Page #1
--------------------------------------------------------------------------
________________
But spa atarul
તિમાલા
Page #2
--------------------------------------------------------------------------
________________
ลงไปปาย
શ્રી જિનાય નમઃ
॥ શ્રી વિજયકમલસૂરિગુરૂભ્યો નમ: ।
શ્રી કર્મ પ્રકૃતિ ગણિતમાલા.
(છએ ક`ગ્રંથના સંક્ષિપ્ત અર્થ)
વિ. સં. ૧૯૯૨
x\/z/p
::
યાજક સાધ્વીજી દેવશ્રીજી તથા હેતમીજી
જામનગર નિવાસી શ્રેષ્ઠિવ તુ જેઠાભાઇ કુશલચંદની આર્થિક સહાયથી તેમના ધર્મપત્ની સ્વ સ્થ નવમાઇના સંસ્મરણાર્થે દી દીક્ષિત ગુરૂણીજીશ્રી ગુણશ્રીજી મહારાજના શિષ્યા સાન્રીજી શ્રી હેતશ્રીજી મહારાજના સદુપદેશથી
છાપી પ્રસિદ્ધ કરનાર
વિલજી હીરાલાલ લાલન.
પ્રતિ—૫૦૦
9:0
J
?
સન ૧૯૩૫
Page #3
--------------------------------------------------------------------------
________________
મા
-
# સુર્યોદય પ્રિન્ટિંગ પ્રેસ, માંડવી ટાવર પાસે–જામનગર. 9
Page #4
--------------------------------------------------------------------------
________________
.
.
శాంసంగాణా
అనగా
દીદીક્ષિત ગુણીજી શ્રી ગુણીજી સહારાજ
( aaraRALU )
అలక
ఇంతలో
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
દિર્ઘદીક્ષિત ગુરૂમહારાજ શ્રીગુણશ્રીજી મહારાજનું
ટૂંક જીવન વૃત્તાંત.
તેમને જન્મ હાલાર દેશમાં આવેલ જામનગર શહેરમાં વીશા ઓશવાલ જ્ઞાતિના પારેખ કુટુંબમાં થયો હતો, તેમના પિતાશ્રીનું નામ ચાંપશી મોનજી તથા માતુશ્રીનું નામ મીઠીબાઈ અને તેમનું નામ સંસારીપણામાં ગોમતીબાઈ હતું. તેમના માતા પિતાને આ એકજ સંતાન હતું. તેમના લગ્ન ઝવેરી હીરાચંદ લખમસી સાથે થયા હતા. પરંતુ દૈવ ઇચ્છા બળવાન હોવાથી લગ્ન થયા બાદ ફકત એકજ માસમાં તેમના પતિ હીરાચંદભાઈને સ્વર્ગવાસ થયો, આથી ગમતીબાઈ નાની ઉમરમાંજ વિધવા થયાં. બાદ તેમનું મન ધર્મધ્યાન કરવામાંજ તત્પર થયું, અને ધાર્મિક અભ્યાસ કરતા હતા. સાથે સાથે જામનગરમાં તથા કચ્છમાં રહી શ્રાવિકાઓને કર્મગ્રંથ સંધયણ તથા ક્ષેત્રસમાસ વિગેરેનો અભ્યાસ કરાવતા. અનુક્રમે આ માયાવી સંસારને અસાર જાણ વૈરાગ્યથી દીક્ષા લેવાની તીવ્ર ઈચ્છા થતાં માતા-પિતાની આજ્ઞા માંગી, પણ તુરતમાં રજા ન મળવાથી ૬૦ વર્ષની વૃદ્ધ અવસ્થાએ તેમણે સાં. ૧૯૫૧ના માગસરા શુદ ૨ મહાન તપસ્વી ખાંતિવિજ્યજી (દાદા) મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી, અને સાધ્વીજી શ્રી ધીરશ્રીજીના શિષ્યા ગુણશ્રીજી નામે થયા. તે જ વખતે એશવાલ જ્ઞાતિમાંથી દેવકરબાઈ તે દેવશ્રીજી, માણેકબાઈ તે સ્વ. માણેકશ્રીજી તથા નાથીબાઈ તે નિધાનશ્રીજી, એ ત્રણેએ સાથેજ દીક્ષા અંગીકાર કરી ગુણશ્રીજીના શિષ્યા તરીકે થયા. બાદ ઉજમબાઈ તે હેતથીજી મહારાજ (જેમણે આ ગણિતમાલા છપાવવા માટે પ્રયાસ કર્યો છેતે પણ ગુણશ્રીજી મહારાજના શિષ્યા થયા.
એવી રીતે પરિવાર સહિત ગુણશ્રીજી મહારાજે જામનગર, રાજકોટ, મોરબી, વાંકાનેર, માંડલ, પાલીતાણા, પાટણ, મહુવા વિગેરે સ્થળે ચતુર્માસ રહી પોતે ધાર્મિક અભ્યાસ કરતા તથા શિષ્યાઓને અને વિદ્યાર્થીઓને
Page #7
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ કરાવી બહુજ ઉપકાર કર્યો છે. બાદ સં. ૧૯૬૬ ના આસુ સુદ ૧૫ તેઓ કાળધર્મ પામ્યા. હાલ તેમનો પરિવાર નીચે મુજબ છે.
લી. વિઠલજી હીરાલાલ.
શ્રી ગુણશ્રીજી મહારાજ.
દેવશ્રીજી માણેકથી નિધાનશ્રીજી હેત શ્રીજી
ચંદન શ્રીજી પ્રધાનશ્રીજી મુકિતશ્રીજી વિકશ્રીજી ચંદન શ્રીજી
અમૃતા
અમૃતશ્રીજી
મણુશ્રીજી સોભાગશ્રીજી રમણીકશ્રીજી રંજનશ્રીજી
હરકેટર- ઉત્તમ- હરખ- વલ્લભ- સુબોધ- પ્રભાશ્રીજી મહિમાશ્રીજી હેમશ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી
Page #8
--------------------------------------------------------------------------
________________
જેમના સ્મરણાર્થે આ બુક છપાવવામાં આવી છે
તે નવલબાઇનું સંક્ષિપ્ત
જીવન ચરિત્ર.
સ.
૧૯૬૧ ના જેઠ સુદ ૧૦ ને દિવસે જામનગર પાસેના ધ્રોળ જ નામના ગામમાં તેમનો જન્મ થયે હરે, તેમના પિતાજીનું નામ
તારાચંદ હરજીવન તથા માતુશ્રીનું નામ મેતીબાઈ હતું.
સં. ૧૯૬૯ માં મોતીબાઈ નવલબાઇને આઠ વર્ષનાં મુકી સ્વર્ગવાસી થયાં. બાદ સં. ૧૯૭૪ માં તેમના પિતાશ્રીનો આત્મા પણ આ ફાની દુનિયાનો ત્યાગ કરી સ્વર્ગમાં ચાલ્યો ગયો. આ વખતે નવલબાઈની ઉમર ફકત ૧૩ વર્ષની હતી. તેમને એક વડીલ બંધુ તથા એક લઘુ બેન છે તે હૈયાત છે.
નવલબાઈના લગ્ન સં. ૧૯૭પ ના માહ માસમાં જામનગરના રહીશ શાહ જેઠાભાઈ કુશલચંદ સાથે થયાં ત્યારે તેમની ઉમર ફકત ૧૪ વર્ષની હોવા છતાં ધર્મવિષયક જ્ઞાન અને ધર્મ પ્રત્યે લાગણી સ્પષ્ટ દેખાતી હતી.
તેઓ દર વર્ષે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરવા જતા હતા. સં. ૧૯૮૦ માં તેમણે નવાણું યાત્રા વિધિ સહિત તથા એકાસણાના તાપૂર્વક કરી હતી. જે તેમનો ધર્મ પ્રેમ દેખાડી આપે છે.
સં. ૧૯૮૧માં ચી. જમનાદાસનાં લગ્ન ઘણીજ ધામધુમથી જામનગરમાં કર્યા. તે લગ્ન-વ્યવહાર પૂર્ણ થયા બાદ તથા નવલબાઈનું પાંચમનું તપ પૂર્ણ થવાથી ઉઘાપન (ઉજમણું) કરવાની ભાવના થતાં શ્રી શત્રુંજય તીર્થાધિરાજની રચના સહિત તે ઉદ્યાપન મહોત્સવ ભવ્ય, મનોરંજક અને ભાવોત્પન્ન કરનારો થયો હતો. જેના દર્શનનો લાભ લેવા આખા ગામના લેકે સિવાય બહારગામથી પણ લોકે આવ્યા હતા, છતાં શાંતિપૂર્વક તે મહોત્સવ પૂર્ણ થયો હતો.
Page #9
--------------------------------------------------------------------------
________________
સં. ૧૯૮૯ ના પર્યુષણમાં નવલબાઈએ મુંબઈમાં અઠ્ઠાઈ કરી હતી, જે વખતે પ્રભુનું પારણું પોતાને ઘેર પધરાવી રાત્રિ જાગરણ, પ્રભાવના, સ્વામિવત્સલ વિગેરે અનેક ધર્મ–પ્રભાવક કાર્યો કર્યા હતાં. વળી તેમણે નવ કરતાં પણ વધારે વખત આંબેલની ઓળી કરી હતી. બાવીસ ભગવાનના એકાસણું કર્યા હતાં તેમ હમેશાં ચઉવિહાર તથા નવકારશી કરતા, તે અંતસમય સુધિ પણ છોડયાં નહોતાં.
સં. ૧૯૯૦ ની શરૂઆતમાં તેમને જીર્ણ તાવ લાગુ થયા બાદ તાવ વધવાથી ડોકટરની દવા લેવી શરૂ કરી, તેથી બહુ ફેર ન પડવાથી જામનગર આવ્યા. ત્યાં તબીયત વધુ લથડવા લાગી. સં. ૧૯૯૧ ના મહા સુદમાં તેમને છાતીમાં સખત દુઃખાવો થવા લાગ્યો, અને બેચેની જવા લાગી. મહા સુદ ૧૧ ના સવારે નિત્ય-કર્મ કરી અગ્યારક વાગે તેમણે અંદગી પર્વતના અણસણના પચ્ચખાણ કર્યા, બધાને ખમાવ્યા; તેમજ ચાર શરણ લઈને પથારીમાં શાંતિથી સુતા. પિતાના મરણ પછી રેકકળ કરવાની તેિજ ના પાડી, બાદ તેમને લાગ્યું કે મારે જીવ હવે ઘડી બે ઘડી છે, છતાં એક પણ નિઃસાસો કે હાયકારો નાખ્યા વિના એક અરિહંતમાંજ પિતાનું ચિત્ત પરોવવા પૂર્વક સવાબારને અરસે તેમનો આત્મા આ ક્ષણભંગુર દેહને છોડીને સ્વર્ગમાં ચાલ્યો ગયો.
કહેવાની મતલબ એ છે કે પુણ્યયોગે ધનસંપત્તિ હોવા છતાં ધર્મ-કાર્ય સિવાય જગતના અન્ય સુખ માણવાની તેમની ઈચ્છા જ નહોતી, એ પૂર્વકૃત પુણ્યનો પ્રભાવ છે. તે અનુસાર આ ભવમાં પણ તેમણે પુણ્યપાર્જન કરવાને સુગ મલ્યો હતો, જેથી તે પુણ્યશાલી છવ અનુક્રમે સુગતિને મેળવો ?
તેઓ પિતાનાં પાંચ સંતાન મુકી ગયા છે, જેમાં ત્રણ કરો અને બે છોકરીઓ છે, મેટા પુત્ર કાંતિલાલની ઉમર ૧૬ વર્ષની અને સર્વથી નાની પુત્રીની ઉમર ૪ વર્ષની છે તેઓ પણ ધર્મકાર્યમાં પોતાની માતાને પગલે ચાલી મનુષ્યભવ સાર્થક કરે એમ ઈચ્છી વિરમું છું.
લી.. વિઠલજી હીરાલાલ લાલન.
Page #10
--------------------------------------------------------------------------
________________
回回回回
回回回回回回 回回回回回回回回回回回回回
回回回回回回回 回回回回回回回回回回回回回回回回回回回回回回回回回回回回回回
回回回回回回
回回回回回回回 回回回回回回回回回回回回回回回回回回回回回回回回回回回回回回
回回回回回回
શાહ જેઠાભાઈ કુશલચંદના ધર્મપત્ની
સ્વ. નવલબાઈ
回回回回回回回回回回回回回 回回回回回回回
回回回回回回回
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
– શુદ્ધિપત્રક. -~~+
લીટી
1
C
પ ૧૧
૧૦ ૧૬.
અશુદ્ધ તે છી યથાથાવગ્રહ (રહી ગયું છે) (રહી ગયું છે) સાતમી પદરે
શુદ્ધ નથી અર્થાવગ્રહ છઠે ગુ. ૬૩ સાસ્વાદને ૧૦૧ સાતની
૧૮
૧૮
૩૩
અક્ષર
૪૩
૧૪
૨૨૫
૪૫
૧૨૪૪ લાયક આ બે હોય શરીરની
૧૨૩૪
લાયોપ આ બે ૧૪ એ છેક
શરીરાક્ટની
૪૫
,
'
1
૧
5
૫૬
)
અમેશ
(
૧૦૧
૧૦૧
૧૦
૧૦૧
પ૭૬૦
૧૦૨
૧૧૫
ઉદય
૧૩૭
૫૦૯૭ તથા મિથાદષ્ટિને
ઉદય
૪૦૦૭ મિથ્યાદષ્ટિને
૧૪૪
૧૪૫
૧૫ર
આગલ
આગાલ
Page #13
--------------------------------------------------------------------------
________________
પૃષ્ટ
૧૫૩ .
૧૫૪
૧૫૭
૧૫૯
૧૭૬
૧૭૮
૧૫
૧૮૬
૧૯૧
લીટી
૩
ટ
C F E : 22
૩૧
૧૫
૧૫
૨૦
૧૫
૧૩
( ૮ )
અશુદ્ધ
દેશવરત
२७
એ ૧૬
ખલ્પશાસ્ત્રના
પેગે
ગિમિ
દીસ
ગાતગ
દર
शुद्ध
દેશિવરત
૧૬
એ ૧૪ તથા નિદ્રા દુગ
મળી ૧૬
અલ્પશાસ્ત્રના
વેગે
ગમ
વીસ
ગતિગ
દેસ
Page #14
--------------------------------------------------------------------------
________________
--
/////
Addy boldly
॥ શ્રી અર્દ નમ: "
ડા પૂજ્યપાદ શ્રીવિજચકમલસૂરિભ્યા તમે નમઃ ડા ॥ ગુરૂ શ્રીગુણશ્રીગુરૂણીજ્યે નમઃ ૪।
શ્રી.કર્મ પ્રકૃતિયંત્ર ગણીતમાલા.
સંગ્રહકર્તા--સાધ્વીજી શ્રી દેવશ્રીજી હેતશ્રીજી તથા પ્રધાનશ્રી-જામનગરવાળા,
नमः श्रीशांतिनाथाय | भव्योपकृतिकारिणे ॥ संसारार्णवतीर्णाय । तारणायापि देहिनाम् ॥ १ ॥
અ:--ભવ્ય જનાપર ઉપકાર કરનારા તથા (પેાતે) સ’સારસાગરથી તરેલા, અને (બીજા) પ્રાણીઓને પણ તારનારા, એવા શ્રીશાંતિનાથ પ્રભુ પ્રત્યે નમસ્કાર થા. ॥ ૧ ॥ गुणगुरुणीं त्वा । कर्ममालां वदाम्यहं || વિચાર મન્યવોયાયે તેવશ્રીનુંળી પર ।। ૨ ।। અર્થ:—ગુણશ્રીજી નામના મારા ગુરૂણીજીને નમસ્કાર કરીને ભવ્ય જનાને આધ થવા માટે હું દેવશ્રીજી નામની સાધ્વી ક પ્રકૃતિ સમધિનું ઉત્તમ વર્ણન કહ્યું... છું. ॥ ૨ ॥
શ્રીવીર પ્રભુને નમસ્કાર કરીને કવિપાક ક ગ્રંથ કહીરા.
પ્રશ્ન-કમ ગ્રંથ તે શુ કહીએ ?
ઉ.-જીવે મિથ્યાત્વાદિષ્ટ હેતુએ કરીને કરીએ-આત્મા સાથે પુદગલ
Page #15
--------------------------------------------------------------------------
________________
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
બાંધીએ તે કર્મ કહીએ. ચિત્તે રિ પ રિ કથુ : તે કર્મનું મુલત્તર પ્રકૃતિ ભેદ કરી તથા પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશાદિ બંધ ભેદે કરી બધો દદીરણા સત્તાદિ ભેદ કરીને ગ્રંથન-રચવું પ્રતિપાદન છે જેને વિષે તે કર્મગ્રંથ કહીએ. તિહાં પ્રથમ કર્મવિપાક નામે કર્મગ્રંથ કહે છે. (સિરિ) શ્રી તે
અતિશય પ્રાતિહાર્યાદિક તીર્થકર લક્ષ્મી તેણે કરી સહીત એવા (વીર) તે પરીષહાદિક સહવા સમર્થ (શિ) તે રાગ-દ્વેષના
પણહાર એવા શ્રી વીરજીન પ્રત્યે વાંદીને કર્મને જે વિપાક પ્રકૃતિ પતિપાદનરૂપ તે સંપ થકી કહીશ એટલે કર્મવિપાક નામાં પહેલે કર્મચંયે કહુ છું.
હવે કમ તે શું તે કહે છે–અંજન ચૂર્ણના ડાભડાની પડે નિરંતર પુદગલે કરીને ભર્યો લેને વિપે ક્ષીર નીરને ન્યાયે અને લોહાગ્નિને ન્યાયે કમપુદ્ગલની વગણું જીવે પોતાના આત્મા સંઘાતે મિથ્યાત્વ અવિરતિ કષાય છે. રૂપ અત્યંતર હેતુએ કરી, તથા
પડિણીયાણનિટુવ ” ઇત્યાદિ બાહ્ય હેતુએ કરીને સંબદ્ધ કરીએ તે કમે કહીએ. તે કમ રૂપી છે, અરૂપી નથી. આત્માને કમને કીધે ઉપઘાત થાય છે. તે માટે અહિં કે કહેશે કે આત્માને રૂપી કમને કીધા ઉપઘાત અનુગ્રહ કેમ ઘટે? તેને ઉત્તર એ કે-ડાહ્યા મનુષ્યને પણ મઘપાનાદિકે મતિને ઉપઘાત થાય છે, અને બ્રાહ્મી પ્રમુખ
ઔષધિએ અનુગ્રહ પણ થતો દીસે છે. એ પુદગલગે જેમ બાહો. થકી અરૂપી જીવને ઉપઘાત અનુગ્રહ થતે દીસે છે તેમ કર્મવર્ગ . ણાએ કરીને જીવને ઉપઘાત અનુગ્રહ થાય છે. તથા જીવ સમયે સમયે શુભાશુભ કર્મ બાંધે છે, છોડે છે, પણ પ્રવાહથકી કર્મબંધ અનાદિ છે “ અણઇયં તે પવહેણું ? દતિ વચનાત. અન્યથા કમની આદિ કહીએ તો તે કર્મબંધથકી પૂર્વે જીવ કર્મ સહિત હેવો જોઈએ, અને તે કર્મબંધ રહિતને કર્મબંધ થયો કહીએ તે સિદ્ધને પણ કર્મબંધ થાય; તે માટે કર્મબંધ તે અનાદિ છે. અહિં કેઇ કહે કે અનાદિ સંગને વિયોગ કેમ થાય ? તત્તર-કંચન અને ઉપલને સંયોગ અનાદિનો છે તેને તથાવિધ સામગ્રી વશે વિ
Page #16
--------------------------------------------------------------------------
________________
(૩)
ગ થાય છે, તેમ જીવ કમને પણ તથાવિધ સામગ્રીવશે ભવસ્થિતિ પરિપાકે આત્યંતિક વિયોગ થાય છે, ફરી તેને પાછો સંગ ન થાય કાંચનેપલવત.
વિવેચન-હાં પ્રવચનને વિષે વિશેષાવધરૂપ જ્ઞાનને આ વરે (ઢાંકે) તે જ્ઞાનાવરણીય કહીએ ૧. સામાન્યાવધરૂપ દર્શનને એટલે ઈંદ્રિયના વિષયને આવરે તે દશનાવરણયકમ. ૨. સાતા અસાતાપણે વેદવું પડે તે વેદનીયકર્મ ૩ મુંઝવે-વિકળ કરે સભ્ય કત્વ ચારિત્રથકી તે મેહનીય કર્મ. ૪ અન્ય ભવાંતરને પમાડે તે આયુ ૫. શુભાશુભપણું પમાડે તે નામકમ ૬. ઉંચ નીચપણે બેલાવીએ તે ગોત્રકમ ૭. દાનાદિક લબ્ધિનો અંતરાય (વિઘ ) કરે તે અંતરાયકમ ૮. એ આઠ કર્મનાં નામ કહ્યાં.
હવે એહની ઉત્તરપ્રકૃતિની સંખ્યા કહે છે–રાનાવરણીય પાંચ ભેદ છે ૧. દશનાવરણીય નવ ભેદે છે ૨. વેદનીય બે ભેદે છે . મેહનીય અઠાવીસ ભેદે છે ૪. આયુકર્મ ચાર ભેદે છે પ. નામકર્મ એસે ત્રણ ભેદે છે ૬. ગોત્રકર્મ બે ભેદે છે ૭. અને અંતરાયકર્મ પાંચ ભેદે છે ૮. એવે આઠ કર્મની એક અઠાવન ઉત્તરપ્રકૃતિ જાણવી. એ આઠ કર્મનો ઉપન્યાસક્રમ કહીએ છીએ
જ્ઞાન તથા દર્શન એ જીવનું સ્વતત્વભત છે, જીવ ચેતના લક્ષણવંત છે, જ્ઞાન અને દર્શનમાં પણ જ્ઞાન પ્રથમ છે. કેવલજ્ઞાને કરી પ્રથમ રામ જાણે છે તે છી ૧ જ્ઞાનાવરણમાં કહ્યું. શાનોપયોગથી પતિત છવને દશનોપયોગને વિશે અનવસ્થાન છે તેથી ૨ દશનાવરણું. જ્ઞાન દર્શનનો લાભ વિશેષથી હર્ષ, વિપરીતથી દ્વષ તેથી ત્રીજું વેદની કર્મ. વિષયને વિષે ઇષ્ટ અને અનિષ્ટતાપણું તે રાગ અને દ્વેષ જાનિત છે અને તે રાગ દ્વેષને મેહ હેતુ છે તેથી ૪ મેહનીયકમ. મેહ-મૂઢ પ્રાણુ બહુ આરંભરૂપ પરિગ્રહથી કર્માદાનમાં અશક્ત થઇને નરકાદિકનું આયુષ્ય બાંધે છે તેથી ૫ આયુવ્યક. નરકાદિ આયુષ્યનો ઉદય આવ્યાથી અવશ્યપણે નરકગત્યાદિક નામકમરને ઉદય થાય છે તેથી ૬ નામકર્મ. નામકર્મનો ઉદય થયાથી અવશ્ય કરી ઉચ અથવા નીચ શેત્રનો ઉદય થાય છે તેથી
Page #17
--------------------------------------------------------------------------
________________
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા ૭ ગાત્રકમ. નીચ નેત્રોત્પન્ન મનુષ્ય દરિહી હોવાથી ત્યાં દાનાદિક દીઠામાં આવતું નથી, એ રીતે ગાત્રકને ઉદય હોવાથી કર્મ તે ૮ અંતરાયકમ.
જીવ અને હેતુવડે કરાય તેને કર્મ કહીએ, તે કર્મ ચાર પ્રકારના છે–પ્રકૃતિ ૧ સ્થિતિ ૨ રસ ૩ અને પ્રદેશ ૪. તે મોદકના દૃષ્ટાંતે જાણવા. મુલ પ્રકૃતિ તે આ પ્રમાણે–૧ જ્ઞાનાવરણું ૨ દશનાવરણ ૩ વેદની ૪ મેહની ૫ આયુ ૬ નામ ૭ ગેત્ર ૮ અંતરાય. આત્માના જ્ઞાન ગુણને જે આવરણ કરે તેને શાનાવરણ કર્મ કહીએ. ૨ દર્શનાવરણ કર્મને આવરે તે દર્શનાવરણ કર્મ કહીએ. એવી રીતે આડે કર્મનું આવરણ જાણવું.
હવે કાલ કહે છે–અર્થાવગ્રહને એક સમયને કાલ, ઈહા અને અપાયને એક અંતર્મુહુર્તને કાલ, ધારણાને સંખ્યાતા અ. સંખ્યાતાને કાલ સુધી. મતિજ્ઞાન દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ચાર પ્રકારનું છે. મતિજ્ઞાન આઇસે સર્વ દ્રવ્ય જાણે પણ દેખે નહિ, ક્ષેત્ર થકી આદેશે સર્વ ક્ષેત્ર કાલેક જાણે પણ દેખે નહિ, કાલથકી આદસે સર્વ કાળ જાણે પણ દેખે નહિ, ભાવથકી આદેસે સર્વ ભાવ જાણે પણ દેખે નહિ.
શ્રી શ્રુતજ્ઞાની ઉગવંત થકો દ્વવ્યાદિક ચારેને જાણે દેખે, શ્રુતકેવલી હોય છે, અવધિજ્ઞાની વ્યથી જઘન્યપણે અનંતા રૂપી દ્રવ્યને જાણે દેખે અને ઉત્કૃષ્ટપણે સર્વ રૂપી જાણે છે, ક્ષેત્ર થકી જઘન્યપણે અંગુલનો અસંખ્યાત ભાગ જાણે દેખે અને ઉત્કૃષ્ટપણે અલકાકાશને વિષે લેકપ્રમાણે અસંખ્યાતા ખંડને જાણે દેખે, કાલ થકી જઘન્યથી આવલિકાને અસંખ્યાતમો ભાગ જાણે દેખે અને ઉત્કૃષ્ટપણે અસંખ્યાત ઉત્સપિણ અવસર્પિણ લગે અતીત અનાગત કાલને જાણે દેખે, ભાવથકી જઘન્યપણે અનંત ભાવને જાણે દેખે, ઉત્કૃષ્ટથી પણ અનંત ભાવને જાણે છે. મન:પર્યવજ્ઞાની દ્રવ્યથકી બાજુમતી અનંત પ્રદેશ અનંતા સ્કંધ જાણે દેખે વિપુલ મતી તેહીજ સ્કંધે કાંઇક અધિકેરા વિશુદ્ધપણે જાણે દેખે. ક્ષેત્ર થકી ઋજુમતી:નીચે પનપ્રભા પૃથ્વીનું યુદ્ધક પ્રતર લગે અને ઉચું જ્યોતીષીને ઉપર તેલ લગે તિર અઢી દ્વીપ, બે સમુક, પન્નર
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રથમ કર્મચંધ.
કર્મભુમી ત્રીશ અકર્મભુમી અને છપન્ન અંતરદ્વીપને વિષે સંજ્ઞા પંચેલી અપર્યાપ્તાના ભગત ભાવ જાણે દેખે, વિપુલમતા તેહીજ ક્ષેત્ર અઢી અંગુલદેખે અને વિશુદ્ધદખે, કાલથકી જઘન્યપણે રૂજુમતી પલ્યોપમને અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટપણે અતીત અનાગત જાણે દેખે અને વિપુલમતી તેહીજ અધીરો અને વિશુદ્ધ તર જાણે દેખે, ભાવ થકી રૂજુમતી અનંતા ભાવ જાણે દેખે, અને વિપુલમતી તેહીજ અધીકરો અને વિશુદ્ધપણે જાણે દેખે. કેવલજ્ઞાન ઉત્પન્ન થતાંજ સમકાલે સદા સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ જાણે દેખે. પાનના પાંચ પ્રકાર–મતીજ્ઞાન ૧ શ્રુતજ્ઞાન ૨ અવધી ૩ મન:પર્યવ ૪ કેવળજ્ઞાન છે. હવે મતીજ્ઞાનના ૨૮ ભેદ-વ્યંજનાવગ્રહ ૧ યથાર્થીવગ્રહ ૨ કહા અપાય ૪ ધારણ ૫ ઈકી ૫ અને છઠું મન. એ છના ૩૦ ભેદ પરંતુ મન અને નેત્રને વ્યંજનાવગ્રહ ન થાય તેથી ૨૮ ભેદ. મતીજ્ઞાનના મુલ ભેદ ૨ શ્રુત નિશ્રીતના ૩૩૬ ભેદ બહુ ૧ અબહુ ૨ બહુવિધ ૩ અબહુવિધ ૪ ક્ષીપ્ર ૫ અક્ષીપ્ર ૬ નીશ્ચીત ૭ અનીશ્રાત ૮ સંદિગ્ધ ૯ અસંદિગ્ધ ૧૦ ધ્રુવ ૧૧ અધ્રુવ ૧૨, હવે અમૃત નીશ્રોતના ૪ ભે. ઉત્પાતીકી ૧ વિનયીકી ૨ કામણ કી ૩ પરીણામીકી બુદ્ધી ૪. કુલ ૩૪૦ ભેદ.
હવે શ્રુતજ્ઞાનના ૧૪ અથવા ૨૦ ભેદ કહે છે. અક્ષરધૃત ૧ અનક્ષર૦ ૨ સજી ૩ અસત્રી૪ સમ્યકત્વ૦ ૫ મીયા, ૬ સાદિ૦ ૭ અનાદિ ૮ સપર્યવસીત૦ ૯ અપર્યાવસીત ૧૦ ગમીક ૧૧ અગમીક ૧૨ અંગપ્રવિષ્ટ ૧૩ અંગબાહ્ય ૧૪. કુલ ૧૪ ભેદ. હવે ૨૦ ભેદ કહે છે. પર્યાયશ્રત ૧ પયાસમા૨ અક્ષર૦ ૩ અક્ષરસમા૦ ૪ પદ૦ ૫ પદસમા ૬ સંઘાતન૦ ૭ સંઘાતન સમા૦ ૮ પ્રતીપત્તિ, ૯ પ્રતીપાતીસમા, ૧૦ અનુયોગ. ૧૧ અનુગસમા૦ ૧૨ પ્રાભૂત ૧૩ પ્રાભૃતસમા૦ ૧૪ પ્રાભૃતપ્રાભૃત૭ ૧૫ પ્રાકૃતપ્રાભૃતસમા. ૧૬ વસ્તુ ૧૭ વસ્તુસમા૦ ૧૮ પુર્વ૦ ૧૯ પુર્વસમા૦ ૨૦. શ્રુતજ્ઞાનના વીસ ભેદ સમાપ્ત. - હવે અવધી જ્ઞાનના છ ભેદ બતાવે છે–અનુગામી ૧ અનનુગામી ૨ વદ્ધમાણ ૩ હિયમાણ ૪ પ્રતીપાતી ૫ અપ્રતીપાતી ૬
આ છ ભેદ જાણવા હવે મનપવાનના ૨ ભેદ રેજીમતી ૧ વિપુલમતી ૨. હવે કેવળજ્ઞાનને ૧ ભેદ જ્ઞાનના કુલ ભેદ પ૧
Page #19
--------------------------------------------------------------------------
________________
(૬) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત ગાલા થયા. હવે દર્શનાવણી કર્મના ૯ ભેદ–નીદ્રા ૫ દર્શનાવરણ ૪ વેદનીના ૨ ભેદ. સાતવેદની ૧ અસાતવેદની ૨. હવે મોહની કર્મના મુલ ૨ ભેદ અને ઉતર ૨૮ ભેદ. ચારીત્રમેહની ૧ અને દશનમેહની ૨. ચારીત્રમેહનીના રપ ભેદ-કસાય ૧૬ નવસાય ૯ કુલ ૨૫. દર્શન મેહનીના ૩ ભેદ. મીથ્યાત્વમોહની ૧ મીશ્રમહની ૨ સમ્યકત્વમોહની ૩.
સેળ કસાય નીચે પ્રમાણે-અનંતાનુબંધી ૪ અપ્રત્યાખ્યાન ૪ પ્રત્યાખ્યાન જ સંજવલન ૪.
હવે સ્થાતિદ્વાર કહે છે–અનંતાનુબંધીની સ્થીતિ જાવ છવા સુધી, અપ્રત્યાખ્યાનની સ્થીતિ ૧ વરસની, પ્રત્યાખ્યાનની સ્થીતિ ૪ મહીનાની, સંજવલની સ્થીતિ ૧૫ દિવસની. હવે ફલદ્વાર કહે છેઅંતાનુબંધીની નરકની ગતી. અપ્રત્યાખ્યાનની તીર્વચની ગતી. પ્રત્યાખ્યાનની મનુષ્ય ગતી. સંજવલની દેવની ગતી. કયા ગુણો ઘાત કરે? અનંતાનુબંધી સમ્યકત્વને ઘાત કરે, અપ્રત્યાખ્યાની દેશ વીરતીને ઘાત કરે, પ્રત્યાખ્યાની સર્વ વિરતીનો ઘાત કરે, સંજય લન યથાખ્યાતને ઘાત કરે.
હવે સ્વરૂપ દ્વાર કહે છે – સંજવલનને ક્રોધ–જલની રેખા સરખે, માન નેતરની સેટી જે.
માયા વાંસની છાલ સરખી, લેબ હરદરના રંગ સરખે. પ્રત્યાખ્યાનને ક્રોધ–રેતીની રેખા સરખ, માન કાષ્ટના થાંભલા
સરો. માયા ગોમૂત્ર સરખી, લેભ કાજલ સર. અપ્રત્યાખ્યાનને કોધ–પૃથ્વીની રેખા સરખે, માન હાડકાના સ્થંભ
સ, માયા મેઢાના સીંગ મરખી, લેભ ગાડાની મળી રચાર. અનંતાનુબંધીને ક્રોધ–પર્વતની રેખા સર, માન પત્થરના સ્થંભ સરખ, માયા વાંસની ગાંઠ સરખી, લોભ કરમજના રંગ રાખો.
આયુષ્ય કર્મના ચાર ભેદ–નરકનું ૧ તીચનું ૨ મનુષ્યનું અને દેવનું આયુ ૪. નામ કમને થોકડા (૪૨) (૬૭) (૩) (૧૦૩) નામ કમેના મુખ્ય ચાર ભેદ-પીંડ પ્રકૃતિ ૧ પ્રત્યેક ૨
Page #20
--------------------------------------------------------------------------
________________
(6)
પ્રથમ ક ગ્રંથ.
વસ ૩ સ્થાવર ૪. પીંડ પ્રકૃતીના ૧૪ ભેદ આ પ્રમાણે—ગતો ૧ જાતી ૨ શરીર ૩ ઉપાંગ અન ૫ સઘાતન ૬ સયણ ૭ સસ્થાન ૮ વર્ણ હું ગધ ૧૦ રસ ૧૧ સ્પ` ૧૨ આનુપૂવિ ૧૭ વિદ્વાયાગતી ૧૪. પ્રત્યેક પ્રકૃતિના ૮ ભેદ. તીર્થંકર નામક ૧ નીર્માણ નામક ર અનુલઘુ નામક ૩ ઉધાસ નામ ૪ ઉપઘાત નામ ૫ પરાઘાત નામકમ હું આતાપ નામક` ૭ ઉદ્યોત નામક ૮.
વસ દશક—ત્રસ, બાદર, પર્યાપ્ત, સ્થિર, શુભ્ર, સૌભાગ્ય, સુરસ્વર, આય અને જશકીતિ
સ્થાવર દર્શક-સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ્ય, દુઃસ્વર, અનાદેય અને અપજશ
વિંડ પ્રકૃતીના ૬૯ બેદ નીચે પ્રમાણે—ગતી ૪ જાતી ૫ શરીર ૮ સધયણ હું સસ્થાન ૬ વાદિ ૪ આનુપુત્રિ ૪ વીહાયાગતી ૨ આ ૬૯ બે થયા. હવે ૪૨ કહે છે-પિડ પ્રકૃતી ૧૪ પ્રત્યેકની ૮ ત્રસ ૧૦ સ્થાવરની ૧૦ આ ૪૨ બેદ થયા.
નામ કર્મોના ૬૯ ભેટ આ પ્રમાણે-પિડ પ્રકૃતી ૯ પ્રત્યેકની ૮ ત્રસ તથા સ્થાવરની ૨૦ ખા ૬૭ બૈગ્ન થયા. નામકર્માના ૯૩ ભેદ આ પ્રમાણે—પિંડ પ્રકૃતી ૬૫ પ્રત્યેકની ૮ ત્રસ સ્થાવરની ૨૦ આ ૯૩ થયા. અને બંધન ૫ ને બદલે ૧૫ લખ્યું ત્યારે નામ ક્રના 1૦૩ બેદ થયા. ગોત્ર ની ૨ ઉંચ ગોત્ર૧ નીચ ગોત્ર ર.
અંતરાય કર્મોના ૫ બેટ્ટ—દ્દાનાંતરાય ? લાભાંતરાય ૨ લા ગાંતરાય ૩ ભેગાંતરાય ૪ વીર્યંતરાય ૫. એ જ્ઞાનાવણી પ દર્શનાવરણી ૯ વેકની ૨ મેાહુની ૨૮ આયુષ્ય ૪ નામ કમ ૧૦૩ ગોત્ર કાર અંતરાય ક` ૫ એમ મુલકની પ્રકૃતી ૧૫૮ થાય. તેમાં અશ્વ યોગ્ય ૧૨૦ પ્રકૃતી.
જ્ઞાનાવરણાદિક આઠે કનુ સ્થુલ હેતુ કહે છે-બુદિકના પ્રત્યનિક–અનિષ્ટ આચરણના કરણહાર થાય નિન્દ્વવ તે લાજકી ગુરૂને આળવી અને ગુરૂ કહે, ઉપઘાત તે ગુર્દિકના ઘાત કરે, તે ઉપર પ્રદ્વેષ જ્ઞાનદર્શનની અત્યંત આશાતના કરવે કરી જ્ઞાનાવરણ
Page #21
--------------------------------------------------------------------------
________________
(૮) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિમાલા અને દાનવરણ તેથી બે કર્મ બંધાય. ગુરૂની ભક્તિ કરે, ક્ષમા કરે, કરૂણાભાવ કરે, વ્રત પાળે, સંયમયેગ કરી કસાયને છતે, દાન શીલાદિક ગુણે કરી સહિત હેય અને દ્રઢ ધર્મ હોય. દયાદીક શુભ કારણે જીવને સાતા વેદની ઉપજે તેથી વીપરીતપણે અસાતા વેદની કરમ બાંધે. હવે ઉનર્માગની દેશના દીયે અને જ્ઞાનાદીક સન્માને વિનાશ કરે, દેવ દ્રવ્ય હરે તેથી જીવ દર્શનાવરણ બાંધે. તીર્થંકર સાધુ અને ચિત્ય તે જન પ્રતિમા સંઘ પ્રમુખને પ્રત્યનીકપણ દર્શન માહની કર્મ બાંધે, પહેલું કષાયમહની બીજું ને કપાય મોહની બે પ્રકારનું ચારિત્ર મેહનીકર્મ બાંધે. હાસ્યાદિક વિષયને વિષે પરવસ ચિત થકો બાંધે. તે જીવ મહારભે વર્તતે પરિહમાં રક્ત થકે રૌદ્ર સ્થાને વતત મહા કપાયવંત છવ ઘાત કરનાર દુષ્ટ પરિણામી હોય તે જીવ નારકીનું આખું બાંધે તિર્યંચનું આયુ કેણ બાંધ મૂખ હેય, શવ સહિત હેય, ગુઢ દદવ હોય, તેથી તિર્યંચનું આખું બાંધે.
હવે મનુષ્યનું આઉખું કોણ બાંધેસ્વભાવે સારો હેય અલ્પ કષાયવાળે હેય, દાન દેવાની રૂચી હૈય, મધ્યમ ગુણવાળે હેય, તેથી જીવ મનુષ્યનું આયુ બાંધે. બાલ તપસ્યા કરે, બ્રહ્મચર્ય પાળે, અકામ ની જરા કરે તેથી જીવ દેવતાનું આયુ બાંધે. નીષ્કપટી હોય, ગર્વ રહિત હોય તે થકી જીવ શુભ નામકર્મ બાંધે, તેથી વિપરીત અશુભ નામકર્મ બાંધે પારકાના ગુણને દેખનાર, આઠ મદ રહિત ભણવા ભણાવવા ઉપર નિરંતર રૂચીવાળે હેય, અરિહંતાદિની ભક્તિ કરનારે હેય તેથી જીવે ઉચ ગાત્ર બાંધે અને તેથી વિપરીત હેય તે નીચગે બાંધે. જીન પૂજાદિકને વિન કરનારે હેય તે થકી જીવ અંતરાય કર્મ ઉપાર્જન કરે.
| ઇતિ પ્રથમ કર્મગ્રંથ છે
Page #22
--------------------------------------------------------------------------
________________
બીજો અધ
( ૯ )
શ્રા વીરપ્રભુને નમસ્કાર કરીને હવે બીજો કમ ગ્રંથ કહુ' છું.
તંત્ર પ્રથમ ૧૪ ગુણસ્થાન કહે
મિથ્યાત્વ-જીનવચનથી વિપરીત દ્રષ્ટિ એટલે જીવાદિક તત્વની પ્રતિત્તિ, જેમ ધતુરાના બીજ ખાધે કે શ્વેત વસ્તુને પણ પીલી વસ્તુ કરી પિડશે, તેમ મિથ્યાત્વ મહુનીયના જોરધી કુદેવને વ બાને, ગુરૂને ગુરૂ માને, ધમને ધમ માને, ગુઠાણુ કેમ કહ્યું તે ઘટાદિક પ્રરૂપણા સાચી માને, અક્ષરના અનતમા ભાગ ઘાય સર્વદા સર્વ જીવને રહે, મેધ ઘટા સૂર્યપ્રભાની પરે તે ૧.
છે
--
સાસ્વાદન-ઔપરામિક સમ્યકત્વ પામી એક સબધે છ આવલ શેષ સમ્યકત્વ કાલ હાયે શકે અનંતાનુબંધિયાના ઉદયથી ઔપશર્મિક સમ્યકત્વ વમતાં ક્ષીરના સ્વાદ સરખા ભાવે તે૨.
મિશ્ર-મિશ્રમેહનીયના ઉદ્દયથી જીનવચન ઉપર રૂચિ અરૂચિ ખેડુ ન હોય મિશ્રતા હોય એવા જે અવ્યવસાય તે ૩.
અવિરતિ-વિરતી ગુણ જાણતા ધકો ભવપ્રત્યયે તથા અપ્રત્યા સ્થાનાવરણ કાયાયે કરી આદરી ન શકે. એટલે એક જાણી ન આદરે ન પાકે તે શ્રેણીક રાજાની પેઠે, તથા જાણી ન આદરે પાલે તે અનુત્તર વિમાનના દેવતા તથા જાણી આદરે ન પાલે તે સવિગ્ન પાક્ષિક એ ત્રણ ભાંગે વર્તતા ક્ષાયિક ઔપત્રિક અને વેદક. એ માંહેલા એક તત્વચિરૂપ સમ્યકત્વ પામી જે જે અધ્યવસાયે જિનવચન યથાસ્થિતપણે પરિણમે તે ૪.
દેશધીરતી--સાવધયામની એક ઢશે વિરતિ કરે તે ૫
પ્રમત્ત-૧ બહુ ૨ વિષય ૩ કપાય ૪ નિદ્રા ૫ વિધા એ પાંચ પ્રમાદે કરી ચારિત્ર મલિનાધ્યવસાય હાય, અપ્રમત્તના અધ્યવસાયની અપેક્ષાયે અનંત ગુણહીન અલીન ઢશવીતીની અપેક્ષાયે અનત ગુણ વિશુદ્ધ હેાય તે ૬.
અપ્રમત્ત-પાંચ પ્રમાદરહિત અનત ગુણ વિશુદ્ધ તે ૭.
અપૂર્વ કણ-ચારિત્ર મહુનીયની પ્રકૃતિ એકવીસ ઉપશમાવવા તથા ખપાવવાને અર્થે જેણે અત્યંત વિશુદ્ધ અધ્યવસાયે કરી વીય વિશેષ ઉલસે કે તેના રસઘાત, સ્થિતિઘાત, ગુણશ્રેણી, ગુણસક્રમ, પૂત્ર સ્થિતિમધ, એ પાંચ વાના ધુર સમયથી અપૂર્વકરણે કરે,
Page #23
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
તથા એક સમયે અનેક જીવ ગુણઠાણે ચઢયા તે શુદ્ધ શુદ્ધતાદીકા અધ્યવસાય ભેદે કરી નિવૃત્તિ કહેતાં ફેરફાર હેય. અહિ સમય સમય અનંતગુણ વિશુદ્ધ હેય ૮. - અનિવૃત્તિ-આ ગુણઠાણે અનેક જીવ એક સમયે ચઢે તેને અધ્યવસાયે ફેરફાર ન હોય તેથી એનું નામ અનિવૃત્તિ કહ્યું તથા બાદર મહેટા ખંડ સંપાય કષાયને અડી કરે તેથી બાદરે સંપરા પણ કહીયે ૯.
સૂક્ષ્મસંપરાવ-સૂફમકીટીકૃત લેભ વેદતાં શેવ હનીને ક્ષયે તથા ઉપસમે યથા જે વિશુદ્ધધ્યવસાય તે. ૧૦
ઉપશાંત મોહ-જલને તલી મલ નીચે બેસે તેથી પાણી નિબળ થાય તેમ મોહનીયના ઉપશમે અવ્યવસાય નિર્મલ થાય. વલી કપાય સત્તામાંહે રહ્યા છે માટે કપાય ઉદય પામે ત્યારે કેળા નીરની માફક મેલા થવાનો સંભવ છે. અહીંથી અવશ્ય પડે અને જે મરણ પામે તે અનુત્તરવાસી દેવતા થાય ત્યાં એથે ગુણ કાણે રહે અન્યથા અનુક્રમે પડે તે. ૧૧
ક્ષીણમેહસવ મેહનીય પ્રકૃતિ ખપાવે કે મેહ ના લે ધકે જે અત્યંત વિશુદ્ધ અધ્યવસાય સ્થાનક તે ૧૨
સગી-કેવલજ્ઞાન પામ્યા પછી જ્યાં સુધી બાદરગ મનવચન કાયા પ્રવર્તે હાલે ચાલે છે તે 13
અયોગી કેવલી-બાદરગ રૂપે થકે મન-વચન-કાયાના વ્યાપારને અભાવે કરણ વીરહિત મેરૂની પેરે નિ:પ્રકંપ ભણી શલેસી કરણ કરે. અહીં ભુપતકિય એટલે ગઇ છે કિયા જ્યાં અપ્રતિપાતિ
એ નામે શુકલ દયાનને ચોથો પાયો હેય, અગીપણું તે બાર પગના અભાવની અપેક્ષાએ લેવું તે ૧૪
હવે તે ૧૪ ગુણઠાણાને કાલ કહે છે –
મિથ્યાત્વનો -અભવ્યને અનાદિ અનંત, ભવ્યને અનાદિસાંત તથા સાદિક્ષાંત જણ. પ-૧૩-૬-૭ મા કાલ દેશે ઉણપૂર્વ કોડી. ૪ ન ૩૩ સાગરોપમ અધિક. ૨ ને છ આવલિ પ્રમાણ. ૧૪ ને પાંચ રસ્વારને શેપ ૭-૮-૯-૧૦-૧૧-૧૨ ને કાલ અંતમુહુર્તનો જાણવો.
Page #24
--------------------------------------------------------------------------
________________
બીજે કર્મથ.
(૧૧ )
હવે બંધ, ઉદય, ઉદીરણ અને સતાનું વિવેચન કરે છે
નામકર્મની ૬૭, ગતી , અનુપૂર્તિ કે જાતિ પ, શરીર ૮, સંઘયણ-સંસ્થાન ૧૨, વરણાદિ ૪, વિહાગતી ૨ એ પિંડપ્રકૃતિ ૩૯. પ્રત્યેકની ૮, વસ-સ્થાવરની ૨૦, એ રીતે નામકર્મની ૬૭ થઈ. ત્રણ કર્મની ૮ આ જ અઘાતીર્મની મલી ૭૫ થઇ. ચાર ઘાતીકમની ૪૫ કલ ૧૨૦ થઈ. ઓધે ૧૨૦ મિથ્યાત્વે જિનનામકર્મ અને આહારદુક વિના ૧૧૭ થઇ. તેમાંથી ૧૦ ગઈ, નરકત્રિક જતી ૪ સ્થાવર ૪ આતાપનામકર્મ નપુંસક વેદ, મિથ્યાત્વમેહની, હુડકસસ્થાન અને છેવાડું સંઘયણ આ ૧૬ વિના સાસ્વાદને ૧૦૧તેમાંથી તિર્યંચ ૩ થી ૩ દુર્ભાગ્ય ૩ અનંતાનુબંધી કસાય ૪ સંસ્થાન ૪ સંઘયણ ૪ સ્ત્રીવેદ ૧ અસુભવિહાગતિ ૧ નીચગેa ૧ ઉદ્યોતનામકર્મ 1 આ ૨૫ ગઇ. બે આયુને અબંધ મિશ્રગુણસ્થાને ૭૪ નો બંધ.
આયુષ્ય ૨ જિન નામકર્મ ૧ ત્રણ પ્રકૃતિ સહિત કરતાં અવિરતિ ગુણઠાણે ૭૭ ને બધ. મનુષ્ય 3 ઔદારિક ૨ વાગષભનારાએ ૧ અપ્રત્યાખ્યાનની ૪ આ ૧૦ ગઈ, પાંચમે ગુણઠાણે ૬૭ ને બંધ. શોક ૧ અરતિ ૨ અસ્થીર ૩ અશુભ૪ અપજશ ૫ અસાતા વેદની ૬ આ છ ગઈ અને આહારક ૨ સહિત કર્યું ત્યારે સાતમે ગુણઠાણે ૫૯ નો બંધ. દેવ આયુષ્ય વિના આઠમાના પેલા ભાગે ૫૮. નિકાવિક વિના પાંચે ભાગે પ૬. છઠા ભાગે ૩૦ ને અંત. દેવદ્રિક ૨ પચંકી ૧ શરીર ૬ પહેલું સંસ્થાન ૧ વરણાદિક શુભ વિહાયોગતી ૧ પ્રત્યેકની ૬ જસ છેડીને ઘસ આ ૩૦ વિના સાતમે ભાગે ૨૬. હાસ્ય ૧ રતી ૨ ભય ૩ જુગુપ્સા ૪. આ ચાર વિના નવમાના પેલા ભાગે ૨૨. પાંચ ભાગમાં અનુક્રમે પુરૂષદ ૧ અને ૪ સંજવલનની. ચોકડી વિના દશમે ગુણઠાણે ૧૭ ને બંધ. ત્રણ કર્મની ૧૪ જ્ઞાનાવરણ ૫ દર્શનાવરણ કે અંતરાયકર્મની ૫ જસ ૧ ઉચ ગેત્ર ૧ આ ૧૬ ગઈ ૧૧-૧૨-૧૩ ગુણઠાણે એક સાતાને બંધ ૧૪ મે અબંધ, બંધ સમાપ્ત.
-બંધ યંત્ર સ્થાપના
Page #25
--------------------------------------------------------------------------
________________
a e ) |
S « (
ધે
૧ર ક્ષીણમેહે hક સગી કેવલી h૪ અયોગ કેવલીયે | ૦) ૦ htો ઉપશાંતમાંહે ૧૦ સૂમપરાયે
૭ી અપ્રમત્તાસંયતે ૬ પ્રમત્ત તે ૫ દેશવિરતે ક અવિરતે
૨ સાસ્વાદનેં ૧ મિથ્યા ૦ આધે
૧૪ગુણસ્થાન કર્યપ્રકૃતિ
- - - ૦ - - - e ૦ ૦ ૦ ૦ = ૦ ૦ ૦ ૦ =
દ જ ઇ . - - - - C છે -- ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ મૂલપ્રકૃતિ = ર ક ક ક ક ક ક ક ક ક ર છ છે , sી. ઉત્તરપ્રકૃતિ ૮ = = = = = = = = = = = = = = = = - જ્ઞાનાવરણીય = = = = = = = = = = = - - - - - e | દશનાવરણીય
૦ ૦ ૦ ૦ ૦ |૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ -
૦ = e = =
• = - - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - ૨ ૦ ૭ જ જણ - - - - - - - - ૨ ૨ શis 6 % કે 6
માહનીય આયુકર્મ નામકર્મ ગેવકમ ચતરાયકમ
o 0
o
اه 0
م اسم
م م ا
م م
م
م
م م
م
૦ ૦
૦ ૦ =
= = = ૮ ૯
૦ ૦ ૮ ૮ = = = ૮ = = = = = =
Page #26
--------------------------------------------------------------------------
________________
મીશે કુ`'થ.
( 13 )
હવે ઉદ્દયમાં આધે ૧૨૨ સમ્યકત્વમેાહુની અને મિશ્રમેાહુની સહિત. આહારક ૨ જીન નામકમ` ૩ સમ્યકત્વમાહુની ૪ મિશ્રમેાહુની ૫ આ પાંચ વિના મિથ્યાત્વગુણહાણે ૧૧૭ ના ઉડ્ડય. સૂક્ષ્મ ૩ આતાપનામક` ૪ મિથ્યાત્વમેહની ૫ નરકાતુપુત્રિના અનુય ૐ આ છ વિના સાસ્વાદન ગુણહાણે ૧૧૧ ના ઉદ્ભય, અનંતાનુબંધી ૪ જાતી ૪ સ્થાવરનામક ૧ અનુપૂવિના અનુય ૩. આ ૧૨ વિના અને મિશ્રમેાહનીના ઉદ્દય એટલે મિશ્ર ગુણહાણે ૧૦૦. મિશ્રમેહનીના અંત ૧ આનુપૂર્વિં ૪ ના ઉદય અને સમકીતમાહુનીના ઉદ્દય ચેાથા ગુણઠાણે ૧૦૪
અપ્રત્યાખ્યાની ૪ વૈક્રિય ૮ મનુષ્ય તિય ચની અનુપૂર્વિ ર દુર્ભાગ્ય ૧ અનાદેય ૧ અપજશ ૧ જતાં દેશિવરતિ ગુણુઠાણું ૮૭. પ્રત્યાખ્યાનની ૪ તિય ચની ગતિ અને આયુષ્ય ૨ ઉદ્યોત ૧ નીચગાત્ર ૧ આઠ ગઇ, અને આહારકદ્ધિકના ઉદય તેથી પ્રમત્તગુણકાણે ૮૧. આહારદુક થીદ્ધી ૩ જતાં અપ્રમત્ત ગુણહાણે ૭૬. છેલ્લાં સયણ ૩ સમ્યકત્વમેાહની ૧ આ ચાર વિના અપૂર્વ ગુણરાણે ૭૨. હાસ્યાદિક -વિના અનિવ્રુતિ ગુણહાણે ૬૬. વેદ ૩ સવલન ૩ વિના સૂક્ષ્મ ગુણહાણે ૬૦. સંજ્વલન લાભ વિના ઉપશાંત ગુણઠાણે પ૯. ઋષભનારાચ અને તારાચ એ એ વિના બારમાના દ્વિચરિભસમયે ૫૭. નિદ્રા ૨ વિના ચરિમસમયે ૫૫. ત્રણ કર્મીની ૧૪ વિના જિનનામક સહિત કરતાં તેમા ગુણઠાણે ૪૨. આહ્વારકટુંક તથા વૈક્રિયદુક આ ૪ વિના શરીર ૪ વઋષભ ૧ સંસ્થાન ૬ વરણાદિ ૪ વિહાયાત ૨ પરાઘાત ૧ ઉપઘાત ૧ નીરમાણુ ૧ શ્વાસ ૧ અનુલઘુ ૧ પ્રત્યેક ૧ સ્થિર ૧ શુભ ૧ સુસ્વર ૧ અસ્થિર ૧ અશુભ ૧ દુસ્વર ૧ વેદની આ ૩૦ વિના શૈક્રમે ગુરુઠાણે ૧૨. મનુષ્યગતિ ૧ પચેન્દ્રી જાતિ ૨ તીર્થંકર નામક` ૩ ત્રસ ૪ આદર ૫ પાઁમા - સાભાગ્ય ૭ આદેય ૮ જશકી ૯ મનુષ્યાયુ ૧૦ ઉચ ગાત્ર ૧૧ અન્યવેદની ૧૨. ચાદમા ગુઠાણાને અંતે એ ૧૨ ના અત ઉદ્દય સમાસ.
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૩ સગી કેવલી ૧ર ક્ષીણાહે ૧૧ ઉપશાંતમોહે ૧૦ સૂક્ષ્મસંપાયે ૯ અનિવૃત્તિકરણે
અપૂર્વકરણે ૭ અપ્રમત્તસંયતે
૬ પ્રમત્ત સંયતે
પ દેશવિરતે ૪ અવિરતેં છે એ ૩ મિશ્ર ૨ સાસ્વાદનેં ૧ મિથ્યાત્વે
ગુણઠાણે ઉદયપ્રકૃતિ
6
6
-
૧
૧
૦
૦
૦
૦
૦
૦
૦
૦ | મૂલપ્રકૃતિ
૧૪ અBકેવલી’ ૪ ૧૨ ૦ ૦ ૧ ૦ ૧ ૨ ૧ ૦
=
=
=
=
=
=
=
=
ક
૦ = ૦ જાન
ઉદય યંત્ર
હ
૦
૦
૦
૦
હ તે -૦ =
હ હ જ 8 -૦ = {
હ 8 = ક
હ 8 = ક
ટ
|રાનાવરણીય
| દશનાવરણીય ય ૭ | વેદનાય ' 8 8 8 | મેહનીય = = | આયુકમ
| નામકર્મ
ગોત્રકમ = = = | અંતરાયકમ
-૦
-૦
-૦
-૦ -૦ છે.
-૦ રી
૦
૮
=
=
=
=
=
૦
૦
૦
૦
Page #28
--------------------------------------------------------------------------
________________
બીજે કર્મગ્રંથ.
(૧૫ ) ઉદીરણ– ઉદયની માફક ઉદીરણ જાણવી. ફરક એટલે કે, છઠા ગુણઠાણુમાં ૮૧નો ઉદય તેમાંથી આહારક ૨ થીણુદ્ધી ૩ વેદની ૨ મનુષ્યનું આયુ વિના સાતમે ગુણઠાણે ૭૩. આઠમે ગુણઠાણે ૬૯. નવમે ગુણકાણે ૬૩. દશમે ગુણઠાણે પ૭. અગ્યારમે ગુણઠાણે પ૬. બારમે ગુણઠાણે પેલે ભાગે ૫૪. બીજે ભાગે પર. તેરમે ગુણઠાણે ૩૯ અને ચિાદમે અનુદીરણું. ઉદીરણ સમાપ્ત.
હવે સત્તાનું વર્ણન કહે છે–સત્તામાં ૧૫૮ પ્રકૃતિ, સંભવસત્તા ૧૪૮ની પહેલાથી ૧૧ મા ગુણઠાણુસુધિ. જિનનામ વિના બીજે અને ત્રીજે ગુણઠાણે ૧૪૭. વાસ્તવિકમાં અનંતાનુબંધી ૪. સમ્યકત્વમેહની, મિશ્રમેહની, મિથ્યાત્વમેહની એ સાતવિના ચેથાથી સાતમા ગુણઠાણાસુધિ ૧૪ ની સત્તા. હવે નરકતિર્યંચના આયુવિના આઠમાથી અગ્યારમા સુધિ ૧૩૯ ની સત્તા. આ સત્તા ક્ષાયકસમ્યકત્વી ઉપશમ શ્રેણિવાલાને આઠમાથી અગ્યારમા સુધિ ઘટે.
હવે ક્ષેપકશ્રેણિને અધિકાર કહે છે–ચરમશરીરી અને ક્ષાયકસમકિતી જીવોને જન્મથી નરક તિર્યંચ અને દેવઆયુવિના જ્યારે ક્ષાયકસમ્યકત્વ પામે ત્યારે ૧૪પની સત્તા હેય. અનંતાનુબંધીની ૪, સમ્યકત્વમેહની, મિશ્રમેહની અને મિથ્યાત્વમેહની એ સાત પ્રકૃતિવિના ૧૩૮ ની સત્તા તે આઠમે ગુણઠાણે નિશે હેય. હવે નવ માના પેલે ભાગે ૧૩૮ ની સત્તા. નરકગ, તિર્યંચદુગ, જાતિ ૪, આતાપ, ઉદ્યોત, સ્થાવર અને સૂમ, સાધારણ અને થીણુદ્વિત્રિક એ શળ જતાં બીજે ભાગે ૧૨૨.
પ્રત્યાખ્યાન ૪. અપ્રત્યાખ્યાન ૪ એ આઠ વિના ત્રીજે ભાગે ૧૧૪. નપુંસકવેદ વિના ચેાથે ભાગે ૧૧૩. અને સ્ત્રીવેદ વિના પાંચમે ભાગે ૧૧૨. હાસ્યષ વિના છઠે ભાગે ૧૦૬. પુરૂષદ વિના સાતમે ભાગે ૧૦૫. સંજવલન કે વિના આઠમે ભાગે ૧૦૪. માન વિના નવમે ભાગે ૧૦૩. માયા વિના દશમે ગુણઠાણે ૧૦૨. લાભ વિના બારમે ગુણઠાણે દ્વિચરિમ સમયે ૧૦૧. નિદ્વાદુગ વિના ચરિમસમયે
૯. હવે ત્રણ કર્મની ૧૪ પ્રકૃતિ વિના તેરમે અને ચંદમે ગુણઠાણે દ્વિચરિમ સમયે ૮૫. દેવદુગ, મનુષ્યની આનુપૂર્વિ, શરીરની ૧૮ - પ્રકૃતિ, સંઘયણસંસ્થાન ૧૨, વર્ણાદિ ૨૦, વિહાગતિ ૨, પ્રત્યેકની
Page #29
--------------------------------------------------------------------------
________________
( ૧૬ ) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા પ, અપયમાં ૧, અસ્થિર ૬, પ્રત્યેકનામ, સ્થિરનામ, શુભનામ, સુસ્વરનામ, નીચગોત્ર અને વેદનીની એક આ ૭૩ પ્રકૃતિ વિના ચિદમે ગુણઠાણે છેલ્લા સમયમાં ૧૨. મનુષ્યગતિ, પંચંદ્રી, જિનનામ, વસતિગ, સૈાભાગ્યનામ, આયનામ, જસનામ, મનુષ્યનું આયુ, ઉચગેત્ર અને વેદનીની ૧ છેલે સમયે ૧રને અત.
હવે સમઝીતની વાત કહે છે–ઉપશમ શ્રેણીને પ્રાપ્ત થયેલ જીવને આપશમીક સમ્યકત્વ હોય અથવા જેણે ત્રણ પંજ કર્યો નથી અને જેણે મીથ્યાત્વ ખપાવ્યું નથી એ જીવ પામી સમકીત પામે. ૧–શ્રેણુગત ઉપશમ સમ્યકવી જીવ મરણ પામી શકે ૧ ક્ષાપસમ્યકત્વી મીથ્યાત્વમેહનીના પ્રદેશ ઉદયને અનુભવે છે, રસદયને અનુભવ નથી. અને ઉપશમ સમ્યકત્વી પ્રદેશ ઉદયને પણ અનુભવ નથી.
૨. સંસારના કારણભૂત ત્રણે પ્રકારનું દર્શન મેહનીય ક્ષય થયે છતે વિઘ વિનાનું અનુપમેય ક્ષયિકસમ્યકત્વ પ્રાપ્ત થાય છે ૧. તે ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થયે છતે ત્રીજે કે ચોથે ભવે મોક્ષમાં જાય છે. ત્રણ ભવ કરનાર ક્ષાયિક સમ્યકવી મરીને માનીક દેવતામાં કે ત્રીજી નરકાસુધી જાય છે. અને ચાર ભવ કરનાર ક્ષાયક સમ્યકત્વી અસંખ્યાતા વર્ષના આયુવાલા મનુષ્ય તીર્થચમાં જાય છે અને તે ક્ષાયક સમ્યકત્વ જે કાલમાં તીર્થકર થતા હોય અથવા વિચરતા હોય તે કાલમાં ઉત્પન્ન થયેલાને થાય છે. જેમ આ અવસપીણુમાં રાષભદેવના વિહારથી જંબુસ્વામીની કેવલ ઉત્પતી સુધને કાલ. ૨–બદ્ધાયુક એ રીતે ત્રણ કે ચાર કિંચિત પાંચ ભવ પણ કરે છે અને અબદ્ધ આયુ તેજ ભવે મેક્ષમાં જાય છે. ક્ષાયિક સમ્યકત્વની પ્રાણીની શરૂઆત કરનાર સંખ્યાતા વર્ષના આયુષ્યવાલા મનુષ્યજ હોય છે અને પૂર્ણ કરનારા ચારે ગતીવાલા જીવ હેાય છે.
પ્રશ્ન–ક્ષાયિક સમ્યકત્વીને પાંચમાં તથા છઠા ગુણઠાણે દેવાયુને બદ્ધ કહ્યો છે પરંતુ શીરીતે ઘટે? કારણ કે અબદ્ધ આયુ ક્ષાયિક સમ્યકત્વી તદ્ભવે મેલે જાય છે એટલે આયુ બંધાતું નથી અને બદ્ધાયુ હોય તે આયુ બાંધ્યું છે માટે બાંધવું નથી.
ઉત્તર–આ દેવાયુનો બંધ ક્ષાયિક સમ્યકત્વીના પાંચ ભાવનું સૂચન કરે છે. પાંચમા આરાના અંતે થનારા દુસહસરી ક્ષાયિક
Page #30
--------------------------------------------------------------------------
________________
બીજે કર્મગ્રંથ.
( ૧૭ ) સમ્યકત્વી છે, તેઓ દેવાયું બાંધી મનુષ્ય થઈ મોક્ષે જશે તેઓનું સાયિક સમ્યકત્વ આ જન્મનું તે નથી, કારણ પાંચમા આરામાં ઉત્પન્ન થયેલાને ક્ષાયિક થતું નથી, અનંતર પૂર્વ જન્મનું પણ નથી; કારણ કે જે દેવ કે નર્કમાથી આવ્યા હોય તો ત્યાં ક્ષાયિક ઉત્પન્ન થતું નથી. ક્ષાયિક સમ્યકત્વનું ઉત્પાદક સંખ્યાતા વર્ષને આયુવાલે પ્રથમ સંઘયણું જે કાલમાં તીર્થકરે થઇ શક્તા હેાય તે કાલમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય હેય માટે તેમ મનુષ્ય કે તીય*ચ ગતીમાંથી પણ સીધા આવ્યા નથી કારણ કે સંખ્યાતા વર્ષના આયુવાલાને મનુષ્ય તિર્યંચનું આયુ બાંધ્યા પછી ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન થતું નથી. દુપસહસુરી દેવગતિમાંથી મનુષ્યમાં આવ્યા છે એમનું ક્ષાયિક સમ્યકત્વ દેવભવથી પહેલાના ભવનું છે. દેવાયુ બાંધ્યા પછી ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે એટલે તે ભવ ત્યાર પછી દેવને ભવ પછી મનુષ્યને પછી દેવને પછી મનુષ્યને થઈ મેલે જશે. આવી રીતે ક્ષાયિક સમ્યકત્વી કેઇને પાંચ ભવ પણ થાય છે. એ વાત સુચીત થાય છેશ્રી કૃષ્ણને પણ આજ રીતે પાંચ ભવ થાવાના છે. જે ભાવમાં ક્ષાયક ઉત્પન્ન થાય છે તેજ ભવમાં અબદ્ધ આયુ હોય તો મેક્ષે જાય પણ જેને ક્ષાયિક સમ્યકત્વ પૂર્વ જન્મનું હેય. જે એવા ક્ષેત્ર કે કાલમાં ઉત્પન્ન થયે હેય કે ત્યાં અનુકુળ સામગ્રી ન હોય તે તે મનુષ્ય દેવાયુનો બંધ કરી મનુષ્ય થઈ લે જાય છે.
વળી સમકીતના ત્રણ પ્રકાર છે–કારક, રેચક અને દીપક સમકત. પ્રભુના શાસ્ત્રમાં જેમ કહ્યું છે તેમ જે કરે તેને કારકસમકીત કહીએ. ૧. શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ક્રિયા કરે નહિ, પણ રૂચિ માત્ર પૂર્ણ હોય તેને રેચકમકીત કહીએ. ૨. પિતે મિથ્યાદષ્ટિ હોય દાખલા તરીકે અંગારમદ્ આચાર્યની માફક ધર્મ કથાદિક સંભળાવીને બીજાને દીપકની માફક દીપાવે અર્થાત બીજાઓને સમકિત પમાડે તેને દીપસમકીત કહીએ.
બીજે કર્મગ્રંથ સમાસ.
Page #31
--------------------------------------------------------------------------
________________
અનીવૃત્તિ કરણના
ભાગ નવ.
૧૦ સૂક્ષ્મસંપરાર્થે
૨૪ અકેવલીયે ૧૩ સાગકેવલીયે ૪ ૮૫ ૧ર ક્ષીણમાણે ૧૧ ઉપશાંત મેહે
૫ દેશવિરતે
અપૂર્વકરણે
૪ અવિરતેં ૩ મિશ્ર ૨ સાસ્વાદને ૧ મિથ્યાત્વે ૦ ઓઘે
anonsa wa
ગુણઠાણે સત્તા
દ પ્રમત્ત સંય ૭ અપ્રમત્તસંય | ૮૧૪૮૧૪૧૧૪૫
| ૮૧૪૮૧૪૧૧૪૫
જ
>,
- ૧ મૂલપ્રકૃતિ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૬ 9 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ =
| ૮૧૪૮૧૩૧૩૮
૮૧૪૭
૮૧૪૭
]
૦
૦
૦
8
૨ | ઉત્તરપ્રકૃતિ
ઉપશમ..
| ૮૧૪૮૧૪૧૧૪૫ ૫
સં૫ક.
h
સત્તા યંત્ર
૦ ૦
૦ ૦ ૦ ૦ ૦ ૦
૦ ૦
૦
૦ ૦ ૦ ૮ ૮ ૨ ૮ ૮ ૦ ૦ ૦ ૦ ૦ ૦ -
૦ ૦ ૦ ૦ ૦| જ્ઞાના
| દશના
م م
م
م
م
م
م م م م م م م م
م
م
م
م
م
م
م
م
س
| س
a-0a
A
0
o
%
o
o
*
૪૯ ૨
૨ ૨
૨
= A A A A ATહનીય
૦
૦
૦
૦ ૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૩ જ
-
જ
-
૪
=
=
=
=
6 જ છે
કે 200 86 8
8
8
8
8
8 8 8 8 %
નામકર્મ
سے
س
س
س
م
م
م
م
م
م
م
م
م
م
م
م
م
م
م
م
م
م
ابدا ورد اسم
Page #32
--------------------------------------------------------------------------
________________
ત્રીજે કર્મગ્રંથ. શ્રી વીરપ્રભુને નમસ્કાર કરીને બંધસ્વામિત્વ નામને ત્રીજો કર્મગ્રંથ કહે છે–ગતિ ૪ ઇંકિ ૫ પૃથ્વી આદિ કાય ૬ જગ ૩ વેદ ૩ કષાય ૪ જ્ઞાન ૮ સંયમ ૭ દરને ૪ લેયા ૬ ભવ્ય અભવ્ય ૨ અને સમ્યકત્ર ૬ સંજ્ઞી અસંજ્ઞી ૨ આહારી અણાહારી ૨ મલા ઉત્તરમાગણા દર. અને મૂલમાગણા ૧૪.
હવે ગતિમાગ કહે છે–રત્નપ્રભા ૧ શર્કરા પ્રભા ૨ અને વાલુકાપ્રભા ૩ માં નરક ૩ જાતિ ૪ સ્થાવર ૪ આતપનામ ૧ દેવતિગ ૩ વૈશ્યિ ૨ આહારક ૨ આ ૧૦ વિના એધે ૧૦૧ ને બંધ. જિનનામ વિના મિથ્યાત્વગુણઠાણે ૧૦૦. નપુંસક ૪ વિના સાસ્વાદનગુણઠાણે ૯૬. અનંતાનુબંધી ૨૫ મનુષ્યના આયુવિના મિશ્રગુણઠાણે ૯૦. જિનનામ અને મનુષ્યનું આયુ સહિત કરતાં ચોથા ગુણકાણે ૭૨. પંકપ્રભા ધૂમપ્રભા અને તમઃપ્રભા આ ત્રણ નરકમાં જિનનામકામ વિના ધે ૧૦૦. મિથ્યાત્વે ૧૦૦. નપુંસક ૪ વિના સાસ્વાદને ૯૬. અનંતાનુબંધી ૨૫ તથા ૧ મનુષ્યના આયુ વિના મિશ્રગુણઠાણે ૭૦. મનુષ્યનું આયુ સહિત કરતાં ચોથે ગુણઠાણે ૭૧. તમ
મ:પ્રભા જિનનામ તથા મનુષ્ય આયુવિના એધે . મનુષ્યદ્વિક ૨ ઉચત્ર ૧ વિના મિથ્યાત્વગુણઠાણે ૯૬. નપુંસક ૪ તથા તિર્થંચ આયુ ૧ આ પાંચ વિના સાસ્વાદનગુણકાણે લા. અનંતાનુબંધી ૨૪ વિના મનુષ્યદુગ ઉચગાત્ર ૧ સહિત કરતાં મિશ્ર તથા અવિરત ગુણકાણે બજેમાં ૭૦. નરકગતિમાર્ગણ સમાપ્ત.
હવે તિર્યંચની માર્ગ કહે છે–આહારક ૨ જિનનામકર્મ ૧ વિના ધે અને મિથ્યાત્વે ૧૧૭. નરકાદિ ૧૬ વિના સાસ્વાદને ૧૦૧ અનંતાનુબંધી ૨૫ મનુષ્યની ૩ દારિક ૨ વાગડષભનારાચ સંઘયણ ૧ આ ૩૧ અને દેવઆયુનો અબંધ ૧ કુલ ૩૨ વિના મિશ્રગુણઠાણે ૬૯ દેવ આયુ સહિત ચેાથે ગુણઠાણે ૭૦. અપ્રત્યાખ્યાન ૪ વિના પાંચમે ગુણઠાણે ૬૬. તિર્યંચગતિ માગણ સમાપ્ત.
અપર્યાપ્ત તિચિ તથા અપર્યાપ્ત મનુષ્ય તેને આઘે તથા મિશ્યા બન્નેમાં જિન આદિ ૧૧ પ્રકૃતિ વિના ૧૦૯
હવે મનુષ્ય માણું કહે છે–એધે ૧૨૦ મિથ્યાત્વે ૧૧૭ સાસ્વાદને ૧૦૧. મિશ્ર ૬૯. અવિરતિયેં ૭૧. દેશવિરતિયે ૬૭. બાકી છાથી ચંદમા ગુણઠાણાસુધિ કર્મ સ્તવની માફક જાણવું.
Page #33
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા
હવે દેવગતિમાન કહે છે–ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષિએ ત્રણમાં નરકતિગ, વિકલંકિતિગ, સૂક્ષ્મત્રિક, દેવાદિ ૭ જિનનામ કર્મ ૧ અલી આ ૧૭ વિના એધે ૧૦૩, મિથ્યાત્વે ૧૦૩, નપુંસક ૪, એકેદ્રિ નામકર્મ સ્થાવરનામ, આતાપનામ આ સાત વિના સાસ્વાદને ૯૬. અનંતાનુબંધી ૨૫ મનુષ્ય આયુને અબંધ આ ૨૬ વિના મિશ્રગુણઠાણે ૭૦. મનુષ્ય આયુ સહિત કરતાં એથે હા.
હવે સુધર્મા અને ઈશાન આ બે દેવલોકમાં જિનનામ સહિત કરતાં એથે ૧૦૪, જિનનામકર્મ વિના મિથ્યાત્વે ૧૦૩, સાસ્વાદને ૯૬. મિશ્ર ૭૨ જિનનામ કમ મનુષ્ય આયુ સહિત કરતાં ચેાથે ૭૨.
હવે ત્રીજાથી આઠમા સુધિ પહેલી ત્રણ નરકની માફક બંધ જાણ. એ ૧૦૧. મિથ્યાત્વે ૧૦૦. સાસ્વાદને ૯૬. મિ. ૭૦. ચેાથે ૭૨.
હવે નવમાથી બારમાસુધિ ચાર દેવલોક અને નવ નવવેયકને સુરાદિક ૧૯ પ્રકૃતિ, તિચિત્રિક, ઉદ્યોત નામકર્મ એ ૨૩ પ્રકૃતિવિના એધે ૭. જિનનામ વિના મિથ્યાત્વે ૯૬. નપુંસક ૪ વિના સાસ્વાદને ૯ર. અનંતાનુબંધી ૨૧ મનુષ્યના આયુને અબંધ આ ૨૨ વિના મિશ્રગુણઠાણે ૭૦. મનુષ્ય આયુ અને જિનનામ સહિત ચેાથે હર.
હવે અનુત્તર વિમાનમાં એક ચર્થે ગુણઠાણું હેય. એથે ૭૨ તથા એથે ૭૨ ગતિમાર્ગણ સમાપ્ત.
હવે ઇંદ્ધિ માર્ગણ કહે છે–એકેતિ તથા ત્રણ વિકલૈંતિ એ ચાર માગણને વિષે વૈકિય ૮ આહારક ૨ જિનનામ ૧ આ અગ્યાર વિના એધે ૧૦૯. મિથ્યાત્વે ૧૦૯. સૂક્ષ્માદિ ૧૩ મનુષ્ય તથા તિર્યંચનું આયુ આ ૧૫ વિના સાસ્વાદને ૯૪. પંચેકિને ગુણઠાણુ ૧૪. બંધ કમસ્તવની માફક જાણવું.
હવે કાયમાગણા કહે છે–પૃથ્વી, અપૂ અને વનસ્પતિ આ ત્રણ માર્ગણાને વિષે ગુણઠાણું બે એઘે ૧૦૯, મિથ્યાત્વે ૧૦૯. સાસ્વાદને ૯૪ અથવા ૯૬. ગતિત્રસમાં જિનઆદિ ૧૧ મનુષ્યની ૩ ઉચગોત્ર ૧ આ પંદર વિના એધે તથા મિથ્યાત્વે ૧૦૫. ત્રસકાયમાં કર્મ સ્તવની માફક બંધ જાણો.
Page #34
--------------------------------------------------------------------------
________________
ત્રિી કર્મગ્રંથ.
( ૨૧ ) હવે એગમાર્ગણ કહે છે–મનગ અને વચનયોગમાં તેર ગુણઠાણા લાભે, બંધ કમ સ્તવની માફક જાણે.
હવે દારિક કાયાગમાં બંધ મનુષ્યની માફક, ગુણઠાણા પહેલેથી તેર લાભે. ઔદારિકમિશ્નમાં ગુણઠાણું ચાર પહેલું, બીજું ચોથું અને તેરમું. નરક ૩ દેવઆયુ ૧ આહારકદુગ આ છ વિના ઓધે ૧૧૪. દેવ ૨ વેકિય ૨ જિનનામ ૧ આ પાંચ વિના મિથ્યાત્વે ૧૦૯. સુમાદિ ૧૩વિના સાસ્વાદને ૯૬. અનંતાનુબંધી ૨૫ મનુષ્ય ત્રિક આદારિદુગ વાત્રકષભનારાચસંઘયણ આ ૩૧ વિના અને જિનપંચક સહિત ચાથે ગુણઠાણે ૭૦. કારણ કે યશ સેમસૂક્તિ બાલાવબોધમાં આ પ્રમાણે કહ્યું છે કે અણુઉવીસાઈ માં આદિ શબ્દ છે માટે અનંતાનુબંધી ર૪ આદિ એમ અર્થ લે, એટલે અણુ એકત્રીશ લેવી જોઈએ, પણ નરાય અને તિયગાયુ એ બે પૂર્વે ટાળી છે તેથી તે બે વઈ ૨૯ પ્રકૃતિ ૯૪ માંથી કાઢીએ અને જિનપંચક ભેળવીએ એટલે ૭૦ ને બંધ હોય એમ સંભવે છે, કર્મગ્રંથમાં ૭૫ કહી છે. પછી તે બહુત કહે તે પ્રમાણ. તેરમે ગુણઠાણે ૧ સાતવેદનીને બંધ.
હવે વેક્રિયકાયોગમાં સુધર્મા ઇશાન દેવકના બંધ માફક જાણવું. તેમાં એધે ૧૦૪, મિથ્યાત્વે ૧૦૩, સાસ્વાદને ૯૬, મિશે ૭૦, ચેાથે ગુણઠાણે ૭૨.
હવે વૈઠિયમિશ્રમાં મનુષ્ય અને તિર્યંચના આયુ વિના એધે ૧૦૨, જિનનામ વિના મિથ્યાત્વે ૧૦૧, નપુંસક ૪ એકેંદ્રિ ૧ સ્થાવર નામ ૧ આતાપનામકર્મ ૧ આ સાત વિના સાસ્વાદને ૯૪. અનંતાનુબંધીની ૨૪ પ્રકૃતિ વિના અને જિનનામ સહિત ચોથે ગુણાણે ૭૧. હવે આહારક કાયયેગ અને આહારક મિશ્રકાગમાં ગુણઠાણે બંધ ૬૩ નો ગુણઠાણું એકજ હેય.
