત્વ અને સદાશયત્વવડે સંસાર વ્યવહારચાય કમ પ્રવૃત્તિ કરતાં આન્તરનિલે પતાવડે સાંસારિક જીવનવહન સાથે પરમાત્મપદ પ્રાપ્તિમાં અગ્રગતિ કરી શકાય છે. જેનામાં ઉદાર ભાવના અને સદાશયત્વ ખીલે છે તે આત્માન્નતિના ક્રમમાં વધત જાય છે અને કમ પ્રવૃત્તિને બાહ્યથી આચરતા જાય છે. જે મનુષ્ય માહથી મારે શું શું કરવુ જોઈએ તે જાણતા નથી—સ્વાધિકાર પ્રમાણે ક્યાં ક્યાં કાર્યો કવ્ય છે ? દ્રવ્યક્ષેત્રકાલલાવથી બાહ્ય અને અન્તરથી મારી કેવી સ્થિતિ છે ? સાનુકુલ સામગ્રીએ મારી પાસે કઈ કઈ છે? તે જે જાણતા નથી, જેની મતિ સ્વાધિકાર વ્ય કાયામાં સુઝાય છે અને તેમજ જેની મતિ સદ્વિશ્ય રહે છે તે કાય કરવાને લાયક નથી. જે મનુષ્ય પોતાના કબ્યક્રમના અધિકાર કરી શકતા નથી તે ગમે તે કાય માં પ્રવૃત્તિ કરે તથાપિ તે સદ્વિશ્વ
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાકાઓ :
[૬]
મતિથી ન્યાયથી પાકુંખ રહે એમ અવમેધવુ, જે મનુષ્ય શું શું કરૂં કરવાને હું શક્તિમાન –એમ પશ્તિઃ પ્રાપ્તપરિસ્થિતિરાથી અવગણે છે તે કાય કરવાને ચાશ્ય કરે છે. જેની મતિ સ્વાધિકાર દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે કાય કરવામાં મુંઝાતી નથી અને નિશ્ચય પરિણામને ભજે છે તે મનુષ્ય કાય કરવાના અધિકારી અને છે. જે મનુષ્ય આત્મકલ્યાણમાં નિશ્ચયબુદ્ધિથી પ્રવર્તે છે તે મનુષ્ય વ્યાવહારિકલૌકિકકાય પ્રવૃત્તિમાં પશુ નિશ્ચયતઃ પ્રવતે છે. અનિશ્ચય બુદ્ધિથી કાઈ પણુ કાય કરવામાં નિશ્ચયપૂર્વક પ્રવૃત્તિ થઈ શકતી નથી, અને નિશ્ચયપૂર્વક કાર્યપ્રવૃત્તિ વિના કાર્યની સિદ્ધિ થયું શકતી નથી, અનિશ્ચય બુદ્ધિમાન મનુષ્ય કેાઇ પશુ કલ્યક્રમ પ્રવૃત્તિથી વિજય મેળવી શકતા નથી. જે મનુષ્ય કાર્ય પ્રવૃત્તિમાં સદ્ગિશ્ય મતિને ધારણ કરે છે તેનામાં કાય કરવાનું પૂરતુ આત્મમળ ખીલી શકતુ નથી. અતએવ પૂર્વ પુરુષાએ હૃઢ નિશ્ચયતઃ કાર્ય કરવાની પ્રવૃત્તિને ઉપાદેય ગણી છે તે ખરેખર ચામ્ય છે. કાઈ પણુ કા કરવાની નિશ્ચયબુદ્ધિથી આત્મિકમળ ખીલે છે અને શિવાજી તથા પ્રતાપની જેમ સ્વકાર્ય વૃત્તિમાં વિજય મેળવી શકાય છે. કા કરનાની નિશ્ર્ચયબુદ્ધિથી સ્વક વ્યકાયની ફરજમાં પરિપૂર્ણ આત્મભાગ આપી શકાય છે. વનરાજચાવડાએ સ્વરાજ્યપ્રાપ્તિ સબંધી નિશ્ચયબુદ્ધિથી કાય પ્રવૃત્તિ આરભી હતી તેથી તે અંતે સ્વરાજ્યસ્થાપનની ક્રમ પ્રવૃત્તિમાં અનેક વિપત્તિયે સહીને વિજય પામ્યા, સામતસિ’હુને સ્વકાય પ્રવૃત્તિમાં આત્મબુદ્ધિની અનિશ્ચયતા રહેલી હતી તેથી તે માયા અને એનું મૂલરાજ સોલંકીએ રાજ્ય લીધું: અકખર, ઔરંગઝેબ અને નાનસિંહ વગેરેને સ્વાધિકારયેાગ્ય-સ્વકાર્ય પ્રવૃત્તિમાં
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૪]
કમોગ નિશ્ચયાત્મક બુદ્ધિ હતી તેથી તેઓ આત્મબળ ખીલવીને સ્વસાધ્યની કાર્યપ્રવૃત્તિમાં વિજય પામી ઇતિહાસના પાને અમર થયા. નિશ્ચયામક બુદ્ધિ વિના કદાપિ આત્મબળ ખીલતું નથી, એમ અનુભવ કરી અવેલેકવું. પોતે જે કાર્ય કરે તેમાં સ્વયેગ્યતાને નિશ્ચય ન થવાથી આત્મશ્રદ્ધાનું બળ વૃદ્ધિ પામતું નથી અને તેથી પરિણામ અંતે એ આવે છે કે અહંમમત્વરહિત-આત્મભેગપૂર્વક કાર્ય કરી શકાતું નથી. જે દેશમાં અનિશ્ચિત બુદ્ધિવાળા મનુષ્ય ઉત્પન્ન થાય છે તે દેશની રાજયમાં, વ્યાપારમાં, સૈનિકબળમાં, હુન્નરકળામાં શારીરિક, વાચિક અને માનસિકબળમાં હીનતા વધે છે અને તે દેશનું વાતંત્ર્ય નષ્ટ થવાની સાથે પરતંત્રતાની બેડીમાં તે દેશ રીબાય છે. લૌકિક કાર્ય પ્રવૃત્તિમાં અને ધર્મકાર્યપ્રવૃત્તિમાં અનિશ્ચયાત્મક બુદ્ધિથી મનમાં અનેક પ્રકારના સશ ઉદ્ભવે છે અને તેથી મનની કાર્ય પ્રવૃત્તિમાં નપુસકના જેવી દશા થાય છે. અતએ કમગીએએ કાર્યપ્રવૃત્તિમાં નિશ્ચયાત્મક બુદ્ધિવાળા થવું જોઈએ. જેની મતિ સ્વકાર્ય પ્રવૃત્તિમાં નિશ્ચયાત્મિક વતે છે તે મનુષ્ય ગમે તેવા અશક્ય કાયને સુસાધ્ય કરી સાધી શકે છે. કઈ પણ કાર્યમાં જેની અનિશ્ચયાત્મકબુદ્ધિ છે તે વિશ્વમાં જન્મીને કંઈ પણ ઉકાળતું નથી. અને માંસના લોચાથી બનેલા તેના શરીરમાં જીવ છતાં પણ તે એક નપુંસકને ન છાજે તેવું સ્વપ્રવૃત્તિમાં મન રાખે છે. પ્રસંગોપાત્ત કાર્યપ્રવૃત્તિમાં સ્વાધિકારને નિશ્ચય જે કરી શકતું નથી તે વિશ્વમાં હાસ્યકમ વા ભિક્ષાકર્મ કરવાને પણ નાલાયક ઠરે છે. શંકરાચાર્યને સ્વચગ્ય ધર્મક પ્રવૃત્તિમાં નિશ્ચય હતું તેથી તે સ્વધર્મનું સ્થાપન કરી શકયા. કઈ પણ કાર્યની પ્રવૃત્તિમાં પ્રવર્તતાં પહેલાં સ્વકાર્ય થિગ્ય કમ પ્રવૃત્તિને જે નિશ્ચયબુદ્ધિથી નિર્ણય કરે છે તે સ્વીકાર્ય
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૩] પ્રવૃત્તિમાં વિજયી બને છે એમ વસ્તુતઃ અવધવું. કઈ પણ કાય સ્વાધિકારે કર્તવ્ય છે કે નહિ અને તે કરવાનું સ્વસામર્થ્ય છે કે નહિ તેને જે મનુષ્ય સ્વબુદ્ધિથી નિશ્ચય કરી પ્રવૃત્તિ કરે છે તે સ્વકાર્યપ્રવૃત્તિની ફરજ અદા કરવાને ચગ્ય છે એમ અવધવું. દેવગુરુ અને ધાર્મિક પ્રવૃત્તિમાં જે સંદિગ્ધ મતિવાળો છે તે કદાપિ વિજય પામ્યું નથી, વર્તમાનમાં પામતું નથી અને ભવિષ્યમાં પામશે નહિ. મહમદ પયગંબરના સમયમાં તેના ભક્તોને તેના પર પરિપૂર્ણ વિશ્વાસ હતો અને મહમદપયગંબરને સ્વીકાર્ય પ્રવૃત્તિમાં નિઃસંશયબુદ્ધિ હતી તેથી તે સ્લમ ધર્મની સાથે મેલેમ રાજ્યને સ્થાપન કરવા શક્તિમાન થયે–એમ તે સમયના ઈતિહાસથી નિશ્ચય કરી શકાય છે. કઈ પણ કાર્યપ્રવૃત્તિ કરતાં વા કોઈ પણ બાબતને વિચાર કરતાં અસંદિગ્ધમતિ ન રહેવી જોઈએ. વિવેકદ્વારા જે જે કાર્ય કરવાનાં હોય તેમાં યથાશક્તિ સ્વયેગ્યતાને નિર્ણય થવે જોઈએ કે જેથી સ્વાધિકાર એગ્ય કાર્યપ્રવૃત્તિને પ્રારંભીને સવસંબંધી અને પરસંબંધી સર્વ કર્તવ્ય–ફરજો અદા કરી શકાય. નિશ્ચિતબુદ્ધિથી સ્વયેગ્ય કમ પ્રવૃત્તિને જે નિશ્ચય કરે છે તે કાર્ય કરવાને એગ્ય છે એમ કહી વિશેષ પ્રકારે કાર્ય કરવાની યેગ્યતાધારકોનું સ્વરૂપ વર્ણવવામાં આવે છે. જે મનુષ્ય ધીર છે તે કાય કરવાને ચગ્ય છે. જ્ઞાની આદિ વિશેષણ વડે યુક્ત હેય તથાપિ ધેય વિના કાર્યપ્રવૃત્તિમાં વિનોની સામા ઊભા રહી શકાતું નથી. સાનુકૂલ સંગે હેય છે તાવતુ તે સર્વ મનુષ્ય સર્વ પ્રવૃત્તિ કર્યા કરે છે પરંતુ જ્યારે કાર્ય કરતાં અનેક વિદને સમુપસ્થિત થાય અને અનેક પ્રકારની વિપત્તિ આવી પડે ત્યારે તે ધીરમનુષ્ય વિના કર્તવ્ય-કાય પ્રવૃત્તિના રણસંગ્રામમાંથી–અધોર મનુષ્ય તે ત્વરિત
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[as]
ક્રમચેંગ
પલાયન કરી જાય છે. ધૈ ગુણ વિના અનેક પરિષહે અને ઉપ સગાની મધ્યે સ્વક વ્યક્રમ માં સ્થિર રહી શકાતુ નથી.
૨૭-૨૮ ધૈયથી આત્મિક બળની વૃદ્ધિ ૧૧૧–૧૩
થૈયથી આત્મિક ખળમાં અનન્તગુણી વૃદ્ધિ થાય છે અને તેથી અનેક પ્રકારની વિટમના સહન કરતાં કન્યકવિમુખતા થઈ શકતી નથી. જેનામાં ધૈય શક્તિ ખીલી હોય છે તે કુમારપાલની પેઠે દુઃખાધિની પેન્નીપાર જઈ શકે છે, મહમદ પેગ ખરે અરબસ્તાનની માટી લડાઈમાં થય રાખીને અન્તે વિજય મેળન્યા હતા. ગૌતમબુધ્ધ ધૈય` ધારણ કરીને સ્વપ્રવૃત્તિમાં યુક્ત થઈ પેાતાના વિચારને વિશ્વમાં પ્રચાર્યા હતા. ઈશુ ક્રાઈસ્ટ ધૈય બળે સ્વવિચારના પ્રચાર કર્યાં હતેા. શ્રી મહાવીર પ્રભુએ થૈ બળે અનેક પ્રકારના ઉપસર્ગે સહ્યા હતા. સાક્રેટીસે સત્યનુ સેવન કરી ગ્રીક દેશની સત્યતા મહત્તા અને સ્વાતંત્ર્યના પાચા નાખ્યો હતા. ઇત્યાદિ અનેક મહાપુરુષાના દ્રષ્ટાન્તાથી પંચ ગુણપૂર્વક કન્યક્રમની પ્રવૃત્તિમાં વિજય મેળવી શકાય છે એમ સિદ્ધ થાય છે. ધૈય ખળ વિના કોઈ પણ મહાન કાય`વા લઘુકા પણ કરી શકાતું નથી. ધૈયણના સસેવન વિના કોઈ પણ કાય પ્રવૃત્તિમાં અડગ રહી શકાતું નથી. ધ ગુણુથી જે કાય થાય છે તે અન્યથી થતું નથી. અતએવ જ્ઞાનીએ મહાગના કરીને કહે છે કે-કથની કરવાથી કંઈ વળવાનુ નથી. તમે કાર્યની પ્રવૃત્તિમાં ધૈય ધારણ કરેા અને આગળ વધે. ધૈય ગુણુધારક ધીર મનુષ્ય કદિ ગમે તેવા વિપત્તિના પ્રસગામાં આત્મશ્રદ્ધાને હારી જતા નથી. તે મૃત્યુના પંજામાં ફસાયલા પોતાને
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓઃ
[Bue] દેખે છે તે પણ સ્વીકાર્યપ્રવૃત્તિમાં ધયને ત્યાગ કરતું નથી. આ વિશ્વમાં જેને જન્મ છે તેનું અવશ્ય મૃત્યુ છે. કેઈ પણ સમયે કોઈનું મૃત્યુ થયા વિના રહેતું નથી. કાયરતાને ત્યાગ કરી છે ધારીને સ્વીકાર્યપ્રવૃત્તિ કરતાં મરણ પામવું એના જે અન્ય મહોત્સવ નથી એમ અનુભવપૂર્વક અવધવું. જે મનુષ્ય ધીર છે તે સંકટના સમયે અન્યનું વિશ્વાસપાત્ર બને છે. આ વિશ્વમાં સુખથી ધયની સિંહગર્જના કરનારાઓ તે પ્રાયઃ વિપત્તિપ્રસંગે શ્વાનની પેઠે આચરણ કરી કત્તધ્યકમ માટેની સમરાણપ્રવૃત્તિથી પલાયન કરી જાય છે. આ વિશ્વમાં કોઈ પણ કાર્ય કરતાં કંઇને કંઈ વિપત્તિ, ઉપાધિ, લેકચર્ચા, વિપક્ષભેદ, પ્રતિપક્ષભાવ અને વિશ્વ વગેરે તે થયાં કરે છે, પણ જે જ્ઞાની આદિ વિશેષ વડે યુક્ત છે તે ધય ગુણને ધારણ કરી વિપત્તિ આદિથી પાછો હઠતે નથી. તે તે હરતીની પાછળ જેમ શ્વાને ભસ્યા કરે છે તેમ સ્વપાછળ અનેક દુર્જને બકળ્યા કરે છે તેની પરવા રાખતું નથી. તે તે તેના કવ્યકમ પ્રવૃત્તિ ફરજમાં મસ્ત થઈને રહે છે અને તેને કોઈની
અપેક્ષા રહેતી નથી. આખી દુનિયા પ્રતિ તે ફક્ત ફરજ દષ્ટિથી દેખ્યા કરે છે. ફરજ ફરજ ને ફરજ એ જ તેને શ્વાસેરસે મંત્રઘેષ હોય છે. તેથી તે સ્વકર્તવ્યરૂપ કર્મ પ્રવૃત્તિના માર્ગમાં ધય બળે અનેક પ્રકારનાં વિદ્યાદિ કાંટાઓ પડેલા હોય છે તેઓને સાફ કરીને આગળ વધે છે. જેણે અત્યંત વૈર્યબળ ખીલવ્યું છે એ ધીર મનુષ્ય સ્વાધિકારે જે કાર્યને આદરે છે તેમાં તે હજાર વિદનેને ઉપસ્થિત થએલ દેખે છે તે પણ તેઓને છે અને સ્વકાર્ય પ્રવૃત્તિમાં વિજય પામતે આગળ પ્રગતિ કરે છે. આ વિશ્વમાં તે કઈ પણ આગતિવાળા કાયને કરશે કે કેમ ! તે તેના ધેય ગુણના
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ܥ
[૩૮]
મચાગ
વિકાસ ઉપર આધાર રાખે છે. જેનામાં ધૈય ગુણુ ખીલ્યા હોય છે તે સ્વકાર્ય પ્રવૃત્તિદ્વારા વાસ્તવિક પ્રગતિ કરી શકે છે એમ અવખાવું. ચેગી થવાની વા ભેગી થવાની અનેક પ્રવૃત્તિમાં ધૈય ગુણથી વિજયી મની શકાય છે. આત્માાંત કરવાની અનેક પ્રકારની પ્રવૃત્તિમાં ધૈયથી આગળ વધી શકાય છે. અતએવ કન્યપ્રવૃત્તિની પ્રગતિમાં ધૈય ગુણુની અત્ય ́ત આવશ્યક્તા હોવાથી ધૈય ગુણુવડે વ્ય–ક્રર્માધિકારી થવાય છે એમ જે કથવામાં આવ્યુ છે તે વસ્તુત: માન્ય અને આદેય છે. સ્વાચ્ય ક બ્યક્રમ પ્રવૃત્તિમાં થૈય ગુણુની સાથે વીરતાની પણ જરૂર પડે છે. જે મનુષ્ય ધીર હાય છે તે વીર થાય છે; આત્મપરાક્રમને ફારવવું એ ખરેખરી વીરતા છે અને તે વીરતાના ચેગે મનુષ્ય વીર ગણાય છે. આ વિશ્વમાં દાનવીર, શૂરવીર અને ધર્મવીર એ ત્રણ પ્રકારના વીરા હોય છે. આ વિશ્વમાં કૈાઈએ ઇતિહાસના પાને સ્વનામ અમર કર્યું હોય તે એ ત્રણ પ્રકારના વીરાએ જ કર્યું છે. કેઇ પણ કાર્ય કરતાં આત્મીય સ્ફાશવ્યા વિના ચાલી શકે તેમ નથી. વીર પુરુષ કોઈ પણ કાર્ય કરતાં સ્વપરાક્રમથી પાછા ફરતા નથી. નેપાલીઅન મેાનાપાટ, ગેરીખાલ્ડી, રીચર્ડ અને વાશીંગ્ટન વગેરે પાશ્ચાત્ય વીરાના આદ્ય જીવનચરિત અવલાકતાં વીરતાનું ખરેખરું ભાન થાય છે. ભીષ્મ રામ લક્ષ્મણુ. અર્જુન ભીમ હનુમાન અને વાલી વિગેરે વીરાએ સ્વવોતાના ચેગે પોતાના નામેાને ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે અલંકૃત કર્યાં છે. જે વીરમનુ યે સ્વકાય પ્રવૃત્તિમાં માથુ મૂકીને વિચરે છે અર્થાત્ મૃત્યુના ભયથી ડરતા નથી તેએ વીરતાયેાગે અશકય કાર્ટૂન કરે છે. વીરતા વિના વિશ્વમાં કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. વીરતા વિના રાજ્ય કરી શકાતું નથી. વીરતા વિના વિદ્યાનું અધ્યયન
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓઃ
[૩૯],
કરી શકાતું નથી. વિરતા વિના વ્યાપાર કરી શકાતું નથી. વીરતા વિના સેવાનાં કાર્યો થઈ શકતાં નથી અને વિરતા વિના મુક્તિના માર્ગમાં તે એક ડગલું માત્ર પણ આગળ સંચરી શકાતું નથી. જે મનુષ્ય મટી મેટી વાત કરે છે પણ જે તેનામાં વીરતા નથી હોતી તે તે બાય બકવાદી ગણાય છે. સર્વ કાર્યની સિદ્ધિને આધાર વીરતા ઉપર રહેલું છે એવું સદા યાદ રાખીને વીરતા પ્રગટાવવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. વીરતા અથત મનવચનકાયાની તથા આત્માની શક્તિ પ્રગટાવવાથી આ વિશ્વમાં સ્વવ્યક્તિનું અસ્તિત્વ સંરક્ષી શકાય છે તેમજ સ્વાસ્તિત્વપ્રગતિનાં બીજકેની સુરક્ષા અને પ્રવૃદ્ધિ ખરેખર સુવ્યવસ્થાથી કરી શકાય છે. જે દેશમાં સર્વ પ્રકારના વરનું અસ્તિત્વ નથી તે દેશ ખરેખર પરતંત્ર બને છે. વીરતા શક્તિ વિના જીવનાદિ માગે સદા સ્થિર રહી શકાતું નથી. જે મનુષ્ય કર્મચૂર હોય તે ધમશ્ર થાય છે. તે
૨૯ શુરવીરપણુની આવશ્યક્તા પૃ. ૧૧૪
ને રાત તે પજે રા–સ્વવીરતા અર્થાત્ સ્વશક્તિવિના અન્ય પ્રબલ શક્તિમત્તેથી સ્વનું રક્ષણ થતું નથી. સંપાદિવડે શક્તિનું મહાબલ ભેગું કરીને સ્વાસ્તિત્વસંરક્ષા કરી શકાય છે. આત્મશક્તિની વૃદ્ધિ કર્યા વિના લૌકિકસામ્રાજ્યની જાહોજલાલી અને ધાર્મિક સામ્રાજ્યની જહાજલાલી પ્રાપ્ત કરી શકાતી નથી. અએવ નીચે પ્રમાણે શક્તિ સંબંધી કાવ્ય કથાય છે.
શક્તિ વધારે મારિ વિના ન નીવાતું.” શક્તિ વધારે ભાઈરે, શક્તિ વિણ ન છવાતું, જ્યાં શક્તિ ત્યાં રાજયરે, નબળું પ્રાણી રીબાતું. શક્તિ.
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૦]
કમાણ તન મન શક્તિ વૃદ્ધિથી, માર કદી ન ખવાય; વકતૃત્વ શક્તિથકી, સારૂં સમજાવાય; શકિત વિનાનું પ્રાણી, જુઓ જગ વેચાતું. શક્તિ. ૧ જ્ઞાનારિક શક્તિ વિના, માનવ ઢોર સમાન, પરતાબામાં રહી કરી, માનવ ઢર સમાન; શક્તિ વિના પરતંત્રતા, થાતું નીચથી નાતું. શક્તિ. ૨ જનની જન્મની ભૂમિને, લજવે શક્તિહી લજવી જનની કૂખને, થાવે જગમાં દીન; આત્મશક્તિ વિણ જીવરે, બાંધે કર્મનું ખાતું. શક્તિ. ૩ શક્તિમન સુખીએ તે અશક્ત અને સદાય શક્તિને સંચય કરે, સૌને ઉપરી થાય; શક્તિથી છતાયરે, ધાર્યું કાર્ય કરાતું. શક્તિ. ૪ શકિતહણ પરતંત્ર છે, ખીલ શક્તિ સુજાણ; ધર્મોદય રેશન્નતિ, કરશે સાચી વાણ; છે શક્તિ મહાદેવી, પ્રકટે સર્વ સુહાતું. શક્તિ. ૫ શ્વાસોચ્છવાસથી જીવવું, તે જગ્યું ન પ્રમાણ શક્તિ વડે જે જીવવું, તે છવું જગમાં; જગમાં જ્યાં ત્યાં દેખે રે, શકિતએ નામ થાતું. શક્તિ. ૬ ઉત્સાહી ચેતન કરી, અન્તર બની નિગ સતતેત્સાહાયાસથી ખીલવી ! ! ! શક્તિ સર્વ બુદ્ધિસાગર ધમેર શક્તિથી વિચરાતું. શક્તિ. ૭
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ ૩૦. શક્તિમંતની કિંમત પૃ. ૧૧૫-૧૨
__ जगत्मा जीते शक्तिमन्त. જીતે શક્તિમન્ત, જગમાં તે શક્તિમત્તા નિબલ પામે અન્ત.
જગમાં, કાયિક વાચિક શક્તિથીરે, દુબળવર્ગ છતાય;
વ્યષ્ટિમાં સત્તાવડેરે, સ્વતંત્રે છવાય. જગતમાં. ૧ તંત્રયંત્રના બળથકી, થૂલ વિષે જય થાય; માનસિક મવડર, સત્તા વિશ્વ સુહાય. જગતમાં. ૨ કાયબળે કેશરી જુઓ, વનમાં કરતે રાજ્ય; ન્હાનાં પક્ષી પર જીએરે, રાજ્ય કરે છે બાજ જગમાં. ૩ સર્વ શક્તિ ભેગી થતા, સંપે જગ રહેવાય; પૃથફ શક્તિ સહુ થતાંરે, નહિ અસ્તિત્વ રખાય. જગમાં. ૪ અળ વિના શી બહાદુરીરે, નિર્બલ મૃતક સમાન; ક્ષીણ બળ બહુ જાતનારે, રહ્યાં ન નામનિશાન. જગતમાં. ૫ મેળવવી સહુ શક્તિયેરે, એ છે સાચે ધર્મ, ધમ શૂરાને જાણ રે, નિર્બલ લહે ને શમ જગતમાં. ૬
શૂલ વિશ્વ પર લગ, સત્તા સબળા લોક; બાબળા જન કચરાય છે, પા ટી પિક. જન્મમાં. ૭ સત્વગુણી કબુતર રજુઆરે, પામે આજથી નાશ જુએ મગર જલમાં કરેરે, માછલીઓને ત્રાસ. જગતમાં. ૮
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમોગ નિજ રક્ષણશક્તિ વિનારે, બનતે માનવ દાસ; સત્તા વિણ માનવ ખરે, ધન રક્ષે ખાસ. જગતમાં. ૯ શક્તિ વિના શું જીવવુરે, શક્તિ વિના કયાં માન? શક્તિ વિના કયાં બાલવુરે, શક્તિ વિના શું દાન? જગતમાં. ૧૦ સવ કળાઓ શક્તિનીરે, ખીલવતા જન જેહ, વિશ્વ વિષે જીવી શકે, પામે અન્યથા છે. જગતમાં. ૧૧ શક્તિદેવી પ્રકટાવતારે, હવે નહીં જગનાશ વાસ્તિત્વરક્ષણવડેરે, પામે રામ વિલાસ. જગમાં. ૧૨ કાંટાની વાડથકીરે, ખેતર–રક્ષા થાય; રક્ષક વાડ વિના અહેરે, ખેતર કેવું જણાય ! જગતમાં. ૧૩ ધર્મક્ષેત્ર સરક્ષવારે, શક્ત જનેની વાડ; કરતાં ધર્મ જીવી શકેરે, સમજે શક્તિની આડ. જગત્માં. ૧૪ જ્ઞાન થકી સહુ શક્તિયોરે, ખીલવવી કરી યત્ન; સર્વ ઉપાય આદરીરે, પામે શક્તિ સુમંત્ર. જગત્માં. ૧૫ કળ વિના બળ શું કરેરે, કળથી બળ સહાય; દેશ પ્રજા ધર્મ રક્ષણેરે, કળે બળે છતાય. જગમાં. ૧૯ અ૫હાનિ બહુ લાભ જ્યાંરે, બળ વાપરવું ત્યાંય; આત્મભેગ આપ્યા વિના, અદ્ભુદય નહિ કયાંય. જગતમાં. ૧૭ સારાના રક્ષણ વિષેરે, થાય બૂરાને નાશ; વાપરવી ત્યાં શક્તિને રે, ચંપે વર્તે ખાસ. જગતમાં. ૧૮
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૪] શક્તિ વિના ભક્તિ નહીં, શક્તિ વિના નહીં નીતિ, શક્તિ ત્યાં પાયે પહેરે, જગજનની એ રીતિ. જગમાં. ૧૯ રજોગુણ તમગુણ અનેર, સાત્વિક ગુણની શક્તિ સ્વસ્થાને સહુ રહેશે, કાલ અનાદિથી વ્યક્તિ. જગતમાં. ૨૦ યથાયોગ્ય નિજ ફરજથી, શક્તિ કાય કરાય; બુદ્ધિસાગરધમને રે, અકળ અલખ મહિમાય. જગતમાં. ૨૧
૩૧ વિવેકનું મહત્વ પૃ. ૧૧૬ થી ૧૧૮ ઉપરોક્ત કાવડે વીરતા અથત શક્તિવૃદ્ધિ કરવાની ખાસ આવશ્યકતા સિદ્ધ કરે છે કારણ કે સ્વયેગકાર્યની પ્રવૃત્તિના અધિકરની શક્તિ વિના એગ્યતા પ્રાપ્ત કરી શકાતી નથી. આત્માની માનસિક વાચિક અને કાયિક શક્તિની વૃદ્ધિ અને તેને સુવ્યવસ્થાપૂર્વક, ઉપયોગ કર્યા વિના આ વિશ્વમાં કેઈપણ વ્યક્તિ સ્વાસ્તિત્વસંરક્ષણ કરવા સમર્થ થઈ શકતી નથી. આત્માની શક્તિ વધારીને દુખેથી વિમુક્ત થઈ આત્મપ્રગતિમાં આગળ વધવું એ ધર્મ છે. એ ધર્મની વ્યાખ્યા ભૂલીને વિશ્વમાં પ્રવૃત્તિ કર્યાથી વ્યવહાર અને નિશ્ચયતઃપાતંત્ર્ય પ્રાપ્ત કરવું પડે છે. આત્માની વીરતા પ્રકટાવ્યા વિના કેધાદિક શત્રુઓને કદાપિ વશ કરી શકાય તેમ નથી. જે મનુષ્ય આત્માની વીરતાને સેવે છે, તે કેધાદિક શત્રુઓને જીતી વિશ્વમાં સ્વાતંત્ર્યસામ્રાજ્યની પ્રવૃત્તિના અધિકારી બની શકે છે. જે મનુષ્ય
ધાદિક અન્તરંગ શત્રુઓના તાબે થાય છે તે મનુષ્ય વિશ્વમાં માનસિક વાચિક અને કાયિક નિર્બલતા પ્રાપ્ત કરીને અવનતિના માગમાં સંચરે છે. અએવ કેધાદિક કષાયને જીતવામાં આત્મિક.
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[[xx]
ક્રમ યાગ
વીરતા પ્રકટાવવાની આવશ્યક્તા છે. જે વીર મનુષ્ય છે તે અનેક પ્રકારના વિશ્નોને સહેજે જીતી શકે છે. વીરપુરુષ ક્ષમા રાખીને
વ્યકમમાં પ્રવૃત્તિ કરી સાધ્યની સિદ્ધિ કરે છે. અતએવ કાયપ્રવૃત્તિના અધિકારી વીરપુરુષ છે—એમ થવામાં કવચિત કોઈ પણ પ્રકારના વિરાધ આવતા નથી. વીરમનુષ્ય દ્રવ્ય અને ભાવથી વીરતાના પ્રત્યેક કાયની પ્રવૃત્તિમાં ઘટતા ઉપયોગ કરી શકે છે, દેશનું રક્ષણ, ધનું રક્ષણુ, વ્યાપારનું રક્ષણુ, સંઘનું રક્ષણુ, સમાજનું રક્ષણુ, કુટુંબનુ રક્ષણ, અને સ્વનું રક્ષણ આદિ અનેક પ્રકારની રક્ષણપ્રવૃત્તિયાને વીરપુરુષ સેવી શકે છે. ધર્માંની આરાધના કરવી, ધર્મની સ્થાપના કરવી, અધર્મીઓથી ધમનું રાજી કરવુ, નાસ્તિકાના વિચારો સામે ધર્મની રક્ષા કરવી અને સ્વગુરુઆદિની સેવાભક્તિ કરવી ઇત્યાદિ ધ ક્રમ પ્રવૃત્તિમાં વીરતાવિના કોઈપણ શ્રેય:પરિણામ પ્રાપ્ત કરી શકાય નહીં. નિવીમનુષ્ય સંસારમાં અને ધમાં કંઈપણું ઉત્તમ કાર્યપ્રવૃત્તિને સેવવા સમય થઈ શકતા નથી. નિ ય મનુષ્યની મૈત્રીથી કાઇનું કલ્યાણુ થઈ શકતું નથી; ઊલટુ પ્રાણના નાશ થવાના સમય પ્રાપ્ત થાય છે, જે મનુષ્યમાં વીરતા છે તે શક્તિયા ફારવીને સ્વકાર્ય પ્રવૃત્તિમાં અનેક વિક્ષસષીએ સામે ઊભે રહી સ્વકાર્ય પ્રવૃત્તિનું સ‘રક્ષણ કરે છે અને તે કન્યકમ પ્રવૃત્તિના ક્ષેત્રમાં ઊભા રહી અનેક તાપે સહી સ્વકાર્યની પૂર્ણતા કરે છે. આર્યાવના વીરમનુષ્યેાના ચરિત્ર અવાકવાથી સ્પષ્ટ એપ થાય છે કે તેઓએ જે જે કાર્યો કર્યાં છે તે સર્વે વીરતાથી કર્યા છે. પાશ્ચાત્ય દેશોના ઇતિહાસા અવલેાકશે તે તે તે સ્થાની ઉન્નતિમાં વીરમનુષ્યાની વીરતા જ કારણભૂત સમજાય છે. કોઈ પણ ધર્મના સંસ્થાપકનું ચરિત્ર અવો શે
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ : તે તેમાં વીરતા તે તેના સર્વ ગુણના શીષે વિરાજમાન થએલી દેખાશે. કર્તવ્યકમ પ્રવૃત્તિમાં જે વીર છે તે ચગ્ય અધિકારી, છે એમ અનેક દષ્ટાન્ત અને સિદ્ધાંતથી સિદ્ધ થાય છે. અતએ વ્યકમ પ્રવૃત્તિમાં વરતાયુક્ત વીરમનુષ્યની આવશ્યકતા સિદ્ધ કરે છે. ધર્મ અને વીરતા ગુણની સાથે વિવેકગુણની કર્તવ્યકમ પ્રવૃત્તિમાં અત્યંત જરૂર છે. કર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં વિવેક વિના: એક ક્ષણમાત્ર પણ ચાલી શકે તેમ નથી. વિવેક એ દશમેનિધિ છે. ધેય, વિરતા આદિ અનેક ગુણવમનુષ્ય, કર્તવ્યકર્મપ્રવૃત્તિ કરે તે પણ લૂણ વિનાનું જેવું ભેજન, નાસિકા વિનાનું મુખ અને વાસ વિનાનું જેવું પુષ્પ–તેવી વિવેક વિના સ્થિતિ પ્રાપ્ત થાય છે. વિવેક વિના વિશ્વનું કઈ પણ કાર્ય કરવામાં આવે તે પણ તેની સફલતા થતી નથી. વિવેકપૂર્વક જે કમ પ્રવૃત્તિ થાય છે તે વિશ્વમાં સફલ અને ઉપગી બની શકે છે. વિવેક વિનાની. સર્વ કાયપ્રવૃત્તિ ખરેખર મયુરપૃષ્ઠભાગવત્ શોભા પામી શકતી નથી. વિવેકવિનાને મનુષ્ય પશુ સમાન ગણાય છે અને તે વિશ્વમાં શોભી શક્તો નથી તે તેની લૌકિકકાર્ય પ્રવૃત્તિ અને કેન્સર કાર્યપ્રવૃત્તિ કેવી રીતે શોભાને પામે વા? અલબત્ત, ન પામી શકે. જે મનુષ્યમાં વિવેક પ્રાપ્ત થયેલ હોય છે તે આત્યાગ્રતિના. શિખરે જ્યારે ત્યારે પણ વિરાજ્યા વિના રહેતું નથી. આ વિશ્વમાં સૂલમનિરીક્ષણ કરી વિલેકવામાં આવશે તે આન્નતિનું મૂળ. વિવેક છે એમ નિશ્ચય થયા વિના રહેનાર નથી. દુખસાગરને પાર પામવા માટે વિવેક એ માટી સ્ટીમર છે. આ વિશ્વમાં સત્ય સુખના માર્ગમાં વિહરતાં એ મહાલાઈટની ગરજ સારે છેવિવેકપૂર્વક જે જે કાર્યપ્રવૃત્તિ કરાય છે તેમાં અવાય લાભાની
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪]
કણ્યાગ
પ્રાપ્તિ થાય છે. વિવેકપૂર્વક પ્રત્યેક ક્રાય પ્રવૃત્તિ કરતાં આત્માન્નતિક્રમમાં વિદ્યુવેગે ગમન કરી શકાય છે. વિશેષ લાભ અને કન્યની ખરેખર પરિતઃ સધાગાની પરિસ્થિતિયા તપાસી જે નિશ્ચય કરાય તે વિવેકથી થાય છે. આત્માની શક્તિના અનુસારે અમુક કા પ્રવૃત્તિને સ્વસ્વાધિકારે સેવવાચેાગ્ય છે એમ વિવેકથી નિશ્ચય કરી -કાય છે. અતએવ લભ્ય મનુષ્યએ કાર્ય પ્રવૃત્તિ કરતાં વિવેકથી તેના વિચાર કરવા જોઈએ. વિવેકવિના આચારો અને વિચારામાં -અનેક પ્રકારના ધેાટાળા થયા કરે છે. જે દેશના અને જે ધના મનુ યામાં વિશેષ પ્રમાણમાં વિવેક જાગ્રત થયેલા હાય છે તે દેશની અને તે ધર્મોની તે પ્રમાણુમાં વિશ્વમાં જાહેાજલાલી પ્રગટી નીકળે છે. વિવેકપૂર્વક સ્વચગ્ય કાર્યપ્રવૃત્તિ કરતાં કદાપિ પશ્ચાત્તાપપાત્ર બની શકાતુ નથી; તેમજ આત્માની શક્તિયાના નકામા નાશ તથા દુરુપયોગ થઈ શક્તો નથી. જેમ જેમ મનુષ્ય સત્ર સ ખામતામાં સ્વાધિકારે વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરે છે તેમ તેમ તે સ્વકાર્ય સિદ્ધિમાં અનેક વિઘ્નાથી મુક્ત થાય છે. ભારતીય અનેક ક્ષત્રિયનૃપતિયાએ વિવેક વિના અનેક દેશરાજ્યધનાં હાનિકર યુદ્ધો કરીને ભારતની અવનતિ કરી—તેની સાક્ષી ખરેખર ઈતિહાસ પૂરે છે. કોરવાએ વિવેકપૂર્વક વિચાર કર્યો હોત તા તે કદાપિ પાંડવાની સાથે યુદ્ધ કરત નહિ. રાવણે વિવેકપૂર્વક વિચાર કર્યો હાત તે કદાપિ તે રામની સાથે યુદ્ધ કરીને રાજ્ય અને સ્વજાતિસામ્રાજ્યના નાશ કરત નહિં. ગુજરાજેવિવેકપૂર્વક વિચાર કરીને સ્વપ્રધાનની સલાડ માની હોત તેા કદાપિ તૈલંગનૃપતિ સાથે યુદ્ધ કરત નહિ; તેમજ છેવટની સલાહ પ્રમાણે તે વાં હેત તો તેના નાશ થાત નહિ. કનાજના રાજા જયચન્દ્રે વિવેકપૂર્વક દેશાથે સમાજના
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૭]
કર્ણિકાઓઃ અર્થે અને ધમર્થે વિચાર કર્યો હતો તે શાહબુદ્દીન ઘોરીને ગૃહછિદ્ર બતાવત નહિ. કરણઘેલાએ વિવેકપૂર્વક વિચાર કર્યો હોત તે મંત્રીપત્નીને સતાવી ગુજર બઝિને નાશ કરવામાં સ્વયં કારણુબત બનત નહિ અને તેણે જે દુખ પ્રાપ્ત કર્યું તે કદાપિ પ્રાપ્ત કરી શકત નહિ સિકંદરના વખતમાં ભારતીય નૃપતિએ વિવેકપૂર્વક રાજ્યસંરક્ષાની કાર્યપ્રવૃત્તિ આદરી હોત તે તેની પતિતદશા થાત નહિ. વિવેકપૂર્વક ઈંગ્લીશ સરકાર રાજ્યકાર્યપ્રવૃત્તિને આદરે છે તેથી તેના રાજ્યમાં રાન્નતિના સૂર્યને–આકાશીય સૂયને અસ્ત થત નથી. જ્યારે જ્યારે વિવેકની ક્ષીણતા થાય છે ત્યારે ત્યારે અવિવેકથી ન કરવાગ્ય અનીતિ વગેરે કર્મોની પ્રવૃત્તિ થાય છે અને તેથી પતિત દશાને પ્રારંભ થાય છે. જેને કેમમાં જ્યારથી વિવેકભાનુનાં પ્રખરકિરણેને પ્રકાશ મન્દ પડવા લાગ્યું અને અવિવેકરૂપમાં તેમને પ્રચાર વધવા લાગે, ત્યારથી જેનકેમની વસતિ ઘટવા લાગી અને જેન કેમમાંથી વિદ્યાબલ, ક્ષાત્રબલ, વ્યાપારબલ અને સેવાબલની સુવ્યવસ્થાઓ અને તેની પ્રગતિને અસ્ત થવા લાગ્યું. વિવેકથી ચડતી છે અને અવિવેકથી પડતી છે–એમ સર્વ બાબતની સર્વ પ્રવૃત્તિમાં સમજી લેવું. જે મનુષ્યમાં જે સમાજમાં જે જ્ઞાતિમાં જે સંઘમાં જે દેશમાં જે જે બાબતેને વિવેક પ્રકટ જોઈએ તે પ્રકટવા માંડ્યો એટલે અવબોધવું કે જાપાન અમેરિકાની પિકે ઉદયસૂર્યનું પ્રભાત પ્રકટવા લાગ્યું છે. વિવેકપૂર્વક સ્વયેગ્ય પ્રત્યેક કાર્યપ્રવૃત્તિ થતાં અનેક જાતની હાનિમાંથી બચી શકાય છે અને પ્રવૃત્તિમાર્ગમાં પૂરવેગથી ગમન કરી શકાય છે. વિવેક વિના મનુષ્યની અને મનુષ્યદ્વારા કર્તવ્ય કાર્યોની પરિપૂર્ણ કિસ્મત આંકી શકાતી નથી.
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૮]
કમર ૩૨-૩૩ ઉધમની મહત્વતા પૂ. ૧૨૧ જે મનુષ્ય સ્વફરજેને અદા કરવામાં નિયમસર અનેક પ્રકારની એજનાઓની સુવ્યવસ્થાઓ પુરસ્સર ઉદ્યમ કરે છે તે અનતે વિજયને પ્રાપ્ત કરી શકે છે અને આળસુ મનુષ્યો આલસ્ય સેવીને અવનતિના માર્ગમાં સચરે છે. આ કિ મનુષ્ય શીરો महारिपु नास्त्युचमसमो बन्धुः य कृत्वा नावसीदति.
થાડું કરવું પણ ઉદ્યમ સેવી સારું કરવુંએ વાક્યને લક્ષ્યમાં રાખી સદા ઉદ્યમમાં પ્રવૃત્ત થવું જોઈએ
૩૪ ઉદ્યમી સર્વકંઈ કરી શકે પૃ. ૧૨૩. કાર્યમાં સદા ઉદ્યમી બનતાં દૈવી શક્તિની તને સહાય મળશે અને તેથી તું કાર્યસિદ્ધથતાં વિજયની પાસે જઈશ. કચ્છસારાંશ એ છે કે કાર્યને પરિતા જ્ઞાતા એ સદઘમી મનુષ્ય આ વિશ્વમાં જેની કલ્પના કરવામાં ન આવે એવાં કાર્યો કરી શકે છે.
૩૫ અધિકારી કેવી રીતે બનવું? પ્ર. ૧૨૭ વિશ્વહિતકારક પ્રવૃત્તિમાં પ્રર્વતતાં વિશ્વહિતનું પરિપૂર્ણજ્ઞાન ન મેળવ્યું હોય તે વિશ્વમાં અનેક પ્રકારની સમાજસેવાઓમાં પ્રવૃત્તિ કરનારાઓ પરસ્પર યાદવારસ્થી કરીને સ્વપરને નાશ કરી શકે છે.
૧ ચારે તરફથી જાણકાર.
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
૩૬. ઉદારભાવનાએ પ્રવર્તવું, પૃ. ૧૨૮ ૧૩૨ વિશ્વહિતા મનુષ્યની પ્રત્યેક પ્રવૃત્તિ પ્રાયઃ વિશ્વનું અહિત થાય એવી હતી નથી. વિશ્વહિતા મનુષ્ય પ્રાયઃ અ૫હાનિ અને વિશેષ લાભ થાય એવી સ્વવ્યક્તિ માટે અને સમષ્ટિ માટે પ્રવૃત્તિઓ કરી શકે છે અનેકનાયદષ્ટિએ વિશ્વહિતવની પ્રાપ્તિ અને વિશ્વહિત પ્રવૃત્તિની પ્રાપ્તિમાં વ્યક્તિગત પરમાત્મત્વને અવિભાવ થયા વિના રહેતું નથી.
૭-વિશ્વહિતજ્ઞ થવાની અત્યંત આવશયક્તા રવીકારીને આવજીવનની પ્રગતિકારક પ્રવૃત્તિમાં આસાપ કરવાની જરૂર છે. વિશ્વહિત મનુષ્ય સમષ્ટિગત પ્રગતિપ્રવૃત્તિમાં પ્રવર્તતાં પરસ્પર એક બીજાના બલને ક્ષય ન થાય એવી અવિધિદષ્ટિને અને અવિરાધક આચારેને સ્વાધિકારે વિશેષ લાભપૂર્વક ધારણ કરી શકે છે.
૩૮–વિશ્વહિતકારક કાર્યોનું જ્ઞાન મેળવીને વિશ્વહિતાથ કમજ્ઞ થયા વિના અનેક રાજાઓએ ભૂતકાલમાં પરસ્પર રાજ્યની પાયમાલી. ની સાથે રાજ્યનાં પાયમાલીકારક બીજો વાવવામાં સ્વજીવનનું નષ્ફલ્ય કર્યું હતું. જેઓ વિશ્વહિતાથ કન્ન થઈને તેની પ્રવૃત્તિમાં દઢ રહે છે તેઓ સંપૂર્ણ વિશ્વના રાજા બનીને વિશ્વસામ્રાજ્ય કરવાને અધિકારી બની શકે છે. વિશ્વહિતાર્થ કર્મજ્ઞત્વદષ્ટિના ઉચ્ચ શિખર પર ચઢયા વિના કદાપિ વિશ્વમાં શાનિકારક સામ્રાજ્ય સ્થાપી શકાતું નથી. કૌરએ યદિ વિશ્વહિતાથ કર્મ ત્વની અનેક દષ્ટિને સંપ્રાપ્ત કરી હતી તે તેઓ પાંડને પાંચ ગામ ઉપર અનેક ગામે
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપીને વિશ્વની શાંતિ અને વિશ્વોmતિમાં આત્યાગી બની શકત; પરંતુ તેવી દષ્ટિ વિના મહાભારતની અવનતિનાં બીજે વવાયાં એમ વિશ્વહિતકર અનેક દહિયેથી વિચાર કરતાં અવબેધાશે. વિશ્વહિતાથ કમના અનેક પ્રજનેનું જે સિકંદરે, શાહબુદ્દીન ઘોરીએ અને પૃથુરાજ ચેહાણ વગેરે રાજાઓએ જ્ઞાન મેળવ્યું હોત તે તેમની ક્ષાત્રકની પ્રવૃત્તિમાં અનેક પ્રકારને સુધારે અને અનેક સુવ્યવસ્થાઓ પ્રગટાવી હોત અને તેથી તેઓ સ્વવિચારેનાં બીજકેને વિશ્વમાં ચિરંજીવી કરી શકયા હત. વિશ્વહિતાથ અનેક સુકાને eભ્યાપક હરિએ યદિ પ્રતિ યુરોપમાં મિત્રરાયે અજનપક્ષીય રાજ અવશાં હત અને સ્થિતપ્રજ્ઞાથી વિચહિતકર વિચાર અને આચાશને સાત્વિક દષિથી આચારમાં મૂકવા સમર્થ થયાં હાલ તે ભયંકર યુદ્ધમાં અનેક સુશક્તિના બલિદાનપૂર્વક પ્રવૃત્તિ કરી શકત નહિ અને અનેક દેશ પ્રવત્તિત શની શાંતિને સંરક્ષી શકત. વિશ્વડિતાથ જે જે સુવિચારને અને આચારેને સમગ્ર વિશ્વની–સમણિકષ્ટિએ ધર્માચાર્યોએ દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી અવધીને તેમાં સ્થિર રહ્યા હતા અને તેવી ઉદાર મંત્ર, તંત્ર અને યંત્રની પ્રવૃત્તિમાં સાત્વિકભાવે પ્રવર્યા હતા તે ધર્મના નામે અનેક ધર્મયુદ્ધ, કલેશો અને અનેક અન્યાય થવાને પ્રસંગ પ્રાપ્ત ન થાત. વિશ્વહિતાથકાર્ય મનુષ્ય અનેક વિપત્તિ સહન કરીને વિશ્વહિતકારક કાર્યોમાં સ્વાધિકારે પ્રવૃત્તિ કરી શકે છે અને પરસ્પર મને વિરાધ ધારણ કરનારા મનુષ્ય વચ્ચે હીને સર્વ નયસાપેક્ષ. અનેક હેતુઓએ અવિરોધપણે દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સર્વનું સહન કરીને જારભાવના તથા ઉદારપ્રવૃત્તિ ધારવા સમર્થ બને છે. વિશ્વહિતાર્થ કર્યજ્ઞ મનુષ્ય વિશ્વહિતકર અનેક પ્રકારનાં, જે જે વિશ્વમાં વિચારનાં
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[૧] અને આચારોનાં ભિન્ન ભિન્ન દષ્ટિએ ભિન્ન ભિન્ન વલે સ્વાધિકાર પ્રવર્તલાં છે તેઓમાં અવિરોધદષ્ટિએ સત્યત્વને નિર્ણય કરી અનન્ત વર્તુલના સાધબિન્દુને મુખ્ય માની ઉદારભાવનાઓ પ્રવર્તે છે. વિશ્વહિતાર્થ દષ્ટિએ લૌકિકજીવન કાર્યો અને કેત્તર ધમજીવનકાર્યોમાં શું શું હસ્ય સમાયેલું છે એમ જે મનુષ્યએ અનુભવ્યું છે તે સાક્ષરમનુષ્ય વિશ્વહિતાથ દષ્ટિએ, ત્યાગી-સત્ય સેવક બની શકે છે તેમજ તેવા મનુષ્ય સ્વાધિકાર પ્રાપ્ત થએલી વિદ્યા ક્ષાત્રકમ વ્યાપાર અને શૂદ્રકમ પ્રવૃત્તિને સેવી વિશ્વહિતાર્થ કાર્ય કરનારા કમગીઓ બની શકે છે.
૩૯. સ્વાનુભવ વિચારણા. પૃ. ૧૩૨ વિશ્વમાં કઈ પણ ધર્મ વિશ્વવ્યાપક થવાને ગ્ય હોય તે વિશ્વહિતની ઉદાર વ્યાપભ્ભાવના અને વિશ્વવ્યાપક હિતમય સદાચારેવડે ઉત્તમ હોય છે તે જ ધર્મ અવધ. સંકુચિત વિચાર અને સંકુચિત પ્રવૃત્તિથી જે ધમ વિશ્વમાં કહિતને આદર આપી ચિરંજીવવા ધારે છે તે ખરેખર આકાશકુસુમવત અવધવું વિશ્વવ્યાપક હિતકર વિચારોથી અને વિશ્વવ્યાપક હિતકર પ્રવૃત્તિથી સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવાની સાથે જે ધર્મ વિશ્વમાં ચિરંજીવી થવા ધારે છે તે ધમ ખરેખર વિશ્વમાં સ્વાસ્તિત્વ બીજકેની પરંપરા સાથે, સ્વવ્યક્તિના ઉદાર વથાપક પ્રકાશવડે ચિર જીવ થઈ શકે છે.
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિર
કમગ ૪૦-૪૧. કાર્યમાં વ્યવસ્થાથી જ સફળતા. પૃ. ૧૩૫-૧૩૮
જેની કાર્યવ્યવસ્થામાં ખામી છે તે મનુષ્ય ગમે તે કર્મચાગી હોય તે પણ તે અત્યંત પ્રયત્ન અલ્પલને પ્રાપ્ત કરી શકે છે. જેને કાર્યવ્યવસ્થા કરવાને બેધ પ્રાપ્ત થએલ છે તે કાર્યપ્રવૃત્તિમાં અનેક જાતના દોષે પ્રગટાવી શકતે. નથી અને તે કાર્યવ્યવસ્થાના બેધથી અને કાર્યને સિદ્ધ કરી શકે છે. બિમાક, નેપલીયન બોનાપાર્ટ, શીંગ્ટન, બેન્જામીન ફાંકલીન, ગ્લેડસ્ટન, શ્રી હેમચંદ્રપ્રભુ, શ્રીહરિભદ્રસૂરિ અને શ્રીઉમાસ્વાતિ વગેરેમાં કાર્યવ્યવસ્થા બંધ અને ઉત્તમ પ્રકારે કમપૂર્વક કાર્ય કરવાને બંધ હતું તેથી તેઓ અને ઈતિહાસના પાને સુવર્ણ ક્ષરે અમર થયા છે. કાર્યની વ્યવસ્થા જાણવી અને કરવી એ જ પ્રથમ કર્યગી થતાં શિખવાનું છે. કર ભીતિને સદંતર ત્યાગ કરે. પૃ૧૩–૧૪૦
જ્યાં સુધી ભીતિ છે ત્યાં સુધી આત્મા એક શુક જંતુ સમાન છે. આ વિશ્વમાં સાત પ્રકારની ભીતિ રાખનારાથી કોઈ જાતનું પણું મહાન કાર્ય બન્યું નથી, બનતું નથી અને ભવિષ્યમાં બનશે નહિ. શરીરની મમતા અને પ્રાણુની મમતા એ બે જેના મનમાં નથી તે જ મનુષ્ય ક્તધ્યકાર્યને અધિકારી બને છે. સગે જેટલી વસ્તુઓને આત્માની સાથે સંબંધ થયે છે તેટલી વસ્તુઓ ખરેખર આત્માની નથી તેથી સારી વસ્તુઓને વિગ થવાને છે એ પૂર્ણ નિશ્ચય કરીને આત્મા દ્વારા જે જે
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[3]
કણિકાઓ કર્તવ્ય કાર્યો હોય તેમાં સર્વ પ્રકારની ભીતિને ત્યાગ કરીને પ્રવર્તવું જોઈએ. આમા વિના અન્ય કશુ આમાનું થયું નથી, થતું નથી, થશે નહિ એવો નિશ્ચય છે તે નકામી જાતિ ધારીને ભીતિ શા માટે ધારણ કરવી જોઈએ? જે જે વસ્તુઓ આત્માની વસ્તુતઃ નથી એવી પદુગલિક વસ્તુઓની મમતાથી ભીતિ ઉત્પન્ન થાય છે, ભીતિથી આત્મા પરભવમાં રહીને નપુંસક જે પામર–કાયર–નિસત્વ બને છે. તેથી કશુંએ શ્રેય સ્વપરનું કરી શકાતું નથી. કેઈપણ સગનો વિરોગ થવાને છે, છે ને છે જ; એમાં કદાપિ અન્ય ફેરફાર થવાનું નથી, તે શા માટે બીવું જોઈએ?
