Book Title: Kanak Jain Vividh Sangraha
Author(s): Hariprabhvijay
Publisher: Kanakkirti Harigranth Mala
Catalog link: https://jainqq.org/explore/023015/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. મૂનિશ્રી કીર્તિપ્રભ વિજયજી મ.સા. પ.પૂ. મૂનિશ્રી હરિપ્રભ વિજયજી મ.સા. / ૧. પૂ. આચાર્ય શ્વરજી મ.સી. ૬.પૂ. આચાર્ય 2 જૂરીશ્વરજી મ.સ શ્રીમદ્ વિજય : ‘દુ વિજય કનકેર (શાંતિચંદ્રસૂરી *નકપ્રભ સૂરી” થતા[હિને A hYI// (સંગીત) (શિલ્પશાસ્ત્રો (જયોતિષ) (પદાર્થજ્ઞાન) યોગાસનો કનક : faaઈ સંગ્રહ મંત્રોની માહિતી ૯૦૦ દૃષ્ટાંતો) Page #2 -------------------------------------------------------------------------- ________________ વિષયો : પદાર્થજ્ઞાન સંખ્યા સંગીત મંત્રો યોગાસન ૯૦૦ દૃષ્ટાંતો જયોતિષ : ચિન્હોનું ફળ સ્વપ્ન ફળ ફળાદેશ O જન્મ નક્ષત્ર ફળ યોગ ફળ કરણ ફળ | વાસ્તુ વિદ્યા 0 તિથિ ફળ ૦ વાર ફળ જે પક્ષ ફળ 0 રાત-દિવસ ફળ 0 શુ કન વિદ્યા છે તેજી-મંદીનું સ્વરૂપ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૐ હું અહં નમઃ શ્રી જિત-હીર-બુધ્ધિ-તિલક-સદ્ગુરુભ્યો નમઃ શાંતિચન્દ્ર-કનક પ્રભસૂરિ સદ્ગુરુભ્યો નમઃ (વિવિધ સંગ્રહ પ્રકાશન પ્રથમ શ્રી કનક જૈન વિવિધ સંગ્રહ છે જિક મનમાં પ્રાપ્તિ સ્થાન શ્રી પાંચપોળ જૈન શ્વે. મૂ.પૂ.સંઘ શ્રી ઝવેરીપાર્ક જૈન સંઘ ખાડાનો ઉપાશ્રય, શાહપુર ઝવેરી પાર્ક, નારણપુરા શ્રી આંબાવાડી જૈન સંઘ, માણેકબાગ, આંબાવાડી સંપાદક: ( પરમ પૂજય મુનિરાજશ્રી હરિપ્રભ વિજય મ.સા. C) સર્વ હક્ક પ્રકાશકને સ્વાધિન Page #4 -------------------------------------------------------------------------- ________________ શાસનપતિ શ્રી મહાવીર સ્વામીને નમ: શ્રી જિત-હીર-બુધ્ધિ-તિલક-શાંતિચંદ્ર-કનક પ્રભસૂરિ ગુરુભ્યો નમ) શ્રી કનક જૈન વિવિધ સંગ્રહ સંગ્રાહક : પ્રકાશક : મુનિરાજ શ્રી કીર્તિપ્રભવિજજી કનકકીર્તિ હરિગ્રંથ માળા મ.સા.ના શિષ્યરત્ન અમદાવાદ મુનિ શ્રી હરિપ્રભ વિજય મ.સા. ગ્રંથાંક-૧ પુસ્તક પ્રકાશક સહાયક શ્રી આંબાવાડી જેન જે. મૂ. પૂ. સંઘ : આંબાવાડી શ્રી પાંચપોળ જૈન શ્વે.મૂ. પૂ. સંઘ ઃ શાહપુર સંપર્કસૂત્ર: મહેતા કીર્તિલાલ ચીમનલાલ ગાંધી ૨૫૯૬-એ, ગોજારીયાની પોળ, શાહપુર, અમદાવાદ-૧. ફોનઃ પ૬૨૦૫૦૩ વિમોચન સ્થળ : શ્રી ઝવેરી પાર્ક જન સંઘ ઝવેરીપાર્ક, નારણપુરા, અમદાવાદ. તા. ૪-૧૧-૯૮ કારતક સુદ-પુનમ સં.૨૦૫૫, બુધવાર, હતી મુદ્રક : શ્રી (નવનીત પ્રીન્ટર્સ (નિકુંજ શાહ), ર૭૩૩, કુવાવાળી પોળ,શાહપુર, અમદાવાદ-ફોન-૫૬૨૫૩૨૬) તૃતીય આવૃતિ-૧૦૦૦ નકલ કિંમત-રૂા.૧૨૫/ Page #5 -------------------------------------------------------------------------- ________________ કનક જૈન વિવિધ સંગ્રહ પુિસ્તક પરિચય) પ. પૂ. આ. શ્રીમદ્ વિજય કનક પ્રભ સુરીશ્વરજી મ. સા. ની પરમ દિવ્ય કૃપાથી તથા પ. પૂ. ગુરુ ભગવંત શ્રી મુનિરાજ શ્રી કીર્તિપ્રભ વિજયજી મ.સા. ના સુસાનિધ્યમાં શુભ આશિર્વાદથી આ પુસ્તકનું નિર્માણ થયું છે. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ નકલ-૧૦૦૦ વિ.સં. ૨૦૫૪ કારતક શુક્લા પંચમીના શુભ દિવસે પ્રકાશીત થએલ. તે ટુંક સમયમાં જ ખપી ગઈ હોવાથી તેની બીજી આવૃત્તિ તેજ વર્ષમાં અક્ષય તૃતીયાના શુભ દિને પુનઃ ૧૦૦૦ નકલ પ્રકાશીત કરવામાં આવી હતી. તેપણ વિવિધ માહીતિ સભર અનેક તત્વાદિ સંગ્રહ હોવાથી તથા સાધુ-સાધ્વીજી શ્રાવક, શ્રાવકાઓને અત્યંત ઉપયોગી થવાથી તે બીજી આવૃત્તિ પણ ખપી ગઈ. હજુપણ આ પુસ્તકની માંગ ઘણીજ આવે છે માટે આ અવસર પામીને તૃતીય આવૃત્તિનું પુનઃ પ્રકાશન કરવામાં આવે છે. આ પુસ્તકમાં(ગ્રંથમાં) વિવિધ વસ્તુ(વિદ્યા)નો સંગ્રહ કરવામાં આવ્યો છે. અલગ અલગ પુસ્તકમાં જોવું ના પડે અને એક જ ગ્રંથમાંથી વિવિધ વસ્તુ માહીતી પ્રાપ્ત થઈ જાય તે વિચારી(કોઈ)આ ગ્રંથનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં વિવિધ તત્ત્વો આપ્યા છે. તેમાં પ્રથમ માંગલિકને માટે શ્રી નવકાર મહામંત્ર તથા તેનું મહાસ્ય દર્શાવવામાં આવ્યું છે. તત્પશ્ચાત્ શ્રી તીર્થંકરોના વર્ણન સાથે શ્રી મહાવીર ચરિત્રના પદાર્થોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જિનેશ્વરોના ૩૪, અતિશયોના નામ, વાણીના ૩૫ ગુણ તથા ૪૫ આગમ ના નામ વીરપ્રભુની પાટ પરમ્પરા દેવલોકનું વર્ણન નારકનું વર્ણન વિગેરે તત્વજ્ઞાન આપ્યું છે. તત્પશ્ચાત બે વસ્તુ વર્ણન, ત્રણવસ્તુ વર્ણન જેમકે ત્રણવસ્તુ વર્ણનમાં ત્રણ સ્વભાવ-(૧) સત્વોગુણી, (૨) રજોગુણી, (૩) તમોગુણી ત્રણ સ્થવિર - (૧) વયસ્થવીર, (૨) શ્રુતસ્થવર, (૩) વ્રતસ્થવર. (૩) ત્રણઋતુ (૧) શિયાળો, (૨) ઉનાળો, (૩) ચોમાસું, આપ્રમાણે ત્રણ વસ્તુ, ચાર વસ્તુ એમ ક્રમબધ્ધ આગળ વધતાં ૧૦૦ વસ્તુ ૧૦૦૦ Page #6 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ, લાખ, બ્રેડ વિગેરે અસંખ્ય, તેવી રીતે છેક અનંત વસ્તુ વર્ણન બતાવવામાં આવ્યું છે. તથા ૨૪ વસ્તુ વર્ણનમાં ૨૪ ભગવાનના માતા-પિતા જન્મ નગરી, કલ્યાણક તિથિ વિગેરે, કોઠા આપ્યા છે. તેમજ આ ગ્રંથમાં મંગલકારી એવા ૨૦૦૪ યુગપ્રધાનો ના નામ પણ આપવામાં આવ્યાં છે. સંગીત માં સામાન્ય મનુષ્યને પણ ખ્યાલ આવે કે સંગીત શું છે? કેવી રીતે શીખાય કેટલા પ્રકાર તથા ગાનારે શું ધ્યાન રાખવું ? શું ના ખાવું? વિગેરે રસીક માહીતી પ્રશ્નોત્તર સ્વરૂપે પ્રગટ કરી છે. તથા વિદ્યાપ્રાપ્તિ માટે સરસ્વતીના મંત્રો આપ્યા છે. સરસ્વતીની આરાધનાથી, મંત્રો સિધ્ધ કરવાથી મૂર્ખ પણ વિધ્વાન થાય છે. અઘરા વિષયોને પણ સરળતાથી કંઠસ્થ કરી શકાય છે. (સમજી શકાય છે.) કલિકાલ સર્વજ્ઞ પૂ. આચાર્ય શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી તથા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિગેરેએ પણ સરસ્વતીની સાધના કરી હતી અને જ્ઞાનાભ્યાસમાં આગળ વધ્યા હતા. તેવા મહાચમત્કારી મહા મંત્રો પુરાણા શ્રી બપ્પભટ્ટ સૂરિકત, શ્રી ભદ્રબાહુ સ્વામી રચીત અભયદેવ સૂરિરચિત શ્રી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિરચિત્ત મંત્રો વિગેરે અનેક સરસ્વતી ના મંત્રો આપ્યા છે. આ મંત્રો ગુરુગમથી ગુરુ આજ્ઞાથી પ્રાપ્ત કરવાથી જરૂર ફળ આપે છે. તથા અન્યપણ અનેક મંત્ર માહીતી, એવં ભૂમિ નિમિત્તો કહ્યા છે. કેવી જગ્યાએ ઘર બાંધવાથી લાભ હાનિ થાય ભૂમિ ખોદતાં સોનું ચાંદી કલસ કંકુ કોલસા વિગેરે નીકળે તો તેનું શુ ફળ, ઘર બાંધવાની ભૂમિ કેવા વર્ણની હોવી જોઈએ કેવી ગંધવાળી હોવી જોઈએ ? વિગેરે ભૂમિ નિમિત્તો તથા મનુષ્યનો જન્મ કયા દિને કઈ તિથી કયા વારે જન્મ થયો તો શું ફળ તેમ જન્મ માસનું ફળ તથા વિવિધ પ્રકારનાં શુકનો જેવાંકે કુતરાનાં, ગધેડાનાં, બીલાડીનાં, ગરોળી અંગ પર પડે તો શું ફળ ? શિયાળ બોલે, દેવચકલી બોલે, ભૈરવ, માસિધી નામનું પક્ષી અવાજ ક્યાં કરે તો શું ફળ વિગેરે શુકન શાસ્ત્ર તથા અંગ સ્કૂરણ જેમકે જમણો હાથ ફરકે તો પ્રતિષ્ઠા પ્રાપ્તિ, ડાબો સ્કંધ ફરકે તો વિજય મળે વિગેરે અંગ સ્કૂરણ એવું વ્યક્તિને આવતા વિવિધ સ્વપ્નો જેમકે વ્યક્તિ પોતાને સરોવરકાંઠે સફેદ હાથીપર ચડેલો ભાતખાતો સ્વપ્નમાં જુવે તો રાજા થાય વિગેરે સ્વપ્નો અને તેનો ફળાદેશ. સ્વરોદયજ્ઞાન જે નાકની હવા પરથી વિવિધ ભાવોનું જાણવાનું નિમિત્ત કયા સ્વરમાં શું કરવું? જેમ કે નાકના જમણા છીદ્રને Page #7 -------------------------------------------------------------------------- ________________ સૂર્યસ્વર કહેવાય છે. તેમાંથી શ્વાસ નીકળતો હોય ત્યારે ભોજન કરવાથી તેમજ ડાબા છીદ્ર માંથી હવા પ્રસારણ થાય ત્યારે જળ પાન કરવાથી લાભ થાય છે અને શરીર નિરોગી બને છે. વિગેરે સ્વરોદય જ્ઞાન સારા પ્રમાણમાં આપ્યું છે. ગ્રહ કુંડળીના વિષયમાં ૧૨ ભાવનો ફળાદેશ તેમાં કુંડળી (જન્મ પત્રિકા) માં બાર ખાનાં હોય છે તેમાં પ્રથમ ખાનામાં શરીરની બાબત તથા વ્યક્તિનો સ્વભાવ જાણી શકાય તે પ્રથમ ખાનામાં સૂર્ય પડ્યો હોય તો વ્યક્તિની પ્રતિભા શૌર્યવાન હોય તથા ગરમ સ્વભાવનો હોય. તેવીજ રીતે બીજા ભાવમાં ધન સંબંધી વિગેરે બાર ભાવનું વર્ણન દર્શાવ્યું છે. તત્પશ્ચાતું ગજકેસરી, સુનફા, અનફા, વિગેરે મોટા મોટા યોગોની બાબત. હસ્તરેખા શાસ્ત્રમાં વ્યક્તિના હાથને વિષે રહેલી વિવિધ નાની-મોટી રેખાઓ તેનાં ફળાદેશ તથા વ્યાપાર ધંધા સંબંધી તેજી મંદીનું સ્વરૂપ તે ગ્રહણ ઉપરથી તથા અન્ય ગ્રહો ઉપરથી બતાવવામાં આવ્યું છે. ગૌતમ કેવળી વિદ્યા અને અંકરમલ કે જેનાથી અનેક મુંઝવણ ભર્યા પ્રશ્નોનો ઉકેલ થઈશકે તથા આ ગ્રંથના અંતે ૯૦૦ જેટલાં ટુંકા દ્રષ્ટાંતો આપ્યા છે. આવી અનેક પ્રકારની માહીતી સભર આ ગ્રંથ બનાવવામાં આવ્યો છે. આ પુસ્તકની ઉત્પત્તિ વિ. સં. ૨૦૫૪માં વડોદરા જાનીશેરી ઘડીયાળી પોળ જાહેર શિબિર કાર્યક્રમ તથા તાત્વીક પ્રવચનો રાખેલ તે સમય દરમ્યાન સુશ્રાવક આશ્કરણભાઈ તેમજ કિરીટભાઈ ધ્રુવ વિગેરે મહાનુભાવોએ આ સુંદર તત્વજ્ઞાનને સુંદર પુસ્તકમાં સુસંગ્રહીત કરવા વિનંતિ(માંગણી) કરેલ તેનો સ્વીકાર કરી આ શ્રી કનક જૈન વિવિધ સંગ્રહ ગ્રંથનું નિર્માણ કર્યું તેની પ્રથમ આવૃત્તિ થઈ ત્યારબાદ દ્વિતીય આવૃત્તિ પણ થઈ ચુકી છે. હવે તૃતિય આવૃત્તિ નું પ્રકાશન થાય છે. આ ગ્રંથ નિર્માણમાં નામી અનામી ભાગ્યશાળીઓએ સહકાર આપ્યો છે. તેઓ યશને પાત્ર છે. જે વિશેષ સહયોગીઓ છે તેની યાદી આ પ્રમાણે છે. : જે. બી. પરીખ વડોદરા, રતિલાલ મણીલાલ શાહ શાહપુર, તારાચંદભાઈ ભલાજી શાહપુર તથા ચંપકભાઈ શાહપુર તથા રજનીકાન્ત નટવરલાલ શાહ શાહપુર તથા શ્રી આંબાવાડી જૈન સંઘના પ્રમુખચિનુભાઈ એ સારો સાથ સહકાર આપ્યો છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ અમોએ સંવત ૨૦૫૪નું ચોમાસું શ્રી ઝવેરીપાર્ક જૈન સંઘમાં કરેલ. તેમાં શ્રી સંઘે ઘણોજ સાથ સહકાર આપ્યો છે ઉપરાંત શ્રી ઝવેરીપાર્ક જેન સંઘના ટ્રસ્ટીગણમાં ગુણવંતભાઈ તથા સુબોધભાઈ અને છગનલાલ બર્ડ સાચોરવાળાએ પણ ઘણોજ સાથ સહકાર આપ્યો છે. આથી આગ્રંથનું કામકાજ સુંદર અને ઝડપી થયું છે. વળી પણ આવા શાસ્ત્રીય મહાગ્રંથોમાં લાભ લેતા રહો એવી શુભેચ્છા. આ ગ્રંથનો અભ્યાસ કરવા જેવો છે આ ગ્રંથ વિવિધ પરિક્ષા તથા પાઠશાળામાં ઘણો ઉપયોગી થાય તેમ છે. યોગ્ય રીતે આનો સર્પયોગ કરી સહુ કોઈ તરે એજ શુભાભિલાષા સેવીએ છીએ. આ ગ્રંથમાં કોઈપણ ક્ષતિ ભૂલ પ્રેસદોષ વિગેરે રહી ગયું હોય તો તે બદલ મિચ્છામિ દુક્કડું યાચીએ છીએ શ્રી ઝવેરીપાર્ક જૈન સંઘમાં ચોમાસા દરમ્યાન સવંત ૨૦૫૪ના આસો સુદ-૬ તા. ૨૭-૯-૯૮ના રોજે ૭૨૦ પાનાનો શ્રી કનક જૈન જ્યોતિષ સંગ્રહ નામનો મહાન ગ્રંથ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જ્યોતિષ, મંત્ર, તંત્ર-યંત્રવાસ્તુ-વૈદ્યસંબંધી-શુકનશાસ્ત્ર સામુદ્રિકશાસ્ત્ર જેમાં હસ્તરેખા, સંગીતશાસ્ત્ર, યોગાસનો વિગેરેથી ભરપૂર માહિતી આપવામાં આવી છે. તે વાંચશો તો સાચો ખ્યાલ આવશે. શ્રી કનક જૈન વિવિધ સંગ્રહ પ્રથમ ગ્રંથ ૬૫૦ પાનાનો અને શ્રી કનક જૈન જ્યોતતિષ સંગ્રહ બીજો ગ્રંથ ૭૨૦ પાનાનો ફક્ત એક વર્ષમાંજ દેવગુરૂ અને ધર્મની કૃપાથી તથા શ્રી જૈન સંઘોના સાથ સહકારથી ટુંક સમયમાં પ્રગટ થયા છે. તે ઘણી જ સારી વાત છે ઉપરાંત “કનકવિદ્યા” નામનું અતિ જરૂરી માસીક પણ બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. શુભસ્થળ : શ્રી ઝવેરીપાર્ક જૈન સંઘ ઝવેરીપાર્ક, નારણપુરા, અમદાવાદ-૧૩. વિ.સં. ૨૦૫૫ કારતક, શુક્લા પંચમી, બુધવાર મુનિ હરિપ્રભવિજય Page #9 -------------------------------------------------------------------------- ________________ સાચોર તીર્થનો પરિચય આજનારાજસ્થાન પ્રદેશના ઇતિહાસનિર્માણમાં જૈન સંસ્કૃતિનું સ્થાન મહત્વપૂર્ણ છે. આ સંસ્કૃતિએ | અહિંના રાજનૈતિક, સાસ્કૃતિક, ધાર્મિક અને સાહિત્યિકજીવન ઉપર અમીટપ્રભાવ પાડેલો છે. રાજસ્થાન વીર ભૂમિ છે. અહીંના વીરોએ દેશ અને માતૃભૂમિ માટે બલિદાન થઈ જવામાં પોતાનું ગૌરવ માનવું છે. મુસ્લિમ શાસનના વખતમાં પણ મુસલમાનોનો સામનો કરવામાં રાજસ્થાન સહુથી આગળ રહ્યો છે. અહીંની ધરતી મહારાણા પ્રતાપની ગૌરવ ગાથાથી અલંકૃત છે. મહારાણા સાંગાના શૌર્ય, પરાક્રમ અને બહાદુરીથી આ ધરતીનું મસ્તકખુનથી રંગાયેલું છે. અહીંનાહર હર મહાદેવકરતાંવીરોની વીરતાદુનિયામાં જગ જાહેર છે. પણ વીર ભૂમિની સાથે સાથે રાજસ્થાન કર્મભૂમિ પણ છે, ધર્મ-ભૂમિ પણ છે. અહીંના વીરપુત્રોએ માતૃભૂમિ માટે પ્રાણોની આહુતિ આપી તો અહીંના વણિક સમાજે જૈન ધર્મ અને સંસ્કૃતિ માટે એટલુજ બલિદાન આપ્યું એક બાજુચિતોડગઢ, રણથમ્ભોર, આમેર, જોધપુર અને જાલોરના દુર્ગ જોઇને ભુજાઓફડફડે છે તો બીજીબાજુરાણકપુરનુંશિલ્પકલાયુક્તદેરાસર, આબુજીનાનકશીદારદેરાસર, જેસલમેરનો જ્ઞાન ભંડાર જોઇને આપણે ને આપણા ભાગ્યની સરાહના કરવાનું મન થઇ જાય છે. ભગવાન મહાવીરના જીવનકાલમાં રાજસ્થાનમાં જૈન ધર્મના પ્રચાર અને પ્રસારનું જ્ઞાન જૈન સાહિત્યમાં જોવા મળે છે. ભગવાન મહાવીરનામામાએવમલિચ્છવી ગણતંત્રના પ્રમુખચેટકનીજયેષ્ઠ પુત્રીપ્રભાવતીના સિંધુ સોવીરના શાસક ઉદાયન સાથે લગ્ન થયા હતા ઉદાયન જૈન ધર્મને માનવવાલા થઈ ગયા હતા. અને ભગવતી સૂત્ર અનુસાર ઉદાયને પોતાના ભાણેજ કેશીને રાજ્ય આપી છેલ્લા સમયે શ્રમણ દીક્ષા લઇ લીધી હતી. અને સિધુ સોવીર પ્રદેશમાં જેસલમેર અને કચ્છ (ગુજરાત) નો ભાગ આવે છે. સાચોર તીર્થ પણ તે વખતે ગુજરાતનો પ્રમુખ તીર્થ ગણાતો હતો. ભગવાન મહાવીરના સમયે મગધ, ચમ્પા. પૃષ્ઠચપ્પા, બિહાર અને તેની આસપાસના ઉત્તરપ્રદેશમાં જૈનોની વસ્તી વિપુલહતી. પુષ્યમિત્રના ધમધ આક્રમણથી જૈનો અને બૌધ્ધોને આ પ્રદેશમાં ઘણું સહન કરવું પડ્યું હતું. તે પછી શંકરાચાર્યના સમયે જૈનોએ સ્થલાંતર કર્યું હોય એમ પણ લાગે છે. વસ્તુતઃ રાજક્રાંતિઓ અને બીજા પરિવર્તનોની સાથે જ જૈન મહાજનો સ્થલાંતર કરતા મથુરા આદિ પ્રદેશોમાં ફેલાઈ ગયા તે પછી ધીમે ધીમે મારવાડ, મેવાડ, મેવાત અને માલવામાં આવી સ્થિર થઇ ગયા. મારવાડ, મેવાડ, મેવાતનામોથી પ્રસિદ્ધપ્રદેશોનો આજે રાજસ્થાનમાં સમાવેશ થઇ ગયો છે. મારવાડ ઇતિહાસમાં મરુસ્થલઅથવા મરુભૂમિનામથી જગવિખ્યાત હતો.આજના ઉદયપુરના ભાગને માડનામથી ઓળખતા હતા. જ્યારે સાચોર (સત્યપુર), ભીનમાલ (શ્રીમાલ), આબુનો પ્રદેશ ગુજરાતમાં ગણાતો હતો. સાચોર પ્રથમ શ્રેણીનું તીર્થ સ્થાન હતું. મારવાડની જોધપુર રાજ્યના દક્ષિણ ભાગમાં સાચોર નામનું એક ગામ સરસ્વતી નદીના કિનારા પર આવેલું છે. આ નદીના કિનારા ઉપર બેસીને મુનિઓ અને કવિઓએ વેદોની રચનાઓ અને બીજા ગ્રંથો લખેલા છે. આ ગામનું મૂળ સંસ્કૃત નામ સત્યપુરી છે. એનુંજ પ્રાકૃત નામ સચ્ચઉર થઇને અપભ્રંશ રૂપાંતર સાચોર બન્યું છે. જ્યારે એક બીજા મત પ્રમાણે એમ કહે છે કે એક સાધુએ આ ગામનું નામ સત્યપુરથી બદલીને સાચોર રાખેલું. જૈન ઇતિહાસમાં સાચોર તીર્થનું અયન મહત્વનું સ્થાન છે. શંત્રુજ્ય મહાતીર્થ જેવું ગૌરવ અને પ્રસિદ્ધિ Page #10 -------------------------------------------------------------------------- ________________ - - - - આ તીર્થને મળી હતી. ભીનમાલના ૧૨૭૬ ઇ. નાએકઅભિલેખથી માલુમ પડે છે કે ભગવાન મહાવીર સ્વયશ્રીમાલનગરમાં પધારેલા હતા. આબુરોડથી ૮ કિલોમીટર પશ્ચિમ તરફ મુનસ્થલથી મળેલા ૧૩૬૯ ઇસ્વીના શિલાલેખ પ્રમાણે ભગવાન મહાવીર સ્વયં અબુર્દ ભુમિ પધારેલા હતા પણ એની સત્યતાતો વિવાદાસ્પદજ છે લોકવાયકા પ્રમાણે ભીનમાલની પાસે આવેલ સાચોર તીર્થમાં પણ ૨૪માં તીર્થકર ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર પધારેલા હતા. ભગવાનના ચરણરજથી આ ધરતી પાવન થયેલ છે ભગવાન મહાવીર સ્વામીની જીવિત અવસ્થામાં ભગવાન મહાવીરના મોટાભાઇ અને ક્ષત્રિયકુંડના રાજા નંદિવર્ધન જાતે આ તીર્થમાં આવીને મહાવીર સ્વામીના બિમ્બની ભવ્ય પ્રતિષ્ઠા કરાવી હતી. ભગવાનની જીવિત અવસ્થામાં પણ એમની પ્રતિમાઓની પ્રતિષ્ઠા થતી હતી જેની સાક્ષી રૂપ આ સાચોર તીર્થ છે. ભગવાનની જીવિત અવસ્થામાં આ તીર્થની જહોજલાલી કેવી હશે એનો સહજ ખ્યાલ આવી જાય છે. શ્રી ગૌતમસ્વામીજી ગણધરે અષ્ટાપદ મહાતીર્થ ઉપર ૨૪જિનેશ્વરોને જગચિન્તામણી ચૈત્યવંદન કરીને સાથે જ સાચોર તીર્થના ભગવાન મહાવીરોનોજ્યવંત થવાનો જ્યધોષ કર્યો હતો. આ તીર્થઅત્યન્ત પ્રાચીન અને પવિત્ર છે. દરેક જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સાધુ-સાધ્વી શ્રાવકશ્રાવિકપોતાના પ્રાતઃકાલના પ્રતિક્રમણ (રાઈ-પ્રતિક્રમણ) કરતી વખતે જય વીર સચ્ચ ઉરી મંડણના જ્યઘોષથી આ તીર્થને વંદન કરે છે. આચાર્યજક્તિગસુરીવિક્રમની ત્રીજી શતાબ્દીના મહાનપ્રભાવકજૈનાચાર્યથઇ ગયાજેની અધ્યક્ષતામાં વીર સંવત ૬૭૦માં મહાવીર પ્રભુની પીતલમયી પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ અને આ સમયે સાચોર તીર્થની જાહોજલાલી ખુબ વધી ગઈ હતી. જૈનમહાકવિધનપાલે સાચોરના મહાવીર સ્વામી ભગવાનો ઉત્સાહપ્રબન્ધ ૧૦૭૦માં (સત્યપુરીય મંડન મહાવીરોત્સાહ) બનાવ્યો છે. ધનપાલે રાજા ભોજની સભાનો ત્યાગ કરીને પોતાનું જીવન સાચોર તીર્થમાં વિતાવ્યું. સાચોર તીર્થ જેવી પ્રતિમા ધનપાલ કવિને કયાંય જોવામાં આવી નથી. મહાવીરની પ્રતિમાના કેટલાક ચમત્કાર બ્રહ્મશાંતિ યક્ષે બતાવ્યા છે. આ નગરના ગગનચુમ્બી ભવ્ય મહલ, સાત સાત માળાવાળા મકાનો અને શ્રેષ્ઠીગણોના આવાસ ગૃહખુબજ મોહક લાગતા હતા. ૧૨૧૨ માઈલનાવિસ્તારમાં આ નગરી વસેલી હતી આ તીર્થની ભવ્યતાને કારણે વસ્તુપાલતેજપાલે સંવત ૧૨૮૮ મે ગિરનાર અને શંત્રુજ્ય મહાતીર્થ ઉપર શ્રી સત્યપુરાવતાર નામના દેહરાસરોની સ્થાપના ૧૬૪૯ના શ્રાવણ સુદ ૧૩ની સાંજે કાશ્મીરમાં અકબરની સભામાં રાજાનો દદતે સૌરવ્યમ આ ચરણના આઠ લાખથી પણ વધારે અર્થ કરવાવાલા અને કેટલીય સજ્જાઓના કર્તા મહામહોપાધ્યાય શ્રી સમયસુંદરજીનો જન્મ સંવત ૧૬૧૦ અથવા ૧૬૨૦માં આજ સાચોરની પવિત્ર ભૂમિ પર થયો હતો. સંવત ૧૬૧૫ચત્રસુદીદને રવિવારેશ્રીઅન્તરિક્ષ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવાવાળા મહામહોપાધ્યાય શ્રી ભાવવિજ્યજીનું જન્મસ્થાન આજ સાચોર ગામ છે. જેનો રચેલો સ્તોત્ર શ્રી અન્તરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના ઇતિહાસમાં અત્યન્ત મહત્વનું સ્થાન ધરાવે છે. વિવિધતીર્થકલ્પના કર્તાશ્રી જિનપ્રભસૂરિ સત્યપુર તીર્થકલ્પમાં શ્રી સાચોર તીર્થની ઉત્પતિ, મહિમા અને તીર્થ ઉપર થયેલા આક્રમણોનું વિશદ વર્ણન આપે છે પણ છેવટે ૧૩૬૯માં સ્વયં અલાઉદીન - Page #11 -------------------------------------------------------------------------- ________________ (ખિલજી આવ્યો અન્ય કોઈ ઉપાય દ્વારા ભગવાન મહાવીરની મૂર્તિને ઉપાડી દીલ્હી લઈ ગયો. પંગોરીશંકરજાજી કહે છે સાચોરમાં એક પ્રાચીન મસ્જિદહેજેજૂનાજૈનમંદિરને તોડીને બનાવવામાં આવી છે તેમાંના પાષાણના ત્રણ સ્તંભો ઉપર ૪ શિલાલેખો કોતરેલા જોવાય છે. જેનો ભાવ એ છે કે સંવત ૧૨૯૮માં સંઘપતિ હરિચંદે આમંદિરનો જિર્ણોદ્ધાર કરાવ્યો. આઉપરથી તેરમાં-ચૌદમાં સૈકામાં આ તીર્થની મહત્તા કેટલી હશે એ જાણી શકાય છે લોકમાં પ્રસિદ્ધ પામેલાએના મહિમાથીજવિધર્મીઓએ એના નાશ માટે પ્રયત્નો કર્યા હશે. રાજસ્થાનમાં આજે મહાવીરજીના નામે એક સ્વતંત્રતીર્થપ્રસિદ્ધ છે પરંતુ તે બહુ પ્રાચીન નથી એના પહેલા એક અન્ય સ્થાન મહાવીરજીના તીર્થરૂપે પ્રસિદ્ધ હતું. શતાબ્દિયો સુધી તેનું તીર્થમાં સ્મરણ કરતુ રહે, પરંતુ આજે સર્વથા ઉપેક્ષિત છે તે સ્થાન છે મારવાડનું એક ગામ સાચોર (સત્યપુર) આ પ્રમાણે પ્રસિદ્ધ વિધ્વાન અગરચંદજી નાહટા પોતાના સાચોર તીર્થના લેખમાં જણાવે છે. આજે પણ આ તીર્થ પ્રગતિના શિખરો સર કરવાના પ્રયત્નોમાં લાગી ગયું છે. એને પ્રત્યેક જૈન સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એ ગુજરાતની સરહદ અને રાજસ્થાનના જાલોર જીલ્લામાં આવેલા આ તીર્થને જીવનમાં એક વાર અવશ્ય જૂહારવા જેવું છે. - સિાચોરતી અને ગૌતમસ્વામી) ભગવાન મહાવીરસ્વામીના પ્રથમ ગણધર અને ચૌદ પૂર્વ ધારી લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીજી જ્યારે અષ્ટાપદપર્વતની ઉપર ભગવાન ઋષભદેવના સુપુત્ર અને પહેલા ચક્રવર્તી રાજા ભરતદ્વારનિર્મિત સુવર્ણમંદિરમાં ચોવીશજિનેશ્વરભગવંતોનાદર્શન-વંદન કરવા પધાર્યાત્યારે જગચિન્તામણી ચૈત્યવંદન કરતા તેમણે જ્યઉવીર સચ્ચઉરિમંડણ સાચોર (સત્યપુર)ના મહાવીર સ્વામી ભગવાન જયવનંતા વર્તા દ્વારા પ્રાચીન અને ચમત્કારિક તીર્થ સાચોરના શ્રી મહાવીરસ્વામી ભગવાનની સ્તુતિ કરી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સમયમાં સાચોર જેનોનું મોટામાં મોટું તીર્થહતું અહીંના બાવન જિનાલયમાં મહાવીર પ્રભુની પીતલમય પ્રતિમા ચમત્કારિક હોવાનું પ્રમાણ છે. જગચિંતામણી (ચેત્યવંદન)સૂત્ર જયઉ સામિય, જયઉ સામિય, રિસહ સત્તેજિ; ઉન્જિતિ પહુ નેમિજિણ, જય વિર સચ્ચઉરિ-મંડણ, ભરૂઅચ્છહિં મુણીસુવ્રય, મુહરિવાસ દુહ-દુરિઅ-ખંડણ, અવર વિદેહિ તિસ્થયરા, ચિહું દિસિ વિદિસિ જિંકેવિ, તીઆણાગય સંપઈએ, વંદુ જિણ સલૅવિ ૩. અર્થ-શંત્રુજ્ય મહાતીર્થનામૂળનાયકદાદાશ્રી ઋષભદેવ ભગવાન,ગિરનારગિરિવરનામૂળનાયક શ્રીનેમીશ્વરભગવાન, સચોર (સત્યપુર) તીર્થના આભૂષણરૂપશ્રી મહાવીર સ્વામી ભગવાન,ભરૂચ નગરના મૂળનાયક ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામી અને પાપનાનાશ કરવાવાળામુહરિગામનાશ્રી પાર્શ્વનાથ પ્રભુ જ્યવંત વર્તો જ્યવંત વર્તો. Page #12 -------------------------------------------------------------------------- ________________ નેમી વન લો મતિ જાઓ નેમિ મોરા વનલાજી (સ્થાઈ) તમે સુણિ રે પશુડાંરી પોકાર, - મને છોડીને હાલ્યા ગીરનાર મતિ...૧ મારા મનડારી ભાંગી ગઈ આશ રે હું તો દિલડામાં થઈ છું હતાશ મતિ...૨ નવ ભવાંરી બાંધેલી મીઠી પ્રીત રે હવે તોડવાની કરો કેમ રીત મતિ...૩ અહીં આવ્યા તારે કરવા મિલાપ રે હવે રાજુલ કરે વિલાપ મતિ...૪ કનક “કિર્તા'' ગુરુની મીઠી વાણ હરિ' ગાવે રે તમારા ગુણગાન મતિ..૫ રચના સમય - વિ. સં.૨૦૫૧ ભાદરવા વદ ૧૦. મંગળવાર તા. ૧૯-૯-૯૫ સ્થળ : મામાની પોળ, વડોદરા. Page #13 -------------------------------------------------------------------------- ________________ (તું છે મહાવીર (રાગ : દાદાજીના દેરા ઉપર ટહુક ટહુક બોલે) ઉજળી તારી વાણીથી ઉજળું મારું દિલ, પ્રભુ તારી (૨) વાણીમાં બનવું સદાલીન, | બનવું સદાલીન પ્રભુ તું છે મહાવીર. ઉજળી...૧ મીઠી તારી વાણીને મીઠા તારા બોલ ભવ્યાત્માના (૨) પ્રશ્નો બધા થાય તિહાં સોલ થાય તિહાં સોલ પ્રભુ તું છે અણમોલ ઉજળી..૨ કંઈક આવે કંઈક જાવે પ્રભુ તારા મંદિર ભવ મુસાફિર (૨) શરણે આવ્યો તારજો મહાવીર. તારજો મહાવીર પ્રભુ તું છે મારે શીર ઉજળી..૩ પ્રભુ તારા નામ કેરી માળા જપુનીત, તારું નામ (૨) જપતા મારા કર્મો બધા પીલ. કર્મો બધાપીલ પ્રભુ તું છે જગદીશ ઉજળી..૪ પ્રભુ નામ જપતા સવિ દુઃખ દૂર થાય. કન “કિત” તારી ગાતાં, સૌ ને સુખ થાય. સહુને સુખ થાય તારા ગુણો “હરિ' ગાય. ઉજળી..૫ રચના સમય - વિ. સં. ૨૦૫૧ વૈશાખ સુદમાં. સ્થળ : પેટલાદ નગર. Page #14 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુનું ગીત ) ક્ષત્રિય કુંડના રાજાના કુંવર (૨) (સ્થાઈ) પારણીયે પીઢતાને માતા મીઠા મધુર એવા ગીતો સુણાવતી ક્ષત્રિય કુંડના...૧ સુંદર કાયા એની કાંચન રંગની સુકોમલ કાયા એની દિશે રળિયામણી ક્ષત્રિય..૨ આંખો છે એની કરૂણા રસ ભીની હોઠે લાલ લાલ સંધ્યાની લાલી ક્ષત્રિય...૩ કાને છે કુંડળ હીરા માણેકના દર્શન કરીને સૌ આનંદ પામતા ક્ષત્રિયે..૪ Cછે જ વાતે માતા ત્રિશલાને પિતા સિદ્ધાર્થ રાજા. ત્રણ જગતમાં એના વાગે છે વાજા.. ક્ષત્રિય.૫ અરિહંત થઈ તમે સિદ્ધ પદ પામ્યા કનક “કિત થી આજ ““હરિ” પ્રત્યે ધ્યાયા. ક્ષત્રિય....૬ રચના સમય - વિ. સં.૨૦૫૧ વૈશાખ વદ-૧૩ તા. ૨૭-૫-૯૫ સ્થળ: પેટલાદ નગર. Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ તેરે ચરણો મેં આયા હું. (રાગ - આવો તો ખરી રે મોહન) આયા હું. આયા હું..પ્રભુ તેરે ચરણોમેં આયા હું(એ આંકણી) પ્રભુ સુનલે મેરી બાત, યહિ એક કામ હૈ, અબ મેરાજીવન બતાને આયા હું (૨) પ્રભુ તેરે..૧ જીવન દોરી દેને આજ, તુમ પાસ આયા હું, તેરા ચરણ કિંકર બન આયા હું (૨) પ્રભુ તેરે..૨ જબ તેરી હોવે મહેર, તબ હોવે લીલાલહેર : તેરી છત્ર છાયામેં અબ આયા હું (૨) પ્રભુ તેરે.૩ સત્યપુરી શ્રી પ્રભુવીર, તેરી આણ મેરે શીર મેરા કર્મ હટાને આયા હું (૨) પ્રભુ તેરે..૪ કનક ““કીર્તિ ગુરુ સેવા, માગુ સદા મુક્તિ મેવા, “હરિપ્રભ'' પ્રભુ ચરણે આયા હું (૨) પ્રભુ તેરે.૫ રચના સમય - વિ. સં.૨૦૫૧ ભાદરવા સુદ-૧૧ તા. ૫-૯-૯૫ મંગળવાર સ્થળ : મામાની પોળ, વડોદરા. Page #16 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન ગંગા વહાવે ગુરુવર| સિદ્ધિ પદને પામવાની ઈચ્છાવાળા જીવોએ જ્ઞાનતો અવશ્ય પ્રાપ્ત કરવું જ પડે તેના વિના મુક્તિ નથી, અને તે જ્ઞાન આપનાર સદ્ ગુરુ ભગવંત છે. જેમ ગ્રીષ્મઋતુમાં અરણ્યને વિષે પર્યટન કરી રહેલા અતિવૃષિત અને ક્ષધિત એવા માર્ગભૂલેલા મુસાફરને જો ક્યાંક જોડેના સ્થળમાં ફળાદિકથી જુમતા અને ગાઢ શીતળ ઘેરી છાયાવાળા વૃક્ષો તથા જોડે જ કલ કલ કરતી નદી વહેતી દેખાય તો કેટલો આનંદ થાય! તેમ ભવારણ્યને વિષે ભટકી રહેલા ભવ્યાત્માને સાચો રાહ બતાવનારા તથા જ્ઞાનગંગા વહાવી સંતોષ આપનારા ગુરુભગવંતનો ભેટો થયો હોય તો કેટલો આનંદ થાય! ખરેખર મારા જીવનમાં પણ એવું જ બન્યું છે. મારું સંસારીક જન્મસ્થલ ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર, ન કોઈ સાધુ ભગવંતોનો વિહાર, ન કોઈ જૈન ધર્મનું જાણકાર, એક પણ જૈનનું ઘર નહિ. એવા સ્થળમાં મારો જન્મ થયો. ત્યાં મને કોણ ઉગારનાર છતાં પણ મારા ઉપર કૃપા દ્રષ્ટિ રાખનારા અજ્ઞાનના અંધકારમાંથી ઉગારવાની ભાવનાવાળા ગુરુભગવંત હાડેચાનગરમાં મળી ગયા. એમના સાનિધ્યમાં | રહેવાનું મન થઈ ગયું. અને એમણે મને ભવતારક ભાગવતી દીક્ષા આપી. જયારે હું સંસારમાં હતો ત્યારે બધા કરતા ઠોઠ હતો. ભણવામાં બિલકુલ કાચો હતો પણ જેમ સૂર્યના કિરણ પડતા સૂર્યમુખી ખીલે તેમ ગુરુ કૃપાના કિરણો મારા પર પડતા મારું જીવન ખીલી ઉઠ્યું અને અનોખું પરિવર્તન આવ્યું. ગુરુમહારાજને ભણાવવાનો ઘણો જ શોખ છે, તેમણે શિબીરો કરીને તથા પાઠશાળાવિગેરેમાં બાળકો ઘણા તૈયાર કરેલ છે અને એમની પાસે ભણાવવાની ઘણી - સરસ ચાવીઓ છે કે કઠીન વિષય ને પણ સરળ બનાવી (સરળ રીતથી) તરત વિદ્યાર્થીના મગજમાં ઠસાવી દે અને તેમની પાસે વિદ્યાભ્યાસ કરવામાં વિદ્યાર્થીને ઘણોજ આનંદ થાય છે. જે વ્યક્તિને જ્ઞાનની પિપાસા હશે અને તે જો ગુરુ ભગવંત નો સંગ કરશે તે જરૂર જ્ઞાન પામ્યા વિના નહિ રહે. આ પુસ્તક પણ ગુરુ ભગવંતની કૃપાદ્રષ્ટિ નીચે તૈયાર થયું છે. એમાં ગુરુ મહારાજનો જ મોટો ઉપકાર છે. હું માત્ર કંઈ જ નથી. જે છે તે બધું ગુરુજીની કૃપા જ છે. કૃપાનિધિ ગુરુભગવંતનાં ચરણોમાં કોટી કોટી વંદન. આ પુસ્તક છપાવવામાં હ્રસ્વદીર્ધાદિ કોઈપણ પ્રકારનો મારો કે પ્રેસ દોષ રહી ગયો હોય તો મિચ્છામિ દુક્કડે માંગુ છું. આ પુસ્તક સહુકોઈવાંચે અને સમ્યગ્રજ્ઞાન પામેસિદ્ધિ પદને પામે એજ શુભેચ્છા. મુનિ હરિપ્રભ વિજ્ય. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૯ ક્રમ-અનુક્રમ છે પ્રથમ વિભાગ ૧. મંગલાચરણ, નવકારમંત્રનું વર્ણન, ચોવીસ ભગવાનના ભવ સાત. .... નરકે અજવાળાં, છપ્પન કુમારીકાઓ, ચોસઠ ઇન્દ્રો, ચોસઠ હજાર કળશોની નોંધ. સુદર્શન મેરૂનું વર્ણન, તીર્થકરોનું સ્વરૂપ, તીર્થકરોનું બળ, વર્ષીદાનની માહિતી, અઢાર દોષ, બારગુણ, સમવસરણની રચના, બાર પર્શદા, વાણીના પાંત્રીસ ગુણ, ચોત્રીસ અતીશયો વિગેરે. ૨. વીર પ્રભુનું ટૂંકું જીવન ચરિત્ર, તેમના કુટુંબી જનોનું આયુષ્ય, ચૌદ .... પૂર્વના નામ અને માપ, વિરપ્રભુના ૪૨ ચોમાસા, ઉપાસક રાજાઓ, પાટ પરંપરા, પ્રભુની ચારગતિઓ, પાંચ દિવ્યો, મહાવીર સ્વામીએ ભાખેલું ભવિષ્ય વિગેરે. ૩. નરકની નીચે શુ આવેલું છે? દશ વેદના, તીચ્છ લોકનું વર્ણન, દ્વીપ.... અને સમુદ્રના નામ, દેવલોકનું વર્ણન વિગેરે. ૪. બે વસ્તુથી ૧૦૦ વસ્તુ સુધીનું વર્ણન .................. બીજો વિભાગ.. ૧. આયુષ્ય દ્વારા વગેરે અનેક વસ્તુનું વર્ણન............. ૧૭૮ ત્રીજો વિભાગ...... .. ૧. ઉપધાનતપ વિધિ, સિધ્ધગિરિ તથા ૯૯ યાત્રા વિધિ ... ૨. યોગાસનો તથા તેના ફાયદા ૩. નવા જમાનાની નવી વ્યાખ્યા વિગેરે. . ૧૭૯ ૧૮૪ 赛乐赛赛赛赛勇露露 Page #18 -------------------------------------------------------------------------- ________________ ( ૬ | ૨૨૮ ૨૩૮ ............ . ૨૪૩ ............. ૨૪૮ ૨૫૧ ૨૫૩ •••••• ૨૫૮ ............. • ૨૬૨ .. ૨૬૪ ચોથો વિભાગ ૧. બે હજાર અને ૪ યુગ પ્રધાનોના નામ ... ૨. અઢીદ્વીપની ત્રણ ચોવીશી ... ૩. પંચ પરમેષ્ઠિનું વર્ણન.... ૪. સમકિતના ૬૭ બોલ, મહાવ્રતની ૨૫ ભાવના . ૫. અનાચારો . ૬. ચરણ તથા કરણ સીતરી, ગોચરીના ૪૭ દોષ................ ૭. અઢારહજાર સીલાંગ રથ...... .......... ૮. ૨૫ વિકારો . ૯. ૧૭૦ તીર્થકરોનોવિચાર............. ૧૦. એકહજાર ચોવીસ પ્રતિમા............ ૧૧. ત્રણસો તથા પાંચસો કલ્યાણકો, ૬૩ શલાકા પુરુષો . પાંચમો વિભાગ ૧. સંગીત ... ૨. પરચુરણ બાબતો .... ...... ૩. મંત્રનું વર્ણન ..................... ૪. શીલ્પ શાસ્ત્ર, વાસ્તુ વર્ણન ........... ૫ જ્યોતિષનું વર્ણન........... ૬. ૧૦૮ થી અબજ વસ્તુનું વર્ણન ................ ૭. પૂર્વ પ્લયોપમ, સાગરોપમ અવસર્પિણી, ઉત્સર્પિણી ................ સંખ્ય-અસંખ્ય-અનંત વસ્તુનું વર્ણન છઠ્ઠો વિભાગ..... ૮. નવસો દૃષ્ટાંતો, વ્યાખ્યાનને લાયક.... .....૨૬૫ •... ૨૭૫ ........ ૨૮૧ • ૨૬ • Go .૪૬૧ ................ .४८३ ...૪૮૫ 豪器勇赛勇幾幾步骤勇義勇 Page #19 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. પંન્યાસ પ્રવર ભાભરનગર- પ.પૂ. શાન્તમૂર્તિ ભાભરનગર ભૂષણ, શ્રીમાન ગુરૂદેવા ભૂષણ, શ્રીમાન ગુરૂદેવ રવ. શ્રીતિલક વિજયજી ગણીવર્ય ' સ્વ. શ્રીબુધ્ધિ વિજયજી મ.સા. જન્મ : વિ.સ. ૧૯૩૮ ભાભર. 'દિક્ષા : વિ.સં. ૧૯૬૭ ભાભર. પંન્યાસ : વિ.સં. ૧૯૮૮ રાધનપુર. સ્વર્ગવાસ : વિ.સં. ૧૯૯૮ પાટણ. જન્મ : વિ.સ. ૧૯૪૮ ભાભર. ' દિક્ષા વિ.. ૧૯૬૧ પાલીતાણા. ' સ્વર્ગવાસ : વિ.સં. ૨00૮ ભાભર. Page #20 --------------------------------------------------------------------------  Page #21 -------------------------------------------------------------------------- ________________ 88 કૃણા શાસ્ત્ર સંગ્રહ વિભાગ - ૧ મંગલાચરણ શ્રી નવકાર મંત્ર | નમો અરિહંતાણં || નમો સિધ્ધાણં | નમો આયરિયાણા નમો ઉવજઝાયાણા | નમો લોએ સવ્વસાહૂાર્ગ એસો પંચ નમુક્કારો સબપાવપણાસણો, | મંગલાણં ચ સવ્વસિં I પઢમં હવઈ મંગલ. મંગલ ભગવાન વીરો મંગલ ગૌતમઃ પ્રભુ મંગલ સ્તુલિભદ્રાઘા જૈનો ધર્મોસ્તુ મંગલમ્.....: (૧) નાભેયાઘા જિના:સર્વે ભરતાધાશ્ચક્રવર્તિન: કર્વન્ત મંગલ સર્વે, વિષ્ણવ પ્રતિવિષ્ણવ....... (૨) પુંડરીક ગૌતમાળા: પ્રમુખા ગણધારિણ: " શ્રત કેવલી નોડપિ, મંગલાય દિશસ્તુમ....... (૩) બ્રાહ્મી ચંદનબાલાઘા, મહા સત્યો મહત્તરો: અખંડ શીલ લીલાઢયા, કચ્છન્ત મમ મંગલમ્.... (૪) ચકેશ્વરી સિદ્ધાયિકા, મુખ્યાઃ શાસન દેવતા." સભ્ય દેવ્યો વિઘ્ન હરા, રચયંતુ જયશ્રિયં......... (૫) કપર્દિ માતંગ મુખ્યા, યક્ષા વિખ્યાત વિકમા: ' , જૈન વિઘ્નહરા નિત્ય, દેયા સુમંગલાની માતા (૬) , શ્રી. નવકાર મહામંત્રનું વર્ણ શ્રી નવકાર મંત્ર સર્વ મંત્રોમાં શિરોમણી છે તે નવકાર મંત્રનું ચિંતન કરવાથી સર્વ પ્રકારના ભય:વિધ્ધ કષ્ટ નરક વિગેરે ટળી જાય છે, સવાલાખ વિધિ પૂર્વક જાપ કરવાથી સિદ્ધ થાય છે, સિદ્ધ થયા પછી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. તે નવકારના એકજ અક્ષરનો કનકકુપા સંગ્રહ Page #22 -------------------------------------------------------------------------- ________________ ભાવપૂર્વક જાપ કરવાથી સાતસારોપમના પાપનો નાશ થાય છે. નવકારના એકજ પદનો જાપ કરવાથી) પચાસ સાગરોપમનું પાપ હણે છે. સંપૂર્ણ નવકારનો જાપ કરવાથી પાંચસો (૧૦) સાગરોપમના પાપનો નાશ થાય છે. ૮૦૮૦૮૮૦૮ નવકાર મંત્ર ગણનાર જીવ ચોક્કસ (અવશ્ય) મુકિત પદને પામે છે. તર્જની - આંગળી વડે નવકાર વાળી ગણનાર મુકિતપદને પામે છે. મધ્યમ - આંગળી વડે ગણનારને ધનની વૃધ્ધિ થાય છે. અનામિકા - આંગળી વડે ગણનારને સર્વ પ્રકારની શાંતિ મળે છે. કનિટા - આંગળી વડે ગણનાર શત્રુને વશ કરનાર બને છે. શ્રી નવકાર મહામંત્ર જૈન શાસનનો સાર છે. ૧૪ પૂર્વમાંથી ઉધ્ધરેલો છે. જેના મનમાં નવકાર મહામંત્રનું સ્મરણ થતું હોય તેને સંસાર કશું જ કરી શકે નહી. નવકાર મહામંત્રને યાદ કરવાથી પાણી અટકી જાય છે, અગ્નિ શાંત પડી જાય છે, શત્રુઓ નમી જાય છે. ચોરોનો ઉપદ્રવ મટી જાય છે, સર્વ રોગો નાશ થઈ જાય છે, સર્વ ઘોર ઊપસર્ગો વિગેરે દુષ્ટ તત્વોનો નાશ થઈ જાય છે. નવકાર મંત્ર દુ:ખને હરે છે, સુખને કરે છે, જશનો જન્મ આપે છે. ભવ સમુદ્રનું શોષણ કરે છે. આ લોકને પરલોકમાં નવકાર સુખનું મૂળ છે નવકારથી બીજો કોઈ મંત્ર ત્રણ લોકમાં ચડીયાતો નથી, તેથી રોજ પરમ ભકિતથી નવકાર મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ. અહો-આ જગતમાં નવકાર મહામંત્ર કેટલો ઉદાર છે ! કે પોતાની પાસે એક સંપદા છે જ્યારે સજજનોને અનંત સંપદા આપે છે. માટે બેસતાં-ઉઠતાં-ખાતાં-પીતાં-હરતાંફરતાં સર્વ કાળમાં નવકાર મહામંત્રનું અવશ્ય સ્મરણ કરવું જોઈએ. મરતી વખતે નવકાર યાદ આવે તો મોક્ષ મળે છે. મોક્ષ ચુકી જાય તો વૈમાનિક દેવ થાય છે. નવકાર થી સુખી થનાર જીવોના નામ-મયણા, શ્રીપાળ, શ્રીમતી, શીવકુમાર, પીંગલ અને હુડક ચોર, સમળી, અમરકુમાર, સર્પ, વિગેરે અનેક જીવો સુખ પામ્યા છે. તીર્થંકરોના વર્ણન સાથે મહાવીર સ્વામીનું ટુંક જીવન ચરિત્ર, ચોવીસ તીર્થકરોના ભવની સંખ્યા તથા નામ. ૧. ઋષભદેવના ૧૩ ભવ ૧. ધના સાર્થવાહનો ૨. દેવકુયુગલીયા કનકકુપા સંગ્રહ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૩. સૌધર્મદેવ ૪. મહાબલ રાજા ૫. ઈશાન દેવલોક ૬. મહાવિદેહે વજજંઘ રાજા ૭. ઉત્તરકુર યુગલીયા ૮. સૌધર્મ દેવલોકે ૯. કેશવરાજા ૧૦. બારમા દેવલોકે દેવ ૧૧. મહાવિદેહે ચકી ૧૨. સવાર્થ સિધ્ધ દેવ ૧૩. રૂષભ દેવ ભગવાન ૨. અજિતનાથના ત્રાગ ભવ ૧. વીમલવાહન રાજા ૨. સર્વાર્થસિધ્ધ દેવ ૩. અજિતનાથ ભગવાન ૩. સંભવનાથના ત્રાણ ભવ ૧. વિપુલવાહન રાજા ૨. સર્વાર્થસિધ્ધ દેવ ૩. સંભવનાથ ભગવાન. ૪. અભિનંદનના ત્રાણ ભવ ૧. મહાબલ રાજા ૨. વિજય દેવ ૩. અભિનંદન સ્વામી. ૫. સુમતિનાથના ત્રણ ભવ ૧. પુરૂષસિંહ રાજા ૨. વિજયતે દેવ ૩. સુમતિનાથ. ૬. પદ્મપ્રભુના ત્રણ ભવ ૧. અપરાજીત રાજા ૨. આઠમી રૈવેયકે દેવ ૩. પદ્મપ્રભ સ્વામી ભગવાન ૭. સુપાર્શ્વનાથના ત્રણ ભવ ૧. નંદીષણ ૨. મધ્યમ ગ્રેવયકમાં દેવ ૩. સુપાર્શ્વનાથ. ૮. ચંદ્રપ્રભના ત્રણ ભવ ૧. મહાપદ્મ રાજા ૨. વિજયે દેવ ૩. ચંદ્રપ્રભસ્વામી (મતાંતરે સાત ભવ - ધર્મરાજા, સૌધર્મદિવ, અજીતદેવચક્રિ ૧૨મો દેવલોક) કનકકૃપા સંગ્રહ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૯. સુવિધિ નાથના ત્રણ ભવ ૧. પદ્મ રાજા ૧૦. શીતળનાથના ત્રણ ભવ ૧. પદ્મોત્તર રાજા ૧૧ શ્રેયાંસનાથના ત્રણ ભવ ૧. નલગુપ્ત રાજા વિમળનાથના ૧૩. ૧. પદ્મસેન રાજા ૧૨. વાસુપૂજયના ત્રણ ભવ ૧. પદ્મોત્તર રાજા ૩. વિમળનાથ ભગવાન. ૨. વિજય દેવ ૧૬. શાંતિનાથના બાર ભવ ૧. શ્રીષેણ રાજા ૩. સૌધર્મેદવ ૫. પ્રાણતે દેવ ૭. અચ્યુતે દેવ ૯. ત્રૈવેયકે દેવ ૧૧. સર્વાર્થસિધ્ધ દેવ ૨. પ્રાણત દેવલોકે દેવ ત્રણ ભવ ૧૭. કુંથુનાથના ત્રણ ભવ ૧. સિંહવાહન રાજા ૨. સુક્રે દેવ ૧૪. અનંતનાથના ત્રણ ભવ ૧. પદ્મધર રાજા ૧૫. ધર્મનાથના ત્રણ ભવ ૧. દઢરથ રાજા ૧૮ અરનાથના ત્રણ ભવ ૧. ધનમતિ ૨. પ્રાણતે દેવ ૨. પ્રાણતે દેવ ૨. વિજયેદેવ ૩. સુવિધિનાથ. ૩. શીતળનાથ. ૩. શ્રેયાંસનાથ. ૨. સર્વાર્થસિધ્ધે દેવ થયા ૩. વાસુપૂજ્ય. ૨. સહસ્ત્રારે દેવ ૩. અનંતનાથ. ૩. ધર્મનાથ. ૨. યુગલીયા ૪. અશ્વસેન વિધાધર ૬. મહાવિદેહે (બળભદ્ર) ૮. વજ્રયુધ ચક્રી ૧૦. મેઘરથ રાજા ૧૨. શાંતિનાથ ભગવાન. ૩. કુંથુનાથ ભગવાન ૨. સર્વાર્થ સિધ્ધવિમાન(મતાન્તરે નવમી ત્રૈવેયક) કનકકૃપા સંગ્રહ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૩. અરનાથ ભગવાન. ૧૯. મલ્લિનાથના ત્રણ ભવ ૧. મહાબળ રાજા ૨. વિજયતે દેવ ૩. મલ્લિનાથ. ૨૦. મુનિસુવ્રતના ત્રણ ભવ ૧. સુરવિણ રાજા ૨. પ્રાણતે દેવ(મતાન્તરે અપરાજીત) ૩. મુનિસુવ્રત(મતાન્તરે ૯ ભવ). ૨૧. નમિનાથના ત્રણ ભવ ૧. સિધ્ધારથ રાજા ૨. અપરાજીતવિમાન(મતાન્તરે પ્રાણત) ૩. નમિનાથ ભગવાન. ૨૨. નેમિનાથના નવ ભવ ૧. ધનરાજા ૨. સૌધર્મ દેવલોકે ૩. ચિત્રગતિ વિદ્યાધર ૪. મહેન્દ્ર દેવલોકે ૫. અપરાજીત રાજા ૬. આરણ દેવલોક ૭. શંખરાજા ૮. અપરાજીત વિમાને દેવ ૯. નેમિનાથ ભગવાન. ૨૩. પાર્શ્વનાથના દસ ભવ ૧. મરૂભૂતિ ૨. હરિ ૩. સહસ્ત્રાર દેવલોકે ૪. કરણવેગ વિદ્યાધર ૫. અચુત દેવલોકે ૬. વજનાભ રાજા ૭. મધ્યમ રૈવેયકે ૮. સુવર્ણબાહુ રાજા ૯. પ્રાણત દેવલોકે ૧૦. પાર્શ્વનાથ ભગવાન. ૨૪. મહાવીર સ્વામીના ૨૭ ભવ ૧. વિદેહે નયસાર - ૨. સૌધર્મદેવલોકે દેવ ૩. ભરતનો પુત્ર મરિચી ૪. પાંચમા દેવલોકે દેવ ૫. કૌશિક બ્રાહ્મણ ૬. સૌધર્મ દેવ ૭. પુષ્પ મિત્ર પુરોહિત ૮. સૌધર્મ દેવલોકે ૯. અગ્નિદ્યોત બ્રાહ્મણ ૧૦. ઈશાન દેવલોકે ૧૧. અગ્નિભૂતિ બ્રાહ્મણ ૧૨. સનતકુમારદેવ ૧૩. ભારદ્વાજ બ્રાહ્મણ - - - - - -૧૪ ચોથો દેવલોક ૧૫. સ્થાવર બ્રાહ્મણ ૧૬. બ્રહ્મ દેવલોકે કનકકૃપા સંગ્રહ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૭. વિશ્વભૂતિ રાજા ૧૮. સાતમો દેવલોક ૧૯. ત્રિપૃષ્ટ વાસુદેવ ૨૦. સાતમી નરકે ૨૧. સિંહ ૨૨, વિમલરાજકુમાર નારકી તથા તીર્થંચનું ભવ ભ્રમણ ૨૩. વિદેહે પ્રિય મિત્ર ચક્રવર્તી ૨૪. મહાશુક દેવ ૨૫. નંદન રાજકુંવર ૨૬. પ્રાણત દેવલોક પુષ્પોત્તર વિમાન ૨૭. મહાવીર સ્વામી. (ગિરનારના મહાત્મ માંથી તીર્થકરનો જીવ નરક કે દેવલોકમાંથી નીકળીને તીર્થકર થાય છે, તેમાં દેવલોકમાંથી વૈમાનીક કોઈ પણ દેવમાંથી થઈ શકે છે. નરકમાંથી પ્રથમની ત્રણ નરક માંથી જ થઈ શકે છે. પરંતુ મનુષ્ય કે તીર્થંચમાંથી નીકળેલા થતા નથી. હવે તીર્થકરનો જીવ દેવ કે નારકી માંથી જયારે આવીને માતાની કુક્ષીમાં આવે ત્યારે માતાને ૧૪ મહા સ્વપ્ન આવે છે તે ચૌદ સ્વપ્ન આ પ્રમાણે 1. હાથી ૨. વૃષભ ૩. કેશરી સિંહ ૪. લક્ષ્મી દેવી ૫. પુષ્પની માળા ૬. ચંદ્ર ૭. સૂર્ય ૮. ધ્વજ ૯. પૂર્ણ કળશ ૧૦. પસરોવર ૧૧. ક્ષીર સમુદ્ર ૧૨. દેવવિમાન ૧૩. રત્નનો રાશિ ૧૪.નિધૂમ અગ્નિ. તીર્થકર જયારે જન્મે ત્યારે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિજ્ઞાન આ ત્રણ જ્ઞાન સહિત જન્મે છે જયારે જન્મે છે ત્યારે સાતે નરકે અજવાળા થાય છે. તે આ પ્રમાણે. સાતે નરકના અજવાળા. ૧. ભગવાન જન્મતી વખતે પહેલી નજરમાં સૂર્ય જેવું અજવાળું થાય. ૨. બીજી નરકની અંદર વાદળાંથી છવાયેલા સૂર્ય જેવું અજવાળું થાય. ૩. ત્રીજી નરકની અંદર ચંદ્ર જેવું અજવાળું થાય છે. ૪. ચોથી નરકની અંદર વાદળાથી છવાયેલા ચંદ્ર જેવું અજવાળું થાય છે. ૫. પાંચમી નરકની અંદર ગ્રહ જેવું અજવાળું થાય છે. . ૬. છઠી નરકની અંદર નક્ષત્ર જેવું અજવાળું થાય છે. ૭. સાતમી નરકની અંદર તારા જેવું અજવાળું થાય છે. પ્રભુના જન્મ વખતે સુતિકા કર્મ કરવા માટે (૫૬) દિક્ કુમારીકાઓ આવે છે તેના નામ આ પ્રમાણે. કનકથા સંગ્રહ Page #27 -------------------------------------------------------------------------- ________________ છપ્પન દિક્ કુમારીકાઓના નામ. ૩. સુભોગા ૬. વત્સમિત્રા ૯. મેથંકરા ૧. ભોગંકરા ૪. ભોગમાલિની ૭. પુષ્પમાલા ૧૦. મેઘવતી ૧૩. તોયધરા ૧૬. બલાહકા ૧૯. આનન્દા ૨૨. વૈજયન્તી ૨૫. સમાહારા ૨૮. યશોધરા ૩૧. ચિત્રગુપ્તા ૩૪. સુરાદેવી ૩૭. એક નાશા ૪૦. શીતા ૪૩. પુંડરીકા ૪૬. સર્વપ્રભા ૪૯. ચિત્રા પર. વસુદામિની ૧. ચમરેન્દ્ર ૪. ભુતાનન્દ ૭. વેણુદેવ ૨. ભોગવતી ૫. સુવત્સા ૮. અનિન્દિતા ૧૧. સુમેઘા ૧૪. વિચિત્રા કનકકૃપા સંગ્રહ ૧૭. નન્દા ૨૦. નન્દિ વર્ષના ૨૩. જયન્તી ૨૬. સુપ્રદત્તા ૨૯. લક્ષ્મીવતી વસુધરા ૩૨. ૩૫. પૃથ્વી ૩૮. નમિકા ૪૧. અલંબુસા ૪૪. વરુણી ૪૭. શ્રી ૫૦. ચિત્ર કનકા મેઘમાલિની ૧૨. ૧૫. વારિષેણા ૧૮. ઉતરાનન્દા ૨૧. વિજયા ૨૪. અપરાજિતા ૨૭. સુપ્રબુધ્ધા ૩૦. શેષવતી ૩૩. ઈલાદેવી ૩૬. પદ્માવતી ૫૩. રુપા ૫૫. સુરુપા ૫૬. રુપકાવતી. આ છપ્પન દિકકુમારીકાઓ ગયા પછી પ્રભુનો જન્માભિષેક કરવામાટે ચૌસઠ ઈન્દ્રો આવે છે. તે ઈન્દ્રોના નામ આ પ્રમાણે ચોસઠ ઈન્ક્રોના નામ ૨. બલીન્દ્ર ૫. હરિકાન્ત ૮ વેધર ૩૯. ભદ્રા ૪૨. મિતકેશી ૪૫. હાસા ૪૮. હી ૫૧. શહેરા ૫૪. રુપાસિકા ૩. ધરણેન્દ્ર ૬. હરિતાર ૯. અગ્નિશિમ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૦. અગ્નિમાલવ ૧૩. સુઘોષ ૧૬. જલપુંજ ૧૯. અમિત ૨૨. મહાકાળ ૨૫. પૂર્ણભદ્ર ૨૮. મહાભીમ ૩૧. સત્ પુરૂષ ૧૧. વેલંબ ૧૪. મહાઘોષ ૧૭. પૂર્ણ ૨૦. અમિતવાહન ૨૩. સુરૂપ ૨૬. મણીભદ્ર ૨૯. કિન્નર ૩૨. મહાપુરૂષ ૩૫. ગીતતિ ૧૨. ભંજન ૧૫. જલકાંત ૧૮. અવારિષ્ટ ૩૮. સમાનક ૪૧. રિષ ૪૪. મહેશ્વર ૪૭. હાસ ૫૦. મહાશ્વેત ૫૩. સૂર્ય ૫૬. ઈશાનેન્દ્ર ૫૯. બ્રાહ્મેન્દ્ર ૬૨. સહસ્ત્રેન્દ્ર ૨૧. કાળ ૨૪. પ્રતિરૂપ ૨૭. ભીમ ૩૦. કિંપુરૂષ ૩૩. અનિકાય ૩૬. ગીતયશ ૩૯. ધાતા ૪૨. રૂષિદત્ત ૪૫. સુવત્સ ૪૮. હાસરિત ૫૧. પક ૫૪. ચંદ્ર ૫૭. સનતેન્દ્ર ૬૦. લાતકેન્દ્ર ૬૩. પ્રાણતેન્દ્ર ૩૪. મહાકાય ૩૭. સનિહિત ૪૦. વિધાતા ૪૩. ઇશ્વર ૪૬. વિશાલ ૪૯. શ્વેત પર. પવકપતિ ૫૫. સૌધર્મેન્દ્ર ૫૮. માહેન્દ્ર ૬૧. શુક્રેન્દ્ર ૬૪. અચ્યુતેન્દ્ર ૬૪૦૦૦ કળશોની નોધ : ૨. ૮૦૦૦ કળશ રૂપારત્નના, ૪. ૮૦૦૦ કળશ સોનારૂપા રત્નના, ૧. ૮૦૦૦ કળશ રત્નના, ૩. ૮૦૦૦ કળશ સોનારૂપાના, ૫. ૮૦૦૦ કળશ સુવર્ણ રજતના, ૭. ૮૦૦૦ કળશ રૂપાના, ૬. ૮૦૦૦ કળશ સોનાના, ૮. ૮૦૦૦ કળશ માટીના દરેક કળશ ૨૫ યોજન ઉંચા, ૧૨ યોજન પહોળા, ૧ યોજનના નાળચાવાળા હોય છે. ૨૫૦ અભિષેકના સર્વે દેવતાના કળશની કુલ સંખ્યા ૧૬૦૦૦૦૦૦ કળશ નો અભિષેક થાય છે. કનકકૃપા સંગ્રહ Page #29 -------------------------------------------------------------------------- ________________ જંબદ્વીપ સુદર્શન નામે મેરૂનું વર્ણન જે મેરૂ ઉપર ૬૪ ઈન્દ્રો ભગવાનનો જન્માભિષેક કરે છે. તે મેરૂ પર્વત ૧ લાખ યોજનનો છે. ૧૦0 યોજન જમીનમાં છે, ત્યાં મૂળમાં ૧૦૮૯૧ યોજન પહોળો છે, ત્યાં તેની પરિધી ૩૧૯૧૦ યોજન છે. સંભૂતળાયે (ભદ્રશાળવન) ત્યાં ૧૯૦યોજન પહોળાઈ છે, ત્યાં તેની પરિધી ૩૧૬૨૩યોજન છે. પૂર્વેનું તથા પશ્ચિમનું ભદ્રશાળ વન ૨૨૦૦૦-૨૨૮૦ અને ઉત્તર-દક્ષિણનું ૨૫૦૨૫૦ યોજન વિસ્તાર છે. આ ભદ્રશાળ વનથી ૫૦૦ યોજન ઉચે નંદનવન છે, ત્યાં મેરૂની પહોળાઈ ૯૯૫૪ યોજન અને પરિધિ ૩૧૪૭૯ યોજન છે. નંદન=વનના મૂળમાં મેરૂની પહોળાઈ ૮૯૫૪ યોજન અને પરિધિ ૨૮૩૧૬ યોજનની છે. આ નંદનવન મેરૂની આસપાસ ગોળ ચકાવે ૫00 યોજન છે. નંદનવનથી૬૨૫૦૦ યોજન ઉચે સોમનસ વન છે, ત્યાં મેરૂની પહોળાઈ ૪૨૭૨ યોજન છે, અને પરિધિ ૧૩૫૧૧ યોજન છે, સોમનસ વનના મૂળમાં મેરૂની પહોળાઈ ૩૨૭૨ યોજન છે, અને પરિધિ ૧૦૩૪૯ યોજન છે. આ સોમનસ વનમાં મેરૂની આસપાસ ગોળ ચકાવે ૫૦૦ યોજન છે. સોમનસ વનથી ૩૬૦00 યોજન ઉચે પાંડુક વન છે, ત્યાં મેરૂની પહોળાઈ ૧૦૦૦ યોજન અને પરિધિ ૩૩૧૬ યોજન ઝાઝી છે. આ પાંડુક વનના મૂળમાં (વચ્ચે)૪૦ યોજન ઉચે ચૂલિકા છે, ત્યાં તે મૂળમાં ૧૨ યોજન પહોળી છે, અને તેની પરિધિ ૩૭ યોજન છે, વચમાં ૮ યોજન પહોળી છે, છેક ઉપર બાર યોજન પરિધિ છે, ચાર દિશામાં ચાર સિધ્ધાયતન ને વિદિશી માં ચાર ચાર વાવ્ય છે. તે ચુલિકા ઉપર-એક સિધ્ધ ભગવાનનું દેરૂં , તે એક ગાઉ લાંબુ અને અધ ગાઉ પહોળું છે ને ૧૪૪૦ ધનુષ્ય ઉચુ છે. પાંડુક વન ચુલિકાને ગોળ ચકાવે વિંટાયેલું ૪૯૪ યોજન છે. પાંડુક વનની બહાર ચાર દિશાએ દરેક અર્ધ ચંદ્રકારે અણ સુવર્ણમય ચાર શિલાઓ છે, ત્યાં પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહ તથા ભરત અને ઐરાવત ક્ષેત્રના તીર્થકરોનો જન્માભિષેક કરાવાય છે. તે આ પ્રમાણે. પૂર્વ દિશામાં - પાંડુક શિલા છે, તેના ઉપર ઉત્તર અને દક્ષિણ એક એક સિંહાસન છે, ઉત્તરના સિંહાસને તે વિદેહમાં ઉત્પન થતા અને દક્ષિણના સિંહાસને તે વિદેહમાં ઉત્પન્ન થતા તીર્થકરોનો જન્માભિષેક થાય છે. પશ્ચિમ દિશામાં રક્ત શિલા છે, તેના ઉપર ઉત્તર અને દક્ષિણે એક એક સિંહાસન છે, તે ઉત્તરના સિંહાસને વિદેહમાં ઉત્પન થતા અને કનકકૃપા સંગ્રહ Page #30 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણના સિંહાસને તે વિદેહમાં ઉત્પન થતા તીર્થકરોનો જન્માભિષેક થાય છે. ઉત્તર દિશામાં - રક્તબલ શિલા છે. તેના ઉપર એક સિંહાસન છે, તેના ઉપર ઐરાવત ક્ષેત્રમાં ઉત્પન્ન થતા તીર્થકરોનો જન્માભિષેક થાય છે. દક્ષિણ દિશામાં - પાંડુક કંબલ શિલા છે. તેના ઉપર એક સિંહાસન છે, તેના ઉપર ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થતા તીર્થકરોનો જન્માભિષેક થાય છે. એ ચાર શિલાઓ ઉપર જે સિંહાસનો કહ્યા તે દરેક સિંહાસન ૫૦૦ ધનુષ લાંબા અને ૨૫૦ ધનુષ પહોળાં તેમજ ચાર ધનુષ ઉચાં રત્નમય છે. મેરૂના જે ચાર વન કહ્યા તે દરેક દિશાએ સિધ્ધભગવાનનાં ચાર દેરાં છે અને દરેકની વિદિશીમાં ચાર ચાર વાવ્યો છે. તે ચાર વાવ્યો વચ્ચે પ્રાસાદાવતંસક છે, ભદ્રશાળવને ૮ દિશી હસ્તિકૂટ છે અને પાંડુંક વને ચાર અભિષેક શિલા છે. તે મેરૂ શાનો છે? તે મેરૂ માટી પથ્થરા વજરત્ન અને કાંકરાનો જમીનમાં છે. ત્યાંથી નંદનવન સુધી સ્ફટીકને એકરત્નો છે. ત્યાંથી સોમનસ વન સુધી સોના તથા રૂપાનો છે. ત્યાંથી પાંડુક વન સુધી લાલ સોનાનો છે. બીપરમાભાછું સ્વરૂપ કેવું હોય ? કોઈ પણ તીર્થકરને સ્વરૂપ તથા બળ અનંતગણું હોય છે. તો તેમનું સ્વરૂપ તથા બળ આપણે જોઈ લઈએ. ૧. સામાન્ય રાજાથી અધિક રૂપ મંડલીક રાજામાં હોય છે, ૨. તેનાથી અધિક રૂપ બળદેવમાં હોય છે, ૩. તેનાથી અધિક રૂપ વાસુદેવમાં હોય છે, ૪. તેનાથી અધિક રૂપ ચકવર્તીમાં હોય છે, ૫. તેનાથી અધિક રૂપ વ્યતરમાં હોય છે, ૬. તેનાથી અધિક રૂપ ભવનપતિમાં હોય છે, ૭. તેનાથી અધિક રૂપ જ્યોતિષીમાં હોય છે, ૮. તેનાથી અધિક રૂપ ૧ લા વૈમાનિકમાં હોય છે. અનુક્રમે ૧૨ વૈમાનિક જાણવા. પહેલો, બીજો, ત્રીજે, આ રીતે ૧૨ વૈમાનિકથી અધિક રૂપ નવરૈવેયકમાં હોય છે, તેનાથી અધિક રૂપ પાંચ અનુત્તરમાં હોય છે, તેનાથી અધિક રૂપ આહારક શરીરમાં હોય છે, તેનાથી અધિક રૂપ એક ગણધરનું હોય છે, એવા ૧૦ કનકકુપા સંગ્રહ Page #31 -------------------------------------------------------------------------- ________________ અનંતા ગણધરોનું રૂપ ૧ તીર્થંકર પરમાત્મામાં હોય છે. વીશેનું બળ ૧. ૧૨ યોધ્ધાનું બળ એક આખલામાં હોય છે, ૨. ૧૦ આખલાનું બળ એક ઘોડામાં હોય છે, ૩. ૧૨ ઘોડાનું બળ એક પાડામાં હોય છે, ૪. ૫૦ પાડાનું બળ એક હાથમાં હોય છે, ૫. ૫૦ હાથીનું બળ એક સિંહમાં હોય છે, ૬. ૨૦૦૦ સિંહનું બળ એક અષ્ટાપદમાં હોય છે, ૭. ૧૦ લાખ અષ્ટાપદનું બળ એક બળદેવમાં હોય છે, ૮. ૨ બળદેવનું બળ એક વાસુદેવમાં હોય છે, ૯. ૨ વાસુદેવનું બળ એક ચકવમાં હોય છે, ૧૦. ૧ લાખ ચક્રવર્તીનું બળ એક નાગેન્દ્રમાં હોય છે, ૧૧. ૧ કોડ નાગેન્દ્રનું બળ એક ઈન્દ્રમાં હોય છે, આવા અનંતા ઈન્દ્રોનું બળ જિનેશ્વરની એક ટચલી આંગળીમાં હોય છે. વર્ષાાિળની માહીતિ જ્યારે તીર્થંકર પરમાત્માને દીક્ષા લેવાનો એક વર્ષ બાકી હોય ત્યારે નવ લોકાંતીક દેવો પ્રભુને વર્ષીદાનની વિનંતિ કરે છે, અને વંદન કરી વિનય પૂર્વક કહે છે કે આપ દીક્ષા લઈ તીર્થપ્રવર્તાવો અને સર્વ જગતના જીવોનો ઉધ્ધાર કરો, એમ વિનવતા તે નવ લોકાંતીક દેવોના નામ ૧. સારસ્વર ૨. આદિત્ય ૩. વહ્નિ ૪. અરૂણ ૫. ગઈતોય . ૬. તૃષિત ૭. અવ્યાબાધ ૮. મુર્ત ૯. અરિષ્ટ તેમનું સ્થળ - આ દેવો પાંચમા દેવલોકના છે ઉત્તરને પૂર્વ વચ્ચે અરિષ્ટ નામે ત્રીજા પાથડામાં કૃષગરાજીમાં (તેમનું રહેવાનું સ્થાન) રહે છે. તેમનું આયુષ્ય આઠ સાગરોપમનું છે. તીર્થકરના વર્ષીદાનનું પ્રમાણ: એક દિવસમાં ૧ કોડ આઠ લાખ સોનૈયાનું દાન આપે છે. આ રીતે એક વર્ષ સુધી કનકકુપા સંગ્રહ Page #32 -------------------------------------------------------------------------- ________________ દાન ચાલુ રાખે. આમ એક વર્ષમાં ત્રણ અબજ, અઠ્યાસી કોડ અને એશી લાખ સોનૈયાનું દાન આપે. બસોને પચ્ચીસ ગાડાં સુવર્ણ એક દિવસનું થયું. એક વર્ષના દિવસ ૩૬૦ થાય તેને ૨૨૫ ગુણતાં ૮૧૦૦૦ ગાડા સુવર્ણ તીર્થકર એક વર્ષમાં દાન આપે. તે ગાડાં તે તે જિનવરના સમયમાં જાણવાં. તીર્થકરના દાનનો પ્રભાવ એવો છે કે બાર વર્ષ સુધી છે ખંડમાં શાંતિ રહે ને કલહ ન રહે. ભંડારમાં મુકે તો બાર વર્ષ સુધી ખુટે નહિ. રોગીનો રોગ જાય, નવિન રોગ થાય નહિ. મંદબુધ્ધિવાળાને દેવતા સદશ બુધ્ધિ થાય વિગેરે અપૂર્વ પ્રભાવ હોય છે. વીર્યગ જjભકદેવો તીર્થકરને દાન દેવા અવસરે જમીનમાં દાટેલું નિવાસી વિગેરે ઘણી જાતનું દ્રવ્ય પુરૂં કરે, તેવો તેમનો આચાર છે. તેમના નામ :૧. અન્ન જjભક ૨. પાન જjભક ૩. વસ્ત્ર જjભક ૪. લેણ જjભક ૫. પુષ્પ જjભક ૬. ફળ જjભક ૭. પુષ્પફળ જjભક ૮. શયન જભક ૯. વિધા જjભક ૧૦. અવિયત જjભક તેમનું સ્થાન : (૭૭૦) શતસિતેર વૈતાઢ્યોમાં કંચનગિરિ ચિત્ર વિચિત્ર જમક સમક નામના પર્વતોમાં રહે છે. તેમનો આચાર: ઘણા સમયથી ધણી વગરનું પડેલું (દટાયેલું) ધન તીર્થકરના વર્ષીદાન વખતે મેળવી લાવવાનો તીર્થંગજjભક દેવોનો આચાર છે. વર્ષાદાનના અતિશયો ૧. સૌધર્મેન્દ્ર પ્રભુના હાથમાં શક્તિ મુકે જેથી પ્રભુ દાન દેતા થાકે નહિ જિનેશ્વરને તો અનંત શક્તિ હોય છે, પરંતુ દેવો પોત પોતાનો આચાર સાચવે છે. ૨. ઈશાનેન્દ્ર - રત્ન જડીત છડી લઈને ઉભો રહે, અને યાચકના ભાગ્ય પ્રમાણે, યાચક પાસે મંગાવે. ૩. ચમરેન્દ્ર, બલીન્દ્ર - પ્રભુની મુઠીમાં ઓછું કે વધારે હોય તો યાચકના ભાગ્ય - ૧૨ કનકકૃપા સંગ્રહ Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે વધ ઘટ કરે છે. ૪. ભવનપતિ (ઉપાડી) લાવે છે. ૫. વ્યંતર - ભરત ક્ષેત્રના માણસોને પોત પોતાના સ્થાને પાછા મુકી આવે છે. ૬. જ્યોતિષી - તીર્થંકરના વર્ષીદાન વખતે વિદ્યાધરો તથા મનુષ્યોને ખબર આપે છે. M ભરતક્ષેત્રના માણસોને ભગવાન વર્ષીદાન આપતા હોય ત્યાં મુકી જ્યારે પ્રભુ દીક્ષા લે ત્યારે પ્રભુને મન: પર્યવજ્ઞાન થાય છે. ભગવાન પંચ મુષ્ટિ લોચ કરીને છદ્મસ્થ કાળ પૂર્ણ કરે પછી સર્વ કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામે છે, ત્યારે તીર્થંકર કેવળ જ્ઞાન સહિત થાય છે. અને અઢાર દોષ રહિત હોય છે તે અઢાર દોષના નામ: અઢાર દોષના નામ લાભાન્તરાય વીર્યાન્તરાય અરિત કનકકૃપા સંગ્રહ ૧. દાનાન્તરાય ૪. ઉપભોગાન્તરાય ૫. હાસ્ય ૭. રિત ૮. ભય ૧૦. શોક ૧૧. ૧૨. કામ ૧૩. મિથ્યાત્વ ૧૪. ૧૫. નિદ્રા ૧૬. અવિરતિ ૧૭. રાગ ૧૮. દ્વેષ આ અઢાર દોષ રહિત અને બાર ગુણ સંપન્ન તીર્થંકરો હોય છે તે બાર ગુણના નામ જિનેશ્વરના બાર ગુણ ૨. સુરપુષ્પવૃષ્ટિ ૫. આસન જુગુપ્સા અજ્ઞાન 3. ૬. ''. ભોગાન્તરાય ૧. અશોકવૃક્ષ ૪. ચામર ૭. દુંદુભિ ૮. છત્ર ૧૦. જ્ઞાનાતિશય ૧૧. પૂજાતિશય ૧૨. વચનાતિશય ભગવાનને કેવળજ્ઞાન થયા પછી દેવો સમવસરણની રચના કરે છે, ક્યા દેવની કરેલી રચના કેટલો કાળ ટકે છે, તે આ પ્રમાણે ૩. દિવ્યધ્વનિ ૬. ભામંડલ ૯. અપાયાપગમાતિશય ૧૩ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૧. ૨. 3. ૪. ૫. બ્રાહ્મેન્દ્રદેવે કરેલ સમવસરણ ૪ માસ રહે છે. ૬. અચ્યુતેન્દ્રદેવે કરેલ સમવસરણ ૧૦ દિવસ રહે છે. જ્યોતિષ ઈન્દ્રે કરેલ સમવસરણ ૧૫ દિવસ રહે છે. ૭. જ્યારે ભગવાન દેશના આપે ત્યારે વાણી સાંભળવા માટે આવનાર દેવ, નર, નારી, વિગેરેની ૧૨ પર્ષદા આ પ્રમાણે ૧. ૨. 3. ૪. ૫. ૬. ૭. ૮. ૧૦. ૧૧. ૧૨. સમવસરણની રચના સૌધર્મ ઈન્દ્રે કરેલ સમવસરણ ૮ દિવસ રહે છે. ઈશાન ઈન્દ્રે કરેલ સમવસરણ ૧૫ દિવસ રહે છે. સનતકુમાર ઈન્દ્રે કરેલ સમવસરણ ૧ માસ રહે છે. માહેન્દ્રદેવે કરેલ સમવસરણ ૨ માસ રહે છે. ૧. ૨. બાર વર્ષઠા અગ્નિદિશામાં સાધુ બેસે છે.(ધર્ અગ્નિદિશામાં વૈમાનિક દેવી બેસે છે. અગ્નિદિશામાં સાધ્વી બેસે છે. ઈશાન દિશામાં વૈમાનિક દેવો બેસે છે. ઈશાન દિશામાં પુરૂષો બેસે છે. ઈશાન દિશામાં સ્ત્રીઓ બેસે છે. વાયવ્ય દિશામાં ભવનપતિદેવી બેસે છે. વાયવ્ય દિશામાં જ્યોતિષી દેવી બેસે છે. વાયવ્ય દિશામાં વ્યંતર દેવી બેસે છે. નૈઋત્ય દિશામાં ભવનપતિ દેવ બેસે છે. નૈઋત્ય દિશામાં જ્યોતિષી દેવ બેસે છે. નૈઋત્ય દિશામાં વ્યંતર દેવ બેસે છે. ઘાણીના૩૫ ગુણ અક્ષર આદિનાં સંસ્કાર વાળી. ઉંચા સ્વરે બોલાતી કનકકૃપા સંગ્રહ Page #35 -------------------------------------------------------------------------- ________________ નું = = - 8 = $ 9 ને રે ૧૪. શોભા યુક્ત (ગામડીયાપણું ન જણાય તેવી) મેઘ જેવા ગંભીર અવાજ વાળી. પડઘો પાડનારી સરળ માલકોશ વગેરે રાગથી યુક્ત (આ સાત શબ્દો ગુણોની અપેક્ષા છે.) મહાનું અર્થ વાળી. પૂર્વાપર વાક્યોના અર્થમાં વિરોધ ન આવે તેવી. વક્તાના વિષ્ણપણાને (સજ્જનતાને) દર્શાવનારી. સંદેહ વિનાની જેમાં બીજાના દુષણો ન જણાય તેવી મનને આનંદ ઉપજાવનારી. પદો અને વાક્યોની પરસ્પર અપેક્ષા વાળી. ૧૫. અવસર ઉચિતપણું જણાય તેવી. વસ્તુના રૂપને અનુસરનારી. ત્રુટકપણા વિનાની અને અતિ વિસ્તાર વિનાની. પોતાની પ્રશંસા અને બીજાની નિંદા વિનાની ૧૯. કહેવા યોગ્ય વિષયને ઉત્તમ રીતે વર્ણવનારી. ૨૦. અતિશય સ્મિઘતા અને મધુરતા વાળી. પ્રશંસા કરવા યોગ્ય. ૨૨. બીજાના મર્મને નહિ પ્રગટ કરનારી. ઉદારતા વાળી (તુચ્છપણા વિનાની) ધર્મ અને અર્થના સંબંધવાળી. વિભક્તિ, કાળ, વચન, લિંગ વિગેરેના વિરોધ વિનાની. વિભ્રમ, વિક્ષેપ વિગેરે દોષોથી રહિત. ૨૭. સાંભળનારાઓને આશ્ચર્ય ઉત્પન્ન કરનારી. ૨૮. અભૂતપણા વાળી (અપૂર્વપણું જણાય તેવી) ૨૯. વિલંબ વિનાની. - કનકકૃપા સંગ્રહ ૧૫ Page #36 -------------------------------------------------------------------------- ________________ 33. ૩૦. વર્ણવવા યોગ્ય વસ્તુને વિવિધ રીતે વર્ણવનારી. બીજા વક્તાઓ કરતાં જેમાં વિશેષતા જણાય તેવી. ૩૨. સત્વ ગુણની પ્રધાનતા વાળી. અક્ષર, પદ, વાક્ય, સ્પષ્ટ સમજાય તેવી. ૩૪. ઈચ્છીત વસ્તુ સિધ્ધ થાય તેવી. ૩૫. સાંભળનારને ખેદન ઉપજે તેવી. 8જ અતિશય જન્મથી પ્રાપ્ત થતા ચાર અતિશયો ૧. અદ્ભુત રૂપ, મનોહર સુવાસ, રોગ રહિત અને મલ - પસીનાથી રહિત શરીર હોય છે. ૨. કમળની સુવાસ સરખા શ્વાસોશ્વાસ હોય છે. ૩. ગાયના દૂધની સમાન ઉજ્જવલ લોહી હોય છે. ૪. આહાર નિહારની ક્રિયા ચર્મચક્ષુવાળા કોઈ જોઈ શકે નહિ. દેવકૃત ઓગણીસ અતિશયો ૫. આકાશમાં ધર્મચક્ર ચાલે છે. દેવતાઈ ચામરો વીંજાય છે. દેવો પાદપીઠ સહિત સુવર્ણનું ઉજ્જવલ સિંહાસન બનાવે છે. માથે ત્રણ છત્ર ઉપરા ઉપરી હોય છે. રત્નમય હજાર યોજન ઊંચો ધર્મ ધ્વજ સૌથી આગળ ચાલે છે. ૧૦. ચાલતી વખતે નવ સુવર્ણ કમળો ગોઠવાય છે. ૧૧. ત્રણ ગઢ-રૂપાના, સુવર્ણના અને રત્નના રચાય છે અને દરેકની ઉપર અનુક્રમે સોનાના, રત્નના અને મણીના કાંગરા હોય છે. ૧૨. મનોહર ચાર મુખે ભગવંત ધર્મદેશના આપે છે. ૧૩. દેવતા ચૈત્ય વૃક્ષ બનાવે છે. ૧૪. ભગવાન ચાલે ત્યારે કાંટા અવળા થઈ જાય છે. ૧૫. ભગવાન ચાલે ત્યારે વૃક્ષો નમન કરે છે. એ છે : $ કનકકુપા સંગ્રહ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૬. દેવ દુંદુભિ નાદ થાય છે. અનુકૂળ વાયુ વાય છે.. પક્ષીઓ પ્રદક્ષિણા દે છે. મનોહર સુગંધી જળનો છંટકાવ થાય છે. બહુ વર્ણના પુષ્પો પથરાય છે. ૨૧. મસ્તક અને દાઢી મુછના વાળ વધતા નથી. જઘન્યથી કોડ દેવી સેવામાં રહે છે. ૨૩. ઋતુઓ અને વિષયો અનુકૂળ રહે છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં ૧૧ અતિશયો. ૨૪. એક યોજન માત્ર ભૂમિમાં કોડા કોડી દેવો, મનુષ્યો અને તીર્થંચો નિરાબાધપણે બેસીને દેશના સાંભળે છે. ૨૫. યોજન ગામિની વાણી દેવો, મનુષ્યો અને તિર્યંચો પોતપોતાની ભાષામાં સમજી શકે છે. ૨૬. મસ્તકની પાછળ સૂર્યમંડલથી અધિક શોભાવાળું ભામંડલ હોય છે. ૨૭. શ્રી તીર્થંકર દેવ વિચરતા હોય, તે સ્થળથી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચારેય દિશામાં ૨૫-૨૫ યોજન (સો-સો ગાઉ) સુધી અને ઉર્ધ્વ અધો ૫૦-૫૦ ગાઉ સુધી રોગો ઉત્પન્ન થતા નથી. રોગ હોય તો મટી જાય છે. ૨૮. ૫૦૦ (પાંચસો) ગાઉ સુધી વેર ઉત્પન્ન થતું નથી. ૨૯. ૫૦૦ ગાઉ સુધી ઈતીઓ (રોગો) ઉત્પન્ન થતી નથી. ૫૦૦ ગાઉ સુધી મરકી (મારી) ઉત્પન્ન થતી નથી. ૫૦૦ ગાઉ સુધી અતિવૃષ્ટિ ઉત્પન્ન થતી નથી. ૩૨. ૫૦૦ ગાઉ સુધી દુકાળ ઉત્પન્ન થતો નથી. ૩૩. ૫૦ ગાઉ સુધી સ્વચક ભય તેમજ અન્ય ચકભય ઉત્પન્ન થતો નથી. ૩૪. ૫૦ ગાઉ સુધી અનાવૃષ્ટિ ઉત્પન્ન થતી નથી. મહાવીર સ્વામીd 8 જીવન ચ2િ આપણા શાસન ઉપકારી દેવાધિદેવ તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુનો જીવ દશમાં પ્રાણાત દેવલોકમાં પુષોત્તર વિમાનમાંથી અષાઢ સુદ છઠ્ઠના દિવસે કનકકૃપા સંગ્રહ Page #38 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણકુંડ ગ્રામમાં ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં ઉત્પન થયા. ત્યારે દેવાનંદાને (૧૪) ચૌદ મહાસ્વપ્ન આવે છે. પછી સમય થતાં વ્યાસી દિવસો થયા. ત્યારે સૌધર્મેન્દ્રનું સિંહાસન કંપ્યું, અવધી જ્ઞાનના ઉપયોગથી પ્રભુને દેવાનંદાની કુક્ષીમાં રહેલા જોઈને ઈન્દ્ર સિંહાસનનો ત્યાગ કરીને પ્રભુને નમસ્કાર કરી આ પ્રમાણે વિચાર કર્યો કે તીર્થકરનો જીવ જે ભવમાં તીર્થકર થવાના હોય તે ભવમાં હલકુ કુળ એવા નીચ ગોત્રમાં જન્મ લેતા નથી, તેમને તો ક્ષત્રીયોના કુળમાં કે ઉચી જાતિમાં જન્મ લેવા એ યોગ્ય જ છે, ઉદયમાં આવેલા કર્મના યોગથી નીચ કુળમાં ઉત્પન થવાથી, ઉચા કુળમાં મુકવાનો અમારો આચાર છે. ત્યારે ઈન્દ્ર સારૂં કુળ જોઈને પોતાના સેનાપતિ હરિણગમેષીને બોલાવી આજ્ઞા આપી કે, ક્ષત્રીય કંડમાં રહેલા સિધ્ધાર્થ મહારાજાની રાણી ત્રીશલાદેવીની કુક્ષીમાં, દેવાનંદાની કક્ષીમાં રહેલા શ્રમણ ભગવાન મહાવીરને મુકી આવો, અને તે ત્રીશલા મહારાણીની કુક્ષીમાં રહેલી પુત્રી દેવાનંદાની કુક્ષીમાં મુકી આવો આ આજ્ઞા માથે ચઢાવી હરિણ ગર્ભેશી પોતે પ્રભુના ગર્ભનું પરાવર્તન કરે છે. કોઈ પણ તીર્થંકર પરમાત્મા નીચ કુળમાં જન્મ લેતા નથી, પરંતુ પ્રભુ મહાવીર સ્વામીએ પૂર્વભવના કર્મના ઉદયથી અવન કર્યું તે એક મહાનું આશ્ચર્ય થઈ ગયું છે. તેવા પરમાત્મા વિષે પાંચ આશ્ચર્ય થયા છે, તે આ પ્રમાણે ૧ ગર્ભનું પરાવર્તન, ૨ ઉપસર્ગ ગૌશાળાનો, ૩ અભાવિતપર્ષદા, ૪ ચમરોત્પાતુ, ૫ સૂર્ય ચંદ્રનું આગમન. સમય જતાં નવ માસને સાડાસાત દિવસનો ગર્ભકાળ પૂર્ણ કરી, ચૈત્ર સુદ તેરસની મધ્ય રાત્રીએ પ્રભુએ જન્મ લીધો. જ્યારે પ્રભુનો જન્મ થયો ત્યારે સાતે નરકે અજવાળા થયા. પછી ૫૬ (છપન્ન) દિકુમારિકાઓ આવે છે, તે સ્નાત્ર મહોત્સવ પૂર્ણ કરી ગયા પછી ૬૪ (ચોસઠ) ઈન્દ્રો પ્રભુનો જન્માભિષેક કરવા માટે પ્રભુને મેરૂ શિખર ઉપર લઈ જાય છે અને ૬૪૦૦૦ કળશોથી પ્રભુનો જન્માભિષેક કરે છે. તે મેરૂ પર્વત એક લાખ યોજનનો છે, પ્રભુના પિતાનું નામ સિધ્ધાર્થ મહારાજા હતું. તેમની માતાનું નામ ત્રીશલા દેવી હતું. તેમના મોટા ભાઈનું નામ નંદીવર્ધન હતું. તેમની બહેનનું નામ સુદર્શના, પત્નીનું નામ યશોદા હતું. પુત્રીનું નામ પ્રિયદર્શના, દોહીત્રીનું નામ શેષવતી હતું, કાકા સુપાર્શ્વ, જમાઈ જમાલી, સસરો સમવીર, મામાં ચેડારાજા મામી પૃથીરાણી સાસુ યશોદયા કુઆ જિતશત્રુ દાદા કેકરાજા દાદી યશોમતી ભાભી જયેષ્ઠા આ પ્રભુનું કુટુંબ હતું. પ્રભુનું જન્મ નક્ષત્ર ઉત્તરાફાલ્ગની હતું, જન્મ રાશિ કન્યા હતી, લાંછન સિંહ હતું. સાત હાથની કાયા હતી. ૭૨ વર્ષનું આયુષ્ય હતું. તેમના કુટુંબીજનોનું આયુષ્ય પણ આપણે જોઈ લઈએ. તેમના કુટુંબીજનોનું આયુષ્ય ૧. સિધ્ધાર્થ રાજાનું (૮૭) સીયાસી વર્ષનું આયુષ્ય હતું ૧૮ કનકકુપા સંગ્રહ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨. ત્રિશલા દેવીનું (૫૮) અઠ્ઠાવન વર્ષનું આયુષ્ય હતું . ૩. નંદીવર્ધનનું (૯૮) અઠ્ઠાણું વર્ષનું આયુષ્ય હતું ૪. સુદર્શના બહેનનું (૮૫) પંચાસિ વર્ષનું આયુષ્ય હતું ૫. સુપાર્શ્વકીકાનું (0) નવ વર્ષનું આયુષ્ય હતું ઋષભદત્ત બ્રાહ્મણનું (૧૦) વર્ષનું આયુષ્ય હતું ૭. દેવાનંદા બ્રાહ્મણીનું (૧૦૫) વર્ષનું આયુષ્ય હતું પ્રભુ મહાવીર સ્વામીનો વર્ણ સુવર્ણ હતો, તેમની પદવીકુમાર હતી અને ૧૬-૨૦ વર્ષની વયમાં લગ્ન કર્યા હતા. તેમણે દીક્ષા એકાકી લીધી હતી, દીક્ષા નગર ક્ષત્રીયકુંડ નગર હતું, દીક્ષા વૃક્ષ આમ (શાલ) નામનું વૃક્ષ હતું, દીક્ષા તપ બે ઉપવાસ કર્યા હતા, દીક્ષા તિથિ માગસર વદ ૧૦, પ્રથમ પારણું ક્ષીરનું બે દિવસે થયું હતું, પારણાદાતા બહુલ બ્રાહ્મણ. છમસ્થકાલ ૧૨ (સાડાબારવર્ષો સુધી રહ્યો હતો, તેની અંદર પ્રભુને ઉપસર્ગ પણ બહુ થયા હતા, અરે ! તપશ્ચર્યા તો બહુ ભારે (કઠીન) કરી હતી, તે આ પ્રમાણે પ્રભુની તપશ્ચર્યા પૂર્ણ છમાસી તપ ૧ વાર ૧૮૦ ઉપવાસ અપૂર્ણ, છમાસી તપ ૧ વાર ૧૭૫ ઉપવાસ, ચૌમાસી ત૫ ૯ વાર ૧૦૮૦ ઉપવાસ, ત્રીમાસી તપ ૨ વાર ૧૮૦ ઉપવાસ, અઢી માસી તપ ૨ વાર ૧૫૦ ઉપવાસ, બેમાસી તપ ૬ વાર ૩૬૦ ઉપવાસ, દોઢમાસી તપ ૨ વાર ૯૦ ઉપવાસ, માસખમણ તપ ૧૨ વાર ૩૬૦ ઉપવાસ, પક્ષખમણ તપ ૭૨ વાર ૧૦૮૦ ઉપવાસ ભદ્રપ્રતિમા તપ ૧ વાર ૧ ઉપવાસ, મહાભદ્રપ્રતિમા તપ ૧ વાર ૧ ઉપવાસ, સર્વતોભદ્રપ્રતિમા તપ ૧૦ દિવસની, છઠ્ઠ તપ ૨૨૯ વાર ૪૫૮ ઉપવાસ, અઠ્ઠમ તપ ૧૨ વાર ૩૬ ઉપવાસ આવા પરમ ઉપકારી શ્રમણ ભગવાને બહુ જ કઠીન તપ કર્યો છે. હૈયા હરખે સાંભળનાર આશ્ચર્યજનક બની જાય આવા શ્રમણ ભગવાનને વૈશાખ સુદ ૧૦ના દિવસે સંધ્યા સમયે જૂવાલુકા નદીના કાંઠે પ્રંભીકા ગામમાં ગાય દોરે, તેવી રીતે બેઠા હતા, કાઉસ્સગ્નમાં સ્થિર હતા, છઠ્ઠનો તાપ હતો, ત્યારે પ્રભુને કેવળજ્ઞાન થયું. પછી બધા દેવો આવીને ભગવાનના માટે ચાર ગાઉનું, સમવસરણ રચ્યું. પહેલી દેશના પ્રભુની નિષ્ફળ ગઈ, કોઈ પણ તીર્થંકરની દેશનામાં ઓછામાં ઓછો એક મનુષ્ય તો અવશ્ય દીક્ષા લે જ. પછી પ્રભુની બીજી દેશનામાં (૧૧) અગીયાર ગણધર થયા કનકકુપા સંગ્રહ ૧૯ Page #40 -------------------------------------------------------------------------- ________________ હતા, તે આ પ્રમાણે. નામ ઈન્દ્રભૂતિ અગ્નિભૂતિ વાયુભૂતિ વ્યક્તભૂતિ સુધર્માસ્વામી મંડિત મૌર્યપુત્ર અકંપિત અચલભ્રાતા મેતાર્ય પ્રભાસ સંશય જીવ કર્મ જીવ તે જ શરીર σε પાંચ ભૂતનો આ જન્મ જેવો જ અન્ય જન્મ કર્મના બંધો દેવનો નારકનો પૂન્યનો પરલોકનો મોક્ષનો દીક્ષા સમયે ઉમર ૫૦ વર્ષ ૪૬ વર્ષ ૪૨ વર્ષ ૫૦ વર્ષ ૫૦ વર્ષ ચૌદ પૂર્વના નામ ૧. ઉત્પાદપૂર્વ ૩. વીર્ય પ્રવાદ પૂર્વ ૫. જ્ઞાન પ્રવાદ પૂર્વ ૭. આત્મ પ્રવાદ પૂર્વ ૯. પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ ૧૧. કલ્યાણ પ્રવાદ પૂર્વ ૧૩. ક્રિયા વિશાલ પૂર્વ ૨૦ ૫૩ વર્ષ ૬૫ વર્ષ ૪૮ વર્ષ ૪૬ વર્ષ ૩૬ વર્ષ ૧૬ વર્ષ કુલ આયુષ્ય ૯૨ વર્ષ ૭૪ વર્ષ ૭૦ વર્ષ ૮૦ વર્ષ ૧૦૦ વર્ષ ૮૩ વર્ષ ૯૫ વર્ષ ૭૮ વર્ષ ૭૨ વર્ષ ૬૨ વર્ષ ૪૦ વર્ષ ૨. અગ્રાયણીય પૂર્વ ૪. અસ્તિ પ્રવાદ પૂર્વ પરિવાર કુલ આ બધા શિષ્યો ચારિત્રનું પાલન કરી મોક્ષને પામ્યા. પ્રભુના સાધુઓ ૧૪૦૦૦ હતા, ૩૬૦૦૦ સાધ્વીજી હતી, ૭૦ વૈક્રિયલબ્ધિધરો હતા, ૪૦૦ વાદિઓ હતા, અને ૧૩૦૦ અવધિજ્ઞાનીઓ હતા, ૭૦૦ કેવળજ્ઞાનીઓ હતા, ૫૦૦ મન:પર્યવજ્ઞાનીઓ હતા, ૩૮૦ ચૌદપૂર્વિઓ હતા. ચૌદ પૂર્વિ એટલે જેને ૧૪ પૂર્વનો સંપૂર્ણ અભ્યાસ હોય તે ૬. સત્ય પ્રવાદ પૂર્વ ૮. કર્મ પ્રવાદ પૂર્વ ૧૦. વિદ્યા પ્રવાદ પૂર્વ ૧૨. પ્રાણાવાય પૂર્વ ૧૪. લોક બિન્દુસાર પૂર્વ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૩૫૦ ૩૫૦ ૩૦૦ ૩૦૦ ૩૦૦ ૩૦૦ ૪૪૦૦ કનકકૃપા સંગ્રહ Page #41 -------------------------------------------------------------------------- ________________ ચૌદ પૂર્વનું માપ ૧લું પૂર્વ ૧ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું. રજું પૂર્વ ૨ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું ૩જું પૂર્વ ૪ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું. ૪થું પૂર્વ - ૮ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું પમું પૂર્વ ૧૬ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું ૩૨ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું ૭મું પૂર્વ ૬૪ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું ૮મું પૂર્વ ૧૨૮ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું ૯મું પૂર્વ ૨૫૬ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું ૧૦મું પૂર્વ ૫૧૨ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું ૧૧મું પૂર્વ ૧૦૨૪ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું ૧૨મું પૂર્વ ૨૦૪૮ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું ૧૩મું પૂર્વ ૪૮૯૬ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું ૧૪મું પૂર્વ ૮૧૯૨ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું આ ચૌદ પૂર્વ ૧૬૩૮૩ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું. હવે તો ચૌદ પૂર્વ તો વિચ્છેદ થઈ ગયા છે. પરંતુ પીસ્તાળીસ આગમ રહ્યા છે તો તે પીસ્તાળીસ આગમના નામ આ પ્રમાણે. પીસ્તાળીસ આગમના નામ ૪૫ આગમની ગણતરી : ૪૫ વસ્તુ વાર્થનમાં આવશે. પ્રભુના શ્રાવકની સંખ્યા ૧,૫૯,૦૦૦ હતી, ૩,૧૮,૦૦૦ શ્રાવિકાઓ, માતંગ શાસન યક્ષનું નામ હતું, શાસન ચક્ષણિનું નામ સિધ્ધાયિકાદેવી, પ્રથમ ગણધર ઈન્દ્રભૂતિ (ગૌતમસ્વામી) પ્રથમ સાધ્વી ચંદનબાળા. આસો વદ અમાવસ્યાની મધ્ય રાત્રીએ છઠ્ઠનો તપ હતો, પદ્માસને પાવાપુરીમાં એકાકી મોક્ષે ગયા. આસો વદ તેરસ ધનતેરસ, આસો વદ અમાવસ્યાની દિવાળી, કાર્તિક સુદ એકમનું બેસતુ વર્ષ, બીજની ભાઈ બીજ – પાર્શ્વનાથ પ્રભુને અને મહાવીરસ્વામી વચ્ચે નિર્વાણ અંતર ૨૫૦ વર્ષ નું હતું. કનકકુપા સંગ્રહ ૨૧ Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રભુનો ગણ માનવગણ, યોનિ મહીષ હતી, ૨૭ ભવ કર્યા હતા, તેમનો વંશ ઈક્વાકુ હતો, ગોત્ર કાશ્યપ હતું, પ્રભુએ ૪૨ (બેતાળીસ) ચૌમાસા કર્યા હતા. તે આ પ્રમાણે. મહાવીર સ્વામીના ૪૨ (બેતાળીસ) ચૌમાસા ૧. ચૌમાસું અસ્તિક ગામમાં થયું ૨૨. ચૌમાસું રાજગૃહિ નગરીમાં થયું ૨. ચૌમાસું રાજગૃહિમાં નાલંદા પાડામાં થયું ૨૩. ચૌમાસું વાણીજ્ય ગામમાં થયું ૩. ચૌમાસું ચંપાપુરીમાં થયું ૨૪.ચૌમાસું રાજગૃહિ નગરીમાં થયું ૪. ચૌમાસું પુષ્ટ ચંપાપુરિમાં થયું ૨૫. ચૌમાસું મિથિલા નગરીમાં થયું ૫. ચૌમાસું ભદ્રીકા નગરમાં થયું ૨૬. ચૌમાસું મિથિલા નગરમાં થયું ૬. ચૌમાસું ભદ્રીકા નગરીમાં થયું ૨૭. ચૌમાસું મિથિલા નગરમાં થયું ૭. ચૌમાસું આલંભિકા નગરીમાં થયું ૨૮. ચૌમાસું વાણીજ્ય ગામમાં થયું ૮. ચૌમાસું રાજગૃહિ નગરીમાં થયું ૨૯. ચૌમાસું રાજગૃહિ નગરીમાં થયું ૯. ચૌમાસું વજભૂમિમાં થયું થયું ૩૦. ચૌમાસું વાણીજ્ય નગરીમાં થયું ૧૦.ચૌમાસું શ્રાવસ્તિ નગરીમાં થયું ૩૧. ચૌમાસું વૈશાલી નગરીમાં થયું ૧૧.ચૌમાસું વૈશાલી નગરીમાં થયું ૩૨. ચૌમાસું વૈશાલી નગરીમાં થયું ૧૨. ચૌમાસું ચંપાપુરી નગરીમાં થયું ૩૩. ચૌમાસું રાજગૃહિ નગરીમાં થયું ૧૩. ચૌમાસું રાજગૃહિ નગરીમાં થયું ૩૪. ચૌમાસું રાજગૃહિના. પા થયું ૧૪. ચૌમાસું વૈશાલી નગરીમાં થયું ૩૫. ચૌમાસું વૈશાલી નગરીમાં થયું ૧૫. ચૌમાસું વાણીજ્ય નગરીમાં થયું ૩૬. ચૌમાસું મિથિલા નગરીમાં થયું ૧૬. ચૌમાસું રાજગૃહિનગરીમાં થયું - ૩૭. ચૌમાસું રાજગૃહિ નગરીમાં થયું ૧૭. ચૌમાસું વાણીજ્ય નગરીમાં થયું ૩૮. ચૌમાસું રાજગૃહિનાલ. પા. થયું ૧૮. ચૌમાસું રાજગૃહિ નગરીમાં થયું ૩૯. ચૌમાસું મિથિલા નગરીમાં થયું ૧૯. ચૌમાસું રાજગૃહિ નગરીમાં થયું ૪૦. ચૌમાસું મિથિલા નગરીમાં થયું ૨૦. ચૌમાસું વૈશાલી નગરીમાં થયું ૪૧. ચૌમાસું રાજગૃહિનગરીમાં થયું ૨૧. ચૌમાસું વાણીજય નગરીમાં થયું ૪૨. ચૌમાસું પાવાપુરીમાં થયું ઉપાસક રાજાઓ ૧. રાજગૃહિના-રાજા શ્રેણિક ૬. વીતભયપતનના-ઉદાયન રાજા ૨. ચંપાનગરીના-રાજા અશોકચંદ્ર ૭. કૌશામ્બી નગરીના-શતાનીક અને ઉદાયન કનકકુપા સંગ્રહ २२ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩. વૈશાલી નગરીના-ચેડા રાજા ૪. કાશી દેશના-નવમલ્લી રાજાઓ ૫. કોશલ દેશના-નવલચ્છી રાજાઓ પાટ પરંપરા ૧. સુધર્મા સ્વામી ૪. સયંભવ સ્વામી ૭. સ્થૂલિભદ્ર સ્વામિ ૧૦. ઈન્દ્રદીન્નસૂરિ ૧૩. વજ્રસ્વામી ૧૬. સામંતભદ્રસૂરિ ૧૯. માનદેવસૂરિ ૨૨. જયદેવસૂરિ ૨૫. નરસિંહસૂરિ ૨૮. વિબુધપ્રભસૂરિ ૩૧. યશોદેવસૂરિ ૩૪. વિમલચંદ્રસૂરિ ૩૭. દેવસૂરિ ૪૦. મુનિચંદ્રસૂરિ ૪૩. સૌમપ્રભસૂરિ ૪૬. ધર્મઘોષસૂરિ ૪૯. દેવસુંદરસૂરિ ૫૨. રત્નશેખરસૂરિ ૫૫. હેમવિમળસૂરિ ૫૮. વિજયહિરસૂરિ ૬૧. સિંહસૂરિ ૬૪. ક્ષમાવિજય ૬૭. પદ્મવિજય ૭૦. કસ્તુરવિજય કનકકૃપા સંગ્રહ ૮. ક્ષત્રીય કુંડના-નંદીવર્ધન રાજા ૯. ઉજ્જૈનના-ચંડપ્રદ્યોતન રાજા ૧૦: પુષ્ટચંપાના-શાલ ને મહાશાલ ૨. જંબુ સ્વામી ૫. યશોભદ્ર સ્વામી ૮. આર્યમહાગિરિ ૧૧. દિન્નસૂરિ ૧૪. વજ્રસેનસૂરિ ૧૭. વૃધ્ધદેવસૂરિ ૨૦. માનતુંગસૂરિ ૨૩. દેવાનંદસૂરિ ૨૬. સમુદ્રસૂરિ ૨૯. જ્યાનંદસૂરિ ૩૨. પ્રદ્યુમ્નસૂરિ ૩૫. ઉદ્યોતનસૂરિ ૩૮. સર્વદેવસૂરિ ૪૧. અજીતદેવસૂરિ ૪૪. જગચંદ્રસૂરિ ૪૭. સોમપ્રભસૂરિ ૫૦. સોમસુંદરસૂરિ ૫૩. લક્ષ્મીસાગરસૂરિ ૫૬. આનંદવીમળસૂરિ ૫૯. વિજયસેનસૂરિ ૬૨. સત્યવિજય ૬૫. જિનવિજય ૬૮. રૂપવિજય ૭૧. મણીવિજયદાદા ૩. પ્રભવ સ્વામી ૬. ભદ્રબાહુ સ્વામી ૯. આર્યસુહસ્થિતસૂરિ ૧૨. સિંહસૂરિ ૧૫. ચંદ્રસૂરિ ૧૮. પ્રદ્યોતનસૂરિ ૨૧. વીરસૂરિ ૨૪. વીકમસૂરિ ૨૭. માનદેવસૂરિ ૩૦. રવિપ્રભસૂરિ ૩૩. માનદેવસૂરિ ૩૬. સર્વદેવસૂરિ ૩૯. યશોભદ્રસૂરિ ૪૨. વિજયસિંહસૂરિ ૪૫. દેવેન્દ્રસૂરિ ૪૮. સોમતિલકસૂરિ ૫૧. મુનિસુંદરસુરિ ૫૪. સુમતિસાધુસૂરિ ૫૭. વિજયદાનસૂરિ ૬૦. વિજયદેવસૂરિ ૬૩. કર્પૂરવિજય ૬૬. ઉત્તમવિજય ૬૯. કીર્તિવિજય ૭૨. પદ્મવિજય ૨૩ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૭૩. જિતવિજય ૭૪. હીરવિજય ૭૫. બુધ્ધિવિજય ૭૬. શાન્તિચંદ્રસૂરી ૭૭. કનકપ્રભસૂરી ૭૮. કીર્તિપ્રવિજય ૩૯. બાલમુનિ હરિપ્રભવિજય ૮૦ જ્ઞાનમ્રભ-દર્શનપ્રભ-ચારિત્રપ્રભ-વિનય પ્રભુની ચાર ગતિઓ: તપપ્રભ વિજયજી મ.સા. ૧. મનુષ્યમાં ચૌદ વખત ૨. દેવગતિમાં દશ વખત ૩. તીર્થંચગતિમાં એક વખત ૪. નરકગતિમાં બે વખત જ્યારે ભગવાન વહોરે, ત્યારે પાંચ દિવ્યો પ્રગટ થાય છે. પાંચ દિવ્યો: ૧. સુવર્ણ વૃષ્ટિ ૨. કુસુમ વૃષ્ટિ ૩. સુગંધી વાસક્ષેપ વૃષ્ટિ ૪. દેવ દુંદુભિનો નાદ ૫. અહોદાને અહોદાનની ઘોષણા મહાવીર સ્વામીએ ભાખેલું ભવિષ્ય ૧. ૧,૧૧,૧૬૮૦૦ શાસન પ્રભાવક રાજાઓ. ૨. ૧૧,૧૬૦૦ યુગપ્રધાન સમ આચાર્યો. ૩. ૫૫,૫૫,૫૦ કોડ વિદ્વાન આચાર્યો. ૫૫,૫૫,૫૪૪ કોડ ઉપાધ્યાઓ. ૫. ૧૭,૯,૧૨૧ કોડ, ૧૬ લાખ સુસાધુઓ. ૨૦,૦0૯૧ કોડ, ૫૬,૩૬,૧૧૯ સુસાધ્વીજીઓ. ૭. ૧૬,૦૩,૩૧૭ કોડને ૮૪લાખ સુશ્રાવકો. ૮. ૨૫,૯૨,૫૩૨ કોડને ૧૨લાખ સુશ્રાવિકાઓ. ૨૦૦૪ યુગપ્રધાનો થશે. ૧૦. ૫૫,૫૫,૫૫,૫૫૫ આચાર્યો નર્કે જશે. ૧૧. ૬૬,૬૬,૬૬,૬૬૬ સાધુઓ નર્કે જશે. ૧૨. ૭૭,૭૭,૭૭,૭૭૭ સાધ્વીઓ નર્કે જશે. ૧૩. ૮૮,૮૮,૮૮,૮૮૮ શ્રાવકો નર્કે જશે. ૧૪. ૯૯,૯૯,૯૯,૯૯૯ શ્રાવિકાઓ નર્ક જશે. ૨૪ કનકકૃપા સંગ્રહ Page #45 -------------------------------------------------------------------------- ________________ પાંચમા આરાના ભાવો. ૧. ૨. ૩. ૪. ૫. ૬. સુખીજન નિર્લજ્જ બનશે. કુળવંતી નારી મર્યાદા મૂકશે. પુત્ર સ્વચ્છંદાચારી બનશે. શિષ્ય ગુરૂની મર્યાદા નહિ રાખે દુર્જન પુરૂષો સફળ થશે. સજ્જન પુરૂષ દુ:ખી થશે. દેશ દુષ્કાળગ્રસ્ત થશે. પૃથ્વી દુષ્ટ-સત્ત્વાકુલ થશે. બ્રાહ્મણ અધર્મિ અર્થ લુબ્ધ બનશે. *6 ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. ૨૫. ૨૬. નગરો ગામડા જેવા નાના થશે. ગામડાઓ સ્મશાન જેવાં સુમસામ થશે. રાજા દુષ્ટ થશે. કુટુંબી દાસ સરીખા થશે. પ્રધાનો લાંચિયા થશે. કનકકૃપા સંગ્રહ શ્રમણ મહાત્મા ગુરૂકુળ વાસનો ત્યાગ કરશે. સાધુ મંદ મતિ તથા કષાય યુક્ત બનશે. સમક્તિ દૃષ્ટિ દેવ મનુષ્ય અલ્પ પ્રભાવવાળા થશે. મનુષ્યને દેવદર્શન નહિ થાય. વિદ્યામંત્ર તથા ઔષધિનો અલ્પપ્રભાવ થશે. સારી સારી વસ્તુ ઓછા કષવાળી થશે. ધન બળ આયુષ્ય કમ થશે.. ધર્મ કરવાના ક્ષેત્ર ઓછા થઈ જશે. શ્રાવકની ૧૧ પ્રતિમાનો વિચ્છેદ થશે. ગુરૂ શિષ્યને ભણાવશે નહિ. ગુરૂના શિષ્યો કલહ કરનારા થશે. દીક્ષા ઘણા લેશે, પણ પાલન ઓછા કરશે. ૨૫ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૭. આચાર્યો પોતપોતાની સમાચારી પ્રગટાવશે. ૨૮. પાપી રાજા બળવાન થશે. ધર્મી રાજા ઓછા બળવાન થશે. - ૩૦. ખરાબ દેવ બળવાન થશે. ૩૧. જૂઠ કપટ બહુ વધશે. ૩૨. સત્યવાદિઓ નિષ્ફળ થશે. ૩૩. . અનિતિ કરનાર ફાવશે. ૩૪. ધર્મ કરવામાં સંપૂર્ણ સફળતા નહિ મળે. ૩૫. ગમે તે જાતિ સાથે લગ્ન થશે. વીર પ્રભુના ૧૦ સ્વપ્નો તથા તેનું ફળ. ૧. તાડપિશાચનો ઘાત - મોહનીય કર્મનો ઘાત. ૨. શુક્લપક્ષી દ્વારા સેવા - શુક્લ ધ્યાન. ૩. કોયલ પક્ષીનું ગીત દ્વાદશાંગીની પ્રરૂપણા. ૪. ગાયોનો સમુહ સેવા કરતો - ચતુર્વિધ સંઘની સ્થાપના. ૫. મહાસાગરનો પાર કર્યો - ભવસાગરનો અંત. ૬. ઉગતો સૂર્ય કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. ૭. માનુષોત્તર પર્વતને વીંટળાવું - ત્રણ ભુવનમાં કીર્તિ ફેલાઈ જવી. ૮. મેરૂપર્વત આરોહણ - સમવસરણમાં દેશના. ૯. દેવોથી સેવાતું પમસરોવર - ઈન્દ્રો દ્વારા થતી સેવા. ૧૦. પુષ્પની બે માળા - સર્વ વિરતી, દેશ વિરતી ધર્મની પ્રરૂપણા. આવા ઉપકારી દેવાધિ દેવની પૂજા કરવાથી આઠે કર્મનો નાશ થાય છે, માટે આવા તીર્થકરની તો આપણે દરરોજ ભાવ પૂર્વક પૂજા કરવી જોઈએ. વીરપ્રભુની પૂજાથી આઠ કર્મનો નાશ. ૧. ચૈત્યવંદન જ્ઞાનાવરણીય કર્મનો નાશ થાય. ૨. દર્શન કરવાથી દર્શનાવરણીય કર્મનો નાશ થાય. ૩. જયણા પાળવાથી વેદનીય કર્મનો નાશ થાય છે. ૪. ગુણગાન ગાવાથી મોહનીય કર્મનો નાશ થાય છે. કનકકથા સંગ્રહ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૫. ૬. ૭. આત્માનું અવિનાશીપણું વિચારવાથી રૂપસ્થ અવસ્થા ભાવવાથી દાસપણું સ્વીકારવાથી વિધિપૂર્વક પૂજા કરવાથી ૮. અન્તરાય કર્મનો નાશ થાય. આવા શાસન ઉપકારી ચરમ તીર્થંકરનું ટુંક જીવન ચરિત્ર અહીં સમાપ્ત થાય છે, તો આપણે દરરોજ પ્રભુની ભાવથી પૂજા કરો તથા કરાવતા રહો. ઈતિ શ્રી મહાવીર ચરિત્રમ્ સમાપ્તમ્ આયુષ્ય કર્મનો નાશ થાય છે. નામ કર્મનો નાશ થાય છે. ગોત્ર કર્મનો નાશ થાય છે. ગ્રહ - ૧ પગ : આપણને વિહાર કરવા માટે મળ્યા છે. હાથ : આપણને સારૂં કામ કરવા માટે મળ્યા છે. મોઢું : આપણને સારૂં બોલવા માટે મળ્યું છે. નાક : આપણને આબરૂ અને ઈજ્જત રાખવા માટે મળ્યું છે. આંખ : આપણને સારૂં જોવા માટે મળી છે. કાત : આપણને સારૂં સાંભળવા માટે મળ્યા છે. તેન : તપ કરવા માટે મળ્યું છે. મન : આપણને સારા વિચાર કરવા માટે મળ્યું છે. ધન : આપણને ધર્મના માર્ગે વાપરવા મળ્યું છે. પાઠ : આપણને દુ:ખ આપે છે : આપણને સુખ આપે છે. : આપણને શાંતિ આપે છે. પાપ : આપણને નરકમાં લઈ જાય છે. પુણ્ય : આપણને સ્વર્ગમાં લઈ જાય છે. ધર્મ : આપણને મોક્ષમા લઈ જાય છે. ખોટા કામને પાપ કહેવાય છે. સારા કામને પુણ્ય કહેવાય છે. કનકકૃપા સંગ્રહ પાપ પુણ્ય ધર્મ - ૨૭ Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ કામને ધર્મ કહેવાય છે. જ્ઞાન એટલે ધર્મને સમજવો. દર્શન એટલે ધર્મને માનવો. ચારિત્ર એટલે ધર્મને કરવો. દેવ એટલે જેનામાં એક પણ દોષ ના હોય, અને સર્વ ગુણ સંપન્ન હોય, તેને દેવ કહેવાય છે. ગુરૂ એટલે કે જે પોતે સંસારમાંથી તરે, અને બીજાને તારે તેને ગુરૂ કહેવાય છે. ધર્મ એટલે જે દુર્ગતિમાં પડતા અટકાવે અને સદ્ગતિ તથા મોક્ષ સુધી પહોંચાડે તેને ધર્મ કહેવાય છે. પાઠ - 8 - dવ અંગે પ્રજા * ભગવાનને નમન કરવા પગે પૂજા કરવાની છે. જ ભગવાને વિહાર કર્યો માટે ઢીંચણે પૂજા કરવાની. જ ભગવાને દાન આપ્યું માટે હાથે પૂજા કરવી. જ ભગવાનમાં અનંત બળ હોવા છતાં અભિમાન ના કર્યું માટે આપણે ખભે પૂજા કરવાની. જ ભગવાન મોક્ષે ગયા માટે મસ્તકે પૂજા કરવી. ઝાદ ભગવાન ત્રણ લોકના નાથ હતા માટે લલાટે પૂજા કરવી. જ ભગવાને ઉપદેશ આપ્યો માટે કંઠે પૂજા કરવી. હૃદયમાંથી રાગ-દ્વેષ કાઢી નાખ્યા માટે હૃદયે પૂજા કરવી. જ સર્વ કર્મોનો ક્ષય કરી મોક્ષે ગયા માટે નાભિએ પૂજા કરવી. પાઠ - જ - દહેશશશની વિધિ ૧. પ્રથમનિસીહિ : આપણે મન વચન કાયાથી સંસારના કાર્યોનો ત્યાગ કરવા માટે બોલવી. ૨. બીજીનિશીહિ : આપણે મન વચન કાયાથી દહેરાસર સંબંધી વાતોના ત્યાગ માટે બોલાય છે. ૩. ત્રીજીનિશીહિ : આપણે મન વચન કાયાથી દ્રવ્ય પૂજાનો ત્યાગ કરી ભાવપૂજામાં સ્થિર થવા માટે બોલવાની છે. ૪. જળપૂજા : આપણા આત્મા ઉપર લાગેલા કર્મ રૂપી મેલને ધોવા માટે કનકકૃપા સંગ્રહ Page #49 -------------------------------------------------------------------------- ________________ કરવી. ૫. ચંદનપૂજા : આપણા આત્માને ચદંન જેવો શીતળ બનાવવા માટે કરવી. ૬. ફલપૂજા : આપણો આત્મા પથ્થર જેવો કઠીન છે, તેને ફૂલ જેવો કોમળ બનાવવા માટે કરવી. ૭. ધૂપપૂજા : આપણા આત્માના દુર્ગુણો કાઢી સદ્ગુણો લાવવા માટે ધૂપ પૂજા કરવી. ૮. દીપકપૂજા : આપણા ઉપર આવેલા અજ્ઞાનતાના અંધારાને દુર કરી, ને જ્ઞાન રૂપી દીપક પ્રગટાવવા માટે દીપકપૂજા કરવી. ૯. અક્ષતપૂજા : અક્ષય પદ મેળવવા માટે કરવી. ૧૦. નૈવેદ્યપૂજા : અણહારી પદ મેળવવા માટે કરવી. ૧૧. ફળપૂજા : મોક્ષરૂપી ફળ માટે કરવી. ૧૨. સાથીઓ : ચાર ગતિનો નાશ કરવા માટે કરવો. ૧૩. ત્રણ ઢગલી : સભ્ય જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ માટે. ૧૪. સિદ્ધશિલા : સિદ્ધ થવા માટે, આત્માને ચોખા જેવો ચોખો કરવા માટે ચોખા દેરાસરમાં લઈ જવા. ૧૫. ઘંટ : આપણને પ્રભુની પૂજા કરી, તેમાં જે આનંદ થયો હોય, તે આનંદને પ્રગટ કરવા માટે, ઘંટ વગાડવાનો હોય છે. ૧૬. ચાંદલો : ભગવાનની આજ્ઞાને માથે ચડાવવા માટે ચાંદલો કરવો જોઈએ અને તે ચાંદલો રાત્રે ના રખાય કેમકે રાત્રે ભગવાનની આજ્ઞા વિરૂદ્ધ થઈ જાય તે માટે. પાઠ - ૫8નું વર્ણન સાત નરકના નામ (ગોત્ર) નામ ઉ. આયુષ્ય જઘન્ય આયુષ્ય ઊંચાઈ ૧. રત્નપ્રભા ૧ સાગરોપમ ૧૦ હજાર વર્ષ સવા એકત્રીસ હાથ ૨. શર્કરપ્રભા ૩ સાગરોપમ ૧ સાગરોપમ સાડા બાસઠ હાથ કનકકૃપા સંગ્રહ ૨૯ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩. વાલુકાપ્રભા ૭ સાગરોપમ ૩ સાગરોપમ સવાસો હાથ ૪. પંકપ્રભા ૧૦ સાગરોપમ ૭ સાગરોપમ અઢીસો હાથ ૫. ધૂમપ્રભા ૧૭ સાગરોપમ ૧૦ સાગરોપમ પાંચસો હાથ ૬. તમ.પ્રભા ૨૨ સાગરોપમ ૧૭ સાગરોપમ હજાર હાથ ૭. તમ તમ પ્રભા૩૩ સાગરોપમ ૨૨ સાગરોપમ બે હજાર હાથ નરકની નીચે શું છે? તે પહેલી નરકની નીચે જાડા પાણીનો થર આવેલો છે, તેની નીચે જાડા પવનનો થર આવેલો છે, તેની નીચે પાતળા પવનનો થર આવેલો છે, તેની નીચે આકાશ આવેલું છે, તેની નીચે બીજી નરક આવેલી છે, આમ કમસર આવેલું છે, પછી ત્રીજી નરક વિગેરે સાતે નરકો આવેલી છે. સાતમી નરકની નીચે જાડા પાણીનો થર તેની નીચે જાડા પવનનો થર તેની નીચે પાતળા પવનનો થર પછી આકાશ અને અનંત અલોક આવેલું છે. નરકની ૧૦ વેદના ૧. ભુખ ૨. તરસ ૩. ઠંડી ૪. ગરમી ૫. તાવ ૬. ખણજ ૭. બળતરા ૮. ભય ૯. શોક ૧૦. પરવશતા. લિછલી8નું વર્ણન તિસ્કૃલોકમાં અસંખ્ય દ્વિીપ અને સમુદ્રો આવેલા છે. તિચ્છલોક ઉદ્ગલોક અને અધોલોકની વચ્ચે નીચે ૯૦ યોજના અને ઉપર ૯૦૦ યોજન આમ ૧૮૦૦ યોજનનો અને એક રાજ પ્રમાણ પહોળો છે. એટલે કે અસંખ્ય યોજનાનો પહોળો છે. તિચ્છલોકને છેલ્લે અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર આવેલો છે, તે અસંખ્ય યોજનાનો છે. પછી અનંત અલોક શરૂ થાય છે. અસંખ્ય દ્વીપ અને સમુદ્રોની મધ્યમાં સૌથી નાનો જંબુદ્વીપ છે. તે ૧ લાખ યોજનાનો છે. તેની મધ્યમાં ૧ લાખ યોજનનો મેરૂપર્વત આવેલો છે. જંબુદ્વીપમાં ૧ ભરત, ૧ ઐરાવત, ૧ મહાવિદેહ ક્ષેત્ર વિગેરે ઘણી વસ્તુ આવેલી છે. જંબુદ્વીપને વીંટળાઈને ગોળાકારે તેનાથી ડબલ લવણ સમુદ્ર આવેલો છે. તેને વીંટળાઈને તેનાથી ડબલ ઘાતકી ખંડ આવેલો છે. તેમાં ૨ મેરૂપર્વત છે. ૨ ભરત, ૨ ઐરાવત, ૨ મહાવિદેહ ક્ષેત્રો છે. બીજી પણ ઘણી વસ્તુઓ આવેલી છે. તે ઘાતકીખંડને વીંટળાઈને તેનાથી ડબલ પુષ્કરાવર્ત દ્વીપ આવેલો છે. તેને વીંટળાઈને તેનાથી ડબલ પુષ્કરાવર્ત સમુદ્ર ૩૦ કનકકુપા સંગ્રહ Page #51 -------------------------------------------------------------------------- ________________ આવેલો છે પુષ્પરાવર્ત દ્વીપની વચ્ચોવચમાનુષોત્તર પર્વત આવેલો છે. ત્યાં સુધી જ મનુષ્યોની હદ છે. અહીં સુધી અઢી દ્વિીપ છે. આનાથી બહાર મનુષ્યોનાં જન્મ મરણ થાય નહિ. અર્ધ પુષ્પરાવર્તમાં ૨ ભરત, ૨ ઐરાવત, ૨ મહાવિદેહ ક્ષેત્ર અને ૨ મેરૂ આવેલા છે. આમ અઢી દ્વીપમાં કુલ પાંચ મેરૂ આવેલા છે. ૧ મેરૂ ઉપર ભગવાનનો જન્માભિષેક કરવા માટે છે સિંહાસન હોય છે. દરેક મેરૂ ઉપર છ સિંહાસનો ગણતાં કુલ ૩૦ સિંહાસનો થાય છે. આવી રીતે આ પૃથ્વી પર અસંખ્ય દ્વીપો અને સમુદ્રો આવેલા છે. તેની અંદરના થોડા નામો આ પ્રમાણે....છે. દ્વિીપ અને સમુદ્રોના નામો. ૧. જંબુદ્વીપ ૨. લવણસમુદ્ર ૩. ઘાતકી ખંડ ૪. કાળોદધી સમુદ્ર ૫. પુષ્પરાવર્ત દ્વીપ ૬ પુષ્પરાવર્ત સમુદ્ર ૭. વારૂણીવરદીપ ૮. વારૂણીવર સમુદ્ર ૯. ક્ષીરવર દ્વીપ ૧૦. ક્ષીરવર સમુદ્ર ૧૧. ધૃતવર દ્વીપ ૧૨. ધૃતવર સમુદ્ર ૧૩. ઈસુવર દ્વીપ ૧૪. ઈસુવર સમુદ્ર ૧૫. નંદીશ્વર દ્વીપ ૧૬. નંદીશ્વર સમુદ્ર ૧૭. અરૂણ દ્વીપ ૧૮. અરૂણ સમુદ્ર ૧૯. અરૂણવર લિપ ૨૦. અરૂણવર સમુદ્ર ૨૧. અરૂણહરાવભાષ દ્વીપ ૨૨. અરૂણહરાવભાષ સમુદ્ર ૨૩. અરૂણોપપાત દ્વીપ ૨૪. અરૂણોપાત સમુદ્ર ૨૫. અરૂણોપપાતવર દ્વીપ ૨૬. અરૂણોપપાતવર સમુદ્ર ૨૭ અરૂણોપપાતવરવભાષ દ્વીપ ૨૮. અરૂણોપપાતવરવભાષ સમુદ્ર ૨૯. કુંડલ દ્વીપ ૩૦. કુંડલ સમુદ્ર ૩૧. કુંડલવર દ્વીપ ૩૨. કુંડલવર સમુદ્ર ૩૩. કુંડલવરાવભાષ દ્વીપ ૩૪. કુંડલવરાવભાષ સમુદ્ર ૩૫. શંખ દ્વીપ ૩૬. શંખ સમુદ્ર ૩૭. શંખવર દ્વીપ ૩૮. શંખવર સમુદ્ર ૩૯. શંખવરાવભાષ દ્વીપ ૪૦. શંખવરાવભાષ સમુદ્ર ૪૧. રૂચક દ્વીપ ૪૨. રૂચક સમુદ્ર ૪૩. રૂચકવર દ્વીપ ૪૪. રૂચકવર સમુદ્ર ૪૫. રૂચકવરાવભાષ દ્વીપ ૪૬. રૂચકવરાવભાષ સમુદ્ર ૪૭. ભુજંગ દ્વીપ ૪૮. ભુજંગ સમુદ્ર ૪૯. ભુજંગવર દ્વીપ ૫૦. ભુજંગવર સમુદ્ર ૫૧. ભુજંગવરાવભાષ દ્વીપ પર. ભુજંગવરાવભાષ સમુદ્ર પ૩. કુશ દ્વીપ ૫૪. કુશ સમુદ્ર ૫૫. કુશવર દ્વીપ ૫૬. કુશવર સમુદ્ર પ૭. કુશવરાવભાષ દ્વીપ ૫૮. કુશવરાવભાષ સમુદ્ર ૧૯. કૉંચ દ્વીપ ૬૦. કૌંચ સમુદ્ર | કનકકપા સંગ્રહ . મન - - - - - - ૩૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૬૧. કૌચવર દ્વીપ ૬૨. કચવર સમુદ્ર ૬૩. કૌચવરાવભાષ દ્વીપ ૬૪. કૌંચવરાવભાષ સમુદ્ર દેવલોકનું વર્ણન. દેવો ચાર પ્રકારના છે: ૧. ભવનપતિ ૨. વ્યંતર ૩. જ્યોતિષી ૪. વૈમાનિક દશ ભવનપતિ દેવોના નામ: ૧. અસુરકુમાર ૨. નાગકુમાર ૩. સુવર્ણકુમાર ૪. વિધુતકુમાર ૫. અગ્નિકુમાર ૬. દીપકુમાર ૭. ઉદધીકુમાર ૮. દિશીકુમાર ૯. પવનકુમાર ૧૦. મેઘકુમાર પંદર પરમાધામી દેવોના નામ: ૧. અંબ ૨. અંબરીશ ૩. શ્યામ ૫. રૂદ્ર ૬. ઉપરૂદ્ર ૭. કાળ ૮. મહાકાળ ૯. અસિપત્ર ૧૦. વન ૧૧. કુંભી ૧૨. વાલુકા ૧૩. વૈતરણી ૧૪. ખરસ્વર ૧૫. મહાઘોષ આઠ વ્યંતરના નામ: ૧. પિશાચ ૨. ભૂત ૩. યક્ષ ૪. રાક્ષસ ૫. કિન્નર ૬. જિંપૂરૂષ ૭. મહોરગ ૮. ગંધર્વ આઠ વાણવ્યંતરના નામ: ૧. આણપત્રી ૨. પણપત્રી ૩. ઈસીવાદી ૪. ભૂતવાદી ૫. કંદીત ૬. મહામંદીત ૭. કોહંડ ૮. પતંગ દશ તીર્થંગ બુંભક દેવોના નામ: ૧. અન્ન જુંભક ૨. પાન જુંભક ૩. વસ્ત્ર જુંભક ૪. સબલ ૧૨ કનકપા સંગ્રહ Page #53 -------------------------------------------------------------------------- ________________ % ૮૮૮૮૮૮૮૮ - : પ.પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય ' શાંતિચંદ્રસૂરીશ્વરજી મ. સા. જન્મ : સંવત ૧૯૫૨, જેઠ સુદ - ૨, માંડલ દિક્ષા : સંવત ૧૯૮૨, ફાગણ વદ-૭ સ્વર્ગવાસ : સંવત ૨૦૨૯, જેઠ વદ - ૪, ભાભરગામ Page #54 --------------------------------------------------------------------------  Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪. લેણ જંભક પ. પુષ્પ જુંભક ૬. ફળ ભક ૭. પુષ્પ ફળ શુંભક ૮. શયન જુંભક ૯. વિધ્યા જંભક ૧૦. અવિયત ચૂંભક પાંચ જ્યોતિષીના નામ: ૧. સૂર્ય ૨. ચંદ્ર ૩. ગ્રહ ૪. નક્ષત્ર ૫. તારા બાર દેવલોકના નામ: ૧. સૌધર્મ દેવલોક ૨. ઈશાન દેવલોક ૩. સનતકુમાર દેવલોક ૪. મહેન્દ્ર દેવલોક ૫. બ્રહ્મલોક દેવલોક ૬. લાંતક દેવલોક ૭. મહાશુક દેવલોક ૮. સહસ્ત્રાર દેવલોક ૯. આનત દેવલોક ૧૦. પ્રાણત દેવલોક ૧૧. આરણ દેવલોક ૧૨. અચુત દેવલોક ત્રણ કિલ્બીસીકના નામ: પહેલો કિલ્બીસીક બીજો કિલ્બીસીક ત્રીજો કિલ્બીસીક નવ લોકાંતિક દેવોના નામ: ૧. સારસ્વર ૨. આદિત્ય ૩. વની ૪. અરૂણ ૫. ગઈતોય ૬. તુષિત ૭. અવ્યાબાધ ૮. મુરત ૯. અરિષ્ટ નવ રૈવેયકના નામ: ૧. સુદર્શન ૨. સુપ્રતિબધ્ધ ૩. મનોરમ ૪. સર્વતોભદ્ર ૫. સુવિશાલ ૬. સુમનસ ૭. સોમનસ ૮. પ્રિયંકર ૯. નંદીકર પાંચ અનુત્તરના નામ: ૧. વિજય ૨. વિજયંત ૩. જયંત ૪. અપરાજીત ૫. સર્વાર્થસિધ્ધ વિમાન. દેવોનું આયુષ્ય ઉત્કૃષ્ટ પહેલા દેવલોકના દેવોનું આયુષ્ય બે સાગરોપમનું. ૨. બીજા દેવલોકના દેવોનું આયુષ્ય બે સાગરોપમથી અધિક. કનકકુપા સંગ્રહ Page #56 -------------------------------------------------------------------------- ________________ નું ૭. ૮. ૯. નવા ૧૦. ત્રીજા દેવલોકના દેવોનું આયુષ્ય સાત સાગરોપમનું. ચોથા દેવલોકના દેવોનું આયુષ્ય સાત સાગરોપમથી અધિકા પાંચમા દેવલોકના દેવોનું આયુષ્ય દસ સાગરોપમનું. છઠા દેવલોકના દેવોનું આયુષ્ય ચૌદ સાગરોપમનું સાતમા દેવલોકના દેવોનું આયુષ્ય સત્તર સાગરોપમનું. આદમ દેવલોકના દેવોનું આયુષ્ય અઢાર સાગરોપમનું. નવમા દેવલોકના દેવોનું આયુષ્ય ઓગણીસ સાગરોપમનું. દસમા દેવલોકના દેવોનું આયુષ્ય વીસ સાગરોપમનું. ૧૧. અગીયારમા દેવલોકના દેવોનું આયુષ્ય એકવીસ સાગરોપમનું. ૧૨. બારમા દેવલોકના દેવોનું આયુષ્ય બાવીસ સાગરોપમનું. નવ રૈવેયકના દેવોનું આયુષ્ય ૧. પહલી રૈવેયકના દેવોનું આયુષ્ય ત્રેવીસ સાગરોપમનું. બીજી રૈવેયકનાદેવોનું આયુષ્ય ચોવીસ સાગરોપમનું. ત્રીજી રૈવેયકના દેવોનું આયુષ્ય પચ્ચીસ સાગરોપમનું. ચોથી રૈવેયકના દેવોનું આયુષ્ય છવ્વીસ સાગરોપમનું. પાંચમી રૈવેયકના દેવોનું આયુષ્ય સત્યાવીસ સાગરોપમનું. છઠ્ઠી રૈવેયકના દેવોનું આયુષ્ય અઠ્યાવીસ સાગરોપમનું. સાતમી રૈવેયકના દેવોનું આયુષ્ય ઓગણત્રીસ સાગરોપમનું. આઠમી રૈવેયકના દેવોનું આયુષ્ય ત્રીસ સાગરોપમનું. નવમી રૈવેયકના દેવોનું આયુષ્ય એકત્રીસ સાગરોપમનું પાંચ અનુત્તરના દેવોનું આયુષ્ય પહેલા, બીજા, ત્રીજા, અને ચોથા આ ચાર અનુત્તરના દેવોનું આયુષ્ય (૩૧) એકત્રીસ થી તેત્રીસ સાગરોપમ સુધીમાં છે. પાંચમા અનુત્તરના દેવોનું આયુષ્ય તેત્રીસ સાગરોપમનું છે. દેવલોકની ગોઠવણી પહેલો અને બીજે દેવલોક સામસામે આવેલા છે, તેની ઉપર - ત્રીજે અને ચોથો દેવલોક સામસામે આવેલા છે, તેની ઉપર ૩૪ કનકકુપા સંગ્રહ Page #57 -------------------------------------------------------------------------- ________________ પાંચમો દેવલોક આવેલો છે, તેની ઉપર છઠ્ઠો દેવલોક આવેલો છે, તેની ઉપર સાતમો દેવલોક આવેલો છે, તેની ઉપર આઠમો દેવલોક આવેલો છે, તેની ઉપર નવમો અને દસમો દેવલોક સામસામે આવેલો છે, તેની ઉપર અગીયારમો અને બારમો દેવલોક આવેલો છે, તેની ઉપર નવ રૈવેયક આવેલી છે, તેની ઉપર પાંચ અનુત્તર આવેલા છે, તેની ઉપર સિધ્ધશિલા આવેલી છે, તેની ઉપર સિધ્ધપરમાત્મા છે, તેની ઉપર અનંત અલોક છે. દેવલોકના દેવોની ઉંચાઈ ઉત્કૃષ્ટ પહેલા અને બીજા દેવલોકના દેવોની ઉંચાઈ સાત હાથની છે. ત્રીજા અને ચોથા દેવલોકના દેવોની ઉચાઈ છ હાથની છે. પાંચમા અને છઠ્ઠા દેવલોકના દેવોની ઉંચાઈ પાંચ હાથની છે.? સાતમા અને આઠમા દેવલોકના દેવોની ઉચાઈ ચાર હાથની છે. નવમા, દસમા, અગીયારમા, બારમા દેવલોકના દેવોની ઉચાઈ ત્રણ હાથની છે. નવ રૈવેયકના દેવોની ઉંચાઈ બે હાથની છે. ચાર અનુત્તરના દેવોની ઉંચાઈ એક હાથની છે. પાંચમા અનુત્તરના દેવોની ઉંચાઈ એક હાથમાં થોડી ઓછી. દેવલોકમાં વિમાનોની સંખ્યા ૧. સૌધર્મદેવલોકમાં ૩ર લાખ વિમાનોની સંખ્યા છે. ૨. ઈશાન દેવલોકમાં ૨૮ લાખ વિમાનોની સંખ્યા છે. સનત્કુમાર દેવલોકમાં ૧૨ લાખ વિમાનોની સંખ્યા છે. માહેન્દ્ર દેવલોકમાં ૮ લાખ વિમાનોની સંખ્યા છે. ૫. બ્રહ્મલોક દેવલોકમાં ૪ લાખ વિમાનોની સંખ્યા છે. કનકકૃપા સંગ્રહ * ૩૫ Page #58 -------------------------------------------------------------------------- ________________ ખે છે $ $ લાંતક દેવલોકમાં ૫૦ હજાર વિમાનોની સંખ્યા છે. - મહાશુક દેવલોકમાં ૪૦ હજાર વિમાનોની સંખ્યા છે. સહસ્ત્રાર દેવલોકમાં ૬ હજાર વિમાનોની સંખ્યા છે. નવમા દેવલોકમાં ૨૦૦ વિમાનોની સંખ્યા છે. ૧૦. દસમા દેવલોકમાં ર00 વિમાનોની સંખ્યા છે. ૧૧. ૧૧મા દેવલોકમાં ૧૫૦ વિમાનોની સંખ્યા છે. ૧૨. ૧૨મા દેવલોકમાં ૧૫૦ વિમાનોની સંખ્યા છે. નવ રૈવેયકમાં વિમાનોની સંખ્યા ૧. પહેલી બીજી ત્રીજી રૈવેયકમાં ૧૧૧ વિમાનોની સંખ્યા છે. ૨. ચોથી પાંચમી છઠ્ઠી રૈવેયકમાં ૧૦૭ વિમાનોની સંખ્યા છે. ૩. સાતમી આઠમી નવમી રૈવેયકમાં ૧૦ વિમાનોની સંખ્યા છે. કુલ ૩૧૮ વિમાનોની સંખ્યા છે. પાંચ અનુત્તરમાં ૫ વિમાનોની સંખ્યા છે. સર્વાર્થસિધ્ધ વિમાનનું વર્ણન સર્વાર્થસિધ્ધ છવ્વીસમું વિમાન છે, તે એક લાખ યોજનનુંલાંબુ-પહોળું છે, દેવોનું તેત્રીસ સાગરોપમનું આયુષ્ય હોય છે, એક હાથની કાયા હોય છે, એકાવનારી હોય છે, શધ્યામાં સુતા સુતા બસો ત્રેપન મોતીની ધ્વની સુખપૂર્વક સાંભળતા આયુષ્ય પૂર્ણ કરે છે, તે મોતીની સમજ. તેના ફરતા સાત ઘરની સમજ ૨૫૩ મોતી તે દરેકનું કુલ વજન સમજ વજન ૮૩૨ મણ ૧. પહેલું એક વચમાં ૧ મોતી ૬૪મણનું ૬૪ ૨. તેની ફરતી બાજુ ૪ મોતી ૩ર મણના ૧૨૮ ૩. તેની ફરતી બાજુ ૮ મોતી ૧૬ મણના ૪. તેની ફરતી બાજુ ૧૬ મોતી ૮મણના ૧૨૮ ૫. તેની ફરતી બાજુ ૩૨ મોતી ૪મણના ૧૨૮ ૧૨૮ કનકકુપા સંગ્રહ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જ છે – ર અં છે ૬. તેની ફરતી બાજુ ૬૪ મોતી ૨ મણના ૭. તેની ફરતી બાજુ ૧૨૮ મોતી ૧ મણના ૧૨૮ કુલ ૨૫૩ મોતી કુલ મણ ૮૩૨ ઈન્દ્રોની આઠ પટરાણીનો પરિવાર પ્રજ્ઞાનો સોળ હજાર પરિવાર છે. શિવાનો સોળ હજાર પરિવાર છે. શચીનો સોળ હજાર પરિવાર છે. અંજૂનો સોળ હજાર પરિવાર છે. અમલાનો સોળ હજાર પરિવાર છે. અપ્સરાનો સોળ હજાર પરિવાર છે. રોહિણીનો સોળ હજાર પરિવાર છે. ૮. નવમીકાનો સોળ હજાર પરિવાર છે. ઈન્દ્રોની સાત સેના: ૧. હાથી ૨. ઘોડા ૩. રથ ૪. સુભર ૫. ઋષભ ૬. નાટકીયા ૭. ગંધર્વ | દેવલોક વર્ગન સમાપ્તા બે વસ્તુ વર્ણન બે પ્રભાવના: ૧. ભાવ પ્રભાવના ૨. દ્રવ્ય પ્રભાવના. બે ભાવ: ૧. સારો ભાવ ૨. ખોટો ભાવ. બે તત્ત્વ: ૧. જીવ તત્ત્વ ૨. અજીવ તત્ત્વ. બે ધર્મ: ૧. સાધુ ધર્મ ૨. ગૃહસ્થ ધર્મ, કનકકુપા સંગ્રહ ૩૭. Page #60 -------------------------------------------------------------------------- ________________ બે ગંધ : ૧. સુગંધ બે ગોત્ર: ૧. ઉચ્ચ ગોત્ર બે વિહાયોગતિ : ૧. શુભ વિહાયોગતિ બે વેદનીય કર્મ : ૧. શાતા વેદનીય કર્મ બે મોહનીય : ૧. દર્શન મોહનીય બે જીવ : ૧. સિધ્ધ બે પૂજા : ૧. અંગ પૂજા ૧. દ્રવ્ય પૂજા બે કાળ : ૧. ઉત્સર્પિણી ૧. રાત ૧. સવાર બે અવગાહના : ૧. જઘન્ય બે સમુદઘાત : ૧. જીવ સમુધ્ધાત બે ગતિ : ૧. સદ્ગતિ ૩. ૨. દુર્ગંધ. ૨. નિચ્ચ ગોત્ર. ૨. અશુભ વિહાયોગતિ. ૨. અશાતા વેદનીય કર્મ. ૨. ચારિત્ર મોહનીય. ૨. સંસારી. ૨. અગ્ર પૂજા ૨. ભાવ પૂજા. ૨. અવસર્પિણી ૨. દિવસ ૨. સાંજ. ૨. ઉત્કૃષ્ટ. ૨. અજીવ સમુદઘાત. ૨. દુર્ગતિ. કનકકૃપા સંગ્રહ Page #61 -------------------------------------------------------------------------- ________________ બે આકાશ : ૧. લોકાકાશ બે માણસ : ૧. ચડતી ૧. સજ્જન ૧. યોગી ૧. સુખ ૧. ધનિક ૧. સંપ ૧. સાચુ ૧. મીઠું ૧. સરાગી ૧. ડાહ્યો ૧. ગય ૧. અજવાળું ૧. ઈહલોક ૧. શુકલપક્ષ ૧. શાશ્વત ૧. અકષાયી ૧. અવેદી ૧. સુક્ષ્મ ૧. પર્યામા ૧. સતિ ૧. બાપ ૧. સાધુ ૧. સાસુ ૧. ભૂખ ૧. ખરબચ્યું કનકકૃપા સંગ્રહ બે વસ્તુ વર્ણન ૨. પડતી ૨. દુર્જન ૨. ભોગી ૨. દુ:ખ ૨. નિર્ધન ૨. કુસંપ ૨. ખોટું ૨. ખારૂં ૨. વૈરાગી ૨. પથ ૨. અંધારૂ ૨. પરલોક ૨. કૃષ્ણપક્ષ ૨. અશાશ્વત ૨. સકષાયી ૨. સવેદી ૨. બાદર ૨. અપર્યામા ૨. અતિ ૨. બેટો ૨. સાધ્વી ૨. વહુ ૨. અલોકાકાશ. ૨. તરસ ૨. લીસું ૧. સુપાત્ર ૧. ઉત્તમ ૧. માનવ ૧. સંપત્તિ ૧. અમૃત ૧. રાગ ૧. જીવીત ૧. ધર્મ ૧. ઉપકાર ૧. રામતા ૧. નિશ્ચય ૧. શ્વેતાંબર ૧. અર્થ ૧. અયોગી ૧. અશરીરી ૧. આહારી ૧. વસ ૧. ભવી ૧. શત્રુ ૧. ભાઈ ૧. શ્રાવક ૧. ઠંડુ ૧. લુખ્ખું ૧. હલકું ૨. મૂર્ખ ૨. કુપાત્ર ૨. અધમ ૨. દાનવ ૨. વિપત્તિ ૨. ઝેર ૨. દ્વેષ ૨. મરણ ૨. કર્મ ૨. અપકાર ૨. મમતા ૨. વ્યવહાર ૨. દિગમ્બર ૨. અનર્થ ૨. સયોગી ૨. શરીરી ૨. અણહારી ૨. થાવર ૨. અભવી ૨. મિત્ર ૨. બહેન ૨. શ્રાવિકા ૨. ગરમ ૨. ચીકણું ૨. ભારે 3-57 ૩૯ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧. કાળું ૧. છદ્મસ્થ ૧. આચાર ૧. સંકલ્પ ૧. જડ ૧. વિરાધના બે પ્રકારે દેવ : ૧. અરિહંત ત્રણ સ્વભાવ : ૧. સત્વગુણી ત્રણ સ્થવીર : ૧. વય સ્થવીર ત્રણ વૈરાગ્ય : ૧. દુ:ખ ગર્ભિત ત્રણ લોક : ૧. ઉર્ધ્વ લોક ત્રણ દંડ : ૧. મન દંડ ત્રણ શુધ્ધિ : ૧. મન શુધ્ધિ ત્રણ ગુપ્તિ : ૧. મન ગુપ્તિ ત્રણ સમુદ્ર : ૧. લવણ સમુદ્ર ૪૦ ૨. ધોળું ૨. કેવળી ૨. અનાચાર ૨. વિકલ્પ ૨. ચેતન ૨. આરાધના ૨. રજોગુણી ૨. સિધ્ધ. ત્રણ વસ્તુ વર્ણન ૨. શ્રુત સ્થવીર ૨. મોહ ગર્ભિત ૨. તીતિ લોક ૨. વચન દંડ ૨. વચન શુધ્ધિ ૧. રૂપ ૧. જૈન ૨. વચન ગુપ્તિ ૧. ધ્યાન ૧. એકાંતવાદી ૧. નાસ્તિક ૨. કાળોદધિ સમુદ્ર ૨. કુરૂપ ૨. અજૈન ૨. દુંધ્યાન ૨. અનેકાંતવાદી ૨. આસ્તિક ૩. તમોગુણી. ૩. વ્રતસ્થવીર. ૩. જ્ઞાન ગર્ભિત. ૩. અધો લોક. ૩. કાય દંડ. ૩. કાય શુધ્ધિ. ૩. કાય ગુપ્તિ. ૩. પુષ્કરાવર્ત સમુદ્ર. કનકકૃપા સંગ્રહ Page #63 -------------------------------------------------------------------------- ________________ ત્રણ આત્મા : ૧. બાહ્યાત્મા ત્રણ રત્ન : ૧. દર્શન ત્રણ જીવો : ૧. સદૈયા ત્રણ શલ્ય : ૧. માયા શલ્ય ત્રણ તત્ત્વ : ૧. દેવ ત્રણ વેદ : ૧. પુરૂષ વેદ ત્રણ પૂજા : ૧. અંગ પૂજા ત્રણ મરણ : ૧. બાળ મરણ ત્રણ કાળ : ૧. ભુતકાળ ત્રણ ઋતુ : ૧. શિયાળો ત્રણ સમય : ૧. સવાર ત્રણ દૃષ્ટિ : ૧. મિથ્યાત્વ કનકકૃપા સંગ્રહ ૨. અંતરાત્મા ૨. જ્ઞાન ૨. ભતૈયા ૨. નિયાણ શલ્ય ૨. ગુરૂ ૨. સ્ત્રી વેદ ૨. અગ્ર પૂજા ૨. પંડિત મરણ ૨. વર્તમાનકાળ ૨. ઉનાળો ૨. બપોર ૨. સમ્યગ્દષ્ટ ૩. પરમાત્મા. ૩. ચારિત્ર. ૩. કદૈયા. ૩. મિથ્યા શલ્ય. ૩. ધર્મ. ૩. નપુસંક વેદ. ૩. ભાવ પૂજા. ૩. કેવલી મરણ. ૩. ભવિષ્યકાળ. ૩. ચોમાસું. ૩. સાંજ. ૩. મિશ્રદષ્ટિ. ૪૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨. શ્રત અજ્ઞાન ૩. વિભંગ જ્ઞાન. ૨. દીર્ધ કાલિકી ૩. દષ્ટિવાદોપદેશિકી. ૨. તેજસ શરીર ૩. કામણ શરીર, ૨. તેજસ શરીર ૩. કાશ્મણ શરીર, ૨. તૈજસ શરીર ૩. કાશ્મણ શરીર. ૨. તૈજસ શરીર ૩. કાર્પણ શરીર. ત્રાણ અજ્ઞાન: ૧. મતિ અજ્ઞાન ત્રણ સંજ્ઞા: ૧. હેતુવાદો પદેસીકી દેવને ત્રણ શરીર: ૧. વૈકિય શરીર નરકને ત્રણ શરીર: ૧. વૈકિય શરીર એકેન્દ્રિયને શરીર: ૧. ઔદારિક શરીર બેઈન્દ્રિયને ૩ શરીર: ૧. ઔદારિક શરીર તેઈન્દ્રિયને ત્રણ શરીર: ૧. ઔદારિક શરીર ચઉરિન્દ્રિયને ૩ શરીર: ૧. ઔદારિક શરીર દીક્ષાના ૩પ્રકાર: ૧. ઉપાય પ્રવજ્યા ત્રણ લિંગ : ૧. શુશ્રુષા ૩. સ્થિર હોવાં જોઈએ: ૧. સાથળ ૩. લાંબા હોવા જોઈએ: ૧. ભ્રમર ૨. તૈજસ શરીર ૩. કામણ શરીર, ૨. તૈજસ શરીર ૩. કાશ્મણ શરીર. ૨. અપાય પ્રવજ્યા ૩. સંધ્યાય પ્રવજ્યા. ૨. અનુરાગ ૩. વૈયાવૃત્ય. ૨. કાંડુ ૩. મૂકી. ૨. વૃષણ ૩. હાથ. ૪૨ કનકા સંગ્રહ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩. સરખા હોવા જોઈએ : ૧. કેશાગ્ર ૩. ઉન્નત્ત હોવા જોઈએ : ૧. ટી ૩. લાલ હોવા જોઈએ : ૧. આંખના છેડા ૩. ટૂંકા હોવા જોઈએ : ૧. ગરદન ૩. રીતે ચાલ : ૧. સિંહ જેવી ૨. વૃષણ ૩. સ્નિગ્ધ હોવા જોઈએ : ૧. વાળ ૩. ઊંડા હોવા જોઈએ : ૧. અવાજ ૩. વળીઓ હોવી જોઈએ : ૧. કપાળ ૩. દબાયેલાં હોવા જોઈએ : ૧. પગના તળીયાનો મધ્ય ભાગ ૩. સ્તનની ડીટડી. ૩. સુંવાળા હોવા જોઈએ : ૧. વન ૩. કોમળ હોવા જોઈએ : ૧. મુખ ૩. વિશાળ હોવા જોઈએ : ૧. છાતી કનકકૃપા સંગ્રહ ૨. પડખાં ૨. હાથ પગના તળીયાં. ૨. પગની રેખા ૨. ચાલ ૨. કંઠ ૨. ઘો ૨. હાથી જેવી ૨. ચામડી ૨. નેત્ર ૨. કપાળ ૩. જાંગુ (જાંગ) ૩. છાતી. ૩. નખ ૩. શિશ્નમણી. ૩. ડૂંટી ૩. પેટ ઉપર. ૨. પગની ત્રણ રેખા ૩. પુરુષન્દ્રિય. ૩. આખલા જેવી. ૩. લોમ. ૩. હસ્ત. ૩. પીઠ. ૪૩ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩. નખ. ૩. આમળાં. ૨. મરી: ૩. પીપર. ૩. બ્રહ્મચર્ય. ૩. વૃધ્ધાવસ્થા. ૨. મુત્ર ૩. પ્રસ્વેદ, ૩. પાતળાં હોવા જોઈએ: ૧. આંગળીના ટેરવાં ૨. ચામડી ઉત્તમ ફળો: ૧. હરડે ૨. બહેડાં ૩. ગરમ દ્રવ્યો: ૧. સુંઠ ૩. ઉપસ્તંભો: ૧. ઉધ ૨. આહાર ૩. અવસ્થા: ૧. બાલ્યાવસ્થા ૨. યુવાવસ્થા ૩. મળો: ૧. મળ ૩. પ્રદેશ : ૧. આનુપ ૩. વિપાકો: ૧. ગળ્યો ૨. ખાટો રોગના કારણ: ૧. શારીરિક ૨. માનસિક ૩. રીત : ૧. દર્શન ૨. સ્પર્શ ૩. અંજન: ૧. કાળો સુરમો ૨. જસતગાહુલ ૩. ક્ષારો: ૧. જવખાર ૨. સાજીખાર ૨. મધ્યમ ૩. જાંગલ. ૩. તીખો. ૩. બાહ્ય. ૩. પ્રશ્ન. ૩. રસવતી. ૩. ટંકણખાર. ૪૪ કનકા સંગ્રહ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨. સિંધવ ૩. બીક લવણ. ૨. પીપળ ૨. ઉમરો. ૩. લવણ: ૧. સંચળ ૩. ક્ષીરી વૃક્ષ: ૧. વડ . ૩. સુગંધી તેજાના: ૧. તજ ૩. મધુર: ૧. મધ ૨. તમાલપત્ર ૩. એલચી. ૩. સાકર. ૨. ઘી ચાર વશ વર્ણન ૨. રૈદ્ર ધ્યાન ૩. ધર્મ ધ્યાન ૪. શુક્લ ધ્યાન. ' ૨. માન ૩. માયા ૪. લોભ. ચાર ધ્યાન: ૧. આર્ત ધ્યાન ચાર કષાયો : ૧. કોઇ ચાર ચંડાળ : ૧. જાતિ ચંડાળ ચાર જિન: ૧. નામ જિન ચાર શરણ: ૧. અરિહંત ૨. કર્મ ચંડાળ ૩. કોધ ચંડાળ ૪. નિંદક ચંડાળ. ૨. સ્થાપના જિન ૩. દ્રવ્ય જિન ૪. ભાવ જિન. ૩. સાધુ ૪. ધર્મ. ચોર આહાર: ૧. અશન ૨. પાન ૩. ખાદિમ્ ૪. સ્વાદિમ્. ચાર ધર્મ: ૧. દાન ૨. શીલ ૩. તપ ૪. ભાવ. કનકકુપા સંગ્રહ ૪૫ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨. મનુષ્ય ગતિ ૩. તીર્થંચ ગતિ ૪. નરક ગતિ. ૨. મદિરા ૩. માંસ ૪. માખણ. ૨. ગૌતમ પ્રભુ ' ૩. સ્યુલિભદ્ર ૪. જૈન ધર્મ. ૨. પ્રમોદભાવના ૪. માધ્યસ્થભાવના. ૨. દેશ કથા ૩. ભક્ત કથા ૪. સ્ત્રી કથા. ચાર ગતિ: ૧. દેવ ગતિ ચાર મહાવિગઈ: ૧. મધ ચાર મંગળ: ૧. ભગવાન વીર ચાર ભાવના : ૧. મૈત્રીભાવના ૩. કારૂણ્યભાવના ચારકથા: ૧. રાજ કથા ચાર સંજ્ઞા : ૧. આહાર સંજ્ઞા ચાર ત્રાસ : ૧. બે ઈન્દ્રિય ચાર સંઘ: ૧. સાધુ ચાર શિલા : ૧. પૂર્વ શિલા ચાર પિંડ: ૧. આહાર પિંડ ચાર બુધ્ધિ: ૧. ઉત્પાતિકી ચાર દીશા : ૧. પૂર્વ ૨. ભવ્ય સંજ્ઞા ૩. મૈથુન સંજ્ઞા ૪.પરિગ્રહ સંજ્ઞા. ૨. તેઈન્દ્રિય ૩. ચઉરિન્દ્રિય ૪. પંચેન્દ્રિય. ૨. સાધ્વી ૩. શ્રાવક ૪. શ્રાવિકા. ૨. પશ્ચિમ શિલા ૩. ઉત્તર શિલા ૪. દક્ષિણ શિલા. ' ૨. વસ્તી પિંડ ૩. વસ્ત્ર પિંડ ૪. પાત્ર પિંડ. ૨. પારીણામીકી ૩. કારમણીકી ૪. વૈનાયિકી. ૨. પશ્ચિમ ૩. ઉત્તર ૪. દક્ષિણ. કનકકૃપા સંગ્રહ Page #69 -------------------------------------------------------------------------- ________________ ચાર વેદ : ૧. ઋગવેદ ચાર મુલ સૂત્ર : ૧. શ્રીઆવશ્યક ૩. શ્રીદશવૈકાલિક ચાર ખુણા : ૧. ઈશાન ચાર દર્શન : ૧. ચક્ષુ દર્શન ચાર આયુષ્ય : ૧. દેવોનું આયુષ્ય ૩. તિર્યંચનું આયુષ્ય ચાર બંધ : ૧. પ્રકૃતિ બંધ ચાર મન યોગ : ૧. સત્ય મનયોગ ૩. મિશ્ર મનયોગ ચાર વચનયોગ : ૧. સત્ય વચનયોગ ૩. મિશ્ર વચનયોગ ૨. યર્જુવેદ ૨. અગ્નિ ૨. અચક્ષુ દર્શન ૨. સ્થિતિ બંધ વાયુકાયમાં ચાર શરીર : ૧. ઔદારિક શરીર ૩. તૈજસ શરીર સં.પં. ગ-તીર્થંચમાં ચાર શરીર : ૧. ઔદારિક શરીર કનકકૃપા સંગ્રહ ૩. અથર્વવેદ ૨. ઉત્તરાધ્યયન ૪. શ્રીપિંડનિયુક્તિ. ૩. નૈઋત્ય ૩. અવધિ દર્શન ૨. મનુષ્યનું આયુષ્ય ૪. નરકનું આયુષ્ય. ૩. રસ બંધ ૪. સામવેદ, ૨. વૈક્રિય શરીર ૪. કાર્મણ શરીર. ૪. વાયવ્ય. ૨. વૈક્રિય શરીર ૪. કેવળ દર્શન. ૨. અસત્ય મનયોગ ૪. વ્યવહાર મનયોગ. ૪. પ્રદેશ બંધ ૨. અસત્ય વચનયોગ ૪. વ્યવહાર વચનયોગ. ૪૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૩. તૈજસ શરીર ચાર ધાતિ કર્મ : ૧. જ્ઞાના વરણીય કર્મ ૩. મોહનીય કર્મ ચાર અઘાતિ કર્મ : ૧. વેદનીય કર્મ ચાર સહણા : ૧. પરમાર્થ સંસ્તવ ૩. વ્યાપન્નવર્જન ચાર ઉપદેશ : ૧. દ્રવ્યાનું યોગ ૩. ગણિતાનું યોગ ૨. આયુષ્ય કર્મ સમ્યક્ત્વના ૫ લક્ષણ : ૧. શમ-કષાયની શાંતિ પાંચ મિથ્યાત્વ : ૩. નિર્વેદ-સંસાર ઉપર કંટાળો ૫. આસ્તિક્તા-શ્રદ્ધા રાખવી ૪. કાર્મણ શરીર. ૨. દર્શના વરણીય કર્મ ૪. અંતરાય કર્મ. ૩. નામ કર્મ ૨. પરમાર્થ જ્ઞાતૃસેવન ૪. કુદ્રષ્ટિવર્જન. ૨. ચરણાનું યોગ ૪. ધર્મકથાનું યોગ. પાંચ વસ્તુ વર્ણન ૨. સંવેગ-મોક્ષ સુખની ઈચ્છા ૪. અનુકંપા-દયાળુ ભાવ ૧. અભિગ્રહિક-કુધર્મને છોડે નહિ ૨. અનભિગ્રહિક-સર્વધર્મોને એક સરખા માનવા ૪. ગોત્ર કર્મ. ૩. આભિનિવેશિક-ખોટુ જાણવા છતાં છોડે નહિ ૪. સાંયિક-વીતરાગ વચન પર શંકા ૫. અનાભોગિક-સાચુ ખોટુ કંઈ સમજે નહિ પાંચ ક્રિયા : ૧. વિષ ક્રિયા-આ લોકમાં સુખ મેળવવાની ઈચ્છા ૨. ગરલ ક્રિયા-પરભવના સુખ માટે કરે ४८ કનક કૃપા સંગ્રહ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩. અનનુષ્ટાન ક્રિયા-ઉપયોગ શૂન્ય થતી ક્રિયા ૪. તદ્ભુતુ ક્રિયા-શુદ્ધના નામે થતી અશુદ્ધ ક્રિયા ૫. અમૃત ક્રિયા-મોક્ષના માટે થતી ક્રિયા પાંચ મહાવ્રત : ૧. પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત ૩. અત્તાદાન વિરમણ મહાવ્રત ૫. પરિગ્રહ વિરમણ મહાવ્રત દેવના પાંચ પ્રકાર : ૧. ભવ્ય, દ્રવ્ય દેવ-ભાવી દેવ ૩. ધર્મ દેવ-સાધુ વિગેરે ૫. દેવાધિ દેવ-તીર્થંકર કૃષ્ણના પાંચ ભવ : ૧. કૃષ્ણ વાસુદેવ ૪. વૈમાનિક દેવ મનુષ્યને પાંચ શરીર : ૧. ઔદારિક શરીર ૪. તૈજસ શરીર પાંચ પાત્ર : ૧. તીર્થંકર દેવ ૪. સમક્તિ દૃષ્ટિ શ્રાવક પાંચ મેરૂ : ૧. સુદર્શન મેરૂ ૪. મંદર મેરૂ પાંચ દૂષણ : ૧. શંકા દૂષણ ૪. મિથ્યાદ્રષ્ટિ પ્રશંસા કનકકૃપા સંગ્રહ ૨. મૃષાવાદ વિરમણ મહાવ્રત ૪. મૈથુન વિરમણ મહાવ્રત ૨. નર દેવ-ચક્રવર્તી વિગેરે ૪. ભાવ દેવ-દેવતાઓ ૨. ત્રીજી નારક ૫. અમમ ૧૨માં જિન ભગવાન ૨. વૈક્રિય શરીર ૫. કાર્યણ શરીર ૨. સાધુ ભગવંત ૫. અન્ય વ્યક્તિ ૨. વિજય મેરૂ ૫. વિદ્યુન્માલિ મેરૂ ૨. કાંક્ષા દૂષણ ૫. મિથ્યાદ્રષ્ટિ સંસ્તવ ૩. મનુષ્ય ૩. આહારક શરીર ૩. વ્રતધારી શ્રાવક ૩. અચલ મેરૂ ૩. વિચિકિત્સા દૂષણ ૪૯ Page #72 -------------------------------------------------------------------------- ________________ પંચાગી: ૧. મૂળસૂત્ર ૨. નિર્યુક્તિ ૩ ભાષ્ય ૪. ચુર્ણ પ. વૃત્તિ છ વથા વર્ણન છ આવશ્યક: ૧. સામાયિક, ૨. ચઉવીસત્યો, ૩. વાંદણા, ૪. પડિક્કમણું, ૫. કાઉસ્સગ્ગ, ૬. પચ્ચકખાણ છ લેખ્યા : ૧. કૃષ્ણ લેખ્યા, ૨. નીલ લેગા, ૩. કાપોત લેખ્યા, ૪. તેજો લખ્યા, ૫. પદ્મ લેખ્યા, ૬. શુક્લ લેખ્યા છ વિગઈ: ૧. ઘી, ૨. દુધ, ૩. દહીં, ૪. તેલ, ૫. ગોળ, ૬. કડાવિગઈ છ કાય: ૧. પૃથ્વીકાય, ૨. અપકાય, ૩. તેઉકાય, ૪. વાઉકાય, ૫. વનસ્પતિકાય, ૬. ત્રસકાય છ પર્યાપ્તિ : ૧. આહાર પર્યાપ્તિ, ૨. શરીર પર્યાપ્તિ, ૩. ઈન્દ્રિય પર્યાપ્તિ, ૪. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, ૫. ભાષા પર્યાપ્તિ, ૬. મન: પર્યાપ્તિ છરી: ૧. એકાહારી, ૨. ભૂમિસંથારી, ૩. સમકિતધારી, ૪. પાદચારી, ૫. બ્રહ્મચારી, ૬. સચિત પરિહારી છ દ્રવ્ય: ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. પુદ્ગ્લાસ્તિકાય, ૫. જીવાસ્તિકાય, ૬. કાળ ૫૦. કનકકુપા સંગ્રહ Page #73 -------------------------------------------------------------------------- ________________ છ બાહ્યતા: ૧. આણસણ, ૨. ઉણોદરી, ૩. વૃતિસંક્ષેપ, ૪. રસ ત્યાગ, ૫. કાયક્લેશ, ૬. સલીનતા છ અત્યંતરતપ: ૧. પ્રાયશ્ચિત, ૨. વિનય, ૩. વૈયાવચ્ચ, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન, ૬. કાઉસ્સગ્ન છ લિંગ: ૧. કૃતવ્રત કર્યા, ૨. શીલવાન, ૩. ગુણવાન, ૪. ઋજુવ્યવહારી, ૫. ગુરૂશુશ્રુષા, ૬. પ્રવચન કુશળ મિથ્યાત્વના છ પ્રકાર: ૧. લૌકિક દેવગન્ન, ૨. લૌકિક ગુરૂદત્ત, ૩. લૌકિક પર્વગર, ૪. લોકોત્તર દેવગન્ન, ૫. લોકોત્તર ગુરૂદત્ત, ૬. લોકોત્તર પર્વગર છ સંઘયણ: ૧. વજ રૂષભનારા સંઘયાણ, ૨. રૂષભ નારા સંઘયાણ, ૩. નારાચ સંઘયાણ, ૪. અર્ધનારા સંઘયણ, ૫. કિલીકા સંઘયણ ૬. સેવાર્ય સંઘયણ છ સંસ્થાન : ૧. સમચતુરસ્ત્ર સંસ્થાન, ૨. ન્યગ્રોધ પરિમંડણ સંસ્થાન, ૩. સાદી સંસ્થાન, ૪. કુજ સંસ્થાન, ૫. વામન સંસ્થાન, ૬. હુંડક સંસ્થાન છ આરામાં સિદ્ધગિરીનું પ્રમાણ: ૧. પહેલે આરે ૮૦ યોજન, ૨. બીજે આરે ૭૦ યોજન, ૩. ત્રીજે આરે ૬૦ યોજન, ૪. ચોથે આરે ૫૦યોજન, ૫. પાંચમે આરે ૧૨ યોજન, ૬. છઠે આરે ૭ હાથ છ અઠ્ઠાઈ: ૧. કાર્તિક ચૌમાસી અઠ્ઠાઈ, ૨. ફાગણ ચૌમાસી અઠ્ઠાઈ, કનકકૃપા સંગ્રહ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩. અષાઢ માસ ચૌમાસિ અઠ્ઠાઈ, ૪. ચૈત્ર માસની શાશ્વતિ ઓળી, ૫. આસો માસની શાશ્વતિ ઓળી, ૬. પજૂષણા મહાપર્વની અઠ્ઠાઈ છ નાશ કરે: ૧. આળસ-સુખનો નાશ કરે, ૨. કુસંપ-લક્ષ્મીનો નાશ કરે, ૩. લડાઈ-જાનમાલનો નાશ કરે, ૪. મિતાહાર-રોગનો નાશ કરે, ૫. સફળતા- શત્રુનો નાશ કરે, ૬. તપ-પાપનો નાશ કરે મનુષ્યમાંથી આવેલાના લક્ષણ : ૧. સૌભાગી હોય, ૨. મીઠાવચનવાલો હોય, ૩. દાતાર હોય, ૪. સરળ હોય ૫. ચતુર હોય, ૬. ચતુરની સાથે પ્રીતિવાળો હોય નરકમાંથી આવેલાનાં લક્ષણ: ૧. દુર્ભાગી, ૨. ક્લસી, ૩. રોગી, ૪. અત્યંત ભયવાળો, ૫. અત્યંત આરંભી હોય, ૬. ઘણો ક્રોધી હોય તીર્થંચમાંથી આવેલાનાં લક્ષણ: ૧. લોભી, ૨. કપટી, ૩. જૂઠો ૪. અતિશુદ્ધાવાળો હોય, ૫. મૂર્ખ હોય, ૬. મૂર્ખની જોડે પ્રીતિવાળો હોય દેવમાંથી આવેલાના લક્ષણ: ૧. સત્યવાદી હોય, ૨. દ્રઢ ધર્મી હોય, ૩. દેવ ગુરૂનો ભક્ત હોય, ૪. ધનવાન હોય, ૫. રૂપવાન હોય, ૬. પંડિત હોય છ વર્ષધર પર્વતો: ૧. હિમવંતગીરી પર્વત, ૨. મહાહિમવંત પર્વત, ૩. નિષઘ પર્વત, ૪. નીલવંત પર્વત, ૫. ફમી પર્વત, ૬. શિખરી પર્વત છ સ્થાનો: ૧. જીવ છે, ૨. તે નિત્ય છે, ૩. શુભાશુભ કર્મનો કર્તા છે, ૪. તે શુભાશુભકર્મનો ભોક્તા છે, ૫. તે સર્વ કર્મનો નાશ કરી મોક્ષ મેળવે છે, ૬. મોક્ષનો ઉપાય સદ્ધર્મ છે. ૫૨. કનકકુપા સંગ્રહ Page #75 -------------------------------------------------------------------------- ________________ છ આગાર : ૧. રાજાભિયોગ, ૨. ગરગાભિયોગ, ૩. બેલાભિયોગ, ૪. દેવાભિયોગ, ૫. ગુરૂનિગ્રહ, ૬. વૃતિખાતર શાલ વસતુ વર્ણન સાત ક્ષેત્ર: ૧. જિન મંદિર, ૨. જિન પ્રતિમા, ૩. જૈનાગમ, ૪. સાધુ, ૫. સાધ્વી, ૬. શ્રાવક, ૭. શ્રાવિકા સાત વ્યસન : ૧. જુગાર, ૨. માંસ, ૩. દારૂ, ૪. પરસ્ત્રી, ૫. વેશ્યા, ૬. ચોરી, ૭. શિકાર સાત ભય : ૧. ઈહલોક ભય, ૨. પરલોક ભય, ૩. આદાન ભય, ૪. અકસ્માત ભય, ૫. આજીવીકા ભય, ૬. મરણ ભય, ૭. અપયશ ભય સાત નય : ૧. નૈગમ ના, ૨. સંગ્રહ નય, ૩. વ્યવહાર નય, ૪. ઋજુસૂત્રનય, ૫. સત્પદ નય, ૬. સમભિરૂઢનય, ૭. અવંભુ નય સાત કુલકરો: ૧. વિમલવાહન, ૨. ચક્ષુમાન, ૩. યશસ્વી, ૪. અભીચંદ્ર, ૫. પ્રસેનજીત, ૬. મરૂદેવ, ૭. નાભિરાજા સાત મરણ ક્ષેત્ર: ૧. કુશિષ્ય, ૨. કુ શ્રાવકો, ૩. ચોર, ૪. અગ્નિ, ૫. પાણી, ૬. મુષક, ૭. ધાડપાડુ. સાત નરક : ૧. રત્નપ્રભા, ૨. શર્કરા પ્રભા, ૩. વાલુકાપ્રભા, ૪. પંકપ્રભા ૫. ધુમપ્રભા, ૬. તમ: પ્રભા, ૭. તમ: તમ: પ્રભા કનકકુપા સંગ્રહ પ૩ Page #76 -------------------------------------------------------------------------- ________________ સાત પદવીઓ: ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. સ્થવિર, ૪. પ્રવર્તક, ૫. ગણી, ૬. ગણધર, ૭. ગણાવચ્છ સાધુનું મૌન: ૧. પ્રતિકમણ, ૨. ગમણે, ૩. ભોજને, ૪. પડિલેહણે, ૫. વડીનીતિ, ૬. લઘુનીતિ, ૭. ગ્રહણે સાધુની ભાષા: ૧. થોડું, ૨. મીઠું, ૩. મધુર, ૪. વિચારી, ૫. કામ પડે, ૬. નિરવા, ૭. કપટ રહિત સાત ગૌચરી : ૧. ક્ષીર ગૌચરી, ૨. અમૃત ગૌચરી, ૩. મધુકર ગૌચરી, ૪. ગૌ ગૌચરી, ૫. રૂદ્ર ગૌચરી, ૬. અજગર ગૌચરી, ૭. ગદ્ધા ગૌચરી સાત પ્રકારે આયુષ્ય તુટે: ૧. રાગથી, ૨. ભયથી, ૩. શસ્ત્રોથી, ૪. મંત્રથી, ૫. ઘણા આહારથી, ૬. દુ:ખથી, ૭. પડવાથી સાત માંડલી: ૧. સૂત્ર માંડલી, ૨. અર્થ માંડલી, ૩. ભોજન માંડલી, ૪. પ્રતિલેખન માંડલી, ૫. આવશ્યક માંડલી, ૬. સ્વાધ્યાય માંડલી, ૭. સંથારાપોરસી માંડલી સાત વાર ચૈત્યવંદન : ૧. રાઈપ્રતિકમણમાં, ૨. વિશાળ લોચનનું, ૩. દેરાસરમાં, ૪. પચ્ચખાણ પાળતાં, ૫. આહાર કર્યા પછી, ૬. દેવસિક પ્રતિકમણનું, ૭. સંથારાપોરીસીમાં સાત પાપનું ફળ: ૧. રોગ ફળ, ૨. શોક ફળ, ૩. પરિતાપ ફળ, ૪. દુ:ખ ફળ, ૫. વ્યસન ફળ, ૬. વધ ફળ, ૭. બંધન ફળ કયા સંગ્રહ Page #77 -------------------------------------------------------------------------- ________________ સાત જૈન મત : ૧. સર્વજ્ઞ મત, ૨. ધર્મ મત, ૩. તત્ત્વ મત, ૪. અર્થ મત, ૫. પ્રમાણ મત, ૬. પ્રતિભા મત, ૭. સિદ્ધ મત સાત વિનય: ૧. જ્ઞાન વિનય, ૨. દર્શન વિનય, ૩. ચારિત્ર વિનય, ૪. મનયોગ વિનય, ૫. વચનયોગ વિનય, ૬. કાયયોગ વિનય, ૭. ઉપચાર વિનય પૂજા વિષે સાત પવિત્રતા: ૧. શરીર પવિત્ર રાખવું, ૨. વસ્ત્રો ચોખ્ખા રાખવા, ૩. સારા વિચારો રાખવા, ૪. દહેરાસરની જમીન સારી રાખવી, પ. પૂજાની સામગ્રી શુદ્ધ રાખવી, ૬. વિધિ પ્રમાણે પૂજા કરવી, ૭. પૂજાની વસ્તુઓ પ્રમાણિકપણાથી ઉપાર્જન કરેલા પૈસાથી લાવવી સાત ક્ષેત્ર: ૧. ભરત ક્ષેત્ર, ૨. હિમવંત ક્ષેત્ર, ૩. હરિવર્ષ ક્ષેત્ર, ૪. મહાવિદેહ ક્ષેત્ર, ૫. રમકક્ષેત્ર, ૬. હિરણ્યવંત ક્ષેત્ર, ૭. ઐરાવત ક્ષેત્ર સાત સમુદ્યાત : ૧. વેદના સમુદ્દઘાત, ૨. કષાય સમુદ્દઘાત, ૩. મરણ સમુઘાત, ૪. વૈકિય સમુદ્દઘાત, ૫. તૈજસ સમુદ્દઘાત, ૬. આહારક સમુદ્દઘાત, ૭.કેવલિ સમુદ્દઘાત સાત કાયયોગ: ૧. ઔદારિક કાયયોગ, ૨. હારિક મિશ્ર કાયયોગ, ૩. વૈકિય કાયયોગ, ૪. વૈકિય મિશ્ર કાયયોગ, ૫. આહારક કાયયોગ, ૬. આહારક મિશ્ર કાયયોગ, ૭. તેજસ કાર્પણ કાયયોગ દેવો કોનું અપહરણ ન કરે: ૧. વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળનાર, ૨. અંતકૃત કેવળીનું, ૩. આહારક શરીરનું, ૪. પૂલાક નિગ્રંથનું, ૫. પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાળાનું, ૬. ચૌદ પૂર્વીનું, ૭. અપ્રમત મુનિનું કનકકૃપા સંગ્રહ ૫૫ Page #78 -------------------------------------------------------------------------- ________________ સાત ચક: ૧. અશોક ચક્ર, ૨. સુદર્શન ચક, ૩. ચક રત્ન, ૪. ધર્મ ચક, ૫. કાળ ચક, ૬. સંસાર ચક, ૭. સિદ્ધ ચક સાત ગરગાં: ૧. પાણી ગળવાનું, ૨. ઘી ગળવાનું, ૩. તેલ ગળવાનું, ૪. છાશ ગળવાનું, પ. દૂધ ગળવાનું, ૬. ઉકાળેલું પાણી ગળવાનું, ૭. આટો ચાળવાનું આઠ વસતું વર્ણન આઠ માંગલીક: ૧. સાથીઓ, ૨. શ્રીવત્સ, ૩. કુંભ, ૪. ભદ્રાસન, ૫. નંદાવર્ત, ૬. મિનયુગ, ૭. દર્પણ, ૮. વર્ધમાન આઠ કર્મ: ૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. વેદનીય, ૪. મોહનીય, ૫. આયુષ્ય, ૬. નામ, ૭. ગોત્ર, ૮. અંતરાય આઠ પૂજા: ૧. જળ પૂજા, ૨. ચંદન પૂજા, ૩. ફૂલ પૂજા, ૪. ધૂપ પૂજા, ૫. દીપક પૂજા, ૬. અક્ષત પૂજા, ૭. નૈવેદ્ય પૂજા, ૮. ફળ પૂજા આઠ મદ: ૧. જાતિનો મદ, ૨. કુળનો મદ, ૩. બળનો મદ, ૪. રૂપનો મદ, ૫. તપનો મદ, ૬. ઋદ્ધિનો મદ, ૭. વિદ્યાની મદ, ૮. લાભનો મદ સિધ્ધના આઠ ગુણ: ૧. અનંત જ્ઞાન, ૨. અનંત દર્શન, ૩. અનંત ચારિત્ર, ૪. અનંત વીર્ય, ૫. અવ્યાબાધ સુખ, ૬. અક્ષયસ્થિતિ, ૭. અરૂપિપણું, ૮. અગુરૂલઘુ આઠ દોષ : ૧. ખેદ, ૨. ઉદ્વેગ, ૩. ભ્રમ, ૪. અશાંતિ, પ. પ, ૬. આસંગ, ૭. અન્યમુદ, ૮. રોગ પદ ૫૬ કનકકપાસરહ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪. બળભદ્ર, ૮. દંડવીર્ય ૪. તૈજસ, ૮. કાર્પણ આઠ કેવળી: ૧. ભરતચકી, ૨. આદિત્યયશા ૩. મયાયશ ૫. બળવીર્ય, ૬. કીર્તિવીર્ય, ૭. જળવીર્ય, ૮ કર્મવર્ગીગા: ૧. ઔદારિક, ૨. વૈક્રિય, ૩. આહારક, ૫. ભાષા, ૬. શ્વાસોચ્છવાસ, ૭. મન, આઠ સિધ્ધિ: ૧. આણીમા, ૨. મહીમા, ૩. લધીમા, ૫. પ્રાપ્તિ શક્તિ, ૬. પ્રાકામ્ય શક્તિ, ૭. ઈસીત્વ, મોતીની ઉત્પત્તિ: ૧. હાથીના કુંભ સ્થળમાં, ૨. શંખમાં, ૪. વાંસમાં, ૫. વણરની દાઢમાં, ૭. મેઘમાં, ૮. છીપમાં આઠ પ્રભાવકો: ૧. પ્રાવચનિક, ૨. ધર્મકથી, ૩. વાદી, ૫. તપસ્વી, ૬. વિધાવાન, ૭. સિધ્ધ, ૪. ગરીમા, ૮. વસીત્વ ૩. માછલીના મુખમાં, ૬. ચાંદીના મસ્તક ઉપર, ૪. નૈમિત્તિક, ૮. કવિ આઠ યા : ૧. દ્રવ્ય દયા, ૫. સ્વરૂપ દયા, ૨. ભાવ દયા, ૩. સ્વ દયા, ૪. પર દયા, ૬. અનુબંધ દયા, ૭. વ્યવહાર દમ, ૮. નિશ્ચય દયા છવ વધુ વર્ણa નવ ૫૬: ૧. અરિહંત, ૪. ઉપાધ્યાય, ૭. જ્ઞાન, નવ તત્ત્વ: ૨. સિધ્ધ, ૫. સાધુ, ૮. ચારિત્ર,-- - ૩. આચાર્ય, ૬. દર્શન, ૯. તપ ૨. અજીવ, ૩. પુણ્ય, કનકકૃપા સંગ્રહ S Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬. સંવર, ૯. મોક્ષ ૪. ભય, ૩. અરતિ, ૬. જુગુપ્સા, ૯. નપુંસક વેદ ૩. સ્વયંવર, ૬. પુરૂષપુંડરીક, ૯. કૃષ્ણ ૪. પાપ, ૫. આશ્રવ, ૭. નિર્જરા, ૮. બંધ, નવનોકષાય: ૧. હાસ્ય, ૨. રતિ, ૫. શોક, ૭. પુરૂષ વેદ, ૮. સ્ત્રી વેદ, વર્તમાન ચોવીસીના નવ વાસુદેવ: ૧. ત્રીપૃષ્ઠ, ૨. દિપૃષ્ઠ, ૪. પુરૂષોત્તમ, ૫. પુરૂષસિંહ, ૭. દત્ત, ૮. લક્ષ્મણ, વર્તમાન ચોવીસીના નવ પ્રતિ વાસુદેવ : ૧. અશ્વગ્રીવ, ૨. તારક, ૪. મધુ, ૫. નિખુંભ, ૭. પ્રહલાદ, ૮. રાવણ, વર્તમાન ચોવીસીના નવ બળદેવ: ૧. શ્રી અચલ, ૨. શ્રી વિજય, ૪. સુપ્રભ, ૫. સુદર્શન, ૭. નંદન, ૮. પદ્મ, આવતી ચોવીસીના નવ વાસુદેવ: ૧. નંદી, ૨. નંદીભીલ, ૪. બાહુ, ૫. અતિબલ, ૭. બલ, ૮. દિપૃષ્ઠ, આવતી ચોવીસીના નવ પ્રતિ વાસુદેવ: ૧. તિલક, ૨. લોહભંગ, ૪. કેસરી, ૫. બલી, ૭. અપરાજીત, ૮. ભીમ, ૩. મેરક, ૬. બલી, ૯. જરાસંઘ ૩. ભદ્ર, ૬. આનંદન, ૯. બલરામ ૩. સુંદર, ૬. મહાબલ, ૯. ત્રીપૃષ્ઠ ૩. વજજંગ, ૬. પ્રહલાદ, ૯. સુગ્રીવ કકકૃપા સંગ્રહ ૫૮ Page #81 -------------------------------------------------------------------------- ________________ આવતી ચોવીસીના નવ બળદેવ: ૧. યંત, ૨. અજીત, ૩. ધર્મ, ૪. સુપ્રભવ, ૫. સુદર્શન, ૬. આનંદન, ૭. નંદન, ૮. પા, ૯. સંકર્ષણ નવનિન્હો: ૧. જમાલી, ૨. તિષ્ણુગુપ્ત, ૩. આષાઢાચાર્ય, ૪. અશ્વમિત્રાચાર્ય, ૫. ગંગાચાર્ય, ૬. રોહગુખ, ૭. ગોટામાહિલ, ૮. શિવભુતિ, ૯. લંકામતિ નવ તીર્થકર પદ પામ્યા: ૧. સુલસા, ૨. શ્રેણીક, ૩. ઉદાયી, ૪. શંખ, ૫. શતક, ૬. સુપાસ, ૭. દઢાયુ, ૮. પોટીલ, ૯. રેવતી નવ રૈવેયક: ૧. સુદર્શન, ૨. સુપ્રતિબદ્ધ, ૩. મનોરમ, ૪. સર્વતોભદ્ર, ૫. સુવિશાલ, ૬. સુમનસ, ૭. સોમનસ, ૮. પ્રિયંકર, ૯. નંદીકર નવ લોકાંતિક દેવો: ૧. સારસ્વર, ૨. આદિત્ય, ૩. વનિ , ૪. અરૂણ, ૫. ગઈતોય, ૬. તૃષિત, ૭. અવ્યાબાધ, ૮. મરૂત, ૯. અરિષ્ટ નવ પ્રકારે પુણ્ય બંધ: ૧. પાત્રને અન્ન આપવાથી, ૨. પાત્રને પાણી આપવાથી, ૩. પાત્રને સ્થાન આપવાથી ૪. પાત્રને શયન આપવાથી, ૫. પાત્રને વસ્ત્ર આપવાથી, ૬. મનના શુભ સંકલ્પથી, ૭. વચનના શુભ વ્યાપારથી, ૮. કાયાના શુભ વ્યાપારથી, ૯. દેવ ગુરૂને નમસ્કારથી મોક્ષના નવ ભેદ: ૧. સત્પદ્ પ્રરૂપણા, ૨. દ્રવ્યભાવ પ્રરૂપણા, ૩. ક્ષેત્ર પ્રરૂપણા, કનકકૃપા સંગ્રહ પ૦ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪. સ્પર્શના પ્રરૂપણા, ૭. ભાગ પ્રરૂપણા, નવ નિધાન : ૧. નૈસર્ગ નિધાન, ૪. કાળ નિધાન, ૭. સર્વરત્નક નિધાન, ૧૦ યતિ ધર્મ : ૧. ક્ષમા, પ. તપ, ૯. આર્કિચન્ય, ૧૦ આચાર : (કલ્પ) ૧. અચેલક કલ્પ, ૫. કૃતિકર્મ કલ્પ, ૯. માસ કલ્પ, ૧૦ કલ્પવૃક્ષ : ૧. મધ્યાંગ, ૫. જ્યોતિષ્માંગ, ૯. ગૃહાકાર, ૧૦ વેદના : ૧. ભુખ, ૫. તાવ, ૯. શોક, ત્રશનો દશકો : ૧. વશ, ૬૦ પ. કાળ પ્રરૂપણા, ૮. ભાવ પ્રરૂપણા, ૨. પાંડુક નિધાન, ૫. મહાકાળ નિધાન, ૮. મહાપદ્મ નિધાન, દેશ વસ્તુ વર્ણન ૨. માર્દવ, ૬. સંયમ, ૧૦. બ્રહ્મચર્ય ૨. ઉદ્દેશીક કલ્પ, ૬. વ્રત કલ્પ, ૧૦. પર્યુષણા કલ્પ ૨. ભૃગાંગ, ૬. ચિત્રાંગ, ૧૦. અનસ ૨. તરસ, ૬. ખણજ, ૧૦. પરવશતા ૨. બાદર, ૩. આર્જવ, ૭. સત્ય, ૩. તુયંગ, ૭. ચિત્રરસ, ૩. શય્યાત્તર કલ્પ, ૭. જ્યેષ્ઠ કલ્પ, ૩. ઠંડી, ૭. બળતરા, ૬. અંતર પ્રરૂપણા, ૯. અલ્પબહુત્વ પ્રરૂપણા ૩. પર્યાપ્ત, ૩. પિંગલ નિધાન, ૬. માણવક નિધાન, ૯. શંખ નિધાન ૪. મુક્તિ, ૮. શૌચ, ૪. રાજપિંડ કલ્પ, ૮. પ્રતિક્રમણ કલ્પ, ૪. દીપ સીખાંગ, ૮. મહ્યંગ, ૪. ગરમી, ૮. ભય, ૪. પ્રત્યેક, કનકકૃપા સંગ્રહ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫. સ્થિર, ૬. શુભ, ૭. સૌભાગ્ય, ૮. સુસ્વર, ૯. આદેય, ૧૦. યશ સ્થાવરનો દશકો: , ૧. સ્થાવર, ૨. સુક્ષ્મ, ૩. અપર્યાપ્ત, ૪. સાધારણ, ૫. અસ્થિર, ૬. અશુભ, ૭. દુર્ભાગ્ય, ૮. દુશ્વર, ૯. અનાદેય, ૧૦. અપયશ ૧૦ તીર્થંગ જjભક: ૧. અન્ન જjભક, ૨. પાન જjભક, ૩. વસ્ત્ર જjભક, ૪. લેણ જjભક, ૫. પુષ્પ જ ભક, ૬. ફળ જjભક, ૭. પુષ્પફળ જjભક, ૮.શયન જાંભક, ૯. વિઘા જ ભક, ૧૦. અવિયત જjભક ૧૦ ભવનપતિ: ૧. અસુરકુમાર, ૨. નાગકુમાર, ૩. સુવર્ણકુમાર, ૪. વિદ્યુતકુમાર, ૫. અગ્નિકુમાર, ૬. દીપકુમાર, ૭. ઉદ્દધ્ધીકુમાર, ૮. દિશીકુમાર, ૯. પવનકુમાર, ૧૦. મેઘકુમાર ૧૦ પ્રાણ: ૧. સ્પશેન્દ્રિય, ૨. રસનેન્દ્રિય, ૩. ધ્રાણેન્દ્રિય, ૪. ચક્ષુરિન્દ્રય, ૫. શ્રોતેન્દ્રિય, ૬. મનોબળ, ૭. વચનબળ, ૮. કાયબળ, ૯. શ્વાચ્છોશ્વાસ, - ૧૦. આયુષ્ય ૧૦ મિથ્યાત્વના પ્રકાર: ૧. ધર્મને અધર્મ કહેવો, ૨. અધર્મને ધર્મ કહેવો, ૩. માર્ગને ઉન્માર્ગ કહેવો, ૪. ઉન્માર્ગને માર્ગ કહેવો, ૫. સાધુને અસાધુ કહેવો, ૬. અસાધુને સાધુ કહેવો, ૭. જીવને અજીવ કહેવો, ૮. અજીવને જીવ કહેવો, ૯. મૂર્તિને અમૂર્ત કહેવો, ૧૦. અમૂતને મૂર્ત કહેવો મહાવીર સ્વામીની ૧૦ સંપદા: ૧. સાધુઓ ૧૪00 હતા, ૩. શ્રાવકો ૧૫60 હતા, કનકકૃપા સંગ્રહ ૨. સાધ્વીઓ ૩૬000 હતા, ૪. શ્રાવિકાઓ ૩૧૮૦ હતી, Page #84 -------------------------------------------------------------------------- ________________ પ. વૈકિયો ૭૦૦ હતા, ૬. વાદીઓ ૪૦ હતા, ૭. અવધિજ્ઞાનીઓ ૧૩૦૦ હતા, ૮. મન:પર્યવજ્ઞાનીઓ ૫૦૦ હતા, ૯. કેવળજ્ઞાનીઓ ૭૦૦ હતા, ૧૦. ચૌદ પુવઓ ૩૦૦ હતા સ્ત્રી તે જ ભવમાં ન પામે: ૧. તીર્થંકર પદવી, ૨. ચક્રવર્તિપણું, ૩. વાસુદેવપણું, ૪. બળદેવપણું, ૫. સંભિશ્રોતાલબ્ધિ, ૬. ચારણલબ્ધિ, ૭. ચૌદપૂર્વ, ૮. ગણધરલબ્ધિ, ૯. પૂલાલબ્ધિ, ૧૦. આહારક શરીર પાર્શ્વનાથના ૧૦ ભવ: ૧. મરૂભૂતિ, ૨. હસ્તિનો, ૩. સહસ્ત્રાર દેવલોકે, ૪. કરણવેગ વિદ્યાધર, ૫. અય્યત દેવલોક, ૬. વજનાભ, ૭. રૈવેયકે ૮. સુવર્ણ બાહુરાજા, ૯. પ્રાણત દેવલોક, ૧૦. પાર્શ્વનાથ ભગવાન ૧૦ આસાતના: ૧. દેરાસરમાં તંબોલ ખાવું-પાન ચાવતા દેરાસરમાં જવું, ૨. દેરાસરમાં પાણી પીવું, ૩. દેરાસરમાં ભોજન કરવું, ૪. દહેરાસરમાં જોડાં પહેરવાં, ૫. દહેરાસરમાં મૈથુન સેવવું, ૬. દહેરાસરમાં સૂઈ જવું, ૭. દહેરાસરમાં થુંકવું -બળખો નાખવો, ૮. દહેરાસરમાં પેશાબ કરવો ૯. દહેરાસરમાં ઝાડે જવું, ૧૦. દહેરાસરમાં જૂગાર રમવો ૧૦ પ્રાયશ્ચિત તપ: ૧. આલોચના પ્રાયશ્ચિત, ૨. પ્રતિક્રમણ પ્રાયશ્ચિત, ૩. મિશ્ર પ્રાયશ્ચિત, ૪. વિવેક પ્રાયશ્ચિત, ૫. કાયોત્સર્ગ પ્રાયશ્ચિત, ૬. તપ પ્રાયશ્ચિત, ૭. છેદ પ્રાયશ્ચિત, ૮. મૂલ પ્રાયશ્ચિત, ૯. અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત, ૧૦. પારાંચિત્ત પ્રાયશ્ચિત ૧૦વૈયાવૃત્ય: ૧. આચાર્યનું વૈયાવૃત્ય કરવું તે, ૨. ઉપાધ્યાયની સેવા કરવી તે, કનકકુપા સંરહ ૬૨ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩. તપસ્વીની સેવા કરવી તે, ૪. જ્ઞાન, દીક્ષા, પર્યાય અને વય વડે મોટાની સેવા, ૫. ગ્લાન-માંદા સાધુની સેવા કરવી, ૬. નવ દીક્ષિત શિષ્યની સેવા કરવી, ૭. એક મંડલીમાં ગોચરીના વ્યવહારવાળાની સેવા, ૮.ગણની સેવા કરવી, ૯. કુલની સેવા કરવી (ચંદ્રકુલ), ૧૦. સંઘની સેવા કરવી મનના ૧૦ દોષ: ૧. શત્રુને જોઈને દ્વેષ કરે, ૨. અવિવેકથી સામાયિક કરે, ૩. તત્ત્વનો વિચાર ન કરે, ૪. ખેદ ધારણ કરે, ૫. યશની ઈચ્છા કરે, ૬. વિનય ન કરે, ૭. ભય ચિંતવે, ૮. વ્યાપાર ચિંતવે, ૯. ફળનો સંદેહ કરે, ૧૦. નિયાણું કરે વચનના ૧૦ દોષ : ૧. ખરાબ વચન બોલે, ૨. ટુંકારો કરે, ૩. પાપની આજ્ઞા કરે, ૪. લવારો કરે, ૫. કઝીયો કરે, ૬. આગતા સ્વાગતા કરે, ૭. ગાળ દે, ૮. બાળકને રમાડે, ૯. ધર્મ સિવાયની વાતો કરે, ૧૦. મશ્કરી કરે ૧૦ અનંતી વસ્તુઓ: ૧. સિધ્ધના જીવો, ૨. નિગોદ, ૩. કાળ, ૪. પુદ્ગલ ૫. આકાશ પ્રદેશ, ૬. કેવળજ્ઞાની, ૭. કેવળ દર્શની, ૮. વનસ્પતિ, ૯. પરમાણુ, ૧૦. અલોક દીક્ષા લેવાનાં દસ કારણો: (૧) પોતાની ઈચ્છાથી (૨) રોષ (૩) વૃધ્ધાવસ્થાથી (૪) જાતિસ્મરણ જ્ઞાનથી (૫) તૃષ્ણાથી કપીલ પરે (૬) ગુરૂ ઉપદેશથી આદિનાથના ૯૮ પુત્રો પર (૭) દેવ આયુ ઓછું કહેવાથી (૮) મોહથી કનકકુપા સંગ્રહ ૬૩ Page #86 -------------------------------------------------------------------------- ________________ (૯) રોગ થવાથી (૧૦) કોઈ માને નહિ તેનાથી કંટાળીને સમ્યકત્વના ૧૦ પ્રકાર: (૧) નિસર્ગરૂચિ (૨) ઉપદેશરુચિ (૩) આશારૂચિ (૪) સૂત્રરૂચિ (૫) બીજરૂચિ (૬) અભિગમરૂચિ (૭) વિસ્તારરૂચિ (૮) કિયારૂચિ (૯) સંક્ષેપરૂચિ (૧૦) ધર્મરૂચિ દસ પ્રકારનો ગુરૂનો વિનય: (૧) ગુરૂનો સત્કાર કરવો (૨) ગુરૂ આવ્યથી ઊભા થવું (૩) ગુરૂને માન આપવું (૪) ગુરૂને બેસવા માટે આસન આપવું (૫) ગુરૂને આસન પાથરી આપવું (૬) ગુરૂ વંદન કરવું (૩) ગુરૂની સામે બે હાથ જોડી સેવાની આજ્ઞા માંગવી (૮) ગુરૂનો અભિપ્રાય જાણી,તે પ્રમાણે વર્તન કરવું (૯) ગુરૂની સેવા કરવી (૧૦) ગુરૂની પાછળ ચાલવું. દશનો વિનય કરવો: (૧) અરિહંત (૨) સિધ્ધ (૩) દહેરાસર (૪) શ્રત (૫) ધર્મ (૬) સાધુ (૭) આચાર્ય (૮) ઉપાધ્યાય (૯) પ્રવચન (૧૦) દર્શન અય્યાશ વધુ વર્ણન ૧૧ ગણધર: ૧. ઈન્દ્રભૂતિ, ૨. અગ્નિભૂતિ, ૩. વાયુભૂતિ, ૪ વ્યક્તભૂતિ, ૫. સુધર્માસ્વામી, ૬. મંડીત, ૭. મૌર્યપુત્ર, ૮. અકંપિત, ૯. અલભ્રાતા, ૧૦. મેતાર્ય, ૧૧. પ્રભાસ ૧૧ પડિમા: ૧. દર્શન પડિમા, ૨. વ્રત પડીમા, ૩. સામાયિક પડિમા, ૪. પૌષધ પડિમા, ૫. કાયોત્સર્ગ પડિમા, ૬. બ્રહ્મચર્ય પડિયા, કનકકૃપા સંરહ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭. સચિત પડિમા, ૧૦. સ્વર્થ પડિમા, અગીયાર વાર્ષીક કર્તવ્ય : ૧. સંઘની પૂજા, ભવાભિનંદી જીવોનાં ૧૧ લક્ષણ : ૧. આહારને અર્થે ધર્મ કરણી કરે, ૩. ઉપધિના અર્થે ધર્મ કરણી કરે, ૫. ક્ષુદ્ર-અગંભીર હોય, ૭. દીન-પુદ્ગલ ભાવના વિયોગ કરીને રાંક, ૮. મત્સરી દ્વેષવાળો, ૯. ભયવાન્, ૧૦. શઠ, ૪. સ્નાત્ર મહોત્સવ, ૭. રાત્રીજગો, જાગરણ ૧૦. જિન શાસનની સેવા, વૈક્રિય લબ્ધિના ૧૧ પ્રકાર : ૧. અણુત્ત્વ ૨. મહત્વ ૩. લઘુત્ત્વ ૪. ગુરૂત્વ ૫. પ્રાપ્તિ શક્તિ ૮. સ્વકીય પડિમા, ૧૧. શ્રમણપડિમા ૬. પ્રાકામ્યશક્તિ ૯. અન્યથી પરિમા, ૨. પૂજાવાને અર્થે ધર્મ કરણી કરે, ૪. ઋદ્ધિ ગારવને અર્થે ધર્મ કરણી કરે, ૬. લોભને વિષે આસક્ત હોય, ૨. સાધાર્મિક વાત્સલ્ય, ૫. દેવ દ્રવ્યની વૃદ્ધિ, ૮. જ્ઞાન પૂજા, ૧૧. આલોચના ૧૧. અજ્ઞાની ૩. ત્રણ પ્રકારની યાત્રા, ૬. મહાપૂજા, ૯. ઉજમણું, અણુ જેવડું ઝીણું બારીક અત્યંત નાનું શરીર બનાવવાની શક્તિ મેરૂથી પણ મોટું શરીર બનાવવાની શક્તિ વાયુથી પણ હલકુ શરીર બનાવવાની શક્તિ વજ્ર કરતાં પણ અતિશય ભારે શરીર બનાવવાની શક્તિ ભૂમિ ઉપર ઉભા રહીને એટલો બધો હાથ લંબાવે કે જેથી મેરૂ પર્વતના શિખરના અગ્ર ભાગને અડી શકે. જેમ પાણીમાં પ્રવેશ કરે તેમ ભૂમિમાં પ્રવેશ કરીને ચાલવાની શક્તિ તેમજ પાણીમાં ડુબકી મારીને ઉપર તેમ ભૂમિમાં પણ ડુબકી મારીને ઉપર તરી આવવાની શક્તિ તીર્થંકર, ચક્રી કે ઈન્દ્ર સરખી ઋદ્ધિ વિકુરવવાનિ શક્તિ સર્વ જીવોને વશ કરવાની શક્તિ ૭. ઈસિત્વશક્તિ ૮. વસિત્વશક્તિ ૯. અપ્રતિઘાતિત્વાશક્તિ જેમ સિધ્ધા સપાટ માર્ગમાં અડચડ વગર ચાલી શકાય છે, કનકકૃપા સંગ્રહ ૬૫ Page #88 -------------------------------------------------------------------------- ________________ તેમ વચ્ચે પર્વત વિગેરે નડતર આવવા છતાં અડચણ વગર ચાલી શકવાની શક્તિ ૧૦. અંતરધાનત્વશક્તિ અદ્રશ્ય અંતરધાન (અલોપ) થવાની શક્તિ ૧૧. કામરૂપિત્વશક્તિ એક સાથે અનેક રૂપો બનાવવાની શક્તિ બાર વસ્તુ વર્ણા અરિહંતના બાર ગુણ: ૧. અશોક વૃક્ષ, ૨. સુરપુષ્પ વૃષ્ટિ, ૩. દિવ્યધ્વની, ૪. ચામર, ૫. આસન, ૬. ભામંડલ, ૭. દુંદુભિ, ૮. છત્ર, ૯. અપાયાપગમાતિશ્ય, ૧૦. જ્ઞાનતિશય, ૧૧. પૂજાતિશય, ૧૨. વચનાતિશય ૧૨ ચક્રવતી : ૧.ભરત, ૨. સગર, ૩. મઘવા, ૪. સનતકુમાર, ૫. શાંતિનાથ, ૬.કુંથુનાથ, ૭. અરનાથ ૮. સુભૂમ, ૯. મહાપમ, ૧૦, હરિણ, ૧૧. જય, ૧૨. બ્રહ્મદત્ત શાંતિનાથ ભગવાનના ૧૨ ભવ: ૧. શ્રીષેણ રાજા, ૨. યુગલીયા, ૩. સૌધર્મ દેવ, ૪. વિદ્યાધર, ૫. પ્રાણતે દેવ, ૬. મહાવિદેહે, ૭. અશ્રુતે દેવ, ૮. જયુદ્ધચકી, ૯. રૈવેયકે દેવ, ૧૦. મેઘરથ રાજા, ૧૧. સર્વાર્થ સિધ્ધ, ૧૨. શાંતિનાથ બાર ભાવના: ૧. અનિત્ય ભાવના, ૨. અશરણ ભાવના, ૩. સંસાર ભાવના, ૪. એકત્વ ભાવના, ૫. અન્યત્વ ભાવના, ૬. અશુચિ ભાવના, ૭. આશ્રવ ભાવના, ૮, સંવર ભાવના, ૯. નિર્જરા ભાવના, ૧૦. લોકસ્વભાવ ભાવના, ૧૧. બોધિદુર્લભ ભાવના, ૧૨. ધર્મ ભાવના નિર્જરાના ૧૨ ભેદ: ૧. અણસણ, ૨. ઉણોદરી, ૩. વૃતિસંક્ષેપ, કનકકુપા સંગ્રહ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪. રસ ત્યાગ, ૫. કાય ફ્લેસ, ૬. સંલીનતા, ૭. પ્રાયશ્ચિત, ૮. વિનય, ૯. વૈયાવચ્ચ, ૧૦. સ્વાધ્યાય, ૧૧. ધ્યાન, ૧૨. કાઉસ્સગ્ન ૧૨ ઉપયોગ: ૧. મતિજ્ઞાન ઉપયોગ, ૨. શ્રુત જ્ઞાન ઉપયોગ, ૩. અવધિ જ્ઞાન ઉપયોગ ૪. મન:પર્યવજ્ઞાન ઉપયોગ, ૫. કેવળજ્ઞાન ઉપયોગ, ૬. ચક્ષુદર્શન ઉપયોગ, ૭. અચક્ષુ દર્શન ઉપયોગ ૮. અવધિ દર્શન ઉપયોગ, ૯. કેવળ દર્શન ઉપયોગ, ૧૦. મતિ અજ્ઞાન ઉપયોગ, ૧૧. શ્રુત અજ્ઞાન ઉપયોગ, ૧૨. વિભંગ જ્ઞાન ઉપયોગ ૧૨ પર્ષદા : | ૧. અગ્નિ દિશામાં સાધુ બેસે છે. ૨. અગ્નિ દિશામાં વૈમાનિક દેવી બેસે છે. ૩. અગ્નિ દિશામાં સાધ્વી બેસે છે. ૪. ઈશાન દિશામાં વૈમાનિક દેવી બેસે છે. ૫. ઈશાન દિશામાં પુરૂષો બેસે છે. ૬. ઈશાન દિશામાં સ્ત્રીઓ બેસે છે. ૭. વાયવ્ય દિશામાં ભવનપતિદેવ બેસે છે. ૮. વાયવ્ય દિશામાં જ્યોતિષી દેવી બેસે છે. ૯. વાયવ્ય દિશામાં વ્યંતર દેવી બેસે છે. ૧૦. નૈઋત્ય દિશામાં ભવનપતિ દેવ બેસે છે. ૧૧. નૈઋત્ય દિશામાં વ્યંતર દેવ બેસે છે. ૧૨. નૈઋત્ય દિશામાં જ્યોતિષી દેવી બેસે છે. કાયાના ૧૨ દોષ : ૧. સ્થિર આસને ન બેસે, ૨. ચારે બાજુ જોયા કરે, ૩. પાપવાનું કામ કરે, ૪. આળસ મરડે, ૫. અવિનયથી બેસે, ૬. ભીંતનો ટેકો લઈ બેસે, ૭. શરીરનો મેલ ઉતારે, ૮. ખણજ ખણે, ૯. પગ ઉપર પગ ચઢાવે, ૧૦. અંગ ઉઘાડું રાખે, ૧૧. ચારે તરફથી શરીર ઢાંકે, ૧૨. નીંદ્રાલે હૈ વસ્તુ વર્ણન અષભદેવના ૧૩ ભવ: ૧. ધન સાર્થવાહનો, ૨. યુગલીયાનો, ૩. સૌધર્મ દેવલોક, ૪. મહાબળકુમાર, ૫. ઈશાન દેવલોક, ૬. વજબંઘ રાજા, ૭. યુગલીયા, ૮. સૌધર્મ દેવલોક, ૯. કેશવરાજા, ૧૦. અશ્રુતે દેવ, ૧૧. વજનાભચકી, ૧૨. સર્વાર્થસિધ્ધ કનકકૃપા સંગ્રહ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૩. ઋષભદેવ ૧૩ કાઠીયા: ૧. આળસ, ૨. મોહ, ૩. અવિનય, ૪. અભિમાન, ૫. કોધ, ૬. પ્રમાદ, ૭. કૃપણ, ૮. ભય, ૯. શોક, ૧૦. અજ્ઞાન, ૧૧. વિકથા, ૧૨. કૌતુક, ૧૩. વિષય સ્થાપનાચાર્યના ૧૩ બોલ: ૧. શુદ્ધ સ્વરૂપના ધારક ૨. ગુરૂ જ્ઞાન મય, ૩. ગુરૂ દર્શન મય, ૪. ગુરચારિત્ર મય, ૫. ગુરૂ શુદ્ધ શ્રદ્ધા મય, ૬. શુદ્ધ પ્રરૂપણા મય ૭. શુદ્ધ સ્પર્શનામય, ૮. ગુરૂ પંચાચાર પાળે, ૯. ગુરૂ પંચાચાર પળાવે, ૧૦. ગુરૂ પંચાચાર અનુમોદે ૧૧ ગુરૂ મન ગુપ્તિ, ૧૨. ગુરૂ વચન ગુપ્તિ, ૧૩. ગુરૂ કાય ગુપ્તિએ ગુપ્તા ચૌદ વધુ વક ચૌદ પૂર્વ: ૧. ઉત્પાદ પૂર્વ ૨. અગ્રાયણીય, ૩. વીર્ય પ્રવાદ, ૪. અસ્તિપ્રવાદ, ૫. જ્ઞાન પ્રવાદ, ૬. સત્ય પ્રવાદ, ૭. આત્મ પ્રવાદ, ૮. કર્મ પ્રવાદ, ૯. પ્રત્યાખ્યાન પ્રવાદ, ૧૦. વિદ્યા પ્રવાદ, ૧૧. કલ્યાણ પ્રવાદ, ૧૨. પ્રાણાવાય, ૧૩. ક્રિયાવિશાલ, ૧૪. લોક બિન્દુસાર ચૌદ નિયમ : ૧. સચિત, ૨. દ્રવ્ય, ૩. વિગઈ, ૪. વાણહ, ૫. તંબોલ, ૬. વત્સ, ૭. કુસુમ, '૮. વાહણ, ૯. શયન, ૧૦. વિવેલન, ૧૧. બ્રહ્મચર્ય, ૧૨. દિશી, ૧૩. સ્નાન, ૧૪. ભરેલું ૧૪ સ્વપ્ન: ૧. હાથી, ૨. વૃષભ, ૫. પુષ્પની માલા, ૬. ચંદ્ર, ૩. સિંહ, ૭. સૂર્ય, ૪. લક્ષ્મી, ૮. ધજા, ૬૮ કનપા સંહ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૯. કળશ, ૧૦. પદ્મ સરોવર, ૧૧. સમુદ્ર, ૧૨. દેવ વિમાન, ૧૩. રત્નનો રાશિ, ૧૪. નિધૂમ અગ્નિ જીવના ૧૪ ભેદ: ૧. સુક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્તા ૨. સુક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તા, ૩. બાદર એકેન્દ્રિય પર્યાપ્તા, ૪. બાદર એકેન્દ્રિય અપર્યાપ્તા, ૫. બેઈન્દ્રિય પર્યાપ્તા, ૬. બેઈન્દ્રિય અપર્યાપ્તા, ૭. તે ઈન્દ્રિય પર્યાપ્તા, ૮. તેઈન્દ્રિય અપર્યાપ્તા, ૮. ચઉરિન્દ્રિય પર્યાપ્તા, ૧૦. ચઉરિન્દ્રિય અપર્યાપ્તા, ૧૧. સંજ્ઞી પંચીન્દ્રિય પર્યાપ્તા, ૧૨. સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા, ૧૩. અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા, ૧૪. અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા અજીવના ૧૪ ભેદ: ૧. ધર્માસ્તિકાય સ્કંધ ૨. ધર્માસ્તિકાય દેશ ૩. ધર્માસ્તિકાયપ્રદેશ, ૪. અધર્માસ્તિકાય સ્કંધ ૫. અધર્માસ્તિકાય દેશ ૬. અધર્માસ્તિકાયપ્રદેશ, ૭. આકાશાસ્તિકાય સ્કંધ ૮. આકાશાસ્તિકાય દેશ ૯. આકાશાસ્તિકાય પ્રદેશ, ૧૦. પુદ્ગ્લાસ્તિકાય સ્કંધ ૧૧. પુદ્ગ્લાસ્તિકાય દેશ ૧૨. પુદ્ગ્લાસ્તિકાય પ્રદેશ ૧૩. પુદ્ગ્લાસ્તિકાય પરમાણું ૧૪. કાળ પંદર વસ્તુ વર્ણન ૧૫ પરમાધામ : ૧. અંબ, ૨. અંબરિષ, ૩. શ્યામ, ૪. સબલ, ૫. રૂદ્ર, ૬. ઉપરૌદ્, ૭. કાળ, ૮. મહાકાળ, ૯. અસિપત્ર, ૧૦. વન, ૧૧. કુંભી, ૧૨. વાલુકા, ૧૩. વૈતરણી, ૧૪. ખરસ્વર, ૧૫. મહાઘોષ પંચ મહાવ્રતધારી સાધુઓની આવશ્યક કરાગીના ૧૫ ભેદ: ૧. હમેશાં પ્રતિક્રમણ ના કરે તો ફરીને ઉઠામણ કરે. ૨. બેઠાં બેઠાં પ્રતિકમણ કરે તો ઉપવાસની આલોચના આવે. ૩. કાળ વખતે પ્રતિક્રમણ ના કરે તો ચૌથ ભક્તનું પચ્છખાણ આવે. કનકકયા સંહ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૪. સંથારા ઉપર પ્રતિક્રમણ કરે તો ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૫. માંડલે પ્રતિક્રમણ ના કરે તો ફરી ઉઠામણ કરે. ૬. કુશીલીયાને વંદન કરે તો ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૭. સંઘને ખમાવ્યા પછી પડીક્કમે તો ઉઠામણ કરે. ૮. પોરિસી ભણાવ્યા પહેલાં સુવે તો ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૯. દિવસે સુવે તો ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૧૦. કાજો લીધા વિના સક્ઝાય કરે તો ઉપવાસનો દંડ. ૧૧. અવિધિએ પડિલેહણ કરે તો ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૧૨. નિત્ય પડિલેહણ ના કરે તો ઉપવાસની આલોચના. ૧૩. પડિલેહણ વિનાનાં વસ્ત્ર વાપરે તો ફરી ઉઠામણ કરે. ૧૪. કાજો અણઉધ્ધર્યો પ્રતિક્રમણ કરે તો ફરી ઉઠામણ કરે. ૧૫. ઈરિયાવહીયાં લાગ્યા છતાં પડીકમે ના તો ચૌથભતું પ્રાયશ્ચિત. પંદ૨ અંદાળ. ૧ ઈંગાલ કર્મ ૨ વન કર્મ ૩ સાડી કર્મ ૪ ભાડી કર્મ ૫ ફોડી કર્મ ૬ દંત વાણિજ્ય ૭ લખ વાણિજ્ય ૮ રસ વાણિજ્ય ૯ કેશ વાણિજ્ય ૧૦ વિષ વાણિજ્ય ૧૧ યંત્રપિલણ કર્મ ૧૨ નિલાંછન કર્મ ૧૩ દિવ્ય કર્મ ૧૪ શોષણ કર્મ ૧૫ અસતિપોષણ કર્મ. સિધ્ધના ૧૫ ભેદ: (૧) જિન સિધ્ધ (૨) અજિન સિધ્ધ (૩) તીર્થ સિધ્ધ (૪) અતીર્થ સિધ્ધ (૫) ગૃહલિંગે સિધ્ધ (૬) અન્યલિંગે સિધ્ધ (૭) સ્વલિંગે સિધ્ધ (૮) સ્ત્રીલિંગે સિધ્ધ કનકૃપા સંરહ Page #93 -------------------------------------------------------------------------- ________________ (૯) પુરૂષલિંગે સિધ્ધ (૧૦) નપુંસકલિંગે સિધ્ધ (૧૧) પ્રત્યેક બુધ્ધ સિધ્ધ (૧૨) સ્વયંબુધ્ધ (૧૩) બુધબોધિત સિધ્ધ .(૧૪) એક સિધ્ધ (૧૫) અનેક સિધ્ધ દીક્ષા આપનાર લાયક ગુરૂના ૧૫ ગુણ: (૧) વિધિ પ્રમાણે દીક્ષા અંગીકાર કરનાર એવા. (૨) સમ્ય રીતે ગુરૂકુળની ઉપાસના કરનાર એવા. (૩) અખંડ શુધ્ધ શીલ પાલનાર એવા. (૪) સમ્ય પ્રકારે આગમનો અભ્યાસ કરનાર એવા. (૫) તેથી નિર્મળ બોધને લીધે તત્વના જાણકાર એવા. (૬) ઉપશાંત સમભાવિ. (૭) સંઘનું હિત કરનાર કરાવનાર તત્પર એવા. (૮) પ્રાણી માત્રનું કલ્યાણ કરવામાં મશગુલ એવા. (૯) જેનું વચન સર્વમાન્ય રાખે તેવા. (૧૦) ગુણી પુરૂષોને અનુસરી વર્તનારા એવા. આ (૧૧) ગંભીર હ્યદયવાળા એવા. (૧૨) વિષાદ(શોક-સંતા૫)રહિત(આનંદી)એવા. (૧૩) ઉપશમ લબ્ધિવાળા(સિધ્ધિ સંપન્ન)એવા. (૧૪) સિધ્ધાંતના અર્થનો ઉપદેશ આપનાર એવા. (૧૫) ગુરૂ પાસેથી ગુરૂ પદ મેળવનાર એવા. સોળ વસ્તુ વર્ણન ૧૬ અધ્યયનો: સુયગડાંગ સૂત્રનાં ૧૬ અધ્યયનો ૧. સમય, ૨. વૈતાલીય, ૩. ઉપસર્ગપરિણા, . (૪) ઈન્દીપરિણા, ૫. નરક વિભક્તિ, ૬. મહાવીરથઈ, ૭. કુશીલપરિભાષિત, (૮) સકામઅકામ વીર્ય, ૯. ધર્મ, ૧૦. સમાધિ, ૧૧. મોક્ષમાર્ગ, (૧૨) સમવસરણ, ૧૩. માથા તથિક ૧૪. ગ્રંથ, ૧૫. ચમકીય (૧૬) ગાહા ષોડશ. કનક કપા એરહ. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વિધ્યાદેવીયો: ૧. રોહિણી, ૨. પ્રજ્ઞપ્તિ, ૩. વજશૃંખલા, ૪. વજંકુશી, ૫. ચકેશ્વરી, ૬. નરદતા, ૭. કાળી, ૮. મહાકાળી, ૯. ગૌરી, ૧૦. ગંધારી, ૧૧. મહાજ્વાલા, ૧૨. માનવી, ૧૩. વૈરોયા, ૧૪. અષ્ણુપ્તા, ૧૫. માનસીક, ૧૬. મહામાનસી ઉપાધ્યાયની ૧૬ ઉપમા: ૧. દુધ ભર્યો દક્ષિણાવર્ત શંખપરે શોભનિક, ૨. નયભાવ પ્રમાણ પ્રવીણ, ૩. અશ્વ, ૪. ગજ, ૫. વૃષભ, ૬. સિંહસરિખા, ૭. અદીન, ૮. વાસુદેવ, ૯. ચકવર્તી, ૧૦. ઈન્દ્ર ઉપમા જોગ, ૧૧. સૂર્ય, ૧૨. ચંદ્ર પર દીપતા, ૧૩. જંબુ, ૧૪. સિતાનદિ, ૧૫. મેરૂગિરી, ૧૬. સ્વયંભૂરમણસમુદ્ર ઈતિ. દીક્ષા લેવાને ખરા અધિકારીના ૧૬ ગુણ: ૧. આર્ય દેશમાં ઉત્પન્ન થયેલો તેવો. ૨. ઉચ્ચ જાતિ અને કુળવાળો. ૩. ઘણા ભાગે કર્મરૂપ મળ ક્ષય પામ્યા હોય તેવો. ૪. અને તેથી કરીને નિર્મળ બુધ્ધિવાળો. - ૫. સર્વ પ્રકારે સંસારની અસારતા જાણનાર તેવો. ૬. સંસાર ઉપર વૈરાગ્યભાવ ધરનાર. ૭. અલ્પ કયાયવાલો (કોધ, માન, માયા, લોભ વિનાનો). ૮. અલ્પ હાષ્ય ષટક (નો કષાય) વાળો. ૯. સદાય કરેલા ગુણને જાણનારો. ૧૦. વિનયવંત (વિનયના પ્રકારની જાણ). ૧૧. પહેલાંથી જ રાજા પ્રધાન અને ગામ લોકોથી માન પામેલો. ૧૨. કોઈનો પણ દ્રોહનહિ કરનારો તેવો. ૭૨ કનકકુપા સંગ્રહ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૩. કલ્યાણ કારી અંગવાલો (વિના ખોડ દેખાવડો). ૧૪. શ્રધ્ધાવંત જૈન ધર્મમાં પ્રીતિવાળો. ૧૫. સ્થિર ચિત્તવાળો (પ્રતિજ્ઞાપાલક). ૧૬. દીક્ષા લેવાને ગુરૂ સમીપે આવેલો. કાઉસ્સગ્નનાં ૧૬ આગાર: ૧. ઉંચો શ્વાસ લેવો, ૨. નીચો શ્વાસ લેવો, ૩. ખાંસી આવવી, ૪. છીંક ખાવી, ૫. બગાસુ ખાવું, ૬. ઓડકાર ખાવો, ૭. અધૌવાત થવો, ૮. ચકરી આવવી, ૯. વમન થવું, ૧૦. સુક્ષ્મ અંગ સંચાર, ૧૧. સુક્ષ્મ મલ સંચાર ૧૨. આંખ ફરકવી, ૧૩. અંગ ઢાંકવું અગ્નિ વિગેરેથી, ૧૪. પંચેન્દ્રિયના વધથી, ૧૫. રાજા ચોરના ભયથી, ૧૬. સર્પ વિંછુના ઉપદ્રવથી બીજે જવું પડે વિગેરે ૧૬ નપુસક=૧૦ અયોગ્ય + ૬ યોગ્ય દીક્ષાને: ૧. પંડક અયોગ્ય દીક્ષાને, ૨. વાતિક અયોગ્ય દીક્ષાને, ૩. કલિબ અયોગ્ય દીક્ષાને, ૪. કુંભી અયોગ્ય દીક્ષાને, ૫. ઈર્ષાળુ અયોગ્ય દીક્ષાને, ૬. શકુની અયોગ્ય દીક્ષાને, ૭. તત્કર્મ સેવી અયોગ્ય દીક્ષાને, ૮. પક્ષીકા પક્ષીક અયોગ્ય દીક્ષાને, ૯. સૌ ગંધક અયોગ્ય દીક્ષાને, ૧૦. આસક્ત અયોગ્ય દીક્ષાને, ૧૧. વાધક યોગ્ય દીક્ષાને, ૧૨. ચિપ્રિત યોગ્ય દીક્ષાને, ૧૩. મંત્રથી યોગ્ય દીક્ષાને, ૧૪. ઔષધથી યોગ્ય દીક્ષાને, ૧૫. ઋષિસાપ યોગ્ય દીક્ષાને, ૧૬. ભુવનપત્યા યોગ્ય દીક્ષાને શીળા વચન જાણે પ્રદેશ દેવા લાયક ગણાય ૩ એક વચન, દીવચન, બહુવચન જાણે તે. ૩ પુરૂષલીંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ જાણે તે. ૭ આધ્યાત્મિક વચન અને અંતરનું વચન જાણે તે. ૮ ઉપનીત વચન અને પ્રશંસા કારક વચન જાણે તે. ૯ ઉપનીય,અપનીય વચનને પહેલાં પ્રશંસી પછી નીંદા કરવી. ૧૦ અપનીત,ઉપનીત વચનને પહેલાં નિંદી પછી પ્રશંસા કરવી. કનકકુપા સંગ્રહ ૭૩ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૧ અપનતિ અને પરનિંદાનું વચન જાણે તે. ૧૨ અતીત વચન ગયા કાળનું જેમ કે ગયે કાળે અનંતા જિન થયા. ૧૩ વર્તમાન વચને વર્તમાન કાળની વ્યાખ્યા કરે છે. ૧૪ અનાગત વચન આવતા કાળનું વચન જાણે તે. ૧૫ પ્રત્યક્ષ વચન તે એણે મને કહ્યું તે. ૧૬ પરોક્ષ વચન તે ભગવાન કહી ગયા છે. શત૨ વધુ વક ભાગવત શ્રાવકનાં ૧૭ લક્ષણો: ૧. સ્ત્રી ત્યાગ પરિણામ, ૨. ઈન્દ્રિય નિરોધક, ૩. અર્થને અસાર જાણે, ૪. સંસારને વિટંબન માને, ૫. વિષયોને કિપાક + ફળ, માને ૬. આરંભ તીવ્ર ન કરે, ૭. ઘર વાસને જેલ સમાન માને, ૮. દર્શન શુધ્ધિ કરે, ૯. ગાડહરીપ્રવાહમાં તણાય નહિ, ૧૦. આગમઅનુસારી પ્રવૃતિ, ૧૧. યથાશક્તિદાનાદિ પ્રવૃત્તિ, ૧૨. વીહીક. ધર્મમાં શરમાય નહિ, ૧૩. અરક્ત દ્રષ્ટિ, ૧૪. મધ્યસ્થ, ૧૫. અસંબદ્ધ સર્વપદાર્થોને ક્ષણિક વિચારે, ૧૬. પરાર્થકામોપભોગી, ૧૭. વેશ્યાવત્ ઘરવાસ પાળનાર ૧૭ શાસ્ત્રો: ૧. બુધ્ધિનું, ૨. છંદ, ૩. અલંકાર, ૪. કાવ્ય, ૫. નાટક, ૬. વાદ, ૭. વિદ્યા, ૮. વાસ્તુ, ૯. વિજ્ઞાન, ૧૦. કળા, ૧૧. કૃત, ૧૨. કલ્પ, ૧૩. શિક્ષ, ૧૪. લક્ષણ, ૧૫. પૂરાણ, ૧૬. મંત્ર, ૧૭. સિદ્ધાંત ૪. બલાચ, ૧૭ મરણ: ૧. આવિચી, ૫. વિસર્ત, ૭૪. ૨. અવધિ, ૬. અંત:શલ્ય, ૩. આત્યંતિકા, ૭. તદ્રભવ, ૮. બાળ, કનકકૃપા સંગ્રહ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯. પંડિત, ૧૩. વેદાયસ, ૧૭. પાદોપમગન અઢાર પાપ સ્થાન: ૧. પ્રાણાતિપાત, ૪. મૈથુન, ૭. માન, ૧૦. રાગ, ૧૩. અભ્યાખ્યાન, ૧૬. પરપરિવાદ, અઢાર વસ્તુ વર્ણન ૧૮ દોષ રહિત : જિન હોય છે તે ૧૮ દોષના નામ ૧. દાનાંતરાય, ૪. ઉપભોગાન્તરાય, ૭. રતિ, ૧૦. શોક, ૧૩. મિથ્યાત્વ, ૧૬. અવિરતિ, મોક્ષના ૧૮ નામ : ૧. મહાનંદ, ૫. અપુનર્ભવ, ૯. નિર્વાણ, ૧૩. સર્વ, ૧૭. મોક્ષ, ૧૦. મિશ્ર, ૧૪. શૃધ્ધપૃષ્ટ, સાધુના ૧૮ આચાર : ૧. યા, કનકકૃપા સંગ્રહ ૨. લાભાન્તરાય, ૫. વીર્યાન્તરાય, ૮. અતિ, ૧૧. જુગુપ્સા, ૧૪. અજ્ઞાન, ૧૭. રાગ, ૨. મૃષાવાદ, ૫. પરિગ્રહ, ૨. અમૃતપદ, ૬. શિવ, ૧૧. છદ્મસ્થ, ૧૨. કેવળી, ૧૫. ભક્તપરિક્ષા, ૧૬. ઈન્ગીની, ૮. માયા, ૧૧. દ્વેષ, ૧૪. પૈશુન્ય, ૧૭. માયા મૃષાવાદ, ૧૦. બ્રહ્મ, ૧૪. નિર્માણ, ૧૮. અપવર્ગ ૨. સત્ય, ૩. સિધ્ધિ, ૭.નિ:શ્રેયસ, ૧૧. નિવૃત્તિ, ૧૫. અક્ષર, ૩. ભોગાન્તરાય, ૬. હાસ્ય, ૯. ભય, ૧૨. કામ, ૧૫. નિદ્રા, ૧૮. દ્વેષ ૩. અદત્તાદાન, ૬. ક્રોધ, ૯. લોભ, ૧૨. લહ, ૧૫. રિત અસિત, ૧૮. મિથ્યાત્વશવ્ય ૪. કેવલ્ય, ૮. શ્રેયસ, ૧૨. મહોદય, ૧૬. મુક્તિ, ૩. અચૌર્ય, ૭૫ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૪. બ્રહ્મચર્ય, ૫. અપરિગ્રહ, ૬. પૃથ્વીકાય દયા, ૭. અપકાય દયા, ૮. તેઉકાય દયા, ૯. વાઉકાય દયા, ૧૦. વનસ્પતિકાય દયા, ૧૧. સાય દયા, ૧૨. રાત્રીભોજન ત્યાગ, ૧૩. અકલ્પનીય વસ્તુત્યાગ, ૧૪. ગૃહસ્થનું ભોજન ત્યાગ, ૧૫. ગૃહસ્થનું ઘરવાસ ત્યાગ, ૧૬. પલંગ તલાઈ ત્યાગ, ૧૭. સ્નાન ત્યાગ, ૧૮. શરીર શોભા ત્યાગ ૧૮ દીક્ષાને અયોગ્ય: ૧. બાળક, ૨. વૃધ્ધ, ૩. નપુસક, ૪. પુરૂષકલિબ ૫. જડ, ૬. રોગી, ૭. ચોર, ૮. નૃપવૈરી, ૯. ગાંડો, ૧૦. અદર્શન, ૧૧. દાસ, ૧૨. દુષ્ટ, ૧૩. મૂઢ, ૧૪. દેણદાર, ૧૫. જુંગીયો, ૧૬. અર્થે પરાધીન, ૧૭. પગાર પેઠી રહેલ, ૧૮. સંબંધિની રજા વિણ અઢાર પ્રકારે સાધુ સ્થિર રહે : ૧. આજીવિકાનું ઘણું છે. ૨. વિષય સુખ મધુ બિન્દુ સમાન છે. ૩. વિષય સેવનમાં રોગોની ઉત્પતિ ઘણી છે. ૪. સાધુપણામાં દુઃખ સ્વલ્પ છે, ને તે સ્વલ્પ કાળ રહેનારૂં છે. ૫. સાધુ પણું છોડે લોકમાં હાંસી થશે. ૬. વમન કરેલ વિષયને ફરીથી ગ્રહણ ન થાય. ૭. કુગતિનો બંધ પડશે. ૮. ફરીથી સમ્યકત્વ શુદ્ધ હાથમાં નહિ આવે. ૯. રોગ થવાથી કોઈ સાર નહિ કરે. ૧૦. ગૃહસ્થવાસ ચિંતાથી ભરેલો છે. ૧૧. કષ્ટ રહિત દીક્ષા છે અને સંસારવાસ કષ્ટ સહિત છે. ૧૨. સંસાર બંધન છે, દીક્ષા મોક્ષરૂપ છે. ૧૩. સંસાર પાપી છે, ચારિત્ર પાપ રહિત છે. ૧૪. કામભોગનું સુખ સામાન્યને સ્વલ્પ જ છે. ૧૫. પુન્ય પાપનું ફળ પ્રત્યક્ષ છે. ૧૬. મનુષ્યના આયુષ્ય પાણીના પરપોટા જેવા છે. કનકેકૃપા સંગ્રહ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૭. સંસારમાં કેવળ પાપ કર્મ ઘણા જ છે. ૧૮. તેથી અનંત સંસાર વૃધ્ધિ પામશે, અનંતા દુ:ખો ભોગવ્યા વિના છુટકો નહિ થાય. એ પ્રમાણે ચિંતવતો થકો સ્થિર રહે. ઓગણીસ વસ્તુ વર્ણન કાઉસ્સગ્ગના ૧૯ દોષ : ૧. ઘોટક ૨. લતા ૩. સ્તંભ ૪. માલ ૫. ઉધિ ૬. નિગડ ૭. શરિ ૮. ખલિણ ૯. વધુ ૧૦. લંબોત્તર : જે ઘોડાની પેઠે પગ ઉંચો નીચો કર્યાં કરે તે : જે વેલડીની પેઠે હાલ્યા જ કરે તે : જે થાંભલા આદિનો ટેકો લઈ ઉભો રહે તે : જે મેડી માળનો ટેકો લઈ ઉભો રહે તે : જે ગાડાની ઊધ્ધિ માફક પગને લાંબા કરે તે : જે બેડી પહેર્યાની જેમ પગને લાંબા પહોળા રાખે તે : જે ભીલડીની જેમ ગૃહ્ય સ્થાને હાથને રાખે તે : જે ઘોડાના ચોકડાની જેમ હાથને લાંબા રાખે તે : જે નાની વહુની જેમ માથું ઓઢી નીચું રાખે તે : જે નાભીથી ઉપર અને ઢીંચણથી નીચે વસ્ત્ર રાખે તે ૧૧. સ્તન ૧૨. સંયતિ ૧૩. ભમુહઅંગુલી : ૧૪. વાયસ ૧૫. કપિત્થ ૧૬. મૂક ૧૭. શિરઃ કંપ ૧૮. મદિરા ૧૯. પ્રેક્ષ્ય : : જે સ્ત્રીની માફક છાતી ઢાંકી રાખે તે : જે સાધ્વીની જેમ શરીરને ઢાંકી રાખે તે જે કાઉસ્સગ્ગ સંખ્યા ગણવા આંગુલિકે પાંપણના ચાલા કરે તે : જે કાગડાની જેમ ચારે તરફ ડોળા ફેરવ્યા કરે જે કોઠાની જેમ પહેરેલા વસ્ત્રોને સંકોચી રાખે તે જે બોબડાની પરે હુ હુ કર્યા કરે તે : જે ભૂત વળગાડની પેઠે માથું ધુણાવ્યા કરે તે : જે આલાવો ગણતાં મદિરા પીધાની પેઠે બબડ્યા કરે તે : જે વાનરની જેમ હોઠ હલાવ્યા કરે તે જ્ઞાતા સૂત્રના ૧૯ અધ્યયનો : ૧. મૃગાપુત્ર, કનકકૃપા સંગ્રહ ૨. ધનાસાર્થવાહ, ૩. મોરનીના ઈંડાનું, ૭૭ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૪. કાચબાનું, ૭. રોહિણીનું, ૧૦. ચંદ્રમાનું, ૧૩. નંદન મણિકારનું, ૧૬. દ્રૌપદીનું, ૧૯. પુંડરીકનું વીશ વિહરમાન સીમંધર યુગમંધર ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૠષભાનન ૮. અનંતવીર્ય ૯. સુરપ્રભ ૧૦. શ્રીવિશાલ ૧૧. વજ્રધર ૧૨. ચંદ્રાનન ૧૩. ચંદ્રબાહુ ૧૪. ભુજંગ ૧૫. ઈશ્વર ૧૬. નેમિપ્રભ ૧૭. વીરસેન બાહુ સુબાહુ સુજાત સ્વયંપ્રભ ૧૮. મહાભદ્ર ૧૯. દેવયશા (ચંદ્રયશ) ૨૦. અજિતવીર્ય ૭૮ ૫. થાવચ્ચાપુત્રનું, ૮. મલ્લિનાથનું, ૧૧. દવદંત ઋષિનું, ૧૪. તેતલી પ્રધાનનું, ૧૭. કાલીદીપક ઘોડાનું, વીસ વસ્તુ વર્ણન લંછન વૃષભ હસ્તિ હરણ વાંદરો સૂર્ય ચંદ્ર સિંહ હાથી ચંદ્ર સુર્ય શંખ વૃષભ પદ્મ કમળ ચંદ્ર સુર્ય વૃષભ હસ્તિ ચંદ્ર સ્વસ્તિક માતા સત્યકી સુતારા વિજ્યા ભુનંદા દેવસેના ૬. તુંબડીનું, ૯. જિનૠષિજિનપાળનું, ૧૨. સુબુધ્ધિ પ્રધાનનું, ૧૫. નદીવન ફળનું, ૧૮. સુસુમા દારિકાનું, સુમંગલા વીરસેના મંગલા વિજયાવતી ભદ્રા સરસ્વતી પદ્માવતી રેણુકા મહિમા જશોજ્વલા સેના ભાણુમતિ ઉમાદેવી ગંગા કાનિકાદેવી પિતા શ્રેયાંસ સુદ્રઢ સુગ્રીવ નિસઢ દેવસેન મિત્રભુવન કીર્તિરાજા મેધરાજા વિજયસેન શ્રીનાગ પદ્મરથ વાલ્મીક દેવાનંદ મહાબલ ગજસેન વીરરાજ ભુમિપાલ દેવરાજ સર્વભૂતિ રાજપાલ કનકકૃપા સંગ્રહ Page #101 -------------------------------------------------------------------------- ________________ · વીશ વિહરમાન સિમંધર યુગમંધર બાહુ સુબાહુ સુજાત સ્વયંપ્રભ ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. વિજયનામ પુષ્કલાવતી વ્રપ્રા વચ્છા નલીનાવતી પુષ્કલાવતી વપ્રા વચ્છા નલીનાવતી પુષ્કલાવતી વપ્રા વચ્છા નલીનાવતી પુષ્કલાવતી ૧પ્રા વચ્છા નલીનાવતી પુષ્કલાવતી ૧૮. મહાભદ્ર વપ્રા ૧૯. દેવયશ સુસીમા વચ્છા ૨૦. અજીતવીર્ય રત્નાવતી વિતશોકા નલીનાવતી આ વીશ વિહરમાન નિનાં ચ્યવન શ્રાવણ વદ ૧મનું, અને જન્મ વૈશાખ વદ દસમનો થયો, શરીર પ્રમાણ ૫૦૦ ધનુષ્ય છે. તેમનો વર્ણ કાંચન છે. તેમનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વેનું છે. તેમણે ૮૩ લાખ પૂર્વ રાજ્ય પાળ્યું. દીક્ષા ફાગણ સુદ ત્રીજના દિવસે લીધી. દીક્ષા પર્યાય એક લાખ પૂર્વ છે. દીક્ષા વૃક્ષ અશોક હતું. છદ્મસ્થકાળ ૧ હજાર વર્ષ સુધી કેવળ જ્ઞાન ચૈત્ર સુદ તેરસનું કેવળી પ્રયાય દસ લાખ વર્ષ ગણધર ૮૪ સાધુ ૧૦૦ ક્રોડ છે. સાધ્વી ૧૦૦ ક્રોડ છે. થાક ૯૦૦ ક્રોડ છે. શ્રાવિકા ૯૦૦ ક્રોડ છે. આ રીતે વીશ વિહરમાન જિનનું ટુંક ચરિત્ર છે. કનકકૃપા સંગ્રહ ષભાનન અનંતવીર્ય ધર્મપત્ની રૂક્ષમણી પ્રિયમંગલા મોહીની કિંપુરિષા જયસેના પ્રિયસેના જયાવતી સુસીમા વજયાવતી વિતશોકા નંદીસેના વિમલા વિજ્યાવતી લીલાવતી સુગંધા ગંધસેના ભદ્રાવતી મોહિની રાજસેના સૂર્યકાંતા પદ્માવતી ૯. સુરપ્રભ ૧૦. શ્રીવિશાલ ૧૧. વજ્રધર ૧૨. ચંદ્રાનન ૧૩. ચંદ્રબાહુ ૧૪. ભુજંગ ૧૫. ઈશ્વર ૧૬. નેમિપ્રભ ૧૭. વીરસેન નગરી પુંડરિગીણી વિજ્યા સુસીમા વિતસોકા પુંડરિગીરી વિજ્યા પુંડરીગીણી વિજ્યા સુસીમા વિતસોકા પુંડરીગીણી વિજ્યા સુસીમા વિતશોકા પુંડરીગીણી વિજ્યા ૭૯ Page #102 -------------------------------------------------------------------------- ________________ નામ માણા સિમંધરજિન અહીંથી ૩૩૧૫૭યોજનને ૧૭ કળા દૂર છે. ૨૦- જિન ક્યાં છે? પહેલા, પાંચમા, નવમા, ૧૩મા, સત્તરમા આઠમી વિજયમાં છે. બીજા, છઠ્ઠા, દસમા, ચૌદમા, અઢારમ, પચ્ચીસમી વિજયમાં છે ત્રીજા, સાતમા, અગીયારમાં, પંદરમાં, ૧૯મા નવમી વિજયમાં છે. ચોથા, આઠમા, બારમા, સોળમા, વીસમા ચોવીસમી વિજયમાં છે. વિસ્થાનકના નવકાર કાઉસ્સગ સ્વસ્તિક ફળ પ્રદક્ષિણા ખમાસ વાળી લોગસ્સ ૧. નમો અરિહંતાણં ૨૦ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨. નમો સિદ્ધાણં ૨૦ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૧૫ ૩. નમો પવયણસ્સ ૪. નમો આયરિયાણં ૨૦ ૩૬ ૩૬ ૩૬ ૩૬ ૩૬ ૫. નમો થેરાણ ૨૦ ૧૦ ૧૦ ૧૦ ૧૦ ૧૦ ૬. નમો ઉવન્ઝાયાણં ૨૦ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૭. નમો લોએ સવ્વસાહૂણં ૨૦ ૨૭ ૨૭ ૨૭ ૨૭ ૨૭ ૮. નમો નાણસ્સ ૨૦ ૫ ૫ ૫ ૫ ૫ ૯. નમો દંસણસ્સ ૨૦ ૬૭ ૬૭ ૬૭ ૬૭ ૬૭ નમો વિનયસંપન્નામ્ ૨૦ ૧૧. નમો ચારિતસ્સ ૨૦૧૭ ૧૭ ૧૭ ૧૭ ૧૭ ૧૨. નમો બંભવય ધારિણમ્ ૨૦ ૧૩. નમો કિરિયાણું - ૨૦ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૧૪. નમો તવસ્સીણં ૧૫. નમો ગોયમક્સ ૨૦ ૨૮ ૨૮ ૨૮ ૨૮ ૨૮ ૧૬. નમો જીણાણ ૨૦ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૧૭. નમો ચરણસ્સ ર૦ ૭૦ ૭૦ ૭૦ ૭૦ ૭૦ ૧૮. નમો અભિનવનાણસ્સ ૨૦ ૫૧ ૫૧ ૫૧ ૫૧ ૫૧ ૧૯. નમો સુયનાણસ્સ ૨૦ ૪૫ ૪૫ ૪૫ ૪૫ ૪૫ ૨૦. નમો તિથ્થસ્સ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૦ $ ૧૨ કે કનકકૃપા સંગ્રહ Page #103 -------------------------------------------------------------------------- ________________ કનક જૈન વિવિથ સંગ્રહ સીર્પિણી "तं कनक गुरुवरं वरदं नमा તે દી | A 1 2 પ.પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય કનકપ્રભસૂરીશ્વરજી મ.સા. તથા અમારા પરમ ઉપકારી પ.પૂ આચાર્ય વિજય શ્રી ભુવન શેખરસૂરીશ્વરજી મહારાજ સાહેબ શ્રીના પરમ પવિત્ર કરકમળમાં શ્રી કનક જૈન વિવિધ સંગ્રહ ગ્રંથ સમર્પિત કરીએ છીએ. મુનિ કીર્તિપ્રભ વિજય મનિ હરિપ્રભ વિજય 'દિનાંક : ૫, નવેમ્બર, ૧૯૯૭, બુધવાર | કાર્તિક શુકલા પંચમી, વિક્રમ સંવત ૨૦૫૪ Page #104 -------------------------------------------------------------------------- ________________ ' પ.પૂ. આ.ભ. શ્રી નકપ્રભ સૂરીશ્વરજીનું ગીત (રાગ : મારો બેડો લગા દીજો પાર) ગુરૂ નક પ્રભ સૂરિરાજ, ગુરૂવર ભજીએરે જગ ઉપકારી કર્મ નિવારી, કરો પાવન મુજ કામ ગુરૂવર...૧ કરૂણા સાગર કનક ગુરૂવર, કૃપા કરો કિરતાર ગુરૂવર...૨ કર્મખાણથી દૂર થઈને, થયા શુધ્ધ કંચન , ગુરૂવર...૩ ભાભર નગરે માતની કુખે, જન્મ લીધો ગુણધામ ગુરૂવર...૪ હાડેચા નગરમાં કાળ કર્યો રે, થયો ક્નક કીર્તિસ્થંભ ગુરૂવર...૫ શાન્તિચંદ્રસૂરિ જશ હિત કર્તા, તપાગચ્છ ધરનાર ગુરૂવર...૬ કામકુંભ ગુરૂ કામધેનુ રે, સિધ્યાં સહુનાં કામ ગુરૂવર...૭ કષ્ટ કુમતીને કુગતિ કાઢો, નાવ કરો ક્લિાર ગુરૂવર...૮ ‘‘નક' તણી ઘણી “ “કીરતિ” કરતાં, હરિ થયા કૃતાર્થ ગુરૂવર...૯ પ.પૂ.આ.શ્રી કનકપ્રભ સૂરીશ્વરજી મ.સા.નું નામ “ક'' થી શરૂ થતું હોવાથી તથા આચાર્યના ૩૬ ગુણો હોવાથી આ ગીતમાં ૩૬ વખત ક” નો ઉપયોગ કર્યો છે. જન્મ : ભાભર (ગુજરાત) સંવત ૧૯૦૨ માગશીર્ષ સુદ ૫ બાળપણનું નામ : જોઈતાભાઈ માતાનું નામ : કકલબેન પિતાનું નામ : ચુનીલાલભાઈ દીક્ષા : સંવત ૧૯૮૭ વૈશાખ સુદ ૩, અમદાવાદ (ગુજરાત) ગુરૂનું નામ : આ.શ્રી. શાન્તિચંદ્ર સૂરીશ્વરજી મ.સા. દીક્ષિત નામ : કંચનવિજયજી પન્યાસ પદ : ભાભર, સંવત ૨૦૧૫, મહા સુદ ૧૫ આચાર્યપદ : ભાભર, સંવત ૨૦૨૯, મહા સુદ ૬ નામ : આચાર્ય શ્રી ક્નકપ્રભસૂરીશ્વરજી સ્વર્ગવાસ : ૨૦૪૬ ચૈત્ર વદ ૭ મંગળવાર દિનાંક ૧૭-૪-૧૯૯૦, હાડેચાનગર (રાજસ્થાન) Page #105 -------------------------------------------------------------------------- ________________ શૂઝ પશ્ચિય ૧.નવકાર મંત્ર - જાપ ધ્યાન મંત્ર માટે ૨. પંચિંદિય - ગુરૂ સ્થાપના માટે ૩. ઈચ્છામિખમાસમણો - દેવગુરૂને વંદન માટે ૪. ઈચ્છકાર - સુગુરૂને સુખ શાતા પુછવા માટે ૫. ઈરિયાવહિયં - પાપના પ્રાયશ્ચિત માટે ૬. અન્નત્ય કાઉસ્સગ્નમાં આગાર માટે ૭. કરેમિ ભંતે - વિરતિના પચ્ચખાણ માટે ૮. સામાયિય વયજુરો - સામાયિક પારવા માટે ૯. જંગચિંતામણિ - શાશ્વતા તીર્થ સ્મરણ માટે ૧૦. ઉવસગ્ગહર - સ્તવન સ્ત્રોત્ર માળા જાપ માટે ૧૧. જયવિયરાય પ્રભુ પ્રાર્થના માટે ૧૨. કવ્વાણમંદ - થાય સ્તુતિ માટે ૧૩. સંસારદાવાનલ - થાય સક્ઝાયા ૧૪. વંદિત - ૧૨ વ્રતના અતિચાર ૧૫. અભુઠિઓ • ગુરૂવિનય આશાતનાને ખમાવવા ૧૬. સાત લાખ • ૮૪ લાખ યોનિ સાથે ક્ષમાપના ૧૭. લોગસ્સ - માળા કાઉસ્સગ્નમાં સ્મરણ ૧૮. લઘુશાંતિ - શાંતિની ઉદ્ઘોષણા ૧૯. મહજિણાણ - શ્રાવકની સજ્જાય ૨૦. સકલતીર્થ - ત્રણ લોકના તીર્થની વંદના એકવીશ વસ્તુ ઘણા Iધુએ તજવાના ૨૧ મોટા દોષો: ૧. મૈથુન, ૨. રાત્રી ભોજન, ૩. આધાકમ, ૪. શૈયાતર આહાર વાપરે, ૫. રાજપિંડ, ૬. હસ્તકર્મ, કનકકૃપા સંગ્રહ ૮૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૭. બેતાલિશ દોષી આહાર, ૯. એક માસમાં ત્રણ નદી ઉતરે, ૧૧. શય્યાતરનો આહાર લે, ૧૩. જાણી બુઝી મૃષાવાદ સેવે, ૧૫. સચિત ઉપર બેસે, શત્રુંજયગિરિના ૨૧ નામ : ૧૭. ઈયળો જાળા સહિત પાટપાટલા વાપરે,૧૮. મૂળકંદ સ્કંધ શાખા વીગેરે વાપરે, ૨૦. એક વર્ષમાં દસ દસ માયા સ્થાન સેવે, -૧૯. એક વર્ષમાં દસ નદી ઉતરે, ૨૧. સચિત્ત વસ્તુથી હાથપગ ખરડાયેલા હાથથી આહાર લે. ૧. વિમળગિરિ, ૨. મુક્તિનિલય, ૫. પુંડરીકગિરિ, ૬. સિધ્ધશિખર ૯. બાહુબલી, ૧૩. સતપત્ર, ૧૭. ઢંગગિરિ, ૨૧. કદંબગિરિ શ્રાવકના ૨૧ ગુણ : ૧. અક્ષુદ્ર, ૫. અક્રૂર, ૯. લજ્જાળુ, ૨. રૂપવાન, ૬. પાપભીરૂ, ૧૦. દયાળુ, ૩. શત્રુંજયગિરિ, ૭. સિધ્ધગિરિ, ૧૨. સહસ્રપથ, ૧૦. મરૂદેવ, ૧૧. ભગીરથ, ૧૪. અષ્ટોતરશતક, ૧૫. નાગાધિરાજ, ૧૬. સહસ્ત્રકમળ, ૧૮. કોડી નિવાસ, ૧૯. લોહિત્ય, ૨૦. તાલધ્વજ, ૧૩. સત્કથાખ્યા, ૧૭. વૃધ્ધાનુગામી, ૧૮. વિનયી, ૨૧. લબ્ધ લક્ષ્ય ૮. વારંવાર પચ્ચક્ખાણ ભાગે, ૧૦. એક માસમાં ત્રણ માયાસ્થાન કરે, ૧૪. સુપક્ષયુક્ત, ૧૨. જાણી બુઝી પ્રાણાતિપાત સેવે, ૧૪. જાણી બુઝી અદત્તાદાન લે, ૧૬. કાચી માટી ઉપર બેસી હાલે ચાલે, કુ શ્રાવકોના ૨૧ પ્રકારે નિ:સ્નેહિ : ૧. ચાડીયો, ૨. ચોર, ૫. અધમી, ૬. અવિનયી, ૯. અન્યાયી, ૧૦. અધીરો, ૧૩. કુલક્ષણી, ૧૪. કુબોલો, ૮૨ ૪. સિધ્ધક્ષેત્ર, ૮. સિધ્ધરાજ, ૩. શાંતપ્રકૃતિવાલો, ૪. લોકપ્રિય, ૭. અશહં, ૧૧. મધ્યસ્થ, ૧૫. દીર્ધદર્શી, ૧૯. કૃતજ્ઞ, ૩. કપટી, ૭. બહુબોલો, ૧૧. અધુરો, ૧૫. કુપાત્ર, ૮. દાક્ષિણ્યવાન, ૧૨. ગુણરાગી, ૧૬. વિશેષજ્ઞ, ૨૦. પરહિતાર્થકારી ૪. અધર્મી, ૮. અનાચારી, ૧૨. ની:સ્નેહી ૧૬. કુડાબોલો, કનકકૃપા સંગ્રહ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૭. કુશીલીયો, ૧૮. કુસાશની, ૧૯. કુલપંપણી, ૨૦. ભંડો, ૨૧. ભુત જેવો વિરક્ત સ્ત્રીના ૨૧ દુર્ગણો: ૧. વાંકું મુખ કરે, ૨. મોટું પ્રમાર્જે, ૩. બેસી રહે, ૪. પ્રથમ સુવે, ૫. પાછળ ઉઠે, ૬. પરાંમુખ સુવે, ૭. વચન માને નહિ, ૮. મિત્રોના ઉપર દ્વેષ કરે, ૯. શત્રુ ઉપર રાગ કરે, ૧૦. કહેલું રૂચે નહિ, ૧૧. કહેવાથી કોઇ કરે, ૧૨. બહારગામ જવાથી રાજી થાય, ૧૩. ધણીના દુષ્કતનું સ્મરણ કરે, ૧૪. સુકૃતને વિસારે, ૧૫. આપેલું માને નહિ, ૧૬. દોષોને પ્રગટ કરે, ૧૭. ગુણોને ઢાંકે, ૧૮. સામુ ન જોવે, ૧૯. દુ:ખ વિષે ચોર ચિત્તવાળી થાય, ૨૦. પ્રતિકુલ બોલે, ૨૧. સંભોગ વાંછે નહિ ૨૨ અમુલ્ય મહાપુયે મળે: ૧. સુગામ, ૨. સુઠામ, ૩. સુવેશ, ૪. સુદેશ, ૫. સુજાત, ૬. સુભાત, ૭. સુતાત, ૮. સુમાત, ૯. સુવાત, ૧૦. સુખ્યાત, ૧૧. સુકળ, ૧૨. સુસ્ત્રી, ૧૩. સુપુત્ર, ૧૪. સુક્ષેત્ર, ૧૫. સુગાત્ર, ૧૬. સુદાન, ૧૭. સુમાન, ૧૮. સુરૂ૫, ૧૯. સુવિધા, ૨૦. સુબળ, ૨૧. સુદેવગુરૂ, ૨૨. સુધર્મ બાવીસ અભક્ષ્ય: ૧. મધ, ૨. મદિરા, ૩. માંસ, ૪. માખણ, ૫. ઉબળાનું ફળ, ૬. વડના ટેટા, ૭. કોઠીંબડા, ૮. પીપળાની પીપળી, ૯. પીપળાના ટેટા, ૧૦. બરફ, ૧૧. અફિણ, ૧૨. કરા, ૧૩. કાચી માટી, ૧૪. રાત્રીભોજન, ૧૫. બહુબીજ, ૧૬. બોરઅથાણા, ૧૭. દ્વિદળ, ૧૮. રિંગણાં, ૧૯. અજાણ્યાફળ, ૨૦. તુચ્છફળ, ૨૧. ચલીતરસ, ૨૨. અનંતકાય કનકકૃપા સંગ્રહ ૮૩ Page #108 -------------------------------------------------------------------------- ________________ બાવીસ પરીષહ : ૧. ક્ષુધા, ૫. દંશ, ૯. ચર્યા, ૧૩. વધ, ૧૭. તૃણસ્પર્શ, ૨૧. અજ્ઞાન, ૨. પિપાસા, ૬. અચેલક, ૧૦. નિષદ્યા, ૧૪. યાચના, ૧૮. મલ, ૨૨. સમ્યક્ત્વ.. ૩. શીત, ૭. અરરિત, ૧૧. શય્યા, ૧૫. અલાભ, ૧૯. સત્કાર, ૪. ઉષ્ણ, ૮. સ્રી, ૧૨. આક્રોશ, ૧૬. રોગ, ૨૦. પ્રજ્ઞા, બાવીસ પ્રકારના અનાચારીઓ : ૧. જે સાધુ રાત્રીએ પાસે ઔષધાદિક રાખે, તો તે ગૃહસ્થ સમાન કહેવાય ૨. જે સાધુ ગૃહસ્થની પાસે શરીર ચંપાવે તે ૩. જે સાધુ ગૃહસ્થ પાસેથી ઓઢવા માટે લે, (તે સુયગડાંગ ૯ અધ્યયને) ૪. જે સાધુ કાકડી તરબુચ ખડબુજ વિગેરે ફળાદિ સચીત લે તે -(પન્નવણા, તથા દશાશ્રુત સ્કંધે) ૫. જે સાધુ સાધ્વીના સાથે વિહાર કરે, તે આશા બહાર - (ઠાણાંગસૂત્રે) ૬. જે સાધુ સાધ્વીનો લાવ્યો આહાર કરે તે - (આચારાંગ સૂત્ર) ૭. જે સાધુ ગોચરી જાય અથવા બહાર જાય ત્યારે ભાર ઉપકરણ પીઠ પાટીયા ગૃહસ્થોને ભળાવી જાય તે આજ્ઞા બહાર - દશવૈકાલિક ૭ અધ્યયને ૮. જે સાધુ પુરૂષ વિના સ્ત્રીને બોધ આપે તે - ભગવતિસૂત્રે ૯. જે સાધુ બે અઢીગાઉ ઉપરાંત આહાર લઈ જાય તે - ભગવતિ તથા ઉત્તરાધ્યયનસૂત્રે ૧૦. જે સાધુ પૈસા તથા ધાતુ રાખે તે - બ્રહ્મવ્યાકરણે ૧૧. જે સાધુ લુગડાં ધોવે ધોવરાવે તથા સ્નાન કરે તે દૂરાચારી સુયગડાંગજી અધ્યયને ૧૨. જે સાધુ મોર પીંછ રાખે તે - પ્રશ્નવ્યાકરણમાં ૧૩. ள் · સાધુ માથું ધોવે તેલ સુગંધ અત્તર લગાવે તે દશ વૈકાલિક ૬ અધ્યયને ૧૪. જે સાધુ નિત્યપિંડ લે તે પાસથ્થો - આવશ્યક ચુર્ણીમાં ૧૫. જે શય્યાતરનો પિંડ લે તે સાધુ પાસથ્થો - આવશ્યક ચૂર્ણીમાં ૧૬. જે સાધુ એકલો વિહાર કરે તે પાસન્થો - ઉપદેશમાળામાં ૧૭. જે સાધુ ચૌદ ઉપકરણથી અધિક રાખે તે પાસન્થો - નિશિથસૂર્ણિમાં ૪ કનકકૃપા સંગ્રહ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૮. જે સાધુ પુસ્તક લખાવે તે પાસત્તો - પ્રવચન સારોધ્ધારમાં ૧૯. જે સાધુ શેષ કાળમાં માસ ઉપરાંત રહે તે પાસત્યો - કર્ણિકા તથા આચારાંગ સૂત્રમાં ૨૦. જે સાધુ સાધ્વી કે શ્રાવિકાનો પરિચય રાખે તે - દશવૈકાલિક તથા ગચ્છાચારપત્રાદિકમાં ૨૧. જે સાધુ ચેલા ચેલી શ્રાવક શ્રાવિકા ઘણો પરિવાર રાખે તે પાસત્નો - ઉપદેશ માળા ૨૨. જે સાધુ પુસ્તક પાના પાત્રા ઉપકરણો ઘણા રાખે તે પાસત્યો - નિશિથયુમાં બાવીસ સાથે વાદ કરવો નહિ: ૧. ધનવાન સાથે વાદ કરવો નહિ. ૨. બળવાન સાથે વાદ કરવો નહિ. ૩. કુટુંબી સાથે વાદ કરવો નહિ. ૪. તપસી સાથે વાદ કરવો નહિ. ૫. નીચ સાથે વાદ કરવો નહિ. ૬. અભિમાની સાથે વાદ કરવો નહિ. ૭. ગુરૂ સાથે વાદ કરવો નહિ. ૮. વીર (વડિલ) સાથે વાદ કરવો નહિ. ૯. ચોર સાથે વાદ કરવો નહિ. ૧૦. જુગારી સાથે વાદ કરવો નહિ. ૧૧. રોગી સાથે વાદ કરવો નહિ. ૧૨. કાંધી સાથે વાદ કરવો નહિ. ૧૩. જૂઠાની સાથે વાદ કરવો નહિ. ૧૪. કુસંગી સાથે વાદ કરવો નહિ. ૧૫. શીત લેશ્યાવાળા સાથે વાદ કરવો નહિ. ૧૬. તેજો લેશ્યાવાળા સાથે વાદ કરવો નહિ. ૧૭. રાજાની સાથે વાદ કરવો નહિ. ૧૮. દાનેશ્વરીની સાથે વાદ કરવો નહિ. ૧૯. જ્ઞાની સાથે વાદ કરવો નહિ. ૨૦. વેશ્યા સંગી સાથે વાદ કરવો નહિ. ૨૧. નારી સાથે વાદ કરવો નહિ. ૨૨. બાળક સાથે વાદ કરવો નહિ. લેવીશ વસ્તુ વર્ણ ભાવ પૂજા ના ૨૩ પ્રકાર ૧. કરૂણાભાવ તે, ન્યવણ, ૨. જિનગુણ તે જળ, ૩. યતના તે સ્નાન, ૪. નમ્રતા અંગલુછણું, ૫. ભક્તિ તે કેશર, ૬. શ્રધ્ધા ને વંદન, ૭. ધ્યાન તે રંગરોલ, ૮. તિલક તે શુધ્ધભાવ, - ૯. સમાધિ તે પખાલ, ૧૦. સદ્ભાવતે આભરણ, ૧૧. નવવિધ બ્રહ્મચર્ય નવ અંગે પૂજા, કનકકૃપા ચંહ ૮૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ —— ૬ ૧૨. વિશુધ પંચાચાર તે કુલપગર, ૧૩, જ્ઞાન તે દીપક, ૧૪. નયોનું ચિંતવન તે વ્રતપૂર, ૧૫. સંવર ભાવ તે ધૂપ, ૧૬. જોગ તે કૃષ્ણાગુરૂ, ૧૭. અનુભવ તે શુધ્ધવાસક્ષેપ, ૧૮. અષ્ટમદ ત્યાગ તે અષ્ટમંગળ, ૧૯. સુધર્મ તે આરતી મંગળ દીવો, ૨૦. તત્ત્વ તે વિશાલ પાત્ર ૨૧. સત્ય તે ઘંટ ૨૨.