હવે કામણ કાયાગમાં નરકની ૩ આયુષ્યની ૩ આહારકદુર આ આઠ વિના એધે ૧૧૨. જિનપંચક વિના મિથ્યાત્વે ૧૦૭. સૂક્ષ્મ આદિ ૧૩ વિના સાસ્વાદને ૯૪. અનંતાનુબંધી ૨૪ વિના અને જિનપંચ સહિત ચેાથે ગુણઠાણે ૭૫. તેરમે ગુણઠાણે ૧ સાતવેદની. વેદમાર્ગણમાં ગુણઠાણું , બંધ કમસ્તવની માફક
Page #35
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા જાણે. હવે કષાયમાર્ગણા કહે છે–અનંતાનુબંધીમાં બે ગુણઠાણું. ઘે ૧૧૭. મિથ્યાત્વે ૧૧૭. સાસ્વાદને ૧૦૧.
હવે અપ્રત્યાખ્યાનીમાં ચાર ગુણઠાણા હેય, આહારકદુગ વિના એધે ૧૧૮. મિા ૧૧૭. સાસ્વાદને ૧૦૧. મિશ્ર ૪. ચોથે ૭૭. હવે પ્રત્યાખ્યાનીમાં ગુણઠાણે પાંચ, એધે ૧૧૮. મિથ્યાત્વે ૧૧૭. સાસ્વાદને ૧૦૧. મિત્રે ૭૪. ચોથે ૩૭. પાંચમે ૬૭.
હવે સંજવલનત્રિકમાં ગુણઠાણા નવ લોભમાં ગુણઠાણા ૧૦. બંધ કર્યસ્તવની માફક જાણ. હવે જ્ઞાનમાર્ગણા–મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન આ ત્રણમાં આહારક સહિત એધે ૭૮. અને ચોથાથી બારમા ગુણકાણું સુધિ ચેાથે ગુણઠાણે ૭૭. બાકી કર્મસ્તવની માફક જાણવું. હવે મન:પર્યવજ્ઞાનમાં છઠાથી બારમા ગુણઠાણું સુધિ આપે ૬૫. છઠે ૬૩ બાકી કર્મસ્તવની માફક જાણવું. કેવલજ્ઞાનમાં ગુણઠાણું ૧૩ મું તથા ૧૪ મું, તેરમે ગુણઠાણે ૧ સાતવેદનીને બંધ ૧૪ મે અબંધ મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન એ ત્રણેમાં બે અથવા ત્રણ ગુણઠાણું લાભે આઘે ૧૧૭. મિથ્યાત્વે ૧૧૭ સાસ્વાદને ૧૦૧. મિશ્ર ૭૪.
હવે સંયમ માણા કહે છે–સામાયક, છેદેપસ્થાપનીયમાં ગુણઠાણું છઠાથી નવમાસુધિ, આઘે ૬૫, છઠે ૬૩, બાકી કર્મસ્તવની માફક જાણવું. પરિહાર વિશુદ્ધમાં છઠું અને સાતમું ગુણઠાણું એાળે ૬૫, છઠે ૬૩, સાતમે ૫૯. હવે સૂક્ષ્મસંપાયામાં એક દામું ગુણઠાણ બધ ૧૭ ને યથાખ્યાતચારિત્રમાં ૧૧, ૧૨, ૧૩ માં એક સાતાને બંધ. ૧૪ મે અબંધ. દેશવિરતિમાં પાંચમું એક ગુણઠાણું છે અને પાંચમે ૬૭ ને બંધ.
હવે અવિરતિમાં પહેલાથી ચોથા ગુણઠાણાસુધિ લાભે. એથે ૧૧૮. મિથ્યાત્વે ૧૧૭. સાસ્વાદને ૧૦૧. મિશ્ર ૭૪ચેાથે ૭૭. હવે દરમાણ કહે છે–ચક્ષુ અને અચક્ષુમાં પહેલાથી બારમા ગુણઠાણાસુધિ. બંધ કર્મ સ્તવની માફક જાણ. અવધિદર્શનમાં ચેથાથી બારમા સુધિ ૯ ગુણઠાણું એધે ૭૯. ચેાથે ૭૭. બાકી કમસ્તવની માફક જાણવું. કેવલાશનમાં ૧૩ મું તથા ૧૪ મું ગુણઠાણું.
Page #36
--------------------------------------------------------------------------
________________
વીજ કર્મગ્રંથ. .
(૨૩)
હવે લેશ્યામાણ કહે છે -કૃષ્ણ, નીલ, કપોત. આ ત્રણ લેશ્યામાં ગુણઠાણા પહેલાથી છઠા સધિ. ધે ૧૧૮ મિથ્યાત્વે ૧૧૭. સાસ્વાદને ૧૦૧. મિઢે ૭૪. ચોથે ૭૭ ને બદલે ૬૬ કહેવી, એવી લેશ્યાવાળા દેવઆયુ બાંધે નહિ માટે પાંચમે ૬૬. છઠે ૬૨. વળી અવતીએ ૭૭, દેશવિરતિએ ૬૭, પ્રમત્તે ૬૩ નો બંધ જાણો. અહિં કઈ પૂછે કે ચોથા ગુણઠાણાથી આગલ સુરઆયુ કેમ હોય ? જે ભણે અશુભ ત્રણ લેયામાંહે સમદષ્ટિ મનુષ્ય તથા તિર્યંચ એક દેવ આયુ ન બાંધે એમ શ્રી ભગવતી સત્રના ૩૧ મે સમકે વરૂણણાહૂયાને મિત્ર સમ્યકત્વધારી હતો પણ કૃષ્ણલેશ્યા માટે દેવતા ન થયે, પણ મનુષ્ય થયે એમ કહ્યું છે. તથા જે વેશ્યાએ આયુ બાંધે તે વેશ્યાએજ મરણ પામે, અને તે જ વેશ્યાવંત દે માંહે અવતરે તે વૈમાનીક દેવે મધે અશુભ લેશ્યા નથી. તો ક્યાં આવી ઉપજે? તેથી ચોથે ગુણઠાણે ૭૬. પાંચમે ૬૬. છઠે ૬૨ પ્રકૃતિ બાંધે. સુર આયુ બંધસ્વામિ ત્યાં ન પામીએ. તે ભણું એ વાત બહુશ્રુતને વિચારવા યોગ્ય છે.
તેજે લેગ્યા માર્ગણ કહે છે–ગુણઠાણું ૭, નરકત્રિક, સૂક્ષ્મત્રિક અને વિકલંકિત્રિક આ વિના એધે ૧૧૧. આહારકડુગ જિનનામ વિના મિથ્યાત્વે ૧૦૮. મિશ્ર ૭૪. બાકી કસ્તવની માફક જાણવું.
હવે પદ્મશ્યા માર્ગણામાં ૭ ગુણઠાણ, નરકાદિ ૧૨ વિના આઘે ૧૦૦. આહારકટુગ, જિનનામ વિના મિથ્યાત્વે ૧૦૫. નપુંસક ૪ વિના સાસ્વાદને ૧૦૧ બાકી કર્મસ્તવની માફક જાણવું. શુકલલયામાં પહેલાથી તેરમા ગુણઠાણ સુધી નરકાદિ ૧૨ તિર્યંચત્રિક ઉદ્યોતનામ આ ૧૬ વિના એથે ૧૦૪. આહારકડુગ અને જિનનામ વિના મિથ્યાત્વે ૧૦૧. નપુંસક ૪ વિના સાસ્વાદને ૭. અનંતાનુ.. બંધી ૨૧ મનુષ્ય તથા દેવઆયુ આ ૨૩ વિના મિશ્ર ૭૪. બાકી કર્મસ્તવની માફક જાણવું. હવે ભવિ માર્ગણામાં ચિદે ગુણઠાણું બંધ કર્મ સ્તવની માફક જાણ. અભવીને એધે તથા મિથ્યાત્વ ગુણઠાણે આહારકડુગ જિનનામ વિના ૧૧૭ ને બંધ.
હવે સમ્યકત્વ માણું કહે છે–ઉપશમસમ્યકત્વમાં ચોથા ગુણઠાણાથી અગ્યારમા સુધિ એધે ૭૭. મનુષ્ય અને દેવ આયુ વિના
Page #37
--------------------------------------------------------------------------
________________
( ૨૪ )
ક્રમ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
ચેાથે ૭૫. પાંચમે ૬૬ છઠે ૬૨. સાતમે ૫૮ તથા ૫૯. આઠમે ૫૮. નવમે રર. દશમે ૧૭. અગ્યારમે ૧ સાતાવેદની. હવે ક્ષાયક સભ્યકત્વમાં ચેાથા ગુણઠાણાથી ૧૪ મા સુધિ આધે ૭૯ બાકી કસ્તવની માક જાણવું. ક્ષાપસમ્યકત્વમાં ચાથા ગુહાણાથી સાતમા સુધિ આધે ૭૯. બાકી કસ્તવની માફ્ક જાણવુ. હવે મિથ્યાત્વ માણા સાસ્વાદન ભાણા અને મિશ્રભાણામાં પોતપોતાના નામના ગુણઢાણા લાખે. સજ્ઞી ભાણામાં ચાદે ગુણઠાણા અને બંધ ક`સ્તવની માફ્ક જાણવા. અસજ્ઞી ભાણામાં આહારકદુગ, જિનનામકમ આ ત્રણ વિના આધે ૧૧૭. મિથ્યાત્વે ૧૧૭. નકાદિ ૧૬ વિના સાસ્વાદને ૧૦૧. હવે અણાહારીમાં ગુણઠાણા ૫. નરકૃતિંગ આયુષ્ય ૩ આહારકદુગ આ આઠ વિના આધે ૧૧૨. જિનપંચક વિના મિથ્યાઘે ૧૦૭. સૂક્ષ્મ આદિ ૧૩ વિના સાસ્વાદને ૯૪. અનંતાનુબંધી ૨૪ વિના જિનપંચક સહિત કરતાં ચેાથે ૭૫. તેરમે ૧ સાતાવેદનીના મધ ૧૪ મે અધ આહારી માણામાં પડેલા ગુણુહાણાથી ૧૩મા સુધિ. ધ કસ્તવની માફ્ક જાણવા.
ઉપરામસમ્યકત્વ વમતાં નરકત માંહે ન જાય, પરંતુ મિથ્યાત્વી થકેાજ નરકગતિ માંહે જાય.સાસ્વાદન ગુણઠાણાના ધણી મનુષ્ય તિર્યંચ જ્યારે વનરકે જાય તે વારે પહેલે સમયે સાસ્વાદનને ઉદય છે તેવારે મનુષ્ય હોય તેા મનુષ્ય આયુ અને તિર્યંચ હોય તા તિર્યંચ આયુના ઉદય હાય એમ જાણવુ. તે વાર પછી સમ્યકત્વ વમતાં નરકાનુંપૂર્વિના ઉદય હાય અને વસ્યા પછી નરકાયુના ઉદય હાય, જે માટે મિથ્યાત્વી થઇ નરકે જાય. પછી ત્યાં નરકે ઉપન્યા થકા ત્યાં પસા થયા પછી ઉપશમસમ્યકત્વ આવે. વળી તેને વસે. તે વસ્યા પછી સાસ્વાદન ગુણઠાણું હેાય તે વારે નરકાસુને પણ ઉદ્દય છે.
ક્ષાયકસમ્યકત્વના ધણી તા શ્રેણિકરાજાની પેરે સમ્યકત્વ સહિત નરકે જાય. સાસ્વાદન પશમિક અને ક્ષાયેાપશષિક સમ્યકત્વના ધણી સમ્યકત્વ વસીને નરકે જાય.
૫ ત્રીજો કમ ગ્રંથ સમાપ્ત. I
Page #38
--------------------------------------------------------------------------
________________
બંધ સ્વામિત્વ યંત્ર
( ર )
માણ
ગુણ. ૧૪
૫.
રા,
અ,
સ.. અ.
| સા.
8િ
નરક ગતિ | 1-૧૧૦૦ ૯૬૭૦૧૭૨ રત્ન પ્ર. ૩ | ૪૧૦૧૧૦૦ ૯૬૭૦૩૨ પંક પ્ર. ૩ | ૧૦૦ તમ: પ્ર. ૧ | ૪ ૯૯ તિર્યંચ પર્યા. પ૧૧૭ તિ. અપર્યા. | ૧૧૦૯ મ. પર્યા. ૧૪૧૨૦૧૧૭૧૦૧ ૬૭ ૬૭ ૬૩પ૯પ૮રર૧૭ ૧ ૧ ૧ મ. અપર્યા. ૧૧૦૯ ૧૦૯ દેવગતિ
| ૪૧૦૪૧૦૩ ૯૬૭૦૭૨ ભ બં, જે | ૪૧૦૩ સોધ. ઇશા | ૪૧૦૪ ૧૦૩ ૯૬૭૩૭ર સન. થી ૬ ૪૧૦૧ આનાથી 8 અનુત્તર એપ્રિય | ૨૧૦૭ ૧૦૯ કી બેઇંદ્રિય
ર૧૦૯૧૦૯ ૬ તેઇંદ્રિય ૨૧૦૯૧૦૯ ૬ ચારિદ્રય ૨૧૦૯૧૦ ફી પંચૅક્રિય ૧૪૧૨૦૧૧૭૧૦૧|૭૪૭૭૬૭૬૩પ૯પ૮૨૨૧૭ ૧ ૧ ૧ | પૃથ્વી. ૨૧૯ ફફ અ૫.
૧૧૦૫૧૦૫ વાઉ. ૧૧૦૫૧૦૫ વનસ્પ. ૨૧૯૧૦૯ સ. |
૧૧૨૦૧૧૧૦૧ ૭૪૭૭૬૭૩પ૯પ૮રર૧૭ ૧ યોગ ૧૩૧૨૦૧૧|૧૦૧ ૭૪૭૭૭૩પ૯પ૮રર૧૭ ૧ ૧ ૧ ૦ વચન યોગ ૧૩૧૨૦૧૧૭૧૦૧ ૭૪૭૭૬૭૩પ૯પ૮રર૧૭ ૧
દા. કા ૧૩૧૨૦૧૧૭૧૦૧ ૬૭૧૬૭૬પ૯પ૮રર૧૭ |
૧૦૦ ફી
સઉ.
૦
૦
Page #39
--------------------------------------------------------------------------
________________
(૨૬)
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા | P | | | | | |,
૮
0
9
:
માણા
| એાઘ બંધ
૧૦ અનિ. | ઉપ. ૧૧ સૂ
અ.
દશા.
અ. અપૂ.
સા.
એિ. મિશ્ર ૧૦૯ ૯૪ ૭પ વૈકિ. ક ૧૪૧૦૩ ૯૬ ૯૦૭૨ છે. મિ. ૩૧૦૨ ૧૦૧ ૯૪ ૭૧ આ. કા.
૬૩૫ આ. મિ. કાશ્મ. ૪૧૨૧૦૭ ૯૪ ૭૫ સ્ત્રીવેદ ૧૨૦૧૧૭૧૦૧ ૭૪૭૭ ૭૬૫૯૫૮૨૨ પુરૂષદ | હ૧૨૦૧૧૭૧૦૧ ૭૪૭૭૬૭૬૩૧૯૫૮ ૨૨ નપુંસકવેદ | ૧૨૦/૧૧૧૦૧ ૭૪૭૭૬૭૬૫૯૫૮ ૨૨ અનંતાનુ. | ૨૧૧૭૧૧૧૦ અપ્રત્યા. ૪ ૪૧૮૧૧૭૧૦૧ ૭૪૭૭ પ્રત્યા. ૪ ૫૧૧૮૧૧૭૧૦૧ ૭૪૭૭૬૭ સં. ૩ ૧૨૦૧૧૧૦૧ ૭૪૭૭ સંવ. લે. ૧૦૧૨૦૧૧૭૧૦૧૪ મતિજ્ઞાન
હડાદ કાપડ ૨૨૧૭૧ શ્રુતજ્ઞાન | કી
૩૭૬૭૬૩૫૯૫૮ ૨૨ ૧૭ ૧ ૧ અવધિ. | કી
૭૭ ૬૭૩પ૯પ૮ રર૧૭ ૧ ૧ મન: ૫.
૬૩૫૯૫૮ ૨૨૧૭ ૧. કેવલજ્ઞાન મતિઅજ્ઞા.
૩૧૭૧૧૧૦૧ ૭૪ સુતઅણા. ૩૧૧૭૧૧૧૦૧ ૭૪ વિલંગ ૩૧૧૬૧૭૧૦૧ ૭૪ સામાયિક
૬િ૩૫૫૮૨૨ છેદપસ્થા.
૬૩૫લ૫૮૨૨ પરિહાર સૂમસં૫ યથાખ્યા.
જ -
૦ %
૦
૪ ૨ - ૨
૦ ૪
શાવર,
Page #40
--------------------------------------------------------------------------
________________
ત્રીજે કર્મગ્રંથ
( ૨૭ )
'
માર્ગણું
એgબંધ
૧૩ી.
૧૪ ઉ૫. ૧૧ સી. ૧૨. સ. અ.
'
અ.
''
અ.
hhe
અવિરતિ | ૧૧૮૧૧૭૧૦૧ ૭૪૭૭ | | | ચક્ષુદશ. ૧૨૧૨૦ ૧૧૭૧૦૧ ૭૪૭૭ ૬૭ ૬૩પ૯પ૮રર૧૭ ૧ અચક્ષુદર્શ. ૧૧૨૦૧૧૭૧૦૧ ૭૪૭૭ ૬૭ ૬૩પ૯પ૮રર૧૭ ૧ ૧ અવધિદશ.
- ૭૭ ૬૭૬૩પ ૫૮૨૨૧ ૧ કેવલદર્શન કૃષ્ણ લે. ૧૧૮૧૧૭૧૦૧ ૭૪૭૭ નીલ લે. | ૪૧૧૮૧૧૭૧૦૧ ૭૪૭૭ કાત લે.
૪૧૧૮૧૧૭૧૦૧ ૭૪૭૭ તે લે. ૭૧૧૧૦૮ ૧૦૧ ૭૪૭૭૬૭૬૩૧૯ પ લે. | ૭૧૦૮૧૦૫ ૧૦૧ ૭૪૭૭૬૭ ૬૩પલ શુકલ લે.
૧૩૧૦૧૧ ૭ ૭૪૭૭૬૭૬૩૫૯૮રર૧૭ ૧ ૧ ૧ ૦ ભવ્ય ૧૪૧૨૧૧૭૧૦૧ ૭૪૭૭૬૭૬૩૫૯પ૮રર૧૭ ૧ ૧ ૧ - અભવ્ય ૧૧૧૭૧૧૭ પશમિક
૭૫ ૬૬૬૨૫૮૫૮રર૧૭ ૧ સાસ્વાદન ક્ષાયોપશ
૭૭ ૬૭ ૬૩પલ | ક્ષાયિક
૭૭૭૩પ૯પ૮ ૨૦૧૭ ૧ ૧ ૧ મિશ્ર
૭૪ ] [૭૪ | મિથ્યાત્વ | ૧૧૧૭૧૧૭ સંસી ૧૪૧૨૧૭૧૦૧ ૭૪૭૭ ૬૬પ૯પ૮રર૧૭ ૧ ૧ ૧ અસંસી ૨૧૧૭૧૧૭૧૦૧ | આહારી ૧૩૧૨૦૧૧૭૧૦૧ ૭૪૭૭ ૬૭૩પ૯પ૮રર૧૭ ૧ અણાહારી | પ૧૧૨૧૦૭ ૯૭ | | | |
ܝ ܚ
'
Page #41
--------------------------------------------------------------------------
________________
(૨૮) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
શ્રીવીરપ્રભુને નમસ્કાર કરીને ષડશીતિનામે એથે કર્મગ્રંથ કહે છે–તેમાં પ્રથમ દશ દ્વાર કહે છે–ચંદ જીવના ભેદ ૧, ગત્યાદિ ૬૨ માગણસ્થાન ૨, ચાદ ગુણસ્થાન ૩, બાર ઉપયોગ ૪, પાર
ગ ૫, છ લેશ્યા ૬ બહેતુ તથા બંધ ઉદય ઉદીરણા અને સત્તા ૭, અપમહત્વ ૮, પશમિકાદિક પાંચભાવ , સંખ્યાતાદિને વિચાર ૧૦.
ચિદ જીવના સ્થાન ઉપર આઠ દ્વાર કહે છે–તે નીચે મુજબ , ગુણઠાણું ૧, ગ ૨, ઉપગ ૩, વેશ્યા ૪, બંધ ૫, ઉદય ૬, ઉદીરણા ૭, સત્તા ૮. પ્રથમ ગુણઠાણું કહે છે–બાદર એકેદ્રિ૧ ત્રણ વિકલંકિ તથા અસંજ્ઞી પંચૅકિ આ પાંચ અપર્યાપ્તામાં પહેલું અને બીજું એ બે ગુણઠાણું લાભે. સંસી અપર્યાયામાં પહેલું બીજું અને ચોથું એ ત્રણ ગુણઠાણું લાભે. સંજ્ઞી પર્યાયામાં ચોદે ગુણઠાણ લાભે. સૂક્ષ્મના બે, બાદરને એક ત્રણ વિકલંકિના અને અસંજ્ઞી પંચેંદ્રિ પર્યાપ્યો એ સાત જીવસ્થાનમાં એક મિથ્યાત્વ ગુણઠાણું લાભે.
હવે વેગ કહે છે–સૂક્ષ્મ તથા બાદર એકેદ્રિ, ત્રણ વિકલંકિ, અસંરશી પંચંદ્ધિ આ છ અપર્યાપ્તામાં વેગ બે અથવા ત્રણ. કામણ કાય. દારિકમિશ્ર અને દારિક કાયયોગ આ બે અથવા ત્રણ હેય. સંડી પચંદ્ધિ અપર્યાપ્તામાં વેગ ત્રણ અથવા પાંચ. કાર્માણ કાયથેગ, દારિકદુગ અને વૈક્રિયદુગ. સંજ્ઞી પર્યાપ્તામાં પગ ૧૫. સમએ દ્રિ પર્યાપ્તામાં એક દારિક કાયયોગ. બાદરએકેદ્રિ પર્યા. પ્તામાં દારિક કાયયોગ અને વૈક્રિયદુગ એ ત્રણ ગ. વિકલૈંદ્રિ ૩ અણી પદ્ધિ આ ચાર પતામાં દારિક કાયયોગ અને અસત્યામૃષાવચનગ એ બે ગ.
હવે ઉપગ કહે છે–સંશી પર્યાપ્તામાં ઉપયોગ ૧૨, સંશી અપર્યાપ્તામાં ઉપયોગ ૮, ૩ જ્ઞાન ૩ અજ્ઞાન, ૨ દર્શન. ચઉરિંદ્રિ પર્યાપ્તા તથા અસંજ્ઞી પર્યાપ્તા એ બેમાં ઉપયોગ ૪, બે અજ્ઞાન બે દર્શન. બાકી દશ જીવના સ્થાન. પાંચ વિકલંકિના, ચાર એકેદ્વિના તથા અસંsી અપર્યાપ્તા. આ દશમાં બે અજ્ઞાન અને એક . અચકું દર્શન એ ત્રણ ઉપયોગ.
Page #42
--------------------------------------------------------------------------
________________
ચેથ કર્મગ્રંથ.
( ૨૦ ) હવે વેશ્યા કહે છે–સંજ્ઞી પર્યાપ્તા અને અપર્યાસા એ બેમાં લેશ્યા ૬. બાદર એકેપ્રિ અપસામાં પહેલી ચાર લેશ્યા, બાકી વિકલૅવિના ૬, એકેબિના ૩ અસંજ્ઞીના બે મલી અગ્યાર જીવના સ્થાનમાં પહેલી ત્રણ લેશ્યા. . .
હવે બંધાદિ કહે છે–તેર જીવના સ્થાનમાં બંધ તથા ઉદીરણા ૭ તથા ૮ની તથા ઉદય અને સત્તા ૮ કર્મની જાણવી. એક સંગી પંચૅવિ પર્યાપ્ત વિના શેષ ૧૩ છવભેદે ૭ તથા ૮ એ બે બંધસ્થાનક તથા ઉદીરણા સ્થાનક જાણવા. તિહાં પોતાના ભવને ત્રીજે, નવમે,. સતાવીસમે, ઈત્યાદિક ભાગશેષે પરભવાયુ બાંધે. તે કાલે ત્યાં આઠ કમને બંધ જાણ. અને શેષ કાલે સાત કમને બંધ જાણો. તથા આયુકર્મ ઉદય પ્રાપ્ત એક આવલિમાત્ર શેષ રહે ત્યાં સુધી આઠ કર્મની ઉદીરણ જાણવી. અને ઉદય પ્રાપ્તિની એક ઉદયાવલિકા થાકે તેવારે ઉદયાવલિકા ઉપરાંત કમંદલ રહ્યું નથી તેથી શાની ઉદીરણા કરે? જે ભણે જીવ ગકરણે કરી ઉદયાવલિથી ઉપરનું કદલ ઉદયાવલિમાંહે ખેંચી લાવી આણને વેદ, તેને ઉદીરણ કહીએ. તે માટે તે આવલિશેષ આયુષ્ય રહ્યું કે સાત કર્મની ઉદીરણા હોય એ લબ્ધિ અપમા લેવા. કેમકે કરણ અપમાને સાતમી ઉદીરણા ન હેય. તથા એહીજ તેર જીવસ્થાનકે આઠ કર્મનો ઉદય તથા સત્તા નિત્યે હેય. જે ભણું સાતમું અને અગ્યારમું ગુણ : ઠાણું એમાં પણ સત્તા આઠ કર્મની લાભે. અને સાત કર્મની સત્તા તે બારમે ગુણઠાણે લાભે. બારમું ગુણઠાણું તેને ન હોય. સંસી, પર્યાપ્તામાં બંધ ૮ નો ૭ ને ૬ ને તથા ૧ ને.
હવે ઉદય તથા સત્તા ૭ ની ૮ ની તથા ૪ ની. ઉદીરણ ૭ ની ૮ ની ૬ ની ૫ ની તથા ૨ ની.
Page #43
--------------------------------------------------------------------------
________________
ચતુર્દશwવસ્થાનેષુ દ્વારાષ્ટકયંત્રક અલ્પબહુ ચાત્ર થેબુતમપિ
પ્રજ્ઞાપનાનુસારેણ લિખિતમસ્તીતિ.
(૩૦).
અવસ્થાનેષ
ગુણસ્થાન
ઝ
યોગ |ઉપર લેસ્યા | કર્મ ૧૫ | ૧૨ | ૬ બંધ
ઉદય
ઉદીરણા
સત્તા
અ૮૫બહુવં.
૦
જ
A
N
૦
છે
A
N
૦
€
A
N
છે કે છે R &
૦
o
– ૮ + ૮ ૯ ૦ ૦
o
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
A
N
o o
૦
A
એકેદ્રિય સૂક્ષ્મ અપર્યાપ્તા. એકેંદ્રિય સક્ષ્મ પર્યાપ્તા. એકૅકિય બાદર અપર્યાપ્ત ૧૨ ૨/૩ | એપ્રિય બાદર પર્યાપ્ત બેઈદ્રિય અપર્યાપ્તા. ૧/૨ | ૨/ બેઇંદ્રિય પર્યાપ્તા.
૩ તેઈદ્રિય અપર્યાપ્તા. તેઈદ્રિય પર્યાપ્તા, ચઉરિંદ્રિય અપર્યાપ્તા. ચઉરિંદ્રિય પર્યાપ્તા. પંચૅકિય સમૂહ અપર્યા પંચેંદ્રિય સમૂછ પર્યાપ્તા. સંજ્ઞી પંચેંદ્રિય અપર્યાપ્યા. ૧,૨,૪૩/૪/૫ | ૮ સંસી પંચેંદ્રિય પર્યાપ્તા ૧૪ |
N
૦
* *
A
અસંખ્યાતગુણ સંખ્યાતગુણ
અસંખ્યાત ગુણ ૭/૮ + ૮ ૭/૮ | ! અનંતગુણ ૭/૮ | ૮ ૭/૮ |
| વિશેષાધિક ૮ | વિશેષાધિક | વિશેષાધિક
વિશેષાધિક ૮ | વિશેષાધિક ૮ | સંખ્યાતગુણ
અસંખ્યાતગુણ ૮ ૭/૮ ૮ | વિશેષાધિક | ૭/૮ | ૮ |૭,૮, | ૮ | અસંખ્યાતગુણ ૬ ૭/૮/ ૭/૮/ ૭,૮,૬૭,૮,૪ સબ્ધ થવા
૬/૧ ૪ | ૫,૨ | (સર્વથી ચેડા)
N
o o
૦
A
N
૦
o
N
?
o
*
હે છે
૧૫ ૧૨
-
Page #44
--------------------------------------------------------------------------
________________
ચોથે કમગ્રંથ.
(૩૧) હવે મૂલ ૧૪ માગણ, તેની ઉત્તર દર માગણ તે કહે છે– ગતિ ૪, ઇંદ્ધિ ૫, કાય ૬, ગ ૩, વેદ ૩, કષાય ૪, રાન ૮, સંયમ ૭, દર્શન ૪, લેગ્યા ૬, ભવ્યાદિ ૨, સમ્યકત્વ ૬, સંજ્ઞો તથા અસંગી ૨, આહારી તથા અણાહારી ૨. આ દુર માર્ગણ ઉપર છ દ્વાર કહે છે–જીવના ભેદ ૧, ગુણઠાણ ૨, યોગ ૩, ઉપયોગ ૪, વેશ્યા ૫, અષબહુ ૬. તેમાં પ્રથમ જીવના ભેદ કહે છે–દેવગતિ ૧. નરકગતિ ૨, વિસંગજ્ઞાન ૩, મતિજ્ઞાન ૪ શ્રુતજ્ઞાન ૫ અવધિજ્ઞાન ૬ અવધિદર્શન ૭ સમીકીત ત્રણ પ્રકારનાં ૧૦. પલેશ્યા ૧૧ શુકલલેશ્યા ૧૨ સંજ્ઞી ૧૪ આ તેર માર્ગણામાં સરી પર્યાપ્તા અને અપઆંસા એ બે ભેદ હેય. મનુષ્યગતિમાં જીવના ભેદ ૩ બે સંસીના અસંજ્ઞી અપમો ૧ એમ ૩. તેજલેશ્યામાં સંગીના ૨ ભાદર અપર્યાયો ૧ મલી જીવના ભેદ ૩. સ્થાવર ૫ એકૅકિ ૧ મલી છે માણમાં જીવના ભેર અકૅરિના ૪. અસંજ્ઞીમાં બે સંજ્ઞી શિવાય જીવના ભેદ ૧૨. વિકલૅટ્રિમાં પોતપોતાના જીવના ભેદ ૨. સકાયમાં એકેદ્રિના ૪ શિવાય જીવના ભેદ ૧૦.
અવિરતિ આહારી તિર્યંચગતિ કાયયોગ ચાર કષાય બે અગાન પહેલી ત્રણ લેશ્યા ભવ્ય અભવ્ય અચક્ષુદાન નપુંસક વેદ અને મિથ્યાત્વી આ ૧૮ માગણમાં ચિાદે જીવના ભેદ હેય.
કેવલદુગ, ૫ સંયમ, અનાર્યવાન, દેશવિરતિ, મ ગ અને મિશ્રદષ્ટિ આ અગ્યાર માગણમાં જીવને ભેદ ૧ સંસી પર્યાયો. હવે વચન એગમાં જીવના ભેદ પાંચ-ત્રણ વિકલૈંદ્રિ, સંજ્ઞી અસણી આ પાંચે પર્યાપ્ત લાભે. ચક્ષુદર્શનને વિષે ત્રણ અથવા છ ભેદ જાણવા. સંસી અસંગી અને ચઉરિદ્રિ પર્યાપ્તા અને અપર્યાપ્તા એવં છે.
હવે સીવેદ, પુરૂષવેદ અને પંચૅકિની જાતિ આ ત્રણમાં છેલ્લા ચાર જીવના ભેદ લાભે. અણાહારીમાં બે સંગીના અને છ અપર્યાપ્તા એવં ૮ લા. તે આઠમાંથી સૂક્ષ્મ અપર્યાપ્યા વિના સાસ્વાદન માર્ગણમાં સાત જીવના ભેદ લાશે. હવે ગુણઠાણું કહે છે–તિર્યંચમાગણામાં ગુણઠાણ પહેલાથી પાંચમાસુધિ. દેવગતિ તથા નરકગતિમાં ગુણઠાણુ પહેલાથી ચોથા સુધિ. મનુષ્યગતિ, સંસી, પચંદ્રિજાતિ, ભવ્ય, ત્રસ આ પાંચ માગણામાં ચાદે ગુણઠાણ હેય.
Page #45
--------------------------------------------------------------------------
________________
(૩ર) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા. એકેદ્ધિ, વિકલત્રિક, પૃથ્વી, અપૂ અને વનસ્પતિ આ સાત માગણમાં પહેલું અને બીજું બે ગુણઠાણું હોય. ગતિગ્રસ અભવ્ય આ ત્રણ માગણામાં એક મિથ્યાત્વ ગુણઠાણું હોય.
વેદ ૩, કષાય ૩ આ છ માર્ગણામાં ગુણઠાણ પહેલાથી નવમા સુધિ. લેભમાં ગુણઠાણ પહેલાથી દશમા સુધિ. અવિરતિ માર્ગણામાં ગુણઠાણ પહેલાથી ચોથા સુધિ. ત્રણ અજ્ઞાનમાં બે અથવા ત્રણ ગુણઠાણ હેય ચક્ષ તથા અચક્ષમાં ગુણઠાણ પહેલાથી બારમા સુધિ. યથાખ્યાતચારિત્રમાં છેલ્લા ચાર ગુણઠાણું. મનપર્યવજ્ઞાન માગણામાં ગુણઠાણ છઠાથી બારમા સુધિ. સામાયિચારિત્ર તથા છેદપસ્થાનચારિત્રમાં છઠાથી નવમા સુધિ. પરિહારવિશુદ્ધચારિત્રમાં ગુણઠાણું બે છઠું અને સાતમું. કેવલ દુગમાં છેલ્લા બે ગુણઠાણું. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અવધિદર્શન આ ચાર માર્ગણામાં ગુણઠાણ ચોથાથી નવમા સુધિ. ઉપશમસમકીતમાં ગુણઠાણા આઠ
થાથી અગ્યારમા સુધિ. વેદક સમકીતમાં ગુણઠાણું ચાર ચોથાથી સાતમા સુધિ. ક્ષાયક સમીકીતમાં ગુણઠાણા અગ્યાર ચોથાથી ચોદમાં સુધિ. મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, દેશવિરતિ અને સૂક્ષ્મપરાય આ પાંચ કાણામાં પિતપતાને નામે ગુણકાણા હેય.
ગરિક આહારક અને શુકલ લેગ્યા આ પાંચ માર્ગણામાં ગુણઠાણ તે પહેલાથી તેરમા સુધિ. અસંજ્ઞી માગણામાં પહેલું અને બીજું એ બે ગુણઠાણું. પહેલી ત્રણ શ્યામાં ગુણઠાણ પહે લાથી છઠા સુધિ. તેજ અને પલેશ્યામાં ગુણઠાણા પહેલાથી સાતમા સુધિ. અણહારી માર્ગણામાં ગુણઠાણુ પાંચ પહેલું, બીજું, ચોથું, તેરમું અને ચાદમું.
હવે યોગ કહે છે–૧ સત્ય મને યોગ, ૨ અસત્ય મોગ, ૩ સત્યાસત્યમનેયોગ, ૪ અસત્યામૃષામનગ એ ચાર મનના યોગ. ૫ સત્ય વચન ગ, ૬ અસત્ય વચનયોગ, ૭ સત્યાસત્યવચન યોગ, ૮ અસત્યામૃષાવચનગ. એ ચાર વચનના પાગ. ૯ વૈશ્ચિયકાગ, ૧૦ આહારક કાયાગ, ૧૧ દારિક કાયયોગ, એ ત્રણના મિશ્ર તથા કામણ કાયથાગ મલી ૧૫
અણાહારી માગણામાં એક કામણ કાગ. મનુષ્યગતિ
Page #46
--------------------------------------------------------------------------
________________
ચોથા કગ્રંથ
( ૩૩ ) પંચદ્રિની જાતિ, ત્રસકાય, કાયયાગ, અચક્ષુદન, પુરૂષવેદ, નપુસક વેદ, કષાય ૪, ક્ષાયકસમ્યકત્વ અને ક્ષાાપસમ્યકત્વ, સંજ્ઞી, છ લેશ્યા, આહારી, ભવ્ય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિજ્ઞાન, અવધિદર્શન આ છવીસ મા ામાં ૫દરે યોગ લાભે.
હવે તિર્યંચગતિ, સ્રીવેદ, અવિરતિ, સાસ્વાદન, ત્રણ અજ્ઞાન: પામિક સમ્યકત્વ, અભવ્ય, મિથ્યાત્વ આ દશ માણામાં આહાર દુહિત તેર ચાય હેય. દેવગતિ અને નરકગતિ એ એમાં આદારકગ તથા આહારકદુગ વિના અગ્યાર યાગ હોય. સ્થાવર ચારમાં આદારિકદુગ, કામણ કાયયેાગ એ ત્રણ યાગ લાશે. વાઉકાય અને એકેદ્રિમાં આદારિકદુગ, વૈક્રિયદુગ અને કામણકાયયાગ એ પાંચ ચેાગ લાખે. અસજ્ઞોમાં આદારિકદુગ, વૈક્રિયદુગ, કાણુકાય યોગ અને અસત્યામૃષાવચનયોગ એ છ લાલે. આ છમાં વૈક્રિયદુગ વિના વિકલેનેિ ચાર યાગ લાશે. મનયેાગ, વચનયાગ, સામાયિકચારિત્ર, છેદેપસ્થાનીયચારિત્ર, ચક્ષુદન, મન: વજ્ઞાન એ છ માણામાં કામ ણકાયયાગ, આદારકમિશ્ર વિના તેર યાગ લાધે. કૈવલદુગમાં આઢારિકદુગ, કામ કાયયાગ, સત્યમનાયાગ, અસત્યામૃષામનાયાગ, સત્યવચનયોગ, અસત્યામૃષાવચનયાગ એવ સાત યાગ લાખે. પરિહારવિશુદ્ધચારિત્રમાં અને સૂક્ષ્મ સ`પરાયચારિત્રમાં ચાર મનના, ચાર વચનના અને એક ક્રારિક કાયયેાગ એ નવ યેાગ લાશે. આ નવમાં વૈક્રિય મિશ્ર સહિત કરીએ ત્યારે મિશ્રસમકીતમાં દશ યાગ લાધે. અને વૈક્રિયકાયયેાગ સહિત કરીએ ત્યારે દેશવિરતિમાં અગ્યાર યાગ લાલે. યથાખ્યાતચારિત્રમાં ચાર મનના, ચાર વચનના, ઔદારિકદુગ અને કાણકાયયોગ એમ અગ્યાર યાગ લાલે.
હવે ઉપયાગ કહે છે—પ જ્ઞાન ૩ અજ્ઞાન ૪ દર્શન એ ૧૨. દેવગતિ, તિર્યંચગતિ, નરગતિ, અવિરતિ આ ચાર ભાણામાં મન વજ્ઞાન, કેવલદુગ એ ત્રણ વિના નવ ઉપયાગ લાશે. ત્રસકાય, યોગ ૩, વેદ ૩, શુકલલેશ્યા, આહારી, મનુષ્ય ગતિ, પંચદ્રિની જાતિ, સંજ્ઞી, અને ભવ્ય આ તેર માણામાં ભારે ઉપયાગ લાલે. ચક્ષુદાન, અદ્ભુદર્શન, પાંચ લેશ્યા, કષાય ૪ આ અગ્યાર માણામાં કેવલર્ટુગ વિના દેશ ઉપયાગ લાલે. રિદ્ધિ, અસની આ
Page #47
--------------------------------------------------------------------------
________________
(૩૪) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા બેમાં બે અજ્ઞાન, બે દર્શન એમ ચાર ઉપગ લાભે. એકેતિ, બેઇતિ, તેઇટિ, પાંચ સ્થાવર આ આઠ માગણમાં બે અજ્ઞાન, એક અચક્ષુદર્શન આ ત્રણ ઉપયોગ લાભે. ત્રણ અજ્ઞાન, અભવ્ય, મિથ્યાત્વ તથા સાસ્વાદન આ છ માર્ગણામાં ત્રણ અજ્ઞાન, બે દશન એમ પાંચ ઉપયોગ લાભે. કેવલદુગમાં પોતપોતાના ઉપયોગ લાભે.
લાયકસમકીત તથા યથાખ્યાતચારિત્ર આ બેમાં ત્રણ અજ્ઞાન વિના નવ ઉપયોગ લાભ. દેશવિરતિમાં ત્રણ દશન તથા ત્રણ જ્ઞાન એમ છ ઉપયોગ લાભે. મિશ્રમાં તેજ છ ઉપય લા. એટલું વિશેષ જે ત્રણ જ્ઞાન તે અજ્ઞાન મિશ્રિત છે. અણહારીમાં મનપર્યવ જ્ઞાન, ચકુદર્શન એ બે વિના દશ ઉપયોગ લાભ. ચાર જ્ઞાન, ચાર સંયમ, ઉપશમસમકિત, વેદકસમકિત, અવધિદર્શન આ ૧૧ માર્ગ ણામાં ૩ દર્શન : જ્ઞાન એ ૭ ઉપગ લાભે
હવે વેશ્યા કહે છે–છ શ્યામાં પિતપોતાની લેવા હેય. એકેદ્રિ, અસંજ્ઞા, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય આ પાંચ માગણામાં પહેલી જ વેશ્યા હેય. નારકી, વિકલત્રિક, તેઉકાય, વાઉકાય આ છમાં પહેલી ત્રણ લેશ્યા હોય. યથાખ્યાતચારિત્ર, સુક્ષ્મસંપરાયચારિત્ર, કેવલદુગ, આ ચારમાં શુકલેશ્યા હેય. શેષ કા ભાણામાં છએ વેશ્યા હોવ.
હવે અલ્પાબડુત્વ કહે છે–મનુષ્ય સર્વથી ડા, નારકી દેવતા અસંખ્યાતગુણ, તિર્યંચ અનંતગુણા, જાતિમા ણામાં પશ્ચિ છેડા ચઉરિદ્ધિ તેથી અધિક, ઇતિ તેથી અધિક, બેઈહિ તેથી અધિક એકેદ્ધિ અનંતગુણ. કાયમાર્ગણામાં ત્રસકાય ડા, અગ્નિકાય અસંખ્યાતગુણા, પૃથ્વીકાય, અપકાય અને વાઉકાય વિશેષાધિક, વનસ્પ તિકાય નિગોદાશ્રયે અનંતગુણ.
ગમાણમાં મળી છેડા, તેથી અસંખ્યાતગુણુ વચન ગ, તેથી અનંતગણું કાયયેગી. વેદમાર્ગણુમાં પુરૂષદ થોડા તેથી સંખ્યાતગુણ સ્ત્રીવેદ છે તિર્યંચમાં પુરૂષથકી વિગુણુ અને ત્રણ અધિક. મનુષ્યમાં સતાવીશગુણુ અને સતાવીશ અધિક દેવતામાં બત્રીસગુણ અને બત્રીશ અધિક સ્ત્રીઓ હેય તે માટે. તેથી અનંત ગુણ નપુંસકવેદ, એકંધિ આદિ અસંજ્ઞી પંચૅકિ સંમૂર્ણિમ સુધિ
Page #48
--------------------------------------------------------------------------
________________
ચોથા કથ.
( ૩૫) નપુંસક છે માટે. કષાયમાં સથી થાડા માની, ક્રોધી તેથી અધિક, સાચી તેથી અધિક, લેાભી તેથી અધિક
હવે જ્ઞાનમાં મન વજ્ઞાની સર્વથી ઘેાડા, લબ્ધિવત કાઇક સયમીતેજ એ જ્ઞાન હૈાય માટે. તેથી અવિધિજ્ઞાની અસખ્યાતગુણા, સમ્યગ્દષ્ટિ દેવતા તથા નારકીને હાય માટે. તેથી મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની વિશેષ અધિક છે. તેથી વિલ ગજ્ઞાની અસખ્યાતગુણા તેથી કેવલજ્ઞાની અનંતગુણા, અતિ અજ્ઞાની શ્રુતજ્ઞાની તેથી અનંતગુણા.
હવે સંયમમાર્ગુણા કહે છે—સૂક્ષ્મસ પરાય સંયમી સથકી ઘેાડા, ઉત્કૃષ્ટા પણ રાતપૃથકત્વ પામીએ માટે. પૃથકત્વ એટલે એથી માંડીને નવપર્યંત સંજ્ઞા જાણવી. તેથકી પરિહાર વિશુદ્ધ સંયમી સખ્યાતગુણા છે. ઉત્કૃષ્ટા સહુસ્રપૃથકત્વ પામીએ માટે તે થકી યથાખ્યાતસંયમી સખ્યાતગુણા છે, કૅપૃિથકત્વ સદાય હાય માટે. તે થકી છેદેપસ્થાપનીય સંયમી સખ્યાતગુણા છે, કેશિતપૃથકત્વ પાસીએ માટે. તેથકી સામાયિકસયમી સંખ્યાતગુણા હાય, કેટસહસ્રપૃથકત્વ સદાય હાય માટે. તેથડ્ડી ઢશવરતિ અસંખ્યાતગુણા છે, તિર્યંચમાં દેર્શાવરતિ અસખ્યાતગુણા પામીએ માટે. તેથકી અવિરત અનંતગુણા હોય, મિથ્યાદૃષ્ટિ અનતા છે માટે
હવે દનમા ણામાં સ`થી ઘેાડા અધિશ્વની છે, દેવતા નારકી મનુષ્ય અને તિર્યંચમાં કેટલાએક હાય માટે. તેથકી ચક્ષુદની અસખ્યાતગુણા હોય, ચરિદ્રિયાદિક પંચદ્રિ પર્યંત સને હાય માટે. તેથકી કેવલાઈની અનતગુણા છે, સિદ્ધ અનતા છે માટે. તેથકી અચક્ષુદાની અનંતગુણા છે, સં સસારી જીવને અચક્ષુદર્શન છે માટે. હવે વેશ્યા ભાણામાં શુક્લલેશ્યાવાળા સર્વાંથી થાડા, લાંતકાદિક ઉપરના દેવતા સ` અને કાઇક મનુષ્ય તિર્યંચમાં હાય માટે. પદ્મલેશ્યાવાળા અસખ્યાતગુણા છે, ક્રાઇક મનુષ્ય તિર્યંચ અને સનકુમાર, માહે, બ્રહ્મલાક કલ્પના દેવતાને સર્વને હાય તે માટે. તેથકી તેજોલેશ્યાવાળા અસખ્યાતગુણા છે, જ્ઞાતિષિ, સાધ, ઇશાનના સર્વ દેવતા, કેટલાએક ભવનપતિ, વ્યંતર, મનુષ્ય, તિર્યંચ
* મનુષ્યને માન વધારે હાય, તિર્યંચને માયા વધારે હાય, નારકીને ક્રોધ વધારે હાય, દેવતાને લાભ વધારે હાય.
Page #49
--------------------------------------------------------------------------
________________
(૩૬) કર્મ પ્રકૃતિ વત્ર ગણિત માલા તેજલેશ્યાવાળા હોય માટે. તેથકી કાપતલેશ્યાવાળા અનંતગુણા, તેથકી નીલલેશ્યાવાળા વિશેષ અધિક, તેથકી કૃષ્ણલેશ્યાવાળા વિશેષ અધિક હોય.'
ભવ્યમાર્ગણામાં અભવ્ય થેડા, જઘન્યયુક્ત ચેાથે અનંતપ્રમાણ છે માટે. તેથકી ભવ્ય એટલે મોક્ષગમનાગ્ય અનંતગુણ છે.
સમકતમાર્ગણામાં સાસ્વાદ-સમ્યકત્વી સર્વથી થેડા, ઉપશમસમ્યકત્વ વમતાં કેઇકને હેય માટે. તેથકી ઔપશમિક સમ્યકત્વી સંખ્યાતગુણું જે ભણુ કેટલાએક ન પડે માટે. તેથકી મિશ્રદષ્ટિ સંખ્યાતગુણ, કેમકે સમ્યકત્વથકી પણ જીવ મિશ્ન આવે, મિથ્યાષ્ટિ જીવ પણ મિથે આવે માટે. તેથકી વેદક તે ક્ષાપથમિકસમ્યકવી અસંખ્યાતગુણ હોય, તેથકી ક્ષાયસમ્યકત્વી અનંતગુણ હોય, સિદ્ધ અનંતા છે માટે. તેથકી મિથ્યાદિષ્ટ અનતગુણ છે, સિદ્ધથકી પણ વનસ્પતિકાય અનંતગુણ છે માટે.
હવે સંગીમાર્ગણામાં સંજ્ઞી થડા હોય, પચૅહિમાંજ સંગી હેવા માટે. અસંજ્ઞા અનંતગુણુ, એકેન્દ્રિય અનંતા છે માટે.
હવે આહારી માર્ગણામાં અનાહારી છેડા છે, વિગ્રહગતિએ વર્તતા જીવ, કેવલિસ મુદ્દઘાતી, અગિકેવલી અને સિદ્ધ એ ચારે અણાહારી હેય માટે. તેથી આહારી અસંખ્યાતગુણ હેય, અણુહારીથી બીજા સર્વ આહારી હેય માટે. અહિં અણાહારીથકી આહારી અનંતગુણ કેમ ન કહા? તેને ઉત્તર એ કે-પ્રતિ સમયે સદાય એક નિગદના અસંખ્યાતમા ભાગ પ્રમાણ વિગ્રહગતિએ વર્તતા જીવ પામીએ તે સર્વ અણાહારી છે માટે અસંખ્યાતગુણજ યુકત છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
માગણામાં જીવસ્થાનાદિ યંત્ર.
|
( ૩૭ )
જ માર્ગણાસ્થાનેષુ
ઉપયોગ ૧૨ લેશ્યા ૬
અ૮૫બહુવં
અનુક્રમ
*
*
*
»
જ ર
છ
»
છ
જ
છ
૪
-
૦
<
છ
૦
=
-
જીવભેદ ૧૪
| ૪ ૨૮ : * < < < < < < = = = • R Lowdow e ee ee eee & & - - - - - ૨ - ૫ ૫ જ ક ર જ | ગુણઠા ૧૪
2 2 22222 226 બ હ બ બ બ ટ = = = - 2 & ? | રોગ ૧૫
૫ - ૨ ૨ ૨ ૨
- ૨ ૨ I & & 4
અસંખ્યાત ગુણ સર્વથી થોડા | અનંતગુણું
૩] અસંખ્યાતગુણ ૩ ૪| અનંતગુણું
| વિશેષાધિક વિશેષાધિક
વિશેષાધિક ૧૨| ૬ | સર્વથી થોડા ૩ ૪ વિશેષાધિક
વિશેષાધિક અસંખ્યાતગુણું વિશેષાધિક અનંતગુણ સર્વથી થોડા સર્વથી થોડા . અસંખ્યાતગુણ અનંતગુણા સર્વથી થોડા સંખ્યાતગુણ અનંતગુણ વિશેષાધિક ૬. સર્વથી થોડા
વિશેષાધિક વિશેષાધિક અસંખ્યાતગુણ
-
૧ દેવગતિ ૨ મનુષ્યગતિ ૩ તિર્યગ્ગતિ ૪ નરકગતિ ૫ એકે પ્રિય ૬ બેઈદ્રિય ૭ ઈદ્રિય ૮) ચરિંદ્રિય ૯ પંચેંદ્રિય ૧૦ પૃથ્વીકાઈયા ૧૧ અપકાઈયા ૧૨ તેઉકાઈયા ૧૩ વાયુકાઈયા ૧૪ વનસ્પતિકાય ૧૫ ત્રસકાયા ૧૬ માગી ૧૭ વચનગી ૧૮ કાયયોગી ૧૯ પુરૂષવેદી ૨સ્ત્રીવેદી ૨૧ નપુંસકવેદી ૨૨ ક્રોધકષાયી ૨૩ માનકવાયી ૨૪ માયાકષાયી ૨૫ લાભકષાયી ૨૬ મતિ જ્ઞાની ૨૭ મૃત જ્ઞાની ૨૮ અવધિજ્ઞાની ૨૯ મન:પર્યવજ્ઞાની ૩૦ કેવળજ્ઞાની ૩૧ મતિ અજ્ઞાની ૩૨ શ્રત અજ્ઞાની ૩૩. વિભંગ જ્ઞાની
૧૫-૧૩
-
ا م ع ه ه ه ه ه ه ع س س س س س ع ع ع ع ع ع م ه ه ه ه ه ه ه م ع ي م م
૪
-
-
જ
*
-
*
જ
*
-
*
•
*
*
•
*
૪
*
-
*
| ૧
-
અસંખ્યાતગુણું સર્વથી થોડા અનંતગુણ અનંતગુણ સરખાં અસંખ્યાતગુણ
૫ | ૬ |
9
* *
US
- 7
Page #51
--------------------------------------------------------------------------
________________
(૩૮)
કમ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
| માર્ગણસ્થાનેષ
ઉપયાગ ૧૨ લેશ્યા ૬
અલબહુવં
અનુક્રમ
نه
»
ع م
° ° ° ૪ ૫
ه
م
૪૦
કિ.
م
ع
ه م
છવભેદ ૧૪
ગ ૧૫ ૨૨ - - - - - - 1
- - - - - - | ગુણઠા. ૧૪ 2 2 2 2 2 22 23 % 2 2 0 0 2 we & |
૮ ૮ ૯ - બ ૨ ૨ ૨ - 2 - - - - - - - ૨ & 4 6 ~~~ We - ૨ ૮ - ૦ ૦ 2 &
ه
૩૪ સામાયિક ચારિત્રી ૩૫ છેદેપસ્થાપની ૩૬ પરિહારવિશુદ્ધિ ૩૭ સુક્ષ્મસં૫રાય ૩૮. યથાખ્યાતચારિત્રી ૧ ૩૯ દેશવિરતિ
અવિરતિ ૪૧) ચદર્શની ૪૨ અચક્ષુદર્શની ૪૩ અવધિદર્શની
કેવળદની | કૃષ્ણલક્ષ્યાવંત ૪૬ નીલલેસ્યાવંત
કાપતસ્યાવંત
તેજોલેશ્યાવંત ૪પાલેશ્યાવંત
શુકલેશ્યાવંત ભવ્ય
અભવ્ય ૫૩ લાપશમિક સત્ર ૫૪ ક્ષાયિકસમ્યકત્વી | ૨ ૫૫ ઔપથમિકસે. ૫૬ મિશ્રદષ્ટિ ૫૭ સાસ્વાદનસ, ૫૮ મિથ્યાત્વી ૫૯ સંગી ૬૦ અસંશી ૬૧ આહારી ૬િ૨ અણુહારી
م
૬ | સંખ્યાતગુણા ૬] સંખ્યાત ગુણા ૬] સંખ્યાતગુણા
સર્વથી થોડા સંખ્યાતગુણ અસખ્યાતગુરુ અનંતા ગુણ અસંખ્યાતગુ. અનંતાગુણ સર્વશી થેડા અનંતગુણ વિશેષાધિક વિશેષાધિક અનંતગુણ અસંખ્યાતગુણ અસંખ્યાતગુણ સર્વથી થોડા અનંતગુણ સવથી થોડા * અસંખ્યાતગુણ અનંતગુણ સંખ્યાતગુણ સંખ્યાતગુણ સર્વથી થોડા અનંતગુણ સર્વથી થોડા અનંત ગુણ
અસંખ્યાતગુણ ૧૦. ૬. સવયા વાડા
સર્વથી થોડા | ૧
»
له م
س
૭ " ? ? ? ? ? ? ? 2 2 - Sખર ર ર
ع في x م
ع
ه م
م م
م
& - ૨ -
م مم
Page #52
--------------------------------------------------------------------------
________________
ચોથે કર્મગ્રંથ.
( ૩ ) ચાદ ગુણઠાણને વિષે બાર દ્વાર કહે છે–જીવના ભેદ ૧, યોગ ૨, ઉપયોગ ૩, વેશ્યા , બંધહેતુ ૫, બંધ, ઉદય, ઉદીરણા, સત્તા ૯, અપબહત્વ ૧૦, પાંચ ભાવ ૧૧, સંખ્યાતાદિનો વિચાર ૧૨. તેમાં જીવના ભેદ કહે છે–મિથ્યાત્વ ગુણઠાણે ચાદે જીવના ભેદ. સાસ્વાદ ગુણઠાણે સાત જીવના ભેદ. બાદરએકિ, ત્રણ વિકલૅહિ, અસંજ્ઞી પંચેકિ એ પાંચ અપર્યાપ્તા, સંજ્ઞીના બે એવ સાત. ચેાથે ગુણઠાણે સંજ્ઞોના બે, શેષ અગ્યાર ગુણઠાણે એક સંર પર્યાપ્ત હેય. - હવે યોગ કહે છે–પહેલું, બીજું અને ચોથું એ ત્રણ ગુણ ઠાણે આહારકડુગ વિના તેર ગ હેાય, આહારકડુગ તે સંયમીનેજ હેય માટે. અપૂર્વાદિક બારમા સુધિ ચાર મનના ચાર વચનના એક
દારિક કાયયોગ એવં નવ હેય મિશ્રગુણઠાણે આ નવમાં વૈક્રિય કાયયોગ સહિત દશ યોગ હોય. દેશવિરતિ ગુણઠાણે વૈક્રિયદુગ સહિત અગ્યાર યોગ હોય. છઠે આહારકડુગ સહિત તેર ગ હેય. વૈકિયમિશ્ર અને આહારકમિશ્ર વિના અપ્રમત્ત ગુણઠાણે અગ્યાર હેગ હેય. કામણુકાયાગ, દારિકદુગ, બે મનના, બે વચનના, એવં સાત યોગ સગી ગુણઠાણે હેય. ચિદમે વેગ નથી.
હવે ઉપયોગ કહે છે–પહેલા બે ગુણઠાણે ત્રણ અજ્ઞાન, બે દર્શન એવં ૫ ઉપયોગ હોય. ચોથે અને પાંચમે ગુણઠાણે ત્રણ જ્ઞાન અને ત્રણ દશન એવું છે ઉપગ હેય. મિશ્રગુણકાણે તેજ છે ઉપયોગ અજ્ઞાનમિશ્રિત હોય. છઠા ગુણઠાણાથી બારમા સુધિ ચાર જ્ઞાન અને ત્રણ દર્શન એવં સાત ઉપયોગ હોય. તેરમે અને ચિદમે ગુણઠાણે કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ઉપગ હેય.
હવે લેગ્યા કહે છે–પહેલા છ ગુણઠાણાને વિષે સર્વ લેશ્યા હેય. સાતમે ગુણઠાણે તેજે, પદ્ધ અને શુકલ એવં ત્રણ લેશ્યા હેય. આઠમા ગુણઠાણાથી તેરમા સુધિ એક શુકલલેશ્યા હેય. ચાદમે ગુણઠાણે વેશ્યા નથી.
હવે હેતુ કહે છે–ભૂલ હેતુ ચાર તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગ. મિથ્યાત્વબંધ પહેલે ગુણઠાણે હેય, અવિરતિબંધ પહેલાથી પાંચમા ગુણઠાણાધિ હેય. કષાય પહેલાથી દશામા ગુણ
Page #53
--------------------------------------------------------------------------
________________
(૪૦) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા. ઠાણા સુધિ હેય. અને વેગ પહેલાથી તેરમા ગુણઠાણું સુધિ હેય.
હવે ઉત્તર બંધ હેતુ કહે છે–પાંચ મિથ્યાત્વ– અભિગ્રહિત એટલે પોતાને ગ્રહણ કરેલ મત છોડે નહિ. ૨ અનભિગ્રહિત તે સવ દર્શન સારાં હોય તે. ૩ આભિનિવેશિક તે પોતે ગ્રહણ કર્યા પછી ખોટું જાણે તે પણ છોડે નહિ. ૪ સંશય તે સત્યધર્મને વિષે શંકાદિક રાખે. ૫ અનાગમિથ્યાત્વ તે એકેતિની માફક કાંઇ જાણે નહિ.
બાર અવિરતિ કહે છે-પાંચ ઇંદ્ધિ, અને છઠું મન તેને નિયમમાં ન રાખે તથા છ કાયને વધ એવં ૧૨. પચીસ કષાય અને પંદર યોગ એવં ઉત્તર ૫૭ હેતુ.
હવે મિથ્યાત્વ ગુણઠાણે ચાર મૂલ બંધ હેય. બીજું ત્રીજું ચેથું અને પાંચમું એ ચાર ગુણઠાણે મિથ્યાત્વ શિવાય ત્રણ પ્રત્યે કીબો બંધ હેય. છઠ, સાતમું આઠમું, નવમું અને દશમું આ પાંચ ગુણઠાણે મિથ્યાત્વી તથા અવિરતિ શિવાય બે પ્રત્યેકીઓ બંધ હેય. અગ્યારમું બારમું અને તેરમું એ ત્રણ ગુણઠાણે ત્રણ શિવાય એક જોગ બંધ હેતુ હેય. ચિદમે ગુણઠાણે અબંધ.
હવે ચાર બંધ હેતુએ કરી એક સાતવેદની બંધાય. મિથ્યાત્વ ગુણઠાણે સોળ પ્રકૃતિ બંધાય. મિથ્યાત્વ તથા અવિતિએ પાંત્રીસ પ્રકૃતિ બંધાય. શેષ ૬૮ પ્રકૃતિમાં જિનનામકર્મ અને આહારકડુગ વિના ૬૫ પ્રકૃતિ વેગ શિવાય ત્રણ મૂલ બંધ હેતુએ બંધાય.
હવે ઉત્તર બંધ હેતુ કહે છે–મિથ્યાત્વ ગુણઠાણે આહારકદુગ વિના ૫૫, સાસ્વાદન ગુણઠાણે પાંચ મિથ્યાત્વ વિના ૫૦, મિશ્રગુણઠાણે ઔદારિક તથા વેકિયમિશ્ર, કામણ કાયાગ, અનંતાનુબંધી ૪ એ સાત વિના ૪૩. ચેાથે ગુણઠાણે મિશ્રદુગ, કામણુકાયાગ સહિત કરતાં ૪૬. અપ્રત્યાખ્યાની , દારિકમિશ્ર, કામણુકાયાગ, ત્રસકાય એ સાત વિના પાંચમે ગુણઠાણે ૩૯. અગ્યાર અવિરતિ, પ્રત્યાખ્યાન , આ પંદર વિના આહારકડુગ સહિત કરતાં છઠે ગુણઠાણે ર૬. વૈકિયમિશ્ર, આહારકમિશ્ર વિના સાતમે ગુણઠાણે ર૪. વૈક્રિયકાયાગ, આહારકકાગ વિના આઠમે ગુણઠાણે ૨૨. હાસ્યા
Page #54
--------------------------------------------------------------------------
________________
ચેલે કર્મગ્રંથ.
( ૪૧ ) દિક છ વિના નવમે ગુણઠાણે ૧૬. વેદ ૩, સંજવલનત્રિક આ છ વિના દશમે ગુણઠાણે ૧૦. લેભ વિના અગ્યારમે તથા બારમે ગુણઠાણે ૯. બે મનના, બે વચનના, દારિક દુગ, કામણુકાયોગ આ સાત બંધ હેતુ તેરમે ગુણઠાણે હોય. ચાદમે અબંધ.
હવે બંધાદિક ચારે કહે છે–મિશ્રશિવાય પહેલેથી સાતમા ગુણઠાણું સુધિ ૭-૮ને બંધ. ત્રીજું આઠમું તથા નવયું એ ત્રણ ગુણઠાણે ૭ ને બંધ. દશમે ગુણઠાણે ૬ ને બંધ. અગ્યારમે, બારમે, તેરમે એક સાતવેદનીને બંધ ચાદમે અબંધ. પહેલાથી દશામા ગુણ ઠાણા સુધિ ઉદય અને સત્તા આઠની હેય. મેહની વિના ક્ષીણમેહે સાતને ઉદય તથા સત્તા હેય. અગ્યારમે ગુણઠાણે સાત કમને ઉદય તથા સત્તા આઠ કર્મની હેય. તેરમે તથા ચાદમે ગુણઠાણે ઉદય તથા સત્તા બને ચારની હોય. પહેલેથી છઠા ગુણઠાણું સુધિ ઉદીરણું ૭-૮ કમની હેય. ત્રીજે ગુણઠાણે ૮ કર્મની. સાતમું, આઠમું અને નવમું આ ત્રણ ગુણઠાણે વેદની આયુ વિના છ કર્મની હેય. દશમે ગુણઠાણે વેદની આયુ અને મેહની વિના પાંચની, અને મેહની સહિત છની હોય. અગ્યારમે ગુણઠાણે પાંચની હેય. બારમે વેદની, મેહની, અને આયુ એ ત્રણ વિના પાંચની, અથવા નામ અને ગાવ એ બે કર્મની હેય તેરમે ગુણઠાણે બેની હેય. ચિદમે અનુદીરણા
હવે અષાબડુત્વ કહે છે - અગ્યારમા ગુણઠાણાવાળા સર્વથી થોડા, ઉત્કૃષ્ટા ૫૪ પામીએ માટે. તેથકી બારમા ગુણઠાણુવાળા સંખ્યાતગુણું, ઉત્કૃષ્ટા એક સમયે ૧૦૮ પામીએ માટે. તેથી દશમું, નવમું, આઠમું એ ત્રણ ગુણઠાણાવાળા પરસ્પર સરખા વિશેષાધિકા છઠું, સાતમું અને તેરમું આ ત્રણ ગુણઠાણે વર્તાતા સંખ્યાતગુણ જાણવા. બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું આ ચાર ગુણઠાણુવાળા અસંખ્યાતગુણ જાણવા. તેથકી અયોગ ગુણઠાણાવાળા અનંતગુણ તેથી મિથ્યાત્વ ગુણઠાણાવાળા અનંતગુણા.
Page #55
--------------------------------------------------------------------------
________________
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા ગુણસ્થાનેષ જીવલેદાદીનાં યંત્ર.
૧૪ ગુણઠા- હું ણને વિષે
જીવ ભેદ.
ઉપયોગ. મૂળ બંધહેતુ ઉત્તર બંધહેતુ
અવિરતિ. મિથ્યાત્વ. લેશ્યા ઉદીરણું પ્રકૃતિ સત્તા પ્રકૃતિ. - ઉદય પ્રકૃતિ 8 | બંધ પ્રકૃતિ
કષાય. ઈ છે | યોગ.
અ૯૫ બહુત્વ.
ગ.
le fPhelkonske
|
મિથા ૧૪૩ ૫ ૬ ૫૧૨૨૫ ૭-૮ ૮ અનં.ગુ ૧૪ રસાસ્વાદને ૧૩ ૫ ૬ ૩પ- ૧૨૨૫૧૩૭-૮ ૮૭-૮ અસં ગુ૧૦ ૩ મિશ્ર | ૧૧ ૬ ૬ ૩૪૩ ૧૨૨૧૦ ૭ ૮ ૮ અસંગ. ૧૧ ૪ અવિરતે ૨૧૩ ૬ ૬ ૩૪૬ ૧૨૨૧૧૩ ૭-૮ ૮૭-૮ અસ ગુ ૧૨ પ દેશવિરત ૧૧૧ ૬ ૬ ૩૩૮ ૧૧૧૭૧૧૭-૮ ૮૭-૮ અસં ૯
સંખ્યાત
ના
પ્રમત્ત
| ૧૧૩ થી ૬ રર ૬ ૦ ૦ ૧૩૧૩ ૭-૮ ૮૭-૮ ૮ સંયતે અપ્રમત્ત |
સંખ્યાત ૧૧ ૭ ૩ ૨૨૪ ૦ ૦ ૧૩૧૧૭-૮ ૮ ૬ ૮
' ‘ી ગુણ
સંયતે
૮ અપૂર્વક
૧ ૯ ૭ ૧ ૨૨૨ ૦ ૧૩ ૯
૭ ૮ ૬ ૮ તુલ્ય
અનિવૃત્તિ બાદરે
"] ૧ ૯ ૭ ૧ ૨૧૬ ૦ ° ૭ ૮ ૭ ૮ ૬ ૮ તુલ્ય સૂક્ષ્મ |
|| વિશેષા સંપરા એ ૧ ૯ ૭ ૧ ૨૧૦ ૦ ૦ ૧ ૯ ૬ ૮૬-૫ ''
| | | સર્વશી
૧૧૬S
ઉપશાંત
| ૧ ૯ ૭ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૭ ૫ ૮૬
૧૨ ક્ષીણમાહે ૧ ૯ ૭ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૯ ૧ ૭પ-૨ ૭ સંગુ ૨ સયોગી
' | ૧ કેવલી | "
એ સંખ્યાત ૭ ૨ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૭ ૧ ૪ ૨ કી
ગુણા |_| | અનંત
અયાની
Page #56
--------------------------------------------------------------------------
________________
ચોથા પ્રથ
( ૪૩ )
હવે ભાવ કહે છે—ઉપશમ ૧, શાયક મિશ્ર ૩ આદાયિક ૪ પરિણામિક ૫. ઉપશમના છે. ઉપશમસમકીત અને ઉપશમચારિત્ર. ઉપશમસમકીત ચેાથાથી અગ્યારમા ગુણઠાણા સુધિ હેય. ઉપશમ ચારિત્ર નવમાથી અગ્યારમા ગુઠાણા સુધિ હાય. ક્ષાયકના નવ-કેવલ જ્ઞાન, કૈવલદ્દન, દાનાદિ પાંચ લબ્ધિ, ક્ષાયકસમકીત ચાથાથી ઐાદમા ગુઠાણા સુધિ હોય. ક્ષાયકચારિત્ર બારમાથી ઐાદમા ગુણઠાણા સુધિ હેાય. તેરમે અને ચાક્રમે ક્ષાયકના નવે ભેદ હોય.
મિશ્રના અઢાર ભેદ કહે છે—ઉપયોગ ૧૦, દાનાદિક લબ્ધિ ૫, ક્ષાયેાપસમ્યકત્વ દેશવિરતિ અને સર્વવિરતિ. આદ્યાયિકના એકવીશ૪ કષાય, રૃ લેશ્યા, ત્રણ વેદ, ૪ ગતિ, મિથ્યાત્વ, અજ્ઞાન, અવ્રત, અસિદ્ધતા. પરિણામિકના ત્રણ–ભવ્યપણું, અભવ્યપણુ અને જીવત્વ.
હવે પાંચ ભાવના ભાંગા કહે છે—હિઁસંચાગી ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૨૩, ૨૪, ૨૫, ૩૪, ૩૫, ૪૫ એવ‘ દૃશ ત્રિસ’યાગી—૧૨૩, ૧૨૪, ૧૨૫, ૧૩૪, ૧૩૫, ૧૪૫, ૨૩૪, ૨૨૫, ૨૪૫, ૩૪૫ એવ દેશ ચતુ:સયાગી–૧૨૪૪, ૧૨૩૫, ૧૨૪૫, ૧૬૪૫, ૨૩૪૫, એવ પાંચ. ૧૨૩૪૫ પચસચાણી એક ભાંગેા.
હવે ચારગતિને વિષે ત્રિસયાગી ભાંગા મિશ્ર, ઉદ્દય અને પરિણામ. ચાર ગતિને વિષે ચતુઃસયાગી ભાંગા, ક્ષાયક, મિશ્ર, ઉર્દુયિક અને પરિણામિક, ચારગતિને વિષે ક્ષાયક શિવાય ઉપશમ સહિત ચતુઃસ યાગી ભાંગા એવં ત્રણ. ભવસ્થ વલિને વિષે ત્રિસયેાગી ભાંગા, ક્ષાયક, ઉદ્દયિક અને પરિણાત્મિક. સિદ્ધમાં દ્વિસયાગી ભાંગા ક્ષાયિક અને પાિમિક. ઉપરામશ્રેણિએ વતા મનુષ્યને પાંચસ યાગી ભાંગા-ઉપશમ, ક્ષાયિક, મિશ્ર, ઐયિક અને પણ્ણિામિક એવ છ ભાંગા સભવે, વીસ અસભવે.
ઉપશમભાવે ચારિત્ર, ક્ષાયકભાવે સમ્યકત્વાદિ, મિશ્રભાવે જ્ઞાનાદિક, આયિકભાવે ગત્યાદિક, પરિણામભિકભાવે જીત્યાદિ.
હવે આઠ ક` ઉપર ભાવ કહે છે—માહુની ક`માં ઉપશમભાવ હાય, ચાર ઘાતિકમ માં ક્ષાયેાપાસિકભાવ હોય, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, માહનીય અને અંતરાય એ ચાર ઘાતિક, હવે શેષ ત્રણ, ક્ષાયક, ઐયિક અને પરિણામિક એ ત્રણ ભાવ આઠે કત વિષે હેાય. માહુની કમતે વિષે પાંચે ભાવ હાય, ચાર ઘાતિક'માં
Page #57
--------------------------------------------------------------------------
________________
(૪૪) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા મોહની શિવાય ત્રણ કમને વિષે ઉપશમ શિવાય ચાર ભાવ હેય. ચાર અઘાતિકર્મને વિષે ત્રણ ભાવ હોય. ધર્માસ્તિકાયાદિક પાંચ અજીવને વિષે પરિણામિકભાવ હેય. સ્કંધને વિષે દાયિક ભાવ હેય.
હવે ગુણઠાણુને વિષે ભાવ કહે છે–ચશું, પાંચમું, છઠું અને સાતમું આ ચાર ગુણઠાણે ત્રણ અથવા ચાર ભાવ હેય, એક જીવઆશ્રયી હેય. સર્વ જીવ આશ્રયી તે પાંચે ભાવ હોય. નવમું, દશમું અને અગ્યારમું એ ત્રણ ગુણઠાણે ચાર અથવા પાંચ ભાવ હાય. બારમે તથા આઠમે ગુણઠાણે ઉપશમ શિવાય ચાર ભાવ હેય. શેષ ગુણઠાણે ત્રણ ભાવ હેય. એટલું વિશેષકે પહેલે, બીજે, અને ત્રીજે એ ત્રણ ગુણઠાણે મિશ્ર, ઔદયિક, પરિમાણિક એ ત્રણ ભાવ હેય. તેરમે અને ચાદમે ગુણઠાણે ક્ષાયક, ઔદયિક અને પરિણામિક ત્રણ ભાવ હેય.
ગુણસ્થાનેષ એપશમિકાદિભાવાનાં યંત્ર.
ગુણઠાણના નામ
એકજીવે ભાવાઃ |
પશમિક ૨
પરિણામિક ૩
;
૦
૦
૦
૦
૦
૦
બ - ટ ટ ટ ટ ટ ટ ટ ક બ બ બ I સર્વજીવવુ ભાવા: ૫
ક્ષાયિક ૯ ટ | ક્ષાપશમિક ૧૮
8 8 | ઔદયિક ૨૧ ટ ઠ ર ર ટ ટ બબ જ 8 82
2
-
K SRP 6 હ હ હ = | કુલ ઉત્તર ભેદ પક
-
છ
-
-
-
-
-
- - • • • • • • • • • • • 1
૧ મિથ્યાત્વે ૨ સાસ્વાદને ૩ મિશ્ર ૪ અવિરતિ સમ) ૩-૪ ૫ દેશવિરતે ૬ પ્રમત સંયતે | ૭ અપ્રમત્ત સંયતે –૪ ૮ અપૂર્વ કરણે | ૯ અનિવૃત્તિ બાદરે ૪-૫ ૧૦ સૂક્ષ્મ સંપાયે ૧૧ ઉપશાંતમહે. ૧૨ ક્ષીણમેહે ૧૩ સયોગી કે ૧૪ અગી કે
* આ યંત્રમાં ગુણસ્થાનકે ભાવના ઉત્તર ભેદ બતાવ્યા છે તે સર્વજીવ આશ્રયી જાણવા.
-
-
જ
-
જ
-
ર
-
જ
-
૨ | ૧૯
૦
જ
سه
૧૩
مع
૧ | ૧૨
૭
Page #58
--------------------------------------------------------------------------
________________
ચેથે કર્મગ્રંથ.
(૪૫) ઉપશમના બે ભેદ-ઉપશમસમીકીત ચોથાથી અગ્યારમા ગુણઠાણા સુધિ હોય. ઉપશમચારિત્ર નવમાથી અગ્યારમા ગુણઠાણ સુધિ હોય. ક્ષાયકના નવ ભેદ-ક્ષાયકસમ્યકત્વ ચેથાથી ચિદમાં ગુણઠાણ સુધિ હોય. ક્ષાયચારિત્ર બારમાથી ચાદમા ગુણઠાણ સુધિ હોય. તેરમે અને ચાદમે ક્ષાવકના નવે ભેદ લાભે. મિશ્રના અઢાર ભેદ કેવલદુગ વિના દશ ઉપગ, પાંચલબ્ધિ, ક્ષાપશમિક સમ્યકત્વ દેશવિરતિ, સર્વવિરતિ એવં ૧૮. ત્રણ અજ્ઞાન, બે દર્શન, પાંચ લબ્ધિ આ દશ ભાવ પહેલે અને બીજે ગુણઠાણે લાભે. મિશ્રમીત અને અવધિ દર્શન આ બે સહિત ત્રીજે ગુણકાણે બાર લાભે. ચોથામાં મિશ્રમેહની વિના લાયક સમીકીત સહિત તેજ બાર હેય. દેશવિરતિ સહિત પાંચમા ગુણઠાણે તેર હોય. દેશવિરતિ વિના અને સર્વવિરતિ તથા મનઃપયવાન સહિત છઠે તથા સાતમે ગુણઠાણે ચાર ભેદ હોય. ક્ષાપ સમકિત વિના આઠમાઠી દશમા સુધિ તેર ભેદ હેય. ચારિત્ર વિના અગ્યારમે તથા બારમે ગુણઠાણે બાર ભેદ હેય. તેરમે અને ચિદમે ગુણઠાણે ક્ષાપ ભાવ નથી.
હવે દયિકના એકવીસ ભેદ કહે છે–છ લેશ્યા, ચાર કષાય, ચાર ગતિ, ત્રણ વેદ, મિથ્યાત્વમેહની, અજ્ઞાન, અસંયમ અને અસિદ્ધતા એવં ૨૧. મિથ્યાત્વ ગુણઠાણે એક્વીસે ભાવ હોય. મિથ્યાત્વ વિના બીજે ગુણઠાણે ૨૦. અજ્ઞાન વિના ત્રીજે અને એથે ગુણઠાણે ૧૯. નારકી તથા દેવતાની ગતિ વિના પાંચમે ગુણઠાણે ૧૭. અસંયમી અને તિર્યંચની ગતિ આ બે વિના છઠે ગુણઠાણે ૧૫. પહેલી ત્રણ લેશ્યા વિના સાતમે ગુણઠાણે ૧૨. તેજે, પદ્મ આ બે લેશ્યા વિના આઠમે તથા નવમે ગુણઠાણે ૧૦. ત્રણ વેદ, સંજ્વલનત્રિક આ છ વિના દશમે ગુણઠાણે ૪. ભવિના અગ્યારથી તેરમા ગુણઠાણા સુધિ 3. શુકલલેશ્યા વિના મનુષ્યની ગતિ અને અસિદ્ધતા આ બે હેય. પરિણામિકના ત્રણ ભેદ-ભવ્ય, અભવ્ય અને જીવત્વ. પહેલે ગુણઠાણે ત્રણે ભાવ હેય. અભવ્ય વિના બીજાથી બારમા ગુણઠાણ સુધિ ૨. અને ભવ્ય વિના તેરમે, ચિદમે ગુણઠાણે એક જીવત્વ હેય.
હવે ગુણઠાણું ઉપર ૮ પ્રકારના આત્મા કહે છે તેના નામદ્રવ્ય ૧, કષાય ૨, યોગ ૩, અગ ૪, જ્ઞાન પ, દર્શન ૬, ચારિત્ર
Page #59
--------------------------------------------------------------------------
________________
(૪૬)
ક પ્રકૃતિ ય`ત્ર ગણિતમાલા
૭, વી ૮. પહેલે અને ત્રીજે ગુણહાણે જ્ઞાનચારિત્ર વિના છ આત્માં હાય. બીજે તથા ચેાથે ગુઠાણું ચારિત્ર વિના ૭ લાખે. પાંચમાથી દશમા ગુઠાણા સુધિ આઠે આત્મા હોય. અગ્યારથી તેમા સુધિ કષાય વિના ૭ આત્મા હોય. ચાક્રમે ગુણહાણે યોગ તથા કષાય વિના છે આત્મા લાગે. સિદ્ધના વેામાં છ અથવા ચાર લાભે.
હવે ધ્યાન કહે છે— પહેલાથી
ત્રીજા ગુણઠાણા સુધિ આ તથા રાક એ એ ધ્યાન હેાય. ચેાથે પાંચમે ગુણહાણે શુકલ ધ્યાન શિવાય આત, શક તથા ધર્મ ધ્યાન એ ત્રણ હાય. છઠે ગુણહાણે ધર્માં તથા શુકલ એ બે ધ્યાન હેાય. છઠ્ઠાથી અગ્યારમા સુધિ ધમ તથા શુકલ એ બે ધ્યાન હોય. બારમાથી વૈદમા સુધિ એક શુકલ ધ્યાન હાય.
