Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
55
卐
www.kobatirth.org
પ્રકાશક : સુબોધ શ્રેણી પ્રકાશન, પ્રાંતિજ
S
શ્રી કલ્પસૂત્ર
ગુજરાતી ભાષાંતર
5
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંપાદક : પૂ. પન્યાસ પ્રવર શ્રી રાજકીર્તિસાગર મ.સા.
卐面米5
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોટી કોટી વંદના , રોગ |iાહ માયાઈ કામ,
- પ.પૂ. ગચ્છાધિપતિ હાનિ શુડામણિ શાશા ગતિ
મથTAશિtણે રાજીનાઈત
થઈ જતી માની નાની
પ.પૂ, પ્રશાન્ડમૂર્તિ આચાર્ય
શ્રી સુબોધસાગરસરીશ્વરજી મસા
શ્રી કાંતિસાગર સુરીશ્વરજી મ.સા. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. | શ્રી કલાસસાગરસૂરીશ્વરજી મ. સા. શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ. સા. કે જન્મ 1 સં. ૧દકા મારશર વદ-૧૦ જુના ડીસા
૧ માં, હ૪૬ ઇ મણ સુk- ૧૪ કામીનાં પાત્ર
! સં. ૧ 16 મહા વ૬-૧૪ વિશાપુર જૂજ્ય સં. ૧૪ શp મચ્છર - જગરાવ (પંજાબ)
જયે ' દીક્ષા
1 સં. ૧૯૮૪ માદાવા સુદ-૧ બારડોલી : દશા 1 છે. કફ દ ગણ મૂઠ-૩ ધીણોજ
૨૪, ૧૯૬૯ કારતક વદં-1 સરખેજ ' દીક્ષા સં. ૧૯૫૭ માર્ગશર સુદ-૬ ઇલનપુર
- અમદાવાદ tat , ૧
કપ
ર મ મ માનવનાથ પાની | સ
દો
મે, ૨ ૫ મન લાલt is ઈ વોરા જ શું કાઇ માસા માં જના મા પન્યાસ ધ R ૧૯૮૫ માર સુદ ૧ વિજાપુર
આચાર્ય પદ સં. ૧૯ 96 માગશર સુદ-૧૫ પેથાપુર તથા ક . ૨૧ મકર સુદ-૬ શ્રેણી
ધન્યાસ પદ ૩ સં. ૨g૨૬ મેચ્છા વ૬-૫ જુના ડીસા માપ પધ ! એ. ૧૯ ૬ વૈશાખ સુદ પીણા નીય છે ! મેં રાજા તાઇ માપના
- કાળધર્મ સં. ૧૯૮૧ જેઠ વદ-8 વિજાપુર
૯ + મેં. ૨૨૨ વદ-૧૧મર્ણ
આચાઈ પદ ૩ સં. ૨૩૧ પI સુદ-૫ ક્રિપતિ પદ કે સેં. ૨૪ મg a- | કાળધર્મ : સં. ૨૪૨૬ માદરવા સુદ-૫ જૂના ડીસા
બજિકિ ના # છે. ૨ કાન હ મ ]
સાબરમતી અમદાવાદ જયી ને મને, પોષ, મુંબઈ
નયમ સં. ૨ ૧ જેઠ સુદ-૬ અમદાવાદ અધ્યાત્મ જ્ઞાનની ગંગા વહાવે, અજિત, ઋદ્ધિ, જય, કીતિ પાવે, કૈલાસ, સબોધ, મનહર ભાવે, કલ્યાણ, પદ્મ, બદ્ધિ ગણ ગાવે
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ૐ હું અઈમ્ નમઃ ||
| | અનંત લબ્ધિ નિધાનાય શ્રી ગૌતમસ્વામિને નમો નમઃ ||
|| ગણસંપતું સમૃદ્રાય શ્રી સુધમસ્વામિને નમો નમઃ |
|ૐ હું નમો નાણસ્સ ll || ચરમશાસનપતિ ત્રિશલાનંદન શ્રી મહાવીરસ્વામિ પરમાત્માને નમો નમઃ | II યોગનિષ્ઠ આચાર્ય ભગવાન શ્રીમદ્ બુદ્ધિ-કીર્તિ-કૈલાસ-સુબોધ-મનોહર કીર્તિસાગર સૂરી ગુરુભ્યો નમો નમ://
ચતુર્દશ પૂર્વધર શ્રુત કેવલિ શ્રી ભદ્રબાહુસ્વામિ વિરચિત શ્ર કપૂછત્ર ભાષાતર ૫. ખીમા વિજયજી ગણિ બાલાવબોધાનુસાર
(શુદ્ધ ગુજરાતી લીપિમાં) આશિવદ દાતા : વર્તમાન ગચ્છાધિપતિ સાગર રત્ન પૂજ્યપાદ્ આ. ભ. શ્રીમદ્ સુબોધસાગરસૂરીશ્વરજી મ. સા.
તથા પ્રશાંત મૂર્તિ પ.પૂ. આ.ભ. શ્રી મનોહરકીર્તિસાગર સૂરીશ્વરજી મ.સા.
સંપાદક : પૂ. પન્યાસ પ્રવર શ્રી રાજકીર્તિસાગર મ. સા. વીર સં. ૨૫૨૯ વિ. સં. ૨૦૫૯
સને ૨૦૦૩
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
-: પ્રકાશક તથા પ્રાપ્તિ સ્થાન :
સુબોધ શ્રેણી પ્રકાશન
દિલીપભાઈ એમ. કોઠારી નવા બજાર, સ્વામીનારાયણ મંદિર પાસે, પ્રાંતિજ - ૩૮૩ ૨૦૫, જી. સા.કાં.
ફોન: ૯૫ - ૨૭૭૦ (ઓ) ૨૩૧૧૭૫ (રહે) ૨૩૦૯૭૫
વિમોચન : મહા સુદ-૫ ને ગુરૂવાર તારીખ ૬ ઠ્ઠી ફેબ્રુઆરી ૨૦૦૩
પ્રત : પ૦૦
મૂલ્ય : રૂા. ૩૦૦-૦૦
— : મુદ્રક :
જીગીશ મહેતા, ઈમેજ, અમદાવાદ. ફોન : (ઓ) ૫૪૫૪૦૧૭ (રહે) ૬૭૬ ૮૨ ૬૦, ૬૭૬૮૨ ૬ ૬ મોબાઈલ : ૯૮૨૪૦ ૫૭૮૯૨
અને ૨
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
જી પ્રસ્તાવના
કલ્પસૂત્ર ભાષાંતર
-: જરા થોભો! વાંચો!:
પ્રસ્તાવના સર્વ સૂત્ર શિરોમણિ શ્રી કલ્પસૂત્રનું ખીમશાહી શુદ્ધ ગુજરાતી લપિમાં પ્રકાશન થાય તેવી મારી ભાવના ઘણા સમયથી હતી.
મારી ભાવનાને પુષ્ટિ મળે તેમ કેટલાક પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને બાલાવબોધ લીપિ વાંચવાની પ્રતિકૂળતા છે. તેથી ગુજરાતી લીપિમાં “કલ્પસૂત્ર” છપાય તેવું તેઓ ચાહે છે. મુનિ ભગવંતોને સહાયભૂત બનવા શ્રી કલ્પસૂત્રનું ખીમશાહી સંપૂર્ણ ગુજરાતી લીપિમાં પ્રકાશન કરવું તેનો નિર્ણય લેવામાં આવ્યો જેથી દરેકને ઉપયોગમાં આવી શકે. - યોગાનુયોગ વયોવૃદ્ધ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને વાંચવામાં સરળતા રહે અને સહેલાઈથી વાંચી શકે માટે તેના Type (અક્ષર) પણ સામાન્ય તયા મોટા લેવામાં આવ્યા છે.
ખીમશાહ કલ્પસૂત્રનું સંપૂર્ણ ગુજરાતી લપિમાં યથાસ્થિત પ્રકાશન કરવામાં આવ્યું છે. અર્થાત્ પૂર્વાચાર્યના લખાણમાં કોઈ ફેરફાર કે વધઘટ કરવામાં આવી નથી.
અન્ય
બ
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
KAR
પ્રસ્તાવના
કલ્પસૂત્ર ભાષાંતર
પૂજ્યપાદું ગુરુદેવશ્રી - શાસન પ્રભાવક ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા. તથા પ્રશાન્ત મૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા. ના શુભ | આશિર્વાદથી આ કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થયું છે. તે માટે તેઓશ્રીનો ખૂબ ખૂબ ઋણિ છું. તેઓશ્રીનો જેટલો | ઉપકાર માનું તેટલો ઓછો છે.
- પ્રેસ દોષ કે અન્ય કોઈ ભૂલ ધ્યાનમાં આવે તો વાચક વર્ગ અમારા પ્રતિ ધ્યાન દોરશો, જેથી ભાવિ | પ્રકાશનમાં ક્ષતિ સુધારી શકાય.
RATI
શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જે. મૂર્તિ-પૂ. જૈન સંઘ
ગોદાવરી નગર જૈન ઉપાશ્રય વાસણા, અમદાવાદ-૩૮૦૦૦૭.
ગુરુ ચરણ કિંકર રાજકીર્તિસાગર
કારતક સુદ-૫ જ્ઞાન પંચમી
શનિવાર તા. ૯-૧૧-૨૦૦૨
વીર સં. ૨૫૨૯ વિ. સં. ૨૦૫૯
અ-૪
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
05
કલ્પસૂત્ર ભાષાંતર
નિવેદન
: પ્રકાશકીય નિવેદન : પૂ.તપસ્વી ગણિવર્ય શ્રી રાજકીર્તિસાગરજી મ.સા. ના પ્રત તથા પુસ્તકોનું પ્રકાશન આ સંસ્થા તરફથી અવાર-નવાર કરવામાં આવે છે. જેનો વાચક વર્ગ તરફથી ઘણો જ સારો સાથ અને સહકાર મળતો રહ્યો છે.
તેમાંય ધ્યાન ખેંચે તેવી બે પ્રતો તથા બે પુસ્તકો લ મત : (૧) શ્રી ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૪પૂર્વાચાર્ય પૂ. વિ. લક્ષ્મી સૂરીશ્વરજી મ.સા. કૃત (દરેક ભાગમાં ૯૦-૯૦ વ્યાખ્યાન
સંગ્રહ - કુલ ૩૬૦ વ્યાખ્યાનો).
(૨) શ્રી નવસમરણ તથા ગૌતમ સવામિનો રાસ (BlockType) (નૂતન વર્ષની માંગલિક પ્રત) પુસ્તક : (૧) ત્રિવેણી સંગમ (ભક્તામર સ્તોત્રના યંત્ર-મંત્ર-સહિત નવસ્મરણ આદિ)
(૨) કાર્તિકી પૂર્ણિમા - યાત્રાવિધિ ઉપરોક્ત પ્રત તથા પુસ્તકો ખૂબ જ લોકપ્રિય બનેલ છે.
પ્રતિવર્ષ ચતુર્વિધ સંઘ સમક્ષ પર્યુષણ મહાપર્વમાં જે “આગમ સૂત્ર કલ્પસૂત્ર” પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો વાંચે છે તેનું સંપૂર્ણ ગુજરાતી લીપિમાં મોટા અક્ષરમાં પ્રકાશિત કરતાં અમો અત્યંત આનંદ અનુભવીએ છીએ. "
આ નૂતન પ્રત લોક ચાહના પ્રાપ્ત કરશે તથા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને ખૂબજ ઉપયોગી થઈ પડશે તેવી અમો આશા રાખીએ
છીએ.
ઈમેજ પ્રિન્ટર્સના ભાઈશ્રી જીગીશ મહેતાએ પોતાના હદયના ભાવોલ્લાસથી અન્ય કાર્યોને બાજુમાં રાખી આ કાર્યને ઝડપથી જ કોમ્યુટરાઈઝ કંપોઝીંગ કરી આપ્યું તેના અમો ઘણા જ આભારી છીએ.
અ-૫
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન
કલ્પસૂત્ર ભાષાંતર
આ સંસ્થામાં જે તે સંઘો અવાર-નવાર લાભ લે છે તેનો ઉપકાર શે ભૂલાય? (૧) શ્રી મહુડી (મધુપુરી) છે. મૂર્તિ પૂ. જન સંઘ તથા મહુડી જૈન પેઢી ટૂટ ....... મહુડી. (૨) શ્રી વિજાપુર બુદ્ધિસાગર સૂરિ સમાધિ મંદિર...........
ખs eષ
માકવિ પર () શ્રી પ્રેમ વર્ધક છે. મૂર્તિ પૂ ન સંઘ ............ ......... ધરણીધર જૈન દેરાસર, વાસણા, અમદાવાદ.
) શ્રી સેટેલાઈટ છે. મૂર્તિ પૂ જન સંઘ........................ સેટેલાઈટ, અમદાવાદ. (૫) બી ભીડભંજન પામનાથ છે. મૂર્તિ પૂ જન સંઘ.... .. ગોદાવરીનગરવિ-૧, વાસણા, અમદાવાદ-૭, ઈ બી વીતરાગ છે. મૂર્તિ પૂ જન સંઘ
..પાલડી, અમદાવાદ-૭. () શ્રી ધર્મનાથ પો. હે. જેનનગર જે. મૂર્તિ પૂ, જન સંઘ...................... .જેનનગર, અમદાવાદ-૭. (૮) શ્રી ધર્મભક્તિ છે. મૂર્તિ પૂ. જેન સંઘ
. .. રાજગાર્ડન, અમદાવાદ-૭. () શ્રી ગુરુકૃપા છે. મૂર્તિ પૂજન સંઘ............................................. સોલા રોડ, અમદાવાદ-૭, (૧૦) શ્રી પ્રાંતિજ છે. મૂર્તિ પૂ જૈન સંઘ
આ સિવાય નામી/અનામી સંઘો તથા વ્યક્તિગત લાભ લેનાર સર્વના આભારી છીએ.
ઉપરોક્ત પ્રતનું પ્રકાશન કરતા કંઈ પણ ભૂલ રહી ગઈ હોય તો તેની અમો ક્ષમા યાચીએ છીએ. કારતક સુદ પાંચમ (જ્ઞાન પંચમી)
દિલીપભાઈ કોઠારી | દિ, છે શનિવાર, તા. ૯-૧૨-૨૦૦૨
સુબોધ શ્રેણી પ્રકાશન વતી માં વીર સં. ૨૫૨૯ વિ.સં. ૨૦૫૯
પ્રાંતિજ.
. પ્રાંતિજ.
એ-૬
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
N
કલ્પસૂત્ર ભાષાંતર
|
સૌજન્ય
ઃ સૌજન્ય :
SA % (૧) શ્રી પ્રેમવર્ધક જે. મૂર્તિપૂજક જૈન સંઘ - ધરણીધર જૈન દેરાસર (શાનખાતામાંથી) *
નવા વિકાસ ગૃહ રોડ, પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૭. (૨) શ્રી પ્રેમવર્ધક પદ્માવતી માતાજી ટ્રસ્ટ - ધરણીધર જૈન દેરાસર
નવા વિકાસ ગૃહ રોડ, પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૭.
明明明明明明明明明明明
听听听听听听听听听听听统
(૩) શ્રી સેટેલાઈટ ચૅ. મૂર્તિપૂજક જૈન સંઘ (જ્ઞાનખાતામાંથી)
સેટેલાઈટ, અમદાવાદ - ૩૮૦૦૧૫.
in
(૪) શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ (શાનખાતામાંથી)
ગોદાવરીનગર વિભાગ-૧ પાસે, વાસણા, અમદાવાદ - ૩૮૦ ૦૦૭.
%%%%¥乐 乐乐 乐乐 乐乐
乐听听%%%%%%
અ-૭.
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર
ભાષાંતર
3 tb
(૫) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈનનગર શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ (જ્ઞાનખાતામાંથી) જૈનનગર, પાલડી, અમદાવાદ-૭.
(૬)
www.kobatirth.org
(૮)
(૦)
શ્રી વરસોડા શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘની બહેનો તરફથી (શાનખાતામાંથી) હસ્તે શ્રી જસવંતલાલ હીરાલાલ શાહ - વરસોડા.
શ્રી ધર્મભક્તિ શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ (જ્ઞાનખાતામાંથી) રાજગાર્ડન, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭.
૯ દે
સ્વ. રઈબેન ચીનુલાલ હીરાલાલ મહેતાના આત્મ શ્રેયાર્થે
હસ્તે પ્રવિણભાઈ તથા અશોકભાઈના સપરિવાર તરફથી - મલાડ (વેસ્ટ), મુંબઈ-૬૪.
(૯) શ્રી રસિકભાઈ મૂળચંદભાઈ શાહ
દીપ એપાર્ટમેન્ટ, વાસણા, અમદાવાદ - ૩૮૦ ૦૦૭. (૧૦) શ્રીમતિ વર્ષાબેન કલ્યાણભાઈ શાહ કુન્દર વિ-૨, વાસણા, અમદાવાદ - ૩૮૦૦૦૭. (૧૧) સ્વ. મોહનલાલ વંદરાવન શાહ વેરાવળ વાળા - હાલ વાલકેશ્વર, મુંબઈ.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌજન્ય
અ-૮
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
ક્રમ
૧.
૨.
૩.
૪.
૫.
મહા પર્વનો
કર્યો દિવસ ?
ચોથો દિવસ
ચોથો દિવસ
પાંચમો દિવસ
પાંચમો દિવસ
છઠ્ઠો દિવસ
કયા પાને કર્યો અધિકાર ?
વિષય
કયું વ્યાખ્યાન ?
પહેલું વ્યાખ્યાન
બીજું વ્યાખ્યાન
ત્રીજું વ્યાખ્યાન
ચોથું વ્યાખ્યાન
www.kobatirth.org
પાંચમું વ્યાખ્યાન
ધર્મ સારથી..
સ્વપ્ર વિચાર (ચાર સ્વપ્ર)
સ્વપ્ર પાઠક
સ્વપ ફલ
ત્રિશલા માતાનો વિલાપ
શ્રી વીરપ્રભુનું જન્મ વાંચન જન્મોત્સવ...
આમલકી ક્રિડા. દીક્ષા કલ્યાણક.
For Private and Personal Use Only
પાના
નંબર
૧
૫૭
૧૧૨
૧૫૭
૧૮૪
૨૦૬
૨૧૦
૨૩૭
૨૫૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[8] ]] C
અનુક્રમ
અ-૯
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ;
અનુક્રમ
કલ્પસૂત્ર ભાષાંતર
1 ૬.
છઠ્ઠો દિવસ
છઠું વ્યાખ્યાન
૩૩૬
. ૭.
સાતમો દિવસ
સાતમું વ્યાખ્યાન
ઉપસર્ગ અધિકાર .................. ૨૬૯ શ્રી મહાવીર પ્રભુનો કેવલજ્ઞાન અધિકાર. ૩૩૩ ગણધરવાદ.... શ્રી વીરપ્રભુનો નિર્વાણ અધિકાર ..........
૩૮૧ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર........................
૪૦૪ શ્રી નેમિનાથ પ્રભુનું ચરિત્ર. શ્રી નમિનાથ પ્રભુથી શ્રી અજિતનાથ પ્રભુના આંતરાનો કાળ......... .......૪૫૪ શ્રી ઋષભદેવ પ્રભુનું ચરિત્ર............૪૬૬ સ્થવિરાવલી...............
૫૧૨ સામાચારી......... ....................૫૭૦ [N
નિ ૮. સાતમો દિવસ આઠમું વ્યાખ્યાન
અ-૧૦
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમ્
॥ अनंत लब्धि निधानाय ॥ ॐ हीं अहम् नमः ॥
॥ गण संपत् समृद्धाय श्री गौतमस्वामिने नमो नमः ॥
श्री सुधर्मास्वामिने नमो नमः ॥ ..
॥ॐ ह्रीं नमो पबयणस्स ॥ ॥ चरमशासन पति त्रिशलानंदन श्री महावीरस्वामि परमात्माने नमो नमः ॥ ॥ योगनिष्ठ आचार्य भगवन्त श्रीमद् बुद्धि-कीर्ति-कैलास-सुबोध मनोहर कीर्ति सागर सूरी गुरुभ्यो नमो नमः ॥
चतुर्दशपूर्वधर-श्रुतकेवलि-श्रीमद्-भद्रबाहुस्वामिसमुद्धृतम्
श्रीकल्पसूत्रम् ।
गुर्जर भाषान्तर सहितम्
अथ प्रथमं व्याख्यानम् । प्रणम्य श्रीमहावीरं, केवलज्ञानभास्करम् । कल्पसूत्रस्य सद्बाला-वबोधः किञ्चिदुच्यते ॥१॥
કેવલજ્ઞાનથી પદાર્થોનો પ્રકાશ કરવામાં સૂર્ય સમાન શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરીને કલ્પસૂત્રનો સુંદર કાંઈક બાલાવબોધ કહીએ છીએ // ૧ /.
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
JERN
પ્રથમ
કલ્પસૂત્ર ભાષાંતર
ચોમાસુ રહેલા સાધુ માંગલિકને માટે પાંચ દિવસ શ્રીકલ્પસૂત્ર વાંચે. કલ્પ એટલે સાધુનો આચાર, રીતે સાધુનો આચાર દસ પ્રકારે છે. તે આ પ્રમાણે-અચેલક કલ્પ, ઉદેશિક કલ્પ, શય્યાતર કલ્પ, રાજપિંડ ડી
AS | વ્યાખ્યાનમ કલ્પ,કૃતિકર્મ કલ્પ, વ્રત કલ્પ, જયેષ્ઠ કલ્પ, પ્રતિક્રમણ કલ્પ,૮ માસ કલ્પ, અને પર્યુષણા કલ્પ,૭. Iિ દસે કલ્પની વિસ્તારથી સમજણ -
- ૨૩ નવ વન્ય -વસરહિતપણું. તીર્થંકરાશ્રિત અચેલક કલ્પ-તીર્થંકરો જયારે દીક્ષા લે છે ત્યારે ઇંદ્ર એક દેવદુષ્ય વસ્ત્ર ભગવંતને ખભે મૂકે છે, તે દેવદૂષ્ય જયાં સુધી ભગવંતની પાસે હોય ત્યાં સુધી સચેલક કહેવાય; પણ જયારે તે વસ્ત્ર જાય ત્યારે અચેલક કહેવાય.