ધર્મ તે અંગેલું છણા ૨૩. નિશલ્યપણું તે તિલક શીઘ મોક્ષે જવાના ૨૩ ઉપાય: ૧. તીવ્ર તપથી, ૨. મોક્ષની ઈચ્છાથી, ૩. શુદ્ધ અને સિધ્ધાંત સાંભળવાથી, ૪. શુદ્ધ મને નવીન જ્ઞાન ભણવાથી, ૫. પાંચે ઈન્દ્રિયોના વિષયના ત્યાગથી, ૬. છ કાય જીવોની દયા પાળવાથી, ૭. ભણેલા જ્ઞાનને વારંવાર સંભારવાથી, ૮. દેવ તથા સાધુ સાધ્વીની પૂજા સેવાથી, ૯. ત્રણ યોગે નવ કોટી શુદ્ધ પચ્ચખાણથી, ૧૦. ધર્મધ્યાનમાં શ્રધ્ધાથી, ૧૧. કષાયોના ત્યાગથી, ૧૨. ક્ષમા ધારણથી, ૧૩. દૂષણો લાગ્યાનું પ્રાયશ્ચિત લેવાથી, ૧૪. લીધેલા વ્રતોને શુદ્ધ રીતે પાલનથી, ૧૫. શુદ્ધ શિયળ પાળવાથી, ૧૬. પાપ રહિત વચનથી, ૧૭. ૧ માસમાં કાયમ ૫-૭ પૌષધથી, ૧૮. બે ટંકપ્રતિક્રમણથી તથા નિત્ય સામાયિકથી, ૧૯. પાછલી રાત્રીએ ધર્મ જાગરણથી, ૨૦. સંયમ લઈ છેવટ સુધી પાળવાથી, ૨૧. છેવટ સંથારે અણસણ કરવાથી, ૨૨. ધર્મ ધ્યાન શુક્લ ધ્યાનથી, ૨૩. પાંચે તીર્થોની મન, વચન, કાયાથી સેવા ભક્તિ પૂજાથી, ૨૩પ્રકારે સ્ત્રીઓ ગમન નહિ કરવા લાયક: ૧. ગુરૂની, ૨. સ્વામિની, ૩. મિત્રની, ૪. શિષ્યની, ૫. સ્વજન વર્ગની, ૬. માતૃજાતિ, ૭. પુત્રી, ૮. અન્યલિંગી, ૯. સહોદરા, ૧૦. શરણાગત, ૧૧. બહુબોલી, ૧૨. ફિરિયલ, ૧૩. પૂજ્યશ્રી, ૧૪. સંબંધીની, ૧૫. કુમારી, ૧૬. અનીશ્રિત, ૧૭. દુતીગણી, ૧૮. હિમવર્ણા, ૧૯. કૌતુકીની, ૨૦. રજસ્વલા, ૨૧. અશૌચીની, ૨૨. અનીષ્ટાને, ૨૩. નિબઘા કનકકથા સંગ્રહ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વસ્તુનું વર્ણન ૨૪ વર્તમાન ચોવીસીના તીર્થંકરોના કોઠા ચ્યવન તિથિ ૨ ભગનાનનું નામ ૧ ૧. ઋષભદેવ ૨. અજીતનાથ ૩. સંભવનાથ ૪. અભિનંદન ૫. સુમતિનાથ ૬. ૭. સુપાર્શ્વનાથ ૮. ૯. સુવિધિનાથ ૧૦. શીતળનાથ પદ્મપ્રભસ્વામી ચંદ્રપ્રભસ્વામી અસાડ વદ ૪ વૈશાખ સુદ ૧૩ ફાગણ સુદ ૮ વૈશાખ સુદ ૪ શ્રાવણ સુદ ૨ મહા વદ ૬ ભાદરવા વદ ૮ ચૈત્ર વદ ૫ ફાગણ વદ ૯ વૈશાખ વદ ૬ ૧૧. શ્રેયાંસનાથ જેઠ વદ ૬ ૧૨. વાસુપૂજ્યસ્વામી જેઠ સુદ ૯ ૧૩, વિમળનાથ ૧૪. અનંતનાથ શ્રાવણ વદ ૭ ૧૫. ધર્મનાથ વૈશાખ સુદ ૭ ૧૬. શાંતિનાથ ભાદરવા વદ ૭ ૧૭. કુંથૅનાથ શ્રાવણ વદ ૯ ૧૮. અરનાથ ફાગણ સુદ ૨ ૧૯. મલ્લિનાથ ફાગણ સુદ ૪ ૨૦. મુનિસુવ્રતસ્વામી શ્રાવણ સુદ ૧૫ ૨૧. નિમનાથ આસો સુદ ૧૫ ૨૨. નેમિનાથ કાર્તક વદ ૧૨ ૨૩. પાર્શ્વનાથ ચૈત્ર વદ ૪ ૨૪. મહાવીરસ્વામી કનકકૃપા સંગ્રહ વૈશાખ સુદ ૧૨ અસાઢ સુ ૬ વિમાનનું નામ જન્મ નગરી ગર્ભકાળ ૩ ૪ મ માસ દિવસ ૯ ૪ . ૨૫ ૬ ૨૮ ૬ ૬ ૧૯ ૭ ૨૬ ભલિપુર ૯ ૬ સિંહપુરી ' ૬ ચમ્પાપુરી ८ ૨૦ કમ્પિલપુરી ૮ ૨૧ અયોધ્યા સવાર્થસિધ્ધ વિજય વિમાન ઉપલી ત્રૈવેયક જ્યંત વિમાન જ્યંત વિમાન ઉપલી ત્રૈવેયક મધ્યમ્ ત્રૈવેયક વિજયંત આનતદેવ પ્રાણતદેવ અચ્યુતદેવ પ્રાણતદેવ સહસ્ત્રારદેવ પ્રાણતદેવ વિજય વિમાન સર્વાર્થીસધ્ધ સર્વાર્થસિધ્ધ સર્વાર્થસિધ્ધ ત્યંત વિમાન અપરાજીત વિ. પ્રાણત દેવ અપરાજીત વિ. પ્રાણાત દેવ પ્રાણાત દેવ વિનિતા અયોધ્યા શ્રાવસ્તિ અયોધ્યા અયોધ્યા કૌસામ્બી ૯ વારાણસી ૯ ચંન્દ્રપુરી ૯ કાકન્દી ८ રત્નપુરી ગજપુરી ગજપુરી ગજપુરી મિથિલા રાજગૃહિ મિથિલા સૌરીપુરી વારાણસી ક્ષત્રીયકુંડ ૯ ८ (૯ . ૯ ૯ ૨૬ ૬ ૫ ८ હ ૯ ' ૯ ૯ 7. ૯ ૬ ૯ ८ ८ この ૮૭ Page #112 -------------------------------------------------------------------------- ________________ મિથુન સિંહ મુલ ધને ૮ ૯ ૧૦. જન્મ તિથિ પિતાનું નામ માતાનું નામ જન્મ નક્ષત્ર જ. રાશી ૧. ચૈત્ર વદ ૮ નાભિરાજા મરૂદેવી ઉત્તરાષાઢા ધન ૨. મહા સુદ ૮ જીત શુત્ર વિજ્યાદેવી રોહિણી વૃષભ ૩. માગસર સુદ ૧૪ જીતારિ રાજા સેનાદેવી' મૃગશીર્ષ ૪. મહા સુદ ૨ સંવરરાજા સિધ્ધાથદિવી પુનર્વસુ મિથુન ૫. વૈશાખ સુદ ૮ મેઘરાજા મંગળાદેવી મઘા ૬. કારતક વદ ૧૨ શ્રીધરરાજા સુસીમાદેવી ચિત્રા કન્યા ૭. જેઠ સુદ ૧૨ પ્રતિષ્ઠરાજા પૃથ્વીદેવી વિશાખા તુલા ૮. પોષ વદ ૧૨ મહસેનરાજા લક્ષ્મણાદેવી અનુરાધા વૃશ્ચક ૯. માગસર વદ ૫ સુગ્રીવ રાજા રામાદેવી ૧૦. મહા વદ ૧૨ દઢરથરાજા નન્દાદેવી પૂર્વાષાઢા ધન ૧૧. ફાગણ વદ ૧૨ વિષ્ણરાજ વિષ્ણુદેવી શ્રવણ મકર ૧૨. ફાગણ વદ ૧૪ વસુપૂજ્યરાજા જયાદેવી શતભિષા ૧૩. મહા સુદ ૩ કૃતવર્મારાજા શ્યામાદેવી ઉત્તરાભાદ્રપદ મીન ૧૪. વૈશાખ વદ ૧૩ સિંહસેનરાજા સુયશાદેવી - રેવતી ૧૫. મહા સુદ ૩ ભાનુરાજા સુવ્રતાદેવી પુષ્ય ૧૬. જેઠ વદ ૧૩ વિશ્વસેનરાજા અચિરાદેવી ભરણી ૧૭. વૈશાખ વદ ૧૪ સુરરાજા શ્રીદેવી કૃતિકા વૃષભ ૧૮. માગસર સુદ ૧૦ સુદીનરાજ દેવીમાતા રેવતી મીન ૧૯. માગસર સુદ ૧૧ કુંભરાના પ્રભાવતીદેવી અશ્વિની મેષ ૨૦. જેઠ વદ ૮ સુમિત્રરાજા પદ્માવતીદેવી શ્રવણ ૨૧. શ્રાવણ વદ ૮ વિજયરાજા વપ્રાદેવી અશ્વિની મેષ ૨૨. શ્રાવણ સુદ ૫ સમુદ્રવિજયરાજા શિવાદેવી ચિત્રા કન્યા ૨૩. માગસર વદ ૧૦ અશ્વસેનરાજા વામાદેવી વિશાખા તુલા ૨૪. ચૈત્ર સુદ ૧૩ સિધ્ધાર્થરાજા ત્રિશલાદેવી ઉત્તરાફાલ્ગનિ કન્યા મીન મકર - ૮૮ કનકકુપા સંગ્રહ Page #113 -------------------------------------------------------------------------- ________________ નં જે રાજા ૧૧ ૧૨. લાંછન ઉંચાઈ વૃષભ ૫૦૦ ધનુષ્ય ૨. હરિ ૪૫૦ ધનુષ્ય ૩. ઘોડો ૪૦૦ ધનુષ્ય ૪. વાંદરો ૩૫૦ ધનુષ્ય કૌચપક્ષી ૩0 ધનુષ્ય ૬. પદ્મકમળ ૨૫૦ ધનુષ્ય સાથીઓ ૨૦૦ ધનુષ્ય ચન્દ્ર ૧૫૦ ધનુષ્ય ૯. મગરમચ્છ ૧૦૦ ધનુષ્ય ૧૦. શ્રીવત્સ ૯૦ ધનુષ્ય ૧૧. ગેંડો ૮૦ધનુષ્ય ૧૨. પાડો ૭૦ધનુષ્ય ૧૩. સુવર ૬૦ધનુષ્ય સિંચાણો ૫૦ધનુષ્ય ૧૫. વજj ૪૫ ધનુષ્ય ૧૬. હરણ ૪૦ ધનુષ્ય ૧૭. બોકડો ૩૫ ધનુષ્ય ૧૮. નંદાવર્ત |૩૦ ધનુષ્ય ૧૯. કળશ ૨૫ ધનુષ્ય કાચબો ૨૦ધનુષ્ય ૨૧. નિલકમળ ૧૫ ધનુષ્ય ૨૨. શંખ ૧૦ધનુષ્ય ૨૩. સર્પ ૯ હાથ - ૨૪. સિંહ ૭ હાથ ૧૩ આયુષ્ય ૮૪ લાખ પૂર્વ ૭ર લાખ પૂર્વ ૬૦ લાખ પૂર્વ ૫૦ લાખ પૂર્વ ૪૦ લાખ પૂર્વ 30 લાખ પૂર્વ ૨૦ લાખ પૂર્વ ૧૦લાખ પૂર્વ ૨ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વ ૮૪ લાખ વર્ષ ૭૨ લાખ વર્ષ ૬૦ લાખ વર્ષ ૩૦ લાખ વર્ષ ૧૦ લાખ વર્ષ ૧ લાખ વર્ષ ૯૫ હજાર વર્ષ ૮૪ હજાર વર્ષ ૫૫ હજાર વર્ષ ૩૦ હજાર વર્ષ ૧૦ હજાર વર્ષ ૧ હજાર વર્ષ ૧૦૦ વર્ષ ૭૨ વર્ષ ૧૪ ૧૫ વર્ણ પદવી સુવર્ણ રાજા સુવર્ણ રાજા સુવર્ણ રાજા સુવર્ણ રાજા સુવર્ણ રાજા રાતો રાજા સુવર્ણ સફેદ રાજા સફેદ રાજા સુવર્ણ રાજા સુવર્ણ રાજા રાતો કુમાર સુવર્ણ રાજા સુવર્ણ રાજા સુવર્ણ રાજા સુવર્ણ ચકી સુવર્ણ ચકી સુવર્ણ ચકી નીલ કુમારી શ્યામ રાજા સુવર્ણ રાજા શ્યામ કુમાર નીલ કુમાર સુવર્ણ કુમાર ૧૪. કનકકૃપા સંરાહ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ લગ્ન સાથેદીક્ષા દીક્ષાનગરી દીક્ષાવૃક્ષ દીક્ષાતિથિ દીક્ષાતપ ૧. લગ્ન ૪000 વિનીતા વડવૃક્ષ - ચૈત્ર વદ ૮ બે ઉપવાસ ૨. લગ્ન ૧૦૦૦ અયોધ્યા આંબ વૃક્ષ મહા સુદ૯ બે ઉપવાસ ૩. લગ્ન ૧૦00 શ્રાવસ્તિ પ્રિપાલિ વૃક્ષ માગસર સુદ ૧૫ બે ઉપવાસ ૪. લગ્ન ૧૦૦૦ અયોધ્યા પ્રિયંગુ વૃક્ષ મહા સુદ ૧૨ બે ઉપવાસ ૫. લગ્ન ૧000 અયોધ્યા સાલ વૃક્ષ વૈશાખ સુદ ૯ તપ નહિ લગ્ન ૧૦૦ કૌસાખી છત્ર વૃક્ષ કારતક વદ ૧૩ બે ઉપવાસ લગ્ન ૧૦૦૦ વારાસણી શિરીશ વૃક્ષ જેઠ સુદ ૧૩ બે ઉપવાસ ૮. લગ્ન ૧૦% ચંદ્રપુરી નાગ વૃક્ષ પોસ વદ ૧૩ બે ઉપવાસ ૯. લગ્ન ૧00 કાકન્દિ સાલી વૃક્ષ માગસર વદ ૬ બે ઉપવાસ ૧૦. લગ્ન ૧૦૦૦ ભદ્રિલપુર પ્રિયંગુ વૃક્ષ મહા વદ ૧૨ બે ઉપવાસ લગ્ન ૧000 સિંહપુર તંદુક વૃક્ષ ફાગણ વદ ૧૩ બે ઉપવાસ ૧૨. લગ્ન ૬૦૦ ચંપાપુરી થાડલ વૃક્ષ ફાગણ વદ ૦)) ૧ ઉપવાસ લગ્ન ૧૮૮૦ કંપિલપુર જંબુ વૃક્ષ મહા સુદ ૪ બે ઉપવાસ લગ્ન ૧૦ અયોધ્યા અશોક વૃક્ષ વૈશાખ વદ ૧૪ બે ઉપવાસ લગ્ન ૧૦ રત્નપુરી દધિપર્ણ વૃક્ષ મહા સુદ ૧૩ બે ઉપવાસ લગ્ન ૧00 ગજપુરી નંદી વૃક્ષ જેઠ વદ ૧૪ બે ઉપવાસ ૧૭. લગ્ન ૧0 ગજપુરી બિલક વૃક્ષ વૈશાખ વદ ૫ બે ઉપવાસ ૧૮. લગ્ન ૧00 ગજપુરી અંબાનું વૃક્ષ માગસર સુદ ૧૧ બે ઉપવાસ નહિ 300 મિથિલા અશોક વૃક્ષ માગસર સુદ ૧૧ ત્રણ ઉપવાસ ૨૦. લગ્ન ૧00 રાજગૃહિ ચંપક વૃક્ષ ફાગણ સુદ ૧૨ બે ઉપવાસ લગ્ન ૧૦૦૦ મિથિલા બકુલ વૃક્ષ અષાઢ વદ૯ બે ઉપવાસ ૨૨. નહિ ૧૦૦૦ શૌરીપુરી વેડસ વૃક્ષ શ્રાવણ સુદ ૬ બે ઉપવાસ ૨૩. લગ્ન ૩૦૦ વારાણસી ઘાતક વૃક્ષ પૌષ વદ ૧૧ ત્રણ ઉપવાસ ૨૪. લગ્ન એકાકી ક્ષત્રીયકુંડ આમ વૃક્ષ માગસર વદ ૧૦ બે ઉપવાસ ૧૬, ૯ - 60 કનકપ સંગ્રહ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. 3. ૪. ૫. ૨૨ પ્રથમ પારણું શાનું ? ઈન્નુરસનું ક્ષીરનું ક્ષીરનું ક્ષીરનું ક્ષીરનું ક્ષીરનું ક્ષીરનું ક્ષીરનું ક્ષીરનું ક્ષીરનું ક્ષીરનું ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ક્ષીરનું ૧૩. ક્ષીરનું ૧૪. ક્ષીરનું ૧૫. ક્ષીરનું ૧૬. ક્ષીરનું ૧૭. ક્ષીરનું ૧૮. ક્ષીરનું ૧૯. ક્ષીરનું ૨૦. ક્ષીરનું ૨૧. ક્ષીરનું ૨૨. ક્ષીરનું ૨૩. ક્ષીરનું ૨૪. ક્ષીરનું કનકકૃપા સંગ્રહ ૨૩ કેટલા દિવસે ? એક વર્ષે બે દિવસે બે દિવસે બે દિવસે તપ નહિ બે દિવસે બે દિવસે બે દિવસે બે દિવસે બે દિવસે બે દિવસે બે દિવસે બે દિવસે બે દિવસે બે દિવસે બે દિવસે બે દિવસે બે દિવસે ૨૪ પારણાદાતા શ્રેયાંસ કુમાર બ્રહ્મદત્ત સુરેન્દ્રદત્ત ઈન્દ્રદત્ત પદ્મ સોમદેવ મહેન્દ્ર સોમદત્ત પુષ્ય પુનર્વસુ નન્દ સુન્દ જયરાજા વિજયરાજા ધન (ધર્મ)સિંહ સુમિત્ર વ્યાઘ્રસિંહ અપરાજીત ત્રણ દિવસે વિશ્વસેન બે દિવસે બ્રહ્મદત્ત બે દિવસે બે દિવસે વરદિન દિનકુમાર ત્રણ દિવસે ધન્ય બે દિવસે બહુલ બ્રાહ્મણ ૨૫ છદ્મસ્થ કાળ ૧૦૦૦ વર્ષ ૧૨ વર્ષ ૧૪ વર્ષ ૧૮ વર્ષ ૨૦ વર્ષ ૬ માસ ૯ માસ ૩ માસ ૪ માસ ૩ માસ ૨ માસ ૧ માસ ૨ માસ ૩ વર્ષ ૨ વર્ષ ૧ વર્ષ ૧૬ વર્ષ ૩ વર્ષ ૧ અહોરાત્ર ૧૧ માસ ૯ માસ ૫૪ દિવસ ૮૪ દિવસ ૧૨૫ વર્ષ ૨૬ કેવળજ્ઞાન સ્થળ પુરિમતાલ અયોધ્યા શ્રાવસ્તિ અયોધ્યા અયોધ્યા કૌસામ્બી વારાણસી ચન્દ્રપુરી કાકન્દિ ભડ્રિલપુર સિંહપુર ચંપાપુરી કંપીલપુર અયોધ્યા રત્નપુરી ગજપુરી ગજપુરી ગજપુરી મિથિલા રાજગૃહિ મિથિલા ગિરનાર વારાણસી જશૃંભિકા ૯૧ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ૨૮ ૨૯ કેવળ જ્ઞાન કેવળ જ્ઞાનતિથિ ગણધરો ૩૦ ૩૧ સાધુઓ સાધ્વીઓ ૩૦૦૦ ૩૩૦૦૦૦ ૮૪ ૯૫ ૧૦૨ ૧૧૬ ૩૩૬OO ૧૦૦ ૧૦૭ ૯૩ ૮૮ ૧. ત્રણ ઉપવાસ ફાગણ વદ ૧૧ ૨. બે ઉપવાસ પોષ સુદ ૧૧ ૩. બે ઉપવાસ કારતક વદ ૫ ૪. બે ઉપવાસ પોષ સુદ ૧૪ ૫. બે ઉપવાસ ચૈત્ર સુદ ૧૧ ૬. બે ઉપવાસ ચૈત્ર સુદિ ૧૫ ૭. બે ઉપવાસ ફાગણ વદ ૬ ૮. બે ઉપવાસ ફાગણ વદ ૭ ૯. બે ઉપવાસ કાર્તક સુદ ૩ ૧૦. બે ઉપવાસ પોષ વદ ૧૪ ૧૧. બે ઉપવાસ મહા વદ ૩૦ ૧૨. એક ઉપવાસ મહા સુદ ૨ ૧૩. બે ઉપવાસ પોષ સુદ ૬ ૧૪. બે ઉપવાસ વૈશાખ વદ ૧૪ ૧૫. બે ઉપવાસ પોષ સુદ ૧૫ ૧૬. બે ઉપવાસ પોષ સુદ ૯ ૧૭. બે ઉપવાસ ચૈત્ર સુદ ૩ ૧૮. બે ઉપવાસ કાર્તક સુદ ૧૨ ૧૯. ત્રણ ઉપવાસ માગસર સુદ ૧૧ ૨૦. બે ઉપવાસ ફાગણ વદ ૧૨ ૨૧. બે ઉપવાસ માગસર સુદ ૧૧ ૨૨. ત્રણ ઉપવાસ આસો વદ ૩૦ ૨૩. ત્રણ ઉપવાસ ચૈત્ર વદ ૪ ૨૪. બે ઉપવાસ વૈશાખ સુદ ૧૦ ૮૪૦૦૦ ૧૨૦૦૦૦ ૨૦૦૦૦ ૩00000 ૩૨૦૦૦ ૩૩૦૦૦૦ ૩000 ૨૫૦૦૦ ૨૦૦૦૦ ૧૦૦૦૦૦ ૮૪૦૦ ૭૨૦૦૦ ૬૮૦૦૦ ૬૬૦૦૦ ૬૪૮૦૦ ૬૨૦૦૦ ૬૦૦૦ ૫,૦૦૦ ૪000 ૩૮૦૦૦ ૨૦૦ ૧૮૦૦૦ ૧૬000 ૧૪૦૦ ૬૩૦૦૦ ૫૩0000 ૨૦૦૦૦ ૪૩૦૦૦ ૩૮૦૦૦ ૧૨૦૦૦ ૧૨૦૦૬ ૧૦૩૦૦૦ ૧૦૦૦૦૦ ૧૦૦૦૦૦ ૬૨૦૦૦ ૬૨૪૦૦ ૬૧૬૦૦ ૬૦૬૦૦ ૬૦૦૦ ૫૭ ૩૬ ૩૩ ૨૮ ૧૮ ૧૭ ૧૧ ૧૦ ૧૧ ૫૦૦૦૦ ૪૧૦૦૦ ૪૦૦૦ ૩૮૦૦૦ ૩૬૦૦ ૯૦ કનકકપા સંગ્રહ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૨. 3. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. ૩૨ વૈકિયો ૨૦૬૦૦ ૨૦૪૦૦ ૧૯૮૦૦ ૧૯૦૦૦ ૧૮૪૦૦ ૧૬૧૦૮ ૧૫૩૦૦ ૧૪૦૦૦ ૧૩૦૦૦ ૧૨૦૦૦ ૧૧૦૦૦ ૧૦૦૦૦ ૯૦૦૦ ૮૦૦૦ 0006 ૬૦૦૦ ૫૧૦૦ ૭૩૦૦ ૨૯૦૦ ૨૦૦૦ ૫૦૦૦ ૧૫૦૦ ૧૧૦૦ ૭૦૦ કનકકૃપા સંગ્રહ ૩૩ વાદિઓ ૧૨૬૫૦ ૧૨૪૦૦ ૧૨૦૦૦ ૧૧૦૦૦ ૧૦૪૫૦ ૯૬૦૦ ૮૪૦૦ ૭૬૦૦ ૬૦૦૦ ૫૮૦૦ ૫૦૦૦ ૪૭૦૦ ૩૬૦૦ ૩૨૦૦ ૨૮૦૦ ૨૪૦૦ ૨૦૦૦ ૧૬૦૦ ૧૪૦૦ ૧૨૦૦ ૧૦૦૦ ૮૦૦ ૬૦ ૪૦૦ ૩૪ અવિધ જ્ઞાનીઓ ૯૦૦ ૯૪૦૦ ૯૬૦૦ 0022 ૧૧૦૦૦ ૧૦૦૦૦ ૨૦૦૦ ૮૦૦૦ ૮૪૦૦ ૦૨૦૦ ૬૦૦૦ ૫૪૦૦ ૪૮૦૦ ૪૩૦૦ ૩૬૦૦ ૩૦૦૦ ૨૫૦૦ ૨૬૦૦ ૨૨૦૦ ૧૮૦૦ ૧૬૦૦ ૧૫૦૦ ૧૪૦૦ - . ૧૩૦૦ ૩૫ કેવળી ૨૦૦૦૦ ૨૦૦૦૦ ૧૫૦૦૦ ૧૪૦૦૦ ૧૩૦૦૦ ૧૨૦૦૦ ૧૧૦૦૦ ૧૦૦૦૦ ૭૫૦૦ ૭૦૦૦ ૬૫૦૦ ૬૦૦૦ ૫૫૦૦ ૫૦૦૦ ૪૫૦૦ ૪૩૦૦ ૩૨૦૦ ૨૮૦૦ ૨૨૦૦ ૧૮૦૦ ૧૬૦૦ ૧૫૦૦ ૧૦૦૦ ૦૦૦ ૩૬ મન:પર્યવ જ્ઞાનીઓ ૧૨૭૫૦ ૧૨૫૫૦ ૧૨૧૫૦ ૧૧૬૫૦ ૧૦૪૫૦ ૧૦૩૦૦ ૯૧૫૦ ૮૦૦૦ ૭૫૦૦ ૭૫૦૦ ૬૦૦૦ ૬૫૦૦ ૫૫૦૦ ૫૦૦૦ ૪૫૦૦ ૪૦૦૦ ૩૩૪૦ ૨૫૫૧ ૧૭૫૦ ૧૫૦૦ ૧૨૫૦ ૧૦૦૦ ૭૫૦ ૫૦૦ ૯૩ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ૩૮ ચૌદપૂર્વી શ્રાવકો ૧. ૪૭૫૦ ૩૦૫૦૦૦ ૨. ૩૭૨૦ ૨૯૮૦૦૦ ૩. ૨૧૫૦ ૨૯૩૦૦૦ ૪. ૧૫૦૦ ૨૮૮૦૦૦ ૫. ૨૪૦૦ ૨૮૧૦૦૦ ૬. ૨૩૦૦ ૭. ૨૦૩૦ ૨૫૭૦૦૦ ૪૮૩૦૦૦ મૃગ ૮. ૨૦૦૦ ૨૫૦૦૦૦ ૪૯૧૦૦૦ મુગ ૯. ૧૫૦૦ ૨૨૯૦૦૦ ૪૩૧૦૦૦ વાનર ૧૦. ૧૪૦૦ ૨૮૯૦૦૦ ૪૫૮૦૦૦ ૧૧. ૧૩૦૦ ૨૭૯૦૦૦ ૪૪૮૦૦૦ ૧૨. ૧૨૦૦ ૨૧૫૦૦૦ ૪૩૬૦૦૦ ૧૩. ૧૧૦૦ ૨૦૮૦૦૦ ૪૨૪૦૦૦ ૧૪. ૧૦૦૦ ૨૦૬૦૦૦ ૪૧૪૦૦૦ ૧૫. ૯૦૦ ૨૦૪૦૦૦ ૪૧૩૦૦૦ ૧૬. ૮૦૦ ૨૯૦૦૦૦ ૩૮૩૦૦૦ ૧૭. ૬૦૦ ૧૩૯૦૦૦ ૩૮૧૦૦૦ ૧૮. ૬૧૦ ૧૮૪૦૦૦ ૩૭૨૦૦૦ ૧૯. ૬૬૮ ૧૮૩૦૦૦ ૩૦૦૦૦૦ ૨૦. ૫૦૦ ૧૭૨૦૦૦ ૩૫૦૦૦૦ ૨૧. ૪૫૦ ૧૭૦૦૦૦ ૩૪૮૦૦૦ ૨૨. ૪૦૦ ૧૬૯૦૦૦ ૩૩૬૦૦૦ ૩૫૦ ૧૬૪૦૦ ૩૩૯૦૦૦ ૩૦૦ ૧૫૯૦૦૦ ૩૧૮૦૦૦ ૨૩. ૨૪. ૩૯ ૪૦ શ્રાવિકાઓ યોનિ ૫૫૪૦૦૦ નકુળ ૫૪૫૦૦૦ સર્પ ૬૩૬૦૦૦ સર્પ ૯૪ ૫૨૭૦૦૦ છાગ ૫૧૬૦૦૦ મુક ૨૭૬૦૦૦ ૫૦૫૦૦૦ મહિષ નકુળ વાનર અશ્વ છાગ હસ્તિ મંજાર હસ્તિ ૪૧ ગણ માનવ ગણ માનવ ગણ દેવ ગણ દેવ ગણ મૃગ મહિષ રાક્ષસ ગણ રાક્ષસ ગણ રાક્ષસ ગણ દેવ ગણ રાક્ષસ ગણ માનવ ગણ દેવ ગણ રાક્ષસ ગણ માનવ ગણ દેવ ગણ દેવ ગણ માનવ ગણ રાક્ષસ ગણ છાગ હસ્તિ દેવ ગણ દેવ ગણ અશ્વ દેવ ગણ વાનર દેવ ગણ અશ્વ મહિષ રાક્ષસ ગણ રાક્ષસ ગણ માનવ ગણ ૪૨ શાસન યક્ષ ગૌમુખ મહાયક્ષ ત્રિમુખ યક્ષેશ તુંબરૂ કુસુમ માતંગ વિજય અજીત બ્રહ્મયક્ષ મનુજેશ્વર સુરકુમાર સન્મુખ પાતાલ કિન્નર ગરૂડ ગંધર્વ યક્ષેન્દ્ર કુબેર વરૂણ ભ્રકુટિ ગોમેધ પાર્શ્વ માતંગ કનકકૃપા સંગ્રહ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ શાસન પ્રથમ ગણધર પ્રથમ મોક્ષ સ્થાન મોક્ષતિથિ ક્ષિણિ સાધ્વી ૧. ચકેશ્વરી પુંડરિકસ્વામિ બ્રાહ્મી અષ્ટાપદજી મહા વદ ૧૩ ૨. અજિત સિંહસેન ફાલ્ગનિ સમેતશિખરજી ચૈત્ર સુદ ૫ ૩. દુરિતારી ચારૂરૂ શ્યામા સમેતશિખરજી ચૈત્ર સુદ ૫ ૪. કાલિકા વજનાભ અજીતા સમેતશિખરજી વૈશાખ સુદ ૮ ૫. મહાકાલી ચમરગણી કાષ્ઠપી સમેતશિખરજી ચૈત્ર સુદ ૯ ૬. અશ્રુતા સુદ્યોત રતિ: સમેતશિખરજી માગસર વદ ૧૧ ૭. શાન્તા વિદર્ભ સોમાં સમેતશિખરજી ફાગણ વદ ૭ ૮. જવાલા દિનગણી સુમના સમેતશિખરજી ભાદરવા વદ ૭ ૯. સુતારકા વરાહક વારૂણી સમેતશિખરજી ભાદરવા સુદ ૧૦. અશોકા નન્દ સુયશા સમેતશિખરજી વૈશાખ વદ ૨ ૧૧. શ્રીવત્સા કૌસ્તુભ ધારિણી સમેતશિખરજી શ્રાવણ વદ ૩ ૧૨. પ્રવરા સુભમ ધરણી ચંપાપુરી અસાડ સુદ ૧૪ ૧૩. વિજ્યા મંદરગણિ ધરા સમેતશિખરજી અસાડ વદ ૭ ૧૪. અંકુશા યશોગણિ પદ્મા સમેતશિખરજી ચૈત્ર સુદ ૫ ૧૫. પ્રજ્ઞપ્તિ અરિષ્ટ શિવા સમેતશિખરજી જેઠ સુદ ૫ ૧૬. નિર્વાણી ચકાયુધ સ્મૃતિ સમેતશિખરજી જેઠ વદ ૧૩ ૧૭. અય્યતા સંબગણિ દાંનિનિ સમેતશિખરજી વૈશાખ વદ ૧ ૧૮. ધરણી કુંભગણિ રક્ષિતા સમેતશિખરજી માગસર સુદ ૧૦ ૧૯. વૈરૂ શિષજગણિ બન્યુમતિ સમેતશિખરજી ફાગણ સુદ ૧૨ ૨૦. નરદત્તા મલ્લિગણિ પુષ્પવતી સમેતશિખરજી જેઠ વદ ૯ ૨૧. ગંધારી શુભગણિ અનિલા સમેતશિખરજી વૈશાખ વદ ૧૦ ૨૨. અંબિકા વરદત્ત યક્ષદરા ગીરનારજી અસાડ સુદ ૮ ૨૩. પદ્માવતી આર્યદાગણિ પુષ્પચુલા સમેતશિખરજી શ્રાવણ સુદ ૮ ૨૪. સિધ્ધાયિકા ઈન્દ્રભૂતિ ચંદનબાળા પાવાપુરી કારતક વદ ૩૦ કનકકુપા સંગ્રહ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૪૯ ૫૦. ૫૧ ૫૨ મોક્ષતપ મોણાસન નિર્વાણઅંતર ભવ સંખ્યા મોક્ષ પરિવાર ૧. છ ઉપવાસ પદ્માસન ૫૦ લાખ કોડી સાગર તેર ભવ ૧૦00 ૨. એક માસ કાર્યોત્સર્ગીસન ૩૦ લાખ કોડી સાગર ત્રણ ભવ ૧૦૦ ૩. એક માસ કાર્યોત્સર્ગીસન ૧૦ લાખ કોડી સાગર ત્રણ ભવ 100 ૪. એક માસ કાર્યોત્સર્ગાસન ૯ લાખ કોડી સાગર ત્રણ ભવ ૧૮૦ ૫. એક માસ કાર્યોત્સર્ગાસન ૯૦ હજાર કોડી સાગર ત્રણ ભવ ૧૦૦ ૬. એક માસ કાર્યોત્સર્ગાસન ૯ હજાર કોડી સાગર ત્રણ ભવ ૩૦૮ ૭. એક માસ કાર્યોત્સર્ગાસન ૯00 કોડી સાગર ત્રણ ભવ ૫૦૦ એક માસ કાર્યોત્સર્ગીસન ૯૦ કોડી સાગર સાત ભવ ૧૦૦૦ ૯. એક માસ કાર્યોત્સર્ગીસન ૯ કોડી સાગર ત્રણ ભવ ૧૦૮૦ ૧૦. એક માસ કાર્યોત્સર્ગીસન ૧ કોડી સાગર ત્રણ ભવ ૧૦૦૦ ૧૧. એક માસ કાર્યોત્સગસિન ૫૪ સાગરોપમ ત્રણ ભવ ૧૦૦૦ ૧૨. એક માસ કાર્યોત્સર્ગાસન ૩૦ સાગરોપમ ત્રણ ભવ . ૬૦૦ ૧૩. એક માસ કાર્યોત્સર્ગાસન સાગરોપમ ત્રણ ભવ ૬૦૦૦ ૧૪. એક માસ કાર્યોત્સર્ગાસન ૪ સાગરોપમ ત્રણ ભવ ૭૦૦૦ ૧૫. એક માસ કાર્યોત્સર્ગાસન ૩ સાગરોપમ ત્રણ ભવ ૧૦૮ ૧૬. એક માસ કાર્યોત્સર્ગાસન વા પલ્યોપમ બાર ભાવ ૯૦૦ ૧૭. એક માસ કાર્યોત્સર્ગાસન - પલ્યોપમ ત્રણ ભવ ૧૦૦૦ ૧૮. એક માસ કાર્યોત્સર્ગીસન ૧000 કોડ વર્ષ ત્રણ ભવ ૧૦૦ ૧૯. એક માસ કાર્યોત્સર્ગાસન ૫૪ લાખ વર્ષ ત્રણ ભવ ૫૦૦ ૨૦. એક માસ કાર્યોત્સર્ગાસન ૬ લાખ વર્ષ નવ ભવ ૧૦૦૦ ૨૧. એક માસ કાર્યોત્સર્ગાસન ૫ લાખ વર્ષ ત્રણ ભવ ૧૦૦ ૨૨. એક માસ પદ્માસન ૮૩૭૫૦ વર્ષ નવ ભવ ૫૩૬ ૨૩. એક માસ કાયોત્સર્ગાસન ૨૫૦ વર્ષ દસ ભવ ૩૩ ૨૪. બે ઉપવાસ પદ્માસન ૨૭ ભવ એકાકી કનકકુપા સંગ્રહ Page #121 -------------------------------------------------------------------------- ________________ IT ૫૩ ગોત્ર ૫૪ વંશ ૫૫ સંતાન છોકરા ૧૦૦ છોકરી ૨ નં કાય૫ ઈશ્વાકુ ઈક્વાકુ જે કાશ્યપ બ : કાય૫ ઈવાકુ બ કાશ્યપ કાશ્યપ સં ઈશ્વાકુ ઈશ્વાકુ ઈક્વાકુ બ ખે કાશ્યપ 6 કાશ્યપ છે & ઈવાકુ ઈવાકુ કાશ્ય૫ $ 8 કાય ઈવાકુ $ 8 8 કાશ્યપ , 8 કાશ્યપ કાશ્યપ કાશ્યપ કાશ્યપ ૧૫. કાશ્યપ કાશ્યપ ૧૨. ૫૬ સમવસરણની ઉંચાઈ ૪૮ ગાઉનું ૪૬ ગાઉનું જગાઉનું ૪૨ ગાઉનું ૪૦ ગાઉનું ૩૮ ગાઉનું ૩૬ ગાઉનું ૩૪ ગાઉનું ૩ર ગાઉનું ૩૦ ગાઉનું ૨૮ ગાઉનું ૨૬ ગાઉનું ૨૪ ગાઉનું ૨૨ ગાઉનું ૨૦ગાઉનું ૧૮ ગાઉનું ૧૬ ગાઉનું ૧૪ ગાઉનું ૧૨ ગાઉનું ૧૦ગાઉનું ૮ ગાઉનું ૬ ગાઉનું ૫ ગાઉનું ૪ ગાઉનું ઈશ્વાકુ ઈશ્વાકુ ઈક્વાકુ ઈક્વાકુ ઈક્વાકુ ઈશ્વાકુ ઈક્વાકુ ઈશ્વાકુ ઈક્વાકુ A , ૧૪. R કાશ્યપ ૧૫૦૦૦૦૦ ૧૫,૦૦૦ ૧૨૫0000 કાશ્યપ ઈશ્વાકુ - ૧૧ ૧ ૧૯. કાશ્યપ ૨૦. ગૌતમ ૨૧. કાશ્યપ ગૌતમ ૨૩. કાશ્યપ ૨૪. કાશ્યપ હરિવંશ ઈક્વાકુ હરિવંશ ઈક્વાકુ ઈક્વાકુ કનકકુપા સંરહ ૦૭ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૫૯ મોક્ષનક્ષત્ર વર્તમાન અભિજીત મૃગશીર્ષ આદ્ર પુષ્ય પુનર્વસુ ચિત્રા અનુરાધા જ્યેષ્ઠા દેવશ્રુત પેઢાલ મુળ પૂર્વાષાઢા ૫૭ ૫૮ ગઈ ચોવીશીના આવતી ચોવીશી વર્તમાન ચોવીશી તીર્થકરોના તીર્થકરો ના તીર્થકરોના જન્મદેશ ૧. કેવળજ્ઞાની પદ્મનાભ કોશલ દેશ ૨. નિવણી સૂરદેવ કોશલ દેશ સાગર સુપાર્થ કૃણાલ દેશ મહાજશ સ્વયંપ્રભ કોશલ દેશ વિમલ સર્વાનુભૂતિ કોશલ દેશ સર્વાનુભૂતિ વચ્છ દેશ શ્રીધર શ્રી ઉદય કાશી દેશ ૮. દત્ત પૂર્વદેશ ૯. દામોદર પોટીલ કોશલ દેશ ૧૦. સુતેજા સકીર્તિ મલય દેશ ૧૧. શ્રીસ્વામી મુનિસુવ્રત કાશીદેશ ૧૨. મુનિસુવ્રત શ્રીઅમમ અંગ દેશ ૧૩. સુમતિસ્વામી નિષ્કષાય પંચાલ દેશ ૧૪. શિવગતિ નિપુલાયક કોશલ દેશ ૧૫. અસ્તાગ નિર્મમ કોશલ દેશ ૧૬. નમીશ્વર ચિત્રગુપ્ત ૧૭. અનીલ સમાધિ કુર દેશ ૧૮. યશોધર સંવર કુરૂ દેશ ૧૯. કૃતાર્થ યશોધર વિદેહ દેશ ૨૦. જિનેશ્વર વિજય મગધ દેશ શુદ્ધમતિ શ્રીમલ્લ વિદેહ દેશ ૨૨. શિવંકર શ્રીદેવ કુશાર્ત દેશ ૨૩. સ્વયંવેગ અનંતવીર્ય કાશી દેશ ૨૪. સંપ્રતિ વરદત્ત (ભદ્રકૃત) પૂર્વ દેશ ધનિષ્ઠા કુરૂ દેશ ઉત્તરાભાદ્રપદ રેવતિ રેવતિ પુષ્ય ભરણી કૃતિકા રેવતિ ભરણી, શ્રવણ અશ્વિની ચિત્રા વિશાખા સ્વાતિ ૯૮ ८ . કનકકૃપા સંગ્રહ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૬૧ વાદના ૨૪ ભેદ ૧. ઉત્પતિ ૨. વાદ ૩. પક્ષ ૪. અતિ ૫. સભા ૬. સમા ૭. પ્રતિપક્ષ ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. દૂષણ ૧૩. ભૂષણ ૧૪. ઉપન્યાસ ૧૫. અનુમોદન ૧૬. આદેશ ૧૭. નિર્ણય ૧૮. ગ્રંથનિશ્ચય ૧૯. નિશ્ચય ૨૦. સ્થાન ૨૧. અર્થાત્તર ૨૨. સમતા ૨૩. પરાજય ૨૪. જય પ્રમાણ પ્રભેદ પ્રસન્ન પ્રત્યુત્તર કનકકૃપા સંગ્રહ ૬૨ વિચારના ૨૪ ભેદ વિદ્યા જ્ઞાન વિનોદ કળા કવિત્વ વકત્વ ગીત નૃત્ય વાઘ દેશ કલાપાત્ર પ્રમેય પર્યાય જ્યરસ વાદ અભિનય પાત્ર રસ ધર્મ અર્થ કામ મોક્ષ પ્રમાણ લોકવાદ ૬૩ ધાન્યના પ્રકાર ઘઉં. જવ શાળી વ્રીહિ મકાઈ કોદરા જાર કાંગ બાજરી બંટી મંસુર વાલ વટાણા ચોળા ચણા અડદ મગ મઠ અળશી તિલ તુવેર કળથી ડાંગર ધાણા ૬૪ અન્યમતે ભગવાનના ૨૪ અવતાર સનકાદિયોગેશ્વર યજ્ઞનારાયણ મચ્છાવતાર કૂર્માવતાર વરાહાવતાર નૃસિંહાવતાર હયગ્રીવાવતાર નરનારાયણ કપિલદેવ ગુરૂદત્તાત્રેય ઋષભદેવ યોગેશ્વર વામનજી ગજેન્દ્ર (હરિઅવતાર) હંસાવતાર ધન્વંતરી પરશુરામ પૃથુરાજા રામચંદ્ર કૃષ્ણ વ્યાસજી બૌદ્ધ કલંકી મોહીનીરૂપ ce Page #124 -------------------------------------------------------------------------- ________________ નં ૨૪ ધાર શરીર અવગાહના સંઘયણ સંજ્ઞા સંસ્થાના + ખ કષાય છે : લેશ્યા ઈન્દ્રિય બે સમુદ્રઘાત શું છે દષ્ટિ દર્શન ચારિત્ર પાળવાના ૨૪ બોલ પાંચ સમિતી ગુપ્તિ પાળવી દેવગુરૂની આશાતના ટાળવી શીત ઉષ્ણતા સહેવી એકાંતમાં રહેવું ઉઘાડે પગે ચાલવું લોચ કરવો હંમેશા એક ભક્ત કરવું ભુમિ શયન કરવું આયંબિલ કરવું યોગોદહન તપ કરવો ૧૧. બાવીસ પરિસહ સહેવા રાત્રે ચાર આહાર ત્યાગ ૧૩. પ્રમાદ ત્યાગ ૧૪. અપ્રતી બધ્ધ વિહાર કરવો ૧૫. અસત્ય વાણીનો ત્યાગ લોકોના વચન સહન કરવા એક ઠેકાણે રહેવું નહિ ? ક્ષમા ધારણ કરવી બે વાર પડિલેહણ કરવું ૨૦. ગુરૂના વચન સહન કરવા ૨૧. હંમેશાં સિધ્ધાંત ભણવા ૨૨. ગુરૂકુળ પાસે રહેવું ૨૩. ગોચરી ૪૨ દોષ રહિત લાવવી ૨૪. પંચ મહાવ્રત પાળવા રાાન અજ્ઞાન યોગ ઉપયોગ ઉપપાત અવન સ્થિતિ પર્યામિ કિમાધાર સંજ્ઞા ગતિ આગતિ ૧૦૦ કનકકૃપા સંગ્રહ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ક્રિયા: ૧. કાયિકી, ૪. પારિતાપનિકી, ૭. પરિગ્રહિકી, પચ્ચીસ વસ્તુનું વર્ણન ૧૦. અપ્રત્યાખ્યાનિકી, ૧૩. પ્રાતિત્યકી, ૧૬. સ્વહસ્તિકી, ૧૯. અનાભોગિકી, ૨૨. સમુદાનિકી, ૨૫. ઈરિયાપથિકી ૨. અધિકરણકી, ૫. પ્રાણાતિપાતિકી, ૮. માયાપ્રત્યયિકી, ૧૧. દ્રષ્ટિકી, ૧૪. સામંતોપનિપાતિકી, ૫ મહાવ્રતની પચ્ચીસ શુભ ભાવનાઓ : ૧. ઈર્યાસમિતિ - જયણા સહિત ચાલવું ૨. મનગુપ્તિ - મનમાં માઠા વિચાર આવવા ન દેવા ૩. વચનગુપ્તિ - પાપવાળું વચન નહિ બોલવું ૪. વજ્રપાત્ર વિગેરે ઉપકરણો લેતાં મુકતાં જયણાથી વર્તવું ૧૭. આજ્ઞાપનિકી, ૧૮. વિદારણિકી ૨૦ અનવકાંક્ષાપ્રત્યયિકી, ૨૧. પ્રયોગિકી, ૨૩. પ્રમિકી ૨૪. ક્રેષિકી ૫. આહાર પાણી જોઈ તપાસી જયણા સહિત વાપરવાં ૬. વચન વિમાસી વિચારીને બોલવું ૭. ક્રોધ ન કરવો, સમતા રાખવી ૮. લોભ ન કરવો, ઉદાર બનવું ૯. ભયભીત ના થવું, અભય બનવું. ૩. પ્રાદેષિકી ક્રિયા, ૬. આરંભિકી, ૯. મિથ્યાદર્શનપ્રત્યયિકી, ૧૦. હાસ્ય ન કરવું, મૌન રાખવું. ૧૧. રહેવા માટે વિચારીને પરિમિત અવગ્રહ માંગવો. ૧૨. સ્પષ્ટિકી, ૧૫. નૈશાકી, ૧૨. ગુર્વાદિક વડીલની રજા લઈ પછી આહાર પાણી વાપરવું. ૧૩. કાળ માનની અવધિ બાંધી અવગ્રહ માંગવો. ૧૪. અવગ્રહ ભાંગતા વારંવાર હદ બાંધવા લક્ષ રાખવું. કનકકૃપા સંગ્રહ ૧૦૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૫. પોતાના સાધર્મિક સાધુ પાસે પણ પરિમિત અવગ્રહ માંગવો. ૧૬. વારંવાર સ્ત્રી કથા કર્યા કરવી નહિ. ૧૭. સ્ત્રીનાં આંગોપાંગ ધારીને જોવા નહીં. ૧૮. પૂર્વે કરેલી કામ ક્રિયા યાદ રાખવી નહિ. ૧૯. સ્નિગ્ધ રસવાળું પ્રમાણ રહિત ભોજન કરવું નહિ. ૨૦. નિર્દોષ સ્થાન આસન, સ્ત્રી, પશુ, પંડગ રહિત સેવવા. ૨૧. ભલો કે ભુંડો શબ્દ, ૨૨. ભલો કે ભુંડો રૂપ, ૨૩. ભલો કે ભુંડો રસ, ૨૪. ભલો કે ભુંડો ગંધ ૨૫. સ્પર્શ પામી તેમાં આસક્ત રક્ત મોહીત ન થવું. છcવીશ વસ્તુનું વર્ણs ૨૬ ધનવાન થવાના યોગો: ૧. પહેલાનો સ્વામી પહેલું હોય તો ધનવાન થાય. ૨. પહેલાનો સ્વામી બીજે હોય તો ધનવાન થાય. ૩. પહેલાનો સ્વામી નવમે હોય તો ધનવાન થાય. ૪. પહેલાનો સ્વામી દસમે હોય તો ધનવાન થાય. ૫. પહેલાનો સ્વામી ૧૧મે હોય તો ધનવાન થાય. ૬. બીજાનો સ્વામી ૧લે હોય તો ધનવાન થાય. ૭. બીજાનો સ્વામી રજે હોય તો ધનવાન થાય. ૮. બીજાનો સ્વામી ૯મે હોય તો ધનવાન થાય. ૯. બીજાનો સ્વામી દસમે હોય તો ધનવાન થાય. ૧૦. બીજાનો સ્વામી ૧૧મે હોય તો ધનવાન થાય. ૧૧. નવમાનો સ્વામી ૧લે હોય તો ધનવાન થાય. ૧૨. નવમાનો સ્વામી જે હોય તો ધનવાન થાય. ૧૩. નવમાનો સ્વામી નવમે હોય તો ધનવાન થાય ૧૪. નવમાનો સ્વામી ૧૦મે હોય તો ધનવાન થાય. ૧૦૨ કનકકૃપા સંગ્રહ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૫. નવમાનો સ્વામી ૧૧મે હોય તો ધનવાન થાય. ૧૬. દસમાનો સ્વામી ૧લે હોય તો ધનવાન થાય. ૧૭. દસમાનો સ્વામી જે હોય તો ધનવાન થાય. ૧૮. દસમાનો સ્વામી નવમે હોય તો ધનવાન થાય. ૧૯. દસમાનો સ્વામી દસમે હોય તો ધનવાન થાય. ૨૦. દસમાનો સ્વામી ૧૧મે હોય તો ધનવાન થાય. ૨૧. ૧૧માનો સ્વામી ૧લે હોય તો ધનવાન થાય. ૨૨. ૧૧માનો સ્વામી જે હોય તો ધનવાન થાય. ૨૩. ૧૧માનો સ્વામી નવમે હોય તો ધનવાન થાય. ૨૪. ૧૧માનો સ્વામી ૧૦મે હોય તો ધનવાન થાય. ૨૫. ૧૧માનો સ્વામી ૧૧મે હોય તો ધનવાન થાય. ૨૬. પાંચમાનો સ્વામી ૧લે, બીજે, પાંચમે, નવમે, દસમે, ૧૧મે, હોય તો ધનવાન થાય. શતાવીસ વહુલું વર્ણન મહાવીર સ્વામીના ૨૭ ભવ: ૧. નયસાર, ૨. સૌધર્મ દેવલોક, ૩. મરિચિનો, ૪. બ્રહ્મદેવલોક, ૫. કૌચંકબ્રાહ્મણ, ૬. સૌધર્મ દેવલોક, ૭. પુષ્પમિત્ર બ્રાહ્મણ, ૮. સૌધર્મ દેવલોકે, ૯. અગ્નિદ્યોત પુરોહિત, ૧૦. ઈશાનું દેવલોકે, ૧૧. અગ્નિભૂતિ વિપ્ર, ૧૨. સનતકુમારે દેવ, ૧૩. ભારદ્વાજ બ્રાહ્મણ, ૧૪. મહેન્દ્ર દેવલોક, ૧૫. સ્થાવર બ્રાહ્મણ, ૧૬. બ્રહ્મ દેવલોક, ૧૭. વિશ્વભૂતિરાજા, ૧૮. સ્વર્ગલોક, ૧૯. ત્રિપુટ વાસુદેવ, ૨૦. સાતમી નરક, ૨૧. સિંહ, ૨૨. ચોથી નરક (તીર્થંચ ભવ ભ્રમણ), કનકકુપા સંહ ૧૦૩ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૨૩. પ્રિય મિત્ર ચકી, ૨૪. મહાશુકદેવલોક, ૨૫. નંદન રાજા, ૨૬. દસમો દેવલોક, ૨૭. મહાવીર સ્વામી સાધુના ૨૭ ગુણ: ૧. પ્રાણાતિપાત, વિરમણમહાવ્રત ૨. મૃષાવાદ, વિરમણમહાવ્રત ૩. અદત્તાદાન, વિરમણમહાવ્રત, ૪. મૈથુન,વિરમણમહાવ્રત પ. પરિગ્રહ, વિરમણમહાવ્રત ૬. રાત્રીભોજન ન કરે આ છ વ્રત પાળે, ૭. પૃથ્વીકાય, ની રક્ષા ૮. અકાય, ની રક્ષા કરે ૯. તેઉકાય, ની રક્ષા ૧૦. વાઉકાય, ની રક્ષા કરે ૧૧. વનસ્પતિકાય, ની રક્ષા ૧૨. ત્રસકાય આ છ કાયની રક્ષા કરે, ૧૩ થી ૧૭ - પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરે ૧૮. લોભનો ત્યાગ, ૧૯. ક્ષમા ધારણ, ૨૦. ચિત્તની નિર્મળતા, ૨૧. શુદ્ધ પડિલેહણ, ૨૨. સંયમ યોગમાં પ્રવૃત રહેવું, ૨૩. મન ને કાબુમાં રાખે, ૨૪. વચન ને કાબુમાં રાખે, ૨૫. કાયા ને કાબુમાં રાખે, ૨૬. બાવીશ પરિસહ સહન કરવા, ૨૭. મરાગાદિ ઉપસર્ગ સહન કરવા ૨૭ નક્ષત્ર: ૧. અશ્વિની, ૨. ભરણી, ૩. કુતીકા, ૪. રોહિણી, ૫. મૃગશીર્ષ, ૬. આદ્રા, ૭. પુનવર્ષ, ૮. પુષ્ય, ૯. આશ્લેષા, ૧૦. મધા, ૧૧. પૂ.ફા., ૧૨. ઉ.ફા., ૧૩. હસ્ત, ૧૪. ચિત્રા, ૧૫. સ્વાતિ, ૧૬. વિશાખા, ૧૭. અનુરાધા, ૧૮. જ્યેષ્ઠા, ૧૯. મૂળ, ૨૦. પૂ.ષા., ૨૧. ઉ.ષા., ૨૨. શ્રવણ, ૨૩. ધનિષ્ઠા, ૨૪. શતતારકા, ૨૫. પૂ.ભા., ૨૬. ઉ.ભા., ૨૭. રેવતી ૨૭ યોગ: ૧. વિખુંભ, ૨. પ્રીતિ, ૩. આયુષ્યમાન, ૪. સૌભાગ્ય, ૧૦૪ કનકકુપા સંસહ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૫. શોભન, ૯. શૂલ, ૧૩. વ્યાધાત, ૧૭. વ્યતિપાત, ૨૧. સિધ, ૨૫. બ્રહ્મ, અઠાવીસ વસ્તુનું વર્ણન ૨૮ ઉપમા : ૬. અતિગંડ, ૧૦. ગંડ, ૧૪. હર્ષણ, ૧૮. વરિયાન, ૨૨. સાધ્ય, ૨૬. ઐન્દ્ર, ૧. તેજમાં સૂર્ય, ૪. જળસ્થાને સમુદ્ર, ૭. લંબાઈએ નિષઘ, ૧૦. વનમાં નંદન, ૧૩. સમુદ્રમાં સ્વયંભૂરમણ, ૧૬. હસ્તિમાં ઐરાવણ, ૧૯. પંખીમાં ગરૂડ, ૨૨. દાનમાં અભય, ૨૫. તપસ્યામાં શીયલ, ૨૮. ધર્મમાં મુક્તિ મોટી છે, ૨૮ લબ્ધિ : ૧. આર્ષ ઔષધિ, ૪. જલ્લૌષધિ, ૭. અવધિજ્ઞાન, ૧૦. ચારણલબ્ધિ, ૧૩. ગણધરલબ્ધિ, ૧૬. ચક્રવર્તીલબ્ધિ, ૧૯. ક્ષીરાશ્રવલબ્ધિ, કનકકૃપા સંગ્રહ ૭. સુકર્મા, ૧૧. વૃધ્ધિ, ૧૫. ૧૪, ૧૯. પરિઘ, ૨૩. શુભ, ૨૭. વૈધૃતિ ૨. ગ્રહમાં ચંદ્ર, ૫. દેવોમાં ઈન્દ્ર, ૮. ગોળમાં રૂચક, ૧૧. શબ્દમાં મેઘનો, ૧૪. નાગકુમારે ધરણેન્દ્ર, ૧૭. સિંહમાં કેસરી, ૨૦. યુધ્ધમાં વાસુદેવ, ૨૩. રાજામાં ચકી, ૮. ધૃતિ, ૧૨. ધ્રુવ, ૧૬. સિધ્ધિ, ૨૦. શિવ, ૨૪. શુક્લ, ૨. વિષ્ણુષ ઔષધિ, ૫. સર્વોષધિ, ૮. મતિમન:પર્યવ:, ૧૧. આસીવિષલબ્ધિ, ૧૪. પૂર્વધરલબ્ધિ, ૧૭. બળદેવલબ્ધિ, ૨૦. કોષ્ઠબુધ્ધિલબ્ધિ, ૩. ઉષ્ણમાં અગ્નિ, ૬. પર્વતમાં મેરૂ, ૯. વૃક્ષમાં કલ્પ, ૧૨. સુગંધેબાવના ચંદન, ૧૫. રસમાં શેલડી, ૧૮. નદીમાં ગંગા, ૨૧. પુષ્પોમાં કમળ, ૨૪. ભાષામાં સત્ય, ૨૬. દેવસ્થાને સર્વાર્થસિધ્ધ, ૨૭. સભામાં સુધર્મા, તેમ સર્વમાં ભગવંત મોટા છે. ૩. ખેલૌષધિ, ૬. સંભિન્નશ્રોત, ૯.વિપુલમતિમન:પર્યવ, ૧૨. કેવળજ્ઞાનલબ્ધિ, ૧૫. તીર્થંકરલબ્ધિ, ૧૮. વાસુદેવલબ્ધિ, ૨૧. પદાનુસારિણી, ૧૦૫ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૨૨. બિજબુધ્ધિલધ્ધિ, ૨૩. તેજલેશ્યાલબ્ધિ, ૨૪. આહારકલબ્ધિ, ૨૫. શિતલેખ્યાલબ્ધિ, ૨૬. વૈકિયલબ્ધિ, ૨૭. અક્ષીણમહાનસી, ૨૮. પુલાકલબ્ધિ ૨૮ આણાહારી વસ્તુઓ: ૧. અગર, ૨. અફિણ, ૩. અતિવિષની કળી, ૪. અંબર, ૫. એળીયો, ૬. કસ્તૂરી, ૭. કડું, ૮. કરીયાતું, ૯. કંદરું, ૧૦. ખારો, ૧૧. ખરસાર, ૧૨. ગળો, ૧૩. ઘોડાવજ, ૧૪. હળદર, ૧૫. ચુનો, ૧૬. ધેરીગોટલી, ૧૭. ટંકણ, ૧૮. તગર, ૧૯. ત્રીફળા, ૨૦. બાવળ, ૨૧. બુચકણા, ૨૨. મલયાગરૂ, ૨૩. લિંબડાના પંચાંગ, ૨૪. વખમો, ૨૫. સુખડ, ૨૬. સુરોખાર, ૨૭. ગોમુત્રાદિ, ૨૮. ફટકડી ઓગણત્રીશ વરૂનું વર્ણન. ૨૯ વાર: ૧. નામ, ૨. વેશ્યા, ૩. શરીર, ૪. અવગાહના, ૫. સંઘયાણ, ૬. સંજ્ઞા, ૭. સંઠાણ, ૮. કષાય, ૯. ઈન્દ્રિય, ૧૦. સમુદ્રઘાત, ૧૧. દ્રષ્ટિ, ૧૨. દર્શન, ૧૩. જ્ઞાન, ૧૪. જોગ, ૧૫. ઉપયોગ, ૧૬. જીવનેઉપજવાનું, ૧૭. કાલ સંખ્યાનું, ૧૮. આયુ, ૧૯. પર્યાપ્ત, ૨૦. આહાર, ૨૧. આગતિગતિ, ૨૨. વેદ, ૨૩. ભુવન, ૨૪. પ્રાણ, ૨૫. સંપદા, ૨૬. ધર્મ, ૨૭. યોનિ, ૨૮. કુલકોડી, ૨૯. અલ્પબદુત્વ, ૨૯ મૂર્ખ: ૧. ભુખ લાગ્યા વિના ખાનાર. ૨. અજીર્ણ છતાં ખાનાર. ૩. ઘણી નીદ્રા કરનાર. ૪. ઘણુ ચાલનાર. ૫. પગ પર ભાર દઈ બેસનાર. ૬. વડી નીતિ લઘુનીતિ રોકનાર. ૭. નીચના મસ્તક પર પગ મુકી સુનાર. ૮. આખી રાત્રી સ્ત્રી સેવનાર. ૧૦૬ કનકકુપા સંગ્રહ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯. ૧૬ વર્ષની ઉમર થયા પહેલાં મૈથુન સેવનાર. ૧૦. વૃધ્ધાવસ્થામાં પરણનાર. ૧૧. ચિંતા દૂર થયા પછી વિવાદ કરનાર. ૧૨, હજામત કરાવતાં વાત કરનારા ૧૩. અજાણ્યા સાથે ચાલનાર. ૧૪. પચ્છખાણ લઈ યાદ નહિ કરનાર. ૧૫. ધનવાન તથા પંડિત સાથે બડાઇ કરનાર. ૧૬. તપસ્વી સાથે વાદ કરનાર, ૧૭. પરના પાસે રૂપ બળ ધન ઐશ્વર્ય વિદ્યા દેખી ઈર્ષા કરનાર, ૧૮. વૈદને મળી રોગોનું નિદાન કર્યા છતાં ઔષધ નહિ ખાનાર. ૧૯. પંડિત જ્ઞાની મળ્યા છતાં મનને સંશય નહિ ટાળનાર. ૨૦. પાણી પીતાં હસનાર. ૨૧. દરિદ્ર અવસ્થા પ્રાપ્ત થયા છતાં ધનવાન થવાની ઈચ્છા રાખનાર. ૨૨. પરના લોકો સાથે પ્રીતિ કરનાર. ૨૩. ઉધાર આપી પાછું નહિ માગનાર. ૨૪. માથે દેવું કરી ધર્મ કરણી કરનાર. ૨૫. દેવ ગુરૂ માતપિતાની ભકિત નહિ કરનાર. ૨૬. સજ્જનો મળ્યા છતાં ગુણ નહિ મેળવનાર. ૨૭. સુપાત્રનો જોગ પ્રાપ્ત થયા છતાં દાન નહિ દેનાર. ૨૮. પોતાના ગુણો પોતેજ બીજા આગળ ગાનાર. ૨૯. સ્વજન સાથે વેરઝેર કરી બીજા લોકો સાથે પ્રીતિ કરનાર, ત્રીસ વસ્તુનું વર્ણન સાધુની ૩૦ ઉપમા: ૧. કાંસાનું ભાજન, ૨. શંખ ૩. કૂર્મ, ૪. કંચન, ૫. કમળ, ૬. ચંદ્ર, ૭. સૂર્ય, ૮. પૃથ્વી, ૯. મેરૂ, ૧૦. સ્વયંભૂરમણ, ૧૧. અગ્નિ, ૧૨. ચંદન, ૧૩. વૃષભ, ૧૪. કહપાણી, ૧૫. ગજ, ૧૬. સિંહ, ૧૭. ગેંડો, ૧૮. ભારંડપક્ષી, ૧૯. જીવ, ૨૦. સર્પ, ૨૧. આકાશ, ૨૨. શરદઋતુનું પાણી, ૨૩. ચકોરપક્ષી, ૨૪. ભ્રમર, ૨૫. પારેવો, ૨૬. હરણ, ૨૭. વાયુ, ૨૮. વૃક્ષ, or - ૨૯. સરોવર, ૩૦. પંખીની ઉપમા કનકકુપા સંગ્રહ ૧૦૭ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૩૧ સિધ્ધના ગુણ : પાંચ સંસ્થાન : ૧. વાંટલું, ૪. લાંબુ, વર્ણ : ન હોય ૧. કાળો, ૪. પીળો, ગંધ : ન હોય ૧. સુગંધ, રસ : ન હોય ૧. ખાટો, ૪. કસાયલો, સ્પર્શ : ન હોય ૧. ઠંડો, ૫. હલકો, શરીર : ન હોય ૧. કાયયોગ વેદ : ન હોય ૧. સ્ત્રીવેદ, પદાર્થ : ૧. એક પદાર્થ સંગ એકત્રીસ વસ્તુનું વર્ણન પુરૂષનાં ૩૨ ગુણો : ૧. શીલવંત, ૧૦૮ ૨. ત્રિખુણ, ૫. પરિમંડલ ૨. લીલો, ૫. ધોળો ૨. દુર્ગંધ ૨. કડવો, ૫. મધુર ૨. ગરમ, ૬. ભારે, ૨. પુરૂષવેદ, ૩. લુખો, ૭. લીસી ૨. કુલવંત, ૩. ચાખુણ, ૩. લાલ, પુનર્જન્મ : ૧. ફરીથી જન્મ લે નહિ એ ઉપરની વસ્તુ સિધ્ધને ન હોય. બત્રીશ વસ્તુનું વર્ણન ૩. તીખો, ૪. ચીકણો ૮. ખરબચડો ૩. નપુંસકવેદ, ૩. સત્યવંત, કનકકૃપા સંગ્રહ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૫. દયાવંત, . ૮. અલ્પઆહારી, ૧૧. નમ્રપ્રમાણ, ૧૪. ઉત્તમ, ૧૭. સુરમ્ય, ૨૦. ઉદાર, ૨૩. સુજાણી, ૨૬. વિવેકનંત, ૨૯. ગુરૂનો ઉપાસક, ૩૨. વિચારશીલ ૬. ત્યજવંત, ૯. પ્રમોદસહિત, ૧૨. ધર્મવંત, ૧૫. લજાવંત, ૧૮. ઈષરહિત, ૨૧. ભાગ્યવંત, ૨૪. પરઉપકારી, ૨૭. નિર્ભય, ૩૦. માતા-પિતાનોભક્ત, ૪. વિદ્યાવંત, ૭. સુચિતવંત, ૧૦. વચનઅચળ, ૧૩. જ્ઞાનવંત, ૧૬. ગુણગંભીર, ૧૯. ચતુર, ૨૨. યોગધ્યાની, ૨૫. બુદ્ધિવંત, ૨૮. દેવનોપૂજક, ૩૧. સરળ, સુસ્ત્રીના ૩૨ ગુણો: ૧. સુરૂપા, ૪. સુરતપ્રવીણ, ૭. સુપ્રસન્નમુખી, ૧૦. લજ્જાન્વિતા, ૧૩. સુખાશયા, ૧૬. પઠીતણા, ૧૯. સુપ્રમમાણા શરીર, ૨૨. વિનયવતી, ૨૫. સત્યવતી, ૨૮. બુધ્ધિમતી, ૩૧. કળાવંતિ, નાયકના ૩૨ ગુણ: ૧. કુલવાન, ૪. કળા, ૭. સંવતમંત્ર, ૨. સુભગા, ૫. સુનેત્રા, ૮. પીનસ્તની, ૧૧. રસિકા, ૧૪. ભોગિની, ૧૭. ગીતાજ્ઞા, ૨૦. સુગંધમી, ૨૩. શોભાવતી, ૨૬. શીલવંતી, ૨૯. ચતુરા, ૩૨. દક્ષા ૩. સુવેષા, ૬. પ્રિયવાદિની, ૯. સ્વરછાશયા, ૧૨. સુલક્ષણા, ૧૫. વિચક્ષણા, ૧૮. નૃત્યજ્ઞા, ૨૧. નીતિમાનિની, ૨૪. ગૂઢાર્થમંત્રવતી, ૨૭. પ્રજ્ઞાવતી, ૩૦. ગુણાન્વિતા, ૨. શીલવાન, ૫. કુશળપ્રેમી, ૮. ક્લેશદ્વદ, ૩. વયસ્થ, ૬. સ્વજન, ૯. પટુ, કનકકુપા સંગ્રહ ૧૦૯ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પંડિત, ૧૩. મહોત્તમ, ૧૬. ક્ષમી, ૧૯. અસઠ, ૨૨. સુભગ, ૨૫. ક્રીડાવાન, ૨૮. શ્રૃંગારી, ૩૧ઉજ્વલવસ્ત્ર, સાર્થક ૩૨ વિશેષણો : ૧. આત્માનંદી, ૪. નિર્મોહી, ૭. જિતેન્દ્રિય, ૧૦. તૃપ્ત, ૧૩. મૌની, ૧૬. મધ્યસ્થ, ૧૯. તત્વદ્રષ્ટિ, ૨૨. ભવોદિગ્ન, ૨૫. નિષ્પપરિગ્રહી, ૨૮. ભાવયાજ્ઞિક, ૩૧. તપસ્વી, ૩૨ અનંતકાય : ૧. સર્વ કંદની જાતિ, ૪. ભોય કોળું, ૭. લીલુ આદુ, ૧૦. ખરસે ઇમ્પો, ૧૩. લોઢી, ૧૧૦ ૧૧. ઉત્તમસત્વ, ૧૪. ગુણગ્રાહી, ૧૭. પ્રભાવક, ૨૦. સંતુષ્ઠ, ૨૩. યુક્તિયુક્ત, ૨૬. ત્યાગી, ૨૯. અભિમાની, ૩૨. કૃતજ્ઞ કાર્યની કદર રાખનાર ૨. સ્વરૂપમગ્ન, ૫. જ્ઞાની, ૮. ત્યાગી, ૧૧. નિર્લેપ, ૧૪. વિદ્વાન, ૧૭. નિર્ભય, ૨૦. સર્વગુણસંપન્ન, ૨૩. લોકસંજ્ઞાત્યાગી, ૨૬. સ્વાનુભવિ, ૨૯. ભાવપૂજા પરાયણ, ૩૨. સર્વજ્ઞ ૨. વજ્રકંદ, ૫. થોરની જાત, ૧૨. ધાર્મિક, ૧૫. સુપાત્રસંગ્રહી, ૮. શતાવરી, ૧૧. ઇંગની બાજી, ૧૪. ખિલ્લુડો, ૧૮. કૃતજ્ઞ, ૨૧. પ્રીતિમાન, ૨૪. પ્રિયવંદુ, ૨૭. વિવેકી, ૩૦. શ્લાઘા, ૩. સ્થિરચિત્ત, ૬. શાંત, ૯. ક્રિયારૂચિ, ૧૨. નિસ્પૃહ, ૧૫. વિવેકી, ૧૮. અનાત્મશંશી, ૨૧. ધર્મધ્યાની, ૨૪. શાસ્ત્રચક્ષુ, ૨૭. યોગનિટ, ૩૦. ધ્યાની, ૩. લીલી હળદર, ૬. લીલો કચરો, ૯. ગિરિ કર્ણિકા, ૧૨. લીલી મોથ, ૧૫. અમૃતવેલ, કનકકૃપા સંગ્રહ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૬. મૂળો, ૧૭. ખરસૈયા, ૧૮. લસણ, ૧૯. ગળો, ૨૦. વિષકારેલી, ૨૧. ગાજર, ૨૨. લુણી, ૨૩. લોઢક કંદ, ૨૪. કિસલય પત્ર, ૨૫. બિલાડીના ટોપ, ૨૬. વિદલના અંકુરા, ૨૭. ઢક્કવન્થલની ભાજી, ૨૮. મસુરવલ્લી, ર૯. પાલકની ભાજી, ૩૦. કુણી આંબલી, ૩૧. બટાટા, ૩૨. ડુંગળી ૩૨ વિજય: ૧. કચ્છ, ૨. સુકચ્છ, ૩. મહાકચ્છ ૪. કચ્છાવતી, ૫. આવર્ત, ૬. મંગલાવર્ત ૭. પુષ્કલાવર્ત ૮. પુષ્કલાવતી ૯. વચ્છ ૧૦. સુવચ્છ ૧૧. મહાવત્સ ૧૨. વન્માવતી ૧૩. રમ ૧૪. રમ્યક ૧૫. મંગલાવતી ૧૬. ૫મ ૧૭. સુપદ્મ ૧૮. મહાપદ્મ ૧૯. પદ્માવતી ૨૦. શંખ ૨૧. નલિન ૨૨. નલિનાવતી ૨૩. વપ્રા ૨૪. સુવપ્રા ૨૫. મહાવપ્રા ૨૬. વટાવતી ૨૭. વળ્યુ ૨૮. સુવલ્લુ ૩૦. ગંધિલાવતી ૩૧. રમણી ૩ર. કુમુદાણી ૩૨ બીજા લક્ષણ: ૧. છત્ર, ૨. કમળ, ૩. ધનુષ્ય, ૪. રથ, ૫. વજ, ૬. કાચબો, ૭. અંકુશ, ૮. વાવ, ૯. સાથીઓ, ૧૦. તોરણ, ૧૧. સરોવર, ૧૨. સિંહ, ૧૩. ઝાડ, ૧૪. ચક, ૧૫. શંખ, ૧૬. હાથી, ૧૭. સમુદ્ર, ૧૮. કળશ, ૧૯. મંદિર, ૨૦. માછલું, ૨૧. જવ, ૨૨. યજ્ઞ સ્થંભ, ૨૩. ચૌતરો, ૨૪. કમંડલ, ૨૫. પર્વત, ૨૬. ચામર, ૨૭. આરીસો, ૨૮. બળદ, ૨૯. ધજા, ૩૦. લક્ષ્મી, ૩૧. માળા, ૩૨. મોર હૈત્રીશ વસ્તુનું વર્ણન ૩૩ આશાતના: ૧. ગુરૂની આગળ ચાલે. ૨. ગુરૂની પડખે ચાલે. કનકકુપા સંગ્રહ ૧૧૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૩. ગુરૂની પાસે ચાલે. ૪. ગુરૂની આગળ ઉભો રહે. ૫. ગુરૂની જોડે ઉભો રહે. ૬. ગુરૂની નજીક ઉભો રહે. ૭. ગુરૂની આગળ બેસે. _૮.ગુરૂની જોડે બેસે. ૯. ગુરૂની પાસે બેસે. ૧૦. બહારથી આવી ગુરૂ પહેલાં આચમનલે. ૧૧. ગુરૂ પહેલાં આલોવે. ૧૨. રાત્રે ગુરૂનું વચન સુણી જવાબ ના આપે. ૧૩. ગુરૂ પાસે આવેલાને પહેલાં પોતે બોલાવે. ૧૪. ગોચરી પોતાની મેળે બીજા પાસે આળો. ૧૫. ગુરૂને ગોચરીનદેખાડે અને બીજાને દેખાડે. ૧૬. ગુરૂને પૂછયા વિના બીજને નિમંત્રણ કરે. ૧૭. ગુરૂને પૂછયા વિના સારી વસ્તુ બીજાને આપે. ૧૮.ગુરૂને સારી વસ્તુ ન આપે પોતે ખાય. ૧૯. ગુરૂનું વચન સાંભળે નહિ. ૨૦. ગુરૂને કડવા વચન કહે. ૨૧. ગુરૂ બોલાવે ત્યારે બેઠા બેઠા જવાબ આપે. ર૨. ગુરૂ બોલાવે ત્યારે શું છે? એમ બોલે. ૨૩. ગુરૂને તું મારો દે. ૨૪. ગુરૂનું વચન માને નહિ. ૨૫. ગુરૂનું બહુમાન દેખી ખુશી ન થાય. ૨૬. ગુરૂનું વચન જૂઠું કરે. ૨૭. ગુરૂની વાત કાપે. ૨૮. ગુરૂની સભાને તોડે. ૨૯. ગુરૂ સમજાવ્યા પછી પોતે સમજાવે. ૩૦. ગુરૂના સંથારાને પગ અડાડે. ૩૧. ગુરૂના આસન ઉપર બેસે. ૩૨. ગુરૂથી ઉચા આસને બેસે. ૩૩. ગુરૂથી સરખા આસને બેસે. ૩૩ સુશ્રાવકપાણાના ગુણો (૩૩ સમ્યકત્વયુક્ત હોય): ૧. શંકા વિનાનો હોય. ૨. કાંક્ષા વિનાનો હોય. ૩. વિચિકિત્સા વિનાનો હોય. ૪. અવિમૂઢ દ્રષ્ટિવાળો હોય. ૫. સમ્યકત્વવાળાનો ઉત્તેજક હોય. ૬. સમકિતીને સ્થિર કરનારો હોય. ૭. સમકિતિ પ્રત્યે વાત્સલ્ય કરનારો હોય. ૮. સમ્યકત્વની પ્રભાવના વધારનારો હોય. ૯. નવકારનો પરમ ભક્ત હોય. ૧૦. જિન મંદિર કરાવતો હોય. ૧૧. પ્રતિષ્ઠા કરાવતો હોય. ૧૨. પૂજા કરવામાં ઉધમવંત હોય. ૧૩. જિન દ્રવ્યનો રક્ષક હોય. ૧૪. શાસ્ત્રો સાંભળવાનું લક્ષ્ય હોય. ૧૫. જ્ઞાનદાતા હોય. ૧૬. અભયદાતા હોય. ૧૭. સાધુઓનો સહાયક હોય. ૧૮. ખોટા કદાઝને દૂર કરનારો હોય. ૧૯. મધ્યસ્થ હોય. ૨૦. સમર્થ શક્તિશાળી હોય. ૧૧૨ કનકકૃપા સંગ્રહ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૨૧. ધર્મનો અર્થ ખપી હોય. ૨૨. આલોચક હોય. ૨૩. ઉપાયોને ભણનાર હોય. ૨૪. શાંતિવાળો હોય. ૨૫. દક્ષ હોય. ૨૬. દાક્ષિણ્યવાળો હોય. ૨૭. ધીર હોય. ૨૮. ગંભીર હોય. ૨૯. ઈન્દ્રિયોને કાબૂમાં રાખનાર હોય. ૩૦. અપ્રિશ્ન હોય. ૩૧. પરોપકારી હોય. ૩૨. વિનયવાન હોય. ૩૩. સમત્વયુક્ત હોય. ૩૪ વનુ વર્ણન તિર્થંકરના વર્ણનમાં ૩૪ અતિશયો આવી ગયા છે. ત્યાંથી જોઈ લેવું ૩પ વસ્તુ વર્ણ માર્ગાનુસારીના ૩૫ ગુણ: ૧. ન્યાયથી જ દ્રવ્ય ઉપાર્જન કરવા ખંત રાખે. ૨. જ્ઞાન કિયાએ કરી ઉત્તમ પુરૂષના આચારની પ્રસંશા કરવી. ૩. સમાન ગોત્રવાળા સાથે વિવાહ કરવા લક્ષ રાખવું. ૪. સર્વ પ્રકારના પાપ કાર્યોથી હંમેશાં ડરતા રહેવું. ૫. દેશાચાર પ્રમાણે વર્તન રાખવા ચુકવું નહિ. કોઈના પણ અવર્ણવાદ બોલવા કે નિંદા કરવી નહિ. ૭. અતિગુમ તે વિશેષ રસાવાલા ઘરમાં રહેવું નહિ. ૮. હંમેશા ઉત્તમ પુરૂષોનો સંગ સમાગમ કરવો. ૯. માતાપિતાની આજ્ઞામાં રહી તેમને પૂજનારા થવું. ૧૦. દરેક પ્રકારના ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ કરવો. ૧૧. લોકોમાં નિંદા થાય તેવા કાર્યોમાં પ્રવૃત્તિ કરવી નહિ. ૧૨. સ્વશક્તિ અનુસાર ખર્ચો કરવા લક્ષ રાખવું. ૧૩. સ્વશક્તિ અનુસાર વેષ રાખવા લક્ષ રાખવું. ૧૪. બુદ્ધિના આઠ ગુણવાળા થવા ખપ કરવો. ૧૫. હંમેશા ધર્મનું શ્રવણ કરવા ચુકવું નહિ. કનકકૃપા સંગ્રહ ૧૧૩ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૬. પ્રથમનો આહાર પચ્યા પછી જ બીજો આહાર કરવો. આ ૧૭. જ્યારે ભૂખ લાગે ત્યારે જ ખાવું, વિના ભૂખે નહિ. ૧૮. ધર્મ, અર્થ અને કામ પરસ્પર બાધ ન આવે તેમ સાધવા. ૧૯. મુનિરાજને વિનયપૂર્વક દાન દેવું, દુઃખીને અનુકંપા દાન દેવું. ૨૦. ખોટા હઠ કદાગ્રહ કરવો નહિ,સરળતા રાખવી, મારૂં કે તારું સારું કે ખોટું તેવી ભાવના ન કરવી. ૨૧. ગુણીજનોનો પક્ષ કરવો, તેમની દાક્ષિણ્યતા રાખવી. ૨૨. ધર્મ અને રાજ્યને અનુસારે જ કામ કરવું. ૨૩. પોતાની શક્તિ અનુસારે જ કામ કરવું. ૨૪. જ્ઞાનવ્રતમાં અધિક પુરૂષોની ભક્તિ કરવી. ૨૫. પોષણ કરવા લાયક જનોનું પોષણ કરવું. ૨૬. શુભાશુભ પરિણામનો વિચાર કરી કામ આરંભવું. ૨૭. દરેક બાબતમાં વધુમાં વધુ જાણકાર રહેવું. ૨૮. કોઈનો પણ ઉપકાર કદાપિ ઓળવવો નહિ. ૨૯. દરેક શુભ કામમાં હંમેશાં લોકપ્રિય રહેવું. ૩૦. લજ્જાવાન થવું. ૩૧. સર્વ જીવન દયામય જ ગુજારવું. ૩૨. સૌમ્યદષ્ટિ રાખવી. ૩૩. પરોપકાર કરવામાં સદાય સમર્થ થવું. ૩૪. કોઈ માન માયા લોભ રાગ હર્ષ એ શત્રુને નાશ કરવા (જીતવા). ૩૫. પાંચ ઈન્દ્રિયો ઉપર કાબુ રાખવો. છત્રીસ વસ્તુનું વર્ણન શ્રાવકના ૩૬ કર્તવ્યો: ૧. શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાનો સ્વીકાર ૨. મિથ્યાત્વનો સર્વ ત્યાગ ૩. સમ્યકત્વનો સ્વીકાર ૪. સામાયિક ૫. ચઉવિસો ૬. વંદના - ૧૧ કનકકુપા સંગ્રહ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૭. પ્રતિક્રમણ ૮. કાઉસ્સગ્ગ ૯. પચ્ચકખાણ ૧૦. પૌષધ વ્રત ૧૧. દાન ૧૨. શીલ ૧૩. તપ ૧૪. ભાવ ૧૫. સ્વાધ્યાય ૧૬. નવકાર મહામંત્રનું સ્મરણ ૧૭. પરોપકાર ૧૮. જયણા ૧૯. જિનપૂજા ૨૦. શ્રી જિનેશ્વર ભગવંતની સ્તુતિ કરવી. ૨૧. ગુરૂભક્તિ ૨૨. સાધર્મિક વાત્સલ્ય ૨૩. વ્યવહાર શુધ્ધિ ૨૪. રથયાત્રા ૨૫. તીર્થયાત્રા ૨૬. ઉપશમ ૨૭. વિવેક ૨૮. સંવર ૨૯. ભાષા સમિતિ ૩૦. છ જીવ રક્ષા(કરૂણા) ૩૧. સાધર્મિક જૈનનો સંસર્ગ ૩૨. ઈન્દ્રિય દમન ૩૩. ચારિત્રનો પરિણામ ૩૪. સંઘનું બહુમાન ૩૫. પુસ્તક લેખન ૩૬. તીર્થ પ્રભાવના પન્નવાગાના ૩૬ પદો : ૧. પદ પ્રરૂપણા, ૨. સ્થાન પદ, ૩. બહુવકતવ્ય પદ, ૪. સ્થિત પદ, ૫. વિશેષ =પર્યાય, ૬. વતી ૭. શ્વાસોચ્છવાસ, ૮. સત્યા, ૮જોણી પદ, ૧૦. ચર્મપદ, ૧૧.ભાષાપદ, ૧૨. શરીરપદ, ૧૩. પ્રમાણ, ૧૪. કષાયપદ, ૧૫. ઈદ્રિયપદ, ૧૬. પ્રયોગપદ, ૧૭. લેશ્યાપદ, ૧૮. કાયસ્થિતિપદ, ૧૯. સમત્વ, ૨૦. અંતકિયા, . ૨૧. ઓગાહણા, ૨૨. સંઠાણ, ૨૩. ક્રિયાપદ, ૨૪. કર્મબંધ, ૨૫. કર્મછેદના, ૨૬. છેદતાબંધકા, ૨૭. ૫ વેદકા, ૨૮. આહાર, ૨૯. ઉપયોગ, ૩૦. ખસણિયા, ૩૧. સંજ્ઞાપદ, ૩૨. સંયમ, - ૩૩. ઉપધિ, ૩૪. પરિચારણા, ૩૫. છેદનાપદ, ૩૬. સમુઘાત પદ કનકકૃપા સંગ્રહ ૧૧૫ Page #140 -------------------------------------------------------------------------- ________________ આત્માની ૩૬ રાજ્યાદ્ધિ: ૧. જીવ રૂપી રાજા ૨. સમ્યકત્વ રૂપી પ્રધાન ૩. પંચમહાવ્રત રૂપી ઉમરાવ. ૪. જ્ઞાન રૂપી ભંડારી ૫. પૈર્ય રૂપી હસ્તિ. ૬. આર્જવ માર્જવ રૂપી હોદા અંબાડિ. ૭. સંતોષ રૂપી મહાવત. ૮. માન રૂપી ઘોડો. ૯. પર ઉપકાર રૂપી પલાણ. ૧૦. ભાષા સમિતિ રૂપી પાખર. ૧૧. ચારિત્ર રૂપી લગામ. ૧૨. જૈન ધર્મ રૂપી ચાબુક ૧૩. શીયળ રૂપી રથ. ૧૪. સત્તર પ્રકારના સંયમ રૂપી સૈન્ય. ૧૫. વિવેક રૂપી નિશાન. ૧૬. ધર્મશુક્લ ધ્યાન રૂપી ધ્વજા. ૧૭. પાંચ સજાય ધ્યાન રૂપી ચારિત્ર. ૧૮. બાર ભેદે તપ રૂપી શસ્ત્ર. ૧૯. સંવર રૂપી વલ્ગા. ૨૦. આચાર રૂપી વેપાર. ૨૧. ક્ષમા રૂપી ઢાલ. ૨૨. દયા રૂપી બરછી. ૨૩. કિયા રૂપી કબાન. ૨૪. જ્ઞાન રૂપી તરકસ. ૨૫. સંયમ રૂપી તીર. ૨૬. અભિગ્રહરૂપી તરવાર. ૨૭. શુક્લ લેશ્યા રૂપી બંદુક. ૨૮. પચ્ચખાણ રૂપી શબલ. ૨૯. સત્ય રૂપી દારૂ ૩૦. ભાવના રૂપી ગોળો. ૩૧. રાગ દ્વેષ રૂપી સામગ્રી. ૩૨. ચાર ચોકડી રૂપી જવાલા. ૩૩. કાયા રૂપી મુરજ. ૩૪. આઠકમ રૂપી વૈરી જય. ૩૫. મોક્ષ રૂપી રાજય ૩૬. ષકાય રૂપી પ્રજાની રક્ષા. આચાર્યના ૩૬ ગુણો: ૧. સ્પશેન્દ્રિય ૨. રસેન્દ્રિય ૩. ધાણેન્દ્રિય ૪. ચક્ષુરિન્દ્રિય ૫. શ્રોતેન્દ્રિય આ ઈન્દ્રિયોને કાબુમાં રાખે. ૬. સ્ત્રી, પશુ, નપુંસક, જ્યાં હોય ત્યાં વસે નહિ. ૭. સ્ત્રીની સાથે રાગથી વાતો કરે નહિ. ૮. સ્ત્રી બેઠી હોય તે આસને (જગ્યાએ) પુરૂષોએ બે ઘડી ન બેસાય. ૯. રાગ વડે સ્ત્રીના આંગોપાંગ જેએ નહિ. ૧૦. સ્ત્રી પુરૂષ સુતા હોય, અથવા કામભોગની વાતો કરતા હોય ત્યારે. ભીંતના આંતરે ૧૧. શરીરની શોભા કરે નહિ. ૧૨. અગાઉ ભોગવેલા વિષયને યાદ કરે નહિ. ૧૧૬ કનકકૃપા સંગ્રહ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩. માલ પાણી વાળો આહાર કરે નહિ. ૧૫. ક્રોધ કરે નહીં. ૧૭. માયા કરે નહીં. ૧૯. પ્રાણાતિપાત વિરમણ. ૨૧. અદત્તાદાન વિરમણ. ૨૩. પરિગ્રહ વિરમણ. ૨૫. દર્શનાચાર. ૨૭. તપાચાર. ૨૯. ઈર્યાસમિતિ. ૩૧. એસણાસમિતિ. ૩૩. પારિષ્ટા પનિકા સમિતિ. ૩૫. વચન ગુપ્તિ. ૩૬ વિનોદ : ૧. દર્શન, ૫. લિખીત, ૯. કર, ૧૩. તુરંગ, ૧૭. આખેટ, ૨૧. મહોત્સવ, ૨૫. પતિત, ૨૯. યુદ્ધકળા, ૩૩. ક્રિડાતત્ત્વ, ૩૬ રાજકુલ : ૧. સૂર્ય, ૫. પરમાર, ૯. મૌરિક, કનકકુપા સંગ્રહ ૨. શ્રવણ, ૬. વકૃત્વ, ૧૦. બુદ્ધિ, ૧૪. ગજ, ૧૮. જળ, ૨૨. ફલ, ૨૬. યાત્રા, ૩૦. સમસ્યા, ૩૪. કવિત્વ, ૨. ચંદ્ર, ૬. ઈક્ષ્વાકુ, ૧૦. સોલાર, ૧૪. નીરસ એવો પણ અધિક આહાર કરે નહિ. ૧૬. માન કરે નહીં. ૧૮. લોભ કરે નહીં. ૨૦. મૃષાવાદ વિરમણ. ૨૨. મૈથુન વિરમણ. ૨૪. જ્ઞાનાચાર. ૨૬. ચારિત્રાચાર. ૨૮. વીર્યાચાર. ૩૦. ભાષાસમિતિ. ૩૨. આધનભંડમત્ત નિખેવણા સમિતિ. ૩૪. મન ગુપ્તિ. ૩૬. કાય ગુપ્તિ. 3. vild, ૭. શાસ્ત્ર, ૧૧. ગણિત, ૧૫. ૨૫, ૧૯. યંત્ર, ૨૩. પુષ્પ, ૨૭. કલ, ૩૧. વાર્તા, ૩૫. વેશ, ૩. યાદવ, ૭. ચૌહાણ, ૧૧. સેધવ, ૪. નૃત્ય, ૮. શસ્ત્ર, ૧૨. વિદ્યા, ૧૬. પક્ષી, ૨૦. મંત્ર, ૨૪. ચિત્ર, ૨૮. કથા, ૩૨. વિજ્ઞાન, ૩૬. વિનોદ, ૪. કદંબ, ૮. ચૌલુક્ય, ૧૨. છિંદક, ૧૧૭ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩. ચાપોત્કટ, ૧૪. પ્રતિહાર, ૧૫. લુડક, ૧૬. રાષ્ટ્રકુટ, ૧૭. કરાટક, ૧૮. વિદક, ૧૯. કરટપાળ, ૨૦. ગુહિલ, ૨૧. ગુલિપુત્ર, ૨૨. પૌતિક, ૨૩. મકવાણા, ૨૪. ઉધાનપાળ, ૨૫. રાજપાળ, ૨૬. અનંગળ, ૨૭. નિકુંભ, ૨૮. દહિકર, ર૯. કેલાતુર, ૩૦. રાય, ૩૧. પણ, ૩૨. હરિ, ૩૩. ઢાઢર, ૩૪. શક, , ૩૫. ચંદન, ૩૬. સોલંકી ૩૬ યુદ્ધના પ્રકાર: ૧. ચક યુદ્ધ, ૨. ધનુ યુદ્ધ, ૩. ધનુષ્ય યુદ્ધ, ૪. વજ યુદ્ધ, ૫. અંકુશ યુદ્ધ, ૬. છરિકા યુદ્ધ, ૭. તોમર યુદ્ધ, ૮. કુંત યુદ્ધ, ૧૯. શૂલ યુદ્ધ, ૧૦. ત્રિશૂલ યુદ્ધ, ૧૧. મુદ્ગર યુદ્ધ, ૧૨. શકિત યુદ્ધ, ૧૩. પાશ યુદ્ધ, ૧૪. પરશુ યુદ્ધ, ૧૫. ગુલિકા યુદ્ધ, ૧૬. મુકિયુદ્ધ, ૧૭. સુંઢી યુદ્ધ, ૧૮. ગદા યુદ્ધ, ૧૯. શંકુ યુદ્ધ, ૨૦. પદનું યુદ્ધ, ૨૧. રિટ યુદ્ધ, ૨૨. પટ્ટીસ યુદ્ધ, ૨૩. મુશલ યુદ્ધ, ૨૪. કરણ યુદ્ધ, ૨૫. યુકપન યુદ્ધ, ૨૬, હલ યુદ્ધ, ૨૭. દુ:કોટ યુદ્ધ, ૨૮. કર્તરી યુદ્ધ, ૨૯. મુહલિકા યુદ્ધ, ૩૦. કરપત્ર યુદ્ધ, ૩૧. કોદાળી યુદ્ધ, ૩ર. તરવાર યુદ્ધ, ૩૩. ગોફણ યુદ્ધ, ૩૪. ડાઈ યુદ્ધ, ૩૫. ડબ્રસ યુદ્ધ, ૩૬. હડથ યુદ્ધ (૩૭) વસ્તુઓ. (૧) કુંથુનાથ ભગવાનને સાડત્રીશ ગણધરો હતાં. (૨) સર્વ વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામની રાજધાનીઓના પ્રકાર (કિલ્લા) ઉચાઇમાં સાડત્રીશ સાડત્રીશયોજન ઉચા છે. (૩) કાર્તિક વદિ સાતમને દિવસે સૂર્ય સાડત્રીશ અંગુલની પોરિસીની છાયા નીપજાવીને ગતિ કરે છે. (૩૮) વસ્તુઓ (૧) પાર્શ્વનાથ અરિહંતને આડત્રીસ હજાર સાધ્વીઓ હતી. (૨) કુલિકા વિમાન પ્રવિભકિતના બીજા વર્ગમાં આડત્રીશ ઉદ્દેશન કાલ કહ્યા છે (૩૯) વસ્તુઓ (૧) એકવીશમાં નમિનાથ અરિહંતને ઓગણચાલીસસો (૩૦) અવધિ જ્ઞાનીઓ ૧૧૮ કનકકુપા સંરહ Page #143 -------------------------------------------------------------------------- ________________ હતાં. (૨) સમયક્ષેત્રને વિષે (અઢી દ્વીપને વિષે) ઓગણચાલીશ કુલ પર્વતો કહ્યા છે. તે આ પ્રમાણે ત્રીશ વર્ષધર પર્વતો, પાંચ મેરૂ પર્વતો, ચાર ઇષકાર પર્વતો. ચાલીશ વસ્તુઓ. (૧) બાવીસમા નેમિનાથને ચાલીશ હજાર સાધ્વીઓ હતી. (૨) મેરૂ પર્વતની ચૂલિકા ચાલીશ યોજન ઉચી છે. (૩) શાંતિનાથ ભગવાન ઉચાઇમાં ચાલીશ ધનુષ હતા. એકતાલીશ વસ્તુઓ. (૧) નેમિનાથ ભગવાનને એકતાલીસ હજાર આર્યાઓ હતી. (૨) મહલિયા વિમાન પ્રવિભકિતના પહેલા વર્ગમાં એકતાલીશ ઉદેશન કાલ કહ્યા છે. પુણ્યના ૪૨ ભેદ: ૧. શાતા વેદનીય કર્મ ૨૨. અગુરુલઘુ ૨. ઉચ્ચ ગોત્ર ૨૩. પરાઘાત ૩. મનુષ્યગતિ ૨૪. શ્વાસોશ્વાસ ૪. મનુષ્યાનુપૂર્વિ ૨૫. આપ ૫. દેવગતિ ૨૬. ઉધોત ૬. દેવાનુપૂર્વિ ૨૭. શુભવિહાયોગતિ ૭. પંચેન્દ્રિય જાતિ ૨૮. નિર્માણનામકર્મ ૮. ઔદારિક શરીર ૨૯,ત્રશ ૯. વૈકિય શરીર ૩૦. બાદર ૧૦. આહારક શરીર ૩૧. પર્યાપ્ત ૧૧. તૈજસ શરીર ૩૨. પ્રત્યેક ૧૨. કાર્પણ શરીર, ૩૩. સ્થિર ૧૩. ઔદારીક આંગોપાંગ ૩૪. શુભ ૧૪. વૈકિય આંગોપાંગ ૩૫. સૌભાગ્ય ૧૫. આહારક અંગોપાંગ ૩૬. સુસ્વર ૧૬. વજરૂષભનાસચ સંઘયણ ૩૭. આદેય કનકકુપા સંગ્રહ ૧૧૯ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૩૮, યશ૩૯. દેવોનું આયુષ્ય ૪૦. મનુષ્યનું આયુષ્ય ૪૧. તિર્યંચા, ૪૨. તીર્થંકરપણું ૧૭. સમચતુરઢ સંસ્થાન ૧૮. શુભ વર્ણ ૧૯. શુભ ગંધ ૨૦. શુભ રસ ૨૧. શુભ સ્પર્શ આશ્રવના ૪૨ ભેદ: ૧. સ્પશેન્દ્રિય ૩. ધ્રાણેન્દ્રિય ૫. શ્રોતેન્દ્રિય ૭. માન ૯, લોભ ૧૧. મૃષાવાદ ૧૩. મૈથુન ૧૫. મનયોગ ૧૭. કાયયોગ ૧૯. અધિકરણિકી ક્રિયા ૨૧. પારિતાપનિકી કિયા ૨૩. આરંભીકી ક્રિયા ૨૫. માયા પ્રત્યયિકી ક્રિયા ૨૭. અપ્રત્યાખ્યાનિકી ક્રિયા ૨૯. સ્મૃષ્ટિકી કિયા ૩૧. સામંતોપનિપાતિકી ક્રિયા ૩૩. સ્વહસ્તીકી કિયા ૩૫. વિદારીકી કિયા ૩૭. અનવકાંક્ષ પ્રતિત્યકી ક્રિયા ૩૯. સામુદાયિકી કિયા ૪૧. દ્વેષીકી કિયા ૨. રસેન્દ્રિય ૪. ચક્ષુરિન્દ્રિય ૬. ક્રોધ ૮. માયા ૧૦. પ્રાણાતિપાત ૧૨. આદત્તાદાન ૧૪. પરિગ્રહ ૧૬. વચનયોગ ૧૮. કાયિકી કિયા ૨૦. પ્રાદેશીકી કિયા ૨૨. પ્રાણાતિપાતિકી ક્રિયા ૨૪. પરિગ્રહિક કિયા ૨૬. મિથ્યા દર્શન પ્રત્યયિકી ક્રિયા ૨૮. દષ્ટિકી ક્રિયા ૩૦. પ્રાતિત્યકી ક્રિયા ૩૨. નૈશિસ્ત્રકી કિયા ૩૪. આજ્ઞાનિકિ ક્રિયા ૩૬. અનાભોગીકી કિયા ૩૮. પ્રાયોગીકી કિયા ૪૦. પ્રેમીકી ક્રિયા ૪૨. ઈરિયાપથિકી ક્રિયા , ૧૨૦ કનકા સંગ્રહ Page #145 -------------------------------------------------------------------------- ________________ તેતાલીશ વસ્તુઓ. (૧) કર્મ વિપાકના તેતાલીશ અધ્યયનો કહ્યા છે. (૨) પહેલી, ચોથી, અને પાંચમી નરક પૃથ્વીને વિષે-(ત્રણેના મલીને ૩૦-૧૦-૩) તેતાલીશ લાખ-નરકા વાસ કહ્યા છે. ચુંમાલીશ વસ્તુઓ. (૧) નાગકુમારના રાજા ધરણેન્દ્રનામના (દક્ષિણ-બાજુના) નાગેન્દ્રના ચુંમાલીશ લાખ ભવનો છે. જપ આગમળા નામ ૧૧ અંગ: ---- ૧. શ્રી આચારાંગ સૂત્ર ૨. શ્રી સુયગડાંગ સૂત્ર ૩. શ્રી ઠાણાંગ સૂત્ર ૪. શ્રી સમવાયાંગ સૂત્ર ૫. શ્રી ભગવતિ સૂત્ર ૬. શ્રી જ્ઞાતા ધર્મકથા સૂત્ર ૭. શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ૮. શ્રી અંતગડ દશાંગ સૂત્ર ૯. શ્રી અનુત્તરો હવાઈયા ૧૦. શ્રી પ્રશ્ન વ્યાકરણ ૧૧. શ્રી વિપાક સૂત્ર ૧૨ ઉપાંગ: ૧. શ્રી ઉજવાઈ ૨. શ્રી રાયપાસણી ૩. શ્રી જીવાભિગમ ૪. શ્રી પન્નવણા ૫. શ્રી સૂરપન્નત્તિ ૬. શ્રી ચંદ પન્નત્તિ ૭. શ્રી જંબૂદ્વિપ પન્નત્તિ ૮. શ્રી નિરયા વલિકા ૯. શ્રી કષ્પવર્ડસિઆ ૧૦. શ્રી પૂર્ટુિઆ ૧૧. શ્રી પૂક્યુલિઆ ૧૨. શ્રી વહિન દશા દસ પન્ના : ૧. શ્રી ચઉસરણ ૨. શ્રી આઉરપચ્ચખ્ખાણ ૩. શ્રી મહા પચ્ચખાણ ૪. શ્રી ભત્તપરિજ્ઞા ૫. શ્રી નંદુલવિયાલી . શ્રી ગણી વિષ્ક્રય ૭. શ્રી ચંદવિન્દ્રય ૮. શ્રી દેવેન્દ્રસ્તવ ૯. શ્રી મરણ સમાધિ ૧૦. સંથારા પન્ના છ છેદ સૂત્રો: ૧. શ્રી દશાશ્રુત સ્કંધ સૂત્ર ૨. શ્રી બૃહત્કલ્પ સૂત્ર ૩. શ્રી વ્યવહાર સૂત્ર ૪. શ્રી જિતકલ્પ સૂત્ર ૫. શ્રી નિશીથ સૂત્ર ૬. શ્રી મહા નિશીથ સૂત્ર કનકકૃપા સંગ્રહ ૧૨૧ Page #146 -------------------------------------------------------------------------- ________________ મૂળ સૂત્ર: ૧. શ્રી આવશ્યક ૨. શ્રી દશવૈકાલિક ૩. શ્રી ઉત્તરાધ્યયન ૪. શ્રી પિંડ નિયુકિત બે ચૂર્ણિકા: ૧. શ્રી નંદી સૂત્ર ૨. શ્રી અનુયોગ દ્વાર સૂત્ર છેતાલીશ વસ્તુઓ. (૧) બ્રાહ્મી લિપિના છેતાલીશ માતૃાક્ષર કહ્યા છે. (૨) પ્રભંજન નામના વાયુ કુમારેદ્રના છેતાલીશ લાખ ભવનો છે. સુડતાલીશ વસ્તુઓ. (૧) અગ્નિભૂતિ ગણધર સુડતાલીશ વર્ષ ગૃહસ્થ પણે રહ્યા હતા. ગોચરીના ૪૭ દોષ: ૧. આધાકર્મ, ૨. ઔદેશિક, ૩. પૂતિકર્મ, ૪. મિશ્ર, ૫. સ્થાપિત, ૬. પાહુડી, ૭. પાદુ: કરણ, ૮. કિત, ૯. પ્રામિત્ય, ૧૦. પરાવર્તન, ૧૧. અભ્યાહૂત, ૧૨. ઉભિન્ન, ૧૩. માલોપહત, ૧૪. આચ્છેદ્ય, ૧૫. અનાવૃષ્ટિ, ૧૬. અધ્યયપૂરક, ૧૭. ધાત્રીપિંડ, ૧૮. દૂતિપિંડ, ૧૯. નિમિત્તપિંડ, ૨૦. આજીવપિંડ, ૨૧. વનપકપિંડ, ૨૨. ચિકિત્સાપિંડ, ૨૩. કોપિંડ, ૨૪. માનપિંડ, ૨૫. માયાપિંડ, ૨૬. લોભપિંડ, ૨૭. પૂર્વપશ્ચાત્ સંસ્તવ, ૨૮. વિદ્યાપિંડ, ૨૯. મંત્રપિંડ, ૩૦. ચૂર્ણપિંડ, ૩૧. યોગપિંડ, ૩૨. મૂળકર્મપિંડ, ૩૩. શંકિતપિંડ, ૩૪. પ્રતિપિંડ, ૩૫. નિક્ષિપ્તપિંડ, ૩૬. પિહિતપિંડ, ૩૭. સંહતપિંડ, |૩૮. દાયકપિંડ, ૩૯. ઉન્મિશ્રપિંડ, ૪૦. અપરિણત પિંડ, ૪૧. લિમ પિંડ, ૪૨. છર્દિત પિંડ, ૪૩. સંયોજન પિંડ, ૪. પ્રમાણાતિરકતા પિંડ, ૪૫. અંગાર પિંડ, ૪૬. ધૂમ્ર પિંડ, ૪૭. કારણાભાવ પિંડ ૧૨૨ કનકકુપા સંગ્રહ Page #147 -------------------------------------------------------------------------- ________________ અડતાલીશ વસ્તુઓ (૧) ધર્મનાથ ભગવાનને અડતાલીશ ગણ તથા અડતાલીશ ગણધરો હતા. (૨) ચક્રવર્તી રાજાને અડતાલીશ પટ્ટણો કહ્યા છે. ઓગણ પચાસ વસ્તુઓ (૧) દેવકુરુ અને ઉત્તરકુરના મનુષ્યો ઓગણપચાસ રાત્રિ દિવસે યૌવન અવસ્થાને પામે છે. (૨) તે ઈન્દ્રિયોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઓગણપચાસ રાત્રિ દિવસની કહી છે. પચાસ વસ્તુઓ. (૧) અનંતનાથ પચાસ ધનુષ ઉચા હતા. (૨) મુનિસુવ્રત પ્રભુને પચાસ હજાર સાધ્વીઓ હતી. ૫૦ લબ્ધિ: ૧. જિન લબ્ધિ, ૨. અવધિજિન લબ્ધિ, ૩. પરમાવધિજિન લબ્ધિ, ૪. અનંતાવિવજિન લબ્ધિ, ૫. અનંતાનંતાવિધ લબ્ધિ, ૬. સર્વાવધિજીન લબ્ધિ, ૭. બીજબુધ્ધિ લબ્ધિ, ૮. કોષ્ટબુધ્ધિ લબ્ધિ, ૯. પદાનુસાર લબ્ધિ, ૧૦. સંભિન્નશ્રોત લબ્ધિ, ૧૧. સીરાશ્રવ લબ્ધિ, ૧૨. મધ્વાશ્રવ લબ્ધિ, ૧૩. અમૃતાશ્રવ લબ્ધિ, ૧૪. અક્ષીણમહાનસ લબ્ધિ, ૧૫. આમાઁધિ લબ્ધિ, ૧ વિપુડૌષધિ લબ્ધિ, ૧૭. ખેલૌષધિ લબ્ધિ, ૧૮. જળૌષધિ લબ્ધિ, ૧૯. સર્વાધિ લબ્ધિ, ૨૦. વૈકિય લબ્ધિ, ૨૧. સર્વ લબ્ધિ , ૨૨. ઋજુમતિ લબ્ધિ, ૨૩. વિપુલમતિ લબ્ધિ, ૨૪. જંઘાચારણ લબ્ધિ, ૨૫. વિદ્યાચારણ લબ્ધિ, ૨૬. પ્રજ્ઞાશ્રમણ લબ્ધિ, ૨૭. વિદ્યાસિદ્ધિ લબ્ધિ, ૨૮. આકાશગામિ લબ્ધિ, ૨૯. તમલેશ્યા લબ્ધિ, ૩૦. શીતલેશ્યા લબ્ધિ, ૩૧. તેજલેશ્યા લબ્ધિ, ૩૨. વચનવિષ લબ્ધિ, ૩૩. આશીવિષ લબ્ધિ, ૩૪. દ્રષ્ટિવિષ લબ્ધિ, ૩૫. ચારણ સુમિણ લબ્ધિ, ૩૬. મહાસુમિણ લબ્ધિ, ૩૭. તેજોઅરિ લબ્ધિ, ૩૮. વાદી લબ્ધિ, ૩૯, અષ્ટાંગ નિમિત્ત લબ્ધિ, ૪૦. પ્રતિમાપ્રાતપન્ન લબ્ધિ, ૪૧. જનકલ્પપ્રપન્ન લબ્ધિ, ૪૨. શ્રમણ્ય લબ્ધિ, ૪૩. અણિમાદિસિધ્ધી લબ્ધિ, ૪૪. ભવસ્થ કેવલી લબ્ધિ, ૪૫. ઉગ્રતપો લબ્ધિ , ૪૬. અભવસ્થ કેવલી લબ્ધિ, ૪૭. દિમતો લબ્ધિ, ૪૮. ચતુદશ પૂર્વિત્વ લબ્ધિ, ૪૯. દશપૂર્વિત્વ લબ્ધિ, ૫૦. એકાદશાંગધારિત્વ લબ્ધિ ૫૦ મુહપત્તિના બોલ સૂત્ર-અર્થ-તત્વ કરી સદ્દઉં. સમક્તિ મોહનીય-મિશ્રમોહનીય-મિથ્યાત્વ મોહનીય પરિહરું. ૦ કામરાગ-સ્નેહરાગ-દષ્ટિરાગ પરિહરું. સુદેવ-સુગુરુ-સુધર્મ-આદરું. કુદેવકુગુરુ-કુધર્મ પરિહરું. • જ્ઞાન-દર્શન-ચારિત્ર આઇ.૦ જ્ઞાનવિરાધના-દર્શન વિરાધનાચારિત્ર વિરાધના પરિહરું. ૦ મનોગુપ્તિ-વચનગુપ્તિ-કાયગુપ્તિ આદ૬. ૦ મનદંડ-વચનદંડ કનકકુપા સંગ્રહ ૧૨૩ Page #148 -------------------------------------------------------------------------- ________________ કાયદંડ પરિહરું. • હાસ્ય-રતિ-અરતિ પરિહરું. ૧ ભય-શોક-દુગચ્છા પરિહરું. ૦ કૃષ્ણલેશ્યા-નીલલેશ્યા-કાપોતલેશ્યા પરિહરસગારવ-ઋદ્ધિગારવશાતાગારવ પરિહરું. • માયાશલ્ય-નિયાણશલ્ય-મિથ્યાત્વશલ્ય પહિદું. છે ક્રોધ, માન પરિહરું. માયા-લોભ પરિહરું. ૧ પૃથ્વીકાય-અકાય તેઉકાયની જયણા કરું. વાયુકાય-વનસ્પતિકાયત્રસકાયની રક્ષા કરું. નોધ: બહેનોએ ૩૨-૩૩-૩૪ તથા ૩૮ થી ૪૪ નંબરની પડિલેહણ કરવી નહી. એકાવન વસ્તુઓ. (૧) ચમરેદ્રની સુધર્મા નામની સભા એકાવન સો સ્તંભ સહિત કહી છે. (૨) સુપ્રભ નામના બલદેવ એકાવન લાખ વર્ષનું પરમ આયુષ્ય પાળીને મોક્ષે ગયા. (૩) દર્શના વરણીય તથા નામ એ બે કર્મની મળીને એકાવન ઉત્તર કર્મ પ્રકૃતિઓ છે. બાવન વસ્તુઓ. (૧) મોહનીય કર્મના બાવન નામ કહ્યા છે. તે આ પ્રમાણે (૧) કોધ (૨) કોપ (૩) રોષ (૪) દોષ (૫) અક્ષમા (૬) સંજ્વલન (૭) કલહ (૮) ચાંડિયા (૯) ભંડણ (૧૦) વિવાદ (૧૨) મદ (૧૩) દર્પ (૧૪) સ્તભં (૧૫) આત્મોત્કર્ષ (૧૬) ગર્વ (૧૭) પરપરિવાદ (૧૮) આકાશ (૧૯) અપકર્ષ (પરિભવ) (૨૦) ઉન્નત (૨૧) ઉન્નામ (૨૨) માયા (૨૩) ઉપધિ (૨૪) નિવૃતિ (૨૫) વલય (૨૬) ગ્રહણ (૨૭) ન્યવમ • (૨૮) કલ્ક (૨૯) કુરુક (૩૦) દંભ (૩૧) કૂટ (૩૨) બ્રહ્મ (૩૩) કિલ્બિષ (૩૪) અનાદરતા (૩૫) ગૂહનતા (૩૬) વંચનના (૩૭) પરિકંચનતા (૩૮) સાતીયોગ (૩૯) લોભ (૪૦) ઇચ્છા (૪૧) મૂછી (૪૨) કાંક્ષા (૪૩) ગૃધ્ધિ (૪) તૃષ્ણા (૪૫) ભિધ્યા (૪૬) અભિધ્યા (૪૭) કામાશા (૪૮) ભોગાશા (૪૯) જીવીતાશા (૫૦) મરણાશા (૫૧) નંદી (૫૨) રાગ. ત્રેપન વસ્તુઓ (૧) મહાવીર સ્વામીના ત્રેપન સાધુઓ એકવર્ષની દીક્ષા પર્યાય પાળીને અનુત્તર નામના મોટા ઉત્સવના સ્થાન રૂપ મહાવિમાનો ને વિષે દેવપણે ઉત્પન્ન થયા છે. (૨) સંમૂર્ણિમ ઉર પરિસર્પની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રેપન હજાર વર્ષની કહી છે. ચોપન વસ્તુઓ. (૧) નેમિનાથ ભગવાન ચોપન રાત્રિ દિવસનો છ0 પર્યાય પાળીને કેવળી થયા હતા. (૨) અનંત નાથ ભગવાનને ચોપન ગણધર હતા. કનકકુપા સંગ્રહ ૧૨૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ પંચાવન વસ્તુઓ (૧) શ્રી મલ્લિનાથ ભગવાન પંચાવન હજાર વર્ષનું સંપૂર્ણ આયુષ્ય પાળીને મોક્ષે ગયા. (૨) પહેલી બીજી એ બે નારક પૃથ્વીના કુલ પંચાવન લાખ નરકા વાસ કહ્યા છે, (૩) દર્શના વરણીય, નામ અને આયુ એ ત્રણ મૂળ કર્મ પ્રકૃતિની પંચાવન ઉત્તર પ્રવૃતિઓ કહી છે. છપ્પન વસ્તુઓ. (૧) શ્રી વિમલનાથ અરિહંતને છપ્પન ગણો અને છપ્પન ગણધરો હતા. (૨) અરિહંતના જન્મ વખતે છપ્પન દિક્ષુમારીકાઓ આવે છે. સત્તાવન વસ્તુ (૧) મલ્લિનાથ તીર્થંકરના સત્તાવન સો સાધુઓ મન:પર્યવ જ્ઞાનવાળા હતા. (૨) આચારાંગ સૂત્રની ચૂલિકાને વર્જીને ત્રણ ગણિપિટકના (કુલ) સત્તાવન અધ્યયનો કહ્યા છે, તે આ પ્રમાણે આચારાંગ સૂત્ર કૃતાંગ અને સ્થાનાંગ. અઠ્ઠાવન વસ્તુઓ. (૧) પહેલી બીજી અને પાંચમી એ ત્રણ નરક પૃથ્વીને વિષે અઠ્ઠાવન લાખ નરકા વાસ કહ્યા છે. ઓગણ સાઈઠ વસ્તુઓ (૧) શ્રી સંભવનાથ ભગવાન ઓગણસાઠ લાખ પૂર્વ ગૃહવાસ મથે રહીને પછી દીક્ષા લીધી હતી. (૨) શ્રી મલ્લિનાથ અરિહંતને ઓગણ સાઠસો અવધિ જ્ઞાની હતા. સાઠ (૬૦) વસ્તુઓ (૧) શ્રી વિમલનાથ અરિહંત સાઠ ધનુષ ઉચા હતા. (૨) બ્રહ્મ નામના દેવેન્દ્રને સાઠ હજાર સામાનિક દેવો કહ્યા છે. (૩) લવણ સમુદ્રના અગ્રોકને શિખાની જલને) સાઠ હજાર નાગદેવતાઓ ધારણ કરે છે. એકસઠ વસ્તુઓ (૧) મેરૂ પર્વતનો પહેલો કાંડ એકસઠ હજાર યોજન ઉચો કહ્યો છે. બાસઠ વસ્તુઓ (૧) વાસુપૂજ્ય ભગવાનને બાસઠ ગણ તથા બાસઠ ગણધરો હતા. કનકકૃપા સંગ્રહ ૧૨૫ Page #150 -------------------------------------------------------------------------- ________________ (૨) શુકલ પક્ષમાં ચન્દ્ર દિવસે દિવસે (હંમેશા) બાસઠ બાસઠ ભાગ વધે છે અને તેટલોજ ભાગ કૃષ્ણ પક્ષમાં દિવસે દિવસે હાનિ પામે છે. ત્રેસઠ વસ્તુઓ. (૧) શ્રી ઋષભદેવ ભગવાન ત્રેસઠલાખ પૂર્વ સુધી મહારાજયમાં વસીને પછી દીક્ષા લીધી. (૨) હરિવર્ષ અને રમ્યક ક્ષેત્ર ના (યુગલિક) મનુષ્યો ત્રેસઠ રાત્રિ દિવસે યૌવન પણાને પામે છે. ચોસઠ વસ્તુઓ. ચોસઠ યોગિનિ : ૧. વારાહી, ૫. આગનિહી, ૯. વાયવ્યા, ૧૩. વૈષ્ણવી, ૧૭. શિવદૂતિ, ૨૧. અજિતા, ૨. વામની, ૬. વામ્યા, ૧૦. સૌમ્યા, ૧૪. માહેશ્વરી, ૧૮. ચામુંડા, ૨૨. અપરાજીતા, ૨૫. ચંડા, ૨૬. સુચંડા, ૨૯. ઉમા, ૩૦. ઘંટા, ૩૪. લોહિતા, ૩૩. આશાપુરી, ૩૭. નારાયણ, ૩૮. નારસિંહી, ૪૧. અંગા, ૪૨. વંગા, ૪૫. પ્રભા, ૪૬. સુપ્રભા, ૪૯. ભદ્રા, ૫૦. સુભદ્રા, ૫૩. રૌદ્રમૂખી, ૫૪. કરાલા, ૫૭. વિકટાક્ષી, ૬૧. રંજના, ૫૮. તારા, ૬૨. શ્વેતા, સ્ત્રીની ચોસઠ કળાઓ : ૧. નૃત્ય કરવાની કળા, ૧૨૬ 3.91331, ૭. નૈૠત્યા, ૧૧. ઈશાની, ૧૫. વૈમાનિકા, ૧૯. જયા, ૨૩. હરસિધ્ધિ, ૨૭. કનકદંતા, ૩૧. સુઘંટા, ૮ ૩૫. અંબા, - ૩૯. કૌમારા, ૪૩. દીર્ધદષ્ટા, ૪૭. લંબા, ૫૧. કાતિ,. ૫૫. વિકરાલા, ૫૯. સુતારા, ૬૩. ભદ્રકાળી, ૨. આદર દેવાની કળા, ૪. ઈન્દ્રાણી, ૮. વારૂણી, ૧૨. બ્રહ્માણી, ૧૬. શિવા, ૨૦. વિજયા, ૨૪. કાલીકા, ૨૮. સુદંતા, ૩૨. માંસપ્રિયા, ૩૬. અસ્થિભક્ષિ, ૪૦. વાનરતિ, ૪૪. યમદંષ્ટા, ૪૮. લંબાષ્ટિ, ૫૨. રૌદ્રિ, ૫૬. સાક્ષી, ૬૦. રંજનીકરી, ૬૪. ક્ષમાકરી ૩. ચિત્ર કળા, કનકકૃપા સંગ્રહ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૪. વાદ કળા, ૫. મંત્ર કળા, ૬. તંત્ર કળા, ૭. જ્ઞાન કળા, ૮. વિજ્ઞાન કળા, ૯. દંડ કળા, ૧૦. જળસ્થંભન કળા, ૧૧. ગીત ગાવાની કળા, ૧૨. તાલમાનની કળા, ૧૩. મેધવૃષ્ટિની કળા, ૧૪. ફલ વૃષ્ટિની કળા, ૧૫. વચન ગોપન, ૧૬. આકાર ગોપન, ૧૭. ધર્મ વિચાર, ૧૮. શકુન જોવા, ૧૯. કિયા કલ્પ, ૨૦. સંસ્કૃત ભાષા બોલવી, ૨૧. દંભ ૨૨. ધર્મનીતિ, ૨૩. વણક વૃષ્ટિ, ૨૪. સુવર્ણ સિધ્ધિ, ૨૫. સુગંધિતેલ કરવું, ૨૬. લીલા સહિત ચાલવું, ૨૭. અઢાર જાતની લીપી, ૨૮. હસિઘોડાની પરિક્ષા કરવી, ર૯. સ્ત્રી પુરૂષના લક્ષણ જાણવા, ૩૦. સુવર્ણરત્ન ભેદનું જ્ઞાન, ૩૧. તાત્કાલીક બુધ્ધિ, ૩૨. વાસ્તુક સિધ્ધિ, ૩૩. વૈદ્ય ક્રિયા, ૩૪. કામ ક્રિયા, ૩૫. ઘટ ભ્રમણ, ૩૬. સારી પરીક્ષા, ૩૭. અંજન યોગ, ૩૮. ચૂર્ણ યોગ, ૩૯. હસ્ત લાઘવ, ૪૦. વચન ચતુરતા, ૪૧. ભોજન વિગેરે, ૪૨. વ્યાપાર વિધિ, ૪૩. મુખ મંજન, જ. સાલી ખંડન, ૪૫. કથા કહેવી, ૪૬. કુલ ગુંથન, ૪૭. વાંકુ બોલવું, ૪૮. કાય શકિત, ૪૯. વેષ બનાવવો, ' ૫૦. સર્વ ભાષા બોલવી, ૫૧. અભિધાન જ્ઞાન, ૫૨. ઘરેણાં પહેરવાં, ૫૩. રાજાની ભકિત કરવી, ૫૪. ઘરનો આચાર શીખવો, ૫૫. કાવ્ય કરણ, ૫૬. પરને હરાવવો, ૫૭. ધાન્ય રાંધવું, ૫૮. કેશ બાંધવા ગુંથવા, ૫૯. વિણા વગાડવી, ૬૦. વિતંડા વાદ, ૬૧. અંક વિચાર, ૬૨. લોક વ્યવહાર, ૬૩. અંત્યાક્ષરિકા, ૬૪. પ્રશ્ર પ્રહેલિકા પાંસઠ વસ્તુઓ (૧) મૌર્યપુત્ર ગણધર પાંસઠ વર્ષ ગૃહસ્થ પણે રહ્યા હતા. (૨) સૌધર્મા વાંસક નામના વિમાનની એક એક (દરેક) દિશાઓ પાંસઠ પાંસઠ ભૌમ નગરો કહ્યાં છે. છાસઠ વસ્તુઓ (૧) શ્રી શ્રેયાંસનાથને છાસઠ ગણો તથા છાસઠ ગણધરો હતા. કનકકુપા સંરહ ૧૨૭ Page #152 -------------------------------------------------------------------------- ________________ સડસઠ વસ્તુઓ. (૧) પાંચ સંવત્સર રૂપ યુગનું નક્ષત્ર માસે કરીને માપ કરીએ તો સડસઠ નક્ષત્ર માસ થાય છે. અડસઠ વસ્તુઓ (૧) શ્રી વિમલનાથને અડસઠ હજાર સાધુ સંપદા હતી. (૨) ધાતકી ખંડ દ્વીપમાં અડસઠ ચક્રવર્તીના (ચક્રવર્તીને જીતવા યોગ્ય) વિજયો અને અડસઠ તેમની રાજધાનીઓ કહી છે. ઓગણસિત્તેર વસ્તુઓ. (૧) અઢી દ્વીપમાં મેરૂ પર્વત વિના બાકી સર્વ મલીને ઓગણસિત્તેર વર્ષ (ક્ષેત્ર) અને વર્ષધર પર્વતો કહ્યા છે તે આ પ્રમાણે પાંત્રીશ ક્ષેત્રો, ત્રીશ વર્ષધર પર્વતો અને ચાર ઇયુકાર પર્વતો. સીતેર વસ્તુઓ. (૧) શ્રી પાર્શ્વનાથ ભગવાન સીતેર વર્ષ શ્રમણ પર્યાય પાળીને મોક્ષે ગયા હતા. (૨) શ્રી વાસુપૂજ્ય સ્વામી સીતેર ધનુષ ઉંચા હતા. (૩) માહેંદ્ર દેવલોકના ઇન્દ્રને સીતેર હજાર સામાનીક દેવો કહ્યા છે. એકોતેર વસ્તુઓ. (૧) વીર્યપ્રવાદ પૂર્વમાં એકોતેર પ્રાભૂતો કહેલાં છે. (૨) શ્રી અજિતનાથ ભગવાન એકોતેર લાખ પૂર્વ ગૃહસ્થ પણે રહ્યા હતા. (૩) સગર ચક્રવર્તીએ એકોતેર લાખ પૂર્વ રાજય ભોગવીને દીક્ષા લીધી હતી. બોલેર વસ્તુનું વર્ણન પુરૂષની ૭૨ કળાઓ : ૧. લેખન કળા ૪. ગીતગાવાની કળા ૭. ઢોલવગાડવાની કળા ૧૦. મંદગ વગાડવાની કળા ૧૩. અશ્વ પરખવાની કળા ૧૬. મંત્ર વાદની કળા ૧૨૮ ૨. પઠન કળા ૫. નૃત્ય કળા ૮. વીણા વગાડવાની કળા ૧૧. ભેરી વગાડવાની કળા ૧૪. ધાતુ વાદની કળા ૧૭. પ્રાકૃત ૩. ગણિત કળા ૬. તાલમાનની કળા ૯. વાંસળી વગાડવાની કળા ૧૨. હસ્તિ પરખવાની કળા ૧૫. ષ્ટિ વાદની કળા ૧૮. રત્ન લક્ષણ કનકકૃપા સંગ્રહ Page #153 --------------------------------------------------------------------------  Page #154 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. આથઈ દ્વારા શ્રી gવનશેખર સૂરીશ્વરજી કાસમ Page #155 -------------------------------------------------------------------------- ________________ પુ.પૂ. ગણિવર્ય શ્રી મહિમા વિજયજી મ.સા. પ.પૂ. મુનિરાજશ્રી ચશોધર વિજયજીમ.સા. Page #156 --------------------------------------------------------------------------  Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૯. સ્ત્રી લક્ષણ ૨૦. પુરૂષ લક્ષણ ૨૧. છંદ કરણ ૨૨. તર્કવાદ ૨૩. ન્યાય ૨૪. તત્ત્વ વિચાર ૨૫. કાવ્યકરણ ૨૬. જયોતિષ ૨૭. ચારવેદની કળા ૨૮. વૈદ્ય કળા ૨૯. ભાષા જ્ઞાન ૩૦. વશીકરણ ૩૧. અંજન ૩૨. લીપી ૩૩. કૃષિકરણ ૩૪. સ્વપ્ન ૩૫. વ્યાપાર ૩૬. રાજસેવા ૩૭. શુકન જોવા ૩૮. ઈન્દ્રજાળ ૩૯. વાયુસ્તંભન ૪૦. અગ્નિસ્તંભન ૪૧. લેપન કળા ૪૨. મર્દન કળા ૪૩. ઉર્ધ્વજવાની કળા ૪૪. ઘટબંધનની કળા ૪૫. ઘડો ફેરવવો ૪૬. પત્ર છેદવાં ૪૭. મર્મ ભેદન ૪૮. ફળ ખેંચવા ૪૯. વરસાદ વરસાવવાની કળા ૫૦. પાણી વૃષ્ટિ ૫૧. લોકાચાર શીખવાની કળા પર. લોકોની મરજી રાખવાની ૫૩. ફળ ભરવાની કળા ૫૪. ખડધારવાની કળા ૫૫. છુરી બંધન ૫૬. મુદ્રા કરણ ૫૭. લોહઘટન ૫૮. દંત સમારણ ૫૯. કાષ્ટ છેદન ૬૦. ચિત્ર કરણ ૬૧. બાહુયુદ્ધ ૬૨. દષ્ટિ યુદ્ધ ૬૩. દંડ યુદ્ધ ૬૪. ખડ યુદ્ધ ૬૫. વચન યુદ્ધ ૬૬. ગરૂડ મદન ૬૭. સર્પ દમન ૬૮. ભૂપ દમન ૬૯. યોગ ધ્યાન ૭૦. વર્ષ જ્ઞાન ૭૧. નામાવલિ ૭૨. રસાયણ વિધિ. | તોતેર વસ્તુઓ. (૧) વિજય નામના બીજા બળદેવ તોતેર લાખ વર્ષનું સર્વ આયુષ્ય પાળીને મોક્ષે ગયા. ચુમોતેર વસ્તુ (૧) અગ્નિભૂતિ ગણધર ચુમોતેર વર્ષનું કુલ આયુષ્ય પાળીને મોક્ષે ગયા. (૨) એક ચોથી નરક પૃથ્વી સિવાય બાકીની છ નરક પૃથ્વીને વિષે કુલ ચુમોતેર લાખ નકારાવાસ કહ્યા છે. પંચોતેર વસ્તુઓ. (૧) શ્રી સુવિધિનાથ ભગવાનને પંચોતેરસો કેવળી હતાં. (૨) શ્રી શીતલનાથ ભગવાન પંચોતેર હજાર પૂર્વ ગૃહસ્થ પણે રહ્યા હતા. Nહ ૧૨૯ Page #158 -------------------------------------------------------------------------- ________________ (૩) શ્રી શાન્તિનાથ ભગવાન પંચોતેર હજાર વર્ષ ગૃહસ્થ પણે હ્યા હતાં. છોતેર વસ્તુઓ. (૧) વિદ્યુત્સુમારના છોતેર લાખ આવાસો કહ્યા છે. (૨) એજ પ્રમાણે દ્વીપકુમાર, દિકુમાર, ઉદધિકુમાર, વિદ્યુત્સુમારેન્દ્ર, સ્તનિતકુમાર અને અગ્નિકુમાર, એ છ એ યુગલના છોતેર છોતેર લાખ ભવનો કહ્યા છે. સિત્તોતેર વસ્તુઓ. (૧) ભરત ચક્રી સત્તોતેર લાખ પૂર્વ કુમાર અવસ્થામાં રહીને મહારાજાના અભિષેક ને પામ્યા હતા. (૨) અંગવંશના સત્તોતેર રાજાઓએ દીક્ષા લીધી હતી. (૩) એક એક મુહૂર્ત સિત્તોતેર લવ પ્રમાણ કહ્યા છે. (૪) ગર્દતોય અને તુષિત દેવોને સિત્તોતેર હજાર દેવોનો પરિવાર કહ્યો છે. અઠ્ઠોતેર વસ્તુઓ (૧) અકંપિત નામના ગણધર અઠ્ઠોતેર વર્ષનું સર્વ આયુષ્ય પાળીને મોક્ષે ગયા. ઓગણએંશી વસ્તુઓ (૧) જંબુદ્વીપને દરેક ધ્વારનું અબાધાએ કાંઇક અધિક ઓગણ એંશી હજાર યોજનનું કહ્યુ છે. એંશી વસ્તુ (૧) શ્રી શ્રેયાંસ નાથ ભગવાન એંશી ધનુષ ઉંચા હતા. (૨) ત્રિપૃષ્ટ વાસુદેવ એશી લાખ વર્ષ સુધી મહારાજા પણે રહ્યા હતા. (૩) ઈશાનેન્દ્રને એશી હજાર સામાનીક દેવો કહ્યા છે. એકાશી વસ્તુ (૧) શ્રી કુંથુનાથ ભગવાનને એકાશી સો મન: પર્યવ જ્ઞાની હતા. (૨) વિવાહ પ્રજ્ઞપ્તિમાં એકાશી મહાયુગ્મ શત (અધ્યયનો) કહ્યાં છે. બાશી વસ્તુ (૧) મહાવીર સ્વામી ભગવાન બાશી રાત્રિ-દિવસ દેવાનંદાની કુક્ષીમાં રહ્યા હતા. ત્રાશી વસ્તુ (૧) મહાવીર સ્વામી ભગવાન બાશી રાત્રિ-દિવસ વીતી ગયા અને ત્રાશીમો રાત્રિ દિવસ વર્તતો હતો ત્યારે એક ગર્ભથી બીજા ગર્ભમાં લઇ જવાયા. ૧૩૦ કનકકૃપા સંગ્રહ Page #159 -------------------------------------------------------------------------- ________________ (૨) શીતલનાથ ભગવાનને ત્રાશી ગણો અને ગણધરો હતાં. (૩) મંડિત પુત્ર ગણધર ત્રાશી વર્ષનું સર્વાયુપાળીને મોં ગયા. ચોરાશી વસ્તુ. (૧) ઋષભદેવ ભગવાન ચોરાશી લાખ પૂર્વ નું સર્વ આયુષ્ય પાળીને મોક્ષે ગયા. (૨) એજ પ્રમાણે ભરત, બાહુબળી, બ્રાહ્મી અને સુંદરી પણ જાણવું. મંદિ૨ સંબંધી જ આશાળા. મંદિરમાં બળખા આદિ નાખવા. મંદિરમાં જૂગટું રમવું. મંદિરમાં કલહ કરવો. મંદિરમાં ધનુર્વેદનો અભ્યાસ કરવો. મંદિરમાં કોગળા નાખવા. મંદિરમાં પાન સોપારી ખાવા. મંદિરમાં પાન આદિના કુચા નાખવા. મંદિરમાં કોઈને ગાળ દેવી. મંદિરમાં ઝાડે કે પેશાબ જવું. મંદિરમાં નહાવું. મંદિરમાં વાળ ઓળવા. મંદિરમાં નખ કાપવા. મંદિરમાં લોહી માંસ વિગેરે નાખવાં. મંદિરમાં શેકેલાં ધાન્ય નાખવાં. મંદિરમાં ચામડી વિગેરે નાખવું. મંદિરમાં ઓસડ વિગેરે ખાવા. મંદિરમાં ઉલટી કરવી. મંદિરમાં દાતણ કરવું. મંદિરમાં આરામ કરવો, પગ ચંપાવવા. મંદિરમાં પશુઓને બાંધવા. 2 år non f a woo 2 2 2 å å 2 & ૨૦ કનકકૃપા સંગ્રહ ૧૩૧ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૨૧-૨૮ મંદિરમાં દાંત, આંખ, નખ, ગંડસ્થલ, નાક, કાન, માથા વિગેરેનો મેલ નાખવો. ? 9 ૢ જ ૐ ૐ ૐ ૐ શ્રૃ ૩૬ ૩૯ ४० * * * મંદિરમાં મંત્ર ભુત રાજા વિગેરેનો વિચાર કરવો. ૧૩૨ મંદિરમાં વાદ વિવાદ કરવો. મંદિરમાં નામાં લેખાં કરવાં. મંદિરમાં ધન વિગેરેની વહેંચણી કરવી. મંદિરમાં પોતાનો દ્રવ્ય ભંડાર ત્યાં સ્થાપવો. મંદિરમાં પગ ઉપર પગ ચડાવીને બેસવું. મંદિરમાં છાણાં છાપવાં. મંદિરમાં કપડાં સુકવવાં. મંદિરમાં દાળ વગેરે ઉગાવવાં. મંદિરમાં પાપડ વણવા. મંદિરમાં સેવ વણવી, વડી મુકવી વિગેરે કામો કરવાં. મંદિરમાં રાજા વિગેરેના ભયથી મંદિરમાં સંતાવું. મંદિરમાં શોક કરવો. મંદિરમાં વિક્થા કરવી. (રાજ કથા ભક્ત કથા દેશ કથા સ્ત્રી કથા વિગેરે.) મંદિરમાં બાણ તલવાર વિગેરે હથીયાર ઘડવાં કે સર્જવા. મંદિરમાં ગાય, ભેંસ રાખવા. ૪૪ ૪૫ ૪૬ ૪૭ મંદિરમાં નાણું પરખવું. ૪૮ મંદિરમાં નીસ્સીહી કહ્યા વિના મંદિરમાં દાખલ થવું. ૪૯-૫૨ મંદિરમાં છત્ર, ચામર, હથિયાર તથા પગરખાં સાથે પ્રવેશ કરવો. ૫૩ મંદિરમાં મનને ચંચલ રાખવું. ૫૪ મંદિરમાં તેલ વિગેરે શરીરને ચોપડવું. ૫૫ મંદિરમાં જે પુષ્પ ચડાવવાનાં હોય તે જ અંદર ન લાવવાં. ૫૬ મંદિરમાં વસ્તા ભૂષણ બહાર મુકી શોભા રહિત થઈ દાખલ થવું. મંદિરમાં તાપણી કરી તાપવું. મંદિરમાં અન્નાદિ રાંધવા. કનકકૃપા સંગ્રહ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૫૭ પ/ ૬૩ ૬૪ ૬૫ ૬૭ ૬૮ મંદિરમાં ભગવંતને જોતાં જ હાથ જોડવા નહિ તે. મંદિરમાં ઉત્તરાસંગ વિના પૂજા કરવી. મંદિરમાં મસ્તકે મુગુટ ધારણ કરવો. મંદિરમાં મુખ પાઘડી આદિ ઉપર બુકાનું હોય તે છોડી ન નાખવું. મંદિરમાં કુલના હારતોરા માથેથી મુકી દેવા નહિ તે આશાતના છે. મંદિરમાં શરત બકવી. મંદિરમાં ગેડીદડે રમવું. મંદિરમાં પરોણા આદિને જૂદા કરવા. મંદિરમાં ભાંડ ભવૈયાની રમત કરવી. મંદિરમાં કોઈને ટુંકારે બોલાવવો. મંદિરમાં લેવા દેવા અંગે જૈન મંદીરે આવી લાંધણ કરવી. મંદિરમાં રણ સંગ્રામ કરવો. મંદિરમાં માથાના વાળ જૂદા કરવા કે માથું ખણવું. મંદિરમાં પલાંઠી વાળીને બેસવું. મંદિરમાં ચાખડીએ ચડવું. મંદિરમાં પગ પસારીને બેસવું. મંદિરમાં ઈશારા માટે પિપુડી કે સીટી બજાવવી. મંદિરમાં પગનો મેલ કાઢવો. મંદિરમાં કપડાં ઝાટકવાં. મંદિરમાં માંકડ જૂ આદિ વિણીને નાખવા. મંદિરમાં મૈથુન ક્રિયા કરવી. મંદિરમાં જમણ કરવું. મંદિરમાં કર્યા વિક્રય કરવો. મંદિરમાં વૈદું કરવું. મંદિરમાં ખાટલો ખંખેરવો. મંદિરમાં ગુહ્ય ભાગ ઉઘાડવો કે સમારવો. મંદિરમાં મુક્કાબાજી તથા કૂકડા વગેરેનું યુદ્ધ કરાવવું. ૮૩ કનકકુપા સંગ્રહ ૧૩૩ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૮૪ મંદિરમાં ચોમાસામાં પાણી સંઘરી તેનાથી સ્નાન કરવું. - પંચાશી વસ્તુ (૧) રુચક દીપનો મંડલિક પર્વત કુલ પંચાશી હજાર યોજન ઉચો કહ્યો છે. (૨) ધાતકીખંડના બે મેરુ પર્વત કુલ થઈને પંચાશી હજાર યોજન ઉચા કહ્યા છે. છાશી વસ્તુ (૧) સુવિધિનાથને છાશી ગણ છાશી ગણધર હતા. (૨) સુપાર્શ્વનાથને છાશી સો વાદીઓ હતા. સતાશી વસ્તુ (૧) પહેલા અને છેલ્લા કર્મ રહિત બાકીના છ કર્મની ઉત્તર પ્રકૃતિ ઓ સતાશી કહી છે. અઠ્ઠાશી વસ્તુ (૧) એક એક (દરેક) ચંદ્ર-સૂર્યના અઢાશી-અટ્ટાણી મહા ગ્રહો રૂપ પરિવાર કહ્યો છે. (૨) દષ્ટિવાદનાં અઠ્ઠાણી સૂત્રો કહ્યાં છે. ૮૮ વિજ્ઞાન : ૧. તત્ત્વ ૨. ચર્મ ૩. કર્મ ૪. લક્ષ્મી ૫. શંખ ૬. દંત ૭. રસાયન ૮. ગુટિકા ૯. વચન ૧૦. મંત્ર ૧૧. કવિત્વ ૧૨. મદન ૧૩. પથ્ય ૧૪. તંત્ર ૧૫. ઈલિકા ૧૬. લેખ ૧૭. સૂત્ર ૧૮. ચિત્ર ૧૯. કર્મ ૨૦. રંગ ૨૧. શુચિકર્મ ૨૨. શુકન ૨૩. બ્રહ્મકર ૨૪. નૈર્મ ૨૫. ગંધ ૨૬. યુક્તિ ૨૭. શિલ્પ ૨૯, હાસ્ય ૩૦. કાર્ટ ૩૧. આરામ ૩૨. કુંભ ૩૩. લોહ ૩૪. પત્ર ૩૬. નખ ૩૭. દર્શન ૩૮. પ્રાસાદ [૩૯. ધાતુ ૪૦. વિભૂષણ ૪૧. યુધ્ધ ૪૨. અધ્યાત્મ ૪૩. સ્વરોદય ૪૪. વિદ્વેષણ ૪૫. ઉચાટન ૪૬. અગ્નિ ૪૭. ખંભન ૪૮. વશીકરણ ૪૯. મોહ ૫૦. વસ્તુ ૫૧. વિજ્ઞાન પર. સ્વયંભૂ ૨૮. કાવ્ય ૩૫. વશ્ય ૧૩૪ કનકકુપા સંગ્રહ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૫૩. હસ્તિ શિક્ષા ૫૭. કામ ૬૧. કૃષિ ૬૫. કાળમાન ૬૯. બંધ ૭૩. કેશ ૭૭. સૌભાગ્ય ૮૧. આયુ ૮૫. વ્યાપાર ૫૪. અશ્વ શિક્ષા ૫૮. ચક્ર ૬૨. પશુપાલણ ૬૬. આસન ૭૦. નિયુધ્ધક ૭૪. પુષ્પ ૭૮. પ્રયોગ ૮૨. જ્ઞાન ૮૬. ધારણા ૫૫. પક્ષી ૫૯. વાણીજ્ય ૬૩. તેય ૬૭. વિધિ ૭૧. આખેટક ૭૫. ઈન્દ્રજાળ ૭૯. શૌચ ૮૩. હેય ૮૭. ઉપાદેય નેવાશી વસ્તુ (૧) ત્રીજા આરાને છેડે નેવાશી પખવાડીયા બાકી હતા ત્યારે ઋષભદેવ ભગવાન નિર્વાણ પામ્યા. (૨) ચોથા આરાના નેવાશી પખવાડીયા બાકી હતા ત્યારે મહાવીર સ્વામી મોક્ષે ગયા. નેવું વસ્તુ (૧) શ્રી શીતલનાથ ભગવાન નેવું ધનુષ ઉંચા હતા. (૨) શ્રી અજિતનાથ અરિહંતને નેવું ગણ અને નેવુ ગણધરો હતા. એકાણું વસ્તુ (૧) કાલોદધિ સમુદ્રની પરિધિ કાંઇક અધિક એકાંણુ લાખ યોજન પ્રમાણ કહી છે. (૨) કુંથુનાથ પ્રભુને એકાણુસો અવધિ જ્ઞાની સંપદા હતી. બાણું વસ્તુ (૧) ઇંદ્રભુતિ ગણધર બાણું વર્ષનુ સર્વાયુપાળી ને મોક્ષે ગયા. (૨) બાણું પ્રતિમાઓ કહી છે. ૫૬. સ્ત્રી ૬૦. વાજીકરણ ૬૪. લક્ષણ ૬૮. શાસ ૭૨. કુતુહલ ૭૬. વિનોદ ૮૦. પ્રીતિ ૮૪. ચાટુ ૮૮. કથા ત્રાણું વસ્તુ (૧) ચંદ્રપ્રભ સ્વામીને ત્રાણું ગણ તથા ત્રાણું ગણધરો હતા. (૨) શાંતિનાથ ને ત્રાણું સો ચૌદ પૂર્વી હતા. કનકકૃપા સંગ્રહ ૧૩૫ Page #164 -------------------------------------------------------------------------- ________________ ચોરાણું વસ્તુ (૧) અજિતનાથને ચોરાણું સો અવિધ જ્ઞાની હતા. પંચાણુ વસ્તુ (૧) કુંથુનાથ ભગવાન પંચાણું હજાર વર્ષનુ કુલ આયુષ્ય પાળીને મોક્ષે ગયા. (૨) સુપાર્શ્વનાથને પંચાણુ ગણો તથા પંચાણુ ગણધરો હતા. છનું વસ્તુ (૧) દરેક ચક્રવર્તીને છન્નુ કરોડ ગામ હોય છે. (૨) વાયુકુમાર દેવના છઠ્ઠું લાખ ભવના વાસ કહ્યા છે. સત્તાણું વસ્તુ. (૧) આઠે કર્મ પ્રકૃતિની સત્તાણું ઉત્તર પ્રકૃતિ કહી છે. (૨) હરિષેણ ચક્રવર્તી કંઇક ઓછા સત્તાણું સો વર્ષ સુધી ગૃહવાસમાં રહીને પછી દીક્ષા લીધી હતી. અઠ્ઠાણું વસ્તુ (૧) રેતિ નક્ષત્રથી આરંભીને જયેષ્ઠા નક્ષત્ર સૂધીના ઓગણીશ નક્ષત્રોની મળીને અઠ્ઠાણું તારાઓ તારાના પ્રમાણ વડે કહ્યા છે. નવાણું વસ્તુ (૧) મેરૂ પર્વત (સંભૂતલાથી) નવાણું હજાર યોજન ઉચો કહ્યો છે. સૌ વસ્તુનું વર્ણન ૐ ૠષભદેવના ૧૦૦ પુત્રના નામ. ૩. શંખ ૪. વિશ્વકર્મા ૭. અમલ ૮. ચિત્રાંગ ૧૧. પુરૂષોત્તમ ૧૨. સાગર ૧૫. રથવર ૧૬. કામદેવ ૧૯. નંદ ૨૦. સૂર ૨૩. અંગ ૨૪. વંગ ૨૭. કલિંગ ૩૧. દશાર્ણ ૧. ભરત ૫. વિમળ ૯. ખ્યાતકીર્તિ ૧૩. યશોધર ૧૭. ધ્રુવ ૨૧. સુનંદ ૨૫. કોશલ ૨૯. વિદેહ ૧૩૬ ૨. બાહુબલિ ૬. સુલક્ષણ ૧૦. વરદત્ત ૧૪. અમર ૧૮. વત્સ ૨૨. કુરુ ૨૬. વીર ૩૦. સંગમ ૨૮. માગધ ૩૨. ગંભીર કનકકૃપા સંગ્રહ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૩૩. વસુવર્મા ૩૭. વૃધ્ધિકર ૪૧. યશસ્કર ૪૫. વિક્રાન્ત ૪૯. સુસેણ ૫૩. શ્રીધર ૫૭. અજયમાન ૬૧. આનંદ ૬૫. હરિષેણ ૬૯. પ્રભાકર ૭૩. દીર્ધબાહુ ૭૭. વરાહ ૮૧. શૈલવિહાર ૮૫. નાગદત્ત ૮૯. સુભમતિ ૯૩. સુજાતિ ૯૭. ચિત્તહર ૧. અડાણારાગ ૪. આશાવરી ૭. કામોદરાગ ૧૦. કેદારરાગ ૧૩. ગુર્જરી તોડી ૧૬. ચંદ્રકૌસરાગ ૧૯. જેજૈવન્તીરાગ ૩૪. સુવર્મા ૩૮. વિવિધકર ૪૨. કીર્તિકર ૪૬. નરોત્તમ ૫૦. ભાનુ ૫૪. દુર્ધર ૫૮. સુધર્મા ૬૨. નંદ ૬૬. જય ૭૦. અરિદમન ૭૪. મેઘ ૭૮. વસુ ૮૨. અરિંજય ૮૬. કાશ્યપ ૯૦. સુમતિ ૯૪. સંજય ૯૮. સુરવર - ૩૫. રાષ્ટ્ર ૩૯. સુયશા ૪૩. સૂરણ ૪૭. ચંદ્રસેન ૫૧. સુકાન્ત ૫૫. સુસુમાર ૫૯. ધર્મસેન ૬૩. અપરાજિત ૬૭. વિજય ૭૧. માન ૭૫. સુઘોષ ૭૯. સુસેન ૮૩. કુંજરબળ ૮૭. બળ ૯૧. પદ્મનાભ ૯૫. સુનાભ ૯૯. દૃઢરથ ૧૦૦ ાથના નામ ૨. અલ્હેયાબિલાવલ ૫. આનંદભૈરવ ૮. કાફીરાગ ૧૧. ખમાજરાગ ૧૪. ગૌડમલ્હાર ૧૭. ચંપાકલીરાગ ૨૦. જોગીયારાગ ૨૨. જંગલોરાગ ૨૩. ઝીંઝોટીરાગ ૨૫. ઝીલફ(આશાવરીથાટ) ૨૬. તિલક કામોદ ૨૯. દરબારીકન્હારાગ ૨૮. તોડીરાગ કનકકૃપા સંગ્રહ ૩૬. સુરાષ્ટ્ર ૪૦. યશકીર્તિ ૪૪. બ્રહ્મસેન ૪૮. મહાસેન ૫૨. પુષ્પદ્યુત ૫૬. દુર્જય ૬૦. આનંદન ૬૪. વિશ્વસેન-૬૪ ૬૮. વિજયંત ૭૨. મહાબાહુ ૭૬. વિશ્વ ૮૦. કપિલ ૮૪. જયદેવ ૮૮. ધીર ૯૨. સિંહ ૯૬. નરદેવ ૧૦૦. પ્રભંજન. ૩. અહીર-ભૈરવ ૬. આનંદભૈરવી ૯. કાલીંગડારાગ ૧૨. ખમ્બાવતી ૧૫. ગૌડસારંગરાગ ૧૮. છાયાનટરાગ ૨૧. જૈનપુરરાગ ૨૪. ઝીલફ(ભૈરવથાટ) ૨૭. તિલંગ રાગ ૩૦. દૂર્ગા(બિલાવલથાટ) ૧૩૭ Page #166 -------------------------------------------------------------------------- ________________ નાનીરાગ ૩૧. દેવગંધારરાગ ૩૨. દેશકાર રાગ ૩૩. દેશ-રાગ ૩૪. દેશી-રાગ ૩૫. ધાની રાગ ૩૬. નટરાગ ૩૭. નટમલ્હારરાગ ૩૮. નાયકીકન્યાગ ૩૯. પટબિહાગરાગ ૪૦. પહાડીરાગ ૪૧. મંજરી(કાફી થાટ) ૪૨. પીલૂ-રાગ ૪૩. પૂર્વી-રાગ ૪૪. પૂરિયા-રાગ ૪૫. પૂર્યા ધનાશ્રી ૪૬. ધનાશ્રી ૪૭. પંચમરાગ ૪૮. પટદીપકી ૪૯. ભૈરવરાગ, ૫૦. ભૈરવી રાગ ૫૧. મધુવંતીરાગ પર. મારનારાગ ૫૩. મારુ-બિહાગ ૫૪. માંડ-રાગ ૫૫. માલકૌસ છે. ૫૬. માલગુંજી ૫૭. મિયાંકીસારંગ ૫૮. મેહમારે ૫૯. મેઘમહાર ૬૦. મિયાંકીમહાર ૬૧. યમન ૬૨. રાજેશ્વરી ૬૩. નાગેશ્વરી ૬૪. રામકલી ૬૫. લલિત ૬૬. શ્યામકલ્યાણ ૬૭. શ્યામકેદારશુધ્ધકલ્યાણ ૬૮. શુધ્ધસારંગ ૬૯. શંકરા ૭૦. શ્રીરાગ ૭૧. શ્રી કલ્યાણ ૭૨. સાજગિરી ૭૩. સાજન ૭૪. સાવનીકલ્યાણ ૭૫. સામકાહિંડોળ ૭૬. સિંધુભૈરવી ૭૭. સિંદૂરા ૭૮. સૂરમલ્હાર ૭૯. સોરઠ ૮૦. સોહની ૮૧. હમીર ૮૨. હિંડોળ ૮૩. હેમકલ્યાણ ૮૪. હંસકંકણી ૮૫. હંસધ્વની ૮૬. હંસ ૮૭. મંજરી ૮૮. ભૂપાલી ૮૯. દૂર્ગા ૯૦. યમનકલ્યાણ ૯૧. ભીમપ્લાસી ૯૨. સારંગ ૯૩. બિલાવર ૯૪. બાગેશ્રી ૯૫. બિહાગ ૯૬. પટદીપકીરાગીણી ૯૭. બહાર ૯૮. ખંભાવતિ ૯૯, બસંત ૧૦૦. મીરામહાર. ૧૦૦ શિલ્પના પ્રકાર કહ્યા છે વખત કાર્તિક શેઠ શ્રાવકની પાંચમી પ્રતિમા વહન કરી હતી. ૧૦૦ ધૃતરાષ્ટ્ર રાજાને પુત્રો હતા પ્રસેન જિત રાજાને પુત્રો હતા ભલે જાય પણ સૌનું પાલન કરનાર ન જશો. કનકકૃપા સંગ્રહ ૧૦૦ ૧૦ ૧૦ ૧૩૮ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૧૦૦ ૧૦ ૧૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ મૂર્ખ કરતાં એક ડાહ્યો સારો. કંચન ગિરિ કહ્યા છે. યોજન ઊંચાં સર્વે કંચન ગિરિઓ કહ્યા છે. તારાઓ શતભિષક નક્ષત્રના કહ્યા છે. વર્ષનું પાર્શ્વનાથ ભગવાનનું આયુષ્ય હતું. વર્ષનું સુધર્મા સ્વામીનું આયુષ્ય હતું. યોજન ઊંચા સર્વેક્ષુલ્લ હિમવંત અને શિખરી વર્ષધર પર્વતો કહ્યા છે. યોજના મેરુપર્વત અધોલોકમાં આવેલો છે. હજાર યોજનનો જંબુદ્વીપ છે. હજાર યોજનનો મેરુપર્વત છે. હજાર યોજનનો અપ્રતિષ્ઠાન નામનો નરકાવાસ છે. હજાર યોજનનું પાલક વિમાન છે. હજાર યોજનાનું સર્વાર્થ સિધ્ધ વિમાન છે. હજાર યોજનાનું દેવતા વૈકિય શરીર કરી શકે છે. હજાર યોજનથી કંઈક અધિક મનુષ્ય વૈક્રિય શરીર કરી શકે છે. પુત્રો ઋષભદેવ ભગવાનને હતા. હજાર સાધુઓ બીજા ભગવાનને હતા. હજાર સાધુઓ દશમાં ભગવાનને હતા. વિમાનોની સંખ્યા સાતમી આઠમી નવમી રૈવેયકમાં છે. ૧૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦ 8 8 8 8 8 ૧૦૦ - ૧૦૦ વસ્તુ વર્ગન સમાપ્ત - V | પ્રથમ વિભાગ સમાપ્ત - પ્રથમ વિભાગ (મોટાભાગે) સમવાયાંગ સૂત્ર (ચોથા અંગ) ના આધારે મુની હરિપ્રભ વિજય મ. બનાવેલ છે. કનકકુપા સંગ્રહ ૧૩૯ Page #168 -------------------------------------------------------------------------- ________________ 88 કૃપા શાસ્ત્ર સંગ્રહ વિભાગ - ૨ આયફ્રાસ (તિર્યંચ અને મનુષ્ય) જીવ આયુષ્ય (ઉત્કૃષ્ટ) ૧. પૃથ્વીકાય ૨૨ હજાર વર્ષ ૨. અકાય ૭ હજાર વર્ષ ૩. તેઉકાય ૩ અહોરાત્રિ ૪. વાઉકાય ૩ હજાર વર્ષ ૫. પ્રત્યેક વનસ્પતિકાય ૧૦ હજાર વર્ષ ૬. સાધારણ વનસ્પતિકાય સૂક્ષ્મ પૃથ્વીકાય આદિ અન્તર્મુહૂર્ત ૭. બેઈન્દ્રિય ૧૨ વર્ષ ૮. તે ઈન્દ્રિય ૪૯ દિવસ ૯. ચઉરિન્દ્રિય ૬ મહીના ૧૦. ગર્ભજ જલચર પૂર્વકોડ વર્ષ ૧૧. ગર્ભજ ઉરપરિસર્પ પૂર્વકોડ વર્ષ ૧૨. ગર્ભજ ભુજપરિસર્પ પૂર્વકોડ વર્ષ ૧૩. ગર્ભજ ચતુષ્પદ ૩ પલ્યોપમ ૧૪. ગર્ભજ ખેચર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ૧૫. સંમૂર્છાિમ જલચર પૂર્વકોડ વર્ષ ૧૬. સંમૂર્છાિમ ઉરપરિસર્પ પ૩ હજાર વર્ષ ૧૭. સંમૂર્છાિમ ભુજપરિસર્પ ૪૨ હજાર વર્ષ ૧૮. સંમૂર્છાિમ ચતુષ્પદ ૮૪ હજાર વર્ષ ૧૯. સંમૂર્છાિમ ખેચર ૭૨ હજાર વર્ષ ૨૦. ગર્ભજ મનુષ્ય ૩પલ્યોપમ ૨૧. સંમૂર્છાિમ મનુષ્ય અન્તર્મુહૂર્ત જઘન્યથી તિર્યંચ અને મનુષ્યનું આયુષ્ય અન્તર્મુહૂર્ત સમજવું. ૧૪૦ કનકકૃપા સંગ્રહ Page #169 -------------------------------------------------------------------------- ________________ દાનનાં પાંચ ભૂષણો : ૧. પાત્રને દેખી દાતારની આંખમાં હર્ષના આંસુ આવે તે. ૨. પાત્રને દેખી દાતારની રોમરાજી વિકસ્વર થાય. ૩. પાત્રને દેખી બહુમાનની લાગણી ઉત્પન્ન થાય. ૪. પાત્રને દેખી તેમની અનુમોદના કરે. ૫. પાત્રને દેખી મીઠા વચનોથી બોલાવે. દાનનાં પાંચ દૂષણો : ૧. દાન આપવામાં જરાપણ આદર જણાય નહિ. ૨. દાન આપતાં વિલંબ કરે. ૩. દાન આપતાં કડવાં વચન બોલે. ૪. દાન આપતાં મોઢું ચડાવે. ૫. દાન આપીને પાછળથી પશ્ચાત્તાપ કરે. સાત ભયોનાં નામ : ૧. આલોકભય ૪. અકસ્માતભય ૭. અપર્યશભય. ૨. પરલોકભય ૫. આજીવિકાભય ૫. ૩. આદાનભય ૬. મરણભય પાંચ પ્રકારની ક્રિયાનાં નામ : ૧. વિષક્રિયા ૨. ગરલક્રિયા 3. અનનુષ્ઠાનક્રિયા : ઉપયોગ વિના જે ક્રિયા કરવામાં આવે તે. ૪. તદ્ધંતુક્રિયા અમૃતક્રિયા : આભવના સુખ માટે જે ક્રિયા કરવામાં આવે તે. : પરભવના સુખ માટે જે ક્રિયા કરવામાં આવે તે. : સમજણસહિત, પરંતુ વીર્યના ઉલ્લાસ વિના જે ક્રિયા કરવામાં આવે તે. : સમજસહિત અને વીર્યના ઉલ્લાસસહિત જે ક્રિયા કરવામાં આવે તે. એક રાજનું પ્રમાણ : ૩,૮૧,૧૨,૯૭૭ મણનો એક ભાર થાય. એવા એક હજાર ભારનો લોઢાનો કનકકૃપા સંગ્રહ ૧૪૧ Page #170 -------------------------------------------------------------------------- ________________ ગોળો હોય, તેને સુધર્મા દેવલોકથી કોઈ દેવ પૃથ્વી ઉપર નીચે પડતો મૂકે, તેમાં તે ગોળાને આવતાં છ માસ, છ દિવસ, છ પહોર, છ ઘડી અને છ પળ એટલો કાળ લાગે, અને તે ગોળો ઘનઘાત-તનવાતથી હણાતો નીચે આવતાં સોપારી જેટલો થઈ જાય અને નીચે પડે. એટલા ક્ષેત્ર પ્રમાણને એક રાજ કહેવાય છે. કયા જીવનું કેટલું ઝેર હોય ? વીંછીમાં સો યોજનનું, દેડકામાં ૩૨ યોજનનું, સર્પમાં લાખ યોજનનું, મનુષ્યમાં અઢીદ્વીપનું ઝેર હોય. એટલે જે જગ્યાએ ડંખ દીધો હોય ત્યાંથી ઉપર કહ્યા પ્રમાણે ઉંચું ઝેર ચડે. સમજવા લાયક : સૂર્ય ને ચન્દ્ર બે વટેમાર્ગુ કહેવાય. દશ પ્રકારના કલ્પવૃક્ષો : યૌવન ને ધન બે પરોણા કહેવાય. દશ પ્રકારના કલ્પવૃક્ષો યુગલીકોને વસ્તુઓ આપે છે તે નીચે પ્રમાણે પીવા યોગ્ય પદાર્થ આપે. મઘાંગ. ભાજન-પાત્ર આપે. વાજિંત્ર આપે. સૂર્ય સરખો પ્રકાશ આપે. દીપક સરખો પ્રકાશ આપે. ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. અનસ. ૧૦. ચિત્રાંગ ૨. 3. ૧૪૨ ભુંગાંગ તૂર્ણાંગ. જયોતિ શિખાંગ. દીપ શીખાંગ. ચાર પ્રકારના મેઘ : ૧. ચિત્રરસ. મહ્યંગ ગેહાકાર. આહાર ભોજન આપે. આભૂષણો આપે. ઘર આપે. દિવ્ય વસ્ત્રો આપે. ચિત્ર રચના પુષ્કરાવર્ત.- એક વખત વરસવાથી દશ હજાર વર્ષ સુધી ભૂમિ સ્નિગ્ધ રહે,તે પહેલા આરામાં હોય. પ્રદ્યુમ્ન.- એક જ વાર વરસવાથી એક હજાર વર્ષ સુધી ભૂમિ સ્નિગ્ધ રહે.તે બીજા આરામાં હોય. જીમૂત.- એક જ વાર વરસવાથી દશ વરસ સુધી ભૂમિ સ્નિગ્ધ રહે. તે ત્રીજા કનકકૃપા સંગ્રહ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૪. ચોથા આરામાં હોય. નિમ્હ.- ઘણીવાર વરસે તો ફળ ઓછું આપે તે પાંચમા આરામાં. આ ક્રમ અવસર્પિણી કાળનો છે. લાખ યોજનની ચાર વસ્તુ ૧. સાતમી નરકનો અપ્રતિષ્ઠાન નામનો નરકાવાસો. ૨. સવાર્થસિદ્ધ નામનું વિમાન. ૩. જંબુદ્દીપ. ૪. મેરુ પર્વત. ૪૫ લાખ યોજનની ચાર વસ્તુ ૧. રત્નપ્રભા નારકીનો સીમંત નામનો નરકાવાસ. ૨. મનુષ્ય ક્ષેત્ર. ૩. સૌધર્મ દેવલોકમાં ઉર્દુ નામનું વિમાન. ૪. સિદ્ધ શિલા. જીવવિચાર સાર-સંગ્રહ જીવના ૫૬૩ ભેદો એકેન્દ્રિયના ૨૨ ભેદો પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય અને સાધારણ વનસ્પતિકાય તેના સૂક્ષ્મ અને બાદર ગણતાં ૧૧ ભેદ થાય તે ૧૧ ભેદ પર્યાપ્તા અને ૧૧ ભેદ અપર્યાપ્ત ગણતાં ૧૧X૨=૨૨ ભેદ થાય. તેની છૂટક અનુક્રમવાર ગણત્રી નીચે પ્રમાણે થાય. ૧. પૃથ્વીકાય સૂક્ષ્મ પર્યાપ્ત ૨. પૃથ્વીકાય સૂક્ષ્મ અપર્યાપ્ત ૩. પૃથ્વીકાય બાદર પર્યાપ્ત ૪. પૃથ્વીકાય બાદર અપર્યાપ્ત ૫. અકાય સુક્ષ્મ પર્યાપ્ત ૬. અપ્લાય સૂક્ષ્મ અપર્યાપ્ત ૭. અપ્કાય બાદર પર્યાપ્ત કનકકૃપા સંગ્રહ ૧૪૩ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૮. અપ્કાય બાદર અપર્યાપ્ત ૯. તેજસ્કાય સૂક્ષ્મ પર્યાપ્ત ૧૦. તેજસ્કાય સૂક્ષ્મ અપર્યાપ્ત ૧૧. તેજસ્કાય બાદર પર્યાપ્ત ૧૨. તેજસ્કાય બાદર અપર્યાપ્ત ૧૩. વાયુકાય સૂક્ષ્મ પર્યાપ્ત ૧૪. વાયુકાય સૂક્ષ્મ અપર્યાપ્ત ૧૫. વાયુકાય બાદર પર્યાપ્ત ૧૬. વાયુકાય બાદર અપર્યાપ્ત ૧૭. સાધારણ વનસ્પતિકાય સૂક્ષ્મ પર્યાપ્ત ૧૮. સાધારણ વનસ્પતિકાય સૂક્ષ્મ અપર્યાપ્ત ૧૯. સાધારણ વનસ્પતિકાય બાદર પર્યાપ્ત ૨૦. સાધારણ વનસ્પતિકાય બાદર અપર્યાપ્ત ૨૧. પ્રત્યેક વનસ્પતિકાય બાદર પર્યાપ્ત ૨૨. પ્રત્યેક વનસ્પતિકાય બાદર અપર્યાપ્ત વિકલેન્દ્રિયના ૬ ભેદો : બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિંદ્રિયના પર્યાપ્તા અને અપર્યાપ્તા ગણતાં ૬ ભેદ થાય. પંચેન્દ્રિય તિર્યંચના ૨૦ ભેદો : ૧ જલચર, ૨ થી ૪ સ્થલચરના ત્રણ (૧) ચતુષ્પદ (૨) ઉરપરિસર્પ (૩) ભુજપરિસર્પ અને ૫ ખેચર એ પાંચ ગર્ભજ અને સંમૂર્છિમ એમ બે બે ભેદ હોય તેથી ૫ X ૨ = ૧૦ ભેદ થાય. તે ૧૦ પર્યાપ્તા અને ૧૦ અપર્યાપ્તા ગણતાં ૧૦ X ૨ = ૨૦ ભેદ થાય. મનુષ્યના ૩૦૩ ભેદ : ૫ ભરત, ૫ ઐરવત અને ૫ મહાવિદેહ એ ૧૫ કર્મભૂમિ, ૫ હિમવંત, ૫ હિરણ્યવંત, ૫ હરિવર્ષ, ૫ રમ્યક્, ૫ દેવકુરુ અને ઉત્તરકુરુ એ ૩૦ અકર્મભૂમિ, તથા ૫૬ અંતર્હિપ મળી કુલે ૧૫+૩૦+૫૬-૧૦૧ ક્ષેત્ર. તે ગર્ભજ પર્યાપ્ત અને ગર્ભજ અપર્યાપ્ત મળી ૨૦૨ કનકકૃપા સંગ્રહ ૧૪૪ Page #173 -------------------------------------------------------------------------- ________________ થાય અને ૧૦૧ સંમૂર્છિમ (ગર્ભજ મનુષ્યના મળ-મૂત્રાદિ ૧૪ અશુચિ સ્થાનમાં ઉત્પન્ન થનારા) મનુષ્યના ભેદ મળી ૩૦૩ ભેદો મનુષ્યના થાય. નારકીના ૧૪ ભેદો ઘમ્મા, વંશા, શેલા, અંજના, રિટા, મઘા, માઘવતી એ સાત નારકના પર્યાપ્ત અને અપર્યાપ્તા મળી ૧૪ ભેદ થાય. અહીં અપર્યાપ્તા તે ઉત્પત્તિ સમયની અપેક્ષાએ=કરણ અપર્યાપ્તની અપેક્ષાએ સમજવા, લબ્ધિની અપેક્ષાએ તો દરેક નારકી લબ્ધિપર્યાપ્ત હોય છે. દેવતાના ૧૯૮ ભેદો ૧૦ ભવનપતિ, ૧૫ પરમાધામિ, ૮ વ્યંતર, ૮ વાણવ્યંતર, ૧૦ તિર્યક્ભક, પ ચર જયોતિષ, ૫ સ્થિર જયોતિષ, ૩ કિલ્હીષિક, ૯ લોકાંતિક, ૧૨ વૈમાનિક, ૯ ત્રૈવેયક અને ૫ અનુત્તર મળી ૯૯ ભેદ થાય તે ૯૯ ને પર્યાપ્ત અને અપર્યાપ્ત સાથે ગુણતાં ૯૯ X૨=૧૯૮ ભેદ થાય અહીં પણ અપર્યાપ્ત એ કરણ અપર્યાપ્તની અપેક્ષાએ સમજવા. લબ્ધિથી દરેક દેવો લબ્ધિપર્યાપ્ત હોય છે. એ પ્રમાણે તિર્યંચના (૨૨+૬+૨૦=૪૮)૪૮, મનુષ્યના ૩૦૩, નારકીના ૧૪, અને દેવતાના ૧૯૮ મળી ૫૬૩ ભેદ થાય. ઇરિયાવહિયંના ૧૮૨૪૧૨૦ ભાંગા ઉપરના ૫૬૩ જીવભેદને ઈરિયાવહિયંના ‘‘અભિહયાથી જીવિયાઓવવરોવિયા'' સુધીના ૧૦ પદો સાથે ગુણતા ૫૬૩૦ થાય. તેને રાગ અને દ્વેષ સાથે ગુણતાં ૧૧૨૬૦ થાય. તેને મન-વચન-કાયાએ ગુણતાં ૩૩૭૮૦ થાય. તેને કરવું-કરાવવું-અનુમોદવું સાથે ગુણતા ૧૦૧૩૪૦ થાય. તેના અતીત, અનાગત અને વર્તમાનકાળ સાથે ગુણતાં ૩૦૪૦૨૦ થાય. તેન અરિહંત, સિધ્ધ, સાધુ, દેવ, ગુરૂ અને આત્મા એ છની સાક્ષીએ ગુણતાં ૧૮૨૪૧૨૦ ઈરિયાવહિયંના મિચ્છામિ દુક્કડં ભાંગા થાય. ૮૪ લાખ જીવયોનિમાં ઈન્દ્રિયોની ન્યૂનાયિકતા ૮૪ લાખ જીવયોનિમાં સંખ્યા નીચે પ્રમાણે ૨. અપ્લાય ૭ લાખ ૪. વાયુકાય ૭ લાખ ૬. સાધારણ વનસ્પતિકાય ૧૪ લાખ ૧. પૃથ્વીકાય ૭ લાખ ૩. તેઉકાય ૭ લાખ ૫. પ્રત્યેક વનસ્પતિકાય ૧૦ લાખ કનકકૃપા સંગ્રહ કા Page #174 -------------------------------------------------------------------------- ________________ o o o o o o o o ૭. બેઇન્દ્રિય ૨ લાખ ૮. તેઈદ્રિય ૨ લાખ ૯. ચૌરિંદ્રિય ૨ લાખ ૧૦. દેવતા ૪ લાખ ૧૨. નારકી ૪ લાખ -- ૧૨. તિર્યંચ પંચેન્દ્રિય ૪ લાખ ૧૩. મનુષ્ય ૧૪ લાખ એ પ્રમાણે કુલ ૮૪ લાખ જીવયોનિ થાય તેમાં ઈન્દ્રિયોની ન્યૂનાધિકતા નીચે પ્રમાણે જીવભેદ મંગા રસનેન્દ્રિય ઘાણ ચક્ષુ શ્રોત વાળા નાક આંખ કાન બોલતા વાળા વાળા વાળા પૃથ્વીકાય ૭ લાખ મુંગા ૦ ૦ ૦ ૦ અપૂકાય ૭ લાખ મુંગા ૦ ૦ ૦ ૦ તેઉકાય ૭ લાખ મુંગા ૦ ૦ ૦ ૦ વાયુકાય ૭ લાખ મુંગા ૦ ૦ ૦ ૦ પ્રત્યેક વનસ્પતિકાય ૧૦ લાખ મુંગા સાધારણ વનસ્પતિકાય ૧૪ લાખ મુંગા બેઇન્દ્રિય ૨ લાખ ૦ બોલતા ૦ ૦ ૦ તે ઇન્દ્રિય ર લાખ ૦ બોલતા ઘાણ ૦ ૦ ચૌરિંદ્રિય ૨ લાખ ૦ બોલતા ઘાણ ચક્ષુ ૦ તિર્યચપંચેન્દ્રિય ૪ લાખ ૦ બોલતા ઘાણ ચક્ષુ શ્રોત્ર દેવતા ૪ લાખ ૦ બોલતા ઘાણ ચક્ષુ શ્રોત્ર નારકી ૪ લાખ ૦ બોલતા ઘાણ ચક્ષુ શ્રોત્ર મનુષ્ય ૧૪ લાખ ૦ બોલતા ઘાણ ચક્ષુ શ્રોત્ર સર્વ સંખ્યા ૫૨ લાખ ૩૨ લાખ ૩૦લાખ ૨૮ લાખ૨૬ લાખ લક્ષ ચોરાશી યોનિમેં, મુંગા બાવન લાખ બત્રીસ કહીયે બોલતાં, ચોપનને નહિ નાક .......... (૧) ચોપનને નહિં નાક, ત્રીસ લાખ નાક વખાણું, છપ્પન આંખે હીણ, અઠયાવીશ દેખતાં જાણું.......... (૨) છવ્વીસ કાને સાંભળે, અઠાવન કાને હણ, કવિ સુરગંગ વિનંતિ કરે, લક્ષ ચોરાશી યોનિ એમ.... (૩) o o o o o o o o o ઝૂ o o o o o ૧૪૬ કનકકૃપા સંરહ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૮૪ લાખ યોઝિી . ઈન્દ્રિયી, પ્રાણી, પર્યાદ્ધિઓ ૮૪ લાખ યોનિઓની ઈન્દ્રિયો ૨ કોડ પૃથ્વીકાય, ૭ લાખ પ્રત્યેક વનસ્પતિકાય ૧૪ લાખ, ઈન્દ્રિય (૨ લાખxર=) ૪ લાખ, તેઇન્દ્રિય (૨ લાખ૩=) ૬ લાખ, ચૌરિંદ્રિય (૨ લાખX૪=) ૮ લાખ, દેવતા (૪ લાખXપs) ૨૦ લાખ, નારકી (૪૪પs) ૨૦ લાખ તિર્યંચ પંચેદ્રિય (૪ લાખXપત્ર) ૨૦ લાખ, મનુષ્ય (૧૪ લાખપત્ર) ૭૦ લાખ, એ પ્રમાણે સર્વ મળી ૨ કોડ ઇન્દ્રિયો થાય છે. ૮૪ લાખ જીવયોનિના પ્રાણો પાંચ કરોડ અને ૧૦ લાખ પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયની ૫૨ લાખ યોનિને ૪-૪ પ્રાણ હોવાથી ચાર ગુણા કરતાં ૨ કોડ અને ૮ લાખ થાય. બેઈદ્રિયના બાર લાખ, તેઈન્દ્રિયના ચૌદ લાખ, અને ચઉરિંદ્રિયના સોળ લાખ એમ ત્રણ વિકલૈંદ્રિયના બેતાલીશ લાખ થયા. દેવતાના ચાલીશ લાખ, નારકીના ચાલીશ લાખ, તિર્યંચ પંચેદ્રિયના ચાલીશ લાખ અને મનુષ્યના એક કોડ ને ચાલીશ લાખ થાય. એમ સર્વ મળીને પાંચ કોડ અને દશ લાખ પ્રાણ થાય. ૮૪ લાખ યોનિની પર્યાપ્તિ ૩ ક્રોડ અને ૪ લાખ એકેન્દ્રિયની પર લાખ યોનિઓને ચાર-ચાર પર્યાપ્તિ હોવાથી ચારે ગુણતા બે કોડ અને આઠ લાખ પર્યાપ્તિ થાય. તેવી રીતે બેઈદ્રિયને પાંચ પર્યાપ્તિ હોવાથી દશ લાખ, તેઈદ્રિયને પાંચ પર્યાપિત હોવાથી દશ લાખ, ચૌરિંદ્રિયને પાંચ પર્યાપ્તિ હોવાથી દશ લાખ, દેવતાને છ પર્યાપ્તિ હોવાથી ચોવીશ લાખ, નારકીને છ પર્યાપ્તિ હોવાથી ચોવીસ લાખ, તિર્યંચ પંચેદ્રિયને છ પર્યાપ્તિ હોવાથી ચોવીશ લાખ, મનુષ્યને છ પર્યાપ્તિ હોવાથી ચોરાશી લાખ પર્યાપ્તિ થાય. એમ સર્વ મળીને ૮૪ લાખ યોનિની કુલ પર્યાપ્તિ ત્રણ કોડ અને ૯૪લાખ થાય. ૮૪ લાખ જીવયોનિની ઈન્દ્રિય-પ્રાણ અને પર્યાપ્તિનું યંત્ર જીવયોનિ ઈન્દ્રિયો પ્રાણો પર્યાપ્તિઓ ૭ લાખ પૃથ્વીકાય ૭0000 ૨૮0000 ૨૮0000 ૭ લાખ અપૂકાયા ૭0000 ૨૮૦૦૦૦ ૨૮00000 ૭ લાખ તેઉકાય ૭૦૦૦ ૨૮૦૦૦૮૦ ૨૮00000 ૭ લાખ વાયુકાય... - - ૭૦ % ૨૮૦000 ૨૮૦૦00 કનકપ સંગ્રહ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાય ૧૦0000 800000 8000000 ૧૪ લાખ સાધારણ વનસ્પતિકાય ૧૪000 ૫૬000 ૫૬00000 ૨ લાખ બેઇદ્રિય ૪0000 ૧૨00000 ૧૦૦૦૦૦૦ ૨ લાખ ઈદ્રિય ૬૦૦૦૦ ૧૪૦૦૦૦ ૧૦૦૦૦ ૨ લાખ ચઉરિંદ્રિય ૮૦૦૦૦૦ ૧૬00000 1000000 ૪ લાખ દેવતા ૨૦૦૦૦ ૪૦૦૦૦૦૦ ૨૪૦૦-૦૦ ૪ લાખ નારકી ૨૦૦૦૦૦ ૪૦૦૦૦૦૦ ૨૪૦૦૦૦૦ ૪ લાખ તિર્યંચ પંચેન્દ્રિય ૨૦૦૦૦૦૦ ૪00000 ૨૪૦૦૦૮૦ ૧૪ લાખ મનુષ્ય ૭૦૮૦૦૦ ૧૪૦૦૦૦ ૮૪000 ૨૦૦0000 પ૧000 ૩૯૪0000 ચોરાશી લાખ જીવયોનિની ગણત્રીની સમજ જીવોના મૂળ ભેદોને પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાને ગુણવાથી યોનિની સંખ્યા આવે છે. જેમકે-પૃથ્વીકાયના મૂળ ૩૫૦ ભેદને પાંચવર્ણ વડે ગુણતાં ૧૭૫૦ થાય, તેને બે ગંધે ગુણતાં ૩૫૦૦ થાય, તેને પાંચ રસે ગણતાં ૧૭૫૦૦ થાય, તેને પાંચ સંસ્થાને ગુણતાં ૭૦૦૦૦૦થાય.આ રીતે દરેકને ગુણવાથી સંખ્યા પ્રાપ્ત થશે. તેનું યંત્ર આ પ્રમાણે. (૧) શ્વેતવર્ણ, પીતવર્ણ, રકતવર્ણ, નીલવર્ણ, અને કૃષ્ણવર્ણ એ પાંચ મૂળ વર્ણ છે. (૨) સુરભિગંધ, અને દુરભિગંધ એ બે ગંધ છે. (૩) તિકત, કટુ, કષાય, આમ્લ, અને મધુર એ પાંચ રસ છે. (૪) શત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ, લધુ, ગુરુ, મૃદુ, અને કર્કશ એ આઠ સ્પર્શ છે. (૫) બંગડી જેવું ગોળ, થાળી જેવું ગોળ, ત્રણ ખુણાવાળું, ચાર ખૂણાવાળું, અને લાંબું એ પાંચ સંસ્થાન છે. ૮૪ લાખ જીવયોનિનું યંત્ર જીવયોનિ મૂળ ૫ વર્ણ ૨ ગંઘે પરસે સ્પર્શ પસંસ્થાને ભેદ ગુણના ગુણતા ગુણતાં ગુણતાં ગુણતાં પૃથ્વીકાય ૩૫૦ ૧૭૫૦ ૩૫૦૦ ૧૭૫૦૦ ૧૪૦૦૦૦ ૭૦૦૦ ૩૫૦ ૧૭૫૦ ૩૫૦૦ ૧૭૫૦ ૧૪0000 800000 તેઉકાય ૩૫૦ ૧૭૫૦ ૩૫૦૦ ૧૭૫૦૦ ૧૪૦૦૦ ૭૦૦૦ કનકકૃપા સંગ્રહ અમુકાય ૧૪૮ Page #177 -------------------------------------------------------------------------- ________________ વાયુકાય ૩૫૦ ૧૭૫૦ ૩૫૦૮ ૧૭૫૦ ૧૪૦૦૦ ૭૦૦૦ પ્રત્યેક વનસ્પતિકાય ૫૦૦ ૨૫૦૦ ૫૦૦૦ ૨૫૦૦૦ ૨૦૦૦૦ ૧૦૦૦ સાધારણ વનસ્પતિકાય ૭૦૦ ૩૫૦ ૭૦૦૦ ૩૫૦૦ ૨૦૦૦૦૦ ૧૪0000 બેઇદ્રિય ૧૦૦ ૧૦૦ ૧૦ ૫% ૪૦૦૦૦ ૨૦૦૦ તે ઇન્દ્રિય ૧૦૦ ૫૦ ૧૦૦૦ ૫૦૦૦ ૪૦૦૦૦ ૨૦૦૦૦ ચૌરિક્રિયા ૧૦૦ ૫૦ ૧૦% ૫૦% ૪૦૦ ૨૦૦૦૦ દેવતા ૨૦૦ ૧૦૦૦ ૨૦૦૦ ૧૦૦૦ ૮૦૦૦ ૪૦૦૦ નારકી ૨૦૦ ૧૦૦૦ ૨૦૦૦ ૧૦૦૦૦ ૮૦૦ ૪૦૦-૦૦ તિર્યંચ પંચેન્દ્રિય ૨૦૦ ૧૦૦૦ ૨૦૦૦ ૧૦૦૦ ૮૦૦૦૦ ૪૦૦૦૦૦ મનુષ્ય ૭૦૦ ૩૫૦૦ ૭૦૦૦ ૩૫૦૦૦ ૨૦૦૦૦ ૧૪૦૦૦૦૦ ૮૪:0000 જીવના ૫૬૩ ભેદમાંથી ક્યા ક્યા સ્થાને કેટલા ભેદ હોય? તેનું યંત્ર સ્થાનનું નામ નારકીના તિર્યંચના મનુષ્યના દેવના કુલ ભેદ ભેદ ભેદ ભેદ સંખ્યા ભરત ક્ષેત્રમાં ૦ ૪૮ ૩ ૦ ૫૧ મહાવિદેહમાં ૦ ૪૮ ૩ ૦ ૫૧ જંબૂદ્વીપમાં ૦ ૪૮ ૨૭ ૦ ૭૫ લવાણ સમુદ્રમાં ૦ ૪૮ ૧૬૮ ૦ ૨૧૬ ધાતકી ખંડમાં ૦ ૪૮ ૫૪ ૦ ૧૦૨ કાલોદધિ સમુદ્રમાં ૦ ૪૮ ૦ ૦ ૪૮ અર્ધપુષ્કરવર દ્રીપમાં ૪૮ ૫૪ ૦ ૧૦૨ અધોલોકમાં ૪૮ ૩ ૫૦ ૧૧૫ નંદીશ્વરદ્વીપ પ્રમુખ દીપોમાં નંદીશ્વર સમુદ્ર પ્રમુખ સમુદ્રોમાં તિચ્છલોકમાં ૦ ૪૮ ૩૦૩ ૭૨ ૪૨૩ ઉદ્ગલોકમાં ૦ - ૪૬ ૦ ૭૬ ૧૨૨ મેરુગિરિમાં ૦ ૪૮ ૦ ૦ ૪૮ અઢી કીપમાં ૦ ૪૮ ૩૦૩ ૦ ૩૫૧ ૧૨ દેવલોકમાં ૦ ર૦ ૦ ૪૮ ૬૮ ૯ રૈવેયકમાં ૦ ૧૪ ૦ ૧૮ ૩૨ લોકને છેડે ૦ ૧૨ ૦ ૦ ૧૨ અધોગ્રામમાં ૦ ૪૮ ૩ ૦ ૫૧ મુઠીમાં ૦ ૧૨ ૦ ૦ ૧૨ કનકકૃપા સંગ્રહ o o o o o o o o o o 6 o o o o o o o o o o o o o o o o o o o o | o ૧૪૯ Page #178 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ સંક્ષિપ્તવિચાર ‘જીવ, ‘અજીવ, વૈપુણ્ય, પાપ, `આશ્રવ, ‘સંવર, નિર્જરા, ‘બંધ, “મોક્ષ એ નવ તત્ત્વો છે. તેના ભેદો નીચે પ્રમાણે છે. જીવતત્ત્વના-૧૪ અજીવતત્ત્વના-૧૪ પાપતત્ત્વના-૮૨ આશ્રવતત્ત્વના-૪૦ નિર્જરાતત્ત્વના-૧૨ બંધતત્ત્વના-૪ નવ તત્ત્વની વ્યાખ્યા ૧. જીવતત્ત્વ : ઇન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણોને અને જ્ઞાનાદિક ભાવપ્રાણોને ધારણ કરે તે. ૨. અજીવતત્ત્વ : જીવથી વિપરીત સ્વભાવવાળું ચેતના રહિત હોય તે. જે શુભ કર્મના ઉદયથી સુખનો અનુભવ થાય તે. ૩. પુછ્યતત્ત્વ : ૪. પાપતત્ત્વ ने અશુભ કર્મના ઉદયથી દુ:ખનો અનુભવ થાય તે. મિથ્યાત્વાદિ હેતુઓ દ્વારા કર્મનું આવવું તે. જેનાથી આવતા કર્મને રોકાવાય તે. આવતા કર્મને રોકવા અને પૂર્વે બાંધેલા કર્મોને દેશથી ક્ષય કરવો તે. ૫. આશ્રવ : ૬. સંવર : ૭. નિર્જરા : ૮. બંધ ૯. મોક્ષ : : જીવતત્ત્વના ચૌદ ભેદો ૧૫૦ આત્મા અને કર્મનો સંબંધ થવો તે. સર્વથા કર્મનો ક્ષય થવો તે. ૧. સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્ત 3. બાદર એકેન્દ્રિય પર્યાપ્ત ૫. બેઇન્દ્રિય પર્યાપ્ત ૭. તેઇન્દ્રિય પર્યાપ્ત ૯. ચૌરિંદ્રિય પર્યાપ્ત ૧૧. અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત ૧૩. સંશી પંચેંદ્રિય પર્યાપ્ત પુણ્યતત્ત્વના-૪૨ સંવરતત્ત્વના-૫૭ મોક્ષતત્ત્વના-૯ આ રીતે ચૌદ ભેદ થાય તે રૂપી છે. ૨. સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્ત ૪. બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત ૬. બેઇન્દ્રિય અપર્યાપ્ત ૮. તેઇન્દ્રિય અપર્યાપ્ત ૧૦. ચૌરિંદ્રિય અપર્યાપ્ત ૧૨. અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્ત ૧૪. સંશી પંચેંદ્રિય અપર્યાપ્ત કનકકૃપા સંગ્રહ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૪. તપ જીવનું લક્ષણ ૧. જ્ઞાન ૨. દર્શન ૩. ચારિત્ર ૫. વીર્ય ૬. ઉપયોગ. છ પર્યાપિત ૧. આહાર ૨. શરીર ૩. ઈન્દ્રિય ૪. શ્વાસોચ્છવાસ ૫. ભાષા ૬. મન એકેન્દ્રિય જીવોને એક સ્પર્શનેંદ્રિય, આહાર, શરીર અને શ્વાસોચ્છવાસ એ ચાર પર્યાપ્તિ હોય. વિકલેન્દ્રિય જીવોને તથા અસંજ્ઞી પંચેંદ્રિયને ઉપરની ચાર તથા ભાષાપર્યાપ્તિ સહિત પાંચ પર્યાપ્તિ હોય. સંજ્ઞી જીવોને છ યે પર્યાપ્તિ હોય છે. ૧૦ પ્રાણો ૫ ઇન્દ્રિય, ૩ બળ મનબળ-વચનબળ-કાયબળ, ૧ શ્વાસોચ્છવાસ અને ૧ આયુષ્ય એમ કુલ ૧૦ પ્રાણી છે. એકેંદ્રિયને (૧) સ્પર્શનેન્દ્રિય (૨) કાચબળ (૩) શ્વાસોશ્વાસ (૪) આયુષ્ય એમ ચાર પ્રાણી હોય છે. બેંદ્રિયને રસનેન્દ્રિય અને વચનબળ સહિત છ પ્રાણી હોય. તે ઇન્દ્રિયને ધ્રાણેન્દ્રિય સહિત ૭ પ્રાણી હોય. ચૌરિન્દ્રિયને ચક્ષુરિંદ્રિય સહિત ૮ પ્રાણી હોય અસંજ્ઞી પંચેંદ્રિયને મનબળ વિના ૯ પ્રાણી હોય સંજ્ઞી પંચેંદ્રિયને દશે ય પ્રાણી હોય. અજીવતત્ત્વના ૧૪ ભેદો ધર્માસ્તિકાયના ત્રણ ભેદ-સ્કંધ, દેશ અને પ્રદેશ. અધર્માસ્તિકાયના ત્રણ ભેદ-સ્કંધ, દેશ અને પ્રદેશ આકાશાસ્તિકાયના ત્રણ ભેદ-અંધ, દેશ અને પ્રદેશ પુલાસ્તિકાયના ચાર ભેદ-સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણું. કાળનો વર્તમાન સમયરૂપ એક ભેદ. એમ કુલ અજીવતત્ત્વના ૧૪ ભેદો છે. ધર્માસ્તિકાય જીવ અને પુગલોને સહાય આપે. અધર્માસ્તિકાય જીવ અને પુગલોને સ્થિર રહેવામાં સહાય આપે. આકાશાસ્તિકાય દરેક પદાથોને અવકાશ=જગ્યા આપે. પુદ્ગલાસ્તિકાય પૂરણ અને કનકકૃપા સંગ્રહ ૧૫૧ Page #180 -------------------------------------------------------------------------- ________________ ગલન સ્વભાવયુક્ત અને વદિયુકત છે. અજીવ દ્રવ્યના ૫૬૦ ભેદો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ ચાર અરૂપી અજીવ દ્રવ્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણ ગણતાં ૪*૫=૨૦ ભેદ થાય. તેમ જ અગાઉ કહ્યા મુજબ ધર્માસ્તિકાયના ત્રણ, અધમસ્તિકાયના ત્રણ, આકાશાસ્તિકાયના ત્રણ, અને કાળનો એક એમ ૧૦ ભેદ મેળવતાં અરૂપી અજીવના ૩૦ ભેદ છે. રૂપી અજીવ (પુદ્ગલાસ્તિકાય) ના ૫૩૦ ભેદ ૫ વર્ણ, ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ અને પાંચ સંસ્થાન એ ૨૫ ગુણમાંના જે ગુણના ભેદ ગણાતા હોય, તે ગુણ અને તેના વિરોધી-સ્વજાતિય ગુણ સિવાયના શેષ સર્વ ગુણોના ભેદ તે ગુણમાં પ્રાપ્ત થાય. જેમ-કૃષ્ણાદિ પાંચ વર્ણ રહિત-કૃષ્ણ વર્ગના ૨૦ ગુણભેદ થાય. અને એ રીતે દરેક વર્ગના ૨૦-૨૦ ગણતાં વર્ણના ૧૦૦ ભેદ થાય. ૨ ગંધના ૪૬, ૫ રસના ૧૦૦, ૮ સ્પર્શના (વિરોધી સ્પર્શ બલ્બ હોવાથી, તે બાદ કરતાં દરેક સ્પર્શના ૨૩-૨૩ ગણતાં) ૧૮૪, ૫ સંસ્થાનના ૧૦૦ ગુણભેદ થાય. એમ સર્વ મળીને ૫૩૦ ભેદ પુદ્ગલદ્રવ્યના થાય, તે પૂર્વોક્ત ૩૦ અજીવ સાથે મેળવતાં પ૬૦ ભેદ અજીવના થાય. અજીવના ૫૬૦ ભેદમાંથી ક્યાં કેટલા હોય? સ્થાન ધર્માસ્તિ અધર્મી આકાશા કાલ પુદગલ કુલ કાય સ્તિકાય સ્તિકાય સ્તિકાય ભરતક્ષેત્ર ૭ ૭ ૭ ૬ પ૩૦ ૫૫૭ જંબુદ્વીપ ૭ ૭ ૭ ૬ ૫૩૦ ૫૫૭ લવણસમુદ્ર ૭ ૭ ૭ ૬ પ૩૦ ૫૫૭ નંદીશ્વરદ્વીપ ૭ ૭ ૩ ૦ પ૩૦ ૫૫૧ જીવ અને પુદગલ એ બે પરિણામી છે. જીવ એ જીવ છે. પુદગલ રૂપી છે. કાલ સિવાય પાંચ સપ્રદેશ છે. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ એક છે. આકાશાસ્તિકાય ક્ષેત્ર છે. જીવ અને પુદ્ગલ એ બે કિયાવાન છે. ૧૫૨ કનકકૃપા સંગ્રહ Page #181 -------------------------------------------------------------------------- ________________ જીવ એક જ કર્તા છે, બાકીના પાંચ દ્રવ્ય કારણ છે. આકાશ એક સર્વવ્યાપી છે, બાકીના દેશગત છે. છએ દ્રવ્ય અપ્રવેશી છે. એક બીજામાં મળતાં નથી. પુણ્યતત્ત્વ પુણ્ય બાંધવાના ૯ પ્રકારો ૧. સાધુ પ્રમુખને અન્ન આપવાથી, ૨. પાન આપવાથી, ૩. સ્થાન આપવાથી, ૪. શયન (પાટ) આપવાથી, ૫. વસ્ત્ર આપવાથી, ૬. મન, ૭. વચન, ૮. કાયાના શુભ વ્યાપારથી ૯. દેવ-ગુરુ વગેરેને નમસ્કાર કરબથી પુણ્યબંધ થાય છે. પુણ્ય ભોગવવાના ૪૨ પ્રકારો ૧. શાતાવેદનીય, ૨. ઉચ્ચગોત્ર, ૩. મનુષ્યગતિ, ૪. મનુષ્યાનુપૂર્વી, ૫.દેવગતિ, ૬. દેવાનુપૂર્વી, ૩. પંચેન્દ્રિય જાતિ, ૮. ઔદારિકશરીર, ૯. વૈકિયશરીર, ૧૦. આહારકશરીર, ૧૧. તૈજસશરીર, ૧૨. કર્મણશરીર, ૧૩. ઔદારિકોપાંગ, ૧૪. વૈકિયોપાંગ, ૧૫. આહારકોપાંગ, ૧૬. વજ8ષભનારા સંઘયણ, ૧૭. સમચતુરસ્ત્ર સંસ્થાન, ૧૮. શુભવર્ણ, ૧૯. શુભરસ, ૨૦. શુભગંધ, ૨૧. શુભસ્પર્શ, ૨૨. અગુરુલઘુ, ૨૩. પરાઘાત, ૨૪. ઉચ્છવાસ, ૨૫. આતપ, ૨૬. ઉદ્યોત, ૨૭. શુભવિહાયોગતિ, ૪.નિર્માણ નામકર્મ, ૨૯. દેવાયુ, - ૩૦. મનુષ્યાયુ, કતકકુપા સંગ્રહ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૩૧. તિર્યગાયુ, ૩૨. ત્રસ, ૩૩. બાદર, ૩૪. પર્યાપ્ત, ૩૫. પ્રત્યેક, ૩૬. સ્થિર, ૩૭. શુભ, ૩૮. સુભગ, ૩૯. સુસ્વર, ૪૦. આદેય, ૪૧. યશ ૪૨. તીર્થકર નામકર્મ. પાપતન્ય અઢાર પાપસ્થાનકોનું સેવન કરવાથી પાપ બંધાય છે. પાપ ભોગવવાના ૮૨ પ્રકારો-ભેદો ૫ જ્ઞાનાવરણ, ૯ દર્શનાવરણ, ૫ અંતરાય, ૧ નીચગોત્ર, ૧ અશાતા વેદનીય. ૧ મિથ્યાત્વ મોહનીય, ૩ નરકત્રિક, ૪ અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ, ૪ અપ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભ, ૪ પ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભ, ૪ સંજવલન ક્રોધ-માન-માયા-લોભ, ૬ હાસ્ય-રતિ-અરતિ-શોકભય-જાગુપ્તા, ૩ પુરુષવેદ-સ્ત્રિવેદ-નપુંસકવેદ, ૨ તિર્યંચગતિ-તિર્યંચાનુપૂર્વી, ૪ એકેન્દ્રિય-બેઈદ્રિયતેઈદ્રિય-ચૌરિંદ્રિય જાતિ ૧ અશુભ વિહાયોગતિ, ૧ ઉપઘાત નામ, ૪ અશુભ વર્ણ-ગંધરસ-સ્પર્શ, ૫ પ્રથમ સિવાયના પાંચ સંઘયણ, ૫ પ્રથમ સિવાયના પાંચ સંસ્થાન, ૧૦ સ્થાવર દશક-તે સ્થાવર-સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ-અસ્થિર-અશુભદૌર્ભાગ્ય-દુ:સ્વરઅનાદેય-અપયશ-એ પ્રમાણે પાપતત્ત્વના ૮૨ ભેદો જાણવા. પુણ્ય-પાપની ચતુર્ભાગી ૧. પુણ્યાનુબંધી પુણ્ય : પુણ્યનો ભોગવટો કરતાં નવું પુણ્ય ઉપાર્જન કરે તે. શાલિભદ્રશ્રેષ્ઠી વગેરે. ૨. પુણ્યાનુબંધી પાપ : પાપનો ભોગવટો કરતાં નવું પુણ્ય ઉપાર્જન કરે તે. ચંડકૌશિક સર્પ વગેરે. ૩. પાપાનુબંધી પુણ્ય : પુણ્યનો ભોગવટો કરતાં નવું પાપ ઉપાર્જન કરે તે. બ્રહ્મદત્તચકી વગેરે. ૪. પાપાનુબંધી પાપ : પાપનો ભોગવટો કરતાં નવું પાપ ઉપાર્જન કરે તે. મચ્છીમાર વગેરે. ૧૫૪ કનક કપા સંગ્રહ Page #183 -------------------------------------------------------------------------- ________________ આશ્રવતત્તવના ૪૨ ભેદો ૫ પાંચ ઈંદ્રિયોની અવિરતિ, ૪ ક્રોધ-માન-માયા અને લોભ એ ૪ કષાય, ૫ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચ અવ્રત, ૩ મનયોગ, વચનયોગ અને કાયયોગ એ ત્રણ યોગ, ૨૫ ક્રિયાઓ તે આ પ્રમાણે-૧ કાયિકી, ૨ અધિકરણિકી, ૩ પ્રાક્રેષિકી, ૪ પારિતાપનિકી, ૫ પ્રાણાતિપાતિકી, ૬ આરંભિકી, ૭ પારિગ્રહિકી, ૮ માયા પ્રત્મિકી, ૯ મિથ્યાદર્શન પ્રત્યયિકી, ૧૦ અપ્રત્યાખ્યાનિકી, ૧૧ દૃષ્ટિકી, ૧૨ દૃષ્ટિકી, ૧૩ પ્રાતિત્યકી, ૧૪ સામંતોપનિપાતિકી, ૧૫ નૈસૃષ્ટિકી, ૧૬ સ્વાહસ્તિકી, ૧૭ આજ્ઞાપનિકી, ૧૮ વિદારણિકી, ૧૯ અનાભોગિન્દી, ૨૦ અનવકાંક્ષ પ્રત્યયિકી, ૨૧ પ્રયોગિકી, ૨૨ સમાદાનિકી, ૨૩ પ્રેમકી, ૨૪ નૈષિકી, અને ૨૫ ઈર્ષા પથિકી. ૪૨ કુલ ભેદો થાય. સંવરતત્ત્વના ૫૭ ભેદો ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૨૨ પરિસહો, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના અને ૫ ચારિત્ર એમ સંવરતત્ત્વના ૫૭ ભેદો સમજવા. સમિતિ અને ગુપ્તિનું વર્ણન આગળ આવી ગયેલ છે. ૨૨ પરિષહો ૧. ક્ષુધા, પ. દંશ, ૯. ચર્યા, ૧૩. વધ, ૧૭. તૃણસ્પર્શ, ૨. પિપાસા, ૬. અચેલક, ૧૦. નૈષધિકી, ૧૪. યાચના, ૩. શીત, ૭. અરતિ, ૧૧. શય્યા, ૧૫. અલાભ, ૧૯. સત્કાર, ૪. ઉષ્ણ, ૮. સ્ત્રી, ૧૨. આક્રોશ, ૧૬. રોગ, ૨૦. પ્રજ્ઞા, ૧૮. મલ, ૨૧. અજ્ઞાન, ૨૨. સમ્યક્ત્વ એ બાવીશ પરિષહો છે. એ પરિષહોને આત્માએ સહન કરવા. ૧૦ પ્રકારે યતિધર્મ ૧. ક્ષમા – ક્રોધ ન કરે, ક્ષમા રાખે. ૨. માર્દવ – માન ન રાખે, નમ્રતા રાખે. ૩. આર્જવ – માયાનો ત્યાગ, સરળતા રાખે. ૪. મુક્તિ - નિર્લોભતા, લોભનો ત્યાગ. ૫. તષ - ઈચ્છાનો રોધ, મમતા ન રાખે. કનકકૃપા સંગ્રહ ૧૫૫ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૬. સંયમ - સત્તર પ્રકારે સંયમ પાલે. ૭. સત્ય - સાચું બોલે, જુઠું ન બોલે. ૮. શૌચ - શરીરની સ્વચ્છતા માટે હાથ પગ વગેરે ધોયા ન કરે, તે દ્રવ્ય શૌચ. દોષ રહિત આહાર લે અને આત્માના શુધ્ધ પરિણામ રાખે તે ભાવ શૌચ. , ૯. આકિંચન - સમગ્ર પરિગ્રહ ઉપર મૂચ્છનો ત્યાગ. ૧૦. બ્રહ્મચર્ય - નવ પ્રકારે ઔદારિક તથા નવ પ્રકારે વૈક્રિય સંબંધી મૈથુનનો ત્યાગ. નવ પ્રકાર ઔદારિક - મન, વચન અને કાયાથી સેવવું નહિ, સેવરાવવું નહિ અને સેવતાને ભલો જાણવો નહિ. નવપ્રકારે વૈકિય - મન-વચન-કાયાથી સેવવું નહિ, સેવરાવવું નહિ સેવનારને ભલો જાણવો નહિ. ૧૨ ભાવનાઓ ૧. અનિત્ય, ૨. અશરણ, ૩. સંસાર, ૪. એકત્વ, પ. અન્યત્વ, ૬. અશુચિત, ૭. આશ્રવ, ૮. સંવર, ૯. નિર્જરા, ૧૦. લોકસ્વભાવ, ૧૧. સમ્યકત્વ, ૧૨. ધર્મભાવના. બીજી પણ ચાર ભાવનાઓ નીચે મુજબ છે. ૧. મૈત્રી - પારકાના હિતની ચિંતા કરવી તે. ૨. પ્રમોદ - ગુણીજનોના ગુણો દેખીને રાજી થવું તે. ૩. કારુણ્ય - દુ:ખી જીવો ઉપર દયા રાખવી તે. ૪. માધ્યસ્થ - અજ્ઞાની જીવ ઉપર સમભાવ રાખવો તે. ૫. ચારિત્ર૧. સામાયિક, ૨. છેદો પસ્થાપનીય, ૩. પરિહારવિશુદ્ધિ, ૪. સૂક્ષ્મસંપરાય, ૫. યથાખ્યાત. એ પ્રમાણે કુલ ૫+૩+૨+૧૦+૧૨+૫=૫૭ સંવરતત્ત્વના ભેદો જાણવા. નિર્જરાતત્ત્વના ૧૨ ભેદ છ પ્રકારે બાહ્યત૫ અને છ પ્રકારે અત્યંતરત મળી તપના બાર ભેદો તે નિર્જરી જાણવી. ૧૫૬ કનકકુપા સંગ્રહ Page #185 -------------------------------------------------------------------------- ________________ છે બાહ્યત૫ ૧. અનશન, ૨. ઉણોદરિકા, ૩. વૃત્તિસંક્ષેપ, ૪. રસત્યાગ, ૫. કાયકલેશ, ૬. સંલીનતા. છ અત્યંતરત૫ ૧. પ્રાયશ્ચિત, ૨. વિનય, ૩. વૈયાવૃત્ય, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન, ૬. કાયોત્સર્ગ. બંધતત્ત્વના ૪ ભેદ ૧. પ્રકૃતિબંધ - કર્મોનો સ્વભાવ છે. ૨. સ્થિતિબંધ - કર્મોના કાળનું માન તે. ૩. રસબંધ - કર્મોનો તીવ્ર-મંદ રસ તે. અનુભાગ=રસ. ૪. પ્રદેશબંધ - કર્મના દલિકોનું માન-માપ તે. મોક્ષતત્વના ૯ ભેદો ૧. સત્પદપ્રરૂપણાધાર - મોક્ષ એક પદ છે, શુદ્ધપદ છે. તેથી મોક્ષ વિદ્યમાન છે. ૨. દ્રવ્ય પ્રમાણહાર - સિદ્ધના જીવો અનંતા છે. ૩. ક્ષેત્રધાર - સિદ્ધના જીવો અસંખ્યાતા આકાશપ્રદેશને અવગાહીને રહ્યા છે. એક સિદ્ધ તથા સર્વિસિદ્ધ લોકના અસંખ્યાતમા ભાગના ક્ષેત્રને અવગાહીને રહ્યા છે. ૪. સ્પર્શનાધાર - ક્ષેત્ર કરતા સ્પર્શના અધિક છે. ૫. કાલદ્વાર - એક સિદ્ધ આશ્રયી સાદિ અનંત, ને સર્વ સિદ્ધ આશ્રયી અનાદિ અનંતકાલ છે. ૬. અંતર ધાર - સિદ્ધના જીવોને પરસ્પર અંતર નથી. ૭. ભાગ હાર - સિદ્ધના જીવો સંસારી જીવોના અનંતમા ભાગે છે. ૮. ભાવ દ્વાર - સાયિક અને પરિણામિક એ બે ભાવો સિદ્ધોને છે. ૯. અલ્પબદુત્વ ધાર - સર્વ કરતા થોડાં નપુંસકલિંગે સિદ્ધ છે. તે કરતા સ્ત્રીલિંગ સિદ્ધ અને પુરુષલિંગ સિદ્ધ અનુક્રમે સંખ્યાત ગુણા છે. સિદ્ધના પંદર ભેદો ૧. જિનસિદ્ધ, ૨. અજિનસિદ્ધ, ૩. તીર્થસિદ્ધ, ૪. અતીર્થ સિદ્ધ, ૫. ગૃહસ્થલિંગ સિદ્ધ, ૬. અન્યલિંગ સિદ્ધ, કનકકૃપા સંગ્રહ ૧૫૭. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૯. પુરૂષલિંગ સિદ્ધ, ૧૨. સ્વયંબુદ્ધ સિદ્ધ, ૧૫. અનેક સિદ્ધ. ૭. સ્વલિંગ સિદ્ધ, ૮. સ્ત્રીલિંગ સિદ્ધ, ૧૦. નપુંસકલિંગ સિદ્ધ, ૧૧. પ્રત્યેક બુદ્ધ સિદ્ધ, ૧૩. બુદ્ધબોધિત સિદ્ધ, ૧૪. એક સિદ્ધ, માર્ગણા વિચાર ૧૪મૂળ માર્ગણા અને ૬ર ઉત્તરમાર્ગણા છે. ૧૪ મૂળ માર્ગણા ૧. ગતિ, ૨. ઈન્દ્રિય, ૩. કાય, ૫. વેદ, ૬. કષાય, ૭. જ્ઞાન, ૯. દર્શન, ૧૦. વેશ્યા, ૧૧. ભવ્ય, ૧૩. સંજ્ઞી, ૧૪. આહારી ૬૨ ઉત્તરમાર્ગણા ગતિ-૪ ૧. નરક, ૨. તિર્યંચ, ૩. મનુષ્ય ઈન્દ્રિય (જાતિ)-૫ ૧. એકેન્દ્રિય, ૨. બેઈન્દ્રિય, ૪. ચૌરેક્રિય ૫. પંચેંદ્રિય. ૪. યોગ, ૮. સંયમ, ૧૨. સમ્યકત્વ, ૪. દેવ. ૩. તેઈદ્રિય, ૨. અપકાય, ૫. વનસ્પતિકાય ૩. તેઉકાય, ૬. ત્રસકાય. કાય-૬ ૧. પૃથ્વીકાય, ૪. વાયુકાય, યોગ-૩ ૧. મનોયોગ, વેદ-૩ ૧. પુરુષવેદ, ૨. વચનયોગ, ૩. કાયયોગ. ૨. સ્ત્રીવેદ ૩. નપુંસકવેદ. કષાય-૪ ૧. કોધ, ૨. માન ૩. માયા ૪. લોભ. કનકકૃપા સંગ્રહ ૧૫૮ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૨. શ્રુતજ્ઞાન, ૬. મતિઅજ્ઞાન, ૩. અવધિજ્ઞાન, ૭. શ્રુતઅજ્ઞાન ૪. મન:પર્યવજ્ઞાન, ૮. વિભંગઅજ્ઞાન. જ્ઞાન-અજ્ઞાન-૮ ૧. મતિજ્ઞાન, પ. કેવળજ્ઞાન, સંયમ-૭ ૧. સામાયિક, ૫. યથાવાત, દર્શન-૪ ૧. ચક્ષુદર્શન, લેશ્યા-૬ ૧. કૃષ્ણ ૫. પદ્મ ૨. છેદો પસ્થાપનીય, ૩. પરિહારવિશુદ્ધિ, ૪. સૂક્ષ્મ સંપરાય, ૬. દેશવિરતિ ૭. સર્વવિરતિ. ૨. અચક્ષુદર્શન, ૩. અવધિદર્શન, ૪. કેવલદર્શન. ૩. કાપોત ૪. તેજો ૨. નીલ, ૬. શુક્લ. ભવ્ય-૨ ૧. ભવ્ય ૨. અભવ્ય. સમ્યકત્વ-૬ ૧. ઔપશમિક ૪. મિશ્ર ૨. ક્ષાયિક ૩. ક્ષાયોપથમિક ૬. મિથ્યાત્વ ૫. સાસ્વાદન સંજ્ઞી-૨ ૧. સંશી ૨. અસંજ્ઞી - આહારી-૨ ૧. આહારી ૨. અણઆહારી. કઈ કઈ માર્ગણામાંથી મોક્ષે જઈ શકાય? ૧. મનુષ્યગતિ, ૨. પંચેકિયાતિ, ૩. ત્રસકાય, ૪. ભવ્ય, ૫. સંશી ૬. યથાખ્યાત ચારિત્ર, કનકકુપા સંગ્રહ ૧૫૯ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૭. ક્ષાયિક સમ્યક્ત્વ, ૮. અનાહાર, ૧૦. કેવળજ્ઞાનમાંથી છે. બાકીની માર્ગણાઓમાં નથી. તત્ત્વનાં નામ જીવ તત્ત્વના અજીવ તત્ત્વના પુણ્ય તત્ત્વના પાપ તત્ત્વના નવતત્ત્વના ૨૭૬ ભેદોનું જીવ-અજીવાદિયંત્ર ૨૭૬ ભેદમાં ૨૭૬ ભેદમાં જીવ અજીવ રૂપી અરૂપી ૧૪ ૧૪ ૯ ૪ ૧૦ દંડકના ૨૯ દ્વારો ૧. નામધાર, ૪. અવગાહના દ્વાર, ૭. સંસ્થાન દ્વાર, ૧૬૦ ૦ ૧૦. સમુદ્ધાત દ્વાર, ૧૩. જ્ઞાન ધાર, ૧૬. ઉપપાત ધાર, ૧૯. પર્યાપ્ય દ્વાર, ૧૪ *_* ૨ O ૪૨ ૪૨ ૮૨ આશ્રવ તત્ત્વના ૪૨ સંવર તત્વના ૫૭ ૭ નિર્જરા તત્ત્વના ૧૨ . બંધ તત્ત્વના . ૪ ૪ O મોક્ષ તત્ત્વના ૯ ૭ e ૭ ૦ કુલ ૯૨ ૧૮૪ ૧૮૮ ८८ ૧૨૮ ૨૮ ૧૨૦ ૧ હેય=ત્યાગ કરવા યોગ્ય, ૨ શેય=જાણવા યોગ્ય, ૩ ઉપાદેય=આદરવા યોગ્ય. o ૭ ૪ ૭ o ૨. લેશ્યાધાર, ૫. સંઘયણ દ્વાર, ૮. કષાય દ્વાર, ૧૧. દિષ્ટ ધાર, ૧૪. યોગ દ્વાર, ૧૭. ચ્યવન ધાર, ૨૦. આહાર દ્વાર, 0 0 ? જ ૯. કેવળદર્શન ૫૭ O હૈય o ૮૨ ૪૨ O ૨૭૬ ભેદમાં શેય ઉપાદેય ૧૪ ૧૪ હ 0 વ ઠંડક પ્રકરણ તથા બૃહત્સંગ્રહણીનો સંક્ષિપ્તવિચાર . O ૩. શરીરદ્વાર, ૬. સંજ્ઞા દ્વાર, ૯. ઈન્દ્રિય દ્વાર, ૧૨. દર્શન ધાર, ૧૫. ઉપયોગ દ્વાર ક ૪૨ © O ૫૭ ૧૨ ૧૮. આયુષ્ય ધાર, ૨૧. ગત્યાગતિ દ્વાર, કનકકૃપા સંગ્રહ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૨૨. વેદ દ્વાર, ૨૩. ભવન દ્વાર, ૨૪. પ્રાણ દ્વાર, ૨૫. સંપદા દ્વાર, ૨૬. ધર્મ દ્વાર, ૨૭. જીવયોનિ દ્વાર, ૨૮. કુલકોટી દ્વાર, ૨૯. અલ્પબદુત્વ દ્વાર ૧. નામદાર : સાત નરકનો એક દંડક છે. તેનાં નામો : ઘમ્મા, વંશા, શેલા, અંજના, વિષ્ટા, મઘા, માઘવતી દશ ભવનપતિના દશદંડક છે. તેના નામ : ૧-અસુરકુમાર, ૨-નાગકુમાર, ૩-સુવર્ણકુમાર, ૮-વિધુતકુમાર, ૫-અગ્નિકુમાર, ૬-દીપકુમાર, ૭-ઉદધિકુમાર, ૮-દિશિકુમાર, ૯-વાયુકુમાર, ૧૦-સ્તનિતકુમાર પાંચ સ્થાવરના પાંચ દંડકા.: ૧-પૃથ્વીકાય ૨-અપકાય, ૩-તેઉકાય, ૪-વાયુકાય, પ-વનસ્પતિકાય. વિકલેન્દ્રિયના ત્રણ દંડક : ૧-બેઈદ્રિય, ૨-તેઈદ્રિય ૩-ચઉરિંદ્રિય.. ૧. તિર્યંચપંચેદ્રિયનો, ૧ મનુષ્યનો, ૧ વ્યંતરનો, ૧ જ્યોતિષિનો અને ૧ વૈમાનિકનો, એમ ૨૪ દંડક જાણવા. ૨. વેશ્યાવાર : ૧-કૃષ્ણ, ૨-નીલ, ૩-કાપોત, ૪-તેજ ૫-૫% ૬ શુક્લ એમ છે લેશ્યા છે. નારકી, તેઉકાય, વાયુકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરિંદ્રિય એ છ દંડકે પ્રથમની ત્રણ લેશ્યા હોય. તિર્યંચ પંચેંદ્રિય અને મનષ્યને છયે લેશ્યા હોય. દશ ભવનપતિ, વ્યંતર, પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય એ ચૌદ દંડકે પ્રથમથી ચાર લેશ્યા હોય. જ્યોતિષી, સૌધર્મ અને ઈશાનદેવલોકે એક તેજો વેશ્યા. ત્રીજી-ચોથે અને પાંચમે દેવલોકે પદ્મ લેશ્યા. છઠ્ઠા દેવલોકથી ઉપર બધે જ શુકલલેશ્યા હોય: ૩. શરીરદ્વાર : ૧-ઔદારિક, વૈકિય, ૩-આહારક, ૪-તૈજસ ૫-કાર્પણ એ પાંચ શરીરે છે. નારકી, દશ અવનપતિ, વ્યંતર, જ્યોતીષી અને વૈમાનિક એ ચૌદ દંડકે વૈકિય, કાર્પણ અને તૈજસ એ ત્રણ શરીરો હોય છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય અને ચૌરિંદ્રિય એ સાત દંડકે ઔદારિક, તૈજસ અને કાર્પણ એ ત્રણ શરીર હોય છે. કનકકૃપા સંગ્રહ ૧૬૧ १६१ Page #190 -------------------------------------------------------------------------- ________________ વાયુકાય અને તિર્યંચ પંચેન્દ્રિય એ બે દંડકે આહારક વિના ચાર શરીર હોય. મનુષ્યને પાંચે શરીરો હોય. ૪. અવગાહના દ્વાર : સમુચ્ચયપણે નારકીની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્ય છે. પૃથક પૃથક નીચે મુજબ છે. નારકોમાં જઘન્ય અવગાહના ઉત્કૃષ્ટ અવગાહના ૧. રત્ન પ્રભામાં ૩ હાથ શા ધનું ૦૬ અંગુલ ૨. શર્કરા પ્રભામાં શા ધ. ૬ અંગુલ ૧પ ધ. ૧૨ અંગુલ વાલુકા પ્રભામાં ૧૫ ધ. ૧૨ અંગુલ ૩૧ ધનુષ્ય ૪. પંક પ્રભામાં ૩૧. ધ૦ ૬રા ધ૦ ૫. ધૂમ પ્રભામાં ૬રા ધ૦ ૧૨૫ ૫૦ ૬. તમઃ પ્રભામાં ૨૫૦૫૦ ૭. તમસ્તમપ્રભામાં ૨૫૦૦ ૫૦૦ધ0 દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, એ બાર દંડકે જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી સાત હાથ, વૈમાનિકમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, પહેલે બીજે દેવલોકે સાત હાથ, ત્રીજે-ચોથે દેવલોકે છ હાથ, પાંચમે છઠે દેવલોક પાંચ હાથ, સાતમ-આઠમે દેવલોકે ચાર હાથ, નવમે-દશમે-અગ્યારમે ને બારમે દેવલોકે ત્રણ હાથ, નવરૈવેયકે બે હાથ અને પાંચ અનુત્તરે એક હાથની ઉંચાઈ હોય છે. એ તેર દેવતાના દંડકમાં ઉત્તરવૈકિય શરીર કરે તો લાખ યોજનની અવગાહના હોય ૧૨૫ ૫૦ પૃથ્વી, પાણી, અગ્નિ, અને વાયુ એ ચાર દંડકે જઘન્ય તથા ઉત્કૃષ્ટ અવગાહના અંગુલનો અસંખ્યાતમો હોય. પ્રત્યેક વનસ્પતિકાયની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર યોજનથી કોઈક અધિક હોય. બેઈન્દ્રિયની ૧૨ યોજન, તેઈન્દ્રિયની ત્રણ કોશ, ચઉરિઈદ્રિયની ચાર કોશ, તિર્યંચ પંચેન્દ્રિયની હજાર યોજનની, અને ઉત્તરવૈક્રિય કરે તો નવસો યોજન, મનુષ્યની ત્રણ ગાઉની અને ઉત્તરવૈક્રિય કરે તો લાખ યોજનની અવગાહના જાણવી. ૫ સંઘયાણ દ્વાર : ૧-વજxષભ નારાચ, ૨-૨ષભ, નારાચ, ૩-નારાચ ૪-અર્ધનારાચ, ૫-ૌલિકા, ૬-છેવટું એ છ સંઘયણ છે, હાડકાની રચનાને સંધયણ કહેવાય છે. ૧૬૨ કનક કપ સંહ Page #191 -------------------------------------------------------------------------- ________________ નારકી, ૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, પાંચ સ્થાવર એ ૧૯ દંડકે સંધયણ ન હોય. અસંઘયણી હોય. બેઈન્દ્રિય, તેઈંદ્રિય, અને ચૌરિંદ્રિય એમ ત્રણ દંડકે એક છેવઠું સંઘયણ હોય. પંચેન્દ્રિય તિર્યંચ અને મનષ્યિ એ બે દંડકમાં છથે સંઘયણ હોય. ૬. સંજ્ઞા દ્વાર : ૧-આહારસંજ્ઞા, ૨-ભયસંજ્ઞા, ૩-મૈથુનસંજ્ઞા, ૪-પરિગ્રહ સંજ્ઞા, એ ચારે સંજ્ઞા ચોવીશેય દંડકમાં હોય છે. ૭. સંસ્થાન દ્વાર : ૧-સમચતુરસ્ત્ર, ૨-ન્યુગ્રોધ પરિમંડલ, ૩-સાદિ, ૪-વામન, ૫-કુબ્જ, ૬-હૂંડક એ છ સંસ્થાન છે. નારકી, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય એ નવ દંડકે હુંડક સંસ્થાન હોય. ૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી વૈમાનિક એ તેર દંડકે સમચતુરસ્ર સંસ્થાન હોય. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને છયે સંસ્થાન હોય. સંમૂર્છિમ મનુષ્યને હુંડક સંસ્થાન હોય. ૮. કષાય દ્વાર : ૧-ક્રોધ, ૨-માન, ૩-માયા, ૪-લોભ, એ ચારેય કષાય ચોવીશેય દંડકમાં હોય છે. ૯. ઈન્દ્રિય દ્વાર : ૧-સ્પર્શનેન્દ્રિય, ૨-રસનેન્દ્રિય, ૩-ઘ્રાણેન્દ્રિય, ૪-ચક્ષુરિન્દ્રિય, ૫-શ્રોત્રેન્દ્રિય. એ પાંચ ઈન્દ્રિય છે. નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક તિર્યંચ પંચેત્રિય અને મનુષ્ય એ સોળ દંડકમાં પાંચે ઈદ્રિયો હોય. પાંચ સ્થાવરને એક સ્પર્શનેન્દ્રિય, બેઈંદ્રિય જીવોને સ્પર્શના અને રસના એ બે ઈંદ્રિય, તેઈન્દ્રિય જીવોને સ્પર્શના, રસના અને ઘ્રાણ (નાક) એ ત્રણ ઈન્દ્રિયો હોય, અને ચૌરિંદ્રિય જીવોને સ્પર્શના, રસના, ઘાણ અને ચક્ષુ એ ચાર ઈન્દ્રિયો હોય. ૧૦. સમુદ્દાત દ્વાર : સમુદ્ધાત સાત છે. ૧-વેદના, ૨-કષાય, ૩-મરણ, ૪વૈક્રિય, ૫-તૈજસ, ૬-આહારક, ૭-કેવળી સમુદ્દાત. નારકી અને વાયુને પહેલા ચાર સમુદ્દાત હોય. ૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, તિર્યંચ પંચેન્દ્રિય એ ચૌદ દંડકે પહેલા પાંચ સમુદ્દાત હોય. પૃથ્વી, પાણી, અગ્નિ, વનસ્પતિ, ત્રણ વિકલેન્દ્રિય એ સાત દંડકે પહેલા ત્રણ સમુદ્ધાત હોય. મનુષ્યને સાતે ય સમુદ્દાત હોય. કનકકૃપા સંગ્રહ ૧૬૩ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૧. દટિ દ્વાર: દષ્ટિ ૩છે, ૧-સમ્યગ્દષ્ટિ, ૨-મિશ્રદષ્ટિ, ૩-મિથ્યાદષ્ટિ. નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય એ સોળે દંડકે ત્રણે દષ્ટિ હોય. પાંચ સ્થાવરને એક મિથ્યાદષ્ટિ હોય. ૩ વિકલેન્દ્રિયને સમ્યગ્દષ્ટિ અને મિશ્રાદષ્ટિ એ બે દષ્ટિ હોય. ૧૨. દર્શન દ્વાર: ૧-ચક્ષુદર્શન, ૨-અચક્ષુદર્શન, ૩-અવધિદર્શન, ૪-કેવલદર્શન એ ચાર દર્શન છે. નારકી, ૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, તિર્યંચ પંચેન્દ્રિય એ પંદર દંડકે પ્રથમના ત્રણ દર્શન હોય. પાંચ સ્થાવર, બેઈન્દ્રિય, ઈન્દ્રિયને એક અચક્ષુદર્શન હોય. ચૌરિન્દ્રિયને ચક્ષુ અને અચશ્ન એ બે દર્શન હોય. મનુષ્યને ચારે ય દર્શન હોય. ૧૩. શાન દ્વાર: પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન મળી આઠ ભેદે છે, તે આ પ્રમાણે૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩અવધિજ્ઞાન, ૪ મનઃ.પર્યવજ્ઞાન, ૫ કેવળજ્ઞાન, ૬ મતિઅજ્ઞાન, ૭ શ્રુતઅજ્ઞાન અને ૮ વિર્ભાગજ્ઞાન. નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક અને તિર્યંચ પંચેન્દ્રિય એ પંદર દંડકે ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ છ હોય. પાંચ સ્થાવરને મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન એ બે હોય. ત્રણ વિકલેન્દ્રિયમાં બે જ્ઞાન અને બે અજ્ઞાન એ ચાર હોય. મનુષ્યને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ આઠેય હોય. ૧૪. યોગદ્વાર : મનના ચાર ૧-સત્યમનોયોગ, ૨-અસત્યમનોયોગ, ૩-મિશ્ર મનોયોગ, ૪-અસત્ય અમૃષા મનોયોગ. વચનના ચાર : ૧-સત્ય વચનયોગ, ૨-અસત્ય વચનયોગ, ૩-મશ્ર વચનયોગ, ૪-અસત્ય અમૃષા વચનયોગ. કાયાના સાત: ૧-ઔદારિક કાયયોગ, ૨-ઔદારિક મિશ્ર કાયયોગ, ૩-વૈકિય કાયયોગ, ૪-વૈકિય મિશ્ર કાયયોગ, પ-આહરક કાયયોગ, ૬-આહારક મિશ્ર કાયયોગ અને કાર્પણ કાયયોગ. નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એ ચૌ દંડકે-મનના ચાર, વચનના ચાર, વૈકિય, વૈકિયમિશ્ર અને કાર્પણ કાયયોગ એમ ૧૧ યોગ હોય. પૃથ્વી, પાણી, અગ્નિ અને વનસ્પતિ એ ચાર દંડકે ઔદારિક, ઔદારિકમિશ્ર અને કાર્પણ કાયયોગ હોય. ૧૬૪ કનકકૃપા સંગ્રહ Page #193 -------------------------------------------------------------------------- ________________ વાયુકાય ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈકિય, વૈકિયમિશ્ર અને કાર્મણ એ પાંચ યોગ હોય. વિકલેન્દ્રિયને ઔદારિક, ઔદારિક મિશ્ર, કાર્પણ અને અસત્ય અમૃષા એ ચાર યોગ હોય. પંચેન્દ્રિય તિર્યંચને મનના ચાર, વચનના ચાર, ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈકિય, વૈકિયમિશ્ર અને કાર્મણ એમ તેર યોગ હોય. મનુષ્યને પંદરેય યોગ હોય. ૧૫. ઉપયોગ દ્વાર : પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શન મળી કુલ ૧૨ ઉપયોગ છે. નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક અને તિર્યંચ પંચેન્દ્રિય એ પંદર દંડકે- ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન એમ ૯ ઉપયોગ હોય. પાંચ સ્થાવરને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શન એ ત્રણ ઉપયોગ હોય. બેઈન્દ્રિય અને તેઈન્દ્રિયને ૨ જ્ઞાન, અજ્ઞાન અને અચક્ષુદર્શન એમ પાંચ ઉપયોગ હોય. ચૌરિન્દ્રિયને બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન એમ છ ઉપયોગ હોય. મનુષ્યને બારેય ઉપયોગ હોય. ૧૬-૧૭. ઉપપાત અને અવનદાર: નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, ત્રણ વિકલેન્દ્રિય, ગર્ભજ તિર્યંચ એ અઢાર દંડકે-એક સમયમાં એકથી માંડીને અસંખ્યાતા ઉપજે તથા અવે. મનુષ્ય એક-બે થી માંડીને સંખ્યાતા ઉપજે તથા અવે. ૧૮. આયુષ્ય ધાર: નારકીનું સમુચ્ચયપણે જઘન્ય આયુષ્ય ૧૦ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ છે. પૃથક પૃથક નીચે મુજબ છે. નરક જઘન્ય આયુષ્ય ઉત્કટ આયુષ્ય ૧લી નરકે ૧૦ હજાર વર્ષ ૧ સાગરોપમ ૨ જી નરકે ૧ સાગરોપમાં ૩ સાગરોપમાં ૩જી નરકે ૩ સાગરોપમ ૭ સાગરોપમ ૪થી નરકે ૭ સાગરોપમ - ૧૦ સાગરોપમ ૫મી નરકે ૧૦ સાગરોપમ ૧૭ સાગરોપમ કનકકુપા સંગ્રહ ૧૬૫ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૬ ઠી નરકે ૧૭ સાગરોપમાં ૨૨ સાગરોપમ ૭ મી નરકે ૨૨ સાગરોપમે ( ૩૩ સાગરોપમ દશ ભવનપતિના ૨૦ ઈન્દ્રોનાં નામ : ૧-ચમરેન્દ્ર, ૨-બેલીન્દ્ર, ૩-ધરણેન્દ્ર, ૪-ભૂતાનંદ્ર, ૫-વેણુદેવ, ૬-વેણુદાલી, ૭-હરિકાંત, ૮-હરિસ્સહ, ૯-અગ્નિશિખ, ૧૦-અગ્નિમાનવ, ૧૧-પૂરણ, ૧૨-વિશિષ્ટ, ૧૩-જલકાંત, ૧૪-જલપ્રભ, ૧૫-અમિતગતિ, ૧૬-અમૃતવાહન, ૧૭-વેલંભ, ૧૮-પ્રભંજન, ૧૯-ઘોષ, ૨૦-મહાઘોષ. એ વીશ નામો છે. એ વીશ મળે ચમરેન્દ્રનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમ અને તેની દેવીનું સાડાત્રણ પલ્યોપમ આયુષ્ય પ્રમાણ છે. બલીન્દ્રનું ઉત્કૃષ્ટ એક સાગરોપમથી અધિક છે. અને તેની દેવીનું સાડાચાર પલ્યોપમ પ્રમાણ છે. તેઓનું જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું છે. હવે દક્ષિણ પાસાના ધરણેન્દ્ર આદિ નવ ઈન્દ્રનું જઘન્ય દશ હજાર વર્ષનું, અને ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમ આયુષ્ય છે. ઉત્તર પાસાના ભૂતાદિ નવ ઈન્દ્રોનું જઘન્ય દશ હજાર વર્ષનું, ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમ, અને તેની દેવીનું જઘન્ય દશ પલ્યોપમ, ઉત્કૃષ્ટ દેશોન એક પલ્યોપમ. પૃથ્વીકાયનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨ હજાર વર્ષનું. બાદર પૃથ્વીકાય છે ભેદે છે. ૧. સુંવાળી પૃથ્વી તે ગોપીચંદનાદિકનું ઉત્કૃષ્ટ એક હજાર વર્ષનું ૨. શુદ્ધ પૃથ્વી તે નદીની મેખલાદિકનું ઉત્કૃષ્ટ ૧૨ હજાર વર્ષનું, ૩. વાલુકા તે સચિત્ત રેતી વગેરેનું ઉત્કૃષ્ટ ૧૪ હજાર વર્ષનું, ૪. માણશીલ નામે પૃથ્વી તેનું ઉત્કૃષ્ટ ૧૬ હજાર વર્ષનું, ૫. પત્થરના કાંકરાનું ૧૮ હજાર વર્ષનું અને ૬. ખર નામે પૃથ્વી તે રત્નાદિક, તેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨ હજાર વર્ષનું છે. અપકાય તે પાણી તેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૭ હજાર વર્ષ છે. અગ્નિનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ અહોરાત્રિ. વાયુનું ઉતકૃષ્ટ આયુષ્ય ત્રણ હજાર વર્ષ. વનસ્પતિનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૦ હજાર વર્ષ. બેઈન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૨ વર્ષ. તેઈન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૪૯ દિવસ. ચૌરિન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ માસ. પાંચ સ્થાવર અને ત્રણ વિકલ્ઈન્દ્રિયનું જઘન્ય આયુષ્ય અંતમુહૂર્ત જાણવું. હવે તિર્યંચ પંચેન્દ્રિયના દશ ભેદનું આયુષ્ય કહે છે. કનકકથા સંગ્રહ Page #195 -------------------------------------------------------------------------- ________________ + જઘન્ય ઉત્કૃષ્ટ ૧. ગર્ભજ જલચર અંતર્મુહૂર્ત ૧ પૂર્વકોડ વર્ષ ૨. સંમૂર્છાિમ જલચર અંતમુહૂર્ત ૧ પૂર્વકોડ વર્ષ ૩. ગર્ભજ ચતુષ્પદ અંતર્મુહૂર્ત ૩પલ્યોપમ ૪. સંમૂર્છાિમ ચતુષ્પદ અંતર્મુહૂર્ત ૮૪ હજાર વર્ષ ૫. ગર્ભજઉરપરિસર્પ અંતર્મુહૂર્ત ૧ પૂર્વકોડ પૂર્વ સંમૂર્છાિમ ઉરપરિસર્પ અંતર્મુહૂર્ત ૫૩ હજાર વર્ષ ૭. ગર્ભજ ભૂજપરિસર્પ અંતર્મુહૂર્ત ૧પૂર્વકોડ વર્ષ ૮. સંમૂર્છાિમ ભૂજપરિસર્પ અંતર્મુહૂર્ત ૪૨ હજાર વર્ષ ૯. ગર્ભજ ખેચર અંતર્મુહૂર્ત , પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ૧૦. સંમૂર્છાિમ ખેચર અંતર્મુહૂર્ત ૭૨ હજાર વર્ષ દેવતાઓનું જઘન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય નીચે મુજબ છે. નામ જઘન્ય ઉત્કટ ૧. વ્યંતરદેવનું ૧૦ હજાર વર્ષ ૧ પલ્યોપમ ૨. વ્યંતરદેવનું ૧૦ હજાર વર્ષ વાા પલ્યોપમ ૩. ચંદ્રનુંચંદ્રની દેવીનું હા પલ્યોપમ ૧ પલ્યોપમ ને ૧ લાખ વર્ષ ૪. સૂર્યનું વા પલ્યો. ને ૫૦ હજાર વર્ષ ૫. સૂર્યની દેવીનું ૧ પલ્યોપમને ૧ હજાર વર્ષ ૬. ગ્રહનું ૧ પલ્યોપમ ૭. ગ્રહની દેવીનું વડા પલ્યોપમ ૮. નક્ષત્રનું ના પલ્યોપમ ૯. નક્ષત્રની દેવીનું પલ્યોપમ ૧૦. તારાનું ૧/૮ પ્લોય૫ર્મ વા પલ્યોપમ ૧૧. ૧ લા સૌધર્મદેવલોક ૧પલ્યોપમાં ૨ સાગરોપમ ૧૨. ૨ જા ઈશાન દેવલોક ૧પલ્યોપમ અધિક ૨ સાગરોપમ અધિક ૧૩. ૩ જા સનસ્કુમાર દેવલોકે – ૨ સાગરોપમ ૭ સાગરોપમ ૧૪.૪થા માહેન્દ્રદેવલોકે રસાગરોપમ અધિક ૭ સાગરોપમ અધિક ' કનકકૃપા સંગ્રહ ૧૬૭ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૫. ૫ મા બ્રહ્મ દેવલોકે ૭ સાગરોપમ ૧૦ સાગરોપમ ૧૬. ૬ ઠા લાંતક દેવલોકે ૧૦ સાગરોપમ ૧૪ સાગરોપમાં ૧૭. ૭ મા મહાશક દેવલોકે ૧૪ સાગરોપમ ૧૭ સાગરોપમ ૧૮. ૮મા સહસ્ત્રાર દેવલોક ૧૭ સાગરોપમ ૧૮ સાગરોપમ ૧૯. ૯ મા આનત દેવલોક ૧૮ સાગરોપમ ૧૯ સાગરોપમ ૨૦. ૧૦મા પ્રાણત દેવલોક ૧૯ સાગરોપમ ૨૦ સાગરોપમ ૨૧. ૧૧ મા આરણ દેવલોકે ર૦ સાગરોપમાં ૨૧ સાગરોપમ ૨૨. ૧૨ મા અચેયુત દેવલોકે ૨૧ સાગરોપમ ૨૨ સાગરોપમ ૨૩. ૧લી રૈવેયકે દેવલોકે ૨૨ સાગરોપમ ૨૩ સાગરોપમ ૨૪. ૨ જી રૈવેયકે દેવલોકે ૨૩ સાગરોપમ ૨૪ સાગરોપમ ૨૫. ૩ જી રૈવેયકે દેવલોકે ૨૪ સાગરોપમ ૨૫ સાગરોપમ ૨૬, ૪ થી રૈવેયકે દેવલોકે ૨૫ સાગરોપમ ૨૬ સાગરોપમ ૨૭. ૫મી રૈવેયકે દેવલોકે ૨૬ સાગરોપમ ૨૭ સાગરોપમ ૨૮. ૬ ઠી રૈવેયકે દેવલોકે ૨૭ સાગરોપમાં ૨૮ સાગરોપમ ૨૯. ૭મી રૈવેયકે દેવલોક ૨૮ સાગરોપમ ૨૯ સાગરોપમ ૩૦. ૮ મી રૈવેયકે દેવલોકે ૨૯ સાગરોપમ ૩૦ સાગરોપમ ૩૧.૯ મી રૈવેયકે દેવલોક ૩૦ સાગરોપમ ૩૧ સાગરોપમ ૩૨.૪ અનુત્તરે ૩૧ સાગરોપમ ૩૩ સાગરોપમ વિજય-વિજયવંત-જયંત અપરાજિત) ૩૩. સવાર્થસિદ્ધ. ૩૩ સાગરોપમ ૩૩ સાગરોપમ ૧૯. પર્યાપ્તિઓ : પર્યાપ્તિ છ છે. ૧-આહાર, ૨-શરીર, ૩-ઈન્દ્રિય, ૪-શ્વાસોચ્છવાસ, ૫-ભાષા, ૬-મન પર્યાપ્તિ. નારકી, દશભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, તિર્યંચ પંચેન્દ્રિય ને મનુષ્ય એ સોળ દંડકે છ પર્યાપ્તિ હોય. પાંચ સ્થાવરને પ્રથમની ચાર પર્યાપ્તિ હોય. બેઈન્દ્રિય, તેઈદ્રિય, ચૌરિદ્રિય અને અસંજ્ઞી પંચેદ્રિયને મન વિના પાંચ પર્યાપ્તિ હોય. ૨૦. આહાર દ્વાર : આહાર ત્રણ પ્રકારે છે. ૧-ઓજાહાર, ૨-લોમહર, - ૧૬૮ કનકકુપા સંગ્રહ * ? Page #197 -------------------------------------------------------------------------- ________________ ૩-કવલાહાર. નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક અને પાંચ સ્થાવર ૧૯ દંડકે જાહાર અને લોમાહાર એમ બે આહાર હોય. ત્રણ વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય એ પાંચ દંડકે ત્રણે આહાર હોય. ૨૧. ગતિ-આતિ દ્વાર : નારકીમાંથી ચ્યવીને તિર્યંચ પંચેન્દ્રિય અને મનષ્યિમાં જાય, અને બેમાંથી મરીને નારકી થાય. ૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને ૧ લા ૨ જા દેવલોકની ગતિ-આગતિ આ પ્રમાણે-પૃથ્વી, પાણી, વનસ્પતિ, પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્ય પાંચ દંડકમાં ગતિ, અને મનુષ્ય તથા પંચેન્દ્રિય તિર્યંચમાંથી આગતિ. ત્રીજા દેવલોકમાંથી માંડીને આઠમા દેવલોક સુધીના દેવની મનુષ્ય ને તિર્યંચ એ બે દંડકમાં ગતિ અને બેમાંથી આગતિ. આઠમાંથી માંડી સર્વાર્થસિદ્ધ સુધીના દેવતાની મનુષ્યમાં ગતિ ને તેમાંથી જ આગિત. મનુષ્યની ૨૪ દંડકમાં ગતિ, અને તેઉ-વાયુ વિના બાવીશમાંથી આગતિ. (તેઉવાયુ મરીને મનુષ્ય ન થાય.) તિર્યંચ પંચેન્દ્રિયની ૨૪ દંડકમાં ગતિ અને ૨૪ દંડકમાંથી આગતિ. ત્રણ વિકલેન્દ્રિયની-૫ સ્થાવર, ૩ વિકલેન્દ્રિય, ૧ પંચેન્દ્રિય તિર્યંચ અને ૧ મનુષ્ય એ દશ દંડકમાં અને દશમાંથી આગતિ. પૃથ્વી, પાણી અને વનસ્પતિ ત્રણની ઉપરના દશ દંડકમાં ગતિ અને નારકી વિના ૨૩ માંથી આગતિ. . તેઉ-વાયુની-૩ વિકલેત્રિય અને ૧ તિર્યંચ પંચેદ્રિય મળી ૯ દંડકમાં ગતિ અને દેવતાના અને ૧ નરકના સિવાય બાકીના ૧૦ દંડકમાંથી આગતિ થાય. ૨૨. વેદધાર : વેદ ત્રણ છે. ૧-પુરુષવેદ, ૨-સ્ત્રીવેદ, ૩-નપુંસક વેદ. નારકી, ૫ સ્થાવર, ૩ વિકલેન્દ્રિય એ નવ દંડકે ૧ નપુંસકવેદ હોય. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને ત્રણે વેદ હોય. દેવતાના ૧૩ દંડકે સ્રીવેદ અને પુરુષવેદ એમ બે વેદ હોય. ૨૩ ભવનહાર : ૧ લી નરકે ૩૦ લાખ નરકાવાસ ૩ જી નરકે ૧૫ લાખ નરકાવાસ કનકકૃપા સંગ્રહ ૨ જી નરકે ૨૫ લાખ નરકાવાસ ૪ થી નકે ૧૦ લાખ નરકાવાસ ૧૬૯ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૫ મી નરકે ૩ લાખ નરકાવાસ ૬ શ્રી નરકે ૯૦૯૯૫ નરકાવાસ ૭ મી નરકે ૫ લાખ નરકાવાસ. સર્વ થઈને ૮૪ લાખ નરકાવાસ છે.-- દશ ભવનપતિના વીશ ઈન્દ્ર, તેમાં દક્ષિણ પાસાના દશ ઈન્દ્રના ભવન કહે છેચમરેન્દ્રને ૩૪ લાખ, ધરણેન્દ્રને ૪ લાખ, વેણુદેવને ૩૮ લાખ, હરિકતને ૪૦ લાખ, અગ્નિસિંહને ૪૦ લાખ, પૂર્ણને ૪૦ લાખ, જલકતને ૪૦ લાખ, અમિતગતિને ૪૦ લાખ, વલંબને ૫૦ લાખ, ઘોષને ૪૦ લાખ, એ દક્ષિણ પાસાના ઈન્દ્રોના ચાર કોડને છ લાખ ભવન જાણવા. હવે ઉત્તરના દશ ઈન્દ્રના ભવન કહે છે. દક્ષિણ દિશાના ઈન્દ્રો કરતા ઉત્તર નિશાના ઈન્દ્રોને તે પ્રત્યેક ચાર-ચાર લાખ ઓછા જાણવા. સર્વ થઈને ભવનપતિના સાતકોડ ને બહોંતર લાખ ભવન થાય છે. હવે ભવનપતિના ભવનો કયાં? તે કહે છે. રત્નપ્રભા પૃથ્વીનો પીંડ એક લાખ ને એશી હજાર યોજનાનો છે. તે મધ્યે ઉપર એક યોજન અને નીચે એક હજાર યોજન બાદ ગરી બાકીના વચમાં રહેલા એક લાખ ને અહ્યોતર હજાર જોજનથી પહોળાઈ છે. તે માંહે સંખ્યાના અસંખ્યાતા ભવનપતિના ભવનો છે. બાદર વાયુકામ અને પાંચે સૂક્ષ્મ સ્થાવરો ચૌદ રાજલોકમાં રહેલા છે. બાદરપૃથ્વી, પૂ અને વસ્પિતિકાય બારે દેવલોક સુધી, ત્રણ વિકસેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયઃ તિષ્ણુલોકમાં છે. મનુષ્ય તથા બાદર અગ્નિકાય અઢીદ્વીપમાં છે. વ્યંતર દેવતા : રત્નપ્રભા પૃથ્વીનો ઉપલો ભાગ એક હજાર યોજન નો છે તેમાંથી એકસો યોજન ઉપર અને એકસો યોજન નીચે સુધી અને વચમાં આઠસો યોજનમાં વ્યંતરોના અસંખ્યાતા નગરો રહેલા છે. તે જઘન્ય ભરત જેવડા, મધ્યમ મહાવિદેહ જેવડા અને ઉત્કૃષ્ટ જંબૂદ્વીપ જેવડા છે. હવે જ્યોતિષીના વિમાન અસંખ્યાતા છે. સમભૂલા પૃથ્વીથી માપતા ૭૯૦ યોજના ઊંચે તારાના વિમાને છે. ત્યાંથી ૧૦ યોજન ઉપર સૂર્ય છે. તેના ઉપર ૮૦ યોજને ચંદ્રમાં છે. તે ઉપર ચાર યોજને નક્ષત્રો છે. તે ઉપર ચાર યોજને બુધ છે. તે ઉપર યાં ને શુક છે. તે ઉપર ત્રણ યોજને ગુરુ છે. તે ઉપર ત્રણ યોજને મંગળ છે. તે ઉપર યોજને શનૈશ્વર છે. હવે વૈમાનિક દેવોના વિમાનોની સંખ્યા કહે છે. સૌધર્મકલ્પ ૩૨0 ઈશાનકલ્પ ૨૮000 સનકુમારે ૧૨000 માહેન્દ્રદેવલોકે દ 0 ૧૭૦ કનકકૃપા સંગ્રહ Page #199 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મદેવલોકે ૪૦૦૦૦ લાંતકદેવલોકે ૫૦૦ મહાશુકદેવલોકે ૪00 સહસ્ત્રાર દેવલોકે ૬00 આનત-પ્રાણત દેવલોકે ૪૦ આરણ-અર્ચ્યુત દેવલોક ૩૦૦ પહેલી ત્રણ રૈવેયકે ૧૧૧ બીજી ત્રણ રૈવેયકે ૧૦૭ ત્રીજી ત્રણ રૈવેયકે ૧૦ અનુત્તર વિમાને તેના ઉપર બાર યોજને સિદ્ધશિલા છે. તેની ઉપર એક યોજને લોકાંત છે. ૨૪. પ્રાણવાર : ૫ ઈન્દ્રિય, ૩ બળ, ૧ શ્વાસોચ્છવાસ અને ૧ આયુષ્ય એ દશ પ્રાણો છે. નારકી, ૧૩ દેવદંડક, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય ૧૬ દંડકે દશ પ્રાણી હોય છે. પાંચ સ્થાવરને સ્પર્શનેન્દ્રિય, કાયદળ, શ્વાસોચ્છવાસ અને આયુષ એ ચાર પ્રાણ હોય છે. બેઈન્દ્રિયને-સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, વચનબળ, કાયબળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય છ પ્રાણો હોય છે. તેઈન્દ્રિયને ધ્રાણેન્દ્રિય સહિત આઠ પ્રાણી હોય છે. ચઉરિન્દ્રિયને ચક્ષુરિન્દ્રિય સહિત આઠ પ્રાણી હોય છે. ૨૫. સંપદાધાર : સંપદાઓ ત્રેવીશ છે. તેનાં નામ-ચક-રત્ન, છત્રરત્ન, દંડરત્ન, ખગ્રરત્ન, કાકિણીરત્ન, ચર્મરત્ન, મણિરત્ન, એ સાત એકેન્દ્રિય રત્ન; ગાથાપતિ, સેનાપતિ, પુરોહિત, વાઈકી, અશ્વરત્ન, ગજરત્ન, સ્ત્રીરત્ન એ સાત પંચેન્દ્રિય રત્ન; તીર્થકર, ચકવર્તિ, બલદેવ, વાસુદેવ, કેવલી, સાધુ, શ્રાવક, સમ્યગ્દષ્ટિ. મંડલિક રાજા, એ નવ નિધાનો છે. પ્રથમ નરકને નિકળેલો જીવ સાત એકેન્દ્રિય વિના સોળ સંપદા પામે. બીજી નરકને નિકળેલો જીવ સાત એકેન્દ્રિય રત્ન અને ચક્રવર્તિ વિના પંદર સંપદા પામે. ત્રીજી નરકનો નિકળેલો જી સાત એકેન્દ્રિય રત્ન, ચક્રવર્તિ, બલદેવ અને વાસુદેવ વિના તેર સંપદા પામે, ચોથી નરકને નિકળેલો જીવ તીર્થકર વિના બાર સંપદા પામે, પાંચમી નરકનો નિકળેલો જીવ કેવલી વિના અગ્યાર સંપદા પામે. છઠ્ઠી નરકનો નિકળેલો જીવ સાધુ વિના દશ સંપદા પામે. સાતમી નરકનો નિકળેલો જીવ અશ્વ, ગજ અને સમક્તિ એ ત્રણ સંપદા પામે. દશ ભવનપતિ, વ્યંતર, જ્યતિષી એ બાર દંડકના નિકળેલ જીવ તે તીર્થકર, વાસુદેવ વિના એકવીશ સંપદા પામે. પૃથ્વી, પાણી, વનસ્પતિ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય એ પાંચ દંડકના નિકળેલ કનકકૃપા સંગ્રહ Page #200 -------------------------------------------------------------------------- ________________ જીવ તીર્થકર, ચક્રવર્તિ, બળદેવ અને વાસુદેવ વિના ઓગણીશ સંપદા પામે તેલ-વાયુનો નિકળેલા જીવ સાત એકેન્દ્રિય રત્નઅધ અને ગજ સહિત નવ સંપદા પામે. - ત્રણ વિકસેન્દ્રિયનો નિકળેલા જીવ તીર્થકર, ચક્રવર્તિ, બળદેવ વાસુદેવ અને કેવલી વિના અઢાર સંપદા પામે. વૈમાનિકમાં : પહેલા બે દેવલોકનો નીકળેલા જીવ ત્રેવીસ સંપદા પામે. બીજા દેવલોકથી માંડીને આઠમા દેવલોક સુધનો નિકળેલો જીવ સાત એકેન્દ્રિય રત્ન વિના સોળ સંપદા પામે. નવમા દેવલોકથી માંડીને નવ રૈવેયકમાંથી નિકળેલો જીવ સાત એકેન્દ્રિય રત્ન, અશ્વરત્ન અને ગજ રત્ન મિના ચૌદ સંપદા પામે. પાંચ અનુત્તર વિમાનને નિકળેલો જીવ વાસુદેવ વિના આઠ નિધાન પામે. ૨૬. ધર્મવાર : તિર્યંચ પંચેન્દ્રિય અને મનષ્યિને કરણી રૂપ ધર્મ છે, અને બાવીશ દંડકે કરણીરૂપ ધર્મ નથી. ૨૭. યોનિદ્વાર : સાત લાખ પૃથ્વીકાયની, સાત લાખ અપકાયની, સાત લાખ તેઉકાયની, સાત લાખ વાયુકાયની, ૧૦લાખ પ્રત્યેક વનસ્પતિકાયની, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાયની, બે લાખ બેઈન્દ્રિય, બે લાખ ઈન્દ્રિય, બે લાખ ચૌરિન્દ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી; ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય અને ચૌદ લાખ મનુષ્યની મળી કુલ ચોરાશી લાખ જીવયોનિ છે. ૨૮. કુલદીદ્વાર : નારકીની ૨૫ લાખ, દેવતાની ૨૬ લાખ, પૃથ્વીની ૧૨ લાખ, પાણીની ૭ લાખ, અગ્નિની ૩ લાખ, વાયની ૭ લાખ, વનસ્પતિની ૨૭ લાખ, બેઈન્દ્રિયની ૭ લાખ, ઈન્દ્રિયની ૮ લાખ, ચૌરિન્દ્રિયની ૯ લાખ, મનુષ્યની ૧૨ લાખ, તિર્યંચપંચેન્દ્રિયના પાંચ ભેદ છે. તેમાં જલચરની ૧૨ લાખ, ચતુષ્પદ-સ્થલચરની દશ લાખ, ઉરપરિસર્પસ્થલચરની ૧૦લાખ, ભુજપરિસર્પ-સ્થલચરની દશ લાખ, અને ખેચરની ૧૨ લાખ કુલકોટી છે. સર્વેમળીને એક કોડ અને સાડી સત્તાણું લાખ કુલકોટી જાણવી. ૨૯ અલ્પબદુત્વ ધાર : સર્વથી થોડા ગર્ભજ મનુષ્ય, તેથી બાદર અગ્નિના જીવ અસંખ્યાત ગુણ વધે, તેથી વૈમાનિકના જીવ અસંખ્યાત ગુણ, તેથી નારકીના જીવ અસંખ્યાત ગુણા, તેથી વ્યરના જીવ અસંખ્યાત ગુણા, તેથી ચૌરિન્દ્રિયના જીવ અસંખ્યાત ગુણા, તેથી પંચેન્દ્રિય તિર્યંચના જીવ વિશેષાધિક, તેથી બેઇન્દ્રિયના જીવ વિશેષાધિક, તેથી તેઈન્દ્રિયના જીવ વિશેષાધિક, તેથી પૃથ્વીકાયના જીવ અસંખ્યાત ગુણા, તેથી તેઉકાયના ૧૭૨ કનકકુપા સંગ્રહ Page #201 -------------------------------------------------------------------------- ________________ જીવ અસંખ્યાતના ગુણા, તેથી વાયુકાયના જીવ અસંખ્યાત ગુણા, તેથી અપકાયના જીવ અસંખ્યાતગુણ અને તેથી વનસ્પતિકાયના જીવ અનંત ગુણા જાણવા. તિ રથ તારવન. લઘુ-બૃહત સંગ્રહણી તથા ફ્રોઝશમાશવિચાર જંબુદ્વીપ એક લાખ યોજન પ્રમાણનો છે, તે આ પ્રમાણે ભરત ક્ષેત્ર ૧ ખંડુક પ્રમાણ છે તેનું માપ પર૬ ૬/૧૯ છે. આખો જંબુદ્વીપ ૧૯૦ ખંડુક પ્રમાણ છે, તેથી પર૬ યોજન અને કળાને ૧૯૦ એ ગુણવાથી (પર૬ ૬/૧૯૮૧૯૦=૧૦૦૦૦) એક લાખ થાય. ૧૯૦ ખંડુક નાચે પ્રમાણે થાય છે. ક્ષેત્ર કે પર્વત ખડું પ્રમાણ ક્ષેત્ર કે પર્વત ભરતક્ષેત્ર ઐરાવત ક્ષેત્ર હિમવંત પર્વત હિરણ્યવંત ક્ષેત્ર હિમવંત ક્ષેત્ર હિણ્યવંત ક્ષેત્ર મહાહિમવત પર્વત રૂકમી પર્વત હરિવર્ષ ક્ષેત્ર રક્ ક્ષેત્ર નિષધ પર્વત નીલવંત પર્વત ૨૨ અને ૫૪ ખડુંક પ્રમાણ મહાવિદેહ ક્ષેત્ર છે. એ સર્વ (૬૩+૬૩૬૪) ભેગા મળી ૧૯૦ ખડુંક પ્રમાણ જંબૂદ્વીપ છે. જંબૂદ્વીપની પરિધિ ૩૧૬૨૨૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ્ય અને ૧૩ આંગળ અધિક થાય છે. પરિધિ એટલે ગોળ વસ્તુનો ઘેરાવો. જંબૂદ્વીપનું ક્ષેત્રફળ, જંબૂદ્વીપની પરિધિને ૨૫૦૦૦ ગુણવાથી પ્રાપ્ત થાય છે. કુલ ક્ષેત્રફળ ૭૯૦૫૬૯૪૧૫૦ યોજન એક ગાઉ, પંદરસો પંદર ધનવષ્ય અને સાઠ આંગુલ થાય. એટલે કે જંબૂદ્વીપ માં ૧ એક એક યોજના સમચોરસ ટુકડા ઉપરની સંખ્યા મુજબ ગોઠવી શકાય. ઉપર કહ્યા મુજબ જંબૂદીપની પરિધિ ૩૪૬૨૨૭ યોજન, ૩ ગાઉ એકસો અઠ્યાવીસ ધનુષ્ય અને સાડાતેર આંગુલ છે તેને ૨૫૦૦ ગુણવાથી ઉપર મુજબ ક્ષેત્રફળ આવે. કનકકૃપા સંગ્રહ ૧૭૩ Page #202 -------------------------------------------------------------------------- ________________ 88 કૃણા શાસ્ત્ર સંગ્રહ વિભાગ - 8 ઉપધાન ત્રણ તપ દિન પ્રમાણ પ્રથમ ઉપધાન : પંચ મંગળ મહાશ્રુતસ્કંધ (નવકાર) દિવસ ૧૮ બીજુ ઉપધાન : પ્રતિક્રમણ શ્રુત સ્કંધ (ઈરિયાવહી, તસ્મઉત્તરી) દિવસ ૧૮ ત્રીજુ ઉપધાન : શાસ્તવાધ્યયન (નમુત્થણ) દિવસ ૩૫ ચોથું ઉપધાન : ચૈત્યસ્ત વાધ્યયન (અરિહંત ચેઈયાણ અન્નત્ય) દિવસ ૪ પાંચમું ઉપધાન : નામસ્તવાધ્યયન (લોગસ્સ) દિવસ ૨૮ છઠ્ઠ ઉપધાન : શ્રુત સ્ટવ સિધ્ધરૂવાધ્યયન (પુખરવર,સિધ્ધાણં) દિવસ ૭ ઉપધાનમાં થતી આરાધના શ્રી ઉપધાન વહન કરનારને ૪૭ દિવસના પૌષધમાં સાધુ પણાનો આસ્વાદ ૨૧ ઉપવાસ, ૧૧ આયંબિલ, ૧૫ નીવિનો તપ, ૧00000 નવકાર મંત્ર, ૮૦૦ લોગસ્સ, 000 ખમાસમણ, ૧૨૦૦ મોટા દેવવંદન, ૧૫૦૦ શાસ્તવ, ૬૦૦ નાના મોટા દેવવંદન, આથી જ જ્ઞાન, દર્શન, ચરિત્ર અને તપની અખંડ આરાધના થાય છે. ઉપધાનમાં રાખવાનાં વસ્ત્ર ઉપકરણો પુરૂ રાખવાનાં: ૧. ચરવળો, ૨. કટાસણાં, ૩. મુહપત્તિ, ૪. ખેસ, ૫. ધોતીયાં, ૬. ધોતીયું ઠèમાત્રે જવા કામળી, ૭. ઉતરપટ્ટો, ૮. સાલ, ૯. નાક સાફ કરવા ઉનનો ટુકડો, ૧૦. કંદોરો, ૧૧. સંથારિયું, ૧૨. માતરિયું, ૧૩. નવકારવાળી ૧૪. નોટ પેન્સિલ સ્ત્રીએ રાખવાનાં: ૧. ચોરસ દાંડી વાળો ચરવળો, ૨. કટાસણાં, ૧૭૪ કનકકુપા સંસહ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૩. મુહપત્તિ, ૫. ૨ થી ૩ કંચુકી, ૭. ઉતરપટ્ટો, ૮. નાક સાફ કરવા ઉનનો ટુકડો, ૧૦. માતરિયું, ૧૨. આલોયણા લખવા નોટ પેન્સિલ નવ ટુંકના મંદિરોની નામાવલી : ૧. શાંતિનાથનું મંદિર, ૪. ધર્મનાથનું મંદિર, ૭. ચંદ્રપ્રભુનું મંદિર, ૧૦. સુમતિનાથનું મંદિર, સદા સોમાની ટુંકના મંદિરો : ૧. ચૌમુખજીનું મુખ્ય દહેરાસર, ૩. શાંતિનાથનું મંદિર, ૫. શ્રી સીમંધર સ્વામીનું મંદિર, ૭. ઋષભદેવનું મંદિર, ૯. પાર્શ્વનાથનું મંદિર, સિધ્ધગિરિ નું ટુંક વર્ણન ૪. ૨ થી ૩ સાડલા, ૬. ૩ વસ્તુ ઠલે માત્રે જવા કામળી-સાલ છીપાવસીની ટુંક ના મંદિરો : ૧. ઋષભ દેવનું મુખ્ય મંદિર, ૩. નેમનાથનું મંદિર, ૯. સંથારિયું, ૧૧. નવકારવાળી, ૨. મરૂદેવાનું મંદિર, ૫. કુંથુનાથનું મંદિર, ૮. આદિશ્વર દાદાનું મંદિર, ૧૧. સંભવનાથનું મંદિર, સાકરવસી ના મુખ્ય મંદિરો : ૧. ચિંતામણિ પાર્શ્વનાથનું મુખ્ય મંદિર, ૩. પદ્મપ્રભુનાં મંદિરો ૫. સહસ્રકુટનું મંદિર કનકકૃપા સંગ્રહ ૩. ચંદ્રપ્રભુનું મંદિર, ૬. અજીતનાથનું મંદિર, ૯. ચૌમુખજીનું મંદિર, ૧૨. આદિનાથનું મંદિર ૨. પુંડરિક સ્વામિનું મંદિર, ૪. પાર્શ્વનાથનું મંદિર, ૬. અજીતનાથનું મંદિર, ૮. શાન્તિનાથનું મંદિર, ૧૦. રાયણ પગલાં ૨. શ્રેયાંસનાથનું મંદિર, ૪. અને ચમત્કારીક દેરીઓ. ૨. પુંડરિક સ્વામીનું મંદિર, ૪. પાંડવોનું મંદિર, ૧૭૫ Page #204 -------------------------------------------------------------------------- ________________ ઉજમફઈની ટુંકનાં મંદિરો: ૧. નંદીશ્વરદિપનું મુખ્ય મંદિર, ૨, કુંથુનાથની દેરી, ૩. શાંતિનાથની દેરી હમવસીના મંદિરો: ૧. અજીતનાથનું મુખ્ય મંદિર, ૨. પુંડરિક સ્વામિનું મંદિર, ૩. સહસ્ત્રફણા પાર્શ્વનાથના મંદિર, ૪. અજીતનાથનું ચન્દ્રપ્રભુના મંદિરો પ્રેમચંદ મોદીની ટુંકઃ બાલાવાસી ટુંકના મંદિરો: ૧. ઋષભદેવનું મુખ્ય મંદિર, ૨. પુંડરિક સ્વામિનું મંદિર, ૩. ચૌમુખજીનું મંદિર, ૪. વાસુપૂજ્ય નું મંદિર, ૫. અજીતનાથ નું મંદિર, ૬. શાંતિનાથ નું મંદિર, મોતીશા શેઠની ટુંકના મંદિરો: ૧. ઋષભદેવનું મુખ્ય મંદિર, ૨. પુંડરિક સ્વામીનું મંદિર, ૩. ધર્મનાથના મંદિરો, ૪. ચૌમુખજીના મંદિરો, ૫. ઋષભદેવનું મંદિર, ૬. ચૌમુખજીનું મંદિર, ૭. ઋષભદેવનું મંદિર, ૮. પદ્મપ્રભુનું મંદિર, * ૯. પાર્શ્વનાથનું મંદિર, ૧૦. ગણધર પગલાં, ૧૧. સહસ્ત્રકુટનું મંદિર, ૧૨. સંભવ નાથનું મંદિર, ૧૩. સુપાર્શ્વનાથનું મંદિર, ૧૪. મહાવીર સ્વામીનું મંદિર, વિમળવશીના ડાબા હાથની મંદિરોની નામાવલી: ૧. શાંતિનાથનું મંદિર, ૨. ચકેશ્વરી માતાની દેરી, ૩. નેમનાથની ચોરી, ૪. પાપપુણ્યની બારી, ૫. વિમળનાથ ભીનું મંદિર, ૬. અજીતનાથ ભ. નું મંદિર, ૭. સહસ્ત્રફણા પાશ્વનાથનું મંદિર, ૮. આરસની મોટી દેરી, ૯. ધર્મનાથ ભીનું મંદિર, ૧૦. ચંદ્રપ્રભુનું મંદિર, ૧૧. પાર્શ્વનાથનું મંદિર, ૧૨. જગત શેઠનું મંદિર, ૧૩. શાન્તિનાથનું મંદિર, ૧૪. સહસ્ત્રફણા પાર્શ્વનાથનું મંદિર, ૧૫. કુમારપાળ મહારાજનું મંદિર શત્રુંજયનો પગરસ્તો શત્રુંજય પર્વત પર ચાર રસ્તેથી ચઢાય છે. १७६ કનકકૃપા સંગ્રહ Page #205 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. મુનિરાજશ્રી કીર્તિપભ વિજયજી મ. સા. જન્મ: ભા.સુદ - ૩, સં. ૨૦૦૩, મુ. ભરડાસર, તા. થરાદ દીક્ષા: માગશર વદ-૬, સં. ૨૦૨૫, હાડેચા (સાંચોર) પ.પૂ. મુનિશ્રી હરિપ્રભ વિજયજી મ.સા. જન્મ: મહા સુદ - ૫, સં. ૨૦૩૫, | મુ. ભરડાસર, તા. થરાદ | દીક્ષા : ફાગણ વદ-૩, સં. ૨૦૪૭, | તા. ૩-૩-૯૧, અમદાવાદ. : R Page #206 --------------------------------------------------------------------------  Page #207 -------------------------------------------------------------------------- ________________ પાલિતાણાથી, ઘેટીથી, શેત્રુંજય નદીથી, રોહીશાળાથી શેત્રુંજય પર્વત પર નીચેના દિવસોએ મેળો ભરાય છે અને તે વખતે હજારો યાત્રાળુઓ - કે આસપાસના જૈનેતર લોકો આવે છે. કાર્તિકી પૂનમ, ફાગણ સુદ આઠમ, ફાગણ સુદ તેરસ, ચૈત્ર સુદ પૂનમ, વૈશાખ વદ છઠ્ઠ, અષાડ સુદ ચૌદસ ળવાણું યાત્રાની વિધિ નવાણું યાત્રા કરનારે નીચે જણાવેલ પાંચ જગ્યાએ દરરોજ ચૈત્યવંદન કરવું. જય તળેટીમાં, શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરે, રાયણ પગલે, - પુંડરિક સ્વામિના મંદિર, દાદાના મંદિરે. નવાણું યાત્રા કરનારે દરરોજ ૧૦ બાંધી નવકારવાળી ગણવી. જેથી નવાણું પુરી થતાં એક લાખ નવકાર ગણી શકાય. નવાણું યાત્રા કરનારે સચિતનો ત્યાગ કરવો. બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન કરવું, શક્તિ હોય તો એકાસણું કરવું, ભૂમિ પર સંથારો કરવો, પગે ચાલીને યાત્રા કરવી, દરરોજ બે ટાઈમ પ્રતિક્રમણ કરવું. નવાણું યાત્રા કરનારે દરરોજ એક ગિરિરાજની યાત્રા કરવી. અને ઘેટીની પાગની નવા યાત્રા કરવી. કુલ ૧૦૮ યાત્રા કરવી. નવાણું કરનારે એક વખત રથયાત્રાનો વરઘોડો ચડાવવો. એક વખત નવાણું પ્રકારી પૂજા ભણાવવી અને એક વખત દાદાની આંગી રચાવવી. દરરોજ ત્રણ પ્રદક્ષિણા દેવી અને એક વખત ખમાસમણના ૧૦૮ દોહા બોલી દરેક દોહાએ પ્રદક્ષિણા દેવી. ' દરરોજ નવ સાથીઆ કરવા ને તેના પર નવ ફળ અને નૈવેધ મુકવા. એક વખત ૧૦૮ સાથીઆ કરી તેના પર બદામ મુકવી. હમેશાં અષ્ટ પ્રકારી પૂજા કરવી. શ્રી શેત્રુજ્ય તીર્થ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ કહી નવ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. એક વખત ૧૦૮ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. શક્તિ હોય તો ચઉવિહારો છઠ્ઠ કરીને સાત યાત્રા કરવી. શંત્રુજ્ય નદીની પાસેથી એક વાર અવશ્ય યાત્રા કરવી. ' કનકકૃપા સંગ્રહ ૧૭૭ Page #208 -------------------------------------------------------------------------- ________________ દોઢ ગાઉ, ત્રણ ગાઉ, છ ગાઉ અને બાર ગાઉની એક વખત પ્રદક્ષિણા દેવી. નવ વખત નવ ટુંકના દર્શન કરવા અને દરેક ટુંકના મુળનાયક પાસે ચૈત્યવંદન કરવું. એક વાર ગિરિરાજની પૂજા : પૂરાબાઈની ધર્મશાળાની પાસેથી દેરીના પગલાંથી માંડીને રામપોળ સુધીના જે જે પગલાં અથવા પ્રતિમાજી હોય, તેની કેશર પૂજા, ફૂલ પૂજા, ધૂપ પૂજા કરવી. હંમેશાં નવ ખમાસમણાં શ્રી મહા તીર્થના નવ દૂહા બોલીને દેવા. સુમતિનાથ ભગવાન શ્રી આદિશ્વર ભગવાન : શહેરમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ : શહેરમાં શ્રી મહાવીર સ્વામીજી : વીરબાઈ પાઠશાળા શ્રી આદિનાથ ભગવાન શ્રી ચૌમુખજી શ્રી ચંદ્રપ્રભુ શ્રી શાંતિનાથ પાર્શ્વનાથ ભગવાન સુમતિનાથ ભગવાન વાસુપૂજ્યસ્વામી શાંતિનાથ ભગવાન પાર્શ્વનાથ ભગવાન પાર્શ્વનાથ ભગવાન પાલીતાણાના મંદિરો : સ્ટેશન સામે ગુરુકુળમાં ૧૭૮ : મોતીસુખીયાની ધર્મશાળા : નરશી કેશવજીની ધર્મશાળા : નરશીનાથાની ધર્મશાળા : શ્રાવિકાશ્રમ : જશકોરની ધર્મશાળા : માધવલાલની ધર્મશાળા પંજાબી ધર્મશાળા : અરીસાભુવન વલ્લભ વિહાર : બાલાશ્રમ વાસુપૂજ્યસ્વામી : જૈન સોસાયટી (તળેટી પાસે) શંત્રુજ્ય ઉપર ૩૦૦૦ થી ઉપર મંદિરો છે. ૧૨૦૦ ઉપર આરસની પ્રતિમાઓ છે. ૭૨૦ ઉપર ધાતુની પ્રતિમાઓ છે. ૯૦૦૦ પગલાં છે. શત્રુંજય પર્વત સમુદ્રની સપાટીથી ૧૮૦૦ ફુટ ઉંચો છે. ૭૫૦ ઉપર દેરીઓ છે. કનકકૃપા સંગ્રહ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧. ૪. ૫. ૨. મધુપ્રમેહ ૩. જાતીય ઊર્વીકરણ, પાયોરિયા અને પેટની ચૂંક . ૭. ૮. ''. રોગનું નામ ક્ષય અને દમ આસનો તથા તેના ફાયદા. યોગાસનો કાન, નાક અને આંખનો દુ:ખાવો કફ-કાસ-શ્વાસ પાચનક્રિયાને લાગતા રોગો. યકૃત અને બરોળની વૃદ્ધિ. કાયમની કબજીયાત. નસ્ટાર્તવ, પીડિતાર્તવ પ્રદર, ગર્ભાશય અને બીજા શયના રોગો ક્રોનિક, બ્રોન્કાઈટીઝ મત્સ્યાસન અને સલભાસન. ૧૦. અંતર્ગળ, શ્લીપદ, પગ હાથનું ટૂંકાપણું ૧૧. અર્શ ૧૨. મરડો. ૧૩. સંધિવા. ૧૪. કોઢ કનકકૃપા સંગ્રહ સિધ્ધાસન, શીર્ષાસન સર્વાંગાસન, મત્સ્યાસન, અર્ધ મત્સ્યેન્દ્રાસન, સુપ્તવજ્રાસન અને ભૂજંગાસન. સિધ્ધાસન, શીર્ષાસન, સર્વાંગાસન, મત્સ્યાસન, અર્ધ મત્સ્યેન્દ્રાસન, હલાસન, ચક્રાસન અને . મયુરાસન. સિધ્ધાસન, શીર્ષાસન, સર્વાંગાસન, મત્સ્યાસન, પદ્માસન, વજ્રાસન અને પશ્ચિમોત્તાસન. સિધ્ધાસન, શીર્ષાસન, સર્વાંગાસન, મત્સ્યાસન, અર્ધ મત્સ્યેન્દ્રાસન. સર્વાંગાસન, શલભાસન, પશ્ચિમોત્તનાસન, અને ભૂજંગાસન (સગર્ભાવસ્થા આ આસનો કરવા નહિ.) સર્વાંગાસન, વજ્રાસન, પશ્ચિમોત્તાનાસન, અને બધ્ધ પદ્માસન. સર્વાંગાસન, હલાસન, મયુરાસન અને બધ્ધ પદ્માસન. હલાસન, મયુરાસન, ધનુરાસન, મત્સ્યાસન, અને પાદહસ્તાસન. ગરૂડાસન, ત્રિકોણાસન, અને ઉત્કટાસન. સિધ્ધાસન, પશ્ચિમોત્તાસન, શીર્ષાસન, ગોમુખાસન, અને મહામુદ્રા. બધ્ધ પદ્માસન અને કુક્કુટાસન. વૃશ્ચિકાસન, શીર્ષાસન, પશ્ચિમોત્તાસન, સર્વાંગાસન. શીર્ષાસન, પદ્માસન, સિધ્ધાસન, સિંહાસન, ૧૭૯ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૫. જાડાપણું ૧૬. હાઈબ્લડ પ્રેશર. ૧૭. લો બ્લડ પ્રેશર. ૧૮. ગળાની તકલીફ ૧૯. માથાનો દુઃખાવો. ૨૦. હર્નિયા. ૨૧. હૃદયરોગ ૨૨. અનિદ્રા. ૨૩. માસિક ધર્મ ૨૪. અતિનિદ્રા. ગૌમુખાસન, વકાસન અને વૃષાસન. મંડૂકાસન, પશ્ચિમોત્તાસન, મયૂરાસન, સુપ્તવાસન, ધનુરાસન અને અર્ધ મત્યેન્દ્રાસન. વજાસન, સિધ્ધાસન, પદ્માસન, મત્સ્યાસન, શવાસન. સર્વાગાસન, હલાસન, વજાસન, પદ્માસન, સિધ્ધાસન અને પશ્ચિમોત્તાસન. મત્સ્યાસન, સિંહાસન, સુખવાસન, સર્વાગાસન. પશ્ચિમોત્તાસન, હલાસન, સંર્વાગાસન અને શવાસન. મત્સ્યાસન, સર્વાગાસન અને સુપ્તવાસન. શવાસન બધ્ધપદ્માસન, અને સિધ્ધાસન. સર્વાગાસન, શવાસન અને સૂર્યનમસ્કાર. ધનુરાસન, મત્સ્યાસન, સુખવજાસન અને પશ્ચિમેત્તાનાસન. લોલાસન, કુફ્ફટાસન, ઉત્તમાંગાસન, બકાસન, તોલાસન, ઉસ્થિત દ્વિહસ્તભાસન અને ઉસ્થિત એક પાદ શિરાસન. લોલાસન, ગર્ભાસન, બધ્ધહસ્તપદ્માસન અને સૂર્ય નમસ્કાર. વકાસન, તોલાંગુલાસન, હલાસન અને સૂર્ય નમસ્કાર. પદ્માસન, સિધ્ધાસન, સિંહાસન, વીરાસન, ઉત્કટાસન, મંડૂકાસન, સૂપ્તવજાસન અને વૃક્ષાસન. બધ્ધ પદ્માસન, ઉત્કટાસન, સર્વાગાસન, વિપરી કરણી, શીર્ષાસન, વૃક્ષાસન, અને સૂર્ય નમસ્કાર. ગર્ભાસન, ઉસ્થિતપદ્માસન, સિધ્ધાસન, ગૌમુખાસન, અને શવાસન. પદ્માસન, સિધ્ધાસન, સિહાસન મંડૂકાસન વજાસન, સુપતવજાસન અને ગૌમુખાસન. ૨૫. આંતરડાના રોગો. ૨૬. કમરનો દુઃખાવો. ૨૭. ચામડીના રોગો. ૨૮. છાતી ફેફસાના રોગો ર૯. જવર જીર્ણજ્વર. ૩૦. નપુંસકત્વ. ૧૮૦ કનકકુપા સંગ્રહ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૩૧. નાડીઓની શુધ્ધિ. ૩૨. પગના રોગો. ૩૩. પથરી ૩૪. લકવો. ૩૫. પિતરોગ ૩૬. હિસ્ટિરિયા ૩૭. રક્તપિત્ત લોલાસન અને ઉસ્થિત એક પાદ શિરાસન. બધ્ધ પદ્માસન, ઉષ્ટ્રાસન, આકર્ણ ધનુરાસન, તોલાંગુલાસન અને પદ્માસન. મંત્યેન્દ્રાસન, મત્સ્યાસન, તોલાંગુલાસન અને વજાસન પદ્માસન, વીરાસન, પર્વતાસન, મત્યેન્દ્રાસન, મત્સ્યાસન, સિધ્ધાસન, સિંહાસન, મંડૂકાસન. હલાસન, વર્તુલુલાસન, શલભાસન. પદ્માસન, વકાસન, અર્ધમત્સ્યાસન. . પદ્માસન, મત્યેન્દ્રસન, સિધ્ધાસન, સિંહાસન, ગૌમુખાસન, વિરાસન. લોલાસન, કુફ્ફટાસન, બકાસન, ઉત્કટાસન, સર્વાગાસન, શીર્ષાસન, વૃક્ષાસન. મસ્ટેન્દ્રાસન, ઉત્કટાસન, એકપાદ શિરાસન. * ૩૮. રક્તવિકાર, રક્તક્ષય ૩૯. હાથીપગો. સિક્કાઓના પ્રકાર: ૧. સોના મહોર, ૪. રજત સિક્કો, ૭. જુગલ સિક્કો, ૧૦. ઈલાદી સિક્કો, ૧૩. મુઈની સિક્કો, ૧૬. દહન સિક્કો, ૧૯. મન સિક્કો, ૨૨.