હવે સખ્યાતાદિના વિચાર કહે છે—સંખ્યાતાના એક, અસ ખ્યાતાના ત્રણ, અનતાના ત્રણ એવ' સાત ભેદ. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટા સાથે ગણતાં ૨૧.
હવે ૨૧ ભેદ વિસ્તારથી કહે છે—તેમાં એકની સંખ્યા ન હાય, એની સખ્યાતે જઘન્ય સખ્યાતુ ૧. એથી ઉપર ત્રણ, ચાર, પાંચ જ્યાં સુધિ ઉત્કૃષ્ટુ ન આવે તે મધ્યમ સંખ્યાતુર. હવે ઉત્કૃષ્ટુ સંખ્યાતું કહે છે—પહેલા અનવસ્થિત પાલા, બીજો સલાક પાલે, ત્રીજો પ્રતિસલાક પાશ, અને ચાથા મહુાસલાક પાલા એ ચાર પાલા જહોપ જેવડા લાખ યેાજનના લાંખા પહેાળા, વતુલ આકારે, રત્નપ્રભાના પ્રથમ કાંડ એક હુજાર ચેાજનના છે એટલા ઉંડા, આઠ યાજનની ઉચી જગતી અને તે ઉપર બે ગાઉ ઉંચી પદ્મવર્વેદિકા છે, તેટલા ઉંચા હેાય છે. ત્યાં પહેલા પાલા સરસવે શિખા સહિત ભરીએ તે પાલાને કાઇક દેવ, દાનવ ઉપાડીને ડામા હાથના હસ્ત ઉપરે રાખે, તેમાંથી એકેક સરસવ જમણા હાથમાં લેને એકેક દ્વીપ સમુદ્રમાં નાખે, તે પાલે, ખાલી થાય તેટલેાજ લાંખે પહેાળા બીજો પાલે કહ્યું. તેને શિખા સહિત સરસવે ભરે તે પાલાને પણ ઉપાડીને પ્રથમની પેઠે દ્વીપસમુમાં એકેકા સરસવ મુક્તા જાય એમજ દ્વીપ તથા સમુદ્રે તે પાલાના સરસવ ખાલી થાયું ત્યારે બીજા સલાકપાલામાં એક સરસવ નાખીએ. અહિંયાં
Page #60
--------------------------------------------------------------------------
________________
ચોથા કગથ
( ૪૭ ) કાઇક આચાય કહે છે કે તે સરસવ અનવસ્થિત પાલામાંથી લઇએ. અન્ય કાઃ આચા` વલી એમ કહે છે કે સરસવ બીજો નવા લઇને સલાકા નામે પાલામાં નાખીએ. અહિં તત્વ કેવલ જાણે. એ પ્રકારે જ્યાં અનવસ્થિત પાલાના સરસવ જે દ્વીપસમુદ્ર ઉપર મુકયાથકા ખાલી થાય તે ફ્રીસમુદ્ર પ્રમાણે વલી બીજો અનવસ્થિત પાલા કલ્પે. તેને શિખાસહિત સરસવે ભરીએ, પ્રથમની પેઠે દ્વીપસમુદ્ર ઉપર એકેક સરસવ મૂકીને ખાલી કરીએ, તે વારે બીજો સરસવ સલાકાપાલામાં નાખીએ. એમ નવા નવા અનવસ્થિત પાલા ભરતાં ભરતાં તથા તેને ફરી ખાલી કરતાં કરતાં એક એક સરસવ સલાકાઆંઠુ નાખતાં જે વારે સલાકાષાલા શિખા સહિત સંપૂર્ણ ભરાય ત્યારે બીજો પાલા ઉપાડીએ. પ્રથમની પેરે કેાઇ ધ્રુવ દાનવ ઉપાડીને કીસમુદ્રે એકેક સરસવ મુકતા જાય, જે દ્વીપસમુદ્ર ખાલી થાય, તે પૂર્વેની પેરે એકેક સરસવ ત્રીજા પ્રતિસલાકા પાલામાં નાખીએ. પછી તે મૂકીને પહેલા પાલા ઉપાડે, તેને સરસવે ભરીને પ્રથમની પેરે ખાલી કરીએ, અને એક સરસવ બીજા પાલામાં નાખીએ. એમ ત્રીજો પાલે ભર્યું. ત્યારે પહેલા ત્રીજો અને ચાથા રહેવા દીધા. તેને ફરી બીજો પાલા ઉપાડયા, તે પૂત્રની પેરે ખાલી કર્યાં અને એક સરસવ ત્રીજા પાલામાં નાખ્યા. વળી પહેલા પાલા ઉપાડચેા, બીજો ત્રીજો ચેાથેા રહેવા દીધા. પહેલા પાલા ફેર ભર્યાં, પ્રથમની માફક ખાલી કર્યાં. એક સરસવ ર બીજા પાલામાં નાખ્યા એમ પહેલા પાલાથી બીજે ક્રૂર ભર્યાં. પ્રથમની પેરે ફેર ભર્યાં, ખાલી કર્યાં, બીજો સરસવ ફેર ત્રીજા પાલામાં નાખ્યા. એમ કરતાં કરતાં ત્રીજો પાલા ભર્યાં. ત્યારે પેલા, બીજો ચેાથા રહેવા દીધા, અને ત્રીજો ઉપાડયા, પૂર્વાંની પેરે દ્વીપસમુદ્રે ખાલી કર્યાં, અને એક સરસવ ચૌથા મહાસલાક પાલામાં નાખ્યા, ફરી બીજો ત્રીજો ચાથા પાલેા રહેવા દીધા. પહેલા પાલા ભર્યાં, ભરીને પૂની પેરે ખાલી કર્યાં, ફરી એક સરસવ બીજા પાલામાં નાખ્યા. એમ કરતાં કરતાં પહેલા પાલાથી બીજો પાલે ભરીએ, અને બીજા પાલાથી ત્રીજો પાલા ભરીએ, અને ત્રીજા પાલાથી ચાથા પાલા ભરીએ. આગળ કાઇ પાંચમે। પાલે નથી. તેથી ચારે પાલા સ ́પૂર્ણ શિખાખધ ભર્યાં, પહેલા ત્રણ પાલે કરીને જે દ્વીપ–સમુદ્રમાં મુકેલા દાણાને અને ચાર પાલાના સરસવ તે સ` એકઠા કરીને સર્વે સરસવના તથા દ્વીપ
Page #61
--------------------------------------------------------------------------
________________
(૪૮) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા સમુદ્રના દાણું લઈને સરસવને મોટે રાશિ કરીએ. તેમાંથી એક સરસવ ઓછો કરીએ, ત્યારે ઉત્કૃષ્ટ, સંખ્યાનું ત્રીજો ભેદ થાય એવં સંખ્યાતાના ત્રણ ભેદ કહ્યા.
હવે અસંખ્યાતાના નવ ભેદ કહે છે–ઉત્કર્ટ સંખ્યાતું એક સરસવયુકત કરીએ તે જઘન્ય પરિત અસંખ્યાતાનો પહેલો ભેદ થાય. એ જઘન્યપરિત અસંખ્યાતું એક આદિ યુકત કરતાં જ્યાં સુધ ઉત્કૃષ્ટ ન થાય ત્યાં સુધિ સર્વ મધ્યમપરિત અસંખ્યાતું કહીએ. એજ જઘન્યપરિત અસંખ્યાતાની રાશિને અભ્યાસ કરીએ તે જઘવયુકત અસંખ્યાતા થાય. અભ્યાસ તે રાશિના જેટલા સરસવ હાય તેટલા ઢગલા કરીએ, તેને પરસ્પર માંહમાંહે ગુણીએ તે અભ્યાસ કહેવાય અસત કલપનાએ તે ઢગલાના સરસવ પાંચ કલપીએ ત્યારે પાંચ પાંચ સરસવના પાંચ ઢગલા કરીએ, તેને પરસ્પર ગુણીએ, એટલે પહેલે બીજા સાથે ગુણતાં ૨૫ ધાય, તેને ત્રીજા સાથે ગુણતાં ૧૨૫ થાય, તેને ચેથા સાથે ગુણતાં ૬૨૫ થાય. તેને પાંચમા સાથે ગુણતાં ૩૧૨૫ થાય. એ અભ્યાસનામાં ગણિત જાણવું. એ જઘન્ય યુકત અસંખ્યાતું તે આવલિકાના સમયનું પરિમાણ છે. એક આવલિકાના એટલા સમય હોય. તે જઘન્યયુકત અસંખ્યાતાને બીજી, ત્રીજી, ચેથી અને પાંચમી વાર અભ્યાસ કરતાં અનુક્રમે અસંખ્યાત અસંખ્યાતું તથા પહેલું, ચોથે, સાતમું અસંતું થાય, તે આ પ્રમાણે જઘન્યયુકત અસંખ્યાતાની રાશિનો અભ્યાસ કરીએ ત્યારે જઘન્ય અસંખ્યાત અસંખ્યાતું થાય. તેને વલી અભ્યાસ કરીએ તે પહેલું જઘન્યપરિત અસંતું થાય, તેને વલી અભ્યાસ કરીએ તે ચોથું જઘન્યયુકત અનંતું થાય. તેને વલી અભ્યાસ કરીએ તે જઘન્ય અનંતાનંતું સાતમું થાય. ત્રણ અસંખ્યાતા અને ત્રણ અનંતા એ છે જઘન્યને એકાદિકે યુકત કરતાં જ્યાં સુધિ ઉત્કૃષ્ટા ન થાય ત્યાં સુધિ એ છ મધ્યમ કહીએ. અને એ છ એક ઊણા કરીએ ત્યારે પાછલા ઉત્કૃષ્ટા થાય. અને ઉત્કૃષ્ટ્ર અનંતાનંતું તો નથી. એ અનુયાગદ્વાર સૂત્રોકત વિધિ કહ્યો. સૂત્રમાં એ રીતે કહ્યું છે. અનેરા આચાર્ય વલી આમ કહે છે–ચોથું જઘન્યયુક્ત અસંખ્યાતું એક જ વાર વર્ગિએ “તદ્દગુણે વર્ગ:” ઈતિ વચનાત. એટલે જઘન્યયુકત અસંખ્યાતાને જે રાશિ તેને તેજ રશિસાથે ગુએ, જેમ પાંચને પાંચે ગુણતાં ૨૫ થાય, તે જઘન્ય અસંખ્યાતઅસંખ્યાતું સાતમું
Page #62
--------------------------------------------------------------------------
________________
ચેથે કર્મગ્રંથ.
( ૪૯) થાય તે એકાદિ યુક્ત કરતાં જ્યાં સુધિ ઉત્કૃષ્ટ ન થાય ત્યાંસુધિ મધ્યમ અસંખ્યાત અસંખ્યાતું આઠમું કહીએ. જઘન્ય અસંખ્યાત અસં. ખ્યાતું એકરૂપે ઊણું કરીએ ત્યારે પાછલું છઠું ઉઠુત અસંખ્ય ખ્યાતું થાય.
હવે તે જઘન્ય અસંખ્યાતઅસંખ્યાતું ત્રણ વાર વર્ગિએ. એ રીતે ત્રણવાર વગ કરીને તે રાશી માંહે આ દશ અસંખ્યાતા ભેળવીએ-લે કાકાશને પ્રદેશ ૧, ધર્માસ્તિકાયના પ્રદેશ ૨, અધમસ્તિકાયના પ્રદેશ ૩, એક જીવના પ્રદેશ ૪, સ્થિતિબંધના અધ્યવસાય
સ્થાને ૫, અનુભાગબંધના અધ્યવસાયસ્થાને ૬, મન વચન કાયાનું વીર્ય, તેના છેદ પ્રતિભાગ તે સૂફમ નિવિભાજ્ય ભાગ ૭, ઉત્સર્પિણ અવસરિણું એ બે કાલના સમય ૮, પ્રત્યેક જીવના શરીર ૯, નિગોદ સાંધારણ વનસ્પતિકાયના શરીર ૧૦. એ દશ અસંખ્યાતા ભેળવીએ, પછી વળી તે રાશિ ત્રણવાર વગિએ ત્યારે તે પહેલું જઘન્ય પરિત અસંતું થાય. તેમાંથી એક ઓછો કરીએ ત્યારે ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાતું થાય. તે જઘન્ય પરિત અનંતાની શશિને અભ્યાસ પૂર્વે જે રીતે કહ્યો છે તેમ કરીએ ત્યારે ચોથું જઘન્યયુકત અનંતું થાય. એટલા અભવ્ય જીવ જાણવા. તે જઘન્યયુકત અનંતાને વર્ગ કયે થકે વલી સાતમું જઘન્ય અનંતાનંતુ થાય. તે જઘન્ય અનંતાનંતની રાશિને ત્રણવાર વર્ગિએ તે પણ ઉત્કૃષ્ટ અનં. તાતંતું ન થાય. ત્યારે તેમાં છ અનંતા ભેળવીએ તે આ પ્રમાણે– સિદ્ધના જીવ ૧, નિગેદિઆ જીવ રે, વનસ્પતિકાયના જીવ ૩, સવ અતીત અનાગત કાલના સમય ૪ સર્વ પગલપરમાણુ ૫, સવ લકાકાશના પ્રદેશ ૬. એવં છ અનંતા ભૂલવીને વલી ત્રણવાર વએિ , ત્યારપછી કેવલજ્ઞાન અને કેવલદર્શનના પર્યાય ભેળવીએ.
ય પર્યાય અનંતા છે માટે જ્ઞાનના પર્યાય અનંતા છે એ છ અનંત કહ્યા. તેથકી પણ તે (કેવલદુગના પર્યાય) અનંતગુણ છે. તે ભેલબેથકે ઉત્કૃષ્ટ અનંતાનંતુ નવમું થાય, પણ મધ્યમ અનંતાનંતું જ વ્યવહારમાં પ્રવર્તે છે. લોકાલોકમાં જેટલા પદાર્થ છે તે સર્વ મધ્યમ અનંતાનંતેજ છે. ઉત્કૃષ્ટ અનંતાનંતુ કહ્યું, પણ નિપ્રયોજન છે. તે માટેજ સિદ્ધાંતે ના કહી. એ સૂક્ષ્મ અર્થનો વિચાર દેવરિએલ.
છે કર્મગ્રંથ સમાપ્ત છે
Page #63
--------------------------------------------------------------------------
________________
(૫૦) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા.
શ્રી વીરપ્રભુને નમસ્કાર કરીને શતકનામા પંચમ કર્મગ્રંથ કહે છે–ધ્રુવબંધી ૧, અધુવબંધી ૨, ધ્રુદયી ૩, અધિવેાદયી ૪, ધ્રુવસત્તા ૫, અઘુવસતા ૬, ઘાતિ , અઘાતિ ૮, પુન્યપ્રકૃતિ , પાપપ્રકૃતિ ૧૦, પરાવતિનિ ૧૧, અપરાતિનિ ૧૨, ચાર પ્રકારે વિપાક તે ક્ષેત્રવિપાકી ૧, જીવવિપાકી ૨, ભવવિપાકી ૩, પુદ્ગલવિપાકી ૪ એવં ૧૬. ચાર પ્રકારે બંધ તે પ્રકૃતિબંધ ૧, સ્થિતિબંધ ૨, રસબંધ ૩, પ્રદેશબંધ ૪ એવં ૨૦. તથા અલપતરબંધ ૧, ભયસ્કારબંધ ૨, અવસ્થિતિબંધ ૩, અવકતવ્યબંધ ૪. એવં ૨૪. ઉપશમશ્રેણિ ૨૫, ક્ષપદ્મણિ ૨૬ એ ૨૨ દ્વાર અનુક્રમે કહે છે.
તેમાં ઘુવબંધી કહે છે–વર્ણાદિક ૪ તેજસ તથા કામણ શરીર, અગુરુલઘુનામ, નિર્વાણુનામ, ઉપઘાતનામ, ભયમેહની, કચ્છમોહની, મિથ્યાત્વમેહની, શેળ કષાય, જ્ઞાનાવરણી પાંચ, દશનાવરણી નવ, અંતરાયકર્મ પાંચ એવં ૪૭. જ્ઞાનાવરણ ૫, દશનાવરણ ૯ મોહની ૧૯, નામની , અંતરાયની ૫, એવં મૂલ પાંચ કમની ઉત્તર ૪૭ પ્રકૃતિ હય, વેદની તથા ગોત્ર એ બે કમની મૂલપ્રકૃતિની અપેક્ષા ધ્રુવબંધી જાણવી. ઉત્તરપ્રકૃતિની અપેક્ષાયે અદ્યુવબંધી જાણવી.
હવે અgવબંધીની કહે છે–શરીર ૩, ઉપાંગ ૩, સંઘયણસંસ્થાન ૧૨, પાંચ જાતિ, ચાર ગતિ, બે વિહાગતિ ચાર આનપૂવિ, જિનનામ, ઉશ્વાસનામ, ઉદ્યોતનામ, આતાપનામ, પરાઘાતનામ, ત્રણ-સ્થાવરની ર૦, બે ગેત્રની, બે વેદનીની. હાસ્યાદિ બે યુગલ, ત્રણ વેદ, આયુષ્ય કર્મની ચાર, એવું અઘુવબંધીની ૭૩.
હવે વબંધી અને અવબંધી, ધ્રુવઉદયી અને અઘુવઉદયી આ ચાર આશ્રયી ભાંગા કહે છે-અનાદિ અનંત ૧, અનાદિસાત રે, સાદિઅનંત ૩, સાદિસીત ૪.ધ્રુવઉદયીને વિષે પહેલો અને બીજે એ બે ભાંગા હેય. ધ્રુવબંધીને વિષે ત્રીજે વઈને શેષ ત્રણ ભાગ હેય. મિથ્યાત્વમેહનીને વિષે ત્રણ ભાગ હોય. મિથ્યાત્વમેહનીને • જેનો પ્રારંભ અને વિચ્છેદ ન હોય તે અનાદિ અનંત.
જેને પ્રારંભ ન હોય, વિચ્છેદ હોય, તે અનાદિ સાંત. જેને પ્રારંભ હય, વિચ્છેદ ન હોય તે સાદિ અનંત. જેનો પ્રારંભ અને વિચ્છેદ બન્ને હોય તે સાદિસાંત..
Page #64
--------------------------------------------------------------------------
________________
પાંચમે કર્મગ્રંથ.
( ૫ ). વિષે ત્રણ ભાંગા જુદા કેમ કહ્યા? ધુવબંધીને ત્રણ ભાગ બંધ આવે પણ ઉદયે ન આવે, મિથ્યાત્વ મેહનીના તે ઉદયે પણ આવે. તેથી ભિન્ન કહ્યા. અધવબંધી અને અધુવઉદયમાં એક ચે સાદિસાત ભાંગે હેય.
હવે ધુવઉદયી કહે છે–નિર્વાણનામ, સ્થિરનામ, અસ્થિરનામ, અગુરુલઘુનામ, શુભનામ, અશુભનામ, તેજસ કાર્માણ શરીર, વણ દિક ચાર, એવં બાર નામકર્મની, પાંચ જ્ઞાનાવરણ, પાંચ અંતરાય, ચાર દર્શનાવરણ, એક મિથ્યાત્વમેહની એવં ૨૭.
_હવે અધુવઉદયી કહે છે–સ્થિર અસ્થિર, શુભ, અશુભ એ ચાર વિના અધુરબંધી ૯ મિથ્યાત્વમોહની વિના ધુવબંધીની શેષ ૧૮ તે. પાંચ નિદ્રા, ઉપઘાતનામ, મિશ્રમોહની, સમકીત મેહની એવં ૯૫ અધુવઉદયી જાણવી.
હવે વસતા કહે છે–ત્ર સ્થાવરની ૨૦, વણની ૨૦, તેજસ સપ્ત, તેજસશરીર, કામણશરીર, તેજસકામણબંધન, તેજસસંઘાતન, કામણસંઘાતન, તેજસતેજસબંધન, તેજસકામણબંધન. એવં ૭. વર્ણાદિક ચાર અને તેજસકામણુ શરીર એ છ વિના ધુવબંધી ૪. ત્રણ વેદ, સંઘયણ સંસ્થાન ૧૨, જાતિ ૫, બે વેદનીની, બે યુગલ
દારિકસપ્ત-દારિક શરીર, દારિક અંગોપાંગ, દારિક સંઘાતન, દારિક દારિક બંધન, દારિકતેજસબંધન, દારિક તેજસકામણબંધન, દારિકકામણબંધન એવં ૭. ઉધાસ, ઉદ્યોત, આતાપ, પરાઘાત એવં ઉધાસચતુષ્ક. એવં ૧૨૫. ખગયદુગ, તિર્યંચદુગ, નીચગાત્ર, એવં ૧૩૦ પ્રકૃતિ ધુવસતાની જાણવી.
સમકતનેહની, મિશ્રમેહની, મનુષ્યદ્ધિક, વૈક્રિયની ૧૧-દેવકિક, નરકહિક, વૈક્રિયશરીર, વૈક્રિયઉપાંગ, વૈક્રિયસંઘાતન, વૈક્રિક્રિયબંધન, વૈક્રિયતેજસબંધન, વૈક્રિયકામણબંધન, વૈકિયતેજસકામણબંધન, એવં વક્રિયની ૧૧. જિનનામ, ચાર આયુષ્યની, આહારક શરીર, આહારક ઉપાંગ, આહારકસંઘાતન, આહારકઆહારકબંધન, આહારકતેજસબંધન, આહારકામણબંધન, આહારક તેજસકામણ બંધન એવં આહારકસમક, ઉચગેવ એવં અધુવસતાંની ૨૮ જાણવી
Page #65
--------------------------------------------------------------------------
________________
(પર) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
હવે ગુણઠાણે ધ્રુવસત્તા કહે છે–પહેલા ત્રણ ગુણઠાણુને વિષે મિથ્યાત્વમેહનીની સત્તા નિક્ષે હેય. ચોથાથી આઠમા ગુણઠાણ
સુધિ ભજન જાણવી. બીજે ગુણઠાણે સમકીત મોહનીની સત્તા નિશ્ચે હોય. પહેલાથી દશમા ગુણઠાણું સુધિ ભજના. બીજે તથા ત્રીજે ગુણઠાણે મિશ્રમેહનીની સત્તા નિશ્ચ હેય. પહેલાથી અગ્યારમા સુધિ ભજના. પહેલા બે ગુણઠાણે અનંતાનુબંધી કષાય નિશ્ચ હોય. ત્રીજાથી અગ્યારમા યુધિ ભજના. આહારક સપ્તકની સર્વ ગુણઠાણે ભજના. બીજા ત્રીજા ગુણઠાણ વિના બાકી સર્વ ગુણઠાણે તીર્થંકર નામકર્મની ભજન. (આહારક સપ્તક અને જિનનામકર્મની) સત્તા છતે મિથ્યાત્વી ન થાય. તીર્થંકરનામકર્મ સત્તામાં છતે અંતમુહર્તપર્યત મિથ્યાત્વી થાય. આહાર સપ્તક અને જિનનામ બેની સત્તાવાળે જીવ મિથ્યા ન જાય. તીર્થકરનામકર્મની સત્તાવાલે જીવ મિથ્યાત્વે આવે તો અંતર્મુહર્તજ રહે. તે આ પ્રમાણે-પૂર્વ નરકનું આયુ બાંધીને પછી ક્ષાપશમિક સમ્યકત્વ પામીને તીર્થંકરનામકમ બાંધે તે જીવ મરતાં સમકીત વમીને મિથ્યાત્વે આવી નરકે ઉપજે, ત્યાં વલી તુરતજ સમકિત પામે. માટે અંતર્મુહુર્તજ મિથ્યાત્વગુણઠાણે રહે.
હવે ઘાતિપ્રકૃતિ કહે છે-કેવલદુગ, પાંચ નિદ્રા, પ્રથમના બાર કષાય, મિથ્યાત્વમેહની એ ૨૦ સર્વઘાતી જાણવી. ચાર જ્ઞાન, ત્રણ દર્શન, સંજવલનની ચાર, નવનેક્ષાય, અંતરાયકર્મની પાંચ એ ૨૫ દેશઘાતી જાણવી. કુલ એ ૪૫ ઘાતી જાણવી.
- હવે અઘાતી કહે છે -પ્રત્યેકની ૮, શરીરછની ૩-પાંચ શરીર, ત્રણ અંગોપાંગ, બાર સંઘયણસંસ્થાન, પાંચ જાતિ, ચાર ગતિ, બે ખગતિ ચાર આનુપૂર્વ એવં ૩૫. આયુષ્યની ચાર, ત્રાસ સ્થાવરની વીસ બે ગોત્રની, બે વેદનીની, ચાર વર્ણાદિક એવું અઘાતી ૭૫ જાણવી.
હવે પુન્યપ્રકૃતિ કહે છે–દેવત્રિક, મનુષ્યત્રિક, ઉચગેત્ર, સાતાવેદની, ત્રસની દશ પાંચ શરીર, ત્રણ ઉપાંગ, પહેલું સંઘયણ તથા પહેલું સંસ્થાન, પરાઘાતનામ, ઉશ્વાસનામ, આતાપનામ, ઉદ્યોતનામ, અગુરુલઘુનામ, તીર્થંકરનામ, નિર્વાણનામ, તિર્યંચ આયુ, શુભવર્ણાદિ ચાર, પચૅબ્રિજાતિ, શુભખગતિ, એવં કર પુન્યની જાણવી.
Page #66
--------------------------------------------------------------------------
________________
પાંચમો કર્મગ્રંથ.
( ૫૩ ). હવે પાપપ્રકૃતિ કહે છે–પ્રથમ સંઘયણ તથા પ્રથમ સ્થાન વજી સંઘયણસંસ્થાનની દશ અશુભ ખગતિ, તિર્યંચદુગ, અસાતાવેદની, નીચગેત્ર, ઉપદ્યાતનામ, જાતિ ચાર, નરકત્રિક, સ્થાવરની દશ, અશુભ વર્ણાદિ ચાર, ઘાતિની ૪૫ સહિત કરતાં ૮૨ પાપપ્રકૃતિ જાણવી.
હવે અપરાવર્તમાનની પ્રકૃતિ કહે છે–વર્ણાદિક ચાર, તેજસકાર્મણશરીર, અગુરુલઘુનામ, નિર્વાણનામ, ઉપઘાતનામ, એવં નામકર્મની દ. દર્શનાવરણ ૪. જ્ઞાનાવરણ ૫, અંતરાયની ૫, પરાઘાતનામ, ભયમેહની, જુગુપ્સાહની, મિથ્યાત્વમેહની, ઉશ્વાસનામ, જિનનામ એવં ર૯ અપરાવર્તમાન જાણવી.
હવે પરાવર્તમાન કહે છે - ત્રણ શરીર, ત્રણ અંગોપાંગ, સંઘયણ સંસ્થાનની ૧૨, પાંચ જાતિ ચા૨ ગતિ, બે ખગતિ, ચાર આનપૂર્વ એવં શરીરની ૩૩. ત્રણ વેદ, હાસ્યયુગલ, શેળ કષાય, ઉદ્યોતનામ, આતાપનામ, બે બેત્રની, બે વેદની, પાંચ નિદ્રા, ત્રસ્થાવરની ૨૦, આયુષ્યની ચાર, એવં ૯૧ પરાવર્તમાનની જાણવી. ક્ષેત્રવિપાકી ચાર આનુપૂવિ જાણવી. ભવવિપાકી ચાર આયુષ્યની જાણવી.
હવે જીવવિપાકી કહે છે–ઘનઘાતિ ક૭, ગાત્રની ૨, વેદનીની ૨, જિનનામ, સરનામ, બાદરનામ, પર્યાતનામ, સ્થાવરનામ, સૂક્ષ્મનામ, અપર્યાતનામ, સુભગનામ સુસ્વરનામ, આયનામ, યશનામ, દુર્ભાગનામ, દુઃસ્વરનામ, અનાદેયનામ, અપયશનામ, ઉશ્વાસનામ, જાતિ ૫, ગતિ ૪, ખગતિ ૨, એવં ૭૮ જીવવિપાકી જાણવી.
(જીવને જ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક આત્મગુણને વિષે તથા ઇંદ્રિય ઉધાસાદિકને વિષે પિતાને કરેલે અનુગ્રહ ઉપઘાત દેખાડે તે માટે જીવવિપાકી કહીએ. સર્વે પ્રકૃતિ જીવને જ વિપાક દેખાડે છે તે ક્ષેત્રાદિક જુદા જુદા વિપાક કેમ કહ્યા? તેને ઉત્તર એ કેસર્વે પ્રકૃતિવિપાક તો જીવને જ દેખાડે છે તે પણ ક્ષેત્રાદિકના પ્રાધાન્યપણા માટે તે વિપાકપણે કહી. ચાર આયુ તે ભવવિપાકી છે. બહુ ભાવે પરિણામ વિશેષે જે ભવાગ્ય આયુ બાંધ્યું હોય તે તેજ ભવે અનુભવાય. તે માટે ભવવિપાકી કહીએ. ગત્યાદિક તો કેટલીક
Page #67
--------------------------------------------------------------------------
________________
(૫૪) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા ભવાંતર લગે પણ હેય તે માટે જીવવિપાકી કહી.)
હવે પુદગલવિપાકી કહે છે–નિર્વાણનામ, સ્થિરનામ, અસ્થિર નામ, અગુરુલઘુનામ, શુભનામ, અશુભનામ, તૈજસનામ, કામણનામ, ચાર વર્ણની એ બાર નામકર્મની ધ્રુદયી જાણવી. તથા ત્રણ શરીર, ત્રણ ઉપાંગ, સંઘયણ સંસ્થાન ૧૨ એ અઢાર શરીરચતુષ્કની જાણવી. ઉપઘાતનામ, સાધારણ નામ, પ્રત્યેકનામ, ઉદ્યોતનામ, આતાપનામ, પરાવાતનામ એ છ મળી ૩૬ પ્રકૃતિ પુદ્ગલવિપાકી જાણવી. શરીરના પુદગલનેજ અનુગ્રહ ઉપઘાત કરે માટે જ પુદગલવિપાકી કહીએ.
- હવે ચાર બંધ કહે છે–પ્રકૃતિ બંધ, સ્થિતિબંધ, રસબંધે, પ્રદેશબંધ એ ચાર બંધનું સ્વરૂપ પ્રથમજ માકને દુષ્ટાતે વર્ણવ્યું છે.
ક વબંધાદિ ૩ દ્વાર યંત્ર. જો
અનુક્રમ
૩૧ ધારનામાનિ
નામ
દ૯T ૦
અન્તરાય $ કુલ ૮
. ના જ્ઞાનાવર.
૧ 1 ૧ ૦ ૫.
૦ % $ + 4 6 | મેહનીય
૦
૦ ૦
૦ ૦
૮ ૦ ૦
૪
hie છે ? ? ?
૮ ૦ $ $
૦
૪
૦
૮
-
૦ ૦
-
૦ =
૧ ધ્રુવબંધિ ૨ અબ્રુવબન્ધિ ૩ પૃદયી ૪ અદયી ૫ ધ્રુવસત્તા
અઘુવસત્તા ૭ ઘાતિની
અઘાતિની ૯ પરાવર્તમાન
| અપરાવર્તમાન ૧૧ શુભ I૧૨ અશુભ
૦
e
૮
જ
૦
૦
૦ ૪ ૦ ૮ ૦
જ
૦
૦ ૦ ૦
૦
૮ હ
૦ ૩૭ ૧ ૦
૦ છે 3 ૨
કી ૧ર ૬ ૧૩૪ ૧ ૫
-
Page #68
--------------------------------------------------------------------------
________________
પાંચ કર્મગ્રંથ.
(૫૫)
અનુક્રમ
૩૧ દ્વારનામાનિ
klls
જ્ઞાનાવરે. | દર્શનાવર.
વેદનીય ૦ ૦ ૦ | મેહનીય
૦ | આયુષ ૪ ૦ ૨ | નામ ૦
૦ ૦ | અન્તરાય
૦ ૦
૦ ૦
૦ ૦
૦ ૦
૪ ૦
૦
૦ ૦
૦
િ
૦ ૦
૪ ૦
૦ ૪
૦
૦ ૦
૦
૦
૮
૪ ૦
૦
૦
૦ ૦
૦ ૦
૦
૦
૦ ૦
૦
૦
૧૩ પુદ્ગલવિપાકી ... ૧૪ ભવવિપાકી ૧૫ ક્ષેત્રવિપાકી hક જીવવિપાકી ૧૭ સ્વાનુદયબન્ધિ .. ૧. દયબન્ધિ . ૧૯ ઉભયબન્દિ .
રરપ રાજ ૨ સમકવ્યવચ્છિદ્યમાનબદય .. ૨૧ ક્રમવ્યવચ્છિઘમાનબજોય ... ૨૨ ઉર્જમવ્યવચ્છિદ્યમાનબન્ધદય ૨૩ સાન્તરબંધ • • ૨૪ સાન્તરનિરન્તરબન્ધ રપ નિરન્તરબંધ ... ૨૬ ઉદયસંક્રમેષ્ટ .. ૨૭ અનુસંક્રમેસ્કૃષ્ટ ૨૮ ઉદય બન્ધત્કૃષ્ટ ... રક અનુદયબન્ધત્કૃષ્ટ .. ૩. ઉદયવતી . ••
૫ ૪ ૨ ૩ ૪ ૯ ૧ ૫ ૩૪ a૧ અનુદયવતી ...
( ૫ ૦૨૪ ૦ ૮ ૧ ૧૧૪ હવે મૂલ પ્રકૃતિના ભયસ્કાશદિ બંધ કહે છે–ચાર અવસ્થિતિ બંધ, ત્રણ ભયસ્કાર, ત્રણ અ૫તર, અવકતવ્ય બંધ નથી. તે તે સર્વથા અબંધ થઈ ફરી બંધ થાય તેને કહીએ, તે મૂલ પ્રકૃતિમાં નથી. એકથી અધિક બાંધે તેને ભયસ્કાર કહીએ. એક આદિ હીનબંધ કરે તેને અલ્પતર કહીએ. સરખી પ્રકૃતિ બાંધે તેને અવસ્થિતિ
૮
૦
૦ ૦
૦
૦
૦ ૦
૦
૦
૮
૦
૦
૦ ૪
૦
૫ ° ૦ ૦ ૧૦
_૨
Page #69
--------------------------------------------------------------------------
________________
(૫૬) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા. બંધ કહીએ. સર્વથા અબંધ થઇ ફરી પ્રથમ સમયે બંધ કરે તેને અવકતવ્ય બંધ કહીએ.
હવે ઉત્તર પ્રકૃતિના ભયકારાદિ બંધ કહે છે–દશનાવરણ કમના અવસ્થિતિ બંધ ત્રણ, નવને છને ચારને એવં ત્રણ બે
યકાર, બે અલપતર. અવકતવ્ય છે તે આ પ્રમાણે અગ્યારમાં ગુણઠાણે સર્વથા અબંધ થઈને પડતો દશમે ગુણકાણે ચાર પ્રકૃતિને બંધ કરે તે પ્રથમ સમયે પહેલે અવકતવ્ય બંધ હોય. ઉપશાતમોહે સર્વથા અબંધ થકે કાલ કરી અનુત્તરવિમાને ચેથે ગુણઠાણે પ્રથમજ છ પ્રકૃતિ બાંધે, ત્યાં પ્રથમ સમયે બીજો અવક્તવ્ય બંધ હોય.
મેહની કર્મના દશ અવસ્થિતિબંધ કહે છે–૨૨ને મિથ્યાત્વ ગુણઠાણે હોય. મિથ્યાત્વરહિત બીજે ગુણઠાણે ર૧ નો બંધ. અનંતાનુબંધી ચાર વિના ત્રીજે થે ગુણઠાણે ૧૭ ને બંધ. અપ્રત્યાખ્યાન ચાર વિના પાંચમે ગુણઠાણે ૧૩ ને બંધ. પ્રત્યાખ્યાન ચાર વિના છઠાથી આઠમા સુધિ ૯ ને બંધ. હાસ્ય, રતિ, ભય અને કુચ્છા એ ચાર વિના નવમે ગુણઠાણે પાંચ, બીજે ભાગે પુરૂષવેદ વિના ચાર, ત્રીજે ભાગે સંજ્વલનોધ વિના ત્રણ, ચોથે ભાગે સંજવલન માન વિના બેને, પાંચમે ભાગે સંજવલનની માયા વિના એકને બંધ. એવં દશ અવસ્થિતિ બંધ, નવ ભૂયસ્કાર, આઠ અલપતર, કેમકે ૨૨ થી ૧૭ ને બંધ કરે, ચડતાં મિશ્ર અને સમ્યકત્વે ૧૭ બાંધે તે પહેલા અલ્પતર બંધ. સાસ્વાદન તે પડતાંજ હેય માટે ચઢતાં ૨૧ ને બંધ ન હેય. તથા બે અવકતવ્ય તે આ પ્રમાણે–ઉપશાંત ગુણઠાણે સર્વથા આબંધ થઈ નવમે ગુણઠાણે સંજવલન લેભ બાંધે, ત્યારે પ્રથમ સમયે પહેલે અવકતવ્ય બંધ હેય. ઉપશમણિએ અબંધ થઈ કાલ કરી અનુત્તરવિમાને પ્રથમજ ચોથે ગુણઠાણે ૧૭ ને બંધ કરે એ બીજો અવકતવ્ય બંધ.
હવે નામકર્મના અવસ્થિતિ બંધ કહે છે–૨૩, ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૨૦, ૩૧, ૧. એવં આઠ. છ ભૂયકાર, કેમકે ૩૧ બાંધતા ૧ ન બાંધે માટે. સાત અલ્પતર, ત્રણ અવક્તવ્ય બંધ તે આ પ્રમાણે-ઉપશાંત મોહ ગુણઠાણે સર્વથા અબંધ થઈ પડતાં આઠમે ગુણઠાણે જસનામ બાંધે. તે પ્રથમ સમયે પહેલો અવકતવ્ય. ઉપશાંતમહે કાલ કરી
Page #70
--------------------------------------------------------------------------
________________
પાંચમો કર્મગ્રંથ.
(પ૭ ). અનુત્તરવિમાને મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિ બાંધે, તે પ્રથમ સમયે બીજો અવકતવ્ય. કોઇક જિનનામ સહિત ૩૦ પ્રકૃતિ બાંધે તે પ્રથમ સમયે ત્રીજે અવકતવ્ય. એવં ત્રણ અવકતવ્ય જાણવા. શેષ જ્ઞાનાવરણ, વેદની, આયુ, ગોત્ર, અંતરાય એ પાંચ કર્મને વિષે એકેકેજ બંધસ્થાનક હોય. તેમાં જ્ઞાનાવરણ તથા અંતરાય એ બે કમ ધ્રુવબંધી છે માટે દશમા ગુણઠાણું સુધિ એની સર્વ પ્રકૃતિ ભેગીજ બંધાય, ત્યાં ભયસ્કાર તથા અ૯૫તર બંધ ન હય, એક અવસ્થિતિ બંધ સદાય હાય. શેષ વેદની, આયુ, ગોત્ર, એ ત્રણ કમની પ્રકૃતિ બંધ વિરોધી છે તેથી એક સમયે એકજ બંધાય, તેથી તેનું બંધસ્થાનક પણ એક જ હેય, ભયસ્કાર તથા અતર બંધ ન હોય. વેદનીય તો તેરમાં ગુણઠાણું સુધિ બંધાય છે, માટે તે વેદની વિના શેષ ચાર કર્મને અવકતવ્ય બંધ એક હેય. કારણ કે અગ્યારમે ગુણઠાણે અબંધ થઈને ફરી બાંધતાં પ્રથમ સમયે અવકતવ્ય બંધ અને ત્યાર પછી દ્વિતીયાદિક સમયે અવસ્થિતિ બંધ જાણો.
- હવે સામાન્ય ઉત્તર પ્રકૃતિના બંધસ્થાનક રહે છે તે આ પ્રમાણે –૧, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૬, ૧૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૫૮, ૧૯, ૬૦, ૬૧, ૬૩, ૬૪, ૬૫, ૬૬, ૬૭, ૬૮, ૬૯, ૭૦, ૧, ૭૨, ૭૩, ૭૪, એ ૨૯ બંધસ્થાનક જાણવા. ત્યાં ભયકાર બંધ ૨૮ હાય છે. અલ્પતર પણ ૨૮ લેવા. અહિં અવક્તવ્ય બંધ ન સંભવે. કારણ કે સર્વ ઉત્તર પ્રકતિને અબંધક અગી ગુણઠાણે હેય, ત્યાંથી પડવું નથી માટે. નામ તથા ગોત્રકમની ઉત્કૃષ્ટી સ્થિતિ વીસ કેડા કેડી સાગરોપમની જાણવી. મેહની કર્મની સીતેર કેડાછેડી સાગરેપમની જાણવીબાકી ચાર કર્મ તે જ્ઞાનાવરણી, દર્શનાવરણી, વેદની અને અંતરાય એ ચાર કર્મની ત્રીસ કોડાકડી સાગરોપમની જાણવી. આયુષ્યની તેંત્રીસ સાગરોપમની જાણવી. તેમાં દેવતા નારદીના આયુષ્યની ઉત્કૃષ્ટી સ્થિતિ તેંત્રીસ સાગરેપમ કહ્યા, તે ભાગ્યકાલ આશ્રયી જાણવા. પણ બાંધે છે તે પૂર્વ કેટિને ત્રીજે ભાગે અધિક તેંત્રીસ સાગરોપમ બાંધે. ભગવતીસૂત્રે શતક છઠાના ત્રીજા ઉદ્દેશે એમ કહ્યું છે. તથા સમવિધ બંધકને કાલ પણ તેંત્રીસ સાગરેપમ પૂર્વ કેડીને ત્રીજે ભાગે અધિક અને છ માસે ઊણે કહ્યું છે માટે તેંત્રીસ સાગર પૂર્વ કેટીને ત્રીજે ભાગે આયુકર્મની
Page #71
--------------------------------------------------------------------------
________________
(૫૮) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા સ્થિતિ જાણવી*
હવે જઘન્ય સ્થિતિબંધ કહે છે–અકષાયને મુકીને વેદનીની સ્થિતિ બાર મુહુર્તની હોય, નામ તથા ગેવકર્મની આઠ મુહુની હેય. બાકીના પાંચ જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મેહની, આયુ, અંતરાય એ પાંચ કર્મની અંતમુહુર્તની જાણવી, પહેલે સમયે બંધાય, બીજે સમયે વેદાય, ત્રીજે સમયે નાશ પામે. અન્ય સ્થળે (ઉત્તરાધ્યથનમાં) અંતમુહુર્તની પણ વેદની કર્મની કહી છે. - હવે ઉત્તર પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહે છે જ્ઞાનાવરણી પાંચ, અંતરાય પાંચ, દર્શનાવરણ નવ, અસાતાદની એ વીસ પ્રકૃતિની ત્રીસ કેડાછેડી સાગરોપમની સ્થિતિ. સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ એ અસ્મત્રિક, વિકલત્રિક એ છ પ્રકૃતિની અઢાર કડાકેડી સાગરોપમની સ્થિતિમાં પ્રથમ સંઘયણ તથા પ્રથમ સંસ્થાન એ બેની દશ કેડાછેડી સાગરોપમની સ્થિતિ. ઉપરના સંઘયણ તથા સંસ્થાન ન્યોધ, તથા અષભનારાચની બારની. સાદિ તથા નારાચની ૧૪ ની. તથા કુજ તથા અર્ધનારાચની ૧૬ ની. વામન તથા કીલિકાની ૧૮ ની. તથા હુડક અને છેવફાની ર૦ કેડીકેડી સાગરોપમની સ્થિતિ જાણવી. શળ કષાયની ચાલીસ કેડાછેડી સાગરોપમની જાણવી. મૃદુ, લઘુ, સ્નિગ્ધ, ઉષ્ણસ્પર્શ, સુરભિગંધ, વેતવણ, મધુરરસ એ સાતની દશ કેડાછેડી સાગરોપમની સ્થિતિ હોય. અઢી કેડીકેડી સાગરોપમ સાધિક સ્થિતિ પીતવર્ણ અને આમ્બરસ વિગેરેની અનુક્રમે જાણવી.
શુભ ખગતિ, ઊંચ નેત્ર. દેવદુગ, સ્થિરનામ, શુભનામ, સુભનામ, સુસ્વરનામ, આદેયનામ, જસતનામ, પુરૂષદ, રતિહાસ્ય એ તેર પ્રકતિની દશ કેડાડી સાગરોપમની સ્થિતિ જાણવી. મિથ્યાત્વમેહનીની સિત્તેર કેડાડી સાગરોપમની સ્થિતિ જાણવી. મનુષ્યદુગ, સીવેદ, સાતવેદની એ ચાર પ્રકૃતિની પંદર કડાકોડી સાગરોપમની સ્થિતિ જાણવી. ભય, કુચ્છા, અરતિ, શેક, વૈક્રિયદુગ, તિર્યંચદ્વિ, દારિદુગ, નરકદુગ, નીચોવ, તૈજસશરીર, કાર્મશરીર,
* આયુકર્મને વિષે દેવાયુ અને નરકાયુની સ્થિતિ સર્વ કરતાં વધારે હેવાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં ગ્રંથલાઘવને માટે તે બેની સ્થિતિ કહી છે. '
Page #72
--------------------------------------------------------------------------
________________
પાંચમે કર્મગ્રંથ. અગુરુલઘુનામ, નિર્માણ, ઉપઘાતનામ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુરસ્વર, અનાદેય, અયશ, બસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક સ્થાવર, એકૅબ્રિજાતિ, પંચૅબ્રિજાતિ, નપુંસકવેદ, અશુભવિહાયોગતિ, ઉશ્વાસ, ઉદ્યોત, આતાપ, પરાઘાત, ગુરૂસ્ય, કર્કશસ્પર્શ, રૂક્ષસ્પર્શ, શીતસ્પ, દુર્ગધ એ કર પ્રકૃતિની વીસ કેડાછેડી સાગરોપમની સ્થિતિ જાણવી. આહારક વજીને બીજા બંધન સંઘાતનની સ્થિતિ પોતપોતાના શરીરની સ્થિતિ જેટલીજ હોય. તે માટે વીસ કડાકડી સાગરોપમની સ્થિતિ જાણવી.
હવે અબાધાકાલ કહે છે–જે મલપ્રકૃતિ તથા ઉત્તરપ્રકૃતિની જેટલા કડાકડી સાગરોપમની સ્થિતિ હોય તે પ્રકૃતિની તેટલા * વર્ષને અબાધાકાલ હય, બાંધ્યા પછી પણ એટલા કાલ લગે તે કમ ઉદય ન આવે તે અબાધાકલ કહીએ. તથા પિતપોતાને અબાધાકાલે હીન જે કર્મસ્થિતિ, તે કર્મને નિષેક કહેતાં ભાગ્યકાલ હાય. નિષેક તે કર્મ ઉદયકાલે પ્રથમ બહુ પ્રદેશાગ્ર સામાટે ઉદય આવે અને પછી સમય સમય હીન હીનતર થાય, યાવત કર્મની સ્થિતિ તે છેલે સમયે અત્યંતમ ઉદય હેય તેને નિષેક કહીએ. એ પ૭ પ્રકૃતિ તથા આગલ ૮૯ પ્રકૃતિનું ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યું, અને દેવા તથા નરક આયુ એ બે પ્રકૃતિનું ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તેંત્રીસ સાગરેપમ પ્રમાણ મૂલ પ્રકૃતિમણે કહ્યું છે તેથી જ અહી પણ લેવું. એમ સવ ૧૪૮ પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો.
તીર્થંકરનામ તથા આહારક સસ્તક એ આઠ નામકર્મની ઉત્કૃષ્ટી સ્થિતિ અંત કેડીકેડી સાગરોપમની હય. અહિં શિખ્ય છે છે કે–જિનનામને એટલે કાળ તો તિર્યગતિ વિના પુર ન થાય, અને તિર્યગતિમાંહે તો જિનનામની સત્તા નિષેધી છે તો એ વાત કેમ ઘટે? તેને ઉત્તર કહે છે. જે તિર્યંચમાં જિનનામની સત્તા નિષેધી
* જેમકે પાંચ અંતરાય, પાંચ જ્ઞાનાવરણ, નવ દર્શનાવરણ અને અસાતા વેદનીય, એ વિશ પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ત્રીસ કડાકોડી સાગરોપમ છે, તે તેને ઉત્કૃષ્ટ અબાધાકાળ ત્રીસ શતવર્ષ એટલે ત્રણ હજાર વર્ષ હીન ત્રીશ કેડાડી સાગરોપર બેચકાઈ હચએ પ્રકારે સર્વ પ્રકૃતિએને માટે જાણવું.
Page #73
--------------------------------------------------------------------------
________________
( ૬૦ ) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા છે તે ત્રીજે ભવેજ બંધાય એવા નિકાચિતની અપેક્ષાએ જાણવું. તે નિકાચિત કર્મ તે સલ કરણને અસાધ્ય હોય, અને નિકાચું ન હેય તે કર્મની અપવર્તના (સ્થિતિરસનું ઘટાવવું) ઉદ્વર્તન (સ્થિ તિરસનું વધારવું.) તથા સંક્રમણ તે પરપ્રકૃતિમાંહે સંકમાવવું ઇત્યાદિક કરણ સાધ્ય હોય તે જિનનામ ઘણું ભવ પહેલાં પણ બંધાવ. તથા અંત ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિ પણ અપવર્તનાએ ઘટતાં તથા પરપ્રકૃતિમાંહે સંક્રમાવતાં કાંઇ દૂષણ નહિ. તથા એ આઠ પ્રકૃતિને ઉત્કૃષ્ટ અને જઘન્ય અબાધાકાળ ભિન્ન મુહર્ત હય, જે ભણી જિનના બાંધ્યા પછી અંતમુહુર્ત પ્રદેશદય અવશ્ય હોય; તેણે કરી તેને અન્ય જીવની અપેક્ષાયે વિશેષ મહિમા પૂજા આદિ મહત્વવૃદ્ધિ હોય. તથા અપૂર્વકરણલગે જિનનામને નિરંતર બંધ કરી પછી અબંધક થઇને અંતમુહુ તેરમે ગુણઠાણે જિનનામનો ઉદય થાય અને આહારક અપ્રમત્તે બાંધીને અંતમુહ પ્રમત્તે ઉદય આવે તે માટે એ અબાધાકાળ ઘટે. તથા એ આઠ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ પણ અંત:કે ડાકોડી સાગરોપમ પ્રમાણુ હોય. પણ એટલું વિશેષ જે ઉત્કૃષ્ટ અંતકડાકોડી થકી જઘન્ય અંતઃકાડાકેડી તે સંખ્યાત ગુણહીન ઓછી) જાણવી. જે ભણી અંતમુહુર્તની પરે અંત:કેડાકેડીના પણ અસંખ્યાતા ભેદ હોય, તે માટે અહિં વિરૂદ્ધ નહિ. મનુષ્ય તથા તિર્યંચ આયુની ઉત્કૃષ્ટી સ્થિતિ ત્રણ પલ્યોપમની હય. અહીં ગ્રંથે અધિક ન કહી તે પણ પૂર્વ કેડીને ત્રીજે ભાગે અધિક જાણવી. એટલે આયુ થાક્ત પરભવાયુ બાંધે તે માટે એટલે અબાધાકાળ ઉલ્ટ જાણો અને ત્રણ પાપમાં તે ભાગ્યકાળ જાણે
જે જીવ આગામી ભવાયું જેટલું બાંધે તે કહે છે–એકિ તથા વિકવિ પૂર્વ કેટી વર્ષનું આયુષ્ય બાંધે અને અસંsી પદ્રિ પર્યાપ્ત ચારે આયુષ્ય પાપમને અસંખ્યાતમો ભાગ બાંધે. નિરૂપકમ આયુષ્યવાલાને છ માસ અબાધાકાલ હોય, અને બાકીના જીને ભવને ત્રીજો ભાગ અબાધાકલ હોય. કેટલાક આચાર્યો કહે છે જે યુગલીયા પલ્યોપમને અસંખ્યાતમો ભાગ પોતાનું આયુ
* જિનનામકર્મ બાંધ્યા પછી કેઈકને અંતર્મુહર્ત તેને પ્રદેશોદય થાય છે અને તેથી બીજા છ કરતાં તેની આજ્ઞા અને ઐશ્વર્યાદિક ઋદ્ધિ વિશેષ પ્રમાણમાં હોય છે એમ કેટલાએક આચાર્ય કહે છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
પાંચમા ફગ્રંથ.
( 1 )
થાતુ પરભવાયુ આવે ત્યારે તેટલા તેનેા અબાધાકાળ જાણવા. શેષ સખ્યાતા વર્ષાયુવાળા સેક્રમી નિરૂપક્રમી સ` ઉત્કૃષ્ટપણે ભવના ત્રીજો ભાગ થાકતા પરભવાયુ માંધે તેને તેટલા પરભવાયુના અમાધાકાલ હાય.
હવે ઉત્તરપ્રકૃતિના જઘન્ય સ્થિતિબધ કહે છે—સ’જ્વલનલાભ, અંતરાયની પાંચ, જ્ઞાનની પાંચ, દનની ચાર, એ પંદર પ્રકૃતિના જઘન્ય સ્થિતિમ ધ ભિન્ન મુહુના હાય. લાભનેા નવમા ગુણઠાણાને છેડે, અને ચૈાદ પ્રકૃતિના દશમાને છેડે પેાતાના અધને ઉચ્છેદકાળે છેલ્લા બધ અંતર્મુહુર્ત નાજ બધાય તે માટે. યશનામ, ઉંચગાત્ર, એ એના જઘન્ય બધ આઠ મુહુર્તના દશમા ગુણઠાણાને અંતે હાય. સાતાવેદનીના બાર મુહુના દશમાને અંતે હાય. સજ્વલન કેાધના એ માસના, માનના એક માસનેા, માયાના પંદર દિવસનેા, તથા પુરૂષવેદના આ વર્ષના, એ ચારેના જઘન્યખધ નવમે ગુણહાણે પાતપાતાના અધને ઉચ્છેદ સમયે હાય. શેષ ૮૫ પ્રકૃતિના જઘન્ય મધ એકેદ્રિમાંહેજ પાસીએ, તે કહે છે—શેષ ૮૫ પ્રકૃતિના ઉત્કૃષ્ટ સ્થિતિ ધને મિથ્યાત્વની સ્થિતિએ ૭૦ કાડાકેાડી ભાગ દીધે જે લાધે તેથી ( દેશાન ) જઘન્ય સ્થિતિ જાણવી. તે આ પ્રમાણે—અસાતા અને નિદ્રા પંચકની સાગરોપમના સાતીયા ત્રણ ભાગ જઘન્ય સ્થિતિ, મિથ્યાત્વની એક સાગરોપમ, બાર કષાયની સાગરોપમના સાતીયા ચાર ભાગ, મનુષ્યદુગ અને સ્રીવેદની ચાદીયા ત્રણ ભાગ, સમાત્રિક અને વિકલત્રિકની પાંત્રીસીયા નવ ભાગ. સ્થિરપચક, હાસ્ય, કૃતિ, શુભ ખગતિ, પ્રથમસઘયણ, પ્રથમસ સ્થાન, સુગધ, શ્વેતવર્ણ, મધુરસ, મૃદુ, લઘુ, સ્નિગ્ધ અને ઉષ્ણ એ ચાર સ્પર્શી. એવં ૧૭ પ્રકૃ*તિની સાતીયે એક ભાગ. બીજા સંઘયણસ સ્થાન આદે પાંત્રીસીયા અનુક્રમે ૬, ૭, ૮, ૯ ભાગ જાણવા. છેલ્લું સંઘયણ અને છેલ્લુ સંસ્થાન સાતીયા એ ભાગ. હારિદ્રવ, આમ્લરસની અઠાવીસીયા પાંચ ભાગ. લેાહિતવણ અને કષાયરસની અઠાવીસીયા ૭ ભાગ. નીલવર્ણ અને કટુરસની આઠવીસીયા સાત ભાગ. કૃષ્ણવર્ણ, તિકતરસ, દુર્ગંધ, ખરસ્પર, ગુરૂસ્પ, રૂક્ષસ્પર્શ, અને શીતસ્પ એ સાતપ્રકૃતિની સાતીયા એ ભાગ. ત્રસચતુષ્ક, અનુરૂલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉશ્વાસ, અસ્થિરષટક, ઔદારિકદુગ, તિર્યંચદુગ, એકે દ્વિજાતિ,
Page #75
--------------------------------------------------------------------------
________________
(ર) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા પચેકિજાતિ, નિર્માણનામ, આતાપ ઉદ્યોત, કખગતિ, સ્થાવર તેજસ, કામણ, નીચગોત્ર. અરતિ, શોક, ભય, કચ્છ અને નપુંસદ એ ૩૩ પ્રકૃતિની જઘન્યસ્થિતિ એક સાગરોપમના સાતીયા બે ભાગ હેય. અહિં વર્ણાદિ ૨૦ ની સ્થિતિ જુદી જુદી કહી, પણ બધે સામાન્યપણે ચારજ લહીએ. એ ૮૫ પ્રકૃતિની સ્થિતિ કહી. તે વળી પલ્યોપમને અસંખ્યાતમે ભાગે ઓછી કરીએ તેને જઘન્ય સ્થિતિ કહીએ. એ એકેંદ્રિમાંજ પામીએ. પંચસંગ્રહને અભિપ્રાયે એમજ કહ્યું છે. તથા કર્મપ્રકૃતિને અભિપ્રાયે કાંઇક ફેર પડે છે, પણ તે વિચારવા યોગ્ય છે. પન્નવણાસુત્રને ૨૩ મે પદે જઘન્યસ્થિતિ એમજ કહી છે માટે અહિં પલ્યોપમને અસંખ્યાતમે ભાગ હીન નથી કહ્યો પણ આગલી ગાથામાં કહેશે માટે અહિં પણ કહેવ. રર પ્રકૃતિનો જઘન્ય બંધ પૂર્વે કહ્યો. ૮૫ પ્રકૃતિને એકૅલિયને વિષે અહિં કહ્યો ક્રિયાષ્ટક તે પચંદ્રિજ બાંધે માટે તેને જઘન્ય બંધ તિહાં કહે, અને આહારકદુગ, જિનનામ, મનુષ્ય તથા તિર્યગાયુ એ પાંચ જઘન્ય બંધ જુદાજ કહેશે. એ પ્રમાણે ૧૨૦ પ્રકૃતિને જઘન્ય સ્થિ તિબંધ જાણુ. એ સાગરોપમના ભાગરૂપે સ્થિતિ કહી, તે એકેદ્રિને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જાણ. એકેફિય ૧૦૯ પ્રકૃતિ બાંધે તેમાં ૮૫ ને તે પ્રથમ કહે તેમ જાણવું. અને જ્ઞાનાવરણી પ, દશનાવરણી ૪, અંતરાય ૫, એ ચાદની ઉત્કૃષ્ટ સ્થિતિને ૭૦ કેડાકેડી ભાગ દેતાં સાતીયા ત્રણ ભાગ આવે. સાતવેદનીને ચંદીયા ત્રણ ભાગ. યશનામ અને ઉંચ ગોત્રને સાતીયો એક ભાગ. પુરૂષ વેદની સજાતીયો એક ભાગ ચાર સંજ્વલન કષાયની સાતીયા ચાર ભાગ. બે આયુષ્ય પૂર્વ કેડીની સ્થિતિએ બાંધે. એવં ૧૦૦ પ્રકૃતિની એકેન્દ્રિયની ઉત્કૃષ્ટી સ્થિતિ હોય, તે પાલ્યોપમને અસખ્યાતમે ભાગે ઓછી કરીએ તેટલી એકેદ્ધિને ૧૦૭ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ હાય. અને બે આયુ તો જન્ય ફુલ્લકભવ પ્રમાણ બાંધે. એ એકિમાં બે આયુ ટાળી ૧૦૭ પ્રકૃતિને જે ઉત્કૃષ્ટ બંધ તે અનુક્રમે પચીસગુણે કરીએ, પચાસગુણે કરીએ, તે ગુણે કરીએ અને સહસ્ત્રગુણે કરીએ ત્યારે બેઇધિ આદિની જઘન્ય સ્થિતિ આવે છે. તથા એ અસંશી પતિને નરકદુગ, વિક્રિયદુગ એ ચારને સાતીયા એકહજાર ભાગને બંધ. ચાર આયુને પલ્યના અસંખ્યાતમા ભાગને બંધ. એવં ૧૦૭ બાંધે. એ બેઇંદ્ધિ આદિકને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તે
Page #76
--------------------------------------------------------------------------
________________
પાંચમો કર્મગ્રંથ
( ૩ ) પ૯પમને સંખ્યાતમે ભાગે ઓછા કરીએ ત્યારે તેને જઘન્ય સ્થિતિ બંધ થાય
હવે ચાર આયુને જઘન્ય સ્થિતિબંધ કહે છે–દેવ તથા નરકાયુની સ્થિતિ જઘન્યથી દશહજાર વર્ષની હોય, અને શેષ મનુષ્ય તથા તિર્યગાયુ એ બેની જઘન્ય સ્થિતિ કુલકભવની હેય. સવ" ભવથકી નાનો ભવ ૫૬ આવલિકાને હોય તેને સુલકભવ કહીએ. સવ પ્રકૃતિને વલી જઘન્ય સ્થિતિબંધને વિષે અબાધાકાલ અંતર્મુહુને હાય. આયુષ્યના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને વિષે પણ અબાધાકલ અંતમુહુત પણ હેય. કેટલાએક આચાર્ય જિનનામકર્મને દેવાયુષ્યની તુલ્ય જઘન્ય બંધવાળું અને આહારકગને જઘન્યથી અંતમુહુર્ત બંધવાળું કહે છે.
હવે ક્ષુલ્લક ભવનું સ્વરૂપ કહે છે સર્વ ભવથકી નાને ભવ તે સુલકભવ કહીએ, તે એક શ્વાસે શ્વાસમાંહે ૧૭ ભવ ઝાઝેર થાય એમ તીર્થંકરદેવે કહ્યું છે. અને ૩૭૭૩ શ્વાસોશ્વાસ એક સુહુર્તને વિષે હાય. તથા એક શ્વાસોશ્વાસના ૬પપ૩૬ ભાગ ક૯પીએ તેવા ૩૭૭૩ ભાગ એક ભવ માંહે જાય તે માટે ૬૫૫૩૬ ને ૩૭૭૩ વડે ભાગીએ એટલે ૧૭ ભાગ ઉપર ૧૩૫ વધે, તે માંહે ૨૩૭૮ વધારીએ તો અઢારમે ભવ પુરે થાય, એટલે ૧૭ ભવ ૧૩૯૫ અંશ અધિક એક શ્વાસોશ્વાસમાંહે થાય. તેને એક ક્ષુલ્લક ભવ કહીએ. એક મુહુર્તમાં ૬૫૫૩૬ ફુલ્લકભવ થાય છે. અને એક ક્ષુલ્લકભવને વિષે ૨૫૬ આવલિકા થાય છે. .
હવે ઉત્તર પ્રકૃતિ આશ્રયીને ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામી કહે છે–અવિરત સમ્યગ્દષ્ટી મનુષ્ય પૂર્વે નરકાયુ બાંધીને પછી ક્ષાપથમિક સમ્યકત્વ પામી મરણ સમયે મિથ્યાત્વે જાય, તે અગાઉના સમયે ઉત્કૃષ્ટ સ્થિતિનું તીર્થકરનામ બાંધે. તથાવિધ ઉત્કૃષ્ટ સંકિલષ્ટ પરિણમના સંભવ માટે તથા અપ્રમત્તભાવથી નિવૃત્તમાન થતા પ્રમન સાધુ ઉત્કૃષ્ટ સંકલેશયુક્ત ઉત્કૃષ્ટ સ્થિતિનું આહારકડુગ બાંધે, ઉત્કૃષ્ટસ્થિતિ અતિ સંલિષ્ટતાએજ બંધાય માટે. તથા અપ્રમત્ત ભાવને અભિમુખ પ્રમત્ત સાધુ પૂર્વકેટિના આયુવાલો પૂર્વાડીના શેષ ત્રીજે ભાગે ઉત્કૃષ્ટ (પૂર્વ કેડીને ત્રીજે ભાગે અધિક તેત્રીસ સાગ
Page #77
--------------------------------------------------------------------------
________________
( ૬૪) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા રોપમનું) દેવતાનું આયુ બાંધે. આ શુભ સ્થિતિ વિશુદ્ધિએ બંધાય માટે. શેષ ૧૧૬ પ્રકૃતિની ઉત્કૃષ્ટી સ્થિતિ પર્યાપત સર્વ સંલિષ્ટ પરિણામે મિથ્યાત્વીજ બાંધે. તેને બંધ સંકલેશ હેતુક છે માટે. પણ ત્યાં તિર્યંચ તથા મનુષ્ય આયુ તે ઉત્કૃષ્ટ ત~ાગ્ય વિશુદ્ધપરિણામી બાંધે એ પ્રકારે ગુણઠાણાને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો.
વિકલત્રિક સૂમત્રિક અને આયુષ્યત્રિકને તથા સુરદુગ, વૈક્રિય દુગ અને નરકટુગ એ પંદર પ્રકૃતિ મિથ્યાત્વી મનુષ્ય તિર્યંચ ઉત્કૃષ્ટી સ્થિતિએ બાંધે. ઇશાન દેવલોક પતના દેવો, એકૅકિ જાતિ, સ્થાવ. નામ, આતાપનામ એ ત્રણ પ્રકૃતિ ઉત્કૃષ્ટ સ્થિતિએ બાંધે. તિર્થદુગ, દારિદુગ, ઉદ્યોતનામ, છેવટું સંઘયણ એ છ પ્રકૃતિ દેવતા
અને નારકી ઉત્કૃષ્ટી સ્થિતિએ બાંધે. શેષ કર પ્રકૃતિ ચારે ગતિના મિથ્યાત્વી છે બાંધે. આહારકડુગ, જિનનામ એ ત્રણ પ્રકૃતિ અપૂર્વકરણ ગુણઠાણે વર્તત ક્ષપકશ્રેણિવાલ જઘન્ય સ્થિતિએ બાંધે. સંજવલનની ચાર, પુરૂષદ આ પાંચ પ્રકૃતિ નવમે ગુણઠાણે જaન્ય સ્થિતિબંધ કરે. સાતવેદની, જસનામ, ઉંચગોત્ર, જ્ઞાનાવરણી પાંચ, દર્શનાવરણી ચાર, અંતરાયની પાંચ આ ૧૭ પ્રકૃતિ દશમે ગુણઠાણે જઘન્ય સ્થિતિએ બાંધે. વૈકિયષક, અસંજ્ઞી પંચંદ્રિ પર્યા તે જઘન્ય સ્થિતિએ બાંધે. ચાર આયુષ્ય સંજ્ઞી તથા અસંજ્ઞી પંચૅલિ જઘન્ય સ્થિતિએ બાંધે. શેષ ૮૫ પ્રકૃતિ એકેંદ્ધિ બાદર પર્યા તે જઘન્ય સ્થિતિએ બાંધે.
હવે સ્થિતિબંધના મૂલ તથા ઉત્તરપ્રકૃતિના ભાંગ કહે છે– જઘન્યબંધ, અજઘન્યબંધ, ઉત્કૃષ્ટબંધ, અનુત્કૃષ્ટાબંધ એ ચાર બંધ સાદિ ૧, અનાદિ ૨, ધ્રુવ ૩ અધ્રુવ ૪ એ ચાર ભાંગા સાત મૂલપ્રકૃતિની સાથે અજઘન્યબંધ સાથે ચાર ભાંગા. શેષ ત્રણ બંધની સાથે બે બે ભાંગ. એમ સાત કર્મના ૭૦ ભાંગ. આયુષ્ય કર્મના ચાર બંધ સાથે બબે ભાંગ એમ આયુષ્યના ૮. સર્વ મૂલકર્મના ૭૮ ભાંગા. - સંજવલનની ૪, જ્ઞાનની પ, દર્શનની ૪, અંતરાયની ૫, એ ૧૮ પ્રકૃતિ સાથે અજઘન્યબંધના ૪ શેષ ત્રણ બંધના બેબે એમ ૧૮૦ ભાંગા થયા. શેષ ૧૦૨ પ્રકૃતિ ચારે બંધ સાથે બબે ભાંગ કરતાં ૮૧૬ થયા. કુલ સર્વ ૧૦૭૪ સ્થિતિબંધના ભાંગા જાણવા.
Page #78
--------------------------------------------------------------------------
________________
પાંચમો કર્મગ્રંથ. હવે ગુણસ્થાને સ્થિતિબંધ કહે છે–બીજાથી આઠમા ગુણઠાણુસુધિ અંતકડાકેડી સાગરોપમની સ્થિતિ હોય. મિથ્યાદષ્ટિ ભવ્ય અને અભવ્ય સંસીને વિષે પણ હીનબંધ ન જ હોય.
હવે સ્થિતિબંધનો અપામહત્વ કહે છે–જવન્ય સ્થિતિબંધ યતિને સવથી થોડો હેય ૧, બાદર એકેદ્રિ પર્યાપ્ત જઘન્ય સ્થિતિ અસંખ્યાતગુણે હેય ૨, સૂમપર્યાપ્ત એકેદ્ધિ વિશેષ અધિક ૩, બાદર એકેપ્રિ અપર્યાયો જઘન્ય સ્થિતિ વિશેષ અધિક ૪. સૂક્ષ્મ એકેદ્ધિ અપર્યાપ્યો જઘન્ય સ્થિતિ વિશેષ અધિક ૫. સૂક્ષ્મ એકેન્દ્રિ અપર્યાયો ઉત્કૃષ્ટ સ્થિતિ વિશેષ અધિક ૬. બાદર એકેંદ્ધિ અપર્યાપ્ત ઉત્કૃષ્ટી સ્થિતિ વિશેષ અ. ૭. સૂક્ષ્મ એકેદ્રિ પર્યાપ્ત ઉ. સ્થિ. વિ. અ. ૮. બાદર એકેદ્રિ પર્યાપ્યો ઉ. સ્થિ. વિ. અ. ૯. બેઈદ્રિ પર્યાપ્ત જઘન્ય સ્થિતિ સંખ્યાતગણે ૧૦. બે ઇંદ્ધિ અપર્યાપ્ત જ, સ્થિ. વિ. અ. ૧૧. બે ઇંદ્ધિ અપર્યાપ્ત ઉ. સ્થિ. વિ. અ. ૧૨. બેઈદ્રિ પર્યાપ્ત ઉ સ્થિ. વિ. અ ૧૩. એવી જ રીતે તેતિના ૪, તથા ચરિંદ્રિના ૪, તથા અણી પંચંદ્રિના ૪, યતિને ઉત્કૃષ્ટ સંખ્યાતગુણે દેશવિરતિ જઘન્ય સંખ્યાતગુણે. તથા દેશવિરતિ ઉત્કો સંખ્યાતગુણે. સમકતી પર્યાપ્ત જઘન્ય સંખ્યાતગુણે. સમકિતી અપર્યાયો જઘન્ય સ્થિતિ સંખ્યાતગુણે, સમીતી અપર્યાપ્ત ઉત્કૃષ્ટ સ્થિતિ સંખ્યાતગુણે. સમકતી પર્યાલો ઉત્કૃષ્ટો સંખ્યાતગુણે. સંજ્ઞી પર્યાસો જઘન્ય સ્થિતિ સંખ્યાતગુણે, સંજ્ઞી અપર્યાયો જઘન્ય સ્થિતિ સંખ્યાતગુણે, સની
અપર્ધામાં ઉત્કૃષ્ટ સ્થિતિ સંખ્યાતગુણે, સંસી પર્યાયો ઉત્કૃષ્ટ સ્થિતિ સંખ્યાતગુણે. એવં ૩૬ બોલ.
મનુષ્ય દેવ તથા તિર્યંચ આ ત્રણ આયુષ્ય વજીને બાકી સર્વે કર્મપ્રકૃતિ ઉત્કૃષ્ટ સ્થિતિ તે અશુભ જાણવી. કારણ કે તે તીવ્ર કક્ષાયના ઉદયે બંધાય. જઘન્ય સ્થિતિ વિશુદ્ધિવડે બંધાય.
હવે પગને અલ્પાબહેત કહે છે–ગ તે વીર્થસ્થાન, વેપાર, પરાક્રમ કહીએ. વીતરાયના વ્યાપારથી ઉપન્યું જે કાયાદિકનું પરિસ્પદ તે ગિ કહીએ. સૂક્ષ્મ નિગેદીઓ લબ્ધિ અપર્યાપ્તાને પ્રથમ ક્ષણે એટલે ભવ પ્રથમ સમયે જઘન્ય યોગ થેડા ૧. તે થકી બાદરનદીઓ લબ્ધિ અપર્યાપ્ત અસંખ્યાતગુણ ૨. તે
Page #79
--------------------------------------------------------------------------
________________
( ૬૬) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા થકી બેઇંદ્ધિ, તેઈદ્રિ, ચઉરિદ્ધિ અનુક્રમે અસંખ્યાતગુણે જાણવો. એવું ૫. તેથકી અસંજ્ઞી પંચેંદ્ધિ અપર્યાપતો અસંખ્યાતગુણે ૬. તેથકી સંજ્ઞી પંચંદ્ધિ અપર્યાપત અસંખ્યાતગુણે ૭. એવં ૭. અનુક્રમે જઘન્ય અસંખ્યાતગુણે હોય.
સૂક્ષ્મ એકેદ્ધિ અપર્યાપ્ત ઉત્કૃષ્ણ પગ અસંખ્યાતગુણે ૮. બાદર એકેલિ અપર્યાપતે ઉત્કૃષ્ટ પેગ અસં. ૬. સૂક્ષ્મ એકેંદ્રિ પર્યાપ્ત જઘન્ય ગ અસં. ૧૦. બાદર એકેદ્રિ પર્યાપતે જઘન્ય વેગ અસં. ૧૧. સૂક્ષ્મએકેદ્રિ પર્યાપતે ઉત્કૃષ્ટો વેગ અસં. ૧૨. બાદર એકેદ્રિ પર્યાપ્ત ઉો છે. અસં. ૧૩. બેઈદ્ધિ અપર્યાપ્ત ઉત્કૃષ્ટો યોગ અસં. ૧૪. એવં તેઇદ્ધિ, ચઉરિદ્ધિ, અસંજ્ઞી, સંસી, અપર્યા તે ઉત્કૃષ્ટો વેગ અનુક્રમે અસં. ૧૮. બેઈદ્રિ, તે ઇધિ, ચઉરિદ્ધિ, અસણી, સંગી એ પાંચ પર્યાપ્ત જઘન્ય યોગ અનુક્રમે અસં. ૨૩. બેઈદ્રિ, તેહિ, ચઉરિદ્ધિ, અસણી અને સંજ્ઞી એ પાંચ પર્યાપ્ત ઉત્કૃષ્ટ યોગ અસં. ૨૮. ગ્રંથાંતરે પાંચ બેલ કહ્યા છે તે આ પ્રમાણે–અનુત્તર વિમાન દેવતાને ઉત્કૃષ્ટો યોગ અસંખ્યાતગુણે, તેથકી નવરૈવેયક દેવતાનો ઉત્કૃષ્ટો વેગ અસંખ્યાતગુણે. તેથકી યુગલિક મનુષ્ય તિર્યઅને ઉત્કૃષ્ટો વેગ અસંખ્યાતગુણે. તેથકી આહારકશરીરને ઉત્કૃષ્ટ વેગ અસંખ્યાતગુણે તે થકી ચાર ગતિને સંજ્ઞી પંચંદ્રિ પર્યાપ્તા અસંખ્યાતગુણા.
ચાદ છવસ્થાને સ્થિતિસ્થાનને અલ્પાબહેત કહે છે - એકેન્દ્રિ સુક્ષ્મ અપર્યાપ્તાના સ્થિતિસ્થાનક સર્વસ્તક ૧. તેથકી એકિ બાદર અપર્યાપ્તાના સ્થિતિ. સંખ્યાતગુણ ૨. તેથકી એકેંદ્રિય સૂમ પર્યાપ્તાની સ્થિતિ સં. ૩. તેથકી એકેદ્રિ બાદર પર્યાપ્તાનાં સ્થિતિ. ૪. તે થકી બેઈદ્રિય અપર્યાપ્તાનાં સ્થિતિ. અસં. ૫. તેથકી બેઈદ્રિય પર્યાપ્તાની સ્થિતિ સં. ૬. તેથકી તેઈદ્રિય અપર્યાપ્તાનાં સ્થિતિ. સં. ૭. તેથકી તેદિય પર્યાપ્તાનાં સ્થિતિ. સં. ૮. તેથકી ચઉરિદ્રિય અપર્યાસાનાં સ્થિતિ. સં. ૯. તેથકી ચઉરિદ્રિય પર્યાપ્તાનાં સ્થિતિ સં. ૧૦. તે થકી અસણી પંચેકિ અપર્યાપ્તાનાં સ્થિતિ સં. ૧૧. તેથકી અસંગી પદિ પર્યાપ્તાનાં સ્થિતિ. સં. ૧૨. તેથકી સંજ્ઞી પચંદ્ધિ અપર્યાપ્તાનાં સ્થિતિ. સં. ૧૩. તેથકી સંગી પંકિય પર્યાપ્તાનાં સ્થિતિ. સં. ૧૪.
ઇતિ
Page #80
--------------------------------------------------------------------------
________________
પાંચમો કર્મગ્રંથ
હવે યોગદ્ધિ તથા કર્મના અધ્યવસાય સંખ્યા કહે છે–સમયે સમયે યોગવૃદ્ધિનું સ્વરૂપ કહે છે-અવર્યાપ્તાને પ્રતિસમયે અસંખ્યાતગુણી યોગદ્ધિ હેય. પડેલા સમયથકી બીજે સમયે અસંખ્યાતગુણ વીર્યવૃદ્ધિ હોય. બીજાથી ત્રીજે સમયે અસંખ્યાતગુણુ વીર્ય
. એમ ઉત્કૃષ્ટ સ્થિતિપર્યત જાણવું. અને એકેકે સ્થિતિબંધે તેના હેતુભૂત અસંખ્ય લકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયસ્થાન હોય. તે અધ્યવસાયસ્થાને આયુ વજીને સાત કર્મને વિષે પ્રતિસ્થિતિએ વિશેષાધિક હય, તે આ પ્રમાણે-પ્રથમ જઘન્ય સ્થિતિએ અસંખ્ય લેઓકાશ પ્રદેશ પ્રમાણ હેય, તેથકી સમયાધિક બીજી સ્થિતિને વિશેષાધિક હેય. ત્રીજી સ્થિતિએ તેથી વિશેષ વિશેષાધિક હેય, થાવત ઉત્કૃષ્ટ સ્થિતિ લગે વિશેષાધિક હેાય. આયુકર્મને વિષે અસં
ખ્યાતગુણ કહેવા, તે આ પ્રમાણે-આઉખાની પહેલી જઘન્ય સ્થિતિએ અસંખ્યાત કાકાશ પ્રદેશ પ્રમાણ હેય. સમયાધિક બીજી સ્થિતિએ અસંખ્યાતગુણ એમ થાવત ઉત્કૃષ્ટ લગે કહેવું. - હવે પ્રકૃતિએને અબંધકાલ કહે છે–તિર્યંચત્રિક, નરકત્રિક, ઉધોતનામ, એ સાતનો મનુષ્યભવો સહિત ચાર પેપમ અધિક ૧૬૩ સાગરોપમ ઉત્કૃષ્ટ અબંધકાલ જાણ. સ્થાવરચતુષ્ક, જાતિ ચાર આતાપનામ, એ નવ પ્રકૃતિને વિષે મનુષ્યભવયુકત ચાર પોપમ અધિક ૧૮૫ સાગરેપમ ઉત્કૃષ્ટ અબંધકાલ જાણ. પહેલું સંઘયણ સંસ્થાન વી શેષ દશ સંઘયણસંસ્થાન, અશુભ ખગતિ, અનંતા નુબંધી ચાર, મિથ્યાત્વમેહની, દુર્ભગતિગ, થીણદ્વિત્રિક, નીચગેત્ર, નપુંસક, સ્ત્રીવેદ, એ ૨૫ પ્રકૃતિની અબંધસ્થિતિ નરભવયુકત ૧૩ર સાગરેપમ જાણવી. એ કા પ્રકૃતિની અબંધસ્થિતિ પંચૅદિને વિષે જાણવી.
અબંધકાલ પૂર્વના સ્થાન અને સતત બંધકાળ કહે છે-વિજયાક્રિકે બેવાર અને અભ્યતે ત્રણવાર, એવં ૧૩૨ સાગરોપમ તથા રૈવેયકે એકવાર, પછી વિજ્યાદિ બેવાર અને અશ્રુતે ત્રણવાર, એવું ૧૬૩ સાગરેપમ થાય. તથા તમ પ્રભાએ એકવાર, નવમે પ્રિયકે એકવાર, પછી વિજયાદિ બેવાર, અને અશ્રુતે ત્રણવાર, એમ ૧૮૫ સાગરોપમ થાય. વચ્ચે મનુષ્યના જેટલા ભવ થાય તેટલો અધિક કાલ જાણવે એ પ્રકારે ૨૫, ૯૭, પ્રકૃતિને અનુક્રમે અબંધકાળ હેય.