સાધુ આશ્રિત અચેલક કલ્પ-પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ અને છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના સાધુ શ્વેત, પરિમાણવાળાં અને જીર્ણપ્રાય વસ્ત્ર રાખે છે, તેથી તેઓ વસ્ત્ર રહિત હોવાથી તેમને અચેલક કલ્પ
છે. શ્રી અજિતનાથ પ્રમુખ વચલા બાવીસ જિનના કોઈ કોઈ સાધુ બહુમૂલ્યવાળાં અને ભિન્ન ભિન્ન વર્ણવાળાં આ વસ્ત્રો રાખે છે, તથા કોઈ કોઈ સાધુ શ્વેત અને પરિમાણવાળાં વસ્ત્રો રાખે છે, તેથી તેઓને અચેલક કલ્પ (4
અનિશ્ચિત છે. પહેલા અને છેલ્લા જિનના સાધુઓ શ્વેત, પરિમાણવાળાં અને જીર્ણપ્રાય વસ્ત્રો રાખે છે,
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાન
થિી
તેથી તેમને તો અચેલક કલ્પ નિશ્ચિત છે. અહીં કોઈ શંકા કરે કે-“પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓ વસ્ત્ર ધારણ કરે છે, છતાં તેમને અચેલક કેમ કહેવાય ?' તેનો ઉત્તર એ છે કે-તેમનાં વસ્ત્રો જીર્ણપ્રાય અને અલ્પ મૂલ્યવાળાં હોય છે, તેથી અચેલક એટલે વસ્રરહિત જ કહેવાય છે, કારણ કે, તુચ્છ અને જીર્ણપ્રાય વસ્ત્રો રહેતાં લોકોમાં અવઢપણું પ્રસિદ્ધ રીતે કહેવાય છે. જેમ કોઈ ફક્ત પંચીયું પહેરીને નદી ઉતર્યા હોય, તેઓ કહે છે કે “અમે તો નગ્ન થઈને નદી ઉતર્યા.' વળી લોકો પાસે કપડાં હોય છે, પણ તે તુચ્છપ્રાય હોય તો થિી ધોબી, દરજી અથવા વણકરને કહે છે કે – “અમોને અમારાં કપડાં આપ, અમે કપડાં વિનાના બેઠા છીએ'. એવી રીતે પહેલા અને છેલ્લા જિનના સાધુઓને વસ્ત્રો હોવા છતાં અચેલકપણું કહ્યું છે ||૧||
૨ શિવ એટલે આધાર્મિક. કોઈ સાધુને નિમિત્તે અથવા સાધુના કોઈ સમુદાય નિમિત્તે આહાર પાણી વિગેરે બનાવ્યું હોય, તે પહેલા અને છેલ્લા જિનના સાધુઓને કોઈને પણ ન કહ્યું. શ્રી અજિતનાથ પ્રમુખ બાવીશ જિનને વારે તો, જે સાધુ અથવા સાધુ સમુદાય નિમિત્તે આહાર પાણી વિગેરે કર્યું હોય તે આહાર પાણી વિગેરે તે સાધુ અથવા સાધુ સમુદાયને ન કહ્યું, પણ બીજા સાધુને અથવા બીજા સાધુ સમુદાયને તો કલ્પ //રા.
૩ શાતિર એટલે જે જગ્યાએ સાધુ ઉતર્યા હોય તે જગ્યાનો માલીક તેના આહાર' પાણી ખાદિમ સ્વાદિમ વસ" પાત્ર કંબલ ઓઘો સોય અસ્તરો નેરણી'' અને કાનખોતરણી એ બાર પ્રકારનો પિંડ
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
|||
|
Uણિી
સર્વ તીર્થકરોના વારામાં સર્વ સાધુઓને કલ્પ નહીં, કારણ કે-શયાતર જો રાગી થાય તો આહાર વિગેરેની Aિ
પ્રથમ સાધુ માટે જોગવાઈ રાખે, અને તેથી આહારાદિ અસૂઝતો મળે ! વળી સારો આહાર મળે તો સાધુ તે ઘર ન 8િ
| | વ્યાખ્યાનમ છોડે. તથા લોકોમાં એમ ઠસી જાય કે - સાધુને જે રહેવાની જગ્યા આપે તે જ આહાર પાણી વિગેરે આપે, તે ભયથી કોઈ ઉતરવાની જગ્યા ન આપે, ઇત્યાદિ ઘણા દોષનો સંભવ રહેલો છે. તેથી સાધુને શય્યાતરનો બાર પ્રકારનો પિંડ ન કલ્પે. એ બાર પ્રકારનો પિંડ ન લેવાથી લોકોમાં જૈન ધર્મની પ્રશંસા થાય કે – અહો ! જૈન સાધુઓ નિઃસ્પૃહી છે. અને તેથી ઉતરવાની જગ્યા મળે. પણ કોઈ ગામમાં સાધુ ગયા હોય, ત્યાં શ્રાવકનું એક જ ઘર હોય, તો તે શ્રાવકને ઘેર સાધુ રાતના ચાર પહોર જાગતા રહે, પ્રભાતનું પડિક્કમણુંપડિલેહણ બીજે સ્થાને કરે, તો તે શ્રાવક શય્યાતર કહેવાય નહીં, એટલે તેના ઘરનું આહાર પાણી વિગેરે કહ્યું, તેને ઘેરથી આહાર પાણી લે તો દોષ ન લાગે. શય્યાતરની પણ આટલી વસ્તુઓ સાધુઓને કહ્યુંતૃણ, માટીનું ઢેકું, રાખ, માત્રુ (પેસાબ) કરવાની કુંડી, પાટલો, પાટ, પાટીયું, શય્યા, સંથારો, લેપ આદિક વસ્તુ, અને ચારિત્રની ઇચ્છાવાળો ઉપધિસહિત શિષ્ય ૩
ક રાવિંદ - એટલે સેનાપતિ, પુરોહિત, શ્રેષ્ઠી પ્રધાન અને સાર્થવાહ સહિત રાજ્યાભિષેક કરેલ જે રાજા, તેના આહાર પાણી ખાદિમ સ્વાદિમ વસ્ત્ર" પાત્ર કંબલ અને રજોહરણ ૮ એ આઠ પ્રકારનો પિંડ કે પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુને કહ્યું નહીં. કારણ કે, તેને ઘેર જતાં આવતાં સાધુને ખોટી થવું પડે,
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*શિ
કલ્પસૂત્ર ભાષાંતર
અને તેથી સ્વાધ્યાય-ધ્યાનમાં વ્યાઘાત થાય. સાધુને અમાંગલિક માને તો અપમાન કરે, શરીરે નુકસાન પણ
પ્રથમ કરે. વળી રૂપવતી સ્ત્રીઓ, ઘોડા, હાથી વિગેરે દેખી સાધુનું મન ચલિત થઈ જાય. વળી લોકોમાં નિંદા થાય
વ્યાખ્યાનમ્ કે સાધુઓ રાજપિંડ લે છે ઈત્યાદિ ઘણા દોષોનો સંભવ છે, તેથી પહેલા અને છેલ્લા જિનના સાધુને રાજપિંડ કલ્પ નહી. પણ શ્રી અજિતનાથ વિગેરે બાવીશ જિનના સાધુને રાજપિંડ કલ્પે. કારણ કે, તેઓ ઋજુ એટલે સરલ સ્વભાવી અને પ્રાજ્ઞ એટલે બુદ્ધિમાન-ડાહ્યા હોય છે, તેથી પૂર્વે કહેલા દોષોનો તેમને અભાવ હોવાથી રાજપિંડ કલ્પ. પહેલા જિનના સાધુ ઋજુ અને જડ-મૂર્ણ હોય છે, તથા છેલ્લા જિનના સાધુ વક્ર એટલે વાંકા અને જડ-મૂર્ખ હોય છે, તેથી તેમને રાજપિંડ કલ્પ નહીં I૪
૫ કૃતિવર્મ એટલે વંદન. સર્વ તીર્થકરના સાધુઓ દીક્ષાપર્યાયના ક્રમથી પરસ્પર વંદન કરે. પરંતુ આ સાધ્વી ઘણા વરસથી દીક્ષિત હોય, અને સાધુ નવો દીક્ષિત હોય, તો પણ સાધ્વી સાધુને વાંદે. કારણ કે- જ ધર્મમાં પુરુષ પ્રધાન છે. જો સાધુ સાધ્વીને વાંદે તો લોકમાં નિંદા થાય કે, - “જૈન ધર્મ તો ઉત્તમ છે, પણ તે એક ધર્મમાં વિનય નથી, કારણ કે સાધુ સાધ્વીને પગે લાગે છે આવી રીતે ઘણા લોક કર્મ બાંધે. વળી સાધ્વી સ્ત્રીજાતિ હોવાથી તેને ગર્વ આવે કે, મને સાધુ પણ વાંદે છે. ઇત્યાદિ ઘણા દોષનો સંભવ છે, તેથી આજના ય દીક્ષિત સાધુને પણ સાધ્વી વંદન કરે પી.
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ ૬ વ્રત દત્તે મહાવ્રતા પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુને પાંચ મહાવ્રત છે, પણ અજિતનાથ પ્રમુખ
વ્યાખ્યાનમુ. બાવીશ જિનના સાધુને ચાર મહાવ્રત હોય છે. તેમને મૈથુનવિરમણ નામના મહાવ્રતનો સમાવેશ થાય પરિગ્રહવિરમણ મહાવ્રતમાં થઈ જાય છે, કારણ કે-તેઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી જાણે છે કે – સ્ત્રી પણ પરિગ્રહ જ છે, તેથી પરિગ્રહનું પચ્ચખ્ખાણ કરતાં સ્ત્રીનું પણ પચ્ચખ્ખાણ થઈ જ ગયું. પણ પહેલા અને પુણ છેલ્લા તીર્થંકરના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ નહીં હોવાથી તેમને તેવી બુદ્ધિ હોતી નથી, તેથી તેમને પાંચ મહાવ્રત છે llll
છેષ્ઠ વત્વ એટલે વૃદ્ધ-લઘુપણાનો વ્યવહાર. પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુની વડી દીક્ષાથી માંડીને વૃદ્ધ-લઘુપણાની ગણના કરવી, અને અજિતનાથ વિગેરે વચલા બાવીશ તીર્થંકરના સાધુને તો અતિચાર રહિત ચારિત્ર હોવાથી દીક્ષાના દિવસથી માંડીને વૃદ્ધ-લઘુપણાની ગણના કરવી. પિતા અને પુત્ર, રાજા અને પ્રધાન, શેઠ અને વાણોતર, માતા અને દીકરી, અથવા રાણી અને દાસી વગેરે સંઘાતે યોગ વહન કરે, અને સંઘાતે વડી દીક્ષા લે તો તેમને ક્રમ પ્રમાણે વૃદ્ધ-લઘુ સ્થાપવા. પણ જો પુત્ર વડી દીક્ષા લેવાને યોગ્ય થયો હોય, પિતા ન થયો હોય, તો થોડા દિવસ વિલંબ કરીને પિતાને જ વૃદ્ધ સ્થાપવો. જો તેમ ન કરીએ, અને પુત્રને મોટો સ્થાપીએ, તો પિતાને અપ્રીતિ થાય. પણ જો તેઓમાં અભ્યાસ વિગેરેનું મોટું આંતરું હોય, તો
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ | વ્યાખ્યાનમુ.
T
ગુરમહારાજ પિતાને સમજાવે કે- “હે મહાભાગ્યવંત ! તમારો પુત્ર મોટો થશે તો તમોને જ મોટાઈ છે, તમે | કહો તો તમારા પુત્રને વડી દીક્ષા આપીએ”. એવી રીતે સમજાવવાથી જો રાજીખુશીથી રજા આપે તો પુત્રને !
Mી
| વડી દીક્ષા આપી મોટો કરવો, પણ ના કહે તો તેમ કરવું નહીં. આવી રીતે રાજા અને પ્રધાન વિગેરે સર્વને માટે સમજવું IIકા.
૮ પ્રતિમા – શ્રી ઋષભદેવ અને શ્રી મહાવીર સ્વામીના સાધુઓને અતિચાર-દોષ લાગે અથવા ન લાગે તો પણ તેઓએ સવાર અને સાંજ એમ બન્ને વખત અવશ્ય પ્રતિક્રમણ કરવું, બાવીશ જિનના સાધુઓ અતિચાર લાગે તો જ પ્રતિક્રમણ કરે. વળી તે બાવીશ જિનના સાધુઓને કારણ હોય તો પણ દેવસી અને રાઈ એમ બે જ પ્રતિક્રમણ કરવાનાં હોય છે, તેમને પમ્પી, ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ કરવાનાં હોતાં નથી II
૬ માસ વન્ય - પહેલા અને છેલ્લા જિનના સાધુઓને એક જ સ્થાને વધારેમાં વધારે એક માસ રહેવું કલ્પે. કારણ કે, તેથી વધારે વખત રહે તો ઉપાશ્રય ઉપર મોહ વધે, લોકમાં લઘુપણું પામે ઇત્યાદિ ઘણા દોષનો સંભવ છે. અને વિહાર કરવાથી ઘણા પ્રાણીઓને પ્રતિબોધ આપે, વિવિધ પ્રકારના દેશ દેખે, જ્ઞાનવિજ્ઞાન વૃદ્ધિ પામે, ઇત્યાદિ ઘણો લાભ થાય. પરંતુ કદાચ દુષ્કાળ, અશક્તિ, રોગ વિગેરે કારણે માસ
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
IAL
ઉપરાંત રહેવું પડે તો ઉપાશ્રય બદલે, ઉપાશ્રયના ખુણા બદલે, પણ માસ ઉપરાંત તે જ સ્થાને ન રહે. પ્રથમ બાવીશ જિનના સાધુઓ તો સરલ સ્વભાવી અને પ્રાજ્ઞ હોય છે, તેથી ઉપર કહેલા દોષનો અભાવ હોવાથી
વ્યાખ્યાનમું તેમને માસકલ્પ નિયત નથી લા
૨૦ પર્યુષT વેન્ડ એટલે સાધુઓએ એક સ્થળે ચોમાસું કરવું. પર્યુષણા કલ્પ બે પ્રકાર છે - જઘન્ય અને ઉત્કૃષ્ટ, સંવત્સરી પ્રતિક્રમણથી માંડીને કાર્તિક ચોમાસી પ્રતિક્રમણ પર્યત સિત્તેર દિવસ સુધી રહેવું તે જઘન્ય પર્યુષણા કલ્પ, અને અસાડચોમાસી પ્રતિક્રમણથી માંડીને કાર્તિક ચોમાસી પ્રતિક્રમણ સુધી ચાર માસ રહેવું એ ઉત્કૃષ્ટ પર્યુષણા કલ્પ, એ બેઉ કલ્પ સ્થવિરકલ્પિને હોય, જિનકલ્પિને ઉત્કૃષ્ટ પર્યુષણા જે ચાર માસનો છે તે હોય છે. વળી લાભાદિકને કારણે સાધુ એક સ્થાને છ માસ પણ રહે, તે આવી રીતે ચોમાસા પહેલાં માસ કલ્પ કરે, અને ચોમાસું વીત્યા પછી પણ માસ કલ્પ કરે, એમ છમાસી કલ્પ થાય. આ કલ્પ પણ સ્થવિરકલ્પીને સમજવો. આ પર્યુષણા કલ્પ પહેલા અને છેલ્લા જિનના સાધુ અવશ્ય કરે. પણ બાવીશ જિનના સાધુને પર્યુષણા કલ્પ અનિયત છે, કારણ કે તેઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી દોષોનો અભાવ હોય તો દેશ ઉણી વાતો પૂર્વકોટિ સુધી એક સ્થાને રહે, અને દોષ હોય તો એક માસ પણ રહે નહીં II૧૦ની
એ દસ કલ્પ ઋષભદેવ અને મહાવીરસ્વામીના સાધુઓને નિયત જાણવા, અજિતનાથ વિગેરે બાવીશ જિનના સાધુઓને વ્રત', શય્યાતર, જયેષ્ઠ, અને કૃતિકર્મ', એ ચાર કલ્પ નિયત જાણવા. અને અચલક',
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મકી
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ
ઉદ્દેશિક, પ્રતિક્રમણ, રાજપિંડ, માસ"તથા પર્યુષણા કલ્પ, એ છ કલ્પ અનિયત જાણવા. તે પહેલા તથા | છેલ્લા તીર્થકરના સાધુઓમાં અને બાકીના બાવીશ જિનના સાધુઓમાં આ પ્રમાણે આચારનો ભેદ હોવાનું કારણ જીવવિશેષ જ છે. શ્રી ઋષભદેવના તીર્થના જીવો સરસ્વભાવી અને જડ છે તેથી તેમને ધર્મનું જ્ઞાન દુર્લભ છે, શ્રી મહાવીરસ્વામીના તીર્થના જીવો વક્ર અને જડ છે, તેથી તેમને ધર્મનું પાળવું દુષ્કર છે. બાવીશ | જિનના તીર્થના જીવો સરલસ્વભાવી અને પ્રાજ્ઞ છે, તેથી તેમને ધર્મનું જ્ઞાન અને ધર્મનું પાળવું એમ બન્ને સુકર-સહેલું છે. આ પ્રમાણે હોવાથી પહેલા અને છેલ્લા જિનના સાધુઓના તથા બાવીશ જિનના સાધુઓના આચારના બે ભેદ થયા છે. અહીં તે બાબતના દૃષ્ટાન્તો દેખાડે છે -
પહેલા તીર્થંકરના કેટલાક મુનિઓ બહારની ભૂમિથી ગુરુ પાસે આવ્યા. ગુરુએ તેમને પૂછ્યું કે - “હે મુનિઓ ! આટલો બધો વખત તમે ક્યાં રોકાયા હતા?' ત્યારે તેઓએ કહ્યું કે - “હે સ્વામી ! અમે નાચ કરતા એક નટને જોવામાં રોકાયા હતા. ગુરુ મહારાજે કહ્યું કે - “એવી રીતે નટને જોવું સાધુને કલ્પ નહીં'. ત્યારે તેઓએ કહ્યું કે “બહુ સારું, અમે હવેથી નટનો ખેલ જોઈશું નહીં એમ કહી તે વાત અંગીકાર કરી. વળી એક દહાડો તે જ સાધુઓ બહારથી ઘણી વેળાએ ઉપાશ્રયમાં આવ્યા, ત્યારે ગુરુએ આગળની પેઠે પૂછવાથી તેઓએ કહ્યું કે – “હે સ્વામી! અમે નાચતી એક નટીને જોવા રોકાયા હતા. ત્યારે ગુરુએ કહ્યું -
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
GE
I
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
મહાનુભાવો ! તમોને તે દિવસે નટને જોવાની ના કહી હતી, તેથી નટીને જોવાનો તો નિષેધ જ જાણવો'. ત્યારે શિષ્યોએ કહ્યું કે - “હે પ્રભુ ! અમોને તે વાતનું જાણપણું નહોતું હવે ફરીને તેમ નહીં કરીએ” અહીં ! તેઓએ જડ હોવાથી એમ ન જાણ્યું કે ગુરુ મહારાજે નટનો નિષેધ કર્યો તો નટીનો નિષેધ હોય જ, અને સરલ સ્વભાવી હોવાથી તેઓએ સરલ ઉત્તર આપ્યો. એમ પહેલું દષ્ટાંત જાણવું - હવે બીજું દષ્ટાંત એવી રીતે કે – કોઈક કોંકણ દેશના વાણીયાએ ઘડપણમાં દીક્ષા લીધી. એક વખતે ઈર્યાવહીના કાઉસ્સગ્નમાં તે ઘણા કાલ સુધી સ્થિર રહ્યો. તેણે કાઉસ્સગ્ગ પાર્યો ત્યારે ગુરુએ પૂછ્યું કે - “તમે આટલા બધા લાંબા કાઉસ્સગ્નમાં શું ચિંતવ્યું?' તેમણે કહ્યું કે “સ્વામી ! મેં તેમાં જીવદયા ચિંતવી'. ગુરુએ પૂછ્યું કે “તમે શી રીતે જીવદયા ચિંતવી?” તેણે કહ્યું કે – “પહેલાં જ્યારે હું ગૃહસ્થાવાસમાં હતો ત્યારે મેં ખેતરમાંથી નકામા વૃક્ષ વિગેરેને કાઢી નાખી સારી રીતે ખેડીને ધાન્ય વાવ્યું હતું, અને તેથી ઘણું નીપજ્યું હતું પણ હવે મારા પુત્રો નિશ્ચિત અને પ્રમાદી થઈને નકામાં વૃક્ષ વિગેરેને ખેતરમાંથી નહીં મઢી નાખે, તથા સારી રીતે ખેડશે નહીં તો ધાન્ય નહીં નીપજવાથી તે બિચારાના શા હાલ થશે?” ગુરુ મહારાજે કહ્યું કે – “હે છે મહાનુભાવ! આ તમે જીવદયા ચિંતવી ન કહેવાય, પણ જીવહિંસા ચિંતવી. કારણ કે, વૃક્ષો ઉખેડવામાં તથા ! ખેતરને ખેડવામાં ઘણા જીવોનો નાશ થાય છે, તેથી તમે દુર્બાન કર્યું આમ ચિંતવવુ સાધુને કહ્યું નહીં'. |
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
એવી રીતે ગુરુ મહારાજના કહેવાથી તેણે ‘મિચ્છા મિ દુક્કડં' દીધું. અહીં જડ હોવાથી તેણે એમ ન જાણ્યું કે, આવી રીતે ચિંતવવું એ જીવદયા નહીં પણ જીવહિંસા છે, અને સરલતાથી પોતાનું ચિંતવેલું ગુરુ મહારાજને યથાસ્થિત કહી દીધું.