૫હો સિક્કો, ૨૫. ઝરહ સિક્કો, ૨૮. ચર્ન સિક્કો, ૩૧. સૂકી સિક્કો, ૩૪. પાઉલા, ૩૭. પંમઉ સિક્કો ૨. રૂપિયો, ૩. શહેનશાહ, ૫. આત્મહ સિક્કો, ૬. બિન્સ સિક્કો, ૮. લાલે જલાલી સિકકો, ૯. આફતાલી સિક્કો, ૧૧. અદલગુત્તક સિક્કો, ૧૨. મિહરાવી સિક્કો, ૧૪. ચહારગોસહ સિક્કો, ૧૫. ગિઈ સિક્કો, ૧૭. સલીની સિક્કો, ૧૮. રબી સિક્કો, ૨૦. અધ સલીમી સિક્કો, ૨૧. પંજ સિક્કો, ૨૩. અષ્ટસિધ્ધ સિક્કો, ૨૪. કલા સિક્કો, ૨૬. કલોલહ સિકકો, ૨૭. દર્દ સિક્કો, ૨૯. અષ્ટ સિક્કો, ૩૦. દશા સિક્કો, ૩૨. દામ સિક્કો, ૩૩. અધેલા, ૩૫. દમરી, ૩૬. મહમુનિ સિક્કો, નHષા ચાહ ૧૮૧ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શકી વિગત -- નામ કયા ભ.ના વખતમાં શરીર પ્રમાણ આયુષ્ય ગતિ ૧. ભરત રૂષભદેવના વખતમાં ૫૦૦ ધનુષ્ય ૮૪ લાખ પૂર્વ મોક્ષ ૨. સગર અજીતનાથના વખતમાં ૪૫૦ ધનુષ્ય ૭૨ લાખ પૂર્વ મોક્ષ ૩. મઘવા ધર્મ-શાંતિનાથના વખતમાં ૪૦ ધનુષ્ય ૫ લાખ પૂર્વ દેવલોક ૪. સનતકુમાર અંતર સમયમાં (ધર્મ) ૩૯ ધનુષ્ય ૩ લાખ પૂર્વ દેવલોક ૫. શાન્તિનાથ શ્રી શાંતિનાથ પોતે. ૪૦ ધનુષ્ય ૧ લાખ વર્ષ મોક્ષ ૬. કુંથુનાથ શ્રી કુંથુનાથ પોતે ૩૫ ધનુષ્ય ૯૫CC0 વર્ષ મોક્ષ ૭. અરનાથ શ્રી અરનાથ પોતે ૩૦ ધનુષ્ય ૮૪૦૦૦ વર્ષ મોક્ષ ૮. સુભમ શ્રી અરનાથ ને સમયે ૨૮ ધનુષ્ય ૬000 વર્ષ ૭ મી નરક મલ્લીનાથને આંતરે ૯. મહાપદ્મ શ્રી મુનિસુવ્રત અને ૨૦ધનુષ્ય 30000 વર્ષ મોક્ષ ૧૦. હરિપેણ નેમિનાથના અંતરમાં ૧૫ ધનુષ્ય ૧૦૦વર્ષ મોક્ષ ૧૧. જય નેમિના અંતરમાં ૧૨ ધનુષ્ય 300વર્ષ મોક્ષ ૧૨. બ્રહ્મદત્ત નેમિનાથને પાર્શ્વનાથ ૭ ધનુષ ૭૦ વર્ષ ૭ મી નરક ના અંતરમાં ૯ વાસુદેવવિમલ નામ કયા ભ. ના વખતમાં શરીર પ્રમાણ આયુષ્ય ગતિ ૧. ત્રિપુટ શ્રેયાંસનાથના વખતે ૮૦ધનુષ્ય ૮૪ લાખ વર્ષ ૭મી નરક ૨. દ્વિપુર્ણ વાસુપૂજ્યના વખતે ૭૦ ધનુષ્ય ૭૨ લાખ વર્ષ ૬ઠ્ઠી નરક ૩. સ્વયંભૂ વિમળનાથ વખતે ૬૦ ધનુષ્ય ૬૦ લાખ વર્ષ ૬ઠ્ઠી નરક ૪. પૂરૂષોત્તમ અનંતનાથના વખતે ૫૦ ધનુષ્ય ૩૦ લાખ વર્ષ ૬ઠ્ઠી નરક ૫. પૂરસિંહ ધર્મનાથના વખતે ૪૦ ધનુષ્ય ૧૦ લાખ વર્ષ ૬ઠ્ઠી નરક ૬. પુરૂષપુંડરિક અર અને મલ્લિનાથના ર૦ ધનુષ્ય ૬૫ હજાર વર્ષ ૬ઠ્ઠી નરક સમયમાં ૭. દત્ત અર-મલ્લીના વખતમાં ૨૬ ધનુષ્ય ૫૬ હજાર વર્ષ પાંચમી નરક ૮. લક્ષ્મણ મુ. નેમિનાથના અંતરે ૧૬ ધનુષ્ય ૧૨ હજાર વર્ષ ચોથી નરક ૯. કૃષ્ણ નેમિનાથના સમયમાં ૧૦ધનુષ્ય ૧ હજાર વર્ષ ત્રીજી નરક ૧૮૨ કનકકૃપા સંગ્રહ Page #213 -------------------------------------------------------------------------- ________________ નામ - જે છે * ૯ બળદેવની વિગત આયુષ્ય ગતિ અચળ ૮૫ લાખ વર્ષ સિધ્ધિસુખને પામ્યા આ બળદેવો વાસુદેવોના વિજય ૭૫ લાખ વર્ષ સિધ્ધિ સુખને પામ્યા હોટા ભાઈઓ હોવાથી ભદ્ર ૬૫ લાખ વર્ષ સિધ્ધિ સુખને પામ્યા જે સમયમાં વાસુદેવો થયા સુપ્રભ ૫૫ લાખ વર્ષ સિધ્ધિસુખને પામ્યા તે જ સમયમાં બળદેવો ૫. સુદર્શન ૧૭ લાખ વર્ષ સિધ્ધિસુખને પામ્યા સમજવા આનંદ ૮૫ હજાર વર્ષ સિધ્ધિસુખને પામ્યા ૭. નંદન ૫૩ હજાર વર્ષ સિધ્ધિસુખને પામ્યા ૮. રામચંદ્ર ૧૫ હજાર વર્ષ સિધ્ધિસુખને પામ્યા ૯. બળભદ્ર ૧૨૦૦ વર્ષ પાંચમો દેવલોક કીકી જીવ ક્યાં છે ? તીર્થકરનું નામ ૧. શ્રેણીક પહેલી નરકે પદ્મનાભ ૨. સુપાર્થ બીજા દેવલોકે સૂરદેવ ૩. ઉદાયી ત્રીજા દેવલોકે ૪. પાટીલ ચોથા દેવલોકે સ્વયપ્રભ દ્રઢાયુષ્ય બીજા દેવલોકે સર્વાનુભૂતિ ૬. કાર્તિકશેઠ પહેલા દેવલોકે દેવકૃત ૭. શંખ શ્રાવક બારમા દેવલોક ઉદયપ્રભ ૮. આનંદ શ્રાવક પહેલા દેવલોકે ૯. સુનંદા પાંચમા દેવલોકે પોટિલ ૧૦. શતક શ્રાવક ત્રીજીનરકે શતકીર્તિ ૧૧. દેવકી આઠમે દેવ મુનિસુવ્રત ૧૨. કૃષ્ણ ત્રીજી નરકે અમમ ૧૩. સત્યકી પાંચમો દેવલોક નિષ્કષાય સુપાર્શ્વ પોઢાલ કનકકથા સંગ્રહ ૧૮૩ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૪. બળદેવ ૧૫. સુલસા ૧૬. રોહીણી ૧૭. રેવતી ૧૮. સતાલી ૧૯. દ્વીપાયન ૨૦. કરણ ૨૧. નારદ ૨૨. અંબડતાપસ ૨૩. અમર ૨૪. સ્લીતબુધ્ધ કોઈ કોધ મત કરો : ક્રોધમે આંખો હોતી હે લાલ, કોધમે ખૂબ બજાતા ગાલ, ક્રોધમે નોચ ડાલતા બાલ, ક્રોધસે જલદી કાલ, ક્રોધસે જલતે સારે અંગ, ક્રોધમે હો જાતા મતિભંગ, ક્રોધસે કાંપ ઉઠતી સબ દેહ, ક્રોધસે મિટતા સર્વ્યવહાર, કોધમે ખોતા સારી લાજ, ક્રોધનેે ગલે બાંધતા ફાંસ, ક્રોધમેં ગુરૂજનકો લલહાર, ક્રોધમેં ઉન્હેં મારતા માર, ૧. ૧૮૪ છઠ્ઠો દેવલોક પાંચમો દેવલોક બીજો દેવલોક બારમો દેવલોક આઠમો દેવલોક અગ્નિકુમાર ભુવને બારમે દેવલોકે પાંચમે દેવલોકે બારમે દેવલોકે નવમે દેવલોકે સર્વાર્થસિધ્ધે નિપૂલાક નિર્મમ ચિત્રગુપ્ત સમાધિ સંવર યશોધર વિજય શ્રીમન્ન શ્રી દેવ અનંતવીર્ય ભદ્રજીત ક્રોધમે મુંહ હોતા વિકરાલ. ક્રોધમેં સભી બિગડતી ચાલ, ક્રોધ કર દેત હે બે હાલ, ક્રોધ દેતા હે નારકી મે ડાલ, ક્રોધમે સત્ય ન રહતા સંગ, ક્રોધમે મિટતી સભી ઉભંગ, ક્રોધમેં મિટ જાતા સબ નેહ. ક્રોધમેં સ્વયં મારતા મારે, ક્રોધમું કુપમે ગિરતા સમાજ, કોધમેં કરતા આત્મવિનાશ, ક્રોધમે દેતા હે દુન્કાર. ક્રોધમે બિસરાતાસબપ્યાર. નવા જમાનાની નવી વ્યાખ્યાઓ વહુની સી.આઈ.ડી. સાસુ કનકકૃપા સંગ્રહ Page #215 -------------------------------------------------------------------------- ________________ જે કલબ * $ ૩. બીડી વિદ્યાર્થી ૫. સ્મશાન ૬. વીંટી ડોક્ટર ૮. કુકડા ૯. ભેંસ ૧૦. ફેશન ૧૧. ચોર ૧૨. હોટલ ૧૩. મોંઘવારી ૧૪. હિંસા ૧૫. ખુરશી ૧૬. સાસુ ૧૭. સ્કુલ ૧૮. ચા ૧૯. જેલ ૨૦. પેટ્રોલ ૨૧. કોલેજ ૨૨. ગાઈડ ૨૩. બજેટ ૨૪. મચ્છર ૨૫. પાઘડી ૨૬. ગામચૌરો ૨૭. ધારાસભ્યો ૨૮. બગીચો નૂતન ખર્ચાળ ચોર. બીમારીની સીડી. શિક્ષકનું માથુ ખાનાર કીડો. દુનિયાનું છેલ્લું સ્થળ. આંગળીનો ફાંસો. યમદૂતનો દુશ્મન. ગામનું ઘડિયાળ. દુધની ડેરી. આધુનિક સ્ત્રીની સખી. રાતનો શરીફ વેપારી. રોગનું પ્રવેશ દ્વાર. સરકારની કાળી ગાય. નરકમાં જવાની ફાસ્ટ ટીકીટ. ગુંદર વગર ચીટકી જવાય. બગડી ગયેલું ટેપ રેકર્ડ. પાંચ કલાકની જેલ. મહેમાનોને ભગાડવાની ખાસ દવા. ભાડા વગરનું ઘર. મોટરમાં પીરસવામાં આવતો રસ. બાપનો બગીચો. ડિગ્રી મેળવવાનો ટૂંકો રસ્તો. આધુનિક ખીસ્સા કાતરૂં. ડોક્ટર અને દવાવાળાના એજન્ટ. મગજ ન પડે એ માટે બંધાતો પાટો. નવરા માણસોનું આશ્રય સ્થાન. લાભ નહિ બોલનાર. બેકારોનું આરામ ગૃહ. કનકકૃપા સંગ્રહ ૧૮૫ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૯. ઓફીસ ૩૦. ચોપાટી ૩૧. કાશ્મીર ૩૨. મોંઘવારી ૩૩. શબ ૩૪. ખેતર ૩૫. ખુરશી ૩૬. ભીખ ૩૭. વચન ૩૮. રાજકારણ ૩૯. રાજગાદી ૪૦. લગ્ન ૪૧. પરિક્ષા ૪૨. ચશ્મા ૪૩. સિગરેટ ૪૪. તમાકું ૪૫. સિનેમા ૪૬. ડોક્ટર ૪૭. ચંપલ ૪૮. રૂદન ૪૯. ફેશન ૫૦. સાપ ૫૧. ડોક્ટર પર. રોગી ૫૩. મચ્છર ૫૪. વહુ . ૫૫. સાસુ અમલદારોનું આરામ ગૃહ. બોમ્બનું રણ. ભારતની કજીયાખોર દીકરી. ઘર ઘરની કહાણી. ઉડી ગયેલો બલ્બ. પાક ઉગાડનાર મશીન. વીસમી સદીનું કલ્પવૃક્ષ. મુડી વગરનો ધંધો. સહી વગરનો ચેક. ભુંગળા વગરની ભવાઈ. આધુનિક અપ્સરા. જીંદગીની જેલ. મગજની કસોટી. ભાડે લીધેલી આંખ. કેન્સરનો મુખવાસ. મોં સિવવાનું તાળું. ત્રણ કલાકની જેલ. સેવાના નામે મેવા. સ્ત્રીઓનું અજબ શસ્ત્ર. સ્ત્રીઓનું છેલ્લું શસ્ત્ર. યુવતીઓની બહેનપણી. શંકરની ટાઈ. રંગીન પાણીનો વેપારી, ડોક્ટરની પ્રયોગશાળા. રાતનો સંગીતકાર. સાસુનું વટહુકમનું પાનું. ઓલ ઈન્ડિયાનો રેડીયો. १८६ કનકકૃપા સંગ્રહ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૫૬. વારસો ૫૭. પાડોશી ૫૮. હોસ્પીટલ ૫૯. પસ્તાવો ૬૦. હોસ્પીટલ ૬૧. પેટ્રોલ ૬૨. રૂપિયો ૬૩. જુલાબ ૬૪. ટાઈ ૬૫. દર્દી ૬૬. બોમ્બ ૬૭. પરમીટ ૬૮. સુથાર ૬૯. મુસદગીરી ૭૦. રાજકારણ ૭૧. પ્રધાનપદ ૭૨. માનપત્ર ૭૩. વિવાહ ૦૪. નાટક ૭૫. ભગત ૭૬. ફંડફાળો ૭૭. ચિંતા ૭૮. ઘડીયાળ ૭૯. ઉમેદો ૮૦. આળસ ૮૧. હીંચકો ૮૨. તાળું વગર વરસાદે પાકેલો માલ. પ્યારા દુશ્મન. યમરાજની સંસ્થા. પાપ ધોવાનો સાબુ. રોગોનું ગોદામ. મોટરની ચાહ. વીટામીન એમ. પેટ સાફ કરનાર ઝાડુવાલો. સુશોભીત ફાંસો. ડૉ. ને પૈસા ખંખેરવાનું ઝાડ. બ્રહ્માસ્ત્ર. પારકા પર મીટ માંડવી. લાકડાનો હજામ. સફેદ કપટ પ્રપંચ. નવરાનો ધંધો. ભોઈની પટલાઈ ભાટાઈ અથવા રાઈનો પર્વત. વિ-વિશેષ, વાહ-વહનકરનાર. ટક વગરનું કામ (આબરૂ બગડશે.) ભ-ભાગેલો (જગતની માયાથી) ગ-ગયેલા છે. નવા જમાનાની સુધરેલી ભીખ. જાડાને પાતળો કરનાર રસાયણ. પુરૂષની બંગડી. પ્રારબ્ધની આગાહી. એ જીવતા મનુષ્યની કબર છે. મોટા માણસનું ઘોડીયું. પગાર વિનાનો ચોકીદાર. કનકકૃપા સંગ્રહ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૮૩. તૃષ્ણા રોજ વધતો જતો રાક્ષસ. ૮૪. તરમાંતર ભણતર, ૮૫. મોજશોખ જમનું તેડું- - ૮૬. સાસુવહુ સાપ અને નોળીયા જેવો સંબંધ. ૮૭. વડાપ્રધાન બે ચાર અંગરક્ષકને સાથે રાખતું બીકણ સસલું. ૮૮. બિરબલ ચતુર કાગડો. ૮૯. પરિક્ષા વિદ્યાર્થીઓનું લોહી ચુસતું માકંડ. ૯૦. જવાહરલાલ નેહરૂ સ્વતંત્ર ભારતનું પ્રથમ કાર્ટૂન. ૯૧. પી.વી.નરસિંહરાવ હાલના ભારતનું કાર્ટૂન. ૯૨. ઉત્તરાયણનો દિવસ પક્ષીઓ માટે કરફયું. ૯૩. રવિવાર પતિ પત્ની માટે ઝગડાનો દિવસ. ૯૪. કામવાળી દરેક કાપડના ખીસ્સા તપાસનાર. ૯૫. અંધારિયોખંડ આફ્રિકા. ૯૬. નવીદુનિયા યુ.એસ.એ. ૯૭. કાંગારૂનો પ્રદેશ ઓસ્ટ્રેલિયા. ૯૮. નિર્જનખંડ એન્ટાર્કટિકા. ૯૯. એસ્કિમોની કામધેનું રેડિયર. ૧૦૦. ઈજિપ્તની અન્નપૂર્ણા નાઈલ. ૧૦૧. ઉગતા સુર્યની ભૂમિ જાપાન. ૧૦૨. ઉચી ઈમારતોનું શહેર ન્યુયોર્ક. ૧૦૩. ગર્જતો મહાસાગર આટલાન્ટિક. ૧૦૪. સોનેરી ઊનની ભૂમિ ઓસ્ટ્રોલિયા. ૧૦૫. ચીનની દિલગીરી હો-અંગ-હો. ૧૦૬. પેગોડાની ભૂમિ બ્રહ્મદેશ. ૧૦૭. પૂર્વનું માન્ચેસ્ટર ઓસાકા. ૧૦૮. જગતની શિકારભૂમિ કેન્યા. ૧૦૯. ડેરીનો દેશ ડેનમાર્ક ૧૮૮ કનકપ સંહ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦. દક્ષિણનું ગ્રેટબ્રિટન ૧૧૧. નીલમનો ટાપુ ૧૧૨. પૂર્વની ટપાલપેટી ૧૧૩. દુનિયાનું છાપરૂ ૧૧૪. પરિક્ષા ૧૧૫. પરિક્ષાખંડ ૧૧૬. પરિક્ષા બેઠક ૧૧૭. પ્રશ્ન ૧૧૮. માર્કશીટ ૧૧૯. સુપર વાઈઝર ૧૨૦. પેપર તપાસનાર ૧૨૧. જવાબ ન આવડયાં ૧૨૨. ચિઠ્ઠીઓ પકડાવી ૧૨૩. નાપાસ થવું ૧૨૪. પ્રથમ નંબરે પાસ વેપારી - વ્યાજ. લેણદાર - ધક્કા. રોગી - દવા. બળદ - પરોણો. ન્યુઝિલેન્ડ આયલેન્ડ કોલંબો પામીર ટેસ્ટમેચ સ્ટેડીયમ પીચ બોલ ૧૦૦ડા પીવાય છે. ૧૦૦મલ એક જાતનું ઝેર છે. ૧૦૦ળમા તીર્થંકર શાંતિનાથ છે. સ્કોરબોર્ડ વિકેટકીપર કોણ શું ખાય ? અમલદાર - લાંચ. અમ્પાયર કલીન બોલ્ડ કેચ આઉટ મેચ હારી જવું મેન ઓફ ધી મેચ. દાતા - દયા. ઘોડો - ચાબુક. ૧. ઝઘડો થાય તેવું બોલવું નહિ. કનકકૃપા સંગ્રહ ૧૦૦ નીશમલ ૧૦ વર્તન નોકર - પગાર. ચિન્તા - શરીર. ગધેડો - ડફણું. ૧૦૦ની સોનું ઘડે છે. ૧૦૦મનાથ સૌરાષ્ટ્રમાં છે. ૧૦૦ રી દિલગીરી. ૨. પેટ બગડે તેવું ખાવું નહિ. ૧૮૯ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૩. બગડે તેવું હસવું નહિ. ૪. સાંભળીએ તેટલું માનવું નહિ. ૫. દેખીએ તેટલું માંગવું નહિ. - ૬ આવડે તેટલું બોલવું નહિ. ૭. લોભ થાય તેવું કમાવું નહિ. ૮. દેવું થાય તેવું ખર્ચવું નહિ. ૯. મન બગડે તેવું વિચારવું નહિ. ૧૦. જીવન બગડે તેવું આચરવું નહિ. 6 ભૂલો કયારે પણ ૧. પોતાની નીતિને ન ભૂલો. ૨. પરમાત્માને ન ભૂલો. ૩. ઉપકારને ન ભૂલો. ૪. પોતાના વચનને ન ભૂલો. ૫. મા-બાપને ન ભૂલો. ૬. જૈન ધર્મને ન ભૂલો. ન ગમે ૧. વણીક ને વેપાર વિના, ૨. વકીલને કચેરી વિના. ૩. મુગટને માથા વિના, ૪. સિંહને જંગલ વિના. ૫. વિદ્યાર્થીને વિદ્યા વિના, ૬. વર્ષાને ગર્જના વિના. ૭. નયનને કાજળ વિના, ૮. પુષ્પને સુવાસ વિના. ૯. સમુદ્રને ભરતી વિના, ૧૦. ઘોડાને અસવાર વિના. -કામું છે ૧. ગુરૂ વિના જ્ઞાન નકામું છે, ૨. કરૂણાવિના હૃદય. ૩. ક્રિયા વિના જ્ઞાન નકામું, ૪. છાયા વિના વૃક્ષ. ૫. સુવિચાર વિના મન નકામું છે. જાણવા જેવી ચીજ ૧. ખાવા જેવી ચીજ હોયતો ગમ છે. ૨. ગળી જવા જેવી ચીજ હોય તો અપમાન છે. ૩. પચાવવા જેવી ચીજ હોય તો બુધ્ધિ છે. ૪. પીવા જેવી ચીજ હોય તો ક્રોધ છે. ૫. આપવા જેવી ચીજ હોયતો દાન છે. ૬. લેવા જેવી ચીજ હોયતો જ્ઞાન છે. ૭. જીતવા જેવી ચીજ હોય તો પ્રેમ છે. ૧eo કનકકૃપા સંગ્રહ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૮. હારવા જેવી ચીજ હોય તો અભિમાન છે. ૯. સાંભળવા જેવી ચીજ હોયતો ગુણ છે. ૧૦. દેખાડવા જેવી ચીજ હોયતો દયા છે. ૧૧. બોલવા જેવી ચીજ હોયતો સત્ય છે. ૧૨. વાંચવા જેવી ચીજ હોયતો ધાર્મિક ગ્રંથ સાંભળી ૧. ધ્યાન કરવું છે? તો એકલા કરો. ૨. અભ્યાસ કરવો છે? તો બે મલીને કરો. ૩. ગીત ગાવા છે? તો ત્રણ જણ જોઈશે. ૪. પદયાત્રા કરવી છે? તો ચાર જણ જોઈશે. ૫. ખેતી કરવી છે? તો પાંચ જોઈશે. ૬. યુધ્ધ કરવું છે? તો તોભઈ ઘણા જણ જોઈશે. ફુવડ છાશની ગળી જેના ઘરમાં છે કુવડનાર, તેનો સળગી ગયો સંસાર, કુલક્ષણી ને મૂરખ ગમાર, તેનો બગડી ગયો અવતાર............. જેના. ૧ આઠ વાગે ત્યારે ઉઘે માંથી ઉઠે, ને માંડ માંડ ઉભી થાય, પાણી ગળ્યા વિના આંધણ મુકીને, ચૂલો પેટાવા જાય .......... જેના. ૨ ચૂલો પૂંજે નહિ દાણા વીણે નહિ, જાણે ન જયણાનું નામ ઘી તેલ ઢોળેને રસોઈ ન આવડે, બળે કે કાચી થાય ............... જેના. ૩ વ્રત પચ્ચખાણ કે દેહરે ન જાય, ખાવે છે દિન ને રાત, વાસી વિદળને કંદમૂળ ખાવે, જાણે ન પૂન્ય કે પાપ................... જેના. ૪ સફાઇ ન રાકે કચરો ન કાઢે, કપડાતો મેલા દાટ, મહેમાન આવે ત્યારે મોઢું ચડાવી, પીયરની પકડે વાટ............. જેના. ૫ ઘરકામ સઘળું પડતું મુકીને, ચૌરે ને ચૌટે જાય, ગામ આખાના નળીયા ગણવામાં, ખરેખરી હોશીયાર .............. જેના. ૬ કનકકૃપા સંગ્રહ ૧૯૧ Page #222 -------------------------------------------------------------------------- ________________ કામ કાજ કરતાં નુકસાન કરેને, જેમ તેમ બોલતી જાય, શીખામણ દેતા સામી થાયે ને, ઘરનો ફજેતો થાય................... જેના. ૭. ઝાઝું કહેવામાં સાર નથી કાંઈ, થોડામાં સમજી જાવ, કહે એવી નારી મળેતો, વૈરાગી કેમ નવી થાય ........... ...... જેના.૮ થg૨ લારીછોકરી જેના ઘરમાં છે ચતુરનાર, તેનો સ્વર્ગ સમો સંસાર, સુલક્ષણી સુઘડ સુનાર, તેનો સુધરી ગયાં અવતાર ..... ૧ વહેલી ઉઠીને નીત્ય ધર્મ કરેને પછી, જ્યણા થી કરતી કામ, વ્રત પચ્ચખાણને મંદિર જાયે તોય, બગડેના ઘરના કામ.. ... તેરા ભક્ષ્ય અભક્ષ્યનું ધ્યાન રાખેને, ઘરમાં પાડે સંસ્કાર, કુટુંબ આખાને ધર્મ પમાડે વળી, વ્યવહારમાં હોશીયાર.............. કા નીંદા કુથલી તો કદીયે ના કરતી, જાણે ન ઝગડાનું નામ, સંપી ને ઘરમાં સહુને સંભાળે, રાખે મર્યાદાને માન, I/૪ નાટક સિનેમાના શોખન કરે રાખે શીયળનું ધ્યાન, મહેમાન પરોણા પ્રેમે જમાડે વળી, આપે સુપાત્ર દાન ............... I/પા. સારી સોબતમાં સદાય રહેતી ને, કરે ના પાપના કામ, મીઠા બોલી વળી સંયમ પ્રેમીને, ખર્ચના ખોટા દામ..................... ૬ કર્મ સંજોગે સંસારી થયા, પણ હોયજો આવી નાર, કહે પછી સડો સંયમ, લહેતા કહો શી વાર .. •••••• III જાતજાતના તપના નામ ૧. ઈન્દ્રિય તપ ૨. ઉષાજય તપ ૩. યોગબુદ્ધિ તપ ૪. ધર્મ ચક તપ પ. બંધુઅબ્દનિકા ૬. તપધ્ધરા ૭. અષ્ટકર્મસૂદન તપ ૮. ૧૨૦ કલ્યાણ ત૫ ૯. જ્ઞાન તપ ૧૦. દર્શન તપ ૧૧. ચરિત્ર ૫ ૧૨. ચંદ્રાયણ તપ ૧૯૨ કનકકુપા સંગ્રહ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૩. તીર્થકર વર્ધમાન તપ ૧૪. પરમ ભૂષણ તપ ૧૫. જિન દિક્ષા તપ ૧૬. તીર્થકર જ્ઞાન તપ ૧૭. તીર્થંકરનિર્વાણ તપ ૧૮. ઊનો દરિકા તપ ૧૯. સંલેખના ત૫ ૨૦. સર્વસંખ્યા શ્રી મહાવીર ત૫ ૨૧. કનકાવલિ ત૫. ૨૨. મુક્તાવલિ ત૫ ૨૩. રત્નાવલિ તપ ૨૪. લઘુસિંહનિષ્ફીડીત તપ ૨૫. બૃહત્ નિષ્કિડીત તપ ૨૬. ભદ્રોત્તર તપ ૨૭. મહાભદ્ર તપ ૨૮. ભદ્રાપ્તિ તપ ૨૯. સર્વતોભદ્ર ત૫ ૩૦. ગુણરત્ન સંવત્સર તપ ૩૧. અગિયાર અંગ તપ ૩૨. સંવત્સર તપ ૩૩. નંદીશ્વર તપ ૩૪. પુંડરીક તપ ૩૫. માણિજ્ય પ્રસ્તારિકા ત૫૩૬. પદ્મોત્તર તપ ૩૭. સમવસરણ તપ ૩૮. વીર-ગણધર તપ ૩૯. અશોકવૃક્ષ તપ ૪૦. ૧૭૦ જિન તપ ૪૧. નવકાર તપ ૪૨. ચૌદપૂર્વ તપ ૪૩. ચતુર્દશી ત૫ ૪૪. એકાદશી તપ ૪૫. દશયતિ ધર્મ તપ ૪૬. પંચ પરમેશ્વર તપ ૪૭. લઘુપંચમી તપ ૪૮. બૃહૂતપંચમી તપ ૪૯. ચતુર્વિધ સંઘ તપ ૫૦. ધન તપ ૫૧. મહાધન તપ ૫૨. વર્ગ તપ ૫૩. શ્રેણી તપ ૫૪. પાંચ મેરૂ તપ ૫૫. ૩૨ કલ્યાણ તપ ૫૬. વન તથા જન્મ તપ પ૭. સૂર્યાયણ તપ ૫૮. લોકનાડિ તપ ૫૯. કલ્યાણ અટાનિકા ત૫૬૦. આયંબિલ વર્ધમાન તપ ૬૧. માઘમાળા તપ ૬૨. શ્રી મહાવીર તપ ૬૩. લક્ષપ્રતિ પદ તપ ૬૪. સર્વાગ સુંદર ત૫ ૬૫. નીરૂજ શિખ ત૫ ૬૬. સૌભાગ્યકલ્પવૃક્ષ તપ ૬૭. દમયંતી ત૫ ૬૮. આયતિજનક તપ ૬૯. અક્ષયનિધિ તપ ૭૦. અક્ષયનિધિ તપ રને ૭૧. મુકુટ સમી તપ ૭૨. શ્રત દેવતા તપ ૭૩. રોહિણી તપ ૭૪. તીર્થકર માતૃ તપ ૩૫. સર્વ સુખ સંપત્તિ તપ ૭૬. અષ્ટાપદ પાવડી તપ ૭૭. મોક્ષ દંડ તપ ૭૮. અદુ:ખદર્શી તપ ૭૯. ગૌતમપડઘો તપ ૮૦. નિર્વાણ દીપક તપ ૮૧. અમૃતાર્ટમી તપ ૮૨. અખંડ દશમી તપ ૮૩. પરત્ર થાલી તપ ૮૪. સોપાન (પાવડી) તપ ૮૫. કર્મ ચતુર્થ તપ ૮૬. અવિધવા દશમી તપ ૮૭. બૃહસ્વંદ્યાવર્ત તપ કનકકુપા સંગ્રહ ૧૯૩ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૮૮. લઘુનંદાવર્ત તપ ૮૯. વીસસ્થાનક તપ ૯૦. અંગવિશુધ્ધિ તપ ૯૧. અઠ્ઠાવીસલબ્ધિ તપ ૯૨. અશુભનિવારણ ત૫ ૯૩. અષ્ટ કર્મોત્તર પ્રકૃતિ તપ ૯૪. અષ્ટ પ્રવચન માતૃ તપ ૯૫. અષ્ટમાસી તપ ૯૬. કર્મ ચકવાલ તપ ૯૭. આગમોક્ષ કેવલિ તપ ૯૮. ચત્તારિ અછંદશદોય ત૫ ૯૯. કલેકનિવારણ તપ ૧૦. ઋષભનાથજી તપ ૧૦૧. કંઠા ભરણ તપ ૧૦૨. ક્ષીર સમુદ્ર તપ ૧૦૩. કોટિ શીલા તપ ૧૦૪. પાંચ-પચ્ચકખાણ તપ ૧૦૫. ગૌતમ કમળ તપ ૧૦૬. ઘડીયાં ધડીયાં તપ ૧૦૭. પીસ્તાલીસ આગમ તપ ૧૦૮. ચતુર્ગતિ નિવારણ તપ ૧૦૯. ચઉસદ્ધી તપ ૧૧૦. ચંદનબાળા ત૫ ૧૧૧. છત્રુ જિનની ઓળી તપ ૧૧૨. જિનગુણસંપતિ ત૫ ૧૧૩. જિનજનક તપ ૧૧૪. તે કઠિયાનો તપ ૧૧૫. દેવલ ઈડા તપ ૧૧૬. દ્વાદશાંગી ત૫ ૧૧૭. નવ નિદાન તપ ૧૧૮. મોટા દશ પચ્ચકખાણ તપ ૧૧૯. નાના દશ પચ્ચકખાણ તપ ૧૨૦ નવ પદની ઓળી તપ ૧૨૧. નવ બ્રહ્મચર્ય ગુમિ ત૫૧૨૨. નિગોદઆયુક્ષય તપ ૧૨૩. નિજિગીષ્ઠ તપ ૧૨૪. પદ કડી તપ ૧૨૫. દારિદ્રય હરણ ત૫ ૧૨૬. પંચામૃત તપ ૧૨૭. પાંચ છઠ તપ ૧૨૮. પાંચ મહાવ્રત તપ ૧૨૯. પાર્શ્વજિન ગણધર તપ ૧૩૦. પોષદશમી ત૫ ૧૩૧. બીજનો તપ ૧૩૨. મોટો રત્નોત્તર તપ ૧૩૩. રત્નરોહણ ત૫ ૧૩૪. બૃહત્સંસાર તારણ ત૫૧૩૫. લઘુ સંસાર તારણ તપ ૧૩૬ ઋષભદેવ સંવત્સર તપ ૧૩૭. છમાસી ત: ૧૩૮. શંત્રુજ્ય મોદક તપ ૧૩૯. શંત્રુજય છ8-અઠ્ઠમ તપ ૧૪૦. મેરૂત્રયોદશિ તપ ૧૪૧. શિવકુમારનો બેલી તપ ૧૪૨. ષ કાય ત૫ ૧૪૩. સાત સૌખ્ય આઠ મોક્ષ તપ ૧૪૪. સિધ્ધિ તપ ૧૪૫. સિંહાસન તપ ૧૪૬. સૌભાગ્ય સુંદર તપ ૧૪૭. સ્વર્ગ કરંટક તપ ૧૪૮. સ્વર્ગ સ્વસ્તિક ત૫ ૧૪૯. બાવનજિનાલય તપ ૧૫૦. અષ્ટ મહા સિધ્ધિ તપ ૧૫૧. રત્નમાળા તપ ૧૫ર. ચિંતામણિ તપ ૧૫૩. પરદેશી રાજાનો છ8 ૧૫૪. સુખદુ:ખના મહિનાનો તપ ૧૫૫. રત્ન પાવડી તપ ૧૫૬. સુંદરી તપ ૧૫૭. મેરૂકલ્યાણક તપ ૧૫૮. તીર્થ તપ ૧૫૯. પ્રાતિહાર્ય તપ ૧૬૦. પંચરંગી ત૫ ૧૬૧. યુગપ્રધાન તપ. ૧૬૨. ઉપધ્યાન તપ ૧૯૪ કનકાપા સંગ્રહ Page #225 -------------------------------------------------------------------------- ________________ 88 કૃપા શાસ્ત્ર સંગ્રહ વિભાગ - જ શ્રી પ્રથમ ઉદયે ૨૦ યુગપ્રધાનો ૧ શ્રી સુધર્મા સ્વામીને નમ: ૨ શ્રી જંબુ સ્વામીને નમ: ૩ શ્રી પ્રભવ સ્વામીને નમ: ૪ શ્રી શયંભવ સૂરયે નમ: ૫ શ્રી યશોભદ્ર સૂરયે નમ: ૬ શ્રી સંભૂતિવિજય સૂરયે નમ: ૭ શ્રી ભદ્રબાહુ સૂરયે નમ: ૮ શ્રી ધૂલિભદ્ર સૂરયે નમ: ૯ શ્રી આર્ય મહાગિરિ સૂરયે નમ: '૧૦ શ્રી આર્ય સુહસ્તિ સૂરયે નમ: ૧૧ શ્રી ગુણસુંદર સૂરયે નમ: ૧૨ શ્રી કાલિકાચાર્ય સૂરયે નમ: ૧૩ શ્રી સ્કંદિલાચાર્ય સૂરયે નમ: ૧૪ શ્રી રેવતિ મિત્ર સૂરયે નમ: ૧૫ શ્રી આર્યધર્મ સૂરયે નમ: ૧૬ શ્રી ભદ્રગુપ્ત સૂરયે નમ: ૧૭ શ્રી ગુપ્ત સૂરયે નમ: ૧૮ શ્રી વજ સ્વામી સૂરયે નમ: ૧૯ શ્રી આર્ય રક્ષિત સૂરયે નમ: ૨૦ શ્રી પુષ્પ મિત્ર સૂરયે નમ: શ્રી દ્વિતીય ઉદયે ૨૩ યુગપ્રધાનો ૧ શ્રી વયરસેન યુગ પ્રધાનાય નમ: ૨ શ્રી નાગહસ્તિ યુગપ્રધાનાય નમ: ૩ શ્રી રેવતિમિત્ર યુગપ્રધાનાય નમ: ૪ શ્રી સંઘ સૂરિ યુગપ્રધાનાય નમ: ૫ શ્રી નાગાર્જુન યુગપ્રધાનાય નમ: ૬ શ્રી ભૂતદિન્ન યુગપ્રધાનાય નમ: ૭ શ્રી કાલિકાચાર્ય યુગપ્રધાનાય નમ: ૮ શ્રી સત્ય મિત્ર યુગપ્રધાનાય નમ: ૯ શ્રી હારિલ્લ સુરિયુગપ્રધાનાય નમ: ૧૦ શ્રી જિનભદ્ર ક્ષમાશ્રમણાય નમ: ૧૧ શ્રી ઉમાસ્વાતિ યુગપ્રધાનાય નમ: ૧૨ શ્રી પુષ્પમિત્ર ગણિ સૂરયે નમ: ૧૩ શ્રી સંભૂતિ સૂરયે નમ: ૧૪ શ્રી માઢર સંભૂતિ સૂરયે નમ: ૧૫ શ્રી ધર્મરક્ત (રક્ષિત) સરયે નમ: ૧૬ શ્રી જયેષ્ઠાગ ગણિ યુગપ્રધાનાય નમ: ૧૭ શ્રી ફલ્યુમિત્ર યુગપ્રધાનાય નમ: ૧૮ શ્રી ધર્મઘોષ યુગપ્રધાનાય નમ: ૧૯ શ્રી વિનય મિત્ર યુગપ્રધાનાય નમ: ૨૦ શ્રી શીલમિત્ર યુગપ્રધાનાય નમ: ૨૧ શ્રી રેવતિ મિત્ર યુગપ્રધાનાય નમ: ૨ શ્રી સુમિમિત્ર યુગપ્રધાનાય નમ: ૨૩ શ્રી અરિહમિત્ર યુગપ્રધાનાય નમ: ઈતિ દ્વિતીય ઉદય સંપૂર્ણ શ્રી તૃતીય ઉદયે ૯૮ યુગપ્રધાનો ૧ શ્રી પાડિવય સૂરયે નમ: ૨ શ્રી વિષમિત્ર સૂરયે નમ: ૩ શ્રી હરિ મિત્ર સૂરયે નમ: ૪ શ્રી સંડિલ્લ ગુપ્ત સૂરયે નમ: ૫ શ્રી જિનપ્રભ સૂરયે નમ: - ૬ શ્રી જિનચંદ સૂરયે નમ: કનકકૃપા સંગ્રહ ૧૯૫ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૭ શ્રી જિનવલ્લભ સૂરયે નમ: શ્રી ધર્મરૂચિ સૂરયે નમ: ૧૧ શ્રી શીલમિત્ર સૂરયે નમ: ૧૩ શ્રી શ્રીચંદ્ર સૂરયે નમ: ૧૫ શ્રી ધમ્મિલ્લ સૂરયે નમ: શ્રી ભદિલ સૂરયે નમ: શ્રી ધર્મદાસ સૂરયે નમ: ૨૧ શ્રી રક્ષિત સૂરયે નમ: ૨૩ શ્રી માનાચાર્ય સૂરયે નમ: શ્રી ગેહ (રોહ) સૂરયે નમ: 2 ૧૭ ૧૯ ૨૫ ૨૭ ૨૯ ૩૧ શ્રી ચારિત્ર સૂરયે નમ: શ્રી ઉપશાંતિ સૂરયે નમ: શ્રી સુમણિસેન સૂરયે નમ: ૩૩ શ્રી કુમાર સૂરયે નમ: ૩૫ શ્રી ભારદ્વાજ સૂરયે નમ: ૩૭ શ્રી શુભ (જય) સૂરયે નમ: ૩૯ શ્રી જિનમત સૂરયે નમ: શ્રી જયઘોષ સૂરયે નમ: ૪૧ ૪૩ શ્રી સયગેહ સૂરયે નમ: ૪૫ શ્રી સુમતિ સૂરયે નમ: ૪૭ શ્રી મુનિચંદ્ર સૂરયે નમ: ૪૯ શ્રી સુસિધ્ધ સૂરયે નમ: ૫૧ શ્રી સિધ્ધગેહ સૂરયે નમ: ૫૩ ૫૫ ૫૭ શ્રી સૂર્યકાંત સૂરયે નમ: ૫૯ શ્રી મનોરથ સૂરયે નમ: શ્રી ઈન્દ્રદત્ત સૂરયે નમ: શ્રી વાયુભૂતિ સૂરયે નમ: ૬૧ શ્રી દિન્નગણિ સૂરયે નમ: ૬૩ શ્રી મૌર્યપુત્ર સૂરયે નમ: ૬૫ શ્રી અચ્યુત સૂરયે નમ: ૬૭ શ્રી આલિંગ સૂરયે નમ: ૧૯૬ ८ ૧૦ ૧૨ ૧૪ ૧૬ ૧૮ ૨૦ ૨૨ ૨૪ ૨૬ ૨૮ ૩૦ ૩૨ ૩૪ ૩૬ ૩૮ ૪૦ ૪૨ ૪૪ ૪૬ ૪૮ ૫૦ શ્રી જિનપ્રભ સૂરયે નમ: શ્રી વિનયચંદ્ર સૂરયે નમ: ૫૬ ૫૮ ૬૦ ૬૨ ૬૪ ૬૬ ૬૮ શ્રી દેવચંદ્ર સૂરયે નમ: શ્રી ખંડિલ્લ સૂરયે નમ: શ્રી સિધ્ધગેહ સૂરયે નમ: શ્રી જિનદાસ સૂરયે નમ: શ્રી સુરપ્રભ સૂરયે નમ: શ્રી ધર્મધોષ સૂરયે નમ: શ્રી સમુદ્ર સૂરયે નમ: શ્રી દિન્ન સૂરયે નમ: શ્રી શ્રુતજ્ઞાની સૂરયે નમ: શ્રી જયઘોષ સૂરયે નમ: શ્રી સુજસ કીર્તિ સૂરયે નમ: શ્રી ગૌતમાભ સૂરયે નમ: શ્રી સુરપ્રભ સૂરયે નમ: શ્રી જિનપ્રભ સૂરયે નમ: શ્રી સુમતિ સૂરયે નમ: શ્રી શુભકીર્તિ સૂરયે નમ: શ્રી જિતેન્દ્રિય સૂરયે નમ: શ્રી વિમલ સૂરયે નમ: શ્રી દેવેન્દ્ર સૂરયે નમ: શ્રી સાઘ્ય સૂરયે નમ: શ્રી નેમિપ્રભ સૂરયે નમ: ૫૨ ૫૪ શ્રી અગ્નિમિત્ર સૂરયે નમ: શ્રી વરદત્ત સૂરયે નમ: શ્રી ગૃહપતિ સૂરયે નમ:. શ્રી પૂર્ણભદ્ર સૂરયે નમ: શ્રી ભૂતગણિ સૂરયે નમ: રૂષભપ્રભ સૂરયે નમ: શ્રી આવદિન્ન સૂરયે નમ: શ્રી સ્થવિર સૂરયે નમ: કનકકૃપા સંગ્રહ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રી મેતાર્ય સૂરયે નમ: ૭૨ શ્રી વેશ્યાયન સૂરયે નમ: ૭૪ શ્રી એલયાચાર્ય સૂરયે નમ: ૭૬ શ્રી રોહ સૂરયે નમ: ૭૮ શ્રી સમુદ્ર સૂરયે નમ: ૮૦ શ્રી શતક મુનિ સૂરયે નમ: ૮૨ શ્રી હરિગુપ્ત સૂરયે નમ: ૮૪ ધણગિરિ સૂરયે નમ: ૮૬ શ્રી કૃષ્ણ રૂષિ સૂરયે નમ: ૮૮ શ્રી શિવગુપ્તિ સૂરયે નમ: ૯૦ શ્રી આર્યજશ સૂરયે નમ: ૯૨ શ્રી આર્ય મંગલ સૂરયે નમ: ૯૪ શ્રી નાગદત્ત સૂરયે નમ: ૯૬ શ્રી સુરક્ષિત સૂરયે નમ: ૯૮ શ્રી વૈશાખ મિત્ર સૂરયે નમ: ૬૯ શ્રી સુજસ સૂરયે નમ: ૭૧ શ્રી પ્રભાસ સૂરયે નમ: ૭૩ શ્રી તુંગિય સૂરયે નમ: ૭૫ શ્રી ધર્મઘોષ સૂરયે નમ: ૭૭ શ્રી જય સમુદ્ર સૂરયે નમ: ૭૯ શ્રી જિન શેખર સૂરયે નમ: ૮૧ શ્રી ક્રાંતિ સૂરયે નમ: ૮૩ શ્રી સિંહગિરિ સૂરયે નમ: ૮૫ શ્રી ધર્મરૂષિ સૂરયે નમ: ૮૭ શ્રી મુનિ પતિ સૂરયે નમ: ૮૯ શ્રી કૌશિક સૂરયે નમ: ૯૧ શ્રી આર્યધર્મ સૂરયે નમ: ૯૩ શ્રી નંદનાચાર્ય સૂરયે નમ: ૯૫ શ્રી સુનક્ષત્ર સૂરયે નમ: ૯૭ શ્રી સમુદ્ર સૂરયે નમ: તૃતીય ઉદય સંપૂર્ણ શ્રી ચતુર્થ ઉદયે ૭૮ યુગપ્રધાનો ૧ શ્રી હરિસિંહ સૂરયે નમ: ૩ શ્રી નાગમિત્ર સૂરયે નમ: શ્રી મેઘ સૂરયે નમ: શ્રી રઘમિત્ર સૂરયે નમ: ૯ શ્રી સૂરચંદ સૂરયે નમ: ૧૧ શ્રી હરિમિત્ર સૂરયે નમ: ૧૩ શ્રી અગ્નિશમ્ સૂરયે નમ: ૧૫ શ્રી મુકુંદ સૂરયે નમ: ૧૭ શ્રી વિમલ સૂરયે નમ: ૧૯ શ્રી રવિદત્ત સૂરયે નમ: ૨૧ શ્રી સુમિત્ર સૂરયે નમ: ૨૩ શ્રી સાગર સૂરયે નમ: ૨૫ શ્રી લક્ષ્મણ સૂરયે નમ: ૨૭ શ્રી સિંઘદત્ત સૂરયે નમ: ૨ શ્રી ધરણ સૂરયે નમ: ૪ શ્રી વિજયઘોષ સૂરયે નમ: શ્રી ધન સૂરયે નમ: ૮ શ્રી દેવચંદ્રસૂરયે નમ: ૧૦ શ્રી રામદત્ત સૂરયે નમ: ૧૨ શ્રી સોમદત્ત સૂરયે નમ: ૧૪ શ્રી રામચંદ્ર સૂરયે નમ: ૧૬ શ્રી કેશવ સૂરયે નમ: ૧૮ શ્રી રૂપચંદ્ર સૂરયે નમ: ૨૦ શ્રી સરદત્ત સૂરયે નમ: ૨૨ શ્રી દેવરથ સૂરયે નમ: ૨૪ શ્રી શ્રીધર સૂરયે નમ: ૨૬ શ્રી અર્જુન સૂરયે નમ: ૨૮ શ્રી સારિંગ સૂરયે નમ: કનકકૃપા સંગ્રહ ૧૯૭ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ૨૯ શ્રી વર્ધમાન સૂરયે નમ: ૩૧ શ્રી સોમદેવ સૂરયે નમ: ૩૩ શ્રી નારદ સૂરયે નમ: ૩૫ શ્રી ભીમદા સૂરયે નમ: ૩૭ શ્રી મહાબલ સૂરયે નમ: ૩૯ અશ્વમિત્ર સૂરયે નમ: શ્રી સોમશર્મ સૂરયે નમ: ૪૩ શ્રી ધર્મદત્ત સૂરયે નમ: ૪૫ શ્રી મંડિતપુત્ર સૂરયે નમ: ૪૭ શ્રી દેવરાજ સૂરયે નમ: ૪૯ શ્રી વીરદત્ત સૂરયે નમ: ૫૧ શ્રી માધવ સાયે નમ: ૫૩ શ્રી અમરચંદ સૂરયે નમ: ૫૫ શ્રી ભવદેવ સૂરયે નમ: ૫૭ શ્રી સોમભૂતિ સૂરયે નમ: ૫૯ શ્રી પ્રભાકર સૂરયે નમ: ૬૧ શ્રી પદ્મ સૂરયે નમ: ૬૩ શ્રી સૂરદા સૂરયે નમ: ૬૫ શ્રી ભગીરથ સૂરયે નમ: ૬૭ શ્રી દેવભદ્ર સૂરયે નમ: ૬૯ શ્રી મુનિચંદ્રસૂરયે નમ: ૭૧ શ્રી અચલ સૂરયે નમ: ૭૩ શ્રી સિંઘરથ સૂરયે નમ: ૭૫ શ્રી રેવતિપુત્ર સૂરયે નમ: ૭૭ શ્રી વીરરથ સૂરયે નમ: ઈતિ ચતુર્થ ઉદય સંપૂર્ણ. શ્રી પંચમ ઉદયે ૭૫ યુગપ્રધાનો ૧ શ્રી નંદમિત્ર સૂરયે નમ: ૩ શ્રી નૈષધ સૂરયે નમ: ૫ શ્રી અમરદત્ત સૂરયે નમ: ૭ શ્રી ગંગાધર સૂરયે નમ: ૩૦ હેમચંદ્રસૂરયે નમ: - ૩ર શ્રી નાગદત્ત સૂરયે નમ: _૩૪. શ્રી ભૂપતિ સૂરયે નમ: (૩૬ શ્રી કુરચંદ્ર સૂરયે નમ: ૩૮ શ્રી કેસરી સૂરયે નમ: ૪૦ શ્રી વિશ્વેશ્વર સૂરયે નમ: ૪૨ શ્રી ચંપક સૂરયે નમ: ૪૪ શ્રી દેવદત્ત સૂરયે નમ: ૪૬ શ્રી સુબાહુ સૂરયે નમ: ૪૮ શ્રી સૂરસેન સૂરયે નમ: ૫૦ શ્રી શિવમિત્ર સૂરયે નમ: પર શ્રી કર્ણ સૂરયે નમ: ૫૪ શ્રી સાગરચંદ્રસૂરયે નમ: ૫૬ શ્રી ભગદત્ત સૂરયે નમ: ૫૮ શ્રી રામદેવ સૂરયે નમ: ૬૦ શ્રી કમલપ્રભ સૂરયે નમ: ૬૨ શ્રી જીવદેવ સૂરયે નમ: ૬૪ શ્રી શ્રીપતિ સૂરયે નમ: ૬૬ શ્રી સાગર સૂરયે નમ: ૬૮ શ્રી માણિભદ્રસૂરયે નમ: ૭૦ શ્રી મેઘરથ સૂરયે નમ: ૭૨ શ્રી મેરૂપ્રભ સૂરયે નમ: ૭૪ શ્રી શ્રીદત્ત સૂરયે નમ: ૭૬ શ્રી પર્વત સૂરયે નમ: ૭૮ શ્રી સત્કીર્તિ સૂરયે નમ: a ૨ ૪ ૬ ૮ શ્રી જયેષ્ઠ પુત્ર સૂરયે નમ: શ્રી હેમપ્રભ સૂરયે નમ: શ્રી હંસ સૂરયે નમ: શ્રી સોમપ્રભ સૂરયે નમ: ૧૯૮ કનકકુપા સંગ્રહ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૯ શ્રી ગોવિંદ સૂરયે નમ: ૧૧ શ્રી વિશ્વભૂતિ સૂરયે નમ: ૧૩ શ્રી મહિધર સૂરયે નમ: ૧૫ શ્રી દેવકલશ સૂરયે નમ: ૧૭ શ્રી વિધાધર સૂરયે નમ: ૧૯ શ્રી ગુણધર સૂરયે નમ: ૨૧ શ્રી રૂપદત્ત સૂરયે નમ: ૨૩ શ્રી શ્રીધર સૂરયે નમ: ૨૫ શ્રી નાગરથ સૂરયે નમ: ૨૭ શ્રી ગોવર્ધન સૂરયે નમ: ૨૯ શ્રી પુષ્પદત્ત સૂરયે નમ: ૩૧ શ્રી શ્રીધર સૂરયે નમ: ૩૩ શ્રી વિષ્ણુમિત્ર સૂરયે નમ: ૩૫ શ્રી ભરણિપુત્ર સૂરયે નમ: ૩૭ શ્રી ભવદત્ત સૂરયે નમ: ૩૯ શ્રી બાહુ સૂરયે નમ: ૪૧ શ્રી ખંદિગ(ખંધક) સૂરયે નમ: શ્રી ભાનુમિત્ર સૂરયે નમ: ૪૫ શ્રી સામંત સૂરયે નમ: ૪૭ શ્રી શુક સૂરયે નમ: ૪૯ શ્રી શીતલ સૂરયે નમ: ૫૧ શ્રી દેવનંદિ સૂરયે નમ: ૫૩ શ્રી વિમલચંદ સૂરયે નમ: ૫૫ શ્રી સંગ્રામ સૂરયે નમ: ૫૭ શ્રી શતક સૂરયે નમ: ૫૯ શ્રી (વઘ) બ્રહ્મસેન સૂરયે નમ: ૬૧ શ્રી ગણરાજ સૂરયે નમ: ૬૩ શ્રી રાજચંદ્ર સૂરયે નમ: ૬૫ શ્રી સુમિત્ર સૂરયે નમ: ૬૭ શ્રી જયદત્ત સૂરયે નમ: - ૬૯ શ્રી જયાનંદ સૂરયે નમ: ૭૧ શ્રી જયસેન સૂરયે નમ: કનકકુપા સંગ્રહ ૧૦ શ્રી જયશર્મ સૂરયે નમ: ૧૨ શ્રી મૌર્યપુત્ર સૂરયે નમ: ૧૪ શ્રી નકુલ સૂરયે નમ: ૧૬ શ્રી ગણસાગર સૂરયે નમ: ૧૮ શ્રી સુકોશલ સૂરયે નમ: ૨૦ શ્રી વરદત્ત સૂરયે નમ: ૨૨ શ્રી સુદર્શન સૂરયે નમ: ૨૪ શ્રી વિદ્યાપતિ સૂરયે નમ: ૨૬ શ્રી ગણપતિ સૂરયે નમ: ૨૮ શ્રી મેતાર્ય સૂરયે નમ: 30 શ્રી પ્રહ્મચંદ સૂરયે નમ: ૩૨ શ્રી નંદીષેણ સૂરયે નમ: ૩૪ શ્રી મૃગચંદ સૂરયે નમ: ૩૬ શ્રી વજનાભ સૂરયે નમ: ૩૮ શ્રી ભૂધર સૂરયે નમ: ૪૦ શ્રી પોટિલ્લા ચાર્ય સૂરયે નમ: ૪૨ શ્રી કપિલ સૂરયે નમ: જ શ્રી ઈન્દ્રસૂરયે નમ: ૪૬ શ્રી (પmત્રી પ્રદ્યુમ્ન સૂરયે નમ: ૪૮ શ્રી સુરમિત્ર સૂરયે નમ: ૫૦ શ્રી બલ સૂરયે નમ: પર શ્રી રામનંદિ સૂરયે નમ: ૫૪ શ્રી આણંદચંદ સૂરયે નમ: ૫૬ શ્રી બ્રહ્મદર સૂરાયે નમ: ૫૮ શ્રી ચંદ્રાનનાચાર્ય સૂરયે નમ: ૬૦ શ્રી દેવદત્ત સૂરયે નમ: ૬૨ શ્રી મઘાપુત્ર સૂરયે નમ: ૬૪ શ્રી અશ્વની પુત્ર સૂરયે નમ: ૬૬ શ્રી દેવસેન સૂરયે નમ: ૬૮ શ્રી જયરથ સૂરયે નમ: ૭૦ શ્રી સર્વાનંદ સૂરયે નમ: ૭૨ શ્રી કાલક સૂરયે નમ: ૧૯૯ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૭૩ શ્રી હરિગુપ્ત સૂરયે નમ: શ્રી થાવર સૂરયે નમ: ૭૫ શ્રી ષષ્ઠ ઉદયે ૮૯ યુગપ્રધાનો ૧ શ્રી સરસેન યુ. પ્ર. નમ: ૩ શ્રી કુલધ્વજ યુ. પ્ર. નમ: ૫ શ્રી ધર્મસેન યુ. પ્ર. નમ: ૭ શ્રી દેવઘોષ યુ. પ્ર. નમ: ૯ શ્રી મોહન યુ. પ્ર. નમ: ૧૧ શ્રી શ્રીચંદ યુ.પ્ર. નમ: ૧૩ શ્રી ધનપાલ યુ. પ્ર.નમ: ૧૫ શ્રી વૈરોચન યુ. પ્ર.નમ: ૧૭ શ્રી અભયઘોષ યુ. પ્ર.નમ: ૧૯ શ્રી શામ(શ્યામ) યુ. પ્ર.નમ: શ્રી વજ્ર સિંઘ યુ. પ્ર. નમ: શ્રી રૂષભદત્ત યુ. પ્ર. નમ: શ્રી નારદપુત્ર યુ. પ્ર. નમ: ૨૭ શ્રી પવનયુગ યુ. પ્ર. નમ: ૨૯ શ્રી સાગરસેન યુ. પ્ર. નમ: ૩૧ શ્રી તપન યુ. પ્ર. નમ: ૩૩ શ્રી જશવંત યુ. પ્ર. નમ: શ્રી સૂરમિત્ર યુ. પ્ર. નમ: શ્રી મહેશ્વર યુ. પ્ર. નમ: શ્રી લોકનાથ યુ. પ્ર. નમ: ૪૧ શ્રી સર્વભૂતિ યુ. પ્ર. નમ: ૪૩ શ્રી માણિક યુ. પ્ર. નમ: ૪૫ શ્રી સોમસુંદર યુ. પ્ર. નમ: ૪૭ શ્રી જગન્નાથ યુ. પ્ર. નમ: ૨૧ ૨૩ ૨૫ ૩૫ ૩૭ ૩૯ ૪૯ શ્રી કવચ યુ. પ્ર. નમ: ૫૧ શ્રી નરસિંહ યુ. પ્ર. નમ: ૫૩ શ્રી હેમચંદ યુ. પ્ર. નમ: ૫૫ શ્રી વલ્લુ (વચ્છ યુ. પ્ર. નમ: ૨૦૦ ૭૪ શ્રી શૂલમિત્ર સૂરયે નમ: ઈતિ પંચમ ઉદય સંપૂર્ણ. શ્રી સૂરિદત્ત યુ. પ્ર. નમ: શ્રી કુંભદત્ત યુ. પ્ર. નમ: શ્રી દમઘોષ યુ. પ્ર. નમ ૪ ૬ ८ શ્રી ચંદન યુ. પ્ર. નમ: ૧૦ શ્રી શિવદત્ત યુ. પ્ર. નમ: ૧૨ શ્રી ગણપતિ યુ. પ્ર. નમ: ૧૪ શ્રી ધનેશ્વર યુ. પ્ર. નમ: ૧૬ શ્રી વજુસેન યુ. પ્ર. નમ: ૧૮ શ્રી અભયચંદ યુ. પ્ર. નમ: ૨૦ શ્રી નરપાલ યુ. પ્ર. નમ: ૨૨ શ્રી દેવસિંઘ યુ. પ્ર. નમ: ૨૪ શ્રી જિનદત્ત યુ. પ્ર. નમ: ૨૬ શ્રી ગાંગેય યુ. પ્ર. નમ: ૨૮ શ્રી લક્ષ્મીદત્ત યુ. પ્ર. નમ: ૩૦ ૩૨ ૩૪ શ્રી રતનચંદ યુ. પ્ર. નમ: ૩૬ શ્રી વચ્છરાજ યુ. પ્ર. નમ: ૩૮ શ્રી સુદંર યુ. પ્ર. નમ: ૪૦ શ્રી દેવરથ યુ. પ્ર. નમ: ૪૨ શ્રી કમઠ યુ. પ્ર. નમ: ૪૪ શ્રી પુંડરિક યુ. પ્ર. નમ: ૪૬ શ્રી દેવસુંદર યુ. પ્ર. નમ: ૪૮ શ્રી મંગલ યુ. પ્ર. નમ: ૫૦ શ્રી કનક યુ. પ્ર. નમ: પર શ્રી સંભવ યુ. પ્ર. નમ: ૫૪ શ્રી કનક હર્ષ યુ. પ્ર. નમ: શ્રી પુષ્કર યુ. પ્ર. નમ: ૫૬ શ્રી મુનિસેન યુ. પ્ર. નમ: શ્રી કુર્મચંદ યુ. પ્ર. નમ: કનકકૃપા સંગ્રહ Page #231 -------------------------------------------------------------------------- ________________ પ૭ શ્રી બલ યુ. પ્ર. નમ: ૫૯ શ્રી વસુદત્ત યુ. પ્ર. નમ: ૬૧ શ્રી વરજાગ યુ. પ્ર. નમ: ૬૩ શ્રી રામકીર્તિ યુ. પ્ર. નમ: ૬૫ શ્રી કૃતજ્ઞ યુ. પ્ર. નમ: ૬૭ શ્રી વરાહ યુ. પ્ર. નમ: ૬૯ શ્રી પ્રભવ યુ. પ્ર. નમ: ૭૧ શ્રી દેવહર્ષ યુ. પ્ર. નમ: ૭૩ શ્રી માત્ર યુ. પ્ર. નમ: ૭૫ શ્રી ફલ્યુમિત્ર યુ. પ્ર. નમ: ૭૭ શ્રી જલિદત્ત યુ.પ્ર. નમ: ૭૯ શ્રી અર્જુન યુ. પ્ર.નમ: ૮૧ હંસરાજ યુ. પ્ર. નમ: ૮૩ શ્રી સુસમાર યુ. પ્ર. નમ: ૮૫ શ્રી અદિન શિર્ષ યુ. પ્ર. નમ: ૮૭ શ્રી કમલનાભ યુ. પ્ર. નમ: ૮૯ શ્રી રથસુત યુ. પ્ર. નમ: શ્રી સપ્તમ ઉદયે ૧૦૦ યુગપ્રધાનો ૧ શ્રી રવિમિત્ર યુ. પ્ર. નમ: ૩ શ્રી ઉગ્રદત્ત યુ. પ્ર. નમ: ૫ શ્રી ભીમપુત્રયુ. પ્ર. નમ: ૭ શ્રી પૂર્ણભદ્રયુ. પ્ર. નમ: ૯ શ્રી નીલદત્ત યુ. પ્ર. નમ: ૧૧ શ્રી મૃગાંકયુ. પ્ર. નમ: ૧૩ શ્રી રંગ મિત્ર યુ. પ્ર. નમ: ૧૫ શ્રી શતબલ યુ. પ્ર. નમ: ૧૭ શ્રી પનર્વસુ યુ. પ્ર. નમ: ૧૯ અતિવીર્ય યુ. પ્ર. નમ: ૨૧ શ્રી મરિચી યુ. પ્ર. નમ: ૨૩ શ્રી મહાબલ યુ. પ્ર. નમ: ૨૫ શ્રી સંગ્રામ યુ. પ્ર. નમ: - ૫૮ શ્રી વિક્રમ યુ. પ્ર. નમ: ૬૦ શ્રી અમોધ યુ. પ્ર. નમ: ૬૨ શ્રી વસુકીર્તિ યુ. પ્ર. નમ: ૬૪ શ્રી અમૃત યુ. પ્ર. નમ: ૬૬ શ્રી દેવદિન્ન યુ. પ્ર. નમ: ૬૮ શ્રી વિકમસેન યુ. પ્ર. નમ: ૭૦ શ્રી માણિભદ્રયુ. પ્ર. નમ: ૭૨ શ્રી રામહર્ષ યુ. પ્ર. નમ: ૭૪ શ્રી વિશાખ યુ. પ્ર. નમ: ૭૬ શ્રી અભયમિત્ર યુ. પ્ર. નમ: ૪ શ્રી રથનેમિ યુ. પ્ર. નમ: ૮૦ શ્રી અમરદત્ત યુ. પ્ર. નમ: ૮૨ શ્રી કનકકેતુ યુ. પ્ર. નમ: ૮૪ શ્રી આર્યુ. પ્ર. નમ: ૮૬ શ્રી રામપુત્ર યુ. પ્ર. નમ: ૮૮ શ્રી પુન્યપાળ યુ. પ્ર. નમ: ઈતિ શ્રી ષષ્ઠ ઉદય સંપૂર્ણ. w ૨ શ્રી ઈન્દ્રલાભ યુ. પ્ર. નમ: ૪ શ્રી પૃથ્વીચંદ યુ. પ્ર. નમ: ૬ શ્રી રવિસુત યુ. પ્ર. નમ: ૮ શ્રી નૈષધ યુ. પ્ર. નમ: ૧૦ શ્રી ગોવર્ધન યુ. પ્ર. નમ: ૧૨ શ્રી જીવદેવ યુ. પ્ર. નમ: ૧૪ - શ્રી કપૂરચંદયુ. પ્ર. નમ: ૧૬ શ્રી વીરબલ યુ. પ્ર. નમ: ૧૮ શ્રી વામન યુ. પ્ર. નમ: ૨૦ અનિરૂધ્ધ યુ. પ્ર. નમ: ૨ શ્રી બૃહસ્પતિ યુ. પ્ર. નમ: ૨૪. શ્રી અજદર યુ. પ્ર. નમ: ૨૬ શ્રી સુરેશ્વર યુ. પ્ર. નમ: કનકકુપા સંગ્રહ ૨૦૧ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૭ શ્રી પ્રકાશન યુ. પ્ર. નમ: ૨૯ શ્રી વર્ધન યુ. પ્ર. નમ: ૩૧ શ્રી ધર્મમિત્ર યુ. પ્ર. નમ: ૩૩ શ્રી સુસ્થિત યુ. પ્ર. નમ: ૩૫ શ્રી હરિ મિત્ર યુ. પ્ર. નમ: ૩૭ શ્રી મહાવીર્ય યુ. પ્ર. નમ: ૩૯ શ્રી ઈન્દ્રનીલ યુ. પ્ર. નમ: ૪૧ શ્રી શ્રીધર યુ. પ્ર. નમ: ૪૩ શ્રી દત્ત યુ. પ્ર. નમ: ૪૫ શ્રી દંડવીર્ય યુ. પ્ર. નમ: ૪૭ શ્રી જલપ્રભ યુ. પ્ર. નમ: ૪૯ શ્રી નાગદત્ત યુ. પ્ર. નમ: ૫૧ શ્રી ભાનુદત્ત યુ. પ્ર. નમ: ૫૩ શ્રી શતક યુ. પ્ર. નમ: ૫૫ શ્રી આષાઢ યુ. પ્ર. નમ: પ૭ શ્રી શત્રુદન યુ. પ્ર. નમ: ૫૯ શ્રી મનોહર યુ. પ્ર. નમ: ૬૧ શ્રી ધર્મગુપ્ત યુ. પ્ર. નમ: ૬૩ શ્રી દેવબાહુયુ. પ્ર. નમ: ૬૫ શ્રી ગદાધર યુ. પ્ર. નમ: ૬૭ શ્રી શ્રીધર યુ. પ્ર. નમ: ૬૯ શ્રી દેવાનંદ યુ. પ્ર. નમ: ૭૧ શ્રી કીર્તિપાલ યુ. પ્ર. નમ: ૭૩ શ્રી પારાયણ યુ. પ્ર. નમ: ૭૫ શ્રી સિંધુદત્ત યુ. પ્ર. નમ: ૭૭ શ્રી માલયુગ યુ. પ્ર. નમ: ૭૯ શ્રી પાદલિપ્ત યુ. પ્ર. નમ: ૮૧ શ્રી તોસલ યુ. પ્ર. નમ: ૮૩ શ્રી ઉદ્ધરણ યુ. પ્ર. નમ: ૮૫ શ્રી લોકબંધુ યુ. પ્ર. નમ: ૮૭ ત્રિકમ યુ. પ્ર. નમ: ૮૯ શ્રી સુવ્રત યુ. પ્ર. નમ: ૨૦૨ ૨૮ શ્રી (પયન) પવન યુ.પ્ર. નમ: ૩૦ શ્રી શ્રુતસાગર યુ. પ્ર. નમ: - ૩૨ શ્રી શ્રીમિત્ર યુ. પ્ર. નમ: ૩૪ શ્રી વૃષદત્ત યુ. પ્ર. નમ: ૩૬ શ્રી મદનદત્ત યુ. પ્ર. નમ: ૩૮ શ્રી નાગપ્રભ યુ. પ્ર. નમ: ૪૦ શ્રી મેઘનાદ યુ. પ્ર. નમ: ૪૨ શ્રી સુમણિ યુ. પ્ર. નમ: ૪૪ શ્રી ગુંજાદિત્ય યુ. પ્ર. નમ: ૪૬ શ્રી મહાબાહુયુ. પ્ર. નમ: ૪૮ શ્રી સોમબાહુ યુ. પ્ર. નમ: શ્રી ભાનુમેર યુ. પ્ર. નમ: પર શ્રી કામદેવ યુ. પ્ર. નમ: ૫૪ શ્રી સુલુસ યુ. પ્ર. નમ: ૫૬ શ્રી અશોક યુ. પ્ર. નમ: ૫૮ શ્રી સુમુખ યુ. પ્ર. નમ: ૬૦ શ્રી ધર્મનાદ યુ. પ્ર. નમ: ૬૨ શ્રી વ્યાધ્રદત્ત યુ. પ્ર. નમ: ૬૪ શ્રી સુસેન યુ. પ્ર. નમ: ૬૬ શ્રી વારૂણ યુ. પ્ર. નમ: ૬૮ શ્રી પ્રતિરથ યુ. પ્ર. નમ: ૭૦ શ્રી કામપાલ યુ. પ્ર. નમ: ૭૨ શ્રી ધનંધય (ધનંજય) યુ. પ્ર. નમ: ૭૪ શ્રી તિલક યુ. પ્ર. નમ: ૭૬ શ્રી તિગચ્છ યુ. પ્ર. નમ: ૭૮ શ્રી જયમંગલયુ. પ્ર. નમ: ૮૦ શ્રી ધનગુપ્ત યુ. પ્ર. નમ: ૮૨ શ્રી કામજિત યુ. પ્ર. નમ: ૮૪ શ્રી રણધીર યુ. પ્ર. નમ: ૮૬ શ્રી નલ યુ. પ્ર. નમ: ૮૮ શ્રી ઈન્દ્રકર્મ યુ. પ્ર. નમ: ૯૦ શ્રી મહિપાલ યુ. પ્ર. નમ: કનકકૃપા સંગ્રહ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રી કામભૂતિ યુ. પ્ર. નમ: ૯૪ શ્રી ચિત્ર યુ. પ્ર. નમ: ૯૬ શ્રી ચંદ્રછાયા યુ. પ્ર. નમ: - ૯૮ શ્રી જયસમુદ્ર યુ. પ્ર. નમ: ૧૦૦ શ્રી સેલગ (જયમંગળ) યુ. પ્ર. નમ: ૯૧ શ્રી સૂરપાલ યુ. પ્ર. નમ: ૯૩ રામવિજય યુ. પ્ર. નમ: ૯૫ શ્રી સુબુધ્ધિ યુ. પ્ર. નમ: ૯૭ શ્રી થાવ યુ. પ્ર. નમ: ૯૯ શ્રી હીરદત્ત યુ. પ્ર. નમ: ઈતિ સપ્તમ ઉદય સંપૂર્ણ : શ્રી અષ્ટમ ઉદયે ૮૭ યુગપ્રધાનો ૧ શ્રી પ્રભયુ. પ્ર. નમ: શ્રી સમુદ્રયુ. પ્ર. નમ: ૫ શ્રી ગંગાપતિ યુ. પ્ર. નમ: ૭ શ્રી દેવસેન યુ. પ્ર. નમ: ૯ શ્રી કપિલ યુ. પ્ર. નમ: ૧૧ શ્રી સારણ યુ. પ્ર. નમ: ૧૩ શ્રી મયાલ યુ. પ્ર. નમ: ૧૫ શ્રી સંભૂતિ યુ. પ્ર. નમ: ૧૭ શ્રી કાર્તિકેય યુ. પ્ર. નમ: ૧૯ શ્રી સિધ્ધાર્થ યુ. પ્ર. નમ: ૨૧ શ્રી અપરાજિત યુ. પ્ર. નમ: ૨૩ શ્રી નંદિવર્ધન યુ. પ્ર. નમ: ૨૫ શ્રી ધનગિરિ યુ. પ્ર. નમ: ૨૭ શ્રી સુપાસ યુ. પ્ર. નમ: ૨૯ શ્રી જાગંધર યુ. પ્ર. નમ: ૩૧ શ્રી હરિકીર્તિ યુ. પ્ર. નમ: ૩૩ શ્રી જયપતિ યુ. પ્ર. નમ:. ૩૫ શ્રી સુંદર યુ. પ્ર. નમ: ૩૭ શ્રી સુલભ યુ. પ્ર. નમ: ૩૯ શ્રી દમિતારિ યુ. પ્ર. નમ: ૪૧ શ્રી કુંભરથ યુ. પ્ર. નમ: ૪૩ શ્રી રઘાંગ યુ. પ્ર. નમ: ૪૫ શ્રી આર્તજસ યુ. પ્ર. નમ: ૪૭ શ્રી આર્યમંગુ યુ. પ્ર. નમ: ૨ શ્રી કુણાલ યુ. પ્ર. નમ: ૪ શ્રી ગંભીરદ યુ. પ્ર. નમ: ૬ શ્રી વિજયધોષ યુ. પ્ર. નમ: ૮ શ્રી સુરપતિ યુ. પ્ર. નમ: ૧૦ શ્રી અક્ષમિત્ર યુ. પ્ર. નમ: ૧૨ શ્રી દઢરથ યુ. પ્ર. નમ: ૧૪ શ્રી ભરણી યુ. પ્ર. નમ: ૧૬ શ્રી સુરસુંદર યુ. પ્ર. નમ: ૧૮ શ્રી વારૂણ યુ. પ્ર. નમ: ૨૦ શ્રી મહેન્દ્ર યુ. પ્ર. નમ: ૨૨ શ્રી ગંભીરદત્ત યુ. પ્ર. નમ: ૨૪ શ્રી નંદિદત્ત યુ. પ્ર. નમ: ૨૬ શ્રી ધનમિત્ર યુ. પ્ર. નમ: ૨૮ શ્રી લલિતાંગ યુ. પ્ર. નમ: ૩૦ શ્રી અતિબલ યુ. પ્ર. નમ: ૩૨ શ્રી જયદત્ત યુ. પ્ર. નમ: ૩૪ શ્રી ક્ષમાકર યુ. પ્ર. નમ: ૩૬ - શ્રી રત્નાભ યુ. પ્ર. નમ: ૩૮ શ્રી આશ્રમ યુ. પ્ર. નમ: ૪૦ શ્રી અંબર યુ. પ્ર. નમ: ૪૨ શ્રી પૂર્ણરથ યુ. પ્ર. નમ: ૪ શ્રી રોહગુપ્ત યુ. પ્ર. નમ: ૪૬ શ્રી આર્યસ્ત યુ. પ્ર. નમ: ૪૮ શ્રીપુદત્ત યુ. પ્ર. નમ: - કનકકૃપા સંગ્રહ ૨૦૩ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૪૯ શ્રી સુરમિત્ર યુ. પ્ર. નમ: ૫૧ શ્રી ગોલકયુ. પ્ર. નમ: ૫૩ શ્રી દામોદર યુ. પ્ર. નમ: ૫૫ શ્રી લક્ષ્મીધર યુ. પ્ર. નમ: ૫૭ શ્રી અમરદિન યુ. પ્ર. નમ: ૫૯ શ્રી સામલ યુ. પ્ર. નમ: ૬૧ શ્રી સહદેવ યુ. પ્ર. નમ: ૬૩ શ્રી શિવદત્ત યુ. પ્ર. નમ: ૬૫ શ્રી હરિરથ યુ. પ્ર. નમ: ૬૭ શ્રી કેસરી યુ. પ્ર. નમ: ૬૯ શ્રી મહાપીઠ યુ. પ્ર. નમ: ૭૧ શ્રી મૃગજ યુ. પ્ર. નમ: ૭૩ શ્રી કુલમંડન યુ. પ્ર. નમ: ૭૫ શ્રી સમુદ્રગણિ યુ. પ્ર. નમ: ૭૭ શ્રી કુલવઈન યુ. પ્ર. નમ: ૭૯ ધર્મઘોષ યુ. પ્ર. નમ: ૮૧ શ્રી વસુપાલ યુ. પ્ર. નમ: ૮૩ શ્રી જિનપ્રભયુ. પ્ર. નમ: ૮૫ શ્રી સુનાભ યુ. પ્ર. નમ: ૮૭ શ્રી સિધ્ધાર્થ યુ. પ્ર. નમ: શ્રી નવમ ઉદયે ૯૫ યુગપ્રધાનો. ૧ શ્રી મણિરથ યુ. પ્ર. નમ: ૩ શ્રી વસુપાલ(વસ્તુ) યુ. પ્ર. નમ: ૫ શ્રી હરાણીપતિ યુ. પ્ર. નમ: ૭ શ્રી વીરપાલ યુ. પ્ર. નમ: શ્રી વીરરથ યુ. પ્ર. નમ: ૧૧ શ્રી હરિવહન યુ. પ્ર. નમ: ૧૩ શ્રી સજ્જન યુ. પ્ર. નમ: ૧૫ શ્રી વશિષ્ટ યુ. પ્ર. નમ: ૧૭ શ્રી કમલસેન યુ. પ્ર. નમ: ૧૯ શ્રી આનંદ યુ. પ્ર. નમ: ૫૦ પર ૫૪ ૫૬ ૫૮ ૬૦ ૬૨ ૬૪ ૬૬ ૬૮ ૭૦ ૭૨ ૭૪ ૭૬ ૭૮ ૮૦ ૮૨ ૮૪ ૮૬ શ્રી ચણકયુ. પ્ર. નમ: - શ્રી વૈકુંઠયુ. પ્ર. નમ: શ્રી જયવાહન યુ. પ્ર. નમ: શ્રી જક્ષદિન્ન યુ. પ્ર. નમ: શ્રી હંસપતિ યુ. પ્ર. નમ: શ્રી ધર્મકેતુ યુ. પ્ર. નમ: શ્રી ધર્મરૂચિ યુ. પ્ર. નમ: શ્રી હરિચંદ યુ. પ્ર. નમ: શ્રી સરૂપ યુ. પ્ર. નમ: શ્રી ધર્મદિન યુ. પ્ર. નમ: શ્રી ધનનાથ યુ. પ્ર. નમ: શ્રી ધર્મપુત્ર યુ. પ્ર. નમ: શ્રી ધર્મગણિ યુ. પ્ર. નમ: શ્રી શુભવર્ધન યુ. પ્ર. નમ: શ્રી નંદિઘોષ યુ. પ્ર. નમ: શ્રી ચંગપતિ યુ. પ્ર. નમ: શ્રી શ્રીપાલ યુ. પ્ર. નમ: શ્રી જિનકિર્તિ યુ. પ્ર. નમ: શ્રી કાષ્ટ યુ. પ્ર. નમ: ઈતિ શ્રી અષ્ટમ ઉદય સંપૂર્ણ શ્રી વિશ્વભૂતિ યુ. પ્ર. નમ: ૪ શ્રી લોહપતિ યુ. પ્ર. નમ: ૬ શ્રી કૃપાચાર્ય યુ. પ્ર. નમ: ૮ શ્રી વીરમિત્ર યુ. પ્ર. નમ: ૧૦ શ્રી કનકરથ યુ. પ્ર. નમ: ૧૨ શ્રી નરપતિ યુ. પ્ર. નમ: ૧૪ શ્રી સુંડિર યુ. પ્ર. નમ: ૧૬ શ્રી કુબેરદત્ત યુ. પ્ર. નમ: ૧૮ શ્રી માઢર યુ. પ્ર. નમ: ૨૦ શ્રી શંકડાલ યુ. પ્ર. નમ: ૨૦૪ કનકકૃપા સંગ્રહ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧ શ્રી ગોભદ્ર (યશોભદ્ર) યુ. પ્ર. નમ: ૨૨ શ્રી ગણેશ યુ. પ્ર. નમ: ૨૩ શ્રી મઘવા યુ. પ્ર. નમ: ૨૪ શ્રી માણવષ્ણુ યુ. પ્ર. નમ: ૨૫ શ્રી કુલચંદ્ર યુ. પ્ર. નમ: ૨૬ શ્રી ઉમાપતિ યુ. પ્ર. નમ: ૨૭ શ્રી વીરજી યુ. પ્ર. નમ: ૨૮ શ્રી વિસાહનંદયુ. પ્ર. નમ: ૨૯ શ્રી સોમિલ યુ. પ્ર. નમ: ૩૦ શ્રી અરૂણપ્રભ યુ. પ્ર. નમ: ૩૧ શ્રી સૂરપ્રભ યુ. પ્ર. નમ: ૩૨ શ્રી મનમય યુ. પ્ર. નમ: ૩૩ શ્રી દેવપ્રિય યુ. પ્ર. નમ: ૩૪ શ્રી લબ્લિનિધિ યુ. પ્ર. નમ: ૩૫ શ્રી અમોધવાર્યુ. પ્ર. નમ: ૩૬ શ્રી દાનપ્રિય યુ. પ્ર. નમ: ૩૭ શ્રી કુંડલ યુ. પ્ર. નમ: ૩૮ શ્રી હરપતિ યુ. પ્ર. નમ: શ્રી ગોવાલ યુ. પ્ર. નમ: ૪૦ શ્રી અગ્નિદત્ત યુ. પ્ર. નમ: ૪૧ શ્રી સોમદત્ત યુ. પ્ર. નમ: -૪૨ શ્રી તામિલ તામલિયુ. પ્ર. નમ: ૪૩ શ્રી પુંડવર્ધન યુ. પ્ર. નમ: ૪૪ શ્રી નંદન યુ. પ્ર. નમ: ૪૫ શ્રી નંદ ભદ્ર (પ્રભ) યુ. પ્ર. નમ: ૪૬ શ્રી ઉપનંદ યુ. પ્ર. નમ: ૪૭ શ્રી આર્યદિન યુ. પ્ર. નમ: ૪૮ શ્રી તિષ્યભદ્ર યુ. પ્ર. નમ: ૪૯ શ્રી સુમણિભદ્ર યુ. પ્ર. નમ: ૫૦ શ્રી સુમદત્ત યુ. પ્ર. નમ: ૫૧ શ્રી સુમણિ રથ યુ. પ્ર. નમ: પર શ્રી સુમણિ મિત્ર યુ. પ્ર. નમ: ૫૩ શ્રી દીર્દભદ્ર યુ. પ્ર. નમ: ૫૪ શ્રી ઊત્તરાચાર્ય યુ. પ્ર. નમ: ૫૫ શ્રી રોહભદ્ર યુ. પ્ર. નમ: ૫૬ શ્રી સુપ્રતિબધ્ધ યુ. પ્ર. નમ: ૫૭ શ્રી રક્ષિત યુ. પ્ર. નમ: ૫૮ શ્રી રિષિગુમ યુ. પ્ર. નમ: ૫૯ શ્રી કદંબર યુ. પ્ર. નમ: ૬૦ શ્રી નાગભૂત યુ. પ્ર. નમ: ૬૧ શ્રી સુપાચંદ યુ. પ્ર. નમ: ૬૨ શ્રી રવિચંદ યુ. પ્ર. નમ: ૬૩ શ્રી સીમચંદ યુ. પ્ર. નમ: ૬૪ શ્રી ધનસાર યુ. પ્ર. નમ: ૬૫ શ્રી તારાચંદ યુ. પ્ર. નમ: ૬૬ શ્રી કલાપ યુ. પ્ર. નમ: ૬૭ શ્રી ગુણદત્ત યુ. પ્ર. નમ: ૬૮ શ્રી જયંત યુ. પ્ર. નમ: ૬૯ શ્રી કાકંદિપુત્ર યુ. પ્ર. નમ: ૭૦ શ્રી ગુણચંદ યુ. પ્ર. નમ: ૭૧ શ્રી યશોસોમ યુ. પ્ર. નમ: ૭૨ શ્રી હેમસોમ યુ. પ્ર. નમ: ૭૩ શ્રી ગુણરથ યુ. પ્ર. નમ: ૭૪ શ્રી સોવત્સિકયુ. પ્ર. નમ: ૭૫ શ્રી વિજય યુ. પ્ર. નમ: ૭૬ શ્રી ગોપાલ યુ. પ્ર. નમ: ૭૭ શ્રી શંખનાભ યુ. પ્ર. નમ: ૭૮ શ્રી હેમલાભ યુ પ્ર. નમ: ૭૯ શ્રી વિનયચંદ યુ. પ્ર. નમ: - ૮૦ શ્રી આયશાંતિ યુ. પ્ર. નમ: ૮૧ શ્રી વિશ્વરામ યુ. પ્ર. નમ: ૮૨ શ્રી આર્યરથ યુ. પ્ર. નમ: ૮૩ શ્રી આર્યધર્મ. પ્ર. નમ: ' ૮૪ શ્રી આર્યમંગુ યુ. પ્ર. નમ: કનકકૃપા સંગ્રહ ૨૦૫ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૮૫ શ્રી આર્યદત્ત યુ. પ્ર. નમ: ૮૭ શ્રી સેચન યુ. પ્ર. નમ: ૮૯ શ્રી શ્રેણિક યુ. પ્ર. નમ: શ્રી શ્રીવંત યુ. પ્ર. નમ: ૯૧ ૯૩ શ્રી આર્યસુમતિ યુ. પ્ર. નમ: શ્રી ઈશાન યુ. પ્ર. નમ: ૯૫ શ્રી દશમ ઉદયે ૮૭ યુગપ્રધાનો. ૧ શ્રી યશોમિત્ર યુ. પ્ર. નમ: ૩ શ્રી આર્યફલ્ગુ યુ. પ્ર. નમ: ૫ શ્રી આર્ય નક્ષત્ર યુ. પ્ર. નમ: ૭ ૯ શ્રી સંબુધ્ધ યુ. પ્ર. નમ: શ્રી ધર્મવૃદ્ધ યુ. પ્ર. નમ: શ્રી સંઘપાલ યુ. પ્ર. નમ: ૧૧ ૧૩ શ્રી કુલિરથ યુ. પ્ર. નમ: ૧૫ શ્રી હર્ષસેન યુ. પ્ર. નમ: ૧૭ શ્રી સ્કંદિલ યુ. પ્ર. નમ: ૧૯ શ્રી નંદિની પિતા યુ. પ્ર. નમ: ૨૧ શ્રી ધરદત્ત યુ. પ્ર. નમ: ૨૩ શ્રી હષનંદિ યુ. પ્ર. નમ: ૨૫ શ્રી જિનભદ્ર યુ. પ્ર. નમ: ૨૭ શ્રી સોમપ્રભ યુ. પ્ર. નમ: શ્રી ધનરાજ યુ. પ્ર. નમ: ૨૯ ૩૧ શ્રીબહુલ યુ. પ્ર. નમ: ૩૩ શ્રી ભદ્રદત્ત યુ. પ્ર. નમ: ૩૫ શ્રી અંગદત્ત યુ. પ્ર. નમ: ૩૭ શ્રી જલપ્રિય યુ. પ્ર. નમ: ૩૯ શ્રી વનનાથ યુ. પ્ર. નમ: ૪૧ શ્રી ધર્મપ્રિય યુ. પ્ર. નમ: ૪૩ શ્રી અગ્રદત્ત યુ. પ્ર. નમ: ૪૫ શ્રી તેલલ (તેતલ) યુ. પ્ર. નમ: ૪૭ શ્રી શતક યુ. પ્ર. નમ: ૨૦૬ ૮૬ ૮૮ ૯૦ ૯૨ શ્રી ગુણવંત યુ. પ્ર. નમ: ૯૪ શ્રી આર્ય પદ્મ યુ. પ્ર. નમ: ઈતિ નવમ ઉદય સંપૂર્ણ ૨ ૪ ૬ ८ ૧૦ ૧૨ ૧૪ ૧૬ ૧૮ ૨૦ ૨૨ ૨૪ ૨૬ ૨૮ ૩૦ શ્રી આર્યચંગ યુ. પ્ર. નમ: શ્રી વિરોચન યુ. પ્ર. નમ: શ્રી રિષિપાલ યુ. પ્ર. નમ: ૩૨ ૩૪ ૩૬ ૩૮ ४० શ્રી નાગિલ યુ. પ્ર. નમ: શ્રી ભદ્રાચાર્ય યુ. પ્ર. નમ: શ્રી વીરદત્ત યુ. પ્ર. નમ: શ્રી ધર્મદત્ત યુ. પ્ર. નમ: શ્રી આર્યવૃદ્ધ યુ. પ્ર. નમ: શ્રી હસ્તિરથ યુ. પ્ર. નમ: શ્રી હર્ષમત્ર યુ. પ્ર. નમ: શ્રી આર્યશિવ યુ. પ્ર. નમ: શ્રી ખંતિસાગર યુ. પ્ર. નમ: શ્રી થિરપાલ યુ. પ્ર. નમ: શ્રી પદ્મનંદિ યુ. પ્ર. નમ: શ્રી સંઘદાસ યુ. પ્ર. નમ: શ્રી શ્રીપ્રભ યુ. પ્ર. નમ: શ્રી વનરાજ યુ. પ્ર. નમ: શ્રી નરદત્ત યુ. પ્ર. નમ: શ્રી પૂર્ણદત્ત યુ. પ્ર. નમ: શ્રી ચર્મદત્ત(ચમર) યુ. પ્ર. નમ: શ્રી આરામ યુ. પ્ર. નમ: શ્રી સત્યરથ યુ. પ્ર. નમ: શ્રી ધરણદત્ત યુ. પ્ર. નમ: ૪૨ શ્રી અચ્યુત યુ. પ્ર. નમ: ૪૪ શ્રી કુંભરથ યુ. પ્ર. નમ: ૪૬ શ્રી પોટિલ યુ. પ્ર. નમ: ૪૮ શ્રી રૂષિભદ્ર(ઋષભ) યુ. પ્ર. નમ: કનકકૃપા સંગ્રહ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૪૯ શ્રી પિંગલ યુ. પ્ર. નમ: ૫૧ શ્રી થાવર યુ. પ્ર. નમ: ૫૩ શ્રી કૃષ્ણ યુ.પ્ર.નમ. પ૫ શ્રી ચારૂદત્ત યુ. પ્ર. નમ: ૫૭ શ્રી દ્રઢહસ્ત યુ. પ્ર. નમ: ૫૯ શ્રી ચિત્રાયુદ્ધ યુ. પ્ર. નમ: ૬૧ શ્રી વજવેગ યુ. પ્ર. નમ: ૬૩ શ્રી શુભદત્ત યુ. પ્ર. નમ: ૬૫ શ્રી ઈરવત યુ. પ્ર. નમ: ૬૭ શ્રી માથુર યુ. પ્ર. નમ: ૬૯ શ્રી ઉદયપ્રભ યુ. પ્ર. નમ: ૭૧ શ્રી વિશ્રી યુ. પ્ર. નમ: ૭૩ શ્રી માનદત્ત યુ. પ્ર. નમ: ૭૫ શ્રી સરદત્ત યુ. પ્ર. નમ: ૭૭ શ્રી સંઘસેન યુ. પ્ર. નમ: ૭૯ શ્રી મધૂદત્ત યુ. પ્ર. નમ: ૮૧ શ્રી સુરદિન યુ. પ્ર. નમ: ૮૩ શ્રી સાંડિલ્લ યુ. પ્ર. નમ: ૮૫ શ્રી ધર્માકર યુ. પ્ર. નમ: ૮૭ શ્રી રઘમિત્ર યુ. પ્ર. નમ: શ્રી એકાદશ ઉદયે ૭૬ યુગપ્રધાનો ૧ શ્રી ઘનસંઘ યુ. પ્ર. નમ: ૩ શ્રી સૂરદત્ત યુ. પ્ર. નમ: ૫ શ્રી ગુણબાહુયુ. પ્ર. નમ: ૭ શ્રી સનંદ યુ. પ્ર. નમ: ૯ શ્રી શિવગિરિ યુ. પ્ર. નમ: ૧૧ શ્રી સિધ્ધિદત્ત યુ. પ્ર. નમ: ૧૩ શ્રી માગધ યુ. પ્ર. નમ: ૧૫ શ્રી પ્રિયદત્ત યુ. પ્ર. નમ: ૧૭ શ્રી ફલ્ગરથ યુ. પ્ર. નમ: ૧૯ શ્રી નાગશર્મ યુ. પ્ર. નમ:- - - ૫૦ શ્રી શ્રીકરણ યુ. પ્ર. નમ: પર શ્રી મંગલ યુ. પ્ર. નમ: ૫૪ શ્રી રણહર યુ. પ્ર. નમ: ૫૬ શ્રી ઉગ્રરથ યુ. પ્ર. નમ: ૫૮ શ્રી મેઘદૂત યુ. પ્ર. નમ: ૬૦ શ્રી મણિચૂડ યુ.પ્ર.નમ. ૬૨ શ્રી સુભગ યુ. પ્ર. નમ: ૬૪ શ્રી મનોહર યુ. પ્ર. નમ: ૬૬ શ્રી સુભમ(સુભત) યુ. પ્ર. નમ: ૬૮ શ્રી મનોરમ યુ. પ્ર. નમ: ૭૦ શ્રી રાજપાલ યુ. પ્ર. નમ: શ્રી કેલિદત્ત યુ. પ્ર. નમ: ૭૪ શ્રી વિમલરથ યુ. પ્ર. નમ: ૭૬ શ્રી વિષ્ણદિન્ન યુ. પ્ર. નમ: ૭૮ શ્રી હરિભદ્ર યુ. પ્ર. નમ: ૮૦ શ્રી મેઘદિન્ન યુ. પ્ર. નમ: ૮૨ શ્રી ભદ્રદિન યુ. પ્ર. નમ: ૮૪ શ્રી પ્રભાકર યુ. પ્ર. નમ: ૮૬ કુલકીર્તિ યુ. પ્ર. નમ: ઈતિ શ્રી દશમ ઉદય સંપૂર્ણ. ૨ ૪ ૮ ૧૦ ૧૨ ૧૪ ૧૬ ૧૮ ૨૦ શ્રી ભરત યુ. પ્ર. નમ શ્રી અરિષ્ટ યુ. પ્ર. નમ: શ્રી હરણીપ્રિય યુ. પ્ર. નમ: શ્રી ધનગિરિ યુ. પ્ર નમ: શ્રી દેવગિરિ યુ. પ્ર. નમ: શ્રી કાલક યુ. પ્ર. નમ: શ્રી ઘનરથ યુ.પ્ર. નમ: શ્રી સીહદત્ત યુ. પ્ર. નમ: શ્રી ગુણશર્મ યુ. પ્ર. નમ: શ્રી દિનકર યુ. પ્ર. નમ: કનકકૃપા સંગ્રહ ૨૦૭ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧ શ્રી ગજરથ યુ. પ્ર. નમ: ૨૩ શ્રી પારગ યુ. પ્ર. નમ: ૨૫ શ્રી હરિરથ યુ. પ્ર. નમ: ૨૭ શ્રી નિતિરથ યુ. પ્ર. નમ: ૨૯ શ્રી દેવકયુ. પ્ર. નમ: ૩૧ શ્રી શોમન યુ. પ્ર. નમ: ૩૩ શ્રી પાન યુ. પ્ર. નમ: ૩૫ શ્રી યેશગરથ યુ. પ્ર. નમ: ૩૭ શ્રી દામોદર યુ. પ્ર. નમ: ૩૯ શ્રી વસંત યુ. પ્ર. નમ: ૪૧ શ્રી ઈશ્વર યુ. પ્ર. નમ: ૪૩ શ્રી શ્રીકાંત યુ. પ્ર. નમ: ૪૫ શ્રી ધનકાંત યુ. પ્ર. નમ: ૪૭ શ્રી શંકર યુ. પ્ર. નમ: ૪૯ શ્રી યશોદા યુ. પ્ર. નમ: ૫૧ શ્રી નિંબરથ યુ. પ્ર. નમ: ૫૩ શ્રી ઢંકદત્ત યુ. પ્ર. નમ: ૫૫ શ્રી નરવીર યુ. પ્ર. નમ: ૫૭ શ્રી લોહિત યુ. પ્ર. નમ: ૫૯ શ્રી જીવન યુ. પ્ર. નમ: ૬૧ શ્રી પારદ યુ. પ્ર. નમ: ૬૩ શ્રી તીગિચ્છ યુ. પ્ર. નમ: ૬૫ શ્રી શૃંગાર યુ. પ્ર. નમ: ૬૭ શ્રી જયશેખર યુ. પ્ર. નમ: ૬૯ શ્રી દેવગુપ્ત યુ. પ્ર. નમ: ૭૧ શ્રી ધનગુપ્ત યુ. પ્ર. નમ: ૭૩ શ્રી મહાભદ્રયુ. પ્ર. નમ: ૭૫ શ્રી કામગુપ્તયુ. પ્ર. નમ: ઈતિ એકાદશ ઉદય સંપૂર્ણ. દ્વાદશ ઉદય ૭૮ યુગપ્રધાનો ૧ શ્રી સત્યમિત્ર યુ.પ્ર.નમ: ૨૨ શ્રી ધનશર્મ યુ. પ્ર. નમ: ૨૪ શ્રી દેવાનંદ યુ. પ્ર. નમ: ૨૬ શ્રી શામ યુ. પ્ર. નમ: ૨૮ શ્રી રાઘવ યુ. પ્ર. નમ: ૩૦ શ્રી ભોજદર યુ. પ્ર. નમ: ૩૨ શ્રી મદન યુ. પ્ર. નમ: ૩૪ કલ્પણિરથ યુ.પ્ર. નમ: ૩૬ શ્રી હરિપાલ યુ. પ્ર. નમ: ૩૮ શ્રી નીલાચાર્ય યુ. પ્ર. નમ: ૪૦ શ્રી સેચનક યુ. પ્ર. નમ: ૪૨ શ્રી નરસંગ યુ.પ્ર. નમ: ૪૪ શ્રી સર્વાનંદ યુ. પ્ર. નમ: ૪૬ શ્રી મકુંદ યુ. પ્ર. નમ: ૪૮ શ્રી યાવદર(યાદવ) યુ. પ્ર. નમ: ૫૦ શ્રી નરકાંત યુ. પ્ર. નમ: પર શ્રી મધુપ્રિય યુ. પ્ર. નમ: ૫૪ શ્રી ગુણકાંત યુ. પ્ર. નમ: ૫૬ શ્રી ગુણગુપ્તયુ. પ્ર. નમ: ૫૮ શ્રી લક્ષ્મીપુંજ યુ. પ્ર. નમ: ૬૦ શ્રી પુષ્કર યુ. પ્ર. નમ: ૬૨ શ્રી સોવર યુ. પ્ર. નમ: ૬૪ શ્રી શેખર યુ. પ્ર. નમ: ૬૬ શ્રી જયભૂષણ યુ. પ્ર. નમ: ૬૮ શ્રી હંસરાજ યુ. પ્ર. નમ: ૭૦ શ્રી સૂરકાંત યુ. પ્ર. નમ: ૭૨ શ્રી વીરસેન યુ. પ્ર. નમ: ૭૪ શ્રી રામગુપ્ત યુ. પ્ર. નમ: ૭૬ શ્રી ભરણીમિત્ર યુ. પ્ર. નમ: ૨ શ્રી ભવાન યુ.પ્ર.નમ: ૨૦૮ કનકકૃપા સંગ્રહ Page #239 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષના પત્ર II શ્રી જિત-હીર-બુધ્ધિ-તિલક-શાંતિચંદ્ર-નપ્રભ સૂરીશ્વરેભ્યો નમઃ II શ્રી શાહપુર જૈન સંઘના મહાન પૂણ્યોદ્યે મહાન આચાર્ય ગચ્છાધિપતિ શ્રી વિજય નપ્રભ સૂરીશ્વરજી મ.સા. ના સુશિષ્ય પૂ. મુનિરાજ શ્રી કીર્તિપ્રભ વિજયજી મ.સા. તથા શિષ્ય પૂ. મુનિવર શ્રી હરિપ્રભ વિજય મ.સા. તથા ચાર બાલ મુનિ શિષ્યો પૂ. મુનિશ્રી જ્ઞાનપ્રભ વિજય, પૂ. મુનિશ્રી દર્શનપ્રભવિજય, પૂ. મુનિશ્રી ચારિપ્રભવિજય તથા પૂ. મુનિશ્રી તપપ્રભવિજય આદિ અને ચાતુર્માસ બીરાજમાન છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ધ્યાન તથા આરાધના આનંદ અને ઉત્સાહપૂર્વક થઈ રહી છે. જૈન ધર્મના મહાન રત્નો ! જૈન ધર્મમાં અનેક રત્નો પાકયાં છે. જેમને લબ્ધિ સ્મૃતિ-બુધ્ધિ ધનનો વિપુલ ભંડાર કહી શકાય. આવાં કેટલાંક દિવ્ય રત્નો નીચે મુજબ ગણાવી શકાય. જેવાં કે, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય, આગમોધ્ધારક ૫.પૂ.આચાર્યશ્રી આનંદસાગર સૂરીશ્વરજી, શાસન સમ્રાટ પ.પૂ.આ. નેમિસૂરીજી મ.સા., ૫.પૂ. શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા., પ.પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરિ મ.સા. આ સર્વેને જૈન ધર્મના શાસ્ત્રો –આગમસૂત્રોનો વિશેષ અભ્યાસ હતો. આજના ભયંકર કળિયુગમાં, વર્તમાન સમયમાં સ્મૃતિ શકિતનો ચમત્કાર મુનિશ્રી હરિપ્રભ વિજયજી મ.સા. માં જોવા મળે છે. ૫.પૂ. મુનિવરશ્રી હરિપ્રભ વિજય મહારાજ સાહેબની અનેરી તથા અદ્ભુત અને મહાન ધર્મશાસ્ત્ર જ્ઞાનની સિધ્ધિ માટે શ્રી પાંચપોળ જૈન સંઘ આનંદ તથા ગર્વ અને ધન્યતાની લાગણી અનુભવે છે. આવી સિદ્ધિ વિરલ વ્યકિતમાં જ હોઈ શકે છે. અમો નમ્રતાપૂર્વક એમની ભવ્ય સિદ્ધિની નોંધ લઈએ છીએ. સંક્ષિપ્ત પરિચય ! કચ્છ વાગડ સમુદાયના આ યુવાન મુનિનો ઈતિહાસ એમના વડવા મહાન આચાર્યો શ્રી જિત-હીર-બુદ્ધિ-તિલક-શાંતિચંદ્ર-કનકપ્રભ સૂરીશ્વરોથી સુશોભિત છે. એમના માતાપિતાનું નામ શ્રી રઘુનાથભાઈ મોદી તથા પારૂબેન મોદી : એમનું મુળ નામ : ગંગદાસભાઈ મોદી ગામ : ભરડાસર, તાલુકો : થરાદ તથા જીલ્લો : બનાસકાંઠા – ઉત્તર ગુજરાત. · જન્મ દિનાંક : મહા સુદ પાંચમ, ૨૦૩૫, વસંતપંચમી. • મહાસરસ્વતી દિન: તા. ૨૨-૧૯૯. · દીક્ષા દિનાંક : ફાગણ વદ ત્રીજ – ૨૦૪૭, ૩ માર્ચ, ૧૯૯૧. Page #241 -------------------------------------------------------------------------- ________________ આજે એમની ઉંમર માત્ર અઢાર વર્ષની છે. બાર વર્ષની બાલ્ય વયે દીક્ષા ગ્રહણ કરી, ઉત્તમ ચારિત્ર પર્યાય પાળે છે. જૈન ધર્મની ચેતના અને જાગૃતિ એમના જીવનમાં ધબકે છે. જૈનાગમોમાં સ્થિર બુદ્ધિનું સ્વરૂપ દ્રષ્ટિગોચર થાય છે. આ યુવાન મુનિશ્રી હરિપ્રભવિજયજી વ્યાખ્યાન તથા ધર્મોપદેશ કંઠસ્થ તથા મુખપાઠથી ચતુર્વિધ શ્રી સંઘ સમક્ષ આપે છે, ત્યારે શ્રી સંઘ ભાવવિભાોર બની જાય છે. એમનો ધર્મનો અભ્યાસ અદ્ભુત છે. કુલ પીસ્તાલીશ જૈન આગમમાંથી દ્રાદશ આગમ એમને કંઠસ્થ છે. દર વર્ષે સંવત્સરી મહાપર્વમાં જૈન ધર્મના શ્રી કલ્પસૂત્ર-બારસો ગાથા શ્લોકોને માત્ર એક કલાક પંદર મિનિટમાં વ્યાખ્યાન-વાચના આપતાં આ મુનિને જોવાં, અનુભવવાં એ જીંદગીનો અનેરો લાહવો છે. એઓ પુસ્તક પોથીમાં જોયા વિના જ કંઠસ્થ રીતે મુખપાઠથી શ્રી કલ્પસૂત્રનો મૂળ પાઠ સંભળાવે છે. ધન્ય મુનિવર ધન્ય ધન્ય . ધર્મ –શાસ્ત્રાભ્યાસની યાદી – નોંધ નીચે મુજબ છે. દ્વાદશ આગમો : શ્રી નંદિસૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી સમવાયાંગ સૂત્ર, શ્રી વિપાક સૂત્ર, શ્રી નિશિથ છેદ સૂત્ર, શ્રી વ્યવહાર છેદ સૂત્ર, શ્રી બૃહદ્કલ્પ છેદ સૂત્ર, અનુત્તરોવવાઈઅંગ આગમ, શ્રી પુષ્પ ચૂલિકા સૂત્ર, શ્રી વન્હિદશાસૂત્ર, શ્રી કલ્પવસિયા સૂત્ર, શ્રી પુષ્ક્રિયા ઉપાંગ સૂત્ર : કુલ ૧૦૫૮૪ શ્લોક મુખપાઠ – કંઠસ્થ છે. ઉપરાંત સંસ્કૃત-પ્રાકૃત-અંગ્રેજી-ગુજરાતી-હિન્દી ભાષાઓનું વ્યવહારિક જ્ઞાન છે. તદ્ઉપરાંત સંગીત, જયોતિષ-નવસ્મરણો-જીવવિચાર આદિ પ્રકરણો, તત્વજ્ઞાન, વિક્રમ ચરિત્ર. શ્રીપાળ રાજાનો રાસ, ભીમસેન ચરિત્ર, કથા-વાર્તા-ઉપદેશ પ્રાસાદ જયાનંદ કેવળી ચરિત્રનો અભ્યાસ છે. - માત્ર પ્રાથમિક શિક્ષણ ધોરણ સાત ભણેલા આ મુનિએ પોતાની સ્મૃતિ – શકિતના બુદ્ધિપ્રતિભાના આધારે પોતાના ટૂંકા દીક્ષા પર્યાયના માત્ર છ વર્ષમાં ઉપરોકત પ્રગતિ Page #242 -------------------------------------------------------------------------- ________________ કરી છે. જે ધન્યવાદ અનુમોદના તથા વંદનને પાત્ર છે. અમોશ્રી શાહપુર પાંચપોળ જૈન સંઘ - આપ સર્વેને અબે ચાતુર્માસ નિમિત્તે પધારવા માટે ધન્યતા અને કૃતકૃત્યતાની લાગણી અનુભવીએ છીએ. તથા પૂ. મુનિવર શ્રી હDિભવિજય મ.સા. એમના ધર્મ અભ્યાસ અને ધર્મ કાર્ય સાધનામાં વિશેષ રીતે આગળ પ્રગતિ કરે એવી શ્રી જિન શાસન દેવ પરમાત્મા પ્રતિ પ્રાર્થના કરીએ છીએ. સાથોસાથ પ.પૂ. ગુરુવર્ય શ્રી કીર્તિપ્રભ વિજય મ.સા. નો ખંત તથા પુરષાર્થ તેમજ શિષ્યો પ્રત્યેની ચીવટ, પ્રેમાળ લાગણી પણ અનુમોદના માંગી લે છે અને પુજનીય છે. અને સકળ સંઘ ધન્યતા અનુભવે છે. શ્રી પાંચપોળ જૈન સંઘના આ વંદના પત્ર તથા અનુમોદના પત્ર દ્વારા સકળ સંઘના નાના-મોટા સૌ ભાવ - વિભોર થઈ ધન્ય ... ધન્ય . . . લાગણી અનુભવે છે. આપ ખૂબ ખૂબ આગળ વધો અને જિન –શાસનના એક મહાન દીપક બનો એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરે છે. રૂા. ૨૧,૦૦૦/- શ્રી પાંચપોળ જૈન સંઘ અમદાવાદ તરફથી પુસ્તક પ્રકાશન સહાયમાં આપેલ છે. દિનાંક ૬, સપ્ટેમ્બર, ૧૯૯૦ ભાદરવા સુદ - ૪, શનિવાર સં. ૨૦૫૩ શ્રી જૈન સંવત્સરી લી. શ્રી પાંચપોળ જૈન સંઘ શાહપુર, અમદાવાદ-૩૮૦ ૦૦૪ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૩ ગણધર યુ.પ્ર. નમ: ૫ શ્રી સાધુદત યુ.પ્ર.નમ: છે શ્રી શ્રીસેન યુ.પ્ર.નમ: : શ્રી પ્રદ્યોતન યુ.પ્ર.નમ: ૧૧ શ્રી ખીમકર્ણ યુ.પ્ર.નમ: ૧૩ શ્રી સિંધુસેન યુ.પ્ર.નમ: ૧૫ શ્રી ધર્મકર યુ.પ્ર.નમ: ૧૭ શ્રી વિષગુરથ યુ.પ્ર.નમ: ૧૯ શ્રી હેમત યુ.પ્ર.નમ: ૨૧ શ્રી વિષ્ટર યુ.પ્ર.નમ: ૨૩ શ્રી પાદપ યુ.પ્ર.નમ: ૨૫ શ્રી જીતધર યુ.પ્ર. નમ: ૨૭ શ્રી પ્રસવ યુ.પ્ર.નમ: ૯ શ્રી સુપ્રસવ યુ.પ્ર.નમ: ૧ શ્રી માઢર યુ.પ્ર.નમ: ૩ શ્રી ફલ્ગરથ યુ.પ્ર.નમ: ૩૫ શ્રી વકુલ યુ.પ્ર.નમં: ૩૭ શ્રી વચ્છ યુ.પ્ર.નમ: ૩૯ શ્રી જીવાનંદ યુ.પ્ર.નમ: ૪૧ શ્રી અપરાજિત યુ.પ્ર.નમ: ૩ શ્રી દેવદત્ત યુ.પ્ર.નમ: ૪૫ શ્રી ભૂતદિત્ર યુ.પ્ર.નમ: ક૭ શ્રી શ્રીભદ્ર યુ.પ્ર.નમ: ૯ શ્રી ધનદત્ત યુ.પ્ર.નમ: ૫૧ શ્રી શ્રી સંઘ યુ.પ્ર.નમ: 3 શ્રી ભદિલ યુ.પ્ર.નમ: શ્રી હલિપ્રિય યુ.પ્ર.નમ: ૫૭ શ્રી આનંદ યુ.પ્ર.નમ: પ૯ શ્રી શ્રીભૂષણ યુ.પ્ર.નમ: ૬૧ શ્રી દેવશ યુ.પ્ર.નમ: ૩ શ્રી પિંગલ યુ.પ્ર.નમ: ૬૫ શ્રી કરવીર યુ.પ્ર.નમ: કનકકુપા સંગ્રહ ૪ શ્રી ગુણસમુદ્ર યુ.પ્ર.નમ: ૬ શ્રી શ્રીરથ યુ.પ્ર.નમ: ૮ શ્રી ધર્મસેન યુ.પ્ર.નમ: ૧૦ શ્રી જીવરાજ યુ.પ્ર.નમ: ૧૨ શ્રી દેધર યુ.પ્ર.નમ: ૧૪ શ્રી ગુણાકર યુ.પ્ર.નમ: ૧૬ શ્રી સ્વાતિ યુ.પ્ર.નમ: ૧૮ શ્રી અખિલ યુ.પ્ર.નમ: ૨૦ શ્રી કરમાલ યુ.પ્ર.નમ: ૨૨ શ્રી આત્રદા યુ.પ્ર.નમ: ૨૪ શ્રી સાંડિલ યુ.પ્ર.નમ: ૨૬ શ્રી મુકુલ યુ.પ્ર.નમ: ૨૮ શ્રી ગેહરક્ષ યુ.પ્ર.નમ: ૩૦ શ્રી ગણેશ યુ.પ્ર.નમ: ૩૨ શ્રી સહકાર યુ.પ્ર.નમ: ૩૪ શ્રી ઊત્પલ યુ.પ્ર.નમ: ૩૬ શ્રી ચંપક યુ.પ્ર.નમ: ૩૮ શ્રી શ્રીપતિ યુ.પ્ર.નમ: ૪૦ શ્રી ખેતસિંઘ યુ.પ્ર.નમ: ૪૨ શ્રી પુષ્પશાલ યુ.પ્ર.નમ: જ શ્રી ધરણ યુ.પ્ર.નમ: ૪૬ શ્રી જંબુ યુ.પ્ર.નમ: ૪૮ શ્રી નરચંદ યુ.પ્ર.નમ: ૫૦ શ્રી ગોવિંદ યુ.પ્ર.નમ: પર શ્રી જિનપતિ યુ.પ્ર.નમ: ૫૪ શ્રી કદંબ યુ.પ્ર.નમ: ૫૬ શ્રી ઊધોતન યુ.પ્ર.નમ: ૫૮ શ્રી નીલકંઠ યુ.પ્ર.નમ: ૬૦ શ્રી ધર્મયશ યુ.પ્ર.નમ: ૬૨ શ્રી સત્યરથ યુ.પ્ર.નમ: ૬૪ શ્રી કેતક યુ.પ્ર.નમ: ૬૬ શ્રી કોટક યુ.પ્ર.નમ: ૨૦૯ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રી શોભન યુ.પ્ર.નમ: ૭૦ શ્રી ગુણલાભ યુ.પ્ર.નમ: ૭૨ શ્રી સોમરથ યુ.પ્ર.નમ: ૭૪ શ્રી જિનચંદ યુ.પ્ર.નમ: ૭૬ શ્રી વિદુર યુ.પ્ર.નમ: ૭૮ શ્રી દ્રઢમિત્ર યુ.પ્ર.નમ: ૬૭ શ્રી શંખ યુ.પ્ર.નમ: ૬૯ શ્રી મઘાપુત્ર યુ.પ્ર.નમ: ૭૧ શ્રી શ્રીદેવ યુ.પ્ર.નમ: ૭૩ શ્રી સુંદર યુ.પ્ર.નમ: ૭૫ શ્રી દેવચંદ યુ.પ્ર.નમ: ૭૭ શ્રી ધવલ યુ.પ્ર.નમ: ઇતિ દ્વાદશ ઉદય સંપૂણ. શ્રી ત્રયોદશ ઉદયે ૮૪ યુગપ્રધાનો ૧ શ્રી ધમેિલ યુ.પ્ર.નમ: ૩ શ્રી કૃષ્ણરથ યુ.પ્ર.નમ: ૫ શ્રી શત્રુદમ યુ.પ્ર.નમ: શ્રી ત્રિલોચન યુ.પ્ર.નમ: ૯ શ્રી રામદેવ યુ.પ્ર.નમ: ૧૧ શ્રી હંસકીર્તિ યુ.પ્ર.નમ: ૧૩ શ્રી રામભુજ યુ.પ્ર.નમ: ૧૫ શ્રી નાગદેવ યુ.પ્ર.નમ: ૧૭ શ્રી સૂરદેવ યુ.પ્ર.નમ: ૧૯ શ્રી ધર્મસેન યુ.પ્ર.નમ: ૨૧ શ્રી માણિક યુ.પ્ર.નમ: ૨૩ શ્રી ગોપાલ યુ.પ્ર.નમ: ૨૫ શ્રી મણિપ્રભ યુ.પ્ર.નમ: ૨૭ શ્રી વસુરથ યુ.પ્ર.નમ: ૨૯ શ્રી હરશેખર યુ.પ્ર.નમ: ૩૧ શ્રી કુમુદ યુ.પ્ર.નમ: ૩૩ શ્રી વસુરાજ યુ.પ્ર.નમ: ૩૫ શ્રી સંવર યુ.પ્ર.નમ: ૩૭ શ્રી મહાસેન યુ.પ્ર.નમ: ૩૯ શ્રી કૃતવર્મ યુ.પ્ર.નમ: ૪૧ શ્રી સુસીમ યુ.પ્ર.નમ: ૪૩ શ્રી ગજદર યુ.પ્ર.નમ: ૪૫ શ્રી સુવિધિ યુ.પ્ર.નમ: ૨ શ્રી સોમદેવ યુ.પ્ર.નમ: ૪ શ્રી ગજસેન યુ.પ્ર.નમ: ૬ શ્રી કરવીર યુ.પ્ર.નમ: ૮ શ્રી રત્નસેન યુ.પ્ર. નમ: ૧૦ શ્રી ગુણનાથ યુ.પ્ર.નમ: ૧૨ શ્રી દેવભુજ યુ.પ્ર.નમ: ૧૪ શ્રી લાભકીર્તિ યુ.પ્ર.નમ: ૧૬ શ્રી ગુણપાલ યુ.પ્ર.નમ: શ્રી ધનદેવ યુ.પ્ર.નમ: ૨૦. શ્રી મનોગુપ્ત યુ.પ્ર.નમ: ૨૨ શ્રી ગોપદત્ત યુ.પ્ર.નમ: ૨૪ શ્રી ગણપતિ યુ.પ્ર.નમ: ૨૬ શ્રી સુમણિ યુ.પ્ર.નમ: -૨૮ શ્રી પર્વત યુ.પ્ર.નમ: ૩૦ શ્રી નર્મદા યુ.પ્ર.નમં: ૩૨ શ્રી હરદત્ત યુ.પ્ર.નમ: ૩૪ શ્રી સર્વાર્થ યુ.પ્ર.નમ: ૩૬ ધરદત્ત યુ.પ્ર.નમ: ૩૮ શ્રી સુગ્રીવ યુ.પ્ર.નમ: ૪૦ શ્રી સિધ્ધાર્થ યુ.પ્ર.નમ: ૪૨ શ્રી સુજસ યુ.પ્ર.નમ: ૪૪ શ્રી મકર યુ.પ્ર.નમ: ૪૬ શ્રી પુષ્પ યુ.પ્ર.નમ: ૨૧૦ કનકકૃપા સંગ્રહ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૪૭ શ્રી નંદ યુ.પ્ર.નમ. ૪૯ શ્રી સુમિત્ર યુ.પ્ર.નમ. ૫૧ શ્રી સુનંદ યુ.પ્ર.નમ. ૫૩ શ્રી મેધ યુ.પ્ર.નમ. ૫૫ શ્રી ગંધર્વદત્ત યુ.પ્ર.નમ: ૫૭ શ્રી સામંત યુ.પ્ર.નમ: ૫૯ શ્રી આખંડલ યુ.પ્ર.નમ: શ્રી નંદિનીસુત યુ.પ્ર.નમ: ૬૧ ૬૩ શ્રી દીર્ધદંત યુ.પ્ર.નમ: ૬૫ શ્રી દીર્ધબાહૂ યુ.પ્ર.નમ: શ્રી શિવગણ યુ.પ્ર.નમ: ૬૯ શ્રી મેતાર્ય યુ.પ્ર.નમ: ધનુર્ભુજ યુ.પ્ર.નમ: ૭૧ ૭૩ શ્રી ગુણકીર્તિ યુ.પ્ર.નમ: ૭૫ શ્રી અચારદત્ત યુ.પ્ર.નમ: ૭૭ શ્રી કંબલ યુ.પ્ર.નમ: ૭૮ શ્રી ચૈત્રરથ યુ.પ્ર.નમ: ૮૧ શ્રી ભુજંગ યુ.પ્ર.નમ: ૮૩ શ્રી રથાંગ યુ.પ્ર.નમ: ૮૫ શ્રી નિમ્ન યુ.પ્ર.નમ: ૮૭ શ્રી રસાચાર્ય યુ.પ્ર.નમ: ૮૯ શ્રી શ્વેત યુ.પ્ર.નમ: ૯૧ શ્રી મફરથ યુ.પ્ર.નમ: ૯૩ શ્રી કમલ યુ.પ્ર.નમ: 05 ઈતિ શ્રી ત્રયોદશ ઉદય સંપૂર્ણ : શ્રી ચતુર્દશ ઉદયે ૧૦૮ યુગપ્રધાનો. શ્રી વિજયનંદિ યુ.પ્ર.નમ: ૩ શ્રી મંડલ યુ.પ્ર.નમ: ૫ શ્રી મરૂદત્ત યુ.પ્ર.નમ: ૭ શ્રી સુવર્ણદેવ યુ.પ્ર.નમ: ૯ શ્રી અભય યુ.પ્ર.ન૧૦ કનકકૃપા સંગ્રહ ૪૮ શ્રી બહુલ યુ.પ્ર.નમ: ૫૦ શ્રીધર્મસીંહ યુ.પ્ર.નમ. પર શ્રી દિન્ત યુ.પ્ર.નમ: ૫૪ શ્રી ગોમુખ યુ.પ્ર.નમ: ૫૬ શ્રી વરૂણ યુ.પ્ર.નમ: ૫૮ શ્રી રૂષભ યુ.પ્ર.નમ: ૬૦ શ્રી મરકત યુ.પ્ર.નમ: ૬૨ શ્રી રામસુત યુ.પ્ર.નમ: ૬૪ શ્રી ગૂઢરથ યુ.પ્ર.નમ: ૬૬ શ્રી મહાનાદ યુ.પ્ર.નમ: ૬૮ શ્રી રત્નપાલ યુ.પ્ર.નમ: ૭૦ શ્રી અચલ યુ.પ્ર.નમ: ૭૨ શ્રી સુરલાભ યુ.પ્ર.નમ: ૭૪ શ્રી શીલમિત્ર યુ.પ્ર.નમ: ૭૬ શ્રી વાહમિત્ર યુ.પ્ર.નમ: ૭૮ ८० ૮૨ શ્રી હરિણ યુ.પ્ર.નમ: ૮૪ શ્રી વિદ્રુમ યુ.પ્ર.નમ: શ્રી ચક્રરથ યુ.પ્ર.નમ: શ્રી શંભુ યુ.પ્ર.નમ: શ્રી સરસ(સુરભ) યુ.પ્ર.નમ: ૮૬ ૮૮ ગેહભૂષણ યુ.પ્ર.નમ: ૯૦ શ્રી વાયુરથ યુ.પ્ર.નમ: ૯૨ શ્રી તપન યુ.પ્ર.નમ: ૯૪ શ્રી સંગતિમિત્ર યુ.પ્ર.નમ: ૨ ૪ શ્રી સૂરમંદિ યુ.પ્ર.નમ: શ્રી ગૌરીચાર્ય યુ.પ્ર.નમ: શ્રી શકદત્ત યુ.પ્ર.નમ: ૮ શ્રી શ્રેયદત્ત યુ.પ્ર.નમ: ૧૦ શ્રી અક્ષુદ્ર યુ.પ્ર.નમ: ૨૧૧ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શ્રી રામાચાર્ય યુ.પ્ર.નમ: ૧૩ શ્રી ઓઘાચાર્ય યુ.પ્ર.નમ: ૧૫ અંબદેવ યુ.પ્ર.નમ: ૧૭ શ્રી મેઘનાગ યુ.પ્ર.નમ: ૧૯ શ્રી માનદેવ યુ.પ્ર.નમ: ૨૧ વજરથ યુ.પ્ર.નમ. ૨૩ શ્રી સૌભાગ્ય યુ.પ્ર.નમ. ૨૫ શ્રી હર્ષદવ યુ.પ્ર.નમ. ૨૭ શ્રી ધુવરથ યુ.પ્ર.નમ. ૨૯ શ્રીકકુંભ યુ.પ્ર.નમ. ૩૧ શ્રી માનતુંગ યુ.પ્ર.નમ. ૩૩ શ્રી કુંતલ યુ.પ્ર.નમ. ૩૫ શ્રી વેલાચાર્ય યુ.પ્ર.નમ ૩૭ શ્રી વૃષભ યુ.પ્ર.નમ ૩૯ શ્રી શીતલ યુ.પ્ર.નમ ૪૧ શ્રી ધન યુ.પ્ર.નમ ૪૩ શ્રી સત્ર યુ.પ્ર.નમ શ્રી વિષ્ટર યુ.પ્ર.નમ ૪૭ શ્રી દ્રોણ યુ.પ્ર.નમ ૪૯ શ્રી જયંત યુ.પ્ર.નમ ૫૧ શ્રી ધનરથ યુ.પ્ર.નમ પ૩ શ્રી મહીદા યુ.પ્ર.નમ ૫૫ શ્રીચિત્રક યુ.પ્ર.નમ ૫૭ શ્રી સમરથ યુ.પ્ર.નમ ૫૯ શ્રી સારંગ યુ.પ્ર.નમ ૬૧ શ્રી ચંદ્ર યુ.પ્ર.નમ ૬૩ શ્રી પુંડરિક યુ.પ્ર.નમ ૬૫ શ્રી નરપતિ યુ.પ્ર.નમ ૬૭ શ્રી ધર્મઘોષ યુ.પ્ર.નમ ૬૯ કુંડરિક યુ.પ્ર.નમ ૭૧ શ્રી રવિસ્વામિ યુ.પ્ર.નમ ૭૩ શ્રી ધનસ્વામિ યુ.પ્ર.નમ ૧૨ શ્રી વાહક યુ.પ્ર.નમ: - ૧૪ શ્રી છાગરથ યુ.પ્ર.નમ: ૧૬ શ્રી સુભૂમ (સુલભ) યુ.પ્ર.નમ: ૧૮ ધનદેવ યુ.પ્ર.નમ: ૨૦ શ્રી જલવીર્ય યુ.પ્ર.નમ ૨૨ શ્રી નલાચાર્ય યુ.પ્ર.નમ. ૨૪ શ્રી કરિદત્ત યુ.પ્ર.નમ. ૨૬ શ્રી હેમરથ યુ.પ્ર.નમ. ૨૮ શ્રી વર્ણદત્ત યુ.પ્ર.નમ. ૩૦ શ્રી દાન યુ.પ્ર.નમ. ૩૨ શ્રીપદ્માચાર્ય યુ.પ્ર.નમ. ૩૪ શ્રી ચંદ્રશ યુ.પ્ર.નમ. ૩૬ શ્રી ઈન્દ્ર યુ.પ્ર.નમ. ૩૮ શ્રી બજ (બલ) યુ.પ્ર.નમ. ૪૦ શ્રી શીલાંક (ગ) યુ.પ્ર.નમ. ૪૨ શ્રી ધર્માદિત્ય યુ.પ્ર.નમ. ૪૪ શ્રી કુશલ યુ.પ્ર.નમ. ૪૬ શ્રી નકુલ યુ.પ્ર.નમ. ૪૮ શ્રી વિજયરથ યુ.પ્ર.નમ. ૫૦ શ્રી માનસિંઘ યુ.પ્ર.નમ. પર શ્રી બલદત્ત યુ.પ્ર.નમ. ૫૪. શ્રી મદન યુ.પ્ર.નમ. ૫૬ શ્રી પ્રિયંકર યુ.પ્ર.નમ. ૫૮ શ્રી પાશક યુપ્ર.નમ. ૬૦ શ્રી કુંજર યુ.પ્ર.નમ. ૬૨ શ્રી કરણ યુ.પ્ર.નમ. ૬૪ શ્રી ભૂતદેવ યુ.પ્ર.નમ. ૬૬ શ્રી નું નિસુત યુ.પ્ર.નમ. ૬૮ શ્રી દેવેન્દ્ર પ્ર.નમ. ૭૦ શ્રી ગણપતિ યુ.પ્ર.નમ. ૭૨ શ્રી અગડરથ યુ.પ્ર.નમ. ૭૪ શ્રી વિમલચંદ્રપુ.પ્ર.નમ. કનકકુપા સંગ્રહ ૨૧૨ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૭૫ શ્રી ધર્મચંદ્ર યુ.પ્ર.નમ ૭૬ શ્રી દત્તસ્વામિ યુ.પ્ર.નમ. ૭૭ શ્રી કોશલસ્વામિ યુ.પ્ર.નમ ૭૮ શ્રી પ્રિયંગુ યુ.પ્ર.નમ. ૭૯ શ્રી કાંતાર યુ.પ્ર.નમ. ૮૦ શ્રી ધર્મદા યુ.પ્ર.નમ. ૮૧ શ્રી અંદગયુ.પ્ર.નમ. ૮૨ શ્રી સહસ્ત્રમલ યુ.પ્ર.નમ. ૮૩ શ્રી અવંતિસેન યુ.પ્ર.નમ. ૮૪ શ્રી સમુદ્રપાલ યુ.પ્ર.નમ. ૮૫ શ્રીખંદાચાર્ય યુ.પ્ર.નમ. શ્રી સુદર્શન યુ.પ્ર.નમ. ૮૭ શ્રી રેવતિપુત્ર યુ.પ્ર.નમ. ૮૮ શ્રી શ્રીયક યુ.પ્ર.નમ. ૮૯ શ્રી અતિમુક્ત યુ.પ્ર.નમ. ૯૦ શ્રી નાગચ.દયુ.પ્ર.નમ. ૯૧ શ્રી મેતાર્થ યુ.પ્ર.નમ. ૯૨ શ્રી ધનદેવ યુ.પ્ર.નમ. ૯૩ શ્રી નંદિષણ યુ.પ્ર.નમ. ૯૪ શ્રી કૃતપુણ્ય યુ.પ્ર.નમ. ૯૫ શ્રી પોટ્ટિલ યુ.પ્ર.નમ. -૯૬ શ્રી સૂરદત્ત યુ.પ્ર.નમ. ૯૭ શ્રી ચંદ્રાનન યુ.પ્ર.નમ. ૯૮ શ્રી ધર્મધર યુ.પ્ર.નમ. ૯૯ શ્રી શાલ યુ.પ્ર.નમ. ૧૦૦ શ્રી ભદ્રાચાર્ય યુ.પ્ર.નમ. ૧૦૧ શ્રી યશોરથ યુ.પ્ર.નમ. ૧૨ શ્રી વકરથ (વત્સ) યુ.પ્ર.નમ. ૧૦૩ શ્રી એનરથ યુ.પ્ર.નમ. ૧૦૪ શ્રી એલાપુત્ર યુ.પ્ર.નમ. ૧૦૫ શ્રી નાગચંદ યુ.પ્ર.નમ. ૧૦૬ શ્રી ચિત્રદત્ત યુ.પ્ર.નમ. ૧૦૭ શ્રી આર્યગિરિ યુ.પ્ર.નમ. ૧૦૮ શ્રી શ્રીધર યુ.પ્ર.નમ. ઈતિ શ્રી ચતુર્દશ ઉદય સંપૂર્ણ. શ્રી પંચદશ ઉદય ૧૦૩ યુગપ્રધાનો ૧ શ્રી સુમંગલ યુ.પ્ર.નમ. ૨ શ્રી ઉદયન યુ.પ્ર.નમ. ૩ શ્રી શબ યુ.પ્ર.નમ. ૪ શ્રી મૂલદત્ત યુ.પ્ર.નમ. ૫ શ્રી પ્રભવ યુ.પ્ર.નમ. ૬ શ્રી આદ્રદત્ત યુ.પ્ર.નમ. ૭ શ્રી દઢપ્રતિજ્ઞ યુ.પ્ર.નમ. શ્રી સુલુસ યુ.પ્ર.નમ. ૯ શ્રી તોસલ યુ.પ્ર.નમ. ૧૦ શ્રી મનોરમ યુ.પ્ર.નમ. ૧૧ શ્રી મદનસખા યુ.પ્ર.નમ. ૧૨ શ્રી દમિતારિયુ.પ્ર.નમ. ૧૩ શ્રી સુરદત્ત યુ.પ્ર.નમ. ૧૪ શ્રી ભૂતરથ યુ.પ્ર.નમ. ૧૫ શ્રી ધનકંઠ યુ.પ્ર.નમ. ૧૬ શ્રી વિષ્ણુરથ યુ.પ્ર.નમ. ૧૭ શ્રી નંદન યુ.પ્ર.નમ. ૧૮ શ્રી સુભદ્ર યુ.પ્ર.નમ. ૧૯ શ્રી રૂષિદા યુ.પ્ર.નમ. ૨૦ શ્રી અંજનસેન યુ.પ્ર.નમ. ૨૧ શ્રી જયેષ્ટાનંદ યુ.પ્ર.નમ ૨૨ શ્રી મૃગાનંદન યુ.પ્ર.નમ. ૨૩ શ્રી પ્રભારથ યુ.પ્ર.નમ. ૨૪ શ્રી ચિત્રદર યુ.પ્ર.નમ. કનકકુપા સંગ્રહ 2 ૨૧૩ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૫ શ્રી કલાનંદયુ.પ્ર.નમ. ૨૭ શ્રી સુસીમ યુ.પ્ર.નમ. ૨૯ શ્રી કૃષ્ણરૂષિ (રૂ૫) યુ.પ્ર.નમ. ૩૧ શ્રી દેવભા યુ.પ્ર.નમ. ૩૩ શ્રી રામનંદન યુ.પ્ર.નમ. ૩૫ શ્રી સૂરપાલ યુ.પ્ર.નમ. ૩૭ શ્રી સંભૂતિ યુ.પ્ર.નમ. ૩૯ શ્રી બંદગયુ.પ્ર.નમ. ૪૧ શ્રી શ્રીપતિ યુ.પ્ર.નમ. ૪૩ શ્રી મહચંદ યુ.પ્ર.નમ. ૪૫ શ્રી વિમલ યુ.પ્ર.નમ. ૪૭ શ્રી મહાબલ યુ.પ્ર.નમ. ૪૯ શ્રી શંખ યુ.પ્ર.નમ. ૫૧ શ્રી કૃષગાલ યુ.પ્ર.નમ. ૫૩ શ્રી ચંદ્રયશ યુ.પ્ર.નમ. ૫૫ શ્રી કુસદત્ત યુ.પ્ર.નમ ૫૭ શ્રી સુમિત્ર યુ.પ્ર.નમ: ૫૯ શ્રી ધર્મરૂચિ યુ.પ્ર.નમ: ૬૧ શ્રી પરમાનંદ યુ.પ્ર.નમ: શ્રી અક્ષોભ યુ.પ્ર.નમ: ૬૫ શ્રી નરરથ યુ.પ્ર.નમ: ૬૭ શ્રી ધરણ યુ.પ્ર.નમ: ૬૯ શ્રી આનંદ યુ.પ્ર.નમ: ૭૧ શ્રી અજીત યુ.પ્ર.નમ: ૭૩ શ્રી શામદત્ત યુ.પ્ર.નમ: ૭૫ શ્રી માધ યુ.પ્ર.નમ: ૭૭ શ્રી ધર્મમિત્ર યુ.પ્ર.નમ: ૭૯ શ્રી શત્રુદમ યુ.પ્ર.નમ: ૮૧ શ્રી હલ્લ યુ.પ્ર.નમ: ૮૩ શ્રી નંદન યુ.પ્ર.નમ: ૮૫ શ્રી દારૂક યુ.પ્ર.નમ: ૮૭ શ્રી વૈદર્ભ યુ.પ્ર.નમ: ૨૬ શ્રી પુષ્પસુત યુ.પ્ર.નમ. ૨૮ શ્રી રૂપી યુ.પ્ર.નમે. ૩૦ શ્રી માણિભદ્ર યુ.પ્ર.નમ. ૩૨ શ્રી શ્રીભદા યુ.પ્ર.નમ. ૩૪ શ્રી દશરથ યુ.પ્ર.નમ. ૩૬ શ્રી માર યુ.પ્ર.નમ. ૩૮ શ્રી મંગુ યુ.પ્ર.નમ. ૪૦ શ્રી યુગંધર યુ.પ્ર.નમ. ૪૨ શ્રી મહાજશ યુ.પ્ર.નમ. જ શ્રી કૌશિક યુ.પ્ર.નમ. ૪૬ શ્રી જયંત યુ.પ્ર.નમ. ૪૮ શ્રી સોવીર યુ.પ્ર.નમ. ૫૦ શ્રી કાસીપુત્ર (કાશી) યુ.પ્ર.નમ: પર શ્રી અંગરથ યુ.પ્ર.નમ: ૫૪ શ્રી અદીન યુ.પ્ર.નમ: ૫૬ શ્રી તેતલાચાર્ય યુ.પ્ર.નમ: ૫૮ શ્રી મુગઢ યુ..નમ: ૬૦ શ્રી સેલગ યુ.પ્ર.નમ: ૬૨ શ્રી યાદવ યુ.પ્ર.નમ: ૬૪ શ્રી અમરચંદ (અભી) યુ.પ્ર.નમ: ૬૬ શ્રી સુરચંદ યુ.પ્ર.નમ: શ્રી પૂર્ણ યુ.પ્ર.નમ: ૭૦ શ્રી ધર્માણંદાનંદ યુ.પ્ર.નમ: ૭ર શ્રી સાના પુત્ર યુ.પ્ર.નમ: ૭૪ શ્રી મોરારિ યુ.પ્ર.નમ: ૭૬ શ્રી ગુણકીર્તિ યુ.પ્ર.નમ: ૭૮ શ્રી ધનમિત્ર યુ.પ્ર.નમ: ૮૦ શ્રી ધરણ યુ.પ્ર.નમ: ૮૨ શ્રી વણિક યુ.પ્ર.નમ: ૮૪ શ્રી જયવંત યુ.પ્ર.નમ: ૮૬ શ્રી જસવંત યુ.પ્ર.નમ: ૮૮ શ્રી સમુદ્રયુ.પ્ર.નમ: કનકકુપા સંસહ ૨૧૪ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૮૯ શ્રી વિજય યુ.પ્ર.નમ: ૯૧ ૯૩ શ્રી મૂલદેવ યુ.પ્ર.નમ: ૯૫ શ્રી સુસ્થિત યુ.પ્ર.નમ: ૯૭ શ્રી કાશ્યપ યુ.પ્ર.નમ: ૯૯ શ્રી સૂરદિન્ત યુ.પ્ર.નમ: ૧૦૧ શ્રી નરદિન્ત યુ.પ્ર.નમ: ૧૦૩ શ્રી માગધ યુ.પ્ર.નમ: શ્રી જાલિદિન્ત (દત્ત) યુ.પ્ર.નમ: શ્રી ષોડષ ઉદયે ૧૦૭ યુગપ્રધાનો ૧ શ્રી ધર્મસંઘ યુ.પ્ર.નમ: ૩ શ્રી શ્રીદેવ યુ.પ્ર.નમ: ૫ ૭ ૯ શ્રી શંકર યુ.પ્ર.નમ: શ્રી અનિરૂદ્ધ યુ.પ્ર.નમ: શ્રી બલરથ યુ.પ્ર.નમ: ૧૧ શ્રી કૈલાસ યુ.પ્ર.નમ: ૧૩ શ્રી હરિ યુ.પ્ર.નમ: ૧૫ શ્રી વીરદત્ત યુ.પ્ર.નમ:૧૬ ૧૭ શ્રી બલમિત્ર યુ.પ્ર.નમ: ૧૯ શ્રી પ્રતિષ્ઠિત યુ.પ્ર.નમ: ૨૧ શ્રી પ્રિયસેન યુ.પ્ર.નમ: ૨૩ શ્રી દિર્ધદંત યુ.પ્ર.નમ: ૨૫ શ્રી નષ્ટદેવ યુ.પ્ર.નમ: શ્રી ચંદ્રગુપ્ત યુ.પ્ર.નમ: ૨૭ ૨૯ શ્રી દીધું યુ.પ્ર.નમ: ૩૧ શ્રી જિનરથ યુ.પ્ર.નમ: ૩૩ શ્રીધુમસેન યુ.પ્ર.નમ: ૩૫ શ્રી સુજાત યુ.પ્ર.નમ: ૩૭ શ્રી ધનપતિ યુ.પ્ર.નમ: ૩૯ શ્રી ઈન્દ્રદત્ત યુ.પ્ર.નમ: ૪૧ શ્રી બ્રહ્મરથ યુ.પ્ર.નમ: ૪૩ શ્રી જગન્નાથ યુ.પ્ર.નમ: કનકકૃપા સંગ્રહ ૯૦ શ્રી શિવ યુ.પ્ર.નમ: શ્રી મયાલ યુ.પ્ર.નમ: ૯૨ ૯૪ શ્રી વર્ધમાન યુ.પ્ર.નમ: ૯૬ શ્રી અર્જુન યુ.પ્ર.નમ: ૯૮ શ્રી ખેમ યુ.પ્ર.નમ: ૧૦૦ શ્રી હેમદિન્ત યુ.પ્ર.નમ: ૧૦૨ શ્રી અતિબલ યુ.પ્ર.નમ: ઈતિ પંચદેશ ઉદય સંપૂર્ણ : ર ૪ ૬ શ્રી પ્રાણદેવ યુ પ્ર.નમ: શ્રી નીલકંઠ યુ.પ્ર.નમ: શ્રી સત્યસંધિ યુ.પ્ર.નમ: ८ શ્રી પુરૂષસેન યુ.પ્ર.નમ: ૧૦ શ્રી મૂળરથ યુ.પ્ર.નમ: ૧૨ શ્રી સ્વામિ યુ.પ્ર.નમ: ૧૪ ૧૬ ૧૮ ૨૦ ૨૨ ૨૪ શ્રી લષ્ટરથ યુ.પ્ર.નમ: ૨૬ શ્રી પેઢાલ યુ.પ્ર.નન ૨૮ શ્રી વરદત્ત યુ.પ્ર.નમ: ૩૦ દીર્ધસેન યુ.પ્ર.નમ: ૩૨ શ્રી ધુમદત્ત યુ.પ્ર.નમ: ૩૪ શ્રી સુનક્ષત્ર યુ.પ્ર.નમ: ૩૬ ૩૮ ४० ૪૨ ૪૪ શ્રી ચંદન યુ.પ્ર.નમ: શ્રી પાલગ યુ.પ્ર.નમ: શ્રી પૂરણ યુ.પ્ર.નમ: શ્રી નદુત્તાર યુ.પ્ર.નમ: શ્રી મહાસેન યુ.પ્ર.નમ: શ્રી જિનદાસસુત યુ.પ્ર.નમ: શ્રી સુરદત્ત યુ.પ્ર.નમ: શ્રી મહચંદ્ર યુ.પ્ર નમ: શ્રી રક્ષિત યુ.પ્ર.નમ: શ્રી નિગરાં! યુ.પ્ર.ની ૨૧૫ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૪૫ શ્રી ભુગુપતિ યુ.પ્ર.નમ: ૪૭ શ્રી ચરૂ યુ.પ્ર.નમ: ૪૯ શ્રી હરિફેણ યુ.પ્ર.નમ: ૫૧ શ્રી કુલપતિ યુ.પ્ર.નમ: પ૩ શ્રી સોમદેવ યુ.પ્ર.નમ: પપ શ્રી રઘુનાથ યુ.પ્ર.નમ: ૫૭ શ્રી રામચંદ્રયુ.પ્ર.નમ: ૫૯ શ્રી ભીમચંદ યુ.પ્ર.નમ: ૬૧ શ્રી કુજ્જ યુ.પ્ર.નમ: ૬૩ શ્રી દમતારિ યુ.પ્ર.નમ: ૬૫ શ્રી નાગરથ યુ.પ્ર.નમ: ૬૭ શ્રી જયઘોષ યુ.પ્ર.નમ: ૬૯ શ્રી બ્રિજસુત યુ.પ્ર.નમ: ૭૧ શ્રી નંદાસુત યુ.પ્ર.નમ: ૭૩ શ્રી ભૂપતિ યુ.પ્ર.નમ: ૭૫ શ્રી ગૃહભૂષણ પુ.પ્ર.નમ: ૭૭ શ્રી મંગલ યુ.પ્ર.નમ: ૭૯ શ્રી અંગપતિ યુ.પ્ર.નમ: ૮૧ શ્રી માસુરિધવ યુ.પ્ર.નમ: ૮૩ શ્રી નમિ યુ.પ્ર.નમ: ૮૫ શ્રી કુલવર્ધન યુ.પ્ર.નમ: ૮૭ શ્રી ગુણશેખર યુ.પ્ર.નમ: ૮૯ શ્રી ઘર્મસુત યુ.પ્ર.નમ: ૯૧ શ્રી આર્યધોષ યુ.પ્ર.નમ: ૯૩ શ્રી શાલિ યુ.પ્ર.નમ: ૯૫ શ્રી સિંહગિરિ યુ.પ્ર.નમ: ૯૭ શ્રી વિજય યુ.પ્ર.નમ: ૯૯ શ્રી સિંહસેન યુ.પ્ર.નમ: ૧૦૧ શ્રી ધર્મદિન યુ.પ્ર.નમ: ૧૩ શ્રી ગુણભૂષણ યુ.પ્ર.નમ: ૧૦૫ શ્રી સુર યુ.પ્ર.નમ: ૧૦૭ શ્રી સમર યુ.પ્ર.નમ: ૨૧૬ ૪૬ શ્રી સંયત યુ.પ્ર.નમ: ૪૮ શ્રી ચતુર યુ.પ્ર.નમ: ૫૦ શ્રી સાગર યુ.પ્ર.નમ: પર શ્રી સહદેવ યુ.પ્ર.નમ: ૫૪ શ્રી શ્રીદેવ યુ.પ્ર.નમ: ૫૬ શ્રી સમપાલ યુ.પ્ર.નમ: ૫૮ શ્રી કીર્તિવીર્ય યુ.પ્ર.નમ: ૬૦ શ્રી દેવચંદ યુ.પ્ર.નમ: ૬૨ શ્રી અનિકાસુત યુ.પ્ર.નમ: ૬૪ શ્રી કુલરથ યુ.પ્ર.નમ: ૬૬ શ્રી સમુદ્ર યુ.પ્ર.નમ: ૬૮ શ્રી વિજયઘોષ યુ.પ્ર.નમ: ૭૦ શ્રી અભિનંદન યુ.પ્ર.નમ: ૭૨ શ્રી નાગપુત્ર યુ.પ્ર.નમ: ૭૪ શ્રી ઢંક યુ.પ્ર.નમ: શ્રી તારક યુ.પ્ર.નમ: ૭૮ શ્રી અચલ યુ.પ્ર.નમ: ૮૦ માથુર યુ.પ્ર.નમ: શ્રી કરદત્ત યુ.પ્ર.નમ: ૮૪ શ્રી ગૃહપતિ યુ.પ્ર.નમ: ૮૬ શ્રી સમુદ્રપાલ યુ.પ્ર.નમ: ૮૮ શ્રી વૃદ્ધરથ યુ.પ્ર.નમ: ૯૦ શ્રી અજરથ યુ.પ્ર.નમ: ૯૨ શ્રી આર્યભાગ યુ.પ્ર.નમ: ૯૪ શ્રી આર્યદિન યુ.પ્ર.નમ: ૯૬ શ્રી યજ્ઞદિત્ર યુ.પ્ર.નમ: ૯૮ શ્રી ધન યુ.પ્ર.નમ: ૧૦૦ શ્રી ચારૂરૂપયુ.પ્ર.નમ: ૧૦૨ શ્રી વજના યુ.પ્ર.નમ: ૧૦૪ શ્રી અમર યુ.પ્ર.નમ: ૧૦૬ શ્રી મધૂરથ યુ.પ્ર.નમ: ઈતિ શ્રી ષોડષ ઉદય સંપૂર્ણ કનકકૃપા સંગ્રહ Page #251 -------------------------------------------------------------------------- ________________ = 0 5 8 શ્રી સMદશ ઉદયે ૧૦૪ યુગપ્રધાનો શ્રી જયદેવ યુ.પ્ર.નમ: ૨ શ્રી સૂરદેવ યુ.પ્ર.નમ: ૩ શ્રી ધવકર્મ (ધર્મ) યુ.પ્ર.નમ: ૪ શ્રી પત્રમલ્લ યુ.પ્ર.નમ: ૫ શ્રી શામ યુ.પ્ર.નમ: ૬ શ્રી રામ યુ.પ્ર.નમ: ૭ શ્રી રમ્યફ યુ.પ્ર.નમ: ૮ શ્રી કર્ણાટયુ.પ્ર.નમ: ૯ શ્રી નરકાંત યુ.પ્ર.નમ: ૧૦ શ્રી ધનકાંત યુ.પ્ર.નમ: શ્રી નીલવંત યુ.પ્ર.નમ: ૧૨ શ્રી રૂપી (રૂકમી) યુ.પ્ર.નમ: ૧૩ શ્રી કીર યુ.પ્ર.નમ: ૧૪ શ્રી કંબોજ યુ.પ્ર.નમ: ૧૫ શ્રી ગુરુ યુ.પ્ર.નમ: ૧૬ શ્રી કામ યુ.પ્ર.નમ: ૧૭ શ્રી કુકણ યુ.પ્ર.નમ: ૧૮ શ્રી કરકંઠ યુ.પ્ર.નમ: ૧૯ શ્રી ગોડયુ.પ્ર.નમ: ૨૦ શ્રી જાલંધર યુ.પ્ર.નમ: ૨૧ શ્રી ડાહલ યુ.પ્ર.નમ: ૨૨ શ્રી તુંગ યુ.પ્ર.નમ: ૨૩ શ્રી દશાર્ણ યુ.પ્ર.નમ: ૨૪ શ્રી દંડકીર્તિ યુ.પ્ર. નમ: ૨૫ શ્રી દેવસેન યુ.પ્ર.નમ: ૨૬ શ્રી પંચાલ યુ.પ્ર.નમ: ૨૭ શ્રી પુંડરીક યુ.પ્ર.નમ: ૨૮ શ્રી અંબીદ યુ.પ્ર.નમ: ૨૯ શ્રી બ્રહ્મત્તર યુ.પ્ર.નમ: ૩૦ શ્રી ગંભીરાચાર્ય યુ.પ્ર.નમ: ૩૧ શ્રી લાટ યુ.પ્ર.નમ: ૩૨ શ્રી બ્રહ્માવર્ત યુ.પ્ર.નમ: ૩૩ શ્રી વાહક યુ.પ્ર.નમ: ૩૪ શ્રી વાહીક યુ.પ્ર.નમ: ૩૫ શ્રી વેલ યુ.પ્ર.નમ: શ્રી સિંહલ યુ.પ્ર.નમ: ૩૭ શ્રી શકયુ.પ્ર. નમ: ૩૮ શ્રી સૌવીરાચાર્ય યુ.પ્ર.નમ: ૩૯ શ્રી હંસ યુ.પ્ર.નમ: ૪૦ શ્રી સુરાષ્ટ્ર યુ.પ્ર.નમ: ૪૧ શ્રી ભોટ યુ.પ્ર.નમ: ૪૨ શ્રી ચંદન યુ.પ્ર.નમ: ૪૩ શ્રી બકુલ યુ.પ્ર.નમ: ૪ શ્રી જંબુ યુ.પ્ર.નમ: ૪૫ શ્રી કર્ણવીર યુ.પ્ર.નમ: શ્રી કદંબ યુ.પ્ર.નમ: ૪૭ શ્રી ધર્મરથ યુ.પ્ર.નમ: ૪૮ શ્રી દેવસેન યુ.પ્ર.નમ: ૪૯ શ્રી અંકુલ્લ યુ.પ્ર.નમ: ૫૦ શ્રી મંદાર યુપ્ર.નમ: ૫૧ શ્રી વરણ યુ.પ્ર.નમ: શ્રી ધવલ યુ.પ્ર.નમ: ૫૩ શ્રી ઊંબર યુ.પ્ર.નમ: ૫૪ શ્રી ધનમિત્ર યુ.પ્ર.નમ: ૫૫ શ્રી શિવમિત્ર યુ.પ્ર.નમ: ૫૬ શ્રી પદ્મ યુ.પ્ર.નમ: પ૭ શ્રી પદ્મષ યુ.પ્ર.નમ: - ૫૮ શ્રી અશ્વસેન યુ.પ્ર.નમ: ૫૯ શ્રી શંખનાભ યુ.પ્ર.નમ: - ૬૦ શ્રી કસનાભ યુ.પ્ર.નમ: ૫૨ કનકકૃપા સંગ્રહ ૨૧૭ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૬૧ શ્રી નીલ યુ.પ્ર.નમ: ૬૩ શ્રી અરૂણ યુ.પ્ર.નમ: ૬૫ શ્રી પ્રલંબ યુ.પ્ર.નમ: ૬૭ શ્રી સુગ્રીવ યુ.પ્ર.નમ: ૬૯ શ્રી પ્રભંકર યુ.પ્ર.નમ: ૭૧ શ્રી પુષ્પ યુ.પ્ર.નમ: ૭૩ શ્રી સુદામ યુ.પ્ર.નમ: ૭૫ શ્રી સુમુખ યુ.પ્ર.નમ: શ્રી સર્વાનુભૂતિ યુ.પ્ર.નમ: ૭૭ ૭૯ શ્રી ધનમિત્ર યુ.પ્ર.નમ: ૮૧ શ્રી શતકીર્તિ યુ.પ્ર.નમ: ૮૩ શ્રી ક્ષમાધર યુ.પ્ર.નમ: ૮૫ શ્રી સૌમ્ય યુ.પ્ર.નમ: ૮૭ શ્રી નિર્મમ યુ.પ્ર.નમ: ૮૯ શ્રી સમાધિ યુ.પ્ર.નમ: ૯૧ શ્રી વસુદેવ (વસ્તુ) યુ.પ્ર.નમ: ૯૩ શ્રી ગુણચંદ્ર યુ.પ્ર.નમ: ૯૫ શ્રી ધર્મચંદ્ર યુ.પ્ર.નમ: ૯૭ શ્રી શુભંકર યુ.પ્ર.નમ: ૯૯ શ્રી યશોભદ્ર યુ.પ્ર.નમ: ૧૦૧ શ્રી કુણાસ યુ.પ્ર.નમ: ૧૦૩ શ્રી હરિગુપ્ત યુ.પ્ર.નમ: ઈતિ સપ્તદશ ઉદય સંપૂર્ણ. શ્રી અષ્ટાદશ ઉદયે ૧૧૫ યુગપ્રધાનો. ૧ શ્રી સુરદિલ યુ.પ્ર.નમ: ૩ શ્રી શુભકાંત યુ.પ્ર.નમ: ૫ શ્રી ધનવીર્ય યુ.પ્ર.નમ: ૭ શ્રી શ્રીચંદ્ર યુ.પ્ર.નમ: ૯ શ્રી ધર્મમિત્ર યુ.પ્ર.નમ: ૧૧ શ્રી આર્યશામ યુ.પ્ર.નમ: ૧૩ શ્રી મેધંકર યુ.પ્ર.નમ: ૨૧૮ ૬૨ ૬૪ ૬૬ શ્રી માણવ યુ.પ્ર.નમ: શ્રી સ્વસ્તિક યુ.પ્ર.નમ: શ્રી લોકજંધ યુ.પ્ર.નમ: શ્રી ક્ષેમંકર યુ.પ્ર.નમ: ૬૮ ૭૦ શ્રી વીતશોક યુ.પ્ર.નમ: શ્રી ભાવદેવ યુ.પ્ર.નમ: ૭૨ ૭૪ શ્રી સંગમ યુ.પ્ર.નમ: ૭૬ શ્રી સૂરદેવ યુ.પ્ર.નમ: ૭૮ શ્રી દેવસુત યુ.પ્ર.નમ: ८० શ્રી ઊટ્ટિલ યુ.પ્ર.નમ: ૮૨ શ્રી સુવૃત્ત (સુવ્રત) યુ.પ્ર.નમ: ૮૪ શ્રી ક્ષમાપતિ યુ.પ્ર.નમ: (૬ ८८ ૯૦ ૯૨ શ્રી નાગકેતુ યુ.પ્ર.નમ: ૯૪ શ્રી દેવકેતુ યુ.પ્ર.નમ: ૯૬ શ્રી શ્રીદેવ યુ.પ્ર.નમ: ૯૮ શ્રી આર્યસંભૂતિ યુ.પ્ર.નમ: ૧૦૦ શ્રી ભદ્રગુપ્ત યુ.પ્ર.નમ: ૧૦૨ શ્રી હરિભદ્ર યુ.પ્ર.નમ: ૧૦૪ શ્રી રેવતીમિત્ર યુ.પ્ર.નમ: શ્રી સુહિત યુ.પ્ર.નમ: શ્રી ચિત્રગુપ્ત યુ.પ્ર.નમ: શ્રી ગુણદેવ યુ.પ્ર.નમ: શ્રી શિવદિન્ત યુ.પ્ર.નમ: શ્રી ગુણવીર્ય યુ.પ્ર.નમ: શ્રી લાલચંદ્ર યુ.પ્ર.નમ: ૨ ૪ ૬ ८ શ્રી ગુણદત્ત યુ.પ્ર.નમ: ૧૦ શ્રી આર્યદત્ત યુ.પ્ર.નમ: ૧૨ શ્રી આર્યરથ યુ.પ્ર.નમ: ૧૪ શ્રી સુમેઘ યુ.પ્ર.નમ: કનકકૃપા સંગ્રહ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્રી શુભદિન્ન યુ.પ્ર.નમ: ૧૭ શ્રી વિચિત્ર યુ.પ્ર.નમ: ૧૯ શ્રી વારિણ યુ.પ્ર.નમ: ૨૧ નંદરિથ યુ.પ્ર.નમ: ૨૩ શ્રી વિજયરથ યુ.પ્ર.નમ: ૨૫ શ્રી યશોધર યુ.પ્ર.નમ: ૨૭ અપરાજિત યુ.પ્ર.નમ: ૨૯ શ્રી મિતકેશ યુ.પ્ર.નમ: ૩૧ શ્રી સર્વપ્રભ યુ.પ્ર.નમ: ૩૩ શ્રીદેવપ્રભ યુ.પ્ર.નમ: ૩૫ શ્રી ભોગદત્ત યુ.પ્ર.નમ: ૩૭ શ્રી ભોગમાલ યુ.પ્ર.નમ: ૩૯ શ્રી બલાહક યુ.પ્ર.નમ: ૪૧ શ્રીવસુર્ધર યુ.પ્ર.નમ: . ૪૩ શ્રી નિકુંભ (નિકુંજ) યુ.પ્ર.નમ: ૪૫ શ્રી વામન યુ.પ્ર.નમ: ૪૭ શ્રી અજિત યુ.પ્ર.નમ: ૪૯ શ્રી વિમલ યુ.પ્ર.નમ: ૫૧ શ્રી વિશ્વકર્મ યુ.પ્ર.નમ: ૫૩ શ્રી મહાપ્રભ યુ.પ્ર.નમ્પ૪ ૫૫ શ્રી વિપુલ યુ.પ્ર.નમ: ૫૭ શ્રી પવિત્ર યુ.પ્ર.નમ: ૫૯ શ્રી ધર્મસુત યુ.પ્ર.નમ: ૬૧ શ્રી રામભદ્રયુ.પ્ર.નમ: ૬૩ શ્રી મહાબાહુ યુ.પ્ર.નમ: ૬૫ શ્રી સોમગર્ભ યુ.પ્ર.નમ: ૬૭ શ્રી દાક્ષિણ યુ.પ્ર.નમ: ૬૯ શ્રી અમષ (અભય) યુ.પ્ર.નમ: ૭૧ શ્રી ચિત્રરથ યુ.પ્ર.નમ: ૭૩ શ્રી ચખુમ યુ.પ્ર.નમ: - ૭૫ શ્રી સુપ્રભ યુ.પ્ર.નમ: ૭૭ શ્રી લક્ષ્મણ યુ.પ્ર.નમ: કનકકૃપા સંગ્રહ ૧૬ શ્રી આનંદયુ.પ્ર.નમ: ૧૮ શ્રીવસમિત્ર(વત્સ) યુ.પ્ર.નમ: ૨૦ શ્રી સુવચ્છ યુ.પ્ર.નમ: ૨૨ શ્રી નાગરથ યુ.પ્ર.નમ: ૨૪ શ્રી નંદોત્તર યુ.પ્ર.નમ: ૨૬ શ્રી નંદિવર્ધન યુ.પ્ર.નમ: ૨૮ શ્રી સુરાજદેવ યુ.પ્ર.નમ: ૩૦ શ્રી પુંડરીક યુ.પ્ર.નમ: ૩૨ શ્રી ગુણપ્રભ યુ.પ્ર.નમં: ૩૪ શ્રી વારૂણ યુ.પ્ર.નમં: ૩૬ શ્રી પુષ્પમાલ (પુષ્પ) યુ.પ્ર.નમ: ૩૮ શ્રી મેઘમાલ યુ.પ્ર.નમ: ૪૦ શ્રી લક્ષ્મીરથ યુ.પ્ર.નમ: ૪૨ શ્રી દવિપાલ યુ.પ્ર.નમ: ૪ શ્રી વરાહ યુ.પ્ર.નમ: ૪૬ શ્રી સુપ્રભ યુ.પ્ર.નમ: ૪૮ શ્રી શ્રીદત યુ.પ્ર.નમ: ૫૦ શ્રી અરિષ્ટ યુ.પ્ર.નમ: પર શ્રી સુગ્રામ (સુત્રામ) યુ.પ્ર.નમ: શ્રી શ્રીગર્ભ યુ.પ્ર.નમ: ૫૬ શ્રી વલ્લવેગ(વજ૦ યુ.પ્ર.નમ: ૫૮ શ્રી ધનસુત યુ.પ્ર.નમં: ૬૦ શ્રી વીરભદ્ર યુ.પ્ર.નમ: ૬૨ શ્રી મહાશીવ યુ.પ્ર.નમ: ૬૪ શ્રી રત્નગર્ભ યુ.પ્ર.નમ: ૬૬ શ્રી ધીરદત્ત યુ.પ્ર.નમ: ૬૮ શ્રી કુસુમ યુ.પ્ર.નમ: ૭૦ શ્રી રવિપ્રભ યુ.પ્ર.નમ: ૭૨ શ્રી અભિચંદ્ર (અતિ) યુ.પ્ર.નમ: ૭૪ શ્રી હરિષણ યુ.પ્ર.નમ: ૭૬ શ્રી પુરૂષોત્તમ યુ.પ્ર.નમ: ૭૮ શ્રી તારક યુ.પ્ર.નમ: ૨૧૯ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૭૯ ૮૧ ૮૩ ૮૫ શ્રી બલભદ્ર (બલિ) યુ.પ્ર.નમ: શ્રી સુમતિ યુ.પ્ર.નમ: શ્રી મહાભદ્ર યુ.પ્ર.ન શ્રી સ્નેહ યુ.પ્ર.નમ: ૮૭ શ્રી સપ્રભ યુ.પ્ર.ન ૮૯ શ્રી ધનશર્મ યુ.પ્ર.નમ: ૧ શ્રી ભદ્રંકર યુ.પ્ર.નમ: ૯૩ શ્રી રવિચંદ યુ.પ્ર.નમ: ૯૫ શ્રી ગુણચંદ યુ.પ્ર.નમ: ૯૭ શ્રી જિષ્ણુ યુ.પ્ર.નમ: ૯૯ શ્રી શિવ યુ.પ્ર.નમ: ૧૦૧ શ્રી વિશ્વ યુ.પ્ર.નમ: ૧૦૩ શ્રી જિનેશ્વર યુ.પ્ર.નમ: ૧૦૫ શ્રી સૂરનંદ યુ.પ્ર.નમ: ૧૦૭ શ્રી નિષ્કષાય યુ.પ્ર.નમ: ૧૦૯ શ્રી લક્ષણ યુ.પ્ર.નમ: ૧૧૧ શ્રી નાગચંદ યુ.પ્ર.નમ: ૧૧૩ શ્રી ગોવિંદ યુ.પ્ર. નમ: ૧૧૫ શ્રી કીર્તિમિત્ર યુ.પ્ર.નમ: શ્રી નવદશન (૧૯) ઉદયે ૧૩૩ ૧ શ્રી વૈશાખ યુ.પ્ર.નમ: ૩ શ્રી ધન યુ.પ્ર.નમ: ૫ ૭ ૯ ૧૧ શ્રી નરપતિ યુ.પ્ર.નમ: ૧૩ શ્રી શ્રીધર યુ.પ્ર.નમ: ૧૫ શ્રી નીલ યુ.પ્ર.નમ: ૧૭ શ્રી કર્ણ યુ.પ્ર.નમ: ૧૯ શ્રી ભદંત (નંદન) યુ.પ્ર.નમ: ૨૧ શ્રી શ્રીધર યુ.પ્ર.નમ: શ્રી શ્રીદેવ યુ.પ્ર.નમ: શ્રી ધરણ (ગણધર) યુ.પ્ર.નમ: શ્રી રામ યુ.પ્ર.નમ: ૨૨૦ ૮૦ શ્રીપ્રલ્હાદ યુ.પ્ર.નમ: શ્રી નેમિ યુ.પ્ર.નમ: શ્રી અભિભદ્ર (અભિ.) યુ.પ્ર.નમ: શ્રી સુવીર્ય યુ.પ્ર.નમ: ૮૨ ૮૪ ૮૬ ૮૮ શ્રી દેવપ્રભ યુ.પ્ર.નમ: ૨૦ શ્રી નાગશર્મ યુ.પ્ર.નમ: ૯૨ શ્રી ચિત્રરથ યુ.પ્ર.નમ: ૯૪ શ્રી નેમિચંદ યુ.પ્ર.નમ: (૯૬ શ્રી ધર્મપ્રભ યુ.પ્ર.નમ: ૯૮ શ્રી જગત્ યુ.પ્ર.નમ: ૧૦૦ શ્રી નિર્મમ યુ.પ્ર.નમ: ૧૦૨ શ્રી કુરૂદત્ત યુ.પ્ર.નમ: ૧૦૪ શ્રી ધર્મનંદ યુ.પ્ર.નમ: ૧૦૬ શ્રી ગુણનંદ યુ.પ્ર.નમ: ૧૦૮ શ્રી સ્થવિર યુ.પ્ર.નમ: ૧૧૦ શ્રી વિશાલ યુ.પ્ર.નમ: ૧૧૨ શ્રી વિપુલ યુ.પ્ર.નમ: ૧૧૪ શ્રી દૃઢ યુ.પ્ર.નમ: ઈતિ શ્રી અષ્ટાદશ ઉદય સંપૂર્ણ. યુગપ્રધાનો. ર ૪ ૬ ८ ૧૦ શ્રી ભૂદેવ યુ.પ્ર.નમ: ૧૨ શ્રી ગુણ યુ.પ્ર.નમ: ૧૪ શ્રી હંસ યુ.પ્ર.નમ: ૧૬ ૧૮ ૨૦ ૨૨ શ્રી મહચંદ યુ.પ્ર.નમ: શ્રી બલ યુ.પ્ર.નમ: શ્રી નાગ યુ.પ્ર.નમ: શ્રી રૈવત યુ.પ્ર.નમ: શ્રી ધનપાલ યુ.પ્ર.નમ: શ્રી આનંદ યુ.પ્ર.નમ: શ્રી ભૂધર યુ.પ્ર.નમ: શ્રી ધનકંઠ યુ.પ્ર.નમ: કનકકૃપા સંગ્રહ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શ્રી વીર્ય યુ.પ્ર.નમ: ૨૫ શ્રી નાગિલ યુ.પ્ર.નમ: ૨૭ શ્રી ક્ષેમ યુ.પ્ર.નમ: ૨૯ શ્રી શ્રી ચંદ યુ.પ્ર.નમ: ૩૧ શ્રી સહિત યુ.પ્ર.નમ: - ૩૩ શ્રી ધિષણ યુ.પ્ર.નમ: ૩૫ શ્રી દયાકર યુ.પ્ર.નમ: ૩૭. શ્રી કરવીર યુ.પ્ર.નમ: ૩૯ શ્રી ઈન્દ્રયુ.પ્ર.નમ: ૪૧ શ્રી પેઢાલ યુ.પ્ર.નમ: ૪૩ શ્રી ગુણભદ્ર યુ.પ્ર.નમ: ૪૫ શ્રી સત્ય યુ.પ્ર.નમ: ૪૭ શ્રી મેઘ યુ.પ્ર.નમ: ૪૯ શ્રી સુદર્શન યુ.પ્ર.નમ: ૫૧ શ્રી શંકર યુ.પ્ર.નમ: ૫૩ શ્રી મનોજ્ઞ યુ.પ્ર.નમ: ૫૫ શ્રી અમર યુ.પ્ર.નમ: ૫૭ શ્રી વૃદ્ધ યુ.પ્ર.નમ: ૫૯ શ્રી દત્ત યુ.પ્ર.નમ: ૬૧ શ્રી ફલ્ગ યુ.પ્ર.નમ: ૬૩ શ્રી સાગર યુ.પ્ર.નમ: ૬૫ શ્રી ધર્મઘોષ યુ.પ્ર.નમ: ૬૭ શ્રી કાસી યુ.પ્ર.નમ: ૬૯ શ્રી કાર્તિક યુ.પ્ર.નમ: ૭૧ શ્રી સોમિલ યુ.પ્ર.નમ: ૭૩ શ્રી સારમિ યુ.પ્ર.નમ: ૭૫ શ્રી અંજન યુ.પ્ર.નમ: ૭૭ શ્રી જયદત્ત યુ.પ્ર.નમ: ૭૯ પૂર્ણ યુ.પ્ર.નમ: ૮૧ શ્રી તોસલ યુ.પ્ર.નમ: ૮૩ શ્રી મેષલિન્ન યુ.પ્ર.નમ: ૮૫ શ્રી વરૂાગ યુ.પ્ર નમ: કનકકૃપા સંગ્રહ ૨૪ શ્રી જિનભદ્રયુ.પ્ર.નમ: ૨૬ શ્રી ગોવિંદ યુ.પ્ર.નમ: ૨૮ શ્રી ધર્મ યુ.પ્ર.નમ: ૩૦ શ્રી સુમતિ યુ.પ્ર.નમ: ૩ર શ્રી સુગુપ્ત યુ.પ્ર.નમ: ૩૪ શ્રી કૃતજ્ઞ યુ.પ્ર.નમ: ૩૬ શ્રી ધનપતિ યુ.પ્ર.નમ: ૩૮ શ્રી વૃષ યુ.પ્ર.નમ: ૪૦ શ્રી વશ યુ.પ્ર.નમ: ૪૨ શ્રી શંખ યુ.પ્ર.નમ: ૪૪ શ્રી નરચંદ યુ.પ્ર.નમ: ૪૬ શ્રી શિવ યુ.પ્ર.નમ: ૪૮ શ્રી જ્ઞાન યુ.પ્ર.નમ: ૫૦ શ્રી પદ્મ યુ.પ્ર.નમ: પર શ્રી સ્વાનંદ યુ.પ્ર.નમ: ૫૪ શ્રી મહેન્દ્ર યુ.પ્ર.નમ: ૫૬ શ્રી સુગત યુ.પ્ર.નમ: ૫૮ શ્રી દીપ્ત યુ.પ્ર.નમ: ૬૦ શ્રી દયાનિધિ યુ.પ્ર.નમ: ૬૨ શ્રી સુમણિ યુ.પ્ર.નમ: ૬૪ શ્રી ધર્મરથ યુ.પ્ર.નમ: ૬૬ શ્રી ધર્મદત્ત યુ.પ્ર.નમ: ૬૮ શ્રી સંજય યુ.પ્ર.નમ: ૭૦ શ્રી શંબ યુ.પ્ર.નમ: ૭ર શ્રી ઢઢર યુ.પ્ર.નમ: ૭૪ શ્રી પવન યુ.પ્ર.નમ: ૭૬ શ્રી કેશી યુ.પ્ર.નમ: ૭૮ શ્રી ધનમિત્ર યુ.પ્ર.નમ: ૮૦ શ્રી ચંદ્રપુત્ર યુ.પ્ર.નમ: ૮૨ શ્રી કાલિક યુ.પ્ર.નમ: ૮૪ શ્રી વૈશ્રમણ યુ.પ્ર.નમ: ૮૬ શ્રી નમિ યુ.પ્ર.નમ: * ૨૨૧ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૮૭ શ્રી તરૂણ યુ.પ્ર.નમ: ૮૯ શ્રી સમાણ યુ.પ્ર.નમ: ૯૧ શ્રી ગોભદ્રયુ.પ્ર.નમ: ૯૩ શ્રી વારદા યુ.પ્ર.નમ: ૯૫ શ્રી સેવાલ યુ.પ્ર.નમ: ૯૭ શ્રી કેશવ યુ.પ્ર.નમ: ૯૯ શ્રી સિંહ યુ.પ્ર.નમ: ૧૦૧ શ્રી વિમલ યુ.પ્ર.નમ: ૧૦૩ શ્રી મેતાર્ય યુ.પ્ર.નમ: ૧૦૫ શ્રી ચિલાત યુ.પ્ર.નમ: ૧૦૭ શ્રી ધનનાગ યુ.પ્ર.નમ: ૧૦૯ શ્રી નારાચ યુ.પ્ર.નમ: ૧૧૧ શ્રી ઊદગ યુ.પ્ર.નમ: ૧૧૩ શ્રી ચારણ યુ.પ્ર.નમ: ૧૧૫ શ્રી સુષણ યુ.પ્ર.નમ: ૧૧૭ શ્રી ધર યુ.પ્ર.નમ: ૧૧૯ શ્રી સરૂપ યુ.પ્ર.નમ: ૧૨૧ શ્રી વિનય યુ.પ્ર.નમ: ૧૨૩ શ્રી ગુણાકર યુ.પ્ર.નમ: ૧૨૫ શ્રી ધર્મરથ યુ.પ્ર.નમ: ૧૨૭ શ્રી નાકર યુ.પ્ર.નમ: ૧૨૯ શ્રી જિનરાજ યુ.પ્ર.નમ: ૧૩૧ શ્રી ઊડુ યુ.પ્ર.નમ: ૧૩૩ શ્રી સુરમિત્ર યુ.પ્ર.નમ: શ્રી વિંશતિ ઉદયે ૧૦૦ યુગપ્રધાનો ૧ શ્રી કોડિન યુ.પ્ર.નમ: ૩ શ્રી સુરદિન્ન યુ.પ્ર.નમ: ૫ શ્રી ગુણરથ યુ.પ્ર.નમ: ૭ શ્રી સિધ્ધરથ યુ.પ્ર.નમ: ૯ શ્રી સમર યુ.પ્ર.નમ: ૧૧ શ્રી મદન યુ.પ્ર.નમ: ૮૮ શ્રી સાગર યુ.પ્ર.નમ: ૯૦ શ્રી સુવૃત યુ.પ્ર.નમ: ૯૨ શ્રી વ્યાધ યુ.પ્ર.નમ: ૯૪ શ્રી સુભદ્રયુ.પ્ર.નમ: ૯૬ શ્રી કોડિન યુ.પ્ર.નમ: ૯૮ શ્રી નકુલ યુ.પ્ર.નમ: . ૧૦૦ શ્રી વીર યુ.પ્ર.નમ: ૧૦૨ શ્રી દિન્ન યુ.પ્ર.નમ: ૧૦૪ શ્રી ગુણગુપ્ત યુ.પ્ર.નમ: ૧૦૬ શ્રી ઈન્દ્રનાગ યુ.પ્ર.નમ: ૧૦૮ શ્રી ધર્મરૂચિ યુ.પ્ર.નમ: ૧૧૦ શ્રી સુબુદ્ધિ યુ.પ્ર.નમ: ૧૧૨ શ્રી કીર્તિપાલ યુ.પ્ર.નમ: ૧૧૪ શ્રી સુજાત યુ.પ્ર.નમ: ૧૧૬ શ્રી સુધર્મ યુ.પ્ર.નમ: ૧૧૮ શ્રી સુજસ યુ.પ્ર.નમ: ૧૨૦ શ્રી ગોમઢ યુ.પ્ર.નમ: ૧૨૨ શ્રી કપિલ યુ.પ્ર.નમ: ૧૨૪ શ્રી અજદર યુ.પ્ર.નમ: ૧૨૬ શ્રી સુસ્થિત યુ.પ્ર.નમ: ૧૨૮ શ્રી દેવ યુ.પ્ર.નમ: ૧૩૦ શ્રી ગોવર્ધન યુ.પ્ર.નમ: ૧૩૨ શ્રી વિજયમિત્ર યુ.પ્ર.નમ: ઈતિ શ્રી નવદશન ઉદય સંપૂર્ણ. ૨ શ્રી ઈન્દ્રદિન્ન યુ.પ્ર.નમ: ૪ શ્રી વજદર યુ.પ્ર.નમ: ૬ શ્રી દેવચન્દ્ર યુ.પ્ર.નમ: ૮ શ્રી દેવરથ યુ.પ્ર.નમ: ૧૦ શ્રી રાજસિંહ યુ.પ્ર.નમ: ૧૨ શ્રી વિશ્વભૂતિ યુ.પ્ર.નમ: ૨૨૨ કનકકુપા સંગ્રહ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શ્રી ધનભૂતિ યુ.પ્ર.નમ: ૧૫ શ્રી વિશ્વરામ યુ.પ્ર.નમ: ૧૭ શ્રી સુધાચંદ યુ.પ્ર.નમ: ૧૯ શ્રી ગુણકીર્તિ યુ.પ્ર.નમ: ૨૧ શ્રી વિમલરથ યુ.પ્ર.નમ: ૨૩ શ્રી પૃથ્વીરથ યુ.પ્ર.નમ: ૨૫ શ્રી ભૂધર યુ.પ્ર.નમ: ૨૭ શ્રી જયેષ્ટ યુ.પ્ર.નમ: ૨૯ શ્રી શ્રીષણ યુ.પ્ર.નમ: ૩૧ શ્રી પોટિલ યુ.પ્ર.નમ: ૩૩ શ્રી સમુદ્ર યુ.પ્ર.નમ: ૩૫ શ્રી ધનપતિ યુ.પ્ર.નમ: ૩૭ શ્રી રામપુત્ર યુ.પ્ર.નમ: ૩૯ શ્રી જીવદેવ યુ.પ્ર.નમં: ૪૧ શ્રી લોહિત યુ.પ્ર.નમ: ૪૩ શ્રી આર્યધન યુ.પ્ર.નમ: ૪૫ શ્રી શ્રીપ્રભ યુ.પ્ર.નમ: ૪૭ શ્રી કૈલાસ યુ.પ્ર. નમ: ૪૯ શ્રી મંડળ યુ.પ્ર.નમ: ૫૧ શ્રી હરિકેતુ યુ.પ્ર.નમ: ૫૩ શ્રી મકર યુ.પ્ર.નમ: ૫૫ શ્રી ચન્દ્રયુ.પ્ર.નમ: ૫૭ શ્રી પદ્મરથ યુ.પ્ર.નમ: ૫૯ શ્રી મેઘરથ યુ.પ્ર.નમ: ૬૧ શ્રી સુબાહુયુ.પ્ર.નમ: ૬૩ શ્રી સકલ યુ.પ્ર.નમ: ૬૫ શ્રી કલાનંદ યુ.પ્ર.નમ: ૬૭ શ્રી શ્રીપાલ યુ.પ્ર.નમ: ૬૯ શ્રી ગાંગેય યુ.પ્ર.નમ: ૭૧ શ્રી સુંદર યુ.પ્ર.નમ: ૭૩ શ્રી વિદ્યાધર યુ.પ્ર.નમ: ૭૫ શ્રી નિવૃત્ત યુ.પ્ર.નમ: --- કનકકૃપા સંગ્રહ ૧૪ શ્રી ધર્મકર યુ.પ્ર.નમ: ૧૬ શ્રી પરમાનંદ યુ.પ્ર.નમ: ૧૮ શ્રી દેવાનંદ યુ.પ.નમ: ૨૦ શ્રી દેવકીર્તિ યુ.પ્ર.નમ: ૨૨ શ્રી શુક યુ.પ્ર.નમ: ૨૪ શ્રી દેહધર યુ.પ્ર.નમ: ૨૬ શ્રી યશ યુ.પ્ર.નમ: ૨૮ શ્રી મઘાસૂનુ યુ.પ્ર.નમ: ૩૦ શ્રી અચલ યુ.પ્ર.નમ: ૩૨ શ્રી ધનમિત્ર યુ.પ્ર.નમ: -૩૪ શ્રી અબર યુ.પ્ર.નમ: ૩૬ શ્રી શ્રીચંદ યુ.પ્ર.નમ: ૩૮ શ્રી જિનદાસ યુ.પ્ર.નમ: ૪૦ શ્રી પર્વત યુ.પ્ર.નમ: ૪૨ શ્રી રાજદર યુ.પ્ર.નમ: ૪૪ શ્રી આર્યસોમ યુ.પ્ર.નમ: ૪૬ શ્રી રોહણ યુ.પ્ર.નમ: ૪૮ શ્રી શિવ યુ.પ્ર.નમ: ૫૦ શ્રી શ્રીમલ્લ યુ.પ્ર.નમ: પર શ્રી વીર્યબાહુયુ.પ્ર.નમ: ૫૪ શ્રી હેમ યુ.પ્ર.નમ: ૫૬ શ્રી સોમ યુ.પ્ર.નમ: ૫૮ શ્રી મણિરથ યુ.પ્ર.નમ: ૬૦ શ્રી લલિત યુ.પ્ર.નમ: ૬૨ શ્રી સામલ યુ.પ્ર.નમ: ૬૪ શ્રી કુમાર યુ.પ્ર.નમ: ૬૬ શ્રી પુરંદર યુ.પ્ર.નમ: ૬૮ શ્રી જીવાનંદ યુ.પ્ર.નમ: ૭૦ શ્રી કારક યુ.પ્ર.નમ: - ૭૨ શ્રી પાર્શ્વ યુ.પ્ર.નમ: ૭૪ શ્રી મંડલ યુ.પ્ર.નમ: ૭૬ શ્રી ધનચલ યુ.પ્ર.નમ: ૨૨૩ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી પુષ્પચૂલ યુ.પ્ર.નમ: ૮૦ શ્રી ગણપતિ યુ.પ્ર.નમ: ૮૨ શ્રી હંસ યુ.પ્ર.નમ: ૮૪ શ્રી કેસરિયુ.પ્ર.નમ:તા ૮૬ શ્રી કલ્યાણદત્ત યુ.પ્ર.નમ: ૮૮ શ્રી વૈરાટ યુ.પ્ર.નમ: ૯૦ શ્રી મયૂર યુ.પ્ર.નમ: [૯૨ શ્રી રત્નચંદ યુ.પ્ર.નમ: ૯૪ શ્રી હરપતિ યુ.પ્ર.નમ: ૯૬ શ્રી સુપ્રભ યુ.પ્ર.નમ: ૯૮ શ્રી રાયવસુ યુ.પ્ર.નમ: ૧૦ શ્રી ફલ્યુમિત્ર યુ.પ્ર.નમ: ૭૭ શ્રી શ્રીચૂલ યુ.પ્ર.નમ: ૭૯ શ્રી હેમાંગદ યુ.પ્ર.નમ: ૮૧ શ્રી હર્ષ યુ.પ્ર.નમ: ૮૩ શ્રી વસંત યુ.પ્ર.નમ: ૮૫ શ્રી રત્ન યુ.પ્ર.નમ: ૮૭ શ્રી ધનઘોષ યુ.પ્ર.નમ: ૮૯ શ્રી પુંડરીક યુ.પ્ર.નમ: ૯૧ શ્રી ગદાધર યુ.પ્ર.નમ: ૯૩ શ્રી લોહજંઘ યુ.પ્ર.નમ: ૯૫ શ્રી નીલાંગદ યુ.પ્ર.નમ: ૯૭ શ્રી સંગ્રામ યુ.પ્ર.નમ: ૯૯ શ્રી શિવમિત્ર યુ.પ્ર.નમ: ઇતિ શ્રી વિશંતિ ઉદય સપૂર્ણ એકવિંશતિ ઉદયે ૯૫ યુગપ્રધાનો ૧ શ્રી માથુર યુ.પ્ર.નમ: ૩ શ્રી દેવસેન યુ.પ્ર.નમ: ૫ શ્રી શત્રુસેન યુ.પ્ર.નમ: ૭ શ્રી ભીમદત્ત યુ.પ્ર.નમ: ૯ શ્રી સુઘોષ યુ.પ્ર.નમ: ૧૧ શ્રી સત્યદત્ત યુ.પ્ર.નમ: ૧૩ શ્રી ભગીરથ યુ.પ્ર.નમ: ૧૫ શ્રી દેવચંદ્ર યુ.પ્ર.નમ: શ્રી સૂરચંદ યુ.પ્ર.નમ: ૧૯ શ્રી દેવકંઠ યુ.પ્ર.નમ: ૨૧ શ્રી આર્યદત્ત યુ.પ્ર.નમ: ૨૩ શ્રી મનજ યુ.પ્ર.નમ: ૨૫ શ્રી નૈષધ યુ.પ્ર.નમ: ૨૭ શ્રી હેમયુગ યુ.પ્ર.નમ: ૨૯ શ્રી વારણ યુ.પ્ર.નમ: ૩૧ શ્રી સમર યુ.પ્ર.નમ: ૩૩ શ્રી દેવસેન યુ.પ્ર.નમ: ૨ શ્રી ધનમિત્ર યુ.પ્ર.નમ: ૪ શ્રી ધર્મસેન યુ.પ્ર.નમ: ૬ શ્રી ભીમરથ યુ.પ્ર.નમ: ૮ શ્રી રેવતિપુત્ર યુ.પ્ર.નમ: ૧૦ શ્રી દેવઘોષ યુ.પ્ર.નમ: ૧૨ શ્રી લાભકીર્તિ યુ.પ્ર.નમ: ૧૪ શ્રી મંગલ યુ.પ્ર.નમ: ૧૬ શ્રી કીર્તિમિત્ર યુ.પ્ર.નમ: ૧૮ શ્રી શ્રીકંઠ યુ.પ્ર.નમ: ૨૦ શ્રી ગુણકંઠ યુ.પ્ર.નમ: ૨૨ શ્રી આર્યશામ યુ.પ્ર.નમ: ૨૪ શ્રી સૂરરથ યુ.પ્ર.નમ: ૨૬ શ્રી લક્ષ્મીપતિ યુ.પ્ર.નમ: ૨૮ શ્રી ચંદયુગ યુ.પ્ર.નમ: ૩૦ શ્રી ધર્મકીર્તિ યુ.પ્ર.નમ: ૩૨ શ્રી વિકમ યુ.પ્ર.નમ: [૩૪ શ્રી નરબ્રહ્મ યુ.પ્ર.નમ: ૨૨૪ કનકકુપા સંગ્રહ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ૩૫ શ્રી ગુણબ્રહ્મ યુ.પ્ર.નમ: ૩૭ શ્રી સાધુદત્ત યુ.પ્ર.નમ: ૪૦ શ્રી ધર્મસોમ યુ.પ્ર.નમ: ૪૨ શ્રી દેવશર્મ યુ.પ્ર.નમ: ૪૪ શ્રી વીર યુ.પ્ર.નમ: ૪૬ શ્રી નાકર યુ.પ્ર.નમ: ૪૮ શ્રી સહદેવ યુ.પ્ર.નમ: ૫૦ શ્રી વર્ધમાન યુ.પ્ર.નમ: પર શ્રી આર્યપાલ યુ.પ્ર.નમ: ૫૪ શ્રી ઈશ્વર યુ.પ્ર.નમ: પ૬ શ્રી સુદર્શન યુ.પ્ર.નમ: ૫૮ શ્રી રામરથ યુ.પ્ર.નમ: ૬૦ શ્રી મુરારિ યુ.પ્ર.નમ: ૬૨ શ્રી કૃષ્ણરથ યુ.પ્ર.નમ: ૬૪ શ્રી સુરદિત્ર યુ.પ્ર.નમ: ૬૬ શ્રી આદ્રયુ.પ્ર.નમ: ૬૮ શ્રી આરણ યુ.પ્ર.નમ: ૭૦ શ્રી બલ યુ.પ્ર.નમ: ૭૨ શ્રી વિજય યુ.પ્ર.નમ: ૭૪ શ્રી દેવ યુ.પ્ર.નમ: ૭૬ શ્રી સ્કંદ યુ.પ્ર.નમ: ૭૮ શ્રી મઘાસુત યુ.પ્ર.નમ: ૮૦ શ્રી કુરૂદત્ત યુ.પ્ર.નમ: ૮૨ શ્રી દ્રવ્ય યુ.પ્ર.નમ: ૮૪ શ્રી સાકર યુ.પ્ર.નમ: ૮૬ શ્રી મેઢિ યુ.પ્ર.નમ: ૮૮ શ્રી રક્ષિત યુ.પ્ર.નમ: ૯૦ શ્રી મેરૂપ્રભ યુ.પ્ર.નમ: ૯૨ શ્રી ધન યુ.પ્ર.નમ: ૯૪ શ્રી સામલ યુ.પ્ર.નમ: - ઈતિ એકવિંશતિ ઉદય સંપૂર્ણ: ૩૬ શ્રી શ્રીરથ યુ.પ્ર.નમ: ૩૯ શ્રી કપિલ યુ.પ્ર. નમ: ૪૧ શ્રી ધનશર્મ યુ.પ્ર.નમ: શ્રી ગુણાકર યુ.પ્ર.નમ: શ્રી રાજકીર્તિ યુ.પ્ર.નમ: ૪૭ શ્રી રવિદિત્ર યુ.પ્ર.નમ: . ૪૯ શ્રી નલ યુ.પ્ર.નમ: ૫૧ શ્રી ભૈરવ યુ.પ્ર.નમ: ૫૩ શ્રી ધર્મયશ યુ.પ્ર.નમ: ૫૫ શ્રી ભૂશર્મ યુ.પ્ર.નમ: ૫૭ શ્રી વીરચંદ યુ.પ્ર.નમ: ૫૯ શ્રી ઠાકર યુ.પ્ર.નમ: ૬૧ શ્રી લાલ યુ.પ્ર.નમ: ૬૩ શ્રી નાગરથ યુ.પ્ર.નમ: ૬૫ શ્રી કમળ યુ.પ્ર.નમ: ૬૭ શ્રી પ્રયદર્શન યુ.પ્ર.નમ: ૬૯ શ્રી જય યુ.પ્ર.નમ: ૭૧ શ્રી યમર યુ.પ્ર.નમ: ૭૩ શ્રી જિનચંદ્ર યુ.પ્ર.નમ: ૭૫ શ્રી અમરચંદ યુ.પ્ર.નમ: ૭૭ શ્રી રેવત યુ.પ્ર.નમ: ૭૯ શ્રી અશ્વરથ યુ.પ્ર.નમ: ૮૧ શ્રી અભય યુ.પ્ર.નમ: ૮૩ શ્રી હલ્લ યુ.પ્ર.નમ: ૮૫ શ્રી સર્વાનુભૂતિ યુ.પ્ર.નમ: ૮૭ શ્રી પાડલ યુ.પ્ર.નમ: ૮૯ શ્રી નક્ષત્ર યુ.પ્ર.નમ: ૯૧ શ્રી ધનગિરિ યુ.પ્ર.નમ: ૯૩ શ્રી વિમલ યુ.પ્ર.નમ: ૫ શ્રી કલ્યાણ યુ.પ્ર.નમ: કનકકૃપા સંગ્રહ ૨૨૫ Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી દાવિંશતિ ઉદયે ૯૯ યુગપ્રધાનો ૧ શ્રી વિણિયપુત્ર યુ.પ્ર.નમ: ૨ શ્રી ધનપુત્ર યુ.પ્ર.નમ: ૩ શ્રી તારક યુ.પ્ર.નમ: ૪ - શ્રી સિંહ યુ.પ્ર.નમ: ૫ શ્રી અમમ યુ.પ્ર.નમ: ૬ શ્રી નાગચંદ યુ.પ્ર.નમ: ૭ શ્રી અંકપિત યુ.પ્ર.નમ: ૮ શ્રી અભિચન્દ્રયુ.પ્ર.નમ: ૯ શ્રી સોમપ્રભ યુ.પ્ર.નમ: - ૧૦ શ્રી શ્રેયાંસ યુ.પ્ર.નમ: ૧૧ શ્રી સિદ્ધાર્થ યુ.પ્ર.નમ: ૧૨ શ્રી ગુણકાંત યુ.પ્ર.નમ: ૧૩ શ્રી દેવકાંત યુ.પ્ર.નમ: ૧૪ શ્રી નરરથ (નરહર) યુ.પ્ર.નમ: ૧૫ શ્રી અનિલ યુ.પ્ર.નમ: ૧૬ શ્રી પવન યુ.પ્ર.નમ: ૧૭ શ્રી વસુભૂતિ યુ.પ્ર.નમ: ૧૮ શ્રી વજ્ઞરથ (વજ) યુ.પ્ર.નમ: ૧૯ શ્રી શ્રીકાંત યુ.પ્ર.નમ: ૨૦ શ્રી ધનકાંત યુ.પ્ર.નમ: ૨૧ શ્રી પ્રેમકીર્તિ યુ.પ્ર.નમ: ૨૨ શ્રી કર્મસિંહ યુ.પ્ર.નમ: ૨૩ શ્રી ધનનંદ યુ.પ્ર.નમ: ૨૪ શ્રી સુવૃત્ત યુ.પ્ર.નમ: ૨૫ શ્રી શતક યુ.પ્ર.નમ: ૨૬ શ્રી લાભરથ યુ.પ્ર.નમ: ૨૭ શ્રી નરપાલ યુ.પ્ર.નમ: ૨૮ શ્રી ધનચંદ યુ.પ્ર.નમ: ૨૯ શ્રી કીર્તિરથ યુ.પ્ર.નમ: ૩૦ શ્રી અગ્નિદત્ત યુ.પ્ર.નમ: ૩૧ શ્રી રાજપાલ યુ.પ્ર.નમ: ૩ર શ્રી રાજસિંહ યુ.પ્ર.નમ: ૩૩ શ્રી ગોવિંદ યુ.પ્ર.નમ: ૩૪ શ્રી અચલ યુ.પ્ર.નમ: ૩૫ શ્રી ધનદેવ યુ.પ્ર.નમ: ૩૬ શ્રી સોમ યુ.પ્ર.નમ: ૩૭ શ્રી સમર યુ.પ્ર.નમ: ૩૮ શ્રી સુજાણ યુ.પ્ર.નમ: ૩૯ શ્રી સૂર યુ.પ્ર.નમ: ૪૦, શ્રી શીતલ યુ.પ્ર.નમ: ૪૧ શ્રી કર્મચંદ યુ.પ્ર.નમ: ૪૨ શ્રી કાહાન યુ.પ્ર.નમ: ૪૩ શ્રી લલિત યુ.પ્ર.નમ: ૪૪ શ્રી ગજરથ યુ.પ્ર.નમ: ૪૫ શ્રી ગુણાકર યુ.પ્ર.નમ: ૪૬ શ્રી કામદત્ત યુ.પ્ર.નમ: ૪૭ શ્રી ધર્મચંદ યુ.પ્ર.નમ: ૪૮ શ્રી શ્રીચંદ યુ.પ્ર.નમ: ૪૯ શ્રી દયાનિધિ યુ.પ્ર.નમ: ૫૧ શ્રી હરપાલ યુ.પ્ર.નમ: ૫૧ શ્રી હરિચંદ યુ.પ્ર.નમ: પર શ્રી પ્રભાકર યુ.પ્ર.નમ: ૫૩ શ્રી તેજપાલ યુ.પ્ર.નમ: ૫૪ શ્રી રામચંદ યુ.પ્ર.નમ: ૫૫ શ્રી નાગરથ યુ.પ્ર.નમ: ૫૬ શ્રી દેવશર્મ યુ.પ્ર.નમ: ૫૭ શ્રી આર્યનાગ (નરરથ) યુ.પ્ર.નમ: ૫૮ શ્રી ધનશર્મયુ.પ્ર.નમ: ૫૯ શ્રી આર્યનાગ યુ.પ્ર.નમ: ૬૦ શ્રી આર્યસોમ યુ.પ્ર.નમ: કનકકૃપા સંગ્રહ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૬૧ શ્રી આર્યજશ યુ.પ્ર.નમ: ૬૨ શ્રી વિમલ યુ.પ્ર.નમ: ૬૩ શ્રી ધમ્મિલ યુ.પ્ર.નમ: ૬૪ શ્રી સુરચંદ યુ.પ્ર.નમ: ૬૫ શ્રી સત્યનાગ (સત્યનાથ) યુ.પ્ર.નમ: ૬૬ શ્રી નાગશર્મ યુ.પ્ર.નમ: ૬૭ શ્રી યશોધર યુ.પ્ર.નમ: ૬૮ શ્રી વિજયસૂરયુ.પ્ર.નમ: ૬૯ શ્રી અનંત યુ.પ્ર.નમ: ૭૦ શ્રી ભદ્રંકર યુ.પ્ર.નમ: ૭૧ શ્રી સુપ્રભ યુ.પ્ર.નમ: ૭૨ શ્રી ઉદયાકર યુ.પ્ર.નમ: ૭૩ શ્રી પેઢાલ યુ.પ્ર.નમ: ૭૪ શ્રી પોટ્ટિલ યુ.પ્ર.નમ: ૭૫ શ્રી દત્ત યુપ્ર.નમ: ૭૬ શ્રી દેવદિન્ન યુ.પ્ર.નમ: ૭૭ શ્રી સુધન્ન યુ.પ્ર.નમ: ૭૮ શ્રી જિનપાલ યુ.પ્ર.નમ: ૭૯ શ્રી સુસેન યુ.પ્ર.નમ: ૮૦ શ્રી સુદત્ત યુ.પ્ર.નમ: ૮૧ શ્રી મહસેન યુ.પ્ર.નમ: ૮૨ શ્રી ઈન્દ્રદત્ત યુ.પ્ર.નમ: ૮૩ શ્રી દેવસુત યુ.પ્ર.નમ: ૮૪ શ્રી ગુણકેતુ યુ.પ્ર.નમ: ૮૫ શ્રી ધર્મયુગ યુ.પ્ર.નમ: ૮૬ શ્રી પૂર્ણભદ્ર યુ.પ્ર.નમ: ૮૭ શ્રી સંધિપાલ યુ.પ્ર.નમ: ૮૮ શ્રી સામજ યુ.પ્ર.નમ: ૮૯ શ્રી કપિદિન યુ.પ્ર.નમ: ૯૦ શ્રી કરૂણ યુ.પ્ર.નમ: ૯૧ શ્રી મેઘ યુ.પ્ર.નમ: ૯૨ શ્રી પુષ્પમિત્ર યુ.પ્ર.નમ: ૯૩ શ્રી નંદન યુ.પ્ર.નમ: ૯૪ શ્રી નેમિરથ યુ.પ્ર.નમ: ૯૫ શ્રી જેશંગ યુ.પ્ર.નમ: ૯૬ શ્રી જયદેવ યુ.પ્ર.નમ: ૯૭ શ્રી નાગરથ યુ.પ્ર.નમ: ૯૮ શ્રી સુકાંત યુ.પ્ર.નમ: ૯૯ શ્રી દેવમિત્ર યુ.પ્ર.નમ: ઈતિ દાવિંશતિ ઉદય સંપૂર્ણ શ્રી ત્રયોવિંશતિ ઉદયે ૪૦ યુગપ્રધાનો ૧ શ્રી શ્રીદર યુ.પ્ર.નમ: નિર્વાણ યુ.પ્ર.નમ: ૩ શ્રી સાગર યુ.પ્ર.નમ: ૪ શ્રી ધર્મદિવ યુ.પ્ર.નમ: ૫ શ્રી મહાવંશ યુ.પ્ર.નમ: ૬ શ્રી શ્રીધર યુ.પ્ર.નમ: ૭ શ્રી દામોદર યુ.પ્ર.નમ: ૮ શ્રી દેવરાજ યુ.પ્ર.નમ:, ૯ શ્રી સુતેજ યુ.પ્ર.નમ: ૧૦ શ્રી શિવગતિ યુ.પ્ર.નમ: ૧૧ શ્રી કૃતસ્વામિ યુ.પ્ર.નમ: ૧૨ શ્રી સંમતિ યુ.પ્ર.નમ: ૧૩ શ્રી સૂરદેવ યુ.પ્ર.નમ: ૧૪ શ્રી ત્રિકર્મ યુ.પ્ર.નમ: ૧૫ શ્રી ચિત્રગુપ્ત યુ.પ્ર.નમ: ૧૬ શ્રી હરિગુપ્ત યુ.પ્ર.નમ: ૧૭ શ્રી દેવાનંદ યુ.પ્ર.નમ: ૧૮ શ્રી ગુપ્ત યુ.પ્ર.નમ: ૧૯ શ્રી આર્થર યુ.પ્ર.નમ: ૨૦ શ્રી ક યુ.પ્ર.નમ: કનકકૃપા સંગ્રહ ૨૨૭ , Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૧ શ્રી કેવલ યુ.પ્ર.નમ: ૨૨ શ્રી યશોધર યુ.પ્ર.નમ: ૨૩ શ્રી વિજય યુ.પ્ર.નમ: - ૨૪ શ્રી મરકત યુ.પ્ર.નમ: ૨૫ શ્રી રૂચક યુ.પ્ર.નમ: ૨૬ શ્રી સુમત યુ.પ્ર.નમ: ૨૭ શ્રી મુનિચંદ્રયુ.પ્ર.નમ: ૨૮ શ્રી ભૂતદિન્ન યુ.પ્ર.નમ: ૨૯ શ્રી સોમ યુ.પ્ર.નમ: ૩૦ શ્રી ધર્મદિવ યુ.પ્ર.નમ: ૩૧ શ્રી ધનદેવ યુ.પ્ર.નમ: ૩૨ શ્રી કુણાલ યુ.પ્ર.નમ: ૩૩ શ્રી ગજસેન યુ.પ્ર.નમ: ૩૪ શ્રી રામસેન યુ.પ્ર.નમ: ૩૫ શ્રી ઉત્તરિ યુ.પ્ર.નમ: ૩૬ શ્રી દેવરથ યુ.પ્ર.નમ: ૩૭ શ્રી નાગરથ યુ.પ્ર.નમ: ૩૮ શ્રી પવન યુ.પ્ર.નમ: ૩૯ શ્રી નાગિલ યુ.પ્ર.નમ: ૪૦ શ્રી દુષ્પસહયુ.પ્ર.નમ: ઈતિ ત્રયોવિંશતિ ઉદય સંપૂર્ણ જંબુદ્વિીપે ભરતક્ષેત્રે અતીત ચોવીશી શ્રી કેવળજ્ઞાની નિવણી સાગર મહાજશે. વિમળ સર્વાનુભૂતિ શ્રીધર શ્રીદત્ત દામોદર સુતેજા સ્વામીનાથ મુનિસુવ્રત સુમતિ સ્વામી શિવગતિ અસ્તાગ નમીશ્વર અનિલ યશોધર જિનેશ્વર, શુદ્ધમતિ શિવંકર સ્પંદન સંપ્રતિ જંબુદ્વીપે ભરતક્ષેત્રે વર્તમાન ચોવીશી શ્રી ઋષભદેવ અજિતનાથ સંભવનાથ અભિનંદન સુમતિમાથ પદ્મપ્રભુ સુપાર્શ્વનાથ ચંદ્રપ્રભુ સુવિધિનાથ શીતળનાથ શ્રેયાંસનાથ વાસુપૂજ્ય વિમલનાથ અનંતનાથ ધર્મનાથ શાંતિનાથ કુંથુનાથ અરનાથ મલ્લિનાથ મુનિસુવ્રતસ્વામી નમિનાથ નેમિનાથ પાર્શ્વનાથ મહાવીરસ્વામી જંબુદ્દીરે ભરતક્ષેત્રે અનાગત ચોવીશી શ્રી પદ્મનાભ સુરદેવ સુપાર્શ્વ સ્વયંપ્રભ સવનુભૂતિ દેવકૃત પેઢાળ કનકકુપા સંગ્રહ કૃતાર્થ ઉદય ૨૨૮ Page #263 -------------------------------------------------------------------------- ________________ અમમ ચિત્રગુપ્ત વિજય ભદ્રકૃત્. દેવ સત્યનાથ અકલંક સુંદરનાથ વાસવદત્ત પ્રતિબોધ દેવેન્દ્રનાથ સર્વજ્ઞનાથ શ્રેયાંસ પોટીલ શતકીર્તિ સુવ્રત નિષ્કષાય નિપુલાક નિર્મમ સમાધિ સંવર યશોધરા મલ્લિ અનંતવીર્ય ધાતકીખંડ પૂર્વભરતે અતીત ચોવીશી શ્રી રત્નપ્રભ અમિત અસંભવ ચંદ્રસ્વામી શુભંકર પુરંદરનાથ સ્વામીનાથ દેવદત્ત વિશ્વરૂપ તપસ્ટેજ સિદ્ધાર્થનાથ સંયમનાથ અમળનાથ પ્રવરનાથ વિશ્વસેના મેઘનંદન ધાતકીખડે પૂર્વભરતે વર્તમાન ચોવીશી શ્રી યુગાદિનાથ શ્રી સિદ્ધાંતનાથ મહેશ સમુદ્ધર ભૂધર ઉદ્યોત અભય અપ્રકંપ પદ્મનાથ પ્રિયંકર સુકૃતનાથ ભદ્રેશ્વર પંચમુષ્ટિ ત્રિપુષ્ટિક ગાંગિક સર્વાગ બ્રોન્દ્ર ઈન્દ્રદત્ત ધાતકીખંડ પૂર્વભરતે અનાગત ચોવીશી શ્રી સિદ્ધનાથ સમ્યનાથ જિનેન્દ્ર સવંસ્વામી મુનિનાથ વિશિષ્ટનાથ બ્રહ્મશાંતિ પર્વતનાથ કાર્મીક કલ્પ સંવરનાથ સ્વસ્થનાથ રવિચંદ્ર પ્રભવનાથ સાનિધનાથી સુકર્મા અમમ - પાર્શ્વનાથ પરમાર્થ આર્થવ પદ્માનંદ મુનિચંદ્ર પ્રણવ જિનપતિ સંપ્રતિ અપરનાથ ધ્યાનવર આનંદજિન સુકર્ણ શાશ્વતનાથ કનકકૃપા સંગ્રહ ૨૨૯ Page #264 -------------------------------------------------------------------------- ________________ પીતવાસ ધાતકીખડે પશ્ચિમભરતે અતીત ચોવીશી શ્રી વૃષભનાથ પ્રિય મિત્ર શાંતનુ સુમૂદ અતીતજી અવ્યક્ત કળાશત સર્વજિન પ્રબુદ્ધ પ્રવૃજિત સૌધર્મ તમોદીપ વજસેન બુદ્ધિનાથ પ્રબંધનાથ . અજીતસ્વામી પ્રમુખજિન પલ્યોપમ અકપમ તિષ્ઠિત મૃગનાભ દેવેંદ્ર પ્રયચ્છિત શિવનાથ ધાતકીખડે પશ્ચિમભરતે વર્તમાન ચોવીશી શ્રી વિહેંદુ કરણ(કપિલ)નાથ વૃષભનાથ પ્રિયતેજ વિમર્ષજિન પ્રશમજિન ચારિત્રનાથ પ્રભાદિત્ય મંજુકેશી સુરરિપુ દયાનાથ સહસ્ત્રભૂજ જિનસિંહ રેપક બાહૂજિન અયોગ યોગનાથ કામરિપુ અરણ્યબાહુ નેમિકનાથ ગર્ભજ્ઞાની અજિત ધાતકીખડે પશ્ચિમભરતે અનાગત ચોવીશી ૧. શ્રી રત્નકેશ ૨. ચકહસ્ત ૩. સાંકૃત ૪. પરમેશ્વર ૫. સુમૂર્તિ ૬. મુર્તિક ૭. નિકેશ ૮. પ્રશસ્તિક ૯. નિરાહાર ૧૦. અમૂર્તિ ૧૧. દ્વિજનાથ ૧૨. શ્વેતાંગ ૧૩. ચારૂનાથ ૧૪. દેવનાથ ૧૫. વયાધિક ૧૬. પુષ્પનાથ ૧૭. નરનાથ ૧૮. પ્રતિકૃત ૧૯. મૃગેંદ્રનાથ ૨૦. તપોનિધિક ૨૧. અચળનાથ ૨૨. અરણ્યક ૨૩. દશાનનનાથ ૨૪. શાંતિકનાથ પુષ્પરાર્થે પૂર્વભરતે અતીત ચોવીશી ૧. શ્રી મદગન ૨. શ્રી મૂર્તિસ્વામી ૩. નિરાગસ્વામી ૪. પ્રલંબિત ૫. પૃથ્વી પતિ ૬. ચારિત્રનિધિ ૭. અપરાજિત ૮. સુબોધક ૯. બુધેશ ૧૦. વૈતાલિક ૧૧. ત્રિમુષ્ટિક ૧૨. મુનિબોધ પલ્લિ ૨૩૦ કનકકૃપા સંગ્રહ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૬. મમાદિક ૨૦. નિરૂપમ ૨૪. વિકાસ ૪. ભરતેશ ૮. પ્રબોધક ૧૨. શોગત ૧૬. કમંતિક ૨૦. વિપરીત ૨૪. ધ્યાનજ્ઞ ૧૩. તીર્થસ્વામી ૧૪. ધર્માધિક ૧૫. વમેશ ૧૭. પ્રભુનાથ ૧૮. અનાદિ ૧૯. સર્વતીર્થ ૨૧. કુમારિક ૨૨. વિહારાગ્ર ૨૩. ધાણેશર પુષ્પરાર્થે પૂર્વભરતે વર્તમાન ચોવીશી ૧. શ્રી જગન્નાથ ૨. પ્રભાસનાથ ૩. સરસ્વામી ૫. ધર્માનન . વિખ્યાત ૭. અવસાનક ૯. તપોનાથ ૧૦. પાઠક ૧૧. ત્રિકર ૧૩. વાશા ૧૪. સ્વામી ૧૫. સુકર્મેશ ૧૭. અમલદ ૧૮. ધ્વજાશિક ૧૯. પ્રસાદ ૨૧. મૃગાંક ૨૨. કફાટિક ૨૩. ગજેન્દ્ર પુષ્પરાર્થે પૂર્વભરતે અનાગત ચોવીશી ૧. શ્રી વસંતધ્વજ ૨. ત્રિમાતુલ ૩. અઘટિત ૫. અચળ ૬. પ્રવાદિક ૭. ભૂમાનંદ ૯. સિદ્ધાંત ૧૦. પ્રથગ ૧૧. ભગ ૧૩. પ્રવાસિક ૧૪. મંડલૌક ૧૫. મહાવસુ ૧૭. દરિક ૧૮. પ્રબોધનાથ ૧૯. અભયાંક ૨૧. દફારિક ૨૨. વ્રતસ્વામી ૨૩.નિધાન પુષ્કરવર દ્વિપાર્થે પશ્ચિમભરતે અતીત ચોવીશી ૧. શ્રી પદ્મચંદ્ર ૨. રક્તાંગ ૩. અયોગિક ૫. ઋષિ ૬. હરિભદ્ર ૭. ગણાધિપ ૯. બ્રહ્મ ૧૦. મુનીન્દ્ર ૧૧. દીપક ૧૩. વિશાખ ૧૪. અચિંતિત ૧૫. રવિસ્વામી ૧૭. જય ૧૮. મોક્ષ ૧૯. અગ્નિભાનુ ૨૧. રોમાંચિત ૨૨. મુક્તિનાથ ૨૩. પ્રસિદ્ધ પુષ્કરવર દ્વીપાર્લે પશ્ચિમભરતે વર્તમાન ચોવીશી ૧. શ્રી પદ્મનાથ ૨. પ્રભાવકનાથ ૩. યોગેશ્વર ૪. ત્રિખંભ ૮. વિનયન ૧૨. ગોસ્વામી ૧૬. ઉદીયંતુ ૨૦. પ્રમોદ ૨૪. ત્રિકર્મક ૪. સર્વાર્થ ૮. પારત્રિક ૧૨. રાજર્ષિ ૧૬. સોમદત્ત ૨૦. ધનુષ્કાંગ ૨૪. જિનેશ ૪. બળ કનકકૃપા સંગ્રહ ૨૩૧ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૫. સુષમાંગ ૬. બલાતીત ૭. મૃગાંગ ૮. કલંબક ૯. બ્રહ્મનાથ ૧૦. નિષેધક ૧૧. પાપહર ૧૨. સુસ્વામી ૧૩. મુકિતચંદ્ર ૧૪. અપ્રાશિક ૧૫. નદીતટ ૧૬. માલધારી ૧૭. સુસંયમ ૧૮. મલયસિંહ ૧૯. અક્ષોભ '૨૦. દેવધર ૨૧. પ્રયચ્છ ર૨. આગમિક ૨૩. વિનીત ૨૪. રતાનંદ પુષ્કરવર દીપાધે પશ્ચિમભરતે અનાગત ચોવીશી ૧. શ્રી પ્રભાવક ૨. વિનયેદ્ર ૨. સુભાવસ્વામી ૪. દિનકર ૫. અગસ્તેય . ધનદ ૭. પૌરવનાથ ૮. જિનદત્ત ૯. પાર્શ્વનાથ ૧૦. મુનિસિંહ ૧૧. આસ્તિક ૧૨. ભવાનંદ ૧૩. નૃપનાથ ૧૪. નારાયાણ ૧૫. પ્રથમાંક ૧૬, ભૂપતિ ૧૭. દણોસુ ૧૮. ભવભીરૂક ૧૯. નંદનનાથ ૨૦. ભાર્ગવનાથ ૨૧. પરાનશ્ય ૨૨. કિલ્વિષાદ ૨૩. નવનાશિક ૨૪. ભરતેશ જંબુદ્દીર ઐરવત ક્ષેત્રે અતીત ચોવીશી ૧. શ્રી પંચરૂપ ૨. શ્રી જિનહર ૩. સંપુટિક ૪. ઉજજયંતિક ૫. અધિષ્ઠાયક ૬. અભિનંદન ૭. રત્નેશ ૮. રામેશ્વર ૯. અંગુકમ ૧૦. વિનાશક ૧૧. આરોષ ૧૨. સુવિધાન ૧૩. પ્રદત્ત ૧૪. શ્રી કુમાર ૧૫. સર્વશૈલ ૧૬. પ્રભંજન ૧૭. સોભાગ્ય ૧૮.દિનકર ૧૯. વ્રતાધિ ૨૦. સિદ્ધિકર ૨૧. શારીરિક ૨૨. કલ્પદુમ ૨૩. તીર્થાદિ ૨૪. ફળેશ જંબુદ્વિપે ઐરાવત ક્ષેત્રે વર્તમાન ચોવીશી ૧. શ્રી ચંદ્રસન ૨. સુચંદ્ર(ચંદ્રનાથ) ૩. અગ્રિણ ૪. નંદિષણપ ૫. ઋષિદત્ત ૬. વ્રતધર ૭. સોમચંદ્ર ૮. ચાઈસેન ૯. શતાસુષ ૧૦. શિવસુત ૧૧. શ્રેયાંસ ૧૨. સ્વયંજળ ૧૩. સિંહસેન ૧૪. ઉપશાંત ૧૫. ગુપ્તસેન ૧૬. મહાવીર્ય ૧૭. પાર્થસ્વામી ૧૮. અભિધાન ૧૯. મરૂદેવ ૨૦. શ્રીધર ૨૧. સામકબુ ૨૨. અગ્નિપ્રભ ૬૩. અગ્નિદત્ત ૨૪. વીરસેન ૨૩૨ કનકકુપા સંગ્રહ Page #267 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્દીપે ઐરવત ક્ષેત્રે અનાગત ચોવીશી ૧ શ્રી સિદ્ધાર્થ ૨. વિમળ ૬. વજ્રધર ૧૦. મહુસેન ૧૪. મહેદ્ર ૧૮. જિનેદ્ર ૨૨. વિમળ ૫. સુમંડળ ૯. સિદ્ધસેન ૧૩. ચંદ્રસેન ૧૭. સુવ્રત ૨૧. અનંતક ઘાતકીખંડે પૂર્વે ઐરવતે અતીત ચોવીશી ૧. શ્રી વજસ્વામી ૨. ઈંદ્રયત્ન ૫. સ્વામીનાથ ૬. અવબોધ ૯. હરીદ્ર ૧૦. પ્રહેરિક ૧૩. ચતુર્મુખ ૧૪. નિકૃતેંદુ ૧૭. દેવપ્રભ ૧૮. ધરણેદ્ર ૨૧. શિવાર્થ ૨૨. ધાર્મિક ૫. સિદ્ધાનંદ ૯. રૂકમેદ્ર ૧૩. અમૃતતેજ ૧૭. મેઘાનંદ ૨૧. શાંતિક ઘાતકીખંડે પૂર્વ ઐરવતે વર્તમાન ચોવીશી ૧. અપશ્ચિમ ૨. પુષ્પદંત ૬. નટંક ૧૦. કૃપાળ ૧૪. જિતેદ્રસ્વામી ૫. ચિંતામણિ ૯. પદ્મચંદ્ર ૧૩. અપાશિત ૧૭. નાગેદ્ર કનકકૃપા સંગ્રહ ૩. વિજયઘોષ ૭. નિર્વાણ ૧૧. વીરમિત્ર ૧૫. સ્વયંજળ ૧૯. સુપાર્શ્વ ૨૩. અજિતસેન ૧૮. નંદિકેશ ૨૨. નંદિક ૩. સૂર્યસ્વામી ૭. વિક્રમસેન ૧૧. નિર્વાણ ૧૫. સ્વયંક ૧૯. તીર્થનાથ ૨૩. ક્ષેત્રસ્વામી ૩. અર્હત ૭. પ્રકૃપ ૧૧. પેઢાળ ૧૫. ભોગલી ૧૯. હરનાથ ૨૩. કુંડપાર્શ્વ ઘાતકીખંડ પૂર્વ ઐરવતે અનાગત ચોવીશી ૧. શ્રી વિજયપ્રભ ૨.નારાયણ ૬. આસોગિન ૧૦. બોકેંદ્ર ૧૪. દેવજળ ૧૮. નિલોત્પલ ૩. સત્યપ્રભ ૭. ધિમૃગેદ્ર ૧૧. ચિંતહિક ૧૫. નારિક ૧૯. અપ્રકંપ ૪. નંદિષેણ ૮. ધર્મધ્વજ ૧૨. સત્યસેન ૧૬. દેવસેન ૨૦. સુકોશળ ૨૪. અગ્નિદત્ત ૪. પુરૂરવ ૮. નિર્ધટિક ૧૨. ધર્મહેતુ ૧૬.વિમળાદિત્ય ૨૦. ઉદયાનંદ ૨૪. હરિશ્ચંદ્ર ૪. સુચરિત્ર ૮. ઉદયનાથ ૧૨. સિધ્ધેશ્વર ૧૬. સર્વાર્થ ૨૦. અધિષ્ઠાયક ૨૪. વિરોચન ૪. મહામૃગેદ્ર ૮. ઉપવાસિત ૧૨. ઉત્તરાહિત ૧૬. અમોધ ૨૦. પુરોહિત ૨૩૩ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૧. ઉભયેદ્ર ૨૨. પાર્શ્વનાથ ઘાતકીખંડે પશ્ચિમ ઐરવતે અતીત ચોવીશી ૨. જિનકૃત ૧. શ્રી સમેક ૫. નિર્ધર્મ ૬. કુટલિક ૯. શંખાનંદ ૧૦. કલ્યાણવ્રત ૧૩. ભાર્ગવ ૧૭. બ્રહ્મચારી ૨૧. કંબોજ ૧૪. સુભદ્ર ૧૮. અસંખ્યાગતિ ૨૨.વિધિનાથ ઘાતકીખંડે પશ્ચિમ ઐરવતે વર્તમાન ચોવીશી ૫. પુષ્પક ૯. હસ્તનિધિ ૧૩. વિભૂતિક ૧૭. પ્રિયમિત્ર ૨૧. નંદિનાથ ૧. શ્રી ઉપાર્જિત ૨. જિનસ્વામી(જયનાથ) ૩. સ્વમિત ૬. મંડિક ૭. પ્રહત ૧૦. ચંદ્રપાર્શ્વ ૧૧. અશ્વબોધ ૧૪. કુમરીપિંડ ૧૫. સુવિપ ૧૮.ધર્મદેવ ૧૯. ધર્મચંદ્ર ૨૩. પૂર્વનાથ ૧. શ્રી રવીંદ્ર ૫. ધર્મનાથ ૯. સર્વભાનુ ૧૩. સોમચંદ્ર ૧૭. તમોરિપુ ૨૧. અધોરિક ૨૨. અશ્વામિક ઘાતકીખંડે પશ્ચિમ ઐરવતે અનાગત ચોવીશી ૨૩. નિર્વચસ ૨. સુકુમાળ ૬. પ્રિયસોમ ૨૩૪ ૩. ઋષિકેલિ ૭. વર્ધમાન ૧૧. હરિનાથ ૧૫. પતિપામ ૧૯. ચારિત્રેશ ૨૩. કૌશિક ૧૦. સદષ્ટ ૧૪. ક્ષેત્રાધિપ ૧૮. દેવતામિત્ર ૨૨. નિકંબુ ૬. વેણુક ૧૦. વિરોહિત પુષ્કરાર્ધદ્દીપે પૂર્વ ઐરવતે અતીત ચોવીશી ૨. ઓવિક ૧. શ્રી કૃતાંત ૫. પ્રચંડ ૯. વાંગ ૩. પૃથ્વીવંત ૭. વારૂણ ૧૧. મૌષ્ટિક ૧૫. સૌઢાતિક ૧૯. કૃતપાર્શ્વ ૨૩. દૃષ્ટિસ્વામી ૩. દેવાદિત્ય ૭. ત્રિભાણુ ૧૧. અપાપક ૨૪. વિયોષિત ૪. અશસ્તદ ૮. અમૃતેન્દ્ર ૧૨. બાહુસ્વામી વિયોષિત ૧૬. ૨૦. પારિમાણિક ૨૪. ધર્મેશ ૪. ઈન્દ્રજિત ૮. મદનસિંહ ૧૨. જનકાદિ ૧૬. હરિવાસ ૨૦. પ્રવાહિક ૨૪. ચિત્રક ૪. કુલપરોધા ૮. અભિનંદન ૧૨. સુવર્ણકેતુ ૧૬. કૂક્ષ્મયુક ૨૦. બહુનંદ ૨૪. વક્ષેશ ૪. અષ્ટનિધિ ૮. બ્રહ્માદિ ૧૨. લોકોત્તર કનકકૃપા સંગ્રહ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૩. જલધિ ૧૪.વિદ્યોતન ૧૬. સુભાષિત ૧૭. વત્સલ ૧૮. જિનાલ ૧૯. તુષારિક ૨૦. ભુવનસ્વામી ૨૧. સુકાલિક ૨૨. દેવાધિદેવ ૨૩. આકાશિક ૨૪. અંબિક પુખરાર્ધદ્વીપે પૂર્વ ઐરાવતે વર્તમાન ચોવીશી ૧. શ્રી નિશામિત ૨. અક્ષપાસ ૩. અચિતાર ૪. નયાદિ ૫. પર્ણપંડુ ૬. સ્વર્ણનાથ ૭. તપોનાથ ૮. પુષકેતુ ૯. કર્મિક ૧૦. ચંદ્રકેતુ ૧૧. પ્રહારિત ૧૨. વીતરાગ ૧૩. ઉદ્યોત ૧૪. તપોધિક ૧૫. અતીત ૧૬. મરૂદેવ ૧૭. દામિક ૧૮. શિલાદિત્ય ૧૯. સ્વસ્તિક ૨૦. વિશ્વનાથ . ૨૧. શતક ૨૨. સહસ્તાદિ ૨૩. તમોંકિત ૨૪. બ્રહ્માંક પુષ્કરાન્ધદ્વીપે પૂર્વ ઐરવતે અનાગત ચોવીશી ૧. શ્રી જશોધર ૨. સુવ્રત ૩. અભયઘોષ ૪. નિવણિક ૫. વતવસુ ૬. અતિરાજ ૭. અશવનાથ ૮. અર્જુન ૯. તપચંદ્ર ૧૦. શરીરિક ૧૧. મહસેન ૧૨. સુશ્રાવ ૧૩. દઢપ્રહાર ૧૪. અંબરિક ૧૫. વૃષાતીત ૧૬. તુંબર ૧૭. શર્વશીલ ૧૮. પ્રતિરાજ ૧૯. જિતેંદ્રિય ૨૦. તપાદિ ૨૧. રત્નકર ૨૨. દેવેશ ૨૩. લાંછન ૨૪.પ્રવેશ પુષ્કરા લીધે પશ્ચિમ ઐરવતે અતીત ચોવીશી ૧. શ્રી સુસંભવ ૨. પચ્છાભ ૩. પૂર્વાશ ૪. સૌંદર્ય ૫. સૈરિક ૬. ત્રિવિકમ ૭. નારસિંહ ૮. મૃગવસુ ૯. સોમેશ્વર ૧૦. સુભાનુ ૧૧. અપાપમલ્લ ૧૨. વિબોધ ૧૩. સંજમિક ૧૪. માધીના ૧૫. અશ્વતેજા ૧૬. વિદ્યાધર ૧૭. સુલોચન ૧૮. માનનિધિ ૧૯. પુંડરિક ૨૦. ચિત્રગણ ૨૧. માણહીંદુ ૨૨. સકલ ૨૩. ભુરિશ્રવા ૨૪. પુણ્યાંગ પુખરાર્થે દ્વાપે પશ્ચિમ ઐરાવતે વર્તમાન ચોવીશી ૧. શ્રી ગાંગેય ૨. નલવશા ૩. ભજિન ૪. ધ્વજાધિક કનકકુપા સંગ્રહ ૨૩૫ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૫. સુભદ્ર ૯. રૂપવીર્ય ૧૩. ફણાદિ ૧૭. કોપક્ષય ૨૧. ક્ષેમવાત ૫. ઈંદ્રક ૯: વસુર્તિ પુષ્કરાએઁ દ્વીપે પશ્ચિમ ઐરવતે અનાગત ચોવીશી ૧. શ્રી અદોષિત ૩. વિનયાનંદ ૭. ધ્વજાદિત્ય ૧૧. દેવાંગ ૧૫. ગૌતમ ૧૯. ચારિત્ર ૨૩. જ્યોતિર્મુ ૧૩. સુજીવ ૧૭. પ્રબોધ ૨૧. વેદાર્થનાથ ૧. સીમંધર ૬. સ્વામીનાથ ૧૦. વજ્રનાથ ૧૪. વીરચંદ્ર ૧૮. અકામ ૨૨. દયાનાથ ૫. સુજાત ૯. સુરપ્રભ ૭. હિતક ૧૧. સંતોષ ૧૫. મોઘાનિક ૧૯. સંતોષિત ૨૩. કીર્તિનાથ ૨. વૃષભસ્વામી ૬. ચંદ્રકેતુ ૧૦. ધર્મબોધ ૧૪. યશોધર ૧૮. શતાનિક ૨૨. સુધાનાથ ૨. યુગમંધર ૩. બાહુ ધાતકીખંડના પૂર્વાર્ધ મહાવિદેહે ૬. સ્વયંપ્રભ ૭. ષભાનન ધાતકીખંડના પશ્ચિમાર્ક મહાવિદેહે ૧૦. વિશાળ પુષ્કરવર દ્વીપના પૂર્વાર્ધ મહાવિદેહે ૧૪. ભુજંગદેવ ૧૫. ઈશ્વર પુષ્કરવર દ્વીપના પશ્ચિમાર્થ મહાવિદેહે ૧૧. વજ્રધર ૧૩. ચંદ્રબાહુ ૧૮. મહાભદ્ર ૧૭. વીરસેન ઉત્કૃષ્ટ કાળે થયેલા જંબૂદ્દીપે મહાવિદેહે ૧. જયદેવ ૨. ણભદ્ર ૩. લક્ષ્મીપતિ ૫. ગંગાધર ૬. વિશાળચંદ્ર ૭. પ્રિયંકર ૯. કૃષ્ણનાથ ૧૦. ગુણગુપ્ત ૧૧. પદ્મનાભ ૨૩૬ વીશ વિહરમાનનાનામ જંબુદ્દીપના મહાવિદેહે ૮. નંદિઘોષ ૧૨. સુધર્મા ૧૬. સ્વેચ્છ ૨૦. શત્રુસેન ૨૪. શુભનાથ ૪. મુનિનાથ ૮. વસુબોધ ૧૨. મરીચિક ૧૬. મુનિસુદ્ધ ૨૦. શતાનંદ ૨૪. સૂર્યાંકનાથ ૪. સુબાહુ ૮. અનંતવીર્ય ૧૨. ચંદ્રાનન ૧૬. નેમિપ્રભ ૧૯. ચંદ્ર(દેવ)યશા ૨૦. અજિતવીર્ય ૪. અનંતહર્ષ ૮. અમરાંદિત્ય ૧૨. જળધર કનકકૃપા સંગ્રહ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૩. યુગાદિત્ય ૧૭. અમરકેતુ ૨૧. શાંતિદેવ ૨૫. લક્ષ્મીચંદ્ર ૨૯. નેમિપ્રભ ૧૪. વરદત્ત ૧૮. અરણ્યવાસ ૨૨. અનંતકૃત ૨૬. મહેશ્વર ૩૦. અજિતભદ્ર ધાતકીખંડે પૂર્વાર્ધ મહાવિદેહે ૧. વીરચંદ્ર ૨. વત્સસેન ૫. રૂકૂમિક ૬. ક્ષેમંકર ૯. વિમળનાથ + ૧૦. આગમિક ૧૩. મલ્લિનાથ ૧૪. વનદેવ ૧૭. પૂર્ણભદ્ર ૧૮. રેવાંકિત ૨૧. વિદ્યાપતિ ૨૨. સુવાર્શ્વનાથ ૨૫. વિશિષ્ટનાથ ૨૬. જળપ્રભ ૩૦. ભૂતાનંદ ૨૯. કુડગદત્ત ધાતકીખંડ પશ્ચિમાર્ક મહાવિદેહે ૧. ધર્મદત્ત ૨. ભૂમિપતિ ૫. શ્રીષેણનાથ ૬. પ્રભાનંદ ૯. ચંદ્રપ્રભ ૧૦. ભૂમિપાળ ૧૩. તીર્થભૂતિ ૧૪. લલિતાંગ ૧૭. મુનિચંદ્ર ૧૮. મહેન્દ્રનાથ ૨૧. દેવેન્દ્રનાથ ૨૨. ગુણનાથ ૨૫. કપિલનાથ ૨૬. પ્રભાકર ૨૯. શીલારનાથ ૩૦. વજ્રધર પુષ્કરામેં પૂર્વાર્ધ મહાવિદેહે ૧. મેઘવાહન ૫. મૃગાંકનાથ કનકકૃપા સંગ્રહ ૨. જીવરક્ષક ૬. શુરસિંહ ૧૫. ચંદ્રકેતુ ૧૯. હરિહર ૨૩. ગજેનદ્ર ૨૭. ઋષભદેવ ૩૧. મહીધર ૩. નીલકાંતિ ૭. મૃગાંકનાથ ૧૧. નિષ્પાપમાથ ૧૫. બળભૂત ૧૯. કલ્પશાખ ૨૩. ભાનુનાથ ૨૭. મુનિચંદ્ર ૩૧. મહાવીર ૩. મેરૂદત્ત ૭. પદ્માકર ૧૧. સુમતિષેણુ ૧૫. અમરચંદ્ર ૧૯. શશાંક ૨૩. ઉદ્યોતનાથ ૨૭. જિનદીક્ષીત ૩૧. સહસ્રાર ૩. મહાપુરૂષ ૭. જગતપૂજ્ય ૧૬. મહાકાય ૨૦. રામેન્દ્ર ૨૪. સાગરચંદ્ર ૨૮. સૌમ્યકાંતિ ૩૨. રાજેશ્વર ૪. મુંજકેશી ૮. મુનિમૂર્તિ ૧૨. વસુંધરાધિપ ૧૬. અમૃતવાહન ૨૦. નલિનીદત્ત ૨૪. પ્રભંજન ૨૮. ઋષિપાળ ૩૨. તીર્થેશ્વર ૪. સુમિત્ર ૮. મહાઘોષ ૧૨. અચ્યુત સમાધિનાથ ૧૬. ૨૦. જગદીશ્વર ૨૪. નારાયણ ૨૮. સકળનાથ ૩૨. અશોક ૪. પાપહર ૮. સુમતિનાથ ૨૩૭ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧૦. અમરભૂતિ ૧૪. સ્વયંભૂ ૧૮. સફળનાથ ૨૨. વૃંદાકર ૨૬. મહાયશા ૩૦. પુષ્પકેતુ પુષ્કરાએઁ પશ્ચિમાર્ક મહાવિદેહે ૧. પ્રસન્નચંદ્ર ૫. કુચંદ્ર ૯. મહાબળ ૧૩. મેરૂપ્રભ ૧૭. હરિશચંદ્ર ૨૧. અજિતવીર્ય ૯. મહામહેન્દ્ર ૧૩. રમણનાથ ૧૭. સિદ્ધાર્થનાથ ૨૧. શતાનંદ ૨૫. દૃઢરથ ૨૯. મહાતેજ ૨. મહાસેન ૬. વજવીર્ય ૧૦. વજ્રસેન ૧૪. ભદ્રગુપ્ત ૧૮. પ્રતિમાધર ૨૨. ફલગુમિત્ર ૨૬. યશ:કીર્તિ ૩૦. મહેદ્ર ૧૧. કુમારચંદ્ર ૧૫. અચળનાથ ૧૯. વિજયદેવ ૨૩. ચંદ્રતપ ૨૭. ઉષ્માંક ૩૧. કામદેવ ૨૩૮ ૩. વજ્રનાથ ૭. વિમળચંદ્ર ૧૧. વિમળનાથ ૧૫. સુદ્રઢસિંહ ૧૯. અતિશ્રય ૨૩. બ્રહ્મભૂત ૨૭. નાગેદ્ર ૩૧. વર્ધમાન ૧૨. વારિષણ ૧૬. મકરકેતુ ૨૦. નરસિંહ ૨૪. ચિત્રગુપ્ત ૨૮. પ્રધુમ્નનાથ ૩૨. સમકેતુ ૪. સુવર્ણબાહુ ૮. યશોધર ૧૨. ભીમનાથ ૧૬. સુવ્રતનાથ ૨૦. ક્રનકકેતુ ૨૪. હિતકર ૨૫. વરૂણદત્ત ૨૯. કૃતબ્રહ્મ પંચ પરમેષ્ઠિના નામ, ગુણ તથા વર્ણન ૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ આચાર્ય, ૪ ઉપાધ્યાય અને ૫ સાધુ આ પંચ પરમેષ્ટિ છે. ૨૮. મહીધર ૩૨. સુરેંદ્રદત્ત અરિહંતના બાર ગુણ છે, તે આ પ્રમાણે अशोकवृक्षः सुरपुष्पवृष्टि - दिव्यध्वनिश्चामरमासनं च । भामण्डलं दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥ (૧) અશોકવૃક્ષ :- જ્યાં ભગવાન સમવસર્યા હોય, ત્યાં પ્રભુના દેહથી બારગણું અશોકવૃક્ષ=આસોપાલવનું ઝાડ દેવતાઓ રચે, તેની પાસે બેસીને પ્રભુના આપે. અશોકવૃક્ષ શોકને દૂર કરે. (૨) સુરપુષ્પવૃષ્ટિ :- ભગવાન એક યોજન સમવસરણની પૃથ્વી ઉપર જલ અને સ્થલમાં નિપજેલા સુગંધીદાર પંચવર્ણના સચિત્ત ફુલોની વૃષ્ટિ દેવતાઓ ઢીંચણ પ્રમાણ કરે. કનકકૃપા સંગ્રહ Page #273 -------------------------------------------------------------------------- ________________ (૩) દિવ્યધ્વનિ :- દેવતાઓ ભગવંતની વાણીમાં માલકોશ રાગ, વીણા, વાંસળી આદિકના સ્વરો પૂરે. (૪) ચામર - દેવો રત્ન જડિત સોનાની દાંડીવાળા ધોળા ચાર જોડી ચામરો સમવસરણ મધ્ય ભગવંતને વજે છે. (૫) આસનસિંહાસન. ભગવંતને બેસવા સારૂ રત્નજડિત સુવર્ણમય સિંહાસન દેવતાઓ રચે છે. (૬) ભામંડલ-ભગવંતના મસ્તકની પાછલ શરદઋતુના સૂર્યના કિરણ જેવા આકરા તેજવાળું ભામંડલ=કાંતિનું મંડલ દેવતાઓ રચે છે તે ન હોય તો ભગવાનના મુખ સામું જોઈ શકાય નહિ. (૭) દુદુભિ-દેવતાઓ આકાશમાં દેવદુંદુભિ વગેરે કોડો ગમે વાજિંત્રો વગાડે છે. તેથી જાણે તેઓ એમ કહેતા ન હોય કે ભવ્યો ! પ્રમોદને દૂર કરીને મુક્તિપુરીના સાર્થવાહ સમાન આ ભગવાનને તમે સેવો. (૮) છત્ર-ભગવાનના મસ્તક ઉપર ઉપરાઉપરી શરદપુનમના ચંદ્ર જેવા, મોતીની માલાઓથી વિભૂષિત ત્રણ શ્વેત છત્રો દેવતાઓ ધરે. સમવરણની નિશ્રાએ બાર છત્ર ધરે. તે જાણે એમ ન કહેતા હોય કે ત્રણ ભુવનના પરમેશ્વર એવા ભગવંતને સેવો! એ રીતે આઠ પ્રાતિહાર્યના આઠ ગુણ થયા. (૯) અપાયાપગમાતિશય-અપાય એટલે ઉપદ્રવ. તેનો અપગમ એટલે નાશ. જ્યાં ભગવંત વિચરતા હોય ત્યાં દરેક દિશાએ પચીસ-પચીસ યોજન, ઉપર અને નીચે સાડાબાર-સાડાબાર યોજન મળી સવાસો યોજનમાં પ્રાય: રોગ, મરકી, વૈર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ આદિ થાય નહિ. (૧૦) જ્ઞાનાતિશય-ભગવાન કેવળજ્ઞાન-કેવળદર્શન કરી સર્વ લોકાલોકના ત્રણેય કાળના સર્વ ભાવો જાણે દેખે છે. એમનાથી કાંઈ છાનું નથી. (૧૧) પૂજાતિશય- ભગવાનને બળદેવ, વાસુદેવ, ચક્રવર્તિ તથા ચાર નિકાયના દેવો ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવતાઓ, તથા તેમના ઈકો વગેરે જગત્રયવાસી ભવ્યજીવો તેમની સેવા કરે છે. (૧૨) વચનાતિશય-ભગવંતની વાણી સંસ્કારદિક ગુણોએ સહિત હોવાથી દેવ, મનુષ્ય અને તિર્યંચ પોતપોતાની ભાષામાં સમજી સકે છે. ભગવંતની વાણી સર્વે પોત-પોતાની ભાષામાં સમજી જાય. એ તેમનો ચોથો અતિશય થયો, કનકકૃપા સંગ્રહ ૨૩૯ Page #274 -------------------------------------------------------------------------- ________________ આ રીતે ૮ પ્રાતિહાર્ય અને ૪ અતિશય મળી અરિહંતના બાર ગુણ થાય છે. સિદ્ધભગવતના આઠ ગુણો અષ્ટકર્મનો ક્ષય કરવાથી સિદ્ધભગવંતના આઠ ગુણો થાય છે, તે નીચે પ્રમાણે (૧) જ્ઞાનગુણ -જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી કેવળજ્ઞાને કરી, સિદ્ધભગવંત . લોકાલોકના સમગ્ર સ્વરૂપ સમકાળે સમસ્ત પ્રકારે જાણે છે. (૨) દર્શનગુણ-દર્શનાવરણીય કર્મનો ક્ષય થવાથી કેવળદર્શન પ્રાપ્ત થવાથી સિદ્ધ ભગવાન લોકાલોકના સમગ્ર ભાવોને સમકાળે સમસ્ત પ્રકારે દેખે છે. (૩) અવ્યાબાધ સુખ-વેદનીય કર્મનો સર્વથા ક્ષય થવાથી સર્વ પ્રકારની પીડારહિત નિરુપાધિકપણું પ્રાપ્ત થાય છે. (૪) અનંતચારિત્ર-મોહનીય કર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. તેમાં ક્ષાયિક સમ્યકત્વ અને યથાખ્યાત ચારિત્રનો સમાવેશ થાય છે. તેથી સિદ્ધભગવંતો આત્મસ્વભાવમાં સદા અવસ્થિત રહે છે. તે જ ત્યાં ચારિત્ર છે. (૫) અક્ષયસ્થિતિ-આયુષ્યકર્મનો ક્ષય થવાથી નાશ ન થાય એવી અનંત સ્થિતિ પ્રાપ્ત થાય છે. એક સિદ્ધની અપેક્ષાએ સિદ્ધની સ્થિતિની આદિ છે પણ અંત નથી. તેથી તેઓની સાદિ અનંત સ્થિતિ” કહેવાય છે. (૬) અરૂપીપણું-નામકર્મનો ક્ષય થવાથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત થાય છે. કેમકે શરીર હોય તો વર્ણાદિક હોય છે. પણ સિદ્ધ ભગવંતોનો શરીર નથી તેથી તેઓને અરૂપીપણું પ્રાપ્ત થાય છે. (૭) અગુરુલઘુ-ગોત્રકર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. તેથી ભારે, હળવો અથવા ઉચ-નીચાણાનો વ્યવહાર રહેતો નથી. (૮) અનંતવીર્ય-અંતરાય કર્મનો ક્ષય થવાથી અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ, અને અનંત વીર્ય ગુણ પ્રગટ થાય છે, એટલે કે સમગ્ર લોકને અલોકમાં સ્થાપી શકે, તેટલી શક્તિ સિદ્ધ ભગવંતોમાં હોય છે. છતાં સિદ્ધ ભગવંતોએ કદી પણ તેવું વીર્ય ફોરવ્યું નથી અને ફોરવશે પણ નહી. કેમકે તેમને પુદ્ગલની સાથે કાંઈ પણ સંબંધ નથી. આ અનંત વીર્યના ગુણથી પોતે આત્મિક ગુણોને જે રૂપે છે, તે રૂપે જ ધારી રાખે છે. ફેરફાર થવા દેતા નથી. આચાર્ય ભગવંતના ૩૬ ગુણો પાંચ ઈન્દ્રિયોના વિષયવિકારોને રોકનાર ૫ ૨૪૦ કનકકુપા સંગ્રહ Page #275 -------------------------------------------------------------------------- ________________ નવ પ્રકારની બ્રહ્મચર્યવ્રતની વાડોને ધારણ કરનારચાર પ્રકારના કષાયથી મુકાયેલાપાંચ મહાવ્રતોએ કરીને યુક્તપાંચ પ્રકારના આચાર પાળવાને સમર્થન પાંચ સમિતિએ સમિતિવાળાત્રણ ગુણિએ કરીને ગુપ્ત આ રીતે છત્રીશ ગુણવાળા મારા ગુરુ છે. ઉપાધ્યાય ભગવંતના ૨૫ ગુણો (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) ભગવતી (૬) જ્ઞાતાધર્મ કથા (૭) ઉપાસકદશાંગ (૮) અનુતરૌપપાતિક (૯) પ્રશ્ન વ્યાકરણ (૧૦) અંતકૃશાંગ અને (૧૧)વિપાક એ અગ્યાર અંગ. તથા (૧) ઔપપાતિક (૨) રાજપ્રશ્રય (૩) જીવાભિગમ (૪) પ્રજ્ઞાપના (૫) જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ (૬) ચંદ્ર પ્રજ્ઞપ્તિ (૭) સૂર્ય પ્રજ્ઞપ્તિ (૮) કમ્પિઆ (૯) કMવડિસિઆ (૧૦) પુષ્કિઆ (૧૧) પુલિઆ (૧૨) વદ્વિદશા એ બાર ઉપાંગ. એ ૧૧ અંગ અને ૧૨ ઉપાંગને ભણે-ભણાવે તે ત્રેવીસ ગુણ થયા. તથા ચરણ સિત્તરી અને કરણ સીત્તરી તેનું પાલન કરે એ રીતે કુલ ૨૫ ગુણો ઉપાધ્યાય ભગવંતના જાણવા. સાધુ ભગવંતના ૨૭ ગુણો મોક્ષમાર્ગ સાધવાનો યત્ન કરે તે સાધુ. તેમના ૨૭ ગુણો આ પ્રમાણે:छवय-छकायरक्खा-पंचिंदिय-लोहनिग्गहो खंती। भावविसोहि पडिलेहणा य करणं विसुद्धि य॥१॥ સંગમ-સાણ-નુત્તો બસન-મન-વય-વાય-સપોહો! सीयाह-पीडा-सहणं मरणं उवसग्ग-सहणं च॥२॥ (૧) સર્વત: પ્રાણાતિપાત વિરમણ, (૨) સર્વત: મૃષાવાદ વિરમણ (૩) સર્વત: અદત્તાદાન વિરમણ (૪૦ સર્વત: મૈથુન વિરમણ (૫) સર્વ : પરિગ્રહ વિરમણ. એ પાંચ *ચરણ સિત્તરી અને કરણે સિત્તરીનું સ્વરૂપ આગળ આપવામાં આવશે. કનકકૃપા સંગ્રહ ૨૪૧ Page #276 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતતથા રાત્રિભોજન વિરમણ વ્રત એ છ વ્રતરૂપ છ ગુણ. તથા (૧) પૃથ્વીકાય (૨) અકાય (૩) તેઉકાય (૪) વાયુકાય (૫) વનસ્પતિકાય અને (૬) ત્રસકાય એ છ કાયની રક્ષા કરે થે છ ગુણ હોવાથી ૬+૬=૧૨ બાર ગુણ થયા. પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરે તેથી એ પાંચ યુક્ત કરતાં ૧૨+૫=૧૭ ગુણ થયા. તથા (૧૮) લોભ નિગ્રહ (૧૯) ક્ષમા (૨૦) ચિત્તની પ્રસન્નતા (૨૧) શુદ્ધ રીતે વસ્ત્રાદિકનું પડિલેહણ (૨૨) સંયમયોગમાં પ્રવૃત્તિ એટલે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન, તથા નિદ્રા. વિકથા અને અવિવેકનો ત્યાગ )૨૩) અકુશળ મનનો નિરોધ (૨૪) અકુશળ વચનનો નિરોધ અને (૨૫) અકુશળ કાયાનો નિરોધ (૨૬) શીતાદિક પરિષહો સહન કરવા અને (૨૭) મરણાદિ ઉપસર્ગો સહન કરવા. એ પ્રમાણે સાધુ ભગવંતના ૨૭ ગુણો સમજવા. દશ પ્રકારની સમાચારી ૧. નિસિહી એટલે ત્યાગ. સાવધ વ્યાપાર અગર પાપાચરણનો ત્યાગ તે નૈષેધિકી. ૨. આવસહી એટલે વશ્ય કરવા યોગ્ય ક્રિયા. આવશ્યકાદિ અવશ્ય કરવું તે આવક્ષિકા. ૩. ગુરુ આદિ વડીલોની ઈચ્છા જાણવી તે ઈચ્છાકાર. ૪. જો કાંઈ પાપ-દોષ થયા હોય તેનો મિન્છા મિ દુધીš આપવે તે મિથ્યાકાર. ૫. ગુરુ આદિ વડીલોના વચન પ્રમાણે કરવું તે તહત્તિ (તથાકાર). ૬. વિનયપૂર્વક વડીલોને પૂછવું તે પૃચ્છના. ૭. વારંવાર પૂછવું તે પ્રતિપુચ્છના ૮. ગુરુ આદિનો વિનય સાચવવો તે અત્યુત્થાન. ૯. ગુરુ આદિને ગોચરી આદિની નિમંત્રણા કરવી તે નિમંત્રણા. ૧૦. સ્વ-સમુદાયમાંથી જ્ઞાન આદિ મેળવવા માટે પરસમુદાયમાં જવું તે ઉપસંપદા. શ્રી નવપદજીનાં નામ ગુણ અને વર્ણ નવપદજીનાં નામ ગુણ સંખ્યા અરિહંતપદ ૧૨ નંબર ૧ ૨ ૩ ૨૪૨ સિદ્ધપદ આચાર્યપદ ८ ૩૬ વર્ણ સફેદ લાલ પીળો કનકકૃપા સંગ્રહ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૫ ૬ ૭ ८ ઉપાધ્યાય પદ સાધુપદ દર્શનપદ જ્ઞાનપદ ચારિત્રપદ તપપદ ૐ ? ” - 8 9 સમક્તિના ૬૭ બોલ લીલો કાળો સફેદ સફેદ સફેદ સફેદ ૪ સદ્ગુણા, ૩ લિંગ, ૧૦ પ્રકારે વિનય, ૩ શુદ્ધિ, ૫ દૂષણ, ૮ પ્રભાવક, ૫ ભૂષણ, ૫ લક્ષણ, ૬ જયણા, ૬ આગાર, ૬ ભાવના, ૬ સ્થાન, એ પ્રમાણે સમ્યક્ત્વના ૬૭ બોલ થાય છે. ૪ સહા (સદ્કણ્ણા એટલે શ્રદ્ધા) ૧ લી સહણા : જૈન શાસ્ત્રોક્ત જીવ-અજીવ આદિ નવ તત્ત્વોનો અર્થ વિચારી શ્રદ્ધા કરવી તે. ૨ જી સહણા : નવ-તત્ત્વના જાણ, ગુણવંત, સંવેગી, માર્ગના પ્રરૂપક એવા ગુરૂમહારાજની સેવા કરવી. ૩ જી સહણ્ણા : (૧) નિહ્નવ એટલે જિનમતાના ઉત્થાપક અને સ્વમતના સ્થાપક (૨) યથાછંદ એટલે સ્વ-ઈચ્છાયે ચાલનારા. (૩) પાર્શ્વ એટલે નિયતસ્થાનવાસી, (૪) કુશીલીયા એટલે સદાચાર રહિત, (૫) વેષને લજવનારા, (૬) મંદ આચારવાળા, (૭) અજ્ઞાની એવઓને ત્યાગ કરવો તે. ૪ થી સહણા : અન્યદર્શનીનો સંગ ત્યાગ કરવો તે. ત્રણ લિંગ સમક્તિને જેણે કરીને ઓળખીએ એવાં ચિહ્ન તે લિંગ કહેવાય. તે ત્રણ ભેદે છે(૧) શ્રુત અભિલાષ, (૨) ઈચ્છા, (૩) વૈયાવચ્ચે. પહેલું લિંગ-શ્રુતઅભિલાષ :- એટલે જેમ માણસ નીરોગી હોય, સંપૂર્ણ સુખી હોય, અને સુલક્ષણી સ્ત્રીની સાથે આનંદથી પંચેન્દ્રિયનાં સુખ ભોગવતો દેવતા સંબંધી ગીતને જેવા રાગથી સાંભળે તેથી અધિક રાગે ધર્મ સાંભળવાની ઈચ્છા રાખે તે શ્રુતઅભિલાષ. બીજું લિંગ-ઈચ્છા-જેમ ક્ષુધાએ કરી પીડિત બ્રાહ્મણવિકટ જંગલ ઓળંગીને કનકકૃપા સંગ્રહ ૨૪૩ Page #278 -------------------------------------------------------------------------- ________________ આવેલ હોય, તેને સુંદર ઘેબર દેખીને જેમ ખાવાની તીવ્ર ઈચ્છા થાય. તેમ ધર્મને ઈચ્છે તે બીજું લિંગ. ત્રીજું લિંગ-વૈયાવચ્ચ : જેમ વિદ્યાસાધક વિદ્યા સિદ્ધ કરવામાં એક ચિત્ત લગાવે, તેમ દેવ અને ગુરુની વૈયાવચ્ચ કરવામાં એક ચિતે રહે. ગુરુ આજ્ઞાનું અખંડિતપણે પાલન કરે. ૧૦ પ્રકારનો વિનય (૧) અરિહંત. (૨) સિદ્ધ. (૩) જિનપ્રતિમા અને જિનમંદિર. (૪) જૈનસૂત્રસિદ્ધાંતરૂપ શાસ્ત્ર. (૫) દશ પ્રકારનો મુનિધર્મ. (૬) તે ધર્મ પાળનારા સાધુ મહારાજ. (૭) આચાર્ય મહારાજા. (૮) ઉપાધ્યાય મહારાજા. (૯) ચર્તુવિધ સંઘ (૧૦) સમક્તિ એટલે સમક્તિવંત લોકો અને તેને ખીલવવાના સાધનો આ દશનો વિનય નીચેની પાંચ રીતે થાય છે. (૧) ભક્તિ. (૨) હૃદયનો પ્રેમ. (૩) ગુણોની સ્તુતિ. (૪) હેલનાનો ત્યાગ અને (૫) અશાતનાનો ત્યાગ કરવો તે. ૩ શુદ્ધિ સમક્તિને નિર્મળ કરે તે શુદ્ધિ કહીએ. તે ત્રણ પ્રકારે છે. મનશુદ્ધિ, ૨ વચનશુદ્ધિ અને કાયશુદ્ધિ. ૧ લી મનશુદ્ધિ - શ્રી વીતરાગ ભગવંતે કહેલ તત્ત્વ તે જ સત્ય છે, બીજું જુઠું છે એવી બુદ્ધિ તે મનશુદ્ધિ. ૨ જી વચનશુદ્ધિ - વીતરાગદેવની ભક્તિ કરવાથી જે કામ ન થાય તે બીજા દેવોની ભક્તિ દેવોની ભક્તિ કરવાથી શી રીતે થાય? એમ બોલવું તે વચનશુદ્ધિ. ૩જી કાયશુદ્ધિ: શ્રી વીતરાગ સિવાય અન્ય દેવને કાયાથી ન નમે. પાંચ દુષણો સમ્યકત્વમાં અતિચાર દોષો જેનાથી લાગે તે દૂષણ પાંચ છે. (૧) શંકા, (૨) આકાંક્ષા, (૩) વિચિકિત્સા, (૪) મિથામતિ ગુણવર્ણન અને (૫) મિથ્થામતિ પરિચય. ૧. જૈનધર્મમાં અવિશ્વાસ તે શંકા. ૨. બીજા ધર્મોની ઈચ્છા તે આકાંક્ષા. ૩. ધર્મમાં ફળનો અવિશ્વાસ તે વિચિકત્સા. ૨૪૪ કનકકુપા સંગ્રહ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૪. મિથ્યાદર્શનીઓના ગુણોના વખાણ તે મિથ્થામતિ ગુણ વર્ણના. ૫. મિથ્થામતિવાળાઓનો પરિચય કરવો તે મિથ્યમતિ પરિચય. આઠ પ્રભાવક જેઓ જૈનશાસનની પ્રભાવના કરે, પ્રભાવ ફેલાવે તે પ્રભાવક આઠ છે. તે નીચે પ્રમાણે : ૧. પ્રાચનિક-જૈન શાસ્ત્રોના સંપૂર્ણ જાણ. ૨. ધર્મકથી-ધર્મનો ઉપદેશ આપવામાં પૂરા હોંશીયાર. ૩. વાદી-જૈન મત સામેના વાદમાં સામા પક્ષને સ્યાદ્વાદથી જીતી લેનાર. ૪. નૈમિત્તિક-જ્યોતિષ વગેરે અષ્ટાંગનિમિત્ત શાસ્ત્રના જ્ઞાનના બળથી પણ શાસનની ઉન્નતિ કરે છે. ૫. તપસ્વી-છ બાહ્ય અને છ અત્યંતર તપ વડે કરીને શાસનનો પ્રભાવ ફેલાવે. ૬. વિદ્યા-મંત્રથી બલવાન-ચમત્કારિક વિદ્યાના બળથી શાસનનો પ્રભાવના કરે. જેમ શ્રી વજસ્વામિએ દુર્ભિક્ષના વખતે સંઘને બૌદ્ધ દેશમાં લઈ જઈ જીવાડ્યો અને બૌદ્ધ રાજ્યમાં શ્રી સંઘને જિનપૂજા માટે કુલો મળતાં નહોતાં તેથી વિદ્યાના બળથી ફુલો લાવી રાજાને જૈનધર્મી બનાવ્યો. ૭. સિદ્ધ-સિદ્ધિસંપન્ન. કાલિચાર્યની પેઠે ચૂર્ણ, અંજન વગેરેના પ્રભાવથી બળવાન હોય. ૮. મહાકવિ-ચમત્કારિક કાવ્યોની રચના વડે સિદ્ધસેન દિવાકરની માફક રાજા ઉપર પ્રભાવ પાડી શાસનની પ્રભાવના કરે. પાંચ ભૂષણ જે સમક્તિની શોભા વધારવામાં મદદ કરે તે ભૂષણ પાંચ છે. ૧. ધર્મક્રિયા-અનુષ્કાનોના વિધિમાં કુશળપણું ૨. તીર્થસેવા-જંગમ તીર્થ તે મુનિમહારાજ વગેરે, સ્થાવર તીર્થ તે શત્રુંજય વગેરે, તેની સેવા કરવી. ૩. દેવ-ગુરુની ભક્તિ કરવી. ૪. કોઈના ચલાવવાથી ધર્મથી જરા પણ ન ચળે તે સમકિતદઢતા. કનકકૃપા સંગ્રહ ૨૪૫ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૫. જેથી ઘણા માણસો જૈનશાસનની પ્રશંસા કરે તેવી ખંતપૂર્વક જૈનશાસનની પ્રભાવના કરવી. પાંચ લક્ષણો જેનાથી સમક્તિ ગુણ ઓળખાય તે લક્ષણ કહેવાય, તે પાંચ પ્રકારે છે. ૧. ઉપશમ-કાધનો ત્યાગ: પોતાને નુકશાન કરનારનું યે મનથી પણ બુરું ન ચિંતવવું તે. ૨. સંવેગ-દેવો અને મનુષ્યોના સુખોને જે દુ:ખમય માને અને માત્ર મોક્ષની જ ઈચ્છા રાખે છે. ૩. નિર્વેદ- “એકલો ધર્મ જ સંસારથી તારનારો છે એમ બરાબર સમજી નારકી અને કેદખાના જૈવા સંસારથી કંટાળીને તેમાંથી ભાગી જવા ઈચ્છે છે. ૪. અનુકંપા-દયા. (૧) બાહ્યદષ્ટિથી દુ:ખીની જે દયા અને (૨) ભાવથી-ધર્મ રહિતની જે દયા: તે. ૫. આસ્તિકતા-“શ્રી જિનેશ્વરદેવોએ જે ઉપદેશ્ય છે, તે જરાપણ ખોટું નથી, પણ પુરેપુરું સાચું છે” એવો મનમાં દઢ વિશ્વાસ, તેનું નામ આસ્તિકતા. (૧) બીજા ધર્મવાળાના ધર્મગુરુઓ, (૨) બીજા ધર્મવાળાના દેવો (૩) બીજા ધર્મવાળાઓએ જિનપ્રતિમા વગેરેને પોતાના તરીકે ઠરાવ્યા હોય કે તેમને કબજામાં રાખી તેમની રીતે પૂજતા-માનતા હોય તેમને વંદન વગેરે ન કરવું તે છ ભેદ છે. ૧. વંદન-બે હાથ જોડી પ્રણામ ન કરવો. ૨. નમન-માથું નમાવીને પ્રણામ ન કરવો. ૩. દાન:-ગૌરવ-ભક્તિપૂર્વક અન્નાદિકનું દાન ન દેવું. ૪. અનુપ્રદાન-વારંવાર દાન ન આપવું. કારણ કે કુપાત્રને પાત્રબુદ્ધિથી દાન આપવામાં આવે, તો તેમાં દોષ છે. તે દાન અનુકંપાદાન ન ગણાયા ૫. આલાપ-બોલાવ્યા વિના બોલવું તે આલાપ. તે ન કરે. ૬. સંલાપ-વારંવાર અન્ય ધર્મી સાથે ન બોલવું. છ આગાર દઢપણે સત્યના ગુણોને વળગી રહેનાર સાત્વિક પુરુષો શુદ્ધ ધર્મથી જરાપણ ડગતા નથી. પણ તેવા સાત્વિક પુરુષો ન હોય અને હુમલો સહન ન કરી શકે, તેમને ૨૪૬ કકકથા સંગ્રહ Page #281 -------------------------------------------------------------------------- ________________ અપવાદ માર્ગે જે કામ કરવું પડે, છૂટ રાખવી પડે તે આગાર કહેવાય. તે છ ભેદે છે. ૧. રાજાભિયોગ-રાજાની આજ્ઞાના દબાણથી કરવું પડે છે. ૨. ગણાભિયોગ-ઘણા લોકોના દબાણથી કરવું પડે તે. ૩. બલાભિયોગ-ચોર, લશ્કર અને લુંટારા વગેરેના દબાણથી કરવું પડે છે. ૪. દેવાભિયોગ-ક્ષેત્રપાલ વગેરે દેવોના દબાણથી જે કરવું પડે . ૫. ગુરુ-નિગ્રહાભિયોગ-માતા-પિતા વગેરે વડીલોના દબાણથી, જે કરવું પડે ૬. ભીષણ-કતાર-વૃત્તિ-ભયંકર પરિસ્થિતિમાં સપડાવું પડ્યું હોય કે આજીવિકાની ભારે મુશ્કેલી ઉભી થઈ હોય, તેથી જે કરવું પડે છે. છ ભાવના ભાવના એટલે ઉત્તમ વિચારે, જેનાથી સમક્તિ વધુ દઢ થાય છે. તે જ છે. ૧. સમક્તિ ધર્મનું મૂળ છે. ૨. સમકિત ધર્મનગરનું દ્વાર છે. ૩. સમક્તિ ધર્મમંદિરનો પાયો છે. ૪. સમકિત ધર્મનો ભંડાર છે. ૫. સમક્તિ ધર્મનો આધાર છે. ૬. સમક્તિ ધર્મનું પાત્ર છે. આ રીતે છ ભાવનાઓ મજબુતપણે ભાવવી. છ સ્થાને જેમાં સમકિત સ્થિર થાય તેનું નામ સમકિતનું સ્થાનક કહેવાય. તે છ ભેદે છે. ૧ આત્મા છે.જેનામાં ચેતનારૂપ નિશાની છે, તે આતમા છે. દુધ અને પાણી જેમ એકબીજામાં મળી જાય છે, તેમ આતમા અને પુગલ-શરીર એક બીજામાં મળી, ગયેલા હોય છે, પણ ખરી રીતે આત્મા પુદ્ગલથી જુદો જ છે. જેમ હંસ દુધ પીએ અને પાણીને જુદું કરે છે, તેમ સ્વ અને પરની વહેચણ રૂપ અનુભવજ્ઞાનથી આત્માને પુદ્ગલથી જુદો જ સમજે. ૨ આત્મા નિત્ય છે-આત્મા નિત્ય હોવાથી અનુભવેલી પાછલી વસ્તુને યાદ કરી શકે છે. જેમ બાળકને જન્મતાની સાથે જ ધાવવાનું મન થાય છે અને પૂર્વની કનકકૃપા સંગ્રહ ૨૪૭ Page #282 -------------------------------------------------------------------------- ________________ વાસનાથી .કેમ ધાવવું. તે પણ તેને આવડે છે. દેવ, મનુષ્ય, નારકી અને તિર્યંચ વગેરે આત્માના અનિત્ય પર્યાયો છે. પોતાના ગુણોની અપેક્ષાએ આત્મા અવિચલિત અને અખંડિત છે. એટલે કે નિત્ય છે. ૩ આત્મા કર્માદિનો કર્તા છે-અનુપચરિત વ્યવહારનયથી આત્મા યોગોની મદદથી કર્મનો કર્તા છે. ઉપચરિત વ્યવહારનયથી આત્મા શહેર વગેરે પણ કર્તા છે. અને નિશ્ચયનયથી પોતાના ગુણોનો કર્તા છે. ૪ આત્મા ભોક્તા છે-વ્યવહારનયથી ‘આત્મા પુણ્યપાપના ફળોનો ભોગવનાર છે’ અને નિશ્ચયનયથી ‘આત્મા સ્વતંત્રપણે પોતાના ગુણોને ભોગવે છે. . ૫ આત્માનો મોક્ષ થાય છે-અચળ અને અનંત સુખના ધામ રૂપ મોક્ષ સ્થાનક છે આ જગતમાં આધિરૂપ મનનાં દુ:ખો છે, અને વ્યાધિરૂપ શરીરના દુ:ખો છે, જ્યારે મોક્ષમાં આધિ અને વ્યાધિનો અભાવ હોવાથી સંપૂર્ણ સુખ જ હોય છે. ૬ મોક્ષ મેળવવાનો ઉપાય છે-ચારિત્ર અને સમ્યગ્ જ્ઞાન એ બેનો મેળ મોક્ષ મેળવવાનો ઉપાય છે. આ પ્રમાણે સમક્તિના સડસઠ ભેદો વિચારવા. સસક્તિ ગુણની આરાધના કરવાથી, પાલન કરવાથી (૧) રાગ-દ્વેષ ઘટે. (૨) સાચી શાન્તિ મળે. (૩) મન શુદ્ધ બને. (૪) સમભાવનું સુખ પ્રાપ્ત થાય. અને (૫) દુનીયામાં કોઈ તેની હરિફાઈ ન કરી શકે. પાંચ મહાવ્રતનાં નામ ૧ સર્વત: પ્રાણાતિપાત વિરમણ-જીવહિંસાનો સર્વથા ત્યાગ. ૨ સર્વત: મૃષાવાદ વિરમણ-અસત્ય સર્વથા ન બોલવું. ૩ સર્વત: અદત્તાદાન વિરમણ-ચોરીનો સર્વથા ત્યાગ. તૃણમાત્ર પણ વગર આપે ન લેવું તે. ૪ સર્વત: મૈથુન વિરમણ-સર્વથા બ્રહ્મચર્ય પાળવું તે ૫ સર્વત: પરિગ્રહ વિરમણ-પરિગ્રહનો ત્યાગ એટલે કોઈ પણ વસ્તુ ઉપર મૂર્છા ધારણ ન કરવી. મૂ∞ાં પરિગ્રહ: પાંચ મહાવ્રતની ૨૫ ભાવના ૧ પહેલા મહાવ્રતની પાંચ ભાવના-(૧) ઈર્યસમિતિ, (૨) ભાષાસમિતિ, (૩) એષણાસમિતિ, (૪) આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ, (૫) પારિષ્ઠાપનિકા સમિતિ કનકકૃપા સંગ્રહ ૨૪૮ O Page #283 -------------------------------------------------------------------------- ________________ એ પાંચ સમિતિરૂપ પાંચ ભાવના જાણવી. ૨ બીજા મહાવ્રતની પાંચ ભાવના-(૧) કોધથી જુઠું ન બોલે, (૨) માનથી જુઠું ન બોલે, (૩) માયાથી જુઠું ન બોલે, (૪) લોભથી જુઠું ન બોલે અને (૫) સાવધ વ્યાપાર ન કરે. ૩ ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના-(૧) કોઈની તૃણ માત્ર વસ્તુ પણ વગર આપે લે નહિ, (૨) વનસ્પતિ તોડે નહિ. (૩) રાજ્ય પિંડ લે નહિ, (૪) નિર્દોષ ઉપાશ્રયમાં રહે, (૫) ગુરુ આદિકની વૈયાવચ્ચ કરે. ૪ ચોથા મહાવ્રતની પાંચ ભાવના-(૧) સ્ત્રી-પુરુષ સુતાં હોય તેની એક ભીંતને આંતરે ન રહે. (૨) સ્ત્રીનાં અંગોપાંગ જુએ નહિ. (૩) પૂર્વની કામકથાને સંભારે નહિ. (૪) અતિ આહાર લે નહિ. (૫) શરીરની શોભા કરે નહિ. ૫ પાંચમા મહાવ્રતની પાંચ ભાવના-(૧) શબ્દ, (૨) રૂપ, (૩) રસ, (૪) ગંધ અને (૫) સ્પર્શ એ પાંચ ઉપર મૂર્છા ન રાખવી. - પાંચ આચાર જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચ આચારો ૧. જ્ઞાનાચાર-જ્ઞાન ભણે ભણાવે, જ્ઞાન, જ્ઞાનનાં સાધનો અને જ્ઞાનની આશાતના ન કરે. ૨. દર્શનાચાર-દર્શન એટલે સમ્યકત્વ. શ્રદ્ધા. દેવ-ગુરુ-ધર્મમાં દઢ શ્રદ્ધા રાખવી તે. તેઓની આશાતના ન કરવી. ૩. ચારિત્રાચાર-ચારિત્ર એટલે સંયમ. મન-વચન-કાયાથી ચારિત્રમાં સ્થિર; અષ્ટ પ્રવચનમાતાનું પાલન કરવું વિરાધના ન કરવી તે. ૪. તપાચાર- છ પ્રકારે બાહ્ય તપ અને છ પ્રકારે અત્યંતર તપ કોઈપણ જાતની અભિલાષા વિના કેવલ કર્મની નિર્જરા માટે જ કરવો તે. ૫. વીર્યાચાર-જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ આદિ આચારોમાં મન-વચન-કાયાના બળનો ઉપયોગ કરવો. આત્માના બળને ગોપવવું નહિ. બ્રહ્મચર્ય (શયળ) ની નવ વાડો वसहि-कह-निसिजिं-दिय-कुडींतर-पुव्वकीलिये पणिए। अइमायाहार-विभूसणा य नव बंभचेर-गुत्तीओ॥ કનકકૃપા સંગ્રહ ૨૪૯ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૧. વસતિ-જ્યાં ઘણા પશુ પંખી: સંબંધી મૈથુન જેવામાં આવે એવા સ્થાનમાં ન રહેવું. ૨. કથા-સ્ત્રીની સાથે મીઠા વચનો પૂર્વક સરગદષ્ટિથી નજર મીલાવીને વાતો ન કરવી. તેમજ સ્ત્રીની સાથે એકાંતમાં ગુપ્ત વાતો ન કરવી. ૩. નિસિજજ=આસન-સ્ત્રી બેઠેલ હોય તે જગ્યા ઉપર પુરુષ બેઘડી સુધી બેસે નહિ પુરુષ બેઠેલ હોય તે સ્થાન ઉપર સ્ત્રી ત્રણ પહોર સુધી બેસે નહિ. ૪. ઈદ્રિય-સ્ત્રીના અંગોપાંગોને સરાગપણે જુએ નહિ. તે. ૫. કુયંતર-એક ભીંતને આંતરે અગર પરિચિત ભૂમિ પ્રમુખને આંતરે જ્યાં સ્ત્રીપુરુષ શયન કરતા હોય અથવા હાસ્ય-વિનોદ કરતા હોય, ત્યાં ન રહે. ૬. પૂર્વીડિત-પૂર્વે સંસારમાં જે કામ-વિલાસ આદિનું સેવન કર્યું હોય તેને યાદ ન કરે. . પ્રણીત-સ્નિગ્ધ આહાર ન કરે. ૮. અતિમાત્રાહાર-અતિમાત્રા-નિરસ એવો પણ અધિક આહાર ન કરે. ૯. વિભૂષાણા-શરીરની વિભૂષા-ટાપટીપ ન કરે. અષ્ટ પ્રવચન-માતા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળી ૮ પ્રવચન-માતા ગણાય છે. સમિતિ એટલ અહધર્મને અનુસાર સન્માર્ગમાં પ્રવૃત્તિ કરવી. અને ગુમિ એટલે કુશલમાં (સન્માર્ગમાં) પ્રવૃત્તિ તથા અકુશલથી નિવૃત્તિ કરવી તે એ આદમી સંવર ધર્મરૂપી પુત્ર ઉત્પન્ન થાય છે, માટે તે અવવનમાતા કહેવાય છે. ૧. ઈર્યાસમિતિ-યતનાપૂર્વક યુગ માત્ર ( 3 હાથ ) ભૂમિને દૃષ્ટિથી જોતાં ઉપયોગ રાખી સજીવભાગનો ત્યાગ કરીને ચાલવું, તે. ૨. ભાષાસમિતિ-સમ્યક પ્રકારે નિર્દોષ ભાષા બોલવી તે. ૩. એષણાસમિતિ-સિદ્ધાન્તમાં કહેલી વિધિ પ્રમાણે જ દોષરહિત આહાર, વસ્ત્ર, પાત્ર આદિ ગ્રહણ કરવું તે. ૪. આદાન-નિક્ષેપણાસમિતિ-વસ્ત્ર-પાત્ર આદિ ઉપકરણોને જોઈ-પ્રમાજી લેવાં, મૂકવાં તે. ૫. પારિકાપનિકાસમિતિ-જીવોથી રહિત ભૂમિ જોઈને તથા પૂંજીને વિધિપૂર્વક ૨૫૦ કનકકૃપા સંગ્રહ Page #285 -------------------------------------------------------------------------- ________________ મળ-મૂત્રાદિકનો ત્યાગ કરવો તે. ૬. મનોગુપ્તિ-મનને સાવઘમાર્ગના વિચારમાંથી રોકવું, અને સમ્યક વિચારમાં પ્રવર્તાવવું તે. ૭. વચનગુપ્તિ-સાવધ વચન ન બોલવું અને નિરવધ વચન બોલવું તે. ૮. કાયગુપ્તિ-કાયાને પાપમાર્ગથી રોકી નિરવધ્ય ક્રિયામાં જોડવી તે. પર અનાચારો . ૧. ઔદેશિક સાધુના માટે કરેલ સાધુને ન કલ્પ. ૨. ક્રી-વેચાતું લાવેલ હોય તો ન કલ્પ. ૩. આમંત્રણ-બોલાવે અગર આમંત્રણ કરે તે ન કલ્પ. ૪. અભ્યાહત-સામે લાવેલ આહાર ન કલ્પ. ૫. રાત્રિભક્ત-રાત્રિભોજન સાધુને ન કલ્પ. ૬. નાન-સ્નાન કરવું તે સાધુને ન કલ્પ. ૭. ગંધ-ચંદન વગેરે ગંધનો ઉપયોગ ન કલ્પ. ૮. માલ્ય-પુષ્પનીમાળા પહેરવીન કલ્પ. ૯. વિંજન-પવન ખાવો ન કલ્પ. ૧૦. ગૃહિપાત્ર-ગૃહસ્થના વાસણમાં ખાવું ન કલ્પ. ૧૧. સંનિધિ-ખાધ પદાર્થ રાત્રે રાખવા ન કલ્પ. ૧૨. રાજપિંડ-અતિપોષક એવો રાજાઓનો આહાર ન કલ્પ. ૧૩. કિમિચ્છિત-સાધુને પૂછીને ગૃહસ્થ બનાવે તેન કલ્પ. ૧૪. સપ્તાહમ-તેલ વગેરે માલીસ કરાવવું ન કલ્પ. ૧૫. દંતપશોધન-દાતણ કરવું ન કલ્પ. ૧૬. સંપૃચ્છના-ગૃહસ્થના યોગક્ષેમની વાર્તામાં રસ લેવો ન કલ્પે. ૧૭. દેહપ્રલોકન-શરીરના રૂપને આરીસામાં જવું ન કલ્પ. ૧૮. અઠાવલે-આઠ પાસા જુગારાદિ રમવું ન કલ્પ. કનકથા સંગ્રહ ૨૫૧ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૧૯. નલીયા-નાલીકા બાજી-શેતરંજ વગેરે રમવું ન કલ્પે. ૨૦. છત્રધારણ-છત્રીનો ઉપયોગ કરવો ન કહ્યું. ૨૧. ચિકિત્સા-શરીરના રોગની ચિકિત્સા-દવા કરાવવી ન કલ્પે. ૨૨. વાહણાયાયે-( ઉપાનદ્-યાત )-પગરખા પહેરવા ન કલ્પે. ૨૩. સમારંભી ચ જોઈણો-અગ્નિનો આરંભ-સમારંભ કરાવવો ન કલ્પે. ૨૪. સિાયરપિંડ-( શય્યાતરપિંડ )-જે ગૃહસ્થે રહેવા માટે મકાન આપેલ હોય ત્યાંથી આહાર લેવો સાધુને ન કલ્પે. ૨૫. આછંદિ-માંચા ઉપર બેસવું ન કલ્પે. ૨૬. ગિહિંતર નિસિન્ના-( ગૃહાંતર નિષિદન ) ગૃહસ્થના ઘરે બેસવું કે રહેવું ન કલ્પે. ૨૭. ગાયસુવટ્ટણાણિ ય-શરીરે પીઠી ચોળવી, મેલ ઉતારવો ન કલ્પે. ૨૮. ગિહિણો વેયાવડિય-ગૃહસ્થની સેવા લેવી-દેવી ન કહ્યું. ૨૯. આજીવવત્તીયા-પોતાનું કુળ કે જાતની ઓળખાણ આપી ભિક્ષા લેવી તે ન કલ્પે. ૨૫૨ ૩૦. તત્તાનિવુડભોઈનં-ઉકાળ્યા કે થોડું ઉકાળેલ પાણી લેવું ન કલ્પે. ૩૧. આઉર-સરણાણિય-મુશ્કેલીમાં કોઈનું શરણ ઈચ્છીદીનતા કરવી ન કલ્પે. ૩૨.મૂલય-મૂળા ન કહ્યું. ૩૩. સિંગબેરે-આદુ ન કલ્પે. ૩૪. ઉચ્છ્વખંડે-શેરડીના કટકા ન કલ્પે. અનિઉકે-સૂરણ વગેરે કંદ ન કલ્પે. ૩૫. ૩૬. જડિબુટ્ટી-જડીબુટ્ટી ન કલ્પે. ૩૭. બીયે-અજીવ ફલ બીજ સહિત ન કલ્પે. ૩૮. ફલે-સચિત્ત ફલ-ધાન્ય વગેરે ન કલ્પે. ન ૩૯. સોવચ્ચલે-ખાણનું સંચળ ન કલ્પે. ૪૦. સિંધવે-સિંધાલુણ સાધુને ન કલ્પે. કનકકૃપા સંગ્રહ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૪૧. લોણે-કાચું મીઠું ન કલ્પ. ૪૨. સોમાલણે આમ-કાચો રમખાન ન કલ્પ. ૪૩. સામુદ્દે-સમુદ્રનું મીઠું ન કલ્પ. ૪૪. પંસુખારે-પસુખારો ન કલ્પે. ૪૫. કાલાલોણે-કાચું મીઠું ન કલ્પ. ૪૬. ધુવાણે-ધૂપથી કપડા વગેરે સુગંધિત કરવાની કલ્પ. ૪૭. વમાગે-ઔષધ દ્વારા ઉલટી કરાવવી ન કલ્પ. ૪૮. વOીકમ્પ-વિરેચન કરાવવા બસ્તી લેવી ન કલ્પ. ૪૯. વિરેયણે-વિરેચનની દવા લેવી ન કલ્પ. ૫૦. અંજલે-આંખમાં સુરમો અંજન વગેરે આંજવું ન કલ્પ. ૫૧. દંતવર્ગ-દાંત રંગવા ન કલ્પ. ૫૨. ગાય-ભંગ-વિભૂસણે શરીરની શોભા, વિભૂષા કરવી સાધુને ન કલ્પ. સાધુની સાત પ્રકારની માંડલી सुत्तत्थ-भोयणकाले आवस्सए य सज्झाए। संथारये चेव तहा सत्तविहा मंडली हुंति॥ ૧ સૂત્રની, ૨ અર્થની, ૩ ભોજનની, ૪ કાલની, ૫ આવશ્યકની, ૬ સ્વાધ્યાયની, અને ૭ સંથારાની એમ સાત પ્રકારની માંડલી હોય છે. ચરણસિત્તરી તથા કરણસિત્તરી ૧ ચરણસિત્તરી वय समण धम्म संजम वेयावच्चं च बंभगुत्तीओ। નાાતિય તો નિહિ ? રામે ? પાંચ મહાવ્રત, દશવિધ યતિધર્મ, સત્તર ભેદે સંયમ, દશ પ્રકારે વૈયાવચ્ચ, નવવિધ બ્રહ્મચર્યની વાડ, ત્રણ જ્ઞાનાદિ આત્મગુણો (જ્ઞાન-દર્શન-ચારિત્ર) બાર પ્રકારનો ત૫ અને કોધાદિ(કોધ-માન-માયા-લોભ) ચાર કષાયોનો નિગ્રહ એમ (૫+૧૦+૧૭+૧૦ +૯+૩+૧૨+૪=૭0) સિત્તેર પ્રકારને ચરણસિત્તરી કહી છે. કનકકૃપા સંગ્રહ ૨૫૩ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨કરાણસિત્તરી पिंडविसोही समिई भावण१२ पडिमा१२ य इंदिय निरोहो। पडि"लेहण गुत्ती ओ आभिग्गहा चेव करणं तु। यार प्रा२ना पिंडनी ( माघार, १२, पात्र मने पसतिनी ) विशुद्धि ते यार, પાંચ સમિતિનું પાલન તે પાંચ, બાર ભાવનાઓ ભાવવી તે બાર, ભિક્ષુની બાર પડિમાનું પાલન તે બાર, પાંચ ઈંદ્રિયોના વિકારનો નિરોધ તે પાંચ, વસ્ત્રાદિની પચીસ પ્રતિલેખના રૂપ પચીશ, ત્રણ ગુપ્તિના પાલન રૂપ ત્રણ અને દ્રવ્યાદિ (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ) ચાર ५२ना अमिलो पारा ते यार अममा (४+५+१२+१२+५+२५+3+४=७०) સિત્તેર ગુણોને કરણસિત્તરી કહે છે. गोयरीन।४७ पो सोलस उग्गमदोसा सोलस उप्पायणाए दोसओ। दस एसणए दोसा संजोयणामाइ पंचे वा ॥१॥ आहाकम्मुद्देसिय पूइकम्मे अमीसजाए अ। ठवणा पाहुडियाए पाओअर कीय पामिच्चे ॥२॥ परिअट्टिए अभिहडु-ब्भिन्ने मालोहडे अ अच्छिजे। अणिसिट्ठे अज्झोअर सोलस पिंडग्गमे दोसा ॥३॥ धाई दूई निमित्ते आजीव वणीमगे तिगिच्छा य। कोहे माणे माया लोहे अहवंति दस एए॥४॥ पुट्विंपच्छा-संथव विज्जा मंते अचुन्न जेगे । उप्पायणाइ दोसा सोलसमे मूलकम्मे अ॥५॥ संकिअ मक्खिअ निखित्त पिहिअ साहरिअ दायगुम्मिस्से । अपरिणय लित्त छाडुअ एसणदोसा दस हवंति ॥६॥ संओचणा पमाणे इगले धूम कारणे चेव। १ सोग गम (१७स्थथी Giri) होषो: १ -साधु-साध्वीना निमित्त ४३ ते. ૨ ઓથેશિક-પોતાને માટે તૈયાર કરેલું હોય તેમાં પુન: સાધુ-સાધ્વી માટે સંસ્કાર ૨૫૪ કનકકુપા સંગ્રહ Page #289 -------------------------------------------------------------------------- ________________ કરેલું. ૩પૂતિકર્મ-સુઝતા આહાર ભેગો લેશ માત્ર પણ આધાકર્મી નાખે છે. ૪ મિશ્રજાત-પ્રથમથી જ પોતાના અને સાધુના ઉદ્દેશથી ભેગું તૈયાર કરેલું. ૫ સ્થાપના-સાધુને નિમિત્તે કેટલોક વખત મૂકી રાખવું તે. ૬ પ્રાભૂતિકા=સાધુ-સાધ્વીના માટે ઉત્સવ-જમણવાર લગ્ન વગેરે આઘાપાછા કરે તે. ૭ પ્રાદુષ્કરણ-અંધારે દીવાનો પ્રકાશ કરીને આહાર આપે છે. ૮ કીત-વેચાતું લઈને આપે છે. ૯ પ્રામિયક-ઉછીનું લઈને આપે તે. ૧૦ પરાવર્તિત-ખરાબ વસ્તુ બીજાને આપી અને તેની પાસેથી સારી વસ્તુ બદલાવીને આપે તે. ૧૧ અભ્યાહત-સામે લાવીને વહોરાવે તે. ૧૨ ઉભિન્ન-કુડલા આદિમાંથી ઘી વગેરે કાઢવા માટે તેમના મોઢા આદિ ઉપરથી માટી વગેરે કાઢવાથી દોષ લાગે છે. ૧૩ માલાપહત-માળ એટલે ઉપલી ભૂમિ, શિકા વગેરે ભોયરામાં કે ઉચે મૂકેલું સાધુ માટે લાવે છે. ૧૪ આચ્છેદ્ય-જે પારકું બલાત્કાર લઈને આપે છે. ૧૫ અનિચુટ-સહીયારાની વસ્તુ એક બીજાની અનુમતિ વિના આપે તે. ૧૬ અધ્યવપુરક-સાધુ-સાધ્વીનું આગમન સાંભળી તેના માટે પોતાને માટે પકાવવા પેલમાં વધારે રંધાવે તે. આ સોળ દોષો ગૃહસ્થથી લાગે. ૨ સોળ ઉત્પાદન (લેનારથી લાગે તે) દોષો ૧ ધાત્રીદોષ-ગૃહસ્થના બાળકને રમાડીને આહાર લે તે. ૨ દૂતીદોષ-સંદેશો કહીને આહાર લે છે. ૩ નિમિત્તદોષ-નિમિત્ત પ્રકાશી આહારાદિ લે તે. કનકકૃપા સંગ્રહ ૨૫૫ Page #290 -------------------------------------------------------------------------- ________________ આજીવદોષ-જાતિ-કુલ જણાવી આહારાદિ લે છે. ૫ વનીપતદોષ-શ્રમણ, બ્રાહ્મણ, તાપસ, અતિથિ કે કૂતરાઓના ભક્તોની સામે આહારાદિ માટે સાધુ પણ પોતાને તેનો તેનો હું પણ ભક્ત હતો એમ જણાવી આહારાદિ મેળવે તે. ૬ ચિકિત્સાદોષ-ઔષધ વગેરે વૈધું બતાવી આહાર લે તે. ૭ ક્રોધદોષ-કોધ કરી, ભય દેખાડી આહાર લે તે. ૮ માનદોષ-અભિમાન કરી હારાદિ લે તે. ૯ માયાદોષ-માયા-કપટ કરી આહારાદિ લે તે. ૧૦ લોભદોષ-મનોભિષ્ટ આહારાદિને મેળવવાના લોભે ઘણાં ઘરોમાં ફરનારનો લાવેલ આહાર છે. ૧૧ પૂર્વ-પશ્ચાતસંસ્તવ દોષ-પૂર્વનાં (માત-પિતાદિ) અને પછીના (સાસુસસરા આદિ) સંબંધીઓ જેવા દાન આપનારને જણાવી આહારાદિ લાવે તે. ૧૨ વિદ્યાદોષ-વિદ્યા શીખવીને આહીરાદિ લે તે. ૧૩ મંત્રદોષ-મંત્ર શીખવીને આહારાદિ લે તે. ૧૪ ચૂર્ણ દોષ-નેત્રાદિમાં અંજન કરવાથી અદશ્ય થઈ શકાય, રૂપ બદલી શકાય એવા પ્રકારની શક્તિવાળા ચૂર્ણો આપી આહારાદિ લે તે. ૧૫ યોગપિંડદોષ-સૌભાગ્ય-દૌભાંગ્ય-સ્થંભન-મોહન-કામણ વગેરે યોગનો ઉપયોગ કરીને મેળવેલ આહારાદિ લે તે. ૧૬ મૂલકર્મ દોષ-ભિક્ષા માટે ગર્ભ થંભાવવો, ધારણ કરાવવો, ગળાવવો, રાખડી બાંધવી વગેરે ચારિત્રનો મૂળમાંથી નાશ કરનાર કર્મ કરીને આહારાદિ મેળવવાં તે. આ દોષો સાધુથી લાગે છે. ૩ ગ્રહમૈષણા-(દેનાર તથા લેનાર)ના દશ દોષો: ૧ શક્તિ-સાધુ આધાકર્મ આદિ દોષથી હૃદય શક્તિ હોવા છતાં આહારાદિ લે છે. ૨ પ્રક્ષિત-સચિત્ત-અચિત્ત ખરડાયેલી વસ્તુવાળો પિંડ ગ્રહણ કરે છે. ૩નિક્ષિપ્ત-અચિત્ત પણ આહારાદિ સચિત્ત ઉપર મૂકેલ હોય તે ગ્રહણ કરે છે. ૪ પિહિત-સચિત્તથી ઢાંકેલ ગ્રહણ કરે છે. ૨૫૬ કનકકુપા સંગ્રહ Page #291 -------------------------------------------------------------------------- ________________ OOOOOOOOOOOOOO પ.પૂ. બાળમુનિશ્રી જ્ઞાનપ્રભ વિજયજી મ.સા. જન્મઃ તા. ૧૨-૨-૧૯૮૫, મુકામ - ડુમા, તા. જાંબુઘોડા (જી. પંચમહાલ) દીક્ષા : અષાઢ સુદ - ૩, બુધવાર, સં. ૨૦૫૨, મુ. પેટલાદ Page #292 --------------------------------------------------------------------------  Page #293 -------------------------------------------------------------------------- ________________ ૫. સહુત-સચિત્ત વસ્તુ વાસણમાંથી ખાલી કરીને તેમાં અચિત્ત લઈને આપે તે ગ્રહણ વગેરેના હાથથી વહોરે તે. ૬ દાયક-બાળ, વૃદ્ધ, નપુંસક, આંધલ, લંગડો, અને ગર્ભિણી સ્ત્રી વગેરેના હાથથી વહોરે તે. ૭ ઉત્મિશ્રદાનમાં આપવાની અચિત્ત વસ્તુ પણ સચિત્ત ધાન્યના કણીયા વગેરેથી મિશ્રિત હોય તેવી વસ્તુ ગ્રહણ કરે છે. ૮ અપરિણ-પૂર્ણ અચિત્ત થયા વિના એટલે કંઈક સચિત્ત અને કંઈક અચિત હોય તે ગ્રહણ કરે છે. ૯ લિપ્ત- કોઈ ઘી-દહીં-દૂધ-ખીર આદિથી હાથ કે ભાજન ખરડીને આપે તે ગ્રહણ કરે તે. ૧૦ છર્દિત-ઘી આદિના છાંટાં પડતા આપે તેવા આહારાદિ લે તે. ૪ ગ્રામૈષણાના પાંચ દોષો: ૧ સંયોજના- રસના લોભથી રોટલી વગેરે દ્રવ્યોને ખાંડ-ઘી વગેરે મિશ્રિત (સંયોજિત) કરવા તે. ૨ પ્રમાણ-પ્રમાણ ઉપરાંત વધુ ખાય તે. ૩ અંગાર- દેનારના અગર સારા આહારના વખાણ કરીને ગોચરી વાપરે છે. અંગાર એટલે રાગરૂપ અગ્નિથી ચારિત્રને અંગારા (કોલસા) સરખું બનાવે છે. ૪ ધૂમ-બેસ્વાદ કે અનિષ્ટ અન્નાદિની કે તેના દેનારની નિંદા કરતો ભોજન કરે, તે ચારિત્રને નિંદારૂપી ધૂમાડાથી કાળું બનાવે છે. ૫ કારણાભાવ-નીચે બતાવેલા છે કારણ વિના ભોજન કરવાથી સાધુને કારણાભાવ દોષ લાગે છે. તે છે કારણો આ પ્રમાણે: वेअणवेयावच्चे इरिअट्ठाए असंजमट्ठाए। तह पाणिवत्तिआए छटुं पुण धम्मचिंताए ॥१॥ (૧) સુધાવેદના શમાવવા માટે (૨) આચાર્યાદિની વૈયાવચ્ચ માટે (૩) ઈસમિતિની શુદ્ધિ માટે. (૪) સંયમના અર્થે. (૫) પ્રાણોને ટકાવી રાખવા માટે, અને (૬) ધર્મધ્યાનમાં સ્થિર થવા માટે. આમ છ કારણોએ સાધુને આહાર લેવાનું કહ્યું છે. આ પ્રમાણે ૧૬ ઉદ્દગમ દોષો, ૧૬ ઉત્પાદન દોષો, ૧૦ ગ્રહમૈષણાના દોષો, અને કનકકૃપા સંગ્રહ ૨૫૭. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૫ ગ્રામૈષણાના દોષો મળી ૪૭ ગોચરીના દોષો થાય છે. તે દોષોનો ત્યાગ કરવો. અઢાર હજાર શીલાંગ રથ जोए करणे सन्ना इंदिय भोमाइ समणधम्मे य। सीलंग-सहस्साणं अट्ठारस-सहस्स णिप्फत्ती॥ “યોગ, કરણ, સંજ્ઞા, ઈદ્રિય, પૃથ્વીકાય આદિ તથા શ્રમણ ધર્મ એ રીતે શીલના અઢાર હજાર અંગોની નિષ્પત્તિ-સિદ્ધિ થાય છે'' વિશેષ સમજ નીચે પ્રમાણે યતિધર્મ દશ પ્રકારનો છે-૧ ક્ષમા, ૨ માર્દવ, ૩ આર્જવ, ૪ મુક્તિ, ૫ તપ, ૬ સંયમ, ૭ સત્ય, ૮ શૌચ, ૯ અર્કિચનપણું, અને ૧૦ બ્રહ્મચર્ય. એ શીલના દશ અંગ થયા. હવે એ દશ યતિધર્મથી યુક્ત એવા મુનિએ ૧ પૃથ્વીકાય સમારંભ, ૨ અપકાયસમારંભ, ૩ તેજસ્કાય-સમારંભ, ૪ વાયુકાય-સમારંભ, ૫ વનસ્પતિકાય-સમારંભ, ૬ દ્વિીન્દ્રિય-સમારંભ, ૭ ત્રીન્દ્રિય-સમારંભ, ૮ ચતુરિન્દ્રિય-સમારંભ, ૯ પંચેન્દ્રિય-સમારંભ, ૧૦ અજીવ-સમારંભ. એ દશ સમારંભોનો ત્યાગ કરવાનું છે, તેથી દસ યતિધર્મ રૂપ દશ ગુણો દસ-દસ પ્રકારના થતાં ૧૦૮ ૧૦=૧૦૦ શીલનાં અંગો થયા. આ યતિધર્મ યુક્ત પતના (૧૦ ૧૦=૧૦૦ ભેદો ) પાંચ ઈદ્રિયોના જયપૂર્વક કરવાની છે, તેથી તે સો પ્રકારને પાંચ ઈદ્રિયોના જયરૂપ પાંચ પ્રકારે ગુણતાં ૧૦૦ ૫=૫૦૦ ભેદ થયા. તે યતિધર્મયુક્તિ યતના વડે કરવામાં આવેલ ઈદ્રિયજય (૧૯ ૧૯ ૫=૫૦) આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞાથી રહિત હોવો જોઈએ. તેથી ૫૦ X૪=૨૦૦૮ ભેદ થયા. તે દરેક ભેદ મન-વચન-કાયાથી ન કરવા રૂપ, ન કરાવવા રૂપ અને ન અનુમોદવા રૂપ હોવાથી (૩*૩=૯) દરેક ભેદના ૯-૯ ભેદ થવાથી (૨૦૦૦x૮=૧૮૦૦૦) અઢાર હજાર શીલના ભેદો થાય છે. તેની સ્પષ્ટ સમજ માટે અહીં શીલાંગ રથ આપવામાં આવે છે. પેજ નં. ૧ ઉપર સાધ્વીજીના ઉપકરણ કેટલાં? ૧ અવગ્રહાંતક=લંગોટ ઓડીના આકાર જેવો. ૨ પટ્ટા કમરે બાંધવાનો પટ્ટો. ૩ અધોશિકા=નાની ચડી. ૪ ચલણિકા=મોટી ચડી (કસ બંધાય તેવી). ૫ અત્યંતર નિવસની દરનો નાનો સાડો. ૨૫૮ કનકકૃપા સંગ્રહ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૬ બાહિર નિવસની=ઉપરને મોટો સાડો. ૭ કંચુક=કંચવો કસવાલો. ૮ ઉપકક્ષિકા=જમણી બાજુ કસથી બાંધવાનો પાટો. ૯ વિકક્ષિકાગડાબી બાજુથી કસથી બાંધવનો પાટો. ૧૦ થી ૧૩ સંઘાટિકચાર કપડાં, બે હાથનો, ત્રણ હાથનો, ચાર હાથનો અને છે હાથનો. ૧૪ સ્કંધકરણી કામલ. આ ઉપરાંત નીચેના (૧) પાત્ર=પાત્રા (૨) પાત્રબંધ =ઝોળી (૩) પાત્રસ્થાન=અધકાબલ (૪) પાત્રકે શરી=પૂજણી (૫) પટલ=પડલા (૬ ) રજસ્ત્રાણ કરતાં જણીઓ (૭) ગોચ્છક=ગૂચ્છા (૮) (૯) રજોહરણ=ઘો (૧૦) મુખવસ્ત્રિકા=મુહપત્તિ (૧૧) માત્ર=માત્રાનું પાત્ર સાત પ્રકારની ગોચરીની રીત ૧ખીરગોચરી-ખીર જેવું કરીને એવું માનીને વાપરે. ૨ અમૃતગોચરી-આહારને અમૃત જેવો માને. ૩ મધુકરગોચરી-ગૃહસ્થને ઘરેથી ભ્રમરની જેમ થોડો થોડો આહાર ગ્રહણ કરે જગૌગોચરી-ગાય જેમ ખેતરમાંથી થોડું થોડું ચરે તેમાં થોડું થોડું લાવે છે. ૫ રૂદ્રગોચરી- કષાય કરતો રૌદ્રપરિણામ રાખી આહાર ગ્રહણ કરીને વાપરે છે. ૬ અજગરગોચરી-અજગરની જેમ ખાધા જ કરે તે. ૭ ગદ્ધાગોચરી-એક જ ઘરેથી ઘણું વહોરી લેવું તે. આ સાત પ્રકારમાંથી પ્રથમના ઉત્તમ અને પાછળના ત્રણ વર્જનીય છે. - સાધુ છ કાયની રક્ષા કરે તેનાં નામ ૧ ઈન્દ્ર (પૃથ્વી) સ્થાવરકાય જીવની રક્ષા કરે ૨ બ્રમ (અપ) સ્થાવરકાય જીવની રક્ષા કરે ૩ શિષ્ય (તેલ) સ્થાવરકાય જીવની રક્ષા કરે ૪ સુમતિ (વાયુ) સ્થાવરકાય જીવની રક્ષા કરે કનકપા સંગ્રહ ૨૫૯ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૫ પ્રજાપતિ (વનસ્પતિ) સ્થાવરકાય જીવની રક્ષા કરે ૬ જંગમ (ત્રસ) ત્રસકાય જીવની રક્ષા કરે સાધુ નવાકોટી શુદ્ધ આહાર લે તેની સમજ ૧ મન-વચન,કાયાથી રસવતી બનાવે નહિ, બનાવરાવે નહિ અને બનાવતાને ભલો જાણે નહિ. ૨ મન-વચન-કાયાથી ખરીદે નહિ, ખરીદાવે નહિ, અને ખરીદતાને ભલો જાણે નહિ. ૩ મન-વચન-કાયાથી છેદન-ભેદન કરે નહિ, કરાવે નહિ અને કરતાને ભલો જાણે નહિ. એમ કુલ નવમોટી થાય. પાંચ પ્રમાદ (સવિસ્તર) ૧મદ, ૨ વિષય,૩ કષાય, ૪ નિદ્રા અને વિકથા એ પાંચ મુખ્ય પ્રમાદો છે. ૧ મદનાં આઠ ભેદ ૧ જાતિમદ-ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થવાનો અહંકાર કરવો તે. ૨ કુળમદ-મોટા-સારા કુળમાં ઉત્પન્ન થવાનો અહંકાર કરવો તે. ૩ બળમદ-શરીર બળવાન હોય તેનું અભિમાન કરવું તે. ૪રૂપમદ-અત્યંત સ્વરૂપવાન હોય, તે રૂપનો અહંકાર કરવો તે. પતપમદ-ઘણો તપ કરે તેનો અહંકાર કરવો તે. ૬ રદ્ધિમદ-દ્ધિનો-ઐશ્વર્યનો મદ કરવો તે. ૭ વિદ્યામદ-જ્ઞાનનો અહંકાર કરવો તે. ૮ લાભમદ-લાભ થાય તેમ લોભ વધે, લોભથી મળેલ વસ્તુનો અહંકાર કરવો તે. ૨ વિષય-પાંચ ઈદ્રિયોના વશમાં રહેવું તે પાંચ ઈન્દ્રિયોના વિષયો ૨૩થાય છે. (૧) સ્પર્શનેન્દ્રિયના આઠ-૧ હલકો, ૨ ભારે, ૩ લુખો, ૪ ચોપડેલો, ૫ સુંવાળો, ૬ ખરબચડો, ૭ ટાઢો અને ૮ ઉષ્ણ. | (૨) રસનેન્દ્રિયના પાંચ-૧ તીખો, ૨ કડવો ૩ કસાયેલો, ૪ ખાટો અને ૫ મધુર. ૨૬૦ કનકકુપા સંગ્રહ Page #297 -------------------------------------------------------------------------- ________________ (૩) ઘાણેન્દ્રિયના બે-૧ સુરભિગંધ અને ૨ દુરભિગંધ. (૪) ચક્ષુરિન્દ્રિયના પાંચ-૧ કાળો, ર ધોળો, ૩ લીલો, પીળો અને ૫ રાતો. (૫) શ્રોત્રેન્દ્રિયના ત્રણ-૧ સચિત્ત, અચિત્ત અને ૩ મિશ્ર. પાંચ ઈન્દ્રિયોના ૨૫ર વિકારો. ૧ સ્પર્શનેન્દ્રિયના ૯૬ વિકારો-આઠ સ્પર્શને સચિત્ત. અંચિત અને મિશ્ર સાથે ગુણતાં ૮ ૪૩=૨૪ થાય. તેને શુભ અને અશુભ સાથે ગુણતાં ૨૪x૨=૪૮ થાય. અન્નેને રાગ અને દ્વેષ એ બે સાથે ગુણતાં ૪૮x૨=૯૬ થાય. ૨ રસનેન્દ્રિયના ૬૦ વિકારો-પાંચ રસને સચિત્ત, અચિત્ત અને મિશ્ર સાથે ગુણતાં ૫ x ૩=૧૫ થાય. તેને શુભ અને અશુભ સાથે ગુણતાં ૧૫ x ૨=૩૦ થાય ચે. તેને રાગ અને દ્વેષ સાથે ગુણતાં ૩૦x =૬૦થાય. ૩ ઘાણેન્દ્રિયના ૨૪ વિકારો-બે ગંધને સચિત્ત, અચિત્ત અને મિશ્ર સાથે ગુણતાં ૬ x ૨=૧૨ થાય. તેને રાગ અને દ્વેષ સાથે ગુણતાં ૧૨ x ૨=૨૪ થાય. ૪ ચક્ષુરિન્દ્રિયના ૬૦ વિકારો-પાંચ વર્ણને સચિત્ત, અચિત અને મિશ્ર સાથે ગુણતાં ૫ x ૩=૧૫ થાય. તેને શુભ અને અશુભ સાથે ગુણતાં ૧૫ x ૨=૩૦ થાય. તેને રાગ અને દ્વેષ સાથે ગુણતાં ૩૦૪૨૦૬૦થાય. ૫ શ્રોત્રેન્દ્રિયના ૧૨ વિકારો-સચિત્ત, અચિત્ત અને મિશ્ર એ ત્રણ પ્રકારના શબ્દને શુભ અને અશુભ સાથે ગુણતાં ૩૪ ૨૬ થાય. અને તેને રાગ અને દ્વેષ સાથે ગુણતાં ૬ x ૨=૧૨ થાય. આ પ્રમાણે પાંચ ઈન્દ્રિયોના ૨૫૨ વિકારો થાય છે. ૩ કષાય- ત્રીજો પ્રમાદ કષાય તે કોધ-માન-માયા-લોભ વગેરે જાણવા. ૪ નિદ્રા- ચોથો પ્રમાદ નિદ્રા તે ધર્મકાર્યમાં આળસ કરે, ઉદ્યમવંત ન બને તે. ૫ વિકથા-પાંચમો પ્રમાદ વિકથા એટલે પારકી નિંદા-કુથલી કરે તે, રાજકથા, ભક્તકથા, દેશકથા, અને સ્ત્રી કથા એમ ચાર ભેદે છે. પાંચ મેરુનાં નામો ૧ સુદર્શનમેરુ, ૨ વિજયભેરુ, ૩ અચલમેરુ, ૪ પુષ્કારાઈ (અંદર) મેરુ અને ૫ વિદ્યુમ્ભાલી. ૧ જંબૂદ્વીપમાં-સુદર્શનમેરુ. કનકકૃપા સંગ્રહ ૨૬૧ Page #298 -------------------------------------------------------------------------- ________________ ધાતકીખંડમાં-વિજય અને અચલ. ૩ પુષ્કરાર્ધદ્વીપમાં-પુષ્કરાર્ધ અને વિદ્યુન્માલી. પાંચ ઈન્દ્રિયોનો વિષય ૧ સ્પર્શનેન્દ્રિયનો વિષય બાર યોજનનો છે. ૨ રસનેન્દ્રિયનો વિષય અપ્રાપ્યકારી છે. ૩ ઘ્રાણેન્દ્રિયનો વિષય નવ યોજન છે. ૪ ચક્ષુરિન્દ્રિયનો વિષય ૧ લાખ યોજન છે. ૫ શ્રોત્રેન્દ્રિયનો વિષય બાર યોજન છે. તે આ રીતે ૧ સ્પર્શનેન્દ્રિયથી ઠંડી અગર ગરમ હવા લે. ૨. રસનેન્દ્રિયથી લીંબુ આદિને કરવાથી મોઢામાં પાણી આવે. ૩ ઘ્રાણેન્દ્રિયથી વરસાદની સુગંધ આવે. ૪ ચક્ષુરિન્દ્રિયથી વૈક્રિયશરીર એક લાખ જોજનનું હોય તે પણ દેખે. ૫ શ્રોત્રેન્દ્રિયથી વરસાદ ગાજતો સાંભળે. આઠ આત્માનાં નામ ૧ દ્રવ્યાત્મા, ૨ કષાયાત્મા.