Page #81
--------------------------------------------------------------------------
________________
(૬૮) કમ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
હવે અઘુવબંધી ૭૩ પ્રકૃતિને નિરંતર બંધ કહે છે–સુરદુગ, વૈછિયદુગ, એ ચાર પ્રકૃતિ ત્રણ પપમ લગે ઉત્કૃષ્ટ નિરંતર બંધાય, યુગલિયાં બાંધે માટે. તિચિદગ, નીચગાત્રને જઘન્ય એક સમયે, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ સતત બંધ છે, એ ત્રણ પ્રકૃતિ તેઉ વાઉમાહે તથા સાતમી નરકે નિરંતર બંધાય માટે. ચારે આઉખા અંતમહુત લગેજ નિરંતર બંધાય, કેમકે આઉખાને બંધકાલ એટલેજ છે. હવે દારિક શરીર અસંખ્યાતા પુદગલપરાવર્ત લગે એકૅકિને વિષે નિરંતર બંધાય. સાતવેદની, નવવર્ષ ઊણુ પૂર્વ કેડી લગે સંયતને અપ્રમત્ત ગુણઠાણથી સગીકવલી ગુણઠાણ લગે નિરંતર બંધાય. પરાઘાત, ઉધાસ, પંચૅકિ જાતિ, વ્યસચતુષ્ક એ સાત પ્રકૃતિ ૧૮૫ સાગરોપમ લગે નિરંતર બાંધે. શુભ ખગતિ, પુરૂષદ, સુલગામ, સુસ્વરનામ, આયનામ, ઉચગોત્ર, સમચતુરસસંસ્થાન એ સાત પ્રકૃતિ ૧૩૨ સાગરોપમ નિરંતર બંધાય. અશુભ ખગતિ, જાતિ ચાર, પ્રથમસંઘયણ સંસ્થાન વજીને ૧૦ સંઘયણ સંસ્થાન, આહારકદુગ, નદુગ, ઉદ્યાતનામ, આતાપનામ, સ્થિરનામ, શુભનામ, યશનામ,
સ્થાવરની ૧૦, નપુંસકવેદ, ચીવેદ, હાસ્યાદિ બે યુગલ, અસાતાવેદની એ કી પ્રકૃતિને જઘન્ય એક સમયથી માંડીને ઉો અંતમુહુર્ત લગે નિરંતર બંધ હેય. તે પછી અવબંધી છે માટે પરાવત અવશ્ય થાય. મનુષ્યદુગ, જિનનામ, પ્રથમસંઘયણ, દારિક અંગોપાંગ, એ પાંચ પ્રકૃતિને તેંત્રીસ સાગરેપમ લગે ઉત્કૃષ્ટો નિરંતર બંધ રહે એવં ૭૩ પ્રકૃતિ જાણવી. જિનના બાંધીને અનુંતરવિમાને જાય, ત્યાં એટલે કાળ એ પાંચ પ્રકૃતિ નિરંતર બાંધે. ચાર આયુ અને જિનનામ એ પાંચને જઘન્યપણે અંતર્મુહુર્ત બંધકલ હેય. જેભણી આયુબંધ તે અંતમુહુર્તજ હોય, પણ સમય ન હોય, અને જિનનામ તો બાંધતો થ ઉપશમશ્રેણિએ ચડે ત્યાં જિનના મનો અબંધક થઇ પાછો પડે ત્યાં અંતમુહ લગે જિનનામ બાંધી વલી બીજીવાર ઉપશમણિ કરતે અબંધક થાય ત્યારે અંતર્મુહુર્ત લગેજ જિનનામને બંધ પામીએ, પણ એક સમયે નહિ. એ પાંચ પ્રતિ લી શેષ સર્વ પ્રકૃતિ જઘન્યથી એક સમયજ બાંધે, અવિબંધી છે માટે. ઇતિ સ્થિતિબંધ સમાપ્ત.
હવે અનુભાગબંધની વ્યાખ્યા કહે છે–તત્ર પ્રથમ અનુભાગનું સ્વરૂપ કહે છે-અહિં રાગાદિકને વશ થકે જીવ સિદ્ધને અનં
Page #82
--------------------------------------------------------------------------
________________
પાંચમે કમગ્રંથ
( ૯ ) તમે ભાગે અને અભવ્યથી અનંતગુણ એટલા પરમાણુએ નિષ્પન્ન કમર્કના દલિયાં જુદા જુદા સમયે સમયે રહે છે, તે દલિયાંને વિષે પરમાણુદીઠ કવાયના વિશેષથકી સર્વ જીવથકી અનંતગુણ રસના અવિભાગ પરિછેદ કરે, જે કેવલીની બુદ્ધિએ છેદાય નહિ તે અવિભાગ પરિચ્છેદ કહીએ. ત્યાં એકેક કમસ્કંધને વિષે જે સર્વથી જઘન્ય રસાંશને પરમાણુ તે પણ કેવલિની બુદ્ધિએ છેદે તે સર્વ જીવથકી અનંતગુણ રસભાગ દીએ. તેથકી અને પરમાણુને વિષે એકેકા રસના અવિભાગની વૃદ્ધિ, જ્યાં લગે સર્વોત્કૃષ્ટ રસને અંત્ય પરમાણુ ઉપરલી રાશિના અનંતગુણા રસના અવિભાગ પ્રત્યે દે ત્યાંલગે કહેવું. અહિં જઘન્ય રસવાલા પરમાણુને વિષે અસત ક૯પનાએ એ રસના અવિભાગ કરીએ તેને જે સમુદાય તે સમાન જાતીય માટે એક વણું કહીએ. તે પછી ૧૦૧ રસાશયુકત પરમા
ની બીજી વગણ, ૧૦૨ રસાશયુકત પરમાણની ત્રીજી વણા એમ એકેક રસાંશની વૃદ્ધિ ત્યાંસુધિ કરવી કે જ્યાંલશે તે અભવ્યથકી અનંતગુણ થાય. એટલી વગણને સમુદાય તે એક સ્પદ્ધક કહીએ. એ રૂદ્ધકની અસત કલપનાએ સ્થાપના-૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૦, ૧૦૪, ૧૦૫. તે પછી એકેક રસને અવિભાગે વધતાં પરમાણુ ત્યાંલગે ન પામીએ કે જ્યાં લગે સર્વ જીવથકી અનંતગુણ રસને અવિભાગે વધતાં થાય. તે પછી તે આગલ બીજું સ્મક મંડાય. તે સ્થાપના આ પ્રમાણે–૨૦૫, ૨૦૬ ૨૦૭, ૨૦૮, ૨૦૯, ૨૧૦. એ અનુક્રમે એ રીતે અનંતા સ્પદ્ધક થાય, એને જે રસ તે અનુભાગ કહીએ. એ શુભ અશુભ ભેદ બે પ્રકારે જાણવું. તે વલી તીવ્ર અને મંદ એમ બે પ્રકારે છે, તેને હેત કહે છેઅશુભ ૮૨ પાપપ્રકૃતિને અને શુભ ૪૨ પુન્યપ્રકૃતિનો જે તીવ્ર આકરો ચઉઠાણિયો રસ બંધાય તે સંકલેશ અને વિશુદ્ધિથકી બંધાય, તે આ પ્રમાણે–૮૨ અશુભ પ્રકૃતિને તીવ્ર રસ અંકલે
થકી બંધાય, અને ૪ર શુભ પ્રકૃતિનો તીવ્ર રસ વિશુદ્ધિથકી બંધાય, એને વિપરીતપણાથકી મંદરસ એકઠાણિયે બંધાય, તે આ પ્રમાણે–સંલેશથકી ૪૨ શુભ પ્રકૃતિ મંદસ બંધાય, અને વિશુદ્ધિથકી ૮૨ અશુભ પ્રકૃતિને મંદ રેસ બંધાય. સંકલેશ તે તીવ્ર કષાય અને વિશુદ્ધિ તે વિશુદ્ધપણું. એ તીવ્ર મંદ રસ, પર્વતની રેખા ૧, પૃથ્વીની રેખા ૨, રજની રેખા ૩, પાણીની
Page #83
--------------------------------------------------------------------------
________________
( ૭૦ ) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા રેખા , એ સરિખા કષાયે કરીને અશુભ પ્રકૃતિને ચારઠાણિયે વિગેરે રસ થાય. શુભ પ્રકૃતિને વિપરીત પણે ચતુસ્થાનાદિ રસ થાય.
૫ અંતરાયની, ચાર જ્ઞાનની, ત્રણ દશનની, પુરૂષદ, સંજવલનની ૪, એ સર પ્રકૃતિ ૧, ૨, ૩, ૪ ઠાણિયા રસયુકત બંધાય છે. શેષ ૧૦૩ બેઠાણિયા વિગેરે ત્રણ પ્રકારના રસયુકત બંધાય છે.
લીબડાને તથા શેલડીને સ્વાભાવિક રસ અનુક્રમે કડવો તથા મીઠે હોય છે. સ્વાભાવિક એક શેર તે એકઠાણિયો રસ, એક ભાગ કઠી બાકી ત્રણ ભાગ રહે તે બેઠાણિયો, બે ભાગ કઠી શેષ બે ભાગ રહે તે ત્રણઠાણિ, ત્રણ ભાગ કઢી બાકી એક ભાગ રહે તે ચઉઠાણિયો રસ કહીએ
હવે ઉત્કૃષ્ટ સબંધના સ્વામી કહે છે–એકેબ્રિજાતિ, સ્થાવરનામ, આતાપનામ, એ ત્રણ પ્રકૃતિ ઉત્કૃષ્ટ રસબંધ મિથ્યાદષ્ટિ દેવતા કરે. વિકલત્રિક, સૂક્ષ્મત્રિક, નરકત્રિક, તિર્યંચ તથા મનુષ્ય આયુ એ અગ્યાર પ્રકૃતિનો ઉત્કૃષ્ટ રક્ષાબંધ મિથ્યાત્વી તિચિ તથા મનુષ્ય કરે. તિર્યંચદુગ, છેવા સંઘયણ એ ત્રણ પ્રકૃતિને ઉત્કૃષ્ટ રસબંધ દેવતા અથવા નારકી કરે વૈક્રિયદુગ, દેવદુગ, આહારકડુગ, શુભખગતિ, વર્ણચતુષ્ક, તેજસચતુષ્ક, જિનનામ, સાતવેદની, પ્રથમસંસ્થાન, પરાઘાતનામ, ત્રસદશક, પંચેકિજાતિ, ઉશ્વાસનામ, ઉચગેવ, એ ૩૨ પ્રકૃતિ ક્ષપકશ્ચણિવાલા ઉત્થરસે બાંધે. ત્યાં યશ, ઉચગેત્ર, સાતા વેદની એ ત્રણ સુક્ષ્મસંપરા છેલ્લા સમયવર્તી ઉત્કૃષ્ટરસે બાંધે, તે સવથી અનંતગુણે વિશુદ્ધ હેય માટે. શેષ ૨૯ પ્રકૃતિ અપૂવકરણે દેવગ્ય બંધને ઉછેદ સમયે વર્તતે તીવ્રરસે બાંધે, અતિ વિશુદ્ધ છે માટે.
તમતમપ્રભા નરકના છ ઉદ્યોતનામકર્મને ઉત્કૃષ્ટરસે બાંધે. મનુષ્યદુગ, દારિકદુગ, પ્રથમસંઘયણ એ પાંચ પ્રકૃતિ સમ્યગ્દષ્ટિ દેવતા ઉત્થરસે બાંધે. દેવઆયુને સાતમા ગુણઠાણુવાળે યતિ ઉત્કબરસે બાંધે, શેષ ૬૮ પ્રકૃતિ મિથ્યાદિષ્ટ છે ઉત્થરસે બાંધે.
- હવે જઘન્ય રસબંધિના સ્વામી કહે છે–ણિદ્વિત્રિક અને તાનુબંધી , મિથ્યાત્વ એ આઠ પ્રકૃતિ સમ્યકવસહિત ચારિત્ર પામ
Page #84
--------------------------------------------------------------------------
________________
પાંચમો કમમંથ..
( ૭૧ )
વાને સન્મુખ એ મિથ્યાત્વી જીવ સંદરસે બાંધે, તગ્ય વિશુદ્વિવત તેજ હેય માટે અપ્રત્યાખ્યાની ૪ કષાયને અવિરતસમ્યગ્દષ્ટિ ચોથા ગુણઠાણાને અંત્યસમયે દેશવિરતિ પામવાને સન્મુખ થકો મંદરસે બાંધે. તથા ત્રીજા પ્રત્યાખ્યાનીય ચાર કષાયને મંદરસ તે દેશવિરતિ પાંચમાં ગુણઠાણને અંત્યસમયે વતત સર્વવિરતિ પામવાને સન્મુખથકે બાંધે. તથા અરતિ અને શોક એ બે પ્રકૃતિને મંદ રસ પ્રમત્ત સાધુ અપ્રમતપણાની સન્મુખથકે બાંધે. આહારક દુગને અપ્રમત્ત યતિ મંદરસે બાંધે નિદ્રાદુગ, અશુભ ચારવણ, હાસ્ય, રતિ જુગુપ્સા, ભય, ઉપઘાત એ અગ્યાર પ્રકૃતિને અપૂર્વકરણ ગુણ ઠાણાવાલા ક્ષેપક જઘન્ય રસે બાંધે. સંજવલનની ૪, પુરુષવેદ એ પાંચ પ્રકૃતિ નવમા ગુણઠાણવાલે ક્ષપક જઘન્યરસે બાંધે. પાંચ અંતરાય, પાંચ જ્ઞાન, ચાર દશન એ ચાર પ્રકૃતિ દશમા ગુણઠાણા વાલ જઘન્યરસે બાંધે.
સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, ચાર આયુષ્ય, વૈક્રિયષક એ શાળ પ્રકૃતિ મનુષ્ય તિર્યંચ જઘન્યરસે બાંધે. દારિક દુગ, ઉદ્યોતનામ, એ ત્રણ પ્રકૃતિ દેવતા નારકી જઘન્યરસે બાંધે. તિચિદુગ, નીચગેત્ર એ ત્રણ પ્રકૃતિ સાતમી નારકાવાળા જઘન્ય રસે બાંધે. જિનનામાને અવિરતસમ્યગ્દષ્ટિ મનુષ્ય જઘન્યસે બાંધે એકેદ્રિ તથા સ્થાવરનામ એ બે પ્રકૃતિ નારકી વિના શેષ ત્રણ ગતિવાલા જઘન્યસે બાંધે. આતાપનામને સૈધર્મ ઈશાન દેવેલેકસુધિના દેવતાએ જવન્યરમે બાંધે. સાતવેદની, સ્થિરનામ, શુભનામ, યશનામ તેના પ્રતિ પક્ષી સહિત આઠ પ્રકૃતિને સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ જઘન્યસે બાંધે. સચતુષ્ક, વર્ણચતુષ્ક, તેજસચતુષ્ક, મનુષ્યદુગ, ખગતિદુગ, પચંદ્રિજાતિ, શ્વાસનામ, પશઘાતનામ, ઉચત્ર, સંઘયણ સંસ્થાનની ૧૨, નપુંસકવેદ, સ્ત્રીવેદ, સુભગરિક, દુગરિક એ ૪૦ પ્રકૃતિને ચારે ગતિવાલા મિથ્યાષ્ટિ જીવો જઘન્યરસે બાંધે. તેજસચતુષ્ક, શુભવર્ણ ચતુષ્ક, વેદની અને નામકર્મ, અનુષ્ટ રસબંધ, તથા બાકીની ૪૩ ધ્રુવબંધી, ચાર ઘાતિક અજઘન્યરસબંધ અને શેત્ર કર્મના અનુત્કૃષ્ટ અને અજઘન્યબંધ, તેના ભાંગાની સંખ્યા કહે છે
– મૂલકમના એકેકના દશદશ એવં ૬૦, ગેત્રના ૧૨, આયુષ્યના ૮, એ આઠે કર્મના ૮૦ ભાંગા થાય. ધ્રુવબંધી ૪૭ ના એકેકના
Page #85
--------------------------------------------------------------------------
________________
(૭૨)
કમ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
દશ દશ એવું ૪૭. અધવબંધી ૭૩ ના એકેકના આઠ આઠ એવું ૫૮૪. એવું બને મલીને ૧૦૫૪ ઉત્તરપ્રકૃતિના ભાંગા થાય. સર્વ કુલ ૧૩૪ ભાંગા થાય. ઇતિ અનુભાગબંધ સમાપ્ત.
હવે પ્રદેશબંધ કહે છે–ત્યાં પ્રથમ દારિકાદિ આઠ વર્ગણું કહે છે–અહિં લેકને વિષે એક પરમાણુ જેટલા છે તેટલા સર્વની એક વગણ, એકાકીપણે કરીને પરસ્પર સજાતીય માટે. દ્વયણુક સર્વની એક વણાવ્યણુક સર્વની એક વર્ગણા, ઇત્યાદિક એકેક પરમાણુની વૃદ્ધિએ સંખ્યાત પ્રદેશના અનંતા કંધની સજાતીય વર્ગરૂપ સંખ્યાતી વગણ. અસંખ્ય પ્રદેશના સ્કંધની અસંખ્યાતી વગણ અનંત પ્રદેશી સકંધની અસંતી વગણા. અનંતાનંત પ્રદેશી સ્કંધની અનંતાનંત વગણ. સજાતીય પુદગલને સમૂહ તે વર્ગણા કહીએ. એ સર્વસ્તક અણુમયપણે કરીને સ્કૂલ માટે જીવને ગ્રહણ કરવા કામ ન આવે તે માટે અગ્રહણયોગ્ય જાણવી. એ સર્વ ઉલંઘીને અભવ્યથી અનંતગુણે અને સિદ્ધને અનંતમે ભાગે એટલા પરમાણુએ નિષ્પન્ન &છે તે દારિપણે પ્રહણગ્ય વગણ થાય. તે કહે છે. – એક પરમાણુ, બે પરમાણુ વાવત અભવ્ય જીવથકી અનંતગુણ અને સિદ્ધને અનંતમે ભાગે એટલે પરમાણુએ નિષ્પન્ન જે સ્કંધ તે દારિક શરીરોગ્ય વર્ગણા હેય. ઉદાર-સ્થલ કંધવડે નિષ્પન્ન તે દારિક શરીર, તેની વણે તે સજાતીય પુદગલને સમૂહ એ દારિકની જઘન્ય વર્ગણા. તે પછી એકેક પરમાણુની વૃદ્ધિએ મધ્યમ ગ્રહણયોગ્ય વગણે ત્યાં લગે જાણવી કે જ્યાં લગે ઉત્કૃષ્ટી થાય. તે ઉત્કૃષ્ટી વગણાથકી ઉપરાંત એક પરમાણુની વૃદ્ધિએ ઔદારિકને અગ્રહણયોગ્ય જઘન્ય વર્ગનું થાય. એ પૂર્વોક્ત પ્રકારેજ વૈક્રિય, આહારક, તેજસ, ભાષા, ધાસોશ્વાસ, મન અને કામણ વગણ હેય. એ દારિકાદિ વગણ અનુક્રમે સૂક્ષ્મ જાણવી. અને તેની અવગાહના ઓછી ઓછી અંગુલને અસંખ્યાત ભાગ હોય. એકેક પરમાણુવડે અધિક સિદ્ધોના અનંતમે ભાગે દારિકાદિ વગર, ણુના મથે અગ્રહણગ્ય વર્ગણ હોય. સર્વ વગણને વિષે જઘન્ય ગ્રહણગ્ય વગણથી પિતાના અનંતમે ભાગે અધિક ઉત્કૃષ્ટ વર્ગણું હોય. છેલ્લા ચાર સ્પી, બે ગંધ, પાંચ વર્ણ અને પાંચ રસવાલા કર્મકંધને સર્વ જીવો કરતાં અનંતગુણ રસવાલા અણઆવડે યુક્ત
Page #86
--------------------------------------------------------------------------
________________
પાંચમો કર્મગ્રંથ.
( ૭૩ ) અનંત પ્રદેશવાલા એક પ્રદેશ ક્ષેત્રને વિષે અવગાહી રહેલ કમસ્કંધને પોતાના સર્વ પ્રદેશવડે જીવ ગ્રહણ કરે છે, તેને સર્વથી થડે ભાગ આયુષ્ય કર્મરૂપે પરિણમે. નામ અને ગોત્રકમને વિષે સરખો અને આયુષ્ય કરતાં અધિક ભાગ પરિણમે.
હવે એક અધ્યવસાયે પ્રસ્થા જે કર્મ પુદ્ગલ તેને આ કર્મને કેટલો ભાગ આવે? તે કહે છે–અષ્ટવિધ બંધને કમદલના આઠ ભાગ થાય, સસ્તવિધ બંધને સાત ભાગ થાય, વવિધ બંધને છે ભાગ થાય. ત્યાં અષ્ટવિધ બંધક હોવાથી આયુકમને થડે ભાગ પરિણમે, અન્ય કર્મની અપેક્ષાયે અપસ્થિતિ છે માટે તે થકી નામ અને નેત્રકમને વિષે અધિકે ભાગ પરિણમે, અધિક સ્થિતિ છે માટે. બનેને સ્વસ્થાને સરખે ભાગ હોય, સરખી સ્થિતિ છે માટે. અંતરાય, જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કમને વિષે અધિક અને મહેમાંહે સરખે. મેહની કર્મને વિષે તેથી અધિક અને વેદની કર્મને વિષે રાવથી અધિક ભાગ પરિણમે. કારણ કે થોડા દલિક છતે તે વેદનીને સ્પષ્ટ રીતે અનુભવ ન થાય માટે. બાકીના કર્મને સ્થિતિવિશેષ કરીને હીનાધિક ભાગ હેય. પોતાની અલપ્રકૃતિરુપ જાતિવડે પ્રાપ્ત કરેલ દલિકને અનંતમો ભાગ સર્વ ઘાતિપ્રકૃતિને ભાગે આવે. શેષ રહેલ પ્રદેશાગ્ર બાકીની બંધાતી પ્રકૃતિએને સમયે સમયે વેંચાય છે.
હવે ગુણશ્રેણિ કહે છે–સમ્યકત્વ ૧, દેશવિરતિ ૨, સર્વવિરતિ ૩, અનંતાનુબંધીની વિસંયોજનાને વિષે ૪, દર્શનમેહનીના ક્ષક્ષકસંબંધિ ૫, ચારિત્રમેહનીના ઉપશમને વિષે ૬, ઉપશાંતહ ગુણ
સ્થાનસંબંધિ ૭, ક્ષેપકશ્રેણિ ૮, ક્ષીણમેહશ્રેણિ ૯, સગી ૧૦, અગી ૧૧, એમ અગ્યાર ગુણશ્રેણિ (ગુણાકારે પ્રદેશની રચના) હોય છે.
ગુણશ્રેણિનું સ્વરૂપ કહે છે–ઉપરની સ્થિતિથકી ઉતારેલ પ્રદેશાત્રની પ્રત્યેક સમયે ઉદયક્ષણ કરતાં અસંખ્ય ગુણનાએ રચના તે ગુણશ્રેણિ જાણવી. વલી એ પૂર્વોકત ગુણવાલા જી અનુક્રમે અસંખ્યાતગુણા નિર્જરાવાલા હેય.
હવે ગુણસ્થાન પ્રાપ્તિનું અંતર કહે છે—બીજે ગુણકાણે જઘન્ય
Page #87
--------------------------------------------------------------------------
________________
(૭૪) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા અંતર પલ્યોપમને અસંખ્યાત ભાગ હોય, મિથ્યાત્વ ગુણઠાણે ઉર અંતર બે છાસઠ સાગરોપમ હેય, ત્રીજાથી અગ્યારમા સુધિ
અર્ધપગલપરાવર્ત ઉત્કૃષ્ટ અંતર હય, જઘન્ય અંતર અંતમુહુર્તને હેય. - હવે પોપમનું સ્વરૂપ કહે છે–ઉદ્ધાર, અદ્ધા અને ક્ષેત્ર એ ત્રણ પ્રકારે પોપમ જાણવું. સમયે સમયે વાલાઝ અપહરતાં પાલે ખાલી થાય તેને ઉદ્ધાર પોપમ કહેવાય ૧. સો સો વર્ષ વાલા અપહરતાં અદ્ધા પલ્યોપમ ૨. સમયે સમયે આકાશપ્રદેશ વાલામ અપહરતાં ક્ષેત્ર પોપમ ૩ ઉદ્ધાર પામે શ્રી સમુદ્રનું માન તથા અદ્ધા પોપમે ચાર આયુષ્યનું માન, તથા ક્ષેત્રપલ્યોપમે ત્રસકાયનું પરિમાણ જાણવું. - હવે પુદગલપરાવર્તનું સ્વરૂપ કહે છે–દ્રવ્યથકી યુદંગલપરાવત ૧, ક્ષેત્રથકી પુદ્ગલપરાવત ૨, કાલથકી પુદગલપરાવર્ત ૩, ભાવથકી પુદ્ગલપરાવત ૪. તેના વલી સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદે આઠ પુદ્ગલપરાવર્ત હેય. એ આઠ માંહેલું એકેક પુદગલપરાવર્ત અનંતી ઉત્સપિણું અવસર્પિણું પ્રમાણ હેય. જેટલા કાળે ચિદ રાજકમાં રહેલા સર્વ પરમાણુઓ દારિકાદિ આહારક વિના સાત વણાએ જેમ તેમ એક જીવ સ્પશી પરિણમાવીને ત્યાગ કરે તેટલા કાળે દ્રવ્યથકી બાદર પુદગલપરાવર્ત થાય. સાતમાંહેથી એકેડી કંઈપણ એકપણે સર્વ પરમાણુઓ સ્પશી પરિણુમાવીને ત્યાગ કરે તેટલે કાળે દ્રવ્યથકી સુક્ષ્મ પુદગલપરવત થાય ચાદ રાજકના પ્રદેશે જેમ તેમ કરી સ્પશે તેને ક્ષેત્રથકી બાદર પુદગલપરાવર્ત કહીએ, અને અનુક્રમે સ્પશે તેને ક્ષેત્રથકી સૂક્ષ્મ પુદ્દગલપરાવર્ત કહીએ. ઉત્સપિરણુ અવસર્પિણીના સમયે જેમ તેમ સ્પશે તેને કાલથકી બાદરપુદગલપરાવતે કહીએ, અને અનુક્રમે અશે તેને કાલથકી સૂક્ષ્મ પુદગલપરાવર્ત કહીએ. રસબંધના સ્થાને જેમ તેમ સ્પશે તેને ભાવથકી બાદર પુદગલપરાવતે કહીએ, અને અનુક્રમે મરણ વખતે સ્પશે તેને ભાવથકી સૂક્ષ્મ પુદગલપરાવર્ત કહીએ. એવં આઠ ભેદ જાણવા.
હવે ઉત્કૃષ્ટ જઘન્ય પ્રદેશબંધ કહે છે–સંજ્ઞી પદ્રિ પર્યાસો યોગ ઉછુ કરે અને પ્રકૃતિને બંધક અલ્પતર કરે તેથી વિપ
Page #88
--------------------------------------------------------------------------
________________
પાંચમે કર્મગ્રંથ.
(૭૫) રીતપણે અસંજ્ઞી અપર્યાપ્યો જીવ જઘન્ય પ્રદેશબંધ કરે, જેથી અને સંસી અપર્યામો અલ્પતર ગબંધ કરે, તથા પ્રકૃતિબંધ ઉત્કૃષ્ટ કરે માટે.
હવે પ્રદેશબંધના સ્વામી કહે છે–મિથ્યાદષ્ટિ, અવિરતિ, દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત્ત એ પાંચ ઉત્કૃષ્ટ યોગી સંજ્ઞી પર્યાપ્ત આયુકમે ઉત્કૃષ્ટ પ્રદેશનું બાંધે. બીજુ તથા ત્રીજું વજીને શેષ મિથ્યાત્વથી અનિવૃત્તિ પર્યત સાત ગુણઠાણવાલા ઉત્કૃષ્ટ યોગી થક મેહનીકમ ઉત્કૃષ્ટ પ્રદેશને બાંધે, સમવિધ બંધક હેવાથી. આયુ તથા મેહ વજીને શેષ છ મૂલપ્રકૃતિને અને જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૪, અંતરાય ૫, સાતવેદની, યશનામ અને ઊંચાત્ર એ ૧૭ પ્રકૃતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ દશમા ગુણઠાણવાલ કરે. બીજા કષાયની ૪થા ગુણઠાણાવાલે, તથા ત્રીજા કષાયની ૪ પાંચમા ગુણઠાણાવાલે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે. પુરૂષદ, સંજવલનની ૪, એ પાંચ પ્રકૃતિ નવમા ગુણઠાણુવાલે ઉત્કૃષ્ટ પ્રદેશે બાંધે. શુભ ખગતિ, મનુષ્યાય, દેવતિગ, સુભગ ત્રિક, વૈક્રિયદુગ, પ્રથમસંસ્થાન, અસાતવેદની, પ્રથમસંઘયણ, એ ૧૩ પ્રકૃતિને સમકતી તથા મિથ્યાત્વી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે. નિકા પ્રચલા, બે યુગલ, ભય કુચ્છા અને તીર્થંકરનામ એ નવ પ્રકતિને સમકીતી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે. આહારકડુગ સાતમા ગુણઠાણાવાલો સાધુ કરે. શેષ ૬૬ પ્રકૃતિને મિથ્યાષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે.
હવે જઘન્ય પ્રદેશબંધ કહે છે – આહારકડુગ અપ્રમત્ત યતિ બાંધે. નરકતિગ, દેવઆયુ એ ચાર પ્રકૃતિને અસંજ્ઞી પર્યાયો બાંધે. દેવદુગ, વૈક્રિયદુગ અને જિનનામ એ પાંચ પ્રકૃતિ સમકતી બાંધે. શેષ ૧૦૦ પ્રકૃતિ અપર્યાપ્ત સૂક્ષ્મનિગોદ જીવ ઉત્પત્તિના પહેલા સમયે જઘન્ય પ્રદેશ બંધવાલી કરે. - હવે પ્રદેશ બંધના ભાંગા કહે છે–મૂલ છ કમ તેમાં અનુત્કૃષ્ટબધ સાથે ૪, બાકી ત્રણ બંધ સાથે બબે એમ દશ દશ કરતાં ૬૦. મેહની આયુના આઠ આઠ, એવં ૧૬. એવં મૂલકામના ૭૬. દ. નની ૬, ભય, કુચ્છા, બીજા, ત્રીજા, ચોથા કષાયની ચાર ચાર, અંતરાયની પાંચ, જ્ઞાનની પાંચ, એ ૩૦ પ્રકૃતિ અનુણ પ્રદેશ બધે
Page #89
--------------------------------------------------------------------------
________________
(૭૬) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા ૪. બાકીના ત્રણ બધે બળે, એવં ૩૦૦. શેષ ૯૦ પ્રકૃતિના ચાર બધે બબે ભાગ એવં આઠ આઠ કરતાં ૭૨૦. એમ ઉત્તર પ્રકૃતિના ૧૦૨૦, મલપ્રકૃતિના ૭૬, બન્ને મલી ૧૦૯૬ પ્રદેશ બંધના ભાંગા થાય.
શ્રેણિના અસંખ્યાતમે ભાગે સ્થાને છે, તેથી પ્રકૃતિભેદ, તેથી સ્થિતિભેદ, સ્થિતિબંધના અધ્યવસાયે, અનુભાગ બંધના અધ્યવસાયે એ પાંચે અનુક્રમે અસંખ્યાતગુણ છે. તેથી કર્મના સધો અનંતગુણ, તેથી રસના અવિભાગ પરિચ્છેદ અનંતગુણ છે. યોગથકી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય. કષાયથકી સ્થિતિબંધ અને રસબંધ થાય.
હવે ઘન પ્રતર અને પ્રેણિનું સ્વરૂપ કહે છે-માઘવતીના તળીયાથકી મોક્ષલગે લેક ચેહરાજ ઉચપણે છે, એ લેક તળે સાતરાજ પલે છે, ત્યારપછી ઉતરતે ઉતરતો મધે તિર્યલક એકરાજ પહેળે છે, ત્યાંથી વળી ચઢતો ચઢતો બ્રહ્મલોકકલ્પ પાંચ રાજ પાલે છે, ત્યાંથી વળી ઉતરતો ઉતરતો ઉપર એકરાજ પિલો છે, તે બુદ્ધિકલ્પનાએ કીધે થકે સાતરાજ ઘન થાય. હવે તે બુદ્ધિએ કીધો થકે સાત રાજઘન કેમ થાય? તે કહે છે–તે લેકના મધ્ય ભાગે ઉભી વૈદરાજ ઉચી અને એક રાજ પહેલી વસનાડી છે, ત્રસ જીવ સર્વ તેમાં છે; માટે સનાડી કહીએ. તે ત્રસનાડીથકી દક્ષિણ દિશાનો અધલકને ખંડ હેઠે ત્રણરાજ પલે, ઉપર સાંકડો અને સાત જ ઉચો છે; તે ઉપાડીને વસનાડીની ઉત્તરદિશિએ વિપરીતપણે જેડીએ એટલે ઉપરને સાંકડા હેઠે અને હેલે પહોળે ઉપર આણીએ ત્યારે એ અધલેક સાતરાજ ઉચે અને ચાર રાજ પહેળો સઘળે સરખો થાય; તથા ઊદધર્વ કે ત્રસનાડી થકી દક્ષિણદિશિને ખંડ બે રાજ પહોળ, સાત રાજ ઉચ, તેના બ્રહ્મદેવલેકના મધ્યથકી હેઠલો ઉપરલે બે ખંડ કરીને ત્રસનાડીને ઉત્તર પાસે વિપરીતપણે એટલે પહેલપણું હે ઉપર અને સાંકડાપણું વચ્ચે આણુને સ્થાપીએ. એમ કીધે ઊર્વક ત્રણ રાજ પળે અને સાત રાજ ઉચો સઘળે સરખો થાય. કેઈ ઠેકાણે થોડું ઘણું અધિવું એાછું હોય તે પિતાની બુદ્ધિએ અધિકે ઓછામાં ભેળી સરખું કરીએ, ત્યારપછી તે લોકનું , ઉપરનું અ” ઉપાડીને સંવતિત અધકને દક્ષિણ પાસે જેડીએ
Page #90
--------------------------------------------------------------------------
________________
પાંચમો કર્મગ્રંથ.
( ૭૭ ) એટલે સાત રાજ પહેળે, સાત રાજ લાંબો અને સાત રાજ ઉચે સમચતુરસ્ક ઘનક થયો. હવે લેક તો વૃત છે, અને એ ઘન તે સમચતુરન્સ થયો તેથી વૃત કરવાને માટે તેને ૧૦ ગુણ કરીએ, ૨૨ ભાગે ભાગીએ ત્યારે કાંઈક ન્યૂન સાત રાજ વૃત લાંબે પહેળો થાય, પણ વ્યવહાર થકી સઘલ સાત રાજનેજ ચતુર ઘનલોક જાણે. અહિં રાજમાન તે સ્વયંભૂરમણ સમુદ્રની પૂર્વ દિશાની વેદિકાથકી દક્ષિણ વેદિકાલગે અસંખ્યાતી કેડીકેડી જન પ્રમાણ જાણવું. એ ઘન ચતુરસ લેકના એકેક રાજના ઘન ચતુરરસ ખંડક ૩૪3 થાય, અને ઘન વૃતકના ઘન ચતુરઢ ખંડક ૨૯૭ થાય. ઇતિ ઘનલાક સ્વરૂપમ.
તે ઘનક જેવડી લાંબી એટલે સાત રાજ લાંબી, એક પ્રદેશની પહેલી શ્રેણિ જ્યાં કહી છે ત્યાં એ ઘનીકત લોકની સાત રાજની લેવી, એકસરી ખેતીની માળાની પરે. તે શ્રેણિના વર્ગ કરીએ એટલે એક એણિના જેટલા પ્રદેશ હોય તેટલા ગુણ કરીએ તેને પ્રતર કહીએ. તેને વલી શ્રેણિના પ્રદેશ સાથે ગુણીએ તેને ઘન કહીએ. જેમ અસત કપનાએ એક શ્રેણિમાં પાંચ પ્રકારો છે તેને સુચિ કહીએ. તેને વલી પાંચગુણુ કરીએ તો ૨૫ થાય, તેને પ્રતર કહીએ. તેને વલી પાંચગુણ કરીએ તો ૧૨૫ થાય, એ ઘન કહીએ. અહિં સાત રાજ લાંબે, સાત રાજ પહેળે અને જાડ૫ણે એક પ્રદેઅને તે પ્રતર રાજ જાણવો. અને સમસ્ત લોક તે ઘનલોક કહીએ. ઇતિ પ્રદેશબંધ સમાપ્ત.
હવે ઉપશમશ્રેણિનું સ્વરુપ કહે છે–અનંતાનુબંધી ૪, દશનમેહની ૩, નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિષટક, પુરૂષદ અને સંજવલન એકેક કષાયને આંતરે બે કષાયે સરખે સરખાને અનુક્રમે ઉપશમાવે.
હવે ક્ષપકશ્રેણિનું સ્વરૂપ કહે છે–ક્ષપકશ્રેણિને પડિવાજતે મનુખ્ય આઠ વર્ષ ઉપરની વયવાલો અત્યંત શુદ્ધ પરિણામવંત ચોથાથી સાતમા ગુણઠાણુપર્યત એ ચાર માંહેને કઈ પ્રથમ અંતમુહુર્તમાંહે અનંતાનુબંધી ચારેને સમકાલે ક્ષય કરે, તેને અનંત ભાગ રહે તે મિથ્યાત્વમાંહે નાખે, ત્યારપછી મિથ્યાત્વને તેના અંશ સહિતજ
Page #91
--------------------------------------------------------------------------
________________
( ૭૮)
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા
સમકાલે ભસ્મ કરે; ત્યારપછી મિશ્રમેહની અને સમકતમેહનીને પૂતરીતે ક્ષય કરે તે સમઝીતાહની છેલો સ્થિતિખંડ ઉકર્યો થકે તે ક્ષેપકને કૃતકણું કહીએ એ અવસ્થાએ વર્તત કંઇક કાલ પણ કરીને અનેરી ગતિમાં જાય, તથા જે કઈ બદ્ધાયુ થકે ક્ષપકશ્રેણિ પ્રારંભે અને અનંતાનુબંધી ક્ષય કર્યા પછી મરે તે ક્ષપકશ્રેણિથકી વિરમે ત્યારે તે કઇક મિથ્યાત્વના ઉદયથકી ફરીને વલી અનંતાનુબંધી પણ બાંધે. મિથ્યાત્વબીજનું અસ્તિત્વ હોવાથી મિથ્યાત્વને ક્ષયે તો બીજના અભાવથકી ફરી અનંતાનુબંધી નજ બાંધે. સાતને ક્ષયે તે અપતિતપરિણમી હેઈને અવશ્ય વૈમાનિક દેવતામાંહે જાય, અને પતિતપરિણામી હોય તે પછી પરિણામની વિશુદ્ધિને અનુસારે અનેરી ગતિએ જાય, અને બંધાયુ થકે જે કૃતકર્ણાવસ્થાએ કાલ ન કરે તે પણ સાત પ્રકૃતિને ક્ષય કરીને તેટલે રહે, પણ ચારિત્રમેહનીય ક્ષય કરવા તત્પર ન થાય. જે અબઢાયુ ક્ષપકશ્રેણિ આરંભે તે સાતને ક્ષય કરીને ચારિત્રમેહનીય ક્ષય કરવાને અવશ્ય તત્પર થાય. તે સકલ ક્ષેપકને નરક, તિર્યંચ અને દેવ એ ત્રણ આયુ પિતપિતાના ભાવમાં ક્ષયજ હોય. તે ક્ષેપક સ્વપ સમ્યકત્વમેહનીય થાક્ત અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાની ૮ કષાય ક્ષય કરવાનો આરંભ કરે, તે અર્ધા ખખ્યા હોય ત્યાં વચ્ચે જાતિ ૪, ધીણુદ્ધિાંત્રિક, ઉદ્યોતનામ, તિર્યંચદુગ, નરકદુગ, સ્થાવરનામ, સૂક્ષ્મનામ, સાધારણનામ, આતાપનામ, એ શેળ પ્રકૃતિને ક્ષય કરે. ત્યારપછી જે આઠ કષાય શેષ રહ્યા હોય તેને ક્ષય કરે. એ સર્વ અંતમુહુર્તમાં જ ખપાવે. અહિં કઈક કહે છે કે એકેંદ્રિય જાતિ આદિક શી પ્રકૃતિ ખપાવવા માંડે તેની વચ્ચે આઠ કષાયને ક્ષય કરે, તે પછી ૧૬ પ્રકૃતિને ક્ષય કરે. ત્યારપછી નપુંસકવેદ અને સ્ત્રીવેદને ક્ષય કરે. ત્યારપછી હાસ્યપક ખેવે, તે પછી પુરૂષવેદના ત્રણ ખંડ કરીને બે ખંડ સમકાલે ખેપવે. ત્રીજો ખંડ સંજવલન ક્રોધમાંહે નાખે. પુરૂષ આરંભે ત્યારે એ અનુકમ જાણ, સ્ત્રી પ્રારંભે ત્યારે પ્રથમ નપુંસકવેદ, પછી પુરૂષવેદ, પછી હાસ્યષક અને પછી સ્ત્રીવેદ પવે. નપુંસક પ્રારંભે ત્યારે અનુદિત પણ પ્રથમ સ્ત્રીવેદ, પછી પુરૂષદ, પછી હાસ્યષક, પછી નપુંસક ક્ષય કરે. ત્યારપછી સંજવલન ક્રોધ ખેપવે; તેને અંશ રહે તે માનમાં નાખે, પછી સંજ્વલન માન ખેપવે. તેનો અંશ માયામાં નાખે. પછી સંજ્વલની માયા ખેપવે, તેને અંશ લેભમાં
Page #92
--------------------------------------------------------------------------
________________
છઠો કર્મગ્રંથ.
( ૭)
નાખે, પછી સંજ્વલન લેભ એપવે. તે લાભનો છેલ્લો અંશ તેના અસંખ્યાતા ખંડ કરીને જુદા જુદા કાલભેદે છે. તેને વલી છેલ્લે ખંડ તેના અસંખ્યાતા ખંડ કરીને પ્રતિ સમયે એકેક ખંડ એપવે, એમ અસંખ્યાતીવાર કરીને મૂલથી લેભ ખેપવે. ત્યારપછી બે નિદ્રા ખે. તે પછી ક્ષીણમેહને અંતે પાંચ જ્ઞાનાવરણુ, ચાર દર્શનાવરણી, પાંચ અંતરાય એ ચાર પ્રકૃતિ ક્ષય કરીને કેવલજ્ઞાની કેવલદશનીય થાય. એ સર્વ મોહપ્રકૃતિ અંતમુહ પ્રત્યેક પવે. અને શ્રેણિને કાલ પણ અંતમુહુતનો હોય. અંતમુહુર્તના અસંખ્યાતા ભેદ છે માટે. એ પ્રમાણે ક્ષપકશ્રેણિનું સ્વરૂપ કહ્યું.
શ્રી દેવેંદ્રસૂરિએ ચાર પ્રથમ વર્ણવ્યા તે તથા આ શતકનામા પંચમ કર્મગ્રંથ પોતાને સ્મરણ કરવા માટે લખ્યો.
|| ઇતિ પંચમ કર્મગ્રંથ છે
શ્રી વીરપ્રભુને નમસ્કાર કરીને સંતતિકા નામે ષષ્ઠ કર્મગ્રંથ કહે છે–ગ્રંથના આરંભમાં પ્રથમ મંગલ અવશ્ય કરવું તે વિદનના નાશ માટે છે. ૧. અભિધેય તે ગ્રંથમાં કહેવા લાયક વસ્તુ ૨. સંબંધ તે વાગ્યે વાચક અથવા ઉપાયોપેય, ગ્રંથ પોતે તે વાચક, તેમાં પ્રતિપાદન કરેલે જે વિષય તે વાચ્ચ. મૂલ સિદ્ધાંતને આધારે જે ગ્રંથ પાછલથી લખાયો હોય તેને ગુરૂપરંપરાથી મૂલ સિદ્ધાંત સાથે જે સંબંધ તેને શાસ્ત્ર-સંબંધ કહીએ ૩. પ્રોજન તે ગ્રંથને કહેવાનું અને સાંભલવાનું જે ફલ તેનું નામ પ્રયોજન. તે પ્રોજન અનંતર અને પરંપરા એમ બે પ્રકારનું છે. તેમાં શ્રોતાને જે કાંઈ જ્ઞાનની પ્રાપ્તિ થાય તે અનંતર પ્રયોજન, અને વકતાને જે પરોપકાર થાય તે અનંતરપ્રયજન પરંપરાએ બન્નેને મેક્ષની પ્રાપ્તિ થાય તે પરંપરાપ્રયોજન ૪.
સિદ્ધ થયેલા છે પદે જેને વિષે એવા ગ્રંથથકી બંધ ઉદય અને સત્તા પ્રકૃતિના સ્થાનના મહેટા અથવાલા અને દૃષ્ટિવાદત્રના સારભૂત રહસ્ય છે જે માટે દૃષ્ટિવાદનો ચોથો ભેદ જે પૂર્વગત નામે છે, તેમાં ૧૪ પૂર્વ છે, તેમાં બીજું અગ્રાયણીય નામે પૂર્વ છે
Page #93
--------------------------------------------------------------------------
________________
(૮૦) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા તેમાં ૧૪ વસ્તુ છે. તેમાંને પાંચમી વસ્તુમાં ૨૦ પ્રાકૃત છે, તેમાં ચોથે કમ પ્રકૃતિ નામે પ્રાભૂત ચોવીસ અનુગદ્વારમય છે. તેમાંથી એ ત્રીજો બંધદય સત્તાનો સંક્ષેપ કહીશ. એ શાસનું મૂલ સવા વાકય છે એમ દેખાડયું.
કેટલી પ્રકૃતિ બાંધતો કેટલી પ્રકૃતિ વેદ, અથવા કેટલી પ્રકૃતિ બાંધતાં અને કેટલી પ્રકૃતિ વેદતાં પ્રકૃતિનાં સત્તાસ્થાન કેટલાં હોય તે સંબંધિ મૂલ અને ઉત્તરપ્રકૃતિને વિષે ભાંગાના વિકલ્પ જાણું લેવાં. અષ્ટવિધ, સમવિધિ અને ષવિધ બંધકને વિશે ઉદય અને સત્તાએ આઠે કર્યો હોય. એકવિધ બંધકને વિષે ત્રણ વિકલ્પ અને બંધના અભાવે એક વિકલ્પ હેય.
જીવસ્થાનને વિષે તથા ગુણસ્થાનને વિષે મૂલ પ્રકૃતિના ભાંગા કહે છે–તેર જીવના ભેદને વિષે સાતને બંધ, આઠનો ઉદય, આતની સત્તા, તથા આઠને બંધ, આઠને ઉદય, આઠની સત્તા. ૨. એક સંજ્ઞા પર્યાપ્તાને વિષે પાંચ ભાંગા હોય. પ્રથમના બે તથા છને બંધ, આઠને ઉદય, આઠની સત્તા. એકનો બંધ, સાતને ઉદય, આઠની સત્તા એકને બંધ, સાતનો ઉદય, સાતની સત્તા. એવં ૫. કેવલિના બે, એકને બંધ, ચારને ઉદય, ચારની સત્તા. ચાર ઉદય, ચારની સત્તા. એવં મુલકર્માના સાત ભાંગા જાણવા. તથા ત્રીજું અને આઠમાથી ચાદમાં ગુણઠાણાસુધિ એક વિકલ્પ. ત્રીજું, આઠમું, નવમું એ ત્રણ ગુણઠાણાને વિષે સાતને બંધ, આઠનો ઉદય અને આઠની સત્તા. દશમે ગુણઠાણે છને બંધ, આઠને ઉદય અને આઠની સત્તા. અગ્યારમે એનો બંધ, સાતને ઉદય, આઠની સતા. બારમે એકને બંધ, સાતને ઉદય અને સાતની સત્તા. તેરમે એકને બંધ, ચારને ઉદય અને ચારની સત્તા. ચંદમે ચારને ઉદય અને ચારની સત્તા. એવં આઠ ગુણઠાણાને વિષે એક વિકલ્પ જાણો.
પ્રથમથી ત્રીજા શિવાય સાતમા ગુણઠાણાસુધિ સાતને બંધ, આઠને ઉદય અને આઠની સત્તા. આઠને બંધ, આઠને ઉદય અને આઠની સત્તા. એવં છ ગુણઠાણાને વિષે બે વિકલ્પ જાણવા.
Page #94
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠા કગથ
મૂલ પ્રકૃતિના બધાદયસત્તા સંવૈધભાંગા ભાંગા બંધ ઉદય | સત્તા ૧૪ જીવભેદે ૧૪ ગુણસ્થાને
૧/૨/૪/૫/ ૬/૭
..
જ
૩
ܡ
*
૫
८
७
७
૬
૧
૧
; ૧
८ ८
.
८
'
હ
જ
८
૪
८
'
G
સત્તિપર્યા૦ ૧
કેલિનઃ
જ॰અંતર્મુ॰ઉ॰ નવ વર્ષાનપૂર્વ કાટિ:
કેવલિનઃ
૧૪ મે
હ્રસ્વપ'ચાક્ષરમિત
હવે ઉત્તરપ્રકૃતિની સંખ્યા કહે છે—જ્ઞાનાવરણી ૫, દનાવરણી ૯, વેદની ર, મેહુનીયની સત્તાર્દિકે ૨૮ અને બધે ૨૬. આયુની ૪૬ નામની ૪૨, તે અંધ અને ઉદ્ભયે ૬૭ હાય, અને સત્તાએ ૯૩ અથવા ૧૦૬ હોય. ગાત્રની ૨, અંતરાયની ૫, એ અનુક્રમે આઠ ફની ઉત્તરપ્રકૃતિ કહી. હવે એના અધ, ઉત્ક્રય અને સત્તા સવેધે ભાંગા કહે છે—જ્ઞાનાવરણી અને અંતરાય પ્રથમથી દશમા ગુણઠાણાસુધિ સર્વ જીવ પાંચે ભેગી બાંધે તે માટે પાંચના અધ, પાંચના ઉદ્દય, પાંચની સત્તા એ ૧ ભાંગેા. અગ્યારમે તથા બારમે ગુણુતાથે મધ અભાવે પાંચના ઉડ્ડય અને પાંચની સત્તા એવ એ ભાંગા જાણવા. ચૌદ જીવના ભેદને વિષે પાંચના અધ, પાંચના ઉય, પાંચની સત્તા. એક સજ્ઞી પર્યાદાને વિષે પાંચના ઉય અને પાંચની સત્તા. એવ એ ભાંગા જાણવા.
હવે દર્શનાવરણીના સંવેધ ભાંગા કહે છે—દનાવરણીત
૪
૧૪
૪ ४
૧૪
સનિપર્યં૦ ૧
સન્નિપ૰
:૧/૨/૩ /૪/ ૫/૬/૭/૮/૯
( ૮ )
૧૦ મે
૧૧ મે
૧૨ મે
૧૩ મે
ભંગાનાં કાલમાન અંતર્મુર્ત્ત માન
જધન્ય અત॰/ ઉત્ કૃષ્ટ ષડ્માસાન ૩૩ સાગર અન્ત ન્યૂન પૂર્વ કાટિત્રિભાગા ધિક
.
જ॰ ૧ સમય, ઉ અંતર્મુહૂર્તે
જ॰ ૧ સમય, ઉ અંત
ત્ત
અત હત્ત
Page #95
--------------------------------------------------------------------------
________________
( ૮૨ )
ક્રમ પ્રકૃતિ યંત્ર ગણિત માલા
વિષે નવના, છતા, અને ચારતા, એવં ત્રણ સ્થાના અધના અને સત્તાના સરખા હાય. ઉદ્દયસ્થાના ચાર તથા પાંચના એમ એ હોય. નવવિધ અધકને વિષે ચાર અથવા પાંચના ઉદ્દય અને નવની સત્તા હોય. છ અને ચારના બુધે પૂતિ પ્રકારે ચાર પાંચના ઉત્ક્રય અને નવની સત્તા. ચારતા બંધ અને ચારના ઉદ્દયને વિષે છ ની સત્તા પણ હાય. મધના વિચ્છેદ્ર થયે છતે ચાર અથવા પાંચના ઉદ્દય અને નવની સત્તા તેમજ ચારના ઉદ્દય અને છ અથવા ચારની સત્તા હાય એવ અગ્યાર ભાંગા જાણવા.
દનાવરણસ્ય અધાદયસત્તાસંવધે ભગાઃ ૧૧/૧૩ નિદ્રાણાં પૃથક્ નાભગ્રહણેન ભગાઃ ૨૧।૨૫
અનુક્રમ. મધ ઉદ્દય સત્તા ભાંગા ગુણસ્થાનેયુ.
૧
૯
४
૩
૪
પ્
७
८
mx
૧૦
!
૧૧
૧૨
પ્
૧૩
૪
એ ભાંગામાં આઠમા અને
.
.
૯
૯
૯
n
૧
૫
૧
૫
૧
૧/૨
૧/૨
૩/૪/૫/૬/૭/૮ 3/8/4/5/0/6 * ? ૮/૯/૧૦ ૮/૯/૧૦ ઉપશમશ્રેણિ
૯/૧૦ ક્ષપકને
૯/૧૦ મતાંતર
૧૧ ઉપશામક
૧૧ ઉપશામક
૧૨ દ્વિચરમસમયપર્યંત
૧૨ મતાન્તરે
૧૨ ચરમસમયે
૪
૧
બારમા એ એ
ભાંગા કસ્તવને અભિપ્રાયે લખ્યા છે અને શેષ ૧૧ ભાંગા આ ગ્રંથના મતે કહ્યા છે.
* અહીં નિદ્રાના પાંચ ભાંગા છઠ્ઠા સુધી ઘટે, માત્ર એજ ભાંગા આગળના ગુણસ્થાને ઘટે.
૧ ઉપશામકને અને ક્ષપકને નવમાના પહેલા ભાગ સુધી.
Page #96
--------------------------------------------------------------------------
________________
( ૮૩ )
છઠે કર્મગ્રંથ. બંધદયસત્તાસંઘે ભંગાર
1 c ગોત્રકર્મ
આ
ઉ૦ | સર
ગુણસ્થાનેy.
નીચ, નીચ નીચા ૧ તેજોવાયુપુતદાગતતિર્યક્ષ વા કિયત્કાલ
૧/૨
૧/૨
૧/૨/૩/૪/૫ ૧/૨/૩/૪/૫/૬/૭/૮/૯/૧૦ ૧૧/૧૨/૧૩/૧૪ માના દિચરમ સમયપર્યત
૧૪ ચરમ સમયે વેદનીયસ્ય બંધદયસત્તાસંધે ભંગાર ૮ ભાંગા ૮ બ૦
ગુણસ્થાનેy.
૧/૨/૩/૪/૫/૬ ૧/૨/૩/૪/૫/૬ ૧ થી ૧૩ લાગે
૧ થી ૧૩ લગે ૧૪ દિચરમ સમય પર્યત
૧૪ ,, ૧૪ ચરમ સમયે
સા
| ૧૪ ચરમ સમયે
Page #97
--------------------------------------------------------------------------
________________
(૮૪)
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
આયુકર્માણ બંધદયસત્તાસંધે ભંગાર ર૮
ત૬ યંત્રકમિ.
નરકગતિૌ આયુ સંવેધે ભંગાઃ ૫ બ૦ ઉ સવ ગુણઠાણે ભંગાવસ્થા ન ન ૧/૨/૩/૪ બંધકાલાપૂર્વ ૧/૨
બંધાવસ્થામાં ૧/૨/૪
બંધાવસ્થામાં ૧/૨/૩/૪ બંધકાલપછી | 0 | ના નામ | ૧/૨/૩/૪ બંધકાલપછી
ܕ
ܕ
ܕ
૨ ૦
#
તિર્યગતી આયુ સંવેધે ભંગાર ૯ | તિ | તિ ૧/૨/૩/૪/૫ બંધકાલાપૂર્વ તિ નતિ ૧
બંધાવસ્થામાં તિ તિ,તિ ૧/૨ બંધાવસ્થામાં તિ અતિ ૧/૨ બંધાવસ્થામાં
૧/૨/૪/૫ બંધાવસ્થામાં
૧/૨/૩/૪/૫ બંધકાલપછી તિ તિ,તિ ૧/૨/૩/૪/૫ બંધકાલપછી તિ તિમ ૧/૨/૩/૪/૫ બંધકોલપછી
તિદે | ૧/૨/૩/૪/૫ બંધકાલપછી
૦ #
૦
# ૦
2 ૦
0 ૦
Page #98
--------------------------------------------------------------------------
________________
- છઠે કર્મગ્રંથ
( ૮૫ )
મનુષ્યગત આયુવેધે ભંગાર ૯
-
સર્વગુણેખું
-
-
૧/૨
બંધકાલાપૂર્વ આયુર્ભધકાલે આયુર્ભધકાલે આયુર્ભધકાલે આયુર્ભધકાલે
૧/૨
૧/૨/૪/૫/૬/૭
બંધકાલપછી
-
-
બંધકાલપછી
૧/૨/૩/૪/૫/૬/૭
૧/૨/૩/૪/૫/૬/૭ મ ૧/૨//૪/૫/૬/૭ મ, દે| ૧ થી ૧૧ લગે
બંધકાલપછી
2
બંધકાલપછી
દેવગતો આયુરોધે ભંગાર ૫
૧/૨/૩/૪
બંધકાલાપૂર્વક
૧/૨
આયુર્ભધકાલે
A
sw
(E we w w w
w = (E run w
)
આયુબંધકાલે
૧/૨/૪ ૧/૨/૩/૪ ૧/૨/૩/૪
બંધકાલપછી
બંધકાલપછી
Page #99
--------------------------------------------------------------------------
________________
( ૮૬)
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા
મોહનીકર્મના દશ બંધ સ્થાનક–૨૨, ૨૧, ૧૭, ૧૩, ૯, ૫, ૪, ૩, ૨, ૧. એવં દશ. અાવીસ પ્રકૃતિમાં સમ્યકત્વમેહની અને મિશ્રમેહની એ બે બંધ આવે નહિં. ત્રણ વેદમાંથી એક કાલે એકજ વેદનો બંધ હેય. બે યુગલમાંથી એકજ યુગલ બંધાય માટે ૨૮ માંહેથી આ છ વિના ઉત્કૃષ્ટપણે ૨૨ નું બંધસ્થાનક મિથ્યાત્વગુણઠાણે હોય છે. તેમાંથી મિથ્યાત્વ વિના બીજે ગુણઠાણે ૨૧ ને બંધ ૨. અનંતાનુબંધી ૪ વિના ત્રીજે તથા ચેાથે ગુણઠાણે ૧૭ ને બંધ ૩ અપ્રત્યાખ્યાની ૪ વિના પાંચમે ગુણકાણે ૧૩ ને બંધ ૪. પ્રત્યાખ્યાની ૪ વિના છઠાથી આઠમા ગુણઠાણાસુધિ ૯ ને બંધ ૫. હાસ્ય, રતિ, ભય અને કચ્છા એ ૪ વિના નવમે ગુણઠાણે પ્રથમ ભાગે ૫ ને બંધ ૬. પુરૂષવેદ વિના બીજે ભાગે ૪ ને બંધ ૭. સંnલનોધ વિના ત્રીજે ભાગે ૩ નો બંધ ૮ માન વિના ચોથે ભાગે ૨ ને બંધ ૯. માયા વિના પાંચમે ભાગે ૧ નો બંધ ૧૦. તે પછી દશમે ગુણકાણે મેહનીને અબંધક થાય. એ દશ બંસ્થાનક કહ્યાં.
હવે ઉદયસ્થાનક કહે છે–૧, ૨, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦ એ નવ ઉદયસ્થાનક છે. એ દશમાં ગુણઠાણાથી માંડીને પશ્ચાનુ પૃવિએ કહે છે–સંજવલના ચાર કષાયમાંહેથી એકનો ઉદયસ્થાનક હેય ૧. તે સાથે એક વેદનો ઉદયસ્થાન ૨. તે માંહે હાસ્ય રતિ ભળે એટલે ચારનો ઉદયસ્થાનક ૩. ભય સાથે પાંચનો ૪. છાસાથે છ નો પ. પ્રત્યાખ્યાન એક કષાય સાથે ૭ ને ૬. અપ્રત્યાખ્યાન એક કષાય સાથે ૮ ને ૭. અનંતાનુબંધી એક કષાય સાથે ૯ ને ૮. મિથ્યાત્વ સાથે ૧૦ ને ૯. એ નવ ઉદયસ્થાનક કહ્યાં.
હવે સત્તાસ્થાનક કહે છે --- ૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૩, ૨૨, ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૫, ૪, ૩, ૨, ૧. સર્વ પ્રકૃતિ ૨૮ નું સત્તાસ્થાનક હોય તે સમ્યકત્વ પામીને પડતાને હોય ૧ સમીકીતાહની વિના ૨૭ નું ૨. મિશ્રમેહની વિના ર૬ નું અનાદિ મિથ્યાત્વીને પણ એ સ્થાનક હેય. ૩. અનંતાનુબંધી ૪ ક્ષય થયે છતે ૨૪ નું ૪. મિધ્યાત્વ વિના ૨૩ નું પ મિશ્ર વિના ૨૨ નું ૬. સમકીતમેહની વિના ૨૧ નું એ સ્થાનકે સાયકસમકીત થાય ૭. પ્રત્યાખ્યાની તથા અપ્રત્યાખ્યાની આઠ વિના ૧ નું નવમા ગુણઠાણાના ત્રીજે ભાગે
Page #100
--------------------------------------------------------------------------
________________
છઠે કર્મગ્રંથ.
(૮૭). હોય ૮. નપુંસદ વિના ચોથે ભાગે ૧૨ નું ૯. સ્ત્રીવેદ વિના પાંચમે ભાગે ૧૧ નું ૧૦ હાસ્યાદિ છ વિના છઠે ભાગે પ નું ૧૧. પુરૂષ વિના સાતમે ભાગે ૪ નું ૧૨. સંજવલનોધ વિના આઠમે ભાગે ૩ નું ૧૩. સંજવલનમાન વિના નવમે ભાગે ૨ નું ૧૪. માયા વિના દશમે ગુણઠાણે ૧ લભનું સત્તાસ્થાન ૧૫. એવં પંદર સત્તાસ્થાન જાણવા.
હવે મેહનીના બંધસ્થાને ભાંગ કહે છે–૨૨ ના બંધે ૬, ૨૧ ના બંધ ૪, ૧૭ ન તથા ૧૩ ના બંધે બેબે, નવના બંધકને પણ બે ભાંગ હોય. એથી આગલના બંધે એકેક ભાગ હેય. સર્વ મલી ૧૦ બંધસ્થાનકે ૨૧ ભાંગા થાય.
હવે મેહનીના બંધસ્થાને ઉદયસ્થાન કહે છે. ર૨ ના બંધે ૪ ઉદયસ્થાન ૭, ૮, ૯, ૧૦, સંજવલન, પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન, અનંતાનુબંધી એ ચાર ક્લાયમાંથી એકેક કષાય એવું ૪ કષાય. ત્રણ વેદમાંથી એક વેદ. બે યુગલમાંથી એક યુગલ, ભય, કુચ્છા, મિથ્યાત્વમોહની એવં ૧૦. મિથ્યાત્વ, અનંતાનુબંધી શિવાય ત્રણ કષાયમાંથી એકેક કષાય, ત્રણ વેદમાંથી એક વેદ, બે યુગલમાંથી એક યુગલ, કુલ ૭, તેના ભાંગા ૨૪ થાય, તે આ પ્રમાણે-બે યુગલને ત્રણ વેદે ગુણતાં ૬, તેને ચાર ક્રોધાદિકે ગુણતાં ૨૪. આ સાતના ઉદયમાં એક એવીતી થઈ. ૭માં ભય, કચછા અથવા અનંતાનુબંધી, આ ત્રણમાંથી એકેક નાખતાં ૮ ના ઉદયમાં ઉપર પ્રમાણે ગુણતાં ત્રણ ચોવીસી થાય. ૭ ના ઉદયમાં ભય અને કુમછા વા ભય અને અનંતાનુ બધી વા કુચછા અને અનંતાનુબંધી એમ બેબે નાખતાં નવના ઉદયમાં પણ ઉપર પ્રમાણે ત્રણ ચોવીસી થાય. ૭ ના ઉદયમાં ભય, કુચ્છા અને અનતાનુબંધી એ ત્રણે નાખતાં ૧૦ ના ઉદયમાં એક ચોવીસી થાય. કુલ ૨૨ ના બંધમાં ઉદય આશ્રી આઠ જેવીસી થઈ. ૨૧ ના બંધમાં ઉદય આશ્રી ત્રણ વિકલ્પ-૭, ૮, ૯, ચારે કષાયમાંથી એકેક કષાય, ત્રણ વેદમાંથી એક વેદ, એક યુગલ, આ સાતના ઉદયમાં પણ પૂર્વરીતે એક એવી સી. ૭ માં ભય કે કચછા નાખવાથી આઠના ઉદયમાં બે ચોવીસી. ૭ માં ભય અને કુરછા બને નાખવાથી નવના ઉદયમાં એક ચોવીસી. કુલ ૨૧ ના બંધમાં ૪ ચોવીસી. ૨૧ નો બંધ બીજે ગુણઠાણે હોય ૧૭ ના બંધમાં ૪ ઉદયસ્થાન-૬, ૭, ૮, ૯. ૧૭ ને બંધ ત્રીજે ચેાથે ગુણઠાણે હેય. તેમાં ત્રીજે ગુણકાણે ત્રણ ઉદયસ્થાન
Page #101
--------------------------------------------------------------------------
________________
(૮૮) કમ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા ૭, ૮, ૯, ત્રણે જાતિના કષાયમાંથી એકેક, એક વેદ, એક યુગલ, મિશ્રમોહની, આ સાતના ઉદયમાં એક એવી સી. ૭ માં ભય વા કચ્છા નાખવાથી આઠના ઉદયની બે ચોવીસી. ૭ માં ભય અને કુચ્છા બને નાખવાથી નવના ઉદયની એક ચોવીસી. કુલ ૧૭ ના બંધમાં ત્રીજે ગુણકાણે ચાર ચોવીસી. એથે ગુણઠાણે ૪ ઉદયસ્થાન. ૬, ૭, ૮, ૯, ઉપશમસમકતી તથા ક્ષાયમકીતીને ૬ ને ઉદય ત્રણ કપાયમાંથી એકેક કષાય, એક વેદ, એક યુગલ, આ છના ઉદયની એક એવી સી. છમાં ભય કે કુચ્છા કે સમકતમેહની નાખવાથી ૭ ના ઉદયની ત્રણ વીસી. ૬ માં ભય અને કુછ વા ભય અને સમીકીત મેહની વા કુચ્છા અને સમકતાહની નાખતાં ૮ ના ઉદયની ત્રણ ચોવીસી, છમાં ભય, કુચ્છા અને સમકી મેહની ત્રણે નાખતાં નવના ઉદયની એક ચોવીસી. કુલ ચોથા ગુણઠાણે આઠ ચોવીસી. ૧૭ ના બધે કુલ ૧૨ વીસી થઇ. ૧૩ ના બંધમાં ચાર ઉદયસ્થાન ૫, ૬, ૭, ૮, પ્રત્યાખ્યાન, સંજવલન ક્રોધાદિમાંથી એકેક કષાય, એક વેદ, એક યુગલ. આ પાંચના ઉદયની એક ચોવીસી. ૫ માં ભય કે કુચ્છા કે સમડીતો૦ નાખતાં ૬ ના ઉદયની ત્રણ ચોવીસી. ૫ માં ભય અને કુચ્છા વા ભય અને સમકતોહની વા કુચ્છા અને સમકીત મેહની નાખતાં ૭ ના ઉદયની ત્રણ ચોવીસી. ૫ માં ભય, કુચ્છા અને સમકિત મેહની આ ત્રણ નાખતાં આઠના ઉદયની એક એવી સી. કુલ ૧૩ ના બંધે આઠ વીસી. ૯ ના બંધમાં છઠે ગુણઠાણે ૪ ઉદયસ્થાન-૪, ૫, ૬, ૭, એક કષાય, એક વેદ એક યુગલ આ ચારના ઉદયની એક એવી સી. ૪ માં ભય કે કુચ્છા કે સમકીતમેહની નાખતાં ૫ ના ઉદયની ત્રણ વીસી. ૪ માં ભય અને કુચ્છા કે ભય અને સમીકીત મેહની કે કુચ્છા અને સમકિત મેહની નાખતાં ૬ ના ઉદયની ત્રણ ચોવીસી. ૪ માં ભય, કુચ્છા, સમીતમેહની એ ત્રણે નાખતાં ૭ ના ઉદયની એક એવી સી. કુલ ૯ ના બંધે આઠ ચોવીસી. ૫ ના બંધમાં 1 ઉદયસ્થાન-૨ નું એક કષાય એક વેદ. એ બેનેજ ઉદય હાય. ૫ ને બંધ નવમા ગુણઠાણના પહેલે ભાગે હેય. ત્યાં હાસ્યાદિ ષકને ઉદય નથી તે માટે અહિં ચાર સંજવલન કષાયને ત્રણ વેદે ગુણતાં બારજ ભાંગા થાય. ચતુર્થધાદિક-(૪, ૩, ૨, ૧) ના બધે સર્વે એક પ્રકૃતિના ઉદયવાલા હેય છે. બંધના અભાવે પણ તેમજ એક પ્રકૃતિને ઉદય હેય. એવં ૪
Page #102
--------------------------------------------------------------------------
________________
છઠે કમળ
( ૮ ) બંધના ૪ ૩ બંધના ૩, ૨ બંધના ૨, ૧ બંધને ૧. અબંધને ૧. એવં ૧ ઉદયના ૧૧ ભાંગા જાણવા.
હવે દશાદિક પશ્ચાનુપૂર્વિએ એકથી ઉદયસ્થાનકને વિષે જેટલા ભાંગા હોય તે કહે છે–દશને ઉદયે ૧ ચોવીસી. નવને ઉદયે ૬. આઠને ઉદયે ૧૧. સાતને ઉદયે ૧૦. છે ને ઉદયે ૭. પાંચને ઉદયે ૪. ચારને ઉદયે ૧. કુલ ૪૦ જેવીસી થાય. એ ભાંગાની રીત પૂર્વે કહી છે તેમ જાણવી. તથા બેને ઉદયે ૧૨. એકને ઉદયે ૧૧. એવું ૨૩ ભાંગા હોય. અન્ય આચાર્યને મતે બેને ઉદયે ૨૪ ભાંગા ઉપજે, ૧૨ ભાંગા પાંચને બંધે બેને ઉદયે, અને ૧૨ ભાંગા ચારને બંધ બેને ઉદયે. એવં ર૪. એકને બધે ૧૧ ભાંગા, તે મતાંતર કહ્યું. તે ૪૦ ચોવીસીને એવી સગુણુ કર્યો હ૬૦ થાય, તે માંહે બે ઉદયના ૧૨ અને એક ઉદયના ૧૧ ભાંગા. એવં ૨૩ ભેળવીએ ત્યારે ૯૮૩ ભાંગા થાય. એટલા મેહનીકર્મના ઉદયના ભાગે કરીને સર્વ સંસારી છે મુંઝાણ પડયા છે. એ ૯૮૩ ભાગાને વિષે ૬૯૭ પદના વૃંદ હેય. અહિં એકેક પ્રકૃતિનું નામ તે એકે પદ કહીએ. તે દશને ઉદયે એકેકા ભાંગામાંહે દશ દશ પદ હેય. નવને ઉદયે એકેકા ભાંગા માંહે નવ નવ પદ હેય. એમ યાવત એકને ઉદયે એકેકા ભાંગા માંહે એકેકજ પદ હેય. તે માટે દશેદયના ભાંગા દશગુણ કરીએ ત્યારે ર૪૦ પદદ થાય. એમ સર્વને ગુણાકાર કરીને એને ઐક્ય કીધે ૬૪૭ પદછંદ થાય. એટલા મેહનીના પદદ કરીને રાવ સંસારી જીવ મુંઝાયેલા જાણવા. મતાંતરે ૯૯૫ ઉદયના અને ૬૯૭૧ પ્રકૃતિના સમૂહે સંસારી જી મુંઝાયેલા જાણવા.
Page #103
--------------------------------------------------------------------------
________________
(૯૦).
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
ઉદયસ્થાનેષ
વીશી |
0 | પદાનિ. " | ચોવીશી
ભાંગે
પદવૃંદ
દોદ
૨૪૦
૧૪૪
૨૬૪
૧૨૯૬ ૨૧૧૨ ૧૬૮૦ ૧૦૦૮
२४०
૧૬૮
નવોદયે અોદયે સણોદયે પડુદયે પદયે ચતુરૂદ ક્રિકેટ એકાદ ઐકયે મતાંતરે ક્રિકેદ તદા ઐકય|
૧૧
૧૧
?
?
૬૯૪૭
४८
૯૯૫
૬૯૭૧
હવે બંધસ્થાને સત્તાસ્થાન કહે છે–રર ન બંધ મિથ્યાષ્ટિને હેાય છે. તેના ઉદયસ્થાન ૭, ૮, ૯, ૧૦ એવં ૪. ૭ ના ઉદયમાં એક ૨૮ નું સત્તાસ્થાન, અનંતાનુબંધી ઉદયમાં ન હોવાથી. ૮ ના ઉદયમાં ૨૮, ૨૭, ૨૬ એવં ૩.૨૬ નું સત્તાસ્થાન અનાદિમિથ્યાત્વીને પણ હેય. ૯ ના ઉદયમાં ૨૮, ૨૭ ૨૬ એવં ૩. આઠ અને નવમાં અનંતાનુબંધીના ઉદયવિનાની તે ૨૮ નુંજ સત્તાસ્થાન, અને અનંતાનુબંધના ઉદયવાલાને ત્રણ સત્તાસ્થાન. ૧૦ ના ઉદયમાં ૨૮, ૨૭, ર૬ એવં ૩ સત્તાસ્થાન, અનંતાનુબંધી અવશ્ય હેવાથી. ૨૧ ના બંધમાં એક ૧૮ નું જ સત્તાસ્થાન. ઉદયસ્થાન ત્રણ ૭, ૮, ૯. એ ત્રણેમાં સમ્યકત્વગુણવડે મિથ્યાત્વ શુદ્ધ કરેલ હોવાથી એકજ ૨૮ નું સત્તાસ્થાન. ૨૧ ને બંધ બીજે ગુણઠાણે હેય. ૧૭ ના બંધમાં ૨૮,
Page #104
--------------------------------------------------------------------------
________________
છઠે કર્મગ્રંથ.
( ૧ ). ર૭, ૨૪, ૨૩, ૨૨, ૨૧ એવં છે સત્તાસ્થાન. તેમને બંધ ત્રીજે તથા ચેથે ગુણઠાણે હોય છે. ત્રીજે ગુણઠાણે ૭, ૮, ૯ એવં ત્રણ ઉદય
સ્થાન. તથા એથે ગુણઠાણે ૬, ૭, ૮, ૯ એવં ચાર ઉદયસ્થાન હેય. છના ઉદયવાલા ઉપશમસમીકીતીને ૨૮, ૨૪ એવં ૨. તથા ક્ષાયકસમકીતીને ૨૧ નું સત્તાસ્થાન હેય. કુલ છ ના ઉદયમાં ૨૮, ૨૪, ૨૧ એવં ત્રણ સત્તાસ્થાન. સાતના ઉદયમાં મિશ્રગુણઠાણે ૨૮, ૨૭, ૨૪, ૨૩, ૨૨, ૨૧ એવં છ સત્તાસ્થાન. ૨૮, ૨૪ ઉપશમસમકીતીને હાય. ૨૩. ૨૨, ક્ષયપસમકીતીને હોય. ૨૧ નું સાયકસમકીતીને હોય. ચેથા ગુણઠાણાવાલાને ૭ ના ઉદયમાં ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧ એવં પ સત્તાસ્થાન હેય. ૨૮, ૨૪ ની ઉપશમવાલાને કે ક્ષયોપશમવાલાને પણ ૨૪ ની સત્તા તો અનંતાનુબંધીની વિસંયોજન કર્યા પછી. ૨૩ અને ૨૨ ની સત્તા પશમવાલાને, તેમાં અનંતાનુબંધી અને મિથ્યાત્વ ખપાવનારને ૨૩. અને મિશ્ર ખપાવનારને રર. સમકતનેહની ખપાવતાં ચરમ ગ્રાસે વર્તત કઈ જીવ કાલ કરે તે તે ચારે ગતિમાં પામીએ, તેથી ૨૨ નું સત્તાસ્થાન પણ ચારે ગતિમાં હોય. તથા ૨૧ ની સત્તા ક્ષાયકસમીતીનેજ હોય. આઠના ઉદયમાં પણ ત્રીજા ચેથા ગુણઠાણાવાલાને ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧ એવં પાંચ સત્તાસ્થાન. નવના ઉદયમાં પણ તેજ પ્રમાણે સમજવું. વિશેષ એટલે કે નવને ઉદય ક્ષયપસમીતીનેજ હોય, તેથી ૨૮, ૨૪, ૨૩, ૨૨ એવં ૪ સત્તાસ્થાન હોય.
૧૩ ના બંધમાં ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧ એવં ૫ સત્તાસ્થાન. ૧૩ ના બંધવાલા તિર્યંચ અને મનુષ્ય હોય છે. તેમાં તિર્યંચને ૫, ૬, ૭, ૮ એવં ચાર ઉદયસ્થાન હોય, તથા ૨૮, ૨૪ એવં બે સત્તા સ્થાન હોય, કારણ કે બીજા સત્તાસ્થાન તિર્યંચને ન હોય. બીજ સત્તાસ્થાન તો ક્ષાયક ઉત્પન્ન મનુષ્યને હોય છે. અને ક્ષાયકવાલે તિર્યંચમાં જાય તે અસંખ્ય આયુમાંજ જાય છે. ત્યાં દેશવિરતિ ન હોવાથી તેને ૧૩ ને બંધ હેત નથી. ૨૮ ની સત્તા ઉપશમ અને વેદકાસમકાતીને હોય છે. તેમાં ઉપશમ ઉત્પન્ન કાલે અંતરકરણના કાલમાં વર્તતા જીવમાં કેઇ દેશવિરતિપણું પણ પામે છે, કઈ મનુષ્ય સર્વવિરતિ પણ અંગીકાર કરે છે. ૨૮ ની સત્તા વેદકવાલાને હોય છે. અને અનંતાનુબંધની વિસયેજના કર્યા પછી ૨૪ ની સત્તા હોય. ૫ ના ઉદયમાં દેશવિરતિ મનુષ્યને ૨૮, ૨૪, ૨૧ એવં ત્રણ સત્તાસ્થાન,
Page #105
--------------------------------------------------------------------------
________________
(૯૨) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા. ૬-૭ ના ઉદયમાં ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧ એવં પાંચ સત્તાસ્થાન. ૮ ના ઉદયમાં ૨૧ વિના ઉપર પ્રમાણે ૪ સત્તાસ્થાન.
૯ ના બંધમાં છઠે તથા સાતમે ગુણઠાણે ૪ ના ઉદયમાં ૨૮, ૨૪, ૨૧ એવં ૩ સત્તાસ્થાન. ૫ તથા ૬ ના ઉદયમાં ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧ એવં ૫ સત્તાસ્થાન. ૭ ના ઉદયમાં ૨૧ વિના ૪ સત્તાસ્થાન. ૫ ના બંધમાં ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧ એવં છ સત્તાસ્થાન. ૨૮, ૨૪ ઉપશમશ્રેણિમાં ઉપશમસમીકીતીને હેય. ૨૧ ની સત્તા ઉપશમશ્રેણિમાં ક્ષાયકસમકિતીને બીજા ત્રીજા કષાયની ચેકડી ન ખપાવે ત્યાં સુધિ હેય. એ બે ચેકડી ખપાવે ત્યારે ૧૩ ની સત્તા હેય. નપુંસકવેદ ખપાવે ત્યારે ૧૨ ની સત્તા. સ્ત્રીવેદ ખપાવે ત્યારે ૧૧ ની સત્તા. ૪ ના બંધમાં ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪ એવં છ સત્તાસ્થાન. ૨૮, ૨૪ અને ૨૧ ની સત્તા ઉપશમણિમાં પણ જે નપુંસક દે ક્ષપકશ્રેણિ માંડે તે સમકાલે નપુંસકવેદ અને સ્ત્રીવેદ ખપાવે. તેજ વખતે બંધમાંથી પુરૂષદ ખપાવે. પછી પુરૂષવેદ અને હાસ્યાદિ ષક સત્તામાંથી ખપાવે. ત્યારે તે ન ખપાવે ત્યાં સુધિ ૧૧ ની સત્તા. ખપાવ્યા પછી ૪ ની સત્તા. સ્ત્રીવેદે ક્ષપશ્રેણિ માંડનારને પણ એ પ્રમાણે ૧૧ અને ૪ ની સત્તા. તે બનેને ૫ ની સત્તા હોય. પુરૂષવેદે ક્ષપકશ્રેણિ માંડનારને હાસ્યાદિ ષકની સાથે જ પુરૂષદનો બંધમાંથી ક્ષય થાય છે. તેથી ચતુવિધ બંધકાલે તેને ૧૧ નું સત્તાસ્થાન હેતું નથી, પણ ૫ નુંજ સત્તાસ્થાન હોય છે. તે ૫ ની સત્તા બે સમય ઊણું આવલિકાપર્યત જાણવી. પછી પુરૂષદ ખપાવતાં ૪ ની સત્તા, તે પણ અંતમુહુર્તની જાણવી. ૩, ૨ અને ૧ ના બંધમાં પાંચ પાંચ સત્તાસ્થાન હેય. ૩ ના બંધમાં ૨૮, ૨૪, ૨૧, ૪, ૩ એવં ૫ સત્તાસ્થાન. ૨ ના બંધમાં ૨૮, ૨૪, ૨૧, ૩, ૨ એવં ૫ સત્તાસ્થાન. ૧ ના બંધમાં ૨૮, ૨૪, ૨૧, ૨, ૧ એવ ૫ સત્તાસ્થાન. અબંધકમાં ૨૮, ૨૪, ૨૧, ૧ તેમાં ત્રણ ઉપશમશ્રેણિમાં અને એક સંજ્વલન લેભ ન ખપે ત્યાંસુધિ દશમે ગુણઠાણે ક્ષેપકને એકની સત્તા હેય. અને બંધ ઉદયને અભાવે પણ અગ્યારમે ગુણઠાણે ૨૮, ૨૪, ૨૧ એ ત્રણ સત્તાસ્થાન હેય. એ પ્રમાણે મેહનીકમના ૧૦ બંધસ્થાન, ૯ ઉદયસ્થાન, ૧૫ સત્તાસ્થાન કહ્યાં.