વીરપ્રભુના તીર્થના સાધુઓના વક્ર અને જડપણાનાં બે દૃષ્ટાંતો નીચે મુજબ –
વીરપ્રભુના તીર્થના કેટલાએક સાધુઓ નટને નાચતો જોઈને, વિલંબથી ગુરુસમીપે આવ્યા. ગુરુએ તેમને પૂછ્યું, અને નટ જોવાનો નિષેધ કર્યો. વળી એક દિવસ નાચતી નટીને જોઈને, વિલંબથી ગુરુ સમીપે આવ્યા. ગુરુએ પૂછ્યું ત્યારે પોતાના વક્ર સ્વભાવથી જૂઠા ઉત્તરો દેવા લાગ્યા. પછી ગુરુએ ઘણું પૂછવાથી ચિ તેઓએ સત્ય વાત કરી. ગુરુ તેમને ઠપકો દેવા લાગ્યા ત્યારે ઉલ્ટા તેઓ ગુરુને ઠપકો દેવા લાગ્યા કે - “તમોએ અમોને નટ જોવાનો તે દિવસે નિષેધ કર્યો, ત્યારે જ નટી જોવાનો પણ શા માટે નિષેધ કર્યો નહીં ! માટે આ દોષ તમારો જ છે, અમે શું જાણીએ !” આવી રીતે વક્રતાથી ઉત્તર આપ્યો. એમ પહેલું દૃષ્ટાંત જાણવું.
બીજું દૃષ્ટાંત એવી રીતે કે - કોઈ એક વેપારીનો દીકરો દુર્વિનીત વક્ર અને જડ હતો. તેના પિતાએ ઘણી વખત શિખામણ આપી કે - ‘મા બાપ વિગેરે વડીલોનાં સામું ન બોલવું. એક દિવસે બધા ઘરના
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[][][]] ]]>
પ્રથમ વ્યાખ્યાનમ
૧૧
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
માણસો બહાર ગયા હતા, ત્યારે તેણે વિચાર્યું કે – “વારંવાર શિખામણ આપતા પિતાને આજે તો હું બરાબર
પ્રથમ
| વ્યાખ્યાનમ્ શિખામણ આપું!” એમ વિચાર કરી ઘરનાં બારણાં અંદરથી બંધ કરીને પોતે અંદર ભરાઈ રહ્યો. પછી તેના પિતા વિગેરે આવ્યા બાદ તેઓએ બારણું ઉઘાડવાનું ઘણું કહ્યું, છતાં તેણે કાંઈ જવાબ પણ આપ્યો નહીં, તેમ બારણાં પણ ઉઘાડ્યાં નહીં. પછી તેના પિતા ભીંત ઓલંઘીને જ્યારે અંદર ગયા, ત્યારે તેમણે પુત્રને હસતો નથી જોયો; અને તેથી તેમણે ઠપકો આપ્યો, ત્યારે તે કહેવા લાગ્યો કે “તમોએ જ મને કહ્યું છે કે, વડીલોને સામો ઉત્તર ન દેવો !' એ પ્રમાણે બીજું દષ્ટાંત.
શ્રીઅજિતનાથ વિગેરે બાવીસ તીર્થંકરના સાધુઓના ઋજુ અને જાણપણાનું દષ્ટાંત -
કેટલાક અજિતજિનના સાધુઓ નટને જોઈને ઘણે કાલે આવવાથી, ગુરુ મહારાજે પૂછ્યું, ત્યારે તેઓએ જેમ હતું તેમ યથાસ્થિત કહી સંભળાવ્યું. ગુરુએ નટનો નાચ જોવાનો નિષેધ કર્યો. પછી એક દહાડો જયારે તેઓ બહાર ગયા ત્યારે નટીને નાચતી જોઈને પ્રાજ્ઞ હોવાથી વિચાર કરવા લાગ્યા કે - “રાગના હેતુથી ગુરુ મહારાજે નટ જોવાનો આપણને નિષેધ કર્યો છે; ત્યારે નટીને તો અત્યંત રાગનું કારણ હોવાથી નિષેધ હોવો જ જોઈએ” એમ વિચારી તેઓએ નટીને જોઈ નહીં.
હવે જે નિયત અવસ્થાનના લક્ષણવાળો સિત્તેર દિવસનો જધન્ય પર્યુષણા કલ્પ કહ્યો તે પણ કારણના
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ
કલ્પસૂત્ર ભાષાંતર
અભાવે જાણવો, પરંતુ કોઈ કારણ હોય તો તેની મધ્યમાં પણ વિહાર કરવો કહ્યું. તે આવી રીતે-અકલ્યાણ- |
તે વ્યાખ્યાનમ વિપત્તિ હોય, આહાર ન મળી શકે, રાજા સાધનો દ્વેષી હોય, રોગનો ઉપદ્રવ હોય, સ્પંડિલની જગ્યા ન મળે', ચંડિલની જગ્યા જીવાતવાળી હોય, સાધુને ઉતરવાની જગ્યા જીવાતવાળી હોય, કુંથુઆનો ઉપદ્રવ હોય, અગ્નિનો ઉપદ્રવ હોય, તથા જો સર્પનો ઉપદ્રવ હોય©, તો ચોમાસાની અંદર પણ વિહાર કરવો || કલ્પે. વળી કોઈ કારણ હોય તો ચોમાસા ઉપરાંત પણ સાધુઓએ રહેવું કહ્યું. તે આવી રીતે - વરસાદ વરસતો બંધ ન રહે, અને માર્ગ કીચડથી ચાલી શકાય તેવો ન હોય તો ઉત્તમ મુનિઓ કાર્તિક સુદ પુનમ પછી પણ રહે છે. વળી ઉપર જે અકલ્યાણ વિગેરે દશ દોષ કહ્યા, તે દોષનો અભાવ હોય, છતાં પણ સંયમના નિર્વાહ માટે ક્ષેત્રના ગુણ જોવા. ક્ષેત્ર ત્રણ પ્રકારનું હોય છે - જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ. જયાં જિનમંદિર છે નજીકમાં હોય; અંડિલની જગ્યા શુદ્ધ, જીવાત વિનાની અને કોઈની નજર ન પડે તેવી હોય, સ્વાધ્યાયધ્યાન સુખથી થઈ શકે તેમ હોય, અને ભિક્ષા સુલભ હોય', આ ચાર ગુણ યુક્ત ક્ષેત્ર જઘન્ય કહેવાય. તેરા ગુણવાળું ક્ષેત્ર ઉત્કૃષ્ટકહેવાય. જ્યાં ઘણો કીચડ ન થતો હોય, ઘણા સંમૂચ્છિમ પ્રાણીઓ ન થતા હોય, |
અંડિલની જગ્યા નિર્દોષ હોય, ઉપાશ્રય સ્ત્રીસંસર્ગાદિ રહિત હોય, દૂધ દહીં ઘી વિગેરે ગોરસ ઘણું મલતું હોય, લોકોનો સમુદાય મોટો અને ભદ્રક હોય, વૈદ્યો ભદ્રપ્રકૃતિ વાળા હોય, ઔષધ સુલભ હોય’, |
૧૩
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobaith.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
ગૃહસ્થોનાં ઘર કુટુંબવાલાં અને ધન-ધાન્યાદિથી ભરેલાં હોય, રાજા ભદ્રક હોય છે, બ્રાહ્મણ વિગેરે અન્ય મતવાળાઓ સાધુઓનું અપમાન ન કરતા હોય'', ભિક્ષા સુલભ હોય, અને સ્વાધ્યાય-ધ્યાન શુદ્ધ થઈ શકે તેમ હોય, એ તેર ગુણવાળું ક્ષેત્ર ઉત્કૃષ્ટ જાણવું. પૂર્વે કહેલા ચાર ગુણથી અધિક ગુણવાળું અને તેર ગુણથી ન્યૂન ગુણવાળું એટલે પાંચ ગુણવાળું, છ ગુણવાળું, યાવત્ બાર ગુણવાળું ક્ષેત્ર મધ્યમ જાણવું. સાધુઓએ જો બની શકે તો ઉત્કૃષ્ટ ક્ષેત્રમાં, તે ન મળે તો મધ્યમ ક્ષેત્રમાં, અને તે ન મળે તો જઘન્ય ક્ષેત્રમાં પર્યુષણાકલ્પ કરવો. પણ હાલના સમયમાં તો ગુરુ મહારાજે આદેશ કરેલા ક્ષેત્રમાં સાધુઓએ પર્યુષણાકલ્પ કરવો.
આ દસ પ્રકારનો કલ્પ ત્રીજા ઔષધની પેઠે હિતકારી છે. તે ત્રીજા ઔષધનું દષ્ટાંત -
કોઈ એક રાજાએ પોતાના પુત્રની અનાગત ચિકિત્સા માટે - રોગ ન આવ્યું છતે ભવિષ્યમાં રોગ ન 8 થાય એ હેતુથી ત્રણ વૈદ્યોને બોલાવ્યા. તેમાંથી પહેલા વૈદ્ય કહ્યું કે - “મારું ઔષધ રોગ હોય તો તે રોગનો નાશ કરે છે, પણ જો રોગ ન હોય તો નવો રોગ ઉત્પન્ન કરે છે. રાજાએ કહ્યું – “સૂતેલા સિંહને કાર જગાડવા સરખું આ તારું ઔષધ કાંઈ કામનું નથી.” પછી બીજા વૈધે કહ્યું: “મારું ઔષધ રોગ હોય તો તેનો નાશ કરે છે, અને રોગ ન હોય તો ગુણ અથવા દોષ કાંઈ કરતું નથી. રાજાએ કહ્યું કે - “રાખમાં ઘી નાખવા સરખા આ તારા ઔષધની પણ જરૂર નથી'. ત્યારપછી ત્રીજા વૈદ્ય કહ્યું કે - “મારું ઔષધ જો રોગ હોય તો
૧૪
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ
તે રોગને હરે છે; અને રોગ ન હોય તો શરીરમાં બળ વધારે છે, વીર્ય પુષ્ટ કરે છે, અને કાત્તિની વૃદ્ધિ કરે છે.” રાજાએ કહ્યું કે – “આ ઔષધ ઉત્તમ છે'. પછી એ ત્રીજા વૈદ્યનું ઔષધ કરાવ્યું, અને તે વૈદ્યનું ઘણું દિલ સન્માન કર્યું. એ ત્રીજા ઔષધની પેઠે આ દસ કલ્પો પણ દોષ હોય તો તે દોષનો નાશ કરે છે, અને દોષ ન હોય તો ધર્મની પુષ્ટિ કરે છે.
જો કે સાધુઓ વિહાર કરે તો ઘણો લાભ થાય; પણ વરસાદના દિવસોમાં ઘણા જીવ ઉત્પન્ન થાય છે, અને તેથી તે જીવોની વિરાધના થાય, માટે જ વરસાદના ચાર માસ સાધુઓને એક સ્થાને રહેવાનું કહ્યું છે. શ્રીકૃષ્ણ મહારાજા, જે ત્રણ ખંડના ધણી હતા, તેઓ જો ચોમાસામાં સભા ભરીને બેસે તો તેમને નમન કરવા સોળ હજાર મુકુટબદ્ધ રાજાઓ, હાથી, ઘોડા, રથ, પાલખી, નોકર, ચાકર વિગેરે પરિવારથી પરિવરેલા આવે અને જાય. તેમના આવવા જવાથી કુંથુઆ, કીડી વિગેરે ઘણા જીવોનો ઘાત થાય. તે ઘાત ન થાય માટે વરસાદના ચાર માસ કૃષ્ણ મહારાજા પોતાના મહેલમાં રહેતા, પણ સભા ભરતા નહીં. એવી રીતે બીજા પણ ઉત્તમ પુરુષોએ ચોમાસામાં ઘણા સાવદ્ય વ્યાપાર કરવા નહીં, ચોમાસામાં બહુ દૂર જવું નહીં, તેમાં પણ સાધુઓએ તો ચોમાસામાં વિશેષ પ્રકારે એક સ્થાને રહેવું.
ચોમાસુ રહેલા સાધુ પર્યુષણ પર્વ આવે ત્યારે માંગલિકને માટે પાંચ દિવસ કલ્પસૂત્ર વાંચે. જેમ-દેવોમાં
૧૫
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમુ
ઇંદ્ર શિરોમણિ છે, તારાઓમાં ચંદ્ર, ન્યાયવાનું પુરુષોમાં રામ, રૂપવંતોમાં કામદેવ, રૂપવતી સ્ત્રીઓમાં રંભા, હાથીઓમાં ઐરાવત, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, નૃત્યકળામાં મયૂર, તેજસ્વીમાં સૂર્ય, સાહસિકોમાં રાવણ, સતીઓમાં રાજીમતી, વનમાં નંદનવન, કાઇમાં ચંદન, પુષ્પોમાં કમલ, તીર્થોમાં શત્રુંજય, ગુણોમાં વિનય, ધનુર્ધારીઓમાં અર્જુન, મંત્રોમાં શ્રી નવકાર, બુદ્ધિમંતોમાં અભયકુમાર, અને ઔષધોમાં અમૃત શિરોમણિપણાને ધારણ કરે છે; તેમ કલ્પસૂત્ર સઘળાં શાસ્ત્રોમાં શિરોમણિ છે.
"नाऽर्हत: परमो देवो, न मुक्तेः परमं पदम् । न श्रीश@जयात्तीर्थं, श्रीकल्पाद् न परं श्रुतम्” ॥१॥
અરિહંત પ્રભુથી બીજો પરમ દેવ નથી, મુક્તિથી બીજું પરમ પદ નથી, શ્રી શત્રુંજયથી બીજું પરમતીર્થ નથી, અને શ્રીકલ્પસૂત્રથી બીજું કોઈ ઉત્તમ શાસ્ત્ર નથી'.
આ કલ્પસૂત્ર સાક્ષાત્ કલ્પવૃક્ષ જ છે. તેમાં વીરપ્રભુનું ચરિત્ર બીજરૂપે છે, પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર | અંકુરારૂપ છે, નેમિનાથપ્રભુનું ચરિત્ર થડ રૂપ છે, ઋષભદેવ પ્રભુનું ચરિત્ર ડાળીઓરૂપ છે, વિરાવલી પુષ્પો રૂપ છે, સમાચારીનું જ્ઞાન એ સુગંધ છે, અને મોક્ષપ્રાપ્તિ રૂપ ફળ છે,
આ કલ્પસૂત્ર વાંચવાથી, વાંચનારને સહાય દેવાથી, કલ્પસૂત્રના સઘળા અક્ષરો સાંભળવાથી તથા વિધિપૂર્વક તેનું આરાધન કરવાથી તે આઠ ભવની અંદર મોક્ષ દેનારું થાય છે. વીરપ્રભુ ગૌતમસ્વામીને કહે
જ
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમું
છે કે - “હે ગૌતમ! જે માણસો જિનશાસનમાં એકાગ્ર ચિત્તવાળા થઈને, પ્રભાવના અને પૂજામાં તત્પર હું રહી, એકવીસ વાર કલ્પસૂત્રને સાંભળે છે તેઓ આ ભવરૂપી સમુદ્રને તરી જાય છે”.
એવી રીતે શ્રીકલ્પસૂત્રનો મહીમા સાંભળીને, કષ્ટ અને ધનના ખર્ચથી સાધી શકાય એવાં સંયમ, તપસ્યા, પૂજા, પ્રભાવના વિગેરે ધર્મકાર્યોમાં આળસ ન કરવી; કારણ કે સર્વ સામગ્રી સહિત કલ્પસૂત્રનું શ્રવણ વાંછિત ફળને આપનારું છે. જેમ પાણી, વાયુ, તાપ વિગેરે સામગ્રી હોય તો જ બીજ ફલદાયક થાય છે તેમ આ કલ્પસૂત્ર પણ દેવ-ગુરુની પૂજા, પ્રભાવના, સાધર્મિકોની ભક્તિ વિગેરે સામગ્રી સહિત ઉપર કહેલા ફળના હેતુરૂપ થાય છે.
હવે વિશ્વાસી પુરુષના વચનમાં વિશ્વાસ આવે, તેથી આ કલ્પસૂત્ર બનાવનારનું નામ કહેવું જોઈએ. આ હિ કલ્પસૂત્રના રચનાર ચૌદ પૂર્વધારી યુગપ્રધાન શ્રી ભદ્રબાહુસ્વામી છે. તેઓએ પ્રત્યાખ્યાનપ્રવાદ નામના નવમાં પૂર્વમાંથી દશાશ્રુતસ્કંધ ઉદ્ધર્યો, તેનું આઠમું અધ્યયન શ્રી કલ્પસૂત્ર છે. ચૌદ પૂર્વનું માન આ પ્રમાણે છે :
પહેલું પૂર્વ એક હાથી જેટલા મલીના ઢગલાથી લખી શકાય, બીજું બે હાથી જેટલાથી, ત્રીજું ચાર હાથી જેટલાથી, ચોથું આઠ હાથી જેટલાથી, પાંચમું સોળ હાથી જેટલાથી, છઠ્ઠું બત્રીસ હાથી જેટલાથી, સાતમું ! ચોસઠ હાથી જેટલાથી, આઠમું એકસો અઠ્યાવીશ હાથી જેટલાથી, નવમું બસો છપ્પન હાથી જેટલાથી,
'
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમુ
દશમું પાંચસો બાર હાથી જેટલાથી, અગીયારમું એક હજાર ચોવીસ હાથી જેટલાથી, બારમું બે હજાર , અડતાલીશ હાથી જેટલાથી તેરમું ચાર હજાર છન્નુ હાથી જેટલાથી તથા ચૌદમું આઠ હજાર એકસો અને બાણું કહી હાથી જેટલા મલીના ઢગલાથી લખી શકાય. ચૌદ પૂર્વ-સોળ હજાર ત્રણસો અને ત્રાસી હાથી પ્રમાણ મષીના ઢગલાથી લખી શકાય. તે ચૌદ પૂર્વના નામ અનુક્રમે આ પ્રમાણે છે – ઉત્પાદ', અગ્રાયણીય, વિર્યપ્રવાદ, અસ્તિપ્રવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદથ, કર્મપ્રવાદ૬, પ્રત્યાખ્યાનપ્રવાદ૬, વિદ્યાપ્રવાદ", કલ્યાણ'', પ્રાણાયામ, ક્રિયાવિશાલ, અને લોકબિંદુસાર પૂર્વ,.
કલ્પસૂત્ર ચૌદપૂર્વધારી મહાપુરુષ શ્રી ભદ્રબાહુસ્વામીએ બનાવેલું હોવાથી પરમ માનનીય છે. વળી | કલ્પસૂત્રનો સંપૂર્ણ અર્થ તથા તેનું માહાસ્ય કોઈ કહેવાને સમર્થ નથી એ કહ્યું છે કે - "सबनईणं जा हुज्ज, वालुआ-सब्बोदहीण जं उदयं । तत्तो अणंतगुणिओ, अत्यो इक्कस्स सुत्तस्स" ॥१॥ "मुखे जिह्वासहस्रं स्याद्, हृदये केवलं यदि । तथापि कल्पमाहात्म्यं; वक्तुं शक्यं न मानवैः" ॥२॥
“સર્વ નદીની વેળુ ભેગી કરીએ, અને સર્વ સમુદ્રનું પાણી ભેગું કરીએ, તેના કરતાં પણ એક સૂત્રનો અર્થ અનંતગણો છે. જો મુખમાં હજા૨ જીભ હોય, અને હૃદયમાં કેવલજ્ઞાન હોય, તો પણ મનુષ્યો કલ્પસૂત્રનું
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
માહામ્ય કહી શકે નહીં. “કલ્પસૂત્ર મહાપુરુષે રચ્યું છે, તો પ્રાકૃત ભાષામાં શા માટે રચ્યું?' એવી શંકા ન | કરવી, કારણ કે – મહાપુરુષો પરોપકારી હોય છે; બાલક, સ્ત્રી, થોડી બુદ્ધિવાળા, અને વૃદ્ધ પણ ભણી શકે માટે તીર્થંકર પ્રભુએ સિદ્ધાંત પ્રાકૃતમાં કર્યા છે.
કલ્પસૂત્રને વાંચવામાં તથા સાંભળવામાં મુખ્ય રીતે સાધુ-સાધ્વીઓ જ અધિકારી છે. તેમાં પણ યોગ વહન કરેલ સાધુઓને રાત્રે વાંચવા-સાંભળવાનો અધિકાર છે, અને સાધ્વીઓને નિશીથચૂર્ણિ વિગેરેમાં કહેલ વિધિ પ્રમાણે દિવસે સાંભળવાનો અધિકાર છે. પણ શ્રીવીરપ્રભુના નિર્વાણ પછી નવસો એંશી વર્ષ ગયા બાદ, મતાંતરે નવસો ત્રાણું વર્ષ ગયા બાદ, ધ્રુવસેન રાજાનો દીકરો મરણ પામવાથી શોકગ્રસ્ત થયેલા તે રાજાને સમાધિમાં લાવવા માટે આનન્દપુરમાં સભા સમક્ષ મહોત્સવપૂર્વક કલ્પસૂત્ર વાંચવાનું શરૂ થયું. ત્યારથી માંડીને ચતુર્વિધ સંઘ શ્રી કલ્પસૂત્ર સાંભળવાને અધિકારી થયો, પણ વાંચવાને તો યોગ વહન કરેલ સાધુ જ અધિકારી છે. - હવે આ પર્યુષણ પર્વમાં નીચે જણાવેલાં પાંચ કાર્યો તો અવશ્ય કરવાં-ચૈત્ય પરિપાટી', સમસ્ત સાધુઓને વંદન, સાંવત્સરિક પ્રતિક્રમણ, પરસ્પર સાધર્મિકને ખમાવવા અને અઠ્ઠમનો તપ કરવો. તેમાં અક્રમનો તપ મહાફળને દેનારો છે. માટે મુક્તિની સંપદાને ઇચ્છતા લોકોએ નાગકેતુની પેઠે તે તપ અવશ્ય કરવો.