૩ યોગાત્મા, ૪ ઉપયોગાત્મા, ૫ જ્ઞાનાત્મા, ૬ દર્શનાત્મા, ૭ ચારિત્રાત્મા અને ૮ વીર્યાત્મા. એક્સો સીતેર (૧૭૦) તીર્થંકરોનો વિચાર ઉત્કૃષ્ટ કાળે ૧૭૦ તીર્થંકરો હોય છે. ક્યા ક્યા કાળે કેટલા હોય તે આ પ્રમાણે ૨૬૨ ઉત્સર્પિણી (ચઢતો કાળ)માં ભરતક્ષેત્રમાં આઠમા તીર્થંકર વિચરતા હોય ત્યારે ૧૭૦ તીર્થંકરો ઉપજે. તેની સંખ્યા આ પ્રમાણે-૫ ભરત, ૫ ઐરવત તથા પાંચ મહાવિદેહની ૩૨ X ૫=૧૬૦ વિજય મળી ૧૭૦ શ્રેત્રમાં એક એક તીર્થંકર વિચરે. તે તીર્થંકરો અવસર્પિણી ( પડતો કાળ )ના સોળમા તીર્થંકર સુધી હોય. જ્યારે ભરત-ઐરવતે ૧૦ તીર્થંકર ન હોય ત્યારે મહાવિદેહમાં ૧૬૦ વિચરતા હોય. કોઈ કેવળી, કોઈ પરણેલ, કોઈ બાળક હોય, એક મોક્ષે જાય ત્યારે બીજાને કેવળજ્ઞાન થાય. પાંચ મહાવિદેહમાં ઉત્સર્પિણીના આઠમા તીર્થંકરથી અવસર્પિણઈના સોળમા તીર્થંકર સુધી વિરહ ન પડે. ભરત-ઐરવતમાં વિરહ પડે, પણ મહાવિદેહમાં ૧૬૦ હોય. જ્યારે અવર્ષિણીકાળમાં સોળમા તીર્થંકર મોક્ષે જાય કનકકૃપા સંગ્રહ Page #299 -------------------------------------------------------------------------- ________________ ત્યારે ૧૭૦ સર્વે મોક્ષે જાય એ વખતે દસ ક્ષેત્રે સાથે વિરહ પડે. ત્યારપછી પાંચ ભરત અને પાંચ ઐરવતના મળી ૧૦ ઉપજે, વધારે નહિ, એ દસ જઘન્ય જાણવા. ભરત-ઐરવતના દશે મોક્ષે જાય ત્યારે એકેક મહાવિદેહમાં ચાર ચાર જન્મે એટલે પાંચ મહવિદેહમાં (૫ x ૪=૨૦) વીશ તીર્થંકર ભરત ક્ષેત્રના સત્તરમા તથા અઢારમા તીર્થંકરની વચ્ચે થાય. એ જઘન્યથી જાણવા. એમ મહાવિદેહના ૨૦ તીર્થંકર ભરતક્ષેત્રના ૨૦ મા તથા ૨૧ મા તીર્થંકરની વચ્ચે . સંયમ લઈને કેવળી થાય. તે વખતે પાંચ ભરતના, પાંચ ઐરવતના અને મહાવિદેહના ૨૦ મળી કુલ ૩૦ તીર્થંકરો હોય તે મધ્યમથી જાણવા. જ્યારે ભરતમાં ચોવીશમા તીર્થંકર મોક્ષમાં જાય ત્યારે મહાવિદેહમાં વીશ વિચરતા છે, એમ જાણવું હમણા મહાવિદેહમાં ૨૦ તીર્થંકરો વિચરે છે, તે આવતી ચોવીશીના ભરતક્ષેત્રમાંના સાતમા જિનના વારે મોક્ષે જશે. અને આઠમા તીર્થંકર નહિ જન્મે ત્યા સુધી દશ ક્ષેત્રમાં સાથે વિરહ થશે, એમ જાણવું. આ પ્રમાણે પછી આઠમા તીર્થંકરથી જેમ પૂર્વે કહ્યુ તે રીતે ૧૭૦ થશે, એમ ૧૭૦૨૦-૩૦ થયા, થાય અને થશે. તીર્થંકરના ચ્યવન કલ્યાણક અને જન્મ કલ્યાણક અર્ધી રાત્રે થાય. ભરત ને ઐરવતમાં રાત્રિ હોય ત્યારે મહાવિદેહમાં દિવસ હોય. તે માટે એકી સાથે ૨૦ ને ૧૦ નો જ જન્મ હોય. તીર્થંકર દેવોનો જન્માભિષેક મેરુ પર્વત ઉપર પાંડુકવનમાં આવેલી શીલાઓ ઉપરના સિંહાસન ઉપર કરવામાં આવે છે, પ્રથમ જણાવ્યા મુજબ પાંચ મેરુ છે. દરેક મેરુ ઉપરના પંડુકવનમાં ચાર દિશામાં એકેક મળી ચાર શીલાઓ છે. તેમાં જે શીલા પૂર્વ અને પશ્ચિમ દિશામાં છે તેના ઉપર બબ્બે સિંહાસનો છે અને શીલા ઉત્તર અને દક્ષિણ દિશામાં છે, તેના ઉપર એકેક સિંહાસન છે, જ્યારે એકેક મહાવિદેહમાં એકી સમયે ચાર-ચાર તીર્થંકર જન્મે ત્યારે પાંચ મહાવિદેહના (૫ × ૪=૨૦) વીશ તીર્થંકરોનો જન્માભિષેક એક સમયે થાય, પાંચ ભરત અને પાંચ ઐરવતના મળી ૧૦ તીર્થંકરો એકી સમયે જન્મે ત્યારે દશ જન્માભિષેક એક સમયે થાય. એ રીતે એક સમયે વીશ અથવા દસ જન્મે, વધારે નહિ, થોડા સમય (કલાક) બાદ બીજા જન્મે, એ રીતે પાંચ મહાદેવનીસર્વ વિષયોના મળી ૧૬૦ પુરા થાય. પણ તે સર્વે એકી સમયે જન્મે નહિ. કારણ કે સર્વે મળી ને સિંહાસન ત્રીશ છે. તો દરેકનો જન્માભિષેક એકી સાથે કેવી રીતે થાય ? માટે એક સમયમાં તો વીશ અથવા દશ જન્મે, વધારે નહિં. કનકકૃપા સંગ્રહ ૨૬૩ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ તીર્થકરોનું ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય ૫૦૦ ધનુષ્યનું દેહમાન હોય. ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં ઉત્સર્પિણીનાં ત્રીજા, ચોથા અને પાંચમા આરામાં અને અવસર્પિણી કાળના ત્રીજા, ચોથા અને પાંચમા આરામાં ધર્મ હોય. મહાવિદેહ ક્ષેત્રમાં સદાય ચોથા આરાનો ભાવ, હોય ત્યાં ચડતી-પડતો કાળ ન હોય. વર્તમાન કાળે પાંચ મહાવિદેહમાં થઈને ૨૦ તીર્થકરો વિચરી રહ્યા છે, માટે તે ૨૦ વિહરમાન કહેવાય છે. જંબૂદીપના ૧ મહાવિદેહમાં સીમંધર સ્વામી આદિ ચાર, ધાતકી ખંડ ૨ મહાવિદેહના મળી ૮, અને અર્ધ પુષ્કરદ્વીપના ૨ મહાવિદેહના મળી ૮, એમ કુલ ૨૦ વિહરમાન જિન થાય છે. તે દરેક ભગવંતનો પરિવાર ૧૦૦ કોડ સાધુ, ૧૦૦ કોડ સાધ્વીજી અને ૧૦ લાખ કેવળી હોય છે. પાંચ મહાવિદેહના મળી ૨ ક્રોડ કેવળી ભગવંતો વર્તમાન કાલે વિચરી રહ્યા છે. ચાર શાશ્વત તીર્થકો-દેવલોક વગેરે સ્થાને શાશ્વત જિનમંદિરોમાં જે પ્રતિમાઓ છે, તેમના નામ આ મુજબ છે. ૧ ર8ષભ, ૨ ચંદ્રાનન, ૩ વારિષણ, અને ૪ વર્ધમાન. સહસ્ત્રકૂટમાં (૧૦૨૪) એક હજાર ને ચોવીશ પ્રતિમા પાંચ ભરત, પાંચ ઐરવત એ દશ ક્ષેત્રની અતીત, અનાગત અને વર્તમાન ચોવીશીના મળી (૧૦X૩૮૨૪=૭૨૦) સાતસો ને વીશ પ્રતિમાજી થયા. પાંચ મહાવિદેહમાં ૩૨-૩૨ વિજયો છે. તેથી (૩૨ x ૫=૧૬૦) પાંચ મહાવિદેહની વિજયોના એકસો સાઠ જિનતિમાજી લેવા. વર્તમાન ચેવીશીના ૨૪ તીર્થકરના પાંચ પાંચ કલ્યાણકો મળી ૧૨૦ કલ્યાણક થાય, તે સંબંધી ૧૨૦ પ્રતિમાજી લેવા. તેમજ ૨૦ વિહરમાનજિનના ૨૦ પ્રતિમાજી તથા ચાર શાશ્વત તીર્થકરના ચાર પ્રતિમાજી લેવા. આ રીતે ( ૭૨૦+૧૬૦+૧૨૯+૨૦+૪=૧૦૨૪) એક હજારને ચોવીશ પ્રતિમાજી સહસ્ત્રકૂટમાં હોય છે. મૌન એકાદશીના (૧૫૦) દોઢસો કલ્યાણક પાંચ ભરત અને પાંચ ઐરાવત એ દશ ક્ષેત્રમાં પાંચ પાંચ કલ્યાણક લેવા તે આ પ્રમાણે.:- માગસર સુદ એકાદશી એક જન્મ કલ્યાણક, બે દીક્ષા કલ્યાણક અને બે કેવળજ્ઞાન કલ્યાણક. એ પાંચ કલ્યાણક દશ ક્ષેત્રમાં લેતાં (૫ x ૧૦=૫૦) પચાસ થાય તેને અતીત, અનાગત અને કનકકૃપા સંગ્રહ Page #301 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનકાળ સાથે ગુણતાં (૫૦૪૩=૧૫૦) દોઢસો કલ્યાણક થાય. તેમાં તીર્થકરના ત્રણ નામ લેવા. ત્રણ તીર્થકરના પાંચ કલ્યાણક થાય. એક તીર્થકરના ત્રણ કલ્યાણક અને બે તીર્થંકરના એક-એક કલ્યાણક મળી પાંચ થાય એટલે એક-એક ક્ષેત્રમાં તીર્થકર ત્રણ-ત્રણ એટલે દશ ક્ષેત્રે ત્રણ-ત્રણ લેતા ૩૦ થાય, અતીત. અનાગત અને વર્તમાને ગુણતાં ૯૦ તીર્થંકરના દોઢસો કલ્યાણકો મૌન એકાદશીના દિવસે થાય છે. એકાદશીના ૩૦૦ કલ્યાણકો ઋષભદેવ, અજિતનાથ, સુમતિનાથ, પદ્મપ્રભુ અને સુપાર્શ્વનાથ એ પાંચ ભરત અને ઐરાવત મળી ૧૦ ક્ષેત્રે ગુણતાં ૫૦ થાય. તેને અતીત, અનાગત અને વર્તમાને ગણતાં (૫ ૧૦=૫૦૩=૧૫૦). દોઢસો થાય. અને મૌન એકાદશીના ઉપર કહેલ ૧૫૦ ભેળવતાં ૩૦૦ કલ્યાણક એકાદશીના થાય. પાંચસો (૫૦૦) કલ્યાણકો વિમલનાથથી માંડીને નેમનાથ પર્યત ૧૦ જિનેશ્વરના પાંચ પાંચ કલ્યાણક હોવાથી ૧૦ ૫=૫૦ થાય. તેને ભરતાદિક દશ ક્ષેત્રે ગુણતાં ૫૦ ૧૦=૫૦૦ થાય. આ પ્રમાણે ૫૦૦ કલ્યાણકો લેવા. શાશ્વતી આયંબીલની ઓળીનું તેર હજાર ગામણું (૧) અરિહંતના ૧૨ (૬) દર્શનના (૨) સિદ્ધના ૮ (૭) જ્ઞાનના ૫ (૩) આચાર્યના (૮) ચારિત્રના ૧૦ (૪) ઉપાધ્યાયના ૨૫ (૯) તપના ૨ (૫) સાધુના ૨૭ એટલે પહેલા પદની બાર નવકારવાળી, બીજા પદની ૮ નવકારવાળી એવી રીતે દરેક પદની મળી ૧૩૦ નવકારવાળી ગણીએ તો તેર હજાર ગણણું થાય. અને ગુણોનું તેર હજાર ગણું હોય તો એકેક ગુણે એક એક નવકારવાળી ગણીએ તો તેર હજાર ગણણું થાય. ત્રેસઠ શલાકા પુરુષો ઋષભદેવાદિ ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તિઓ, ૯ બળદેવ, ૯ વાસુદેવ અને પ્રતિવાસુદેવ મળી કુલ ૬૩ શલાકાપુરુષ થાય છે. કનકકૃપા સંગ્રહ ૨૫ - ૨૬૫ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ચકવર્તીનાં નામ- ૧ ભરત, ૨ સગર, ૩ મઘવા, ૪ સનત્કુમાર, ૫ શાંતિનાથ, ૬ કયુંનાથ, ૭ અરનાથ, ૮ સુભૂમ, ૯ મહાપા, ૧૦ હરિણ, ૧૧ જય અને બ્રહ્મદત્ત. વાસુદેવનાં નામ-૧ ત્રિપુક.૨ વિક, સ્વયંભૂ, ૪પુરુષોત્તમ, ૫ પુરુષસિંહ, ૬ પુંડરીક, ૭ દત્ત, ૮નારાયણ (લક્ષ્મણ) અને ૯ કૃષ્ણ. ૯ બળદેવનાં નામ-૧ અચલ, ૨ વિજય, ૩ સુભદ્ર, ૪ સુપ્રભ, ૫ સુદર્શન, ૬ આનંદ, ૭ નંદન, ૮ રૂપ (રામ) અને ૯ રામ (બલદેવ). ૯ પ્રતિવાસુદેવનાં નામ-૧ અથગ્રીવ, ૨ તારક, ૩ મેરક, મધુ, ૫ નિકુંભ, ૬ બલીન્દ્ર, ૭ પ્રહલાદ, ૮ રાવણ અને ૯ જરાસંઘ. એ પ્રમાણે ૨૪+૧+૯+૯+૯=૬૩ શલાકા પુરુષો થાય છે. ૬૩ શલાકાપુરુષના માત-પિતા-જીવ વગેરે ૬૩ શલાકાપુરુષના પિતા “પર”-બલદેવ અને વાસુદેવના પિતા એક જ હોય છે. એટલે ૯ ઓછા. તેમજ શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એ ત્રણ તીર્થકર અને ચક્રવર્તી હતા. એથી એ ત્રણ ઓછા એટલે કુલ ૧૨ ઓછા થવાથી ૫૧ થાય, જ્યારે મહાવીરસ્વામીના ગર્ભ પરાવર્તનની અપેક્ષાએ માતા-પિતા બે ગણીએ તો “પર” પિતા થાય. - ૬૩ શાલાકાપુરુષની માતા ૬૧-શાંતિનાથ, કુથુંમાથ અને અરનાથ એ ત્રણ તીર્થકર તથા ચકવર્તી હોવાથી ૩ ઓછા કરવાથી ૬૦ થાય. જ્યારે મહાવીર સ્વામીના ગર્ભપરાવર્તનની અપેક્ષાએ બે માતા થયા તેથી ૬૦+૧=૬૧ થાય. ૬૩ શલાકાપુરુષના શરીર ૬૦-શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એક જ ભવમાં તીર્થકર અને ચક્રવર્તી થવાથી ૩ ઓછા ગણવાથી ૬૦ શરીર થાય. ૬૩ શલાકાપુરુષના જીવ ૫૯-ત્રણ તીર્થકરો (૧૬-૧૭-૧૮ મા) તીર્થકર તથા ચકવર્તીપદ પામ્યા તેથી તે ત્રણ ઓછા, તેમજ શ્રી મહાવીર સ્વામીનો જીવ વાસુદેવ થયેલ. તેથી તે એક ઓછા એમ કુલ ૪ ઓછા થવાથી જીવ ૫૯ થાય. તીર્થકરો પાંચે ય વર્ણના હોય છે. ચકવર્તી સુવર્ણવર્ણવાળા હોય છે. વાસુદેવ શ્યામ હોય છે. બળદેવ ઉજ્જવલ હોય છે. ૨૬૬ કનકકૃપા સંગ્રહ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૬૩ શલાકાપુરુષોની ગતિ(૧) દરેક તીર્થકરો મોક્ષમાં જાય છે. (૨) ચકવર્તીઓમાં- (અ) સુભૂમ અને બ્રહ્મદત્ત સાતમી નરકમાં ગયા. (આ) મઘવા અને સનકુમાર ત્રીજા દેવલોકમાં ગયા. (ઇ) બાકીના ૮ મોક્ષમાં ગયા. (૩) વાસુદેવોમાં- (અ) પહેલા વાસુદેવ સાતમી નરકમાં. (આ) ૨-૩-૪-૫-૬ વાસુદેવ ૬ઠ્ઠી નરકમાં. (ઈ) સાતમા વાસુદેવ પાંચમી નરકે ગયા. (ઈ) આઠમા અને નવમા વાસુદેવ ત્રીજી નરકમાં ગયા. (૪) પ્રતિવાસુદેવોમાં- (અ) ૧ લા સાતમી નરકમાં. (આ) ૨-૩-૪-૫-૬ છઠ્ઠી નરકમાં. (ઈ) સાતમા પાંચમી નરકમાં. (ઈ) ૮-૯ માં ચોથી નરકમાં. (૫) બળદેવોમાં- (અ) આઠ બળદેવી મોક્ષમાં ગયા છે. (આ) નવમા બળદેવ બ્રહ્મદેવલોકમાં ગયા છે. તીર્થંકરદેવોના માતા-પિતાની ગતિ તીર્થકરદેવોના પિતાની ગતિઆ ઋષભદેવ ભગવાનના પિતા નાગકુમારમાં. ૨ થી ૮ ભગવાનના પિતા ઈશાન દેવલોકમાં. ૯થી ૧૬ ભગવાનના પિતા સનસ્કુમાર દેવલોકમાં. ૧૭ થી ૨૪ ભગવાનના પિતા મહેન્દ્ર દેવલોકમાં. (૨) ભગવાનના માતાની ગતિ અ ૧ થી ૮ ભગવાનની માતા મોક્ષમાં આ ૯ થી ૧૬ ભગવાનની માતા ત્રીજા દેવલોકમાં ૧૭ થી ૨૪ ભગવાનની માતા ચોથા દેવલોકમાં કનકકુપા સંગ્રહ ૨૬૭ Page #304 -------------------------------------------------------------------------- ________________ 88 કૃપા શાસ્ત્ર સંગ્રહ વિભાગ-૫ સંગીત શિક્ષણ સવાલવાદી સાથે साहित्यसंगीतकलाविहीनः साक्षात् पशुः पुच्छविषाणहीनः॥ શાસ્ત્રીય જ્ઞાન વિદ્યાર્થીઓને સરળ પડે તથા રસમય થાય તેમજ પરીક્ષામાં ઘણા ઉપયોગી થઈ પડે તેથી પ્રશ્નોત્તરમાં શાસ્ત્રીય જ્ઞાન આપ્યું છે. જે વિદ્યાર્થીઓએ ખાસ મનન કરવું. સ.- જૈનધર્મમાં સંગીતને સ્થાન છે કેમ? જ.- જૈન પૂર્વાચાર્યોએ અજીતશાન્તિસ્તવન, પૂજાઓ, પદો, સ્તવનાદિ સંગીતમય રચેલાછે. પરમ ઉપકારી તીર્થકર ભગવાન પણ જયારે દેશના દેતા હતા ત્યારે માલકો રાગમાં આપતા હતા. સ.-સંગીત આત્મકલ્યાણ માટે મહત્વનું સાધન છે? જ.- હા ભકિતરસ પ્રધાન સંગીત કરી, અષ્ટાપદગિરી ઉપર રાવણ રાજાએ તીર્થંકર ગોત્ર ઉપાર્જન કર્યું છે. એટલે કે સંગીતમાં સર્વોપરિ શકિત છે. સ.- સંગીત શીખવાથી મનુષ્યના જીવનમાં શા શા ફાયદા થાય છે? જ. શારીરિક, માનસિક અને ધાર્મિક એ ત્રણ પ્રકારના ફાયદા થાય છે. અમુક રાગ ગાવાથી અમુક રોગ મટે છે, તેમજ શરીરને સ્કૂર્તિ અને તંદુરસ્તી મળે છે. જીવનમાં મન ઉપર થએલી ખરાબ અસર દૂર કરે છે. આનંદ અને ઉત્સાહ આપે છે. પ્રભુભકિત માટે સંગીત એ ઘણું જ મહત્વનું ગાયન (સાધન) મનાયું છે. સ.-સંગીતના કેટલા ભાગ છે? જ.-સંગીતના બે ભાગ છે. (૧) શાસ્ત્રીય સંગીત (૨) લોક સંગીત. સ. શાસ્ત્રીય સંગીત કોને કહે છે? જ.- રાગ, તાલ અને ભાવ તેના નિયમ પ્રમાણે સારી મધુર રીતે જે ગાયનો ગાવામાં આવે છે તેને શાસ્ત્રીય સંગીત કહેવાય છે. સ.- લોકસંગીત કોને કહે છે? જ.- જે સંગીતથી સામુદાયિક જનસમાજને આનંદ પડે છે તેને લોકસંગીત કહે છે. જેમકે હાલરડાં, ભજન, રાસ, ગરબા, સીનેમાના ગાયનો વગેરે. આવાં ગીતોમાં શાસ્ત્રના નિયમ બારીકાઇથી પાળવામાં આવતા નથી. સ.- ભકિતરસમાં શાસ્ત્રીય સંગીત, લોકસંગીત કરતાં વધુ મહત્વનું સાધન કેમ ૨૬૮ કનકકુપા સંગ્રહ Page #305 -------------------------------------------------------------------------- ________________ ગણાય છે ? જ.- લોક સંગીત ફકત જનમનરંજન કરનાર છે, જયારે શાસ્ત્રીય સંગીત તો જનમનરંજન કરનાર છે. તદુપરાંત આત્મોન્નતિનું પણ ઉચ્ચ કોટીનું સાધન છે તથા દેવદેવીઓને પણ પ્રસન્ન કરનાર છે. સ્વર-પ્રકાર સ.- સંગીત એટલે શું ? જ.- સંગીત એટલે સારી રીતે ગાવું. સંગીતમાં પ્રથમ ગીત (ગાનકળા) બીજું વાઘ (વાદનકળા), તથા નૃત્ય એ ત્રણે કળાનો સમાવેશ કરેલો છે. સ.- નાદ એટલે શું ? ૭૪. સ.- સંગીતશાસ્ત્રમાં કેટલા નાદ છે ? સંગીત ઉપયોગી અવાજને નાદ (ની) કહેવાય છે. Y.. - સંગીતશાસ્ત્રમાં બાવીસ નાદ છે. તેમને શાસ્ત્રકાર શ્રુતિ: કહે છે. સ.- બાવીસ નાદમાંથી મુખ્ય નાદ કેટલા છે ? જ.- બાવીસ નાદમાંથી મુખ્ય નાદ સાત છે. તેમને સ્વર કહેવાય છે. સ.- સંગીત શીખતી વખતે પહેલા શું શીખવું જોઇએ ? 61.- - પહેલાં સ્વરોનો અભ્યાસ કરવો જોઇએ. સ.- સ્વર એટલે શું ? જ.- સ્વર એટલે સંગીત નાદ. સજીવ પ્રાણીઓના મધુર અવાજને સ્વર કહેવાય છે. વળી જડપદાર્થોમાંથી ઉત્પન્ન થતી જેટલી ધ્વનીઓ મધુર હોઇ મનને આનંદ તથા શાન્તિ આપે છે તેને પણ સ્વર કહે છે. સ.- સ્વર કેટલા છે તથા તેમનાં નામ શું શું છે ? જ.- સ્વર સાત છે. તેમના નામ:ષડજ, રિષભ, ગંધાર, મધ્યમ, પંચમ, ધૈવત, નિષાદ. સ.- ગાતી વખતે આ સ્વરોનો ઉચ્ચાર શી રીતે કરવો ? જ.- સા, રિ, ગ, મ, ૫, ધ, નિ. સ.- સપ્તક એટલે શું ? જ.- સાત સ્વરના સમૂહને સપ્તક કહે છે. કનકકૃપા સંગ્રહ ૨૬૯ Page #306 -------------------------------------------------------------------------- ________________ સ.-સપ્તક કેટલાંછે? જ.-સપ્તક ઘણાં છે, પરંતુ સામાન્ય રીતે મનુષ્યનો અવાજ ત્રણ સપ્તક સુધી હોય છે એટલે પ્રચારમાં ફકત ત્રણ જ સપ્તક ગણાય છે. સ.- ત્રણ સપ્તકનાં કયાં કયાં નામ છે? જા-મંદ્ર, (ખરજ) મધ્ય અને તાર. (ટીપ) સ.- આ ત્રણે સપ્તકોનો અવાજ કયા કયા નાદ સ્થાનેથી નીકળે છે? જ.- મંદ્રસપ્તકનો અવાજ હદયમાંથી, મધ્યસપ્તકનો અવાજ કંઠ સ્થાનમાંથી અને તાર સપ્તકનો અવાજ તાલુસ્થાનેથી નીકળે છે? સ.- આરોહ એટલે શું? જ.-સ્વરને ઉચે ચઢાવવાના કમને આરોહ કહે છે. દા.ત.- સા, રિ, ગ, મ, ૫, ધ, નિ, સા. સ.- અવરોહ એટલે શું? જ.- સ્વરને નીચે ઉતારવાના કમને અવરોહ કહે છે. દા.ત.- સા, નિ, ધ, ૫, મ, ગ, રિ, સા. સ.- અવિકૃત (અચલ) સ્વર કયા છે? જ.- જે સ્વરો કોમળ અગર તીવ્ર થતા નથી અને હંમેશાં શુદ્ધજ રહે છે તેવા સ્વરને અવિકૃત અગર અચલ સ્વર કહે છે. આવા સ્વર ફકત બે જ છે. સા અને ૫ સ.- વિકૃત સ્વર કોને કહે છે? જ.- જે સ્વરો કોમળ અગર તીવ્ર થાય છે. તેને વિકૃતસ્વર કહે છે. આવા સ્વર પાંચ છે, રિ-ર્ગ-ધ-નિ-ચાર સ્વર કોમળ અને ર્મ-તીવ્ર. સ.- એક સપ્તકમાં કુલ કેટલા સ્વર હોય છે? જ.- એક સપ્તકમાં કુલ બાર સ્વર. સા, રિ, ગ, મ, ૫, ધ, નિ સાત શુધ્ધ સ્વર, તથા રિ-ર્ગ-મ-ઈ-નિ પાંચ વિકૃતસ્વર એકંદર કુલ બાર સ્વર. સ.- શુધ્ધ,કોમળ તથા તીવ્ર કોને કહે છે? જ.-કુદરતી નિયમ પ્રમાણે જે સ્વર નીકળે છે તેને શુદ્ધ સ્વર કહે છે. શુદ્ધ સ્વરથી (અડધો) ઉતરતો અવાજ હોય તેને કોમળ તથા શુદ્ધ સ્વરથી (અડઘો) સ્વર ચઢતો હોય તેને તીવ્ર સ્વર કહે છે. સ.- અવાજ માપવા માટે શું સાધન છે? ૨૭૦ કનકથા સંગ્રહ Page #307 -------------------------------------------------------------------------- ________________ જ.- સાત સ્વર. સ.- અલંકાર એટલે શું? * જ.- સ્વરોને જુદી જુદી રીતે ગોઠવીને તેનાં જુદાં જુદાં રૂપ કરવાં, તેને સ્વરઅંલકાર કહેવામાં આવે છે. સ.- તાન, પલટા અને આલાપ કોને કહે છે? જ:- અંલકારોનું કમપૂર્વક આરોહ કરવું તેને તાન કહે છે. અને અવરોહ કરવું તેને પલટા કહે છે. ઉપર જણાવેલા તાન, પલટાને વિલંબિત લયમાં ગાવું તેને આલાપ કહેછે. રાગ-પ્રકાર. સ.- રાગ એટલે શું? જ.- સાત સ્વરમાંથી આપણા કાનને મધુર લાગે એવા સ્વરોની પદ્ધતિસરની ગોઠવણને રાગ કહે છે. સ.- મુખ્ય રાગ કેટલા છે? જ.- સંગીતશાસ્ત્ર પ્રમાણે મુખ્ય રાગ ૬ છે- ભૈરવ, માલકોષ, હીંડોળ, શ્રી, મેધ અને દીપક (૩૬ રાગિણી,૧૦૮ રાગ પુત્રો અને તેનું બહોળું કુટુંબ) સ.-વાદી સ્વર કોને કહે છે? જ.- દરેક રાગમાં એક સ્વર મુખ્ય હોય છે. અને તે સ્વરનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે, તે સ્વરને વાદીસ્વર કહેવાય છે. વાદી સ્વર પરથી કોઇપણ રાગ પારખવામાં આવે છે. સ.- સંવાદી સ્વર કોને કહે છે ? જ.- જે સ્વર, રાગમાં આવતા વાદી સ્વરથી થોડો મહત્વનો પણ રાગમાં વપરાયેલા બીજા સ્વરો કરતાં વધુ ઉપયોગનો હોય છે તેને સંવાદી સ્વર કહેવાય છે. રાગમાં જે સ્વર વાદી હોય તેનો ચોથો અગર પાંચમો સ્વર સંવાદી ગણાય. દા.ત. સા વાદી સ્વર હોયતો મ અગર ૫ સ્વર સંવાદી ગણાય. સ.- અનુવાદી સ્વર એટલે શું? ’ જ.- અમુક રાગમાં વાદી અને સંવાદી સિવાય બીજા જે સ્વરો આવતા હોય તેને અનુવાદી સ્વરો કહે છે. સ.- વિવાદી સ્વર એટલે શું? જ.- કોઇપણ રાગમાં જે સ્વરો રાગને હાનિકર્તા હોઇ વર્ષ થયા હોય તે સ્વરોને વિવાદી સ્વરો કહે છે. કનકકૃપા સંગ્રહ ૨૭૧ Page #308 -------------------------------------------------------------------------- ________________ સ.- વર્ષ સ્વર એટલે શું? જ.- રાગમાં અમુક સ્વર લેવામાં આવતો ન હોય અથવા બાદ થતો હોય તેને વર્ક્સ સ્વર કહે છે. સ.ગીત કોને કહે છે? જ.- કોઇપણ પદ, અગર ગાયનના શબ્દોને જુદા જુદા સ્વરનાદમાં તાલબદ્ધ ગોઠવીને એવી રીતે ગાવામાં આવે કે જેથી સાંભળનારના મનને આનંદ થાય તેને ગીત અગર ગાયને અગર પદ કહે છે. સ.-ગાયનના કેટલા ભાગ હોય છે? જ.- ગાયનના બે ભાગ છે. સ્થાયી અને અંતરો. પરંતુ ધ્રુવપદ વિગેરે મોટાં ગીતોમાં ગાયનના ચાર ભાગ હોય છે. (૧) સ્થાયી (૨) અંતરો (૩) સંચારી (૪) આભોગ. સ.- સ્થાયી અને અંતરા, સંચારી અને આભોગ એટલે શું? જ.- ગાયન અગર સરગમના પહેલા ભાગને સ્થાયી (અસ્તાઇ) કહે છે. અને તેના બીજા ભાગને અંતરા કહે છે અને ત્રીજા ભાગને સંચારી અને ચોથા ભાગને આભોગ કહે સ.- અમુક રાગ અમુકજ વખતે શા માટે ગવાય છે.? જ. શાસ્ત્રકારોના નક્કી કરેલા આરાધ્ય સમયે ગાવાથી રાગનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ થાય છે. સ.- સરગમ અથવા સ્વરમાલિક કોને કહે છે? જ.-ગાયનના અક્ષરોને બદલે જયારે તેમને કોઈ પણ રાગમાં તે રાગના નિયમ પ્રમાણે લાગતા સ્વરોથી તાલમાં ગાવામાં આવે છે ત્યારે તેને અમુક રાગની સરગમ, ગત અથવા સ્વરમાલિકા કહેવાય છે. સ.- લક્ષણગીત કોને કહે છે? જ.- રાગમાં વપરાતાં સ્વર, રાગ, રાગ-જાતિ, રાગનો ગાન-સમય, રાગનાવાદી, સંવાદી, અનુવાદી, વિવાદી, વર્ધ-સ્વર વિગેરેની માહિતી જે ગીતમાં આપેલી હોય અને તે ગીત મુદ્દામ એજ રાગમાં ગાવાનું હોય તો તેને લક્ષણ ગીત એટલે રાગનું લક્ષણ બતાવનાર ગીત કહેવાય છે. સે.- રાગનું મુખ્ય અંગ અગર પકડ કોને કહે છે? જ.- રાગની તમામ સ્તર રચનામાંથી, અમુક ચોક્કસ સ્વરોના ટુકડા પરથી રાગ ૨૭૨ કનકથા સંગ્રહ Page #309 -------------------------------------------------------------------------- ________________ કયો છે તે તુરત ઓળખાઈ જાય છે. તે સ્વરોના ટુકડાઓને રાગનું મુખ્ય અંગ અગર પકડ કહે છે. સ.- રાગની જાતિ કેટલી છે. અને કઈ કઈ ? જ.- રાગની ત્રણ જાતિ છે. ઓડવ, પાડવા અને સંપૂર્ણ સ.- ત્રણે રાગ જાતિ સમજાવો. જ.- જે રાગમાં (આરોહ-અવરોહમાં) પાંચ સ્વર હોય તેને ઓડવ કહે છે. જે રાગમાં છ સ્વર હોય તેને પાડવ કહે છે. જે રાગમાં સાત સ્વર હોય તેને સંપૂર્ણ રાગજાતિ કહે છે. રાગના આરોહ અને અવરોહમાં આવતા સ્વરોની સંખ્યા પરથી રાગજાતિ નક્કી કરવામાં આવે છે. સ.-સંગીત શાસ્ત્રમાં નવ રસ છે, તે કયા કયા છે? જ.- ભકિત, કરૂણ, વીર, હાસ્ય, શૃંગાર, અદ્ભુત, ભયાનક, રૌદ્ર, બીભત્સ. તાલ-પ્રકાર સ.- સ્વર અથવા ગીત માપવા માટે શું સાધન છે? જ.- તાલ. સ.- તાલ એટલે શું? જ.- વખત અથવા સમય ગણવા માટે હાથેથી જે તાળી વગાડાય છે તેનું નામ તાલ છે. સ.- સમ કોને કહે છે ? અગર સમની તાલ કોને કહે છે? જ.- મુખ્ય તાળીને સમ કહે છે. પહેલી તાળીને સમ કહે છે. ગાયનમાં જે તાલ ઉપર સૌથી વધુ વજન અપાય છે તેમજ જ્યાંથી એક, બે, ત્રણ માત્રા શરૂ થાય છે તેને સમ કહે છે. સ.- તાલની ગતિને શું કહે છે? જ.- લય. સ.- લય કેટલા પ્રકારની છે ? અને કઈ કઈ છે? જ.- લય ત્રણ પ્રકારની છે. (૧) વિલંબિત (૨) મધ્ય (૩) કૂત. વિલંબિત એટલે વધુ ધીમી ચાલનારી લય, મધ્ય એટલે વિલંબિત કરતાંડબલ જલદી ચાલનારી અને ક્રુત એટલે મધ્યલયથી બમણી જલદી ચાલનારી અને વિલંબિતથી ચાર ગણી જલદી ચાલનારી લય. કનકકૃપા સંગ્રહ ૨૭૩ Page #310 -------------------------------------------------------------------------- ________________ સ.- લય માપવા માટે શું સાધન છે ? જ.- લય માપવા માટે માત્રા છે. સ.- એક માત્રાનો વખત કેટલો ? જ.- એક સેકન્ડ જેટલો અગર નાડીના એક ધબકારા જેટલો. સ.- દિવસ તથા રાત્રિનો પ્રહર એટલે શું ? 67. - સૂર્યોદયથી ત્રણ ત્રણ કલાકનો એક પ્રહર ગણાય છે. અને સૂર્યાસ્તથી ત્રણ કલાકનો રાત્રિનો પ્રહર ગણાય છે. ગાનારને (સાધકને) અગત્યની સૂચના (૧) ગાયનના શબ્દો હંમેશાં શુદ્ધ બોલવા. (૨) ચિત્ત શાન્ત રાખીને આનંદથી ભાવવાહી ગાવું. (૩) ધાસ્તી તથા શરમ રાખ્યા વિના અભયપણે ગાવું. (૪) નાકમાંથી અવાજ કાઢી ગાવું નહી. તેમજ બહુજ ઉંચે અવાજે ગાવું નહીકે જેથી ચહેરો બેડોળ લાગે અને થાક લાગે. (૫) રસ વિનાનું કઠોર કે બરાડા પાડી ગાવું નહીં. (૬) મધુર, સુશીલ અને સાફ અવાજે ગાવું. (૭) ગાયનના શબ્દોને પ્રસંગોપાત હાવભાવથી ગાવા. (૮) ગાવામાં આવતા રાગનું અંગ સ્પષ્ટ દેખાડતા રહેવાની ખાસ કાળજી રાખવી. (૯) તાલ અને લય સંભાળી ગળાના સાધ્ય સ્વરે ગાવું. (૧૦) ગાતાં બેસુરા થવું નહીં. (૧૧) જે રાગનું ગાન કરતા હોય તે વખતે તે રાગના દેવનું અગર તો આરાધ્યદેવનું ચિંત્વન કરવું. તથા ગાયન તે રાગના તથા કાવ્યના ભાવ પ્રમાણે ગાવું. જેથી તે રાગનો ભાવ પ્રગટ થાય તથા પરમાત્મા અગર દેવ પ્રસન્ન થાય અને સંગીતવિદ્યા ફળીભૂત થાય તેમત ગાનારને અને સાંભળનારને આનંદ થાય. ભક્તિમય થઈ આતમોન્નતિ સાધી શકાય. (૧૨) અવાજ સાચવવા માટે નીચેની બાબતો ખાસ ધ્યાનમાં રાખવી : (૧) બ્રહ્મચર્ય પાળવું. (૨) નિયમિત સ્વર-ગાન કરવું. (ચોકખી હવામાં) (૩) અતિશય ખાટા, તીખા, ઠંડા તથા ગરમ તેજાનાવાળા પદાર્થો ન લેવા. કનકકૃપા સંગ્રહ ૨૪ Page #311 -------------------------------------------------------------------------- ________________ ગંધાર મધ્યમ પૈવત (૧૩) સ્વધર્મ પ્રમાણે આહાર-વિહાર તથા ઔષધિ ઉપચાર કરવા. સ્વર સ્વર-સ્થાન પશુ-પક્ષીના નાદ પજ નાભિ (પેટ) મયુર (મોર) રિષભ હૃદય ગાય કિંવા ચાતક વક્ષ સ્થળ (છાતી) ખજા (બકરો) અથવા પાડો કંઠ (ગળું) કૌંચ પક્ષી પંચમ મુખ (મો) કોયલ તાળુ (તાળવું) અશ્રવ (ઘોડો) અગર દેડકો નિષાદ નાસિકા (નાક) હાથી કેટલીક જાણવા લાયક પરચુરાણ બાબતો. ૧- સાતમી નારકીનો જીવ મરીને તિર્યંચ થાય છે. મનુષ્ય થતો નથી. ૨- લોકાવધિ જ્ઞાનવાળા ચૌદ રાજલોકની વાત જાણી શકે છે. ૩- પરમાવધિ જ્ઞાનવાળાને એક સમય પછી કેવળજ્ઞાન થાય છે. દેવતા મરીને દેવતા થાય નહીં, નારકી મરીને નારકી થાય નહીં. પ- સ્ત્રી જાતિ વધારેમાં વધારે છઠ્ઠી નારકી સુધી જાય છે. સાસ્વાદન ગુણઠાણું જેને અર્ધ પુદ્ગલ પરાવર્ત સંસાર બાકી હોય તેને હોય, બીજાને નહી. ૭- ચિત્ત, વિત્ત, અને પાત્ર એ ત્રણેનો યોગ મહા ફળદાયી છે. અષ્ટાપદ ઉપર જે પોતાની લબ્ધિથી જાય તે ચરમ શરીરી હોય છે. ઋષભદેવ ભગવાન્ પછી પચાસ લાખ કોટી સાગરોપમ પછી અજિતનાથ ભગવાન થયા; સૌધર્મ ઈંદ્રનું આયુષ્ય બે સાગરોગામનું છે તેથી એટલા વખતમાં પચીશ લાખ કોટી ઈદ્ર થઈ ગયા. ૧૦- ચક્રવર્તીને છખંડ સાધતાં અઠમનો તપ કરવો પડે છે. પણ તીર્થકર ચક્રવત થાય તો તે તપ કરવો પડતો નથી. ૧૧- સંપૂર્ણ ચૌદ પૂર્વી અસંખ્યાત ભવ જાણી શકે છે. ૧૨- પરમાધામી ભવ્ય અને અભવ્ય એમ બે પ્રકારના હોય છે. તે ૧૩- પોસહ લીધેલી સ્ત્રી રસ્તામાં ગીત ગાય તે શાસ્ત્રાધારે નથી. ૧૪- ૨૦૦૪ યુગપ્રધાન માંહેલા, સુધર્માસ્વામી તથા પ્રધાન જંબુસ્વામી તદ્ભવે કનકકૃપા સંગ્રહ ૨૭૫ Page #312 -------------------------------------------------------------------------- ________________ મોક્ષગામી થયા છે. બાકીના આચાર્યો એકાવતારી સમજવા, જ્યાં એવા મહાત્માઓ વિચરે છે ત્યાં દશ ગાઉની અંદર દુષ્કાળઆદી ઉપદ્રવો નાશ પામે છે. ૧૫- નરકમાં શીત, ઉષ્ણ, સુધા, તૃષ્ણા, ખુજલી, ભય, શોક, પરાધિનતા, જવર, અને દાહ એ દશ પ્રકારની વેદના હોય છે. ૧૬. ૬ ઠી અને ૭ મી નારકીમાં ૫૬૮૯૮૫૮૪ પ્રકારના રોગ કહ્યા છે. ૧૭- દેવતા અર્ધમાગધિ ભાષા બોલે છે. ૧૮- યુગલી તિર્યંચો યુગલ ધર્મનું પાલન કરી દેવગતિમાં જાય છે. ૧૯- મનુષ્ય લોકમાં-કુગ્રામમાં રહેઠાણ. ૨ પુત્રપતિની સેવા. કુત્સિત્ અભક્ષ્ય ભોજન. ૪કોધિષ્ટ સ્ત્રી. ૫ કન્યાનું બહત્વ. ૬ કંગાલ હાલત. આ છ પ્રકારના નરકો જેવા છે. ૨૦- ૫ ઈદ્રિય, મનબલ, વચનબલ, કાયબલ, શ્વાસોશ્વાસ, અને આયુષ્ય એ દશ પ્રાણ કહેવાય છે. એકેદ્રિય જીવને ૪પ્રાણ હોય છે. બે ઈદ્રિય જીવને ૬ પ્રાણ હોય છે. તેઈદ્રિય જીવને ૭ પ્રાણ હોય છે. ચોરેક્રિય જીવને ૮ પ્રાણ હોય છે. અસંપિચેંદ્રિય જીવને ૯ પ્રાણ હોય છે. સંક્ષિપંચેન્દ્રિય જીવને ૧૦ પ્રાણ હોય છે. ૨૧- કયો જીવ કઈ નરકે જાય સમુઈિતિચિ પંચેન્દ્રિય પહેલી નારકી સુધી જાય. ભૂપરિસર્પ બીજી નારકી સુધી જાય. ખેચર ત્રીજી નારકી સુધી જાય. સિંહ પ્રમુખ ચોથી નારકી સુધી જાય. ઉરપરિસર્પ પાંચમી નારકી સુધી જાય. સ્ત્રી શ્રી નારકી સુધી જાય. મનુષ્ય તથા મચ્છ સાતમી નારકી સુધી જાય. ૨૭૬ કનકકુપા સંગ્રહ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૨- કઈ નારકીનો જીવ ક્યાં આવી ઉપજેસાતમી નારકીનો જીવ ગર્ભજ તિર્યંચમાં પણ આવે અને સમક્તિ પણ પામે. છઠ્ઠી નારકનો જીવ............................. ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યમાં આવે અને દેશ વિરતિપણું પાણ પામે. પાંચમી નારકનો જીવ................. ગર્ભજ મનુષ્ય થાય અને સર્વ વિરતિ પણુ પામે. પણ કેવળજ્ઞાન ન પામે. ચોથી નારકનો જીવ....................... ગર્ભજ મનુષ્ય થાય. કેવળજ્ઞાન પામે તો પામે. પરંતુ તીર્થકર ન થાય ત્રીજી નારકનો જીવ .................. ગર્ભજ મનુષ્ય થાય. અને તીર્થંકર પણ થાય. બીજી નારકનો જીવ.............. મનુષ્ય થાય તેમજ વાસુદેવ બળદેવ પણ થાય. પણ ચક્રવર્તી ન થાય. પહેલી નારકનો જીવ...................... ચકવર્તી આદિ સમસ્ત પદવી પામે. ૨૩- એક જીવ સિદ્ધમાં જાય ત્યારે એક જીવ સુક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળે છે. ૨૪- જંબુ સ્વામી છેલ્લા કેવળી અને મુક્તિગામી થયા. શાસ્ત્રકારો જણાવે છે કે એમના પછી નીચેની દશ વસ્તુઓનો વિચ્છેદ થયો. મન:પર્યવજ્ઞાન, પરમાવધિ, પુલ્લાકલબ્ધિ, આહારકશરીરલબ્ધિ, ક્ષપકશ્રેણિ, ઉપશમશ્રેણિ, જિનકલ્પ, સંયમત્રિક (પરિહાર વિશુદ્ધિ, સુક્ષ્મસંપાય, યથાખ્યાન ચારિત્ર) કેવલ્યજ્ઞાન અને મોક્ષ. ૨૫- વાસુદેવ, પ્રતિવાસુદેવને તેનાજ ચકથી મારી નાંખે એવો અનાદિ કાળનો નિયમ ૨૬- જંબુ સ્વામી, પ્રભાસ્વામી, શય્યભવ, યશોભદ્ર, સંભૂતિ વિજય, ભદ્રબાહુસ્વામી, સ્યુલીભદ્ર, આ છ આચાર્યો શ્રુત કેવલી હતા. ૨૭સુધર્માસ્વામી મહાવીર સ્વામી પછી ૫૦વર્ષે મોક્ષે ગયા તથા ૧૦વર્ષ નું આયુષ્ય હતું. જંબુસ્વામી મહાવીર સ્વામી પછી ૬૪ વર્ષે મોક્ષે ગયા ૮૦ વર્ષ નું આયુષ્ય હતું. શ્રીભદ્રબાહસ્વામી - મહાવીર સ્વામી પછી ૧૭૦વર્ષે મોક્ષે ગયા ૭૬ વર્ષનું આયુષ્ય હતું. સ્યુલીભદ્રજી - મહાવીર સ્વામી પછી રૂ૫ સ્વર્ગે ગયા ૯૯ વર્ષ આયુષ્ય હતું. દેવર્ધિગણી ક્ષમા શ્રમણ - મહાવીર સ્વામી પછી ૧૦૦વર્ષ સ્વર્ગે ગયા ખબર નથી કનકકુપા સંગ્રહ ૨૭૭ Page #314 -------------------------------------------------------------------------- ________________ હરિભદ્રસૂરિ મહારાજ - મહાવીર સ્વામી પછી ૧૦૫૫વર્ષ સ્વર્ગે ગયા આયુષ્ય ખબર નથી ૨૮- ભદ્રબાહુસ્વામી સુધી ૧૪ પૂર્વનું જ્ઞાન રહ્યું સ્યુલીભદ્ર સુધી ૧૪ પૂર્વ મૂળનું જ્ઞાન રહ્યું. વજસ્વામી સુધી ૧૦ પૂર્વ આર્યરતિસૂરી લા પૂર્વ દુર્બલિકા પુષ્પમિત્ર સુધી તે પૂર્વ દેવર્ધિ ગણી ક્ષમા શ્રમણ પછી સઘળા પૂર્વોનો વિચ્છેદ થયો. વિક્રમ સંવત ૨૩૦માં ૨૯- હરિણગમેપીદેવ જે ભગવાન મહાવીરને ગર્ભમાંથી સંહરનાર દેવતા હતો તેનો જીવ મરીને દેવર્ધિગણી ક્ષમા શ્રમણ થયો હતો. ૩૧- ભગવંત મહાવીર કોઈ દિવર ભૂમિ ઉપર સ્થિર થઈને બેઠા નથી. જેમ કોઈ પુરૂષ ગાય દોહવાને ઉબડ બેસે તેવી રીતે જ પ્રભુ બેઠા છે. તેમજ દિક્ષા લીધા પછી શૂલપાણી યક્ષના મંદીરમાં માત્ર બેઘડી નિંદ્રા લીધી છે. બાકીનો સર્વકાળ નિંદ્રા વિનામાંજ પસાર કર્યો છે. ૩ર- ભગવાનનું રૂધીર દુધ સમાન હોય. અહાર નિહાર ચર્મચક્ષુને દ્રષ્ટિગોચર હોય નહી. ૩૩- યુગલીક વખતમાં મનુષ્યની માફક તિર્યંચજીવો પણ જોડકાપણે ઉત્પન્ન થાય છે. જુ, માકડ, ડાંસ, મચ્છર વગેરે શરીરનો ઉપદ્રવ કરનારા શુદ્રજીવો ઉત્પન્ન થતાં નથી ને તે સમયે ધર્મનો વિચ્છેદ હોય છે. ૩૪- પલ્યોપમ આયુષ્યવાળાને એક દિવસની અંદર શ્વાસ લેવાનું અને દિવસ પૃથકત્વે આહારની ઈચ્છા થાય છે. જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તેટલા પખવાડીએ શ્વાસ લેવાનું અને તેટલા હજાર વર્ષે આહારની ઈચ્છા સમજવી. (અર્થાત ૩૩ સાગરોપમના આયુષ્યવાળાને ૩૩ પખવાડીએ (૧૬ મહીને) શ્વાસ લેવાનું ને ૩૩ હજાર વર્ષે આહારની ઈચ્છા જાણવી. ૩૫- દેવતાને અસાતા ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત હોય ને શાતા છ માસ સુધી હોય. અન્ય મતિ દેવલોક સુધી ઉપજી શકે અને નિકૂવો નવમા ગ્રંવેક સુધી ઉપજી શકે. ૩૬- દેવતાને નિદ્રા હોય નહીં. ૩૭- જાતિસ્મરણ જ્ઞાનવાળા મનુષ્ય પાછલા નવ ભવ દેખી શકે. ૩૮- મન:પર્યવજ્ઞાન સાધુ મહારાજને જ થાય. ગૃહસ્થને ન થાય. ૩૯- પૌષધમાં એકાસણું કરનારને લીલું શાક કલ્પ નહીં. ૪૦- કેવલજ્ઞાન પામ્યા પછી તીર્થંકર મહારાજ ગૌચરી જાય નહી, તેમજ આચાર્ય મહારાજ કનકકૃપા સંગ્રહ २७८ Page #315 -------------------------------------------------------------------------- ________________ પોતે ગૌચરી જાય નહી. જાય તો દંડ આવે. ૪૧- ભગવાન મહાવીરનો જીવ જ્યારે ત્રીપુટ વાસુદેવ હતા ત્યારે ગૌતમ સ્વામીનો જીવ તેમના સારથી તરીકે હતો. ૪૨- નરક તથા દેવગતિમાંથી આવેલા જીવ ચક્રવર્તી થાય પણ મનુષ્ય તિર્યંચમાંથી આવેલા જીવ ચક્રવર્તી થાય નહીં. ભગવાન મહાવીરનો જીવ મનુષ્યમાંથી આવી ચક્રવર્તી થયા તે આશ્ચર્ય જાણવું. ૪૩-ભરતક્ષેત્રમાં જન્મેલા મનુષ્યને ક્ષાયિક સમ્યક્ત્વ હોય નહીં. કારણ ક્ષાયિક સમ્યક્ત્વ શ્રપક શ્રેણી આશ્રીને કહેલ છે. અને શ્રપક શ્રેણી તો જંબુસ્વામી પછી વિચ્છેદ થયેલ છે. ૪૪- બે માસની અંદરના આયુષ્યવાળો જીવ નરકમાં જાય નહીં. બે માસ ઉપરનો જીવ નરકમાં જાય (આ બાબતમાં કેટલાકનો મતભેદ પણ છે). ૪૫- ધન્નાજી તથા શાલિભદ્રજી સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં દેવો થયા છે. ૪૬- આંધળા, લુલા, અપંગ મનુષ્યને દીક્ષા અપાય નહીં. ૪૭- સાધુ સાધ્વીએ દીક્ષા, પ્રતિક્રમણ, લોચ કરવા, વગેરે ધર્માનુષ્ઠાન ઉત્તર અથવા પૂર્વ દિશામાં મુખ રાખીને કરવા કલ્પે; બીજી દિશામાં નહીં. ૪૮- સાધ્વીને પુરૂષ તેમજ સ્ત્રીની સભામાં કલ્પસૂત્ર વાંચવાનો નિષેધ છે. તેમજ એકલી સ્ત્રીની સભામાં સાધુ વ્યાખ્યાન કરે નહીં અને પુરૂષની અગાડી સાબ્દી વ્યાખ્યાન કરે નહીં. ૪૯- શ્રી સુવિધિનાથથી માંડીને શ્રી શાંતિનાથજી સુધીના મધ્યના ફક્ત સાત આંતરામાં તીર્થનો વિચ્છેદ થયો છે. શ્રી અરિહંત પરમાત્માના ધર્મની વાત પણ રહેવા પામી નહોતી. તે વિચ્છેદકાળ કોઈ આચાર્ય પોણાત્રણ પલ્યોપમનો કહે છે ને કોઈ અગ્યાર પલ્યોપમનો પણ કહે છે. બીજા કોઈ તીર્થંકરોના વારામાં તીર્થનો વિચ્છેદ થયો નથી. ૫૦- સર્વે વાસુદેવો સરખા બળવાલા હોતા નથી. આ અવર્સાપૈંણી કાળમાં દિન દિન બળની હાની છે. ૫૧- શ્રી શાંતિનાથજી ભગવાનની માતાએ બે વખત ચૌદ સ્વપ્નો તીર્થંકરપણું તથા ચક્રવર્તીપણાનું સુચન કરનારા હતાં. ૫૨- રીખભદેવ ભગવાને યુગલીક ધર્મ નિવારણ કરવા માટે ભરત મહારાજાની બેન બ્રાહ્મીનો વિવાહ બાહુબલીજી સાથે તેમજ બાહુબલીજીની બેન સુંદરીનો વિવાહ કનકકૃપા સંગ્રહ ૨૦૦ Page #316 -------------------------------------------------------------------------- ________________ ભરત મહારાજા સાથે વિપરીતપણે કર્યો છે. ૫૩-.ઝંકારા રાવસારા.થી દેહીમે દેવિસાર..એ પાઠ પ્રતિક્રમણમાં સૌ કોઈએ મોટેથી બોલવાનું કારણ કે કદાચ કોઈ વ્યંતર દેવ સાધુ આદિને ઉપદ્રવ કરવા રહેલ હોય તો તે ત્યાંથી જલદી ચાલ્યો જાય. ૫૪- શ્રી કૃષ્ણના જીવનો પહેલોભવ શ્રીકૃષ્ણ મહારાજનો, બીજો નારકીનો, ત્રીજે મનુષ્યનો, ચોથો વૈમાનિક દેવનો, અને પાંચમાભવે આવતી ચોવીશીમાં અમમ નામે બારમા તીર્થંકર થશે ને તેજ ભવે મોક્ષે જશે. ૫૫ - અરિહંત ભગવાનના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, અને નિર્વાણ કલ્યાણકને સમયે નરકના જીવો સાતા વેદનીય કર્મ વેદે છે. ૫૬- શ્રી મહાવીર ભગવાનના તીર્થમાં જેણે તીર્થંકરનામ ઉપાર્જન કર્યું તેના નામ. ૧ શ્રી શ્રેણિક મહારાજા ૨ શ્રી સુપાર્શ્વ મહારાજા. ૩ શ્રી ઉદાયી મહારાજા. ૪ શ્રી પોટિલ મહારાજા. ૫ શ્રી ઢાયુ. ૬ શ્રી શંખ શ્રાવક. ૭ શ્રી શતક શ્રાવક. ૮ શ્રી સુલસા શ્રાવિકા ૯ શ્રી રેવતિ શ્રાવિકા. ૫૭- કોઈક જીવ માતાના ગર્ભમાં વધારે બાર વર્ષ સુધી રહે. કોઈક પાપી જીવ માતાનો વૈરી ગર્ભમાં મરી પાછો ત્યાં જ ઉત્પન્ન થાય તો ચોવીશ વર્ષ સુધી પણ રહે. ૫૮- ભારંડપક્ષીમાં જીવ બે અને શરીર એક હોય છે. એક પેટ. બે મુખ, બે જીભ અને ત્રણ પગ હોય છે. તે મનુષ્યની ભાષા બોલે છે. અને હંમેશ અપ્રમાદી રહે છે, કારણ કે શરીરમાં બે જીભ હોવાથી તેઓને આપસમાં જુદા જુદા ફળની ઈચ્છા થાય તો તે પક્ષીનું મૃત્યુ થાય છે. ૫૯- દેવાધિદેવ તીર્થંકર ભગવાન પહેલી પોરિશી સુધી દેશના આપે. બીજા પહોરમાં ગણધર મહારાજા દેશના આપે છે. ચોથા પહોરે પાછા તીર્થંકર મહારાજ દેશના આપે. ૬૦- કેવલજ્ઞાની ભગવાનને આવશ્યકઆદિ ક્રિયાઓ કરવાની હોય નહી. ૬૧ શ્રી આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, નંદી સૂત્ર, અનુયોગદ્દાર સૂત્ર, આચાર સૂત્રો આ પંચમા આરાના છેડા સુધી છેલ્લા યુગ પ્રધાન શ્રી દુ:પસહસૂરિ સુધી વિદ્યમાન રહેશે. ૬૨- કોઈ અવધિજ્ઞાની મહાત્મા પરમાણુને જાણે પણ દેખે નહી, અને કોઈક જાણે પણ નહી ને દેખે પણ નહી, પરમાવધિજ્ઞાની જાણે પણ ખરા ને દેખે પણ ખરા. ૬૩- આવશ્યક સૂત્રના રચનાર ગણધર દેવજ છે. ૨૮૦ કનકકૃપા સંગ્રહ Page #317 -------------------------------------------------------------------------- ________________ ॥ नहीक्ली बलीनीहंसकलझाएनमा । । ॥ श्री सरस्वती हेवीने नमः ॥ Page #318 --------------------------------------------------------------------------  Page #319 -------------------------------------------------------------------------- ________________ ૬૪- નવકારવળીમાં ૧૦૮ મણકા રાખવાનું કારણ એ છે કે શ્રી અરિહંત ભગવાનના ૧૨ ગુણ ૦૮ ગુણ ૩૬ ગુણ શ્રી સિદ્ધ ભગવાનના શ્રી આચાર્ય મહારાજના ૨૫ ગુણ ૨૭ ગુણ ૧૦૮ એમ પંચપરમેષ્ટિના ૧૦૮ ગુણ થાય છે માટે. ૬૫- સાધ્વી અથવા શ્રાવિકાએ કહેલાં સૂત્રો પુરૂષોને કલ્પે નહી. તેમજ પચ્ચક્ખાણ પણ કલ્પે નહીં. શ્રી ઉપાધ્યાય મહારાજના શ્રી સાધુ મહાત્માના ૬૬- ત્રીજું .મિશ્ર. નામનું ગુણ સ્થાનક, બારમું .ક્ષીણમોહ. અને તેરમું .સયોગી. આ ત્રણ ગુણસ્થાનકોમાં વસતો જીવ કાળ ધર્મ પામે નહીં. બાકીના અગીઆર ગુણ સ્થાનકોમાં વસતો જીવ કાળ ધર્મ પામે. અને એ અગીઆરમાંથી પહેલું મિથ્યા દૃષ્ટિ, બીજું સાસ્વાદન અને ચોથું અવિરતિ સમ્યગ્દષ્ટ ગુણસ્થાનક પરભવમાં જીવની સાથે જાય. બાકીના નહીં. શ્રી સરસ્વતી દેવીનો મહાપ્રભાવશાળી મંત્રસંગ્રહ સિદ્ધ સરસ્વતી સીધુ પુસ્તકમાંથી (પ.પૂ.આ. શ્રી ચંદ્રોદય સૂરિના મુનિશ્રી કુલચંદ્રવિજયજી મ.સા.) ૮ મી સદીમાં થયેલા શ્રી બપ્પભટ્ટિ સૂરિ મ.સા.ના પ્રથમ ૧૨ મંત્રો. (१) नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं, नमो उवज्झायाणं, नमो लोए सन्यसाहूणं नमो भगवईए सुअदेवयाऐ संधसुअमायाए, बारसंगपवयणजणणीऐ सरस्ईए सच्चवाइणि सुवण्णवण्णे, ओअर । ओअर । देवि । मम सरीरं पविस पुच्छंतस्स मुहं पविस, सव्वजणमणहरी अरिहंतसिरी सिद्धसिरी आयरियसिरी उवज्झायसिरी सव्वसाहूसिरी दंसणसिरी नाणसिरि चारित सिरी स्वाहा ॥ ૧૭૪ અક્ષરી મહામંત્ર છે. (२) ॐ अर्हन्मुखकमलवासिनि । पापात्मक्षयंकरी श्रुतज्ञानज्वाला सहस्त्रप्रज्वलिते । सरस्वति । मत्पापं हन हन दह दह क्षॉं क्षीं क्षू क्षौं क्षं क्षीरधवले । अमृत सम्भवे वँ वँ हूँ वीं हीं हर्सो वद वद वाग्वादिन्यै ह्रीं स्वाहा ॥ ८० अक्षरी मंत्र छे. (३) ॐ ह्रीं असिआउसा नमः अर्हवाचिनि सत्यावाचिनी वाग्वादिनि । वद वद मम वक्त्रे કનકકૃપા સંગ્રહ ૨૦૧ Page #320 -------------------------------------------------------------------------- ________________ व्यक्तवाचया ह्रीं सत्यं ब्रूहि ब्रूहि सत्यं वदवद अस्खलितप्रचारं सदेवमनुजा सुरसदसि ही अहँ असिआउसा नमः स्वाहा ।। ७८ अक्षरी मंत्र छ. (४) ॐ नमो अणाइनिहणे तित्थयरपगासिए गणहरेहि अणुमण्णिए द्वादशाङ्ग चतुर्दशपुर्वधारिणि । श्रुतदेवते । सरस्वति । अवतर अवतर सत्यवादिनी हुं फट स्वाहा ॥ ६९ अक्षरी मंत्र (६) (५) ॐ नमो भगवओ अरिहओ भगवईए वाणीए वयमाणीए मम सरीरं पविस पविस निस्सर निस्सर स्वाहा ॥ ४३ अक्षरी मंत्रछ. ॐ नमो हिरीए बंभीए भगवईए सिज्झउ मे भगवई महाविजा ॐ बंभी महाबंभी स्वाहा ।। ४३ अक्षरी मंत्र छे. (७) ॐ ऐं ह्रीं श्रीं वद वद वाग्वादिनि । भगवति । सरस्वति । ह्रीं नमः ॥ २३ अक्षरी मंत्र छे. (८) ॐ ऐं श्रीं सौं क्लीं वद वद वाग्वादिनि । ह्रीं सरस्वत्यै नमः ।। २० अक्षरीमंत्र छे. (९) ॐ क्लीं वद वद वाग्वादिनि । ही नमः। १३ अक्षरी मंत्र छे. (१०) ऐं क्लीं ह्रीं हसौं सरस्वत्यै नमः । १० अक्षरी मंत्र छे. (११) ॐ श्लौं ह्रीं ऐं वद वद वाग्वादिनि हीं नमः ॥ (१२) ॐ ह्रीं क्लीं ब्लू श्री हसकल ही ऐं नमः । (સ્તોત્રાન્તરમાં હ્રીં શ્રીં કર્લી ઈનમઃ ૐ હ્રીં શ્રીં ક્લીં હૂં કેર્લી ઓં શ્રીં, હીં ક્લીં ગ્લેં આ ૪ મંત્રો છે.) તેની વિધિ સવાલાખ ૧ નો જાપ કરવો, નિત્યકાશન-ભૂમિ પર સંથારો(સૂવું) ઘી નો દીપ ને અગરબત્તીનો ધૂપ કરવો. આહૂતિનો ૧રા સાડા બાર હજારનો જાપ કરવો. ડાંગરના સાડા બાર હજાર દાણા ઘીથી કરચોળી કંડામા હોમવા, છેલ્લે દિવસે એ પ્રમાણે કરી નારીયેલ કોરી તેમાં ઘી સાકર કુંડામાં નાખી હોમ કરવો. તેની આગળ પાછળ પાણીની ૩ ત્રણ ધાર દેવી. અપરમિનસ્થાને મંત્રમેવં શુદ્ધરીત્યા લિખિતો દુશ્યતે-(બીજી પ્રતમાં મંત્રને એ પ્રમાણે શુદ્ધ પદ્ધતિથી લખેલો બતાવેલ છે.)૨૧ દિવસ એકાસણા કરી નવકારવાલી ૧ ગણવી, શરદઋતુના ૪ દિવસ ગયા પછી નવરાત્રી સુધી ફેરવવી. ॐ ऐं क्ली हौं विश्वरुपे व्यक्ताडव्यक्तवर्णिनि । ज्ञानमयि । वद वद वाग्वादिनि भगवति ह्रीं नमः । बप्पभट्ट सूरि सारस्वत विद्येयम । आ १२ मंत्री श्री बप्पट्टि सूरिकृत छे. (१३) श्री भद्रबाहु स्वामी कृत सरस्वती महाविद्या । ॐ नमो भगवईए सुयदेवयाए सव्वसुअमयाए बारसंगपवयण जणणीए सरस्सईए सव्ववयणि सुवन्नवन्ने ओअर । ओअर । देवि । मम २८२ કનકકુપા સંગ્રહ Page #321 -------------------------------------------------------------------------- ________________ शरीरं पविस, मुहं पविस सव्वजणमयहिरीए अरिहंतसिरिए ॐ किरि किरि मिहिरे मिहिरे નમઃ || શ્રી શારદા મહામંત્ર છે. ૩ લાખના જાપથી વરદાન આપે, મહાવ્રતી (સાધુ) ઓ ગણે તો આદેય વચની થાય. (૧૪) શ્રી અભયદેવ સૂરિષ્કૃત મંત્ર-. ૐ હ્રીં હૈં માર્યાં ઔં સ:સરસ્વઐનમ: (૧૫) શ્રી સર્વદેવગણિ પ્રાસવિશિષ્ટમંત્ર.- ૐ હ્રીં શ્રીં વાગ્વાદિનિ વદ વદ વાગીશ્વયૈ નમ:। દાન દઈ વિધિપૂર્વક ગ્રહણ કરી સિદ્ધ કરવો પછી રોજ ૧૦૮ વાર ગણવો.યશ, લક્ષ્મી મળે, વિદ્યા ચડે-અબુધ પંડિત બને. (૧૬) શ્રી સોમતિલક સૂરિજી વિરચિત ત્રિપુરા ભારતી સ્તવનમાંથી ઉદ્ધરેલા મંત્રો.(૧) ૐ ક્લીં ઇશ્વ નમ:ા ત્રિકાલ ગણવાથી સિદ્ધિ થાય. વાડમઐ નમ: । ત્રિકાલ ગણવાથી જ્ઞાન ચડે. (૨) (૩) ૩ વ: સરસ્વત્યે નમાપાઠમંત્ર ૐ હ્રીં શ્રી શારવાયૈ નમઃ । ૬૪વિદ્યા પ્રાપ્તિ મંત્ર. (૪) યોશિયૈ નમઃ । સર્વ આપદા ટળે. ૐ હંસ વાહિનૈ નમઃ । મા વરદાન આપે. (૬) ૩ શ્રી ભારત્યે નમઃ । વચનસિદ્ધિ ૐ નાન્માત્રે નમઃ । ત્રિકાલજાપથી શારદાદેવી પ્રસન્ન થાય. (૬) ૩ સરસ્વત્યે નમઃ । વિદ્યા પ્રાપ્તિ મંત્ર. (૧૭) શ્રી દેવભદ્રસૂરિ સારસ્વત્ખન્ન ૩ ↑ શ્રી વવ વવ વાવાવિની હાઁ સરસ્વત્યે મમ વિદ્યાંવેદિ તેહિ સ્વાહા । અખંડપણે ૧૦૮ વાર શ્રદ્ધાપૂર્વક ગણવાથી અવશ્ય બુદ્ધિ વધે. (શ્રી હેમચંદ્રસૂરિ સરસ્વતી પાપભક્ષિણી વિદ્યા) ॐ अर्हन्मुखकमलनिवासिनि पापात्मक्षयंकरी श्रुतज्ञानज्वालासहस्त्र प्रज्वलितभगवति सरस्वति मत्पापं ? हन हन दह दह पच पच क्ष क्ष क्षू क्षाँ क्षः क्षीरधवले अमृतसंभवे वँ वँ हूँ हूँ वीं ह्रीं ह्रीं क्लीं ह्र्भो वद वद वाग्वादिनि । भगवति । ऐं ह्रीं नमः । હોમ કરતી વખતે સ્વાહા બોલવું. આ મંત્ર જ્ઞાનપાંચમના દિવસે. ઘી નો દીવોને અગરબત્તીનો ધૂપ કરી ૧૦૮ વાર સાધીએ પછી નિત્ય સુખડ બરાસની ૭ ગોળી કરી ૭ વાર મંત્રી ખાઇએ તો સરસ્વતી પ્રસન્ન થાય. બીજી પ્રતોમાં સુખડને કપૂરની ગોળી બનાવી ૭ વાર મંત્રી ૨૧ રવિવાર સુધી કરાય છે. પ્રતિદિન ૧-૧ १ ममास्ये प्रकाशं कुरु कुरु इत्यधिको पाठांतरः । २ (क्ष क्ष क्ष क्ष क्षू - क्ष क्ष क्षू क्षः । ) કનકકૃપા સંગ્રહ ૨૮૩ Page #322 -------------------------------------------------------------------------- ________________ ગુટીકા લેવી. પ્રજ્ડ નિહ્યોત્પાટ: ચાત્ । રૂં શ્રી હેમચંદ્રાસ્નાયઃ । ઇતિ શારદા મંત્ર. (૧૮) સરસ્વતી મહાવિદ્યા. શ્રી તીર્થવાળપ પ્રભાવાત્ ણ:યો:જંતુ મે - આ પદ બોલી મંત્રજાપ શરૂ કરવો. ॐ ह्रीँ चउदशपुव्विणं ॐ ह्रीं पयाणुसारिणं, ॐ ह्रीं एगारसंगधारिणं, ॐ ह्रीं उज्जुमईणं, ॐ ह्रीँ विउलमइणं स्वाहा । સળંગ છ માસ, રોજ ૧૦૮ વાર ગણે તો બુદ્ધિ વધે-તીક્ષ્ણ થાય ત્રિકાલ ગણવાથી મા જલ્દી પ્રસન્ન થાય ઘણી વિદ્યા ચડે, આ મહાવિદ્યા છે અને અનુભૂત સત્ય છે. (१९) ॐ ह्रीं श्रीं क्लीं ऐं हंसवाहिनी मम जिह्वाग्रे आगच्छ आगच्छ वासं कुरु कुरु स्वाहा ॥ દીવાળી-પર્યુષણા કે આસો-ચૈત્રની આંબેલની ઓળીમાં ૧૨૫૦૦ નો જાપ લાલ વસ્ત્રો માળા-આસન રાખી રવિવારના સારા ચોઘડીયે કરવો. દેવીનું વાસક્ષેપથી પૂજન કરવું. ધૂપ-દીપ કરી પાસે રાખી પોતાનું નામ કાગળમાં કે થાળીમાં લખી ઉપરનો મંત્ર ૫ વાર બોલી આંખે હાથ લગાડવો. આ બધુ એકાગ્રતા પૂર્વક શુદ્ધતાથી કરવું. બુદ્ધિ વર્ષી-યાદશકિત સતેજ બને. (२०) ॐ ह्रीं श्रीं क्लीं ब्लूं ऐं नमः स्वाहा । શુભમુહૂર્તે મધ્યરાત્રિએ પવિત્ર થઇ ઉત્તર સન્મુખ બેસવું. ધૂપ અને દીપ ચંદનનો કરવો.માતાની સન્મુખ પ્રાર્થના (સ્તુતિ)કરવી. પછી આ મંત્રની સળંગ છ માસ સુધી ૭ માળા અર્ધરાત્રિએ જ ગણવી. સવા લાખનો જાપ પુરો કરવો. ખાડો પડે તો નવેસરથી ગણતરી કરવી. મૂર્ખ પણ વિદ્વાન બને. વાસક્ષેપ પૂજા દ્વારા જ્ઞાનવૃદ્ધિ મંત્ર. (२१) ॐ नमो अणाइनिहणे तित्थरपगासिए गणहरेहि अणुमन्निए द्वादशांगचतुर्दशपूर्वधारिणि । श्रुतदेवते । सरस्वति । अवतर अवतर सत्यवादिनि । हुं फुट् स्वाहा । રોજ સવારે ૧ માળા ગણી પછી આ મંત્રથી જ પુસ્તક પર વાસક્ષેપ પુજા કરવી. તેનું જ્ઞાન ચડવા લાગે. (२२) ॐ ह्रीँ चउदशपुव्विणं एगादशांगधारिणं अट्ठावीसलद्धिणं केवलीसदृशं ममविद्यां देहि मम तिमिरं हर हर ज्ञ ज्ञ ज्ञौं स्वाहा । શુભ મુહૂર્ત ૪૨ દિવસ પીળાવસ્ત્ર પહેરી પીળાઆસન ઉપર પીળીમાળાથી પૂર્વદિશા તરફ માનીછબી સમક્ષ ૧ । સવાલાખનો જાપ કરવાથી સિદ્ધ થાય. પછી રોજ ૧ માળા ગણવી. અજ્ઞાનતા જાય-વિધા મળે-વિદ્ધાતા પ્રગટે. (૨૨) ૩ હા મૈં ા વી સૌ શ્રી વવ વવ વાવાહિનૈ સ્વાહા । ૨૮૪ કનકકૃપા સંગ્રહ Page #323 -------------------------------------------------------------------------- ________________ છ માસ સુધી રોજ ૧૦૮ વાર ત્રિકાલ માળા ગણવી. સુદ અને વદ તેરસના દિવસે વધુ જાપ કરવાથી ઈચ્છિત લાભને પામે, મહા પ્રભાવશાળી મંત્ર છે. સંશય વિના ફળે. (૨૪) જ્ઞાનવૃદ્ધિ માટે. - ભકતામર સ્તોત્રની ૧૨ મી ગાથા અશ્રુતં કૃતવતાં પરિહારધામ... રોજ ૨૧ વાર ગણી ઝીં મનની વૃદ્ધિને મંત્રની માળા છ માસ સુધી સતત ગણવી. અપૂર્વ જ્ઞાન વિકાસ પામે. (२५) ॐ नमो सव्वक्खरसन्निवाईणं णमो सव्वोसहिलद्धिणं णमो कुट्टबुद्धिणं णमो सिद्धिपत्ताणं ॐ ब्लूं श्रीं श्रीं स:सरस्वती मम जिहवाग्रे तिष्ठ तिष्ठ शासनदेवी मम चिन्तां चूरय चूरय सिद्धिं कुरु कुरु स्वाहा। આ મંત્ર રોજ ૧૦૮ વાર ગણવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય. વિદ્ધતા આવે, ચિંતાનું ચૂરણ કરી સર્વસિદ્ધિ થાય, આ મંત્રથી ઔષધિઓને અભિમંત્રિત કરી રોગીને આપવાથી રોગ દૂર થાય. (ર૬) ૐ નમો રસપુથ્વિ ફીં હ્રીં સ્વાદા | સુર્યાસ્ત સમયે ૮૦ દિવસ રોજ ૧ માળા ગણવી.એકાંતર ઉપવાસ કરવો શાસ્ત્રનો જાણકાર થાય.મહામૂર્ખ પણ વિદ્ધાન થાય. ધૂપ-દીપ માની છબી સામે રાખી ગણવો. (ર૭) % નો રિહંતાdi વ વવાવાવિની વાહ 1 અથવા ॐ वद वद वाग्वादिनी स्वाहा ।२। ઉંચા આસને માની છબી પધરાવી વાસક્ષેપથી પૂજા કરવી. સુંદર તાજા શ્વેત પુષ્પોની માળા ચડાવી ધૂપ-દીપ કરવા. ફળ નૈવેધ કરવા. શુદ્ધતા કરી શુદ્ધ વસ્ત્રો પહેરી પછી या कुन्देन्दुतुषारहारधवला या श्वेतपद्मासना, या वीणावरदण्डमण्डितकरा या शुभ्रवस्त्रावृता। या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवै:सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाडयाडपहा ॥१॥ શ્લોક બોલી નમ્રપણે પ્રાર્થના કરવી પછી તેમનું શ્વેતવર્ણમાં ધ્યાન ધરી તેઓ આપણા પર પ્રસન્ન થઈ રહ્યાં છે તેમ વિચારી ૧૦ માળા ઉપરના મંત્રની ગણવી. માળા સ્ફટિક કે ચાંદીની રાખવી. રાત્રીએ પણ સૂતા પહેલાં શ્લોક બોલી માળા ગણી ભૂમિ પર ચટાઈ કે ગરમ કપડાં પર સુવું. મૌનપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરવું. કનકકૃપા સંગ્રહ ૨૮૫ Page #324 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દિને ઉપવાસ-આંબેલ અથવા એકાશન કરવું ૪૨ દિવસ સુધી આ મંત્રનો જાપ કરવો, અનુકૂળતા આવે તો કમરપૂર પાણીમાં ઉભારહી રોજ ૩૦૦૦ જાપ કરે તો સિદ્ધિ વહેલી થાય. તેમ ન ફાવે તો સંપૂર્ણ એકાંતમાં બેસી પવિત્ર વાતાવરણ વચ્ચે જાપ કરવો. બુદ્ધિ-સ્મરણશકિત ઘણી સતેજ બને, વિદ્ધાન થાય. અપૂર્વજ્ઞાન ચડે. (२८) ॐ ह्रीं श्रीं क्ली उच्चीष्ट चांडाली मातंगी सर्वजनवशकरी स्वाहा। માલકાંકણી તેલના ૨ થી ૪ ટીપા સુધી લઈ આ મંત્ર વડે તેલ મંત્રી પીવાથી વિદ્યાચડે, તે પહેલા ૧૨૫૦૦નો જાપ (૧૨૫ માળા) કરવો. (२९) ॐ ऐं ह्रीं श्रीं अर्हन्वदवदवाग्वादिनीभगवतीसरस्वती हीं नमः स्वाहा। આ મંત્ર રોજ સવારે ૧૧ વાર ગણી ૩ સંબુચલૂ (ખોબા) પાણી પીવણો (પીવું) સરસ્વતી પ્રસન્ન થાય. વરદાન આપે. (३०) ॐ ह्रीं अहँ नमो बीयबुद्धिणं ॐ ह्रीं नमो भगवती गुणवती महामानसी स्वाहा। પ્રાત:કાળે ઉઠીને રોજ ૫-૫ માળા ગણવાથી મહાબુદ્ધિવાન થવાય છે. અથવા નીચેનો મંત્ર ગણવાથી. (३१) ॐ ऐं श्रीं सौं क्लीं वद वद वाग्वादिनी ह्रीं सरस्वत्यै नमः। દવાળીના છેલ્લા ૩ દિવસમાં અઠમ કરી કે આંબેલ કરી ૧૨૫ નવકારવાળી ગણવી. પછી રોજ ૧૦૮ વાર ગણવું. જ્ઞાન ચડે, બુદ્ધિ નિર્મલ બને. (૩૨) % હ્રીં શ્રીં શ્રીં ક્રૂ શ્ર: દંતં યઃ યઃ : : 8: સરસ્વતી માવતી વિદ્યા પ્રવિં ગુરુ કુરુ વાણી | સફેદ વસ્ત્રો પહેરી ૨૧ દિવસ સુધી રોજ ૧૦૮ (૧૦ માળા) નો જાપ કરવો. વિદ્યા ચડે. (૩૩) % શ્રીં વવ વવવવાવિન વતી સરસ્વત્યે નમ: રોજ ત્રિકાળ ૧-૧-૧ માળા ગણનારને જરૂર વિઘા ચડે. ભણેલું યાદ રહે. (૨૪) » é રણ સરસ્વત્યે નમ: રોજ ૧૦ માળા ગણવી. સરસ્વતી પ્રસન્ન થાય વિદ્યા ચડે. (૩૧) ૪હીં શ્રી રત્નન્જૈ નમ: રોજ ૧૦માળા ગણવાથી મૂર્ણ જ્ઞાની બને, શાન ચડે, સર્વ સિદ્ધિ આપે. (૨૬) વવવવ વાવત્યેિ નમ: સારા મુહૂર્તે શરૂ કરી રોજ ૧૦ માળા ગણવી તથા ત્રિકાલ ગણવી. સત્વરે સિદ્ધિ કનકકૃપા સંગ્રહ ૨૮૬ Page #325 -------------------------------------------------------------------------- ________________ થાય. (३७) ॐ ह्रीं श्रीं ऐं हंसवाहिनी मम जिहवाग्रे आगच्छ आगच्छयन्तु स्वाहा ॥ આ મંત્રરોજ ૧૦૮ વાર ગણવો, વિદ્યા ચડે, મન પ્રસન્ન થાય. (३८) ॐ ह्रीं श्रीं ऐं वाग्वादिनी भगवती अर्हन्मुखवासिनी सरस्वती मम जिहवाग्रे प्रकाशं कुरु कुरु स्वाहा। રોજ ૧ માળા ગણવી, જ્ઞાનપ્રકાશ થાય. (३९) ॐ ह्रीं श्रीं क्लीं ऐं वाग्वादिनी । सरस्वति । मम जिह्याग्रे वासं कुरु कुरु सौं स्वाहा। છ માસ સુધી અખંડપણે રોજ ૧ માળા ગણવાથી અવશ્ય જ્ઞાન ચડે બુદ્ધિ વધે, વિદ્વાન બને, અનુભૂત સત્ય છે. (૪૦) નમ: ૩ દિવસમાં ૧ સવાલાખનો જાપ માની છબી સમક્ષ પવિત્રપણેથઇને કરવો. ઉપા. શ્રી યશો.વિ.મ.સિદ્ધ કરેલ મંત્ર છે. પવિત્ર થઈ મુખમાં ૭-૮ લવિંગ રાખીને ત્રિકાલ ૨-૨ હજાર ગણવો.કુલ ૬ હજાર થાય. લવિંગ ૧૦-૨૦ નો ત્રિકાલ હોમ કરવો. ૨૧ દિન સુધી ગણવો. ભોજન ખીર ખાંડ ધી સિવાય કાંઇ ન જમીએ સરસ્વતી પ્રત્યક્ષ થાય. વિદ્યા આવે નિ:સંદેહ. (૪૨) શ્રીં વર્તી રસો સરસ્વત્યે નમ: ૧૦૦૦ જાપથી શુદ્ધિ, ૨૦૦૦ થી કંઈક જ્ઞાન મળે, ૧૦૦૦ જાપથી ત્રિકાલ સ્વરૂપનું જ્ઞાન થાય, ૨૦૦૦ જાપથી દૂર થી સાંભળે. ૩૦ હજારજાપથી સર્વશાસ્ત્રોનો પરિચય થાય, ૪૦ હજાર જાપથી પવનનામી થાય, ૫૦ હજારના જાપથી ખેચર થાય. (૪૨) % $ હીં શ્રીં વવ વવવા વાહિની હૈ નમ: | દિવાળીમાં અઠમ કરીને પવિત્ર પણે ૧૨ા સાડાચાર હજારનો જાપ કરવાથી સિદ્ધિ થાય. (૪૩) (8) & હી હૈં વર્તે હૈં વાવતિની મૈરવી સરસ્વતી હૈ નમ: સરસ્વત્યધિશે તલ નE: I ૧ લાખનો જાપ. (૨) શૈવર્તી ની ત્રિપુરમ શાલયે નમ: નાપો દ્ધિ સહીત: #ાર્ય: ૨ હજારનો જાપ (૩) % હૈં વવ વવારિત કાવતી સરસ્વતી નમ: ૧૦૨ ર્ય ૫૦૨૫ નો કરવો. (४) ॐ ह्रीं श्रीं वद वद वाग्वादिनी नमः । एते चेत्वारोडपि सारस्वत्यालक्षम् । કનકકૃપા સંગ્રહ ૨૮૭ Page #326 -------------------------------------------------------------------------- ________________ (४४) (१) ॐ ह्रीं श्रीं ऐं नमः । लक्षसपाद जपः। सवा बाजनो भय २वो. (२) ॐ ह्रीं श्रीं क्लीं ह्यौं नमः । जापलक्ष: । १ सानो भय श्वो. (४५) ॐ ह्रीं श्रीं र्क्स वद वद वाग्वादिनी भगवती सरस्वती ऐं नमः । રોજ ૧૦૮ વાર ગણીએ, ઘણી વિદ્યા આવે, દીવાળીમાં ૧૨।। સાડાબાર હજારનો જાપ કરવો. છ મહિને શારદા પ્રસન્ન થાય. (४६) ॐ नमो हिरीए बंभीए सिज्झउमे भगवइ एसा महइ महाविज्जा । ॐ ऐं ह्रीं बंभी महाबंभी नमः । करजाप लक्षः जाति पुष्प सहस्त्रबत्तीस दशांश होम: । ततः सरस्वती वरं ददाति । श्री पालत्तय विधेयम् । 1 (४७) ऐं ह्रीं श्रीं क्लीं हभ वद वद वाग्वादिनी । भगवती । सरस्वति । तुभ्यं नमः । भूलमंत्र छे. (४८) ॐ ऐं ह्रीं श्रीं वद वद वाग्वादिनी भगवती तुभ्यं नमः । ગુરુવારથી ચાલુ કરી રોજ ૧૦૮ વાર ગણવો. (४९) ॐ ह्रीं सरस्वती क्लीं वद वद वाग्वादिनि । भगवती । ब्राह्मि । सुंदरि । सरस्वतीदेवी मम जिह्याग्रे वासं कुरु कुरु स्वाहा । રોજ ૧ માળા છ માસ સુધી ગણવાથી અવશ્ય વિદ્યા ચડે. (५०) ॐ ह्रीं श्रीं ऐं वद वद वाग्यादिनि । भगवति । सरस्वति । अर्हन्मुखवासिनि । ममास्ये प्रकाशं कुरु कुरु स्वाहा । રોજ ૧૦૮ વાર ગણવાથી જ્ઞાન ચડે, બુદ્ધિ તીક્ષ્ણ થાય. (५१) ॐ ह्रीं सरस्वती क्लीं वद वद वाग्वादिनी ह्रीं सरस्वत्यै नमः । રોજ સવારે ૧ માળા ગણવી. (५२) ॐ ऐं श्रीं सौं क्लीं वद वद वाग्वादिनी । ह्रीं सरस्वत्यै नमः । ઉપર પ્રમાણે (५३) ॐ ह्रीं श्रीं क्लीं वद वद वाग्वादिनी भगवती सरस्वत्यै नमः । બ્રાહ્મમુહૂર્ત્ત ૧૦૮ વાર ગણવાથી દેવી સંતુષ્ટ થાય છે. (५४) ॐ ह्रीं श्रीं क्लीं ब्लूं वद वद वाग्वादिनी ह्रीं नमः । રોજ ૧૦૮ વાર ગણવો. (५५) ॐ नमो सरस्वती बुद्धिबलवर्द्धिनि । कुरु कुरु स्वाहा । पूर्वहिशाभां साडा (१२।।) जार भरनो भय पुरी, या मंत्रने ( भागा ) हाथभां કનકકૃપા સંગ્રહ २८८ Page #327 -------------------------------------------------------------------------- ________________ પવિત્ર જલ લઇને મંત્ર ૩ વાર કે ૭ વાર કાર્યપ્રસંગે, જપીને પીવું રોજ ૧૦૮ વાર ગણ્યા પછી, બુદ્ધિ બલ વધે. (५६) ॐ ह्रीं श्रीं ऐं ह्रीं क्लीं श्रीं ह्रौं ह्रीं नमः । (५७) ॐ ह्रीं श्रीं अर्ह वाग्वादिनी नमः । (५८) ऐं ह्रीं क्लीं सरस्वत्यै नमः । ૮ માસ સુધી એકાશન કરી ત્રિકાલ જાપ કરવો. કુલ ૩ લાખનો જાપ કરી રોજ ૧૦૮ વાર ગણવો. મહાજ્ઞાની થાય. (૧૧) ૐ હૈં સરસ્વઐ નમઃ । રોજ ૧૦ માળા સવારે ગણવી, ૫૦ હજારનો જાપ કરવાથી સુંદર પરિણામ મળે. (६०) ॐ ह्रीं ऐं ह्रीं ॐ सरस्वत्यै नमः । બ્રાહ્મ મુહૂર્ત ઉઠી ૧૦ માળા ગણવી, મુર્ખતા જાય-વિધાન બને. (६१) ॐ ह्रीं वद वद वाग्वादिनी ह्रीं नमः । વિધિપૂર્વક ૧ લાખનો જાપ કરવો. કાવ્યસિદ્ધિ થાય. (૬૨) ૐ હ્વીં સરસ્વત્યે નમઃ । ૩ દિનમાં ૧૨૫ માળા ગણવી પછી રોજ ૧૦૮ વાર કવિ બને. બુદ્ધિ વધે. (૬૨) ૩ ના મૈં શ્રી સરસ્વત્યે નમઃ । ૧૦૮ વાર અખંડપણે ગણવો. જ્ઞાની થવાય. (६४) ॐ ह्रीं श्रीं वद वद वाग्वादिनी नमः । આ મંત્રથી દેવીનું ધ્યાન ધરી ૧૦૮ વાર ગણવો. મૂરખ જ્ઞાની બને. (૬) ૐ હૈં હ્રૌં। રોજ સવારે ૧૦ માળા ગણવી. શીઘ્ર કવિ થાય. (६६) ॐ ह्रीं श्रीं क्लीं हस ऐं नमः । રોજ ૧૦૮ વાર શાંતચિત્તે ગણવો. બુદ્ધિ વધે. (६७) ॐ ऐं ह्रीं क्लीं श्री हसौं नमः । માનું ધ્યાન ધરી રોજ સવારે ૧ માળા ગણવી, મૂર્ખતા જાય. (६८) ॐ ह्रीं श्रीं वद वद वाग्वादिनी । भगवति सरस्वत्यै नमः । (६९) ॐ ह्रीं श्रीं वद वद वाग्वादिनी ह्रीं सरस्वत्यै मम विद्यां देहि देहि स्वाहा । કનકકૃપા સંગ્રહ ૨૦૯ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫૦૦નો જાપ કર્યા પછી રોજ ૧૦૮વાર ગણવો, વિદ્યા ચડે, યાદ રહે. (७०) ॐ ह्रीं श्रीं वद वद वाग्वादिनी भगवती ॐ ह्रीं श्रीं अहं नमः । રોજ નિયમિતપણે ૧૦૮ વાર ગણવો, અપૂર્વજ્ઞાન ચડે. (७१) ॐ ह्रीं श्रीं इवीं श्रीं स्फुर स्फुर ॐ क्लीं क्लीं ऐं वागीश्वरी भगवती - मस्तु नमः । શ્વેત ધ્યાન ધરી રોજ અખંડપણે જાપ ૧૦૮ વાર કરવો. સાક્ષાત્ વરદાન આપે. (७२) ॐ ह्रीं श्रीं सौं क्लीं वद वद वाग्वादिनी ह्रीं सरस्वत्यै नमः । પવિત્ર સ્થાને શુદ્ધતાપૂર્વક ૧૪ હજારનો જાપ કરવો. ઈચ્છિત મળે દિવ્યજ્ઞાની બને. (७३) ऐं क्लीं भौं बाला त्रिपुरायै नमः । રોજ સવારે ૧૦૮ વાર ગણવાથી યાદશકિત વધે. જ્ઞાન ચડે. વ્યાખ્યાન આપતાં પહેલાં ગણવાના મંત્રો. (૭૪) મૈં ફ્રી શ્રી વવ વવ વા વાહિની વસ્તી નમઃ। તથા ॐ सुमति सुरविज्झाय स्वाहा । આ બનેં મંત્રોના ૧૨૫૦૦ નો જાપ કર્યા પછી રોજ ૧૦૮ વાર ગણવો. ધર્મોપદેશ આપવામાં પોતાનું વચન ગ્રહણ થાય. (૭૧) ૩ શ્રી રા નીતિમુસ્લમંતિ સ્વાહા । વિધિપૂર્વક ૧૨૫ માળા ગણવી, વ્યાખ્યાને જતાં પહેલાં ૭ કે ૨૧ વાર ગણી બેસવાથી આદેય વચની બને. (७६) ऐं ह्रीं श्रीं क्लीं हसौं नमः । વ્યાખ્યાનના આરંભે ૭ કે ૨૧ વાર ગણી શરૂ કરવું. રોજ ૧૦૮ વાર ગણવું સારી રીતે આવડે, યાદ રહે. (७७) ॐ ज ज शुद्धिं बुद्धिं प्रदेहि श्रुतदेवीमर्हतः तुभ्यं नमः । સુદપક્ષના ગુરુવારથી ૧૨।। સાડાબાર હજારનો જાપ શરુ કરવો, પછી રોજ ૧૦૮ વાર, ત્રિકાલ ૧-૧ માળા ગણાય તો વ્યાખ્યાન સારી રીતે આપી શકે. વ્યા. કરતાં પહેલા ૭ વાર મનમાં મંત્ર ગણવો. આ મંત્ર હીંગલો અને સુરભિગંધથી કાગળમાં લખી ચિઠ્ઠી પાસે રાખવી. પછી વ્યાખ્યાન કરવું. (७८) ॐ नमो काली चीडी कुलकुलकरे धोलीउडे आकाश फीर आवे पास शत्रुनाश धवारहे संसारनकरे उकाश वीर वैताल करे प्रकाश ठः ठः ठः स्वाहा । વ્યાખ્યાનમાં પાટ ઉપર બેસતી વખતે ૭ વાર મંત્ર ગણી બેસવું સારી રીતે વ્યાખ્યાન આપી શકાય. ૨૦૦ કનકકૃપા સંગ્રહ Page #329 -------------------------------------------------------------------------- ________________ (७९) (१) ॐ ह्रीं श्री अर्ह वद वद वाग्वादिनी भगवतीसरस्वती ही एँ नमः । ध्यान मंत्र :(८०) (२) ॐ ह्रीं क्लीं ब्लूँ श्रीं हसौं क्लीं ऐं नमः । શ્વેતવર્ણમાં સરસ્વતી દેવીને અરિહંત ભગવંતના મુખકમલથી પ્રગટ થતાં હોય તે રીતે ધ્યાન ધરતાં અજ્ઞાન નાશ પામે. (८१) ॐ णमो सयंसबुद्धाणं हौं भ्रौं स्वाहा। રોજ ૧૦૮ વાર ગણવાથી આગમનો જ્ઞાતા બને-કવિ બને. (८२) ॐ नमो बोहिदयाणं जीवदयाणं धम्मदयाणं धम्मदेसयाणं अरिहंताणं नमो भगवईए देवयाए सव्वसुयनायाए बारसंगजणजीए अरहंतसिरिए इवीं क्ष्वीं स्वाहा । સાડા બાર હજારનો જાપ કર્યા પછી વ્યાખ્યાનમાં જતાં પહેલા ૧વાર ગણી લેવો. વચન સિદ્ધિ થાય. રોજ ૧૦૮ વાર ગણવો. । ॐ णमो अरहंताणं धम्मनायगाणं धम्मसारहीणं धम्मवरचाउरंत चक्कवट्टीणं मम परमैश्वर्य कुरु कुरु ह्रीं हंसः स्वाहा। પૂર્વ સન્મુખ સફેદ વસ્ત્ર-માળા દ્વારા માથા પર ડાબો હાથ રાખી કુલ ૧ લાખનો જાપ કરે પછી રોજ ૧૦૮ વાર જાપ કરે તો વચન સિદ્ધિ થાય. (८४) ॐ ऐं हं ऐं हं वदवद स्वाहा। १०००० नो अ५ [ पछी रो। १०८ १२ ॥ विजने. (८५) ॐ नमो भगवति, श्रुतदेवी । हंसवाहिनी स्वाहा । ચૈત્ર સુદ-૧ થી ૯ સુધી આ મંત્રનો રોજ ૧૦ હજારનો જાપ કરવો, રોજ ૨૧ માળા ગણવાથી ગુપ્ત વાતો જણાવે. - AIN सरस्वती मंत्रप्रयोग:अस्य श्री सरस्वती दशाक्षरमन्त्रस्य कण्वऋषि, विराट् छन्द, वागदेवता विद्या प्राप्त्यर्थे जपे विनियोगः । अथ ऋष्यादिन्यासः । भस्त 6५२ साथ राणी पोल. ॐ कण्वऋषये नमः । (शिरसि) भुम ५२ ७।२जी मोj विराट् छन्दसे नमः । (मुखे) ६६५ 3५२ ७५ राजा बोलj. ॐ वागीश्वरीसरस्वतीदेवतायै नमः । (ह्यदि) ।इति ऋष्यादिन्यास:। अथ मन्त्रवर्णन्यासः ....... કનકકૃપા સંગ્રહ ૨૯૧ Page #330 -------------------------------------------------------------------------- ________________ મસ્તક ઉપર હાથ રાખવો. જમણા કાન ઉપર ડાબા કાન ઉપર જમણી આંખ ઉપર ડાબી આંખ ઉપર જમણી નાસિકા ઉપર ડાબી નાસિકા ઉપર મુખ ઉપર હાથ રાખી લિંગ ઉપર હાથ રાખી ગુદા ઉપર હાથ રાખી । इति मन्त्रवर्णन्यासः । ॐ वं नमः । (शिरसि) ॐ दं नमः । (दक्ष श्रवणे ) ॐ वं नमः । (वाम श्रमणे ) ॐ दं नमः । (दक्षिणनेत्रे) ॐ वां नमः । (वामनेत्रे) ॐ ग्वां नमः । (दक्षिणनासायाम्) ॐ दिं नमः । (वामनासायाम्) ॐ नीं नमः । (मुखे) ॐ स्वां नमः । (लिंगे) ॐ हां नमः । (गुदायाम्) अथ करन्यासः । ॐ अं कं खं गं घं डं आं अंगुष्ठाभ्यां नमः । ॐ हूँ चं छं जं झं ञं ई तर्जनीभ्यां नमः । ॐ ॐ टं ठं डं ढं णं ॐ मध्यमाभ्यां नमः । ॐ ऐं तं थं दं धं नं ऐं अनामिकाभ्यां नमः । ॐ औं पं फं बं भं मं औँ कनिष्ठाभ्यां नमः । ऊँ अं यं रं लं वं अः करतलकरपृष्ठाभ्यां नमः । એ પ્રમાણે હૃદય વિગેરે ઉપર હાથ રાખી ન્યાસ કરવો. પછી ધ્યાન કરવું. ततः ध्यानम् । तरुणसकलमिन्दोर्बिभ्रती शुभ्रकान्तिः, कुचभरनमिताड्गी सन्निषण्णा सिताब्जे । निजकरकमला ह्यल्लेखनी पुस्तकश्रीः, सकलविभवसिद्धयै पातु वागदेवता नः ॥ १ ॥ या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृत्ता, या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना । २५२ કનકકૃપા સંગ્રહ Page #331 -------------------------------------------------------------------------- ________________ या ब्रह्माच्युतशङ्करप्रभृतिभि: देवैः सदावन्दिता, सा मां पातु सरस्वती भगवती निःशेषजाडयाडपहा ॥२॥ આ બંને શ્લોકના અર્થ વિચારી ધ્યાન ધરી પછી મૂલમંત્ર જપવો. મૂલ મંત્ર.- વ વવાવાવિની સ્વીફTI अस्य पुरश्चरणं दशलक्षजपः। | તિ શાક્ષર સરસ્વતી મ–પ્રયોગ : મંત્રોનું બળ મંત્ર! મંત્ર વિદ્યા ! મંત્રજય! મંત્ર શું છે, એને જપવાથી શું લાભ થાય છે? આવા પ્રશ્નો ઘણાના મનમાં ઉદ્ભવે છે. તેનો ઉત્તર એ કે મંત્ર એ આકર્ષણ શક્તિનુ તીવ્ર બાણ થાય છે કે જેની પ્રેરણા વડે મનુષ્ય મોહ પામે છે અને વશ થાય છે. મંત્રથી દેવતા પણ પ્રસન્ન થાય છે. તેથી તો મંત્ર આધિન દેવ એવું કહેવાય છે. મંત્ર એ કોઈ જાદુ નથી, કોઈ શક્તિ નથી. મંત્ર તો શાસ્ત્રોની ઋદ્ધિા છે. શુદ્ધ મંત્રોચ્ચારથી મનુષ્ય તો શું પથ્થર પણ પીગળી જાય છે. સંસારમાં અનેક પ્રકારના બળો છે પરંતુ ઋષિ-મુનિઓએ એ બધાં બળોમાં મંત્રબળને ઉચ્ચ સ્થાન આપેલું છે, એથી તો ઋષિઓએ ઘણાં કલ્પનામાં ન આવે એવાં વિસ્મયજનક અદ્ભુત કાર્યો કરેલાં છે જે સર્વને વિદિત છે, અને તેથી મનુષ્યો પણ મંત્ર દ્વારા મનવાંછિત ફળ મેળવવા ઉત્સુક થાય છે. તે અનુકૂળ મંત્ર જપવા બેસે છે પણ ક્રિયા પૂર્ણ થયા વગર મંત્ર ફળ આપતા નથી, મંત્ર પ્રભાવ વગરના નથી. મંત્ર કેમ ફળતા નથી? મંત્રોનું બળ હજુ પણ પહેલાંના જેવું જ છે. કાયર માણસો તે ઉતાવળિયા માણસો જ એવું કહે કે મંત્રોમાં બળ નથી, શક્તિ નથી કે પ્રભાવ નથી. પરંતુ આ તેમની ભૂલ છે. મંત્ર તો તેના તેજ છે, નથી શુદ્ધ ઉચ્ચાર, આરાધના અને પ્રેમપરાયણતા. મંત્રના પ્રકાર મંત્રના પ્રકાર ઘણા છે અને અહીં વર્ણવ્યા છે. સાધકે સાત્વિક કાર્યો માટે મંત્રજપ કરવા. વશીકરણ મંત્ર: આ મંત્રમાં બીજાઓને વશ કરવાની શક્તિ છે. પરંતુ વિધિપૂર્વક તેના જાપ થવા જોઈએ, જેને મંત્ર સિદ્ધ કરવો છે તે જો વિધાનપૂર્વક કિયા કરે તેને અવશ્ય કનકકૃપા સંગ્રહ ૨૯૩ Page #332 -------------------------------------------------------------------------- ________________ ફળસિદ્ધિ પ્રાપ્ત થાય છે. મારણ મંત્ર-આ મંત્રપ્રયોગ હાનિકારક છે. તે બીજાને નુકશાન કરે છે માટે સમજુએ તેનો પ્રયોગ કરવા તત્પર થવું નહિ. જીવન-મરણની ચાવી કર્મને હાથ છે. ઉચ્ચાટન મંત્ર:- આ મંત્રના પ્રયોગથી અન્યના મનમાં ઉચ્ચાટ થાય છે. પ્રેમ હોય તો પ્રેમસંબંધ તૂટી જાય છે, સારા સંબંધો તૂટી જાય છે. ઉચ્ચાટન મંત્રથી બે પ્રેમીઓનું અલગ થવું પ્રતીત થાય છે. મોહન મંત્ર : આ મંત્રથી બીજા માણસ ઉપર મોહ ઉપજાવી તેને પોતાનો આશ્રિત-પોતાના ઉપર મોહ કરતો કરી શકાય છે. સ્તંભન મંત્ર: આ મંત્ર ઉપરના મંત્રનો અંતર્ગત છે. આથી પ્રેમ અચળ થઈ જાય છે. કોઈ પણ બાબતને સ્થંભાવી દેવા માટે આ મંત્રના જાપ જપવામાં આવે છે. વિશ્લેષણ મંત્ર: આ મંત્રના જાપથી બે માણસમાં વિરોધ ખટરાગ ઊભો થાય છે. દ્વાવણ મંત્ર: આ મંત્ર ઉપરના મંત્રનો અંતર્ગત છે. આના જાપથી સ્ત્રીઓનું રજ સ્થિર કરાય છે. આકર્ષણ મંત્ર : આ મંત્રથી દૂર વસતા મનુષ્યને પોતાની પાસે લાવીને તેની પાસેથી ઈચ્છા મુજબનું કાર્ય કરાવી શકાય છે. તંત્ર: કેવળ ભોજપત્ર વગેરે પર તંત્ર લખાય છે. તંત્રોમાં કલ્પિત પૂતળું મનુષાકારનું બનાવી પ્રયોગમાં લેવાય છે. આમ ક્રિયા દ્વારા કલ્પિત આકૃતિ વડે ફળ પ્રાપ્ત કરાય છે. કેટલાકની એવી માન્યતા છે કે ભૂત-પ્રેતોને વશ કરવા તે તંત્ર. છે. ખરી રીતે જોતાં તો જેનો પ્રયોગ આકૃતિ વિધાનથી કરવામાં આવે તેને તંત્ર કહે છે. યંત્ર: આ શબ્દનો અર્થ કળ કે મશીન થાય. આજ સુધીમાં દેશ-પરદેશમાં અનેક પ્રકારના યંત્રોની શોધ થઈ છે અને જેનો ઉપયોગ જગતમાં છૂટથી થઈ રહ્યો છે. ભૂવાઓની જે વિદ્યા હતી તે યુનાનીઓના હાથમાં જઈને વિકસી, પછીથી તેઓએ કોઈ વસ્તુ ઉપર મંત્રના સૂત્રને બદલીને ફારસીમાં લખી નાખ્યું અને તેનું નામ મંત્ર રાખી દીધું તેઓએ મંત્રોને હજરત.ના નામે પ્રસિદ્ધ કર્યા. ફારસીમાં યંત્ર શબ્દ શુદ્ધ લખાતો નથી માટે યંત્રને બદલે જંત્ર લખે છે. પ્રાચીનકાળમાં ભારતીય યંત્ર ભોજપત્ર પર કંકુથી લખાતા હતા ભોજપત્રના પત્ર શબ્દનું ધીમે ધીમે યંત્ર નામ પડી ગયું. જેમ મંત્રો જુદી જુદી જાતના છે તેમ મંત્રને જપવાની માળાઓ પણ જુદી જુદી જાતની છે, તેના પ્રકાર હવે જાઈએ : ૨૯૪ કનકકથા સંગ્રહ Page #333 -------------------------------------------------------------------------- ________________ મંત્ર જપ માટે જુદી જુદી બાળાઓ વશીકરણ અને પુષ્ટિકારક મંત્ર માટે મણિ-મુક્તા-હીરાના મણકાની માળા, મોહન મંત્ર માટે તુલસી, પીપળો ને વડના મણકાની માળા, આકર્ષણ મંત્ર માટે હાથીદાંતના મણકાની માળા, વિવેષણ માંત્ર માટે ઊંટના દાંતનાંને મનુષ્યના વાળના મણકાની માળા, ઉચ્ચાટનમાં ઘોડાના દાંતના અથવા રણક્ષેત્રમાં મરણ ન થયું હોય તેવા માણસના દાંતના મણકાની માળા અથવા ગઘેડાના દાંતના મણકાની માળા, મારણ મંત્રમાં સિંહના દાંતના મણકા કે રીંછના દાંતના મણકાની માળા, મનોકામના સિદ્ધ મંત્રમાં શંખ અને મણિના મણકાની માળા, સ્વરક્ષા મંત્ર માટે રૂદ્રાક્ષના કે કમળ કાકડીના મણકાની માળા, અને વિદ્યા પ્રાપ્તિના મંત્ર માટે મોતી અને રૂદ્રાક્ષના સંયુક્ત મણકાની માળા ઉપયોગ લેવાય છે. માળાના દોકેવા જોઈએ શાંતિ અને પુષ્ટિ કર્મમાં કમળના સુતરની દોરીમાં ૨૭ મણકા પરોવી માળા બનાવાય છે. વશીકરણ મંત્ર માટે ઘોડાના વાળમાં ૧૫ મણકા પરોવીને માળા બનાવાય છે. મોહન મંત્ર માટે કપાસના સુતરની દોરીમાં ૧૦૮ મણકા પરોવી માળા બનાવાય છે. ઉચ્ચાટન મંત્ર માટે ગધેડાના વાળમાં ૨૭ મણકા પરોવી માળા બનાવાય છે. મારણ મંત્ર માટે ઊંટના વાળમાં ૧૦૦ મણકા પરોવી માળા બનાવાય છે. મંત્ર જાપ માટે દિશાઓ - દિશાઓનું મહત્ત્વ! મંત્ર કરવા માટે દિશાઓનું જ્ઞાન પણ જરૂરી છે. વશીકરણ મંત્ર પૂર્વ દિશા તરફ મોં રાખીને ભણાય. મોહન મંત્ર ઈશાન કોણ તરફ મોં રાખીને ભણાય. મારણ મંત્ર દક્ષિણ દિશા તરફ મોં રાખીને ભણાય. વિદ્વેષણ મંત્ર આગ્નેય કોણ તરફ મોં રાખીને ભણાય. ઉચ્ચાટન મંત્ર પશ્ચિમ દિશા તરફ મોં રાખીને ભણાય. અને આકર્ષણ મંત્ર ઉત્તર દિશા તરફ મોં રાખી ભણાવાય છે. મંત્રફળ મંત્ર ક્યારે ફળ આપે? કેટલાક મંત્રો એવા છે કે તુરત જ ફળ આપે છે. આકર્ષણ મંત્રનું ફળ ૪૧ દિવસે મળે છે. વશીકરણ મંત્રનું ફળ ૨૭ દિવસે મળે છે. મારણ મંત્રનું ૬૧ દિવસમાં જણાય છે. મોહન મંત્ર ૩૧ દિવસમાં ફળદાયી બને છે. ઉચ્ચાટન મંત્ર૪૧ દિવસમાં ફળ આપે કનકથા સંગ્રહ ૨૫ Page #334 -------------------------------------------------------------------------- ________________ વિશ્લેષણ મંત્રનું ફળ ૫૧ દિવસમાં મળે છે. મંત્ર શુદ્ધ ઉચ્ચાર અને એકાગ્રતાથી ભણવામાં આવે, આહાર અને આચાર વિચાર પવિત્ર મન રાખવામાં આવે તો કાર્ય સિદ્ધ અવશ્ય થાય છે. સાધકે મંત્ર સિદ્ધ કરવા હોય તો આચાર વિચાર પવિત્ર રાખવા જોઈએ, આહાર' વિહાર સાત્ત્વિક હોવા જોઈએ. બ્રહ્મચર્ય પાળવું જોઈએ અને સત્ય બોલવું જોઈએ. તન અને મનની શુદ્ધિ ન હોય તો સાધક ગમે તેટલા મંત્રજપ કરે તો પણ તેને મંત્રસિદ્ધિ મળતી નથી. મંત્રને આધિન દેવ છે એ ભૂલવું નહિ. ઘર બનાવવા પ્રથમ ભૂમિ પરિક્ષા | (શિલ્પ શાસ-લેખાંક-૧) રજુઆત-શાત્રી રઘુનાથ સી દવે જ્યોતિષાચાર્ય = શિલ્પવેતા ઘર-મકાન રાજભુવન આદિ નીર્માણ અંગે શિલ્પ શાસ્ત્રમાં અનેક નિયમો છે. શિલ્પ શાસ્ત્ર મુજબ બનાવેલ મકાન વાસ કરવાથી સર્વપ્રકાર સુખો, વૈભવો, ધન, ભાગ્યથી ઘરપૂર્ણ રહે છે. ઘરમાં શાન્તિ, આનંદ ઉલ્લાસ રહે છે. શિલ્પ શાસ્ત્ર મુજબ ઘર બનાવવામાં આવેતો દેવોનો વાસ થાય છે. ભૂતપ્રેતાદિ ઘરમાં પ્રવેશ કરી શકતા નથી. મકાન બનાવતાં પહેલાં પ્રથમ (૧) ભૂમિ પરીક્ષા (૨) ભૂમિશુદ્ધિ (૩) મુહૂર્ત શુદ્ધિ (૪) મકાન બનાવતાં જમીન અને બાંધકામનાં ક્ષેત્રફળ મુજબ આય, નક્ષત્ર વિચાર (૫) શિલ્પ દ્રષ્ટિએ વારંવેધ, કોણવેધ, તલવેઘ, ખંભવેધવૃષ. જલવેધ, આદિનો વિચાર શિલ્પ જાણકાર દ્વારા કરવો. (૬) મકાન તૈયાર થાય એટલે પ્રવેશ મુહૂર્ત-વાસુદેવોની તૃપ્તિ માટે વાસ્તુ પૂજન કરાવવું આજકાલ વાસુવિધાન ઘણા ઓછા કરે છે. ગ્રહવાસ્તુ માટે ૬૪ વાસ્તુદેવોનું સ્થાપન પૂજન કરવાથી ભૂમિ શિલ્પ આદિ અને દોષોનું શમન થાય છે. | મકાન બનાવવા ભૂમિ-માટી-રંગ-ગંધ (૧) જે ભૂમિમાં મકાન બનાવવું હોય તે ભૂમિમાં એક હાથ નીચેથી ખોદીને જોવી. જો માટીમાં અબરખના કણ ચમકતા હોય તો તે ભૂમિ અગ્નિ ભય ઉત્પન્ન કરે છે. તથા રહેવાવાળા માટે પરિતાપ ઉત્પન્ન કરે છે. (૨) જે ભૂમિની અંદર સોના જેવા કણ દેખાય ચમકે તે ભૂમિમાં મકાન બનાવવાથી ધનની હાની થાય છે. (૩) જે ભૂમિની રેતમાં સીંદૂરના કણ જોવા મળે તે ભૂમિ પર મકાન બનાવવાથી યશમાન, કીર્તનો નાશ. (૪) જે ભૂમિ પર તાંબાના કણ દેખાય તે ભૂમિ ઉપર મકાન બનાવવાથી ધન, કનકકૃપા સંગ્રહ ૨૯૬ Page #335 -------------------------------------------------------------------------- ________________ ધાન્યની વૃદ્ધિ તથા કુટુંબની સર્વ પ્રકારે ઉન્નતિ થાય છે. (૫) જે ભૂમિની અંદરથી કોલસા, કાળા કણ નીકળે તે ભૂમિમાં વાસ કરવાથી અકાળ મૃત્યુ અને રાજ્ય ઉપરથી ભય થાય છે હંમેશા મન અતૃપ્ત રહે છે. (૬) જે જમીનમાંથી મડદા જેવી અથવા કપૂર જેવી ગંધ આવે તે ભૂમિમાં મકાન બનાવાથી ઘરમાં ભયંકર રોગની ઉત્પતિ અને ચિંતાઓની વૃધ્ધિ થાય છે. (૭) જે ભૂમિ માટીમાં મોગરા, ગુલાબ, જેવી વાસ આવે તે ભૂમમાં વાસ કરવાથી ધન ભાગ્યની વૃદ્ધિ અને યશ પ્રતિષ્ઠાની વૃદ્ધિ થાય છે. (૮) જે ભૂમિમાંથી ચંદન જેવી વાસ આવે ત્યાં મકાન બનાવી રહેનારની સર્વ પ્રકારે રક્ષા થાય છે. લક્ષ્મી હંમેશા ઘરમાં સ્થિર રહે છે. (૯) જે ભૂમિ લીલા રંગની દેખાય તે ભૂમિમાં મકાન બનાવવાથી હંમેશા ધનધાન્ય-વૈભવોની વૃદ્ધિ થાય છે. . (૧૦) લાલ રંગની ભૂમિ પર મકાન બનાવવાથી ઘરમાં કલેશ, ભય અને અશાન્તિ રહે છે. (૧૧) સફેદ ભૂમિ ઉપર મકાન બનાવવાથી રહેનારની સર્વ પ્રકારે ઉન્નતિ, કુટુંબની વૃદ્ધિ અને સર્વ પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે. (૧૨) પીળા રંગની ભૂમિ પર મકાન બનાવવાતી રાજકીય લાભો, યશ, પ્રતિષ્ઠાની વૃદ્ધિ થાય છે. (૧૩) શ્યામ રંગની ભૂમિમાં મકાન બનાવવાથી કુટુંબની વૃધ્ધિ, પુત્રોની પ્રાપ્તી અને વૈભવોની વૃધ્ધિ થાય છે. ભૂમિ નિમિતો (૧) જે ભૂમિમાં નોળીયો રહે તે ભૂમિ ઉત્તમ જ્યાં સાપનો રાફડો હોય તે અશુભ. (૨) જે ભૂમિ નજીક સ્મશાન હોય તે અશુભ જ્યાં પશુઓનો નાશ થતો હોય ત્યાં વાસ કરવો નહી. જ્યાં મદીરા, દારૂ, જુગારનું સ્થાન હોય ત્યાં વાસ કરવાથી ધન માનની હાની થાય છે. (૩) જે ભૂમિમાં હંમેશાં અનેક પતંગીયા ઉડતા હોય ત્યાં વાસ કરવાથી મનની અશાન્તિ પેદા થાય છે. (૪) જ્યાં મંદિરની ધજા પડતી હોય તે ભૂમિમાં વાસ કરવાથી મનની અશાનિત અને ધનનો નાશ થાય. (૫) જૈન દેવાલયની પીઠ હોય તે ભૂમિમાં મકાન ન બનાવવું કે ન લેવું, શિવજીના કનકકૃપા સંગ્રહ ૨૯૭ Page #336 -------------------------------------------------------------------------- ________________ મંદિરની સામે તથા વિષ્ણુ મંદિરની સાઈડમાં તથા દેવીના મંદિરને અડીને મકાન ન લેવું કે ન બનાવવું પરંતુ જે મંદિરની ઉંચાઈ થી ૪ ગણી જગ્યા છોડી મકાન બનાવવામાં કે લેવામાં દોષ નથી અથવા મંદિરની ધજા પડતી હોય પરંતુ વચમાં રાજમાર્ગ હોય તો દોષ લાગતો નથી. (૬) જ્યાં ગીધ પક્ષીઓ રહેતા હોય ત્યાં મકાન ન બનાવવું રહેનારનો નાશ થાય છે. ધનનો વિનાશ થાય. (૭) જે ભૂમિમાં કોઈની હત્યા થઈ હોય, જે ભૂમિમાં બાળકોને દાઢ્યા હોય ત્યાં તે ભૂમિ આસપાસ મકાન બનાવવાથી દુઃખ-શોક અને મૃત્યુ થાય છે. (૮) જે ભૂમિ ઉપર સાંજે કાગડો આવીને ચાંચ મારતો હોય તે ભૂમિ ઉપર વાસ કરવાથી અઢળક ધન વૈભવની પ્રાપ્તિ થાય છે. (૯) જે ભૂમિ ઉપર મોર આવી પગથી જમીન ખોદે તે ભૂમિમાં મકાન બનાવવાથી ઘરમાં સોના-ચાંદીની વૃદ્ધિ અને અઢળક ધનની પ્રાપ્તિ થાય છે. (૧૦) જ્યાં હંમેશા કબુતરો અને કાગડાઓનો વાસ હોય ત્યાં મકાન બનાવી રહેવાથી હંમેશા રોગ-શોક અને ભય તથા મૃત્યુ થાય છે. (૧૧) જમીન ગોળાકાર અથવા ત્રીકોણ હોય તો તે ભૂમિ અશુભ ગણાય. ધનહાનિ અને અશાન્તિકારક. (૧૨) સમચોરસ ભૂમિ ધન-ભાગ્ય સુખ વૈભવ વૃદ્ધિ કારક છે. (૧૩) ઉપર દક્ષિણમાં લંબાઈ વાળી ભૂમિ ઉત્તમ અને સર્વ પ્રકારે સુખની વૃદ્ધિકર્તા ગણાય છે. (૧૪) અર્ધચંદ્રાકાર અને લંબાઈ વધારે પહોળાઈ ઓછી ભૂમિમાં મકાન બનાવવું નહી. (૧૫) ગજ પૃષ્ઠભૂમિ :- જે જમીન-દક્ષિણ પશ્ચિમ-નૈઋત્ય અને વાયવ્ય તરફ ઉચી જમીનને ગજ પૃષ્ઠ ભૂમિ કહેવાય છે. (૧૬) કર્મ પૃષ્ઠભૂમિ:- જે જમીન કાચબા જેવી એટલે વચ્ચેથી ટેકરા જેવી અને ચારે બાજુ નીચી હોય તે ભૂમિમાં મકાન બનાવવાથી નિત્ય-ઉત્સાહ ધન ધાન્યની વૃદ્ધિ, સંતાન, ભાગ્યની વૃદ્ધિ તથા યશમાન ધર્મ કર્મોની વૃદ્ધિ ગણાય છે. (૧૭) અસૂર પૃષ્ઠભૂમિ :- જે ભૂમિ ઈશાન પૂર્વ અને અગ્નિ ખૂણામાં ઉચી હોય અને પશ્ચિમમાં ઢળતી નીચી હોય તેને આસુરી ભૂમિ જેમાં વાસ કરનાર ને ઘરમાં કલેશકંકાશ-ધનહાની અને દુ:ખની વૃદ્ધિ થાય. ૨૯૮ કનકકુપા રહ Page #337 -------------------------------------------------------------------------- ________________ (૧૮) નાગ, પૃષ્ઠભૂમિ:- જે ભૂમિ દક્ષિણ અને ઉત્તરમાં ઉચી હોય, વચમાં નીચી હોય ખાડો હોય તે ભૂમિ નાગભૂમિ ગણાય. જેમાં વાસ કરનાર માટે ઘણું જ અશુભ ફળ ભોગવવું પડે છે. ' (૧૯) સફેદ ભૂમિને બ્રાહ્મણભૂમિ કહેવાય છે. જે બ્રાહ્મણો માટે શ્રેષ્ઠ બાલવૃક્ષને શ્રત્રિય ભૂમિ-ક્ષત્રિયો માટે શ્રેષ્ઠ પીળાકલરની ભૂમિ વૈશ્ય ભૂમિ વૈશ્ય-ખેડૂત અને વ્યાપારી માટે શ્રેષ્ઠ તથા કાળી ભૂમિ શુદ્રો માટે ઉત્તમ માનેલ છે. બ્રાહ્મણો માટે સર્વભૂમિ શ્રેષ્ઠ, ક્ષત્રિયને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ભૂમિ શ્રેષ્ઠ-વૈશ્ય માટે પ્રથમની ત્રણે ભૂમિ શ્રેષ્ઠ. (૨૦) જે ભૂમિમાં મકાન બનાવવું હોય તે ભૂમિમાં એક હાથ સમ ચોરસ ખાડો ખોદવો-પછી-નીકળેલ માટી અંદર ભરતાં વધતો ઉત્તમ, બરાબર થાય તો મધ્યમ, અને ઘટેતો અધમ ભૂમિ સમજવી. (૨૧) એક હાથનો સમચોરસ ખાડો ખોદી તેમાં પૂર્ણ પાણીથી ભરવો પછી સો પગલાં આગળ જઈ પાછા આવવું જો એક આંગળ પાણી ઓછું થાય તો ઉત્તમ ભૂમિ બે આગળ પાણી ઓછું હોય તો મધ્યમ અને ત્રણ આંગળ પાણી ઓછું થાય તો અધમ અને અડધો ખાડો થઈ જાય તો અતિ મહાઅશુભ ભૂમિ સમજવી જેમાં ઘર બનાવવું નહીં. ભૂમિ શુદ્ધિ ભૂમિમાં-કોલસા-હાડકા, હાડપીંજર સર્પ ભૂત પ્રેતાદિ વાસ હોય તો તે ભૂમિને વિદ્વાન દ્વારા પરિક્ષા કરી શિલ્પ નિવારણ કરી ભૂમિશુદ્ધિ અને નાગ, કર્મ, ભૂમિ દેવોને તુમ કરી મકાન બનાવવું ગૃહારંભ વખતે વાસુદેવોનું અવશ્ય પૂજન કરવું તથા દિકપાલોને બલીદાન આપવાથી ભૂમિના સર્વ પ્રકારના દોષોનો નાશ થાય છે. પાયો ખોદતાં શુકન :--શુભ મકાનનો પાયો ખોદતાં ભૂમિની અંદરથી પથ્થર, ઈટ, લાકડું-ધન-ચાંદી તાંબુસફેદસર્પ, કળશ, દેવ પ્રતિમા લોખંડ-મીઠું વસ્ત્ર શીંગડુ, હાથીદાંત, કંકુ નીકળે તો અતિ શુભ શુકન ગણાય મકાન બનાવનારની સર્વ પ્રકારે ઉન્નતિ થાય. પાયો ખોદતાં અશુભ શુકન પાયો ખોદતાં હાડકા, ખોપરી, વાળ, સોનું, રાખ, કાળોસાપ, નાળીયેરની કાચલી, ચામડુ ખંડીતમૂર્તિ કેરીની ગોટલી, કોલસો, પ્રાણીના નખ આ વસ્તુઓ નીકળેતો મકાન બનાવનાર માટે શુભ નથી તેમ સમજવું. જે ભૂમિ ઉપર જવાથી મનને તૃપ્તિ શાન્તિ મળે, આંખને ઠંડક અને આત્મા પ્રસન્ન થાય તે ભૂમિમાં મકાન બનાવવું અથવા ખરીદવું ઉત્તમ તેમ ગર્ગ આદિ મહાન રષિઓએ કહેલ છે. કનકકુપા સંગ્રહ ૨૯૯ Page #338 -------------------------------------------------------------------------- ________________ જન્મના વાર-તિથિ-માસ પરથી ભાવી જાણો અહીં જાતક જે માસ, તિથિ કે વારે જન્મ્યો હોય તે પરથી પોતાના સ્વભાવ, વલણ, વૃત્તિ, સંવેદન, ચારિત્ર, ગુણદોષ વગેરે પારખી શકશે. તમે એ મુજબ સ્વપરીક્ષણ કરશો તો આશ્ચર્યજનક રીતે એમ લાગ્યા વિના નહિ રહે કે આ તો મારા વિષે જ લખાયુ છે. ભાગ્યોદયનું વર્ષ મોટે ભાગે ખરાપણાને વાજબી ઠેરવતાં લાગશે. (૧) કારતક : સારા કામો કરનાર, સુંદર અને આકર્ષક ચહેરો અને સારા કેશ ધરાવનાર, બહુ બોલનાર, વેપારમાં રસ રાખનાર, ઉદાર, પરિશ્રમવાદી, સાહસિક હોય. હંમેશા ઈમાનદાર‘રહીને જીવનાર બને. બીજા પર વર્ચસ્વ ધરાવવાની ઈચ્છા રાખે. ધૂન લાગે તો કાર્ય પૂરું જ કરે. ભાગ્યોદય ૨૭ વર્ષ બાદ થાય. (૨) માગશર : કળાઓમાં રસ લેનાર, યાત્રાના શોખીન, પરોપકારી, વિલાસી, ચતુર, સાફ દિલ, વિદ્યાભ્યાસમાં વધુ રસ રાખે. બીજાનું કરેલું કામ ગમે નહિ. જેવા સાથે તેવાનો વ્યવહાર રાખે. નોકરી હોય તો જવાબદાર વધુ બનો. સામાજિક કાર્યોમાં રસ લેનાર, બીજા માટે દુ:ખ સહન કરે, ભાગ્યોદય ૨૪ અને ૨૮ વર્ષે થાય. (૩) પોષ : બાપનું ધન ઓછું મળે. પૈસા મેળવવામાં તકલીફ પડે. સાધારણ કમજોર શરીર, પરોપકારી. પ્રભાવશાળી, સાધારણ, લોભી, ધર્મ પ્રત્યે રસ દાખવે. સ્વાભિમાની, ચતુર, મા બાપની પાછળ વધુ ઘસારો આપે. શત્રુઓ પર જીત થાય. સામાજીક અને સાંસારિક કાર્યોમાં સફળતા મળે. ભાગ્યોદય ૨૪-૩૧ વર્ષે. (૪) મહા : ધાર્મિક, શ્રધ્ધાળુ, સારી સોબતના શોખીન, વિચારશીલ, સંગીત પ્રેમી, અમુક સમયે ક્રોધી, આકસ્મિક પૈસા મેળવનાર, કુટુંબ પ્રેમી, કર્તવ્ય પરાયણ, ઉદાર, સ્વાર્થહીન, સંબધમયજીવન અમુક સમયે, ગમે તે ભોગે જીવન જીવનાર. ભાગ્યોદય ૨૭-૩૨-૩૩-૩૮ વર્ષે. (૫) ફાગણ : ચબરાક, વ્યવહાર કુશળ, દયાવાન, બળવાન, કુશળ, જીદ્દી, માણસ પારખું, આત્મવિશ્વાસી, હિંમતવાન. અને ભાવનાશીલ હોય, ખાસ કરીને લગ્ન બાદ જ ભાગ્યોદય થાય. ભાગ્યોદય ૨૨-૨૫-૨૬-૨૮-૩૩ વર્ષે. (૬) ચૈત્ર : ખાવાના શોખીન, સારા વિચારો ધરાવનારા, નમ્ર, સારા કાર્યો કરવાવાળા, ઈમાનદાર, સ્પષ્ટવકતા, ચોખ્ખા દિલવાળા, નીડરતાથી કામ કરનાર, કલા અને વિજ્ઞાનમાં રસ રાખનાર, કુટુંબથી સુખી મિલનસાર, મિઠાઈ વધારે ખાય. બેદરકારીથી નોકરી ધંધામાં પ્રતિકૂળતા ઊભી કરે, મિત્રોથી લાભ મળે. ભાગ્યોદય ૨૦-૨૪-૨૬-૨૮૩૧ વષૅ થાય. (૭) વૈશાખ : વારંવાર પાણી પીનાર, ભાઈથી સુખી, પોતાનું કાર્ય સ્વતંત્ર રીતે કનકકૃપા સંગ્રહ ૩૦૦ Page #339 -------------------------------------------------------------------------- ________________ કરનાર, ગુણવાન બળવાન, દેવની જ પૂજા કરનાર, બીજાને પ્રભાવિત કરનાર, મિલનસાર, ખુશામતના વિરોધી, સંતાનો પાછળ વિશેષ ખર્ચ કરે, શુભ અને ધાર્મિક કાર્યોમાં પણ ખર્ચ કરે. અભ્યાસમાં અવરોધ આવે. આધુનિક વિચારસરણી, ભાગ્યોદય ૧૭-૧૮-૨૨-૨૫૨૯-૩૦-૩૫-૩૬ વર્ષે. (૮) જેઠ : ચંચળ, તીવ્ર બુદ્ધિવાળા, મહેનતું, Let goની ભાવના ધરાવનાર, વિરોધ સહન ન કરનાર, અમુક સમયે વ્યસની અને વાચાળ, કાર્યકુશળ દ્રઢ નિર્ણય ધરાવનાર સ્વતંત્ર નિર્ણયશક્તિ. કુટુંબ પાછળ વધુ ઘસાય. વાંચનના શોખીન. ભાગ્યોદય ૨૧૨૪-૨૬-૨૮-૩ર-૩૬ વર્ષે થાય. (૯) અષાઢ : રાષ્ટ્રપ્રેમી, ગંભીર, દયાળુ, ધાર્મિક, ખર્ચાળ, મંદ પાચન શકિત ધરાવનાર, અભિમાની, ચંચળ મનવાળા, સારી કુટુંબ ભાવના રાખનાર, નોકરીથી વધુ સુખી, સગાઈ લગ્નમાં વિઘ્ન આવે, માનસિક રીતે શક્તિવાળી, વચલી જીંદગી સંઘર્ષમય. ભાગ્યોદય ૧૮-૨૪-૨૮-૩૦-૩૨ વર્ષે થાય. (૧૦) શ્રાવણ : આજ્ઞાંકિત, ઉદાર, ધાર્મિક, ક્રાંતિકારી વિચારો ધરાવનાર, પુત્રો અને મિત્રોથી સુખી, પ્રતિભાશાળી, નીડર, સત્યપ્રિય, સ્પષ્ટ કહેનાર, સ્વમાનિ, વ્યવહાર કુશળતા ઓછી હોય. પ્રતિકુળ સંજોગો સહન ના કરી શકે, સંતાનો પાછળ વધુ રસ લેનાર, ભાગ્યોદય : ૧૮-૨૧-૨૪-૨૬-૩૧-૩૨ અને ૩૩ વર્ષે થાય. (૧૧) ભાદ્રપદ : છૂટે હાથે ખર્ચ કરનાર, સ્ત્રી અને નીતિ નિયમોથી દુ:ખ સહન ના કરી શકે, અમુક સમયે શારીરિક નબળાઈ હોય, એક જ પ્રકારની વિચારસરણી ધરાવે, ઈમાનદારી રાખે તો દુ:ખી હોય, આધ્યાત્મિક વિચારો હોય. હૃદય વિશાળ હોય, સારા મિત્રો ઓછા જ મળે. ભાગ્યોદય : ૧૮-૧૦-૨૧-૨૪-૨૫-૨૭-૨૮-૩૦-૩૧ વર્ષે થાય. (૧૨) આસો : ચબરાક, વિદ્વાન, ધનવાન, મોભાદાર, જૂઠના વિરોધી, વિચારશીલ, ભાવુક, સાધારણ, જીદ્દી, નિંદાથી દૂર રહેનાર, આપબળે આગળ આવે, પ્રામાણિક વાક્યો બોલનાર, લગ્નબાદ વધુ સુખી, નીડર, સત્તાશોખીન અને ન્યાયી હોય. ભાગ્યોદય ૨૪-૨૭-૩ર વર્ષે. (૧૩) અધિક માસ (કોઈપણ) : સારુ ચારિત્ર્ય, દીર્ધ દૃષ્ટિ હોય. ધાર્મિક મનોવૃત્તિ ધરાવનાર, મિલનસાર, આગ્રહી, મહેનતુ, વિશાળ દિલ હોય, અનુકરણ શીલ અને પરોપકારી વલણ હોય, મન તીવ્ર સમજશક્તિવાળુ હોય, ભાગ્યોદય ૨૭-૩૬-૪૨ વર્ષે થાય પણ સંઘર્ષ બાદ થાય. તિથિ-વારનું ફળ એકમ અથવા પડવો : સત્યપ્રિય, વિવેકી, કપડાંની ટાપટીપવાળા, સંયુક્ત કુટુંબમાં કનકકૃપા સંગ્રહ ૩૦૧ Page #340 -------------------------------------------------------------------------- ________________ માનનાર, સરકારી ઓળખાણો અને લાભ મેળવનાર, સારો સ્વભાવ અને મિલનસાર હોય. બીજ: દયાવાન, ગુણવાન, વિવેકી, વિશાળ દિલ ધરાવનાર, આનંદી, પ્રભાવશાળી, યશ મેળવનાર, મહેનતુ સ્વભાવ ધરાવનાર હોય. ત્રીજ : શાસ્ત્રોમાં રસ રાખનાર, સરકારી મિત્રો દ્વારા લાભ મેળવનાર, ચતુર, સાધારણ વિલાસી, અભિમાની, સ્વમાનિ, વિરોધ સહન ન કરનાર, અને અમુક સમયે તામસી પ્રકૃતિ ધરાવે. ચોથ : સાહસિક, નીડર, લોભી, છૂટે હાથે ખર્ચ કરનાર, વાદ વિવાદમાં કુશળ, ચંચળ અને અમુક સમયે વ્યસની હોય. પાંચમ : મજબુત શરીર ધરાવનાર, મિત્રોથી લાભ મેળવનાર, દયાળુ, ઉદાર, સંગઠન સહકારથી લાભ મળે. છઠ ચબરાક, બોલે તે લગભગ કરી બતાવે, ભરાવદાર સાથળ વાળો, કીર્તિવાળો, હાજર જવાબી, વ્યાવહારિક. સાતમ : દેવને માનનાર, મોટી આંખો હોય, શત્રુઓને હંફાવનાર, બીજાની વસ્તુ ધારે તો સહેલાઈથી મેળવી શકે. રાજકારણમાં રસ ધરાવે. આઠમ : મન ચંચળ હોય, પુત્રથી લાભ મેળવનાર, દયાવાન, સરકારી લાભ સારો ઉઠાવે, સ્ત્રીઓથી લાભ મેળવનાર, પરોપકારી અને નિખાલસ હોય. નોમ : વિરોધ સહન ન કરનાર, સ્પષ્ટ વકતા, કુટુંબ કરતાં બીજા પ્રત્યે વધુ વ્યવહાર રાખે. નીતિમાં માનનાર. દશમ: કપાળ મોટું અને ગરદન લાંબી હોય, વિચારો આધુનિક હોય, નવું જાણવાની જીજ્ઞાસા વધુ હોય, નમ્ર, આકર્ષક અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે. અગિયારસ : ચોખ્ખ મન હોય, બ્રાહ્મણ અને દેવને વધુ માને, દાનેશ્વર, આનંદી, વ્યવહાર કુશળ, મહેનતુ અને કુદરતથી ડરનાર હોય. બારસ : આપ બળે આગળ આવે, મોજશોખનો રસ રાખે, વ્યવહારુ હોય, કુનેહબાજ અને સરકારી લાભ સારા પ્રમાણમાં મેળવી શકતો હોય. તેરસ: ચતુર, મિલનસાર, નીડર, લાંબી ગરદન ધરાવનાર હોય, આકર્ષક મુખવાળો અને ઉચા વિચારો ધરાવે. ચૌદસ: વિચિત્ર સ્વભાવ, સ્વાર્થી, ચતુર કોધી, એકાંત પ્રિય અમુક સમયે જુદી હાજર જવાબી હોય. ૩૦૨ કનકકુપા સંગ્રહ Page #341 -------------------------------------------------------------------------- ________________ પૂનમ : પ્રભાવશાળી વ્યકિતત્વ હોય, હસમુખો ચહેરો હોય, દયાવાન, ધાર્મિક, ચંચળ, લાગણીશીલ, ન્યાયી અને પરોપકારી હોય. અમાસ : રાત્રે વધુ જાગે, કુટુંબપ્રેમી, આકર્ષક વ્યકિતત્વ ના હોય, અડતો રહેનાર, કામ પુરતું જ બોલે. દલીલબાજી સારી હોય. રવિવાર : શુરવીર, નીડર, ઉદાર, બળવાન, રંગ ઘઉંવર્ણ ધરાવે. સોમવાર : સારી મીઠાશવાળી વાણી ધરાવનાર, આધ્યાત્મિક વિચારો હોય, ગંભીર અને શાંત હોય. મંગળવાર : તામસી, ક્રોધી, મજબૂત, કસાયેલો, જિદ્દી. બુધવાર : કલામાં રસ હોય, વ્યાપારમાં રસ રાખે, મીઠું બોલે, આકર્ષક ચહેરો હોય. ગુરુવાર : આનંદી, મિલનસાર, ધાર્મિક, સર્વજન પ્રિય. શુક્રવાર : ચીવટવાળો, આધુનિક વિચારો વાળો સ્વભાવ હોય, કાર્યશીલ અને અમુક સમયે ખર્ચાળ હોય. શનિવાર : ગરમ સ્વભાવ, નિર્બળ શરીર અને સમયે આળસું હોય, મિત્રોથી સુખી હોય. ઉપરોક્ત સંશોધન ઘણા જન્મ સમયના બારીક અભ્યાસ બાદ તારવીને સિદ્ધ કરીને નક્કી કરવામાં આવેલ છે. ફરકતું અંગ માથાના પાછળનો ભાગ માથાનો જમણો ભાગ શુકન અને નિમિત્ત રજુઆત : નયનાબેન આઈ. શાહ માથું માથાનો ડાબો ભાગ બે ભ્રમરની વચ્ચેનો ભાગ જમણી આંખ ડાબી આંખ જમણી પલક ડાબી પલક જમણી આંખ નીચે કનકકૃપા સંગ્રહ તેનું ફળ આશાઓ પૂર્ણ થાય મુસાફરીમાં તકલીફ યાત્રા થવાનો સંભવ ખુશી થાય. પ્રેમ મળે છે. સારૂ રહે ખુશી થાય સ્ત્રીથી દુ:ખ વિયોગ ખુશી મળે દુ:ખ દર્દ મળે સન્માન મળે ૩૦૩ Page #342 -------------------------------------------------------------------------- ________________ ડાબી આંખ નીચે જમણો ગાલ ડાબો ગાલ જમણી ભ્રમર ડાબી ભ્રમર જમણો કાન ડાબો કાન ગળું જીભ ઉપરનો હોઠ આંખની નીચેની પલક જમણો ખભો ડાબો ખભો જમણી બગલ ડાબી બગલ નાક પીઠ ધન વ્યય થાય -લાભ થાય ધન વ્યય હાની થાય આદર,માન ધન મળે. પ્રસન્નતા સુખ મળે પદ પ્રાપ્તિ થાય. પરેશાની થાય લાભ થાય સ્ત્રીથી લાભ લડાઈ, ઝગડા થાય પદ પ્રાપ્તિ થાય પ્રેમી મળે ચિંતા થાય શત્રુઓ પર વિજય થાય. ઐશ્ચર્ય વધે ઐશ્વર્ય ઘટે ખુશી થાય છે. ખરાબ સમાચાર મળે પ્રસન્નતા મળે મુસાફરી થાય. મુસાફરી થાય પ્રતિષ્ઠા વધે વિયોગ થવાનો સંભવ લાભ થાય હાની થાય ગમ દૂર થાય દૂરની યાત્રા થાય તલવાળા અંગનું ફળ માન વધે પરેશાનીથી જીવન વીતે. કમર કમર જમણો હાથ ડાબો હાથ જમણી હથેળી ડાબી હથેળી જમણો પગ ડાબો પગ તલવાળું અંગ માથાની જમણી બાજુ માથાની ડાબી બાજુ બંન્ને ભ્રમર પર જમણી આંખ પર મુસાફરી રહે સ્ત્રીથી પ્રેમ રહે ૩૦૪ કનકકૃપા સંગ્રહ Page #343 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. બાળમુનિશ્રી તપપ્રભ વિજયજી મ. સા. જન્મ : તા. ૮-૯-૧૯૮૨, મુકામ - ઉદેપુર, (રાજસ્થાન) દીક્ષા : જેઠ સુદ - ૩, રવિવાર, સં. ૨૦૫૩, કૃષ્ણનગર, અમદાવાદ. Page #344 --------------------------------------------------------------------------  Page #345 -------------------------------------------------------------------------- ________________ ડાબી આંખ પર ચિંતા વધુ રહે જમણા ગાલ પર ધનવાન બને ડાબા ગાલપર નિધન રહે હોઠ પર કામી બને હોઠની નીચે નિર્ધનતા રહે કાન પર અલ્પાયુ બને ગળા ઉપર આરામ મળે નાક ઉપર યાત્રાઓ થાય જમણા હાથ ઉપર આદર મળે જમણી છાતી ઉપર સ્ત્રીથી પ્રેમ મલે ડાબી છાતી ઉપર કામી બને છાતી વચ્ચે આરામથી જીવન વીતે હૃદય ઉપર બુદ્ધિમાન બને પેટ ઉપર ઉત્તમ ભોજન મળે પીઠ ઉપર યાત્રા વધુ થાય જમણી હથેળી ઉપર ધનવાન બને જમણા પગ ઉપર વધુ બુદ્ધિમાન બને ડાબા પગ ઉપર વ્યય વધુ કરે કૂતરાના શુકન ૧) જે કૂતરો ભીના છાણ પર મૂત્રત્યાગ કરીને જાયતો યાત્રીને મીઠા ભોજન મળે. જે સૂકી વસ્તુ પર મૂત્રત્યાગ કરીને જાયતો લાડુ અથવા ગોળ ખાવા મળે છે. ૨) જો કૂતરો કાંટાવાળા વૃક્ષ, પથ્થર, લાકડા તથા સ્મશાન પર મૂત્રત્યાગ કરીને પાછો યાત્રી આગળ ચાલે તો યાત્રીનું અશુભ થાય. ૩) જો કૂતરો કપડું લઈને આવે તો શુભ શુકન થાય. ૪) જો યાત્રા વખતે કૂતરો યાત્રીના પગ ચાટે, કાનખંખેરે તો મુસાફરી કરનારને વિઘ્નો આવે છે. મુસાફરીના સમયે જો કૂતરો પોતાના શરીરને ખંજવાળતો નજરે પડેતો મુસાફરે - સમજી જવું કે કૂતરો મુસાફરીનો વિરોધ કરે છે. આવા સમયમાં મુસાફરી કરવી નુકશાનકારક છે. (૬) જો મુસાફરીના સમયે કૂતરો ઉપર પગ રાખીને સૂતો દેખાય તો મુસાફરી કરવી કનકકૃપા સંગ્રહ ૩૦૫ Page #346 -------------------------------------------------------------------------- ________________ નહીં. આવી મુસાફરી દોષયુક્ત બને છે. (૭) જો કોઈ ગામની અંદર સૂર્યોદયના સમયે સૂર્યની બાજુએ મોઢું રાખીને એક અથવા વધારે કૂતરા ભેગા થઈને રોવે તો તે ગામના મુખ્ય વ્યક્તિ ઉપર સંકટો આવે છે. (૮) જો મુસાફરીના સમયે કૂતરા લડતા દેખાય તો મુસાફરી કરનારને મુસાફરીમાં વિનો આવે છે. ગરોળી પડવાથી થતા શુકન-અપશુકન શારીરિક અંગ તેનું ફળ માથા ઉપર મહા વ્યાધિ થાય કપાળ ઉપર પ્રિય વ્યક્તિના દર્શન નાક ઉપર બિમારી આવે જમણા કાન ઉપર આયુષ્યમાં વૃદ્ધિ ડાબા કાન ઉપર વિશેષ લાભ થાય ડાબા હાથ ઉપર રાજ્ય દ્વારા સન્માન જમણા હાથ ઉપર રાજ્ય દ્વારા ભય રહે પેટ ઉપર બુદ્ધિ નાશ થાય સાથળ ઉપર શુભ ફળ દાયક ગણાય તૂટી ઉપર વિશેષ લાભ થાય ખભા ઉપર વિજય પ્રાપ્ત થાય છીંક શુકન વિચાર ચાલતી વખતે પીઠ પાછળ અથવા ડાબી બાજુ છીંક થાય તો તે શુભ ફળ આપે છે. જતી વખતે જો સામે કોઈ છીક તો ઝગડો થાય છે. જતી વખતે જમણી બાજુ કોઈ છીકે તો ધનની હાની થાય છે. ચાલતા જતી વખતે ઉંચાઈ પર છીંક થાય તો વિજય પ્રાપ્ત થાય છે. જો એક સાથે બે છીંક થાય તો તે શુભ ફળદાયક ગણાય છે. રસ્તામાં જતી વખતે છીંક થાયતો શુભ ફળદાયક ગણાય. આસન, શયન, શૌચ, દાન, ભોજન, ઔષધસેવન, વિદ્યારંભ બીજ વાવવાનો સમય, યુદ્ધ અથવા લગ્ન માટે જતા સમયે છીંક આવે તો શુભ ફળદાયક છે. કન્યા, વિધવા, વેશ્યા, રજસ્વલા, માળણ, ધોબણ તથા હરિજન સ્ત્રીની છીંક કનકકૃપા સંગ્રહ ૩૦૬ Page #347 -------------------------------------------------------------------------- ________________ અશુભ ફળ દેવા વાળી છે તેમની છીંક પછી મુસાફરી રોકી રાખવી જોઈએ તથા કોઈ કાર્યનો પ્રારંભ કરવો નહી. ગરોળી સ્પર્શ વિચાર જે ગરોળી ૧,૨,૩,૫,૬,૧૦,૧૧,૧૨,૧૩ આ તીથીઓમાં શરીર પર પડે તો શુભફળની પ્રાપ્તિ થાય. તથા સોમ, બુધ, ગુરુ, શુક આ વારોમાં પણ ગરોળી શરીર પર પડે તો શુભ ફળદાયી નીવડે. અશ્વિની, રોહીણી, મૃગશીર્ષ, પુર્નવયુ, પુષ્પ, ઉ.ફાલગુની, હસ્ત, ચિત્રા. સ્વાતી, અનુરાધા, ધનિષ્ઠા, શતતારા અને રેવતી આ નક્ષત્રો પણ શુભ ફળદાયી છે. નિવારણ :- જો ગરોળી અથવા કાચીડો શરીરને સ્પર્શ કરી લેતો તેના નિવારણ માટે સૌ પ્રથમ તો વસ્ત્ર સહિત શક્ય હોય તો તતકાળ સ્નાન કરવું જો જન્મ નક્ષત્ર, મૃત્યુયોગ, દદ્મદિવસ, ભદ્રા-વિટીથી દુષિત હોય તો એવા દિવસે પાપગ્રહ યુકત લગ્નમાં થાય તો અરિષ્ટ ફળ ભોગવું પડે છે. તેના નિવારણ માટે મહા મંત્ર નવકારના જપ, પંચદ્રવ્યથી સ્નાન કરી શુદ્ધ થઈ કાંસીના પાત્રમાં ઘી ભરી મુખાવલોકન (છાયા દર્શન) કરી પાત્ર દાન કરવું હિતાવહ ગણાય. સ્વપ્નનું શુભ – અશુભ ફળ રજુઆત - ઘટાબેન રઘુનાથ દવે: સ્વપ્ન તેનું ફળ સ્વપ્ન તેનું ફળ વીંટી પહેરવી સુંદર સ્ત્રી મળે આકાશ તરફ ઉડાન લાંબી મુસાફરી થાય આકાશ પરથી પડવું ખરાબ, કષ્ટદાયક કેરી ખાવી ધન મળે દાડમ ખાવું ધન પુષ્કળ મળે ઉંટને જોવું ધન લાભ ઉંટ પર ચઢવું રોગીષ્ટ અને સૂર્યને જોવુ મોટા માણસનું દર્શન સુરમો લગાવવો બિમારીથી દુ:ખ વાદળ જોવું બઢતી થાય ઘોડા પરથી પડવું હાની થાય. આંધી જોવી મુસાફરીમાં કષ્ટ કાચમાં મોટું જોવું સ્ત્રીથી પ્રેમ આગ જોવી સ્ત્રીથી પ્રેમ ઉચાઈથી પડવું પરેશાની થાય બાગ-ફુલ જોવું ખુશી પ્રાપ્ત થાય સૂકાયેલ બાગ જોવો દુ:ખ મળે વાંસળી વગાડવી પરેશાની થાય પોતાની બિમારી જેવી કષ્ટ પડે વાળ વિખરાયેલા જોવા ધનની હાની થાય પથારી પાથરવી ધન લાભ દીધયુ થાય બુલબુલ જેવું વિદ્વાનથી લાભ હં જોવું પ્રતિષ્ઠા થાય અને ભેંસ જોવી મુસીબત થાય બદામ ખાવી ધન પ્રાપ્તિ થાય તરબૂચ ખાવું દુ:ખ થાય ગાવું કનકકૃપા સંગ્રહ ૩૦૭ Page #348 -------------------------------------------------------------------------- ________________ તળાવમાં નહાવું લીલું જંગલ જોવું ઝવેરાત જોવું ચંદ્રમા જોવો ચકી જોવી સફેદ વાળ દેખાય પહાડ ઉપર ચડવું લોહીનો પેશાબ ફુલ જેવું તરસ લાગવી પુલ ઉપર ચઢવું પાણીમાં ડૂબવું ખુલ્લી તલવાર તેલ પીવું તોપ જોવી થૂક જોવું હંસતા જેવું તાવીજ જોવું પાણીને સ્પર્શ થવું સૂકું જંગલ જોવું લડાઈ કરવી ચાંદ તૂટેલો જોવો ચોખા જોવા ધન પ્રાપ્ત થાય ખુશી મળે આશાઓ પૂર્ણ થાય વાળ ઓળવા પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય ચંદ્ર ગ્રહણ જોવું મુસીબતમાં ફસાવાય બાદશાહ મરણ વીંછીં જોવા આયુષ્ય વધે તકલીફ થાય સ્ત્રી જોવે તો સુખ પ્રેમી મળે લોભ અધિક થાય અનેક કામ થાય ૩૦૮ શુભ કાર્ય થાય શત્રુ પર વિજય કુષ્ટ રોગથી ભય શત્રુ નષ્ટ થાય પરેશાની થાય દુ:ખ થાય આપત્તિમાં આવે સાધારણ લાભ પરેશાની થાય જહાજ જોવું જંગલમાં ઉડવું ખુશી થવી તકલીફ થાય પહાડ હલતો જોવો ફળ મેળવવું છાતી જોવી પૂરી ખાવી પાન ખાવું તરવુ લીલા શાકભાજી તલ ચાવવા તીર ચલાવવું થૂંકવું રોતા જોવું પાણી જોવું ઝંડા જોવા મડદુ જેવું જાનવર પકડવું ચાંદ જોવો દૂરની મુસાફરી થાય મુસીબત દૂર થાય ઉંમર ઓછી થાય કિમ પર આફત દેશની ખરાબી ઈજ્જ પ્રાપ્ત થાય બિમારી વધે પુત્ર પ્રાપ્ત થાય સ્ત્રી મળે ખુશી થાય પ્રસન્નતા થાય સુંદર સ્ત્રી મળે ધન મળે ખુશી મળે કલંક લાગે આશા પૂર્ણ થાય વ્યય થાય ખુશી મળે બીજાની ધરોહર મળે ધર્મની વૃદ્ધિ થાય બિમારીથી આરામ નવું કામ થાય માલ મળે દુઃખ દૂર થાય રાજા, દેવ અને ગુરુના દર્શન ખાલી હાથથી કરવા નહિ. નિમિત્ત શાસ્ત્રના જ્ઞાતા પાસે તો સવિશેષ ફળ લઈને જવું જોઈએ કેમકે ફલ કરીને ફળની પ્રાપ્તિ થાય છે. મનુષ્યોને આવતા સ્વપ્ન નવ પ્રકારના છે : (૧) અનુભવેલ, (૨) સાંભળેલ, (૩) જોયેલ, (૪) પ્રકૃતિના વિકારથી આવેલ, (૫) સ્વભાવથી આવેલ, (૬) વિચારણાની પરંપરાથી ઉત્પન્ન થએલ, (૭) દેવના પ્રભાવથી આવેલ, (૮) ધર્મકાર્યના પ્રભાવથી આવેલ, (૯) પાપના અતિશયપણાથી આવેલ. આ સ્વપનાઓમાંથી પ્રથમનાં છ પ્રકારના સ્વપ્ન શુભ હોય કે અશુભ તો પણ નિષ્ફળ છે. બાકીના ત્રણ પ્રકારના છેલ્લા સ્વપ્ન શુભ હોય તો શુભ ફળને આપે છે અને કનકકૃપા સંગ્રહ Page #349 -------------------------------------------------------------------------- ________________ અશુભ હોય તો અશુભ ફળને આપે છે ? રાત્રિના ચાર પ્રહર છે. રાત્રિના ચોથા ભાગને એક પ્રહોર કહેવાય. આમાંથી રાત્રિના આરંભના પ્રથમ પ્રહરમાં જોએલ સ્વપ્ન બાર માસમાં ફળ આપે છે, બીજા પ્રહરમાં જોએલ સ્વપ્ને છ માસમાં ફલ આપે છે ત્રીજા પ્રહરમાં જોએલ સ્વપ્ન ત્રણ માસમાં ફળ આપે છે, અને ચોથા પ્રહરમાં જોએલ સ્વપ્ન એક માસમાં ફળનારૂં બને છે. રાત્રિની છેલ્લી બે ઘડીમાં આવેલ સ્વપ્ન દશ દિવસમાં ફળે છે. અને સૂર્યોદય સમયે આવેલ સ્વપ્ન તરત ફળનારૂં બને છે. સ્વપ્નઓની માળાની જેમ પરંપરા હોય, દિવસે જોએલ હોય, આધિ અને વ્યાધિથી ઉત્પન્ન થએલ હોય, ઝાડા કે પોશાબની પીડાથી આવેલ, આ બધા સ્વપ્ન નિષ્ફળ જાણવા. તે સ્વપ્નાઓ કંઈ ફળને આપતા નથી. શુભ સ્વપ્ન આવેલ હોય તો પણ બધાને ઈષ્ટ કાર્ય સિદ્ધ થતું નથી. જે ધર્મને વિશે પ્રેમવાળો હોય, સમધાતુવાળો હોય, સ્થિર ચિત્તવાળો હોય, જિતેન્જિય તથા દયાવાન આત્માને પ્રાય:સ્વપ્ન તેના ઈચ્છિત કાર્યને સાધી આપે છે. અશુભ સ્વપ્ન હોય તો કોઈને કહેવું નહિ. શુભ સ્વપ્ન આવેલ હોય તો, ગુરુ આદિને યોગ્ય આત્માને સંભળાવવું. જો કોઈ યોગ્ય સાંભળનાર ન હોય તો જિનેશ્વરદેવના મંદિરમાં જિનેશ્વર દેવ સન્મુખ ઉભા રહી સ્મરણપૂર્વક કહેવું. સુંદર ઈષ્ટ સ્વપ્ન જોઈને સૂઈ જવું નહિ. સૂઈ જવાથી તે સ્વપ્નનું ફલ હણાઈ જાય છે. આથી શુભ સ્વપ્ન જોઈને જાગ્યા પછી આખી રાત્રિ શ્રી જિનેશ્વરદેવ તથા ગુરુ અને ધર્મકથા આદિ દ્વારા પસાર કરવી. જેથી એ શુભ સ્વપ્ન યથાર્થ ફળને આપનાર બને છે. અશુભ સ્વપ્ન જોઈને પુન:પણ રાત્રિ હોય તો સૂઈ જવું.અને કોઈને પણ એ સ્વપ્ન જણાવવું નહિ જેથી એ અશુભ સ્વપ્ન ફલને આપતું નથી. પહેલાં અશુભ સ્વપ્ન જોઈ પછી જે શુભ સ્વપ્ન દેખે છે તો તેને પાછળથી આવેલ શુભ સ્વપ્ન ફળદાયક બને છે. પ્રથમ શુભ સ્વપ્ન આવેલ હોય અને પછી અશુભ સ્વપ્ન આવે તે પાછળ આવેલ સ્વપ્ન અશુભ ફલને દેનાર બને છે. આ પ્રમાણે કયું સ્વપ્ન ફલ દેનાર બને છે અને કયું સ્વપ્ન નિષ્ફળ જાય છે એમ કહ્યું. હવે કયા સ્વપ્નનું શું ફળ આવે તે સાંભળો. સ્વપ્નમાં મનુષ્ય, સિંહ, અશ્વ, હાથી, બળદ અને સિંહણ વડે જોડાયેલા રથને વિશે બેઠેલા જે કોઈ પુરુષ પોતે જતો હોય છે તે રાજા બને છે. અશ્વ, ગજ, વાહન, આસન, મહેલ અને રહેઠાણનું અપહરણ થતું દેખે તો રાજા તરફથી શંકા થાય, શોક થાય, ભાઈઓમાં વિરોધ થાય અને ધનની હાનિ કરનારૂં બને. જે કોઈ પુરુષ સૂર્ય અને ચન્દ્રનું સારૂં બિંબ કોળિયો કરી જાય તે દીન હોવા છતાં ધનધાન્યાદિથી ભરપૂર સમુદ્ર સુધીની પૃથ્વીને મેળવે કનકકૃપા સંગ્રહ ૩૦૯ Page #350 -------------------------------------------------------------------------- ________________ છે, રાજા બને છે. હથિયાર, ભૂષણ, મણિ, મોતી, સોનું, રૂપું અને રૂપા સિવાયની બીજી ધાતુઓનું હરણ થાય તો ધનની હાનિ અને માનપાનમાં પ્લાનિ થાય, તથા ભયંકર મરણ યોગ્ય ઘણું કષ્ટ થાય. ઉજવળ હાથી ઉપર બેસી જે કોઈ નદીના કાંઠે ચોખાનું ભોજન કરે તે જાતિથી હલકો હોય તો પણ સઘળી ભૂમિને ભોગવે છે. જાતિહીન છતાં ધર્મરૂપી ધનવાળો બને છે. પોતાની સ્ત્રીનું હરણ થાય તો લક્ષ્મીનો નાશ થાય, પોતાની સ્ત્રીનો પરાભવ થાય તો કલેશ થાય, પોતાના ગોત્રની સ્ત્રીઓનું હરણ કે પરાભવ થાય તો ભાઈઓનો વધ અને બન્ધન થાય છે. જે કોઈ પોતાની જમણી ભૂજાએ સફેદ સર્પ વડે ડંશાય તો તે પાંચ રાત્રિમાં એક હજાર સોનામહોર મેળવે છે. જેના પથારી અને જોડાનું સ્વપ્નમાં હરણ થાય તેની સ્ત્રી મરણ પામે છે અને પોતાના શરીરે ઘણી જ પીડા થાય છે. જે કોઈ વ્યકિત સ્વપ્નમાં મનુષ્યના મસ્તકનું ભક્ષણ કરે તે રાજ્ય મેળવે છે, ચરણનું ભક્ષણ કરે તે હજાર સોનામહોર મેળવે છે અને ભૂજાનું ભક્ષણ કરે તે પાંચસો સોના મહોર પ્રાપ્ત કરે છે. જે સ્વપ્નમાં આગળિયો, શયા, હિંડોળો, પાદુકા અને મકાનનું ભાંગવું દેખે છે તેની સ્ત્રીનો નાશ થાય છે. સરોવર, સમુદ્ર અને પાણીથી પૂર્ણ સરિતા તથા મિત્રનું મરણ સ્વપ્નમાં જુએ છે તે કોઈ પણ નિમિત્ત વિના વિપુલ ધન મેળવે છે. જે સ્વપ્નમાં અતિશય ધગતું છાણવાળું, ડહોળું અને ઔષધથી મિશ્રિત પાણી પીએ છે તે અવશ્ય ઝાડાના રોગથી મૃત્યુને ભેટે છે. દેવમૂર્તિની યાત્રા, નહવણ, ભેટવું મૂકવું અને પૂજાદિક ભક્તિ કરવી-આ બધું સ્વપ્નમાં જે કરે છે તેને સર્વ તરફથી ઋદ્ધિ, વૃદ્ધિ થાય છે. સ્વપ્નમાં જેના હૃદય રૂપી સરોવરમાં કમળો ઉગે છે તે કોઢના રોગથી ક્ષીણ શરીરવાળો થઈને જલ્દી પરલોકમાં પહોંચી જાય છે. સ્વપ્નમાં જે ઘણું ઘી મેળવે છે તેનો યશ ફેલાય છે. પોતાની નજીક અથવા ખીરની સાથે ઘણું ઘી દેખે તો તે પણ શુભ ફલને દેનારું છે. સ્વપ્નમાં જે હસે છે તેને જલ્દી શોક આવે છે. નાચે છે તેને વધ અને બંધન થાય છે. સ્વપ્નમાં અભ્યાસ કરે છે તેને કલહ થાય છે. સ્વપ્નમાં ગાય, અશ્વ, રાજા, હાથી અને દેવ સિવાયની સઘળી કાળી વસ્તુ દેખાય તે અશુભ છે. રૂ, મીઠું વિગેરે ને છોડી જેટલી સફેદ વસ્તુ દેખાય તે શુભ છે. ગાય વિગેરેને શ્યામ દેખાય તો પણ શુભ છે, રૂ, મીઠું વિગેરે સફેદ દેખાય તો શુભ નથી. જે સ્વપ્ન પોતાને માટે જોયા હોય તે પોતાના માટે શુભાશુભ ફળ દેનારા છે, જે સ્વપ્ન બીજાને માટે જોયા હોય તે બીજાને ફલ દેનારા છે પણ પોતાને તેમાં કંઈ જ નથી. સ્વપ્નમાં જો અશુભ સ્વપ્ન આવે તો જે દેવ-ગુરુની પૂજા કરે છે, તથા શક્તિ અનુસાર તપ કરે છે, તેમજ સતત જે ધર્મમાં રકત છે તેવા પુરુષોના દુ:સ્વપ્ન પણ સુસ્વપ્ન થઈ જાય છે. આગમમાં પણ કહ્યું છે કે : જે સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં મોટો ફીરકુંભ, દહીંકુંભ, ધૃતકુંભ કે મધનો કુંભ જુએ છે, ૩૧૦ કનકકૃપા સંગ્રહ Page #351 -------------------------------------------------------------------------- ________________ ઉપાડે છે અને ઉપાડ્યું એમ પોતાનું માને છે. તે તત્ક્ષણ બોધ પામે છે અને તેજ ભવમાં સિદ્ધ થાય છે. યાવત સંસારનો અંત કરે છે. જે સ્ત્રી-પુરુષ સ્વપ્નમાં વિશાળ હિરણ્યરાશિ, રત્નરાશિ, સુવર્ણરાશિ કે વજરાશિ દેખે છે, ઉપાડવાને કઠિન તેને ઉપાડે છે, ઉપાડીને પોતાનું માને છે તે તત્ક્ષણ બોધ પામે છે અને તે જ ભવમાં સિદ્ધ થાય છે. યાવત્ સંસારનો અંત કરે છે. એ જ રીતે લોખંડરાશિ, તરુઅરાશિ, રજતરાશિ, ત્રાંબાને રાશિ તથા સીસાનો રાશિ દેખે છે. તે બીજા ભવમાં સિદ્ધ થાય છે. યાવત્ સંસારનો અંત કરે છે. સ્વપ્નશાસ્ત્રમાં બેતાલીશ સામાન્ય અને ત્રીશ મહાસ્વપ્ન કહ્યાં છે. કુલ બહોતેર સ્વપ્ન કહ્યાં છે. તેમાં, અરિહંતદેવની માતાઓ, ચકવર્તીની માતાઓ જ્યારે અરિહંત કે ચક્રી ગર્ભમાં આવે ત્યારે ત્રીશ મહાસ્વપ્નમાંથી ચૌદ મહાસ્વપ્ન દેખે છે. વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે વાસુદેવની માતાઓ ચૌદમાંથી કોઈ સાત સ્વપ્ન દેખે છે. રાજવીની માતાઓ રાજવી ગર્ભમાં આવે ત્યારે ચૌદમાંથી કોઈ એક સ્વપ્ન દેખે છે. તીર્થકરની અપેક્ષાએ ચૌદ સ્વપ્નનું જુદું જુદું ફલ આ પ્રમાણે છે : (૧) ચાર દાંતવાળો હાથી જોયો એટલે દાન, શીલ, તપ અને ભાવ રૂપ ચાર પ્રકારનો ધર્મ કહેનાર. (૨) વૃષભ જોવાથી ભરતક્ષેત્રમાં બોધીબીજ વાવનાર. (૩) સિંહ દેખવાથી મદન આદિ ગજો વડે ભંગાતા ભવ્યવનનું રક્ષણ કરનાર. (૪) લક્ષ્મીદેવી જોવાથી, વાર્ષિકદાન દઈને તીર્થંકરની આઠ પ્રતિહાર્ય આદિ લક્ષ્મીને ભોગવનાર. (૫) પુષ્પની માળા દેખવાથી સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ એ ત્રણે ભુવનના લોકોને શિરોધાર્ય થનાર. (૬) ચન્દ્ર જોવાથી, કુવલયને હર્ષ દેનાર. (૭) સૂર્ય દેખવાથી ભામંડલથી ભૂષિત થાય. (૮) ધ્વજ દેખવાથી ધર્મ ધ્વજા ફરકાવનાર, ધર્મ ધ્વજને ધારણ કરનાર. (૯) કલશના દર્શનથી ધર્મ પ્રાસાદના શિખર પર બેસનાર. (૧૦) કમલાકર દેખવાથી સુર સંચારિત સ્વાર્ણકમલ પર પાદકમલને સ્થાપનાર. (૧૧) રત્નાકર દેખવાથી કૈવલ્ય રૂપ રત્નોના સ્થાન રૂપ બને છે. (૧૨) વિમાન જેવાથી વૈમાનિક દેવોને પણ પૂજ્ય થનાર. (૧૩) રત્નનો રાશિ દેખવાથી રત્નના કિલ્લાથી ભૂષિત થનાર. (૧૪) નિર્ધમઅગ્નિના દર્શનથી ભવ્યજીવો રૂપી, સુવર્ણની શુદ્ધિ કરનાર અને ચૌદસ્વપ્નનું સાથે સઘળું ફળ એ છે કે ચૌદ રાજલોકના અગ્રભાગે વસનાર બને છે. નિત્ય ઉપયોગી ભાવિ ફળાદેશો સંપાદક. પૂનમચંદનાગરલાલ દોશી(શશિપૂનમ) થરાદવાળા-ડીસા(બ.કાં.) (પૂજય આચાર્યદેવ શ્રી ભુવનશખસૂરિ મ.સા.ના હસ્ત લિખિત નોટ પરથી સાભાર ઉતારો તા.૨૧-૨-૪૭) કનકકુપા સંગ્રહ ૩૧૧ Page #352 -------------------------------------------------------------------------- ________________ (૧) ગરોળી પડે તેનો ફળાદેશ કોઇ પુરૂષ ઉપર ગરોળી પડે તો તેનું ફળ નીચે મુજબ લખેલું છે પરંતુ સ્ત્રી પર પડે તો તેથી ઉલટું ફળ મળે છે.૧-૪-૧૪-૧૫ તિથિ અને રવિ. શનિ,મંગળ ના રોજનો ગરોળી પડે તો નુકશાન કરનાર છે. સ્થાન ફળ મસ્તક રાજયપ્રાપ્તિ મોટું રાજયમાન નીચો હોઠ ધન વૈભવ આયુવૃદ્ધિ બંધન જમણોકાન આંખ ડાબી ભૂજા જમણો પગ કંઠ પીઠ બંને હાથ નાભિ જમણી કલાઇ નખ પગનો અગ્ર અથવા મધ્ય ભાગ રાજ્ય કોપ મુસાફરી પહેલા પહોરે બીજા પહોરે ત્રીજા પહોરે ચોથા પહોરે ૩૧૨ શત્રુનાશ બુદ્ધિનાશ વસ્ત્ર લાભ ઘણું ધન મનસંતાપ ધાન્યલાભ સ્ત્રી નાશ ઉત્તર દિશામાં સ્થાન કપાલ ઉપલો હોઠ ચોરભય દ્રવ્ય પ્રાપ્તિ રાજમરણ વિજય કથન નાક ડાબોકાન જમણીભુજા કેશ અને એડી ડાબો પગ સ્તન બંધ કંધા-કાંધ પેટ ડાબી કલાઇ મુખ શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ (૨) ગધેડો બોલે તેનો ફળાદેશ ઈશાન કોણમાં (૧) મૃતક દેખાય (૨) અગ્નિ ભય (૩) રાજપ્રસાદ (૪) ચોર ભય ફળ માતામિલન ધનક્ષય વ્યાધિ બહુત લાભ રાજ્ય સન્માન મરણ બાંધવનાશ દુર્ભાગ્ય શુભ વિજય ઘોડો વાહન કીર્તિવર્ધ મિષ્ટ ભોજન કનકકૃપા સંગ્રહ Page #353 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ દિશામાં અગ્નિકોણમાં પહેલા પહોરે અભ્યાગત આવે (૧) સ્ત્રી સમાગમ બીજા પહોરે સુખ સંતોષ (૨) કલહ દેખાય ત્રીજા પહોરે અત્યંત સુખ (૩) સુખ સંતોષ વાર્તા ચોથા પહોરે મરણ સૂણાવે (૪) મિત્ર દર્શન પૂર્વ દિશામાં નૈઋત્ય કોણમાં પહેલા પહોરે ધન પ્રાપ્તિ (૧) વૃષ્ટિ થાય બીજા પહોરે સ્ત્રી સમાગમ (૨) અભ્યતર ભય ત્રીજા પહોરે અગ્નિ ભય (૩) અન્યન્ય વાર્તા ચોથા પહોરે કાર્ય નાશ (૪) વિજય કલ્યાણ પશ્ચિમ દિશામાં વાયવ્ય કોણમાં પહેલા પહોરે સુખ સંતોષ (૧) વિધા લાભ બીજા પહોરે પર મરણ (૨) કલહ થાય ત્રીજા પહોરે ધન પ્રાપ્તિ (૩) સ્ત્રી સમાગમ ચોથા પહોરે વિદ્યાલાર્ભ (૪) સીધાં-ભોજન (૩) ભેરવ દિવસે બોલે ને ફળાદેશ ઉત્તર દિશા ઈશાન કોણ પહેલે પહોરે પૂણ્ય પ્રાપ્તિ (૧) અગ્નિ ભય બીજા પહોરે રાણીમરણ (૨) નિષ્ફળ વાર્તા ત્રીજા પહોરે | સર્પભય (૩) કલહ વાર્તા ચોથા પહોરે દેશમધ્યે ભય (૪) લાભ વાર્તા દક્ષિણ દિશા અગ્નિ કોણ પહેલે પહોરે લાભ વારતા (૧) સ્ત્રી મરણ બીજા પહોરે ઘરમાં કલહ (૨) સંયોગ વાર્તા ત્રીજા પહોરે પંથ મધ્યે ભય (૩) ધન હાનિ ચોથા પહોરે હાનિ, મરણ (૪) સંતોષ વાર્તા કનકકૃપા સંગ્રહ ૩૧૩ Page #354 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ દિશા નૈઋત્ય કોણ પહેલે પહોરે પંથ મધ્ય ભય (૧) અર્થ લાભ બીજા પહોરે મોટાનું મરણ (૨) અગ્નિ ભય ત્રીજા પહોરે ચોરનો ભય (૩) સ્તન ભય વળાવે સુણાવે (૪) રાજદંડ પશ્ચિમ દિશા વાયવ્ય કોણ પહેલે પહોરે શાકીની ભય (૧) અકસ્માત મરણ બીજા પહોરે સંતોષ વાર્તા (૨) કન્યા જન્મ ત્રીજા પહોરે વિજય વાત (૩) સંયોગ વાર્તા ચોથા પહોરે - શત્રુ મરણ (૪) ગ્રંથ મધ્યે ભય ૪ ભેરવ રાત્રે બોલે તે ફળાદેશ ઉત્તર દિશા ઈશાન કોણ પહેલે પહોરે નાશ વાર્તા (૧) હાનિ કરે બીજા પહોરે વ્યાપાર લાભ (૨) રાજકરણ ત્રીજા પહોરે સાથી મરણ (૩) અભ્યાગત કથન ચોથા પહોરે જનહાનિ (૪) અત્યંત ભય દક્ષિણ દિશા અગ્નિ કોણ પહેલે પહોરે ચોપગાં લાભ (૧) પુત્ર પ્રાપ્તિ બીજા પહોરે પરદેશ લાભ (૨) માતાપિતા પીડા ત્રીજા પહોરે ગામ ગયો આવે (૩) પશુ હાનિ ચોથા પહોરે જોષીમરણ (૪) કંદલ છલિ પૂર્વ દિશા નૈઋત્ય કોણ પહેલે પહોરે દેશ ચાલો કહે (૧) રાજાથી સ્ત્રી લાભ બીજા પહોરે જ્ઞાતિમાં મરણ (૨) રાજા મેળાપ ત્રીજા પહોરે યાત્રાની વાત (૩) દેશે લાભ ચોથા પહોરે સંતોષ વાર્તા (૪) ગત વસ્તુ લાભ ૩૧૪ ૩૧૪ કનકથા સંગ્રહ Page #355 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમ દિશા વાયવ્ય કોણ પહેલે પહોરે વર્ષા કથન (૧) સ્ત્રી નાશ બીજા પહોરે રાજમરણ (૨) વિજય વાર્તા ત્રીજા પહોરે શાંતિ મળે (૩) ભૂત લાગે ચોથા પહોરે - રાજ્યથી લાભ (૪) અભ્યાગત કથન (૫) માસિધિ દિવસે બોલે તે ફળાદેશ ઉત્તર દિશા ઈશાન કોણ પહેલા પહોરે સ્ત્રી મરણ (૧) લાભ દેખાય બીજા પહોરે સતી સમાગમ (૨) વ્યાધિ ફળ ત્રીજા પહોરે ( દિન દેશભય (૩) શત્રુ ભય ચોથા પહોરે શત્રુનો ભય (૪) રાજ પ્રસાદ દક્ષિણ દિશા અગ્નિ કોણ પહેલા પહોરે અત્યંત ભય (૧) હાનિ સુણાવે બીજા પહોરે સર્પ ભય (૨) ગ્રાંમાતર ચલાવે ત્રીજા પહોરે પર મરણ (૩) રાજવિગ્રહ થાય ચોથા પહોરે અભ્યતર ભય (૪) હર્ષ કલ્યાણ વૃદ્ધિ પૂર્વ દિશા નૈઋત્ય કોણ પહેલા પહોરે દેશ રોગ ચાલો સહી (૧) અકાલ વર્ષા બીજા પહોરે | ઠાકોર મરણ (૨) દેશ મધે ભય ત્રીજા પહોરે રાજ ભંગ (૩) અકાલ વૃષ્ટિ ચોથા પહોરે અશ્વલાભ (૪) શત્રુ ભય - પશ્ચિમ દિશા - વાયવ્ય કોણ પહેલા પહોરે પરચક ભય (૧) રાજમાન્ય કહી બીજા પહોરે અગ્નિ ભય (૨) પુત્ર જન્મ સહી ત્રીજા પહોરે પર મરણ (૩) ગત વસ્ત્ર કહી ચોથા પહોરે વણિજ લાભ (૪) સંગ્રામ દેખાડે કનકકૃપા સંગ્રહ ૩૧૫ Page #356 -------------------------------------------------------------------------- ________________ (૬) માસિધિરાત્રે બોલે તે ફળાદેશ ઉત્તર દિશા આ ઈશાન કોણ પહેલા પહોરે દેશ ઉલ્કાપાત -(૧) ચોરભય બીજા પહોરે સ્ત્રીનો નાશ (૨) અગ્નિ ભય ત્રીજા પહોરે અન્ય લાભ (૩) રાજ ભય ચોથા પહોરે ગઈ વસ્તુ મળે (૪) ચોપગાં લાભ દક્ષિણ દિશા અગ્નિ કોણ પહેલા પહોરે સુખવાર્તા (૧) અગ્નિ ભય બીજા પહોરે સ્ત્રી લાભ (૨) અસંભવિત કહે ત્રીજા પહોરે વ્યંતર ભય (૩) પશુ હાનિ ચોથા પહોરે દુ:ખ વાર્તા (૪) પર મરણ પૂર્વ દિશા નૈઋત્ય કોણ પહેલા પહોરે રાજ્ય પ્રસાદ (૧) દિન પાંચ મધે ભય બીજા પહોરે રોગ કલેશ (૨) અગ્નિ ભય ત્રીજા પહોરે કલંક આવે (૩) કલહ કરે ચોથા પહોરે અત્યંત ભય (૪) હાનિ કરે પશ્ચિમ દિશા વાયવ્ય કોણ પહેલા પહોરે પરચક (૧) રાજ માન્ય બીજા પહોરે અગ્નિ ભય (૨) ચોપગાંનો લાભ ત્રીજા પહોરે શત્રુ નાશ (૩) કલહકંકાશ કરે ચોથા પહોરે વ્યાપાર લાભ (૪) ગોત્રનાશ (૭) શિયાળ દિવસે બોલે તે ફળાદેશ ઉત્તર દિશા ઈશાન કોણ પહેલા પહોરે મોટી સ્ત્રી મરણ (૧) દ્રવ્ય પ્રાપ્તિ બીજા પહોરે ચોર ભય (૨) સ્ત્રી સમાગમ ત્રીજા પહોરે ભોજન કરે (૩) શત્રુ નાશ ચોથા પહોરે સુખ વાર્તા (૪) પુત્ર પ્રાપ્તિ ૩૧૬ કનેકકૃપા સંગ્રહ Page #357 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ દિશા અગ્નિ કોણ પહેલા પહોરે દિન બે મધ્ય ભય (૧) દેશ મળે જવાય બીજા પહોરે સર્પ ભય (૨) રાજાથી પ્રજા મરણ ત્રીજા પહોરે મરણ સંભળાય (૩) રાજરાણી મરણ ચોથા પહોરે રાજ પ્રસાદ (૪) પુત્રપ્રાપ્તિ પૂર્વ દિશા નૈઋત્ય કોણ પહેલા પહોરે રાજ્યભંગ (૧) દિન ૫ માં કલહ કરાવે બીજા પહોરે રાજ લશ્કર આવે (૨) ભય ઉપજ ત્રીજા પહોરે દેશ ભંગ (૩) ગોત્ર નાશ વાદ ચોથા પહોરે ગોત્ર નાશ (૪) મિત્ર હાનિ પશ્ચિમ દિશા વાયવ્ય કોણ પહેલા પહોરે પરચક્ર આવે (૧) રાજમાન બીજા પહોરે અગ્નિ ભય (૨) ચોપગાંનો લાભ ત્રીજા પહોરે શત્રુ નાશ (૩) કલહ કરાવે ચોથા પહોરે વણિજ લાભ (૪) ગોત્રનો નાશ | (૮) શિયાળ રાત્રે બોલે તે ફળાદેશ ઉત્તર દિશા ઈશાન કોણ પહેલા પહોરે દેશ ઉલ્કાપાત (૧) માસ ૧ ચોરભય બીજા પહોરે સ્ત્રી હત્યા ચઢે (૨) અગ્નિભય ત્રીજા પહોરે અશ્વપ્રાપ્તિ (૩) રાજામરણ ચોથા પહોરે શાંતિ મળે (૪) ચોપગાં પ્રાણીનો લાભ દક્ષિણ દિશા અગ્નિ કોણ પહેલા પહોરે અત્યંત ફળ (૧) દ્રવ્ય પ્રાપ્તિ બીજા પહોરે સ્ત્રી સમાગમ (૨) દ્રવ્ય પ્રાપ્તિ ત્રીજા પહોરે ભય ઉપજે (૩) પુત્ર વ્યંજન ચોથા પહોરે રોગનષ્ટ (૪) પુન્ય પ્રાપ્તિ કનકકૃપા સંગ્રહ ૩૧૭ Page #358 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ દિશા નૈઋત્ય કોણ પહેલા પહોરે લાભ થાય(૧) રોગ કલેશ બીજા પહોરે રોગ ઉપજે -(૨) અત્યંત ભય ત્રીજા પહોરે કલાવંત આવે (૩) દ્રવ્ય પ્રાપ્તિ ચોથા પહોરે શત્રુભય (૪) રાજ પ્રસાદ પશ્ચિમ દિશા વાયવ્ય કોણ પહેલા પહોરે સર્પ વિષ કરે (૧) ચોર ભય બીજા પહોરે ચોર લાગે (૨) દ્રવ્ય પ્રાપ્તિ ત્રીજા પહોરે ઘણો લાભ થાય (૩) પાળવો સુણાવે ચોથા પહોરે મસાનો ભય (૪) ઘર સુનો થાય (૯) ઘુવડ બોલે તેનો ફળાદેશ ઉત્તર દિશા ઈશાન કોણ પહેલા પહોરે લક્ષ્મી લાભ (૧) લક્ષ્મી લાભ બીજા પહોરે શુભ વાર્તા (૨) ભય ઉપજે ત્રીજા પહોરે મિત્ર આગમન (૩) પુત્ર ગર્જના કહી ચોથા પહોરે પુત્ર લાભ (૪) પુત્ર જન્મ થશે દક્ષિણ દિશા અગ્નિ કોણ પહેલા પહોરે મિત્ર મરણ (૧) હાનિ કરે બીજા પહોરે ભય કહે (૨) સ્ત્રી સમાગમ ત્રીજા પહોરે ભયવાર્તા (૩) દૂરની વાત કહે ચોથા પહોરે ભોજન વાર્તા (૪) મરણ કહે પૂર્વદિશા નૈઋત્ય કોણ પહેલા પહોરે અર્થ લાભ (૧) ગમન સહે બીજા પહોરે ઘરની વાર્તા (૨) બંધન થશે ત્રીજા પહોરે ચોર ભય (૩) જય કહે ચોથા પહોરે અશ્વલાભ (૪) મિત્ર મળશે ૩૧૮ કનકકૃપા સંગ્રહ Page #359 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમ દિશા પહેલા પહોરે બીજા પહોરે ત્રીજા પહોરે ચોથા પહોરે પહેલા પહોરે બીજા પહોરે પહેલા પહોરે બીજા પહોરે ત્રીજા પહોરે ચોથા પહોરે ઉંચો બોલે પહેલા પહોરે બીજા પહોરે ત્રીજા પહોરે ચોથા પહોરે પહેલા પહોરે બીજા પહોરે ત્રીજા પહોરે ચોથા પહોરે વિષ્ટિ કરે ઉત્તર દિશા પુત્રલાભ મિત્ર લાભ શુભ વાર્તા દક્ષિણ દિશા વાયવ્ય કોણ (૧) સર્વ ભય કહે (૨) રાજ્ય પ્રસાદ (૩) ભોજન વારતા (૪) રાજ્ય પ્રસાદ (૧૦) કાગડો બોલે તેનું ફળાદેશ પરોણો આવે ચોરભય પહેલા પહોરે બીજા પહોરે કનકકૃપા સંગ્રહ ભય ઉપજે લક્ષ્મી લાભ સંતોષ મળે ધનવાર્તા પૂર્વ દિશા લાભ થાય અર્થનાશ કલેશ થશે મેલી વાર્તા કહે લક્ષ્મી મળે દ્રવ્ય લાભ કલેશ થશે દુરની વાર્તા મળે પશ્ચિમ દિશા અકાલ વ લાભ સંતોષ ત્રીજા પહોરે -ચોથા પહોરે અગ્નિભય અર્થલાભ ઈશાન કોણ (૧) દૂરની વાર્તા મળે (૨) લાભ થશે (૩) કલહ થશે (૪) દ્રવ્ય વાર્તા અગ્નિ કોણ (૧) શત્રુદર્શન (૨) દ્રવ્ય લાભ (૩) કલહ થશે (૪) દૂરની વાર્તા મળે નૈઋત્ય કોણ (૧) મિત્ર દર્શન (૨) સુખ સંતોષ (૩) અભ્યાગત આવે (૪) સંતોષ વાર્તા વાયવ્ય કોણ (૧) શોક સંતાપ ઘાત (૨) મિત્ર સમાગમ ૩૧૯ Page #360 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા પહોરે દ્રવ્ય લાભ (૩) ધન લાભ ચોથા પહોરે ચિંતા ઉપજે (૪) પરદેશ ગયો મળે (૧૧) કૂતરો કાન ફફડાવે તેનો ફળાદેશ ઉત્તર - અત્યંત કલહ થાય દક્ષિણ - લાભ સંતોષ થશે પૂર્વ - કામ ચિંતવ્ય હોય તેનો નાશ થાય. પશ્ચિમ - અશુભ અરિટ સૂચવે છે. ઈશાન- (૧) હાનિ દેખાડે અગ્નિ - અકસ્માતનો ભય સૂચવે છે (૨) અશુભ જાણવું - નૈઋત્ય - મને સંતોષ સુખ સુચવે છે વાયવ્ય - કલેહ તથા ઉચાટ થાય (૧૨) હોલી ચકનો ફળાદેશ (ઉચો પવન વાય). ઉત્તર - સુકાલ રસાયણ ઘણો નીપજે દક્ષિણ - વિશ્વ પતિ પશુનું મરણ પૂર્વ- નીપજસુંદર, પ્રજામાં શાંતિ પશ્ચિમ-દેશમાં સારી નીપજ પરંતુ છત્ર ભંગ ઈશાન - નીપજ સારી, થાય સુખસંતોષ અગ્નિ - મહા કલહ, દુ:ખ રોગ થશે નૈઋત્ય - તીડ વગેરે નો ઉપદ્રવ વાયવ્ય - નીપજ, સારા પ્રમાણમાં થાય (૧૩) કવડીઓ દિવાળીના દિવસે દેખાય તેનો ફળાદેશ ઉત્તર - વસ્ત્ર લાભ, સ્ત્રી લાભ થશે દક્ષિણ - રોગ ઉપજે, અશુભ પૂર્વ - લાભ વિજય કલ્યાણ કરનાર પશ્ચિમ - દ્રવ્ય લાભ, સુખકારી જાણવું ઈશાન - અદેખાઈને અસત્ય મોઘું પડશે અગ્નિ - ધન લાભ, સુખ સમજવું નૈઋત્ય - કલહ કરે, અશુભ દેખાશે વાયવ્ય - સ્ત્રી લાભ, સંતોષ મળશે. (૧૪) દેવચકલી બોલે તેનો ફળાદેશ ઉત્તર દિશા - ઈશાન કોણ પહેલા પહોરે કલહદેખાય (૧) સુખ વાર્તા કહે બીજા પહોરે ધનલાભ (૨) લાભ વારતા ત્રીજા પહોરે દ્રવ્ય પ્રાપ્તિ (૩) વસ્ત્ર લાભ ચોથા પહોરે રાજ પ્રસાદ (૪) શીત રોગ ઉપજે દક્ષિણ દિશા અગ્નિ કોણ પહેલા પહોરે સ્ત્રી મરણ (૧) અગ્નિભય બીજા પહોરે સંયોગ વાર્તા (૨) દ્રવ્ય પ્રાપ્તિ ત્રીજા પહોરે ધનહાનિ (૩) સુરંગમ ૩૨૦ કનકકૃપા સંગ્રહ Page #361 -------------------------------------------------------------------------- ________________ ગોત્રના ચોથા પહોરે લાભ (૪) વૈરીનો ક્ષય પૂર્વ દિશા નૈઋત્ય કોણ પહેલો પહોરે રાજભંગ લાભ બીજા પહોરે પૂત્ર લાભ (૨) શાકિની ભય ત્રીજા પહોરે ગોત્રનો નાશ (૩) સંતોષ વાર્તા ચોથા પહોરે કલાવંત આવે (૪) પુત્ર મરણ પશ્ચિમ દિશા વાયવ્ય કોણ પહેલો પહોરે ઘરની વાત કહે (૧) લક્ષમી લાભ બીજા પહોરે ચોર ભય કહે (ર) ભય ઉપજે ત્રીજા પહોરે અશ્વ લાભ (૩) કાલસા દલાલ ચોથા પહોરે સ્ત્રી સમાગમ (૪) મિત્ર મરણ (૧૫) છીંક આવે તો તેનું ફળાદેશ માથા ઉપર છીંક આવે તે ભય કરનારી, અને પાતાળની છીંક આવે તો મરણ કરનારી ઉત્તર દિશા ઈશાન કોણ પહેલા પહોરે મિત્ર સંતોષ (૧) લાભ દેખાય બીજા પહોરે | ઠાકોર મળે (૨) ગામ ગયો આવે ત્રીજા પહોરે લક્ષ્મી લાભ (૩) મિત્ર મળે ચોથા પહોરે ભોજન લાભ (૪) વાયુરોગ થાય દક્ષિણ દિશા અગ્નિ કોણ પહેલા પહોરે લાભ દેખાય (૧) અપૂર્વવાત સાંભળે બીજા પહોરે મિત્ર સમાગમ (૨) મિત્ર સમાગમ ત્રીજા પહોરે વણિક ગયો આવે (૩) લક્ષ્મી સંપત કરે ચોથા પહોરે દ્રવ્ય લાભ (૪) અત્યંત ભય થાય પૂર્વ દિશા નૈઋત્ય કોણ પહેલા પહોરે મન વાંછીત થાય (૧) લાભ વારતા બીજા પહોરે લક્ષ્મી લાભ - (૨) મિત્ર ઘર દરશન કનકકુપા સંરહ ૩૨૧ Page #362 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા પહોરે અપૂર્વ લાભ સૂણે (૩) મિત્ર ઘર દરશન ચોથા પહોરે મૃતક દેખાય (૪) લાભ દેખાય પશ્ચિમ દિશામાં -- વાયવ્ય કોણ પહેલા પહોરે ગ્રામ ચલાવે (૧) સુખ સંતોષ થાય બીજા પહોરે લાભ વારતા (૨) લાભ વારતા ત્રીજા પહોરે દેશ ચલાવે (૩) વસ્ત્ર લાભ ચોથા પહોરે લાભ દેખાય (૪) શીત રોગ ઉપજે - ફૂલશા શશી અપછી બાબત - • કોઈ પણ મુસાફર મુસાફરી કરતો હોય અને કૂતરો મનુષ્ય, હાથી, ઘોડા, ઘડો, પલાણ, દુધાળા વૃક્ષ, ઈટનો ઢગલો, છત્ર, શવ્યા, આસનો, ખાંડણીયો, ધજા, ચામર, ધરો અને ફુલવાળા સ્થાનો પર પેસાબ કરી મુસાફરી કરનારની સામે આવે તો કાર્યસિદ્ધિ જાણવી. - કૂતરો ભીના છાણ ઉપર પેસાબ કરી મુસાફરની સામે આવે તો મિષ્ટાન્નની પ્રાપ્તિ થાય. • કૂતરો સુકી વસ્તુ ઉપર પેસાબ કરી મુસાફરની સામે આવે તો અનાજ, ગોળ, લાડુની પ્રાપ્તિ થાય. કૂતરો ઝેરી વૃક્ષો, કાંટાળા વૃક્ષો લાકડું, પત્થર, સુકુ ઝાડ, અથવા તો સ્મશાનમાં રહેલા લાકડા કે હાડકા ઉપર પેસાબ કરી, તેને લાત મારી મુસાફરની સામે આવે તો અશુભ જાણવું. - કૂતરો મોમાં જડો લઈને મુસાફરની નજીક આવે તો કાર્યસિદ્ધિ જાણવી. • કૂતરો માંસ લઈને મુસાફરની નજીક આવે તો ધનપ્રાપ્તિ જાણવી. - કૂતરો ભીનું લાકડું લઈને આવે તો શુભ ગણવું - કૂતરો બળેલું લાકડું લઈ અથવા સુકું ઘાસ લઈને આવે તો મૃત્યુ જાણવું. - કૂતરો બુઝારેલું લાકડું લઈને મુસાફરની નજીક આવે તો મુસાફરને મુશ્કેલી છે એમ જાણવું. - કુતરો વચ્ચસહિત હોય તો શુભ ફળ માનવું. - કૂતરો મનુષ્યનું હાડકું લઈ આવે તો ભુમિલાભ માનવો. - કૂતરો વલ્કલ કે વસ્ત્ર લઈને આવે તો મૃત્યુ જાણવું. • કૂતરો સુકા હાડકા સાથે ઘરમાં આવે તો વડીલનું મૃત્યુ ગણાય. ૩૨૨ કનકાપા સંગ્રહ Page #363 -------------------------------------------------------------------------- ________________ · - - - કૂતરો મુસાફરી કરનારના પગ ચાટે તેના ઉપર ચઢવાનો પ્રયત્ન કરે અથવા કાન પટપટાવે તો કામમાં વિઘ્ન જાણવું. કૂતરો માર્ગમાં આડો ઉભો રહે અથવા ખંજવાળે તો માર્ગમાં વિરોધ જાણવો. કૂતરો શય્યા અથવા તુટ્યા વગરના નિભાડા ઉપર પેસાબ કરે તો કન્યામાં દોષ જાણવો. કૂતરો વાસણો ભરેલા નિભાડા ઉપર પેસાબ કરે તો પત્નીનો દોષ જાણવો. કૂતરો નવા જોડા ઉપર પેસાબ કરીને આવે તો કન્યામાં દોષ જાણવો. કૂતરો જૂના જોડા ઉપર પેસાબ કરીને આવે તો પત્નીમાં જાણવો. કૂતરો ગાય, બળદ, અથવા ગૌજાતિ ઉપર પેસાબ કરી મુસાફરી કરનારની સામે આવે તો તેના ઘરમાં હલકી જાતના સહયોગથી વર્ણસંકર પ્રજા પેદા થાય. કૂતરો ગાયની જોડે મસ્તી કરતો હોય તો સુકાળ પડે અને કલ્યાણ, આરોગ્ય, તથા હર્ષ થાય. એક અથવા ઘણાં કૂતરા સૂર્યોદય વખતે સુર્ય સામે મો રાખી રહે તો દેશમાં જલદી બીજાનું રાજ્ય થવાનું એમ માનવું: કૂતરો મુસાફરની ડાબી જાંઘ સુંઘે તો ધન લાભ થાય. કૂતરો મુસાફરની જમણી જાંધ સુંધે તો સ્ત્રી કલેશ થાય. કૂતરો મુસાફરની ડાબી સાથળ સુંઘે તો બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. કૂતરો મુસાફરની જમણી સાથળ સુંઘે તો મિત્રોની સાથે વિરોધ થાય. કૂતરો મુસાફરી કરનારાના બંને પગ સુંઘે તો યાત્રાનો વિરોધ અથવા યાત્રા-મુસાફરી નિષ્ફળ જાય. કૂતરો મુસાફરના બંને હાથ સુંધે તો શત્રુ તેમજ ચોરનો ભય. કૂતરો ખાવાની વસ્તુ, હાડકા, અથવા માંસ રાખોડીમાં સંતાડે તો અગ્ની પ્રકોપ સમજવો. કૂતરો મુસાફરની સામે આવી રડે તો યાત્રાની મનાઈ જાણવી. કૂતરો .ઉ...ઉ... કરીને રડતો અથવા તો .. ઓ..ઓ... કરીને રડતો સંભળાય તો તે માણસને ધન પ્રાપ્તિ થાય. કૂતરો ઔ..ઔ... કરીને રડે તો ગભરામણ થાય. કૂતરો મુસાફરની પાછળ ગમે તે આવાજે રડે તો મુસાફરી ન કરવી. કૂતરો લાકડીથી મારવાને લીધે રડતો હોય એવો અવાજ કરી રડે તો અથવા વારે ઘડીએ ખંખ એવો અવાજ કરતો હોય અથવા બધા કૂતરા ભેગા થઈ દોડાદોડ કરતા હોય તો કનકકૃપા સંગ્રહ ૩૨૩ Page #364 -------------------------------------------------------------------------- ________________ નગરીમાં મૃત્યુભય રહે. - કૂતરો દાંત બહાર કાઢી હોઠના છેડા ચાટતો હોય તો મિષ્ટાન્નનો લાભ જાણવો. - કૂતરો મોં જોડે હોઠ ચાટતો હોય તો કોઈના તૈયાર ભોજનમાં વિન બતાવે. - ગામ અથવા નગરીની વચ્ચે ભેગા થઈ બધા કૂતરા અવાજ કરે તો ગામના માલીકને કલેશનું સુચન. - કૂતરો વૃક્ષ પાસે અવાજ કરે તો વરસાદ પડે. - કૂતરો ઘરના મધ્યમાં અથવા વાયવ્ય ખૂણામાં રહી અવાજ કરે તો ધાન્ય ભય રહે. - કૂતરો નગરના દરવાજે અવાજ કરે તો નગરને પીડા એમ સમજવું. - કૂતરો પથારીમાં બેસીને અવાજ કરે તો પથારીમાં સુનારને ભય રહે. - યાત્રામાં મુસાફરી કરનારની પાછળ કૂતરો રડે તો યાત્રા કરનારને ભય રહે. :કાટાનું શુભાશુભ ફળ : - વૈશાખ માસમાં કાગડો સુકા ઝાડ ઉપર માળો બનાવે તો સુકાળ પડે. તથા મંગળકારક ગણાય. - કાગડો કાંટાવાળા વૃક્ષ ઉપર માળો બાંધે તો દુકાળ ભય થાય. - શરદ ઋતુમાં કાગડાનો માળો પૂર્વ દિશા તરફની ડાળી ઉપર હોય તો પશ્ચિમ દિશા તરફનો વરસાદ વરસે. - દક્ષિણ કે ઉત્તર દિશામાં માળો હોય તો મધ્યમ વરસાદ પડે છે. - કાગડાને માળો ઝાડની ટોચ ઉપર હોય તો પુષ્કળ વરસાદ પડે છે. - કાગડો વગર ભયે કોઈ પણ માણસની સામે લડે તો તે માણસનો શત્રુ પેદા થાય. - કાગડો ઉપર તરફ મોં કરી અન્નની ચોરી કરે તો માર્ગમાં રહેલા માણસને ખોરાકનો ભય રહે. - કાગડો કોયલના જેવી આંખોવાળો હોય તો તે કાગડો ચોરીનો ભય દર્શાવે. • કાગડો પથારી ઉપર હાડકાં, વાળ, ભસ્મ અથવા પાંદડા નાખે તો પતિનો વધ થાય. - કાગડો પથારીમાં રત્નો, ફળ, ફુલ વિગેરે નાખે તો પુત્ર પુત્રીના જન્મનું સુચન કરે. • કાગડો મુખમાં અનાજ, રેતી, ભીની માટી, કુલ, ફળ વગેરે લાવે તો ધન પ્રાપ્તિ થાય. • કાગડો મનુષ્યના નિવાસમાંથી વાસણ ઉપાડી લાવે તો ભયકારક કહેવાય. • કાગડો વાહન, પથારી, જોડા, છત્રી વગેરે ઉપર વિષ્ટા કરે તો અન્નનો લાભ થાય. ૩૨૪ કનકકૃપા સંગ્રહ Page #365 -------------------------------------------------------------------------- ________________ - કાગડો કોઈ પણ વસ્તુ આપણી પાસે ઉપાડી લાવે તો તે વસ્તુનો આપણને લાભ થાય છે. • કાગડો કોઈ પણ વસ્તુ આપણી પાસેથી લઈ જાય તો આપણને નુકશાન થાય ! - પીળી વસ્તુ કાગડો લાવે તો તથા કપાસમાંથી બનેલ સફેદ વસ્ત્ર કાગડો લાવે તો ચાંદીનો લાભ જાણવો. - કાગડો દુધાળા વૃક્ષ કે નદી કિનારે અથવા રેતીમાં બેસીને રડે તો ખૂબ વરસાદ થાય. - કાગડો બીજી ઋતુમાં પાણીથી અથવા રેતીથી સ્નાન કરે તો વાદળવાળો દિવસ થાય. - ઝાડની બખોલમાં બેસી કાગડો દારૂણ અવાજ કરે તો મહા ભય સાંભળનારને આવે. - કાગડો પાણી જોઈ અવાજ કરે અથવા મેઘના જેવો અવાજ કરે તો વરસાદ થાય. - કાગડો પાંખો ફફડાવતો ઝાડ ઉપર બેસી દુ:ખી થઈને અંગો ઉપર ચાંચ મારે તો અગ્નિભય રહે. - કાગડો લાલ વસ્ત્ર ઘરમાં લાવે તો અગ્નિભય રહે. - કાગડો બળેલા તણખલાં અથવા લાકડાં ઘરમાં લાવે તો અગ્નિ પ્રકોપ થાય. - કાગડો પૂર્વ દિશામાં જોતો, ગૃહસ્થના ઘરનાં અવાજ કરે તો રાજભય રહે. - કાગડો દક્ષિણ દિશામાં જોતો, ગૃહસ્થના ઘરમાં અવાજ કરે તો ચોર ભય રહે. - કાગડો પશ્ચિમ દિશામાં જતો, ગૃહસ્થના ઘરમાં અવાજ કરે તો તે માણસને જેલ થાય. - કાગડો ઉત્તર દિશામાં જતો ગૃહસ્થના ઘરમાં અવાજ કરે તો માણસને કલેશ થાય. - કાગડો સૂર્ય તરફ જોઈને અવાજ કરે તો પશુ ભય ઉત્પન્ન થાય. - શાંત કાગડો પૂર્વ દિશાને જોઈને અવાજ કરે તો સુવર્ણલાભ થાય. - કાગડો દક્ષિણ દિશાને જોઈને અવાજ કરે તો ભોજન પ્રાપ્તિ થાય. - કાગડો શાંત નૈઋત્ય ખૂણાને જોતો અવાજ કરતો હોય તો દુધ, સાધનો, દહીં, તેલ, માંસ તથા ભોજનની પ્રાપ્તિ થાય. - કાગડો શાંત પશ્ચિમ દિશાને છેતો અવાજ કરતો હોય તો દારૂ, આસવ, અનાજ તથા સમુદ્રના રત્નોની પ્રાપ્તિ થાય. - કાગડો શાંત વાયવ્ય ખૂણાને તો આવાજ કરતો હોય તો હથિયાર પ્રાપ્તિ થાય. - કાગડો શાંત ઉત્તર દિશાને જોતો અવાજ કરતો હોય તો પાયસ, ભોજન, ઘોડો અને વસ્ત્રની પ્રાપ્તિ થાય. . ---- કનકકુપા સંહ ૩૨૫ Page #366 -------------------------------------------------------------------------- ________________ - કાગડો શાંત ઈશાન ખૂણાને જોતો અવાજ કરતો હોય તો ઘી ભરેલા વાસણ અને બળદની પ્રાપ્તિ થાય. - નોંધ : કાગડો ઘરની પાછળ બેસી અવાજ કરે તો બધું ફળ ઘર માલિકને મળે. • કાગડો મુસાફરના કાન પાસેથી પસાર થાય તો કલ્યાણ થાય. • કાગડો સામે આવી ગમે તે અવાજ કરી જાય તો યાત્રાથી પાછું ફરવું પડે. - કાગડો પહેલા ડાબી તરફ અને પછી જમણી તરફ અવાજ કરે તો ધનનો નાશ થાય. - કાગડો પહેલા જમણી તરફ અને પછી ડાબી તરફ અવાજ કરે તો ધનલાભ થાય. - કાગડો અવાજ કરતા કરતા મુસાફરની આગળ આગળ દોડે તો મુસાફરને પુષ્કળ ધનપ્રાપ્તિ થાય. • કાગડો એક પગે ઊભો રહી સૂર્ય તરફ મુખ રાખી અવાજ કરે તો યાત્રા કરનારના શરીરમાંથી લોહી નીકળે. - કાગડો એક પગે સૂર્ય સામે ઉભો રહી ચાંચ વડે પોતાની પાંખો ફાંદે તો મહાન માણસનો વધ થવાનો. - કાગડો વ્યાકુળ થઈને ગામની સીમમાં ખૂબ અવાજ કરે તો યાત્રીને કલેશ થાય. કાગડો કોમળ પત્ર, ફળ, ફૂલ, વગેરેથી નમ્ર બનેલ મધુર અથવા દુધાળા, વર્ણરહિત સારી રીતે ઊભા રહેલા વૃક્ષ ઉપર બેસીને અવાજ કરે તો કાર્યસિદ્ધિ થાય. કાગડો પાકેલા અનાજ, અને નવા ઘાસથી ઢાંકેલા ખેતર, પ્રસાદ, બારી અથવા અનાજના ઊંચા ઢગલા ઉપર બેસી અવાજ કરે તો ધનપ્રાપ્તિ થાય. કાગડો રાફડા ઉપર બેસીને બોલે તો સર્પદર્શન થાય. - કાગડો ભેસ ઉપર બેસીને બોલે તો મુસાફરને તાવ આવે. કાગડો તણખલાના ઢગલા ઉપર કે હાડકાં ઉપર બેસીને ડાબી તરફ મોં રાખી બોલે તો મુસાફરને કાર્યમાં વિઘ્ન આવે. - ઉપરથી, આગળથી અથવો વીજળીથી દાઝેલા ઝાડ ઉપર બેસી કાગડો બોલે તો વધ સુચવે. - કાગડો કાંટાવાળા ઝાડ ઉપર બેસીને બોલે તો કલેશ. - કાગડો વેલથી વિટાળેલા ઝાડ ઉપર બેસીને બોલે તો જેલ થાય. - કાગડો સુકા વૃક્ષ ઉપર બેસીને બોલે તો કલેશ. - કાગડો આગળ અથવા પાછળ છાણ ઉપર બેસીને અવાજ કરે તો ધનલાભ. - કાગડો મુસાફરને મળેલા માણસના અંગ ઉપર બોલે તો મુસાફરને મૃત્યુભય રહે. કનકકૃપા સંગ્રહ ૩૨૬ Page #367 -------------------------------------------------------------------------- ________________ • કાગડો ચાંચથી હાડકું તોડે તો મુસાફરના હાડકાં તૂટવાનો ભય રહે. - કાગડો મોંમાં દોરડી રાખી બોલે તો યાત્રા કરનારને સાપ ભય રહે. - કાગડો હોમાં હાડકું રાખી બોલે તો યાત્રા કરનારને રોગ ભય રહે. - કાગડો લાકડું હોંમાં રાખી બોલે તો યાત્રા કરનારને દાઢીવાળા પ્રાણી ભય ઉત્પન્ન - કાગડો કાંટાદાર વસ્તુ મોંમા રાખી બોલે જો યાત્રા કરનારને ચોરનો ભય રહે. - કાગડો નિસાર વસ્તુ મોંમા રાખી બોલે તો યાત્રા કરનારને હથીયારનો ભય રહે. - કાગડો વાળ મોંમા રાખી બોલે તો યાત્રા કરનારને અગ્નિનો ભય રહે. - કાગડો પાંખ ફફડાવતો ફફડાવતો ઊંચે જોઈ વારંવાર બોલે તો વિન આવે. - કાગડો જંજીર, હાથીનું કરોડરજ્જુ અથવા વેલો લઈને બોલે તો મુસાફરને જેલ થાય. - કાગડો પત્થર ઉપર બેસીને બોલે તો મુસાફરને ભય તથા ક્લેશ થાય. - બે કાગડા એકબીજાને ખવરાવતા હોય તો યાત્રીને સંતોષ થાય. - નરમાદા ભેગા થઈને અવાજ કરે તો યાત્રીને સ્ત્રી લાભ થાય. - સ્ત્રીના માથે ભરેલા ઘડા ઉપર કાગડો બેસે તો સ્ત્રીને ધનનો લાભ થાય. - કાગડો ભરેલા ઘડાને ચાંચ મારે પુત્રને ઉપાધિ થાય. - કાગડો ભરેલા ઘડા ઉપર વિષ્ટા કરો તો અન્નનો લાભ થાય. - કાગડો છાવણી નાખતી વખતે પાંખો ફફડાવતો અવાજ કરે યાત્રીએ બીજા સ્થાનનું સુચન જાણવું. - કાગડો છાવણી નાખતી વખતે પાંખો ફફડાવ્યા વગર અવાજ કરે તો ભયનું સુચન જાણવું. - કાગડો સુવર ઉપર બેઠો હોય તો મુસાફરી કરનારને જેલ થાય. - કાગડો કિચડવાળા બે સુવર ઉપર બેસે તો મુસાફરી કરનારે ધનલાભ થાય. - કાગડો ગધેડા કે ઉર્ટ ઉપર બેસે તો મુસાફરી કરનારનું મૃત્યુ થાય. • કાગડો ઘોડા ઉપર બેસીને અવાજ કરે તો સવારી સામી મળે. - સ્થળચર પ્રાણી પાણીમાં કે જળચર પ્રાણી જમીન ઉપર પ્રવેશે તો વર્ષા ઋતુમાં ખૂબ વરસાદ પડે. પરંતુ બીજી તુમાં ભય જાણવો. - ઘરમાં મધમાખી પુળો જમાવે તો ઘર જલ્દી શુન્ય થઈ જાય. • લીલા રંગની માખી માથા ઉપર બેસે તો મૃત્યુ થાય. - કીડી પોતાના ઈડા પાણીમાં નાખે તો વરસાદ બંધ થઈ જાય. કાકકૃપા સંસહ ૩૨૭ Page #368 -------------------------------------------------------------------------- ________________ સ્વર શાસ્ત્ર-જીવન: શ્વાસોચ્છવાસ: દરેક માણસ પશુ અથવા પંખી કે કોઈ પણ જીવજંતુને જીવવા માટે હવા એ મુખ્ય વસ્તુ છે. આપણે બહારની હવાને શરીરમાં લઈ જઈએ અને પાછી શરીરમાંથી બહાર કાઢીએ તે ક્રિયાને શ્વાસોશ્વાસ કહેવાય છે. આપણે આ કામ કરવા માટે નાકનો ઉપયોગ કરીએ છીએ. નાક વાટે બહારની હવા શરીરમાં જાય છે અને અંદર તે પોતાનું કામ કરીને પાછી નાક વાચે બહાર આવે છે. જેમ ચાંપ દબાવ્યા પછી કોઈ મશીન તેની જાતે તેનું કામ કર્યા કરે છે. તે જ પ્રમાણે આ શ્વાસોચ્છવાસની ક્રિયા પણ તેની જાતે જ ચાલ્યા કરે છે. આપણે તેમાં કાંઈ જ કરવું પડતું નથી. આપણે તેમાં કાંઈક જાણીએ છીએ કે હરકોઈ પ્રાણીને બે નસકોરાં હોય છે. એક ડાબી તરફ અને બીજું જમણી તરફ. કોઈ વખત હવા ડાબી તરફના નાકમાંથી આવજા કરે છે તો કોઈ વખત જમણી તરફથી આવ જા કરે છે કોઈ કોઈ વખત તો આ કિયા નાકના બન્ને છિદ્રોમાંથી સાથે જ ચાલતી હોય છે. આ પ્રમાણે શ્વાસને આવ જા કરવા માટે ત્રણ રસ્તા થયા આ ત્રણ માર્ગને નાડી કહેવાય છે. આ નાડીઓના જુદાં જુદાં નામ નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે હવાની આવ જા ડાબી તરફના નસકોરામાંથી ચાલતી હોય ત્યારે તે નાડીને ચંદ્ર નાડી કહેવામાં આવે છે. વળી જો હવા જમણી તરફથી અંદર અને બહાર આવ જા કરે તો તેને સૂર્ય નાડી તરીકે ઓળખવામાં આવે છે. કોઈ વાર જ્યારે હવા બેઉ તરફના નાકમાંથી અંદર જાય અને બહાર આવે તો તે પ્રકારને સુષુમણા નાડી કહેવામાં આવે છે રીતે જોતાં શ્વાસોચ્છવાસના ત્રણ પ્રકાર થયા. ઈશ્વરની રચના અલોકિક છે. જગતમાં કશું જ કારણ સિવાય બનતું નથી. અને જે કાંઈ બને છે તેની પાછળ ઊંડું રહસ્ય રહેલું છે. આ જ પ્રમાણે શ્વાસોશ્વાસની આ જાતની રહસ્ય રહેલું. આજ પ્રમાણે શ્વાસોચ્છવાસની ક્રિયામાંથી આપણે ઘણું જાણી શકીએ છીએ. આ ક્રિયા ઉપરથી કોઈ પણ કામની સફળતા અથવા નિષ્ફળતા પણ જાણી શકાય છે. સુખ, દુ:ખ, બિમારી, કાર્યસિદ્ધિ, મૃત્યુ વિગેરે છે. વળી કોઈ કાર્ય કરવું કે ન કરવું અને કરવું ને ક્યારે કરવું આ બાબતોને વિચાર પણ આપણે કરી શકીએ છીએ. આ બધુ જ્ઞાન ઘણું ગહન છે. અને તેને સારી રીતે સમજનાર અવશ્ય સુખી થઈ શકે છે. દિશાજ્ઞાન : - જો કોઈ મોટા માણસ દ્વારા અથવા ગુરુવારા પોતાનું કાર્યસિદ્ધ કરાવવાની ઈચ્છા હોય તો પોતાનો શ્વાસ જે બાજુના નાકમાંથી ચાલતો હોય તે બાજુ પર તેઓ રહે તે રીતે ૩૨૮ કનકકૃપા સંગ્રહ Page #369 -------------------------------------------------------------------------- ________________ બેસવું જોઈએ. આમ કરવાથી ધાર્યા પ્રમાણે સફળતા મળે છે. જો કોઈ માણસ પાસેથી તમે તમારી ઈચ્છિત વસ્તુ મેળવવા માંગતા હોય તો તે માણસને પણ તમારા જે નાકમાંથી શ્વાસ ચાલતો હોય તે તરફ રાખવો જોઈએ તો તરત જ કાર્ય સફળ થાય છે તેમાં શંકા નથી. જ્યારે પોતાના દુશ્મન અથવા ચોરની સાથે કામ પાર પાડવાનું હોય ત્યારે જે નાકમાંથી શ્વાસ ચાલતો હોય તેનાથી અવળી દિશામાં તે વ્યક્તિને રાખવી જોઈએ.' જો પોતને દુ:ખ આપનાર અથવા ઉપાધિમાં મુકનાર કોઈ વ્યકિતને મેળાપ થાય અથવા પોતાનો લેણદાર મળે તો તેવા સમયે જે બાજુના નાકમાંથી શ્વાસ ચાલતો હોય તેના કરતાં ઉલટી દિશામાં તે વ્યક્તિને રાખવી જોઈએ. કારણ કે એ પ્રમાણે કરવાથી તેઓની શકિત નાશ પામે છે. ડાબી નાડીમાં શ્વાસ ચાલતો હોય તો તે નાડીને અમૃત જેવી અને દરેક કાર્યને સફળ બનાવનારી ગણવામાં આવે છે તેથી તેનું નામ ચંદ્રનાડી છે. - જો શ્વાસ જમણી નાડીમાથી વહેતો હોય તો તેને સૂર્યનાડી કહે છે. આ નાડી માણસના કાર્યને ધ્વંસ કરનારી એટલે કે નાશ કરનારી ગણાય છે. - જે બન્ને નાકમાંથી શ્વાસ વહેતો હોય તો તે સુષમણાનાડી માણસને કાર્યાકાર્યના બંધનોથી મુક્ત કરીને મોક્ષ આપનાર નીવડે છે. -કાર્ય જ્ઞાન: મનુષ્ય એ કાર્યરત પ્રાણી છે. તેને પોતાના જીવનમાં અનેક કાર્યો કરવાનાં હોય છે. તેણે કેવાં કાર્યો ક્યારે કરવાં જોઈએ કે જેથી તેમાં તેને પોતે ધાર્યા પ્રમાણે સફળતા મળી શકે તે જાણવું ખાસ અગત્યનું છે. જે માણસને નાડીનું જ્ઞાન હોય તે માણસ પોતાની નાડીનો વિચાર કરીને તે પ્રમાણે જો કાર્ય કરે તો તેનાથી તે અવશ્ય લાભ પામે તથા તેને પોતાના કાયોમાં પોતાની ધારણા પ્રમાણે ફળ મળી શકે તેમાં શંકા નથી. આથી કોઈ પણ માણસે કયું કામ કઈ નાડીમાં કરવું તે અંગેની સામાન્ય વિગતો અહીં જણાવવામાં આવે છે. - જો માણસ મુસાફરી કરવા ઈચ્છતો હોય અથવા તો કોઈ ગામમાં કે નગરમાં પ્રવેશ કરવા ઈચ્છતો હોય તો તે માટે ડાબી નાડી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. - પોતાના સંબંધિઓને મળવું હોય, અથવા કોઈ સુખ શાંતિ માટેના કામ કરવા હોય કે પછી નવા કપડાં પહેરવા હોય તે વખતે પણ ડાબી નાડી સારી ગણાય છે. ખેતરમાં અનાજની વાવણી કરતી વખતે, નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે, નવા કપડાં પહેરતી વખતે અથવા મોટા માણસની મુલાકાત વખતે પણ ડાબી નાડી લેવી તે માણસ માટે લાભદાયક ગણી શકાય. કનકકૃપા સંગ્રહ ૩૨૯ Page #370 -------------------------------------------------------------------------- ________________ - જ્યારે કોઈ માણસનો શ્વાસ જમણી નાડીમાંથી ચાલતો હોય ત્યારે તે મંત્રની સાધના કરવાનો આરંભ કરે અથવા વેપાર રોજગાર કરે તો તેમાં તે પોતે ધાર્યા પ્રમાણેની સફળતા મેળવી શકશે. તા. કોઈ પણ પ્રકારની બીમારી અથવા માંદગીમાં દવાદારૂ કરવા માટે તથા સ્ત્રી સાથે ભોગ વિલાસના સમયે અથવા લડાઈ ઝગડામાં પણ જમણી નાડી શ્રેષ્ઠ માનવામાં આવે છે. - પોતાના ગુરૂ પાસે દીક્ષા લેવી હોય અથવા તો મોટા પુરુષોની કે દેવની સેવા ચાકરી કરવી હોય કે પછી ભૂતપ્રેતની સાધના કરવી હોય તે આવા સમયે પણ જો માણસ જમણી નાડી ગ્રહણ કરે તો ધાર્યા કરતાં વધુ સફળતા પ્રાપ્ત કરે. નાડીની લંબાઈ: માણસ શ્વાસ અંદર ખેચે પછી જ્યારે તે શ્વાસ પાછો બહાર કાઢે ત્યારે પાછી નીકળતી હવા મુક અંતર સુધી દુર જતી હોય છે. આ હવા જેટલે દૂર જાય તેટલી નાડીની લંબાઈ ગણાય. માણસે પોતાના હાથમાં થોડુંક રૂ લેવું પછી રૂ હાથમાં પકડીને તેની સામે પોતે શ્વાસોશ્વાસ કરવો. આમ કરતા જ્યારે નાકમાંથી હવા પાછી નીકળશે ત્યારે રૂ હાલશે. તે પછી રૂ ધીમે ધીમે દૂર ખસેડવું. આમ કરવાથી વધારેમાં વધારે કેટલા અંતરે રૂ હાલે તે જેવું. તે પછી તે અંતરને આંગળઓથી માપવું. આ રીતે નાડીની લંબાઈ નક્કી કરવામાં આવે છે. કોઈ પણ કામની શરૂઆત કરવા માટે આઠથી બાર આગળની નાડી શ્રેષ્ઠ ગણાય છે. જ્યારે આટલી લંબાઈની નાડી ચાલતી હોય ત્યારે શ્વાસ લીધા પછી પાછો છોડતાં પહેલા કામની શરૂઆત કરવી અને જે જે કામ માટે જે જે નાડી પર જણાવી છે તે તે નાડી લેવી. આ પ્રમાણે કાળજી રાખવામાં આવે તો માણસને પોતાના કાર્યમાં સફળતા મળે જ તેમાં શંકા નથી. શ્રેષ્ઠ સમય: આખો દિવસ દરમ્યાન અને રાત્રીમાં પણ શ્વાસોચ્છવાસની ક્રિયા ચાલુ જ રહે છે. આમ છતાં ચોવીસેય કલાક શ્વાસ કોઈ એક જ તરફના નાકમાંથી આવ જા કરતો નથી. ઘણીવાર શ્વાસ ડાબા નાકમાંથી ચાલે છે તો ઘણીવાર જમણા નાકમાંથી ચાલે છે. વળી કોઈ વાર બન્ને નાકમાંથી ચાલે છે. આથી કયા સમયે ક્યો શ્વાસ વધુ સારો ગણાય અથવા કઈ નાડી વધુ સારી ગણાય તે જાણવું ખાસ જરૂરી છે. આમ થવાથી માણસ વધુ સારી સફળતા મેળવી શકે છે અને પ્રકારે લાભ પામી શકે છે. આથી હવે આપણી નાડી માટેના સારા સમયોનો વિચાર કરીશું. કોઈ પણ વ્યક્તિને આખા દિવસ દરમ્યાન અને મુજબ આખા વર્ષ દરમ્યાન નાડી ૩૩૦ કયા સરહ Page #371 -------------------------------------------------------------------------- ________________ ચાલવાનો કમ નીચે પ્રમાણે છે. દરરોજ સવારે સૂર્યોદય વખતે કોઈ પણ એક નાડી મારફતે હવાની આવ જા થતી હોય છે, ત્યાર પછી દર કલાકે નાડી બદલાય. આમ જો સવારે સૂર્યનાડી હોય તો એક કલાક પછી ચંદ્રનાડી અને પાછા બીજા એક કલાક પછી સૂર્યનાડી એમ ચાલવું જોઈએ. વળી એ જ પ્રમાણે જો પ્રાત:કાળમાં જ ચંદ્રનાડી હોય તો કલાક પછી સૂર્યનાડી વળી બીજા કલાક પછી ચંદ્રનાડી એમ કમપૂર્વક ચાલવું જોઈએ. આ પ્રમાણે નાડી માટેનો નિયમ ગણાય છે. કોઈ પણ માસના સુદ પખવાડીયાના પડવાને દિવસે સવારમાં સૂર્ય ઊગે તે સમયે ડાબી તરફના નાકમાંથી એટલે કે ચંદ્રનાડીમાંથી શ્વાસોચ્છવાસ ચાલે તે શ્રેષ્ઠ ગણાય છે. ત્રણ દિવસ સુધી એટલે કે પડવો બીજ અને ત્રીજ એમ ત્રણ દિવસ આ ક્રમ ચાલવો જોઈએ. તે પછી કલાકે કલાકે નાડી બદલાતી રહેવી જોઈએ. આજ પ્રમાણે સુદમાં ચોથ પાંચમ અને છઠ આ ત્રણ દિવસો દરમ્યાન સવારમાં સૂર્યના ઉદય વખતે જમણી નાડીમાંથી શ્વાસ ચાલે અને દર કલાકે તે બદલાયા કરે તે સારું ગણી શકાય. વળી પાછું સાતમ, આઠમ, અને નોમ પડવા પ્રમાણે, દશમ, અગિયારસ અને બારશ ચોથ પ્રમાણે અને તેરશ, ચૌદશ અને પૂનમ વળી પાછી પડવા પ્રમાણે એ રીતે નાડીનો કમ હોવો જોઈએ. કોઈ પણ માસના સુદ પખવાડીયામાં નાડીને જે કમ હોય તેના કરતાં વદ પખવાડીયામાં ઊંધો કમ હોવો જોઈએ. એટલે કે સુદમાં જે સમય સૂર્યનાડી માટે સારો ગણાય છે. તે જ સમય વદ પખવાડીયામાં ચંદ્રનાડી માટે શ્રેષ્ઠ ગણાય છે. આમ નાડી ચાલવાનો કમ ઉપર બતાવવામાં આવેલ છે. આ કમને કુદરતી ક્રમ કહેવામાં આવે છે. અને આ રીતે જે નાડી પોતાના કમ કરતાં ઊધી ચાલે તો તેનાથી માણસ અનેક પ્રકારની ઉપાધિઓમાં મુકાઈ જાય છે. જ્યારે નાડીમાં આવી વિપરીતતા આવે ત્યારે કેવું અને કેટલું ખરાબ ઉલટું થાય તે જાણવા માટે અહીં કેટલીક બાબતો આપવામાં આવી છે. વિપરીતતાનું પરિણામ: - જો કોઈ પણ માણસને પોતાની નાડીનો કમ નિયમ વિરુદ્ધ જણાય અને લાગલાગટ દોઢ માસ સુધી આજ પ્રમાણે ઉલટો કેમ ચાલે તો તે માણસનું છ માસમાં મૃત્યુ થાય છે તેમાં જરા પણ શંકા નથી.– જો કોઈ પણ માણસની નાડીઓ કુદરતીકમ કરતાં ઊલટી રીતે ચાલતી જણાય અને એ પ્રમાણે એક માસ સુધી ચાલે તો તેણે જાણવું કે તેના કોઈ ઈષ્ટ મિત્ર અથવા બંધુ કનકકૃપા સંગ્રહ ૩૩૧ Page #372 -------------------------------------------------------------------------- ________________ વર્ગના માથે મુસીબત આવી પડવાની છે. - જો કોઈ પણ માણસની શ્વાસોશ્વાસની ક્રિયા લગતાર પંદર દિવસ સુધી કુદરતી નિયમ કરતાં અવળી ચાલે તો તે માણસે એમ માનવું કે તેને કોઈ પણ ભયંકર રોગ થવાનો છે અને આ ભય નજીકમાં જ આવી રહેલો જાણવો જોઈએ. • શ્વાસોચ્છવાસ માટે ઉપર જે કુદરતી નિયમ બતાવ્યો છે તેના કરતાં જો ઉલટા કમથી લગાતાર બેચાર દિવસ શ્વાસની ક્રિયા ચાલે તો એમ જાણવું કે કોઈ પણ પ્રકારનો કલેશ, કંકાશ અથવા ખોટી ઉપાધિઓ આવવાની છે. - જે કોઈ પણ માણસ પોતના શ્વાસોચ્છવાસમાં સતત ચોવીસ કલાક સુધી આવું વિપરીતપણું જુએ તો એમ માનવું કે તેનાથી કોઈ મહાન અનર્થ થવાનો છે. - જો કોઈ પણ વ્યકિત સતત ચોવીસ કલાક પોતાની સૂર્ય નાડીમાં એટલે જમણી બાજુના નાકમાં શ્વાસની આવ જનો અનુભવ કરે તો એમ જાણવું કે ત્રણ વર્ષમાં તેનું મૃત્યુ થવાની શક્યતા છે. - જો કોઈ પણ માણસના જમણા નાક દ્વારા સતત ચોવીસ કલાક શ્વાસ ચાલે અને એવું બે દિવસ સુધી રહે તો એમ જાણવું કે બે વર્ષમાં જ તેનું મૃત્યુ થશે. • જો ત્રણ રાત અને ત્રણ દિવસ સુધી સતત ચોવીસ કલાક કોઈ પણ વ્યકિતના જમણા નાક મારફતે જ શ્વાસોચ્છવાસની ક્રિયા ચાલે તો એક જ વર્ષમાં તે વ્યક્તિ મરણ પામે તેમાં શંકા નથી. સતત એક માસ સુધી સૂર્યનાડીમાં જ શ્વાસ ચાલ્યા કરે તો તે માણસ ચોવીસ કલાકમાં મરણ પામશે, એમ જાણવું જોઈએ. જો ત્રણ રાત અને ત્રણ દિવસ સુધી સતત ચોવીસ કલાક કોઈપણ માણસના ડાબા નાક દ્વાર જ શ્વાસોચ્છવાસની ક્રિયા ચાલ્યા કરે તો તેનાથી એમ સમજવું કે તે માણસ કોઈ પણ પ્રકારના રોગનો ભોગ બનવાનો છે. ચંદ્ર નાડી મારફતે સતત એક માસ સુધી ચોવીસેય કલાક શ્વાસ ચાલતો જણાય તો તે માણસનું બધું જ ધન નાશ પામશે એમ માનવું. જો કોઈ પણ માણસને એવો અનુભવ થાય કે તેની ત્રણેય નાડીઓમાં એકી સાથે શ્વાસ અનુભવ થાય કે તેની ત્રણેય નાડીઓમાં એકી સાથે શ્વાસ વહે છે તો આવું જ છે કલાક સુધી ચાલે તો માણસનું તરત જ મૃત્યુ થશે એમ માનવામાં આવે છે. જો કોઈ પણ માણસને તેના ડાબા તથા જમણા બેઉ નાકમાંથી એક સાથે જ શ્વાસોચ્છવાસની ક્રિયા થતી જણાય તો દશ દિવસનું જ તેનું આયુષ્ય ગણાય. જે ડાબી તરફથી ચંદ્ર નાડીમાં કોઈ પણ માણસને સળંગ દસ દિવસ સુધી શ્વાસ ચાલતો કનકકૃપા સંગ્રહ ૩૩૨ Page #373 -------------------------------------------------------------------------- ________________ જણાય તો માણસના મનમાં ચિંતા ઉત્પન્ન થાય તેમજ કોઈ પણ પ્રકારનો રોગ થવાનો ભય ઊભો થાય છે. - જે કોઈ પણ માણસને વારફરતી બેઉ નાડીમાં શ્વાસ ચાલ્યા કરે એવું સતત દોઢ બે કલાક સુધી ચાલે તો તે માણસને અનેક પ્રકારના લાભ થાય છે. - જે દિવસે રાત અને દિવસ સરખાં હોય તે દિવસને વિવ દિવસ કહેવાય. આ વિષુવ સમયમાં જો કોઈ માણસની આંખો ફરકે તો તે માણસનું ચોવીસ કલાકમાં જ મૃત્યુ થશે. એમ કહી શકાય. નોધ: - જો કોઈ માણસની આંખો વાયુવિકાર અથવા અન્ય કોઈ કારણે ફરકે તો તેનો કશો જ અર્થ નથી. પરંતુ જે કુદરતી રીતે જ ફરકે તો તેનું ફળ ઉપર પ્રમાણે જાણવું. - આપણે જાણીએ છીએ કે દર એક કલાકે નાડી બદલાય છે આ પ્રમાણે પાંચ વખત નાડી બહલાયા પછી જે કોઈ માણસનો શ્વાસોચ્છવાસ મોં દ્વારા ચાલે તો અનેક જાતના અનર્થો અને ખરાબ પરિણામોની શક્યતા ગણાય છે. - માગશર મહિનાના સુદ પડવાના દિવસે સવારથી શરૂ કરીને પાંચ દિવસ જો એક નાડીમાં શ્વાસ ચાલે તો માણસનું આયુષ્ય અઢાર વર્ષનું જાણવું. - જો કોઈ માણસને આસો મહિનાના પહેલા પાંચ દિવસ સુધી સળંગ એક જ નાડી ચાલ્યા કરે તો એમ જાણવું જોઈએ કે તે માણસ હવે માત્ર પંદર વર્ષ જ જીવશે. - જે જેઠ માસના પહેલા દસ દિવસ દરમ્યાન એક નાડી દ્વારા શ્વાસોચ્છવાસ ચાલ્યા કરે તો તે માણસને આવરદા માત્ર નવ જ વર્ષ બાકી રહેલો છે એમ માનવામાં આવે છે. - - - શ્રાવણ મહિનાની શરૂઆતથી જ જે પહેલા પાંચ દિવસ દરમ્યાન કોઈ પણ માણસની એક જ નાડીમાં શ્વાસ ચાલતો જણાય તો તે માણસ માત્ર બાર જ વર્ષ જીવી શકે છે એ વાત ચોકકસ છે. - મહા મહિનામાં શરૂઆતના પાંચ દિવસો દરમ્યાન જો કોઈ પણ માણસને એક જ નાડીમાં શ્વાસ ચાલ્યા કરે તો તે માણસ ત્રણ વર્ષથી વધારે જીવી શકશે નહિ એમ ચોક્કસ રીતે માનવામાં આવે છે. - આ ઉપરાંત પણ નાડી અંગે શાસ્ત્રોમાં ઘણું ગુપ્ત અને અઘરું જ્ઞાન ભરેલું છે. આ નાડી શાસ્ત્રનું પૂરેપુરું જ્ઞાન મેળવવામાં આવે તો તેમાંથી માણસ પોતે અલૌકિક સિદ્ધિ પણ પામી શકે છે. નાડીના જ્ઞાનથી ભાવિનું જ્ઞાન તો થાય છે જ પણ જો પોતાની નાડીઓને કાબુમાં રાખીને જરૂર પડે ત્યારે નાડી બદલાવાની શક્તિ હોય તો માણસ આ જગતમાં જે કનકકૃપા સંગ્રહ ૩૩૩ Page #374 -------------------------------------------------------------------------- ________________ ધારે તે કરી શકે છે. ઋષિમુનિઓ આ પ્રકારના જ્ઞાનને લીધે જ અત્યંત ઉત્તમ અને અલૌકિક શક્તિઓ ધરાવતા હતા અને સમગ્ર જગત તથા વિશ્વને પોતાના કાબુમાં રાખી તેમના ઉપર પોતાની સત્તા ટકાવી શકતા હતાં. .: ચિહ્નોનું કળ: કેટલાક માણસોને શરીર ઉપર તલ, મસો, અને લાખા જેવા કેટલાક ચિહ્નો હોય છે. હવે આપણે તેનું ફળ જોઈએ. . - તલ, મસા, લાખુ, સારા આકારનું હોય તો તે માણસને સારું ફળ આપે. - તલ, મસા, કે લાખુનો આકાર કદરૂપો કે ખંડન થયેલો હોય તો માણસને સારું ફળ આપતા નથી. - કોઈ માણસને માથા ઉપર તલ, મસા કે લાખાનું નિશાન હોય તો તે માણસને દરેક જગ્યાએ ઈજ્જત આબરૂ અને ધનમાં ફાયદો થાય છે. એમ માનવામાં આવે છે. 1 - કોઈ માણસના કપાળની જમણી તરફ તલ હોય તો સારૂ ફળ આપે અને ડાબી તરફ હોય તો થોડું ફળ આપે. 1 - કોઈ માણસના કપાળ ઉપર ડાબી કે જમણી બાજુ તલ હોય તો વધારે કે ઓછું ફળ આપે. પરંતુ ફળ ન આપે એવું બનતું નથી - કોઈ માણસની ભ્રમર ઉપર તલ હોય તો પરદેશ ગમન થાય અને ત્યાં સારો લાભ થાય. - આંખ ઉપર તલ હોય તો અધિકારી થાય. - કોઈ માણસના મોઢા ઉપર તલ હોય તો ધન તથા ઐશ્વર્ય મળે. - કોઈ પણ પુરુષના ગાલ ઉપર તલ હોય તેને સુંદર સ્ત્રી મળે. - કોઈ માણસના ઉપલા હોઠ ઉપર તલ હોય તો ધનનો લાભ થાય, અને પોતાના બોલની બીજા ઉપર અસર પાડે. - કોઈ માણસના નીચલા હોઠ ઉપર તલ હોય તો તે માણસ ખૂબ કંજૂસ બને. '' - કોઈ માણસના કાન ઉપર તલ હોય તો તે માણસ ઘરેણાનો શોખીન થાય. - કોઈ માણસને ગળા ઉપર કે ડોક ઉપર તલ હોય તો તે એશો આરામી બને અને સ્ત્રી તરફથી વારસો મળે તથા આવરદા લાંબી થાય. - કોઈ પુરુષને જમણી છાતી ઉપર તલ હોય તો સ્ત્રી તરફથી ફાયદો થાય. ધારેલી ઈચ્છા પૂર્ણ થાય. - કોઈ માણસને ડાબી છાતી ઉપર તલ હોય તો સ્ત્રી તરફથી થોડો ઘણો ફાયદો. કનકકૃપા સંગ્રહ ૩૩૪ Page #375 -------------------------------------------------------------------------- ________________ અને ધારેલી ઈચ્છા થોડી પૂર્ણ થાય. - કોઈ માણસને જમણા હાથ ઉપર તલ હોય તો પોતાની હાથ કમાણીના રોટલા ખાવા પડે. - કોઈ માણસને ડાબા હાથ ઉપર તલ હોય તો લાભ થાય છે એમ માનવામાં આવે છે. • - જમણા ખભા ઉપર કોઈ માણસને તલ હોય તો ખૂબ ભણશે એમ મનાય છે. - કોઈ માણસને ડાબા ખભા ઉપર તલ હોય તો તે માણસ મધ્યમ ભણે. - હાથના પંજા ઉપર જે માણસને તલ હોય તે માણસ દિલનો ઉદાર અને મોટા મનનો બને. - કોઈ માણસને જાંગ ઉપર તલ હોય તો તે માણસ ઘોડેસવાર અથવા લડાઈમાં વિજય મેળવનાર થાય. - કોઈ માણસને પગે તલ હોય તો પરદેશ મુસાફરી કરાવે તથા ત્યાં ખૂબ લાભ કરાવે. - આ બધા તલ જમણી તરફ હોય તો વધુ ફળ આપે જ્યારે ડાબી તરફ ઓછું ફળ આપે. પરંતુ નિષ્ફળ નથી જતા. - કોઈ પણ સ્ત્રીના ડાબા અંગ ઉપર તલ, મસા, અથવા લાખુ હોય તો તે સારુ ફળ આપે. . - કોઈ પણ સ્ત્રીના માથા ઉપર તલ હોય તો તે સ્ત્રીને રાજરાણી જેવું સુખ મળે છે. - કોઈ પણ સ્ત્રીના કપાળ ઉપર તલ હોય તો પતિ ધન તથા ઐશ્વર્યવાળો મળે. - કોઈ પણ સ્ત્રીની આંખ ઉપર તલ હોય તો પતિ પૂરેપૂરો પ્રેમ તેની સાથે કરે. - કોઈ પણ સ્ત્રીના ગાલ ઉપર તલ હોય તો તે સ્ત્રી એશઆરામી તથા રાજાશાહી સુખ ભોગવનારી બને. - કોઈ પણ સ્ત્રીની છાતી ઉપર તલ હોય તો તે પુત્રની જ માતા બને છે. - કોઈ પણ સ્ત્રીના કાન ઉપર તલ હોય તો તે ઘરેણાં તથા ઝવેરાત પહેરવાની શોખીન બને. - કોઈ પણ સ્ત્રીના ગળા ઉપર તલ હોય તો તે ઘરનો વહીવટ જાળવી રાખનારી તથા બીજા પાસે કામ કરાવનારી બને... - - જે સ્ત્રીને હાથ ઉપર તલ હોય તે ખૂબ સુખ ભોગવનારી બને એમ કેટલાક માને કનકકુપા સંગ્રહ ૩૩૫ Page #376 -------------------------------------------------------------------------- ________________ - સ્ત્રીને સાથળ ઉપર તલ હોય તો તે સ્ત્રીની નોકર-ચાકર તથા દાસ-દાસીઓ ખૂબ જ સેવા કરતા હોય છે. - કોઈ પણ સ્રીના પગ ઉપર તલ હોય તો તેને પરદેશની મુસાફરી થાય. : સ્વપ્નફળ : (૧) કોઈ માણસને સ્વપ્નમાં ભાગેલું ફુટેલું વાસણ દેખાય તો તે ચિંતા કરાવનારું અથવા કાર્યનો નાશ કરનારું અથવા કાર્યનો નાશ કરનારું અથવા કામમાં ઉપાધિ લાવનારું ગણવામાં આવે છે. (૨) કોઈ માણસને સ્વપ્નમાં મઠ, મગ યા અનાજ દેખાય તો વગર કારણની ઉપાધી આવે અથવા વિના કારણે કલેશ ઉત્પન્ન થાય છે. (૩) સ્વપ્નમાં ટેબલ, ખુરશી, બાંકડો, પાટલી કે કોઈ રડતો માણસ દેખાય તો તેની આબાદીમાં વધારો થાય અથવા તેને સુખ શાંતિ મળે. (૪) સ્વપ્નમાં વીણા, તંબુરો વગેરે તારથી વાગતાં સાધનો દેખાય તો તે માણસને પૃથ્વીની પ્રાપ્તિ થાય એમ માનવામાં આવે છે. (૫) સ્વપ્નમાં હાથી, ઘોડા કે આખલો જમીન ઉપર આળોટતો દેખાય તો તેને માથે ઉપાધીનું આભ તૂટી પડે છે એમ માનવામાં આવે છે. (૬) કોઈ પણ માણસના સ્વપ્નમાં મજૂર કે નોકર-ચાકર દેખાય તો પણ માણસના સુખમાં અને આનંદમાં ખૂબ વધારો થાય. (૭) કોઈ પણ માણસને સ્વપ્નમાં સુકા ઝાડના ઠુંઠા દેખાય અથવા ઝાડ દેખાય તો દુ:ખ આવે, ઉપાધિ થાય. (૮) કોઈ માણસને સુકું ઝાડ લીલું થતું દેખાય તો તેને બધી જ રીતે સારું ફળ મળે એમ માનવામાં આવે છે. (૯) કોઈ માણસને સ્વપ્નમાં બાજ કે તીડ દેખાય તો તે માણસને ધનનો નાશ થાય તથા ઉપાધી સુચવનારું ગણાય. (૧૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં અનાજના કણ દેખાય તો માણસની ખ્યાતી વધે તેમજ તેની ઉન્નતિ તથા ભાગ્યોદય થાય. (૧૧) કોઈ માણસને સ્વપ્નમાં કપાયેલું મસ્તક જોવા મળે તો ધન, પ્રતિષ્ઠા તથા માનનો વધારો થાય. (૧૨) સ્વપ્નમાં કાદવ, કીચડ કે રેતી જોવામાં આવે તો તેને હર્ષના પ્રસંગો તેમજ કનકકૃપા સંગ્રહ ૩૩૬ Page #377 -------------------------------------------------------------------------- ________________ આનંદ થાય. (૧૩) કોઈ માણસે સ્વપ્નમાં કોઈની તકરાર જોઈ હોય તો તેને પણ તકરાર થાય અને ઉપાધિઓ આવે. (૧૪) સ્વપ્નમાં બાવા કે જોગી-બાવા દેખાય તો રોગ ચિંતાને કોઈવાર મૃત્યુ પણ થાય છે. (૧૫) કોઈ માણસને સ્વપ્નમાં વેશ્યા જેવી નાચનારી સ્ત્રી દેખાય તો તેને ધનલાભ થાય અથવા સુખશાંતિ થાય. (૧૬) કોઈ માણસને સ્વપ્નમાં દારૂ દેખાય તો તેને આનંદમાં વધારો થાય તથા સારા સારા પ્રસંગો તે વર્ષમાં તેને ઉભા થાય તથા તેની ઈચ્છા પૂર્ણ થાય. (૧૭) કોઈ માણસને સ્વપ્નમાં ઉન, કામળો, ધાબળો અથવા ઉનના કપડાં દેખાય તો તેને વ્યાપાર રોજગારમાં ફાયદો થાય. (૧૮) કોઈ માણસને સોનાનું અથવા સોનાના દાગીનાનું સ્વપ્ન આવે તો તે માણસને ધનહાની તથા અનેક પ્રકારે નુકશાન થાય તથા ઘણી ઘાતક મુશ્કેલીઓનું ઘોતક છે. એમ માનવું. (૧૯) કોઈ પણ માણસને દોરડાનું સ્વપ્ન આવે તો તેને નાણાંભીડ, ધનહાની તથા કાર્યનાશ સુચવે. (૨૦) સ્વપ્નમાં નદીનો પુલ દેખાય તો તે માણસને માનસીક ચિંતા વધી જાય અને મુશ્કેલીમાં વધારો થાય. (૨૧) કોઈ માણસને લોહીનું સ્વપ્ન આવે તો તે વારસો આપનારું જાણવુ વળી તેનાથી ઘણો આનંદ થાય તેવા કેટલાક વધુ પ્રસંગો ઉપજે એમ માનવું. (૨૨) કોઈ માણસને સ્વપ્નમાં ઘી દેખાય તો તેને ધન ધાન્યમાં ખૂબ વધારો થાય એમ માનવામાં આવે છે. (૨૩) કોઈ પણ માણસને સ્વપ્નમાં રોટલી-પૂરી વગેરે દેખાય તો તેને કોઈ પણ રીતે ખુશાલીમાં વધારો થાય. (૨૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં હોસ્પીટલ કે વૈઘના ઘરનું સ્વપ્ન આવે તો માંદગી આવે અથવા તેને ઘણા પ્રકારે પીડા થાય. અને નાણાનો વ્યય થાય. (૨૫) કોઈ માણસને સ્વપ્નમાં કાગડો, કાકાકૌ અથવા ઘુવડ જોવામાં આવે તો આફત આવી પડે, રોગ ઉત્પન્ન થાય, તથા માનસીક ચિંતા વધે છે. (૨૬) કોઈ પણ માણસને સ્વપ્નમાં પોતે જાતે કપડાં ધોતો દેખાય તો તેને ધનનું કનકકૃપા સંગ્રહ ૩૩૭૦ Page #378 -------------------------------------------------------------------------- ________________ નુકશાન થાય તથા પાધિનતા ભોગવવી પડે. (૨૭) કોઈ માણસને સ્વપ્નમાં દારૂડીયો દેખાય તો ખુશાલીના તથા આનંદના પ્રસંગો ઉભા થાય તથા તેને રાજ્ય તરફ પુષ્કળ લાભ મળે. (૨૮) કોઈ માણસને ઘાસનું સ્વપ્ન આવે તો તે સુખશાંતિ આપનારું નીવડે, પરંતુ તે ઘાસ લીલું હોવું જોઈએ. લીલોતરી પણ ઉપર જણાવ્યા મુજબનું ફળ મળે છે. (૨૯) કોઈ માણસને સ્વપ્નમાં આવ્યો કે કેરી દેખાય તો ભાગ્યોદય અથવા અનેક રીતથી તેને ધનનો લાભ થાય એમ માનવામાં આવે છે. (૩૦) સ્વપ્નમાં ફાલતું માણસ કપડા ધોતો દેખાય તો તે માણસને સુખમાં વધારો થાય છે. . (૩૧) કોઈ પણ વ્યકિતને સ્વપ્નમાં કુકડો બોલતો દેખાય તો તેને માથે ઉપાધિઓનું વાદળ ઉતરી આવે તથા ભયની શક્યતાઓ વધે છે. એમ જુનવાણી લોકો માને છે. (૩૨) કોઈ માણસને સ્વપ્નમાં કોઈ પણના લગ્ન થતા દેખાય તો તેને ખર્ચો વધી જાય અને ઉપાધિમાં વધારો થાય. (૩૩) ચામડા, હાડકાનું સ્વપ્ન જો કોઈને આવે તો તે ધનહાની કરનારું અનેક પ્રકારે ઉપાધિ લાવનારું તથા પરેશાન કરનારું ગણવામાં આવે છે. ' (૩૪) કોઈ માણસને સ્વપ્નમાં સાદડી, રૂમાલ વગેરે ગુંથતો માણસ દેખાય તો તેનાથી તે માણસની બીજા દિવસથી અપકીર્તિ થાય છે. (૩૫) કોઈ માણસને સ્વપ્નમાં ઘઉં વગેરે અનાજ દેખાય તો ધનધાન્યનો લાભ થાય અને તે માણસ સુખી થાય. . (૩૬) કોઈ માણસને સ્વપ્નમાં કોઈ નામું લખતો માણસ દેખાય તો તે શુભફળ આપે અને ધનધાન્યમાં ફાયદો કરે એમ ઋષિમુનિઓ માને છે. (૩૭) કોઈ માણસને સ્વપ્નમાં ફળફળાદી દેખાય તો સુખ શાંતિ મળવાની તૈયારીઓ ગણવી. (૩૮) સ્વપ્નમાં કોઈ સ્ત્રી પીળા અલંકાર ધારણ કરેલી દેખાય તો લગ્ન થાય અથવા માંગલિક પ્રસંગો આવે તથા સુખશાંતિમાં વધારો આવે એમ ગણવામાં આવે છે. (૩૯) કોઈ પણ માણસને સ્વપ્નમાં છત્રી દેખાય તો તેને મુશ્કેલીનો સામનો કરવો પડે. (૪૦) સ્વપ્નમાં તેલ દેખાય તો શરીરે અવસ્થા જણાય તથા માનસિક ચિંતાઓ પેદા થાય અને મુસીબતોનો સામનો કરવો પડે એમ માનવામાં આવે છે. કનકકૃપા સંગ્રહ ૩૩૮ Page #379 -------------------------------------------------------------------------- ________________ (૪૧) સ્વપ્નમાં ઝેરી પદાર્થો દેખાય તો તે માણસને ઘણી મુસીબત તથા ચિંતા ઉભી થાય. (૪૨) કોઈ માણસને સ્વપ્નમાં નોકર-ચાકર દેખાય તો તેને ઝઘડો ઊભો થાય તથા ધનનું નુકશાન થાય. (૪૩) સ્વપ્નમાં કોઈ માણસને સુડી દેખાય તો તેને ધન લાભ થાય. (૪) કોઈ વ્યક્તિને સ્વપ્નમાં જુદા જુદા રત્નો દેખાય તો સુખશાંતિમાં વધારો થાય તથા મુસાફરીના યોગો તેને માટે ઉત્પન્ન થાય. એમ માનવામાં આવે છે. (૪૫) સ્વપ્નમાં કોઈ વ્યકિતને મોતી દેખાય તો તેને લાભ અચુક થાય જ અને લાભ પણ અચાનક જ થાય એમ મનાય છે. (૪૬) સ્વપ્નમાં આંગળીઓ અથવા કોઈ પણ અંગ વધી ગયેલું દેખાય તો તેને માટે ઉપાધિકારક ગણાય એમ તે વ્યકિતએ માનવું. - (૪૭) કોઈ માણસને સ્વપ્નમાં કાચ, ચશ્મા કે ગોગલ્સ દેખાય અથવા આઈગ્લાસ દેખાય તો તેનાથી ઝઘડો થાય, ધનહાની થાય, સંબંધો બગડે તથા તેને ખોટી ચિંતા વધે એમ માનવામાં આવે છે. (૪૮) કોઈ માણસને સ્વપ્નમાં હલકી ધાતુ જસત વગેરે દેખાય તો તે માણસના ઘરમાં કલેશ થાય છે. (૪૯) કોઈ માણસને સ્વપ્નમાં બ્રાહ્મણ કે વડીલ પોતાના ઉપર ગુસ્સો કરતા જણાય તો આવનારી ઉપાધિનું તેને જ્ઞાન થાય. (૫૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં કોઈ બીજી વ્યકિતને ખાતાં જુએ તો તેને લાભ થાય. ' (૫૧) કોઈ પણ સ્વપ્નમાં કોઈ સંદેશો સંભળાય તો તેવા પ્રકારના સ્વપ્નથી વ્યાપાર રોજગારમાં લાભ થાય.. (૫૨) સ્વપ્નમાં કોઈ પણ ભોળો માણસ નજરે પડે તો પણ તે માણસને લાભ થાય. (૫૩) સ્વપ્નમાં દીવાસળી, પેટ્રોલ, ઘાસતેલ કે લાઈટર દેખાય તો પોતાને બીનજરૂરી ચિંતા કરવી પડે. કોઈ વાર હોળીનું નાળીયેર પણ બનવું પડે. (૫૪) સ્વપ્નમાં કોઈને ઉપદેશ આપતા હોઈએ તો આપણે કોઈ કાવતરાનો ભોગ બનવું પડે એમ આપણા પહેલાના લોકો માને છે. (૫૫) સ્વપ્નમાં કોઈપણ માણસ બિછાનામાં સુતેલું દેખાય તો રોગનો ભય રહે કનકપ સંહ ૩૩૯ Page #380 -------------------------------------------------------------------------- ________________ તથા ઉપાધિઓ વધે. (૫૬) કોઈ પણ માણસને સ્વપ્નમાં પોતાના જીવતા બાપ દેખાય તો તેનાથી ધનમાં વધારો થાય તેમજ મંગળ પ્રસગો ઊભા થાય છે. (૫૭) સ્વપ્નમાં મુગટ દેખાય તો તેનાથી નવા સંબંધો બંધાય તેમજ ઘણા માગે ધનની આવક થાય. (૫૮) સ્વપ્નમાં દીવાનું તોરણ કે ઝુમ્મર દેખાય તો આબરૂમાં વધારો થાય તથા ધનની આવક થાય. - (૫૯) સ્વપ્નમાં એરોપ્લેન દેખાય તો મનમાં ચિંતા થાય, અચાનક નુકશાન તથા ધનહાનીના યોગો થાય છે. એમ જુના લોકો માનતા હતા અને માને છે. (૬૦) કોઈ માણસને ગંદવાડ, મેલ વગેરેનું સ્વપ્ન આવે તો બીમારી આવે અથવા ધનહાનીના યોગો ગણાય છે. (૬૧) કોઈ પણ માણસને પોપટનું સ્વપ્ન આવે તો તેવા સ્વપ્નો ધનનો નાશ કરવાનું સુચવે તથા ધનનો વ્યય કરનારું હોય છે. (૬૨) કોઈ પણ માણસને સ્વપ્નમાં મરેલું મડદુ દેખાય અને તેની પાછળ રહે તો તે નુકશાનકારક ગણવામાં આવે છે. અથવા મડદાની પાછળ ભજન કીર્તન થતું હોય તો તે લાભકર્તા નીવડે છે એમ માનવામાં આવ્યું છે. (૬૩) સ્વપ્નમાં ચોખા કે સફેદ જુવાર દેખાય તો ધન લાભ થાય અને પોતાના જીવનમાં શાંતિ મળે. . (૬૪) સ્વપ્નમાં આપણે માંસ ખાતા દેખાઈએ તો લાભ થાય અને જો સ્વપ્નમાં આપણે માણસનું માંસ ખાતા દેખાઈએ તો અચાનક જ લાભ થાય છે. (૬૫) સ્વપ્નમાં કોઈ પણ વ્યકિત તળાવનું દશ્ય દેખે તો ધનલાભ થાય તેમજ માનપ્રતિષ્ઠામાં વધારો થાય અને મિત્રાચારી વધે એમ માનવામાં આવે છે. . (૬૬) સ્વપ્નમાં પખાલી અથવા ભોઈ દેખાય તો માન વધે. પોતે સુખી થાય તથા પોતાની ઉન્નતિ વધે. (૬૭) સ્વપ્નમાં સ્ત્રી (બ્રાહ્મણની) દેખાય તો માણસના લગ્ન થાય તથા તેને અનેક પ્રકારે લાભ થાય. (૬૮) સ્વપ્નમાં વૈદરાજ કોઈ દરદીને માંદગી છે એમ કહેતા લાગે તો માનસિક વિચારોનું ભારણ વધારી મુકે છે. (૬૯) સ્વપ્નમાં કોઈ પણ માણસને કાળા વસવાળી સ્ત્રી ભેટતી જણાય તો કનકકુપા સંહ ૩૪૦ Page #381 -------------------------------------------------------------------------- ________________ પોતનું મૃત્યુ નજીકમાં છે એમ માનવું. (૩૦) સ્વપ્નમાં માણસને પોતાના કપડા ઉપર ધબ્બો દેખાય તો શરીરે બેચેની લાગશે. (૭૧) કોઈ માણસને સ્વપ્નમાં છત કે છાપરું દેખાય તો આ સ્વપ્ન પછી તેને ચિંતા થાય તથા મનમાં ઉદ્વેગ લાગે. (૭૨) કોઈ પણ માણસને સ્વપ્નમાં ફોટો કે ચિત્ર દેખાય તો ઝઘડો અને પોતાને દુ:ખ થવાનો સંભવ રહે. (૭૩) કોઈ માણસને સ્વપ્નમાં તાળુ કે કુંચી દેખાય તો અનુક્રમે ભય અને હેરાનગતિ આવી પડે. (૭૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં કોઈ પણને પોતે મારતો દેખાય તો સુખ શાંતિમાં વધારો થાય તથા ભાગ્યોદય થાય. (૩૫) કોઈ પણ માણસને સ્વપ્નમાં ગલ્લો અથવા તીજોરી દેખાય તો ધનનો લાભ થાય તથા ઈજત આબરૂમાં વધારો થાય. (૭૬) સ્વપ્નમાં મુસાફરખાનું દેખાય તો ધનનો નાશ થાય તથા મનને ખેદ કરનારું ગણાય. (૭૭) કોઈ પણ માણસને સ્વપ્નમાં તમાકુનો છોડ કે તમાકુ દેખાય તો માંદગી આવે અથવા તેને અનેક પ્રકારે ભય તથા ઉગ થાય છે. (૭૮) સ્વપ્નમાં ખરાબ જીવાત અથવા કીડા દેખાવથી માણસને ટુંકમાં મંદવાડ આવે તથા આર્થિક નુકશાન થાય છે. (૭૯) સ્વપ્નમાં કોઈ ઉત્તમ પુરુષ શુભ વચનો સંભળાવે તો તેનું ઉત્તમ ફળ મળે. (૮૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં કોઈ પણ જાતનું હથિયાર દેખાય તો સુખ શાંતિમાં વધારો થાય તથા ધનયોગ વધે એમ માનવામાં આવે છે. (૮૧) સ્વપ્નમાં કોઈની આંખો જોવામાં આવે તો તેનાથી માણસને લાભ થાય છે તથા ઉન્નતિ વધે છે. અને ભાગ્યોદય ખુલે છે એમ મનાય છે. - (૮૨) સ્વપ્નમાં શેખચલ્લી અથવા ગપ્પીદાસ જેવા ટુચકા સાંભળવામાં આવે તો મનને આનંદ થાય અથવા મનને શાંતિ થાય એમ મનાય છે. • (૮૩) સ્વપ્નમાંગુઠી દેખાય તો માન વધે છે, આબરૂ વધે તથા અનેક માર્ગે ધન વધે છે. * કનકપીચર Page #382 -------------------------------------------------------------------------- ________________ (૮૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં અગ્નિ દેખાય તો માન આબરૂમાં વધારો થાય તથા ધનનો પુષ્કળ લાભ થાય છે. (૮૫) સ્વપ્નમાં ખેડાતી જમીન દેખાય તો ભાગ્યોદય અથવા સુખશાંતિમાં વધારો થાય અને ધનલાભ થાય છે. (૮૬) સસલાનું સ્વપ્ન આવે તો ધનલાભ થાય ને સુખશાંતિમાં અનેક પ્રકારે - વધારો થાય. (૮૭) કોઈ પણ માણસને સ્વબમાં આપણે ડૂબી જઈએ છીએ એમ દેખાય તો. આર્થિક નુકશાન તથા ભય અનેક રીતના ઉભા થાય છે. એમ માનવામાં આવે છે. (૮૮) સ્વપ્નમાં ભોયરૂ, ગુફા, ખાડો કે બખોલ કોઈને દેખાય તો પુષ્કળ ઉપાધિ તેના ઉપર આવે અને અનેક પ્રકારે ઉગ થાય એમ માનવામાં આવે છે. (૮૯) સ્વપ્નમાં મોટો ઉદર દેખાય તો તે માણસને કોઈ બીજો દગો કરી જાય એમ માનવું. (૯૦) સ્વપ્નમાં પોતે જ ચા, કોફી વગેરે પીતો દેખાય તો કોઈ મોટામાં મોટો ભય આવનાર છે એમ માનવું. (૯૧) સ્વપ્નમાં કોઈ માણસને ગધેડા, ખચ્ચર વગેરે દેખાય તો કોર્ટ કચેરીના ઝગઢ થાય અને પુષ્કળ નાણા ખર્ચવા છતાં પણ પરાજય થાય. એમ માનવું. (૯૨) સ્વપ્નમાં કોઈને કૂતરું ભસતું અથવા ગધેડું ફૂંકતું દેખાય તો ચિંતા તથા મુશ્કેલીનો સામનો કરવો પડે એમ માનવામાં આવે છે. (૩) સ્વપ્નમાં કોઈ પણ માણસને વાછરડું દેખાય તો માણસની ઉન્નતિ વધુ પ્રમાણમાં થાય છે. (૪) સ્વપ્નમાં સાળુ દેખાય તો સુખ મળે તથા જીવનમાં શાંતિ વધે છે. એમ મનાય છે. (૯૫) સ્વપ્નમાં કોઈ પણ માણસ વાજીંત્રો વાગતા જુએ તો તેને શુભ કાર્યો પેદા થાય તથા ધન યોગ ઉત્પન્ન થાય છે. (૯૬) સ્વપ્નમાં સુકું ઘાસ દેખાય તો આનંદના પ્રસંગો ઉત્પન્ન થાય તથા સુખશાંતિમાં વધારો થાય.. ? - ..., (૭) સ્વપ્નમાં કોઈ પણ માણસને મકાન તુટીને પડતું દેખાય તો ઉપાધિ આવે અને ધનહાની થાય છે. નાપા રાહ Page #383 -------------------------------------------------------------------------- ________________ . (૯૮) સ્વપ્નમાં કોઈ પણ માણસને ચાંદીના વાસણો અથવા ચાંદીની કોઈ ચીજ જવામાં આવે તો તેનું ભાગ્ય મંદ પડે છે.. (૦૯) સ્વપ્નમાં કોઈ પણ માણસને ધન દેખાય અથવા ધનની લેવડદેવડ કરતો જણાય તો માણસનું સ્વપ્ન પાછું પડતું દેખાય. (૧૦) સ્વપ્નમાં સફેદ વસ્ત્રવાળી સ્ત્રી મળવાથી તેને ધનનો લાભ થાય છે. તથા માન પ્રતિષ્ઠા વધે. (૧૦૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં પોતે સાધારણ ગરમ પાણીથી સ્નાન કરતો દેખાય તો ધારેલા કાર્યની સિદ્ધિ થાય તથા સુખમાં વધારો થાય. (૧૦૨) કોઈ પણ માણસને સ્વપ્નમાં જાજમ દેખાય તો તેનાથી ધનલાભ તથા સુખ શાંતિ વધારનારનાર બને. - - (૧૦૩) સ્વપ્નમાં પોતાનો દુશ્મન આવી પડે તો તેનાથી બીમારીની સંભાવના રહે. (૧૦૪) કોઈ માણસને સ્વપ્નમાં લોખંડનું હથિયાર અથવા ઓજાર દેખાય તો સ્વપ્ન આર્થિક નુકશાનવાળું ગણાય. (૧૦૫) સ્વપ્નમાં સાદડી કે શેતરંજી દેખાય તો તકરાર બીનજરૂરી કોઈ સાથે થાય. (૧૦૬) કોઈ પણ માણસને સ્વપ્નમાં મોટા મોટા ઝાડ કે પર્વતો દેખાય કે મોટા મોટા ખડકો ગબડી પડતા દેખાય તો માણસનું આયુષ્ય પૂરું થવાની સંભાવના રહે તથા કલેશ, કંકાશ, ઉદવેગ વગેરેનો થાય છે. એમ આપણા શાસ્ત્રોમાં કહેલું છે તથા બીક પણ ખૂબ લાગે છે. (૧૦૭) સ્વપ્નમાં કોઈ માણસને પોતાના પિતા દેખાય તો તેઓ જે કાંઈ કહે તે સાચું પડે. (૧૦૮) સ્વપ્નમાં માણસને જમીન, હળ, બીયાઉ, ખાતર વગેરે ખેતીનાં સાધનો દેખાય તો તે માણસે સમજી લેવું કે આપણી ઉન્નતિ થવાની છે. (૧૯) સ્વપ્નમાં માણસને પાડી દેખાય તો કાર્યમાં સફળતા મળે છે તેમજ અનેક પ્રકારે ધનધાન્યનો લાભ થાય છે. (૧૧૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં મિત્ર દેખાય તો અનેક પ્રકારે આનંદ તેમજ લાભ થાય છે. - (૧૧) કોઈ માણસને વહેયારી મળે તો આબરૂ ઈજજત તથા જવાબદારી રહે એમ મનાય છે. કમHધા સાહ ર૩ Page #384 -------------------------------------------------------------------------- ________________ (૧૧૨) કોઈ માણસને સ્વપ્નમાં બ્રાહ્મણ દેખાય તો ધનનો લાભ થાય તેમજ અટકેલા કાર્યો સફળ થાય. (૧૧૩) કોઈ પણ માણસને સ્વપ્નમાં દેવમૂર્તિ દેખાય તો કીર્તિ, ઈજ્જત તથા આબરૂ વધે છે. (૧૧૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં કચેરી દેખાય તો ગૃહ કલેશ અને કારણ વગરનો ઝગડો થાય. (૧૧૫) કોઈ પણ માણસને સ્વપ્નમાં ખલાસી દેખાય તો માણસનું ભાગ્ય બગડે તથા અનેક પ્રકારે દુ:ખ રહે. (૧૧૬) કોઈ પણ માણસને સ્વપ્નમાં ખળભળાટ કે ગડબડાટ થાય તો રોગનો ભોગ તથા ચિંતા ખૂબ થાય છે. (૧૧૭) સ્વપ્નમાં કોઈ બ્રાહ્મણ પુષ્પ આપતો દેખાય તો કીર્તિ વધે છે. (૧૧૮) કોઈ પણ માણસને સ્વપ્નમાં કપાયેલા નખ કે વાળ દેખાય તો માદંગી આવે અને ઘણી ઘણી મુસીબતો આવે એમ ગણવામાં આવે છે. અને સાચુ પણ પડે છે. (૧૧૯) કોઈ પણ માણસને સ્વપ્નમાં ઊંચેથી પડતું પાણી દેખાય તો તેને માથે ચિંતા ખૂબ વધે છે અને ઉપાધિઓ લાવનારું ગણાય છે. (૧૨૦) શું થયું ? કાર્યનો નાશ થયો ? તમને સ્વપ્ન આવ્યું હતુ ? જો માણસને ધુણી સ્વપ્નમાં દેખાય તેને ગમે તેટલા પ્રયત્નો છતાં કાર્યનો નાશ જ થાય છે. (૧૨૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં દરજી દેખાય તો માણસનું નસીબ બગડે તથા તેને ઘણી ઉપાધિઓ આવી પડશે. એમ જુના લોકો માનતા હતા. અને માને છે પણ. (૧૨૨) સ્વપ્નમાં ચંદન લગાડીને સ્રીને ભેટીએ તો આપણને ધનલાભ ખૂબ થાય તથા સુખ ઘણું વધે. 