સ્વાધિકારે વિવેકપૂર્વક કાર્યમાં પ્રવર્તતાં સર્વસ્વાર્પણ કરવામાં ભીતિને એક વિકલ્પ પણ ન થાય એ નિર્ભય આત્મા જ્યારે થાય છે ત્યારે આત્મામાં સ્થિરતા થાય છે અને અસ્થિરતા ટળી જતાં સદ્દવર્તનના શિખરે આત્મા વિરાજમાન થાય છે– એમ અનુભવદષ્ટિથી અવધવું ૪૩. ભીતિ કર્તવ્યભ્રષ્ટ બનાવે છે. પુ. ૧૪૧-૧૪૨
જે મનુષ્ય નામરૂપની અહંવૃત્તિના તાબે થઈને મૃત્યુ વગેરે ભીતિથી અહીવે છે અને તેથી કર્તવ્યભાષ્ટ થાય છે તેઓ વિશ્વમાં દાસ વકેટીમાં રહેવાને ઉપન્ન થએલા છે. તેઓનું ભાગ્ય એક ગરીબ પશુના જેવું દયાપાત્ર દેખાય છે.
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
[*]
૪૪.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાં સત્ય છે ત્યાં ભય નથી એવુ શ્રી શીરપ્રભુએ કમ્પ્યુ છે
૪૫. લીતિત્યાગથી આત્મણતિ સાધી શકાય. પૃ. ૧૪૭–૧૪૪ આત્માના શુદ્ધ સ્વરૂપ વિના બાકી અન્ય કશું આત્માનું નથી. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવું તે ખરેખર આત્માના હાથમાં છે. આત્માજ સ્વય' સ્વરૂપના કર્યાં છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રકટાવવા માટે દેવ, ગુરુ અને ધર્મોનો સામગ્રીઓની આરાધના કરવી તે લોકોત્તર કારણભૂત વ્યવહાર છે. ૪૬, ભીરુ થઈને વ્યક્રમનુ એક પગથ્યુિ' ચૂતા સહસ્રમુખ વિનિપાતને પ્રાપ્ત કરી શકાય છે. અતએવ ભીરુ હવે કોઈ પણ કન્યામાંથી ભ્રષ્ટ ત થવુ એઈએ.
૪૭, નિજ રજ શું છે ? પૃ. ૧૪૯, અનાસક્તભાવમાં સદા અપ્રમત્ત રહીને સ્વાધિકારકરજે કાર્યો કરવામાં વિશ્વના નિયમ પાતાના પર આવી પહેલી સેવકની દશા પૂરું કરાય છે પરન્તુ તે માટે કઈ રાગદ્વેષના બંધનમાં બચાવાનુ પુન: ચતુ નથી, સ્વાધિકાર વ્યકર્મોને કરવાથી એક જાતની વિશ્વમાં મઁક્રિયાગે પ્રાપ્ત કરેલી સેવકની ફરજ પૂર્ણ રીતે અદા કરાય છે તેમાં ઉચ્ચત્વ શું? અને નીચત્વ વ્યુ? વસ્તુત: વિચાર કરવામાં આવે તા તેમાં શત્વ અને નીચત્વની કલ્પનાને અવાશ મળતા નથી.
આય
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાજુ કા
[૫]
૪૮. આસક્ત અને અનાસક્તના તફાવત, પૃ. ૧૪૯
આસક્ત મનુષ્ય પ્રત્યેક કાર્યપ્રવૃત્તિ કરતાં અમુક પાના સબધમાં આવતા અન્તરથી તે બધાય છે અને અનાસકત મનુષ્ય સ્વાધિકાર વ્યકાય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં અન્ય પદાર્થોના સંબંધમાં શરીરાદિકયેાગે આવે છે પરન્તુ અન્તરમાં તેને આસક્તિ ન ાવાથી અન્તરથી કેઇની સાથે બધાતા નથી.
૪૯, આસક્િતથી કાણે કાણે શું ગુમાવ્યું ? પૃ. ૧૫૧
શિવાજીને દેશદ્વાર કન્યક્રમ કરવાનું હતું તેથી તેની સામગ્રીએદ્વારા તે કાય માં પ્રવૃત્ત થયે પરન્તુ અન્ય રૂપવતી સ્ત્રીઓમાં તે આસક્ત થયા નહિ તેથી તે સ્ત્રકા'ની સિદ્ધિમાં વિજય પામ્યા. અલાઉદ્દીન વગેરે બાદશાહાએ પરસ્ત્રીમાં ખાસક્તિ ધારણ કરી તેથી તે વકા માં આગળ વધી શક્યા નહિ અને સ્વશની વિશ સ્થાયિતાના ખર્ચે મજબૂત કરી શકયા નહિ પૃથુરજ ચોહાણને પ્રધાનપુત્ર રાજ્યનિષ્ઠાથી ભ્રષ્ટ થઈને શાહબુદ્દીનની લાલચમાં ફસાયે તેથી હિંદુઓનુ રાજ્ય સદાને માટે પરદેશીઓના હસ્તકમાં યુ તેમાં ખાસ ખાસક્તિભાવ કારણભૂત હતા. ચાંપાનેરના શાને પરસ્ત્રી પર આસક્તિ થઈ તેથી તે રાજ્યક વ્ય કાર્ય પ્રવૃત્તિના પ્રામા ણ્યથી ભ્રષ્ટ થયે અને તેનું રાજ્ય નષ્ટ થયું. કશુઘેલાએ પ્રધાનની
સ્ત્રી પર આસક્તિ ધારણ કરી તેથી તેણે સદાને માટે ગૂર્જરભૂમિન પરવશ કરી. જીભ આસક્તિ અને અશુભ આસક્તિને જાણવાથી પ્રથમ
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫]
મયાગ
તે
અનુભ આસક્તિને દૂર કરી શકાય છે. ન્યાયપૂર્વક જે જે પદાર્થોની ધમાંદ્યાનિમિત્તે આસક્તિ ધારણ કરવી પડે છે તેને શુભાસક્તિ કહેવામાં આવે છે. શુભકષાય પૂર્વક બાહ્ય પદાર્થીની વાંછાને શુભાસક્તિ કહેવામાં આવે છે. બ્યકાર્યોમાં નાની જીલાસક્તિ કરતાં સ્વરૂજને વિશેષ મહત્ત્વ આપે છે; કારણ કે ક્રૂરજ માનીને અનાસક્તિથી કાર્યો કરતાં કષાયેાની મન્ત્રતા રહે છે.
જે વ્યકાની સાથે પરિપૂર્ણ ઉપયાગી બનતે નથી તે વિદ્રાન શાધક જ્ઞાની ધ્યાની ચેાગી કવિ અને ભક્ત બનવાને શક્તિમાન થતા નથી. આ વિશ્વમાં જે જે મહાત્માએ પ્રસિદ્ધ થયા છે તે કબ્સકાના ઉપયેગી હતા એમ તેઓના ચરિત પરથી અવભાષાય છે.
૫૦ સ્વકાર્ય પ્રવૃત્તિમાં ઉપયાગી ફાયદા. પૃ. ૧૫૫
પ્રત્યેક બાબતમાં ઉપયાગે ધર્મ છે અને અનુપયેાગે અધમ છે. પ્રત્યેક કષ્ટકા ની અનેક ખાખતા પર અત્યંત લક્ષ આપવાની જરૂર છે અને તે કવ્યકાના ઉપયાગ વિના બની શકે તેમ નથી. શતાવધાન, સહસ્રાવધાન આદિ શક્તિયાથી વ્યકાયના ઉપયાગ ધારી શકાય છે. જે મનુષ્ય વ્યકાના ઉપયોગથી ભ્રષ્ટ થાય છે તે સ્વક્શને ચૂકી જાય છે. વ્યકાના ઉપયેગી જાગતા છે અને કન્યકા'ના અનુપયેગી ઊંઘતા છે.
૫૧. અરણીય કાૌથી અવનતિ. પૃ. ૧૫૭ જેણે પોતાના વ્યકના અધિકારના નિય
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિ૭]
કણિકાઓઃ કર્યો નથી તે ખરેખર આ વિશ્વમાં રણુઝ સમાન અવબેધો. કર્તવ્ય કાર્યને સ્વાધિકારે નિર્ણય કર એ કંઈ સામાન્ય વાત નથી. વિશ્વમાં મોટા મોટા મનુએ પણ સ્વાધિકાર સ્વાવસ્થા પ્રમાણે કયાં કયાં કાર્યો કરવા ગ્ય છે તેને નિર્ણય કરવાને શક્તિમાન થતા નથી અને ઊલટું અરણ્ય કાર્યોને કરી અવનતિમામાં પ્રતિ પ્રયાણ કરે છે.
પર. નિષ્કામ મનુષ્યની મહત્વતા. પૃ. ૧૯૧ નિષ્કામ મનુષ્યની ચક્ષુમાં ઈશ્વરીપ્રકાશ રહે છે અને તેથી તેની આંખથી સવ મનુષ્ય અજાઈ જાય છે તથા તે પ્રતિકૂલવને ત્યાગ કરી સાનુકુળભાવને ધારણ કરી શકે છે. નિષ્કામભાવ અને નિષ્કામ પ્રવૃત્તિવિનાની સર્વ પ્રવૃત્તિએમાં સરેષતા રહે છે અને તેથી આત્માવત્તિમાં વિદેગે આગળ વધી શકાતું નથી.
૫૩. સત્ય એ જ ઉત્કૃષ્ટ કામ. પૃ. ૧૯૨-૧૯૩
કદાગ્રહ થવાથી આ નંતિ આદિ સંવ પ્રકારની ઉન્નતિના સીધા સરલમાર્ગથી પતિત થવાય છે અને વક્રમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે. બ્રાહ્મણે ક્ષત્રિયે વ શકો અને ત્યાગી ધર્મગુરુએની પડતીને પ્રારભ ધમકેતુ સમાન કદાગ્રહથી થાય છે–એમ રાજકીય અને ધાર્મિક ઇતિહાસ વાંચ્યાથી સમજાશે. કદાગ્રહથી નકામાં કાર્યોમાં કમગીની શક્તિ.
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'કમગ
[૮] વપરાય છે અને તેના પિતાને જગતને કઈપણ જાતને લાભ થઈ શકતો નથી
૫૪. સ્વર્તવ્ય પ્રવૃત્તિમાં સુધારાવધારે એવો હવે જોઈએ કે જે પ્રગતિમાર્ગને વર્તમાનમાં તથા ભવિષ્યમાં વિરેાધક ન હોય તેવા સુધારાવધારાયુક્ત પ્રગતિમાર્ગમાં કદાગ્રહનો ત્યાગ કરી પ્રવર્તવું જોઇએ. કોઇપણ નિમિત્તે થતે કદાઝડ ખરેખર પ્રતિષ્ઠામાં વ્યવહાર અને નિશ્ચયતઃ કંટકરૂપ થાય છે. પપ, કદાગ્રહ અધઃપતનનું મૂળ છે. પ. ૧૬૪-૬૫
ધાર્મિસાિરે અને આચારને અપેક્ષાવાદે અવબેતાં સંચિત દરિચાવડે થતા ક્કાગ્રહથી મુકત થવાય છે. એકા-ભાદની બુરિ કેઈપણ કર્તવ્ય કાર્યની ચારે બાજુએનું સત્ય અનેક દષ્ટિબિન્દુની બહાર પ્રાધી શકાતું નથી.
પ૬. જૈનાચાર્યો, બહાચાર્યો અને વેદધર્મપ્રવર્તકચાર્યોએ પરસ્પર સામાન્ય ધર્મમતભેદના કદાગ્રહથી આર્યાવર્તની અવનતિમાં એક દષ્ટિએ તે કંઇક વિચિત્રા, આત્મભાગ આપ્યા છે. જેનાચાર્યોની સામે વેદાન્તધામચાર્યોએ કદાહગે અનેક ધર્મયુદ્ધો કર્યા છે અને ત્યાર પછી પરસ્પર કદા-, શહmહથી સંક્ષય પામેલાઓ પર મુસલમાનેએ કદાગ્રહગે ધમવિજય મેળવવા સાત વર્ષ પર્યત પ્રયત્ન કર્યો પરંતુ તેથી કંઈ શુ પરિષ્ણામ આવ્યું નહિ.
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓઃ
પિ ૫૭. વ્યવસ્થિત પ્રશવાળે સર્વ કઈ કરી શકે છે. ૧૯૭૯ - અનેક જાતિ, અનેક લાલચે અને અનેક પ્રાણ વિયેગકર બનાવની વચમાં રહીને સાપયોગી મનુષ્ય સર્વ બાજુઓને ઉપગ રાખીને સ્વપ્રવૃત્તિની સિદ્ધિ કરે છે અને કર્તવ્યકાય રણમેદાનમાં સૂરને છાજતું સર્વસ્વાર્પણ કરે છે. અતએ સાપયેગી જાય કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. કર્તવ્ય માં સાથે પગની પેઠે યવૃસ્થિત જેને શબધ છે એવ મનુની કતવ્યમયમાં યેગ્યતા છે.
કાર્ય કરવા કરતાં કાર્યની વ્યવસ્થા બુદ્ધિની અત્ય મહત્તા છે. કાર્યવ્યવસ્થિત બંધની જેટલી મહત્તા ધારીએ તેટલી ન્યા છે. વ્યવસ્થિત પ્રબોધથી મનુષ્ય જે જે જગ્યકાર્ય કરે છે, તેમાં વિજયવરમાલાને પ્રાપ્ત કરી શકે છે.
૫૮. હર્ષ કે શાકમાં સમભાવ રાખવો. ૫. ૧૭૧
હશાક એ આત્માને ધર્મ નથી અને હર્ષાથી. આત્માની શક્તિઓનો વિકાસ થતો નથી. જ્યાં હજી છે ત્યાં શોક પ્રગટયા કરે છે. પગલિક વસ્તુઓમાં સાનુકૂળ. ભાવથી હર્ષ માનતાં પોદુગલિક વસ્તુઓની સાથે સલેપત્ર પ્રગટ છે અને તેથી આત્મા સંસારમાં પ્રગતિમામાં આગળ વધી શકતે નથી.
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૬]
કમયાગ
૫૯. અધ્યાત્મ જ્ઞાનયેાગની આવશ્યક્તા. પૃ. ૧૭૬–૭૭
પાશ્ચાત્યદેશીય સાક્ષર પણ આધ્યાત્મિક ઉર્દુગારાને નીચે પ્રમાણે કહે છે ૮ માઝીઝ ક્ષમા આપવાના અને શત્રુ પર પ્રીતિ રાખવાને ફ્રીટ્રીને ઉપદેશ કરે છે—“ મારા નામથી જે કંઇ તું માગશે તે હુ કરીશ. તું મારામાં વાસેા કરીને રહેશે અને મારા શબ્દો તારામાં વાસે કરીને રહેશે તે તારી મરછમાં આવે તે તુ માગજે અને તે તારે માટે કરવામાં આવશે. તારે જોઈએ તે માગ એટલે તે તને આપવામાં આવશે. તારે જોઇએ તે શાધ એટલે તે તને જડેરી; તારે જવું હોય ત્યાંનું બારણુ ટક એટલે તે તારે માટે ઉઘડશે.” પીટરે અપરાધીઓ પ્રતિ સાત વખત નહિ પરન્તુ સિત્તોતર વખત ક્ષમા કરવાનું જણાવ્યું છે, “પ્રકાશ તમારી પાસે છે એટલામાં ચાલા, નહિતર અધારાથી તમે ઘેરાઈ જશે! કેમકે જે અધારામાં ચાલે છે તે ક્યાં જાય છે તેની તેને ખબર રહેતી નથી, ગ્રીક વિદ્વાન સાક્રેટીસે કહ્યું છે કે “ ઉત્તમ માસ તા તે જ છે કે જે પોતે પરિપૂર્ણ થવાને માટે ઘણા જ યત્ન કરે છે અને વધારેમાં વધારે સુખી માણુસ તા તે જ કે જે પેાતે પરિપૂર્ણ થવા લાગ્યા છે એવુ વધારે ભાગે સમજે છે.” એક પાશ્ચાત્ય વિદ્વાન સ્વગ્રન્થમાં લખે છે કે, “ શરીર આત્માના સહેલાક્તા છે ને તેમ છતાં તેનાથી ઉતરતુ છે; તેના ઉપર આત્મા વિવેકથી હુકમ ચલાવે અથવા પ્રીતિથી તેના પર અમલ ચલાવે, અને લાભ થાય તેવી રીતે તેની કાળજી રાખે તથા જોઈતી સઘળી વસ્તુ પૂરી પાડે તેમજ કૃપાદૃષ્ટિથી તેની સાથે વતે તે
આત્મા
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૬૧]
કર્ણિકાઓઃ અને શરીર એ બેના મેળથી મનુષ્ય પૂર્ણ સ્થિતિએ પહોંચી શકે પરતુ જે શરીર અમલ ચલાવવાને યત્ન કરે અને તૃષ્ણનું જોર વધારી પછી અનેક પ્રકારની ઈચ્છાઓ વધારી વિવેકા ઉપર અંકશ રેખા માંડે તે શરીરને આત્માને સમાગમ એ થશે નહિ. તેવી સ્થિતિવાળે મનુષ્ય મૂખે રહેવાનું અને દુખી થવાને. એક પાશ્ચાત્ય વિદ્વાન લખે છે કે “મનુષ્યને જે જે નઠારી વસ્તુઓ વળગેલી છે તે બધામાં તેમને પિતાને નકારે સ્વભાવ એ વધારેમાં વધારે ખરાબ છે.” “આપણું સુખને માટે આપણે બહાર જવાની જરૂર નથી પણ તે આપણામાં જ–આપણુ આત્મામાં જ સહેલું છે સ્વર્ગનું રાજ્ય તમારી અંદર છે “મરજી પ્રમાણે વૈભવ ભેગવવાથી થતા આનન્દ કરતાં આત્મસંયમથી વધારે આનન્દ મેળવી શકાય છે. ”
૬૦. નાશને રરતે લઇ જવાને દરવાજે પહોળો છે. વળી તે રસ્તે થઇને જનારા પણ ઘણું છે કેમકે જિંદગીને ખ રસ્તો તથા દરવાજો એ બન્ને સાંકડા છે અને તે થાડા માણસેને જડે છે. “ઈન્ડિયાદિક વૈભવ ભેગવવાથી જેટલું સુખ મળે છે તેના કરતાં વધારે સુખ આત્મસંયમથી મળે છે” સેન્ટ કેસેસ્તમ કહે છે કે હાલની સ્થિતિ એ તે ફક્ત નાટકને ખેલ છે, તેમાં સમૃદ્ધિ, અને ગરીબાઈ, રાજા અને પ્રજા અને એવી બીજી આબતે નાટકના સ્વાંગ છે. “આ દુનિયા એક રંગભૂમિ છે તેમાં આપણે જુદે જુદે ભાગ લેનાર પાત્ર છીએ તેથી દરેક જણના જાણવામાં છે કે નાટક જે રીતે ભજવવામાં આવે તેના ઉપર જ ફરેડ મેળવવાને આધાર છે.” એમર્સન વગેરે વિદ્વાને એ પ્રમાણે આધ્યાત્મિક વિચારને: પ્રકાશે છે. હવે પાશ્ચાત્ય દેશમાં આયવતનાં અધ્યાત્મશાસ્ત્રોને
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૬૨]
કમયોગ પ્રકાશ પડવા લાગે છે તેથી ભવિષ્યમાં તે દેશીય મનુષ્યના વિચારમાં ઘણે સુધારે વધારે થવાની આશા રહે છે. આથી આવર્તમાં આર્યોની ખરી મૂડી અધ્યાત્મશાસ્ત્રો છે. અન્ય દેશા આર્યાવર્તને અધ્યાત્મજ્ઞાન માટે ગુરુ માનશે, ૬૧. આત્મસંયમનો આનંદ એર છે. પૃ. ૧૮-૭૯
વેદાન્તીઓમાં ઉપનિષદો, ભગવદ્દગીતા તથા જેનેનાં પિસ્તાલીશ આગ, તત્વાર્થ સૂત્રે વગેરે આધ્યાત્મિક અનેક શા છે. શ્રી મહાવીરપ્રભુએ કેવલજ્ઞાન દ્વારા ઉપદેશ આપીને અધ્યાત્મજ્ઞાનના અભત આર્યાવને સ્વર્ગભૂમિ સમાન બનાખ્યો છે. ઉમાસ્વાતિવાચક, શ્રીહરિભદ્રસૂરિ, કુંદકુંદાચાર્ય, યશવિજયઉપાધ્યાય, આનદઘન, શ્રી હેમચંદ્રસૂરિ અને ઉપમિતિમવપ્રપંચકર્તા વગેરે જેન વિધાનએ આર્યાવર્તમાં અધ્યાત્મજ્ઞાનને મેઘ વર્ષાવીને આર્યાવર્તની ઉચ્ચતા કરી છે. આર્યાવર્તના અનેક ધર્મમાં કંઈ કંઈ અધ્યાત્મજ્ઞાનની વાનગીઓ તે હોય છે. કબીર જેવા પ્રાકૃત ભક્તના ભજનેમાં જેટલું અધ્યાત્મજ્ઞાન અમુક દષ્ટિની અપેક્ષાએ ભરેલું હોય છે તેટલું પાશ્ચાત્ય વિદ્વાનમાં હોય વા નહિ તે વિચારણીય છે. નિવૃત્તિમાર્ગનું ક્ષેત્ર ખરેખર આર્યાવર્ત છે અને પ્રવૃત્તિમાર્ગનું મુખ્ય ક્ષેત્ર પાશ્ચાત્યભૂમિ છે. જો કેઈ પણ દષ્ટિએ ઈશ્વર–પરમાત્માનું શીવ્ર દર્શન થતું હોય તે તે અધ્યાત્મજ્ઞાનદષ્ટિ છે. અધ્યાત્મજ્ઞાનથી અનન્ત ભનાં કરેલાં પાપેને ક્ષણમાં ક્ષય થાય છે. ગૌતમબુદ્ધ અધ્યાત્મજ્ઞાનના અમુક કિરણેના પ્રકાશે યજ્ઞની હિંસાને નિષેધ કર્યો હતો. આર્યભૂમિમાં અસંખ્ય-અનન્ત તીર્થકર થઈ ગયા છે અને અનેક અધ્યાત્મજ્ઞાની મહર્ષિ થયા છે તેથી આર્યાવર્તની
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[૬]
ભૂમિમાં અધ્યાત્મજ્ઞાનના એવા ઉચ્ચ જીતુ સરકારે પડ્યા છે કે મોટામાં મોટા જે જે વિદ્યાના આવર્તમાં ઉપરે છે તેમ અધ્યા ત્મજ્ઞાનના પ્રકાશના માળે ગતિ કરે છે અને તે અન્તે નિવૃત્તિ માને ઈચ્છે છે. અધ્યાત્મજ્ઞાનવર્ડ આત્માન્નતિના પરિપૂર્ણ શિખરે પહોંચવાની કાઇ ઉત્તમમાં ઉત્તમ શાન્ત ને સ મકારે નૈસર્ગિક નિવૃત્તિ જીવન ગાળવાયા ભૂમિ હાય તો તે આોવની છે. આયુષની એક ચપટી ધૂળમાં જે સાત્વિક અણુમા રહ્યા ડેય છે તે અન્ય ભૂમિમાં નથી. અતએક અધ્યાત્મજ્ઞાનની નમિ ભગત છે તેથી અાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અગામાતાને ગુરુગમ બનયાનુ સી અભ્યાસ કરવાની જરૂર છે. ગુરુગમ વિના આધ્યાત્મિક શાવે વાંચવા માત્રથી વાસ્તવિક અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અધ્યાત્મજ્ઞાની યેથી સદ્ગુરુની પ્રાપ્તિ વી એઈએ અને પશ્ચાત તેના દેશભ્ય મની અધ્યાત્મ શાઓના અને નયાની અપેક્ષાપૂર્વક પરિપૂર્ણ અયાસ અને જોઈએ તથા પશ્ચાત્ ચોગાભ્યાસક શ્રી સદ્ગુરુના પાસાં ચેડીને અધ્યાત્મશાસ્ત્રોનાં રહસ્યાના એકાન્તમાં અનુભવ કરવા જોઈએ. મધ્યાત્મશાસ્ત્રોના અનુભવ તે ઘણા કાલે મધ્યાત્મજ્ઞાનનું હૃદય માં પરિઅન થયા પશ્ચાત્ પ્રકટે છે. અતએત્ર અધ્યાત્મશાસ્ત્રોનું વાચન કરીને એકદમ ફ્રેઈબલના અંત ન બાંધવા જોઇએ. અધ્યાત્મસાઓ અને વેગશાઓને પરિપૂર્ણ અભ્યાસ કર્યો પશ્ચાત્ ચેગને અભ્યાસ કરી અધ્યાત્મજ્ઞાનનું પ્રત્યેક ચ્હસ્ય સમજવા માટે એકાન્તમાં બહુ મનન કરવુ જોઇએ. પૂર્વભવના આધ્યાત્મિકજ્ઞાન-સંસ્કારથી સવમાં સહેજે અધ્યાત્મજ્ઞાનપ્રતિ રુચિ ઉદ્ભભવે છે અને અધ્યાત્મક
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪]
કલ્યાણ
જ્ઞાન પ્રાપ્ત થાય એવા સહેજે પ્રયત્ના સેવી શકાય છે. કાઈ પણ સવમાં અધ્યાત્મજ્ઞાનના અભ્યાસ કરેલેા હાય છે.તે અલેખે જતા નથી:
૬ર. આત્મા તે પરમાત્મા, પૃ. ૧૯૨૨૭
આત્મા તેજ કર્માભાવથી પરમાત્મા થાય છે, આવે રાગદ્વેષ રહિત સત્ત જિનાએ ઉપદેશ દ્વીધે છે. એ ઉપદેશ ખરેખર સમગ્ર વિશ્વવતિ મનુષ્યાના ક્યાણાર્થે છે. વિશ્વમાં સ્વતંત્ર ધર્મ-રાગદ્વેષ રહિત આત્માને કરવા એ જ છે. માવા આત્મજ્ઞાનીઓને અનુભવ આવે છે તેથી તેએ પરમાત્મભાવનાની મસ્તીમાં લયલીન રહીને અખડ સુખ ભગવે છે. આત્મજ્ઞાનીએ મેાહની સાથે યુદ્ધ કરીને મેાહને પરાજય કરે છે. આત્મજ્ઞાનોએ વિરતિપણાને પ્રાપ્ત કરીને ખરા મહામુનિવરા અને છેવટે પરમાત્મા અને છે. આવું સ્વરૂપ અવખેલાયા પશ્ચાત્ કહ્યુ કલ્પનામય સ્મૃગજલસદેશ સાંસારિક સુખાને સુખ તરીકે માની શકે ? અર્થાત કઈ પણ માની શકે નહિ. જેના હૃદયમાં અધ્યાત્મજ્ઞાનરૂપ મહાજાજવલ્યમાન અગ્નિ પ્રગટ થયે હોય તેના હૃદયમાં અહંમમત્વ દોષ ભસ્મીભૂત થયા વિના રહે નહિ એ નિશ્ચય છે. એવા નિશ્ચયના અનુભવ કરી એટલે આપે।આપ હૃદયમાં સત્યના અનુભવ થશે. આત્મા તેજ પરમાત્મા છે. આત્મા જ પરમાત્મા છે એવી અધ્યાત્મભાવનાથી ત્યજાયટ્ટી દુનિયા પરસ્પર એક બીજાના પ્રાણના ` નાશ કરે છે અને દાસની કાટીમાં આવીને પરતત્રતાની મેડીમાં જકડાએલી સડે છે. ભારત દેશમાં જ્યારે અધ્યાત્મજ્ઞાનરૂપ સૂક્ષ્મ પૂર્ણ કલાએ પ્રકાશતા હતા ત્યારે ભારત દેશના મનુષ્ય સુખી સ્વતંત્ર અને વિશ્વમાં સર્વોપરી ગણુાતા હતા.
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
દિપ જ્યારથી તેમનામાંથી અધ્યાત્મજ્ઞાન ટળવા માંડયું અને તેનું સ્થાન દાસભાવના અને જડ ક્રિયાવાદ લેવા લાગ્યું ત્યારથી ભારતની પડતી થયેલી છે અને હાલ પણ તેવી સ્થિતિ દેખાય છે. અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યને પ્રકાશ જ્યારે ભારત દેશમાંથી પિતાના કિરણેને અન્યત્ર પ્રસારવા લાગે ત્યારથી અંધકાર વ્યાપ્ત થયું અને તેથી તીઓની પેટે અનેક જડ કર્મકાંડી મતે પ્રકટવા લાગ્યા. ભારત દેશમાં અધ્યાત્મજ્ઞાનને ખજાને દટાવા લાગે ત્યારથી ભારતવાસીઓ ચતન્યવાદી એવું નામ ધરાવતાં છતાં જડ પૂજારી બની ગયા. સારાંશ એ છે કે-જ્યારથી આત્મજ્ઞાન મંદ થવા લાગ્યું ત્યારથી જડ વસ્તુઓમાં સુખની બુદ્ધિ પ્રકટવા લાગી અને મનુષ્ય જડ વસ્તુના સુખની જાતિએ દાસ બનીને જડવતુઓને પૂજવા લાગ્યા. શ્રી મહાવીર પ્રભુએ એક વખતે આર્ય દેશ પર અધ્યાત્મજ્ઞાનને પૂર્ણ પ્રકાશ નાખે છે. તે ભારતદેશ હાલ અનેક પથમાં જકડાઈને સત્યની ઉપાસના કરવા સમર્થ થતું નથી, કેડે કરૂં અને ગામ શોધું? તેની પેઠે ધર્મગુરુઓ પણ જડ વસ્તુમાં આત્માને અને સુખને માનવા લાગ્યા તેથી ભારતની અદશા થએલી છે. જો કે ભારતમાં હજી અધ્યાત્મના ધારક મહાત્માઓ છે પણ તે થોડા પ્રમાણમાં છે. અધ્યાત્મજ્ઞાન વિના કયથી મનુષ્ય પરાડસુખ રહે છે. ધર્મકથાનુગ, ચરણકરણનુગ વગેરે અનુગ કે જે ધમના અંગ છે તેઓ પણ દ્રવ્યાનુગ પ્રતિપાદિત અધ્યાત્મજ્ઞાનથી જીવી શકે છે. આત્મા અને આત્મજ્ઞાન વિના કથાનુગ અને ચાસ્ત્રિ-ક્રિયાઓની મહત્તા અંશ માત્ર પણ સિદ્ધ થતી નથી. અતએવ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને ઉપરની બાબતનો અનુભવ કરે જોઈએ. આ બાબતમાં અંધશ્રદ્ધાથી કંઇ માની લેવાની જરૂર નથી.
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૬૬]
કમલેગ આત્માના ગુણપને અનુભવ કરે. સવારે દેવીઓ અને મનુષ્ય એ સવમાં આત્માઓ છે તેથી તે રમણીય લાગે છે–આત્મામાં જ રમણીયતા લાગે છે. આત્માથી ત્યજાયેલા મૃતદેહમાં કઈ રમણીથતા લાગતી નથી. શરીરમાં, મુખમાં વગેરે અગમાં રમણીયતા વરતુતઃ નથી; વસ્તુતઃ તે પ્રિય નથી. આત્માના સંબંધના ઉપચારે તે ૨મય લાગે છે. વસ્તુતઃ ઈષ્ટ મિત્ર અને પ્રેમીઓ વગેરેમાં તેઓના આત્માએ જ પ્રિય સ્વરૂપનમણુયસ્વરૂપ અનુભવાય છે...એમ અનુભવ થશે. આત્માએ ધારણ કરેલા સ્વશરીરમાં આત્મા છે તાવત્ તેમાં રમણીયતા–પ્રિયતા ભાસે છે તે આત્માને જ લઈને, અન્યથા આત્માના અભાવે તે શરીરની જે અવસ્થા થાય છે તેનો અનુભવ સર્વને છે. ચૈતન્યવાદીઓ-ચૈતન્યપૂજકએવા આત્મજ્ઞાનિયે આત્માના સ્વરૂપમાં સ્થાનથી મગ્ન રહે છે. આત્મજ્ઞાની આત્માએ તે જ પરમાત્મા છે–એવી ધારણમાં મગ્ન થઈને એકેન્દ્રિયથી તે પંચે ન્દ્રિયપર્યત સર્વ જીને પરમાત્માએરૂપે ભાવીને અને આ શબ્દ વાય સર્વ જીવાનું પરમાત્માસ્વરૂપ છે એ નિશ્ચય કરીને તે પ્રમાણે ઉદ્દગાર કાઢે છે.
૬૩. આત્મજ્ઞાન પ્રમાણે મસ્ત બને. પૃ. ૧૮
આત્મજ્ઞાની સર્વનની સાપેક્ષતાએ સત્તાનયષ્ટિ આદિ દષ્ટિએ પરમાત્મભાવનામાં લીન થઈને સાપેક્ષનયપૂર્વક આત્મારૂપ પરમાત્માને ગાય છે અને તેમાં જ મસ્ત બને છે.
સર્વ સંસારી જીવે સત્તાએ પરમાત્માએ છે પરંતુ વ્યક્તિની અપેક્ષાએ તિભાવે પરમાત્માએ છે. સત્તાની અપેક્ષાએ સર્વ જીમાં સિદ્ધત્વભાવનાવડે અધ્યાત્મજ્ઞાનીએ ઉપર્યુક્ત દષ્ટિ અવ
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'[૭]
કર્ણિકાઓ બેધવી. સિદ્ધ પરમાત્માઓ એવંભૂત નયની અપેક્ષાએ છે. સમ્યગદષ્ટિગુણસ્થાનકથી પ્રારંભીને બારમા ગુણસ્થાનકપત વર્તનારા અન્તરાત્માઓ વસ્તુતઃ સત્તાએ પરમાત્મા છે. સત્તાગ્રાહક નયાપેક્ષાએ સર્વ જીવેને સિદ્ધો માનીને અધ્યાત્મજ્ઞાનીઓ સ્વાત્માને ઉચ્ચભાવનાએ વ્યક્તિમાંથી પરમાત્મા બનાવે છે. સત્તાએ સર્વ જીવેને પરમાત્મારૂપે ભાવવાથી સ્વસમયની આરાધના થાય છે અને વિભાવિક ભાવરૂપ પરસમયથી પરાક્ષુખ થવાય છે. અધ્યાત્મજ્ઞાનીએ આત્માને અથન અને શબ્દનયે ધાવે છે અને આરીતે પર્યાયને પરિપૂર્ણ આવિર્ભાવ કરવા પ્રયત્ન કરે છે. આત્મનાનીઓએ “કવિ સંમri sફ તદ થાય” મન, વચન અને કાયાના ભેગનું જેવી રીતે સમાધાન થાય તેવી રીતે પ્રવર્તવું. મન, વચન અને કાયાના એગની સ્થિરતા જેમ વધે તેવી રીતે આત્મભાવના પ્રવર્તવાથી અધ્યાત્મજ્ઞાનને વિકાસ થત જાય છે.
કર્મ—માયા એ શરીરની છાયા સમાન છેતેના સામું દોડવાથી તે કદી પકડાઈ શકાશે નહિ. પરંતુ જ્યારે આપણે આત્મસૂયના સમ્મુખ ગતિ કરીશું ત્યારે તે પોતાની પાછળ રહેશે. આત્મારૂપ પરમાત્મા તમે છે.
૬૪. અપા એ પરમપા. પૃ. ૨૦૨-૨૦૩ * આત્મજ્ઞાની સમ્યગદષ્ટિની અપેક્ષાએ પરમાત્મા છે. દ્વિતીયાને ચંદ્ર જ ખરેખર પૂર્ણિમાને ચંદ્ર છે. દ્વિતીયાના ચંદ્ર વિના અન્ય ચંદ્ર કંઇ પૂર્ણિમાને ચંદ્ર થઈ શકતું નથી. તત્ અત્ર પણ અવધવું કે સમદષ્ટિધારક આત્મજ્ઞાનીએ જ પરમાત્માએ
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૬૮]
કમચંગ તિભાવે છે અને તેઓ આવિવે પરમાત્માઓ થઈ શકે છે. સમ્યગદષ્ટિધારક જ્ઞાનીએ સર્વવિરતિત્વ અંગીકાર કરીને સાધુઓ થાય છે. ગૃહસ્થ સમ્યગદષ્ટિધારક જ્ઞાનીઓ કરતાં સાધુઓ અનંત, ગુણ ઉત્તમ છે, કારણ કે તેઓએ સર્વસંગને ત્યાગ કરીને સાધુપણું અંગીકાર કર્યું છે. આ વિશ્વમાં અધ્યાત્મજ્ઞાની સાધુઓ મુનિએ આત્મસુખના ભક્તા બને છે. તેઓ બાહ્ય આયુષ્યના જીવનવડે જીવતાજાગતા અને આન્તરિ જ્ઞાન, દર્શન, ચારિત્ર્યાદિક જીવને જીવતાજાગતા સાધુ–પરમેષ્ઠી દે છે. દવે દીવાથકી થાય છે તેમ તેઓની સેવા ઉપાસના કરવાથી અધ્યાત્મજ્ઞાન પ્રગટી શકે છે. અધ્યાત્મજ્ઞાની સાધુઓની સેવા કરવાથી આ ભવમાં મુક્તિના સુખને અનુભવ મળે છે એ ખરેખરી વાત છે અને તેનાથી ઇન્દ્રિયાતીત પરબ્રહાસુઅને વિશ્વાસ પ્રકટવાથી ખરેખર ત્યાગભાવ પ્રાપ્ત થાય છે. અધ્યાત્મજ્ઞાની સાધુ પાસે જવામાત્રથી અને તેમને છેડે ઘણે ઉપદેશ શ્રવણ કરવા માત્રથી કઈ અધ્યાત્મજ્ઞાનની ઝાંખી એકદમ પ્રગટતી નથી, પરંતુ અધ્યાત્મજ્ઞાની મુનિવરેની અંતઃકરણપૂર્વક સેવા અને તેમના ઉપદેશ પર વિશ્વાસ રાખવાથી તથા તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી આત્મસુખની અર્થાત્ મુક્તિસુખની ઝાંખી થઈ શકે છે. આત્મારૂપ પરમાત્માની ઝાંખી થઈ શકે છે. આત્મારૂપ પરમાત્માની ઝાંખીને અનુભવ થયે એટલે સમજવું કે પરમાત્માના દર્શન થયાં. આત્મા એ જ પરમાત્મા છે અને તેનું સુખ અનુભવ નાર પણ સ્વયમેવ આત્મારૂપ પરમાત્મા છે. અએવ ઈન્દ્રિયાતીત આત્મસુખને અનુભવ થતાં પરમાત્માને પક્ષ દશામાં-અન્તમાં પ્રત્યક્ષ સુખદનરૂપ સાક્ષાત્કાર થયો એમ માનવું. આત્મા સુખરૂપ જ પરમાત્મા છે કારણ કે સુખગુણથી ગુણ એવા પરમાત્મા
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[૯] ભિન્ન નથી. જ્યારે ત્યારે પરમાત્મસ્વરૂપની ઝાંખી થાય છે તે વખતે આત્મસુખની ઘેન પ્રગટે છે અને એ આત્મસુખની ઘેન જાણે ત્રણ ભુવનમાં ન સમાતી હોય એવી રીતે અન્તમાં તેને અનુભવ આવે છે. આ અનુભવ અમને તે અંતરમાં ઉપગભાવે વેવાય છે તેથી સ્પષ્ટ રીતે જગને જાહેર કરવામાં આવે છે કે ઈદ્રિયાતીત સહજ સુખને અનુભવ તેજ પરમાત્મસ્વરૂપની ઝાંખી છે. તેને અનુભવ કરે છે તે સર્વ સંગને પરિત્યાગ કરીને આત્માનું ધ્યાન કરે, ધ્યાન આત્માનું કરવાથી અને આત્માનું જ્ઞાન કરવાથી અને આત્માના સ્વરૂપમાં ઉપગે લીન થવાથી જગની ધાંધલ ભૂલાવાની સાથે આત્મસુખને અનુભવ પ્રગટ થાય છે. આત્મારૂપ પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તે સ્વશરીરમાં રહેલા અસંખ્યાત પ્રદેશી આત્માને દેખે. જ્યાં જડરૂપ અસતુ પર્યાય પદાર્થો છે ત્યાં ત્રણ કાળમાં પણ આત્મારૂપ પરમાત્મા પ્રાપ્ત થવાનો નથી. અધ્યાત્મજ્ઞાનની શ્રદ્ધા ધારણ કરવા માત્રથી વા સર્વસંગપરિત્યાગની વાતે કરવા માત્રથી આત્મારૂપ પરમાત્માને ભેટી શકાશે નહિ. તમે પોતે જ શરીરમાં પરમાત્મા છે. આવરણક્ષપશમે અંશે અંશે તમે પરમાત્મત્વને વિકાસ કર્યા કરે છે જેથી અમુક કાળે સંપૂર્ણપણે તમે પિતાને જ પરમાત્મપણે દેખાશે–અનુભવશે.
૬૫. પરમાત્મપદ એ આત્મામાં છે. શારીરિક ધર્મો એ કંઇ આત્મારૂપ પરમાત્માના ધર્મો નથી. આત્મારૂપ પરમાત્માના ગુણે શરીરથી ભિન્ન છે માટે શરીરની ચેષ્ટાથી આત્માનું પરમાત્મત્વ પરખાય નહિ, વામન માનવામાલિવિત માયાવિશ્વરિ નાતત્વમસિ ને મારા આ બ્લેકદ્વારા પરમાત્માના ગુણદ્વારા પરમાત્માનું મહત્વ જણાવવા આચાયે પ્રયત્ન કર્યો છે.
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭૦]
કમચાગ૬. કર્મયોગના ખરેખરા અધિકારી કોણ પૃ. ૨૦૫-૦૬
દ્રવ્યાનુગને પ્રથમ સ્થાન પૃ. ૨૦૭
આત્મજ્ઞાનીઓ કમરના દેશકાલાનુસાર રહસ્ય અવધી શકે છે અને કયાં કયાં કર્તવ્ય કર્મો છે અને કયાં કયાં અકર્તવ્ય કર્મો (કા) છે તેને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી વિચાર કરીને કર્તવ્યકમેન નિલેષપણે અભય, અદ્વેષ અને અખેપણે કયે જાય છે. કર્તવ્યકમ કરવાની મારી ફરજ છે એમ જાણીને કેઈપણ જાતની આશા વિના કર્તવ્ય કર્મો કરવાથી નિરહવૃત્તિપૂર્વક નિલેષપણું કાયમ રહે છે, અને તેથી નવીન ભાવાશ્રવથી બંધાવાનું થતું નથી.
જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી આત્મજ્ઞાનીને હસ્તપાદાદિથી આહાશદિ પ્રાચથ કેઈપણ કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તવું પડે છે અને તે વિના છૂટકે થતું નથી. આત્મજ્ઞાનીઓ વ્યવહારનયની અપેક્ષાએ પ્રાપ્ત થએલ દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવાનુસારે વ્યવહારકમ પ્રવૃત્તિમાં પ્રવરે છે અને નિશ્ચય નયની અપેક્ષાએ આત્મધમમાં દ્રશ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી તેજ ક્ષણે પ્રવત્ત છે, પણ તેઓ આસક્તિરહિતપણે કદાગ્રહ-રાગદ્વેષરહિતપણે વ્યાવહારિક તથા ધાર્મિકકાર્ય કરે છે–તેથી નિબંધ રહે છે. આવી દશામાં અધ્યાત્મજ્ઞાનીએ અયાસના બળવડે રહી શકે છે. અભ્યાસવડે કયું કાર્ય સિદ્ધ થતું નથી ?અભ્યાસથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. આત્મજ્ઞાનીઓ સર્વત્ર કાર્ય કરતાં છતાં આત્મારૂપ પરમાત્માનું સ્મરણ કરીને ઉપગમાં રહે તેથી તેઓને આપત્તિકાલાદિયેગે પાપકર્મ પ્રવૃત્તિમાં પ્રવર્તતાં છતાં પરિણમે પાપ લાગતું નથી. એક વાર આત્મજ્ઞાનરૂપ સૂર્યને હદયમાં પ્રકાશ થયે તે પશ્ચાત્ પાપરૂપ અંધકાર રહી શકતું નથી.
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[૭૧] આત્મજ્ઞાનીઓ જે જે કાર્યો કરે છે તેમાં હું હું એવા શબ્દોથી વ્યવહાર કરે છે તે પણ નિશ્ચયથી અંતરંગ પરિણમે ન્યારા હવાથી આસક્તિ વિના ઉશ્ચરાએલા હું તું એવા શબ્દોથી તેઓ બંધાતા નથી. આત્મજ્ઞાન થયું એટલે કંઈ પ્રારબ્ધાદિક કમ એકદમ બળી ભસ્મીભૂત થઈ જતાં નથી. પ્રારબ્ધને શાતા અને અશાતા વગેરેને ભેગવવાં પડે છે. પ્રારબ્ધકમ અર્થાત વિપાકેદયકમ વડે પ્રાપ્ત થએલી પુણ્ય પાપની ઉપાધિ ભેગવવી પડે છે, તે વખતે અન્યજીવેની પેઠે ઔષધાદિ પ્રયત્નને સેવવા પડે છે. ઉચિતવ્યવહાર વિવેક એગ્ય પ્રવૃત્તિને સાચવવી પડે છે; પણ સૂકાયેલા નાળીએરના મેળાની પેઠે અન્તરથી પિતાના આત્માને જ્યારે રાખવું પડે છે. પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું ચરિત અવેલેકે. બાહાથી તેઓ લગ્નની ક્રિયામાં પ્રવૃત્ત થયા હતા છતાં અંતરથી આત્મજ્ઞાનના પ્રતાપે તેઓએ આત્મભાવના ભાવીને ચેરીમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. કૃમપુત્રની ગૃહમાં આત્મજ્ઞાન જાગ્રતિ થઈ હતી. આત્માના શુદ્ધ ધમને શુદ્ધોપગે વિચાર કરતાં ગૃહસ્થાવાસમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પશ્ચાત્ છ માસ પયત સંસારમાં રહા તે વખતે કેવળજ્ઞાની છતાં દરરોજ ખાવાપીવાની તથા લેકવ્યવહાર પ્રવૃત્તિ સંબંધી ઉચિત ક્રિયાઓ કર્યા કરતા હતા. તેમને કેવળજ્ઞાન છતાં તેમના ઉપરના આચરણે અને શબ્દોથી તેમના સંબંધીઓએ તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એમ જાયું નહિં. ખરેખર કેવળજ્ઞાન આત્મામાં પ્રગટ્યું હોય તેને માલ જી શી રીતે જાણી શકે? કેવળજ્ઞાની પુત્રને છ માસ પયત સંસારમાં ઉચિત કાર્યો કરવાં પડ્યાં હતાં તે અધ્યાત્મજ્ઞાનીઓને ગૃહસ્થદશામાં હોય તે ગૃહસ્થ દશાસંબંધી અને સાધુના ધર્મમાં હોય તે તે
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭૨]
કમલેગ સંબંધી ઉચિત વ્યાવહારિક કાર્યો કરવા પડે એમાં કઈ જાતનું આશ્ચર્ય નથી. આત્માનું જ્ઞાન અરૂપી છે તેને બહાના આચરણેની ચેષ્ટાઓથી બાલન જાણું શકે અને તેથી આત્મજ્ઞાનીઓની ટીકા કરે તે પણ આત્મજ્ઞાનીઓએ લેકસંજ્ઞામાં મગ્ન થવું નહીં. અનાદિકાલથી એવી જગતની ટીકાઓ થતી આવી છે, થાય છે અને થશે; માટે લોકસંજ્ઞાને તાબે થઈ મુખઓની હાજીહામાં હાજી મેળવવી નહિ. અને કદાપિ મૂર્ખાઓની હાજીમાં હા કરવી પડે તે તે કારણવશાત્ કરવી પણ સત્યજ્ઞાનમાર્ગને ઉદય થાય તેવી રીતે પ્રસંગ પામી વર્તવું તથા અને વર્તાવવા. જગતમાં અનેક જાતની વનસ્પતિ છે. પરંતુ જળમાં કમળને નિલેપ રહેવાની શક્તિ પ્રાપ્ત થએલી હોય છે. તદ્રત દુનિયાના પંચેન્દ્રિય વિષમાં આત્મજ્ઞાનીને નિલેપ રહેવાની શક્તિ પ્રાપ્ત થએલી હોય છે. બાકી અજ્ઞાનીઓ તે પંચેન્દ્રિય વિષયરૂપ જલમાં રાગદ્વેષથી લેપાય છે. આત્મજ્ઞાનીએને પરિણામ તેજ તેનું વર્તમાન તથા ભવિષ્યકાળનું ઉત્તમ ચારિત્ર્ય છે. બાઘનું ચારિત્ર્ય તે પરદ્રવ્યના આધારે ઉદ્દભવે છે તેથી તેના ઉપર આત્મ–ચારિત્ર્યને એકાંતે આધાર રાખી શકાય નહીં. બાલજી શુભ એવા ઔદયિક ભાવના વ્યવહારને ધર્મ માને છે. બાલજી–અજ્ઞાનીઓ દશ્ય પદાર્થોમાં ધર્મ માનીને આત્મધર્મથી ઠગાય છે, માટે આત્મજ્ઞાનીઓએ બાલજીની ઔદયિક કરણીમાં ધર્મબુદ્ધિ ધારણ કરવી રહીં. આત્મજ્ઞાનીઓને ઔદયિક ભાવની શારીરિક આહારદિક પ્રવૃત્તિ કરવી પડે છે પરંતુ તેઓ અજ્ઞાનીઓની પેઠે તેમાં આસક્તિભાવાદિવડે લેપાયમાન થતા નથી. આત્મજ્ઞાનીઓ તે ઔદયિકભાવને અને તેની પ્રવૃત્તિને બાહાથી છતાં તેમાં અકર્તુત્વ દેખે છે અને ઔદયિક ભાવની આહારાદિ
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[ ૭૩] પ્રવૃત્તિને બાહથી કરતાં છતાં પણ અંતરથી તે તેમાં તન્મયપણે પરિણમતા નથી તથા આહારાદિ દચિકભાવના પ્રવૃત્તિકાલેજ આમાના શુદ્ધોપાગમાં પરિણમીને આત્મધર્મના કર્તા જોક્તા બને અએવ અવિરતિ મેહરૂપ પરિણામને શુદ્ધોપચેગડે વિનાશ કરીનેમેહ પરિણુમથી વિનાશ પામીને આત્માના ગુણેમાં રમણુતારૂપ વિરતિમાં દ્રવ્ય અને ભાવથી તલ્લીન બને છે. સુવર્ણને કષ છે અને તાડન અને તાપ સહે પડે છે તેમ આત્મજ્ઞાનીઓને પરિષહ ઉપાધિ વગેર સહવી પડે છે અને નામરૂપથી ભિન્ન સ્વાત્માને ભાવ પડે છે અને ક્ષમાગુવડે પ્રકાશવું પડે છે..
૬૭ સુખ દુઃખની સમસ્યા. પ. ૨૧૩ આત્માને પરવસ્તુના પારણ્યદ્વારા જે સુખ થાય છે તે વસ્તુતઃ પરપૌદૂગલિક વસ્તુના પરવશપણુથી દુઃખજ છે. અન્ય વસ્તુઓના આલબને જે સુખ ભેગવવું તે પ્રયાસજન્ય હેવાથી દુખરૂપજ છે. અતએ આત્મજ્ઞાનીઓ પુણ્યજન્ય શાતા વેદનીય ભેગને ભેચકમપેગે ભેગવતા છતાં પણ તે આત્મિક સુખ નહીં હોવાથી શાતાદનીય ભેગમાં રાચતામાચતા નથી અને શાતા વેદનીય ભેગોની પ્રાપ્તિ માટે રાગ દ્વેષમય વિઠ૫સંકલપ હાયવરાળ કરતા નથી. સર્વ વાતુ, તમામ
, તદુર રહેન, હા હુણદુર્ણઃ એ બ્લેકકથિત પુદગલ પદાથ ભેગની અપેક્ષા-સ્પૃહા-પ્રાપ્તિરૂપ પરવશતામાં સાનુકૂળ શાતાદનીયમાં જરા માત્ર પણ સુખ માનતા નથી.
૬૮. વીતરાગની આજ્ઞા એ છે કે રાગદ્વેષના વિ૫
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭૪]
કમચંગ સક્ત૫ જે જે ઉપાયવઘટે તે તે ઉપાયોનું સેવન કરીને આત્મસુખની પ્રાપ્તિ થાય એવી રીતે પ્રવર્તવું.