૧૯
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobaith.org
Acharya Shri Kailassagersuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
નાગકેતુની કથા - ચંદ્રકાંતા નામની નગરીમાં વિજયસેન નામે રાજા હતો. તે નગરીમાં શ્રીકાંત નામનો વેપારી રહેતો હતો, તેને શ્રીસખી નામે સ્ત્રી હતી, તેણીને ઘણે ઉપાયે એક પુત્ર થયો. હવે પર્યુષણ પર્વ નજીક આવતાં કુટુંબમાં સઘળા વાત કરે છે કે “અમે અઠ્ઠમ તપ કરશું”. એવું વચન સાંભળી બાલકને જાતિસ્મરણ ઉત્પન્ન થઈ થયું, તેથી ધાવણો છતાં તે બાલકે અટ્ટમનો તપ કર્યો. બાલકે ધાવવાનો ત્યાગ કર્યો. તે બાલક નહીં ધાવવાથી આંસુડાં પાડતી માતા શ્રીસખીએ પોતાના પતિ શ્રીકાંત આગળ વાત નિવેદન કરી. શેઠે વૈદ્યો તેડાવી ઘણા ઉપચાર કરાવ્યા, પણ બાળક ધાવતો નથી. કરમાઈ ગયેલા માલતીના પુષ્પની જેમ, તે બાલક નહીં ધાવવાથી પ્લાન થઈ ગયો. અનુક્રમે તે બાળકને મૂર્છા આવી, તેથી તેને મૃત્યુ પામેલો જાણી સગા- સંબંધીઓએ તેને જમીનમાં દાટ્યો. ત્યાર પછી પુત્રના દુઃખથી તેનો બાપ શ્રીકાંત પણ મરણ પામ્યો. તે નગરીના રાજા વિજયસેને બાપ અને દીકરો બન્નેને મૃત્યુ પામેલા જાણી તેનું ધન લેવા માટે પોતાના સુભટોને મોકલ્યા. હવે એટલામાં તે બાલકના અટ્ટમ તપના પ્રભાવથી ધરણેન્દ્રનું આસન કંપ્યું, તેણે અવધિજ્ઞાનથી સઘળું વૃત્તાંત જાણ્યું. ત્યાર પછી ધરણેન્દ્ર આવીને ભૂમિમાં રહેલા તે બાલકને અમૃત છાંટી સ્વસ્થ કર્યો, અને પોતે બ્રાહ્મણનું રૂપ કરી, તેને ઘેર આવી, ધન લેવા માટે આવેલા રાજાના માણસોને અટકાવ્યા. તે સાંભળી રાજા પણ તુરત
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનનું
ત્યાં આવ્યો, અને કહેવા લાગ્યો કે - “હે બ્રાહ્મણ ! પરંપરાથી ચાલી આવતી રીત પ્રમાણે અમે અપુત્રીયાનું ધન ગ્રહણ કરીએ છીએ, તેને તું શા માટે અટકાવે છે?’ ધરણેન્દ્ર કહ્યું કે – “હે રાજનું ! શ્રીકાંતનો પુત્ર હજુ જીવે છે, તેથી તમે ધન કેવી રીતે ગ્રહણ કરી શકો ?' રાજા વિગેરેએ પૂછ્યું કે શ્રીકાંતનો પુત્ર કેવી રીતે જીવે છે?, અને તે ક્યાં છે?, ત્યારે ધરણેન્દ્ર તે બાળકને ભૂમિમાંથી જીવતો કાઢીને નિધાનની પેઠે દેખાડ્યો. બાલકને જીવતો દેખી સઘળાઓએ આશ્ચર્યચકિત થઈ પૂછ્યું કે - “હે સ્વામી ! આપ કોણ છો ? અને આ બાલક કોણ છે?' તેણે કહ્યું કે “હું નાગરાજ ધરણેન્દ્ર છું, અઠ્ઠમનો તપ કરનાર આ મહાત્માની સહાય માટે આવ્યો છું'. ત્યારે રાજાદિકે પૂછ્યું કે - “હે સ્વામી ! આ બાળકે જન્મતાં જ અટ્ટમનો તપ કેમ કર્યો ?' ધરણેન્દ્ર કહ્યું કે - “હે રાજન્ ! આ બાલક પૂર્વ ભવમાં કોઈ વણિકનો પુત્ર હતો, બાલ્યાવસ્થામાં જ તેની માતા મરણ પામી હતી અને તેથી તેની સાવકી માતા ઘણું દુ:ખ દેતી. એક વખતે તેણે પોતાના મિત્રને પોતાનું દુઃખ કહી સંભળાવ્યું. મિત્રે ઉપદેશ આપ્યો કે - “ભાઈ ! તેં પૂર્વજન્મમાં તપ કર્યો નથી, તેથી તારે આવી રીતે પરાભવ પામવો પડે છે ત્યાર પછી તેણે યથાશક્તિ તપ કરવા માંડ્યો. એક દિવસ તેણે મનમાં નિશ્ચય કર્યો કે - આવતા પર્યુષણ પર્વમાં અમનો તપ અવશ્ય કરીશ' એમ વિચારી તે એક ઘાસની ઝુંપડીમાં સૂતો. આ વખતે તેની સાવકી માતાએ અવસર મળવાથી નજીકમાં સળગતા અગ્નિમાંથી એક તણખો લઈ તે ઝુંપડીમાં
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
નાખ્યો, તેથી તે ઝુંપડી સળગી ઉઠવાથી તે પણ બળીને મરણ પામ્યો, અને અમના ધ્યાનથી તે આ શ્રીકાંત શેઠનો પુત્ર થયો, અને તેથી તેણે પૂર્વજન્મમાં ચિંતવેલો અઠ્ઠમ તપ હમણાં કર્યો. આ મહાપુરુષ લઘુકર્મી છે, વળી આ ભવમાં જ મોક્ષગામી છે, માટે તમારે તેને યત્નપૂર્વક પાળવો. વળી આ મહાત્મા તમોને પણ મહાન્ ઉપકાર કરનારો થશે'.
એ પ્રમાણે કહી નાગરાજ ધરણેન્દ્ર પોતાનો હાર તે બાલકના કંઠમાં નાખી પોતાને સ્થાનકે ગયો. ત્યાર પછી સગાઓએ શ્રીકાંતનું મૃતકાર્ય કરીને તે બાલકનું નામ ‘નાગકેતુ’ પાડ્યું. પછી અનુક્રમે તે બચપણથી જ જિતેન્દ્રિય થઈને પરમ શ્રાવક થયો.
એક દિવસ વિજયસેન રાજાએ એક માણસને ચોર નહીં હોવા છતાં તેના ઉપર ચોરીનું કલંક મુકી મારી નાખ્યો. તે મરીને વ્યંતર થયો. તે વ્યંતરે પૂર્વભવના વૈરથી સમગ્ર નગરનો નાશ કરવા એક શિલા રચી. અને રાજાને લાત મારી લોહી વમતો સિંહાસન ઉપરથી ભૂમિ ઉપર પાડી નાખ્યો. તે વખતે નાગકેતુએ વિચાર્યું કે હું જીવતો છતાં આવી રીતે સંઘના અને જિનમંદિરના નાશને કેમ જોઈ શકું ?’ એમ વિચારી તેણે પ્રાસાદના શિખર ઉપર ચડીને શિલાને હસ્ત વડે ધારી રાખી. ત્યારે તે વ્યંતર પણ નાગકેતુની તપશક્તિને સહન નહીં કરી શકવાથી શિલા સંહરીને નાગકેતુને નમી પડ્યો, તથા તેના કહેવાથી રાજાને પણ ઉપદ્રવ રહિત કર્યો.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ વ્યાખ્યાનમ્
૨૨
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
C
www.kobatirth.org
હવે એક વખતે નાગકેતુને જિનેશ્વર પ્રભુની પૂજા કરતાં પુષ્પની અંદર રહેલો સર્પ ડસ્યો, છતાં પણ વ્યગ્ર ન થતાં શુભ ભાવના ઉપર ચડ્યો. ભાવના ભાવતાં તેને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. પછી શાસનદેવતાએ આપેલા મુનિવેષને ધારણ કરી તેણે ઘણો કાલ વિહાર કર્યો. એવી રીતે નાગકેતુની કથા સાંભળીને બીજાઓએ પણ અક્રમ તપમાં યત્ન કરવો. ઇતિ નાગકેતુ કથા.
હવે આ કલ્પસૂત્રમાં ત્રણ વિષય કહેવાના છે તે નીચે પ્રમાણે –
“પુરિમ-પરિમાળ ળો, મંચનું વદ્ધમાળતિત્યમ્મિ / ફ્હ્ન પરિવહિમા બિળ-બળ-રાઘેરાવતી ચરિત્ત” શા “શ્રી ઋષભદેવ અને શ્રીમહાવીરસ્વામીના સાધુઓનો એ આચાર છે કે - વરસાદ થાઓ અથવા ન થાઓ, પણ પર્યુષણ અવશ્ય કરવા, અને પર્યુષણ પર્વમાં કલ્પસૂત્ર વાંચવું. વળી શ્રીવર્ધમાન સ્વામીના તીર્થમાં કલ્પસૂત્ર વાંચવું એ મંગલિકનું કારણ છે, કારણ કે આ કલ્પસૂત્રમાં જિનેશ્વરોનાં ચરિત્રો, ગણધર વિગેરેની સ્થવિરાવલી, અને સાધુઓની સામાચારી એ ત્રણ અધિકાર કહેલા છે.
તેમાં પ્રથમ અધિકારમાં જિનેશ્વરોના ચરિત્રને વિષે આસન્ન ઉપકારી હોવાથી પહેલાં શ્રીમહાવીરસ્વામીનું ચરિત્ર કહેતા છતાં ભદ્રબાહુસ્વામીજી મંગલને માટે પંચ પરમેષ્ઠી નમસ્કાર ભણે છે -
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[] [ પ
પ્રથમ વ્યાખ્યાનમ
૨૩
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
3
|
પ્રથમ અમો રિહંતાઈi .
નમો સિદ્ધાણં છે | મો મારિયા
વ્યાખ્યાનમ્ | નમો ઉવાયા
ને ગામો તો સવસાદૂ I ॥ एसो पंचणमुक्कारो, सबपावप्पणासणो। मंगलाणं च सबेसि;
पढमं हवइ मंगलं ॥ અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. સિદ્ધ પરમાત્માને નમસ્કાર થાઓ. આચાર્ય મહારાજને નમસ્કાર થાઓ. ઉપાધ્યાય મહારાજને નમસ્કાર થાઓ. લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. એ પાંચ 8 નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે. અને સર્વ મંગલમાં પ્રથમ મંગલ છે.
(તે રાત્રે તે સમgor) તે કાલ અને તે સમય એટલે આ અવસર્પિણીના ચોથા આરાને છેડે (સમને મા મહાવીરુ મહા તપસ્વી ભગવંત મહાવીરને (વંશ હત્યુત્તર ઢોલ્યા) ઉત્તરાફાલ્યુની નક્ષત્રને વિષે પાંચ વાનાં થયાં (ત ગા) તે આ રીતે (હત્યુત્તરëિ ગુણ, પુન્ના મં વચંતે) 'ઉત્તરાફાલ્વની નક્ષત્રને વિષે વાતો ભગવાનું પ્રાણત નામના દસમા દેવલોકથી ચ્યવ્યા, અવીને ગર્ભમાં ઉપન્યા. (દત્યુત્તરહિં રામામો સહિર) ૨ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં દેવાનંદાના ગર્ભમાંથી ત્રિશલાના ગર્ભમાં મુકાયા. (હત્યુત્તરëિ ગાઈ) છે ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં જન્મ્યા.
૨૪
For Private and Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
TA
S
કલ્પસૂત્ર ભાષાંતર
(દત્યુત્તર્દિ મુદે વિત્તા ૩ર૩ ૩૫રિવું પરા) *ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં મુંડ થઈને, એટલે
પ્રથમ દ્રવ્યથી કેશનો લોચ કરીને અને ભાવથી રાગ-દ્વેષને મૂકીને, ઘરમાંથી નીકળી સાધુપણાને પામ્યા - દીક્ષા લીધી
વ્યાખ્યાનમું લીધી (દત્યુત્તરદિં ૩uતે ૩૪yત્તરે નિવાધા, નિરાવરને સો રિપુ વેવ નવરનાણા-રંસ સમુHour) વળી ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં ભગવાન્ મહાવીરસ્વામીને અનંત વસ્તુના વિષયવાળું, અનુપમ, કોઈ પણ વસ્તુ |ી વડે વ્યાઘાત એટલે સ્કૂલના ન પામે તેવું સમસ્ત આવરણ રહિત, સઘળા પર્યાય સહિત સર્વ વસ્તુને જણાવનારું, પરિપૂર્ણ એટલે સઘળા અવયવોથી સંપૂર્ણ, એવા પ્રકારનું પ્રધાન કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉપજયું. (સાફT રિજિનુ, મયુર્વ) ભગવાન્ મહાવીરસ્વામી સ્વાતિ નક્ષત્રમાં મોક્ષે ગયા.
(તેને ઢાળ તે સમજ સમો મા મહાવીરુ તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર (જે ઇ સે નિમ્યા પરત્યે મારે અમે પવચ્ચે સઢસુ) જે તે ગ્રીષ્મકાલનો ચોથો માસ, ગ્રીષ્મ કાલનું આઠમું પખવાડીયું (તરસ / માસઢિસુદ્ધ છઠ્ઠી વચ્ચે ) તે અસાઢ માસના શુક્લ પખવાડીયાની છઠની રાત્રિને પણ વિષે (મહાવિનયપુપુત્તરપ૧રપુંડરીયા મહવિમાઉ) જ્યાં મહાન વિજય છે એવા તથા બીજા શ્રેષ્ઠ વિમાનોમાં શ્વેત કમલ જેવા અર્થાતુ અત્યંત શ્રેષ્ઠ એવા પુષ્પોત્તર નામના મહાવિમાન થકી, તે વિમાન કેવું છે ? કે (વસંસાપોવટ્રિાવો) જયાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ સાગરોપમ હોય છે, ભગવંતની પણ ત્યાં તેટલી
૨૫
For Private and Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમુ
સ્થિતિ હતી, એવા તે પુષ્પોત્તર વિમાન થકી (માડવ ) દેવ સંબંધી આયુષ્યનો ક્ષય થતાં (ભવવાણvi) દેવ સંબંધી ગતિ નામ કર્મનો ક્ષય થતાં અને વિશ્વgor) વૈક્રિય શરીરની સ્થિતિનો ક્ષય થતાં (૩uતરં વર્ષ ચા) આંતરા વિના ચ્યવન કરીને (રૂદેવ મંજુરી સીવે મારે વારે તાર્તિમ) આ જ જંબૂઢીપ નામના દ્વીપને વિષે ભરતક્ષેત્રમાં દક્ષિણાઈ ભરતને વિષે (મીસે ૩ોસfgfg સુમસુમા, સમાણ વતા ) આ અવસર્પિણીમાં સુષમસુષમા નામનો ચાર કોડાકોડી સાગરોપમના પ્રમાણવાળો પહેલો આરો (સુસાઈ સમા, વવવંતા) સુષમા નામનો ત્રણ કોડાકોડી સાગરોપમના પ્રમાણવાળો બીજો આરો (સુસમદુસમાઈ સમીપે વવવંતા,) સુષમદુષમા નામનો બે કોડાકોડી સાગરોપમના પ્રમાણવાળો ત્રીજો આરો (તુમસુમ સમીપે વિતા સીમારોમોડાકોડી પાયાનીસા વાસદહિંથાઈ) અને દુષમસુષમા નામનો બેંતાલીશ હજાર વર્ષ ઊણી એક કોડાકોડી સાગરોપમના પ્રમાણવાળો ચોથો આરો ઘણો ખરો ગયા બાદ, ચોથો આરો કેટલો બાકી રહેતાં?, તે કહે છે (વંવદત્તરિવાર્દિ ૩નવર્દિ ય માહિં સેસેટિં) ચોથા આરાના પંચોતેર વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં (વીસા, તિત્યરેટિં ાયનસમુદં રાસવગુત્તેટિં) ઇવાકુ કુલમાં ઉત્પન્ન થયેલા અને કાશ્યપગોત્રવાળા એકવીસ તીર્થંકરો (વોટિંય હરિવંસડુસમુપ્પનિયમસગુéિ) તથા હરિવંશકુલમાં ઉત્પન્ન થયેલા ગૌતમ ગોત્રવાલા શ્રીમુનિસુવ્રતસ્વામી તથા શ્રીનેમિનાથજી એ બે તીર્થકરો
For Private and Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
(તેવીસતિસ્થëિ રચંતેfë એવી રીતે ઋષભ દેવથી આરંભીને પાર્શ્વનાથ પર્યત ત્રેવીસ તીર્થંકરો થયા બાદ (સમને મા મહાવીરે ઘરમતિત્યરે પુતત્યરનિદિ “છેલ્લાતીર્થંકર મહાવીર થશે” એ પ્રમાણે પૂર્વના જિનેશ્વરોથી કહેવાયેલા એવા છેલ્લા તીર્થંકર શ્રમણ ભગવાન્ મહાવીર (માવુિં માને નય) બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં (સમસ્ત મહાસ રોડાસરસ મારિયા સેવાતા માદળી ગાનંદરસત્તા!) કોડાલગોત્રના ઋષભદત્ત નામના બ્રાહ્મણની ભાર્યા, જાલંધર ગોત્રની દેવાનંદા નામે બ્રાહ્મણીની કુખને વિષે (પુવાવર્તાવતિસમસ) મધ્યરાત્રિને વિષે (દત્યુત્તરë નવમ્બરે) ઉત્તરાફલ્યુની નક્ષત્રને વિષે (ગોવા) ચંદ્રનો યોગ પ્રાપ્ત થતાં (ઉમાદરવવંતી) દેવસંબંધી આહારનો (મવવવવંર્તી) દેવસંબંધી ભવનો (રીઝવવંતીy) દેવસંબંધી શરીરનો ત્યાગ કરીને ( સિ ભાઈ વવચંતે) તે દેવાનંદાની કુખને વિષે ગર્ભપણે ઉત્પન્ન થયા //રા | (સમ મા મહાવીરુ શ્રમણ ભગવાનું મહાવીર (તિન્નાનોવાઇ ગવ રોલ્યા) મતિ, શ્રુતિ અને અવધિ એ ત્રણ જ્ઞાન સહિત હતા. (
વ મ ત્તિ નાબ) પોતાનું દેવવિમાનમાંથી ચ્યવન થવાનું હતું ત્યારે હું આ દેવવિમાનમાંથી ચ્યવીશ’ એ પ્રમાણે જાણે છે. (વીમાને ન નાખ) “હું એવું છું' એ પ્રમાણે ન જાણે, કારણ કે વર્તમાનકાળ એક સમયનો-સૂક્ષ્મ છે. (fમ ત્તિ નાગર) “હું અવ્યો’ એ પ્રમાણે જાણે છે llall
૨૭.
જાન્ને જણે છેઅર્થ, કારણ .
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ji: મારી
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનનું
(નં ર ર જ સમો મા મહાવરુ જે રાત્રિને વિષે શ્રમણ ભગવાન મહાવીર (વાઈલાઈ માદળી વાર્તધરસપુત્તા યુકિસિ મિત્તાણ વો) જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીને વિષે ગર્ભપણે “ આવ્યા, (ત ર = i સા સેવા માટft) તે રાત્રિને વિષે તે દેવાનંદા બ્રાહ્મણી (સળજ્ઞસિ સુરંગાર ગોદીમાળી ગોદીમાળtશયાને વિષે કાંઈક ઉંઘતી અને કાંઈક જાગતી, એટલે અલ્પ નિદ્રા કરતી છતી નિયાણી (થા) આગળ કહેવાશે એવા સ્વરૂપના (કરીને વન્ના) પ્રશસ્ત, કલ્યાણના હેતુરૂપ, સિવે ઘ) ઉપદ્રવોને હરનારા, ધનના હેતુરૂપ, (મંન્ને સરસરી) મંગલ કરનારા અને શોભા સહિત (૩૬ માસુમ પસિત્તા / રતુદ્ધા) ચૌદ મહાસ્વપ્ન દેખીને જાગી. (તે ગહ) તે આ પ્રમાણે -
(ગ-વદ-શ) હાથી, વૃષભ, સિંહ (મ) લક્ષ્મી (રામ--ળિય) પુષ્પની માલા, ચન્દ્ર, સૂર્ય (a jમ) ધ્વજા, કલશ, (૫૩મસ-સાજી પમ સરોવર, સમુદ્ર (વિમાન-મવUT) દેવવિમાન અથવા ભવન; જે તીર્થંકરનો જીવ સ્વર્ગમાંથી આવે તેમની માતા દેવવિમાન જુએ, અને જે તીર્થંકરનો જીવ નરકમાંથી આવે તેમની માતા ભવન જુએ ચપુત્રય-સિટિં ા) રત્નનો રાશિ, અને નિર્ધમ અગ્નિ જો.