1 (૧૨૩) કોઈ પણ માણસને સ્વપ્નમાં સ્ત્રી સતી થતી દેખાય તો અચાનક લાભ થાય અને વારસો મળે. (૧૨૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં સૂર્ય દેખાય તો રોગ મટે તેમજ જેલમાં ગયેલો માણસ પણ જેલમાંથી છૂટે છે. (૧૨૫) કોઈ પણ માણસને સ્વપ્નમાં હાથી દેખાય તો સુખશાંતિ તેમજ ઉન્નતિમાં વધારો થાય છે. ૩૪૪ કકકૃપા સંગ્રહ Page #385 -------------------------------------------------------------------------- ________________ (૧૨૬) કોઈ પણ માણસને સ્વપ્નમાં સફેદ કપડાં દેખાય તો માણસની આબરૂમાં વધારો થાય છે. (૧૨૭) કોઈ પણ માણસને સ્વપ્નમાં હલકી જાતનાં અનાજ દેખાય તો ઉપાધિમાં વધારો થાય તથા ધનનો સંપૂર્ણપણે નાશ થાય એમ માનવામાં આવે છે. (૧૨૮) કોઈ પણ વ્યકિતને સ્વપ્નમાં ઊંટ કે ગધેડા ઉપર સવારી કરતો માણસ દેખાય તો ખૂબ હાનીકારક ગણાય છે તથા ઘણી ચિંતા થાય છે. (૧૨૯) કોઈ પણ માણસને સ્વપ્નમાં રબારી કે ભરવાડ દેખાય તો દુ:ખ આવી પડે અને ઘણી હાડમારી વેઠવી પડે. (૧૩૦) સ્વપ્નમાં કાળા કપડાં, કાળી વસ્તુ, કાળી શાહી, કાળા અલંકાર વગેરે દેખાય તો નુકશાન, ચિંતા તથા ધનનો નાશ જાણવામાં આવે છે. (૧૩૧) સ્વપ્નમાં બરફ અથવા ઠંડા પ્રદેશો દેખાય તો સુખ શાંતિમાં ઉન્નતિ થાય. (૧૩૨) કોઈ પણ માણસને સ્વપ્નમાં વરસાદ પડતો દેખાય તો તેને અચાનક ઘણો ધનલાભ થવાનો સંભવ રહે, અને ઈજ્જત, આબરૂ તથા માન પ્રતિષ્ઠા વધે એમ ગણવામાં આવે છે. (૧૩૩) કોઈ પણ માણસને સ્વપ્નમાં સ્ટીમર, સ્ટીમલોચ કે વહાણ દેખાય તો યાત્રાનો યોગ ઊભો થાય છે. તથા તેનાથી લાભ થાય છે. (૧૩૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં રસોયો દેખાય તો ધનલાભ થાય તેમજ વ્યાપાર-રોજગાર વધે. (૧૩૫) કોઈ પણ માણસને સ્વપ્નમાં નદી, સરોવર કે તળાવ દેખાય તો ધનલાભ તથા ઈજ્જત આબરૂમાં વધારો થાય છે. (૧૩૬) કોઈ પણ માણસ સ્વપ્નમાં કોઈને હસતો જુએ તો તેને ઉપાધિનો ડુંગર આવી પડે છે. (૧૩૭) કોઈ પણ માણસને સ્વપ્નમાં ગધેડા, પાડા, કે ઉંટ ઉપર સવારી કરતો માણસ સ્મશાન ભણી જતો દેખાય તો મૃત્યુને નોતરૂં છે એમ સમજવું. (૧૩૮) સ્વપ્નમાં દાંતમાં કળતર થતું દેખાય તો તેનાથી બીમારી આવે અને ઉપાધિના કારણે માંદગી આવે તથા ધનને નાશ થાય છે. (૧૩૯) સ્વપ્નમાં ગધેડો, ભેંસ અથવા પાડો દેખાય તો ખોટી રીતે તકરાર થાય છે, અને સ્વપ્ન જોનારને માથે ખોટી રીતે આળ આવે એમ કહેવાય છે. કનકકૃપા સંગ્રહ ૩૪૫ Page #386 -------------------------------------------------------------------------- ________________ (૧૪૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં ભૂંડ આખલો, ગધેડું કે ભેંસ ખીજાઈને પાછળ દોડતા દેખાય તો ઉપાધિ તથા મુશ્કેલી ખૂબ ખૂબ વધે એમ સમજાય છે. (૧૪૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં કોઈ રાજા મહારાજ દેખાય તો તો તેને માન પ્રતિષ્ઠા વધે છે તથા અનેક રીતે ધનલાભ થાય છે. - (૧૪૨) સ્વપ્નમાં મુળાની ભાજી તથા કંદ દેખાય તો ઘરમાં માણસનો વધારો થાય તથા સુખશાંતિ વધે છે. (૧૪૩) કોઈ પણ માણસને સ્વર્મમાં પોતાના મરી ગયેલા ભાંડ દેખાય તો તે સ્વપ્ન જોનાર માણસની આવરદા વધે તથા આનંદ છવાઈ જાય એમ લોકો માને છે. (૧૪) માણસને સ્વપ્નમાં રાક્ષસ દેખાય તો માણસને ધન લાભ તથા ઈજ્જત આબરૂમાં વધારો કરનારું ગણાય. (૧૪૫) સ્વપ્નમાં કોઈ પણ માણસને બેભાન થતો જુએ તો અનેક પ્રકારે લાભ થાય તથા તેના પોતાના મિત્રોમાં ખૂબ વધારો થાય એમ મનાય છે. (૧૪૬) સ્વપ્નમાં કોઈ પણ હાથી, ઘોડો, કૂતરો વગેરેને જમીનમાં લડતા જુએ તો કાર્યનાશ તથા અનેક ઉપાધિ વધે. (૧૪૭) કોઈ પણ માણસને સ્વપ્નમાં જુગારનો અખાડો દેખાય કે રેસનું મેદાન દેખાય તો અથવા સટ્ટો-જુગાર ચાલતો અખાડો દેખાય તો મુશ્કેલી ઊભી થાય અને નાણાનો નાશ થાય. (૧૪૮) સ્વપ્નમાં સિંહ કે વાઘની સંભળાય તો જીવન જોખમમાં ગણાય તથા ઉપાધિ થાય છે. (૧૪૯) કોઈ પણ માણસને સ્વપ્નમાં સોય, કાતર વગેરે દરજીના સાધન દેખાય તો દુ:ખ થાય, ક્લેશ થાય તથા તકરાર ખૂબ વધે એમ મનાય છે. (૧૫૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં સુખશાંતિ તથા આનંદ વધેલો જણાય તો સુખશાંતિમાં વધારો ગણાય છે. (૧૫૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં આરામખુરશી તથા પલંગ દેખાય તો સુખ શાંતિમાં વધારો થાય નવા નવા સંબંધો ઊભા થાય છે. તેથી લાભ મળે. . (૧૫૨) કોઈ પણ માણસને સ્વપ્નમાં જવ, તલ કે ચોખા દેખાય તો ધારેલું કાર્ય સફળ થાય. (૧૫૩) કોઈ પણ માણસને સ્વપ્નમાં નકામા કપડાં દેખાય તો તેનું ભાગ્યોદય જાણવું. કનકકુપા સંરહ. Page #387 -------------------------------------------------------------------------- ________________ (૧૫૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં સોનીનાં હથીયાર તેમજ સોનું દેખાય તો ઉન્નતિ થાય, ધનલાભ થાય તથા નવા સંબંધો બંધાય છે. (૧૫૫) કોઈ પણ માણસ સ્વપ્નમાં જાહેરખબર જુએ તો ધંધામાં ખોટ જાય તથા ધનનો નાશ થાય છે. (૧૫૬) કોઈ પણ વ્યકિતને સ્વપ્નમાં ગધેડા, ખચ્ચર, ભૂંડ વગેરે સ્વપ્નમાં દેખાય તો કોર્ટ કચેરીના ઝગડા થાય અને નાણાંનો ખર્ચ થવા છતાં પરાજય અને નામોશી મળે એમ મનાય છે. (૧૫૭) કોઈ પણ માણસને સ્વપ્નમાં કોદાળી, પાવડો, ત્રિકમ વગેરે દેખાય તો ઝગડો અથવા ટંટો તથા ધનવ્યય થાય અને પરેશાની ભોગવવી પડે. એમ મનાય છે. (૧૫૮) કોઈ પણ માણસને સૂર્ય કે ચંદ્રનું સ્વપ્ન આવે તો રોગ દૂર થાય અને શાંતિ વધે છે. (૧૫૯) કોઈ રોગી જોવામાં આવે તો તેનાથી પણ રોગ દૂર થાય અને શાંતિમાં વધારો થાય. (૧૬૦) ઊગતા તારાનું સ્વપ્ન ધનધાન્યમાં વધારો કરનારું તથા ઈજ્જત આબરૂ વધારનારું ગણવામાં આવે છે. (૧૮૬૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં ઘર કે ગાડીનું પૈડું દેખાય તો માણસની ઉન્નતિ થાય તથા ધનધાન્યમાં વધારો થાય એમ માનવામાં આવે છે. (૧૬૨) કોઈ પણ વ્યકિતને સ્વપ્નમાં પોતે મકાનની ગેલેરી જોવામાં આવે તો ઉદય થાય અને ધંધામાં વધારો થાય. (૧૬૩) કોઈ પણ વ્યકિતને સ્વપ્નમાં પોતે કોઈની જોડે લડતા ઝગડતો દેખાય તો જાન માલને ઘણું નુકશાન થાય. (૧૬૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં એમ દેખાય કે પોતે ગુફામાં પુરાઈ જાય છે. તો તે લાંબી બીમારી ભોગવી મૃત્યુ પામે. . (૧૬૫) કોઈ પણ માણસને સ્વપ્નમાં એમ દેખાય કે પોતે ગુફામાંથી બહાર આવે છે. તો લાંબી બીમારી ભોગવી તે સાજો થવાનો. (૧૬૬) કોઈ પણ માણસને સ્વપ્નમાં લુલો, લંગડો, બહેરો ખોડવાળો માણસ દેખાય તો પતિ-પનીમાં છૂટાછેડા થાય તે મન્સાલ્માંવિખવાદ થવાનો સંભવ રહે છે. (૧૬૭) સ્વપ્નમાં પોતાના ગુરુ દેખાય તો ખરેખર મહાન સંકટ આવવાનું તથા ધનનો નાશ થવાને એમ સમજવું. કરકસંહ Page #388 -------------------------------------------------------------------------- ________________ (૧૬૮) સ્વપ્નમાં હજામ સાથે હજામતના સાધન દેખાય તો મુશ્કેલીઓ આવી પડે તથા કાર્યમાં નિષ્ફળતા જાય છે. (૧૬૯) કોઈ પણ માણસને સ્વપ્નમાં પગ દેખાય તો ધનલાભ થાય તથા ખૂબ દૂર મુસાફરી થાય. (૧૭૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં પહાડ કે ટેકરો દેખાય તો ઈજ્જત આબરૂમાં વધારો થાય તથા માનપ્રતિષ્ઠા વધે. (૧૭૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં દેવનુ દેહેરૂં તથા દેવનો દીવો દેખાય તો ધનલાભ થાય તથા ઈજ્જતમાં વધારો થાય છે. (૧૭૨) સ્વપ્નમાં કોઈ પણ માણસને મંડપ કે તંબુ દેખાય તો ભયંકર લડાઈ કે ઝગડો થાય. (૧૭૩) કોઈ માણસને સ્વપ્નમાં ઢાલ, તલવાર કે ભાલો દેખાય તો જાણવું કે ઉપાધિ આવનારી છે. (૧૭૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં જાદુગર અથવા નવાઈ પમાડે તેવી વસ્તુ દેખાય તો પોતે જેના ઉપર વિશ્વાસ મૂક્યો છે તે માણસ વિશ્વાસઘાત કરે. (૧૭૫) કોઈ પણ માણસને સ્વપ્નમાં અડદ જેવા ખરાબ અનાજ દેખાય તો મુશ્કેલી આવી પડે. માણસ બીમાર થાય તથા દુ:ખ આવી પડવાની સંભાવના રહે છે. (૧૭૬) કોઈ પણ માણસને સ્વપ્નમાં જવ, ચોખા વગેરે દેખાયા તો ધનધાન્યમાં વધારો થાય એમ માનવું. (૧૭૭) કોઈ પણ માણસને સ્વપ્નમાં પક્ષી, પક્ષીનો માળો અથવા પક્ષીની બખોલ દેખાય તો અનેક રીતે ધનલાભ થાય તથા સુખમાં વધારો થાય તથા તે માણસને ઊંચી પદવી મળવાની સંભવના. (૧૭૮) સ્વપ્નમાં કોઈ પણ માણસને દેવાળુ કાઢવાનું આવે તો વ્યાપાર રોજગારમાં વધારો થાય તેમજ ધનનો લાભ થાય એમ જુના લોકો કહેતા હતા. (૧૭૯) કોઈ પણ માણસને સ્વપ્નમાં સમુદ્ર કે ઉત્તમ ગણાતી નદીના કિનારા ઉપર કેળના પાનમાં હવિષ્યાન્ન (હવનમાં ઓમવાનું અન્ન દા.ત. જવ, ચોખા) જમતા હોઈએ એવું દેખાય તો સ્વપ્ન ઉન્નતિ કરે એવું માનવામાં આવે છે. (૧૮૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં પોતે જીવતો દેખાય તો આબરૂ વધે અને ધંધામાં બરકત આવે. (૧૮૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં જાહેરનામું અથવા છાપુ દેખાય તો ખર્ચમાં કનકૃપા સંગત ૩૪૮ Page #389 -------------------------------------------------------------------------- ________________ વધારો થાય અને ચિંતા તથા ધનનો નાશ થાય છે. (૧૮૨) કોઈ પણ માણસને સ્વપ્નમાં ગાનાર, નાચનાર, નટ વગેરે દેખાય તો આપત્તિ વધે. (૧૮૩) કોઈ પણ માણસને સ્વપ્નમાં જુગાર રમાતો દેખાય તો ધનહાની તેમજ ઘણી ઉપાધિનો સામનો કરવો પડે. (૧૮૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં પરાયી સ્ત્રી દેખાય તો તે સ્ત્રી ઉપાધિ લાવનારી ગણાય. તેમજ તે સ્ત્રીના સ્વપ્નથી ઘણો ધનનો નાશ થાય છે. (૧૮૫) કોઈ પણ માણસને સ્વપ્નમાં શેતરંજ કે એવી બીજી બાજી રમતો માણસ દેખાય તો ઝગડો થાય તથા ઘણી મુસાબતો આવી પડે છે. (૧૮૬) સ્વપ્નમાં ઊડતી વસ્તુ પતંગ, છત્રીદળ, વગેરે દેખાય તો તે ચિંતા થાય તથા ઘણા ઝગડા થાય. (૧૮૭) કોઈ પણ માણસને સ્વપ્નમાં રમવાનો દડો દેખાય તો તે માણસને કોઈની મિલ્કત મળે તથા ઘણા પ્રકારના લાભ થાય. (૧૮૮) કોઈ પણ માણસને સ્વપ્નમાં કોઈ સાધક અથવા ઉત્તમ પુરુષ દેખાય તો તેને કોઈ સિદ્ધિ ટુંક સમયમાં પ્રાપ્ત થનાર છે. (૧૮૯) કોઈ પણ માણસને સ્વપ્નમાં ઉપવન અથવા રળીયામણું સ્થળ દેખાય તો તેનાથી વ્યાપાર રોજગારમાં વધારો તથા ધનલાભ થાય છે. (૧૯૮) કોઈ પણ માણસને સ્વપ્નમાં ઉત્તમ જળાશય દેખાય તો આનંદમાં વધારો કરનારું જાણવું. (૧૯૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં ફળ, ફૂલ અથવા દીવાબત્તીનું સ્વપ્ન દેખાય તો તે પણ માણસને અનેક પ્રકારે લાભ આપનારું જાણવું. ' (૧૯૨) કોઈ પણ માણસને સ્વપ્નમાં મોટું ટાવર દેખાય તો ભય કરનારું તથા ધનનો નાશ થાય. (૧૯૩) કોઈ પણ માણસને સ્વપ્નમાં ગાય, વાછરડું, હરણ કે માણસ મરી ગયો હોય અને તેના હાડકા દેખાય તો ઉપાધિ કારક જાણવું. (૧૯૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં હાડકાની માળા દેખાય તો તેનાથી અનેક પ્રકારે ભય ઉત્પન્ન થાય છે. (૧૯૫) કોઈ પણ માણસને સ્વપ્નમાં બીલાડી દેખાય અથવા બે બીલાડી લડતી કપાસરાહ ૩૪૯ Page #390 -------------------------------------------------------------------------- ________________ દેખાય તો અનેક પ્રકારે ચિંતા તથા નાણાનું નુકશાન થાય છે. (૧૯૬) કોઈ પણ માણસને સ્વપ્નમાં કોઈ પણ જાનવરનું પૂંછડું દેખાય તો ઉપાધિકારક ગણાય. વળી તેનાથી બીમારી ઉત્પન્ન થાય છે. (૧૭) કોઈ પણ માણસને સ્વપ્નમાં કોઈ માણસ દેખાય તો શાંતિ મળે, ચિંતાઓ દૂર થાય તથા દિવસે દિવસે તેની ઉન્નતિ થાય. (૧૯૮) કોઈ પણ માણસને સ્વપ્નમાં લાવરી કે તેના બચ્ચા દેખાય તો સુખમાં વધારો થાય તથા તે દરેક રીતે આગળ વધે એમ માનવામાં આવે છે. (૧૯) સ્વપ્નમાં વાંસફોડો તથા સાદડી ગૂંથનારો દેખાય તો આનંદ પ્રસંગની આગાહી તથા બાળકનો જન્મ થાય. | (૨૦) સ્વપ્નમાં ગાય દેખાય તો માણસની ઉન્નતિ થાય છે. અને અનેક પ્રકારે લાભ થાય છે. . (૨૦૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં ઘડિયાળ દેખાય તો વ્યાપાર રોજગારમાં વધારો થાય તથા સુખશાંતિમાં અનેક રીતે વધારો થાય એમ માનવામાં આવે છે. (૨૦૨) કોઈ પણ માણસને સ્વપ્નમાં પત્તાં દેખાય તો ધનનાશ થાય. ઝગડો કરાવનારું ગણાય તથા અનેક રીતે ઉપાધિ લાવનાર ગણાય. (૨૦૩) કોઈ પણ માણસને સ્વપ્નમાં લવણ દેખાય તો ખોટી ખોટી તકરારનો સામનો કરવો પડે. (૨૦૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં લડવૈયા કે યોદ્ધા દેખાય તો તે ભયસુચક ગણાય તથા તેનાથી માણસને બીમારી તથા ચિંતા ઉત્પન્ન થાય છે. (૨૦૫) કોઈ પણ માણસને સ્વપ્નમાં ગોદડા, ધાબળા વગેરે દેખાય તો બીમારી આવે, ધનનો નાશ થાય. તથા દીલગીર થવું પડે એવી વાત બને. (૨૦૬) કોઈ પણ માણસને સ્વપ્નમાં ઝાડના ઉઘાડા મુળીયા દેખાય તો ચિંતા તથા ઉદવેગ થાય. (૨૦૭) કોઈ પણ માણસને સ્વપ્નોમાં પીળા વસ્ત્રોવાળી સ્ત્રી દેખાય તો શુભ ફળ મળે. (૨૦૮) કોઈ પણ માણસને સ્વપ્નમાં કમળનું ફૂલ દેખાય તો આબરૂમાં વધારો થાય તથા અનેક રીતે ધનલાભ થાય. (૨૯) કોઈ પણ માણસને સ્વપ્નમાં નારંગી અથવા કોઈ ફળ દેખાય તો આનંદ ૩૫૦ કનકકૃપા સંગ્રહ Page #391 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગ આવે તથા અનેક રીતે સુખશાંતિ વધારો થાય. (૨૧૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં સમુદ્ર દેખાય તો મુસાફરીના યોગ વધે તથા તેનાથી ધનલાભ થાય. (૨૧૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં આગ લાગેલી દેખાય તો માણસને ઉન્નતિ થાય તથા સુખશાંતિમાં વધારો થાય. (૨૧૨) કોઈ પણ માણસને સ્વપ્નમાં કાકા દેખાય તો વારસો મળે તથા અનેક રીતે ધનલાભ થાય. (૨૧૩) કોઈ પણ માણસને સ્વપ્નમાં શીયાળ દેખાય તો ભય છે એમ સમજવું તથા દગા ફટકાનો ભય રહે. (૨૧૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં સાકર કે મોરસ દેખાય તો માંદગી આવે તથા દુશમનથી ભય ઉત્પન્ન થાય. (૨૧૫) કોઈ પણ માણસને સ્વપ્નમાં શરાફ દેખાય તો પૈસે ટકે નુકશાન થાય તથા મુશ્કેલી આવે. " (૨૧૬) કોઈ પણ માણસને સ્વપ્નમાં વકીલ અથવા કોર્ટના કારકુન દેખાય તો કોર્ટના ઝગડા અથવા સરકારી લફરા આવી પડે. તથા નાણાનો વ્યય થાય. .. (૨૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં મોજા દેખાય તો રોગ આવે, જીવનું જોખમ ગણાય તથા મુંઝવણો ઉભી કરે, એમ માનવામાં અાવે છે. (૨૧૮) કોઈ પણ માણસને સ્વપ્નમાં હલકી કોમની સ્ત્રી દેખાય તો તેના કુટુંબ પર આત આવી પડે. ” (૨૧૯) કોઈ પણ માણસને સ્વપ્નમાં હોમ હવન થતો દેખાય તો સુખશાંતિમાં વધારો થાય તથા ભાગ્યોદય ખુલે છે. (૨૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં દ્રાક્ષ દેખાય તો ધન લાભ થાય તથા ઉન્નતિ થાય. (૨૨૧) કોઈ માણસને સ્વપ્નમાં કરેણ જેવા ફુલ કે તેની માળા દેખાય તો ભય. ઉત્પન્ન થાય વળી જેણે તે માળા પહેરી હોય તે મરે નહિ ને માંદો થાય. (૨૨૨) કોઈ માણસને સ્વપ્નમાં ભુંગળું કે સીસોટી વાગતી સંભળાય તો કોઈ ભય ઉત્પન્ન થાય તથા અનેક પ્રકારે ચિંતા આવી પડે. (૨૨૩) કોઈ પણ માણસને ઘરકામ કરતી સ્ત્રી દેખાય તો વિખવાદ અને વિયોગ કનકકુપા સંગ્રહ ૩૫૧ Page #392 -------------------------------------------------------------------------- ________________ સહન કરવાના યોગો ટુંક સમયમાં આવે. (૨૪) કોઈ માણસને સ્વપ્નમાં કોઈ નવી જાતનો સીકો દેખાય તો માણસ પૈસેટકે હેરાન થાય એમ માનવામાં આવે છે. (૨૨૫) કોઈ માણસને સ્વપ્નમાં સડકો કે માર્ગો દેખાય તો ઝગડો, ઉપાધિઓ તથા મુશ્કેલીઓનો મોટો ઢગલો માથા ઉપર થાય. (૨૬) કોઈ માણસને સ્વપ્નમાં કંપાઉન્ડની કે કોટની દીવાલ દેખાય તો તે માણસની કાર્યસિધ્ધિ થાય તથા તે માણસને ધનલાભ થાય એમ માનવામાં આવે છે. (૨૨૭) કોઈ પણ માણસને સ્વપ્નમાં રત્ન, આભૂષણ વગેરે દેખાય અથવા ધારણ કરેલી કોઈ સ્ત્રી દેખાય તો સુખશાંતિમાં વધારો કરનારું જણાય. - (૨૮) કોઈ પણ માણસને સ્વપ્નમાં ભૂંડ અથવા ડુક્કર હેરાન કરતું દેખાય તો તેથી આપણને શુભ ફળ મળે. (ર૯) કોઈ પણ માણસને સ્વપ્નમાં નાનું પરું કે ગામડું દેખાય તો ઈજ્જતઆબરૂમાં વધારો થાય તથા પૈસેટકે સુખી થાય એમ માનવામાં આવે છે. (૨૩૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં પારધી દેખાય તો તે શુભ ગણાય તથા આબરૂ વધારનાર જાણવું અને તેનાથી લાભ થાય છે. (૨૩૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં ખેદ થતો દેખાય તો તે શુભ ગણાય તથા આબરૂમાં વધારો થાય. . (૨૩૨) કોઈ પણ માણસને પોતે કપડાં ધોતો નજરે પડે તો શાંતિ મળે સુખશાંતિમાં વધારો થાય તથા ધનલાભ ખૂબ વધે એમ માનવામાં આવે છે. - (૨૩૩) કોઈ પણ માણસને સ્વપ્નમાં વરઘોડો, સરઘસ વગેરે દેખાય તો ખોટું, ખર્ચ, મુશ્કેલી તથા ચિંતા થાય. | (૨૩૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં ચાબખો અથવા સોટી દેખાય તો તે માણસને પત્નીથી કકળાટ, ચિંતા તથા ઉગ થાય છે. (૨૩૫) કોઈ પણ માણસને સ્વપ્નમાં લોઢું અથવા કલાઈ જેવા મળે તો ધન વ્યય તથા ઘણી મુશીબત આવે છે એમ માનવામાં આવે છે. (૨૩૬) કોઈ પણ માણસને સ્વપ્નમાં પોતાના શત્રુ દેખાય તો સ્વપ્ન કાર્યનો નાશ કરનારું જાણવું. (૨૩૭) કોઈ પણ માણસને સ્વપ્નમાં એમ દેખાય કે મુખ ઉપરથી વાળ ખરી ઉપર કનકકથા સંગ્રહ Page #393 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. બાળમુનિશ્રી દર્શનપ્રભ વિજયજી મ.સા. જન્મ ઃ તા. ૧૭-૬-૧૯૮૮, મુ કામ - ગડોથ, (ડુમા) તા.- જેતપુર (જી. વડોદરા) દીક્ષા : અષાઢ સુદ - ૩, બુધવાર, સં. ૨૦૫૨, મુ. પેટલાદ Page #394 --------------------------------------------------------------------------  Page #395 -------------------------------------------------------------------------- ________________ પડ્યા છે. તો કાર્યનો નાશ તથા ધન વ્યય થાય. (૨૩૮) કોઈ માણસને સ્વપ્નમાં મુડદા, સાધુઓ દેખાતા હોય તો આવરદા ઓછી થાય તથા દુ:ખ ભોગવવું પડે. (૨૩૯) કોઈ પણ માણસને સ્વપ્નમાં વીંઝણો દેખાય તો વા, રોગ, ઝાડા તથા ઉલટી થાય. (૨૪૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં કોઈ ધનવાન માણસ દેખાય તો પોતે ધનલાભ થાય. (૨૪૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં ઉંટ અથવા કચરાપેટી દેખાય તો ધનલાભ થાય. (૨૪૨) કોઈ પણ માણસને સ્વપ્નમાં ઘોડાની નાળ દેખાય તો તેનાથી પરદેશ ગમનના યોગો થાય છે. (૨૪૩) કોઈ પણ માણસને સ્વપ્નમાં આરસપહાણ દેખાય તો તે માણસને કોઈનો વારસો મળે તથા અચાનક ધનનો નાશ થાય. (૨૪૪) કોઈ માણસને સ્વપ્નમાં ઘોડાર, હાથીશાળા અથવા ગૌશાળા દેખાય તોપ્રિયતમ કે પ્રિયતમા મળે. આનંદ તથા સુખમાં વધારો થાય તથા લાભ મળે. (૨૪૫) કોઈ માણસને સ્વપ્નમાં પાકા કેળાં દેખાય તો સુખશાંતિમાં વધારો થાય તથા આનંદ થાય. (૨૪૬) કોઈ પણ માણસને સ્વપ્નમાં રોગીષ્ટ અથવા ખોડવાળો માણસ દેખાય તો બીમારી આવે અને ઉદવેગ થાય તથા ધનહાની થાય. (૨૪૭) કોઈ માણસને સ્વપ્નમાં પોતાના પાડોશી દેખાય તો ડર આવી જાય અને મનમાં ચિંતા ઉદ્વેગ થાય એમ માનવામાં આવે છે. (૨૪૮) કોઈ પણ માણસને સ્વપ્નમાં મોટો રૂમ અથવા સુંદર મકાન દેખાય તો આવકમાં એકદમ વધારો થાય છે. (૨૪૯) કોઈ માણસને સ્વપ્નમાં કોઈ બ્રાહ્મણ આવીને આપણને દહીં કે તેવાજ પદાર્થો આપી જાય તો તેનાથી પણ આપણા હર્ષમાં વધારો થાય છે. (૨૫૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં ઘવાયેલો માણસ દેખાય તો વ્યાપાર રોજગારમાં વધારો થાય છે. (૨૫૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં યાત્રાધામ અથવા તીર્થક્ષેત્ર દેખાય તો કનકકૃપા સંગ્રહ ૩૫૩ Page #396 -------------------------------------------------------------------------- ________________ માણસનું માન વધે તથા અનેક પ્રકારે ધનલાભ તથા બીજા લાભ થાય છે. તેમ મનાય. (૨૫૨) કોઈ પણ માણસને સ્વપ્નમાં બેડી દેખાય અથવા કોઈ પણ જાતનું બંધન દેખાય તો આબરૂમાં વધારો થાય તથા ધનલાભ થાય. (૨૫૩) કોઈ માણસને સ્વપ્નમાં એમ દેખાય કે માથેથી વાળ જતા રહ્યા છે. તો તેનાથી પૈસેટકે નુકશાની થાય તથા કાર્યનાશના યોગો ઊભા થાય. (૨૫૪) કોઈ માણસને સ્વપ્નમાં ભયંકર અંધકાર નજરે પડે તો મુશ્કેલી તથા ચિંતાઓ ઉત્પન્ન થાય છે. (૨૫૫) કોઈ માણસને સ્વપ્નમાં લસણ, ડુંગળી વગેરે દેખાય તો વિના કારણે ઝગડો ઉભો થવાની સંભાવના રહે. (૨૫૬) કોઈ માણસને સ્વપ્નમાં ચામડાની બેગ અથવા ચામડાનો પટો દેખાય તો મુસાફરી કે લગ્નના યોગો ઊભા થાય તથા આનંદદાયક પ્રસંગો ઊભા થાય છે. (૨૫૭) કોઈ માણસને સ્વપ્નમાં ભૂંડ અથવા ડુક્કર દેખાય તો અનેક પ્રકારે અચાનક લાભ થાય છે. (૨૫૮) કોઈ માણસને સ્વપ્નમાં ગાડી, મોટર વગેરે દેખાય તો પોતાના પુરાણા સંબંધીનો મેળાપ થાય છે. (૨૫૯) કોઈ માણસને સ્વપ્નમાં લીલા પાંદડા અથવા સુકા પાંદડા દેખાય તો ચિંતા થાય. (૨૬૦) કોઈ માણસને સ્વપ્નમાં માછલા પકડતો માછી દેખાય તો સાવધ રહેવું કારણ કે પોતાનો માણસ દગો કરે. (૨૬૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં પોતાને દાગીના મળતા દેખાય તો ધનધાન્યમાં વધારો થાય તેમજ પોતાની ઉન્નતિ એમ સ્વપ્ન આવનારે સમજવું. (૨૬૨) કોઈ માણસને સ્વપ્નમાં મલ્લ દેખાય તો સુખશાંતિમાં અનેક રીતે વધારો થાય છે. (૨૬૩) કોઈ માણસને સ્વપ્નમાં ઉજળો માણસ કે કોઈ પરદેશી દેખાય તો તે માણસને પુષ્કળ ધનલાભ થાય છે. (૨૬૪) કોઈ માણસને સ્વપ્નમાં દાદરો કે નિસરણી દેખાય તો ધનલાભ થાય પરંતુ તે પહેલા આભ પાતાળ એક કરવા જેટલા (ગમે તેટલા બને યા ન બને) તેટલા પ્રયતનો કરવા પડે. ૩૫૪ કનકકૃપા સંગ્રહ Page #397 -------------------------------------------------------------------------- ________________ (૨૬૫) કોઈ માણસને સ્વપ્નમાં વરસાદવાળાં વાદળ દેખાય તો ચિંતા કરાવનારું જાણવું. (૨૬૬) કોઈ માણસને સ્વપ્નમાં વાંદરો દેખાય તો તે ચિંતા કરાવનારું ગણાય. તથા હેરાનગતિ કરાવનારું ગણાય. (૨૬૭) કોઈ પણ માણસને સ્વપ્નમાં પોતે માછલાં ખાતો હોય એવું દેખાય તો તે સ્વપ્નથી અનેક રીતે કંકાસ અને કલેશ થાય. (૨૬૮) કોઈ માણસને સ્વપ્નમાં રમત ગમતનાં મેદાનો, ખેલ-કુદનાં સાધનો અથવા કોઈ રમત રમતા માણસ દેખાય તો સુખમાં વધારો થાય તથા તબીયત સુધરવી તેમજ ધનલાભ થવો વગેરે વગેરે શુભ કાર્યો થાય છે. (૨૬૯) કોઈ માણસને સ્વપ્નમાં સળગતો દીવો, મીણબત્તી, ગાડી, મોટર અથવા કોઈ વાહન દેખાય તો લાભ થાય તથા જુની ઓળખાણ તાજી થાય. (૨૭૦) કોઈ માણસને સ્વપ્નમાં મધપૂડો અથવા મધ દેખાય તો ધનલાભ થાય અને મિત્ર મળે. (૨૭૧) કોઈ માણસને સ્વપ્નમાં માછલી દેખાય તો ધનલાભ તથા સુખ શાંતિ આપનારું ગણાય. (૨૭૨) કોઈ માણસને સ્વપનમાં ભરેલો ઘડો દેખાય તો ધન ધાન્ય તથા કીર્તિમાં વધારો થાય. (૨૭૩) કોઈ માણસને સ્વપ્નમાં મકાનના બારીબારણા દેખાય તો ચિંતા ઉત્પન્ન કરનારું જણાય. (૨૭૪) કોઈ માણસને સ્વપ્નમાં ગુસ્સો કરતું બાળક દેખાય તો તેનાથી કોઈ અણધારી આફત આવી પડે તથા ઘરના બધા પરેશાન થાય એમ ગણાય. (૨૭૫) સ્વપ્નમાં કુમારીકાના દર્શન થાય તો માન આબરૂમાં વધારો થાય તેમજ થાય તેમજ ધનલાભ થાય છે. (૨૭૬) કોઈ માણસને સ્વપ્નમાં દારૂ કે દારૂની દુકાન જોવામાં આવે તો આયુષ્ય વધારો થાય અનેક રીતે ફાયદો થાય છે. (૨૭૭) કોઈ માણસને સ્વપ્નમાં જેલનું દશ્ય દેખાય તો અથવા પોતે જેલમાં ગયેલો દેખાય તો અનેક પ્રકારે સુખશાંતિ મળે અને લાભ થાય. કનકકથા સંગ્રહ ૩૫૫ Page #398 -------------------------------------------------------------------------- ________________ બાર ભાવળોટુંકમાં ફળાદેશ જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહ ખાસ કરીને અમુક બાબતો સુચવે છે. સૂર્ય (રવિ) આત્મા,પિતા અને પ્રભાવ દર્શાવે છે. ચંદ્રમાતા અને મન દર્શાવે છે. મંગળ જમીન, ભાઈબહેન અને સત્વ દર્શાવે છે. બુધ વાણી અને વિદ્યા દર્શાવે છે. ગુરૂ જ્ઞાન, નિપુણતા, આરોગ્ય અને સંતતિ દર્શાવે છે. શુક વાહન અને સ્ત્રીઓ તરફથી સુખ દર્શાવે છે. શનિ નોકર-ચાકર, હાથ નીચેના માણસો, માંદગી, રોગ, મૃત્યુ અને શોક દર્શાવે છે. શનિ સિવાય બધા ગ્રહો સબળ હોતાં ઉપરની બાબતોનું સુખ અનુભવાશે. કુંડલીમાં એટલે શનિ વગર બીજા ગ્રહો બળવાન સારા. જન્મકુંડલીમાં પ્રથમ ભાવમાં આરોગ્ય, કીર્તિ, સુખ, ધંધો, સફળતા વગેરે જોવાય છે. માથું ખાસ વિશેષ ગુણ અને જન્મસમયની હાલત પણ આરીતે જોવાય છે. બીજા ભાવમાં સહનશકિત ધન, વાણી, આંખ, ભણતર, ખાન-પાન, લેખન કેટલાક લેખોને આધારે મન પણ આમાં જોવાય છે. ત્રીજા ભાવમાં ઉમંગ ખરાબ, વિચાર, ભાઇ-બહેન, પ્રતિભા, પરાક્રમ, જમણો કાન, બીજા તરફથી સહાય, છાતી લશ્કર, નોકર-ચાકર જોવાય છે. ચોથા ભાવને આધારે મા, સંગા-સંબધી, મિત્રો, ભાણેજ, જમીન, વાહન, ખુરશી પથારી, સમૃદ્ધિ જોવાય છે. પાંચમાં ભાવને આધારે જ્ઞાન, દરેક કાર્ય કે પ્રસંગે ખરું કહી અથવા કરી શકવું, યાદદાસ્ત, પોતાની સત્તાનો ઉપયોગ પૂર્વજન્મના સારા કાર્યો, સલાહકાર, સંતાનસુખ, શુભકાર્યોની પ્રેરણા જોવાય છે. - છઠ્ઠા ભાવમાં ચોર શત્રુઓ, વિરોધ અવરોધ, માનસીક શોક, થાક રોષ, ખોડ, શત્રુથી મરણ, ખરાબ કામ, ભય વગેરે જોવાય છે. સાતમો ભાવ કુંડલીના લગ્ન, જાતીય જીવનની રીત રસમ, મુસાફરી પત્ની જમીન જાગીર દર્શાવે છે. પત્નીની કુંડળીમાં સાતમો ભાવ માત્ર પતિની બાબત નથી કહેતો, પણ એની જર જમીન પણ દર્શાવે છે. આઠમો ભાવ જાતકને કોઈ પણ બાબતમાં હાનિ કે ક્ષય અહીંથી જોવાય છે, અશમ ઘટના પણ આજ દર્શાવે છે. જાતક ઉપર આક્ષેપ જે જાતકનું મૃત્યુ પણ કરાવી, મૃત્યુ સ્થળ, મૃત્યુનો પ્રકાર, માંદગી અવરોધ, લગ્નજીવન કેટલો સમય ચાલે, શોક ઈજા દર્શાવે નવમો ભાવ સંપત્તિ દાન, ધર્માદા, સહકાર્યકરો પ્રત્યે લાગણી પુજન-અર્ચન, ધાર્મિક કાર્ય (યાત્રાદિ) ભકિતભાવના, વંશવૃદ્ધિ (સ્વપિતૃબાળક વંશવેલો), ઈષ્ટદેવ બતાવે કનકકૃપા સંગ્રહ ૩૫૬ Page #399 -------------------------------------------------------------------------- ________________ દશમા ભાવમાં મંદિર, લોકસભા, નોકર, બધી જાતના વેપાર, એના હુકમમાં રહેલ આવેગ ને બળ, કીર્તિ, યશ, પિતા, રહેણીકરણી, વ્યાપારનો પ્રકાર અને પરદેશની મુસાફરી કહેલ છે (સામાન્ય રીતે નવમાં ભાવ પરથી આજકાલ વિદેશગમન વગેરે જોવાનો ચાલ છે અને તે રીતે જોતાં ખરું પણ પડે છે. પહેલાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાનું પણ પરદેશ ખેડવાનું ગણાતું, સાતમા ઉપરથી પણ યાત્રા દર્શાવી છે. તેમ સાતમો અને દશમો (ઉપરાંત બારમો) કોર્ટ કચેરીનો જયવિજય સાથે સંકળાયેલા છે. એકાદશ ભાવમાં બધી જાતના લાભ, મોટાભાઇ, બહેન, સંતાન જે જન્મી ચુકયાં હોય, આર્થિક લાભ, ડાબો કાન, કુટુંબ સુખ અને શ્રવણશકિત જોવાય છે. બારમો ભાવ પાપકર્મ, ખર્ચ, પડવું, મૃત્યુ પછી નર્કમાં જવાની હાલત, ડાબી આંખ, ખોડવાળા અવયવ, પગ, ક્ષય જેવા જીર્ણ રોગો, ગરીબાઈ, ઊંધ, બંધન અહીં જોવાય છે. ઉપરાંત મુસાફરી ૧લો ભાવ, શયન ૪થો ભાવ, ઘરમાં સુખપૂવર્ક રહેવું ૭મો ભાવ, કાયમી મોભો ૧૦મા ઉપરથી મેદાન, જળનાકૂવા, તળાવ, ટાંકી ૪થો ભાવ, ૭મા ઉપરથી નદીમાં પુર, વરસાદ અંગે બધું દશમેથી જોવું ભાવ બે પ્રકારના છે. એક લગ્ન અને બીજો લગ્નેશ જ્યાં હોય તે લગ્ન બાહ્ય ભાવ છે અને લગ્નેશ હોય ત્યાંથી કે લગ્નનો ત્રીજો ભાવ આભ્યાંતર ભાવ ગણાય છે જે બાબતો લગ્નથી જોવાય છે તે બધી લગ્નેશ પડયો હોય ત્યાંથી જોવાય છે. - હવે શુભ ગ્રહો ગુરૂ, શુક, શુદ્ધ ચંદ્ર અને બુધ હોય. તો બારેય ભાવમાં પાપગ્રહ તરીકે શું ફળ આપે છે તે જોવાની પદ્ધતિ અહીં દર્શાવી છે. એક જ ભાવમાં શુભ-અશુભ ગ્રહ. પહેલા ભાવમાં પાપગ્રહ હોતાં નિષ્ફળતા, પરાજ્ય, માથાનો રોગ, શોક, અપકીર્તિ, સ્થાનહાનિ, આર્થિક નુકશાન. બધા અવયવોમાં બેચેની અને બીજી અગવડો ઊભી થાય. અહીં શુભગ્રહ હોય તો સફળતા, સુખ, આરોગ્ય ભેટ-સોગાદ, સ્થાન-લાભ મળે બીજા ભાવમાં પાપગ્રહ હોતાં વડીલોપાર્જીત ધનનો ક્ષય, ચહેરા ઉપર રોગ, સગાંઓથી બદનામી કે સગાંઓને હાનિ, જમણી આંખે તકલીફ, વાણીમાં અપશબ્દો અને સંતાનોને ત્રાસ થાય છે. અહીં શુભગ્રહ હોતાં આર્થિક લાભ, સગાંઓની ચડતી અને સંતાનોની પ્રગતિ દર્શાવે છે. કનકકૃપા સંગ્રહ ૩૫૭. Page #400 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા ભાવમાં શુભગ્રહ હોતાં બધાને મદદરૂપ, શકિત, પરાક્રમ, ભાઈઓની ચડતી, સારુ આરોગ્ય રહે છે. અહીં અશુભ ગ્રહ હોતાં મદદમાં અટકાયત, ભાઈઓથી ખરાબ, છાતી, ગળુ, કાનના રોગ તથા અશુભ વિચારો આવે છે. ચોથા ભાવે અશુભ ગ્રહ હોય તો માતા માટે અશુભ, મામા, ઘર વાહન ચોપગાં પ્રાણી અને ખુરશીને નુકસાન, હૃદયરોગનો ભય રહે છે. ચોથે શુભ ગ્રહ હોતાં વાહન સુખ, ઘરમાં સુધારો-વધારે, ગાય-ભેંસનું સુખ મળે છે. પાપગ્રહો પાંચમે હોય તો બાળકોને માંદગી કે તેમની પ્રગતિમાં અવરોધ, પાંચમે અસ્ત યા નીચ ગ્રહ હોય તો બાળકનું મૃત્યુ-નહિ તો માત્ર માંદગી ગયા જન્મનાં શુભકર્મોની અસર નષ્ટ થવી વગેરે. પાંચમે શુભ ગ્રહ હોય તો પુત્રજન્મ, બાળકનું સારું આરોગ્ય, યોગ્ય નિપુણતા ને માનસિક આંનદ સુચવે છે પાપગ્રહો ૬ઠે હોય તો શરીર છઠ્ઠા ભાવની જે રાશિ હોય તો તેથી સુચવાતા અંગોમાં માંદગી, શત્રુભય, ચોરભય પીડા, ધંધામાં મુશ્કેલીઓ વગેરે આવે છે. શુભગ્રહો ૬ઠે હોય તો રોગમાંથી મુકિત શત્રુ ઉપર વિજય, જે માંદગી ચાલતી હોય તેથી મુકિત મળે છે. - પાપગ્રહો ૭મે હોય તો અસ્તાદિનો વિચાર કરી માંદગી, પત્નીનો ટુંકો વિયોગ અને મુત્રવિકાર થાય છે. શુભગ્રહો ૭મે હોય તો લગ્નાદિ શુભ પ્રસંગ, ગતસ્થાનની પ્રાપ્તિ, પત્નીનો સાથ અને દૂરના સ્થળથી સગાંઓનું આવવું થાય છે. આઠમે પાપગ્રહ હોય તો ધંધામાં અવરોધ, નોકરને માંદગી, ગુપ્ત ભાગનાં દર્દો, ચોરીનો ભય હાનિ, સરકાર તરફથી પૂછપરછ, અરુચિ, મૃત્યુનો ભય લાવે છે. આઠમેં શુભગ્રહ માંદગીમાંથી છુટકારો કરી આયુષ્ય દર્શાવે છે. નવમે પાપગ્રહ પિતાને કષ્ટ, સમૃદ્ધિનો ક્ષય, ધર્મમાં અશ્રદ્ધા, દૈવી સહાયમાં આડખીલી, પોતાના વંશ માટે ભય લાવે છે. નવમે શુભગ્રહ ઈશ્વરની કૃપા, સંતોષ, ધાર્મિક ભોગ, શુભફળ, બીજા પ્રત્યે લાગણી દર્શાવે છે. સંતાનસુખ, પ્રગતિ અને સગા માટે શુભ છે. દશમે પાપગ્રહ આબરૂમાં ક્ષય કાર્યમાં અવરોધ, બધા પ્લાન નિષ્ફળ જવા હાની, અશુભ ફળ જતક તથા તેના શુભચિંતકને પણ ગોઠણના રોગ અને મુસાફરી કરાવે છે. ૩૫૮ કનકકૃપા સંગ્રહ Page #401 -------------------------------------------------------------------------- ________________ દશમે શુભગ્રહ ઉચ્ચકક્ષાનું દાન, વિશ્વાસુ નોકર, સફળતા, તેના શબ્દનું સર્વત્ર માન, શુભ ચિંતકોની પ્રગતિ, ધંધામાં સર્વાગી સફળતા આપે. અગીયારમે પાપગ્રહ સંતાન મોટા ભાઈને ગોઠણમાં, કાનમાં પીડા અને અગીયારમે પાપગ્રહ હોય તેનાથી ધાતુમાં હાનિ થાય. અગીયારમેં શુભગ્રહ ધાતુમાં લાભ, ચિંતામાંથી મુકિત, આર્થિક લાભ થાય. * બારમે પાપગ્રહ હોતાં અનેક રીતે ખોટા માર્ગે ધનવ્યય, પાપકાર્ય, મુસાફરી, ડાબી આંખે નુકસાન થાય. બારમે શુભગ્રહ શુભ કાર્યમાં ખર્ચ કરાવે અને રોગ-મુકિત બતાવે છે. માનસાગરી પદ્ધતિ: નામે ગ્રન્થમાંથી ઉદ્ભૂત (૧) પક્ષફળ निण्ठुरो दुर्मुखश्चेव, स्त्रीद्वेषी मतिहीनकः । परप्रेष्यो जर्नै युक्त:कृष्णपक्षे प्रजायते ॥१॥ અર્થ :- કૃષ્ણ પક્ષ (અંધારીઆ) માં જન્મનારો માણસ દયાહીન, કદરૂપો, સ્ત્રીનો દેષ કરનારો, હીન બુદ્ધિવાળો અને પારકા માણસોની બુદ્ધિથી દોરવાઈ જનારો હોય છે. पूर्ण चन्द्रनिभ श्रीमान, सोद्यमो बहु शास्त्रवित् । कुशलो ज्ञान संपन्नःशुक्लपक्षे भवेन्नरः ॥२॥ અર્થ:- શુકલ પક્ષ (અજવાળીઆ)માં જન્મનારો માણસ પૂનમના ચન્દ્રમાં જેવો શોભતો, ધનવાન, ઉધમી, અનેક શાસ્ત્રોનો જ્ઞાતા અને કુશળ હોય છે. (૨) તિથિફળ कूररड्गो धनहा॑नः, कुल सन्ताप कारकः । व्यसना सक्त चित्त श्च प्रतिपत्तिथि जो नरः ॥१॥ અર્થ :- પ્રતિપદાના દિવસે જન્મનારો માણસ, દુષ્ટોની સોબત કરનારો, ધનહીન, કુળને પીડા કરનારો તથા વ્યસનગ્રસ્ત હોય છે. पर दाररतो नित्यं, सत्य शौचविवर्जितः । तस्कर: स्नेहहीन श्च, द्वितीया संभवो नरः ॥२॥ બીજના દિવસે જન્મનારો માણસ સદા પર નારીમાં રત, સત્ય અને પવિત્રતાનો પ્રતિપક્ષી, ચોર અને સ્નેહહીન હોય છે. રાતનો તિપિત્તો, નિદ્રવ્ય પુરુષ: સવા | કનકકુપા સંગ્રહ ૩પ૯ Page #402 -------------------------------------------------------------------------- ________________ परद्वेषरतो नित्य, तृतीयायां भवेन्नरः ॥३।। - અર્થ. - ત્રીજના દિવસે જન્મનારો માણસ બુદ્ધિહીન, વિકલ નિર્ધન અને પરનો વેષ કરનારી હોય છે. महाभोगी च दाता च, मित्रस्नेही विचक्षणः । धन सन्तान युक्तश्च, चतुर्थ्यां यदि जायते ॥४॥ અર્થ.-ચોથના દિવસે જન્મનારો માણસ મહા ભોગી, દાની, મિત્રસ્નેહી, ચતુર અને ધન સંતાન યુકત હોય છે. ' व्यवहारी, गुणग्राही, पितृ मात्रो श्च रक्षकः। दाता, भोक्ता तनुप्रीतः, पचमी संभवो नरः॥५॥ અર્થ:- પાંચમના દિવસે જન્મનારો માણસ વ્યવહાર કુશળ, ગુણગ્રાહી, પિતામાતાનો રક્ષક, દાની, ભોગી અને પોતાના શરીરનો સાચવનારો હોય છે. નાના રેશમિયાની વ, સવા સંદર: नित्यं जठरपोषी च, षष्टयां जातो भवेन्नरः॥६॥ અર્થ:- છઠ્ઠના દિવસે જન્મનારો માણસ અનેક દેશોમાં પર્યટન કરનારો, ઝઘડાખોર અને પેટભરૂ હોય છે. अल्पतोषी च तेजस्वी, सौभाग्यगुण संयुतः। पुत्रवान् धनसंपन्नः, सप्तभ्यां जायते नरः॥७॥ . અર્થ:- સાતમના દિવસે જન્મનારો માણસ થોડામાં સંતોષ માનનારો, તેજસ્વી, સૌભાગ્યશાળી, ગુણવાન, પૂત્રવાન અને ધનવાન હોય છે. धर्मिष्ठ:सत्यवादी च, दाता भोक्ता च वत्सलः। गुणज्ञः सर्व कार्यज्ञो, ह्यष्टमी सभवो नरः॥८॥ અર્થ.:- આઠમના દિવસે જન્મનારો માણસ ધર્મવાન, સત્યવાદી, દાની, ભોગી, દયાળુ, ગુણજ્ઞાતા અને સર્વ કાર્યમાં નિપુણ હોય છે. देवताराघकः पुत्रो, धन स्त्रीसक्त मानसः। शास्त्राभ्यासरतो नित्यं, नवम्यां जायते यदि ॥९॥ અર્થ:- નોમનાં દિવસે જન્મનારો માણસ દેવતાઓનો આરાધક, પુત્રવાન, ધના અને સ્ત્રીમાં આસકત અને શાસ્ત્રોના અભ્યાસમાં સદા રત રહેનારો હોય છે. ૩૬૦ કનકકૃપા સંગ્રહ Page #403 -------------------------------------------------------------------------- ________________ दशम्यां धर्माधर्मज्ञो, देवसेवी च याजकः। तेजस्वी सौख्य संयुक्तो, जायते मानव:सदा॥१०॥ અર્થ:- દશમના દિવસે જન્મનારો માણસ, ધર્મ અને અધર્મને જાણનારો, દેવતાઓની સેવા કરનારો, યજ્ઞ કરનારો તેજસ્વી અને સદા સુખી હોય છે. अल्पतोषी नरेन्द्रस्य, गेहगामी शुचिर्भवेत् । धनी पुत्रोभवेद्धी मानेका दश्यां भवेन्नरः ॥११॥ અર્થ:- અગ્યારસના દિવસે જન્મનારો માણસ થોડી ધીરજ વાળો, રાજ્યગૃહોમાં રહેનારો, ધનવાન, પુત્રવાન અને બુદ્ધિમાન હોય છે. चपल श्वञ्चल ज्ञानी, सदा क्षीणवधु:स्मृतः । देश भ्रमण शीलच, द्वादशी जातको भवेत् ॥१२॥ અર્થ.:- બારસના દિવસે જન્મનારો માણસ, ચંચળ અને ચપળતાને જાણનારો, દુબળા શરીરવાળો એને દેશાટન કરનારો હોય છે. महासिद्धो महाप्राज्ञः, शास्त्राभ्यासी जितेन्द्रियः । परकार्यरतो नित्यं, त्रयोदश्यां यदा भवेत् ॥१३॥ અર્થ. - તેરસના દિવસે જન્મનારો માણસ, મહાસિદ્ધ મહા વિદ્વાન, શાસ્ત્રાભ્યાસી, ઇન્દ્રિયોને વશમાં રાખનારો અને સત પરમાર્થ પરાયણ હોય છે. धनाढयो धमशौलश्च, शुर:सद्वाक्य पालकः । राजमान्यो यशस्वी च, चतुर्दश्यां सदा भवेत् ॥१४॥ અર્થ:- ચૌદશના દિવસે જન્મનારો માણસ ધનવાન, ધર્મવાન શુરવીર સત્યવાદી, રાજાઓના માનને પાત્ર અને યશસ્વી હોય છે. તે श्रीमांश्च मतिमांश्चापि, महाभोजनलालसः। ત: પવાપુ, હાસ:પૂffમામ:IIkI/ અર્થ :- પૂનમનાદિવસે જન્મનારો માણસ, ધનવાન, બુદ્ધિમાન, અધિક ભોજનની લાલસા રાખનારો ઉદ્યમ અને પર સ્ત્રીઓમાં આસકત રહેનારો હોય છે. स्थिराम्भ: परद्वेषी, क्रोधि मूर्ख:पराक्रमी । मूढ मंत्री च संज्ञानो डप्प मावास्याभवो नरः॥१६॥ અર્થ.-અમાવાસ્યાના દિવસે જન્મનારો માણસ, આળસુ, પરફ્લેષી, ક્રોધી, મૂર્ખ, પરાક્રમી, મૂઢ મંત્રી અને અજ્ઞાની હોય છે. કનકકૃપા સંગ્રહ ૩૬૧ Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩ નંદાદિ તિથિ જ્ઞાન नन्दा भद्रा जया रिक्ता, पूर्णा च तिथयः क्रमात् । વાર ત્રયં સમાવત્યું, તિથય: પ્રતિપન્નુલા: IIII અર્થ.:- નંદા, ભદ્રા, જયા, રિકતા અને પૂર્ણા એ પાંચ તિથિઓ ક્રમશ: પ્રતિપદાથીત્રણ વાર ગણત્રી કરવાથી આવે છે. જેમકે ૧-૬-૧૧ નંદા તિથિ, ૨-૭-૧૨ ભદ્રા તિથિ, ૩-૮-૧૩ જયા તિથિ ૪-૯-૧૪ ને રિકતા તિથિ અને ૫-૧૦-૧૫ ને પૂર્ણા તિથિ કહી છે. ૪ નંદાદિ તિથિ ફળ नन्दातिथौ नरो जातौ, महामानी च कोविदः । देवता भक्ति निष्ठश्च ज्ञानी च प्रियवत्सलः ॥ १ ॥ , અર્થ :- નંદા તિથિએ જન્મનારો માણસ, સ્વમાની, વિદ્વાન, દેવોની ભકિતમાં નિષ્ઠાવાળો, જ્ઞાની અને પ્રીતિપાત્ર હોય છે. भद्रातिथौ बन्धु मान्यो, राजसेवी धनान्वितः । संसार भयभीत श्च, परमार्थ मतिर्नरः ||२|| અર્થ.:- ભદ્રા તિથિએ જન્મનારો માણસ, બંધુમાન્ય, રાજસેવી ધનવાન, સંસારભીરૂ, અને પરમાર્થી હોય છે. जया तिथौ राजपूज्यः, पुत्र पौत्रादि संयुतः । : શાન્તથ રીર્ધાયુર્મના, વિજ્ઞશ્વ નાતે અર્થ.ઃ- જ્યા તિથિએ જન્મનારો માણસ રાજા ને પણ પુજ્ય, પુત્ર-પૌત્રાદિવાળો, શુરવીર, શાંત સ્વભાવનો, દીર્ઘઆયુષ્ય વાળો અને ઉત્તમ મનોવૈજ્ઞાનિક હોય છે. रिक्तातिथौ वितर्क्रज्ञः, प्रमादी गुरुनिन्दकः । શાસ્ત્રજ્ઞો મવહના વ, જામુ થ નો મવેત્ ।।૪।। અર્થ :- રિકતા તિથિએ જન્મનારો માણસવિતર્ક નિપુણ, પ્રમાદી, ગુરૂની નિંદા કરનારો, શાસ્ત્રોનો જાણકાર અને કામી હોય છે. पूर्णातिथौ धनैः पूर्णो, वेदशास्त्राथ तत्वति त् । सत्यवादी शुद्धचेता, विज्ञो भवति मानवः ||५|| અર્થ :- પૂર્ણા તિથિએ જન્મનારો માણસ ધનવાન, વેદ શાસ્ત્રના તત્વનો જ્ઞાતા, સત્યવાદી, પવિત્ર ચિત્તવાળો અને વિશિષ્ટ જ્ઞાનવંત હોય છે, ૩૬૨ કનકકૃપા સંગ્રહ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૫ જન્મ વાર ફળ धित्ताधिको ड तिचतुरस्तेजस्वी समरप्रियः । दाता दाने महोत्साही, सूर्यवारे भवेन्नरः ॥ १ ॥ અર્થ :- રવિવારના દિવસે જન્મનારો માણસ અધિકપિત્ત પ્રકૃતિવાળો, અતિ ચતુર તેજસ્વી, યુદ્ધપ્રેમી, દાતા અને દાનમાં ખૂબ ઉત્સાહી હોય છે. मतिमान् प्रियवाक्, शान्तो नरेन्द्राश्रय जीविकः । समदुःखसुखः श्रीमान्, सोमवारे भवेत् पुमान् ॥ २ ॥ અર્થ.ઃ- સોમવારના દિવસે જન્મનારો માણસ બુદ્ધિમાન, મધુર વાણી બોલનારો, શાન્ત સ્વભાવવાળો રાજાને આશ્રયે જીવનારો, સુખ દુઃખને સમભાવે સહન કરનારો અને ધનવાન હોય છે. वक्र बुद्धिर्जराजीवी, रणोत्साही महाबली । सेनानी स्तत्रपालो वा, धरापुत्र दिनोद् भवः ॥ ३ ॥ અર્થ :- મંગળવારના દિવસે જન્મનારો માણસ વક્ર બુદ્ધિવાળો, ઘડપણ સુધી જીવનારો, રણભૂમિનો ઉત્સાહી, બળવાન, સેનાધીશ અને કુટુંબ પાલક હોય છે. लिपिलेखन जीवी स्यात्, प्रिय वाक्पंडितः सुधीः । રુપ સંપત્તિ સંયુો, બુધવાસ સંમવ: ||૪|| અર્થ :.:- બુધવારના દિવસે જન્મનારો માણસ કલમ જીવી, મિષ્ટભાષી, વિદ્વાન, સુબુદ્ધિમાન અને રૂપ-સંપત્તિવાન હોય છે. धनविद्या गुणोपेतो, विवेकी जनपूजकः । आचार्य सचिवा वा स्याद्गुरुवासर संभवः ॥५॥ અર્થ :- ગુરૂવારના દિવસે જન્મનારો માણસ ધન,વિદ્યા અને ગુણાલંકૃત હોય છે. તથા સારાસાર વિવેકનો જ્ઞાતા અને બહુ જનમાન્ય તેમજ મુખ્ય આચાર્ય યા મંત્રીપદને શોભાવનારો હોય છે. પતવિત: સુદ્વેષી, ધનદ્રીડારત: સવા | बुद्धिमान सुभगो बाग्मी, भृगुवारे भवेन्नरः ॥६॥ અર્થ :- શુક્રવારે જન્મેલો માણસ, ચંચળ ચિત્તવાળો દેવતાઓનો દ્વેષી, ધનના જ, વિચારમાં રત રહેનારો, સૌભાગ્યવાન અને વાક્પટુ હોય છે. કનકકૃપા સંગ્રહ ૩૬૩ Page #406 -------------------------------------------------------------------------- ________________ स्थिरजः स्थिरगी: क्रूरो दुःखचितः पराक्रमी । અંધોનું ન વત: શો, વૃદ્ધ નારીરત: સવા III અર્થ :- શનિવારે જન્મેલો માણસ, રુક્ષ અચળ વકતા કુર દુ:ખ વાસિત ચિત્તવાળો પરાક્રમી, નીચ દ્રષ્ટિવાળો, સુસ્થિર, બહુ વાળવાળો અને વૃદ્ધ સ્ત્રીમાં આસકત રહેનારો હોય છે. ૬ દિવસ અને રાતના જન્મનું ફળ सद्धर्मयुक्ता, बहुपुत्र भोगी, प्रियान्वितः काम निपीडिताङ्गः । वस्त्रानु युक्तो मतिमान् सुरुपो भवेन्मनुष्य श्च दिवाप्रसूतः ॥१॥ અર્થ :- દિવસના સમયે જન્મનારો માણસ શ્રેષ્ઠ ધર્મવાન બહુ પુત્રવાન, ભોગી, કામથી પીડિત અંગવાળો,ઉત્તમ વસ્ત્ર પહેરનારો બુદ્ધિમાન તથા દેખાવડો હોય છે. मन्दवाग् बहु कामार्तः, क्षयरोगी मलीमसः । ાત્મા છિન્ન પાપશ્ચ, નિશિનાતો મનેન્નર: રા અર્થ :- રાત્રિના સમયે જન્મનારો ઓછા બોલો, કામી ક્ષયગ્રસ્ત, મલિન ચિતવાળો, કુર, ગુપ્ત પણે પાપ કરનારો હોય છે. ૭ જન્મ નક્ષત્ર ફળ सरुप सुभगो दक्षः, स्थूलकाया महाधनी । अश्विनी संभवो लोके, जायते जनवल्लभ ||१|| ॥ß॥ અર્થ.-અશ્વિની નક્ષત્રમાં જન્મેલો માણસ સ્વરૂપવાન, સૌભાગ્યવાન, ચતુર સ્થૂલ દેહવાળો, મહાન ધનવાન અને જનપ્રિય હોય છે. अरोगी सत्यवादी, सत्प्राणश्च दृढव्रतः । भरण्यां जायते लोकः सुमुखी धनवानपि ॥२॥ અર્થ.-ભરણી નક્ષત્રમાં જન્મેલો માણસ નિરોગી સાચું બોલનારો, અધિક પરાકમી દઢપણે વ્રત પાળનાર, મનોહર મુખાકૃતિવાળો અને ધનવાન હોય છે. ૩૬૪ कृपणः पापकर्मा च, क्षुधालु निर्त्यपीडितः । अकर्म कुरुते नित्यं, कृत्तिका संभवो नरः ॥ ३ ॥ અર્થ :- કૃત્તિકા નક્ષત્રમાં જન્મેલો માણસ, કૃપણ, પાપી ભૂખાવળો, સદા પીડિત અને નહિ કરવા જેવા કાર્યો કરનારો હોય છે. કનકકૃપા સંગ્રહ Page #407 -------------------------------------------------------------------------- ________________ धनी कृतज्ञो मेधावी, नृप मान्यः प्रियंवदः । सत्यवादी, सुरुपश्च, रोहिण्यां जायते नरः ॥४॥ અર્થ:- રોહિણી નક્ષત્રમાં જન્મનારો માણસ ધનવાન કૃતજ્ઞી, મતિમાન, રાજાના આદરને પાત્ર, સાચું બોલનારો અને સ્વરૂપવાન હોય છે. चपलश्चतुरो घीर:, कूटकर्भ स्व कर्मकृत् । अहंकारी,परद्वेषी, मृगे भवति मानवः ॥५॥ અર્થ:- મૃગશિર નક્ષત્રમાં જન્મેલો માણસ ચપળ, ચતુર, ધીરજવાન, કૂટનીતિમાં પાવરધો, અહંકારી અને પરની ઈર્ષ્યા કરનારો હોય છે. તH: શોપ યુ , નર: પરત: શ4: .. आर्द्रा नक्षत्र संभूतो, धन धान्य विवर्जितः ॥६॥ અર્થ. -આદ્રા નક્ષત્રમાં જન્મેલો માણસ કૃતઘ્ની કોધી, પાપી શઠ અને ધન તથા ધાન્યહીન હોય છે. शान्त: सुखी च संभोगी, सुभगो जनवल्लभः । पुत्र मित्रादिभिऍवतो, जायते च पुनर्वसौ ॥७॥ અર્થ - પુનર્વસુ નક્ષત્રમાં જન્મેલો માણસ શાન્ત સ્વભાવનો, સુખી, ભોગી, સૌભાગ્યવાન, જનપ્રિય અને પુત્ર મિત્રોના સમૂહવાળો હોય છે. देवधर्म धनैर्युक्तः पुत्रुयुवतो विचक्षणः । पुष्य च जायते लोकः, शान्तात्मा सुभग: सुखी ॥८॥ અર્થ. - પુષ્ય નક્ષત્રમાં જન્મેલો માણસ દેવ અને ધર્મનો ભકત, પુત્રવાન, ચતુર, શાન્ત સ્વભાવનો અને સુખી હોય છે. सर्वभक्षी कृतान्तश्च कृध्नोत वञ्चकः खल । आश्लेषायां नरो जातः, कृतकर्मो हि, जायते ॥९॥ અર્થ - અશ્લેષા નક્ષત્રોમાં જન્મેલો માણસ અભય પદાર્થો વાપરનારો કાળ જેવો, કૃતધ્વી, ધૂર્ત, શઠ અને નીચ કર્મ કરનારો હોય છે. बहुभृत्यो धनो भोगी,पितृभवतो महोद्यमो । चमनाथो राजसेवी,माया-जायते नर ॥१०॥ અર્થ. - મઘા નક્ષત્રમાં જન્મેલો માણસ બહુ નોકરીવાળો, ધનવાન, ભોગી પિતાનો ભક્ત સખત ઉદ્યમી, સેનાનો ધિપતિ અને રાજસેવી હોય છે. કનકકૃપા સંગ્રહ ૩૬૫ Page #408 -------------------------------------------------------------------------- ________________ विद्यागोधन संयुक्तो, गभीरः प्रमदाप्रियः । पूर्वाफाल्गुनिका जात, सुखी पण्डित पूजितः॥११॥ અર્થ:- પૂર્વા ફાલ્યુની નક્ષત્રમાં જન્મેલો માણસ વિદ્વાન ગૌપાલક ધનવાન ગંભીર સ્વભાવનો, સ્ત્રીઓને પ્રિય સુખી પંડિત અને પૂજ્ય હોય છે. दान्त शुरा मृदुर्वक्ता, धनुवेर्दाथ पण्डितः । उत्तरा फाल्गुनी जातो, महायोद्धा जनप्रिय; ॥१२॥ અર્થ:- ઉત્તર, ફાલ્યુની નક્ષત્રમાં જન્મેલો માણસ ઈન્દ્રિયોને વશવર્તી રાખનારો, શૂરવીર, મૃદુવાણી બોલનારો ધનુષ્ય વિદ્યામાં નિપુણ, મોટો યોદ્ધો અને જનપ્રિય હોય असत्य वचनो धृष्ट, सुरापो बन्धु वर्जितः । हस्ते जातो नरश्वौरो, जायते पारदारिकः ॥१३॥ અર્થ:- હસ્ત નક્ષત્રમાં જન્મેલો માણસ અસત્ય બોલનારો, દયાહીન, દારૂ પીનારો. ભાઈ વગરનો, ચોર અને પરસ્ત્રી ગામી હોય છે. पुत्र दारयुतस्तुष्टो, धन धान्य समन्वितः । देव ब्राह्मण भक्त श्च, चित्रायांजायते नरः ॥१४॥ અર્થ:- ચિત્રા નક્ષત્રમાં જન્મેલો માણસ પુત્રવાન, પત્નીવાન, સંતોષી, ધન ધાન્યવાળો અને દેવ તથા બ્રાહ્મણનો ભકત હોય છે. विदग्धो धामिर्कश्चैव, कृपणः प्रियवल्लभः । सुशीलो देवभक्तश्च, स्वातौ जातो भवेन्नरः ॥१५॥ અર્થ. - સ્વાતી નક્ષત્રમાં જન્મેલો માણસ હોશિયાર, ધર્મ નિક, કૃપણ, જનપ્રિય સારા ચરિત્રવાળો અને દેવ ભકત હોય છે. अतिलुब्धो ड तिमानी च, निष्ठुर: कहह प्रियः । विशाखायां नरो जातो, वेश्याज नरतो भवेत् ॥१६॥ અર્થ:- વિશાખા નક્ષત્રમાં જન્મેલો માણસ અતિ લોભી, ભારે અભિમાની, દયાહીન કજીયાળો અને વેશ્યાગામી હોય છે. पुरुषार्थ प्रवासी च, बन्धु काये सदोद्यमी । अनुराधा भवो लोकः, सदाधृष्टश्च जायते ॥१७|| અર્થ :- અનુરાધા નક્ષત્રમાં જન્મેલો માણસ પ્રવાસ પ્રેમી, પોતાના ભાઇઓનાં કનકકૃપા સંગ્રહ ૩૬૬ Page #409 -------------------------------------------------------------------------- ________________ કાર્ય કરવામાં ઉત્સાહી, તથા દયાળું હોય છે. बहु मित्र प्रधानश्च, कविर्दान्तो विचक्षणः । ज्येष्ठाजातो धर्मरतो, जायते शुद्रपूजितः ॥१८॥ અર્થ:- જયેષ્ઠા નક્ષત્રમાં જન્મેલો માણસ બહુ મિત્રો વાળો પ્રધાન, કવિ, તપસ્યા કરનારો, ચતુર, ધર્મનિષ્ટ તથા શુદ્રો વડે પુજનારો હોય છે, सुखेन युक्तो धनवाहनाढयो, हिंस्रो बलाढयः स्थिर कर्म कर्ता। प्रतापि तारातिजनो मनुष्यो, मूले कृती स्याज्जननं प्रपन्नः ॥१९॥ અર્થ :- મૂળ નક્ષત્રમાં જન્મેલો માણસ ધન અને વાહનવાળો, હિંસક બળવાન, . - સ્થિર વિચારનો શત્રુનાશક અને દેખાવડો હોય છે. છ માત્રોપારી , માયવશ નનપ્રિયઃ | पूर्वाषाढा भवो नुनं, सकलार्थ विचक्षणः ॥२०॥ અર્થ:- પૂર્વાષાઢા નક્ષત્રમાં જન્મેલો માણસ, ઉપકારક દ્રષ્ટિવાળો, ભાગ્યવાન જનપ્રિય અને સર્વ પદાર્થોના મર્મની જ્ઞાતો હોય છે. बहु मित्रो महाकायो जायते विनयो सुखी । उतराषाढ संभूतः, शुरश्च विजयी भवेत् ॥२१॥ અર્થ - ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મેલો માણસ બહુ મિત્રોવાળો, મોટા શરીરવાળો, વિનયવાન સુખી પરાક્રમી અને વિજ્યવંત બનનારો હોય છે. • अति सुललित कान्ति: सम्मत: सज्जनानां । ननु भवति विनोत श्चारुकोति: सुरुपः । द्विजधर सुरभक्ति व्यक्त वाङ् मानवः स्याद् । अभिजिती यदि सुतिर्भूपति: स स्ववंशे ॥२२॥ અર્થ :- અભિજિત નક્ષત્રમાં જન્મેલો માણસ ઉત્તમ કાન્તિવાળો, સજ્જનોનો સંગ કરનારો, ઉત્તમ કીર્તિવાળો, સ્વરૂપવાન, દેવતા અને બ્રાહ્મણોની ભકિત કરનારો, યથાર્થ બોલનારો અને પોતાનાં કુળમાં પ્રધાન હોય છે. कृतज्ञः सुभगो दाता, गुणैः सवेश्च संयुतः । श्रीमान् बहुल सन्तान:, श्रवणो जायते नरः॥२३॥ અર્થ - શ્રવણ નક્ષત્રમાં જન્મેલો માણસ કૃતજ્ઞ, ભાગ્યવાન, દાની, ગુણવાન, ધનવાન અને બહુ સંતાનવાળો હોય છે. કનકકુપા સંગ્રહ Page #410 -------------------------------------------------------------------------- ________________ गीत प्रियो बन्धु मान्यो, हेमरत्नरलकृतः । जातो नरो धनिष्ठायां, शतैकस्य पतीर्भवेत् ॥२४॥ અર્થ. - ધનિષ્ઠા નક્ષત્રમાં જન્મેલો માણસ ગાન વિદ્યાથી પ્રીતિ કરનારો ભાઈઓથી માન પામનારો, સોના અને ઝવેરાતના અલંકારો ધારણ કરનારો તથા એક સો માણસનો સ્વામી હોય છે. कृपणो धनपूर्णः, स्यात् परदारोपसेवकः । जात: शतभिषायां च विदेशे कामुको भवेत् ॥२५॥ . અર્થ:- શતભિષા નક્ષત્રમાં જન્મેલો માણસ કૃપણ, ધનવાન, પર સ્ત્રી સેવી તથા વિદેશમાં કામી થનારો હોય છે. वक्ता सुखो प्रजा युक्तो, बहु निद्री निरर्थकः । પૂર્વાભાદ્રપલીયા નાતો મવતિ માનવ: Jરદા અર્થ - પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં જન્મેલો માણસ વકતૃત્વ શકિતવાળો, સુખી પરિવારવાળો બહુ ઊંઘનારો તથા જીવનને વેડફી નાખનારો હોય છે. गौर: ससत्त्वो धर्मज्ञः, शत्रुधातो परामरः । उत्तरा भाद्रपद जो नरः, साहसिको भवेत् ॥२७॥ અર્થ :- ઉત્તરા ભાદ્રપદા નક્ષત્રમાં જન્મેલો માણસ ગોરા રંગવાળો, સાત્વિક ગુણવાળો, ધર્મના મર્મને જાણનારો, શત્રુઓનો નાશ કરવાનો અને દેવતાઓ સમાન પરાક્રમી હોય છે. संपूर्णाङ्गः शुचिर्दक्षः, साधु शूरो विचक्षणः । रेवती संभवो लोके, धन धान्यैरलंकृतः ॥२८॥ અર્થ - રેવતી નક્ષત્રમાં જન્મેલો માણસ સંપૂર્ણ અંગો વાળો, પવિત્ર, ચતુર, સાધુ-જીવનવાળો, શુરવીર અને ધન ધાન્ય સંપન્ન હોય છે. ૮ યોગ જાત ફળ विष्कुमभजातो मनुजो, रुपवान् भाग्यवान् भवेत् । नानालंकार संपूर्णो, महाबुद्धि विशारदः ॥१॥ અર્થ:-વિખુંભ યોગમાં જન્મેલો માણસ રૂપવાન, ભાગ્યવાન, વિવિધ પ્રકારના અલંકારોથી પૂર્ણ મહા બુદ્ધિશાળી અને ચતુર હોય છે. ૩૬૮ કનકથા સંગ્રહ Page #411 -------------------------------------------------------------------------- ________________ प्रीतियोगे समुत्पन्नो, योषितां वल्लभो भवेत् । तत्वज्ञश्च महोत्साहों, स्वार्थे नित्यं कृतोद्यमः ॥२॥ અર્થ :- પ્રીતિ યોગમાં જન્મેલો માણસ સ્ત્રીઓનો વહાલો, તત્વનો જાણકાર, ઉત્સાહી અને પોતાનો સ્વાર્થ સાધવામાં સદા ઉદ્યમી હોય છે. आयुष्मत्रामयोगे च, जातो मानी, धनी कविः । दीर्घायुः सत्वसंपन्ना, युद्धे चाप्यपराजितः ||३|| अर्थ :- आयुष्यमान योगभां जन्भेबो भागस खलिभानी, धनवान, अवि, हीध આયુષ્યવાળો, સત્ત્વ સંપન્ન અને યુદ્ધમાં જય પામનારો હોય છે. सौभाग्ये च समुत्पन्नो, राजमंत्री स जायते । निपुण: सर्व कायेषु, वनितानां च वल्लभः ॥४॥ અર્થ.ઃ-સૌભાગ્ય યોગમાં જન્મેલો માણસ રાજાનો મંત્રી, સર્વકાર્યોમાં નિપુણ અને સ્ત્રીઓનો વહાલો હોય છે. शोभने शोभनो बोलो, बहुपुत्रकलत्रवान । आतुर : सर्व कायेषु, युद्ध भूमोसदोत्सुकः ||५|| अर्थ :- शोलन योगंभां नन्भेयो भागस, स्व३पवान, बंडु पुत्र स्त्री युक्त, सर्व કાર્યોમાં આતુર અને યુધ્ધ ભૂમિમાં જવાનો સદા ઉત્સુક હોય છે. आतिगण्डे च यो जातो, मातृहन्ता भवच्चसः । गण्डान्तेषु च जातस्तु, कूलहन्त प्रकीर्तितः ॥६॥ અર્થ :- અતિગંડ યોગમાં જન્મેલો માણસ પોતાની માતાની હત્યા કરનારો હોય છે અને અતિગંડ યોગના અંત ભાગમાં જન્મેલો માણસ પોતાના કુળના નાશ કરનારો होय छे. सुकर्म नाम योगे तु, सुकर्मा जायते नरः । सर्वे: प्रीतः सुशीलश्च, रागी भोगी गुणाधिकः ॥७॥ અર્થ :- સુકર્મનામ યોગમાં જન્મેલો માણસ સત્કર્મ કરનારો, સર્વથી પ્રીતિ કરનારો, સુશીલ રાગી, ભોગી અને અધિક ગુણવાળો હોય છે. धृतीमान धृतियोगी च कीर्ति पुष्टि धनान्वितः । भाग्यवान् सुख संपन्नो, विद्यावान् गुणवान भवेत् ॥८॥ अर्थः- धृति योगभां नन्भेसो भाएगस, धीरनवाणो यशस्वी, धनाढ्य, लाग्यवान, કનકકૃપા સંગ્રહ ૩૬૯ Page #412 -------------------------------------------------------------------------- ________________ ગુણવાન અને વિદ્યાસંપન્ન હોય છે. शूले शूलव्यथा युक्तो, धार्मिक शास्त्रपारगः । विद्यार्थ कुशलो यज्वा जायते मनुजः सदा ॥९॥ અર્થ :- શૂલ યોગમાં જન્મેલો માણસ શૂળની વ્યથાવાળો, ધર્મનિક શાસ્ત્રમર્મજ્ઞ વિદ્યા અને અર્થમાં કુશળ અને યજ્ઞ કરનારો હોય છે. गण्डे गण्डव्यथा युक्तो, बहु क्लेशो महाशिशः । ह्स्वकायो महाशूरो, बहुभोगी ढव्रत ॥१०॥ અર્થ. - ગંડ યોગમાં જન્મનારો માણસ ગંડ વ્યથાવાળો, અધિક કલેશગ્રસ્ત, મોટા માથા અને નાની કાયાવાળો, મહા પરાક્રમી મહા ભોગી અને વ્રત પાલનમાં દઢ હોય છે. વૃધ્ધિયોને સુપર્શ, વહુપુત્ર તત્રવાન્ धनवानपि भोक्ता च, सत्ववानपि जायते ॥११॥ અર્થ - વૃદ્ધિયોગમાં જન્મેલો માણસ સ્વરૂપવાન, પુત્ર પરિવારવાળો, ધનવાન, ભોગી અને બળવાન હોય છે. ध्रुवयोगे च दीर्घायुः, सर्वेषा प्रिय दर्शनः । स्थिरकर्मा ड तिशक्तश्च, ध्रुवबुद्धिश्च जायते॥१२॥ અર્થ:- ધુવ યોગમાં જન્મેલો માણસ દીર્ઘ આયુષ્યવાળો, સર્વને પ્રિય લાગનારો. સ્થિરપણે કર્મ કરનારા અને શકિતશાળી સ્થિર બુદ્ધિવાળો હોય છે. व्याघात योग जातश्च, सर्वज्ञः सर्व पूजितः । सर्वकर्मकरो लोके, व्याख्यातः सर्व कर्मसु ॥१३॥ ' અર્થ. - વ્યાઘાત ચોગમાં જન્મનારો માણસ સર્વજ્ઞ, સર્વ પૂજ્ય સર્વ કર્મ નિપુણ અને સંસારમાં સર્વ કાર્ય કરવામાં પ્રસિદ્ધ હોય છે. हर्षण् जायते लोके, महाभाग्यो नृपप्रियः । धृष्टः सदा धनैर्युक्ता, विद्याशास्त्र विशारदः ॥१४॥ અર્થ. - હર્ષણ યોગમાં જન્મેલો માણસ સંસારમાં અધિક ભાગ્યવાન, રાજનો વહાલો, પ્રસન્ન રહેનારો ધનવાન અને વેદ શાસ્ત્રનો જાણનારો હોય છે. वज्रयोगे वज्रमुष्ठिः, सर्व विद्यास्त्र पारगः । धन धान्य समायुक्तस्तत्वज्ञो, बहु विक्रमः॥१५॥ અર્થ - વિજયોગમાં જન્મેલો માણસ દઢ નિર્ધારિવાળો, બધી વિદ્યામાં નિપુણ કનકકૃપા સંગ્રહ ૩૭૦ Page #413 -------------------------------------------------------------------------- ________________ ધનધાન્ય સંપન્ન, તત્વજ્ઞાની અને મહા પરાકમી હોય છે. सिद्धियोगे समुत्पन्नः, सर्वसिद्धियुतो भवेत् । दाता भोक्ता सुखी कान्तः, शोकी रोगी चमानतः ॥ १६॥ અર્થ :- સિદ્ધિ યોગમાં જન્મેલો માણસ સર્વ સિદ્ધિવાળો, દાતા, ભોગી, સુખી, દેખાવડો, શોક અને રોગગ્રસ્ત હોય છે. व्यतीपाते नरो जातो, महाकष्टेन जीवति । जीवे स्याद् भाग्य योगेन स भवेदुत्तमो नरः ॥ १७ ॥ અર્થ :- વ્યતિપાત યોગમાં જન્મેલો માણસ ઘણી મુશ્કેલીએ જીવતો રહે છે, પણ જો સદ્ભાગ્યથી જીવતો રહી જાય છે તો મનુષ્યોમાં ઉત્તમ તરીકે નામના કાઢે છે. वरीयो नाम योगे च, बलिष्ठो जायते नरः । शिल्पशास्त्र कलाभिज्ञो गीत नृत्या दिको कोविद ॥१८॥ અર્થ.ઃ- વરિયાન્ યોગમાં જન્મેલો માણસ બળવાન, શિલ્પ કળામાં નિપુણ, ગીત, નૃત્ય આદિ કળાઓમાં પારંગત હોય છે. परिघे च नरो जातः, स्वकुलोन्नतिकारकः । શાસ્ત્રજ્ઞ: સુનિ વામી, વાત્તા મોહ્રા પ્રિયંવદ્દ: શા અર્થ :- પરિધ યોગમાં જન્મોલો માણસ પોતાના કુળની ઉન્નતિ, કરનારો, શાસ્ત્રજ્ઞ, ઉત્તમ કવિ, વાણી વિલાસી, દાતા, ભોગી અને પ્રિય બોલનારો હોય છે. शिवयोगे नरौ जातः सर्वकल्याण भाजनम् । महादेवसमो लोके, सदा बुद्धियुतो भवेत् ॥ २० ॥ અર્થ :- શિવયોગમાં જન્મેલો માણસ સર્વ કલ્યાણોનું પાત્ર સર્બુદ્ધિમાન અને વચન આપનાર મહાદેવ સમાન હોય છે. सिद्धयोगे सिद्धिदाता मंत्रसिद्धिं प्रवर्तकः । दिव्यनारी समेतश्च, सर्वसम्पद्युतो भवेत् ॥ २१॥ અર્થ :- સિધ્ધિયોગમાં જન્મેલો માણસ, સિદ્ધિ આપનારો મંત્ર સિદ્ધિ પ્રવર્તાવનારો સુંદર નારી અને સંપદા યુકત હોય છે. साध्ये मानसिका सिद्धिर्यशोड शेष सुखागमः । दीर्घसूत्र प्रसिद्धश्च जायते सर्व संमतः ॥ २२॥ 2 અર્થ:- સાધ્યુ યોગમાં જન્મેલો માણસ સિદ્ધિવાળો, યશસ્વી, સુખી, કામ કરવામાં કનકકૃપા સંગ્રહ ૩૭૧ Page #414 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદી પ્રસિદ્ધ અને સર્વનો મિત્ર હોય છે. અર્થ.:- શુભ યોગમાં જન્મેલો માણસ સેંકડો શુભ કાર્યો કરનારો, ધનવાન, વિજ્ઞાન અને જ્ઞાન સંપન્ન, દાની અને બ્રાહ્મણોને પૂજનારો હોય છે. शुभे शुभशतैर्युक्ता, धनवानपि जायते । विज्ञानज्ञान संपन्ना, दाता ब्राह्मण पूजकः ||२३|| અર્થ.:- શુકલ યોગમાં જન્મેલો માણસ સર્વ કલાવાન, સર્વ પ્રકારના અર્થ અને જ્ઞાનવાળો કવિ, તેજસ્વી, શુરવીર ધનવાન અને સર્વજનપ્રિય હોય છે. ब्रह्म योगे महाविद्वान्, वेदशास्त्र परायणः । ब्रह्मज्ञान रतो नित्यं, सर्व कायेषु कोविदः ||२५|| અર્થ :- બ્રહ્મયોગમાં જન્મેલો માણલ સમર્થ વિદ્વાન, વેદ શાસનિષ્ઠ, બ્રહ્મશાનમાં રત અને સદા સર્વ કાર્યોમાં કુશળ હોય છે. ऐन्द्रे भूपकुले जातो राजा भवति निश्चयात् । अल्पायुस्त सुखो, भोगी गुणवानपि जायते ॥२६॥ અર્થ.ઃ- ઐન્દ્ર યોગમાં જન્મેલો માણસ જો રાજકુળમાં જન્મે છે તો અવશ્ય રાજા બને છે પરંતુ તે અલ્પ આયુષ્યવાળો, સુખી, ભોગી, અને ગુણવાન હોય છે. वैधृतौ जायते यस्तु, निरुत्साहो बमुक्षितः कुर्वाणोऽपि जनैः, प्रीति प्रयात्य प्रियतया नरः ॥२७॥ તિથિ शुक्ले सर्बकला युक्तः सर्वार्थ ज्ञानवान् भवेत् । વિ: પ્રતાપી રથ, ધની સર્વનન પ્રિય: ।।૨૪। અર્થ :- વૈધૃતિ યોગમાં જન્મેલો માણસ નિરૂત્સાહી, ભૂખ્યા માણસોથી પ્રિતિ કરનારો છતાં લોકોમાં અપ્રિય હોય છે. ૩ ૩૦૨ પૂર્વદલ બાલવ તૈતિલ વિણજ ૯ કરણ ક્યારે આવે ? આ જાણકારી નીચેના ચક્રમાં છે. કૃષ્ણ પક્ષમાં કરણો ? ઉત્તરદલ તિથિ કૌલવ ८ ગર ૯ ભદ્ર ૧૦ પૂર્વદલ બાલવ તૈતિલ વણજ ઉત્તરદલ કૌલવ ગર ભદ્રા કનકકુપા સંગ્રહ Page #415 -------------------------------------------------------------------------- ________________ બાલવ બ૦ તૈતિલ ગર ગર શકુની કા બાલવું ભ બ ભદ્રા દ બાલવ કૌલવ ' તૈતિલ ૦ બવ ૧૧ બાલવ કૌલવ . ૧૨ કૌલવ તૈતિલ વણિજ વણિજ ભદ્રા કૌલવ ૧૪ ભદ્રા ચતુષ્પદ નાગ શુકલપક્ષે કરાયો પૂર્વદલ ઉત્તરદલ તિથિ ઉત્તરદલ કિંતુધ્ધ બવ ૯ કૌલવ ૨ બાલવ કૌલવ ૧૦ તૈતિલ ગર તૈતિલ ગર ૧૧ વણિજ વણિજ ભદ્રા ૧૨ બવ બાલવ બવ કૌલવ તૈતિલ ગર વણિજ ૭ ગર વણિજ ૧૫ ભદ્રા બવ ૮ ભદ્રા બવ ૧૦ કરાણ ફળ बवाख्ये करणे जातो, मानो धर्मरतः सदा शुभ मंगलकर्मा च, स्थिर कर्मा च जायते ॥१॥ અર્થ:- બવકરણમાં જન્મેલો માણસ, અભિમાની ધર્મનિષ્ઠ, શુભ મંગળ કર્મ અને સ્થિર કર્મ કરનારો હોય છે. बालवाङ्ये नरो, जानस्तीर्थ देवादि सेवकः विद्य र्थ सौख्य संपन्ना, राजमान्यश्च जायते ॥२॥ અર્થ:- બાલવ કરાણમાં જન્મેલો માણસ તીર્થયાત્રા કરનારો, દેવને પૂજનારો વિદ્યા ધન અને સુખ સૌભાગ્યવાળો અને રાજનો માનીતો હોય છે. कौलवाख्ये तु जातस्य, प्रीति: सर्वजनै सह शा तिर्मित्रवर्ग: श्च, मानवाश्च प्रजायते ॥३॥ અર્વ :- કૌલવ કરણમાં જન્મેલો માણસ બધા માણસો સાથે સ્નેહ રાખનારો, મિત્ર વર્ગની સોબત કરનાર અને માનવોમાં અભિમાની હોય છે. કનકપ ચાહ હ૦૩ Page #416 -------------------------------------------------------------------------- ________________ तैतिले करणे जातः, सौभाग्य धन संपुतः स्नेहो सर्व जनैः सार्द्ध, विचित्राणि गृहाणि च ॥४॥ અર્થ :- તૈતિલ કરણમાં જન્મેલો માણસ ધન અને સૌભાગ્યવાન, સર્વ જનોની સ્નેહી અને સુંદર ઘરવાળો હોય છે. गराख्ये कृषिकर्मा च, गृहकाय परायणः यद्वस्तु वाञ्छितं तच्च, लभ्यते च महोद्यमैः ॥५॥ અર્થ:- ગરકરણમાં જન્મેલો માણસ ખેતી કરનારો ઘર કામમાં હોશિયાર અને જે વસ્તુ વાંચ્છે તે મહા પ્રયત્ન વડે, પણ મેળવી લેનારો હોય છે. वाणिज्ये करणे जातो, वाणिज्ये नव जीवति वाढ्छिंत लभते लोके, देशान्तर गमागमैः ॥६॥ અર્થ:- વાણિજ્ય કરણમાં જન્મેલો માણસ વેપાર કરીને આજીવિકા ચલાવનારો અને પરદેશમાં આવાગમન કરીને વાંચ્છિત પ્રાપ્ત કરનારો હોય છે. अशुभारम्भशोल श्व, परदाररतः सदा, कुशलो विष कार्येषु विष्टयाख्य करणेन च ॥७॥ અર્થ - વિષ્ટિ કરણમાં જન્મેલો માણસ અશુભ કાર્યો કરનારો, પર સ્ત્રીમાં આસક્ત રહેનારો અને વિષ કાર્યમાં પ્રવિણ હોય છે. शकुनो करणे जातः पौष्ठिकादि क्रियाकृतिः औषधादिषु दक्षश्व भिषग्वृत्ति श्व जायते ॥८॥ અર્થ :- શકુનિ કરણમાં જન્મેલો માણસ, પૌષ્ટિક આદિ ક્રિયાઓ કરનારો, ઓષધિઓ આદિના જ્ઞાનમાં નિપુણ અને વૈદક વડેનિર્વાહ ચલાવનારો હોય છે. करणं च चतुष्पादे, देवद्विजरतः सदा गोकर्मा गोप्रभु लेकि, चतुष्पद चिकित्सकः ॥९॥ અર્થ :- ચતુષ્પાદ કરણમાં જન્મેલો માણસ દેવ અને બ્રાહ્મણોમાં પ્રીતિવાળો, ગાયોને ઉછેરનારો, ગાયોનો માલીક અને ચાર પગવાળા પશુઓની દવા કરનારો હોય છે. नागे च करणं जातो, धीनर प्रितिकारकः कुरुते दारुण कर्म दुर्भगो लोल लोचनः ॥१०॥ અર્થ:- નાગ કરણમાં જન્મેલો માણસ માછીમારો સાથે પ્રીતિ કરનારો ભયાનક કનકકુપા ચરણ ૩૭૪ Page #417 -------------------------------------------------------------------------- ________________ કર્મ કરનારો ભાગ્યહીન અને ચંચળ નેત્રવાળો હોય છે. किंस्तुघ्न करणे जात, शुभ मरतो नरः तृष्टि पुष्टिव माङ्गल्यं, सिद्ध च लभते सदा ॥११॥ અર્થ:- કિસ્જન કરણમાં જન્મેલો માણસ શુભ કાર્યોમાં રત રહેનારો અને તુષ્ટિ, પુષ્ટિ કલ્યાણ તેમજ સિદ્ધિને પ્રાપ્ત કરનારો હોય છે. ૧૧ ગણ-જ્ઞાન ઈશ્વનો મુળ વત્યો, દસ્ત: પુષ્ય: પુનર્વસુઃ अनुराधाश्रुति: स्वाती, कथ्यते देवतागण: ॥१॥ અર્થ :- અશ્વિની, મૃગશિર્ષ, રેવતી, હસ્ત, પુષ્ય પુનર્વસુ, અનુરાધા, શ્રવણ અને સ્વાતી એ નક્ષત્રો દેવતા ગણ કહેવાય છે. (આ નક્ષત્રમાં જન્મેલો માણસ દેવતાગણમાં જન્મેલો કહેવાય છે) तिस्त्र: पूर्वा श्वोत्तराश्व, तिस्रोऽप्याा च रोहिणो भरणी च मनुष्याख्यो, गणश्वकथितो बुधैः ॥२॥ અર્થ :- પૂર્વા ફાલ્ગની પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદા ઉત્તરા ફાલ્ગની, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદ, આદ્ર, રોહીણી અને ભરણી નક્ષત્રને મનુષ્યગણ જાણવો. कृतिका च मघा ऽऽ2लेषा,विशाखा शततारका જિત્રા, ચેક, ઘનિષ્ટ ૨, મૂત્રે ક્ષો : મૃત: રા. અર્થ :- કૃત્તિકા, મઘા, શ્લેષા, વિશાખા, શતભિષા, ચિત્રા, જયેષ્ઠા, ધનિષ્ઠા અને મૂલ એ નક્ષત્રનો રાક્ષસગણ જાણવો. ૧૨ ગગફળ सुन्दरो दान शील श्व, मतिमानग़ सरल: सदा अल्पभोजो महाप्रज्ञो, नरो देवगणे भवेता ॥४॥ અર્થ:- દેવતા ગણમાં જન્મેલો માણસ સ્વરૂપવાન, દાની, શીલવાન, ગતિમાન, સરળ સ્વભાવનો, અલ્પ ભોજન કરનારો અને મહાબુદ્ધિમાન હોય છે. मानी धनी विशालाक्षो, लक्षवेधो धनुर्धरः । गोर: पौरजन ग्राही, जायते मानवे गणे ॥२॥ અર્થ :- મનુષ્યગણમાં જન્મેલો માણસ સ્વમાની, ધનવાન, મોટી આંખોવાળો, પોતાના લક્ષ્યને સાધનાર, ધનુષ્યધારી, ગોરા વર્ણવાળો અને નગરજનોને માન્ય હોય છે. કનકકુપા સંગ્રહ ૩૭૫ Page #418 -------------------------------------------------------------------------- ________________ મારી મોષMIR:, સર્વ શનિવણમ:. पुरुषो दुःसहं ब्रूते, प्रमेही राक्षसे गणे ॥३॥ અર્થ:- રાક્ષસ ગણમાં જન્મેલો માણસ આળસુ, ભયંકર, સદા કજીઆ કરનારો, દુ:ખે કરીને સહી શકાય તેવો અને પ્રમેહના રોગવાળો હોય છે. ૧૩ યોનિ-જ્ઞાન अश्विनो वारणाश्वाश्वो, रेवती भरणी गजः । पुष्यश्व कृत्तिका छागो, नागश्व रोहीणो मृगः ॥१॥ आर्द्रा सूलमपि वा च, भूषक: फालगुनी मघा । मार्जारोऽदितिराश्लेषा, गोजतिरुत्तराद्वयम् ॥२॥ महिषौ स्वाति हस्तौ च, मृगो ज्येष्ठाऽनुराधिका । व्याघ्रश्चित्रा विशाखा च, श्रुत्याषाढे च मर्कटौ ॥३॥ वसुमाद्रपदा: सिंहा, नकुलश्वा भिजित् स्मृतः । योनय: कथिता मानां, वैरमंत्री विचारयेत् ॥४॥ અર્થ :- અશ્વિની અને શત તારકા નક્ષત્રની અશ્વયોની, રેવતી અને ભરણીની ગજયોની, પુષ્પ અને કૃત્તિકાની છાગ (બકરો) યોનિ, રોહીણી અને મૃગશિરની નાગયોનિ, આદ્રા અને મૂળની શ્વાન યોનિ, પૂર્વા ફાલ્ગની અને મઘાની મૂષક યોનિ, પુનર્વસુ અને અશ્વિની માર્જર (બિલાડી)ની યોનિ, ઉત્તરા ફાલ્વની ઉત્તરા ભાદ્રપદાની ગાય, યોનિ, સ્વાતિ અને હસ્તની ભેંસ યોનિ, જેકા અને અનુરાધાની મૃગ યોનિ, ચિત્રા અને વિશાખાની વાઘ યોનિ, પૂર્વાષાઢા અને શ્રવણની વાનર યોનિ, ઘનિષ્ઠા અને પૂર્વ ભાદ્રપદાની સિંહ યોનિ, અભિજિત અને ઉત્તરાષાઢા નક્ષત્રની નળીઆની યોનિ. આ પ્રમાણે યોનિઓ જાણીને પરસ્પર વચ્ચેના વૈરભાવ અને મૈત્રીભાવ વિચારવા. ૧૪ યોનિ વિચાર ચક ઉ.રી. સ્વા. અશ્વિ આદ્રા પૂ. ફા. રો. ભરણી રેવતી કૃતિકા મૂગ મધા ઉ.ભા. અગ્ધ શત બીલાડી અલૈપુન. સ્વાન મૂળ ગજ બકરો નાગ મૂષક ગાય ભેંસ folre ચિત્રા પૂષ્ય પૂ.ભા. ઘ. વિ. શ્ર. નોળિઓ ઉ.સા. અભિ. વાઘ વાનર સિંહ ich વાઘ કનકકુપા સંસહ Page #419 -------------------------------------------------------------------------- ________________ स्वच्छन्दः सद्गुणः, शुरस्तेजस्वी धर्धदीरेश्वरः । स्वामिभक्त स्तुरङ्गस्य, वोन्यां जातो भवेन्नरः ॥१॥ અર્થ:- ઘોડાની યોનિમાં જન્મેલો માણસ સ્વચ્છંદી, (પોતાની મતિ પ્રમાણે ચાલનારો) સટ્ટણી, શુરાતનવાળો, પ્રતાપી, વાજિંત્રમાં પ્રવિણ અને સ્વામિભક્ત હોય છે. __राजमान्यो बली भोगो, भूप स्थान विभूषणः । आत्मोत्साही नरो जातो, गजयोनौ न संशयः ॥२॥ અર્થ :-હાથીની યોનિમાં જન્મેલો માણસ રાજમાન, બળવાન ભોગી, રાજનો સત્કાર પામનારો અને આત્મોત્સાહી બને છે. स्त्रीणआं प्रियः सदौत्साही, बहुवाक्यविशारदः । स्वल्पायुश्च नरो जात: पशुयोनौ न संशयः ॥३॥ અર્થ:-પશુની યોનિમાં જન્મેલો માણસ સ્ત્રીઓને પ્રિય, નિત્ય ઉત્સાહવંત વાકયા રચનામાં નિપુણ અને અલ્પ આયુષ્યવાળો હોય છે. दीर्ध रौषः सदा क्रूर: उपकारं न गृह्यते । परवेश्मापहारी च, सपयोनौ न संशयः ॥४॥ અર્થ :- સર્પ યોનિમાં જન્મેલો માણસ ભારે ક્રોધી, પરના ઉપકારની અપેક્ષા કરનારો અને પારકા ઘરને પચાવી પાડનારા હોય છે. सोद्यम: सुमहोत्साही, शूरः, स्वज्ञाति विग्रही। माता पित्रो: सदा भक्तः श्वानयोनि समुद्भवः ॥५॥ અર્થ:- શ્વાન યોનિમાં જન્મેલો માણસ ઉદ્યમી, મહા ઉત્સાહી, શુરવીર, પોતાની જ્ઞાતિથી ઝઘડનારો અને માતા-પિતાનો ભક્ત હોય છે. स्वस्वकार्ये शूर दक्षो, मिष्टानाहार भोजनः । निर्दयो दुष्ट सद्भावी, नरो मार्जार योनिजः ॥६॥ અર્થ:-માર (બિલાડા)ની યોનિમાં ક્નમેલો માણસ પોતાના કાર્યમાં શુરો તથા કુશળ, મિષ્ટ અન્નનું ભોજન કરનાર, દયાહીન, દુષ્ટ અને સારા ભાગ્યવાળો હોય છે. महाविक्रम योद्धापि, ईश्वरो विभवेश्वरः । परोपकारी -नित्यं चमेषयोनौ भवेन्नरः ॥७॥ અર્થ:- મેષ યોનિમાં જન્મેલો માણસ મહા પરાક્રમી, યોદ્ધા, ઈટવરવાળા, સમર્થ ધનપતિ અને પરોપકાર વ્યસની હોય છે. કનકકુપા સંરહ ૩૭૭ Page #420 -------------------------------------------------------------------------- ________________ बुद्धिमान् वित्त संपूर्णः स्वकार्य करणो द्यतः । अप्रमत्तोऽप्य विश्वासो, नरो मूषक योनिजः ॥८॥ અર્થ:- મૂષ (ઉંદર) યોનિમાં જન્મેલો માણસ બુદ્ધિમાન, ધનવાન, પોતાનું કાર્ય કરવામાં ઉદ્યમી, સદા જાગ્રત અને અવિશ્વાસુ હોય છે. स्वधर्मे तु सदाचारः, सक्रिया सद् गुणान्वितः। कुटुम्बस्य समुद्धर्ता, सिंह योनिभवो नरः ॥९॥ અર્થ :- સિંહ યોનિમાં જન્મેલો માણસ સ્વધર્મમાં તત્પર, શુભ આચારવાળો, સારી કિયાઓ કરનારો, સારા ગુણવાળો, તેમજ પોતાના કુટુંબનો ઉદ્ધાર કરનારો હોય संग्रामे विजयी योद्धा, सकामस्तु बहुप्रज । वाताधिको मन्दमतिर्नरो, महिषोनिजः ॥१०॥ અર્થ :- મહિષ (પાડો) યોનિમાં જન્મેલો માણસ યુદ્ધમાં વિજય મેળવનારો, યોદ્ધો કામી, અધિક સંતાનવાળો, વાયુની પ્રકૃતિ અને મંદ બુદ્ધિવાળો હોય છે. स्वच्छन्दो ऽ औरतो ग्राही, दीक्षावान् च विभुः सदा। आत्म स्तुपरो नित्यं, व्याघ्रोनि भवो नरः ॥११॥ અર્થ:- વાઘની યોનિમાં જન્મેલો માણસ સ્વચ્છંદી, ધનલોલુપ ગ્રાહી, દીક્ષાવાન અને આત્મપ્રશંસામાં રાચનારો હોય છે. स्वच्छब्दः शान्त सवृत्तिः, सत्यवान् स्वजनप्रियः। धर्मिष्ठोरणशूर श्व, यो नरो मृणोनिजः ॥१२॥ અર્થ:- મૃગ યોનિમાં જન્મેલો માણસ સ્વચ્છેદી, શાંત સ્વભાવનો, સારી વૃત્તિવાળો, સાચું બોલનારો, સ્વજનોને વહાલો ધર્મનિષ્ઠ અને રણજૂરો હોય છે. चपलो मिष्टभोगी, चार्थ लुब्ध श्व कलिप्रिय: । સમી સપ્રમ: શો, નો વાના યોનિન: Iણા અર્થ:- વાનર, યોનિમાં જન્મેલો ચપળ, મિષ્ટ પદાર્થો વાપરનારો, ધનલોભી, કજીઆ, ટંટા કરનારો, કામી, સંતાનવાળો અને શૂરો હોય છે. परोपकरणे दक्षो, वित्तेश्वर विचक्षण । पितृ मातृ प्रियो नित्यं, नरो नकुयोनिजः ॥१४॥ અર્થ:- નોળીયાની યોનિમાં જન્મેલો માણસ પરોપકાર પરાયણ, ધનપતિ, ચતુર, કનકપા સંગ્રહ ૩૭૮ Page #421 -------------------------------------------------------------------------- ________________ પિતા માતાનો ભક્ત હોય છે. ૧૫ વાર અને આયુષ્ય विपदः प्रथमे मासे, द्वात्रिंशे च त्रयोदशे । षष्ठे ऽ पि ततः, सूर्ये जातो जीवति षष्टिकम् ॥१॥ . અર્થ :- રવિવારે જન્મેલા માણસને પ્રથમ માસે, તેમાં માસે, છત્રીસમાં માસે તથા છઠ્ઠા વર્ષે અંગપીડા થાય છે. અને તે સાઈઠ વર્ષ સુધી જીવે છે. एकादशे ऽष्टमे मासे, चन्द्रं पीडा च षोडशे । सत विंशात वर्षे च, चतुर्युक्ता शितौ मृतिः ॥२॥ અર્થ :- સોમવારે જન્મેલા માણસને આઠમા, અગ્યારમા તથા સોળમા મહિને તેમજ સત્તાવીસમા વર્ષે અંગપીડાથાય છે. અને તે ૮૪ વર્ષ સુધી જીવે છે. द्वात्रिंशे च द्वीतीये च, वर्षे पीडाच मङ्ग ले । चतुः सप्ततिवर्षाणि, सदा रोगी स जीवति ॥३॥ અર્થ :- મંગળવારે જન્મેલા માણસને બીજા અને બત્રીસમાં વર્ષમાં પીડા થાય છે. અને સદા રોગગ્રસ્ત રહેતો તે ૭૪ વર્ષ સુધી જીવે છે. बुधवारे डष्टमे मासे, पीडा वर्षे तथा डष्टमे । पूर्णे चतुः षष्टि वर्षे ततो मृत्यु भविष्यति ॥४॥ અર્થ :- બુધવારે જન્મેલા માણસને આઠમા માસે અને આઠમા વર્ષે પીડા થાય છે. અને તે ૬૪ વર્ષ જીવે છે. गुरौ च सप्तमे मासे, षोडशे च त्रयोदशे । पीडा ततश्वतु युक्ता शीतिवर्षाणि जीवति ॥५॥ અર્થ:- ગુરૂવારે જન્મેલા માણસને સાતમા, તેરમા અને સોળમા મહિને પીડા થાય છે. અને તે ૮૪ વર્ષ જીવે છે. शुक्रवारे च जातस्य, देहो रोगविवर्जितः । षष्टि वर्षे ऽ थ संपूर्णे, भ्रियते मानवो ध्रुवम् ॥६॥ અર્થ:- શુકવારે જન્મેલા માણસને રોગ થતો નથી અને ૬૦ વર્ષ સુધી જીવે છે. शनौ च प्रथमे मासे, पोडयते च त्रयोदशे । કૃઢ તથા નાત: ગત વર્ષાભિ નીતિ IIણા અર્થ :- શનિવારે જન્મેલા માણસને પહેલા મહિને અને તેરમા વર્ષે પીડા થાય છે. કનકાપા રાહ Page #422 -------------------------------------------------------------------------- ________________ પછી સાજો થઈને તે પૂરાં ૧૦૦ વર્ષ જીવે છે. ૧૬ જન્મ લગ્ન ફળ मेषलग्ने समुत्पन्नश्वण्डो मानी धनो शुभः । क्रोधी स्वजन हन्ता च, विक्रमी परवतसलः ॥१॥ અર્થ:- જેનો જન્મ મેષ લગ્નમાં થાય છે, તે માણસ ઉગ્ર સ્વભાવનો, સ્વમાની, ધનવાન, દેખાવડો, સ્વજનોનો ઘાત કરનારો, પરાક્રમી અને પારકા પ્રત્યે વાત્સલ્ય રાખનારો હોય છે. वृषलग्न भवो लोके, गुरुभत्क: प्रिय वदः । गुणी कृती धनो लोभो शूर: सर्वजन प्रियः ॥२॥ અર્થ :- વૃષભ લગ્નમાં જન્મેલો માણસ ગુરૂનો ભક્ત, પ્રિયવાણી બોલનારો, કુતશી, ધનવાન, લોભી શૂરવીર અને સર્વને વહાલો હોય છે. मिथुनोदय संजातो, मानी स्वजन वल्लभः । ત્યા, મોળી, ધનો, ઋામો, તીર્ધ સૂત્રોડમિર્તા: રા. અર્થ:- મિથુન લગ્નમાં જન્મેલો માણસ અભિમાની, ભાઈઓને વહાલો, ત્યાગી, ભોગી, ધનવાન, કામી, ધીમે કામ કરનારો અને શત્રુઓને હણનારો હોય છે. कर्क लग्ने समुत्पन्नौ, भोगी धर्मजन प्रियः । मिष्टानपान संयुक्तः, सौभाग्य: सुजन प्रियः ॥४४॥ . અર્થ :- કર્ક લગ્નમાં જન્મેલો માણસ ભોગી, ધાર્મિક, માણસોને વહાલો, મિટ અત્રનું ભોજન કરનારો, સૌભાગ્યવાન અને સારા માણસોને પ્રિય હોય છે. सिंह लग्नोदये जातो, भोगो शत्रु विमदकः । स्वल्पो दरोऽल्प पुत्र श्व, सोतसाही रण विक्रमः ॥५॥ અર્થ:- સિંહ લગ્નમાં જન્મેલો માણસ ભોગી, શત્રુ સંહારક, નાના પેટવાળો, થોડાં સંતાનવાળો, ઉત્સાહ અને યુદ્ધમાં પરાક્રમ બતાવનારો હોય છે. कन्या लग्ने भवेद्बालो, नाना शास्त्र विशारदः । સૌમાથે ગુપ સંપન્ન:, સુન્દ્રા: સુતથિ: દા અર્થ:- કન્યા લગ્નમાં જન્મેલો માણસ અનેક શાસ્ત્રોમાં નિપુણ, સુંદર ભાગ્યવાળો, સ્વરૂપવાન, અને સુરૂચિવાળો હોય છે. ૩૮૦ કનકપ ચહ. Page #423 -------------------------------------------------------------------------- ________________ तुला लग्नोदये जात:, सुधी सत्कम जीविकः । * વિદા સર્વનામિક્સો, ધનાઢયોનનપૂનિત: IIણા અર્થ :- તુલા લગ્નમાં જન્મેલો માણસ સારી બુદ્ધિવાળો, સત્કર્મથી આજીવિકા ચલાવનારો, વિદ્વાન, સર્વ કળાઓને જાણવારો, ધનવાન અને જનપૂજ્ય હોય છે. वृश्चिकोदय संजात: शौर्यवान् धनवान् सुधोः । ___कुलमध्ये प्रधानश्व, प्राज्ञ सर्वस्य पोषकः ॥८॥ અર્થ :- વૃશ્ચિક લગ્નમાં જન્મેલો માણસ નીતિમાન, ધર્મવાન, સારી બુદ્ધિવાળો, પોતાના કુળમાં મુખ્યતા ધરાવનાર, પ્રજ્ઞાવાળો અને સર્વનું પાલન કરનારો હોય છે. धनु लग्नोदये जातो, नीतिमान् धर्मवान् सुधोः । कुल मध्ये प्रधानश्व, प्राज्ञ सर्वस्य पोषकः ॥९॥ અર્થ :- ધન લગ્નમાં જન્મેલા માણસ નીતિવાળો, ધર્મનિષ્ઠ, પવિત્ર બુદ્ધિવાળો પોતાના કુળમાં મુખ્ય, પ્રજ્ઞાવાન અને સર્વને પાળનારો હોય છે. મરોય સંગાતો, નીમ વહુp: I - लुब्धो विनष्टोऽ लग्नश्व, स्वकार्येषु कृतोद्यमः ॥१०॥ અર્થ :- મકર લગ્નમાં જન્મેલો માણસ હલકાં કામ કરનારો, બહુ સંતાનવાળો, લોભી, શુદ્ર, આળસુ અને પોતાના મલબમાં સાવધ હોય છે. . कुंभ लग्ने नरो जातो, ऽ चलचित्तो ऽ तिसौहृदः । - પરવાર તો નિત્ય, મૃદુર્યો મહામુહી II અર્થ:- કુંભલગ્નમાં જન્મેલો માણસ સ્થિર ચિત્તવાળો, બહુ મિત્રોવાળો, સદા પર નારીમાં રત રહેનારો મૂદુ કાર્યો કરનારા અને મહાસુખી હોય છે. मीन लग्ने भवेद्बालो, रत्नकाञ्चनपूरितः । अल्पकामोऽ तिकृशश्व,दीर्धकाल विचिन्तकः ॥१२॥ અર્થ :- મીન લગ્નમાં જન્મેલો માણસ સોના અને ઝવેરાતવાળો, અલ્પ કામનાવાળો, દુર્બળ અને દીર્ધકાળ સુધી ચિંતન કરનારો હોય છે. ૧૭ મહા પુરુષોનાં પાંચ લક્ષાણ. ૧૮ રૂચકાદિયોગઅર્થ:- જેના જન્મકાળમાં પોતાની ઉચ્ચ રાશિમાં થઈને કેન્દ્ર (૧-૪-૭-૧૦) સ્થાનમાં અથવા ઉચ્ચ સશિમાં જ સ્થિત હોય તો મંગળ ને પ્રથમ ગણીને કમથી રૂચકાદિ કનકકુપા સંગ્રહ ૩૮૧ Page #424 -------------------------------------------------------------------------- ________________ યોગ થાય છે. અર્થાત્ મંગળ મેષ યા વૃશ્ચિક યા મકરનો થઈને કેન્દ્રમાં પડે, તો રૂચક નામનો યોગ થાય છે. અને જે બુધ કન્યા મિથુનનો થઈને કેન્દ્રમાં હોય, તો ભદ્રયોગ થાય છે. આ પ્રકારે ગુરુ-ધનુ, મીન કર્કનો હોય તો હંસયોગ થાય છે. શુક્ર-વૃષ, તુલા મીનનો કેન્દ્રમાં હોય તો માલવ્ય યોગ અને શનિન-મકર, કુંભ તુલાનો થઈને કેન્દ્રમાં હોય, તો શશક નામ યોગ થાય છે. ૧૯ રૂચક યોગ-ફળ રૂચક યોગમાં જન્મેલો માણસ દીર્ઘ આયુષ્ય વાળો, નિર્મળ કાન્તિવાળો, દેહમાં અધિક લોહીવાળો અને બળવાળો, સાહસિક, અનેક સિદ્ધિઓનો સ્વામી, દેખાવડી ભ્રમર અને નીલવર્ણા કેશવાળો સરખી લંબાઈ હાથ પગવાળો મંત્રવિદ્ લાલ શ્યામલ સ્વરૂપવાળો, મહા પરાક્રમી, શત્રુઓના બળને પરાસ્ત કરનારો, શંખ જેવી ગરદનવાળો, મહાન યશસ્વી, ક્રુર, મનુષ્યોને ચાહનારો બ્રાહ્મણ અને ગુરુ પાસે નમ્ર રહેનારો તથા પાતળા બાહુદંડ અને જાંઘવાળો હોય છે. વળી તેના હાથ-પગમાં પાશ, વૃષ,ધનુષ્ય, ચક્ર, વીણા એ ચિહનો હોય છે. તે સીધી આંગળીઓવાળો તથા સલાહ આપવામાં નિપુણ હોય છે. હજારો મનુષ્યોમાં તેનું નામ ગાજતું હોય છે. તેનું શરીર મધ્યમ પ્રમાણનું, મુખ પહોળુ હોય છે અને સહ્ય, વિંધ્ય, ઉજ્જયિની પ્રમુખ દેશોનો સ્વામી હોય છે. તેનું આયુષ્ય સીત્તેર વર્ષનું હોય છે. અને શસ્ત્ર અગ્નિના ચિન્હવાળો તે કોઈ દેવતાના પવિત્ર સ્થાનમાં સ્વર્ગવાસી થાય છે. ૨૦ ભદ્રયોગ ફળ ભદ્રયોગમાં જન્મેલો માણસ સિંહ જેવી પ્રતિભાવાળો હાથી જેવી ચાલવાળો, ઉન્નત વક્ષ સ્થળવાળો, ઉચી ગરદનવાળો, એક સરખા બાહુ યુગલવાળો, કામી, સુકોમળ રોમરાજી હાથપગવાળો, સત્ત્વ પ્રધાન અને યોગ વિદ્યાનો જાણકાર હોય છે. વળી તે શંખ, તલવાર, હાથી ગદા પુષ્પ, બાણ, પતાકા, કમળ એ ચિન્હોય અંકિત હાથપગવાળો, મદઝરતા હાથીની જેમ પૃથ્વી પર ચાલનારો કુમકુમવર્ણી સુગંધી કાયાવાળો, મધુર અવાજવાળો હોય છે. વળી તે ઉત્તમ મુખાકૃતિવાળો, અતિ બુદ્ધિમાન, શાસ્ત્રવેતા, માન-ભોગવાળો ગુહ્ય ગૃહ્યસ્થાનવાળો, સારી કુક્ષિવાળો, ધર્મનિષ્ઠાવાળો, ભવ્ય લલાટવાળો, ધીરજવાળો, અને સારા શ્યામ વાળવાળો હોય છે. તે પુરૂષ સર્વ કાર્યોમાં સ્વતંત્ર, પોતાના માણસો પર દયા કરનારો, ઐશ્વર્યવાન અને ૩૮૨ કનકકૃપા સંગ્રહ Page #425 -------------------------------------------------------------------------- ________________ પોતાના વૈભવનો અર્થીજનોને લાભ આપનારો હોય છે. વળી તે પુરૂષની ભારોભાર રત્નો વડે તુલાવિધિ થાય છે, તે કાન્યકુબ્જ દેશનો સ્વામી હોય છે. તેમજ સ્રી પુત્રોના પરિવારવાળો તે એંસી વર્ષનું આયુષ્ય ભોગવે છે. ૨૧ હંસ યોગ ફળ હંસ યોગમાં જન્મેલો માણસ લાલ રંગના મોંવાળો, તીખા નાકવાળો, સુંદર પગવાળો, પ્રસન્ન ચિત્તવાળો મોટા કપોલ (ગાલ) વાળો, લાલ નખવાળો હંસ જેવી વાણીવાળો, શંખ કમળ, અંકુશ, મત્સ્ય યુગલ, ખટવાંગ (શસ્ત્ર વિશેષ) માળા, ઘડા વગેરે ચિન્હોથી અલકૃત હાથ પગવાળો, મધવર્ણા નેત્રોવોળો અને ઉત્તમ મસ્તકવાળો હોય છે. વળી તે પુરુષ જળાશયનો પ્રેમી અતિ કામી, સ્રીઓથી તૃપ્ત નહિ થનારો, છયાસી આંગળ ઊંચા શરીરવાળો અને સાઈઠ વર્ષના આયુષ્યવાળો હોય છે. તે પુરુષ બાળપણથી, શૂરસેન ગન્ધર્વ, અને ગંગા-યમુનાના દેશોને ભોગવનારો અને વન પ્રદેશના અંતભાગમાં મૃત્યુ પામનારો હોય છે, એવું પ્રાચીન મુનીશ્વરોનું કથન છે. ૨૨ માલવ્ય યોગ ફળ માલવ્ય યોધમાં જન્મેલો માણસ પાતળા હોઠવાળો, દુર્બળ શરીરવાળો, સપ્રમાણ દેહવાળો, પાતળી કમરવાળો, ચન્દ્રમા જેવી રૂચિવાળો, સારા હાથ, નાક અને કપોલવાળે, પ્રકાશવાન નેત્ર, બરાબર સફેદ દાંત, તથા ઢીંચણથી નીચા બાહુવાળો તથા સિત્તેર વર્ષ રાજ્ય સુખને ભોગવનારો હોય છે. વળી તે પુરુષનું મો તેર આંગળનું અને તેના વચ્ચેથી દશ આંગળની પહોળાઈના હોય છે. તે માલવ્ય સંશક પુરુષ લાટ, માળવા, સિંધુ અને પારિયાત્ર દેશોનું સ્વામિત્વ ભોગવતો સિત્તેર વર્ષ જીવે છે. ૨૩ શશક યોગ ફળ શશકયોગમાં જન્મેલો માણસ નાના દાંત અને મોવાળો ક્રોધી, અત્યંત કપટી, પરાક્રમી, વિદેશોમાં પ્રચાર કરનારો વન-પર્વત-કિલ્લા-નદીમાં આસક્તિવાળો અતિથિઓનો પ્યારો બહુ નાનો નહિ. પણ ખ્યાતિવાળો હોય છે. વળી તે પુરુષ અનેક સેનાઓ એકત્ર કરવામાં તત્પર છિદ્રવાળા કેટલાક દાંતવાળો, ધાતુઓની પરીક્ષામાં કુશળ, ચંચળ સ્વભાવ અને ચપળ નેત્રવાળો, સ્ત્રીમાં આસક્ત, પારકા ધનને હડપી લેનારો, માતાને ભક્ત, ઉત્તમ જાંઘ અને પાતળી કમરવાળો, સારી બુદ્ધિવાળો અને પારકાં છિદ્રો જોનારો હોય છે. કનકકૃપા સંગ્રહ ૩૮૩ Page #426 -------------------------------------------------------------------------- ________________ શશયોગ જાત તે પુરુષ રાજા થઈને સારી રીતે રાજ્ય કરતો સિત્તેર વર્ષનુ આયુષ્ય ભોગવે છે. એવું મુનીન્દ્રોનું કહેવું છે. ૨૪ મહાપુરૂષ ભંગ યોગ મંગળ આદિ ગ્રહ ઉચ્ચના થઈને પણ કેન્દ્ર સ્થાનમાં સ્થિર થયેલા હોય તો પણ જો તે, સૂર્ય બીજાની સાથે હોય તો પોતાની દશામાં પૃથ્વીના પતિપદને પ્રાપ્ત નથી થતા. કેવળ ઉત્તમ ફળ જ આપે છે. ૨૫ સુનફા યોગ ફળ મંગળ આદિ ગ્રહોથી ઉત્પન્ન ફળને સારી રીતે જાણીને પંડિત પુરુષો સુનાદિ યોગોના ફળને કહે. જેના જન્મ કાળમાં ચન્દ્રમાંથી બીજા સ્થાનમાં મંગળ હોય તે પુરુષ વિક્રમી અર્થાત્ મહા પરાક્રમી, ધનવાન, નિન્નુર વચન પ્રયોગ કરનાર,હિંસક અને સદા વિરોધ કરનારો હોય છે. જેના જન્મ કાળમાં બુધ,ચન્દ્રમાથી બીજે હોય,તે પુરુષ વેદ શાસ્ત્ર ગાનમાં પ્રવિણ, ધર્મમાં પ્રીતિવાળો, પોતાના વિચારો મુજબ વર્તનારો, સર્વનું હિત કરનારો, કાવ્યરચનાંમાં કુશળ અને સ્વરૂપવાન હોય છે. જેના જન્મ કાળમાં ચન્દ્રમાંથી બીજે બૃહસ્પતિ (ગુરૂ)હોય, તે પુરુષ અનેક વિદ્યાઓમાં પારંગત, પ્રસિદ્ધ રાજા, રાજ્યશ્રી યુકત શ્રેષ્ઠ કુટુંબ અને ધન સમૃદ્ધિવાળો હોય છે. જેના જન્મ કાળમાં ચન્દ્રમાંથી બીજા સ્થાનમાં શુક્ર હોય, તે પુરુષ સ્ત્રી, ક્ષેત્ર વગેરેવાળો અને ગૃહપતિ બને છે.વળી તે ચાર પગવાળાં પશુઓનો પાલક, મહા પરાક્રમી, રાજાનો સત્કાર પામનારો ઉત્તમ વેષવાળો અને ચતુર હોય છે. જેના જન્મકાળમાં ચન્દ્રમાથી બીજે શનિ હોય, તે પુરુષ નિપુણ બુદ્ધિવાળો, ગામ નગરોમાં ખ્યાતિ પ્રાપ્ત કરનારો ધનવાન ગુપ્તપણે કાર્ય કરનારો અને મલિત હોય છે. (૨૬) અનફા યોગ ફળ જેના જન્મમાં ચન્દ્રમાંથી બારમાં સ્થાનમાં મંગળ હોય, તે વ્યકિત ચોર માણસોનો સ્વામી ધૃષ્ટ, પોતાના વશમાં રહેનારો, રણશૂરો, ઈષ્યાળું, ક્રોધથી સંપત્તિ પ્રાપ્ત કરનારો અને સારા શરીરવાળો હોય છે. ચન્દ્રમાંથી જેને બારમે બુધ હોય, તે માણસ ગાંધર્વ વિદ્યાનો જાણકાર, લેખન કળામાં કુશળ, કવિતા રચનારો, ઉત્તમ વકતા રાજાનો સત્કાર પામનારો, ઉત્તમ ભાગ્યવાળો, કર્મનિષ્ઠ અને વિશિષ્ટ બુદ્ધિવાળો હોય છે. ૩૮૪ કનકકૃપા સંગ્રહ Page #427 -------------------------------------------------------------------------- ________________ જેને ચન્દ્રમાંથી બારમે બૃહસ્પતિ (ગુરુ) હોય,તે પુરુષ ગંભીર સ્વભાવનો, બુદ્ધિશાળી, રાજાથી યશને પામનારો, અને શ્રેષ્ઠ કવિ હોય છે. જેના જન્મ સમયમાં ચન્દ્રમાંથી બારમા સ્થાનમાં શુક્ર હોય તે પુરુષ યુવતીઓના સૌભાગ્યવાળો, રાજાની પ્રીતિવાળો ગાયોનો સ્વામી, કાન્તિવાળો અને સુવર્ણની સમૃધ્ધિવાળો હોય છે. જેના જન્મ કાળમાં ચન્દ્રમાંથી બારમા સ્થાનમાં શનિ હોય તે પુરુષ સુદીર્ધ હાથવાળો, ભાગ્યશાળી, પોતાના વચનનો પાળનારો, ચોપગા પશુઓની સમૃધ્ધિવાળો, દુષ્ટ સ્ત્રીઓને ભોગવનારો ગુણયુકત અને પુત્રવાન હોય છે. (૨૭) દુધરાયોગ ફળ જેના જન્મકાળમાં મંગળ અને બુધની મધ્યમાં ચન્દ્રમાં રહેલો હોય તે માણસ અસત્ય બોલનારો, બહુ ધનવાળો, બહુ ચતુર, શઠ, અધિક ગુણવાળો, લોભી, વૃદ્ધ સ્ત્રીમાં આસક્ત અને પોતાના કુળનાં મુખ્ય હોય છે. જેના જન્મકાળમાં મંગળ અને બૃહસ્પતિની મધ્યમાં ચન્દ્રમાં હોય તે માણસ કર્યો કરવામાં વિખ્યાત, ધૂર્ત, મોટો ધનવાન, અનેક શત્રુઓવાળો, કોધિ, નિર્દય, રક્ષા કરનારો અને સંગ્રાહક વૃત્તિવાળો હોય છે. અને જેના જન્મકાળમાં મંગળ અને શુક્રની મધ્યમાં ચન્દ્રમાં હોય, તે માણસ ઉત્તમ ભાગ્યવાળો, વિષાદગ્રસ્ત, શાસ્ત્રજ્ઞ, વ્યાયામ કરનારો, રણશુરો અને પરાક્રમી હોય છે. જેના જન્મકાળમાં શનિ અને મંગળની મધ્યમાં ચન્દ્રમાં હોય, તે માણસ ઉત્તમ સુરતવાળો, બહુ સંગ્રહ કરનારો, વ્યસની, ક્રોધી, ચાડીઓ, અનેક શત્રુઓવાળો હોય છે. જેના જન્મ કાળમાં બુધ અને બૃહસ્પતિની મધ્યમાં ચન્દ્રમા રહેલો હોય, તે માણસ ધર્મનિષ્ઠ, શાસ્ત્રજ્ઞ, વાચાળ, સર્વ પ્રકારની વૃદ્ધિ કરનારો સમૃદ્ધ અને ત્યાગપરાયણ હોય છે. જેના જન્મ કાળમાં બુધ-શુક્રની મધ્યમાં ચન્દ્રમાં રહેલો હોય, તે માણસ મીઠું બોલનારો, સારા ભાગ્યવાળો, તેજસ્વી સુકૃતવાન રાજા, સુખી, શૂરવીર અને છેવટે મંત્રી હોય છે. જેના જન્મકાળમાં બુધ-શનિની મધ્યે ચન્દ્રમાં રહેલો હોય તે માણસ દેશ દેશાંતરમાં પ્રવાસ કરનારો, ધનવાન, વિદ્યાહીન, સ્વજન વિરોધી અને અન્ય જનોને પૂજ્ય હોય છે. જેના જન્મ કાળમાં ગુરૂ-શુક્રની મધ્યે ચન્દ્રમાં રહેલો હોય તે માણસ ધીરજવાળો, બુદ્ધિવાળો, સ્થિર સ્વભાવનો, નીતિમાન, સોના અને રત્નો વડે સમૃદ્ધ અને પ્રસિદ્ધ રાજાના કાર્યો કરનારો હોય છે. કનકકૃપા સંગ્રહ ૩૮૫ Page #428 -------------------------------------------------------------------------- ________________ જેના જન્મ કાળમાં ગુરૂ-શનિની મધ્યે ચન્દ્રમાં રહેલો હોય, તે માણસ સુખી, નીતિમાન, વિજ્ઞાન વેત્તા મીઠી વાણી બોલનારો, ધુરંધર, પુત્રવાન, ધનવાન અને સ્વરૂપવાન હોય છે. - જેના જન્મ કાળમાં શુક-શનિ મધ્યે ચન્દ્રમાં રહેલો હોય, તે માણસ વૃદ્ધ સ્ત્રીવાળો પોતાના કુળમાં આગેવાન, ચતુર, સ્ત્રીનો વહાલો, ધનવાન અને રાજાનો આદરપાત્ર હોય છે. - ૨૮કેમદ્રુમ યોગ ફળ જે જાતકનો કેમ દ્રુમયોગ હોય તે પુત્ર, સ્ત્રી રહિત દેશાંતરમાં વસનારો, સદા દુ:ખી પોતાની જ્ઞાતિ માટે પ્રમોદ ભાવ ધારણ કરનારો, વાચાળ, ખરાબ ચાલ ચલગતવાળો, નીચ સદા ભય ગ્રસ્ત અને બહુ લાંબા આયુષ્યવાળો હોય છે. દુધરા યોગમાં જન્મેલો માણસ પોતાના કુળમાં સદા ભોગ ભોગવનારો, ધનવાન અને સુખી હોય છે. કેમદ્રુમ યોગમાં જન્મેલો માણસ મલિન ચિત્તવાળો દુ:ખી, શુદ્ર, દુત કાર્યકરનારો, દરિદ્ર, રાજાને ત્યાં જન્મે તો પણ આવો હોય છે. ૨૯ કેમદ્રુમ ભંગ એક સૂર્યને છોડીને, બીજા ગૃહો ચન્દ્રમાથી બારમે હોય તો કમશ:, સુનફા અનફા અને દુધરાયોગ થાય છે. જો ચન્દ્રમાથી બીજે કોઈ ગ્રહ હોય તો સુનફા યોગ અને ચન્દ્રમાથી બારમો કાંઇ ગ્રહ હોય તો અનફા યોગ અને ચન્દ્રમાંથી બીજે અને બારમે બંને તરફ ગ્રહ હોય તો દુધરા નામે યોગ થાય છે. જો ચન્દ્રમાથી બંને તરફ૩ ગ્રહ હોય તો કેમદ્રુમ યોગ થાય છે. કેન્દ્રમાં અથવા કેન્દ્ર નવાંશમાં ચન્દ્રમાં હોય અથવા અન્ય ગ્રહ સ્થિત હોય તો કેમદ્રુમ યોગનો ભંગ થાય છે અર્થાત્ તે યોગ અશુભ ફળદાયી નથી નીવડતો. જેના જન્મ સમયમાં ચન્દ્રમાને સર્વ ગ્રહો દેખતા હોય, તો તેથી તે માણસ દીર્ઘ આયુષ્યવાળો બને છે અને કેમદ્રુમ યોગથી ઉત્પન્ન થયેલ અશુભ ફળનો નાશ કરી તે માણસને ચક્રવર્તી રાજા બનાવે છે. જેનો પૂર્ણ બળવાન ચન્દ્રમાં શુભ ગ્રહ વડે અથવા શુભ રાશિ વડે યુક્ત હોય, અથવા બુધ, બૃહસ્પતિ શુકથી યુક્ત હોય, તો કેમદ્રુમ યોગમાં તે માણસ પુત્ર, અર્થ આદિનું સુખ ભોગવનારો થાય છે, એવું મુનીન્દ્રોનું કથન છે. ૩૮૬ કનકકૃપા સંગ્રહ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૦સુનકાદિયોગો કેવી રીતે થાય છે! એક સૂર્યને છોડીને ચન્દ્રમાંથી બારમે કોઈ ગ્રહ (અશુભ અથવા શુભ) રહેલો હોય, તો અનફા યોગ થાય છે. અને બીજા ગ્રહ હોય છે તો સુનફા યોગ થાય છે. અને બીજા તેમજ બારમા-બનેં સ્થાન તરફ ગ્રહ હોય છે તો દુધરાયોગ થાય છે. અને ચન્દ્રમાંની બંને તરફ કોઈ ગ્રહ નથી હોતો, તો કેમદ્રુમ યોગ થાય છે. ૩૧ વેશિ શેશિ આદિયોગ એક ચન્દ્રમાને છોડીને સૂર્યથી બારમો કોઈ ગ્રહ હોય તો વોશિયોગ થાય છે. અને સૂર્યથી બીજે કોઇ ગ્રહ હોય, તો વેશિયોગ થાય છે. અને સૂર્યથી બારમે તથા બીજે-બંને તરફ કોઇ ગ્રહ હોય તો ઉભયચારી નામનો યોગ થાય છે. અને સૂર્યની બંને તરફ કોઈ ગ્રહ ના હોય તો કરી યોગ થાય છે. જેના જન્મ કાળમાં રેશિયોગ હોય, તે માણસ મંદ-દ્રષ્ટિવાળો, એકવચની, પરાક્રમી, નમ્ર, ઉચા શરીરવાળો, અને અધોદ્રષ્ટિવાળો હોય છે. વોશિ યોગમાં સૂર્યથી બારમે બૃહસ્પતિ હોય તે માણસ બહુ સંચયવાળો અને સુંદર દ્રષ્ટિવાળો હોય છે. અને શુક્રહોય તો ડરપોક, લઘુચેષ્ટ અને પરાધીન હોય છે. * સૂર્યથી બારમે બુધ હોય તો તે માણસ બીજા સંબંધી તર્ક કરનાર, દરિદ્ર, કોમળ, વિનીત અને નિર્લજ્જ હોય છે. જેને મંગળ હોય તેની માતા મૃત્યુ પામે અને તે પરોપકારી હોય છે. અને ચન્દ્ર હોય તો પરસ્ત્રીમાં રત રહે અને શનિ હોય, તો વૃદ્ધ શરીરી ધૃણી મનુષ્ય હોય છે. ૩૨ વેશિ યોગ ફળ જેના જન્મ કાળમાં વેશિયોગ હોય તે માણસ ઈષ્ટ વચન બોલનારો, સુંદર યાદ શકિતવાળો, તિર્ધ્વ જોનારો, સ્થૂળ શરીરવાળો, તુચ્છ ગતિવાળો અને સાત્વિક હોય છે. વેશિયોગમાં સૂર્યથી બીજે બૃહસ્પતિ હોય તો તે મનુષ્ય ધીરજવાળો, સત્ય વાદી, બુદ્ધિશાળી અને રણશુરો હોય છે, અને જો શુક હોય તો તે, પ્રસિદ્ધ ગુણવાન શ્રેષ્ઠ અને શૂરો હોય છે. જેને બુધથી વેશિયોગ હોય, તે માણસ પ્રિય વચન બોલનારો, સ્વરૂપવાન, સારાં વસ્ત્રો પહેરનારો, અને બીજા પર આજ્ઞા કરનારો હોય છે. જેને મંગળથી વેશિયોગ હોય તે માણસ યુદ્ધમાં વિખ્યાત અને સદગુણી હોય છે. જેને વેશિયોગમાં સૂર્યથી બીજે શનિ હોય, તે માણસ વેપાર કરવાની કળામાં પારકું ધન હજમ કરનારો અને પોતાના ગુરૂનો વેષ કરનારો હોય છે. કનકકૃપા સંગ્રહ ૩૮ Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ઉભય ચરી યોગ કળ ઉભય ચરી યોગમાં જન્મેલો માણસ, બધું સહન કરનારો, સમ દષ્ટિવાળો, સરખા શરીરવાળો સ્વભાવમ, સત્ત્વ સંપન્ન, ઘણી ઊંચાઇવાળો નહિ અને પૂર્ણ ગ્રીવવાળો હોય છે. વળી તે સૌભાગ્યવાન ઘણા નોકરો અને ભાઇઓનું આશ્રયસ્થાન, રાજા સમાન, નિત્ય ઉત્સાહી, કદાવર શરીરવાળો અને ભોગ સુખ ભોગવનારો હોય છે. ૩૪ સિંહાસન યોગ षष्ठाष्टेम द्वादशे च द्वितीये च यदा ग्रहाः । सिंहासनाख्ययोगो ड यं राज सिंहासनं विशेत् ॥१॥ અર્થ:- જે માણસના જન્મ કાળમાં છઠે આઠમે, બારમે અને બીજે (૬-૮-૧૨-૨) આ સ્થાનોમાં સર્વ ગ્રહ પડે તો સિંહાસન નામનો-સિંહાસન આપનારો યોગ થાય છે. ૩૫ ધ્વજ યોગ अष्टमस्था यदा क्रूरा: सौम्या लग्ने स्थिता ग्रहाः । ध्वजयोगोड त्र जातस्तु स पुमात्रायको भवेत् ॥१॥ અર્થ:- જે માણસના આઠમા સ્થાનમાં કુર ગ્રહો રહેલા હોય, અને લગ્નમાં શુભ ગ્રહો હોય, તો ધ્વજયોગ થાય છે. આવા યોગમાં જન્મેલો માણસ નાયક બને છે. ૩૬ હંસ યોગ त्रिकोणे सप्तमे लग्ने भवन्ति च यदा ग्रहाः । हंसयोगं विजानीयात्स्ववंश स्यैव पालकः ॥१॥ અર્થ:- ત્રિકોણમાં, સાતમે અને લગ્નમાં જો સંપૂર્ણ ગ્રહો પડે તો હંસયોગ થાય છે. આવા યોગમાં જન્મેલો માણસ પોતાના વંશ પાલક બને છે. બીજા પ્રકારે હંસયોગ मेषे घटे चापतुलामृगालौ मध्यग्रहे हंस इति प्रसिद्धः । सर्वश्च पूर्णो नृपतेश्च पूज्यौ हंसोद्भवो राजसमो मनुष्यः ॥१॥ અર્થ:- જે માણસના જન્મ સમયે મેષ, કુંભ, ધનુ, તુલા, સિંહ, વૃશ્ચિક ૧-૧૧૯-૭-૫-૮આ રાશિઓમાં સર્વ ગ્રહો પડે તો પણ હંસયોગ થાય છે. આ યોગમાં જન્મેલો માણસ રાજાઓને પણ પૂજ્ય રાજ સમાન હોય છે. ૩૭ કારિકા યોગ જે મનુષ્યના અગ્યારમા અથવા દશમા સ્થાનમાં અથવા લગ્નમાં સંપૂર્ણ ગ્રહો પડે તો ૩૮૮ કનકકુપા સંગ્રહ Page #431 -------------------------------------------------------------------------- ________________ કારિકાયોગ થાય છે. કારિકાયોગમાં જન્મેલો માણસ નીચ હોય તો પણ રાજા બને છે. અને જો રાજવંશમાં જન્મે તો નિસંદેહ રાજા બને છે. ૩૮ એકાવલી યોગ જે માણસના જન્મ કાળમાં લગ્નથી અથવા બીજા સ્થાનથી કમપૂર્વક ગ્રહો રહેલા હોય છે, તો એકાવલી નામનો યોગ થાય છે. આ યોગમાં જન્મેલો માણસ, મહારાજા બને છે. ૩૯ ચત: સાગર યોગ જે માણસના જન્મ કાળમાં ચારે કેન્દ્ર-અર્થાત્ લગ્ન ચતુર્થ, સપ્તમ અને દશમ એ સ્થાનોમાં શુભ ગ્રહ પાપ ગ્રહ સાથે હોય તો ચત: સાગર નામે યોગ થાય છે. આ યોગ રાજ્ય અને ધન આપનારો છે. ચતુ: સાગર યોગ બીજા પ્રકારે કર્ક, મકર, મેષ અને તુલા (૪-૧૦-૧-૭) આ રાશિઓમાં જન્મ સમયે સંપૂર્ણ ગ્રહો પડે તો બધા અનિટોના નાશ કરનાર એવો ચતુ: સાગર નામનો યોગ થાય છે. ચતુ: સાગર યોગમાં પેદા થયેલ મનુષ્ય ધણો રત્નોથી યુક્ત હાથી ઘોડા અને ધનથી પૂર્ણ પૃથ્વીનો માલીક બને છે. ૪૦ અમર યોગ જે માણસના જન્મ સમયે ચારે કેન્દ્ર સ્થાનોમાં કુરગ્રહ, શુભગ્રહ પડે, તો અમરયોગ થાય છે. કુરગ્રહના પ્રભાવે જાતક પૃથ્વીનો સ્વામી બને છે. અને શુભગ્રહના પ્રભાવે ધનનો સ્વામી બને છે. જે માણસના જન્મ સમયે સૂર્ય, સિંહ યા મેષ રાશિનો થઈને કેન્દ્ર (૧-૪-૭-૧૦) ત્રિકોણ (૯-૫)માં બારમે યા આઠમે સ્થાને રહેલ હોય, અને ચન્દ્રમાં કર્ક યા વૃષ રાશિનો હોય અને તે બંને ઉપર જે બૃહસ્પતિ (ગુરૂ) યા શુકની દૃષ્ટિ પડતી હોય, તો આ યોગને અમરયોગ કહે છે. આ યોગ સર્વ અરિકોનો નાશ કરનારો થાય છે. ૪૧ ચાપ યોગ જે માણસના જન્મકાળમાં શુક, કુંભરાશિનો હોય, મંગળ મેષ રાશિનો અને બૃહસ્પતિ પોતાની રાશિમાં હોય, તો ચાપયોગ થાય છે. આ યોગમાં જન્મેલો માણસ દિવિજયી રાજા બને છે. ૪૨ દંડ યોગ જે માણસના જન્મ સમયે કર્ક, મિથુન, મીન, કન્યા અને ધન એ રાશિમાં બધા ગ્રહો પડે, તો દંડયોગ થાય છે. કનકકૃપા સંગ્રહ ૩૮૯ Page #432 -------------------------------------------------------------------------- ________________ દંડયોગમાં જન્મેલો માણસ મહા પુણ્યશાળી, એકછત્રી રાજા, તેજસ્વી, સિંહ સમાન પરાક્રમી અનેક નોકરીનો સ્વામી અને પોતાના ગુરૂનો ભકત હોય છે. - ૪૩ વાપી યોગ જે માણસના જન્મ લગ્નમાં બીજા બારમા અને લગ્ન સ્થાન સિવાયનાં સ્થાનમાં બધા ગ્રહો રહેલા હોય, તો વાપીયોગ થાય છે. એવું પ્રાચીન પંડિતોનું કહેવું છે. - વાપીયોગમાં જન્મેલો માણસ દીર્ધ આયુષ્યવાળો પોતાના વંશમાં મુખ્ય, સુખી, અત્યંત ધીરજવાળો, પુણ્યશાળી તેમજ મધુર વાણી બોલનારો હોય છે. ૪૪ યુપાદિયોગો જે માણસના જન્મ કાળમાં લગ્નથી, ચોથેથી, સાતમેથી અને દશમેથી-એ દરેકથી શરૂ કરીને ચાર-ચાર સ્થાનોમાં બધા ગ્રહો સ્થિત હોય તો ક્રમશ: યૂપ, શર, શકિત અને દંડ એ ચાર યોગ થાય છે. જેમ કે લગ્ન, બીજા, ત્રીજા અને ચોથા એ સ્થાનોમાં બધા ગ્રહો રહેલા હોય તો ચૂપ યોગ થાય છે. અને ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા એ સ્થાનોમાં બધા ગ્રહો રહેલો હોય તો શર નામે યોગ થાય છે. અને સાતમા, આઠમાં, નવમા અને દશમાં એ સ્થાનોમાં બધા ગ્રહો સ્થિત હોય, તો શકિત નામનો યોગ થાય છે. તેમજ દશમા, અગ્યારમાં, બારમા અને લગ્ન (૧)એ સ્થાનોમાં બધા ગ્રહો રહેલા હોય તો દંડ નામનો યોગ થાય છે. ૪૫ યૂપયોગ ફળ જે માણસના જન્મ કાળમાં ચૂપ નામનો યોગ થાય છે તે મનુષ્ય ધીર, ઉદાર, યજ્ઞ કર્મને અનુસરનારો, અનેક વિધાર્ધારણ કરનારો, સુવિચારવંત અને લક્ષ્મીવંત હોય છે. ૪૬ શરયોગ કળા જે મનુષ્યનાં જન્મ કાળમાં શર નામનો યોગ થાય છે. તે મનુષ્ય ખૂબ જ હિંસા કરનાર ચિત્ર કામથી દુઃખી થનારો, અને તે દુઃખને આનંદ માનનારો વનના અંત ભાગમાં રહેલ શરને જાણવારો તેની પત્ની રંભા સમાન સૌંદર્યવતી હોય છે અને તે જન્મથી મૃત્યુ પર્યત દુ:ખી રહે છે. ૪૭ શકિત યોગ જે મનુષ્યનાં જન્મકાળમાં શકિત યોગ થાય છે, તે માણસ નીચ અને ઉચ બને ૩૦૦ કનકકુપા સંગ્રહ Page #433 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના માણસો સાથે પ્રીતિ કરનારો, આળસુ, સુખ અને ધન વગરનો, દુબળો વિવાદ અને યુધ્ધમાં વિશાળ બુદ્ધિવાળો અને અલ્પ સ્થાયી સુખવાળો હોય છે. ૪૮ દંડ યોગ ફળ જે માણસના જન્મ કાળમાં દંડ યોગ થાય છે, તે માણસ ગરીબ, તુચ્છ, ઉન્મત્ત, સુખી શત્રુઓથી ડરનારો પોતાના ભાઇઓ સાથે વેર રાખનારો, સ્ત્રી, પુત્ર, ધન અને મિત્ર વગરનો તેમજ બુદ્ધિહીન હોય છે. ૪૯ નૌકા-કૂટ-છત્ર-ચાપ અને અર્ધન્દ્ર યોગ લગ્નથી, ચોથા, સ્થાનથી, સાતમા અને દશમા સ્થાનથી ગણત્રી કરીને પ્રત્યેકથી શરૂ કરીને સાત-સાત સ્થાનમાં બધા ગ્રહો સ્થિત હોય તો, ૧ નૌકા, ૨ ફૂટ, ૩ છત્ર, અને ૪ ચાપ-એ ચાર યોગ થાય છે. તથા લગ્ન, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમાં એ સ્થાનોમાં સંપૂર્ણ ગ્રહ સ્થિત હોય, નૌકાયોગ થાય છે. ચોથા સ્થાનથી લઇને દશમાં સ્થાન પર્યંત બધા ગ્રહ રહેલા હોય તો ફૂટ યોગ થાય છે. અને સાતમા સ્થાનથી માંડીને લગ્ન સ્થાન પર્યંત બધા ગ્રહો પડેલા હોય તો છત્ર યોગ થાય છે. જો દશમાં સ્થાનથી માંડીને ચોથા સ્થાન પર્યંત સંપૂર્ણ ગ્રહો રહેલા હોય, તો ચાપ યોગ થાય છે. આ સિવાય જો અન્ય રાશિમાં ગ્રહો રહેલા હોય તો, અર્ધચન્દ્રક યોગ થાય છે. તેના આઠ પ્રકાર છે. જેમકે બીજા સ્થાનથી લઇને આઠમા સ્થાન પર્યંત સંપૂર્ણ ગ્રહ પડે તો એક યોગ, ત્રીજા સ્થાનથી નવમા પર્યંત બીજો યોગ, પાંચમા સ્થાનથી અગ્યારમા પર્યંત ત્રીજો યોગ, ૬ થી ૧૨ પર્યતં ચોથો યોગ, ૮ થી ૨ પર્યંત પાંચમો યોગ, ૯ થી ૩ પર્યંત છઠ્ઠો યોગ, ૧૧ થી ૫ પર્યંત સાતમો યોગ અને ૧૨ થી ૬ સુધી બધા ગ્રહો પડે તો આઠમો યોગ થાય છે. આ બધા અર્ધચન્દ્ર યોગના ભેદ છે. ૫૦ નૌકા યોગ ફળ ने · માણસ નૌકા યોગમાં જન્મે છે, તે માણસ મહા લોભી દુ:ખી, સુખ અને ભોગ સામગ્રી વગરનો તેમજ ચંચળ સ્વભાવનો હોય છે. ૫૧ કુટ યોગ ફળ જે માણસ ફૂટ (પર્વત) યોગમાં જન્મે છે. તે માણસ દુર્ગ અને વનમાં રહેનારો મા કનકકૃપા સંગ્રહ ૩૯૧ Page #434 -------------------------------------------------------------------------- ________________ ભીલ લોકોથી પ્રીતિ કરનારો, નિંઘ કર્મો કરનારો તથા ધર્મ અને અધર્મના જ્ઞાન વગરનો હોય છે. પર છન્નયોગ ફળ જે માણસ છત્ર યોગમાં જન્મે છે, તે મહા બુદ્ધિશાળી, રાજકાજમાં તત્પર સર્વ જીવો પર દયા રાખનારો તેમજ બચપણ અને ઘડપણમાં અધિક સુખ પ્રાપ્ત કરનારો હોય છે. પચાપ યોગ ફળ જે માણસ ચાપ યોગમાં જન્મે છે, તે બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં વધુ સુખી થાય. વન-પર્વતોમાં નિવાસ કરે અહંકારી હોય તેમજ ધનુષ બાણ બનાવનારો હોય. ૫૪ અર્ધચન્દ્રયોગ ફળ : જે માણસ અર્ધચન્દ્રયોગમાં જન્મે છે, તે રાજ દરબારમાં ભારે પ્રતિષ્ઠા પામે, તેમજ ઉત્તમ વસ્ત્ર અને અલંકારો સહિતનું ધન સુખ ભોગવે. ૫૫ ચક-સમુદ્રયોગ લગ્નથી અને ધનભાવથી એક એક સ્થાનના અંતરે છ સ્થાનોમાં બધા ગ્રહ બેઠેલા હોય, તો ચક્યોગ અને સમુદ્રયોગ થાય છે. અર્થાત્ ૧-૩-૫-૭-૯ અને ૧૧ એ સ્થાનોમાં સર્વ ગ્રહો પડે તો ચક યોગ અને ૨-૪-૬-૮-૧૦ અને ૧૨ એ સ્થાનોમાં બધા ગ્રહો પડે, તો સમુદ્રયોગ થાય છે. ગ્રહોના પડવાથી આ યોગના ૨૦ ભેદ પડે છે. ૫૬ ચકયોગ ફળ જે માણસ ચકયોગમાં જન્મે, તે ધનવાન, કીતવાન, વિશ્વ વિખ્યાત, મહા પ્રતાપી. રાજાના આદરને પાત્ર અને મહાભાગ્યશાળી હોય છે. - પ૭ સમુદ્રયોગ ફળ જે માણસ સમુદ્ર યોગમાં જન્મે છે, તે દાનેશ્વરી, ધીરજવાન, સુશીલ, દયાળુ રાજાના આદરને પ્રાપ્ત કરનારો તથા પોતાના વંશને ધન્યવાદ અપાવનારો હોય છે. ૫૮ ગોલાદિયોગો પ્રાચીન આચાર્યોએ સંપૂર્ણ રાજ યોગ કહ્યો છે. તે યોગોના અભાવમાં ગોલ યોગ બે બે ગ્રહો એક ઘરમાં બેસવાથી થાય છે. ત્રણ રાશિમાં ગ્રહો બેસવાથી શુભયોગ થાય છે. ચાર ઘરમાં સર્વ ગ્રહો પડવાથી કેદાર યોગ થાય છે. પાંચ સ્થાનોમાં બેસવાથી પાશ યોગ થાય છે. છ રાશિઓમાં બેસવાથી દામ યોગ થાય છે અને સાત રાશિઓમાં બધા ગ્રહો ૩૯૨ કનકકૃપા સંગ્રહ Page #435 -------------------------------------------------------------------------- ________________ બેસવાથી વીણા યોગ થાય છે. ૫૯ ગોલ યોગ ફળ જે માણસ ગોલયોગમાં જન્મે છે, તે વિદ્યાહીન સામર્થહીન, સતત પરિશ્રમી અને નિરંતર પ્રવાસ કરનારો હોય છે. ૬૦ યુગ યોગ ફળ જે માણસ યુગયોગમાં જન્મે છે, તે પાખંડી, ખંડિત પ્રીતિ કરનારો ધર્મકર્મ સહિ, નિર્લજ્જ, ધન અને પુત્ર વગરનો અને અયોગ્ય શું અને યોગ્ય શું તેના જ્ઞાન વગરનો હોય ૬૧ શલિ યોગ ફળ જે માણસ શૂલયોગમાં જન્મે છે, તે યુદ્ધ તથા વાદવિવાદ કરવામાં તત્પર, કુરતાપૂર્ણ ચેષ્ટાઓને વરેલા કુર સ્વભાવના નિકુર, નિર્ધન અને પ્રાય: બધા માણસોને શૂળની માફક દુ:ખ દેનારો હોય છે. ૬૨ કેદારયોગ ફળ જે માણસ કેદાર યોગમાં જન્મે છે, તે માણસ ધનુર્ધારી, સત્યવાદી, વિનયી, ખેતી કરનારો અને ઉપકાર દ્વારા આદર પામનારો હોય છે. ૬૩ પાશયૌગ ફળ જે માણસ પાશયોગમાં જન્મે છે, તે નિરંતર દુઃખી, બુરાઈ કરવામાં તત્પર, બંધનથી દુ:ખી, બકવાશ કરનારો, દંભી, અનેક અનર્થો કરનારો અને જંગલમાં રહેનારા માનવ પ્રાણીઓ સાથે પ્રીતિ કરનારો હોય છે. - ૬૪ દામિની યોગ ફળ જે માણસ દામિની યોગમાં જન્મે છે, તે આનંદી સ્વભાવનો, ઉત્તમ ધીરજવાળો, વિદ્વાનોમાં રાજા સમાન, સંતોષી, ઉત્તમ શીલ સ્વભાવ, ઉદાર બુદ્ધિવાળો અને પ્રશસ્ત કાર્યોમાં રતિવાળો હોય છે. જે નાભ સાદિ યોગનું વર્ણન કરેલ છે, તે જન્મ કુંડળીમાં રહેલા ગ્રહોના યથાર્થ અભ્યાસ પછી પૂર્વાચાર્યોએ કરેલ છે. માટે ગ્રહોના બળાબળનો બરાબર અભ્યાસ કરીને ફળનું વર્ણન કરવું. ૬૬ ચન્દ્રયોગફળ જે માણસના જન્મ સમયે ચન્દ્રમાં પીણ હોય અથવા દશ્ય ભાગનો હોય, તો તે અનિષ્ટકારક જાણવો. અને સૂર્યના મંડળમાં થઈને દશ્ય ભાગનો સ્થિત હોય તો સમ ફળ કનકકૃપા સંગ્રહ ૩૯૩ Page #436 -------------------------------------------------------------------------- ________________ આપનારો જાણવો અને જો જન્મકાળે પૂર્ણચન્દ્રમાં હોય તો તે જાતકને વિનયવંત પૃથ્વીપતિ બનાવે. ૬૭ દરિદ્ર યોગ. જે માણસના જન્મ કાળમાં સૂર્ય આદિ સર્વ ગ્રહો ડાબી બાજુએ ડાબા બે કમથી સાત સ્થાનમાં પડે તો નિ:સંદેહ દરિદ્રયોગ જાણવો. ૬૮ કર સંપુટ યોગ સુરેકના સંપર્કથી વિષમ ગતિ હોય, તો કર સંપુટ યોગ થાય. આવા યોગમાં સ્ત્રી, અવશ્ય વંધ્યા બને. ૬૯કારક યોગ જે ગ્રહ પોતાના મૂળ ત્રિકોણમાં યા પોતાના ક્ષેત્રમાં યા પોતાના ઉચ્ચ સ્થાનમાં પરસ્પર કેન્દ્રમાં બેઠા હોય, તો તેને વિશિષ્ટ જ્ઞાનવાળા મુનીન્દ્રો કારક. કહે છે. આ ચારે કેન્દ્રોમાં દશમ ભાવ બળવાન હોય છે. જે માણસનો સૂર્ય મૂર્તિમાં સિંહ રાશિનો અથવા મેષરાશિનો બેસે અથવા સૂર્ય, શનિ, મંગળ, બૃહસ્પતિ કેન્દ્રમાં પરસ્પર હોય, તો તે વિશેષ કારક બને છે. જે માણસના લગ્નમાં શુભ ગ્રહ હોય અથવા ચોથે હોય યા દશમા સ્થાનમાં હોય, તો તે ગ્રહકારક બને છે. જે ગ્રહ પોતાના ઉચ્ચસ્થાનમાં યા સ્વક્ષેત્રમાં યા મૂળ ત્રિકોણમાં હોય, તે ગ્રહોની માન પ્રતિષ્ઠા પણ બહુ હોય છે. તેમજ તેના પ્રભાવે અધિક ધનની પ્રાપ્તિ થાય છે. જો માણસ નીચ કૂળમાં જન્મ્યો હોય પણ તેના ગ્રહો કારક હોય, તો તે રાજાનો મંત્રી બને છે અને જે રાજાના કુળમાં ઉત્પન્ન થાય છે તે અવશ્ય રાજા બને છે. જેના લગ્ન સ્થાનથી ધન સ્થાનમાં શુભ ગ્રહ હોય અને જન્મ લગ્ન પોતાના નવાંશમાં હોય તેમજ ચારે કેન્દ્રોમાં શુભ ગ્રહ બઠેલા હોય, તો તે માણસના ઘરમાં લક્ષ્મી નિરંતર વાસ કરે છે. બૃહસ્પતિ, લગ્નેશ અને ચન્દ્રની રાશિનો સ્વામી શીષદય રાશિમાં સ્થિત થઈને આ ત્રણે કેન્દ્રમાં બેઠા હોય, તો તે માણસની પ્રારંભિક, મધ્યમ અને છેલ્લી અવસ્થામાં ભાગ્યોદય કરે છે. ૭૦ શયોગ જે માણસના જન્મકાળમાં લગ્ન યા સાતમા સ્થાનમાં સૂર્યાદિ સર્વ ગ્રહ પડે, તો શકટ નામનો યોગ થાય છે. આ યોગમાં જન્મેલો માણસ ગાડાવાળો યા ગાડું ચલાવીને ૩૯૪ કનકકૃપા સંગ્રહ Page #437 -------------------------------------------------------------------------- ________________ નિર્વાહ કરનારો હોય છે. ૭૧ નંદાયોગ ત્રણ સ્થાનમાં બે-બે ગ્રહો પડ્યા હોય અને એક એક ગ્રહ ત્રણ સ્થાનમાં હોય અથવા ૬-૮-૧૨મા ઘરમાં એક ગ્રહ હોય, તો નંદાયોગ થાય છે. આ યોગમાં જન્મેલો માણસ દીર્ધાયુષી તથા સુખી હોય છે. ૭૨ દાતારયોગ જેના જન્મકાળે લગ્નમાં બૃહસ્પતિ ચોથે શુક, સાતમા ભાવમાં બુધ અને દશમાં ભાવમાં મંગળ હોય છે, તો સર્વાર્થદાતાર નામનો યોગ બને છે. આ યોગ માણસને સારૂ ફળ આપે છે. ૭૩ રાજહંસ યોગ જે માણસના જન્મકાળે કુંભ, મેષ, મિથુન, ધન, તુલા અને સિંહ એ બધા ગ્રહો પડે તો તે રાજ્ય-સ્થાનનું સુખ આપનાર રાજહંસ નામનો યોગ બને છે. ૭૪ ચિહિ પુચ્છ યોગ જેના જન્મકાળે સિંહાસન, હંસ, દંડ, મરૂધ્વજ ચતુ: સાગર યોગમાં ચિહિચલ પુચ્છ હોય તો બહુ સારૂ ફળ આપે છે. તુલા, મકર, મેષ પ્રથમ લગ્ન અથવા કોઈપણ લગ્નમાં હોય તથા સિંહાસન, કમરૂયોગ, મકર, કર્કરાશિમાં ચિહિલ પુચ્છ યોગ સારો કહ્યો છે. રાજહંસયોગ મકર, કર્કરાશિમાં પુચ્છ સુખદાયક થાય છે. અને કુંભ તથા મિથુન સાતમી રાશિમાં ચિહિલ પુચ્છ જાણવો. મકર, કર્મ અને ધ્વજમાં પુચ્છ અન્કન્યા, વૃશ્ચિક, વૃષભ, મીન રાશિમાં ક્ષય હોય તો ચતુ:સાગરમાં ચિહિલપુચ્છ યોગ થાય છે. પૂર્વોક્ત યોગોથી ઉત્પન્ન થતા ફળથી પુચ્છયોગ બમણું ફળ આપે છે, આ કારણે કેટલાક જ્યોતિર્વિદોના મતે આ યોગને યોગાધિયોગ કહ્યો છે. ધટ શૂન્ય યોગમાં ચિહિલપુચ્છયોગ થાય તો જાતક રાજમંત્રી બને અને ગાય, ભેંસ, ઘોડા, હાથી રાખનારો તેમજ નીતિમાન અને બહુ પુત્રવાન બને એવો કેટલાકનો મત છે. ૭૫ લાલાટિક યોગ જે માણસના જન્મકાળે ચન્દ્રમાં આઠમા સ્થાનમાં રહેલ હોય અને સૂર્ય, શનિ, શુક ચન્દ્રમાના સ્થાનમાં રહેલા હોય અને પૂર્ણ કેમદ્રુમ યોગ હોય, તો લાલાટિકયોગ જાણવો. જેના જન્મકાળે લલાટ્યોગ થાય, તે માણસ કલા-કામગીરી તથા શિલ્પકળામાં કનકકૃપા સંગ્રહ ૩૫ Page #438 -------------------------------------------------------------------------- ________________ કુશળ, મુસળના આકારવાળો, બહુ પુત્રોવાળો અને જન્માંતરમાં નાશ નહિ પામનારી વિવિધ લબ્ધિઓવાળો હોય છે. ૭૬ મહાપાતક યોગ જે માણસના જન્મ સમયે રાહુ યુક્ત ચન્દ્રમાં હોય અને એ ચન્દ્રમાને પાપગ્રહ સહિત બૃહસ્પતિ દેખતો હોય, તો મહાપાતક યોગ થાય છે. આ યોગમાં જન્મેલો માણસ શુક્ર સમાન હોવા છતાં મહા પાપ કરનારો બને છે. ૭૭ બલીવર્દ ંતા યોગ જેના જન્મકાળે મંગળ, જન્મલગનને ન દેખતો હોય, પરંતુ લગ્નને સૂર્ય દેખતો હોય અને બૃહસ્પતિ, શુક્રની દિષ્ટ ન પડતી હોય. આવા યોગમાં જન્મેલો માણસ બળદથી હણાય છે માટે આ યોગમાં જન્મેલો માણસ બળદથી હણાય છે માટે આ યોગને બલીવર્દહંતા યોગ કહે છે. ૭૮ હઠાદ્ધના યોગ જેના અગ્યારમા સ્થાનમાં ચન્દ્રમા હોય અને ચન્દ્રમાના સ્થાનમાં સૂર્ય રહેલો હોય તો તે યોગ ખાસ કરીને પાંચ રાતમાંજ ફળદાયી નીવડે છે. ૭૯ વૃક્ષહંતા યોગ જેના જન્મકાળે મદનયોગ થતો હોય અને રાહુ લગ્નને જોતો હોય, તો તે શુક્ર સમાન તેજસ્વી હોવા છતાં ઝાડ પરથી મૃત્યુ પામે છે. માણસ ૮૦ નાસાછેદ યોગ જેના જન્મકાળે છઠ્ઠા સ્થાનમાં શુક્ર અને લગ્નમાં મંગળ રહેલો હોય તો તે યોગને ઉત્તમ મુનિઓએ નાશાછેદયોગ કહ્યો છે. ૮૧ કર્ણવિચ્છેદ યોગ જેના જન્મકાળે ચન્દ્રમા, શનિને જુએ યા શનિ, ચંદ્રમાને જોતો હોય અને સૂર્ય, શુકલગ્નમાં રહેલો હોય તથા શુભગ્રહો ન દેખાતા હોય, તો આવા યોગમાં જાતકનો નિ:સંદેહ કાન કપાય છે. ૮૧અ પાદખંજ યોગ જેના જન્મસમયે શનિ, શુક સાથે રહેલો હોય તથા શુક્ર, બૃહસ્પતિ સાથે રહેલો હોય અને શુભ ગ્રહો દેખાતા ન હોય તો તે માણસ પાદખંજ બને છે. ૮૨ સર્પહંતા યોગ જેના જન્મકાળે લગ્નથી સાતમા સ્થાનમાં શનિ, સૂર્ય અને રાહુ એ ત્રણ કનકકૃપા સંગ્રહ ૩૯૬ ગ્રહો Page #439 -------------------------------------------------------------------------- ________________ રહેલા હોય, તો તે માણસ સૂતેલો હોય તો પણ સર્પદંશનો ભોગ બને છે. ૮૩વ્યાઘહતા યોગ જેના જન્મકાળે બૃહસ્પતિના સ્થાન (ધનુ ઉમે, મીન ૧૨મો) માં બુધ રહેલો હોય અને શનિના (૧૦મા ૧૧મા) સ્થાનમાં મંગળ રહેલો હોય, તો તે મનુષ્ય પચીસ વર્ષની વયે વનમાં વાઘનો શિકાર બનીને મૃત્યુ પામે છે. ૮૪ અસિઘાત યોગ જેના જન્મકાળે શુકના ઘર (બીજે અને આઠમે ૨/૮) ચંદ્રમા અને ચંદ્રમાના ઘર કર્કમાં શનિ રહેલો હોય તો આવા યોગમાં તે માણસ અઠ્ઠાવીસ વર્ષની વયે તલવારના ઘાથી મૃત્યુ પામે છે. ૮૫ શરક્ષેપહંતા યોગ જે માણસના જન્મસમયે મંગળ, શનિ, સૂર્ય અને રાહુ એક થઈને નવમા સ્થાનમાં રહેલા હોય તથા શુભ ગ્રહો તેને ન દેખતા હોય તો આવા યોગમાં તે માણસ બાણ વાગવાથી મૃત્યુ પામે છે. . ૮૬ બ્રહ્મઘાતિ યોગ જે માણસના જન્મસમયે મંગળ સૂર્યની સાથે હોય અથવા શનિ બૃહસ્પતિની સાથે હોય તો તે માણસ અઠ્ઠાવીશમાં વર્ષે બ્રાહ્મણની હત્યા કરનારો થાય છે. ૮૭ પંચાપત્ય વિનાશયોગ જે માણસના જન્મ સમયે ચન્દ્રમાં સૂર્યની રાશિમાં રહેલો હોય અને બૃહસ્પતિ પોતાના સ્થાનમાં હોય તથા સાગર યોગ લગ્નમાં પડે તો આ યોગ તે માણસના પાંચ સંતાનોને મારનારો નીવડે છે. - ૮૮ દોલા યોગ જે માણસના જન્મ સમયે મીન, મેષ, ધનુ (૧૨-૧-૯) એ ત્રણ સ્થાનોમાં બધા ગ્રહો રહેલા હોય તો રાજ્ય આપનારો દોલાયોગ થાય છે. જેનો ગુરૂ, પાપ ગ્રહોથી મુક્ત થઈને કેન્દ્ર (૧-૪-૭-૧૦) સ્થાનોમાં રહેલો હોય તો તે માણસ સન્માન, દાન યા ગુણમાં પરિપૂર્ણ પરીક્ષક, નૃત્ય-ગીતમાં કુશળ, મંત્રી રાજા તુલ્ય અને વિવેકી હોય છે. ૮૯ પદકવિ છેદયોગ જે માણસના લગ્નમાં મંગળ રહેલો હોય અને શનિ, સૂર્ય, રાહુ તેને જોતા હોય, તો પદવિ છેદ યોગ થાય છે. તે માણસ ભલેને શુકસમાન તેજસ્વી હોય છે. કનકકૃપા સંગ્રહ ૩૭. Page #440 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ઈચ્છિત મૃત્યુ જે માણસના જન્મસમયે કેન્દ્ર (૧-૪-૭-૧૦) સ્થાનમાં મંગળ રહેલો હોય અને રાહુ સાતમા સ્થાનમાં પડે તો આ યોગના પ્રભાવે તે માણસ ઈચ્છિત મૃત્યુને વરી શકે છે. ૯૧ માસ મૃત્યુયોગ જે માણસના જન્મ સમયે લગ્નથી સાતમા સ્થાનમાં ચન્દ્રમાં રહેલો હોય અને આઠમા સ્થાનમાં પાપગ્રહો રહેલા હોય તથા શુભગ્રહો પણ લગ્નમાં વિદ્યમાન હોય અને સૂર્ય પણ લગ્નમાં મોજુદ હોય તો એક મહિનાની અંદર, તે માણસનું બાળક મૃત્યુ પામે છે. ૯૨ રાજયોગ પ્રકરણ હવે રાજયોગ પ્રકરણનું વર્ણન શરૂ કરીએ છીએ. જે માણસના જન્મ સમયે યા પ્રમ, વિવાહ, યાત્રા, તિલક એ લગ્નમાં, લગ્નનો સ્વામી બળવાન બનીને લગ્નમાં કેન્દ્ર ( ૧-૪-૭-૧૦ ) ત્રિકોણ (પ-૮ ) માં યા અગ્યારમાં સ્થાનમાં રહેલ હોય, તો તે માણસ શીઘ રાજા બને છે. તેમજ તે શીલવાન, હાથી-ઘોડા અને સાચા મોતીના છત્ર વૈભવવાળો હોય છે. જો તે માણસ નીચ કુળમાં જન્મે છે તો પણ ઉક્ત યોગ તેને રાજા બનાવે છે અને જો તે રાજવંશમાં જન્મે છે તો અવશ્ય રાજા બને છે એવો ગગદિ મુનિઓનો મત છે. જે માણસના જન્મ સમયે એક્લો શુક અગ્યારમા સ્થાનમાં યા કેંદ્ર (૧-૪-૭૧૦)માં જન્મરાશિથી ત્રીજા ઘરમાં અથવા ત્રિકોણમાં રહેલો હોય, તો તે માણસ વિશ્વવિખ્યાત રાજા બને છે. તેમજ વિદ્યા અને જ્ઞાનમાં નિપુણ તે દાની, માની અને હાથી-ઘોડાનો ભોક્તા હોય છે. જે માણસના જન્મ સમયે દશમા સ્થાનનો સ્વામી યા ચોથા સ્થાનનો સ્વામી યા કેન્દ્ર (૧-૪-૭-૧૦) યા નવમા સ્થાનમાં યા પાંચમા સ્થાનમાં રહેલ હોય અને સાતમાં સ્થાનનો સ્વામી, બીજા સ્થાનમાં હોય, તો તે માણસ સિંહાસન પર બેસે. અર્થાર્ત રાજા બને અને મદ ઝરતા માતંગો વડે સેવાતો તે વિશ્વવ્યાપી કીર્તિધર થાય. જે માણસના જન્મ સમયે કોઈ એક પણ ગ્રહ કેંદ્ર અથવા નવમા યા પાંચમા સ્થાનમાં રહેલો હોય, તો તે માણસ-દશે દિશાઓમાં પ્રકાશ-કિરણો ફેલાવતા સૂર્ય સમાન તેજસ્વી નીવડે છે. આ યોગ અશુભ દોષોનો નાશ કરીને જાતકને નિરોગી રાખે છે. જો ચંદ્રમા, સૂર્યને દેખતો હોય તો આ યોગમાં જન્મ લેનાર માનવી પૃથ્વીપતિ (રાજા) બને છે. જે માણસના જન્મ સમયે ચન્દ્રમા કેન્દ્ર સ્થાનમાં પડે તો તે માણસને સ્વરૂપવતી ૩૯૮ કનકકૃપા સંગ્રહ Page #441 -------------------------------------------------------------------------- ________________ પ્રિય પત્ની મળે. જે જરૂર પુત્રવતી બને. આ યોગમાં જન્મેલો માણસ દાન, સુવર્ણ, સમૃદ્ધિ, હીરા, માણેક, રત્નો અલ્પતર પ્રયાસે એકત્ર કરી શકે તેમજ પોતાના અંગોને ચંદનનો લેપ કરનારો વૈભવી બને. જે માણસના જન્મ સમયે શુક, બુધ, બૃહસ્પતિ કેન્દ્ર (૧-૪-૭-૧૦)માં રહેલા હોય અને દશમા સ્થાનમાં મંગળ પડે તો આ યોગ તે માણસને કુળદીપક બનાવે છે. જેના પ્રસવ-કાળે રાહુ, બુધના સ્થાથી કેન્દ્ર યા ખૂણામાં રહેલો હોય, તો તે માણસ ઘોડા, રથ, માણસો, હાથીઓ, રત્નો એ પદાર્થોનો સ્વામી અને રત્ન જેવા ધાન્યવાળો, સમુદ્રની નિકટમાં રહેનારો બહુજનપ્રિય અને સત્યવાદી હોય છે. જેના કેન્દ્રસ્થાન (૧-૪-૭-૧૦)માં કેવળ બૃહસ્પતિ રહેલો હોય તો બાકીના ગ્રહો તેનું કાંઈ બગાડી શકતા નથી. જે રીતે એક સિંહ, મદોન્મત્ત હાથીઓના ટોળાને ભગાડી દે છે તે રીતે બૃહસ્પતિ બીજા ગ્રહોની પ્રતિકૂળ અસરોનો નાશ કરી દે છે. તાત્પર્ય કે એક બૃહસ્પતિ જ કેન્દ્રમાં યા નવમા, પાંચમા લાભ સ્થાનમાં પડે ત્યાં લગ્નમાં પડે, તો શેષ ગ્રહો કાંઈ હરકત કરી શકતા નથી. જે માણસના કેન્દ્રસ્થાનમાં શુક્ર પડે, તે માણસ કામદેવ જેવો રૂપાળો સ્ત્રીઓને પ્રિય, સર્વ માણસો ઉપર ઉપકાર કરવામાં સમર્થ, દીર્ધ આયુષ્યવાળો, ધ્વજના વિષયમાં નિષ્ણાત અને ધન-સંપત્તિવાન હોય છે. જે માણસના દશમાં સ્થાનમાં શનિ રહેલો હોય, તો તે માણસ ધનવાન પંડિત, મંત્રી દંડ કરવાનો અધિકારી દંડનાયક અને ગામ-નગરોનો માલીક હોય છે. જે માણસને તુલા, ધન, મીનમાં સ્થિત શનિ, લગ્નમાં પડે તો તે રાજવંશમાં જન્મ લઈ રાજા બને છે. જેને બૃહસ્પતિ કેન્દ્રમાં હોય, તે પુરુષ સ્વરૂપવતી સ્ત્રી, વસ્ત્રાલંકાર યુક્ત શાસ્ત્ર નિપુણ, ગીત-નૃત્યમાં પારંગત્ત રસવાળા પદાર્થનો વેપારી તથા માર્ગદર્શક ગુરૂવાળો તથા પુત્ર અને બાંધવો સહિત સ્થિર બુદ્ધિવાળો હોય છે. તેમજ પ્રસ્ત્ર ચિતે સત્કાર્યો કરનારો હોય છે. જે માણસના જન્મ સમયે લગ્નનો સ્વામી પોતાના ઘરમાં થઈને દશમ ભાવમાં રહેલો હોય, તે માણસ ચક્રવર્તી સમાન રાજા બને, અનેક રાજાઓ તેની સેવા કરે, તે પોતાના પ્રતાપથી શત્રુ પક્ષનો વિનાશ કરે અને દેવગણ મધ્યે શોભતા દેવેન્દ્રની માફક માનવગણમાં શોભે. જેના જન્મ સમયે ચન્દ્રમા ઉપચય (૩-૬-૧૦-૧૧) સ્થાનમાં રહેલો હોય અને શુભ ગ્રહો પોતાના ઘરમાં અથવા નવાંશમાં થઈને કેન્દ્ર ( ૧-૪-૭-૧૦) માં રહેલા હોય કનકકૃપા સંગ્રહ ૩૯૯ Page #442 -------------------------------------------------------------------------- ________________ અથવા ચન્દ્રમાં સ્વગૃહમાં અથવા સ્વ નવમાંશને પ્રાપ્ત કરીને ઉપચય સ્થાનમાં રહેલો હોય અને શુભ ગ્રહો કેન્દ્રમાં હોય અથવા શુભ ગ્રહો પણ પોતાના ઘરમાં અથવા નવમાંશને પ્રાપ્ત કરીને રહેલા હોય, અને પાપગ્રહો બળહીન હોય, તો તે માણસ ઈન્દ્ર સમાન બળવાન રાજા બને છે. જે માણસને શુકમીનરાશિમાં રહેલો હોય, તે માણસ વિઘા, કલા અને ગુણવાળો હોય તેમ જ ઈચ્છિત સુખ ભોગવનારો હોય, તે જિતેન્દ્રિય હોય, દેશનો સ્વામી હોય, ઘણા ગામ-નગર અને ધન તથા ગજદળનો સ્વામી હોય, અને દીક્ષા લઈને સકલ મંડળમાં ખ્યાતિ પ્રાપ્ત કરનારો હોય છે. જેનું જાયા સ્થાન મેષ, કન્યારાશિ, છઠ્ઠ, આઠમા સ્થાનમાં યા કેન્દ્ર ત્રિકોણમાં અથવા બારમા ભાવમાં રાહુ રહેલો હોય, તો તે માણસ કામી, શૂરવીર ભોગી હોય તેમજ હાથી, ઘોડા, છત્ર વગેરેની સમૃદ્ધિવાળો અને બહુ પુત્રોવાળો હોય. જેના જન્મ સમયે ચન્દ્રમા સિંહ, વૃષ, કન્યા, કર્ક રાશિમાં રહેલો હોય અને ઉચ્ચનો રાહુ પડેલો હોય, તે માણસ રાજાઓનો રાજા બને, તેની પાસે અપાર લક્ષ્મી, હયદળ, ગજદળ, નૌકાદળ વગેરે હોય અને તે સુબુદ્ધિમાન થઈને કુળ અજવાળે છે. જેના જન્મ સમયે બુધ, બૃહસ્પતિ અને શુક્ર કેન્દ્ર (૧-૪-૭-૧૦ ) અથવા ત્રિકોણમાં રહેલા હોય, તે માણસ ધર્મ, અર્થ, વિદ્યા, સુખ, કીર્તિ, લાભ, શાન્ત સ્વભાવ અને સુંદર ચારિત્રવાળો હોય તેમજ મનુષ્યોનો સ્વામી-રાજા-બને છે. જેને શુક, બૃહસ્પતિ, ચન્દ્રમાં કેન્દ્રસ્થાનમાં રહેલા હોય, તે માણસ સ્વ પરાકમે ધનપતિ બને છે અને શનિ, બુધ, સૂર્ય તથા બૃહસ્પતિ એ બધા ગ્રહો ત્રિકોણ અર્થાત નવમ પંચમ ભાવમાં રહેલા તેમજ મંગળ દશમ ભાવમાં રહેલો હોય તો રાજયોગ થાય છે. જેના જન્મ અથવા યાત્રાના સમયે શુભ ગ્રહો કેન્દ્ર ત્રિકોણમાં રહેલો હોય અને પાપગ્રહો ત્રીજા, અગ્યારમાં અને છઠ્ઠા સ્થાનમાં રહેલા હોય, તે માણસ શીધ્રપણે પૃથ્વીનો અધિપતિ બને છે. જેના જન્મ સમયે ચન્દ્રમા અગ્યારમે અથવા ત્રિકોણમાં રહેલો હોય, તો તે માણસ અવશ્ય રાજા સમાન બનીને બંને કુળના અનિષ્ટોનો નાશ કરીને પ્રકાશ ફેલાવે છે તેમ. જેના છઠ્ઠા સ્થાનમાં બૃહસ્પતિ અને અગ્યારમા ભાવમાં ચન્દ્રમાં હોય, તે માણસ કુળદીપક નીવડે છે. જેના લગ્નનો સ્વામી અથવા બૃહસ્પતિ અથવા શુક કેન્દ્ર (૧-૪-૭-૧૦) સ્થાનમાં કનકકૃપા સંગ્રહ ૪૦૦ Page #443 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. બાળમુનિશ્રી ચારિત્રપ્રભ વિજયજી મ.સા. જન્મઃ તા. પ-૯-૧૯૮૯, મુકામ - ગડોથ, ડુમા) તા. - જેતપુર (જી. વડોદરા) દીક્ષા : અષાઢ સુદ - ૩, બુધવાર, સં. ૨૦૫૨, મુ. પેટલાદ Page #444 --------------------------------------------------------------------------  Page #445 -------------------------------------------------------------------------- ________________ લો હોય, તે દીર્ધ આયુષ્યવાળો, તેમજ રાજાનો પ્યારો બને છે. દશમ બુધ અને સૂર્ય હોય અને મંગળ તેમજ રાહુ છઠું હોય, તો રાજયોગ થાય છે. આ યોગમાં જન્મેલો માણસ નાયક બને છે. જે માણસને પહેલા સ્થાનમાં બૃહસ્પતિ હોય, અંતમાં શનિ હોય અને વચ્ચે બાકીના ગ્રહો હોય તો તે યોગ પણ કુટુંબ અને ઉત્તમ બળપ્રદ રાજયોગ જાણવો. જેના ત્રીજા સ્થાનમાં બૃહસ્પતિ, આઠમા સ્થાનમાં શુક્ર અને વચ્ચે યા અંતમાં બાકીના ગ્રહો હોય, તો તે માણસ નિશ્ચિતપણે રાજા બને છે. વૃષરાશિમાં બૃહસ્પતિ અને મિથુનમાં ચન્દ્રમા તથા મકરમાં મંગળ અને સિંહમાં શનિ તેમજ કન્યામાં બુધ અને સૂર્ય તથા તુલામાં શુક્ર હોય તો રાજયોગ થાય છે. આ યોગમાં જન્મેલો માણસ, મહારાજા બને છે. ઉક્ત યોગોમાં જન્મેલો માણસ જો આઠમા અને બારમા વર્ષે જીવતો રહે છે તો વિશ્વપાલક રાજા બને છે. જેના જન્મ સમયે કેવળ બૃહસ્પતિ લગ્નમાં રહેલો હોય અને સર્વ યોગો અશુભ હોય તો પણ તે પુરુષ દીર્ધકાળ સુધી જીવનારો, બુદ્ધિમાન અને અગ્રણી બને છે. ધનુરાશિમાં શુક વા મંગલ અને મીન રાશિમાં બૃહસ્પતિ અને તુલામાં બુધ અને નિ તેમજ ચન્દ્રમાં નીચ રાશિ (૧-૮)માં રહેલ હોય, તો પણ રાજયોગ થાય છે. આ યોગમાં જન્મેલો માણસ ધનહીન રાજા બને છે અને તે દાતા, ભોક્તા પૂજ્ય અને વિખ્યાત નાયક બને છે. મીન રાશિમાં શુક્ર અને અંતમાં બુધ તેમજ ધન રાશિમાં રાહુ અને લગ્નમાં સૂર્ય અને જે મંગળ હોય, તો રાજયોગ થાય છે. જેના ત્રીજા સ્થાનમાં બૃહસ્પતિ અને અગ્યારમાં સ્થાનમાં ચન્દ્રમાં હોય, તે પણ માં રહેવા છતાં વિખ્યાત કુળ દીપક બને છે. જેના શુભ સ્થાનમાં રહેલા શુભ ગ્રહો, કેન્દ્રભાવમાં પડે એવા યોગમાં જન્મેલો ફણસ, શુભ કર્મ કરનારો થાય છે. જેના ઉચ્ચ સ્થાનમાં પ્રામ શુભ ગ્રહો કેન્દ્રસ્થાનમાં સ્થિર થાય તો, તે માણસ નીચ કુળમાં જન્મ્યો હોય તો પણ રાજા બને છે. જેને બૃહસ્પતિ, બુધ અને શનિ પોતાના જ સ્થાનમાં રહેલા હોય, તે માણસ દીધે આયુષ્યવાળો અને પગલે-પગલે સંપત્તિ પ્રાપ્ત કરનારો થાય છે. જેને મીન રાશિમાં બૃહસ્પતિ શુક અને ચંદ્રમા હોય તે રાજ્ય મેળવે છે. તેમજ તેની કકૃપા સંગ્રહ ૪૦૧ Page #446 -------------------------------------------------------------------------- ________________ પત્ની બહુ પુત્રોની માતા થાય છે. જેને પાંચમા ભાવમાં બૃહસ્પતિ અને દશમે ચન્દ્રમા રહેલો હોય, તે રાજ્યનો સ્વામી, મહાબુદ્ધિમાન, તપસ્વી અને જિતેન્દ્રિય હોય છે. જેને સિંહરાશિમાં બૃહસ્પતિ અથવા તુલા, કર્ક, ધનુ, મકર રાશિઓમા હોય અને બીજા ગ્રહો અન્ય સ્થાનમાં રહેલા હોય, તે સમગ્ર દેશનો રાજા બને છે. તુલા, ધનુ, મીન, યા લગ્નમાં જેને શનિ રહેલો હોય, તે પુણ્ય અનુભાવ સહિત રાજા બને છે. પાંચમા સ્થાનમા બુધ હોય અને કર્કરાશિનો ચન્દ્રમા હોય તેમજ નવમા સ્થાનમાં શુભ ગ્રહો રહેલા હોય, તો રાજયોગ થાય છે. જેને મકર, કુંભ, મીન, વૃષ, મિથુન અને મેષ એ રાશિઓમાં બધા ગ્રહો રહેલા હોય તે પ્રસિદ્ધ રાજા બને છે. બુધ, શુક્ર, બૃહસ્પતિ અને શનિ એ ચાર ગ્રહો સાથે રાહુ કેન્દ્ર સ્થાનમાં રહેલો હોય તો જાતકને લક્ષ્મી, આરોગ્ય, પુત્ર અને સન્માન આપનાર થાય છે. જેના ચોથા સ્થાનમાં શુક્ર, બૃહસ્પતિ, ચન્દ્રમા, મંગળ, સૂર્ય અને શનિ હોય, તો યોક્કસ પણે રાજા બને છે. જેને આઠમે અને બારમે ક્રુર ગ્રહો અને શુભ ગ્રહો બંને રહેલા હોય, તો તે પણ રાજયોગ છે. લગ્નમાં શનિ તથા ચન્દ્રમા અને નવમે પાંચમે બૃહસ્પતિ અને સૂર્ય તથા દશમે મંગળ હોય તો રાજ યોગ હોય છે. જેને નવમ-સૂર્ય પોતાના ઘરનો હોય, તેના ભાઈ જીવતા નથી, પણ તે એકલો જ રાજા સમાન થાય છે. જેને બીજે, ત્રીજે, ચોથે, પાંચમે, છઠ્ઠ, દશમે, એ સ્થાનોમાં રાશિ હોય તો રાજ રોગ થાય છે. જન્મેલા પુરુષ રાજા બને છે. જેને લગ્નમાં ક્રુર ગ્રહ હોય અને બારમે તેમજ બીજે રગ્રહ હોય, તો પણ રાજયોગ થાય છે. જેને લગ્નમાં ક્રુર ગ્રહ અને બારમે પણ ક્રુર ગ્રહ સાથે શુભગ્રહ તથા સાતમે શુભગ્રહ ડોય, તો તે માણસ પોતાના પરિવારને નાશ કરનારો થાય છે. જેના બીજા સ્થાનમા યા બુધ હોય અને મેષ રાશિમાં બૃહસ્પતિ હોય તથા દશમે શુક્ર હોય તો પણ રાજયોગ થાય છે. રાહુ અને ૪૦૨ કનકકૃપા સંગ્રહ Page #447 -------------------------------------------------------------------------- ________________ જેને સિંહરાશિમાં બૃહસ્પતિ, કન્યા રાશિમાં શુક, મિથુન રાશિમાં શનિ અને સ્વક્ષેત્રી મંગલ ચોથા સ્થાનમાં હોય તો તે મનુષ્ય નાયક બને છે. જેને કન્યા રાશિમાં શનિ યા ચન્દ્રમાં હોય, સિંહ રાશિમાં મંગળ હોય, તે મનુષ્ય જગપાલક બને છે. જેને ધનુરાશિમાં શુક્ર, મકર રાશિમાં બૃહસ્પતિ કુંભ રાશિમાં સૂર્ય અને મીન રાશિમાં મંગળ હોય, તો તે મનુષ્ય ત્રીસ વર્ષની વયે સંપૂર્ણ કામ કરનારા બને છે જેને દશમાં સ્થાનમાં બૃહસ્પતિ, બુધ, શુક તથા ચન્દ્રમાં હોય, તેનાં સર્વ કાર્યો સિદ્ધ થાય છે અને તે રાજાઓમાં પૂજ્ય બને છે. જેને છઠે, આઠમે, પાંચમે, નવમે અને બારમે શુભગ્રહ અને કુરગ્રહ હોય, તે પણ રાજાઓમાં પૂજ્ય બને છે. જેને પાંચમે મંગળ છઠે રાહુ, આઠમે શુક્ર અને નવમે સૂર્ય હોય, તે કુળનું પાલન કરનારો બને છે. લગ્નમાં શનિ તથા ચન્દ્રમા અને આઠમે શુક્ર હોય એવા યોગમાં જન્મેલો માણસ, સન્માની અને બહુ લોકપ્રિય બને છે. મિથુન રાશિમાં રાહુ અને સિંહ રાશિમાં મંગળ હોય એવા યોગમાં જન્મેલો માણસ અશ્વો અને હાથીનો સ્વામી બને છે. અર્થાત્ રાજા બને છે. ધનુરાશિના અર્ધા ભાગમાં ચન્દ્રમા યુક્ત સૂર્ય લગ્નમાં હોય, વળી શનિ અને મકર રાશિમાં મંગળ હોય તો આ યોગમાં જન્મેલો માણસ મહારાજા બને છે. અને રાજાઓ તેને જોતાં દુરથી પણ તેને પ્રણામ કરે છે. ' જેને ઉચ્ચાભિલાષી સૂર્ય નવમે યા પાંચમે પડે, તે માણસ નીચ કુળમાં જન્મેલો હોય તો પણ સમૃદ્ધ રાજા બને છે. જેના બીજા સ્થાનમાં શુક, દશમે બૃહસ્પતિ અને છઠે રાહુ હોય, તે માણસ પરાક્રમી રાજા બને છે. જેના ચાર ગ્રહો (શુભ અશુભ બંને એક જ સ્થાન પૈકી ત્રીજા, પાંચમા, નવમા, લગ્ન અને બીજા એ કમાં જ રહેલા હોય તો પણ રાજયોગ થાય છે. છઠા, આઠમા, સાતમા સ્થાનમાં રહેલા ચન્દ્રમા સિવાય, બધા ગ્રહો સૂર્યને જોતા હોય એવા યોગમાં જન્મેલો માણસ દીર્ધાયુષી રાજા બને છે. નવમા, પાંચમાં ચોથા એ સ્થાનોમાં બધા ગ્રહો રહેલા હોય તો આ યોગમાં પ્રથમ જન્મેલો મરી જાય છે અને પછી જન્મેલો જીવે છે. આ યોગમાં જન્મેલા માણસને બીજીવારના લગ્નથી એક પુત્ર થાય છે, તે સંસારમાં પ્રસિદ્ધ, ત્યાગી અને દીર્ધાયુષી રાજા કનકકૃપા સંગ્રહ ૪૦૩ Page #448 -------------------------------------------------------------------------- ________________ બને છે. - રાહુ, શુક, મંગળ તથા શનિ, કન્યા રાશિમાં રહેલા હોય એવા યોગમાં જન્મેલો માણસ કુબેરથી અધિક સંપત્તિવાળો બને છે. - જેના લગ્નમાં બૃહસ્પતિ હોય, મીનરાશિમાં શુક હોય. મેષમાં સૂર્ય હોય, મકરમાં મંગળ હોય, તે માણસ દાસકુળમાં જન્મેલો હોય તો પણ છત્રધારી રાજા બને છે. જેના દશમા સ્થાનમાં બૃહસ્પતિ અને અગ્યારમા ભાવમાં ચન્દ્રમાં હોય, તે દુનિયામાં કુળદીપક બને છે. દશમા સ્થાનમાં બુધ, સૂર્ય અને છકે રાહુ, મંગળ હોય તો રાજયોગ થાય છે. જેના ચાર ગ્રહો એક જ ઘરમાં થઈને બીજા, નવમા, ત્રીજા તથા લગ્નમાં રહેલા હોય તો તે માણસ દાસકુળમાં જન્મેલો હોવા છતાં રાજા તુલ્ય બનીને સમુદ્રની પાર પહોંચે છે. એવો પ્રભાવશાળી નીવડે છે. કર્ક રાશિમાં બૃહસ્પતિ, ચન્દ્રમાં સાથે રહેલો હોય, અને બળવાન શુક્ર કેન્દ્રમાં હોય તેમજ બાકીના ગ્રહો અગ્યારમે, ત્રીજે, છઠે રહેલા હોય આ યોગમાં જન્મેલો પુરૂષ દીધી આયુષ્યવાળો ચક્રવર્તી રાજા બને છે. જેનો શુક, તુલા, મીન, મેષ, વૃષ એ રાશિઓમાં હોય, તે પુરૂષ રાજાનો માનીતો અને કલા-કૌતુકસંપન્ન બને છે. તે પુરૂષને મોટી ઉમરે ત્રણ પુત્રો થાય છે. જેના લગ્નનો સ્વામી બળવાન થઈને કેન્દ્રમાં રહેલો હોય, તે પુરૂષ જો ગોવાળના કુળમાં જન્મ્યો હોય તો શી નવાઈ? કારણ કે તે રાજાનો પુત્ર થાય છે. જેને સૂર્ય ત્રીજા સ્થાનમાં હોય, શુક ચોથે હોય બુધ બીજે યા પાંચમે પણ નીચ રાશિમાં હોય અને દશમા-અગ્યારમા તેમજ બારમા સ્થાનમાં કોઈ ગ્રહ ન હોય તે પુરૂષ ત્રણ સમુદ્ર પર્વતના પ્રદેશનો રાજા બને છે. જેને જન્મ સમયે ઉચ્ચનો બૃહસ્પતિ, કેન્દ્ર (૧-૪-૭-૧૦) માં યા નવમે કે પાંચમે રહેલો હોય અને ચન્દ્રમા, બુધ, શુકની સાથે હોય અથવા બુધ, શુકની સાથે હોય અથવા બુધ, શુકની દષ્ટિમાં હોય તો તે માણસ શત્રુઓને જીતનારો સાર્વભૌમ ચકવર્તી બને છે. જેના જન્મ સમયે લગ્નનો સ્વમી મિત્રના ઘરમાં, મિત્રની સાથે જો દશમા સ્થાનમાં, લગ્નમાં યા સાતમે રહેલો હોય તો તે પુરૂષ પૃથ્વી પર વેરીઓનો નાશ કરનાર પ્રતાપી પુરૂષ નીવડે છે. જેનો પૂર્ણ બળવાન ચન્દ્રમા, લગ્નના ઘરને છોડીને કેન્દ્ર (૧-૪-૭-૧૦) માં રહેલો હોય તો તે પુરૂષ પરાક્રમ, બળ, વાહનાદિ યુક્ત રાજા બને છે. ૪૦૪, કનકકુપા સરાહ Page #449 -------------------------------------------------------------------------- ________________ પણ જો સ્વક્ષેત્રી ઉચ્ચનો ન હોય તો તે માણસ દુ:ખ દારિદ્રથી પીડાય છે તેમજ સર્વજનો તેની નિદા કરે છે. ઉચ્ચને સૂર્ય લગ્નમાં હોય, ચન્દ્રમા બીજે હોય, શુક ત્રીજે હોય અને રાહુ સહિત બૃહસ્પતિ ચોથે હોય, બુધ બારમે અને શનિ અગ્યારમે યા છેઠે હોય એ યોગમાં રાજવંશમાં જન્મેલો માણસ રાજાઓમાં પણ સમ્રાટની પદવી ધારણકરનારો બને છે. જેને ઉચ્ચાભિલાસી અર્થાર્ત મીન રાશિનો સૂર્ય ત્રિકોણમાં હોય તો તે પુરૂષ પૃથ્વીને રક્ત વડે રંગે છે. અર્થાત્ તે મહાપરાક્રમી યોદ્ધો બને છે. જેના બધા જ ગ્રહો તથા દશમ અને જન્મ-લગ્નનો સ્વામી, લગ્નને દેખતો હોય, તો તે ઉચિત પ્રશંસાવાળો, ઉજવળ યશવાળો, શંકારહિત, ભ્રમણ કરનારો, શત્રુઓનો નાશ કરનારો અને કલ્યાણમાળા, લક્ષ્મી ધારણ કરનારો મુખ્ય રાજા બને છે. જેના જન્મ-લગ્ન સંપૂર્ણ ગ્રહદેખતો હોય તો તે બલકર સહિત સૌખ્ય, લક્ષ્મીવાન, ભયવિનાનો અને મોટી ઉંમરવાળો રાજા બને છે. ચોથે શુક, દશમે મંગલ અને રાહુ તથા શનિ કરયુક્ત સ્થિર હોય તેવા યોગમાં ઉત્પન્ન થયેલો અવશ્ય રાજા હોય છે. - મિથુન, મેષ, વૃષભ, મીન, કુંભ, મકર રાશિઓમાં પૂર્ણ ગ્રહ સ્થિર હોય તો તેવા યોગમાં પેદા થયેલ હોય તે હાથીઓને રાખનારો હોય છે. અથવા ઉત્તમ હાથીઓ તેની પાસે હોય છે. જેનો ગુરુ પાંચમો ચન્દ્રમા નવમો અને સૂર્ય ત્રીજા સ્થાનમાં બેઠેલો હોય તે કુબેરની સમાન ધન મેળવીને રાજા બને છે. જેને બૃહસ્પતિ સિંહ રાશિમાં હોય અને બાકીના ગ્રહો તુલા, વૃશ્ચિક, ધન, મકર એ રાશિઓમાં હોય તે પુરૂષ દેશને ભોગવનારો બને છે. સૂર્ય પોતાના ઘરમાં હોય, શુક તુલા રાશિમાં હોય, શનિ મિથુનમાં હોય તો પણ રાજયોગ થાય છે. જેને છઠે, પાંચમે, બારમે શુભ અને કુર ગ્રહો રહેલા હોય તે કંટક સહિત રાજમાન્ય થાય છે. ત્રિકોણમાં બુધ, બૃહસ્પતિ અને શુક હોય તથા ત્રીજે, છઠ્ઠ, દશમે બુધ અને શનિ હોય, અને પૂર્ણ ચન્દ્રમાં સાતમે રહેલો હોય, એ યોગમાં જન્મેલો માણસ રાજા સમાન બને છે. જેને શનિ લગ્નમાં અથવા ચન્દ્રમા લગ્નમાં હોય અને મંગળ આઠમે હોય તે પુરૂષ કનકકૃપા સંગ્રહ ૪૦૫ Page #450 -------------------------------------------------------------------------- ________________ રાજમાન્ય, મહાકામી અને ભોગવૃત્તિવાળી પત્નીનો પતિ બને છે. શુક અને મંગળ ધનુરાશિમાં હોય, બૃહસ્પતિ મીનમાં, કુંભમાં બુધ અને નીચરાશિ (૮) માં ચન્દ્રમાં સૂર્ય સાથે રહેલો હોય તો રાજયોગ થાય છે. આ યોગમાં જન્મેલો માણસ વૈભવહીન રાજા બને છે. અને દાનભોગાદિ રાહુ વડે વિખ્યાત બને છે. મીન રાશિમાં શુક્ર, બારમે બુધ, લગ્નમાં સૂર્ય, બીજે ચન્દ્રમાં અને ત્રીજે રાહુ હોય તે રાજયોગ થાય છે. જેને મીન રાશિમાં બૃહસ્પતિ તથા શુક અને ચન્દ્રમાં રહેલા હોય તે બહુપુત્ર પત્નીઓવાળો રાજા બને છે. અગ્યારમે શુભ ગ્રહો હોય અને કુર રાશિમાં ચન્દ્રમાં હોય ચોથા દશમ ભાવમાં પણ શુભગ્રહ રહેલા હોય, તો રાજયોગ થાય છે. જેને લગ્નમાં બૃહસ્પતિ અને પાંચમે તથા દશમે ચન્દ્રમાં રહેલો હોય, તે માણસ રાજમાન મહાબુદ્ધિશાળી, તેજસ્વી અને પ્રતાપી બને છે. (રાજયોગ પૂરો થયો) ૯૩ અરિયોગ તેમાં-નુભાવ ફળ સૂર્યથી નવમુ સ્થાન પિતાનું છે. ચન્દ્રમાથી ચોથું સ્થાન માતાનું છે, મંગળથી ત્રીજુ સ્થાન ભાઈઓનું છે. બુધથી ચોથું સ્થાન મામાઓનું છે. બૃહસ્પતિથી પાંચમું સ્થાન પુત્રોનું છે. શુક્રથી સાતમું સ્થાન સ્ત્રીનું છે. અને શનિથી ક્રમશ: સર્વને અનિષ્ટ માનવા. (૯૪) દ્વાદશ ભવન વિચાર જેના જન્મ સમયે સૂર્ય, મંગળ તથા રાહુ-શનિ લગ્નમાં રહેલા હોય તે માણસ સંતાપ અને લોહીના દર્દથી પીડાય છે અને જો શુભ ગ્રહો રહેલા હોય તો નીરોગી રહે છે. જેના જન્મ સમયે બૃહસ્પતિ મંગળના સ્થાન (૧-૮)માં રહેલા હોય અને બૃહસ્પતિના સ્થાન (૯-૧૨) માં મંગળ રહેલો હોય તે વ્યક્તિ બારમા વર્ષે મૃત્યુ પામે છે. જેના બીજા સ્થાનમાં શનિ સાથે મંગળ હોય અને ત્રીજા સ્થાનમાં રાહુ હોય, તો તે જાતક એક વર્ષ જીવે છે. ૪૦૬ કનકકૃપા સંગ્રહ Page #451 -------------------------------------------------------------------------- ________________ હાયથી પ્રકાશ જ્યોતિષ વિદ્યામાં હસ્તરેખા શાસ્ત્ર એક અજબ પ્રકારનું વિશેષ સ્થાન ધરાવતું શાસ્ત્ર છે. જન્માક્ષર અને જન્મ કુંડળી બે વ્યક્તિઓના ઘણેભાગે મળતા આવે છે. પરંતુ હસ્તરેખા હાથ દરેક હાથના પ્રકાર અને તેની અંદરની નાની મોટી રેખાઓ કોઈપણ વ્યક્તિની એક બીજાને મળતી આવતી નથી. માટે હાથ એ બ્રહ્માએ બનાવેલી અક્ષય જન્મ પત્રિકા છે. જેમાં રેખાઓ રૂપી ગ્રહો જિંદગી પર્યત રહેલા હોય છે. આ ત્રણે લોકમાં હસ્તજ્ઞાન કરતાં શ્રેષ્ઠ બીજુ કોઈ જ્ઞાન નથી અને જ્ઞાન હાથમાં રહેલું છે. માટે સરસ્વતિએ પોતાના હાથમાં પુસ્તક (જ્ઞાન) ધારણ કર્યું છે. શ્રી કેવળજ્ઞાનનું સાધન હસ્ત-દર્શનમાં હોય છે. બીજે નહિ. માટે જ તીર્થકરોની દરેક પ્રતિમાઓમાં તેમની દ્રષ્ટિને હાથ ઉપર જ દર્શાવવામાં આવી છે. હસ્તરેખાનું જ્ઞાન માનવી માટે ઘણું ઉપયોગી છે. તે પોતાના જીવન વ્યવહારથી સાવચેત રહી શકે છે. રેખાઓનું જ્ઞાન તેને શારીરિક, આર્થિક અને ધાર્મિક રીતે માર્ગદર્શન કરાવે છે. આપણને જળ, અગ્નિ કે વાહનોનો ભય જણાતો હોય તો તે સાવચેત રખાવે છે. રેખાઓ પરથી શરીરમાં ક્યારે રોગ થશે, ઓપરેશન થશે. તે જાણી શકાય છે. હસ્તરેખાઓ પરથી સ્ત્રી કે પુરૂષ, સજ્જન, દંભી ચોર અથવા ખરાબ પ્રકૃતિનો છે. અથવા તેના ગુણ કે અવગુણ જાણી શકાય છે ચોરીને અથવા ગુનેગારોને પકડવા માટે અંગુઠા કે હાથની છાપ લઈને પકડી શકાય છે. કદાચ હાથની ચામડી સંજોગોવશાત બળી જાય, અથવા તેજાબથી બાળી નાંખવામાં આવે તો પણ થોડા સમય બાદ એ રેખાઓ પાછી પહેલાંની જેમ જ હાથ ઉપર પ્રગટી ઉઠે છે. હસ્તરેખા એ સિદ્ધ વિજ્ઞાન છે. આજના વિજ્ઞાન યુગમાં સંપૂર્ણ કસોટીમાંથી પાર પડ્યું છે. આજનો ભણેલો વર્ગ પણ હસ્તરેખાની અંધશ્રદ્ધાથી જોવાને બદલે વિદ્યાનું એક ચોક્સ ગણિત સમજી તેને સન્માને છે. હાથની રેખામાં સમસ્ત સંસાર સમાએલો છે. એટલે હસ્તરેખા જાણવાની જરૂર રહે છે અને કોઈપણ વ્યક્તિ પોતાનું ભાવી સરળતાથી જાણી શકે છે જમણો હાથ એટલે વર્તમાનકાળ અને ડાબો હાથ એટલે ભૂતકાળ. પુરુષોનો જમણો હાથ અને સ્ત્રીઓનો ડાબો હાથ જોવામાં આવે છે. કારણ કે સ્ત્રી એ પુરુષનું અધું અંગ ગણાય છે. અને હૃદય ડાબી તરફ હોવાથી સ્ત્રીઓનો ડાબો હાથ જોવામાં આવે છે. પરંતુ ચોક્કસ બાબતોનો નિર્ણય કરવા માટે સ્ત્રી અને પુરુષના બન્ને હાથ જોવામાં આવે છે. ઘણીવાર બન્ને હાથોમાં અલગ અલગ રેખાઓ પડેલી હોય છે. જેથી વ્યક્તિનો ભૂતકાળ અને વર્તમાન જાણી શકાય છે. કનકકૃપા સંગ્રહ ૪૦૭ Page #452 -------------------------------------------------------------------------- ________________ હસ્તરેખા શાસ્ત્રમાં હાથના સાત પ્રકારો પાડવામાં આવ્યા છે. ૧. ચોરસ ૨. પ્રાથમિક ૩. શંકુ આકાર ૪. ચપટો ૫. ફીલોસોફી ૬. ચિંતક ૭. મિશ્ર ચોરસ હાથ ૧. ચોરસ .:- હાથ એ સૌથી શ્રેષ્ઠ પ્રકારનો ગણાય છે. અને બીજાના હાથથી સહેલાઈથી અલગ પડી જાય છે. આ હાથમાં હથેળી તથા આંગળીઓ તથા આંગળાના ટેરવા ચોરસ હોય છે. આ હાથ કંઈક અંશે લાલ રંગનો અથવા આછો પીળાશ પડતો દેખાય છે. ગુણ .ઃ- કોમળ સ્વભાવ, મીલન, ઉત્સાહી, શિસ્તપ્રિય, વ્યવસ્થિત અને વ્યવહારૂ હોય છે. તેઓ વ્યવહારિક કામમાં કુશાગ્રબુદ્ધિ વાપરે છે. ડિલોની મર્યાદા સાચવે છે. પોતાની વાતને સાચી મનાવવામાં ઉસ્તાદ હોય છે. એમને સોપાયેલું કોઈપણ કાર્ય સંપૂર્ણ પણે સફળ કરે છે. પોતાના દેશના કાયદાને માન આપે છે. તેઓ મહત્વાકાંક્ષી હોય છે. પોતાના પ્રેમ, વહાલ કે લાગણીઓને કહી બતાવતા નથી. તેઓ તીક્ષ્ણબુદ્ધિના હોય છે. આવા મનુષ્ય જ્ઞાનની ઈચ્છાવાળા, મહેનતું સર્વપ્રિય અને સંશોધક હોય છે. સ્વભાવે મિલનસાર ઉદાર હોવાથી લોક-ચાહના ઝડપથી મેળવી લે છે. ધંધો :- આ પ્રકારના હાથવાળા જાતકો-વેપારી, ડોક્ટર, વકીલ, વૈજ્ઞાનિક, કારખાના કે મિલમાલિક, જ્યોતિષ, વૈદ્ય, પત્રકાર, સમાજીક કાર્યકર્તા વિદેશોમાં વેપાર ખેડનાર અને સંશોધન વૃત્તિવાળા બને છે. પ્રાથમિક ૨. પ્રાથમિક :- પ્રાથમિક હાથ દેખાવમાં કદરૂપો હોય છે. અને કદમાં નાનો હોય છે. હાથ દેખાવમાં જાડો અને સખત હોય છે. આંગળીઓ ભરાવદાર, કડક, જાડી અને ખરબચડી હોય છે. આ હાથમાં રેખાઓ ઘણી ઓછી હોય છે. ઘણીવાર હાથ મોટા અને ભારે હોય છે. આંગળીઓ અને નખો ટુંકા હોય છે. આવો હાથ ખાસ કરીને નિચલા વર્ગના કામદારોના હાથમાં જોવામાં આવે છે. ગુણ :- આવા જાતકો મંદબુદ્ધિ, પશુ જેવા અધમ, પાશવી વૃતિવાળા, જડ, મૂર્ખ, ક્રોધી, આસક્ત. ઠગારા, અમાનુષી હોય છે. આ લોકોમાં ભોજન, ઉધ અને વિષય-વાસના અતિશય જોવામાં આવે છે. આવા હાથમાં મસ્તક રેખા નાની અને ઝાંખી હોય છે. આ લોકો બાંધાના ઘણા મજબુત હોય છે. તેઓ સખત મહેનત કરી શકે છે. અને ભોજન પણ ખુબ જ કરી શકે છે, આ લોકોને, કલા સૌંદર્ય અને આધ્યાત્મિક દુનિયા પણ ગમતી નથી. આત્મવિશ્વાસ સધારવા માટે એમની પાસે સમય હોતો નથી. આવી ૪૦૮ કનકકૃપા સંગ્રહ Page #453 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ વારંવાર ચીડાઈ જાય છે. તેમનામાં અસંતોષ વધારે હોય છે. માનસિક ઉશ્કેરાટના કારણે અપકૃત્ય કરતાં અચકાતા નથી, તે આત્મ-વિશ્વાસ વગરના હોય છે. તેઓ જુના રીત-રીવાજોને માને છે. અંધ-શ્રધ્ધાળુ અને દયાળુ હોય છે. ધંધો .- હોટલનો વેઈટર, મીલો અથવા કારખાનાનો મજુર, બસ કંડકટર, ડ્રાઈવર, પ્યુન, ફેરીયાઓ, હમાલ, પાટીવાળા કે ખેતી-વાડીનું કામકાજ કરનારા, પ્રિન્ટરો, ફોલ્ડરો, બાઈન્ડરો, માલની હેરફેર કરનારા વિગેરે સખત પરિશ્રમ કરનારા આ લોકો મહત્વકાંક્ષી હોતાં નથી. આ લોકો ખાય છે, પીવે છે. અને મૃત્યુ પામે છે. શંકુ આકારનો હાથ ૩. શંકુ આકાર :- સામાન્ય રીતે આ હાથ વિશાળ, ભરાવદાર અને આંગળીઓ મુળમાંથી ઉપર તરફ લીસી હોય છે. તેના ટેરવા ગોળ આકારના હોય છે. તેઓ લાંબા નખ ધરાવતા હોય છે. આવી વ્યક્તિઓ સુંદર, વિલાસી ને રોમાન્સ પ્રિય હોય છે. તેમને સ્વેચ્છાચાર જોઈએ છે. તેઓ ભાગ્યેજ એક વાતને વળગી રહે છે. અને તેઓ પોતાના પ્રેમને પણ બદલી નાખે છે. એમનો મુડ પણ ઝડપથી બદલાય છે. એમની ધારણા સફળ ન થાય તો તેઓ નિરાશ બની જાય છે. તેઓ મિજાજ પણ ઝડપથી બદલે છે. અને શાંત થઈ જાય છે. આ લોકો આનંદના પ્રસંગે ભારે આનંદ અનુભવી શકે છે. સ્વભાવ વિલક્ષણ, સ્વાભિમાની, ગંભીર, પરોપકારી અને સાધુ-પુરૂષના સત્-સંગવાળો હોય છે. ઈશ્વર પર અતિ શ્રધ્ધા રાખવાવાળા, પ્રેમાળ અને ધર્મ કરવાવાળા હોય છે. સાબિતી વિના કોઈપણ વાત માનતા નથી. સ્વભાવે રહસ્યમયી પણ હોયછે. આ જાતકો ખાસ કરીને સાધુ-સંત બને છે. તેઓ સંસારથી પર રહેનારા હોય છે. ચપટો હાથ ૪. ચપટો હાથ :- આ પ્રકારના હાથ ઉપરના પર્વત ચપટા હોય છે. આંગળીઓ ચપટી અને પાતળી હોય છે. હાથમાં નખ ચપટા હોય છે. અને નખની ચારેબાજુએ માઉન્ટસ ઉપસેલા હોય છે. અંગુઠો મોટો હોય છે. આવી જાતની વ્યક્તિ શક્તિશાળી અને ઉત્સાહીત હોય છે. લહેરી, ચંચળ, ઉતાવળીયા સ્વભાવના, નવીન શોધખોળમાં પ્રવીણ, સુધારક વિચારના પોતાના વાતાવરણમાં નવીન ચિલો પાડનારા, આ લોકોની ચામડી કોમળ હોય છે. તેઓ બુદ્ધિવાદી, હોશીયાર, હોય છે. પોતાનો કક્કો સાચો કરનારા હોય છે. અને બીજાના ઉપદેશને ગણકારતા નથી. જીવનની તમામ સારી વસ્તુઓ તેમને જોઈતી હોય છે એ મેળવવા તેઓ અથાગ પરિશ્રમ કરે છે. સ્વતંત્ર સ્વભાવના હોવાથી પોતાનો માર્ગ પોતેજ નક્કી કરે છે. કનકકૃપા સંગ્રહ ૪૦૯ Page #454 -------------------------------------------------------------------------- ________________ ફીલોસોફી (દાનીક હાથ) ૫. ફિલોસોફી ( દાર્શનીક હાથ) :- આવા હાથમાં આંગળીઓ લાંબી અને પર્વતોના ભાગ સાધારણ રીતે ગૂંથાયેલા હોય છે. અને પ્રત્યેક આંગળી જોડાયેલી હોય છે. અંગુઠાનો ભાગ મોટે ભાગે વિશાળ હોય છે. આવા હાથવાળા માનવીઓની બુદ્ધિ તથા માનસિક પ્રગતિ સારી હોય છે. નખનું ટેરવું ઈંડાની આકૃતિ જેવું હોય છે. આવી વ્યક્તિઓ આચાર, વિચાર પાળનારી વ્યવહારીક, સંશોધન વૃત્તિવાળી, સાદા અને શાસ્ત્રીય વિષયોની આવડતવાળી હોય છે. પૈસાની બાબતમાં બહુ જ બેદરકાર હોય છે. તેઓ બાહ્ય સૌંદર્ય કરતા આંતરીક સૌંદર્યને ચાહનાર હોય છે. આવા માણસો નાણાં પાછળ ન દોડતા જ્ઞાન અને સત્યની ખોજમાં હોય છે. એ લોકો દરેક વિષયમાં ઉંડા ઉતરવાની કોશીશ કરે છે. તે તત્વજ્ઞાની, ધાર્મિક અને આત્મ સમર્પણ કરનારા હોય છે. તે પોતે કોઈ વિશિષ્ટ વ્યક્તિ હોય, એમ ધારે છે. અને તે પ્રમાણે વર્તે છે. ચિંતક હાથ ૬. ચિંતક હાથ:- આ પ્રકારની વ્યક્તિઓના હાથની લંબાઈ ઓછી અને પહોળાઈ વધારે હોય છે. ભરાવદાર હથેળીની આંગળી પણ પહોળી અને ભરાવદાર હોય છે. અણીદાર આંગળીઓને લીધે આ હાથ બીજાઓ કરતાં જુદો પડે છે. આ હાથ નાનો અને નાજુક હોય છે. અંગુઠો સુડોળ હોય છે. આ લોકો કવિતા પ્રેમી, કળા પ્રેમી હોય છે. તેઓ કલ્પનાશીલ હોય છે. આ જગતથી તેને અસંતોષ રહે છે. શેખચલ્લીના વિચારો આવે કાલ્પનિક સુષ્ટિમાં વિહરનારા હોય છે. તેઓ આળસુ હોય છે. તે દરેક વ્યકિત ઉપર વિશ્વાસ મુકનાર, અને તે વિશ્વાસને લોકો ગેરલાભ ઉઠાવે છે. આમ છતાં તેઓ સ્વભાવે શાંત તથા સંતોષી હોય છે. ધંધો:- મજુર, નાના દુકાનદાર, ખેડુત, ફેરી કરનારા કારીગર વગેરે આવો હાથ ધરાવનાર વ્યકિતઓ હોય છે. વિશ્ર હાથ ૭. મિત્ર હાથ:- આ હાથમાં દરેક આંગળીઓ અલગ-અલગ પ્રકારની હોવાથી મિશ્ર હાથ કહેવાય છે. આ લોકોની હથેળી ચોરસ હોય છે. આ લોકોનું ભવિષ્ય જોવામાં હથેળી કરતાં આંગળીઓ અગત્યનો ભાગ ભજવે છે. આવી વ્યકિતઓ ઉતાવળીયા, અસ્થિર વિચારના ઝડપી નિર્ણય કરનાર હોય છે. આ પ્રકારના હાથમાં, આંગળીઓ ચોરસ તથા ઉપરથી અણીદાર હોય તો તેવી વ્યકિત દગાબાજ થાય છે. ૪૧૦. કનકકુપા સંગ્રહ Page #455 -------------------------------------------------------------------------- ________________ મિશ્ર હાથ હોવાથી તેઓ દરેક બાબતની ખાસીયતો ઓછા વધતા પ્રમાણમાં ધરાવે છે. જો હથેળીમાં મસ્તક રેખા સારી હોય તો ગમે તેવા મુંઝવણ ભર્યા કાર્યો આસાનીથી ઉકેલી શકે છે. આ લોકોમાં બુદ્ધિ, ચાતુર્ય હોવા છતાં ઉતાવળીયા સ્વભાવને લીધે એકજ સ્થળે નિવાસ કરી શકતા નથી. આ લોકો સંગીત પ્રિય અને પ્રમાદી હોય છે. આવા મિશ્ર ગુણો અવગુણોના કારણે પોતાના કાર્યમાં ધારી સફળતા મેળવતા નથી. હાથના વળાંક ૨. હાથના વળાંક :- હાથના ત્રણ પ્રકારના વળાંક હોય છે. (૧) અક્કડ હાથ (૨) સ્થિતિસ્થાપક સીધો હાથ (૩) વળતો હાથ. અક્ક હાથ અક્કડ હાથ :- આવા હાથવાળા મનુષ્યો રાજકીય બાબતમાં શાહીવાદના પૂજારી હોય છે. તેને બાપદાદાના જુના રીતરીવાજો સારા લાગે છે, અને નવા રીત-રીવાજો ખોટા લાગે છે. ધર્મની બાબતમાં જુના મતના હોય છે. તે વ્યાપરની બાબતમાં બાપદાદાનો જુનો ધંધો ચલાવી રાખે છે. નવા જમાના પ્રમાણે તે પોતાનો મત કે ધંધો, રોજગાર બદલતા નથી. જુનો જમાનો સારો લાગે છે. અને નવા જમાનાને ધીક્કારે છે. પોતે મહેનત મજુરીથી પોતાનું ગુજરાન ચલાવે છે અને બીજાને પણ મહેનત કરવાનું સૂચન કરે છે. આવા માણસો અંધ શ્રધ્ધાળુ અને વિશ્વાસુ હોય છે. પરંતુ જુની બાબતોમાં જ આવી વ્યક્તિઓ વિશ્વાસ ધરાવે છે. અક્કડ હાથવાળા મનુષ્યો કોઈની પણ ગુપ્તવાત સંઘરી જાણે છે. સંજોગોના અતિશય દબાણને લીધે નવા જમાના પ્રમાણે તેઓ મરવા તૈયાર થાય છે. પરંતુ તેઓ પોતાની ઘરેડ અને પોતાના રીત-રીવાજો બદલતા નથી, આવા મનુષ્યના હાથ અક્કડ બરછટ અને સખત હોય છે. તેની આંગળીઓ અંદરના ભાગ તરફ વળતી હોય છે. આ લોકો બહુજ સાવચેત અને જડ હોય છે. હઠીલા અને દુરાચારી હોય છે. શિશ્ચતિ સ્થાપક હાથ સ્થિતિ સ્થાપક હાથ. આ પ્રકારનો હાથ સહેજ દબાણ આપતાં પાછળ ભાગમાં વળે છે. પરંતુ વધારે વળતો નથી. અને દબાણ દૂર કરતાં મૂળ સ્થિતિમાં આવી જાય છે. આવા હાથવાળા સ્ત્રી પુરૂષો મનના સંયમી અને સંજોગોને અનુકુળ થઈ શકે છે. આ લોકોમાં આત્મવિશ્વાસ અને શ્રધ્ધા હોય છે. તેઓ સાહસ કરવામાં પણ પાછળ પડતા નથી. તેઓ સાહસિક હોય છે. તેઓ ઉદાર હોય છે. પૈસાનો ઉપયોગ કરી જાણે છે. પણ ઉડાઉ નથી. હોતા, તેઓ દયા દાનમાં માનનારા અને દયાળુ હોય છે. તેઓ ઉદાર, કનકકૃપા સંગ્રહ ૪૧૧ Page #456 -------------------------------------------------------------------------- ________________ ઉત્સાહી અને સંયમી હોય છે. તેઓ સંજોગો પ્રમાણે બદલાતા રહે છે. તેઓ દરેક ને અનુરૂપ થઈ શકે છે. અથવા તો ..જેવા સાથે તેવા થાય છે. વલી હાલ વળતો હાથ:- વળતો હોથ સહેજ દબાણ આપવાથી પાછળ પુષ્કળ વળી જાય છે અને કાંડાના પાછલા ભાગ સાથે એક થવા માગતો હોય એટલી હદે વળાંક લે છે. આવા સ્ત્રી પુરૂષો જમાના પ્રમાણે સંજોગો અને વાતાવરણ પ્રમાણે પલટાતી સ્થિતિને અનુરૂપ થઈ જાય છે. આ લોકો જુની વસ્તુ ભૂલી જાય છે, અને નવીન વસ્તુને આવકારે છે. પોતાના કોઈપણ નવા કાર્યમાં અથવા સાહસમાં તન મન અને ધનથી આખુ જીવન હોડમાં મૂકે છે અને પોતે સફળ થાય તો બાદશાહી જીવન ભોગવે છે અથવા નિષ્ફળ થઈને કંગાળ જીવન પણ આવે છે. આ લોકોના જીવનનું સૂત્ર આજે મોજમજા અને જીવન માણી લો કાલ કોણે દીઠી છે. આ લોકો આજને માનતા હોય આજને ભોગવનારા હોય છે. અને આવતી કાલની કોઈપણ જાતની ફીકર હોતી નથી. આવા લોકો દોરી ને લોટો.લઈને આવે છે કયાં રાજા અને કયાં તો ભિખારી બને છે. આ લોકોને એક ખરાબ આદત હોય છે. તેઓ એક સાથે ઘણા કામ હાથ ઉપર લે છે. પરંતુ સમયના અભાવે બધાજ કાર્યો અધૂરા મૂકે છે. આ લોકો આરંભે શૂરા હોય છે અને કાંઈપણ કાર્ય છેક સુધી પૂરાં કરતા નથી. આવી વ્યકિતઓમાં દરેક જાતની આવડત હોય છે. એમ તેઓ માને છે, પરંતુ માસ્ટરી એક પણ વસ્તુઓમાં નથી હોતી આવા સ્ત્રી પુરૂષો હૃદયથી વધારે દયાળુ, ઉદાર લાગણીપ્રધાન અને ઉડાઉ પણ હોય છે, એ લોકો ને પોતાના વિચારોને તરત જ અમલમાં મૂકે છે પણ એ વિચારો પર સમજણપૂર્વક અથવા શાંતિથી વિચાર કરતા નથી. આવી વ્યકિતઓ પોતાના મનને કાબુમાં રાખી એક પ્રકારની નોકરી કે ધંધો પૂરો કરે તો ધનવાન જરૂર થાય છે. પરંતુ મન ચંચળ હોવાને કારણે એક કરતા અનેક ધંધામાં પડીને લાભ લેવાના સમયમાં જુનો ધંધો બદલી નવા ધંધામાં પડે છે અને સફળ થતા નથી માટે આવી વ્યકિતઓ સંયમ અને ધીરજથી એક વસ્તુ કે ધંધો પકડી રાખવાથી જીવનમાં આગળ વધે છે. • છીએ નખના લક્ષણો:- ડોક્ટરો અને વૈદ્યો રોગોના નિદાન માટે નખની સહાય લે છે. તેજ પ્રમાણે સામુદ્રિક શાસ્ત્ર જાણકાર માણસોનો સ્વભાવ, માનસિક વિકાસ, ગુણ, દોષ તથા રોગોનું નિદાન કરી શકે છે. આંગળીના અગ્ર ભાગમાં પુષ્કળ માતંતુઓ હોય છે. તેનો સંબંધ મગજ સાથે હોય છે. અને આ મજ્જાતંતુઓ દ્વારા માણસને સારા નરસાનું જ્ઞાન થાય છે. અને મજ્જા તંતુના લક્ષણ માટે નખની રચના થઈ છે. નખએ માનવીનું જીવન, આરોગ્ય અને સ્વભાવ દર્શાવે છે, દરેક વ્યક્તિની આંગળીઓમાં જુદા જુદા કનકકુપા સરહ ૪૧૨ Page #457 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના નખો હોય છે. નખ માટે લખવા બેસીએ તો આખો એક ગ્રંથ ભરાય પરંતુ આપણે અહીં મહત્વના નખોના આકાર અને રંગ ઉપર વિચાર કરશું. ટુંકા નખ ટૂંકા નખ :- ટુંકા પણ ચોરસ નખ ધરાવનાર વ્યકિત જીદ્દી સ્વભાવની, ઝડપથી ગુસ્સો કરનારી અને બધાની બાબતોમાં માથુ મારનારી હોય છે. આવા લોકો દીર્ધ દ્રષ્ટિવાળા હોય છે તે ખોટુ બરાબર સમજનારાઓ હોય છે. તે હસમુખા, કલ્પનાશીલ જીજ્ઞાસુ અને દલીલ કરનારા હોય છે. આ લોકોને સાવચેત ન રહે તો હૃદયની બિમારી અને કોઈકવાર લકવાની બિમારી થાય છે. પહોળા નખ પહોળા નખ :- પહોળા લાંબા તથા ઉપરથી ગોળાકાર નખવાળા માણસો વિવાદી વાચાળ, હઠીલા, કલાપ્રિય અને ખાઈપીને મજા કરવાવાળા હોય છે. પહોળા નખવાલા માણસોએ ગળાની અને ફેફસાની તકલીફોની સામે કાળજી રાખવી જોઈએ આવા નાખો ધરાવનાર વ્યકિતઓ આવતી કાલની ચિંતા કરતા હોય છે. સાંકડા નખ સાંકડા નખ :- સાંકડા નખવાળા માનસિક દર્દથી પીડાતા હોય છે. તેઓ સંકુચિત વિચારના હોય છે. જાડા, શુષ્ક અને બરછટ નખવાળા માણસો વિષયાંધ વધારે હોય છે. સૂકાઈ ગયેલા નખ ઉદાસ, નિરાશાવાદી અને ચીડયો સ્વભાવ બતાવે છે. લાંબા નખ લાંબા નખ :- આવા નખ ટોચ ઉપરથી ગોળાકાર અને નીચેથી પણ ગોળાકાર હોય તો આવા લોકોને ફેફસાંની નબળાઈ, લોહીમાં ખામી અને ફિક્કા નખ હોય તો ટીબીની શક્યતા બતાવે છે. લાંબા નખમાં અંદર રેસાઓ પડતા હોય તો કમજોરી અને નબળાઈ બતાવે છે. સાધારણ ગાદી જેવા આકારવાળા નખ ઉધરસ, કફ અને દમનો રોગ સૂચવે છે. જે વ્યકિતના નખ માંસની અંદરથી નીકળતા લાલ અથવા ગુલાબી રંગના હોય તો તેઓ સુખી થાય છે. સાંકડા નખવાળા માણસો લોભી હોય છે. અને આ લોકોને બ્લડપ્રેશરની શક્યતા બતાવે છે. લાલ નખવાળા પૈસાદાર અને કોળી હોય છે. અતિ લાંબા નખ કોધી અને જાલિમ સ્વભાવ બતાવે છે. ગુલાબી નખ સુખી અને તંદુરસ્તી બતાવે છે. જે સ્ત્રીઓના નખ લાલ રંગના હોય છે. તેઓ સુખી ભાવનાશીલ અને લાગણી પ્રધાન હોય છે. જે કનકકૃપા સંગ્રહ ૪૧૩ Page #458 -------------------------------------------------------------------------- ________________ ન સ્ત્રીના નખો ઉપર સફેદ બિંદુ હોય તેવી સ્ત્રીઓ સ્વતંત્ર વિચારની હોય છે. જે સ્ત્રીના નખ સફેદ રંગના સોપારી આકારના હોય તેવી સ્ત્રીઓ ચાલબાજ હોય છે. જે સ્ત્રીના નખ નાના અને ગોળ હોય તેવી સ્ત્રી કર્કશા કહેવાય છે. જેના નખ નાના અને ખૂબ પહોળા ન હોય તેવા લોકો કુશાગ્રબુદ્ધિવાળા હોય છે. મોટા નખવાળા માણસો ધંધો કરનારા હોય છે. જે વ્યકિતના નખ સફેદ તથા લાંબા હોય તેવો નીતિવાળા હોય છે. વાંસળીની માફક ગોળ નખવાળા વાયુના રોગથી પીડાય છે. ખુબ કોમળ નખવાળી સ્ત્રીઓ પણ કોમળ અને નાજુક હોય છે. નખ ઉપર અર્ધચંદ્રાકાર જેવો ડાઘ હોય એ લોકોને બ્લડપ્રેશરનું દર્દ થાય છે. જે લોકોના અંગુઠા ઉપર સફેદબિંદુઓ થયા હોય એ સમયમાં તેઓ એકબીજાના પ્રેમમાં આવ્યા હોય છે. અને કાળાબિંદુ હોય તો તેવી વ્યકિતઓ અતિ સેક્સી હોય છે. ટચલી આંગળી (છેલ્લી આંગળી)માં સફેદ બિંદુ થાય તો અચાનક ધનલાભ સૂચવે છે. પણ જો કાળો ડાઘ હોય તો અચાનક નુકશાન બતાવે છે. ત્રીજી આંગળી અથવા અનામિકા આંગળીમાં સફેદ ડાઘ હોય તો ધંધામાં લાભ બતાવે છે. અને કાળો હોય તો નુકશાન બતાવે છે. બીજી આંગળી અથવા મધ્યમાં આંગળીમાં સફેદ ડાઘ હોય પાણીની મુસાફરી બતાવે છે. પહેલી આંગળી અથવા તર્જની આંગળી સફેદ ડાઘ હોય તો આર્થિક લાભ થાય અને કાળો ડાઘ હોય તો અપકિર્તી, નીચ કાર્ય સૂચવે છે. કાળા નખ બહુ દુ:ખ અને દરિદ્રતા બતાવે છે. માટી જેવા રંગના નખવાળાઓ ચોર, ખરાબ બુધ્ધિવાળા અને ખરાબ સંગતીવાળા હોય છે. પીળો નખ કમળાનું સૂચન કરે છે. અંમુઠી અંગુઠો મનુષ્યના ચારિત્ર દર્શનનું ઉત્તમાઉત્તમ કામ કરે છે. દરેક વ્યક્તિઓના હાથ પ્રમાણે અંગુઠાઓ અલગ અલગ પ્રકારના હોય છે. મોટો અંગુઠો : મોટા અંગુઠાવાળા મનુષ્યોમાં માનસિક શક્તિ વધારે હોય છે. આ લોકો સત્તા ભોગવવાવાળા હોય છે. આ લોકો ગુસ્સાવાળા અને મજબુત ઈચ્છા શક્તિવાળા ધાર્યું કરવાવાળા હોય છે. નાનો અંગુઠો : આવી વ્યકિતઓમાં પાશવીવૃત્તિઓનું જોર વધારે હોય છે. ઓછા ચારિત્રવાળા હોય છે. આ અંગુઠો સહેજ ટૂંકો અને જાડો હોય તો તે પશુ જેવા ગુણો ધરાવે છે. આ લોકો અભણ હોય છે. અને પોતાની ઈચ્છાઓ પાર પાડવા હિંસા કે મારામારી કરે છે. આ લોકોનું ચારિત્ર સારું હોતું નથી. આ લોકો ક્ષણિક લાગણીને વશ થઈને આંધળીયા કરી બેસે છે. અક્કડ અંગુઠો : આ અંગુઠો સીધો અને ટટ્ટાર હોય છે. આવા અક્કડ અંગુઠાવાળા કનકકૃપા સંગ્રહ ૪૧૪ Page #459 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યો દુનિયાદારીમાં અને વહેવારમાં પાક્કા હોય છે. આ લોકો ધન પ્રાપ્તિ માટે હોશીયાર હોય છે. પરંતુ સ્વભાવે કડક અને કંજુસ હોય છે તેઓ સાવધ, અતડા અને ઘણીવાર એકલવાયા સ્વભાવના હોય છે. આ લોકો પૈસા બચાવી જાણે છે. અને ધનિક થાય છે. આવા લોકો સ્થિર મનથી એકજ ધંધાને વળગી રહે છે. અને જીવનમાં ખૂબજ આગળ વધે છે. અક્કડ અંગુઠાવાળી વ્યકિતઓ બહુ રાજી પણ થતી નથી અને બહુ દુ:ખી પણ થતી નથી. આ લોકો બીજા ઉપર હુકમ ચલાવી સારામાં સારુ કામ કઢાવી લેવાની આવડત ધરાવે છે. આ લોકો ગુસ્સે પણ જલ્દી થાય છે અને બગડેલી બાજી સુધારી પણ લે છે અને તેઓ ધાર્યું કરવાવાળા હોય છે. વર્ષ પ્રબોધ યાને મેધમહોદયમાંથી તેજીમંદીનું સ્વરૂપ વર્ષના રાજાનું ફળ (૧) વર્ષનો રાજા રવિ હોય તો ઘી, ગોળ, તેલ, અનાજ આષાઢ શુદ ૧ તેજ થાય. એક જ મહિનામાં સારી તેજી થાય. સંવત ૧૯૨૯, ૩૯,૪૩, ૬૬, ૭૦, ૭૩ અને ૭૭માં યોગ બનેલા છે. (૨) વર્ષનો રાજા મંગલ હોય તો અનાજને સંઘરવું અને આસો માસમાં વેચવું. ગોળ, ખારેક, કપાશિયા, ભાદરવામાં વેચવા. સંવત ૧૯૨૫, ૨૮, ૩૨, ૩૫, ૫૨, ૫૫, ૫૮, અને ૬૨ માં એ યોગ બનેલા છે. (૩) વર્ષનો રાજા બુધ હોય તો ઘી, તેલ, કપાશિયા, ગોળ, એરંડા, ખાંડ વેચવાથી લાભ થાય. મોંઘવારી થતી જાય. વાયદાથી વેચનારને લાભ થાય. સંવત ૧૯૩૧,૪૮, ૫૮, અને ૬૫માં એ યોગ બન્યો છે. (૪) વર્ષનો રાજા ગુરુ હોય તો ધાન્યનો સંગ્રહ કરવો. ભાદરવામાં વેચવાથી લાભ થાય. ગોળ, ઘંઉ, તેલ, ખાંડ, કપાસિયા, હળદર સસ્તાં થાય. સવંત ૧૯૨૦, ૨૪, ૩૪, ૪૧, ૪૪, ૪૭, ૬૧, ૬૪, ૬૮, ૭૧ અને ૭૫માં એ યોગ બન્યો છે. (૫) વર્ષનો રાજા શનિ હોય તો ધાન્ય મોઘું થાય શ્રાવણમાં અથવા માગશરમાં વેચવાથી લાભ થાય. સંવત ૧૯૨૬, ૩૩, ૩૬, ૩૭, ૪૦, ૫૦, ૬૩ અને ૬૭ માં એ યોગ બન્યો છે. (૬) વર્ષનો રાજા ચંદ્ર હોય તો ધાન્યનો સંગ્રહ કરવો. ભાદરવા તથા આસોમાં લાભ થાય. સંવત ૧૯૨૨, ૪૨, ૪૫, ૪૯, ૫૬, ૬૮, ૭૨ અને ૭૬ માં આ યોગ બન્યો કનકકૃપા સંગ્રહ ૪૧૫ Page #460 -------------------------------------------------------------------------- ________________ (૭) વર્ષનો રાજા શુક હોય તો ધાન્યનો સંગ્રહ કરવો આસો કાર્તિકમાં વેચવાથી લાભ થાય. રાશિ પરના ગુરુનું ફળ (૧) મેષ રાશિ પર ગુરુ આવે ત્યારે વૃષ્ટિ ધણી થવાથી સુકાળ થાય. સોનું, ચાંદી, તાવ્યું અને કપાસમાં પ્રથમ ત્રણ માસ સુધી મંદી થાય છે. ભાદરવા માસમાં ચોખા, ઘી, ઘઉમાં મંદી થાય અને આસોથી ફાગણ છ માસ તેજી થાય. કાર્તિક તથા માગશરમાં રૂ અને અનાજમાં તેજી થાય. (૨) વરખ રાશિ પર ગુરૂ આવે ત્યારે ધાન્ય તેજી થાય. ઘી, તેલ ચૈત્ર માસમાં મોહ્યાં થાય. ચણા શ્રાવણ માસમાં મોંઘા થાય. રૂમાં એક વર્ષમાં એકસો ટકા તેજી થાય. આ યોગ ૧૯૩૮, ૫૦, ૬૨ અને ૭૪માં થયો છે. (૩) મિથુન રાશિ પર ગુરુ આવે ત્યારે રૂમાં ૫૦ ટકાની મંદી થાય છે. સંવત ૧૯૩૯, ૫૧, ૬૩, ૩૫ અને ૮૭માં યોગ બન્યો છે. સોના ચાંદી, ઘી, તેલમાં પાંચ સુધી તેજી રહે, માગશરમાં ખરીદ કરી વૈશાખમાં વેચવાથી સારો લાભ થાય. (૪) કર્ક રાશિપર ગુરુ આવે ત્યારે વધઘટે સો ટકાની તેજી થાય છે, અને વકી થઈ મિથુન પર આવે ત્યારે મંદી થાય છે. સંવત ૧૯૪૦, પર, ૬૪, ૬૬ અને ૮૮માં એ યોગ બન્યો છે. (૫) સિંહ રાશિમાં ગુરુ આવે ત્યારે આઠ મહિના સુધી વધઘટ થઈ રૂ મંદી થાય છે. સંવત ૧૯૪૧, ૫૩, ૬૫, ૭૭ અને ૮૯માં એ યોગ બન્યો છે. ઘી, તેલ, અનાજ સર્વ ચીજ આષાઢ માસમાં વધારે સસ્તી થાય છે. . (૬) કન્યા રાશિ પર ગુરુ આવે ત્યારે ચાર માસમાં રૂા. ૫૦ ઘટે છે. એ યોગ સંવત ૧૯૪૨, ૫૪, ૬૬, ૭૮ અને ૯૦માં બન્યો છે. સર્વ વસ્તુ મંદી રહે, સુકાળ વર્તાવે. (૭) તુલા રાશિ પર ગુરુ આવે ત્યારે ધાન્યનો સંગ્રહ કરવો. વર્ષમાં અંતમાં લાભ થાય. સંવત ૧૯૪૩, ૫૫, ૬૭, ૭૮ અને ૯૦માં બન્યો છે. (૮) વૃશ્ચિક રાશિ પર ગુરુ આવે ત્યારે પાંચ માસ સુધી રૂ, સોના, ચાંદી, ઘીમાં તેજી રહે છે, સંવત ૧૯૪, ૫૬, ૬૮, ૮૦ અને ૯૨ માં અને ૨૦૦૨ માં આ યોગ બન્યો (૯) ધન રાશિ પર ગુરુ આવે ત્યારે ગોળનો પાક ઘણો થાય છે, તે સસ્તા ભાવમાં ખરીદવાથી મકરનો ગુરુ થાય ત્યારે બમણો લાભ થાય છે. કાર્તિક માસમાં ઘી ખરીદ કરી ચૈત્રમાં વેચવાથી સારો લાભ થાય છે. એ યોગ સંવત ૧૯૪૫, ૫૭, ૬૯, ૮૧ અને ૩ ૪૧૬ કનકકૃપા સંગ્રહ Page #461 -------------------------------------------------------------------------- ________________ માં બન્યો છે. (૧૦) મકર રાશિ પર ગુરુ આવે ત્યારે રૂમાં વધઘટ થઇ મંદી થાય. સંવત ૧૯૪૬, ૫૮, ૭૦ અને ૯૩ માં આ યોગ થયો છે. મકર રાશિ પર ગુરુ વક્રી થાય અને કુંભ રાશિ પર શિન વક્રી હોય, અથવા બંને ગ્રહો સાથે વક્રી થતા હોય તો રૂમાં મોટી મંદી થાય. (૧૧) કુંભ રાશિ પર ગુરુ આવે ત્યારે છ મહિના રૂમાં તેજી થઇ પછી મંદી થાય. શ્રાવણ માસમાં અનાજ ખરીદ કરી પોષ માસમાં વેચવાથી લાભ થાય. (૧૨) મીન રાશિમાં ગુરુમાં સર્વ સફેદ ચીજમાં મંદી થાય. રૂમાં પાંચ માસ સુધી તેજી થાય તલ, તેલ, ઘીમાં મંદી થાય. આ યોગ સંવત ૧૯૩૬, ૪૮, ૬૦, ૭૨ અને ૮૪ માં થયો છે. પ્રથમ પાંચ માસ અનાજ મોઘું થાય, પછી સસ્તું થાય, સોંઘવારીમાં ખરીદ કરીને ધાન્ય, ઘી, તેલ વગેરે શ્રાવણ સુદ પુનમે વેચવાથી લાભ થાય. આષાઢ ને શ્રાવણ સુદ પુનમે વેચવાથી લાભ થાય. આષાઢ ને શ્રાવણ માસમાં મોધવારી થાય. મીન રાશિ પર ગુરુ વક્રી થાય તે મીન રાશિ પર વક્રી રહે ત્યાં સુધી રૂમાં તેજી થાય, અને કુંભ રાશિ પર જાય ત્યારે મંદી થાય. ગ્રહણ ફળ અધિકાર (૧) સૂર્ય કે ચંદ્રનુ ગ્રહણ જે દેશમાં થાય તે દેશમાં તેનુ ફળ મળે છે. (૨) સૂર્ય કે ચંદ્રનું ગ્રહણ આખું થાય તો તેનું ફળ વીંસ દિવસમાં મળે છે. (૩) સૂર્ય કે ચંદ્રનું ગ્રહણ પોણા ભાગનું હોય તો તેનું ફળ એક માસમાં મળે છે. (૪) સૂર્ય કે ચંદ્રનું ગ્રહણ અડધા ભાગનું હોય તો બે માસમાં ફળ આપે છે. (૫) સૂર્ય કે ચંદ્રનું ગ્રહણ ચોથા ભાગનું થાય તો ચાર માસમાં ફળ મળે છે. (૬) ચંદ્રગ્રહણ થવાનું હોય તો રૂના ભાવ પહેલાં વધે. અપવાદ-ગ્રહણ થયા પથી તે જ દિવસે વરસાદ થાય તો ગ્રહણની અસરમાં ફેરફાર થાય યા ઉલટસુલટ ફળ થાય. ચંદ્રગ્રહણ અને વારફળ (૧) રવિવારે ચંદ્રગ્રહણ થાય તો વરસાદ ઓછો થાય. ઘી, ચાંદીમાં મંદી થાય. તે માટે પહેલેથી વેચવું. તેલ વેચી દેવાથી લાભ થાય અર્થાત્ સસ્તું થાય. ગ્રહણ થયા પહેલાં ભાવ ઘટી ગયા હોય તો પછી તેજી થાય. (૨) સોમવારે ચંદ્રગ્રહણ થાય તો કપૂરનો નાશ થાય. ધાન્ય સંગ્રહ કરવાથી લાભ થાય. આ યોગ સંવત ૧૯૨૩, ૨૮, ૩૩, ૩૬, ૪૮, ૫૫, ૬૧ અને ૭૮ માં બન્યો છે.