Page #106
--------------------------------------------------------------------------
________________
મોહનીયકર્મણઃ બંધદયસત્તાસ્થાનભંગાનાં યંત્ર,
| ઉદય |
ઉદય
| ૧૦ બંધ ભ| ઉદય
સ્થાનેષુ, ગ|સ્થાન)
| ઉદયભંગા ઉદયપદાનિ. |
| પદવૃંદ
સત્તાસ્થાનાનિ.
સંખ્યા
૧] ૨૨ બંધે ૬ ૭ | | |
૮ ૪ |
૧૯ર.
૭ ૬૮ ૧૬૮
૧૬૩૨.
६४८ ૨૪૦
૨૮ ૨૮,૨૭,૨૬ ૨૮,૨૭,૨૬ ૨૮,૨૭,૨૬
૨] ૨૧ બંધે જ છ | |
૨૪ો ૪૮
૯૬
२८
૭ ૧૬
૩૨ ૧૬૮.
૩૮૪
|
૨૮
- ૪ |
૨૪
૨૮
૩] ૧૭ બધે ર ) ૪ 1
-
૧૨ ૨૪ ૨૮૮
२२०८
૬ ૨૮
૯૨ ૧૪૪.
૬૭ર)
+ 9 = |
૧૨૦
૨૮,૨૪,૨૧ ૨૮,૨૭,૨૪,૨૩,૨૨,૨૧ ૨૮,૨૭,૨૪,૨૩,૨૨
૪૩૨)
૫ | ૧૩ બધે ર પ ૪૧
છ
૧૯૨ ૫૩ ૫૨ ૧૨૦ ૧૨૪૮ ૧૮ ૪૩૨)
૫૦૪ ૮ | ૧૯૨
૨૮,૨૪,૨૧ ૫ ૨૮,૨૪,૨૩,૨૨,૨૧
૨૮,૨૪,૨૩,૨૨,૨૧ ૪ ૨૮,૨૪,૨૩,૨૨
( ૯૩ )
૨૧/
છ
-
Page #107
--------------------------------------------------------------------------
________________
૬ | ૯ બંધ
| ૨
૪
ક.
૧૦૫૬
21. ૨૪
في بن
*
o
૪૩૨
૧
२४
२४
| ૫ બધે ૪ બંધ
|
૨૮,૨૪,૨૧ ૨૮,૨૪,૨૩,૨૨,૨૧ ૨૮,૨૪,૨૩,૨૨,૨૧ ૨૮,૨૪,૨૩,૨૨ ૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧ ૨૮,૨૪,૨૧,૧૧,૫,૪ ૨૮,૨૪,૨૧,૪,૩ ૨૮,૨૪,૨૧,૩,૨ ૨૮,૨૪,૨૧,૨,૧
૨૮,૨૪,૨૧,૧ ૩ | ૨૮,૨૪,૨૧
T
|
Go
|
|
૨ બધે ૧ બંધ
|
|
કમ પ્રકૃતિ યંત્ર ગણિત માલા
|
|
૧
| <|
|
? | - 1 ૦
| ° |
સર્વસંખ્યા ૨૧ રપ
૯૮૩
૨૮૮
RT 8 |
૬૯૪૭–૭૧/૧૦૧
૨૯૦
Page #108
--------------------------------------------------------------------------
________________
છઠે કર્મગ્રંથ.
( ૯૫ )
હવે નામકર્મના આઠ બંધસ્થાન કહે છે–૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૧ એવં ૮. તિર્યંચ મનુષ્યાદિ ગતિપણે તે દરેક સ્થાન અનેક પ્રકારે છે તે કહે છે–તિહાં તિર્યંચગતિ પ્રાગ્ય બાંધતાને સામાન્યપણે ૨૩, ૨૫, ૨૬, ૨૯, ૩૦ એ પાંચ બંધસ્થાન છે. તેમાં એકેદ્ધિ પ્રાયોગ્ય ૨૩, ૨૫, ૨૬ એ ત્રણ બંધસ્થાન હેય. તે કહે છેતિર્યંચદુગ, એકાંદ્રજાતિ, ઔદારિક, તેજસ અને કામણ એ ત્રણ શરીર, હું અકસંસ્થાન, ચાર વર્ણ, અગુરુલઘુ, ઉપઘાત, સ્થાવર, સૂક્ષ્મ અથવા બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક અથવા સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ્ય, અનાદેય, અયશ, નિરમાણુ એવં ૨૩ પ્રકૃતિને બંધ અપર્યાપ્ત એકેઢિ પ્રાયોગ્ય બાંધતાં તિર્યંચ તથા મનુષ્ય મિથ્યાદૃષ્ટિને હેય. ૨૩ ના ૪ ભાંગા-સૂક્ષ્મ પ્રત્યેક ૧, સૂક્ષ્મ સાધારણ ૨, બાદર પ્રત્યેક ૩, બાદર સાધારણ ૪, એવં ચાર. ૨૩ માં પરાઘાત અને ઉધાસ ભેળવતાં ૨૫ થાય. તે એકેદ્રિ પર્યાપ્ત પ્રાયોગ્ય બાંધતાં નારકીવિના ત્રણ ગતિવાલા મિથ્યાદષ્ટિને હેય.
તિર્યંચગ, એકેબ્રિજાતિ, ત્રણ શરીર, વર્ણાદિ ચતુષ્ક હુડકસંસ્થાન, અગુરુલઘુ, ઉધઘાત, નિરમાણુ પરાઘાત, ઉધાસ, સ્થાવર, સૂમ અથવા બાદર, પર્યાપ્ત, પ્રત્યેક અથવા સાધારણ શુભ અથવા અશુભ, સ્થિર અથવા અસ્થિર, દુર્ભાગ, અનાદેય, યશ અથવા અયશ. આ ૨૫ ભેદના ૨૦ ભાંગ તે આ પ્રમાણે–બાદર પર્યાપ્ત પ્રત્યેક આશ્રી સ્થિર અસ્થિર, શુભ અશુભ, તથા યશ અયશવડે ગુણતાં આઠ ભાંગા. બાદર પર્યાપ્ત સાધારણ આશ્રી શુભ અશુભ, સ્થિર અસ્થિવડે ગુણતાં ૪. સૂક્ષ્મપર્યાપ્ત, સાધારણ અને પ્રત્યેક એ બન્નેને શુભ અશુભ અને સ્થિરઅસ્થિર સાથે ગુણતાં ૮. તેને અયશ ન હોય. એવં ૨૦, આ ૨૫ માં આતાપ તથા ઉદ્યોત એ બેમાંથી એક ભેળવતાં ૨૬. તે પણ એકેંદ્રિ પર્યાપ્ત પ્રાયોગ્ય બાંધતાં નારકીવિના ત્રણે ગતિના મિશ્ચાદષ્ટિને હેય. તે ૨૬ ના ૧૬ ભેદ થાય તે આ પ્રમાણે આતાપને સ્થિર અસ્થિર સાથે ગુણતાં ૨. તેને શુભ અશુભ સાથે ગુણતાં ૪. તેને યશ અયશ સાથે ગુણતાં ૮. તેવાજ ઉદ્યોતના પણ ૮. કુલ એકેદ્રિ આશ્રી ૨૩ બંધના ૪. ૨૫ બંધના ૨૦. ૨૬ બંધના ૧૬. એવં ૪૦ ભાંગા થયા. વિકલેંદ્રિના ૨૫, ૨૯, ૩૦ એવું ત્રણ બંધસ્થાન. બેઈકિ અપર્યાપ્ત પ્રાગ્ય બાંધતાં મિથ્યાષ્ટિને
Page #109
--------------------------------------------------------------------------
________________
(૨૬)
કમ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
૨૫ ના બધ તે આ પ્રમાણે—તિર્થદુગ, આદારિશરીર, આદારિક અગાપાંગ, તેજસ અને કાણુ શરીર, વદ ચતુષ્ક, હુડકસ સ્થાન, છેવ ુ સથયણ, અનુરૂલઘુ, ઉપઘાત, ત્રસનામ, ભાદરનામ, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, અનાદેય, અયશ, નિરમાણ, દગ, એઇંદ્રિ જાતિ એવં ૨૫ માં અશુભ પ્રકૃતિજ હાય માટે એકજ ભાંગા થાય છે. આ ૨૫ માં અપર્યાપ્તને સ્થાને પ્રાપ્ત કરીને પરાઘાત, ઉશ્વાસ, ખગતિ અને દુઃસ્વર્ એ ચાર ભેલવતાં ૨૯ ના મધ થાય. આ ર૯ માં સ્થિર અસ્થિર, શુભ અશુભ અને યશ અયશ સાથે ગુણતાં ૮ ભાંગા થાય. આ ર૯ માં ઉદ્યોત બેલવતાં ૩૦ થાય. તેના પણ ઉપર પ્રમાણે ૮ ભાંગા. કુલ એઇંદ્રિ શ્રી ૨૫ ના ૧, ૨૯ ના ૮, ૩૦ ના ૮ એવ ૧૭ ભાંગા થાય. તેજ પ્રમાણે તે દ્રિ ચરિદ્રિ આશ્રી ૩-૩ અધસ્થાન તથા ૧૭–૧૭ ભાંગા થાય. કુલ વિકલે‚િ આથી ૫૧ ભાંગા થાય.
તિર્યંચ પંચક પ્રાયેાગ્ય ૨૫, ૯, ૩૦ એવ ૩ બધસ્થાન. તેમાં ૨૫ અપર્યાપ્ત તિર્યંચ પંચેગ્નિ સંબંધિ વિકલેકિની માફક ૨૫ ના મધના એક ભાંગા.
હવે ૯ પ્રકૃતિ કહે છે—તિર્યંચદુગ, ઔદારિકદુગ, તેજસ કામણુ શરીર, પાંચદ્રિ જાતિ, છમાંથી એક સંઘયણ, છમાંથી એક સંસ્થાન, એમાંથી એક ખત, ત્રસ ચતુષ્ક, સ્થિર કે અસ્થિર, શુભ કે અશુભ સુભગ કે દુર્ભ`ગ, આદેય કે અનાદેય, સુસ્વર કે દુસ્વર, યશ કે અયશ, અગુરુલથુ, ઉપઘાત, પરાઘાત, ઉશ્વાસ, નિર્માણ, વર્ણાદિચતુષ્ક. એવ ર૯ મિથ્યાદષ્ટિ ચારે ગતિના માંધે. સાસ્વાદની પણ ર૯ માંધે, પરંતુ સંઘયણ અને સંસ્થાન ૫ માંથી એકેક ખાધે. હું સઘયણસંસ્થાન ન માંધે, હું સંસ્થાને ગુણતાં ૬, તેને હું સંઘયણે ગુણતાં ૩૬, તેને એ ખતએ ગુણતાં ૭૨, તેને સ્થિર અસ્થિરે ગુણતાં ૧૪૪, તેને શુભ અશુભે ગુણતાં ૨૮૮. તેને સુભગ દુગે ગુણતાં ૫૭૬. તેને આદેય અનાદ્રેચે ગુણતાં ૧૧પર. તેને યશ અયો ગુણતાં ર૩૦૪. તેને સુસ્વર ૬ઃસ્વરે ગુણતાં ૪૬૦૮. આ ૨૯ માં ઉદ્યોત બેલવતાં ૩૦ બાંધે. તેના પણ ઉપર પ્રમાણે ૪૬૦૮ ભાંગા થાય. કુલ તિર્યંચ પચેદ્રિના (૧–૪૬૦૮-૪૬૦૮) કુલ તિર્યંચગતિ આશ્રી ૯૩૦૮ ભાંગા થાય.
Page #110
--------------------------------------------------------------------------
________________
છઠા કગથ
( ૧૭ ) મનુષ્ય પ્રાયેાગ્ય બાંધતાં ૨૫, ૨૯, ૩૦ એવ ૩ બધસ્થાન. ૨૫ ના મધના ૧ ભાંગા, ફ્કત તિર્યંચદુગ વિના મનુષ્યદુગ કહેવુ.. ૬૯ ના મધ મિથ્યાષ્ટિ તથા સાસ્વાદન આશ્રી ચારે ગતિના જીવ બાંધે. ત્રીજા તથા ચેાથા ગુણહાણે દેવતા તથા નારકી માંધે. અને વિષે પણ જેમ પચે િતિર્યંચ પ્રાયાગ્ય ૨૮ પ્રકૃતિ વિષે ભાંગા ૪૬૦૮ કહ્યા, તેમજ અહિં કહેવા. એટલું વિશેષ કે એ માંહેલા સાસ્વાદનીને ૩૨૦૦ ભાંગા કહેવા. તથા મિશ્રદૃષ્ટિ અને સમ્યગ્દષ્ટિ દેવનારકી બાંધે તે નવ નામકની ધ્રુવમધી, મનુષ્યદુગ, પચેડ્રિજાતિ, ઐદારિકદુગ, પ્રથમ સંસ્થાન, પ્રથમ સંઘયણ, પરાઘાત, ઉશ્વાસ, શુભ ખત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ, સુભગ સુસ્વર, આર્દ્રય, યશ અથવા અયશ એ ૨૯ તે બધું ભાંગા ૮ ઉપજે, કેમકે અહિં પ્રથમ સંઘયણ પ્રથમ સંસ્થાન વિના ૫ સંઘયણ ૫ સંસ્થાનના મધ નથી. તથા અશુભ ખગતિ, દાર્ભાગ્ય, દુઃસ્વર અને અનાદેયના બધ નથી તેથી ૨૯ મધના ભાંગા ન ઉપજે. બાકી શુભ અશુભ સાથે એકેક, તે વલી સ્થિર અસ્થિર સાથે એએ અને યશ અયશ સાથે ચાર ચાર એવ ૮-૮ ભાંગા એકેક ગુણહાણે થાય. પણ તે સ ૪૬૦૮ માંહેલાજ જાણવા. તેથી જુઠ્ઠા નથી કહ્યા.
ર૯ માં તીર્થંકરનામ મેળવતાં ૩૦ ના મધ સમ્યગ્દષ્ટિને હાય, તેના સ્થિર અસ્થિર, શુભ અશુભ અને યશ અયશ સાથે ગુણતાં ૮ ભાંગા થાય. કુલ મનુષ્ય ગતિ આશ્રી ( ૧-૪૬૦૮–૮ મળી ) ૪૬૧૭ ભાંગા થયા.
દેવગતિ પ્રાયેાગ્ય ૨૮, ૨૯, ૩૦, ૩૧ એવ ૪ મધસ્થાન. ૨૮ ને બધે આ પ્રમાણે—દેવદૃગ, વૈક્રિયદુગ, તૈજસ કામ્હણ શરીર, વર્ણાદિ ચતુષ્ક, પ્રથમ સસ્થાન, અગુરૂલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉશ્વાસ, શુભ ખગતિ, ત્રસચતુષ્ક, સ્થિર કે અસ્થિર, શુભ કે અશુભ, સુભગ, સુસ્વર, આર્દ્રય, યશ કે અયશ, નિરમાણુ, પંચદ્રિ જાતિ, આ ૨૮ પ્રકૃતિ પહેલાથી છટા ચુઠાણા સુધિ દેવ પ્રાયેાગ્ય બાંધતાં બાંધે. તેના સ્થિર આસ્થિર, શુભ અશુભ અને યશ અયશ સાથે ગુણતાં ૮ ભાંગા થાય. ૨૮ માં તીર્થંકરનામ મેળવતાં ૨૯ થાય. પણ તે ચેાથા ગુણતાણાથીજ બધાય, તેના પૂર્વવત્ આઠ ભાંગા થાય. ૨૮
Page #111
--------------------------------------------------------------------------
________________
(૯૮)
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા
માં આહારકડુગ ભેળવતાં ૩૦ થાય. તેની શુભ પ્રકૃતિ છે માટે એકજ ભાંગે. તે સાતમા તથા આઠમા ગુણઠાણવાલાનેજ હોય. ૩૦ માં તીર્થંકરનામ ભેળવતાં ૩૧ થાય. પણ તે સાતમા આઠમા ગુણઠાણાવાળા જ બાંધે. અહિં પણ એકજ ભાંગે. કુલ દેવગતિ પ્રાગ્ય ૧૮ ભાંગા થયા.
નરગતિ પ્રાગ્ય ૨૮ નું બંધસ્થાન-નરકદુગ, વૈક્રિયદુગ, તૈજસ કામણ શરીર, વર્ણાદિ ચતુષ્ક, પચંદ્રિજાતિ, હુડકસંસ્થાન,
અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉધાસ, નિરમાણ, ત્રસચતુષ્ક, અસ્થિર પક, કુખગતિ આ ૨૮ પહેલે ગુણઠાણે અશુભજ બાંધે માટે એક ભાંગે થાય.
એક યશકીતિ નામકર્મને બંધ આઠમા ગુણઠાણે થાય. તે દેવગતિ પ્રાયોગ્ય બંધ પણ વ્યવચ્છિન્ન થયા પછી આઠમાંથી દશામા ગુણઠાણા સુધિ હેય.
હવે નામકર્મના જુદા જુદા ભાંગા કહે છે–એકેવિના ૪૦, વિકસેંદ્રિના ૫૧, તિર્યંચના કર૧૭, મનુષ્યના ૪૬૧૭, દેવતાના ૧૮, નારકી ૧, બંધ વ્યવછેદન ૧. કુલ ૧૩૯૪૫ ભાંગા થયા.
Page #112
--------------------------------------------------------------------------
________________
૧]
3
ܡ
ર
७
૮
મધસ્થાનક
૮
૨૩
૨૫
૨૬
૨૮
૨૯
૩૦
૩૧
૧
ભગાઃ ૧૩૯૪૫
૪
૨૫
૧૬
と
૯૨૪૮
૧
છઠ્ઠા કગ્રંથ
૧
આગામિભવપ્રાયેાગ્યા
અપર્યાપ્ત કેંદ્રિયપ્રાયેાગ્ય ૪
એકે
૨૦; એ ૧, તે ૧,
ચ॰ ૧, ૫૦ તિ॰ ૧, મ૦ ૧
પર્યાપ્તક દ્રિયપ્રાયાગ્ય ૧૬
દેવ પ્રાયેાગ્ય ૮, નરક
પ્રાયા ૧
૪૬૪૧ | મે૦ ૮, તે॰ ૮, ૨૦ ૮, ૫૦ તિ॰ ૪૬૦૮,મ૦૮, દે૦ ૧
દેવપ્રાયેાગ્ય ૧
અપ્રાયેાગ્ય ૧
હ
એ ૮, તે॰ ૮, ચ॰ ૮, ૫૦ તિ॰ ૪૬૦૮, મ૦ ૪૬૦૮, |દે. ૦ ૮.
( ૯ )
તેષાં કાઃ
તિર્થંગ્મનુષ્યાઃ ૪
તિય મનુષ્યાઃ ૨૫,
દેવાઃ ૮
તિ' મનુષ્યદેવાઃ
૧૬
પંચેદ્રિયતિય ક્ મનુષ્યાઃ
૯
તિ. ૯૮૨૪૦ મ. ૯૨૪૮ ૯૨૧૬ ના. ૯૨૧૬
તિ. ૪૬૩૨ મ. ૪૬૩૩ દે. ૪૬૧૬ ના. ૪૬૧૬
મનુષ્યા એવ ૧
મનુષ્યા એવ ૧
હવે ઉદ્ભય સ્થાન કહે છે—૨૦, ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૯. ૮ એવ. ૧૨. એકેનિ ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭ એવ. પાંચનું ઉદ્દયસ્થાન. તેમાં ૨૧નીચે પ્રમાણે–તેજસ કાણુ, સ્થિર અસ્થિર, શુભ અશુભ, વદ ચતુષ્ટ, અનુરૂલઘુ, નિરમાણુ, આ ૧૨ ધ્રુવેાઢચી. તિર્યંચદુગ, સ્થાવરનામ, એકેદ્રિજાતિ, ભાદર કે સૂક્ષ્મ, પર્યાસ કે અપર્યાપ્ત, દુર્ભાગ, અનાદેય, યશ કે અયશ, આ ૨૧ ના ઉદ્ભય અપાંતરાલ ગતિમાં હાય. તેમાં ભાદર પર્યાપ્ત યશ
Page #113
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા અપયશ સાથે ૨. બાદર અપર્યાપ્ત 1. સૂક્ષ્મ પર્યાપ્ત ૧. સૂક્ષ્મ અપ
૧. એ ત્રણેને અયશ સાથે, યશ ન હેય માટે એકેક ભાંગે, એવં પ. આ ર૧ માં તિર્યંચ અનુપૂવિ વિના ઔદારિકશરીર, હુંડકસંસ્થાન, ઉપઘાતનામ, પ્રત્યેક કે સાધારણ, એ ચાર ભેળવતાં ૨૪ નો ઉદય થાય. બાદર પર્યાપ્ત ને પ્રત્યેક અને સાધારણ તથા યશ અને અયશ સાથે ગુણતાં ૪. બાદર અપર્યાપ્તને પ્રત્યેક અને સાધારણ સાથે ગુણતાં ૨. તેને માત્ર અયશજ હોય. સૂમને પ્રત્યેક તથા સાધારણ સાથે અને પર્યાપ્ત તથા અપર્યાપ્ત સાથે ગુણતાં ૪. તેને પણ અયશજ હેય. બાદર વાઉકાયને વયિ શરીર કરતી વખત
દારિક શરીર વિના વેકિયશરીર સાથે તેને પણ ૨૪ નો ઉદય થાય. તેને ૧ ભાંગે. એવં ૨૪ ઉદયના ૧૧ ભાંગ.
ર૪ માં પરાઘાત સાથે ૨૫ નો ઉદયબાદર પ્રત્યેક તથા સાધારણ યશ અયશ સાથે ૪ સુક્ષ્મ પ્રત્યેક તથા સાધારણ યશ સાથે ૨. વૈક્રિય વાઉકાયને અયશ સાથે ૧. કુલ ૨૫ ના ઉદયમાં ૭ ભાંગા. ૨૫ માં ઉશ્વાસ સાથે ૨૬ થાય ૬ ભાંગા ઉપર પ્રમાણે તથા ઉદ્યોત નામવાલા બાદરને પ્રત્યેક અને સાધારણ સાથે તથા યશ અને અયશ સાથે ગુણતાં ૪. તથા આતાપનામવાલા પ્રત્યેકને યશ અયશ સાથે ગુણતાં ૨. આતાપનામ સાધારણને ન હોવાથી છ ભાંગા. વૈક્રિય વાઉકાયન ૧કુલ ૨૬ ના ઉદયમાં ૧૩ ભાંગા. ર૬ માં આતાપ કે ઉદ્યોત ભેળવતાં ર૭ ને ઉદય. તેને આતાપસાથે ૨, ઉદ્યોત સાથે ૪, એવં ૨૬ ના ઉદયમાં ૬ ભાંગા. કુલ એકેદ્રિના ઉદયભંગા (૫-૧૧ -૭–૧૩-૬) ૪ર થાય.
બે ઇંદ્રિયને ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ એવં છ ઉદય સ્થાન. ૧૨ ધૃવોદયી, તિર્યંચદુગ, બેઈબ્રિજાતિ, વસ બાદર, પર્યાપ્તા કે અપર્યા
તા, યશ કે અયશ, દુર્ભાગ, અનાદેય, આ ૨૧ અપાંતરાલ ગતિમાં લાભે. પર્યાપ્તને યશ કે અયશ સાથે ગુણતાં ૨. અપર્યાપ્ત ને એક અયશજ હોય તેથી ૧. એવં ૩. ૨૧ માં દારિદુગ, છેલ્લું સંઘયણ અને છેલ્લું સંસ્થાન (૨). ઉપઘાત, પ્રત્યક, આ છે ભેળવતાં તિર્યંચની અનુપૂવિ વિના ૨૬ થાય, તેના પણ પૂર્વોક્ત પ્રકારે ત્રણ ભાંગા. આ ૨૬ માં શુભ ખગતિ, પરાઘાતનામ સાથે ભેળવતાં ૨૮. અહિં પર્યાતને યશ અયશ સાથે ૨ ભાંગા. ૨૮ માં શ્વાસે શ્વાસ સાથે ર૯ થાય.
Page #114
--------------------------------------------------------------------------
________________
છઠે કમગ્રંથે.
(૧૦૧). તેના પણ પૂર્વવત ૨ ભાંગ. અથવા ઉધોત સાથે ૨૯. તેના પણ એ ભાંગા. એવં ૨૯ ઉદયમાં ૪ ભાંગા. ૨૯ માં સુસ્વર કે દુઃસ્વર ભેળવતાં ૩૦ ને ઉદય, તેના સુસ્વાર દુ:સ્વર તથા યશ અયશ સાથે ગુણતાં ૪ ભાંગા. અથવા સ્વરને ઉદય નહિ થતાં ઉશ્વાસવાલા ઉદ્યોતનામને ઉદય થતાં ૩૦ ના ઉદયમાં યશ અયશ સાથે ૨. એવં ૩૦ ના ઉદયમાં છ ભાંગ. ભાષાપર્યાપ્તએ પર્યાપ્ત સ્વરના ઉદયવાલાને ૩૦ માં ઉદ્યોતનામ ભેળવતાં ૩૧ થાય. તેના સુસ્વાર દુઃસ્વર અને યશ અયશ સાથે ગુણતાં ૪ કલ કીદિય આશ્રી ભંગ (-૩–૨-૪-૬-૪) ૨૨ થાય. ત્રાદ્રિય અને ચતુરિંદ્રિયને પણ ઉપર પ્રમાણે જ છ છ ઉદયસ્થાન તથા બાવીસ બાવીસ ભંગ હેવાથી કુલ વિંકલેઢિયના ભંગ ૬૬.
સામાન્ય તિર્યંચ પચંદ્ધિને ર૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ એવ ૬ ઉદયસ્થાન. ધ્રુવેદથી ૧૨, તિર્યંચદુગ, પંચૅબ્રિજાતિ, રસ, બાદર, પર્યાપ્ત કે અપર્યાપ્ત, યશ કે અયશ, દુભગ કે સુભગ, આદેય કે અનાદેય, આ ૨૧ ને ઉદય અપાંતરાલ ગતિમાં હોય. પર્યાપ્તને યશ અયશ સાથે, સુભગ દુર્ભાગ સાથે, તથા આદેય અનાદેય સાથે ગુણતાં ૮. અપર્યાપ્તને એક અશુભ પ્રકૃતિ જ હોય માટે એક ભાંગે, એવું ૯. ૨૧ માંથી તિર્યંચ અનુપૂવિ વિના સંઘયણ સંસ્થાન ૧૨ માંથી એક સંઘયણ એક સંસ્થાન, ઔદારિક દુગ, ઉપઘાત, પ્રત્યેક ભેલવતાં ૨૬ થાય. તેમાં ૬ સંઘયણને ૬ સંસ્થાન સાથે ૩૬, તેને સુભગ દુભગ સાથે ૭૨. તેને આદેય અનાદેય સાથે ૧૪૪. તેને યશ અયશ સાથે ગુણતાં પર્યાપ્ત આશ્રી ૨૮૮ થાય. અપર્યાપ્ત આશ્રી ૧૦. એવું ર૬ ના ઉદયમાં ૨૮૯ ભાંગા. ૨૬ માં પરાઘાત, બે વિહાગતિમાંથી એક વિહાગતિ ભેળવતાં ૨૮. આમાં પૂર્વોકત ૨૮૮ ને બે વિહાયોગતિ સાથે ગુણતાં ૫૭૬ ભાંગા ૨૮ ના ઉદયના થયા. (અહિં અપર્યાપ્તપણું નથી.) ૨૮ માં ઉધાસ ભેળવતાં ૨૯ ના ઉદયે પણ પૂર્વોક્ત પ૭૬૦ અથવા શરીરપર્યાપ્તિએ પર્યાપ્તને ઉધાસ અનુદયે ઉદ્યોત નામનો ઉદય થતાં ૨૯ ના ઉદયે પણ પ૭૬. કુલ ૨૯ ના ઉદયમાં ૧૧૫૨ ભાંગા થાય. ૨૯ માં ભાષાપર્યાપ્તિએ પર્યાપ્ત થતાં સુસ્વર કે દુસ્વર ભળવાથી ૩૦ ને ઉદય. તેના પતિ ૫૭૬ ને સુસ્વર દુસ્વર સાથે ગુણતાં ૧૧૫ર. અથવા ભાષાપર્યાપ્તિ અનુદય થતાં ઉધાસવાલાને ઉદ્યોતને ઉદય થતાં ૩૦ ને ઉદયે પણ પ૭૬. કુલ
Page #115
--------------------------------------------------------------------------
________________
(૧૦૨) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા ૩૦ ના ઉદયે ૧૭૨૮ ભાંગા થયા. સ્વર સહિત ૩૦ વાલાને ઉદ્યોત ભલતાં ૩૧ ના ઉદયે પૂર્વની જેમ ૧૧૫૨. કુલ તિર્યંચ પચેંદ્ધિ આશ્રી (૯-૨૮૯-૫૭૬-૧૧૧૨-૧૭૨૮-૧૧પર) કુલ ૪૯૦૬ ભાંગા થયા.
કિય તિર્યંચ પકિ આશ્રી ર૩, ૨૭, ૨૮, ૨૯ ૩૦ એવું ૫ ઉદયસ્થાન–પૂત ૨ા માંથી તિર્યંચ અનુપૂવિ વિના વૈક્રિયદુગ, પ્રથમ સંસ્થાન, ઉપઘાત, પ્રત્યેક, આ પાંચ ભેળવતાં ૨૫ ને ઉદય. તે પર્યાપ્તને સુભગ દુર્ભગ, આદેય અનાદેય, યશ અયશ સાથે ગુણતાં ૮ ભાંગ. (અહિં અપર્યાપ્તનો ઉદય નથી.) ૨૫ માં શરીરપર્યાપ્તિએ પર્યાપ્તને પરાઘાત, શુભ ખગતિ આ બે ભેળવતાં ૨૭ ને ઉદયે પણ ૮ ભાંગા. ૨૭ માં ઉધાસ પર્યામિએ પર્યાપ્ત થતાં ઉશ્વાસ ભેળવવાથી ૨૮ ના ઉદયે પણ ૮ ભાંગા. ૨૭ માં ઉધાસ અનુદયે ઉદ્યોત ઉદય થતાં ૨૮ ના ઉદયે પણ ૮ ભાંગા. કુલ ૨૮ ના ઉદયમાં ૧૬ ભાંગ. ૨૮ માં ભાષાપર્યાપ્તિએ પર્યાપ્ત થતાં સુસ્વર ભેળવવાથી ૨૯ ના ઉદયે પણ ૮ ભાંગા, અથવા ૨૮ માં ભાષાપર્યાપ્તએ પર્યાપ્ત અનુદ અને સુસ્વરને ઉદય નહિ થવાથી અને ઉદ્યોત ભેળવવાથી ર૯ ના ઉદયે પણ ૮ ભાંગા. કુલ ર૯ ના ઉદયે ૧૬ ભાંગા. સુસ્વર યુકત ૨૯ માં ઉદ્યોત ભેળવવાથી ૩૦ ના ઉદયે પણ ૮ ભાંગા. કુલ વિકિય તિર્યંચના ૫૬ ભાંગા થયા. કુલ તિર્યંચ ગતિ આશ્રી વિકલંકિના ૬૬, દ્રિના કર, તથા પંચૅબિના ૪૦૬, અને વૈક્રિયતિર્યંચના ૫૬ મલી કુલ ૫૦૭૦ ભાંગા થયા. - સામાન્ય મનુષ્યને ૨૧, ૨૬, ૨૮, ૨૦, ૩૦ એવં પાંચ ઉદય સ્થાન. અહિં સર્વે ભાંગા તિર્યંચની માફક જાણવા. માત્ર મનુષ્યને વૈક્રિય આહારક વિના ઉદ્યોત અનુદ ૨૯-૩૦ ઉદ્યોતનામ વિનાના હેય. તેથી ૨૯ માં ૫૭૬, અને ૩૦ માં ૧૧૫ર ભાંગા થાય. કુલ સામાન્ય મનુષ્ય આશ્રી (૮૯-૨૮૯-૫૭-૫૭૬-૧૧૫૨) કુલ ૨૬૦૨ ભાંગા થયા. મનુષ્યને વિક્રિય કરતાં ૨૫-૨૭-૨૮-૨૯-૩૦ એવં પાંચ ઉદયસ્થાન. ધૃદયી ૧૨, વૈક્રિયદુગ, પ્રથમ સંસ્થાન, સચતુષ્ક, ઉપઘાત, સુભગ વા દુર્ભાગ, યશ વા અયશ, આદેય વા અનાદેય, મનુષ્યગતિ, પચૅકિજાતિ આ ર૫ ના ઉદયમાં સુભગ દુર્ભાગ, આદેય અનાદેય, અને યશ અયશ સાથે ગુણતાં ૮ ભાંગા થાય, શરીર૫ર્યાપ્તિએ પર્યાપ્તને પરાઘાત, શુભ ખગતિ એ બે ભેલવતાં ર૭ ને
Page #116
--------------------------------------------------------------------------
________________
છટા કગ્રંથ
( ૧૦૩ ) ઉદયે પણ ૮ ભાંગા. ૨૭ માં શ્વાસોશ્વાસ પપ્તિએ . પર્યાપ્ત થતાં ઉશ્વાસ બેલવતાં ૨૮ ના ઉદ્ભયે પણ ૮ ભાંગા, અથવા સયતને નૈષ્ક્રિય કરતાં ઉધાસ અનુયે ઉદ્યોત ભેળવતાં ૨૮ થાય, તેના એકજ ભાંગા, કેમકે તેને અશુભના ઉદ્દય નથી. માટે કુલ ૨૮ ના ઉદ્દયમાં ૯ ભાંગા. ૨૮ માં ઉધાસવાલાને ભાષાપર્યાપ્તિએ પાઁપ્ત થતાં સુસ્વર ભલવાથી ૨૯ ના ઉદયે પણ ૮ ભાંગા, અથવા ભાષાપત્તિ અનુયે ઉદ્યોત ભળવાથી ર૯ ના ઉદયે પૂર્વવત્ એક ભાંગા. કુલ ૨૯ ના ઉદયે ૯ ભાંગા, ૨૯ માં સુસ્ત્વયુકત સયતને ઉદ્યોત ભલવાથી ૩૦ ના ઉદયે પણ એક ભાંગા. કુલ વૈક્રિય આશ્રી (૮-૮-૯-૯–૧) કુલ ૩૫ ભાંગા.
આહારકશરીરી મનુષ્યને ૨૫-૨૭-૨૮-૨૯-૩૦ એવ ૫ ઉદયસ્થાન. વૈક્રિયવત્ ૨૫. તેમાં વૈક્રિયને સ્થાને આહારકદુગ કહેવુ, અને પ્રકૃતિ બધી શુભજ કહેવી. આહારકને અશુભના ઉદ્દય નથી માટે ૨૫ ના ઉદયના એક ભાંગા. ૨૭ ના ઉદ્દયમાં પણ એક ભાંગા. ૨૮ ના ઉદ્દયમાં ઉત્પાસ વા ઉદ્યોત ભલવાથી એ ભાંગા. ૨૯ ના ઉદ્ભયમાં સુસ્વર અને ઉદ્યોત ભલવાથી એ ભાંગા. ૩૦ માં ઉદ્યોત ભલવાથી એક ભાંગા. કુલ આહારક આશ્રી (૧-૧-૨-૨-૧) એવં ૭ ભાંગા.
કેવલિના ૨૦-૨૧-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧–૯–૮ એવં દેશ ઉદયસ્થાન. ૧૨ ધ્રુવેાદચી, ત્રસ ને માદર, મનુષ્યગતિ, પંચદ્દિ જાતિ, સુભગ, પર્યાપ્તનામ, આદેય, યશકીતિ એ ૨૦ ના ઉદ્દય સામાન્ય ફેવિલને હાય. ભાંગા ૧. ૨૦-૨૧-૨૬-૨૭–૨૯–૧–૯–૮ એ આઠ ઉદયમાં એકે ભાંગા લેવા. ત્યાં ૨૦ અને ૮ ના ઉદ્દય સામાન્ય કેલિને હાય. અને શેષ છ ઉદયસ્થાન તીર્થંકરને હેાય. એવ ૮ ભાંગા થાય. કુલ સર્વ મનુષ્યના ૨૬પર ભાંગા થાય.
દેવતાને ૨૧-૨૫-૨૭–૨૮-૨૯-૩૦ એવ છ ઉદ્દયસ્થાન. દૈવ દુગ, પંચવિજાતિ, ત્રસ, ખાર, પર્યાપ્ત, સુભગ વા દુર્ભાગ, આર્દ્રય વા અનાધૈય, યશ વા અયશ, ૧૨ ધ્રુવેાચી, એ ૨૧ તુ. ઉદ્દયસ્થાન ભવને અપાંતરાલગતિએ હેાય. તેના ૮ ભાંગા થાય કેમકે દુર્લીંગ, અનાદેય અને અયશના ઉદ્ભય પિશાચાદિત હાય તેથી ર૧ માંથી ધ્રુવ અનુપૂવિ વિના વૈક્રિયદુગ, ઉપઘાત, પ્રત્યેક, પ્રથમ સંસ્થાન, આ પાંચ ભલવાથી ૨૫ ના ઉદયે પૂર્વવત્ ૮ ભાંગા. ૨૫ માં શરીર પ
Page #117
--------------------------------------------------------------------------
________________
( ૧૦૪ ) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા તેને પરાઘાત અને શુભ ખગતિ ભલવાથી ૨૭ ના ઉદયે પણ ૮ ભાંગા. ૨૭ ના ઉદયવાલાને શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થતાં ઉશ્વાસનામ ભલવાથી ૨૮ ના ઉદયે ૮ ભાંગા. અથવા ઉધાસ અનુદયે અને ઉદ્યોત ભલવાથી ૨૮ ના ઉદયમાં પણ ૮ ભાગા. કુલ ૨૮ ના ઉદયે ૧૬ ભાંગા. ભાષાપર્યાપ્ત થતાં સુસ્વર ભલવાથી ૨૯ ના ઉદયે ૮ ભાંગા. અથવા ભાષાપર્યાપ્તને સુસ્વર અનુદ અને ઉદ્યોત ભલવાથી ૨૯ ના ઉદયે ૮ ભાંગ. ૨૦ ના ઉદયે કુલ ૧૬ ભાંગા. તે પછી ભાષાપર્યાપ્તને સુસ્વર સહિત ૨૯ માંહે ઉદ્યોત ભલવાથી ૩૦ ના ઉદયે ૮ ભાંગા. કુલ દેવગતિ આશ્રી (૮-૮-૮-૧૬-૧૬-૮) ૬૪ ભાંગા થાય.
નરકગતિ આશ્રી ૨૧-૦૫-૨૭-૨૮-૨૯ એવં પાંચ ઉદયસ્થાન. ૧૨ ધૃદયી, નરકદુગ, દુર્ભાગ, અનાદેય, અયશ, વસનામ, બાદરનામ, પર્યાપ્તનામ, પચૅકિજાતિ, આ ૨૫ નો ઉદય અપાંતરાલ ગતિમાં હેય, તેને એક ભાંગે. ૨૧ માંથી નરકાનુપૂવિ વિના વૈક્રિયદુગ, હુડકસંસ્થાન, ઉપઘાત, પ્રત્યેક આ ૨૫ નો એક ભાગે. ૨૫ માં પરાઘાત અને કુખગતિ આ બે ભલવાથી ૨૭ ના ઉદયે પણ એક ભાંગે. ૨૭ માં ઉધાસ ભલવાથી ૨૮ ના ઉદયે એક ભાંગે. ૨૮ માં દુરસ્વર ભળવાથી ર૯ ના ઉદયે એક ભાંગે. કુલ નરકગતિ આશ્રી પાંચ ભાંગા. ચારે ગતિ આશ્રી તિર્યંચ ચંતિના ૪૨. મનુષ્યના ર૬પર દેવના ૬૪. નરકના ૫. એકેદ્રિના કર. વિકલૅટિના ૬૬. કલ ૭૭૯૨ ઉદય ભાંગા થાય,
Page #118
--------------------------------------------------------------------------
________________
છઠે કર્મગ્રંથ
( ૧૦૫ )
ઉદય સ્થાન
તદુર્ભાગા ૭૭
તભંગસ્વામિનઃ
સામાન્ય કેવલિન એકૅ૫, વિકટ, તિર્ય-૯, મનુ૯, તીર્થ૦૧,
દેવ૦૮, નારકી ૧. એકંદિય ૧૧
૨૭ :
એ કે, ક્રિયતિ ૮, વૈમૂ૦૮, આહા૧,
દેવ૮, ના૦૧. એ ૧૩, વિક૦૯, તિ૨૮૯, ૦૨૮૯ એકંદ, વૈતિ૮, વૈભ૦૮, આહા-૧, તીર્થ૦૧,
દેવ૦૮, ના.૧. ૨૮ | ૧૨૦૨ | વિક૬, તિ૦૫૭૬, વૈકતિ-૧૬, મ૦૫૭૬, વૈભ૦૯,
આ૦૨, દે૦૧૬, ના ૧. ૧૭૮૫ | વિ ૧૨, તિ૦૧૧૫ર, વૈતિ-૧૬, મ૫૭૬, વૈભ૦૯,
આ૦૨, દે-૧૬, ના.૧, તીર્થ૦૧. વિ-૧૮,તિ ૧૭૨૮,વૈતિ૮,૫૦૧૧૫ર વૈભ૦૧,
આ૦૧, તી૦૧, દે૦૮. વિ૦૧૨, તિ,૧૧૫ર, તીર્થ૦ ૧. તીર્થકર ૧. કેવલી ૧.
૨૦૧૭
૧૧૬૫
Page #119
--------------------------------------------------------------------------
________________
( ૧૦૬)
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા
હવે સત્તાસ્થાન કહે છે–૭, ૯ર, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૦, ૭૮,૭૬, ૭૫, ૯, ૮ એવં ૧૨. સર્વ પ્રકૃતિ સત્તામાં હોય ત્યારે ૯૩, તાર્થ કરનામ વિના ૯ર, આહારક શરીર, આહારક અંગોપાંગ, આ. હારક બંધન, આહારક સંઘાતન, એ આહારક ચતુષ્ક વિના ૮૦, તીર્થંકરનામ વિના ૮૮, દેવદુગ અથવા નરકદુગ વિના ૮૬, અથવા ૮૦ ની સત્તાવાલો નરકટુગ તથા વૈકિયચતુષ્ક બાંધે ત્યારે ૮૬, અથવા ૮૦ ની સત્તાવાલે દેવદુગ અને વૈકિયચતુષ્ક બાંધે ત્યારે ૮૬, પ્રથમના ૮૬ માંથી નરકલ્ગ અને વૈક્રિયચતુષ્ક વિના ૮૦, અથવા બીજા ૮૬ માંથી દેવદુગ અને વૈક્રિયચતુષ્ક વિના ૮૦, ૮૦ માંથી મનુષ્ય દુગ વિના ૭૮, એ સાત સત્તાસ્થાન ક્ષેપક વજીને અનેરાને જાણવા. ત્યાં પણ અભવ્ય તથા પૂર્વે અપ્રાપ્ય સમ્યકત્વીને ૭૮-૮૦-૮૬-૮૮ એ ચારેજ સત્તાસ્થાન હોય.
હવે ક્ષેપકને ૬ સત્તાસ્થાન હેય તે કહે છે–૮૩, ૯૨, ૮૯, ૮૮ એ માંહેથી નરકદુગ, તિર્યંચદુગ, જાતિ ૪. સ્થાવર, આતાપ, ઉદ્યોત, સૂક્ષ્મ, સાધારણ એ ૧૩ નો ક્ષય થયે ૮૦-૭૦-૭૬-૭૫ અનુકમે સત્તા થાય મનુષ્યગતિ, પચૅબ્રિજાતિ, વસ, બાદર, પર્યાપ્ત, સુભગ આદેય, યશ, તીર્થંકરનામ, એ નવની સત્તા તથા તીર્થંકરનામ વિના ૮ની સત્તા. આ બને સત્તા અગિકેવલિને ચરમસમયે હેય. એવું નામકર્મના ૮ બંધસ્થાન, ૧૨ ઉદયસ્થાન અને ૧૨ સત્તાસ્થાનેને સંવેધ કહે છે–એધે એટલે સામાન્ય અને આદેશ એટલે વિશેષે. અમુક બંધસ્થાને આટલા ઉદયસ્થાન અને આટલા સત્તાસ્થાન તે સામાન્ય કહેવાય છે, તે કહે છે–૨૩, ૨૫, ૨૬, ના બંધમાં ૯ ઉદયસ્થાન, અને ૫ સત્તાસ્થાન છે. તેમાં ૨૩ ને બંધ અપર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય જ છે. તેના બંધક એકેદ્રિય, વિકલૅકિય, તિર્યંચ તથા મનુષ્ય છે. તે ૨૩ ના બંધને યથાયોગ્ય સામાન્ય ર૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ એવં નવ ઉદયસ્થાન હાય. ૨૩ ના બંધમાં ૨૧ નું ઉદયસ્થાન અપાંતરાલ ગતિમાં વર્તતાં જાતિ ૪, તથા પંચંદ્રિતિયેચ મનુષ્યને હેય. ૨૩ ના બંધમાં ર૪ ને ઉદય અપર્યાપ્ત તથા પર્યાપ્ત એકેદ્ધિને હેય. ૨૨ ના બંધમાં ૨૫ નો ઉદય પર્યાય એકેદ્ધિ વૈક્રિય તિર્યંચ મનુષ્ય મિથ્યાષ્ટિને હેય. ૨૩ ના બંધમાં ૨૬ ને ઉદય પર્યામ એકેહિ, પર્યાપ્ત અપર્યાપ્ત વિલેંદ્ધિ,
Page #120
--------------------------------------------------------------------------
________________
છઠે કર્મગ્રંથ
( ૧૦૭).
તિચિ તથા મનુષ્ય મિથ્યાદ્રષ્ટિને હેય ૨૩ ના બંધમાં ૨૭ નો ઉદય પર્યાય એકેંદ્ધિ વિકિય તિર્યંચ મનુષ્ય મિથ્યાત્વીને શરીર પર્યાપ્તિએ પર્યાપ્તને હેય. ૨૩ ના બંધમાં ૨૮-૨૯-૩૦ ને ઉદય પર્યાત વિકલેંદ્રિતિયચ પંચૅકિ મનુષ્ય મિદષ્ટિને હેય. ૨૩ ના બંધમાં ૩૧ નો ઉદય વિકસેંદ્ધિ તિર્યંચ મનુષ્ય મિથ્યાષ્ટિને હેય. એવં નવ ઉદયસ્થાન.
૨૩ ના બંધમાં ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ એવં પાંચ સત્તાસ્થાન હોય. ૨૩ ના બંધમાં ૨૧ ના ઉદયમાં સર્વને પાંચે સત્તાસ્થાન. ફક્ત મનુષ્યને ૭૮ વિના ચાર સત્તાસ્થાન હાય. ૨૩ ના બંધમાં ૨૪ ના ઉદયમાં પણ પાંચે સત્તાસ્થાન. ફકત વાયુકાયને વૈક્રિય કરતાં ૨૪ ના ઉદયમાં વર્તતાં ૮૦ ને ૭૮ વિના ૩ સત્તાસ્થાન હાય. કારણ કે વૈકિયને તો તે અનુભવે છે. અને વૈક્રિય હેવાથી દેવદુર્ગ કે નરકગ પણ બને જતા નથી. તેમજ વૈદિયષક ગયા પછી જ મનુષ્યદુગ સત્તામાંથી જાય છે તેથી ૯-૮૮-૮૬ એ ત્રણ સત્તા હેય. ૨૩ ના બંધમાં ૨૫ ના ઉદયમાં પાંચ સત્તાસ્થાન હોય. પણ ૭૮ ની સત્તા વૈક્રિય વાઉકાય તથા તેઉકાય આથી જાણવું. કારણ કે તે વાઉ વિના બીજા બધા પર્યાપ્તા જી નિયમે કરી મનુષ્યદુગ બાંધી શક છે. ૨૩ ના બંધમાં ૨૬ ના ઉદયમાં પાચે સત્તાસ્થાન હોય. પણ ૭૮ ની અવેકિય તેઉ વાઉ તથા વિકલેક્રિય અને પંચેંદ્રિય પર્યાપ્તજ કે જે તેઉ વાઉમાંથી અનંતર આવેલા હોય તે પર્યાપ્ત અપર્યાપ્તાને આશ્રીને જાણવું. કારણ કે તે મનુષ્યગ બાંધતા નથી; તેથી તેને હ૮ ની સતા પામીએ, બીજાને નહિ. ૨૩ ના બંધમાં ર૭ ના ઉદયમાં ૭૮ વિના ૪ સત્તાસ્થાન હોય. કારણ કે ૨૭ નું ઉદયસ્થાન તેઉ વાઉ વિના બીજા પર્યાપ્ત બાદર એકૅક્તિ તથા વૈક્રિય તિર્યંચ મનુષ્યને છે, તેમને મનુષ્યદુગને સંભવ છે માટે ૭૮ ની સત્તા ન પામીએ. ૨૩ ના બંધમાં ૨૮-૨૯-૩૦-૩૧ ના ઉદયમાં ૭૮ વિના ચાર ચાર સત્તાસ્થાન હોય. કારણ કે એ ચાર ઉદયવાલા એકિય ન હોવાથી બાકીના જેને એ ચાર ઉદયસ્થાન છે તેને મનુષ્યદુગને સંભવ છે માટે. કુલ ૨૩ના બંધમાં ૯ ઉદયસ્થાને ૪૦ સત્તાસ્થાન છે. ૨૫ અને ૨૬ ના બંધમાં પણ એજ પ્રમાણે ૯-૯ ઉદયસ્થાન અને ૪૦-૪૦ સત્તાસ્થાન જાણવા. વિશેષ એટલે કે, કેવલ પર્યાપ્ત
Page #121
--------------------------------------------------------------------------
________________
(૧૮)
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫-૨૬ બાંધતાં દેવતાને ૨૧-૨૫-૨૭-૨૮-૨૯-૩૦ એ છ ઉદયસ્થાનમાં ૯૨ અને ૮૮ એ બેજ સત્તાસ્થાન કહ્યાં છે. કેમકે અપર્યાપ્ત વિકદ્ધિ તિર્યંચ મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ ને બંધ દેવતા બાંધતા નથી. કેમકે અપર્યાપ્ત એકૅકિ કે વિકલૈંદ્ધિ આદિમાં ઉપજવાનો તેમને અભાવ છે.
૨૮ ના બંધમાં ૮ ઉદયસ્થાન અને ૪ સત્તાસ્થાન છે. તે આ પ્રમાણે-૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ એવં ૮ ઉદયસ્થાન. ૨૮ ને બંધ દેવપ્રાયોગ્ય તથા નરકપ્રાગ્ય હેય. તેમાં દેવપ્રાગ્ય ૨૮ ને બંધ કરતાં આઠ ઉદયસ્થાન હેય. નરપ્રાગ્ય ૨૮ ને બંધ કરતાં ૩૦-૩૨ એમ બે ઉદયસ્થાન છે. તેમાં દેવગતિપ્રાયોગ્ય ૨૮ ના બંધમાં ૮ ઉદયસ્થાન કહે છે-૧૮ ના બંધમાં ૨૧ ઉદય ક્ષાયક સમ્યગ્દષ્ટિ અને વેદક સમ્યગ્દષ્ટિ તિર્યંચ મનુષ્યને અપાંતરાલગતિમાં હોય. ૨૫ નો ઉદય આહારકસંયતને તથા વયિતિથી મનુષ્ય સમ્યદૃષ્ટિ વા મિશ્ચાદષ્ટિને હાય. ૨૬ ને ઉદય ક્ષાયક વા વેદક સમ્યગ્દષ્ટિ પચંદ્ધિ તિર્યંચ મનુષ્ય શરીરસ્થાને હેય. ર૭ ને ઉદય આહારકસંયતને તથા વૈકિય તિર્યંચ મનુષ્ય સમકતી વા મિથ્યાદષ્ટિને હેય. ૨૮-૨૯ ને ઉદય શરીર અને શ્વાસોશ્વાસ પર્યાતિવાલા તિર્યંચ મનુષ્ય ક્ષાયક વા વેદક સમકીતીને તથા આહારકસંતને તથા વૈકિય તિથી મનુષ્ય સમકતી વા મિથ્યાત્વીને હેય. ૩૦ ને ઉદય તિર્યંચ મનુષ્ય સમીતી મિથ્યાત્વ મિશ્ર તથા આહારકસંયતને અને વૈક્રિયસયતને હોય. ૩૧ ને ઉદય પચેકિ તિર્યંચ સમકતી તથા મિથ્યાત્વીને હેય.
હવે નરકગતિ પ્રાયોગ્ય ૨૮ ના બંધમાં ૩૦-૩૧ એ બને ઉદયસ્થાન કહે છે–૨૮ ના બંધમાં ૩૦ ને ઉદય પચેંદ્ધિ તિર્યંચ તથા મનુષ્ય મિથ્યાત્વીને હાય. ૨૮ ના બંધમાં ૩૧ ને ઉદય પંચંદ્રિ તિર્યંચ મિથ્યાત્વીને હેય. ૨૮ ના બંધમાં સામાન્ય ૯૨-૮૯-૮૮-૮૬ એવં ચાર સત્તાસ્થાન હેય. દેવ પ્રાગ્ય ૨૮ ના બંધમાં ૨૧ ના ઉદયમાં ૯૨-૮૮ એ બે સત્તા હેય. દેવ પ્રાગ્ય ૨૮ ના બંધમાં રપ ના ઉદયે આહારકની સત્તાવાલા તેમજ આહારકની વિનાના હોય, તેથી તેને પણ બર-૮૮ એ બે સત્તા હેય. વિશેષ એટલે કે આહારક સંયતને આહારકની સત્તા નિશ્ચ ૯૨ ની જ હોય,
Page #122
--------------------------------------------------------------------------
________________
છઠ કર્મગ્રંથ.
( ૧૦૯ ) દેવપ્રાગ્ય ૨૮ ના બંધમાં ૨૬-૨૭-૨૮-૨૯ એ ચારના ઉદયે પણ સામાન્ય ૯૨-૯૮ એ બે સત્તા હેય. દેવ અને નરક પ્રાયોગ્ય ૨૮ ના બંધમાં ૩૦ ના ઉદયે સામાન્ય ૦૨-૮૯-૮૮-૮૬ એ ચાર સત્તા હાય. તેમાં ૯૨-૮૮ પૂર્વવત. અને ૮૯ ની સત્તા તો કેઈ તીર્થંકરનામકમ બાંધેલ મનુષ્ય વેદક સમકતી પૂર્વે નરકાયુ બાંધેલ હોય તે નરકાભિમુખ થયે છતે સમકતથી પડતાં મિથ્યાત્વે જતાં તીર્થંકર નામકમને બંધ ન કરે, ત્યારે નરકપ્રાગ્ય ૨૮ બાંધે ત્યારે ૮૯ ની સત્તા હેવ. અને ૮૬ ની સત્તા આહારક ચતુષ્ક, તીર્થંકરનામ, દેવદુગ, નરકટુગ, વૈક્રિયચતુષ્ક એ ૧૩ વિના ૮૦ ની સત્તાવાલ પંચંદ્ધિ તિર્યંચ વા મનુષ્ય થયેલ હોય તે સર્વ પર્યાતિવડે પર્યાપ્ત થયા પછી વિશુદ્ધ થાય તે દેવ પ્રાગ્ય ૨૮ બાંધતાં દેવગ તથા વૈશ્ચિચતુષ્ક બાંધે ત્યારે ૮૬ ની સત્તા હેય. અથવા સંકિલષ્ટપણે નરકમાયોગ્ય ૨૮ બાંધે ત્યારે પણ ૮૬ ની સત્તા હોય. (અહિં દેવદુગ વિના નકદુગ કહેવું.) દેવ અને નરકપ્રાયોગ્ય ૨૮ ના બંધમાં ૩૧ ના ઉદયે ટર૮૮-૮૬ એ ત્રણે સત્તાસ્થાન હોય. ૮૬ નું સત્તાસ્થાન ઉપર પ્રમાણે જાણવું. કુલ ૨૮ ના બંધમાં ૮ ઉદયસ્થાને ૧૮ સત્તાસ્થાન થાય.
૨૯ તથા ૩૦ ના બંધમાં ૯-૯ ઉદયસ્થાન, ૭-૭ સત્તાસ્થાન, તેમાં ૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ એવં નવ ઉદયસ્થાન. ૨૯ ના બંધમાં ૨૧ ને ઉદય તિર્યંચ મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ બાંધતાં પર્યાપ્ત અપર્યાપ્ત એકેતિ, વિકત્રિ, પચૅકિ, તિર્યંચ મનુષ્ય, દેવતા તથા નારકીને હેય. ૨૪ નો ઉદય પર્યાપ્ત અપર્યાય એકેવિને હેય. ૨૫ ને ઉદય પર્યાપ્ત એકૅકિદેવતા નારકીને તથા વૈક્રિય તિર્યંચ મનુબે મિથ્યાત્વીને હેય. ૨૬ ને ઉદય પર્યાપ્ત એકેદ્રિને, પર્યાય અપઆંસ વિકસેંદ્ધિ, પંચેંદ્ધિ તિર્યંચ મનુષ્યને હોય. ર૭ ને ઉદય પર્યાપ્ત એકેદિને દેવતા, નારકી વૈકિય તિચિ મનુષ્ય મિથ્યાષ્ટિને હેય. ૨૮-૨૯ નો ઉદય વિકસેંદ્ધિ પંચૅકિ તિર્યંચ મનુષ્ય, વૈક્રિય તિર્યંચ મનુષ્ય દેવતા તથા નારકીને હોય. ૩૦ ને ઉદય વિકલંકિ પદ્ધિ તિર્યંચ મનુષ્ય ઉદ્યોતવાલા દેવને હેય. ૩૧ ને ઉદય પર્યાપ્ત વિકલંકિ તથા પચંદ્ધિ તિર્યંચ ઉદ્યોતના ઉદયવાલાને હેય.
દેવ પ્રાગ્ય ર૯ બાંધતા અવિરતિ સમ્યગ્દષ્ટિ મનુષ્યને ૨૧૨૬-૨૮-૨૯-૩૦ એવં પાંચ ઉદયસ્થાન હેય. આહારકસંયત તથા
Page #123
--------------------------------------------------------------------------
________________
(૧૧૦) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા વૈક્રિયસંતને ૨૫-૨૭–૨૮-૨૯-૩૦ એવં પાંચ ઉદયસ્થાન. અસંયત તથા સંયતાસંયત ચોથા પાંચમા ગુણઠાણાવાલાને વૈક્રિય કરતાં ૨૫૨૭-૨૮-૨૯ એવં ચાર ઉદયસ્થાન. સંયત શિવાય બીજાને વૈક્રિય કરતાં ઉદ્યોત નામનો અભાવ હોવાથી ૩૦ ન હોય. સામાન્ય ૨૯ ના બંધમાં ૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦-૭૮ એવં સાત સત્તાસ્થાન હોય. વિકલંકિ પચંદ્ધિ તિર્યંચ પ્રાયોગ્ય ર૯ બાંધતાં પર્યાપ્ત અપર્યાપ્ત એકેદ્રિ વિકલંકિ પચંદ્રિતિચિને ૨૧ ના ઉદયમાં વર્તતાં ૯૨-૦૮૮૬-૮૦-૭૮ એ પાંચ સત્તાસ્થાન હોય. તેજ પ્રમાણે ર૪-૨-૨૬ ના ઉદયમાં પણ પાંચ પાંચ સત્તાસ્થાન જાણવાં. ૨૭–૨૮-૨૯-૩૦૩૧ ના ઉદયમાં ૭૮ વિના ચાર સત્તાસ્થાન. તેની ભાવના ૨૩ ના બંધમાં પૂર્વે કહી છે તેમ અહિં જાણવી.
મનુષ્યગતિ પ્રાગ્ય ર૦ બાંધતાં એકૅહિ. વિકલૈંતિ પચંદ્રિ તિર્યંચને તથા તિર્યંચગતિ મનુષ્યગતિ પ્રાગ્ય ફરીને બાંધતાં મનુષ્યને પિતતાના ઉદયસ્થાનમાં યથાયોગ્ય વર્તતાં ૭૮ વિના ચાર સત્તાસ્થાન હેય. દેવતા નારકીને પચૅકિ તિર્યંચ તથા મનુષ્ય પ્રાગ્ય ૨૯ બાંધતાં પોતપોતાના ઉદયે વર્તતાં ૯૨-૮૮ એ બે સત્તાસ્થાન હેય. નારકી મિથ્યાષ્ટિ તીર્થંકરનામ સત્તાવાલાને મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ બાંધતાં પોતપોતાના પાંચ ઉદય સ્થાને યથાયોગ્ય વર્તતાં ૮૯ નું એકજ સત્તાસ્થાન હોય. કેમકે તીર્થકર સહિત આહારક ચતુષ્ક રહિત હેય તેજ બિદ્યા જાય છે. અને સાથે હોય તે જતા નથી માટે. દેવપ્રાગ્ય ૨૯ તીર્થંકરનામ સહિત બાંધતાં અવિરત સમ્યગ્દષ્ટિ મનુષ્યને ૨૧ ના ઉદયમાં વર્તતાં ૯૩-૯૯ એ બે સત્તા હેય. એ પ્રમાણે ૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ ના ઉદયમાં પણ ૯૩-૯૯ એ બે સત્તા હેય. આકરકસંતને પોતપોતાના ઉદયમાં વર્તતાં ૯૩ નું જ સત્તાસ્થાન હેય. સામાન્ય ૨૯ ના બંધમાં ૨ ના ઉદયે ૯૩-૯૨-૮૯૮૮-૮૬-
૮૭૮ એ સાત સત્તાસ્થાન હેય. ૨૯ ના બંધમાં ૨૪ ના ઉદયે ૮૦-૯૩ વિના પાંચ સત્તાસ્થાન. ૨૯ ના બંધમાં ૨૫ ના ઉદયે ઉપર પ્રમાણે સાત સત્તાસ્થાન. સામાન્ય ૨૯ ના બંધમાં ૨૬ ના ઉદયે તેજ સાત સત્તાસ્થાન. ૨૭-૨૮-૨૯-૩૦ ના ઉદયે ૭૮ વિના છે . સત્તાસ્થાન. ૩૧ ના ઉદયે ૯૩-૮૯-૭૮ વિના ચાર સત્તાસ્થાન.
૩૦ ના બંધમાં ર૦-૯-૮ એ ત્રણ શિવાયના નવ ઉદયસ્થાન
Page #124
--------------------------------------------------------------------------
________________
છઠા કથ
( ૧૧૧ ) અને ઉપર પ્રમાણે સાત સત્તાસ્થાન. પૂર્વે તિયગ પ્રાયેાગ્ય ર૯ માં ધતાં એકેદ્રિ આદિકને જે પ્રમાણે ઉદ્દયસ્થાન તથા સત્તાસ્થાન કહ્યાં છે તેજ પ્રમાણે ઉદ્યોત સહિત ૩૦ બાંધતાં પણ સમજવાં. તે ઉદ્યોત ભાદરને પ્રત્યેક અને સાધારણ સાથે તથા યશ અયશ સાથે ગુણતાં ચાર ભાંગા થાય. ઉપરાંત મનુષ્ય પ્રાયાગ્ય તીર્થંકરનામ સહિત ૩૦ બાંધતાં દેવ નારકીને આ પ્રમાણે—૨૧ ના ઉદ્દયમાં દેવતાને ૯૩–૮૯ એ એ સત્તાસ્થાન. ૨૧ ના ઉદ્દયમાં નારકીને ૮૯ નું એક સત્તાસ્થાન આહારક તીર્થંકર બન્નેની સત્તાવાલા નરકે જતા નથી. એજ પ્રમાણે ૨૬-૨૭-૨૮-૨૯-૩૦ ના ઉદ્દયમાં પણ સમજવું. ફકત નારકીને ૩૦ ના ઉડ્ડય નહિ. કારણ કે ૩૦ ના ઉદ્દયમાં ઉદ્યોતનામ હેાય છે તે નાકીને હેતુ નથી.
સામાન્ય ૩૦ ના અધમાં નવ ઉદ્ભયે સત્તાસ્થાનના ભાંગા માવન તે નીચે પ્રમાણે—૨૧ ના ઉદયે ૭૬ ૨૪ ના ૫, ૨૫ ના ૭, ૨૬ ના ૫, ૨૭ ના ૬, ૨૮ ના ૬, ૨૯ ના ૬, ૩૦ ના ૬, ૩૧ ના ૪. કુલ (પર) ભાંગા જાણવા. ૩૧ ના મધમાં એક ૩૦ નુ ઉદ્દયસ્થાન. ૩૧ ના અધ દેવ પ્રાયાગ્ય તીર્થંકર આહારકનામ સહિત બાંધતાં ૭–૮ મા ગુઠાણાવાલાને હાય, તેઓ વૈક્રિય આહારક કરતા નથી. તેથી તેઓને ૨૫ વિગેરે ઉદયસ્થાન હાય નહિ. સત્તાસ્થાન પણ એક ૩ તુજ હેાય. તીર્થંકર આહારક બન્નેના સભવ હાવાથી એકના મધમાં એક ૩૦ નુ જ ઉદ્ભયસ્થાન હેાય. એકના મધ આમાથી હૃશમા ગુણઠાણા સુધિ છે. તે અતિ વિશુદ્ધ હેાવાથી વૈક્રિય આહાર્ક કરતા નથી. માટે તેને બીજા ઉદયસ્થાન હેાય નહિ. એકના મધમાં ૯૩–૯૨-૮૯-૮૮ -૮૦-૭-૭૬-૭૫ એ આઠ સત્તાસ્થાન હાય. તેમાં પહેલા ચાર સત્તાસ્થાન ઉપશમશ્રેણિવાળા વા ક્ષેપકને નવમે ગુણઠાણે જ્યાં સુધી ૧૭ પ્રકૃતિ ન ખપાવે ત્યાં સુધિ અને ૧૩ ખપાવ્યા પછી છેલ્લા ચારે સત્તાસ્થાન દેશમા ગુઠાણા સુધિ હાય. જેથી પછી તેા અમ કપણું થાય.
અમધકપણામાં ર૪-૨૫ શિવાય ૧૦ ઉદ્ભયસ્થાન હોય. અને ૭૮-૮૬ વિના ૧૦ સત્તાસ્થાન હેાય. ૨૦-૨૧ ના ઉદ્ભય તીર્થંકર અને સામાન્યકેવલી સમુદ્દાતમાં કાણુકાયયેાગે વતાં હાય. ૨૬-૨૭ ના ઉદ્દય પણ તે એનેજ આદ્યારિક મિશ્ર કાયયેાગે વતાં હોય. સા
Page #125
--------------------------------------------------------------------------
________________
( ૧૧૨ ) કર્મ પ્રકૃતિ વત્ર ગણિત માલા મા કેવલિને સ્વભાવે ૩૦ નો ઉદય, સ્વરનામ રૂંધતાં ૨૯ ને અને ઉધાસ રૂંધે ત્યારે ૨૮ ને હેય. તીર્થકરને સ્વભાવે ૩૧ ને ઉદય, સ્વરનામ રૂપે ત્યારે ૩૦ ને અને ઉશ્વાસ રૂંધે ત્યારે ર૯ ને (એ પ્રમાણે ૩૦-૨૮ માં બે બે વિકલ્પ ) તીર્થકરને અગિપણામાં ચરમસમયે ૯-૯ ઉદય, અને સામાન્ય કેવલિને અગિપણમાં ચરમસમયે ૮ નો ઉદય હેય. અબંધકપણામાં ૨૦-૨૬-૨૮ ના ઉદયમાં ૭૦-૭૫ એ બે સત્તા. ૨૧-૧૭ ના ઉદયમાં ૮૦-૭૬ એ બે સત્તા. ર૯ ના ઉદયમાં ૮૦-૭૬–૭૦-૭પ એ ચાર સત્તા. ૩૦ ના ઉદયમાં ૯૩–૯૨-૮૯-૮૮-૮-૭૯-૭૬–૭૫ એ આઠ સત્તા. તેમાં પહેલી ચાર ઉપશમણિવાલાને તથા ક્ષપકવાલાને જ્યાં સુધિ ૧૩ ન ખપાવે ત્યાં સુધિ, અને પાછલની ચાર ક્ષપકવાલાને તથા સગીને, તેમાં આહારકચતુષ્ક સહિત તીર્થંકરને ૮૦. એવાજ સામાન્ય કેવલિને ૭ક. આહારકચતુષ્ક વિના તીર્થકરને ક્ષીણકષાય વા સગિકેવલિપણે ૭૬. તથા સામાન્ય કેવલિને ૭૫. ૩૧ ના ઉદયમાં પણ ૮૦-૭૬ એ બે સત્તા તીર્થંકરનેજ હોય. ૯ ના ઉદયમાં ૮૦-૭૬-૯ તેમાં પહેલી બે દ્વિચરમસમયસુધિ અગિકેવલી તીર્થકરને હેય. ૮ ની સત્તા ચરમ સમયે હેય. ૮ ના ઉદયમાં પણ ૭૦-૭૫-૮. તેમાં પહેલી બે દ્વિચરમસમયસુધિ અયોગ સામાન્યકેવલિને હોય. ૮ ની સત્તા ચરમસમયે હેય. આ પ્રમાણે અબંધક્ષણે ૧૦ ઉદયસ્થાન આશ્રીને સત્તાસ્થાને ૩૦ ભાંગા થયા.
Page #126
--------------------------------------------------------------------------
________________
છઠે કર્મગ્રંથ.
(૧૧૩)
તભંગાર
તભંગા: સ્થાન
૭૭૦૧ ૧૨
સત્તાસ્થાનાનિ ૧૨, સ્થાન
સંવેધ ભેદા;
ગુ૦૧ ૨૩ | ૪
૫ ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ ૫ ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ ૫ ૯૨/૮૮/૮૬/૮૦/૭૮
૫ ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ ૨૨ ૭૭૦૪૪ ૯૨/૮૮/૮૬/૮૦ ૧૧૮૨ ૪ ૯૨/૮૮/૦૬/૮૦ १७६४ ૪ ૯૨/૮૮/૮૬/૮૦ ૨૦૦૬ ૪ ૯૨/૮૮/૮૬/૮૦
|૪ ૯૨/૮૮/૮૬/૮૦
ગુ૦૧] ૨૫
ર
૫ ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ ૫ ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ ૫ ૯૨/૮૮/૮૬/૮૦/૭૮
૫ ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ ૩૦૭૭૬ ૮૪ ૯૨/૮૮/૮૬/૮૦ ૧૧૮) ૪ ૯૨/૮૮/૮૬/૮૦ ૧૭૮ ૦ ૪૯૨/૮૮/૮૬/૮૦ ૨૦૧૪ ૪ ૯૨/૮૮/૮૬/૮૦
૪૯૨/૮૮/૮૬/૮૦
| |૧૧૬
ગુ૦૧ ૨૬
૧૧
૫ ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ ૫ ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ ૫ ૯૨/૮૮/૮૬/૮૦/૭૮
૫ ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ ૦૭૭૬૮૪ ૯૨/૮૮/૮૬/૮૦ ૧૧૯૮) ૪ ૯૨/૮૮/૮૬/૮૦ ૧૭૮૦ ૪ ૯૨/૮૮/૮૬/૮૦ ૨૦૧૪ ૪ ૯૨/૮૮/૮૬/૮૦
૪ ૯૨/૮૮/૮૬/૮૦,
Page #127
--------------------------------------------------------------------------
________________
( ૧૧૪)
કમ પ્રકૃતિ યંત્ર ગણિત માલા
૧૭)
ગુ. ૧,૨,૩,૪,૫,૬,૭,૮
૨૯૨,૮૮ १७ ૨ ૯૨.૮૮ ૫૭૬ ૨ ૯૨,૮૮
૨ ૯૨,૮૮ ૧૭૯૭૬ ૦૨/૨૯૨,૮૮ ૭૫૫ ૨૯૨,૮૮ ૮૯૦ ૪ ૯૨,૮૯,૮૮,૮૬ ૧૧૫૨ ૩ ૯૨,૮૮,૮૬
28 દે.
.
%
૦
છે
છ
ગુ. ૧,૨,૩,૪,૫,૬,૭,૮
૭ ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮ ૫ ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૭૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮ ૭ ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮
૬ ૮૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦ ૧૨૦૨૭૭૮૩ ૬-૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦
૬ ૩,,૮૯,૮૮,૮૬,૮૦
૬ ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦ J૪ ૯ર,૮૮,૮૬,૮૦
૧૭૮૪
૯
ગુ. ૧,૨,૪,૭,૮
૩૧૭૭ ૧૧૯૯ ૧૭૮૧| ૨૦૧૪ ૧૧૬૪
૭૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮ ૫ ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૭ ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮ ૫૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૬ ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦ ૬ ૯૩,૦૨,૮૯,૮૮,૮૬,૮૦ ૬૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦ ૬ ૯૩,૨,૮૯,૮૮,૮૬,૮૦ ૪ ૯૨,૮૮,૮૬,૮૦
૮
૧૩૦ ૧ ૧૪૪ ૧૪૪ ૧૯૩
ગુ૮,૯,૧૦
૧ | ૧૩૦ ૧| ૭૨ | ૭૨ [૮ ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫ ૮
Page #128
--------------------------------------------------------------------------
________________
૩૦ ૧૧/૧૨/૧૩/૧૪
૨૦
૪ ૪ ૪ ૪ ૪
૧૩૯૪૫
૨૧
૦ ૨૬
૨૭૧૦
૨૮
૨૯
જી જી
૧
૩૦
૦
૩૧
૬૫
1
1
૬
૧
૧૨
૧૩
૭૩
છડા કગ્રંથ
૨ ૭૯/૭૫
૨ ૮૦/૭૬ ૨ ૭૯/૭૫
૧૧૦૨ ૮૦/૭૬ ૨ ૭૯/૭૫
૪૬૭૨૪
( ૧૧૫ )
૪ ૮૦/૭૯/૭૬/૭૫
૮ ૯૩/૯૨૨૮૯|૨૮/૮૦/૯/૭૬/૭૫
| ૨ |૮૦/૭૬ ૩ ૮૦/૭૬ | ૯ ૩ ૭૯ | ૭૫|૮
૨૮૪
૩૦
હવે ગુણસ્થાન અને જીવસ્થાન આશ્રીને સવેધ કહે છે—પ્રથમ જીવસ્થાનકે કંહે છે—પર્યાપ્ત સજ્ઞિ પંચદ્રિ ત્રિના ૧૩ જીવસ્થાનમાં બંધ ઉ ય અને સત્તા જ્ઞાનાવરણી અને અંતરાય આશ્રી ૫ ના મધ, ય ના ઉદ્ભય, પ ની સત્તા એ એક ભાંગે. પર્યાપ્ત સજ્ઞિ પંચદ્રિને વિષે ય ના બુધ, ૫ ના ઉદ્ભય અને ૫ ની સત્તા એ પહેલેથી દશમા ગુણઠાણા સુધિ હેાય. ૫ ના ઉદ્ભય અને ૫ ની સત્તા અગ્યારમે તથા બારમે ગુણહાણે હાય. દનાવરણીમાં ૧૪ જીવ સ્થાનકને વિષે સજ્ઞિ પંચદ્ગિ વિના ૧૩ જીવના ભેદમાં ૯ ના બંધ, ૪ ના ઉદ્ભય અને ૯ ની સત્તા. ૯ । બંધ ૫ ના ઉદય૯ ની સત્તા. સજ્ઞિ પંચતિ વિષે ૯ ના મધ, ૪ ના ઉદ્ભય, ૯ ની સત્તા. ૧. ૯ ના અધ, પ ા ઉદ્દય, ૯ ની સત્તા ૨. ૬ ના બધ, ૪ તેા ઉદય, ૯ ની સત્તા ૩. હું ના અધ, ૫ ના ઉદ્દય, ૯ ની સત્તા ૪. ૪ ના અધ, ૪ ના ઉદ્ભય, ૯ ની સત્તા ૫. ૪ ના બંધ, ૫ ના ઉદય, ૯ ની સત્તા ૬. ૪ના બંધ, ૪ ના ઉદ્ભય, ૬ ની સત્તા ૭. બધ વિચ્છેદે ૪ ના ઉદ્ભય, ૯ ની સત્તા ૮. ૫ ના ઉદ્ભય, ૯ ની સત્તા ૯. ૪ ના ઉદ્ભય, ૐ ની સત્તા ૧૦. ૪ ના ઉદ્દય, ૪ ની સત્તા ૧૬. એવ ૧૧ ભાંગા-સજ્ઞિ પંચદ્રિને વિષે.
Page #129
--------------------------------------------------------------------------
________________
(૧૧૬) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
હવે વેદની કર્મના ૮ ભાંગ સંજ્ઞા પર્યાપ્ત આશ્રી કહે છે અસાતાને બંધ, અસાતાને ઉદય. બેયની સત્તા ૧. અસાતાને બંધ, સાતાને ઉદય, બેયની સત્તા ૨. (આ બે ભાંગ પહેલાથી છઠા ગુગુઠાણ સુધિ) સાતાને બંધ, અસાતાને ઉદય, બનેની સત્તા ૩. સાતા બંધ, સાતાને ઉદય, બનેની સત્તા ૪. ( આ બે ભાંગા પહેલાથી તેરમા ગુણઠાણું સુધિ) બંધાભાવ-અસાતાને ઉદય, બન્નેની સત્તા ૫. સાતાને ઉદય, બનેની સત્તા ૬. (આ બે ભાંગા ૧૪ મા ગુણઠાણાના કિચરમસમયસુધિ) અસાતાને ઉદય, અસાતાની સત્તા ૭. સાતાને ઉદય, સાતાની સત્તા ૮. (આ બે ભાંગા ૧૪ મા ગુણઠાણાને છે તે સમયે) બાકીના ૧૩ છવસ્થાનમાં પ્રથમના ચાર ભાંગા હેય.
હવે ગેત્રમના સંક્ષિ પર્યાપ્ત આશ્રી ભાંગ કહે છે-નીચને બંધ, નીચ ઉદય, નીચની સત્તા ૧. નીચને બંધ, નીચ ઉદય, બેની સત્તા ૨. નીચને બંધ, ઉચને ઉદય, બેની સત્તા ૩. ઉચને બંધ, નીચનો ઉદય, બેની સત્તા ૪. ઊંચો બંધ. ઉચને ઉદય, બેની સત્તા ૫. બંધ અભાવે ઉચને ઉદય, બેની સતા ૬. ઉચને ઉદય, ઉંચની સત્તા ૭. એની ભાવના પૂર્વની માફક જાણવી. સંગી વિના રષ ૧૨ ભેદને વિષે પ્રથમના ૩ ભાંગ હેય. ૧-૨-૪ તિર્યંચને વિષે ઉચ ગોવને ઉદય ન હોય માટે જે ભાંગાને વિષે નીચનો ઉદય હોય તે લે.
હવે ૧૪ જીવના ભેદને વિષે આયુર્મના ભગા કહે છે–ત્યાં સંજ્ઞી પંચંદ્ધિ માંહે ૨૮ ભાંગા. તે નારકીના ૫, તિર્યંચના ૯, મનુથના , દેવતાના ૫. એવં ૨૮. તથા અપર્યાપ્ત સંસી પચેંદ્ધિ માંહે ૧૦ ભાંગા હેય. અપર્યાપ્યા તે અહિં લબ્ધિઅપસાજ જાણવા. તે તે મનુષ્ય તિર્યંચજ હેય. અને તે અપર્યામાં પણ મનુષ્ય તિર્યંચનું જ આયુ બાંધે. માટે ૫ ભાંગા મનુષ્યમાં, ૫ ભાંગા તિર્યંચમાંહે એવું ૧૦ હેય, તે આ પ્રમાણે_બંધકાલથી પૂર્વે તિર્યગાયુનો ઉદય, તિય ગાયની સત્તા ૧ બંધકાલે તિર્યગાયુને બંધ, તિર્યગાયુને ઉદય, તિય તિર્યગાથની સત્તા ૨. મનુષ્યાનો બંધ, તિર્યગાયને ઉદય, તિર્થમનુષ્યની સત્તા ૩. બંધકાલ પછી તિર્થગાયુને ઉદય, તિર્યમ્ તિર્યની સત્તા છે. તિર્થગાયુને ઉદય, તિગ્મનુષ્યની સત્તા પ. એ પ તિર્યંચના તેમ ૫ ભાંગા મનુષ્યના એવં ૧૦ ભાંગા. તથા પર્યાપ્ત
Page #130
--------------------------------------------------------------------------
________________
છઠે કર્મગ્રંથ.