(તy f સા હેવાલ મળt) ત્યાર પછી તે દેવાનંદા બ્રાહ્મણી (મેયા ૩રાને વેન્ના) આવા
For Private and Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સ્વરૂપના પ્રશસ્ત, કલ્યાણકારી (સિવે ઘ) ઉપદ્રવોને હરનારા, ધનના હેતુરૂપ (મંાત્રે સરિસરીy) મંગલકારી
પ્રથમ
વ્યાખ્યાનનું અને શોભા સહિત (વસ માસુમને પરિસત્તા જે દવુદ્ધા સમા) ચૌદ મહાસ્વપ્નને દેખીને જાગી છતાં | (ફ્લાવત્તમાહિત્ય) વિસ્મય પામેલી, સંતોષ પામેલી, ચિત્તમાં આનંદિત થયેલી (ઉમા ) પ્રીતિયુક્ત મનવાળી (Gરમસીમ રિસ) પરમ સંતુષ્ટ ચિત્તવાળી (રિસવસવસMમાહિથયા) હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળી (ધારહિયંવપુ જિવ સમુરરિસરોમણૂકવા) મેઘની ધારાથી સિંચાએલા કદંબના પુષ્પની જેમ જેણીની રોમરાજી વિકસિત થઈ છે એવી (સુમિદં ) સ્વપ્નાઓનું સ્મરણ કરવા લાગી. (સુમપુરા રિત્તા) સ્વપ્નાઓનું સ્મરણ કરીને (સયાજ્ઞા ૩ મુ) શય્યા થકી ઉઠે છે. (૩મુદ્રિત્તા ૩મતુરિ૩મવર્તમસંમંતાઈ) ઉઠીને મનની ઉતાવળ રહિત, અલના રહિત (કવિર્તાવિયાપુ) અને વચમાં કોઈ ઠેકાણે વિલંબ રહિત એવી (રાયઘંસરિસી T) રાજહંસ સંદેશ ગતિ વડે, (નેવ ૩મત્તે માટ) જયાં ઋષભદત્ત બ્રાહ્મણ છે, (તેને વારા) ત્યાં આવે છે. (ઉવા છત્તા કસમ મહિ) આવીને ઋષભદત્ત બ્રાહ્મણને (3gi વિગણ વદ્ધાવે) જય અને વિજય વડે વધાવે છે. પોતાના દેશમાં જય, અને પારકા દેશમાં વા વિજય કહેવાય (વાવિરા ભાસપાવરીયા સત્ય વસત્થા) વધાવીને ઉત્તમ સિંહાસન પર બેસી, શ્રમને
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાન
પEll
I
|
|
lal
દૂર કરી, ક્ષોભ રહિત, થઈ, (સુદાસણા રાયા) સુખ-સમાધિથી ઉત્તમ આસન પર બેઠી. (વરતપરિયાદ રસનાં સિરસાવિત્ત મત્ય મંગર્લિ ) ત્યાર પછી બે હાથ જોડી, દસ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને (પૂર્વ વીસી) આ પ્રમાણે બોલી – પી. | (
!) હે દેવાનુપ્રિય! હું (ઉજ્ઞ સMિસિ) આજે શવ્યાને વિષે (સુરગારી ૩ોરીરમાળ મહીમા કાંઈક ઉંઘતી અને કાંઈક જાગતી એટલે અલ્પ નિદ્રા કરતી છતી. (મેયાત્તે રાત્રે સાવ સીરિરી) આવા પ્રકારના પ્રશસ્ત યાવત્ શોભા સહિત (૧૩૬ માસુમ પુસિત્તા r વૃદ્ધા) ચૌદ મહાસ્વપ્ન દેખીને જાગી Hill (ત ગણા) તે આ રીતે - (સય ના ëિ ૨) હાથીથી માંડી નિધૂમ અગ્નિ સુધી આ ચૌદ મહાસ્વપ્ન કહી સંભળાવ્યા !
(mરિસ જ સેવા[બ્રિડ ૩રાના ગા વસાણં મમr) હે દેવાનુપ્રિય ! આ પ્રશસ્ત ચૌદ | મહાસ્વપ્નોનો ( અન્ને રત્ના 7 વિિિવશે વિસ?) કલ્યાણકારી શું ફળવિશેષ તથા વૃત્તિવિશેષ થશે? તેનો હું વિચાર કરું છું. પુત્રાદિનો લાભ તે ફલ કહેવાય, અને આજીવિકાનો ઉપાય તે વૃત્તિ કહેવાય. (તy of સે ૩મત્તે માટ) ત્યાર પછી તે ઋષભદત્ત બ્રાહ્મણ (ટેવામંા માદળી અંતિ) દેવાનંદા
૩૦
For Private and Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
બ્રાહ્મણીની પાસે (મનું સુષ્મા નિસમ્મ) આ અર્થ સાંભળીને તથા મનથી અવધારીને (હતુg ૰ નાવ દિય!) વિસ્મિત થયેલો, સંતોષ પામેલો, યાવત્ હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળો (ધારાવયંનપુમાં પિવ સમુસિઝરોમવે) મેઘધારાથી સિંચાએલા કદંબના પુષ્પની જેમ જેની રોમરાજી વિકસિત થયેલ છે એવો (સુમિનુô રેફ) સ્વપ્નાઓને ધારે છે. (રિતા : ગળુવિસ) ધારીને અર્થની વિચારણા કરે છે. (ઠ્ઠું ગણુવિસિત્તા) અર્થની વિચારણા કરીને (બળો સાવળ મપુવળ યુદ્ધિ-વિજ્ઞાળેળ) પોતાની સ્વાભાવિકમતિપૂર્વક બુદ્ધિ અને વિજ્ઞાન વડે (તેસિઁ સુમિળાળ અત્યુતં ) તે સ્વપ્નાઓના અર્થનો નિર્ણય કરે છે. (અત્યુનું રિસ્તા વાળનું માળિ વં વયાસી) અર્થનો નિર્ણય કરીને દેવાનંદા બ્રાહ્મણીને આ પ્રમાણે કહ્યું ॥૮॥
(૩રાતા જં તુમે રેવાનુષ્મિણ ! સુમિના વિદ્ના) હે દેવાનુપ્રિયા ! તેં પ્રશસ્ત સ્વપ્ન દેખ્યાં છે. (નાળા સિવા ઘન્ના મંગલ્લા સરિસરીઝ) કલ્યાણરૂપ, ઉપદ્રવોને હરનાર, ધનના હેતુરૂપ, મંગલરૂપ; શોભાસહિત (બાળ-òિવીજ્ઞાન-વનાળ-મંગનારા નું તુમે રેવાનુખિ ! સુમિના વિદ્યા) આરોગ્ય, સંતોષ, લાંબુ
૧. મતિ - ભવિષ્યકાલના વિષયને જણાવે છે. ૨. બુદ્ધિ - વર્તમાન કાળના પદાર્થને જણાવે છે. ૩. વિજ્ઞાન - ભૂતકાળ તથા ભવિષ્યકાળની વસ્તુને જણાવે છે.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ વ્યાખ્યાનમ્
૩૧
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
આયુષ્ય, કલ્યાણ અને વાંછિત ફલનો લાભ કરનારા એવા હે દેવાનુપ્રિયા તે સ્વપ્નો દેખ્યા છે. હવે તે પ્રથમ સ્વપ્નાઓનું ફલ કહે છે, (ત નહીં) તે જેવી રીતે (ત્યતામાં સેવાળિg !) હે દેવાનુપ્રિયા ! અર્થનો લાભ
વ્યાખ્યાનમુ થશે. (માત્રામાં સેવાનુષણ !) દેવાનુપ્રિયા ! ભોગનો લાભ થશે. (પુનામો વાષિg !) દેવાનુપ્રિયા ! પુત્રનો લાભ થશે. (સુવરત્નામો સેવાનુષg !) દેવાનુપ્રિયા ! સુખનો લાભ થશે. ( અનુ તુમ સેવાધ્યg !) |ષણી હે દેવાનુપ્રિયા ! નિશ્ચયથી તું (નવરં માસા વસુપરિપુusTI Hદ્ધમા રાષ્ટ્રિયા વચંતા) નવ માસ પૂરેપૂરા સંપૂર્ણ થયા બાદ અને સાડા સાત દિવસ ગયા બાદ; આવા પ્રકારના પુત્રને જન્મ આપીશ. કેવા પ્રકારના પુત્રોને ?, તે કહે છે - (સુમાનgif-) જેના હાથ અને પગ સુકોમલ છે. ( ૩ીરિપુજિસિરીજી જેના શરીરની પાંચ ઇંદ્રિયો સારા લક્ષણયુક્ત અને પરિપૂર્ણ છે એવો. (નવેમ્બર વંગળવારે) છત્ર ચામર વિગેરે લક્ષણોના ગુણ વડે સહિત, તથા મસ તલ વિગેરે વ્યંજનોના ગુણ વડે સહિત. તે લક્ષણો ચક્રવર્તી તથા તીર્થકરોને એક હજાર ને આઠ હોય. બલદેવ અને વાસુદેવને એકસો ને આઠ હોય. તે સિવાય બીજા ભાગ્યવંત જીવોને બત્રીસ લક્ષણો હોય. તે બત્રીસ લક્ષણો નીચે પ્રમાણે જાણવા
“છત્ર', તામરસં૫, ધનૂ, વિરો', દસ્મોલિ-કૂર્મા -ડકુશા, વાપીઃ - સ્વસ્તિક - તોરણાનિ જ ચ સર:', પગુચાનનઃ૧, પાદપઃ, ચક્ર", શખપ - ગૌ, સમુદ્ર - કલશૌ૮, પ્રાસાદ૧૯ - મસ્યા
૩૨
For Private and Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
- યવાઃ૨૧ – યૂપર સ્તૂપ - કમણ્ડલૂન્ય વનિભૃત્ષ, સચ્ચામરો દર્પણ:૨૭ ||૧|| ઉક્ષા, પતાકાર૯, કમલાભિષેક:, સુદામ”, કેકી, ઘનપુણ્યભાજામ્ ॥”
અત્યંત પુણ્યશાલી જીવને-છત્ર, કમલ, ધનુષ્ય, રથ, વજ, કાચબો, અંકુશ, વાવ, સ્વસ્તિક, તોરણ, હ સરોવ૨, સિંહ, વૃક્ષ, ચક્ર, શંખ, હાથી, સમુદ્ર, કલશ, પ્રાસાદ, મત્સ્ય, જવ, યજ્ઞસ્તંભ, ચોતરો, કમંડલુ, પર્વત, ચામર, દર્પણ, બલદ, ધ્વજા, અભિષેક સહિત લક્ષ્મી, માલા તથા મો૨, એ બત્રીશ લક્ષણો હોય.
વળી પ્રકારાંતરે બત્રીશ લક્ષણો નીચે પ્રમાણે જાણવાં -
“વૃદ્ઘ મતિ સપ્તરવત્ત: ષડુન્નત પસૂક્ષ્મ-વીર્ઘશ્ય। ત્રિવિપુત-લઘુ-ગંમીરો, દ્વાત્રિંશાિળ: સ પુમા” શી જેના નખ, પગનાં તળીયાં, હથેલી, જીભ, ઓઠ, તાળવું અને આંખના ખૂણા, એ સાતે લાલ રંગના હોય. કાખનો ભાગ, હૃદય, ગરદન, નાક, નખ અને મુખ, એ છ ઉંચા હોય. દાંત, ચામડી, કેશ, આંગળીઓના વેઢા, અને નખ, એ પાંચે પાતળા હોય. આંખો, સ્તનની વચ્ચેનો ભાગ, નાક, હડપચી અને ભુજા, એ પાંચે દીર્ઘ હોય. કપાલ, છાતી અને મુખ એ ત્રણે પહોળા હોય. કંઠ, સાથલ અને પુરુષચિહ્ન એ ત્રણે નાનાં હોય. તથા જેને સત્ત્વ-પરાક્રમ, સ્વર અને નાભિ એ ત્રણે ગંભીર હોય; તે પુરુષ બત્રીશ લક્ષણો સમજવો.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ વ્યાખ્યાનમ્
૩૩
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમું
Kી मुखमधु शरीरस्य, सर्व वा मुखमुच्यते । ततोऽपि नासिका श्रेष्ठा, नासिकायाश्च, लोचने ॥१॥ यथा नेत्रे तथा शीलं, यथा नासा तथाऽऽर्जवम् । यथा रूपं तथा वित्तं, यथा शीलं तथा गुणाः ॥२॥
મુખ એ શરીરનો અરધો ભાગ છે, એટલું જ નહિ; પણ મુખને શરીરનો આખો ભાગ કહીએ તો ખોટું નથી, કારણ કે - આખા શરીરમાં મુખ્ય પ્રધાન છે. મુખમાં પણ નાસિકા શ્રેષ્ઠ છે, અને નાસિકાથી પણ નેત્રો || શ્રેષ્ઠ છે.
જેવાં નેત્ર તેવું શીલ, જેવી નાસિકા તેવી સરલતા, જેવું રૂપ તેવું ધન, અને જેવું શીલ તેવા ગુણો જાણવા.
अतिहस्वेऽतिदीर्धेऽति-स्थूले चाऽतिकृशे तथा । अतिकृष्णेऽतिगौरे च, षट्सु सत्त्वं निगद्यते ॥३॥
અતિ ટુંકામાં, અતિ લાંબામાં, અતિ જાડામાં, અતિ પાતલામાં, અતિ કાલામાં, તથા અતિ ગોરામાં, એ છએમાં સત્ત્વ કહેવાય છે. सद्धर्मः सुभगो नीरुक्, सुस्वप्नः सुनयः कविः । सूचयत्यात्मनः श्रीमान् नर स्वर्गगमा-ऽऽगमौ ॥४॥
જે સારી રીતે ધર્મ કરણી કરતો હોય, સારો ભાગ્યશાળી હોય, શરીરે નિરોગી હોય, જેને સારાં સ્વપ્ન છે આવતાં હોય, સારી નીતિવાળો હોય, અને કવિ હોય તે પુરુષ પોતાના આત્માને સ્વર્ગમાંથી આવેલો અને પાછો સ્વર્ગમાં જવાનો સૂચવે છે.
૩૪
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિ
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમુ.
निर्दम्भः सदयो दानी, दान्तो दक्षः सदा ऋजुः । मर्त्ययोने: समुद्भूतो, भविता च पुनस्तथा ॥५॥
જે નિષ્કપટ હોય, દયાલુ હોય, દાનવીર હોય, ઇંદ્રિયોને કાબૂમાં રાખનાર હોય, ડાહ્યો હોય, અને હંમેશાં સરલ સ્વભાવી હોય; તે માણસને મનુષ્ય જન્મમાંથી આવેલો જાણવો; અને પાછો પણ મનુષ્ય થવાનો જાણવો.
माया-लोभ-क्षुधा-ऽऽलस्य-बह्वाहारादिचेष्टितैः । तिर्यग्योनिसमुत्पत्तिं, ख्यापयत्यात्मनः पुमान् ॥६॥
કપટ, લોભ, સુધા, આલસ્ય અને ઘણો આહાર વિગેરે ચેષ્ટાથી પુરુષ પોતાની તિર્યંચ યોનિમાં ઉત્પત્તિ જણાવે છે.
सरागः स्वजनद्वेषी, दुर्भाषो मूर्खसगकृत् । शास्ति स्वस्य गता-ऽऽयातं, नरो नरकवर्त्मनि ॥७॥ - રાગવાલો, સ્વજનો પર દ્વેષ કરનારો, ખરાબ ભાષા બોલનારો, તથા મૂર્મનો સંગ કરનારો માણસ મા પોતાનું નરક-ગતિમાં ગમન અને નરકગતિમાંથી આવવું સૂચવે છે.
आवर्तो दक्षिणे भागे, दक्षिण: शुभकृद् नृणाम् । वामो वामेऽतिनिन्द्यः स्याद् दिगन्यत्वे तु मध्यमः ॥८॥
માણસોને જમણી બાજુએ જમણું આવર્ત શુભ કરનારું જાણવું, ડાબી બાજુએ ડાબું આવર્ત અતિ નિંદનીયઅશુભ કરનારું જાણવું, અને બીજી દિશાઓમાં મધ્યમ જાણવું.
૩૫
For Private and Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમુ.
.
अरेखं बहुरेखं वा, येषां पाणितलं नृणाम् । ते स्युरल्पायुषो नि:स्वा, दुःखिता नात्र संशयः ॥९॥
જે માણસોના હાથનું તલીયું રેખા વિનાનું હોય, અથવા ઘણી રેખાવાનું હોય, તે માણસો અલ્પ આયુષ્યવાલા નિર્ધન અને દુઃખી હોય છે; તેમાં સંશય નથી.
જેના હાથનું તલીયું લાલ હોય તે ધનવાનું હોય, લીલું હોય તે દારૂડીયો હોય, પીલું હોય તે પરસ્ત્રીલંપટ હોય, અને કાલું - મલીન હોય તે નિર્ધન હોય. પુરુષનો હાથ કઠણ હોય તો સારું, પણ તે કઠિનતા મજુરીમહેનત કરવાથી ન થયેલી જોઈએ, સ્વાભાવિક હોવી જોઈએ. સ્ત્રીનો હાથ સુકોમલ હોય તો સારું. પુરુષનો જમણો હાથ જોવો, અને સ્ત્રીનો ડાબો હાથ જવો. જેના હાથનું તળીયું ઉંચું હોય તે દાતાર હોય, ઊંડું હોય તે નિર્ધન હોય, વાટકા જેવું ગોલ તથા ઊંડું હોય તો ધનવંત હોય, હાથની આંગળીઓ પાતલી અને સીધી હોય તો સારું.
अनामिकाऽन्त्यरेखाया:, कनिष्ठा स्याद् यदाऽधिका । धनवृद्धिस्तदा पुंसां, मातृपक्षो बहुस्तथा ॥११॥
જે પુરુષોની અનામિકા આંગળીના વેઢાની છેલ્લી રેખાથી ટચલી આંગળી વધતી-મોટી હોય તેઓને ધનની વૃદ્ધિ થાય, વળી મોસાળ પક્ષ મોટો હોય.
૧. ટચલી આંગળીની પાસેની આંગળીને અનામિકા કહે છે.
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
VAN
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમુ.
मणिबन्धात् पितुर्लेखा, करभाद् विभवाऽऽयुषोः । लेखे ढे यान्ति तिस्रोऽपि, तर्जन्यङ्गुष्ठकान्तरम् ॥११॥ येषां रेखा इमास्तिस्रः सम्पूर्णा दोषवर्जिताः । तेषां गोत्र-धना-ऽऽयूंषि, सम्पूर्णान्यन्यथा न तु ॥१२॥
મણિબંધથી પિતાની ગોત્રની રેખા ચાલે છે, અને કરભર થકી ધન તથા આયુષ્યની રેખા ચાલે છે. એવી રીતે એ ત્રણે રેખા તર્જની અને અંગુઠાની વચ્ચે જાય છે. જેઓને એ ત્રણે રેખા સંપૂર્ણ તથા દોષ રહિત હોય તેઓના ગોત્ર, ધન તથા આયુષ્ય સંપૂર્ણ જાણવા, નહીંતર નહિ. उल्लङ्घयन्ते यावत्यो- गुल्यो च जीवितरेखया । पञ्चविंशतयो ज्ञेया-स्तावत्यः शरदां बुधैः ॥१३॥
આયુષ્યની રેખાથી જેટલી આંગળીઓ ઓલંઘાય તેટલા પચ્ચીસ પચ્ચીસ વરસનું આયુષ્ય પંડિત લોકોએ જાણવું. આયુષ્યરેખાના પલ્લવ મણિબંધની સન્મુખ નીકળે તો તે સંપત્તિના જાણવા, અને આંગળીઓની સન્મુખ નીકળે તો વિપત્તિના જાણવા. જેને મણિબંધ થકી ઊર્ધ્વરેખા નીકળી અંગુઠાની સન્મુખ આવે તો તેને સુખ થાય, ધનનો લાભ થાય, અને રાજયનો લાભ થાય. તે ઊર્ધ્વરેખા તર્જની સન્મુખ આવે તો રાજા થાય અથવા રાજા સરખો થાય. વચલી આંગળી સન્મુખ આવે તો આચાર્ય અથવા સેનાપતિ થાય. અનામિકા સન્મુખ આવે તો ઘણા ધનવાળો સાર્થવાહથાય. અને છેલ્લી આંગળીની સન્મુખ આવે તો લોકોમાં પ્રતિષ્ઠા પામે.
૧ કાંડું અને હથેળીની વચ્ચેના સાંધાને મણિબંધ કહે છે. ૨ મણિબંધથી ટચલી આંગળી સુધીના હથેળીના બાહ્ય ભાગને કરભ કહે છે. ૩ અંગુઠાની પાસેની આંગળીને તર્જની કહે છે.
૧ લાભ થાયઅગળી સખી આગળીની
૩૭.
For Private and Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર
ભાષાંતર
www.kbbatirth.org
અંગુઠો અને ગોત્રરેખાની વચ્ચે ભાઈ-બહેનની રેખા હોય છે, કરભ અને આયુષ્યરેખાની વચ્ચે સંતાનની રેખા હોય છે, આયુષ્યરેખા અને ટચલી આંગળીની વચ્ચે સ્ત્રીની રેખા હોય છે.