રૂમાં ૩૦-૩૫ ટકા તેજી થાય. કનકકૃપા સંગ્રહ ૪૧૭ Page #462 -------------------------------------------------------------------------- ________________ (૩) મંગળવારે ચંદ્રગ્રહણ થાય તો રૂ, સૂતરના ભાવ વધે છે. સંવત ૧૯૯૦ મહા સુદ ૧૫ મંગળવારે આ યોગ બન્યો છે. ફાગણ સુદ ૧૫ સુધીમાં ભરૂચ રૂના ભાવ ૧૮૦થી વધીને ૨૮૧ થયા છે. લાલ વસ્તુમાં વિશેષ તેજી કરે.. (૪) બુધવારે ચંદ્રગ્રહણ થાય તો સુવર્ણ (સોનું) સંગ્રહ કરવાથી લાભ થાય. ચોખા, ઘંઉ વગેરે અનાજ, રૂ, સોનું, પિત્તળ, ધાતુ તેજ થાય. લાલ વસ્ત્ર સંગ્રહ કરવાથી લાભ થાય. સંવત ૧૯૫૦, ૬૭, ૭૪ અને ૭૭માં એ યોગ બન્યો છે. (૫) ગુરુવારે ચંદ્રગ્રહણ થાય તો પીળી, લાલ અને સુગંધી વસ્તુ તથા તેલ સંગ્રહ કરવાથી લાભ થાય, રૂમાં તેજી થાય. (૬) શુકવારે ચંદ્રગ્રહણ થાય તો ચાંદી, મોતી, શ્વેત કાપડના ભાવ તેજ થાય. રૂના ભાવમાં ચાર મહિના સુધી મંદી થાય, પછી તેજી થાય. સંવત ૧૯૫૬, ૭૬ અને ૮૮ માં એ યોગ બન્યો છે. . (૭) શનિવારે ચંદ્રગ્રહણ થાય તો અલસી, એરંડા અને તેલમાં છ માસ પછી લાભ થાય. આ યોગ સંવત ૧૯૪૧,૪૪,૪૮, ૨૬, ૬૦, ૬૩ અને ૬૮ માં બન્યો છે. અપવાદ-સં. ૧૯૯૧ માં પોષ સુદ ૧૫ શનિવાર પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્રગ્રહણ થયું, ત્યારે એક માસ અગાઉથી તેલ, ઘી, અનાજ, રૂમાં સારી તેજી, સવાયા ભાવ થયા અને ગ્રહણ થઇ ગયા પછી વદ પછી એકમે વરસાદ થયો તેથી વધેલા ભાવો ઘટી ગયા છે. ગ્રહણની અસર પ્રથમ થઇ ગઇ. જુવાર, અફીણ વગેરે કાળી વસ્તુ તથા પીળાં, લાલ વસ્ત્ર તથા તાંબુ વગેરે ધાતુ સંગ્રહ કરવાથી બે માસમાં લાભ થાય. સૂર્યગ્રહણ થયા પછી પંદર દિવસે ચંદ્રનું ગ્રહણ થાય તો ૧૫ દિવસ અગાઉથી દોઢ માસ સુધી ચાદીમાં ૪-૫ ટકાની તેજી થાય. સંવત ૧૯૫૯, ૬૦ માં આ યોગ બન્યો છે. સુદ ૧૪ નો ક્ષય હોય અને તે દિવસે ગ્રહણ થાય તો રૂમાં મોટી મંદી આવે. રૂના ભાવ રૂ. ૨૫૦ હોય તો ૫૦ ટકા લગભગ ઘટે છે. તેની અસર શરૂઆતથી દોઢ માસ સુધી રહે છે. સંવત ૧૯૫૫, ૭૬ અને ૮૮ ના ચૈત્ર માસમાં આ યોગ બન્યો છે. માસ ચંદ્રગ્રહણ અધિકાર (૧) કારતકમાં ચંદ્રગ્રહણ થાય તો સમુદ્રમાં વિગ્રહ થાય. (૨) માગશરમાં ચંદ્રગ્રહણ થાય તો ધાન્યમાં સાત મહિને લાભ થાય. (૩) પોષમાં ચંદ્રગ્રહણ થાય તો રસકસ તેજ થાય, રૂમાં ૩૦ થી ૩૫ ટકા તેજી થાય. (૪) મહામાં ચંદ્રગ્રહણ થાય તો રસ સંગ્રહવાથી શીઘ લાભ મળે. ૪૧૮ કનકથા સંગ્રહ Page #463 -------------------------------------------------------------------------- ________________ (૫) ફાળુનમાં ચંદ્રગ્રહણ થાય તો રસકેસ સંગ્રહવાથી આગળ ઉપર લાભ થાય. સંવત ૧૯૫૦, પ૨, ૬૮ અને ૮૮માં આ યોગ થયો છે. (૬) ચૈત્રમાં ચંદ્રગ્રહણ થાય તો ચોમાસામાં દુકાળ થાય. (૭) વૈશાખમાં ચંદ્રગ્રહણ થાય તો સર્વ જણસ મોંધી થાય. રૂમાં ૨૫ થી ૩૦ ટકા આશરે તેજી થાય.સંવત ૧૯૪૮ માં એ યોગ બન્યો છે. (૮) જેઠમાં ચંદ્રગ્રહણ હોયતો રૂ અને અનાજ ખરીદ કરી સંગ્રહ કરવાથી લાભ થાય. સંવત ૧૯૨૦, ૫૬, અને ૬૬ માં આ યોગ બન્યો છે. (૯) આષાઢમાં ચંદ્રગ્રહણ થાય તો રસકસ તેજ થાય. રૂમાં ૨૦-૨૫ ટકા તેજી થાય. (૧૦) શ્રાવણમાં ચંદ્રગ્રહણ થાય તો સર્વ વસ્તુ મોંધી થાય. રૂમાં ૪૦-૫૦ ટકા તેજી થાય. (૧૧) ભાદરવામાં ચંદ્રગ્રહણ થાય તો ધાન્ય વેચી રસ નો સંગ્રહ કરવો.રૂમાં ૨૦૨૫ ટકા તેજી થાય. (૧૨) આસોમાં ચંદ્રગ્રહણ થાય તો કપાસ, રૂ, સુતર વગેરે મોંઘા થાય. રૂમાં ૪૦૫૦ ટકા વધે. સૂર્યગ્રહણ અને વારફળ રવિવારે સૂર્યગ્રહણ થાય તો ઘી, તેલ, ખાંડમાં અઢી મહિના સુધી ભાવ વધતા જાય. આ યોગ સંવત ૧૯૨૩ અને ૬૮ માં બન્યો છે. મંગળવારે સૂર્યગ્રહણ થાય તો ચાર મહિના સુધી સર્વ વસ્તુમાં તેજી થાય. કપાસ તથા સફેદ વસ્તુનો સંગ્રહ કરવાથી બે મહિના પછી લાભ થાય. સંવત ૧૯૨૫ ના ભાદરવામાં, ૨૮ ના માગશરમાં, ૩૧ ના ચૈત્રમાં, ૪૭ ના આષાઢમાં આ યોગ બન્યો છે, રૂ, સૂતર, કાપડ, ચાંદી, ગોળ, ખાંડ, ઘી, ઘઉં, ચોખા વગેરેમાં તેજી થાય છે. બે માસમાં લાભ થાય છે. શનિવારે સૂર્યગ્રહણ થાય તો લાલ, પીળી વસ્તુમાં તેજી થાય. આ યોગ સંવત ૧૯૩૧ ના આસો અને ૫૪ના માહ માસમાં બન્યો છે. સૂર્યગ્રહણ થાય ત્યારે પંદર દિન અગાઉથી રૂમાં મંદી થાય. ગ્રહણ ખગ્રાસ હોય તો પૂરું અને અધૂરું હોય તો ઓછું ફળ મળે. સૂર્યગ્રહણને દિવસે વ્યતિપાત યોગ હોયતો રૂમાં વિશેષ તેજી કરે. કનકકૃપા સંગ્રહ ૪૧૯: Page #464 -------------------------------------------------------------------------- ________________ સોમવારનું સૂર્યગ્રહણ થાય તો ઘી, તેલ, અનાજ, અડદ ફીણ વગેરે તથા કપાસ, કપડાં, લવીંગ, અફીણ વગેરેમાં બે માસ પછી લાભ થાય. સૂર્યગ્રહણ માસ સંબંધી વિચાર કાર્તિક માસમાં સૂર્યગ્રહણ થાયતો સુભિક્ષ-સુકાળ થાય. માગશરમાં થાય તો રસકસના ભાવ વધે. પોષ માસમાં થાય તો ધાન્ય તેજી થાય. મહા માસમાં થાય તો મધ્યમ ફળ થાય. ફાલ્ગન માસમાં થાય તો ધાન્ય બહુ તેજ થાય. ચૈત્રમાં થાય તો સોનું અને અનાજનો સંઘરો કરવાથી જલ્દી લાભ થાય. વૈશાખમાં હોય તો કપાસ, રૂ, સૂતર, કાપડ, તલ, તેલ સંગ્રહ કરવાથી લાભ થાય. જેઠ માસમાં થાય તો અનાજ અવશ્ય સંગ્રહવું. આષાઢમાં થાય તો દુર્ભિક્ષ, રાજ્ય-વિગ્રહ થાય. શ્રાવણમાં થાય તો ધાન્ય વેચવું, જેથી લાભ થાય. ભાદરવામાં થાય તો સુકાળ થાય. આસો મહિનામાં થાય તો ઘી, તેલના ભાવ વધે. ગ્રહાણ અને નક્ષત્રયોગ-વિચાર સૂર્ય કે ચંદ્રગ્રહણ પુનર્વસુ નક્ષત્રમાં થાય તો ચોખાના ભાવ વધે, રૂ, કપાસના ભાવ પૂર્વા ફાલ્ગનીમાં થાય તો રૂ, સૂતર, કાપડ તથા સર્વ પ્રકારનાં તેલમાં ભાવ વધે. ઉત્તરાફાલ્ગનીમાં થાય તો ચોખામાં તેજી થાય. વિશાખામાં થાય તો રૂ, અડદ, ચણા અને લાલ વસ્તુના ભાવ વધે. અનુરાધામાં થાય તો ચોખા, મકાઈ, જુવાર, તલમાં તેજી થાય. જયેષ્ઠામાં ગ્રહણ થાય તો તાંબુ વગેરે મોઘું થાય. શ્રવણ નક્ષત્રમાં ગ્રહણ થાય તો ઘઉંવગેરે અનાજ મોંઘાં થાય. રોહિણી નક્ષત્રમાં સૂર્યગ્રહણ થાય તો કપાસ, રૂ, સૂતરના ભાવ તેજ થાય. મૂળ નક્ષત્રમાં સૂર્ય કે ચંદ્રગ્રહણ થાય તો રૂ, કપાસના ભાવ તેજી થાય. ૪૨૦ કનકકૃપા સંગ્રહ Page #465 -------------------------------------------------------------------------- ________________ ચાંદીમાં વધઘટના યોગ શુક પશ્ચિમમાં અસ્ત થાય તો ચાંદી પ્રારંભમાં તેજી કરે છે. કુંભ રાશિનો શનિ ચાંદીમાં તેજી કરે છે. બુધ, ગુરુનો પરસ્પર વેધ થાય તો તેજી કરે છે. બુધ, ગુરુ કે શુકમાંથી કોઇ ગ્રહ અસ્ત થાય ત્યારે ચાંદીમાં તેજી થાય છે. મંગળ ધન રાશિ પર આવે ત્યારે ચાંદીમાં તેજી થાય. મંગળ વકી થાય ત્યારે ચાંદીમાં તેજી થાય છે. બુધ વકી થઈને અસ્ત થાય ત્યારે ચાંદીમાં તેજી થાય. પહેલે દિવસે જ થોડી ઘટીને પછી ભાવ વધતા જાય છે. બે ત્રણ ટકા તેજી થાય છે. સુદ એકમ ને બુધવાર હોય તો ચાંદીમાં મંદી થાય છે. ચૈત્ર સુદ એકમ બુધવારી હોયતો અવશ્ય બે ત્રણ ટકા ઘટે છે. સં. ૧૯૫૮ ભાદ્ર, ૧૯૬૦ જેઠ ૧૯૯૨ માગશર સુદ ૧ બુધ, ચાંદી ૧૫ ટકા ઘટી, રૂ. ૬૫ ના રૂા.૫૦નો ભાવ થયો છે. બુધ મીન રાશિ પર હોય તો ચાંદીમાં મંદી કરે છે. ગુરુ વકી થાય તો ચાંદીમાં તેજી કરે છે.. સિંહ અને કન્યાનો મંગળ ચાંદીમાં તેજી કરે છે. સૂર્ય, બુધ એક રાશિ પર આવે ત્યારે ચાંદીમાં તેજી થાય. સૂર્ય વરખ રાશિ પર આવે ત્યારે ચાંદીમાં મંદી થાય. સૂર્ય સિંહ રાશિનો હોય અને મંગલ તથા ગુરુ વકી થતો હોય ત્યારે ચાંદીમાં તેજી થાય છે. સૂર્ય ને શુક કર્ક રાશિ પર હોય ત્યારે ચાંદીમાં તેજી થાય. મંગળનો ઉદય ચાંદીમાં તેજી કરે. શનિ માર્ગી હોયતો ચાંદીમાં મંદી કરે. શુક મીન રાશિ પર આવે ત્યારે ચાંદીમાં શરૂઆતમાં તેજી થાય. શુક મેષ રાશિથી ઉતરતાં ચાંદીમાં તેજી કરે. ચંદ્રને શુકનો પરસ્પર વેધ થાય ત્યારે ચાંદીમાં મંદી કરે. બુધ ને શુકનો પરસ્પર વેધ થાય ત્યારે ચાંદીમાં મંદી થાય રાહુ સાથેનો વેધ ચાંદીમાં મંદીકર્તા છે. કનકકુપા સંહ ૪૨૧ Page #466 -------------------------------------------------------------------------- ________________ બુધ પશ્ચિમે અસ્ત હોય અને વકી હોય તે ટાઈમે ચંદ્રનો વેધ હોય તો ચાંદીમાં તેજી મિથુન રાશિ પર રાહુ આવે ત્યારે ચાંદીમાં મોટી મંદી થાય.(અગાઉથી જ વેચવી જોઈએ.) કર્ક સંક્રાતિ શનિવારી હોયતો સોના ચાંદીમાં મોટી મંદી થાય.(મંદીમાં ખરીદવાથી આગળ ઉપર લાભ થાય.) રવિવારે ચંદ્ર ગ્રહણ થાય તો ચાંદીમાં મંદી થાય.માટે પ્રથમથી વેચવી જોઈએ. સંવત ૧૯૨૩ ભાદ્ર, ૨૮ આષાઢ, ૩૩ ભાદરવો, ૩૬ માગશર, ૪૮ કાર્તિક, ૫૫ આષાઢ, ૬૧ મહા, ૭૮ આસોમાં એ યોગ બન્યો છે. ગ્રહણ આગલી રાતનું કે પાછલી રાતનું, આખું, અધું કે ચતુર્થાશ વગેરે જે પ્રમાણે હોય તે પ્રમાણે ઓછીવત્તી અસર જરૂર થાય છે. સૂર્યગ્રહણ મંગળવારે થાય તો ચાંદી, રૂ, સૂતર, કાપડમાં અને ગોળ, ખાંડ, ઘી, ચોખામાં સાડાચાર મહિના સુધી તેજી રહે છે. તુલા રાશિ પર મંગલ વકી થાય તે સફેદ વસ્તુમાં તેજી કરે. શુક્રવારે ચંદ્રમાનો ઉદય (ચંદ્રદર્શન) થાય તો રૂ અને ચાંદીમાં તેજી થાય. સોમવારી અમાવસ્યા ચાંદીમાં મંદી કરે, પંદર દિન આગળ પાછળ મંદી થાય. ગુરુ માર્ગી થાય તો ચાંદીમાં મંદી કરે. કુંભ રાશિ પર શુક આવે ત્યારે ચાંદીમાં મંદી થાય. શુક્ર પૂર્વમાં અસ્ત થાય ત્યારે ચાંદીમાં મંદી થાય. વૃશ્ચિક રાશિનો શનિ ચાંદીમાં મંદી કરે. બુધ, ગુરુ કે શુકનો ઉદય થાય ત્યારે ચાંદીમાં મંદી થાય. શનિ માર્ગી થાય ત્યારે ચાંદીમાં મંદી કરે. મિલોના શેરોમાં મોટી વધઘટમાં ખાસ સંયોગો બુધ સિંહ રાશિ પર આવે ત્યારે શેરમાં મંદી થાય છે. બુધ અસ્ત થાય ત્યારે શેરના ભાવ ઘટે છે. કુંભ રાશિનો ગુરુ થાય ત્યારે પ્રારંભમાં ચાર માસ સુધી વધઘટ થઈને મંદી થાય છે.' તાતા ડીફર્ડ જેવા મોટા શેરોમાં ૪૦ થી ૫૦ ટકા ઘટે છે. સંવત ૧૯૯૪માં ૧૪૦૦ થી ઘટીને ૯૦ થયા છે. ત્યારબાદ બીજા ગ્રહોની અસર થતાં ભાવ સુધરીને ફરી ૧૫૦) થયા છે. બીજી વાર ઘટીને ૧૦૦૦- થયા છે. મોટી વધઘટ થાય છે. કુંભ રાશિનો શનિ થાય ત્યારે શેરના ભાવોમાં તેજી થાય છે. કુંભ રાશિના અંતમાં કનકકૃપા સંગ્રહ ૪૨૨ Page #467 -------------------------------------------------------------------------- ________________ શનિ આવે એટલે ત્રણ ચાર માસ બાકી હોય ત્યારે શેરોના ભાવો દોઢગણા થાય છે. ડીફર્ડના ભાવ રૂ. ૧૫૦૦) થી વધીને રૂ.૨૨૦૦) થયા છે. સંવત ૧૯૯૩ ના પોષ, મહા, ફાગણમાં આ યોગ બન્યો છે. મીન રાશિનો શનિ થતાં શરૂઆતમાં શેરના ભાવો ઘટે છે. (કુંભ-રાશિના અંતમાં વધેલા ભાવો ઘટે છે.) - બુધ વક્રી થાય ત્યારે શેરમાં તેજી થાય. શુક ધન રાશિ પર આવે ત્યારે શેરમાં તેજી થાય. કર્ક રાશિનો શુક શેરમાં તેજી કરે છે. શુક કુંભ રાશિનો હોય અને તે સમયે શનિ અસ્ત હોય તો શેરોમાં મંદી કરે. શનિ વકી ધનરાશિ ઉપર થાય તો પહેલાં શેરોમાં મંદી થાય, પછી તેજી થાય અને પાછળથી મંદી થાય. . શનિ વક્ર તુલા રાશિ પર આવે ત્યારે બે માસ તેજી થાય, પછી મંદી થાય. સુદ ૧૫ શુક્રવારી હોય તો શેરમાં તે દિવસે જે સારી તેજી થાય. શનિ વક્રી થાય ત્યારે શેરમાં ૨૦૦-૨૫૦ ટકાની તેજી થાય. પંચક નક્ષત્ર (કુંભના ચંદ્રમાં ૫૦ ઘડી પછી બેસે અને મેષનો ચંદ્રમાં પણ રાત્રે બેસે તો શેરના ભાવ એક માસ સુધી વધીને તેજી થાય. મીન રાશિમાં સૂર્ય, બુધ ભેગા થાય ત્યારે શેરના ભાવ ઘટે. કુંભ રાશિના સૂર્ય-કુંભ સંક્રાતિમાં શેરના ભાવ વધે. કુંભ રાશિના બુધ કે શુક થાય ત્યારે શેરમાં મંદી આવે. કુંભ રાશિનો મંગળ થાય ત્યારે શેરમાં સારી તેજી થાય. રાહુ અને ચંદ્રના યોગમાં શેરમાં બે દિવસ મંદી થાય. બુધ, ગુરુ અથવા શુક વકી હોય અને સૂર્ય સાથે યુતી થાય ત્યારે શેરમાં પહેલેથી તેજી થાય. યુતી થયા બાદ ધીમે ધીમે ભાવ ઘટતા જાય. - શનિ અને મંગળ, શનિ અને ગુરુ, રાહુ અને ગુરુ ગુર અને કેતુ, ગુરુ અને મંગળ એકત્ર થાય ત્યારે શેરના ભાવોમાં તેજીની કે મંદીની અસર જરૂર થાય છે. તે ટાઇમે બજારનું વાતાવરણ જોઈ વેપાર કરવાથી લાભ થાય. ઘી, તેલ, ગોળ વિષયક તેજીમંદી વિચાર સુદ ૨ બુધ, સુદ છઠ્ઠ રવિ, સુદ ૧૦ ગુરુવાર હોય. તો ઘીના ભાવો વધે છે. આ યોગ ઘણીવાર મળે છે. કનકકુપા સંગ્રહ ૪૨૩ Page #468 -------------------------------------------------------------------------- ________________ ધન રાશિ પર ગુરુ આવે ત્યારે ગોળની નિપજ ઘણી થાય છે. કાર્તિક માસમાં ધી સંગ્રહ કરી ચૈત્રમાં વેચવું જોઇએ. સંવત ૧૯૪૫, ૫૭, ૬૮ તેમજ ૧૯૯૩ માં આ યોગમાં ગોળની નિપજ ઘણી થઇ. બંગાળી મણ ૧) ના ભાવ રૂ. ૩) હતા અને મકર પર ગુરુ આવતા બમણા ભાવ થયા છે. . મહા સુદ ૧૫નું ગ્રહણ તો રસકસનો સંગ્રહ કરવાથી લાભ થાય. આ યોગ સંવત ૧૯૨૫, ૪૪, ૬૧ ૬૩ માં બન્યો છે. કાર્તક વદ ૦)નું ગ્રહણ થાય તો ઘીના ભાવ ઘટી જાય. સંવત ૧૯૫૮, ૬૯ માં તેમ થયું છે. વૃશ્ચિક સંક્રાતિ બુધવારી થાય તો ધાન્ય અને ઘીના ભાવ વધે. ગુરુવારી થાય તો અનાજ તેજ થાય, રસકસનાં મંદી થાય. સિંહ રાશિનો ગુરુ થાય ત્યારે ધીમાં મોટી મંદી આવે, બંગાળી મણ ૧) ના ભાવ રૂા. ૭૨) હોય તો ઘટીને રૂા. ૫૨) થાય. લગભગ ૨૦ ટકા ઘટે. પોષ સુદ ૧૫નું ગ્રહણ રસકસ, રૂ, સૂતરમાં તેજી કરે. પોષ સુદ ૧૩ મંગળવારી કે શનિવારી હોય તો ધી અને ઘઉં સંગ્રહ કરવાથી લાભ થાય. કુંભસંક્રાતિ ગુરુવારી થાય તો રસકસ તેજ થાય. મીન સંક્રાતિ રવિ, મંગળ કે શનિવારી બેસે તો ઘી, રસકસ તથા રૂમાં તેજી થાય. ગુરુવારી હોયતો રસકસમાં મંદી થાય. કર્ક રાશિનો ગુરુ, મીનનો શનિ, તુલાનો મંગળ થાય તો, ગોળ, ઘી, ધાન્યમાં તેજી કરનાર છે. થાય. રવિવારે સૂર્યગ્રહણ થાય તો ઘી, તેલ, ખાંડમાં અઢી માસમાં લાભ થાય. વૃશ્ચિક રાશિમાં ગુરુમાં પહેલા પાંચ માસ સુધી સોના, ચાંદી, ધી અને રૂમાં તેજી મીન રાશિના ગુરુમાં તલ, તેલ અને ઘીમાં મંદી થાય, પછી તેજી થાય. સફેદ વસ્તુમાં મંદી થાય. વર્ષનો રાજા બુધ હોય તો ઘી, તેલ, કપાસિયા, ગોળ, એરંડા, ખાંડ અગાઉથી વેચવામાં લાભ થાય અર્થાત્ ભાવ ઘટતા જાય. તુલા સંક્રાતિ મંગળવારી થાય તો ગોળના ભાવ વધે. વર્ષનો રાજા મંગળ હોય તો ગોળ, ખારેક, કપાસિયાનો સંગ્રહ કરવો. તે ભાદરવામાં કનકકૃપા સંગ્રહ ૪૨૪ Page #469 -------------------------------------------------------------------------- ________________ વેચવો જોઇએ. વર્ષનો રાજા ગુરુ હોય તો ગોળ, ખારેક, કપાસિયાનો સંગ્રહ કરવો. તે ભાદરવામાં વેચવો જોઇએ. વર્ષનો રાજા ગુરુ હોય તો ગોળ, ઘઉં, તેલ, ખાંડ, કપાસિયા, હળદરમાં મંદી થાય. ફાગણ સુદ ૧૫ રવિ, મંગળ કે શનિવારી હોયતો ઘઉંનો સંગ્રહ કરવો. ચૈત્ર માસમાં ધી, ઘઉં, ચોખામાં તેજી થાય. ચૈત્ર માસમાં શુક્ર અને શનિ એકત્ર થાય તો ઘી, તેલમાં તેજી થાય. વૃષસંક્રાતિ શનિ, રવિ કે મંગળવારી થાય તો ગોળ, ઘી, રૂ, સૂતર, કરિયાણાંના ભાવ વધે. શુક્રવારી હોય તો મંદી થાય. સોમવારે સૂર્યગ્રહણ હોયતો ઘી, તેલ, અફીણ, આદિ વસ્તુઓનો સંગ્રહ કરવાથી લાભ થાય. ચંદ્રગ્રહણ શનિવારે થાય તો અળસી, સરસવ, એરંડા, તલ, આદિ સંગ્રહ કરવાથી છ માસ લાભ થાય. આ યોગ સંવત ૧૯૪૨, ૪૪, ૪૮, ૫૬, ૬૩, ૬૮ માં બન્યો છે. સૂર્યગ્રહણ મંગળવારે થાયતો, ગોળ, ખાંડ, ઘી, ઘઉં, ચોખામાં તેજી થાય. કોઇ પણ પખવાડિયામાં દશમ કે તેરશ તિથિનો ક્ષય થાય તો ઘીના ભાવ વધે. એક મહિનામાં બે યોગ તૂટે તો ઘીમાં તેજી થાય અને યોગ વધે તો મંદી થાય. ચૌદશની ઘડીઓતી પૂનમની ઘડીઓ વધે તો ઘીમાં મંદી થાય. કાર્તિક વદ ૧૦ શનિવારી અને મઘા નક્ષત્ર હોય તો ચાર માસમાં ઘીની તેજી થાય. અમાવસ્યાની ઘડીઓ કરતાં પૂનમની ઘડીઓ વધારે હોયતો ધીની તેજી થાય. શુકલ પક્ષમાં ક્રૂર વાર (સૂર્ય, મંગલ, શશિન) માં યોગ તૂટે તો પૂરા યોગ સમજવા. કૃષ્ણ પક્ષમાં યોગ તૂટે તો અર્ધા યોગ ઘીની તેજી માટે સમજવા. શુકલ પક્ષ ચતુર્થી તૂટે તો ઘીની તેજી થાય. પોષ વદ ૧૨ જ્યેષ્ઠા નક્ષત્ર અને બુધવાર હોયતો ઘીની તેજી થાય. ૫૯-સંક્રાંતિ વિચાર સંક્રાંતિ સમય, જે વાહન, આયુધ, વસ્ત્ર, વિલેપન, ભક્ષ્ય, પાત્ર આદિનો સ્વીકાર કરે તે વસ્તુનો નાશ થાય એટલે ઘટવધ થઇ મોંઘી થાય. સંક્રાંતિ પંદર મુહૂર્ત હોય તો ધાન્યના ભાવ વધે. ૩૦ મુહૂર્તમાં સાધારણ, ૪૫ મુહૂર્તમાં મંદી થાય. ઉભી સંક્રાંતિ રવિવારે થાય તો ઘીના ભાવ વધે. મંગળવારે થાય તો ઘઉં તથા લાલ કનકકૃપા સંગ્રહ ૪૨૫ Page #470 -------------------------------------------------------------------------- ________________ વસ્તુના ભાવ વધે. સંક્રાંતિ સમય સૂર્ય તથા ચંદ્ર એકત્ર હોય તો ચાંદીના ભાવ વધે. સંક્રાંતિ અને અમાવસ્યા એકવારી હોયતો ચાંદીના ભાવ વધે. સંક્રાંતિ સમય ચંદ્રમાં ૧-૨-૪-૬-૭-૧૦-૧૨ રાશિ પર હોય તો ચાંદીમાં તેજી થાય છે. સંક્રાંતિ અને વારફળ અધિકાર કારતક માસમાં વૃશ્ચિક સંક્રાંતિ બુધવારી હોયતો અનાજ, ઘીમાં તેજી થાય. ગુરુવારી હોય તો અનાજમાં તેજી, રસકસ મંદા થાય. શુક્રવાર હોયતો ધી, ચોખામાં તેજી થાય. રવિ, ગુરુ, શુક્ર કે મંગળવારી હોય તો રૂમાં ૩૦-૩૫ ટકા તેજી થાય. ધન સંક્રાંતિ ફૂર વારે (શનિ, રવિ, મંગળવારે) લાગે તો કપાસ, સૂતર, કાપડ, ઘી તલ, તેલ, સોના વગેરેના ભાવ તેજ થાય, જેથી પ્રથમ ખરીદનાર ને લાભ થાય. ધન સંક્રાંતિ શનિ, રવિ, સોમ કે મંગળવારે થાય તો રૂમાં ૪૦-૫૦ ટકા તેજી મંદી થાય. મકર સંક્રાંતિ શનિવારે થાય તો ધાન્ય, ધાતુમાં તેજી થાય. રવિવારે હોય તો અનાજ, કપાસ તથા લાલ વસ્તુમાં તેજી થાય. સોમવારે હોય તો જુવાર, બાજરી, ચણા વગેરેની ખેતીમાં નુકસાન થાય. મંગળવારે હોય તો ધાન્યમાં તેજી થાય. પંદર મુહૂર્તની હોય તો ચાર-પાંચ માસ સુધી અનાજના ભાવ વધતા જાય. સોમ કે ગુરુવારી હોય તો અનાજ ના ભાવ ઘણા ઘટી જાય. મકર સંક્રાંતિના દિવસે ચંદ્રમાં કર્ક રાશિનો હોયતો કપાસ, સૂતર, કાપડ, તલ, તેલ, વગેરે સંગ્રહ કરવાથી ૫-૬ મહિને લાભ થાય. મકર સંક્રાંતિ ગુરુ કે શુક્રવારી હોય તો રૂમાં ૨૫ થી ૩૦ ટકા મંદી થાય. મકર સંક્રાંતિના દિવસે સૂર્યસ્વર ચાલે તો અને કર્ક સંકાંતિમાં ચંદ્રસ્વર ચાલે તો તે મનુષ્યને છ-છ મહિના સુધી શુભ થાય. કુંભ સંક્રાંતિ બુધવારે થાય તો ધાન્ય સસ્તું થાય. સંવત ૧૯૬૪, ૭૦ અને ૭૫ માં આ પ્રમાણે થયું હતું. ગુરુવારે થાય તો જુવાર, બાજરી, રસકસના ભાવ વધે. સંવત ૧૯૬૫, ૭૬ માં આ પ્રમાણે થયું. સોમ કે શુકવારે હોયતો રૂ, ચોખા, ચાંદી, સફેદ વસ્તુમાં તેજી થાય. સંવત ૧૯૬૦, ૬૫, ૭૧, ૭૭, ૮૮ માં આ પ્રમાણે થયું હતું. મીન સંક્રાંતિ રવિ, મંગલ, શનિવારે બેસે તો ઘી, રસકસ, રૂ તેજ થાય. શુક્રવારી હોયતો પણ રૂના ભાવમાં ૨૫ થી ૩૦ ટકા તેજી થાય. ગુરુવારે બેસે તો રસકરના ભાવ ઘટે. કનકકપા સંગ્રહ Page #471 -------------------------------------------------------------------------- ________________ મીન સંક્રાંતિ શનિવારી હોય તો સમુદ્રમાં ઉત્પન્ન થનારી વસ્તુઓ-છીપ, મોતી, શંખાદિનો નાશ થાય. મીન સંક્રાંતિ મંગલકારી હોય તો સોનાના ભાવ વધે. મીન સંકાતિ રવિવારી હોયતો તેલ-ઘી મોંઘા થાય. મીન સંક્રાંતિ શુક્રકે બુધવારી હોય તો ધાન્ય વગેરે સસ્તાં થાય. - મેષ સંક્રાંતિ રવિવારે અને મંગળવારે થાય તો હાથી દાંત, મજીઠ, કેશર, તેલમાં તેજી થાય. સોમવારે થાય તો રૂમાં ૨૦-૨૫ ટકાની તેજી થાય. વૃષભ સંક્રાતિ સમયે ચંદ્રમાં વૃશ્ચિકનો હોય તો રૂ માં તેજી થાય છે. શનિ, રવિ, મંગળવારે થાય તો ગોળ, રૂ, સૂતર, અનાજ, ઘી, કરીઆણું વગેરેના ભાવ વધે છે. સોમવારી હોયતો ધાન્ય મોઘું થાય અને રૂમાં ૧૫ થી ૨૫ ટકા વધે છે. ગુરુવારી કે શુક્રવારી હોય તો ઘી, ગોળમાં મંદી થાય. મિથુન સંક્રાંતિ સોમ, ગુરુ કે શુક્રવારી હોય તો રૂમાં ૨૫ ટકા આશરે તેજી થાય. કર્ક સંક્રાતિ ચતુર્થી, અષ્ટમી કે ચતુર્દશીએ થાય તો ધાન્યના ભાવ તેજ થાય. શનિવારી હોય તો ધાન્યના ભાવ તેજ થાય તથા સોના ચાંદીમાં મંદી થાય. પ્રથમથી ખરીદ કરેલું અનાજ તેજી થયે વેચવાથી અને ઘટયા ભાવે ધાતુ ખરીદ કરવાથી લાભ થાય. શનિ, રવિ, મંગળ કે સોમવારી હોય તો રૂમાં ૨૦-૨૫ ટકા તેજી થાય. કર્ક સંકાતિના દિવસે વૃષ્ટિ થાય તો ધાન્ય સસ્તું થાય, ભરણી, મઘા અને ચિત્રા નક્ષત્રમાં થાય તો ધાન્યના ભાન તેજ થાય છે. સોમ, બુધ કે શુક્રવારી હોય તો ધાન્ય સસ્તુ થાય. * સિંહ સંકાતિ શ્રાવણ સુદમાં થાય તો વરસાદની ખેંચ રહે. શનિ, રવિ, મંગળવારે થાય તો મગ, અડદ, ચણા અને ચોખાના ભાવમાં તેજી થાય છે, એક માસ સીધી તેજી રહે. ગુરુવારી હોય તો ઘી સસ્તું અને ગોળ તથા તેલમાં તેજી થાય છે. સંક્રાંતિના દિવસે વૃષ્ટિ થાય તો ધાન્યની અનંત હાનિ થાય છે. શનિવારી સંક્રાતિ થાય તો રૂમાં ૨૫-૩૦ ટકા તેજી થાય. કન્યા સંક્રાતિ શનિવારી કે મંગળવારી બેસે તો અલ્પ વૃષ્ટિ થાય અને ધાન્ય મોધું થાય. તુલા સંક્રાતિ રવિવારી હોય તો ઘઉં અને ચણાના પાકને નુકશાન થાય. શનિવારી હોય તો ઘી, ધાન્ય અને સરસવના ભાવમાં તેજી થાય. બુધવારી હોય તો ચોખા, જુવાર, બાજરી વગેરે ધાન્ય ઘણું પાકે. ગુરુવારી કે સોમવારી હોય તો ધાન્ય સસ્તું થાય, કપાસના ભાવ ઘટે, રૂમાં મંદી થાય. મંગળવારી હોય તો ચોખાની વૃદ્ધિ થાય અને દાન્યની તેજી થાય. ગોળના ભાવ વધે. આ દિવસે વરસાદ થાય તો તલ તેલ, એરંડા, અડદ, મગ વગેરે કનકકૃપા સંગ્રહ ४२७ Page #472 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ કરી પાંચ માસે વેચવાથી લાભ થાય. ધાન્ય ઘણું પાકે. શુક્રવારે થાય તો અનાજ સસ્તું થાય અને કપાસના ભાવ વધે રૂમાં ૩૦-૩૫ ટકાની તેજી થાય. સંક્રાંતિ સમયે ચંદ્રની રાશિનો વિચાર મેષ સંક્રાંતિના દિવસે તુલાનો ચંદ્ર હોય તો અનાજ સંગ્રહ કરી છઠે મહિને વેચવાથી લાભ થાય. * વૃષભ સંક્રાતિને દિવસે વૃશ્ચિકનો ચંદ્ર હોય તો એક જ માસમાં અનાજ મોઘું થાય અથવા ચોથે મહિને લાભ થાય. -- મિથુન સંક્રાંતિ ધનના ચંદ્રમા થાય તો તલ, તેલ અને ધાન્યનો સંગ્રહ કરવાથી ચાર માસમાં લાભ થાય. કર્ક સંક્રાંતિ મકરના ચંદ્રમાં થાય તો ભયંકર દુકાળ થાય, ચાર માસ સુધી ભારે મોધવારી રહે. - સિંહ સંક્રાંતિને દિવસે કુંભનો ચંદ્ર હોય તો અનાજના ભાવ છ મહિને બમણા થાય. કન્યા સંક્રાંતિ મીનના ચંદ્રમાં હોય તો સઘળી વસ્તુ મોંઘી થાય, વિગ્રહ થાય. તુલા સંક્રાંતિ મેષના ચંદ્ર થાય તો ધાન્યના ભાવમાં બે મહિને અથવા પાંચ મહિને લાભ થાય. વૃશ્ચિક સંક્રાંતિ વૃષભના ચંદ્રમાં હોય તો સર્વ ધાન્ય ખરીદવાથી બે માસમાં લાભ થાય. ધન સંક્રાંતિને દિવસે કર્કનો ચંદ્ર હોય તો ગોળ, ઘી, કપાસિયામાં પાંચ માસે લાભ થાય. કુંભ સંક્રાંતિને દિવસે સિંહનો ચંદ્ર હોય તો ધાન્યમાં ચાર તથા પાંચ માસે લાભ થાય. મીન સંક્રાંતિને દિવસે કન્યાનો ચંદ્ર હોય તો ચાર માસમાં અનાજ ઘણું મોડું થાય. | ગ્રહોની ગતિ મંગળ-મેષ, વૃષભ, મિથુન, સિંહ, કન્યા, તુલા, ધન, કુંભ અને મીન રાશિમાં મંગળ આવે ત્યારે રૂમાં તેજી થાય. કર્ક અને મકર રાશિનો મંગળ રૂમાં મંદી કરે. વૃશ્ચિક રાશિનો મંગળ થોડી વધઘટ કરે. બુધ-સિંહ રાશિમાં, કન્યા રાશિમાં અને મીન રાશિ પર આવે ત્યારે પ્રારંભમાં પંદર દિવસમાં રૂમાં ૮-૧૦ ટકાની મંદી થાય છે. ૪૨૮ કનકકુપા સંગ્રહ Page #473 -------------------------------------------------------------------------- ________________ બુધ પુનર્વસુ નક્ષત્ર પર આવે ત્યારે રૂમાં મંદી કરે છે. મેષ, મિથુન, કર્ક, સિંહ, ક્લ્યા, મકર, કુંભ અને રાશિ પર બુધ આવે ત્યારે રૂમાં મંદી કરે છે. વૃષભ, તુલા, વૃશ્ચિક, ધન રાશિનો બુધ રૂમાં તેજી કરે છે. શુક્ર-મેષ, વૃષભ, મિથુન, કન્યા, તુલા, ધન અને મીન રાશિનો શુદ્ધ થાય ત્યારે રૂના ભાવમાં મંદી થાય. કર્ક, સિંહ, મકર, કુંભનો શુક્ર રૂમાં તેજી કરે. વૃશ્ચિક રાશિનો શુક્ર વધઘટ કરે. જેટલું વધે તેટલું ઘટે અને જેટલું ઘટે તેટલું વધે. (૧) સૂર્ય, બુધ, શુક્ર એક રાશિમાં એક માસ રહે છે. (૨) મંગળ દોઢ માસ અને ચંદ્ર સવા બે દિવસ રહે છે. (૩) સુદ ૨ નો ચંદ્ર પંદર દિવસ ફળ આપે, પૂનમનો ચંદ્ર એક માસ સુધી ફળ આપે. (૪) ગુરુ યા બૃહસ્પતિ એક રાશિમાં ૧૩ માસ રહે છે. (૫) શનિ એક રાશિમાં અઢી વરસ રહે છે. (૬) રાહુ, કેતુ એક રાશિમાં દોઢ વરસ રહે છે. શનિશ્વર વિચાર એક રાશિ પર શનિશ્વર અઢી વર્ષ સુધી રહે છે. એરંડા, સરસવ, તલ, તેલ વગેરેનો સ્વામી શનિશ્વર છે. તેથી તેલી પદાર્થના ભાવમાં વધઘટની અસર શનિની સ્થિતિ પર અવલંબે છે. વર્ષનો રાજા શનિ હોય તો ધાન્યમાં તેજી થાય અગાઉથી.સંગ્રહ કરેલું અનાજ હોય તે શ્રાવણ અથવા માગશરમાં વેચવું. સંવત ૧૯૨૬, ૩૩, ૩૬, ૩૭, ૪૦, ૫૦, ૫૩, ૬૩ અને ૬૭ માં આ યોગ બન્યો છે. તુલા રાશિ પર શિન ૧૫ અંશ થયા પછી રૂમાં મંદી થાય છે. અશ્લેષા નક્ષત્ર પર શનિ આવે તો રૂમાં મંદી થાય. વૃશ્ચિક પર શનિ આવે ત્યારે રૂ અને ચાંદીમાં મંદી થાય. કુંભ રાશિમાં શનિ આવે ત્યારે રૂમાં તેજી થાય છે. શરૂઆતમાં છ માસ સુધી તેજી રહે છે. પછી ધીમે ધીમે ભાવ ઘટતા જાય છે. કુંભ રાશિના અંતમાં એટલે ચાર છ માસ બાકી હોય ત્યારે શેરના ભાવમાં તેજી ચાલુ થાય છે. લગભગ ચાર માસમાં બમણા ભાવ થાય છે. સંવત ૧૯૯૩ માં આ યોગ થયો છે. શનિ મકર રાશિ પર રૂ તેજી કરે છે. સંવત ૧૯૧૯, ૨૯, ૫૯, ૮૯ માં યોગ થયો. કનકકૃપા સંગ્રહ ૪૯ Page #474 -------------------------------------------------------------------------- ________________ શનિ કન્યા રાશિ પર આવે ત્યારે અઢી વર્ષમાં વધઘટ થઈને સો ટકા તેજી થાય છે.સંવત ૧૯૪૭, ૭૭ અને ૭૮ માં એ યોગ બન્યો છે. મકર રાશિ પર શનિ, મંગળ એકત્ર થાય ત્યારે રૂમાં તેજી કરે. મીન રાશિ પર સંવત ૧૯૬૬ માં એકત્ર થયા ત્યારે ૫૦) ટકા વધ્યા. મિથુન રાશિ પર સંવત્ ૧૯૭૨માં વર્ષાકાલમાં એકત્ર થતાં ૨૫ ટકા વધ્યા. સંવત ૧૯૮૮ ના પોષ સુદમાં મકર રાશિ પર મંગલ, શનિ એકત્ર થતાં ૧૯૨) ના વધીને ૨૪૦) ના ભાવ દોઢ માસમાં થયા છે. ગુરુ અને શનિ તુલા રાશિ પર એક જ થાય તો રૂમાં મંદી કરે. કન્યા રાશિ પર શનિ હોય અને મીનનો ગુરુ હોય તો રૂમાં ૭૫ થી ૧૦૦ ટકા તેજી થાય છે. કુંભ રાશિનો શનિ ચાંદીમાં તેજી કરે છે. ધન રાશિનો શનિ વકી થાય ત્યારે શેરમાં વધઘટ કરે. પહેલી મંદી, પછી તેજી, ફરી મંદી કરે. રાહુ ફળ વિચાર રાહુ વૃષભ રાશિ પર આવે ત્યારે ૧૨ માસમાં સો ટકાની તેજી રૂમાં થાય છે. રાહમિથુન રાશિ પર રૂમાં મંદી કરે છે. રાહ કર્ક રાશિ પર રૂમાં મંદી કરે છે. રાહુ વૃશ્ચિક રાશિ પર આવે ત્યારે ચાંદીમાં તેજી થાય છે. રાહુ મિથુન રાશિ પર આવે ત્યારે ચાંદીમાં મોટી મંદી આવે છે. રાહુ અથવા કેતુ મીન તથા કન્યા રાશિ પર હોય ત્યારે અળસીમાં મંદી થાય છે. કન્યા રાશિ પર રાહુ હોય અને મંગળ સાથે થાય ત્યારે દોઢ માસમાં ટકા ૫૦ ની તેજી રૂમાં થાય. સૂર્ય, રાહુ એક રાશિ પર આવે ત્યારે રૂમાં મંદી થાય અને એક નાડી પર આવે ત્યારે ૨૫-૩૦ ટકા ઘટે. મંગળ, રાહુ એક રાશિ પર હોય ત્યારે કાપડ તથા મિલના શેરોમાં મંદી થાય છે. હસ્ત તથા ઉત્તરાભાદ્ર પર રાહુ અથવા કેતુ હોય તો રૂમાં તેજી થાય. રાશિ ઉપર એકત્ર થતા ગ્રહોનું ફળ ગુરુ અને રાહુ, શનિ અને ગુરુ, મંગળ અને શનિ, ગુરુ અને શુક કોઇ પણ રાશિમાં ભેગા થાય તો રૂમાં તેજી થાય. ૪૩૦ કનકકપા સંગ્રહ Page #475 -------------------------------------------------------------------------- ________________ નિ અને મંગળ એકબીજાથી સાતમી રાશિ ઉપર હોય તો રૂમાં ઘણી વધઘટ થાય. શુક્રથી ગુરુ આગળ હોય તો રૂ અને સફેદ વસ્તુમાં તેજી થાય. સૂર્ય અને રાહુ એક રાશિ ઉપર ભેગા થાય તો રૂમાં ૨૫-૩૦ ટકાની મંદી થાય. રૂના ભાવ ૩૦૦) હોય તો ટકા ૫૦) ની મંદી થાય. બુધ, શુક્રની યુતિ થાય ત્યારે રૂમાં મંદી થાય. અળશીમાં સારી મંદી થાય. ચાંદીમાં પણ સારી અસર કરે. બુધ એન શુક્ર એક રાશિના હોય અને જુદા પડે ત્યારે રૂમાં તેજી થાય છે. સૂર્ય બુધની યુતિ થાય ત્યારે પહેલાંથી રૂમાં તેજી કરે એને યુતિ થયા પછી મંદી કરે. મંગળ સાથે કોઇ ક્રુર ગ્રહ હોય તો રૂમાં તેજી થાય. મેષ રાશિમાં સૂર્ય શુક્ર સાથે થાય તો રૂમાં ૨૫-૩૦ ટકા મંદી થાય. કન્યા રાશિમાં બુધ, ગુરુ, શુક્ર ભેગા થાય તો રૂમાં ૫૦ ટકા આશરે મંદી થાય. કુંભ રાશિમાં ચંદ્ર, બુધ ભેગા થાય તો રૂમાં ૨૫-૩૦ ટકા મંદી થાય. મીન રાશિમાં સૂર્ય, બુધ સાથે થાય તો રૂમાં ૨૦-૨૫ ટકા મંદી થાય. શુક્રથી ચંદ્ર ૧-૫-૮-મી રાશિ ઉપર હોય તો રૂમાં થોડી વધઘટ થાય. શુક, ચંદ્ર એક રાશિ ઉપર હોય ત્યારે રૂ, અનાજમાં મંદી થાય છે. મંગળ, બુધ ભેગા થાય ત્યારે ચાંદીમાં મંદી થાય અને જુદા પડે ત્યારે તેજી થાય. શનિ, ગુરુ એકત્ર હોય અને દર માસે જ્યારે કુંભ મીનનો ચંદ્ર થાય ત્યારે રૂમાં તેજી થાય છે. રાહુ, મંગળ અથવા કેતુ, મંગળ ભેગા થાય અને તે પક્ષનાં તિથિ ઘટે તો રૂમાં ૧૫ ટકા મંદી થાય છે. મંગળ, રાહુ ભેગા થાય તો મિલના શેર, સૂતર, કાપડમાં મંદી થાય. ચાંદીમાં ટકા ૨-૩ ની, સોનામાં ટકા અડધા થી ૧ ની, અળશીમાં ટકા દોઢ થી બે ની તેજી થાય છે. ચંદ્ર-બુધ ભેગા થાય ત્યારે ચાંદીમાં તેજી થાય. સૂર્ય-બુધ ભેગા થાય ત્યારે ચાંદીમાં મંદી થાય. ગુરુ-શુક્રનો વેધ હોય ત્યારે ચાંદીમાં તેજી થાય છે. ચંદ્ર-શુક્રનો પરસ્પર વેધ હોય તો ચાંદીમાં મંદી થાય છે. સપ્તશલાકામાં બુધ, શુક્રનો પરસ્પર વેધ હોય તો ચાંદીમાં મંદી થાય. ચંદ્ર ૧-૫-૬-૯-૧૦-૧૧-મી રાશિનો હોય ત્યારે ચાંદીમાં થોડી મંદી થાય છે. કનકકૃપા સંગ્રહ ૪૩૧ Page #476 -------------------------------------------------------------------------- ________________ ગુરુ, શુક્ર, શનિ, બુધ, ભેગા થાય તો સોના, ચાંદી આદિ ધાતુઓ અને કાપડની તેજી થાય છે. મંગળ, ગુરુ, શુક્ર ભેગા થાય તો અનાજમાં તેજી થાય. તે ચોથા મહિને વેચવાથી લાભ થાય. ચૈત્ર માસમાં શનિ, શુક એકત્ર થાય તો ઘી, તેલમાં વધુ તેજી થાય. બુધ, સૂર્ય, ગુરુ ભેગા થાય ત્યારે અનાજના ભાવ સમાન રહે. સૂર્ય, ગુરુ, શુક્ર ભેગા થાય ત્યારે અનાજના ભાવ વધે. ભાદરવા વિદમાં શિન, રાહુ એક રાશિ ઉપર આવે ત્યારે રૂ, શણ, સૂતરના ભાવોમાં સારી તેજી થાય. સૂર્ય, ચંદ્ર, ગુરુ ભેગા થાય ત્યારે જવ, મગ, વસ્રનો સંગ્રહ કરી સાતમાં માસે વેચવાથી લાભ મળે. શુક્ર, મંગળ, સૂર્ય ભેગા થાય ત્યારે ઘી, તેલ, તુવરના ભાવ વધે. મંગળ, રાહુ વર્ષાકાળમાં એકત્ર થાય તો અફીણમાં તેજી થાય. શુક્ર, મંગળ ભેગા થાય ત્યારે ચાંદીમાં ૨-૩ વધે. રાહુ, મંગળ એક રાશિ ઉપર કે એક નક્ષત્ર ઉપર આવે ત્યારે ચાંદીમાં ટકા ૨-૩ ની તેજી થાય. બુધ, ગુરુ, શુક્ર, શશિન ભેગા થાય ત્યારે ચાંદીમાં ભારે ઉથલાપાથલ થાય. શુક્ર શનિ ભેગા થાય ત્યારે અળશીમાં ભારે વધઘટ થાય. સૂર્ય, શુક્ર, ગુરુ, શનિ, અને રાહુ એ પાંચ ગ્રહો એકત્ર થાય તો વરસાદ થવો દુષ્કર થાય અને સર્વ અનાજના ભાવ વધે. સૂર્ય, બુધ, ગુરુ, શુક્ર એકત્ર થાય તો ધાન્યમાં મંદી થાય. મંગળ, બુધ, ગુરુ, શુક્ર એકત્ર થાય તો વૃષ્ટિ થાય. મંગળ, ગુરુ, શુક્ર, શનિ એકત્ર થાય તો દુર્ભિક્ષ, અનાવૃષ્ટિ થાય. મંગળ, શુક્ર, શનિ, રાહુ એકત્ર થાય તો અનાવૃષ્ટિ થાય. સૂર્ય, બુધ, ગુરુ, શનિ, રાહુ એકત્ર થાય તો દુર્ભિક્ષ થાય. સૂર્ય, બુધ, ચંદ્ર, મંગળ, ગુરુ, શુક્ર અને શનિ આ સાત ગ્રહો એકત્ર થાય તો ગોળ યોગ થાય-દુર્ભિક્ષ થાય. આ યોગથી સંવત ૧૯૫૬ માં ભંયકર દુષ્કાળ પડયો હતો. સૂર્ય, બુધ, શુક્ર, શનિ, રાહુ અને ચંદ્ર આ છ ગ્રહો એકત્ર થવાથી ઘણા દેશોમાં કનકકૃપા સંગ્રહ ૪૩૨ Page #477 -------------------------------------------------------------------------- ________________ હિમ પડયું, ધરતીકંપ થયો, રૂમાં ૧૮૦ થી વધીને ૨૧૮ થયા. સંવત્ ૧૯૯૦ મહા સુદ પૂનમે આ યોગ હતો. ૬૫-ઉદય અસ્ત ગ્રહફળ અધિકાર (૧) શુકનો પૂર્વમાં અસ્ત થાય તે રૂમાં ટકા ૨૫ થી ૩૦ મંદી થાય. (૨) શનિનો પશ્ચિમે અસ્ત થાય તો વધઘટ થઈને ટકા ૩૦ થી ૩૫ ના આશરે મંદી થાય. (૩) શુકનો પશ્ચિમે અસ્ત થાય તો વધઘટ થઈને ટકા ૩૦ થી ૩૫ ના આશરે મંદી થાય. (૪) બુધનો પશ્ચિમે અસ્ત થાય તો પહેલાં તેજી થઈ ટકા ૧૫-૨૦ની મંદી થાય.. (૫) મંગળનો અસ્ત થાય તો ટકા ૫૦ના આશરે મંદી થાય. (૬) વક્ર ગતિએ થયેલા શુકનો અસ્ત થાય તો રૂમાં ટકા ૫૦ ના આશરે તેજી થાય. (૭) શનિનો પૂર્વમાં અસ્ત થાય તો રૂમાં ટકા ૧૫ થી ૨૦ તેજી થાય. (૮) ગુરુનો પશ્ચિમે અસ્ત થાય તો રૂમાં ટકા ૩૦ ના આશરે તેજી થાય. (૯) શનિનો પૂર્વમાં ઉદય થાય તો રૂમાં ૨૦-૨૫ ની મંદી થાય. (૧૦) બુધનો પશ્ચિમે ઉદય થાય તો દિવસ બે પછી ટકા ૧૫ ના આશરે મંદી થાય. (૧૧) ગુરુનો પશ્ચિમમાં ઉદય થાય તો રૂમાં ટકા ૩૦-૩૫ મંદી થાય. (૧૨) ગુરુનો પૂર્વમાં ઉદય થાય તો રૂમાં ટકા ૨૫ થી ૩૦ મંદી થાય. (૧૩) શુકનો પૂર્વમાં ઉદય થાય તો રૂમાં ટકા ૩૦ આશરે તેજી થાય. (૧૪) શુકનો પશ્ચિમમાં ઉદય થાય તો રૂમાં ટકા ૩૫ તેજી થાય. (૧૫) શનિનો પશ્ચિમે ઉદય થાય તો રૂમાં ટકા ૨૫ તેજી થાય. (૧૬) બુધનો પૂર્વમાં ઉદય થાય તો રૂમાં ટકા ૧૦ તેજી થાય. (૧૭) મંગળનો ઉદય થાય તો રૂમાં ટકા ૩૦-૩૫ તેજી થાય. - ૬૬-વકી-માર્ગી ગ્રહફળ અધિકાર (૧) બુધ વક્રી થાય તો રૂમાં પ્રથમ તેજી થઈ ટકા ૧૫ મંદી થાય. (૨) ગુરુ વકી થાય તો રૂમાં ૪૦ થી ૫૦ મંદી થાય. (૩) ગુરુ અને શનિ બંને સાથે વકી હોયતો ૫૦-૬૦ ટકા મંદી થાય. (૪) શુક વકી થાય તો રૂમાં ટકા ૪૦આશરે તેજી થાય. કનકકૃપા સંગ્રહ ૪૩૩ Page #478 -------------------------------------------------------------------------- ________________ (૫) શનિ વક્રી થતાં પ્રથમ તેજી થઈ રૂમાં ટકા ૪૦ મંદી થાય. (૬) મંગળ વકી થાય તો રૂમાં ટકા ૩૦ની તેજી થાય. (૭) મંગળ માર્ગી થતાં બે દિવસ પછી સ્કા ૨૦મંદી થાય. (૮) બુધ માર્ગી થાય તો રૂમાં ટકા ૧૦-૧૫ તેજી થાય. (૯) ગુરુ માર્ગી થાય તો રૂમાં બે દિવસ પછી ટકા ૨૦ તેજી થાય. (૧૦) શુકમાર્ગી થતાં દિવસ ત્રણ પછી રૂમા ટકા ૩૮ની મંદી થાય. (૧૧) શનિ માર્ગી થતાં રૂમા પ્રથમ મંદી કરી ટકા ૨૫-૩- તેજી થાય. (૧૨) શનિ માર્ગી સોમ કે ગુરુવારના દિવસે થાય તો રૂમાં મંદી કરે. ગ્રહોનું નક્ષત્રફળ પુનર્વસુ હસ્ત, આદ્ર, પૂર્વાષાઢા, કૃત્તિકા અને વિશાખા નક્ષત્ર પર ગુરુ આવે ત્યારે રૂના ભાવ ઘટે છે. ચિત્રા નક્ષત્ર પર ગુરુ રૂમાં તેજી કરે છે. આ યોગ સંવત ૧૭૩૩, ૫૫, ૬૭ અને ૭૮ માં થયો છે. હસ્ત નક્ષત્ર પર ગુરુ, રાહુ અને શનિ હોય તો અશુભ થાય, રૂ અને અનાજમાં તેજી થાય. ચિત્રા નક્ષત્ર પર શનિ હોય અને અસ્ત થયો ન હોય તો અન્નાદિમાં તેજી થાય. શ્રવણ નક્ષત્ર પર કોઈ પણ ફૂર ગ્રહ આવે તો ઘઉમાં તેજી થાય. ઉત્તરાભાદ્રપદ પર ગુરુ આવે ત્યારે ચોખા અને ચાંદીમાં પ્રાય. મંદી કરે. ઉત્તરાષાઢા પર ગુરુ આવે ત્યારે ગોળમાં ભાવમાં તેજી થાય છે. સંવત ૧૯૪૬, ૫૮ અને ૭૦માં આ યોગ થયો છે. પુનર્વસુ, હસ્ત અને વિશાખા પર શુક આવે ત્યારે પ્રાય. મંદી થાય. વસ્તુઓની રાશિઓ વિચાર કપાસ-મિથુન, અળસી-મેષ રાશિ એરંડા-વૃષભ રાશિ, એરડાં-વૃષભ રાશિ ચાંદી(રજત)-તુલા, સૂતર, શેર, સુવર્ણ, સરસવ, ગહું(ગોધુમ), શર્કરા (સાકર)-કુંભ રાશિ. મોતીસિંહ અને મીન રાશિ, સોનું-કુંભ રાશિ અને મેષ રાશિ ચોખા-મેષ રાશિ, જુવાર(યુરંધરી)-વૃશ્ચિક રાશિ કનકકુપા સંગ્રહ Page #479 -------------------------------------------------------------------------- ________________ તલ-તુલા રાશિ, વસ્ત્ર-વૃષભ રાશિ જેણે સર્વ તારાઓને પોતાને આધીન કર્યા છે અને જયોતિષ્ચક્રમાં રહેલા ૮૮ ગ્રહો ઉપર જેની સત્તા ચાલે છે. તે ચંદ્રનું બળ શાસ્ત્રકારોએ નીચે પ્રમાણે જણાવ્યું છે. (૧) તિથિના બળથી નક્ષત્રનું બળ ચારગણું છે. નક્ષત્રના બળથી વારનું બળ આઠગણું છે. વારથી કરણનું બળ બમણું છે. કરણથી યોગનું બળ બમણું છે. યોગથી તારાનું બળ સાઠગણું છે. તારાના બળથી ચંદ્રનું બળ સોગણું છે અને ચંદ્રના બળથી લગ્નનું બળ હજારગણું છે, માટે દરેક બાબતનું શુભાશુભ ફળ જાણતાં પહેલાં ચંદ્રબળ અને લગ્નબળનો વિચાર કરવો. (૨) કોઇ પણ માસની સુદિ ૨ના ચંદ્રમાના ઉદય વખતે તેનું પાંખડું ઉત્તર તરફનું ઉંચે એટલે ચઢીયાતું હોય તો તે પક્ષમાં રૂ તથા બીજી જણસોના ભાવ વધશે, અને જો દક્ષિણ તરફનું પાંખડું ઉચું હોય તો દરેક વસ્તુના ભાવ ઘટશે, પરંતુ જો બંને પાંખડાં સમાન હોય વસ્તુના ભાવ ઘટશે, પરંતુ જો બંને પાંખડા સમાન હોય તો રૂ તથા દરેક ચીજના ભાવ સાધારણ રહેશે. (૩) સુદિ બીજનો ચંદ્રમા રતાશ-લાલાશ ઉપર જણાય તો તે પક્ષમાં રૂનો ભાવ તેજ થાય અને ફીક્કા-ઝાંખા રંગનો હોય તો રૂના ભાવમાં મંદી થાય છે. (૪) કોઇ પણ મહિનાની સુદી ૧૫ ને દિવસે ચંદ્રમા ઉગતી વખતે એકમનો ભાગ હોય અને સૂર્ય તથા ચંદ્ર સામસામા જણાય તો રૂનો ભાવ ઘણો તેજ થશે. એક ખાંડીએ રૂા. ૨૦૦) નો ભાવ હોય તો રૂા. ૫૦) વધીને રૂા. ૨૫૦) ભાવ થાય. આ યોગ અનુભવસિદ્ધ છે.. (૫) જો પૂનમ પૂરી હોય તથા ચંદ્રમાં રતાશ ઉપર ઉગે તો પણ રૂની પીઠ વધશે. (૬) ચંદ્રમાનો ઉદય વાદળમાં થાય અથવા પૂનમના દિવસે વાદળથી આકાશ ઘેરાયલું રહે તો દોઢ માસ સુધી રૂમાં મંદી થાય છે. (૭) પૂનમના દિવસે ચંદ્રમા ઝાંખો એટલે રાખ (છાણાની રાખના) જેવો ઊગતી વખતે દેખાય તો એક માસમાં રૂના ભાવમાં ૩૦-૪૦ ટકાની મંદી થાય છે. (૮) જે પૂર્ણિમાના દિવસે ચંદ્રનું બિંબ નાનું જણાય તો રૂ તથા બીજી જણસોના ભાવ વધે. અને ચંદ્રનું બિંબ મોટું જણાય તો પંદર દિવસમાં રૂ તથા બીજી જણસના ભાવ ઘટે છે. (૯) કાળા રંગનો ચંદ્રમા ઊગે તો માણસોની કતલ થાય. ઉપરના યોગ અનુભવસિધ્ધ છે. વેપારીઓને બીજ અને પૂનમનો ચંદ્ર જોવાની પ્રાચીન રીતને અનુસરવાથી લાભ થશે. કનકકૃપા સંગ્રહ ૪૩૫ Page #480 -------------------------------------------------------------------------- ________________ ફાગણ માસમાં ચંદ્રદર્શન ફાગણ માસમાં રવિવારના દિવસે ચંદ્રોદય થય તો ધાન્ય મોડું થાય અને ધાતુ મોંધી થાય. સોમવારે ચંદ્રોદય થાય તો સુકાળ થાય. અનાજને ઘી સસ્તું થાય. મંગળવારે ચંદ્રોદય થાય તો ધાન્ય મોઘું થાય. બુધવારે ચંદ્રોદય થાય તો સર્વ પ્રકારના ધાન્ય મોંઘા થાય. ગુરુવારે ચંદ્રોદય થાય અનાજનો પાક સારો થાય. શુકવારે ચંદ્રોદય થાય તો ધાન્ય મોંઘું થાય. શનિવારે ચંદ્રોદય થાય તો ધાન્ય મોઘું થાય, દુકાળ પડે. કોઈ પણ માસમાં શુક્લ પક્ષની બીજના દિવસે ચંદ્રનો ઉદય સૂર્યથી ડાબી બાજુ (વાયવ્ય ખૂણા તરફ) થાય ચો તે માસમાં સર્વ શુભકારક છે અને જમણી બાજુ ચંદ્રોદય થાય તો તે દુકાળ કરે. (૬) હસ્ત રેખાનિમિત્ત આ પ્રકરણની અંદર હસ્તરેખા જોવાની તેમજ તેનું ફળાફળ જાણવાની એવી રીતે સમજણ આપવામાં આવી છે કે વિચારપૂર્વક જોનારને માનો કે હસ્તરેખાની વિદ્યાનો એક ઉત્તમ ખજાનો મળી ગયો. હસ્તરેખામાં રહેલાં ચિહ્નો-લક્ષણો મુખ્યત્વે કરીને પંચાવના માનવામાં આવેલાં છે અને પંચાવનનો અનુક્રમે સ્પષ્ટ રીતે સ્ફોટ કરી નંબરવાર તેનાં ફળો આ નીચે આપવામાં આવેલાં છે. એ સિવાય બીજી નાની મોટી રેખા ચિહ્નોનાં પણ ફળાફળ જણાવી આખા પંજાનું સ્કુટ વર્ણન કરવામાં આવ્યું છે, જે વાંચવાથી વધારે સ્પષ્ટ થશે. . (૧) જે મનુષ્યના હાથમાં હાથીનું ચિહ્ન હોય તે રાજા અથવા જાગીરદાર થાય. તેમજ હાથીઓનો સંગ્રહ કરવાવાળો પણ થાય છે. (૨) જે મનુષ્યના હાથમાં મત્સ્યનું ચિહ્ન હોય તે ધનવાન અને સંતાનવાળો થાય અને સમુદ્રની મુસાફરી કરે. (૩) જેના હાથમાં પાલખી-મ્યાનનું નિશાન હોય તે ધનવાન કે જાગીરદાર થાય અને તેની પાસે હંમેશા નોકર-ચાકરનો સમૂહ હાજર રહે છે તેમજ માના-પાલખીનો ભોક્તા થાય છે. (૪) જેના હાથમાં ઘોડાનું ચિહ્ન હોય તે શબ્દ ફોજમાં અફર થાય, અને બીજા ઉપર હુકમ ચલાવે. રાજ્યમાં તેની આબરૂ-પ્રતિષ્ઠા વધે અને ત્યાં હંમેશાં ઘોડાઓનો સારો ૪૩૬ કનકકૃપા સંગ્રહ Page #481 -------------------------------------------------------------------------- ________________ સમૂહ બાંધેલો હોય છે-ઘોડાઓનો ભોક્તા બને છે. (૫) જેના હાથમાં કેસરી સિંહનું ચિહ્ન હોય તે રાજા થાય, હકુમત ચલાવે અને બહાદુર હોય. (૬) જેના હાથમાં કુલોની માળાનું નિશાન હોય તે કોઈ પણ સ્થાને-જ્યાં જાય ત્યાં ફત્તેહ કરે, મનની ધારણા બર આવે અને માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે. (૭) જેના હાથમાં ત્રિશૂળનું ચિહ્ન હોય છે તે ધર્મની ધ્વજા ફરકાવવામાં અને ધર્મચર્ચા કરવામાં નિપુણ થાય, જિન મંદિરોની પ્રતિષ્ઠા અને તીથની યાત્રા કરે, અને ધર્મ પર દ્રઢ પગે ઇભો રહે-અચળ શ્રદ્ધાવાન બને. (૮) જેના હાથમાં દેવવિમાનનું ચિહ્ન હોય તે દેવમંદિરો બનાવરાવે અને સ્વર્ગની ગતિ પ્રાપ્ત કરે. (૯) જેના હાથમાં સૂર્યનું ચિહ્ન હોય તે મહાન તેજસ્વી, તામસી પ્રકૃતિવાળો અને હિમ્મતવાન બહાદૂર થાય. (૧૦) જેના હાથમાં અંકુશનું ચિહ્ન હોય તેના ઘેર હસ્તીઓ બાંધેલા રહે અને ધનવાન થાય. (૧૧) જેના હાથમાં મોરનું ચિહ્ન હોય તે જ્યાં જાય ત્યાં ફત્તેહ મેળવે, અને એશઆરામ ભોગવવાવાળો થાય. (૧૨) જેના હાથમાં યોગિનું ચિહ્ન હોય તે માણસ પ્રતાપી થાય અને સુખ-ચેનથી જીવન વ્યતિત કરે. (૧૩) જેના હાથમાં કળશનું નિશાન હોય તે દેવમંદિરો નિર્માણ કરાવે અને તીર્થોની યાત્રા કરે. (૧૪) જેના હાથમાં તલવારનો આકાર હોય તે શખ્સ લડાઈમાં જય પ્રાપ્ત કરે, અને નશીબ ખુશ રહે અને રાજ્યની તરફથી ઈનામ પ્રાપ્ત કરે. (૧૫) જેના હાથમાં જહાજ-વહાણનું ચિહ્ન હોય તે શબ્દ સમુદ્ર માર્ગનો મોટો વ્યાપારી બને અને સમુદ્રની લાંબી મુસાફરી કરનાર થાય. (૧૬) જેના હાથમાં લક્ષ્મીદેવીનું ચિહ્ન હોય તેનો ખજાનો હંમેશા તર રહે અને ધનની કોઈ દિવસ કમી-ઊણપ ન રહે. (૧૭) જેના હાથમાં સ્વસ્તિક-સાથિયાનો આકાર હોય તેના ઘરે હમેશાં આનંદ મંગળ વર્તાય, ધનવાન થાય, અને જગતમાં માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે. (૧૮) જેના હાથમાં કમંડલનું નિશાન હોય તે સુખી અને ધર્મી હોય, સાધુ લોકોની કનકકુપા સંગ્રહ ૪૩૭. Page #482 -------------------------------------------------------------------------- ________________ સેવાચાકરી ઉઠાવે અને પોતે પણ સાધુ થઈ દેશ-પરદેશની મુસાફરી કરે. (૧૯) જેના હાથમાં સિંહાસનનું નિશાન હોય તે રાજાધિરાજ સિંહાસનારૂઢ થાય અથવા રાજાનો દિવાન થાય અને મહાન હકુમત ચલાવનાર થાય. (૨૦) જેના હાથમાં પુષ્કરિણી-વાવડીનું નિશાન હોય તે ઉદાર દિલનો, ધનવાન અને બીજાઓને મદદગાર થાય છે. (૨૧) જેના હાથમાં રથનો આકાર હોય તે દુમનની ઉપર જય મેળવે છે. અને તેને ત્યાં રથ, ગાડી, ઘોડાની બરકત રહે છે. કોઈ દિવસ પગે ચાલીને મુસાફરી કરવાનો સમય ન આવે. (૨૨) જેના હાથમાં કલ્પવૃક્ષનું ચિહ્ન હોય તે દોલતવંત ધનવાન અને સારા ભાગ્યવાળો હોય, જમીન તથા જાગીરનો ભોકતા થાય, હૃદયની ધારણા ફળવતી થાય અને ખાન-પાનથી સુખી રહે. (૨૩) જેના હાથમાં પર્વતનું ચિહ્ન હોય તે ઝવેરાતનો વ્યાપાર-ધંધો કરે અને તેમાં લાભ પ્રાપ્ત કરે. (૨૪) જેના હાથમાં છત્રનું નિશાન હોય તે દેવની માફક પૂજ્ય બને છે અથવા છત્રપતિ રાજા થાય છે. (૨૫) જેના હાથમાં ધનુષ્યનું નિશાન હોય તે લડાઈમાં ઈજત-યશ પ્રાપ્ત કરે, તેના ઉપર કોઈ કેસ માંડે તેમાં હાર ન ખાતાં ફત્તેહ મેળવે. (૨૬) જેના હાથમાં હળનો આકાર હોય તે ખેતીવાડી કરનાર થાય અને તેને જમીન ઈનામમાં પ્રાપ્ત થાય. (૨૭) જેના હાથમાં ગદાનું ચિહ્ન હોય તે હોટો બહાદુર પુરુષ થાય છે. (૨૮) જેના હાથમાં સરોવરનો આકાર હોય તે ધનથી કદી ઊણપ ન ભોગવે અને બીજાઓને ધનની સહાય કરતો રહે. (૨૯) જેના હાથમાં ધ્વજનું નિશાન હોય તે કીર્તિમાન અને વિજયી બન્યો રહે. (૩૦) જેના હાથમાં પધનું ચિન્હ હોય તે ચકવર્તી રાજા થાય અને દેશ-દેશાંતરમાં ફતેહ પ્રાપ્ત કરે. (૩૧) જેના હાથમાં ચંદ્રનું નિશાન હોય તે મોટો નશીબદાર-ભાગ્યશાળી બને, ખૂબસુરત-સ્વરૂપવાન હોય. (૩૨) જેના હાથમાં ચામરનું નિશાન હોય તે રાજાધિરાજ અથવા દિવાન થાય અને હકુમત ચલાવે. . ૪૩૮ કનકકૃપા સંગ્રહ Page #483 -------------------------------------------------------------------------- ________________ (૩૩) જેના હાથમાં કાચબાનો આકાર હોય તે ભૂમિપતિ-રાજા થાય, સમુદ્રમાં પોતાના વહાણો ફેરવે, અથવા ખુદ પોતે સમુદ્રની મુસાફરી કરે અને વિમાનો વ્યાપારી થાય. (૩૪) જેના હાથમાં તોરણનું નિશાન હોય તેના ઘેર કાયમ આનંદમંગળ વર્તે અને ઘર, હાટ તથા હવેલી વગેરે મોટા પ્રમાણમાં હોય. (૩૫) જેના હાથમાં ચકનું નિશાન હોય તે ચક્રવર્તી રાજા થાય. (૩૬) જેના હાથમાં આરિસાનું ચિહ્ન હોય તે દિવાન મુત્સદી થઈ બીજા ઉપર હકુમત ચલાવે, પાછલી ઉમ્મરમાં સાધુ થઈ દુનિયાને ધર્મની તાલિમ-શિક્ષણ આપે અને આત્મજ્ઞાની બને. (૩૭) જેના હાથમાં વજનું નિશાન હોય તેને હુકમ હોદ્દો અધિકાર પ્રાપ્ત થાય, કોઈથી પરાભવ ન પામે અને મહાબળવાન થાય. (૩૮) જેના હાથમાં વેદીનો આકાર હોય તે ધર્મનાં હોટાં હોટાં કાર્યો કરે, પ્રતિષ્ઠા મહોત્સવ આદિના વિધિવિધાન તેના હાથે થાય, અને ધર્મ ઉપર અચળ શ્રદ્ધાવાળો થાય. (૩૯) જેના હાથના બને અંગૂઠા ઉપર યવનું ચિહ્ન હોય તે વિદ્યાનો જાણકાર હોય, વિદ્યાર્થી દુનિયામાં નામના મેળવે, ધનવાન થાય અને તેનો જન્મ પ્રાયઃ શુકલપક્ષમાં હોય (૪૦) જેના હાથમાં શંખનું નિશાન હોય તે હંમેશાં ધનવાન રહે છે. સમુદ્રની મુસાફરી કરે અને તેમાં લાભ પ્રાપ્ત કરે. (૪૧) જેના હાથમાં ષટ્કોણનો આકાર હોય તેની પાસે જમીન-જાગીર અને બાગ બગીચા કાયમ રહે છે. (૪૨) જેના હાથમાં નંદ્યાવર્ત સ્વસ્તિકનો આકાર હોય તે હંમેશાં આબરૂ પ્રાપ્ત કરે, લક્ષ્મી તેની પાસે વાસ કરીને રહે અને ધર્મના કાર્યમાં ફત્તેહમંદ થાય. - (૪૩) જેના હાથમાં ત્રિકોણનું ચિહ્ન હોય તે જમીનદાર થાય અને જમીનથી ફાયદા પ્રાપ્ત કરે. ગાય, બળદ વગેરે જનાવરોનું તેનું આંગણું છોડતાં નથી. (૪) જેના હાથમાં મુકુટનું ચિહ્ન હોય તે રાજાધિરાજ થાય, અથવા વિદ્વાન થાય, સહસ્ત્ર-હજાર અવધાનના પ્રયોગ કરે અને સમસ્ત જગતને ધર્મનો ઉપદેશ કરે. (૪૫) જેના હાથમાં શ્રીવત્સનું નિશાન હોય તેના મનની ધારણાઓ પૂર્ણ થતી રહે છે અને કદી કષ્ટ પ્રાપ્ત ન થાય. કનકકૃપા સંગ્રહ ૪૩૯ Page #484 -------------------------------------------------------------------------- ________________ (૪૬) જેના હાથમાં થશરેખા અખંડ હોય, કોઈ પણ સ્થળે તૂટેલી ન હોય અને લાંબી હોય તો તે મનુષ્ય યશવાન બને, યશરેખાનું બીજું નામ પિતૃખા છે. યશરેખા જો તૂટી - કૂટી અને ખંડિત થયેલી હોય તો તે મનુષ્યની આબરૂ ખંડિત થઈ જાય એટલે નાશ પામે છે. યશરેખા મણિબંધ(પોંચી પહેરવાનું સ્થાન) થી નીકળીને અંગૂઠાની નીચે અને તર્જની આંગળીના ઉપરના ભાગમાં એટલે એ બન્નેની વચ્ચે જઈને મળે છે. (૪૭) જેના હાથની ઊર્ધ્વરેખા મણિબંધથી નીકળીને તર્જની આંગળી સુધી જઈ મળે તો તે પુરુષ રાજા અથવા દિવાન થાય (૪૮) જેના હાથમાં વિભાવરેખા અખંડ હોય-તૂટેલી ન હોય અને લાંબી હોય તો તે મનુષ્ય પોતાના કુટુંબ પરિવારમાં નામી-આબરૂદાર થાય. વિભાવરેખાનું બીજાનું નામ માતૃખા છે. વિભાવરેખા હથેળીની મધ્યમાંથી નીકળીને અંગુઠાની નીચે તર્જનીની ઉપર યશરેખાને જઈને મળે છે. વિભાવરેખા અને યશરેખા સંબંધીની જગ્યાએ ન મળે તો તે મનુષ્યને સ્ત્રીનો વિયોગ થાય. અગર સ્ત્રી મૌજૂદ-વિદ્યમાન હોય તો પણ પરદેશ રહેવાના કારણે અથવા કુસંપના કારણે સ્ત્રીનો મેળાપ બહુ જ થોડો રહે. એવી જ રીતે સ્ત્રીઓની રેખા માટે પણ સમજવું. તેના પતિ સાથે તેનો મેળાપ બહુ અલ્પ બને છે. પુરુષના હાથમાં અગર યશરેખા વિભવરેખા સંધિની જગ્યાએ ન મળી હોય અને સ્ત્રીના હાથમાં મળેલી હોય તો સમજવું કે પુરુષનો પ્રેમ ઓછો અને સ્ત્રીનો પ્રેમ વધારે હશે. એવી જ રીતે જે પુરુષની મજકુર રેખા સંધિની જગ્યાએ મળેલી હોય અને સ્ત્રીની મજકુર રેખાઓ સંધિની જગાએ મળેલી ન હોય તો સ્ત્રીનો પ્રેમ ઓછો અને પુરુષનો પ્રેમ વધારે હશે એમ સમજવું. સ્ત્રીની વિભવ રેખા તેને સૌભાગ્યની રેખા તરીકે ફળ આપે છે. (૪૯) આયુષ્યરેખા કનિષ્ટ-ટચલી આંગળીની નીચે આવેલી હથેળીમાંથી શરૂ થઈને તર્જની આંગળીના મૂળ સુધી જાય છે. એ આયુષ્યરેખા જેની અખંડિત હોય-તૂટેલી ન હોય અને ઠેઠ સુધી લાંબી હોય તો તે મુખ્ય દીર્ધાયુ પ્રાપ્ત કરે છે. એટલે આજકાલના જમાનામાં તે એક સો વર્ષનું આયુષ્ય ભોગવે. એવી જ રીતે એ આયુષ્ય રેખા મધ્યમાં આંગળીના મૂળ સુધી ગઈ હોય તો ૭૫-પોણોસો વર્ષ, અનામિકા આંગળીના મૂળ સુધી ગઈ હોય તો ૫૦-પચાસ વર્ષ અને કનિષ્ઠા આંગળીના મૂળ સુધી ગઈ હોય તો ૨૫-પચીસ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. વર્તમાન સમયમાં મનુષ્યોનું આયુષ્ય વધારેમાં વધારે ૧૨૦ વર્ષનું જૈન શાસ્ત્રની દષ્ટિએ ગણી શકાય. એથી પણ વધારે આયુષ્યવાળા મનુષ્યો નજરે જોવામાં અથવા સાંભળવામાં આવે છે. ખરા, પરંતુ એવા દાખલા કવચિત જ બનતા હોવાથી સામાન્ય ગણનામાં એવી ગણતરી કરવામાં આવતી નથી. (૫૦) આયુષ્યરેખાની અને વિભાવરેખાની વચમાં જે ચોકડીઓનો આકાર નજરે કનકકૃપા સંગ્રહ ૪૪૦. Page #485 -------------------------------------------------------------------------- ________________ પડે છે તેને સંપત રેખા કહે છે. ઓછીવધતી ચોકડીઓના પ્રમાણ ઉપરથી ધનવાનપણું સમજી શકાય છે. એટલે જેટલી વધારે ચોકડીઓ હોય તેટલો વધારે ધનવાન હોય, સિવાય વિભાવરેખા અને ઊર્ધ્વરેખા ઉપરથી પણ ધનવાનપણાની અટકળ કાઢી શકાય છે, પરંતુ દ્રષ્ટા કુશળ-નિપુણ હોય તો જ અટકળ ખરી પડે છે. (૫૧) આયુષ્યરેખા અને કનિકા અંગુલિની વચમાં જેટલી આડી રેખા પડી હોય તેને સ્ત્રીરેખા કહેવામાં આવે છે. પરંતુ સ્ત્રીરેખા અખંડિત-પૂર્ણ હોવી જોઈએ. મજકુર રેખા જેટલી પડી તેટલી જાણવી. છતાં પણ એકાન્ત નિયમ નથી. આ બાબતમાં જમાના અનુસાર અને મનુષ્યના દરજ્જાનુસાર કુશળ જ્યોતિષીઓ પોતાના અભિપ્રાય જાહેર કરે છે. જેમકે ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, છત્રપતિ અને રાજા-મહારાજાઓને માટે તેમના દરજ્જા-યોગ્યતા પ્રમાણે અને સાધારણ માણસો માટે તેની યોગ્યતા મુજબ અનુમાન કાઢી નિર્ણય કરે છે. રાજા-મહારાજાઓને ત્યાં સેકંડો સ્ત્રીઓ હોય અને ગરીબોને ત્યાં એક પણ ન હોય એ પ્રારબ્ધને આધિન છે. ત્યાં કોઈપણએકાંત નિયમ લાગુ પડી શક્તો નથી. (૫૨) આયુષ્યરેખાની ઉપર અને કનિષ્ઠા અંગૂલિના મૂળમાં સ્ત્રીરેખાની સામેના ભાગમાં જે રેખાઓ પડી હોય છે. તે ધર્મરખા કહેવાય છે. એ ધર્મરખા બે અથવા ત્રણ હોય છે. જો તે અખંડ અને સાફ હોય તો તે મનુષ્ય ધર્મી હોય છે. જેના હાથમાં તે ધમરખા ન હોય અથવા હોય ખંડિત હોય તો અધર્મી મનુષ્ય જાણવો. (૫૩) અનામિકા આંગળીની નીચે આયુષ્યરેખાની ઉપર જેટલી ઊભી અને આડી રેખા હોય તેને વિદ્યારેખાઓ કહે છે. આડી અને ઊભી મળીને જેટલી રેખા પડી હોય તેટલા પ્રકારની વિદ્યાઓનો લાભ પ્રાપ્ત કરે. તેમજ વક્તા અને લેખક પણ સારો થાય. વિઘારેખા જેટલી સ્પષ્ટ અને અખંડ હોય તેટલી જ તેની બુદ્ધિ તીવ્ર હોય.' (૫૪) તર્જની આંગળીની નીચે અને વૈભવ તથા યશરેખાની સંધીના પર મધ્યભાગમાંથી જે આડી રેખા નીકળે છે, અને આયુષ્યરેખાના અન્ત ભાગમાં જઈને તમે છે તેને દીક્ષા રેખા કહેવામાં આવે છે. એ દીક્ષારેખા જેટલી સ્પષ્ટ અને અખંડ હોય તેટલું જે તે માણસ ઉત્તમ ચારિત્ર પાળે છે, તો પણ આ દીક્ષારેખાની સાથે ધમરખા પણ કઈક સંબંધ ધરાવે છે માટે એ બન્ને રેખાઓ ઉપરથી ધર્મશ્રદ્ધાનું માપ કાઢવું, કારણ કે કોઈ પુરુષ ધર્મમાં શ્રદ્ધાવાનનું હોય, તથાપિ તે વ્રત-નિયમાદિ કરી શકતો નથી. જ્યારે કોઈ પુરુષ વ્રત નિયમ કર્યું જાય છતાં પણ તેની ધર્મ ઉપર પુર્ણ શ્રદ્ધા હોતી નથી. એ બન્ને દેખો જો અસ્પષ્ટ જેવી હોય તો તે મનુષ્યની ધર્મમાં પુર્ણ શ્રદ્ધા હોતી નથી. (૫૫) હથેલીની નીતે અને હાથની સંધી ઉપર અર્થાત મણિબંધમાં ત્રણ રેખાઓ હોય છે. તેને જવમાલા કહે છે. એ જવમાલા ઓછી-વધતી પણ હોય છે. મણિબંધના સ્થાને જે પુરુષને એક વમાલા હોય તે સુખી હોય, બે હોય તે જગતમાં મશહૂર-પ્રસિદ્ધ કનકકૃપા સંગ્રહ ૪૪૧ Page #486 -------------------------------------------------------------------------- ________________ થાય, અને ત્રણ જવાલા હોય તો ખૂબ ધનવાન થય, અથવા મહાન્ તપસ્વી થાય. જવાળાનો ઓછી-વધતી પણ હોય છે. મણિબંધના સ્થાને જે પુરૂષને એક જવમાલા હોય તો ખૂબ ધનવાન થાય, અથવા મહાન્ તપસ્વી થાય. જવમાળાનો આકાર માળાના જેવો હોય છે. હસ્તરેખા સંબંધી વિશેષ માહિતિ (૧) મણિબંધથી પાંચ પ્રકારની ઊર્ધ્વરખા કે જે આંગળીઓ અને અંગૂઠા તરફ જાય છે તેની માહિતી આ પ્રમાણે :- પહેલી ઊર્ધ્વરેખા જે મણિબંધથી નીકળીને અંગૂઠાની નીચે જઈને મળે તેને સલ્તનત-રાજ્ય તરફથી ફાયદો થાય. બીજી ઊર્ધ્વરેખા મણીબંધથી નીકળીને તર્જની આંગળીની પાસે જઈને મળે તે રાજા અથવા દિવાન થાય. ત્રીજી ઊર્ધ્વરેખા મણિબંધથી નીકળીને મધ્યમા આંગળીની પાસે જઈને મળે તો તે સેનાને અફસર થાય. અગર તે સંસાર છોડીને સાધુ બને તો તેને આચાર્યપદવી પ્રાપ્ત થાય. ચોથી ઊર્ધ્વરેખા મણિબંધથી નીકળીને અનામિકા આંગળી સુધી જઈ મળે તો દોલતમંદ-ધનવાન થાય. અને પાંચમી ઊર્ધ્વરેખા મણિબંધથી નીકળીને કનિષ્ઠા આંગળી સુધી જઈ મળે તો આબરૂવાન અને હિમ્મતે બહાદૂર થાય. (૨) જેના જમણા હાથની વિભાવરેખા અખંડ હોય-તુટી ફુટી ન હોય અને લાંબી હોય તે પોતાના વંશમાં સારો આબરૂદાર-પ્રસિદ્ધ પુરુષ થાય છે. વિભાવરેખાથી અંગુલિ તરફ જેટલી ન્હાની રેખાઓ નીકળી હોય તેટલા તેના દુશમન-શત્રુ અને મણિબંધ તરફ જેટલી નીકળી હોય તેટલા તેના મિત્ર-મદદગાર થાય છે. (૩) આયુષ્ય રેખામાંથી જેટલી ન્હાની ન્હાની રેખાઓ વિભવરેખા તરફ નીકળી હોય તે મનુષ્યને સંપદા પ્રાપ્ત થાય. અને જેટલી આંગળીઓ તરફ નીકળી હોય તેટલી વિપદા પ્રાપ્ત થાય. (૪) મણિબંધથી આયુષ્ય રેખા સુધી હથેલીની બાજુમાં જેટલી આડી રેખા પડી હોય તેટલા પુત્ર-પુત્રી જાણવા. તેમાં પણ જેટલી રેખાઓ અખંડ અને સ્પષ્ટ હોય તેટલાં પુત્ર-પુત્રી જીવતા રહે, કોઈ કોઈ અન્યથા થયેલાં સંતાનો પણ વિનાશ પામે. કોઈ કોઈ આચાર્ય આ રેખાઓને ભાઇ-બહેનની રેખાઓ માને છે. (૫) મણિબંધથી લઈને અંગુઠા સુધીના વચલા ભાગમાં જેટલી ઉભી રેખાઓ હોય તેટલા ભાઈ-બહેન જાણવા. કોઈ કોઈ આચાર્ય આ રેખાઓને પુત્ર-પુત્રીની રેખાઓ માને છે. - (૬) હથેલીમાં યશરેખાની જમણી બાજુ અંગૂઠા તરફ જેટલી આડી રેખા ગઈ હોય તે પુરુષ તેટલી પરદેશમાં મુસાફરી કરે અને લાભ પ્રાપ્ત કરે. કનકકુપા સંગ્રહ Page #487 -------------------------------------------------------------------------- ________________ (૭) જે પુરુષના જમણા હાથની યશરેખા અંખડ અને સાફ હોય તે મરણ બાદ સ્વર્ગની ગતિ પ્રાપ્ત કરે. અને જેની વિભાવરેખા અખંડ અને સાફ સ્પષ્ટ હોય તે મરણ બાદ મનુષ્ય ગતિ પ્રાપ્ત કરે છે. (૮) જે મનુષ્યના ડાબા હાથની યશરેખા અખંડ અને સાફ હોય તે મનુષ્ય સ્વર્ગગતિ ભોગવીને આવ્યો છે. તેમ જાણવું તેમજ જેના ડાબા હાથની વિભાવરેખા અખંડ અને સ્પષ્ટ હોય તે મનુષ્ય ગતિ ભોગવીને આવ્યો છે તેમ જાણવું. (૯) જે મનુષ્ય ડાબા હાથની વિભાવરેખા અખંડ, લાંબી અને સ્પષ્ટ હોય તેને ખૂબ એશઆરામ પ્રાપ્ત થાય. જેના ડાબા હાથમાં ધ્વજા અથવા ચંદ્રમાનો આકાર હોય તેને સ્વરૂપવતી સ્ત્રી પ્રાપ્ત થાય. કોઈ પણ મનુષ્યને સ્ત્રી રેખા વિધ્યમાન હોય, છતાં તે દીક્ષા સાધુપણું ધારણ કરી લે તો પણ તેને ગુરુભકિત અને ધર્માણાધારક ભકત સ્ત્રીઓ પૂજે છે. તેમજ તે મનુષ્યને સંતાનરેખા વિધ્યમાન હોય અને દીક્ષા ધારણ કરે તો તે હાલતમાં ગુરુની ભકિત કરનાર અને ધર્મનું પાલન કરનાર શિષ્યો આવી મળે છે. કેટલાક આચાર્યો કહે છે કે-પુરુષના ડાબા હાથમાં સ્ત્રીરેખાના અગ્રભાગમાં દીક્ષારેખા હોય છે, માટે રેખાવિજ્ઞાનશાસ્ત્રીઓએ ધમરખા અને દીક્ષારેખા ઉપર સંપૂર્ણ વિચાર કરીને જ ધર્મ, શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનું વર્ણન કરવું. (१०) अस्थिष्वर्थाः त्वचि भोगा:, सुखं मांसे स्त्रियोडक्षिषु। गतौ यानं स्वरे चाज्ञा, सर्वं सत्त्वे प्रतिष्ठितम् । (શ્રી ઉત્તરાધ્યયન, આઠમા અધ્યયનની ટીકા.) અર્થ :- જે મનુષ્યનાં હાડકાં મજબુત અને વજનદાર હોય તે ધનવાન થાય, જેના શરીરની ચામડી મુલાયમ-સુંવાળી હોય તે ખૂબ એશ-આરામ ભોગવે, જેનું શરીર ખૂબ જાડું હોય અને તેના હાથ-પગની નસો દેખાતી ન હોય તો તે સુખચેનથી પોતાની જિંદગી ગુજારે, જેની આંખો તેજદાર અને ખૂબસૂરત હોય તેને સ્ત્રી તરફનું ઘણું સુખ હોય, જેની ચાલ સારી હોય તે વાહનનો ભોગી થાય, અને જે મનુષ્ય કષ્ટના સમયમાં પણ હિમ્મતે બહાદૂર હોયતે હંમેશાં સુખી જીવન ગાળે. (૨૨) વરબધ્વસિને સુમો, વંતસિગેરે ગ મોયાં મિટ્ટા तयने हेण य सोरखं, नहने हेण होइ परमधंण॥ (શ્રી ઉત્તરાધ્યયન પંદરમાં અધ્યયનની ટીકા.) અર્થ:- જેની ચક્ષુઓમાં સ્નેહ-પ્રેમ હોય તે હંમેશા સૌભાગ્યવાન બની રહે, જેના દાંતસ્નિગ્ધ હોય તેને ઉત્તમ પ્રકારના ભોજન પ્રાપ્ત થાય, જેના શરીરની ચામડી કોમળ કનકકપા સંગ્રહ ૪૪૩ Page #488 -------------------------------------------------------------------------- ________________ હોય તે હંમેશા એશ-આરામ જ ભોગવે અને જેના નખ તેજદાર લાલ રંગના હોય તેની પાસે લક્ષ્મીનો વાસ હોય. (૧૨) જેની ચક્ષુઓ, નાક તથા હાથ લાંબાં હોય તે લક્ષ્મીવાન થાય. જેની નાસિકા પોપટના જેવી અણીદાર હોય તે સુખી અને ધર્મમાં શ્રદ્ધાવાન થાય. (૧૩) કંઠ, જાંઘ અને પીઠ જેવી ટૂંકી હોય તે શખ્સ નસીબવાન-ભાગ્યશાળી હોય. જેનાં કેશ, નખ, ચામડી, દાંત અને અંગુલીના ટેરવાંઓ પાતળા હોય તે શુભ છે અને લાંબું આયુષ્ય ભોગવે. (૧૪) જે મનુષ્યના હાથ-પગના તળિયા, નેત્રોના ખૂણા, નખ, તાળુ, જીભ અને હોઠ ખૂબસુરત અને લાલ રંગના હોય તે એશ-આરામ ભોગવવાવાળો થાય. (૧૫) છાતી, મસ્તક અને લલાટપ્રદેશ જે મનુષ્યનાં પહોળાં હોય તે શુભ ગણાય છે. સુખચેન ઉડાવે જેનો અવાજ અને નાભિ ગંભીર હોય તે પણ સુખચેન પ્રાપ્ત કરે. (૧૬) જે મનુષ્યના હાથ ગોઠણ પર્યંત લાંબા હોયતે સુખી અને હિમ્મતવાન બહાદૂર હોય, જેના હાથ-પગની આંગળીઓ લાંબી હોયતે યશસ્વી, હોશિયાર અને દિલનો ઉદાર થાય. જેનો લલાટપ્રદેશ ઊંચો હોય તેઉચ્ચ પદવી પ્રાપ્ત કરે. (૧૭) જે મનુષ્યની તર્જની આંગળી (અંગૂઠા પાસેની પહેલી આંગળી) લાંબી હોય તે તામસી પ્રકૃતિવાળો થાય અને આરામ ભોગવે. જેના હાથ-પગની આંગળીઓ લાંબી અને અણીદાર હોય તે શખ્સ ભાગ્યશાળી થાય અને સુખચેન ભોગવે. (૧૮) ♥ મનુષ્યને બત્રીસે દાંત પૂરેપૂરા હોય તે નિગ્રંથ મુનિ અથવા લક્ષ્મીવાન ગૃહસ્થ થાય, જેને એકત્રીસ અથવા ત્રીશ દાંત હોય તે પણ શુભ ગણાય છે, અને સુખી થાય; પરંતુ જેને ત્રીશથી પણ ઓછા દાંત હોય તો મનુષ્ય દુ:ખી જિંદગી ગુજારે. (૧૯) જેના લલાટપ્રદેશમાં આડી પાંચ રેખા પડી હોય તે મનુષ્ય ૧૦૦ વર્ષ જીવે છે. ચાર હોય તો ૮૦ વર્ષ, ત્રણ હોય તો ૬૦ વર્ષ, બે હોય તો ૪૦ વર્ષ અને એક આડી રેખા પડી હોય તો ૨૦ વર્ષ જીવે છે. (૨૦) જે મનુષ્ય સદા હસમુખો અને પ્રસન્ન ચિત્તવાળો હોય તે કદી દુ:ખી થતો નથી-સુખચેન ભોગવવાવાળો થાય છે. (૨૧) દરેક મનુષ્યના હાથમાં ત્રણ રેખાઓ અવશ્ય હોય છે. એક આયુષ્યરેખા, વચલી વૈભવરેખા, અને ત્રીજી (જે મણિબંધમાંથી નીકળી અંગૂઠા અને તર્જની આંગળીની વચ્ચે જઇને મળે છે તે) યશરેખા, એ ત્રણ રેખાઓ જેની અખંડ, સ્પષ્ટ અને લાંબી ન હોય તો આયુષ્ય, વૈભવ અને યશ તેટલા પ્રમાણમાં ઓછા સમજવાં. (૨૨) જે મનુષ્યનાં હાથમાં નકામી રેખાઓ ભરી હોય અથવા બહુજ અલ્પ કનકકૃપા સંગ્રહ ૪૪૪ Page #489 -------------------------------------------------------------------------- ________________ રેખાઓ હોય તે ઠીક નથી; કારણ કે તે મામુલી-સામાન્ય માણસ ગણાય છે. (૨૩) જેના હાથમાં કમલનું ચિહ્ન હોય તે હંમેશા આંનદસુખ ભોગવે. અને જેના હાથમાં ભાલાનું નિશાનહોય તે જંગ કરવામાં-લડાઇ લડવામાં બહાદુર થાય છે. (૨૪) જેના હાથની દશે આંગળીઓમાં ચક્રનું નિશાન હોય તે જૈનમુનિ અથવા રાજ હોય, નવ ચક્ર હોય તો દિવાન થાય, આઠ ચક્ર હોય તો હંમેશા લક્ષ્મી પાસે રહે, પરંતુ માંદો રહે, સાત ચક્ર હોય તો સુખી, છ ચક્ર હોય તો કામી અને પાંચ-ચાર-ત્રણ-બે તથા એક ચક્ર હોય તો ગુણવાન થાય છે. (૨૫) જેના બન્ને હાથની આંગળીઓ અને અંગુંઠા પૈકી જમણામાં દક્ષિણાવર્ત્ત અને ડાબા વામાવર્તમાં શંખ હોય તો તે દરેક પ્રકારે સુખી થાય છે. (૨૬) જેના હાથની આંગળીઓમાં અથવા અંગૂઠામાં છીપનું ચિહ્ન હોય તે મોહનીય કર્મના ઉદયથી દુ:ખ પ્રાપ્ત કરે. (૨૭) જે મનુષ્યની અનામિકા આંગળીના ત્રીજા વેઢાથી કનિષ્ઠા આંગળી વધી ગયેલી હોય તો તે મનુષ્ય લક્ષ્મીવાન અને સુખી થાય. તેમજ જેની મધ્યમા આંગળીની ત્રીજા વેઢાથી તર્જની આંગળી વધી ગયેલી હોય તો તે મનુષ્ય નશીબદાર-ભાગ્યશાળી નિવડે છે. (૨૮) જેના હાથની આંગળીઓ ઉભી કરવાથી પરસ્પર મળેલી રહે-વચમાં છિદ્ર ન દેખાય તે મનુષ્ય લક્ષ્મી એકઠી કરે અને કંજૂસ થાય. જેની વચમાં અંતર પડેલું જણાય એટલે વચમાં છિદ્ર દેખાય તો તે મનુષ્ય દિલનો ઉદાર અને લક્ષ્મી સંપાદન કરવામાં બહાદુર થાય. (૨૯) જેની અનામિકા આંગળીના મૂળથી કનિષ્ઠા આંગળીનું મૂળ નીચે હોય તે મનુષ્ય બુધ્ધિમાન હોય, તેમજ જેની મધ્યમા આંગળીના મૂળથી તર્જની આંગળીનું મૂળ નીચે હોય તે મનુષ્ય બુદ્ધિમાન, ઉપદેશક અને ચતુર હોય. (૩૦) અનામિકા આંગળીના નીચેના છેલ્લા વેઢામાં જેટલી આડી રેખા હોય તેટલી તે મનુષ્ય હકુમત ભોગવે. અને ઊભી રેખા જેટલી હોય તેટલી તેની ધર્મ ઉપર શ્રદ્ધા સચોટ બની રહે. (૩૧) મધ્યમાં આંગળીના નીચેના છેલ્લા વેઢામાં જેટલી આડી અને ઉભી રેખા હોય તેટલી તે મનુષ્યની હકુમતમાં અને ધર્મશ્રદ્ધામાં અપૂર્ણતા-ઊણપ હોય. અનામિકાથી મધ્યામા આંગળીનું ફળ ઊલટું કહ્યુ છે. કનિષ્ઠા આંગળીના નીચેના બે વેઢાઓમાં જેટલી ઊભી રેખાઓ હોય તેના પ્રમાણમાં તે મનુષ્ય સુખચેનનો ભોકતા થાય. (૩૨) તર્જની, મધ્યમા અને અનામિકા આંગળીના વચલા વેઢામાં જેટલી ઊભી કનકકૃપા સંગ્રહ ૪૪૫ Page #490 -------------------------------------------------------------------------- ________________ રેખા હોય તેટલા તે મનુષ્યને મિત્રો હોય, અને આડી રેખાઓ જેટલી હોય તેટલા દુશ્મનો હોય. તર્જની આંગળીના નીચેના વેઢામાં જેટલી ઊભી અને આડી રેખા હોય તેટલા તે મનુષ્યના અવર્ણવાદ બોલનારા હોય. અનામિકા આંગળીના વચલા અને નીચેના વેઢાની ઊભી રેખાને કેટલાક ધમરખા પણ માને છે. (૩૩) પુરુષોનાં જેવીરીતે જમણા હાથનાં લક્ષણો જોવાય છે તેવી જ રીતે ડાબા હાથના લક્ષણો સંપૂર્ણ ફળ આપનારાં હોય છે. તો ડાબા હાથનાં લક્ષણો કંઈક અપૂર્ણ ફળ આપનારા હોય છે; પરંતુ સાવ વ્યર્થ તો જતાં નથી. (૩૪) બત્રીસ લક્ષણો પૈકી એક પણ લક્ષણ જેના હાથમાં અથવા શરીરમાં સાફસ્પષ્ટ હોય તો તે એક જે લક્ષણ આખી ઉમંર સુધી લાભદાયક નીવડે છે, જ્યારે તેવું જ કોઇ કુલક્ષણ શરીર ઉપર સ્પષ્ટ પડી ગયેલું જોવામાં આવે તો તે પણ આખી જિંદગી સુધી કટુ ફળનો અનુભવ કરાવે છે. (૩૫) જે મનુષ્ય પોતાના હાથની આંગળીઓના માપથી ૧૦૮ આંગળ ઉચો હોય તે ઉત્તમ અને તેજસ્વી થાય. જેની ઉંચાઈ ૯૬ આંગળ હોય તે મધ્યમ અને જે ૮૪ આગળ લાંબો હોય તે સામાન્ય પુરુષ ગણાય છે. આથી પણ જેની ઊંચાઈ ઓછી હોય તે કષ્ટપૂર્વક જીવન વ્યતીત કરે. (શરીરની ઊંચાઇ માપવાની રીત આ પ્રમાણે સમજવી-એક લાંબી દોરી લઇ જમણા પગના અંગૂઠા નીચે દબાવી મસ્તક સુધી માપવી. પછી એ દોરીને આંગળીઓવતી માપવી. પરંતુ માપતી વખતે આંગળીઓના વચલા ટેરવાથી માપ લેવું. ઉપર ના ટેરવાથી કે નીચેના ટેરવાથી બરાબર માપ આવી શકશે નહી) (૩૬) મહાન શૂરવીર, મહાન બુદ્ધિમાન, મોટા આબરૂદાર અને વધારે સુખી મનુષ્યો આ પંચમકાળમાં દીધાયુ ભોગવી શકતા નથી, ટુંકી ઉમ્મરવાળા જ હોય છે, કારણ કે જ્ઞાની પુરુષોએ આ પંચમકાળમાં ઉત્તમ વસ્તુઓનો વિનાશ ફરમાવેલ છે. (૩૭) નાસિકાનાં બન્ને છિદ્રો ન્હાનાં હોય તે ઉત્તમ છે. જેનું નાક હમેશાં સુકાયેલું રહે તે દીધાર્યુનો ભોકતા થાય. જેનાં કાન, નાક, હાથ, પગ અને નેત્રો લાંબા હોય તે દીર્ધાયુ ભોગવે છે. | (૩૮) ચક્ષુઓ કમલ સમાન ખૂબસુરત, બન્ને ખૂણા લાલ, કીકી શ્યામ અને વચલો ભાગ સફેદ હોય તે ઉત્તમ નેત્રો ગણાય છે. એવાં નેત્રોવાળો પુરુષ ભાગ્યશાળી ગણાય છે. હાથીના નેત્રો જેવાં નેત્ર હોય તે ફોજનો અક્સર થાય, મોરની ચક્ષુઓ જેવી ચક્ષુવાળો પુરુષ મધ્યમ સ્થિતિવાળો થાય અને માંજરી આંખોવાળો આપમતલબી-સ્વાર્થી હોય. (૩૯) જેના શરીરનો રંગ હીરા, માણેક, મોતી, સુવર્ણ અથવા હરતાલ જેવો કનકકૃપા સંગ્રહ Page #491 -------------------------------------------------------------------------- ________________ ચમકદાર હોય તે ભાગ્યશાળી અને સુખચેન ભોગવવાવાળો થાય. જેના શરીરનો રંગ પરવાળાં અથવા ચંપાના ફુલ જેવો હોય તે ઈલકાબમંદ થાય. (૪૦) જે મનુષ્યોની કુદરતી અવાજ સારસ, કોકિલ, ચક્રવાક, કૌંચ, હંસ, વીણા અને સારંગીના જેવો મીઠો હોય તો તે સુખી થાય અને એશઆરામ ભોગવે. જેનો કુદરતી અવાજ મેઘગર્જના જેવો અથવા હાથીના અવાજ જેવો ગંભીર હોય તે મહાન ભાગ્યશાળી થાય. મધુર અને ગંભીર અવાજવાળો પુરુષ જ્યાં જાય ત્યાં યશ પ્રાપ્ત કરે એને મોજમજા ઉડાવે છે. (૪૧) જે મનુષ્યની ચાલ હંસ, હાથી, સિંહ અથવા વૃષભની માફક સુંદર હોય તે સર્વત્ર યશ મેળવે છે. (૪૨) જેના શરીરમાં પિત્ત પ્રકૃતિનું જોર વધારે હોય તે (ચાહે પુરુષ હોય અથવા સ્ત્રી હોય તે) બુદ્ધિમાન, ધર્મવાન અને જ્ઞાની થાય. (૪૩) તીર્થંકર અને ચક્રવર્તીના શરીરમાં ૧૦૦૮ લક્ષણ હોય છે. વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બળદેવના શરીરમાં ૧૦૮ લક્ષણ હોય છે. જયારે તેથી પણ ઉતરતા દરજ્જાવાળાઓના શરીરમાં ૩૨ લક્ષણ હોય છે. (૪૪) જેના હાથમાં ત્રાજવાનું ચિહ્ન હોય તે પરદેશની મુસાફરી કરે અને લક્ષ્મી સંપાદન કરે. જેના હાથમાં અષ્ટકોણનો આકાર હોય તે લક્ષ્મીવંત અને ભાગ્યશાળી થાય. (૪૫) જેના હાથમાં કંડલનું નિશાન હોય તે ધનવાન થાય. જેના હાથમાં દેવમંદિરનું નિશાન હોય તે દેવમંદિરો નિર્માણ કરાવે, ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખે અને તીર્થસ્થાન ઉપર દેવમૂર્તિની પ્રતિષ્ઠા કરાવે. (૪૬) જેના હાથમાં સર્પનું નિશાન હોયતે તામસ પ્રકૃતિવાળો હોય, પરંતુ તેની પાસે લક્ષ્મી કાયમ રહે. (૪૭) અંગુંઠા અને આંગળીઓની ઉપર જે ત્રણ ત્રણ વેઢાઓ આવે છે, તે વેઢાઓ ઉપર જે કાપા પડેલા હોય છે. જેનાથી કુદરતી જવનો આકાર પણ બની જાય છે.) તે દશથી ઓછા હોય તો ઠીક નહીં. બાર હોય તો લક્ષ્મીવાન થાય, પંદર હોયતો હોટો ધનિક થાય અને અઢાર, વીશ કે પચ્ચીશ હોય તો જ્ઞાની ઉપરાંત સુખી પણ થાય છે. (૪૮) જે મનુષ્યના હાથ ઉપર થોડા થોડા વાળ ઉગેલા હોય તો તે એશઆરામ ભોગવે. સ્ત્રીઓના હાથ ઉપર વાળ ઉગેલા હોય તો તે ઠીક નથી. જેના હાથની નસો દેખાતી ન હોય અને માંસવડે પુષ્ટ હોય તે મનુષ્ય એશ-આરામ ભોગવે છે. જેના હાથનો અંગૂઠો પ્રમાણ કરતાં ન્હાનો હોય તે ઠીક નથી. અંગૂઠાનો પહેલો વેઢો લાંબો હોય તે કનકકૃપા સંગ્રહ Page #492 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધાવાન થાય. તેવી જ રીતે બીજો વેઢો લાંબો હોય તો તે પણ શુભદાયક છે. (૪૯) જે મનુષ્યની પાંચે આંગળીઓના અગ્ર ભાગ ઉપર ચકનું ચિહ્ન હોય તો તે જગતમાં હોટો યશસ્વી થાય અને તેનું ઉચ્ચ પદ કાયમ રહે. જેની તર્જની આંગળી ઉપર ચકનું નિશાન હોય તે મનુષ્યને હોટા મોટા દોસ્તો હોય અને તેનાથી લાભ થાય પરંતુ એક ચક દક્ષિણાવર્ત હોવું જોઇએ. કદાચ વામાવર્ત હોય તો તેથી અલ્પ ફળ મળે છે. એવી જ રીતે જેની મધ્યમાં આંગળીના અગ્ર ભાગ ઉપર ચક હોય તેને જમીનદ્વારા લાભ પ્રાપ્ત થાય. જેની અનામિકા આંગળીના અગ્ર ભાગ ઉપર ચકનું નિશાન હોય તે વિદ્વાન હોય અને વિવિધ પ્રકારની વિદ્યાઓનો જાણકાર હોય, તેમજ જે કામનો પ્રારંભ કરે તેમાં ફત્તેહમંદ થાય. અગર તે મનુષ્ય દુનિયાનો ત્યાગ કરી દીક્ષાનો સ્વીકાર કરે તો તે રાજઓનો પણ ધર્મગુરુ બને અને પુજનિક થાય, પરંતુ એ દક્ષિણાવર્ત હોવું જોઈએ. જો કદાચ વામાવર્ત હોય તો તેથી ઓછું ફળ મળે, પણ નિષ્ફળ ન જાય. (૫૦) જેની કનિષ્ઠા અંગુલિકા અગ્ર ભાગ ઉપર ચક હોય તે દેશ-પરદેશની સફર કરે અને લક્ષ્મી સંપાદન કરે. જેની પાંચે આંગળીના અગ્રભાગ ઉપર શંખ હોય તો તે પણ શુભ છે. જેથી પાંચે આંગળીઓના અગ્રભાગ ઉપર છીપનું ચિહ્ન હોય તે કંજુસ હોય. જેની દશે આંગળીઓના અગ્રભાગ ઉપર ચક હોય તો તે વ્હોટો રાજા અથવા યોગિરાજ હોય. | (૫૧) જેના પગમાં ચક્રનો આકાર હોય તે દોલતમંદ-લક્ષ્મીવાન અને દિલનો દિલેર-ઉદાર થાય. જેના પગમાં અંગૂઠાથી નીકળીને નવ આંગળ લાંબી ઊર્ધ્વરેખા પગની પાની સુધી લાંબી ચાલી ગઈ હોય તે મનુષ્ય રાજા અથવા યોગી હોય. (૧ર) જો પગમાં ધ્વજાનું નિશાન હોય તો દુનિયામાં તેની ખૂબ કીર્તિ ફેલાય છે. જેના પગમાં રથનો આકાર હોય તેના ઘરે રથ, ગાડી, ઘોડા વગેરે વાહનો કાયમ રહે. જેના પગમાં પદ્મનું ચિહ્ન હોય તે વૈરાગ્ય પ્રાપ્ત કરી મહાન્ સાધુ મહાત્મા થાય. (૫૩) જો પગમાં ચંદ્રમાનું નિશાન હોય તે દેવની જેમ હંમેશાં પૂજાય છે. જેના પગમાં ત્રિશૂળનું નિશાન હોય તે સાધુ થાય, પરંતુ તેનાથી ધર્મનું આરાધન થઈ શકે નહીં. જેના પગમાં મયૂરનું ચિહ્ન હોય તે શુભ છે, તેની ધારણા સફળ થાય. જેના પગમાં કાચબાનું ચિહ્ન હોય તે પાણીમાં તરતા શીખે અને સમુદ્રની મુસાફરી કરે. (૫૪) જેના પગમાં અષ્ટ પાંખડીવાળું કમળ હોય તે રાજાધિરાજ હોય. જેના પગમાં અંગૂઠા નીચે જવનો આકાર હોય તે મહાન જંગબહાદુર અને લક્ષ્મીવાન હોય. (૫૫) જેના પગમાં પદ્મનું ચિહન હોય તે રાજાધિરાજ અથવા રાજઋષિ હોય. કનકકૃપા સંગ્રહ Page #493 -------------------------------------------------------------------------- ________________ જેના પગમાં ધ્વજા હોય તે જગત્માં યશસ્વી થાય અને પ્રખ્યાતિ પામે. જેના પગમાં છત્રનું નિશાન હોય તે છત્રપતિ રાજા થાય અને અમલદારી પ્રાપ્ત કરે. જેના પગમાં ધનુષ્યનો આકાર હોય તે હંમેશાં બીજાની સાથે લડાઇઓ કર્યા કરે અને જેના પગમાં સર્પનું ચિહ્ન હોય તેનું મૃત્યુ ઝેરથી થાય. (૫૬) જેના પગમાં સ્વસ્તિકનું ચિહ્ન હોયતે સંસારનો ત્યાગ કરી દીક્ષાનો સ્વીકાર કરે, ધર્માચાર્ય બને અને દુનિયાનો ધર્મનું શિક્ષણ આપે. જેના પગમાં હળ, વજ્ર અથવા કમળનું ચિહ્ન હોય તે રાજા અથવા નિગ્રંથ મુનિ થાય. જેના પગમાં ચક્રનું નિશાન હોય તે ભાગ્યશાળી થાય અને કાયમ તંદુરસ્ત તથા લક્ષ્મીવાન રહે. સ્ત્રીઓનાં લક્ષણ વિષે કંઇક વિશેષ (૧) જેવી રીતે પુરુષોનાં જમણાં અંગનાં લક્ષણો શુભ અને લાભદાયક નીવડે છે તેવી રીતે સ્ત્રીઓનાં ડાબા અંગના લક્ષણો લાભદાયક હોય છે. (૨) જે સ્ત્રીનું મુખ ગોળ હોય અને ખૂબસૂરત હોય અને મસ્તકના કેશ લાંબા હોય તે પદ્મિનીનાં લક્ષણો જાણવાં. જે સ્ત્રીના શરીર ઉપર કેશ જુજ હોય તેની પાસે લક્ષ્મી કાયમનો વાસ કરીને રહે છે. પાતળા હૃદયવાળી સ્ત્રી હંમેશાં ખાનપાનમાં સુખી રહે અને દિલની ઉદાર હોય. (૩) જે સ્ત્રીનું લલાટ-કપાળ ન્હાનું હોય તે ઠીક નથી. મ્હોટા લલાટવાળી સ્ત્રી સદા એશઆરામ ભોગવે. જેના લલાટમાં ડાબી તરફ ન્હાનો તલ હોય તે સર્વત્ર યશ પ્રાપ્ત કરે. બહુ લાંબી અને બહુ ઠીંગણી સ્ત્રી પોતાના પતિની આજ્ઞાનો અનાદર કરે-પતિની આજ્ઞા માને નહીં.. (૪) જે સ્ત્રીનું નાક ન્હાનું અને ખૂબસુરત હોય તે સુખપૂર્વક જિંદગી વ્યતિત કરે. જેની આંખો માંજરી હોય તે આથમતલબી-સ્વાર્થી હોય. જે સ્ત્રીના શરીર ઉપર કેશરૂંવાટા થોડા હોય, નિદ્રા અલ્પ હોય; પરસેવો પણ બહુ જ અલ્પ હોય તે શ્રેષ્ઠ ગણાય છે; કારણ કે એ પદ્મિની સ્રીનાં લક્ષણો છે. (૫) જે સ્ત્રીના હસ્તમાં ચક્ર, ધ્વજા, છત્ર, ચામર તોરણ અંકુશ, કુંડલ, હાથી, ધોડા, રથ, જવ, પર્વત, માછલી, મહેલ, કલશ, પદ્મ, તલવાર, કમલ અને ફૂલમાળા વગેરે ચિહ્ન હોય તે લક્ષ્મીવતી થાય, સુખચેનનો ઉપભોગ કરે અને જગતમાં તેની કીર્તિ વિસ્તાર પામે છે. (૬) જે સ્ત્રીના હોઠ પાતળા અને લાલ હોય તે હંમેશા સુખ પ્રાપ્ત કરે, જે સ્ત્રીનો નાભિપ્રદેશ ઊંડો અને ગંભીર હોય તેની પાસે લક્ષ્મી સર્વદા વાસ કરીને રહે છે. હસવાથી જે સ્ત્રીના ગાલમાં ખાડા પડતા હોય તે ખુશમિજાજ અને પતિ સાથે સ્નેહ રાખનાર હોય. કનકકૃપા સંગ્રહ ૪૪૯ Page #494 -------------------------------------------------------------------------- ________________ જે સ્ત્રીના પગ ઉપર ઘણા વાળ ઊગેલા હોય તે હંમેશા ધનની તંગી ભોગવે. (૭) કોયલના અવાજ સમાન જેની વાણી મધુર હોય તે સ્ત્રી સૌભાગ્યશાળી જાણવી. તેનો ખજાનો કાયમ ભરેલો રહે અને સર્વત્ર તેની કીર્તિ વિસ્તાર પામે. (૮) જે સ્ત્રીના દાંત ન્હાના અને પાતળા હોય તે સર્વદા ખાનપાનથી સુખી હોય. જે સ્ત્રીની નાસિકાનાં બને છેદ ન્હાના હોય, કેશ પાતળા અને ચમકદાર હોય, આંખોમાં શરમ ભરેલી હોય તે શુભ લક્ષણો જાણવાં, કારણ કે એ લક્ષણો પદ્મિનીમાં પણ હોય છે. | (૯) જે સ્ત્રી પગની તર્જની અમૂલી અંગૂઠાથી મોટી હોય તે પતિના હુકમનો સ્વીકાર ન કરે. જે સ્ત્રીના પગની તર્જની અંગુલી કરતાં મધ્યમા અંગુલી લાંબી હોય તે અભિમાનિની હોય, એ જ કારણથી તે કષ્ટ પ્રાપ્ત કરે. જે સ્ત્રી ની નાભિ બહાર નીકળેલી હોય હોઠ શ્યામ રંગના હોય અને દાંત બહાર નીકળેલા હોય તે સ્ત્રીને પતિ તરફથી સંપૂર્ણ સુખ ન મળે અને કષ્ટથી દિવસો ગુજારે. (૧૦) જે સ્ત્રીને ડાબા પગમાં સાત અંગુલ લાંબી ઊર્ધ્વરેખા હોય તે રાજાની રાણી થાય અથવા તેને લક્ષ્મીવાન પતિ મળે, અને પોતાના ઘરમાં સારી પ્રતિષ્ઠામાન પ્રાપ્ત કરે. જે સ્ત્રીની ભૂ-નેણ લાંબી હોય તે હંમેશાં સુખ ભોગવે. જે સ્ત્રીના બત્રીસે દાંત એક સરખા અને ખૂબસુરત હોય તે સર્વદા મિષ્ટ ભોજનનો ઉપભોગ કરવાવાળી અને સુખી હોય. (૧૧) જે સ્ત્રીના ગળા ઉપર ત્રણ આડી રેખા પડી હોય તે સૌભાગ્યશાળી અને આરામ ભોગવવાવાળી હોય. ઇતિ હસ્તરેખા નિમિત્ત સંપૂર્ણ. (૭) ઉત્પાત-નિમિત્ત. (૧) દુનિયામાં વસતા મનુષ્યોના પ્રારબ્ધ જ્યારે કમજોર થઈ જાય છે ત્યારે કદી પણ ન બનેલા બનાવો અસંભવિત બનાવો બનવા લાગે છે. એ અસંભવિત બનાવોનું બીજું નામ ઉત્પાત છે. જે જે ઉત્પાતોની અસર સામાન્ય જનતા ઉપર જેવી રીતે થાય છે તે જ આ પ્રકરણમાં બતાવવામાં આવશે. ઉત્પાત થવાથી કેવાં ફળો અનુભવવાં પડશે, તે સંબધી કંઈક માહિતી આમાં આપવામાં આવશે. વીજળી થવાથી કેટલા ગાઉ સુધી તેની અસર થશે અને ગર્જના થવાથી કેટલે દૂર સુધી તેનો શબ્દ સાંભળી શકાય વગેરે હકીકત આપવામાં આવી છે. (૨) વાસ્તવિક રીતે જોતાં ખરી વાત તો એ છે કે દુનિયા ઉપર જ્યારે ખરાબ દિવસો શરૂ થવાના હોય છે ત્યારે નિમિત્તો પણ એ દુદિનોને અનૂકૂળ જ શરૂ થાય છે. જો ૫૦ કનકા સંગ્રહ Page #495 -------------------------------------------------------------------------- ________________ દેશ, શહેર અથવા જંગલમાં ઉત્પાતનો સંભવ જણાય તો ચોક્કસ સમજો કે તે તે સ્થાનોના અશુભ-બૂરા દિવસોની એ નિશાની છે. જે શહેરના દરવાજા ઉપર અથવા દેવમંદિરના શિખર ઉપર વિજળી પડે તો ત્યાં છ જ મહિનામાં દુશમનોનું જોર વૃદ્ધિ પામે. જે દેશમાં નદીઓનું પાણી જે તરફ વહેતું હોય તે બદલી જઈ બીજી તરફ ઊલટું વહેવા માટે ત્યાં એક વર્ષમાં અમલદારી અદલબદલ થઈ જાય અથવા નષ્ટ થાય. (૩) જ્યાં દેવમૂર્તિ હસવા લાગે, રોતી હોય તેમ જણાય અથવા સિંહાસનથી સ્વયમેવ નીચે ઉતરી જાય તો ત્યાં રાજાઓમાં લડાઈ જાગે, અને પરિણામે સમગ્ર દેશ બરબાદ થઈ જાય. (૪) જ્યાં દીવાલ ઉપર ચીતરેલી પૂતળી રોવા લાગે, હસતી હોય તેવો ભાસ થાય, અથવા ભૂકુટી ચઢાવી ગુસ્સો કરે તો ત્યાં લડાઈ જામે, લોકોને ઘરબાર છોડી ભાગી જવું પડે અને આખો દેશ ઉજડ થઈ જાય. જ્યાં અર્ધરાત્રિએ કાક પક્ષી બોલે ત્યાં દુષ્કાળ પડે અને લોકોના દિન ની શરૂઆત થાય. (૫) જે મુલ્ક-દેશના રાજાનો ડંકો તથા નિશાન લડાઈમાં જતી વખતે વિના કારણ ભાંગી-ટી જાય તેની લડાઈમાં પરાજય થાય. જ્યાં દેવમંદિર અથવા રાજાના ચમરમાંથી અગ્નિ વિના આગના અંગારા ઝરવા લાગે ત્યાં લડાઇ ઝગડા થવાથી ઘણાને નુકસાન થાય. (૬) જ્યાં વૃક્ષોમાંથી લોહીની ધારા વછૂટે ત્યાં કલેશ બખેડા વધે અને લડાઇ પણ થાય. જ્યાં રાજાના છત્રમાં આગ લાગે ત્યાં રાજદ્રોહ ઉત્પન્ન થાય. (૭) જો રાજા ના કોઠારમાંથી અથવા આયુધશાળામાંથી વિના અગ્નિ ધૂમાડો નીકળવા માંડે તો લડાઈ અને કલેશ-કંકાસ વધે. જ્યાં વૃક્ષોમાંથી દૂધ, ઘી, અથવા મધની ધારા છૂટે ત્યાં લોકોમાં બિમારી-માંદગી અને તે સાથે દુર્દિનની શરૂઆત થાય. કોઈ પણ ઉત્પાતનું ફભફળ છે અથવા બાર માસમાં તો મળવું જ જોઈએ. જો તેમ ના થાય તો એ ઉત્પાત ખોટો છે એમ સમજવું. (૮) જ્યાં દેવમૂર્તિ અકસ્માત ટૂટી જાય યા નેત્રોમાંથી આંસુ ઝરે, પરસેવો થઈ જાય અથવા મુખથી બોલતી જણાય તો તે દેશના રાજાનું અને લોકોનું નુકશાન થાય અને આફત આવે. દેવમંદિર, રાજમહેલ, ધ્વજાપતાકા, યા તોરણ અગ્નિ અથવા વીજળી પડવાથી બળવા માંડે એ દુર્દિનોની નિશાની છે, અને કોઈ પણ પ્રકારની આફત આવે. (૯) જ્યાં અગ્નિ વિના ધૂમાડો નીકળવા માંડે આકાશમાંથી ધૂળની વૃષ્ટિ થવા માંડે, દિવસ છતાં પણ વિના કારણ અંધારુ છવાઈ જાય, એ દુર્દિનોની નિશાની છે. રાત્રિના વરસાદ વિનાના અથવા મેઘવાળાં વાદળાં વિનાનાં આકાશમાં તારા નજરે ન પડે અને દિવસે જોવામાં આવે તો તે ઠીક નથી, કારણ કે તેથી કોઈ પ્રકારની આફત પેદા થાય. કનવ સંરહ ૫૧ Page #496 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષોમાંથી અચાનક રોવા જેવો અથવા બોલવા જેવો અવાજ નીકળે તે સારું નહીં, કારણ કે એ દુર્દિનોની આગાહી છે. વૃક્ષોના ઉત્પાતનું ફળ લગભગ દશ મહિનામાં મળવું જોઇએ. અગર એ મુદતમાં ન મળે તો ખોટું સમજવું. (૧૦) જ્યાં આકાશમાં લોહી, ચરબી, માંસ અથવા હાડકાંની વૃષ્ટિ થાય ત્યાં કોઈ પણ પ્રકારનો રોગ ફેલાય. જે શહેર ઉપર આકાશમાંથી કોલસા યા ધૂળની વૃષ્ટિ થાય તો તે શહેરના લોકો ઉપર આફત પ્રાપ્ત થાય. . (૧૧) જ્યાં કોઈ નદીમાં તેલ, લોહી અથવા માંસ વહેતું નજરે પડે તો તેની આસપાસનાં ગામો-નગરો ઉપર દુશમનોનું જોર વધે. કોઇ પણ કૂવામાંથી અગ્નિની જ્વાળા અથવા ધૂમાડો નીકળતો નજરે પડે તો આસપાસનાં મકાનોમાં બિમારી રોગ ફેલાય. જે મકાનોની આસપાસ કુતરાઓનું રૂદન સંભળાય તે અશુભસૂચક છે. (૧૨) વીજળી ૮૦ કોશ સુધી નજરે પડે છે, જ્યારે મેઘની ગર્જના ૧૦ કોશ પર્યત સંભળાય છે. જૂના જમાનામાં વરસાદનું પાણી મીઠું અને સ્નિગ્ધ હોઈને જમીનને ખુશબોદાર બનાવતું હતું. પુષ્પરાવર્ત મેઘનું પાણી બૃત અથવા દૂધની જેમ તાકાત-બળ ઉત્પન્ન કરતું, અને બાર બાર વર્ષો સુધી જમીન તરાવર બની રહેતી જેથી ખેતીવાડીની ખૂબ પેદાશ થતી, પરંતુ હાલના જમાનામાં એવા વરસાદ હવે નથી રહ્યાં. જેવો જમાનો તેવો વરસાદ અને ખેતીવાડી પેદા થાય છે. વરસાદ થતી વખતે મયુરનું બોલવું શુભ છે. દુમનયાને ખેતી વગેરેનો જરૂર ફાયદો થાય. (૧૩) વરસાદ, વાયુ વગેરે નિમિત્તો જીવોના પુણ્યાનુસાર થાય છે. જો કે જે લોકોને પુણ્ય-પાપ ઉપર વિશ્વાસ નથી તેની વાત જુદી છે; પરંતુ પુણ્ય-પાપરૂપી સડક એવી છે કે છેવટે તેના ઉપર આવ્યા વિના ચાલતું નથી. જૂના જમાનાના લોકો નિમિત્તજ્ઞાન જાણતા હતા અને તદનુકૂળ પ્રવૃત્તિ કરતા હતા, પરંતુ વર્તમાન સમયમાં કેટલાક લોકો આ વાતને મશ્કરીમાં ઉડાવી દે છે. ગમે તેમ હો, પરંતુ નિમિત્તજ્ઞાન એ વસ્તુ સાચી જ છે. માત્ર જાણનાર હોંશિયાર હોવો જોઈએ. (૧૪) લડાઈમાં જતી વખતે રાજાનો મુગટ, હાર અથવા કોઈ પણ આભૂષણ ટૂટી જાય અથવા પડી જાય તો તેની ફતેહ-જય ન થાય. જંગલના ઘણા જનાવરો અચાનક શહેરમાં આવી જાય તે ઠીક નથી, કારણ કે તે અશુભસૂચક છે. જે સ્થાનના કૂવાનું મીઠું પાણી ખારૂં, ખાંટુ અથવા કડવું થઈ જાય તો તે સ્થાનની આસપાસના લોકોમાં બિમારી ફેલાય. જે સ્થાનનાં વૃક્ષોમાં એક ફળ ઉપર બીજું ફળ લાગે અથવા એક ફૂલ ઉપર બીજું ફૂલ આવે તો તે સ્થાન ઉપર આફત આવે. જો જિનમંદિરના શિખરમાંથી અગ્નિ વિનાનો ધૂમાડો નીકળતો જોવામાં આવે તો તેની આસપાસના વસનારાઓ માટે એ ઠીક નથી, ૪૫ર કનકકુપા સંરહ Page #497 -------------------------------------------------------------------------- ________________ કારણ કે દુર્દિનોની એ નિશાની છે. (૧૫) મંદીરના શિખર ઉપર ઘુવડ આવીને બેસે તો ત્યાં દુષ્કાળ પડે. જ્યાં સર્પ પોતાની પૂંછડી ઊંચી કરીને ચાલે ત્યાં લડાઈ ફેલાય અને લોકોમાં ફિકર ઉત્પન્ન થાય. (૧૬) જ્યાં જિનમંદીરના શિખર ઉપર ચડાવેલી ધ્વજા તે જ દિવસે પડી જાય તો ત્યાંના લોકોને નુકસાન થાય. (૧૭) જે મનુષ્યના હાથથી જિનમૂર્તિનું મસ્તક ટૂટી જાય તેની લક્ષ્મી નાશ પામે અને મરણાંત કષ્ટ પ્રાપ્ત થાય. (૧૮) લડાઈમાં જતી વખતે જે રાજાના રથ ઉપર ઘુવડ આવીને બેસી જાય તેનો જય થવો બહુ જ મુશ્કેલ છે, તે દુ:ખી થાય અને મરણાંત કષ્ટ આવે. અંતરિક્ષ-નિમિત્ત (૧) આ નિમિત્ત પ્રકરણની અંદર ઉલ્કાપાત, નજરે પડવાથી તેની દુનિયા ઉપર શી અસર થાય અથવા શું લાભાલાભ થાય ? દુનિયા ઉપર કેવી અસર થશે ? એ હકીકત સ્પષ્ટ સમજાવવામાં આવી છે. (૨) પુદ્ગલના પરમાણુંઓથી વિવિધ પ્રકારના આકાર-દ્રશ્યો આકાશમાં બને છે અને આપણી નજર સામે દેખાય છે તેને ઉલ્કા નામથી સંબોધવામાં આવે છે. એ ઉલ્કા જો ભૂત, પ્રેત, રાક્ષસ, ઊંટ, વાનર અથવા હરણની આકૃતિ જેવી નજરે પડે તો તે ખરાબ ફળને આપનારી થાય છે. સર્પ, ઘો અને મસ્તકવાળી ઉલ્કા પણ અશુભસૂચક ગણાય છે. (૩) ઉલ્કા જો ચંદ્ર-સૂર્યનો સ્પર્શ કરીને નીચે પડે. તો તે સ્થાને રાજ્યનો ફેરબદલો થાય અને દુષ્કાળ પડે સૂર્યમાંથી નીકળેલી ઉલ્કા જો મુસાફરીએ જનાર મનુષ્યની સામે આવતી આકાશમાં નજરે પડે તો તે મુસાફરીએ જનાર મનુષ્યને લાભદાયક નિવેડે છે. (૪) કોઈ પણ દેવમંદીર અથવા ઇંદ્રજા ઉપર ઉલ્કા પડે તે સ્થાનના રાજા માટે અને સલ્તનત માટે દુર્દિનોની નિશાનીરૂપ ગણાય છે. જો કોઇ મનુષ્યના ઘર ઉપર ઉલ્કા પડે તો તે ઘરવાળા મનુષ્યોને સંકટ પ્રાપ્ત થાય એક પમલ મંત્ર -૩ ઠ્ઠી શ્રી વલ વત્ વાળવાિિન સ્વાહા ૩ સિદ્ધિ: આ મંત્ર ૭ વાર ભણીને નીચેના બે કોઠાના ગમે તે આંકડા ઉપર જુદી જુદી વાર એક સોપારી મુકવી. પછી તે બન્ને કોઠાના અંકોને એક સાથે ગોઠવવા અને જે આંક તૈયાર થાય તે ઉપરથી શુભાશુભ ફળ જાણવું. કનકકૃપા સંગ્રહ ૪૫૩ Page #498 -------------------------------------------------------------------------- ________________ ૩ | ૪ | - ૫ | અંકોનું શુભાશુભ ફળ - ૧૧ ધારેલી ઈચ્છા પૂરી થાય. ૧૨ દેવપૂજાથી વિલંબે પણ કાર્યસિદ્ધિ થાય. ૧૩ કાર્યમાં વિઘ્ન આવે. ૧૪ કાર્યસિદ્ધિ થાય. ૧૫ ધારણા પાર પડે. ૨૧ ચિંતા ત્યાગથી કાર્યસિદ્ધિ અને આયુવૃદ્ધિ થશે. ૨૨ કાર્યમાં વિદન આવે. ૨૩ મંગળ કાર્ય સિદ્ધિ. ૨૫ સ્વબાહુબળે જ મહામનોરથ પૂરો થશે, બીજાના વિશ્વાસથી બેસી રહીશ નહિ. ૩૧ કાર્યસિદ્ધિ થાય, વ્યાપારે લાભ થાય. ૩૨ નુકશાન થઈને સુધરે. ૩૩ તે કાર્ય છોડી જ ઘો, સાર વગરનું છે. ૩૪ શ્રદ્ધા સાથે ઉધમથી સિદ્ધિ થાય. ૩૫ કાર્યની સિદ્ધિ થાય. ૪૧ નિ:સંદેહ કાર્ય થાય છે. ૪૨ ઉદ્યમે કાર્યસિદ્ધિ થાય.. ૪૩ કાર્યસિદ્ધિ જ થવાની (દિશાથી કાર્યસિદ્ધિ થાય.) જ અલ્પ મહેનતે ઉત્તરદિશા અથવા પશ્ચિમ દિશાથી કાર્યસિદ્ધિ થાય. ૪૫ તારું કાર્ય મોટું છે, બીજાને હાથે કાર્યસિદ્ધિ થશે. ૫૧ કાર્યસિદ્ધિ થાય, કલ્યાણ પણ થાય. પર તારી ધારણા સફલ થવાની છે. પડતું ગુપ્તપણે કાર્ય કરે જા, નજીકમાં તારું ભાગ્યે ખુલશે. ૫૪ કપા સંદ Page #499 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તારી આડે શત્રુ છે, વિલંબે કાર્ય સિદ્ધ થશે. પપ તારી સર્વ કાર્યસિદ્ધિ થશે. ઈતિ અંકપમલ સમાપ્ત જેવાની રીત-જેમકે એક મનુષ્ય સોપારી મંત્રીને એકવાર પહેલા કોઠાના૪ (ચોગડા) ઉપર મૂકે અને બીજીવાર બીજા કોઠાના ૩ (તગડા) ઉપર મૂકે તો બંને કોઠાના આંક ૪૩ને સાથે ગોઠવતા ૪૩થાય છે. અને તેનું ફળ કાર્યસિદ્ધિ જ થાય એવું છે. શ્રી ગૌતમ કેવળી મહાવિદ્યા ૨૨૧ ગૌતમ કેવળી મહાવિદ્યા એ એક ભવિષ્ય દેખાડનારી મહાવિદ્યા છે. પ્રાચીન કાળમાં વિઘાન સત્કાર હતો, પરંતુ કાલપ્રભાવથી હાલના જમાનામાં આવી વિદ્યાઓને લોકો બચ્ચાંની રમત સમજવા લાગ્યા છે. વાસ્તવિક રીતે ખરૂં કહીએ તો આ વિઘા જ્ઞાનીઓની એક સાચી રમત છે. નીચે દર્શાવેલ ગૌતમ કેવળી મહાવિદ્યાનો પ્રશ્ન જોવાનો જે કોઠો છે તેમાં આવેલા અંકોનો ખુલાસો આ પ્રમાણે છેગૌતમ કેવળી મહાવિદ્યાનો પ્રશ્ન જોવાનો યંત્રકોટક ૧૧૧ ૩૩૧ ૧૩૨ ૧૧૩ ૩૨૩ ૨૨૨ ૧૧૨ ૩૨૧ ૨૩૩ ૩૧૩ ૨૩૨ ૨૩૧ ૩૧૧ ૧૩૩ ૨૧૨ ૧૨૧ ૩૧૨ ૨૧૩ ૧૨૨ ૩૩૨ ૨૧૧ ૧૨૩ ૨૨૩ ૩૩૩ ૧૩૧ ૩૨૨ इको होइ मियंको, धारासुओ दोसु दिणयरो तिन्नि । एसा गहाण पंती, निहिट्ठा गणहरिंदेहिं ॥१॥ અર્થ:- યંત્રમાં જ્યાં જ્યાં એકનો આંક છે તેને ચંદ્રમાનો આંક જાણવો. જ્યાં બેનો * આંક છે તેને મંગળનો આંક અને જ્યાં ત્રણનો આંક છે તેને સૂર્યનો આંક જાણવો. અને એ પાથલ ૪૫૫ Page #500 -------------------------------------------------------------------------- ________________ ત્રણ ગ્રહોની પંક્તિથી શુભાશુભ ફળ જાણવું. આ રચના મોટા જ્ઞાની પુરુષોની બનાવેલી અને મહાપ્રભાવિક ચીજ છે. - જે કામને માટે પ્રશ્ન જોવાની આવશ્યક્તા જણાય તે કામનું પ્રથમ મનમાં ચિંતવન કરવું. તે પછી પોતાના હાથમાં એક રૂપિયો અને એક શ્રીફળ લઈ ઉપર બનાવેલ યંત્રની સન્મુખ ભેટ ધરવું. ત્યારબાદ હસ્તમાં એક લવીંગ અથવા એલચી લઈ ॐ चिरि चिरि पिरि पिरि निसिरि निसिरि दिव्य भुपतये स्वाहा આ મંત્રને, મન, વચન, અને કાયાને સ્થિર કરી, હોઠ ફફડાવ્યા વિના સાત વાર ભણવો. ત્યારબાદ એ મંત્રેલી એલચી અથવા લવીંગ ઉપર દર્શાવેલા મંત્રના કોઈ પણ મનપંસદ આંક ઉપર મૂકી દેવું. કોઠાના જે નંબરોનાં શુભાશુભ ફળ નંબરવાર-કમશ: હવે પછી જણાવવામાં આવશે, તેમાં પેલો યાદ રાખેલો નંબર જોવો. એ નંબરમાં જણાવેલ શુભાશુભ હકીકત એ મનમાં ધારેલા પ્રશ્નનું ફળ સમજવું. એક દિવસમાં એક માણસે એક જ વખત પ્રશ્ન જેવો અને જે ફળ આવે તે ઉપર વિશ્વાસ રાખવો જોયેલો પ્રશ્ન બીજીવાર જોવો નહીં. યંત્રની સન્મુખ જે રૂપિયા અને શ્રીફળ મૂકેલાં હોય તે જ્ઞાનના કાર્યમાં ખરચી નાંખવાં. સત્યાવીશ કોઠાનું અંકવાર ફળાફળ ૧૧૧-આ સવાલ બહુ જ ઉમદા છે. તમારા ખરાબ દિવસોનો નાશ થઈ સારા દિવસો આવ્યા છે. વ્યાપારમાં ફાયદો થશે. હદયની ઈચ્છાઓ પાર પડશે. વિવિધ પ્રકારની ચિંતા મનમાં રહ્યા કરે છે તે હવે થોડા દિવસોમાં નાશ પામી જશે. એક મિત્રના દગાના ભોગ થઈ ગયા છો. ધર્મનાં કામ કરવા ઈચ્છો છો પણ અંતરાય કર્મના ઉદયથી તેમાં વિના આવી પડે છે. પેદાશ કરતાં ખર્ચ વધારે છે. કોઈ કાર્ય સિદ્ધ થવામાં શત્રુઓ તેમાં વિન નાંખી દે છે. દેવ, ગુરુ તથા ધર્મની સેવા કરો અને ધર્મના કાર્યમાં ખર્ચ કરો જેથી મનની અભિલાષા પૂર્ણ થશે તેમાં શક નથી. પ્રતિ-પક્ષી લોકો ગમે તેવી કોશીશો કરે, પરંતુ તમારી ધારેલી ધારણા અવશ્ય ફલિભૂત થશે. ૧૧૩-આ પ્રશ્ન પણ સારો છે. તમારા આરામ મળશે. સુખચેન પ્રાપ્ત કરશો. જે કામ દયમાં ધાર્યું છે. તેમાં ફતેહ મળશે. સ્નેહી જનનો મેળાપ થશે. ચિંતાના દિવસો વહી જતાં હવે સારા દિવસો આવ્યા છે. ધર્મના પ્રભાવથી સુખી થયા છો અને આગળ ઉપર સુખી થશો. પારકાં કામ મહેનત લઈને કરી આપો છો, પણ પોતાના કામમાં સુસ્તી રાખો છો. અક્કલ-બુદ્ધિ તેજ છે, બગડેલું કાર્ય પણ સુધારી લ્યો છો. પોતાની ઈજ્જત-આબરૂ માટે શરીર ઉપરનું કપડું સુદ્ધાં આપી દો છો. સ્ત્રી તરફથી લાભ થાય છે. એક વખત અચાનક લાભ મળ્યો છે અને ભવિષ્યમાં પણ મળશે. ૫૬ કનકકુપા સંગ્રહ Page #501 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨-આ પ્રશ્ન લાભદાયક છે, દોલતનો લાભ મળશે. ભાગ્યોદયના દિવસો હવે નજીક આવ્યા છે. જે કામ હાથ ધરશો તેમાં ફતેહ મળશે. સ્નેહીજનનો મેળાપ થશે. ધર્મના કાર્યો કરતા રહો જેથી પુણ્ય હાંસલ થશે અને સુખ પણ મળશે. મન ચિંતામાં ગરકાવ રહે છે. ભાઇઓથી જુદાઇ થશે. મકાન બનાવવાનો ઈરાદો કરો છો તે પાર પડશે. જમીનથી તમને ફાયદો થશે. આવક કરતાં ખર્ચ વધારે થાય છે. તીર્થોની યાત્રા કરવાની અભિલાષા છે તે પૂર્ણ થશે. જે ધર્મમાં કાર્યો કરવા ચાહો છો તે થઈ શકશે. ૨૩૩-થોડા દિવસમાં દોલત મળશે. જે કામ વિચાર્યું છે તે પૂર્ણ થશે. સ્નેહીનો મેળાપ થશે. જમીન, જહાંગીરી અથવા મકાનથી ફાયદો થશે. ઈજ્જત-આબરૂ વધશે. ધર્મનાં કાયમાં ખર્ચ કરો. તેના પ્રતાપથી સુખચેન ઉડાવશો. રાજ્યની તરફથી ફાયદો થશે. મનની ધારણા પાર પડશે. સ્ત્રી તરફથી સુખ છે. એક વખત અચાનક લાભ મળશે. . ૨૩૧-જે કામ મનમાં ચિંતવી રાખેલું છે તે કામની ત્રણ મહિનામાં ફતેહ થશે. પોતાની સ્ત્રી તરફથી લાભ થાય છે. આજ સુધી કુટુંબી લોકો તરફથી સુખ મળ્યું નથી, પણ ભવિષ્યમાં મળશે. સંતાનોની વૃદ્ધિ થશે. વેવિશાળ તથા લગ્નના ખર્ચની ચિંતા છે પણ તે મટી જશે.આબરૂ માટે આવકથી ખર્ચ વધારે કરવો પડે છે, તીથની યાત્રા કરવાનો ઇરાદો છે, પરંતુ અંતરાય કર્મના ઉદયથી વિપ્ન આવી પડે છે. ભવિષ્યમાં ધર્મનાં કામ કરી શકાશે. હૃદયમાં જે કામની ચિંતા છે તે ધર્મના પ્રભાનથી દૂર થઈ જશે માટે ધર્મ ઉપર શ્રદ્ધા રાખો. - ૨૧૨-ચિંતવેલું કાર્ય પાર પડે, પોતાની સ્ત્રી તરફથી લાભ છે. વેવિશાળ તથા લગ્નના કાર્યની ચાહના છે તે પાર પડશે. કુટુંબની વૃદ્ધિ થશે.લાંબી મુદતની કરેલો ઈરાદો પાર પડશે. પાછળની ઉમરમાં ધર્મના કામો થઈ શકશે. દુશ્મનો તમારા વિરુદ્ધ કોશીશ કરશે, પરંતુ તમારાં સદ્ભાગ્ય આગળ તેઓનું જોર ચાલશે નહી, તીથની યાત્રા કરવા ઈચ્છો છો તો તે બની શકશે. મકાન બનાવવાનો અને જમીન ખરીદવાનો તમારો ઈરાદો ફતેહમંદ થશે. તમોને જમીનથી લાભ છે. પરદેશની મુસાફરીએ જવું પડશે અને ત્યાં ફાયદો હાંસલ કરશો. દેવ, ગુરુ અને ધર્મની સેવા કરવાથી સારાં કાર્યો પાર પડશે. ૨૧૩-દુ:ખના દિવસો હવે દૂર થયા છે. સુખના દિવસો શરૂ થયા છે. ઘણા દિવસોથી કષ્ટ ઉઠાવી રહ્યા છો, પરદેશ વેઠ્યો પરંતુ સુખનો આરો ન આવ્યો પણ હવે આરામ ભોગવવાના દિવસો પ્રાપ્ત થયા છે. આબરૂ વધશે. સંતાનોનું સુખ થશે. આટલા દિવસો મિત્ર અને કુટુંબીઓથી સંક્ટ વેઠયું. જ્યાં સુધી બન્યું ત્યાં સુધી બીજાઓનું ભલું કર્યું, પરંતુ તેઓએ ગુણ ન માન્યો.શત્રુઓ પગલે-પગલે તૈયાર જ રહે છે; પરંતુ તેઓનું કંઈ ચાલતું નથી; કારણ કે તમારુ નસીબ બળવાન છે. પાસે ધન થોડું છે; પણ આબરૂ સારી છે તેથી જેટલું મેળવવા ધારો તેટલું મેળવી શકશો. દોસ્તદારો તરફથી જેવું જોઈએ કનકકુપા સંગ્રહ Uો Page #502 -------------------------------------------------------------------------- ________________ તેવું સુખ નથી. ઈજ્જત-આબરૂ માટે ઘણો ખર્ચ કરો છો. તમારું ધર્મભવન સુધરેલું છે, માટે ધર્મ ઉપર શ્રદ્ધા રાખો. ૨૧૧-તમે હૃદયમાં જે કાર્ય ચિંતવ્યુ છે તે સફળ થનાર નથી, માટે તે સિવાય બીજુ કામ કરો. દેવ, ગુરુ ધર્મની સેવા કરો, તીર્થોની યાત્રા કરો, જેથી અંતરાય-પાપ દૂર થાય અને પુણ્યનો ઉદય થાય. એક વખત તમોને અચાનક નુકશાન થયું છે, દુશ્મન લોક તમોને હરકત કરે છે; પણ તમારૂં પ્રારબ્ધ બળવાન હોવાથી તેઓનું જોર ચાલતું નથી. ૩૩૩-આટલા દિવસો નિર્ધન અવસ્થામાં વ્યતિત કર્યા, પણ હવે ધન પ્રાપ્ત થશે અને મનની ધારણા ફલિભૂત થશે. પોતાની સ્રી તરફથી સુખ મળશે, સ્નેહી જનનો મેળાપ થશે. ત્રણ મહિના બાદ સારા દિવસો આવશે. દેવ ગુરુની સેવા કરો અને ધર્મના કાર્યમાં ધનનો સદુપયોગ કરો. આવક કરતાં ખર્ચ વધારે છે, ધન એકઠું કર્યું નહી, દોસ્તની તરફથી દગાનો ભોગ થયા છો, મન ચિંદમાં રહે છે, દુશ્મન લોકો પાછળથી વાંકું બોલે છે; પણ સન્મુખ આવ્યે બોલી શકતા નથી. કીર્તિ માટે પોતાના શરીરનાં લુગડાં પણ આપી ઘો છો, પણ આબરૂને ધક્કો પહોંચાડતા નથી. જમીનથી ફાયદો થશે. ધર્મની ઉન્નતિ કરો અને પંચપરમેષ્ઠી મંત્રનો જાપ કરો. ૩૩૧-તમારા મનની ચિંતા મટશે, માંદગીની ફરિયાદ દૂર થશે. મનની ધારણા પૂર્ણ થશે. થોડા દિવસોમાં જ ધન પ્રાપ્ત થશે. સ્નેહીનો મેળાપ થશે. દેવ-ગુરુની સેવા કરો અને ધર્મકાર્યમાં દ્રવ્ય ખર્ચો જેથી પરિણામે ફાયદો થશે. સારા દિવસો આવ્યા છે, અંતરાય કર્મના ઉદયથી આટલા દિવસ દુ:ખ વેઠયું; પણ હવે એ દિવસો વહી ગયા. આવક કરતાં ખર્ચ વધારે રાખો છો, પુણ્યના ઉદથી ભવિષ્યમા કોઇવાતે ઉણપ નહી રહે, આજ સુધી જે જે કાર્યમાં ફતેહ મળી છે તે પુણ્યના પ્રતાપે સમો, માટે પુણ્યના કાર્યમાં લક્ષ રાખવું. પરદેશ વેઠયાથી કુટુંબી આદિ આમવર્ગનો વિયોગ રહે છે પણ વહે નહીં રહે. ૩૨૩-જે કાર્ય મનમાં ચિંતવ્યુ છે તેમાં ફાયદો થશે. ઇચ્છાઓ પૂર્ણ થશે. સ્નેહીનો મેળાપ થશે. જે જેચિંતાઓ ઉપસ્થિત થઇ છે તે સર્વ દૂર થશે. તીર્થયાત્રા થશે. ધર્મના કાર્ય બની શકશે. ઘણા દિવસો પર્યંત પરદેશનાં દુ:ખ વેઠયાં; પણ હવે એ દુઃખના દિવસો ગયા. હવે વતનમાં જઇ આનંદ-સુખચેનનો ઉપભોગ કરશો. ધર્મના કાર્યોમાં લક્ષ્ય રાખો, તેનાથી સર્વ સુખ સાંપડશે. ૩૨૧-જમીન, મકાન અથવા બાગબગીચાથી લાભ થશે. ધન મેળવશો. સ્નેહી જનનો મેળાપ થશે. કોઇપણ માણસની સાથે મિત્રતા થશે. અને તેનાથી ધનાદિકની સહાયતા મળશે. પુણ્યના ઉદયથી ઇચ્છાઓ પરિપૂર્ણ થશે. ધર્મનું આરાધન કરો. દુશ્મનો પગલે પગલે તૈયાર રહેશે; પરંતુ સન્મુખ થવાથી તેનું જોર ચાલશે નહી. પોતાની શકિત અનુસરા ખર્ચ કરો. મકાન બનાવવાના મનોરથો ફલિભૂત થશે. ધન પેદા કરો છો પણ ૪૫૮ કનકા સંગ્રહ Page #503 -------------------------------------------------------------------------- ________________ ખર્ચ વધારે પડતો થવાથી ભેગું થતું નથી. વાલી તરફથી ધન ઓછું મળશે. સ્ત્રી તરફથી ફાયદો થશે. વૃદ્ધાવસ્થામાં ધર્મનાં કાર્યો બની શકશે. ૩૧૩-આ પ્રશ્ન સારો છે. પોતાના દિલમાં લક્ષ્મી, સ્ત્રી અને સંતાનને માટે જે વિચાર કર્યો છે તે પૂર્ણ થશે. સ્રી સુખ મળશે, સંતાન થશે. સ્નેહીનો મેળાપ થશે. અમુક મુદત સુધીની ધારેલી ધારણા પાર પડશે. ચિંતાના દિવસો હવે નષ્ટ થયા છે, દેવ, ગુરુ અને ધર્મની સેવા કરો દુશ્મન લોકો સતાવે છે; પરંતુ હવે તમારૂં પ્રારબ્ધ બળવાન બન્યું છે. જેથી એ લોકોનું જોર નહીં ચાલે જમીનથી લાભ થશે. કીર્તિને માટે પેદાશ કરતાં ખર્ચ કરવો પડે છે. દોસ્તો-મિત્રોથી ફાયદો થશે. ૩૧૧-આ સવાલ બહુ જ સરસ છે. જે કાર્ય ધાર્યું છે તેમાં ફતેહ મળશે. મુકર્રમો જીતી જશો. વ્યાપાર રોજગારમાં ફોયદો થશે. કીર્તિ વધશે. રાજ્ય તરફથી ફાયદોછે. ધર્મના પ્રભાવથી સુખ મળ્યું છે અને ભવિષ્યમાં પણ મળશે. બીજાનાં કામો પરિશ્રમથી પૂર્ણ કરો છો; પરંતુ અશુભ કર્મના ઉદયથી પોતાના કાર્યમાં બેદરકાર રહો છો. વિદેશની મુસાફરી કરવી પડશે અને ત્યાં ફાયદો થશે, ધર્મ ઉપર શ્રદ્ધા રાખો, જેથી સંકટ દૂર થાય. પોતાના હાથે દોલત-લક્ષ્મી પેદા કરશો. ૧૨૧-હૃદયમાં ધારેલો પ્રશ્ર ફાયદાકારક છે. બૂરા-ખરાબ દિવસો વહી ગયા છે અને શુભ દિવસો નજીક આવ્યા છે. ઘણા દિવસો સુધી સંકટ વેઠીને નાહિંમત-નિરાશ થઇ ગયા છો, હવે પુણ્યનો ઉદય થયો છે. દેવ ગુરુ અને ધર્મ ઉપર વિશ્વાસ-શ્રદ્ધા રાખો, મનની ધારણા ફળીભૂત થશે. જેટલી લક્ષ્મી તમે ગુમાવી છે તે કરતાં વધારે પેદા કરશો. દુનિયાં યશ વધશે. વિદેશની સફર કરશો. જે કામની ચિંતા કરો છો તે ચિંતા મટી જશે. જો કે કદાચ તેમાં એક વ્યકિત તરફથી વિઘ્ન ઉપસ્થિત કરવામાં આવશે,પણ અંતે તમે સફળતા પ્રાપ્ત કરશો. ભાઇઓને અને સંબધી વર્ગને નિભાવો છો તેથી તમારી કીર્તિ દુનિયામાં વધી છે. દિલના ઉદાર છો. જયાં જાઓ ત્યાં સુખ મળે છે. આબરૂ મેળવવા માટે ખર્ચમાં વધારે ઉતરવું પડે છે. દેવ, ગુરુ અને ધર્મના પ્રભાવથી કોઇ વાતની ઊણપ નહીં રહે. ૧૨૨-જે કામ મનનાં વિચાર્યું છે તે પાર નહીં પડે. તમે આજ સુધી ઘણાંઓનું ભલુ કર્યું અશુભ કર્મના ઉદયથી વિઘ્નસંતોષીઓ મળે છે. જ્યાંસુધી બની શકે ત્યાંસુધી ધર્મ કરો. પંચપરમેષ્ઠી મંત્રનો જાપ કરો, જેથી તકલીફ દૂર થશે. ૧૨૩-આટલા દિવસો પાપકર્મના ઉદયના હતા. મહાન સંકટો વેઠયાં, હવે શુભ દિવસો પ્રાપ્ત થયા છે. ઘણાઓનું ભલું કર્યું પણ તેઓએ ઉપકાર ન માન્યો ધર્મના નિમિત્તે કાઢેલા પૈસા ઘરમાં ન રાખો, તીર્થોની યાત્રા કસે, દેવ-ગુરુ ની સેવા કરો. જે સ્થાને દુ:ખી થયા છો તે સ્થાનનો ત્યાગ કરો. બીજે સ્થાને જઇને રહો, પરદેશમાં ફાયદો થશે, ઈજ્જતઆબરૂ માટે બહુ ખર્ચ કરો છો. તમારૂં દિલ ચિંતામાં ડૂબેલું રહે છે, કોઇ પણ ધર્મનાં કાર્યો કનકકૃપા સંગ્રહ ૪૫૯ Page #504 -------------------------------------------------------------------------- ________________ કરવાની તમારી ભાવના હતી. પરંતુ અંતરાય કર્મના ઉદયથી એ ભાવના ફલિભૂત થઈ નહીં. હવે અંતરાય કર્મ દૂર થતાં શુભ કર્મનો ઉદય થયો છે. ધારેલાં દરેક કાર્યોમાં ફતેહ પામશો, ધન-દોલત પ્રાપ્ત થશે, ગયેલી વસ્તુ પુન: આવી મળશે, જે માણસ સાથે સ્નેહ છે તેની સલાહ પ્રમાણે વર્તો. ૧૩૧-જે વાત હૃદયમાં ધારી છે તે પાર પડશે એમાં જરા પણ શક નથી. જે વાતનું નુકશાન થયું છે તે દૂર થઇ ભવિષ્યમાં લાભ થશે, ધન મળશે, સંતાનોની વૃદ્ધિ થશે. તમારા હાથથી ધર્મનાં કામ થશે. ધર્મગુરુની સેવા કરો, ન્યાતજાતમાં આબરૂ વધશે. દેવાધિદેવનું ધ્યાન કરો, જે સ્થાનની અને જે મનુષ્યની મુલાકાત ચાહો છો તે થશે.કલેશ-ચિંતાના દિવસો ગયા છે. ધાતુ, ધન સંપત્તિ અને કુટુંબની વૃદ્ધિ ઇચ્છો છો તે ફલિભૂત થશે. ધર્મ ઉપર શ્રદ્ધા રાખો, ધર્મથી સુખ પ્રાપ્ત થયું છે અને થશે. ૧૩૨-આજ સુધી તમારા મોટા મોટા દુશમનો થયા, હવે તેઓનું જોર નહીં ચાલે. મનનાં વિચારેલા કાર્યમાં ફત્તેહ થશે. આબરૂમાં વધારો થશે. તમારા હાથે ધર્મનાં કાર્યો થશે, રાજદરબારમાં સન્માન મળશે. પૂર્વસંચિત શુભ કર્મ ઉદયમાં આવ્યા છે, મનવાંચ્છિત સુખની પ્રાપ્તિ થશે. અમુક મુદત સુધીના કરેલા મનોરથો પાર પડશે, ભાઈઓનો મેળાપ થશે. દેવ, ગુરુ અને ધર્મની સેવા કરો, ધર્મના પ્રભાવથી સુખી થયા છો અને થશો. - ૨૨૨-જે કામ હદયમાં વિચાર્યું છે તેને છોડીને બીજું કામ કરો; છતાં પણ જો એ વિચારેલું કાર્ય કરવામાં પ્રવૃત્ત થશો તો સંકટ ઉત્પન્ન થશે, નુકશાન થશે, દુશમન લોકો વિઘ્ન ઉપસ્થિત કરશે. દેવ, ગુરુ અને ધર્મની સેવા કરો. તીર્થોની યાત્રામાં જાઓ, જેથી બીજાં કાર્યો પણ સુધરશે. દિલમાં વિવિધ પ્રકારની ચિંતાઓએ વાસ કર્યો છે, તે વિચારેલું કાર્ય છોડી દેવાથી દૂર થઈ જશે. ૨૨૧-આટલા દિવસો લહેરમાં ઉડાવ્યા. જે દિવસો ગયા તે સારા ગયા, જે જે કામો કર્યા તે પણ બધાં પાર પડયા; પરંતુ હવે જે કામ દિલમાં વિચાર્યું છે તે પાપ કર્મના ઉદયથી પૂર્ણ નહીં થાય, દોસ્તો પણ દુશમન થઈ જશે, કુટુંબમાં અણબનાવ રહેશે, ભાઈઓ જુદા થશે, જે કામ કરવાનું દિલમાં ચિંતવ્યું છે તેનો ત્યાગ કરવો એ જ શ્રેષ્ઠ છે. ધર્મ ઉપર શ્રદ્ધા રાખો, દેવ-ગુરુની સેવા કરો, દાન-પુણ્ય કરો પુણ્યના પ્રભાવથી સુખ મળે છે. ૨૩૨-જે કામ વિચાર્યું છે તેને છોડીને બીજું કોઈ પણ કામ કરો. વિચારેલું કામ કરવાં ફાયદો નથી, છતાં કરશો તો તમારે તમારું સ્થાન છોડી બીજા મુલકમાં જવું પડશે અને કુટુંબજનનો વિયોગ થશે, માટે બહેતર છે કે તે કામને છોડી દેવું. ધર્મમાં હોશિયાર રહેવું, તેમજ પોતાની શકિત અનુસાર દાન-પુણ્ય કરવું જેથી સુખ પ્રાપ્ત થાય. ૧૩૩-આટલા દિવસો સંકટ રહ્યું, ધારેલાં કાર્યો સારી રીતે ન પડયાં. હવે સારા કનકકુપા સંગ્રહ Page #505 -------------------------------------------------------------------------- ________________ દિવસોની શરૂઆત થઈ ચુકી છે. જે કામ વિચાર્યું છે તે ફલિભૂત થશે. કોઈ પણ જાતનું વિઘ્ન આવશે નહીં. પુણ્યના ઉદયથી ઊંચા પ્રકારની ધારણા-ઈરાદો થયો છે. દેવ, ગુરૂ અને ધર્મના પ્રભાવથી લક્ષ્મી પ્રાપ્ત થશે, સ્નેહીનો મેળાપ થશે, સંતાનનું સુખ સાંપડશે, પત્ની તરફથી સુખ મળશે અને એક સજન તરફથી અચાનક ફાયદો થશે. ૩૧૨-જે કામ વિચાર્યું છે તેને છોડીને બીજુ કોઈ કામ કરો. અન્યથા દુશ્મન લોકો વિઘ્ન નાખશે, દોલતની ખરાબી થશે. ઘરના મનુષ્યો અને જનાવરો ઉપર સંકટ ઉતરશે, માટે એ ધારેલું કાર્ય છોડી દેવું એ જ ઉચિત છે. ધર્મના પ્રભાવથી બધા કામ ફતેહ પામે છે, નિરાશ્રિતોને આશ્રય આપો અને દેવાધિદેવનું સ્મરણ-ચિંતવન કરો જેથી સુખી થશો. ૩૩ર-ખરાબ દિવસો નષ્ટ થતાં હવે સારા દિવસો આવ્યા છે. તમોને જમીન અને ધન-દોલતનું જે નુકશાન થયું છે તે મટી જશે. થયેલું નુકશાન મટી જઈ ભવિષ્યમાં ફાયદો થશે. પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરો, જ્ઞાનના કાર્યમાં મદદ કરો, જેથી જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મનો નાશ થતાં પુણ્યોદયથી લાભ થશે. હૃદય શુદ્ધ છે, જેથી મનની ચિંતા જલદી નાશ પામશે. પરદેશમાં રહેલા માણસની ફીકર થાય છે, પણ તેની મુલાકાત થશે, ધર્મના પ્રભાવથી સુખચેન ઉડાવશો. ૨૨૩-આ સવાલ સારો છે, સુખના દિવસો નજીક આવ્યા છે, વ્યાપારમાં દોલત મળશે, એશ-આરામ પ્રાપ્ત કરશો, પત્નીનું સુખ સાંપડશે, સંતાનની વૃદ્ધિ થશે, જે કામ કરશો તેમાં લાભ મેળવશો. દિલમાં ચિંતા થાય છે જે હું પરદેશ જઉં તો મને ત્યાં સારુ સ્થાન મળશે કે કેમ?. પરંતુ ફિકર ન કરો, તમોને સારું સ્થાન મળશે. શુદ્ધ દાનતથી વત છો તો છેવટે સારું જ થશે. ધર્મના પ્રભાવથી સુખી થશો, ધર્મને ભૂલશો નહીં, ધર્મકાર્યોમાં સુસ્તી રાખવી ઠીક નથી, દેવ-ગુરુની સેવા કરો. ૩૨૨-જે કાર્ય મનમાં વિચાર્યું છે, તેમાં દુશ્મન લોકો વિઘ્ન નાખશે, પરિણામ સારું નથી. રાજ્યની તરફથી નારાજગી પ્રાપ્ત થશે. જે સુખી થવું હોય તો તે વિચારેલું કામ છોડીને બીજુ કામ કરો. તમારા અનુયાયી લોકો બદલાઈ ગયા છે, તેનો વિશ્વાસ ન કરશો. ધર્મના કાર્યમાં ધ્યાન આપો, વ્રત-નિયમ કરતા રહો. દુનિયામાં સારી વસ્તુ એક માત્ર ધર્મ જ છે. ધર્મના પ્રભાવથી સુખચેન પ્રાપ્ત થયું છે અને ભવિષ્યમાં પણ એ જ પ્રમાણે પ્રાપ્ત કરશો. કનકકુપા સંગ્રહ Page #506 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વસ્તુ વર્ણન સિધ્ધગિરિ ૧૦૮ નામ છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ નામ છે. પંચ પરમેષ્ઠીને ૧૦૮ ગુણ છે. -- ૧૦૮ મંગલિક વસ્તુ છે. ૧૦૮ માળાના મણકા છે. ૧૦૮ આંગળ તીર્થકરનું શરીર ઉચું હોય છે. (શિખાવિના) ૧૦૮ લક્ષણ વાસુદેવના હોય છે. ૧૦૮ લક્ષણ બળદેવને હોય છે. ૧૦૮ની સાથે પંદરમાં ભગવાન મોક્ષે ગયા. કુમારપાળ રાજા પોતાના ગુરૂની ૧૦૮ સોના મહોરથી પૂજા દરરોજ કરતા હતા. વજસ્વામી વિકમ સંવત ૧૧૪ વર્ષે કાળધર્મ પામ્યા છે. ચોથા ભગવાનના ૧૧૬ ગણધરો કહ્યા છે. કુમારપાળ રાજાએ ૧૨૫ ઈચ મુળનાયક શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા રીષ્ટ રત્નોની ભરાવી છે. અઢી દ્વિપમાં ૧૩૨ સૂર્ય છે. અઢી દ્વિપમાં ૧૩ર ચંદ્ર છે. ૨૦૦ થી ૩૦૦ વસ્તુનું વર્ણન ૧૫૦ ધનુષ્ય ઉંચાઈ ઓમા ભગવાનની છે. ૨૦૦ ધનુષ્યની ઉચાઈ સાતમા ભગવાનની છે. ૨૫૦ ધનુષ્યની ઉચાઈ છઠ્ઠા ભગવાનની છે. પાંચમાં ભગવાનના શરીરની ઉંચાઈ ૩૦૦ ધનુષ્ય છે. ઓગણીશમાં ભગવાને ૩૦ ની સાથે દિક્ષા લીધી છે. ત્રેવીસમા ભગવાને ૩૮૦ ની સાથે દિક્ષા લીધી છે. ચોવીસમાં ભગવાનને ૩૦૦ ચૌદ પૂર્વ ઘર હતાં. અગિયારમાં બારમા દેવલેકમાં ૩૦૦ શાશ્વત જિન ચૈત્યો છે. થરાદના આભુ સંઘવી એ ૩૦ સાધર્મિકોને કોડપતિ બનાવ્યા છે. છઠ્ઠા ભગવાન ૩૦૮ ની સાથે મોક્ષે ગયા છે. નવ રૈવયકે ૩૧૮ જિનચૈત્યો છે. ત્રેવીસ ભગવાનને ૩૫૦ ચૌદપૂર્વધર હતા. ૪૬૨ કનકકુપા સરહ Page #507 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૪૦૦ વસ્તુ વર્ણન ત્રીજા ભગવાનના શરીરની ઉંચાઈ ૪૦ ધનુષ્ય છે. બાવીશમા ભગવાનના ચૌદપૂર્વધર ૪૦ હતા. મહાવીર સ્વામીના ૪૦૦વાદીઓ કહ્યા છે. 2ષભદેવ ભગવાને પ્રથમ પારણું ૪૦ દિવસે કર્યું છે. વસ્તુપાળ તેજપાળે ૪૦ પાણીની પરબો બંધાવી છે. નવમા દશમા દેવલોકમાં ૪૦૦ શાશ્વત જિન ચૈત્યો છે. બીજા ભગવાનના શરીરની ઉંચાઈ ૪૫૦ ધનુષ્ય છે. સ્કંધાચાર્યના ૪૯૯ શિષ્યો પાણીમાં પિલાણા હતા. અયોધ્યા નગરીમાં ૪૦ પોળ હતી. ૫૦૦ વસ્તુ વર્ણન ૫૦૦ ધનુષ્ય પહેલા ભગવાનના શરીરની ઉચાઈ છે. ચૌદપૂર્વધર વીસમા ભગવાનના હતા. ની સાથે સાતમા ભગવાન મોક્ષે ગયા. ની સાથે ઓગણિશમાં ભગવાન મોક્ષે ગયા છે. મન:પર્યવ જ્ઞાનીઓ ચોવિસમાં ભગવાનના છે. સાગરોપમનું પા૫ સંપૂર્ણ નવકારનો જાપ કરવાથી હણાય છે. ચોરોને જંબુકુમારે દીક્ષા અપાવી હતી. ૫૦ ધનુષ્ય મરૂદેવી માતા ઉચાં હતાં. હાથીનું બળ એક કેશરી સિંહમાં હોય છે. ૫૦૦ દેવતા સુઘોષા ઘંટ એક સાથે વગાડે છે. વિકમરાજાના સંઘમાં ચંદનનાં મંદિરો હતાં. વિકમરાજાના સંઘમાં હાથી દાંતનાં જિન મંદિરો હતાં. ધનુષ્ય ઉંચી તિસ્તૃલોકમાં શાશ્વતી પ્રતિમાં છે. ધનુષ્ય નાભિરાજા ઉંચા હતા. - - - પ૩૬ બાવીસમા ભગવાનનો મોક્ષ પરિવાર કહ્યો છે. ૫૦૦ ૫૦ ૫૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦ પ૦ ૫૦૦ ૫૨૫ વ * * નકથા સંગ્રહ ૪૬૩ Page #508 -------------------------------------------------------------------------- ________________ ૭CO ૬૦૦ વસ્તુ વર્ણન ૬૦ ની સાથે બારમાં ભગવાને દીક્ષા લીધી હતી. ૬૦૦ ની સાથે બારમાં ભગવાન મોક્ષે ગયા હતા. ૬૦૦ વાદીઓ તેવીસમાં ભગવાનના કહ્યા છે. ૭૦૦ વસ્તુ વર્ણન ૭૦૦ ચોવીસમાં ભગવાનના વૈકિય લબ્ધિધારીની સંખ્યા છે. ૭૦૦ કેવળીઓ ચોવીસમાં ભગવાનના કહ્યા છે. વર્ષ સુધી સનસ્કુમાર ચકીએ સોળ પ્રકારે વેદના ભોગવી છે. ૭૫૦ તેવીસમાં ભગવાનને મન: પર્યવજ્ઞાનીઓ કહ્યા છે. ૭૦ ગાથા દરરોજ દુર્બલિકા પુષ્પમિત્ર યાદ કરતા હતા. ૮૦૦ વસ્તુ વર્ણન ૮૦૦ ચૌદપૂર્વીઓ સોળમાં ભગવાનના છે. ૮૦૦ વાદીઓ બાવીશમાં ભગવાનના છે. ૮૦૦ ચોવીશી સુધી ચંદ્ર કેવળીનું નામ રહેશે. યોજન સૂર્યનું વિમાન પૃથ્વીથી ઉચું છે. ૮૮૦ યોજન ઉચુ ચંદ્રનું વિમાન છે. ૮૮૪ યોજન ઉચું નક્ષત્રોનું વિમાન છે. ૮૮૮ યોજન ઉચું બુધનું વિમાન છે. ૮૯૧ યોજન ઉચું શુકનું વિમાન છે. ૮૯૪ યોજન ઉંચુ ગુરૂનું વિમાન છે. ૮૮૨ વસ્તુપાળ તેજપાળે વેદશાળાઓ બંધાવી છે. ૯૦૦ વસ્તુ વર્ણન ૯૦૦ ની સાથે સોળમાં ભગવાન મોક્ષે ગયા છે. ૯૮૦ ચૌદ પૂર્વીઓ પંદરમાં ભગવાનના છે. 0 યોજન ઉચે શનિનું વિમાન છે. કુવા વસ્તુપાલ તેજપાળે કરાવ્યા હતા. ૯૮૪ વસ્તુપાળ તેજપાળે ઔષધ શાળાઓ બંધાવી છે. ૮૯૧ ૯૦૦ ૪૬૪ કનકકૃપા સંગ્રહ Page #509 -------------------------------------------------------------------------- ________________ શ્રીજી સ્વ. ભુપેશકુમાર (પીન્કુ) જીતેશભાઈ મોદી જન્મઃ તા. ૧૫-૭-૧૯૦૩ સ્વર્ગવાસ ઃ તા. ૩-૬-૧૯૯૭ નથી હયાત પણ તમો સાથે છો. એવુ હંમેશા લાગ્યા કરે છે. ચાદોમા તમારા સતત દર્શન અમોને થયા કરે છે. Page #510 --------------------------------------------------------------------------  Page #511 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભગવાનને બ્ર્હ્મસ્થ કાળ બીજા ભગવાને ત્રીજા ભગવાને ચોથા ભગવાને પાંચમા ભગવાને છઠ્ઠા ભગવાને સાતમા ભગવાને આઠમા ભગવાને નવમા ભગવાને દશમા ભગવાને તેરમા ભગવાને ચૌદમા ભગવાને સોળમા ભગવાને સત્તરમાં ભગવાને ૧,૦૦૦ વસ્તુ વર્ણન અઢારમા ભગવાને વીશમા ભગવાને અગિયારમા ભગવાને ૧,૦૦૦ કનકકૃપા સંગ્રહ ૧,૦૦૦ વર્ષનો છે. ૧,૦૦૦ સાથે દીક્ષા લીધી છે. ૧,૦૦૦ સાથે દીક્ષા લીધી છે. ૧,૦૦૦ સાથે દીક્ષા લીધી છે. ૧,૦૦૦ સાથે દીક્ષા લીધી છે. ૧,૦૦૦ સાથે દીક્ષા લીધી છે. ૧,૦૦૦ સાથે દીક્ષા લીધી છે. ૧,૦૦૦ સાથે દીક્ષા લીધી છે. ૧,૦૦૦ સાથે દીક્ષા લીધી છે. ૧,૦૦૦ સાથે દીક્ષા લીધી છે. સાથે દીક્ષા લીધી છે. સાથે દીક્ષા લીધી છે. સાથે દીક્ષા લીધી છે. ૧,૦૦૦ સાથે દીક્ષા લીધી છે. સાથે દીક્ષા લીધી છે. એકવીશમા ભગવાને ૧,૦૦૦ બાવીશમા ભગવાને ૧,૦૦૦ સાથે દીક્ષા લીધી છે. ચોવીસમા ભગવાનના કેવળજ્ઞાનીઓ ૧,૦૦૦ કહ્યા છે. બાવીશમા ભગવાને એકવીશમા ભગવાનના વાદીઓની સંખ્યા ૧,૦૦૦ છે. ચૌદમા ભગવાનના ચૌદ પૂર્વીઓની સંખ્યા ૧,૦૦૦ છે. બીજા ભગવાનનો મોક્ષ પરિવાર ત્રીજા ભગવાનનો મોક્ષ પરિવાર ૧,૦૦૦ ૧,૦૦૦ સાથે દીક્ષા લીધી છે. ૧,૦૦૦ સાથે દીક્ષા લીધી છે. ૧,૦૦૦ સાથે દીક્ષા લીધી છે. ૧,૦૦૦ ૧,૦૦૦ સાથે દીક્ષા લીધી છે. ૧,૦૦૦ છે. ૧,૦૦૦ છે. ૪૬૫ Page #512 -------------------------------------------------------------------------- ________________ ચોથા ભગવાનનો મોક્ષ પરિવાર ૧,000 કહ્યો છે. પાંચમા ભગવાનનો મોક્ષ પરિવાર ૧,000 કહ્યો છે. આઠમા ભગવાનનો મોક્ષ પરિવાર - ૧,000 કહ્યો છે. નવમા ભગવાનનો મોક્ષ પરિવાર ૧,૨૦ કહ્યો છે. દશમાં ભગવાનનો મોક્ષ પરિવાર ૧,000 કહ્યો છે. અગિયારમા ભગવાનનો મોક્ષ પરિવાર ૧,કહ્યો છે. સત્તરમાં ભગવાનનો મોક્ષ પરિવાર ૧,000 કહ્યો છે. અઢારમા ભગવાનનો મોક્ષ પરિવાર ૧, કહ્યો છે. વીશમાં ભગવાનનો મોક્ષ પરિવાર ૧,000 કહ્યો છે. એકવીશમાં ભગવાનનો મોક્ષ પરિવાર 1,000 કહ્યો છે. ચકવર્તીના ચૌદરત્નો ૧,000 યક્ષોથી અધિષ્ઠિત છે. પોરિસી કરવાથી ૧,૦૦૦ વર્ષ નારકીનું દુ:ખ ટળે છે. ૧,000 વસ્તુપાળ તેજપાળે સિંહાસન કરાવ્યા છે. ગુરૂ માટે) ૧,૦૦ વસ્તુપાળ તેજપાળે દાનશાળાઓ બંધાવી છે. આમરાજાએ બનાવેલા ઉપાશ્રયના ૧,000 થાંભલા હતાં. કાર્તિક શેઠે ૧,૦૮ સાથે દીક્ષા લીધી છે. વસ્તુપાળ તેજપાળે ૧,૦૦ વખત સંઘ પૂજા કરી છે. વસ્તુપાળ તેજપાળ ૧,૦૦૦ ગરીબોને દરરોજ ભોજન આપતા. - ૧,૧૦૦ વસ્તુ વર્ણન તેવીસમા ભગવાનના ૧૧,૦૦ વૈકિય લબ્ધિધારી કહ્યા છે. તેરમા ભગવાનના ચૌદ પૂર્વીઓ ૧,૧૦૦ કહ્યા છે. કુમારપાળ રાજાનો જન્મ વિ.સં. ૧,૧૪ માં થયો છે. ( ૧,૨૦૦ વસ્તુ વર્ણન વીસમાં ભગવાનના ૧,૨૦૦ વાદીઓ કહ્યા છે. બારમા ભગવાનના ૧,૨૦ ચૌદપૂર્વીઓ કહ્યા છે. કુમારપાળ રાજા વિ.સં. ૧,૨૩૦ માં કાળ ધર્મ પામ્યા છે. કનકથા સંગ્રહ Page #513 -------------------------------------------------------------------------- ________________ - ૧,૩૦૦ વસ્તુ વર્ણન અગિયારમા ભગવાનના ૧,૩૦૦ ચૌદપૂર્વીઓ કહ્યા છે. વસ્તુપાળ તેજપાળે ૧,૩% જિનમંદિરો કરાવ્યા છે. - ૧,૪૦૦ વસ્તુ વર્ણન દસમા ભગવાનના ૧,૪૦ ચૌદપૂર્વી કહ્યા છે. ઓગણીશમાં ભગવાનના ૧,૪૦૦ વાદીઓ કહ્યા છે. હરિભદ્રસૂરિએ ૧,૪ ગ્રંથ બનાવ્યા છે. ચોવીસ જિનના ગણધરો ૧,૪૫૨ છે. ૧,૫૦૦ વસ્તુ વર્ણન નવમા ભગવાનના ૧,૫૦૦ ચૌદપૂર્વીઓ કહ્યા છે. વીશમા ભગવાનના ૧,૫૦૦ મન:પર્યવજ્ઞાની કહ્યા છે. બાવીશમા ભગવાનના ૧,૫% કેવળજ્ઞાનીઓ કહ્યા છે. બાવીશમાં ભગવાનના ૧,૫૦૦ અવધિજ્ઞાનીઓ કહ્યા છે. બાવીશમાં ભગવાનના ૧,૫% વૈકિય લબ્ધિધારી કહ્યા છે. શંત્રુજય ઉપર ૧,૫0 ચરણ પાદુકાઓ છે. ગૌતમ સ્વામીએ ૧,૫૦ તાપસોને દીક્ષા આપી હતી. ૧,૬૦૦ વસ્તુ વર્ણન એકવીશમા ભગવાનના ૧,૬૦૦ કેવળજ્ઞાની કહ્યા છે. એકવીશમા ભગવાનના ૧,૬૦૦ અવધિજ્ઞાનીઓ કહ્યા છે. અઢારમા ભગવાનના ૧,૬૦૦ વાદીઓ કહ્યા છે. ૧,૭૦૦ વસ્તુ વર્ણન ઓગણિશમાં ભગવાનને ૧,૭૫૦ મન: પર્યવજ્ઞાની કહ્યા છે. તેવીસમા અને ચોવીસમા ભગવાનના ૧,૭૦૦ કેવળજ્ઞાની છે. તેવીશમા બીવીશ ભગવાનના ૧,૭૫૦ મન:પર્યવજ્ઞાની છે. ૧,૮૦૦ વસ્તુ વર્ણન વીશમાં ભગવાનના ૧,૮૦ કેવળજ્ઞાની કહ્યા છે. વીશમા ભગવાનના ૧,૮૦ અવધિજ્ઞાની કહ્યા છે. કનકકૃપા સંગ્રહ Page #514 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ રાજા ૧,૮૦ કોડ પતિઓ સાથે પૂજા કરતા હતા. ૧,૮૦ ફુટ શંત્રુજય ઉચો છે. ૧,૮૦૦ સાધુઓને ગોચરી હોરાવી કુમારપાળે લાભ લીધો હતો. ૧,૮૦ સાધુ ભગવંતો વસ્તુપાળના રસોડે રોજે ગોચરી વહોરતા હતા. ૧,૯૦૦વસ્તુ વર્ણન ૧,૯૦ દશમા અને વશમા ભગવાનના ચૌદપૂર્વઓ છે. ૨,૦૦૦ વસ્તુ વર્ણન આઠમા ભગવાનના ૨,૦૦૦ ચૌદ પૂર્વી કહ્યા છે. વિશમાં ભગવાનના ૨,૦૦ વૈકિપલબ્ધિ ધારી કહ્યા છે. પાંચમા આરા સુધીમાં ૨,૦૪ યુગ પ્રધાનો કહ્યા છે. સાતમા ભગવાનના ૨,૦૩૦ ચૌદપૂર્વીઓ કહ્યા છે. ત્રીજા ભગવાનના ૨,૧૫૦ ચૌદપુર્વી કહ્યા છે. છઠ્ઠા ભગવાનના ૨,૩૦ ચૌદપૂર્વી કહ્યા છે. પાંચમા ભગવાનને ૨,૪૦૦ ચૌદ પૂર્વી કહ્યા છે. અઢારમા ભગવાનના ૨,૮૦૦ કેવળી કહ્યા છે. ઓગણિશમા ભગવાનના ૨,૨૦ કેવળી કહ્યા છે. સત્તરમા ભગવાનના ૨,૫૦ અવધિજ્ઞાની કહ્યા છે. અઢારમા ભગવાનના - ૨,૬૦ અવધિજ્ઞાની કહ્યા છે, ઓગણિશમા ભગવાનના ૨,૨૦૦ વાદીઓ કહ્યા છે. પંદરમા ભગવાનના ૨,૮૦૦ વાદીઓ કહ્યા છે. સોળમા ભગવાનના ૨,૪૦૦ વાદીઓ કહ્યા છે. ઓગણિશમાં ભગવાનના ૨,600 વૈકિય લબ્ધિ કહ્યા છે. અઢારમા ભગવાનના ૨,૫૫૧ મન:પર્યવ જ્ઞાની છે. વસ્તુપાળ તેજપાળના સંઘમાં ૨,0 સાધુઓ હતા. (૩,૦૦૦ વસ્તુ વર્ણન સોળમા ભગવાનના ૩,૦૦૦ અવધિજ્ઞાનીઓ કહ્યા છે. વાઉકાયનું - ૩૦ વર્ષનું આયુષ્ય છે. કનકપ સંહ ૪૬૮ Page #515 -------------------------------------------------------------------------- ________________ ચૌદમા ભગવાનના સત્તરમાં ભગવાનના સત્તરમાં ભગવાનના પંદરમા ભગવાન તેરમા ભગવાનના સૂર્યનું વિમાન ચંદ્રનું વિમાન ૩,૨૦૦ ચક્રવર્તીને રસોઈયા હોય છે. ૩,૩૬૪ સિદ્ધગિરિના પગથિયાં છે. ૩,૫૦૭ સિદ્ધગિરિ ઉપર જિન મંદિર છે. ૩,૨૦૦ વાદીઓ કહ્યા છે. ૩,૨૦૦ કેવળી કહ્યા છે. ૩,૩૪૦ મન: પર્યવજ્ઞાની કહ્યા છે. ૩,૬૦૦ અવધિજ્ઞાની કહ્યા છે. ૩,૬૦૦ વાદીઓ કહ્યા છે. ૩,૧૪૭ માઈલ લાંબું છે. ૩,૬૭૨ માઈલ લાંબું છે. ૩,૨૦૨ વસ્તુપાલ તેજપાળે જિણોર્ધાર કરાવ્યા છે. ૩,૨૫૯ તિતિલોકમાં શાશ્વતા જિન ચૈત્યો છે. સોળમા ભગવાનના દેવતાઓનું એક નાટક સોળમા ભગવાનના ચૌદમા ભગવાનના પંદરમા ભગવાનના પહેલા ભગવાનના તેરમા ભગવાનના બારમાં ભગવાનના એકવીશમા ભગવાનના અગિયારમા ભગવાનના ચૌદમા ભગવાનના સત્તરમાં ભગવાનના બારમા ભગવાનના તેરમા ભગવાનના ના સંગ્રહ ૪,૦૦૦ વસ્તુ વર્ણન ૪,૦૦૦ મન:પર્યવજ્ઞાની કહ્યા છે. ૪,૦૦૦ વર્ષ ચાલે છે. ૪,૩૦૦ કેવળજ્ઞાનીઓ કહ્યા છે. ૪,૩૦૦ અવધિજ્ઞાનીઓ કહ્યા છે. ૪,૫૦૦ મન: પર્યવ જ્ઞાની કહ્યા છે. ૪,૭૫૦ ચૌદ પૂર્વી કહ્યા છે. ૪,૭૦૦ અવધિજ્ઞાની કહ્યા છે. ૪,૭૦૦ વાદીઓ કહ્યા છે. ૫,૦૦૦ વસ્તુ વર્ણન ૫,૦૦૦ વૈક્રિય લબ્ધિધારી છે. ૫,૦૦૦ વાદીઓ કહ્યા છે. ૫,૦૦૦ કેવળજ્ઞાનીઓ કહ્યા છે. ૫,૧૦૦ વૈક્રિય લબ્ધિધારી છે. ૫,૪૦૦ અવધિજ્ઞાનીઓ કહ્યા છે. ૫,૫૦૦ અવધિજ્ઞાનીઓ કહ્યા છે. ૪૬૯ Page #516 -------------------------------------------------------------------------- ________________ તેરમા ભગવાનના ૫,૫૦૦ મન:પર્યવજ્ઞાની કહ્યા છે. વિકમરાજાના પાલીતાણાના સંઘમાં ૫,૦% આચાર્યા હતા. ૬,૦૦૦ વસ્તુ વર્ણન સોળમા ભગવાનને ૬,૦૦૦ વૈકિય લબ્ધિધારી કહ્યા છે. નવમા ભગવાનના ૬,0 વાદી કહ્યા છે. અગિયારમા ભગવાનના ૬,૦૦૦ અવધિજ્ઞાનીઓ કહ્યા છે. બારમા ભગવાનના ૬,૫૦ મન:પર્યવ જ્ઞાનીઓ કહ્યા છે. અગિયારમાં ભગવાનના ૬,૦% મન:પર્યવજ્ઞાનીઓ કહ્યા છે. બારમાં ભગવાનને ૬,૦૦૦ કેવળજ્ઞાની કહ્યા છે. અગિયારમા ભગવાનને ૬,૫૦૦ કેવળજ્ઞાનીઓ કહ્યા છે. પરમાત્માની દેશના ૬,૪૦૦ રાગમાં ચાલે છે. વિષ્ણુ મુનિએ ૬,000 વર્ષ તપ કર્યો હતો. આઠમા દેવલોકમાં ૬,૦૦૦ શાશ્વત જિન ચૈત્યો છે. - ૭,૦૦૦વસ્તુ વર્ણન પંદરમાં ભગવાનને ૭,000 વૈકિય લબ્ધિધારી કહ્યા છે. દિશમા ભગવાનને ૭,000 કેવળજ્ઞાનીઓ કહ્યા છે. અપકાયજીવોનું ૭,૦૦૦ વર્ષનું આયુષ્ય હોય છે. દશમાં ભગવાનને ૭,૫૦ મન:પર્યવજ્ઞાનીઓ કહ્યા છે. નવમા ભગવાનને ૭,૫૦૦ કેવળજ્ઞાનીઓ કહ્યા છે. નવમા ભગવાનને ૭,૫૦ મન:પર્યવશાનીઓ કહ્યા છે. આઠમા ભગવાનને ૭,૬૦૦ વાદીઓ કહ્યા છે. વિકમ રાજાના સંઘમાં ૭,૬૦૦ હાથીઓ હતા. વિકમ રાજાના સંઘમાં ૭,૬) ઊંટ હતા. ૭,૦૦ચૌદમાં ભગવાનનો મોક્ષ પરિવાર છે. ૮,૦૦૦ વસ્તુ વર્ણન ચૌદમા ભગવાનને ૮,૦૦૦ વૈકિય લબ્ધિધારી સાધુ કહ્યા છે. આઠમા ભગવાનને ૮,20 અવધિજ્ઞાની સાધુ કહ્યા છે. આઠમા ભગવાનને ૮,૦૦૦ મન: પર્યવ જ્ઞાની સાધુઓ કહ્યા છે. કનકકૃપા સંગહ Page #517 -------------------------------------------------------------------------- ________________ સાતમા ભગવાનને ૮,૪૦૦ વાદીઓ કહ્યા છે. નવમા ભગવાનને ૮,૪૦ અવધિજ્ઞાની સાધુઓ કહ્યા છે. ૯,૦૦૦ વસ્તુ વર્ણન તેરમાં ભગવાનને ૯,0૦ વૈક્રિય લબ્ધિધારી સાધુઓ છે. સાતમા ભગવાનને ૯,9 અવધિજ્ઞાની સાધુઓ છે. સાતમા ભગવાનને ૯,૧૫૦ મન:પર્યવજ્ઞાની સાધુ છે. છઠ્ઠા ભગવાનને ૯,૬0 વાદીઓ છે. ૧૦,૦૦૦ વસ્તુ વર્ણન બારમા ભગવાનના ૧૦,૦૦૦ વૈક્રિય લબ્ધિધારી સાધુઓ છે. છઠ્ઠા ભગવાનના ૧૦,૦૦૦ અવધિજ્ઞાની સાધુ કહ્યા છે. આઠમા ભગવાનના ૧૦,૦૦ કેવળજ્ઞાની સાધુ કહ્યા છે. એક ગોકુળમાં ૧૦,૦૦૦ ગાયો હોય છે. દેવતાઓનું આયુષ્ય ૧૦,0 વર્ષ ઓછામાં ઓછું હોય છે. પ્રત્યેક વનસ્પતિ કાયનું ૧૦,૦૦૦ વર્ષનું આયુષ્ય છે. વસ્તુપાળ તેજપાળે ૧૦,6 મહાદેવના લિંગ કરાવ્યા હતા. છઠ્ઠા ભગવાનને ૧૦,૩૦૦ મન:પર્યવ જ્ઞાની સાધુઓ કહ્યા છે. પાંચમા ભગવાનને ૧૦,૪૦૦ વાદીઓ કહ્યા છે. પાંચમા ભગવાનને ૧૦,૪૫૦ મન:પર્યવજ્ઞાની સાધુઓ કહ્યાં છે. પહેલા ભગવાનનો મોક્ષ પરિવાર ૧૦,000 છે. ૧૧,૦૦૦વસ્તુ વર્ણન અગિયારમા ભગવાનના ૧૧,00 વૈકિય લબ્ધિધારી સાધુ છે. ચોથા ભગવાનના ૧૧,% વાદીઓ કહ્યા છે. પાંચમા ભગવાનના ૧૧,૦૦૦ અવધિજ્ઞાની સાધુઓ કહ્યા છે. સાતમાં ભગવાનના ૧૧,000 કેવળજ્ઞાની સાધુ કહ્યા છે. ચોથા ભગવાનના ૧૧,૬૫૦ મન:પર્યવણાની સાધુ કહ્યા છે. - ૧૨,૦૦૦ વસ્તુ વર્ણન દસમા ભગવાનના ૧૨,00 વૈકિય લબ્ધિધારી સાધુઓ છે. કનકકયા શહ ૪૭૧ Page #518 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા ભગવાનના ૧૨,૦૦૦ વાદીઓ છે. છઠ્ઠા ભગવાનના ૧૨,૦૦૦ કેવળજ્ઞાની સાધુ કહ્યા છે. ત્રીજા ભગવાનના ૧૨,૧૫૦ મન:પર્યવજ્ઞાનીઓ કહ્યા છે. બીજા ભગવાનના ૧૨,૫૫૦ મન:પર્યવજ્ઞાનીઓ કહ્યા છે. ' બીજા ભગવાનના ૧૨,૪૦ વાદીઓ કહ્યા છે. પહેલા ભગવાનના ૧૨,૬૫૦ વાદીઓ કહ્યા છે. પહેલા ભગવાનના ૧૨,૭૫૦ મન:પર્યવજ્ઞાનીઓ કહ્યા છે. ૧૩,૦૦૦ વસ્તુ વર્ણન નવમાં ભગવાનના ૧૩,0 વૈક્રિય લબ્ધિધારી સાધુઓ છે. પાંચમા ભગવાનના ૧૩,000 કેવળજ્ઞાનીઓ છે. ૧૪,૦૦૦ વસ્તુ વર્ણન આઠમા ભગવાનને ૧૪,0 વૈક્રિયલબ્ધિધારી સાધુઓ છે. ચોથા ભગવાનને ૧૪,૦૦૦ કેવળજ્ઞાની સાધુઓ કહ્યા છે. ચોવિસમાં ભગવાનને ૧૪,00 સાધુઓ કહ્યા છે. ૧૫,૦૦૦ વસ્તુ વર્ણન ત્રીજા ભગવાનના ૧૫,60 કેવળજ્ઞાનીઓ કહ્યા છે. સાતમા ભગવાનના ૧૫,૩૦૦ વૈકિય લબ્ધિધારી સાધુ છે. ૧૬,૦૦૦વસ્તુ વર્ણન તેવીસમા ભગવાને ૧૬,0 સાધુ કહ્યા છે. કૃષ્ણ મહારાજને ૧૬,000 રાણીઓ હતી. કુમારપાળ રાજાએ ૧૬,૦૦૦ મંદિરોનો જિર્ણોદ્ધાર કરાવ્યો છે. લક્ષ્મણજીને ૧૬,00 રાણીઓ હતી. છઠ્ઠા ભગવાનને ૧૬,૧૦૮ વૈકિય લબ્ધિધારી સાધુઓ છે. ૧૭,૦૦૦ વસ્તુ વર્ણન ૧૭,૦૦૦ દશમા અને એકવીશમા ભગવાનના વૈકિય લબ્ધિવાળા છે. ૧૭,૧૦ સાતમા તેવીસમા અને ચોવીશમા ભગવાનના વૈકિયલબ્ધિધારી છે. ૧૭,00 બારમા અને પંદરમાં ભગવાનના વૈકિયલબ્ધિધારીઓ છે. ૪૭૨ કનકયા એરહ Page #519 -------------------------------------------------------------------------- ________________ ૧૮,૦૦૦ વસ્તુ વર્ણન બાવીશમા ભગવાનના ૧૮,૦૦૦ સાધુ કહ્યા છે. પાંચમા ભગવાનના ૧૮,૪૦૦ વૈકિય લબ્ધિ ધારી કહ્યા છે. કૃષ્ણ મહારાજાએ ૧૮, સાધુઓને વંદન કર્યું હતું. શીલાંગ રથ ૧૮, ૦ છે. ૧૯,૦૦૦ વસ્તુ વર્ણન ચોથા ભગવાનના ૧૯,000 વૈકિય લબ્ધિધારી સાધુઓ છે. નવમા અને સોળમા ભગવાનના ૧૯,0૦ વૈકિય લબ્ધિધારીઓ છે. અગિયારમા ને ચૌદમા ભગવાનના ૧૯,0 વૈકિય લબ્ધિધારીઓ છે. ત્રીજા ભગવાનના ૧૯,૮૦ વૈકિય લબ્ધિ ધારી સાધુઓ કહ્યા છે. ૨૦,૦૦૦ વસ્તુ વર્ણન એકવીશમાં ભગવાનના ૨૦,૦૦૦ સાધુઓ છે. પહેલા ભગવાનના ૨૦,૦૦ કેવળજ્ઞાનીઓ કહ્યા છે. આમરાજાના સંઘમાં ૨૦,0 ઊંટ હતાં. આમરાજાના સંઘમાં ૨૦,૦૦૦ શ્રાવકો હતા. ચકવર્તીને ૨૦,૦૦૦ સોનાના ભંડાર હોય છે. બીજા ભગવાનના ૨૦,૪૦૦ વૈકિય લબ્ધિ ધારી સાધુઓ છે. પહેલા ભગવાનના ૨૦,૪૦૦ વૈકિય લબ્ધિધારી કહ્યા છે. ૨૧,૦૦૦ વસ્તુ વર્ણન પાંચમો આરો ૨૧,૮૦ વર્ષનો છે. છઠ્ઠો આરો ૨૧,૦૦૦ વર્ષનો છે. સાતમ આઠમા ભગવાન ૨૧,000 કેવળજ્ઞાનીઓ કહ્યા છે. ૨૨,૦૦૦ વસ્તુ વર્ણન પૃથ્વીકાયનું ૨૨,૦૦ વર્ષનું આયુષ્ય છે. ૨૩,૧૦ બીજા વશમા અને ચોવીશમા ભગવાનના વૈકિય લબ્ધિધારી છે. ૨૩,૫૦૦ પહેલા અને ઓગણીશમા ભગવાનના વૈકિય લબ્ધિધારી છે. કનકાપા સહ Page #520 -------------------------------------------------------------------------- ________________ ૨૪,૦૦૦ વસ્તુ વર્ણન શ્વાસોચ્છવાસ કાયોત્સર્ગ કરનાર આત્મા ૨૪,૫૦૮ પલ્યોપમ થી વધુ દેવલોકનું આયુષ્ય બાંધે છે. ૨૫,૦૦૦ વસ્તુ વર્ણન ૨૫,૦૦૦ નવમા દશમા અગ્યારમા અને સોળમા ભગવાનના મન: પર્યવજ્ઞાની ઓ કહ્યા છે. ૨૫,૦૦૦ પાંચમા અને છઠ્ઠા ભગવાનના કેવળીઓની સંખ્યા છે. ૨૬,૦૦૦ વસ્તુ વર્ણન નવમા દશમા અગ્યારમા ચૌદમા ભગવાના કેવળજ્ઞાનીઓની સંખ્યા ૨૬,૦૦૦ની કહી છે. પહેલા બીજા અને તેવીશમા ભગવાનના મન:પર્યવજ્ઞાનીઓની સંખ્યા ૨૬,૦૫૦ કહી છે. ૨૭,૦૦૦ થી ૩૦,૦૦૦ સુધી ૨૭,૦૦૦ શંત્રુજય ઉપર જિનપ્રતિમાઓ છે. ૨૮,૩૦૦ ત્રીજા ચોથા અને પંદરમા ભગવાનના મન: પર્યવજ્ઞાની છે. ૨૯,૦૦૦ ત્રીજા અને ચોથા ભગવાનના કેવળીઓ કહ્યા છે. પાંચમા છઠ્ઠા સાતમા ભગવાનના અવધિજ્ઞાનીઓ ૩૦,000 કહ્યા છે. ૩૦,૦૦૦ વીશમા ભગવાનના સાધુઓ છે. ૩૧,૦૦૦ વસ્તુ વર્ણન ૩૧,૪૭૯ યોજન નંદનવને મેરૂની પરિધી છે. ૩૧,૬૨૩ યોજન ભદ્રશાલવને મેરૂની પરિધી છે. ૩૧,૯૧૦ યોજન મૂળમાં મેરૂની પરિધી છે. ૩૨,૦૦૦ વસ્તુ વર્ણન ૩૨,૦૦૦ રાજાઓ ચક્રવર્તીને હોય છે. ૩૨,૦૦૦ દેશ ચક્રવર્તીને હોય છે. કુમારપાળ રાજાએ ૩૬,000 જિનબિંબો ભરાવ્યા છે. rr કનકકૃપા સંગ્રહ Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૦,૦૦૦ વસ્તુ વર્ણન બાવીશમા ભગવાનની ૪૦,0 સાધ્વીજીઓની સંખ્યા છે. પહેલા અને બીજા ભગવાનના ૪૦,૦% કેવળજ્ઞાનીઓ છે. સાતમા દેવલોકમાં ૪૦,૦૦ શાશ્વત જિન ચૈત્યો છે. એકવીશમા ભગવાનની ૪૧,૦૦૦ સાધ્વીજીઓ છે. ૫૦,૦૦૦ થી પ૫,૦૦૦ વસ્તુવર્ણન અઢારમા ભગવાનના ૫૦,સાધુઓ છે. વીશમા ભગવાનની ૫૦,૦૦ સાધ્વીજી છે. છઠ્ઠા દેવલોકમાં ૫૦,જિન ચૈત્યો છે. ૫૪,0 વર્ષ સુધી નંદિષણ મુનિએ છઠ્ઠ કર્યા હતા. ઓગણિશમા ભગવાનની સાધ્વીજી ૫૫,૦૦૦ છે. ૬૦,૦૦૦ વસ્તુ વર્ણન તામલી તાપસે ૬૦,00 વર્ષ તપસ્યા કરી હતી. સગર ચકવર્તીને ૬૦,૦૦૦ છોકરા હતા. ભરત ચક્રવર્તીને છ ખંડસાધતાં ૬૦,૦૦ વર્ષ થયાં હતાં. સુંદરીએ ૬૦,00 વર્ષ આયંબિલ તપ કર્યું હતું. સતરમા ભગવાનના ૬૦,૦૦૦ સાધુઓ છે. ચૌદમા ભગવાનને ૬૨,૦૦૦ સાધ્વીજી છે. સોળમા ભગવાનના ૬૨,0 સાધુઓ છે. નંદનવનથી ૬૨,૫0 યોજન ઉચે સોમનસ વન આવેલું છે. પંદરમા ભગવાનની ૬૨,૪૦૦ સાધવજી છે. પંદરમાં ભગવાનને ૬૪,00 સાધુઓ છે. -- સોળમા ભગવાનની ૬૧,૬૦૦ સાધ્વીજી છે. સત્તરમા ભગવાનની ૬૦,૦૦૦ સાધ્વીજી છે. તેરમા ભગવાનને ૬૮,૦૦૦ સાધુઓ છે. અઢારમા ભગવાનની ૬૦,0 સાધ્વીજી છે. ચૌદમા ભગવાનના ૬૬,૦૦૦ સાધુઓ છે. ' . કનકકુપા સંગ્રહ ૪૫ Page #522 -------------------------------------------------------------------------- ________________ લાખ વસ્તુ વર્ણન સુભટ આમરાજાના સંઘમાં હતા. (ગિરનારનો સંઘ) ઘોડા આમરાજાના ગિરનારના સંઘમાં હતાં. ૧,૦૦,૦૦૦ ૧,૦૦,૦૦૦ ૧,૦૦,૦૦૦ ૧,૦૦,૦૦૦ ૧,૦૦,૦૦૦ 1,00,000 ૧,૦૩,૦૦૦ ૧,૦૫,૦૦૦ ૧,૦૦,૦૦૬ ૧,૦૦,૮૦૦ જિનદાસ અને સુહગદેવીને જમાડવાથી - ૧,૦૦,૦૦૦ ૧,૨૦,૦૦૦ ૧,૫૯,૦૦૦ ૧,૬૪,૦૦૦ ૧,૬૯,૦૦૦ ૧,૭૦,૦૦૦ ૧,૭૨,૦૦૦ ૧,૮૩,૦૦૦ ૧,૮૪,૦૦૦ ૧,૭૯,૦૦૦ સત્તરમાં ભગવાનના શ્રાવકો છે. ૧,૯૦,૦૦૦ સોળમા ભગવાનના શ્રાવકો છે. અવિવિધ જ્ઞાનીઓ છે. ૧,૩૩,૪૦૦ ૧,૪૪,૫૯૧ મન: પર્યવજ્ઞાનીઓ હતા. ૧,૨૬,૨૦૦ (૨૪ જિનના) વાદીઓ છે. 1,24,000 નું ભોજરાજા દરરોજ દાન આપતો હતો. FEE સિદ્ધગિરિ ઉપર આદિત્યયશા વિગેરે મોક્ષે ગયા છે. બીજા ભગવાનના સાધુઓ છે. દશમા ભગવાનના સાધુઓ છે. બારમા ભગવાનના સાધ્વીજી છે. સાધ્વીજી અગિયારમા ભગવાનની હતી. વસ્તુપાળ તેજપાળે નવી પ્રતિમાઓ ભરાવી હતી. દશમા ભગવાનની સાધ્વીજીઓ હતી. તેરમા ભગવાનની સાધ્વીજીઓ હતી. સાધર્મિકોને જમાડવાનો લાભ થતો હતો. નવમા ભગવાનની સાધ્વીજી છે. ચોવીસમા ભગવાનના શ્રાવકો છે. તેવીસમા ભગવાનના શ્રાવકો છે. બાવીશમા ભગવાનના શ્રાવકો છે. એકવીશમા ભગવાનના શ્રાવકો છે. વીશમા ભગવાનના શ્રાવકો છે. ઓગણીશમા ભગવાનના શ્રાવકો છે. અઢારમા ભગવાનના શ્રાવકો છે. કનકા સંગ્રહ Page #523 -------------------------------------------------------------------------- ________________ ૧,૨૫,૦૦૦ ૨,૦,૦૦ ૨,૦,૦૦૦ ૨,૦૪,૦૦૦ ૨૫00 ૨,૦૬,૦૦૦ ૨,૧૫,૦૦૦ ૨,૭૯,૦૦૦ ૨,૮૯,૦૦૦ ૨,૨૯,૦૦૦ ૨,૫૦,૦૦ ૨,૫૭,00 ૨,૭૬, ૦ ૨,૮૧,૦૦ ૨,૮૮,૦૦૦ ૨,૯૩,0 ૨,૯૮,૦ રાવણને છોકરીઓ હતી. બે લાખ વસ્તુ વર્ણન ત્રીજા ભગવાનના સાધુઓ છે. નવમા ભગવાનના સાધુઓ છે પંદરમા ભગવાવવા શ્રાવકોની સંખ્યા છે. આઠમા ભગવાનના સાધુઓ છે. ચૌદમા ભગવાનના શ્રાવકોની સંખ્યા છે. બારમા ભગવાનના શ્રાવકો છે. અગિયારમા ભગવાનના શ્રાવકો છે. દશમા ભગવાનના શ્રાવકો છે. નવમા ભગવાનના શ્રાવકો છે. આઠમા ભગવાનના શ્રાવકો છે. સાતમા ભગવાનના શ્રાવકો છે. છઠ્ઠા ભગવાનના શ્રાવકો છે. પાંચમા ભગવાનના શ્રાવકો છે. ચોથા ભગવાનના શ્રાવકો છે. ત્રીજા ભગવાનના શ્રાવકો છે. બીજા ભગવાનના શ્રાવકો છે. ત્રણ લાખ વસ્તુ વર્ણન સાધુઓ ચોથા ભગવાનના છે. સાધુઓ સાતમા ભગવાનના છે. સાધ્વીજી પહેલા ભગવાનની છે. લાખ સોનામહોર ખંભાતના ભંડારમાં વસ્તુપાળ તેજપાળે વાપરી હતી. સોના મહોરો ખર્ચ વસ્તુપાળ તેજપાળે શંત્રુજંયનું તોરણ બાધ્યું હતું. -- - પાડા ગિરનારના સંઘ વખતે આમરાજાના સંઘમાં હતા. ૩,૦,0 ૩,૦૦, 0 ૩,0,00 [૩,0,00 ૩,૦,૦ ૩,૦૦,૦૦૦ કનકકુપા સંગ્રહ Page #524 -------------------------------------------------------------------------- ________________ ૩,૦,૦૦ ચક્રવર્તીને ભોજનશાળા હોય છે. ૩,૦૫,૦૦૦. પહેલા ભગવાનના શ્રાવકો છે. ૩,૩૦,૦૦૦ છઠ્ઠા ભગવાનના સાધુ છે. ૩,૨૦,૦૦ પાંચમા ભગવાનના સાધુ છે. ૩,૩૦,૦૦૦ બીજા ભગવાનની સાધ્વીજી છે. ૩,૩૬,૦૦ ત્રીજા ભગવાનની સાધ્વીજી છે. ત્રણ લાખ વસ્તુ વર્ણન ચોવીસમા ભગવાનની શ્રાવિકાની સંખ્યા ૩,૧૮,૦૦૦ છે. તેવીશમાં ભગવાનની શ્રાવિકાની સંખ્યા ૩,૩૯,૦૦૦ છે. બાવીશમાં ભગવાનની શ્રાવિકાની સંખ્યા ૩,૩૬,૦૦૦ છે. એકવીશમાં ભગવાનની શ્રાવિકાની સંખ્યા ૩,૪૮,૦૦૦ છે. વિશમાં ભગવાનની શ્રાવિકા ૩,૫૦,૦૦૦ છે. ઓગણિશમા ભગવાનની શ્રાવિકા [૩,૭૦,૦૦૦ છે. અઢારમા ભગવાનની શ્રાવિકા ૩,૭૨,૦૦૦ છે. સત્તરમાં ભગવાનની શ્રાવિકા ૩,૮૧,૦૦૦ છે. સોળમા ભગવાનની શ્રાવિકા ૩,૯૩,૮૦ છે. ચાર લાખ વસ્તુ વર્ણન છઠ્ઠા ભગવાનની સાધ્વી ૪,૨૦,૦૦૦ સાતમા ભગવાનની સાધ્વી ૪,૩૦,000 પંદરમાં ભગવાનની શ્રાવિકા ૪,૧૩,૦૦૦ ચૌદમા ભગવાનની શ્રાવિકા ૪,૧૪,૦૦ તેરમા ભગવાનની શ્રાવિકા ૪,૨૪,૦૦૦ છે. બારમા ભગવાનની શ્રાવિકા ૪,૩૬,૦% છે. અગિયારમા ભગવાનની શ્રાવિકા ૪,૪૮,૦% દશમા ભગવાનની શ્રાવિકા ૪,૫૮,૦૦૦ નવમા ભગવાનની શ્રાવિકા ૪,૭૧,૦૦૦ આઠમા ભગવાનની શ્રાવિવકા ૪,૯૧,૦૦ સાતમા ભગવાનની શ્રાવિકા ૪,૯૩,00 છે. ૪૭૮ કનકકુમાં સંગ્રહ ග ග ග රි ය ය ය ය Page #525 -------------------------------------------------------------------------- ________________ પાંચ લાખ વસ્તુ વર્ણન છઠ્ઠા ભગવાનની શ્રાવિકા ૫,૦૫,000 છે. પાંચમા ભગવાનની શ્રાવિકા ૫,૧૬,00 ચોથા ભગવાનની શ્રાવિકા ૫,૨૭,00 છે. બીજા ભગવાનની શ્રાવિકા ૫,૪૫,૦૦૦ છે. પહેલા ભગવાનની શ્રાવિકા ૫,૫૪,૦૦ છે. ૪,00,00 પાંચમા દેવલોકમાં શાશ્વત જિન ચૈત્યો છે. ૭,૦,૦૦૦ વિક્રમરાજાના શંત્રુજયના સંઘમાં શ્રાવકો હતાં. ૭,૦૦,૦૦૦ માણસો વસ્તુપાળ તેજપાળના સંઘમાં હતાં. ૮,૦૦,૦૦૦ ચોથા દેવલોકમાં શાશ્વત જિન ચૈત્યો છે. ૧૦,૦૦,૦૦૦ મણ ચક્રવર્તીના રસોડે મીઠું વપરાય છે. ૧૧,૦૦,૦૦૦ સોનૈયાનો પેથડશાહના સંઘમાં ખર્ચ થયો હતો. ૧૨,૦૦,૦૦૦ ત્રીજા દેવલોકમાં જિન ચૈત્યો છે. ૧૮,૦,000 ઘોડા વિક્રમરાજાના સંઘમાં હતા. ૨૦,૦,9 અષ્ટાપદનું બળ એક વાસુદેવમાં હોય છે. ૨૮,૦,૦૦૦ બીજા દેવલોકમાં શાશ્વત જિન ચૈત્યો છે. ૩૧,૯૧,૩૨૦ કુલ તિચ્છ લોકમાં જિન પ્રતિમા છે. ૩૨,૭,૮ પહેલા દેવલોકમાં શાશ્વત જિન ચૈત્યો છે. ૩૫,૦૦,000 જ્ઞાનભંડારો માટે વસ્તુપાળ તેજપાળે સોના મહોરો વાપરી ૭૨,૧૮,૮૧૬ સોનૈયાનો ખર્ચ વસ્તુપાળ તેજપાળે કર્યો છે. (ધર્માદા ખાતે) ૮૪,૦૦,0 ચક્રવર્તીને હાથી હોય છે. ૮૪,૦,૦૦૦ ચક્રવર્તીને રથ હોય છે. ૮૪,૦,૦ જીવ યોની હોય છે. ૮૪,૯૭,૦૨૩ ઉર્ધ્વલોકમાં કુલ શાશ્વતા જિનચૈત્યો છે. ૯૯,૦૦,- ચક્વને અંગરક્ષકો હોય છે. ૧૧,૮૦,૬૪૫ નંદનમુનિએ માસખમણ કર્યા છે. કનક કુપા રહી Page #526 -------------------------------------------------------------------------- ________________ ૩૦,૦,૦૦૦ વર્ષનું આયુષ્ય ચૌદમા ભગવાનનું છે. ૬૦,૦૦,૦૦૦ પૂર્વનું આયુષ્ય ત્રીજા ભગવાનનું છે. ૬૦,૦,૦૦૦ વર્ષનું આયુષ્ય તેરમા ભગવાનનું છે. ૭૨,૦૦,૦૦૦ વર્ષનું આયુષ્ય બારમા ભગવાનનું છે. ૭૬,૦,૦૦૦ વિદ્યુત કુમારે જૈન મંદિરો છે. ૭૬,૦,૦૦૦ અગ્નિકુમારે જૈન મંદિરો છે. ૭૬,0000 દિકકુમારે જૈન મંદિરો છે. ૭૬,૦૦,૦૦૦ ઉદધિકુમાર જૈનમંદિરો છે. ૭૬,૦,૦ વાયુકુમારે જૈન મંદિરો છે. ૭૬,૦,૦૦ રૂનિકકુમારે જૈનમંદિરો છે. ૮૪,૦૦,000 લાખ વર્ષનું આયુષ્ય અગિયારમા ભગવાનનું છે. ૧૧,૧૬,૦૦૦ શાસન પ્રભાવક આચાર્યો કહ્યા છે. કોડ વસ્તુ વર્ણન ૧,૦,૦,ચકીનું બળ એક દેવમાં હોય છે. ૧,૦૦,000 દેવતાનું બળ એક ઈન્દ્રમાં હોય છે. ૧,૦૦,૦,૦૦૦ આમરાજાએ સોના મહોરો ગુરૂની આચાર્ય પદવી વખતે વાપરી હતી. ૧,૦,૦,૦૦૦ રૂપિયા દર વર્ષે વસ્તુપાળ તેજપાળ સ્વામિભાઈની ભકિતમાં વાપરતા હતા. ૧,૦૦,૦૦,૦૦૦ ચક્રવર્તીને ગોકુળ હોય છે. ૧,૦૮,૦,000 સોનૈયાનું દાન દરરોજ તીર્થંકર પરમાત્મા કરે, ૧,૮૦,૦૦,૦૦૦ મનુષ્યોનો ચેટક અને કોણિક રાજાના યુધ્ધમાં નાશ થયો છે. ૧,૮૦,૦૦,૦૦૦ ચક્રવર્તીને રાષભ હોય છે. ૧,૧૧,૧૬,૦૦૦ શાસન પ્રભાવક રાજાઓ કહ્યા છે. ૧,૦૫,૪૦,૦% ચોવીશે ભગવાનની શ્રાવિકાઓ કહી છે. ૧,૧૦,૦૯,૦૦૦ વિક્રમરાજાના સંઘમાં બળદગાડા હતા. ૧,૨૫,૦૦,૦૦૦ સોના મહોરોથી આમરાજાએ ગુરૂ પૂજન કર્યું હતું. ૪૮૦ કનકકૃપા સંગ્રહ Page #527 -------------------------------------------------------------------------- ________________ ૧,૫૨,૫૫,૭૭૭ શત્રુંજય ઉપર સોળમા ભગવાનની સાથે સાધુઓએ ચોમાસું કર્યું હતું. ૧,૬૦,૦૦,૦૦૦ કળશોથી જિનેશ્વરનો જન્માભિષેક થાય છે. ૨,૦,૦૦,૦૦ મુનિઓ ફાગણ સુદ દશમના દિવસે મોક્ષે ગયા. ૩,0,0,00 વૈદો ચક્રવર્તીને હોય છે. ૩,૫૦,૦૦,૦૦૦ શ્લોક હેમચંદ્રાચાર્યે બનાવ્યા છે. ૫,૦૦,૦૦,૦૦૦ મુનિઓ ચૈત્ર સુદ પૂનમના દિવસે મોક્ષે ગયા છે. ૫,૬૮,૯૯,૫૮૪ જાતના રોગો સાતમી નરકમાં થાય છે. ૭,0,0,00 કુટુંબો ચકવર્તીને હોય છે. ૭,૭૨,૦,૦૦૦ ભુવનપતિમાં શાશ્વત જિન ચૈત્યો છે. ૮,૫૦,૦,000 ફાગણ સુદ તેરસના દિવસે મુનિઓ મોક્ષે ગયા. ૮,૫૭,૭,૨૮૨ ત્રણે લોકના કુલ શાશ્વત જિન ચૈત્યો છે. ૧,૨૦,૦,00 સોના મહોરો થરાદહદના આભુ સંઘવીએ શંત્રુજયના સંઘમાં વાપરી હતી. ૧,૨૫,૩૦,000 સોના મહોરોથી વસ્તુપાલ તેજપાલે આબુ ઉપર જૈન મંદિરો બંધાવ્યા છે. ૧,૬૮,૪૦૩,૩૧૭ જિનશાસનમાં સુશ્રાવકો કહ્યા છે. ૧,૭૭,૩૮૮,૮૦. સુક્ષ્મ નિગોદનો જીવ એક વર્ષમાં ભવ કરે છે. ૧,૮૦,૦૦,૦૦૦ ચકવર્તીને મોટા ઘોડા હોય છે. ૨,૦૦,૦૦,૦૦૦ મુનિઓ આસો સુદ પૂનમના દિવસે મોક્ષે ગયા. ૨,૫૧,૯૨,૫૩૨ જિનશાસનમાં સુશ્રાવિકાઓ કહી છે. ૩,૨૦,૦૦,૦૦૦ ચકવર્તીને માલીશ કરનારા હોય છે. ૫,૦,૦૦૦,૦૦૦ પાણીના પોઠિયા હોય છે. ૫,૫૫,૫૦,૫૪૪ કરોડ ઉપાધ્યાયો કહ્યા છે. સાધુઓ નરકે જવાના કહ્યા છે. ૭,૭૭,૭૭૭,૭૭૭, સાધ્વીજીઓ નરકે જવાની કહી છે. ૮,૮૮,૮૮૮,૮૮૮ શ્રાવકો નરકે જેવાના કહ્યા છે. કનકકપા સંગ્રહ ૪૮૧ Page #528 -------------------------------------------------------------------------- ________________ ૯,૯૯,૯૯૯,૯૯૯ ૯,૬૦,૦૦,૦૦૦ ૯,૬૦,૦૦,૦૦૦ ૯,૬૦,૦૦,૦૦૦ ૯,૯૦,0,000 શ્રાવિકાઓ નરકે જવાની કહી છે. સોનામહોરો કુમારપાળ રાજાએ પોતે બંધાવેલા ત્રિભુવનપાલ વિહારમાં જૈનમંદિરમાં વાપરી. ચકવર્તીને ગામ હોય છે. ચક્રવર્તીને પાયદળ હોય છે. ચકવર્તીને દાસ દાસીઓ હોય છે. અબજ વસ્તુનું વર્ણન વર્ષનું નારકીનું દુ:ખ એક દત્તિ કરવાથી નાશ થાય ૧૦,૦૦,૦૦૦ ૧૫૨,૯૪૦,૬૮૦૦ કુલ બાર દેવલોકમાં જિન પ્રતિમાઓ છે. ૧૫૨,૯૪,૪૭૬૦ ઉર્ધ્વલોકમાં કુલ જિન પ્રતિમાઓ છે. ૧૩૮,૬૦૦,૦૦૦ અધોલોકના ભુવનપતિમાં જિનપ્રતિમાઓ છે. ૧૫૪,૨૫૮,૩૩૬,૦૦૦ કુલ ત્રણે લોકની શાશ્વતી જિન પ્રતિમાઓ છે. ૨૭૭,૭૭૭,૭૭,૭૭૭ પાપમથી વધુ દેવલોકનું આયુષ્ય એક દિવસના પોષધમાં બંધાય છે. ૯,૨૫,૨૫,૯૨૫ પલ્યોપમનું દેવનું આયુષ્ય એક સામાયિક કરવાથી બંધાય છે. ૧૦૦૦૦૦૦૦૦૦ વર્ષનુ દુઃખ એક આયંબિલ કરવાથી નાશ થાય છે. ૧0000000 (સો અબજ) નારકીનું દુ:ખ એક છઠ્ઠ કરવાથી નાશ પામે છે. ૧૦0000000000 (દશ હજાર અબજ) નારકીનું દુ:ખ એક અઠ્ઠમ કરવાથી નાશ પામે છે. ૧,૫૪,૨૫૮,૩૬૮૦ ત્રણે લોકમાં શાશ્વતી જિન પ્રતિમા છે. ૧,000000000 રૂપિયાનો માલ એક વર્ષમાં પરદેશમાંથી ભારતમાં આવે છે. ૮,૬૫,00,000 મણ અનાજ જાગડુશાએ દાનમાં આપ્યું હતું. ૩,૧૩,૭૨૧,૮૮૦૦ સોનૈયા વસ્તુપાળ તેજપાળે પોતાની જિંદગીમાં પુણ્યકામમાં વાપર્યા છે. ૪૮૨ કનકપા સંરહ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૧૦00000000000 (સો અબજ) ચક્રવર્તીને ગાયો હોય છે. પૂર્વ વસ્તુ વર્ણન ૨૦,૦૦,60 લાખ પૂર્વનું આયુષ્ય સાતમા ભગવાનનું છે. ૩૦,૦,0 લાખ પૂર્વનું આયુષ્ય છઠ્ઠા ભગવાનનું છે. ૪૦,૦૦,૦૦૦ લાખ પૂર્વનું પાંચમાં ભગવાનનું આયુષ્ય છે. ૫૦,૦,૦૦૦ લાખ પૂર્વનું ચોથા ભગવાનનું આયુષ્ય છે. ૭૨,00,000 લાખ પૂર્વનું બીજા ભગવાનનું આયુષ્ય છે. ૮,૪૦,૦૦૦ લાખ પૂર્વનું આયુષ્ય પહેલા ભગવાનનું છે. (મનુષ્યની સંખ્યા) સંખ્યાતી વસ્તુ વર્ણન ૭,૯૨,૨૮૧૬૨,૫૧,૪૨૬ ૪૩,૩૭,૫૯૩ ૫,૪૩,૯૫૦,૩૩૬ મનુષ્યો છે. સાગરોપમ વસ્તુ વર્ણન ૪ કોડા કોડી સાગરોપમનો પહેલો આરો છે. ૩ કોડા કોડી સાગરોપમનો બીજો આરો છે. ૨ કોડાકોડી સાગરોપમનો ત્રીજો આરો છે. ૧ કોડા કોડી સાગરોપમમાં ૪૨ હજાર વર્ષ આછાનો ચોથો આરો છે. અવર્સપિણી વસ્તુ વર્ણન ૧૦ કોડા કોડી સાગરોપમની એક અવર્સપિણી છે. ૧૦ કોડા કોડી સાગરોપમની એક ઉત્કંપિણી છે. ૨૦ કોડા કોડી સાગરોપમનું એક કાળચક છે. મનુષ્યો સંખ્યાતા છે અસંખ્ય વસ્તુ વર્ણન જઘન્ય પરિત અસંખ્યાતું | મધ્યમ પરિત અસંખ્યાતું ઉત્કૃષ્ટ પરિત અવાતું જઘન્ય ઉક્ત અસંખ્યાતું મધ્યમ ઉક્ત અસંખ્યાતું ઉત્કૃષ્ટ ઉક્ત અસંખ્યાતું જઘન્ય અસંખ્યાત અસંખ્યાતું મધ્યમ અસંખ્યાત અસંખ્યાતું ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતું દેવ અને નારકીઓ અસંખ્ય છે. જીવના અસંખ્ય પ્રદેશો છે. ધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશો છે. કનકકૃપા સહ ૪૮૩ Page #530 -------------------------------------------------------------------------- ________________ અધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશો છે. લોકાકાશના અસંખ્ય પ્રદેશો છે. બેન્દ્રિયજીવો અસંખ્યાતા છે. તેન્દ્રિય જીવો અસંખ્યાતા છે. ચોરિન્દ્રિય જીવો અસંખ્યાતા છે. પંચિન્દ્રિય જીવો અસંખ્યાતા છે. અનંત વસ્તુ વર્ણન જઘન્ય પરિત અસંતું મધ્યમ પરિત અસંતું ઉત્કૃષ્ટ પરિત અસંતું જઘન્ય ઉક્ત અનંતું મધ્યમ ઉક્ત અનતું ઉત્ક- ઉક્ત અનંતું જઘન્ય અનંત અસંતું મધ્યમ અનંત અનતું ઉત્કૃષ્ટ અનંત અનંતું નિગોદમાં અંનતા અંનત જીવો છે. તીર્થંચ ગતિમાં અનંતા જીવો છે. મોક્ષમાં અંનતા આવી ગયા છે. અનંતા જીવો મોક્ષમાં જશે. અઢી દ્વીપમાં ગર્ભજ મનુષ્યો સંખ્યાતા છે. દેવતાઓ અસંખ્યાતા છે. નરકના જીવો અસંખ્યાતા છે. તીર્થંચ ગતિના જીવો અનંતા અનંત છે. અનંતા જીવો ધર્મ કરી મોક્ષે જશે. એકેન્દ્રિય જીવો અનંતા છે.. પગલાસ્તિકાયના અનંત પ્રદેશો છે. અલોકના અનંત પ્રદેશો છે. અનંત વર્ષે એક પુદ્ગલાવર્ત થાય છે. સોયની અણી ઉપર રહેલા કંદમૂળના ભાગમાં અનંત જીવો હોય છે. મોક્ષના જીવો અનંતભાગે છે. અનંત વસ્તુ વર્ણન સમાપ્ત ૪૮૪ કનકથા સંગ્રહ Page #531 -------------------------------------------------------------------------- ________________ ← સામાયિકની કિંમત પર શ્રેણીક અને પુણીયા શ્રાવકની કથા. 承 ભાવના ઉપર-પૃથ્વીચંદ્ર ગુણસાગર કથા. (પૃથ્વીચંદ્ર ચરિત્ર). 不 承 ટુંકા દાત સંગ્રહ 865 8 શાસ્ત્રસંગ્રહ વિભાગ ૬ 不 પ્રભાવના અનુમોદન પર દ્રષ્ટાંત-કૌશાંબી નગરીના ધન અને યક્ષ શ્રેષ્ઠિના પુત્રો ધનપાલ અને વસ્તુપાલ એક ચિત્ત મિત્રો હતાં. વીર દેશના સાંભળી એક ખૂશ થયો, બીજો નહિ. વીરે કહ્યું-પૂર્વે શાલીગામમાં બે ચોર ભાઇઓ હતા. સંકટમાં એક વાર મુનિને જોઈને એકે અનુમોદના કરી, બીજાએ નહિ. તેથી આમ થયું ધનપાલ ધર્મ સ્વીકારી મોક્ષે ગયો બીજો સંસાર ભમ્યો. ※ બ્રહ્મચર્ય પર મનોરમા પતિ સુદર્શન શેઠ કથા. ચંપાનગરી, રાજા દધિવાહન, અભયારાણી, કપીલા પુરોહિત પત્ની. ← અવિરોધી સુંદર જિન ધર્મજ છે. બીજે વિરોધાભાસ અશુદ્ધ છે તે પર ઉદરથી કર્ણ છેદ થયેલ મોટા બીલાડાની યુક્તિ. (ધર્મ પરીક્ષા રાસ) પાંચ લાખના હીરા બદલ વિકટ પ્રસંગે પાણી પીનાર માફક ધર્મ માટે પસ્તાવો થવો જોઈએ. સસરાને ગામ જનાર શેઠને લઈ જનાર ગાડીવાળાને દુધપાકાદિ આપવા છતાં, કબુલેલ ગરમાણું કરવા લાગ્યો. શેઠે પરાણે મોમા રેડ્યો ત્યારે સ્વાદ જાણી ગરમાણું ભુલ્યો તેમ બલાત્કારે પણ કરાવેલ ધર્મ સફળ થાય છે. પુણ્યથી લક્ષ્મી સ્થિર થવા પર, વિદ્યાપતિ શેઠની કથા. ખાધું વાસી ને થવા ઉપવાસી-પુણ્ય નહિ કરતા સસરાને શિખામણ દેવા વહુએ પાડોશણને કહ્યું.જેનો ભાવ સમજતાં ભાવિ સુખ માટે દાનાદિ પુણ્ય શરૂ કર્યું. (પૂર્વ પુન્યથી ખાવું તે વાસી, ને નવું દાનાદિ કરતા નથી તો ભાવીમાં ઉપવાસી) મુદત પડી-જજના માનીતા હજામે એક જણ પર ફરીયાદ કરતાં રોજ મુદતથી કંટાળી, એક દિ અડધી હજામત કરી મુદત પાડી ને ફેસલો લીધો એમ પુન્ય કાર્ય માટે મુદત પાડ્યા કરશો તો સુખની મુદત પડેશે ને દુ:ખરૂપ વાળ નહિ કપાય. કનકકૃપા સંગ્રહ ૪૮૫ Page #532 -------------------------------------------------------------------------- ________________ ભાગ્ય @ ટીડા જોશીની કથા. રોટલા તો ટપખાને ગધેડા તો નજરે દીઠા, હાર તો નિદ્રાદેવીએ દીધો, ગરીબ ટીડાને છોડી દો. ભાગ્ય પ્રમાણે મળે-દરીદ્વી ચોળા ખાઈ કંટાળી બેનને ત્યાં ગયો ત્યાં પણ તે જ મળ્યું. ભાગ્ય ઉપર-બ્રાહ્મણે મોળી ઘંસ ન ખાતાં કર્કશા સ્ત્રીએ માથામાં એક પછી એક હાંડલી ફોડતાં નાસી ખાઈમાં ભરાયો. ચોરોએ રાત્રે શ્રીફળ ટાલ પર વધેરતાં ખાઉં રેખાઉં કહેતા તે નાઠા. ધન લઈ તે બીજી પરણ્યો. ભાગ્ય ઉઘડે ત્યાં ઉધુ પણ સીધું થાય. ત્રણ દિવસના ભુખ્યાએ મરવા માટે રાજાને તમાચો માર્યો, પણ મુગુટ દૂર પડતાં તેમાંથી સાપ ફેંક્યો. બીજે દિન પગ પકડી કચેરી બહાર ફેંકયો. સભા પણ બહાર ગઈને ભારવટ પડ્યો, કોઈક મર્યા, ખૂબ ઈનામ મળ્યું. ૧૨ વર્ષે છરીના નિમિત્તે ભાગ્યે જતાં જેલ મળી. ભાગ્યાધીક અભિમાનથી ચક્રવર્તી થવા જતાં તમીસ્ત્રામાં કોણીક મર્યો. જે તે બોલનારની પણ પુણ્યથી સિદ્ધિ-કઆ બહુઆ સોહી ખાહી. (તિલારાક્ષસા) બ્રહ્માએ ગર્વ કર્યો શનીની દશા મને શું કરે ? જાતે ગંદી ખાળમાં ૭ દિવસ સંતાઈ રહ્યો. શની કહે એ બુદ્ધિથી જ એ દશા ભોગવી. કર્મની વિડંબના પર શ્રીકૃષ્ણ મરણ. પેટના દેવા માફક કર્મનું દેવું સારું. દેવાદાર જુગારીની કથા. જેલમાં જુગારીએ જમીન પર બધાના દેવા લખી ચોકડી મારવા માંડ્યો કે હશે તો લેશે? પણ પેટના (ભૂખ) દેવા પર ન મારી શક્યો. કર્મના ફળ-ભાવીની ચલાયમાન થાય નહિ' સાંભળી નિર્દોષ કર્મરક્ષિતને રાજસુતા ભાવીનીએ સ્લેટ મારીને રાજાને કહી જમીન પર ૪ વાર પછડાવી ખાળમાં ફેક્યો. યવને કાઢતાં સાજો થઈ દેશાવર જાવામાં રાજ્ય પામ્યો અને કુંવરોની છબી મંગાવી, ભાવીની તેને જ પરણી, રાજાને વાગતાં અંગુલીએ પોતાનું ચીર બાંધ્યું; રાજા હસ્યો. છેવટે મુનિને પૂછતાં પૂર્વે તે શેઠે સુકવેલી બાજરી ગાયને ખાતી જોઈ આ શેઠાણીને૪સોટી ચોડી દીધી તેનું આ ફળ કહ્યું. - લક્ષ્મીને ભાગ્યનો સંવાદ-લક્ષ્મીએ ગરીબને સ્વર્ગેટીક આપી પણ દાટતાં પાડોશણ ૪૮૬ કનકકૃપા સંગ્રહ Page #533 -------------------------------------------------------------------------- ________________ જોઈ ગઈ ને લઈ ગઈ, રત્ન દીધું તે નદી તીરે મૂકી ન્હાતા માછલી ગળી ગઈ. ભાગ્યે આવી બન્ને અપાવ્યાં. મહેમાન માટે માછલી લાવતાં તેજ આવી ને રત્ન મળ્યું, હવે ઈટ પણ શોધીશ કહેતાં, સાંભળીને પાડોશણ દઈ ગઈ. ભાગ્યવાનનો સંસર્ગ રમે છે-ચોમાસામાં ગ્રામાન્તર જતાં ૨૧ પુરૂષો દેવકુલમાં રહ્યા. વીજળી દ્વાર પર આવી આવીને જતાં, કોઈ નિર્ભાગીને લીધે થતું માની એક એક પ્રદક્ષિણા દઈ આવવાનું કહેતાં છેવટ છેલ્લાને પરાણે બહાર કાઢતાં વીસે મર્યા એક જ તે પુણ્યવાન બચ્યો. ભાગ્ય ભુલાવે છે-શ્રીધરશેઠ નવા રાજાને નજરાણું આપવા તૈયાર કરેલ પડીકું લઈ ગયા. પણ તે ખોલી રાજાએ કોપથી તેની મિલ્કતને સીલ કરી દેશવટો દીધો. કારણ ભૂલથી તેવીજ કાગળમાં પત્નીએ પોતાના વાળનું પડીકું મુકેલું તે લઈ ગયેલ. બે વર્ષે ભારે દુ:ખી થયા પછી શેઠના ઘરમાં રાજાને તે ઝવેરાતનું પડીકું મળતાં પસ્તાઈને ઘણા માન સાથે હોદ્દો આપ્યો. લક્ષ્મી અર્થની અનર્થતા-દેવ ને દેવશર્મા બંને ગરીબબંધુ રાજકુમારીએ આપેલ ધન દાટી, એકે મારવાની બુદ્ધિએ બીજાને કુવામાં નાખતાં બંને પડ્યા, સર્પ, ત્યાંજ લઢી મર્યા, ઉદર, હરણ, બ્રાહ્મણ. જ્ઞાનીથી જાણું, ચારિત્ર દેવલોક. . - લક્ષ્મીનો અનર્થ-લક્ષ્મીદેવીએ વીકર્વેલી ૧૮/૪/૩ ની સુવર્ણશીલા નિમિત્તે બે સુભટ, ૧ નગ્ન ફકીર, ૧ સોની, ૬ ચોર, દસના પ્રાણ ગયા. - લક્ષ્મીનો પ્રભાવ-કલકત્તાની ઈમાનદાર નેકીનાં ટેક ભૂલ્યો, કીસીકી કોડી (કસીકા બચકા) હાથ લગા હૈ જીસકા હો લીજીએ. મા દ્રવ્યોથે કેટલું કષ્ટ સહન કરાય છે-ધાતુવાદથી ફના થયેલો એક નર એક દેશમાં સુવર્ણ સિદ્ધિજ્ઞા ગણીકાને જાણી, તેણીનો અતિ ભક્તિ વિનય કરતાં પણ પૂર્ણ વિશ્વાસ ન કર્યો. તેથી ક્રમે અંધ દંભથી પછડાવા માંડ્યો, ને વિધિ ઔષધી જાણી. ગણીકાએ ખાત્રી માટે અન્ન સ્થાને વિષ્ટા મુક્તા તેમાં પણ પકવાન્ન માફક હાથ ઘાલ્યો. પ્રાંતે વિધિજ્ઞ ઘેર આવી કરવા જતાં અપૂર્ણ સિદ્ધિ થતાં મહા કક્લેશ પામી, શીલા પર માથું પછાડ્યું, તે રક્તબિંદુ પડતાં પૂર્ણ સિદ્ધિ થઈ. • ધન તિર્યંચને પણ પાવર આપે છે. બાવો, સીસું, ઉદર, દરમાં ધન લઈ લેતાં સિકા પર ઉછળી જવાનું ઉદરનું બળ તુટું. કનકકૃપા સંગ્રહ ४८८७ Page #534 -------------------------------------------------------------------------- ________________ • સાચા શ્રાવકની નિલભતા અને પાપના ભય પર ચાણક્યના પિતા કલ્પક બ્રાહ્મણનું વૃતાન્ત. પ્રધાનપદ ન લીધું ને પુત્રના દાંત ઘસ્યા. રાજ્ય ન લીધું ના સાચા શ્રાવકની નિલભતા-અભયકુમારનું દ્રષ્ટાંત. Bre ઈચ્છા રોધકરી સંતોષી સુખી મજુરને સ્વપ્ન. દેવે વરદાન દીધુંધનિક, રાજા, સૂર્ય, મેઘ, પવન, પર્વત, છેવટ શીલા ભાંગનાર મજુર. જોધાદિ Kઝ કજીઆળી રાણીને નગરશેઠ છોકરાની વહુએ ચણા ખાતાં મૌન રહીડીયો બતાવી થકવી. -> અકહ્યાગરી વઢકણી વહુરીસમાં ગોળી છોડી ડુબી મરી. મોંમા બેનપણીની બાટલીની દવા (પાણી) રાખવાથી કજીઓ મટ્યો. - મોંમાં માદળીયું રાખી મૌન થવાથી સાસુ વહુનો કજીઓ મટ્યો. -> એક દિવસનો ઝઘડો કરવો હોય તો ગાડું ભાગમાં ભાડે કરવું, છ માસનો ઝઘડો ખેતી ભાગમાં. વર્ષનો-ભાગમાં ઈજારો લેવો ને રોજ લઢવું હોય તો તે શેઢી મારી શોક્ય થા એમ કહી ગામ ગામ કજીયાની ચેમ્પીયન બની જીતેલી શેઢીને વણિક પુત્રીએ હરાવી. (કજીયા શાસ્ત્રની વાત કરીને ) માન કુવા કાંઠે તરસ્યા-નવાબજાદા પીર-મીર-શાહ-હમીર-હરામ જાદા. દોરી લોટો હોવા છતાં પોઝીશન માટે મર્યા પણ હાથે જલ ભરી ન પીધું. ખોટું અભિમાન રાખનારી વહુને એક દિવસ કાકીજીએ સાબુડી ચોખાનો શીરો શીખવ્યો. સુશીલાએ ઘમંડી દુ:શીલાને મુંડન મેષાદિ પુરણપુરીની વિધિ બતાવી. પટેલ અકડાઈમાં કોઈવાર સ્મશાને જતો નહિ. પણ ડોસી મરતાં કોઈ ન આવ્યું ત્યારે પટેલને સાન આવી ને વહેવાર શીખો. પેંડગો પણ એનડગું (મારવાડી ખીલો) જ માન ઉપર દશાર્ણભદ્રવૃતાન્ત. કનકકૃપા સંગ્રહ ૪૮૮ Page #535 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાજીર્ણ-પંડીત ગર્વથી બાળ સભામાં અરે જ્યાં ત્યાં અલંકારી અઘરી ભાષા ને સંસ્કૃતમાં વાતચીત કરે, સમય ન ઓળખે, જેથી માન ભંગ થાય. એક ગામમાં તે રીંગણા ન ખાવા પર પોથીના રીંગણાની રોજ કથા કહે, તેથી કંટાળેલ એક શ્રોતાએ ગુપચુપ તેની પોથીમાં બે ચાર રીંગણા બાંધી દીધા, કથા વખતે પોથી ખોલતાં રીંગણા જોઈ શ્રોતા કહે આ શુ? પંડીતજી શું બોલે? ધનના અભિમાની મુનિને સ્વ મકાન બતાવી પ્રશંસા કરતાં, મુનિએ દુનીયાનો નકશો ત્યાં જોઈ કહ્યું આમાં હિન્દુસ્તાન, સોરાષ્ટ્ર, આ ગામ, ને છેવટ તારૂં મકાન કયાં? કહી મદ ઉતાર્યો. શિયાળની સલાહથી સિંહચર્મ ઓઢી ગધેડો રાજા થયો. ભૂખે મરવા છતાં મોટાઈ મુકવી ગમી નહિ. અંતે પોલ પકડાતાં મરાયો. અભિમાન ન કરો-લોકોને હાથ જોડતાં જોઈ ગધેડો કુલાયો. બીજે ગધેડે કહ્યું મૂર્ખ તને નહિ તારા ઉપર રહેલ મૂર્તિને હાથ જોડે છે તેમ લોકો ધનવાનને નહિ ધનને જ માન આપે છે. અભિમાની રતાધુ-ગાયના પુંછડે સાસરે, ન્હાવામાં છાણમુતર, રસોડે ઉધો બેઠો, વાછડું ભાણે પછી સાસુને થપાટ, રાત્રે માત્રુ, ખાટલાને પાઘડી બાંધી છતાં ખોટો બચાવ કરતો જ ગયો, પણ રાત્રે દેખતો નથી એમ ન કહ્યું. માયા " અવગુણ ગ્રહણ કરવાનો સામાન્ય જીવ સ્વભાવ છે. શિવજી ભટે ચાર ચોમાસા સુંદર કથોપદેશ કરતાં કોઈના મહેણાંથી ઘેર ઉપદેશ શરૂ કર્યો. પછી પૂછતાં સ્ત્રી કહે એટલું ઠીક યાદ રહ્યું કે-પાંચ પતિ છતાં દ્રૌપદી સતી ! પુત્રી-કુંવારાકુંતીને પુત્ર કહે પિતાને મારનાર પ્રહલ્લાદ ભક્ત કહેવાયો તે ઠીક ગયું. લોભ ” કાશીના પંડિતને સ્ત્રીએ પાપના બાપનું નામ પૂછયું. ફરી ભણવા જતાં વેશ્યાએ સોના મહોરના કટોરાના પ્રયોગથી લોભ કહ્યો. " સરોવરના કમલ પરના મસ્તકે એકથી સહુ ડુબે કહેલનો અર્થ રાજહુકમથી મરૂધમાં જઈ વૃદ્ધ પંડિત પાસેથી, કુરકુરીઆના પ્રયોગથી છ મહીને લોભ જાણ્યો. " લોભીઓ શેઠને ધુતારો વાસણવીયાણા બીજીવાર મરી ગયાં. કનકકૃપા સંગ્રહ ૪૮૯ Page #536 -------------------------------------------------------------------------- ________________ લોભી સાસુનુ ઘી જમાઈ પી ગયો. ઘણા વર્ષે જમવા તેડી નાળચામાં રૂ ભર્યું. જમાઈએ વાઢી ઉંધી વાળી બધું ઘી લીધું, સાસુ ભેગી બેસી વાતે ચઢાવતા ઓળઘોળ કરી બધું પી ગયો. " બાવાકી લંગોટી-લંગોટી ઉદર કાતરતા કોઈની સલાહથી બીલાડી પાળી તેના ઘાસ માટે ખેતર રાખ્યું તો વિઘોટી માટે જમાદાર આવ્યા. કંટાળી બાવાજીએ બધું કાઢ્યું લંગોટી જ ફેંકી દીધી. વહોરાજીએ ૪૦ નું કબાટ ૬૦ માં પટેલને દીધું. પણ મુળ ધણીના રૂા. ૫૦૦ તેમાં રહી ગયાની ખબર પડતાં, જુઠું બોલી ૮૦ માં એ માંડ પાછું લાવ્યો. પણ કપટ નડ્યું ને રોયો. જુનુ ઘરાક પટેલનું સગું હતું તે મળવા આવેલ જેથી ભેદ ફુટ્યો તો. મહીને પૈસા દેવાનું નક્કી કરીને ૮૦ ને બદલે પાણી સોમાં પટેલ વાજુ લાવી હરખાયા. પણ મહીને હીસાબ થતાં ખબર પડી કે ૨૪ મુંડાયા. અલ્લાને અગુસે લે લીયા-દુ:ખી ફકીરે પીરને નામે ૪ આના હજમ કરવાનો વિચાર કર્યો પણ રૂપીયો બાબા શાહી હોવાથી ૧૨ આના જ મળ્યા. ૯૯ નો ધોકો-સુખી ને મસ્ત ધોબી અસંતોષથી દુ:ખી થયો રોજ કમાઈ રોજ આનંદથી સુંદર ભોજન ખાતાં ધોબી ધોબણને જોઈ પડોશી શેઠાણીએ પણ લહેરથી ખાવા પતિને કહ્યું. શેઠ કહે એને ૯૯નો ધોકો લાગ્યો નથી. પછી શેઠે ધોબીના ઘેર રાતે રૂ. ૯૯ની થેલી નાખી. સવારે તો જોઈ વિચાર્યું હવે કરકસર કરી ૧૦ પૂરા કરીએ એમ લોભ વધતા ડબલ મજૂરી કરી રૂપીયો વધારવા માંડ્યા. ભજન પણ બંધ કર્યું. " પરિગ્રહ-અધિક લોભથી સુલુમ ૭મી નરકે ગયો. " કૃપણનું નામ અમંગળકારી. બહુ પૂછવા છતાં ઘોડાના ખાસદારે શેઠનું નામ ન દીધું. છેવટે મોંમા મીઠાઈ મુકી પણ કૂપણશેઠનું નામ લેતાં જ ઘોડે પાટુ મારીને દાંત પાંડી નાખ્યા. " મારો લાલો લાભ વગર લોટે નહિ. ઘી સાથે પડ્યો ને સોનામહોરો સાથે ઉહેડી લીધું. " પાઘડી ભેંસ ચાલી ગઈ. બન્ને પક્ષે લાંચ લેનાર જજ. . " પટેલને સોનાના ધ્યાનમાં ઉધે આવતા, દેવી વરદાન દઈ ગઈ કે જેને અડે તે સોનું કબાટ, ખુરશી, પ્યાલો, પાણી, બરફી બધું જ સોનું થતાં છેવટ ગભરાઈ જાગતાં ૪૯૦ કનકકૃપા સંગ્રહ Page #537 -------------------------------------------------------------------------- ________________ શાન્તિ. લોભથી જુઠું બોલતાં બધું ખોયું અદ્દલ ન્યાય. ઈ.સ. ૧૯૧૦ માં સહરાનપુરના અંગ્રેજ અમલદારનો વાટવો પડી જતાં મુસાફરે લીધો, ને શોધતા તેને દીધો. પણ ૩ ઓછી કહી કેસ કરતાં જજે ૩ અંદર નાખવાનું કહી ન માતાં વાટવો તમારો નથી કહી મુસાફરને આપી દીધો !! " ધન પરિગ્રહથી કેટલું દુ:ખ-માંસ લઈ જતી સમડીને પડાવી લેવા અનેક પક્ષીઓ ચાંચ આદિ મારે છે, પડી જતાં કાગડો લે છે, સૌ સમડીને છોડી તેને ઘેરે છે, સમડી નીરુપવી થાય છે. લોભી ને ધુતારો-એક કંજુસ શેઠે થોડું ખાનાર એક બ્રાહ્મણને શોધતાં છેવટ એક મળ્યો ને કહે-પાશેર ખાઉ છું. શેઠે-કાલે ઘેર જમી જવા કહી, શેઠાણીને બ્રાહ્મણ માગે તે દેવાનું કહી ગામ ગયો. બ્રાહ્મણે તો ૧૦ મણ આટો, ૪ મણ ઘી, બે મણ સાકર. ૪ મણ શાક માગી ઘેર મોકલી. ત્યાં જ જમી, સો સુવર્ણ દક્ષિણા માગી લઈ, ઘેર જઈ સૂતો. શેઠે આવી પૂછતાં તે કહે તમારે ઘેરથી શું ખવડાવ્યું છે કે સખત બીમાર પડ્યો છે, બચે તેમ નથી તે સુણી રૂા. બસો દઈ કહે મારું નામ દઈ બદનામ કરીશ નહિ. લોભ તથા સ્ત્રી ચરિત્ર-૧૪ વર્ષ સુધી ચૌદ લાખ સ્ત્રી ચરિત્ર ભણેલ પંડિતે રાજાને એક એક સ્ત્રીનો ત્યાગ કરાવતાં પટ્ટરાણીએ લોભાવી પેટીમાં પુરી ખો ભુલાવી. ” લોભે-રત્નાકર શ્રેષ્ઠિની કથા (યુગાદિ દેશનાન્તર્ગત) ' લોભ-સોનામહોર વમતા રીંછના કાન પકડાવી શિધ્ર બુદ્ધિ વાણીયો છુટ્યો, અને લોભી બ્રાહ્મણ મર્યો. લોભ-એક જ વખત ઈચ્છિત દેનાર જાદુઈ વીંટી ખેડૂતને છેતરી સોનીએ લીધી, ને દુકાન બંધ કરી ઈચ્છયું કે દુકાન જલ્દી કરોડ સુવર્ણથી ભરાઈ જાવ ધડાધડ મહોરનો વરસાદ થતાં સોની દટાઈ મર્યો. -- સ્ત્રી ચરિત્ર મુલ્લાને શાહજાદીએ કાજી મત પકડો. કહી સ્ત્રી ચરિત્ર કરી બતાવ્યું. બે ભાન થઈ. છેલ્લા શબ્દોથી બાદશાહે ગધેડે બેસાડી ફૂલી ચઢાવવા કાજીને કાંઈ થયું નથી ને કાળીનાગ મને કરડવા આવતા તેમણે પકડી મને બચાવી. તરત જ કાજીને સન્માન પૂર્વક હાથી પર બેસાડી પાછા લાવ્યા આમ સ્ત્રી ચરિત્રનો નમુનો બતાવ્યો !! કનકકૃપા સંગ્રહ ૪૯૧ Page #538 -------------------------------------------------------------------------- ________________ #જારીણી સ્ત્રી એ ઘરમાં રહેલ જારને પડોશણના વ્યપરદેશે પતિના મુખ પર વસ નાખી રવાના કર્યો. જન્મથી ગુફામાં રાખેલ સ્ત્રીનો યોગીપતિ .સતી રે સતી અમ ઘર સતી. કહી રોજ ભીક્ષા માંગતા, મંત્રીને તપાસ કરી, શીલ ખંડી, એક દિ યોગીને કહે-.