૬૯. ગુરુશિષ્યનું વૃત્તાંત પૃ. ૨૧-૧૦ આત્માની સભ્ય જ્ઞાનતિને ઈશ્વરીયજ્ઞાનતિ કથવામાં આવે છે. મુસલમાનમાં એક એવી પ્રચલિત વાર્તા છે કે એક વખત એક ગુરુની પાસે શિષ્ય પ્રાથના કરી કે હું કેવું ભજન કરું? ગુરુએ શિષ્યને કહ્યું કે તું શેતાનનું ભજન કર. ગુરુના પર વિશ્વાસ રાખીને શિષ્ય શેતાનનું ભજન પ્રારંહ્યું. તેથી શેતાનને આશ્ચર્ય લાગ્યું કે આખી દુનિયા ઈશ્વરનું ભજન કરે છે અને આ શિષ્ય મારું ભજન કરે છે. શેતાન પેલા શિષ્ય પર સંતુષ્ટ થયે અને તેને પ્રત્યક્ષ થઈને કહ્યું કે–તું જે માગે તે આપું, માટે જેની ઈચ્છા હોય તે માગ ! શિષ્ય શેતાન પ્રસન્ન થયાનું વૃત્તાંત પિતાના ગુરુને જણાવ્યું. ગુરુએ શિષ્યને કહ્યું કે તું શેતાનની પાસેથી એવું માગી લે કે તારા હૃદયમાંથી શેતાનને વાસ નીકળી જાય. ગુરુની શિક્ષાનુસાર શિષે શેતાનનું સ્મરણ કરી બતાવ્યું. શેતાને પ્રત્યક્ષ થઈને વર માગવાનું કહ્યું. શિષ્ય કહ્યું કે જો તું મારા ઉપર પ્રસન્ન થયો હોય તે મારા હૃદયમાંથી નીકળી જા. શિષ્યની આ માગણી શેતાનને સારી લાગી નહીં તે પણ તેણે તે પ્રમાણે કબૂલ કરવું પડયું અને શિષ્યના હૃદયમાંથી નીકળી ગયે તેથી શિષ્યને કાલાક સવ પ્રત્યક્ષ દેખાવા લાગ્યાં. આ કથામાંથી સાર એ લેવાને છે કે રાગદ્વેષરૂપ શેતાન જે આત્માના અસંખ્ય પ્રદેમમાંથી સર્વથા નીકળી જાય તે આત્મામાં કેવળજ્ઞાન અને કેવળદનને ઉત્પાદન થાય અને તેથી સર્વ દુનિયાના સર્વ પદાર્થોના સર્વાધમને જાણવામાં તથા દેખ
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓઃ
[] વામાં આવે. રાગદ્વેષને ધિક્કારવા માત્રથી તેઓ ટળી જતા નથી, પરંતુ આત્મજ્ઞાન મેળવીને આત્માના સ્વભાવમાં જેઓ રમણતા કરે છે તેનાથી રાગદ્વેષ સ્વયમેવ દૂર થાય છે. રાગદ્વેષરૂપ શેતાન સવિશ્વને પિતાને વશ કરવા પ્રયત્ન કરે છે. અએવ રાગદ્વેષ ક્ષય કરવાની જિજ્ઞાસાવંત મુમુક્ષુઓએ યુદ્ધોપગ ધારણ કરીને જેનું ધ્યાન ધરવાથી રાગદ્વેષની પરિણતિ ન ઉદભવે એવા પરમાત્માના શુદ્ધ સ્વરૂપમાં મસ્ત બનવું જોઈએ.. રાગોષને જેમ મંદય થતું જાય છે તેમ તેમ આત્માનું સ્વાભાવિક સુખ અનુભવાય છે. વિશ્વવત્તિ મુમુક્ષુઓએ રાગદ્વેષની પરિણતિની મંદતા અને ક્ષીણતા કરવા ખાસ લક્ષય દેવું જોઈએ. જે જે ધર્માનુષ્ઠાનેવડે રાગદ્વેષની પરિણતિને નાશ થાય છે તે અનુકાન દ્વારા ધમસાધનમાં પ્રયત્નશીલ બનવું જોઈએ. ક્રિયાગમાં પ્રવૃત્તિમય છતાં રાગદ્વેષની સામગ્રીઓથી આત્મામાં રાગદ્વેષી પરિકૃતિ જાગૃત ન થાય તે પર ખાસ લક્ષય દેવું જોઈએ. જ્ઞાનયેગને એ પરિપકવ અભ્યાસ કરવે જોઈએ કે જેથી અધિકાર પરત્વે કમેગી બનતાં છતાં પણ નિષદશા કાયમ રહે. રાગદ્વેષન. સાધનેની સામગ્રી ન મળે એવા સ્થાનાદિને પ્રાપ્ત કરીને કેટલાક અધદગ્ધ મનુ મનની શાંતતા અમુક સમય પયત સંરક્ષી શકે પરંતુ જ્યારે રાગષસાધક સામગ્રીના સગે મળ્યા કે પુનઃ રાગદેષને ઉત્પાદ થાય–એવી સ્થિતિથી રાચવાનાચવાનું નથી. “ન મળે નારી બા બ્રહ્મચારી” એવું તે રાગદ્વેષના હતુઓના અભાવે કંઈક થાય પણ તેથી કંઈ સવથા રાગદ્વેષને ક્ષય થતું નથી.
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમગ ૭૦, આમાની સ્વાભાવિક પરિણતિ કઈ? પૃ. ૨૨૦
આતમા અને પરજી તથા જડવસ્તુઓને સંબંધ કે છે તેને વાસ્તવિક વિચાર કરવાથી ક્રોધ, માન, માયા અને લોભ કરવાનું કારણ રહેતું નથી. સર્વ આત્માઓને પોતાના આત્માસમાન માનવામાં યદિ આવે તે અન્ય નિમિત્તોથી કેલ થવાને પ્રસંગ પ્રાપ્ત થાય નહિ.
૭૧. કપટને મૂળ હેતુ લોભ. પૃ. ૨૪ લેભથી વર્તમાનકાળમાં કેઈને સુખ થતું નથી અને ભવિષ્યકાળમાં કેઈને થનાર નથી એમ નકકી માનીને લેભપરિકૃતિને ત્યાગ કરવું જોઈએ. શરીરસંરક્ષણ અને શરીરજીવનપ્રદ બાહ્ય વસ્તુઓ વિના કેઈ પણ જીવને ચાલતું નથી તેથી તે વસ્તુઓને સંગ્રહવી પડે છે–એ ખરૂં છે પણ તેથી એમ નથી સિદ્ધ થતું કે તે વસ્તુઓને લેભ કરે. લેભવૃત્તિ વિના પણ વસ્તુઓને સંગ્રહી શકાય છે. લેભ પરિણામ વિના સાંસારિક ખાનપાનાદિ વસ્તુઓદ્વારા આજીવિકાવૃત્તિ વગેરે કરી શકાય છે તે પશ્ચાત્ ભવૃત્તિને ધારણ કરવાનું કંઈપણુ પ્રજન રહેતું નથી.
૭૨. સતેષ એ જ સાચું ધન છે. પૃ. રર૬
અન્ય વસ્તુઓની બાહ્ય જીવનમાં ઉપયોગિતા છે અને ધમોથે બાહ્ય જીવન ઉપયોગી છે એમ અવબોધીને બાહ્ય વસ્તુઓને ખપ અનુસાર ગ્રહવામાં આવે છે તેમાં સંતોષ—પરિણમજ રહે છે અને લોભ-પરિણામને કરોડો યોજનને દેશવટે મળે છે એમ અનુભવગમ્ય વિચાર થતાં
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૭૭] હૃદયમાં આ બાબતની શ્રદ્ધા ઉત્પન્ન થશે. જિંદગીને ઉપયોગી વસ્તુઓ દરરોજ ગમે ત્યાંથી મળ્યા કરે છે. અન્ન-પાણી અને વસ્ત્ર વગેરે વસ્તુઓ જિંદગીને ઉપયોગી છે અને તે પ્રારબ્ધાનુસાર જ્યાં જન્મ થાય છે ત્યાંની આસપાસ તે તે વસ્તુઓની સામગ્રી હોય છે. પુત્રનાં જન્મની પૂર્વે માતાના સ્તનમાં પ્રારબ્ધકર્માનુસારે દુગ્ધની વ્યવસ્થા થએલી હોય છે. તેની ચિંતા કરવાને પુત્રને પ્રસંગ પણ પ્રાપ્ત થતું. નથી. તત્ અત્ર પણ પ્રારબ્ધકર્માનુસારે આયુષ્ય જિદગીની રક્ષા ભૂત આહાર પાણી વગેરે વસ્તુઓ જન્મ પછી જ્યાં ત્યાં મળી શકે છે તેની ચિંતા અને તેને લેભ વગેરે કરવાની કંઈ પણ જરૂર નથી.
૭૩. લેભ એ જ પરતંત્રતાની બેડી છે. . રર,
જ્ઞાનદશનચારિત્ર અને વીર્ય એ ભાવપ્રાણ છે અને ભાવપ્રાણુને આંતરિક જીવન કહેવામાં આવે છે તથા દ્રવ્યપ્રાણને બાહ્ય જીવન કથવામાં આવે છે. બાહ્ય જીવનની રક્ષાર્થે બાહા અમુક વસ્તુઓની ઉપગિતાની જરૂર છે અને આંતરિક જીવનની ઉપશમભાવે, ક્ષયેપશમભાવે અને ક્ષાયિકભાવે વૃદ્ધિ તથા તેની રક્ષા જ્ઞાનયાનાભ્યાસ વગેરેની જરૂર છે. આંતરિક જ્ઞાનાદિના જીવનાથે બાહ્ય વસ્તુઓને લેભા કરવાની કંઈ જરૂર રહેતી નથી. આત્માના જ્ઞાનાદિ ગુણે તે સત્તાથી અનાદિકાલતઃ આત્મામાં છે તેને લેભ કરવાની કઈ જરૂર રહેતી નથી કારણ કે લેભ પરિણતિને ક્ષય થતાં આત્મામાં જ્ઞાનાજિ. ગુણે સ્વયમેવ પ્રગટે છે અર્થાત્ સત્તાએ જ્ઞાનાદિ ગુણે હતા તે
ભાવરણ ટળતાં આત્મામાં વ્યક્તપણે થાય છે. પ્રશસ્ત લેભતી. ધર્મની આરાધનામાં પ્રથમ આવશ્યકતા સિદ્ધઠરે છે, પરંતુ આત્માના સ્વરૂપમાં ઊંડા ઉતરતાં તેની પણ ઉપગિતા સિદ્ધ કરતી નથી.
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમળ ધની પ્રાપ્તિ કરાવી આપનાર દેવગુરુનું અવલંબન લેવું એ આત્માની ફરજ છે અને એ ફરજ અદા કરવી જોઈએ તેમાં લાભ કરવાની કંઈ જરૂર પડતી નથી. લેભની પરિણતિ ધારણ કર્યા વિના દેવગુરુધર્મની આરાધનામાં સ્વાધિકારે કારણસામગ્રીગે પ્રવૃત્ત થવું એ આત્મિક કર્તવ્ય છે, એમ માનીને પ્રવર્તતાં શુભ કપાયાદિને ઉપશમાદિ ભાવ થાય છે અને તેથી ક્ષાયિકભાવે શુદ્ધ -ચારિત્રગુણની પ્રાપ્તિ થાય છે. પિતાના આત્મામાં ઉપર પ્રમાણે લેભ ન પ્રકટતે હેાય અને બાહ્યજીવન તથા આંતરિક જીવનના ઉપયોગી સાધનેની સામગ્રી હદ પ્રમાણે પ્રાપ્ત કરવામાં આવતી હોય અને તે બાબતમાં અન્ય મનુષ્ય બાહ્યદષ્ટિએ પિતાને
ભી વગેરે કહે તેથી કદિ ક્રોધી બનવું નડુિં અને તેમજ સ્વકતવ્યકમથી ભ્રષ્ટ થવું નહિ. બાહ્યાજીવનની ઉપયોગિતા આંતરિક જીવનેન્નતિ માટે છે એમ અવધીને માહાજીવન તથા આંતરિક જીવનની રક્ષા અને તેની પ્રગતિ માટે પ્રયત્ન કરવામાં આવતા હોય અને તે બાબતમાં અન્ય મનુષ્ય તરફથી આક્ષેપમય ટકા કરવામાં આવતી હોય તેથી કદિ ગભરાવું નહિ, હિમ્મત હારવી નહિ અને તેમજ મગજની સમાનતાને ખવી નહિ. શુભાશુભ પ્રારબ્ધ કમાણે જે જે કંઈ થાય છે તે બનેમાં સમભાવ ધારણ કરીને બાહા જીવન તથા આંતરિક જીવન રક્ષવાની જરૂર છે. જગના ગુપ્ત ભેદે કે જે બુદ્ધિવિષયની બહાર છે તેમાં જ્ઞાન વિના નકામી પરવસ્તુઓની પ્રાપ્તિ માટે ધમપછાડા કરી લેભાન્ડ બનવાથી રવાપરને કાંઈ પણ લાભ આપી શકાતું નથી. પરવસ્તુઓની પ્રાપ્તિ માટે લાભ કરવા માત્રથી કંઈ વળતુ નથી–એ ઉપગમાં લાવવું જોઈએ.
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ:
[૯ ૭. લોભને કદિ પાર આવતા નથી. પૃ. ૨૨૮
જેમ જેમ લેભની પરિણતિ ટળે છે તેમ તેમ નિસ્પૃહતા, સંતોષ અને સ્વાતંત્ર્ય સુખ વધતું જાય છે. સર્વ પ્રકારે આત્મશુને વિનાશક લે છે–એમ શાસકારે કથે છે તે ખરેખર સત્ય છે. સવ વસ્તુઓ સર્વને માટે છે. સર્વ દુનિયા એ મા કટુંબ છે અને સર્વ વસ્તુઓ ખરેખર દુનિયારૂપ કટુંબની છે–એમ માનીને સર્વ વસ્તુઓને લાભ થાય છે તેને હદયથી દૂર કરવામાં આવે તે આત્મશાંતિની ઝાંખી પ્રગટ્યા વિના રહે નહિ. અન્ય વસ્તુઓ કંઈ આત્માની નથી છતાં અન્ય વસ્તુઓની માલિકી કરવી એ કુદરતના કાયદાથી વિરુદ્ધ કર્તવ્ય છે. પુણ્ય અને પાપ પણ આત્માથી ભિન્ન પુદ્ગલ -પર્યા છે તેથી પુણ્ય અને પાપને પણ આત્માની વસ્તુઓ ન માનવી જોઇએ. પુણ્ય અને પાપાદિમાં મમત્વબુદ્ધિ ન ધારણ કરવી જોઇએ અને તેના વડે માસ સાનુકુળ અને પ્રતિકૂળ વસ્તુઓને પણ પિતાની ન માનવી જોઈએ. આ પ્રમાણે અંતરની માન્યતા રાખીને ઉદય આવેલાં કમ કે જેને પ્રારબ્ધકમ કથવામાં આવે છે તેને સમભાવે ભેગવવાં જોઈએ. ,
આ અંતરમાં લોભ તૃણુ–મૂર્છાઓના ઉભરાનું ઉથાન થાય છે ત્યાંસુધી બહિરવ્રુત્યા ત્યાગીપણું હોય છે, પરંતુ તે શાભી શકતું નથી.
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૮૦]
કમ ૭૫. સ્વાધિકાર પ્રમાણે કર્મ પ્રગતિ કરવી પૃ. ૨૩/૧
આત્મજ્ઞાન પામીને ગૃહસ્થ જનેએ સ્વયેગ્ય ધામિકની. જે જે ફરજો અદા કરવાની છે તે ખાસ અદા કરવી જોઈએ. અવિરતિ સમ્યગૃષ્ટિ ગૃહસ્થજને શાસનસેવા–પ્રભુભક્તિ-ગુરુભક્તિધર્મની રક્ષા અને પ્રભાવનાદિ કર્યોમાં સદા તત્પર રહેવું જોઈએ, એ. તેની સ્વાધિકાર કર્તવ્યાજ્ઞા છે–એમ અવધવું. દેશવિરતિ ગૃહસ્થ બતેને અંગીકાર કરવાં, સપ્તક્ષેત્રનું પોષણ કરવું, સાધમિક વાત્સલ્ય કરવું, જંગમ અને સ્થાવર તીર્થોની સેવા-રક્ષા કરવી અને તેઓની પ્રભાવના કરવી, દેવગુરુ અને ધમની આરાધના ચેશ્ય ધર્મકાર્યો કરવાં-ઇત્યાદિ ધર્મવ્યવહારદષ્ટિએ દેશવિતિ ગૃહસ્થ મનુષ્યની સ્વાધિકારે જે જે ફરજે શાસ્ત્રમાં લખેલી છે તે તે ફરજેને આત્મજ્ઞાન પામીને યથાશક્તિ આરાધવી-પણ ધમ વ્યાવહારિક કૃત્યથી જ્યાં સુધી ગુફાવાસમાં રહેવાનું છે ત્યાં સુધી કદાપિ પરમુખ થવું નહિએ જ ગૃહસ્થને સ્વાધિકારે ધાર્મિક કર્મોની કર્તવ્યદિશા અવબોધવી. જે સંસારને ત્યાગ કરીને સાધુઓ થયા છે તેઓએ દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવનાયેગે ઉત્સર્ગ અને અપવાદથી સાપુગ્ય કર્મોની ફરજો બજાવવી જોઈએ. આચાર્ય ઉપાધ્યાય-પ્રવર્તક-વિર–રત્ન અને સામાન્ય સાધુઓએ આવશ્યક કાર્યો કરવા જ જોઈએ. તીથરક્ષાઉપદેશ અને ધર્મને પ્રચાર કરવાના ઉપાયમાં પ્રવૃત્તિ, સાધુ અને સાવીને સઘ વધારવાનો પ્રયત્ન, પ્રતિક્રમણ-પ્રતિલેખના-પઠન પાઠન વિહાર આદિ જે જે કૃત્યે આગમોમાં જણાવ્યાં છે તે તે કરવાં જોઈએ. સાઘુઓના સ્વાધિકાર પ્રમાણે જે જે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવે ઉત્સગ અને અપવાદમાગે ત્યે પ્રતિપાદન કરેલાં છે તે અવશ્ય કરવાં. જોઈએ અને અંતરથી આત્મજ્ઞાનમાં જે જે કષાયે ટાળીને રમણુતા,
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
૮િ૧] કરવાની કહી છે તે કરવી જ જોઈએ. ગૃહસ્થને ત્યાગીઓ સ્વસ્થ દશેચિત આવશયક કાર્યો જે તેઓ દેશકાલાનુસારે ન કરે અને
જ્ઞાની બને તે તેઓ ધર્મોત્થાપક માર્ગને અનુસરનારા થાય છે. પ્રસંગે પાર નિષ્કષાયભાવે આવશ્યકકાર્યોની કરણીયતાના વિવેચન સમયે આટલું સંક્ષેપથી કહેવામાં આવ્યું છે. વિશેષાનુંભવ તે ગીતાર્થની ઉપાસના કરી મેળવે અને આત્મજ્ઞાનપૂર્વક કષાને જીતવાની સાથે વ્યાવહારિક અને ધાર્મિક કાર્યોમાં ગૃહસ્થાએ વર્ણાદિકની અપેક્ષાએ સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી તથા સાધુઓએ
ચિત ધાર્મિક કાર્યોમાં ક્ષેત્રકાલાનુસારે પ્રવૃત્તિ કરવી. કમગપ્રવૃત્તિમાં કષાની મન્દતા થાય એવી આત્મિક ભાવના ધારણું કરવી. જયાં સુધી ગૃહસ્થાશા છે ત્યાંસુધી ગૃહસ્થચિત કર્તવ્ય કને વિવેક અને યતનાપૂર્વક દેશકાલાનુસારે નિલેપતાની સાથે કરવાં જોઈએ, પણ ગૃહસ્થ સાધુના ધર્મોની ક્રિયાઓ કરવી એ વ્યવહાર ધર્મવિરુદ્ધ છે. સાધુઓએ સાધુઓને ઉચિત જે જે કાર્યો કહા છે તે કરવાં જોઈએ પણ ગૃહસ્થનાં કર્યો ન કરવાં જોઈએ. એમ ગૃહસ્થ અને સાધુઓએ સર્વાધિકાર પ્રમાણે કમમાં નિઃકષાયપૂર્વક પ્રવૃત્ત થવા લક્ષ દેવું જોઈએ. ૭૬. કામવિકારથી રાગદ્વેષની વૃદ્ધિ થાય છે. પૃ. ૨૩૩-૩૪
જ્યાં કામવિકાર છે ત્યાં રાગદ્વેષ સંકલ્પવિકલ્પપ્રચાર છે– એમ અનુભવીને કામવિકારની વૃત્તિને ક્ષય કરવો જોઈએ. જેમ જેમ કામવિકાર શમે છે તેમ તેમ બ્રહ્મચર્ય ગુણની પુષ્ટિ થાય છે. શબ્દાદિક પંચવિષયોમાંની ઇબ્રાનિષ્ટતત્વ જ્યારે ટળી જાય છે ત્યારે બહામાં–આત્મામાં ચરવાને અર્થાત રમણતા કરવાને
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨]
મધ્યેાગ
યાતા પ્રગટે છે. પંચેન્દ્રિયના વિખ્યામાં સમભાવ પ્રશ્નટવાથી ક્રામવિકારની શાંતિ થાય છે. જેનામાં કામવિકાર પ્રકટે છે તે અનીતિવશ થઈને સહસ્રમુખવિનિપાત પામે છે, જે મનુષ્ય કાવિકારને આધીન થાય છે તે સર્વ પ્રકારની અવિવેકતા તે પામે છે. એક રીતિએ કહ્રીએ તા સર્વ પ્રકારની આપત્તિનું મૂળ કામવિકાર છે. દેશની, રાજ્યની, સમાજની
અને આત્માની પાયમાલી કરનાર કામવિકાર છે, કામના આવેશથી આત્માની સ્વત ંત્રતાથી વિમુખ થવાય છે અને પુદ્દગલકાના રૂપ રસ ગંધ સ્પર્શી અને શબ્દપુદ્દગલાની આશાએ ક્ષણિક સુખ અને પરિણામે મહાદુઃખમય પારતંત્ર્ય ભગવવુ પડે છે. જેએ કામની સત્તાના તાબેદાર થાય છે તે આત્મારામના તાબેદાર રહેતા નથી. કામની સત્તાને તામેદાર થએલ મનુષ્ય વિશ્વના તાબેદાર અને અને એની આંખાની ચાતરફે કાળું વાદળુ ( એક જાતનુ એવું વાદળું ) છવાય છે કે જેનાથી તે સત્ય દિશા તરફ ગમન કરવા શક્તિમાન થતા નથી. કામવિકારી કોઇને સત્યસુખ પ્રગયું નથી અને ભવિષ્યમાં પ્રગટનાર નથી એમ અનુભવજ્ઞાનદૃષ્ટિએ અનુભવતાં સત્યાનુભવ આન્યાથી પશ્ચાત કામભોગામાંથી ચિત્તવૃત્તિ ઉઠી જાય છે, તે વિના કઠ્ઠી કામભાગોમાંથી ચિત્તવૃત્તિનું પ્રતિક્રમણુ થતું નથી. હડકાયલા શ્વાન અને હડકાયલા શૃગાલના વિષની પરપરા જેમ પ્રવર્તે છે, હડકાયું શ્વાન જેને કરડે છે તેને હડકવા ચાલે છે, અન્યને કસ્ડ છે તે હડકવા ચાલે છે એમ હડકાયાની પરંપરા ચાલે છેતર્યંત્ કામની વાસના ખરેખર હડવાની પેઠે મનની સાથે વાં કરે છે.
૭૭ શબ્દ રૂપ રસ ગધ અને સ્પર્શતા લાગ કરવાની ઇચ્છા તેજ કાવિકાર છે અને તે કામવિકારથી પ્રાચય કે જે
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
[ca]
વસ્તુતઃ આત્માની શીલપરિણતિ છે તેની સિદ્ધિ થતી નથી. શારીરિક વીર્યની રક્ષા કરવી એ દ્રવ્યબ્રહ્મચર્ય છે, અને માથું વિષયામાં રાગદ્વેષ વિના આત્મજ્ઞાનાદિ ગુણામાં રમણતા કરવી તે ભાવ બ્રહ્મચર્ય છે.
બ્રહ્મચર્યના ગુણાના અનુભવ આવ્યા વિના બ્રહ્મચર્યની કિંમત આંકી શકાતી નથી અને યાચની મહત્તા અખોજ્યાવિના કામાગથી નિવ્રુત્ત થવાતું નથી. કામભોગની વાસનાએના સ્વપ્નામાં પણ ચિતાર ખડા ન થાય એવી દશા વિના આત્મસમાધિસુખના સ્વાદ વેદાતા નથી. કામ ત્યાંસુધી અન પુર સત્તા ચલાવી શકે છે જ્યાંસુધી કામની અસારતાના અનુભવ અને ઇંદ્રિયાતીત સુખના અનુભવ થયો નથી. કામના વિકારોને જીત્યા વિના પુરુષાય ગણી શકાતા નથી અને પુરુષાવિના પુરુષત્વ કયાંથી હોય શકે તે વિચારવા જેવુ છે. આકાશમાં ચડી શકાય અને અનેક પ્રકારની વિદ્યાઓના -અભ્યાસ કરી શકાય પરંતુ કામના વિકારો પર જય મેળવવા એ સર્વ કરતાં દુષ્કર કાર્ય છે. જેણે આત્મજ્ઞાન સપ્રાપ્ત કર્યુ છે તે કામના વિકલ્પસ કલ્પાના નાશ કરવા સમર્થ થાય છે.
૭૮. ત્રણ વેદનું સ્વરૂપ. પૃ. ૨૩૬
કામની પરિણતિનેા જેનામાં ઉદય ન થાય એવા તે આ વિશ્વમાં કોઈ મનુષ્ય છે જ નહીં. નવમા ગુસ્થાનક પયત પુરુષવેદારૂપ કામ રહ્યો છે. પ્રદેશયથી અને વિપાકાદયથી પુરુષવેદાદિ લાગબ્યાવિના છૂટકા થતા નથી. પુરુષવેાદરૂપ કામના ક્ષયે પશમ કરવામાં આવે છે. તેથી જે જે અશે કામને જે જે કાલે પરાજય થાય છે તે તે કાલે મનુષ્ય તરતમયેાગે પ્રશ્ન
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મચાગ ચિને પાળી સકે છે. વધારે ગુણ ખરેખર વીધી સંક્ષિા કરવાને ક્રિય છે. કોઈ પણ રીતે વીયને ખાશને આવા દેવે અને તેનું પાલન કરવું કે જેથી અનેક પ્રકારના માનસિક, વાચિક અને કાયિક બળની સંરક્ષા થાય. ૯ શારીરિકવીર્યનું રક્ષણ કરવું, ભાવબ્રહ્મચર્યની
પ્રાપ્તિ થથી એ મહાદુર્લભ છે. પૂ. ર૩૭ સંસારમાં કલ્યાણકારીની ય વ્યવહારથી અહી થાય છે પરંતુ છાની સ્થિતિ જાવાપૂર્વક આભરમણલા - સ્થિરતા સમાણિક ભાષાપ્રહ્મચર્યની પ્રાપ્તિ થવી એ દુર્લભ છે. દ્રવ્યહ્મચર્યથી ભાવબહાથર્ય અનંતગુણે ઉત્તમ છે. આત્મજ્ઞાની દ્રવ્ય અને ભાવથી બ્રહ્મચર્ય ધારણ કરવા શક્તિમાન થાય છે.
૮૦-સસારનું મૂળ ખરેખર એક અપેક્ષાએ વિચારીએ તો કામ છે. રૂપ અને સ્પશે બેમાં સુખબુદ્ધિ ધારણ કરે છે તેથી કામના ઉદયને તેઓ વધારે છે. શબ્દ રંસ રૂ૫ ગંધ અને સ્પર્શમાં વાસ્તવિદ્દષ્ટિએ અવલોકતાં દુઆ રહ્યું છે તેને જે મનુષ્ય વિચાર કરે છે તે કામના ઉદયને નિષ્ફળ કરવા સમર્થ થાય છે; કામના વિકલ્પસંકટપાથી મનુષ્ય ચારે તરફથી અનર્થોના પાસમાં ફસાય છે અને પશ્ચાત તે લીસ્ટમાં જેમ માંખી સપડાય છે તેમ અન્યાયા તા થઈને પરત રતાપૂર્વક અનેક દરખાને આ ભવમાં હરી લે છે; પરભવમાં પશ્ચાત શું બનશે તે તે જ્ઞાનીઓ જાણે આત્માના વાસ્તવિક ચાત્રિમાં મહાવિધ્ર નાંખનાર કામપરિકૃતિ છે. કામની પરિણતિને
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાએક ઃ
[૫]
જીતવામાં આત્મજ્ઞાનની મહત્તા છે. કામના વિયસ હેપન અનમાં જશ અવકાશ આપતાં સનની સમાધિના લેપ થાય છે.
૮૧. બ્રહ્મચર્યનું સરક્ષણ કેમ થાય ? પુ. ૨૩૮–૧ સીએ અને પુરુષ)ના રૂપમાં વસ્તુતઃ કા સાર નથી એવા વિવેક કરવાથી સીએમને પુરુષ કામવૃત્તિના ઉછાળાને ઢળાવીને કાથનું રક્ષણ કરવા સમર્થ થાય છે. વસ્તુત રૂપ ગમે તેવુ સુંદર મનાયું હોય તેા પણ તેમાં સુખ નથી કારણુ કે જેના શરીરમાં સુંદરરૂપ દેખાય છે તે મનુષ્યા પણ વાસ્તવિક સુખને પ્રાસ કરી શક્તા નથી અને તેઓ ઉલટા અન્યની પાસેથી સુખની આશા રાખે છે. રૂપ મ ગદ્ય સ્પર્શ અને શબ્દમાં સુખની વૃત્તિ અધાય છે ત્યારે તેમાં સુખની વાસના મત્ થાય છે. ફાઇન કૃષ્ણ રૂપ ગમે છે અને મને રક્ત રૂપ ગમે છે; તથા કેાઈને વૈતરૂપ ગમે છે; પણ એક સપ્પુ રૂપ વા એક એકસરખો સ્પર્ધા વા રસ વા શબ્દ વા ગધ કેને ગમતા નથી, તેથી વસ્તુત: એમ સિદ્ધ થાય છે કે ભૌતિક પાચમાં જે જે રૂયાદિક રહેલા છે તે નિત્ય સુખ અર્પવાને શક્તિમાન થતા નથી. ઘણી વખત એવું બને છે કે આપણી સતની કલ્પનાથી સ્વયં ગવાતા વખત પ્રાપ્ત થાય છે. જે રૂપ રસ અને ગંધાદ્રિમાં રુચિ થાય છે તેજ રૂપ સુગમ અને સ્પર્શી અમુક વખત પશ્ચાત્ રુચિ થતી · નથી પરંતુ ઉલટી અરુચિ થાય છે. જો તે રૂપ સાદિક સદાને માટે સુખના હેતુઓ હેત તા પશ્ચાત તે દુ:ખના હેતુઓ થાત નહિ; પણ તે પશ્ચાત્ દુ:ખના હેતુઓ થાય છે. મારું રૂપ રસ ગધ સ્પર્શ અને શબ્ન વિષયમાં શાતા અને અશાંતાની માન્યતાના જ્યારે ત્યાગ ાય છે અને તે તે વિષયોમાં સમભાવ જ્યારે પ્રગટે છે ત્યારે આત્માના સ્વભાવમાં સુખલાવ પ્રકટે છે; તેથી
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮િ૯
- કમર બહાવિષયોના સંબંધમાં રહેતાં છતાં નિલેપ રહેવાની શક્તિ પ્રકટે છે. તેથી પ@િામ એ આવે છે કે કામભેગની ઈચ્છાઓને વિરામ થવાથી શારીરિક વીર્યનું પણ સ્વયમેવ સંરક્ષણ થાય છે. કામની વાસનાઓને ક્ષય કરવો હોય તો આત્મજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક શબ્દાદિક વિષયમાં સમભાવ પ્રગટે એવો અભ્યાસ સેવવો જોઈએ અને રાજયોગપૂર્વક કામની વાસનાઓ ટળી જાય એવો આત્મજ્ઞાનમાર્ગ પ્રાપ્ત કરવો જોઈએ. જ્યાં કામ ત્યાં રામ નથી અને જ્યાં રામ ત્યાં કામ નથી. મૈથુનકામની વાસનાઓથી સમગ્ર વિશ્વમાં અનેક પ્રકારના અસહ્ય અનર્થો થયા કરે છે. કામની વાસનાઓની મનની ચંચલતા વિશેષ પ્રકારે પ્રકટે છે અને આત્માની સત્યશાંતિથી સહસ્ત્ર યોજના દૂર રહેવું પડે છે. કામની ઈચ્છાઓના આધીન રહેવાથી પરતંત્રતા શેક વિયેગ રેગ આધિ વ્યાધિ અને કલેશાદિની પ્રાપ્તિ થાય છે. જે જે અંશે કામભેગેચ્છાના સંક૯પવિકલ્પથી વિરતિ પ્રાપ્ત થાય છે તે તે અંશે આત્માની શાંતિનો સહજાનુભવ આવે છે. કામની ઇચ્છાઓને હઠાવવી જ જોઈએ એ જ્યારે મનમાં દઢ નિશ્ચય થાય છે ત્યારે કામનો પરાભવ કરી શકાય છે. જ્યારે સ્વપ્નામાં પણ કદાપિ કામગનું ચિત્ર ખડું ન થાય અને આત્મસ્વભાવ રમણતાનું ચિત્ર ખડું થાય ત્યારે અવબોધવું કે બ્રહ્મચર્યની વાસ્તવિક દિશા Rightway તરફ પ્રતિગમન કરાયું છે. કામગની નિંદા કરવા માત્રથી વા અન્ય મિથુનકામીઓની નિંદા માત્રથી કામને જીતી શકાતે નથી. વસ્તુત: કામને જીત હોય તે કામના સંકલ્પવિકા કેવી રીતે, ક્યાંથી, કયા કારણે કેવા સંગમાં કેવી ક્ષણિક સુખની બુદ્ધિથી ઉઠે છે અને તેનું શું પરિણામ આવી શકશે તેનો વિવેકપુર સર વિચાર કરીને સત્ય સુખનો માર્ગ અવલંબવા જોઈએ,
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓઃ
૮૨–કામમાં પરિણમતાં વિયને રે કરવો હોય તે ખરેખર. તેના સામી પ્રબળ જુસ્સાથી બ્રહ્મચર્યની ભાવના ભાવવી જોઈએ. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણ ખ્યાન અને સમાધિ એ અષ્ટાંગયોગની સિદ્ધિમાં આગળ પડતે ભાગ લે હય તે કામની ઈચ્છાઓને સમાવવી જોઈએ. વિશેષ શું કહેવું કહે વાને સંક્ષેપમાં સાર એ છે કે કામની વાસનાઓને જેમ બને તેમ જય કરવા પ્રયત્નશીલ થવું; પણ વિશેષતઃ સૂચના કરવાની એ છે કે કામની વાસનાઓને જીતતાં અહંવૃત્તિ-અન્યોની નિંદા અને ઈષ્યો વગેરે દેશ ન સેવવાં જોઈએ. કદાપિ એ દેશે સેવાયાં તે સમજવું કે બ્રહ્મચર્યો એ નામ માત્ર રહેશે. કેઈની નિન્દા કરવાથી વસ્તુતઃ બ્રહ્મચર્ય જે પ્રાપ્ત થાય છે તે કદિ પ્રાપ્ત થઈ શકતું નથી. કામને જીતવા હોય તે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. જડવાદીઓ કામની ઈચ્છાઓના તાબે થાય છે અને આત્મવાદીએ કામની ઈચ્છાઓને છતી સમભાવે આત્મધમરમણતારૂપ બ્રહ્મચર્યને પાળી શકે છે.
૮૩–આ કાળમાં સાધુઓને સરાગ સયમ કચ્યું છે તેથી આ કાળમાં વીતરાગ સંયમની પ્રાપ્તિ થઈ શકે નહિ. વેદાન્ત દષ્ટિએ સર્વથા કામ છતાય છે અને પૂર્ણ આત્મસંયમની પ્રાપ્તિ થઈ શકે છે એમ પ્રતિપાદુ છે. સહુએ પિતાના અધિકાર પ્રમાણે રાગદ્વેષને અંધાપૂર્વક પિતાના ચાયુધમખ્ય ઉત્સગ અને અપવાદમાગ પ્રતિપાદિત ધમકમચેગમાં પ્રવૃત્ત થઈ શકે છે.
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
feel
કંચન
૮૪. ગૃહસ્થ કરતાં સાધુદા ઉન્નત છે. પૃ. ૨૪૧-૪૨-૪૩
આ વિશ્વમાં ગમે તે સ્થિતિમાં જે જે કાૌની ફરજ અન્ના કરવાની હોય છે તે મારે કરવી જોઇએ. એમાં મારે કઈ ક્યાય કરવાની જરૂર નથી વા અહુ મમતા કરવાની કઈ જરૂર નથી એટલું માત્ર વિચાર કરીને પ્રવૃત્ત થવાથી અંતરથી નિર્લેપ રહેવાની શક્તિ પ્રગટે છે. જે મનુષ્યા જ્ઞાન વિના દરેક કાર્યની ફરજના પરિપૂર્ણ નિશ્ચય કર્યાં વિના પ્રવૃત્ત થાય છે તેઓ જે કાં કરવા ધારે છે તેના કરતાં અન્ય કઈ કરે છે. અને બ્યક'ની અવ્યવસ્થાપૂર્વક સમૂછમ પંચક્રિયની ગતિને અનુસરનારા થાય છે. ગૃહસ્થ કરતાં સાધુદશા અનેતગુણી ઉત્તમ છે પરંતુ સમજવાનું એટલું જ છે કે ગૃહસ્થદશામાં ગૃહસ્થાશ્ય ધક્રની ફરજ અદા કરવાની છે. અને સાશામાં સાધના ગ્ય ધકની ફરજ અદા કરવાની હાય છે; તેનું સ્પષ્ટીકરણ ચાગદીપક ગ્રંથના પ્રાંતભાગમાં કરવામાં આવ્યુ છે તેથી ત્યાંથી તે અધિકાર અવલેકીને નિકષાય ભાવપૂર્વક ન્યાવહારિક-ધાર્મિક-ક્રમે માં પ્રવૃત્ત થવાની જરૂર છે.
પરભાવપરિણતિમાં આત્મા જ્યારે પરિણમે છે ત્યારે તે આત્માના મૂધથી પરાસ્મુખ થાય છે, જેમ જેમ કળાયની મ ંદતા ભીણુ થતી નય છે તેમ તેમ આત્માના અધ્યવસાયાની શુદ્ધિ થતી જાય છે. આત્માના વ્યવસાયની સ્થંદ્ધિ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ ઉપર ઉપરના શુસ્થાનકામાં આરેણુ થતુ જાય છે. આત્માના અધ્યવસાયાની શુદ્ધિ
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓઃ
થતાં ઉજજવળ લેવાઓ માટે છે અને તેથી આ પાપકમની સંબંધમાંથી નિવૃત્ત થવાય છે. પ્રત્યેક મનુષ્ય આ રાખવું પ્રત્યેક યિામાં પ્રવર્તતાં પોતાના આત્માને ઉજજવલ પરિણામ વધે તેવી ભાવનામાં ઉપયોગી રહેવું.
૮૫-મનુષ્યોને સ્વભાવ એ હોય છે તેથી કોઈને કઇ કાર્યમાં કારણે પ્રવૃત્તિ તે હેણ છે જ; પરતુ જ્ઞાનપૂર્વક નિકષાય ભાવની મહત્તા ને અવધે અને તેની માસિ કરે તે પૂર્વના કરતાં પોતાના આત્માની અને વ્યાવહારિક માર્ગની ઘણું ઉન્નતિ કરી શકે અને પ્રાંતે જ્ઞાનયોગની પરિપૂર્ણરીત્યા પ્રાપ્ત થતાં તે તે દશાનો અધિકાર કમગથી સંપૂર્ણપણે નિવૃત્ત થઈ શકે એમ અપ્રમત્તસાધુ શાના જીવનાદિની અપેક્ષાએ થવામાં આવે છે જે જે અશે કષાયપરિણામથી મુક્ત થવું તે તે અશે આત્માની સમાધિ જાણવી. કષાય પરિણુતિ જેમ જેમ મદ થતી જાય છે તેમ તેમ આત્મસમાધિની વૃદ્ધિ થતી જાય છે અને તે તે અશે ઉપશમાદિભાવે આમાને ધર્મ પ્રઢતો જાય છે. ૮૬-ઉપયોગી જાગ્રત અને અનુપયોગી નિહિતર. . ૨૪
વઘુમાં લઘુ અને મહતમાં હતું કાર્ય કરતાં પૂર્વે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી તત્ તત્ કાર્ય સબધી દીષ્ટિવડે ઉપગ કરવે જોઈએ. ઉપાધી મનુષ્ય ટાગ્રત છે અને કાર્યમાં પ્રવૃત્ત હતાં અનુપયોગી મનુષ્ય નિયુક્ત છે એમ અવબોધવું વ્યવહારિક અને ધાર્મિક
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. કમને કની આવશ્યક્તા સ્વીકારીને આત્મજ્ઞાની પ્રત્યેકકાયને રાગદ્વેષ પરિણામની મઢતાએ કર્તવ્ય ફરજને અદા કરવાની દષ્ટિએ તટસ્થ ભાવે અંતથી ભરિ રહી ઉપયોગપૂર્વક કરે છે. અતએ તે કાર્યની સિદ્ધિરૂપ ફળ પ્રાપ્ત થતાં વા કાર્યની અસિદ્ધિરૂપ ફળ પ્રાપ્ત થતાં હકથી વિમુક્ત રહે છે.
૮૭–આત્મજ્ઞાનથી જ મુક્તિ પૃ. ૨૪૬-૪૭
જે આત્મજ્ઞાન-આત્મજ્ઞાન એવી બૂમો પાડે છે અને દયા તથા ચતનાથી રહિત હોય છે તે આત્મજ્ઞાની થતો નથી તથા તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અધિકારી પણ બની શકતો નથી. શ્રી આચારસંગ વગેરે સૂત્રમાં દયાસબંધી વિશેષતા વર્ણન કરવામાં આવ્યું છે. વિશ્વમાં ક્યાં ક્યા નથી ત્યાં ધર્મ નથી એમ નિશ્ચયતા અવબોધવું દયા એ જ પ્રભુને સત્યેપદેશ છે. જે દયાથી રહિત સત્ય છે તે સત્ય ગણી શકાય જ નહિ. દયાની વૃદ્ધિ ન થાય અને હિંસાની પુષ્ટિ કરે તે સત્ય નથી પરંતુ અસત્ય છે. ગૃહસ્થ સર્વથા પ્રકારે દયા પાળી શકતું નથી તેથી તે દેશથી હિંસાવિરમણ વ્રતને અંગીકાર કરી શકે છે. દયા વિના ગૃહસ્થ મનુષ્ય પોતાના કાર્યમાં વિશુદ્ધ રહી શકતો નથી. શ્રીવીતરાગ પરમાત્માની આજ્ઞાપાલક ગૃહસ્થ જેમ જેમ દયા અને યતનાને સ્વાધિકાર આવશ્યક કાર્યોની ફરજ અદા કરવા પ્રવૃત્તિ કરે છે તેમ તેમ તે દયા અને ચતનાને વિશેષતઃ આચારમાં મૂકે છે, મુનિરાજ ચવા પ્રકારે હિંસાવિરમણ વ્રતને અંગીકાર કરી શકે છે. સર્વશાસ્ત્રો અને સર્વ ધર્મને સાર એ છે કે જયા પાળવી, સત્યાદિ તે પણ અહિંસા વ્રતરૂપ પક્ષની વાડ સમાન છે. જેના
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ:
[૯] હદયમાં દયા છે તેનું હૃદય પ્રભુરૂપ છે અને જેના હૃદયમાં દયા નથી તે નાસ્તિક છે એમ નયની અપેક્ષાએ અવબેધવું. જે ધર્મ હિંસાનું પ્રતિપાદન કરે છે તે : નથી પરંતુ અધર્મ છે.
૮૮. નિર્લેપત્ય અને સલેપત્વ પૃ. ૨૫૬ હે મનુષ્ય ! નિલેપ વ્યવહાર રાખવા પ્રયત્ન કર. કર્તવ્યકાર્યોથી ભ્રષ્ટ થઇને વનમાં જઈશ, તો પણ જ્યાં સુધી તે કામ, મેહ અને મત્સરાદિ સંસ્કારને હઠાવ્યા નથી ત્યાં સુધી ઘાંચીની ઘાણીના બળદની પેઠે. તું જ્યારે ત્યાં છે. ફક્ત ઉપરના ડાકડમાલથી કંઈ વાસ્તવિક આત્માની નિલેપતામાં ફેરફાર થવાને નથી. નિર્લેપ વ્યવહારને ત્યાગ કરીશ તે પણ અન્ય વ્યવહાર તે કરવું પડશે અને તે કર્યા વિના છૂટકે થવાનું નથી, તે તે સવાધિકાર જે વ્યવહારમાં વતે છે, તેમાં નિલેપતા રહે એ માટે માનસિકાઢિ પ્રયત્ન સેવ અને કટાળી ન જા. સપની બે વિષવાળી દાઢાઓને પાડી નાખ્યા પશ્ચાત તે સપના વ્યવહારમાં વિવિધતા રહી શકે છે તત્ કર્તવ્ય કાર્ય વ્યવહારમાં રાગદેવના અભાવે નિલેપતા રહી શકે છે.