વૈરદ્ગુણમધ્યસ્થ-વિદ્યા-આાતિ-વિસ્મૃતય । શુન્નપક્ષે તયા નન્ય, રક્ષિળાનુજ વૈશ્ય : II૪॥ અંગુઠાના મધ્યભાગમાં જો જવ હોય તો વિદ્યા, પ્રખ્યાતિ અને સમૃદ્ધિ મળે છે. વળી જો જમણા અંગુઠામાં જવ હોય તો શુક્લપક્ષમાં જન્મ જાણવો.
न स्त्री त्यजति रक्ताक्षं, नार्थः कनकपिङ्गलम् । दीर्घबाहुं न चैश्वर्यं, न मांसोपचितं सुखम् ॥१५॥ જેની આંખો લાલ રહેતી હોય તેને સ્ત્રી ત્યજતી નથી, સુવર્ણ સમાન પીળી-માંજરી આંખોવાળાને ધન ત્યજતું નથી, લાંબી ભુજાવાળાને ઠકુરાઈ-મોટાઈ ત્યજતી નથી, અને શરીરે લષ્ટ-પુષ્ટ હોય તેને સુખ ત્યજતું નથી.
चक्षुःस्नेहेन सौभाग्यं, दन्तस्नेहेन भोजनम् । वपुःस्नेहेन सौख्यं स्यात्, पादस्नेहेन वाहनम् ॥ १६॥ આંખોમાં ચીકાશ હોય તો સૌભાગ્ય મળે, દાંતમાં ચીકાશ હોય તો ઉત્તમ ભોજન મળે, શરીરમાં ચીકાશ હોય તો સુખ મળે, અને પગમાં ચીકાશ હોય તો વાહન મળે.
उरोविशालो धनधान्यभोगी, शिरोविशालो नृपपुङ्गवश्च । कटीविशालो बहुपुत्र- दारो, विशालपादः सततं सुखी स्यात् ॥१७॥
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ વ્યાખ્યાનમ્
૩૮
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
શ
www.kbbatirth.org
જેની છાતી વિશાલ હોય તે ધન તથા ધાન્યનો ભોગી થાય, જેનું મસ્તક વિશાલ હોય તે ઉત્તમ રાજા થાય, જેની કમ્મર વિશાલ હોય તેને ઘણા પુત્ર તથા સ્ત્રી હોય, અને જેના પગ વિશાલ હોય તે હંમેશાં સુખી થાય. શુભલક્ષણો બલવંત હોય તો ખરાબ લક્ષણનું જોર ન ચાલે, અને ખરાબ લક્ષણો બલવંત હોય તો શુભલક્ષણનું જો૨ ન ચાલે. વળી ઋષભદત્ત બ્રાહ્મણ દેવાનંદાને કહે છે કે - તું કેવા પ્રકા૨ના પુત્રને જન્મ આપીશ ?, તે કહે છે -
(માણુમ્માળપમાળ) માન, ઉન્માન અને પ્રમાણ વડે (પડિવુળસુઝાયસર્વાંગસુંવા) સંપૂર્ણ તથા સુંદર છે સર્વ અંગવાળું શરીર જેનું. માન, ઉન્માન અને પ્રમાણ કોને કહે છે તે જણાવે છે – માન એટલે, પાણીથી સમ્પૂર્ણ ભરેલી કુંડીમાં માણસને બેસાડ્યા બાદ જે પાણી બહાર નીકળી જાય, તે પાણી જો એક દ્રોણ જેટલું એટલે બત્રીસ શે૨ વજનનું થાય તો તે માણસ માનને પ્રાપ્ત થયેલો સમજવો. ઉન્માન એટલે-પુરુષને કાંટે ચડાવી જોખવાથી જો તેનું વજન અર્ધભાર થાય તો તેને ઉન્માનને પ્રાપ્ત થયેલો સમજવો. ભારનું માપ આ પ્રમાણે સમજવું – છ સરસવનો એક જવ, ત્રણ જવની એક રતી, ત્રણ રતીનો એક વાલ, સોળ વાલનો એક ગદિયાણો, દસ ગદિયાણાનો એક પલ, દોઢસો ગદિયાણાનો એક મણ, દસ મણની એક ધડી, અને દસ ધડીનો એક ભાર. જે પુરુષને તોલતાં વજનમાં અર્ધભાર થાય તે ઉન્માનને પ્રાપ્ત થયેલો સમજવો. પ્રમાણ
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ વ્યાખ્યાનમ્
૩૯
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ તમાં વ્યાખ્યાનમુ
એટલે ઉંચાઈ. ઉત્તમ પુરુષ પોતાના અંગુલ વડે એકસો ને આઠ અંગુલ ઉંચા હોય છે, મધ્યમ પુરુષ છડ્યું અંગુલ ઉંચા હોય છે, અને જઘન્ય પુરુષ ચોરાસી અંગુલ ઉંચા હોય છે. અહીં ઉત્તમ પુરુષનું જે એકસો આઠ અંગુલ ઉંચાઈ – પ્રમાણ કહ્યું તે તીર્થંકર સિવાયના પુરુષને માટે જાણવું, પણ તીર્થંકરને તો બાર અંગુલની શિખા હોવાથી તેમનું ઉંચાઈ-પ્રમાણ એકસો વીસ અંગુલ જાણવું. વળી તું કેવા પ્રકારના પુત્રને ઉત્પન્ન કરીશ? તે કહે છે -
(સિસોમાઈ ચંદ્રમાની પેઠે સૌમ્ય આકૃતિવાળા (જં) મનોહર (વયવંસજી વલ્લભ દર્શનવાળા (સુજી મારોહમ રાયે પરિસિ) સુંદર રૂપવાળા અને દેવકુમાર સદેશ એવા પુત્રને તું જન્મ આપીશ ..
( વિ ઇ i તાર) વળી તે પુત્ર (૩મુવામા) બાલપણું છોડીને જ્યારે આઠ વરસનો થશે ત્યારે (વિનાયપરિપામિત્તે) તેને સઘનું વિજ્ઞાન પરિણમશે (જ્ઞોવા મyu) પછી અનુક્રમે યૌવન અવસ્થાને પામશે ત્યારે (
રિન્ટેડ-ઝ૩બ્રેડ-સમાવે૩-૧થવાવેગ) ઋવેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વણવેદ એ ચાર વેદ (તિહાસપંચમur) પાંચમું પુરાણ શાસ્ત્ર (નિઘંટુર્તા) નિઘંટુશાસ્ત્ર-નામમાલા શાસ્ત્ર (સંગોવંકા સદ્ધરસ) એ દરેક શાસ્ત્રોને અંગઉપાંગ સહિત તથા રહસ્ય સહિત શીખશે. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જયોતિષ
૪૦
For Private and Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
અને નિરુક્તિ એ છ અંગ કહેવાય, તે અંગના વિસ્તારપૂર્વક અર્થ જણાવનાર ઉપાંગ કહેવાય. (૨૩ä || વેરા સર પર વાર ઘાર) વળી ચારે વેદને બરાબર સંભારી રાખશે, ચારે વેદમાં પારગામી થશે, કોઈ અશુદ્ધ પાઠ ભણશે તો તેને વારશે, વળી વેદના પાઠોને પોતે શુદ્ધ રીતે ધારી રાખશે. (સવંગવો) વળી તે પુત્ર છએ અંગનો વિચાર કરનારો થશે. ( તંતવિસારy) ષષ્ટિતંત્રમાં એટલે કપિલના શાસ્ત્રમાં વિશારદ થશે (સંપાળ) સંખ્યાશાસ્ત્ર એટલે લીલાવતી પ્રમુખ ગણિત શાસ્ત્રમાં પ્રવીણ થશે. જેમ એક સ્તંભનો અરધો ભાગ પાણીમાં છે, બારમો ભાગ કાદવમાં છે - છઠ્ઠો ભાગ વેળમાં છે, અને દોઢ હાથ બહાર દેખાય છે, ત્યારે તે ખંભ કેટલા હાથનો હશે? જવાબ – છ હાથનો તે સ્તંભ જાણવો. ઇત્યાદિ ગણિતશાસ્ત્રમાં કુશલ થશે. (સિબ્રિા) આચાર સંબંધી ગ્રન્થનો જાણકાર થશે. (વિજ્ઞાન) અક્ષરોના આમ્નાયગ્રન્થોમાં તથા યજ્ઞ | વિગેરેના વિલિશાસ્ત્રોમાં નિપુણ થશે.
(વાર) ઐન્દ્ર, જૈનેન્દ્ર, વિગેરે વીશ જાતના વ્યાકરણમાં પંડિત થશે. (ઇ) છંદ શાસ્ત્રમાં પ્રવીણ થશે. (નિ) પદોની વ્યુત્પત્તિરૂપ ટીકા વિગેરેમાં પારગામી થશે. (નોસીય) જ્યોતિષ શાસ્ત્ર-ગ્રહોનું ચાલવું, * ઉત્તરાયણ, દક્ષિણાયન વિગેરેનો જાણકાર થશે. (
૩સુ વહુ, માસુ) બ્રાહ્મણોને હિતકર એવાં બીજાં
E
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
પણ ઘણાં શાસ્ત્રોમાં કુશલ થશે. (પરિવાયત્તુ નગ્નુ સુર િવિ વિસફ) વળી પરિવ્રાજક સંબંધી આચાર શાસ્ત્રોમાં તે પુત્ર અતિશય નિપુણ થશે ।।૧૦। તે
(તં કરાતા જં તુમે રેવાણિ ! સુમિના વિટ્ઠા) તેથી હે દેવાનુપ્રિયા ! તેં પ્રશસ્ત સ્વપ્નો દેખ્યાં (ગાવ ગાળ સુદ્ધિ-નીહાલય-મંગા-વlાળારા નું તુમે સેવાળુપ્પિણ ! સુમિના વિદ્ઘત્તિ ) યાવત્ છે દેવાનુપ્રિયા ! તેં આરોગ્ય સંતોષ, દીર્ઘ આયુષ્ય મંગલ અને કલ્યાણ કરનારાં સ્વપ્નો દેખ્યાં છે, એમ કહીને (મુગ્ગો મુખ્મો અનુવૃત્તુણ્ડ) વારંવાર તેની અનુમોદના કરવા લાગ્યો ।।૧૧।
(તપુ ાં સા રેવાળવા માદળી) ત્યાર પછી તે દેવાનંદા બ્રાહ્મણી (સમવૃત્તસ્સ માહળમ્સ અંતિÇ) ઋષભદત્ત બ્રાહ્મણની પાસે (ક્રમનું સુવ્વા સિમ્મ) આ અર્થ સાંભળીને અને હૃદયમાં અવધારીને (હ-સુઇ ગાવ દિયા) હૃષ્ટ અને સંતુષ્ટ મનવાળી યાવત્ વિકસિત હૃદયવાળી (યલરિહિય સનનું સિરસાવત્તું મત્યણ સંગતિ ) બે હાથ જોડી, દસ નખ ભેગા કરી, આવર્ત કરી મસ્તકે અંજલિ જોડી (સમાં માદળે પૂર્વ િ વયાસી) ઋષભદત્ત બ્રાહ્મણને આ પ્રમાણે કહેવા લાગી કે - ।।૧૨।
(વમેય રેવાપ્પિયા !) હે દેવાનુપ્રિય ! એ એમજ છે. (તહમેય રેવાપ્પિયા !) દેવાનુપ્રિય ! તમે સ્વપ્નોનું જે ફળ કહ્યું તે તેમજ છે. (અવિતતમેરું સેવાનુપ્પિયા !) દેવાનુપ્રિય ! તે યથાસ્થિત છે. (અસંવિદ્ધમે་
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
81
પ્રથમ
વ્યાખ્યાનમ્
૪૨
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
સેવાખિયા !) દેવાનુપ્રિય તે સંદેહ રહિત છે ( મેય સેવાળિયા !) દેવાનુપ્રિય ! તે ઈણિત છે એટલે ફળ પામવાને ઇચ્છેલું છે, (સ્ટિયમે સેવાધિયા !) દેવાનુપ્રિય ! તે પ્રતીષ્ટ છે, એટલે તમારા મુખથી પડતુંજ વચન મેં ગ્રહણ કર્યું છે (વિપછિયે સેવાપુષિા !) દેવાનુપ્રિય? તે ઈપ્સિત અને પ્રતિષ્ટ છે (સત્વે સિમ સે ગઈ તુમે વદ ત્તિ વ) જે પ્રમાણે તમે કહો છો તે અર્થ સત્ય છે, એમ કહીને તે સુમને સન્મ ડિફ) તે સ્વપ્નોને સારી રીતે અંગીકાર કરે છે. (સ છત્તા) સારી રીતે અંગીકાર કરીને (૩સમત્તે માદને સદ્ધિ) ઋષભદત્ત બ્રાહ્મણની સાથે (૩રાતાજું માપુડું મોઅમોના મુંનમા વિદર) મનુષ્ય સંબંધી ઉદાર અને ભોગવવા યોગ્ય ભોગ ભોગવતી છતી રહે છે ૧૩
(તે વાતે તે સમvi) તે કાલ અને તે સમયને વિષે સૌધર્મેન્દ્ર સુધર્મા સભામાં બેઠો છે. સૌધર્મેન્દ્ર | કેવો છે? તે કહે છે (સવજી શક્ર નામના સિંહાસન ઉપર બેસનારો (ર્વિ) દેવોનો સ્વામી (વરાયા) કાન્તિ | વિગેરે ગુણોથી દેવોમાં અધિક શોભતો (વઝપાળt) હાથમાં વજને ધારણ કરનારો (પુરં દૈત્યોનાં નગરોને તોડનારો (સય૩) શ્રાવકની પાંચમી પડિમા સો વખત સુધી વહન કરનારો, ઈન્દ્ર પોતાના કાર્તિક શેઠના ભવમાં સો વખત શ્રાવકની પાંચમી પડિમા વહી હતી, તે પૂર્વભવની અપેક્ષાએ ઇન્દ્રનું શતક્રતું નામ છે.
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
જ
કાર્તિક શેઠની કથા પૃથ્વીભૂષણ નગરમાં પ્રજાપાલ નામે રાજા હતો. તે નગરમાં રાજાને માનનીય, સમૃદ્ધિશાલી, સમ્યક્તધારી, પરમ શ્રાવક કાર્તિક નામે શેઠ રહેતો હતો. તેણે શ્રાવકની પાંચમી પડિમા સો વખત વહી હતી, તેથી તેનું નામ “શતક્રતુ' એ પ્રમાણે પ્રસિદ્ધ થયું. એક વખત તે નગરમાં એક માસનો ઉપવાસી ઐરિક નામે તાપસ આવ્યો, ત્યારે એક કાર્તિક શેઠ વિના બધા લોકો તેના ભક્ત થયા. એ વાતની ઐરિક તાપસને ખબર પડવાથી તે કાર્તિક શેઠ પર ગુસ્સે થયો. એક દિવસ રાજાએ તે તાપસને ભોજન માટે નિમંત્રણ કર્યું, ત્યારે તે કહેવા લાગ્યો કે - “જો કાર્તિક શેઠ મને પીરસે તો હું તારે ઘેર ભોજન કરું. રાજાએ તે વાત કબૂલ રાખીને કાર્તિક શેઠને બોલાવ્યો, અને કહ્યું કે - “તું મારે ઘેર આવી ઐરિકને જમાડ'. કાર્તિક શેઠે કહ્યું કે - “હે રાજનું! હું તમારી આજ્ઞાથી તમારે ઘેર આવી તેને જમાડીશ'. હવે કાર્તિકશેઠ તે તાપસને પોતાને હાથે પીરસી જમાડતો હતો, તે વખતે તાપસ ભોજન કરતાં કરતાં “મેં તારું નાક કાપ્યું !” એમ સૂચવવા માટે આંગળી વડે પોતાના નાકને સ્પર્શ કરતો છતો ચેષ્ટા કરવા લાગ્યો !. શેઠે વિચાર્યું કે - “મેં પહેલેથી દીક્ષા છે લીધી હોત તો મને આવો પરાભવ સહન કરવો ન પડત'. એમ વિચારી ઘરે આવી તેણે એક હજાર ને આઠ વણિકપુત્રો સાથે શ્રીમુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા લીધી. અનુક્રમે દ્વાદશાંગી ભણી, બાર વરસ સુધી ચારિત્ર
For Private and Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
પાળી, છેવટે અણશણ કરી, કાલ કરી તે કાર્તિકશેઠનો જીવ સૌધર્મ દેવલોકમાં ઇન્દ્ર થયો. બૈરિક તાપસ પણ અજ્ઞાનકષ્ટ કરી મરણ પામીને તેનું વાહન ઐરાવણ હાથી થયો. હાથીએ અવધિજ્ઞાનથી જાણ્યું કે – “હું પૂર્વભવમાં ઐરિક તાપસ હતો, અને કાર્તિક શેઠ ઇન્દ્ર થયો છે; એમ જાણી નાસવા લાગ્યો, ત્યારે ઇન્દ્ર તેને પકડીને તેના મસ્તક પર ચડી બેઠો. હાથીએ ઇન્દ્રને ડરાવવા પોતાનાં બે રૂપ કર્યા, ત્યારે ઇન્દ્ર પણ પોતાનાં બે રૂપ કર્યો. પછી હાથીએ પોતાનાં ચાર રૂપ કર્યો, ત્યારે ઇન્દ્ર પણ પોતાનાં ચાર રૂપ કર્યા, એવી રીતે તે જેમ જેમ પોતાનાં રૂપ વધારતો ગયો તેમ તેમ ઈન્દ્ર પણ પોતાનાં રૂપ વધારતો ગયો. પછી ઇન્દ્ર જ્યારે અવધિજ્ઞાનથી તે હાથીનું સ્વરૂપ જાણ્યું ત્યારે તેને તર્જના કરવાથી, હાથીએ તે પોતાનું મૂલ રૂપ કર્યું. ઇતિ કાર્તિક શેઠની કથા. વળી તે સૌધર્મેન્દ્ર કેવો છે? તે કહે છે -
(સહસ) હજાર લોચન વાળો, ઈન્દ્રને પાંચસો દેવો મત્રી છે, તે પાંચસો મસ્ત્રીઓની હજાર આંખ ઇન્દ્રનું જ કાર્ય કરવાવાળી છે, તેથી તેનું વિશેષણ સહસ્રાક્ષ છે; (મધ) મહા મેઘો જેને વશ છે, અથવા મધ નામના દેવવિશેષ જેને વશ છે એવો, (પાસો ) પાકનામના અસુરને શિક્ષા કરનારો, (હરિદ્ધનો વિજી મેરૂની દક્ષિણે રહેલા લોકાર્ધનો સ્વામી, (પરીવવાદ) ઐરાવણ હાથીના વાહન વાલો, (સુરિ દેવોને આનંદ આપનાર, (ત્તીસરમાણસયસહસ્સટિવ) બત્રીસ લાખ વિમાનોનો અધિપતિ, (રયંવરવત્યારુ
For Private and Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
mcq
www.kobatirth.org
રજ રહિત આકાશ જેવાં સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરનાર, (જ્ઞાનજ્ઞમાલ-મસ્તે) યથાસ્થાને પહેરેલાં માલા અને મુગટવાલો (નવહેમ વાચિત્ત-ચંપલનુંડવિલિહિપ્નમાળરત્ને) જાણે નવા સુવર્ણના બનાવેલા, મનોહર, આશ્ચર્ય કરનારા, આજુ બાજુ કંપાયમાન થતા, એવા બે કુંડલો વડે ઘસાતા ગાલવાલો, (!) છત્રાદિ રાજચિહ્ન રૂપ મોટી ઋદ્ધિવાલો, (મહદ્ગુણ્ડ) શરીર અને આભૂષણોની અત્યંત કાન્તિવાલો, (મહને) મહા બલવાળો, (માયસે) મોટા યશવાળો, (મઠ્ઠાણુમાવે) મોટા માહાત્મ્યવાળો, (મહાસુવચ્ચે) મહા સુખવાળો, (માસુરવોંરી) દેદીપ્યમાન શરીરવાળો, (પત્નવવળમાનધરે) પંચવર્ણનાં પુષ્પોની બનાવેલી અને છેક પગ સુધી લાંબી માલાને ધારણ ક૨ના૨ો, (સોહમ્ને બ્વે) સૌધર્મ નામે દેવલોકને વિષે (સોહમ્મદુંસ વિમાને) સૌધર્માવતંસક નામના વિમાનમાં (સુન્નુમ્મા! સમા) સુધર્મા નામની સભામાં (સસિ સીહાસîસિ) શક્ર નામના સિંહાસન ઉપર બેઠેલો છે.