તુમ ઘર સતી તે અમ ઘર હતી. પાટા ફેરાદિ વાત થતાં તે વૈરાગી થયો. ← વસુદત્ત પ્રીયા પંગુ સાથે નજરે ચરિત્ર જોનાર કુમારપાલને કલંક દઈ મરી. ગુરૂએ પંગુધારા કલંક દૂર કરાવ્યું. સ્ત્રીને ગુપ્ત વાત કહેવી નહિ-બ્રાહ્મણે યોગીએ આપેલ તત્કાલ ફ્લીત ચિર્ભટ બીજની વાત સ્ત્રીને કહી તેણીએ જારને કહી દીધી. રાજા પાસે વાદમાં બદલાયેલ બીજથી તે હાર્યો. સુંદરશેઠની યુક્તિથી બે હાથે પકડેલ નીસરણી મળી. સ્ત્રી ઘરની આબરૂ વધારી ઘટાડી શકે છે-બેરીસ્ટરની પત્નીએ નાસ્તા માટે ચાવી માગી. મોતી રૂપી ચણા પતિ ને મિત્રો માટે મોકલ્યાં. વેશ્યાએ પ્રથમથી જાળી નાખેલ કુવામાં પડી સાચો પ્રેમ બતાવ્યો. ને વણીક પુત્રને સર્વસ્વ લુંટી કાઢી મુક્યો. પણ અક્કાની બેહજાર સોનામહોર ગળીને કાઢી નાખનાર વાંદરાની યુકિતથી, વેશ્યાનું સર્વસ્વ અપાવ્યું. જારી રમવા ગયેલ સ્ત્રીએ સપડાઈ જતાં, પતિને ધોલ મારી ‘“આવા ધંધા કરો છો ?’’કહી વિજારી કરી. જુગારીની શ્રી વિક્રમ પર મોહ પામી. ન ફાવવાથી બચાવો બચાવો બુમ પાડી. વળી વિચાર ફરતાં ચુલામાં આગ લગાડી. ← રખડેલ રજપુતાણીને પતિએ થાંભલે બાંધી નાક કાપ્યું. પણ દુતી હજામડીનો ગોટાળો થયેલો. ફરી નાક આવ્યાના નામે સતી થયેલ રજપુતાણીને પગે પડ્યો. હજામડીએ સુતેલ ધણી પાસે જલ્દી અસ્ત્રો માંગતા તેણે ફેકૈલા વાગતાં. નાક કપાયું જાહેર કરી વીજારી કરી. ← . શેઠે ફેરીયાને રૂ।. ૫ આપ્યા પણ તેને જ ઘેર સ્રીથી રમી, શેઠને અજાણપણે વાત કરી શેઠે ૪-૫ વાર તપાસ કરતાં ન પકડાવાથી છેવટ ઘર બાળ્યું તો પણ પીયરની પેટી બહાર કાઢી તેને બચાવ્યો. છેવટ સાક્ષી કરી લોક સમક્ષ તેણીને હલકી પાડતાં, ઉપરથી ઢેકું નાખી સમજાવ્યો. એટલે ફેરીઓ કહે પછી મારી આંખ ઉધડી ગઈ. ૪૯૨ કનકકૃપા સંગ્રહ Page #539 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી ચરીત્ર-તિલ ખાઉં કે તિલભટ્ટને ખાઉ. મંત્રી પત્ની પર મોહીત થયેલ રાજપુત્રે, તેણીના કહેવાથી વાવડીથી મહેલ સુધી સુરંગ કરાવી. મંત્રી સાથે કજીઓ કરી વાવડીમાં પડી. મંત્રીને પત્ની ધાતી કહી વીડંબી શુળીએ લઈ જતાં તેણીએ કુમારને હાસ્યથી કેવી બુદ્ધિકહેતાં કુમારે સખેદ રાજાને વાત કરી આશ્ચર્ય પામી રાજા, મંત્રી, કુમારે દીક્ષા લીધી. ગંભીરતા ન રાખી અને રાજાની સમક્ષ મંત્રીની ચારે સ્ત્રીઓએ એવવીઆં તો મેં તઈયાં, વધાઈઆં, મસાયા તો મે દાઈયા ચોથી ચૂપ રહેવા મંત્રીએ ઈશારો કર્યો આંખ કાઢીને તો તેણી બોલી-મે માએ બોયા નહિ ચાયા નહિ દોઆ કેમ કાઓ. ઈત્યાદિ બોલીને બોળી માર્યું ! વિષયાંધ રાજાનો અંધાપો-મોદીની સ્રીએ વિવિધ રંગી પાંચ ગ્લાસમાં દુધ પાઈ ટાળ્યો. પુરૂષ સ્ત્રી ચરિત્ર-સુરસેન રાજપુત્રને સુરૂપ શ્રેષ્ઠિપુત્ર ગાઢ મિત્ર. દેશાન્તર જતાં વહાણમાં એક સુંદરી જોઈ, રાજપુત્ર વિહ્વળ થતાં સુરૂપે જાણ્યું, તેણે કહ્યું કે તેણીએ વેણી બતાવી, આથી ચતુર સુરૂપ વેણીપુર લઈ જઈ દેવકુલમાં પૂજા મહોત્સવે તેણીને ભાળી. તેણી પાન ઉપર સોપારી મુકી સંકેત કરી ગઈ, તંબોળ વાડીમાં, ફોકળ શેઠની પુત્રી સમજી, સુરૂપે તે શેઠ સાથે વેપારી સંબંધ બાંધી રોજ જમવાં જતાં, એક બંધ ઓરડામાં પરદેશ ગયેલા પતિ વીના બીજાનું મુખ નહિ જોનાર તે યુવતી તેમાં છે તે ખાત્રી કરીને, એક દિ સુરૂપે શેઠને કૂટ લેખ બતાવી કહ્યું કે નાનાભાઈને શિઘ્ર દેશમાં મોકલું છું. તેની વહુ મારી પાસે શોભે નહિ આપને ત્યાં રાખો. ફોફળે હા કહેતાં સ્રી વેષે સુરસેને નિત્ય તે સ્ત્રીને ભોગવતાં, ક દિ તેણીનો પતિ આવી નવી સ્રી પર મોહ્યો. ભાર્યાને કહે મેળવી દે નહિ તો બલાત્કાર કરીશ. સુરસેનના કહેવાથી હા પાડી. પાસે આવતાં છરી મારીને સુંદરીનએ ગવાક્ષેથી નીચે દોરડેથી ફેંક્યો. સુરસેન નીચે જઈ તેને કુવામાં નાખી સુરૂપ પાસે ગયો. સુરૂપ બીજે દિ ફોફળ પાસે જઈ ભાઈ આવ્યો કહી, ભાભીની માંગણી કરી. ઓલી સુંદરીએ કહેલ કે પતિ તો પેલી સ્ત્રીને લઈ ભાગી ગયો. આથી ગભરાઈ ફોફળે સુરૂપને બધી વાત કહી ને ઘણા ધન સાથે સ્વપુત્રવધુ આપી દીધી. પુરૂષ ચરિત્ર-શેઠ આધેડ વયે ફરી પરણતાં સ્ત્રી બગડી. એની પ્રાર્થના સાંભળી જાતે જ આંધળાનો ઢોંગ કર્યો. નકકૃપા સંગ્રહ ૪૯૩ Page #540 -------------------------------------------------------------------------- ________________ ← * ← જે થાય છે તે ઠીક છે, કોઈ મરતાં સગો સ્મશાને યમને આરાધી કહે-કેટલાં બધાં સગાં તમે લઈ ગયા ?. યમના કહેવાથી ૨૫-૩૦ નોંધાવ્યા જે યમે પાછા મોકલતાં, સેવા કરતાં કંટાળી બીજે દિ. જ વિનંતી કરી કે ઠીક જ કરો છો ભાઈસાબ લઈ લ્યો. ← સ્વાર્થ-અસારતા-વૈરાગ્ય-મોહ-રા રાજપુત્રને શ્રેષ્ઠિપુત્રની કથા. મરવાની બીકે લીલા દુધનો પ્યાલો કોઈએ ન પીધો. ડોસી અને તેના પુત્રની કથા (વાછરડું-યમ) સ્વાર્થ ઉપર અમરકુમારની કથા. સૌ સ્વાર્થને રૂવે છે, મડદાને રોનાર લોકોને મરવા કેમ દીધો વિગેરે પ્રશ્નોથી બાંધી કબુલ કરાવ્યું કે સૌ સ્વાર્થને રૂવે છે. ♦ દુ:ખી ભાઈને બેને બબરચી કહ્યો. પણ કમાઈને પાછો આવતાં ઘણું માન કર્યું. તેણે દાગીનાને જમાડ્યા. દુનિયા પૈસાની જ ખબર પૂછે છે. પાટણના શેઠે પડતી પછી જાવાથી ધન કમાઈને આવતાં બધાને જુહારના જવાબ કહીશ કહીશ પેટીને કહ્યા. અખો ભગત શ્રીનાથજી ગરીબ વેષે દર્શને જતાં માર ખાઈ આવ્યા.બીજે દિ ધનાઢય થઈ ગયા, તો લોકોને આઘા કરી દર્શન કરાવ્યા. એટલે અખે એક એક દાગીનો ઉતારી કહ્યું લે કંઠી વિગેરે દર્શન કર. સ્ત્રી પોતાના સ્વાર્થ ખાતર પતિ પર પ્રેમ રાખે છે નહિ કે પતિના ભલા માટે. શેઠે સત્સંગી પુત્રને જલદી પરણાવી વધુ ધારા વંશ કરાવી ક્રમે સત્સંગ છોડાવ્યો. પણ એક દિ મળેલા સંતે કારણ પૂછતાં વહુની ભકિતના પ્રેમે જણાવ્યું. સંતે શ્વાસરોધની ક્રિયા શિખવી પરીક્ષા કરવા કીધું. બે થાંભલામાં પગ ભરાવી શ્વાસ રૂંધ્યો. વહુએ મીઠાઈ ખાઈને કુટવા માંડ્યું, થાંભલાને કાપવા ન દઈ પર કાપવા કહ્યું. પેલો સંત ભેગો થઈ ગયો, ‘અરે મારા ધણી રે હવે હું શું કરીશ રે, ખીર પુરીથી પેટ ભરો રે, પછી નિરાંતે રડજે રે’, ધણીના પગ કાપજો રે, થાંભલો ઉભો રાખજો રે. સંતે રોજ આવતા શેઠ પુત્રને ખાડાનું કારણ પૂછતાં ક્રમથી સગાઈ થતા સંત બોલ્યા હમારે કામસે ગયા કહ્યું શાદી થતાં-માતાં પિતાકા, અને પુત્ર થતાં-તુમારા કામસે ભી ગયા કહ્યું. કારણ કે પૈસા અમારા માટે નહિ વાપરો, માતા પિતાને નહિ ઘો, ને પુત્ર થતાં તમે બન્ને નહિ વાપરો. ૪૯૪ કનકકૃપા સંગ્રહ Page #541 -------------------------------------------------------------------------- ________________ ધનલુબ્ધનો પ્રેમ ખોટો છે. ગામડાનો ખેડુ પત્ની સુરૂપાને કહે એવો પ્રેમ છે કે તારા પછી પ્રતિજ્ઞા છે કે બીજી ન કરું. પત્ની પણ પાછળ સતી થવાનું પ્રેમથી કહે છે. બહાર સુતેલ વણીક પરોણો સાંભળી તેમને મૂર્ખ ગણતા પરીક્ષા માટે-ખેડૂત બહાર ગામ જતાં આવી મોહ પમાડી ઘેર બેન તરીકે રાખી, જોગી થયેલ તે ખેડૂતને જ રાત્રે પરણાવીને સ્ત્રી અને ગધેડીને લાશ મુકી બાળી, લાવેલ ઘોડી ને ધન આપ્યું. પ્રભાતે બેઉ ચમક્યાં. ડોસીએ ઢબુઓ ઉપર ઓપ ચઢાવી ભકિત કરાવી. દુ:ખી ડોસાએ સોની મિત્રની યુકિતથી ચાર પુત્રને તેની વહુઓ પાસે પેક પેટીનો ભરમ રાખી લોભમાં પાડી સેવા અને ખર્ચ કરાવ્યું. સ્વાર્થ-ડોસે ચાર ચાર લાખ છોકરાને આપી બાકીના ભીંતમાં ચણી દીધા. અંતકાળે ગળું બંધ થયું પુણ્ય કરવા કુટુંબને કહેતા, ભીંત સામે હાથ કર્યો. તો છોકરા કહે આ ચણવામાં વપરાઈ ગયા એમ કહે છે.”ડોસો દુર્ગાને મર્યો. ગરજ સરીને વૈદ્ય વેરી-ભગવાનને ઠગ્યા. શેઠાણીએ થાકીને છેવટ પુત્ર થાય તો પ્રભુને હીરાનો હાર ચઢાવવાની માનતા કરી, પણ પુત્ર થતાં વાણીએ તેનું હીરો નામ પાડી, શણગારી કુલનો હાર પહેરાવી તે હીરાનો (પુત્રનો) હાર પ્રભુને ચઢાવ્યો. ધૂર્ત-સલામત પાછો આવીશ તો અડધો માલ દેવને ચઢાવીશ એમ માનતા માની, પણ વહાણમાં બદામ અને ખારેક ભરી લાવી છેડા, ને ઠળીયાનો દેવ આગળ ઢગલો કર્યો. ચાલાકી-છોકરો સાજો થાય તો હે પ્રભુ આકાશ જેટલી રોટલી ચઢાવીશ માએ માનતા કરી. પણ સાજો થતાં કહે કે પ્રભુ, એવડો તવો આપ એટલે... બીઝનેશમાં શરમ નહિ- ડોકટરે જુદી કરેલી સગી માનું ત્રણસોનું બીલ કર્યું, તે રોઈ પછી કોઈની સલાહથી નવ મહિના પેટમાં રાખવાનું, મોટો કરવા, તથા ભણાવવાનું, ૨૫ હજાર નું બીલ મોકલી બાકીના પાછા માંગ્યા. ને ડોકટરને સીધો કર્યો. સ્વાર્થી-સગા-ખાં મરતાં બધા સ્વજનો સમક્ષ સ્ત્રી રોતી રોતી કહે-હાય ઉઘરાણી કોણ કરશે? કિંમતી ઘોડી પર કોણ બેસશે? વિગેરેમાં એક સગો હું કરીશ કહેવા લાગતાં. પેલી કહે ૧૦ હજારનું દેવું કોણ દેશે ? ત્યારે પેલો કહે ભાઈ વારા ફરતી બધા જવાબ આપો હું એકલો કેટલી જવાબદારી લઉં!! કનકકૃપા સંગ્રહ ૪૮૫ Page #542 -------------------------------------------------------------------------- ________________ ૯ સ્વાર્થી કંજુસે દવા માટે પૈસો પણ પણ ન ખરચતાં અંત સમયે પુર્ણ કરવા સંબંધીઓએ કહ્યું તેણે પુત્રને પોતાનો પાણીદાર ઘોડો વેચીને, અડધા પૈસા બ્રાહ્મણને દાન દેવા કહ્યું ને તે મય ચાલાક પુત્રે એક કુતરો ખરીદી ઘોડા સાથે ગુજરીમાં જઈ બોર્ડ માર્યું કે રૂા. ૫૦૦માં કુતરો ધે તેને ઘોડો બે રૂપીયામાં આપીશ. કિંમતી ઘોડો જાણી ઠાકોરે કુતરો ખરીધો. પેલાએ ઘોડાની કિંમત બેમાંથી રૂા. ૧ બ્રાહ્મણને આપ્યો. મહેમાનો આવતાં પતિ પત્નિ લઢ્યા. પીયરના બહાને મેલા વસ્ત્રનું પોટલું લઈ સ્ત્રી નદીએ ગઈ. પાછળ ધોકો મારવા પતિ ગયો. મહેમાનો મેડી પર ભરાયા. બપોરે હું કેવી ડાહી કે કપડા લઈને ધાઈ, પતિ હું કેવો ડાહ્યો કે ધોકો લઈને ધાયો, મહેમાનોઅમે કેવા ડાહ્યા કે મેડી ઉપર ભરાયા. એક શ્રીમંત મરતાં ઘણા વારસાના હક્કનો દાવો કરનાર સગા સમક્ષ વીલ વંચાયું કે મારા સગાં કેટલા સ્વાર્થી ને અધમ છે તે ન જાણું તેવો હું મુર્ખ નથી માટે મેં સ્વહસ્તે બધું ધન વાપર્યું છે. ફક્ત આ વિલ લખનાર વકીલની ફી બાકી છે તે તેમના પર છોડું છું. આશા છે કે તેઓ ચુકવી દેશે પણ કોણ બોલે? રાજપુત્ર ઝરૂખે મંત્રી પુત્રી જોઈ ઘવાયો. પરિણામે પિતા મારફત તેણીએ આમંત્રો. પણ નેપાળો લઈ કુંડામાં જઈ રેશમી રૂમાલ ઢાંકી, પોતે પીળી બેડોળ માખીઓથી ઘેરાયેલી થઈ. તે જોતાં કુમાર દુર્ગધથી મુંઝાયો. કુંવરીએ કહ્યું મને ચાહતા હો તો દાસી હાજર છે. રૂપને ચાહતા હો તો કુંડામાં છે. તે જોઈ વિરાગી થયો. ધાતુ વિપર્યના રોગવાળો સમમ નરક ગામી કાલસૌકરીક અને તેનો પુણ્યશાળી પુત્ર સુલસ (ધાતુ-વિ.ના રોગીવત્ ભારે કર્મીને એળીયા દેવો કડવો સંસાર મીઠો લાગે.) વૈરાગ્ય • નાગદત્ત-શ્રેષ્ઠિ કથા. મુનિ ત્રણ વાર હસ્યા. કારણ જાણી સંગમ લઇ સ્વર્ગે ગયો. સાચું બોલનારને ત્યાં ગોચરીએ જવાનો મુનિએ અભિગ્રહ લીધો. એક શેઠ સાચુ બોલ્યા ચાર છતાં એક દીકરો, કોડ છતાં ૩૫ હજારની મુડી, બુઢો છતાં ૨૦ વર્ષ, બૈરી છતાં પાંચ વર્ષથી કુંવારો. ધર્મ પમાડવા જ્ઞાની મુનિના ઉત્તરમાં વહુએ કહ્યું-સસરો ઘોડીયામાં છે, સાસુ પાંચ વર્ષની છે, ધણી જનમો નથી. પોતાને દશ વર્ષ થયા છે. મહસેન કથા-મહેશ્વરદતે શ્રાદ્ધ કરનાર પુત્રની વાંછા કરી તે મરી પાડો, તેની સ્ત્રી ૪૯૬ કનકકૃપા સંગ્રહ . Page #543 -------------------------------------------------------------------------- ________________ કુતરી, પુત્ર મહસેને પિતૃ શ્રાદ્ધમાં તે પાડાને જ માર્યો અને સ્વસ્ત્રીને જાર, જેને પોતે માર્યો તે થયેલ પુત્રને ખવડાવતાં જ્ઞાનીએ ભ્રમ ભાંગ્યો. કુતરીએ શ્રદ્ધા માટે ધન બતાવ્યું. મહસેને દીક્ષા લીધી. સુકોશલ મુનિ-સાકેતપુરે વિજયરાજાના વજબાહુ પુરંદર પુત્રો. નાગપુરે હરીવાહનની પુત્રી મનોહરીને તત્વત્રિયી સમસ્યા પુરીને વજબાહુ પરણ્યો. ૨૪ સાળાઓ સાથે રસ્તે તેમની મશ્કરીથી મુનિને નમી દીક્ષા. શરમથી સાળાઓએ પણ લીધી. તે જાણી પુરંદરને રાજ્ય દઈ વિજયરાજે-કીર્તિધર પુત્રને દઈ પુરંદેરે-કીર્તિધરે ગ્રહણ જોઈ સુકોશલ બાળને રાજ્ય દઈ દીક્ષા લીધી. સુકોસળની માતાએ ત્રણ ગઢ કરાવી મુનિ પ્રવેશ બંધ કરાવ્યો. કીર્તિધર આવતાં પુત્ર બુઝશે તે ભયે મારી કઢાવ્યો. તે જાણતાં સુકોમળ દીક્ષા. આઘાતથી રાણી પડી, મરીને વ્યાધી જંગલે સુકોશમળને મારતાં સુવર્ણ દંત દેખી જાતિ સ્મરણ અનશનથી ૮મે સ્વર્ગે સુકોશલ અંત:કેવળી, મોક્ષે. * પુષ્ટ અજ અને ગાય વાછરડાનું દષ્ટાંત.. પ્રભુના પૌત્ર દ્રાવિડને મિથિલાનું, અને વારીખીલને લાખ ગામ આપ્યાં. ઈર્ષાથી યુદ્ધ. ૭ માસમાં ૧૦ ક્રોડ મર્યા. વર્ષોથી યુદ્ધ અટકયું. સુવલ્લુ તાપસના બોધથી ભાઈને ખમાવે છે. બને દસ કોડ સાથે તાપસપણે લાખ વર્ષ ગાળી, બે વિદ્યાધર મુનિ સાથે શત્રુજ્ય માસખમણ કરી નિર્વાણ. જયભૂષણકુમાર સ્વયંવરમાં રૂપવતી જયસુદંરીને પરણી હર્ષ-પૂર્વક સ્વદેશે આવતાં, રસ્તામાં કેવલી પાસે થી માતાને પરણ્યો જાણી, જાતિસ્મરણે ગતભવની માતા જાણી હજાર હજાર સાથે બંને એ ચારિત્ર લીધું. # મમરા ભરેલા ઘડામાં હાથ ભરાયેલા વાંદરાની કથા. ઉ મોહથી દુ:ખી થવાય છે. ગર્ભવતી સ્ત્રીને મુકી દેશાવર ગયેલ શેઠે પોતે જ શોધવા નિકળેલ પુત્રને મરવા દીધો જાણ થતાં મહા આકંદ. ધોબીનો કૂતરો કાળીઓ. નહિ ઘરનો, નહિ ઘાટનો છતાં મારા કાળીઆની વહુ. એ સ્વાદે ભુખ્યો પડ્યો રહે,તેમ ખોટા મોહમાં પ્રાણી ઉભય લોક બગાડે છે. લક્કડ કા લાડુ ખાય ઓ પસ્તાય ન ખાય સો પસ્તાય ધુર્તે લાકડાના વહેરના સુંદર મોહક ને સુંગધીદાર લાડુ બનાવી બજારમાં આવી પાંચસોની કિંમતે ધનીકોને આપ્યા. તે ખુશ થયા. ન લઈ શકનાર ગરીબ પસ્તાય. એકાંતે આરોગતા પેલા બહુ પસ્તાયા પણ કહે કોને ? એ પ્રમાણે પરણ્યો પીડાએ મરે ને કુંવારો કોડે મરે. કનકકુપા સંગ્રહ ૪૯૭ Page #544 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છા રહિત સુખી. નહિત્રણમાં નહિ તેરમાં નહિ છપ્પનનાં મેળામાં શેઠનો વેશ્યા પર ખોટો રાગ. વસંતપુરમાં શિવભૂતિ વસુભૂતિ ભાઈ, મોટાની સ્ત્રી કમળશ્રી નાના પર રાગી થઇ તેણે દીક્ષા લીધી. તેણી વિરહથી મરી કુતરી થઈ સંગથી મુનિ સાથે ભમતી, ત્યાગ થતાં વાનરી, હંસી, ચંત્તરી, ઉપસર્ગ, કેવલ. & રાગી દુ:ખી-ત્રણ કન્યા. પતિને ખાસડા, માતાની શિખ, પહેલી રાતે લાત મારતા એકના પતિએ પગ પંપાળી કહ્યું તને વાગ્યું તો નથી ને? બીજી પર પતિએ ગુસ્સે થઈ ધમકાવી ચેતવણી આપી. ત્રીજીને તો પતિએ ખૂબ મારી. માતાએ પહેલીને કહ્યું તારે ચિંતા નથી પતિવશ રહેશે. બીજી ને કહે વાંધો નહિ આવે પણ ચેતતી રહેજે સતાવીશ નહિ. ત્રીજી કહે તારે ખૂબ પતિ ભકિત કરી તેની આજ્ઞા માનવી. & રાગી શેઠે માનીતીનું છાણનું કરેલ શાક પ્રેમથી ખાધું. ઉપદેશક ત્રણ પ્રકારના પુરૂષ-જુવાન ગવ રાજા એ વૃદ્ધ મંત્રીઓને કાઢી મુક્યા. દુશ્મનોએ ખાત્રી કરવા ત્રણ પખળાં મોકલી મુલ્ય પુછાવ્યું કોઇ ન કરી શકતાં અંતે વૃદ્ધ મંત્રીએ ઉડી પાકી ખાત્રી કરી જેના કાનમાં દોરો જતો નથી તે કોડીનું, બીજે કાને નીકળે છે તે લાખનું, ને પેટમાં જાય છે તે અમુલ્ય. એણે ધર્મ સાંભળે જ નહિ, સાંભળી કાઢી નાખે, ને પચાવે તેવા શ્રોતાના ત્રણ પ્રકાર જાણવા. જયદેવ જેમ મહા મુશ્કેલીએ મણીપતિ પર્વત ઉપર ચિંતામણી રત્ન પ્રાપ્ત કરી આરાધી સુખી થયો. તેમ મનુષ્ય ભવમાં ધર્મરને આરાધી સુખી થાવ. પણ રબારી માફક નિરર્થકન ગુમાવવું. પછી પસ્તાશો-નદી તીરે ઈશ્ન ક્ષેત્રવાળે પુરમાં તણાતો ઘડો કાઢયો તેમાંથી ૩૫ ગોલક પક્ષી ઉડાડવા ફેંક્યા. એક પુત્રે રમવા લીધેલ, ઝવેરીએ બે લાખ આપ્યા જાણી ખૂબ રોયો. તેમ દુર્લભ નરભવ રત્ન એળે ન ગુમાવો. ચિંતામણિરત્નો કરતા. પણ દુર્લભ છે. ગરીબ બ્રાહ્મણને જંગલમાંથી પારસરત્ન મળ્યું કિમત કરાવી. શેઠે ત્રણ કલાકમાં ઓરડામાંથી કાઢે તેટલું તેનું કહ્યું રમકડા, મીઠાઇ, પલંગ પ્રમાદથી ત્રણ રૂમરૂપી બાળ, યૌવન ને વૃદ્ધાવસ્થા. દુર્લભ માનવભવ મળે છતે પ્રમાદ અનર્થકારી છે. ધર્માદા કર્યાશાની કથા. બન્નેને ૪૯૮ કનકકૃપા સંગ્રહ Page #545 -------------------------------------------------------------------------- ________________ એક એક દિવસનું રાજય આપ્યું. સૂર્યાસ્ત સુધી રાજાના ભંડારમાંથી ધન લેવાનો પરવાનો મળ્યો, છતાં પ્રમાદી બ્રાહ્મણ મોદક નાટકાદિમાં બધું ગુમાવી દેવાદાર થયો. દીર્ઘદ્રષ્ટિ વગરનો જીવ ઉત્તમ સામગ્રીનો પણ સદુપયોગ ન કરી શકે. બાવાએ પારસમણી આપ્યું પણ લોહ ચાર અને શેર મોઘું લાગવાથી રોજ ભાવ પૂછે પણ લે નહિ. એમ દુ:ખી જ રહ્યો. ફરી બાવો આવ્યો ને પરાણે લેવરાવી સાન ઠેકાણે લાવી. મનુષ્ય ભવરૂપ ચંદન બગીચો. ઉપકારી ભીલને ચંદન બગીચો દીધો, પણ મૂર્ખ તે કાપી કોયલા કરી વેચે, વર્ષ બાદ રાજા આવી જોતાં ખેદ થયો. એક કટકો વેચવા મોકલતાં દામ મળતાં ભીલ ખૂબ પસ્તાયો છેવટ રાજાએ તેની જડના વૃક્ષો રોપવાની સલાહ આપી, તેમ કરતાં સુખી થયો. મનુષ્ય ભવના મુલ્ય પર કઠીયારાની કથા-રત્ન જડીત સુવર્ણ માટલી અને બાવના ચંદનનો ભારો. ← જીવાજીની ગાડી ઉપડી ગઇ-નાના ગામડાનો વાસી માંડ વર્ષોંએ મુડી થતાં શહેર તરફ ગયો. પણ મદારીના ચાર ખેલમાં પોટકી ગુમાવી નેં ગાડી ગઇ. તેમ નિગોદથી નરભવ ને મોહ મદારીના બાળ, યૌવન, પુત્ર ને પુત્રવધુ આદિ ચાર ખેલે ખતમ. ← કાંઇ પણ આત્મ સાધન વગર જશો તો પછી હીરો ઘોઘે જઈ આવ્યો તેના જેવું થશે. > શેઠનું ઉર્દૂ-ભુખ દુ:ખવત ભવદુ:ખ ભાંગવુ હોય તો ઉહું ન કરો. અવળું ભરાયેલ ભુંસું કદી ન જાય-પુરોહિત કાશી જતાં રાજને રહી ગયો કે શૂકો જગૌનો. શુક-ઉંદર ઉ-બીલાડો, જગૌ-ખાય છે. આત્મારૂપ બીલાડો, પરમાત્મારૂપ સિકામાં તત્વરૂપ ચણા ખાય છે. એ અર્થ કરનારને પુરોહિત કરવો ! ખરી વાત જાણવા છતાં પૂર્વગ્રહ ન છોડે તે પસ્તાય. ચારમિત્ર કથા-ચાર મિત્રો કમાવા જતાં લોહ, રૂપ્ય, સુવર્ણ ને રત્નોની અનુક્રમે ખાણ મળતાં પૂર્વનું તજી સારૂં લેતા ત્રણ સુખી થયાં. એક કદાગ્રહી લોહ પકડી રાખી દુ:ખી થયો. કુગુરૂથી ભ્રમિત થયેલાં ને સુગુરૂના વચન પર પણ વિશ્વાસ ન આવે ૫૦૦ આંધળાની કથા. સુગુરૂ કુગુરૂ વિષયે સિંહ શૃગાલ કથા. કુવામાં પડેલ ચંદ્રને, સિંહે પુચ્છ લટકેલ કનકકૃપા સંગ્રહ ૪૯૯ Page #546 -------------------------------------------------------------------------- ________________ શૃંગાલ દ્વારા બહાર કાઢયો. બીજી વાર સ્વયં કરતાં અને શિયાળ ડુબા છે કેશી ગણધરનો રાય પ્રદેશીને ઉપદેશ-જીવાદિની સિદ્ધિ, ધર્મારાધાન. સુરીકાન્તાની દુષ્ટતા. રાજા સૌધર્મે, ત્યાંથી વિદેહે સિદ્ધિ. છે સંસારી દુ:ખોને સુખ માનવા પર શેઠ અને ચાર પુત્રવધુની કથા-સોને મઢેલ પત્થર ગળે પહેરી ખાધા વગર નાત જમાડી. કિસીકા મંદિર જળતા હૈ, આંખ ભી કોણ ખોલતા હૈ, બોલનેકી ભી આળસ નહિ આતી હે? ત્રણ આળસુઓ. પોથીના રીંગણા-ઉપદેશના જુદા. ઘરે ખાવામાં વાંધો નહિ પંડિતે પત્નીને સમજાવી. ભણ્યાં હોય પણ તરતાં ન આવડે તો શેઠની માફક ડુબી જવાય, માટે ભણ્યા ગયા પણ ભવસાગર તરતાં શીખવું જોઈએ. શેઠ ને ખલાસી. છે ખાળે ડુચા ને દરવાજા ઉઘાડા. અઢાર ગરનાવાળા તળાવમાં શેઠે પાંચ રત્નો દાટયાં. ગુરૂરૂ૫ મિત્ર સલાહથી મેળવ્યા. જાગ્યા ત્યાંથી સુધારો મયુર કથા. સ્વપ્ન કહી છૂટી ગઈ. આળસુ ભીક્ષુકે સિદ્ધ પાસેથી વિદ્યાને લેતાં કામ કુંભ લીધો. તે ફુટી ગયો. પણ જે વિઘા લીધી હોત તો સુખી થાત. » સમજે તો સાનમાં, ચલણા હેરણા નહિ. $ ભાવધર્મ તારે પણ ખોટ ભાવનાથી તો કૃપણશેઠ સ્વામીવાત્સલ કરવું છે કરવું છે. કરતાં મરી દુર્ગતિ ગયો. છે કુશાગ્ર બિન્દુ સમ મનુષ્ય ભોગતી તૃપ્ત નહિ થવાય. અંગાર દાહકનું દ્રષ્ટાંત છે ઇન્દ્રિયવશાશથી સુખદુ:ખ પર શાતા ધર્મકર્થાન્તર્ગત બે કાચબાની કથા. જીવનમાં જે આત્મહિત મુખ્યતાએ કરવાનું છે તે અહીં નક્કી થાય છે, પણ પછી બીજી વ્યગ્રતામાં પડવાથી પેલા અણીઆળી જનાર જમાલખાં, ખાઈ કુદવા જતાં સોટી ભાંગી અને ચલ જાઉ કે ટ૫ જાઉં. પૂર્વના વિચારો યાદ રહ્યા. જેથી તેજ નામ પુછતાં બહુ રખડયો તેમ થશે. છે જાતે કરવાનું કામ પારકાને ભરોસે ન રખાય. શેઠે ગુદાપક્ષાલનનું કાર્ય વિનંતી કરનાર નોકરના ભરોસે રાખ્યું પણ ભારે ફજેતો થયો. હાથે તે સાથે. પ૦ કનકકૃપા સંગ્રહ Page #547 -------------------------------------------------------------------------- ________________ સ્નેહથી આત્મહિત કરનાર ઉજ્જયીનીના ધનમિત્ર મુનિને તૃષા પરિસહતી દેવ થયેલ પુત્ર દત્ત શર્માએ, સચિત જલ પી ને પ્રાયશ્ચિત લેજે એમ સલાહ આપનાર પિતાને વંદન ન કર્યુ. (ઉ. સુ. તૃષા પરિ. કથા) બાવાજીએ સ્વપ્નમાં મઠનો ઓરડો લાડુથી ભરેલ જોયો. ચેલા દ્વારા ગામને નોતર્યુ પણ મોદક ભર્યો ઓરડો જડયો નહિ. બાવો ફરી સુતો. ગામ કહે કેમ ? ચેલો કહેઓરડો જોવા સુતા છે. વાહ !!! લાચાર દશામાં શું થાય ? રાજગૃહીના સમૃદ્ધ ધન્યશેઠ એકના એક દેવદત્ત 'પુત્રને પંથક ચાકરની નજર ચુકવી લઇ જઇ મારી નાખનાર વિજય ચોર સાતે સામાન્ય ગુન્હાથી પકડાતાં એકજ હેડમાં બંધાયા જેતી નછૂટકે પત્ની ભદ્રાનું મોકલેલ સુભોજન વિજ્યને આપવું પડતું. એમ દેહ પ્રત્યે અમમત્વ રાખો. ઘૂંટણીએ ચાલતો બાળક સ્વ છાયાની ચોટલી પકડવા ખૂબ મથ્યો. છેવટ ન પકડાતાં રડયો. દેખનાર માતાએ માથે હાથ મુકવાનું કહેતાં તુરત પકડાઈ, ને ખુશ થયો.એમ સુખ માટે બહાર વલખાં ન મારતાં અંતરાત્મા તરફ વળવું જોઈએ. વર્તન વગર લાભ શો ? દુબળા કૃપણને દયાળુ વૈધે નાડ જોઇ સુંદર (પ્રીસકીપ્સન) પાક લખી આપ્યો. બે વર્ષે ફરી આવી વૈદે એમજ રહેવાનું કારણ પૂછતાં તેણે રોજ સવારે વાંચુ છું કહ્યું!! તારક શાસનની ઉન્નતિ માટે ચારે વિભાગની (સંઘની) ફરજ છે ઉપેક્ષાથી નુકસાન થશે. જેમ ચાર વિપ્રોએ જજમાનની ગાયને વારે વારે દોહી ખરી, પણ કાલ બીજાને લાભ માની ખોરાક ન દેતાં ગાય મરી ને ધિક્કારને પાત્ર બન્યા. કેટલા કઠત-સભામાં એક મુનિને પાંચ મીનીટ સાંભળી સીપાઇ જંગલમાં જતો રહ્યો. બે વર્ષે ફરી ત્યાં આવી ચઢતાં તેજ સભા દેખી બધાના પગ દાબતાં, ના પાડતાં ગૃહ સ્થોને કહે કે તપાસું છું કે સિસમના તો નથી ને ? ૪૦૦ પુસ્તકોનો સાર એક જણે લીધો. થયેલ અપકાર, કરેલ ઉપકાર ભૂલી જવા. મરણ અને પ્રભુનામ પળ પળ યાદ રાખવું. જીવનમાં ધર્મ આરાધેલ અન્તે પણ તે જ ઇચ્છે છે. રણ ભૂમિમાં મુનિ દર્શનેચ્છુ ઘાયલ ઉદાયન મંત્રી. ખોટો અલ્પ પણ વ્યય નહિ કરનાર સસરાની પરીક્ષા વહુએ કરી. તેલનું બિંદુ બુટે ચોપડનાર તેણે રોગના લેપ માટે સાચા મોતી વાટવા માંડયા. કારણ રોગ ધર્માદિ કનકકૃપા સંગ્રહ ૫૦૧ Page #548 -------------------------------------------------------------------------- ________________ કારણે યોગ્ય વ્યય હતો. શાસન હેલના અટકાવવા માયા કરી. મિથ્યાત્વી રાજાએ જૈની રાણીને જણાવવા, કાવતરૂં કરી મંદિરમાં મુનિને વેશ્યા પૂર્યા-પ્રભાતે બાવો ને વેશ્યા નીકળ્યા! અશુભ કાર્યને ઢાંકવા પાટલી પુત્રની શેરીમાં વ્યુતસર્જન કરનાર માળી.(દ.વૈ..) - ઉન્માર્ગથી પરિવારને યુકિતથી વાળવા પર ગાંધવોપદ્રવથી બચવા શેઠે કરાવેલ દેવમંદિરની વાત.(દ.વૈ.વૃત્તિ) છે વહુનું બગડેલ મન ઠેકાણે લાવવા સાસરે પત્ની સાથે કજીયો કરી તેને તથા નોકરને કાઢી મુક્યા. વહુને કાર્ય વ્યગ્ર કરતાં ચિત્ત શુદ્ધ થયું. સાધર્મિક વાત્સલ્ય-દેવગીરીનાં જગસિંહ શાહે ૩૬૦ સાધર્મિકોને પોતાના ધનથી વ્યાપારમાં જેડી, કોટી ધ્વજ કર્યા. તેથી પ્રતિદિન સ્નાત્ર મહોત્સવ ને સાધર્મિક વાત્સલ્ય થતાં કોઈ સીદાતા ન રહ્યા. ગેર સમજનો ઝગડો. ચાર ભાગીદારો ખેતર ખેડી, શું વાવવું? તે માટે લઢી પડયા. ગુજરાતી કહે ચોખા. હિન્દી કહે ચોખા કયા ચાવલ વાવો. કાશીના પંડીતે ચોખા ચાવલન કિં કંડલા કૃષિતવ્યા. અંગ્રેજ કહે ડોંટ ચોખા ચાવલ મંડલા રાઈસ મસ્ટ બી સો. છેવટ કોઈ સમજુએ મુઢીમાં લાવવાનું કહી કલેશ મટાડયો. ગણતર વિનાનું ભણતર-દેશમાં આવેલ કોલેજીયને કુટુંબને આપેલ પાર્ટીમાં સૌને ખાણું દીધા પછી,.નો નોલેજ વધાઉટ કોલેજ, કહેતો ઉઠી કહે આ બે રકાબીની ત્રણ કરી દઉં છું. આ એક, આ બે, ને એને એક ત્રણ. બધા તેની મુખઇ પર હસ્યા. પિતાએ કહ્યું એકમારી એક બીજી)તારી માતાની ને ત્રીજી ખા, કહી ચાટ પડયો! ગાડરીયો પ્રવાહ-મેળામાં દુકાનદાર માલણ પ્રભાતે ઉતાવળ થતાં રસ્તામાં જ જંગલ બેઠી. પોલીસ પકડવા આવતાં ઝટ ફુલોથી ઢાંકી હાથ જોડી બેઠી, ને પુછતાં પોલીસને રહે-ઈષ્ટ દેનાર દેવ છે. તેણે કુલ પતાસા દિ ચઢાવતાં સાંજ સુધીમાં ઢગ થયો હિંદુ મુસ્લીમ ફરીયાદથી કોના દેવ તે નક્કી કરવા, બંને પક્ષ સાથે આવી રાજાએ ઢગલો હઠાવતાં નીચે અસલી માલ જોઈ, સહુ શરમાઈ કહે હમારા દેવ નથી. છે લોલુપતા-કુવામાં પડેલ બ્રામણનું લાડુડી નામ સાંભળવાથી બહાર આવવાનો વૃત્તાન્ત. પ૦ર કનકકૃપા સંગ્રહ Page #549 -------------------------------------------------------------------------- ________________ િજીભનો રસ ટપકે છે. ડેલીના નાના બારણે ભેસ મરશે તો ? પત્ર નથી તો પુત્ર મર્યો હશે તો? કહેનાર મુસાફરને અપકવ ખીચડી કપડામાં લઈ જવી પડી. કુપણ શ્રોતા-બૈરીના કહેવાથી કથામાં ગયો ને ઉધ્યો. મોમા શ્વાન મુતરતાં અમૃત ખારું લાગ્યું. બીજે દિ પાસે જઈ બેઠો. ઉધમાં ઘરાકને ૧૦ ગજ કાપડ પંડિતનો ફેટો ફાડી દીધું. સીનો ચેલો. બાવે શેઠ પાસે દક્ષિણા માંગતા રીજ વાયદો કરે. સ્ત્રીને બાવે ભલામણ કરતાં કહે આ રૂા.૨૫ ની ચુંક લઈ જાવ ને જુવો શું થાય છે? સાંજે શેઠાણી ખાધા પીધા વગર ઉદાસ પડી રહી. શેઠે મનાવી પૂછતા કહે ચુંક ખોવાઈ ગઈ છે. હમણાં બીજી બનાવી દો. શેઠે-ઓહો એમાં શું કહી તુરત કિંમતી ચુંક કરાવી દીધી. સ્ત્રી કહે મહારાજ કહો કોનો ચેલો? - પ્રમાદ-પ્રસન્ન યક્ષે બે દરિદ્ર વણીકને બે પ્રહાર માટે રત્ન દ્વીપે ગાડા સહિત મુકયા. એક ત્યાંની શયામાં પોઢી દુઃખી, બીજ સુખી થયો. સરલ ને વિકટ બંને માર્ગ જાણનાર ગાડાવાળો. વિકટ માર્ગે જતાં ગાડું ભાગ્યું ને દુ:ખી થયો. તેમ વિષયાદિને ક્ષમા દયાદિ બન્ને માર્ગને વિચારવું. ત્રણ બૈરીનો ધણી-અત્યંતર ત્રણ પત્ની યૌવના તૃષ્ણા ને જરાનું સ્વરૂપ, ચોથી વિરતિ ઉપાદેય છે. સમતા ભાવના-ઝાંઝરીયા મુનિ-પ્રતિષ્ઠાનપુરના મકરધ્વજના રાજાના પુત્ર મદનબ્રહ્મ ૩૨ નારી ત્યજી સંયમ લીધો, ત્રંબાવતીમાં સ્ત્રી ઉપસર્ગ. કંચનપુરે બેન રાણી જોઈ રડી. શંકીત રાજાએ મુનિની હત્યા કરાવી, પછી ખૂબ પશ્ચાતાપે કેવળ જ્ઞાન પામ્યા. રાજાએ જેમ સર્વ પક્ષીઓને ચણ દેતાં હંસ પણ આવ્યો ને રસોલી કુટી. તેમ સર્વત્ર દાન દેતાં સુપાત્ર મળી જાય. સુખ આત્મ ઘરમાં શોધતાં શીખો-બાઈએ ઘેર પડેલી સોય બહાર શોધતાં નિષ્ફળ ગઈ. ઈ.સ. પૂર્વે ત્રીજા સૈકાના ગ્રીક સમ્રાટ પાઈરસ વિશ્વ વિજેતા થવા, વૃદ્ધે ક્યાં જઈ રહ્યા છો? રોમ જીતવા-પછી શું કરશો? વિગેરે પ્રશ્નોત્તરથી નિરૂત્તર કરી કહ્યું.-તો પછી અત્યારે જ શાન્તિ ગાળોને ! અંતે તે નાશ પામ્યો. માટે અતિ લોભ ન કરતાં સંતોષ રાખો. ૨ પછી શું કરશો? એમ વારવાર પૂછાતાં છેવટનો જવાબ પછી મરી કહેતાં, ચિંતકે કનકકુપા સંગ્રહ ૫૦૩ Page #550 -------------------------------------------------------------------------- ________________ મરવા માટે બધું? કહીને જીવન ધ્યેય સમજાવ્યું. ઉપદેશ શ્રવણથી ક્રોધાદિનાશ-સુરસુંદરકુમારે પંચ પત્નીઓને ઉપદેશ દેતા મુનિને જોઈ પાંચ સોટી મારવાનો નિશ્ચય કર્યો. એક એક અણુવ્રત આપતાં એક એક સોટી ઓછી કરી ખુશ થઈ પોતે પણ અણુવ્રત લીધા. ૨ ૧૦ ડુંગળી, મરચાં, ને ફટકા ન ખાઈ શકવાથી છેવટ દેવાના રૂા. ૧૦૦ દીધા. માટે સમજીને છૂટકો ન હોય તે કામ વિચારી પહેલું કરવું. છે ક્યાં છે આજે રૂકસોમાં દેવી માતા ? દશપુરવાસી સોમદેવ પુત્ર આર્ય રક્ષિતને દ્રષ્ટિવાદ ભણવા તેના મામા તોસલીપુત્ર આચાર્ય પાસે મોકલ્યો. - ખુદા કી સમજ ફેરી વાહન ન મળતાં ચાલીને ગામડે જઈ પાછા ફરતા જાડા શેઠ થાક્યા ને ચાલવું ભારે પડ્યું. પ્રાર્થના કરી કે હે પ્રભુ ઘોડા ભેજ-ત્યાં પાછળ ઘોડી પર સ્વાર થયેલ ફોજદાર આવી પહોંચ્યો ને વછેરો જલ્દી ચાલતો ન હોવાથી ઘોડી પણ ઉભી રહેતી. તેથી કંટાળેલ તેણે શેઠને ચાબુક મારી વછેરો ઉપડાવી આગળ કર્યો. ત્યારે શેઠે વિચાર્યું કે પ્રભુએ ઘોડો તો દીધો પણ ચઢવા જોતો તો ત ઉપાડવાનો મોકલ્યો. કભી ખુદા કી ભી સમજ ફેર હોતી હૈ! પણ પોતાના ભાગ્યનો દોષ ના કાઢ્યો. - પક્કો મારવાડી-નવાબને ગરીબી આવતાં છેવટ મરતાં ત્રણે મિત્રોએ તેના કહેવાથી સ્વીકાર્યું કે કયામતનાં દિવસો સુધી કામ લાગે માટે બધાએ રૂા. ૧૦૧ જમણા હાથમાં કબરમાં મુકવા. વોરે મુક્યા. ઘણીવે તેની નીચે બેરર ચેક મુક્યો. મારવાડીએ ૩૦૩નો કોસ ચેક મુકી ૧૦૧ લીધા ને વાણીયાનો ચેક પણ વટાવી ખાધો. - મોત આવવાનું છે એમ વારંવાર કહેવા સિકંદરના બાપ રાજા ફીલીપે એક ખાસ નોકર રાખેલ. તા ઉપર પણ તે સાંભળતા અદલ ન્યાય નીતિથી વર્તતો. આગળ માટે અત્યારથી જ મોકલતા રહો-એક રાજ્યમાં કાયદો હતા કે રાજાને દશ વર્ષના રાજ્ય પછી વનમાં મોકલી દેવો. નવો રાજા ચિંતાથી સુકાય કે હવે ૭-૫-૩૨૧ વર્ષ રહ્યુ. એક મહાત્માએ કારણ પૂછી કહ્યું કે અત્યારથી જ વનમાં સંપત્તિ આદિ મોક્લતાં રહો. એમ કરવાથી રાજા ચિંતામુક્ત થયો અને વનમાં સુખ ભોગવવા લાગ્યો. તેમ પરલોક માટે કરો. - મુખનો સરદાર કોણ? આવેલા યોગીની ઘણી સેવા કરી વિદાય કરતાં રાજાએ એક છડી આપી કહ્યું, બધે ભમતા જે મુર્ખનો સરદાર મળે તેને છડી આપજે. વર્ષો ભમી યોગી પાછો આવી મરણોન્મુખ રાજાને રાજ-ધન-સ્ત્રી આદિ સાથે આવશે? ૫૦૪ કનકકૃપા સંગ્રહ Page #551 -------------------------------------------------------------------------- ________________ ના કહેતાં નશ્વર પદાર્થોમાં છેલ્લા ઘડી સુધી આસક્ત રાજાને જ તે છડી મુબારક કરી. રાજા ચેત્યો ને અનાસક્ત થયો. * સુભાવ કુભાવ યુક્ત ધર્મ કેવો ફળે ? કાન્યકુબ્જે નિધિદેવ ભોગદેવ કથા (ઉપદેશ રત્નાકર) → ઘેલાભાઈનો ઘોડોસરભરા ને ખોરાકીમાં દિવસ આખો ઘેલો રહે, પણ ઘોડાને દુ:ખ ન થાય માટે સવારી આદિ ન કરે, એમ દેહ મમત્વ વાલા ધર્મ ન કરનાર તેથીયે ઘેલા છે. કંજુસ પણ દાની થયો-પુણ્ય કાર્યનો ફાળો કરનારે ન્યુયોર્કના મહા કૃપણ કરોડપતિ મિત્રને ફક્ત એક દિવસ માટે ૧૦,૦૦૦ ડોલરનો ચેક આપવા કહી, પરાણે લઈ ગયો. ને જ્યાં જાય ત્યાં એ ચેક જોઈ સારો ફાળો દેતા સાંજે અઢી લાખ થયાં. બીજે દિ ચેક પેલાએ પાછો ન લેતાં કહ્યું ભાઈ હવે એ ફાળામાંજ લઈ લ્યો. કાલે ઘણાના અભિનંદનથી જીવનનો આનંદ દાનમાં છે તે નવી દિશા જાણી હવે હું દાન કર્યા જ કરીશ. ગાડરીયો પ્રવાહ-શંખેશ્વર મહારાજ. ગદ્ધા પાછળ પંડિતાદિ શહેરીઓ ને રાજકુમારાદિએ મુંડાવ્યું. નિર્ણય થતાં બધા શરમાયાં. → સાચું નામ સ્મરણ-કલેક્ટરને પૂછતાં સંતે રામનામ લેવા કહ્યું. એતો ખબર છે, બીજુ કાંઈ કહો. સંતે-સાલા ચલે જા કહેતાં કલેકટરે ગુસ્સો કરી સજા કરીશ કહેતાં સંતે કહ્યું આમ રામ નામ લેવાય ? સાચી રીતે આમ નવકાર ગણવો જોઈએ. રોમ રોમ અસર થવી જોઈએ. ઉપકારનો બદલો-રાજાએ આંધળાને કુવામાંથી કાઢી દેખતો કરી, ખાનપાન દઈ માર્ગે ચઢાવ્યો. પેલે પ્રભુ પ્રાર્થના કરી કે રાજાને મારા જેવો દુ:ખી કર કે જેથી હું ઉપકાર વાળી શકું. +કેવલીએ-એકને સાતને બીજાને અસંખ્ય ભવો કહ્યા. બીજો જલ્દી મોક્ષે ગયો. + પંડિતજી ! મને કોઈ પંડિત કહેતું નથી ફરીયાદ કરતાં બિરબલે-પંડિત કહે તેને મારવા કહ્યું. છોકરાઓને મીઠાઈ આપી પેલાને પંડિતજી તરીકે કહી ચીડાવવા કહ્યું. એમ ત્રણ માસમાં પંડિત તરીકે પ્રસિદ્ધ કર્યો. સાચો ભગત-ગુરૂ ઉપદેશથી રાજાએ ભક્તોના કર માફ કર્યા. આખું શહેર ભગત થયું. રાજભંડાર ખાલી. પાંચ વર્ષે ગુરૂ આવી દુરૂપયોગ સમજી ગયા. ભક્તોને કનકકૃપા સંગ્રહ ૫૦૫ Page #552 -------------------------------------------------------------------------- ________________ રાજમહેલમાં આવ્યા અને ચોતરફ પહેરી રાખી રાજાએ કહ્યું કે મારા ગુરૂને ભક્તના તેલની ખપ છે, કોઈ ભગત નહિ. ફક્ત એક સાચો તૈયાર થયો. રાજાએ બધાના પુરા કર વસુલ કર્યા. -- -- લોકમત-ચિત્રકારે સુંદર ચિત્ર ચૌટામાં મુકી વિનંતી લખી કે જેને જે ભાગ ખરાબ લાગે ત્યાં નિશાની કરવી. સાંજે જોયું તો એટલી નિશાનીઓ થઈ કે ચિત્ર જ ન દેખાય. ફરી ખૂબ સાફ કરી સારું લાગે ત્યાં નિશાની કરવા લખ્યું, તો પણ એજ દશા થઈ. - ગેર સમજ-શેઠ સ્વકુટુંબ તુલ્ય રોજ પાંચ બ્રાહ્મણો જમાડતો. એક દિ બીજે સદક્ષિણા ભોજન હોવાથી કોઈ મળ્યું નહિ. ટેક જાળવવા શેઠ બજારમાંથી પાંચ ખાંડના સાધુ લાવી થાળ ધરી ન્હાવા જતાં પાંચ સાધુ મળ્યા. તેમને લાવી ઘેર બેસાડી સ્નાન કરવા ગયા. અહીં નાનો ભુખ્યો બાળક મને કહેવા લાગ્યો કે ભુખ બહુ લાગી છે. મને સાધુ ખાવા દે. મા કહે તારા બાપ આવે ત્યારે એક તું બીજો હું ત્રીજો તારા બાપ, ચોથો દાદી ને પાંચમો સાધુ તારો મોટો ભાઈ ખાશે. ધીરજ, રાખ. આ સાંભળી પાંચે સાધુ નાઠા. માંડ માંડ બહુ દોડી શેઠ સમાવી લાવ્યા. વસ્તુનું મુલ્ય સૌદર્ય કે સંગ્રહમાં નહિ પણ તેની ઉપયોગીતામાં જ છે-કાશીનો રાજા અઢળક હીરાદિ ઝવેરાતનો વર્ષોનો ભંડાર ગર્વથી બતાવવા એક મહાત્માને લાવ્યો. આ કિંમતી પત્થરો બદલામાં તને શું આપે છે? પૂછતાં રાજાએ કશું જ નહિ ઉલટું તેની રક્ષા માટે જબ્બર પહેરો રાખવો પડે છે. મહાત્માએ આથી કિંમતી પત્થર બતાવું ચાલ કહી એક વિધવા ડોસીની ઘંટી બતાવી કહે આ પત્થર આનું ગુજરાન ચલાવે છે. દુઝણી ગાય જેવો છે. રાજા ઉપરની વાત સમજી ગયો. ઠેરના ઠેર-પીધેલા ચોબાઓ રાત્રે ગંગા કાંઠે નાવમાં બેસી નશામાં સારી રીતે હલેસા મારવા છતાં, સવારે ત્યારે ત્યાંજ નાવ જોઈ વિસ્મય પામ્યા, પણ લંગર છોડવું ભુલેલાં તે ભાન નહી. તેમ રાગદ્વેષ તૃષ્ણાદિ બંધનથી જીવન નૈયા છુટી કરી ધર્મ (ક્રિયા) રૂપ હલેસાં મારવાથી આગળ વધાય, નહિ તો ઠેરના ઠેર. બાદશાહના હુકમથી તાકો વણી મુઠ્ઠીમાં પ્રવીણ કારીગર લાવ્યો. બાદશાહે કેટલી લાંબો પહોળો પુછતાં મુરખ કહે-તમારા, તમારા પુત્રના, ને બેગમ વિગેરેના કફનમાં થઈ રહે તેટલો છે. ઈનામને બદલે તલવારથી મારવા કોધથી તૈયાર થતાં, મંત્રીએ બચાવ્યો ને ભાગી ગયો. જ લોકમાં આશીર્વાદથી સુખ, ને નિસાસાથી દુ:ખચીનના બાદશાહે દિલ્હીના એલચીને ૫૦૬ કનકકૃપા સંગ્રહ Page #553 -------------------------------------------------------------------------- ________________ વડનું ઝાડ સુકાયે જવા દેવાશે કહેતાં તેમના નિસાસાથી માસમાં સુકાયું તેથી રાજ્ય લાંબુ કેમ કે તે જણાવ્યું. પાગલખાનામાં આગ લાગતા બંબાવાલા બહુ કહેવા છતાં, પાગલો નાચ કુદ કરતા કહે-આ મોટો દીવો માંડ જોવા મળ્યો છે ને આ મુખઓ બહાર જવા કહે છે! જ નિકળ્યા અંતે બળી મર્યા. એમ કષાય આગથી બચવા સંસારગૃહ ત્યાગ કરવા સંતો કહે છે ત્યારે સંસારી જીવો કહે કે-માંડ આ ધન કુટુંબાદિ મોજ મળી છે, તેમાં ધર્મ ને ત્યાગની વાતો કર્યા કરો છો ! ખેતરમાં તાપણે ટાઢ ઉડાડતાં ખેડુતોને જોઈ, શિયાળ પણ લાલ ચણોઠીનો ઢગલો કરી તીવ્ર ટાઢમાં રાતભર બેસી રહ્યું. પૌદ્ગલિક સુખોમાં હુંફને આનંદ પ્રાપ્તિનો પ્રયાસ પણ આવો જ છે. - અવિધિએ કરેલ ધર્મ કુફળ આપે તે પર-નિપશુદ્વિપે ગોવૃક્ષ કથા-વેપારીએ રાજાને ગોવૃક્ષ રસ કહી મસાલેદાર દુધ આપ્યું. ત્યાં પશુ જ નહોતાં. રાજા અતિ પ્રસન્ન થયો. દાણ માફ કર્યું. જતી વખતે વેપારી પાસે ગોવૃક્ષ માગ્યું તેણે ગાય પીને રવાના થયો. પણ ગોવૃક્ષ સેવકોએ ગાય નીચે વાસણો મુક્યા તો છાણ મુતર મળ્યું. વહાણો મોકલી વેપારીને પાછો બોલાવ્યો. તેણે ગાય દોહવા વિગેરેની વિધિ બતાવી !! દર્પણમાં પ્રતિબિંબ ભ્રમથી પતિ પત્નિ સાસુ સસરાનો ઝઘડો. એમ મારું કોણ તે ભ્રમ ભાગે તો બધા કલેશો મટે. ભ્રાન્તી દૂર થવી જોઈએ-છોકરીએ મુકેલ ગેરૂનો લોટો પ્રભાતે જંગલ લઈ ગયો. લોહી પડ્યાની શંકાએ બીમાર, ને ધમાધમ. ભ્રાંતિ ભાંગતા સાજો. સમજ વગરની શ્રદ્ધા પણ કલ્યાણ કરે નારદના કહેવાથી ડોસી બધુ કૃષ્ણાર્પણ કરવા લાગ્યા. કચરો, વિષ્ટા, છેવટ નારદનો તમાચો કુલગને પહોંચ્યો. કંટાળીને ડોસીને વૈકુંઠ લઈ ગયો. મારવાડી નોતરેલા મિત્રને જમવા બોલાવી લાવ્યો. પણ રસોયો કહે-છરી લાવો જલ્દી શાક કરી દઉં. પોતે બનાવેલ બે જાતના પકવાન ખાઈ ગયો હતો. એટલે મહેમાનને કાનમાં કહ્યું કે જોશીના કહેવાથી તમારા બે કાન શેઠ કાપી લેશે, માટે ભાગી જાવ. પેલો ભાગ્યો. રસોયો શેઠને કહે કે તમારો મિત્ર બંને મિઠાઈ લઈને ભાગ્યો. મારવાડી છરી સાથે દોડ્યો ને કહે અરે બે નહિ તો એક તો લઈશ જ. પેલો જીવ લઈ નાઠો. -------- કનકકૃપા સંગ્રહ ૫૭. Page #554 -------------------------------------------------------------------------- ________________ ત્રણ ચિત્ર-ચીનની ચિત્રશાલામાં ત્રણ પુરૂષના ચિત્રો છે. પરણું કે નહિ? બીજો પરણીને રડે છે. ત્રીજો સ્ત્રી બંધન છોડી વિરક. આનંદમગ્ન છે. તરસી બકરી કહે-ઘુર ૨...અવાજ બંધ થાય પછી પાણી પીઉં. પણ તેને ઘોડાએ સમજાવ્યું કે આ પહાડથી પાણી આવે છે. અવાજ કદી બંધ નહિ થાય ને તું મરી જઈશ. એમ સંસાર વ્યવહાર પૂરો થયે ધર્માર્થી જાણવો. જનક રાજાએ ઈશ્વર જોવા હઠ કરી. છેવટે નાના અષ્ટાવકજી આવતાં બધા હસ્યા. તેમને ચમાર કહી કહ્યું કે હું બે કલાકમાં ઈશ્વર બતાવું મને શું આપશો ? જનકે રાજ્ય કહેતાં તે તમારું નથી કહી છેવટ તમારું મન આપો કહ્યું. જનકે મન સ્થિર કરતાં બ્રહ્માંનદ મેળવ્યો. ધર્મશાળા-બાવાજી મહેલના સિંહાસને બેસી ભજન કરતાં છેવટ રાજાને આ ધર્મશાળા છે, તમારા વડવાઓ અહીં રહી ગયા છે. ને તમને પલી આદિ નોટીસ મળી છે છતાં કેમ છોડવા ઈચ્છતા નથી? આદિ સમજાવી વૈરાગ્ય પમાડ્યો. ઉજ્જૈનના વિશ્વ પંડિતને કાશીના પંડિત પુત્રે હરાવી ગર્વ તોડ્યો. રાત્રે ચાર પહોરે કમથી ભૂખ આવી પેટમાં કહે છે. એકથી જાય. લાજ આંખમાં, એકથી જાય. જુવાની શરીરમાં, એકથી જાય, શાન્તિ મનમાં, એકથી જાય. તે એ કોણ? કમે સંતોષ, કામ, ઘડપણ અને ક્રોધ એમ જવાબ આપી હરાવ્યો. રાજા મંત્રી-પુરૂષાર્થ ને ભાગ્યવાદી. બે જણને અંધારામાં પુર્યા. એકે પુરૂષાર્થ કરી લાડવા મેળવી ખાતાં અંદરના રત્નને કાંકરા માની ભાગ્યવાન પર ફેક્યા ભાગ્ય ને પુરૂષાર્થ પંખીની બે પાંખ જેવા છે. ૯ પૂર્વ સંસ્કાર આદિ પુત્રને ધર્મ પમાડવા નાનું બારણું કરાવી; સામે જિન મૂર્તિ કરાવી. સમુદ્રમાં મચ્છ થઈને, તે જિન આકારે મચ્છ જોતાં જાતિસ્મરણ, અણસણ, દેવલોક. સંસ્કાર ન જાય-ભરવાડ ગુરૂ કરવાને બદલે ગુરૂ થયો. ઘેટાં જુદા જતાં જોઈ તક તક કુ.........ગીતાર્થે ફરવી તોળ્યું. શ્રી ધર્મનાથ પ્રભુને ગણધર દેવે પર્ષદામાંથી રહેલો કોણ મોક્ષે જશે, પૂછતાં કહ્યું આ ઉદર. તે સુણી ઈન્દ્ર સ્વરૂપ પૂછતાં કહ્યું, પૂર્વભવે પિતા શત્રુથી હણાતા માતા સાથે તારાચંદ રાજપુત્ર દીક્ષા લઈ, યૌવનવયે સ્વતંત્ર કીડા કરતા મુષકને દેખી, તેને કુ ૫૦૮ કનકકૃપા સંગ્રહ Page #555 -------------------------------------------------------------------------- ________________ ધન્ય માની પોતે ખરૂણાદિ કિયાથી સંયમ વિરોધી જ્યોતિષ્કમાં દેવ જઈ મુષક થયો. હવે ૫૦૦ ઉંદરડીઓને ત્યાગી, અનશનથી મરી મિથિલાનો મિત્રકુમાર નામે રાજપુત્ર, દીક્ષા લઈ મોક્ષે જશે. પૂર્વભવ સંસ્કારે વજસ્વામી. જન્મતાં દીક્ષાનું નામ સાંભળી જાતિસ્મરણ. દાંતણવાળી રૂપાળી જોઈ, રાજાએ પટરાણી બનાવી. તે માંદી પડી ને કોઈ દવાથી સારૂં ન થતાં, ચાલાક વૈદ્ય સમજી ગયો કે ભીખ માગી ખાવાનો જાતિ-સ્વભાવ છે. તેણે એક ઓરડાનાં ૧૫ ગોખલામાં જારની રોટીના ટુકડા મુકી, દાતણની ઝોળી ભરી ભીંતે ટાંગીને, રાણીને તેમાં એકલી રાખી. તે વાઘરણ ઝોળી ખભે રાખી લ્યો દાતણની પુળી, ને આપો ટુકડા કહેતી, ગોખે ગોખે ભમે પુળી મુકે ને ટુકડા ખાતી જાય. એમ પંદર દિ માં રાતી માતી થઈ ગઈ. તેમ પૂર્વની ઈન્દ્રિય સુખની ગંદી ટેવથી તેમાં લલચાય પણ ધર્મ ગમે નહિ. કરે તેવું પામે. દગા કીસીકા સગા નહિ, કરના હો તો દેખ લીજીએ... બાવાજીને ઝેરના લાડુ આપનાર બાઈના જ પતિ, તથા પુત્રો તે લાડુથી મર્યા. કરે તેવું પામે-કુલવંતીને યુકિતથી હજામ કર્યો. કરે તેવું પામે-શેઠ ચાર પત્નીથી કંટાળી પરદેશથી પાંચમી લાવી કહ્યું કે શોક્યો નિષ્ફર છે. તેનું કાંઈ ખાઈશ નહિ. એક દિ ચારે શોધે અલગ અલગ ચીંતવી વિષમોદક નવીને આપતાં તેણીએ આગળનો પછીને ને પછીને આગળ એમ આપતા નહી જાણતી ચારે ખાઈ ને મરી. કરે તેવું પામે-મદન શેઠને ૩ પ્રીયા. સુખમાં, સુરમાં ને સુરવમાં. માનીતી છેલ્લીને અંધ કરવા બંનેએ બે યોગીની પાસે યંત્ર કરાવ્યો પણ ઉત્સુક્તાથી ખ અને વનો લેખ લખાયો. યંત્રો બાળતાં બંને અંધ થઈ. દગલબાજ દંડાય-કામી તાપસે શ્રદ્ધાળને ઠગ્યો પણ કન્યાને બદલે વાનરીએ ખાધો. શેઠને ત્યાં ભોજન પીરસનાર તેની રૂપવતી પુત્રીને જોઈ તાપસ કામાંધ થયો. શેઠને કહે આ પુત્રીથી તમારા કુળનો નાશ થશે સમજાવી વિધિ કરી પેટીમાં પુરી નદીમાં વહાવી જે તરતી તેની આશ્રમે પહોંચી. તાપસે તે કાઢીને શિષ્યોને કહ્યું કે હું રાડ પાડું તો પણ ઓરડો ન ખોલતા ભૂખી વાંદરી નીકળી તેણે તાપસને કરડી ખાધો કેમ કે નદીમાં એક કિનારે કોઈએ પેટી ખોલતાં કન્યા જોઈને બાબત જાણી તે પુત્રી કનકકૃપા સંગ્રહ ૫૯ Page #556 -------------------------------------------------------------------------- ________________ તરીકે પોતાને ત્યાંલઈ ગયો ને પેટીમાં વાંદરી પૂરી વહાવી હતી. * શેઠ પ્રતિશાક્ય આખું ગાડ ચીભડા બટકા ભરી ખાધાં. શરત પ્રમાણે દરવાજામાં ન પેસે તેવો નાનો લાડવો મળ્યો. # વાતોના વાળું-મુસલમાન પટાવાળા સાથે ઉઘરાણી જતાં શેઠે રસ્તામાં કપટથી આજ તો વાતોના વાળુ કરીએ, કહી આ થાળી, પેંડા આદિ કહી હોઈ કર્યા પછી પટાવાળો જીકારો દેવડાવી, આ બકરી. ધરી, આદિ પોતાનું ભોજન બોલી, દારૂ પીધાનું કહી ગાંડો બનીશેઠને દૂર કરી ડબો ખોલી ચટ કરી ને શેઠ પ્રતિ શાઠ્ય કર્યું. બધા સાથે બગાડવાથી હાની, રાજાનો માનીતો પણ સ્વાર્થી નિંદક અદેખો મોદી રજા લઈ બહારગામ ગયો. આવતાં બધાએ મળીને દરબારમાં ન પેસવા દીધો. રાજાએ પૂછતાં મંત્રી આદિએ મોદી મરી ગયો એમ કહ્યું એકવાર ઝરૂખેથી મોદીને જોઈ મંત્રીને ઠપકાવતાં કહે હજુર ક્યાં છે? મને દેખાતો નથી. કોધથી સભાને પૂછતાં, હજુરીયાને એમજ કહ્યું ને ઉમેર્યું કે પ્રેત થઈ આપને મળવા આવ્યો હશે? “ માટે મહેલમાં ભાગી જાવ. રાજા ગભરાઈ નાઠો ને બધાયે બોચી પકડી બહાર કાઢ્યો. ખાડો ખોદે તે પડે-૫૦૦ની રકમ સાથે દિલ્હી જતો છોકરો ગાડી મધરાતે આવતી હોવાથી, કુલી પાસે ગાદલું મંગાવી સુતો. કુલીએ માસ્તરને વાત કરી. ખુન કરી લઈ લેવા દાનત બગડી, ને કહ્યું ચાલ છરી દઉં. છોકરો સાંભળી ગયેલ તે ઊઠી થાંભલે ચડી ગયો. એ વખતે માસ્તરનો જ શરાબી પુત્ર આવી ત્યાંજ સુતો. કુલીએ તેનું ખુન કરતાં પેલે બુમ પાડી પકડાવ્યો. બદલો-મિત્રતા કરી ઊંટની પીઠ પર બેસી ફલ ખાનાર શિયાળે એકવાર પોતે ધરાતાં, ના પાડવા છતાં ખેતરમાં ગાવા માંડી નાખું ને ઉંટને માર ખવડાવી માફી માગી. ફરી ઉટે ભર નદીમાં ડુબકી હમણાં જ મારવાનું મન છે કહી મારી, ને શિયાળ તણાઈ ગયું. ભારે થઈ-જપ્તીના વોરંટ સાથે સ્ટેશને જઈ ઉભેલા મેઈલનું એજીન જપ્ત કરવા બહુ કહેતાં, ન જ માન્યો. ત્યારે કહે અમારી હદમાંથી એંજીન જલ્દી ખસેડો, વ્યવહારમાં ખલેલ પડે છે. પેલો મુઝાયો ને એજીન છોડી દીધું પણ ગાડી રોકવા માટે તેના પર દાવો થયો. * શું બોલે? બાઈ કાલે ઘી દીધું તે શેર નહોતું આવો દગો? બાઈ કહે શેઠ છોકરે ૫૧૦ કનકકૃપા સંગ્રહ Page #557 -------------------------------------------------------------------------- ________________ કાટલું ખોયું તું તેથી તમેજ આપેલ શેર ખાંડના પડીકે જોવું તું! મન - મનને જીતો-વાણીઆએ વ્યંતરને વાંસ ઉપર ચડવા ઉતરવાની આજ્ઞા કરી. તેને ઠગ્યો ને જીત્યો. બા મન અધ્યવસાયો શુભાશુભ પલ્ટાવાથી ડોસીએ ઘીને ચામડાના વ્યાપારીને જમાડવા સ્થાનપલટો કર્યો (શ્રાદ્ધવિધિ) મનોમન-રાજાને સુખડના વેપારી પર દ્વેષ થવાનું કારણ ચતુર મંત્રીએ જાણી સુખડ ખરીદીને દૂર કર્યું. શા મનમાકડું-રાજાએ ઉટડીઓ રોગ કહી, વૈદે દવા ને મંત્ર આપી વાંદરો યાદ ન કરવા કહ્યું. પણ તેથી તો વાંદરો યાદ આવવા માંડયો ને રોગ મટ્યો. સંગ સત્સંગનું ફળ-કુણે નારદને નરકના કીડાને પૂછવાનું કહ્યું. તેના દર્શનથી મરી પોપટ, વળી મરી વાછરડું, તે મરી રાજપુત્ર તીર્થ સમયે ફળે છે જ્યારે સાધુ સમાગમ જલ્દી ફળે છે. સાધુ સંગનું ફળ-ગુરૂએ અનેકવાર નદીમાં મેલી ટોપલી બતાવી કહ્યું. નિર્મળ ને કોમળ. મિથ્યાત્વીનો સંગ પણ ખરાબ તે પર ચંદ્રેશ્વરી દેવીનો પુર્વભવ. (જયાનંદ કેવલિ ચરિત્ર) સંસર્ગના સંસ્કાર જરૂર પડે છે. તેથી તો રાણા પ્રતાપની માએ ખબર પડતાં ઉધો લટકાવી દાસીનું ધાવણ કાઢી નંખાવ્યું. કુસંગ-ગદ્ધાની સોબત મસ્ત થવા દુબળી ગાય પટેલના ખેતરે પેઠી. ગદ્ધો ઝટ ભુક્યો ને નાઠો ગાય માર ખાઈ ડખે પુસઈ. ધણીએ ગળે ડાંગરો બાંધ્યો. છે નીતિ-મહેલના પાયા માટે નીતિનું દ્રવ્યનું ન આપ્યું રાજાએ બંનેની સુવર્ણ બે માછીમારને દેતાં નીતિના દ્રવ્યની ખબર પડી. નીતિનું દ્રવ્ય-અન્યાયી વ્યાપારથી સુખી નહિ થનાર હલકશેઠને, નાની પુત્રવધુએ કનકકૃપા સંગ્રહ ૫૧૧ Page #558 -------------------------------------------------------------------------- ________________ ખૂબ સમજાવી નીતિથી વ્યાપાર કરાવ્યો. છ માસમાં મેળવેલ સોનાની પાંચ શેરી કરાવી. ચામડે મઢી નામાંકિત કરાવી રસ્તે ફેંકી, સરોવરમાં નાખી છતાં પાછી જ મળી. એનું દ્રવ્ય લઈ વ્યાપારી પણ સુખી થયો. આજ પણ ખલાસીઓ નિર્વિદનતા માટે હેલક હેલક બોલે છે. નીતિ દયામય હોવી જોઈએ. લાલને બદલે ધોળું કાપડ લઈ જનાર છોકરીની દુર્દશા અને નીતિવાન વેપારીની નિદ્રયતાની કથા. અનીતિ-શેઠે ફકીરનો હીરો હડપ કર્યો. પણ વૃદ્ધ અનુભવી મુનિએ જ્યાત્રી કરાવી કે તે મરી પુત્ર થઈ હીરા જેટલો ખર્ચ કરાવી મર્યો, ને વ્યાજમાં વિધવા વહુને મુકીને ગયો. નિયમ ” થોડો પણ નિયમ લેવાથી-કુળથી રાજપુત્ર આચારથી ચોર. વંકચૂલે આચાર્યના ઉપદેશથી આજાણ્યા ફળ, કાગ માંસ, રાજરાણી માતા, હત્યા સામે સાત ડગ પાછા, એ અભિગ્રહ લઈ પાળવાથી ઘણીવાર બચ્યો. અંતે ૧૨ મેંભવે સ્વર્ગ ગયો. ” ચોર પલિમાં રાત્રે નિયમ પ્રમાણે સામાયિક કરતાં વણીકે ચાર ચોર આવતાં નવકાર ગયા. તે સાંભળી ચોરોને જાતિસ્મરણ જ્ઞાન, વૈરાગ્ય ને કેવળ પામ્યા. સ્વલ્પનિયમેલાભ-દારૂમાંસાદિ ન છોડતા ભીલે, મશ્કરીથી મુનિ પાસે બળદને ધુંસરા સહીત ગાડું ન ખાવું એ નિયમ લીધો, પણ દેવી પાસે ચડાવેલ એવું લાપસીનું ગાડુ ભુખ્યા સહુનએ ખાતાં મર્યા, તે બો. ગામમાં તપાસ કરી જણાવતાં નાત જમણમાં સર્પ પટેલ તે જોતાં બધાને બચાવ્યા. * અસાર પણ નિયમથી લાભ-શેઠ પુત્રે બાધાન આપવાની બોલીયે ચાતુર્માસ રાખ્યા. અંતે અડગ ટેકી તેણે કાંકરાની બાધા લીધીને ખુશ થયો. પણ ઘઉં આદિમાં જોઈ મુંઝાયો. અંતે કંટાળી ગુરૂને શોધી બાધા બદલી કે ઈંદ્રની અપસરાનો ત્યાગ. પણ તે લંપટી જેને પૂછે તે અપસરા છું કહે. બહેન કહી છોડે. પ્રશંસાથી ઈન્દ્ર અપસરા સહ આવે છે. ત્યાગ કરતાં પ્રસન્ન થાય છે. શ્રદ્ધા * રામનામે પથરા તને સાંભળી ભરવાડણો નદીમાં પથરા પર જવા આવવા લાગી. પંડિતને નોતરું દીધું. પણ શ્રદ્ધા વગર હિંમત ન ચાલી, પ્રયોગ કરતાં ડુબવા માંડ્યો. ૫૧૨ કનકકૃપા સંગ્રહ Page #559 -------------------------------------------------------------------------- ________________ Dp Page #560 --------------------------------------------------------------------------  Page #561 -------------------------------------------------------------------------- ________________ લીવરપુલની જનતા વૃષ્ટિ માટે પ્રભુ પ્રાર્થના કરવા છત્રી વગર ગઈ, છત્રી લાવનાર છોકરો પૂછવાથી કહેવા લાગ્યો કે તમે પહેલેથી ખાત્રી રાખી લાગે છે કે આવી પ્રાર્થનાથી કંઈ વળવાનું નથી ? શ્રદ્ધા નથી જ ને ? ← પૂજામાં ચાર ડંડા-બાવાએ મુર્ખ ભરવાડને જંગલમાં પત્થર રાખી ચાર ડંડા મારવા. એમ પૂજા થાય કહેતા તે શ્રદ્ધાથી કરવા લાગ્યો ને પૂજા ફળી. સંપ સંપ ઉપર પાંચ આંગળીની કથા. ગાંભુ ગયુંને ગાભા રહ્યા. સંપ વગરના દરજીઓ ગાંભુનો ગરાસ લેવા ગજ કાતરાદિ લઈને ગયા પણ મરવાની બીકે રાત્રે આગળના પાછળ જતાં સાત ગાઉ દૂર રહ્યા. ને છેવટ નસીબમાં ગાભાજ રહ્યા. દાંતને જીભનો કલેશ. સંપથી સહુ સુખી. સંપેલા છોકરાઓએ મેતાજીની અગાસીમાં ઉંટ ચડાવ્યો. નદીકિનારે મકાન હતું. મેતાજી બાજુને ગામ ગયા હતા. તોફાનીઓએ રાત્રે નદીમાંથી રેતીના ઢગ મકાન પાસે ઢાળ જેવા કરી ઉપર ઉંટ ચઢાવી રેતી નદીમાં નાખી. મોડી રાત્રે માસ્તર ગભરાયા કે ઉપર ભૂત છે. દોડાદોડ કરે છે. ગામ લોક ભેગા થયા પણ ઉંટ ઉતારવા કોઈની અક્કલ કામ ન કરે પછી તે છોકરાઓ એ જ પૂર્વવત્ કરી ઉંટ ઉતાર્યો. ચિત્રગુપ્તની અવગણનાથી કબુતરો ઝાળમાં સપડાયા, ને ઐક્યતાથી જાળ સાથે ઉડતાં બચ્યાં. ડોસો, (૪ ચાર પુત્રો, ભારો, છુટો થતા નાશ, માટે સંપીને રહેવું. ← મોટા પણ એકે બહુ સાથે વાદ ન કરવો. ટીટોડાએ સર્વપક્ષીની સહાયથી સમુદ્રને હરાવી ઈંડા પાછા મેળવ્યા. કોણ કરે એ કામને જે મજીયારૂં હોય, સાઠ નિશાળીયે ઉંચકી મેતાજીની સોય. મેતાએ શાળામાં કીધું સોય જીવે છે. છોકરા બજારે ઉપાડ્યા સોય લીધી, પણ ઘેર આપવા જવામાં તું જા તું જા વાદ થતાં લાંબા મોભમાં ખોસી બધાએ ઉપાડી. કુસંપના ફળ-૩૨ જણના કુટુંબમાં દુધપાક પુરીનું જમણ કુતરા ખાઈ ગયા. કારણ બહારગામથી આવેલ એકે ડખો નાખ્યો. છેવટે લડીને ખીચડી કઢી કરી ખાધી. કુસંપ-સંપ-નાતમાં ઈર્ષાથી નવ નવડા એક પર એક ચઢ્યા તો સરવાળે ૮+૧=૯ કનકકૃપા સંગ્રહ ૫૧૩ Page #562 -------------------------------------------------------------------------- ________________ ગણાયા સંપ કરી પંક્તિ બંધ બેસતા અબજમાં એક કમ થયા. એક જંગલમાં ઘણા આખલા, ને બે સિંહ રહેતા હતા. ભૂખ્યા બંને સિંહ ઘણ આખલાથી ડરતા, પણ ખોરાકના ભાગે માટે તેઓ લઢે છે તે કુસંપ જાણી એકને મારી નાખ્યો. ઈર્ષા અને કુસંપથી છેવટ સહુ ખતમ થયા. દેખાદેખી * મીઠું લાદેલ ઘોડો, નદીમાં ડુબકી મારી હળવો થયો. તે જોઈ રૂ લાદેલ ગધેડે કરતા, ડબલ ભાર ઉપાડવો પડ્યો. + કુતરો કોઈને દેખી રોજ ભસે. ધોબી ઠીક ખોરાક દેતો તે જોઈ ગધેડું રાત્રે ખૂબ ભૂક્યું. મો સજ્જડ માર પડ્યો. મારથી વધુ અવાજ કરતાં કોઈના કહેવાથી રોગ જાણી ધોબીએ ડામ દેતા મર્યું. * ખોટી સ્પર્ધા-દેવી વરદાનથી આવેલ બાવાને જમાડતાં ધોકો મારી, શેઠે સુવર્ણ પુરૂષ બનાવ્યો. તે જાણી હજામે બાવા નિમંત્રી જમાડતાં ધોકા લગાવ્યા અંતે જેલ ભેગો થયો. અબુધ શ્રોતા-“બ્રાહ્મણો મુખાગ્નિરજાયત.” બ્રહ્માને બદલે બ્રાહ્મણના મુખમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. એમ સમજી એક હુક્કાના બંધાણીએ મુસાફરીમાં બ્રાહ્મણ મળી જતાં તે સુતો ત્યારે તલપ લાગવાથી બ્રાહ્મણના મુખ આગળ લાકડું ધાર્યું પણ ના સળગતાં મોઢામાં ખોલ્યું, પેલો જાગી કો ભરાયો, તો કહે હું તો સળગાવું છું. ચપળ-અડપલો બ્રાહ્મણ દીકરો ઉઠમણે જતાં પરાણે નાવિકે હાથ પગ બાંધી બેરાડ્યો. પણ તેણે મોઢેથી સળી લઈ માંકડાની ગુદામાં ખોસતાં તે કુધો મદારીનો કરંડીઓ તુટ્યો. સાપ અજગર નીકળ્યા. લોકો એક તરફ નાસતાં વહાણ ડખ્યું. + ચપળ-બહુ ચપળ ધર્મન પામી શકે. “ભિખ્ખોવાચ” ભટ્ટજી બોલે ત્યાં તો ગોમતી બિલ્લી, કુત્તા, કાકદિ માટે દોડાદોડ કરે. - સાધારણ દ્રષ્ટાન્તો આ બહુ થાકેલા ગુરૂએ શિષ્યને પરથી ખુંદવાનું કહેતાં પાર લાગે કહ્યું. ગુરૂએ જીભ પર પગ મુકતા નથી લાગતું? કહી સમજાવ્યો એમ પ્રભુ ભજવાને તેમની આજ્ઞા પર પગ મુકવો તે ભકિત ફળે? & પક્કી બુદ્ધિ વાણીઓ-નાજુક બાળકને કથામાં ન લાવ્યો, પૂછતાં કહે- સાહેબ ૫૧૪ કનકકૃપા સંગ્રહ Page #563 -------------------------------------------------------------------------- ________________ મારા જેવી પાકી છાતી નથી, તરત વૈરાગ્ય થઈ જાય. વ્યાસજીએ જાણ્યું-આવા પાષાણ હૃદય પાસે કથાથી શું ? 10. સાચો સલાહકાર હોય તો પાયમાલ ન થવાય. રાજાએ તેવા નોકરને શોધતાં અનેકને બોલાવી અન્યાયી કાર્યો સોંપ્યા. એકે સાફ ના પાડી તે સાચો જાણી રાખ્યો. 12. ધનવંતનો રોગ બે રૂ।. નહિ પણ હજારે જાય. વૈદ્યકથા. ટિ મોટાનાં મંદવાડ -શેઠની ઘીની ફાંસ-લોભી વૈદે ઠંડો પાટો બાંધી લંબાવ્યું, પછી બીજાએ ગરમ પાણીમાં તરત મટાડ્યું. ચોરને પોટલે ધુળની ધુળ-નોકર ગંગારામ લુંટાયાને બહાને રૂ।. બે હજાર ઘેર મુકી આવ્યો. પણ કારસ્તાન જોનારે તે ચોર્યા, ગંગાને સજા થઈ. દ્વિ અબુધ શ્રોતા-બીચારી સીતાનું હરણ થયું, પણ પછી હરણમાંથી સીતા થઈ કે નહી તે આવ્યું નહિ. ગીતા પ્રવચનથી ખુશ થશે શ્રોતાએ વારંવાર ‘દોગ્યા ગોપાલનંદન' સાંભળી અતે કહ્યું સરસ મઝા પડી પણ ‘દો ગદ્ધા’ કોણ ? તે ન સમજાવ્યું. વક્તા કહે હું મોટો ને તું નાનો બેય ગદ્ધા. અિબુધ ફકીરને એક ગામમાં કાંઈ ન સળ્યું. નદીના સામે કાંઠે ગામમાં પેટભર ખીરપૂરી મળી. શ્રાદ્ધ છે. જાણી આશીષ દીધા કે આ ગામમાં રોજ મરો ને રોજ શ્રાદ્ધ થાવ. સામા ગામમાં નહિ ! ચાલાકી-યતિજીએ વારા માટે શાસ્ત્રપાઠ આપી સમજાવ્યું સામાઈય જત્તિઆ વારા. દ્વિ યુદેવ ભગવતા વિધાત્રા વિધિયતે તદેવ શુભાય. રાજાની આંગળી કપાઈ, મંત્રીને કુવામાં નાખ્યો. ભિલ્લો બલી માટે રાજાને પકડી ગયા. આંગળીની ખોડથી બચ્યો. 2 હિતૈષી ન વખાણે તે પર ચિત્રકાર પુત્ર કથા. કોઈ ન લ્યે તે લેવાની ટેકવાળા શેઠે દારિદ્રનું પુતળું લીધું જેથી ધર્મ લક્ષ્મી સત્ય ચાલ્યા. ટેક જઈ ન શકવાથી બધા પાછા ફર્યા. જિનપ્રભુ અને મુનિઓ છ કાયના પિતા સદા રક્ષાનો જ ઉપદેશ આપે રાજાએ મારવા ધારેલ છ પુત્રો અને તેના પિતાનું દૃષ્ટાંત. હાસ્યથી બાંધેલું કર્મ પણ ચંડકાંડની જેમ પીડા કરે છે. 2. ત્યાગીનાજ ઉપદેશની અસર થાય, સંન્યાસીએ ગોળ બંધ કરીને કરાવ્યો. કનકકૃપા સંગ્રહ ૫૧૫ Page #564 -------------------------------------------------------------------------- ________________ A રાજા કરતાં ત્યાગી વધુ સુખી. ઉધમાં બંને સરખાં જાગતાં ત્યાગી વધું સુખી. A કાલનો વાયદો કરનાર યુધિષ્ઠિરને ભીમે કાળને જીત્યો’ એમ ડાંડી પીટી ભુલ • બતાવી. . ક્ષમા ધર્મમાં સ્થિર કરે બુદ્ધ ક્ષમા રાખી. અને ભેટવું ન સ્વીકારે તો દેનાર પાસે જ રહે એમ સમજાવી ગાળો દેનારને માફી માગતો કર્યો. કજીઆની ઉપેક્ષા કરવાથી મોટું નુકશાન-દેવીએ કહ્યાં છતાં તાપસોએ કાકીડાનો કજીઓ ન નિવાર્યો. પરિણામે હસ્તી સુંઢમાં તે પેસતા સરોવર ટુટયું ને બધાનો નાશ થયો. ચાટુ ભાષીઓ ઉપર રાજાને રીંગણાની કથા. રાજાને રીંગણાનું શાક ભાવ્યું ને વખાણ્યા. આથી રાજા તે શાક રોજ ખાતા ગરમી નિકળીને કહ્યું રીંગણ ખરાબ સેવકોએ પણ નિંદા કરી કે બહોત ખરાબ. રાજા કહે તે દિવસે તમે સારા કીધા તે હવે કેમ નિંદો છો? સેવકો કહે અમે આપના નોકર છીયે રીંગણાના નહિં! દુષ્ટ સત્તાનો દુરૂપયોગ કરે (ભાગવતમાં) મહાદેવે વૃકાસુર દૈત્યને વરદાન દીધું. તેને જ મારવા દોડ્યો. કૃષ્ણ યુક્તિથી માંડ તેનો નાશ નોતર્યો. શ્રદ્ધાથી નવકાર મંત્ર ફળે. મુસલમાનની વાત. ભાષણો જ કરવાથી કાંઈ ન વળે-ઉદરોએ સભામાં વિરોધ કરી ઠરાવ કર્યો પણ, ઘંટ બાંધે કોણ? બીલાડીને ઘંટ બાંધે કોણ? છેદક્ષિણાવર્ત અને લપોડ શંખની વાત.. A વગર ભયે ડોળ ન કરાથ-વેરાગી ભટને સભામાં પંડિતે પૂછયું તે બોલ્યો રામ (રામ) લક્ષ્મણ (લખમણ) મબ્રવી (સીતા) તખોડો હનુમાન. A પુરાણે કલીયુગ કથા-યવન રૂપ ધારી કલીના કહેવાથી યુધિષ્ઠિરે ચારે દિશામાં મુકેલ ભીમાદિ આશ્ચર્ય જોઈ આવ્યા ૧૨ મુખથી ખાતો પાડો (રાજામાફક) ધરાયો નહિ. વાછડીનું દૂધ પીતી ગાય કન્યાના પૈસે પિતા સુવર્ણ પાંખી હંસને કાગની સેવા (દુષ્ટ રાજાને ઉત્તમ સેવે) યુધિષ્ઠિરે ૭ ઘડા ને જોડા માથે કાંટો એકથી ૬ ભર્યા. (પિતા પુત્રોને દુ:ખ વેઠીને પોષે, પુત્રો નહિ.). A ભકિત ફળે જ-એકલવ્ય કોળી દ્રોણાચાર્યની ભકિતથી અર્જુનથી પણ શ્રેષ્ઠ બાણાવાળી થયો, તો પ્રભુભકિતથી શું ન થાય? ૫૧૬ કનકકૃપા સંગ્રહ Page #565 -------------------------------------------------------------------------- ________________ A અનુકદડુકીઓ કોઈનો નહિ-પશુ-પક્ષી યુદ્ધમાં ઘુવડ કથા. સંધી થતાં મીજબાનીમાંથી નાસવું પડ્યું. પાંચ કારણ વાદ-સ્યાદ્વાદ. બાદશાહે લીટી ખેંચી સભાને અડ્યા સિવાય નાની કરવાનું કહેતાં છેવટ બીરબલે બીજી મોટી તાણીને નાની કરી. એમ ઈર્ષ્યાથી ઉતારી ન પાડતાં સ્વયં ગુણવાન બનવું જોઈએ તો મોટા થવાય. અભૂત ચાર કથા-વિકમે પરદેશીને પૂછતાં કહ્યું કે કનકપુર રાજાની સુરૂપ પુત્રીએ મને રાત્રે ચાર વાર બોલાવે તેને પરણું. તે પ્રતિજ્ઞાથી ઘણા રાજ અને શ્રેષ્ઠિ પુત્રો તેણીને ન બોલાવી શકવાથી મુંડ મસ્તક પાણી ભરે છે તે સાંભળી વિક્રમે યોગી વેશે ત્યાં જઈ રાત્રે તાલાધિઠિત હુંકાર દેતા દીપને ઉદેશી કથા શરૂ કરી કે નહિ આવેલ પત્નીને મિત્ર સહ ૮મી વાર તેડવા જતાં ગામ પતિએ, રસ્તામાં મહાદેવ મંદિરે પ્રતિજ્ઞા કરી કે સફળ થાઉ તો કમળ ચઢાવું. પાછા ફરતાં એકલે મંદિર જઈ કમળ સ્થાને મસ્તક છેદી પૂજા કરી. શંકા થતાં મિત્રે જઈ પોતાને આળ આવશે માની મસ્તક છેદ કર્યો. કિમે પત્ની આવી, દૃષ્ય જોઈ કલંક ભયે તલવાર લે છે. પણ સ્ત્રી હત્યા ભયથી મહાદેવે પ્રત્યક્ષ રોકી કહે મારા પ્રક્ષાલ જલથી જીવશે. બંને મસ્તક ધડે જેડી સહસા જળ છાંટયું પણ ભુલમાં માથાં બદલાઈ ગયાં હતાં. હવે લઢતાં બંનેમાં પત્ની કોની ? દીપ કહે-પતિ મસ્તકની. આથી મૌનવતી કન્યા સહસા કોપી બોલી પડી જુઠું! વિકમ કહે જમણો હાથ જે પરણ્યો તેની (ધડની) બીજે પ્રહરે તથૈવ હારને ઉદેશી કહે-એક કન્યા ચાર જણને અલગ અલગ અજાણતા પિતા આદિએ આપી ચારે સાથે બળી મર્યો, એક ત્યાં જ ભીક્ષા વૃત્તિની શેષ મુકી ખાતો, એક સ્મશાને રહી તે સ્થાને રહે છે, ચોથો હાડકાં લઈ ગંગા જતાં રસ્તે ભીક્ષા આપતી બાઈએ રડતાં ચુલામાં નાખી દીક્ષા આપી. અમૃત અંશ લઈ આવી ચીતામાં નાખતાં બંને જીવ્યા, કન્યા કોની ? હારે જીવાડનારની કહેતાં પૂર્વવતુ કન્યા કોપી જુઠું. વિકમે જીવાડનાર પિતા, રક્ષક દાસ, સાથે જીવનાર ભાઈ, ને ભોજનાંશ દાતા પતિ કહ્યું. ત્રીજા પ્રહરે કુંડલને ઉદેશી-સુથાર, વણીક, સોની ને પુરોહિત પુત્રોએ, જંગલમાં ક્રમે એક સુંદર સુખડની પુતળી ઘડી, તેમાં કપડા ઘરેણા ને મંત્રથી ચોથે પ્રહર પ્રાણ સ્થાપન કર્યા. એ પરિકોની ? પ્રાણદાતાની કહેતાં પૂર્વવત્ કન્યા કોપતાવિકમે જીવાડનાર તેનો પિતા, ઘડનાર માતા, સોની મામો ને નગ્નને વાદાતા પતિ કહ્યો. ચોથે પ્રહરે કંચુકને ઉદેશી વિપ્ર ચોરને રાજાએ શૂળી દેતાં તે કહે આ પાંચ રત્નોથી પરણાવીને મારો, જેથી સદ્ગતિ થાય વિપ્ર કનકકુપા સંગ્રહ ૫૧૭ Page #566 -------------------------------------------------------------------------- ________________ કન્યા વરાવી માર્યો, તે કન્યાને પછી જારથી પુત્ર થયેલ, જે મુદ્રાંકીત કરી બહાર મુક્યો. કુંભારે પાળો રાજા જંગલમાં રૂપવાન તે પુત્રને જોઈ ઘેર રાણીને આપ્યો. રાજા મરતાં તે નૃપ થયો. શ્રાદ્ધકાળે પીંડ દેતાં ગંગાજળમાં ચાર હાથ બહાર આવતાં આશ્ચર્યથી રાજાએ તપાસ કરતાં ચાર પિતા જાણ્યાં. ત્યાં જઈ કહે યોગ્ય ગ્રાહક થે. હવે કોણ લ્ય.? કંચુકે જાર કહેતાં ગાઢ મૌનવતી કન્યા ફરી કોપી ઉઠી ! વિક્રમે જેનાથી રંડાણી તે વી. ચોર ત્યે કહી. વિક્રમ રાજકન્યા અપરણીત ઘેર લાવી પુણ્યશાળી કુશળતાના ગર્વી ચિત્રકારને બીજાએ, શું નવી કન્યા તને રાજા આપશે? કહેતાં સાંભળી તેને આપી દીધી. મોત કોને ગમે-કઠીયારે કંટાળી મોત માંગ્યુ પણ આવ્યું ત્યારે કહે-આ ભારો ઉપડાવ એ માટે બોલાવ્યું છે. અણુબોંબ શોધક ચાર્લ્સ નિકોલસનનો, કરૂણ અંજામ શાંતિ પ્રેમી તેની પત્નિ મેરી અને મિત્ર સિડની. બહુ મુખો લોક :- શંકરે પાર્વતિને અશ્વ પ્રયોગથી ખાત્રી કરાવી. પતિ ઘોડા પરને પત્ની ચાલે રસ્તામાં લોકો કહેવા લાગ્યા કે જુવાન થઈને ચાલી નથી શકતો બાપડી સ્ત્રીને ચલાવે છે? સ્ત્રીને બેસાડી પતિ ચાલ્યો તો લોકો કહે જુઓ કળયુગ ! બાઈ ઘોડે ને ધણી ચાલે? પછી બંને ઘોડે ચઢ્યા તો લોકો કહે નિર્દય છે બીચારા ઘોડાને મારી નાખશે. પછી બંને ઘોડાને પકડી ચાલે છે તો કહે બેય મૂરખ છે છતે ઘોડે ટાંટીયા તોડે છે? લોક તો ફાવે તેમ બોલે. રાજાને ત્રણ ચતુરે કેશ માટે હાજર જવાબ દીધો. માથાના ૨૦ વર્ષે મોટા માટે ધોળા. બહુ ધોવાથી દાઢીને ધોળા, માતૃ પક્ષ લીધાથી દાઢી મુછ નથી. ખરાબ કરનારનું પણ સારું કરો. પત્થર ફેંકનારને પણ ઝાડ ફળ આપે છે. રાજા ચેત્યો. » વગર સમજે યજ્ઞમાં બિલાડી બાંધી. હેતુ વગરના રિવાજો. અંતરની ભકિત ફળે-પુષ્પાદિથી વનમાં શિવપૂજક બ્રાહ્મણને કોધ થયો કે, કોગળાથી પુજા કરનાર ભીલ સાથે શિવ વાતો કરતા. પણ બીજે દિ એક આંખ વગર શિવને જોઈ વિપ્ર ખેદિત થઈ ઉભો, જ્યારે ભીલે સ્વચક્ષુ કાપી શિવને દીધી. શિવે પ્રસન્ન થઈ આંખને રાજ્ય આપ્યું. વિપ્ર સમજ્યો કે ખરી ભકિત ફળે. » તરતાં ન આવડે તો આખી જીંદગી પાણીમાં ગઈ. શેઠે ખલાસીને ઘડીયાળ જેવાનું, મુડી, પરિવાર વિશે પુછતાં શુન્ય જવાબ મળતાં કહે તારી પોણી જીંદગી પાણીમાં ગઈ. કનકકૃપા સંગ્રહ ૫૧૮ Page #567 -------------------------------------------------------------------------- ________________ તેણે હોડી ડુબતાં તરવાનું પૂછી કહે શેઠ તમારી આખી જીંદગી પાણીમાં ગઈ! ત્યાગનો ઉપદેશ-દૂર્ભવિને કેવો નિવડે? વ્યાપારીએ અત્તરનું પુમડું ઢેઢીને સુંઘાડતા બેભાન થઈ. સમય ઢેઢ વિષ્ટા સુંઘાડી સાજી કરી. અકબરે સાધુઓને વહેંચી દેવા રૂા. ૧૦ની કોથળી બીરબલને દીધી. તે બુદ્ધિશાળી બજારમાંથી સાંજે કોથળી લઈ પાછો આવ્યો. બાદશાહને પૂછતાં કહે જે સાધુ છે તે લેતા નથી. લે છે તે સાધુ નથી, વેષધારીને શું દેવું? વિનય કલ્યાણ કરે પ્રમાણે ઉપદેશ સાંભળીને પતિને ઉત્તમ સમજી ફલસાલે પિતા પુષ્પસાલનો વિનય કરતાં, એકવાર ગામપતિને પિતાએ નમસ્કાર કર્યા તે જોઈ ગ્રામપતિનો, ને તેની સાથે રાજગ્રહી જતાં એ મુજબ માંડલીક, શ્રેણીક, ને છેવટ વિરપ્રભુનો વિનય. દીક્ષિત થઈ વિનય કરતાં કલ્યાણ સાધ્યું. ગંભીરતા-વિજયશેઠે ઉપાધ્યાય પાસેથી ક્ષમા પ્રધાન રહેવું એ તત્વ સ્વીકાર્યું. ભાર્યાને તેડવા જઈ, આવતાં પિતૃગૃહના મોહથી ભાર્યાએ કુવામાં નાખ્યો. માંડ નીકળી ઘેર આવી વર્ષો પછી ભાર્યા તેડી લાવ્યો. પુત્ર થયો સ્નેહ સુખ મળ્યું. બધાને સમજાવે છે કે ગુહ્ય કોઈનું કહેવું નહિ, પૂછવાથી ન પૂછયું સારૂં, એમ જાણ્યાથી-સાંભળવાથીકીધાથી ન કીધું સારું. એક દિ પુત્રે પૂછતાં કહે સ્વાનુભવ છે. બહુ જ આગ્રહથી માતાની વાત કરી. પુત્રે હસીને માતાને પૂછતાં હાર્ટ ફેલ શેઠે દીક્ષા લીધી. ' કાંકરે કાંકરે પાળ બંધાય ટીપે ટીપે સરોવર ભરાય-એક પૈસો સામાન્ય ગણાય. કઈ જ કીમત ન જણાય પણ નીચેની ગણતરીથી જુવો. ભારતની વસ્તી ૩૫ કરોડની છે. તે બધા દર અઠવાડીયે એક જ પૈસો બચાવતો એક વર્ષમાં ૧૮,૨૦, 000000. ૧૮ અબજ ૨૦ કરોડ પૈસા થાય. તેના ૨૮,૪૩,૭૫૦૦૦ રૂ.થાય. એ પૈસાને એક બીજાની ધારે અડાડીન લાઈન બંધ પૃથ્વી ઉપર ગોઠવે તો પૃથ્વીની ૧૧વાર પ્રદક્ષિણા કરવા ઉપરાંત ભારતમાં ઉત્તરથી દક્ષિણ ને પૂર્વથી પશ્ચિમ પાથરી શકાય. એક પર એક ચઢાવી. એતો માઉન્ટ એવરેસ્ટ જેટલા ઉંચા ૨૭૧૮ શિખરો થાય. એ પૈસાને લાઈનબંધ પાથરવામાં આવે તો ૨,૮૭,૨૫૧ માઈલની લાઈન થાય એટલે ફ્રન્ટીયર મેલમાં બેસીએ તો ૬ મહીને એના બીજે છેડે પહોંચાય !! પરોણાગત-પટેલે બે બળદના પરોણો અને સાંબેલો નામ રાખ્યા. ઘેર સાંબેલું સંતાડતા, મહેમાનો પૂછતાં પટલાણી કહે-એ ગાંડા થયા છે ઘેર આવે તેને સાંબેલું મારે છે. પટેલ ઘેર આવતાં કહે પરોણાને (બળદ) પકડ સાંબેલો (બળદ) લઈ આવું. પરોણો જીવ લઈ નાઠો. પટલાણી કહે મેમાને સાંબેલ માગ્યો તો મેં ના કનકકૃપા સંગ્રહ ૫૧૯ Page #568 -------------------------------------------------------------------------- ________________ • પાડી તેથી ગયો. પટેલ સાંબેલો લઈ આપવા પાછળ દોડ્યા. મીયાની બકરી જેવું સાંભળ્યું શું કામનું? ધનવાનનું માન નથી પણ ઘન ત્યાગનું માને છે. રોજ આવનાર કંજુસે એક દિવસ રૂા.૧૦૦૦ ભજનીકને આપતાં તેણે તેને આગળ બેસાડી તેના હતા તે ગુણો ગાયા. ને લોભથી દબાયેલ ગુણો ત્યાગથી પ્રગટ થયા. આત્માર્થીને કોની પડી હોય છે? બે મહાત્માના મહાન ગુણ સાંભળી, રાજા દર્શને આવતાં એ ઉપાધિ ટાળવા બંને રોટી માટે ખોટા લટ્યા. તે જોઈ રાજા રવાના થઈ ગયો. સો શાણે એક મત-નવા તળાવમાં મુહુર્તમાં દુઝણાવાળાને એક એક ઘડો દુધ નાખવા રાજાનો હુકમ થતાં વ્યક્તિગત વિચારી બધાએ પાણી નાખ્યું !!! પ્રસિદ્ધ વિજ્ઞાની ન્યુટને રાત્રે મોડી આવતી પાળેલી બે બિલાડી માટે મુશ્કેલીઓ દૂર કરવાનાની મોટી માટે માપના બે કાણા બારણે કરવા સુથાર બોલાવ્યો. સુથારે એક જ મોટા કાણે કામ સરે છે કહ્યું, પણ તેને ગળે વાત ન જ ઉતરી ને મુંઝાયો. છેવટ પેલાએ કરી બતાવ્યું ત્યારે કાન પકડ્યો. બીજાને રાજી કરવા કરેલી ભકિત શું કામની? ફકીરે રાજાની શ્રદ્ધા માટે થોડું જ ખાધું અને નમાઝમાં બહુ વાર કરી. ઘરે આવી ખાવા માગતાં પુત્રે પૂછી જાણીને કહ્યું કે જેમ દંભી ભોજનથી પેટ ન ભરાયું તેમ એ નમાઝ પણ ખુદાને માન્ય નથી બંને ફરી કરો. ધનીકે ત્યાગીની પ્રશંસા કરતાં પરમહંસે કહ્યું-મેં તો અમુલ્ય ધન પ્રાપ્ત કરવાની લાલસામાં નશ્વર ધનનો ત્યાગ કર્યો છે. તું તો જાણવા છતાં અમુલ્ય ધનને મેળવવા લોભ રાખ્યો નથી તું ત્યાગી છે !! મોટું કોણ? બાળકે પૂછતાં માએ દેશનો શહેનશાહ કહ્યો, એથી? પ્રભુ, એથી ? પ્રભુનું નામ. એથી? એ નામ લેનાર, તો તો હું સહુથી મોટો થઈશ. મુખ સાથે મુખનું કામ-પંડિત આહિરે લાઠીથી વાંકીચૂંકી લીટી કરી તે ન સમજી શકતા શરત મુજબ ઘોડી ને પોથી યાત્રા હારી આવ્યો. તેના મુખ ભાઈએ ત્યાં જઈ શરત કરી ને- અબ યહ તો બેલમુત્તા હૈ કહી બધું જીતી બધાને ચેલા કરી આવ્યો. આવી ગુરૂભકિત-ભુખ્યા શિક્ષક મૌલવી સાહેબને છોકરે હાંડીમાં સુંદર ખીર આપી. મઝાથી અડધી ખાઈ તે પૂછવા લાગ્યો ચાજ શુ છે તે તારી માએ આ મોકલી? ૫૨૦ કનકકૃપા સંગ્રહ Page #569 -------------------------------------------------------------------------- ________________ પેલો કહે ખબર નથી પિતા માટે કરી હતી. પણ કુત્તો ચાટી ગયો તો! કોધ કરી મૌલવીએ હાંડી ફેંકી દેતા તે ફટી, ને છોકરો રોવા માંડતા પુછયું તો કહે-મને બા મારશે બીજી હાંડી નથી આમાં મારો નાનો ભાઈ રોજ ટટી બેસતો ! હવે શું ? મૌલવી જોવા જેવા થઈ ગયા. ખામી સુધારો-ઘુવડ કહે પૂર્વદિશ તરફ જાઉં છું અહીંના લોકો ખરાબ છે, બોલું છું તો પત્થર મારે છે. લાવરી કહે ભાઈ આ કારણે જશો તો ત્યાં પણ આ જ દશા થશે એના કરતાં ખામી સુધારી સારૂં બોલતાં શીખો. ઊસ્તાદ લુહાર કહે હું એવું બખ્તર બનાવું છું, કે કોઈ જ શસ્ત્રથી ન ભેદાય ? અને ભાલો તો એવો બનાવું છું. કે ગમે તે વસ્તુને ભેદી નાખે. બીજે કહે તમારૂં બાર તમારા ભાલાથી ભેદાય? પેલો શું બોલે? - વાણીની ખુબી-પાંચ મિનિટ સુતા મને આટલા ટકા તો જીવનભર આ પલંગ પર પ્રમાદ કરનારનું શું થશે? માર ખાતી દાસી હસીને બોલી અને બચી. રાજ્ય પોલીસી-ઈ.સ. ૧૮૧૮ માં ઈંગલેન્ડની પ્રજાએ કંગાળ થતાં મહાન ઉહાપોહ કર્યો. રાજમુત્સદીઓએ દશ લાખ ડોલર ખર્ચવાનો ઠરાવ કરી, સ્થળે સ્થળે દેવળ ને પાદરી નીમી એક અવાજે પ્રચારકનું જ ધાર્યું થાય. માટે પ્રાર્થના પૂજા ત્યાગ કરો. આથી પ્રજા બીજે માર્ગે વળી ગઈ. એક ખૂબી-ઉમરાવે, બાદશાહ મરે આપવા એ શરતે પૈસા ધીરવા માંડ્યા. ખબર પડતાં તે ખીજાયો. પણ બાદશાહ ઘણું જીવે એમ સહુ ઈચ્છે જાણી ખુશ થયો. કે ખાનદાન ચોર-નાનો છોકરો વારંવાર ચોરીમાં પકડાઈ જેલમાં જઈ ફરી પકડાતાં. જજે તેના બાપને બોલાવી કહ્યું. છોકરાને આમ સજા થાય છે તો શિખામણ કેમ દેતાં નથી? બાપ કહે સાહેબ ઘણી વખત કહ્યું કે સિફતથી બહુ સંભાળથી કામ કર. જેથી પકડાય નહિ. છતાં ભૂલ કરી બેસે છે. હળવે હળવે હાથ બેસી જશે, હજુ શીખાઉ છે. ભૂત-શરત કરીને નિડર મૌલવી રાત્રે આંબલીએ ખીંટી ખોડવા ગયો. ચારે બાજુ જોતાં ગભરાઈ ખીંટી ખોડી ઉઠતાં કરતુ ખેંચાણું. ભુત સમજી મૂછ. કુરતું ખીંટી નીચે આવ્યું હતું. ટેવ-પડી ટેવ તે તો કેમ ટાળી-ઝઘડાવવાની ટેવવાળા પંડિતે, એક ગામમાં ચંડાળ સમાન ઘર કહી ભોજન ન લીધું. ડોસાને-વહુ સપણી. મુખ ચાટે છે. વહુનેડોસો દારૂ પીએ છે. છોકરા-વહું ડોસા સાથે ખાય છે. (કજીઓ.) કનકકપા સંગ્રહ ૫૨૧ Page #570 -------------------------------------------------------------------------- ________________ કુવામાં પડેલા વાઘ વિગેરેને બ્રાહ્મણે બહાર કાઢ્યા.સોનીએ વિશ્વસઘાત કર્યો. (શાન્તિનાથ ચરિત્રે) મારા દુ:ખની ખાતર-અમેરિકાના પ્રેસીડેન્ટ જેસેને રાજસભામાં જતાં, કાદવમાં પડીને ભુંડને કાઢી તેજ કપડે રાજસભામાં ગયા. લોકોની પ્રશંસા થતાં કહે ભુંડની દયાથી શું? તે જોઈ મને દુ:ખ થયેલું તે મારું જ દુ:ખ મેંદૂર કર્યું. વીરની સમા-રાણી એલીઝાબેથના કૃપાપાત્ર સર વોલ્ટર રેલે ને, એક માણસે ખગ યુદ્ધનું આહવાહન કર્યું. રેલે ને ના પાડતાં તે તેના મુખપરનું થુંક્યો. રેલેને ખૂબ શાંતિથી રૂમાલથી મુખપરનું થુંક લુસી કહ્યું કે ભાઈ ઘાતજન્ય પાપને જલદીથી આટલો જ ટાઈમમા ભુંસી શકાતું નથી માટે યુદ્ધ સારું તત્પર નથી. એ . સમાજની સ્થિતિ-ન્યુયોર્કના પ્રસિદ્ધ મેયરે રોટલી ચોરનો ૧૦ ડોલરનો દંડ કરી, આપીને સાંભળનાર સમાજનો ૪૦ સેન્ટ દંડ કર્યો. મૃષાવાદ ઉપર કાગડાએ અમૃત ફળના બહાને મોઢામાં વિષ્ટા કરી તે કથા-આ હંસલી કાગડાની બહુ છે તેના લગ્ન મેં જોયા છે એવી સાક્ષી પૂરે. તો અમૃતફળ આપીશ. માણસે કાગડાની વાત સ્વીકારી સાક્ષી પૂરી. પછી કહે મોઢું ખોલ અમૃતફળ આપું. કાગડો મોઢામાં ચરયો. જ અવિચારી રાજની કથા. ભીંતથી ચોર મર્યો. રાજાના સાળાને શુળી. શેકીને ન વાવો. ડાહ્યાભાઈ કૃષિકારનું દષ્ટાંત. બી સડી ન જાય માટે શેકીને વાવ્યું તો ક્યાંથી ઉગે ? એમ જીવબાળીને ખર્ચે તે લાભ ન આપે. અવસરોચિત બોલવું મમ ગુરુકુ પતિત: ધાવનું લોકા ગુરૂકુવામાં પડી ગયા. ગામમાં આવી ચેલે સંસ્કૃતમાં કહેવા માંડ્યું. કોણ સમજે? ગુરૂ ડુબી મર્યા! ન ધામાજી ભવાયો. પટલાણીએ ના કહી છેવટ ચડજે રોટલા છ માસ, તો કહે-બેસ જીવ બાર માસ. અંગ્રેજી ભણેલા બેરીસ્ટર, ગામડીઆ બાપને મિત્રોમાં બબરચી કહેતાં, એની માનો ધણી છું કહી ચાટ પાડ્યો. રાજાના ચાર કલાકાર. અશ્વ, મોતી, સ્ત્રી, પુરૂષ પરીક્ષા. ધીરજથી સાહસ ફળે છે. જુગારી પત્થર ઉપાડી મૂર્તિને મારવા જતાં દેવીએ જીભ મોંમાં ઘાલી દીધી. શબ્દન પકડતાં શાસ્ત્રનો ભાવ સમજવો જોઈએ. વાવમાં વાંદરો મર્યો. વિપ્રો મુઝાઈ ૫૨૨ કનકકૃપા સંગ્રહ Page #571 -------------------------------------------------------------------------- ________________ * ગુરૂને પૂછતાં કહે ૨૫-૫૦ કોષ પાણી કાઢી નાખો પછી પીવાશે. તેમણો તેમ કરી આવી, હવે તો પવિત્ર છે ને ? એમ પૂછતાં કહે શબ તો કાઢી નાખ્યું છે ને ? તો કહે ના !!! પરણવું નથી- કુંવારો સાસરે જતાં કુવા કાંઠે સુતો. સ્વપ્નમાં પરણ્યો. ને સ્ત્રીના કહેવાથી આઘા ખસતા કુવામાં પડ્યો. લોકોએ કાઢી પૂછતાં કહે સ્વપ્નમાં પરણવાથી કુવે પડ્યો તો સાચું પરણવાથી શું દુ:ખ નહિ પડે ? મારે હવે પરણવું જ નથી કહી ઘેર ગયો. બ્રહ્મચર્ય-ગાડીઓ ભરી ફુલ લાવી તેનો રસકસ કાઢી અત્તર બનાવી ગટરમાં ફેંકી દેવા માળી દોડતો હતો. વિલાસીઓ પણ સ્વશુક્રનો એવો જ દુરૂપયોગ કરે છે. धुर्तृ * બે ધુતારા મફત મીઠાઈ લઈ ગયા. તહેવારના દિવસે એક ઠંગ દુકાનમાં મીઠાઈ ફરસાણ મંગાવી ખાવા માંડ્યો. પછીથી એનો જોડીદાર બહાર માલ જોખાવી ચાલવા માંડ્યો શેઠે પૈસા માગ્યા તો કહે હમણા તો આપ્યા જુવો તમારા ગલ્લામાં ૧૦ પડ્યા છે. તકરાર થઈ અંદરનો ઠગ કહે શેઠજી મેં પહેલા પૈસા આપ્યા છે ભૂલી ન જાતા શેઠ તેને ધમકાવતાં પેલો પડીકુ લઈ રફ ચક્કર થઈ ગયો !! ‘એમાં શું સંદેહ છે’ એટલું શીખવેલ શુક રૂપાના પાંજરામાં પુરી સર્વ શાસ્ત્રવેતા કહી લાખની કિમંત કહેતાં શેઠે શુકને પુછ્યું. તારી આટલી કિંમત છે ? તું સર્વ શાસ્ત્ર જાણે છે ? જવાબથી ખુશ થઈ તેણે લીધો. સમયે મિત્ર મંડળ વચ્ચે હાથમાં લઈ પૂછ્યું પછી આપની જન્મ ભૂમિ ક્યાં ? જવાબથી બધા હસ્યા, શેઠ વીલા પડ્યાને પૂછ્યું. શું મારા લાખ પાણી થયા ? ત્યારે શું હું મુર્ખ છું ? એક જ જવાબથી શેઠ રોયા. એક કુટીલે ઘણા અંધોને ભોજન નિયંત્રણ દઈ એકની પાસે ભરપુર પતરાળી મુકી હાથથી તેણે જાણી ખુશી બતાવતાં, તેજ બીજા પાસે એમ બધે બતાવીને ખાવાનું કહેતાં બધાની પતરાળી ગુમ, સૌ બાજુવાળા સાથે વહેમથી લઢ્યા. ખુશામતીઓ-એક રાજાને એકવાર ચઢાવ્યો કે સાબ બધી મોજ કરી પણ ઈન્દ્રનો પોષાક કદી પહેર્યો છે ? ક્યાં મળે કહેતા ૧૦ હજારમાં છ મહીને લાવવાનું કહી, છેવટ એક ખાલી બોક્સ સભામાં મુર્કી તેઓ કહે હજુર વર્ણસંકરને નહિ દેખાય એમ કહ્યું છે. રાજાના વજ્ર કઢાવી, લીજીએ એ ધોતિ આદિ કહી આપ્યાં, રાજાએ કનકૃપા સંગ્રહ ૫૨૩ Page #572 -------------------------------------------------------------------------- ________________ ઢોંગપૂર્વક પહેર્યા. સભાએ વાહ શું ધોતી આદિ એમ પ્રશસ્યા. લગરમાં ફેરવી અત:પુરમાં આવતાં રાણીઓએ કહ્યું. બધું ઈન્દ્રનું પહેરો પણ ધોતી દેશી પહેરો. નગરજનો ને રાણીઓને વર્ણસંકર માન્યાકંજુસ અને લુચ્ચો-એક પણ શેઠને ત્યાં માનથી જમું, એમ બે લુચ્ચા વચ્ચે શરત શેઠને જલદી મળવું છે તેને ૧૦ હજારનો ફાયદો થાય તેમ છે, સાંભળી તે જમતો જમતો શેઠ બહાર? આવી પરાણે માનથી જમાડી કહે કેમ પધારવું થયું ? તો કહે તમારે બેટી છે ને? પરણાવવી છે ને? લાખ દેવાની છે ને? શેઠે હા કહેતાં કહેમને ૯૦ હજાર આપી પરણાવો ૧૦નો ચોખ્ખો નફો રહેશે. મારી કાઢ્યો. બે ઠગો-એકને પેટીમાં બેસાડી માથે ઉપાડી મારવાડીની દુકાને જઈ કહે હું દુરથી આવેલ અજાણ્યો મુસાફર છું તમે શરાફ છો. આ પેટી રાખો. હું ઉતારા નક્કી કરી લઈ જઈશ કહી મેડે પેટી મુકી દુકાન દુકાન ખોલતાં જ બીજો આવી પેટી લઈ ગયો. ખબર પડતાં શરાફરોયો. બે લુચ્ચા. જગુ લગુ બે જણે એક રૂપવંત જોગી શહેર બહાર મઠમાં હતો, તેને સારું ખાવાનું દઈ વશ કરી એક દિ સુંદર રાજાનો પોષાક પહેરાવી બે ઘોડાની બગીમાં ફરવા લઈ જવાનું કહી શીખવ્યું કે “અચ્છા' ઈતનાહી કહેના. ઝવેરી બજાર જઈ મોટા ઝવેરીને રામનગરના રાજા તરીકે ઓળખાવી જનાના માટે ઝવેરાત લેવાનું કહેતાં તેણે કિંમતી હાજર કર્યું પેલા કહે સાબ હુકમ હોય તો જનાને કો બતા કે આવે. અચ્છા સાંભળી પેલા વટાણા વાવી ગયા. મોડે સુધી ન આવતાં ઝવેરી ગભરાઈ રાજાને પૂછે તો અચ્છા સિવાય જવાબ નહિ. ગાડીવાનને પૂછતાં કહે ભાડે આવ્યો છું રાજાને ધમકાવતાં કહે મેં તો બાવા હું, વો મેરે ચેલે છે. અચ્છા કહેના શીખા કે લાયે થે. ઝવેરી રોયો.મહાત્મા પાસે ૬૦ મહોર જઈ, જમવા નતરી ખૂબ જમાડી ઉઘાડયા. ને સ્ત્રીને મારી, લોકો ભેગા થતાં હે હમણા મુકેલી ૬૦ મહોર કયાં ગઈ? સ્ત્રી પાસે ના મળતાં લોકોના પૂછવાથી ઇહાં મહાત્મા તે સુઈ ગયા તે સિવાય બીજુ કોઈ આવ્યું નથી. છેવટ મહાત્માને તપાસી જટામાંથી લઈ લીધી. ધૂર્ત-મહારાણીના પ્રા. સેક્રેટરી બની ઝવેરીના ૨૫% ના દાગીના લઈ મોટરમાં મુનિમ સાથે પહેલા ૨૫00 પૈડાનો ઓર્ડર આપેલ મીઠાઈના વેપારી ને કહ્યું આને ૨૫% આપી દેજે ને રવાનાં. બંને રીયા. અશાની જોષીનું કપટ-પુત્રોન પુત્રી. ૫૨૪ કનકકૃપા સંગ્રહ Page #573 -------------------------------------------------------------------------- ________________ ઈતને રૂા. ૨૦ આપી ભટ્રીક ન્હાવા જઈ આવ્યો. પેલે હીસાબઆપ્યો કે ઉડા પાણીમાં ડુબકી મારતાં રૂા.૫ આપી ઘેર ખબર આપી કે ડુબી ગયા ઉપર આવતા વળી ૫ રૂા. શુભ સમાચાર આપવા રૂા.૫ તે વધામણીના પાંચ આપ્યા ને રૂા. ૫ મહેનતાણાના રૂા.૨૦ચુકતે થયા. ઠગ-ધોબી સસરાના બકરી લઈને આવવાના આમંત્રણથી ગદ્ધા પર બેસી પૂછડે બકરી બાંધી સાવધાની માટે તેના ગળામાં ઘુઘરા બાંધી ચાલ્યો. રસ્તે બે ઠગોએ બંને લેવાનો વિચાર કરી ઘુઘરા ગદ્ધા પૂછે બાંધી એક બકરી લઇ રવાના થયો. બીજો સામો આવી કહે પૂંછડે કેમ ઘુઘરા બાંધ્યા છે ? ધોબી જોઈને ભડકયો ને બકરી શોધવા પાછો વળતાં પેલો ગબ્દો લઇ પલાયન. ધૂર્ત-પાલી મગના નવ આના. ગ્રાહકે અડધો નક્કી કરતાં ઉધા પાલી ભરી. ઈન્સાફમાં કાજી એ બંનેનું નહિ, આડી પાલી કહી. ગ્રાહકે અડધો દોકડો દીધો. ચાલાક-દડો બારીનો કાચ તોડી રસોડામાં પડ્યો. બાઈને કોધ થયો. કોઈ દેખાયું નહિ. થોડીવારમાં એક છોકરો આવી કહો-માજી માફ કરજો મારી ભુલ થઈ આ મારા બાપા કાચ લઈને આવે છે ચોડી દેશે. બાઈ તે જોઈ ખુશ થઇ ને દડો આપી દીધો. તે લઇ નાઠો. પેલાએ કાચ જડી રૂ. અઢી માગ્યા બાઈ ચમકી કે તમારો તે પુત્ર નહિ? પેલો કહે છે. તમારો દીકરો તે ન્હોતો? ધૂર્ત-અપટુડેટ ગૃહસ્થ થઇ દુકાનમાં છેવટ કિંમતી જોડા પહેરી પાસ કરી બિલ બનાવવા કીધું. તેટલામાં કોઈએ (સાથીદારે) આવી તેને જોસથી ધબ્બો મારી નાઠો. કોધ કરી તે તેને મારવા દોડયો તે ગયો તે ગયો. સોદાગરે (રેલમાં) ઘોડાનો બે મીનીટમાં છ ગાઉન્વેગ પ્રમાણિક પણે કહી ઘોડો રૂા.૧૦૦માં વે. બેકાર શહેરમાં એક ઘૂર્ત જાહેરાત છપાવી. પાઈ પણ ખર્ચા વગર કમાવવાની સલાહ રૂ. ૧ની ટીકીટ બીડી મંગાવો હજારો ટપાલ મળતાં દરેકને નાની છાપેલ કાપલી મોકલી કે મેં કર્યું તેમ કરો! સોનીની વાત-સોની ડોસો જાણે બેનનું સોનું નહિ ચોરે તેથી માળા લઇ બોલવા માંડયો કે હો રામ તમારે બધા સરખા છે. છોકરો કહે શું બબડો છો રામે લંકા કયારની લુંટી લીધી ! બેનનું સોનું ચોરી લીધું. છે કાટ ભરેલ શકટ મુલ્ય પૂછી પૂર્વે અમીર પાસેથી લઇ લીધું. તેની પુત્રીએ બીજીવાર તિલકુણી મુલ્ય કહી બધું. વ્યાજ સહીત પાછું મેળવ્યું. કનકકૃપા સંગ્રહ ૫૨૫ Page #574 -------------------------------------------------------------------------- ________________ છે . આ ધૂર્ત દ્વારપાળે ગરમ દુધથી બીલાડીને ઉભગાવી દૂધ પીતી બંધ કરી. ભેંસ ભેટ લીધી. ધૂર્ત ભરવાડે ખેલ જોતા પોરસ ચઢયોને ભેંસ વિગેરે આપ્યા એમ કહ્યું. પણ પછી કહે તે મારી આંખોને ખુશ કરી મેં તારા કાનોને ખુશ કર્યા. એમાં લેવાદેવીનું શું? એમ નટોને ઠગ્યા. કરાર કરતાં પહેલાં બહુ વિચારો નહિ તો વાણીયાને મીયાંના ગોખલાનો હક્ક એવો નડયો કે હવેલી જેટલાં બીજા રૂ. આપવા પડયાં. આ મીયાભાઈનું લાકડું-વાણીયાની મોટી જારની ખાણમાં ભરતી વખતે પરાણે કોટવાળે આધી જાર માયાભાઇકી લખાવીને જારનો ટુકડો નાખી. છેવટ અડધોઅડધ લીધી. મોટાના સમાગમથી ધૂર્તો ગેરલાભ લઈ લે છે. ધૂત રાજાને એકાન્તમાં એક મીનીટ ખાલી જ મળી જઇને સોના મહોર દઈ જતો. પણ દરબારી પાસે થી લાખ્ખો પડાવી દીવાન થયો. જે અંધાસે પડે કામ તો લજ્જા રાખે સીતારામ. પટેલની બૈરી માટે વાદી આંધળો. ફૂટ સાક્ષીઓ-સાક્ષી લાવ તો પૈસા આપુ ? માળી વિ.ને લાવ્યો. માળી આપે મૂળો, દરજી આપે ગાભો, મીયાં આપે શેનું. માળી, દરજી. મીયાનું નામ મૂળો ગાભો ને શેનું હતું. મૃષાવાદે ધૂર્ત કથા-બૃહદરૂવૃત્તાક, શ્રેષ્ઠી પારદારીકા, ભગિની કંદન. આ મીયાં ભાઈનો હિસાબ-સોકા હુવા સાઠ, આધા ગયા નાઠ. દસ દેગે દસ દિલાગે, દશમેં કયા લેના કયા દેના? જ અનીતિકરવા વાણિયે બે પુત્રીના લેવી ને દેવી નામ રાખ્યાં. 8 ધૂર્ત-ફકીરને મીઠાઈની દુકાને મીઠાઈ ખવડાવી તેની નવી કંબલ ઉઠાવી ગયો. ની ધૂર્ત-લોભી પાસે આવીને કહે કે શેઠ તમારા નામથી હોડ કરીને આજીત્યો છું લ્યો. એમ ત્રણ વખત કંઈક આપી ગયો. ચોથી વખત એક માણસને સાથે લાવ્યો અને કહે શેઠ તમારા નામે ૨000 હારી ગયો છું ને આ માગે છે. શેઠને આપવા પડયાને કહ્યું કે ભાઈ હવે મારા નામે રમીશ નહિ!! જેવા સાથે તેવો-કંજૂસે ચોકા બહાર મીયાં નોકરને ચાર જ રોટી આપી. પેલે એક પાછી ચોકામાં ફેંકી કે એ કાચી છે. શેઠને ચોકો બગડતાં બધી દેવી પડી બીજે દિ * વધુ રોટી આપી, પેલે બે પાછી ચોકામાં મુકી કહ્યું આ વધારે છે. શેઠે આમ ન ૫૨૬ કનકકૃપા સંગ્રહ Page #575 -------------------------------------------------------------------------- ________________ કરવા કહ્યું ને બધી રોટી દીધી. ત્રીજે દિ રોટી તૈયાર થતાં મીયાંએ ચોકાંમાં જઇ શેઠને પગે પડી માફી માગી કે હવે રોટી પાછી નહિ મુકું ભૂલ થઇ. આમ ત્રીજે દિ પણ બધી રોટી મીયાંને ખાવા મલી નાતનો માલ નાત ખાય ને મુસાભાઇના વા પાણી બધાના રોજના મહેણાથી મુસાભાઇએ નાત જમાડી. જમનારને પંખો નાખતો, નાતના વાસણ વેચી નાખ્યા. વાસણો માગતા કહે કે હું પહેલા કહેતો હતો મુસાભાઇના વા પાણી. ધૂર્ત.- દુકાને સામાન જોખાવી કહે તમારા છોકરાને મોકલો પૈસો અપાવી દઉં છોકરાને લઇ કાપડીયાને ત્યાં થી સારૂ કાપડ લઇ કહે મારો છોકરો બેઠો છે હું પૈસા લઈ આવું છું. ત્યાંથી રફ થઇ હજામત કરાવી તેની બૈરીને પૈસા આપવા સાથે લીધી ને તંબોળીને ત્યાં જઇ ઉત્તમ માલ લઇ કહે મારી પત્ની અહીં બેઠી છે હું પૈસા લઈ આવું. ગણિકાને ૫૦૦ સોનામહોર આપી કહે સાથે વાહ આવે છે એણે મોકલ્યાં છે સત્કાર માટે ચાલ તેને જંગલમાં લાવી. છેવટે ઉધી એટલે દાગીના લુંટી ભાગ્યો. ધૂર્ત-ઘઉંના ખેતરમાં કુવે પાણી પીતે પુછ્યું કે રેંટના ઘડામાં પાણી અંદર કોણ ભરે છે ? પેલાઓ કહે તારા પિતા, તો કહે અને ટાઢ નહિં વાતી હોય ? ખેડુતો કહે-તું એને કાંબળ કેમ નથી આપતો ? ધૂર્તે કુવામા કાંબળ નાખી કે મારાપિતા ઓઢશે, ને ઘઉં ખળામાં આવતાં ભાગ લેવા દરબારે તકરાર જતાં કાંબળી ફેંકયાનું બધાએ કબુલ કરતાં ભાગ આપવો પડયો. ધૂર્ત-ધૂર્ત વિપ્ર ગામડે ગયેલ ત્યારે વૈદિક બ્રાહ્મણો વિપ્ર ઘર પૂછતાં તેને ઘેર આવી તેની પત્નીને પૈસા આપી ઘેબર મોદકાદિ કરાવી ન્હાવા ગયા ત્યારે ઘર-ધણી આવી સુંદર રસોઇ જોઇ કહે આપણે જ આ ખાવાની છે એમને હું રવાના કરીશ, તું ચૂપ રહેજે. ન્હાઇને આવેલ વિપ્રોને કહે પધારો હું કામે ગયેલ કેમ કે તે વગર આ ઉપાડી લાવેલ વહુ ને તેના છોકરાનું પેટ શી રીતે ભરાય ? કેમ ઉપાડી લાવેલ ?તો કહે જુગારી દારૂડીયા ને વંઠેલને કયો વિપ્રપુત્રી આપે ! તેથી હું ચમારવાડે ગયેલ ત્યા એક ચમારે પોતાની રૂપાળી વિધવા પુત્રી આપી તેના આપુત્રો છે. આ સાંભળી અરે આ પાપિણ છે પાપિષ્ટ છે કહેતીં તેઓ રસોઇ મુકીને જતાં રહ્યા ને તે ધૂર્તે સહકુટુંબ ઉડાવ્યું ને કહે મફતનું નથી બુદ્ધિ ધનથી મેળવેલ ખાવામાં પાપ નથી. ધૂર્ત-પાણી પર ઘી આપ્યું, પેલાએ તાંબા પર સોનું ! શ ધૂર્ત-દૂધમાં પાણી નાખવાની બાધા લીધી છે. પાણીમાં દુધની નહિ. # ધૂર્ત-બનીયા ઐસા ભોલા કે લવિંગમે પૈસા તોલા. ૧૨ રૂ।. શેર લવિંગ નવટાંક માં કનકકૃપા સંગ્રહ ૫૨૭ Page #576 -------------------------------------------------------------------------- ________________ પૈસો ભેગો રાખ્યો મીંયા ખુશ થયો પણ લાભ વેપારીનો થયો. - ઉના સ્વાર્થી-સાધુની સલાહથી નાસ્તિક શેઠે બહેરા મૂંગાનો પાઠ ભજવી બે પુત્ર, બે પુત્રીને પત્નીના દુર્ભાવને જાણી બધી મિલ્કતધર્માદા કરી. પાઠ બરાબર ભજવવાથી જીભ અને ક્રોધ પર પણ વિજય મેળવ્યો. શા ધૂર્ત-બની ઠની ને લેડી આવી મોટા ડો. ને કહે-મારા પતિનું મગજ બગડયું છે. બીલને પૈસા બોલ્યા કરે છે કહી ૧૦૦ ફીના આપ્યા ડોકટરે દવાખાને લાવવા કહ્યું ડો. નો ડ્રાઈવર મોટર લઈ સાથે ગયો. પેલીએ સાથે ગયો. પેલીએ ઝવેરીની ત્યાંથી ડો. ની ભત્રીજી છું કહી લાખનું ઝવેરાત ખરીદી માણસને બીલ સાથે મોકલવા કહ્યું દવાખાને ઉતરી કહે આવું છું આમને ડો. પાસે લઈ જાવ ને રફ થઈ ગઈ. પેલો ડો. પાસે બિલ પૈસા બોલવા લાગ્યો. ડો. એ પકડી ઇજેકક્ષન આપ્યું અંતે પોલ ખુલતાં ઝવેરી રોયો. ડો. તાજુબ થાય. • ધૂર્ત-સ્વાર્થી ગોરપંડીત દક્ષિણાલોભે એક મુહૂર્તના બે લગ્ન સ્વીકાર્યા. એક પતાવી બીજે ગામ ગયા હતાં. ત્યાં વિધિ થઇ ગઇ હતી. પણ તેણે મર લગ્નમાં થઈ છે કહી ગભરાવી ઉપાય કહ્યો કે રાતે ૧૨ વાગે અમર લગ્ન આવે છે. ઉલટા ફેરા કરી, ફરી સુલટાની વિધિ કરવી પડશે ને ડબલ દક્ષિણા લઇશ. રાત્રે ઘીના ઘડા પર નજર પડતાં છોકરાને મંત્રાક્ષરોથી ઓ હીં વરકન્યા સુખી ભવન્તુ...વૃત ચોરય સ્વાહા કહેતાં, ચાલાક છોકરાએ પણ એમ જ બોલી કહ્યું પાત્ર નાસ્તિ સ્વાહા, બાપે કોરા કુડામાં કહેતા છોકરે ઓ હ..શોષાઈ જશે કહ્યું, બાપે ઓ હ.તારા બાપનું શું જાય? વિગેરે મંત્રાક્ષરોમાં સમજાવ્યું. બિન ધૂર્ત-દર વર્ષે નોકર બદલતાં કંજુસ શેઠે અંતે ઉદારતા વાપરી વીલમાં લખાવ્યું કે મારે ત્યાં છેલ્લા પાંચ વર્ષથી વધુ નોકરી કરનાર દરેક નોકરને પાંચ પાંચ હજાર આપવા! (એવો કોઈ નોકર જ ન્હોતો) - ધૂર્ત-એક ઠાકોરની કન્યાના લગ્નમાં દાગીના વિગેરે ખરીદવા તેના ભાયાત બની ને હજૂરીયાઓ સાથે આડતીયા દેવકરણ નાનજીને ત્યાં આવી આશરે દશેક લાખનો માલ લેવડાવ્યો. ઠાકોર સાતે તારથી સમાચાર પણ આવ્યા કરતાં, પહેલા પણ તાર આવેલ કે માલ અપાવજે પછી પણ જવાબો આવ્યા. પરંતુ ભાયાતે જમતા જમતા મોઢામાંથી ભાણાં બહાર પડેલ મીઠાઈ ઉપાડી મોઢામાં મુકતાં રસોયાને વહેમ પડયો કે રજપુત પણ ન હોય શેઠાણીને વાત કરી કે શેઠને કહો દગો લાગે છે પણ કોઈ માને નહિરસોયે રોજ બહુ કહેતા પોતાના આડતીયાને ફોનથી પુછાવ્યું કે ત્યાં ૫૨૮ કનકકૃપા સંગ્રહ Page #577 -------------------------------------------------------------------------- ________________ કુંવરીના લગ્ન કયારે છે? જવાબમાં લગ્ન જ નથી જાણી શેઠે પેલાઓને પકડાવ્યા ને ૧૦લાખ બચ્યા. જન્મ ધૂર્ત-એક ભાઈ ઝવેરીને ત્યાંથી પચાસ હજારનો માલ ખરીદી ટેક્ષ બચાવવા કહે બીલન કરાવ્યું ને રોકડી હજારની ૫૦ નોટો આપી માલ લઈ ગયો પછી એક બાઈ આવી ૫૦ હજારનો માલ લઇ ચાલવા માંડી વેપારી કહે પૈસા લાવો તો કહે આપ્યા તો છે પોલીસ બોલાવવા કહેતા બાઈ કહે હું જ પોલીસ બોલાવું છું ફલાણા નંબરોની નોટ હમણા જ આપેલ છે. છેવટે વેપારી રોયો. જન્મ ધૂર્ત મોટરમાં જમણાં હાથે ઠુંઠા યુવકે પાસે આવી કહ્યું ૪૦ હજારનો હાર હોય તો આપો. પછી કહે. હાથ ઠુઠો છે પાકીટ ભૂલી ગયો છું. આપ જરા મારી પત્ની પર ચીઠ્ઠી લખી મારા ડ્રાઇવરને આપો તે લઈ આવશે. એમ જ થયું. ઝવેરી ખુશ થયો કે ૧૦ હજાર કમાયા પણ સાંજે ઘરે ઝવેરીની જ પત્નીએ પૂછયું કે એકદમ ૪૦ હજાર કેમ મંગાવ્યા? ધૂર્ત-સુખી શેઠ સહકુટુંબ મહિના માટે હવા ખાવા ગયા. પાંચ દિવસ પછી ઘર પાસે ખટારો આવ્યો. અંદરના લોકો શેઠના નોકરને કહે કે શેઠના ઓર્ડર મુજબ સોફાસેટ વિગેરે તૈયાર થતા લાવ્યા છીએ મકાન ખોલો અંદરના રૂમમાં મુકી દઈએ નોકર ખોલ્યું પેલાઓ બધું અંદર મુકી ચાલ્યા ગયા ને આઠ કલાક પછી ખટારામાં . પાછા આવી નોકરને કહે માફ કરજો સરનામું બીજુ જ હતું ભૂલથી સોફાસેટ અહીં લાવ્યા. હવે લઈ જવો પડશે નોકરે મકાન ખોલ્યું પેલાઓ ખટારામાં લઈ ગયા. મહિને શેઠ ઘર આવ્યાને જોયું તો તીજોરી કબાટો તુટેલ અને ઘણો માલ કીંમતી ચોરાઈ ગયેલ. નોકરને ખૂબ ધમકાવતા બધી વાત જાણી શેઠ સમજી ગયો કે સોફાસેટમાં એક આદમીને સંતાડી મુકી ગયેલ જે બધું ઉઠાવી પાછો પેલાઓ આવતાં સંતાયેલ અને સોફાસેટમાં માલ સાથે રવાના થયેલ. ઠગ-એક દુ:ખી હતો કુટુંબમાં ઘણાં મરણ થયા. તેને ભૂતપ્રેતનો વહેમ પડતાં ઇલાજો કરાવ્યા પણ ફાયદો ન થયો. એક સફેદ ઠગ આવ્યો ને આશ્વાસન આપ્યું કે હું કાઢીશ. ધૂપદીપ કરી બધાને બહાર બેસવા કહ્યું ને અંદર પટારી ખોલી સોના ચાંદી ઝવેરાત કાઢી એક ઘડાંમાં ભરી પેક કર્યો. દરવાજો ખોલી કહ્યું જુઓ પ્રેત કેટલો દુષ્ટ ભારે છે. એક સાયકલ લાવો તેના પર ઘડો મુકી દૂર જંગલમાં જઈ દાટી આવું પછી જ બધા ઘરમાં જજો. દરવાજે વાસી ઘડો સાયકલ પર મુકાવી તે રકુ ચક્કર થઇ ગયો. ચાર કલાક બાદ કંટાળી દરવાજો ખોલતાં બધું સમજી ગયો ને રોયો. કનકકૃપા સંગ્રહ પરનું Page #578 -------------------------------------------------------------------------- ________________ 2 કલેકટરનો ખોવાયેલ અશ્વ જોયાની હા પાડતાં વણીકને સિપાઈએ પકડયો, પણ પાડોશીએ ફેર પાઘડી બાંધ કહેતાં બે શીંગડાવાળો કહી છુટી ગયો. વણીક બુદ્ધિ-સહુએ ઘણું પૂછવા છતાં લીલાલીલા છમ પણ મગ ન જ કીધા. બાદશાહ પાસે બોલાવીને અનુવાદ કર્યો. તે જ રીતે સુવર શબ પણ, જેથી ગુન્હામાં ન આવ્યો. કૃતઘ્ની-નિર્દય ગોળીથી ઘાયલ વાઘની દયાથી વૈદ રોજ દવા કરી. પણ છેવટ ખાવા તૈયાર થયો. વૈદ્ય યુકિતથી કમળો કહી ઝેર દઈ માર્યો. રંગલે ઘર ફના થતાં, પરદેશ જઈ ઠાકોરને કુશળ સમાચાર કહ્યા. ફકત બાઝીએ કુતરો મુઓ. કેમ હરડી ઘોડીના હાડકાં કરડી. તે મુઇ, ખડ ચદી વિના. પૈસા હતા ને તે વપરાયા આઈમાના કારજમાં. તે મુઈ, કુંવરના દુ:ખે તે મુઓ, ધાવણ વિના. તે ઠકરાણી મુઈ, કોગળીઆથી. ઘરની ફીકર નથી. લાલબાઈની (આગ) ચોકી મુકાઈ ગઈ છે. બદમાસ મેડમે પહેલા વર્ગમાં બેઠેલ પટેલને આરોપની ધમકી આપી પાકીટમાંથી પાંચ હજાર તફડાવ્યા, ને સ્ટેશને ઉતરી ગઈ. શેઠે બીજા વર્ગમાં રહેલા મુનિમને વાત જણાવી. ગાડી ઉપડતા મુનિમ પાસે જ તેણી આવી ને જાળ પાથરતાં બેરા મુંગાનો પાઠ ભજવી બધું લખાવીને તેણે તેણીને આબાદ ફસાવી પકડાવીને રૂા. પાછા મેળવ્યા સબસે બડી અh! વણીકબુદ્ધિ-બે મીયાંએ પુછતાં કહે પીરભાઈની પહોળી ને લાલભાઇની લાંબી દાઢી. બુદ્ધિ-વાઘે ગધેડા તથા બકરાને પોતાનું મોઢું ગંધાય છે તે સાચું છે? એણે સુંઘવા કહ્યું. ગધેડે હા ને બકરે સુંગધી કહેતાં બંનેને મારી શિયાળને પૂછતા મને સળેખમથી હમણાં ખબર ન પડે એમ કહી બચ્યું. ke બુદ્ધિ-ઝવેરીએ દેશાવર જતાં મુનિમને શિખામણ દીધી. પણ શેઠની શિખામણ ઝાંપા સુધી કહીને ચાલ્યો. ગુસ્સે થયેલ શેઠે તેના પર વાળનું પારસલ કરી રાજને દેવા કહ્યું. રાજાએ તે જોઈ ફાંસીને હુકમ દીધો. પણે મુનિને હિમાલયના જોગીની ચમત્કારી જટા છે ને પૂજવાથી સમૃદ્ધિ વધે છે કહી પાછા માગતાં ખુશ થઈ ઇનામ દીધું. ૫૩૦ કનકકુપા સંગ્રહ Page #579 -------------------------------------------------------------------------- ________________ 不 વચન કલા પર ડામર દૂતની કથા-ભીમરાજાએ ભોજ પાસે ભસ્મ આપી મોકલ્યો. પણ અશ્વમેઘની કહી ભેટણું લાવ્યો. બીજીવાર મારવાનો પત્ર આપ્યો. પણ ભોજને કહે હું મરુ ત્યાં બારવર્ષી દુકાળ પડે. બહુ ધન મેળવ્યું. સમય સુચકતા-વક અશ્વ રાજાને દૂર એક ખેતરમાં લાવ્યો. ખેડુતે ભાતપાણી આપ્યાં તે ખાઇ પૂછ્યું આ દેશનો રાજા કેવો છે ? બદમાસ, નાલાયક, ક્રુર વિગેરે. અધિકારીઓ પણ એવા. રાજા-તે રાજાને જોયો છે ? ખેડુત-ના રાજા-હું પોતે તે છું. ખે.-તમે મને ઓળખો છો ? રા.-ના. ખે.-પટેલ પુત્ર છું મને ભુત વળગ્યું છે. મહિને ચાર દિવસ ધેલો થઇ અવળું બોલું છું આજ કયો વાર છે ? રા.-શની ખે.-બસ આજ ઘેલો થવાનો વાર છે. ન્યાય ન્યાય-બુદ્ધિધન શિયાળે ગુણપર દોષ કરનાર વાઘને, મુકિતદાતા વિપ્રને મારવા તૈયાર થતાં ન્યાય કરતાં પૂર્વવત્ સ્થિતિ કરી પુન: પુર્યો. બુદ્ધિ-અમીરનું ધન ચોરી ચાકર પરદેશ ભાગ્યો. ત્યાં જઇ અમીરે હાથ પકડી ધમકાવ્યો તેણે પણ તેમજ કહ્યું કે મારું ધન તું લઇ ગયો છે, હું અમીર છું. ફરીયાદ થતાં ડેલીમાં બંનેના માથા રખાવી હુકમ કર્યો કે ચાકરનું માથું ઉડાવી ઘો, ચાકરે માથું ખસેડતા પકડાયો. ૪૦ હજારની મઝીયારી રૂની વખાર બળી જતાં બીલ્લીના સાજા પગવાળા ત્રણને દંડ કરી ગરીબ લાલચંદને બચાવ્યો. ઉંદર રૂ બગાડે નહિ તે માટે બિલ્લીપાળી ને એક એક પગની જવાબદારી ચારને લીધી લાલચંદના ભાગનો પગ ખોડો થતાં ઘાસતેલનો પાટો બાંધેલ તે દીવા પાસે જતાં સળગ્યો બીલી દોડીને રૂ બધું બળ્યું. જજ કહે પંગ દોડયો નથી તારા ત્રણના પગે દોડી આગ લગાડી છે. પાડોસીથી થયેલ પુત્ર કોણ રાખે ? જાર-જડેલ ખોખામાં લાખનો નંગ જડાવ્યો માલીક વસે જાગ્યો તો વીંટીનું ખોખું લે, પણ નંગ લે ? ઘણી ઘરના આંબાની ડાળ પાડોસીને ઘેર પડે તો છાડો લે, પણ ફળ લે ? સ્ત્રી-મણ દૂધનો કતારેલ માખણ પીંડ શું ? મેળવણ દેનાર લઇ શકે ? છાસ ભલે લે રાજાએ સ્ત્રીને સોંપ્યો. ← સુડાસુડીની તકરારમાં બચ્ચા રાજાએ સુડાને સોંપ્યા ને ન્યાય તામ્રપત્રે નોંધ્યો. સુડી અનશનથી શેઠ પુત્રી થઇ બે જાતીય અશ્વ પાળી રાજાની ઘોડીઓને દોરી અશ્વ બચ્ચાં લઈને ન્યાયી લેખ કઢાવી રાજાને ચુપ કર્યો. કનકકૃપા સંગ્રહ ૫૩૧ Page #580 -------------------------------------------------------------------------- ________________ * ૯ જાર સાથે રમવામાં વિદ્ધભુત પુત્રને મારી શોક્યને આળ દઈ ન્યાય લેવા જતાં શેઠે કહ્યું-આ વડને નગ્ન થઈ ત્રણ ફેરા દેતે શુદ્ધ, શોકયે આળ સ્વીકારી અનુચિત નકર્યું. પેલી કહે તેમાં શું ૨૧ ફેરા દઉં શેઠે તેને દંડી: કાજીનો ન્યાય-આઠ આને બળદ ભાડે કરી જાત્રા કરી આવ્યા, પણ રસ્તા માં ગરમીમાં બળદને છાંયે બેઠેલ. બળદના ધણીએ બળદના, ને તેની છાયામાં બેસવાના પણ ૮ આના માગતાં છેવટ કાજીએ ભાડાના ૮ આના ને છાયા માટે આઠ આનીનો છાંયો આપવાનો ન્યાય આપી ચાટ પાડયો. બુદ્ધિથી ચોર પકડ્યો-ધર્મશાળામાં મહિનાથી કાયમ ચોરી થતી. ઠાકોરે ત્યાં બધાને ભેગા કરી, એક ઓરડમાં રેતીનો ચોતરો કરાવી પાણી છંટાવી, ઉપર પોપટનું પાંજરૂ મુકી, એક એકને જઇ ચોતરા પર હાથ મુકી આવવાનું કહ્યું. ને જણાવ્યું કે ચોર હાથ મુકશે કે પોપટ રામ બોલશે. બધાને ચણા આપતાં ચોરને પકડયો. કારણ બીકથી તેણે હાથ અડાડયો ન હતો. એટલે હથેળીને માટી અડી ન હતી. બુદ્ધિ-વારસદાર કોણ? વંઠેલ ને બાકાત રાખવા ચાર દિકરામાંથી ત્રણ વારસો આપવો. એમ મોઘમ લખી શેઠ મર્યા. છેવટે પ્રધાને બાપની છબીને ખાસડું મારવા સહુને કહેતાં વેઠેલે માણ્યું તેને બાકાત કર્યો. બુદ્ધિ-ચાર ચોરોએ ચારને સાથે જ આપવા ડાબડો ડોસીને આપ્યો. એકે દૂર બેઠેલા ત્રણની બીજા બહાને સંજ્ઞા કરાવી ડાબડો લઈ ભાગ્યો. ત્રણે દાવો કરતાં ડોસી મુંઝાયા. ચારે સાથે આવો તો લઈ જાવ એમ ચુકાદાથી બચ. - ઓટલે સુતેલ બ્રાહ્મણ મુસાફરે-ચોરી કરનાર પોલીસને પકડતાં ચોરે જ વિપ્રને ચોર કહી કેસ કર્યો. વિપ્રનો કોઇ સાક્ષી નહિ. જને શંકા જતાં મુદત પાડી બીજે દિ માણસ મુડદું થઈ રસ્તામાં પડયો. જજ તે વિપ્ર ને પોલીસ બન્નેને મડદું લાવવા હુકમ કર્યો. રસ્તામાં બંન્નેની વાતચીતની સાક્ષી કચેરીમાં તે મડદાએ પુરી જેથી વિપ્ર બો. પોલીસને સજા થઈ. શિયાળ વાઘને ગધેડાનો ન્યાય. મંદિરમાં સૌએ પાપ પ્રકાશી છેવટ ગધેડાને માર્યો. ઘાંચીની ઘાણીએ ઘોડી નાખી. ગોળ વહે. વાણીએ ફરીયાદ કરી સાક્ષી શિયાળને માથે ઉપાડી લાવ્યો. તે ઝોકાં ખાતાં બેઠો. રાજાએ પૂછતાં આખી રાત તળાવમાં આગ ઓલવ્યાનું કહ્યું તે ન માનતાં રાજાને ગંડુ કહી આ પણ ન હોય એમ સમજાવ્યો. & બે ત્રણ રોટલાવાળા બે જણે મુસાફરને જમાડયો. તેના પાંચ આનામાંથી બે ૫૩૨ કનકકુપા સંગ્રહ * Page #581 -------------------------------------------------------------------------- ________________ * વાળે બે ન લેતાં ૧૧ કટકે ન્યાયથી ૧ આનો લેવો પડયો. બુદ્ધિ-કલાર્ક ૩૬ ક્લાકની રજા માગી લગ્નમાં ગયો. પણ અઠવાડીયે આવતાં સાહેબ ક્રોધે ભરાઇ દંડ કરવા લાગ્યા. પેલો કહે સાહેબ રોજના તમારા નોકરીના છ ઘંટા છે, બાકીના મારા છે, છ દિના ૩૬ કલાક, ને રવિવાર તો હકનો હતો મોડો કયાં છું? એક અપુણ્યાનું મુખ જોનારને ખાવા ન મળે તે ખાત્રી કર્યા બાદ બાદશાહે ફાંસીની સજા કરી. પણ બિરબલની બુદ્ધિથી, બાદશાહનું મુખ પહેલું જોનારને ફાંસી મળે છે કહેતાં મુકત કર્યો. લાલ ટોપીના ગુણ-દવા માટે આવી ડોસીને ત્યાં ઉતરેલ બ્રાહ્મણ રાતે મરી ગયો. કોઈ ઓળખે નહિ. આફત ટાળવા ચાર મીયાં વેશધારી હિંદુએ મૈયત કરી ઉપાડી મુસ્લિમ લત્તેથી ચાલ્યા. બધા મીયાં ખભો દેવા માંડયા ને પેલા ચાર છટકી ગયા કમે મૈયત કબ્રસ્તાને પહોચી પણ નોંધાવે કોણ? કોઈનું સગું ન્હોતું. છેવટ મડદું જોતાં જનોઈ જોઈ ગભરાયા !! અંતે અગ્નિદાહ દેવા તે બધા મીયાં સ્મશાન તરફ દોડયા રસ્તે પોલીસોને શક પડતાં પકડયા. ને કેસ કરતા હેરાન થયા. બીરાદરી ભાવનો પેલા ચારે ગેરઉપયોગ કર્યો. આંધળે વણિકની મહોર પોતાની કરી. પણ કાણાની સલાહથી. રાત્રે ભેગા થતાં અંધો પાસે જઇ, પરસ્પર બતાવતાં અંધો પાસેથી લઇ લીધી. વહુ પર દાબ રાખીને જમાઈએ સાસુને સીધી કરી, સસરાનું દુઃખ ટાળ્યું...જેના સસરાની છાતી પર ભાણું, તેના જમાઈનું મોભે ન્હાણું..! સુપુત્રે માતાને પીડતી વહુને બરાબર શિક્ષા કરી. વહુ-કરતા હો તેમ કરો ને છાસની દુણી ભરો. સાસુ-જુવો પુત્ર ગંગા નાચે છે ડોસીને ધ્રુજે છે ટોંગા, હાથમાં મુશળ ને એમ કુશળ... « સુખી થતાં ઉદાર થવું જોઈએ નહિં તો શેઠને રાજાએ ગામ આપ્યું પણ તેણે કોટવાલાદિને ખુશ ન કર્યા, તો લીંગી ફંગીએ યુકિતથી રોકવું, છેવટે બધાને અડધું લખી દીધું ત્યારે યુકિતથી અપાવ્યું. - શૃંગાલબુદ્ધિ-શેઠે વૃદ્ધ ઘોડાને કાઢી મુકયો કે વાઘ મારી લાવ તો ખોરાક દઉં. શિયાળ મિત્રે યુકિત કરી. ઘોડો મડદા જેવો થઈ પડયો તેના પુંછડે વાઘ બાંધી મરાવ્યો. વાઘને કહ્યું બને ના પુછડો બાંધી દઉં આ મડદાને ઘસડી ગુફામાં નિરાંતે ખાશું પછી ઇશારો કરતાં ઘોડો દોડયો ને વાઘ મર્યો. કનકકૃપા સંગ્રહ ૫૩૩ Page #582 -------------------------------------------------------------------------- ________________ મોટાની પુંઠમાં પેસીયે તો ચગદાઈ મરીએ. તળાવનાં મરેલ હાથીની ગુદામાં માંસ લોલુપી શિયાળ પેઠું. ઘણાં દિ મઝા કરી, પણ ઉનાળે પુંઠ સુકાઈ દ્વાર બંધ થતાં પાણી ન પી શકયું. ચકલાનો અવાજ સાંભળી કહે પુંઠને પાણી છાંટો તો અગત્યની વાત કહું. એમ પહોળી થતાં ઉપર મુજબ કહેતાં નાડું. - યુકિત-સીદી કોટવાલને ચોરે કહ્યું કે સાહેબ મોં કાળું કરશો નહિ. નહિ તો ગામ જાણશે કે કોટવાલને ગધેડે બેસાડયા છે. ખુશ થઇ છોડી દીધો. (બૃહભાષ્ય વૃત્તિ પીઠીકા) મૂર્ખ મોટો કે વિદ્વાન? બે પાંચ સૂત્રો ને શ્લોકો કરી બ્રાહ્મણ ગામડામાં પંડિત બની લહેર કરતો સાચો વિદ્વાન સશિષ્ય આવતાં મૂર્ખ વાદમાં પૂછયું “કાગને સંસ્કૃતમાં શું કહે ?” પંડીતે કાક કહેતાં, હાંસી કરી કે એ તો સહુ જાણે છે. સંસ્કૃતમાં શું ? ફરી તે જ કહેતાં, હલકો પાડી કહે કીકાંક થાય. ગામડીયા ખુશ થયા ને સાચો નાસી ગયો. + ચિત્રકારની પુત્રીએ અજાયબ વાતો કરી છ માસ રાજાને આકર્મો અને આત્મનિંદાથી સુખ પામી. એક કન્યાને માતા પિતા ને ભાઈએ જુદા જુદા સ્થાને આપી. તકરારમાં સડિંસથી કન્યા મરી. મન્નારાધનથી જીવાડનાર પિતા, સાથે બળનાર ભાઇ ને તપસ્વીને પરણાવી ભોયરાના દાગીના ઘડતા સોનીઓમાં માણીઓના દીવાથી રાત દિ અભેદ છતાં એકે રાત્રી કહી. (રતાંધો) ચોરોને પેટીમાં પુરી સમુદ્રમાં મુકયા. કિનારે પૂછતાં એકે ચોથો દિ કહ્યો. (ચોથીયો તાવ હતો) મહોત્સવમાં ઉછીના કડા લાવ્યા, પણ કન્યા મોટી થતાં નીકળ્યા જ નહિ. કડાવાળે બીજા નહિ લેતાં, તે જ રૂપિયા માંગી ચૂપ કર્યો. પેક ઘડામાંથી (કાચના) ચોરાયેલ રત્નો જાણ્યા. – વૃદ્ધની નજર-દાદીમાં એદી હતી તેથી ના કહી, છતાં લગ્ન કર્યા તો ઘણી વૃષ્ટિનું ગરલ મિશ્ર પાણી પીવાથી મર્યો.-- - બુદ્ધિ-કાળજું આંબે છે કહી વાનર મગરથી બો. - માથું વાઢે તે માલ ખાય.(મૂર્તિનું) - ચૈત્ર સુદ ૧૫ના બાર વાગે મંદિરના શિખરમાં ધન દાટયું છે. (પડછાયામાં) + સલાહ ભારે પડી-ખેડીને થાકેલ બળદે મઝા કરતા ગધેડાને છુટવા સલાહ પૂછતાં માંદા પડવા કહ્યું. પણ કુંભારે તેને જ હળે જોડયો. ચાર દિ દુઃખી થઈ કસાઈ ને આપશે કહેતાં ભય થી બળદ સાજો થતાં પોતે માંડ છુટયો. - કજીઓ જોવા ઉભા ન રહેવું. એ વેચાતી લીધેલી અક્કલ પાછી આપી. પણ ૫૩૪ કનકકૃપા સંગ્રહ Page #583 -------------------------------------------------------------------------- ________________ સાક્ષીપણે ફસાતાં ઘણી કિંમતે ગાંડા થવાની અક્કલ લઇ માંડ બચ્યો. બાદશાહે વિણકને જુજ પગારે તબેલામાં ખાલી બેસવા રાખ્યો. તેણે સવારે બધી લાદ ભેગી કરી સુંઘતાં નોકરોએ પૂછ્યું. તો કહે તમો કેટલું અનાજ આપો છો તે તપાસ કરવા મને રાખ્યો છે. પેલા ગભરાયા ને રોજના પ૦૦ રૂ।. દેવા માંડયા બે મહિને રાજાને ખબર પડતાં સમુદ્ર તરંગ ગણવાનું કામ સોપ્યું ત્યાં વહાણો ઉતરતા ન દેતા સારી રકમો મળી. લાડવા સાચવવા રોક્યો તો રોજ હેરફેર કરી ભૂકો વેચીને પણ કમાયો. બુદ્ધિ-મુસ્લીમોની ચઢવણીથી બાદશાહ વિપ્ર પંડિતો પર ખીજાયો કે તમે ગ્રહણાદિ જાણો છો, તો ધરતી કંપ થયો તે પહેલાંથી કેમ ન કહ્યું ? એક તાર્કિકે કહ્યું-જનાબ અમારા બાપ દાદા સ્મશાનથી ધૂમાડાં સાથે ઉપર જાય છે ને ઉપરનું બધું અમને જણાવે છે. મુસ્લીમો જમીનમાં દટાય છે. તેથી ધરતીકંપની જાણ તેને કરાવી જોઈએ. અગમબુદ્ધિ-૪ કોડ ધનવાળા ધનશ્રેષ્ઠના ઘેર ૪ ધજા જોઇ મંત્રીએ રાજાને ચાર કોટી ધનની ધજાઓ કહી રાજાની દાનત બગડી પછી શેઠને એકાએક ખલ ભક્ષણ ઇચ્છા થતાં તે આપત્તિ સમજી ગયો. અને બધુ ધન સાતક્ષેત્ર ને દીનદુઃખીમાં તરત વાપરી દઇ ધજા ઉતારી નાખી. પાછા વળેલા રાજાએ બધા સમાચાર જાણી નવાઇ પામી શેઠને પુછ્યું. ખલભક્ષણ ઇચ્છાથી આપત્તિ જાણ્યાનું કહેતાં પ્રસન્ન થયેલ રાજાએ ૪ કોટી સુવર્ણ શેઠને આપી ધજાઓ ચઢાવી. આમ પુન્ય પ્રભાવે જેટલું વાપર્યું તેટલું મળ્યું. દાનાદિક આચરી શેઠ સ્વર્ગે ગયા. બુદ્ધિ-સુવર્ણને ભારોભાર કુસુમપુરમાં ચંદનનો ભાવ હતો. પણ બંદરે જ ધૂતો એ ચંદનનું તાપણું કરી વેપારીને કહ્યું અહીં તો ચંદન ખૂબ છે કણ (અનાજ) બરોબર મળે છે એમ છેતરી ત્યાં કણ બરોબર આપવા કરાર પ્રપંચથી કરાવ્યો પણ નગરમાં જતાં ખબર પડી ને વેપારી વેશ્યાની બુદ્ધિથી સાચામોતીની કણ માગી ફરીયાદ થતાં કરાર રદ કરાયોને સુવર્ણ બરોબર વેચી કરોડો કમાયો. → બુદ્ધિ-રાજાએ દંડવા માટે મંદિર કરાવતા શેઠને હુકમ કર્યો કે પહેલાં શિખર કરાવી પછી નીચેનો ભાગ કરાવવો નહિ તો દંડ થશે શેઠ ઉદાસ થયા. વાત જાણી શ્રેષ્ઠિપુત્રી મોતીનો ઢગલો રાજા પાસે. લઇ જઇ કહે મોતીસ્પર્ધકમાં એકમાણું એ ભાવે વેચવા છે. ખુશ થઈ રાજાએ માણું મંગાવી ભરતાં કહે એમ નહિ પહેલાં શિખા કરો પછી નીચે ભરો રાજા-આમ કેમ બને ? પુત્રી કહે જેમ પહેલાં શિખર ને પછી નીચે કનકકૃપા સંગ્રહ ૫૩૫ Page #584 -------------------------------------------------------------------------- ________________ બંધાય તેમ. રાજા હાર્યો ખુશ થઈ સન્માની તેણીને પરણી શેઠને ઘણાં ગામ આપ્યા. ભરીયાતાં સહુઈ ભરઈ ઠાલા ભરઈ ન કોઈ ભોજરાજ માહરઈ સાલો મુહરઈ કાંઈ નઈ હજામે રાત્રે વારંવાર ઉપર બ્લોક બોલતાં રાત્રિ ચર્યા નિકળેલ ભોજ રાજાએ સાંભળી ધમકાવ્યો મને સાળો કેમ કહે છે ? ઔત્પારિક બુદ્ધિવાળા તેણે કહ્યું મેં સાચું જ કહ્યું છે. તમે પરસ્ત્રી સહોદર છો. તેથી મારી પત્ની તમારી બેન થઈ ને તમે મારા સાળા થયા. ખુશ થઈ ભોજે તેને બક્ષીસ આપી. જંગલમાં ચોરોને લાલ બીલાડો સાક્ષી રાખી વણીકે ધન આખું ગામમાં રાજાને ફરીયાદ કરી પકડાવી સાક્ષી માંગતા કાળો બીલાડો લાવ્યો ત્યારે ચોરોથી બોલી જવાયું કે આ નહિ રાતો બીલોડો હતો આથી પકડાયાને ધન આપ્યું. મુસાફરીમાં ચોર સાથે તથા રાત્રે વાણીયો રક્ષા માટે ચોરની પથારી નીચે જ જોખમ મુકી નિરાંતે સુતો ચોર બધે તપાસે પણ મળે જ નહિ. પુત્ર જન્મતાં રાજાએ બધાને દાન દઈ ખુશ કરવા મંત્રીને કહ્યું તેણે બધાને ખુશ કર્યા પણ કચરો કાઢનાર ગોરંભને કંઈ ન આપી કાઢી મુક્યો. પછી ગોરંભ સવારે કચરો લેતાં રાજા સાંભળે તેમ બબડવા માંડ્યો કે અહી મંત્રીની ધૃષ્ટતા રાણીને હાથે સ્પર્શ કરે છે. આ સાંભળી રાજા મંત્રી પર કોપાયમાન થયો ને તેને મારવા વિચાર્યું. મંત્રીને ચિંતા થતા યાદ આવ્યું કે ફકત ગોરંભને સતોષ નથી આપ્યો. તેને પુછતાં કહે મેં આ પ્રમાણે કર્યું છે. મંત્રીએ ઘણું ધન આપી ખુશ કર્યો ત્યારે કહે હવે સુધારી લઇશ. બીજે દિ રાજા સાંભળે તેમ કચરો કાઢતા જેમ તેમ બબડયો કે સવારે હું કુવે પડ્યો તો પેલાએ આમ કર્યું મેં ઝેર ખાવું રાજા ધન આપશે.મંત્રી પર સ્ત્રી સહોદર છે. વિગેરે રાજાએ પૂછતાં કહે મને વાયુ પ્રકોપ થાય છે ને તેથી ખોટું ખોટું જેમ તેમ બોલી જવાય છે. આથી રાજાને વહેમ ગયોને મંત્રી પર ખુશ થયો. બુદ્ધિ-સિંહ રોજ એક બકરી મારતો, એક વખત સિંહ આવતા બધી બકરીઓ નાશી ગઈ. એક લંગડી રહી ગઈ તે સિંહ સામે જ ચાલી તે જોઈ સિંહ નવાઈ પામી પૂછે છે તું કોણ છે? પેલી સમજી કે મારાથી ડર્યો તેથી કહે મને ન ઓળખી સાંભળી પણ નથી? સાંભળ સમસિંહા યા જગ્યા, દશવ્યાસયોગ: એક સિંહ ને નઈ, હનુમત્રાગતાહ કનકકૃપા સંગ્રહ ૫૩૬ Page #585 -------------------------------------------------------------------------- ________________ તે સાંભળી સિંહ ગભરાઈને નાઠો. બગલાને માછલીએ સર્પથી બચ્ચાઓને બચાવવા ઉપાય કહ્યો. સર્પ બીલથી નકુલનોળીયાના બીલ સુધી માંસ ખંડો નાખવા. નકુલે આવી સર્પને અને પછી મચ્છ શત્રુ બગલાઓને પણ માર્યા. ઉપાયં ચિંતયે પ્રાણસ્તથાપાય ચ ચિંતતા પશ્યતાં બક મૂર્ખસ્ય, નકુલેન હતા બકા... હાથી વારંવાર ઝાડ હલાવતાં ચકલીના બચ્ચા પડી મરી જતાં તે રોતી. લક્કડખોદ પક્ષીએ આશ્વાસન આપી પોતાને પણ નુકશાન થયાનું કહ્યું ને ઉપાય કર્યો પોતાની મિત્ર વિચારણા નામની માખીને બોલાવી તેણે હાથીને વ્યાકુળ ક્યોં તે વખતે કાષ્ટકૂટે એની આંખ ફોડી પછી માખી મિત્ર દેડકાને બોલાવી તેણે મોટા ખાડામાં જઈ ડ્રો ડ્ર કર્યું ત્યાં પાણી સમજી હાથી જતાં ખાડામાં પડયો ને મર્યો. ચટિકાકાટેન, મક્ષિકા સહ દુરે મહાજન વિરોધન, કુંજર: પ્રલયં ગત: ભૂખ્યો સિંહ મોટી ખાલી ગુફામાં પેઠો કે ત્યાં પશુઓ આવશે તે ખાઈશ. શિયાળે ગુફા નાકે આવી સિંહના પગલા અદંર જતાં જોયા. જેથી ખાત્રી કરવા બોલવા લાગ્યો કે ગુફા તું મને બોલાવે તો જ આવીશ નહિં તો આવીશ નહિં તો છેવટ ભુખ્યા સિંહે બુમ પાડી આવકાર આપ્યો. સિંહનો અવાજ જાણી શિયાળ અને બીજા દુરના પશુઓ ભાગી ગયા. અપમાનિત થયેલ દેડકાં ગંગદતે વેર વાળવા બીલ પાસે જઈ કાળાનાગને લાવી રેટમાર્ગે. ઉતારી જાતિભાઇ ઓને મરાવ્યા પણ પછી તો નાગે રોજ એક એક ખાતાં ગંગદત્તાનના પુત્રાદિ ખાઘા ને પછી ખુદ તેને જ મારવા તૈયાર થયો ત્યાં ગભરાઈ તેણે બીજે કુવેથી વિશ્વાસ પમાડી ઘણાં દેડકાં લાવું કહી માંડ છુટયો સર્વે ઘોને બોલાવવા મોકલી તો કહે બુભશ્ચિત: કંન કરોતિ પાપં? માટે નહિ આવું. ઘાયલ થયેલ ભૂખ્યા સિંહે શિયાળને કોઈ ભક્ષ્ય પ્રાણી લાવવા કહ્યું એક ગધ્ધાને લાલચ આપી ફોસલાવી લાવ્યો સિંહે તરાપ મારી પણ ગધ્ધો છટકી ને ભાગ્યો સિંહના કહેવાથી ફરી શિયાળે જઇ ગદ્ધાને કહ્યું કેમ ભાગ્યા. એ તો ગધેડી હતી. પ્યારથી તમને ભેટવા અધિરી થઈને તમે ભાગ્યા હવે બીચારી તમારા વગર તરફડે છે ને તમારી તે પ્રિયા ઉઘતી પણ નથી. બહું જ યાદ કરે છે હદય વગરનો મૂર્ખ ગદ્ધો ફરી આવતાં જ સિંહે માય. કનકકૃપા સંગ્રહ ૫૩૭ Page #586 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધ બુદ્ધિ રાજકુમારો વાનરો સાથે કીડા કરે છે. તેમને સુંદર ફલાદિ આપે છે. વાનરો મજા કરે છે. પણ રાજાને પ્રિય ઘેટામાંથી કોઇક રોજ રાજ રસોડામાં ખાવા ઘુસે છે. ત્યારે રસોઇ બળતું લાકડું લઈ તેને કાઢે છે ને મારે છે આ જોઈ વૃદ્ધ વાનરે બધાને કહ્યું કે આપણે અત્રેથી નાશી જશું નહિ તો મરી જઈશું કેમ કે કોઇવાર ઘેટાને બળતું લાકડું મારતાં તેની ઉન સળગશે અને તે પાસે ની ઘાંસની અશ્વશાળામાં ભાગશે શાળા અને ઘોડા બળશે ત્યારે વૈધો ઘોડાની ચાંદીની રુઝ માટે વાનરતેલ ચોપડવાનું કહેશે ત્યારે બધાને મોત આવશે. આ સાંભળી વાનરો એ તે વૃધ્ધને ગાંડો ગણ્યો ને તિરસ્કાર્યો રડતો તે એકલો ચાલ્યો ગયો.પછી એકવાર તેના કહેવા પ્રમાણે જ થયું થોડા નાસી વૃદ્ધા પાસે ગયા. બાકીનાને વૈદ્યો એ પકડી મારી નાખ્યા માટે વૃદ્ધનું કહેવું ન માને તે વાનરો માફક મરે. પોતાની કું. ના બિસ્કીટ ફાંસી ચઢતી વખતે વખાણે તો ૧૦ હજાર તેના કુટુંબને નિભાવાર્થે આપશું શરત સ્વીકારી તેણે ફાંસી વખતે તે કુ. ના બિસ્કીટ ખાવા ઇચ્છા કરી વખાણ્યા દસ હજાર તેના કુટુંબને આપ્યો પણ આ બાબતની જાહેરાત કરીને અમેરીકાન બિસ્કીટ કું. ક્રોડો કમાઈ ગઈ જાહેરાતનો જમાનો છે. નદીમાં પાણી ખોબે ખોબે ઉછાળી. પિતૃઓને અર્થ આપનારને જોઈને નાનકે નીચા વળી થોડું થોડું પાણી કિનારે ફેકવા માંડયું પેલાએ પૂછતાં કહે ૧૦ કોસ દુરના મારા ખેતરે લઈ જાઉં છું પેલો હસ્યો કે આમ બની શકે ? નાનક હસીને કહે આ ન બની શકે તો સ્વર્ગવાસી પિતૃઓને કેવી રીતે પહોંચશે ? પેલો ચુપ થઈ ગયો. ને અર્ણ બંધ કર્યું. એક વિદ્વાન પંડિત વિજય મેળવતો વિદ્વાન સંતોને જીતવા આવ્યો. ચર્ચા માટે સંતે ના પાડવા છતાં સખ આગ્રહ કર્યો ને કહ્યું તમે પૂર્વપક્ષ સાંભળજો હું ઉત્તરપક્ષ સાંભળી અવશ્ય તમારું ખંડન કરીશ. બીજા દિવસે વિદ્વટ્સભામાં સંતે પૂર્વપક્ષ સ્થાપયો કે આપ મહા વિદ્વાન છો, પુન્યશાલી છો, આપના માતાપિતા ગુરુજનો સદાચારી ને ધન્ય છે. તમારી માતા સતી છે વિગેરે હવે પેલો આ વાતનું ખંડન કેવી રીતે કરે ? ગભરાયો પગે પડયો ને માફી માંગી. મંત્રીએ સુબુદ્ધિ પુત્રના નિમિત્તે પંદર દિવસમાં આખા કુટુંબ પર મરણાંત કષ્ટ આવશે એમ નિમિતિયા દ્વારા જાણી પુત્રને પેટીમાં પૂરી રાજાને પોતાનું સર્વસ્વ છે કહી પેટી સાચવવા આપી ઓચ્છવ ધર્મધ્યાન કરવા માંડયું. પંદરમે દિવસે રાજપુત્રીની વેણી સુબુદ્ધિએ કાપી એવો પોકાર ઉઠયો. રાજાએ મંત્રી કુટુંબની કતલનો હુકમ કર્યો. મંત્રીવચનથી પડી ખોલતા અંદર શસ્ત્રને વેણી સાથે સુબુદ્ધિને કનકકૃપા સંગ્રહ ૫૩૮ Page #587 -------------------------------------------------------------------------- ________________ જોતાં રાજ વિગેરેને નવાઇ લાગી લાગી. આમ પુરુષાર્થ થી વૈરી વ્યંતરે કરેલ ઉપદ્રવ રૂપ ભાવથી મંત્રી કુટુંબ બચી ગયું. શેત્રંજ બાજીના શોધક પર રાજા ખુશ થયા ને માગવા કહ્યું તેણે બાજીના ૬૪ ખાના મુજબ ઘઉંના એક દાણાથી શરૂ કરી દરેક ખાને ડબલ કરી આપવા કહેતા રાજાએ મામુલી માંગણી સમજી હા પાડી પણ પછી આંકડા શાસ્ત્રીઓએ ગણત્રી કરી કહ્યું આખી પૃથ્વીના ઘઉં આપો તોપણ ઓછા પડશે. કેમકે ૧૮, ૪૬, ૭૪૪, ૦૭૦, ૭૦૯,૫૫૧,૬૫૧ દાણા થાય. !! રાજાએ બુદ્ધિ વાપરી કહ્યું એને જાતે ગણીને લેવાનું કહો. પેલો ગણીને થાકે ને જીંદગી પૂરી થાય તોય ગણી ન શકે એટલે લઈ ન શકયો. બુદ્ધિ-બાદશાહે બેમાં કોણ સારૂ ગાય છે તે સર્ટીફીકેટ લેવા ગ્વાલીયરના ચુસ્ત ધર્મપ્રેમી રાજા પાસે બીરબલ અને તાનસેનને મોકલ્યા. રાજા તાનસેનના સંગીત પર ખુશ થયા. સર્ટીફીકેટ લખી રાખ્યું પણ બીરબલે ખાનગીમાં રાજાને મળી કહ્યું કે હું જીતું તો ૫૦૦ ગાયના દાન દેવા મેં પ્રતિજ્ઞા કરી છે. તાનસેને ૫૦૦ ગાયની કુરબાની લીધી છે રાજાએ તુરંત બીરબલને સર્ટીફીકેટ દઈ બંનેને રવાના કર્યા. * વિદ્વાન પંડિત મૂર્ખના ગામમાં ખા-ખા મૈયા આદિ પ્રશ્નોથી હાર્યો પોથી મુકી ભાગ્યો. તે જાણી તેનો અભાણાભાઈ ત્યાં જઈ પહેલા તો ખેડાખડી પછી બોયાબોયી વિગેરે માથા ભારે જવાબ દઈ જીતી આવ્યો. બુદ્ધિ અમેરીકન સેનેટમાં ગધ્ધાના નિશાન પર સરકાર પક્ષ ચુંટાયેલ અને વિરોધ પક્ષ હાથીના. વિરોધ પક્ષના લીડર અડધા ગધેડા છે કહ્યું, સુધારવા કહેતાં અહી અડધા ગધેડા નથી એમ સુધાર્યું. ૧૯૨૬માં ઈંગ્લેન્ડ ખૂન કેસમાં મોતીલાલ નહેરૂને બોલાવેલ. કોઈ રીતે આરોપી ખૂની પુરવાર થાય તેમ ન હોવાથી તેઓ છેક સુધી મૌન જ રહ્યા નિર્દોષ તરીકે જજે ચુકાદો સંભળાવતાં જ પુરૂ થતાં પહેલા તે ઉઠ્યાં? . રાજાએ બધા ઝવેરીઓને લુંટી લેવા બોલાવી પૂછયું કે મારા દાદાનું, બાપાનું કે મારું કોનું રાજ્ય શ્રેષ્ઠ? ઝવેરીઓ સમજી ગયા મહિનાની મુદત માંગી ખૂબ મુંઝાયા ખૂબીથી આપ્યો કે આવી બાબત મને શી સમજ પડે પણ મારી એક વાત અનુભવની સાંભળો, મારી ૨૦ વર્ષની વયે ભર વરસાદમાં રાત્રે દાગીનાથી લાદેલી જવાન કન્યાને આશરો આપેલ પણ રૂંવાડું ય ન ફરકેલું. ૫૦ ની ઉમ્મરે એવાજ બનાવમાં વિકાર મનમાં થયેલ ૯૦ વર્ષની ઉમ્મરે દાગીના લુંટી ભોગવવા મન બગડેલ છે કનકકૃપા સંગ્રહ ૫૩૯ Page #588 -------------------------------------------------------------------------- ________________ રાજા સમજીને ચૂપ થઈ ગયો. કા• જમીનના મધ્યભાગ કયાં? ખીલો ઠોક્યો કે આ ! આકાશે તારા કેટલા? ધેયે બતાવી કહે આના વાળ જેટલા ! સ્ત્રી પુરુષની સંખ્યા કુલ કેટલી ? હીજડાઓએ એમાં ગડબડ ઉભી કરી છે. શહેરમાં કાગડા કેટલા? ૭૫૭૬૯ ગણી જુઓ, વધારે હોય તો બહારગામના પરોણા ને ઓછાં હોય તો ગામતરે ગયા. તે જાણવું! સમુદ્રનું પાણી જોખી આપો. બધી નદીઓને અંદર રોકો એટલે કહું! ઉના બ્રાહ્મણ ક્ષત્રીય અને હજામ ત્રણ ખેતરમાંથી ચણાના પોટકા બાંધ્યા ચતુર ખેડુતે બેનો હક્ક કહી હજામને પીટ્યો. પછી બ્રાહ્મણનો કહી હજામને પીટ્યો. પછી બ્રાહ્મણનો હક્ક કહી ક્ષત્રિયને અને છેલ્લે બ્રાહ્મણને પીટ્યો. ત્રણેને ઈર્ષા હતી. એક પીટાતાં બીજા રાજી થતાં. ઔત્પાતિકી બુદ્ધિ બે છોકરાની વહુઓને સાસુ સારું ખાવા ન દેતી એકવાર ખાંડની ગુણને ઘીનો ડબ્બો ઘેર આવ્યો બંનેએ શીરો બનાવ્યો. એક ખાવા બેઠી બીજી ખબર રાખવા પછી બીજી ખાવા અંદર બેઠી એક બહાર ત્યાં ટેવ મુજબ રસ્તામાંથી ઝાંખરા ઉપાડી સાસુ આવતી જોઈએ ધુણવા માંડી કે ઝાંખરા ઉપર બેઠી છું. વહુના દિલમાં પેઠી છું. સાસુએ ઝાંખરામાં ડાકણ સમજી ફેકી દીધુ પણ ઘરમાં પેસે તો પંચાત એટલે વહુ ધુણતી બોલવા માંડી. જ્યાં લાવી ત્યાં મુકી જા મને પગે લાગી જા સાસુ વહુને પગે લાગી ઝાંખરા મુકવા ગઈને વહુ શીર ઝાપટી ઓટલે આનંદથી બેઠી. મિe માયાવી માયાવીથી ઠગાય-ત્રણ સુરદાસ અને ચટચોબો ચિંત્રિકુટ તીર્થમાં રાજાએ જઈ બધા બ્રાહ્મણોને જમાડી સોનૈયો દક્ષિણામાં આપ્યો. ચં.ચોબાને ઘેર જવામાં જંગલ આવતું ગંગા કીનારે સાંજ પડી ગઈ. ત્યાં ત્રણ ઝુંપડામાં એક અંધ બાવો રહેતો હતો, રાત ઝુંપડામાં ગાળવા એક ઝુંપડામાં ગયો બધી વાત કરી અંધ બાવો કહે ખુશીથી રહે મેં તો કોઈ દિવસ સોનામહોર જોઈ નથી કેવી હોતી હશે? પાકા ચોંબાએ પણ દયા આવવાથી બતાવી. બાવે આમતેમ ફેરવી સુધી મોંમા મળે પછી તરસ લાગવાનું અને અત્રે ગરમી છે ગંગા કીનારે સુઇ જઈશ કહી ચાલતો થયો પણ બહાર જઈ તરત ઝુંપડીમાં આવી સંતાઈ ગયો. અંધે પછી ઝુંપડીનું બારણું બંધ કરી આસનની નીચેના ખાડામાંથી લોટો કાંટ્યો તેમાં ૯૯ મહોર હતી ગણી નવી મોઢામાંથી તેમાં નાખી લોટો ખાનામાં મુકી આસન લેવા હાથ ફેરવતાં જ ચોબાએ આ ખાડામાંથી લોટો લઈ લીધો અંધ આસન મુકી ફરી ખાત્રી માટે ખાડામાં હાથ નાખતાં લોટો ન જણાયો ચોબાનું કામ સમજી બારણુ તપાસી કનકકૃપા સંગ્રહ ૫૪૦ Page #589 -------------------------------------------------------------------------- ________________ બુમાબુમ કરી બાજુની ઝુંપડીથી શ્યામદાસ ગોદડી ઓઢીને આવ્યો ને કહે કૃષ્ણદાસ શું થયું? એણે બધી વાત કરી કે હું તો સુટાયો ત્યારે તે કહે મૂરખ લોટા માં રખાય? જો મેં મારી ગોદડીમાં ૫૦૦ સોના મહોર કેવી સીવી રાખી છે? વાંધો જ ન આવે કૃષ્ણદાસે જોવા માંગી તે આપવા પેલાએ હાથ લંબાવ્યો ચાલાક ચોબે વચ માંજ હાથ રાખી લઈ લીધી. પેલા પાછી માગતાં કૃષ્ણદાસ કહે તે આપી છે જ કયાં? બંને ખૂબ લઢતાં અવાજથી રામદાસ લાકડી લઈને આવ્યો વાત પૂછીને કહ્યું બંને મૂર્ખ છો. મારી માફક લાકડીમાં સોનૈયા રાખી હોય તો વાંધો જ ન આવે. શ્યામદાસે જોવા માંગી તે આપતા ચોબે વચ્ચેથી જ લઈ લીધી પછી તો ત્રણએ ખૂબ લઢયા તે જોઈ ખુશ થતો ચોબો બધું લઈ રવાના થઈ ગયો. • બાપે છેલ્લે બે પુત્રોને બોલાવી એક આનો આપી કહ્યું જે પુત્ર બાજુનો ઓરડો એક આનાની ચીજ લાવી ભરી દેશે તેને બધી મિલ્કત સાચવવા આપીશ મોટાભાઈએ ઘાંસ ફક્સ લાવી ઓરડો ભર્યો, નાનો ભાઈ ૧ પૈસાનો માટીનો દીવો, ૧ પૈસાનું બાકસ ને બે પૈસાની ચટાઈ લાવી એક ઓરડો સાફ કરી ચટાઈ પાથરી દીવો સળગાવી બેઠો.સંબંધી સાથે આવી બાપે બન્ને ઓરડા જોયા બધાએ નાનાને વખાણ્યો તેને મિલ્કત સોંપી. અબ મૈસુરના રાજાએ હુકમ બહાર પાડ્યો કે રાજા સિવાય કોઈએ ૭ ઘોડાની બગીમાં ન બેસવું. બેસે તો છ માસની જેલ. રામસ્વામી મુડલીયા દિવાન હતાં. તેઓ ૭ ધોડાની બગીમાં બેસી જાહેરમાં ફર્યા કેસ થયો સાક્ષી પુરવા ફોટાથી પુરવાર થયું દિવાનને બચાવ માટે પૂછતાં કહે કેસ ખોટો છે. સાત ઘોડાની બગીમાં બેઠો જ નથી. જજે પુરાવા સાક્ષી સાબીતી કહેતાં દિવાન કહે છ ઘોડા એક ઘોડી હતી. ગુન્હો લાગુ પડતો જ નથી ને છુટી ગયો. શિ• શત્રુના વિશાળ સૈન્ય વર્ષભર ઘેરો ઘાલ્યો. બધા કિલ્લામાં પ્રજા ભૂખે મરવા માંડી. દરવાજા ખોલી કેશરીયા કરવાંમાં મતભેદ પડયો. હતાશ સભાને એક છોકરી કહે હું જીતી આપું મારી બકરીને ચાર છ દિવસ પેટભરીને ખાવાનું આપો એમ કરતાં બકરી પુષ્ટ થઇ તેને દરવાજા બહાર કાઢી. શત્રુસૈન્ય હતાશ હતું પુષ્ટ બકરી જોઈ કિલ્લામાં ખૂબ અન્ન હશે.નહિં જીતાય સમજી ઘેરો ઉઠાવી નાશી ગયું. • હાજર જવાબ-બાદશાહ-સભા શું વિચારે છે? બીરબલ-આપનું દીર્ધાયુષ્ય. આપનું સામ્રાજ્ય વધો વિગેરે સ. હાથમાં વાળ કેમ નથી? જ. આપ દાનેશ્વરી દાન દેતા ઘસાઈ ગયા. મને દાન લેતા ઘસાયા. સભા છાતી કુટે છે. તે હાથ ઘસે છે કે અમે રહી ગયા એટલે એમને ઘસાયા. કનકકૃપા સંગ્રહ ૫૪૧ Page #590 -------------------------------------------------------------------------- ________________ ઉના બુદ્ધિ-શેઠે મરતાં કહ્યું કે જરૂર પડે આપણા ભંગીની સલાહ લેજે પ્રસંગે બેનના લગ્ન માટે પુછતાં ભંગી કહે મારા સાળાનો દીકરો સારો છે, ભણેલો ઠીક વિગેરે કહેતા છોકરો કહે અરે આમ તો કેમ બને? ભંગી કહે આ માટે જ મારી સલાહ લેવાનું કહેલ છે કે સહુ ના સ્વાર્થની જ વાત કરશે. માટે સલાહ ભલે લ્યો પણ તમારે હૈયે બેસે તે પ્રમાણે જ કરો. બુદ્ધિ-બ્રહ્મ સત્ય જગત મિથ્યા માનનાર અદ્વૈતવાદીએ આપેલ સોહનો મંત્ર ભકત જોરથી જપતો. ત્યાં દૈતવાદી એ ભૂલ કહી કે આગળ દા લગાવો અદ્વૈતવાદીએ જાણ થતા તેણે આગળ સ ઉમેરાવ્યો પણે પેલા આવીને ફરી એક દા આગળ મુકાવ્યો. (દાસદાસાહ) કાજીઓ વિરૂદ્ધ બાદશાહે હિન્દુ નોકર રાખ્યો. કાજીઓને ચૂપ કરવા પ્રશ્નો પુછયા જેનો જવાબ તે હિન્દુજ દઈ શકયો. સ.બધાનુ બીજ કાજી શું? હિન્દુમંત્રી. બધાથી મોટો પુત્ર કોનો? આપનો ગાયનો બધાથી મોટા દાંત કોનો? હાથીના હળને બધાથી મોટું પેટ કોનું? હાથીનું પૃથ્વીનું બધાથી હોંશીયાર કોણ? આપ સમયોચિત કરે તો તેમને ખબર હોય. વાંક તેમનો જ છે. બુદ્ધિ-યજમાને આપેલ ભેંસ લઈ જતાં બ્રાહ્મણને લુંટારો મળ્યો. લાઠી ઉગામી ભેંસ આપી દેવા કહ્યું પેલા ગભરાયો પણ પછી બુદ્ધિ વાપરી કહે છે કે ભાઇ સાબ બ્રાહ્મણ છું ભેંસ લઈ લ્યો પણ બ્રાહ્મણ સમજી મને કંઇક આપ. લુટારો કહે કાંઇ નથી આ લાઠી છે લઈ જા. લાઠી લઈ બ્રાહ્મણે આંખ ફેરવી ને કહે બદમાસ ભાગી જા નહિ તો ખોપરી તોડી નાખીશ. પહેલા તારી પાસે લાઠી હતી હવે મારી પાસે છે. જીસકી લાઢી ઉસકી ભેંસ. પેલો ભાગી ગયો. બુદ્ધિ-સોદાગરને ઘોડાઓ માટે એક લાખ રૂા. બાદશાહે એડવાન્સ આપ્યા, બીજે દિ બિરબલને બાદશાહે પૂછયું કે નીચે બેસી શું લખતો હતો? તેણે કહ્યું મુખઓના નામ બાદશાહે વાંચતા પહેલું જ પોતાનું નામ જોઈ નવાઈ પામી પૂછતાં કહે લાખ રૂા. વગર પીછાને આપ્યા તેથી. બાદશાહને પોતાની ભૂલ સમજાઈ પણ પુછયું કે સોદાગર ઘોડા લાવશે તો ? બીરબલ તો આપનું નામ ચેકીને સોદાગરનું લખીશ. ૫૪૨ કનકકૃપા સંગ્રહ Page #591 -------------------------------------------------------------------------- ________________ જેથી સંખ્યા તો સરખી જ રહેશે. સૌ પોતાની રીતે જ જુવે છે.મોટા ગુનાંમાં આવેલ બીરબલે ઢેઢ પંચ પાસે ન્યાય માંગ્યો તો ત્રણવીસી દંડ કર્યો. બુદ્ધિ-શાહી દરબારમાં ચર્ચા ચાલીકે ૧૨માથી ૪ જાય તો કેટલા રહે ? બધાએ આઠ કહ્યાં મૌન બિરબલે છેવટ કહ્યું કેમકે બાર માસમાંથી ચોમાસાના ચાર માસ જાય તો શું ખાક રહે ? એમ વર્ષમાં છેવટ ચાર માસ તો ધર્મ કરવો જ જોઇએ નહિં તો જીવનમાં મીંડુ રહે. રહતાવિદ્વાનો કા સદા ચિંતન ભીન્ન વિચાર; શુન્ય વધે છદિ બાદ દે બારહમેં સે ચાર. નવી નવી વાર્તાના શોખીન રાજાએ ડાંડી પીડાવી કે કદી પૂરી ન થાય. તેવી વાર્તા સંભળાવનારને લાખ સોનૈયા આપીશ. કંઇક નવી વાત ભળાવે પણ અંતે પૂરી થતા હારીને જાય. એક પંડિત આવ્યા તેને શરત સામી મુકી કે હર પ્રસંગે હુંકારો દેવો ને એક પ્રકરણ પુરૂ ન થાય ત્યાં સુધી આગળ શું થયું તે પુછવું નહિ. વાત શરૂ કરી. એક કરોડો માઇલનું વન તેમાં કરોડો વૃક્ષો. દરેકમાં લાખો શાખા પ્રશાખાદિ. કરોડો ચકલાનું ટોળું આવ્યું, બીજુ આવ્યું એમ કરોડો ટોળા આવી બેઠો. પ્રતિગુચ્છે પાંદડે પાંદડે બેઠા, એક ઉડયું કુર..બીજું ઉડયું કુરર..આમ કુરર..પુરું ન થતાં રાજા હુંકારો દઇ થાકયો. મગજ પાકયું ને લાખ દઇ રવાના કર્યો. રાજા ભારે જીદી. એકવાર પોતાની સાસુ સાથે વાકું પડતાં મંત્રીને હુકમ કર્યો કે સાંજ સુધીમાં બધી જ સાસુઓને દેશનિકાલ કરો. મંત્રીએ પહેલા જ મહારાણીને હુકમ કર્યો, કેમ કે કુંવરી પરણેલ હતી. છેવટ રાજાને હુકમ પાછો ખેચવો પડયો. * નાની પુત્રવધૂના છતાં શેઠે રાજાને નિમંત્રી સ્વવૈભવનું પ્રદર્શન કર્યું. મંત્રીની સલાહથી રાજાએ સભામાં શેઠને બોલાવી કહ્યું કે જે પ્રતિક્ષણે ઘટે છે તે શું અને પ્રતિક્ષણે વધે છે તે શું ? આ બે પ્રશ્નનો જવાબ આપો નહિ તો પાંચકરોડનો દંડ આપો. દુ:ખી શેઠ ઘેર ગયા. વાત જાણી નાની પુત્ર વધે કટોરમાં દુધ ને હાથમાં ઘાસ લઈ સભામાં આવી. રાજા કહે આ શું છે? પેલી કહે તમારા મંત્રીમાં બુદ્ધિ નથી પશુ છે તેને માટે . ઘાસ લાવી છું અને તમો બાળક છો બીજાની બુદ્ધિથી ચાલો છો. તમને પુષ્ટ કરવા દૂધ લાવી છું. હે રાજન હવે પ્રશ્નનો જવાબ સાંભળો પળે પળે ઘટે તે આયુષ્ય, પ્રતિક્ષણ વધે તે તૃષ્ણા છે. રાજા ને સભા પ્રસન્ન થયા. જંગલમાં રૂપાળી ખેડૂત કન્યા જોઇ રાજા મુગ્ધ બન્યો તે જાણી મંત્રી તેને ઝૂંપડી કનકકૃપા સંગ્રહ ૫૪૩ Page #592 -------------------------------------------------------------------------- ________________ બહાર આવી સવાલો પૂછયા જેનો અંદરથી તે જવાબ દેવા માંડી. પ્રશ્ન શું કરે છે? જ.એક ને દબાવી હજારોની પરીક્ષા કરું છું. (ભાત દાબે છે) પ્ર.તારા પિતા કયાં છે ? જ.અનંત આકાશના પાણીને રોકવા ગયા છે (છાપરૂ સમું કરવા) પ્ર. તારી માતા કયાં છે? જ પીયરમાં પ્રશ્ન ક્યારે આવશે? જ. તે આ ગઈતો નહિ આવે, નહિ આવે તો પાછલે પહોરે આવશે (વચમાં નદી આવે છે તેમાં પાણી આવશે તો નહિ આવે નહિ તો સાંજે આવશે.) પ્ર. તારો ભાઈ કયાં છે ? જ.ગાંઠના પૈસા આપી ખાસડા ખાવા ગયો છે. ભાઈ પૈસા આપી દારૂ પીએ છે) પ્ર. તારી ભાભી કયાં ગઈ છે? જ. એકના બે કરાવવા ગઈ છે. (ચણાની દાળ બનાવવા ગઇ છે) મંત્રી કાંઇ જ નસમજ્યો રાજને બધી વાત કરી. છોકરી મહાચતુર જાણી તેના પિતાની સંમતિ લઇ રાજા પરણ્યો. પછી ખુલાસો પૂછતા ઉપર કૌસમાં છે તે ખુલાસો જાણી રાજા અતિપ્રસન્ન થયો. કાગડા સવારે જોરથી કેમ બોલે છે? પ્રશ્નના જવાબમાં પંડિતજી કહે પ્રભુ ભજન કરે છે, પછી કહે ઉષારાણીને જોઈ પ્રસન્નતા વ્યકત કરે છે. પણ સંતોષ ન થયો. આથી પૂછનારની બુદ્ધિશાળી બહેને કહ્યું કે સૂર્ય રાત્રિના ગાઢકાળા અંધકારને નાશ કરતો જોઈ કાગડાઓ ગભરાય છે કે અમને પણ અંધકાર સમજી ખતમ કરશે. તેથી જોરથી કા-કા પોકારે છે અમે તો કાગડા છીએ. અમારે નાશ ન કરતાં. આ કાફર છે અમે મુલ્લાઓએ ચઢાવવાથી બાદશાહે બુદ્ધિમાન હિંદુને સભા બંધ કરી, પણ તેના વગર ચેન ન પડયું, આથી બાદશાહે મુલ્લાઓને ચાર પ્રશ્નો પૂછયાં. જેનો જવાબ તેઓ ન દઈ શકવાથી પેલા હિંદુને માનપૂર્વક બોલાવી પ્રશ્ન પૂછયા જેવા સચોટ જવાબો આપ્યા. પ્રશ્ન સર્વ બીજ શું છે? જ.પાણઈ તે વગર કોઈ બીજ ઉગે નહિ. પ્ર. સર્વ રસ શું?.જ.મીઠું મીઠા વગર બધુ ફીકું લાગે. પ્રાકૃતજ્ઞ કોણ.? જ. કુતરો... કૃતઘ્ન કોણ? જ. જમાઇ મુલ્લાઓ ચૂપ થયા. હિન્દુને મંત્રી બનાવ્યો. ચારમલે ચોસઠ હસે, વસ રહે કર જોડ; જ્ઞાની સે જ્ઞાની મિલે, જાગે સાતે કોડ. આનો અર્થ શું? એમ રાજાએ સભામાં પૂછયું. પંડિતો મુંઝાયા એક તર્કવાદી એ કહ્યું છે જ્ઞાની ભેગા થતાં ચાર આંખ મળે, ૬૪ દાંત સ્મિત કરે. હસે બંને ના દશ દશ મળી વીસ આંગળા ભેગા થઇ નમસ્તે કરે. બન્નેના મળી સાત કોડ રોમ વિકસે-રોમાંચ થાય. રાજા ખૂશ થયો ને સરપાવ આપ્યો. કનકકૃપા સંગ્રહ Page #593 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ-મકામાં કાબા તરફ પગ કરી શ્રમિત નાનક સુતા, આ જોઇ મુસ્લીમો કોધથી ખુદાના ઘરનું અપમાન કરવા માટે મારવા તૈયાર થતાં કહે-જે બાજુ ખુદાનું ઘર ન હોય તે તરફ મારા પગ કરો. આ સાંભળી પેલા ચૂપ થયા. પુત્ર ૧૬ વર્ષનો થતાં માતાએ બાપની મંત્રીની ઠાઠની વાત કરીને રડી,પુત્રે ત્રણ દિવસમાં મંત્રી થવાનું કહી, પિતાના કપડા પહેરી રાજસભામાં જઇ ઓળખ આપી. ત્રણ દિ ત્રણ પ્રશ્નો પૂછયા. અક્કલ કયાં રહે છે ?(પંચમાં) અક્કલ ખાયશું ?(ગમ) અક્કલ કરે શું ? અંતે દરબારીઓએ ઉપાડેલી પાલખીમાં બેસી સભામાં જઇ, ત્રીજા પ્રશ્નનો ‘તે આ કામ કરે’ કહેતાં રાજએ મંત્રી બનાવ્યો. દૂતપ્રજ્ઞા-શત્રુને મિત્ર કરું -રાજપરીક્ષામાં-નક્કી કર્યા છતાં રીસાયેલી રાણી પીયરથી દોડી આ. દૂત ઘોડા પર રાણીને પીયર ગયો. વહેમ પડે તેમ હિત માટે પરાણે મંત્રીએ રાણીને કહ્યું કે રાજાને બીજી કરવી છે તે નક્કી કરવા જાઉં છું. તમને જાણીને જ પીયર મોકલ્યા છે. રાણી દોડતા સાસરે આવી ગઇ. બુદ્ધિ-સભામાં પંડિત માતૃભાષીવત્ ભારતની બધી અને પરદેશી ભાષામાં પણ બોલે. મૂળ કઇ ભાષા પંડિતની હશે તે જાણવા રાજાએ મંત્રીને કહ્યું. મંત્રીએ ગમે તે ઉપાય અજમાવવાની છુટ માંગી, ને સભા ઉઠતાં દાદરે જોરથી ધક્કો દઇ પંડિતને ગબડોવ્યો. તેણે છેક નીચે પડતાં ક્રોધથી ગાળોની વૃષ્ટિ કરી મંત્રી કહે રાજન્ સાંભળો આ એની માતૃભાષા । પોપટને રામ પઢાવો પણ બિલ્લી પાછળ પડતાં ?ટે જ કરે એમ સંકટમાં કુદરતી રીતે મુખમાં માતૃભાષા જ આવે. હુમલો કરતાં વાઘને શિયાળે કહ્યું-મને નહિ મારી શકો, પ્રભુએ મને પશુઓના રાજા તરીકે મોકલ્યો છે, તેમનો કોપ થશે. વિશ્વાસ ન હોય તો મારી પાછળ આવી ખાત્રી કરો. એમ કરતાં બધા (વાઘથી) ડરીને નાસવા લાગ્યા. આથી વાઘ ઘભરાઇ નાઠો. વનરાજ બીમાર પડતાં સહુ પશુઓ ખબર લેવા આવ્યા શિયાળ ન આવ્યું. દ્વેષી નારે કાન ભંભેરતા એક શિયાળ પકડી લાવવા હુકમ કર્યો. ધમકાવતાં તે કહે નામદાર ઔષધની ચિતાં માટે ફરતાં એક સુવૈદે દવા જણાવી છે કે નારનુ તાજું ઉતરેલ ચામડું ઓઠવાથી આરામ થશે. સિંહે તુરત નારને માર્યો. ધર્માં બહુ કે પાપી-અભયકુમારે રાજસભાની ચર્ચા થઈ ધોળો કાળો મહેલ કરાવ્યો.નિયમો ભાંગનાર બેજ કાળામાં, બીજા બધા ધોળામાં ગયા. ધર્માં કહેવડાવવું સહુને ગમે છે પાપી નહિ. કનકકૃપા સંગ્રહ ૫૪૫ Page #594 -------------------------------------------------------------------------- ________________ છે વાણીયાના દેવ જબરા-મીયાએ ખીજડા તુલસીને ઘસી નાખ્યા, પણ કવચ દેવા ભારે પડયો. છેરેલ્વે અકસ્માતના વળતરના દાવામાં હાથ માથા પર થતા નહોતા. વકીલે હાથ ઉચા કરાવ્યા પછી કહેવાયું અકસ્માત પહેલાં હાથ કેટલા ઉચા થતા હતાં. ? તે બતાવ. પેલાએ ઝટ માથા ઉપર ઉચા હાથ કર્યા. દાવો ડુલ થયો. મૃત પત્ની કે પુત્રાધન ધનવાલો દુઃખી મણીપરીક્ષક દેશાટન નીકળ્યો. એક નગર દહીં લેતા ભરવાડના ગળે કાચના હારમાં સવાઝોડના મુલ્યનો માણેક જોઇ તેને ત્યાં બહેન કહી રહ્યો ને મીઠાશથી વશ કરી એક દિન કુટપત્ર વાંચી કહે-ઘેરથી પત્ર છે કે પત્નીનો સમન્વોચ્છવ કર્યો છે. જો તારી ભાભીને પુત્ર આવશે તો બહેન તારા, ગળાનો કાચનો હાર દૂર કરીને ચાંદીનો પહેરાવીશ થોડા દિમાં બીજો પત્ર વાંચી, તેમ કરી હાર વસાઇ ધનીક થયો. ટેક્નસોનીએ બીલાડીની ગુદામાં સોનાની લગડી નાખી. -સોનીએ સોનાનો આખો હાથી ચોર્યો. દરજીએ કોપ કરી જોડા ફેંકી, પુત્ર દ્વારા જોડામાં ખોસેલ રાજાનું લુગડું ચોર્યું. - ખંભાતના આદમજી ઓરે કંકોડીમાં કીડા પડયા, સાબુડી સડી ગઇ, ને લોઢું તો યુવા ખાઈ ગયાં. માલ પચાવ્યો. પણ વાણીએ હુરબાઇ નેબગ લઇ ગયાં. કહે બધીન ઓકાવ્યું. -ગુરૂએ કહ્યું એક માખીએ અઢી દ્વીપ હલાવ્યા. બુદ્ધિમાન સમજે.(નકશો) રાજાએ રૂપાળી કીડીને (દાસીને) રાણી બનાવી તેને માટે કપડા દાગીના કરાવ્યા. અક્કલ બડી કે ભેંસ-વનમાં પાણી પીનાર બે કણબી ભાઈએ રાજા પાસે ભેંસને અક્કલ માગી. ભેસ મરી ગઈ, ને ભણીને અક્કલવાન થનાર દેશ પટેલ થયો. સર્પ, સસલો, શિયાળ, ત્રણ મિત્રો ગંજીમાં રહેતા આગ લાગતાં સ્વમતાનુસાર સર્પ ઝાડ પર ગયોને શેકાઈ લડબડયો, નીચે દરમાં સસલો સડસડયો, શિયાળ દૂર ભાગી બચ્યો ને બોલ્યો-લાખમત લડબડી, લો મત સડસડી પણ એક મત બીચારી ફાંકડી કે મરતાં બચાવ્યા આગથી. - જુવાનીયો બૈરાની મશ્કરીથી લગ્નના લાડુ ખાવા સદ્ગસ્થોની જાન લઈ ગયો. સગપણ જ હોતું થયું એટલે જનારાને લાડવા ભારે પડયાં. નાક રાખવા પરાણે પૈસા આપીને વિવાહ કરી પરણાવ્યો. S ૫૪૬ કનકકૃપા સંગ્રહ Page #595 -------------------------------------------------------------------------- ________________ - જમાલમીયાંએ લાડુના વિવેક અને ઘોડી છોડી મુકીને યુકિતથી કૃપણ શેઠની સાન ઠેકાણે લાવી. એક પૈસામાં વાણીએ બુદ્ધિથી આખા નગરને જમાડયું ને દિવાન થયો. પૈસો વ્યાજનો પહેલો આપી બે સ્વના ઉધાર લીધા બેઆના બીજે આપી રૂપિયો લીધો તે બીજ આપી ૨૦ ઉધાર લીધા. બધે અઠવાડીયા માટે લેતો ને બીજેથી વધારે લઈ આગલાને આપી દેતો. એમ હજારો લઈને નગરને જમાડેલ. કે- છ માસ રાજા મારે ત્યાં આવે તો સાત માળનો મહેલ બંધાવું, એમ નિર્ધન વણિકે કહી કરી બતાવ્યું, ને દિવાન થયો. રાજા રોજ જાય. દિવાનાદિને વહેમ પડતા તેને પૂછ્યું તો કહે તમારી બધાની બાતમી જાણું છું તે નોધ કરવા રાજા આવે છે આથી પોતાના બચાવ માટે બધા અધિકારી મોટી લાંચ આપી ગયા. પ્રેક્ષ્મ રાજા એક મિનિટ વાત કરે તો બીજી એક મહોર આપું એમ કરી વણિક ધનાઢયા થયો. કે-પીવું નહિને ઢોળી દેવુ તે પણ આવડવું જોઈએ રાંડને કઢી કરતાં તો ન આવડી પણ ઢોળતા એ ન આવડી, રાજા પર પડી. વાણીએ નિર્વસ્ત્ર થઈ નાચવાનું કહી. ભૂતના બહાને બચાવી. - બાપને બધું પહોચાડનાર ગોરને જાટે ૧૫ તોલા અફીણ પીવા આપ્યું! કે પિતૃદાન લેનાર ગોર સ્વપ્નનું બહાનું કાઢી, ૫૦ ની ઘોડી લઈ ગયો. પણ બાપ પડયાનું સ્વપ્ન કહી ડામ-દેવા જઈ ને પાછી મેળવી. *ગોરના કૃત્યો-જગ જીતે રે બેટે કાંણીએ, પાંવ ચલે જબ જાણીએ. * પટેલ છેવટ શરત કરી કે-પૈસો નહિ પણ રોજ એક આનો લઉં. ને ૧-૦૨-૪-૮ એમ રોજ ડબલ ઘઉંના દાણા એક વર્ષ સુધી દઇશ. પટેલ હરખા. પણ દસમે દિન ૫૧૨ દાણા દોઢ રૂા. ભાર થયા. પછી જોખને દેતાં પંદરમે દિ ૧ શેર ને ૮ રૂા. ભાર વીસમે દિવસે મણ. ૨૪ મે દિ તો ગુણ દેવી પડી. ને પછી તો ૪૮ એમ ગુણે વાત આવતાં બહુ ગભરાયા ને ભાઈ બાપ કહીં માંડ છુટયો.! - એક ધનીકે બીજા ધનીકને કહ્યું-હું તમને રોજ ૧ લાખ રૂા. આપું. મહિના સુધી તમારે મને ૧ નયા પૈસાથી શરૂ કરી ડબલ આપવા. પેલે ખુશ થઈ શરત નક્કી કરી. પણ તેને મહિને ૩૦ લાખ મળ્યા જયારે નયા પૈસાની રોજ ડબલ આપતાં ૧૦૭,૩૭,૪૧૮ને ૨૩ ન. પૈ. દેવા પડ્યા. એટલે ૭૦ લાખ ૩૩૭ હજારથી વધુ કનકકૃપા સંગ્રહ ૫૪૭ Page #596 -------------------------------------------------------------------------- ________________ ખોટ ગઈ. - લાંચ લઇ અન્યાય કરના જજની, કુંભારના મદનીઆને ભણાવી જીંદગીની ખો ભૂલાવી. – ગરજવાનને અક્કલ નહિ-શેઠે બદમાસને બે હજાર ધીરી તગાદો કરતાં, પેલો પડોસી વૈદની સલાહથી માંદો પડયો. વૈદે શેઠને બચે તેમ નથી, પણ અમેરીકાન ઉલ્લુ મલે તો દવા કરું ને બચે, પાંચસોનો ખર્ચ છે. શેઠે સ્વીકાર્યું કે બચે તો પંદરસો મળશે વૈદે કોઈને કંઈક આપી બજારે મોકલ્યો. શેઠ તેની પાસેથી ઉઘુ ખરીદી લાવ્યાં. પણ પેલો સાજો થઇ ગયો હતો. શેઠ તે ઉલ્લુ દુકાનમાં રાખી ઘરાકને કહે છે હા હલદી, એલચી ને ઉલ્લુ પણ છે. ! - પરણે તો મરી જશે. એ શરતે મંત્ર દેવે પુત્ર આખો લોક નિંદાથી પરણાવ્યો. દેવ મારવા આવતાં વહુ કરગીર બીજુ કહે તે કરવા જણાવ્યું. દેવે વંધ્યા પુત્ર માગ્યો. બાર વર્ષની મુદત લઇ વંધ્યા નામની દાસીથી પતિ દ્વારા પુત્ર થતાં આપી-બુદ્ધિથી જીતી. # ડંફાસ ભારે પડી-ગ્રાહક (હોટલ માલીકને) તમારી હોટલ જામેલી નથી? માલીક અરે આ લતામાં આ એક જ જામેલી છે, રોજના ૫૦૦ વકરો વધુ ખરો પણ ઓછો નહિ. ગ્રાહક-તો સરસ લ્યો. આ કાર્ડ બપોરે ૩ વાગે ઓફીસે પધારજો. ઈન્કમટેક્ષની ઓફીસ જોઇ છે ને ? જરૂર આવજો !! * કીડીઓ ચૂલો તાણી ગઈ કહી શેઠાણીએ ન જમાડયો પણ ગાડા કાગડા ગયો કહી શેઠે સાળાને બદલે ભાઇનું ઘર ભર્યું. એક શેઠે પર ગામ સ્વમિત્રને ભેટ દેવા નોકર સાથે કરડીયામાં સસલું મોકલ્યું. રસ્તે ધર્મશાલામાં મુનિમે રમુજ ખાતર તે કાઢી બીલ્લી મુકી. પહોંચતા મિત્રે જોઈ ગુસ્સો કર્યો, બીચારો બીલ્લી લઈ પાછો ફરતા ત્યાં જ તે મુનિએ સસલું મુકાયું. ઘેર જઈને ને શેઠને ખોટા ધક્કા માટે ખીજાઈ બતાવતા અજાયબ થયો કે આતો બહુ રૂપી પ્રાણી હશે? એક જણ ફુટ મુકી બહાર જતાં મિત્રો ઉડાવી ગયા તે પકડાવા બોલ્યો (ગભરાટથી) અરર...કોણ ખાઇ ગયું ? મેં એમાં ઉદર મારવા સોમલ નાંખેલું. ખાનાર બિચારા ગભરાઈ ઉપાય પુછવા માંડયા. એક જોષીએ રાજાને છ માસમાં પાણીનું મરણ કહ્યું તે સાચું પડતાં રાજા કીધે ભરાયો. ને જોશીને કહે બોલ તારુ મરણ જ્યારે છે ? જેશી સમજી ગયો કે આવી ૫૪૮ કનકકુપા સંગ્રહ Page #597 -------------------------------------------------------------------------- ________________ બન્યું. યુકિતપૂર્વક બોલ્યો-આપના પહેલાં ત્રણ દહાડે. રાજા ગભરાઇ તેને સાચવવા લાગ્યો. પ્રસિદ્ધ વકીલને નવા વકીલે ફતેહ કેમ થાય તે સલાહ પુછતાં તે કહે-પુરાવા મજબુત કરવા. લાવો ફીના હજાર, નવો મુંઝાયો ? ને કહે આપનો પુરાવો મજબુત હશે તો મળશે સાક્ષી દસ્તાવેજાદિ લાવો. જમાઇ દર મહિને સાસરાને પોતાની સ્ત્રીના સ્વભાવની ફરીયાદ કરે તેથી એક વાર સાસરે કહ્યું કે હું જાણું છું તે ખરાબ સ્વભાવની છે, પણે હવે નહિ સુધરે ને એક પણ વધુ ફરીયાદ આવશે, તો મેં વીલમાં તેને માટે જે ૧૦ હજાર મંજુર કર્યા છે તે કાઢી જ નાખીશ. પણ પછી તો ફરીયાદ જ બંધ થઇ ગઇ. બોલતા મહેતાજીનું થુંક પાટી પર પડતાં ચોકરે ઉપયોગનું કહેતા કહે-મહેતાજીનું થુંક તો ગંગાજળ કહેવાય. સાંજે રમવા જતા દાદાજીએ પોતાનો પડેલ દાંતઆપી ગંગાજળમાં નાખવા કહ્યું છોકરે ખરેખર ભુકો કરી બોલતા માસ્તરના મુખમાં પધરાવી દીધો. કેદીની સ્ત્રીએ ચીઠ્ઠી મોકલી કે મોસમ આવી છે. પણ ખેડવાનો બંદોબસ્ત થાય તેમ નથી. કેદીએ ચીઠ્ઠી મોકલી કે ખેતરમાં ઠેરઠેર હથીયાર દાટયાં છે માટે ખેડવાનું માંડી વાળજો. પોલીસોએ ખેતર ખેડી નાંખ્યુ. પછી લખ્યું હવે મુશ્કેલી ગઇ હશે વાવજો. વકીલે ચોકક્સ જીતીશું જ કહેતાં અસીલ ચાલવા માંડયો. ઘણું પુછતાં કહે હવે ઘરમેળે પટાવત કરીશ જીત તો નથી જ કેમ કે મે વીગત બધી સામા પક્ષની જણાવી હતી. વાહ બુદ્ધિ. તમારા ગામમાં કોઇ મોટો માણસ જનમ્યો છે ? ના અંહી તો બધા છોકરાજ જન્મે છે પછી મોટા થાય છે. મારવાડીને કથા પછી આરતીમાં પૈસા મુકવાનું કહેતાં કહે તારી ઉમર ? પાંત્રીશ. ઓહ તોતો મને ૭૫ થયા છે હું વહેલો દેવને મળીશ ને રૂબરૂ દઇશ. સુકુ ઘાસ ન ખાનાર ઘોડાને લીલાં ચશ્મા ગાડીવાને પહેરાવ્યા. કુવો વેચ્યો પણ વાણી વાણીઆએ પાણી નભરવા દીધું કિંમત માગી. રાજાએ કહ્યું ફકત કુવો જ વેચ્યો છે. તો વિપ્રના કુવામાં પાણી કેમ રાખ્યું છે ? રોજનું ભાડું આપ. કનકકૃપા સંગ્રહ ૫૪૯ Page #598 -------------------------------------------------------------------------- ________________ & બચાવ-સ. ડો. તમે ક્ષયને તદ્દન મટાડવાની જાહેરાત કરી હતીને? જ. હા મારા કહેવા મુજબ તો. સ. એક વર્ષથી દવા ચાલુ હતી દિકરો મર્યો કેમ? જ. મેં બે વર્ષ દવા લેવા કહ્યું તે મુજબ કર્યું નથી. -- રાજ-શિયાળ કેમ બૂમ પાડે છે. મંત્રી-ઠંડીથી રા. એકેક કામળ આપી દો. રા. હજુ કેમ બોલે છે? મં-ભૂખ્યા છે. રા. સો મણ ઘઉં ઘો.રા. હજુ કેમ? મ. દુઆ દે છે ને સદા એમ જ દેતા રહેશે. એમ મંત્રીએ ઘર ભર્યું. મિત્રે વેપારીને કહ્યું સામે મોટો આઈ નો કેમ લગાડયો છે? તો કહે-યુવક યુવતી આવે તે એમાંજોયા કરે પણ તાજવાને ન જુએ માટે. ગ્રાહકે હલવાઈ ને કહ્યું-કેમ મીઠાઈ ઓછી તોલી? તો કહે વજન ઓછું હોવાથી આપને લઇ જવાની તકલીફ ઓછી પડશે. પેલે પૈસા બહુ ઓછા દીધા. કહે કેમ તો કહે આપને ગણવાની તકલીફ કમ પડશે. # શિક્ષક-નિષેધવાચક શબ્દ દો હોવે તો નિષેધ મીટ જાતા હૈ, જૈસા યહકામ અસંભવ નહિ હૈ. ચતુર લડકેને કહા-સાહેબ બહાર જાના હૈ. શિક્ષકને જલ્દીસે નહિ નહિ કહી. વહ ચલ ગયા. • કવીનાઈન નહિ ખાતા બીમાર બાળકને મા એ પેંડામાં ગોળી મુકી ખાવા આપ્યો. થોડીવાર પછી પુછયું, પેંડો ખાધો ? તો કહે હા મા પેંડો ખાધો, પણ એની ગોટલી ફેંકી દીધી છે. સાહેબે ઘંટી બનાવા છતાં ગ્રામીક ખસ્યો નહિ. ને સાહેબ સાઈકલ સાથે પડી કહે . ઓ યુકુલ..પેલો કહે કુલતો આપહી હૈ હમતો કાંટે હૈ. કાયદાબાજ-રાતે પોલીસ પકડતા કહે ફાનસ આ રહ્યું. સળગાવી ચાલવા કહ્યું.બીજીવાર પકડતાં ઢાંકેલુ બતાવ્યું કહે કાયદો ફાનસ રાખવાનો છે ઢાંકવું કે કેમ તે મુનસફી પર છે. હાજર જવાબ-ઈસાઈ હિન્દુને કહે ગાય તુમ્હારી મા હૈ? હાં. બૅલ પિતા હુવા? હાં. વો તો કલ મેલા ખાતા થા વહ ઈસાઈ હુવા હોગા. પુલ પર જતી વખત ચોપગા જાનવરની ગાડીનો કાયદેસર ટેક્ષ, ગદ્ધાગાડી વાનને દેવો પડ્યો. વળતા તે બચાવવા પોતે જીત્યો ને ગદ્ધાને મેં બેસાડી કહે હું ચોપગો નથી દાણીએ ન માનતા કહેતો હાંકનાર પાસે માંગો. + પરીક્ષાના રિઝલ્ટ પછી બેટો કહે બાપા આ વરસે તમારું ભાગ્ય તેજ છે. કેમ? તો ૫૫૦ કનકકૃપા સંગ્રહ Page #599 -------------------------------------------------------------------------- ________________ કહે આ વરસે મારા માટે પુસ્તકોનો ખરચ નહિ થાય. હું કોઈ આપશે ? ના ચાલુ કલાસમાં જ રહેવાનો છું. માસ્તર કહે દેરસે કયું આયા ? સાબ ગીર પડા થા ઓર લગ ગઈ થી. કહાં ? સાબ ચારપાઈ પર ગીર પડા થા, ઓર નિંદ લગ ગઈ થી. વકીલને એક વેપારીએ પુછ્યું કે શેઠને નામે માલ નોકર લઈ જાય તો શેઠ પાસે પૈસા વસુલ કરાય કે કેમ ? તેણે હા પાડતાં કહે તમારો ગુમાસ્તો ૧૦ રૂા નો લઈ ગયો છે તેણે રૂા.૩૦ નું બીલ મોકલ્યું ! બુદ્ધિ-શેઠે દોલત નામના નોકરને રજા આપી તે ધનતેરસે આવી પૂજન ટાઈમે કહેદોલત હાજર છે રહે કે જાય ? શેઠને શુકન ખાતર દોલત સદાય રહે કહી રાખવો પડ્યો. બદલો-ઠંડીની મધરાતે મુસાફરે આવી ધર્મશાળા. ખોલાવતાં ચોકોદારે કાણામાંથી રહેલાં રૂા.૧ આપો તો ખોલું કહેતાં તેણે કંટાળી આપ્યો. અંદર જઈ કહે-બહારથી બેગ લાવતો વધુ આપું. તે બહાર જતાં તેણે ધાર બંધ કરી, એ મુજબ જ રૂપીયો પાછો લીધો. મોટું કોણ ? એક જગ્યાએ. થાણદાર, વકીલ, જજ ને શેઠ કરી બડાઈ કરતાં, શેઠે મારી કોથળી આગળ તમે બધા પાણી ભરો કહી. મોટાઈ સાબિત કરી. ગરીબો માટે થેલીમાં સહાય ઉધરાવતી બાઈ કંજુસ પાસે ગઈ. તેણે કહ્યું હું કંઈ આપી શકું તેમ નથી, મારી પાસે કાંઈ નથી. પેલી કહે તો આ ગરીબો માટે છે, થેલામાંથી કંઈ લઈ લ્યો. 14 બુદ્ધીમાન-લોઢાના કડા પહેરી પ્રસિદ્ધ રાજા પાસે જઈ તેના શરીરને અડાડતાં નવાઈ પામી, રાજાએ પુછતાં કહે આપનામાં પારસના ગુણ સાંભળ્યા છે. રાજાએ ખુશ થઈ સોનાના કડાં આપ્યા. દીવો હાથમાં રાખી પાણી રાતના ભરવા છ્તાં બંધને કારણ પુછતાં કહે આ દીવો દેખતા આંધળા માટે છે. ખરો મારવાડી. ૪ પૈસાના મગ લાવનાર ૪ આનાના ચોખાવાળા ગુજરાતીની બધી ખીચડી ખાતાં, પેલાએ થોડી રાખવા કહેતાં કહે-મારા મગ હશે ત્યાં સુધી ખાઈશ. ડોકટર-તમારો ઈલાજ તો કરૂં પણ તમે વધુમાં વધુ કેટલા દિવસ રહી શકશો ? કનકકૃપા સંગ્રહ ૫૫૧ Page #600 -------------------------------------------------------------------------- ________________ દરદી-એ તો તમે મારી સારવાર માટે કેવી નર્સ મુકો છો તે પર આધાર છે. વકીલ-(ચીડાઈને) તારા ચહેરામાં બદમાસની સીક્કલ દેખાય છે. અસીલ-આજ સુધી મને ખબર ન હતી કે મારો ચહેરો આરીસો છો !!! જ જાડા માણસે પાતળાને કહ્યું. તેમને જોઈને અહીં દુકાલ હશે એમ કોઈ માને. પેલો કહે તમને જોઈને દુકાળનું કારણ પણ સમજી જશે. કપટ પકડાય-જંગલમાં ૫૦ દીધા. દાવો કર્યો, ઝાડની સાક્ષી. આવતા વાર કેમ થઈ તો કહે દૂર છે, એમ ઝાડ કહી કહ્યું કે દીધા છે. ન જેવી રેખા તેવી ઘોડી-પગમાં ડામ દઈ ખોટી ઉભી રેખા કરી, જેથી લાકડાની ઘોડી રાખવી પડી જોષી કહે સાચાની સાચી ને ખોટાની ઘોડી મળી. ' ચતુર નોકર-શેઠે જેને સારું સ્વપ્ન આવે તે મીઠાઈ, ને બીજા રોટલા ખાય. એમ કહી સુતાં. સવારે પોતે જગતનો રાજા થયાનું સ્વપ્ન કહ્યું નોકરે પોતાને ભયંકર સ્વપ્નમાં રાક્ષસે મીઠાઈ ન ખાય તો મારી નાખવાનું કહી મીઠાઈ ખવડાવી. એમ કીધું, શેઠ શું બોલે? જ ઉત્પાતિકી બુદ્ધિ પર-રોહકકથા-ઉજજ્યન પાસે નટ ગ્રામ વાસી ભારતના પુત્ર, રોહકે, પ્રથમ જોઈને ધુળમાં ચિતરેલ નગરી જોઈ રાજાએ પરિક્ષા કરી. તેમાં મોટી શિલાને નીચેથી રાજ યોગ્ય મંડપાચ્છાદન કર્યું ! ઘેટાને જવ ખવરાવી સામે વરુ બાંધી સમાન વજન રાખ્યું. એક કુકડાને આરીસા સામે લઢાવ્યો. મરેલા હાથીની ખાતો પીતો વીગેરે નથી એમ ખબર કહાવી ગ્રામકૂપ શહેરથી ડરે છે માટે શહેકુપને તેડવા મોકલો. વનની પૂર્વમાં ગામ વસાવી રાજના આદેશ મુજબ વનને ગામની પૂર્વને બદલે પશ્ચિમમાં કર્યું નટને નાચતાં જ આવડે માટે રેતીના દોરડાનો નમૂનો મોકલો, કરી દેશું પાણીમાં ખૂબ પલાળેલા ચોખા દુધની થાળીમાં બકરીની લીંડી પર સૂર્યતાપે મુકીને અગ્નિ વિના ખીર કરી. સૂર્નમંડળ (પટલાણીએ લાજ કોની કાઢી?) -૪ (મોટા ચોરામાં લોકો દાતણ કરે છે. ત્યાંથી એક પટલાણી લાજ કાઢીને નીકળી. ચાર જણે મારી લાજ કાઢી કહી લઢ્યા ને પટલાણીને પુછવા જતાં, તેણી મુખની લાજ કાઢી કહી ચાલી ગઈ. પછી સૌ પોતાની મુર્ખતાની સાબિતી આપવા લાગ્યા. ત્યાં બીજા ચાર પછી ત્રીજા. એમ સહુ મારી લાજ કાઢી કહી સાબિતી આપે છે. ૫૫૨ કનકકૃપા સંગ્રહ Page #601 -------------------------------------------------------------------------- ________________ આમ બાહ્યમૂર્ખતા કરતા માનવ ભવાદિ સામગ્રી મેળવી જે ધર્મ છોડી પાપ કાર્યો કરે છે, તે જ સાચો આવ્યંતર મહા મુર્ખ છે. ઈત્યાદિ વિષયો પર આ કથાઓ કહેવાય ) જેનું કાર્ય જે કરે તે ઉપર કંજુસ ખેડુતને જાડા ભિક્ષુકની કથા. શેઠે કહ્યું મફતનું ન ખા કાંઈ ન આવડે તો હું કરૂં તેમ કરજે કહી પાણીનો ઘડો ઉપડાવી ખેતરમાં શેઠ લઈ જઈ પોતે ખભેથી કુહાડો પટક્યો. ભીક્ષુક ઘડો ફેંક્યો-શેઠે ગાળ દીધી, તેણે દીધી, તેણેય દીધી, શેઠે તમાચો માર્યો શેઠ કહે તેમ કરવા ભીક્ષુકેય માર્યો. મારામારી શેઠ ભાગ્યા પાછળ પેલો પણ ભાગ્યો. શેઠ દોડતા ઘેર જઈ ખુણામાં સંતાયા પેલો બીજા ખુણામાં સંતાયો. છેવટ બુદ્ધિમાનોએ આવી વાત ઠેકાણે પાડી. ~ મુર્ખ ભરટકે બહુ વિચારીને અંતે પાડાના શિંગડામાં માથું નાખ્યું ને ઘવાયો !! બીકણને ચોરે ચીભડું માર્યું, ભયથી તેણે ચીસ પાડી હું મરી ગયો લોહીને કીડા નિકળ્યા. > મુર્ખ કોદર ભટ ભાઈના સાસરે જમવા જતાં વિધવા બેનની શિખ મુજબ .હા. ને ના. બે જ શબ્દો કહેતાં બાફી માર્યું ! સસરે ક્રમથી પુછ્યું-ઘેરથી આવ્યા ? હા. બધા કુશળ છે ? ના, તમારા બાઈ માંદા લાગે ? ? હા. દવા લાગુ પડશે ને ? ના, આવેષે તો મર્યા લાગે છે ? હા. બધા રોયા, ભાભીએ ચુડલો ફોડ્યો મુંડાવ્યું કાણ મંડાણી ને કોદરને મિષ્ટાન્ને બદલે સાંજે ખીચડી ખાવા મલી. અભણ કણબીઓ-બાદશાહ પાસે ફરીયાદ કરી. સલામ ન ભરી, કુંદને પણ ભરી દુંદમાં દેવતા મુકવો તો, આંગળીઓ ભાઈ, રાણીને પ્યારા ધણીયાણી. ઉંટવૈઘ-ઉટની માફક દવા કરતાં ડોસીને મારી નાખી. સાચા વૈદ્ય કોઠફળ ગળે અટકેલ ઉંટને યુકિતથી ધોકા મારી ફળ ભાગી સારૂં કરેલ. ભાડુતી ભાષણ-પટેલ નાતની સભામાં પ્રમુખ થયા. પણ વાંચવા માટે ભાડુતી ભાષણ તિજોરીમાં જ ભુલી ગયા. ! મુલ્લાએ અલ્લાનું નૂર વેચ્યું. દરબારમાં વેપાર કોણ કરી જાણે ? તે પર મુલ્લાં ને વાણીયાને વિવાદ થયેલ. છ માસ બાદ દુકાને મુલ્લાને બોલાવી કહે બાદશાહના દુ:ખાવા માટે મલમ કરવા તમારી દાઢી મુછના પીળા વાળ કામ લાગશે, ૧૦ રૂ. આપું. મુહ્યે ખેંચતાણથી સો લીધા. પણ ઘરે જતાં બિબી ગુસ્સે થઈ કહે અલ્લાનું નુર હતું તે વેચાય જ નહિ. નુર વગર રોટી નહિ દઉં. પેલો વાણીયા પાસે જઈ કરગર્યો. અને ઘણી ખેંચ પછી બેહજારમાં વાળ પાછા લઈ ઘેર જતાં બીબી ક્રોધે કનકકૃપા સંગ્રહ ૫૫૩ Page #602 -------------------------------------------------------------------------- ________________ ભરાયા કે મૂર્ખ છો હવે નર ન કહેવાય પણ વાણીયો કહે બાદ પાછાદેવા ગયો ઘણું - કરગર્યો પણ વાણીયો કહે બાદશાહને સારૂ થઈ ગયું છે. હવે તો મફતમાં પણ ન જોઈએ. છેવટ નાતમાં તે દરબારમાં ફજેત થયો. -> નાગરબ્રાહ્મણે હજામ પાસે બૈરીને મુંડાવી ને ઢબુ વસુલ કર્યો -> પટેલ ભાતને બદલે અશુચીની હાંડલી લઈ ગયો. પટેલ રોજ લઢે કે ભાત આપવા મોડી આવે છે. પટલાણી છણકા કરે કે કેટલું કામ હોય છે? પટેલ કહે આળસુ છે. આજે તું ખેતર સાચવજે હું વહેલા ભાત લાવું છું કે નહિ? પટેલ ઘેર રહ્યા વટ પાડવા ઝબકીને જાગે કે મોડું ન થાય. રાતે બે વાગે ઉઠી ચુલો પેટાવ્યો, વલોણું કર્યું, છોકરાઓને મારીને ઉઠાડ્યા, રોવા માંડ્યા, મોડું ન થાય માટે ઘરે જ હાંડલીમાં જાજરૂ કરી લુગડું બાંધ્યું કે પછી ફેંકી દઈશ ભાત રાંધ્યા લુગડું બાંધી હાંડલી મૂકી, પાણી ભરી કપડા ધોયા ને ઉતાવળમાં હાંડલી (જાજરૂની) લઈ ખેતરે દોડ્યો ઉઘતી પટલાણીને ઉઠાડી કહે લે ખા !! રોજ જાણીને મોડું કરે છે. પેલી ડઘાઈ ગઈ. હાંડલે પુગડું છોડતા ચમકી !! કે આ શું? તમે ખાવ મને ભૂખ નથી. પટેલ ઉતાવળનો ગોટાળો સમજી ગયો ને ખૂબ શરમાયો. ૪ વાણીયાને પત્નિ સાથે મૌન અગ્નિદાહ સુધી રાખ્યું અને શરતની સોપારી માંગી !! -> નિમિતીયાએ કાળ લગ્નમાં થતી ચોરી રોકી નહી. અને મહિના પછી મુર્ખ ફરીયાદ કરી. -> સસરાને ઘેર લગ્ન પ્રસંગે જતો ક્ષત્રિય રસ્તામાં વૃષ્ટિથી પિડાતો જટિના આશ્રમમાં ગયો. વસ્ત્ર સુકાવી લંગોટી બાંધી ભુખ્યો રામ-પાતર લઈ ભિક્ષા માટે સસરાની શેરીમાં રાત્રે જલદી જતાં કુવામાં પડ્યો. અને બધાએ જાણ્યો. > પટેલના લુગડાં સીવતો દરજી તેને માટે રાખેલ બાગ જેવા ખળામાં ગયો. ત્યાં સીવતા સોય પડી ગઈ સંધ્યા હોવાથી ખળું સળગાવી સોય શોધવા માંડ્યો! > રબારીએ હજારો બકરા ઘેટાં ભેંસો વેચી, ૨૫ હજારનો ઘોડો લીધો. ઝાડે બાંધી સુતો. ચોર લઈ ગયો. સુથારે રસ્તામાં હેડની માપની છે કે કેમ ? તપાસવા પગમાં નાખીને ખીલો ખેંચવાની હથોડી કાગડાને છુટી મારી ફસાયો. = પટલાણીએ મેંદી ચોપડીજમવા માટે રસોઈ કરવા રાત્રે પટેલે તેને ખભે લઈ જઈ સળગતું છાણું અપાવ્યું! ૫૫૪ કનકકૃપા સંગ્રહ Page #603 -------------------------------------------------------------------------- ________________ » રાણીએ મોદ:સિંચ કહેતાં અભણ રાજાએ, ઠરી ગયેલી રાણીને મોદક મંગાવી દીધા. મુખે વહોરે ઢંઢેરો પીટાવ્યો કે મારી વહોરી પાદી છે, એમ પાડો કહે તો કોઈ માનસો નહિ. રાયસી દેવસીને ખેતસીના પ્રતિકમણ. મહામહેનતે ભણી ખેતસીએ ખેતસી પ્રતિક્રમણ ઠાવ્યું. સવારે રાયસીભાઈ પડીકમણું કરાવે. સાંજે દેવસીભાઈ ખેતસી ખીજાઓને મહામહેનતે ભણીને હું બોલું કહી કહે ખેતસી પંડિકમણે ઠાંઉ? છ કમઅક્કલ હજામોની વાત-વાવડી ચસકી. એદીઓની ભેંસો ફોસીઓ ચોરી ગયા અને મુકી ગયા. કારણ કે એદીઓએ ત્યાં જ કાગળના બંધુકાદિ શસ્ત્રો બનાવી ભડાકાને શોર કરવા માંડ્યા, ફોસીઓને ખબર પડતા ગભરાયા ને મૂકી ગયા. કુસ્કીમીયાંની વાત-એક જાલેમ સો સાપ (એક ભી થા નહિ.) ઈસ્માઈલજી વહોરાની બુદ્ધિ-શેઠનો માલ લુંટાયો છતાં ફરીયાદ ન કરી અને જઈ શેઠને કહે કે-ગભરાવા જેવું નથી, માલ ભલે લુંટી ગયા પણ ભરતીયું મારી પાસે છે.? બેટો વેચશે કેવી રીતે? ભણ્યા પણ ગણ્યા નહિ. નૈયાયિક, જ્યોતિષિ વ્યાકરણી વૈદ્ય. છ ભણ્યા પણ ગણ્યા નહિ-શિવજી ભટ્ટ કાશીથી આવ્યા. પાદરમાં ગામના ટીખલીઓએ ભરમાવ્યા. તમારી વહુ રાંડી છે-બહ માઠું થયું. પેલો સમજ્યો નહિ ખૂબ રોયો મિત્રોએ વ્યવહાર શિખવ્યો કે નાહિ નાખો, માથે ખભે ભીનું કપડું મૂકી-ઓરે-રાંડીરે-વહુરે એમ પોક મુક્તા ગામમાં થઈ ઘેર જાવ. વિધવા બેન તમને ખોટું સમજાવશે કે તમારા જીવતા ન રાંડે તો સાફ કહે જો મારા છતાં તું કેમ રાંડી !! બીચારાનો અંતે ફજેતો થયો. સમજીને કરો-મારવાડમાં સાધુની માફક પ્રતિક્રમણમાં ફીણ ન આવ્યા. મુર્ખકોળી-સગાને ત્યાં બીજે ગામ ગયો ત્યાં સ્વાદિષ્ટ વડાં ખાધાં. નામ યાદ રાખ્યું. પાછા આવતા પાણીનો વોકળો ઠેકી ગયો. એ જોઈ ત્યાં ઉભેલા બોલ્યા કે ભલો ઠેકો. વડું ભૂલી એ યાદ રહી ગયું. ઘરે બૈરીને કીધું કે ભલો ઠેકો બનાવ. બીચારી સમજી નહિ કે એ શું હશે? તે ક્યાંથી બનાવે, કોળીએ તાણીને ઘણા તમાચા માર્યા કે બનાવ નહિ તો મારી નાખીશ! પેલી પડોસી બૈરા આવી કહે કે આમ મરાતી કનકકૃપા સંગ્રહ ૫૫૫ Page #604 -------------------------------------------------------------------------- ________________ હશે? બાપડીનો ગાલ વડાં જેવો ફૂલી ગયો છે. કોળી ચમકી કહે હા હા એ વડું વડું બનાવ !! પડોસણોએ તેને મૂર્ખ કહ્યો. મુર્ખ જમાઇ-સાસરેથી ઘણો જ આગ્રહ થતા મામા સાથે જમવા મોકલ્યો. પણ ખાસ દબાણ માતા એ કર્યું કે ત્યાં તારે એક શબ્દ પણ બોલવો નહિ. ખુશ થઈ મામા સાથે ગયો. ત્યાં ભાણામાં પહેલા રાંધેલ સેવ આવી તેણે મામાને પુછયું કે આ શું છે? મામા-બેસને બોઘા. પછી ખાંડ આવી પુછતાં કહે ચૂપ ? પછી ઘી આવ્યું પુછતાં મામા ગુસ્સાથી કહે તારી માને નાતરું. મુંગો મર. વધુહલાવી ખાતાં સ્વાદ લાગ્યો. મામા નહિ માગે સમજી જઈ બોલી ઉઠ્યો કે સાસુડી રે સાસુડી આવજે ને લાવજે બોચકુ બોઘા, ચૂપ ચપટી તે થોડું તારી માનું નાતરું !! સાસુ તો સજ્જડ થઈ ગઈ ને મૂરખ સમજીને સગાઈ તોડી નાંખી. સાંભળેલા પ્રમાણેજ વર્તનાર પણ મર્મ નહિ જાણનારની કથા. માતાની શીખામણ. સેવાથી પેટ ભરવા દરેકને જુહાર કરવો. પારધીની જાળે માર, ગુપચુપ જવું. ધોબી ઘાટે માર, સુકાઈ જાવ બોલવું. બી વાવતાં મારા ઘણું થાઓ. મુદે મારી કોઈ દીન થાવ. વિવાહ માર. હંમેશા થાવ. રાંડેલ બાઈ માર. ગામ સ્વામીને ત્યાં નોકરી રાબ પીવા ચાલો, મોટેથી બોલવું, માર, ધીમેથી આગ લાગતા કાનમાં કહેતાં માર, પાણી ધુળ છાંટવું. ચોટલાને ધૂપ દેતાં માર, રજા. આત્માનું બગાડી ખોખાનું રક્ષણ ન કરાય જેમ મૂર્ખ નોકરોએ બેગમાંથી કપડાં કાઢી ઉપર વીંટીને ભર વરસાદમાં ચામડાનું જ રક્ષણ કર્યું. શાસ્ત્રના આશયને ન સમજે તે ઉધું મારે. જેમ શેઠે નોકરને બારીમાંથી, કચરો સારું માણસ જતું આવતું જોઈને નાખવો. એમ શિખામણ દીધી, પણ તે મૂર્ખ સારા સગૃહસ્થ જોઈને જ નાખ્યો. મૂર્ખ પટેલ સાસરે ગયો. પણ શરમથી જરાક જ ખાધું. રાત્રે ભુખથી સુકવેલ ભાત મોંમાં ભરતાં જ સાસુજી જાગી ગયા. મૌન. વૈદે કીડા કાઢી ભેંસ લીધી. શું છે ? પુછતાં મૌન ગાલ ફુલેલા. કાંઈક થયું છે. જાણી વૈદ બોલાવ્યા. લુચ્ચા વૈદે કીધું મોંમા કીડા પડ્યા છે. ભેસ આપો તો મટાડે. પછી ગાલમાં સૂયા ભોંકી કીડા (ભાત) કાઢ્યા ને ભેંસ લઈ ગયો. પછી જમાઈ કહે કીડા ન્હોતા મેતો મોંમા ભાત ભર્યાતા. મૂર્ખ ઠર્યો. ડોસીને સખા ટાઢમાં મેલેરીયા થયો. ચાર મૂર્ખ ગરીબ દિકરા દવા લાવ્યા. વૈદ ઠંડા પાણીમાં ત્રણ વખત આપવા પડીકીઓ આપી. મૂર્ખાઓ એ ઠંડા પાણીનું કઢાયું ૫૫૬ કનકકૃપા સંગ્રહ Page #605 -------------------------------------------------------------------------- ________________ ભર્યું તેમાં ત્રણ વખત ડોસીને બેસાડીને પડીકીની દવા મોમાં નાખી ભીને કપડે ગાદલામાં સુવાડી તાવ વધ્યોને બીજે દિ વૈદે તરત જ તાવ જાય તેવું મિક્ષ્ચર આપ્યું. કે હલાવી ને પાજો મૂર્ખાઓએ આખા શરીરમાં દવા કે લાયનીય માટે ચારે જણે હાથ પગ ઝાલી ખૂબ હલાવી પણ દવા ગળામાં ન ગઈ ડોસી મરી ગયા હતા. વૈદે આવી જોયુ ખુલાસો થતા વૈદે મૂર્ખ કહી નિસાસો નાખી ગયા. પૂર્વ તરફ રહેલ શહેરમાં હંમેશાં સવારે જઈ સાંજે આવતા મૂર્ખ કસ્બાતીઓ સૂર્યથી ત્રાસી જઈ, તેના ટુકડા કરવા ગયા. પણ કાબેલવણીકે સૂર્ય સાથે વિષ્ટિ કરવાનું કહી રૂા. ૧ હજારનો તડાકો પાડી સંધિ કરી આવ્યો ને સાંજે જવાનું કહી, તેમનો ટાઈમ બદલ્યો. પોતાને ગણવો ભુલી ૧૦ જણને જોડાના ટકોરે ગણતરી કરાવી. કહો છો ને વર ઘરડો છે ? કણબી મધ્ય વયે ઘર ભંગ થતાં, નાની રાંડેલ કણબણ સાથે નાતરૂ કર્યું. સાસરે જતાં વાતો થવા માંડી કે વર ઘરડો છે. વળતાં ગાડામાં જ ગાઉ આવી છાંયે ઉતરી કેડ બાંધી દોડવા માંડ્યું ને દોઢસો વીઘાં ખેતર ભમી આવી કહે જુવાન છું કે ઘરડો ? વહુ કહે ઘરડો તો તે વખતે જાણ્યો તો, પણ ગાંડો હમણાં જાણ્યો. બુદ્ધિ સાથે ૧૨ માં ચંદ્રવાળા દૃષ્ટિરાગી બે શિષ્યોએ ઈર્ષ્યાથી ગુરૂના બંને પગો ડંડાથી ભાંગ્યા. કર્મનું દેવું રાજીખુશીથી ચુકવીએ તો વધુ માર ન પડે. પણ ધનો પટેલ જેમ વોરાના રૂા. લઈ ગયો હોવા છતાં અમલદાર પાસે આડાઈ કરી, ઘણો માર ખાઈ દીધા. તેમ કરાય તો કર્મનાં વધુ દેવાદાર થવાય. એક પંડિત, ધનીક ચમાર મિત્રને ક્ષત્રિય નાતમાં લઈ ગયો. પગ ધોઈ અંદર બેઠા. પણ બીજાઓ આવતાં સ્વભાવ મુજબ ચમાર આઘો આઘો ખસે, એમ બારણે પહોંચતાં કોઈએ કહ્યું કે આમ ચમારની માફક કેમ દૂર હટો છો ? તે સુણી તેણે પંડિતને કહ્યું આ બધા જાણી ગયા. તે સાંભળી બંનેને કુટ્યા ? શેઠને ત્યાં ચોર આવતા ખખડાટ સાંભળી નોકરે પુછ્યું કોણ ? કહે કોઈ નહિ. તે સુતો. સવારે શેઠે ધમકાવતા કહે સાલો ચોર જ નહિ જુઠ્ઠો કહે કોઈ નહિ ! શેઠે દરવાજાનું ધ્યાન રાખવા નોકરને કહ્યું. એક’દિ સુંદર તમાસો સાંભળી તે દરવાજો લઈને ભવાઈ જોવા ગયો ને ચોર ઘર સાફ કરી ગયા. કનકકૃપા સંગ્રહ ૫૫૭ Page #606 -------------------------------------------------------------------------- ________________ મૂર્ખ એક બ્રાહ્મણને કહ્યું કે ધન, સગાઈ કરી આવ. પેલો કોઈક નવા સમાચાર આપે ને મૂર્ખ ખૂશ થઈ વધુ ધન આપે. અનુક્રમે કહે સગાઈ થઈ, લગ્ન થયા, છોકરો થયો. છેવટ ખાલી થતાં એક દિ કુટુંબ બતાવવાનું કહેતાં વિષે એક સારું ઘર દૂરથી બતાવી તેણે મીઠાઈ લઈ જઈ અંદર છોકરાને બોલાવી આપી. સ્ત્રીએ ઉચિતતા જાળવી, પણ ધણીએ આવી પૂછતાં કહે કે હું તો તમારો મિત્ર ધારતીતી. પેલાને ઓળખ પુછતાં કહે ઘર મારૂં છે તું કોણ છે? પાગલ સમજી ખૂબ ફટકાર્યો. માસ્તરે પાઠ આપ્યો કે માઈ હેડ એટલે મારું માથું, સવારે શાક લેવા બાપે સાંભળ્યું માઈ હેડ એટલે માસ્તરનું માથું. ગુસ્સે થઈ કહે માસ્તરનું નહિ, મારું માથું બોલ. શાક લઈ આવતાં પેલો મારા બાપનું માથું એમ ગોખતો તો માર્યો ને નિશાળે જઈ માસ્તરને કહ્યું. પેલો મારની બીકે કહે સ્કુલમાં માસ્તરનું ને ઘેર બાપનું માથું. કેમે સમજે નહિ પ્રીન્સીપાલ પાસે લઈ ગયા. તેણે શાન્તવન આપી કહ્યું માસ્તરનું કે બાપનું નહિ. એટલું જ બોલ મારું માથું. પેલો ગભરાઈને કહે માઈ હેડ એટલે પ્રીન્સીપાલનું માથું !!! બાદશાહી ભારે પડી-બેરીસ્ટર ગામડાની પત્નીને મુંબઈ લાવી. બાદશાહી ચા ભોજનાદિ કરાવી સાબુથી ન્હાવાનું કહી મિત્રો બોલાવવા ગયા. પત્નીએ બાદશાહી સાબુ મંગાવી સ્નાન કરતાં ચોટલો જ ગુમ !! બે કામ નોકર કરે એક પોતે કરે, એમ નોકર રાખતાં ન ફાવ્યો. બીજો કહું તે કરે કહી રાખતાં ન ફાવ્યો. બીજો કહું તે કરે કહી રાખ્યો. ઘોડા પરથી કીમતી દુશાળ પડી પણ લીધી નહિ. પછી કહે હવે ઘોડા પરથી પડે તે લઈ લેવું. બીજી વાર ઠંડી ઉડતાં તેને દુશાળ આપી નોકરે ઘોડાની પડતી લાદ તેમાં ભરી લીધી. રજા આપી. એક કામમાં ત્રણ કામ કરનાર રાખ્યો. શેઠ માંદા પડતાં વૈઘ બોલાવવા જતાં કાંટીને ડાઘુઓને પણ અવિવેકી મુર્ખ લઈ આવ્યો. સાંભળે પણ ભાવાર્થ ન સમજે તો-બહેરા ભૌતાચાર્ય સદાશિવ ને શિષ્ય શાંતિશિવે બહેરાશ મટાડવા થાંભલે બાંધી માર્યા તેના જેવું થાય. પુત્ર વારંવારની શિખામણ માને નહિ ને રખડે આથી ગુસ્સાથી વૈદ તેને થાંભલે બાંધી મારતા હતાં ને જરાય સાંભળતો જ નથી ? કહેતા તે જ વખતે શિષ્ય દવા લેવા આવ્યો. વૈદ બહેરા સ્વપુત્રની દવા કરી રહ્યો છે તેમ સમજી તેણે ગુરૂજીની એવી જ દવા કરી !! * માલતો ભલે ગયો છતાં સિલ તો સાબૂત છે. બેન્ક ચોકીયાત જમાલખાં પઠાણ. બેંકમાં પાછળથી ખાતર પાડેલ. સવારે ઓફીસર સમક્ષ ચોકીયાત કહે છે કે સાબ ૫૫૮ કનકકૃપા સંગ્રહ Page #607 -------------------------------------------------------------------------- ________________ સીલ સાબુત છે મેં તો સીલનું બરાબર ધ્યાન રાખ્યું છે મારો વાંક નથી !! મૂર્ધ-ખોટા આડંબરી લાલજી, પાડોસી હજામનું પાટલુન માગી લગ્નમાં ગયો, તો પણ પાટલુનની રખવાળી માટે હજામ સાથે જઈ મિજલસમાં કોઈને કહેતો મારૂં પાટલુન છે. પેલો ચીડાયો. જુદી જુદી રીતે ત્રીજી વખત કહેતાં ભર મંડળમાં લાલજીએ ખીજાઈને લે તારૂ પાટલુન ! કહી કાઢી ફેંક્યું પણ નગ્નતાનું ભાન ન રહ્યું! મૂર્ખ-માંએ દિકરાને માલપુઆનો ડબો આપી પુનમની સાંજે સાસરે મોકલતાં શિખ દીધી કે-કોઈ સાથે ન આવે પાછળ પડે તો થોડું આપી પાછો કાઢજે. ન માન્યું. ભૂખ હશે માની એક પૂડો એને નાખ્યો. એમ થોડી વારે બધા નાખ્યા. પછી કહે કામળ જોઈએ ? એ રીતે બધા વસ્ત્રો નાખતાં પ્રભાતે તે ગયો. ને પોતે લંગોટ ભેર સાસરે જઈ વાત કરી ફજેત થયો. મૂર્ખ-મીયાં દેશાવરથી આવતાં બીબીના ચાર યારમાંથી કરી ત્યાં હતો. પલંગ નીચે સંતાયો. બીબીએ ઘરેણાં કપડાની માગણી કરતાં કરીમ (અલ્લા) દેગા એમ મીયાએ કહેતાં, પેલો ખીજાઈ કહે સબ કરીમ તો તીન ક્યા કરેગા? મૂર્ખ-બૈરીએ ધન કમાવા મોકલ્યો નિષ્ફળતા પછી સ્વપ્ન આવ્યું કે ઘરમાં ભીંત નીચે નિધાન છે. ઘેર આવી બધાને નોતરી, ઉધાર લાવી જમાડી, સૌ સમક્ષ નિધાન કાઢવાનો કદાગ્રહ કરી ખોદતાં, ઘર પડી ગયું વાગ્યું, ને ફજેત થયો. મહામૂર્ખ-બધા ભૂખે મરતાં બૈરીની બીકથી દાતરડું વાંસ કાપવા ગયો. જંગલમાં તેનાથી નખ ઉતારતાં મુસાફરના કહેવા મુજબ આંગળી કપાઈ. શાખા પર બેસી તે કાપતાં ફરી પેલાના જ કહેવા મુજબ શાકા સાથે પડયા. તેને ભગવાન માની પગે પડી મોત પુછયું. તેણે દોરી ટુટેથી કહેતાં, ઘર આવી. દોરી લઈ સાચવવાં માંડયો. એક દિ સ્ત્રી સાથે લઢતાં દોરી ટુટી પોતે મર્યા છે સમજી, મડદા માફક સૂઇ કબ્રસ્તાન લઇ જવા બુમો પાડી. છેવટ જાતે જ કબરમાં જઈ સૂતો. સાંજે ભૂખ લાગતાં ત્યાંથી જતા એકની પાસે રોટી માગી પેલો ધ્રુજ્યો. છેવટ ખાત્રી થતાં રોટી આપી છોકરાને ઉપાડવા કહ્યું ને રસ્તે માર્યો તો કહે-મરવાથી એ સુખ નથી. તો હવેથી કોઈ દહાડો નહિમણું કહી નાઠો. નવાબનો ન્યાય-વિપ્ર કહે આ ધોબીએ મારો જમાઇ માર્યો, પુત્રી પતિ વગરની દુ;ખી થઈ. ધોબી-જી વાત સાચી છે. પણ મરનારે મને ગધેડી વગરનો કર્યો છે હું એથી દુઃખી છું. નવાબને બંને પર દયા આવી આવી. કહે-કે હે બ્રાહ્મણ તારી કનકકપા સંગ્રહ ૫૫૯ Page #608 -------------------------------------------------------------------------- ________________ કન્યાનો પતિ ધોબીને થવા હુકમ કંરૂ છું શાન્ત થા. અને ધોબીને કહે બ્રાહ્મણ પાસે ગદ્દો નથી તેથી તે તને ગદ્ધાનું કામ કરી દેશે મારો હુકમ છે શાના થા. બાફી માર્ય-સગાઈ માટે લેવા આવનાર સાથે વાત ન કરાવા બાપે ત્રણે તોતડા છોકરાઓને દબાણ કરેલ, પણ આવનારે એકને કહ્યું કે બહોત સુંદર હોય. પેલો બોલી ગયો કે અબી ઠંડન મંડન લગાયા નાઈ, નઈ હો ઔર બી અ લગટે. બીજો કહેડફાને ટાઈટી કયું બોએ? ત્રીજો કહેસુમ બોએ હમ ટુપણ ટામ. પેલો સગાઈ કર્યા વગર જતો રહ્યો. - મૂર્ખ-સાહેબની ઘડીયાળ ચોરાંતા નોકરને પૂછયું, તે અંગ્રેજી ત્રણ જ શબ્દ શીખેલો. તે કમથી બોલ્યો કુટાયો ને ફરીયાદ પછી ખબર પડતાં છુટયો. ઘડી ચોરી છે ? યસ સર, આપી દે? નો સર મારીશ. ઓલરાઈટ! અભણ-ફોજવાલાને કહે ભરતી કરાવી લો. તે ઈંગ્લીશ ન ભણ્યો હોવાથી સમજાવ્યું કે સાહેબ પહેલાં ઉમર પુછશે, તો ૩૦ કહેજે. પછી અહીં કેટલા વખતથી રહે છે પુછશે તો ૧૦ વરસ કહેજે. પછી ત્રીજો પ્રશ્ન ખોરાકી લઇશ કે પગાર પુછશે તો દોનો કહેજે. પણ સાહેબે પહેલા બીજે ને પછી પહેલો પ્રશ્ન પુછયો. જવાબ સાંભળી ચીડાઈ કહે તું મૂર્ણ છે કે હું? તો કહે દોનો !! મૂર્ખ-રામલાલની ખબર લેવા મધરાતે મિત્ર આવી કહે અરે તમારા ખેતરમાં લાશ પડી છે. તે તમારી સમજી તપાસ કરવા આવ્યો છું. પેલાએ કપડાં વાળ વિગેરે પુછતાં મિત્રે એના જેવા જ કહેતા, હાય! મારી લાશ હશે? કહી પોકે પોકે રડ્યો. મૂખ-રડતાં છોકરાને શાંત કરવા ઘણું કહ્યું, પણ મીઠી ઉધમાથી પત્ની ન ઉઠી. છેવટે કહે ઘર સળગી જાય તોય નહિ ઉર્દુ. પતિ કહે ઉઠાડું ત્યારે જ ખરો અને તેણે ઘર સળગાવ્યું. બધા ઉઠી બહાર ભાગ્યા. મૂર્ખ-માળી બહાર ગામ જતાં રાજએ બાગ સિંચવા કહ્યું બધા ઝાડના છેક મુળ સુધી પાણી પહોંચે તેમ સિંચજે, પેલાએ સારી રીતે સીંચી બધા વૃક્ષને ઉખેડી મૂળ સુધી પહોંચ્યાની ખાત્રી કરી રાજાને ખબર આપી. મૂર્ખ-ટટ્ટી બેઠેલ ત્યાંથી બોર ખાઇ સામે બંગલે નાચ જોવા ગયો ત્યાં તેરા દીલકા ભેદ બતાદંગી કહી સાંભળી ગભરાઈ રૂ. ૧ આપ્યો છેવટ કપડાં પછી ખીજાઈને પોતે જ કહી દીધું !! ગામડીઓ ઠઠારો કરી શહેરમાં સાસરે ગયો. આર્ય સમાજ સાસરે સંધ્યા કરો છો ? કરવી છે? પુછયું વગર સમજે હા પાડી. ઓરડામાં બે લોટા ને સુખડ જોઇ આ ૫૬૦ કનકકૃપા સંગ્રહ Page #609 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ૮ પ.