૮૯-અલ્પષ અને મહાલાભમાં આચરણ કરવું. પૃ. ૨૬૧-૨-૬-૬૪ જે જે કાર્મોમાં અલપદે અને મહાલા સમાયલા હાય અને જે કાર્યો ભવિષ્યમાં ધર્મલાભ માટે હોય તેને સજજનેએ કરવાં જોઈએ. ગૃહસ્થ પ્રભુની ધૂપદીપyપાદિથી પૂજા કરે તેમાં
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨]
કમગ દેષ કરતાં ભાવસ્તલપ્રસંગે ઘણે લાભ થાય છે તેથી તેવા પ્રકારની ધર્મપ્રવૃત્તિમાં અપદે અને મહાલા હોવાથી સજજનેએ તેવી ધર્મપ્રવૃત્તિને કરવી જોઈએ. પાપના કરતાં પુણ્ય, સંવર અને નિજરને ભાગ ઘણે હોય તેવાં કાર્યોને ગૃહસ્થ કરવાં જોઈએ. દેવતાઓ શ્રીતીર્થકર ભગવાનને બેસવાને માટે સમવસરણની રચના કરે છે તેમાં અપષ અને મહાલાભ છે. વ્યછિપરત્વે - ગચ્છપરત્વે સામ્રાજ્યપરત અને સંઘપરત્વે અલ્પદોષ અને મહાલાભ થવાને હોય તે તે કાર્યને સજ્જને કરે છે. એક સાધુના શરીરમાં કીડા પડયા હોય છે તેમાં તેની દવા કરવાથી કીટકને નાશ થવાની સાથે સાધુને આરોગ્ય થતાં ગૃહસ્થને અભ્યદેવ અને મહાલાભ અવબેધ. શ્રી વિષ્ણુકુમારમુનિએ નમુચિ પ્રધાનને સાધુ -સાધ્વી સંઘની રક્ષાથે પગ તળે કચરી નાખે તેમાં પિતાને અને સંઘને અપષ અને મહાલા જાણ. શ્રી કાલિકાચાર્યની બેન સરસ્વતીને શ્રી ઉજજયિની નગરીના રાજા ગભિલે પોતાના જનાનખાનામાં નાખી તેથી શ્રી કાલિકાચાયે અનાર્ય દેશોમાંથી સાહીઓને (શકે) બેલાવી ગભિલ્લ રાજાને રાજ્યગાદીથી ભ્રષ્ટ -કરાવ્યું તેવી ધમકાયપ્રવૃત્તિમાં અલ્પષ અને મહાલાભ અવ
છે. નિશીથચૂર્ણમાં એક વાત આવે છે, કેટલાક સાધુઓને ગચ્છ કેકણ દેશમાં એક પર્વતની ગુફામાં રહ્યો હતે. આચાર્ય સર્વ સાધુઓની વ્યાઘાહિકથી રક્ષા કરવા માટે એક સાધુને ગુહાના દ્વાર પાસે મૂકે. તેણે રાત્રીના ત્રણ પહોરમાં ત્રણ વાઘને દંડવડે હયા તેમાં અલ્પષ અને મહાલાભ અવધ. બૃહકલ્પવૃત્તિ • વ્યવહારવૃત્તિ નિશીથણી અને છતકા વગેરેમાં સાધુઓ અને સાધ્વીઓને અલ્પદો અને મહાલાભ થાય એવી ધમ પ્રવૃત્તિ
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
[43]
।
જણાવવામાં આવી છે. સાધુએને એક માસમાં ત્રણ માટી નદીએ ઉતરવાની શાસ્ત્રકારે આજ્ઞા આપેલી છે તે પણ અપોષ અને મહાલાભ જાણીને આપવામાં આવી છે. સાધુએ અને સાધ્વીઓને સ્થતિ અને માત્રાની પ્રવૃત્તિને અશકય પરિહાર તરીકે અવમાખીને ભરવરસાદમાં સ્થ'ડિલ જવાની રજા આપી છે તે પણ અપોષ અને મહાલાભ અવબાધીને આજ્ઞા આપવામાં આવી છે એમ ગુરુગમથી અવમેધવુ. સાધુઓ અને સાધ્વીઓને અપવાદમાગે અનેક ધર્મ પ્રવૃત્તિયાને આચરવાની છેસૂત્રામાં આજ્ઞા આપવામાં આવી છે તે પણ અપદેષ અને મહાલાભ જાણીને આજ્ઞા આપવામાં આવી છે. સ`ઘયાત્રા અને તીર્થયાત્રા પ્રમુખ ધમ પ્રવૃત્તિયામાં અલ્પદોષ અને મહાલાભ અમાધવે. રથયાત્રારૂપ ધર્મપ્રવૃત્તિમાં અપદોષ અને મહાલાભ અવમેધવા. અનેક જિનમંદિરા બનાવવામાં અલ્પદોષ અને મહાલાભ સમજવા; આચાયોને ધમ સરક્ષા અને સંઘાદિ રક્ષાયે અપવાદમાર્ગે જે જે ધન્ય પ્રવૃત્તિયાની શાસ્ત્રકારાએ આજ્ઞા કરીછે તેમાં અલ્પદેષ અને મહાલાલ સમાયલે જાણીને શાસ્ત્રકારાએ કરેલી છે એમ અવમેધવું. શ્રી ભદ્રબાહુસ્વામીએ સંઘની આજ્ઞા આય માનીને મહાપ્રાણાયામ યાનમાં કંઈક ખલેલ પાડીને શ્રી સ્થૂલભદ્રાદિ સાધુવને પૂર્વની વાચના આપી તેમાં સ્વવ્યક્તિ માટે અલ્પહાનિ અને સઘને મહાલાલ અવમેધવા તેમજ આપત્તિકાલે શ્રી સંઘને જેનામાં જે શક્તિ હાય તે વાપરીને ધર્માનું રક્ષણ કરે, તત્સંબંધી તે જે જે આજ્ઞા કરે તેમાં અલ્પદેષ અને મહાલાલ અવધવા, શ્રી આચાય પ્રભુ સ્વગછીય સાધુએ વગેરેનું રક્ષણ કરવા દ્રવ્યક્ષેત્રકાલભાવથી અપવાદમાગે જે જે પ્રવૃત્તિચા કરે તેમાં અલ્પદેષ અને મહાલાલ અવમેધવા, શ્રીદેવદ્ધિ ગણિ
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૬૪]
કમચંગ સમાશ્રમાણે આગમને પુસ્તકારૂઢ કર્યા તેમાં અપષ અને મહાલાભ અવાજ. જે શ્રીદેવગિણિક્ષમાશમણે આગાને પુસ્તકારક ન કર્યા હતા તે જેનષમ સાહિત્ય વગેરે અનેક પ્રકારના સાહિત્યને નાશ થઈ જાત. શ્રીઅભયદેવસૂરિએ નવાંગવૃત્તિ ન લખી હોત તે સના આશયે અવધવામાં ઘણી હાનિ પ્રાપ્ત થઈ શક્ત; પણ તેમણે અપહાનિ અને મહાલાભને નિશ્ચય કરીને નવાગે પર વૃત્તિ લખી. પ્રાયશ્ચિત્તાદિ શાસ્ત્ર રચવામાં અલ્પષ અને મહાલાભ અવશોધીને પૂર્વાચાર્યોએ પ્રવૃત્તિ કરી હતી. ધમસામ્રાજ્યનો નાશ થાય તેવા આપત્તિકાલમાં અલ્પષ અ૫હાનિ અને મહાલાભ થાય તેવી પ્રવૃત્તિ આચરવામાં જરામાત્ર આંચકે ખાવે એ ધર્મને નાશ કર્યા બરાબર છે એવું અવબોધીને ગીતાથદષ્ટિએ ધર્મસંરક્ષક પ્રવૃત્તિને અનેક સુવ્યવસ્થાઓથી આચરવી, સરકારી કાયદાઓ રચવામાં અલ્પષ અ૫હાનિ અને રાજ્યશાતિ રાજય સુવ્યવસ્થા અવલોપાલનાદિ અનેક લાભેને ધ્યાનમાં રાખવામાં આવે છે. શ્રીહેમચંદ્રાચાર્યે ખંભાતમાં કુમારપાલને પુસ્તકના ડાભલામાં–ભંડારમાં સવાડાવ્યા તેમાં અલ્પષ અને મહાલાજવાળી દષ્ટિએ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા હતા એમ અવધવું. શ્રી હેમચંદ્રાચાર્યે શ્રી કુમારપાલને પ્રતિબાધવામાં અલ્પષ અને મહાલાભવાળી પ્રવૃત્તિ સેવી હતી. શ્રીસિદ્ધસેન દિવાકરે શ્રીવિક્રમ રાજાને પ્રતિબંધવામાં અલ્પષ અને મહાલાભકારી એવી વિચારપ્રવૃત્તિ અને આચારપ્રવૃત્તિને સેવી હતી. દેવતાઓની સમવસરણ રચવાની પ્રવૃત્તિ, જલ સ્થલજ પુષ્પો બીછાવાની પ્રવૃત્તિ, અનેક રાજાઓની વરડા ચઢાવીને સમવસરણમાં નક પ્રવૃત્તિ ઇત્યાદિ પ્રવૃત્તિઓમાં અલપષ અને મહાલાજ ખરેપર વિતાઓ અને રાજાઓ વગેરેને થતહેવાથી શ્રી મહાવીર પ્રભુએ
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[લ્પી એવી પ્રવૃત્તિમાં મૌન સેવ્યું હતું અર્થાત્ ઉપદેશદ્વારા તેવી પ્રવૃત્તિને નિષેધ કર્યો નહે. ધર્ણોદ્ધારક મહાત્માઓએ દેશકાલાનુસારે જગતહિતપર અ૫હાનિ અને મહાલાભ તેમજ સ્વવ્યક્તિ પરત્વે અલ્પષ અ૫હાનિ અને મહાલાભ થાય એવી ધમપ્રવૃત્તિએને ભૂતકાળમાં સેવી છે, વર્તમાનમાં તેઓ સેવે છે અને ભવિષ્યમાં તેઓ સેવશે. જગજીવનું કલ્યાણ કરનારી એવી ધમપ્રવૃત્તિઓ જે જે કરવામાં આવે છે તેમાં અલ્પષ અને મહાલાભ હોય છે જ; ધર્મપ્રવૃત્તિના મૂલ ઊંડા છે એમ સૂક્ષ્મ ભાગમાં ઉતરવાથી માલુમ પડી શકશે. વર્તમાન અને ભવિષ્યમાં જે જે ધમપ્રવૃત્તિથી અલપદોષ અને મહાલાભ થાય છે અને ભવિષ્યમાં થશે તેવી ધર્મપ્રવૃત્તિયોને સેવવા લક્ષ્ય દેવું જોઈએ. જે જે પ્રવૃત્તિથી ભૂતકાળમાં ત્યાગીઓને અને ગૃહસ્થને અલ્પષ અને મહાલાભ થયે હોય પરન્તુ વર્તમાનમાં અને ભવિષ્યમાં તે તે ભૂતકાલીન ધમપ્રવૃત્તિચેથી અલ્પષ અને મહાલાભ વસ્તુતઃ વર્તમાનમાં ન થતું હોય અને ભવિષ્યમાં ન થવાનું હોય તેમાં વર્તમાન અને ભવિષ્યમાં અલ્પષ અને મહાલાભપ્રદ દષ્ટિએ સુધારા વધારા કરવું જોઈએ. શ્રી મહાવીર પ્રભુના શાસનમાં સાધુઓ અને સાધ્વીઓની પ્રવૃત્તિમાં જે જે સુધારાવધારા થએલા છે તે અલ્પષ અ૫હાનિ અને મહાલાભની દષ્ટિએ ખરેખર શ્રીઆચાર્યોએ કરેલા છે એમ અવધવું. ઝેલીનું ધારણ કરવું, રકરણમાં દાંડી રાખવી, રજેડરણના પટ્ટામાં ચઉદ સ્વ વા અષ્ટમંગલિક રાખવાં, તરણુઓ રાખવાની પાછળથી શરૂ થએલી પ્રવૃત્તિ, પાત્રાઓને રંગવાની પ્રવૃત્તિમાં ફેરફાર, વસ્ત્રોને ધારણ કરવામાં ભિન્ન વ્યવસ્થા, લપટ્ટક ધારણ કરવામાં પૂર્ણ કરતાં કંઈ નવ્યપ્રવૃત્તિ વગેરે ધર્મસામાચારી પ્રવૃત્તિમાં સુધારે વધારે
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મવેગ ખરેખર પૂર્વાચાર્યોએ કરે છે, તેમાં અપોષ અને મહાલાભની દષ્ટિએ તે તે સર્વને વિચાર કર. શ્રીતીર્થકરની પશ્ચિાત્ જે જે સુવિહિત ધર્માચાર્યો વર્તમાનમાં અપષ અને મહાલાભપ્રદ તથા ભવિષ્યમાં અલ્પષ મહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિમાં સુધારાવધારે કરે તે તીથકરની આજ્ઞા તે તે ધમપ્રવૃત્તિને માન આપી તે પ્રમાણે પ્રવવું જોઈએ. ભૂતકાળમાં જે જે રાજ્યના કાયદાઓ હોય પરંતુ વર્તમાનમાં તેમાં સુધારાવધારે કરવાની જરૂર પડે છે અને અલ્પષ અને મહાલાભની દષ્ટિએ રાજ્યશાસન કાયદાપ્રવૃત્તિમાં અપષ અને મહાલાભને દેખવામાં આવે છે તે પ્રમાણે ધર્મ સામ્રાજ્ય શાસનપ્રવૃત્તિમાં વર્તમાન અને ભવિષ્યમાં અલ્પષ અને મહાલાભ ષ્ટિએ ભૂતકાલની શાસનપ્રવૃત્તિમાં સુધારાવધારે કરવામાં આવે છૅ અને તત્વવિરૂદ્ધ અને ધર્મપ્રગતિકારક એવી નવ્યધમપ્રવૃત્તિને પણ સર્વસંઘાનુમતે સ્થાપવામાં વા ઉત્પન્ન કરવામાં આવે છે. વર્તમાનમાં અને ભવિષ્યમાં સર્વ જનસમાજને વ્યષ્ટિ અને સમષ્ટિદષ્ટિએ અનુકૂલ આવે એવી અને વ્યષ્ટિ અને સમષ્ટિની પરિપૂર્ણ ઉન્નતિ કરનાર હોય એવી ધમપ્રવૃત્તિને આચ૨વામાં આવે છે તે જ દેશની અને સમાજની ઉન્નતિ થાય છે, રાજ્યશાસન કાયદાઓ વગેરેમાં વર્તમાનકાલ અને દેશ તથા સમાન જાનુસાર સુધારાવધારે નહિ કરી શકાય તે તેનું અવનતિપ્રદ ભયંકર પરિણામ આવે છે–તત ધર્મ સામ્રાજયમાં પણ અવધવું. ૯૦. અલ્પષ ને મહાલાભના દૃષ્ટાંતે. પૃ. ૨૫-૧૬
ગૃહસ્થને ગૃહસ્થના અધિકાર પ્રમાણે, સાધુઓને સાધુઓના અધિકાર પ્રમાણે અપષ અને મહાલાભકારક ધર્મપ્રવૃત્તિ હોય
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિ કા :
[૭]
છે. શ્રી વજ્રસ્વામી દુકાલના વખતમાં શ્રાવકને અન્ય દેશમાં લઇ થયા અને પુષ્પના સમૂહ લેવા માટે હિમગિરિ વગેરે પ્રદેશમાં ગયા; ત્યાં તેમની અલ્પદોષ અને મહાલાભદાયક ધર્મપ્રવૃત્તિ અવએધવી. શ્રી સ’ભૂતિવિજયજીએ સ્થૂલભદ્રને વેશ્યાને ઘેર ચામાસુ કરવાની આજ્ઞા આપી, એક સાધુને સિંહની ગુફામાં ચામાસુ કરવાની આજ્ઞા આપી, એક સાધુને કૂપના કાંઠા પર ચામાસું કરવાની આજ્ઞા આપી અને એક સાધુને સપના મિલ પર ચેકમાસુ` કરવાની આજ્ઞા આપી હતી; તેમાં તેમણે 'અપદેષ અને મડાલાલ એવ આષીને તે બાબતની આજ્ઞા આપી હતી. શ્રી વૃદ્ધવાદી ગેવાલી આની આગળ નાચ્યા હતા અને શ્રી કપિલકેવલી પાંચસે ચારાની આગળ નાચ્યા અને ગાયા હતા. તે પ્રવૃત્તિમાં અલ્પદોષ, અહાનિ અને મહાલાસ દેખ્યા હતા, ભાજરાજાના સમયમાં અમુક આચાય ગુજરાતથી ધારા નગરીમાં ગયા હતા અને ભાજરાજાના બનાવેલા વ્યાકરણમાં દોષ દેખાડવાથી તેમને પકડવાની લાજરાજાની પ્રવૃત્તિ થતાં ઉપાશ્રયમાંથી વેષાન્તર કરીને આચાય શ્રી ધનપાળ પ્રધાનના ગૃહમાં ગુપ્ત રહ્યા. પશ્ચાતુ પાનના ટોપલામાં સત્તાઇને ગુર્જર ભૂમિમાં આવ્યા, તેમાં તેમણે એ પ્રવૃત્તિમાં અ ઢોષ અને મહાલાલ સેન્ચે હતા એમ અવમેધવુ. એક મુનિરાજ એક નગરની બહાર ધ્રુવીના મંદિરમાં કાઉસગ્ગધ્યાને રહ્યા. દ્વેષી રાજાએ રાત્રિએ તે મન્દિરમાં વેશ્યાને મેકલીને દ્વાર બંધ કરાવ્યું. પ્રાતઃકાલમાં સાધુની ભક્ત પોતાની રાણીને તે વૃત્તાંત દેખાડવા વિચાર કર્યો. રાત્રિએ વેશ્યા મન્દિરમાં પેઢી તેથી તેના હાવભાવથી સુનિરાજ સમજી ગયા અને તેમણે સાધુના વેણ દૈવી પાસેના દીવાથી
For Private And Personal Use Only
*
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૮] વળી નાખ્યું અને પોતે ન થઈ જા. માતા હાલમાં શહએ બાવી હાલારા ની સમક્ષ મન્દિરના દ્વાર ઉઘડાવ્યાં છે તેમાંથી નાર મનુષ્ય મધ્ય આવ્યે તેથી સાધુના વેવ વિનાના મનુષ્યને દેખવાથી તેમાં ધર્મની હલના થઈ નહિ. તે સાધુની એવી પ્રવૃત્તિમાં અપષ અને મહાલાભ અવાધવે. જે તે વખતે સાધુએ રાત્રિમાં સાયને વેષ બાળી ભસ્મ કરી નાખ્યા ન હતા તે તેની અને અન્ય સાધુઓની ઘણી હેલના થાત તથા રાણી અને અન્ય તેની સાધુ પરથી શ્રદ્ધા ઉઠી જાત માટે તેણે અલપષ અને
હલાલકા પ્રવૃત્તિ સેવ એમ અવકવું. પાણખપુત્રને ચાઓના ઇuળુઓની જે દશા કરી તેમાં તે પ્રવૃત્તિમાં અલ્પષ અને મહાલાશ અવબોધવે. મુનિસુત સ્વામી શિવ વિહાર કરીને ભરૂચમાં રાત્રિએ ગયા અને ત્યાં પિતાના પક્ષના શિવ શેહાને પ્રતિબંધ આપે, તેમાં અજ દેવ અને શાકાહાકામક પ્રવૃત્તિ અવધવી. ધમપ્રવૃત્તિ વા અન્ય કોઈ લોહિ
વ્યવહારિક પ્રવૃત્તિમાં અઢપણ, અલ્પાહાનિ અને મહાલાણાનો વિચાર કરવામાં આવે છે. અલયહાનિકર અને વ તથા જગતની વિશેષે શ્રેયસ્કર કાર્યપ્રવૃત્તિ આદરવી એ વિશ્વમાં વિવેકર્ષિશતાવ અવધવું. ચહવે ગુહસ્થના અધિકાર પ્રમાણે ધમ મતિ દર્શાવવામાં આવી છે અને તેમાં સાવઘમિત્વ રહેલું હોય છે, છતાં પરિણામે તે ધર્મ પ્રવૃત્તિ આ ન્નતિના શિખરે આપેહતાં પગથિયા સમાન કથેલી હોવાથી ગૃહરાને આવશ્યક છે તે આદરવાયેગ્ય થાય છે. આવામાં કહેલી ધર્મપ્રવૃત્તિઓથી વાધિકારે પ્રત્યેક મનુષ્ય આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરવા ચણી બની શકે છે.
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
અપોષ અને મહાલાભારી એવી આવશ્યક ધર્મ પ્રવૃત્તિ ચિસ સેવવાથી આત્માની શક્તિને વિકસિત કરવામાં આવે છે.
રાજકીય પ્રગતિ, વ્યાપાર પ્રગતિ આદિ અનેક વ્યવહારિક પ્રવૃત્તિ પ્રગતિની સાથે ગૃહસ્થ મનુષ્યોએ ધર્મપ્રવૃતિયાની આવી રીત અખત્તાશાએ પ્રગતિ કરવી જોઈએ કે જેથી જ ગમે તે વખતે આવીને ઊભું રહે તો પણ ધમપ્રવૃત્તિ માટે સતાય રહે અને જરા માત્ર બેદ ન રહે.
૯. કઈદષ્ટિથી પ્રવૃત્તિ કરવી? ૫. ર૭૦-૭A પ્રારબ્ધ કર્મોનુસાર સવણ તીથકને ઉપદેશપ્રવૃત્તિ વગેર પ્રવૃત્તિ સેવવી પડે છે તે અન્યને અન્ય પ્રવૃત્તિનું તે શું કહેવું? કેટલીક પ્રવૃત્તિ એવી હોય છે કે તે આત્મજ્ઞાનીઓને કરવી ગમતી નથી તે પણ પ્રારબ્ધ કર્માનુસાર તે કરવી પડે છે અને તેથી જે કંઈ પ્રવૃત્તિ થાય છે તે જ્ઞાનીને શ્રેયઃ માટે છે એવું ઉત્તમ શિક્ષણ મળી આવે છે અને તે પ્રમાણે સારા માટે થયા કરે છે. ભાવી ભાવ અને કર્મમાં જે લખ્યું હશે તે થશે એવું માનીને બેસી રહેવાથી કાર્યસિદ્ધિ વા વાસ્તવિક સુખ પ્રાપ્ત થતું નથી. જે જે ધમ ધર્મપ્રવૃત્તિ કરવાની છે તે કરવાથી વરૂપ નીવાર નમ સૂત્રકથિત ફરજે પિકી ઘણી ફરજોમાંથી વિમુક્ત થઈ શકાય છે. જે મનુષ્ય આવશ્યક પ્રવૃત્તિને ત્યાગ કરીને આલસ્વાધીન થાય છે તેઓ અને ભ્રષ્ટસ્તતભ્રષ્ટ બનીને અવનતિમાં પડે છે. પરિપૂર્ણ નિવૃત્તિની પ્રાપ્તિ થયા વિના આવશ્યક ધમ્ય પ્રવૃત્તિ એને ત્યાગ કર્યાથી પતિત દશા, પરતંત્ર દશા અને સ્વાચ્છહાની પ્રાપ્તિ થાય છે. અએવ ધમ્મપ્રવૃત્તિને સ્વાધિકારસ્સા
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૦]
કમાગ પર્યન્ત અવશ્ય સેવવી જોઈએ. તત્સંબંધી પ્રવૃત્તિમાર્ગ પળે સ્વબુદ્ધિથી અનુભવવું જોઈએ. લૌકિક પ્રવૃત્તિ અને કારપ્રવૃત્તિ એ બન્ને પ્રકારની પ્રવૃત્તિ સંબંધી જે પ્રવૃત્તિને જ્યાં સુધી આધકાર છે ત્યાં સુધી તે પ્રવૃત્તિ સેવવી જોઈએ. હે મનુષ્ય ! તે પ્રકારની ધર્મપ્રવૃત્તિ કે જેથી તારી આત્મોન્નતિ થાય અને તેની સાથે સમષ્ટિ પ્રગતિ થાય એવી ધર્મ પ્રવૃત્તિ સેવ્યા કર!! એમાં અંશ માત્ર સંશય ન કર અને પ્રવૃત્તિ મા પ્રગતિમાં, આગળ વધ્યા કર. બાહ્ય પ્રવૃત્તિમાં સંગી કેવલીને વિહારદિકમાં કાયિોગ પ્રત્યયી હિસા લાગે છે તેથી તેમને કાયયોગ હિંસા કમ લાગે છે છતાં તેઓ મહાનિરરૂપલાભને પ્રાપ્ત કરે છે.
૯૨. સ્વાધિકાર પ્રમાણે કર્મ કરવું. પૂ. રર-૭૩
નિરહંવૃત્તિથી આવશ્યક ધમ્યકર્તવ્ય કરવાથી આત્મા પિતાના મૂલધર્મમાં રમણતા કરી શકે છે અને તે અન્તરના ભાવવડે કર્તાહર્તા બની શકતું નથી. આ ઉપર એક લૌકિક વેદાન્તીઓની કિંવદન્તી છે કે એક વખત કૃણની રાણીઓ નદીની પેલી પાર રહેલા એક તપસ્વીને જોજન કરાવવા માટે પેલી પાર જવાની હતી, પરંતુ નદીમાં પાણીનું પૂર જેરથી વહેતું હતું તેથી નદીને ઉતરી પેલી પાર જવાની કોઈની હિમ્મત ચાલી નહિ. તેથી આ બાબતને શ્રીકૃષ્ણને ઉપાય પૂછો, શ્રીકૃષ્ણ કહ્યું તમે નદી પાસે જઈ એમ કહે કે કૃષ્ણ જે બાલબ્રહ્મચારી હોય તે યમુના ! માગ આપે. કૃષ્ણની સ્ત્રીઓએ નદીને એ પ્રમાણે કહી પાર ઉતારવાની પ્રાર્થના કરી તેથી નદીએ માર્ગ આપે. કૃષ્ણની સ્ત્રીઓએ નદીની પેલી પાર જઈ તપસ્વીને જોજન કરાવ્યું. ભેજન કરાવ્યા બાદ મુજીની રજીઓએ તપસ્વીને નદીને પાર ઉતરવાને ઉપાય પૂછયે,
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ:
[ ૧] તપસ્વીએ જણાવ્યું કે “નદીને એમ પ્રાર્થો કે તપસ્વી જે અનાહારી-અભુક્ત હોય તે નદી ! તમે માગ આપે. ” કૃષ્ણની વાણુંઓએ નદીને એ પ્રમાણે પ્રાથના કરતાં નદીએ માર્ગ આપે અને કૃષ્ણની રાણેએ મહેલમાં આવી. તેમના મનમાં આ બાબતનું આશ્ચર્ય થયું ! તેમની દષ્ટિએ કુણુ બહાચારી ન હતા અને તપસ્વી અનાહારી (ઉપવાસી) નહતું તેથી તેઓએ એક આત્મજ્ઞાની ઋષિને તે બાબતને ખુલાસે પૂછયે. આત્મજ્ઞાની ઋષિએ જણાવ્યું કે જેના મનમાં લેગ ભેગવતાં આસકિતભાવ અહંભાવ નથી તે તે ભેગી છતાં અગી છે અને જે બારથી અભેગી છતાં કામના આસક્ત અહંવૃત્તિ આદિવડે યુક્ત છે તે તે કેઈ કારણે બાહ્યથી અભેગી છતાં અન્તરથી ભેગી છે. તેમજ જે મનુષ્ય દરરોજ અનેક સરસાહારનું ભોજન કરતે હોય પરંતુ તેના મનમાં જે આસક્તિ, અહંવૃત્તિ નથી તે તે ઉપવાસી છે-ઈરછાને રેધ કરે એ તપ છે. જ્યાં ઇચ્છા નથી ત્યાં તપ છે અને જ્યાં ઇચ્છા છે ત્યાં શરીરને અનેક પ્રકારે ક્ષુધા વગેરેથી તપાવે તો પણ તપ નથી. આ પ્રમાણે ઋષિને બેધ સાંભળી રાણીએ ખુશ થઈ ગઈ. આ વાત પરથી ફક્ત એટલે સાર લેવાને છે કે કરવાહંવૃત્તિ, કામના, આસક્તિ, ઈછા વગેરે વૃત્તિ વિના બહાનું કર્તાક્તાપણું તે આધ્યાત્મિકદષ્ટિએ અકર્તાઅભક્તાપણુ છે એમ અવધવું. કર્તાભોક્તાપણાની વૃત્તિ ટળી જતાં રવાધિકારે બાહ કર્તવ્ય કાર્યો કરતાં આત્મા સાક્ષીભાવને અનુભવે છે અને જીવન્મુક્તપણાની ઝાંખીને સમ્યગૃષ્ટિબલે અનુભવ ગ્રહણ કરે છે.
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વ
૯૩. જડ વસ્તુઓને કર્તા આત્મા નથી અને માત્માને કર્તા જ નથી. જવસ્તુઓ ઘણુ કાલમાં તતત્વને પામતી નથી અને આત્મા ત્રિકાલમાં જાહસ પામતું નથી. આવાયક કર્તવ્ય કાર્યોમાં આત્મા પિતે નિમિત્તકારણભૂત છે તેથી અન્ય કાર્યોના કર્તા તરીકે આત્માને માનવે એ કઈ રીતે ચેપ્ય નથી ૯૪. સ્વાધિકાર પ્રમાણે ફરજો બજાવવી. પૂ. ર૭૭-૭૮ - જે જે અધિકાર જે જે કર્તવ્ય કાર્યો કરવાને ભાર જે જે અવસ્થામાં શીર્ષ પર આરપાય છે તે હિંસાદિષે સદોષ હાય વા નિર્દોષ હોય તે પણ તે કરે પડે છે. શ્રી કષભદેવ ભગવતે અનેક પ્રકારની શિલ્પકલા પ્રકટાવવાની સ્વાધિકારે કર્તવ્ય–ફરજ અદા કરી. તે પ્રવૃત્તિની વિધિ દર્શાવવામાં સદેષતા વા નિર્દોષતા છે? તેના ઉત્તરમાં કથવાનું કે અનેક દષ્ટિબિંદુએથી પ્રવૃત્તિ સદેષ વાળ વા નિષ હોય તે પણ તે કાર્ય શ્રી રાષભદેવ ભગવાનને વાધિકાર પ્રાપ્ત હતું–અએવ તેમણે નિલે પદષ્ટિએ સેવ્યું. સ્વાધિકારે બાહુબલિની સાથે ર્તવ્ય યુદ્ધ કરવાની પ્રવૃત્તિને શ્રી ભરતરાજાએ સેવી. નીતિદષ્ટિએ સ્વાધિકારે પ્રાપ્ત કર્તવ્ય ફરજને ભારતચક્રવતિએ યુદ્ધ કરી અદા કરી હતી તેમાં ત્યાગધર્મદષ્ટિએ વ્યવહારતઃ સદૈષત્વ છે; છતાં ભરતરાજાએ બાર વર્ષ પર્યન્ત યુદ્ધ, કર્યું હતું. શ્રી શાન્તિનાથ, કુંથુનાથ અને અરનાથ એ ત્રણને વીકરની તથા ચક્રવત્તિની પદવી હતી; એક ભવમાં ગૃહસ્થાવાસાધિકારે તેઓએ ખંડ સાધવાની પ્રવૃત્તિ સેવી હતી. એકેકને ચાસ હજાર સ્ત્રીઓ હતી. ગૃહસ્થાવાસમાં સ્વાધિકારે એ ત્રણ
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલુકાઓ :
[1′′a]
તીયાએ અમુક દ્રષ્ટિએ સદોષ અને અમુક ષ્ટિએ નિદ્વેષ કન્યકામ કર્યાં હતાં, શ્રી નેમિનાથ ભગવ'તે ગૃહાવાસની સ્થિતિમાં જરાસંધના યુદ્ધમાં ભાગ લઈ યાદવેનું રક્ષણુ કર્યું હતું; તેમજ ગૃહાવાસમાં સ્વાધિકાર કન્યકાર્યો કર્યાં હતાં. શ્રી મહાવીર પ્રભુના મામા વિશાલાનગરીના રાજા ચેડામહારાજે પેતાના ભાણેજો શરણે આવ્યા હતા, તે ક્ષત્રિયના ધમ પ્રમાણે કાણિકરાજાને પાછા નહિ આપવાને માટે કેાણિકરાજાની સાથે ખાર વર્ષ સુધી યુદ્ધ કર્યું હતુ અને તેમાં લાખા મનુષ્યેાના સહાર અને સ્વનાશના પ્રસંગ પ્રાપ્ત થયા છતાં કવ્યુ યુદ્ધના ત્યાગ કર્યાં નહેતા; તેથી તેએ ત્રિય ભૂપતિ તરીકે ખારવ્રતધારી થઈ વિશ્વમાં આજ પણુ અક્ષરદેહે અમર થયા છે. સ્વાધિકારે કન્યકાય. ઉત્સર્ગ માર્ગ નિર્દોષ હોય મને અપવાદ માગે સોન હાય, વ્યવહારથી નિર્દોષ ગાતું હોય અને નિશ્ચયથી સદેષ હોય, નૈતિકદ્રષ્ટિએ નિર્દોષ હોય અને પ્રાણઘાતક દ્રષ્ટિએ સદેષ હાય, અનુખ ધદ્રષ્ટિએ નિર્દેષિ હાય અને સ્વરૂપઢષ્ટિએ સદોષ ડાય-તથાપિ તે કરવાં પડે છે; તે કર્યા વિના છૂટકે થત નથી. બ્રાહ્મણુ, ક્ષત્રિય, શૂદ્રજાતિને સ્વવાધિકારે કર્તવ્ય કાર્યોન આજીનિકાદિ હેતુએ એ સંસારનાં અને ધમહંતુએ ધાર્મિકા કરવાં પડે છે. બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રને સ્વાધિકાર પ્રમાણે રાજકીય ષ્ટિએ, ધમદષ્ટિએ, સ્વાસ્તિત્વસ રક્ષકષ્ટિએ, આજીવિકાદૃષ્ટિએ, આ દૃષ્ટિએ, ભાગષ્ટિએ, નીતિષ્ટિએ, ધંધાની દષ્ટિએ, આદિ અનેક ષિએવડે પ્રવતાં ઉત્સગ માથી નિર્દોષ અને આપત્તિઆદિ કારણે અપવાદમાગે સદેષકાર્યો કરવાં પડે છે, તેના ખ્યાલ તેઓ પેતે જ સાનુકુળ સપત્તિ વિત્ત કાલમાં કરીને પ્રવતી શકે છે. અપોષ અને મહાલાલઢષ્ટિએ ઉત્સગ માણ અને અપ
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦િ૪]
કમોિગ વાહ માગથી કર્તવ્ય કાર્યોને રાજ્યતંત્ર કાયદાઓની પ્રવૃત્તિની
જો સર્વ મનુષ્યએ અન્તરથી નિલેપ રહી જે અધિકાર પ્રમાણે પિતે ફરજ બજાવવા નિમાયો છે તદનુસારે તેઓએ કરવી જોઈએ. એક રાજ્ય પિતાના રાજ્યના નિયમિત કાયદાઓ પ્રમાણે વર્તી શકે અને નિર્દોષ કાર્યપ્રવૃત્તિને નિયમિત કાયદાની દષ્ટિએ બજાવી શકે; પરન્તુ જ્યારે પિતાના રાજ્યને નાશ કરવા અન્ય રાજય પ્રવૃત્તિ કરે ત્યારે તેને અપવાદમાગે સદેવત્વને અપષ અને મહાલાભની દષ્ટિએ સ્વરાજ્યનું સંરક્ષણ કરવું પડે છે. તદુવત ગૃહાવાસમાં બ્રાહ્મણવર્ગ ક્ષત્રિય વગ વેશ્યવર્ગ અને શુદ્રવ ઉત્સર્ગ માગે આજીવિકાદિકાર્યો કરતાં નિર્દોષત્વ સેવવું જોઈએ પરંતુ આજીવિકાદિ હેતુઓનું આપત્તિ આદિ કારણેથી અપવાદમાગે રક્ષણ પૂર્વક કાર્યપ્રવૃત્તિ કરવાને માટે કાર્યારંભમાં સદેવત્વ સેવવું પડે છે. ગમે તે જાતિ કુળ વય અવસ્થા પ્રમાણે આજીવિકાદિકાર્યોમાં स्वजन कुटुंबने कारणे पापे पिण्ड भराय, ते नवि अनरथदण्ड છે ને મારે નિરાશા એ દુહાના ભાવ પ્રમાણે વર્તવું જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર વા જે જે દેશકાલાનુસારે જે જે વૃત્યાદિથી મનુષ્યવર્ગો ગણાતા હોય તેઓ વડે સ્વજન-સ્વકુટુંબના પિષણાદિ માટે છે જે આજીવિકાદિ આરંભકાર્યો કરાતાં હોય અને તેમાં જે જે પાપ થાય તે તેમાં અનર્થદંડરૂપ દેષ નથી એમ શ્રી મહાવીર પ્રભુ કથે છે.
૫. કર્તવ્યમાં ભીતિને ત્યાગ પૃ. ૨૮૪ આ વિશ્વમાં પ્રત્યેક મનુષ્ય પોતે સાંકળના અકેડાની પેઠે જાણું અન્ય મનુષ્યરૂપ અકેડાની સાથે સંબંધ
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૧૦૫ રાખીને અર્થાત જુદા ન પડતાં મળીને જનસમાજહિતકારક આવશ્યક કાર્યોમાં ક્ષેત્રકલાનુસારે લાભાલાભના વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઇએ. સ્વાવસ્થા, સ્વશક્તિ, આજુબાજુની સાહાય, સાહાયક શક્તિની ચેજનાપૂર્વક વ્યવસ્થાઓ વગેરેના બલાબલને પરિપૂર્ણ વિચાર કરી રવાધિકાર પરત્વે સદેષ વા નિર્દોષ આવશયક કાર્યો કરવાં જોઈએ. પૃથવીરાજ ચૌહાણની સાથે લાભાલાભના વિવેકપૂર્વક તથા દેશકાલની સ્થિતિનો વિવેક કરીને કનેજને રાજા જયચંદ્ર જેડા હતા અને બન્નેએ અન્ય રાજાઓની સાથે મેળ કરી રાજ્યના મૂળ ઉદ્દેશના પૂજારી બની આદેશ સામ્રાજ્ય, ધર્મ સાહિત્યાદિની રક્ષાથે યુદ્ધ આરંભયું હોત તે તેઓ આદેશની પ્રગતિમાં સદા ચિરસ્મરણીય તરીકે રહી શકત. પરંતુ અફસેસ કે તેવું તેમનાથી બની શકયું નહિ પરંતુ ઉલટું બન્યું. ૯૬. સત્ય પ્રવૃત્તિમાં કદિ મુંઝાવું નહિ. પૃ. ૨૮/૮૮
ઇબ્લડમાં સતત ઉઘોગી શાપે સપ્રવૃત્તિમાં જરા માત્ર ન મુંઝાતાં લુઈસ નામના ગુલામ અને સેમસેટ નામના ગુલામને ગુલામણથી મુક્ત કર્યા. પ્રથમ શાપની સામા અનેક મનુ થયા પણ તે સતત ઉદ્યોગ અને અમુંઝવણથી જય પામે. પ્રથમ કર્તવ્યકાર્ય કરનારે જે કાર્ય કરવું તેમાં મુંઝવણ પાછળથી ન પ્રગટે એવા ઉપાયે લેવા જોઈએ. પિતાની જાતને દરેજ મુંઝવણ ન થાય એવા ઉપાયેથી કેળવવી જોઈએ. કવ્ય કાર્યો પાછળ અમુંઝવણપૂર્વક પ્રવૃત્તિ કરવામાં આવે તે તેનાં શુભ ફલ મળ્યા વિના રહેતાં નથી. જેણે સત્કાયપ્રવૃત્તિમાં જોડાવું હોય તેણે મુંઝાવાની ટેવને
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશી લે જોઈએ. સત્કાઈવ્રવૃત્તિમાં મુઝાએલ મનુષ્યની શુદ્ધ પર આવરણ આવી જાય છે અને તેથી તે કતવ્યપ્રવૃત્તિમાં સત્યની ઝાંખી કૅખી શકતા નથી. સત્યપ્રવૃત્તિમાં મુઝાએલ મનુષ્ય પોતાના પાછળ હજારે મનુષ્ય સાહાથ કરવાને તત્પર થાય–થએલા હોય છે તેને તે દેખી શકતું નથી. કર્તવ્યસત્કાર્યપ્રવૃત્તિમાં ન મુંઝાવાથી તાત્કાલિક જે જે ઉપાયે કરવાના હોય તે તે સૂઝી આવે છે. ગુજરમિપતિ વનરાજ ચાવડે સવકાર્યપ્રવૃત્તિમાં ઘણી વખત વિજય ન મળ્યા છતાં મુંઝાયે નહિ તેથી તેને બુદ્ધિદ્વારા સત્ય ઉપાયે સૂઝયા અને તેથી તેણે પુનઃ ગુજરાતનું રાજય પ્રાપ્ત કર્યું. પહેલા ભીમદેવ સોલકીના પ્રધાન વિમલશાહ ઉપર અનેક આપત્તિ આવી પડી તે પણ તે મુંઝા નહિ, તે આબુના રાજાની પાસે ગયે અને ચંદ્રાવતીનું રાજ્ય પ્રાપ્ત કર્યું. વસ્તુપાલ અને તેજપાલનું ચરિત્ર વાંચતાં સમજાશે કે તેમને ઘણી મુંઝવણમાંથી પસાર થવું પડતું હતું અને મુંઝવણથી નાર્સીપાસ ન થવાને માટે અનુપમા તેમને સારી સલાહ આપતી હતી. શ્રી હેમચંદ્રસૂરિએ સાવૃત્તિમાં મેહ ન પામતાં જે જે કાર્ય કરવા ધાર્યા હતાં તે તેમણે કયાં અને પ્રતિપક્ષીઓથી થતી ઉપાધિદ્વારા જે જે મુંઝવણ ઊભી થતી હતી તે તેમણે ટાળી હતી. કુમારપાલરાજાને સિદ્ધરાજની ગાદી પર બેસતા અનેક મુંઝવણમાંથી પસાર થવું પડયું હતું. શ્રી અભયદેવસૂરિએ આથાશગાદિ નવાંગની વૃત્તિ રચી, તેમના કાયથી વિરુદ્ધકોએ તેમની પ્રવૃતિમાં અનેક પ્રકારનો ડબલે ભી કરી પણ તેથી તે રામાન મુંઝાયા નહિ, તેમના શરીર કોરેગ ઉત્પન્ન થયે ત્યારે પ્રતિપક્ષીઓએ કહ્યું કે તેમણે નવાંગેની વૃત્તિ કરી તેથી કે
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાકાએ માગ ચગે એમ કવ્યા છતાં તે જરામા મુંઝાયા નહિ. અમેરિકાના પ્રખ્યાત શેખક એસિનને પ્રથમ પ્રગતિમાર્ગમાં પ્રવર્તતાં અનેક વિપત્તિ નડી હતી, પણ તેણે જરામાત્ર પણ ન મુંઝાતાં પિતાની કય પ્રવૃત્તિ શરૂ ને શરૂ રાખી તેથી તે અને વિજયી અને સમૃદ્ધિમાન બન્યા છે. વ્યાપાર કરનારા વ્યાપારીઓ, શૂરવીર ક્ષત્રિ, વિલોપાસક વિદ્યાથી, સાધુઓ, બાહ્મણ, રાજાઓ અને સેવાને આવકાર્યપ્રવૃત્તિમાં અનેક વિપત્તિ નડે છે અને તેથી સકાય પ્રવૃત્તિને ત્યાગ કરવાનો વિચાર પ્રકટે છે પરંતુ જેઓ ખરેખર કમગીઓ છેતેઓ તે સત્રવૃત્તિ કરતાં અનેક પ્રતિકૂલ સામે પ્રાપ્ત થયા છતાં મુઝાતા નથી અને તેથી તેઓ પ્રતિકૂલ સામેના સામા ઊભા રહી સ્વીકાર્ય સિદ્ધ કરી શકાય એવું પતિઃ સાનુકૂલ સોનું બળ મેળવીને આગળ વધે છે. સ્કેટલાંડેને રાજા એક વખત ઈંગ્લાંડની સાથે લડતાં હારી ગયે, તે પિતાના મહેલમાં રહ્યોરહો વિચાર કરી મુંઝાતે હતે એવામાં તેણે કરોળીયાને જાળ
ચતાં જે. કળીયે ઘણી વખત જાળ રચતાં ન ફાળે પણ તે હિમ્મત ન હારતાં જાળ રચવા લાગે અને અને ફળે. તે કાળીયાનું દાંત મનમાં ધારણ કરીને કોટલાંડના રાજાએ મુંઝવણ દ્વારા કરી પાછું યુદ્ધ શરૂ કર્યું અને વિજ્યશાળી બન્યું. એ ઉપરથી સમ. જવું કે પરોપકારત્યમાં, વ્યાપારફત્યમાં, સંઘત્યમાં અને જનસમાજવાત્ય વગેરે સત્કાર્યો કરવાની પ્રવૃત્તિમાં અનેક વિપત્તિ પ્રસંગે મોહ પ્રકટે એ સ્વાભાવિક છે પરંતુ જ્ઞાન જરા માત્ર ને મુંઝાતાં આજુબાજુના સાનુકૂલ સંયેગે. મેળવી આગળ વધવું તે જ વારતવિક કર્તવ્ય કાર્ય કરવાની કૂચી આવી. મહઆઇપયગંબર એક વખત તેના શત્રુની સાથે લડતે.
સરકારી ગામમાં સરી
પર
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૮]
કમળ હતે, તે પ્રસંગે પિતાના સૈનિકેની હાર અને તેઓની ભાગંભાગા દેખીને તે મુંઝાયે નહિ. તેણે સ્થિરમાથી વિચાર કર્યો અને હાથમાં રૂમાલ લઈને સ્વસૈનિકોને આકાશ પરથી ખુદા મદદે આવે છે માટે લડે એમ કહી ઉત્સાહિત કર્યા, તેથી સૈનિકે બમણા બમણા જોરથી લડવા લાગ્યા અને તેમાં મહંમદ પિગબરની ફતેહ થઈ. એ ઉપરથી સમજવાનું કે સત્કાય પ્રવૃત્તિમાં જે ચારે તરફથી વિપત્તિ આવી પડતાં પણ મન મુંઝાતું નથી તે અને સ્વીકાર્યની સિદ્ધિ કરી શકાય છે એમ નકકી માનવું. ગૌતમબુદ્ધને સ્વધર્મ સ્થાપના કરવામાં અનેક વિપત્તિ નડી હતી. તેના ઉપર હજામડીની સાથે વ્યભિચારનું કલંક બ્રાહ્મણેએ મૂકયું હતું પરંતુ તે ન સુંઝાવાથી સ્વકાર્ય કરી શક્યા. જે મનુષ્ય દુનિયામાં સઘળું સહન કરીને પિતાની કર્તવ્ય ફરજથી સર્વ વિશ્વનું કલ્યાણ કરવા ઈચ્છે છે તે મનુષ્ય ગમે તેવી મુંઝવણુને પણ પિતાના હૃદયમાં સ્થાન આપે એજ તેની આવશ્યક નિષ્કામ સત્ય ફરજની ઉત્તમતા અવમાધવી. જ્ઞાની એ કમલેગી પિતાના આત્માને સપ્રવૃત્તિમાં નહિ મુંઝાવવાપૂર્વક એમ કહી શકે છે કે આ સર્વ જીવ સમણિનને હું એક આત્મા છું અને તેટલે અંશે મારા વિચારે મારા શબ્દો મારા આચારવડે હું સમષ્ટિને જવાબદાર છું માટે મારે મારા આત્માને મનને, વચનને અને કાયાને એવી રીતે કેળવવાં જોઈએ કે જગસમષ્ટિની કેઈપણ વ્યષ્ટિ અર્થાત્ વ્યક્તિનું મારાથી શુભ થાય પણ કદાપિ કર્તવ્ય કાર્યો વડે અશુભ ન થાય.
૯૭. નિંદા સહન કરવા બળ પ્રાપ્ત કરવું. ૫ ૨૮૯-૯૦ કર્તવ્યકાર્યો કરતાં આત્માને કર, છેદ અને તાપની
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવી જોઈએ. તેથી તમે તમ. એમ
કર્ણિકાઓઃ
[૧૯] જરૂર છે અને કષ છેદ તાપ સહન કરવામાં ર્તવ્યકાર્યની કેળવણની સિદ્ધિ થએલી અવબોધવી. સત્કાય પ્રવૃત્તિ કરતાં અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે. પ્રથમ તો દુનિયા દેરંગી લેવાથી પ્રારંભિત સત્કાયપ્રવૃત્તિ કરનાર તરફ અનેક પ્રકારના અભિપ્રાચે બાંધે છે તેને સહન કરીને તેમાંથી સત્ય ગ્રહણ કરવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. દુનિયાના કેટલાક ભાગને અમુક પ્રવૃત્તિ ન રુચે એ બનવા ગ્ય છે અને તેથી તેઓ તરફથી થતી નિન્દાપ્રવૃત્તિને સહન કરવાનું હૃદયબલ પ્રાપ્ત કરવું જોઈએ. એક મનુષ્ય વૃદ્ધાવસ્થામાં એક પ્રકારની રમત રમવાની ટેવ પ્રારંભી તેથી યુવકો વૃદ્ધો તેની હાંસી કરવા લાગ્યા. એક માસ પર્યત પેલા વૃધે સર્વ તરફથી સહન કર્યું અને પોતાની પ્રવૃત્તિ શરૂ રાખી તેમાં અન્ય યુવક અને અન્ય વૃધ્ધ પણ ભાગ લેવા લાગ્યા.
૮. ફરજ બજાવવામાં મુંઝાવું શા માટે? પૃ. ૨૯૧
નામ અને શરીરાદિરૂપના પરપોટાઓ ખરેખર કર્મ રૂપ મહાસાગરમાં થયા કરે છે તેવા અનંત નામરૂપના પરપોટાઓ થયા અને વિમુશ્યા તેમાં નામરૂપ પરપોટાવાળી વૃત્તિઓ એ બેમાંથી આત્મા ભિન્ન છે તે શા માટે જે જે ફરજ બજાવાય છે તેમાં મુંઝાવું જોઈએ ? અવન્તીસુકુમાલ શમશાનમાં ઉજ્જયિનીની બહાર ધ્યાનમાં ઊભા રહ્યા. પ્રથમ પ્રહરે એક શૃંગાલી પિતાનાં શિશુઓ સાથે આવી અને અવન્તીસુકુમાલના પગ કરડવા લાગી. અવન્તીસુકમાલે વિચાર કર્યો કે મેં સંકલાપૂર્વક આ સ્થિતિને અંગીકાર કરી છે તે સ્વાધિકાર ચેય સત્મવૃત્તિથી ભ્રષ્ટ થવું એ કઈ રીતે એગ્ય નથી એ હ.
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"[૧૧]
કમળ નિયા ને તે નામ અને શરીરૂપથિી પિતાના આત્માને વિષ ધ્યા. આગમ-શારો તે સર્વે ભણે છે, વાંચે છે તુ જયારે એ જ્ઞાનને આચારમાં મકવાને વખત આવે છે ત્યારે જે ની સુઝાતે અને આત્માને તે રૂપે પરિણુમાવે છે તેજ આત્મજ્ઞાની
વાવે. અવન્તીસુકમાલે આત્માના શુદ્ધ ધર્મમાં ઉપગ ટીએ ગરાને આત્માથી બિલકુલ દેહને ભિન્ન નિધા. તેઓ દેહાધ્યાસથી મુક્ત થઈને સામતભાવે શરીર દ્વારા થતાં દુખે સહન કરવા લાગ્યા.
૯ ઉત્સાહથી કાર્યસિદ્ધિ. પૃ. ૨૯૩-૯૪ જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે દશાએ, જે જે સસ્પ્રવૃત્તિ સેવવાની છે તેમાં અવન્તીસુકુમાલ અને ગજસુકુમાલની પેઠે ન મુંઝાવું જોઈએ અને ઉત્સાહપૂર્વક સત્કાર્ય પ્રવૃત્તિમાં સતત મંડ્યા રહેવું જોઈએ કે જેથી આમેન્નતિરૂપ સલ્લાભની પિતાને પ્રાપ્તિ થાય અને વિશ્વજનેને પાછું આત્મતિના માર્ગમાં સાહાએ કરી શકાય. ઉત્સાહપૂર્વક કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં પ્રવર્તતાં કદાપિ તે કાર્યની સિદ્ધિ ન થાય તે પણ તે મનુષ્યના કામગીપણામાં ક્ષતિઆવતી નથી, ધરjકે તે વકીય આવશયક ફરજ અદા કરવામાં કઈ રીતે આત્મગ આપવામાં બાકી રાખી શકતું નથી. પૃથુરાજ ચૌહાણુ કેદ પકડાયે પણ તેથી તેની કર્તવ્ય ફરજમાં ખામી ગાણાતી નથી. નેપેલિયન બેનપાટ વેટર્લની લડાઈમાં અંગ્રેજોને હાથે કેદ પકડાયે જેથી તેની વીરતા કતવ્યતા અને ફરજ પ્રવૃત્તિમાં કઈ જાતની ક્ષતિ આવી શકતી નથી. શ્રીમહાવીર પ્રભુના મામા ડિ.રાજા છેવટે લડાઈમાં વિજય ન પામ્યા તેથી તેમની ક્ષાત્રકમથવત્તિ રાયકફરજ અને વિરતામાં કઈ જાતની ક્ષતિ ગષ્ણાતી
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ:
[ ૧૧૧] નથી; ઉલટી તેમની વીરતા કર્તવ્યફરજ પ્રવૃત્તિ અને આત્મભગવડે તેમનું આદશજીવન વિશ્વમાં ચિરંજીવ બનીને અનેક મનુયેનું શ્રેય સાધી શકે છે એમ વાસ્તવિક રીતે અવધવું. મનુષ્ય ! હાર સ્વાધિકાર જે જે ગ્યકાર્યો કરવાનાં હોય તેમાં ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ કરીશ તે અને સલ્લાભને દેખીશ એમ નક્કી માન. કાય પ્રવૃત્તિમાં ઉત્સાહ એ મહામંગલ છે અને તે કાયને પ્રાણુ છે. ઉત્સાહ એ મહાત્મામાં પ્રકટતે વિયને ઝરે છે, તેથી પ્રત્યેક કાર્યમાં આનંદપૂર્વક પ્રવૃત્તિ કરી શકાય છે. મનુષ્યને ઉત્સાહ આપવાથી તેઓ અમારા કાર્ય કરી શકે છે કે જેના હદયમાં ઉત્સાહનો સાગર ઉલ્ફતે હેય તે કર્તવ્યકમ પ્રવૃત્તિમાં સર્વથા આત્મસેગ સમર્પવા શક્તિમાન થાય છે એમાં કંઈ આશ્ચયનથી. જે પ્રવૃત્તિ માટે જેના આત્મામાં ઉત્સાહ પ્રકટે છે તે તે પ્રવૃત્તિમાં વિજયી બને છે. મ્ય કાર્યમાં પ્રવર્તતાં સ્વાત્માને ઉત્સાહ પ્રકટાવવાની અનેક ભાવનાઓ ભાવવી અને ઉત્સાહપ્રવધક અનેક મનુષ્યના ચરિત્રનું સ્મરણ કરવું. બુક્ટીવેશીંગટનના ચરિત્ર વાંચે; તેના આત્મામાં કેટલે બધે ઉત્સાહ હતું તે તેના ચરિત પરથી માલુમ પડે છે. એક ગરીબ વિદ્યાથી હૃદયમાં ઉત્સાહ ધારણ કરીને સ્વદેશમાં પ્રસિદ્ધ થાય એવી સ્થિતિ પર આવવાને દુઃખો વેઠવાપૂર્વક આગલ પ્રગતિ કરી શકે છે તે બુકટીવેશનનાં ચરિત્રથી બસ થશે. અમેરીકામાં બુકટી વેશીષ્ટનનું નામ પ્રખ્યાત છે. તે ખરેખર તેની ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ અને કાર્યપ્રવૃત્તિમાં નહીં મુંઝાવાથીજ અવધવું. કાળા માથાને માનવી શું કરી શકતું નથી? અર્થાત્ ધારેલ સર્વ કાર્ય સિદ્ધ કરી શકે છે. રાક્ષસવધ કાવ્ય વાંચે અને તેમાં સ્વપ્રતિજ્ઞાપાલનમાં ચાણકયની સ્વકર્તવ્ય કાર્યમાં ઉત્સાહપૂર્વક થયેલી પ્રવૃત્તિનું હૃદય
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમબેક
[ ૨] આગળ ચિત્ર ખડું કરવું એટલે ઉત્સાહશક્તિની કિસ્મત અંકાશે. અનંતવીયને સ્વામી આત્મા છે. તે ત્રણ ભુવન ચલાવવાને શકિત માન થઈ શકે છે, તે પશ્ચાત કાર્યપ્રવૃત્તિમાં ઉત્સાહ માટે વિશેષ કહેવાનું હોતું નથી. ઉત્સાહપૂર્વક સ્વસત્કાર્યપ્રવૃત્તિ કરવી એટલે જ પિતાને અધિકાર છે–તેના ફળની પ્રાપ્તિ માટે કદાપિ અધીરાઈ રાખવી નહિ. ૧૦૦ સુભાવથી પરમાત્મપદ પ્રાપ્તિ. પૃ. ૨૯૮-૨૯૯
પ્રત્યેક કાર્યમાં સુભાવથી ધેય અવલંબીને પ્રવર્તવાથી. આત્માની શક્તિને પ્રતિક્ષણ વિકાસ થતું જાય છે. હૃદયમાં સુભાવ ધારણ કરે એ આત્માયત્ત છે. પ્રત્યેક કાર્યોને ઉચ્ચ સુભાવપૂર્વક કરવાથી હૃદયભાવનાનું એટલું બધું બળ વધે છે કે તેની બાહ્યમાં પણ અસર થયા વિના રહેતી નથી. સુભકત-મહાત્માઓ-ગીઓ અને જ્ઞાનીએ પ્રથમ સુભાવથી ભરી દે છે અને પશ્ચિાત્ કર્તવ્ય કાર્ય કરે છે. પ્રત્યેક કર્તવ્ય કાર્યપ્રવૃત્તિની સાથે હૃદયમાં સુભાવ તે હવે જોઈએ કે જેથી આમેન્નતિના શિખરે આરોહતાં વાર ન લાગી શકેપ્રત્યેક કાર્યમાં સુભાવથી ધેય અવલંબી પ્રવર્તવું જોઈએ, શ્રી હસ્તિનાપુરમાં શ્રેયાંસકુમારે જ્યારે શ્રી ઋષભદેવ પ્રભુને શેલડીને રસ વહેરાવ્યો ત્યારે તત્સમયે જેમ જેમ વૃષભદેવ પ્રભુને હસ્તમાં શેલડી રસની શિખા ચડવા લાગી તેમ તેમ શ્રેયાંસકુમારના હૃદયમાં સુભાવનાની શિખા એટલી બધી વધવા લાગી કે આકાશમાં પણ તે માઈ શકે નહિ. આવી શ્રેયાંસકુમારે સત્કાર્યમાં સુભાવના રાખી તેથી તે શુભ ગતિને પામ્યા. તેમ પ્રત્યેક મનુગ્યે સાંસારિક વા પર માથક કાર્યો પછી ગમે તે કાર્ય કરતાં અન્તરમાં સુભાવને પ્રવાહ
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૧૧૩} વહ્યા કરે એ ઉપગ ધારણ કરે. મહાજ્ઞાનીઓ એક પર. માણુના વણું ગધ રસ ૫શમાં સ્થિર થઈને શુકલધ્યાન ધાઈ શકે છે અને તેથી તેઓ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. આત્માના એક પર્યાય વા પરમાણુના એક પર્યાયમાં શુકલ, ધાનીઓ થયાનથી સ્થિર રહીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે–એમ ગશાસ્ત્રતત્વાર્થસૂત્ર-દશવૈકાલિકગૂણી વગેરે અનેક શાસ્ત્રોમાં પ્રતિપાદન કર્યું છે, તે ઉપરથી સમજવાનું મળે છે કે પ્રત્યેક કતવ્ય કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તતાં અન્તરમાં સુભાવના રાખી શકાય છે અને ઉપગથી પ્રવતી શકાય છે. આદ્રકુમાર ગૃહસ્થાવાસમાં ગૃહસ્થદશાના સ્વાધિકાર ગૃહસ્થગ્ય કાર્યો કરતા હતા. તેઓ હૃદયમાં શુદ્ધબુદ્ધ પરમાત્માનું આન્તરદષ્ટિએ ધ્યાન ધરતા હતા અને બાહથી સાંસારિક અનેક કર્તવ્ય કાય પ્રવૃત્તિને સેવતા હતા.' સાંસારિક કર્તધ્યપ્રવૃત્તિમાં એએ ઉપગપૂર્વક પ્રવર્તતા હતા અને તે તે પ્રવૃત્તિની બાહ્ય શુભાશુભ અસર સ્વાત્માપર ન થાય એ ઉપગ રાખતા હતા. ઉપગે ધમ_એ વાકયના યથાર્થ ભાવ પ્રમાણે તેઓ પ્રવર્તતા હતા. સુભાવથી ધય ધારણ કરીને પ્રત્યેક કાર્યો થતાં અન્તરમાં આત્માની પરમાત્મતા પ્રગટાવી શકાય છે. એટલું યાદ રાખવું કે જ્યારે ત્યારે જે કઈ પરમાત્માઓ થયા તે ખરેખર સુભાવથી થયા તે આપણે પણ સુભાવથી પરમાત્મપદ કેમ ન પામી શકીએ? અલબત્ત પરમાત્મપદ પામી શકીએ. સુભાવથી ધય ધારણ કરીને કાર્યમાં પ્રવર્તાવાની જરૂર છે તેમ મેરુ પર્વતની પેઠે સ્થિરતા ધારીને કાર્યમાં પ્રવતવાની જરૂર છે. જેમ જેમ કાર્ય પ્રવૃત્તિમાં મન વચન અને કાયાની સ્થિરતા વધતી જાય છે તેમ
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૪]
કમચંગ તેમ કાચની સિદ્ધિ શીવ્ર થાય છે. મેરુપર્વત જેમ કેઈથી કંપા કંપે નહિ તેમ પ્રત્યેક મનુષ્ય ક્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં મન વચન અને કાયાને વેગથી અચલાયમાન રહેવું જોઈએ. ૧૦૧. અસ્થિરતા અશુભ પરિણમે લાવે છે. પૃ.૩૦૦
રાજા પિતાના રાજાના ધમે સ્થિરતાવડે પ્રવર્તી શકે છે તેમ પ્રજા પિતાના પ્રજાના ધમે સ્થિરતાવડે પ્રવતી શકે છે. જે જે મહાત્માઓએ આ વિશ્વમાં હિતકારક કાર્યપ્રવૃત્તિને આરંભી હતી તેમાં તેઓ શ્રી વીરપ્રભુની પેઠે સ્થિર રહ્યા હતા. કાર્યપ્રવૃત્તિમાં અસ્થિર બનવાથી આત્માની પડતી દશા થાય છે અને વિશ્વમાં પોતાને સાહાસ્ય કરવાને જેઓ રાહ જોઈ રહ્યા હોય છે તેઓ તેનાથી દૂર ખસે છે અને અન્ય કાર્યોની પ્રવૃત્તિમાં પણ ભવિષ્યમાં અસ્થિરતાથી અશુભ પરિગુમ આવે છે. અએવ ચાહે થવાનું હોય તે થાઓ પરન્તુ કાય પ્રવૃત્તિમાં થેય ધારણ કરીને પ્રવર્તવું જોઈએ અને તેમાંથી કદી પ્રાણુતે પણ પાછું ન હઠવું જોઈએ. પ્રત્યેક મનુષ્ય મેવ સ્થય અવલંબીને પ્રત્યેક કાર્યમાં ઉપગથી પ્રવર્તવું જોઈએ. ૧૦૨. જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ કરે-એક્યના અભાવે
અધપતન પૃ. ૩૦૪/૫-૬-૭ દેશકાલાનુસાર કાર્ય પ્રવૃત્તિને વિચાર કરીને તથા સ્વાત્મશકિતને વિચાર કરીને કાર્યમાં પ્રવૃત્ત થવાથી વાસ્તવિક વિજય પ્રાપ્ત કરી શકાય છે. શિવાજીએ હિન્દુધર્મનું સંરક્ષણકરવા માટે જે જે પ્રવૃત્તિ તે દેશમાં તે કાલમાં કરી હતી તે વાસ્તવિક હતી. જે તે
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
૫૧૧૫] પ્રમાણે તે ન કરી હેત તે હિન્દુધર્મની રક્ષા ન કરી શકત.