હવે ઇન્દ્ર ત્યાં શું કરે છે ? તે કહે છે (સે ખં તત્ત્વ) તે ઇન્દ્ર સૌધર્મ દેવલોકમાં (વત્તીસા! વિમાળાવાસ સયસાહસ્સીળ,) બત્રીસ લાખ વિમાનો, (ચરાસી! સામાળિયસાહસીળું) શક્તિ આયુષ્ય અને જ્ઞાનાદિક ઋદ્ધિ વડે ઇન્દ્ર તુલ્ય એવા ચોરાશી હજાર સામાનિક દેવો, (તાયત્તીસા! સાયન્નીસાળ) ગુરુસ્થાનીય અને પ્રધાન સરખા એવા તેત્રીસ ત્રાયસિઁશક દેવો (પડ્યું તો પાતાળ) સોમ યમ વરૂણ અને કુબેર એ ચાર
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ વ્યાખ્યાનમ્
૪૬
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
લોકપાલ, (
૩ë ૩ મદિર સપરિવાર) પ્રત્યેક સોળ સોળ હજાર દેવીઓના પરિવાર સહિત એવી | પદ્મા', શિવા”, શચી, અંજૂ', યમલા, અપ્સરા, નવમિકા અને રોહિણી નામની આઠ પટરાણી, (તિરં રિસાઈ) બાહ્ય મધ્યમ અને અત્યંતર એ ત્રણ પર્ષદા, (સત્તદે મા ,) હાથી, ઘોડા, રથ, સુભટ', વૃષભ", નાટકીયા અને ગંધર્વ એ સાત સેનાઓ, (સત્તદૃ મળદિવ) સાત સેનાઓના સાત સેનાધિપતિ (૩૩૫ ૨૩રાણી માથા સહિસીur) ચારે દિશાઓમાં રહેલા ચોરાશી ચોરાશી હજાર આત્મરક્ષક દેવો, ચારે દિશાઓના મળી ઇન્દ્રના ત્રણ લાખ અને છત્રીસ હજાર આત્મરક્ષક દેવો, (મસિં વહૂ સામMવાસી વેળા સેવા સેવા ૫) વળી સૌધર્મ દેવલોકમાં નિવાસ કરનારા બીજા પણ ઘણા વૈમાનિક દેવો અને દેવીઓ (ઉમાદેવ) ઉપર કહેલા સર્વ પરિવારનું ઇન્દ્ર રક્ષણ કરે છે, વળી (રેવ) સઘલા પરિવારમાં ઇન્દ્ર અગ્રેસર છે, (સમત્ત) નાયક છે, (મટ્ટિા) પોષક છે (મહત્તર) મોટા છે, (નાગાર્જુસરખાવચં ારેમા) નિયુક્ત દેવો દ્વારા પોતાના સૈન્ય પ્રતિ અદ્ભુત આજ્ઞા કરાવતો (વાર્તા) વળી પોતે પણ આજ્ઞા કરતો છતો, (મહાદયનીય વાતંતી તતતાન તુડિય-શણમુકુંપડુ પડવાચવેor) વચમાં કાંઈ પણ આંતરા વિનાનું નાટકમાં થતું ગાયન; તથા વાગી રહેલ વીણા, હાથની તાળીઓ અન્ય વાજિંત્રો, મેઘની ગર્જનાની પેઠે ગંભીર શબ્દથી વાગતો મૃદંગ, મનોહર શબ્દ કરતો ઢોલ; તેઓના મોટા નાદ વડે (રિવારું મોજ મોડું મુંનમાળે વિદ૬)દેવ સંબંધી અતિશયવાળા ભોગોને ભોગવતો છતો બેઠો છે II૧૪i
૪૭
For Private and Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
(ફર્મ પાળે વેપનાં ગંજુદ્દીવ રીવ) તે સૌધર્મેન્દ્ર આ સંપૂર્ણ જંબુદ્વીપ નામના દ્વીપને (વિભેળ દિન) પોતાના વિસ્તૃત અવધિજ્ઞાન વડે (ગામોમાળે આમોમાને) જોતો જોતો (વિજ્ઞરૂ) રહે છે, (તત્ય હું સમન્ મનવ મહાવીર) ત્યાં શ્રમણ ભગવાન્ મહાવી૨ને (નવુદ્દીને રીતે) જંબુદ્વીપ નામના દ્વીપને વિષે (મારદે વાસે સાહિળદ્ધમ) ભરત ક્ષેત્રમાં દક્ષિણાર્ધ ભરતમાં (માહળવુંકામે નચરે) બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં (સમવૃત્તસ્સ માદળસ બેડાનસપુત્તસ મારિયા) કોડાલ ગોત્રના ઋષભદત્ત નામના બ્રાહ્મણની ભાર્યા (લેવાળવા માદળીણ નાલંધરસનુત્તા યુકિસિ) જાલંધર ગોત્રની દેવાનન્દા નામની બ્રાહ્મણીની કુખમાં (નન્મત્તાÇ વવવંત પાસŞ) ગર્ભપણે ઉત્પન્ન થયેલા દેખે છે. (પાસિત્તા હત-સુત-ચિત્તમાળંતિ) દેખીને તે હર્ષિત થયો, સંતુષ્ટ થયો, ચિત્તમાં આનંદ પામ્યો, (નંતિ પરમાળંતિ) હૃદયમાં હર્ષ પામ્યો, પરમ આનંદ પામ્યો, (પિમને પરમસોમસ્તિ) મનમાં પ્રીતિવાળો થયો, ૫૨મ તુષ્ટ ચિત્તવાળો થયો, (જ્ઞરિસવવિસમ્પમાળદિય) હર્ષના વશથી વિકસિત હૃદયવાળો થયો, (ધારાયચંદ્રસુહિસુમઅંશુમાલય(સિયરોમવે) વરસાદની ધારાથી સિંચાયેલા કદંબવૃક્ષના સુગંધી પુષ્પની જેમ ઉલ્લસિત અને ઉંચાં રોમાંચવાલો, વિસિયવમતાળ-નયળે) વિકસિત થયેલા ઉત્તમ કમલની જેમ પ્રફુલ્લિત થયેલ મુખ અને નેત્રવાલો, (પચલિયવરવડા-સુડિય–વેર-મહ-કુંડલ-) પ્રભુના દર્શનથી અતિશય પ્રમોદને લીધે
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ વ્યાખ્યાનમ્
૪૮
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
સંભ્રમ થવાથી, ચલાયમાન ઉત્તમ કંકણ, બહેરખાં,બાજુબંધ, મુગટ, અને કુંડલવાલો, (દારીવરાયંતવ હારથી શોભતા હૃદયવાલો, (પત્નપત્યંતમાન-પોતંતમૂસઘરુ લંબાયમાન મોતીનું ઝુંબનક અને ચલાયમાન
આભૂષણોને ધારણ કરનારો, (સમમ તુરિયે વસં) આદર સહિત, અને શરીરની ચપલતાસહિત-વેગથી |ષી (સુદ્દેિ સીદાસનો ભુ) સુરેન્દ્ર પોતાના સિંહાસનથી ઉઠે છે. (બુઠિત્તા પાયdઢાપો પડ્યોદ) 圖
ઉઠીને પાદપીઠ થકી નીચે ઉતરે છે. (Tચોદદિત્તા) ઉતરીને (-ઘffસંગનોવિનિસંતાયાડિયા પાડયા મુથર) વૈડૂર્ય રત્ન, ઉત્તમ જાતનું રિઝરત્ન, ના અને અંજનરત્ન વડે જાણે ચતુર કારીગરે બનાવી હોયની ! એવી,વળી દેદીપ્યમાન ચંદ્રકાંતાદિ મણિ અને કર્કતનાદિ, રત્નોથી જડેલી, એવા પ્રકારની બે પાદુકાને પગથી ઉતારે છે (ઉોમુત્તા પ્રાસારિક ઉત્તરાજ | રે) ઉતારીને એકવચ્ચવાળું ઉત્તરાસંગ કરે છે.
(ર) કરીને (ગંગતિનિગમ દ) અંજલિ વડે બે હાથ જોડી નિત્યથરમમુદે સરથાણું પુરા) તીર્થંકરની સન્મુખ સાત આઠ પગલાં જાય છે ! (૩yજીત્ત) જઈને (વામ નાનું રે) પોતાનો ડાબો ઢીંચણ ઉંચો રાખે છે. (૩ifપત્તા નાનું ઘીળતર્નાસિ સીદ ડાબો ઢીંચણ ઉંચો રાખીને જમણા | ઢીંચણને પૃથ્વીના તલ પર લગાડીને (નિવઘુત્તો મુદ્દાને ઘણિતસિ નિવેસે) પોતાના મસ્તકને ત્રણ વાર
For Private and Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
C
www.kobatirth.org
પૃથ્વીતલે લગાડે છે (નિવેસિત્તા સિં પન્નુન્નમ) લગાડીને પછી પોતાના શરીરને જરા નમાવે છે. (પન્નુન્નમિત્તા) નમાવીને (વડન–સુડિયëમિયાનો મુસો સાહરણ્ડ) કંકણ અને બહેરખાથી સ્તંભિત થયેલી પોતાની ભુજાઓને જરા વાળીને ઉંચી કરે છે (સારિત્તા) ઉંચી કરીને (રયત્નરિદિગ સનન્હેં સિરસાવત્તું મત્ય સંગતિ ) બે હાથ જોડી, દસે નખ ભેગા કરી, આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને (પૂર્વે વયાસી-) તે સૌધર્મેન્દ્ર આ પ્રમાણે બોલ્યો કે - ||૧||
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(નમુત્યુ ં અરિહંતાળું) અરિહંતોને નમસ્કાર હો, કર્મરૂપી વૈરિને હણનારા હોવાથી અરિહંત કહેવાય. કોઈ ઠેકાણે ‘અરહંતાણં, પાઠ છે, ઇન્દ્રાદિકે કરેલી પૂજાને જે યોગ્ય હોય તે અરહંત કહેવાય, તેમને નમસ્કાર હો. કોઈ ઠેકાણે ‘અરુહંતાણં' પાઠ છે - પ્રભુએ કર્મરૂપી બીજનો નાશ કરેલો છે, તેથી તેમને સંસા૨રૂપી ક્ષેત્રમાં ઉગવું નથી, અર્થાત્ ફરીથી જન્મ લેવો નથી, તેથી તેઓ અરુ ંત કહેવાય, તેમને નમસ્કાર હો. અરિહંત કેવા છે ? તે કહે છે - (મનવંતાળું) જ્ઞાનાદિ બાર અર્થવાળા ભગથી યુક્ત. ભગ શબ્દના ચૌદ અર્થ htt છે, તે આ પ્રમાણે-સૂર્ય', જ્ઞાનર, માહાત્મ્ય, યશ, વૈરાગ્યપ, મુક્તિ, રૂપ', વીર્ય, પ્રયત્ન, ઇચ્છા॰, લક્ષ્મી, ધર્મર, ઐશ્વર્ય, અને યોનિ”. આ ચૌદ અર્થમાંથી પહેલો અને છેલ્લો અર્થ એટલે સૂર્ય અને યોનિ એ બે અર્થ છોડીને બાકીના બાર અર્થવાળા ભગથી યુક્ત. તે આવી રીતે જ્ઞાનવાળા, માહાત્મ્યવાળા,
For Private and Personal Use Only
પ્રથમ
વ્યાખ્યાનમ્
૫૦
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમુ
સર્પ-મયુર-બિલાડા, કુતરા વિગેરે હંમેશાંની શત્રુતા રાખનારા પ્રાણીઓના પણ વૈરને શાન્ત કરનારા હોવાથી યશસ્વી, વૈરાગ્યવાલા, મુક્તિવાળા, સુંદર રૂપવાળા, અપરિમિત બલયુક્ત હોવાથી વીર્યવાળા, તપસ્યાદિ કરવામાં પ્રયત્નવાળા, જગતના જીવોનો ઉદ્ધાર કરવાની ઇચ્છાવાળા, ચોત્રીશ અતિશયયુક્ત લક્ષ્મીવાળા, ધર્મવાલા, ઇન્દ્રાદિ કરોડો દેવો અને રાજા-મહારાજાઓ વડે સેવાતા હોવાથી ઐશ્વર્યવાળા. (મારા) પોતપોતાના તીર્થની અપેક્ષાએ ધર્મની આદિના કરનાર તિત્યયરા) તીર્થ એટલે સંઘ અથવા પ્રથમ ગણધર, તેમના સ્થાપનારા (સચવુદ્ધા) પરના ઉપદેશ વિના પોતાની મેળે જ બોધ પામેલા. (પુરસુત્તમા) અનંતા ગુણોના ભંડાર હોવાથી પુરુષોને વિષે ઉત્તમ (સિસોહા) કર્મરૂપી શત્રુઓનો નાશ કરવામાં શૂરવીર હોવાથી, પરીષહોને સહન કરવામાં ધીર હોવાથી, ઉપસર્ગો થકી નિર્ભય હોવાથી પુરુષોમાં સિંહ સમાન (રિસવરપુંડરીયા) પુરુષોને વિષે ઉત્તમ સફેદ કમલ સરખા એટલે – જેમ સફેદ કમલ કાદવમાં ઉત્પન્ન થાય છે, પાણીથી વધે છે છતાં કાદવ તથા પાણી બન્નેથી નિરાલુ રહે છે; તેમ ભગવાનું પણ કર્મો રૂપી કાદવમાં ઉત્પન્ન થાય છે, ભોગો રૂપી પાણીથી વધે છે, વૃદ્ધિ પામે છે, અને અનુક્રમે તે કર્મો તથા ભોગો બન્નેને ત્યજીને નિરાલા થઈને રહે છે. (કુરિસર હત્ય) પુરુષોને વિષે ઉત્તમ ગબ્ધહસ્તી સમાન, એટલે જેમ ગન્ધહસ્તીના ગન્ધથી બીજા હાથીઓ નાશી જાય છે, તેમ ભગવાનું જ્યાં જ્યાં વિચરે છે ત્યાંના પવનના ગન્ધથી દુષ્કાલ રોગ વિગેરે ઉપદ્રવો નાશ પામે છે. (તોત્તમi) ભગવાનું ચોત્રીશ અતિશય યુક્ત હોવાથી ભવ્યલોકોને
For Private and Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
A પ્રથમ વિષે ઉત્તમ (સોમનાદા) ભવ્યલોકોના નાથ, એટલે - યોગ અને ક્ષેમ કરનારા; યોગ એટલે નહિ પ્રાપ્ત
|ી વ્યાખ્યાનમ્ થયેલા જ્ઞાનાદિકની પ્રાપ્તિ, અને ક્ષેમ એટલે પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિકનું રક્ષણ; તેઓના કરનારા (નોદિયા)
દયાના પ્રરૂપક હોવાથી સર્વ જીવોનું હિત કરનારા, (તોરાપવા) મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ કરનાર Rી હોવાથી લોકોને વિષે પ્રદીપ સમાન (નોઝોમગરા) સૂર્યની પેઠે સકલ પદાર્થોનો પ્રકાશ કરનાર હોવાથી
લોકોમાં પ્રઘાત કરનારા. (ઉમા ) સાતે ભયને હરનારા હોવાથી અભયને દેવાવાળા, સાત ભય આ પ્રમાણે-મનુષ્યને મનુષ્ય થકી જે ભય તે ઈહલોકભય,'મનુષ્યને દેવ વિગેરેથી જે ભય તે પરલોકભય, ધન વિગેરેની ચોરી થવાનો જે ભય તે આદાનભય, બહારના કોઈ નિમિત્ત વિના જે આકસ્મિક ભય તે અકસ્માદુભય,* ગુજરાન ચલાવવાનો જે ભય તે આજીવિકાભય,"મૃત્યુનો જે ભય તે મરણભય, અપકીર્તિ થવાનો જે ભય તે અપયશભય,°. એ સાત ભયને હરનારા હોવાથી અરિહંત ભગવાન્ અભયને દેનારા છે. (ચવષ્ણુયા) શ્રુતજ્ઞાન રૂપ ચક્ષુને દેવાવાળા, (મારા) સમ્યગુ-દર્શન જ્ઞાન અને ચારિત્ર રૂપ મોક્ષમાર્ગને દેવાવાળા, (સરળતા) સંસારથી ભય પામેલાઓને શરણ આપનારા (વોદિયા') સમ્યક્તને આપનારા (ઘમનાયT) ધર્મના નાયક એટલે સ્વામી (ઉમ્મસારીur) ધર્મરૂપી રથના સારથિ, જેમ સારથિ એટલે રથ હાંકનારો માણસ ખોટે માર્ગે જતા રથને ખરે માર્ગે લાવે છે, તેમ ભગવાનું પણ માર્ગથી ભ્રષ્ટ થયેલા માણસને સન્માર્ગમાં લાવનારા છે. ભગવાન ધર્મરૂપી રથના સારથિ છે, તે ઉપર મેઘકુમારનું દૃષ્ટાંત -
૫૨
For Private and Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
મેઘકુમારનું દૃષ્ટાન્ત એક વખતે શ્રીમહાવીરસ્વામી પૃથ્વી ઉપર વિચરતા રાજગૃહનગરની બહાર ઉદ્યાનમાં સમોસર્યા હતા. હું ત્યાં શ્રેણિક નામે રાજા હતો.તેને ધારિણી નામે રાણી હતી, તેઓને મેઘકુમાર નામે પુત્ર હતો. પ્રભુની દેશના સાંભળવા શ્રેણિક તથા મેઘકુમાર વિગેરે ગયા. દેશના સાંભળી મેઘકુમારને વૈરાગ્ય આવવાથી તેણે પોતાની આઠ સ્ત્રીનો ત્યાગ કરી કેટલીક મહેનતે માતાપિતાની આજ્ઞા લઈવીરપ્રભુ પાસે દીક્ષા લીધી. પછી ભગવાને મેઘકુમારને ગ્રહણ, આસવના વિગેરે સાધુનો આચાર શીખવવા નિમિત્તે સ્થવિરોને સોંપ્યો. હવે રાત્રિને વિષે અનુક્રમે સંથારાઓ કરતાં મેઘકુમારનો સંથારો સર્વ સાધુઓને છેડે ઉપાશ્રયના બારણા પાસે આવ્યો. ત્યાં માત્રુ વિગેરેને માટે જતા આવતા સાધુઓના પગની ધૂલથી તેનો સંથારો ભરાઈ ગયો, તેથી રાતમાં ક્ષણવાર પણ નિદ્રા આવી નહિ. તેથી તે વિચાર કરવા લાગ્યો કે - “અહો ! ક્યાં મારી સુખશયા અને ક્યાં આ પૃથ્વી પર આળોટવું!, આવું દુઃખ મારે ક્યાં સુધી સહન કરવું?, માટે હું તો સવારમાં પ્રભુની રજા લઈ પાછો ઘેર જઈશ”. એમ વિચાર કરી, સવાર થતાં જયારે પ્રભુ પાસે આવ્યો, ત્યારે પ્રભુએ મિષ્ટ વચનોથી બોલાવ્યો - “હે વત્સ ! તેં રાત્રિએ આવું દુર્થાન ચિંતવ્યું, પણ તે વગર વિચારનું છે; કારણ કે –આ જીવે નારકીનાં તીવ્ર
દુઃખો અનેક સાગરોપમ સુધી ઘણી વાર સહન કર્યા, તે દુ:ખ આગળ આ દુ:ખ શા હિસાબમાં છે? એવો કોણ છે આ મૂર્ખ હોય કે જે ચક્રવર્તીની ઋદ્ધિ મૂકી દાસપણું સ્વીકારે ?, એવો કોણ હોય કે જે ચિંતામણિ મૂકીને પત્થર
૫૩
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમુ
ગ્રહણ કરે? હે મેઘ ! નારકીનાં દુ:ખનો પાર આવે છે તો મનુષ્યના દુઃખનો પાર કેમ ન આવે? તુચ્છ સુખને માટે ચારિત્ર રત્નનો ત્યાગ કરવો એ શું વીરપુરુષનું કામ છે? મરવું બેહતર છે, પણ ચારિત્રનો ત્યાગ કરવો ઠીક નથી. ચારિત્રનું કષ્ટ જ્ઞાન સહિત છે, માટે તે મહા ફલદાયક છે. વળી તેં જ પૂર્વભવમાં ધર્મને માટે કષ્ટ સહન કર્યું હતું, તે કષ્ટથી તને આટલું ફલ મલ્યું, તે તારા પૂર્વભવની વાત સાંભળ -
તું અહીંથી ત્રીજે ભવે વૈતાઢ્ય પર્વતની ભૂમિમાં છ દંત્રાલવાળો શ્વેત વર્ણ વાળો અને એક હજાર હાથણીઓનો સ્વામી એવો સુમેરુપ્રભ નામે હસ્તિરાજ હતો. એક દહાડો ત્યાં વનમાં દાવાનલ લાગ્યો, તેથી ભય પામીને હાથી ત્યાંથી નાસવા લાગ્યો. નાસતાં નાસતાં તરસ્યો થયો, એટલામાં બહુ જ કાદવવાળા એક તળાવ પાસે પહોંચ્યો. તળાવમાં જવાના સારા માર્ગથી તે હાથી અજાણ હતો, તેથી તેમાં જતાં કાદવમાં ખેંચી ગયો, એવી રીતે પાણી અને તીર બન્નેથી ભ્રષ્ટ થયો. એટલામાં તેના પહેલાંના વૈરિ એક હાથીએ ત્યાં જ આવી તેને દંતૂશલના ઘાથી ઘાયલ કર્યો, તેથી સાત દિવસ સુધી મહા વેદના ભોગવીને એકસો વીસ વરસનું | આયુષ્ય સંપૂર્ણ કરી મરણ પામ્યો. ત્યાંથી વિંધ્યાચલ પર્વતમાં લાલ રંગવાળો ચાર દંતૂલવાળો અને સાતસો ને હાથણીઓનો સ્વામી હાથી થયો. એક વખતે દૂર સળગેલા દાવાનલને દેખીને તે હાથીને જાતિસ્મરણ થયું, | પોતાનો પૂર્વભવ યાદ આવ્યો. પછી એવા દાવાનલથી બચવા માટે તે હાથીએ ચાર ગાઉનું માંડલું બનાવ્યું તે માંડલામાં ચોમાસાની આદિમાં તથા અંતમાં જે કાંઈ ઘાસ વેલાઓ વિગેરે ઊગે તે સર્વેને મૂળમાંથી ઉખેડી
૫૪
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsur Gyanmandir
www.kobatirth.org
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
Uી .