પૂ. મૂનિશ્રી હરિપ્રભ વિજયજી મ. સા. Page #610 --------------------------------------------------------------------------  Page #611 -------------------------------------------------------------------------- ________________ માટી પાણી છે સંધ્યા એટલે ટટી જવાનું કલ્પી ચાદર પર શંકા ટાળી કહે સંધ્યા કરી, સાફ સંધ્યા થઈ. બીજે દિ સંધ્યા માટે જતાં ત્યાં મેલું જોઈ બૂમ પાડી. અંતે ફજેત થયો. રાજા લડાઈ કરવા ગયો. અભણશેઠ પુત્ર રાણી આદિ સર્વને પત્ર વાંચી રડાવ્યા. કેમ કે તે ભણ્યો જ નહોતો તે દુઃખથી રડયો પણ રાણી વિગેરે એ રાજના માઠા સમાચાર સમજી પોક મૂકી કાણ માંડી. ડોકટરે ગામડીઆને મુંબઈ જઈ ફોટો પડાવી લાવવા કહ્યું, જેથી ખાંસી દુ:ખાવાની ખબર પડે. પેલો ત્યાં બની ઠની સ્ટડીઓમાં જઇ સુંદર ફોટો પડાવી લાવીને ડોકટરને બતાવી કહે-સાહેબ કેવો શોભું ? છે કાંઈ? એક જણ મિત્રને ત્યાં સાંજે જમવા ગયો. ઘણો જ વરસાદ થવાથી, મિત્રે ત્યાં જ સુવા આગ્રહ કર્યો. તેણે હા પાડીને ગુમ થયો. પછી મૂખ આવતાં પુછયું તો કહે ઘેર વહુને કહેવા ગયો હતો કે વૃષ્ટિ ઘણી હોવાથી આજ સુવા આવી શકાય તેમ નથી, રાહ જોઇશ નહિ.! પોતાનું નાક કરડી ખાનાર પત્નીને સજામાંથી બચાવવાનો નિશ્ચય કરી, પતિ કોર્ટમાં બોલ્યો સાહેબ એણે નહિ મેં જ જાતે મારું નાક કરડી ખાધું છે ! ધર્મ ન બનતાં આવો ખોટો બચાવ ન કરાય. છે આળસુઓ આંબા નીચે સુતેલા એક સવારને કહ્યું ભાઈ મારી છાતી પર આ પાકી કેરી પડી છે તે મારા મોંમા નીચોવતો જા, સવારે તેને મહાઆળસુ કહેતાં બીજો બોલ્યો બરાબર છે, આખી રાત કુતરે મારું મો ચાટયું મેં અને કહ્યું કે કુતરાને હાંક પણ આળસુના પઠે ડચકારોય ન કર્યો! છે બધા બૈરીના કહ્યાગરાં છે. જાણી રાજને ખેદ થયો ને બોલાવી અકહ્યાગરા અલગ ઉભા રહે કહેતાં એક જણ ઉભો રહ્યો. રાજાએ ખુશ થઇ બીજાઓને ધડો દેવા કહેતાં તે કહે બૈરીનો હુકમ છે કે ભીડથી દૂર રહેવું, એટલે જુદો ઉભો છું. બધા સીના હુકમમાં. છે હરીફાઈ યા લોટરી ભરીને નકકી ઈનામ માનીને કાપડ ફરનીચર દાગીનાદિનો ઓર્ડર આપી આયો કે ફલાણી તારીખે ઘેર લાવજે, ઈનામનો તાર ન જ આવ્યો ને પછી મૂર્ખને ભોં ભારે પડી. કે મૂર્ખ-કુંભાર ગધેડો ખોવાતાં પાર્ટી આપી મિત્રોએ પુછતાં કહે ભાઈ મહાભાગ્ય કે તે ગળા પર હું બેઠો ન્હોતો નહિ તો હું પણ બે પત્તા થાત. આ ખુશાલીમાં પાર્ટી કનકકૃપા સંગ્રહ ૫૬૧ Page #612 -------------------------------------------------------------------------- ________________ ” આપી છે.? સુકવેલ ધોતી કૂવામાં પડતાં પોતે પહેરેલ હોતી નહિ તો પોતે પણ પડી જાત તે ખુશાલીમાં પાર્ટી આપી. સાફ કર્યો-જેલરે કેદીને હુકમ કર્યો બગીચા સાફ કરો. તેણે લેખીત માગીને જડથી ઉખાડી સાફ કર્યો. કાયદાજડ-ગા-સાંકળ કોણે ખેચી? પ્રોફેસર-મેં મારા પુત્રને રાતે બાર વાગે હમણાં ૧ વર્ષ વધી જવાથી અડધી ટીકીટ નો હક્ક પૂરો થવાથી આખી લેવા, તે જેથી દંડ ન ભરવો પડે. આળસુ મૂર્ખ બાવાજી, ચેલા સાથે ભિક્ષા લાવી ઝુંપડી બહાર ટાઢમાં પડયા રહ્યા. રાત્રે પુંઠે બેઠેલ કુતરાની પૂંછડી હાથમાં આવતાં ગુરુ કહે મને પુચ્છ વર્તતે સવારે મૂખવૈદ્યને ત્યાં દવા કરાવવા ગયા. પડોશી વાણીયો ખાય પીયે પહેરે તેમ હરીફાઈ કરી હજામ પણ કરવા લાગ્યો. વાણીયો ધનતેરસે રાતે બૈરીને કહે કે આ ધારદાર છરી કાલે રાતે બધાના નાક કાપી નવે નાક નવી દિવાળી દરવર્ષ માફક કરશું કેમકે કાપેલ નાક દિવાળીની સવારે નવા આવે છે. એને ખબર જ હતી પડોસમાં ભીંત પાછળ હજામ સાંભળી નકલ કરશે. એમ જ થયું ! હજામે સર્વકુંટુબના નાક કાપ્યાં પણ નવા થયા ને રોય દિવાળી બગડી. પુછતા વાણઈયો કહે અરર.. આ શું કર્યું? ખાલી છરી નાક પર ફેલવવાની હોય પણ નાક સાવ કાપવાનું નહિ ભલા માણસ પુછવું તો હતું. મુનિમ ટપાલ વાંચે, હજામત કરવા શેઠ સાંભળે પણ મોટો સોદો હોય તો હજામ જલ્દી જઈ તે માલ બને તેટલો લઈ કમાણી કરે. શેઠને તે ખબર પડી. એકદિ મુનિએ ખોટો કાગળ વાંઓ કે ફલાણા રાજા લશ્કર સાથે ત્યાં આવશે તેમના ઘોડાઓ માટ રજકો ખરીદી રાખો કમાણી સારી થશે. આ જાણી હજામે ખૂબ રજકો લીધો, ઘર દાગીના ગીરવે મુક્યા, ઉધાર પૈસા પણલાવ્યો. કેમ કે ચાર ઘણા ભાવ થશે.પણ વરસાદથી રજકો સડવા માંડયો મચ્છરો ખૂબ થયા શેરીઓમાં બુમ પાડે. રાજા તો આવ્યો જ નહિ હાય હાય હવે શું થશે? હજામત કરવા રોજ જવા માંડયો પણ શેઠને પુછાય નહિ. રજકાની દુર્ગધી વધી પંચે નોટીસ આપી કે તમારે ખર્ચે ફેંકાવી દેશું, રોગચાળો થાય તેમ છે, ફરી એકદિ આડતીયોનો ખોટો કાગળ મુનિએ વાંઓ કે રાજા બીજી દિશામાં જવાના છે.રજકો લેશો નહિ. હજામના હાથમાંથી અસ્ત્રો પડી ગયો આમ વેપારી હરીફાઈ કરવા જતાં સાવ સાફ થઈ ગયો. ૫૬૨ કનકકૃપા સંગ્રહ Page #613 -------------------------------------------------------------------------- ________________ હજામે ટપલું માર્યું, વાણીએ જાણીને ૧ રૂ।. દીધો. વધુ લાલચે દિવાનને મારતા તેણે ગોળી મારી ઘાયલ કર્યો. જીવડાતો ગયા પણ રંગડાતો રહ્યા ? મૂર્ખ મીયાંએ મંદીવાળા સ્રીના પગ ઉંચા પકડી નદીમાં ઘસડી મારી. નાતમાં શેઠે છેલ્લો રહેલ અડધો પાપડ પીરસતાં મૂર્ખને ભારે અપમાન લાગ્યું ને બદલો લેવા દેવું કરી નાત જમાડી વેર વાળવા તે શેઠને અડધો પાપડ પીરસ્યો પણ શેઠને તો કંઇ જ ન લાગતાં ભોઠો પડયો. મૂર્ખ પંડિત-વિદ્વાન બની આવ્યો. કન્યા પરણ્યો. રૂપવતી જોઇ વિચાર્યું કે રૂપવતી ભાર્યા શત્રું: શત્રો: હનનં શ્રેય :- મારવાનો નિશ્ચય કરતાં શાસ્ત્ર વચન યાદ આવ્યું સ્ત્રી હત્યા મહાપાપં મુંઝાયો ત્યાં યાદ આવ્યું નાશાચ્છેદો રૂપનાશ: એમ પત્નીનું નાક કાપવા તૈયાર થયો હોહો થતાં છેવટ લોકોએ માંડ સમજાવ્યો. > મારો દીકરો સાજો થાય તો છપગવાળુ જાનવર ચઢાવીશ દેવીએ સારો કર્યો વાણીએ દેવી આગળ જુ મુકી. નૅ માએ શિખામણ દીધી કે જે કામ ઝાલવું તે મુકવું જ નહિ મૂર્ખ પુત્રે ખરપુચ્છ પકડયું તે ખૂબ લાતો ખાતા પણ ન મૂક્યું. > — ધંધા માટે જતાં રસ્તે સળગતો નિભાડો જોઇ લાઠીઓ મારી ઓલવવા માંડયો ઘડાઓ ફૂટતાં, કુંભારે માર્યો ને કહે વધારે બાળવું જોઇએ . આગળ કયાંક આગ લાગેલ ત્યાં આસપાસ સળગાવવા લાગ્યો ને માર ખાધો. નૅ સાસુએ પોંખતાં ભય પામી કહે તરાક ભોકીશ તો લાત મારીશ. ← મા મરતાં બેન કુટવા માંડી કે હાય રે ભાઇ, હા રે તું તો, હાય રે એકલો હાય પડયો તે, હાય રે મુંઝાઇ, હાય રે મરશે. હાય રે ! મૂળેં ચીડાઇ ટોલા વચ્ચે જઈ કુટવા માંડયું હાય રે બેન હાય રે હુતી, સેજે સુતી, પાપડ ખાતી હાય હાય હાય તું મને કુટે તો હું તને ન કુટું. > શેઠે પરદેશ માલ વેચી ત્યાંનો મોધો માલ લાવવા કહ્યું મૂર્ષોં ત્યાંથી સસ્તુ સોનું નહિ પણ ત્યાંના મોંધા કાંદા લાવ્યો જે ઘેર પહોંચતા સડી ગંધાઇ ગયા. · મશ્કરે કહ્યું અલ્યા તારી વહુ નાતરે ગઇ ને સુવાવડ ખાય છે, તો કહે હું ય એમ જ કરીશ. તો કહે તને દેશે કોણ ? કે નાતરું કરીશ ? મૂર્ખ કહે કોઇ નહિં દેતો બેન જોડે નાતરું કરીશ. કનકકૃપા સંગ્રહ ૫૬૩ Page #614 -------------------------------------------------------------------------- ________________ *મૂર્ણ ટુ પર માથે પોટકું રાખી જતાં કોકે કયાં જાય છે પુછયું તો કહે વહુ નાતરે ગઈ છે ને સુવાવડ છે તે ખબર કાઢવા ને આ આપવા જાઉં છું પેલો કહે અરે મૂર્ખ એનો છોકરો તને કાંઇ બાપ કહેશે ? તો કહે-નહિં કહેતો હું પણ એને બાપ નહિ કહું. કેન્દ્ર ગોળામાં ભરાયેલ ભેંસનું માથુ કાપી પછી ગોળો ફોડી માથું બહાર કાઢયું. કે દરબારમાં જાડા રાજાને જોઈ નવાઈ પામી કહે બારણું તો નાનું છે રાજા મરશે તો કાઢશો કેવી રીતે? ' - ખેતરમાં જાર વેરી આવ્યો ને સમયે પોક લેવા ગયો. મૂર્ખનો વિચાર-ખુદાએ પૃથ્વી પર છત્ર જેવું કેવું સપાટ આકાશ બનાવ્યું છે? નહિ ખાડો કે ખડીયો? એણે કેવી રીતે રંધો માર્યો હશે ? રંધોય કેવડો મોટો હશે? અને આસમાનનો પડેલો છો બધો કયાં નાખ્યો હશે? હા. હા. હા ! ખુદાએ આટલા મોટા દરીયા બનાવ્યા તે ખોદવા કેવડા પાવડા કોદાળા લાવ્યા હશે ? અને આવડા મોટા ને ઉડાખાડાની નીકળેલી બધી માટી કયાં નાખી હશે? છે - મૂર્ત-વાતમાં શેઠે પોતાના લાલા હીરાને કહ્યું કે રૂપીયો રૂપીયાને ખેંચી લાવે છે.'. બધો નસીબનો ખેલ છે. આ સાંભળી બહેન પાસેથી ૧ રૂા.લીધો ને શેઠની તિજોરીના રૂમ બહાર ઉભા રહી રૂા. ને કહે કે દોસ્ત અંદરની તિજોરીમાંથી બધા રૂા. ખેંચી લાવ, એ ન થતા રૂા. ઉછાળી ઘાનું કહ્યું પછી જાળીમાં ઘા કર્યો કે સામે જ તિજોરી છે. રૂ. ખેંચી લાવ પણ પછી તો તે રૂા. પણ ખોયો. શેઠને હીરો કહે તમારી વાત ખોટી છે બધું સાંભળીને હસતાં શેઠે કહ્યુ સાચી વાત છે જેનું જેવું જોર. મારા લાખ રૂા. એ તારો રૂા. ખેંચી લીધો. શ્રી ચંદ્રપ્રભ સ્વામિ ચરિત્રે પુન ઉપર મદન સુંદર રાજની કથા.-સ્વપુણ્ય પરીક્ષાર્થે રાજ્ય છોડી એકલો નીકળયો. પુન્યથી ભોજન ને સુંદર શ્રેષ્ઠિ કન્યા પરણ્યો. નગરમાં રાજપુત્રી ને રાજ્ય પણ મળ્યું. અપુણ મંગલ કથા-સુમંગલા નગરીમાં ધનશેઠની ભાય સુશીલાને પુત્ર થયો. પુન્ય પરીક્ષાર્થે કાયદા મુજબ પરીક્ષક યક્ષ મુર્તિ પાસે મુક્યો. પુણ્ય પ્રમાણે મૂર્તિ હસી. કળશે પાણી ભરાતું ને પાપી હોય તો મૂર્તિ પાસેના દિવામાંથી તેલનું ટીપું કપાળે પડતું. તેલ પડયું શેઠને ચિંતા થઈ. રાજકાયદા મુજબ બાજુમાં અપુણ્ય ૫૬૪ 'કનકકુપા સંગ્રહ Page #615 -------------------------------------------------------------------------- ________________ ગામમાં છોકરા ને મુકવો પડેને શેઠનો વ્યવહાર પણ મંદ થાય તેથી કુવામાં નાખ્યો. અંદરની વ્યંતરીએ ઝીલી બધું જાણ્યું નેસુખી કરવા જ્ઞાનથી જોઈ એક સઘપ્રસૂતા રાણી પાસે મુક્યો પુત્રપુત્ર જનમ્યાની વધાઇ થઇ. પણ તુરંત રાજાને તાવ ને દાહ થતા પુત્રને બહાર મુકાવ્યો. હાલિક ભાર્યાએ લઈ ઉછેર્યો. તે કુમાર જુવાન થતાં વાછરડા ચારતો ત્યાં માલિક અકાળે મર્યો. ખેતી કરતાં નિષ્ફળ. મજુર થયો શેઠ સાથે ધીનો ઘડો ઉપાડી જતાં શેખચલ્લી જેમ વિચારી હાથીએ મસ્તક હલાવ્યું કરતાં ઘડો ફુટયો માર પછી વિચારો જણાવતાં શેઠે શુભ મનોરથે પુન્યશાળી જાણી ઘરે જમાડયો ને વાણોતર કર્યું. વ્યાપારાર્થે ધનપૉકપડા દઇ શહેરમાં મુક્યો. રસ્તે જુગારમાં કિંમતી હાર જીત્યો. પાછો આવતા કપડા હાર પહેરી પેસતાં રાજકુમારે પોતાનો હાર ઓળખી ચોર સમજી યજ્ઞ મંદિર પાસે શુલી ચઢાવ્યો મરી ભૂત થયો. પુણ્યે પુણ્યાઢય કથા (વાસુ પૂજ્ય ચરિત્રે) દાને તિસારકુમાર કથા (વાસુપૂજ્ય ચરિત્રે) આદર્શ માતા-સંતાનો પર હક્ક મારો એ શરતે પરણી સતી મદાલસાએ હાલરડાથી માંડી બાળકોને વૈરાગ્ય પમાડી ક્રમે સાત પુત્રોને દીક્ષા અપાવી. રાજાએ રાજ્ય મારે આઠમા પુત્રને સ્વહસ્તે રાખી ધાવ દ્વારા ઉછેર્યોં ને તેને રાજ્ય આપ્યું. ગર્ભમાં જ ધર્મના સંસ્કાર હતા. નીતિ ન્યાયથી વર્તતો. માતાએ અંત સમયે કાગળ લખી માદળીયામાં આપી કહ્યું. સંકટ મુંઝવણ સમયે ખોલી વાંચજે તને માર્ગ મલી જશે. વર્ષો બાદ સાતે બંધુમુનિ ત્યાં ઉદ્યાનમાં આવી કહેવડાવ્યું કે રાજ્ય આપી દે યા યુદ્ધ કર. રાજા ગભરાઇ ગયો કે શું કરવું ? છેવટે માદળીયું ખોલી પત્ર વાંચ્યો કે આ રાજ્ય નશ્વર છે તારુ નથી તારુ આત્મ સામ્રાજ્ય શાશ્વત રાજ્ય છે. ચિંતા ના કર ડરીશ નહિ. તું રાજાઓનો રાજા છે વિગેરે. આ ઢ ગંભીર અર્થ વાંચતાં શાન્તિ થઇને કહેવડાવ્યું કે રાજ્ય લઇ લ્યો. પણ તેઓની કેટલી ધાર્મિકતા છે તે પરીક્ષા માટે જ આવ્યા હતાં. તે પ્રસન્ન થયા ને ધર્મોપદેશ દઇ રવાના થયા આ પ્રસંગથી રાજ મમત્વહીન થઇ ધર્મપરાયણ થયો. પ્રબંધ પંચશતી ગ્રંથમાંથી નાપિતમંત્રી રાજાને વેરીઓ વધતાં બધાના કહેવાથી કેમ જીતશું ? પુછતાં કહે કે ચઢાઇ કરશે તો આરીસાઓ લઇ બહાર નીકળી તેનાથી જ યુદ્ધ કરશું ને શત્રુઓ ભાગી જશે. રાજા સમજી ગયો હજામ પ્રધાન બદલી નાખી જીત્યો. કર્મ-કર્મ કુબુદ્ધિ આપે છે. શંકર-પાર્વતીએ પાડા પાડીનુ રૂપ કરી ગંધાતી ખાળમાં કનકકૃપા સંગ્રહ ૫૬૫ 米 Page #616 -------------------------------------------------------------------------- ________________ ત્રણ દિ રહી શનિની દશા ભોગવી. ત્રિk ધનથી ભય-લાંબાને વિષમ માર્ગે જવું પણ ટુંકા, સારા છતાં ચોરના ઉપદ્રવ માર્ગે નહિં એમ શિષ્ય કહેતાં, લાગ મળે શિષ્યની ઝોળીમાં રહેલ ધન ગુરૂએ કુવામાં નાખ્યું પછી શિષ્ય કહે ગમે તે માર્ગે ચાલો વાંધો નથી ધન ભયકારક સમજી બન્ને યોગીઓ ધર્મઘોષ સૂરી પાસે સંયમ લઈ નિગ્રંથ થયા. ત્ર સાથે શું?-ભોજરાજાએ મરતી વખતે કહ્યું મારો એકહાથ મલીલિમ અને બીજે થોડા ચંદનથી લિસ કરો. જેથી પ્રજા જાણે કે પાપને પુન્ય બે જ સાથે આવે છે. – આચાર.કુલમાખ્યાતિ, દેશમાખ્યાતિ ભાષિત સંભ્રમ. નેહમાાતિ, વપુરાખ્યાતિ ભોજન મદન વિપ્રનો પુત્ર શ્રીધર વિદેશ ભણવા ગયો. શ્રીપુરે ગદાધરપંડિતે ૧૪ વિદ્યા ભણાવીને પોતાની પ્રિય પુત્રી ઘણા ધન સાથે પરણાવી. પછી તે પત્ની સહ ઘેર આવ્યો તેને વર્ધમાન નામે પુત્ર થયો. રાજ વણિક પુત્રો સાતે કિડા કરતાં રમતમાં રાજા જેવું, વેપારી જેવું વર્તન બીજા કરતાં વર્ધમાન કલ્પીત મરેલી ભેંસ તાણવા માંડ્યો. મદનવિપ્ર તે જોઈ ચમક્યો ને પુત્ર શ્રીધરને કહ્યું કે આમ જોયું માટે તારી પત્નીની જાત પુછી જો.તેણે પત્ની ને કહ્યું હું તને પરણ્યો પુત્ર થયો તારી સાથે ખાધું પીધું છે માટે હવે સાચું બોલ જાત કઈ છે? તેણી કહે ચંડાલપુત્રી છું ! મને પાંચ વર્ષ થતાં પરદેશ જતાં મા બાપ મરી જતાં હું રોતા હતા ગદાધરે મને જોઈ દયાથી કોણ છે પૂછતાં મેં નિરધાર વિપ્ર પુત્રી છું કહેતાં નિ:સંતાન તે ઘરે લઈ પુત્રવતું પાળી મોટી કરી વિદ્વાન એવા તમને આપી. 26 જેવો દરદી તેવી દવા-રાજાએ પોતાના ગરીબ મજુરની આંખમાં કુલ જોઇ દયાથી વૈદ્યને દવા કરવા કહ્યું વૈદ્ય જીર્ણ ઝુંપડાના ઘાસની ભસ્મ ત્રણ દિવસ આંજી મટાડયું પછી રાજાએ બનાવટી કુલ પોતાની આંખે કરી વૈદ્યને કહેતાં વૈધે સાચા મોતી રત્નાદિ ભસ્મ કરવા મંગાવ્યા રાજા કહે આમ કેમ? વૈધે કહ્યું તે ગરીબ હતો તમે રાજા છો આ ભસ્મથી જ મટે રાજા પ્રસન્ન થયો એમ ઉપદેશ પણ યોગ્યતા જોઈને અપાય. 26 ભાવિ-અનિરુદ્ધ રાજાએ ગુરુને કહ્યું ડાહ્યા પાંડવો કેમ લઢયાને જુગાર રમ્યા? ગુરુએ ભવિતવ્યતા-કર્મ કહ્યું તે ન માનતાં ગુરુએ કહ્યું હું કહું તે કાર્યો કરીશ નહિ. અન્યથા તારે અનર્થ થશે. ચારે દિશામાં જઇશ નહિં. જાય તો પૂર્વમાં નહિં જ, છતાં જઈ ચઢતો શિકાર ન જ કરવો, કરે શુકરનો નહિં જ, શુકરનો ને ન મારીશ, ૫૬૬ કનકકૃપા સંગ્રહ Page #617 -------------------------------------------------------------------------- ________________ ત્ર ત્ર મરાઈ જાય તો ઘરે ન લઈ જઈશ, લઈ જાય તો તેનું માંસ ન ખાઇશ, ખવાઈ જાય તો ઉપર પાણી ન પીશ. પીવાઈ જાય તો ઉપર તંબોલ ન જ ખાઈશ એ નિયમ લીધો. કમે ભૂલી ગયો ભવિતવ્યતા કર્મવશ ગુરુ એ કહ્યા મુજબ જ થયું ને રાજાને કોઢ રોગ થયો. કર્મ આગળ કોનું ચાલે? કહી ગુરુએ પુણ્યકાર્ય કરવા કહ્યું તે કરતાં પૂર્વકૃત કર્મનો નાશ થયો. સંગરંગ-સાધુશાલા પાસે બંધાતો સહઅયોધી હાથી શાન્ત દાન્ત થયો પછી ચંડાલશાલા પાસે બાંધતાં કુરયુદ્ધ સજ્જ થયો. મનોમન જંગલમાં વિકમ મંત્રીને કહ્યું આ કઠીયારાઓને મારવાનું મન થાય છે. મંત્રીએ આગળ જઈ તેઓને વિકમ મર્યો તેમ કહેતાં તેઓ કહે બહુ સારું થયું. લાકડાના ધણાં જ દામ આવશે. પછી આગળ જતાં ભરવાડણો જોઈ રાજ કહે આમને જમાડી પહેરામણી દેવાનું મન થાય છે. તેમનું પણ તમારા પર સારું મન હશે. કહી ભરવાડણોને રાજાના મૃત્યુના સમાચાર કહ્યા તેઓએ ઘી દુધ દહીંના ભોજન છોડી હા ધીર વીર વિક્રમ કહેતી ગુણ ગાતી છાતી ફાટ રોવા માંડી વિકમે પ્રગટ થઈ ઘણાં ધનથી સન્માની. પુયસાર લક્ષ્મીએ પુણ્યસારને સ્વપ્નમાં કહ્યું પુન્યથી તમારે ઘેર આવીશ સવારે ચારે ખૂણાં ખોદશો ચાર ક્લશો નિકળ્યા. રાજાને ખબર આપતાં તે પોતાના ભંડારમાં લઈ ગયો. બીજે દિવસે ચારે ખુણે કલશ ન જોઈ રાજાને કહેતાં લઈ ગયો એમ ચાર દિવસ થયું રાજભંડારમાં નહિ ને પુણ્યસારને ત્યાં સોળ કળશો. જોઈ રાજા નવાઇ પામતાં દેવીએ કહ્યું એના પુણ્યની લક્ષ્મી છે રાજાએ વાપરવા આજ્ઞા આપી સુનંદ કેવલી પાસે દયા દાનાદિ પૂર્વભવે ધર્મ કરેલ જાણી ખૂબ દાનાદિ કરી ચારિત્ર લઈ સ્વર્ગે ગયો. કર્મ-એક વિપ્ર યાત્રાએ જતાં એક લુહારના ઘર બહાર ઓટલે રાત્રે સુતો. અંદર પતિપત્ની ઝઘડયા મોડીરાત પતિને મારીને તે તલવાર બહારવિપ્ર પાસે મુકી શોર કર્યો અંતે રાજાએ નિર્દોષ યાત્રાળુના બન્ને હાથ કાપ્યા. પછીથી તેણે જ્ઞાનીને પુછતાં કહ્યું કે પૂર્વ ભવે તું ને લુહાર બન્ને ભાઈઓ હતાં સ્ત્રી બકરી હતી. તેના કાન તે પકડી રાખ્યાને લુહારના જીવે તલવાર મારી તે કર્મનું આ ફળ મળ્યું ચાર પ્રત્યેક બુદ્ધ-વસહેઈદકેઉવલય અંબે અ પુષ્ટ્રિએ બોલી કરકં દુખહસ્સા નમિસ ગંધા-રત્રો આલા કલિંગપતિ પંચાલદેશપતિ, દુમ્મરાજ વિદેહપતિ નગઈ રાજા. ચારે રાજા પુષ્પોતર કનકકૃપા સંગ્રહ ૫૬૭ Page #618 -------------------------------------------------------------------------- ________________ વિમાનથી ચ્યવી ચારેયનો સાથે જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને મોક્ષ પામ્યા. ક્રોધ-ભીમતાપસને તપ કરતાં આંખમાં વિષ ઉત્પન્ન થયું જંગલમાં જતાં ઉડતી બગલી તેના પર ચરકી. ક્રોધ કરી દ્રષ્ટિ વિષથી મારી. પછી એક શ્રેષ્ઠિ પત્નીએ ઠંડી ભીક્ષા દેતાં તેને મારવા આંખ લાલ કરી પણ તે સ્ત્રી કહે હું કાંઇ બગલી નતી. નવાઇ પામી પુછ્યું કે તમે આ વનની વાત કેમ જાણી ? તો કહે અયોધ્યામાં દંડક કુંભાર કહેશે ત્યાં જઇ પુછતાં કુંભારે કહ્યું તે કદિ ક્રોધ કરતી નથી તેથી તેણીને અવધિજ્ઞાન થયું છે હું આ વાત કેવી રીતે જાણે છે તો કહે તે સ્ત્રી ને જ પુછજો તાપસે આવી પુછતાં કહે તે કુંભાર ક્ષમા ગુણથી જાણે છે., આ જાણીને તાપસે ક્રોધે તજીને તપ કરવા માંડયો. ધર્મીને દેવ સહાય-જ્ઞાની આચાર્ય માલવદેશે. કંચનપુરમાં આવી સદુપદેશ દે છે. થંડીલ જતાં રસ્તે મોટા ઝાડનીચે ત્રણ દિવસ રોતી સ્ત્રીને જોઇ રોવાનું કારણ પુછતાં કહે હું આ નગરની અધિષ્ઠાત્રી દેવતા છું સાધુઓ સ્વાધ્યાયાદિ પુણ્યકાર્ય કરે છે. મંદીરો છે. પણ નદી નગરને ડુબાડશે. તેથી રોઉં છું. સૂરિએ પુછ્યું આની શી ખાત્રી ? તો કહે તમારા સાધુ વહોરી લાવેલ દુધ લોહી થઇ જશે. તમે નાશી જો ને જ્યાં તે લોહી પાછું દુધ થઇ જાય ત્યાં રહેજો ગુરુએ શ્રાવકોને કહ્યું બીજે દિન દુધ લોહી થતાં સપરિવાર નાઠા ને જ્યાં દુધ થયું ત્યાં રહ્યા. જે શ્રાવકો ગુરુવચને પાછળ આવ્યા તે પણ રહ્યા ને ધર્મ કરી સુખી થયા પેલું નગર ડુબી ગયું. વિધિ અવિધિનું ફળ-ત્રણ પુરુષે પર્વત પર છ મારા સિદ્ધપુરુષની સેવા કરી પ્રસન્ને કર્યા તેણે માંગવા કહેતા ધન માંગ્યું, ત્રણએ ને તુંબડાના બી આપી કહ્યું ક્ષેત્રને પુષ્યાર્કે ૧૦૦ વાર ખેડી મંડપ કરી તેની છાયામાં આ બી વાવજો અને આ મંત્ર જપજો. તુંબડા ઉગેથી પત્ર શાખા સહિત તેને ઉખાડી તડકે સુકવી બી કાઢી લઇ સાચવી રાખજો. તે બીનું એક ગદીયાણો ચૂર્ણ ૬૪ તોલા તપાવેલ તાંબામા નાખતાં સુવર્ણ થઇ જશે ખુશી થઇ ધેર આવી એકે વિધિપૂર્વક કરતાં ઘણું સોનું કરી સુખી થયો. બીજાએ વિધિમા ખામી અવિધિ કરતાં ચાંદી થઈ ત્રીજાએ ગુરુએ કહેલ વિધિ ન કરાતાં કાંઇ ન થયું પ્રમાણે ગુરએ કહેલ વિધિથી આદરપૂર્વક દેવપૂજા દાનાદિ ધર્મ કરે તે સ્વર્ગ મોક્ષ સુખ મેળવે. વિધિ અવિધિથી કરે તે મેળવીને ને જે એમ પણ નકરે તે ત્રીજા પુરુષ માફક નરકે દુ:ખી થાય. પતિ પરદેશ જતાં વીરમતીએ સાતવર્ષ નજીકના તાપસ સાથે રમી પતિ તેને આનંદ આપી સુવાડી તાપસ પાસે ગઈ. તાપસે જીવતો પતિ ઘેર છે તેથી ના પાડી. ઘેર ફાંસો દઇ પતિને મારી આવતાં તાપસે ભય પામી કાઢી મુકી સવારે તેણી અકસ્માત ૫૬૮ કનકૃપા સંગ્રહ Page #619 -------------------------------------------------------------------------- ________________ પતિ મય કહી કાક ભક્ષણે ચાલી લોકો ભેગા થયા. ચરિત્ર જાણતાં રાજાએ આવી કહ્યું કે આમ સતી નહિં થવાય. તાપસ કહે ભોગ અને પતિમાર્યાનું મહાપાપ તપ વગર નહિં ખપે આથી વીરગતિ પાછી ગઈ અને ચારિત્ર લીધું પૂર્વકૃત યાદ આવે ત્યારે ભોજન ન લેવું તેવો નિયમ રાખતાં કોઈવાર બેમાસ ચારમાસનો ત૫ થતો એમ સર્વ કર્મ ક્ષય કરીને કેવલી થઈ મુક્તિમાં ગઈ. બોધક-મિત્રતા કરવા આવેલ ઉદરને મોટો હાથી હસ્યો કે તું શું મારી રક્ષા કરીશ? પણ એકવાર બધાના પાશમાં દ્રઢ બંધાયો ઉંદરે આવી પોતાની બંધી નાત ભેગી કરી ચામડું ભીનું કરી કાતરી હાથીને મુકત કર્યો તે સુખી થયો. તેમ મોહવ્યાધે કર્મ રૂપી બંધને બંધાયેલ હાથીરૂપી જીવ શુભ ધ્યાન પરંપરા રૂપ ઉદરો વડે મુકત થઈ શિવગામી બને છે. ચારિત્ર વિરાધના-પત્ની મરતાં વસંતપૂરના દેવપ્રિય શેઠે વૈરાગ્યથી ૮ વર્ષના પુત્ર સાથે સંયમ લીધું પુત્ર અવાર નવાર ફરીયાદ કરવા માંડયો તાત ખુલ્લા પગે ચલાતું નથી, તાપ સહન થતો નથી, ગોચરી જવાતું નથી, સ્નાન કર્યા વગર ચેન નથી પડતું . બાપે પગરખાં છત્રી અચિત્ત જલે સ્નાન વિગેરેની મોહથી છુટ આપી. એમ લોચ બદલ મુંડન, સંસ્મારકમાં પણ છુટ આપી, પોતે ગોચરી લાવી આપે પછી કહે તાત બ્રહ્મચર્યવ્રત પાળવું શક્ય નથી. આ સાંભળી વિચાર્યું કે આ અયોગ્ય છે. મોહથી મેં બધી છુટ આપી પણ આ છુટથી તો હું નરકે જઈશ સંસારમાં અનંતા પુત્રો થયા છે આનો મોહ શા માટે ? પછી ગચ્છથી કાઢી મુક્યો તે મરી પાડો થયો પિતા દેવ થયા અવધિથી પૂત્ર જન્મ જોઈ સાર્થવાહરૂપે આવી તે પાડો પાણી લાવવા માટે લીધો ને ઘણું જ પાણી તેના પર ભરી ચલાવતા કહે છે કે તાત પગ બળે છે? માથું તપે છે? તાત લોચ થતો નથી કેમ? વિગેરે પૂર્વભવના શબ્દો સંભળાવે છે તે સાંભળી જાતિસ્મૃતિ થતાં પાડો રડે છે કે પિતાની આજ્ઞા મુજબ ચારિત્ર ન પાળ્યું તેથી પાડો થયો. દેવ કહે હું તારો પિતા છું હજુ શુભગતિ જોઇએ તો અનશન કર, પાડો અનશન કરી વૈમાનિક દેવ થયો. - પુષ્પ ચૂલા-જ ઘાબલક્ષીણ નવકલ્પવિહારી આચાર્યની ભકિત કરતા પુષ્પચૂલા સાધ્વીને કેવલજ્ઞાન થયું વર્ષાદમાં ગોચરી લાવતાં આચાર્યો દોષનું કહેતાં અચિત્ત સ્થાનથી લાવેલ છું કહ્યું કેવલિ છે તે ખબર પડતા પોતાને કયારે કેવળ જ્ઞાન થશે? પુછયું ગંગા ઉતરતા સાંભળી ગંગાનદીએ વહાણમાં બેઠા જે તરફ બેસે તે તરફ વહાણ નમી જતાં નાવિકે નદીમાં ફેંકયા જલજીવ અનુકંપા ધ્યાનથી શ્રેણિ માંડી અંતકૃત કેવલિ થયા દેવે મહોત્સવ કરતાં ત્યાં ગંગા તીર્ણ થયું.(ગુરુભકિત). કનકકૃપા સંગ્રહ ૫૬૯ Page #620 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યમોહ જ્ઞાની ગુરુ મળતાં કાંચનપુરના વસુદન સાર્થવાહે વંદન કરી કહ્યું કે મને અતિપ્રિય પોપટ હતો, તેને બીલાડીએ માર્યો ત્યારથી હું બેચેન રહું છું પોપટ બહુજ વહાલો હતો દેશાંતર જઇ ધન કમાઈ આવતાં રસ્તામાં શૂલરોગથી વરુણ મર્યો કેટલુંક ધન તેનુ તને મળ્યું ને કેટલુંક ગયું વરૂણ મરી તે જંગલમાં પોપટ થયો. પુત્રમરણથી દુ:ખીમાતા વસુમતી મરી તારે ઘરે બીલાડી થઈ. દેશાંતરે જઈ તું પુત્રજીવ પોપટને લાવી પાજંરામાં રાખી પ્રેમથી પાળતો પાંજરૂ ખુલ્લુ રહેતાં વસુમતીનો જીવ બિલાડી તેને મારી ખાઈ ગઈ. - ઉભયભ્રષ્ટ-વૃદ્ધ પતિને તજી ઘરેણાં લઈચોર સાથે નાશી. નદી નિરે ચોરને અભાવ થતાં તેના કપડા ઘરેણાં સામે કીનારે ચોરને મુકવા લઇને ગયો તે ગયો. આ બાજુ શિયાળની મુખમાં રહેલ માંસને મુકી ત્યાં પડેલ માછલીને પકડવા જતાં તે પાણીમાં પેઠું ને માંસ ગીધ ઉપાડી ઉડયો. વિલખી શિયાલણે ઉચે જતાં આ સ્ત્રીએ કહ્યું, “ગૃણાપહત માંસ, મોપિ સલિલંગ: મત્સ્યમાં પરિભ્રષ્ટ, કિંનિરીક્ષસી જંબુ કે (૧)” શીયાળ કહે- “યાદશં મમ પાંડિત્ય, તાદૃશ દ્વિગુણ તવ નજરે ન ચળત્તાહો, કિં નિરીક્ષસિ નચિકે (૨)”. - દેખાદેખી મરવા-ઇચ્છનાર માણિભદ્ર શેઠને પધ્ધનિધિદેવે સ્વપ્નમાં કહ્યા પ્રમાણે સવારે સંન્યાસી આવતા શેઠે નોતરી પ્રેમથી જમાડી દંડા ઠોકતા તે સુવર્ણ પુરુષ થયો. ત્યાં બેઠેલ હજામ આ જોઇ કીમીયો સમજી બીજે દિ પરાણે સપરિવાર સંન્યાસી નોતરી દ્વાર બંધ કરી બધાને ખૂબ માર્યાને રાડારાડ થતા લોકો ભેગાં થયા. રાજા પણ આવ્યો હજામને ખૂબ મારતા એણે શેઠને ત્યાં બનેલ કહ્યો કે હું પણ એમ સુવર્ણ પુરુષ બનાવતો હતો. શેઠને પૂછતાં તેણે સ્વપ્નમાં દેવે કહેલ અને દેવ સંન્યાસી રૂપે આવેલ એમ ખુલાસો આપતા લોકો કહેવા લાગ્યા કે“કુદર્ટ કુપરિક્ષાતં કુશ્રત કુપરીક્ષિત, તન્નરે ન કર્તવ્ય નાપિતેનાત્ર યત્નત.” પુન્ય-પૂર્વભવે દયા પાળનાર (માછિમાર) દમનક થયો.મુનિ વચનાનુસાર પોતાની મિલ્કતનો માલિક ન થાય તે માટે શેઠે ત્રણ વાર પ્રયત્ન કર્યો આંગળી કપાઈ, વિષનું વિષા થતાં તે સાગરપોત શેઠનો જમાઈ થયો છેવટે કુલદેવી પૂજા નિમીત્તે દમનક બદલે પોતાને જ છોકરો મરતાં શેઠ આઘાતથી મર્યાને દમનક માલિક થયો. ગેર સમજ અગલી ભી અચ્છી, પીછલી ભી અચ્છી બીચલી કું દે જુતકા માર. કે ૫૭૦ કનકકૃપા સંગ્રહ Page #621 -------------------------------------------------------------------------- ________________ એમ બાવાજી જ૫ જપે છે. ત્યાં ત્રણ પનીહારીમાં વચલી રજપુતાણી આ સાંભળી ભારે ગુસ્સે થઈ, પતિને આ અપમાન કહેતાં તે રાત્રે બાવાને મારવા આવ્યો. સંયોગ વશાત બાવાનો જાપ ચાલુ હતો તેથી ખુલાસો થયો કે ત્રણ વયમાં વચલી યુવાની તોફાની છે. ઇન્દ્રિયોનું સખ નિમંત્રણ કરવા જેવું છે. આ સાંભળી સંતોષ પામી પગે પડ્યો. કે શ્રધ્ધા ફળે ના છતાં પૌષધ લેનાર મંત્રીનો રાજાએ વિક્ષેપ પાડયો છેવટ-રાજાના અંગરક્ષક હજામને મંત્રી મુદ્રા પાછી આપી પણ પોષધ ન છોડયો. હજામ વટ પાડવા મુદ્રા પહેરી બજારમાં માન ખાટવા ગયો, ત્યાં મંત્રીષી સામંતોના મારાઓએ મંત્રી સમજી મારી નાખ્યો અંતે ઘટ સ્ફોટ થતાં રાજાધર્મી થયો અને મંત્રીની ધર્મશ્રદ્ધા વધી. – જીભનો કાબુ રાખો-સુકાતા સરોવરમાંથી વિદાય લેતાં હંસ હંસલીએ મિત્ર દેડકાની રજા માંગી. તેણે સાથે લઈ જવા પ્રાર્થના કરી. સોટીના બે છેડા બન્ને ચાંચમાં ઝાલી, દેડકાને વચ્ચે માંથી પકડાવી બોલીશ તો મરીશ કહી ઉડયા. એક ગામના છોકરા આ જોઈ કહે અલ્યા મૂર્ખ પડીશ તો મરીશ. તે સાંભળી ઉંચે ઉડી કેલેલ દેડકો, તારો બાપ મૂર્ખ કહેવા જતા પડી ગયો ને મરી ગયો. – બોધ-સંન્યાસીએ રોતા મા બાપને કહ્યું રડો છો કેમ? તમારું તો તમને સોંપીને ગયેલ છે. (શરીર) ટેક્ન ઈષ્ય-શ્રી વજનાભસૂરિ પાસે બાહુ સુબાહુ મુનિ ૫૦૦ મુનિએ વૈયાવચ્ચ કરતા, પીઠ મહાપીઠ વાંચના આપતા ગુરૂએ બાહુ સુબાબુની પ્રશંસા કરતા ઈર્ષ્યાથી પીઠ મહાપીઠ બ્રાહ્મી સુંદરી, બાહુ સુબાહુ ભરત બાહુબલીને વજનાભસૂરિ શ્રી ઋષભદેવ થયા. યુકિત-જાતિસ્મરણવાળા પોપટે મારી મુકિતનો માર્ગ શું? તે સાધુને પૂછવા શેઠને કહ્યું-શેઠે પુછતાં સાધુ લાંબા થઈ બેભાન થયા શેઠ વાસે જાણી પોપટ સવારે મડદા માફક થતા મુકત થયો. & યુક્તિ-ચોર આવતા શેઠ શેઠાણીને સ્વપ્ન કહ્યું કે ત્રણ પુત્રો થયા. પઠાણ, જમાલખા ચોર, ચોર પકડાવ્યો. & યુકિત-ચોર આવતાં શેઠ જાગી કહે અલી દીવો કર સ્વપ્નમાં ભગવાને દીકરો આપ્યો છે. પૂજા કરવી પડશે. ચોર ભોંળતોયો. થાંભલે ઉભો રાખી બહુ તંતા બળવંતા, બોલતા બોલતા દોરીથી મજબુત બાંધ્યો. કનકકુપા સંગ્રહ ૫૭૧ Page #622 -------------------------------------------------------------------------- ________________ 不 不 不 不 મૂઢતા-પરાણે ચોમાસુ રાખેલ સૂરિ જે સૂત્ર કહે તે સાભળ્યું છે. એમ મેવાડી ગામની પંચ કહેતાં ગુરૂએ સવાલો પુછયા પંચેન્દ્રિય કોણ ? તો કહે હાથી ચૌરિન્દ્રિય ? જાનવર તેઇન્દ્રિય ? પક્ષી. બેઇન્દ્રિય ? એક કહે .હું ને સ્રીજ છીએ. એકેન્દ્રિય ? આપ ગુરુજી એકલા છો !!! ભણતર નવા શિક્ષકે રૂવાબથી પુછ્યું ? શિવકા ધનુષ્ય કીસને તોડા ? સબ કહને લગે મૈને નહિ. તોડા સાબ ! શિક્ષક પ્રીન્સીપાલને પછી ઇન્સપેકટરને કહેવા ગયો તો કહે આવી નાની બાબતમાં શું ફરીયાદ કરો છો ? મૂળ તો પાઠની વાત હતી પણ બધાં ઉધુ સમજેલા. બોધક-દર્શને ભાવથી આવેલ રાજાની સન્યાસી બે ઉપેક્ષા કરતાં રાજાએ મને ઓળખો છો ? કહેતાં તે કહે હાં તું મારા ગુલામનો ગુલામ છે. સાંભળી કહે ઇન્દ્રિયોને મેં ગુલામ બનાવી છે. તું તેનો ગુલામ છે. રા પામ્યો. રાજાને ક્રોધ થતાં પ્રસન્ન થઇ બોધ ભલાઇ-રાત્રે સમુદ્ર કિનારે એકલા ફરતો જોઇ અમેરિકન ક્રોડપતિ એ મોટર ઉભી રાખી કહ્યું લે આ કાર્ડ આવજે નોકરી આપીશ આપઘાત ન કરીશને ઉતાવળથી મોટર ચલાવી પણ પેલા ખૂબસુખી કંજૂસનો આથી સ્વભાવ ફર્યોને ઉદાર થયો. એકવાર પેલા ક્રોડપતિનું દેવાળું થવાનું છાપામાં વાંચી તુરંત ત્યા ગયો ને ૭૦ લાખનો ચેક લખી આપ્યો. ત્રણ શિખામણો ૩ મહોરમાં લીધી-પંચની આજ્ઞા દેવાજ્ઞા મુજબ માનવી, સ્ત્રીને ગુપ્ત વાત કહેવી નહિં, રાજા ને ગુરુ પાસે સત્ય કહેવું. પરદેશમાં દુ:ખી તેણે પંચના કહેવાથી બીનવારસ મડદું નદીમાં પધરાવતાં તેની કમ્મરેથી ત્રણ કિંમતી રત્ન મળ્યા. ઘરે આવી વેચી ખૂબ સુખી થયો. પત્નીને ન જ કહ્યું પણ કદાગ્રહ કર્યો ત્યારે ખાનગી છે કોઈ ને કહીશ નહિં. આકંડામાં દૂધમાં માડી મેળવી જંગલમાં ખાઇ તુંરત ટટ્ટીમાં સુવર્ણ લઠ્ઠો નિકળે છે તે ગુપ્ત કીમિયો છે. એણે કહ્યું પત્નીએ પોતાની બહેનને કહેતાં એનાં પતિ એમ કરતાં મરણ પામ્યો રાજાએ પાસે સત્યવાન કહેતા એનાં પતિએ એમ કરતાં મરણ પામ્યો રાજા પાસે સત્યવાત કહેતા નિર્દોષ કર્યો. * લીફટ બગડતા ૬૫ માળ ચઢેલ ત્રણ મિત્રોની ચાવી જ નીચે રહી ગયેલ યાદ આવી ! તેમ લાંબો જીવનપંથ ખકડનાર અંતે આત્મજ્ઞાનની ચાવી જ ભૂલી જાય તો શું થાય ? ← રશિયન તત્વજ્ઞાની ટોલસ્ટોયને નિરાશ યુવકે કહ્યું મારી પાસે કંઇ નથી તદ્ન ખાલી છું. પેલાએ કહ્યું આંખો મને આપી દે વીસ હજાર આપું બન્ને હાથના પંદર, પગના, ૫૭૨ કનકકૃપા સંગ્રહ Page #623 -------------------------------------------------------------------------- ________________ દશ ને શરીર વેચે તો લાખ અપાવું કરી સમજાવ્યો કે આ બધી મહાન મુડી છે. ઉધમ કર. - સમર્થ ગુરુ રામદાસ લગ્ન પ્રસંગે વરકન્યા સાવધાન. સાંભળી ભાગ્યા અને સંન્યાસી થયા. જેઓ છત્રપતિ શિવાજીના સદગુરુ હતા. | ઉપદેશક-ત્યાગની પ્રશંસા કરનાર ગૃહસ્થને સન્યાસી એ કહ્યું ભાઈ તુચ્છ માં સંતોષ માની મોક્ષ મહાસુખનો તમે ત્યાગ કર્યો છે. મેં તો મહાસુખના લોભ ખાતર તુચ્છને છોડેલ છે હું લોભી છું તમે ત્યાગી !! ૯ આરોપીની પીઠ થાબડીને ધન્યવાદ આપતા કહે હવે આવું ફરી કરીશ નહિ પેલો કહે ફરી આવું કરૂં તેવો મૂર્ખ નથી ને ખેલ ખલાસ આરોપ સાબિત થઈ ગયો. અનેક સવાલનો એક જવાબ પાણી પીવુ છે, ગાન સુણવું છે. શિકાર કરવો છે એક જ જવાબ સારો નથિ. « ધર્મ-બે બાવાની જુદી ટહેલ. જે રીઝે કૃપાલ તો ક્યા કરે ભૂપાલ. જો રીઝે ભૂપાલ તો ક્યા કરે કપાલ. રાજાએ બન્નેને ૫00 સોનામહોર ભરેલ કોળું આપ્યું પણ એ ધર્મશ્રદ્ધાવાળાને જ ફળ્યું. - સૂચના સૂત્ર-મહાત્મા દરેકને ગુનેગુ એજ ઉપદેશ આપે. સિદ્ધરાજે ઉચે બેસાડી અર્થ પુછતાં કહે ગુસ્સો ને ગુમાન જાય તો જીવનમાં શુદ્ધિને સિદ્ધિ આવે. - દ્રષ્ટિ તેવી સૃષ્ટિ-નવજવાન સ્ત્રીના સાલંકાર શબને સરોવર પાળે જોઈને ટોળામાં ચોર, કામી, શિયાળ અને મહાત્મા જુદુ જુદુ વિચારે છે. સત્યનું મહત્વ-અતિક્રોધ થતાં પતિ પાસે પડેલ વસ્તુ છુટી મારતાં પત્ની મરી ગઈ. પોતે જ પોલીસમાં ખબર આપી કેસમાં બેરીસ્ટરે ઘણું કહ્યું કે આમ બોલો તો પુરાવાના અભાવે છુટી જશો પણ તે કહે સત્યથી છુટાય તો એ કાયદાથી બચાવો પરંતુ જૂઠું તો નહિ જ બોલું આખરે ચકીત થયેલ જને સજા તો કરવી પડી પણ આવો સત્યવાદી જીંદગીમાં જોયો નથી માટે કોઈ ખુશાલી પ્રસંગે આમને પહેલા છોડવા તેમ સરકારને ભલામણ કરી. પછી એડવર્ડ સાતમાના રાજયાભિષેકે તુરત તે મુકત બન્યો. જીભ-મીઠી બોલી મધ વેચનારી ઘણું કમાતી તે જોઈ બીજા ભાઈએ તે ધંધો શરૂ કર્યો પણ સ્વભાવ કડવો જે ઘરા જ આવે નુકસાનીથી ધંધો ખોયો. છે શું બોલે-પાંચવાર કાપડ લાવી પત્નીને ખૂશ કરવા બે રૂ. ભાવ વધારે કહ્યો. બે કનકકુપા સંગ્રહ ૫૭૩ . Page #624 -------------------------------------------------------------------------- ________________ દિવસ બાદ પાડોસણ સાથે ગયેલ પત્ની સસ્તુ જાણી તે જ કાપડના બે તાકા લાવીને પતિને કહે તમારાથી ૪ આના ઓછા ભાવે લાવી ! ૧૦ રૂ. નો ફાયદો કર્યો. પતિ શું બોલે? ૧૪૦ની ખોસ્મઈ. - બુધ્ધ પ્રોફેસર-પત્નીએ રૂ.૧૦ આપી સારી ને સસ્તી કેરી લાવવા કહ્યું કે સામે ૩ રૂ.ને આગળ નાકે રા રૂ. ડઝન મલે છે. પણ પ્રોફેસર શહેરમાં જઈ પn ની ડઝન સરસ લાવ્યો પત્ની ખુશ થઈ બાકીના પૈસા માંગ્યા તે આપ્યા પણ ૬ રૂ. ઓછા હતા પ્રો. કહે શહેરમાં મોટરમાં ગયો તેનું ભાડું ૬ રૂા. થયું પણ કેરી સારી ને સસ્તી લાવ્યો !! અભયદાન ઉપર નેમનાથ પ્રભુ, પાર્થપ્રભુ, મેઘકુમાર, ધર્મરૂચી અણગાર, જગડુશાહ, સંગ્રામ સોની, રાજીયાવાજીયા વિગેરેના દ્રષ્ટાન્તો. વેયાવચ્ચ પર-નંદીષેણ, પીઠ મહાપીઠ આદિના દ્રષ્ટાન્તો. વસતિદાન ઉપર કોશ્યા, વકંચૂલ, અવંતસિકુમાલ જયંતિશ્રાવિકાદિના દ્રષ્ટાન્ત નિર્દક-જમવા નોતરેલ બે પંડિતો એક બીજાને ગદ્ધો ને બેલ છે એમ શેને કહેતાં ભોજનમાં ચાંદીની થાળીમાં એકને ભુસું ને બીજાને ઘાસ મુકી સુધાર્યા. બુદ્ધિ-જવાને વૃદ્ધ પંડિતોને રાત્રે સ્વપ્ન આવ્યાનું કહી પ્રશ્ન પુછી જીત્યો સુખ શેમાં છે ? (સંતોષમાં) મીઠામાં મીઠું શું ? (ગરજ) શત્રુ શેનાથી જીતાય ? (નમ્રતાથી) તપનો શત્રુ કોણ? (કોધ) જ્ઞાનનો? (માન) દાનનો શત્રુ (વાહ વાહ) ધર્મનો શત્રુ કોણ? (દંભ). બુધ્ધ-વેવિશાલ માટે વર જોવા આવતાં બાપ રૂપાળા બેટાને સારા કપડા પહેરાવી ચોપડો આપી કહ્યું કે બેઠો બેઠો લખેલા પાના ઉથલાવજે. આવનાર રૂપને આવડત જોઈ ખુશ થયાં ત્યાં તો છોકરો બોલ્યો બાપા લખેલા બધા પાના ઉથલાવ્યા હવે કોરા ઉથલાવું? પેલા બબુચક સમજી જતાં રહ્યાં. બોધ-શ્રીમંત કંજુસને ધર્મગુરૂએ કાચની બારીમાંથી જોવા કહ્યું તેણે રસ્તે માણસો વિગેરે દેખાવાનું કીધું પછી આરીસામાં શું દેખાય છે? તો કહે મારી જાત સિવાઇ કાંઇ નહિ. ગુરૂ કહે બન્ને સ્થળે કાચ જ છે પણ આરીસામા થોડો ચાંદિનો લેપ કરેલ છે. જરા ચાંદીનો ઉમેરો જ્યાં થાય કે માણસ પોતાને જ જુવે છે. બીજાને નહિ. આમાં ઘણું કહેવાઈ ગયું નિધનને ધનવાનની એજ દશા છે. સન્યાસી આમ થવાય-સ્ત્રી પતિને વારંવાર કહે કે મારો ભાઈ સન્યાસી થવાની ૫૭૪ કનકકૃપા સંગ્રહ Page #625 -------------------------------------------------------------------------- ________________ તૈયારી કરે છે પણ પતિ કશું બોલે જ નહિં એક વાર તંગ કરતાં પતિ કહે એ સન્યાસી થવા જ નથી. કેમ ? તમે તો વાંકુ જ બોલો છો. પતિ એનું કારણ છે. કારણ કહેવા સ્ત્રીએ બહુ તંગ કરતા પતિએ તુરંત કપડા કાઢી લંગોટી પહેરી સન્યાસી થઈ કહે આજથી બધી સ્ત્રી માટે માતા છે ને તેણીને પગે લાગી કહે સન્યાસી આમ થવાય. દયાળુ જજ-ચીનનો પ્રસિદ્ધ જજ પોચો બેને રસ્તામાં એક પત્થર પાસે જોરથી રોતા એક છોકરાને જોઇ દયા આવતાં કારણ પુછયું તે કહે હું ગરીબ છું પુરીઓ વેચું છું આજે વેચી આ પત્થર પર ટોપલીમાં પૈસાની કોથળી રાકી સુતો હતો. કોથળી ચોરાઈ ગઈ છે. જજે આશ્વાસન આપ્યું કે તને મળી જશે. આ પત્થરે પૈસા ચોર્યા છે. કહે જજે પત્થરને ગીરફતાર કરાવ્યો સવારે કોર્ટમાં કેસ ચાલતાં છોકરાની જુબાની થઈને પત્થરને ગુન્હેગાર ઠરાવી વાંસના પચાસ ટકાની સજા કરી. ને ત્યાંજ ભરકોર્ટમાં તેનો અમલ થતાં બધાલોકો હસ્યા. તરત જ કોર્ટનો તિરસ્કાર ને જજની હાંસી કરવા બદલ બધાને એક એક સેન્ટ દંડ કરી કહ્યું કે છોકરા પાસે અર્ધા પાણી ભરેલ બરાણી રાખી છે બધા તેમાં દંડ ભરીને જાય પચાસ ટકા પડી રહેતા સેન્ટ નાખી સહુ જવા લાગ્યા છેલ્લા માણસે સિક્કો નાખ્યોને જજે બુમ પાડી પકડો આ ચોર છે. એણે કબુલ કર્યું ને છોકરાને પૈસા પણ આપી દીધા. દંડના પણ જજે તેને આપ્યા. સિક્કો બરણીમાં પડતાં પાણીમાં તેલના પરપોટા થતાં પકડાવેલ. મેરી રાની ભી ખો ગઈ હૈ-રાજા યશોવર્મ વિલાસી લંપટી હતો. અનેક રાણી છતાં વિલાસમતી વેશ્યાપર બહુ પ્રેમ રાખે એકવાર વનવિહાર વખતે સ્નાન કરતી રાણી ઓના રત્નાભરણો ઉઠાવી વેશ્યા ભાગી રાજાએ જંગલમાં શોધતાં મુનિ દેખી પુછયું કે મારી રાણી જોઈ? મુનિ કહે હું મારી રાણીની જ શોધમાં છું તો બીજાની રાણીની મને શી ખબર પડે? રાજ-અરે તમારે રાણી હોય? શું બોલો છો ? મુનિ તમારી રાણી મળશે તો તમને અતૃપ્તિને તૃષ્ણા વધશે મને મારી શાંન્તિદેવી (સંતોષ કુમારી) રાણી મળશે તો તૃમિને સંતોષ પ્રાપ્ત થશે. આ રહસ્ય સમજી રાજા જાગ્રતને વૈરાગી થયો. ચોરી દંડ મુસ્લીમ કથા-વિજાપુરના મુસ્લીમ બહામી રાજ્યના સુલતાનની ખુદાભક્ત શાહજાદી અમીના બાળવયે મરણ પામતાં બે ચાર લાખના દાગીના સાથે દફનાવી ચોરે દાનત બગડતાં ચોથે દિને ઉડે કબરમાં જોતાં અમીના કાળી કમ્બળ ઓઢી તસ્વીર ફેરવતી બેઠી હતી. તેના દાંતમાં સાપોલીયું લટકતું હતું તે જોઈ નવાઈ કનકકપા સંગ્રહ ૫૭૫ Page #626 -------------------------------------------------------------------------- ________________ પામી પગે લાગી કારણ પુછતાં અમીના કહે મારી જીંદગી ઘણી પાક હતી, પણ એકવાર કુંભારના ઝૂંપડેથી વગર કો ઘાંસની સળી લઈ દાંત ખોતરેલ તે ચોરીની આ સજા છે. મારાવતી કુંભાર પાસે માફી માંગ તો આ દુઃખ જાય તેણે તેમ કર્યું ને ચોરી સદા માટે છોડી દીધી. નમે તે સહુને ગમે-વૃદ્ધસંતે મરતી વખતે શિષ્યોને મોમાં દાંત છે કે નહિ તે પુછયું. નથી. જીભ છે? છે. આમ કેમ ? દાંત મોડા આવ્યા છતાં વહેલા ગયા? કારણ કઠણ (અકડાઇ) જીભ નરમ જેથી ટકી રહી. બોધ-સડેલા જવ-જાર દાનમાં દેનાર શેઠને પુત્રવધુએ તેનો રોટલો પીરસાવી પરલોકે આજ મળશે માટે મહાવરો કરો કહેતાં શેઠ સમજ્યા ને ભૂલ સુધારી. ૧૧મો ગધેડો-શહેરથી ગામ જતાં રાત્રે રસ્તામાં એક મઠે કથા થતી સાંભળવા કુંભારે રાશ થી ૧૦ ગધેડાને પગે કુંડલાકારે દોરડું બાંધ્યું ૧૧ને બાંધવા એક હાથ દોરી બાવાજી પાસે માંગી, તેણે કહ્યું જંરૂર નથી ૧૧માને કુંડાળા વચ્ચે રાખી પગ બાંધવાનો ડોળ કરી જેથી તે બંધાયેલો માની ઉભો જ રહેશે એમજ થયું. સવારે દસ ગદ્ધા છોડી ચાલવા માંડ્યો પણ પેલો ૧૧મો ઉભો જ રહ્યો. બાવાએ તેને છોડવાનો દેખાવ કરવા કહ્યું તેમ કરવાથી તે ચાલ્યો હું બંધાયેલો છું તે માનસિક કલ્પના જ બંધન છે જન્મ મરણ વધારે છે. હું ને મેં કર્યું એ વાસના બંધન છે. અધ્યાત્મ જ્ઞાનથી તે ગેરસમજ દૂર થતા મુકિત મળે. અવિચારી હુકમ-નગરની મધ્યમાં મંદિર કરાવી રાજાએ આજ્ઞા કરી કે દરેકે દેવને વાંદી જવું. ભંગ કરનારનો વધ થશે. ગધેડા પર બેસી જતો અજાણ્ય કુંભાર પકડાયો. વધ વખતે ત્રણ ઇચ્છાઓ કહે તે પૂરી કરાય છે. તેણે રાજા પાસે કહેવા કહી રાજાને કહે-૧ કુટુંબ પોષણ માટે મારે ઘેર પંદરલાખ મોકલો. ૨ બધા જ કેદીને મુકત કરો તેમ કર્યું પછી ત્રીજી માંગણી કરી કે-રાજા સહિત આ આખી સભાને આ દંડા મારવાની ઇચ્છા છે. રાજા ગભરાયો તેને મુકત કરી કાયદો રદ કર્યો. શીલવતી ગોચરી આવેલ યુવાન સાધુને વહેલા કેમ નીકળ્યા? પૂછતાં કહે સમય જ્ઞાન હોતું. ચતુર જાણી મુનિએ શીલવતીને ઉમર પુછતાં ૨૦ છતાં ૧૨ વર્ષ કહ્યાં. સાસુ છ માસની અને સસરો જનમો નથી કહ્યું. તે સાંભળી સસરો ખૂબ ગુસ્સે થયો પણ મુનિ પાસે પરમાર્થ જાણ્યા પછી ખૂશ. આખું કુટુંબ ધર્મી થયું. બદલો ભલા.-ડો. અકસ્માત કરી નાઠો. કેટલાક મહીના બાદ પોતાના એકના એક પુત્રનું મૃત્યુ પેલાના હાથે જ ડ્રાઇવીંગ કરતાં થયું. ૫૭૬ કનકકુપા સંગ્રહ Page #627 -------------------------------------------------------------------------- ________________ ભાવના ફળ-શાલીભદ્ર પૂર્વભવ-બાપને અંધારામાં રાખી પુત્રોએ ખાનગી રીતે નાત જમાડતા છેવટે શેઠ જોઈ ગયા. તે જ વખતે બે મુનિઓ નજીકનાં જોતાં દાન દેવાની ભાવના થાત, જલ્દી દાદર ઉતરતા મર્યા સંગમ-ગોવાળ થયા ત્યાં ભાવના પૂરી થઇ. મરી શાલીભદ્ર થયા. અસંતોષ-દુ:ખી ભિક્ષુક ધનવાનને જોઈ વિચારે છે કે હું આવો થાઉં તો સંતોષથી જીવું. આકાશે જતી શ્રી દેવી તેના ભાવ જાણી પાસે આવી કહે તારું વસ્ત્ર પહોળું કર તું બસ કહીશ ત્યાં સુધી હું એમાં સોનમહારો નાખું છું પણ જમીન પર પડશે તે કાંકરો થઈ જશે. ચારે બાજું વસ્ત્ર ભરાયું છતાં પેલો બસ નથી કહેતો હજુ થોડી એણે કહે છે. અંતે જીર્ણવસ્ત્ર ફાટયું ને બધી જમીન પર પડતાં કાંકરા થયા પેલો રોયો. બોધ-રાજને ખેડૂતે કહ્યું રૂ. ૧ કમાઉં છું તેના ચાર ભાગ પાડું ઓછું? એક ભાગ ખાઉં છું. (હું ને સ્ત્રીનું ભોજન) બીજો ભાગ ઉધારે આપું છું (પુત્રોને પોષે છું) ત્રીજો ભાગ દેવાથી છુટવા વાપરૂ છું (માત પિતા માટે) ચોથો ભાગ વ્યાજે મુકું છું. (દાનપુન્ય) રાજ ખુલાસો પુછી રહસ્ય સમજી ખુશ થયો ને સભામાં પુછયું છેવટે તેઓ ખેડુતને પુછી ઇનામ આપી જવાબ લાવ્યા. ક્ષણનું ચારિત્ર અને બોધ-મગધમાં સુવ્રપુરીના રાજ અરિદમન રાણી ધારિણીને સુભાનુકુમાર એકસો રાજકન્યા પરણી સુખમાં રહેતો સંભવજિન સપરિવાર પધાર્યા કુમારે દેશના સાંભળી પ્રભુ પાસે મહાવ્રતો લીધા તે જ વખતે આયુપૂણી તથા કાળ કરી સ્વર્ગે ગયો. માતા પિતા ત્યારે સપરિવાર પ્રભુને વંદન કરવા આયા ત્યાં પુત્રમાણ જાણી ખેદ પૂર્વક રોવા લાગ્યા કુમારનો જીવ તરત દેવ રૂપે આવી કહે રડો છો કેમ? શું દુ:ખ પડયું છે ? તો કહે અતિપ્રિય પુત્ર મરણ પામ્યો છે તે દુ:ખ સહન થતું નથી. દેવ કહે તમોને તે પુત્રનું શરીર પ્રિય હતું કે જીવ? તેનો જીવપ્રિય હોય તો તે હું છું મારા પર પ્રીતિ કરો અને શરીર પ્રિય હોય તો આ તેના શરીર પર પ્રીતિ કરો. બન્ને તમારી પાસે જ છે. રાજા કહેકે પર પ્રીતિ થતી નથી દેવ કહે તો સ્વાર્થ જ સર્વને ઈષ્ટ છે. પછી પ્રતિબોધતાં પાએ સકુટુંબ પ્રભુ પાસે દીક્ષા લીધી કલ્યાણ કર્યું (ઉપદેશ પ્રા.ભા.૫.વ્યા. ૩૧૦) કોધથી આયુ ઘટે-ઘરના ચોકમાં જાબુંનું ઝાડ જેથી પંડિતને છોકરાઓ જાબું પંડિત કહેતાં. ખૂબ ખીજાઈ ઝાડ કપાવ્યું તો ઠુંઠા પંડિત કહી ચીડવે. મૂળ ખોદાવ્યું તો ખાડા પંડિત ખાડો પૂરાવતાં ટેકરા જેવું થયું તો ટેકરા પંડિત કહી ચીડવે. એમ રોજ ચીડાત પંડિત જુવાન વયમાં જ મરી ગયો. કનકકૃપા સંગ્રહ ૫૭૭ Page #628 -------------------------------------------------------------------------- ________________ • ગુરુગમ-અમેરિકન ટેડસાહેબે ભારતીય પુસ્તકમાં વાગ્યું કે ધી દુધનું સેવન કરવાથી બળ બુધ્ધિ આયુષ્ય વધે છે. તેમણે એક માસ પ્રયોગ કર્યો પણ સુકાયા. ભારતી સન્યાસી ત્યાં જતાં તેમનાં વ્યાખ્યાનમાં ગડબડ કરી કે ભારતીયો તદ્ધ જુઠા છે. સન્યાસી કેવી રીતે સેવન કર્યું પુછતાં કહે ચાલો બતાવું. બાગમાં દુધને ઘીના ભરેલ ટબ બતાવી કહે રોજ લોટેલોટા દુધ શરીરે રડું ને ઘીના ઉંદેલુંદા મુકું છું મોટા પાયા પર પ્રયોગ કર્યો છે. સંન્યાસી હસીને કહે પુસ્તક સાચું છે પણ ગુરુગમ જોઈએ ચાલો હું એકમાસ સેવન કરાવું ફાયદો ન થાય તો ભારતને ધીક્કાર. એકમાસ ઘી દુધની વિવિધ વાનગીઓ બનાવી ખવડાવતાં બળ બુદ્ધિ તેજ વધ્યાં ને ટેડ સાહબ પસ્તાયો માફી માંગી ગુરુગની મહતા સમજ્યો. જળ એ ભી દિન ચલા જાયેગા-સન્યાસીએ રાજાને ઘણાં દિવસ ખૂબ ઉપદેશ આપ્યો રાજાએ એને જતાં કહ્યું કશું યાદ નથી રહ્યું કૃપા કરી કંઇક ટુંકમાં જણાવો સન્યાસી એ રાજાના પલંગ સામે ભીત પર “એ ભી દિન ચલા જાયેગા” લખી રોજ વાંચવા કહયું પરિણામે રાજાને જાગ્રતિ આવા માંડી એક વાર બીજા રાજાએ લડાઈ કરી એને જીતી બાંધી સભામાં હાજર કર્યો પણ તેના મુખપર દુખને બદલે પ્રસન્નતા જોઈ વિજેતા રાજાએ કારણ પુછતાં ઉપર નું કહ્યું, તેવો મર્મ સમજી વિજેતાએ રાજ્ય પાછું આપી દોસ્તી બાધીં. એ જ પ્રમાણે આપઘાત કરવા જનારને ગાડીમાં વોરા એ પોતાનો અનુભવ કહેતાં પેલે વિચાર માંડીવાળી અને સુખી થયો. ૭૬૩સાંભળવું ઘણું પણ કરવું કાંઇ નહિં-નટોએ સુંદર નાટક રાતે કર્યું પણ આરતીની થાળીમાં કોઈ એ પૈસોય ન નાખ્યો. ધીરજ રાખી ૩ રાત નાટક કર્યું પણ કાંઇનના મળ્યું. સવારે ગામને જમાડવાની રજા માંગી તે મળી એ રસોડે ખોટી ધુણી કરી. ઉભા કર્મની વિચિત્ર કહાણી-૬૦ વર્ષના ડોસાને પાગલ સમજી છોકરાઓ પાછળ પડે ચીડવે, પત્થર મારે સામો થતાં લોકો મારવા તૈયાર થાય. એક દયાળુ યુવક પાછળ ગયોને ગામ બહાર વૃક્ષ નીચે બેઠેલ ડોસાને પ્રેમથી કથની પુછી તો તે ખૂબ રડયો. પછી કહે ભાઈ અહીંથી પાંચ માઈલ દૂર મારો જન્મ થયો બાલ્યવયે માતા-પિતા મર્યા. કર્મણી લાત ખાતો મોટો થયો, ગ્રેજ્યુએટ બી.કોમ. થયો. ધીરધાર વિગેરે ધંધામાં ફાવટ આવી કમાયો પરણ્યો. ત્રણ પુત્ર, ત્રણ મકાન વિગેરે અને સારી મુડી પણ થઇ. બધું જ સુખ પણ ધર્મ કંઇ જ ન કર્યો યાદ પણ ન કર્યો પાપમાંજ રાઓ અંતે પુન્ય પરવાર્યું એક પરણેલ પુત્રને સર્પ ડસ્યો તે મર્યો. તે દુ:ખથી તેની પત્ની તાવમાં મરી. પ્લેગ ફાટતાં વચલો પુત્ર મર્યો. પાપોદય જાગ્યો. નાનો વહાલો મોટર અકસ્માત મર્યો. ધંધો પણ ઉધો પડયો ત્રણે મકાન વેચ્યા મૂડી ખલાસ હું ને પત્ની ૫૭૮ કનકકૃપા સંગ્રહ Page #629 -------------------------------------------------------------------------- ________________ ખૂબ દુ:ખી, પત્ની કંટાળી સળગી મરી ને હવે બધા મને પાગલ કહે છે કહેતાં પડી બેભાન થઈ ડોસો મર્યો. • લોહી પીનાર એક જુને ભરવાડે શૂળમાં પરોવી તે કર્મવડે ૯૯ ભવ સુધી તે બલીએ ચડવું પડયું. મા ગુરૂહિત જ કરે-જંગલમાં સુતેલ શિષ્યને કરડવા ભયંકર સર્પ આવ્યો ગુરુ એ મંત્રથી થોભાવી પુછયું તો કહે વેર છે મારીશ. છેવટ સમજાવતાં કહે એના ગળાનું લોહી પીને જાઉ. ગુરૂશિષ્યની છાતી પર ચઢી છરીથી ગળું કાપ મૂકી લોહી સાપને પીવડાવી રવાના કર્યો. સવારે ગુરૂ શિષ્યને પુંછતાં કહે છાતી પર ચડયાત્યારે જાગ્યો હતો પણ કશો દુભાવે થયેલ નહિ. કેમ કે શ્રદ્ધા છે કે ગુરૂ કદિ અહિત કરે જ નહિ, હિત માટે છરી ગળા પર ફેરવતા હશે. બોધ-પંડિતજીના ઘર નીચેથી જ સ્મશાન યાત્રા નીકળતી. પોતે તો અધ્યયનમાં લીન રહેતાં સામે જ ગણિકાનું ઘર તણી દાસી મોહિનીને કહેતી કે તપાસ કર મરનાર સ્વર્ગ કે નરકમાં ગયો હશે.? થોડી જ વારમાં દાસી પાછી આવીને મરનારની ગતિ કહી દેતી ભારે આશ્ચર્ય પામી પંડિત વેશ્યાને આવિદ્યા જાણતા પૂછવા ગયા તેણી કહે મરનાર પાછળ લોકો જે વાતો સારી કે માઠી કરે તે પરથી ગતિનો નિર્ણય કરૂ છું. ધ દરદીને પેટ દુખતું હતું લુકમાનજી હકીમે નાડ જોઈ માણસને કહ્યું આની આંખમાં સુરમો આંજો, પેલો કહે મને તો પેટ દુઃખે છે. હકીમ કહે તમે વાસી ખાધેલું છે. આંખે દેખ્યું નહિં માટે પહેલાં આંખ સારી કરવા સુરમો આંજ્યો. પૈડાવાળો બંગલો-આલીશાન બંગલાનું ઉદ્ઘાટન મેળાવડામાં ગુરુને બધું બતાવી વખાણ સાંભળવા ઇચ્છતા શેઠને ગુરુએ કહ્યું બધું ઠીક છે પણ એક નાની ભૂલ છે. કહો હમણા જ સુધરાવું. તો કહે પૈડા નથી. પૈડા? એણે કેમ કહો છો? ગુરુ-બેગ બીસ્ત્રા લઈ જવાય તેમ પૈડા નીચે કરાવો તો મહાયાત્રામાં સાથે લઇ શકાય. શેઠની આંખ ખૂલી સમજ્યા અને કહે આ સભામાં એક કલાક તત્વજ્ઞાન ચર્ચા કરો હું પૈડા ચડાવી દઉં છું. કલાકમાં સભામા આવી બેરીસ્ટર પાસે બંગલાનું ધર્મશાળા તરીકે ટ્રસ્ટ પાર્ક કરી અર્પણ કર્યો હવે બંગલો પૈડાવાળો થયો ગુરુ ખુશ થયા. રાજા અદ્ભૂત સન્માન-ઈ,સ૧૮૮૮ના ન્યૂયોર્કના એલબાન શહેરમાં ડોગલી જાતિનો ભૂખ્યો કુતરો આવ્યો. પોસ્ટવાળો ખાવા રહેવા આપ્યું. થોડા વખતમાં પુષ્ટ થયો તેણે પોતાની ફરજ સમજી પોસ્ટ વેચવાનું કામ કરવા માંડયો. લોકોમાં ખ્યાતી ને કનકકૃપા સંગ્રહ ૫૭૯ Page #630 -------------------------------------------------------------------------- ________________ પ્યાર વધ્યો. ઓન સ્ટેશન પર ગયો ગાડીમાં પોસ્ટનો ડબો જોઇ ચડી ગયો. ત્યાર બાદ તેણે ૧,૪૩,૦૦૦ માઇલની મુસાફરી કરી. પોસ્ટવાળાએ ગલામાં તેના એડ્રેસનો ચળકતો પટ્ટો નાખ્યો બીજા વેપારઓએ પણ પટ્ટા બનાવી નાખ્યા ઓન તીક્ષ્ણ બુદ્ધિના લીધે વેપારીનું નામ કહેતાં તેને ઓળખી જતો. ટપાલવાળાની સીસોટીઓ જાણતો. એક વખત વોશિંગ્ટન દરિયા કીનારે ત્યાંથી જાપાન જતાં વિકટોરિયા જહાજમાં ચડી ગયો. ત્યાં તેનુ બાદશાહી સ્વાગત. શહેનશાહે શાહ મહેમાનગીરી અને પાસપોર્ટ પણ આપ્યો. પાછું અમેરિકામા સ્વાગત સાનફ્રાંસિસ્કોમાં તાર ટપાલ ખાતાની પરિષદમાં અતિથિ વિશેષ તરીકે ખંડમાં દાખલ થતાં તાળીથી વધાવ્યો. સહુએ પ્રેમથી હાથ ફેરવ્યો, આવું સન્માન એક કુતરા માટે અદ્ભુત હતું. + ઘોડાઓની સ્મશાનયાત્રા-બે ઘોડાની બગીમાં લાશ પાછળ એક જણ ચાલતો અને બીજા બધા ડાકુઓ ઘોડા પર હતા, તે જોઇ લોકો નવાઈ પામતાં. અગ્નિદાહ બાદ એક ચાલતો ને બીજા ઘોડાઓ ફરી મુકામે આવ્યા બધાએ પાણી લઇ કોગળા કર્યા ત્યારે સત્તાધીશ જજ સાહેબે પાણી હાથમાં રાખી રોતા પશ્ચાતાપ જાહેર કર્યો કે જ્ઞાતીજનો મને માફ કરો બધાની સ્મશાનયાત્રામાં હું પાછળથી ગાડીમાં આવતો. આજે મારી પત્ની મરતાં તમોએ મારી આંખ ઉધાર્ડી છે. મારો મદ ગયો છે. હવેથી હું ડાઘુ તરીકે ચાલીને જ આવીશ. રાઇ જેટલી શ્રદ્ધા-અમેરીકામાં શ્રદ્ધા પર ઉપદેશ આપતાં કહ્યું કે છેવટે રાઇ જેટલી પણ શ્રદ્ધા પરમાત્મા પર રાખો. એકાંતમાં ઉપદેશકને મહાદુ:ખી વૃદ્ધ દંપતી મળ્યા ને કહ્યું, કે આવા દુ:ખમાં કેવી રીતે શ્રદ્ધા રખાય. પેલાએ રાઇ જેટલી શ્રદ્ધા રાખવા સમજાવ્યા. પણ દુ:ખમાં ભૂલી જતાં એટલી રાઇ પાસે રાખી કે યાદ આવે, તે ખોવાતા પ્લાસ્ટીકની કોથળીમાં એક રાઇ નાખી દીવે ધરી પકડી રાખી. પછી મિત્રોએ પોતાના માટે એવું પેકેટ બનાવી આપવા કહ્યુંને બદલામાં રકમ આપી. એમ ધંધો થઇ ગયો. કાચમાં ને હીરામાં પણ રાઇ પેક કરવા કારખાનામાં ૪૦૦ માણસો કામ કરવા લાગ્યા. દરવર્ષે લાખો કમાઇ સન્માર્ગમા વાપરતાં અને પ્રભુ પ્રાર્થના શાંતિથી કરતા. બોધ-ભયંકર આગ લાગતા શેઠ કુટુંબ સહ બહાર નીકળ્યા ને નોકરોએ બધી મિલ્કત ફર્નિચર વિગેરે બહાર કાઢયું, હવે કાંઈ નથી છતાં શેઠે ફરી જોવા કહ્યું નોકરો ગયા તો શેઠનો એકનો એક છોકરો પારણામાં બળીને ભડથું થયેલ. મહાઆક્રંદ થયું. આ પ્રમાણે બાહ્ય સંપત્તિ ભેગી કરવામાં આતમધન વેડફી નાખનાર હીરો ૫૮૦ કનકકૃપા સંગ્રહ 1 Page #631 -------------------------------------------------------------------------- ________________ ખોઈ કાચના ટુકડા એકઠા કરી છેવટ દુ:ખી થાય છે. પતિ પત્ની કલાકોથી લડતા હતા.પતિ કહે પુત્રને વકીલ બનાવીશ પત્ની કહે નહિ ડોકટર બનાવવો. એક બુદ્ધિમાને આવી કહ્યું, લઢો નહિ, પુત્રને બોલાવો. એની ઇચ્છા જાણી હું નિર્ણય આપું તો પેલા બે હસી પડયા કે હજુ જન્મ જ કયાં થયો છે.? આતો પછીની વાત છે. - પાદરી, મૌલવી, સન્યાસી રસ્તામાં રૂપિયો જયો ત્રણે ખાવાની ચીજ માટે ઝઘડો કર્યો. પાદરી કહે ગ્રેપ્સ ખરીદંગ, મૌલવી કહે નહિં અંગુર ત્રીજે કહે મારે તો દ્રાક્ષ જ ખાવી છે!! – કાચનું વાસણ ઉટવાનો અવાજ થતાં પિતા કહે પુત્ર જેને કોણે ફોડયું? પુત્ર કહે જવાની જરૂર નથી. અહીં બેઠા જ મને ખબર પડે છે કે માતાજીએ ફોડયું છે પિતા-અરે ! ઘરમાં ૧૦ માણસ છે તો તને શી રીતે ખબર પડી? તો કહે બીજાએ ફોડયું હોત તો સાથે ક્રોધી માતાનો પણ ભારે અવાજ આવત! - પાપનો ઘડો ફુટેજ-લગ્ન માટે લુચ્ચો શેઠ મિત્રના દાગીના લાવ્યો, કિમંતી હાર રાખી બાકીનું બોક્ષ પાછું આપ્યું. શેઠને ઘણે દિવસે ખબર પડી, પેલો ન માનતા ફરીયાદ કરી સાક્ષી ન હોવાથી રાજાએ બન્ને ને દિવ્ય કરાવ્યું લુચ્ચોપાણીના ઘડામાં હાર મુકી. તે ઘડો શેઠને પકડાવી. શેઠને હાર ન આપ્યો હોય તો હાથ અગિથી બાળો દેવતા હાથમાં રાખી જીત્યો પણ અતિ હર્ષમાં ઘડો પાછો લેતાં પડી કુટી ગયો. તેમાંથી હાર સહુએ જોયો. - શિક્ષણ-ઈન્સપેકટરે પુછયું દમયંતિને રખડતી કોણે મુકી? વિદ્યાર્થી કહે સાહેબ, મેં નહિં. શિક્ષકને ઠપકો દેતાં તે કહે સાહેબ એનો પતિ દારૂડીયો છે..ગુસ્સે થઈ ઈન્સ. પ્રીન્સીપાલને ફરીયાદ કરી. તે કહે સાહેબ એનો પતિ ખૂબ ખરાબ છે. બહુ ગુસ્સે થતા બીજા માસ્તર દમયંતીને બોલાવી લાવ્યા. ઈન્સ. ભાગી ગયાને શિક્ષણાધિકારીને રીપોર્ટ મોકલ્યો. તેણે વળી જે તપાસ માટે લખી નકલ મોકલી તે વાંચીને તો ઈન્સપેક્ટર બેભાન થઈ ગયા. – એક નાસ્તિકે પાદરીની સભામાં હોહા કરી કે આબધું જ હંબગ છે. ઈશ્વર જ નથી. બતાવો તો જ માનું. પાદરી મુંઝાયો. ત્યાં સભામાંથી એક ઉભો થઇ કહે મારે પણ કાંઇ કહેવું છે. તમે કહો છો આ મંદિર છે. અહીં બગીચો નદી વિગેરે વિગેરે છે. પણ હું એ કશું જ માનતો નથી બધુ ખોટું છે. મને કશું જ દેખાતું નથી કેમ કે હું અંધ છું) આથી નાસ્તિકને જવાબ મલી ગયો કે અધ્યાત્મથી અંધને ઈશ્વરાદિ ન કનકકૃપા સંગ્રહ ૫૮૧ Page #632 -------------------------------------------------------------------------- ________________ જણાય. – વાસણ અભરાઈ મુકવા (લાકડાનો ઘોડો) મંગાવ્યો તો ગાડીનો ઘોડો લાવ્યો. - સિકર સાથે તુર્કના રાજાએ સંધિ કરી શરણ સ્વીકાર્યું પ્રવેશ કરાવી મહેલમાં ભોજન સમારંભમાં થાળીમાં હીરામોતી આદિ પીરસ્યા. ગુસ્સે થયેલ સિકંદરને તુર્કરાજે કહ્યું જે તૃષ્ણાની ભૂખથી અહીં પધાર્યા છો તે જ પીરસ્યું છે. પેટનું ભોજન તો આપને ત્યાં પણ ઘણું છે. તે માટે આટલે દૂર સુધી ન જ આવો. આ સાંભળી તે શરમીદો બન્યો ને રાજ્ય પાછું આપ્યું. જ ઉત્તમ ગ્રંથ વાંચી બે યુવકો વૈરાગી થયા. ગ્રંથકાર સંતના દર્શને ગયા.સંત ભોગ મગ્ન હતાં. નવાઈ પામેલા તેમને સંતે કહ્યું કે હું તો લુહાર છું. શસ્ત્ર ઘડી જાણું પણ વાપરે તો શુરવીર ક્ષત્રિય જ. ગ્રંથ રચી શકું છું પણ આચરણ તો ઉત્તમ આત્મા જ કરે. * તિરસ્કાર ને પ્રેમથી સંત તુકારામે જીત્યો. સાંઠો છોકરાઓને વેચી ૧ ઘરે લાવતા પત્નીએ બરડાંમાં તે માર્યો બે ટુકડા થતાં સંત કહે! વાહ ! વાહ અર્ધાગંના અડધો ભાગ આપ્યા વિના કાંઈ ખાય!. ચિત્રમાં જીવંતતા-ધનવાન શેઠાણીનું ચિત્ર મહાન ક્લાકારે બનાવ્યું. શેઠાણી કુતરાને લઈ પરીક્ષા માટે આવી. કુતરો સ્થિર રહેતા કહે ચિત્રમાં ખામી છે. ચિત્રકારને ભારે દુ:ખ થયું કે પશુ પાસે પરિ? પણ બુદ્ધિમાન તેણે બીજે દિ આવવા કહ્યું ને ચિત્રમાં હો પર ડુકકરની ચરબી લગાડી. શેઠાણી પોતાના કુતરા સાથે આવી ત્યારે કુતરો એકદમ દોડયો ને ચિત્રનું મહો ચાટવા માંડયો. શેઠાણી પ્રસન્ન થઈ કહે હવે ચિત્રમાં ખરી જીવંતતા આવી. - બોધ-શેઠની સામી દુકાને બેસી કરોડપતિઓના નામ બોલી હજામે શેઠને શીખામણ આપી કે જેમ એ નામો બોલવા માત્રથી કોડપતિ થવાતું નથી તેમ મોક્ષ પામેલાના નામમાત્ર બોલાય ને માયા પ્રપચ ચાલુ રખાય તો મોક્ષ કયાંથી મળે? ચોરને પોટલે ધૂળ-પાણીદાર ઘોડી ચોરી લાવી પશુ મેળામાં વેચવા ગયો. વેપારીએ ભાવ પૂછી પોતાનો હોકો ચોરને આપી ચાલ જોવાના બહાને ચઢી ઘોડી દોડાવી મૂકી પાછળ દોડતા ચોરને કહે ફોગટ દોડ નહિં ઘોડી તારી નથી. ચોર ઘેર આવતાં ગામલોકે પુછયું કે કેટલામાં વેચી તો કહે લાવ્યો તો એટલામાં કાંઈ નફો ? આ હોકો કાળજુ બાળવા. માનવી પણ શું લઈને આવે છે ને શું લઈ જાય છે.? બધું મુકી જવું છે. છતાંય જીવ બાળવા આવા હોકા લઇ ફરે છે. - લોભ-ખેડુતની મરઘી રોજ સોનાનું ઈંડુ આપતી તેથી ધન વધ્યું લાભ લોભ વધ્યો પ૮૨ કનકકૃપા સંગ્રહ Page #633 -------------------------------------------------------------------------- ________________ ને બધા ઇંડા સાથે લેવા તેનું પેટ ચીર્યું કાંઇ જ ન નીકળ્યું ! બોધ-ઘણીવાર વખાણ વખ નિવડે છે ને ઉલ્ટું વખોણેલું વિઘ્ન કરે છે. સાબરે પાણીમાં પડછાયો જોઇ શિંગડાને વખાણ્યા પગને વખોડયા સિંહ આવતાં કદરૂપા પગ દોડયા ને કયાંય કુદીને ભાગ્યું પરંતુ પછી ઝાડીમાં શિંગડા ભરાયા જેથી સિંહે માર્યું. બોધ-ડોસાને આંખને પેટના બે દર્દ હતા.વૈધે બે દવા આપી. આંખે ચોપડવાની ને ખાવાની. પણ ડોસો ભૂલી ગયો. ખાવાની ચોપડી ને ચોપડવાની કાધી બન્ને દર્દ વધી ગયો. તેમ ધર્મ સાધનાનો આત્મકલ્યાણનો પુરુષાર્થ કરવો જોઇએ તે કરતા નથી ને ભાગ્ય પર છોડીએ છીએ. ને જડ શરીરને ભાગ્ય પર છોડવાની જરૂર છે તેને બદલે તેને માટે વિવિધ ચિંતાઓ કામનાઓની દોડધામ કરી લોકો ઉલ્ટા વ દુ:ખી થાય છે. બોધ-વિધાનને અભણે પુછયું એવું કયું વાક્ય છે કે જે માણસ રોજવાપરે છે. પણ એના અર્થના ઉંડાણને જાણતો નથી ? પંડિત ન સમજ્યા અભણ કહે .જવું છે.. ભ્રમ-હમેંશા રોજના ક્રમ મુજબ પરોઢીએ ખાટલા નીચેથી લોટો લઈ જંગલ ગયો. શુદ્ધિમાં હાથ લાલ દેખ્યા. નીચે ખૂબ લાલ લોહી સમજી આઘાતથી મુશ્કેલીએ ઘેર પહોચી ખાટલે પડયો ને રોયો કે હવે મરી જ જઇશ. ત્યાં છોકરી રોવા લાગી મારો લાલ રંગભરેલ લોટો કયાં ગયો ? આજ ધુળેટી છે. આ સાંભળી ભ્રમ ભાંગ્યો ને સાજો થયો. ભૃગુ પુરોહિત-ભૂલા પડેલ મુનિને જંગલથી ઘેર લાવી છ ગોવાળીઆએ પડીલાભી ભકિત કરી. તેમની દેશનાથી છ એ દીક્ષિત થઇ એક વિમાનમાં દેવત્વ પામ્યા. બે જીવ ઇષુકારનગરીમાં ઇષુકાર રાજા અને કમલાવતી રાણી થયા. બે જીવ ભૃગુ પુરોહિત ને જસાદિત્ય પત્ની થઇ. બે દેવોએ અવધિથી જાણી પુરોહિતને પ્રતિબોધિ બે પુત્ર થશે તેને સંયમ લેવા દેજો કહી દેવલોક પાછા જઇ ચવીને તેમના પુત્ર દેવભદ્ર અને જશોભદ્ર નામે થયા. પિતાએ મુનિઓથી ઉભગાવ્યા ને ગામડે રહ્યા. પ્રસંગે મુનિ દેખી સત્ય જાણતાં જાતિસ્મરણ. માતાપિતા પણ તૈયાર થતા રાજભંડારમાં ધન લવાતાં રાણીને ખબર પડી તેને જાતિ સ્મરણ. રાજાને પ્રતિબોધ. છ એ જીવ સંયમી થઇ કેવળ જ્ઞાન પામ્યા. અર્થનો અનર્થ-લોકપ્રિય ઠાકોરને ગામનો માણસ જરૂરી કામે મળવા ગયો પણ ધારપાળે કહ્યું, ઠાકોર નાઇ ગયા છે. પછી આખા ગામમાં વાત ફેલાઇ કેઠાકોર કનકકૃપા સંગ્રહ ૫૪૩ Page #634 -------------------------------------------------------------------------- ________________ નાઈ (નાસી ગયા છે. ગામલોકને ખૂબ દુ:ખ થયું ને દરબારે બધા ભેગા થયા ત્યાં જ ઠાકોરની મોટર આવી, નવાઈ પામી પુછે છે તો, લોકો કહે આપ બધાને પ્રિય છો. શું કામ ભાગી ગયા હતા, હાશ સારું થયું આવ્યા. ઠાકોર કહે ભાઈ હું નાસી નહિંનાઈગામ ગયો હતો.! અર્થનો અનર્થ-સામઈયું લઈ મુનિરાજની રાહ જોતાં લોકોએ રબારી ને પૂછયું કે મહારાજ જયા? પેલો કહે હા, આઘે નદીમાં બેઠા પાણી પીવે છે. સામઈયુ પાછું લઈ ગયા કે નદીમાં પાણી કાચુ તે પીનારને કોણ માને? મહારાજ પછી એકલા ગામમાં આવ્યા પણ કોઈ ભાવ ના પુછે તપાસ કરતાં ખબર પડી સંઘ ભેગો કરી રબારીને બોલાવી ચોખવટ કરતા ગેરસમજ દૂર થઈ કે નદીમાં સુકી રેતી પર બેસીને તરપાણીમાંથી પાણી પીતાતા !! પ્રેક્ટરાજ્યપાટ રાણી વૈભવાદિમાં બેઠાં છતાં લોકો વિદેહી જણાવીશું કહ્યું, પછી બગીચામાં ઉજાણી ગોઠવી દિવાન વિગેરેને સાંજે ચાર વાગે ઢંઢેરો ફેરવ્યો કે સાંજે પાંચ વાગે દિવાનને બગીચામાં ફાંસી દેવાની છે. દિવાનના હોંશ ઉડી ગયા. કુટુ બને ભલામણ કરી ૪ વાગે ઉજાણીમાં ગયો. બધા સાથે બેઠો પણ જીવનમાંથી જમણમાંથી રસ ગયો હતો શું ખાય? સવાલ જવાબ પછી રાજા જનકે કહ્યું કે, તમારે તો કલાક પછી મોત દેખાય છે. હું તો પ્રતિક્ષણે મૃત્યું જોઉં . પછી વિલાસમાંથી રસ ઉડે ને લોકો વિદેહી કહે તેમાં શી નવાઈ? – ગ્રામિક પુછયું ભગવાનની વહુ નું નામ શું? સંત-લક્ષ્મી પેલો કહે તો બધા મારી, - મારી કેમ કહે છે? સંત-એમ કહેનારા કંઈ આવ્યા ને ખાલી જ ગયા! - બોધ-તેજસ્વી કાચના ટુકડાની પોટલીનો મર્મ રાખી ઝવેરી મરી ગયો મહાસંકટ જ વેચવા કહેલ. પત્નીએ જેમ તેમ ઘર ચલાવ્યું. પેલી હુંફ હતી. છેવટે બધું ખલાસ થતાં પુત્રને પોટકી આપી પિતાના મિત્ર ઝવેરીને ત્યાં વેચવા મોકલ્યો. ઝવેરી ગંભીર હતો. કાચ કહેતાં અવિશ્વાસ થશે. સમજી કહ્યું, કે ઘરખર્ચ મારી પાસેથી લેજે આવેચવું નથી ઘરે જ રાખ. દુકાને કામ પર કાલથી આવજે. પછી જ્યારે તે છોકરો ઝવેરાત પરખતા શીખ્યો ત્યારે કહ્યું કે તારે ઘેર રત્ન પોટલી છે. તેની હવે કિંમત કરજે. છોકરે ઘરે તે તપાસી તો કાચ જ હતા. ખાત્રી થતા ઉકેડે ફેંકી દીધા. સમજણદશા આવતા નકામું ફેકી દેતા વાર નલાગે. સાચી સમજદશા આવતા સંસારની માયા છોડતા વાર ન લાગવી જોઈએ. કે- અયોગ્ય હઠ-ફુલોએ બંડ કર્યું. ખીલ્યા જ નહિ કેમકે અમે રોજ પત્થરને શામાટે ૫૮૪ કનકકૃપા સંગ્રહ Page #635 -------------------------------------------------------------------------- ________________ પૂજીએ. કોઇવાર એ પણ અમને કેમ ન પૂજે ? પત્થરોને વ્યાજબી પોતે અકળાતા હતા. બીજે દિન ગુલાબ આદી પર પત્થરો પડવા માંડયા. તેના ચૂરા થવા માંડયા. ફૂલો સમજ્યા કે પૂજાવા કરતાં પૂજવું સારું !! ક્ષમા-શાન્ત વણકરની પરીક્ષા કરવા યુવકે જઈ ધોતીયાનીકિંમત પુછી. રૂા.૧૦ કહેતા તરત ફાડી અડધાની કિંમત પુછતાં કહે ૫, તેને ફાડી પુછતાં કહે રા. પાછું ફાડતાં કહે હવે રૂમાલ પણ ન થાય. તમારે ઉપયોગી નથી માટે કાંઇ કીં નહિં કહ્યું, પણ ક્રોધ ન કર્યો. મહાત્મા તિરુવલ્લુવરનો પ્રસંગ. ન > — ઘંટનાદ-રાત્રે ચોરને ક્યાંય લાગ ન મળતા બહાર મંદિરમાંથી ઘૂંટચોરી ભાગ્યો ને બીજે ગામ પાદરે ઝાડ પર ચઢી પાંદડાઓ વચ્ચે ઘંટ બાંધી ચોરી કરવા જતાં રાતે બે વાગે પકડાયો. ઝાડ પર પવનથી ઘટવાદ થવા માંડયો. રાજા પ્રજા ગભરાઈ. જ્યોતિષીઓએ ગ્રહકોપ કહ્યો. જાપાદિ વિધિ કરી પણ રાતે ઘંટવાદ થવાથી મહાભય સમજી ભુવાદિએ જીંદુ રહેતા અનેક ક્રિયા હોમાદિ કરતા પણ ઘંટવાદ બંધ ન થયો. છેવટે ચોરની યુકિતથી (રાતે ઘંટ લઇ લેતાં) બંધ થયો !! > વાંચ્યા મુજબ શકય વર્તન કરો-પરદેશ જનાર શેઠનો મુનિમ છુટો થતા તુરત નવો રાખી સુચના આપી અને મારા પત્રો આવે તેને ધ્યાન પૂર્વક વાંચવા કહી શેઠ ગયા. પંદર દિવસ પછી શેઠ પાછા આવી સોદા કર્યાનું પુછતા મુનિમ કહે ના શેઠ, પત્ર આવતાં જ નાહી ધુપ દીપ કરી ધ્યાનથી વાંચતો. તમે સોદા કરવાનું (અમલ કરવાનું) કયાં કહ્યું હતું ? છેવટ તેને કાઢી મુક્યો !! નમાજ પછી ખુદા પાસે અધિક યાચના કરવાર બાદશાહની ખેરાત ફકીરે ન લીધી. કહ્યું કે, ભીખારી પાસેથી શું લ્યે ? અકબર બાદશાહ નો પ્રસંગ > — કવિએ મંદિરના પગથીઆ પર બુટ ઉતારતાં પગથીયામાં રોવા લાગ્યા. પુછતાં કહે અંદરની મૂર્તિને અમે એક જ છીએ પણ તેને શિલ્પીના ટાંકણા સહન કર્યા અમે કોધથી તુટયા તેથી આ દશા થઇ. > — કવિએ મંદિરના પગથીઆ પર બુટ ઉતારતાં પગથીયામાં રોવા લાગ્યા. પુછતાં કહે અંદરની મૂર્તિને અમે એક જ છીએ પણ તેને શિલ્પીના ટાંકણા સહન કર્યા અમે કોધથી તુટયા તેથી આ દશા થઇ. ડ્રેટ વેસ્ટેજ હથોડાઓને કારખાનાંમાં જોઈ સંતે કહ્યું ક્રેક ઘા સહન ન કરનારની આ દશા થાય છે. પણ જુઓ બધાના ઘા સહનાર એરણ ચમકે છે. રાધાચરણ ઈમાનદાર તેર વર્ષ નોકરી. ।। લાખ લઈ ભાગ્યો. મુંબઈ કંપનીમાં કનકકૃપા સંગ્રહ ૫૮૫ Page #636 -------------------------------------------------------------------------- ________________ કમલચંદ નામે. કલકત્તા હાજર, ગુનો કબુલ. ૬ વર્ષ કેદ છુટયો કે કંપનીમાં. નામ ભૂલ્યો. પાગલ ટેકરથી પડતા યાદને મર્યો. કે સંપ-આંખ કાન વિગેરે ઝઘડયા ત્યારે આત્મારામે કહ્યું કે સંપી જાવ. નહિ તો હું આ ઘર છોડી બીજે જાઉં છું. તુરત તે સંપી ગયા. જે નવો કેદી આવે તેનું મોઢું ઉતરેલું હોય છે, જુના કેદીઓ તેને જોઈ ખૂશ થાય છે. કેદી છુટે છે ત્યારે ખૂશ હોય છે પણ સાથીઓ દુઃખી થાય છે. તેમ નવો જન્મે છે તે રૂવે છે કુંટુબ ખુશ થાય છે. જન્મેલો ખુશીથી જાય છે. કુંટુબ રૂવે છે. * અધું જ્ઞાન માલુમ નહિસાબ. (લાખનું નુકશાન) ગંગા ડોસી વ્યાખ્યામાં ઉધે અને ભગવતી સૂત્રમાં ગોયમા'. આવે ત્યારે તે શબ્દ મહારાજ જોરથી બોલે ત્યારે ડોશી જાગેને પાછા ઉધે. ઘેર દીકરો ડો. અને ડોશી વઢી કે મહારાજના પેટમાં બહુ દુ:ખાવો થાય છે. ખબર કેમ નથી કાઢતો વારંવાર ઓયમાં ઓયમા'. બોલે છે. ખંધોશેઠ-દાન માટે હજારનો ચેક લખી દીધો પણ તેમાં સહી ન કરી. પેલાએ સહી કરવાનું કહેતા કહે કે ગુમદાનમાં જ માનું છું. કહો તો ૫૦%નો લખી આપું પણ નીચે મારૂ નામ ન આપું.! અપુણો કહે મારું મોઢું જોવાથી રાજાને ખાવાનું ન મળ્યું પણ રાજાનું મુખ જોવાથી મને ફાંસી મળે છે. તે સાંભળી રાજાએ સબક્ષિસ મુકત કર્યો. # શિક્ષકે વિદ્યાર્થીનું નામ પડ્યું તો કહે નટવરભાઈ, અંગ્રેજીમાં લખવા કહ્યું તો લખ્યું, એકટર હસબંડ બ્રધર!! એવી જ રીતે ગાંડાલાલે લખ્યું કે મેડરેડી! ધનકુબેર અમરચંદ શેઠે બધી મુડીનો હિસાબ ૭૦ પેઢી બેઠા બેઠા ખાય તેટલો જાણી પોક મુકી કે હાય હાય મારી ૭૧મી પેઠી શું ખાશે? પ્રપંચથી ન ફાવતાં અંગ્રેજ અમલદારોએ જુનાગઢના નવાબને ભોજન સમારંભ કરી મોટો ઇલ્કાબ આપી ભેટ સોગાદો ખૂબ આપી. અને સમૃદ્ધ વેરાવળનું બંદર માંગ્યું ! ચાલાક દિવાને તુરત હા પાડી કે જરૂર આપને મળી જ જશે. પછી દિવાને ચાર લાલ મોઢાના વાંદરા ચાર પાંજરામાં મોકલ્યા અને ચીઠ્ઠી લખી કે આપને વેરાવલકા બંદર માગા થા તો એક નહિં ચાર ભેજા હૈ સો સ્વીકૃત કરે !! માણસ જગતનું સૌથી ભંયકર પ્રાણી. પ્રાણીસંગ્રહાલયમાં વિવિધ પ્રાણીઓ હતા. એક પાંજરા પર બોર્ડ ઉપર મુજબનું હતું પણ અંદર ફકત મોટો અરીસો જ ૦ આપો , ૫૮૬ કનકકૃપા સંગ્રહ Page #637 -------------------------------------------------------------------------- ________________ હતો તેમાં જોનારને તે પ્રાણી દેખાતું હતું. કરોડો-અસંખ્ય જીવોની હત્યા માણસ કરી શકે છે. તે સૌથી ભયંકર પ્રાણી જ કહેવાયને!! પ્રમાદ ભયંકર છે.-પુત્રવધુ મોજથી રહેતી ખાતી પીતી કાંઈ જ કામ નહિ. તદ્દન નવરી ખરાબ વિચારો આવતા દાસીને કોઈ પુરુષ બોલાવવા કહ્યું. સસરા શેઠને ખબર પડતાં ચમકયા ને પત્ની સાથે ખોટી તકરાર કરી પીયર મોકલી, પુત્રવધુને માનપૂર્વક ઘરનો ભાર સોંપ્યો. એ કારભારની પ્રવૃત્તિમાં મન રોકાયું ને ખરાબ વિચારો બંધ થયા. તેનો પતિ પરદેશથી આવ્યો ને બધુ સારૂ થયું. પુન્ય, પાપોદય-સુખી શેઠે ભીખારી જેવો રાજાને બે લાખની મદદ નિસ્વાર્થે કરી. રાજાએ અહેસાન માન્યો ને જરૂર પડે મળવા કહ્યું. રાજાએ વિશાળ રાજ્યનો માલિક થયો. શેઠને પાપોદય જાગ્યો. પાયમાલ થયા. નિર્વાહ માટે રાજા પાસે ગયા. રાજાએ એક પુષ્ટ બકરી આપી. દુધ વેચી નિર્વાહ કરવા કહ્યું. રહેવા મકાન આપ્યું. બે મહિને બકરી મરી ગઈ. રાજાએ ગાય આપી તે ચાર માસે મરી ગઈ. રાજાએ ભેંસ આપી. વર્ષ સુધી રાજાએ શેઠ ન આવતા બોલાવી પુછયું, તો કહે ભેંસ ખૂબ જ દુધ આપે છે. પાડી પણ થઇ, જે હવે દુધ આપશે. જેથી નિર્વાહ ચાલે છે. હવે રાજા સમજ્યો, કે શેઠનો પાપોદય મટયો છે. માટે આપેલું ટકશે. રાજાએ ખૂબ પ્રેમથી પરાણે દસ લાખ શેઠને આખા ને સુખી થયો. કોલને લ લો કાણા-ખેડુત બિચારો રાત દિ બે જોડી બળદે કોશ ચલાવે પણ ખેતરમાં પુરૂ પાણી ન પહોંચે. ભજનીક આવ્યો તેને કહેતાં તપાસ કરી કહ્યું. કોસને તો સો કાણાં છે. કુવામાંથી બહાર આવતાં જ ઘણું પાણી નીકળી જાય છે! કોશ દુરસ્ત કરાવ્યો ત્યારે ઠીક થયું. તેમ આશંસા આદિ છીદ્રોથી રહિત ધર્મ આરાધન જોઈએ. કોધ-ઘર માલીકણે ભાડુત સ્ત્રી સાથે પાણી ભરવા બાબત ખૂબ ઝઘડો કર્યો. પેલી કોધે ભરાઈ ઘાંસલેટ છાંટી સળગી અને માલિકણને બાઝી પડી બન્ને રીબાઈને મર્યા. આવી જ વાત બોડાદમાં ઉઘરાણી બાબત શેઠ ને ઘરાકને ઝઘડો થયો. ઘરાકે ઘાસલેટથી સળગી શેઠને બાઝતા બંને બળી મર્યા.!! બોધ-રાત્રે દોઢ વાગે મંદિરનો મુનિમ એકનાથી ખૂશ થઈ નાચવા માંડયો. સામી બારીમાં જાગેલા મહંતે પુછતાં કહે, ત્રણ રાતથી મથું છું. હવે, એક પાઈનો હિસાબ મળી ગયો. તે ખુશીથી નાચું છું. મંહત કહે, અનાદિકાળથી બગડેલ જીવાત્માનો હિસાબ મળી જાય તો તો તને કેવોય આનંદ થાય? આ સાંભળી ચોટ કનકકૃપા સંગ્રહ ૫૮૭ Page #638 -------------------------------------------------------------------------- ________________ લાગી ને તે તુંરત વૈરાગી થઈ ગયો. બોધ-કલાકાર સુંદર મૂર્તિ બજારમાં મુકી તેને કાદવથી ગંદી કરી રહ્યો હતો. જોનાર લોકો કહે અરે ભાઈ આ નુકશાનકારક ગંદુકામ શું કામ કરો છો ? ગાંડા તો નથીને ? પેલો કહે-ભાઈઓ આ તો ધોઈને સાફ કરી શકીશ. પરંતુ તમો તમારા આત્માને થોડા જ જીવન માટે ખરાબ વાસનાના ગંદા કાજળ જેવા કર્મ કાદવથી નિત્ય મલીન કરી રહ્યા છો તે શુદ્ધિ કેવી રીતે થશે? તમો બધા ગાંડા તો નથીને? નિંદા-નવ વર્ષના શેખશાહી પિતા સાથે મક્કામાં નમાજ પઢવા ઉઠયા. હજયાત્રીઓ ઉધતા હતા તે-જોઈ શાહી કહે આ બધા કેવા આળસુ છે? નમાજ વખતે ઉઘે છે !પિતા કહે તું પણ સુતો હોત તો સારું હતું. કેમ કે આવી નિંદાનું પાપ તો ન કરત!! કોપીચંડાળ છે.-રસ્તામાં કચરો કાઢતા ચંડાળને ધૂળ ઉડવાથી પંડિતે કોધથી બોલ્યા. ચંડાળે તેનો હાથ પકડી લીધો કે તું તો મારો ભાઈ છે. લોકો ભેગા થઈ ઠપકો આપતાં ચંડાળ કહે શાસ્ત્રમાં ક્રોધને ચંડાળ કહ્યો છે. તેથી પંડિત મારા ભાઈ છે. બધાએ કબુલ કરતા પંડિતજી શરમીંદા થઈ માફી માંગી માંડ છુટયા. " ઝુકે તે ટકે-વાવાઝોડામાં પડેલા તાડને વાંસે કહ્યું, હું બળવાન નથી તે ખરું, પણ બળ નહિં કળથી આવા પ્રસંગે ઝુકી જઈ શકું છું. ઉતાવળા સો બહાવરા-રાત્રે રાણીએ રાડ પાડી કે નાના કુંવરે મારા મોં પર હાથ ફેરવ્યો ! સવારે રાજાએ પ્રધાનને બોલાવ્યો બે મોટા કુંવર પણ આવ્યા. રાજાએ કોધથી નાના કુંવરનો શિરચ્છેદ કરવા કહ્યું, મોટા કુંવરે વાર્તા કરી. ગંગા ગયેલ ગણિકાના પોપટે દેવીએ આપેલ અમરફળ ગણીકાના બગીચામાં વાવ્યું. બે વર્ષે ઝાડ થયું ને ફળો આવ્યા. એકદિ નીચે પડેલ કોઈએ કોચેલ ફળ જોઈ ખુશ. ખાવા છરી લઈ કોચેલ ભાગ ફેંકી દીધો તે કુતરાએ ખાતા તુરંત મર્યો. કોધથી વેશ્યાએ તે વહાલા વૃદ્ધ પોપટને છરીથી માર્યો. આ મૃત્યુ ફળ છે વાત ફેલાઈ. એક વૃદ્ધા મરવા માટે છાની બગીચામાં જઈ એક ફળ ખાઇ ગઈ પણ તરત નિરોગી અને રૂપવતી યુવતી થઈને નાચવા માંડી. ગણિકા જોઈ આશ્ચર્ય પામી ને પસ્તાઈ કે નિર્દોષ પોપટને હણ્યો !? પેલા ફળને તો સાપે કોચેલ તે ઝેરે કુતરાને મારેલ. વચેટ કુંવરે પણ શિકારી રાજા તરસ લાગતા ઝાડ પરથી ટપકતા પાણીને પડીયામાં ભરી પીવા જતાં પાળેલ બાજે ઝપટ મારી ફેંકી દીધો. કોધથી રાજાએ તેને માર્યો પણ સેવકોએ તપાસ કરતા ખબર પડી કે ઝાડ પર સમળીના માળામાં ૫૮૮ કનકકૃપા સંગ્રહ Page #639 -------------------------------------------------------------------------- ________________ અજગર છે તેના મુખમાંથી ઝેર રૂપે પાણી ટપકે છે તે જાણી રાજા ખૂબ પસ્તાયો. પ્રધાને પણ બ્રાહ્મણીએ પાળેલ નોળીયાએ બાળકને બચાવેલ પણ લોહી ભર્યું મો જોઈ તેને મારી નાખ્યો. પછી સાપને મારી પુત્રને બચાવેલ તે જાણી ખૂબ પસ્તાઈ. આ બધું સાંભળી રાજાએ નાના કુંવરને બોલાવ્યો. તેણે કહ્યું, ચોકી મારી હતી તે વખતે અપરમાતાજીના પલંગની છત પર સાપ જોયો. તેને તલવારથી માર્યો. પણ તેના મુખમાંથી બે ચાર ટપા ઝેરના માતાજી ના હોઠ પાસે પડેલ. જે મુખમાં ન જાય તે માટે મેં મોં પર હાથ ફેરવી લુછી નાખેલ. આ ખુલાસો જાણી રાજાને સંતોષ થયો કે ઉતાવળ કરી હોત તો અન્યાય ને અનર્થ થાત. રાજનીતિ, ધર્મ, આયુર્વેદને કામશાસ્ત્રના જાણકાર ચાર પંડિતો રાજા પાસે ગ્રંથો સંભળાવવા આવ્યા. સમયાભાવે અતિ ટુંકસારમાં રાજાને કહ્યુંબૃહસ્પતરવિશ્વાસ: કપિલ; પ્રાણિનાં દયા જીર્ણોભોજન માત્રેય; પાંચાલ: સ્ત્રીપુ માર્દવમ્ | ”િ અર્થ અનર્થ-સામાયિકમાં લીન ભકત ગોખતો હતો કે મહાવીરે ત્રીજે પાટ, જન્મ મરણસે બકરા કાટ.એક મુનિ ગોચરી જતાં સાંભળી ચમકયા! ફરી વાંચવા કહેતાં એજ વાંચ્યું! મુનિ શ્રી એ ધ્યાનથી વાંચી વિભકિત જુદી પાડી માણસે બલા કાટ. ને સમજાવ્યું. અનર્થ-શિક્ષિકા એસો પંચ નમુક્કરારો, પાઠ છોકરીને આપી બહાર ગઈ, પેલી પદ ભૂલી ગઈ. શિક્ષિકા આવતા ગભરાટમાં ગોખવા માંડી, કે એ પાંચોકો મુંહ કાલો !!શિક્ષિકા હેબતાઈ ગઈ! સત્ય-નીતિનો ઉપદેશ સાંભળી ચોરે ચોરી ન કરવા પ્રતિજ્ઞા કરી. એજ સભામાં એકાગ્રતાથી ધર્મ સાંભળનાર શેઠની દુકાને સાંજે ચોર ખાંડ વિગેરે લેવા ગયો. ત્યારે શેઠની ગદારી અનીતિ જોઈ બોલી ઉઠયો- - એક વારસે હો ગયે મુઝકો સચ્ચાજ્ઞાન, તુમ સુનકર કોરે રહેત્રાન જાન અને જાન.” મારવાડણ-આચાર્યશ્રીને વાંદતા કહે-વાંદુજી મહારાજ તારા ખુદાને (પગને) સાધુએ વારંવાર શિખવ્યું કે ચરણારવિન્દાને. બોલો. પેલી ભૂલી જાય, એકવાર ટોકતાં કહે કાંડી લાગો આ ચરણારવિન્દાને. બધા હસી પડયા. આચાર્ય કહે ડોસી તો મનપા સંગ્રહ 17 Page #640 -------------------------------------------------------------------------- ________________ રત્નપ્રભામાં (નરક) જાવા યોગ્ય છે. ડોસી કહે મારો ભાગ્ય નહિ આચાર્યશ્રી ને તેમના ચેલાઓ ત્યાં જશે.!! S" પ્રપંચી યુકિત-ગામમાં પ્રૌઢ મલ્લ રહેતો હતો. બહારથી યુવાન મધ્યે આવી યુધ્ધ આહાન કર્યું. ગામ વાળાએ જીતનારને ૫૦નું ઇનામ જાહેર કર્યું. બંને લઢતા પ્રૌઢ સમજી ગયો કે આ યુવાન જીતી જશે ને મારી આબરૂ જશે. આથી યુવાન ને કાનમાં કહ્યું કે મને જીતવા દેતને હું હજાર રૂ આપીશ. પેલે ખુશ થઈ એને જીતવા દીધો. તે ૫૦૦ રૂા. ગામ વાળાએ આપ્યા. યુવા પંડિત તેને ઘેર હજાર લેવા ગયો. તે પેલો કહે ભાઈ કુસ્તીમાં સહુસહુનો દાવ અજમાવે. રૂપિયા પૈસાની વાત કેવી !! પેલો છક થઈ ગયો. " ટીંપે ટીંપે સરોવર ભરાય-શેઠ યાત્રા મંદિરે પહોંચ્યા ૪૦ પગથીયા હતા-લોકોએ દર પગથીએ એક થી ડબલ મક્કાઈ ચઢાવવા કહ્યું ૧ રૂપિયે મણ મકાઈ હતી. શેઠ હસ્યા કે એમાં તે શી વાત છે. ? પણ ૧-૨-૪-૮ એમ મક્કાઈ દાણા પગથીયે મુકતા ગયાને પછી ચમકયા બજારનો લીધેલ લોટ માલ ચઢાવતા પણ ખલાસ થયો. તો શેઠે હિસાબ ગમ્યો ને ખબર પડી સાથે જ જીભ બહાર નિકળી ગઈ. કે દાણા કુલ-૫૪૯૭૫૫૮૧૩૮૮૮ જોઈએ. એટલે ૫ ખરબ ૪૯ અબજ ૭૫ કરોડ ૫૮ લાખ ૧૩ હજાર ૮૮૮ જોઇએ. અને બધાનું વજન ૧૦, ૯, ૧૧, ૧૬, ૨૭, ૭૫૫ મણ લગભગ થાય !!!! શેઠ ચક્તિ ને લજિત થયા. ધન ગર્વ છોડી દીધો. પરીક્ષા-ત્રણ જણ નોકરી રહેવા આવ્યા. રાજાએ દરેકને પ્રશ્ન કર્યો કે મારી ને તારી દાઢી સાથે સળગેતો તું શું કરે? પહેલો કહે મારી દાઢી બુઝાઉ. બીજો કહે આપની, ત્રીજો કહે એક હાથે આપનીને બીજા હાથે મારી દાઢી બુઝાઉ. પહેલાને સ્વાર્થી બીજાને ખુશામતીઓ કહી ત્રીજા બુદ્ધિમાનને નોકરી રાખ્યો. " જીવન ભરોસે-વાજા ગાજા ગીત સાથે લગ્ન કરી જાન જતી હતી. છોકરે પુછયું કે પિતાજી ! લાડીજી કેમ રડે છે ? પિતા-નાની ઉમરે વિતાવીને ઘર, માતા-પિતા છોડી નવા ઘરને અપનાવવું પડશે તેથી. પુત્ર-તો વર રાજા કેમ રોતા નથી ? પિતાએને શું ઉતાવળ છે. હવે પછી એને જિંદગીભર રોતા જ રહેવાનું છે, વિવાહ સંસ્થા જ એવી છે કે માંહિ પેઠા પછી નિકળી જ ન શકે. * ગર્વગળ્યો-સહજાનંદજીને મળવા પ્રકાંડ પંડિત દીનાનાથ ભટ્ટ આવ્યા. વાતચીતમાં પુછયું કે કેટલા શ્લોકો મોઢે છે? પંડિત કહે ૧૮ હજાર. બોલું? સ્વામિ કહે ના ૫૯૦ કનકકૃપા સંગ્રહ Page #641 -------------------------------------------------------------------------- ________________ મારે એ જાણવું છે કે એમાંથી તમને મોક્ષ આપનારા કેટલા શ્લોકો છે? પંડિતઓહ આજ સુધી આવો તો વિચાર જ નથી કર્યો મોક્ષ માટે સહાયરૂપ કેટલા લોકો ખબર નથી. સ્વામી-તો પછી ૧૮ હજાર આવડે તેનો અર્થ શો ? એ તો પોપટ પણ શ્લોકો બોલે છે પંડિતનો ગર્વ ગળી ગયો ને નમી પડયા. આમ તમારી કેટલી મુડી આદિ મોક્ષ સદ્ગતિ માટે સહાયરૂપ છે? તે વિચારો ? * કોધ પર વિજય મેળવ્યો છે. તમે મને ગાળો આપી કોધ કરાવો તો ખરા એમ માલવીયાજીને કહેતા તેઓ કહે ભાઈ તને કોધ આવે કે ન આવે પણ તે માટે ગાળો બોલી મારા માં ને જીભ હું ગંદા શા માટે કરું? કુર્તક-બગીચાને પાણી છાંટવાનું નોકરને કહી માળી બહારગામ ગયો આવ્યો ત્યારે બગીચો ઉજ્જડ હતો. નોકર કહે બધે સરખું પાણી છાંટવું નકામું હતું જેની જેટલી ઊંડી જડ હોય તેડલું જ પાણી છાંટવામેં બધા છોડ ઉખાડીને ઉડાઈ જોઈ છાટયું !! માળી રોયો. જાણ્યાનું ઝેર-ચાર મુસાફરને ડોસીએ જમાડયા. સવારે જતાં તેમને આધારે વલોવીને છાસ પાઈ બહુ જ ખુશ થયેલા તે ગયા. પ્રભાતે ડોશીએ છાસ લાલ જોઈ જેમાં સાપ વલોવાઈ ગયો હતો. ભારે ચિંતા થઈ કે તે ચારે બીચારા મરી ગયા હશે.!! ત્રણ વર્ષે સારૂ કમાઈ તેઓ પાછા આવ્યા ખૂબ ખુશ હતા. ડોસીએ પણ ખુશ થઈ ઓવારણા લીધા. ને છાસની વાત કરી. એ સાંભળતા જ હું છાસમાં ઝેર હતું? કહેતા જ ચારે ને ઝેર ચઢતાં તુરત જ રામશરણ થયા. " બીકાનેરના રાજાને રાજકવિનો સભામાં સંવાદ પ્રશ્નને ઉત્તરો. ઘટતી હે કયા? જ. આયુ.! બઢતી હૈ કાય? જ. તૃષ્ણા. ઘટતા હૈ બઢતા હૈ કયા? જ. મન!ન ઘટત ન બઢતા હૈ કયા ? જ. ભવિતવ્યતા. ઉદ્ધત રાજકુમાર બધાને ત્રાસ આપતો. રાજાનું પણ ન માને. બુધ્ધ પાસે જતાં સામે ના ચોડવાના પત્તા લાવવાને ખાવાને કહ્યું કઢતા પાંદડાની બહ હતી. કોધથી છોડવો ઉખાડી ફેંકી દીધો. બુધ્ધ કારણ પુછતા કહે અત્યારથી આવો કડવો છોડ આગળ જતાં વિષવૃક્ષ થશે. બુધ્ધે કહ્યું કે આવો વર્તાવ પ્રજા પણ તમારી સાથે પીડીત થઈ કરશે તો? તુંરત રાજકુમારની આંખ ખૂલીને સન્મતિ મળી ગઈ. ગુલામ-રાજાએ ચાકર રાખવા પુછયું કે તારું નામ ? જ. આપ બોલાવસોતે. સ.કપડા ? જે દેશો તે. કામ શું કરીશ ? જે કહેશો તે. આમ બધો જવાબ આપતા ખુશ થઈ નોકરી રાખ્યો ને આગળ વધ્યો. એમ દીકરા ને શિષ્ય પિતા અને ગુરુ ને કનકકૃપા સંગ્રહ ૫૯૧ Page #642 -------------------------------------------------------------------------- ________________ " કાગ. સમર્પિત થાય તો કલ્યાણ થઈ જાય. પણ-ધન ભેગુ કરનાર કંજુસ શેઠ ગંભીર બીમાર પડતા બધાએ દવા કરાવવા કહેતા-કહે કેટલો ખર્ચ થાય? સંબધી ૪-હજાર, શેઠ દાહમાં કેટલો થાય? પેલા ૨૦-૩૦ ત્યારે શેઠ બોલ્યા કેરૂપણે સહસ્ત્ર ઈલાજમેં, દાહ કિયામે તીસ, મરના હી અચ્છા રહા, તબ તો વિશ્વાવીસ. " દુનિયા જશ ન દે-શેઠે પુત્રીના લગ્નમાં પાણી માફક પૈસો વાપર્યો કશી કમીના ના રાખી. જાનના લોકો ખુશ ખુશાલ હતા.જતી વખતે બે પડખે રાખેલ મોતી ભરેલ ઘડામાંથી ઇચ્છા મુજબ મોતીઓ લઈ જવા કહ્યું. પણ પછીથી દોષગ્રાહીએ પ્રચાર કર્યો કે શેઠે વાણીયાગત કરી. ઘડાના મોં સાંકડા હતા. કેટલા મોતી લેવાય? બડા જુઠી કૌન? સૈનિક-પત્ની બિમાર છે.તે સમાચાર કહી છુટ્ટી માગી. કડક અધિકારી કહે હું તારે ઘેર પુછાવી પછી રજા આપીશ. સાત દિવસ પછી તેણે સૈનિકને કહ્યું કે તારી પત્ની સાજી છે. તું જુઠો છે. જવાબ આ ગયો છે સૈનિક હસતાં, અધિકારી કહે, કેમ હસે છે? તો કહે મારા તો લગ્ન જ નથી થયા તો પત્ર શેનો આવ્યો? બડા જહા કોન હૈ? અધિકારી તો સંડક થઈ ગયો. બાદશાહ ખળખળ વહેતી નદીના અવાજથી જાગી ગયા. સવારે સભામાં પુછયું કે નદી કેમ રૂવે છે (પાણીનું ખૂબ પૂર હતું) બીરબલે જ જવાબ દીધો અમારે હિન્દુ કન્યા સાસરે જાય ત્યારે રડે છે. આ યમુના નદી પણ સાસરે (દરિય) જાય છે તેથી રડે છે. ચાલાકી-છોકરો આંબાના ઝાડ પર ચઢી કેરી તોડવા માંડયો. માળીએ આવી પકડયો તો કહે અરે ભલાઈનો આ બદલો? કેરી નીચે પડી હતી તેને લઈ ડાળી પર લગાવું છું ને ઉપરથી મને ધમકાવો છો? પ્રશ્ન પાંચ, મી. પાંચ, .સી. અને પાંચ નમી, નસી એ શું? જ. પંદર તિથિમાં પંચમી, સપ્તમી, અષ્ટમી, નવમી, દશમી જેને અંતે મી આવે તે પાંચતિથિ.તેમજ પાંચ સી. એકાદશી, દ્વાદશી, ત્રયોદશી, ચતુર્દશી અને પૌર્ણમાસી. પાંચ નમિ, નસિ-એકમ, બીજ, તીજ, ચોથ ને છકે. વાગભટ્ટની પરીક્ષા કરવા અશ્વિનીકુમાર દેવે યોગીનું રૂપ લઈ પુછયું કે પૃથ્વી, આકાશ કે જલમાં પેદા થતી નથી અને રસ રહીત સર્વે શાશ્વસંમત છે એવી ૫૯૨ કનકકૃપા સંગ્રહ Page #643 -------------------------------------------------------------------------- ________________ * દિવ્યૌષધી કઈ ? વાગભટ્ટે કહ્યું, ..અભૂમિતજમનાકાશ, પથ્ય રકવિવર્જિતમ્; પૂર્વાચાર્યું: સમાખ્યાત, લંઘનું પરમૌષધમ્.. અતિખાનાતો વસ્તુત: હે રોગોકા આધાર. ખાના ખાના કહ રહા, ખાના સ્વયં પુકાર, અજીર્ણ: સંભવા રોગા: ।।..સચમુચ લંઘન સી નહિં, દિવ્ય ઔષધિ ઓર, મહામનીષિને રખા, ઇસમેં. તત્વ નિચોડ... મહમદ ગીઝની વિજયી બની દિલ્હી ગયો. વિજય સવારીમાં તેને હાથી પર બેસાડયો. ત્યારે લગામ માગી પણ મંત્રી કહે હાથીને લગામ ન હોય. અંકુશ હોય. પણ તે મહાવત જ રાખે. ગીઝની તરત હાથી પરથી ઉતરીને કહે જેની લગામ મારા હાથમાં ન હોય તે પર સ્વારી કરનાર હું મૂર્ખ નથી.! આમ જીવન લગામ તમારા હાથમાં રાખો. રાજાનો બાદશાહ વિશાળ સેના સાથે જંગલમાં ફરતાં એક ફક્કડ બાબા પાસે પહોંચ્યો. ત્યાં સવાલ જવાબ થયા બા. આપ કૌન હૈ ? ફકીર-આપ કૌન હૈ બા.મૈ બાદશાહ હું. ફ. મૈં બાદશાહ કે ભી બાદશાહ હું બા. મેરીપાસ સેવકો બહોત હૈ. ફ.અસ્વસ્થકી પાસ સેવક રહતે હૈ મૈતો સ્વસ્થ હું. બા. તુમ્હારે પાસ સેના કહાં હૈ ? ફ. જીસકો શત્રુ હો ઉનકો સેનાકી જરૂરત રહેતી હૈ, મુઝે કોઈ શત્રુ નહિ હૈ. બા. તુમારી પાસ ધન કહા હૈ મેરે ખજાના હૈ. ફ.લોભી કો ધનકી જરૂરત રહતી હૈ મેરે પાસ અખૂટ સંતોષ ધન હૈ ? બા. કિંમતીવસ્ર ? ફ. કુરૂપ ઢાંકને વજ્રકી જરૂર હોતી હૈ મે સુરુપ હું. કોપીન વન્ત: ખલુ ભાગ્યવન્ત: બા. પલંગ ? સારી પૃથ્વી. ચાદર ? સારા આકાશ બાદશાહ તુરત ત્યાગ કરી ફકીર થયો. તમારા ચરણનો પ્રતાપ-ભગત કોળીને ત્યાં ૨૫ બાવાની જમાત આવી બધાએ કિંમતી બુટ પહેરેલાં, તેલ અત્તર છાંટેલા ભગત મુંઝાયો છેવટ એક ભજન કરો હું ભોજનની વેતરણ કરૂં કહી બધાના પગરખાં મોચીને આપી પ.રૂા. લઇ દુધપાક મીઠાઇ લાવી ખવડાવી બધા ખૂબ વખાણ કરે. ત્યારે ઉપરનું વાક્ય બોલે છેવટ જતી વખતે વાત ખૂલી ભગત કહે હું તો પહેલેથી જ કહેતો હતો જાવ મોચીને પ આપીને લઇ લ્યો !! જિસકે તડમે લડું-નવો વેપારી ગુપ્તરીતે ગામના ત્રણે તડમાં જોડાયો ત્રણના લગ્નના લાડુ મળતા અંતે ખાસ મિત્રે પુછતાં કહે ..જીસકે તડમે લડુ ઉસકે તડમે હે.. એમ ધર્મ-સંસાર મોહાદિના તડમાં તમે છો. વારા પછી વારો ફ્લાણાને ત્યાં દરોડો પડયો, ઢીંકણાને ત્યાં આજે રેડ પડી. વિગેરે સાંભળતાં જેમ સાવધાન થઈ તમો વ્યવસ્થિત થાવ તેમ, ફલાણો કલાક પહેલા કનકૃપા સંગ્રહ ૫૯૩ Page #644 -------------------------------------------------------------------------- ________________ મળ્યો હતો તે મરી ગયો. ઓલો મરી ગયો. તો વાર પછી વારો આવશે માટે સાવધાન થઇ જાવ!!! બહુમતી-ત્રણ બ્રાહ્મણોએ અતિતૃષા લાગતા જંગલના કુવામાં ખાસડામાં ભરી પાણી ખેંચી પીધું ચોથે ધર્મભ્રષ્ટ કહી ન પીધું ને માંડમાંડ સામે ગામ પહોંચ્યો.પણ આગળ ગયેલ ત્રણે પંડિતોએ પેલાએ ખાસડામાં પાણી પીધું કહી ફજેત કર્યો તે મોટો આવતાં એની વાત કોઈએ ન માની કે શું પેલા ત્રણ કહે તે ખોટું ને તું એકલો સાચો? એને નાત બહાર કર્યો ૭૪ા-એ પ્રમાણે ચોપડામાં શા માટે લખાય? સત્ય, દયા, ધર્મ, શિયળ, સંતોષ, પરમાર્થ અને ક્ષમા એ સાત મિત્રોને ચારગણી લક્ષ્મી મળે તો પણ છોડશો નહિ, એ ૭ ને બતાવે છે.? એક મિત્રને છોડતાં બાકીના મિત્રો પણ જતાં રહે છે. તે બે ઉભી રેખા સુખ દુઃખની નિશાની બતાવી છે કે સંસારમાં ભાગ્યનુસાર સુખદુ:ખ ચાલ્યા કરે છે. એક-આડી લીટી કર્મ સત્તાનું ચિન્હ છે. સપ્ત મિત્ર નવિ છોડીએ, લચ્છી ચોગુણી હોય; સુખદુ:ખરેખા કર્મની, ટાળી ન ટળે કોય. માછલાના ટોપલા ઉપાડી જતી માછણો ધોધમાર વરસાદથી હેરાન થતી જોઈ માળીએ આશરો આપીબાજુનો ઓરડો સુવા માટે આપ્યો. મધરાત્રે બધી બહાર નીકળી ગઈ. જાગીને માળીએ પૂછયું કે કેમ ઉંઘ ન આવી? તો ગઈ. જાગીને માળીએ પૂછયું કે કેમ ઉંઘ ન આવી? તો કહે ભાઈ ક્યાંથી આવે ? તમારો ઓરડો ખૂબ ગંધાય છે, માળી સમજી ગયો કે સદા માછલાની દુર્ગધમાં રહેતી માછણોને બગીચાના ફુલોની સુંગધ અસહ્ય થઈ પડી હતી. અતિલોભના પ્રસાદથી સુશ્મચક્રવર્તી નરકે ગયો. અતિલોભી ન કર્તવ્યો, લોભો નૈવ ચ નૈવ ચ; અટકાવી ગળે ફાંસો તેની રીત બતાવતા ઢોલ ખસતા તે મર્યો. યુધિષ્ઠિર અને પક્ષના પ્રશ્નોત્તર-દ્વૈતવનમાં થાકેલ તૃષાતુર પાંડવો ઝાડ નીચે બેઠા છે. સહદેવ પાણી શોધવા ગયા. દૂર સરોવર જોયું પણ અધિકારી યક્ષ પ્રશ્નોના જવાબ આપી પાણી પીવા કહ્યું, તે ન માન્યું પાણી પીને આવતાં બેભાન. કમે ચારે ભાઈ બેભાન થતાં યુધિષ્ઠિર આવ્યા યક્ષ પ્રશ્ન પૂછતાં જવાબ આપવાની હા પાડી. પ્રશ્ન-પૃથ્વીથી મોટું કોણ? જવાબ-માતા.પ્ર. સ્વર્ગથી ઉચું કોણ? જ. પિતા. પ્ર. વાયુ થી વધુ ગતિ કોની? જ. મન. પ્ર. પરદેશીના મિત્ર કોણ? જ. કનકકૃપા સંગ્રહ 8 જ - ૫૪ Page #645 -------------------------------------------------------------------------- ________________ સાથી પ્ર. ગૃહસ્થના મિત્ર કોણ ? જ. સ્ત્રી. પ્ર. રોગીના મિત્રના કોણ ? જ. વૈદ્ય. પ્ર. મરનારનામિત્રકોણ ? જ. કરેલું દાનપુન્ય. પ્ર. ધર્મ-યશ-સ્વર્ગને સુખનો આધાર શાના ઉપર છે ? જ. દયા-દાન-સત્ય અને સુચારિત્રથી. પ્ર. આ લોકમાં કયો ધર્મ સર્વથી શ્રેષ્ઠ છે ? જ. અહિંસા પરમો ધર્મ પ્ર. કઇ વસ્તુને રોકવાથી શોક થતો નથી ? જ. મનને પ્ર. કોની સાથે કરેલ મૈત્રી જીંદગી પર્યંત ટકે છે જ. સજ્જનોની મૈત્રી. પ્ર. શું છોડવાથી મનુષ્ય સર્વને પ્રિય-શોક રહિત-ધનવાન અને પરમસુખી થાય? જ.અભિમાન-ક્રોધ-ઇચ્છા અને લોભ. પ્ર. સ્થિરતા-ધીરતા,-સ્નાન અને દાન કોણે કહેવાય ? જ.સ્વધર્મમાં સ્થિર રહેવું તે, ઇન્દ્રિયોને રોકવી તે ધીરતા, મનની મલિનતા દૂર કરવી તે સ્નાન અને સર્વજીવોની રક્ષા કરવી તે દાન પ્ર.પ્રિય બોલવાનું-વિચારપૂર્વક કાર્ય કરવાનું-ઘણાં સાથે મૈત્રી રાખવાનું પોતપોતાના ધર્મમાં જોડાઇ રહેવાનું શું ફળ ? જ. સર્વને વહાલો થાય, સર્વત્ર લાભ ને વિજય મળે, સુખથી રહે, ઉત્તમગતિ પ્રાપ્ત કરે યક્ષે પ્રસન્ન થઈ ચારે ભાઇને સાજા કર્યા અને પાણી પીવા દીધું. માનમાયા-લબ્ધિધારી હિંસક પશુઓને પણ બોધ દેનાર ધર્મદત્ત મુનિવર પિતાએ કરેલ પ્રશસા સાંભળી માનમાયા કરવાથી વેશ્યાપુત્રી થયા. રાણીથી ધર્મ પામી સંયમ પાળી પાંચમે સ્વર્ગે ત્યાંથી સ્ત્રી થઈ સંયમ લઇ આઠમે સ્વર્ગે ત્યાંથી સ્ત્રી થઈ મોક્ષે ગયા. દાન-ભોજ રાજની સભા પાસેના વડ ઉપરથી પોપટ ચાર વાર નટ બોલ્યો પંડિતોને પુછતાં કોઇ જવાબ દઈ ન શકયું એક વિધાન કુટુંબે જવાબ દીધો. કુભોજ્યેન દિનં નં, ભાર્યા નટાં કુશીલીની । કુપુત્રેણં કુલ નણં, તનુષ્ટ યન્ન દીયતે ।। મૃદંગ બોધ-મૃદંગ શું કહે છે ? રાજાના પુછવાથી માધ સાથે પરદેશી ગરીબ પંડિત હાથી પર બેસી આવ્યો ને કહ્યું-તદ્ ગતંગતમ્ રાજા કહે બરાબર છે.ગતં સંભળાય છે. શાંન, વાર્ધકયે યશવર્ધન; પ્રાપ્ત ધનં ચ પુણ્યાર્થ, ન દત્ત તદ્ ગતં ગતં. રાજાએ હજાર સોનૈયા પંડીતને દાન દીધું. સીતાજી કલંક કેમ આવ્યું ? કુંટપુરમાં શ્રીભૂતિ પુરોહિત પુત્રી વેગવતીએ ઉદ્યાનમાં લોકોથી પૂજાતા તપસ્વી મુનિને જોઈ ઈર્ષ્યાથી ખોટું કલંક આપેલ કે સ્ત્રી સાથે રમતાં મેં જોયા છે મુનિએ આહાર ત્યાગ કરતાં શાસનદેવીએ વેગવતીને મહા પીડા કરી સાચુ બોલાવી ખમાવ્યા પછી તે દીક્ષા લઈ સૌધર્મ દેવી થઈ પછી જનક પુત્રી કનકકૃપા સંગ્રહ ૫૯૫ Page #646 -------------------------------------------------------------------------- ________________ સીતા થઈ. પૂર્વ કર્યોદયે કલંક આવ્યું અને પુન્યથી કંલક ઉર્યું. અભયકુમાર પૂર્વભવ-દેવપૂજાફળ-એક સુખી શેઠ ભાવથી જિન પૂજન કરતાં હતા ત્યાં એક બાળક અનાજ માંગવા આવ્યો. શેઠે કહ્યું તને આમ એક માણું અનાજ મળે છે. પણ મારી વાડીમાંથી પૂજા માંટે રોજ પુષ્પો લાવી આપે તો તેથી અધિક અનાજ આપુ. રોજ બાળક પુષ્પો લાવવા માંડયો અને પોતાની અનાજથી પુષ્પો લાવી જિનપૂજા કરતાં તે સ્વર્ગે ગયો અને ત્યાંથી શ્રેણિક રાજાનો પુત્ર અભય થયો. વસ્ત્રદાન-શ્રીપુરનો કથાચુડ રાજા ચારદેશનો સ્વામી પ્રસંગે ચંદ્રપુર ગયો ત્યાં એક મંદિર પાસેનું ઘર જોઈ મુચ્છ પામ્યો અને જાતિસ્મરણ થયું ને કહેવા લાગ્યો આ ઘર મારૂં છે. પુર્વભવે ચાર મુનિઓને ઉતારો આપી ગોચરી આપીને એક એક વસ્ત્ર ચારેને આપેલ ને પુન્યથી હું ચાર દેશનો રાજા થયો છું. આ જાણી મંત્રીઓ એ પ્રજા દાનપ્રિય થયા. મન મારે મન તારે * ડો. પત્નીને નાટકમાં ચક્કર મટી ગયા. નહિ ઓગળેલી આ કઈ ગોળ છે તે ઘેર જઈ જોતાં ખબર પડી કે તે બટન હતું! «{> ફરવા નિકળેલ ડો. ને એક મિત્રે બિમાર પાડોશી માટે દવા આપવા વિનંતી કરી ડો. પાસે કાંઈ જ દવા નહોતી. મિત્રને ત્યાં જ આંટાની ગોળીઓ કરી લઈ પછી દરદીને ખૂબ તપાસી ઘણી સુચના સાથે પેલી ગોળીઓ આપી જેનાથી તે સાજે થઈ ગયો. «{ઝ હોસ્પીટલના દરદીને પેટમાં દુખતું હતું બહુ ઢીલો ને ચિંતામન્યતા દાંતનું ચોકઠું રાતના પેટમાં પેસી ગયાની ફરીયાદ કરતો હતો ડો. ની સમજાવટ નકામી ગઈ પછીથી પત્નીને તાર આવ્યો કે પથારીની બેવડમાંથી ચોકઠું મળેલ છે! હાશ કરતો દરદી સાજો થઈ ગયો. જરું જુવાન અમલદાર થાકને તાપથી ગભરાયો હતો ડોકટરે તપાસી બીજદિવસે રીપોર્ટ મોકલ્યો. તેમાં લખેલું કે .ડાબુ ફેક્સ નષ્ટ થયું છે ને તેથી હૃદયને ગંભીર ઈજા થઈ છે. થોડા જ દિવસ જીવી શકશો માટે વિલ વિગેરે મહત્વનું કામ કરી લેવું સારૂ. આ વાંચતા જ તે ગંભીર રીતે બીમાર પડયો, બચે તેમ ન રહ્યું રાત્રે વોકરે ફોન કરી ડો. ને બોલાવ્યા. દરદી કહે હવે નહિં બચુ. ડો. ને નવાઈ લાગી કે કાલ તો સારા હતા ને શું થયું ? તેને રીપોર્ટ બતાવ્યો. ડો ને ભૂલ સમજાઈ કે બીજાનો રીપોર્ટ નોકરે પ૯૬ કનકકૃપા સંગ્રહ Page #647 -------------------------------------------------------------------------- ________________ ભૂલથી આને મોકલ્યો છે. ડો. ખુલાસો કર્યો ને કહ્યું કે તમને તો ડુંગરાની હવા ખાવા જ લખ્યું હતું. દરદીને ખૂબ શાંતિ થઈ કે મારું ફેફસું નષ્ટ નથી થયું ને તે પથારીમાંથી કુદી બેઠો થઈ ગયો. રાજી થઈ ગયો. -> એક ખુનીને ફાંસીની સજા થઈ. અપીલોમાં હારી ગયો. દયાની અરજી નામંજુર થઈ. ફાંસીના સમયે ડોકટર, જજ, જેલર, કર્મચારી હાજર થયા. છેલ્લી ઈચ્છા પૂરી કરી. જજ મિત્રની રજા લઈ ડોકટરે પ્રયોગ કર્યો, અને કેદીને કહ્યું-ઈલેકટીક શોક, ગેસ, ગુંગળામણ, ગળેફાંસો આ ત્રણ રીતે મરાશે. અને તારી ઇચ્છા હોય તો આ બે શીશીમાં ઝેર છે. સફેદ છે તે પીવાથી કલાક દુ:ખી થઈને મરીશ સ્વાદમાં કડવું છે. બીજીમાં રંગને સ્વાદ વગરનું કાતીલ ઝેર છે, જે થોડું પીતાંજ મરીશ પીડા નહિ થાય. કેદીએ બીજુ પંસદ કર્યું. થોડી જ માત્રામાં પીતા તુરત જ મરી ગયો. પછી બાટલીનું બધું જ પ્રવાહી ડો. પી ગયા. જજ વિગેરે ગભરાયા પણ ડો. ને કાંઈ જ ન થયું !! ડો. કહે આ ફકત પાણી જ છે. કેદી માનસિક અસરથી જમર્યો છે!! બીજે દિવસે માનસિક અસર પર આ બાબત ડો. નો લેખ છપાયો. તો દિવસે જે કોલેજમાં તે ડો. ભણાવતાં વિદ્યાર્થીઓને ગ્લાસના પ્રવાહીમાં ઉછેરેલ કોલેરાના જંતુઓ સૂક્ષ્મ યંત્રથી બતાવી કહ્યું કે આ પ્રવાહી પાણીના ડેમમાં વાખે તો ૫ થી૧૦ લાખ માણસોને કોલેરા થાય ને પછી મરી જાય. છાપું વાંચેલ એક વિદ્યાર્થી એ ટોણો માર્યો કે- સર ! મનને અસર ન થાય તો કશું ન થાય એમ તમારો જ લેખ છે તો આપ પી જુવો !! ક્ષણ સ્તબ્ધ થઈ, મન મક્કમ કરી, ડો. પી ગયા ! કાંઈજ ન થયું !! પછી હાલમાં ચોટેલ કલ્ચરમાં પાણી નાખી સસલાને પાતા થોડી વાર પછી તે મરી ગયું. એક ને ફાંસી પ્રસંગે કાળો નાગ બતાવી મજબુત ઘોડાને કરડાવતા તે તુરત જ મરી ગયો, કેદીએ હા પાડતા તેની આંખે પાટા બાંધી ડોક્ટરી ઉંદર કરડાવ્યો. મનની અસર સાપની હતી તેથી તુરત જ ઝેર ચઢયું ને મરી ગયો ! ઘોડાના અને તેના લોહીના ટેસ્ટમાં નાગના ઝેરના સરખાજ પરમાણું આવ્યા!! ટી.બી. ન હોવા છતાં પાકા વહેમથી ડો. પાસે જઈ કહે હું બચીશ નહિ માટે મારા શરીરનો પ્રયોગ માટે ઉપયોગ કરો. ડો. તપાસતા ટી.બી. જ ન્હોતો. તેમણે ચાર ચાર દિવસે બીજા આઠ ડોકટર પાસે મોકલ્યો. પૂર્વયોજના મુજબ બધાએ ટી.બી. કહ્યો. પછી એક્ષ-રે વિગેરે લેતાં ખરેખર ટી.બી. થઈ ગયો હતો. પહેલા ડો. આઠ દિવસ દવા આપી કહ્યું કે ટી.બી. કાબુમાં આવ્યો છે ને જરૂર મટશે. પછી આઠે ડોકટરો પાસે પહેલેથી તમને સૂચના આપી મોકલ્યો. તે બધાએ કમતી સારો કનકકૃપા સંગ્રહ પ૯૭ Page #648 -------------------------------------------------------------------------- ________________ સુધારો અને હવે તો નથી તેમ છેલ્લા ડોકટરે કહ્યું અને ખરેખર મટીજ ગયો. આમ મનની અસરતી ટી.બી. થયો, વધ્યો, સુધર્યોં અને મટી પણ ગયો !! જેવું ધ્યાન તેવું ફળ-રામના સુબુદ્ધિ કવિને હંમેશા પંપા સરોવરનું કાવ્યોતી વર્ણન કરતા જલોદર થયું ઉત્તમ વૈદ્યોથી પણ ન મયું. એક વિચારશીલ વૈદ્ય આવતાં રાજાજ્ઞાતી કવિને સુંદર ભોજન કરાવી મરૂસ્થલનું વર્ણન કરવા કહ્યું. કાવ્યોથી તે સુકાપ્રદેશનું વર્ણન કરતા રોગ ગયો. આશ્ચર્ય પામી રાજાએ પુછતાં વૈદ્ય કહે જેવા વિચારો તેવું મન, જેવું મન તેવું તન. સરોવરના ઘણાં ધ્યાનથી જલોદર થયું ને શુષ્ક રણ પ્રદેશના વર્ણનથી રોગ ગયો. શુભાશુભ સાંભળવાથી પ્રસન્ન-અપ્રસન્ન થવાય છે. તેની અસર શરીર પર પણ પડે છે. માટે શુભ વિચારો જ રાખવા. વીતરાગને સ્મરતો યોગી વીતરાગ બને છે. જેમ ઇયળ ભમરી બને છે. ..યાદંશ ક્રિયતે ચિત્ત, દેહિભિવર્ણનાર્દિછ્યું; તાદર્શકવિવનુન, જાયતે સતતં જને II ચક્રાવો-ચીથંરામાથી કાગળ બને છે, કાગળ માંથી ચલણી નોટો બને છે, તેના વ્યવહાર માટે બેંકો ચાલે છે. બેંકો ધીરાણ કરે, ધીરાણ દ્વારા થતું દેવું દરિદ્રતા લાવે દરિદ્રતાથી ચીંથરેહાલ થવાય ને તે ચીંથરામાંથી કાગળ બને. પૈસાથી-માણસ પૈસા પાછળ પડે તો ગાંડો બન્યો તેમ કહે, ખર્ચે તો ઉડાઉ કહે, સંગ્રહ કરે તો મુડીવાદી કહે, ન મળે તો કમનસીબી કહે, વગર મહેનતે મેળવે તો બેઠાડુ ખુશામતીયો કહે, વાપરે નહિ તો કંજુસ કહે, વૈતરૂ કરીને મેળવે તો મૂર્ખ. આઠઆનામાં ણિ ખોયો-શેઠ પાસેથી રૂપિયો ઉધાર લઈ બશેર દુધ રોજ દેનાર રબારીને ચકમકતો પથ્થર જંગલમાંથી મલ્યો. શેઠે ચિંતામણી ઓળખ્યો. આઠ આનામાં માંગ્યો, રબારીએ રૂ।. માં વેચી માર્યો. રબારી કહે મેં તો પથરો રૂ।. દસમાં વેઓ પણ તમે આઠ આનામાં મણિ ખોયો. વ્યસનોનો ભંડાર-એક નોકર નોકરી માટે આવ્યો. શેંઠે કહ્યું કોઇ વ્યસન તો નથી ને ? નોકરે કહ્યું ક્યારેક એકાદ એલચી ખાઉછું. શેઠ-આખો દિ એલચી ખાવ છો ? નોકર-ના રે, આતો કયારેક કડક ભાંગ પીધી હોય ત્યારે. શેઠ-શું ભાંગ પીવો છો ? ની ક્યારેક કડક સીગરેટ પીધી હોય માથું ભમે ત્યારે. શેઠ. શું સીગારેટ પીવો છો ? ની. નારે કયારેક દેશી પરદેશી પીધો હોય ત્યારે. શેઠ-શું દારૂ પીવો છો ? નારે આતો મિત્ર સાથે વેશ્યાને ત્યાં જાઉં ત્યારે. શેઠ-વૈશ્યાને ત્યાં પણ જાવ છો? નો. જ્યારે જુગારમાં પૈસા કમાઉં ત્યારે. શે. શું જૂગાર રમે છે ? ના જેલમાં છ મહિના રહેલ ત્યારે શીખેલ. શે. શું જેલમાં પણ ગયેલ. નો. હા, ખીસ્સુ કાપતા પકડાયો ને કનકકૃપા સંગ્રહ ` ૫૯૮ Page #649 -------------------------------------------------------------------------- ________________ ગયેલ. શેઠે કહ્યું ઓહ! તમે તો વ્યસનોનો ભંડાર છો. તમને નમસ્તે ઝટ પડો રહે. પુત્રીની ચાતુરી-કોઈ ગામમાં બ્રાહ્મણ પિતા, પુત્ર, સાસુ, વહુ ને પુત્રી એમ પાંચનું કુટુંબ. ગરીબાઈને લીધે ઝઘડે. કંટાળીને વિપ્ર રાજા પાસે ગયો ને બોલ્યોસાસુ વહુ ઝઘટો કરે વડે પુત્ર અને માત, પ્રીયા પતિ દોનો લડે કહો નૃપતિ કયા બાત.. રાજા એ દરિદ્ર જાણી ધન આપી બોલ્યો “સાસુ વહ ઝઘડો કરે લડે પુત્ર અને માત, પ્રિયા પતિ દોનો લડે દરિદ્રપણો તે તાત.” ધન ખત્મ થતાં ફરીથી કલેશ. પુત્રીએ શ્લોક બનાવ્યો-“અશબ્દ શબ્દમાાતિ શ્વેતકુષ્ણ તથૈવ ચ, અપદે શપદં યાતિ અયા યાચના પર”. અર્થ-મોટું નથી પણ બોલે છે, સફેદ અને કાળુ છે, પગ નથી પણ ચાલે છે વિના માગે ન્યાલ કરી દે છે. દિલ્હી ગયો. બાદશાહની બાંદી કપડા ધોતી તેને બ્લોક કહ્યો, ઇનામ અર્થ પૂછતા બોલી જે આ યમુનાના પાણીને મોટું નથી છતાં ખળખળ બોલે છે તેમાં વરસાદનું શ્વેત અને ચમનીનું કાળું પાણી છે, વિના માર્ગે જ્યાં વહે ત્યાં ખેડુતોને ન્યાલ કરી દે છે. કુંવરને શ્લોક બતાવી અર્થ પૂછતાં કહે હું મારી સ્ત્રીને પત્ર લખું છું તેને પગ નથી પણ જશે, મોટું નથી પણ બોલશે, પત્ર વાંચતા જ ન્યાલ થઈ જશે. ઇનામ લઈ રાણી પાસે ગયો. શ્લોક આપી અર્થ પૂછતાં (વરસાદ આવતો હતો) રાણી કહે.-જે આકાશમાં વાદળ ચાલે છે તેને પગ નથી, મોટું નતી પણ (ગાજે) બોલે છે. કોઇ સફેદ ને કોઈ શ્યામ વાદળ છે જ્યાં વસે છે ત્યાં ન્યાલ કરી દે છે. ઇનામ લઈ રાજા પાસે ગયો ગ્લોત તણી અર્થ પૂછયો ત્યારે બાદશાહ ચોપાટ રમતો હતો તેના પાસા હાથીદાંતના હતા તેથી બોલ્યો ને પાસાને પગ નથી પણ જાય છે મોટું નતી પણ ખટખટ થાય છે, પાસા સફેદ છે ઉપર કાળું છે અને પાસા પોબારા પડે તો દારિદ્ર દૂર કરે છે.. ઇનામ લઈને ઘરે ગયો. પુત્રીએ પૂછતા બાપે કહ્યું- દાસી જમતા કો ઘટી, પત્ર ઘટયો નુપપુત મેઘમાલ રાણી ઘડી, ચૌપડ પાસા ભૂપ. પાંચ હજાર દાલી દીયો, દસ હજાર નૂપપુત, એક લાખ રાણી દીયો,દસ લાખ હસ્તી ભૂપ.પુત્રીએ કહ્યુંદાસી તો સમજી નહિ, સમજ્યો નહિ કુમાર, રાણી રંગભીની રહી, રાજા બડો ગમાર. જમના કી નહિ વારતા, નહિ પત્રકી ગાથ, નહિ મેઘકી માલ હૈ, પાસેથી નહિ બાત ઝઘડો શાન જ્ઞાનનો, ઝઘડો મન અરૂ મોહ, ઝઘડો મોક્ષ મૃત લોગરો, સમજ નહિ તો રો.. મનુષ્યના શરીરમાં મન અને આત્માં બે વસ્તુ છે. મનને પગ નથી છતા કેટલું ભાગે છે.આત્માને મોટું નથી છતાં બોલે છે. મન મહિલન છે આત્મા શ્વેત છે. આત્માના કહ્યા મુજબ મન ચાલે તો મોક્ષ પામે. કનકકુપા સંગ્રહ પ૯૯ Page #650 -------------------------------------------------------------------------- ________________ + પંડિત અને ભરવાડ-એક પંડિતે રાજાને દુહો બનાવીને આપ્યો--મરદ તો મૂછ વાંકા, ને વાંકી ગોરીયા, ગાય તો સીંગવાંકી, રંગ વાંકી ઘોરીયા.. મરદ તે છે જેની મૂંછો વાંકી હોય, સ્ત્રી તે છે જેના નેત્રો વાંકા હોય, ગાય તે છે જેના સીંગ વાંકા હોય, અને ઘોડી તે છે જે મનોહર દેખાવડી હોય. તે સાંભળી ભરવાડ બોલ્યો આ ચારે વાતો જુઠી ચે. રાજએ પુછતા કહે કે- યહ પંડિત બડા અનાડી ઈસકો મારૂં ખીચ કુલ્હાડી,ઇસને સારી સભા બીગાડી, મુખતે જુઠી બાત કાઢી.. સાચી વાત તો આ છે. ..મરદ તો પણ વાંકા, શીલ વાંકી ગોરીયા, ગાય તો દુધ વાંકી, ચાલ વાંકી ઘોરીયાં... મરદતે જે યુદ્ધમાં શત્રુના છક્કા છોડાવે છે, સ્ત્રી જે શીલવંતી હોય, ગાય તે જે દુધ દેતી હોય, અને ઘોડી તેજે સુંદર ચાલતી હોય રાજાએ ઈનામ દીધું. જ્ઞાનનું અજીર્ણ-વિદ્વાન પંડિત. રાજને રોજ શ્લોક સંભળાવે, ઇનામ ને સન્માન, તગામ આખું સન્માન દ. ગર્વ થયો મારા જેવો કોઈ પંડિત નહિ, રાજા પણ સન્માન દે; કોઈ મારી સામે બોલી શકે નહિ. નદી કાંઠે સાંજે ફરતા કાવ્ય બનાવ્યું પહેલો મુરખ ચાલે સાંજે, બીજો મૂરખ પરણે વાંઝ, ત્રીજો મૂરખ કુદે કુવા, ચોથો મૂરખ ખેલે જુવા... બોલે, તેવામાં ભરવાડ બકરીનું ટોળું ચરાવી ગામ ભણઈ આવે. એક બકરીનું બચ્ચું નાનું તેનું નામ મૂડી રાખેલ. તે ન દેખાતા બુમ પાડી કૂડી અકુડી ઈ..ઈ, પંડિતે સાંભળ્યું, મારી કવિતાને આ મૂર્ખ કૂડી (ખોટી) કહે છે. શું સમજે છે તેના મનમાં. ભરવાડને કહે અલ્યા તે કૂડી. કેમ કહી, ભરવાડ કહે એકવાર નહિ સારવાર કૂડી પંડિતને કીધ, બીજે દિ રાજને સંભળાવી અર્થ કહ્યોનૃપ ખુશ. ઈનામ દેતા કહે પહેલા તે મૂર્ખને સજા કરો પછી હું લઈશ. રાજા-કોણ? પંડિત-ભરવાડે મારી આ કવિતાને મૂડી (ખોટી) કહી છે. તેને મારું અપમાન કર્યું છે. તેને શિક્ષા કરો. રાજાએ તેને બોલાવ્યો, પૂછતાં કહે કે એકવાર નહિ સત્તાવાર કૂડી. એમાં નવાઈ શી? ભરવાડનું પૂન્ય વધતું હતું ને ગર્વથી પંડિતનું ઘટયું પૂન્ય યોગે અભણ ભરવાડ બોલ્યો- કામ પડે તબ ચાલે સાંજ, કુંવારી કન્યાને કોણ કહે વાંઝ, માર પડે તબ કુદે કુવા.પૈસડ હોય તો ખેલે જૂવા.. ઈ કહેતા રાજા કહે બરાબર છે. જિતની જગ્યાએ ભરવાડને બેસાડયો. બૂરાઈને ભલાઈથી જીતો-એક સભામાં નેતા ભાષણ કરતા હતા તેવામાં તેમના ઉપર જોડો આવ્યો. ધાંધલ થતાં નેતાએ ખૂબ જ શાંતિથી માઇકમાં કહ્યું કે ધન્ય છે કે જેઓ પોતાના નેતા જે ખુલ્લા પગે ફરે છે તેમને જુના પહેરાવે છે પરંતુ અફસોસ ! એક જ છે બીજા પગનું જોડુ આપવા મહેરબાની કરશો. ફેકનાર શરમીંદો થઈ પગે કનકકૃપા સંગ્રહ Page #651 -------------------------------------------------------------------------- ________________ પડયો. જે રાજા પ્રજાનું પાલન નથી કરતો તે દુર્ગતિમાં જાય છે-કાંરૂ નામનો બાદશાહ, પાસે ૪૦ મોટા ખજાના, દરેક ખજાનામાં ૪૦ ઓરજા, તેની ચાવીઓ ઉપાડવા માટે ઉંટ રાખેલ હતો. દુષ્કાળ પડયો, પ્રજા ભૂખે મરવા લાગી, પ્રજાએ આજીજી ઘણી કરી પણ હૈયું ન પીગળ્યું. એકવાર નદીમાં પુર ઘણું આવ્યું, ખજાના સહિત કાંરૂ બાદશાહને ઉપાડી ગયું. પૈસો તેને ન બચાવી શકયો, પૈસાનું તે રક્ષણ ન કરી શક્યો. રામચરિતમાં કહ્યું છે કે .જાસુરાય પ્રિય પ્રજા દુ:ખારી સો નૃપ અવિસ નરક અધિકારી. → કાગડો અને કુતરો-કાગડો સ્વભાવથી ચાલાક પણ હૃદયથી શુદ્ધ. જે મલે તે વંહેચીને ખાય. જ્યારે કુતરો કૃપણ સ્વભાવનો છે. હાથીનું શરીર ખાવા મળે તો પણ જાતભાઇ ઓને નથી બોલાવતો, તોઇ આવી જાય તો લડે છે મરવા ને મારવા તૈયાર થાય છે. ← હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ-ન્યાયી રાજના હાથમાં વૈરાગ્યસભર ગ્રંથ આવ્યો. વાંચી રાજ્ય છોડી જંગલમાં ગયો. વિચાર્યું કે આગ્રંથના કર્તા કેવા વૈરાગી હશે ? લેખકના ઘરે ૪-૫ છોકરા રમતા જોયા. નૃપે વાત કરી તમે આવા વૈરાગ્ય પોષક ગ્રંથો રચો ને તમે આવા કેમ ? લેખક નૃપને લુહાર ને ત્યાં લઇ ગયો. તે તલવારો બનાવતો હતો. લેખકે કહ્યું તું તલવારો લઇ લડાઇમાં કે નથી કહે એ તો ક્ષત્રિયોનું કામ, હું તો ઘડી જાણું. લેખકે રૃપને કહ્યું હું ગ્રંથ લખી જાણું આચરવારા તો તમારા જેવા શૂરવીર જ. અમે દેવ અને તમે મ્લેચ્છ-બાદશાહે ચોબાને કહ્યું કે તમે દેવ અને અમને મ્લેચ્છ કેમ કહો છો ? ચોબા-તમે ગોસ્ત-માંસ ખાવ છો ? બાદ.-તમે પણ ખાવ છો..શાકભાજીમાં જીવ તો માનો છો. ચોબા-અમે અન્નાદિ જે શુદ્ધ જળથી ઉપજે છે તે ખાઇએ છીએ તમે માંસ ખાવ છો તે મૂત્રથી પેદા થાય છે. જેટલો મૂત્ર અને પાણીમાં ફેર તેટલો તમારા અને અમારામાં ફેર માટે અમે દેવ ને તમે મ્લેચ્છ. હું જેવા સાથે તેવા-ધૂર્તના ગામે કાશીનો પંડિત ગયો. વાદમાં .તુબં તુંબા. કહીને હરાવ્યો. બધું ગયું. ઘરે ગયો તેના મૂર્ખ ભાઇએ આને .બીય બીયા, ખેડ ખેડા, વાંવ વાવા. ઉગં ઉગા, વણં લણઆ પછી તુંબ તુબા. કહીને જીત્યો બધુ પાછુ મેળવ્યું અને લોકોને કહ્યું કે આજના શુભ દિવસે હારેલા પંડિતની મૂછનો એક વાળ ઘરે લઈ જાય તો ૧૨ વરસનો રોગ જાય. મુછોના વાળ ઉખેડાવ્યા. એક ગમાર કહે કનકકૃપા સંગ્રહ ૬૦૧ Page #652 -------------------------------------------------------------------------- ________________ આજ સુધી અમારી રોટી ખાધી અમને એક વાળ ન દીધો કહી માથીની ચોટી ઉખેડી ગયો. + જેવા સાથે તેવા-શુકલામ્બરધર વિષનું, શશીવર્ણ ચતુર્ભુજ પ્રસન્ન વંદનું ધ્યાયે સર્વ વિધ્યોપશાંત... આનો અર્થ નીચે મુજબ કહીને પંડિતે રાજાને પોતાનો ભકત બનાવ્યો. શુકલાંબરધર રૂપિયો (સફેદ હોય) વિષ્ણુ ત્રણે જગતમાં (તેનું ચલાગ), શશીવર્ણ-ચંદ્ર જેવો ગોળ, ચતુર્ભુજ=ચાર પાવલી (ભુજ) નો થાય, પ્રસન્નવદન=જેની પાસે જાય તેને પ્રસન્ન-સુખી કરે, બાય- (એ રૂપિયાનું) ધ્યાન ધરો એટલે સર્વ વિઘ્નો શાંત થાય...આવો અર્થ કરે તેને ગુરૂ કરવા. હવે જે સાચો અર્થ કરે તેને રાજા દંડે. એક પંડિતે ઉપરનો અર્થ કહ્યો કે રૂપિયા થાય અને દહીંવડા પણ થાય, તે આ રીતે..સફેદ દહીંને ધારણ કરનાર, દહીં ત્રણે લોકમાં વ્યાપક છે, બધા ખાય છે, સફેદ વર્ણ છે, પંડિત પુરૂષોને ખાવા યોગ્ય, દહીંવડા ફુલેલા હોવાથી (પ્રસન્નવદન) ખાવાથી શરીરની ગરમીના વિઘ્નો નાશ કરે છે. પેલાનો ભગત તોડી પોતાનો બનાવ્યો. + અર્થ નો અનર્થ-એક શેઠે રૂ નો ભાવ વધતા ઘરે ચિકિ લખી કે.લાલા અજમેર ગયા, હમ હું રૂઈ લીન તુમહું રૂઈ લેવ ઓર બડી વડીકો ભેજ દેવ...લોકોએ વાંચીને આણ કર્યું-લાલા આજ મરી ગયા, હમહું રોયલીને તમે રોય લેવા ને બડી વહુને મોકલો. કાણમાંડી શેઠે આવી ઠપકો દેતા કહે તમે જે લખ્યું છે. શેઠ કહે મેંરૂ લેવાનું લખેલને તમે રોઈ લીધું કેવો અનર્થ. * કયો માર્ગ? જુનાગઢનો રાજા શિકાર કરીને આવ્યો. રસ્તામાં ચારણ બેઠેલો તેને રસ્તો પૂછવા માટે કહ્યું કયો માર્ગ? ચારણે કહ્યું ..જિવ વધતા નરઇ ગઈ અવધત ગઈ સગ્નિ, હું જાણઉદુઇ વાટડો જિણિ બાવે તિણિ લગ્નિ. જીને મારવાથી નરક અને નમારવાતી સ્વર્ગ, આ બે માર્ગ જાણઉ તારે જ્યાં જાવું હોય ત્યાં જા. રાજાને વૈરાગ્ય, દાન દીધું અને શિકાર છોડી દીધો. મને ગમે તેટલી આપીશ-એક બ્રાહ્મણ કુવે પાણી પીવા ગયો. સો સોનૈયાની કોથળી અંદર પડી. વટેમાર્ગુએ વાત મને કરી. અને ગમે તેટલી આપીશ. અંદર ગયો. લાવીને બે દીધી અન્યાય. રાજા પાસે ફરિયાદ બોલાવ્યો. તે શું કહેલ મને ગમે તેટલી આપીશ. તને ૯૮ ગમી માટ૯૮ દઈ દે અને બે લઈ લે. » તર્કશાસ કઠિન-ઇંગ્લેન્ડ પાર્લામેન્ટમાં વિચારણા ભારતનું તર્કશાસ શીખવું. સામાન્ય હિન્દી જાણકાર ગોરાને ભારતમાં મોકલ્યો. કોઈ સામાન્ય શહેરમાં ફરતાં ફરતાં - ૬૦૨ કનકકૃપા સંગ્રહ Page #653 -------------------------------------------------------------------------- ________________ દિવાલ ઉપર છાંણે થાપેલું જોયું. વિચારે છે કે ઓ માય ગોડ-આ સીદી દિવાલ ઉપર ગાય ચઢી કેમ? ઉભી રહી કેમ? પોદળો કેમ કર્યો અને ચોટયું કેમ ? પાડોશમાં બ્રાહ્મણને પૂછયું ઈંગ્લીશમાં, તો બ્રાહ્મણ કહે-ઈંગ્લીશ શું બોલે છે તે તો અમારા કુતરાને પણ આવડે છે, એમ કહી લાલીયા કુતરાને બુચકાર્યો કે તું લાલીયો કુતરો હાઉ હાઉ કરતો આવ્યો, પાછળ કુતરી વાય વાય કરતી આવી ને ગલુડીયા હુઉઉઉ હુઉઉઉ કરતા આવ્યાં. ગોરો ભાગ્યો. બ્રા. કહે અરે ભાગો નહિ આતો કહે ચે કે હાઉ હાઉ=કેમ કેમ (આવ્યા છે) વાય વાયર માટે આવ્યા છો) અને હુઉઉઉ=તું કોણ છે એમ કહે છે. ગોરો આશ્ચર્યમાં પડયા જે દેશમાં કુતરાને અંગ્રેજી આવડે તે દેશના માણસો કેટલા હોશિંયાર હશે કે તર્કશાસ્ત્ર શિખવા આવ્યો છું પણ અહીં તર્ક થાય છે કે આ સીધી દિવાલ પર ગાય ચડી કયારે, પાદરો ચોટયો કેમ? બ્રા.-કરી બનાવું? ગોરો કહે હા. બ્રા-તાજો પોદળો લઈને તેના ઉપર ફેંકયો આમ ચોટે. ગભરાયો કે ભારતનો તર્કશાસ્ત્ર ભારે કઠિન દસ હજાર ડોલરનું પાણી ખુશામત-શિકાર પર બાણ મારતા આડુ ગયું શિકાર છટકતા હજુરીયો કહે ભારે કરી, બાપુ ધન્ય છે તમને બાપુ કહે અલ્યા તું ખોટી પ્રશંસા કેમ કરે છે નિશાન છટકયું ને શિકાર ગયો હજુ. કહે મેં બાણ મારવાની તારીફ નથી કરી પરંતુ તમારી ઉદારતાની તારીફ કરી છે કે પક્ષી વિંધાશે કેટલું દુઃખી થશે આમ વિચારી બાણ આડુ મારી તેને ઉડવાની તક આપી તેની તારીફ કરી. બાપુએ ઈનામ દીધું. જેવા સાથે તેવાખ્યાત્રિકે પૈસા દઈ રસોયાને ખીર બનાવવા કહ્યું તેને બદમાશી કરી ને થુલી (દલીયો) લઈ ગયો ને કીધું કે શહેરની હવા ખરાબ છે જલ્દી ખાજો. યાત્રી કહે અલ્યા ભુલી કેમ? રસોયો-મૈ કયાં કરું પકાઈથી ખીર બન ગયા દલીમાં... શહોરમાં હને ખરાબ છે યાત્રિક ચૂપ બદલો લઈશું નવો ઓર્ડર દીધો. વાસણોમાં સામાન આવ્યો. વાસણોવેચી માટીના લાવ્યો. રસોયો કહે પીત્તળના વાસણ હતા માટીના કેમ? યાત્રિક કહે શહેરની હવા-પીત્તળ કે બરાણ મીટ્ટી કે હો ગયે જૈસે ખીરકે દલીયે ચૂપ. બુધ્ધિ-મીયાં મુસાફરીમાં ગદ્ધો, કુકડો, રસ્તામાંભુખ લાગી. બે પૈસા. પેટ કઈ રીતે ત્રણનું ભરવું? છોકરાને કહે કોઈ રસ્તો બતાવ. છોકરો કહે ચીભડુ લાવો તમારૂ પેટ ભરાશે, છાલથી ગધ્ધાનું અને બીજતી કુકડાનું પેટ ભરાશે. બધુ ચંચલ-કોઈ શેઠ, ધર્મ પામેલો. સ્નાન અવસરે માંગણ આવ્યો તો નાતો નાતો ઉભો થઈને તુરંત દીધું કોઈ એ કહ્યું શી ઉતાવળ હતી? તો કહે-.ચલર્સ વિત્ત કનકકુપા સંગ્રહ ૬૦૩ Page #654 -------------------------------------------------------------------------- ________________ ચલ ચિંત્ત ચલું જીવિતમાવયો: વિંલબ નૈવ કર્તવ્યો, ધર્મસ્થ ત્વરિતા ગતિ: ૐ ઘોડાનું ઈંડું-શેઠના મૂર્ખ પુત્રે આ શું છે કહેતા વેચનાર કોળાને ઘોડાનું ઈંડુ છે કહ્યું.મૂર્ખ ૫00 સોમૈયા દઇને લીધું. રસ્તે પડતા ફાટી ગયું ઝાડ પાછળ સંતાયેલા બે સસલા અવાજ થતા ખેતરમાં ભાગી ગયા. ઘરે આવ્યો ને વાત કરી, બધા હસ્યા. અરે મેં નજરે જોયા મૂર્ખ હું તો રહીશ લોચો ને લોચો-ચોરપલ્લીમાં ચોરોએ ૧૦ શેર સોનું ચોરીને માતાની મૂર્તિ બનાવવા સોની ને દીધું છોકરે પાંચશેર ચોરી લીધુ. બાપુ કહે મુર્ખા એક તોલો યજવા નદેવાય. જો હવે મારી યુકિત. મંદિરમાં જઇ માતા સામે ધૂણવા માંડયું. ચોરો ભેગા થયા. બાપ ધૂણતા બોલે તું મારી ચોરી કરનાર કોણ ? હું માતા આ સોનીનું સત્યાનાશ કરૂં મારૂં પાછું આપે તો જ જીવતો મુકું. છોકરો આવી કરગરવા લાગ્યો. ચોરો કહે ોયું માતાનું સાચ. છોકરો મૂર્તિ લઇ ગયો બાકીનું પાંચશેર સોનું કાઢી આખી મૂર્તિ પીત્તળની બનાવી. પણ હથોડો મારે ને વીખરાઈ જાય. બાપ કહે ચિંતા નહિ. ગયો મંદિરે, ધુણવા માંડયું, ચોરો આવ્યા. બાપ બોલ્યો ..હું માતા ને મારા ઉપર હોય હથોડાનો ટોચો હું તો રહીશ લોચો ને લોચો,.. ચોરો ન સમજ્યા લોચો મંદિરમાં પધરાવી દીધો ને સોની બધું સોનું ખાઇ ગયો. ઉખાડ દેગા-હિંદુ, મુસ્લીમ, અને શીખ એ ત્રણ લશ્કર અધિકારી ભેગા થયા. મુસ્લીમને ખાંસી. શિખે કહ્યું એક તોલા શરાબ પીલો ખાંસીકો જડસે નિકાલ દેગી. મુસ્લીમ કહે હરગીજ નહિ, શું શરાબથી મટે ખરી ? હિંદુ કહે ભાઇ જ્યારે શરાબ ધર્મને મૂળમાંથી ઉખેડી નાંખે છે તો પછી ખાંસીને મૂળમાંથી ઉખાડી દેતા શી વાર.-૮૯૯-ઠગ-૧૦ને૧૦૩૦ કોકે ૨- કહેતા તેને તેવા પડયા. પટલાણીએ બાવા ભાંડને શંકર પાર્વતી કહીં ઠગ્યો. ૐ ક્રોધને બોધ ન હોય-૧૭મી સદીમાં લંડનમાં એક ઉમરાવ. તેને વીલ કર્યું મરતી વખતે તેમાં લખેલ કે હેન્ડ્રી માઇલ્ટને મારે મારવો હતો પણ મારી શક્યો નથી માટે જે મારી લાવે તેને ૫૦ પાઉન્ડ ઇનામના. થોમસ નામના માણસનું નાક કાપી લાવે તેને પાંચ શિલિંગ આપવા. મને કુતરા કરડેલ ને પીડા ઘણી થયેલ મારી મૂકેલી રકમના વ્યાજમાંથી હજારો પાઉન્ડથી હજારો કુતરા ખરીદી માર જન્મ દિવસે મારવા. (કેવો કષાયનો ઉદય) લોક વિરૂદ્ધનો ત્યાગ-શુદ્ધ હોવા છતાં પણ લોક વિરૂદ્ધ નો ત્યાગ કરવો-એક ૬૦૪ કનકકૃપા સંગ્રહ Page #655 -------------------------------------------------------------------------- ________________ ગામમાં બાવો. રોજ બશેર લોટ મળે ને આખો દિ ચાલે. વર્ષ બાદ બે વાર ભિક્ષા લેવા નિકળે ન છ શેર લોટ લાવે. લોકોને શંકા.આટલો બધો લોટ કેમ? બાવાનાં મંદિરની દિવાલ પાછળ એક રૂપવતી હૈંઢડી ૩-૪ બાળકોને વિધવા છોકરા ખાવાનું માગે-ટળવળે બાવો સાંભળે તેથી દયાથી લાવીને આપે દિવાલમાં કાંણું પાડીને, યુવાનો એકવાર જોઇ ગયા ને પોટલું નાંખતા પકડયો ને ભંગીયણ લંપટ. જાહેર કરી “ગામમાંથી કાઢી મુક્યો. કામ કામને મારે-ગાંધી પાસેથી એક શેર મગ ને બશેર મઠ લઇ ભેગા કર્યા. ગાંધી અંતે સ્રીને પૂછતા કહે કાલે રજા છે છોકરા નવરા બેઠાં રંોડ તેના કરતાં મગ-મઠ જુદા પાડવા બેસાડી દઇશ. માનવતા-રેલ્વેમાં એક ભિખારી ગીત ગાય. કોઇ એ તાનસેન કહી મશ્કરી કરી.એકે પાંચ રૂ।.નું પરચુરણ કાઢીને કહ્યું તારે જોઇએ તોડલા લે. તેને પાંચ ન.પૈ. લીધા. કેમ પાંચ લીધા. ભિખારી કહે ‘‘બાબુસાબ હમ ભીખ માંગતે હૈ લૂંટતે નહિ.’’ સતીત્વ અને શીલ-ભોપાલનો નવાબ ચાંદખા. રૂપધેલો. ગીનોરની રાણી મેળવવા યુધ્ધ કર્યું. રાજાનું મૃત્યુ, રાણી નાશી. મકાનમાં સંતાઇ. ચાંદખા કહે મારી રાણી બને. રજપુતાણીએ યુક્તિ રચી હા પાડી. આપના જેવા વીર માટે જીવું છું. હમણા જ લગ્ન કરવાના છે મારા મોકલેલા કપડા પહેરો તમે. સોળ શણગાર સજીને ગઈ. ચાંદખા બોલ્યો-‘તુઝે પાકર મુઝે મોત ભી મંજૂર હૈ' તેટલું બોલતા જ તેને ઝેર ચઢયું ને ઢળી પડયો. કારણ રજપુતાણીએ કપડા ઉપર ઝેર ચઢાવેલ,મુગટ મોજડી દરેકમાં તેની અસર થઇ. રાજપુતાણી કહે પાપી કુત્તા રજપુતાણી જીવન કરતા શીલને પ્યારૂ માને છે પાટુ મારી ચાલી ગઈ. ચાંદખા મૃત્યુ પામ્યો. ભાગ્યશાળીને ભૂતરળે-જગડુશાહ સાવ ગરીબ ઉપાશ્રયમાં કાજો કાઢે સામાયિક કરે માંડમાંડ આજીવિકા ઉપાશ્રયમાં રાતે સૂતો. રાત્રે ગુરૂએ શિષ્યને કહ્યું-ચંદ્ર રોહિણી શકટને ભેદી જશે ત્યારે ૧૨ વર્ષનો દુષ્કાળ પડશે. કોણ નિવારશે ? ગુરૂ-જગડુ કચરો કાઢે છે તે. શિ. તે તો ગરીબ છે. ગુરૂ-હા, તેના ઘર પાસે ઝાડ નીચે ત્રણ કોડ રૂ।. મળશે. જગડુએ સાંભળ્યું, કાઢયા. ઠેર ઠેર અનાજની વખારો એક પથ્થર ઝઘડામાં વધુ કિમંત આપી લીધો તેના ઉપર દાતણ કરવા બેઠો, બાવો કહે આ પથરામાં પાંચ પારસમણિ છે, કાઢયા, ઘણું સોનું બનાવ્યું. અનેક દાનશાળા, ધર્મશાળા, જિનાલયો, મંદિરો કરાવ્યા. મિથ્યાભિમાન-ગ્રીસના અભિમાની રાજાએ કહ્યું સંન્યાસી, આખુ જગત મારે કનકકૃપા સંગ્રહ ૬૦૫ Page #656 -------------------------------------------------------------------------- ________________ અધિન છે માટે જોઈ એ તે માગ. સ.-આ મારા ગુમડા ઉપરની બદી માખીને દુર વિદેશમાં કાઢ. રાજા-માખી વિનાના સ્થાનમાં તમને મુકી શકું પણ માખી કાઢવાનું અશક્ય. સ.-માખી કાઢવાનું અશક્ય તો આટલું અભિમાન કેમ કરે છે? કેવો થશે?-એક મુલ્લાને ત્યાં પુત્ર થયો. આગળ તે કેવો થશે તે જાણવા માટે તેને ઓરડામાં કુરાન, દશ રૂા. ની નોટ અને શરાબ મુકી સંતાઈ ગયો. છોકરો અંદર ગયો. નોટ ખીસ્સામાં નાંખી, કુરાનને બગલમાં ઘાલ્યું અને દારૂ પી ગયો.મુલ્લાએ બીબીને કીધું કે જો તેને કુરાન વાંચ્યું હોત તો ધર્માત્મા થાત. શરાબ પીધો હોત તો અધાર્મિક થાત. રૂપિયા લઇ ભાગી જાત તો વેપારી થાત, પરંતુ આતો પાજનેતાપોલીટીશ્યન રાજનીતિજ્ઞ થશે એટલે કરશે કાંઈ, કહેશે કાંઈ અને થશે કાંઈ સ્વામિત્વ-એક ભાઈ પોતાનું છાપરૂં સમુ કરતા હતા, નીચેથી ભિખારી એ બુમ પાડી નીચે આવો કામ છે? શું કામ છે? તમે નીચે આવોને? તે ગયો ભીખારી કહે કાંઈક ખાવા આપો તો સારું. પેલો કહે મુર્ખ પહેલેથી કહ્યું હોત તો? ભીખારી કહે જોરથી બોલીશ તો કોઈ સાંભળી લઈ ગયો જાડો ભીખારી કહે જોરથી બોલીશ તો કોઈ સાંભળી જશે તેનો મને સંકોચ થતો હતો. પેલો કહે ચાલ ઉપર લઇ ગયો જાડો ભીખારી થાકી ગયો ને ઉભો. પેલો છાપરૂ સમું કરવા લાગ્યો. ઘણીવાર થઈ ભીખારી કહે ભુલી ગયા, આપોને ? પેલો કહે મારે ભીખ નથી આપવી. જાડો ભીખારી કહે નીચે જ કહેવું હતું ને પેલો કહે કોઈ સાંભળી લે તો, તું ભીખારી થઈ મને નીચે બોલાવી શકે તો હું માલિક થઈને તને ઉપર ન બોલાવી શકે. ઉપનયઆપણે માલિકને ઇંદ્રિયો ગુલામ છે છતાં ઈદ્રિયોને આધિન થઈ આત્મા નીચે જાય છે. પરંતુ ઈન્દ્રિયો ઉપર સ્વામિત્વ મેળવીએ તો મોક્ષ જઈ શકીયે. # ગુલામગીરી-અમેરિકામાં એક કરોડપતિ રોજ સવારે કોઈ ભીખ માગવા આવે તેને કાંઈક આપતો. એક ભીખારી ૨૦ વર્ષથી નિયમિત ભીખ માગવા આવે તેને રોજ એક ડોલર આપે, કયારેય તે ભીખારી નો વૃધ્ધ બાપ આવે તેને પણ ડોલર આપે. ભીખારી એવો ઘૂંટ થઇ ગયો કે બે ચાર દિ ન આવે તો પાંચમે દિ પાંચ ડોલર માગીને લઈ જતો. તેનો બાપ મરી ગયો. તોય તેના બાપનો ડોલર લેતો. કરોડપતિ આપે. મહિનાઓ પછી કહે ભાઈ તારો બાપ મરી ગયો હવે તેનો ડોલર શેનો માગે છે. ભીખારી કહે તમે શું સમજો છો? મારાબાપની મિક્તનો હકદાર હું છું? કે તમે મારો બાપ મર્યો છે કે તમારો બાપ. ઠીક બે ડોલર લઇ જા. ઉપયન-આપણી બધાની આવી જ દુર્દશા છે. ઈન્દ્રિયોને પંપાળી માલિક કરી દીધી છે અને આપણે તેના ગુલામ થઇ ગયા છીએ. લાંબા સમયની આવી જ ટેવ છે તેથી નિર્બળ બનેલો કનકપા સંગ્રહ Page #657 -------------------------------------------------------------------------- ________________ આત્મા ઇંદ્રિયોને આજ્ઞા નથી આપી શકતો. ઇંદ્રિયોની આજ્ઞાનુસાર આપણે વર્તીએ છીએ. તીર્થકંર પ્રભુની વાણીનો અતિશય-અર્ધ માગધી ભાષામાં દેશના આપે અને દેવો, મનુષ્યો અને તીર્થંચો દરેક પોત પોતાની ભાષામાં સમજી જાય આવો અતિશય. એક આહિરને દસ સ્ત્રીઓ હતી. દરેકે જુદુ જુદુ પુછ્યું ને આહિરે જવાબ એકજ વાક્યથી દીધો-‘પાલિનસ્થિ’ પ્રશ્ન ખીચડી કેમ વધી ગઇ ? પાલી-માપનું સાધન નથી તેથી. પ્ર. છાસ કેમ ખાટી છે ?. પાલી-આજે વારો નથી, કાલની છે. પ્ર. આ બકરી દુબળી કેમ છે ? પાલી-ઘાસ ચારો નથી. પ્ર. શાક કે સુધાર્યા વિનાનું છે ? પાલીછરી નથી તેથી. પ્ર. આ કુતરી ભસે છે કેમ ? પાલી-પાળેલી નથી તેથી. પ્ર. તળાવનું પાણી કેમ ચાલ્યું ગયું? પાલી-પાળ નથી તેથી પ્ર. આ ફળો ઘરે લઇ જાવ પાલી ખોળો નથી. પ્ર. આજે તાવ કેમ નથી ? પાલી-વારો નથી (એકાંતરીયો હતો) તેથી. પ્ર. આ જંગલમાં ભય કેમ નથી ? પાલી-ઝુપડા (ચોરના) નથી તેથી. સદાવ્રતમાં આજે ભોજન કેમ નથી દેવાતું ? પાલી-વારો નથી (એકાંતરે આપાય છે) ઉપ. પ્રા. વ્યા.૨૦૨ દરેકને સંતોષ થયો, તો પછી પ્રભુની વાણી દરેકને સમજાય એજ અતિશય. મૂર્ખની સભામાં પંડિતે મૌન રહેવું-કોઇ ગામમાં પટેલ, પટલાણી, પુત્ર ને પુત્રવધુ ચારેય બહેરા. બાપ ધાન્યનુ રક્ષણ કરે, મા સુતર કાંતે ને રસોઇનું, વહુ ભાત દેવા જવાનું અને છોકરો ખેતીનું કામ કરે. એક દિ કોઇ મુસાફરે .આ રસ્તો કયાં જયે છે પૂછ્યું. બહેરો હોવાથી કહે તારા બાપના બળદીયા છે તે લેવા આવ્યો છે ? મુસાફર ચાલ્યો ગયો. ભાત લેઇને વહુ આવી તો પોતાની વહુને કહે આજે કોઇક બળદો લેવા આવેલ કાઢી મુકયો તેને, વહુ બહેરી, તે કહે-ભાત ગરમ કે ઠંડો, ખારો કે કે મોળો જે હોય તે તમારી માએ કર્યો છે મને શું કહો છો ? ઘરે આવી વહુએ, સાસુને ભાત અંગેની ફરિયાદ કરી, સાસુ કહે સુતર જાડુ કંતાય કે ઝીણઉ તેની તારે શી ચિંતા ? સાસુ (પટલાણીએ) પટેલને કહ્યું કે વહુ આમ બોલે છે ત્યારે સસરો કહે હું ધાન્યનું રક્ષણ કરૂં છું ત્યાંસુધી એક કણનો નાશ નહિ થાય સમજી. ઉપયનઆ રીતે ધર્મમાર્ગ સાંભળવામાં બહેરાને ક્રિયામાં અનાદરવાળા સાથે વાદવિવાદ ન કરવો તે પંડિતોનું ભૂષણ છે. ભુંડીથી ભુત ભાગે-કેતનપુરમાં બ્રાહ્મણ દરીદ્રિ હતો. તેને કુરૂપા, કુટીલા,કૃપણ, કોધી કાણી, કલમકિત આચારવાળી સ્ત્રી હતી. પાસે વૃક્ષ ઉપર ભૂત રહે. તે વિપ્ર પત્નિના ભુંડા સ્વભાવથી દેશાંતરે ચાલ્યો ગયો. એકદા બ્રાહ્મણ પણ ચાલ્યો ગયો. કનકકૃપા સંગ્રહ ૬૦૭ Page #658 -------------------------------------------------------------------------- ________________ બંને ભેગા થયા ભૂત કહે હું શેઠના પુત્રને વળગીશ તું કાઠવાનો ઢોંગ કરજે તને ૫૦૦ સો નૈયા મળશે. તેમ કર્યું ને સોનૈયા મળતા સુખી થયો. ભૂત મંત્રપુત્રીને વળગ્યો. ત્યાં કાઢવા જતાં ભૂત કહે તું લોભીયો છે. હવે હું તને મારી નાખીશ. ત્યારે બા કહ્યું હું તો તને મારી સ્ત્રી અહીં આવી છે તે કહેવા આવ્યો છું. ભૂત ભાગ્ય ને બ્રાહ્મણને ઇનામ મળ્યું. જિન કલેશથી ઝેર પીધું કૃષ્ણઆત્ પ્રાર્થય મેદિની ધનપુતે બજ બલે લીંગલ, પ્રેતેશાન મહિષો વૃષશ્વ ભવત: ફાલ ત્રિશુલાદપિં; શકત્સાહે તવ શૈક્ષદાનકરાણે સ્કંદો પિ ગોરક્ષણે, દગ્ધાણં તવ ભિક્ષય કુરૂ કૃષિ ગૌર્યાવય; પાતુ: વ: (૧) અતું વાંછતિ ગણપતે રાખું સુધાફણી, લંચ કૌચંરિપો; શિશિ ચ ગિરજાસિંહો પિ નાગાનન, ગૌરી જહનુસુતામનગતિ કલાનાથે કપાલાનનો, નિર્વિણું સપપૌ કુટુંબ કલહાદશો પિ હાલાહલ... • અર્થ-હે શંકર ! કૃષ્ણ પાસેથી ભૂમિ, કુબેર પાસેથી બીજ, બલદેવ પાસેથી હળ, યમ પાસથી પાડો, તમારો બળદ, ત્રિશુળનો ફાળ, ભાત લાવનાર હું ને ગાયનું રક્ષણ કરનાર કાર્તિકેય છે. તેથી ખેતી કરો, ભીખ શા માટે માંગો છો મને શરમ આવે છે. આ રીતે નિયમિત ઝઘડાથી કંટાળી શિવ ઝેર પીવા તૈયાર થાય. (૧) ગણેશનું વાહન ઉંદર, તેને ખાવા શંકરનો સર્પ, સર્પને ખાવા કાર્તિકેયનું વાહન મોર ઝડપ મારે છે, પાર્વતીનું વાહન સિંહ ગણપતિને હાથી સમજી મારવા તૈયાર થાય છે, પાર્વતી અને ગંગા શોકયપણાથી લડે છે, કૃપાલાનના નામનો શિવનો નોકર જે ચંદ્રને કણ માફક ખૂંચે છે, આ પ્રમાણે નું નિરંતર ઝઘડાથી કંટાળી શંકરે ઝેર પીને શાંતિ પ્રાપ્ત કરવાનો વિચાર કર્યો. (દૈનિક હિંદુસ્તાન. તા. ૨૧-૪-૫૪) અંગુલી માલ-રસ્તે ચાલ્યા જતાં બુદ્ધને લુંટારૂ અંગુલીમાલે કહ્યું ખડે રહો.. બુદ્ધ કહે હું તો સમતામાં આત્મધર્મણાં ખડો છું તું પરધર્મમાં છે માટે તું ખડો રહે. સમજી ગયો ને શેતાનમાંથી સંત બની ગયો. બુધ્ધિ-શેઠને ત્યાં ભરાડી ચોર રાત્રે આવ્યો. બધા તેનાથી ડરે. શેઠે લાગ જોઈ ધીરીયું માર્યું ને મરી ગયો જમાદારને બોલાવી કહે આ ચોરને મારનારને રૂા. ૫૦૦નું ઈનામ છે તમારે જોઈતું હોય તો આને લઇ જાવ. નામ અને ઇનામના લોભે લઈ ગયો. છાપામાં જાહેર ખુબ યશને ઈનામ મળ્યું. શેઠાણી કહે માર્યો તમેને યશ જમાદારને શેઠ કહે તું ન સમજે. થોડા દિ પછી જમાદાર નું ખુન મરેલા ચોરના ૬૦૮ કનકકુપા સંગ્રહ : Page #659 -------------------------------------------------------------------------- ________________ બાપે કર્યું ને વેરની વસુલાત કરી. શેઠે જો આ જમાદારનો ત્રાસ ઘણો હતો, ઇનામ અપાવી ટાઢા પાણીએ ખસ કાઢી. જમ કુક દીયા ઘનશેઠને ત્યાં હજામ ગયો સારા ચોખા દીધા. હજામે વિચાર્યું કે હું આ સારા ચોખા ખાઉં છું તેની ગામનાને ખબર પડે કેવી રીતે? તેથી ઝુંપડાને સળગાવી બહાર દુધભાત ખાવા બેઠો. લોકો કહે આ તારૂં ઝુંપડું સળગ્યું. હજામ-આ દુધભાત ખાઈ લઉં. અરે બાવો બની જઇશ, પણ ન જ ઉઠયો. આ જોઇ ચારણ બોલ્યો-રંગ હેનરૂકું (હજામકું), કુંક દીયા ઘરૂં . ના• લુખો આહાર વિકાર ન કરે-જમણ બનાવ્યું કંસારનું, બધાને જમાડયા જ્યારે સંતે રોટલા ખાધા લોકો કહે કેમ આમ? દર્પણ ઉપર કંસાર લગાડતા ઝાંખો, મોટું ન દેખાય, તેના ઉપર રોટલો ઘસતા સાફ, મોઢું દેખાયું. સંત કહે વિગઈ (ઘી દુધ,વિ.) વાળો ચીકણો માલ ખાતા રાગ, વિકાર થાય, મન બગડે છે જ્યારે લુખો (આંબિલ) આહાર સાત્વિક હોઈ મન બગડતું નથી અને આત્માનું દર્શન થાય છે. નિજ ચમાર જેવા-ચીનના કેદીને જન્મટીપ. ૪૫ વર્ષ જેલમાં. ખુશાલી પ્રસંગે મુકત કર્યો. ઘર પડી ગયેલી સ્ત્રી મરી ગયેલ ધંધો શું કરવો ? અંતે કાગળ લખ્યો કે મને જેલમાં પુરો નહિતર ગુન્હો કરીશ. સંસારની દુર્દશા પણ આપણને ગમી ગઈ છે જેમ ચમારવાડાની કાતિલ ગંધ ચમારને ન આવે તેમ વાસનાની બદબુ આપણને નથી આવતી. સંત અને સંસારીમાં શું ફેર? બંને ખાય, પીવે, સુવે ક્રિયા કરે છતાંય ફેર એક રાજા ફરવા નીકળ્યો સાથે છ સીપાઈ, એક ચોર તેને છ સીપાઈ પકડીને ચાલે ચોર છના કન્જામાં છે જ્યારે રાજા એકના કન્જામાં છ સીપાઈ છે. આ ફેર છે મેમ સંત અને સંસારીમાં ફેર પાંચ ઇન્દ્રિયને છઠું મન એ સંતના કન્જામાં છે અને સંસારી તે છે ને આધીન છે. પાપ પ્રકાશ્યા વિના ન રહે-એક ભેંસ રોજ પેમલા મોચીની ભીંત સાથે શરીર ઘસે, દાઝ ચઢીને રાંપી મારી, ભેંસ ઢળી પડી, ઘણા લોકો ભેગા થયા. સૌ સૌના વિચારો રજુ કરવા લાગ્યા. હજામ કહે-નવરો હજામ પાજા મુંડટે, આ કોણે મારી વાણિયા લોભે તણાય, કોઈ સ્વાર્થીએ મારી હશે. છીપો-કાંઇક રંગ દોશ તો કાંઈક પોત દોષ જેમ બંનેનો વાંક હશે. જોષી-ગઈ તિથિ જોષી પણ વાંચે. વિધાતાએ આ રીતે લખ્યું હશે. ઘાંચી તેલ જુવો તેલની ધાર જુવો, શાથી ભરેલ છે, ઘા શેનો છે કનકકપ સંગ્રહ Page #660 -------------------------------------------------------------------------- ________________ તપાસ કરો. કંસારો થાળી કુટીને રણકો વાગી રહ્યો ને મારનાર કયારનો ય ભાગી ગયો કેમ પકડાશે. કુંભાર-ચાક ઉપર પિંડો શું ખબર ગોળો ઉતરશે કે ગાગર, માટે જલ્દી તજવીજ કરો તો પકડાય-કઠિયારો કુહાડીમાં હતો ભળે નહિ ત્યાં સુધી શું થાય તેમ આમાંથી કોઈ ફુટે તો પકડાય સુથાર-આડે લાકડે આડો વેર, દરબારે ખબર આપો. લુહાર-લોઢુને લુહાર ભેગા થશે એન્મેલે ગળાશે. રાજા જ ગોતશે. વાદિ-સર્પ બધે વાંકો ચાલે પણ દરમાં સિધો રાજા પાસે પાધરો થશે. રાંડરાંડનાતરે જાવું પછી દિ શા માટે ગોળવા, રાજને કહેવું છે તો ઢીલ શાને વેશ્યા વેશ્યાને પુત્ર કોને બાપ કહેશે, આ ભેંસ કોને મારી કહેવા કોણ જાય તમે જ જાવને. ધોબીધોબીનો કૂતરો નહિ ઘરનો નહિ ઘાટન, ભેંસ મરી ગઈ પછી ફરિયાદથી શું માટે જલ્દી જાવ. ખલાસી-મધ દરિયામાં વહાણ છે એકે ય વાત સુઝતી નથી, દવા કરો કાં ફરિયાદ કરો. વહોરો-નમાજ પઢતા મસ્જિદ કોટે વળગી, તેમ પહેલા આપણા બધાની જુબાની લેશે ભાંડ-ચોરની માં ને પરણે ભાંડ, તમારા સગાની તો ભેંસ નથી નકામાં પારકી ચેહમાં શું કામ બળો છો સુયાણી-ઝાઝી સૂયાણીએ વેતર વંઠે, ની જેમ એક હા, એક ના, કોઈને દયા જ નથી. ભરવાડ ગાયો વાળે તે ગોવાળ, માટે હું જ ફરિયાદ કરવા જાઉં. જમાદાર આ વાંકો ઘા છે, રાપીનો ઘા લાગે છે. તે વખતે પેલો મોચી પણ ત્યાં હતો તેના પાપે તુરંત બોલાવ્યો કે કોણ કહે છે રાંપીનો ઘા ? તેની આકૃતિથી પકડાયો, કબુલ્યું. પોલ ખુલે જ-એકે પોતાની પુત્રી રૂા.૫% લઈ સગાઈ કરી. લગ્નવિધિ શરૂ. કન્યાના માબાપને કન્યાદાન માટે ગોરે બોલાવ્યા. બાપને હાથમાં પાણી આપીને કહે બોલો ..મયા દત્તા” માતા કહે “મયાપિ દત્તા”.. પછી જમાઈના હાથમાં પાણી આપીને કહે બોલો .."પ્રતિગૃણામિ'. . ત્યારે જમાઈ કહે “બંદા ખરીદ કરકે લાતા”.. દાન નથી કર્યું પણ રૂપિયા આપીને મેં ખરીદી છે સગાની વચ્ચે નાક કપાયું, પોલ ખુલે જ. મૂર્ધ-એક મોચી પૈસો ભેગો કરતાં કરતાં ૯૯૯ રૂા. ભેગા કરી ઢોરના ખીલે નીચે દાટયાને બોલે ગર્વથી-ખાબકે ખીલા હેઠ કે નવસે નવાણું રોકડા. ચોરે સાંભળ્યું ને ખોદી ને લઇ ગયો. ભેંસ જીરવે ખાણું ને વાણિયો જીરવે નાણું મોચી રોયો. મૂર્ખ શિષ્ય-રાવલે સ્વમૂર્ખ શિષ્યને પત્ની તેડવા સાસરે મોકલ્યો ને કહ્યું કે ઉચા, ટેડા (વક) ને ઉડા વાકયો બોલવા જેથી તું પંડિત છે તમે જણાશે. ગયો સસરો કહે ૬૧૦ કનકકૃપા સંગ્રહ Page #661 -------------------------------------------------------------------------- ________________ તારા ગુરૂ કુશળ છે ? શિ. ડુંગર પછી કહે દાંતરડું છેલ્લે બોલ્યો કુવો. સસરા વિ. સમજ્યા કે રાવલ દાતરડું લઇ ડુગરે ગયા ઘાસ કાપતા પડયા કુવામા ને મર્યા. પોક મૂકી. રાવલ પત્ની રાંડી. શિષ્ય આવી વાત કરી તે પણ રડયો ઓરે વહુ રે રાંડીરે, રાવલની વિધવા બેન કહે તું જીવતા તારી સ્ત્રી કેમ રડે રાવલ કહે હું જીવતા તું કેમ રાંડી? બોલે. ચાલાકી-બાવોને ચેલો રસ્તે શેરડીનું ખેતર, ગુરૂ બહારને ચેલો સાંઠા ચોરવા ખેતરમાં ગયો, તેવામાં ખેતરનો માલિક આવ્યો. હવે શું થાય. ભોળો હતો બાવાને પગે લાગ્યો. બાવાએ ઉપદેશ દીધો-“સંત પકડલો સંત પકડલો, આયે ગર્ભાધારી, મોટા પણ હોય તો છોટા કરલો કરલો ગુપ્તચારી, ચરમદાસકી માર પડેગી પૂજા હોશે તારી, અંદર પૂજા તારી લોસે બાહિર હોશે મારી, રામનામનો જપકે પ્યારે ટ૫ જા પરલે કયારી” ખેડૂતને કહે-લાંબા ભવો ને ઇંદ્રિયોને ગોપવી ટુંકા કર નહિતર ગર્ભાવાસ વધશે. નરકમાં જઈશ ને યમનો માર પડશે માટે પ્રભુનું નામ લેઇ સંસાર તરી જા. ખેડુત ખુશ થયો. શિષ્યને નશું સુચવ્યું-ચેલા, રસ્તો પકડ આ માલિક આવ્યો છે મોટા સાંઠા નાના કરી દે ને કયારી ટપી ભાગી જા, નહિતર અંદર તારીને બહાર મારી જતાથી પૂજા થશે. પરીક્ષા-સ્ત્રી પોતાના પતિને એક પૈસો આપી પાન કુલ, લાકડી ને કાકડી અને પાછી પૈસો પાછો લાવવાનું કહ્યું. પાન લાઈજે ફુલ લાઈ જો ઓર લાઇનો લાકડી, પૈસો મારો પાછોલ લાઇજો ઓર લાઈજો કાકડી” પતિએ આકડાનું પાન, કુલ લાકડી અને કાકડી, (આકડાનું ફળ) લાવીને પૈસો પણ પાછો આપ્યો. સ્ત્રી ચરિત્ર-જાતની સ્ત્રી ખુબ સેવા પતિની કરે ને કહે તમે ખાવ છો તે મારા પેટમાં આવી જાય છે. માટે સતી માની એકવાર કોસ તુટતા ઘેર આવ્યો તો ખીર રાંધેલી જોઈ, ખાઈ ગયો, સ્ત્રીને ખબર પડી તેને યુકિત કરી પતિનાશની રાજપુત્રને સર્પદંશ તેણીએ ઈર્ષાથી નૃપને કહ્યું કે મારા પતિને સર્પ ઉતારતા આવડે છે. રાજપુરૂષો લઈ ગયા. મંત્રનો દેખાવ કર્યોને બોલે.. કયું કુલ તુટી કયુ ઘર આયો કયું રાજા ઘર વૈધ કહાયો, સહાય કરો મારા ગોગાપીર કદી ન ખાઉં ઇણ રાંડરી ખીર... ભાગ્ય યોગે ઝેર ઉતર્યું ઇનામ. જ બુધ્ધિ-મંત્રીએ બુધ્ધિની દુકાનેથી ૪ લીધી રૂા. ૨૫ આપીને યાત્રામાં એકલા ન જવું પાંચમાણસ જે કામ બતાવે તે કરવું. એકાંત જગ્યામાં સ્નાન કરવું અને કનકકૃપા સંગ્રહ ૬૧૧ Page #662 -------------------------------------------------------------------------- ________________ જ * ગુમવાત સ્ત્રીને ન કહેવી. યાત્રામાં શેરો (પ્રાણી મળ્યું તે લઈને ચાલ્યો રાત્રે સૂતો જંગલમાં સાપ નીકળ્યો તેને શેરાએ મારી નાંખ્યો. ધર્મશાળામાં ઉતર્યો ત્યાં કોઈ અજાણું મૃતક પડેલું અને બાળવા માટેનું બધાએ કીધું, બાળતી વખતે કેડેથી રત્નોની વાંસળી નીકળી. તળાવે ન્હાવા ગયો ભુલી ગયો એકાંતમાં સ્નાન કરેલ તેથી ત્યાં પડેલી વાંસળી મળી ગઈ. વાવતા જ ઉગે તે વાત સ્ત્રીને કીધી. સ્ત્રી પર પુરૂષમાં આસકત, રાજ્યમાં વાદ, સ્ત્રીએ બીજ શેકી નાખ્યા, ન ઉગવાતી હોય જારપુરૂષ કહે શરત મુજબ જેને હાથ લગાડુ તે વસ્તુ મારી, ઠીક. બુદ્ધિવાળાને ત્યાંથી નવી બુદ્ધિ લીધી. ઘરવખરી, સ્ત્રી વિને માળે ચઢાવી સીડી દૂર કરી. જાર લેવા આવ્યો. બે હાથે નીસરણી મુકતા કહે બસ શરતમુબજ નીસરણી લઈ જા. આચાર વિનાનો પ્રચાર અનાચાર છે. દર્શન વિનાનો આચાર દુરાચાર છે જ્ઞાન વિનાનો વ્યવહાર મૂખચાર છે. ચારિત્ર વિનાનો ત્યાગ અત્યાચાર છે. કષાયને જીતે તે ખંત. ઇંદ્રિયો ને જીતે તે દંતે. સંસારને ઉપાધિ સમજે તે સંત. ભવનમાં પણ ઝુંપડી જેવી અનાસકિત અને ઝુંપડીમાં મહેલ જેવી સહાનુભૂતિ કરે તે મુનિ. સંસારી મટી સન્યાસી થાય, શણગાર છોડી અણગાર બને, ત્યાગના રાગી અને રાગના ત્યાગી બને તે સાધુ. પ્રશંસવાલાયક શું? જગડુશાહનું દાન, વિજય શેઠનું બ્રહ્મચર્ય. ધન્નાઅભગારનું તપ. આરણશેઠની ભાવના. અંધક મુનિની ક્ષમા. કુરગડુમુનિની નમ્રતા. પુણીયા શ્રાવકનો સંતોષ. ગૌતમસ્વામીનો વિનય. ધર્મરૂચિ અભગારની દયા. લક્ષ્મણનો સદાચાર. પેથડશાહની પ્રભુ ભકિત. એકલવ્યની ગુરૂ ભક્તિ, શ્રવણની માતૃભકિત. રાજા હરિશચંદ્રનું સત્ય યુધિષ્ઠિરનો ન્યાય, શાલીભદ્રનો ત્યાગ. ભતૃહરિનોવૈરાગ્ય. શ્વાસ-સમાધિમાં ૪, શુભચિંતનમાં ૬, મૌનમાં ૧૦, ઉચ્ચારણમાં ૧૨, ચાલતા૧૬, સુતાર સ્ત્રીસંભોગમાં ૩૬ ચાલે. લગ્ન વખતે પોખણા-લગ્ન વખતે સાસુ જમાઈને ધુંસળુ, સાંબેલુ, રવૈયો, ત્રાક, તીરથી પોખી બતાવી, ઇડિયા, પીડીયા ફેકી, સંપુર્ય ફોડાવી પછી સાસુ નાક ખેચે છે, તેનો અર્થ-બળદની માફક બોજ વહન કરવો પડશે ને નાક વિંધાશે. સંસાર સબંધી વાતો કચડવી પડશે. સાંબેલોથી ડાગરના ફોતરા ઉખડે તેમ કાકા * ૬૧૨ કનકકૃપા સંગ્રહ Page #663 -------------------------------------------------------------------------- ________________ મામાના મા બાપના સંબંધો નહિ રહે. થીજેલા દહીનું પાણી થાય માખણ નીકળી જાય તેમ તમો નિ:સત્વ થઈ પાણી નીકળી જશે ને નરકમાં લઈ જશે. તકલીની માફક ભણાવશે અને ધ્યાન નહિ રાખો તો તાર તૂટે તેમ સંબંધ છુટા તીરની જેમ પુત્રી-પુત્રાદિકનું પુરૂ કરવા દૂર (દેશાવર) જાવું પડશે. ઈડીયા-ચોખાના બે મુઠીયા સાસુ માથે ઉતારી નાખે છે, પીડીયા-રાખના મુઠીયા. ચોખા જેવો તારો નિર્મળ આત્મા અભડાય નહિ નહિતર છે..ડિયો નસીબમાં રહેસે તે વખતે તેને પી.ડીયો દુ:ખ થશે. તારા દેહની રાખ થશે. ને તારું બીજા બધા ખાઈ જશે. સંપુટીયું-(બે કોડીયામાં દહીં ભરીને પગ નીચે કચડાવે) બાંધી મુઠી છે હજુ કાંઈ બગડયું નથી હજુ પણ સાધુ બની જા. છતાં વરરાજા ન માને ત્યારે નાક ખેંચે લે તારે નકટા તારા જેવું કોણ થાય. બીજો અર્થ-..આવે સાસુ પોખવા સમસ્યા એવી ઉચ્ચરે. મુજ બેટી માટે શું છે ધંધો તે જમાઈને પુછતી. ઘેર ખેતીવાડી કેટલી તે હલ થ્રેસર બતલાવતી. ખાંડણી અને ઘંટી તણા ખીલડા પણ સમજાવતી મુજ દીકરીના સુખ સારૂં રેટીયો છે કે નહિ. મુંગો મુંગો એ સાંભળે સાસુ મનમાં દુ:ખ ધરે. ઘંટી ગઈ ખાંડણી ગઈ ને દુઝણા ચાલ્યા ગયા. ખેતીવાડીના સાધનો પણ આજ શિથિલ થઇ ગયા. રેંટિયા સળગી ગયા હુન્નર સહ નિસ્તેજ થયા જેથી અત્યારે દેશમાં બેકાર બહ વધી ગયો.. પછી નાક ખેંચતા કહે છે નાક ખીરું જમાઈ સમસ્યા જરી સમજો નહિ,. કાયા ભલે તમ જાય તો આ નાકને ખોશો નહિ. (સંપુટીયું ફોડતા) ..માટી તણો આ માનવી માટીને લેવા જાય છે. માટી તણી માટીની માયા માટીમાં મલી જાય છે... શણગાર-હાથનો શણગાર દાન, મુખનો સત્ય, નેત્રનો જીવદયા, કાયાનો શિયલ, કાનનો સિદ્ધાંતશ્રવણ, જીભનો જિનેન્દ્રના ગુણકીર્તન, પગનો તીર્થાટન અને મસ્તકનો નમનમાં છે. સાધુ-સર્વ જીવો પ્રત્યે સમાનભાવ (શત્રુ-મિત્ર, ઉંચ-નીચ વિ.)આ=આવાગમન નહોય, સંકલ્પ-વિકલ્પો ન હોય, આરૌદ્ર, વિષય વાસના ને તૃષ્ણા ત્યાગ. ધુ=ધર્મ ધ્યાનમાં રમણતા કરે, સ્વપરાત્મ વિચારણા, લેશ પણ સ્વાથી નહોય અને સાધનામાં મસ્ત હોય તે સાધુ. કષાયથી નુકશાન-કોધથી સાધુ ચંડકોશિયો. શ્રેણિકચેલણાને અસતિ જાણી મહેલ બાળી દેવાનો હુકમ પછી પ્રભુ પાસેથી જાણ્યા બાદ પશ્ચાત્તાપ. માનથી સીતાને કનકકૃપા સંગ્રહ ૬૧૩ Page #664 -------------------------------------------------------------------------- ________________ * * * પાછી ન સોંપવાથી રાવણનો નાશ. માયાથી મલ્લમીનાથ કુંવરી થયા અકુંતલા ઇર્ષ્યાથી કુતરી થઇ. કૌતુકવસે ઇંડાનો સ્પર્શ કરતાં રૂકિમણીનો પુત્રવિયોગ ૧૧૬ વર્ષ સુધી. કામથી ઇલાચીપુત્ર આદિ અનેક મુશ્કેલીમાં મુકાયા. ઘર-અશાતા અપમાન અપજશ વિ.દુ:ખોનું સ્થાન. રોજના અસંખ્ય સ્થાવર જીવોનો અકાળ કરપીણ મૃત્યુ પમાડનારૂં કતલખાનું, એકમાંથી અનેક ભવોનો સર્જનહાર દુ:ખ અને દોષોની ખાણ. એની પરંપરાથી ક્રૂરપણે કચરાઇને મરે તેવા ૧૮ પાપસ્થાન તેનું નામ ઘર. મહાપુન્યોદયે માનવભવાદિ સામગ્રી મળ્યા પછી પણ સાધવા યોગ્ય ન સધાય તો મહાપાપોદય લેઇને આવ્યા છીએ તેમ સમજવું. જેને સંસારનો ભય લાગે અને મોક્ષની ઇચ્છા જાગે તે પ્રમાણે પુરૂષાર્થ કરે તે મોક્ષ ન પામે ત્યાં સુધી નરક તિર્યંચંગતિ તેના માટે બંધ. ધર્મથી સુખ મળે પણ ધર્મી તે જ કે સુખથી નિરંતર ડરે. આર્યદેશના માનવીની ઇચ્છા એ જ હોય કે કયારે સર્વપાપથી રહિતપણે હું જીવી શકું. જિનવાણીની રૂચિ એટલે સંસારની સર્વવસ્તુની અરૂચિ આપણે દેવગુરૂ ધર્મને માનીયે છીએ. તે સંસારના સુખને દુ:ખરૂપે અને છોડવા જેવું કહે છે તે ગળે ઉતરે છે ? સંસારમાં આજે મોટા પ્રમાણે પાપ કરવા મંડી પડયા છે. દુ:ખી દુ;ખથી છુટલા માટે અને સુખી સુખમાં મહાલવા માટે પાપ કરે છે. આજે માનવી સુખને માટે જેમ વેપાર કરે છે તેમ ધર્મ કરી રહ્યો છે. સંસાર સુખથી છુટવા માટે કરેલો ધર્મ સ્વર્ગ અને મોક્ષ આપે. ગમે તે પરિસ્થિતિમાં હોવા છતાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. મહત્તા શુદ્ધ પરિણામ-શુકલ ધ્યાનની છે. કેવલજ્ઞાન પામ્યા ૬૧૪ ઇલાચીકુમાર અષાઢાભૂતિ પૃથ્વીચંદ્ર : નાચતા નાચતા : નાટક કરતાં કરતાં : રાજ્યસિંહાસને બેઠા બેઠા કનકકૃપા સંગ્રહ Page #665 -------------------------------------------------------------------------- ________________ ગુણસાગર અઇમુત્તામુનિ ભરતચક્રી અર્ણિકાપુત્રાચાય નાગકેતુ મરૂદેવામાતા સાધ્વી પુષ્પ ચુલા પ્રસન્નચંદ્રષિ વલ્કલચિરી ગૌતમસ્વામી કસાઇના નોકરને કુર્માપુત્ર મેતાર્ય મુનિ બાહુબલજી ચારે ભાણીયાને મામા, મૃગાવતી, ચંદનબાલા, ચંડરુદ્રચાર્ય ૫૦૦ તાપસો, કુરગડુ મુનિ વિ ઢંઢણ ઋષિ, સુવ્રતમુનિ આદિ ચોરી માટે આવેલ ચાર ચોર સ્કંદકસૂરિના ૫૦૦ શિષ્ય પુણ્યાય રાજા ખંધક ઋષિ ગજ સુકુમાલ મુંનિ ઝાંઝરીયામુનિ : લગ્નમાં હસ્ત મેળાપ ટાણે : રિયા વહી કરતાં કરતાં ; અરિસા ભુવનમાં : નદી ઉતરતાં ડુબતા કનકૃપા સંગ્રહ : : : તિસૌરકુમાર ચંડપુદ્રચાર્યના નપદીશ્રિત શિષ્ય : : : માછલા ચીરતા : ઘેર બેઠાં બેઠાં : ખોપરી ટુટતા આંખો બહાર આવતા : : : : પુષ્પ પૂજા કરતાં હાથીની અંબાડી પર બેઠાં બેઠાં ગોચરી લાવી આપતાં કાઉસ્સગમાં : પાત્ર પ્રમાર્જતા વિલાપ કરતાં માન મુકીને વંદન માટે પગ ઉપાડતા વંદનની ભાવના ભાવતાં ખમાવતા ભોજન કરતાં કરતાં ગોચરી પઠવતા પત્નીને શણગારતાં રાત્રે વિહારમાં ગુરુની ગાળ અને ઠંડા નો માર ખાતા ખાતા નવકાર સાંભળતાં સાંભળતાં ઘાણીમાં પીલાતાં પીલાતાં જિન દર્શન કરતા રાજ સેવકો ચામડી ચીરત માથે અગ્નિ સળગતાં : : - વધ કરાતા ૬૧૫ Page #666 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરના વિવિધ નામો રામ છે. જિનેશ્વરી ચતુર્મુખે દેશના દે છે માટે બ્રહ્મા છે. રજો તમો ને સત્વ ગુણની પેલે પાર ગયા હોવાથી દેવ દેવેન્દ્રોને પણ આરાધાય હોવાથી મહાદેવ છે. જિનેશ્વરી સુખના કર્તા હોવાથી શંકર છે. સદા શિવમય એટલે સદા કલ્યાણમય હોવાથી સદાશિવ છે. કેવલજ્ઞાનથી સર્વવ્યાપક હોવાથી વિષગુ છે. સર્વજીવોનો પાપોને હરતાં હોવાથી હરિ છે. પૃથ્વીના તે દેવ હોવાથી વાસુદેવ છે. જિનેશ્વરે શિવ અને કલ્યાણ કરનાર હોવાથી શિવ છે. આઠ કર્મોના હર્તા હોવાથી હર છે. ભકતોના હૃદયમાં ધ્યાન વડે રમી રહ્યા હોવાથી જિવોને ધર્મમાં ખેચે છે તેથી કૃષગ છે. વિશ્વનાં સર્વોચ્ચ ઐશ્વર્યવાન હોવાથી ઈશ્વર છે. ત્રણે ભુવનમાં મહા ઐશ્વર્યવાન હોવાથી મહેશ્વર છે. જિનેશ્વરને ભજવાથી શું એટલે સુખસંભવે છે માટે શંભુ છે. જિનેશ્વરો સ્વંય બોધપામે છે સ્વંયદીક્ષા લે છે, સ્વંયસર્વજ્ઞ થાય છે. સ્વયં ધર્મશાસન સ્થાપે છે, આમ બધી બાબતમાં તેઓશ્રીને બીજાની મદદ સ્વયં સંભવે માટે સ્વયંભુ છે. જગતને આત્મધર્મને પયગામ દેતા હોવાથી પયગંબર છે. સર્વ સુખનું મૂળ જિનેશ્વર ખુદ હોવાથી અને વર્નજીવોના પાપો ને ખોદી નાખનાર હોવાથી ખુદા છે. આવા જિનેશ્વરોનો માને પૂજે તે અને સ્વિકારે તે જૈન છે. ૬૧૬ કનકકૃપા સંગ્રહ Page #667 -------------------------------------------------------------------------- ________________ ...અને છેલ્લે... જિ. જેમને જન્મના ગ્રહો સારા હોય, જેમન્ને દીક્ષાના ગ્રહો સારા હોય, જેગુરુદેવની સંપૂર્ણપણે માન્ય કરે છે, જે ગુરુને વફાદાર રë છે, જેમનૈ ગુરુ પ્રત્યે સમર્પિત ભાવ હોય છે. જે ગુરુના વચન મુજબ કાર્ય કરે છે. જે ગુરુની આજ્ઞાથી જ્ઞાન માટે પુરુષાર્થ કરે છે, તથા જ્ઞાન માટે ભકિતભાવ રાખે છે, અને જ્ઞાન મેળવવાની તાલાવેલી ઉત્પન્ન થઈ હોય છે, જે સરસ્વતિ દેવાની ભાવ વિભોર થઈને સાધના- પ્રાર્થના કરે છે. જે મન-વચન-છાયા થી શ્રેષ્ઠ ચારિત્ર પાર્ગ છે, જેમને સંસારમાં પુદગલો વરસુનો મોહ રાગ રહ્યો નથી. જેમ સતત સંપૂર્ણ વૈરાગ્ય છે. જે siાંચન-કામિનીના મહાત્યાગી છે. જેમનું મન નિર્મળ છે. જે સત્ય-વચન બોલે છે. પોતે બોલેલી વચન પાળે છે, જે ગુરુના અત્યંત પ્રસન્નતાપૂર્વક સાચા દિલથી અંતઃ | આર્શિવાદ મેળવે છે. જે ગુરુની નિરંતર ભકિતમાં જ મન રાખે છે, પરંતુ ગુના દોષ નથી. તે મા વિશ્વમાં અત્યારના કાળમાં પણ મહાનમાં મહાન ગુeગલ અર્ન સજજન બર્ન છે. મહાજ્ઞાની અને મહાધ્યા સાથs મારા બન્ને છે. સાવી વ્યકિત કયાંય પાછળ રહેતી નથી. સતત નિસંતર પ્રગતિ જ કર્યા કરે છે. જેમને ભકત-ભકતા બનાવવામાં રસ નથી. જેને Bતનો પ્રખ્યાતિનો મોહ નથી. જે શત્રુને મિત્ર સમાન માને છે. જે કડવાં વચનોને પણ પ્રેમ પ્રસન્નતાથી સહન કરે છે. જે અપમાનને સહન કનને હરખાય છે. એટલે કે પ્રસન્ન થાય છે. જે ખોટું કરનારનું પણ સદાને માટે ભલું જ ચાહે છે. તેઓ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ માનવ બને છે. તેમના શુદ્ધ નિર્મળ Sતનો પ્રભાવ વિશ્વમાં વધે છે. તેમનું રાદાસ્ને માટે હિત-કલ્યાણ થાય છે. કિન્તુ એમની સર્વ પ્રવૃત્તિ સંસાર ભ્રમણામાંથી મુક્ત થવા તથા મોક્ષ મેળવવાના હેતુથી હોવી જોઈએ. સાથી જ તેઓ મહાન મક્ષ રૂપી ફળ પ્રાપ્ત કરે છે. જેઓ સર્વ તે અપSારોને આનંદથી સહન કરવામાં જ માનંદ માને છે. તેને કદીપણ દુઃખ પજવી શત્ નથી તેઓ મહાન સુધી થાય છે. જેમળે પાપનો ભય હોય છે. જેમને ધર્મ કરવાની તીવ્ર વૃત્તિ હોય છે. તેઓ તુરંત જ આ સંસાર સાગરને તજાય છે, અર્ને મોક્ષ સ્વરૂપી સિધ્ધ શિલા ઉપર પરમ આનંદથી બરાજમાન થાય છે. જે ભાતિ - સાંસારિક સુખોને દુઃખ રૂમ માને છે, અને સર્વ) Page #668 -------------------------------------------------------------------------- ________________ દુઃખોનો સહર્ષ સ્વીકાર કરે છે એ મોક્ષ લક્ષ્મી પ્રાપ્ત કરે છે. આવા મુમુક્ષુ સાધક અને સાધુ સંગ્માને કોઇપણ વ્યક્તિ નુક્સાન કરે, હેશન કરે, પરેશાન કરે, ભૂંડું ચિંતવે તો પણ આવો ઝુભુક્ષુ સાધક સામી વ્યક્તિનું સદા માટે ભલું જ ચિંતન કરે છે. ઇંગ્સ આવાં સાધકો....! આવાં જીવો માટે ઊંધું પણ સીધું થાય છે. ખોટું પણ સાગ માટે થાય છે, અને દુઃખ પણ સુખરૂપ બને છે. આવાં પશ્ન પવિત્ર આત્માને શાસનદેવો, ૬૪ ઇર્ષ્યા, અંતર દેવો વગેરે સર્વે મહાન દેવતાઓ સહાય કરે છે, તથા ક્ષણ પણ દેવો કરે જ છે. આવાં ઉત્તમ જીવાત્મા નિઃસ્વાર્થભાવે સ્વ-૫૨ હિત અને સુકવ્યાણ માટે દેવોની સહાય માંગે તો, નિઃસંદેહ દેવોની અવશ્ય સહાય મળે છે. આ વસ્તુ તદ્ન સત્ય છે. જેઓ બીજાનું ભૂંડ ચાહે છે, તેનું જ ભૂંડું થાય છે. કોઇનું જો સારું થતું હોય તો હશે, પરંતુ સારું ના થાય તો ભૂંડું તો કોઇપણ દિવસ, છીપણ કશો જ નહિં. કોઇની છઠ્ઠી નિંદા તો કરવી જ નહીં. નિંદા કરવાથી આપણું જીવન અશુદ્ધ થાય છે. દોષ લાગે છે. આપણે જાણી જોઇને ખાšાંના ધોબી થવાની જરૂર શી છે? જેમની જેવી વિચારસરણી હોય છે, તેમને એવું જ ફળ મળે જ છે. પરંતુ બીજાં કોઇ કોઇનું ઉદ્દીપણ ખોટું છી શકતા જ નથી. ખોટું તો પોતાના કરેલાં કુ કર્મોથી જ થાય છે. ભોગવે એની ભુલ એ ગ્લાસ છે. ભલેને ગમે એવી મુશકેલી હોય પણ જેઓ ધર્મને ના છોડે, તેને ધર્મ કર્દી છોડતો નથી. થર્મો ક્ષતિ રક્ષિત:। એમને ધર્મ ક્ષણ આપે છે. આ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ જો હોય છે તો તે ધર્મ જ છે. સર્વે સિદ્ધિઓ ધર્મથી જ થાય છે. જૈન ધર્મનું આચરણ કચ્વા જેવું છે. ધર્મ વિના ક્રૃપા ઉદ્ધાર થવાનો જ નથી. અત્યારે જો ધર્મ કરવા માટે સમય નથી, તો ક્યારેય તમોને સમય મળવાનો નથી. આ ફરિયાદ હેવાની જ છે. ફરિયાદ દૂર કરવા માટે પ્રયત્ન કવો, એ જ શ્રમયજ્ઞ છે. માટે ધર્મ હવા તૈમાર થઈ જાઓ, અને અતિશય ધર્મ હશે. કોઇપણ સંજોગોમાં ધર્મ છોડશો નહિં. ધર્મ વિના સર્વ નક્કામું છે. ધર્મ પ્રભવમાં સાથી બનશે. તથા સુખ-શાંતિ આપશે. માટે તો સર્વ સ્થળે-સર્વકાળે ધર્મવૃદ્ધિ તથા આધ્રના કશે એવી પરમ શુભેચ્છા છે. ♦ મુનિ કીર્તિપ્રભ વિજ્ય Page #669 -------------------------------------------------------------------------- ________________ ૧. આર્થિક અનુદાતા પ.પૂ. આ ભગવંત શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની ૬૬મી વર્ષગાંઠ ઉજવણી નિમિત્તે, મુ. થરા, આસો સુદ-૬ તા ૨૭-૯-૯૮. શ્રી ઝવેરીપાર્ક જૈન સંઘ - અમદાવાદ. હાડેચા શ્રી જૈન સંઘ – હાડેચા ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. શ્રી શાંતિનગર શ્વે. મૂ.પૂ. જૈન સંધ- અમદાવાદ. ૧૧. શ્રી ધર્મચક્ર પ્રભાવક મંડળ – પેટલાદ કંચનસૃપ – હાડેચા (મુંબઈ) માડકા શ્વે. મૂ. પૂ. શ્રી જૈન સંઘ મુ. માડકા (વાવ) ઢીમા શ્વે. મૂ. પૂ. શ્રી જૈન સંઘ મુ. ઢીમા (વાવ) ઘરણીધર શ્વે. મૂ.પૂ. જૈન સંઘ - મુ. ઢીમા (વાવ) રામપુરા શ્વે. મૂ. પૂ. શ્રી જૈન સંઘ મુ. રામપુરા (થરાદ) શ્રી પેટલાદ જૈન સંઘ, મુ. પેટલાદ (ખેડા) ૧૨. શ્રી શાસન સમ્રાટ જૈન દહેરાસર પેઢી વડોદરા. હ. હસમુખભાઈ ૧૩. રમણલાલ વાડીલાલ શાહ કટોસણવાળા -અમદાવાદ. ૧૪. માવજી ટોમાજી વરસીતપ નિમિત્તે હ. ધેવરચંદ મુ. હાડેચા ૧૫. ઉકજી રૂપાજી મહેતા મુ. સાચોર (રાજસ્થાન) ૧૬. આદિનાથ જૈન મહિલા મંડળ - મુ. હાડેચા (સાચોર) ૧૭. હીરાલાલ વાલચંદ ત્રિભોવનદાસ - માધપુરાવાળા – ગંજબજાર - ભાભર ૧૮. સીમરથમલજી નેમીચંદજી – અરણાયા - મુ. હાડેચા હા. મુંબઈ ૧૯. મથુબહેન કલદાસ કપુરચંદ રોલીયા – મુ. ભાભર ૨૦. બાલચંદ મણીલાલ સંઘવી હ. સુરેશકુમાર મુ. ભાભર ૨૧. બાબુલાલજી વરધીચંદજી મહેતા હ. જડાબહેન, સાચોર ૨૨. રામચંદભાઈ ગમાનચંદભાઈ હ. મહાસુખભાઈ મુ. સવપુરા (થરાદ) ૨૩. જીતેન્દ્રકુમાર હેમરાજજી સાચોરવાળા હા. મુંબઈ ૨૪. ઘેવરચંદજી અનરાજજી બુર્ર સાચોરવાળા હા. મુંબઈ ૨૫. પવનરાજી હંસરાજજી બુર્ડ ૨૬. સગથાચંદજી જીતમલજી મહેતા મુ. માલસણ (વાવ, થરાદ) ૨૭. શાંતિલાલ હેમજીભાઈ મુ. વાવડી (વાવ, થરાદ) ૨૮. વાર્ધજીભાઈ પ્રેમજીભાઈ મુ. વાવડી, માલસણ (વાવ, થરાદ) ૨૯. જયંતિભાઈ હેમજીભાઈ મુ. વાવડી (વાવ, થરાદ) Page #670 -------------------------------------------------------------------------- ________________ ૩૦. દોશી ચુનીલાલ માણેકચંદજી મુ. વાવડી, વાવ, થરાદ) ૩૧. દોશી દેવચંદ માણેકચંદ મુ. માલસણ (વાવ, થરાદ) ૩૨. મોદી માણેકચંદજી રતનસીભાઈ પરિવાર હ. રજનીભાઈ – ભાભર ૩૩. હસમુખલાલ લહેરચંદ તારાચંદજી ગરાંમડીવાળા - ભાભર ૩૪. અરવિંદભાઈ ભોગીલાલ ગાંધી - મુ. ભાભર ૩૫. ભુરાલાલ દેવસીભાઈ વહોરા મુ. ભાભર હ. પ્રકાશ ૩૬. કાળીદાસ ભીખાલાલ ભરડવાવાળા મુ. ભાભર ૩૭. ચંદુલાલ રાયચંદભાઈ વીરમગામ વાળા હાલ-અમદાવાદ હ. દિપકભાઈ ૩૮. કેતનકુમાર મનુભાઈ – દસાડાવાળા ૩૯. રાજેશકુમાર વિનુભાઈ – દસાડાવાળા ૪૦. મીલનકુમાર વિનુભાઈ – દસાડાવાળા ૪૧. બિપીનકુમાર અંબાલાલ શાહ - પેટલાદવાળા ૪૨. પ્રદિપભાઈ સી. શાહ, ઝવેરીપાર્ક – અમદાવાદ. ૪૩. વિનોદભાઈ સી. શાહ, ઝવેરીપાર્ક – અમદાવાદ. ૪૪. ભુપેન્દ્રભાઈ રતીલાલ શાહ (માસ્તર) – ઝવેરીપાર્ક, અમદાવાદ. ૪૫. બાબુલાલ મણીલાલ શાહ- નારણપુરા -ઝવેરીપાર્ક, અમદાવાદ. ૪૬. યશવંતલાલ મણીલાલ શાહ – ઝવેરીપાર્ક - નારણપુરા – અમદાવાદ. ૪૭. શ્રી રમણલાલ ગોકળદાસ સંઘવી (બહીયલવાળા) અમદાવાદ. ૪૮. નગરાજ કસ્તુરચંદજી જૈન - પ્રતાપનગર – વડોદરા. ૪૯. દોશી પારસમલ દલીચંદજી હાડેચાવાળા - વડોદરા ૫૦. ડો. વિક્રમકુમાર શાંતિલાલ શાહ- નવાવાડજ - ઝવેરીપાર્ક, અમદાવાદ. ૫૧. વિરેન્દ્રભાઈ એન્ડ પ્રવિણભાઈ સી. શાહ- ચિ. આરતીની અઠ્ઠાઈ નિમિત્તે કિરણપાર્ક -નવાવાડજ - ઝવેરીપાર્ક, અમદાવાદ. પર. સુરેશકુમાર બાબુલાલ શાહ કીરણપાર્ક-નવાવડ-ઝવેરીપાર્ક, અમદાવાદ. પ૩. રોહીતકુમાર રતીલાલ શાહ- વિજયનગર રોડ- ઝવેરીપાર્ક, અમદાવાદ. ૫૪. શેઠ શ્રી ચંપકલાલ ભીખાલાલ વડસ્માવાળા -ઝવેરીપાર્ક, નારણપુરા. ૫૫. શેઠપ્રકાશચંદ્ર આત્મારામ ક્લોલવાળા-ઝવેરીપાર્ક, નારણપુરા-અમદાવાદ. ૫૬. મનુભાઈ બબલદાસ શાહ-માંકણજવાળા-ચિ.મનીષની અઢાઈ નિમિત્તે - ઝવેરીપાર્ક - અમદાવાદ. ૫૭. અમુલખભાઈ ચંદુલાલ શાહ-ઝવેરીપાર્ક, અમદાવાદ. ૫૮. સ્વ. માનમલજી હેમાજી વખયારી હાડેચાવાળા - અમદાવાદ. પ૯. પુષ્પાબહેન પ્રવિણચંદ્ર શાહ - ઉસ્માનપુરા -ઝવેરીપાર્ક, અમદાવાદ. Page #671 -------------------------------------------------------------------------- ________________ * * * ૬૦. રમણલાલા ડાહ્યાલાલ ઝવેરીપાર્ક - અમદાવાદ. ૬૧. રમેશભાઈ કાન્તિભાઈ ઝવેરીપાર્ક – અમદાવાદ, ૬૨. મહેશકુમાર ફકીરચંદ મહેતા - શાંતિનગર – અમદાવાદ, ૬૩. સુખલાલભાઈ શનાલાલ શાહ- વડોદરા (નિઝામપુરા) ૬૪. જીતેશભાઈ જયંતિલાલ મોદી - વડોદરા (નિઝામપુરા) ૬૫ ચંપકભાઈ રતિલાલ શાહ - વડોદરા (નિઝામપુરા). ૬૬. છગનલાલ ફુલચંદ શાહ પરિવાર - વડોદરા (નિઝામપુરા) ૬૭. ઉગરચંદ કાળીદાસ શાહ – વડોદરા (નિઝામપુરા) ૬૮. જવાહરભાઈ (નિઝામપુરા) ૬૯. જેસિંગભાઈ બાદરમલ પરીખ - વડોદરા (નિઝામપુરા) ૭૦. વિનોદભાઈ સોભાગચંદ શાહ- વડોદરા (નિઝામપુરા) ૭૧. રજનીકાંતભાઈ પોપટલાલ શાહ - વડોદરા (નિઝામપુરા) ૭૨. રજનીભાઈ ચંપકલાલ શાહ - વડોદરા (નિઝામપુરા) ૭૩. નિરંજનભાઈ ઠાકોરલાલ શાહ- વડોદરા (નિઝામપુરા) ૭૪. કાંતિલાલ નગીનદાસ શાહ - વડોદરા(નિઝામપુરા) ૭૫. કુમારપાળ ચીમનલાલ શાહ- વડોદરા (નિઝામપુરા) ૭૬. વિનોદભાઈ જે. દોશી – વડોદરા (નિઝામપુરા) ૭૭. હસમુખભાઈ મોહનલાલ શાહ - વડોદરા (નિઝામપુરા) ૭૮. અનિલકુમાર હીરાલાલ શાહ - વડોદરા (નિઝામપુરા) ૭૯. ઉત્તમભાઈ નાથાલાલ શાહ - વડોદરા (નિઝામપુરા). ૮૦. જશવંતભાઈ મગનલાલ કાપડીયા - વડોદરા (નિઝામપુરા) ૮૧. રમેશભાઈ શાંતિલાલ શાહ- વડોદરા (નિઝામપુરા) ૮૨. જશવંતભાઈ એમ. મહેતા - વડોદરા (નિઝામપુરા) ૮૩. મહેન્દ્રભાઈ નરોત્તમદાસ શાહ - વડોદરા (નિઝામપુરા) ૮૪. પ્રફુલ્લભાઈ પી. મહેતા - વડોદરા (નિઝામપુરા) ૮૫. હેમાબેન નરેન્દ્રભાઈ શાહ- વડોદરા (નિઝામપુરા) ૮૬. સુવર્ણાબેન ભરતભાઈ શાહ- વડોદરા (નિઝામપુરા) ૮૭. અરૂણાબેન પ્રકાશભાઈ શાહ- વડોદરા (નિઝામપુરા) ૮૮. ગુણવંતીબેન નટવરલાલ શાહ- વડોદરા (નિઝામપુરા) ૮૯. ચંદ્રકાંતાબેન (વનલીલાબેન) – વડોદરા (નિઝામપુરા) ૯૦. હિંસાબેન પ્રકાશભાઈ નાણાવટી - વડોદરા (નિઝામપુરા) ૯૧. કલાબેન - ઉમેટાવાળા - વડોદરા (નિઝામપુરા). Page #672 -------------------------------------------------------------------------- ________________ ૯૦. વિમળાબેન એમ. ભણશાલી - વડોદરા (નિઝામપુરા) ૯૩. પૂર્ણિમાબેન મનોજભાઈ શાહ - વડોદરા (નિઝામપુરા) ૯૪. મનુબેન મફતલાલ શાહ- વડોદરા (નિઝામપુરા) ૯૫. ઉષાબેન ઈંદ્રવદનભાઈ શાહ- વડોદરા (નિઝામપુરા) ૯૬. અમિતાબેન શૈલેષભાઈ શાહ - વડોદરા (નિઝામપુરા) ૯૭. રસીલાબેન પ્રવિણભાઈ શાહ - વડોદરા (નિઝામપુરા) ૯૮. મધુબેન મુકુંદભાઈ ભાવસાર - વડોદરા (નિઝામપુરા) ૯૯. દમયંતિબેન ચંદુલાલ શાહ- વડોદરા (નિઝામપુરા) ૧૦૦.પ્રેમાબેન મહેન્દ્રભાઈ શાહ- વડોદરા (નિઝામપુરા) ૧૦૧. સરોજબેન મહેન્દ્રભાઈ શાહ- વડોદરા (નિઝામપુરા) ૧૦૨. શ્રી રોનક જયવદનભાઈ શાહ - નિઝામપુરા, વડોદરા. ૧૦૩.શ્રી પરાગ વિનોદભાઈ દોશી - નિઝામપુરા, વડોદરા. ૧૦૪. શ્રી હર્ષલ અનીલભાઈ શાહ- જયપ્રકાશ, વડોદરા. ૧૦૫. શ્રી નિલેશકુમાર પ્રથુભાઈ શાહ - નિઝામપુરા, વડોદરા. ૧૦૬ રમણલાલ રીખવચંદ શાહ – ગણેશપુરાવાળા ૧૦૭. કોરડીયા મફતલાલ નાગરદાસ હ. અમૃતલાલ, મુ. આંતરોલ ૧૦૮. કુમુદચંદડાહ્યાલાલ વરસોડાવાળા - સાબરમતી - રામનગર -અમદાવાદ. ૧૦૯, જીતેન્દ્રકુમાર છબીલદાસ શાહ, વરસોડાવાળા - સાબરમતી – અમદાવાદ. ૧૧૦. તારાચંદભાઈ ભલાજી કીરણનગર, શાહપુર – અમદાવાદ. ૧૧૧. મહેન્દ્રકુમાર નાનજીભાઈ મુ. કુકણા ૧૧ર. શેઠ શ્રી ચુનીલાલજી કપુરચંદ સંઘવી - યુવરાજ હોટલવાળા - વડોદરા. ૧૧૩. શ્રી ભૂપેશકુમાર જીતુભાઈ મોદી - નિઝામપુરા, વડોદરા - ૨ ૧૧૪. શ્રી પારસમલ રૂગનાથ મલ જૈન - સાચોરવાળા (હા. વડોદરા) ૧૧૫. શ્રી રમણલાલ કેશવલાલ પરીખ - મામાની પોળ, વડોદરા. ૧૧૬. શ્રી કોઠીપોળ જૈન સંઘ (વડોદરા) ૧૧૭. આશમલજી ગણેશમલજી જૈન સાચોરવાળા (મુંબઈ) ૧૧૮. શ્રી પારસમલજી ભગજી કાનુગો - સાચોરવાળા (વડોદરા) ૧૧૯. શ્રી પારસમલજી વાઘજી જૈન - સાચોરવાળા (વડોદરા) ૧૨૦. શ્રી પુખરાજજી પીરાજી દોશી – સાચોરવાળા (વડોદરા) ૧૨૧.શ્રી સાગરમલજી દૂદાજી સંઘવી - સાંચોરવાળા (વડોદરા) ૧૨૨.શ્રી ઘેવરચંદજી ગુમાનમલજી દોશી - હાડેચાવાળા (વડોદરા) ૧૨૩. શ્રી ચંપકલાલ કાળુજી જૈન - ઝાબવાળા (વડોદરા) Page #673 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪. શ્રી સુમેરમલજી ભગજી જેન - સાચોરવાળા (વડોદરા) * ૧૨૫. શ્રી પવનકુમાર વચ્છરાજજી બોકડીયા - સાચોરવાળા (વડોદરા) ૧૨૬. શ્રી બાબુભાઈ પદ્માજી શાહ - સાચોરવાળા (વડોદરા) ૧૨૭. શ્રી હરખચંદભાઈ અચલાજી શાહ - સાચોરવાળા (વડોદરા) ૧૨૮. શ્રી મીલાપચંદજી કલજી શાહ- સાચોરવાળા (વડોદરા) ૧૨૯ શ્રી જયેશકુમાર વરધીચંદજી શાહ – સાચોરવાળા (વડોદરા) ૧૩૦. શ્રી ગોવિંદકુમાર સોહનલાલજી શાહ- સાચોરવાળા (વડોદરા) ૧૩૧. શ્રી જયંતિલાલ ગુમાનમલજી શાહ – સાચોરવાળા, વડોદરા. ૧૩ર. શ્રી પારસમલજી સરદારમલજી જૈન - સાચોરવાળા, વડોદરા. ૧૩૩. શ્રી ઓખરાજજી બોકડિયા - સાચોરવાળા, વડોદરા. ૧૩૪. શ્રી બાબુલાલજી દલિચંદજી દોશી – હાડેચા વાળા, વડોદરા. ૧૩૫. શ્રી મીશ્રીમલજી તેજમલજી શાહ – નેનાવાવાળા, વડોદરા. ૧૩૬ શ્રી સુરજમલજી ચેલાજીચંદન - હ. પ્રકાશ સાચોરવાળા, વડોદરા. ૧૩૭. શ્રી રમેશકુમાર દીપાજી મહેતા - સાચોરવાળા, વડોદરા. ૧૩૮. શ્રી કાન્તિલાલ જી. જીવાજી ભણસાલી - ઝાબવાળા, વડોદરા. ૧૩૯ શ્રી ઘેવરચંદ અચલાજી જૈન - સાચોરવાળા, વડોદરા. ૧૪૦. શ્રી જયંતિલાલ મદરૂપજી જૈન - સાચોરવાળા, વડોદરા. ૧૪૧. શ્રી માંગીલાલ અચલાજી જૈન - સાચોરવાળા, વડોદરા. ૧૪૨. શ્રી શંકરકુમાર દીપાજી મહેતા – સાંચોરવાળા, વડોદરા. ૧૪૩. શ્રી ચંપાલાલ મિશ્રીમલજી ચંદન - સાચોરવાળા, વડોદરા. ૧૪૪. શ્રી જીવરાજજી ઉકાજી જૈન - સાચોરવાળા, વડોદરા. ૧૪૫. શ્રી કેતનકુમાર કુમુદભાઈ શાહ - અમદાવાદ, ૧૪૬. શ્રી મહેન્દ્ર કુમાર - સાચોરવાળા - વડોદરા. ૧૪૭. મણીબેન ભાયચંદ દોશી પરીવાર - મલાડ (પશ્ચિમ) – મુંબઈ. ૧૪૮. શાહ કાંતિલાલ છગનલાલ - મલાડ (પૂર્વ) - મુંબઈ ૧૪૯. કંચનબેન ઠાકોરલાલ - મલાડ (પૂર્વ)- મુંબઈ ૧૫૦. મહેશ મુક્તિલાલ કોઠારી - મલાડ (પૂર્વ) - મુંબઈ ૧૫૧. વિજયકુમાર કે. શાહ - મુંબઈ ૧૫ર સૂર્યકાંત શાંતિલાલ શાહ- (ગોરેગાવ) વેસ્ટ-મુંબઈ ૧૫૩.શ્રીમતિ પુષ્પાબેન છોટાલાલ શાહ - (અંધેરી) મુંબઈ ૧૫૪.ચુનીલાલ દુદાજી - હાડેચાવાળા (તા. મુંબઈ) ૧૫૫.મફતલાલ સંઘવી – હાડેચાવાળા (હા. મુંબઈ) ૧૫૬. મોતીલાલ મન્જાઇ શાહ- દાંતાઈવાળા – ઝવેરીપાર્ક Page #674 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામી) (રાગ - ગણેશ દેવા) ગૌતમ મુક્તિ સ્વામી * તણા કરૂં તમારી સેવા સુખ લેવા, હો....ગૌતમ સ્વામી. ૧ (સ્થાઈ) | મનની શંકા પુછી સમાધાન મેળવ્યું. વીરના રંગાયા.. હો.ગૌતમ સ્વામી...૨ પહેલા ગણધર પ્રભુ વીરના જાણીયે અનંત નિધાન હો.ગૌતમ..૩ લધિ ગૌતમ તે રંગે નર નર જે મુકિત રંગાયા સિધ્ધાયા. હો.ગૌતમ...૪ કનક “કિર્તા” ગુરુ ગૌતમ ગાતાં “હરિપ્રભ?” ઘણા હરખાયા. હો.. ગૌતમ.૫ રચના સમય - વિ. સં.૨૦૫૧ આસો વદ-૫ સ્થળ : મામાની પોળ, વડોદરા. bene Page #675 --------------------------------------------------------------------------  Page #676 -------------------------------------------------------------------------- ________________ ન પ. પૂ. મુનિશ્રી હરિપ્રભ વિજયજી મ. સા. $ 52; PRINTED BY: "NAVNEET" PH : 5625326