(૧૧૭ ) અસંજ્ઞી પંચેવિમાંહે તિર્યંચના ૯ ભાંગા. શેષ ૧૧ જીવસ્થાનકે પાંચ પાંચ ભાંગ હોય. તે ૧૧ છવસ્થાનકે તિર્યંચ હોય; અને તે દેવનારકીનું આયુ ન બાંધે માટે. બંધકાલથી પૂર્વે ૧ ભાંગે, અંધકાલે ૨ ભાંગા, બંધકાલ પછી ૨ ભાંગા, એવં ૫ ભાંગા હેય.
જવસ્થાનેષુ શ્વકર્મણાં ભંગયંત્ર.
દેe | વેદ આયુ ગેa૦ જ
જીવસ્થાનેષ
.ભ. - નિ
૦ | -
અંતરા.
: ૦ | ભ૦ ૨ છ |
છ
૦
૦ ૦
છ
૦
છ
૦
૦
છ
૦
એકેદ્રિયસૂક્ષ્મડ૫૦ | એકેદ્રિય સૂક્ષ્મ પર્યા. ૧ એકેદ્રિયબાદરપ૦ / ૧ એકેદ્રિયબાદર પર્યા બેઈકિય અપર્યાપ્તા
બેઇન્દ્રિય પર્યાયા ૭ ઈદ્રિય અપર્યાપ્તા ૮ ઇકિયપર્યાપ્ત ૯ ચઉરિંદ્રિય અપર્યાપ્તા
ચઉરિકિયપર્યાપ્તા | ૧ | અસશીપચૅ૦૫૦
૦ ૦
છ
૦
છ
૦
૦
છ
૦
૦
છ
૦
છ
૦
છ
૦
છ
૦
છ
૦
૧૨. સંગીપંચેંદ્રિયપર્યા | ૧૩ સીપચંધિs૫૦ | ૧ ૧૪] સણીપચંદ્રિય પર્યા. ૨
6
Page #131
--------------------------------------------------------------------------
________________
(૧૧૮) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
હવે ૬૪ જીવસ્થાને મેહનીકમના બંધ, ઉદય, સત્તા કહે છે– સૂમના ૨, બાદર, વિકલત્રિક, અસંસી, સંજ્ઞી, તેમાં 9 અપર્યાપ્ત અને સૂક્ષ્મને પર્યાપ્ત, એ આઠને વિષે, તથા બાદર પર્યાપ્ત, વિકલત્રિક પર્યાપ્ત અને અણી પર્યાપ્ત, એ પાંચને વિષે, તથા સંસી પર્યાને વિષે અનુક્રમે કહે છે–આઠને વિષે ૧ બાવીસને બંધ, અને ૮-૯-૧૦ એવં ૩ ઉદયસ્થાન. એને અનંતાનુબંધીને ઉદય અવશ્ય હેય માટે ૭ નું ઉદયસ્થાન ન હોય. તે એકેકે ઉદયસ્થાને ૨૮–૨૭-૨૬ એવં. ત્રણ ત્રણ સત્તાસ્થાન હેય. તથા ૫ ને વિષે ર–રા એ બે બંધ
સ્થાનક હેય. ત્યાં કેટલાએક લબ્ધિપતાને કરણ અપર્યાપ્તાવસ્થાએ સાસ્વાદનભાવે મિથ્યાત્વને બંધ ન હોય ત્યારે ૨૧ ને બંધ પામીએ. ૭-૮-૯-૧૦ એ ચાર ઉદયસ્થાન હેય. ૨૮-૨૭–૨૬ એ ત્રણ સત્તાસ્થાન હોય. ત્યાં ૨૧ ને બંધે ૭-૮-૯ એ ત્રણ ઉદયસ્થાન. અને તે એકેકે ઉદયસ્થાને એક ૨૮ નુંજ સત્તાસ્થાન હેય. ૨૧ ને બંધ તે સાસ્વાદને જ હોય માટે. સંજ્ઞી પતાને વિષે ૧૦ બંધસ્થાન. ૯ ઉદયસ્થાન. અને ૧૫ સત્તાસ્થાન હેય. ભંગાદિ પૂર્વવત.
Page #132
--------------------------------------------------------------------------
________________
જીવસ્થાનેષુ મેહનીયભંગયંત્ર,
૧૪. જવસ્થાનેષ
બંધસ્થાન
મધ ભાંગા
ઉદય સ્થાનાનિ
ઉદય | ઉદય |
પદ વૃદ
સત્તા સ્થાનાનિ
૨૮,૨૭,૨૬
0 0
૨૮,૨૭,૨૬
૧ સૂક્ષ્મએકૅઅપર્યાડ | રર
૮,૯,૧૦ ૨ સૂક્ષ્મએકે પર્યા. [ ૨૨૬
૮, ૧૦ ૩ બાદરએકે અપર્યારર
પર ૬ ૮૧૦ ૪ બાદરએકૅ૦પ૦
છઠે કર્મગ્રંથ
૨૮,૨૭,૨૬ ૨૦,૨૭૨૬
૮,૯,૧૦
૨૮,૨૭,૨૬
૫ બેઇંદ્રિય અપર્યા.
બેઈદ્રિય પર્યાપ્ત
૮,૯,૧૦ ૭,૮,૯
૨૮,૨૭,૨૬ ૨૮
)
૭ તે ઇન્દ્રિય અપર્યા
૮૯૧૦
૨૮,૨૭,૨૬
( ૨
Page #133
--------------------------------------------------------------------------
________________
( ૧૨૦ )
૨૮,૨૭,૨, ૨૮
૨૮,૨૭,૨૬
૨૧.
in on an am in a
૮ તે ઇન્દ્રિયપર્યાપ્તા
| ૪ | ૭૮,૯ લે ચઉરિદિયઅ ૫૦ રર | ૬ | ૮૯,૧૦ ૧ ચઉરિંદ્રિય પર્યાવ
૮,૯,૧૦
૭,૮,૯ ૧૧ અજ્ઞીપ અપ૦ | ૮,૯,૧૦ ૧૨ અસંગીપંચૅ૦૫૦
૮,૯,૧૦
૭૮,૯ ૧૩ સંજ્ઞીપચૅ અપ૦
| ૮,૯,૧૦ ૧૪ સંજ્ઞોપવિયપર્યાપ્તા કુલ ૨૧ | ૧૦,૯,૮
૭,૬,૫૪,૨,૧
૨૮,૨૭,૨૬, ૨૮ ૨૮,૨૭,ર૬
૨૮,ર૭,૨૬,
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા
૨૮
૨૮,૨૭, ૬
કુલ ૧૫
૯ |
* આ ચોવિશી પદો છે અને બાકીનાં અષ્ટક પદો છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
હે કગ્રંથ
( ૧૧ )
જીવસ્થાને નામક ના ભાંગા કહે છે—૭ અપર્ણાંકાને વિષે ૫ બધ, ૨ ઉદ્ભય, ૫ સત્તાસ્થાન હાય. સૂક્ષ્મ પર્યાંસાને વિષે પ અધ, ૪ ઉત્ક્રય, ૫ સત્તાસ્થાન હેાય. બાદર એકેદ્રિ પર્યાંસાને વિષે ૫ બ‰, ૫ ઉદ્દયસ્થાન, સત્તાસ્થાન હોય. વિકલત્રિક પર્યાસાને વિષે પલ, - ઉદ્દય, ૫ સત્તાસ્થાન હોય. અસન્ની પર્યાસાને વિષે ૬ બંધ ઉદય, ૫ સત્તાસ્થાન હેાય. સજ્ઞી પર્યાપ્તાને વિષે ૮ બંધ, ૮ ઉદ્દય, ૧૦ સત્તાસ્થાન હાય.
૧૪ જીવસ્થાનાનાં અધસ્થાનેષુ ભગસંખ્યાયંત્રકમ્ ॥
સૂક્ષ્મએક્રેડિ૫૦
મા. એ. ૫૦
ર૩
૨૫
૨૫
૨૬
૧૬
૯૨૪૦
૨૯ ૩૦ ૪૬૩૨
૧૩૯૧૭
એઇદ્રિયપ૦
૨૩
૨૫
૪
૨૫
૧૬
૯૨૪૦
૪૬૩૨
૧૩૯૧૭
ચરિંદ્રિયઅપ૦
ર૬.
૨૯
૩૦
૪ ૨૩
૨૫
૨૬
૨૯
૩૦
૫
૨૩
૨૫
૪
૨૫
૧૬
૨૬
RE ८२४०
૩૦ ૪૬૩૨
૧૩૯૧૭
૨૩
3 J
૨૩૨
૨૫
૨૬|
૨૯
|૩ ૦
૫
પ્
૨૫
૨૬
૨૯
૩૦
સ. એક ૫૦
૪
૨૫
૧૬
૯૨૪૦
૪૬૩૨
૧૩૯૧૭
એઇંદ્રિયપર્યા
૨૫
૧૬
૪
૨૫
૧૬
|૨૩
૨૫
૨૬
૨૯
૪ ૨૩
૨૫૦
૧૩૯૧૭
|૩ ૦
૨૬
૯૨૪૦
રા
૯૨૪૦
૪૬૩૨ |૩૦
૪૬૩૨
૧૩૯૧૭ ૫ ૧૩૯૧૭
ચરિંદ્રિયપર્યા॰ | અસ. ૫. અ૫
૨૩
૪ ૪ ૪ ૪
ખા. એ૦૫૦
૪
૨૫
૧૬
.
૯૨૪૦
૪૬૩૨
૫ ૧૩૯૧૭
તે દ્રિયઅપર્યા
૨૫
૨૬
૪
૨૫
૧૬
४
૨૫
૧૬
૯૨૪૦
૨૯
૯૨૪૦
૪૬૩૨ ૩૦ ૪૬૩૨
૧૩૯૧૭
|૨૩
રા
કર ૬
૨૯
13 ૦]
૯૨૪૦
૪૬૩૨
પ ૧૩૯૧૭
તેઇંદ્રિય પર્યા
૨૩
૨૫)
૨૩
૪ ૪ ૪ ૪ ૪
૨૬
૨૯
૯૨૪૦
|૩ ૦
૪૬૩૨
પ
૧૩૯૧૭
અસ. પંચે. ૫૦
૨૫
૪
૨૫
૧૬
૨૬
૨૮
|૨૯ ૩૦
४
૨૫
૧૬
જ
૨૫
૧૬
૯
૯૨૪૦
૪૬૩૨
૧૩૯૨૬
Page #135
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
કમ પ્રકૃતિ યંત્ર ગણિત માલા
૨૫
(૨૪)
૪૬૩૨
૫ ૧૭૯૧૭
८२४८
સંજ્ઞી.પં.અપ
પંપ
AિA
[૮] ૧૩૯૪૫
1
2
9 ક = "
સમ એકે સુક્ષ્મ એકે બાદર એ અપ
૧૪ જીવસ્થાનાનાં ઉદયસ્થાનસંખ્યા તેષ ભંગસંખ્યા ચા
ક° | બેઈદ્રિય અપર્યા અ૫૦ | પર્યા.
*
* [એપ્રિય
૨૧ ૨૪
૧ રિ૧ ૨ ૨૪
૧ ૨
૨૧ ૨૪
૧ ૨
|
|૨| ૩ || ૭ || ૩ | ૫ ૨૯ બેઈદ્રિય ૫૦ ઇદ્રિય અપર્યા. તઇકિયપર્યાચઉરિદિયઅપ
૨૧ ૧ ૨ ૨૬ ૧
૨ ચઉરિંદ્રિયપર્યા.
|
જ
જ
જ ઝ ૦ ૦
જ
છે
:
|૬ ૨૦ | ૨ ૨ |૬| ૨૦ |૨| ૨
| સંજ્ઞી પંચૅક્રિય અસં. પં.અ૫૦ અસં૫૫. સં. ૫. અપ૦
પર્યાપ્ત.
૨૧
૨
૫૭૬
૨૬
રિ૬ ૨ ૨૬ ૨૮૮ ૨૬.
(અસંસી ૨૮ ૫૭૬ મનુષ્ય ૧ ૨૯ ૧૧૫૨
૩૦ ૧૭૨૮ અસંસી ૩૧ ૧૧૫ર તિર્યંચ ૨
૨૯
૧૧૯૬ ૧૭૭૨ २८८८ ૧૧૫ર
૨)
૪
૬/ ૪૯૦૪ | ૨૫
૪
કેવલિના આઠ
૭૨૭૯
Page #136
--------------------------------------------------------------------------
________________
છઠા કગ્રંથ.
( ૧૨૩ )
૧૪ જીવસ્થાનેષુ નામકર્માંણ: પ્રકૃતિનાં અધાદયસત્તાસ્થાનાનિ ભગસંખ્યા ચ તત્રકમ્ ॥
અધ લગાઃ
નામ કર્મનાં બંધસ્થાન ૮
૧૩૯૪૫
૧૩૯૧૭
૧૩૯૧૭
૧૩૯૧૭
૧૩૯૧૭
૧૩૯૧૭
૧૩૯૧૭
૧૩૯૧૭
૧૩૯૧૭
૧૩૯૧૭
૧૩૯૧૭
૧૩૯૧૭
૧૩૯૨૬
૧૩૯૧૭
૧૩૯૪૫
૧૯૪૮૭૫
૧૪ જીવસ્થાનેષુ
૧| એકેદ્રિય સૂ૦૨૫૦
૨ એકેદ્રિય સ૦ ૫૦
૩ એકેન્દ્રિય બા. અપ.
૪ એકેંદ્રિય ખા. ૫૦ ૫ એદ્રિયઅપર્યા
૬ એઇંદ્રિય પર્યાપ્ત
૭ તેઇંદ્રિઅપર્યા॰
૮. તેન્દ્રિય પર્યામા ૯ ચરિંદ્રિયઅપ.
|૧૦| ચરિંદ્રિયપર્યા
૧૧ અસની પંચે અપ.
૧૨ અસનીપ૰પર્યા
૧૩ સનીપચેદ્રિયઅપ૦ ૧૪ સંજ્ઞીપંચેન્દ્રિયપર્યાપ્તા
પા
૭૪
નામ કણ, ઉદયસ્થાન ૧૨
૨૧૫૨૪
૪ ૨૧ાર૪ારપારક
૨ ૨ાર૪
૫ ૨૫૫૨૪ાપારકાર૭
૨ ૨૧ાર
૬| ૨૧૫૨૬ારારા૩૦૧૩૧
૨ ૨૧ારક
૨૩ારપારકાર૯૧૩૦
૨૩૫૨પાર૬ારલા૩૦
૨૫રપારકાર૯લ૩૦
૨૩ારપાર૬ારા૩૦
૨૩૫૬પાર૬ારારા૩૦
રારપારારા૩૦
૮ર૩ારપારકાર૮ર૯ા૩૫૩૧૫૧
ઉદ્દય ભ
૭૭૯૩
૩
3
૨૩ારપાર૬ાર૯૧૩૦
રારપારકાર૯૧૩૦
૨૩૫૨પાર૬ાર૯૧૩૦
૨૩૫ પારકા૯૧૩૦
૨૩૪રપારકરા૩૦
૨૩૫ પાર૬ારા૩૦
૨૫પારકા ૯ી૩ ૦
૨૯
૨
૨૦
૨
પ
નામ્નઃ સત્તાસ્થાન ૧૨.
૯૨૫૮૮૫૮૬૫૮૦ન૭૮
હેરા૮૮૫૮}I૮૦ન૭૮
રા૮૮૫૬૫૮૦[૭૮ ૩ ૯૨૫૮૮૫૮૬૧૮૦[૭૮ ૪ રા૮૮૧૮૬૫૮૦ર૭૮ ૫ હેરા૮૮૧૮૧૮૦[૭૮ ૬ રા૮૮૧૮૬૫૮૦૨૭૮ ७
૧
Page #137
--------------------------------------------------------------------------
________________
(૧૨૪)
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
૧૧
| | ૨૧૨૬૨૮૧૩૦૩૧ | ૫ ૯ર૮૮૧૮૬૮૦૭૮ ૨ ૨૧૨૬
૨ | પરા૮૮૮૬.૮૦ ૭૮ ૬ ૨વા૨૬૨૮૨૩૦૫૩૧
| ૫ શ૮૮૮૬૮૦૭૮ ૧૦ ૨ ૨ના૨૬
૫ કર૮૮૮૬૮૦૭૮ ૬ ૨૧.૨૬૨૮૨૯૩૦૩૧ | ૪૯૦૪ ૫ રા૮૮૮૬૮૦૭૮ ૧૨ ૨વા૨૬
રા૮૮૮૬૮૧૭૮ ૧૩ ૮ ૨૧૨૫૨૬૨૭૨૮૨૯ | ૭૬૭૧ ૧૦ ૩૦ર૮૯૮૮૮૬૮૦
૭૭૮/૭૬૭૫ ૩૦૩ના કેવલિનાં ૨૦ લા૮ | કે. ૮ | ૨ કેલાટ ५८)
[ ૧૨૭૯૯૭૭) ગુણસ્થાને જ્ઞાનાવરણુ, અંતરાય અને દર્શનાવરણના ભાંગા કહે છે–જ્ઞાનાવરણી અંતરાય કર્મની પચે પ્રકૃતિ બંધ, ઉદય અને સત્તાએ પ્રથમથી દશમા ગુણઠાણું સુધિ હાય બંધ અભાવે અગ્યારમે બારમે ગુણઠાણે ૫ ઉદય અને ૫ ની સત્તા હોય. દર્શનાવર ણને ૯ને બંધ, ૪-૫ નો ઉદય, ૯ની સત્તા, એ બે ભાંગા પહેલે બીજે ગુણઠાણે હોય. ૬ ને બંધ ૪-૫ ને ઉદય, ૯ ની સત્તા એ બે ભાંગા ત્રીજાથી આઠમાના પહેલા સંખ્યાતમા ભાગ પર્યત હેય. ૪ ને બંધ, ૪-૫ નો ઉદય અને ૮ ની સત્તા એ બે ભાગ આઠભાથી દશામા ગુણઠાણું સુધિ હોય. એ બે ભાંગ ઉપશમશ્રેણિ આશ્રયે જાણવા. તથા ક્ષપકશ્રેણિ આશ્રીને અનિવૃત્તિ બાદરને સંખ્યાતમો ભાગ થાક અને સુમસંપરા એમ બે ગુણઠાણે થીણદ્વિત્રિકની સત્તાતળે અને ક્ષેપકને અતિ વિશુદ્ધ માટે નિદ્રા એને ઉદય ન હોય, ત્યારે ૪ને બંધ, ૪ નો ઉદય, ૬ ની સત્તા એ એક ભાંગે હેય. અગ્યારમે ગુણઠાણે બંધ અભાવે ૪-૫ નો ઉદય, અને ૯ ની સત્તા એ બે ભાગ હોય. બારમે ગુણઠાણે ૪ નો ઉદય, ૬ ની સત્તા એ એક ભાગે હિચરમ સમયે હેય. ૪ ને ઉદય, ૪ ની સત્તા એ એક ભાંગે ચરમ સમયે હેય.
હવે ગુણસ્થાને વેદની, આયુ, ગાત્રકના ભાંગ કહે છે– પ્રથમ વેદનીના ૪ ભાંગ મિથ્યાત્વથી છા ગુણઠાણ સુધિ હેય. સાતમાથી તેરમા સુધિ ત્રીજે ચોથે એ બે ભાંગા હેય, એ સાતાજ
Page #138
--------------------------------------------------------------------------
________________
છટા કગ્રંથ.
( ૧૨૫ ) બધે માટે. ૧૪ મે ગુણહાણે છેલ્લા ૪ ભાંગા હાય, ત્યાં પાંચમા છઠ્ઠા પ્રથમ સમયે, અને સાતમે, આઠમા ચશ્મ સમયે હાય. તથા ગાત્રકના પ્રથમના ૫ ભાંગા મિથ્યાત્વ ગુણઠાણે હાય. તેમાં પહેલા વને શેષ ૪ ભાંગા બીજે ગુણઠાણે હાય. ત્રીજાથી પાંચમા સુધિ ચેાથેા પાંચમા એ એ ભાંગા હાય. છઠ્ઠાથી દશમા ગુઠાણા સુધિ પાંચમા ભાંગે। હાય, અને અગ્યારથી તેરમા ગુઠાણા સુધિ છો ભાંગા હાય. મધના અભાવથી એક અયેટિંગ કેલિને એ ભાંગા હાય. ઉંચના ઉદય, એની સત્તા એ પ્રથમ સમયે, અને ઉંચના ઉદ્દય ઉ‘ચની સત્તા એ ભાંગા ચરમ સમયે હેાય.
હુવે આચુક'ના ભાંગા કહે છે—મિથ્યાત્વ ગુણઠાણે ૨૮ ભાંગા હાય. સાસ્વાદન ગુણહાણે ૨૬ હાય, કેમકે મનુષ્ય તિર્યંચ સાસ્વાદને વતાં નરકાસુ ન બાંધે માટે. મિશ્રગુણઠાણે ૧૬, મિશ્રદૃષ્ટિ આયુષ્ય ન બાંધે માટે. આયુ ભધકાલના નારકીના ૨, તિર્યંચ મનુષ્યના ૪-૪ અને દેવતાના ૨ ભાંગા, એવ` ૧૨ વિના ૧૬ ભાંગા હોય. ચેાથે ગુણહાણે ૨૦ ભાંગા હોય તે આ પ્રમાણે—તિર્યંચના આયુએધકાલે નરકતિર્યંચ મનુષ્ય આયુ મધના ૩ ભાંગા, એમ ૩ મનુષ્યના. દેવતાને આશુભ ધકાલે તિર્યંચ આયુષધના ૧, એમ નારકીના ૧ ભાંગા. એવં ૮ ભાંગા વિના શેષ ૨૦ ભાંગા હોય. પાંચમે ગુણહાણે ૧૨ ભાંગા તે આ પ્રમાણે દેશવિરતિ મનુષ્ય તિર્યંચ એક દેવતાનુ જ આયુ માંધે માટે તિર્યંચ અને મનુષ્યને પરણવાયુ અધકાલથકી પૂર્વે એકેક ભાંગા, તથા પરભવાયુ`ધકાલે એકેક ભાંગા, અને આયુએલકાલ પછી ચારે ભાંગા હેાય; કેમકે ક્રાઇક તિર્યંચ મનુષ્ય ચારે માંહેલુ એક આયુ માંધીને પછી દેશિવરતપણુ પામે માટે. એ હું મનુષ્યના અને ૬ તિર્યંચના એવ' ૧૨ ભાંગા હાય. છઠે, સાતમે એ એ ગુણઠાણે ?–? ભાંગા હેાય. એ ગુણઠાણે મનુષ્યના ૬ ભાંગા દેશિવરતિની પેઠે જાણવા. આયુÖધકાલથી પૂર્વે ૧, અકાલે ૧, અધકાલ પછી ૪ એવ’૬. આઠમાથી અગ્યારમા સુધિ એ ચારે ગુણઠાણે એ એ ભાંગા ઉપશમણિ આશ્રી હેાય કેમકે મનુષ્ય આયુના ઉદ્દય અને મનુષ્ય આયુની સત્તા એ ભાંગા આયુએધકાલથી પૂર્વે હાય, અને મનુષ્ય આયુના ઉદ્દય, અને મનુષ્ય દેવ આયુની સત્તા એ ભાંગા આયુએધકાલ પછી હેાય. એ ચાર ગુણઠાણાવાલા આયુ માંધે નહિ,
Page #139
--------------------------------------------------------------------------
________________
( ૧૨૬) કમ પ્રકૃતિ યંત્ર ગણિત માલા અને પૂર્વે પણ દેવતાનું આયુ બાંધ્યું હોય તેજ ઉપશમણિ કરે. શેષ ૩ આયુ બાંધ્યા હોય તે ઉપશમણિ કરે નહિ, અને પૂર્વબદ્ધાયુ હોય તે ક્ષપકશ્રેણિ તે પડિજે નહિ, માટે ક્ષપકશ્રેણિવાલાને તો મનુષ્ય આયુને ઉદય, મનુષ્ય આયુની સત્તા એ એકજ ભાંગે આયુકમને હોય. તથા બારમાથી ચિદમાં ગુણઠાણ સુધિ એ ત્રણે ગુણઠાણે મનુષ્ય આયુનો ઉદય, મનુષ્યઆયુની સત્તાએ એકજ ભાંગે હેય. તે સર્વ મલી ૧૨૫ ભાંગા થયા.
૧૪ ગુણસ્થાનેષુ કર્મણે ભંગાર
૧૪]
ગુણસ્થાને
શાના દશ૦ વેદ |આયુ ગોત્ર અંત | |૧૧| ૮ | ૨૮ ૭ | ૨
૨૮) ૩૫. ૧
૧]મિથ્યાત્વે
સાસ્વાદને | મિશ્ર
અવિરતે દેશવિરતે પ્રમત્ત સં.
અપ્રમત્ત.. ૮) અપૂર્વકર૦
અનિવૃત્તિ | સૂક્ષ્મપરાયે ૧૧] ઉપશાન્ત.. ૧૨ | જીણમેહે
૧૦)
0
૧૩] સગીકેવલી ૧૪ | અગકેવલી
0
૦.
Page #140
--------------------------------------------------------------------------
________________
છઠો કર્મગ્રંથ
( ૧૨૭ )
ગુણસ્થાને મેહની કર્મના બંધસ્થાન તથા ઉદયસ્થાન કહે છે –પહેલાથી આઠમા ગુણઠાણું સુધિ એકેક બંધ સ્થાન હોય. મિથ્યાદષ્ટિને ૨૨ નું બંધસ્થાન. સાસ્વાદને ૨૧ નું ત્રીજે ચેાથે ગુણઠાણે ૧૭ નું પાંચમે ૧૩ નું. છઠાથી આઠમા ગુણઠાણાસુધિ ૯ નું બંધ
સ્થાન હેય. ભાંગ મિથ્યાત્વે ૬, સાસ્વાદને ૪, ત્રીજાથી છઠા ગુણઠાણાસુધિ ૨, સાતમે ૧, આઠમે ૧, તથા નવમે ૫ બંધસ્થાનક હોય, તે આ પ્રમાણે પ-૪-૩-૨-૧. અહિં ભાગે એકેક હેય. દશમે ગુણઠાણે બંધનો અભાવ છે.
હવે ઉદયસ્થાન કહે છે–પહેલે ગુણઠાણે ૭ થી ૧૦ સુધિ ૪ ઉદયસ્થાન, ૮ વીસી તથા બીજે અને ત્રીજે ૭ થી ૯ સુધિ ૩-૩ ઉદયસ્થાન, ચોવીસી ૪–૪. ચેાથે ૬ થી ૯ સુધિ ૪ ઉદયસ્થાન, ત્યાં ૮ જેવી. પાંચમે ગુણઠાણે ૫ થી ૮ સુધિ ૪ ઉદયસ્થાન, ત્યાં ૮ ચોવીસી. છડે તથા સાતમે ૪ થી ૭ સુધિ ૪ ઉદયસ્થાન, ત્યાં ૮૮ ચોવીસી. આઠમે ૪ થી ૬ સુધિ ૩ ઉદયસ્થાન, ત્યાં ૪ ચોવીસી. નવમે એક અથવા બેને ઉદય હોય. ત્યાં સંજવલના ૪ માંહેલા ૧ કષાય, ત્રણ વેદમાંથી ૧ વેદ, એવં ૨ ઉદયસ્થાન હોય ત્યાં ૧૨ ભાંગા. ત્યારપછી વેદવિના એકના ઉદયસ્થાને ૪ ભાંગા. એવં નવમે ગુણઠાણું ૧૬ ભાંગ હેય. દશના ઉદયે ૧ ચોવીસી. ૯ ને ઉદયે ૬, આઠને ઉદયે ૧૧, સાતને ઉદયે ૧૧, છને ઉદયે ૧૧. પાંચને ઉદયે ૯, ૪ ને ઉદયે ૩, એવં (પર) ચાવીસી ઉપજે. એના ઉદયે ૧૨ ભાંગા, એકને ઉદયે ૫ ભાગ હોય. ઉપરોકત (૫૨) ચોવીસીને ચાવીસગુણ કરતાં અને તેમાં ૧૭ ભેળવતાં ૧૨૬પ મેહનીકર્મના ભાંગા થાય, તેમાં સંસારી મુંઝાયેલા જાણવા. તેની પદસંખ્યા કહે છે–૧૦ ને ઉદયે ૧ ચોવીસી, દશએકં દશ પદ, ઇત્યાદિક અનુક્રમે ગુણાકાર કરતાં ૩૫ર પદની ચોવીસી થઈ. એકેકમાંહે ૨૪ ભાંગા છે, માટે ૩૫ર ને ચોવીસગુણુ કરીએ ત્યારે ૮૪૪૮ થાય તે માટે ક્રિકેદયના ૧૨ ભાંગા છે, તેને બમણ કરતાં ૨૪ થાય, અને એકેદયના ૫ ભાંગા, એવું ૨૯ મેળવીએ ત્યારે ૮૪૭૭ એટલા મેહનીકમના પદવૃંદ થાય. તે પદદ કરીને સર્વ સંસારી જીવ મુંઝાણા જાણવા.
ગુણસ્થાને યોગ, ઉપયોગ તથા વેશ્યાના ભાંગા કહે છે–ત્યાં પ્રથમ યોગના ગુણાકારની ભાવના કહે છે–૪ માગ, ૪ વચન
Page #141
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
ક પ્રકૃતિ ય`ત્ર ગણિતમાલા
યોગ અને દારિક કાયયેાગ એ નવ યાગ પહેલાથી દશમા ગુણઠાણા સુધિ હાય. મિથ્યાત્વે એ ૯ યાગ અને વૈક્રિય કાયયેાગ મલી ૧૦ થાય. ઉદ્દયની ૮ ચાવીસી છે. તેને ૧૦. યાગે ગુણીએ ત્યારે ૮૦ થાય. વૈક્રિયમિશ્ર, આદારિકમિશ્ર અને કા`ણ એ ત્રણ ચાગે પ્રત્યેક ૪–૪ ચાવીસી હાય. અનંતાનુબંધિના ઉદય સહિત જે ૪ ચાવીસી તે અહિં જાણવી. પણ અનંતાનુ×ધિ રહિત ૪ ચાવીસી ન લેવી, કારણ કે વેદક સમ્યકત્વવાળા પૂર્વે અનંતાનુંધિની વિસરાજના કરી છે તેને પિરણામની પરાવૃત્તિએ મિથ્યાત્વ પામતાં ફરી અન’તાનુધિ બાંધવા માંડે ત્યારે બધાવલિકા લગેજ અનતાનુમ ધિના ઉદ્દય ન પામીએ તે અનંતાનુધિ રહિત મિથ્યાત્વી કાલ ન કરે, અને એ ત્રણ યાગ તા અષાંતરાલગતિએ તથા ઉપજતી વેલાએ હાય. તિર્યંચ મનુષ્યને વૈક્રિય કરતાં વૈક્રિયમિશ્ર યાગ હાય, તે અહિં વિલફ્યા નથી, માટે એ ત્રણ યાગને વિષે અનંતાનુધિરહિતની ૪ ચાવીસી ન પામીએ. ત્યારે ચારજ ચાવીસી ત્રણ યાગે ગણતાં ૧૨ થાય. તે પૂર્વાંની ૮૦ સાથે મેળવીએ ત્યારે મિથ્યાત્વ ગુણહાણે ૯૬ ચાવીસી થાય. તેને ચાવીસગુણા કરતાં ૨૨૦૮ ભાંગા થાય. તથા સાસ્વાદને ઉત્ક્રય ચાવીસી ૪ અને યાગ ૧૩ હાય. ત્યાં ૧૨ તે ચારગુણા કરતાં ૪૮ ચાવીસી થાય. સાસ્વાદને વતા જીવ નરકે ન જાય, માટે સાસ્વાદને વૈક્રિય મિશ્ર યાગે નપુંસકવેદ ન હોય. ત્યારે ૪ ચાવીસીને બદલે ચાર મેાડશક ઉપજે, એટલે સ મલીને ૧૦૧૬ ભાંગા થાય. તથા મિત્રગુણહાણે ચાવીસી ૪, અને પૂકિત ૯ યાગ અને વૈક્રિય કાર્યાગ એવ ૧૦ યાગ હોય, તેને ૪ ગુણા કરવાથી ૪૦ ચાવીસી થાય. તેના ૯૬૦ ભાંગા થાય. તથા ચાથે ગુણહાણે ૮ ચાવીસી, અને ૧૩ ચેાગ હાય, ત્યાં ૧૧ યાગને આગુણા કરવાથી ૮૮ ચાવીસી થાય. તથા વૈક્રિયમિશ્ર સ્રીવેદ ન હેાય. વૈક્રિય કાયયેાગી અવિરતસમ્યગ્દષ્ટિ સ્રીવેન્રી ધ્રુવીમાંહે ન ઉપજે માટે અને આદારિક મિશ્ર કાયયેાગે નપુ ́સકવેદ ન હોય, અવિરતસમ્યગ્દષ્ટિ હોય, તે નપુ સકવેદી આદારકકાયયોગી માહે ન ઉપજે, માટે આદારિક મિશ્ર અને વૈક્રિયમિત્ર એ એ ચાગના આઠ આઠ પાડશક ઉપજે ત્યારે ૮૮ ચાવીસીન ચાવીસગુણા કરતાં ર૧૧ર ભાંગા થાય. તેમાં આદાવિકમિશ્રના ૧૬ તથા વૈયિમિશ્રના ૧૬ એવ ૩૨ ને આઠગુણા કરતાં ૨૫૬ થયા તે ૨૧૧૨ માં મેળવતાં સમળી ૨૩૬૮ ભાંગા થયા.
Page #142
--------------------------------------------------------------------------
________________
છઠો કર્મગ્રંથ.
( ૧૨ ) તથા પાંચમે ગુણઠાણે ૮ ગ્રેવીસી અને પૂર્વોક્ત ૯ યોગની સાથે વૈક્રિયદુગ સહિત ૧૧ ગ હોય, તેને આગુણ કરતા ૮૮ ચોવીસી થાય. તેને ચોવીસગુણ કરતાં ૧૧૧૨ ભાંગા થાય. તથા છઠે ગુણઠાણે ૮ ગ્રેવીસી અને ઔદારિકમિશ્ર તથા કામણ એ બે વિના ૧૩ ત્યાગ હેય, તેમાંથી આહારગ વિના ૧૧ ને આઠગુણ કરતાં ૮૮ ચોવીસી થાય, અને આહારકદુગને સ્ત્રીવેદ ન હોય, કારણકે આહારકશરીર તો ચાદ પૂર્વધર પુરૂષજ કરે. સ્ત્રી ન કરે, માટે તે બે યોગના બે વેદ પડશક થાય, તે આઠને બે ગુણ કરવાથી ૧૬ પોડશક થાય તે સર્વ મલી ૨૩૬૮ ભાંગા થાય. તથા સાતમે ગુણઠાણે ૮ ચોવીસી, તેને પૂર્વોકત ૯ યોગને વૈકિય સહિત કરતાં ૧૦ ગ થાય. તેને ગુણતાં ૮૦ ચોવીસી થાય. અને આહારક સાથે આઠ ષડશક થાય. તેના ૨૦૪૮ ભાંગા થાય. આઠમે ગુણઠાણે ૪ ચોવીસી, તેને ૯ યોગ સાથે ગુણતાં ૩૬ વીસી થાય. તેના ૮૬૪ ભાંગા થાય. તથા નવમે ગુણઠાણે ચોવીસી નથી. ૧૬ ભાંગાને ૯ ગની સાથે ગુણતાં ૧૪૪ ભાંગા થાય. તથા દશમે ગુણઠાણે ભાંગે ૧ તેને ૯ ગ સાથે ગુણતાં - ભાંગા થાય. દશે ગુણઠાણાના સર્વસંખ્યા યોગ સાથે ગુણતાં ઉદય ભાગ ૧૪૨૯૭ થાય.
હવે યોગ સાથે ગુણતાં ઉદય પદ કહે છે–૪ મનના ૪ વચનના અને અંદારિકકાય એ ૯ ગ તે દશામા ગુણઠાણાસુધિ નિશ્ચ હોય. મિથ્યાત્વે એ ૯ યોગ, વિક્રિયદુગ, દારિકમિશ્ર, કામણ એવં ૧૩ યોગ હોય. અને ૭ ના ઉદયની એક ચોવીસી, માટે સાતએકે સાત. આટના ઉદયની ત્રણ ચોવીસી. આંતરી વીસ. એમ નવતેરી સતાવીસ, દશ દશ, એમ મિથ્યાત્વે ૬૮ પદ થાય. તે માહે ૩૬ પદ અનંતાનુબંધી સહિત હય, તેથી તેને ૧૩ યુગ સાથે ગુણુએ એટલે ૪૬૮ પદ થાય. અને ૩ર પદ અનંતાનુબંધી વિના હેય. ત્યાં દારિકમિશ્ર, વૈક્રિયમિશ્ર અને કામણ એ ત્રણ યુગ વિના તે ૩ર ને ૧૦ ચોગ સાથે ગુણુએ ત્યારે ૩૨૦ પદ થાય. સર્વ સંખ્યા ૭૮૮ થાય. તેને ચોવીસગુણ કરવાથી ૧૮૯૧૨ પદછંદ થાય.
સાસ્વાદને વેગ ૧૩ અને ઉદયપદ ૩૨ હેય. ઉદયના આંકને જેટલી ચોવીસી હોય તે આંક સાથે ગુણુએ તે પદ થાય. એમ સર્વત્ર જાણવું. ત્યાં ૩ર પદને ૧૨ યોગ સાથે ગુણએ ત્યારે ૩૮૪
Page #143
--------------------------------------------------------------------------
________________
( ૧૩૦ )
કમ પ્રકૃતિ યંત્ર ગણિત માલા
ચાવીસી પર થાય. અને વૈક્રિયમિ નપુંસદ ન હોય માટે ૩૨ ષોડશક થાય. એવં ૪૧૬ પદ હોય. તે ૩૮૪ ને ચોવીસીગુણ અને ૩૨ ને શોળ ગુણ કરવાથી કુલ ૯૭૨૮ પદછંદ થાય.
મિશ્ર ગુણઠાણે વેગ ૧૦ અને ઉદયપદ ૩ર હેય. માટે ૩ર ને દશગુણ કરવાથી ૩ર૦ ચોવીસી પદ થાય. તેને એવી સગુણું કરવાથી ૭૬૮૦ પદછંદ થાય. અવિરતગુણઠાણે ૧૩ યુગ અને ઉદયપદ ૬. હેય. ત્યાં ૧૧ યોગને સાઠગુણ કરવાથી ૬૬૦ ચોવીસીપદ થાય. અને વૈકિયમિશ્ર સ્ત્રીવેદ ન હોય, તથા દારિકમિત્રે નપુંસકવેદ ન હોય, માટે એ બે યોગને સાઠગુણ કરવાથી ૧૨૦ ડિશપદ થાય. ૬૬૦ ને ચોવીસગુણું કરવાથી ૧૫૮૪૦ થાય. અને ૧૨૦ ને શાળાગુણુ કરવાથી ૧૯ર૦ થાય. કુલ ૧૭૭૬૦ પદછંદ થાય. દેશવિરતિ ગુણઠાણે વૈક્રિયદુગ સહિત પૂર્વોકત ૯ ગ સાથે ૧૧ યોગ થાય અને ઉદયપદ (૫૨) હોય. તેને અગ્યારગુણ કરવાથી પ૭ર ચોવીસીપદ થાય. તેને ચાવીસગુણ કરતાં ૧૩૭૨૮ પદવૃંદ થાય. પ્રમત્તગુણઠાણે આહારકલ્ગ સહિત ૧૪ યોગ હેય. અને ઉદયપદ ૪જ હોય. માટે ૪૪ ને આહારકડુગ વિના અગ્યાર ગુણા કરતાં ૮૪ ચોવીસીપદ થાય. આહારકદુગે જાવેદ ન હોય, ત્યારે ૮૮ પોડશક પદ હોય. ૪૮૮ ને ચોવીસગુણા કરીએ, અને ૮૮ ને શાળગુણુ કરીએ ત્યારે કુલ ૧૩૦૨૪ પદછંદ થાય. અપ્રમત્તગુણઠાણે વૈક્રિયમિશ્ર, આહારકમિશ્ર એ બે વિના ૧૧ યોગ હોય ઉદયપદ ૪૪ હેય, તેને આહારક વિના દશગુણ કર વાથી ૪૪૦ ચોવીસીપર થાય, આહારક સ્રાદે ન હાય માટે ૪૪ પડશક થાય. એટલે ૪૪૦ ને વાસગુણા કરવાથી ૧૦૫૬૦ અને ૪૪ ને શાળગુણ કરવાથી ૭૦૪ થાય, બને મલી ૧૧૨૬૪ પદવૃંદ થાય. અપુર્વકરણે ૯ ગ અને ઉદયપદ ર૦ હેય. માટે ૨૦ ને નવગુણું કરવાથી ૧૮૦ ચોવીસીપદ થાય. તેને ચોવીસગુણ કરતાં ૪૩૨૦ પદછંદ થાય. અનિવૃત્તબાદરે ૯ ગ હોય, અહિં ઉદયપદ નથી. ભાંગા ૨૮ છે. તેને નવગુણુ કરવાથી (૨પ૨) પદગ્રંદ થાય. સદ્ભસંપાયે ૯ યોગ અને ભાંગે એક તેથી ૯ પદવૃંદ થાય. એમ સર્વગુણઠાણે વેગથી ગુણતાં ૩૮૨૮ ચોવીસીપદ તેને ચાવીસગુણ કરતાં ૧૮૭૨ થાય, અને ૨૮૪ ષોડશકપદને શોધી ગુણ કરતાં ૪૫૪૪ પદછંદ થાવ. બન્નેના મળી ક૬૪૧૬ પદવૃંદ થાય, તેમાં નવમે ગુણ
Page #144
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠા કગથ
( ૧૩૧ )
ઠાણે રપર પદ્મવૃદ તે અને સુક્ષ્મસ પરાયે ૯ પદ્મવૃદ તે બેલવતાં કુલ ૯૬૬૭૭ પદ્મવૃ થાય.
હવે ઉપયાગગુણિત ભાંગા કહે છે—પહેલે ખીજે ગુણહાણે 3 અજ્ઞાન ૨ દન એવ' ૫ ઉપયોગ હાય. ત્રીજાથી પાંચમા ગુઠાણા સુધિ ૩ જ્ઞાન ૩ દૃન એવ' હું ઉપયેાગ હાય. છઠ્ઠાથી દશમા સુધિ ૪ જ્ઞાન, ૩ દર્શન એવ ૯ ઉપયાગ હાય. ત્યાં મિથ્યાત્વે ૮ અને સાસ્વાદને ૪ એવ ૧૨ ચાવીસી ભાંગાની છે, તેને પાંચ ઉપયોગ સાથે ગુણતાં ૬૦ ચાવીસી થાય. તથા ત્રીજે ૪, ચાથે ૮, પાંચમે ૮ એવ’ ૩ ગુણહાણે ૨૦ ચાવીસી ભાંગાની છે. તેને ૬ ઉપયેગ સાથે ગુણતાં ૧૨૦ ઉદયભાંગાની ચાવીસી થાય. તથા છઠે ૮, સાતમે ૮, આમે ૪ એ ત્રણ ગુણઠાણાની ૨૦ ચાવીસીને ૭ ઉપયોગ સાથે ગુણતાં ૧૪૦ ચાવીસી ઉદ્દયભાંગાની થાય. કુલ (૩૨૦) ચાવીસી ઉદ્દયભાંગાની થઇ. તથા જે આચાય ત્રીજે ગુણઠાણે ૫ ઉપયાગ માને છે તેના મતે (૩૧૬) ચાવીસી થાય. ત્યાં ૩૨૦ ને ચાવીસગુણા કરતાં (૭૬૮૦) ભાંગા થાય. અને બીજા આચાય ના મતે (૩૧૬) તે ચાવીસગુણા કરતાં (૭૫૮૪) ભાંગા થાય: પછી ક્રિકાયના ૧૨ ભાંગા અને એક ઉડ્ડયના પાંચ. એ ૧૭ ભાંગાને ૭ ઉપયાગ સાથે ગુણતાં (૧૧૯) ભાંગા થાય. કુલ (૭૭૯૯) ઉદ્દયભાંગા થાય. તથા મતાંતરે (૭૭૦૩) ઉદ્ભયભાંગા થાય. એના પવૃદ્ધ કહે છે—પહેલે ૬૮, બીજે ૩૨, એવ ૧૦૦ તે પાંચ ઉપયાગ સાથે ગુણતાં (૫૦૦) ૫૬ થાય. તેને ચાવીસગુણા કરતાં (૧૨૦૦૦) પદ્મવૃદ્ધ થાય. ત્રીજે ૩ર, ચેાથે ૬૦, પાંચમે (૫૨) એ ત્રણ ગુણઠાણે (૧૪૪) પદ્મ છે, તેને હું ઉપયાગ સાથે ગુણતાં (૮૬૪) ચાવીસી પદ થાય, તેને ચાવીસગુણા કરતાં (૨૦૭૩૬) પદ્મવૃદ્ઘ થાય. તથા છઠે ૪૪, સાતમે ૪૪, આઠમે ૨૦ એમ ત્રણ ગુણટાણે (૧૦૮) પદ્મ થાય, તેને ૭ ઉપયોગ સાથે ગુણતાં (૭૫૬) પદ્મ થાય, તેને ચાવીસગુણા કરતાં (૧૮૧૪૪) પદ્મવૃંદ થાય. કુલ (૫૦૮૮૦) દ્રશ ઉપયેાગ સાથે ૮ ગુણઠાણે પલુ થાય. તેમાં દુદયના ૨૪ એક ઉદ્ભયના ૫, તે ૨૯ ને ૭ ઉપયાગ સાથે ગુણતાં ૨૦૩ થાય. સર્વ રાશિ (૫૧૦૮૩) દૃશ ઉપયોગના દશ ગુણઠાણું થઈ, પદ્મ થાય. તથા મતાંતરે (૨૦૮૮) પદ્મ તેને ચાવીસગુણા કરતાં (૫૦૧૧૨) થાય. તેમાંહે (૨૦૩) ક્રિકાય૫દ બેલવતાં (૫૦૩૧૫) પદ્મવૃદ્ભ ઉપયાગ સાથે થાય.
Page #145
--------------------------------------------------------------------------
________________
(૧૩૨) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
હવે વેશ્યા સાથે મેહનીના ઉદયભાંગા કહે છે–ત્યાં પહેલાથી ચોથા ગુણઠાણા સુધિ ૬ લેગ્યા હોય, માટે એ ચારે ગુણઠાણાની ૨૪ ચોવીસીને ૬ લેશ્યા સાથે ગુણતાં ૧૪૪ ચોવીસી થાય. પાંચમાંથી સાતમા સુધિ એ ત્રણ ગુણઠાણે પહેલી ત્રણ લેગ્યામાંહે દેશવિરતિ તથા સર્વ વિરતિનું અંગીકાર ન હોય, તેથી પ્રથમની ૩ લેશ્યા વિના બાકી તેજે, પદ્ધ અને શુકલ એ ત્રણ લેશ્યા હોય. અન્યથા દેશવિરતિ તથા સર્વવિરતિ પામ્યા પછી તે ૬ વેશ્યા પણ હોય. એ ત્રણ ગુણ ઠાણાની ૪ ચોવીસીને ૩ લેશ્યાએ ગુણતાં ૭ર જેવીસી થાય. તથા આઠમે ગુણઠાણે ૧ શુક્લલેશ્યાજ હેય, અને વીસી ૪. કુલ ૨૨૦ થાય, તેને વીસગુણ કરતાં (પ૨૮૦) ભાંગા થાય. તે મથે દુકુદયના ૧૨, એકેદયના ૫, એ ૧૭ ને શુકલ એકજ લેશ્યા હેય, માટે તે ૧૭ ભેળવતાં (પર૯૭) ઉદયભાગ લેશ્યા સાથે થાય. - હવે પદદ કહે છે–ત્યાં પહેલે ૬૮, બીજે ૩ર, ત્રીજે ૩૨, ચેણે ૬૦, કુલ (૧૨) પદ હેય, તેને ૬ લેગ્યાએ ગુણતાં (૧૧૫૨) પદ થાય. તથા પાંચમે (૫૨) છડે સાતમે ૪૪, એવં ૧૪૦, તેને ૩ લેયાએ ગુણતાં (૨૦) ૫દ થાય. તથા આઠમે ૨૦, તેને એક પુલ લેયાએ ગુણતાં (૨૦) પદ થાય. કુલ (૧૧૯૨) લેગ્યાએ સામાન્ય પદ થાય. તેને ચોવીસગુણ કરતાં (૩૮૨૦૮) થાય. તે મધે ક્રિકેદયના ૨૪ અને એક ઉદયના ૫ મેળવતાં (૩૮૨૩૭) પદછંદ વેશ્યા સાથે ગુણતાં થાય.
ગુણસ્થાને મોહનકર્મના સત્તાસ્થાન કહે છે–પહેલે ૩ સત્તા સ્થાન ૨૮-૦૭-૨૬ એની ભાવના સર્વ પૂર્વે કહી છે તેમ જાણવી. બીજે એક ૨૮ નું સત્તાસ્થાન હોય, ત્રીજે ૨૮-ર૭–૨૪ એમ ૩ સત્તાસ્થાન. ચોથાથી સાતમા ગુણઠાણાસુધિ ૨૮-૨૪-૨૩-૨૨–૨૧ એ પાંચ સત્તાસ્થાન હોય. આઠમે ૨૮-૨૪-૨૧ ત્યાં ૨૮-૨૪ નું ઉપશમરામ્યકત્વીને એને ૨૧ નું ક્ષાયકને હેય. નવમે ૨૮-૨૪-૨૧-૧૩-૧૨ -૧૧-૫-૪-૩-૨-૧ એવં ૧૧ સત્તાસ્થાન હેય. દસમે ૨૮-૨૪-૧૧-૧ એવં ૪ સત્તાસ્થાન, તેમાં ૩ ઉપશમણિએ અને ૧ ક્ષપકશ્રેણિએ હેય. અગ્યારમે ૨૮-૨૪-૨૧ એ ૩ સત્તાસ્થાન હોય.
ચિદ ગુણસ્થાને નામકર્મના બંધદય સત્તાસ્થાન અને ભાંગા
Page #146
--------------------------------------------------------------------------
________________
છઠે કર્મગ્રંથ.
( ૧૩૩ ) કહે છે–પહેલે ૬ બંધસ્થાન, ૯ ઉદયસ્થાન, ૬ સત્તાસ્થાન હાય. બીજે ૩ નં. ૭ ઉ. ૨ સત્તા. ત્રીજે ૨ નં. ૩ ઉ. ૨ સત્તા. ચેાથે ૩ નં. ૮ ઉ. ૪ સત્તા. પાંચમે ૨ નં. ૬ ઉ. ૪ સત્તા. છઠે ૨ નં. ૫ ઉ. ૪ સત્તા. સાતમે ૨ નં. ૪ ઉ. ૪ સત્તા આઠમે ૫ નં. ૧ ઉ. ૪ સત્તા. - હવે સંવેધ કહે છે–તિહાં પહેલે ગુણઠાણે ૨૩-૨૫-૨૬-૨૮૨૯-૩૦ એવં ૬ બંધસ્થાનક છે. તિહાં અપયોસ એકેદ્ધિ પ્રાયોગ્ય ૨૩ બાંધતાં બાદર સુક્ષ્મ અને પ્રત્યેક રાધારણ પદે ૪ ભાંગા થાય. તથા પર્યાપ્ત એકૅકિ પ્રાયોગ્ય ૨૫ બાંધતાં ૨૦ ભાંગા અને અપર્યાપ્ત વિકલત્રિક તથા પંચૅકિ તિર્યંચ મનુષ્ય પ્રાગ્ય ૨૫ બાંધતાં એકેક ભાગે. સર્વ સંખ્યાએ ૨૫ ને બંધ ૨૫ ભાંગા થાય. તથા પોમ એકેક પ્રાયોગ્ય ૨૬ બાંધતાં ૬ ભાંગા થાય. તથા દેવ પ્રાયોગ્ય ૨૮ માંધતાં ૮ ભાંગા, નરપ્રાગ્ય ૨૮ બાંધતાં એક ભાંગે, એવં ૨૮ બંધે ૯ લાગા હેાય. તથા પર્યાપ્ત વિકલત્રિક પ્રાયોગ્ય ૨૯ માંધતાં ૮-૮ લાંગા હેય. તથા પર્યાપ્ત પંચંદ્ધિ તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ બાંધતાં (૪૬૦૮) ભાંગા હેય. તથા પર્યાપ્ત મનુષ્યપ્રાગ્ય ૨૯ બાંધતાં (૪૬૦૮) ભાંગા કુલ ૨૯ બધે (૯૨૮૦) ભાંગા થાય. અહિં તીર્થંકર સહિત દેવ પ્રાયોગ્ય ૨૯ બાંધતાં ૮ ભાંગ ન પામીએ, કેમકે સમકિત વિના તીર્થંકરનામકર્મને બંધ ન હોય. તથા પર્યાય વિકલત્રિક પ્રાગ્ય ૩૦ બાંધતાં ૮-૮ ભાંગા હેય. તથા તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ બાંધતાં (૪૬૦૮) ભાંગ હોય. કુલ ૩૦ ના બંધે (૪૬૩૨) ભાંગા થાય. એવું ૬ બંધ સ્થાને મિથ્યાત્વ ગુણઠાણે કુલ (૧૩૯ર૬) ભાંગા થાય. અત્રે આહારક૬ગ સહિત દેવપ્રાયોગ્ય ૩૦ ના બંધનો ભાંગે ૧ તથા જિનનામ સહિત મનુષ્યપ્રાગ્ય ૩૦ બંધના ભાંગા ૮ એવં ૯ વિના બાકીના ભાંગા હોય.
પહેલે ગુણઠાણે ૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ એવું ૯ ઉદય સ્થાન હેય. તિહાં આહારકસંયત, ક્રિયસંયત અને કેવલી એટલા મિથ્યા ન હોય. માટે તે સંબંધિ ભાંગા ન કહેવા. શેષ ૪૧-૧૧-૩ર-૬૦૦-૩૧-૧૧-૧૭૮૧-ર૦૧૪-૧૧૬૪ કુલ (૭૭૭૩) ભાંગા હેય. માટે ૯. ઉદયસ્થાનના ભાંગા (૭૭૯૧) માંથી કેવલિના ૮, આહારક સાધુના ૭, અને ઉદ્યોત સહિત વૈદિયમનુષ્યના ૩ ભાંગા એવં ૧૮ બાદ કરતાં (૭૭૭૩) ઉદયસ્થાનના ભાગા સર્વ જીવની
Page #147
--------------------------------------------------------------------------
________________
(૧૩૪) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા અપેક્ષા હેય. - મિથ્યાત્વગુણઠાણે ૬ સત્તાસ્થાન હોય તે કહે છે–ત્યાં દર ની સતા ચારે ગતિના મિથ્યાત્વી જીવને હેય. જેવારે કેકે વેદસમ્યગ્દષ્ટિ જીવે પૂર્વે નરકાયુ બાંધ્યું છે તેથી અંત સમયે સમ્યકત્વ વમીને નરકે જાય તેને અંતમુહુર્ત પર્વત ૮૯ ની સત્તા હેય. તથા અંતર્મુહુર્ત પછી સમ્યકત્વ પામે. અહિં આહારક ચતુષ્ક તથા જિનનામ એ બેની સાથે નરકમાંહે સત્તા ન હોય, તેથી ૯૩ ની સત્તા નરકમાંહે ન હેય. તથા ૮૮ ની સત્તા પણ ચારે ગતિના મિથ્યાત્વી જીવને હેય. તથા ૮૬ ની સત્તા એકેતિને વિષે દેવપ્રાગ્ય અથવા નરકપ્રાગ્ય ઉવેલેથકે હેય. તથા ૮૦ ની સત્તા તો ૯૩ મધ્યેથી તીર્થકરનામ, આહારક ચતુષ્ક, વૈક્રિયષટક, નરકગ, એ ૧૩ ઉવેયે થકે એકિમથે હેય. તે વાર પછી તે એકિમાંહેથી નીકલીને વિકલત્રિક તથા ચંદ્રિતિચિ મનુષ્ય માંહે અવતરી પર્યાસો થયા પછી પણ અંતમુહુત લગે તેમાંહે ૮૦ ની સત્તા હેય. અને તે અંતમુહુર્ત વીત્યા પછી અવશ્ય વૈકિયાદિકને બંધ હેય માટે. તથા તે ૮૦ માંથી વલી મખ્ય ઉલે તેવું વાઉ અધેિ ૭૮ ની સતા હોય. અથવા તેઉ વાઉમાંથી આવેલા વિકલત્રિક તથા પંચંદ્ધિ તિર્યંચ મશે પણ ૮ ની સત્તા અંતમુહુર્ત લગે હેય. અને પર્યાપ્તા થયા પછી અવશ્ય મનુષ્યદુગ બાંધે, માટે ત્યાં ૮ ની સત્તા ન હોય, એમ સામાન્ય બંધ, ઉદય અને સત્તાસ્થાનક મિથ્યાત્વ ગુણઠાણે કહાં
હવે સત્તાસંધ ભાંગ કહે છે–તિહાં મિથ્યાત્વીને અપર્યાપ્ત એકેતિ પ્રાયોગ્ય ૨૩ બાંધતાં નવે ઉદયસ્થાન હેય. પણ તે મળે ૨૫ ને ઉદયે દેવતાના ભાગ ૮ નારકીને ૧, એવં ૯. તથા ર૭ ને ઉદયે. દેવના ૮ તથા નારકીને ૧ તથા ૨૮ ને ઉદયે દેવના ૧૬ અને નારકીનો ૧, તેટલાજ વળી ર૯ ના ઉદયે પણ લેવા. તથા ૩૦ ને ઉદયે દેવના ૮, એવં (૬૦) ભાંગા ર૩ ના બધે ન હેય. કારણ કે નારકી તો એકિમાં જાય નહિ, અને દેવતા પણ અપસા એકેંદ્રિમાં ન જાય, માટે તેના (૬૦) ભાંગ વિના બાકી કુલ (૭૭૩) ઉદયભાંગા ૨૩ ને બધે હેય. ત્યાં ટર-૨૮-૮૬-૮૦-૭૮– એ પાંચ સત્તાસ્થાન તે ૨૧-૨૪-૨૫-૨૬ એ ચારે ઉદયસ્થાને હોય. તિહાં ર૫ ને ઉદયે તેઉ વાઉના જે ૭ ભાંગા છે તિહાં ૭૮ ની સત્તા હેય. અને ૨૬ ના
Page #148
--------------------------------------------------------------------------
________________
-
છઠ કર્મગ્રંથ
(૧૩૫ )
ઉદયે મનુષ્યના ભાંગ વિના બાકી (૩૧૧) ભાગે તે વાઉમાંહેથી આવ્યા હોય તે અપેક્ષાયે ૭૮ ની સત્તા હોય. તથા ૨૭-૨૮-૨૯૩૦-૩૧ એ પાંચ ઉદયે ૭૮ વિના ૦ર૮૮-૮૯-૮૦ એ ૪ સતાસ્થાન હોય. કુલ ૨૩ ને બંદે (૪૦) સત્તાસ્થાન હોય. એમજ ૨૫ ને બધે ૨૬ ને બંધે પણ ૪૦ સત્તાસ્થાન હોય. એટલું વિશેષ કે પર્યાપ્ત એકૅકિ પ્રાયોગ્ય ર૫ ને બંધે પિતાને ઉદયે દેવતાના પણ ઉદય ભાંગા હેય, તેથી (૭૭૬૮) ઉદયભાંગે એ બે બંધસ્થાનક હય, અને નારકીના પાંચ ઉદયભાંગા અહિં ન હોય, પણ દેવતા જે એકેદ્ધિ પ્રાયો5 ૨૫ પ્રકૃતિ બંધ કરે ત્યારે બાદર પ્રત્યેક પર્યાપ્ત પ્રાગ્ય ૮ ભાંગા બાંધે, શેષ ૧૨ ભાંગા ન બાંધે. કેમકે સુક્ષ્મ સાધારણ અપર્યાપ્ત મથે દેવતાને ઉપજવું નથી માટે. ૨૮ ને બંધે મિથ્યાત્વીને ૩૦ અને ૩૧ એ બે ઉદયસ્થાન હેય. તિહાં ૩૦ નું પકિ તિર્યંચ અનુવ્યને હેય. અને ૩૧ – તિર્થંચને હેય.
* ૨૮ ના બંધમાં ૯૨-૮૯-૮૮-૮૬ એ ચાર સત્તાસ્થાન હેય. તેમાં ૩૦ ના ઉદયે ચારે સત્તાસ્થાન. તેમાં પબદ્ધ નરકા, તીર્થંકરનામવાલાને ૮૯ નું સત્તાસ્થાન મનુષ્યમાંજ હોય. બાકીના ત્રણ તિર્યંચ મનુષ્યને હોય. ૩૧ ના ઉદયમાં ૮૯ વિના ૩ સત્તાસ્થાન. કેમકે તીર્થંકરનામવાલા તિર્યંચગતિમાં જતા નથી. કુલ ૨૮ ના બંધમાં ૭. સત્તાસ્થાન. ૨૯ ને બંધ દેવપ્રાયોગ્ય છે તે વિના વિકલત્રિક, તિર્યંચ, મનુષ્ય આથી ૨૯ બાંધતાં ૯ ઉદયસ્થાન અને ટર-૮૯-૮૮૮૬-૮૦-૭૮ એવં ૬ સત્તાસ્થાન. ૨૧ ના ઉદયમાં આ છએ સત્તા
સ્થાન છે. તેમાં ૮૯ નું તો તીર્થંકરનામ બાંધેલ પૂર્વબદ્ધાયુપણાથી નરકમાં જતા અંતમુહુત મિથ્યાત્વે રહે તે આશ્રી લાભે. ૯૨ અને ૮૮ દેવ, નારકી, મનુષ્ય, વિકસેંદ્રિય, તિર્યંચ તથા એકેદ્ધિ આશ્રી લાભે. ૮૨ અને ૮૦ વિકસેંદ્રિય તિર્યંચ મનુષ્ય તથા એકિ આશ્રી લાલે. ૭૮ એકેંદ્ધિ વિકસેંદ્રિય તથા તિર્યંચ આશ્રી લાભે. ૨૪ ના ઉદયમાં ૮૯ વિના પ સત્તાસ્થાન. તે એકેદ્ધિ આથીજ લાભે. ૨૫ ને ઉદયમાં ૬ સતાસ્થાન ૨૧ ના ઉદયવત. ૨૬ ના ઉદયમાં ૭૮ વિના ૫ સત્તાસ્થાન. કેમકે ૮૯ નું સત્તાસ્થાન ઉપર કહ્યા પ્રમાણે નારકીમાં લાભે. અને નારકીને ૨૬ નું ઉદયસ્થાન નથી. ૨૭ ના ઉદયમાં ૭૮ વિના ૫ સત્તાસ્થાન. તેમાં ૮૯ નું ઉપર કહ્યા પ્રમાણે
Page #149
--------------------------------------------------------------------------
________________
( ૧૩૬ ) ક્રમ પ્રકૃતિ યંત્ર ગણિત માલા.
નારકીમાં હાય. ૯–૮૮ દેવ, નારકી, મનુષ્ય, તિર્યંચ, એકેયિ અને વિકલેન્દ્રિય આશ્રો હોય. ૮૬–૮૦ એકેદ્રિ, વિકલેદ્ર, તિર્યંચ અને મનુષ્ય શ્રી હાય. ૭૮ નુ સત્તાસ્થાન અહિં ન લાલે, કારણ કે ૨૭ ના ઉદય તેઉ વાઉ વિના એકેન્દ્રિય આતાપ ઉદ્યોતવાલાને તથા નારકીતે છે, તેને મનુષ્યદુગના સંભવ છે.
૨૮ ના ઉદ્દયમાં ઉપર પ્રમાણે ૫ સત્તાસ્થાન. તેમાં ૮૯-૯૨-૮૮ તા પૂર્વવત્. અને ૮-૮૦ વિકલેયિ તિર્યંચ અને મનુષ્ય આશ્રી હાય, ૨૯ ના ઉદ્દયમાં ૭૮ વિના એજ પાંચ સત્તાસ્થાન
૩૦ ના ઉદ્દયમાં ૯૨-૮૮-૮-૮૦ એ ૪ સત્તાસ્થાન. તે વિકલે ૢિ તિર્યંચ તથા મનુષ્ય આશ્રી હેાય. ૮૯ નું સત્તાસ્થાન નારકીમાં હાય, તેને ૩૦ નું ઉદ્દયસ્થાન નથી તેથી. ૩૧ ના ઉદ્ભયે પણ તેજ ૪ સત્તાસ્થાન વિકલેગ્નિ તિર્યંચ શ્રી હેાય. કુલ ૨૯ના મધમાં મિથ્યાત્વ આશ્રી ૪૫ સત્તાસ્થાન. દેવ માથી ૨૯ નુ અધસ્થાન છે તે આ ગુણસ્થાને ન લાલે કારણ કે તીર્થંકરનામયુકત છે. મિથ્યાત્વે તીર્થંકરનામના છત્ર થતા નથી. ૩૦ ના બંધ મનુષ્ય અને દેવ વિના બાકી વિલે'ગ્નિ તિર્યંચ પંચેદ્રિ શ્રી છે, ત્યાં હું ઉદ્દયસ્થાન અને ૮૯ વિના ૫ સત્તાસ્થાન છે. ૨૧-૧૪-૨૫-૨૬ ના ઉદ્દયમાં પાંચે સત્તાસ્થાન પૂર્વવત્. ૨૭-૨૮-૨૯-૩૦-૩૧ ના ઉદ્દયમાં ૭૮ વિના ૪ –૪ સત્તાસ્થાન છે. ૩૦ બાંધતાં મિથ્યાદૃષ્ટિને કુલ ૪૦ સત્તાસ્થાન હાય. મનુષ્યપ્રાયાગ્ય ૩૦ ના પત્રમાં તીર્થંકરનામ હેાવાથી અને દેવપ્રાયેાગ્ય ૩૦ માં આહારને તીર્થંકરનામ હોવાથી તે અહિં ન લાલે. કુલ ૨૧૨ સત્તાસ્થાન થાય.
બીજે ગુણહાણે ૨૮-૯-૩૦ એ ત્રણ અધસ્થાનક. ૨૮ ના બધ દેવપ્રાયાગ્ય અને નરકપ્રાયાગ્ય એમ એ પ્રકારે છે. તેમાં નરકપ્રાયાગ્ય ન લાલે, દેવપ્રાયેાગ્ય માંધનાર તિર્યંચ તથા મનુષ્યને ૨૮ બાંધતાં ૮ ભાંગા હોય. ૯ ના મધ એકેદ્રિ, વિકલેદ્રિ, તિર્યંચ, મનુષ્ય, દેવતા અને નારકીને સાસ્વાદને વતાં તિર્યંચ અને મનુષ્ય પ્રા રાગ્ય થાય. પણ તે છેલ્લું સઘયણસસ્થાન ન બાંધે, તેથી પૂર્વે ગણાવ્યા પ્રમાણે તિર્યંચ અને મનુષ્ય અને આશ્રી ( ૩૪૦૦) ભાંગા થાય. ૩૦ ના બુધ એકે િવિકલેદ્રિ તિર્યંચ મનુષ્ય દેવતા અને
Page #150
--------------------------------------------------------------------------
________________
છઠો કર્મગ્રંથો
( ૧૩૭ ) નારકી સાસ્વાદને વત્તા કરે તે તિર્યંચ પ્રાયોગ્ય ઉદ્યોતનામ સહિતજ કરે. તેના ભાંગા પૂર્વવત (૩ર૦૦) થાય. કુલ (૬૦૮) ભાંગા થાય.
સાસ્વાદને ૨૧-૨૪-૨૫-૨૬-૨૮-૩૦-૩૧ એવં છ ઉદયસ્થાન. ૨૧ નો ઉદય એકેઢિ, વિકલંકિ, તિર્યંચ, મનુષ્ય, દેવતા આશ્રી હેય. નારકીમાં સાસ્વાદની ઉપજતો નથી; તેમાં પણ એકેન્દ્રિમાં બાદર પર્યાસના યશ અયશ સાથે બે ભાંગાજ લાભે. વિકદ્ધિ તિર્યંચ મનુખ્ય આશ્રી પણ અપર્યાપ્ત સંબંધિ ભાગે ન લાભે, માટે વિકલેદ્વિના ૬, તિર્યંચ મનુષ્ય દેવતાના ૮-૮. કુલ ૩૨ ભાંગા લા. ૨૪ ના ઉદયમાં એકેંદ્ધિ બાદર પર્યાપ્તના યશ અયશ સાથે બે ભાંગા લાભે. ૨૫ નો ઉદય દેવગતિમાં ઉત્પન્ન થવા ખાત્રીજ લાભે, તેના ૮ ભાંગા. ૨૬ ના ઉદયના ૫૮૨ ભાંગ. વિકલંકિ તિર્યંચ તથા મનુવ્યમાં ઉપજતાં લાભે, તેમાં પણ અપર્યાપ્તને એક ભાગે ન લાભે, બાકીના વિકલૈંદ્રિના ૬, તિર્યંચના ૨૮૮, મનુષ્યના ૨૮૮, કુલ ૫૮૨ ભાંગ લાભે. ૨૯ ને ઉદય દેવતા નારકીને પોતાના સ્થાનમાં રહ્યા છતાં પર્યાપ્તપણુમાં સમકતથી પડતાને લાભે. ત્યાં દેવતાના ૮, નારકોને ૧ કુલ ૯ ભાંગા લાલે. ૩૦ ને ઉદય તિર્યંચ તથા મનુષ્ય પતને પ્રથમ ઉપશમસમકતથી પડતાં લાભે. તેમજ ઉત્તર વૈકિય કરતાં દેવતાને લાભે. તિર્યંચના ૧૧૫૨, તથા મનુષ્યના ૧૧૫ર અને દેવતાના ૮, કુલ ૨૩૧૨ ભાંગા લાભે. ૩૧ નો ઉદય પર્યાપ્ત તિચ સમકતથી પડતાં લાભે. તેના ૧૧૫૨ ભાંગા. કુલ સાતે ઉદયસ્થાને ૫૦૭ ભાંગા થયા.
સાસ્વાદને ૯૨-૮૮ એ બે સત્તાસ્થાન. ૦૨ ની સત્તા આહારકચતુષ્ક બાંધી ઉપશમશ્રેણિથી પડતાં લાભે. ૮૮ ની ચારે ગતિમાં લાલે. તેને સંવેધ કહે છે–૨૮ ને બંધ ૩૦-૩૧ બે ઉદયસ્થાન. કારણ કે દેવપ્રાગ્ય ૨૮ પ્રકૃતિ કરણ અપર્યાપ્ત ન બધે માટે બીજા ઉદયસ્થાન તેને ન હોય. ત્યાં મનુષ્ય આશ્રી ૩૦ ને ઉદયે ૯૨ અને ૮૮ બે સત્તા હેય અને તિર્થને ઉપશામણિ ન હોય માટે ઉપશામશ્રેણિના અભાવે ૯૨ ની સત્તા ન હય, માત્ર ૮૮ નીજ સતા હાય. તથા તિર્યંચ મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ બાંધતાં સાતે ઉદયસ્થાન હેય. ત્યાં પિતપતાને ઉદયસ્થાને માત્ર ૮૮ નું સત્તાસ્થાન હેય. તથા મનુષ્યને ૩૦ ને ઉદયે વર્તતાં ૯૨ અને ૮૮ એ સત્તા હેય. શેષ સને માત્ર
Page #151
--------------------------------------------------------------------------
________________
(૧૩૮) કમ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા ૮૮ ની સત્તા હેય. એમ ૩૦ ના બધે પણ સવેધ કહે. કુલ ૧૮ સત્તા સ્થાન હોય,
મિશે નામકર્મના ૨૮ અને ૨૯ બે બંધસ્થાન. તિહાં તિર્યંચ મનુષ્યને દેવપ્રાયોગ્ય ૨૮ ને બંધ હેય. ભાંગા ૮. અને મનુષ્ય પ્રાગ્ય ૨૯ ને બંધ દવ-નારકી હોય. તિહાં સ્થિર અસ્થિર, શુભ અશુભ, યશ અયશ સાથે ૮ ભાગ હોય. કુલ ૧૬ ભાંગા. મિશ્ર ૨૯-૩૦-૩૧ એ ત્રણ ઉદયસ્થાન. તિહાં ૨૯ ને ઉદયે દેવતાના ૮, નારદીને ૧ એવં ૯ ભાગ હેય ૩૦ ને ઉદયે તિર્યંચના (૧૭૨૮) તથા મનુષ્યના (૧૧૫ર ) એવં (૨૮૮૦) ભાંગા હેય. તથા ૩૧ ને ઉદયે પચંદ્ધિ તિર્યંચ આશ્રી (૧૧૫ર) ભાંગા. કુલ મિશ્ર ગુણઠાણે (૪૦૪૧) ઉદયભાંગા હેય. અને ૯૨ તથા ૮૮ બે સત્તા હોય. સંવેધ કહે છે–૨૮ ને બધે ૩૦ અને ૩૧ બે ઉદયસ્થાન હેય. તેને ૯૨-૮૮ એ બે સત્તા હેય. તથા ૨૯ ના બંધે ૨૯ નું એકજ ઉદયસ્થાન હેય. ત્યાં પણ તેજ બે સત્તાસ્થાન. કુલ ૬ સત્તાસ્થાન હેય.
ચેાથે ગુણઠાણે ૨૮-૨૯-૩૦ એ ત્રણ બંધસ્થાન. તિહાં તિર્યંચ મનુષ્યને દેવપ્રાયોગ્ય ૨૮ ના બંધે ૮ ભાગ. તથા મનુષ્યને દેવપ્રાયોગ્ય જિનનામ સહિત ૨૯ ના બધે ૮ ભાંગા. તથા દેવ નારકીને મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ ના બધે ૮ ભાંગા. તથા દેવ નારકીને જિનનામ સહિત મનુષ્યપ્રાગ્ય ૩૦ ના બંધ ૮ ભાંગા. કુલ ૩ર ભાંગા થયા.
હવે ૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૨૦-૩૧ એ આઠ ઉદયસ્થાન હેય. ત્યાં ૨૧ ના ઉદયે દેવતાના કે મનુષ્યના ૮ તિર્યંચના ૮, નારકીને ૧, એવં ૨૫ ભાંગા હેય. તથા ૨૫ ના ઉદયે વૈક્રિય મનુષ્ય તિર્થચના તથા દેવતાના ૮-૮, નારકીનો ૧ કુલ ૫ ભાગા. તથા ૨૬ ના ઉદયે મનુષ્યના ૨૮૮, તિર્યંચના ૨૮૮, કુલ ૫૭૬ તથા ર૭ ના ઉદયે પણ રપ ના ઉદયની પડે ૨૫ ભાંગી. તથા ૨૮ ના ઉદય મનુષ્યના ૫૭૬, તિચિના પ૭૬, ક્રિય મનુષ્યના ૮, વિક્રિય તિર્યંચના ૧૬, દેવતાના ૧૬ નારકી ૧ કલ (૧૧૭).
ર૯ ના ઉદયે મનુષ્યના પ૭૬, તિર્યંચના ૧૧૫ર, વિઝિયમનુષ્યના ૮, વૈક્રિય તિચિના ૧૬, દેવતાના ૧૬, નારકીનો ૧ કુલ (૧૭૬૯)
Page #152
--------------------------------------------------------------------------
________________
છઠે કર્મગ્રંથ.
( ૧૩૯ ). થયા. ૩૦ ના ઉદયે મનુષ્યના ૧૧૫૨, તિર્યંચના ૧૭૨૮, વેકિય તિર્થ. ચના ૮, દેવતાના ૮, કુલ ( ૨૮૯૬) થયા. ૩૧ ના ઉદયે તિર્યંચના (૧૧પર) કુલ ચેાથે ગુણઠાણે (૭૬૬૧) ઉદય ભાંગા થયા.
- હવે સત્તાસ્થાન કહે છે–૯૩-૯૨-૮૯-૮૮ એ ચાર સત્તાસ્થાનઅપ્રમત્તસંધતી વા અપૂર્વકરણી તીર્થકર અને આહારક સહિત ૩૧ બાંધીને પછી દેવતા થાય ત્યાં ૯૩ ની સત્તા હેય. આહારક બાંધીને પડે ત્યારે મિથ્યાત્વે જઈ ચારે ગતિમાં ઉપજે તેને ૯૨ ની સત્તા હાય. દેવ મનુષ્યમાં મિથ્યાત્વ નહિ પામેલને પણ ૯ ની સત્તા હોય. દેવ નારકી અને મનુષ્ય અવિરતિને તીર્થકર સહિત ૮૯ ની સત્તા હોય. ૮૮ ની સત્તા ચારે ગતિમાં સમીતીને હેય. હવે સંવેધ કહે છે – ૨૮ ના અંધે તિર્યંચ મનુષ્યને ૮ ઉદયસ્થાન, તેમાં ૨૫–૨૭ નું ઉદયસ્થાન વિક્રિયતિર્યંચ મનુષ્ય આશ્રી જાણવું. દરેક ઉદયસ્થાને ૯૨-૮૮ એ બે સત્તાસ્થાન હાય, એટલે ૧૬. ૨૯ ને બંધ બે પ્રકારે–દેવ પ્રાયોગ્ય અને મનુષ્ય માગ્યું. તેમાં દેવપ્રાગ્ય જિનનામ સહિત મનુષ્યજ બાંધે છે, તેને ૩૧ ના ઉદય વિના ૭ ઉદયસ્થાન હેય. દરેક ઉદય ૯૩–૯૯ એ બે સત્તાસ્થાન હેય. માટે ૧૪. મનુષ્ય પ્રાગ્ય ૨૯ ને બંધ દેવતા અને નારકી બાંધે છે. તેમાં નારકીને ૨૧-૨૫-૭-૨૮૨૯ એ પાંચ ઉદયસ્થાન. તેમાં ૩૦ નું ઉદયસ્થાન મેળવતાં દેવતાને ૬ ઉદયસ્થાન. તે ઉદ્યોતનામ વેદતાં જાણવું. ઉત્તર વૈક્રિયપણમાં તે છ એ ઉદયસ્થાને ૯૨-૮૮ એ બે સત્તાસ્થાન માટે ૧૨. મનુષ્ય પ્રાયગ્ય જિનનામ સહિત દેવતા અને નારકી ૩૦ ને બંધ કરે. તેમાં દેવતાને ૬ ઉદયસ્થાન અને ૯૩–૯૯એ બે સત્તાસ્થાન માટે ૧૨. તથા નારકિને પૂર્વોકત ૫ ઉદયસ્થાન, સત્તા એક ૮૯ ની હેય. કુલ ૫૪ સત્તાસ્થાન હેય.
- પાંચમે ગુણઠાણે ૨૮-૨૯ એ બે બંધસ્થાન. ત્યાં મનુષ્ય અને તિર્યંચ દેશવિરતિ દેવપ્રાયોગ્ય ૨૮ બાંધે. ત્યાં ૮ ભાંગા. તથા જિન નામ સહિત ૨૯ નો બંધ દેશવિરતિ મનુષ્ય બાંધે. ત્યાં ૮ ભાંગા. કુલ ૧૬ ભાંગા. ૨૫-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ એ છ ઉદયસ્થાન હોય. ત્યાં ૨૮ ના બંધે પહેલા ૪ ઉદયસ્થાન તો વૈક્રિયતિર્યંચ મનુષ્યને હોય. દરેકને એકેક ભાંગે એમ ૪ ભાંગા થયા. તથા ૨૮-૨૯ એ બે ઉદય સામાન્ય તિર્યંચ મનુષ્યને તથા વૈક્રિયને પણ હેય. ત્યાં ઉદય
Page #153
--------------------------------------------------------------------------
________________
(૧૪૦) કમે પ્રકૃતિ ગણિત માલા ભાંગા ૬ તથા ૩૦ ને ઉદય તિર્યંચ તથા મનુષ્યને હેય. ૬ સંઘયણને ૬ સંસ્થાન સાથે ૩૬, તે સુસ્વર દુરસ્વર સાથે ૭૨, તે શુભ અશુભ ખગતિ સાથે ૧૪૮ તિર્યંચના, તથા ૧૪૪ મનુષ્યના તથા ૧ વૈક્રિય તિઈંચને મળી કુલ (૨૮૯) ભાંગા. તથા ૩૧ નો ઉદય તિર્યંચને હેય. તેના પણ (૧૪) ભાંગા કુલ (૪૩) ભાંગા ૨૮ ને બંધ થયા. તથા ૨૯ ને બંધ ૨૫-૨૭-૨૮-૨૯-૩૦ એ પાંચ ઉદયસ્થાન હોય, ત્યાં પહેલા ૪ ઉદયસ્થાન વૈકિયના છે તેને ભાંગે એકેક તથા ૩૦ ના ઉદયે ૧૪૪. કુલ ૧૪૮ ભાંગા થયા. કુલ ૨૮ ને બંધ (૫૯૧) ભાંગા થયા.