શિવાજી નું હેત તે સુન્નત હેત સબકી ” એવું જે કવિ કચ્યું છે તે અક્ષરે અક્ષર સત્ય છે. મુસલમાની પણ પૂર્વે એવી સ્વારીઓ કરી દેશ ભૂરી સ્વધર્મ સ્થાપવાની પ્રવૃત્તિ હતી તેમાં અપષ–હાનિ અને મહાલાભ, મહાધમની પ્રવૃત્તિ જે શિવાજીએ ધર્મદષ્ટિથી કરી હતી તે તેના દષ્ટિબિન્દુથી એગ્ય ગણી શકાય છે. શિવાજીએ આત્મશક્તિને તે દ્રવ્ય, તે ક્ષેત્ર, તે કાલ અને આજુબાજુના વેગને વિચાર કરીને રાજસ્થાપનની વ્યવસ્થાપૂર્વક યુદ્ધપ્રવૃત્તિ સ્વીકારી હતી એમ તેના ચરિત્રધરથી સહેજે અવાધાય છે. શિવાજીએ જંગલી પહાડી માવલાઓને રાજ્યતંત્રમાં વ્યવસ્થાપક સૈનિક બનાવ્યા તેમાં તેની હોશિયારી હતી. ઔરંગજેબ જેવા સર્વકલ્લાતંત્રકુશલ બાદશાહની સામે ઉભા રહેવું એ મૂઢ રાજાએથી બની શકે નહિ. શિવાજીને પણ એક વખત તેના પંજામાં ફસાવું પડયું હતું તે પણ તે દ્રવ્ય ક્ષેત્રકાલભાવો અને આત્મશક્તિને જ્ઞાતા હોવાથી છુટી શકયે અને હિનદુરાજય સ્થાપન કરી શકે. શિવાજીએ સાનુકૂલ સંગે સાથે પ્રતિકૂલ વેગે જાણી લીધા હતા, તેથી તેણે સાનુકૂલ સહાયકે મેળવવાને કેવા ઉપાય લીધા હતા તે પણ વિચારવા જેવું છે. પ્રતિકૂલ સંગને સાનુકૂલ દરમાં તેણે કેવા કેવા ઉપાયે લીધા હતા તે અનુભવગમ્ય કરવા
ગ્ય છે. આત્મશક્તિને ખ્યાલ તથા દ્રવ્ય ક્ષેત્રાદિકને ખ્યાલ કરીને અનુભવગમ્ય કરવા એગ્ય છે. આત્મશક્તિને ખ્યાલ તથા વ્યક્ષેત્રાફિક ને ખ્યાલ કરીને પ્રારંભદશાથી શિવાજીએ સ્વરાજ્ય સ્થાપનામાં જે જે સુવ્યવસ્થાઓ કરી હતી તે ખરેખર ક્ષેત્રકલાનુસારે ચગ્ય કરી હતી. પ્રતાપસિંહરાણુને કઈ મેટા હિન્દરાજ્યની સાહાય નહતી.
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'[૧૧૬]
કમગ કેટલાક હિન્દુ આર્યરાજાએ તે પ્રતાપરાણાની વિરુદ્ધમાં હતા. યુદ્ધસામગ્રીઓની ન્યૂનતા હતી અને મહારાષ્ટ્ર કરતાં બાદશાહને મેવાડ પાસે હતું તેથી તેના તરફથી ઘણુ હુમલાએ વેઠવાને પ્રતાપરાણાને પ્રસંગ મળ્યો હતો. શિવાજીની યુદ્ધનીતિ અને વ્યવસ્થાને પ્રતાપે સ્વીકારી લેત તે તેણે જે સ્વરાજ્ય સંરક્ષા કરી હતી તેનાં કરતાં વિશેષ પ્રકારે કરી શકત એમ અવાધાય છે. પ્રતાપરાણુનું કલંકરહિત કીર્તિમય અને પ્રતાપમય જીવનચરિત છે. જો તે સમયના રજપુતોમાં તત્સમયની યુનીતિ પ્રવર્તી હેત તે તેઓ શિવાજીના કરતાં દેશસંસ્થાની ઉન્નતિમાં વિશેષ ભાગ્યશાલી બની શકત. રજપુતે અને માવલાએના સ્વભાવમાં ફેર હતું. બનેને પર્વતની સહાય હતી; પરતુ આત્મશક્તિ અને વ્યવસ્થામાં જૂના ધિક્તા હતી એમ સહેજે અવબોધાય છે. દ્રવ્ય ક્ષેત્રકાલભાવે પ્રત્યેક મનુષ્ય પ્રતાપરાણું અને શિવાજીના ચરિત્રને મુકાબલે કર અને આત્મશક્તિને તેલ કરી દ્રવ્યક્ષેત્રકાલભાવે પ્રત્યેક કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ. પૃથ્વીરાજ ચેહાણે દ્રવ્ય ક્ષેત્રકાલભાવે રાજ્યરિથતિની સુરક્ષાને દીર્ધદષ્ટિથી વિચાર કર્યો હત તે તે ગુજરાતના રાજાઓ વિગેરેની સાથે યુદ્ધ કરીને નકામો આત્મવીર્યને દુરુપયોગ કરતા નહિ. ગમે તેમ કરીને અફઘાનીસ્થાન તરફથી આવતી સ્વારીઓ અટકાવવાના જ પ્રયત્ન કરવા જોઈતા હતા તે પણ તે કરી શકે નહિ. ગુર્જરદેશ ભૂપતિ ભીમ, અબુદગિરિ રાજા, માલવ દેશ ભૂપતિ અને દિલ્હીપતિએ તત્સમયે દેશકાલાનુસારે યથાયોગ્ય રાજ્યનીતિ પ્રવૃત્તિને દીર્ધદષ્ટિથી વિચારી એકય સાથું નહિ અને ઉલટું તેઓ પરસ્પર યુદ્ધ કરી નિબલ બની ગયા, તેથી તેઓ ભવિષ્યની આયસંતતિની પ્રગતિ કરી શકયા
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓઃ
[૧૧૭] નહિ, એ તેમનામાં દેશકાલાનુસારે બુદ્ધિ વૈભવ અને હૃદયની કરચતાની તથા ક્ષત્રિય કમવર્તનની ખામી કહી શકાય. પૃથ્વીરાજ ચેહાણ, જયચંદ્ર અને ગુજરાધીશે પરસ્પર અમુક સુલેહના કેલકરાાવડે અકય સાધી ભારતની રક્ષાપ્રગતિ કરવા પ્રયત્ન કર્યા હતા અને પરસ્પર વાંધાઓ ચૂકવવા માટે એક હેગની કોન્ફરન્સ જેવી સમિતિ નીમી હેત તે તેઓનાં નામે સદા પ્રભુ પેઠે પૂજાત અને તેઓ ભારતની વિદ્યા કળાકૌશલ્ય વગેરે સર્વનું રક્ષણ કરી શકત. દ્રવ્ય-. ક્ષેત્રકાલભાવનું પ્રત્યેક કર્તવ્ય કાર્યમાં જ્ઞાન કરવું અને તે કર્તવ્યકાર્યમાં આત્મશક્તિને ખ્યાલ કરી પ્રવર્તવું એ સર્વથી અગત્યનું કાય છે. એમાં જે વિજયવંત બને છે તે સર્વ કાર્યો કરવામાં સ્વાધિકારે વિજયવંત નીવડે છે. પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિનું દ્રવ્યક્ષેત્રકાલભાવે જ્ઞાન કરવાથી આત્મશક્તિપૂર્વક તે કાર્યો થશે વા નહિ તેને ખરેખર ખ્યાલ આવે છે. શાહબુદ્દીને અને અલાઉદ્દીને આય રાજાએ પંર સ્વારીઓ કરવામાં સ્વસૈન્યશક્તિ અને શત્રુપક્ષમાં આન્તરકલહ અને પરસ્પરની ઈર્ષાથી પરસ્પરને નાશ થાય તેમાં આન્તરપ્રદ વગેરેને પરિપૂર્ણ વિચાર કરીને તેઓએ યુધ્ધો આરંભ્યાં હતાં અને ગુજર દેશ વગેરે દેશને તાબે કરવાની વ્યવસ્થાઓને સારી રીતે એને તેઓએ ગુર્જરાદિ દેશને સર કર્યા હતા. તત્સમયે રાજપુત યુદ્ધકલાને કાલાનુસારે જાણવામાં પશ્ચાત્ પડ્યા હતા તેમજ સ્ત્રી માટે યુદ્ધ, એક બીજાની ઈર્ષ્યા, માજશેખ, પરસ્પર વિરોધ, ફાટપુર વગેરે દુર્ગુણેના સડાથી સડી ગયા હતા, કેટલાક ઉત્તમ રાજપુત વીર હતા પરંતુ દુને ભાગ મોટો હોવાથી કુસંપથી તેઓ પડતી દશામાં આવી પડ્યા હતા. મુસલમાને પરસ્પર સંપીલા તથા યુદ્ધકળામાં અપ્રમત્ત હતા તેથી તેઓએ
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૮]
કમયોગ
આત્મભાગે આર્યાવર્તનું આધિપત્ય મેળવ્યું. પરન્તુ તેઓએ હિન્દુસ્થાનના સવ લેાકેાના ધર્મની ખાખતમાં અલગ રહીને તથા સર્વત્ર શાન્તિ પ્રસરાય એવા ઉપાયામાં સદા તત્પર થઈને દેશકાલાનુસારે સ જીવેાના ઉદ્ભયાથે ભેદભાવ રાખ્યા વિના પ્રવૃત્તિ કરી હત તે તે માર્યાંવમાં દીર્ઘકાલપન્ત રાજ્ય કરી શકત; પરન્તુ સદ્ગુણે વડે બ્રીટીશ સરકારની પેઠે સ પ્રજાનું શ્રેય કરવુ એવુ' વિરલ નૃપતિઓને આવડે છે. બ્રિટીશ સરકારે દ્રવ્યક્ષેત્રકાલ ભાવને જાણીને અને અનેક રાજાઓનાં રાજ્યાની વ્યવસ્થાને અવમાથી જે દ્રવ્યક્ષેત્રકાલભાવે રાજ્યકાર્યાદિ પ્રવૃત્તિયાને અગીકાર કરી છે તેથી તેણે અખિલ વિશ્વમાં ચક્રવર્તિ પદવીને પ્રાપ્ત કરી છે અને તેણે મનુષ્યાની પ્રગતિના શિક્ષણાદિ પ્રવૃત્તિયાથી ઉત્તમાત્તમ પ્રઅધ રચ્યા છે, સાધુએ-સન્તાનુ તેણે રક્ષણ કર્યુ છે. ગરીખમાં ગરીબ મનુષ્યને પણ કોઈ સતાવે નહિ એવા દ્રવ્યક્ષે કાલાનુસા૨ે કાયદાએ રચ્યા છે અને સવ ખાખતેને પહોંચી વળવાની સુયેાજનાએક સુવ્યવસ્થાએ રચીને અનેક સુધારા વધારાઓ કર્યા છે તેથી તેના સમાન અન્ય કાઈ રાજ્ય હાલ ગાતું નથી, બ્રાહ્મણે, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોએ આત્મશક્તિની તુલના કરીને પરસ્પર એકખીજાની પ્રગતિમાં સાંકલના અકાડાની પેઠે સંબંધિત થઈને પરસ્પરપગ્રહષ્ટિવડે-એકબીજાને ઉપગ્રહ કરવાનો ફરજથી બંધાઈને દ્રવ્યક્ષેત્રકાલલાવાનુસારે વ્યકનિ આત્મ શક્તિના અનુસારે કરવાં જોઇએ કે જેથી વર્તમાન અને ભવિષ્યઅલમાં વ્યવહાર અને પરમાથ થી ઉત્ક્રાન્તિનો ક્રમ અખડ રીતે પૂવી શકે. આ જમાનામાં જે દ્રવ્યક્ષેત્રકાલાનુસાર સ્વકન્ય
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[ ૧૯ ]
પ્રવૃત્તિમાં પશ્ચાત્ રહ્યો તે પતિત થએલ જાણવા. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રોએ સ્વધિકારયેાગ્ય સ્વક વ્યકાર્યોમાં આત્મશક્તિનુ જ્ઞાન કરીને અપ્રમત્તપણે ઉત્સાહથી પ્રવતવુ જોઈએ.
૧૦૩. એક ક્ષણ પણુ પ્રસાદી ન રહેવું. પૃ. ૩૦૭–૮
જે મનુષ્યા સ્વાધિકારે જે જે કાર્યો કરવાનાં છે તે જાણતા નથી અને જાણવા છતાં પણુ સુષ્યવસ્થાથી કાર્ય કરતા નથી તે મનુષ્યા દેશ અને કામને ભારભૂત સમાન જાણવા. આત્મશક્તિથી બહારનુ કાર્ય પશુ ન કરવું જોઇએ. ભલે ગમે તેવુ ઉત્તમ હાય પરન્તુ આત્મશક્તિ બહારનું કાય` કરવાથી સ્વ અને પરને કા લાભ થઈ શકતા નથી; તેમજ આત્મશક્તિ બહારનું કાર્ય કરતાં સ્વાત્માના નાશ થાય છે. અતએવ મરાન્તિ પજ્ઞય એમ વાકય મૂકવાની જરૂર પડી છે. આત્માની શક્તિ જાણીને કાર્ય કર. ૧૦૪, ૩ અને આત્માના અનાદિકાલથી સબધ છે. પૃ. ૩૦૮
આત્મા વસ્તુતઃ સત્તાએ સિદ્દ સમાન છે પરંતુ કના સબધે સ્વમાન ભૂલી તે પરવસ્તુઓમાં હું અને મારાપણાની બુદ્ધિ ધારણ કરે છે પરન્તુ તે શ્રાન્તિ છે.
૧૦૫. વિધ વિધ દષ્ટિએ કનુ સ્વરૂપ સમજવુ જોઈ એ.
પૃ. ૩૦૯-૧૦
જ્ઞાનાવરણીયાદિ અષ્ટક'ની એકસેાને અઠ્ઠાવન પ્રકૃતિ છે. કના
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨૦]
કમચાગ
પ્રકૃતિમધ,સ્થિતિમ ધ, પ્રદેશમધ અને રસમ થ એ ચાર પ્રકારના મધ અવમેધવા; અંધ ઉદય ઉદીરણા અને સત્તા એ ચારે પ્રકારે કમનું સ્વરૂપ અવમેધવું; કથ્રન્થ, કમ્મપયડાં, ભગવતી, આચારાંગ, પન્નવણા, તત્ત્વાર્થવૃત્તિ, સ્થાનાંગ સમવાય અને પ્રશ્નવ્યાકરણ વગેરેથી જ્ઞાનાવરણીયાદિ અષ્ટકનુ` વિશેષતઃ સ્વરૂપ અવબાધાય છે. વેદાન્તદૃષ્ટિએ સંચિત ક્રિયમાણુ અને પ્રારબ્ધ એવા ત્રણ પ્રકારના ભેદેનુ સ્વરૂપ ભગવદ્ગીતા, અષ્ટાદશપુરાણ વગેરેથી અવમેધાય છે, વેદાન્તહૃષ્ટિએ આત્મા અનેકના સબધ શ છે? તે અવખાધવામાટે થ્રીસૂત્રનાં સ` ભાષ્યા, ભગવદ્ભગીતા, ચેાગવાસિષ્ઠ, અષ્ટાદશપુરાણા અને દશ, અઠ્ઠાવીશ તથા એકસાને આઠ ઉપનિષદો અવમેધવાં જોઇએ. વેદાન્ત ષ્ટિએ આત્મા અને કનુ સ્વરૂપ જાણવા માટે શકરાચાર્ય રામાનુજાચા સાધવાચાય અને વાલાચાયના રચેલા ગ્રન્થાનુ અધ્યયન કરવુ' જોઈએ અને કણાદ ગૌતમ કપિલ અને મીમાંસકાના રચેલા ગ્રન્થનું અધ્યયન કરવુ જોઇએ, ચાર વેઢ, ઉપનિષદ, પુરાણા અને પશ્ચાત થએલ સાંખ્યમત મીમાંસક કણાદ પાંતજલ ગૌતમ વગેરેના પ્રથા, શકરાચાય વગેરે આચાયોના ગ્રન્થા, કબીરમત, રામાનન્દમત, લિંગાયત, આય સમાજ, બ્રહ્મસમાજ, પ્રાર્થનાસમાજ અને થીઓસોફીકલ સ્વરૂપ અવમેધવુ જોઇએ. બૌદ્ધધર્મષ્ટિએ આત્મા અને કર્માનું સ્વરૂપ દર્શાવનારા જે જે ગ્રન્થા હોય તે તે સ ગ્રન્થાનુ સૂક્ષ્મજ્ઞાનષ્ટિથી મનન કરવું' જોઇએ, માામેન ધષ્ટિએ આત્મા અને કનુ જે જે સ્વરૂપ ગ્રન્થામાં લખેલુ હાય તે જાણવુ જોઇએ. યાહૂદીધર્માંધ દષ્ટિએ આત્મા-કનુ જેવું સ્વરૂપ હોય તેવુ જાણવુ જોઇએ. ગ્રીકધદષ્ટિએ અને ઇજીપ્તમાં પ્રાચીનકાલમાં પ્રવર્તિત ષષ્ટિએ આત્મા અને ક
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિપૂર્ણ
કર્ણિકાઓ :
[૧૨૧ ] શું સ્વરૂપ છે? તે સમ્યગ અવધવું જોઈએ. ખીસ્તિષમદષ્ટિએ આત્મા અને કમનું શું સવરૂપ છે તે તેના પ્રતિપાદક ગ્રન્થદ્વારા આત્મા અને કર્મનું સ્વરૂપ અવધવું જોઈએ. પારસીઓના જરથોસ્તની ધમદષ્ટિએ તેઓના ગ્રન્થમાં આત્મા અને કર્મનું કેવું સ્વરૂપ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે તેનું સમ્યગ સ્વરૂપ જાણવું જોઈએ. પ્રાચીનકાળમાં આ વિશ્વમાં જે જે ધર્મો થઈ ગએલા હોય તેઓમાં આત્મા અને કમસંબંધી શું શું જણાવવામાં આવ્યું હતું તે ખાસ અવબોધવું જોઈએ. આત્મા અને કર્મસંબંધી જે જે ધર્મશાસ્ત્રોમાં જે જે લખવામાં આવ્યું હોય તે ખાસ અવધવું જોઈએ. આત્મા અને કમ વગેરેનું પરિપૂર્ણ જ્ઞાન થવા માટે સર્વ દશનકારાના તસબંધી વિચારેનું મધ્યસ્થદષ્ટિએ મનન કરવું જોઇએ. ધર્મશાસ્ત્રોદ્વારા આત્મા અને કર્મનું સ્વરૂપ અવધવામાં કુલધર્મગદષ્ટિ, પરંપરામન્તવ્યદષ્ટિરાગ, પક્ષગ્રહિતમન્તવ્યદણિરાગ, અન્ધશ્રદ્ધાગ્રહિતષ્ઠિરાગ વગેરે દષ્ટિરાગેના ભેદને દૂર કરી આત્મા અને કર્મસંબધી જે જે કંઈ લખવામાં આવ્યું હોય તેને બુદ્ધિગમ્ય અને અનુભવગમ્ય કરવું જોઈએ. ઉપગ્રહદષ્ટિએ સર્વ ધર્મોના આચાર્યોએ જગતને ઉપકાર કરવાને આત્મા અને કર્મનું સ્વરૂપ દર્શાવ્યું છે તેથી કેઈના પર તુરછકારદષ્ટિથી ન અવકતાં તેઓએ સ્વબુદ્ધિએ જે જે કર્મ અને આત્માનું સ્વરૂપ દર્શાવ્યું છે તેમાં કયા કયા અંશે સત્યત્વ રહેલું છે અને કયા ક્યા અંશે અસત્યત્વ રહેલું છે તેને પરિપૂર્ણ સાપેક્ષદષ્ટિથી નિર્ણય કર જોઈએ. આત્માનું પરિપૂર્ણ સ્વરૂપ અવઓધવાથી કમરના ગે ઉત્પન્ન થએલ અહમમત્વના સંસ્કારને દૂર કરી શકાય છે, અએવ ઉપર્યુક્ત અનેક દશનામાની દષ્ટિએ
ન કરવું જોઇએગણિ, પરંપરા
પ્રષ્ટિ
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
11]
કમાગ
આત્માનું સ્વરૂપ અવબોધવું જોઈએ. ગશાસ્ત્રકારોએ આત્માની અનેક સિદ્ધિ પ્રકટાવવા માટે જે જે ઉપાયે કચ્યા છે તે તે ઉપાયે આદર કરવામાં આત્માનું વિજ્ઞાન પ્રાપ્ત કરવું–એ આવવયક કર્તવ્ય છે. આત્માને સમ્યમ્ અવબેથા પશ્ચાત અહંમમત્વના સંસ્કારોને મારી હઠાવવામાં વાર લાગતી નથી. આત્માને જે જાણે છે તે અહેમમત્વના સંસ્કારને નાશ કરી શકે છે. આર્યાવર્તમાં એક વખત એ હતો કે આર્યો આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને વાસ્તવિક સ્વાધિકારે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિને સેવતા હતા. તેઓ આત્માને જાણવામાં તથા અનુભવવામાં પક્ષપાત કરતા નહતા. સર્વ વિશ્વપ્રવર્તિત ધર્મોને સાર એ છે કે આત્મામાં પરમાત્મતા પ્રકટાવવી. પરમાત્મસ્વરૂપમાં લીન થઈ જવું એ જ છેવટને સત્ય સિદ્ધાંત કરે છે, અને શેષ તે પરિવારભૂત જ્ઞાનસામગ્રીએ અવાધાય છે. - જ્યાં હું ને મારું છે ત્યાં આત્મા નથી અર્થાત્ ત્યાં રાગદ્વેષ છે. ૧૦૬. “વસુધૈવ કુટુંબકમ્ નીભાવનારૂપે ઈશ્વરની ભક્તિ
એજ જન્મની સફળતા. પૃ. ૩૧૪-૧૫. * માતાની સેવા કરવી તે માતૃયજ્ઞ છે. વિનયવિચાર પ્રમાણે પિતાની સેવા કરવી તે પિતૃયજ્ઞ છે. પશુઓની સેવા કરવી તે પશુયજ્ઞ છે. પંખીઓની સેવા કરવી તે પક્ષીયજ્ઞ છે. વૃષભેની સેવા કરવી તે તે વૃષભ પણ છે. ગાયનું સેવા દ્વારા ખાનપાનાદિથી રક્ષણ કરવું તે જિાય છે. અતિથિની સેવા કરવી તે અતિથિaણ છે. ગુરુની સેવા કવી તે જુદા છે. સર્વ જીવોની રક્ષા કરવી તે રવિયા જાણ. દેશની તન મન અને વાણી વડે સેવા કરવી તે રેરાયણ
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ ન
[૧૨૩]
જાણવા. રાજ્યની તન મન અને ધન વડે સેવા કરવી તે રાજ્યયજ્ઞ અવમેધવે. ત્રિચાની ઉચ્ચ દશા માટે તન મન અને ધન સ્વાણુ કરી સેવા કરવી તે ક્ષત્રિય યજ્ઞ જાણવા. બ્રાહ્મણાની વિદ્યારે ઉન્નતિ કરવા તન મન ધનાદિ અણુપૂર્વક સેવા કરવી તે બ્રાહ્મણુ યજ્ઞ જાણવા. વૈશ્યાની વ્યાપાર કૃષિકલાદિની વૃદ્ધિ માટે તન મન ધનાદિ વડે સેવા કરવી તે વૈશ્ય યજ્ઞ જાણવા. શુદ્રાની જ્ઞાનાદિ ગુણેા વડે ઉચ્ચ સ્થિતિ કરવા માટે તન મન અને ધનથી સેવા કરવી તે શુદ્ર યજ્ઞ જાણવા. સાધુઓની તન મન અને ધનથી સેવા કવી તે સાધુ યજ્ઞ અવધવા. સાધ્વીઓની મન વચન અને કાયા અને ધનાદિવડે સેવા કરવી તે સાધ્વી વધુ મોહ્સવ અખા-ધવા. શ્રી મહાવીર પ્રભુના પિતા સિદ્ધાથ રાજાએ મહાવીરસ્વામી જન્મ્યા ત્યારે અનેકધમ યજ્ઞરૂપ પ્રભુપૂજાએ કરી હતી. વિદ્યાર્થિ એની સેવા કરી તેમને સહાય આપવી તે વિદ્યાથી યજ્ઞ જાણવા. રાગીઓના રાગાથે તેઓની સેવા કરવી તે રાગી યજ્ઞ જાણવા. અને કન્યાએ સ્ત્રીઓ વિધવાએ અને અનાથેા વગેરેની સેવા કરવી તે તે તે નામના યજ્ઞ જાણવા. શુભાડુ ભાવને જે પિરપૂણ ખીલવીને સ વિશ્વ-તે હું એવા ભાવ ઉપર આવે છે તે રાજા ચક્રવર્તિ અને કમચારી મનવાને અધિકારી અને છે. વ્યાઘ્ર સિંહને સ્વાપત્યપર મમત્વ અહંભાવના છે તેા તે અન્યને નાશ કરીને સ્વાપત્યનું ઉત્તર ભરશે પરંતુ સ્વાપત્યના નાશ કરશે નહિ. ઉલટુ અહંભાવથી સ્વાપ-ત્યને સ્વરૂપે દેખશે. ક્રૂર પ્રાણીઓને પણ અહ...મમત્વભાવથી સ્વાપત્યનું ચારિત્ર ખીલે છે તેા શુભાહભાવથી કુટુંબ મિત્ર દેશ પ્રાંત પાંડે બ્રહ્માદિ ચાર વર્ણ અને ચારે ખંડના મનુષ્ય વગેરેને જે મનુષ્ય ; હું છું ’ એવુ માને છે તે તેના નાશ કરી શકશે નહિ પર ંતુ
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
T૧૨૪]
કર્મવેગ તેઓની અનેક પ્રકારની સેવા બજાવશે તેથી તે રાજા બનતાં દશમે હિપાલ બની શકશે. પિતાના હૃદયમાં જે સર્વ વિશ્વને તે “હું છું” એવા ભાવથી દેખે છે તે વિશ્વનું અશુભ કરશે નહિ અને માતૃદષ્ટિથી સર્વે વિશ્વનું સંરક્ષણ કરશે. સર્વ વિશ્વવતિ મનુ વગેરેના શ્રેયઃ માટે તે સર્વસ્વાપણુરૂપ મહાયજ્ઞને સેવશે. અથવા સર્વસ્વાર્પણરૂપ મહાપૂજાને સેવશે. હાલમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રોની પડતી થઈ છે તેનું કારણ એ છે કે પ્રત્યેક મનુષ્યો સર્વ વર્ણોને અને સર્વ દેશના મનુષ્યને પિતાના રૂપ દેખી શકતા નથી તેથી અશુભ મમત્વ
અને અશુભ અહંવૃત્તિને દાસ બનીને પિતાની અને વિશ્વની અવનતિ કરી શકે છે. સર્વ છે તે હું એવી શુભારંભાવનાની શરૂ કરવાનું એ સૂત્રને ભાવ વિચારોને સર્વ ની સંરક્ષાદિ સેવા કરવામાં આવે તે સર્વ વિશ્વરૂપ પિતાને આત્મા બનતાં આત્માના અનાવર્તુલને પાર પામી શકાય છે. ૧૦૭. ક્ષેત્રકાલાનુસાર વિચારણા કરવી. પૃ. ૧૭-૧૮
સુખપ્રદ સંયેગે અને દુખપ્રદ સંયે વર્તમાનમાં કયા ક્ષેત્રના અનુસારે કયા કયા છે અને ભવિષ્યમાં કયા ક્ષેત્રને પામી કેવી રીતે પ્રાપ્ત થશે તેને દીર્ઘદથિી વિચાર કરવો. વિમલશાહે ભીમદેવ સેલંકી પ્રતિકૂલ થયે છે એમ જાણી તેણે સુખદુખપ્રદ સગને વિચાર કર્યો વિમલશાહને પાટણમાં કાર્યપ્રવૃત્તિમાં
ખપ્રદ સંયે વિશેષ જશુયા તેથી તેમણે સુખપ્રદ સચગે કયાં પ્રાપ્ત થશે તેને વિચાર કર્યો. ચંદ્રાવતીમાં સુખપ્રદ સવેગે મળશે
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[ ૧૨૫] એ નિશ્ચય કર્યો અને ચંદ્રાવતીમાં ગયા. ત્યાંના પરમાર રાજાને દૂર કરી સ્વયં આબુરાજની ચંદ્રાવતીના રાજા બન્યા. હળવે હળવે વિમલશાહે અને યુદ્ધ કરીને રાજ્યની સીમા વધારી. અમુક લેચ્છા બાદશાહ સાથે યુદ્ધ કર્યું અને આબુપર સિદ્ધાચલજીપર તથા કુંભારીયા કે જેને પૂર્વે આરાસણનગરી કથવામાં આવતી હતી. તેમાં જિનમંદિર બંધાવ્યા; અનેક ઉપાશ્રયે બંધાવ્યા. વિમલશાહે દુખપ્રદ સંગ અને સુખપ્રદ સંગને ક્ષેત્રકાલાનુસારે વિચાર ન કર્યો હતો અને પાટણમાં જ રહ્યા હતા તે તે નષ્ટ થઈ જાત. તેમણે સુખપ્રદ સંવેગે અને દુખપ્રદ સરોગે કયા કયા છે અને ક્ષેત્ર તથા કાલાનુસાર કયા કયા છે તેને વિવેક કરીને સુખપ્રદ સગે. જેમાં છે એવી ચંદ્રાવતીને પસંદ કરી. વસ્તુપાલ અને તેજપાલ એ એ બધુઓએ દુખપ્રદ સંયોગ અને સુખપ્રદ સંગને વર્તમાનકાલ અને ક્ષેત્ર સંબંધે વિચાર કરીને તેઓ ળકામાં વાઘેલાના. રાજ્યમાં ગયા અને સુખપ્રદ સગોની અનુકૂલતા દેખી ત્યાં પ્રધાન થયા તેથી તેઓ સુખી થયા. વસ્તુપાલ અને તેજપાલે આબુજી. સિદ્ધાચલ વગેરે સ્થાને જિનમંદિર બંધાવ્યા છે. તેઓએ અનેક યુદ્ધમાં નેતા બનીને જેને ક્ષત્રિય વીરની શોભાને પ્રકાશિત કરી હતી. વસ્તુપાલે સાડીબાર યાત્રા-સંધ કાઢીને કરી હતી. વિરમદેવ અને વિશલદેવના નામની સાથે અને જેનઝેમના ઈતિહાસની સાથે વરતુપાલ અને તેજમાલનું નામ સદા કાયમ રહેશે. વસ્તુપાલે અને તેજપાલે સુખદુખપ્રદ સંગને વિચાર કરી સુખપ્રદ કાયપ્રવૃત્તિ આરંભી હતી તેથી તેઓ સુખી થયા. કુમારપાલરાજાએ સુખપ્રદ અને દુઃખપ્રદ સ ને વિચાર કરીને રાજ્યગાદી પર બેસવાને નિશ્ચય કરી રાજ્યલગામ હાથમાં લીધી અને દુખદુખપ્રદ સવેગેને
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨૬ ]
કમગ :દૂર કરી ગુજ૨ દેશનું સમ્યફ પરિપાલન કર્યું. ઈગ્લાંડના રાજા રીચડે સુખપ્રદ સંયે ને વિચાર કરીને રાજયકાય પ્રવૃત્તિ સેવી હતી. સુખદુખપ્રદ કયા કયા સંગે છે તેને પરિપૂર્ણ રીતે જે મનુષ્ય વિચાર કરતા નથી તે મનુષ્ય દુઃખપ્રદ સવેગને હટાવી સુખપ્રદ -સોને પ્રાપ્ત કરી શક્તો નથી. આર્યાવર્તમાં લગભગ બે હજાર “વર્ષથી સુખ દુખપ્રદ સંગેને જાણવાની અને તેને વિચાર કરવાની આર્યોની બુદ્ધિમાં મન્દતા આવી ત્યારથી તેઓની ધમપ્રગતિમાં વિઘાકમપ્રગતિમાં વૈશ્યક્રમપ્રગતિમાં અને શુદ્રકમપ્રગતિમાં હાનિ પહોંચી, તેથી તેઓ નવદેશતિ કરી શક્યા નહિ અને પરદેશીએની સ્વારીઓથી કચરાઈ અધમુવા જેવા થઈ ગયા. ગમે તે દેશના મનુષ્ય હોય પરંતુ જ્યારે તેઓ સુખદુખપ્રદ સંગે કયા કયા ક્ષેત્રકાલાનુસારે છે તેને વિચાર કરતા નથી ત્યારે તેઓ દુઃખી - તૃપ્ત બને છે. એટલે પણ તેનાં પાસાં બદલીને સેકવામાં નથી આવતે તે તે બળી જાય છે તેમ મનુષ્ય પણ પોતાની સુખદુખપ્રદ સાબાનુએને વિચાર કરીને પ્રવૃત્તિ નથી કરી શકતા તે તે અનેક પ્રકારની હાનિને પ્રાપ્ત કરી શકે છે. ૧૦૮. શુભકાર્યનો પ્રારભ માતૃપિતૃની સેવા ભક્તિથી
થાય છે. પૃ. ૩રપ શુભકાર્યનો પ્રારંભ માતાપિતાની સેવાભક્તિથી થાય છે. જેણે માતપિત સેવાભક્તિમાં પ્રવૃત્તિ કરી નથી તે સદ્દગુરુની સેવા કરવાને લાયક બની શક્તો નથી. સત્તા લક્ષ્મી અને વિવાવૃદ્ધિ થઈ તે શું થયું? અલબત કઈ નહિ. જ્યાં સુધી માતૃપિતૃપ્રેમ જાગ્રત થયે નહિ અને તેમના ઉપકારને પ્રતિ બદલે
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૧૭] વાળવાને સેવારૂપ થકાયની ફરજ અદા કરાઈ નહિ ત્યાં સુધી પાયા વિનાના પ્રાસાદની પેઠે અન્ય શુભકાર્યો જાણવાં. જે મનુષ્ય માતાપિતાના ઉપકાર જાણવા સમર્થ થયો નથી તે ગુરુ અને દૈવમા ઉપકાર જાણવા પણ સમર્થ થતું નથી. શ્રી મહાવીર પ્રભુએ પિતાની માતાને સ્વપર પ્રેમ અવાધોને અને માતૃભક્તિથીજ શુભકાર્યોચિગી બની શકાય છે એમ જગને જણાવવાને ગર્ભમાં સાડા છે માસના હતા ત્યારથી પ્રતિજ્ઞા કરી કે માતા પિતા જીવે ત્યાં સુધી મારે દીક્ષા અંગીકાર કરવી નહિ. તેમણે ઉપર્યુક્ત પ્રતિજ્ઞાને પાળીને માતૃપિતૃભક્તિનું આદર્શ દષ્ટાન્ત વિશ્વમાં પ્રકાર્યું. માતૃ પિતૃ ગુરુ અને દેવની કપટરહિતપણે સ્વાર્પણવૃત્તિથી સેવાભક્તિરૂપ શુભકાર્યની પ્રવૃત્તિમાં સર્વ શુભકાર્યોને સમાવેશ થાય છે.
૧૦૯, હદય એજ ભકિતનું સ્થાન છે. પૃ. ૩૨૬
હદય એજ ભકિતનું સ્થાન છે. પ્રભુ-ગુરુભક્તિમાં પ્રેમ સ્વાર્પણ વગેરેને જોવાની જરૂર છે. પ્રભુભક્તિમાં સ્વાર્પણ-જીવન કરીને પ્રવૃત્ત થવું જોઈએ. પ્રાણુઓ પશુઓ પંખીએ અને મનુષ્યનું શુભ કરવા માટે તેઓના પ્રતિ પ્રથમ તે શુભભાવનાથી વવું જોઈએ. આ વિશ્વ કુદરતને બાગ છે તેમાં સર્વ ને એકસરખી રીતે જીવવાને હક્ક છે, કોઈના પણુ જીવવાના હકને લુંટી લે એ મનુષ્યની શુભવૃત્તિનું લક્ષણ નથી. સર્વ વિશ્વ સત્તાએ પરમાત્મા છે. પ્રથમ સર્વ વિશ્વ જીવો શુભભાવની અપેક્ષાએ પૂજક બને છે અને તે સર્વ જીવેનું શુભકાર્યો વડે શુભ કરવા સમર્થ બને છે. આ વિશ્વતિ છે પ્રતિ તિરસ્કારવાળી નીચ દષ્ટિથી જવું એ પિતાના આત્મા પ્રતિ તિરરકારવા–નીચ દષ્ટિથી દેખવા બરાબર છે..
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨૮]
કમાગ ૧૧૦. નિકા સહન કરવા બળ પ્રાપ્ત કરવું. પૃ. ૩ર૭-૨૮
શુભકાર્યોની કથની કરવા કરતાં શુભકાર્યો કરી બતાવવાં એ અનનગુણુ ઉત્તમકાર્ય છે. કે પુરુષના કથન કરતાં જનસમાજને તેના વર્તનની અનન્તગણી અસર થાય છે. પ્રોફેસર રાયમૂર્તિ ડે શરીર મહા બલવાનું અને હાલના જમાનામાં ભીમને ભાઈ કહેવાય છે તેના બેલવા કરતાં, કથની કરતાં, બલના તે મહાશ્ચના ખેલે કરી બતાવે છે તેની કેપર ઘણી અસર થાય છે. શરીરની અંગકસરત અને વ્યાયામકારક એ એક આદર્શ પુરુષ અને સ્વકાર્યમાં સહેજે પ્રવર્તાવી શકે છે.
૧૧૧. એકતાના અભાવે અધઃપતન, પૃ. ૩૩૧-૩૨.
સર્વ પ્રકાસ્તા ભયને ચૂર્ણ કરીને તેને આકાશમાં ઉડાડી દેવું જોઈએ. ભય એ આત્માને ધર્મ નથી. જે ભય પામે છે તે આત્મા નથી પણ મન છે. જે ભય પામે છે તે વિશ્વના પગતળે કચરાય છે. જે ભય પામીને કર્મ
ગથી ભ્રષ્ટ થાય છે તે અજ્ઞાન કૂપમાં ઉતરે છે. ભય પામનારને જીવવાનો અધિકાર નથી. તેનાથી ભય પામવાને છે ? શું ઈશ્વરથી ભય પામ જોઈએ? ઇશ્વર કદી ભય કરનાર નથી, તે કેઈને દુઃખ આપનાર નથી માટે ઇશ્વરથી ભય ન પામ જોઈએ. ઈશ્વર પરમાત્મા અનન્ત આનન્દરૂપ છે. તેનાથી ભય કેઈને થયેલ નથી અને થનાર નથી. યમથી ભય પામ જોઈએ ! ના તે કદાપિ આત્માને નાશ કરી શકે તેમ નથી. પિતાને આત્મા અને યમને આત્મા એકરૂપ છે. તેથી
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
"[૧૨૯] આત્માને આત્માથી ભય નથી અને પુદ્ગલને પુદ્ગલથી ભય નથી. ભય છે તે એક જાતની ભ્રાન્તિ છે. શું ત્યારે કમથી ભય પામવે જોઈએ? ના તે કદી સત્ય નથી. આત્મા ક્ષણવારમાં કમને નાશ કરી શકે છે. ભય એક પ્રકૃતિ છે અને તે આત્માથી ભિન્ન છે અને આત્માથી ભિન્ન ભયપ્રકૃતિથી બીવું એ આત્માને મૂળ સ્વભાવ નથી; અતએ કેઈનાથી ભય પામવા જેવું છેજ નહિ. આત્માને કેઈ નાશ કરી શકે તેમ નથી, કારણ કે આત્મા નિત્ય છે. ત્રણ કાલમાં દ્રવ્યરૂપે તે એક સ્વરૂપે રહી શકે છે. મૃત્યુથી ભય પામવાની જરૂર નથી, કારણ કે આત્મારૂપ સાગરમાં મૃત્યુ-એ એક પરપોટાના સમાન છે. પરપોટાને નાશ થતાં કદાપિ નિત્ય આત્માને નાશ થતું નથી. યશ કીતિ એ નામરૂપન સંબંધે છે. નામરૂપ એ આત્માને ધર્મ નથી તેથી નામરૂપના ચેગે ઉદ્ભવેલ યશ-કીતિ એમાં આત્માનું કહ્યું કંઈ નથી. નામરૂપની કીતિ આદિ માયાજાલમાં આત્માનું કહ્યું કંઈ નથી; અએવ કાતિ–ચશ-અપકીતિ વગેરે એક સમુદ્રના પરપોટાના જેવાં હોવાથી તેના નાશે કંઈ આત્મારૂપ સાગરને નાશ થતું નથી–એમ અવધીને મનની ઉપર કેઈ પણ જાતના ભયની અસર થવા દેવી નહિ. નામરૂપના સંબંધને લઈ પુણયને યશ કીતિ અને પાદિયે. અપકીતિ વગેરે થાય છે, પરંતુ આત્મામાં નામરૂપ ન હોવાથી તે બનેથી ભય પામવાનું કઈ કારણ નથી. ક્રમ એ વસ્તુતઃ આત્મા નથી અને કમથી ભય પામ એ આત્માને ધમ નથી; અતએ કર્મ સંબંધે ઉઠેલ નામરૂપ પ્રપંચા દિથી કદાપિ ભીતિ ધરવી નહિ. શું આકાશ કેઈનાથી બીવે છે ? ના. તેમ લ્હારૂં સ્વરૂપ પણ આકાશવત્ નિત્ય અને નિરાકાર આનન્દરૂપ છે તે ત્યારે શા માટે બીવું જોઈએ? લ્હારૂં નિર્ભર
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૩૦]
કમયેગ સ્વરૂપ છે. હા આત્માના એક પ્રદેશને કેઈ નાશ કરે એ કે જડ પદાથ નથી અને જે આત્માઓ છે તે સ્વાત્મા સમાન છે. તેઓ સદા સ્વાત્માની પેઠે નિર્ભય અને આનન્દસ્વરૂપ છે. જન્મ જરા અને મૃત્યુની કલપનાને ત્યાગ કરીને આત્માને નિર્ભય ભાવ જોઈએ. જે જે વસ્તુઓ નષ્ટ થાય છે તે તે વસ્તુઓ આત્મા નથી એ પરિપક્વ દઢ અનુભવ કરીને આત્માનું નિત્યરૂપ અનુભવવું જોઈએ અને કર્તવ્ય કાર્યો કરતાં છતાં નિર્ભય અને નિત્યરૂપ આત્માને માની પ્રવર્તવું જોઈએ, તથા ભયની પતીને પગ તળે કચરી નાખવી જોઈએ. આત્મા નિત્ય અવિનાશી છે, અજ છે, અખંડ છે, અછે છે, અભેદ્ય છે અને નિભય છે-એ એક વાર અનુભવ આવતાં માયા–પ્રપંચથી દીન બની ગયેલ આત્મા તે સવસ્વરૂપનું જ્ઞાન કરીને કમના દે છતીને જિન બને છે. જેઓ દ્રવ્યથી જિન હોય છે તેઓ ભાવથી જિન થાય છે. આત્મા સ્વયં બાહા વિશ્વપર જય મેળવી શકે છે. આત્મા નિત્ય છે એવું અનુભવગમ્ય થતાં આત્મા જિન થવાથી ઉચ્ચ શ્રેણી પર ક્રમે ક્રમે કર્તવ્ય કાર્યો કરતે કરતે આરહે છે. નામરૂપના સંબંધે મેહની વૃત્તિચેનું અત્તરમાં ઉત્થાન ન થવા દેવું એજ આન્તરિક જિન થવાને મુખ્યપાય છે. આવી રીતે જિન થવાની કમશ્રણિપર આરેડવું હોય તે આત્માને નિત્ય અને નિભયરૂપ અનુભવી કર્તવ્ય કાર્યો કરવાં જોઈએ. આત્માને નિત્ય નિર્ભયરૂપ માનીને સર્વ પ્રકારની ભય વૃત્તિને આત્મજ્ઞાનમાં ભસ્મીભૂત કરી નાખે !!! ૧૧૨. સૂ પ એગ દૃષ્ટિની જરૂર પૃ. ૩૩૬-૩૭ પ્રત્યેક કર્તવ્ય કાર્યની ચારે બાજુઓની સૂપગ દષ્ટિથી
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓઃ
[૧૩૧] તપાસ કર્યા વિના અનેક પ્રકારની ભાલ થાય છે અને તેથી પ્રમાદ વધતું જાય છે. જેથી પ્રતિપક્ષીઓ કર્તવ્ય કાર્યોમાં છિદ્ધ દેખીને સામા પડી સ્વબલને ક્ષય કરવા પ્રવૃત્તિ કરે છે.
જૂના પટ્ટાવલીનાં પત્રાનુસાર થાય છે કે સૂપયોગ દષ્ટિ વિના ખરતરગચ્છ અને તપાગચછે પરપર સ્વપરની હાનિ કરતા સાધુઓને નાશ કરવાની વૃત્તિ સેવવા પ્રયત્ન કર્યું હતું, તે જોઈ વૈષણવ મતના વલ્લભાચાર્યે લાખે જન વણિકને વૈષ્ણવ બનાવ્યા હતા. સૂમેપગદષ્ટિથી કર્તવ્યની શુભાશુભ બાજુએ અવકી શકાય છે. શ્રીવિજયસેનસૂરિના સમયમાં યતિથોમાં પરસ્પર અભિમાન છેષ ઈર્ષ્યા નિન્દા અને કલહથી વિરોધ ઉત્પન્ન થયે અને વિરોધના પરિણામે યતિની આધ્યાત્મિક ગુણ ભાવના ઘટવા લાગી અને પન્યાસ શ્રી સત્યવિજયજીની તે સમયમાં નીકળેલ સંવેગપક્ષની શતકે શતકે ઉન્નતિ થવા લાગી અને જેમાં યતિ અને સંવેગી સાધુઓની જે સ્થિતિ થઈ તે સર્વ જેને જાણું શકે છે. ભારતમાં જે જે રાજાઓ થઈ ગયા તેઓએ સૂમેપગદષ્ટિથી ભારતની પ્રગતિ થાય એવા પાચે સંબંધી ખાસ ચર્ચા ઉઠાવી નથી. હિન્દુસ્થાનના સંબંધી બાબર પિતાની નેધપોથીમાં લખે છે કે હિન્દુસ્થાનના રાજાએ આલસુ છે. તેઓ સ્વદેશ ઈતિહાસનું જ્ઞાન મેળવવા માટે પરસ્પર સંપીને સ્વદેશનું રક્ષણ કરવા માટે બેદરકાર છે. હિન્દુસ્તાનના લોકે શારીરિક બળમાં પશ્ચાત છે અને તેઓ પરસ્પર એકબીજાને સહાય આપીને સ્વાસ્તિત્વ વડે રક્ષણ કરવું એના વિચારો વડે સંઘબલ ઉત્પન્ન કરવાની શક્તિથી અજાણુ છે બાબરને મત કેટલેક અંશે સત્ય છે. સૂકમોપગી દષ્ટિ વિના હિન્દુસ્થાનના લોકોએ કુસંપ વિર આલસ્ય, અનુદ્યમ–મેજ
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨]
કમગ શાખ–અભિમાન–ઈર્ષા–નિન્દા અને શેધક બુદ્ધિ વિના ઘણું બેઠું છે. હિન્દુસ્થાનના લેકેએ સૂફમેપગદષ્ટિથી સ્વકતવ્ય કોને નિરીક્ષયાં નહિ તેથી તેઓની ભૂલે તેઓને દેખાઈ નહિ, અને સ્વ કર્તવ્ય કાર્યોમાં થતા રે વારવાને તેઓ ઉદ્યમી બન્યા નહિ; તેથી તેઓ સ્વભૂલનું ફલ ભેગવે છે અને જ્યાં સુધી તેઓ કતવ્ય કાર્યોને સુમપગ દષ્ટિથી નહિ દેખશે ત્યાં સુધી તેઓની એવી સ્થિતિ રહેશે. આધ્યાત્મિક ગુણે પૂર્વક આભાત્મિક દેશો ટાળવા માટે ખરેખર ઉપાય સૂકમોપગ દષ્ટિ છે, તેથી પોતાની સરસવ જેટલી ભૂલ હોય છે તે માલુમ પડે છે. જાપાને સૂઢપગદષ્ટિથી પિતાની અવનતિના જે જે કારણે હતાં તે સર્વે તપાસી લીધાં અને તેથી તે તે અવનતિ હેતુઓને હઠાવવા માટે જાપાનમાં લઘુ લઘુ રાજ્યનું સંયુક્ત બલ થયું. જાપાને સર્વ દેશોમાં પોતાના દેશના મનુને મોકલી આપ્યા અને સર્વ દેશમાં જે જે ઉત્તમ સુધારાઓ તથા કળાઓ હતી તેઓને પિતાના દેશમાં આણું. જાપાને રાજ્યપ્રગતિ વ્યાપારપ્રગતિ કલાપ્રગતિ કેળવણી પ્રગતિ સ્વાસ્તિત્વસંરક્ષક ક્ષાત્રકમપ્રગતિ જલનૌકાપ્રગતિ વગેરે અનેક શુભકાર્યની પ્રગતિ પ્રતિ સુવ્યવસ્થાપૂર્વક લક્ષ્ય દીધું, અને સૂક્ષપગદષ્ટિથી કર્તવ્ય કાર્યોનું નિરીક્ષણ કરી ઘટતા વધતા સુધારા કર્યા; તેથી જાપાન સ્વદેશાભિમાની બની સત્તા લકમીથી ખીલવા લાગ્યું. રૂશિયા સાથેની લડાઈમાં તે પોતે જીત્યુ અને તેથી સવ રાજ્યમાં તેની પ્રતિષ્ઠા વધી. ઈગ્લાંડની સરકારે જાપાનની સાથે દેસ્તી બાંધી અને સૂક્ષપગદષ્ટિથી જાપાન ભવિષ્યમાં પ્રગતિ કરી શકશે તેમ જાણે લીધું. ચીનમાં અફીણ ખાઈને ચીનાઓ અફીણીઆ બની ગયા અને તેથી તેઓ આળસુ
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ:
[૧૩૩] બની અન્ય દેશની અપેક્ષાએ પશ્ચાત પડી ગયા. હાલમાં ચીનાઓ ચેતવા લાગ્યા અને તેઓએ અફીણુ નહિ વાપરવાનો ઠરાવ કર્યો છે. તથા સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી છે. ભવિષ્યમાં જે તે સૂકમેપગદષ્ટિ રાખી પ્રવશે તે સ્વરાજ્યવ્યાપાર કલાપ્રગતિનું સંરક્ષણ કરી શકશે. આર્યાવર્તમાં સૂફમેપગદષ્ટિવાળા રાજકીય મનુષ્ય,વ્યાપારી મનુષ્ય, સામાજિકસેવા કરનારા મનુષ્ય અને વિદ્વાન મનુષે અન્ય દેશની અપેક્ષાએ વિરલા દેખાય છે. બ્રાહ્મણે ક્ષત્રિયે વિયે શુદ્ર રાજાઓ અને ત્યાગીએમાં સૂકમેપગદષ્ટિવાળા મનુષે જાગ્રત થાય—પ્રગટે એવા ઉપાયે લેવાની ખાસ જરૂર છે. સૂકમેપગદષ્ટિ વિના કેઈપણ મનુષ્ય સંવકર્તવ્ય કાર્યોમાં વિજયશાલી બની શકે નહિ. આવશ્યક કર્તવ્ય કાર્યોનું પરિપૂર્ણજ્ઞાન કયવિના કદાપિ સૂર્મપયોગદષ્ટિ પ્રગટ થતી નથી. ૧૧૩. પ્રેમ પ્રેમ એજ રાજકર્તવ્ય. પૃ. ૩૩૯-૪૦-૪૧
સિદ્ધરાજ જયસિંહ પ્રત્યેક યુદ્ધમાં વિજય પામ્યો હતો તે કારણ ખરેખર તેના નવણિક પ્રધાન હતા. જેનવણિક પ્રધાનની સમ્મતિથી તે પ્રજાનું ચિત્ત સવપ્રતિ આકષી શકયો હતો અને ગુર્જર દેશની સીમા વધારી શક હતે. ભીમે વિમલમંત્રીની સલાહ પૂર્વક રાજ્ય ચલાવ્યું તેથી તે શાંતિથી રાજ્ય કરી શકયે. કુમારપાલે પણ જેનવણિક પ્રધાનની સમ્મતિ પૂર્વક રાજ્ય પ્રવર્તાવ્યું, તેથી તે ગુર્જર દેશની પ્રજાનું ચિત્ત પિતાના પ્રતિ આકર્ષી શકયે. વસ્તુપાલ અને તેજપાલની સલાહપૂર્વક વિરધવલે રાજ્ય ચલાવ્યું તેથી તે સ્વરાજયનું રક્ષણ કરી શકે, પરંતુ પાછળથી તેના પુત્ર વસ્તુપાલાકિની અવજ્ઞા કરી તેથી તેના વંશજોનું
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૧૩૪ ]
!
કમભ્યાગ
ગુજરાતમાં રાજ્ય રહ્યું નહિ. પ્રતાપરાણાને ભામાશાહે અનેક પ્રકારની રાયપ્રવતક સમ્મતિ આપી હતી અને પુશ્કેલ ધનની સાહાય આપી હતી જેથી પુનઃ સ્વરાજય સ્થાપી શકયા. રાનારું ગોખલે વગેરે સત્પુરુષોની સલાહ રાજ્યકા માં કેટલી બધી ઉપયેગી થઇ પડી છે તે સમસ્ત ભારત અવખાધે છે. શિવાજીને તેના ગુરુ રામદાસ તરફથી રાજ્યતંત્ર ચલાવવાની ઉત્તમ સમ્મતિ મળતી હતી, તેથી શિવાજીના પર દક્ષિણીએના રાગ વચ્ચેા અને રાજ્યસ્થાપન સંબંધી સ પ્રકાની તેએનાથી સાહાત્મ્ય મળી શકી; સત્પુરૂષોની સન્મતિ લઈને આર્યાવર્તીના પૂર્વ રાજાએ રાજ્યતંત્ર ચલાવતા હતા તેથી તેઓની રાજ્યવ્યવસ્થા સારી રીતે રહી શકતી હતી અને તેએ પ્રજાના પૂર્ણ પ્રેમ મેળવવા ભાગ્યશાળી બનતા હતા. પ્રજાના પૂર્ણ પ્રેમ મેળવવા એજ રાજ્યપ્રવતકાનું મુખ્ય કર્તવ્ય છે, અકખર વગેરે એ ત્રણ સારા બાદશાહે સિવાય અન્ય બાદશાહાએ હિન્દુઓના પ્રેમ જીતવા પ્રયત્ન કર્યાં. નહિ, તેથી અન્તે દિલ્હીની ગાદીની ચિરસ્થાયિતા તેના વંશને માટે રહી નહિ. બ્રિટીશસરકાર પ્રજાના પ્રેમ આક પર્યાય એવા ઉપાયા લે છે અને કાઈના ધ'માં આડી આવતી નથી તેથી તેના રાજ્યને હિન્દુઓ ન્હાય છે. બ્રિટીશસરકાર પ્રજાના ભાગેવાન સત્પુરુષાની સલાહ લઈને કાય પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. પાર્લામેન્ટમાં કાન્ઝવેટીવ અને લીખરલ વગેરે પક્ષાની સલાહ લેવી એ સત્પુરૂષોની સન્મતિ અવમાધવી. પાંડવા તરફથી દુર્ગંધનની પાસે કૃષ્ણે ગયા હતા અને કૃષ્ણે પાંડવાની સાથે યુદ્ધ કરવામાં આર્યાવર્તીની પડતી છે, લાખા મનુ યાના નાશપૂર્વક તમારા નાશ છે અને તેથી સલાહશાંતિથી તમારે વર્તવુ જોઈએ-ઈત્યાદિ શુભસમ્મતિ -સલાહ આપી પરંતુ દુર્ગંધને શ્રીકૃષ્ણની સમ્મતિને હંસી કાઢી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
[ ૧૩૫] '
અને ઉલટુ કૃષ્ણને કેદખાનામાં નાખવા વિચાર કર્યો; તેથી અને મહાભારત યુદ્ધ શરૂ થયું; તેમાં અન્તે કૌરવા હાર્યાં, અઢાર અક્ષૌહિણી સૈન્યના નાશ થયા અને પાંડવા રાજ્યગાદી પર એડા. સત્પુરુષ એવા કૃષ્ણની સમ્મતિ ન માનવાથી કૌરવના નાશ થયે, જ્યારે ગુજરાજાએ દક્ષિણના તૈલપરાજા સાથે યુદ્ધ આરયુ ત્યારે મુજ રાજાના પ્રધાને મુજરાજાને તૈલપની સાથે યુદ્ધ કરવાની સમ્મતિ ન આપી અને યુદ્ધના નિષેધ કર્યો. પ્રધાને સુજને અનેક હેતુએ પૂર્ણાંક યુદ્ધ ન કરવા ભલામણુ કરી, પરંતુ તેના ગુજરાજાએ તિરસ્કાર કર્યાં તેનુ પરિણામ એ આવ્યુ કે તે યુદ્ધમાં હાર્યાં અને પકડાયે; તેને તેલપરાજાએ કેદખાનામાં નાખ્યું, મુજના પ્રધાનાએ ગુજરાજાને કેદખાનામાંથી છેડાવવા માટે નગરની અહારથી તે ઠેઠ કેદખાના સુધી સુરંગ ખેાદી અને કાઇને કથ્યાવિના તરત નગરમહાર સુરંગદ્વારા આવવા જણાવ્યું. મુંજના પ્રેમ કે ખાનામાં આવનાર તૈલપની એન સાથે અંધાઈ ગયા હતા તેથી તે તેને લઈને સુરગઢારા મહાર આવવાના નિશ્ચય, કરી તૈલપની બેનને સ વાત કહી દીધી; તેથી સુરઞની વાત તેલપુરાજાએ જાણી લીધી અને મુજને પકડી ઘેર ઘેર ભીખ મગાવવાની પ્રવૃત્તિ કરી અને ભીખ મંગાવીને અન્તે ગુજરાજાનું શિર કેન્રી નાખ્યુ. સુરંગથી બહાર આવવાની વાત કોઈને પણ ન કહેવી એવી પ્રધાનાની સમ્મતિને પણ મુંજે ન માની તેથી તે ભૂંડા હાલે મર્યાં. તેણે પ્રધાનની સમ્મતિ સિવાય યુદ્ધ કર્યુ અને સુરંગની વાત પશુ વિષયપ્રેમના પાશમાં પડી તૈલપની બેનને કહી દીધી; તેથી તે એ સ્થાને સત્પુરૂષોની સમ્મતિથી ભ્રષ્ટ થઇ મૃત્યુ શરણુ થયા. આ ઉપરથી સાર એ લેવાને છે કે પેાતાના કરતાં વિશેષ બુદ્ધિવાળા મધ્યસ્થ સત્પુરુષાની કન્યકા'માં સલાહ-સમ્મતિ
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૬]
મણ્યાગ
લેવાની પ્રત્યેક મનુલ્યે આવશ્યકતા સ્વીકારવી જોઇએ અને સૂક્ષ્માપચાગષ્ટિવર્ડ કાય કરવાં જોઇએ કે જેથી કાઈ -જાતની ગફલત થઈ શકે નહિ, કરણઘેલાએ માધવ પ્રધાનની સ્ત્રીને ઝનાનખાનામાં નાખી દીધી. તેને પાછી માધવ પ્રધાનને સોંપવા માટે માધવ પ્રધાને અનેક યુક્તિયેાથી સમાજ્ગ્યા તથા પાટણના મહાબુદ્ધિવાળા મહાજન અગ્રગણ્ય શેઠીયાએ કર્ણ ઘેલાને અનેક રીતથી સમજાવ્યા અને માધવની સાથે સલાહ કરવાનું કહ્યું; પરન્તુ રાજહઠ યોગીઠ અને સ્ત્રીહઠમાંની રાહૅઠને તાબે થઈ મહાજનની સમ્મતિના તિરસ્કાર કર્યા અને માધવ પ્રધાનના તિરસ્કાર કર્યાં; તેથી પ્રધાને દિલ્હી જઈ કરણઘેલાની સાથે યુદ્ધ કરવા અઠ્ઠાઉદ્દીન ખાદશાહની સાથે ગેઠવણુ કરી. અન્તે દિલ્લીના અઠ્ઠાઉદ્દીન ખાદશાહની સાથે યુદ્ધમાં લડતાં તેના અવિચારી સ્વભાવને લીધે માંડમાંડે છુટ થવાથી તે હાર્યાં. અન્ત તેની સ્ત્રીને અલ્લાઉદ્દીન લઈ ગયા અને પેાતાની બેગમ મનાવી. આ ઉપરથી પ્રત્યેક મનુષ્યને સમજણુ મળે છે કે સૂક્ષ્માપયેાગઢષ્ટિવાળા મનુષ્યાની સમ્મતિના જે તિરસ્કાર કરે છે તે કરણઘેલાના જેવી અવસ્થાને પ્રાપ્ત કરે છે અને તે પેાતે એક પતિત દશા પામતા નથી, પરન્તુ પેાતે અને પેાતાના આશ્રિતાની અને કુટુંબની પડતી દશા કરવામાં નિમિત્તકારણુ બને છે. સત્પુરુષની સલાહની અમૂલ્ય કિંમત છે તેથી તેએની વારંવાર સ્વકતવ્ય કાર્યો કરવામાં સૂચના-સલાહા પૂછવાની જરૂર છે. સત્પુરુષાની સલાહથી રાજ્ય સુધરે છે, પાઠશાશાએ સુધરે છે, વ્યાપાર સુધરે છે, સૈનિકપ્રગતિ સુધરે છે, સેવાધર્મનાં આગે સુધરે છે અને ધાર્મિક અગા સુધરે છે.
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[ ૧૩૭] ૧૧૪ વિશ્વ સેવક કયારે બની શકાય? પૃ૩૪૬-૪૭
ઈશુક્રાઈસ્ટે મનુની સેવા કરવા માટે ઉપશમાદિ પ્રવૃત્તિ સેવી હતી. બૌદ્ધ જગતનું શ્રેયઃ કરવા ઉપદેશાદિ ધર્યકમ–પ્રવૃત્તિને સેવી હતી. શ્રી મહાવીર પ્રભુએ અનેક જગ્યાને તારતાં ત્રીશ વર્ષ પર્યન્ત ભારતમાં ગામેગામ શહેરો શહેર વિહાર કર્યો હતે; અને દેત્સર્ગસમયે પણ સોળ પ્રહર સુધી એક સરખે જ ઉપદેશ દીધે હતે પશ્ચાત્ શરીરનો ત્યાગ કરી સિદ્ધ બની સિદ્ધસ્થાનમાં સાદિ અનન્તમા ભાગે વિરાજમાન થયા. થીઓફીસ્ટ મંડળની અધિષ્ઠાત્રી મીસીસ એનીબેસન્ટ સેવાધર્મને પ્રથમ સ્વીકાર કરવામાટે વારંવાર પોતાના શિષ્યોને ઉપદેશ આપ્યા કરે છે. સેવાયેગમાં પ્રવૃત્ત થઈ પરિપૂર્ણ પકવ થયા વિના જ્ઞાનયેગમાં ભક્તિયેગમાં અધ્યાત્મયેગમાં પરિપૂર્ણ સ્થિર થઈ શકાતું નથી. રોવાયેગ એ કારણ છે અને જ્ઞાનગ એ કથંચિત સાપેક્ષદષ્ટિએ કાર્ય છે. તેથી સેવાવિના જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી, વિનેય બન્યા વિના ગુપદની પ્રાપ્તિ થઈ શકતી નથી–એ જે અનાદિકાલથી ક્રમ પ્રવર્યા કરે છે તે સહેતુક છે એમ અનુભવ કરતાં અવબોધાય છે. ગૃહસ્થાએ અને ત્યાગીઓએ સ્વવાધિકાર પ્રમાણે સેવાના માર્ગોમાં પ્રવૃત્ત થવું જોઈએ. ગૃહસ્થોએ માતૃપિતૃ સેવા, વિદ્યાચાર્યસેવા, દેવ ગુરુ અને ધર્મની સેવા, ગુજનની સેવા વગેરે ગૃહસ્થગ્ય સેવા માટે રોગ્ય જે જે કર્મો હોય તેને આદસ્વાં જોઈએ. શિવાજીએ માતૃપિતૃ સેવાથે આત્મભેગ આપવામાં યથાયોગ્ય પ્રવૃત્તિ કરી હતી. તેથી તે માતાની આશિષથી હિન્દુઓને ઉદ્ધારક બન્યું અને “શિવાજી ન હોત તો અમત હેત સબકી ? વગેરે સ્તુતિગ્ય
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૩૮]
કમળ થશે. સેવક બનવાથી આત્માની શક્તિના ખરેખર સ્વામી બની શકાય એવા માગે પરિણમી શકાય છે અને અને સ્વામીની પદવી પ્રાપ્ત થઈ શકે છે.
૧૧પ. સેવા પૂ. ૩૪–૫૦
ગામેગામે નગરનગરે સર્વ જીવે પ્રબોધુ,
દેશદેશે સકલ જનના દુઃખના ભાગ રે; સેવા મેવા હૃદય સમજી સર્વને પ્રેમભાવે,
સેવું ફજે અચલ થઈને પૂર્ણ નિષ્કામ દવે. ૧ દુઃખીઓનાં હદય દ્રવતાં દુખથી આંસુડાને,
હસુંવાં એવું જગ શુભ કરું કે ન રહે દુઃખડાં ; આમેલ્લાસે સતતબલથી સર્વને શાંતિ દેવા,
ધારૂં ધારું હૃદય ઘટમાં નિત્ય હૈ વિશ્વસેવા. ૨ સર્વે પ્રભુ સમ ગાણ સર્વ સેવા કાર્યોમાં,
સવે જીવે જિન સમ ગણી પ્રેમ સૌમાં ધર્યામાં એવા સાચી નિશદિન અને સર્વમાં ઈશ પેખી,
આ સૌમાં એક મનવચથકી શ્રેષ્ઠ સેવાજ પિખી. ૩ હારૂં સૌનું નિજમન ગણી સવનું તેહ હારૂં,
સેવા સાચી નિશદિન કરૂં પ્રેમથી ધારી પ્યારું સેવાયેગી પ્રથમ બનશું સેવના મિષ્ટ હાલી,
એમાં શ્રેય પ્રગતિબળ છે આત્માને સુગારી. ૪ સેવામં નિશદિન ગણી દુખિનાં દુઃખ ટાળું,
સેવાતંત્રે નિશદિન રચી દુઃખ સૌનાં વિદ્યાર્;
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[૧૩૯} સેવાયંત્રે પ્રતિદિન કરી સ્વાપણે નિત્ય રાચું,
મ્હારૂં હોવું સહુ પરિહરી સેવામાં જ મારું. પણ સેવા પ્રકટ કરવી આત્મશક્તિ પ્રાગે,
સેવા સાચી નિશદિન કરૂં રાખીને આત્મભેગે; થાવું મારે પ્રગતિપથમાં સર્વના શ્રેયકારી,
એવી શક્તિ મમ ઝટ મળે એગમાર્ગે વિહારી. ૬ સ્વાર્થોના સી પટલ ટળતાં સવ સેવા કરતાં,
આત્મશ્રદ્ધા પ્રતિદિન વધે વિશ્વ દુઃખે હરતાં; સેવાના સો અનુભવ મળે બન્ધને દૂર જાઓ; }
આત્મોલ્લાસે પ્રગતિપથમાં સેવનાઓ કરાઓ. ૭ સૌમાં હું છું સકલ મુજમાં સર્વ સાથે અભેદ,
આત્માતે અનુભવવડે સત્તયા બ્રા વે; આત્મારામી સતત થઈને સર્વમાં બ્રહ્મ દેખું,
સેવા સોની નિજસમ ગણી આત્મની પૂર્ણ લેખું. ૮. જે આ વિવે નિયમિતપણું તેહ મહારૂં ગણીને,
જે છે વિવે પરમસુખ તે સર્વનું તે ભણીને; બ્રહ્માતે સકલ જગામાં સર્વને શમ દેવા,
હેજે હેજે પ્રતિદિન મને વાર્પણે સત્ય સેવા. ૯ મારા મધે પરમ ઈશની તિનું તેજ ભાસે,
વેગે વેગે તિમિર ઘનતા ચિત્તથી દૂર નાસે; પૂન સતત વિચરી સર્વને સત્ય દેવા,
થા થા નિશદિન ખરે વિશ્વની સત્ય સેવા. ૧૦
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
-સદા
સવે
[ ૧૪૦ ]'
વિશ્વે સૌની પ્રગતિ કરવા ધમ માગે મઝાની,
સેવા સેવા પ્રતિદિન ચડું ભાવના ચિત્ત આણી; સૌને ધમે રસિક કરવા સર્વાંને શાન્તિ દેવા,
અમારી
બુદ્ધયબ્ધિ સહૃદયગત હો વિશ્વની સત્ય સેવા ૧૧ શુભ ભાવનાઓ, ફળે મઝાની પ્રભુ ભક્તિ અમારા શુચિત્ત ભાસા,
ભાવે;
વિશ્વેશ
ન્યાતિ
હૃદયે
પ્રકાશા. ૧૨
-સા
અમાશ
ખીલા
મન સદા
www.kobatirth.org
સૌ
કળા સદા
થ્રુસ્રભાવ
વિવેકે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગ
કચેગ
ધર્માં,
ઐયકારી;
વિચાર સારા, એજ ધર્મ. અમારા. ૧૩
સેવા ધજ છે જયકાર;
પાસુ શાશ્વત શર્મા, ૧૪ ઉચ્ચ થાઉં સદા મુ;
કરા. ૧૫
સ સ્વાણુ થયા પ્રાપ્તિ પૂર્ણ સેવાથી શિવ થાય ૧૬
કરાય;
સેવક
થાતાં
મે;
હંમેશ. ૧૭
For Private And Personal Use Only
આત્મત્ક્રાન્તિ કરવા સાર, સ્વાધિકારે સેવા ધર્માં, ઇચ્છુ કરી સેવા તણાં કાર્યો. બુદ્ધયધિધ સેવામાં, સેવક થઇ સ્વામિત્વની, નિજાત્મા પેઢ સવની, સેવામાં મેવા રક્ષા, બુદ્ધિસાગર પામીયે, ૧૧૬. ઔરગઝેબ વિગેરેના પ્રશ્ચાત્તાપ પૃ. ૩૫૨–૫૩ ( તેના પત્રા પૃષ્ટ ૩૫૪-૫૫-૫૬-૫૭ ) ભૂતકાળમાં મૃતક્રમેમના વિચાર કરીને વમાનમાં સત્ય
પૂર્ણાનન્દ
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[ ૧૪૧] વિવેકને પ્રાપ્ત કરી અનેક મનુષ્ય આત્માની પરમાત્મદશાને પ્રતકરી શકયા છે. ભૂતકાળનાં કર્તધ્યકાર્યોની યાદી કરીને અનેક મનુષ્યએ વર્તમાનમાં જીવન સુધાર્યું છે તેને આબેહુબ ચિતાર મહાપુરુષનાં જીવનચરિતે વાંચવાથી અવબોધાઈ શકાશે. જે-- દષ્ટિએ પ્રતિક્રમણવશ્યકમાં વાર્ષિક, ચાતુર્માસિક પાક્ષિક દેવસિક અને રાત્રિપ્રતિક્રમણમાં ભૂતકાળમાં કરેલા દેને નિદવામાં આવે છે અને ગર્લ્ડવામાં આવે છે અને પાપકમને પશ્ચાત્તાપ થાય છે અને વર્તમાનકાલમાં આત્માના સદ્દવિચારે અને સદાચા પ્રગટાવવામાં ઉત્તમ અસર થાય છે–એમ પશ્ચાત્તાપદષ્ટિએ અવબેધવું. અશેકે પિતાની પૂર્વાવસ્થામાં જે કાર્યો કર્યા હતા તેને તેણે વિચાર કર્યો અને તેથી તેણે ઉત્તરાવસ્થામાં ઉત્તમ સાવ જનિક હિતકાર્યો કર્યા હતાં એમ અશોકચરિત પરથી અવેબાધી શકાય છે. ઈલાચી કુમારે રાજાની આગલ દેર ઉપર ચઢી નટકલાને ખેલ કરવાનો આરંભ કર્યો અને તેની સ્ત્રી હઠલ ઢોલ વગાડવા લાગી. રાજાની દષ્ટિ નટડીપર ઠરી. જે નટ નાચતાં નાચતાં હેઠલ પડી મૃત્યુ પામે તે નટડીને હું પિતાની કરૂં
-બાવા વિચારથી તેણે ઇલા નટને પારિતોષિક આપવામાં ઢીંલ. કરી. ઈલાચીકુમારે રાજાને હૃદયગત ભાવ જા અને તેથી તેના મનમાં અનેક વિચારે પ્રકટવા લાગ્યા. તત્રસંગે ઇલાકુમારે. એક શેઠને ત્યાં એક મુનિ ગોચરી (આહાર) લેવા આવ્યા હતા તેને દીઠા. શ્રેણિનીએ ગોચરીએ પધારેલા મુનિવરને વહારવાને અત્યંત આગ્રહ કર્યો તે પણ મુનિવરે ના કહી–આથી તેના મનપર બહુ અસર થઈ. પારકી આશ સદા નિરાશા. એ હૈ જગજનાસા, તે કાટનમુ કરે અભ્યાસા, લહો સદા
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪૨]
કમધ્યેાગ
સુખવાસા.’ ઇત્યાદિ વિચારો સ્પુર્યા અને ભૂતકાલમાં કરેલાં ત્યાની યાદી આવી. અહાહા !! હું ધનદત્તશેઠના પુત્ર હતા, ઘરમાં વનના પાર નહાતા. હાલ ધનની યાચના માટે આવી દશા આવી છે. અહી કેવી સ્થિતિ પ્રાપ્ત થઈ છે? માત્ર એક નટીના રૂપમાં માહ પામવાથી સંપ્રતિ નટના ખેલા કરવા પડે છે. ભૂતકાલમાં કરેલા અશુભ વિચારા પ્રતિ તેને તિરસ્કાર ઉદ્ભાગ્યે અને પશ્ચાત્તાપ કરી વાંસના ઉપર આત્મભાવના ભાવતાં ભાવતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. રાજાને પ્રતિમાધ દ્વીધા. રાજાને પણ પૂર્વે કરેલા નટી સબધી અશુલ વિચારે પ્રતિ તિરસ્કાર છુટ્યો અને આત્મા શુદ્ધભાવના ભાવી કેવળજ્ઞાન પામ્યા. આ ઉપરથી ભૂતકાલમાં શું શું કર્યુ છે તેની યાદી કરીને વિવેકદૃષ્ટિએ સત્ય તારવીને આત્મપ્રગતિ કરવાની ખરેખરી શિક્ષા મળે છે ભૂતકાલનું ચિત્ર મનુષ્યની વર્તમાનની ભવિષ્યની જીવનઘટના ઘડવામાં સતત સાહાચ્ય આપે છે. ભૂતવ્યતિકરા ચેાગ્યકાલે સ્મરણ કરવાથી હૃદયને અનેક ખાધક વિચારાના ખારાક પૂરો પાડી આત્મગુણુભાવનાને પ્રગતિમાન કરે છે. ઔર'ગઝેબનાં મૃત્યુ અઢારમા શતકના ભારતના ઈતિહાસની ભયંકર હ્યુગ્ધાવસ્થામાં મુખ્યસ્થાને છે; તેજ મૃત્યાના ઘટક જ્યારે પોતાની અસ્તદશામાં પ્રવેશ કરે છે ત્યારે પૂર્વ મૃત્યુની સ્મૃતિ તેનામાં નિવેદ ઉત્પન્ન કરવાને સલ થતાં તેજ ઘટનાના સ્મરણથી હૃદયમાં તીવ્ર અસર અને આશ્ચય કારક પ્રગતિની અગ્નિજ્વાલા ઉત્પન્ન થાય છે. ઔરગઝેબે રાજ્યાસન પ્રાપ્ત કરવાને સર્વોપરી સત્તા સ્થાપવાને પ્રપડ્યા અને ક્રૂર ઉપાચા કામે લગાડ્યા પશુ છેવટે તેની ઉત્તરાવસ્થામાં તેના પુત્રે તેને કારાગૃહમાં પ્રક્ષેપી સ્વપિતૃની પ્રવૃત્તિવત્ દિલ્હીનું સિંહાસન લીધું. તેણે કારાડમાંથી
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ:
[૧૪૩] પિતાના પુત્ર ઉપર કેટલાએક પત્ર લખ્યા છે તેના ઉપરથી ઉક્ત -વાત સ્પષ્ટરીતે જણાય છે, કે તે બતકાલનાં કૃત્યેનું મરણ કરીને છેવટે પશ્ચાત્તાપ કરે છે. આ વખતે તેની ઉંમર એંસી વર્ષ ઉપસંહની હતી. (પત્ર પૃષ્ઠ ૩૫ થી ૩પ૭ વાંચવાગ્ય છે.) ૧૧૭. ઔરંગઝેબના પોતાના પુત્રો પ્રત્યે પશ્ચાત્તાપના પત્રો,
પૃ. ૩૫૭ થી ૩૧ ઔરંગઝેબના લખેલા પત્રોથી તેની ભૂતદગીનું તેને મરણ થવાની સાથે તેણે બતકાલમાં જે જે કર્યો કર્યા હતાં તે તેની હદય ચ સામે દેખાતાં હતાં અને તેને તે અંતઃકરણપૂર્વક પશ્ચાત્તાપ કરતે હતે. ખરેખર આ સ્થિતિને ઔરંગઝેબ બીજી વાર જન્મી તેવા ઉત્તમ વિચારેની મૂર્તિ બને તે તે ખરેખરા રાજ્ય કરવાને ચગ્ય બની શકે. તેણે જે જે કર્યું તે તેની સાથે રહેવાનું. ઔરંગઝેબના પત્રે પરથી સાર એ લેવાને છે કે ઔરંગઝેબે પૂર્વ જીદગીમાં કરેલાં કૃત્યોની યાદી કરી તે તેને સત્ય જી આવ્યું. તેમ જે મનુષ્ય પોતાની ગતજીદગીનાં ત્યેની યાદી કરે છે તેને સત્યને પ્રકાશ પ્રાપ્ત થાય છે અને તે સ્વજીવનની શુદ્ધતા કરી શકે છે. ઔરંગઝેબની પેઠે પાછળથી પશ્ચાત્તાપ કરવાને પ્રસંગ ન પ્રાપ્ત થાય તે માટે પ્રત્યેક મનુષ્ય પ્રતિદિન ગતકાલકૃત શુભાશુભ કાર્યોને સ્મરણ કરે જવાં અને સ્વજીવનની પ્રગતિ થાય એવું સત્ય તારવી કાઢવું તેમજ તે પ્રમાણે વર્તવું. આત્માની શુદ્ધતા કથવા માટે ભૂતકાલકૃત શુભાશુભ વિચારો અને શુભાશુભાચારની યાદી કરવી અને આત્માની ઉરચ દશા કઈ રીતે કેટલી કરી તેને ખાસ વિચાર કરવે;
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{ ૧૪૪ ]
ક્રમ ગ
ભૂતકાલીન કર્તવ્યની સ્મૃતિથી વર્તમાન અને ભવિષ્ય પર અનંન ઉત્તમ અસર થાય છે. મહમદ ગીઝનીને છેવટે કરેલ પાણ માટે ઘણા પશ્ચાત્તાપ થયા હતા. તેમજ સિકન્દરને સ્ત્ર જીદગીમાં ઇલ અનીતિ પાપો માટે ઘણા પશ્ચાત્તાપ થયેા હતા. ખંવાર છેવટે તેમણે જેવા પશ્ચાત્તાપ કર્યું તેવા યુવાવસ્થાથી પેતાનાં અશ્રુમ મૃત્યુ માટે પશ્ચાત્તાપ થયા હત તા તેઓ આ વિશ્વમાં યુદ્ધ-લુટફાટ-મારામારી-કાપ'કાપી અને અનેક મનુષ્યાનુ રક્ત રેડવાના કરતાં તેઓ નીતિ શાન્તિ સાજનિક હિત કા દેશવિશ્વસેવા વગેરે શુભ કાર્યોના માળે ઉતરી જાત અને તેથી તેઓનું જીવન ઉચ્ચ બનત. ભૂતકાલમાં જે જે શુભાશુભ વિચાર અને શુભાશુભાચાર વાળા પર્યાય સેવેલા હોય છે તેમાંથી સત્યને તારવી શકાય છે અને પાપાના પશ્ચાત્તાપ કરાય છે. તેથી પરિણામ એ આવે છે કે વર્તમાન કવ્ય વિચારે અનંત ગુણુ વિશુદ્ધિ પ્રગટે છે. લગેટીવાળા ભૂતકાલનાં કાર્યોની યાદી કરવાથી સ્વભૂલાની યાદી તથી વમાનમાં તેવી ભૂલ કર્યાં વિના ચેતીને એક વિદ્વાન બ્રાહ્મણુ હતા, તેને સંન્યાસ ગ્રહેવાની ઇચ્છા થઇ, તેણે સન્યાસ ગ્રહણ કર્યો. અને તે નદીના કાંઠે વિચારવા લાગ્યે. ચામાસના કાલ આવ્યા ત્યારે તેના મનમાં એવી ઈચ્છા થઈ કે નદીના કાંઠે કાઈ ખંડમાં શુક્ા હોય ત્યાં રહેવુ. એક ગામ પાસે નદીના કાંઠે ગામથી થોડે દૂર એક ગુફા હતી તેમાં તેણે વાસ કર્યાં અને પ્રાણાચામની સાધનાપૂર્વક ધ્યાન કરવા લાગ્યા. તેની પાસે સુજ્ઞ ગૃહસ્થે આવી દન કરવા લાગ્યા. સન્યાસી મહારાજની ગામમાં લાકે સ્તુતિ કરવા લાગ્યા. ગ્રામ્ય પુરૂષ દન કરીને સ્વાત્માને
અને આચારમાં મહાત્માની પેઠે આવે છે અને ચાલી શકાય છે.
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[ ૧૪૫]
કૃતાર્થ માનવા લાગ્યા. ગામની સ્ત્રીઓને ઇન કરવાની ઈચ્છા થઈ અને તેથી કેટલાક પુરૂષાએ સન્યાસીને વિનવ્યા અને સ્ત્રીઓની માઝા જાળવવા એક લંગોટી પહેરવાનું કહ્યું. સન્યાસીએ પુરૂષોના અત્યતાગ્રહથી લેાકાએ આપેલી એક લંગાટી ધારણ કરી, સન્યા સીને ગામના લેાકેા પ્રતિદિન દૂધ વારાફરતી આપવા લાગ્યા. કાઈ કોઈ વખત ગામના લેાક દૂધ આપવાનું ભૂલી જવા લાગ્યા. અમુક જાણે કે અમુક મનુષ્ય દૂધ આપશે અને અમુક જાણે કે અમુક આપશે. આ પ્રમાણે દશા થવાથી સંન્યાસી મહારાજ ભૂખ્યા રહેવા લાગ્યા. સન્યાસી મહારાજ જે લગાટી ધારણ કરતા હતા તે રાત્રિના સમયમાં ગુફામાં જે ઠેકાણે મૂકતા હતા ત્યાં મૂષક (ઉંદરા) કાતરવા લાગ્યા . તેથી દરાજ લગાટીની એવી અવસ્થા દેખીને કેટલાક બ્રાહ્મણેા કહેવા લાગ્યા કે સન્યાસી મહારાજની લગેટીને દરરાજ ઉત્તરા કાતરી કાપી નાખે છે માટે એક બિલાડીના બચ્ચાને અત્ર રાખ્યું હાય તા તેથી લંગાટી કાતરી ખાવાની ઉપાધિ ટળે. આ પ્રમાણે બ્રાહ્મણેાએ વિચાર કરીને ગામમાંથી એક ખિલાડીનું મસ્સુ લાવીને
ત્યાં મૂક્યું. પેલા મહાત્માની ગુફામાં તે મ્યાઉં મ્યાઉ કરતુ ફરવા લાગ્યું અને ભૂખથી પીડિત થઈ મહાત્માની સાથે મ્યાઉં મ્યાઉ કરતુ ટગર ટગર હૃદયથી વિજ્ઞપ્તિ કરવા લાગ્યું'. મહામાને તેના ઉપર દયા આવી. આર્યાવર્ત માં દયાએ સદાકાલને માટે આર્ટ્સના હૃદયમાં વાસ કર્યો છે તેા પશ્ચાત્ તે મહાત્માના હૃદયમાં હોય એમાં તા આશ્ચર્યજ શું? સન્યાસી મહાત્માને પેાતાના આત્મા કરતાં ખીલાડીના બચ્ચાની ખાતર દયા કરવાની હૃદયમાં ચિન્તા પેઠી તેથી પેાતાના ભક્તોની પાસે બિલાડીના બચ્ચાને દુધ પાવાની ગેઠવણુ
૧૦
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪૬]
કમગ કરાવવી પડી. મહાત્માના ભક્તો પ્રતિદિન બિલાડીના બચ્ચા માટે દુધ લાવવા લાગ્યા, પરંતુ ગૃહસ્થ ભક્તોના દરરોજ એક સરખા ભક્તિભાવ નહિ રહેવાથી તેઓ કઈ કઈ વખત દુધ લાવવાનું ભૂલી જવા લાગ્યા; તેથી મહાત્મા અને બિલાડીના બચ્ચાને ઉપવાસ થવા લાગે. મહાત્મા તે જ્ઞાની હતા તેથી ક્ષુધા સહન કરી શક્તા હતા અને કેઈને કંઈ પણ કહેતા નહોતા; પરન્તુ બિલાડીનું બચ્ચું તે મ્યાઉ મ્યાઉ કરી આખી ગુફા ગજવવા લાગ્યું અને મહાત્માના ધ્યાનમાં વિક્ષેપરૂપ બનતાં મહાત્માનું ધ્યેય સ્વયં તે થઈ પડયું. મહાત્માને બિલાડીના બચ્ચાની બૂમે ઘણું અસર કરી તેથી તે સેહ સેહને જાપ વિસ્મરીને મ્યાઉ મ્યાઉના જાપ સુણવા લાગ્યા. નિઃસ્પૃહતાથી જગને તૃણવત્ ગણનારા મહાત્મા હવે પુત્રાર્થ પણ જેવી યાચના ન કરે તેવી યાચના હવે બિલાડીના બચ્ચાના દુધપાનાથે લેકેની આગળ કરવા લાગ્યા. લેકે પણ ઘણું દિવસનું થયું તેથી કંટાળ્યા અને મહાત્માને કહેવા લાગ્યા કે મહાત્માજી! આવી પ્રવૃત્તિ કરતાં એક ગાયને અત્રે રાખવામાં આવે તે વખતસર આપને તથા બિલાડીના બચ્ચાને દુધ મળી જાય અને દરરોજની ખટપટ નીકળી જાય. એવામાં એક ભક્ત બે કે મહાત્માજીની આજ્ઞા હોય તે મારા ઘરની એક ગાયને અત્ર લાવી મૂકે. તે આજુબાજુના પ્રદેશમાં ચરશે અને સાંજરે ગુફા આગળ આવી બેસી રહેશે. ગૌમાતાનાં સર્વને દર્શન થશે અને સર્વની ઉપાધિ ટળશે. મહાત્માએ પેલા ભક્તની વિજ્ઞપ્તિ માન્ય કરી તેથી તેણે મહાત્માની પાસે ગાય લાવીને બાંધી. ગાયની અમે બિલાડીના બચાની મહાત્માને ખબર દરરોજ લેવાને પ્રસંગ પ્રાપ્ત થયે. ધયાન સમાધિમાંને ઘણે સમય ગાય અને બિલાડીના બચ્ચાના
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[ ૧૪૭ ] પાલનમાં વ્યતીત થવા લાયે અને તેથી મહાત્માને અન્ય ખટપટ કરવાને પ્રસંગ પ્રાપ્ત થશે. કેઈ વખત ગાય ડુંગરામાં–કેતરમાં ઘાસ ખાવા લાગી અને તેથી તે રાત્રીએ મેડી આવવા લાગી તેથી મહાત્મા લાકડી લઈને તેને શોધવા નીકળી પડતા. ચોમાસામાં ગાયને બાંધવા માટે એક પર્ણકુટી કરી અને તેના રક્ષણ માટે ભક્તલકને કહી એક નેકર રખા. નેકરને પગાર આપતાં આપતાં ગામના લેકેને કંટાળે થવા લાગે અને તેથી ગામના લેકેએ કહ્યું કે મહાત્મન ! જે તમે ગુફાની આસપાસની જમીન નકામી પડી રહેલી છે તેને આ કર પાસે ખેડાવે તેમાંથી નેકરને પગાર નીકળે અને દાણુથી ગુજરાન થવાની સાથે. અભયાગતની પણ સેવા થઈ શકે. મહાત્માએ તે વિજ્ઞપ્તિ સ્વીકારી એટલે એક ભકતે પોતાના બે ઉતરી ગએલા વૃષભે અને હળ લાવીને મહાત્માની સેવામાં હાજર કર્યું. મહાત્માએ રાખેલા નેકર પાસે ખેતર ખેડવાની પ્રવૃત્તિ સેવી; નેકર અને વૃષભેને રહેવા માટે એક લઘુઘર તથા છાપરી તૈયાર કરાવી. ગુફાની આસપાસ એક બાગ કરાવ્યું અને બાગમાં કુ કરાવ્યું. કેળ, ચપે, ગુલાબ વગેરે વવરાવ્યાં. આસપાસની ખેઠેલી જમીનમાં પુષ્કળ ખેતી થવા લાગી અને તેથી મહાત્માએ ધાન્યને સંગ્રહવા ધાન્યના કેઠા કરાવ્યા. અભ્યાગતની સેવા અને તેઓની આશીષ લેવા એક રસેઈયે રાખે અને તે અતિથિ બ્રાહ્મણે વગેરેને જમાડવા લાગ્યું. મહાત્માની પાસે લેકેની ઠઠ જામવા લાગી. મહાત્માને હવે ધયાન સમાધિ કરવાને પ્રસંગ-સમય અલ્પ મળવા લાગ્યું. આ પ્રમાણે પ્રવૃત્તિમાં મહાત્માનાં બાર વર્ષ વ્યતીત થયાં. મહાત્માએ એક ઘર ત્યાગીને પુનઃ એક ઘર નવું બાંગ્યું. તેઓની પ્રવૃત્તિ વધવા
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૪૮ ]
કમ ચેગ
લાગી એવામાં તે દેશના રાજાના મહેતે મહેસુલ ઉઘરાવતા ત્ય આચે અને તેણે મહાત્મા જે ક્ષેત્રા મફત લાવતા હતા તેપર લક્ષ્ય દીધું અને મહાત્માને જમીનની-ખેતરાની વિઘેટી આપવા કહ્યું, મહાત્માએ કહ્યું: વહાં તેરા કયા લગતા હૈ ? સખ જગ્યા હરિકી હૈ. પેલા મહેતાએ રાજાને મહાત્માના ખેતરેાની વાત કહી તેથી રાજાએ સિપાઈઓ મેકલીને મહાત્મા સન્યાસીને પેાતાના દરબારમાં પકડી મંગાવ્યા. લગેટીવાળા મહાત્મા રાજાની પાસે આવ્યા. રાજાએ મહાત્માને વિઘેટી આપવા માટે ધમકાવ્યા, અને તડકામાં અંગુઠા પકડાવી તેમના પર પાટીયુ મૂક્યું તથા તે પાટીયાપર રાજાએ એક મણ ભાર મૂકયે. બાવાજી--મહાત્માજી વિઘેટી આપવાની ચિન્તા કરવા લાગ્યા. તેમણે સાધુ સન્તાને સવ ખવરાવી દીધું હતુ તેથી મુસાભાઈને વા તે પાણુ જેવી તેમની દશા હતી તેથી વિઘાટી કયાંથી લાવી આપે ? તડકાના તાપે તેમના મનની સ્થિતિ અઠ્ઠલી નાખી, મહાત્મા--માવાજીના મનમાં રાજા ઉપર ઘણેાજ ગુસ્સા પ્રગટ થયેા અને તેથી તેમણે રાજાને ગાલીપ્રદાન કર્યું; પરંતુ તેથી રાજા એકના બે થયા નહિ. તેણે તે ખાવાજીપર એ પાટીયાં મૂક્યાં. મહાત્માએ મનમાં કાંઇક વિચાર કર્યાં અને પોતાની ભૂતકાલીન જીઢંગીના ખ્યાલ કર્યાં. અરે ! હું વિદ્વાન બ્રાહ્મણુ હતેા. મેં કેવી સાધ્ય દશાથી સન્યસ્ત માર્ગ ગ્રતુણુ કર્યા હતા. આ સવ પ્રકારની ઉપાધિ થઈ અને રાજાના દાસ બનવુ પડ્યું તેનુ કારણુ ખરેખર લંગોટી માટે ખિલાડીનુ ખચ્ચું રાખવુ પડ્યું અને તેના માટે ગાય રાખવી પડી. નાકર માટે ખેતર મળઢા રાખવા પડયા અને તેથી જમીન ખેડાવવી પડી; જમીન ખેડાવવા માટે એક તાંબાની તાલડી તેર વાનાં માગે એવી અવસ્થા સેવવી પડી. હારે
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓઃ
[૧૪૯] લેકે, રાજાએ, શેઠીઆએ મને મહાત્મા કહી પગે પડે તેને અરે આજ તડકામાં અંગુઠા પકડવાને વખત આવ્યા છે. અરે ! આ કેવી સ્થિતિ બની? ફક્ત લગેટીને લીધે આ દશા થઈ. જે લગેટી ના પહેરી હત અને નાગે રહ્યો હતો તે આટલી બધી ઉપાધિ થાત નહિ. નાગો તે બાદશાહથી આઘે. નાગાસું જગત આઘા. ખરેખર એ કહેવત સાચી છે. અરેરે આ બધુ લગેટીના લીધે થયું. મહાત્માને લગેટીપર કંટાળે આવ્યું, અને તેણે એકદમ લગોટી ફાડી ફેંકી દીધી તેથી રાજાએ બાવાને-મહાત્માને કાઢી મૂ. મહાત્મા બા ઉપાધિમાંથી મુક્ત થઈ સુખી થશે. મહાત્માની લગેટીની બીનાને લેકે બાવાની લંગોટીની કથાના નામથી જાણે છે. આ કથા પરથી સાર એ લેવાને છે કે-જ્યારે મહાત્માએ પૂર્વ કર્તવ્યની યાદી કરી ત્યારે તેને પોતાની ભૂલ જણાઈ; તદ્વત જે મનુષ્ય પોતાની ભૂલને ભૂતકાલ જીવનકૃત્યેની યાદીપૂર્વક વિવેકબુદ્ધિથી અવેલેકી શકે છે ત્યારે તેઓ ભૂલ સુધારીને આત્મપ્રગતિ કરવા શક્તિમાન થાય છે. વ્યક્તિ પરત્વે જેમ ભૂતકાલમાં શું કર્યું તેની યાદી કરવાથી વિવેકપૂર્વક પ્રગતિમાનું ભાન થાય છે તેમ સમાજ દેશ અને સંઘ જે ભૂતકાલપર દષ્ટિ પ્રક્ષેપે છે તે તેને પ્રગતિ અને અપક્રાતિના હેતુઓનું દિગદર્શન થાય છે. આર્યાવસ્થ મનુએ પિતાના દેશની ભૂત દશા અને વર્તમાન દશાને ખ્યાલ કર જોઈએ અને ત્રતિ શિખરથી અધ:પાત થવામાં જે જે દે સેવ્યા હોય તેઓને હવે ત્યાગ કરવો જોઈએ. દેશે, સાથે અને સમાજે પિતાની પૂરિથતિનું સ્મરણ કરીને દેશદયાદિની પ્રવૃત્તિ સેવવામાં ક્ષણમાત્ર પ્રમાદન કરવું જોઈએ. આ વિશ્વમાં જે મનુષ્ય કેધ માન માયા લેભ કુસંપ
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૫]
કમગ ઈર્ષ્યા કરી દેવા સંઘ સમાજ અને સ્વવ્યક્તિના અસ્તિત્વને ના કરે છે તેને જીવવાને અધિકાર નથી. જે મનુષ્ય સ્વશક્તિને પરસ્પરના નાશાથે ઉપયોગ કરે છે તેઓને જીવવાનો અધિકાર નથી. જે મનુષ્ય સ્વધર્મ સ્વદેશ સ્વકેમના પ્રતિ તિરસ્કાર કરે છે તેઓના જીવવાથી કંઇ વિશેષ નથી; અએવ મનુએ ભૂતકાલકર્તવ્ય કાર્યોનું સમરણ કરી અને અગ્ય કન્ટેનું પ્રતિક્રમણ કરી અખિલ વિશ્વના જીવનપ્રગતિ મંત્ર તંત્ર અને યંત્રને સ્વશકત્યા પ્રવર્તાવવા જોઈએ. ભૂતકાલનું સ્મરણ કર્યા માત્રથી કંઈ લાભ નથી પરન્તુ ભૂતકાલનું સમરણ કરીને વર્તમાન કાલ સુધારવામાં આવે અને ગરીબ-માયકાંગલા ન બનતાં આત્માની શક્તિને પ્રકટાવી કdવ્યકમ કરવામાં આવે તેજ ભૂતકાળના કર્તવ્યકમની સમૃતિની ઉપયોગિતા ગણી શકાય. વાતે કરવાથી કે બૂમો પાડવા માત્રથી કંઈ વળતું નથી. ભૂતકાલની યાદી કરીને વર્તમાનકાળમાં સર્વશક્તિએને ઉદ્ધાર કરવામાં આવે તેજ વિશ્વમાં સ્વાસ્તિત્વ સંરક્ષી શકાય છે. અન્યથા મડદાલ–મડદાં જેવાઓને વિશ્વમાં રહેવાને અધિકાર નથી. તેઓની તે રાખ થઈ જવાની એ યાદ રાખવું. ભૂતકાળની સમૃતિ કરી વિશ્વની સર્વશક્તિ વડે જીવતા રહી વિશ્વમાં સ્વારિતવ સરંક્ષી શકાશે. ૧૧૮ શું કર્યું? અને શું કરીશું? પૃ ૩૬૪
સ્વાર્થ સંબંધી અને પરજીના ઉપકારભૂત પરમાર્થ માટે મારાથી શું શું કરાય છે અને ભવિષ્યમાં શું શું કરી શકાશે, ભૂતકાલમાં શું શું કર્યું હતું તેને પરિપૂર્ણ ખ્યાલ કર જોઈએ. જેમ જેમ આત્મા પિતાને વિશાલવ્યાપક દષ્ટિથી સર્વમાં દેખે છે
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ:
[૧૫૧] તેમ તેમ તેની પરમાથદષ્ટિ ખીલતી જાય છે. ચેતનજી! ભૂતકાલ ગયે; જે જીદગી ગઈ તે તે ગઈ, હવે તે તમારી પાસે જેટલી આયુષ્યની મિલકત છે તે વડે વર્તમાનમાં સ્વાર્થ અને પરમાર્થના અર્થાત આન્નત્તિ અને પરેન્નતિનાં એવાં કાર્યો કરે કે જેથી મૃત્યુ સામું આવીને ઉભું રહે તે તત્સમયે હાય! હવે શું થશે? ઈત્યાદિ પશ્ચાત્તાપના ઉદ્દગારો કાઢવા ન પડે અને ભવિષ્યમાં સુખમય દશા વ. ચેતનજી ! જેટલી આત્માની શક્તિને પરમાર્થ માટે વ્યય કરશે તેથી અનન્તગણું શક્તિની તમે કુદરતના નિયમ પ્રમાણે પ્રાપ્તિ કરશે. જુ–મેઘ જ્યારે સર્વત્ર ભેદભાવવિના વિષે છે ત્યારે તેને પુનઃ વષકાલે તેટલું જલ પ્રાપ્ત થાય છે. બાંધેલું તળાવ સંકુચિતદષ્ટિથી મર્યાદાયુક્ત રહે છે તે તેને આગામિકાલમાં પણ તેનામાં સમાય તેટલું જ તેને મેઘ તરફથી જલ મળે છે અને કદાપિ તે વધારે ગ્રહણ કરે છે તે પિતાની પાલરૂપ મર્યાદાને તેડી નાખ્યા વિના તે રહેતું નથી. ચેતનજી ! તમે ભૂતકાળમાં શુભ કાર્યો જે જે કયાં તેનું વર્તમાન ફલ ભેગવે છે. હવે કંઈ પરભવનું ભાતું બાંધી લે. તમારી પરમાફરજેને અદા કરવાથી જ તમારી આમેત્રતિ થવાની છે. વર્તમાનમાં હવે જે જે કરવાનું હોય તે પિતાના માટે અને અન્ય જીવે માટે કરે. તમારી ઉરચદશા ખરેખર તમારા વિચારે અને કર્તવ્યથી થવાની છે. જગતના સવજીનાં દુઃખ નાશ થાય એવી પરમાથદષ્ટિને ધારણ કરે અને પારમાર્થિક પ્રવૃત્તિમાં મન વચન અને કાયાથી પ્રવૃત્ત થાઓ. ચેતનછ ! તમે મહાન થઈને સંકુચિત મર્યાદિત વર્નલમાં પી ન રહે અને ભવિષ્યમાં મહાન થવાને વર્તમાનમાં જે જે કંઈ થાય તે કરે. પારકાઓની પંચાત કરવા કરતાં પર
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૫]
કર્મચાગ ઇવેનું શ્રેય થાય એવા વિચાર કરે અને તેઓના આત્માઓની સાથે ચેતનજી ! તમે એકમેકરૂપ બનીને તેઓનું શ્રેયઃ જે જે ઉપાવડે થાય તે તે ઉપાવડે આત્માની પરમાર્થદશા જાગ્રત્ કરી કર્તવ્યપરાયણ થાઓ. ચેતનછી તમારા આત્માની સાથે અન્ય આત્માઓનું એકમેકવ કરવા પૂર્વે તમારી વિશાલદષ્ટિનું અનન્ત વતુલ એટલું બધું વધારે કે તમારામાં સર્વ સમાય અને સર્વનું શ્રેયઃ તે તમારૂં શ્રેય અનુભવાય. ચેતનજી ! ભૂતકાળને વિચાર કરી વર્તમાનમાં અશુભ પ્રવૃત્તિને ત્યાગ કરી આત્માના ગુણે પ્રગટે અને વિશ્વોન્નતિ થાય એ વિચાર કરે.