હવે સત્તા કહે છે–૯૩-૯૨-૮૯-૮૮ એ ૪ સત્તાસ્થાન હાય. તિહાં જે અપ્રમત્ત અપૂર્વકરણવાલે તીર્થકર તથા આહારક બાંધીને પડે તે પરિણામે દેશવિરતિ થાય. તેને હ૩ ની સત્તા હેય. શેષની ભાવના ચોથાની પેઠે જાણવી. હવે સંવેધ કહે છે–દેશવિરતિ મનુવ્યને ૨૮ ને બંધે ૨૫-ર૭–૧૮-૨૯-૩૦ એ પાંચ ઉદયસ્થાન હેય. તિલાં દરેકને કર-૮૮ એ બે સત્તાસ્થાન હોય. તેમ તિર્યંચને પણ ૩૧ સાહિત ૬ ઉમે ૯૨-૯૮ એ બે સત્તાસ્થાન. તથા ૨૯ ને બંધ દેશવિરતિ મનુષ્યને જ હેય. તિહાં ર૫-૨૭-૨૮-૨૯-૩૦ એ પાંચે ઉદય.
સ્થાને ૯૩-૯૯ એ બે બે સત્તાસ્થાન હય, લ દેશવિરતિએ ૨૨ સત્તાસ્થાન હાય.
હવે પ્રમત્તે બંધાદિક સંવેધ કહે છે–પ્રમત્ત સાધુને ૨૮–૨૯ એ બે બંધસ્થાન દેશવિરતિ મનુષ્યની પેઠે જાણવા. તિહાં પ્રત્યેક બંધે મનુષ્યના ૮-૮ લેતાં ૧૬ ભાંગા થાય. તથા ૨૫–૨૭-૨૮-૨૯ -૩૦ એ પાંચ પાંચ ઉદયસ્થાન હાય. ત્યાં પ્રથમના ૪ ઉદય તે આહારક અને વૈકિય શરીર કરનાર સાધુની અપેક્ષા લેવા ત્યાં ૨૫ ના તથા ૨૭ ના ઉદયે બે બે ભાંગા તથા ૨૮ અને ૨૯ ના ઉદયે ચાર ચાર ભાંગા. ૩૦ ને ઉદય સામાન્ય મનુષ્યને હેય. ત્યાં બે આહારક ક્રિયા અને ૧૪ સ્વભાવિક મનુષ્યના મલી કુલ એકેકા બંધસ્થાનકે ૧૫૮ ભાંગ કરતાં ૩૬ ઉદયભાંગા થાય ત્યાં ૯૩-૯૨ -૮૮૮ એ ચાર સત્તાસ્થાન હેય. - હવે સંવેધ કહે છે–૨૮ ને બંધે પાંચે ઉદયે ૯૨-૮૮ એ બે
Page #154
--------------------------------------------------------------------------
________________
છટા ક ગ્રંથ.
( ૧૧ ) સત્તા હાય. તિહાં આહારકે ૯ર નીજ સત્તા, અને જિનનામ સત્તાએ છતાં ૨૮ ના અધ ન હેાય માટે. ૯૩-૮૯ એ એ સત્તા ૨૯૨ અંધે પાંચ ઉદ્દયસ્થાનકે હાય. કારણકે ૨૯ ના બંધ જિનનામ બાંધતાંજ હાય. એમ કુલ ૨૦ સત્તાસ્થાન પ્રમત્ત ગુણઠાણે હાય.
અપ્રમત્તે અધાર્દિક સવેધ કહે છે—અપ્રમત્ત સાધુને ૨૮–૨૯ ૩૦-૩૧ એ ચાર અધસ્થાન હોય. ત્યાં પ્રથમના બે પ્રમત્તની પેઢ જાણવા. તથા આહારકદુગ સહિત બાંધતાં અનુક્રમે ૩૦-૩૧ મધ હાય. એ ચારે બધસ્થાને એકેક ભાંગા કરતાં ૪ ભાંગા થાય. કારણ કે અહિ. અસ્થિર, અશુભ, અયશના બંધ નથી માટે. તથા દરેક અવસ્થાને ૨૯ અને ૩૦ એ એ એ ઉદયસ્થાન હોય. તિહાં જે પ્રમત્તથા વૈક્રિય તથા આહારક આરંભી અપ્રમત્તે આવે તેને ઉદ્યોતને ઉદયે ૨૯ ના ઉદ્ભય હાય. તથા ૩૦ ના ઉદય સહુજ હાય. તિહાં દરેક ઉચે એક ભાંગા વક્રિયના તથા આહારકના, એવ એ ઉદ્ભયે એ ભાંગા. તથા સયત અપ્રમત્તને ૩૦ તે ઉદ્ભયે પૂર્વે પાંચમે ગુણઠાણે ૧૪૪ ભાંગા કહ્યા તે હેાય. કુલ એકેકા અંધે ઉડ્ડયભાંગા ૧૪૮ હોય. કુલ ૪ મધના મલી (૯૨) ઉદયભાંગા હૈાય. તિહાં ૨૮ તે બધે એ ઉદયે ૮૮ ની સત્તા હાય. અને ર૯ તે બધે એ ઉદ્ભયે ૮૯ ની સત્તા હાય. તથા ૩૦ ને બધે એ ઉદ્ભયે ૯૨ ની સત્તા હાય. તથા ૩૧ ને બધે એ ઉદ્ભયે ૯૩ ની સત્તા હેાય. અહિં જે તીર્થંકર તથા આહારક નિશ્ચે બાંધે તેને એકેકી સત્તા હાય. એવં કુલ ૮ સત્તા હાય.
હવે અપૂવ કરણે બધાય સત્તા સંવેધ કહે છે—૨૮-૨૯-૩૦ ૩૧–૧ એ પાંચ અધસ્થાન હાય. તિહાં પ્રથમના ૪ અપ્રમત્તની પેઠે લેવા. તથા એક યશકીર્તિના અન્ય તે સાતમે ભાગે દેવપ્રાયેાગ્ય અધવિચ્છેદે હાય. તિહાં દરેકે એકેક ભાંગા હાય. કુલ બધભાંગા ૫. તિહાં દરેક વસ્થાને ૩૧ તાજ ઉદ્ભય હાય. તિહાં પ્રથમ સંઘયણને ? સંસ્થાન સાથે હું ભાંગા, તે શુભ-અશુભ ખગતિએ ૧૨, તે સુસ્વર દુઃસ્વરે ૨૪ લાંગા થાય. કાઇક આચાય પહેલા ત્રણ સાયણે ઉપશમશ્રેણિના આરંભ માને છે તેના મતે ૭૨ ઉદ્ભયભાંગા હાય. કુલ પાંચ ઉદ્ભયે (૩૬૦) ભાંગા થાય. તથા તિહાં પ્રથમના ૪ મધસ્થાને ૩૦ તે ઉદ્દયે અનુક્રમે ૮૮-૮૯-૯૨૯૩ એકેક સાાસ્થાન હેાય. એકને અધે
Page #155
--------------------------------------------------------------------------
________________
(૧૪) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા. ૩૦ ને ઉદયે એ ચારે સત્તા હે. કુલ ૮ સત્તાસ્થાન હેય. - નવમે દશમે ગુણઠાણે ૧ બંધ ૧ ઉદય અને ૮ સત્તાસ્થાન હેય. તથા છઠસ્થ સાધુને ઉપશાતબેહ, ક્ષીણમોહ અને કેવલીજિન તે સયોગી તથા રમયોગી કેવલી, એ ચાર ગુણઠાણાવાલાને નામકર્મને બધ ન હેય. તેથી અગ્યારમે એક ૩૦ નો ઉદય અને ૪ સત્તાસ્થાન હેય. બારમે ૧ ઉદય ૪ સત્તા. તેરમે ૮ ઉદયસ્થાન અને ૪ સત્તાસ્થાન. ચૌદમે બે ઉદય અને ૬ સત્તાસ્થાન હાય.
હવે નવમે તથા દશમે ગુણઠાણે બંધાદિક કહે છે–૧ યશકીતિને બંધ અને ૩૦ નો ઉદય હોય. તિહાં ક્ષેપકને ભાંગા ૨૪,
ઔપશામિકને ત્રણ સંઘયણ સાથે ઉદયનાં ભાંગા ૭૨ હેય તથા ૯૩–૯ર-૯૯-૮૮-૮૦-૭૦ ૭૬-૭૫– એ ૮ સત્તાસ્થાન હેાય. તિહાં પહેલી ૪ સત્તા ઉપશમશ્રેણિએ હેય. તથા ક્ષપકશ્રેણિએ પણ જ્યાં સુધિ નામકમની ૧૩ પ્રકૃતિ ક્ષય ન થાય ત્યાં લગે જાણવી. તે ૧૩ ખપાવ્યા પછી ૮૦-૭૦-૭૬-૭૫ એ ચાર સત્તાસ્થાન હેય. અગ્યારમે બંધાભાવે ૩૦ નુંજ ઉદયસ્થાન હેય. તિહાં ભાંગા ૭૨ અને ૯૩-૯–૮૯-૮૮ એ ૪ સત્તા હાય. તથા બારમે ૩૦ ને ઉદય, તિહાં ભાગ ૨૪, તિહાં પણ તીર્થંકરનામ સહિતને સર્વ સંસ્થાનાદિક પ્રશસ્ત હેય માટે ૧ ભાંગે. તિહાં ૮૦-૭૬ એ બે સત્તા તીર્થકરને તથા ૭-૭પ એ બે કેવલિને હોય, એવં ૪ સત્તા હેય. તેરમે ૨૦-૨૧-૨૬-૨૭-૨૮-૨૯ (૩૦-૩૧ એ ૮ ઉદયસ્થાનના ભાંગા (૬૨૦) પૂર્વે સામાન્યાદેશે વિચાર્યા છે તિહાંથી જાણવા. અહિં ૮૦-૭૦-૭૬-૭૫ એ જ સત્તાસ્થાન હોય. તેને સંવેધ સંશો પર્યાય દ્વારમાં કહ્યો છે ત્યાંથી જાણવો.
ચૌદમે ૯-૪ બે ઉદય હોય. તેના ભાંગા બે અને ૮૦-૭૨–૭૬ ૭૫–૯-૮ એ છ સત્તા હેય. તિહાં તીર્થકરને ૮ ને ઉદયે ૮૦-૭૬- એ ત્રણ રસ્તા હોય. તથા સામાન્ય કેવલિને ૮ ને ઉદય ૭૦-૭૫-૮ એ ત્રણ સત્તા હેય. એમ ૧૪ ગુણઠાણે ૮ કર્મને બંધ, ઉદય સતા સંવેધ કહ્યો. - પહેલે ગુણઠાણે ૨૩ ને બધે ૪, ૨૫ ને બંધ ર૫, ૨૬ ને બધે ૧૬, ૨૮ ને બંધે , ર૦ને બધે ૯ર૪૦, ૩ર ને બંધ ૪૬૩ર ભાંગા હોય છએ બંધસ્થાને (૧૩૨) ભાંગા હેય. બીજે ગુણઠાણે ૨૮ને
Page #156
--------------------------------------------------------------------------
________________
છઠો કર્મગ્રંથ
( ૧૪૩ ) બધે ૮, ૨૯ ને બંધ ૬૪૦૦, ૩૦ ને બંધે ૩૨૦૦ કુલ (૯૬૦૮) સાંગા હેય. મિશ્રાદિક ગુણઠાણે ભાંગા થોડા છે માટે પૂર્વ કહ્યા મુજબ. જાણું લેવા.
પહેલે ગુણઠાણે ૨૧ ના ઉદયે ૪૧, ૨૪ ના ઉદયે ૧૧, ૨૫ ના ઉદયે ૩૨, ૨૬ ના ઉદયે ૬૦૦, ૨૭ ને ઉદયે ૩૧, ૨૮ને ઉદયે ૧૧૯૯, ૨૯ ને ઉદયે ૧૭૮૧, ૩૦ ના ઉદયે ૨૯૪ ૩૧ ને ઉદયે ૧૧૬૪ ભાંગા હોય. નવે ઉદયસ્થાને કલ (૭૭૭૩) ભાંગા હેય. બીજે ગુણઠાણે ૨૧ ને ઉદયે ૮ મનુષ્યના, ૬ વિકલૅકિના, ૮ દેવતાના, ૮ તિર્યંચા, બે એકે દ્વિના, એવં ૩૨, ૨૪ને ઉદયે બે તિર્યંચના, તથા ૨૫ ને ઉદય ૮ દેવતાના, ૨૬ ને ઉદયે ૨૮૮ મનુષ્યના, ૨૮૮ તિર્યંચના, ૬ વિકલેકિના, કુલ ૫૮૨, ૨૯ ને ઉદયે દેવતાના ૮, નારકીનો ૧, એવું , ૩૦ ને ઉદયે ૧૧૫ર મનુષ્યના ૧૧૫ર તિર્યંચના, ૮ દેવતાના, કુલ ૨૩૧૨, ૨૧ ને ઉદયે ૧૧૫ર તિર્યંચના હેય. કુલ સાતે ઉદયે (૪૦૯૭) ઉદયભાંગા હેય. મિશ્રાદિક ગુણઠાણે ઉદયભાંગા પૂર્વવત જાણી લેવા.
- હવે ગત્યાદિક માગણાએ બંધાદિક કહે છે–નારકને ર૯-૩૦ એ બે બંધસ્થાન. તિર્યંચને ૨૩-૨૫ ૨૬-૨૮-૨૯-૩૦ એ છ બંધસ્થાન. મનુષ્યને ૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦-૩૧-૧ એ આઠ બંધસ્થાન. દેવતાને ૨૫-૨૬-૧૦-૩૦ એ ચાર અંધસ્થાન. નારકને ૨૧-૨૫-૨૭–૧૮–૨૯ એ પાંચ ઉદયસ્થાન. તિર્યંચને ૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ એ નવ ઉદયસ્થાન. મનુષ્યને ૨૦-૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ ૯-૮ એ અગ્યાર ઉદયસ્થાન. દેવતાને ૨૧-૦૫-૨૭-૨૮-૨૯-૩૦ એ છે ઉદયસ્થાન. નારકીને ૯૨-૮૯-૮૮ એ ત્રણ સતાસ્થાન. તિર્યંચને કર-૮૮-૮૬-૮૦–૭૮ એ પાંચ સત્તાસ્થાન. મનુષ્યને ૭૮ વિના અગ્યાર સત્તાસ્થાન. દેવતાને ૯૩-૦૨-૮૯-૮૮ એ ચાર સત્તાસ્થાન.
હવે સવેધ કહે છે–નાકીન તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ બાંધતાં પોતાના પાંચ ઉદયસ્થાને ૯૨-૮૮ એ બે સત્તાસ્થાન હેય. તીર્થકર નામની સત્તાએ તિર્યંચ પ્રાગ્ય બંધ ન હોય તેથી ૮૯ ની સત્તા ન હેય. તથા મનુષ્યપ્રાયોગ્ય ૨૯ ને બંધે પચે ઉદયે ટર-૮૯-૮૮ એ ત્રણ સત્તા હેય. કુલ ૨૯ ને બંધે ૧૫ સત્તાસ્થાન હેય. તથા ઉદ્યોત સહિત તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ ને બધે ર૯ ના બંધની પેઠે
Page #157
--------------------------------------------------------------------------
________________
( ૧૪ ) કમ પ્રકૃતિ વત્ર ગણિત માલા પાંચે ઉદયે ટર-૨૮ એ બે સત્તા હોય. તથા જિનનામ સહિત મનુ
ખ્ય પ્રાગ્ય ૨૦ ને બધે પાંચે ઉદયે એક ૮૯ ની સત્તા હોય. કુલ નારીને વિષે ૪૦ સત્તાસ્થાન હેય. તિર્યંચને વિષે બંધાદય સત્તા સંવેધ કહે છે–૨૩ ને બંધ ર૧-૧૪-૨૫-૨૬ એ ચારે ઉદયે કર-૮૮ -૮૬-૮૦-૭૮ એ પાંચ પાંચ સત્તા. બાકીના ૨૭-૨૮-૨૯-૩૦-૩૧ એ પાંચ ઉદયે ૮ વિના ચાર ચાર સત્તા હેય, કુલ ૨૩ ને બંધ ૪૦ સત્તા હેય. તેમ ૨૫ તથા ૨૬ ને બંધે પણ ૪૦-૪૦ સત્તા હોય. તથા ૨૯-૩૦ ને બંધે પણ ૪૦ સત્તા કહેવી. એટલું વિશેષ જે મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ ને બધે દરેક ઉદયસ્થાને ૭૮ વિના ૪ સત્તાસ્થાન હોય. તથા ૨૮ ને બંધ ૨૪ વિના ૮ ઉદયસ્થાન હોય. તિહાં ૨૧-૨૬-૨૮-૨૯-૩૦ એ પાંચે ઉદયસ્થાન ક્ષાયક સમ્યગ્દષ્ટિને અથવા પૂ આયુષ્ય બાંધેલા અને મોહનીની ૨૨ સત્તાવાલા વેદક સભ્યગ્દષ્ટિને હેય. એ દરેક ઉદયે કર-૮૮ એ બે સત્તા હેય. ર૫ અને ર૭ ને ઉદય વૈકિય તિર્યંચને હોય. તિહાં પણ ૯૨-૮૮ એ બે સત્તા હેય. ૩૦ અને ૩૧ નો ઉદય સર્વ પતિએ પર્યાપ્ત સમ્યગ્દષ્ટિ તથા તથા મિથ્યાદષ્ટિને હેય, ત્યાં દરેક ઉદયે ૯૨૮૮-૮૬ એ ત્રણ સત્તા હોય. પણ અહિં ૮૬ ની તે મિથ્યાષ્ટિને જ હેય સમ્યગ્દષ્ટિ તે અવશ્ય દેવદુગાદિ બાંધે તેથી તેને ૮૬ ની સત્તા ન હોય. ૨૮ ને બધે ૧૮ સત્તાસ્થાન છે. કુલ તિર્યંચ મણે ૨૧૮ સત્તાસ્થાન હેય.
મનુષ્યગતિને વિષે સંવેધ કહે છે–તિહાં મનુષ્યને ૨૩ને બધે ૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ એ સાત ઉદયસ્થાન હોય. તે માથે ૨૫-૨૭ એ બે ઉદય વક્રિયને હાય, પણ આહારકને ૨૩ ને બંધ નથી તેથી તે ન લે. એ બે ઉદયે કર-૮૮ એ બે સત્તા. અને બીજા પાંચ ઉદયે ૯૨-૦૮-૮૬-૮૦ એ ચાર સત્તા હેય. કુલ ૨૩ ને બંધે ર૪ સત્તા હેય. એમ ૨૫ ને તથા ૨૬ ને બંધ પણ ર૪-૨૪ સત્તા હેય. તથા મનુષ્ય અને તિર્યંચ પ્રાગ્ય ૨૦ અને ૩૦ ને બંધ પણ એમજ ૨૪ સત્તા હોય. તથા ૨૮ ને બંધે પણ ૭ ઉદય છે. તેમાં ૨૧-૨૬ ને ઉદય સમ્યગ્દષ્ટિને કરણ અપર્યાપ્ત વેલાએ હેય. તથા ૨૫-૨૭-૨૮-૨૯ એ ચાર માંહેલા બે બે ઉદય અનુક્રમે વૈક્રિયા આહારક કરતાં સમ્યગ્દષ્ટિને હેય. ૩૦ ને ઉદય મિથ્યાત્વીને પણ હેય. એ ઉદયે ૯૨-૮૮ એ બે બે સત્તા હાય. તથા ૩૦ ને ઉદયે
Page #158
--------------------------------------------------------------------------
________________
છઠા ગ્રંથ
( ૧૪૫ ) નરક પ્રાયેાગ્ય ૨૮ ને બધે ૮૯–૮૬–૯૨-૮૮ એ ચાર સત્તા હાય. કુલ ૨૮ તે બધે ૧૬ સત્તા હોય. તથા જિનનામ સહિત દેવપ્રાયેાગ્ય ૯૪ બધે ૭ ઉય ૨૮ ના બંધની પેઠે લેવા, પણ એટલું વિશેષ જે ૩૦ ના ઉદય સમ્યકત્વીન લેવા, તેથી—સાતે ઉયે ૯૩-૮૯ એ એ સત્તા હાય. તિહાં આહારકને તા. ૯૩ નીજ સત્તા હેાય. કુલ જિનનામ સહિત ૨૯ તે અંધે ૧૪ સત્તા હેાય. તથા આહારકડુંગ સહિત ૩૦ તે બધે . ૨૯-૩૦ એ એ ઉદયસ્થાન હાય. તિહાં આહારકશરીર પ્રમત્ત ગુણુાણે કરીને અંતકાલે અપ્રમત્તે આવે તેની અપેક્ષાએ ૨૯ તા ઉદય લેવેા. બીજે સ્થાને ૩૦ ના ઉદય હાય. તિહાં દરેક ઉદયે ર ની સત્તા હાય. તથા ૩૧ને બધે એક ૩૦ ના ઉદ્ભય હાય. ત્યાં ૩ નીજ સત્તા હેાય. તથા એકને બધે ૩૦ના ઉદ્ભય અને ૯૩–૯૨-૮૯-૮૮-૨૦ ૭૯૭૬-૭૫ એ આઠ સત્તાસ્થાન હોય. કુલ ૨૩–૨૫-૨૬ના બંધને વિષે ૨૪-૨૪ સત્તા, અને ૨૮ ના બધે ૧૬ તથા મનુષ્ય તિર્યંચ પ્રાયાગ્ય ર૯ તથા ૩૦ ના બધે ૨૪-૨૪ સત્તા, તથા દેવપ્રાયાગ્ય તીર્થંકર સહિત ૨૯ ના બધે ૧૪ સત્તા, તથા ૩૧ ના બધે ૧ સત્તા, અને ૧ના બધે ૮ સત્તા. કુલ અનુષ્ય મધ્યે (૧૫૯) સત્તા હેાય.
હવે દેવગતિને વિષે સવેધ કહે છે—દેવતાને ૨૫ તે અંધે ૨૧-૨૫-૨૭-૨૮-૨૯-૩૦ એ છએ ઉદ્ભયે ૯૨-૮૮ એ એ સત્તા હાય. એમ ૨૬ તથા ૨૯ ને બધે પણ જાણવું. તથા ઉદ્યોત સહિત તિર્યંચ પ્રાયેાગ્ય ૩૦ ને બધે પણ એમજ જાણવુ. તથા જિનનામ સહિત મનુષ્ય પ્રાયાગ્ય ૩૦ ને બધે છએ ઉદયે ૯૩-૮૯ એ એ સત્તા હાય. એમ ૪ મધ મધ્યે ૩૦ ના અધ મનુષ્ય તથા તિર્યંચ પ્રાયેાગ્ય હાય, માટે તે એ સ્થાન ગણતાં પાંચ સ્થાને ૧૨-૧૨ સત્તા હોય. કુલ દેવમધ્યે ૭ સત્તાસ્થાન હેાય. એમ ગતિ આશ્રી સવેધ કહ્યો.
હવે ઇંદ્િ શ્રી બધાય સત્તા કહે છે—એકિ, વિકલેદ્ર, પંચદ્રિત વિષે અનુક્રમે બધસ્થાન કહે છે—એ દ્રિત ૨૩-૨૫–૨૬-૨૯ ૩૦ એ પાંચ મધસ્થાન હેાય. તથા વિકલત્રિકને પણ એજ પાંચ મધસ્થાન. તથા પચેદ્રિત ૨૩-૨૫–૨૬-૨૮-૨૯-૩૦-૩૧-૧ એ આઠ અધસ્થાન હોય. તથા એકેન્દ્રિત ૨૧-૨૪-૨૫-૨૬-૨૭ એ પાંચ ઉદયસ્થાન. તથા વિકલત્રિકને ૨૧-૨૬-૨૮-૨૯-૩૦-૩૧ એ છ ઉદ્ભયસ્થાન. તથા પંચે દ્રિન ૨૦–૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૮ એ અગ્યાર
Page #159
--------------------------------------------------------------------------
________________
(૧૪૬ )
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા.
ઉદયસ્થાન. તથા ૯૨-૮૮૮૬-૮૦-૭૮ એ પાંચ સત્તાસ્થાન વિકલત્રિકને તથા એકેનિને હેય. પંચૅકિને ૯૩૨-૮૯-૮૮-૮૬-૮૦-૭૯-૪-૭૬ ૭૫-૯-૮ એ બારે સત્તાસ્થાન હોય. એને સંવેધ પૂર્વે ચૌદ છવભેદ નામકમને કહ્યો છે ત્યાંથી જાણી લે.
એ ભલે પ્રકારે અત્યંત ઉપગ રાખીને આડે કમ પ્રકૃતિના સ્થાન બંધ ઉદય સતા કર્મની તેને સંવેધ ગત્યાદિ ૧૪ ભેદ તથા ઉત્તર દુર ભેદે સત્પદ પ્રરૂપણાદિક આઠ અનુયાગદ્વારને વિષે પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશબંધ, એ ચાર પ્રકારે જાણવા. તિહાં પ્રકૃતિ આથી બંધ, ઉદય, સત્તાસ્થાન પૂર્વે કહ્યાં તેને અનુસારે સ્થિતિના બંધાદિ સ્થાન, રસસ્થાન તથા પ્રદેશ સ્થાન પણ માગણકારે એ પ્રકારે અનુક્રમે કહેવા. અહિં બંધદય સત્તાને સંવેધ કહ્યો, પણ ઉદીરણ ન કહી તે કહે છે ઉદયથકી ઉદીરણા જુદી નથી, કાલપ્રાપ્ત કર્મનું અનુભવવું તે ઉદય કહીએ, અને અપ્રાપ્તકાલે ઉદયાવલિથકી બાહેર રહ્યા એવા જે કદલ તથા રસ, જેનો ઉદયકાલ આવ્યો નથી તે કર્મલને જીવ, કષાયસહિત ગ, એવે નામે જે વીય વિશેષ તેણે કરી આકર્ષીને ઉદય આવ્યા દલમાંહે સેલીને ઉદયપ્રાપ્ત કમપરમાણુ સાથે અનુભવે તેને ઉદીરણા કહીએ. માટે ઉદય અને ઉદીરણાના સ્વામિત્વપણું આશ્રીને કાંઇ વિશેષ નથી. “જથ ઉદય તત્ય ઉદીરણા, જલ્થ ઉદીરણ તત્વ ઉદય” એ વચન પ્રમાણથકી એમ જાણવું. પરંતુ એટલું વિશેષ જે ૪૧ પ્રકૃતિ મુકીને શેષ સર્વ પ્રકૃતિને ઉદય અને ઉદીરણ સાથેજ સમકાલે પ્રવર્તે માટે જે ઉદયને સ્વામિ તેહીજ ઉદીરણાને પણ સ્વામી જાણ. જ્ઞાનાવરણી પઅંતરાય ૫, દર્શનાવરણ ૯, વેદની ૨, મિથ્યાત્વમેહની, સમ્યકત્વમેહની, સંજ્વલન લેભ, વેદ ૩, આયુષ્ય ૪, મનુ બદુગ, ત્રસતિગ, સુભગ, આદેય, યશકીર્તિ, તીર્થંકરનામ, એ ૯ નામ. કમની, ઉચ ગેવ, એ ૧ પ્રકૃતિ જાણવી. બંધાયે ૧૨૦ પ્રકૃતિમાંથી તીર્થંકરનામ, આહાર દુગ વિના શેષ ૧૧૭ પ્રકૃતિ બાંધે. તે મિથ્યાત્વને વેદક એ મિથ્યાષ્ટિ છવ મિથ્યાત્વ ગુણઠાણે રહો થકે બાંધે. જિનનામ સમીતી બાંધે. તથા આહારકડુગ સંયમી બાંધે. તે બન્ને મિથ્યાત્વ ગુણઠાણે નથી માટે તે ત્રણ પ્રકૃતિન બાંધે. બીજે ગુણઠણે જિનનામ, આહારકગ, નપુંસક વેદ, નરકતિગ,
Page #160
--------------------------------------------------------------------------
________________
-
છઠે કમગ્રંથ.
( ૧૪૭ )
છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન, આતાપ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અથર્યાસ, જાતિ ચાર, મિથ્યાત્વમોહની, એ ૧૦ વિના શેષ ૧૦૧ પ્રકૃતિ બાંધે. તિર્યંચતિગ, થીણદ્વિત્રિક, દૌર્ભાગ્યવિક, અનંતાનુબંધી ૪, પહેલું અને છેલ્લું સંઘયણ સંસ્થાન વિના ૪ સંઘયણ ૪ સંસ્થાન, નીચગેત્ર, ઉદ્યોતનામ, કુખગતિ, રસીદ, મનુષ્કાયુ, દેવાયુ એ ર૭ સાથે પૂર્વોક્ત ૧૯ પ્રકૃતિ ભેળવતાં ૪૬ વિના શેષ ૭૪ પ્રકૃતિ ત્રીજે ગુણઠાણે વર્તતો જીવ બાધે. .
ચોથે ગુણઠાણે પૂર્વોક્ત ક૬ માંથી તીર્થંકરનામ, મનુષ્યાય, દેવાયુ, એ ત્રણ બાંધે માટે ૪૩ વિના શેષ ૭ પ્રકૃતિ બાંધે. પાંચમે ગુણઠાણે પ્રથમ સંઘયણ, મનુષ્યતિગ, અપ્રત્યાખ્યાની ૪, દારિદુગ, એ ૧૦ પ્રકૃતિ પૂર્વોકત ૪૩ માં ભેળવતાં પ૩ પ્રકૃતિ વિના શેષ ૬૭ પ્રકૃતિ બાંધે છડે ગુણઠાણે પૂર્વોક્ત પ૩ ની સાથે પ્રત્યાખ્યાની ૪ ભેળવતાં પ૭ વિના શેષ ૬૩ પ્રકૃતિ બાંધે. પૂર્વોકત ૬૩ પ્રકૃતિમાંથી શાક, અરતિ, અસ્થિર, અશુભ, અયશ, અસાતા એ ૬ પ્રકૃતિ વિના અને આહારદુંગ ભેલવતાં ૫૯ પ્રકૃતિ સાતમે ગુણઠાણે બાંધે. અથવા દેવાયુ પણ પ્રમાણે બાંધવા માંડે તે બાંધતો થકેજ પ્રમuથકી અપમત્ત આવે, ત્યાં તે બંધ પુરે કરે, પણ અપ્રમત્તથકે દેવાથુ બાંધે નહિ. માટે દેવાયુ વિના ૫૮ પ્રકૃતિ બાંધે. આઠમા ગુણઠાણાના પહેલ ભાગે તેહીજ પૂર્વોકત ૫૮ બાંધે. અને બીજે, ત્રીજે, ચેાથે પાંચમે, છઠે એ પાંચ ભાગ નિદ્વાદુગ વિના પ૬ પ્રકૃતિ બાંધે. સાતમે ભાગે દેવ-દુમ, પંચૅક્તિ જાતિ, શુભ ખગતિ, ત્રસાદિ નવ, ઔદારિક વિના ૪ શરીર, ૨ ઉપાંગ, સમચતુરસ સંસ્થાન, નિરમાણ, તીર્થકર, વર્ણાદિ ૪, અગુરુલઘુચતુષ્ક, એ ૩૦ વિના શેષ ૨૬ પ્રકૃતિ બાંધે. નવમે ગુણઠાણે પહેલે ભાગે હાસ્ય, રતિ, ભય, કછા એ ૪ વિના ૨૨ બાંધે, બીજે, ત્રીજે, ચોથે, પાંચમે પુરૂષદ, સંજ્વલન તિગ વિના અનુક્રમે ૨૧, ૨૦, ૧૯, ૧૮ બાંધે. દશમે ગુણઠાણે સંજવલન લાભ વિના ૧૭ પ્રકૃતિ બાંધે. તેમાંથી જ્ઞાનાવરણી પ, દર્શનાવરણ ૪, અંતરાય ૫, ઉચગેવ, યશકીતિ એ ૧૬ વિના અગ્યારમા ગુણઠાણાથી તેરમા ગુણઠાણ સુધિ એક સાતાનેજ બંધ હેય. એથી વિશેષ કમસ્તાવનામા બીજા કર્મગ્રંથથી જાણી લેવું.
હવે ઉપશમશ્રેણિનું સ્વરૂપ કહે છે–અનંતાનુબંધી ૪, દર્શન
Page #161
--------------------------------------------------------------------------
________________
( ૧૪૮ ). કમ પ્રકૃતિ યંત્ર ગણિત માલા ત્રિક એ સાતેને ચોથાથી આઠમા ગુણઠાણ સુધિ ઉપશાંત હાય. તિહાં સાતમા લગે યથાયોગ્યપણે ઉપશાંત હય, આઠમે તે એ સાતેને નિચ્ચે ઉપશાંત હાય. પ્રથમ અનંતાનુબંધિની ઉપશમના કહે છે–ચોથાથી સાતમા ગુણઠાણ માંહેલ કેઈપણ જીવ કેઈપણ યોગે વર્તત તેજે, પદ્મ, શુકલ માંહેલી એક વેશ્યાવંત સાકારપગવંત એક કડાડી સાગરોપમ કરતાં ન્યૂન સ્થિતિના કર્મવંત કરણ કાલથકી પૂર્વે પણ અંતમુહર્ત લગે વિશદ્ધ ચિત્તવૃત્તિવતથકે રહે તે થકે તે પરાવર્તમાન પ્રકૃતિ સર્વ શુભજ બાંધે પણ અશુભ ન બાંધે, અને અશુભ પ્રકૃતિને રસ ચઉઠાણિઓ હોય, તે બેઠાણિએ કરે, અને શુભ પ્રકૃતિને બેઠાણિઓ હોય તે ચઉઠાણિઓ કરે. અને સ્થિતિબંધ પૂર્ણ થયે થકે અન્ય સ્થિતિબંધ પૂર્વલી સ્થિતિબંધની અપેક્ષાયે પાપમને સંખ્યાતમે ભાગે હીન હીન કરે, એમ અંતમુહુર્ત કાલલગે રહીને ત્યારપછી યથાક્રમે દરેક અંતમુહુર્તના ત્રણ કરણ કરે, તે આ પ્રમાણે યથાપ્રવૃત્તકરણ ૧, અપૂર્વકરણ ૨, અનિવૃત્તકરણ ૩, ચેથી ઉપશાંતાદ્ધા. તિહાં યથાપ્રવૃત્તકરણે પતિ થકે પ્રતિસમયે અનંતગુણ વધતી વિશુદ્ધિએ પેસે, ત્યાં પૂર્વેત શુભ પ્રકૃતિને બંધાદિક તેમજ કરે, પણ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ ગુણસંકેમ એ ચારમાંથી એકે ત્યાં ન કરે. ત~ાગ્ય વિશુદ્ધિને અભાવ માટે. ત્યાં પ્રતિસમયે નાના જીવની અપેક્ષાયે અસંખ્યાત લેકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયના સ્થાનક હોય. તે ષટ્રસ્થાન પતિત હાય.
સ્થાનનું સ્વરૂપ કહે છે—જે હીન હેય તે અંનતભાગહીન ૧, અસંખ્યાતભાગહીન ૨, સંખ્યાતભાગહીન ૩, સંખ્યાતગુણહીન ૪, અસંખ્યાતગુણહીન ૫, અનંતગુણહીન ૬. જે અધિક હેય તો અનંતભાગઅધિક ૧, અસખ્યાતભાગઅધિક ૨, સંખ્યાતભાગઅધિક ૩, સંખ્યાતગુણઅધિક x અસંખ્યાતગુણ અધિક ૫, અનંતગુણઅધિક ૬ એ છાણિઆ કહીએ, અને તે પ્રથમ સમયના અધ્યવસાય સ્થાનકની અપેક્ષાયે બીજે સમયે અધ્યવસાય વિશેષાધિક હેય. અને બીજા સમયની અપેક્ષાયે ત્રીજે સમયે અધ્યવસાય સ્થાન વિશેષાધિક હેય. એમ ઉત્તરોત્તર યથાપ્રવૃત્તકરણના ચરમસમયલશે કહેવું. તિહ પ્રથમ સમયે જઘન્ય વિશુદ્ધિ સર્વથકી થેડી હેય. બીજે સમયે વિશુદ્ધિ તેથકી અનંતગુણ હોય. તેથકી ત્રીજે સમયે જઘન્ય વિશુદ્ધિ અનતગુણ હોય. એમ તિહલને કહેવું કે જ્યાં લગે યથાપ્રવૃત્તકરણના
Page #162
--------------------------------------------------------------------------
________________
છઠે કર્મગ્રંથ
( ૧૪ )
કાલને સંખ્યાતમે ભાગ જાય. ત્યારપછી પ્રથમ સમયે ઉત્કૃષ્ટી વિશુદ્ધિ અનંતગુણ હોય. તેથકી પણ જે જઘન્ય સ્થાનથી નિવૃત્તિ કરી હતી તેના ઉપરલી જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ હોય. તેથકી નીચલી બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગણુ હેય. તેથકી ઉકત જaન્યથી ઉપરની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ હોય. એમ ઉપર અને નીચે એકેકું વિશુદ્ધિસ્થાનક અનંતગુણું ત્યાં લગે કહેવું કે જ્યાં લગે યથાપ્રવૃત્તકરણને ચરમસમયે જઘન્ય વિશુદ્ધિસ્થાનક અનંતગુણ વિશુદ્ધ હેય. ત્યારપછી જે ઉપરલા જઘન્ય સ્થાનક રહ્યા તેના ઉત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાનક નિરતર અનંતગુણ વૃદ્ધિએ યાવત ચરમ સમયનું ઉત્કૃ વિશુદ્ધિસ્થાનક હોય ત્યાંસુધિ કહેવું.એ રીતે યથાપ્રવૃત્તકરણ કહ્યું.
હવે અપૂર્વકરણ કહે છે–ત્યાં અપૂર્વકરણે પ્રતિસમયે અસંખાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણુ અધ્યવસાય સ્થાનક છે. તે પ્રતિસમયે છઠાણવડિયાં હેય. ત્યાં પ્રથમ સમયે જઘન્ય વિશુદ્ધિ સવથકી ડી હેય. પણ તે યથાપ્રવૃત્તકરણના ચરમસમયની ઉત્કૃષ્ટી વિશુદ્ધિથકી અનંતગુણું જાણવી. તેથકી પ્રથમ સમયેજ ઉત્કૃષ્ટી વિશુદ્ધિ અનંતગુણ હેય. તેથકી બીજે સમયે જઘન્ય વિશુદ્ધિ અને તગુણી હેય. તેથકી તેજ બીજે સમયે ઉત્કૃષ્ટી વિશુદ્ધિ અનંતગુણી હોય. એમ પ્રતિસમયે અનંતગુણુ વધતી વિશુદ્ધિ અપૂર્વકરણના છેલ્લા સમયલશે કહેવી, યાવત ચરમસમયે ઉત્કૃષ્ટી વિશુદ્ધિ અનંતગુણ હેય. એ અપૂર્વકરણને વિષે પ્રથમ સમયે જ સ્થિતિઘાત ૧ રસઘાત ૨ ગુણશ્રેણિ ૩ ગુણસંક્રમ ૪ અપૂર્વ સ્થિતિબંધ ૫, એ પાચ સમકાલે પ્રવર્તે. ત્યાં સ્થિતિઘાત તે સ્થિતિવંત કર્મના અશ્ચિમ ભાગથકી ઉત્કૃષ્ટપણે ઘણુ સાગરોપમના શતપ્રમાણ અને જઘન્યથી પપમના સંખ્યાતમા ભાગ માત્ર સ્થિતિખંડ ખડે, તે ઉતરીને જે સ્થિતિ હેડે નહિ ખડે તે માંહે તે દલિથું નાખે, અંતર્મુહુર્તકાલે તે સ્થિતિખાંડ ઉકેરે, ત્યારપછી વલી ફરીને પણ હેઠલો પાપમ સંખ્યયભાગ માત્ર સ્થિતિખંડ અંતમુહુર્ત કાલે ઉકેરે, પોંકત પ્રકારેજ નાખે, એમ અપૂર્વકરણના કાલમાંહે ઘણું સ્થિતિખંડના સહસ્ત્ર વ્યતિક્રમે એમ કર્યો થકે અપૂર્વકરણને પ્રથમ સમયે જેટલી સ્થિતિનું કર્મ હતું તે તેને જ ચરમસમયે સંખ્યાતગુણ હીન થાય. રસઘાત તે અશુભ પ્રકૃતિનો જે અનુભાગ તેને અનંતમાં ભાગ મુકીને શેષ સર્વ અનુ
Page #163
--------------------------------------------------------------------------
________________
(૧૫) કમ પ્રકૃતિ યંત્ર ગણિત માલા ભાગના ભાગ અંતમુહ વિનાશે. ત્યારપછી વલી જે અનંતમો ભાગ રહ્યો છે તેને વલી અનંતમે ભાગ મુકીને શેષ અનુભાગના ભાગ અંતમુહુર્ત વિનાશે. ત્યારપછી વલી જે પૂર્વે મુકેલે અનંત ભાગ છે તેને વલી અનંતમો ભાગ મુકીને શેષ અનુભાગના ભાગ અંતમુહુર્ત વિનાશે. એમ અનેક અનુભાગ ખંડના સહસ્ત્ર એક સ્થિતિખંડને વિષે વ્યતિક્રમે, અને તે સ્થિતિખંડને અનેક સહશે અને પૂર્વકરણ સંપૂર્ણ થાય. ' હવે ગુણશ્રેણિ તે અંતમુહુર્ત પ્રમાણ સ્થિતિની ઉપર જે સ્થિતિઓ છે, તે માંહેથી દલિથું લઈને ઉદયાવલિકાની ઉપરની સ્થિતિને વિષે પ્રતિસમયે અસંખ્યાતગુણપણે નાખે, તે આ પ્રમાણે–પ્રથમ સમયે સ્તંક બીજે સમયે અસંખ્યાતગુણ એમ થાવત અંતર્મુહુતના ચરમસમયેલગે કહેવું. એ અંતમુહુર્ત અપૂર્વકરણ અને અનિ
તકરણના કાલથકી કાંઈક અધિક જાણવું. એ પ્રથમ સમય રહિત દલિકને નિક્ષેપવિધિ જાણ. એમ દ્વિવાદિક સમયગ્રહિત દલિયાને પણ નિક્ષેપ કહે. વલી અને ગુણશ્રેણિ રચવાને પ્રથમ સમયે જે દલિયું રહે તે સ્તાક હેય, તે થકી બીજે સમયે અસંખ્યાતગુણ તેથકી ત્રીજે સમયે અસંખ્યાતગુણ, એમ યાવત ગુણણિ કરણના ચરમસમયેલગે જાણવું. અપૂર્વકરણના સમયે અને અનિવૃત્તિકરણના સમયને વિષે અનુક્રમે ઘટતે થકે ગુણશ્રેણિ દલિકને નિક્ષેપ શેષ શેષને વિષે હેય, પણ ઉપર ન વધે. હવે ગુણસંક્સ તે અપૂર્વકરણને પ્રથમ સમયે અનંતાનુબંધ્યાદિક અશુભ પ્રકૃતિનું દલિયું અપર પ્રકૃતિને વિષે જે સંક્રમે તે સ્ટેક હેય, તેથી બીજે સમયે અપર પ્રકૃતિને વિષે સંકમતું દલિક અસંખ્યાતગુણ હેય, એમ તૃતીયાદિક સમયને વિષે પણ કહેવું.
હવે એ અપૂર્વકરણના પ્રથમ સમયે અપૂર્વસ્તક સ્થિતિબંધ આરંભે, સ્થિતિબંધ અને સ્થિતિઘાત તે સમકાલે પ્રારભે, અને સમકાલે પુરાં કરે. એમ એ પાંચે પદાર્થ અપૂર્વકરણે પ્રવર્તે. હવે અનિવૃત્તકરણ કહે છે–અનિવૃત્તકરણે સમકાલે પઠેલા સર્વ જીવને એકજ અધ્યવસાય સ્થાનક હોય પણ પહેલા સમયના વિશુદ્ધિસ્થાનકની અપેક્ષાયે બીજા સમયનું વિશુદ્ધિસ્થાન અનંતગુણું હોય. એમ થાવત અનિવૃત્તકરણના ચરમસિમલગે કહેવું. માટે જ એ કરણે પઠા
Page #164
--------------------------------------------------------------------------
________________
છઠા કગ્રંથ.
( ૧૫૧ ) તુલ્યકાલના વે. સંધિ અધ્યવસાયસ્થાનાને પરસ્પર ફેરફાર નથી, માટે અનિવૃત્તકરણ નામ કહીયે. એ અતિવૃત્ત માદર કરણને વિષે જેટલા સમય તેટલા અધ્યવસાયસ્થાનક હોય. તે પૂર્વ પૃથકી અનંતગુણ વૃદ્ધિ હાય. ઇહુાં પણ પહેલા સમયથીજ માંડીને કિત પાંચ પદાર્થ સમકાલે પ્રવર્તે. તે અનિવૃત્તિકરણના કાલના ઘણા સંખ્યાતા ભાગ ગયે અને એક ભાગ રહે શકે અન તાનુ ંધિની હેલી વલિકામાત્ર મુકીને અંતર્મુહુર્ત પ્રમાણ અંતરકરણ અભિનવ સ્થિતિમધના કાલપ્રમાણ અતર્મુહુતૅ કરે. અંતરકરણનું દલિયું ઉકેરાતુ અધ્યમાન પરંપ્રકૃતિને વિષે નાખે, અને પ્રથમ સ્થિતિનું દૃલિયુ આલિકામાત્ર હાય, તે વેદ્યમાન પરપ્રકૃતિને વિષે સ્તિથ્યુકસ ક્રમે કરીને સક્રમાવે, તે અંતરકરણ કીધે થકે બીજે સમયે અનંતાનુબધિનું ઉપરની સ્થિતિનું દલિચુ ઉપશમાવવા માંડે, તે આ રીતે કે પ્રથમ સમયે સ્તૉક ઉપરામાવે. બીજે સમયે અસખ્યાતગુણું ઉપશમાવે, એમ યાવત્ અંતર્મુહુર્ત લગે ઉપશમાવે, એટલે કાલે સમસ્તપણે અનંતાનુધિ ઉપમિત થાય. ઉપમિત તે શુ? જેમ રણના સમૂહ પાણીના બિંદુના સમૂહે સીચી સીંચીને દુધણ માઘર સુગરાદિ વડે નિઃકુટ્ઠિત થકા નિરૂઢ થાય તેમ કરેણના નિકર પણ વિશુદ્ધિ લે કરી સિંચીસી'ચીને અનિવૃત્તિકરણરૂપ દુઘાર્દિકે કરીને નિ:કુદ્ધિત થકા સંક્રમણ, ઉત્ક્રય ઉદ્યીરા, નિધત્ત અને નિકાચના કરવાને અયેાગ્ય થાય, તેને ઉપશમના કહીએ. કેટલાએક આચાય કહે છે કે અનંતાનુબંધીની ઉપશમના ન હેાય, પણ ( વિસāાજના ) ક્ષપણાજ હાય, તે આવી રીતે કે—હાં ણિ અણુપઢિવજતા પણ અવિરત ચારે ગતિના પણ વેદક સમ્યગ્દષ્ટિ અથવા દેશવિરતિ તિર્યંચ અને મનુષ્ય અથવા સવિરતિ મનુષ્યજ, એ સર્વે સ` પસિએ પર્યાંકા અનંતાનુબંધી ક્ષય કરવાને અર્થે યથાપ્રવૃત્તાદિક ત્રણ કરણ કરે, એ કરણની વકતવ્યતા જેમ પૂવૅ કહી તેમજ નિરવશેષપણે જાણથી, પણ એટલું વિશેષ જે ઇહાં અનિવૃત્તિકરણે પેઠા થકા અંતરકરણ ન કરે પણ કમપ્રકૃત્યુકત સ્વરૂપ ઉદ્બેલના સક્રમે કરીને અર્ધસ્તન આવલિકા માત્ર મૂકીને ઉપરના નિર્વશેષપણું-સમસ્ત અનતાતુમ ધીત વિનારો. આવલિકા માત્ર છે તે સ્તિથ્યુકસકમે કરીને વેદ્યમાન પ્રકૃતિને વિષે સમાવે. તે અંતર્મુહુર્ત પછી અનિવૃત્તિકરણને છેડે શેષકના સ્થિતિઘાત, રસઘાત અને ગુણશ્રેણિ ન હેાય; પણ તે
Page #165
--------------------------------------------------------------------------
________________
( ૧૧૨ )
ક પ્રકૃતિ યંત્ર ગણિતમાલા.
સ્વભાવસ્થજ હેાય. એ અનંતાનુબંધીની વિસયેાજના કહી.
હવે દનત્રિકની ઉપરામના કહે છે—ત્યાં મિથ્યાની ઉપશમના મિથ્યાદ્દષ્ટિને તથા વૈદ્યક સમ્યગ્દષ્ટિને હાય, અને સમ્યકત્વની તથા મિશ્રની ઉપશમના તા વેદક સમ્યગ્દષ્ટિનેજ હાય. ત્યાં મિથ્યાદૃષ્ટિને મિથ્યાત્વની ઉપરામના પ્રથમ સમ્યકત્વ પામતાં હોય, તે આ પ્રમાણે-સ’જ્ઞી પંચેન્દ્રિય સ` પસિએ પર્યાયો, કરણ કાળથકી પૂર્વે અંતમુર્હુત લગે સમયે સમયે અનતગુણ વધતી વિશુદ્ધિએ પ્રવર્તતા, અભવ્ય સિદ્ધિકની વિશુદ્ધિની અપેક્ષાયે અનંતગુણ વિશુદ્ધિવંત, મતિ અજ્ઞાન, શ્રુત જ્ઞાન અને વિભગ જ્ઞાન એ માંહેલા અનેરે કાઇપણ સાકારાયેાગે ઉપયુકત થકા, અનેરે યાગે થતા જઘન્ય પરિણામે તેજોલેશ્યાએ, મધ્યમ પામે પદ્મલેશ્યાએ અને ઉત્કૃષ્ટ પરિણામે શુકલલેશ્યાએ વા મિથ્યાષ્ટિ ચારે ગતિના જીવ કાડાકોડી સાગરોપમ માંહેલી સ્થિતિનાં કર્મવત, ઇત્યાદિક સર્વાં પૂર્વોકત રીતે યથાપ્રવૃત્ત કરણ, અપૂર્વકરણ પરપૂર્ણ થાય ત્યાંલગે કહેવુ. એટલું વિશેષ જે અહીં અપૂર્ણાંકણે ગુણસક્રમ ન કહેવા પણ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ અને અપૂર્વ સ્થિતિબધ એ ચારજ કહેવા. ગુણશ્રેણિ–લિક રચના પણ ઉદય સમયથી માંડીને જાણવી. ત્યારપછી અનિવૃત્તિકરણે પણ એમજ કહેવું.
અનિવૃત્તિકરણ કાળના ઘણા સખ્યાતમા ભાગ ગયે શકે અને એક સખ્યાતમા ભાગ થાકતે તે અંતર્મુહુ ભાન હેઠું' મુકીને મિથ્યાત્વનું અંતરકરણ અંતર્મુહુર્ત પ્રમાણ પ્રથમ સ્થિતિથકી કાંઈક અધિક અભિનવ સ્થિતિમધના કાળ સરખા અંતર્મુહુ કાલે કરે, અને અંતરકરણનું દલિય· ઉકેરીને પ્રથમ તથા દ્વિતીય સ્થિતિમાંહે નાંખે, અને પ્રથમ સ્થિતિએ થતા ઉદ્યીરણા પ્રયાગે કરીને જે પ્રથમ સ્થિતિગત દલિક આકર્ષીત યમાંહે નાંખે તે ઉદીરણા, અને જે વળી ત્રીજી સ્થિતિના સમીપ થકી ઉદીરણા પ્રયાસેજ કરીને દલિયુ આકર્ષીત ઉદ્દયમાંહે નાંખે તે આગલ કહીએ. ઉદીરણાનુજ વિશેષ પ્રતિપત્તિને અર્થે આગાલ એવુ· મીનું નામ કહીએ.
ઉદય ઉદીરણાએ કરીને પ્રથમ સ્થિતિ અનુભવતા એ આવલિકા શેષ રહે ત્યાં લગે જાય, એ આવલિકા થાકતે આગાલ વિચ્છેદ
Page #166
--------------------------------------------------------------------------
________________
છેડે કર્મગ્રંથ
( ૧૫૩ ) પામે. ત્યારપછી ઉદીરણા જે કેવળ પ્રવર્તે તે પણ આવલિકા શેષ રહે ત્યાંલગે હેય. તે પછી એક આવલિકા માત્ર કેવળ ઉદયે કરીને જ અનુભવે. તે આવલિકા માત્રને ચરમ સમયે દ્વિતીય સ્થિતિગત દૃલિકના અનુભાગ ભેદ કરીને ત્રિધા પુજ કરે, તે આ પ્રમાણે સમ્યકત્વ ૧, મિશ્ર ૨, અને મિથ્યાત્વ ૩. તે પછી અનંતર સમયે મિથ્યાત્વદલકના ઉદયના અભાવથકી ઔપથમિક સમ્યકત્વ પામે.
એ મિથ્યાત્વની સર્વ પ્રકારે ઉપશમનાથકી પ્રથમવાર સમ્યકત્વને લાભ હેય. એ સમ્યકત્વ પામતો કેઈક દેશવિરતિ સહિત પણ પડિવજે. તે માટે દેશવિરત પ્રમત્ત અને અપ્રમત્ત સંયતને વિષે પણ મિથ્યાત્વ ઉપશાંત પામીએ.
હવે સંયમને વિષે વર્તમાન વેદક સમ્યગ્દષ્ટિને ત્રણ દર્શન ઉપશમાવતાં ત્રણ કરણનો વિધિ પૂર્વલીપરે ત્યાં સુધિ કહે, જ્યાં સુધિ અનિવૃત્તકરણ કાળના સંખ્યાત ભાગ ગયે થકે અંતરકરણ કરે. તે કરતો થકે સમ્યકત્વની પ્રથમ સ્થિતિ અંતમુહુર્ત પ્રમાણ સ્થાપે અને મિથ્યાત્વ તથા મિશ્રની સ્થિતિ આવલિકા માત્ર સ્થાપે અને ઉમેરાતું દલિયું ત્રણેનું સમ્યકત્વની પ્રથમ સ્થિતિમાંહે નાંખે. મિથ્યાત્વ તથા મિશ્રની પ્રથમ સ્થિતિનાં દલિયાં સમ્યકત્વની પ્રથમ સ્થિતિનાં દલિયાંમાંહે તિબુસંક્રમે કરીને સંક્રમાવે. સમ્યકત્વની પ્રથમ સ્થિતિ વિપાકના અનુભવવા થકી અનુક્રમે ક્ષીણ થયે થકે પશમિક સમ્યગ્દષ્ટિ જીવ થાય. અને તે ત્રણે મિથ્યાત્વાદિકના ઉપરના દલિયોની ઉપશમના અનંતાનુબંધીના ઉપરિતન દલિયાનીપરે જાણવી. એજ પ્રકારે કરીને અનેરાની પણ ઉપશમના જાણવી. એને વિસ્તાર ગ્રંથાતરથકી જાણવે.
અંતરકરણ કીધે કે અનંતાનુબંધી ૪ તથા દર્શનવિક એ સાત પ્રકૃતિ ઉપશાંત હેય. તે પછી નપુસકવેદ ઉપશમે. પછી સ્ત્રીવેદ ઉપશમે. પછી હાસ્યાદિષક ઉપશમે. પછી પુરષદને બંધદય ઉપશમે. પછી અપ્રત્યાખ્યાન તથા પ્રત્યાખ્યાનને ક્રોધ સમકાલે ઉપશમે. પછી સંજ્વલને ક્રોધ ઉપશમે. પછી બનેનું માન ઉપશમે. પછી સંજવલનું માન ઉપશામે. પછી એની માયા ઉપશામે. પછી સંજવલની માયા ઉપશમે. એ ૨૫ પ્રકૃતિ નવમે ગુણઠાણે ઉપશમે. તે પછી બન્નેનો લોભ સમકાલે ઉપશમે. પછી સંજ્વલને લાભ ઉપશમે. એ મેહનીની
Page #167
--------------------------------------------------------------------------
________________
( ૧૫૪ )
ક` પ્રકૃતિ યંત્ર ગણિતમાલા.
ક
૨૮ પ્રકૃતિ ઉપશાંત વીતરાગ નામે અગ્યારમે ગુણઠાણે ઉપશાંત હાય. એમ નવમાને છેલ્લે સમયે અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન લાભની એ પ્રકૃતિ ઉપશમ્સે થકે દશમે ગુણઠાણે ૨૭ પ્રકૃતિ ઉપરાંત પામે. તે દશમા ગુણુઠાણાના કાલ અંતર્મુહુર્ત પ્રમાણ છે. તેને વિષે પેઠા થકા જીવ સજ્વલન લાભની ઉપરલી સ્થિતિ મધ્યેથી ક્રેટલીક ટ્ટિ ીંતે તેની પ્રથમ સ્થિતિ સુક્ષ્મસપરાયઅઢા જેટલી કરીને વેદે. સૂક્ષ્મકિટ્ટ કર્યું જે દિલક અને સમયણી એ આલિ બાંધ્યું જે દલ તે ઉપશમાવે. ચરમસમયે સજ્વલના લાભ ઉપરાંત હાય, તેહીજ સમયે જ્ઞાનાવરણી ૫, અંતરાય ૫, દનાવરણી ૪, ઉંચગાત્ર, યશકીર્તિ એ ૧૬ પ્રકૃતિના અધ વ્યવચ્છેદ કરે. પછી બીજે સમયે ઉપરાંત કષાય થાય. ત્યાં મહુનીની ૨૮ પ્રકૃતિ ઉપરાંત થાય, તે ઉશાંત કષાયવંત થકા જીવ જઘન્યથી તે એક સમય રહે, અને ઉત્કૃષ્ટો અંતર્મુહુર્ત પર્યંત રહે. પછી અવશ્ય પડે, તિહાંથી પડવાના બે પ્રકાર છે. એક ભવક્ષયે પડે, બીજો કાલક્ષયે પડે, તિહાં જેનું આયુ પૂ થાય, તે વારે તે મનુષ્યભવને ક્ષયે મરણ પામીને અનુત્તવિમાને દેવતા થાય. તિહાં પ્રથમ સમયેજ બંધ સંક્રમણાર્દિક આઠે કરણ તથા ઉદ્દય પ્રવર્તાવે તે પાધરો અગ્યારમા ગુણઠાણાથી ચેાથે ગુઠાણું આવે. વચલા ગુણઠાણાના તેને સ્પર્શ થાય નહું. તથા આપશનિક સમકીતથી પડીને તે સમયે વેદક સમ્યગ્દષ્ટિ થાય. તથા જે જીવ કાલક્ષયે અગ્યારમા ગુણઠાણાના અંતર્મુહુર્ત કાલ પૂ ભાગવીને આગલ ચડવાને અભાવે ત્યાંથી પાછા પડે. તે તા જ્યાં જ્યાં બંધ ઉડ્ડય ઉદીરણાદિક પ્રકૃતિ વ્યવચ્છિન્ન થઇ હેાય તેને તેને ફરી તિહાં આર ભતા જે રીતે ચડયા હતા તેમજ પડે. તે પડતા પ્રમત્ત થાય, તથા કોઇક અવિરતિષણાને પણ પામે, ક્રાઇક સાસ્વાદન પામી મિથ્યાત્વે પણ જાય. ઉપશમ શ્રેણિ ઉત્કૃષ્ટ તા એક ભવમાં બેવાર કરે, પણ જે બેવાર ઉપરામશ્રેણિ કરે તે નિશ્ચે તેહીજ ભવે ક્ષકશ્રેણિ ન કરે, અને એકવાર ઉપશમશ્રેણિ કરીને બીજીવાર ક્ષપશ્રેણિ કરે. એ રીતે ઉપશમશ્રેણિનું સ્વરૂપ કહ્યું.
પ્રથમ અનંતાનુબંધી ૪ હશે. તેવારપછી મિથ્યાત્વમેહની, મિશ્રમેાહની, સમ્યકત્વમાહની એ ત્રણેના સમકાલે ક્ષય કરે. ચાથાથી સાતમા ગુઠાણાસુધિ ક્ષય કરે, એટલે સત્તાથી ટાલે. તથા જો અમદ્રાયુ થા ક્ષશ્રેણિ આર્ભે તે વારે. એ સાતના ક્ષય કરે. તે તા
Page #168
--------------------------------------------------------------------------
________________
છઠ કર્મગ્રંથ
( ૧૫ ) નિયમથી વિશુદ્ધ પરિણમી થકે ચારિત્રહની પ્રકૃતિ ખપાવવાને અથે ઉધમ કરે. શેષ ચારિત્રમોહની ૨૧ પ્રકૃતિ ખપાવવાને ઉદ્યમ કરતો એ પુરૂષ યથાપ્રવૃત્તાદિક ત્રણ કરણ કરે. ત્યાં કરણનું સ્વરૂપ પૂર્વની પેઠે જાણવું. અહિં અપ્રમત્તગુણઠાણે પહેલુ, અપૂર્વકરણે બીજું, અનિવૃત્તિ બાદરે ત્રીજું કારણ કરે. તિહાં અપૂર્વકારણે સ્થિતિઘાતાદિ કરી અપ્રત્યાખ્યાની ૪ તથા પ્રત્યાખ્યાની ૪, એ આઠ કષાય ખપાવવા માંડે કે જેવી રીતે અનિવૃત્તિકરણદ્ધાને પ્રથમ સમયેજ તે કવાયાષ્ટકની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ માત્ર સ્થિતિ પ્રમાણુ થાય. પછી થીણુદ્વિત્રિક, નરકગ, તિર્યંચદુગ, જાતિ ૪, સ્થાવર, આતાપ, ઉદ્યોત, સૂક્ષ્મ, સાધારણ તેમાં નરક અને તિર્યંચ એ બે ગતિ પ્રાયોગ્ય નામકની ૧૩ પ્રકૃતિ તથા થીણદ્વિત્રિક તે દશનાવરણું એવં ૧૬ પ્રકૃતિને ઉદ્વલના સંક્રમે કરીને પ્રતિસમય ઉવેલી ઉવેલી જેવારે પ૯પમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ માત્ર સ્થિતિ રહે તે વારે તે ૧૬ પ્રકૃતિને પ્રતિસમય બંધાતી પ્રકૃતિ મધ્ય ગુણસંક્રમે કરી સંક્રમાવી સંક્રમાવીને ક્ષીણ કરતો કરતો નવમા ગુણઠાણના સંખ્યાતા ભાગ ગયે થક અને શેષ એક ભાગ થાકતો થકે તે શેળે પ્રકૃતિ ક્ષય કરે. અહિંયાં પ્રત્યાખ્યાન તથા અપ્રત્યાખ્યાનીયા આઠ કષાય પૂર્વે ખપાવવા માંડયા હતા. પણ હજી ક્ષીણ થયા નથી, તેની વચ્ચે જ એ ૧૬ પ્રકૃતિને ક્ષય કર્યો. વળી કઈક આચાય એમ કહે છે કે એ ૧૬ પ્રકૃતિ ખપાવતાં વચગાળે આઠ કષાય ખપાવીને પછી એ ૧૬ પ્રકૃતિ ખપાવે. પછી અંતર્મુહુર્તમાંહે નવ કષાય, સંજવલની ચાર અંતરકરણ કરે, તે કરીને નપુંસકવેદનું ઉપરની સ્થિતિનું દલિયું ઉકલનવિધિ કરીને ક્ષય કરવા માંડે તે અંતમુહુ
લગે વેદવે કરીને પોપમના અસંખ્યાતમાં ભાગ માત્રનું થયું. ત્યાંથી માંડીને બંધાતી પ્રકૃતિને વિષે ગુણસંક્રમે કરીને નાખે; એમ નખાતું થઉં તે અંતમુહુતે નિઃશેષપણે ક્ષીણ થાય, અને હેલું દલિયું જે નપુસકેદી ક્ષકશ્રેણિએ ચડ હેય તે ભાગવતો ક્ષય કરે, અન્યથા તે તે આવલિકામાત્ર હેય, તેને વળી વેદ્યમાન પ્રકૃતિને વિષે સ્તિબુકસંક્રમે કરીને સંક્રમાવે, એમ નપુંસકને ક્ષય કરીને તેવી જ રીતે અંતર્મુહર્ત જીવેદનો ક્ષય કરે. ત્યારપછી છ હાસ્યને પણુ સમકાલે ક્ષય કરવા માંડે ત્યાંથી માંડી તેનું ઉપરની સ્થિતિનું દલિયું પુરૂષદમાંહે ન સંક્રમાવે, કિંતુ સંજવલનોધમાંહે સંક્રમાવે.
Page #169
--------------------------------------------------------------------------
________________
(૧૫૬)
કમ પ્રકૃતિ યંત્ર ગણિત માલા
એમ અંતમુહુર્ત કષાયનું ઉપરનું દલિયું નિ:શેષપણે ક્ષીણ થાય. તેજ સમયે પુરૂષદના બંધ ઉદય અને ઉદીરણાને છેદ થાય. અને સમય ઊણી બે આવલિકાનું બાંધ્યું વજીને શેષ દલિયાને પણ ક્ષય થાય. એ પુરૂષવેદી પ્રારંભકને જાણવું. જ્યારે નપુંસકવેદી પ્રારંભિક હોય, ત્યારે પ્રથમ સ્ત્રીવેદ પછી નપુંસકવેદને સમકાલે ક્ષય કરે. તે ક્ષયને સમયેજ પુરૂષદના બંધોદય ઊદીરણને છેદ થાય. ત્યારપછી અદક થયો છતે પુરૂષદ અને હાસ્યષકનો સમકાલે ક્ષય કરે, અને જ્યારે સ્ત્રીવેદી શ્રેણિ પ્રારંભે ત્યારે પ્રથમ નપુંસકવેદને ક્ષય કરે, પછી સ્ત્રીવેદને ક્ષય કરે. તે ક્ષયને સમયેજ પુરૂષદના બંધદય ઉદીરણાને છેદ થાય. ત્યારપછી પુરૂષદ અને હાસ્યષકને સમકાલે ક્ષય કરે.
હવે પુરૂષવેદીને આશ્રયીને કહે છે–ફોધ વેદતાં પુરૂષવેદી ક્રોધના ત્રણ ભાગ કરે, તે અધકરણ કરણુદ્ધા , કિકિરણોદ્ધા , અને કિત્રિવેદનાદ્ધા ૩. ત્યાં અધિકરણ કરણાદ્વાએ વર્તત પ્રતિસમયે અનંતા
અપૂર્વ સ્પર્ધક સંજવલનચતુષ્કના અંતરકરણથકી ઉપરની સ્થિતિને વિષે કરે અને એ અદ્ધાએ વર્તતો પુરૂષદ પણ સમય ઉણી બે આવલિકારૂપ કાલે ક્રોધને વિષે ગુણસંક્રમ કરીને સંકમાવતે થકે ચરમસમયે સવ સંક્રમે કરીને સંક્રમાવે, એમ પુરૂષદ ક્ષય પામે. તદનંતર કિષ્ટિકરણુદ્ધાએ પેઠા થકે સંજવલનચતુષ્કની ઉપરની સ્થિતિમાં દલિયાની કિહિ કરે, તે કિહિ પરમાથે તે અનંતી છે, પણ સ્કૂલ ભેદની અપેક્ષાયે બીર કપીએ એકેક કષાયની ત્રણ ત્રણ. એ ક્રોધે ક્ષપકશ્રેણિ અંગીકારને માટે જાણવું. માને કરીને પવિતાને તે પૂર્વોક્ત ઉકલનવિધિએ કરીને કોઈ ખપાવ્યું કે શેષ ત્રણ કષાયની િિક્ટ પૂર્વલીપરે નવ થાય. માયાએ કરી અંગીકારને પૂર્વોકત ઉઠ્ઠલનવિધિએ કરીને ક્રોધ-માનને ક્ષય થયે થકે શેષ બે કષાયની કિદિ ૬ : પૂર્વવત હેય. લોભે કરી અંગીકારને પૂર્વોકત ઉકલનવિધિએ કરીને જોધાદિક ત્રને ક્ષયે લોભની કિટિ ૩ હોય. ત્યારપછી કિટિવેદનાદ્ધાને વિષે પ થકે ક્રોધે પ્રતિપન્ન થકો ક્રોધનું પ્રથમ કિદિતું બીજી સ્થિતિનું દલિયું આકર્ષીને પ્રથમ સ્થિતિનું કરે અને વેદે, ત્યાં લગે કે જ્યાં લગે સમયાધિક આવલિકા માત્ર શેષ હેય. તદનંતર સમયે - બીજી સ્થિતિગત બીજી કિદિનું દલિયું આકર્ષીને પ્રથમ સ્થિતિ કરે
Page #170
--------------------------------------------------------------------------
________________
છ કર્મગ્રંથ
( ૧૭ )
અને વેદે ત્યાં લગે કે જ્યાં લગે સમયાધિક આવલિકા માત્ર શેષ હેય. એમ આગલ પણ કહેવું. વિસ્તારના ભયથી અત્રે કહેતા નથી.
પુરૂષદને સંજવલન ક્રોધમાં, ક્રોધને સંજવલન માનમાં, અને માનને સંજવલન માયામાં સંક્રમાવે, માયાને સંજવલને લેભમાં સંક્રમાવે. પછી સૂક્ષ્મ લેભને પણ હશે. માટે દશમા ગુણઠાણને અંતે મેહની મુલથી ક્ષય કરે. એમ જે ક્ષીણકષાય થયે તેને મેહની ટાલી, શેષ કર્મના સ્થિતિઘાતાદિક પૂવેલીપેરે ક્ષીણુમેહના સંખ્યાતા
રાગ જાય ત્યાં લગે પ્રવર્તે. એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે શાનાવરણી પ, દશનાવરણી ૪ અંતરાય પ, એ ૧૬ પ્રકૃતિની સ્થિતિ સવ અપવર્તનાએ અપવતીને ક્ષીણકષાયના અદ્ધા સરખી કરે, નિદ્રાદિકની સ્થિતિ સમય ઉભું કરે, તે ક્ષીણમેહનો કાલ હજી અંતમુહર્તાનો છે. ત્યાંથી માંડીને તે પ્રકતિના સ્થિતિવાતાદિ વિરામ પામે, શેષ પ્રકૃતિના હેય. નિદ્રાદિક હીન એ ૧૬ પ્રકૃતિ ઉદય ઉદીરણાએ કરીને સમયાધિક આવલિકામાત્ર શેષ રહે ત્યાં લગે છે. પછી ઉદીરણ નિવડે ત્યારે આવલિકામાત્ર કેવલ ઉદયેજ કરીને ક્ષીણ કષાયના પ્રથમ સમયે વેદ. તે પ્રથમ સમયે નિકળશથ થાય. ચરમસમયે શેષ ૧૪ પ્રકૃતિ ક્ષય કરે. તદઅંતર સમયેજ કેવલજ્ઞાન કેવલદર્શન પામે, તે સગિકેવલિ થાય. ત્યાં જન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટપણે નવ વરસે ઊણી પૂર્વકાંડી રહે ત્યારપછી જે કેવલિને વેદનીયાદિ અને આયુકર્મની વગણ અધિકી ઓછી-વિષમ હોય તે સમ કરવાને કાજે સમુદઘાત કરે, તે સમુદ્રઘાત આઠ સમયનો હેય. પ્રથમ સમયે આત્મપ્રદેશને અધઃ ઉદર્વ લેકાંતલગે દંડ કરે ૧, બીજે સમયે પૂર્વાપર લેકાંતલગે કપાટ કરે , ત્રીજે સમયે દક્ષિણેત્તર લોકાંતલગે આત્મપ્રદેશ વિસ્તારીને મંથનરૂપ કેરે ૩, ચેાથે સમયે આંતરે પૂરીને સમગ્ર લેકવ્યાપી થાય છે. પાંચમે સમયે આંતરા સંતરે ૫, છઠે સમયે મંથાન સફરે ૬, સાતમે સમયે કપાટ સહરે ૭, અને આઠમે સમયે દંડ પણ સંહરીને શરીરસ્થ થાય ૮. ત્યાં પહેલે અને આઠમે સમયે હારિક કાયયોગી હેય. બીજે છેડે અને સાતમે સમયે ઔદારિકમિશ્ર કાયયોગી હેય. ત્રીજે, ચેાથે અને પાંચમે સમયે કેવલ કામણ કાયયોગી હેય, એ ત્રણ સમય અણાહારી હેય. ઈત્યાદિક અને ઘણે વિચાર છે, તે વિસ્તારના ભયથી લખે નથી.
Page #171
--------------------------------------------------------------------------
________________
(૧૫૮) કમ પ્રકૃતિ યંત્ર ગણિત માલા એ કેવલી સમુદ્રઘાત સર્વ કેવલી ન કરે, કેટલાક કરે. કહ્યું છે કે જે છ માસથી અધિક શેષ આયુષ્યવાળા કેવલજ્ઞાન પ્રાપ્ત કરે તે સમુદઘાત નિશ્ચ કરે, બીજા કરે અથવા ન પણ કરે. અંતમુહર્તા, થાકતેજ કેવલી સમુદઘાત કરે.
- હવે તે સગી કેવલી ભપગાહી કમ ક્ષય કરવાને માટે લેશ્યાતીત (અત્યંત અપ્રકંપ પરમ નિજાનું કારણભૂત) ધ્યાન પડિવાજવા વાંછતા ગિનિષેધ કરવા માંડે ત્યાં પ્રથમ બાદર કાગે કરીને ભાદર માગ રૂંધે. તે પછી તે વડે ભાદર વચનગ રૂ. ત્યારપછી સૂક્ષ્મ કાયોગે કરીને બાદર કાગ રૂપે, તેણે કરીને સૂક્ષ્મ મનાયેગ રૂપે અને તે પછી તે વડેજ સૂક્ષ્મ વાગ રૂપે. તે પછી સૂક્ષ્મ કાયથેગ રૂંધતે થકે સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામનું ત્રીજું શુકલધ્યાન ધ્યાવે. તેને સામર્થથકી વદનેદરાદિક વિવર પૂર્વે કરીને દેહનો ત્રીજો ભાગ સંકુચીને તાવત પ્રદેશી થાય. તે ધ્યાને વર્તતે થકે સ્થિતિઘાતાદિકે કરીને આયુ વિના ત્રણ કમ સગિકેવલિન ચરમસમયલશે અપવર્તે. ચરમસમયે સર્વ કર્મ અયોગ્યવસ્થાની સ્થિતિસમાન સ્થિતિનાં થાય, પણ જે કર્મના અગિ અવસ્થાએ ઉદય નથી તેની સ્થિતિ એક સમયે ઊણી કરે. તે સગીને ચરમ સમયે અને વેદનીય ૧, દારિક ૨, તેજસ ૩, કામણ જ છે સંસ્થાન ૧૦, પ્રથમ સંઘયણ ૧૧, ઔદારિકે પાંગ ૧૨, વર્ણચતુષ્ક ૧૬, અગુરુલઘુ ૧૭, ઉપઘાત ૧૮, પરાઘાત ૧૯, ઉચ્છવાસ ૨૦ સ્થિર ૨, અસ્થિર ૨૨, વિહાગતિદ્રિક ૨૪, પ્રત્યેક ૨૫, શુભ ૨૬ અશુભ ૨૭, દુઃસ્વર ૨૮, સુસ્વર ૨૯ અને નિર્માણ ૩૦, એ ત્રીશની ઉદય ઉદીરણા ટળે. તદઅંતર સમયે અગકેવલી થાય, તેને કાળ પાંચ હસ્વ અક્ષર ઉચ્ચાર પ્રમાણુ અંતરહુત માત્ર છે. તે અગ્યવસ્થાવત એમ સૂક્ષ્મક્રિયા ધ્યાન પૂર્ણ કરીને ભુપતક્રિય નામે ચોથું શુકલેધ્યાન વાવે. એમ એ સ્થિતિઘાતાદિક રહિત ઉદયવંત કમને સ્થિતિ ક્ષયે કરીને અનુભવો થકો ક્ષય કરે અને અનુયવંત કર્મને વેધમાન પ્રકૃતિમાં તિબુકસંક્રમે કરીને સંક્રમાવતે અને વેવમાન પ્રકૃતિ રૂપપણે વેદત થકો અગ્યવસ્થાના ઢિચરમ સમય લગે જાય.
દેવસહ નિજબંધ છે જેને તે દેવગતિસહગત પ્રકૃતિ (૧૦) છે. વૈકિય આહારકશરીર ૨, વૈક્રિય આહારબંધન , વિક્રિય
Page #172
--------------------------------------------------------------------------
________________
છઠે કર્મગ્રંથ
( ૧૫ ).
આહારકસંઘાતન ૬, વિકય આહારકે પાંગ ૮, દેવદુગ ૧૦. એ દશ પ્રકૃતિ ભવ્ય મેક્ષગામીને પ્રથમ સમયે ક્ષય થાય. તથા તેજ સમયે જે નવ પ્રકૃતિ વિપાકે વતે છે, તે વિના બાકી નામકર્મની અનુદયવંત ૪૫ પ્રકૃતિ છે તે કહે છે ઔદારિક ૧, તેજસ ૨, કામણશરીર ૩, તેજ ૩ ના બંધન ૬, તે જ ૩ ના સંઘાતન ૯, છ સંસ્થાન ૧૫, છે સંઘયણ ૨૧, ઔદરિકોપાંગ ૨૨, વર્ણચતુષ્ક ૨૬, મનુષ્યાનુ પૂવિ ૨૭, પરાઘાત ૨૮, ઉઘાત ૨૯, અગુરુલઘુ ૩૦, બે ખગતિ ૩૨, પ્રત્યેક ૩૩, પર્યાપ્ત ૩૪, ઉધાસ ૩૫, સ્થિર ૩૬, અસ્થિર ૨૭, શુભ ૩૮, અશુભ ૩૯, સુસ્વર :૦, ૬ર ૪૧, દુભગ ૪૨, અનાદેય ૪૩, અયશકીર્તિ ૪૪, નિર્માણ ૪૫. એ ૪૫ તથા નીચગેત્ર ૧, અનેરી વેદની ૨ તથા પૂર્વોક્ત ૧૦ ભેળવતાં કુલ ૫૭ પ્રકૃતિ ચિરમસમયે ક્ષય જાય. શેષ ૧ વેદની, મનુષ્કાયુ, ઉંચગોત્ર ૩, મનુષ્યગતિ, પંચંદ્ધિ જાતિ, ત્રસતિગ, સુભગ, આદે, યશકીર્તિ, તીર્થંકરનામ, એ ૯ પ્રકૃતિ નામકર્મની. એ ૧૨ પ્રકૃતિ અગિજિન ઉત્કૃષ્ટપણે દે, અને સામાન્ય કેવલિ જઘન્ય ૧૧ પ્રકૃતિ વેદે. મનુષ્યાનુપૂર્તિ સહિત પૂર્વોક્ત ૧૨ પ્રકૃતિ ભેળવતાં ૧૩ પ્રકૃતિએ તદ્દભવ મોક્ષગામી અગિને છેલે સમયે ઉત્કૃષ્ટ હોય, અને તીર્થંકરનામ વિના જઘન્ય ૧૨ હેય. એ મતાંતર કહ્યો. તે શા માટે? તેનો હેતુ કહે છે–મનુષ્યગતિ સાથેજ જેને ઉદય છે તે મનુષ્યગતિસહ ૧૧ પ્રકૃતિ છે, તે કહે છે–ભવવિપાકી તે મનુષ્કાયુ, શેત્રવિપાકી તે મનુષ્યાનુપુર્વિ, તે બે વિના શેષ ૯ નામકમની જીવવિપાકી. એવં ૧૧. અનેરી વેદની ૧૨. ઉચગેત્ર એ ૧૩ ઉત્કૃષ્ટપદે. તીર્થકર વિના જઘન્ય ૧૨ પ્રકૃતિ ચરમસમયે ક્ષયે જાય. સમરત કર્મ ક્ષય થયા પછી એકાંત શુદ્ધ સંપૂર્ણ સાંસારિક સુખના શિખરતુલ્ય રોગરહિત ઉપમારહિત સ્વાભાવિક પીડારહિત અને ત્રણ રત્નના સારભૂત મોક્ષસુખને અનુભવે છે. દુ:ખે જાણી શકાય એવા સૂક્ષ્મ બુદ્ધિને ગમ્ય યથાસ્થિત અથવાલા આનંદકારી અને બહુ ભાંગે છે જેને વિષે એવા દષ્ટિવાદ સૂવથકી બંધ ઉદય સત્તા કર્મના
વિશેષ અર્થો જાણવા
હવે આચાર્ય પિતાનું માનરહિતપણું દેખાડે છે–એ સપ્તતિકા ગ્રંથને વિષે જે જ્યાં બંધઉદય સત્તાને વિષે અર્થ અપરિપૂર્ણ અ૫ આગમવંત-અપશાસ્ત્રના જાણ એવા મેં ર હોય તે મારા
Page #173
--------------------------------------------------------------------------
________________
( ૧૬ ) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા. અપરિપૂર્ણ અર્થ કહેવારૂપ અપરાધને ખમીને બહુ સિદ્ધાંતના જાણ ગીતાર્થ હોય તેણે અધુરો અર્થ પૂર્ણ કરીને શિષ્ય આગળ-શ્રોતાજન આગળ પૂર્ણ અથે કહે.