૧૧૯ મોહનિંદ્રાનો ત્યાગ કરે. પૃ. ૩૬૫/૬/૭
કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે ગિરનારની ગુફામાં કેટલેક વખત રહી સ્વાત્મશક્તિને ખીલવી હતી અને મોહનિદ્રાને નાશ કર્યો હતે. મહાપ્રાણ ધાનના કારક શ્રીભદ્રબાહુસ્વામીએ વિસ્કુલિંગ પાર્શ્વનાથની પાસે રહી અને એકાંત સ્થાનોમાં રહી મેહનિદ્રા હઠાવવાપૂર્વક સ્વાત્મશક્તિને વિકસાવી હતી. તેથી તેઓએ સૂત્રની નિર્યુક્તિઓ વગેરે રચી ભારતવર્ષની જ્ઞાનતિ જગાવી હતી. શ્રીમદ્ માનદેવસૂરિ, શ્રીમદ્ ચિદાનંદજી અને શ્રીમદ્ આનન્દઘનજી વગેરેએ મોહનિદ્રાને ત્યાગ કરવા અને સ્વાત્મબંધપૂર્વક સ્વકર્તવ્ય કાર્યો કરવા એકાન્ત પર્વત ગુફાવાસ-નદીકાંઠે એકાન્તવાસ-ઉપવનમાં એકાતવાસ કર્યો હતો અને આત્માની શક્તિને ખીલવી હી તેથી તેઓનું દરરોજ જૈન પ્રજા મરણ કર્યા કરે છે. દિગંબરપક્ષીય મુનિએ પર્વતગુફા વગેરે એકાન્તમાં વાસ કરી આત્મશક્તિને ખીલવીને સ્વકર્તવ્ય કાર્યો કર્યા છે તેથી
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
[૧૫૩]
શુભચંદ્ર વગેરે સુનિયાના જ્ઞાનાવ વગેરે ગ્રન્થાની ઉપયાગતાના જગને ખ્યાલ આવે છે. હિન્દુધર્માંના ( વેદધર્મ વેદાન્ત ધા ) ઉદ્ધારકર્તા શ્રીમદ્રુ શંકરાચાર્યે નદાના કાંઠે એકાન્તમાં કેટલાક વર્ષ સુધી વાસ કરી નિદ્રાના ત્યાગને માટે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને માટે પ્રયત્ન કર્યા હતેા તેથી તેના હૃદયના સદેશ વિશ્વમાં ફેલાયા, રામાનુજાચાર્ય અને વલ્રભાચાર્ય ગ ંગા જેવી નદીએના એકાન્ત કાંઠે વાસ કરીને આત્મશક્તિયેા ખીલવવા પ્રયત્ન કર્યાં હતા. ઇશુક્રાઇસ્ટે આર્યાવમાં આવી આય ઋષિમુનિયાની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી પ્રભુના અનુભવ લેવા એકાન્તસ્થાનમાં પૂર્વે નિવાસ કર્યાં હતા અને તેણે ધમ સ્થાપવાના વિચારેને અનુક્રમ ગોઠવ્યા હતા અને પશ્ચાત્ તે વિશ્વને પ્રાધવા બહાર પડ્યો હતા. મુસા પેગંબરે ઇશ્વરી આજ્ઞાઓને પર્વતની ટોચપર ચઢી રચી કાઢી હતી. મહમદ પયગમ્બરે થવતની ગુફા વગેરેમાં વાસ કરી આત્માને ઓળખવા અને ખુદાના ફરમાના પ્રાપ્ત કરવા પ્રયત્ન સેન્યા હતા અને પશ્ચાત્ ધમ પ્રવર્તાવ્યા હતા. શ્રીમહાવીરપ્રભુએ એકાન્તસ્થાનમાં આત્મધ્યાન ધરીને માનિદ્રાને સર્વથા ત્યાગ કરી કેવલજ્ઞાન પ્રકટાવી જૈનધર્મીતીથ'ની સ્થાપના કરી હતી. ગૌતમબુદ્ધે એકાન્તમાં વાસ કરી ‘માર’ની સાથે યુદ્ધ કરી ધમ` પ્રવર્તાવ્યેા હતેા. કખીર નરસિંહમહેતા વગેરેએ નદીના કાંઠે વાસ કરી શુદ્ધ વાતાવરણમાં સ્વધ વિચારોને ગેાઠવ્યા હતા, મીરાંબાઇએ પર્યંત ગુફા વગડા નદીના કાંઠા વગેરે સ્થાનામાં ભટકતા મહાત્માએ પાસેથી પ્રભુમક્તિના વિચારા ગ્રહ્યા હતા. શ્રીમદ્ આનન્દઘનજીની સાથે ખાર વર્ષ વનવાસમાં રહીને શ્રીમદ્ પન્યાસ સત્યવિજયજીએ ક્રિયાહારયેાગ્ય. આત્મખલ સપ્રાપ્ત કર્યું હતું. ચૈતન્ય સ્વામીએ વનવાસમાં રહીને અને જ્ઞાનદેવ એકનાથ વગેરે
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૫૪]
ક્રમચાગ
મહાત્માઓએ એકાન્ત પર્યંત ગુફા નદી વગેરેના શુદ્ધ વાતાવરણમાં રહી પ્રભુપ્રાપ્તિના વિચારા કર્યા હતા. શ્રીમદ્રે હુકુમમુનિએ જગડીઆ પાસેના નાંદાઢના પર્વ તેમાં એકેક માસ પન્ત અન્નજલવિના હી અધ્યાત્મજ્ઞાનના વિચારે સેન્યા હતા. શ્રી પ્રેમચંદ્રુજીએ ગિરનાર પર્વતમાં આત્મધ્યાન ધર્યું હતું. સ્થૂલભદ્રે નન્દરાજાના બગીચામાં દીક્ષા લેવાના નિશ્ચય વિચાર કર્યાં, કપિલકેવલીએ અોકવાટિકામાં દીક્ષા લેવાના વિચાર કર્યાં. આણુજી પતપર ઘણી વખત સુધી ભર્તૃહરિએ ધ્યાન ધર્યુ· હતું અને ત્યાં વૈરાગ્યશતાની રચના કરી હતી. ગાપીચ'દરાજાએ આજીજીપર જ્યાં હાલ ગાપીચ'દની ગુફા ગણાય છે તેમાં આત્મધ્યાન ધર્યું હતું. હિમાલય પતમાં ખરેખરા કમચાગી બનવાના વિચારાને વિવેકાનન્દે કર્યાં હતા. મેટામેટા વિદ્વાના જ્ઞાનીએ અને ચેગીએએ પતાપવ તાની ગુફાએ નદીનાં નિલ ઝરણાંવાળાં સ્થાના વગેરે સ્થાનેમાં સ્વવિચારની પરિપકવતા કરીને વિશ્વમાં પશ્ચાત્ તેઓએ સ્વાત્મક વ્યા કરી બતાવેલ છે.
૧૨૦ માહનિદ્રા ત્યાગવાની આવશ્યકતા પૃ. ૩૬૮ કામની વાસનાને તાબે થઈ અનેક પ્રકારના અનીતિસમય પાપ-વિચારો કરવા એ એક જાતની નિદ્રા છે. માહનિદ્રાને જીતવા માટે અન્તરમાં આત્મા અને ડેની હેંચણી કરવી જોઈએ. રાગદ્વેષની વૃત્તિ એજ માહ છે અને એ માહરૂપ નિદ્રાના ત્યાગ કરીને આત્માના સ્ફટિક સમાન રૂપમાં સ્થિર થવું જોઈએ.
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૫૫ ]
કણિકા -
૧૨૧
કદિ ગભરાવુ” નહિ. પૃ.
૩૬૯૭૦
હું ચેતન ! સ્વાત્મઆધથી ઉડ, ઉત્સાહપૂર્વક કાર્યપ્રવૃત્તિ કર. અદ્યયન્ત કેમ અન્ધકારમાં પડી રહ્યો છે.? ત્યાસ કન્યના માગે ગમન કરવામાં જે જે કાંટા પડ્યા હોય તેમને દૂર કર. હવે ઉત્સાહથી ત્યારું જીવન ભરી દે અને જાણે નવુ માલજીવન પ્રાપ્ત કર્યું' હોય એ પ્રમાણે ઉત્સાહતઃ સ્વાત્મક્રાર્યાંન કર. તું બ્રહ્મસ્વરૂપી છે, અલખસ્વરૂપી છે, તુ છેદાતે નથી અને બેઢાતા નથી. તારા શુદ્ધ સ્વરૂપના તુ સ્વય. શાક્તા છે. સ્વવ્યકિતના માહ્ય વ્યવહારાથે કુટુ'ખાથે સમાજાથે અને સઘાથે જે જે ચેાગ્ય કાર્યાના એન્ને હારા શીષ પર આવી પડેલા છે તેને વહેન કર. ગભરાય ના જા— અકળાઇ ન જા, આખુ જગત સામ્ર· પડે તેાપણુ તું આકાશની પેઠે પેાતાને નિલેપ માની સ્વકાર્ડને કર અને ઉત્સાહથી કાર્યો કરતાં આત્માના આનન્દમાં મસ્ત થા. આત્માના આનન્દને પ્રત્યેક કાર્યો કરતાં પ્રગટાવ્યા કર. સધના પ્રત્યેક અંગની સુવ્યવસ્થામાં ભાંગ લે અને સંઘની અનન્તવ લતા કરવામાં જીવતા મત્રોને તેમાં કુક વિશ્વવતી આ સંઘની પ્રગતિમાં હારી પ્રગતિ અવમેધ !!! સમય ત્હારા આત્મા છે એવું માની સંઘાદિ કાર્યો કરવામાં સ્વફરજોને આધી જાગ્રત થા. ઉઠે અને કા` કરવા લાગ.
૧૨-૧૨૩ દેશની પડતી કયારે થાય ? પૃ ૩૭૧-૭૨
For Private And Personal Use Only
લકામાં પૂર્વ સમાન પુરુષા હવે કયાં છે ? કોઇ દેશ કોઇ કામ કોઇ રાજ્ય કોઇ સમાજ જ્યારે સાંસારિક વ્યાવહારિક પ્રગતિના શિખરે આરાહે છે ત્યારે તેને માહ હેઠલ પાડવા દાવ લાવીને તાકી રહે છે, અને
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૫૬]
કમગ ઈષ્ય નિન્દા અહંકાર નામરૂપની વાસના, લોભ કામ આદિ અનેક રૂપ ધારણ કરી તેમાં પ્રર્વેશ કરે છે અને પશ્ચાત્ તેને પગ તળે કચરાતી કરી નાખે છે. આટલાંટિક મહાસાગરના સ્થાને પૂવે એક મોટે દેશ હતું અને ત્યાં જેનલેકેના જેવા મનુષ્યની વસતિ હતી, પરંતુ ત્યાંના મનુષ્ય પરસ્પર એકબીજાનું અશુમ કરવા લાગ્યા અને મનુષ્યમાં રહેલા આત્માઓ કે જે પરમાત્મા છે તેને દુઃખ દેવામાં પરસ્પર પ્રવૃત્ત થયા અને હિંસાવડે દેશને રક્તમય કરવા લાગ્યા ત્યારે તે દેશપર સાગર ફરી વળે.
મેહના દાસ બની પરમાત્માથી દૂર ખસવા લાગ્યા તેથી ઈરાન ઈજીપ્ત ગ્રીસ વગેરે દેશની પડતી થઈ અને હાલ પણ પડતીમાં છે અને ઉધેડીથી સડી ગયેલા વૃક્ષોના જેવી છે તે દેશની સ્થિતિ છે. જીવતા આત્માઓના ઉપર પૂજ્યભાવ જે દેશમાં નથી અને જે દેશ ઘેરપૂજક છે તે દેશમાં મેહને જીતીને સર્વ મનુષ્યોને જાગ્રત કરે એવા પુરુષ પેદા થતા નથી અને તે દેશની પડતી થાય છે. આ વિશ્વમાં મનુષ્ય પશુઓ પંખીઓ વગેરે જીને પિતાના આત્માની સમાન દેખવામાં જે ધર્મ વિરોધ નાખે છે અને અમુક ધર્મના વિચારોથી ભિન્ન વિચારવાળા મનુષ્ય પર વિર અને અશુમ કરવાની દષ્ટિમાં ઉમેરો કરે છે એ કેઈપણ ધમ આ વિશ્વમાં જીવવાને લાયક હેતું નથી. ૧૨૪ ભાવીભાવ અવશ્ય બને જ છે. પૃ. ૩૭૨
પ્રત્યેક મનુષ્યમાં વા પ્રત્યેક પ્રાણીમાં પ્રભુ માનીને તેની સેવાભકિત ન કરવામાં આવે અને તેઓને પોતાના
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસતાં ત્રીજમવાને
કર્ણિકાઓઃ
[૧૭] આત્મસમાન માની તેની સાથે એકદયતા ધારણ કરવામાં ન આવે ત્યાં સુધી પ્રભુના નામે અનેક પકારે કરવામાં આવે હૈયે શું? ખરેખર કંઈ નહિ. અન્ય જીને પોતાના આત્મા સમાન દેખવામાં કઈ જાતને બહાનિમિત્તાવડે. મેહ ન ઉપજે ત્યારે સમજવું કે હવે કંઈ મેહનિદ્રા ટળવા માંડી, છે અને જાગ્રત થઈ વિશ્વમાં ઉત્તમ કાર્ય કરવાનું આવ્યું છે.. મેહને પડદે પિતાના પરથી ખસતાં અન્ય મનુષ્યના વાસ્તવિક આત્માઓને દેખવાની શક્તિ પ્રગટવાની સાથે મૈત્રી પ્રમોદ માંથશ્ચ અને કાર્યભાવના પ્રકટવી જોઈએ અને તે આચારમાં મૂકવાની સાથે તેને અનુભવ આવે ત્યારે અવધવું કે હવે કંઈ જાગ્રત થવાનું કાર્ય કરવાને ઉઠવાની ગ્યતા આવી છે. સર્વ જીવાના. ભલામાં અને તેઓનાં દુઃખ હરવા માટે હૃદયમાં શુદ્ધ પ્રેમ અને સેવાની ભાવનાઓ પૂરજોસમાં સિધુના પૂરની પેઠે ઉછળતી હોય ત્યારે સમજવું કે મેહનિદ્રાને વિલય થવા લાગે છે અને કંઈક જાગ્રત્ દશા થઈ છે. ધર્મના મતભેદ પ્રભેદેની ચર્ચાઓના ખંડન-મંડનમાં મેહના ઉછાળા પ્રગટતા હોય ત્યાં ચેતનજી ઊંધેલા જાણવા અને તેઓને તત્સમયે મેહરાજા લુંટતો હોય એમ અવધવું. ૧૨પ-લેની લાગણું જાણું જે મનુષ્ય વિવેક પૂર્વક કાર્ય કરે છે તે જ ખરેખર કર્મયોગી બને છે.
પૃષ્ટ ૩૭૪ થી ૩૮ જે મનુષ્ય કૃત્યાય વિવેક પૂર્વક કાર્ય કરે છે તેઓજ કમયેગી ખરેખરા બની શકે છે. કમલેગી તરીકે દાદાભાઈ નવરોજજી,
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
T૧૫૮]
કમગ મેહનદાસ કરમચંદ ગાંધી વગેરે સાંસારિક પ્રવૃત્તિઓમાં અગ્રગણ્ય ગણાય. તેનું કારણ એ છે કે તેઓ ત્યાકૃત્યના વિવેકપૂર્વક પ્રત્યેક કર્તવ્ય કાર્યોને વિચાર કરે છે. ગોખલે સર્વત્ર કથાગી તરીકે પ્રસિદ્ધિને પામ્યા તેનું કારણુ એ છે કે તેણે આર્યાવર્તની પ્રગતિકારક પ્રવૃત્તિની કૃયાયવિવેકથી પૃથકકરણતા કરી બતાવી. શ્રીકૃષ્ણ મહાભારતના યુદ્ધમાં મૃત્યાત્ય વિવેકવડે કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિને ઉપદેશ આપીને સર્વ સભાને સત્ય તરફ આકરી હતી, પરંતુ કૌરએ કૃત્યાકૃત્ય વિવેકની દષ્ટિને અને કાર્યને તિરસ્કાર કર્યો તેથી અને કૌરને પરાજય થ અને પાંડને જય થશે. જે મનુષ્ય કૃત્યાત્યને વિવેક કરે છે તે કર્તવ્ય કાર્યોને પ્રથમથી અધ તરીકે તે સિદ્ધ કરી લે છે. ભેળા ભીમમાં અનેક પ્રકારની શક્તિઓ ખીલી હતી તેથી તે ગુજરાતનું રાજય સારી રીતે કરી શકે પરંતુ ત્યાત્ય વિવેક વિના તેણે સેશ્વર તથા પૃથુરાજની સાથે નાહક યુદ્ધ કરવાને પ્રસંગ પ્રાપ્ત કર્યો. કરણધેલામાં પણ કૃત્યાય વિવેકદષ્ટિની ખામી હતી તેથી તેણે અનીતિમાં પ્રવેશ કર્યો. શ્રી કુમારપાલરાજામાં કૃત્યકૃત્ય સારી રીતે ખીલ્યું હતું તેથી તેણે ગુર્જર પ્રજાનું સારી રીતે પાલન કર્યું હતું અને ઉત્તમ વ્યવહારવડે તેણે કર્તવ્યકાર્યો કરીને ઈતિહાસના પાને પોતાનું અમર નામ કર્યું. કુમારપાલની પશ્ચાત ગાદીએ બેસનાર અજયપાલ રાજામાં કુલ્યા
ત્ય વિવેકની ઘણું ખામી હતી તેથી તે સર્વ પ્રજાને પ્યાર મેળવી શકયે નહિ અને તેને કેઈએ મારી નાખ્યું. અમદાવાદમાં ગુજરાતની ગાદીએ બેસનાર કેટલાક મુસલમાન બાદશાહોમાં કૃત્યકૃત્યને વિવેક ન હતું તેથી તેઓએ કેટલીક ધર્માન્જપણથી નકામી લડાઈ. એ કરીને હિન્દુઓની અરુચિ હારી લીધી. કૃત્યાકૃત્યવિવેકથી
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[૧૯] વ્યાવહારિક-લૌકિક બાબતમાં અને ધર્મની બાબતમાં કાર્યસિદ્ધ થાય એવી પ્રવૃત્તિ કરી શકય અને તેથી અનેક મુશ્કેલીઓને સહેજે અન્ત લાવી શકાય છે. અંગ્રેજ સરકારે કૃત્યાયવિવેક અને ઉત્તમ લૌકિક વ્યવહારવડે કાર્યસિદ્ધિાના વિજયને મેળ છે તે પ્રત્યક્ષ અદ્યપર્યન્ત અનુભવાય છે. ત્યાફત્ય વિવેક અને ઉત્તમ વ્યવહાર એ નીતિની સાનુકૂલતાને ભજે છે. મનુષ્યની રુચિને પિતાના પ્રતિ આકર્ષવામાં અને મનુષ્યના અભિપ્રાયને ધ્યાનમાં લઈ કર્તવ્ય સાર્વજનિકકાર્યો કરવામાં અથવા વ્યક્તિ સંબંધી કાર્યો કરવામાં ત્યાયના વિવેક વિના એક ક્ષણમાત્ર સર્વ વિશ્વને ચાલે તેમ નથી.
-કાર્યપ્રવૃત્તિ કરતાં અનેક શાકનાં કારણે ઉપસ્થિત થાય એવું બને તથાપિ ચેતનજીએ ભૈર્ય સંરક્ષીને ચિંતવવું કે કવિ નિતિ આવી ચિન્તાથી શાકની સ્થિતિ પણ વિલય પામશે. ૩૭ થી ૮૦
જે બનવાનું હોય છે તે બન્યા કરે છે તેમાં હે ચેતના હારે શેક ન કરવો જોઇએ.
શેક કરવાથી આત્માની શકિતઓ પર આઘાત થાય છે અને ઉત્સાહ-પ્રયત્નમાં મન્દતા આવવાથી સ્વયમેવ કર્તવ્ય કાર્યપ્રવૃત્તિથી ભ્રષ્ટતા થાય છે અને તેથી કિઈ જાતને લાભ પ્રાપ્ત થતો નથી.
અમદાવાદમાં એક શેઠને હાલામાં હાલે પુત્ર હતે. શેઠ જેનધમી હતા, ભરયૌવનાવસ્થામાં શેઠને પુત્ર મરણ પામ્યું; શેકે તેનાં મૃતકાર્યો કર્યા અને ઉપાશ્રયમાં મુનિ પાસે આવી વ્યાખ્યાન શ્રવણ
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૬૦ ]
કમાગ કરવા લાગ્યા. મુનિએ શ્રાવકને પૂછયું, તમારે પુત્ર મૃત્યુ પામ્યા તેથી તમને કેમ શેક નથી થતું? શ્રાવકે પ્રત્યુત્તર આપે કે ગૃહસ્થાવાસના ધર્મ પ્રમાણે પુત્રની ઉન્નતિ કરવી અને તેનું પ્રેમપૂર્વક પાલન કરવું એ મદીય વ્યવહાર–કતવ્યધમ પ્રમાણે મૃત્યુના ચરમસમય પર્યન્ત મેં ધર્મ બજાવ્ય; તેના આત્માને શાંતિ મળે એવા સર્વ ઉપાયે મેં કર્યા તેમ છતાં આયુષ્યાવધિ પૂર્ણ થતાં તેને આત્મા પરભવમાં ગયે; તે આત્મા અમર છે, તેણે દેડરૂપ વસ્ત્રને ત્યાગ કરી અન્યભવમાં અન્ય દેહ-વસ્ત્રને કમનસારે ધારણ કર્યું. તેના આત્માની સાથે મારે આત્મભાવથી વર્તવાની જરૂર છે. દેહરૂપ વસ્ત્રો તે સર્વ આત્માઓનાં બદલાય છે તેથી દેહરૂપ વસ્ત્રોને વા મારા સ્વાથને મારે શેક ન કરવું જોઈએ. જે બનવાગ્ય હેય છે તે બને છે અને સ્થિતિના આધીન સર્વ છે, એ નિશ્ચય અવબોધ્યા પશ્ચાત્ આત્મરૂપ સૂર્યની તરફ શેકરૂપ વાદળને શા માટે છવરાવવું જોઈએ ? આ પ્રમાણે શ્રાવકની વાણી સુણીને મુનિ પ્રદ પામ્યા અને સભ્યજનેને બાધ થયે. કર્તવ્ય કાર્યો બજાવતાં જે જે બહાદશાઓ પ્રાપ્ત થવાની હોય છે તે થયા કરે છે. હરિચંદ્રને પાઠ ભજવનાર નાટકીઓ સ્વમનમાં શેકાતુર થતું નથી, કારણ કે તે જાણે છે કે વાસ્તવિક હું હરિશ્ચંદ્ર નથી અને વાસ્તવિક તારામતી મારી રાણું નથી–એવી તેના મનની સ્થિતિથી તે કર્તવ્યકમમાં વ્યાપેહ પામતું નથી તેથી તે શેકાધીન બની શકતે નથી; તત્ પ્રત્યેક મનુષ્ય આ સંસારરૂપ નાટકશાળાના અનેક અવતારરૂપ અનેક પડદાઓમાં અનેક પ્રકારના વેષે ભજવવા જોઈએ, પરંતુ તેમાં પતે તે નટ નાગરની પેઠે ન્યારે છે એ અનુભવ કરી પ્રવર્તવું જોઈએ કે પશ્ચાત્ તેને શેક અનુત્સાહ અને
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૧૬] દીનતાના વિચારે ઘેરી શકે નહિ. આ વિશ્વમાં કયય-વિવેક અને ઉત્તમ વ્યવહારવડે કાર્યપ્રવૃત્તિ કરતાં કાર્યની સફલતા ન થાય એવું સ્થૂલદષ્ટિથી દેખાય તે પણ અન્તરમાં વિચારવું કે મારું કર્તવ્ય મેં કર્યું છે. મારી ફર્જ અદા કરવામાં મારે સત્યાનન્દ માનવે જોઈએ. કેઈ કમના ઉદયથી વા અન્ય કારણથી કાર્યસિદ્ધિ ન થાય તે તેથી કર્તવ્ય-ફજ બજાવ્યાથી મનમાં અંશમાત્ર શાક ન કરવું જોઈએ. શક્તિને કર્તવ્યકમમાં ફેરવ્યા પશ્ચાત્ ગમે તે થાઓ તે મારે દેખવું ન જોઈએ અને શેક પણ ન કરવું જોઈએ. આન્નતિના માર્ગ પર સ્થિર રહીને કર્તવ્ય-કાર્યો માટે જે જે બાદશામાં હું મુકાયેલ છું તે તદનુસારે કાર્યો કરવા જોઈએ. શોક એ ખરેખર આત્માની નબળાઈ છે. આત્માની મતદશામાં શોક પ્રગટ જ નથી. કથનીય સારાંશ એ છે કે ત્યારે શેક ન કરવું જોઈએ. ૧૨૬ આત્મશકિતને વિકાસ કરવો. પૃ. ૩૮૩ સદા ઉત્સાહથી મનડું ભરીને કાર્ય ઝટ કરવું ભયંકર ભૂતડાં દેખી, કદાપી કાર્ય ના ત્યજવું. ૪ કદી ન વેચવું મનડુ, કદી ના વેચવી કાયા; બની પરતંત્ર અથી , કદાપિ કાર્ય ના ત્યજવું. ૫ બને છે હેળીને રાજા, ત્યજે જે કાયદા પ્રારંભી, મનુષ્યનું શુભંકર જે, કદાપિ કાય ના ત્યજવું. ૬ બની ગાફલ પ્રમાદે જે ત્યજી દે કાર્ય પ્રારંછ્યું, વિના મૃત્યુ સુ જાણી, કદાપિ કાયર ના ત્યજવું. ૭ ૧૧
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨]
કમગ ૧૨૭. દઢ સંક૯પનું અચિન્હ બળ. પૃ. ૩૮૫-૩૮૭
શુભ કાર્યોને પ્રારંભ કરતી વખતે યુક્તિને ઉપયોગ કરે. અભયકુમાર, બીરબલ અને નંદિસૂત્રની કથાઓમાં પ્રસિદ્ધ રેહાની પેઠે શુભ કાર્યોને યુક્તિઓ વડે કરવાં જોઈએ. ઈગ્લીશ સરકારે હિંદુસ્થાનમાં રાજ્યસ્થાપનારૂપ કાર્યોને પ્રારંભ ખરેખર અનેક યુક્તિ વડે કર્યો અને અનેક બળવા પ્રસંગે વિપત્તિ સહીને રાજ્ય સ્થાપન કાર્યની સિદ્ધિ કરી આર્યાવર્તમાં શાંતિ ફેલાવી અને રાજ્યશક્તિની વૃદ્ધિ કરીતકતુ મનુએ અનેક અયુક્તિચેવડે એગ્ય કાર્યો પ્રારંભવું જોઈએ અને જે કાય પ્રારંવ્યું હોય તે સંકલ્પની દઢતાપૂર્વક પૂર્ણ કરવું જોઈએ. દઢ સંપથી ગબળ ખીલે છે અને તેથી અશકય કાર્યો પણ અશક્ય થઈ શકે છે. દઢ સંકલ્પથી જે કાર્ય આરંભવામાં આવે છે તે પૂર્ણ થાય છે અને જે કાર્ય થશે કે નહિ થાય એવી શંકા ધારીને આરંભવામાં આવે છે, તે કાર્યની સિદ્ધિ કહી શકાતી નથી. પ્રત્યેક કાર્ય કરતાં સંકપની દઢતા હોય છે તેજ કાયસિદ્ધિ થઈ શકે છે. કાચબી પિતાનાં ઇડાને રેતીમાં દાટે છે અને પશ્ચાત્ તે જલમાં રહીને ઇંડાંમાંથી બચ્ચાં થવાને દઢ સંકલ્પ કરે છે અને તે દઢ સંકલ્પથી વતે છે, તેથી તે ઈડામાંથી બચ્ચાં નીકળે છે અને તેને તે જલમાં લઈ જાય છે. કાર્યની પૂર્ણતા કરવામાં દઢ સંક૯પ એ આત્મારૂપ છે. એડીસને દઢ સંકઃપથી પ્રત્યેક શોધમાં વિજય પ્રાપ્ત કર્યો છે. શુભ કાર્યોને દઢ સંકલ્પ ખરેખર શુભ ફલ પ્રકટાવે છે, અને અશુભ કાર્યને દઢ સંકલ્પ ખરેખર અશુભ ફલ પ્રકટાવે છે. સંક૯૫બલમાં અપૂર્વ મહત્તા રહી છે તેને ખ્યાલ યેગશાસ્ત્રોના અધ્યયનથી અવાધાય
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
"
કણિકાઓ :
[ ૧૬૩ ]
॥
છે. અશુભ દૃઢ સકલ્પથી સ્વ અને વિશ્વનું અશુભ થાય છે અને શુભ્ર દૃઢ સ'કલ્પથી સ્વ અને વિશ્વની શુભ પ્રગતિ થાય છે. પાતાના શુભાશુભ સંકલ્પથી વનસ્પતિ પર શુભાશુલ અર થાય છે; તે અન્ય જીવાનુ તે કહેવું જ શુ' ? શુભાશુભ સકલ્પ બળથી વિષ્ણુની પેઠે સ્વનું અને વિશ્વનુ શુભાશુમ કરી શકાય છે; મંત્રશાસ્ત્રોનાં રહસ્યાનુ સૂક્ષ્મદ્રષ્ટિથી અવલેાકન કરવામાં આવશે તે સાથુલ સંકલ્પબલનું માહાત્મ્ય અવમેધાશે. શુભાશુભ સંકલ્પ પર વિશ્વમાં એક કિંવદન્તી નીચે પ્રમાણે પ્રવર્તે છે–દિલ્હીના ખાદશાહે એક વખત દિલ્હીના મહાજનને ભેગુ કરી ચીનના શાહ પાસે મેક્યું અને પત્ર લખી જણાવ્યુ` કે–દિલ્હીના બાદશાહે અલ્પ વયમાં મૃત્યુ પામે છે અને ચીનના આદશાહ દીર્ઘકાળ પયત રાજયગાદી ભેળવે છે તેનું શું કારણ છે ? તે આવેલા મહાજન સાથે પત્ર લખી જણાવશે. ચીનના શાહે વિચાર કરી દ્દિલ્હીના મહાજનને એક વટવ્રુક્ષની નીચે રહેવા આજ્ઞા કરી અને પ્રત્યુત્તર માટે કહ્યું કે જ્યારે આ વટવ્રુક્ષ શુષ્ક થઈ જશે ત્યારે તમને દિલ્હી જવાની આજ્ઞા મળશે. મહાજને વિચાર કર્યો કે આ મહાવટવૃક્ષ સુકાઈ જવુ મુશ્કેલ છે તેથી હવે અત્ર રહેવું પડશે, મહાજને દરરાજ વટવૃક્ષ શુષ્ક થાએ કે જેથી અમે મુક્ત થઇએ-એવા દેઢ સ ંકલ્પપૂર્વક નિઃશ્વાસ નાખ્યું; તેથી છ માસમાં વટવ્રુક્ષ શુષ્ક થઇ ગયું; તેને સુકાયેલ દેખી મહાજન આનન્દ્વ પામ્યું અને ચીનના શાહની પાસે જઈ કરી સર અનેલુ વૃત્તાંત જાવ્યું. ચીનના શાહે કહ્યુ કે તમારા ખાદશાહના હવે ઉત્તર મળ્યે શાહના વચનને ભાવ મહાજનથી અવમેધાયા નહિ તેથી મહાજને પુનઃ કહ્યું કે અમારા ખાદશાહ ઉપર પત્ર લખી આ પેા. ચીનના શાહે કહ્યુ` કે એક એકેન્દ્રિય વટશ્રૃક્ષના ઉપર તમારા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૬૪]
કમયેાગ
અશુભ સ કલ્પની એટલી બધી અસર થઇ કે તેથી છમાસમાં વટવ્રુક્ષ શુષ્ક થઇ ગયું ! તે જે બાદશાહ પાતાની પ્રજાને મારે છે, કુટે છે, અન્યાયથી સતાપે છે, મùાત્માઓના, સાધુએના શાપ લે છે, કરાડી મનુષ્યોની આંતરડી કકળાવે છે અને કરોડો મનુષ્યોની હાય લે છે તેની પ્રજા દરરાજ બાદશાહને મરણુ પામવા વગેરેની મદદુવા આપે; તે બાદશાહો હિન્દુસ્થાનમાં કયાંથી દીર્ઘકાળપન્ત રાજ્ય કરી શકે વારૂ ? અલબત ન કરી શકે. કરેડા મનુષ્યની હાય લઈને કાણુ મનુષ્ય દી કાલપન્ત જીવી શકે ? હિન્દુસ્થાનના બાદશાહે પ્રજાને સંતાપે છે, પ્રજાને કનડે છે, અન્યાયથી પ્રજાને અનેક પ્રકા રનાં દુઃખ આપે છે તેથી તેએ અલ્પાયુ લાગવીને નષ્ટ થાય છે. આ પ્રમાણે ચીનના શાહે ઉત્તર લખાવી માકલ્યા. તુહી દાય गरीबकी, कबु न खाली जाय; मुवे ढोर के चामसे; लोहा સમાજ્ઞાચ- ઇત્યાદિથી અવમેધવું' કે અશુભ સકલ્પથી અશુભ થાય છે અને શુભ સકલ્પથી શુભ થાય છે, અશુભ દૃઢ સંકલ્પમળે તેોલેશ્યા . પ્રકટે છે અને શુભસ કલ્પમળે શીતલેશ્યા પ્રકટે છે. શ્રીમદ્ હેમચદ્રાચાર્ય કૃત ચોગશાસ્ત્રમાં પ્રત્યાહારનું સ્વરૂપ વાંચવાથી સંકલ્પનું બળ કેવું છે ? તે અવમેધાશે. ચાણાકયે સકલ્પની દઢતાથડે પટણાની ગાદીપર ચંદ્રગુપ્તને બેસાડ્યો અને નન્દને નાશ કર્યાં તે. ઇતિહાસજ્ઞાથી અજ્ઞાત નથી, સકલ્પની દૃઢતાવડે અનેક કા કરી શકાય છે. ઇત્યાદિ સકલ્પબળ અવમેધીને સ`કલ્પની દૃઢતાવડ પ્રારભિત અનેક કાર્યો કરવા પ્રવૃત્ત થવુ જોઇએ. આત્મજ્ઞાનના અનુભવમાં ઉંડા ઉતરીને જેએ શુભાશુભ વ્યવહારમાં તટસ્થ ખનીને શુભાશુભ સંકલ્પ કર્યાંવના પ્રારબ્ધાનુસારે કન્યકમાં કરે છે એવા ઉચ્ચ આત્મજ્ઞાનિયા વિના અન્યમનુષ્યા કે જે શુભાશુભ સંકલ્પથી
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[૧૫] મુક્ત નથી તેઓએ પ્રથમ અશુભ સંકલપને ત્યાગ કરે એને શુભસંકપિપૂર્વક અધિકાર પ્રાપ્ત કર્તવ્ય કાર્યો કરવાં. સંકલ્પની દઢતા વડે પ્રારંભિત કર્તવ્ય કાર્યની સિદ્ધિ થાય એવી યુક્તિઓ વડે કાર્ય કરવું અને કાર્યની પરિસમાપ્તિ થયા વિના સંકલ્પની દઢતાને ત્યાગ ન કરે. ' ૧૨૮ સતત અભ્યાસની આવશ્યકતા પૂ.૩૮૯-૯૦
સતત વકાર્યાભ્યાસથી કાર્ય કરવામાં પરિણામિક અને કામણિકી બુદ્ધિની પ્રાપ્તિ થાય છે અને તેથી કાર્ય કરવાના અનેક માર્ગો ખુલ્લા થાય છે. શ્રીદેવેન્દ્રસૂરિએ સતતાભ્યાસ વેગે અનેક પ્રારંભિત પ્રકરણે વગેરેની રચના કરી. શ્રીડરિભદ્રસૂરિએ સતતાન્યાસગે ચૌદસે ચુમ્માલીશ ગ્રન્થની રચના કરી. ન્યાયવિશારદ શ્રી યશવિજયઉપાધ્યાયે પ્રારંભિત ગ્રન્થ રચના સતતાન્યાસ યોગે એકસને આઠ સંસ્કૃત ગ્રન્થની રચના કરી. શ્રીમદ્ આનંદધનજીએ અધ્યાત્મજ્ઞાનાનુભવના સતતાભ્યાસના યેગે અનેક આત્મશક્તિને પ્રાપ્ત કરી. શ્રી હેમચંદ્રસૂરિએ ગ્રન્યરચનાના સતતાયાસને સાડાત્રણ કોટી પ્લેકેની રચના કરી. શ્રીમદ્ ઉમાસ્વાતિવાચક મહારાજે જ્ઞાનના સતતાથાસગે બહુશ્રત બની તવાર્થસૂત્ર આદિ પાંચસે ગ્રન્થની સ્થના કરી. વૃદ્ધવાદિએ સતતાયાસગે કુમુદચંદ્રને વાદમાં હરાવીને સિદ્ધસેન તરીકે સ્વશિષ્પ કર્યો. જેમાં પ્રથમાભ્યાસ દશામાં એકેક બ્રેક મુખે કરી શકતા હતા એવા મહાત્માએ જ્ઞાનાધ્યયનના સતતાભ્યાસગે મહાવિદ્વાન બની પોતાની પાછળ સ્વરચિત અનેક ગ્રન્થને ભાવિ પ્રજાના વારસામાં મૂકી સાક્ષર દેહે અમર થયા છે. કેઈ પણ કાર્યપ્રવૃત્તિના અભ્યાસને વચમાંથી ને
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૬]
કમગ દેવે જોઈએ. સતતા ક્યાસવડે પ્રત્યેક કાર્યની સિદ્ધિ સખ થઈ શકાય છે, એમ બાલ્યાવસ્થાથી તે અદ્ય પર્યન્ત પ્રારંભી પ્રત્યેક કાયના અનુભવથી અવબંધાય છે. અએવ મનુષ્ય ! કઈ પણ કાર્યની પરિક્ષામાપ્તિ માટે સતતાભ્યાસને સેવન કર અને તકાય કરવાનો આત્મશક્તિની વિવૃદ્ધિ કર !!! સતતાભ્યાસમાં કંઈ પણ વિલંબ વા વિન થવાથી આત્મશક્તિ જે પ્રવાહ સતત વહેતે હોય છે તે અન્દ પડે છે. અતએજ સતતાયાસની યોગીઓએ અત્યંત આવશ્યક્તા સ્વીકારી છે. અવિચ્છિન કાલદ્વારા અને ઉદ્યમ દ્વારા સતતાભ્યાસ કરવાથી બહુ કાલે જે જે કાર્યો સિદ્ધ થવાનાં હેય છે. તે અ૫ કાળમાં સિદ્ધ થાય છે. અવિલંબ રીતિએ સતતાભ્યાસને નિયમિત વ્યવસ્થા દ્વારા સ્વતાં કર્તવ્ય કાર્યોમાં વ્યવસ્થિત પદ્ધતિએ આત્મશક્તિને સુવ્યય થાય છે અને તેથી કર્તવ્ય કાર્યો ત્વરિત સુવ્યવસ્થાથી કરાય છે. સતતા વ્યાસવર્ડ અને અસ્ત્રશસ વિદ્યાઓને તપ કરી પ્રાપ્ત કરી હતી. વિદ્યા કલા યુદ્ધ વ્યાપાર આદિ કર્તવ્ય કાર્યોને સતતાભ્યાસથી ત્વરિત સિદ્ધ કરી શકાય છે. ખગોળશાસ્ત્રીઓએ સતતાભ્યાસગે અનેક જતિ સંબંધી શોધ કરી છે. વિજ્ઞાનવાદીઓએ સતતાભ્યાસયેગે પાશ્ચાત્ય દેશોમાં અનેક પ્રકારની શેધ કરી આ વિશ્વમાં અનેક વ્યાવહારિક પ્રવૃત્તિને સુગમ કરી દીધી છે. સુદ્ધકલાના શસ્ત્ર સંબંધી સતતાભ્યાસયેગે પાશ્ચાત્ય દેશોમાં અનેક પ્રકારની શેાધ થઇ છે. સતતાભ્યાસગે હવાઈ વિમાન સંબંધી અનેક પ્રકારની જર્મની અને ફ્રાન્સ વગેરે દેશમાં શોધ થઈ છે અને હજી બધે થશે. કર્તવ્ય કર્મ સંબંધી સતતાભ્યાસગે કામણિ બુદ્ધિ ઉત્પન્ન થાય છે તથા તેથી આત્મામાં કર્તવ્ય કાર્યશક્તિની
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
[૧૭]
વિવૃદ્ધિ થાય છે. અતએવ આત્મન્ ! કન્ય કાચાને સતતાભ્યાસયાને ગમે તે રીતે ગમે તે ઉપાયે કર ! !!
૧૨૯-કારણુયાગ કાની સિદ્ધિ પૃ. ૩૯૦-૩૯૧
કોઈ પણ કાય પ્રવૃત્તિના અભ્યાસની પર પરાથી કાર્યોની સિદ્ધિ થાય છે. પરંપરાભ્યાસને શ્રીમદ્ મહાવીર પ્રભુએ અનેક જન્મામાં આત્માની શક્તિયે ખીલવતાં ખીલવતાં થરમભવમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. ગૌતમબુદ્ધે અન્ય ભવામાં પરંપરા યાસે અધ્યાત્મ શક્તિને ખીલવી હતી તેથી તે ગૌતમબુદ્ધાઅવતારમાં અનેક લેાકેને સ્વધમમાં આકર્ષી શકા. પરપરાભ્યાસથી જે જે શક્તિયેાની ન્યૂનતા ડાય છે તે તે શક્તિયાની પૂર્ણતા થાય છે. શ્રી ઋષભદેવ પ્રભુના અવતારમાં પરમાત્મપદની જે જે શક્તિયા ખીલી હતી તેનુ સત્ય કારણ પર પરાભ્યાસ હતુ. શ્રી શાન્તિનાથ પ્રભુનુ આવતાશિ જીવન વાંચતાં અવમેધાશે કે પરંપરાઅભ્યાસખળે તેમણે સ આધ્યાત્મિકશક્તિયેા ખીલવી હતી. કાઇ પણ વ્યક્તિની ખીલેલી શક્તિયાને ઉદ્દેશી કથવામાં આવે છે કે એણે પૂર્વભવમાં તે તે શક્તિયાની પ્રાપ્તિ માટે સમ્યગ્ અભ્યાસ કર્યો હતા. પ્રભવસ કાર અને પૂભવાન્યાસયાપમવંત મનુષ્ય આ ભાવમાં અલ્પ પ્રયત્ને મહત્યા કરી શકે છે.એમ અનુભવષ્ટિથી સૂક્ષ્મ નિરીક્ષણ કરાશૈતા ત્વરિત પ્રખાધાશે. શ્રી નેમિપ્રભુનું પૂર્વભવાનું ચરિત વિલાતાં ત્વરિત પ્રમેાધાય છે કે પર પરાઅભ્યાસે સ્વાત્મામાં તે તે પ્રકારની શક્તિયે પ્રગટે છે. આ ભવમાં અને પરભવમાં પર પરાઅભ્યાસનુ અળ એટલું અધુ' પ્રકટે છે કે તેથી પ્રાપ્તિસ્થિતિથી વિનિપાત થતા નથી. ઉચ્ચસ્થિતિની અવધિ પ્રાપ્ત
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮]
કમલેગ કરવા માટે પરંપરાભ્યાસની અત્યંત આવશ્યકતા છે. જ્ઞાન દર્શન અને ચારિત્રાદિક અનેક ગુણોની સેવામામાં શક્તિ પ્રાપ્ત કરવાને પરંપરાભ્યાસનું મહત્વ સ્વીકારીએ તે પ્રમાણે પ્રવર્યા વિના છૂટકો થવાને નથી. જે જે કર્તવ્ય કાર્યોની અભ્યાસ પરંપરાઓ સેવવાથી કચેની સિદ્ધિ સાથે આત્મશક્તિની વૃદ્ધિ થાય છે તે અભ્યાસપરંપરાઓને ત્યાગ કદાપિ કરી શકાય નહિ. જે જે મનુષ્યોમાં મહાન શક્તિ પ્રગટી છે તે પરંપરાભ્યાસનું ફલ છે તેવું અવારીને પરંપરાભ્યાસની પ્રવૃત્તિને નિર્ધારિત કાર્યોની સિદ્ધિ માટે સેવવી જોઈએ. મુક્તિમાર્ગમાં વા સાંસારિકમાર્ગમાં કર્તવ્યકાર્યપરંપરાભ્યાસથી આત્માની શક્તિ પ્રગટે છે અને કર્તવ્ય- ' કાની સિદ્ધિ થાય છે. જે જે ગુણોની સિદ્ધિ વા પ્રાપ્તિ માટે અભ્યાસ સેવવામાં આવે છે તે તે કાર્યોની સિદ્ધિ ખરેખર મતતાભ્યાસ બળે પરંપરાભ્યાસબળે થાય છે–એમ અનેકજ્ઞાનચોગીઓનાં અને કામગીઓનાં દષ્ટાંતથી સિદ્ધ થાય છે. સતતાભ્યાસબળ અને પરંપરાભ્યાસબળ જેનામાં નથી અને જેનામાં છે તે પણ જે મક્ક થાય છે તે જીવતાં મૃતકના સમાન છે અને તે વિશ્વમાં નકામું ખાય છે પીવે છે. તેઓને જન્મ પશુઓના કરતાં વિશેષ નથી. સતતાભ્યાસ અને પરંપરાભ્યાસ બળવડે સ્વાધિકાર જે જે કતવ્ય કાર્યો હોય તે અવયય કરવાં જ જોઈએ. યદિ અભ્યાસ ન સેવવામાં આવે તે જીવતાં મનુષ્ય મડદાં સમાન છે અને તેઓ સ્વપરની ઉન્નતિ કરવાને કઈ પણ રીતે લાયક નથી. કર્તવ્ય કાર્યો માટે જે અભ્યાસ ન લેવાય તે અવબોધવું કે કર્તવ્ય કાર્યો માટે મનુષ્ય જીવતે જ નથી અને તે આધ્યાત્મિકભાવે જીવતે રહેવાને અધિકારી થતું નથી.
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૧૯] કારણગે કાર્યની સિદ્ધિ થાય છે. કેઈ પણ મનુષ્ય કારણ વિના કાર્યની સિદ્ધિ કરી એવું જગત્માં દષ્ટાન્ત છે જ નહિ. શતતાભ્યાસ વિના કઈ પણ કર્તવ્ય કાર્યની સિદ્ધિ થતી નથી. જે કર્તવ્ય કાર્યો માટે અભ્યાસ સેવવામાં આવે છે તેજ કર્તવ્ય કાર્યની સિદ્ધિરૂપ આવિર્ભાવ અવલેકવામાં આ છે. આત્માના જે જે ગુણોના પ્રકાશાથે અભ્યાસ સેવવામાં આવે છે તે તે ગુણેને આવિર્ભાવ થાય છે. નેપેલિયને જે શક્તિના આવિર્ભાવ માટે અભ્યાસ કર્યો હતે તે શક્તિની તેણે પ્રાપ્તિ કરી હતી. જે અનુષ્ય જે શક્તિના આવિર્ભાવ માટે અભ્યાસબળ સેવે છે તે માખ્ય તે કર્તવ્ય કાર્યની શક્તિને પ્રગટાવી શકે છે એમ શેકસપિયર, બેકન, કાલીદાસ આદિ અનેક આદર્શ શક્તિધારક મનુષ્યના દષ્ટાંતથી સિદ્ધ થાય છે–એવું હૃદયમાં અવધીને જે જે શક્તિ પ્રાપ્ત કરવાની હોય અને જે જે કર્તવ્ય કર્મો કરવાનાં હોય તેને અભ્યાસ પરિપૂર્ણ સેવ; અભ્યાસ સેવ્યા વિના કુલની આશા રાખવી તે વ્યર્થ છે. ઉપર્યુક્ત શ્લોક ૬૩ના ભાવાર્થને હૃદયમાં ધારણ કરી કર્તયકમને સતતાભ્યાસવડે કરનાર થા; ચકર્મની સિદ્ધિ ખરેખર અભ્યાસબળ ઉપર છે અને કાર્મણિ આદિ બુદ્ધિ પણ સતતાભ્યાસ અને પરંપરા શ્વાસ બળવડે સ્વને પ્રાપ્ત થશે. કર્તવ્યાભ્યાસબળ એજ વાસ્તવિક જ્ઞતિ છે એમ નિશ્ચયતઃ અવધી કર્તવ્ય કાર્ય કરે અને આત્મશક્તિને પ્રકટાવ ! !! આ શ્લેકને ભાવાર્થ એ છે કે પરંપરાઘાસવડે આત્મશક્તિ ખીલે છે માટે તેના ભાવાથને આચારમાં મૂકી સતતાભ્યાસ અને પરપરાક્ષાસવડે કર્તવ્ય કાર્યોને અને આત્મશક્તિને પ્રકટાવ !!!
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
_ [ ૧૭૦]
www.kobatirth.org
કમાગ
૧૦-૧૩૧ મનુષ્ય ઈચ્છે તે કરી શકે, પૃ. ૩૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્મા ક્યે છે કે હું મનુષ્ય ! બ્રહ્માંડમાં જે છે તે તારા પિડમાં છે માટે તુ આત્મશ્રદ્ધાથી જે ધારે છે તે કરી શકે તેમ છે માટે તું કર્તવ્યકાર્યોમાં પ્રવૃત્ત થા. માગગાડી જ્યારે પ્રથમ શરૂ થઈ નહેતી ત્યારે લોકોને તેની ઉત્પત્તિના ખ્યાલ નહોતા. કાઇ પણુ મનુષ્ય નહાતું ધારતુ કે આ કાય` કેાઈ કરી શકશે પરન્તુ તેના ખ્યાલ કેાઈના મગજમાં આવ્યું અને હાલ વિશ્વતિ મનુષ્યાને પરસ્પર એક બીજાની પાસે જવાને માગગાડીથી ઘણી સગવડ થઈ છે. સાયન્સવિદ્યા યાને પદાર્થવિજ્ઞાનશાસ્ત્રોથી અધુના વિશ્વમાં અનેક ોધા થઈ છે અને ભવિષ્યમાં અને શેષ થશે.
મનુષ્ય જ્યાં ઇચ્છા કરે ત્યાં મા કરી શકે છે. મનુષ્યના હૃદયમાં સર્વ બ્રહ્માંડ ઉકેલવાની શક્તિ રહેલી છે, ફક્ત તેને કેળવીને પ્રકાશમાં લાવવાની જરૂર છે.
'
૧૭ર આત્મશ્રદ્ધા કેળવા પૃ. ૩૪
આર્યાવર્તના મનુષ્યામાંથી જ્યારથી કન્યકાર્યો કરવાની આત્મશ્રદ્ધા શિથિલ પડી ગઇ ત્યારથી તે પરાશ્રયી-પરતંત્ર અને દાસ જેવા બની ગયા છે અને તેઓએ યુરેાપ વગેરે દેશોમાં આગગાડી-ટેલીગ્રાફ તાર વગેરેની જે જે શેાધે થઇ તેમાંની એક પશુ રોધ કરી શકયા નથી. આર્યાવર્તીના મનુયે ક–નસીબ વગેરેમાં જે લખ્યું હશે તે થશે એવુ એકાન્તે ઉદ્યમની અવગણના કરી~માનીને
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ:
[૧૧] કર્તવ્ય કાર્યોમાં આત્મશક્તિની શ્રદ્ધાથી એટલા બધા શિથિલ બની ગયા છે કે તેઓ માંસના ચાના જેવા ચેતન્યાહીન દેખાય છે.
૧૩૩ આત્મશ્રદ્ધા કાવ્ય પૃ. ૩૯૫ આત્મશ્રદ્ધાવડે કાર્ય કર માનવી,
આત્મશક્તિ પ્રથમ તવ વિચારી; આત્મશ્રદ્ધાથકી ન્નતિ થાય છે,
જમમાં દેખાશે ભવ્ય ભારી. આ. ૧ આત્મશ્રદ્ધાથકી ધાર્યું જ્ઞમાં થતું,
મેરુ કંપાવતાં તેડ ચાલે, કૃણુકેશી અરે માનવી સહુ કરે,
સવાંગણે સિંહને શીધ્ર પાળે. આ. ૨ કેટિવિને પડે સૂર્ય સ્વામે અડે,
હેયે શ્રદ્ધાવડે કાર્ય કરવું; કાર્ય કરતાં થકા સ્વાધિકારે ખરે,
શ્રેય છે મૃત્યુથી વિશ્વ મરવું. આ. ૩ મરજી થઈ ખરે કાર્યકર તાહારૂ,
નામ ને રૂપને મેહ ત્યાગી; ફજ હારી અદા કર અરે માનવી,
આત્મશ્રદ્ધાબળે નિત્ય જાગી. આ. ૪ કાર્ય કરવાનાણી શક્તિ આત્મમાં,
અન્ય આશ્રય થતું કેમ ભેળા?
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
[૭૨]
www.kobatirth.org
આત્મશ્રદ્ધા ત્યરે તે કરી શું શકે ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારતા જે અરે ગપ્પ ગાળા, આ. ૫
કથની મીઠી અને કડવી કરણી અરે,
સ્વાધિકારે કરી કા ઐાધી; આત્મશક્તિવડે સિદ્ધિયા સાંપડે,
કમચાર
કાકર યુક્તિયે સત્યે શેત્રી, આ, ૬
*ઉઠે જાગ્રત બની કાર્યકર યત્નથી,
ખેલ ખીજું કશું ના સુખેથી; બુદ્ધિસાગર સદા કાર્ય કર તાારાં
માહનાં દ્વાર રૂપી હવેથી, આ. ૭
૧૩૪ કુન કરતાં શબ્દ ઉતાવળા રૃ. ૩૯૬
શકુન કરતાં શબ્દ ઉતાવળા અને શબ્દ કરતાં હ્રયની અાને પ્રત્યેક કાર્યના આર્ભમાં અલવતી કંથી છે. પ્રત્યેક કાય` આરંભતાં તેમાં આત્મશ્રદ્ધાખલ કેટલુ છે તેજ તે કા'ની સિદ્ધિના મુખ્યપાય છે કન્યકાય કરવા માટે આત્મશ્રદ્ધાબળની અત્યંત આવશ્યક્તા, મ યત્રપ્રક્રિયાઓની પેઠે અખાધીને હું હૈ મનુષ્ય ! પ્રાસંગિક પ્રારંભિત પ્રાપ્ત કન્યકાર્યો કર. મનુષ્ય ત્યારે અવશ્ય કર્તવ્ય કાને કરવુ જોઈએ. એજ હારા ધમ છે. ૧૩૫-૧૩૬-૧૩૭ બ્રહ્મચર્યથી અદ્દભુત સિદ્િ
પૃ. ૩૯૮-૩૯૯૮૩૯૯
For Private And Personal Use Only
શ્રીમદ્ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે એકત્રીસમી પાટ ઉપર એસીને નીચેની સ` પાટા કાઢી નખાવીને પોતાના શરીરને
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓઃ
[ ૧૭૩ આકાશમાં પ્રાણાયામબલે સ્થિર રાખ્યું હતું. દેવબોધિ શંકરાચા પ્રાણાયામબલે પાલખીને કાચા તાંતણે બાંધી કુંવારી કન્યાઓ પાસે ઉપડાવી હતી. શ્રીમદ આનન્દઘનજીએ મન-વાણી અને કાયાને પિતાની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવી અનેક ચમત્કારે પ્રાપ્ત કર્યા હતા.. તેઓએ મનને વશ કરી પેશાબ દ્વારા સુર્વણસિદ્ધિ કરવાની મનઃ સંકલ્પ શક્તિ પ્રાપ્ત કરી હતી. આત્માના તાબામાં જ્યારે મન વતે છે ત્યારે મનની શક્તિ ખીલે છે, પરંતુ જ્યારે મેહના વશમાં મન વત છે ત્યારે મન નિબલ થઈ જાય છે. આત્માના તાબામાં જ્યારે વચનગ હોય છે ત્યારે વાણીની શક્તિઓ ખીલે છે, પરંતુ તે મેહરક્તિ મનની આજ્ઞા પ્રમાણે વર્તતાં વાણીની શક્તિઓ મદ પડી જાય છે. મેહયુક્ત મનની આજ્ઞા ત્યજીને જ્યારે આત્માની આજ્ઞા પ્રમાણે કાયા વતે છે ત્યારે કાયાની શક્તિઓ ખીલી શકે છે અને તેથી સ્વાત્મપ્રગતિ અને વિશ્વપ્રગતિ થઈ શકે છે. જ્યારે તે મેહવિશિષ્ટ મનના તાબામાં વતે છે ત્યારે કાયિક શક્તિની ક્ષીણતા થાય છે. મન વાણી અને કાયાપર જ્યારથી આત્માને પૂરેપૂરે કબૂ વતે છે ત્યારથી આત્મા પિતાની ઉન્નતિના માર્ગ પર ગમન કરી શકે છે. જેઓને મન વાણી અને કાયપર કાબૂ નથી તેઓના તાબે કશું કંઈ નથી તેમજ તેઓ નિવ મૃતકની પેઠે વિશ્વમાં જીવવાનો અધિકારી બની શકતા નથી.
મેમેરિઝમ અને હિપનેટીઝમ જેવા પ્રયોગે તે ખરેખર મન વાણું અને કાયાને સ્વાઝા પ્રમાણે પ્રવર્તાવનારના હસ્તામાં એક લીલા માત્ર છે. મન-વાણી અને કાયાને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવવાની શક્તિઓ-ઉપાયે ને
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૭૪ ]
કમણ્યાગ
પ્રાપ્ત કરવા જોઈએ. પૂર્વાચાર્યોંએ મન-વાણી અને કાયાની શક્તિઓને ખીલવવા સબધી અને તેને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવવા સંબંધી ચાગશાસ્ત્રમાં-અધ્યાત્મશાઓમાં અનેક યુક્તિઓ દર્શાવી છે, તે ગુરુગમથી અવધ્યાવિના આત્માના તાબે મન વાણી અને કાયાને કરી શકાય નહિ. પ્રથમ પ્રાયની શક્તિ ખીલવીને બ્રહ્મચારી મનવાથી શરીરની આરેાગ્યતા અને સુદૃઢતા સરક્ષી શકાય છે. શારીરિક વીર્યની સરક્ષા કર્યાવિના કાયાની શક્તિા અને માનસિક શક્તિયા ખીલવી શકાતી નથી. પૂર્વોચાર્યાં મહાપરાક્રમથી વિશિષ્ઠકાર્યો કરતા હતા; તેનુ કારણ એ હતું કે તેઓ કાયિક બ્રહ્મચ વડે વીની સરક્ષા કરવી એજ સસ્વ માનતા હતા. તેઆ માલ્યાવસ્થાથી ઊર્ધ્વરેતા હતા. તેઓ ઊર્ધ્વરેતા બનવાના ઉપાચાને આદરતા હતા અને બ્રહ્મચ ને આત્મારૂપ અવએધીને કદાપિ એક વીના બિન્દુને પણ પાત થવા દેતા નહાતા. બ્રહ્માચ વડે તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી મનને અને કાયાને આત્મવશ કરી શક્તા હતા. બ્રહ્મચર્યની સરક્ષાયે ગુરુકુલ દિ સંસ્થાઓની સ્થાપના કરતા હતા અને તેએ તેમાં વિદ્યાર્થી ઓને બ્રહ્મચય ધારક મનાવતા હતા.
મથુનના સપમાત્રથી પણ કાયિક માનસિક અને આત્મિક પ્રકટેલી શક્તિઓના નાશ થાય છે તે અન્ય બાબતાનુ તા શું કહેવુ' ? વિશ્વના મનુષ્યમાં જે જે મહાપુરુષા તરીકે વિશ્વકલ્યાણ કરનાર તરીકે પ્રસિદ્ધ થઇ ગયા છે તેમાં ખરેખરી પ્રાચયથી શક્તિ અવમેધવી. કાયિક વીયની સરક્ષા
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
[ ૧૭૫ ]
ખળવાન થાય
કારક ગુરુકુલ આદિ સંસ્થાએ સ્થાપવામાં સરકારે તથા રાજાઆએ પરિપૂર્ણ સાહાય્ય કરવી જોઇએ અને અવનતિથી પતિત મનુષ્યાની સ ંતતિના ઉદ્ધાર કરવા જોઇએ કે જેથી ભવિષ્યમાં મનુષ્યા મહાપરાક્રમી કાર્યો કરે એવા કમચાગીએ મની શકે. વીયની સ'રક્ષા અને પુષ્ટિથી જ્યારે કાયા છે ત્યારે ચોગમાગ માં સુખેથી પ્રવેશ થાય છે અને માનસિક શક્તિયાની સારી રીતે ખીલવણી કરી શકાય છે. અતએવ મનને વશમાં રાખવાની ઇચ્છાવાળા આત્માએ પ્રથમ કાયિક વીની સરક્ષા કરવી જોઇએ. ાયિક વીયના મળે પ્રામાં ચરવા ચેગ્ય દશા પ્રાપ્ત કરી શકાય છે અને તેથી આત્માનું જ્ઞાનાકિ ગુણુા માટે વીય ખીલવી શકાય છે.
૧૩૮-મન અને કાયાને આત્માને આધીન કરી પૃ. ૪૦૦-૪૦૧
મનને અને કાયાને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તો. વવામાં પ્રથમ બ્રહ્મચર્યની અત્યંત આવશ્યક્તા છે. બ્રહ્મચં વિના એક અંશ માત્ર પણ ક યાગની પ્રવૃત્તિ થઈ શકે તેમ નથી તેમજ તે વિના આત્માની સત્તા સત્ર પ્રવર્તાવી શકાય તેમ નથી. રામતીથ ચેાથી કૈલાસપુર ચઢી ગયા અને ખરફના શિખરને સ`કલ્પબળથી પડતાં અટકાવ્યું. તે ખરેખર બ્રહ્મચર્યના પ્રતાપે અવોધવુ, બ્રહ્મચર્ય વિના સર્કપબળ અને મંત્રબળની સિદ્ધિ થતી નથી. બ્રહ્મચ ધારક મનુષ્ય વિશ્વમાં કાર્ય કરવાના અધિકારો બને છે. શ્રીમદ્ન યોવિજય
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૯૬ ]
ક્રમ યાગ
ઉપાધ્યાય બ્રહ્મચર્ય ના પ્રતાપે એકસેસને આડે ગ્રન્થા લખી વિશ્વમાં અક્ષરદેહે અમર થયા. અતએવ બ્રહ્મચય ધારણ કરવાની અત્યંત ઉપયેાગિતા અવમેધવી જોઇએ. અત્ર એક અસ્મદીય શાસ્ત્રી શ્યામસુંદરાચાર્યનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. પંડિત
શ્યામસુ દુરાચાય ની જન્મભૂમિ કામવન છે. તેઓએ ચેાવીસ વ પન્ત કુસ્તી વગેરેમાં સ્વજીવન ગાળ્યું. પશ્ચાત્ પચ્ચીસ વર્ષોંની ઉમ્મર થઇ ત્યારે તેમણે બ્રહ્મચય ધારણ કરીને વિદ્યાભ્યાસ શરૂ કર્યાં; ષટ્ વ પન્ત ઉજાગરા કરીને પંજાબ યુનિવસિ ટીની વિશારદ અને શાસ્ત્રીય પદવીની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા અને સાથે સાથે શિખર જેનાગમના અભ્યાસ કર્યા; કાશી સરકારી પ્રિન્સ કૅલેજની ન્યાય
વ્યાકરણાચાય ની પરીક્ષા પાસ કરી; પશ્ચાત્ કાશીમાં આવી મહામહાપાધ્યાયેાની પ્રધાન વિદ્વતા સંસ્થામાં ષડ્ દનની પરીક્ષા દેઇને આચાય પદ્ધ પ્રાપ્ત કર્યાં. સાત વ પન્ત બનારસ યશે।વિજય જૈન સસ્કૃત પાઠશાળામાં રહીને વિના પગારે શિક્ષક નિરીક્ષક અને પરીક્ષકની કાર્ય પ્રવૃત્તિ કરી અને ત્રણુ વ પન્ત અમને સ્યાદ્વાદમ’જરી રત્નાકરાવતારિકા, અષ્ટસહસ્રી, તત્વાર્થવૃત્તિ અને સમ્મતિતક વગેરેને અભ્યાસ કરાવ્ચે, પશ્ચાત્ છ વર્ષમાં સમસ્ત ભારતીય વૈદ્યોની સાથે શાસ્ત્રચર્ચાપૂર્વક આયુવેનું મનન કરીને રસાયનશાસ્ત્રની પદવી પ્રાપ્ત કરવાપૂર્વક રસાયનસાર ગ્રન્થના સંસ્કૃતમાં પ્રથમ ભાગ બનાવ્યે. અદ્યાપિ તેમની પ્રવૃત્તિ શરૂ છે અને રસાયનસારના ચાર ભાગ અનાવવા વિચારસંકલ્પ છે. આવી તેમની પ્રવૃત્તિમાં ઉચ્ચ પદ્મવી પર આરાહ કરવાને મુખ્ય હેતુભૂત તેમણે પાળેલુ બ્રહ્મચય છે. પચ્ચીસ વથી તેમણે વીય રક્ષા-બ્રહ્મચય પાળવાના આરંભ કરેલ છે તેથી
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓઃ
[ ૧૭૭] તેઓ ઉપયુક્ત કાર્યો કરવાને શક્તિમાન થયેલ છે. શાસ્ત્રીજી બ્રહ્મચર્યના પ્રતાપે શારીરિકબળ ખીલવી છાતીમાં ઈટ ફાડી શકે છે. ખરેખર બ્રહ્મચર્ય ધારણ કરવાથી કમગીની પદવી પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્મચર્યથી મન વચન અને કાયાની સર્વ શક્તિયોને સાહાએ મળે છે અને તેથી કર્તવ્ય કાર્યોને સમ્યગુરીત્યા કરી શકાય છે. વીર્યરક્ષા વિના આ વિશ્વમાં જીવવું મહાદુર્લભ છે અને જીવ્યા વિના કર્તવ્ય કાર્યો કરવાં તે પણ મહાદુલભ છે. અતએ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય ધારણ કરીને પૂર્વ મુનિવરની પેઠે મન વચન અને કાયા ઉપર કાબૂ ધરાવીને દેશ ધર્મ અને સમાજનો અધઃપાત થતે નિવારે જોઈએ. વીર્યના અધ:પાતની સાથે દેશ ધર્મ સમાજ વિજ્ઞાન નીતિ વગેરેને અધ:પાત થાય છે અને તેથી પુનઃ જ્યાંથી પાત થયે હોય છે તે રિથતિને પ્રાપ્ત કરતાં અનેક વર્ષો વહી જાય છે. વીર્યની સુરક્ષાવડે આધ્યાત્મિક વીર્યશક્તિની વૃદ્ધિ કરી શકાય છે અને તેથી મનને આત્મા પિતાના તાબામાં સખી મનદ્વારા અનેક કાર્યો કરી શકે છે. અએવ મન વાણી અને કાયાને પ્રત્યેક મનુષ્ય પિતાના આત્માની આજ્ઞા પ્રમાણે વર્તે એવી સ્થિતિમાં મૂકવી જોઈએ. જ્યારે આમા સ્વશક્તિવડે મન વાણું અને કાયાને સ્વાયત્ત કરે છે ત્યારે જે જે કવ્ય કાર્યોને હસ્તમાં ધારણ કરે છે તેઓને પરિપૂર્ણ કરે છે. ખરેખર મારી (આત્માની આજ્ઞા પ્રમાણે મન વતે છે અને કાયા વતે છે એ અનુભવ જ્યાં સુધી પ્રત્યેક મનુષ્યને થતું નથી ત્યાં સુધી તે સાંસારિક મેહબંધનોથી મુક્ત થતો નથી અને સાંસારિક કર્તવ્ય કાર્યોમાં નિલેપ રહી શકતું નથી. ઉપયુક્ત લેખ્યસારને હૃદયમાં ધારણ કરીને વિચા
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦૮ ]
કમ યાગ રતાં અત્મ્યમ્ અવમેધાશે કે આત્મા ત્યાંસુધી મન વાણી અને કાયાને પેાતાની સત્તાતળે લેઈ સ્ત્રાજ્ઞાપૂર્વક ન પ્રવર્તાવી શકે તાત્ તે કથની કરનાર છે તે પ્રમાણે વનાર નથી. કહેણી સમાન રહેણી કરવી હોય તે આત્માના તાબે મન વચન અને કાયાની શક્તિયા રહેવી જોઇએ. સ પ્રકારના અભ્યાસની પૂર્વે મન વચન અને કાયા પાતાની આજ્ઞા પ્રમાણે વર્તે એવા અભ્યાસ સેવા ઇએ. આત્માની આવા પ્રમાણે મન અને કાયા વર્તે છે એવા અનુભવ આવે તે પણ પ્રસાદ ન કરવા જોઇએ.
૧૩૯. મન કેમ સાધ્ય થાય ? પૃ ૪૦૨
સ્વામી રામતીર્થ એક વાર અમેરીકામાં ભાષણ આપતાં જાવ્યુ હતું કે હિન્દુસ્થાનના લેકે હિમાલય વગેરે પતેમાં ચામ સાધવા જાય છે તેનું રહસ્ય એ છે કે આત્માને તાબે મન વચન કાયા રહે અને વિલેપ રફી સવ કન્યકાયા કરે. આવી ચેમ્યતારૂપ યેાગસિદ્ધિ કરીને તે કયેાગી મની વિશ્વના ઉદ્ધાર કરવાની ઉત્તમ પ્રવૃત્તિયાને આદરે છે. ઉપર્યુક્ત કચ્છનું સારાંશ એ છે કે-તે કચકમાં કરવાની અધિકારિતા મ્ન વાણી અને કાયાને આત્માજ્ઞા પ્રમાણે પ્રવર્તાવીને પ્રાપ્ત કરવા યાગ સાધે છે. આવા યાગસાધનથી એહ-વિષયલાલસા અને તૃષ્ણા ઉપર કાબૂ મેળવી શકાય છે. હનુમાને જેમ પનાતીને પગતળે દાખી દીધી તેમ કતવ્યની મેહવૃત્તિરૂપ પનોતીને સપરાક્રમવડે દબાવી દઈ કચેાગી, હનુમાન મની સ ́પૂ વિશ્વસ્વરૂપ રામની સેવા કરવાને તત્પર બને છે. પૂર્વની સ્થિતિ પ્રાપ્ત કરવાને આ દેશમાં નદી, પતા, ગુřાઓ અને હવાપાણી અનુકૂળ છે. ફક્ત મનુષ્યએ ગુરુગમ પ્રાપ્ત કરીને મન વાણી અને
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
માં ૧૭૯ ] કાયાને સ્વાયત્ત કરી કન્યકાર્યાં કરવાં જોઇએ-હું મનુષ્ય ! ત્યારે મનને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવીને કન્યકાર્યો કરવાં જોઈએ, પણ મનની આજ્ઞા પ્રમાણે આત્મા પ્રવતે એવી નપુસંકતા ધારણ કરીને સ્વપરની અવનતિ થાય એવી રીતે કતવ્ય કાર્યાં ન કરવાં જોઇએ, આત્માની આજ્ઞા પ્રમાણે મન અને કાયા પ્રવતી શકે એમ અનવા ચેગ્ય છે; ફક્ત ઉદ્યમની ખામી છે. આત્મત્સાહપૂવ ક યાગાભ્યાસરૂપ ઉદ્યમવડે મન વાણી અને કાયાને આત્મવશ કરી, હૈ મનુષ્ય ! ત્યારે કન્યકાર્યો કરવાં જ જોઇએ; એજ ત્હારી વાસ્તવિક અધિકારિતા છે અને તે અમલમાં મૂકવી જોઇએ, મનને સ્વવશમાં લાવનાર આત્મા પેાતાના બધુ છે અને મનને સ્વવશમાં કરનાર આત્મા આત્માને તારક છે. અન્ય કેઈ તેના તારક નથી એવું ખાસ હૃદયમાં ધારણ કરી કન્યકાર્યાં કરવાં જોઈએ અને દરાજ તે પ્રમાણે પ્રવૃત્તિ કરવામાં જે જે ભૂલે થતી હાય તે સુધારવી જોઇએ. દરરાજ મનને આત્માના વાવતી અનાવવાના ઉદ્યમમાં પ્રવવાથી અન્તે કન્યકમ ચેગીની ખરી પદવી પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્મચર્ય તથા ઉદ્યમથી આત્માનું ધાર્યુ કાર્ય કરી શકાય છે. અને આ વિશ્વવતિ મનુષ્યાને ઉત્તમ કમ યાગીઓ બનાવી શકાય છે. ૧૪૦ જે થાય તે સારા માટે એમ માની કરા. પૃ. ૪૦૩/૪.
વ્ય
ભૂતકાલમાં જે કર્યું તે કયુ –ુવે તસંબંધી માત્ર ચિંતા કર્યાથી કંઇ વળે તેમ નથી, તથાપિ મનમાં એમ વિચારવુ કે આ વિશ્વ શાલામાં ભૂતકાલમાં જે જે કરાયું છે તે વસ્તુતઃ શ્રેય માટે છે. જે જે કંઇ કર્યુ અને કરાશે તેમાંથી જ્ઞાની મનુષ્યાને વાસ્તવિક પ્રગત્તિ
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮૦ ]
કમ
કર શિક્ષણ મળે છે. વર્તમાનકાલમાં જે જે કાર્યો થાય છે તે સારાને માટે થાય છે એમ માની કર્તવ્ય કાર્યમાં વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરવી જોિઈએ. તેમજ ભવિષ્યમાં જે જે કાર્યો થશે તે સારાને માટે થશે. ભાવિના ગુમ ઉદરમાં શું થઈ રહ્યું છે તેની કેઈને સમજણ પડતી નથી. તથાપિ વિશ્વશાલામાં ઉત્કાન્તિદષ્ટિએ જે થશે તે પ્રયા માટે થશે એવું માનવું જોઈએ. આ પ્રમાણે માનીને કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાથી શેક ચિતાના વાદળે ને ભેદીને તેમાં ઢંકાયેલા આત્મારૂપ સૂર્યના પ્રકાશને પ્રાપ્ત કરી ઉત્કાન્તિ ક્રમમાં અરેહણ કરી શકાય છે. જે થાય છે તે સારાને માટે માનને સુખ અને દાખના સોમાં સમભાવ ધારણ કરવું જોઈએ. જે માટે શેક કરવામાં આવે છે તેથી જ આત્મન્નતિને માર્ગ ખુલે થાય છે એવું અનેક દૃષ્ટાંતથી અનુભવી શકાય છે. શ્રી રામચંદ્રજીને વનવાસ થયે અને સીતાનું હરણ થયું તે ઉપરથી અવલેકતાં અશુભ અવબોધાય પરંતુ રામચંદ્રના વનવાસથી અને સીતાના હરણથી તેમનાં પરાક્રમ અને તેમની નીતિને ખ્યાલ સર્વત્ર વિશ્વમાં લેકના મનમાં આવ્યું. રાવણની સાથે લડવાથી તેમનો ઉદય થયે અને અદ્યપર્યત તેમના ચરિતથી વિશ્વવતિ'મનુષ્યને અનેક પ્રકારને સદુધ મળે છે. પાંડવે બાર વર્ષ વનમાં હ્યા તેથી તેમની વાસ્તવિક પ્રગતિને પ્રારંભ અને પુષ્ટિ થઈ એમ અનુભવ કરતાં અવબેધાશે. જ્ઞાની મનુષ્યને દુખે પડે છે તે સુખનાથે થાય છે. વૈશાખમાસના પ્રખરતાપ વિના વર્ષા થતી નથી; તાઢ અને તાપ ઘણું પડે છે ત્યારે ઘણી વૃદ્ધિ થાય છે. મનુષ્યમાત્રને અનેક દુખે –અનેક વિપત્તિમાંથી પસાર થવાનું હોય છે, તેથી
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[ ૧૮ ] દુખો અને વિપત્તિમાંથી તેની પ્રગતિને માર્ગ ખુલ્લો થાય છે. શ્રીકૃષ્ણ વગેરેએ સોરઠ દેશમાં દ્વારિકામાં દુઃખના માર્યા આવીને વાસ કર્યો તેથી કૃષ્ણ વગેરે યાદવેની ઉન્નતિ થઈ અને તેથી તેઓ ઈતિહાસના પાને અમર થયા. મહા પુરૂષને માર્ગ ખરેખર દુખ વિપત્તિ વગેરે કાંટાની ઝાડીમાંથી નીકળે છે. શ્રી મહાવીર પ્રભુની પ્રભુતા ખરેખર ઉપસર્ગો અને પરિવહે વેવ થી પ્રકટ થઈ હતી.
શ્રી પાલરાજાને ધવલશેઠને સંબંધ ન થયે હેત તે શ્રીપાલની પ્રગતિ થઈ શકત નહી. શ્રીપાલરાજાની ઉત્તમતા–સુજનતા ખરેખર ધવલશેઠની દુર્જનતાથી પી શકી છે અને તેથી શ્રીપાલના ગુણેની આદતા અવલેકી શકાય છે. નરસિંહ મહેતાને તેમનાં ભાભી ન મળ્યાં હતા તે તેઓ ભક્ત બની શકત નહિ. નરસિંહ મહેતાને પુત્ર મરણ પામે ત્યારે જે થાય છે તે સારા માટે થાય છે એવું માની “ભલુ થયું ભાંગી જંજાળ, સુખેભજશું શ્રી ગોપાલ” વગેરે શબ્દને હૃદય બહાર કાઢ્યા. શ્રી રામચંદ્ર જયારે સીતાને વનવાસમાં એકલાવી દીધી ત્યારે સીતાને અકલંક ચારિત્ર્યની લેકને ખાત્રી થઈ અને સીતાએ વનમાં સ્વાત્માની શુદ્ધતા અનુભવી. આપણને જે જે વિપત્તિ-ઉપસર્ગો થાય છે તે શુભાઈ છે એવું પશ્ચાત અનુભવવામાં આવે છે. ભારતની સાથે બાહુબલીનું યુદ્ધ થયું તેમાંથી બાહુબલીને સંયમમાર્ગ પ્રાપ્ત થયું અને એક વર્ષ પર્યન્ત બાહુ અલી મનમાં અભિમાન ધરી કાર્યોત્સર્ગ રહ્યા. અને તેમને અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. શ્રીગૌતમસ્વામીને અહંકાર થયે તેમાંથી તેમને સદુબોધ પ્રાપ્ત થયે અને શ્રી મહાવીર પ્રભુના નિર્વાણથી તેમણે શેક કર્યો તેમાંથી કેવલજ્ઞાન પ્રાપ્ત થવાને માગ
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૮૨ ]
કમ ચાગ
ખુલ્લા થયા અને તેઓ કેવલજ્ઞાની થયા. શ્રી પ્રભવ ચાર પાંચસે ચાર સાથે જ ગુસ્વામી શેઠને ત્યાં ચારી કરવા રાત્રીના સમયમાં ગયા ત્યાં તેમને ચારિત્રરત્ન પ્રાપ્ત થયું. શ્રીશચ્ય ભવસૂરિની યજ્ઞપાટકના સંબંધથી ઉન્નતિ થઇ, કારણ કે તે યજ્ઞ કરાવતા હતા અને સાધુના શસ કેતે યજ્ઞસ્ત ંભ નીચેથી શાન્તિનાથની પ્રતિમા દેખ વાના અવસર પ્રાપ્ત થયા અને તેથી તેએએ ચારિત્ર અગીકાર કર્યું. સુરદાસ ભક્ત પરણવાને જતા હતા તત્પ્રસ ંગે દાદુના સમાગમ થયા અને તેથી તેઓએ સન્યસ્તત લીંબુ, શ્રી હેમચંદ્રાચાય બાલ્યાવસ્થામાં પાટ ઉપર રમત કરતાં ચઢી બેઠા એજ તેમની ઉન્નતિનું આદ્યપગથીયું હતુ. એક સાધુનું ભૂલા પડવું એજ મહાવીર પ્રભુના આદ્યભવ તરીકે નયસારની પ્રગતિનું મુખ્ય કારણ હતું. વનમાં સાધુ ભૂલા પડ્યા, ત્યારે તેની સેવા કરવાના નયસારને લાભ મળ્યે ઉપદેશના લાભ મળ્યું.
૧૪૧ બ્રિટીશા પાસેથી સારૂ શિખી ત્યા પૃ. ૪૦૫
જે દેશ પર અનેક સટા પડે છે તે દેશના મનુષ્યા જાગત્ થાય છે અને સુખના માર્ગો શાી તે તરફ આત્મભાગપૂર્ણાંક ગમન કરે છે. આય્યવર્તી પર અનેક સકટો પડયાં છે તેથી તે હવે જાગ્રત થયું છે. દુઃખ વિના સુખના મા તરફ ગમન થતુ નથી. અતએવ આર્યાવના ઉપર દુઃખ વધુ પડશે ત્યારે તે ખરેખર જાગ્રત થશે. હાલ હિંદુસ્થાનમાં જે કંઇ થાય છે તે સારાને માટે થાય છે. આર્યાવર્તી પર બ્રીટીશ સરકારનું રાજ્ય થયું છે તે હિંદુસ્થાનના શુભાચે છે. હિંદુસ્થાનરૂપ શિષ્યને ખ્રુટીશરાજ્યગુરુ મળવાથી તેને ચેગ્ય શિક્ષણ મળે છે. અખિલ વિશ્વ
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૧૮૩] રાજ્યમાં સર્વ પ્રકારે રાજ્યનેતિક નિપુણુતામાં બ્રીટીશ રાજ્ય પ્રથમ પંક્તિમાં ગણાય છે, તેની પાસેથી હિંદુસ્થાનને ઘણું ઘણું શિખવાનું હજી બાકી છે. બ્રીટીશ રાજ્યની સંપૂણ નૈતિક નિપુણતાને
જ્યારે હિન્દુસ્થાન વિનયભાવથી તેઓના ગુણ ગ્રહી પ્રાપ્ત કરશે ત્યારે તે રાજ્યધરા વહન કરવાને ગ્ય થશે અન્યથા થશે નહિ.
જેન વેતાંબરોની પ્રગતિ માટે અધુના જે જે કંઈ હીલચાલ થાય છે તેના ગર્ભમાં પ્રગતિનાં સૂક્ષ્મ બીજકે રહ્યાં છે તે કારણ સામગ્રી પામીને ભવિષ્યમાં સ્વફલેને દર્શાવશે.
૧૪ર વિશ્વ શાલામાં સ્વાન્નતિ સાધકે પૃ. ૪૧૦ વિશ્વશાલામાં નતિ સાધક જેવીસ તીર્થંકરો થયા તેઓએ
નતિની કઈ સાધનાઓને સાધી હતી તેનું સમગ્રજ્ઞાન કરવું જોઈએ. ગૌતમબુદ્ધ-મહમદ પેગંબર–જરાત-કણાદ-પતંજલિ જેમિની–ગૌતમ-કપિલ-મુરા-શંકરાચાર્ય–રામાનુજ-વફ્લભાચાર્ય -ચેતન-કબીર-વગેરે મહાત્માઓએ વિશ્વશાલામાં વ્રતિસાધક કયા કયા અનુભવે અને કઈ કઈ પ્રવૃત્તિ દર્શાવી છે તેને પરસ્પર મુકાબલે કરી સમ્યગ નિર્ણય કરે જોઈએ કે જેથી વિશ્વશાલાના વિદ્યાર્થીને કોઈ જાતની ભ્રાન્તિ રહી શકે નહિ. ૧૪૩ વિવિધ દૃષ્ટિએ સ્વરૂપ સમજે પૃ. ૪૧૧/૧૨
વિશ્વશાલાના પ્રગતિકર કુદરતી નિયમને ભંગ કરીને વિશ્વવતિ મનુષ્ય ગમે તેવી વિઘવેગે પ્રગતિ કરવા ધારે, એવી અનુકૂળ દેખાતી શેધ કરે તથાપિ તેઓ અને પ્રગતિથી ભ્રષ્ટ બની જયાં હતા ત્યાંના ત્યાં
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૮૪]
કમર આવીને ઉભા રહે છે. રામ રાવણના સમયની અને પાંડવ કૌરના સમયની વિદ્યાઓ અને ગુણ અને તમોગુણવડે નષ્ટ થઈ તેનું કારણ એ છે કે–પ્રવૃત્તિપ્રગતિના સાત્વિક માર્ગથી વિમુખ બની તત્સમયના અગ્રગણ્યાએ કુદરતથી વિરુદ્ધ પ્રગતિની પ્રવૃત્તિ આરંભી હતી. પૃથક્કરણદષ્ટિએ, સંરક્ષણદષ્ટિએ, વાસ્તિત્વસંરક્ષકદષ્ટિએ, એકયદષ્ટિએ, તદષ્ટિએ, સર્વ પદાર્થોપેશિત્વદષ્ટિએ, વ્યવહારદષ્ટિએ, નિશ્ચયદષ્ટિએ, સાધદષ્ટિએ, સાધનદષ્ટિએ, કર્તવ્ય દષ્ટિએ, અકર્તવ્યદષ્ટિએ, પ્રવૃત્તિદષ્ટિએ, નિવૃત્તિદષ્ટિએ, સ્વાધિકારદષ્ટિએ, પર:ધિકારદષ્ટિએ, સાર્વજનિકહિતદષ્ટિએ, વ્યષ્ટિદષ્ટિએ, સમષ્ટિદષ્ટિએ, સામાજિકવિતદષ્ટિએ-દેશપ્રગતિદષ્ટિએ, વત ત્રદષ્ટિએ, પરતંત્રષ્ટિએ, દયાદષ્ટિએ, સત્યદષ્ટિએ, અસ્તયદષ્ટિએ, અપરિગ્રહદષ્ટિએ, પરિગ્રહદષ્ટિએ, સર્વજીવસંક્ષકદષ્ટિએ, સામ-દામ-દંડ-ભેદનીતિદષ્ટિએ-અલ્પષપૂર્વક મહાલાભદષ્ટિએ-ત્સગિકધર્મદષ્ટિએ, અપવાદિક ધર્મ દષ્ટિએ, આપત્તિધર્મદષ્ટિએ, ચાતુર્વણિક ધમક દષ્ટિએ--ભાવનાદષ્ટિએ-શિષ્યદષ્ટિએ-શિક્ષકદષ્ટિએ-ત્યાગિદષ્ટિએરાગિદષ્ટિએ અને અનેક ધર્મદશનેની દષ્ટિયેના પરસ્પર અવિધ પણે વિશ્વશાલામાં સવારેય હેય અને ઉપાદેય પદાર્થોનું સ્વરૂપ અવધવું જોઈએ કે જેથી આત્મામાં ઉપયુક્ત અનેક દષ્ટિવડે આત્માની પ્રગતિના માર્ગો ખુલા થાય અને આત્માની વાસ્તવિક પ્રગતિકારક ની પ્રવૃત્તિને અવિરેઘપણે એવી શકાય. એક પેટીવાનું છે તેમાં જે જે કળમાંથી સ્વર નીકળવું જોઈએ તેમાંથી જે બે ત્રણ ચાર કળમાંથી વર ન નીકળે અથવા એકજ કળમાંથી સ્વર નીકળે તે તે જેમ સેહા નથી તેમ વિશ્વશાલામાં ઉપયુક્ત અનેક દષ્ટિવડે પરસ્પર સાપેક્ષપણે અભ્યાસ કરવાનું હોય છે તે
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
| ૧૮૫ ] જોન કરવામાં આવે અને પ્રગતિસાધક ક્રમ ચૈત્રી બનવામાં ન આવે તે વિશ્વમાં અનેક જીવેાની અનેક પ્રકારે હાનિ કરી શકાય અને વિશ્વજીવાને અલ્પ લાભ સમપી શકાય, તેમજ સ્વાત્માની અલ્પ પ્રગતિ કરી શકાય અને અનેક ગુણાને પરિપૂર્ણ ખીલવવામાં અનેક વિના ઉપસ્થિત કરી શકાય, માટે સુજ્ઞ મનુષ્યે એ વિશ્વાલામાં અનેકદષ્ટિયાની સાપેક્ષતાએ પદાર્થ વિવેક કરી સ્વાત્નેન્નતિ ક સાધક બનવું જોઇએ કે જેથી સ્વપરને અલ્પદેષપૂર્વક મહાલાભ પ્રાપ્ત થઇ શકે.
૧૪૪ વિશ્વશાળાના અનુભવાની પ્રાપ્તિ માટે મનુષ્ય અવતાર છે. પૃ. ૪૧૨
વિશ્વાલામાં જરામાત્ર પ્રમાદવડે ચૂક કરવામાં આવે છે તે તુ કાઈ પણ દુઃખની ઠાકર વાગ્યાવિના રહેતી નથી-ભાવન ઠાકર વાગે ત્યારે આવન વીર જેટલી શક્તિયાને પ્રાપ્ત કરી શકાય છે. દુઃખના પટ્ટા કયા કયા છે તેના અનુમવ યાવત્ પ્રાપ્ત થતા નથી તાવત્ શાસ્ત્રો વાંચીને તે વસ્તુએ દુઃખપ્રશ્ન છે એવુ કહેવાથી કઇ તે વસ્તુઓની મેહવાસના છૂટતી નથી. વિશ્વશાલાના અકૃત્રિમ કુદરતી નિયમ પ્રમાણે તે વસ્તુએના સબધમાં આવ્યા પશ્ચાત્ સુખ દુઃખના જાતિઅનુભવ આવે છે ત્યારે પ્રવૃત્તિનિવૃત્તિના રહસ્યના વાસ્તવિક ખ્યાલ આવે છે અને તે તે વસ્તુઓના અનુમવારૂપ ગુરુદ્વારા જે જ્ઞાન મળે છે તે જ્ઞાનથી પ્રગતિમાની આદેયપ્રવૃત્તિની પ્રગતિ કરી શકાય છે. સનુષ્ય માત્રના વિશ્વશાલામાં જ્યાંથી જાતિ અનુભવ-અભ્યાસ કરવાના આકી હોય છે ત્યાંથી તેની અન્તરની સ્ફુરણા ક પ્રવૃત્તિ
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮૬ ]
કમગજ થાય છે તેને કદાપિ માન ન આપી દબાવી દેઈને આગળ અભ્યાસ કરવામાં આવે છે તે અને પશ્ચાત્ પતિત દશા થાય છે અને જ્યાંથી જાતિ અભ્યાસ શરૂ કરવાનું હોય છે ત્યાં પુનઃ આવીને ઊભા રહેવું પડે છે. પહેલી ચેપડવાળાને એકદમ એમ. એ. ની કલાસમાં મૂકવામાં આવે છે તે સર્વ કલાસથી પાછો પડતે પડતે પહેલીની કલાસમાં આવે છે ત્યારે તે સ્થિર થઈ અનુક્રમે શિક્ષણપ્રગતિને અભ્યાસ કરી શકે છે, તદ્ધત્સ વ બાબતેને અનુભવ કર.
૧૪૫ કર્તવ્ય કર્મને સેવતાં આત્માની પ્રગતિ. પૃ. ૧૩
વિશ્વવતિ અનેક અનુભવીઓનાં રચિત અનેક શાઓ વાંચવામાં આવે તે પણ વિશ્વશાલામાં રાતિકારક કર્મપ્રવૃત્તિને જાતિઅનુભવ પ્રાપ્ત કર્યા વિના
તિસાધક કર્મપ્રવૃત્તિમાં આત્માપણુ થઈ શકતું નથી. સ્વતંત્રદષ્ટિથી જાતીય અનુભવ કરીને આતમન્નતિકારક કર્તવ્ય કર્મોને સ્વાધિકાર સેવા સેવતે આત્મા પ્રતિદિન પ્રગતિમાન થયા કરે છે.
૧૪૬ ખરેખરા કર્મ યોગી બને પૃ. ૪૧૪
આ વિશાલામાં પ્રતિદિન મનુષે અનેક પ્રકારના અનુભવેને અભ્યાસ કર્યા કરે છે. જયારે કેવલજ્ઞાન થાય છે ત્યારે અભ્યાસને અંત આવે છે. યાવતું આ વિશ્વશાલામાં કઈ પણ મનુષ્યને
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૧૮૭] કેવલજ્ઞાન નથી થયું તાવ તે મનુષ્ય અનેક અનુભવને પ્રતિદિન અભ્યાસી છે. એક અનુભવથી અન્ય અનુભવ પ્રાપ્ત થાય છે અને એક અનુભવમાં પ્રતિદિન અનેક પ્રકારે સુધારે વધારે થતું જાય છે. જેમ જેમ અમુક વસ્તુસબંધી વિશેષ જ્ઞાન પ્રગટે છે તેમ તેમ તે વસંબંધી પૂર્વે નિશ્ચિત કરેલા અનુભવમાં ફેરફાર થતું જાય છે, અતએ બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, કાલદશા, સંગે અને શિક્ષણને ધ્યાનમાં લઈ એક પદાર્થના અનુભવજ્ઞાનમાં કરોડો મનુષ્યમાં કેટિ ભેદ પડે તે તે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ જ્ઞાન કર્યાવરણ ક્ષપશમ અને શિક્ષણય સગાને આભારી માની સાપેક્ષદષ્ટિને આગળ કરી કદાગ્રહ ન કરતાં અનુભવેની પ્રાપ્તિમાં આગળ વધવું જોઈએ કે જેથી ન્નતિકર્મસાધકપ્રવૃત્તિમાં પ્રગતિમાન આત્મા બની શકે. અનેક પ્રકારના વિશ્વશાલાના પદાર્થોના અનુભવને અનન્ત સાગર છે તેમાંથી એક બિન્દુસમાન અનુભવ પ્રાપ્ત કરી કરી સ્વાત્માભિમાની બની સ્વાત્મઘાતક ન થવું જોઈએ. અનન્તાનુભવસાગરમાં સામાન્ય મનુષ્યને અનુભવ એક બિંદુસમાન છે તેથી તેણે સર્વ પ્રકારના અનુભવે કે જે કાળે કાળે અવસ્થાભેરે ક્ષયે પશમભાવે. ઉદ્દભવે છે તે અનુભવની પિતાને પ્રાપ્તિ ન હોવાથી તેઓ અસત્ય. અથવા તે સર્વને હું જાણું છું એવું અભિમાન ધારણ કર્યા વિના. પ્રવૃત્તિ કરીને ન્નતિકસાધક બનવું જોઈએ. ૧૪૭ વિશ્વશાલાનાં ગુપ્ત જ્ઞાનનાં બારણું ઉઘાડે, પૃ.૪૧૬
આ વિશ્વશાલામાં અનુભવી મનુષ્ય દ્વારા અને અનુભવપ્રદશક પુસ્તકની સહાયથી વિવેકપ્રઢ અનેક અનુભવેને પોતાનામાં પ્રકટાવવા જોઈએ. અનેક તીર્થકરે આ વિશ્વશાલાના પૂર્વે વિદ્યાથિયે
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૮૮
કમળ હતા. તેઓએ સર્વજ્ઞ દષ્ટિવડે વિશ્વશાલાવતિ અનન્ત ય પદાર્થોનું અવેલેકન કર્યું; તેવી દષ્ટિ પ્રત્યેક મનુષ્ય પ્રાપ્ત કરી શકે એવું -તેનામાં સામર્થ્ય રહ્યું છે તે કમગી બની પ્રકટાવવું જોઈએ મનુષ્ય આ વિશ્વનું પરિપૂર્ણ સ્વરૂપ જાણવાને ખાસ લગની લગાડે તે તેના માર્ગે પ્રાપ્ત કરી શકે છે. આ વિશ્વમાં જે શોધશે તે મળી શકશે. દૃગુરુગમ લઈને જ માત્ર હિંમત ન હારવી જોઈએ. વિશ્વશાલાનાં ગુપ્તજ્ઞાનનાં બારણું ઠોકે, જો કે તે વજ જેવાં હશે તો પણ ધૈર્ય ખંત ઉત્સાહ અને બુદ્ધિથી તુર્ત ઉઘડશે અને વિશ્વશાલાના ગુપ્ત સિદ્ધાન્ત અવલેકતાં:
નતિ સાધવામાં આત્મસ્વાર્પણ કરી શકશે.
૧૪૮ પરસ્પર ઉપગ્રહ કેવી રીતે હોય? પૃ. ૪૧૭/૪૧૮
જૈનદર્શનકારોએ ધમસ્તિકાય અધમસ્તિકાય આકાશાસ્તિકાય પુદગલાસ્તિકાય કાલ અને જીવ એ પદ્ધમાં ક્રિયા માનેલી છે. ધમસ્તિકાય અધમસ્તિકાય પુદગલાસ્તિકાય આકાશાસ્તિકાય અને કાલ એ પાંચ દ્રવ્ય અજીવ છે તેને જડતત્વમાં સમાવેશ થાય છે. પરમાણુરૂપ પુદ્ગલકવ્યરૂરી છે અને શેષ ચાર અજીવ દ્રવ્ય અરૂપી છે. ષદ્ધમાં ઉત્પાદ અને ચયની ક્રિયા થઈ રહેલી છે. ધર્માસ્તિકાય પિતાના ચલનસ્વભાવધમવડે પુદ્ગલ અને જીને ચાલવામાં સહાય આપવારૂપ ઉપગ્રહ કરે છે અને અધર્માસ્તિકાય પોતાના સ્થિર સ્વભાવવડે પુદ્ગલેને સ્થિર થવામાં સાહાટ્યરૂપ ઉપગ્રહ કરે છે. આકાશાસ્તિકાય પતે જીવ અને અજીવ દ્રવ્યોને અવકાશ દેવારૂપ ઉપગ્રહ કરે છે. પુદ્ગલ દ્રવ્ય, અન્ય દ્રવ્યને પોતાના સ્વભાવડે ઉપગ્રહ કરે છે. પુદ્ગલદ્રવ્યના ઉપગ્રહ વિના કેઈ પણ જીવ
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[ ૧૮૯] શાતા વેદી શકે નહિ અને મનુષ્યભવાદિ પ્રાપ્ત કરી શકે નહીં માટે જીને અજીવ પુદ્ગલ દ્રવ્યને ઉપકાર છે. સાત ધાતુઓ, હાથપગ, નાડીઓ વગેરે પુદ્ગલકના બનેલા શરીરને ગ્રહણ કરી જીવી શકાય છે અને શરીર દ્વારા આત્માના ગુણને પ્રકાશ કરી શકાય છે, માટે અજીવ પુદ્ગલ દ્રવ્યને પ્રતિ ઉપગ્રહ ખરેખરી રીતે સિદ્ધ થાય છે. પુદ્ગલ દ્રવ્યના ઉપગ્રહ વિના આત્માની પરમાત્મતા પ્રકટાવી શકાતી નથી. પુગલ દ્રવ્યરૂપ અજીવ પદાર્થની સહાય વિના સંયમની આચરણ થઈ શકતી નથી. ગમે તેવો જીવ બલવાનું હોય તથાપિ પુદ્ગલની સહાય લીધા વિના તે કોઈ પણ શુમકાર્ય કરવાને અને આત્માની ઉન્નતિ કરવાને સમથ થઈ શકે નહીં.વત્રાષભનારા સંઘ યણ વિના પરિપૂર્ણ મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. પુદ્ગલ દ્રવ્યની નિમિત્ત કારણપણે અપૂર્વ ઉપગ્રહતા સિદ્ધ થાય છે. પરમાણુરૂપ પુદ્ગલ દ્રવ્યના ક રૂપી છે અને તેની સર્વ દશ્ય વસ્તુઓરૂપ મૂવિ વિના ક્ષણમાત્ર જીવન જીવનવ્યવહાર નભી શકે તેમ નથી; માટે પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ વસ્તુઓની મૂતિરૂપ જગનો ઉપગ્રહ લીધા વિના કેઈ પણ જીવ પિતાની ઉત્ક્રાપ્તિ કરી શકે તેમ નથી. પુદ્ગલસ્કને સ્વભાવ છે કે તે આત્માની ઉન્નતિમાં ઉપગ્રહીભૂત બની. શકે છે અને અવનતિમાં પણ નિમિત્તરૂપ બની શકે છે. પુદ્ગલશ્કધરૂપ દશ્ય જગતનું અવલંબન લેતે લેતે જીવ મનુષ્યભવાયત્ત . આવી પહોંચે છે અને પશ્ચાત્ તે સર્વને ઉપગ્રહ મા છે વાળવાને
શ્ય-શક્તિમાન બને છે. ધમસ્તિકાય, અધમસ્તિકાય અને કાલને. ઉપગ્રહ લઈ આત્મા પિતાની વ્યાવહારિક તથા નૈયિક પ્રગતિ કરી શકે છે તેથી અને જે પ્રતિ ઉપથ સિદ્ધ થાય છે. અનાદિકાળથી અજીવ પદાર્થો સ્વસ્વભાવ પ્રમાણે જીવદ્રવ્યને ઉપગ્રહ કરે છે.
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૯૦ }
કમલેગ ૧૪૯ પૃથ્વી આદિની ઉપયોગિતા કર૧/૨
એકેન્દ્રિયથી પદ્રિયત્વ પામતાં પરસ્પર જીવને ઉપકારિત્વ સંબધ ઘટે છે. એક મનુષ્યનું દષ્ટાંત અંગીકાર કરીને વિચાર કરવામાં આવે તે વિશેષ પ્રકાશ પડી શકે તેમ છે. એક મનુષ્ય જ્યારથી જનનીના ઉદરમાં ઉપજે છે. ત્યારથી તે આહારાદિ ગ્રહણ કરે છે, માતાના ઉદરમાં ઉત્પન્ન થવાથી અને માતાના પ્રેમથી પોષાય તે માતાના ઉપકાર તળે દબાય છે, તેમજ તેની ઉત્પત્તિમાં જનક કારણભૂત હોવાથી તે પિતાના ઉપકારથી ઉપકૃત હોય છે. માતાના પેટમાં વાયુ આદિના ઉપકાર તળે દબાયેલે થાય છે. માતાના ઉદરમાંથી બહાર નીકળ્યા પશ્ચાત્ તે પૃથ્વીકાય અકાય તે સુકાય વાયુકાય વનસ્પતિકાય અને ત્રસકાયના પુદ્ગલેને ગ્રહણ કરે છે–માટે તે તે કાયાના જીના ઉપકારને ગ્રહણ કરનાર બની શકે છે. માતાના ઉદરમાંથી બહિરુ નીકળેલ મનુષ્ય પૃથ્વી પર રમે છે. પૃથ્વી પર શયન કરે છે. પુદ્ગલેને ગ્રહણ કરી આડાર રૂપે પરિણુમાવે છે અને તેથી; સ્વકીય શરીરની પુષ્ટિ વૃદ્ધિ કરી શકે છે. પૃથ્વીનાં પર ઘર તે રહેવા માટે બાંધે છે. પૃથ્વીરૂપ ક્ષેત્ર વિના અન્નાદિની ઉત્પત્તિ થતી નથી. પૃથ્વીરૂપ ક્ષેત્રમાં ઉત્પન્ન થએલ વનસ્પતિ અન્ન વગેરેનું ભક્ષણ કરીને તે જીવી શકે છે માટે મનુષ્યને જન્મથી પૃથ્વીને ઉપર ગ્રહણ કર્યા વિના છૂટકો થતું નથી. જમેલે મનુષ્ય જલનું પાન કરે છે. જલથી શરીરની પુષ્ટિ વૃદ્ધિ કરી શકે છે. અન્ન વિના થોડા દિવસ ચાલે પણ જલ વિના ચાલી શકે તેમ નથી માટે જન્મથી જ જલના ઉપકારતળે મનુષ્ય આવે છે. જમેલ મનુષ્ય વાયુને ગ્રહણ કર્યા વિના ક્ષણમાત્ર પણ રહી શકે તેમ નથી. પૃથ્વી જળ કરતાં પણ વાયુને
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[ ૧૯૧] મનુષ્ય વિશેષતઃ ગ્રહણ કરે છે. અએવ જન્મથી વાયુના ઉપકારતળે મનુષ્ય દટાયેલ હોય છે. દુનિયાના દરેક પ્રાણીઓને વાયુ જીવાડે છે. જે બે ઘટિકા પર્યન્ત વાયુ જગમાં બંધ રહે તે સર્વ ઇવેને નાશ થઈ જાય. આ ઉપરથી અવધવાનું કે વાયુ આદિના ઉપકારથી જીવનારે મનુષ્ય જે અન્યના ઉપકાર માટે સ્વકીય સર્વસ્વને ઉપએગ ન કરે તે તેના જે કૃતજ્ઞ અન્ય કોઈ હેઈ શકે નહિ. વાયુના ગ્રહણ વિના કેઈ જીવ જીવી શકતો નથી, માટે ગમે તેવા નિસ્પૃહભાવ દર્શાવનાર મનુષ્ય વિચારવું કે જ્યાં સુધી હારૂં જીવન છે ત્યાં સુધી મારે વાયુનું ગ્રહણ કરવું પડશે માટે ઉપકારને બદલે ઉપકારથી વાળ્યા વિનાનું જીવન નિષ્ફળ છે. અગ્નિના ઉપકારતળે મનુષ્ય દટાયલે છે, અસંખ્ય અગ્નિકાયના જાને નાશ કરીને મનુષ્ય પોતાનું જીવન સંરક્ષી શકે છે. પાચનાદિ ક્રિયાથી તે આહારને પકવ કરવા માટે અનિને ઉગ કરીને તેને ઉપકાર સ્વીકારે છે. શીતાદિનું નિવારણ કરવા ટે અને અન્નાદિક પકાવવા માટે અગ્નિને આરંભ સમારંભ કરે છે. યદિ જગમાં અગ્નિ ન હોય તે મનુષ્ય પિતાના પ્રાણની રક્ષા કરવા માટે સમર્થ થઈ
નડિ. પ્રત્યેક મનુષ્યને અગ્નિની જરૂર રહે છે. વનસ્પતિથી મનુષ્યનું પિષણ થાય છે. જગનું ઢાંકણભૂત કપાસ મનુને કેટલે બધે ઉપકાર કરે છે? તે વિચાર કરતાં અવબોધાઈ શકાશે. મનુ વનસ્પતિના આહારને પ્રાયઃ મોટા ભાગે ઉગ કરીને તે વડે જીવીને તેના ઉપકારતળે દબાય છે. અનેક પ્રકારની વનસપતિને ઉપગ કરીને મનુષ્ય શરીરને ધારણ કરી શકે છે. અન્નાદિ વિના મનુષ્ય જીવી શક નથી. મનુષ્યની વાચિક તથા કાધિક શક્તિ ખીલવવા માટે અનેક શિક્ષકોની આવશ્યક્તા સિદ્ધ ઠરે છે. બાહયાવાથી મનુષ્યની
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૯૨]
કમ યાગ
ઉન્નતિમાં અનેક મનુષ્ચાની અનેક પ્રકારની સહાયતા મળી હોય છેતેના યદિ મનુષ્ય વિચાર કરે તેા જ પ્રત્યુપકાર વાળવા માટે યથાશક્તિ પ્રવૃત્તિ કરી શકે. નિશાળમાં અનેક શિક્ષકા પાસેથી શિક્ષણ ગ્રહીને તેઓના ઉપકારતળે મનુષ્ય દખાય છે. અનેક પરમાથી મનુષ્ય પાસેથી કંઇ ને કંઇ તે ગ્રહણ કરે છે, અનેક સહચર-મિત્ર પાસેથી તે અનેક પ્રકારના ઉપગ્રહાને ગ્રહે છે અને સ્વકીયેન્નતિપ્રદેશમાં પ્રયાણ કરે છે.
૧૫૦ પૃથ્વી આદિની ઉપચેાગિતાનેા બદલા પૃ. ૪૨૩
મનુષ્ય વિચાર કરવા જોઇએ કે હુ ઘણાઓના ઉપકારતળે દબાયેલા છું-તેથી મારે મારા અસમાન અન્ય પ્રાણીઓ પ્રતિ ઉપકારના બદલે આત્મભાગપૂર્વક આપવા જોઈ એ. મનુષ્ય અન્ય એકેન્દ્રિયાક્રિક જીવા પર ઉપકાર કરે છે. મનુષ્ય એકેન્દ્રિયાક્રિક જીવાની સરક્ષા કરે છે. સર્વ જીવાની દયા પાળવાના ઉપદેશ આપીને તથા તે પ્રમાણે વર્તીને અન્યાને ઉપકાર કરી શકે છે. મનુષ્ય પૃથ્વીકાય અકાય તેજસ્કાય વનસ્પતિકાય અને ત્રસકાયના જીવાને ખાધા ન થાય એવી વિચારાચારવ્યવસ્થા કરી શકે છે.
પ્રથમ ભાગ સમાપ્ત
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન પરિવર્તન કરનાર પારસમણિ મહાન્ યોગીશ્વર શ્રી બુદ્ધિસાગરસૂરિજીનો પ્રાસાદિક કલમે આળેખાયેલ શ્રી કમચાગ ભારતવર્ષના જૈન શૈલીના આ યુગના અજોડ મહાગ્રંથ. કઇ માનવજીવનના ઘડતર માટે કર્તવ્યશિક્ષાનું આ ગ્રંથનુ પાને પાનું અનુપમ છે. એની અદ્વિતીય રોચક શૈલી અને વિરાટ એતિહાસિક વિવેચન ભવ્ય છે, ઉપદેશ સર્વગ્રાહ્ય છે. ઉત્તમ અભિપ્રાચે સાહિત. છે ફા. 8 પેજી પૃ. 800 ઉમદા કાગળ, ઉત્તમું છપાઈ, રંગીન એ ચિત્ર, પાકુ પહું', ભાવવાહી જે કેટ કી', 12-8- ચાગનિષ્ટ આચાર્ય લેખક:-જયભિwખુ તથા શ્રી પાદરાકર જીવનચરિત્રમાં ભાત પાડતો—અદ્વિતીય એવા ચાગીશ્વર શ્રી બુદ્ધિસાગરસૂરિજીનું સળંગ જીવન આલેખતે આ ગ્રંથ વાંચવે કવિ એ જીવનની લહાણ છે. સેકડા ચિત્રા, ઉત્તમ કાગળ, પાંકુ કપઆ ડાનું બાઇન્ડીગ, કા. 8 પેજી 6 70 પૃષ્ઠ, ભાવવાહી સચિત્ર જે કેટ કીમત રૂા 11-00 તથા બીજા મંડળના મ થ મ ગાવે. ઘર લાયબ્રેરી બનાવે, શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, 1/0, શ્રી મંગળદાસ ઘડિ પાડી. 347, કાલબાદેવી રાડે, મુબઈ 2. 感图國際學院國家依依图依照事 For Private And Personal Use Only