આ સતતિકા નામે છેડે કર્મગ્રંથ સંપૂર્ણ થયે તે સંપૂર્ણ થયે છતે એ છ કર્મગ્રંથ મહાઅવંત સંપૂર્ણ થયા. ત્યાં પ્રથમના પાંચ કમથ તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રીદેવેંદ્રસુરીશ્વરે રચ્યા છે, અને છ સપ્તતિકા નામે કર્મગ્રંથ તે પૂર્વધર શ્રીચંદ્રમહત્તરાચાર્યે રચ્યો છે.
આ પુસ્તકમાં વર્ણન કરાયેલા છએ કર્મગ્રંથ મહાન અર્થવાળા હેઇને તેનું સંપૂર્ણ વર્ણન કરવાને અસમર્થ એવી હું ગુરૂ-કૃપાથી બાલ-છના ભણવા ગણવા અથે સારાંશરૂપે આ અર્થ આગમે દ્વારક આચાર્ય દેવ શ્રીસાગરાનંદસૂરીજીના પ્રશિષ્ય શ્રીમલયસાગરજી મહારાજ પાસે ધાર્યો હતો, તે છપાવવાની ઉત્કંઠા થતાં જામનગર નિવાસી ઉદાચિતવાલા શેઠ જેઠાભાઇ કાલચંદની આર્થિક સહાયથી છપાવી પ્રસિદ્ધ કર્યો છે. આ અર્થ મેસાણાના શ્રેયસ્કર મંડલ તરફથી છપાયેલી ચોપડીને અનુસારે યથામતિ લખે છે. તે ભૂલ ચુકની ક્ષમા યાચી વિમું છું. શ્રી વસ્તુ .
| ગુમ યુતિ
Page #174
--------------------------------------------------------------------------
________________
॥ अथ कर्मविपाक नामा प्रथम कर्मग्रंथ ॥
सिरिवीरजिणं वंदिअ, कम्मविवागं समासओ वुच्छं; कीरइ जिएण हेउहि, जेणं तो भन्नए कम्म ॥१॥ पयइठिइरसपएसा, तं चउहा मोअगस्स दिलुता, मूलपगइ उत्तर-पगई अडवन्नसयभेयं ॥२॥ इह नाणदंसणावरण-वेअमोहाउनामगोआणि; विग्धं च पणनवदु-अठ्ठवीसचउतिसयदुपणविहं ॥ ३॥ मइसु. अओहीमणकेवलाणि, नाणाणि तत्थ मइनाणं; वंजणवग्गह चउहा, मणनयणविणिंदियचउक्का ॥४॥ अत्युग्गहईहावाय-धारणा करणमाणसेहिं छहा; इय अहवीसभेअं, चउदसहा वीसहा व सुयं ॥५॥ अख्खरसनीसम्म, साइअं खलु सपजयसिअंच; गमियं अंगपविठं, सत्त वि एए सपडिवख्खा ॥६॥ पज्जयअख्खरपयसंघाया, पडिवत्ति तह य अणुओगो; पाहुडपाहुड पाहुड-वत्थू पुवा य ससमासा ।। ७ ॥ अणुगामिवट्ठमाणय-पडिवाइइ(ई)यरविहा छहा ओही; रिउमइविउलमई मण-नाणं केवलमिगविहाणं ॥८॥ एसिं जं आवरणं, पडुव्व चख्खुस्स तं तयावरणं; सणचउ पणनिदा, वित्तिसमं दसमावरणं ॥९॥ चख्खुदिडि
Page #175
--------------------------------------------------------------------------
________________
( १६२ ) प्रति यत्र गतिमा अचख्खु-सेसिंदिअओहिकेवलेहिं च; दंसणमिह सामन्नं, तस्सावरणं तयं चउहा ॥१०॥ सुहपडिबोहा निदा, निदानिदा य दुख्खपडिबोहा; पयला ठिओवविठ्ठस्स, पयलपयला उ चंकमओ ॥११॥ दिणचिंति. अत्थकरणी, थीणद्धी अद्धचकिअद्धबला; महुलित्तखग्गधारा-लिहणं च दुहा उ वेअणि ॥१२॥ ओसन्नं सुरमणुए, सायमसायं तु तिरिअनिरएसु; मजंव मोहणीअं, दुविहं दंसणचरणमोहा ॥१३॥ दंसणमोहं तिविहं, सम्मं मीसं तहेव मित्थत्त; सुद्धं अद्धविसुद्धं, अविसुद्धं तं हवइ कमसो॥१४॥ जियअजियपुण्णपावा -सवसंवरबंधमुख्खनिजरणा; जेणं सद्दहइ तयं, सम्म खइगाइबहुभेअं॥१५॥ मीसा न रागदोसो, जिणधम्मे अंतमुहु जहाअन्ने; नालियरदीवमणुओ, मिच्छं जिणधम्मविवरीअं ॥१६॥ सोलसकसाय नवनो-कसाय दुविहं चरित्तमोहणिअं; अणअपच्चख्खाणा, पच्च. ख्खाणा य संजलणा ॥ १७ ॥ जाजीववरिसचउमास -पख्खगा निरयतिरिअनरअमरा; सम्माणुसव्वविरई, अहखायचरित्तघायकरा ॥१८॥ जलरेणुपुढवीपवयराईसरिसो चउविहो कोहो; तिणिसलयाकडिअसेलत्थंभोवमो माणो ॥१९॥ मायावलेहिगोमुत्ति-मिंढसिंगघणवंसिमूलसमा; लोहो हलिदखंजण-कदमकि
Page #176
--------------------------------------------------------------------------
________________
મૂળ પ્રથમ કગ્રંથ.
( ११ )
मिरागसामाणो (सारिच्छो) ॥ २० ॥ जस्सुदया होइ जिए, हास रई अरइ सोग भय कुच्छा; सनिमित्तमन्नहा वा, तं इह हासाइमोहणियं ॥ २१|| पुरिसित्थितदुभयं पइ, अहिलासो जवसा हवइ सो उ; थीनरनपुवेउदओ, फुंफुमतणनगरदाहसमो ॥ २२ ॥ सुरनरतिरिनिरयाउ, हडिसरिसं नामकम्म चित्तिसमं; बायालतिनवइविहं, तिउत्तरसयं च सत्तठ्ठी ||२३|| गइजाइतणुउवंगा, बंधणसंघायणाणि संघयणा ॥ संठाणवण्णगंधरस - फास अणुपुविविहगगई ॥ २४ ॥ पिंडपयडित्ति चउदस, परघाउस्सासआय वुज्जोयं (अं); अगुरुलहुतित्थनिमिणो - वघायमिअ अड पत्ते ॥ २५॥ तसबायरपज्जत्तं, पत्तेयथिरं सुभं च सुभगं च; सुसराई - ज्जजसं तस - दसगं थावरदसं तु इमं ॥ २६ ॥ थावरसुहुमअपजं, साहारणअथिरअसुभदुभगाणि; दुस्सरणाइज्जाजस - मिअ नामे सेअरा वीसं ॥२७॥ तसचउ थिरछक्कं अथिर-छक्क सुहुमतिण थावरचउक्कं; सुभगतिगाइ विभासा, तयाइसंखाहि पयडीहिं ॥ २८ ॥ वन्नचउ अगुरुलहुचउ, तसाइदु-ति चउर छक्कामिच्चाई; इअ अन्नावि विभासा, तयाइसंखाहि पयडीहिं ॥२९॥ गइआईण उ कमसो, चउपणपणतिपणपंचछछक्कं; पणदुगपणठ्ठचउदुग, इअ उत्तरभेयपणसठ्ठी ॥ ३० ॥
Page #177
--------------------------------------------------------------------------
________________
( १६४ )
"
ક્રમ પ્રકૃતિ યંત્ર ગણિત માલા अडवीसजुआ तिनवइ, संते वा पनरबंधणे तिसयं ॥ बंधणसंघाय हो, तणूस सामण्णवण्णचऊ ॥ ३१ ॥ इअ सत्तठ्ठी बंधोदए य, न य सम्ममीसया बंधे; बंधुदए सत्ताए, वीस वीसवण्णसयं ॥ ३२ ॥ निरयतिरिनरसुरगई, इगबिअतिअचउपणिं दिजाइओ । ओरालविवाहारग - तेअकम्मण पणसरीरा ॥ ३३ ॥ बाहूरु पिट्टी सिर उर, उयरंग उवंग अंगुलीपमुहा । सेसा अंगोवंगा, पढमतणुतिगस्सुवंगाणि ॥ ३४ ॥ उरलाइपुग्गलाणं, निबद्धबज्झतयाण संबंधं ॥ जं कुणइ जउसमं तं बंधणमुरलाइतणुनामा ( उरलाई बंधणं नेयं) ॥३५॥ जं संघाइ उरलाइ - पुग्गले ति ( त )णगणं व दंताली । तं संघायं बंधण-मिव तणुनामेण पंचविहं ॥ ३६ ॥ ओरालविउव्वाहार- याण सगतेअकम्म जुत्ताणं । नवबंधणाणि इअर दु, सहियाणं तिन्नि तेसिं च ॥ ३७ ॥ संघयणमट्टिनिचओ, तं छद्धा वज्जरिसह - नारायं । तह रिसहं नारायं, नारायं अद्धनारायं ॥ ३८॥ कीलिअ छेव इह, रिसहो पट्टो अ कोलिआ वजं । उभओ मक्कडबंधो, नारायं इममुरालंगे ॥३९॥ समचउरंसं निग्गोह, साइ खुज्जाइ वामणं हुंड; संठाणा वण्णा किण्ह-नीललोहिअहलिइसिआ ||४०|| सुरहिदुरही रसा पण, तित्तकडुकसायअंबिला महुरा;
1
Page #178
--------------------------------------------------------------------------
________________
મૂળ પ્રથમ કર્મગ્રંથ
( १६५) फासा गुरुल हुमिउखर-सीउण्हसिणिद्धरुख्खट्टा ॥४१॥ नीलकसिणं दुर्गधं, तित्तं कडुअं गुरुं खरं रुख्खं। सीअं च असुहनवगं, इक्कारसगं सुभं सेसं ॥४२॥ चउहगइवणुपुवी, गइपुविदुगं तिगं नियाउजुअं। पुवीउदओ वक्के, सुहअसुहवसुट्टविहगगई ॥४३॥ परघाउदया पाणी, परेसि बलिणंपि होइ दुद्धरिसो। ऊससणलद्धिजुत्तो, हवेइ ऊसासनामवसा॥४४|| रविबिंबे उजिअंगं, तावजुअं आयवाउ न उ जलणे। जमुसिणफासस्स तहिं, लोहिअवण्णस्स उदउत्ति ॥४५॥ अणुसिणपयासरूवं, जिअंगमुजोअए इहुजोआ। जइदेवुत्तरविक्किम जोइसखज्जोअमाइव्व ॥४६॥ अंगं न गुरु न लहुअं, जायइ जीवस्स अगुरुलहुउदया; तित्थेण तिहुअणस्तवि, पुज्जो से उदओ केवलियो ।४७। अंगोवंगनिअ. मणं, निम्माणं कुणइ सुत्तहारसमं; उवघाया उवहम्मइ, सतणुवयवलंबिगाईहिं ॥४८॥ बितिचउपणिदिअतसा, बायरओ बायरा जिआ थूला; निअनिअपजत्तिजुआ, पजत्ता लद्धिकरणेहिं ॥४९॥ पत्तेअतणु पत्ते-उदएणं दंतअठिमाइ थिरं । नाभुवरि सिराइ सुहं, सुभगाओ सव्वजणइठ्ठो ॥५०॥ सुसरा महुरसुहझुणी, आइज्जा सबलोअगिज्झवओ; जसओ जसकित्तीओ, थावरदसगं विवज्जत्थं ॥५१॥ गोअं दुहुच्चनीअं, कुलाल इव सुघड
Page #179
--------------------------------------------------------------------------
________________
(૬) કમ પ્રકૃતિ યંત્ર ગણિત માલા भुंभलाईअं। विग्धं दाणे लाभे, भोगुवभोगेसु विरिए अ ॥५२॥ सिरिहरिअसमं एअं, जह पडिकूलेण तेण रायाई। न कुणइ दाणाईअं, एवं विग्घेण जीवो वि ॥५३१ पडिणीअत्तणनिन्हव उवघायपओसअंतराएगं। अचासायणयाए, आवरणदुर्ग जिओ जयई ॥५४॥ गुरुभत्तिखंतिकरुणा-वयजोगकसायविजयदाणजुओ। दढधम्माई अजइ, सायमसायं विवजयओ ॥ ५५ ॥ उम्मग्गदेसणामग्ग-नासणादेवदवहरणेहि। दंसणमोहं जिणमुणि-चेइअसंघाइपडिणीओ ॥ ५६ । दुविहंपि चरणमोहं, कसायहासाइविसयविवसमणो; बंधइ निर. याउ महा-रंभपरिगहरओ रुदो ॥ ५७ ॥ तिरिआउ गूढहिअओ, सढो सप्तल्लो तहा मणुस्साऊ । पयईई तणुकसाओ, दाणई मज्झिमगुणो अ॥५८॥ अविरयमाइ सुराउं, बालतवोऽकामनिजरो जयई। सरलो अगारविल्लो, सुहनामं अन्नहा असुहं ॥५९॥ गुणपेहो मयरहिओ, अज्झयणज्झावणाई निच्चं। पकुणइ जिणाइभत्तो, उच्चं नीअं इअरहा उ ॥६०॥ जिणपू.
आविग्घकरो, हिंसाइपरायणो जयइ विग्घं। इअकम्म विवागोऽयं, लिहिओ देविंदसूरीहिं ॥ ६१ ॥
Page #180
--------------------------------------------------------------------------
________________
1. अथ कर्मस्तवनामा द्वितीय कर्मग्रंथ ॥
तह थुणिमो वीरजिणं, जह गुणठाणेसु सयलकम्माई । बंधुदओदीरणया सत्तापत्ताणि खविआणि ॥१॥ मिच्छे सासण मीसे अविरय देसे पमत्त अपमते । निअहिअनि अट्टि सुहु-मुत्रसमखीणसजोगिअजोगिगुणा ॥२॥ अभिनवकम्मग्गहणं, बंधो ओहेण तत्थ वीससयं । तित्थयराहारगदुग- वजं मिच्छंमि सतरसयं ॥ ३॥ नरयतिग जाइथावर चउ हुंडायव छिवठ्ठन पुमिच्छं । सोलंतो इगहिअसय, सासणि तिरिथीणदुहगतिगं ४ अणमज्झागि संघयण - चउनिउज्जोअकुखगइत्थित्ति; पणवीसंतो मीसे, चउसयरि दुहाउअ अबंधा ॥ ५ ॥ सम्मे सगसयरि जिणा - उबंधि वइरनरतिअबिअकसाया; उरलडुगंतो देसे, सत्तठ्ठी तिअकसायंतो ॥६॥ तेवहि पमते सो ग अरइ अधिरदुग अजस अस्सायं । वच्छिन छच्च सत्त व, नेइ सुराउं जया निहं ॥ ७ ॥ गुणसहि अप्पमत्ते, सुराउ बंधंतु जइ इहागच्छे | अन्नह अट्ठावण्णा, जं आहारगदुगं बंधे ॥८॥ अडवन्न अपुवाइंमि, निद्ददुगंतो च्पन्न पणभागे । सुरदुगपणिंदिसुखगइ - तसनवउरलविणुतणुवंगा ||९|| समचउ
Page #181
--------------------------------------------------------------------------
________________
( १९८ )
ति यत्र गणितमा.. रनिमिणजिणवन्न-अगुरुलहुचउ छलंसि तीसंतो। चरमे छवीसबंधो, हासरइकुच्छभयभेओ ॥१०॥ अनिअट्टि भागपणगे, इगेगहोणो दुवीसविहबंधो॥ पुम संजलणचउण्हं, कमेण छेओ सतर सुहुमे ॥११॥ चउदसणुच्चजसनाण-विग्घदसगंति सोलसुच्छेओ; तिसु सायबंधछेओ, सजोगि बंधतुऽणतो अ॥१२॥ उदओ विवा. गवेअण-मुदीरणमपत्ति इह दुवीससयं । सतरसयं मिच्छे मीस-सम्मआहारीजणणुदया ॥१३॥ सुहुमति. गायवमिच्छं, मिच्छंतं सासणे इगारसयं ॥ निरयाणुपुविणुदया, अणथावरइगविगलअंतो ॥ १४ ॥ मीसे सयमणुपुत्री,ऽणुदया मीसोदएण मीसंतो; चउसयमजए सम्मा-ऽणुपुविखेवा बिअकसाया ॥१५॥ मणुतिरिणुपुश्विविउवठ्ठ, दुहगअणाइजदुगसतरछेओ; सग. सीइ देसि तिरिगइ-आउ निउज्जोअ तिकसाया १६ अच्छेओ इगसी, पमत्ति आहारजुअ (ग) लपख्खेवा; थीणतिगाहारगदुग-छेओ छस्सयरि अपमत्ते ॥१७॥ सम्मत्तंतिमसंघयण-तिअगच्छेओ बिसत्तरि अपुवे। हासाइछक्कअंतो, छसठि अनिअट्टि वेअतिगं ॥१८॥ संजलणतिगं छछेओ, सहि सुहुमंमि तुरिअलोभंतो; उवसंतगुणे गुणसहि, रिसहनारायद्गअंतो ॥ १९ ॥ सगवन्न खीणदुचरिमि, निददुगंतो अचरिमि पणवन्ना;
Page #182
--------------------------------------------------------------------------
________________
મૂળ દ્વિતીય કર્મગ્રંથ ( १९८ ) नाणंतरायदंसण-चउ छेओ सजोगि बायाला ॥२०॥ तित्थुदयाउरलाथिर-खगइदुग परित्ततिग छ संठाणा; अगुरुलहुवन्नचउनिमि णतेअकम्माइसंघयणं ॥ २१ ॥ दूसर सूसर साया साएगयरं च तीस वुच्छेओ। बारस अजोगि सुभगा-इज्जजसन्नयरवेअणिअं ॥ २२ ॥ तसतिगपणिदिमणुआउ, गइजिणुच्चं ति चरिमसमयंतो। उदउव्वुदीरणापर-मपमत्ताईसगगुणेसु ॥ २३ ॥ एसा पयडितिगूणा, वेयणियाहारजुअ (ग) लथीतिगं । मणुआउ पमत्ता, अजोगि अणुदीरगो भयवं ॥२४॥ सत्ता कम्माण ठिई, बंधाईलद्धअत्तलाभाणं । संते अडयालसयं, जा उवसमु विजिणु बिअतइए ॥२५॥ अपुव्वाइचउक्के, अणतिरिनिरयाउविणु बियालसयं; सम्माइचउसु सत्तग-खयंमि इगचत्तसयमहवा ॥२६॥ खवगंतु पप्प चउसुवि, पणयालं निरयतिरिसुराउविणा; सत्तगविणु अडतीसं, जा अनिअट्टोपढमभागो ॥२७॥ थावरतिरिनिरयायव-दुग थीणतिगेग विगल साहारं; सोलखओ दुवीससयं, बिअंसि बिअतिअकसायंतो २८ तइआइसु चउदसते-रबारछपणचउतिहियसयकमसो; नपुइथिहासछगपुंस, तुरिअकोहमयमायखओ ॥२९॥ सुहुमि दुसय लोहंतो, खीणदुचरिमेगसय दुनिदखओ; नवनवइ चरिमसमए, चउदंसणनाणविग्धंतो ॥३०॥
Page #183
--------------------------------------------------------------------------
________________
(૧૭૦) કમ પ્રકૃતિ યંત્ર ગણિત માલા पणसीइ सजोगि, अजोगि दुचरिमे देवखगइगंधदुगं। फास वन्नरसतणु-बंधणसंघायपण निमिणं ॥३१॥ संघयण अथिर संठाण-छक्क अगुरुलहुचउ अपजतं; सायं व असायं वा, परितुवंगतिग सुसर निअं॥३२॥ बिसयरिखओ अचरिमे, तेरसमणुअतसतिगजसाइजं; सुभगजिणुच्चपणिदिअ, सायासाएगयरछेओ ॥३३॥ नरअणुपुविविणा वा, बारस चरिमसमयंमि जो खविउं। पत्तो सिद्धिं देविंद-वंदिअं नमह तं वीरं ॥३४॥
| ॥ अथ बंधस्वामित्व नामा तृतीय कर्मग्रंथ ॥ | बंधविहाणविमुक्कं, वंदिय सिरिवद्धमाणजिणचंदं । गडआईसं वच्छं, समासओ बंधसामित्तं ॥१॥ गड इंदिए य काए, जोए वेए कसाय नाणे य; संजम दसण लेसा, भव सम्मे सन्नि आहारे ॥२॥ जिणसुरविउवाहारदु, देवाउ य निरयसुहमविगलतिगं; एगिदि थावरायव, नपु मिच्छं हुंड छेवठं ॥३॥ अणमझा. गिइसंघयण, कुखगइनियइत्थिदुहगथीणतिग। उज्जोअ तिरिदुगंतिरि-नराउ नरउरलदुगरिसहं ॥४॥ सुरइगुणवीसवजं, इगसउ ओहेण बंधहिं निरया। तित्थविणा मिच्छि सयं, सासणि नपुचउविणा छनुइ ।५।
Page #184
--------------------------------------------------------------------------
________________
મૂળ તૃતીય કર્મગ્રંથ
( १७१) विणुअणवीस मीसे, बिसयरि सम्मंमि जिणनरा. उजुआ। इअ रयणाइसु भंगो, पंकाइसु तित्थयरहीणो ॥६॥ अजिणमणुआउ ओहे, सत्तमिए नरदुगुञ्चविणु मिच्छे। इगनवई सासाणे, तिरिआउ नपुंसजउ वजं ॥७॥ अणचउवीसविरहिआ, सनरदुगुच्चा य सयरि मीसदुगे। सतरसओ ओहि मिच्छे, पजतिरिया विणुजिणाहारं ॥८॥ विणुनिरयसोल सासणि, सुराउअणएगतीसविणु मीसे। ससुराउ सयरि सम्मे, बीअकसाए विणा देसे ॥९॥ इय चउगुणेसु वि नरा, परमजया सजिण ओहु देसाई। जिणइक्कारसहोणं, नवसय अपज्जत्ततिरिअनरा ॥१०॥ निरयव सुरा नवरं, ओहे मिच्छे इगिदितिगसहिआ; कप्पदुगे वि य एवं, जिणहीणो जोइभवणवणे ॥ ११ ।। रयणुव सणंकुमाराइ, आणयाइ उज्जोयचउरहिआ।।अपज्जतिरिअब नवसय, मिगिदिपुढविजलतरुविगले ॥१२॥ छनवइ सासणि विणुसुहुमतेर, केइ पुण बिंति चउनवइं। तिरिअनराऊहिं विणा, तणुपज्जत्ति न अंति जओ ॥१३॥ ओहु पणिदितसे गइ-तसे जिणिक्कारनरतिगुच्चविणा। मणवयजोगे ओहो, उरले नरभंगु तम्मिस्से ॥१४॥ आहारछगविणोहे, चउदससउ मिच्छि जिणपणगहीणं; सासणि चउनवइ विणा-तिरिअनराउ सुहुमतेर ।१५॥
Page #185
--------------------------------------------------------------------------
________________
( १७२ )
ક ઋકૃતિ યંત્ર ગણિતમાલા. अणचउवीसाइविणा, जिणपणजुअ सम्मि जोगिणो सायं । विणु तिरिनराउ कम्मे वि एवमाहारदुगि ओहो ||१६|| सुरओहो वेउव्वे, तिरिअनराउरहिओ अ तम्मिस्से; वेअतिगाइम बिअतिअ कसाय नव दु चउ पंच गुणा : १७ ॥ संजलणतिगे नव दस, लोभे चउ अजइ दु ति अनाणतिगे; वारस अचख्खुचख्खुसु पढमा अहखाय चरिमचऊ || १८ || मणनाणि सग जयाई, समइअच्छेअ चउ दुन्नि परिहारे । केवलदुगि दोचरमा जयाइ नव मसुओहिदुगे ॥ १९ ॥ अड उवसमि चउ वेअगि, खइए इक्कार मिच्छातिगि देसे; सुहुमि सठाणं तेरस, आहारगि निअनिअगुणोहो ||२०|| परमुवसमि वहंता, आउ न बंधंति तेण अजयगुणे; देवमणुआ उहीण, देसाइसु पुण सुराउविणा ॥२१॥ आहे अठ्ठारसयं, आहारदुगूणमाइलेसतिगे; तं तित्थोणं मिच्छे, साणासु सबहिं ओहो ॥ २२ ॥ तेऊ निरयनवूणा, उज्झोअचउनिरयबार विणु सुक्का । विणुनिरयबार पम्हा, अजिणाहारा इमा मिच्छे ||२३|| सव्वगुण भवसन्निसु, ओहु अभवा असन्नि मिच्छिमा; सासणि असन्नि सन्नि, कम्मणभंगो अणाहारे ॥ २४ ॥ तिसु दुसु सुक्काइगुणा, चउ सग तेरत्ति बंधसामित्तं देविं दसूरिरइअं, नेयं कम्मत्थयं सोउं ॥ २५ ॥
Page #186
--------------------------------------------------------------------------
________________
મૂળ ચતુર્થ કગથ
( १७३ )
॥ अथ षडशीती नामा चतुर्थ कर्मग्रंथ ॥ नमिअ जिणं जिअमग्गण-गुणठाणुवओगजोगलेसाओ । बंध बहू भावे, संखिज्जाई किमवि वुच्छं ||१|| नमिय जिणं वत्तवा, चउदसजिअठाणएसु गुणठाणा । जोगुवओगो लेसा, बंधोदओदीरणा सत्ता ||२|| तह मूलउदमग्गण-ठाणेसु बासहिउत्तरेसु च । जिअ गुण जोगुवओगा, लेसप्पबहुं च छट्टाणा ॥२॥ चउदसगुणेसु जिअजो-गुवओगलेसा य बंधहेऊ य । बंधाईचउं अप्पा - बहुं च तो भावसंखाई ॥३॥ इह सुहुमबायरेगिंदि-बितिचउअसन्निसन्निपंचिंदी | अपजत्ता पजत्ता, कमेण चउदस जिअड्डाणा ॥ २॥ बायरअसन्निविगले, अपजि पढमबिअ सन्निअपजत्ते । अजयजुअ सन्निपज्जे, सव्वगुणा मिच्छ सेसेसु || ३ || अपजत्तछक्कि कम्मुर - लमोस जोगा अपज्जसन्निसु । ते सविउद्यमीसे एसु, तणुपजेसु उरलमन्ने ॥ ४ ॥ सव्वे सन्निपजत्ते, उरलं सुहुमे सभासु तं चउसु । बायरि सविउविदुगं, पजसन्निस बार उवओगा ॥ ५ ॥ पजचउरिंदि असन्निसु, दुदंसद्अनाणदससुचख्खुविणा । सन्निअपजे मणनाणचख्खु केवलदुगविणा ||६|| सन्निदुगि छलेस अपज्जबायरे पढमचउ ति सेसेसु । सत्त बंधुदीरण - संतु
Page #187
--------------------------------------------------------------------------
________________
(१७४)
કમ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
दया अट्ठ तेरससु ॥७॥ सत्तट्ट छेग बंधा, संतुदया सत्त अठ्ठ चत्तारि । सत्तट्ट छ पंच दुगं, उदीरणा सन्नि पज्जते ॥ ८ ॥ गइ इंदिए य काए, जोए वेए कसाय नाणेसु । संजम दंसण लेसा, भव सम्मे सन्नि आहारे ॥ ९ ॥ सुरनरतिरिनिरयगई, इगबिअतिअवउपनिंदि छक्काया, भूजलजलणानिलवण तसा य मणवयणतणुजोगा ||१०|| वेअ नरित्थिनपुंसा, कसाय कोहमयमा - यलोभति । मइसुअवहिमणकेवल, विभंगमइसुअनाणसागारा ॥ ११ ॥ सामाइअछे अपरिहार, सुहुमअहख्खायदेसजयअजया । चख्खु अचख्खु ओही- केवलदंसण अणागारा ॥ १२ ॥ किण्हा नीला काऊ, तेऊ पहा य सुक्क भविअरा । वेअग खइगुवसम मिच्छमीस सासाण सन्निअरे ॥ १३ ॥ आहारेअर भेआ, सुरनिरयविभंगमइसुओहिदुगे । सम्मत्ततिगे पम्हा, सुक्का सन्नी सन्निदुगं ॥ १४ ॥ तमसन्नि अपज्जजुयं, नरे सबायरअपज तेउए । थावरइगिंदि पढमा, चउ बार अन्नि दुदु विगले ॥ १५ ॥ दस चरिम तसे अजया- हारगतिरितणुकसायदुअनाणे । पढमतिलेसा भविअर - अचख्खुन पुमिच्छि सव्वेवि ॥१६॥ पजसन्नी केवलदुगे, संजममणनाणदेसमणमीसे । पण चरिम पज्ज वयणे, तिय छ व पजिअर चख्खुंमि ॥ १७ ॥
·
Page #188
--------------------------------------------------------------------------
________________
મૂળ ચતુ કર્મગ્રંથ ( १७५) थीनरपणिदि चरमा, चउ अणहारे दुसन्नि छ अपज्जा। ते सुहमअपज्ज विणा, सासाणि इत्तो गुणे वुच्छ पणतिरिचउसुरनिरए, नरसन्निपणिंदिभवतसि सव्वे। इगविगलभूदगवणे, दु दु एगं गइतसअभव्वे ॥१९॥ वेअतिकसाय नव दस, लोभे चउ अजइ दुति अनाणतिगे। बारस अचख्खुचख्खुसु, पढमा अहखाइ चरिमचऊ ॥२०॥मणनाणि सग जयाई, समइअ छेअ चउ दुन्नि परिहारे। केवलदुगि दो चरिमा, जयाइ नव मइसुओहिदुगे ॥२१॥ अड उपसमि चउ वेअगि, खइए इक्कार मिच्छतिगि देसे। सुहुमे अ सठाणं तेरजोग आहार सुक्काए ॥ २२ ॥ असन्निसु पढमदुर्ग, पढमतिलेसासु छच्च दुसु सत्त। पढमंतिमदुग अजया, अणहारे मग्गणासु गुणा ॥२३॥ सच्चेअर मीस अ. सच्च-मोस मण वय विउविआहारा । उरलं मीसा कम्मण, इअ जोगा कम्म अणहारे ॥ २४ ॥ नरगइ पणिदि तसतणु, अचख्खुनरनपुकसायसम्मढुंगे। सन्नि छलेसाहारग, भवमइसुअओहिदुगि सव्वे ॥२५॥तिरिइथिअजयसासण, अनाणउवसमअभवमिच्छेसु। तेराहारदुगुणा, ते उरलदुगूण सुरनिरए ॥२६॥ कम्मुरलदुगं थावरि, ते सबिउविदुग पंच इगि पवणे। छ असन्नि चरिमवइजुअ, ते विउवदुगूण चउ विगले।२७।
Page #189
--------------------------------------------------------------------------
________________
( १७१ )
1
કર્મો પ્રકૃતિ યંત્ર ગણિતમાલા. कम्मुरलमीतविणु मण- वइसमइ अछे अचख्खुमणनाणे। उरलदुग कम्म पढमं तिममणवइ केवलदुगंमि ॥२८॥ मणवइउरला परिहारि, सुहुमि नव ते उ मीसिस - विउवा । देसे सविउविदुगा, सकम्मुरलमीस अहखाए ॥ २९ ॥ तिअनाणनाणपणचउ, दंसणबारजिअलख्खवओगा । बिणु मणनाणदुकेवल, नव सुरतिरिनिरयअजएसु ॥ ३० ॥ तस जोअ वेअ सुक्का हार नर पणिदि सन्नि भवि सव्वे । नयणेअर पणलेसा, कसाय दस केवल दुगूणा ॥३१॥ चउरिंदिअसन्नि दुअन्नाण- दुदंस इगवितिथावरि अचख्खु । तिअनाणदंसणदुगं, अनाणतिगि अभवि मिच्छदुगे ॥ ३२ ॥ केवलदुगे निअदुगं, नव तिअनाणविणु खइअअहखाए । दंसणनाणतिगं देसि, मीसि अन्नाणमीसं तं ॥ ३३ ॥ मणनाणचख्खुवज्जा, अणहारे तिन्निदंसचउनाणा । चउनाणसंजमोवसमपेअगे ओहिंसे अ ॥ ३४ ॥ दो तेर तेर बारस, मणे कमा अट्ठ दु चउ चउ वयणे । चउ दुपण तिन्नि काए, जिगुणजोगोवओगने ||३५|| छ लेसासु सठाणं, एगिंदिअसन्निभृदगवणेसु । पढमा चउरो तिन्नि, नारयविगलग्गिपवणेसु ॥ ३६ ॥ अहखाय सुहुमकेवल, दुगि सुक्का छवि सेसठाणेसु । नरनिरयदेव तिरिआ, थोवा दु असंखणंतगुणा ॥ ३७ ॥ पणचउतिदुएगिंदी,
Page #190
--------------------------------------------------------------------------
________________
મૂળ ચતુર્થ કર્મગ્રંથ
( १७७) थोवा तिनि अहिआ अणंतगुणा। तस थोव असंखग्गी, भूजलनिलअहिअ वणणंता ॥३८॥ मणवयणकायजोगी, थोवा असंखगुण अणंतगुणा। पुरिसा थोवा इत्थी, संखगुणाणंतगुण कीवा ॥३९॥ माणी कोही माई, लोभी अहिअ मणनाणिणो थोवा । ओही असंखा मइसुअ, अहिअ सम असंख विभंगा ॥४०॥ केवलिणोणंतगुणा, मइसुअअन्नाणिणंतगुण तुल्ला। सुहमा थोवा परिहार, संख अहखाय संखगुणा ॥४१॥ छेय समईय संखा, देस असंखगुणा पंतगुण अजया। थोव असंख दु जता, ओहि नयण केवल अचख्खु ॥ ४२ ॥ पच्छाणुपुचि लेसा, थोवा दो संख णंत दो अहिआ। अभविअर थोव गंता, सासण थोवोवसमसंखा ॥४३॥ मीसा संखा वेअग, असंखगुण खइअ मिच्छ दु अणंता। सन्निअर थोव णंता-णहार थोवेअर असंखा॥४४॥सबजिअठाण मिच्छे,सग सासणि पण अपजसन्निदुगं। सम्मे सन्नी दुविहो, सेसेसुं सन्नि. पज्जत्तो ॥४५॥ मिच्छदुगि अजइ जोगा-हारदुगुणा अपुवपणगे उ। मणवइउरलं सविउवि, मीसि सविउविदुग देसे ॥४६॥ साहारदुग पमत्ते, ते विउवाहारमीसविणु इअरे। कम्मुरलदुगंताइम-मणवयण स. जोगि न अजोगी ॥४७॥ तिअनाण दुर्दसाइम-दुगे
Page #191
--------------------------------------------------------------------------
________________
( १७८ ) म प्रति यत्र गतिमा. अजइ देसि नाणदंसतिगं । ते मीसि मीसा समणा, जयाइ केवलदु अंतदुगे ॥४८॥ सासणभावे नाणं, विउव्वगाहारगे उरलमिस्सं । नेगिंदिसु सासाणो, नेहाहिगयं सुयमयं पि॥४९॥छ सु सव्वा तेउतिगं, इगि छसु सुक्का अजोगी अल्लेसा। बंधस्स मिच्छ अविरइ, कसाय जोगत्ति चउ हेऊ ॥५०॥ अभिगहिअमणभिगहिआ-भिनिवेसियसंसइयमणाभोगं। पण मिच्छ बार अविरइ, मणकरणानिअमु छजिअवहो.।५१। नव सोल कसाया पनर-जोग इअ उत्तरा उ सगवन्ना। इग चउ पण ति गुणेसु, चउतिदुइगपञ्चओ बंधो ॥५२।। चउमिच्छमिच्छअविरइ-पच्चइआ साय सोल पणतीसा। जोगविणु तिपच्चइआ-हारगजिणवजसेसाओ ॥५३: पणपन्न पन्ना तिअछहिअ-चत्त गुणचत्त छचउदुगवीसा। सोलस दस नव नव सत्त, हेउणो न उ अजोगिमि ॥५४॥ पणपन्न मिच्छि हारग-दुगूण सासाणि पन्न मिच्छविणा। मीसदुगकम्मअण विणु, तिचत्त मीसे अह छचत्ता ॥५५॥ सदुमीसकम्म अजए, अविरइ कम्मुरलमीस बिकसाए । मुतु गुणचत्त देसे, छवीस साहारदु पमत्ते ॥ ५६ ॥ अविरइइगारतिकसायवज अपमत्ति दीसदुपरहिआ। चउवोस अपुव्वे पुण, दुवीस अविउविआहारे ॥५७॥ अछहाससोलबायरि,
Page #192
--------------------------------------------------------------------------
________________
મૂળ ચતુર્થ કર્મગ્રંથ. ( १७५) सुहुमे दस वेअसंजलणतिविणा। खीणुवसंति अलोभा, सजोगि पुव्वुत्त सग जोगा ॥ ५८ ॥ अपमत्ता सत्तह, मीसअपुत्वबायरा सत्त । बंधइ छस्सुहुमो एगमुवरिमा बंधगाजोगी ॥ ५९॥ आसुहमं संतुदए, अवि मोहविणु सत्त खीणमि । चउ चरिमदुगे अह उ, संते उवसंति सत्तुदए ॥६०॥ उइरंति पमत्ता , सगढ़ मीसह वेअ आउ विणा। छग अपमत्ताइ तओ, छ पंच सुहुमो पणुवसंतो ॥ ६१ ॥ पण दो खीण दु जोगी, णुदीरयु अजोगि थोव उवसंता। संखगुण खीण सुहुमा-निअट्टिअपुत्व सम अहिआ॥६२॥ जोगि अपमत्त इअरे, संखगुणा देसुसासणा मीसा। अविरइ अजोगिमिच्छा, असंखचउरो दुवेणंता ॥३॥ उवसमखयमीसोदय-परिणामा दु नव द्वार इगवीसा। तिअभेअ सन्निवाइअ, सम्मं चरणं पढमभावे ॥६४॥ बीए केवलजुअलं, सम्मं दाणाइलद्धिपण चरणं। तइए सेसुवओगा, पण लद्धी सम्मविरइदुगं ॥६५॥ अन्ना. णमसिद्धत्ता-संजमलेसाकसायगइवेया । मिच्छं तुरिए भवा-भवत्तजिअत्त परिणामे ॥ ६६ ॥ चउ चउगईसु मीसग-परिणामुदएहिं चउ सखइएहिं। उवसमजुएहिं वा चउ, केवलि परिणामुदयखइए ॥६७॥ खयपरिणामि सिद्धा, नराण पणजोगुवसमसेढीए। इअ पनर
Page #193
--------------------------------------------------------------------------
________________
(1८०) કમે પ્રકૃતિ યંત્ર ણિતમાલા सन्निवाइअ, भेया वीसं असंभविणो ॥६८॥ मोहे व समो मीसो, चउघाइसु अट्टकम्मसु अ सेसा। धम्माइ पारिणामिअ-भावे खंधा उदइए वि ॥६९॥ सम्माइचउसु तिग चउ, भावा चउ पणुवसामगुवसंते। चउ खीणापुव्वे तिन्नि, सेसगुणठाणगेगजिए॥७०॥ संखिजेगमसंखं, परित्तजुत्तनियपयजुयं तिविहं । एवमणतं पि तिहा, जहन्नमज्जुक्कसा सव्वे । ७१॥ लहु संखिज्ज दुच्चिअ, अओ परं मज्झिमं तु जा गुरुअं। जंबुद्दीव. पमाणय, चउपल्लापरूवणाइ इमं ॥७२॥ पल्लाणवत्थिअसलाग-पडिसलागमहासलागख्खा। जोअणसहसोगाढा, सवेइअंता ससिहभरिआ ॥७३॥ तो दीवुदहिसु इकिक, सरिसवं खिविअ निहिए पढमे। पढमंव तदंतं चिय, पुण भरिए तंमि तह खीणो ॥७४॥ खिप्पइ सलागपल्ले-गु सरिसवो इअ सलागखवणेणं। पुण्णो बीओ अ तओ, पुव्वंपि व तंमि उद्धरिए ।७५॥ खीणे सलाग तइए, एवं पढमेहिं बीअयं भरसु। तेहि तइ तेहि य, तुरिअं जाकिर फुडा चउरो ॥६॥ पढमतिपल्लुद्धरिआ, दीवुदही पल्लचउसरिसवा य । सबो वि एगरासी, रूवूणो परमसंखिजं ॥७७॥ रूबजुअं तु परित्ता-संखं लहु अस्स रासिअब्भासे । जुत्तासंखिजं लहु, आवलिआसमयपरिमाणं ॥७८॥
Page #194
--------------------------------------------------------------------------
________________
મૂળ પંચમ કર્મગ્રંથ. (૧૮૧ ) . बितिचउपंचमगुणणे, कमा सगासंख पढमचउसत्ता । णंता ते रूवजुआ, मज्झा रूवूण गुरु पच्छा ॥७९॥ इअ सुत्तुत्तं अन्ने, वग्गिअमिकसि चउत्थयमसंखं । होइ असंखासंखं, लहु रूवजुअं तु तं मज्झं ॥८॥ रूवूणमाइमं गुरु, तिवग्गिउं तत्थिमे दसख्खेवे । लोगागासपएसा, धम्माऽधम्मेगजिअदेसा ॥ ८१ ।। थिइबंधज्झवसाया, अणुभागा जोगछेअपलिभागा। दुण्ह य समाण समया, पत्तेअ निगोअए खिवसु ॥२॥ पुण तंमि तिवग्गिअए, परित्तणंत लहु तस्स रासीणं । अब्भासे लहु जुत्ता-गंतं अभवजिअमाणं ॥८३॥ तबग्गे पुण जायइ, णंताणंत लह तं च तिख्खुत्तो। वग्गसु तहवि न तं होइ, शंतखेवे खिवसु छ इमे ॥८४॥ सिद्धा निगोअजीवा, वणस्सई काल पुग्गला चेव। सवमलोगनहं पुण, तिवग्गिउं केवलदुगंमि ।८५। खित्तेणंताणंतं, हवेइ जिलु तु ववहरइ मज्झं। इस सुहुमत्थविआरो, लिहिओ देविंदसूरीहिं ॥८६॥ | ॥ अथ शतक नामा पंचम कर्मग्रंथ ॥ | नमिअ जिणं धुवबंधो-दयसंता घाइपुन्नपरिअत्ता। सेअर चउहविवागा, वुच्छं बंधविह सामी अ ॥१॥ वन्नचउतेअकम्मा--गुरुलहुनिमिणोवधायभयकुच्छा ।
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૪
૫
४७
( १८२ ) म प्रति य आता. ૧ ૧૬ मिच्छकसायावरणा, विग्धं धुवबंधि सगचत्ता ॥२॥ तणुवंगागिइसंघयण, जाइगइखगइपुविजिणुसासं । उज्जोआयवपरघा-तसवीसा गोअवेअणिअं ॥३॥ हासाइजुअलदुगवेअ-आउ तेवुत्तरी अधुबंधी (धा)। भंगा अणाइसाई, अणंतसंतुत्तरा चउरो ॥४॥ पढमबिआ धुवउदइसु, धुवबंधिसु तइअवजभंगतिगं। मिच्छंमि तिन्नि भंगा, दुहावि अधुवा तुरिअभंगा ॥५॥ निमिणथिरअथिरअगुरुअ-सुहअसुहतेअकम्मचउवन्ना।
૫ ૫ ૪ ૧ नाणंतरायदंसण, मिच्छं धुवउदय सगवीसा ॥६॥ थिरसुभिअर विणु अधुव-बंधी मिच्छविणुमोहधुवबंधी निहोवधायमीसं, सम्मं पणनवइ अधुवुदया ॥७॥ तसवन्नवीससगतेअ-कम्म धुवबंधिसेस वेअतिगं । आगिइतिग वेअणिअं, दुजुअल सगउरलुसासचऊ।। खगइतिरिदुग नीअं, धुवसंता सम्म मीस मणुयदुगं। विउविकार जिणाउ, हारसगुच्चा अधुवसंता ॥९॥ पढमतिगुणेसु मिच्छं, निअमा अजयाइअट्ठगे भजं । सासाणे खलु सम्म, संतं मिच्छाइदसगे वा ॥१०॥
11
૧
૧
૧
૮૫
४१
२० २०
१७
७
४
Page #196
--------------------------------------------------------------------------
________________
મૂળ પંચમ કર્મગ્રંથ
( १८3 )
सासणमीसेसु धुवं, मीसं मिच्छाइनवसु भयणाए । आइदुगे अण निअमा, भइआ मीसाइनवर्गमि ॥११॥ आहारसत्तगं वा, सवगुणे बितिगुणे विणा तित्थं । नोभयसंते मिच्छो, अंतमुहुत्तं भवे तित्थे ॥ १२ ॥ केवलजुअलावरणा, पण निदा बारसाइमकसाया। मिच्छं ति सबघाई, चउनाणतिदसणावरणा ॥ १३ ॥ संजलण नोकसाया, विग्धं इअ देसघाइ य अघाई,
૧૨
७५
४
४
८ ३५ ४ . पत्तेयतणुऽठाऊ, तसवीसा गोअदुगवन्ना ॥ १४ ॥
४२
५
सुरनरतिगुच्चसायं, तसदस तणुवंग वइरचउरंसं । परघासग तिरिआऊ, वन्नचउ पणिदि सुभखगई।१५। बायाल पुण्णपगई, अपढमसंठाणखगइसंघयणा । तिरिदुगअसायनीओ-बघायइगविगलनिरयतिगं॥१६॥ थावरदस वन्नचउक्क, घाइ पणयाल सहिअ बासीई, पावपयडि ति दोसु वि, वन्नाइगहा सुहा असुहा॥१७॥ नामधुवबंधिनवगं, दसण पणनाण विग्ध परघायं । भयकुच्छमिच्छसास, जिण गुणतीसा अपरिअत्ता।१८॥
१०४
४५
२८
Page #197
--------------------------------------------------------------------------
________________
૫
४७
४७
४
~
१
२
३
४
४
૧
૧૧
૧૨
૧૮
૧
૧
૧
૩
(૧૮૪) કમ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
૩૩ ૩ ૪ ૧૬ ૨ ૪ तणुअठ्ठ वेअ दुजुअल, कसाय उज्जोअगोउ २० ४ .१
४ तसवीसाउ परित्ता, खित्तविवागाऽणुपुत्वीओ ॥१९॥ घणघाइदुगोअजिणा, तसिअरतिगसुभगदुभगचउसासं। जाइतिग जिअविवागा, आऊ चउरो भवविवागा ॥२०॥ नामधुवोदय चउतणु-वघायसाहारणिअरुजोअतिगं। पुग्गलविवागि बंधो, पयइठिइरसपएसत्ति ॥२१॥ मूलपयडोण अडसत्त-छेगबंधेसु तिन्नि भृगारा। अप्पतरा तिअ चउरो, अवडिओ न हु अवत्तवो ॥२२॥ एगादहिगे भूओ, एगाई ऊणगंमि अप्पतरो। तम्मत्तोऽवठियओ, पढमे समए अवत्तवो ॥२३॥ नव छ चउ दंसे दु दु, तिदु मोहे दुइगवीस सत्तरस । तेरस नव पण चउ ति दु, इक्को नव अठ दस दुन्नि ॥२४॥ तिपणछअहनवहिआ, वीसा तीसेगतीस इग नामे। छस्सगअकृतिबंधा, सेसेसु य ठाणमिकिकं ॥ २५ ॥ वीसयरकोडाकोडी, नामे गोए अ सत्तरी मोहे। तीसियरचउसु उदही, निरयसुराउंमि तित्तीसा ॥ २६ ॥ मुत्तुं अकसायठिइं, बार मुहुत्ता जहन्न वेअणिए । अट्ठ नामगोएसु, सेसएसुं मुहुत्तंतो ॥ २७ ॥
२३ २५ २६ २८ २८
'
૩૧
૧
Page #198
--------------------------------------------------------------------------
________________
મૂળ પંચમ કર્મગ્રંથ
( १८५)
૧
૧
૧
૧
૨
૨
૨
विग्धावरण असाए, तीसं अट्ठार सुहुमविगलतिगे। पढमागिइसंघयणे, दस दुसुवरिमेसु दुगबुढी ॥२८॥ चालीस कसाएसु, मिउलहुनिझुण्हसुरहिसिअमहुरे। दस दोसढ़ समहिआ, ते हालिदंबिलाईणं ॥ २९ ॥ दस सुहविहगइउच्चे, सुरदुगथिरछक्कपुरिसरइहासे। मिच्छे सत्तरि मणुदुग, इत्थीसाएसु पन्नरस ॥३०॥ भयकुच्छअरइसोए, विउञ्चितिरिउरलनिरयदुगनीए । तेअपण अथिरछक्के, तसचउ थावर इग पणिदी।३१। ૧ , ૧ ૪ ૧ ૧ ૧ ૧ ૧ नपुकुखगइसासचउ गुरुकख्खडरुख्खसीयदुग्गंध, वीसं कोडाकोडी, एवइआबाह वाससया ॥ ३२ ॥ गुरु कोडिकोडि अंतो, तित्थाहारण भिन्नमुह बाहा । लहु ठिइ संखगुणूणा, नरतिरिआणाउ पल्लतिगं ॥३३॥ इग विगल पुवकोडी, पलिआऽसंखस आउचउ अमणा। निरुवकमाण छमासा, अबाह सेसाण भवतंसो ॥३४॥ लहुठिइबंधो संजलण-लोहपणविग्घनाणदंसेसु। भिन्नमुहुत्तं ते अट्ट, जसुच्चे बारस य साए ॥३५॥ दोइ.
Page #199
--------------------------------------------------------------------------
________________
(૧૮૬) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા. गमासो पख्खो, संजलणतिगे पुमठ वरिसाणि । सेसाणुकोसाओ, मिच्छत्तठिईई जं लद्धं ॥ ३६ ।। अयमुक्कोसो गिदिसु, पलियाऽसंखंसहीण लहुबंधो । कमसो पणवीसाए, पन्ना सय सहस संगुणिओ।३७॥ विगलअसन्निसु जिट्टो, कणिडओ पल्लसंखभागूणो । सुरनिरयाउ समा दस, सहस्स सेसाउ खुड्डुभवं ।३८। सवाण वि लहुबंधे, भिन्नमुहु अबाह आउजिडे वि । केइ सुराउसमं जिण-मंतमुहू विंति आहारं ॥ ३९ । सत्तरस समहिआ किर, इगाणुपाणुंमि हुँति खुडुभवा। सगतीससयतिहुत्तर, पाणू पुण इगमुहुर्तमि ॥ ४० ॥ पणसहिसहस पणसय-छत्तीसा इगमुहुत्तखुड्डुभवा । आवलिआणं दोसय-छप्पन्ना एगखुड्डुभवे ॥ ४१ ॥ अविरयसम्मो तित्थं, आहारदुगामराउ य पमत्तो। मिच्छट्टिी बंधइ, जिट्टिई सेस पयडीणं ॥ ४२ ॥ विगलसुहुमाउगातगं तिरिमणुआ सुरविउविनिरयदुर्ग एगिदिथावरायव, आईसाणा सुरुकोसं ॥ ४३ ॥ तिरिउरलदुगुजोअं छिवट्ठ सुरनिरय सेस चउगइआ।
.३७७३
૬૫૫૩૬
3.
3 . . 3.
Page #200
--------------------------------------------------------------------------
________________
મૂળ પંચમ કર્મગ્રંથ
( १८७)
५
૧૦૨
आहार जिणमपुत्वोऽनिअहिसंजलणपुरिसलहुं ॥een साय जसुच्चावरणा, विग्गं सुहुमो विउविछ असन्नी; सन्नी वि आउ बायर-पजेगिंदी उ सेसाणं ॥ ४५ ॥ उक्कोसजहन्नेअर, भंगा साई अणाइ धुव अधुवा । चउहा सग अजहन्नो, सेसतिगे आउघउसु दुहा।४६॥ चउभेओ अजहन्नो, संजलणावरणनवगविग्घाणं। सेसतिगि साइ अधुवो, तह चउहा सेसपयडीणं ॥४७॥ साणाइअपुलवंते, अयरंतो कोडिकोडिओ न हिगो । बंधो नहु होणो न य, मिच्छे भविअरसनिमि ॥४८॥ जइलहुबंधो बायर-पज्जअसंखगुण सुहुमपजऽहिगो । एसि अपजाण लहू, सुहमेअर अपज्जपज्जगुरु ॥४९॥ लहु बिअपजअपजे, अपजेअरविअगुरुऽहिगो एवं । तिचउअसन्निसु नवरं, संखगुणो बिअअमणपज्जे ॥५०॥ तो जइजिट्ठो बंधो, संखगुणो देसविरयहस्सिअरो। सम्मचउ सन्निचउरो, छिइबंधाणुकमसंखगुणा ॥५१॥ सव्वाणवि जिठिई, असुभा जं साइसंकिलेसेणं ।
१०
१३
૧૭ ૨૧
૨૫
२८
...
२
Page #201
--------------------------------------------------------------------------
________________
(१८८)
કમ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
७
११ १३
११३
४
१
3
१
१८५
इअरा विसोहिओ पुण, मुत्तुं नरअमरतिरिआउं ।५२॥ सुहुमनिगोआइखण-प्पजोग बायरय विगलअमणमणा अपजलड्डु पढमदुगुरु, पजहस्सिअसे असंखगुणो ॥५३॥ अपजत्ततसुक्कोसो, पज्जजहन्निअरु एव छिइठाणा । अपजेअर संखगुणा, परमपजबिए असंखगुणा ॥५४॥ पइखणमसंखगुणविरिअ,अपजपइठिइमसंखलोगसमा। अज्झवसाया अहिआ,सत्तसु आउसु असंखगुणा।५५/ तिरिनिरयतिजोआणं, नरभवजुअ सचउपल्ल तेसडं । थावरचउइगविगला-यवेसु पणसीइसयमयरा ॥५६॥ अपडमसंघयणागिइ-खगईअणमिच्छदुहगथीणतिगं । निअनपुइस्थि दुतीसं, पर्णिदिसु अबंधठिइ परमा।५७॥ विजयाइसु गेविज्जे, तमाइ दहिसय दुतीस तेसर्छ । पणसीइ सययबंधा, पल्लतिगं सुरविउविदुगे ॥ ५८ ॥ समयादसंखकालं, तिरिदुगनीएसु आउ अंतमुहू ॥ उरलि असंखपरट्टा, सायठिई पुवकोडूणा ॥ ५९ ॥ जलहिसयं पणसीअं, परघुस्सासे पणिदि तसचउगे।
૧૩૨
૧૬
१८५
Page #202
--------------------------------------------------------------------------
________________
મૂળ પંચમ કમગ્રંથ
( १८८)
यत्तीसं सुहविहगइ-पुमसुभगतिगुञ्चचउरसे ॥६०॥ असुखगइजाइआगिइ-संघयणाहारनिरयजोअगं ।
૧ ૧ ૧ ૧૦ ૧ ૧ ૪ थिरसुभजसथावरदस, नपुइत्थीदुजुअलमसायं ॥६१॥
४२
२
३
४
१४
समयादतमुद्दुत्तं, मणुदुगजिणवइरउरलुवंगेसु। तित्तीसयरा परमो, अंतमुहु लहूवि आउजिणे ॥ २ ॥ तिव्वो असुहसुहाणं, संकेसविसोहिओ विवजयओ। मंदरसो गिरिमहिरय-जलरेहासरिसकसाएहिं ॥३३॥ चउठाणाई असुहो, सुहऽन्नहा विग्घदेसआवरणा। पुमसंजलगिदुतिचउ-ठाणरसा सेस दुगमाइ ॥४॥ निंबुच्छरसो सहजो, दुतिचउभागकढिइक्कभागंतो। इगठाणाई असुहो, असुहाण सुहो सुहाणं तु ॥६५॥ तिवमिगथावरायव, सुरमिच्छा विगलसुहुमनिरयतिगं। तिरिमणुआउ तिरिनरा, तिरिदुगछेवह सुरनिरया ।६।। विउविसुराहारदुर्ग, सुखगइन्नचउतेअजिणसायं सम
૧
૧
૧
૧ ૧૦ ૧
૧ ૧
३२ चउ परघातसदस, पणिदिसासुच्च खवगा उ।६७। तम
Page #203
--------------------------------------------------------------------------
________________
(160)
કમ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
२
२
१
४
૨
૩
૪
૧
૧
૧
૧
૧
तमगाउजोअं,सम्मसुरा मणुअउरलदुगवइरं । अपमत्तो अमराउं, चउगइ मिच्छा उ सेसाणं ॥६८॥ थीणतिगं अणमिच्छं, मंदरसं संजमुम्मुहो मिच्छो; बिअ तिअकसाय अविरय-देसपमत्तो अरइसोए ॥६९॥ अपमाइ हारगदुगं, दुनिअसुवन्नहासरइकुच्छा, भयमुवघायमपुवो, अनिअट्टी पुरिससंजलणे ॥७०॥ विग्धावरणे सुहुमो, मणुतिरिआ सुहुमविगलतिगआउं; वेउविछक्कममरा, निरया उज्जोअउरलदुगं ॥७१॥ तिरिदुगनिअंतमतमा, जिणमविरयनिरयविणिगथावरयं;
૧ ૧ ૧ ૧ ૪ आसुहमायव सम्मो व, सायथिरसुभजसा सिअरा।७२। ४ ४ ४ २ २ १ १ १ १ तसवन्नतेअचउमणु, खगइदुगपणिदिसासपरघुच्चं । संघयणागिइनपुथी, सुभगिअरतिमिच्छचउगइआ
७३॥ चउतअवन्न वेअणिअ-नामणुक्कोस सेसधुवबंधी। घाईणं अजहन्नो, गोए दुविहो इमो चउहा ॥ ७४ ॥ सेसंमि दुहा इग दुग-णुगाइ जा अभवणंतगुणिआणू।
૨૧
४३
19
Page #204
--------------------------------------------------------------------------
________________
મૂળ પંચમ કર્મગ્રંથ.
( १८१ )
२
खंधा उरलोचिअव-ग्गणा उ तह अगहणंतरिआ।७५॥ एमेव विउवाहार-तेअभासाणुपाणमणकम्मे; सुहुमा कमावगाहो, ऊणूणंगुलअसंखंसो ॥७६॥ इकिकहिआ सिद्धा-णंतंसा अंतरेसु अग्गहणा। सवत्थ जहन्नुचिआ, निअणंतसाहिआ जिहा ॥७७॥ अंतिमचउफासदुगंध-पंचवन्नरसकम्मखंधदलं । सबजिअणंतगुणरस-अणुजुत्तमणतयपएसं ॥७८॥ एगपएसोगाढं, निअसबपएसओ गहेइ जिओ; थोवो आउ तदंसो, नामे गोए समो अहिओ ॥७९॥ विग्यावरणे मोहे, सबोवरि वेअणीइ जेणप्पे । तस्स फुडतं न हवइ, ठिईविसेसेण सेसाणं ॥८०॥ निअजाइलद्धदलिआणतंसो होइ सबघाईणं । बझंतीण विभजइ, सेसं सेसाण पइसमयं ॥ ८१ ॥ सम्मदरसबविरई, अणवीसंजोअ दंसखवगे अ। मोहसमसंतखबगे, खीणसजोगिअरगुणसेढी ॥ ८२ ॥ गुणसेढी दलरयणाणुसमयमुदयादसंखगुणणाए, एयगुणा पुण कमसो, असंखगुणनिजरा जीवा ॥ ८३॥ पलिआऽसंखंसमुहू, सासणइअरगुणअंतरं हस्सं, गुरु मिच्छि बे छसही, इअरगुणे पुग्गलद्धंतो ॥८४॥ उद्धारअद्धखित्तं, पलिअ
Page #205
--------------------------------------------------------------------------
________________
૧
૨
(૧૯ર) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા. तिहा समयवाससयसमए। केसवहारो दीवो-दहिआ. उतसाइपरिमाणं ॥८५॥ दव्वे खित्ते काले, भावे चउह दुह बायरो सुहुमो; होइ अणंतुस्सप्पिणि-परिमाणो पुग्गलपरहो ॥८६॥ उरलाइसत्तगेणं, एगजिओ मुअइ फुसिअ सबअणू। जत्तिअकालि स थूलो, दव्वे सुहुमो सगन्नयरा ॥८७॥ लोगपएसोसप्पिणि-समया अणुभागबंधठाणा य, जहतह कममरणेणं, पुट्ठा खिताइ. थूलिअरा ॥ ८॥ अप्पयरपयडिबंधी, उक्कडजोगी अ सन्निपजत्तो, कुणइ पएसुक्कोसं, जहन्नयं तस्स वच्चासे ॥८९॥ मिच्छअजयचउआऊ, बितिगुणविणुमोहिसत्तमिच्छाई। छण्हं सतरस सुहुमो, अजया देसा वितिकसाए ॥१०॥ पणअनिअट्टीसुखगइ, नराउसुरसुभगतिगविउविदुगं । समचउरंसमसायं, वइर मिच्छो व सम्मोह पयलादुजुअल-भयकुच्छातित्थ सम्मगो सुजई। आहारदुर्ग सेसा, उक्कोसपएसगा मिच्छो ॥९२॥ सुमुणी दुन्नि असन्नी, निरयतिगसुरा
१७
१
२ १२
Page #206
--------------------------------------------------------------------------
________________
१०८
4
મૂળ પચમ કર્મથ (૧૯૩). उसुरविउविदुगं । सम्मो जिणं जहन्नं, सुहुमनिगोआइखणि सेसा ॥ ९३ ॥ दंसणछगभयकुच्छा, बितितुरिअकसायविग्घनाणाणं; मूलछगेऽणुक्कोसो, चउह दुहा सेप्ति सव्वत्थ ॥९४॥ सेढिअसंखिजसे, जोगहाणाणि पयडिठिइभेआ; टिइबंधज्झवसाया-णुभागठाणा असंखगुणा ॥९५॥ तत्तो कम्मपएसा, अणंतगुणिआ तओ रसच्छेआ, जोगा पयडिपएस, ठिइअणुभागं कसायाओ ॥ ९६ ॥ चउदसरज्जू लोगो, बुद्धिकओ सत्तरज्जुमाणघणो; तद्दीहेगपएसा, सेढी पयरो अ तत्वग्गो ॥९७॥ अणदंसनपुंसित्थी, वेअच्छक्के च पुरिसवेअं च; दो दो एगंतरिए, सरिसे सरिसं उवसमेइ ॥१८॥ अणमिच्छमीससम्म, तिआदुइगविगलथीणतिगुजोअं; तिरिनिरयथावरदुर्ग, साहारायवअडनपुत्थी ॥१९॥ छगपुमसंजलणा दो-निहाविग्यावरणखइ नाणी; देविंदसूरिलिहिअं, सयगमिणं आय
૪
૧
૧
૧
૫
सरणठा ॥ १०० ॥
Page #207
--------------------------------------------------------------------------
________________
કમ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
॥ अथ षष्ठः सप्ततिका कर्मग्रंथ ॥ सिद्ध एहिं महत्थं, बंधोदयसंतपयडिठाणाणं, वुच्छं सुण संखेवं, नीसंदं दिठ्ठिवायस्स ॥ १ ॥ कइ बंधंतो वेयइ ? कइ कइ वा संतपयडिठाणाणि; मूलुत्तरपगईसु, भंगविगप्पा मुणेअवा ॥२॥ अठविहसत्तछब्बंधएसु अहेव उदयसंतंसा; एगविहे तिविगप्पो, एगविगप्पो अबंधमि ||३|| सतहबंध अहृदय - संत तेरससु जीवठाणेसु; एगंमि पंच भंगा, दो भंगा हुंति केवलिणो ||४|| असु एगविगप्पो, छस्सुवि गुणसन्निएसु दुविगप्पो, पत्ते पत्तेअं, बंधोदयसंतकम्माणं ॥ ५ ॥ पंचनवदुन्नि अठ्ठा - वीसा चउरो तहेव बायाला; दुन्नि अ पंच य भणिया, पयडीओ आणुपुवीए || ६ || बंधोदयसंतंसा, नाणावरणंतराइए पंच; बंधोवरमेवि उदय, संतंसा हुंति पंचेव ॥ ७ ॥ बंधस्स य संतस्स य, पगट्टाणाइ तिणि तुलाई; उदयहाणाइँ दुवे, चउ पणगं दंसणावरणे ||८|| बीआवरणे नवबंधए (गे) सु, चउपंचऊदय नवसंता; छच्चउबंधे चेवं, चउबंधुदए छलंसा य ॥९॥ उवरयबंधु चउ पण, नवंस चउरुदय छचचउसंता; वेअणिआउयगोए, विभज्ज मोहं परं वुच्छं ॥ १० ॥ गोअंमि सत्त भंगा, अट्ठ य भंगा
(146)
Page #208
--------------------------------------------------------------------------
________________
મૂળ ષષ્ઠ: કર્મગ્રંથ
१
२
३
४
८
( १८५) हवंति वेअणिए; पण नव नव पण भंगा, आउचउक्के वि कमसो उ ॥११॥ बावीस इक्कवीसा, सत्तरसं तेरसेव नव पंच; चउ तिग दुगं च इक्क, बंधट्टाणाणि मोहस्स ॥१२॥ एगं व दो व चउरो, एत्तो एगाहिआ दसुक्कोसा; ओहेण मोहणिजे, उदयट्ठाणाणि नव
૨૮ ૨૭ ૨૬ ૨૪ ૨૩ ૨૨ ૨૧
३॥ अह य सत्त य छ चउ, तिग दुग एगाहिआ भवे वीसा; तेरस बारिकारस, इत्तो पंचाइ ૩ ૨ ૧ एगूणा ॥१४॥ संतस्स पयडिठाणाणि, ताणि मोहस्स हुति पन्नरस, बंधोदयसंते पुण, भंगविगप्पा बहू जाण ॥१५॥ छब्बावीसे चउ इगवीसे, सत्तरस तेरसे दो दो; नवबंधगे वि दुण्णि उ, इविक्कमओ परं भंगा।१६। दस बावीसे नव इगवीसे, सत्ताइ उदयकम्मंसा, छाई नव सत्तरसे, तेरे पंचाइ अहेव ॥१७॥ चत्तारिआइ नवबंधएसु, उक्कोस सत्तमुदयंसा, पंचविहबंधगे पुण, उदओ दुण्हं मुणेअवो:१८i॥ इत्तो चउबंधाइ, इक्किक्कुदया हवंति सव्वेवि; बंधोवरमे वि तहा, उदयाभावे वि वा हुजा ॥१९॥ इक्कग छक्किक्कारस, दस
Page #209
--------------------------------------------------------------------------
________________
२
१
४८3
८८५
(१४६) प्रति यत्र गतिमा. सत्त चउक्क इक्कगं चेव; एए चउवीसगया, बार दुगिक्कंमि इक्कारा ॥२०॥ (पाठांतरं चउवीसं दुगिक्किमिक्कारा, एतन्मतांतरं) नवतेसीइसएहिं, उदयविगप्पेहि मोहिआ जीवा; अउणुत्तरिसीआला पयविंदसएहि विन्नेआ ॥२१॥ नवपंचाणउअसए, उदयविगप्पेहिँ मोहिआ जीवा; अउणुत्तरि एगुत्तरि, पयविंदसएह विन्नेआ ॥२२॥ तिन्नेव य बावीसे, इगवीसे अठवीस सत्तरसे; छच्चेव तेरनवबं-धएसु पंचेव ठाणाणि ॥२३॥ पंचविहचउविहेसु, छछक्क सेसेसु जाण पंचेव; पत्तेअं पत्तेअं, चत्तारि अ बंधवुच्छेए ॥२४॥ दसनवपन्नरसाई, बंधोदयसंतपयडिठाणाणि; भणिआणि मोहणिजे, इत्तो नामं परं वुच्छं ॥२५॥ तेवीस पण्णवीसा, छबीसा अट्टवीस गुणतीसा; तीसेगतीसमेगं, बंधठ्ठाणाणि नामस्स ॥२६।। चउपणवीसा सोलस, नव बाणउईसया य अडयाला; एयालुत्तर छाया-लसया इक्किक्क बंधविही ॥२७॥ वीसिगवीसा चउवी-सगा
૨૩
૨૫
૨૬
૨૮
30
૩૧ ૧
૧૩૯૪૫
नग
Page #210
--------------------------------------------------------------------------
________________
२७
२८
३१
१२
७७६१
૧
૨
૩
મૂળ ષષ્ઠ: કર્મગ્રંથ.
(१८९ ) उ एगाहिआ य इगतीसा; उदयठाणाणि भवे, नव
२० २१ २४ अट्ट य हुंति नामस्स ॥२८॥ इक्क बिआलिक्कारस, त्तित्तीसा छस्सयाणि तित्तीसा; बारससत्तरससयाणहिगाणिबिपंचसीईहिं ॥२९॥ अउणत्तीसिक्कारस, सयाणिहिअ सतरपंचसट्ठीहि; इक्विक्कगं च वीसा, दठुदयंतेसु उदयविही ॥३०॥ ति दुनउई गुणनउई, अडसी छलसी असीइ गुणसीई, अट्टयछप्पन्नत्तरि, नव अट्ठ य नामसंताणि ॥३१॥ अ य बारस बारस, बंधोदयसंतपयडिठाणाणि; ओहेणाएसेण य, जत्थ जहासंभवे विभजे ॥३२॥ नवपणगोदयसंता, तेवीसे पन्नवीस छवीसे; अठ्ठ चउरठवीसे, नव सगि गुणतीस तीसंमि ॥ ३३ ॥ एगेगमेगतीसे, एगे एगुदय अट्ठ संतंमि; उवरयबंधे दस दस, वेअगसंतंमि ठाणाणि ॥३४॥ तिविगप्पपगइठाणेहिं, जीवगुणसन्निएसु ठाणेसु; भंगा पउंजियवा, जत्थ जहा संभवो भवइ ।३५॥ तेरससु जीवसंखेवएसु, नाणंतरायतिविगप्पो; इकमि तिदुविगप्पो, करणं पइ इत्थ अविगप्पो ॥ ३६ ॥ तेरे नव चउ पणगं, नव संतेगंमि भंगमिक्कारा;
૧
૨
૩
Page #211
--------------------------------------------------------------------------
________________
(૧૮) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા. वेअणिआउयगोए, विभज्ज मोहं परं वुच्छं ॥ ३७॥ पजत्तगसन्निअरे, अट्ट चउक्कं च वेअणियभंगा; सत्त य तिगं च गोए, पत्तेअं जीवठाणेसु ॥३८॥ पजत्ताऽपजत्तग, समणे पजत्तअमण सेसेसु; अठ्ठावीसं दसगं, नवगं पणगं च आउस्स ॥ ३९॥ असु पंचसु एगे, एग दुगं दस य मोहबंधगए; तिग चउ नव उदयगए, तिग तिग पन्नरस संतमि ॥ ४० ॥ पण दुग पणगं पण चउ, पणगं पणगा हवंति तिन्नेव; पण छप्पणगं छच्छ-प्पणगं अह दसगं ति ॥४१॥ सत्तेव अपजत्ता, सामी सुहुमा य बायरा चेव; विगलिंदिआउतिन्निउ, तह य असन्नी अ सन्नी अ॥४२॥ नाणंतराय तिविहमवि, दससु दो हुंति दोसु ठाणेसु; मिच्छासाणे बीए, नव चउ पण नव य संतंसा ॥४३॥ मिस्साइ नियट्टीओ, छ चउ पण नव य संतकम्मंसा; चउबंध तिगे चउपण, नर्वस दुसु जुअल छस्संता ॥४४॥ उवसंते चउ पण नव, खोणे चउरुदय छच्च
२
३
१ २
३
१
२
३
Page #212
--------------------------------------------------------------------------
________________
મુળ : કમગ્રંથ
(१८८ )
૫
૬
૧૧
૧૪
चउ संता; वेअणिआउअ गोए, विभज मोहं परं वुच्छं ॥४५॥ चउ छस्सु दुन्नि सत्तसु, एगे चउगुणिसु वेअणिअभंगा; गोए पण चउ दो तिसु, एगहसु दुन्नि इक्कमि ॥ ४६ ॥ अदृच्छाहिगवीसा, सोलस वीसं च बारस छ दोसु; दो चउसु तीसु इक्कं, मिच्छाइसु आउए भंगा ॥४७॥ गुणठाणएसु अहसु, इक्किक्कं मोहबंधठाणं तु; पंच अनिअहिठाणे, बंधोवरमो परं तत्तो ॥४८॥ सत्ताइ दस उ मिच्छे, सासायणमीसए नवुक्कोसा; छाइ नव उ अविरए, देसे पंचाइ अठेव ॥४९॥ विरए खओवसमिए, चउराई सत्त छच्च पुव्वंमि; अनिअट्टिबायरे पुण, इक्को व दुवे व उदयंसा ॥५०॥ एगं सुहुमसरागो, वेएइ अवेअगा भवे सेसा; भंगाणं च पमाणं, पुव्वुद्दिटेण नायव्वं ॥५१॥ इक्क छडिक्कारिक्का-सेव इक्कारसेव नव तिन्नि; एए चउवीसगया, बार दुगे पंच इक्कमि ॥५२॥ बारसपणसटिसया, उदयविगप्पेहि मोहिआ जीवा, चुलसीई सत्तुत्तरि, पयविंदसएहिं विन्नेआ ॥५३॥ अहग चउ चउ
१०४
८
૫
૪
પર
૧૨૬૫
Page #213
--------------------------------------------------------------------------
________________
(२००)
કમ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
चउरहगा य, चउरो अ हुंति चउवीसा; मिच्छाइअपुव्वंता, बारस पणगं च अनिअट्टी ॥५४॥ जोगो वओगलेसा-इएहिं गुणिआ हवंति कायवा; जे जत्थ गुणठाणे, हवंति ते तत्थ गुणकारा ॥ ५५ ॥ अदृष्टी बत्तीसं, बत्तीसं सडिमेव बावन्ना; चोआल दोसु वीसा, विअ मिच्छमाईसु सामन्नं ॥५६॥ तिन्नेगे एगेग, तिग मोसे पंच चउसु तिग पुव्वे; इक्कार बायरंमि उ, सुहुने चउ तिन्नि उवसंते ॥ ५७॥ छन्नव छक्कं तिग सत्त, दुगं दुग तिग दुगं ति अष्ट चउः दुग छच्चउ दुग पण चउ, चउ दुग चउ पणग एग चऊ ॥५८॥ एगेगम
૧૧ ૧૨ एगेगमट्ट,छउमथकेवलिजिणाणं, एग चऊ एग चऊ, ૧૩ ૧૪.
૨૩ ૨૫ अह चऊ दु छक्कमुदयंसा ॥ ५९॥ चउ पणवीसा
२६ २८ सोलस, नव चत्ताला सया य बाणउई, बत्तीसुत्तर छायाल-सया मिच्छस्स बंधविही ॥ ६० ॥ अ सया चउसट्टी, बत्तीससयाइं सासणे भेआ; अठ्ठावीसाईसुं,
१०
१3००८
૨૯
30
Page #214
--------------------------------------------------------------------------
________________
भूण १४: भय .
( २०१ )
८६०८
२१ २४
3१
७७७७
३१
30
३१
४०८.५
सवाणऽठहिगछन्नउई ॥ ६१ ॥ इगचत्तिगार बत्तोस, छसय इगतीसिगाग्नवनउई; सतरंगसि गुतीसचउद, इगारचउसष्टि मिच्छुदया ॥६२॥ बत्तीस दुन्नि अध्य, बासीइसयायपंच नव उदया। बारहिआ तेवीसा, बावन्निक्कारस सया य ॥६३!! दो छक्कट्ठ चउक्कं, पण नव इक्कार छक्कगं उदया। नेरइआइसु सत्ता, ति पंच इक्कारस चउक्कं ॥६४॥ इग विगलिंदिअ सगले, पण पंच य अट बंधठाणाणि; पण छक्किक्कारुदया, पण पण बारस य संताणि ॥६५॥ इअ कम्मपगइ. ठाणाणि, सुह बंधुदयसंतकम्माणं । गइआइएहिं असु, चउप्पयारेण नेयाणि ॥६६॥ उदयस्सुदीरणाए, सामित्ताओ न विजइ विसेसो; मुत्तूण य इगयालं, सेसाणं सवपयडीणं ॥६७॥ नाणंतरायदसगं, सणनव वेअणिजमिच्छत्तं । सम्मत्त लोभ वेआउआणि नवनाम उच्चं च ॥६॥ तित्थयराहारगविरहिआओ,
१
२
३
१४
४१
१.
Page #215
--------------------------------------------------------------------------
________________
( २०२ )
કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા.
૧૧૭
०१
1७४
५८
૫૮
१७
अजेइ सवपयडीओ। मिच्छत्तवेअगो सा-सणोवि गुणवीससेसाओ ॥६९॥ छायालसेस मीसो, अविरयसम्मो तिआलपरिसंसा। तेवन्न देसविरओ, विरओ सगवन्नसेसाओ ॥ ७० ॥ इगुणहिमप्पमत्तो, बंधइ देवाउअस्स इअरोवि । अट्टावन्नमपुवो, छप्पन्नं वाघि छवीसं ॥७१॥ बावीसा एगूणं, बधइ अट्ठारसंतमनिअट्टी। सतरस सुहमसरागो, सायममोहो सजोगुत्ति ॥७२॥ एसो उ बंधसामित्त-ओहो गइआइएसु वि तहेव। ओहाओ साहिज्जइ, जत्थ जहा पगइसप्भावो ॥७३॥ तित्थयरदेवनिरया उअंच तिसुतिसु गईसु बोधव्वं। अवसेसा पयडीओ, हवंति सवासु वि गईसु ॥७४॥ पढमकसायचउक्कं, दसणतिग सत्तगा वि उवसंता; अविरयसम्मत्ताओ, जाव निअदित्ति नायबा ॥७५॥ सत्तट्ट नव य पनरस, सोलस अहारसेव गुणवीसा। एगाहि दु चउवीसा, पणवीसा बायरे जाण ॥७६॥ सत्तावीसं सुहुमे, अठ्ठावीसं च मोहपयडीओ।
૧૧૭
Page #216
--------------------------------------------------------------------------
________________
મૂળ પs: કર્મ ગ્રંથ
( २०3 ) उवसंतवीअराए, उवसंता इंति नायवा ॥७७॥ पढमकसायचउक्कं, इत्तो मिच्छत्तमीससम्मत्तं; अविरयसम्मे देसे, पमत्ति अपमत्ति खीअंति ॥७८॥ अनिअहिबायरे थीण-गिद्धितिगनिरयतिरिअनामाओ; सं. खिज्जइमे सेसे, तप्पाउग्गाओ खोअंति ॥७९॥ इत्तो हणइ कसाय-ट्टगंपि पच्छा नपुंसगं इत्थी; तो नोकसायछक्कं, छुहइ संजलणकोहंमि ॥८०॥ पुरिसं कोहे कोहं, माणे माणं च छुहइ मायाए; मायं च छुहइ लोहे, लोह सुहमंपि तो हणइ ॥ ८१ ॥ खीणकसाय. दुचरिमे, निदं पयलं च हणइ छउमत्थो; आवरणमंतं. राए, छउमत्थो चरमसमयंमि ॥८२॥ देवगइसहगया.
ओ, दुचरमसमयभविअंमि खीअंति; सविवागेअर. नामा, नीआगोअंपि तत्थेव ॥८३॥ अन्नयर वेयणीअं, मणुआउअमुच्चगोअनवनामे; वेएइ अजोगिजिणो, उक्कोसजहन्नमिक्कारा ८४ मणुअगइजाइतस-बायरं च पजत्तसुभगमाइज; जसकित्ती तित्थयरं, नामस्स हवंति नव एआ ॥ ८५॥ तच्चाणुपुश्विसहिआ, तेरस
५
१०
૧૨
११
१
२
३
४
Page #217
--------------------------------------------------------------------------
________________
११
११
(२०४) કમ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા भवसिद्धिअस्स चरमंमि; संतंसगमुक्कोसं, जहन्नयं बारस हवंति ॥८६॥ मणुअगइसहगयाओ, भवखित्तविवागजिअविवागाओ; वेअणिअन्नयरुच्चं, चरम स. मयंमि खीअंति ॥ ८७ ॥ अहसुइअसयलजगसिहरमरुअनिरुवमसहावसिद्धिसुहं; अनिहणमवाबाहं, तिरयणसारं अणुहवंति ॥८८॥ दुरहिगम-निउण परमत्थ. रुइरबहुभंगदिठिवायाओ; अत्था अणुसरिअवा, बंधोदयसंतकम्माण ॥८९॥ जो जत्थ अपडिपुन्नो, अत्थो अप्पागमेण बद्धोत्ति; तं खमिऊण बहुसुआ, पूरेऊणं परिकहंतु ॥९०॥ गाहग्गं सयरीए, चंदमहत्तरमयाणुसारोए; टीगाइनिअमिआणं, एगूणा होइ नउईओ।९१॥
Page #218
--------------------------------------------------------------------------
_