સાફ રાખે. હવે એક વખતે તે જ વનમાં દાવાનલ લાગ્યો, તેથી સઘળા વનવાસી જીવો ભયથી તે માંડલામાં આવી ભરાયા. તે હાથી પણ જલ્દી માંડલામાં આવ્યો માંડલામાં તલ જેટલી પણ જગ્યા રહી નહીં. આ વખતે તે હાથીએ પોતાના શરીરને ખંજવાળવા માટે એક પગ ઉંચો કર્યો, એટલામાં એક સસલો બીજી જગ્યાએ ઘણી સંકડાશ હોવાથી તે જગ્યાએ આવીને બેઠો. હવે પગથી શરીર ખંજવાળીને જેવો તે પગ નીચે મૂકવા લાગ્યો કે તુરત તેણે તે જગ્યાએ સસલાને જોયો. તેથી દયા લાવીને અઢી દિવસ સુધી એવી જ રીતે પગ ઉંચો ધરી રાખ્યો. પછી જયારે દાવાનલ શાંત થયો ત્યારે સઘળા જીવો પોતપોતાને સ્થાનકે ગયા, સસલો પણ ચાલ્યો ગયો, પણ તે હાથીનો પગ ઝલાઈ જવાથી પગની બધી ૨ગ બંધાઈ જવાથી, જેવો તે પગ નીચે મૂકવા ગયો કે તુરત પૃથ્વી પર પડી ગયો. ત્યાં ત્રણ દિવસ સુધી ભૂખ અને તરસથી પીડિત થઈને; દયામય રહીને, સો વરસનું આયુષ્ય સંપૂર્ણ કરીને શ્રેણીક રાજાની ધારિણી નામે રાણીની કુખે તું પુત્રપણે ઉત્પન્ન થયો છે. હે મેઘકુમાર ! તેં તિર્યંચના ભાવમાં પણ ધર્મને માટે આવું કષ્ટ સહન કર્યું, તેથી તારો રાજકુળમાં જન્મ થયો, તો ચારિત્રને માટે કષ્ટ સહન કરતાં કેટલું ફળ મળશે, તેનો વિચાર કર. હે મેઘ ! તિર્યંચના ભવમાં તો તું મારો અજ્ઞાની હતો છતાં દયાળુપણે તેં વ્યથાને જરા પણ ગણકારી નહિ, તો અત્યારે જ્ઞાન પામીને પણ જગતું વંદનીય એવા સાધુઓના ચરણથી અફલાતો છતો શા માટે દૂભાય છે? તે સાધુઓ તો જગતને વંદનીય છે, પણ એમના ચરણની રજ તો પુણ્યવાનું જીવને લાગે. માટે સાધુઓના પગ લાગવાથી દુઃખ ન આણવું.” એ
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
LATES
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
Ile|
પ્રમાણે પ્રભુનું કહેલું સાંભળીને મેઘકુમારને જાતિસ્મરણ થયું. પોતાના પૂર્વના બન્ને ભવ સંભારીને મેઘકુમારને વૈરાગ્ય થયો, અને પ્રભુને નમીને બોલ્યો કે - “હે નાથ ! હે સ્વામી ! આપ ચિરકાલ જયવંતા વર્તો. જેમ હું ઉન્માર્ગે જતા રથને કુશળ સારથિ ખરે માર્ગે લાવે, તેમ આપ મને ફરીથી સન્માર્ગે લાવ્યા. પ્રભુ ! આપે મારો ઉદ્ધાર કર્યો” એવી રીતે પ્રતિબોધ પામેલો મેઘકુમાર ચારિત્રને વિષે સ્થિર થયો. અને એવો અભિગ્રહ લીધો || કે - આજથી મારે બે નેત્રો સિવાય શરીરના બીજા અવયવોની શુશ્રુષા ગમે તેવું સંકટ પડે તો પણ ન કરવી. એવો યાવજીવ સુધીનો અભિગ્રહ કરી, નિરતિચારપણે ચારિત્ર પાલી, તીવ્ર તપ તપી, અંતે એક માસની સંલેખના કરી, વિજય નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જશે. આવી રીતે ભગવાન્ ધર્મરૂપી રથના સારથિ છે. ઇતિ મેઘકુમાર દષ્ટાંત. "पुरिम-चरिमाण कप्पो, मंगलं वद्धमाणतित्थम्मि । इह परिकहिआ जिण-गण-हराइथेरावली चरितं" ॥१॥
// પ્રથમ વ્યારણ્યાનું સમાપ્ત /
૫૬
For Private and Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
FEN
VAR
E
ની
કલ્પસૂત્ર ભાષાંતર
હિ
ને ૩૪થ દ્વિતીયં થાસ્થાનમ્ |
દ્વિતીય
Aી વ્યાખ્યાનમુ "पुरिम-चरिमाण कप्पो, मंगलं वद्धमाणतित्थम्मि । इह परिकहिआ जिण-गण-हराइथेरावली चरितं" ॥१॥
વળી શ્રી અરિહંત ભગવાનું કેવા છે?, તે કહે છે (ઘમ્પવરાપરંતવવીur) ધર્મોને વિષે શ્રેષ્ઠ એવા ચાતુરંગ ચક્રવર્તી સમાન. જેમ ચક્રવર્તી ત્રણ સમુદ્ર અને ચોથો હિમવંત, એ ચારે પૃથ્વીના અંતને સાધે છે, તેથી બીજા રાજાઓ કરતાં અતિશયવાળા હોય છે; તેમ ભગવાનું પણ બીજા ધર્મપ્રવર્તકોને વિષે અતિશયવાળા હતા હોવાથી ચક્રવર્તી સમાન છે. અથવા ધર્મરૂપી ઉત્તમ ચક્ર વડે નરકાદિ ચારે ગતિનો અંત કરનારા. (રિવો) સંસાર સમુદ્રમાં બૂડતા પ્રાણીઓને બેટની પેઠે આધારભૂત, (તા) અનર્થોનો નાશ કરી રક્ષણ કરનારા, (ર) કર્મોના ઉપદ્રવથી ભય પામેલાને શરણ છે, () પ્રાણીઓને ગતિ છે, દુઃખી પ્રાણીઓ સુખને માટે જેનો આશરો લે તે ગતિ કહેવાય, (૫) સંસારરૂપી કૂવામાં પડતા પ્રાણીઓનો આધાર. (૩Mરિવરનાણ- ! હંસTઘરા) અમ્મલિત એવા કેવલજ્ઞાન અને કેવલદર્શનને ધારણ કરનારા (વિયછ૩મા) નિવૃત્ત થયાં છે છદ્મ એટલે ઘાતિક અથવા સંસાર જેઓથી, એવા (નિ) રાગ-દ્વેષને જીતનારા (ગાથા) ઉપદેશ છે દ્વારા ભવ્ય પ્રાણીઓને રાગ-દ્વેષ જીતાવનારા (તિન્ના) ભવસમુદ્રને તરનારા (તારા) ભવ્ય પ્રાણીઓને
૫૭
For Private and Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમ્
તારનારા (વૃદ્ધા) જીવાદિ તત્ત્વોને જાણનારા (વયા) બીજા પ્રાણીઓને તત્ત્વોનો બોધ આપનારા (મુત્તા) બાહ્ય અને અભ્યત્તર પરિગ્રહ રૂપ બંધનથી, અથવા કર્મબંધનથી મુક્ત થયેલા (મોડેTur) બીજાઓને તે બંધનથી મુકાવનાર (સવ પૂ) કેવલજ્ઞાન વડે સઘળું જાણનારા, (સવરિલી) કેવલદર્શન વડે સઘળું જોનારા, શિવમયતમામખંત-
મમળાવાદમપુનિિરિદ્ધિાશ્તામધેયં તાઈ સંપત્તા) ઉપદ્રવ રહિત, અચલ, રોગ રહિત, અનંતા પદાર્થોના જ્ઞાનસ્વરૂપ, ક્ષય રહિત, પીડા રહિત, અને જયાં ગયા પછી ફરીથી જન્મ લેવો પડતો નથી એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા (નમો નિા નિયમા) તથા જીતેલ છે કર્મો રૂપી વૈરિઓનો ભય જેઓએ એવા સર્વ જિનેશ્વરોને નમસ્કાર હો. એવી રીતે સર્વ જિનેશ્વરોને નમસ્કાર કર્યા બાદ સૌધર્મેન્દ્ર શ્રીવીરપ્રભુને નમસ્કાર કરે છે, (નમુત્યુi સમાસ માવો મહાવીરરસ) પણ શ્રમણ ભગવાન્ શ્રીમહાવીરને નમસ્કાર હો. મહાવીર પ્રભુ કેવા છે? (સારસ) પોતાના તીર્થની અપેક્ષાએ ચતુર્વિધ સંઘરૂપ તીર્થની આદિ કરનારા (રમતત્યારસ) છેલ્લા તીર્થંકર (પુતિત્ય નિદર્દી) ઋષભદેવ વિગેરે પૂર્વતીર્થકરોએ વર્ણવેલા (બાવ સંપવિ મિસ) યાવતુ સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા. (
વંમ મમવંત તત્ય સાથે ૪ ૫) અહીં રહેલો હું, ત્યાં – દેવાનંદાની કુક્ષિમાં રહેલા ભગવંતને વંદન કરું છું (પાસક ને મળવું તત્ય ના ફૂદ ગયે તિ વ) ત્યાં રહેલા ભગવાન્ અહીં રહેલા મને
૫૮
For Private and Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમ્
પોતાના જ્ઞાન વડે દેખો, એ પ્રમાણે કહીને (સમજ મર્વ મહાવીર લંડ નમંસ) શ્રમણ ભગવાન્ મહાવીરને વંદન કરે છે, નમસ્કાર કરે છે. (નિત્તા નસિત્ત) વંદન અને નમસ્કાર કરીને (સહસાવસિ પુરત્યfમમુદે સુન્નિસ) ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વદિશા તરફ મુખ કરીને બેઠો (ત ) ત્યાર પછી (તરસ સવસ ર્વિસ સેવર) દેવોના ઇન્દ્ર અને દેવોના રાજા એવા તે શક્રેન્દ્રને (૩યથા) આવા સ્વરૂપની (
3ત્યિT) આત્માને વિષે થયેલો (ચિંતિ) ચિતવન સ્વરૂપ (ત્યિg) અભિલાષા રૂપ (મળાપુ) મનમાં થયેલો-વચનથી પ્રકાશિત નહિ કરેલો (સંખે સમુન્નત્યા) સંકલ્પ ઉત્પન્ન થયો I/૧૬ll
ઇન્દ્રને શું સંકલ્પ થયો? તે કહે છે - (ન નુ મૂર્ય) ખરેખર ભૂતકાળે એવું કોઈ વખત થયું નથી (ન મર્જ) વર્તમાનકાળે એવું થતું નથી (ન , વિસં ) વળી ભવિષ્યકાળમાં પણ એવું થશે નહિ કે - (રિહંતા વા) તીર્થંકરો (ચવટ્ટી વા) ચક્રવર્તીઓ (વવા વા) બલદેવો (વાસુવા વા) અને વાસુદેવો શાક (ઉતપુખ્તસુ વા) શૂદ્રકુલોમાં (વંતપુર્નેસુ વા) અધમકુલોમાં (તુચ્છન્નેસુ વા) થોડા કુટુંબવાળા કુલોમાં (રન્નેનું જ વા) નિર્ધનકુલોમાં (વિવાયુમ્નસુ વા) કૃપણકુલોમાં (મિલાપુર્નેસુ વા) ભીખ માગી આજીવિકા ચલાવનાર ભાટ ચારણ વિગેરે ભિક્ષુક કુલોમાં (માહવુસુ વ) તથા બ્રાહ્મણકુલોમાં, તેઓ ભિક્ષાવૃત્તિવાળા હોવાથી
પ૯
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
નીચકુલવાળા ગણાય છે (માયાપુંસુ વા) ભૂતકાળમાં આવ્યા હોય (આયાત્તિ વા) વર્તમાનકાળમાં આવતા
દ્વિતીય
વ્યાખ્યાન હોય (ાયાત્તિ વા) અને ભવિષ્યકાળમાં આવવાના હોય. એટલે ઉપર બતાવેલા હલકા કુલોમાં તીર્થંકર વિગેરે આવ્યા - આવે કે આવશે એ વાત બની નથી, બનતી નથી, તેમ બનશે પણ નહિ./૧૭lી.
ત્યારે કેવા કુલોમાં તીર્થંકર વિગેરે આવે? તે કહે છે - (ર્વ બંનુ ગëિતા વા વવટ્ટી વા વા વા વાસુદેવા ) નિશ્ચયથી તીર્થકરો, ચક્રવર્તીઓ, બલદેવો અને વાસુદેવો (ઉમાકુર્તા વા) શ્રી ઋષભદેવે આરક્ષકપણે એટલે કોટવાલ તરીકે સ્થાપેલા ઉગ્રકુલોમાં (ભોગવુનૈસુર વા) શ્રી ઋષભદેવે ગુરુપણે સ્થાપેલા ભોગકુલોમાં (રાયપુત્રે વા) શ્રી ઋષભદેવે મિત્રસ્થાને સ્થાપેલા રાજન્યકુલોમાં (જ્ઞાત્રેિ વા) શ્રી ઋષભદેવનો વંશ જે ઇક્વાકુ, તે વંશમાં થયેલા માણસોના કુલોમાં (ત્તિયયુટનેસુ વા) શ્રી ઋષભદેવે પ્રજાલોકો તરીકે સ્થાપેલા ક્ષત્રિયકુલોમાં (રિવંસકુટનૈસુ વા) હરિવંશકુલોમાં (૩મયસુ યા તદMારેસુ વિસુદ્ધનાલ્વં સુ વા) તથા શ્રી ઋષભદેવના વંશમાં થયેલા જ્ઞાતકુલ વિગેરે બીજા પણ તેવા પ્રકારના શુદ્ધજાતિવાળા અને શુદ્ધકુલવાળા વંશોમાં; મોસાળનો શુદ્ધ પક્ષ તે શુદ્ધજાતિ કહેવાય, અને પિતાનો શુદ્ધ પક્ષ તે શુદ્ધકુલ કહેવાય (માથાકું વા) આવ્યા હતા (માથાન્તિ વા) આવે છે (ઉપાથરૂતિ વા) અને આવશે /૧૮
For Private and Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય | વ્યાખ્યાન
છે
ને
|
[પથા
(ત્યિ પુખ પણે વિ માવે છંચમૂ) પરંતુ લોકોમાં અચ્છેરાંરૂપ એટલે આશ્ચર્યરૂપ પદાર્થ પણ ભવિતવ્યતાને યોગે થાય છે, કે જે અચ્છેરાં (૩viતાહિં ડરબન- હિં વરવવંતહિં સમુખગ) અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી ગયા બાદ ઉત્પન્ન થાય છે.
આ અવસર્પિણીમાં દસ અચ્છેરાં થયાં છે, તે નીચે પ્રમાણે - “उवसग्ग' गब्भहरणं', इत्थीतित्थं' अभाविआ परिसा । कण्हस्स अवस्कंका', अवयरणं चंद-सूराणं ॥१॥ हरिवंसकुलुप्पत्ती', चमरुप्पाओ य अट्ठसयसिद्धा । अस्संजयाण पूआ", दस वि अणंतेण कालेण ॥२॥"
શ્રી મહાવીર સ્વામીને કેવલી અવસ્થામાં પણ ઉપસર્ગ, ગર્ભહરણ, સ્ત્રી તીર્થકર, અભાવિત પર્ષદા એટલે મહાવીર તીર્થંકરની પહેલી દેશના નિષ્ફળ થવી, કૃષ્ણનું અપરકંકામાં ગમન, ચન્દ્ર અને સૂર્યનું મૂલ કે વિમાને ઉતરવું, હરિવંશકુલની ઉત્પત્તિ, ચમરેન્દ્રનો ઉત્પાત એટલે ઉંચે જવુ, એક સમયે એકસો ને આઠનું સિદ્ધ થવુ, અને અસંયતિઓની પૂજા; એ દસ અચ્છેરાં અનંતે કાલે થયાં છે.”
પહેલુ ૩ - શ્રીવીરપ્રભુને કેવલજ્ઞાન થયા પછી પણ ગોશાલાએ ઉપસર્ગ કર્યો. તે આવી રીતે - એક વખતે શ્રીવીર પ્રભુ વિચરતા થકા શ્રાવસ્તી નગરીમાં સમોસર્યા. તે સમયે ગોશાલો પણ ‘હું જિન
For Private and Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમ્
છું’ એમ લોકોમાં પોતાની પ્રસિદ્ધિ કરતો થકો તે જ નગરીમાં આવ્યો. ત્યારે લોકોમાં એવી વાત ફેલાણી કે, શ્રાવસ્તી નગરીમાં તો એકી વખતે બે જિનો વર્તે છે. તે સાંભળીને શ્રીગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે, હે ભગવન્! પોતાને જિન કહેવરાવનાર આ બીજો કોણ છે?, પ્રભુએ કહ્યું કે – “હે ગૌતમ! એ માણસ જિન | નથી, પણ શરવણ ગામનો રહેવાસી સંખલિ નામના માણસની સુભદ્રા નામે સ્ત્રીની કુક્ષિએ જન્મેલો ગોશાલો છે. ઘણી ગાયોવાળી બ્રાહ્મણની ગોશાલામાં તે જન્મ્યો હતો, તેથી તેનું નામ ગોશાલી પડ્યું છે. મારી છદ્મસ્થ અવસ્થામાં છ વરસ સુધી તે મારી સાથે વિચરી, મારા જ શિષ્ય તરીકે તે રહી, મારી પાસેથી કાંઈક બહુશ્રત થઈને પોતાને ફોગટ જિન કહેવરાવે છે, આવું ભગવંતનું વચન સાંભળીને લોકોમાં વાત ફેલાઈ ગઈ કે, ગોશાલો જિન નથી. આ વાત નગરીમાં સ્થળે સ્થળે સાંભળીને ગોશાલાને ગુસ્સો ચડ્યો. એક દિવસે ભગવંતનો આણંદ નામે શિષ્ય ગોચરીએ ગયો હતો, તેને ગોશાલે કહ્યું કે – “હે આણંદ ! તું એક | દૃષ્ટાંત સાંભળ - કેટલાએક વેપારીઓ પૈસો મેળવવા માટે ગાડાંઓમાં વિવિધ પ્રકારનાં કરિયાણાં ભરીને પરદેશ ચાલ્યા. ચાલતાં ચાલતાં એક જંગલમાં પેઠા. ત્યાં કોઈ સ્થળે પાણી ન મળવાથી બહુ તરસ્યા થયા, કે તેથી પાણીની તપાસ કરવા લાગ્યા. એવામાં તેઓએ ચાર રાફડાના ટેકરાઓ જોયા. રાફડાની ચારે તરફ લીલું ઘાસ ઉગેલું જોઈ તેઓને નિશ્ચય થયો કે, રાફડામાં પાણી હોવું જોઈએ. પછી તેઓએ એક ટેકરો : ખોદ્યો. તેમાંથી ઘણું પાણી નીકળ્યું. તે પાણી પીવાથી તેઓની તરસ છીપી, વળી પોતાની પાસેનાં વાસણો
૬૨
For Private and Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય પર વ્યાખ્યાનમ્
પણ પાણીથી ભરી લીધાં. પછી એક વૃદ્ધ માણસે કહ્યું કે - “આપણું કામ સિદ્ધ થયું છે, માટે હવે બીજો ટેકરો ખોદશો નહિ'. એમ છતાં પણ તેઓએ બીજો ટેકરો ખોઘો, તેમાંથી સોનું નીકળ્યું. વળી વૃદ્ધ માણસે વાર્યા છતાં તેઓએ ત્રીજો ટેકરો ખોદ્યો, તેમાંથી રત્નો નીકળ્યાં. ત્યારે પેલા વૃદ્ધ માણસે કહ્યું કે – “ભાઈઓ ! આપણને પાણી મળ્યું, સોનું તથા રત્નો મળ્યાં. હવે ચોથો ટેકરો ખોદશો નહિ. જો ખોદશો તો તેમાં મને ઠીક જણાતું નથી. માટે આ બૂઢાનું કહ્યું માનો અને હવે રસ્તો પકડો'. આ પ્રમાણે વારવા છતાં તે વેપારીઓએ અત્યંત લોભને વશ થઈ ચોથો ટેકરો પણ ખોદો. તેમાંથી દષ્ટિવિષ સર્પ નીકળ્યો. તે સર્વે ક્રોધથી રાફડા ઉપર ચડી, ચારે તરફ દષ્ટિ ફેંકી તેઓને ભસ્મીભૂત કરી નાખ્યા. હવે તે વેપારીઓને હિતોપદેશ આપી વારવાવાળો પેલો વૃદ્ધ માણસ તો ન્યાયી હતો, તેથી તેના ઉપર અનુકંપા આવવાથી વનદેવતાએ તેને જીવતો પોતાને સ્થાનકે પહોંચાડ્યો. એવી રીતે હે આણંદ ! તારો ધર્માચાર્ય આટલી બધી પોતાની સંપદા હોવા છતાં હજુ પણ અસંતુષ્ટ થઈને જેમ તેમ મારી નિંદા કરી, મને ક્રોધ ચડાવે છે. તેથી હું મારા પોતાના તપના તેજથી તેને આજે જ બાળીને ભસ્મ કરી નાખીશ, અત્યારે તે માટે જ ચાલ્યો છું. માટે જા, તું જલદી જઈને તેને આ સઘળો વૃત્તાંત નિવેદન કર. તું ત્યાં જઈને તારા ધર્માચાર્યને હિતકર ઉપદેશ આપજે, તેથી તું તો ન્યાયી હોવાથી પેલા વૃદ્ધ વેપારીની જેમ હું તને જીવતો રાખીશ”. આ પ્રમાણે સાંભળી આણંદ મુનિ ભયભીત થઈ ગયા, અને ભગવંતની પાસે જલ્દી આવીને તે સર્વ વૃત્તાંત જણાવ્યો. પ્રભુએ કહ્યું કે - “આ
For Private and Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર
:
દ્વિતીય વ્યાખ્યાનમુ.
ભાષાંતર
ગોશાલો આવે છે, તેથી તે આણંદ ! તમે સાધુઓ તુરતમાં આડા અવળા ચાલ્યા જાઓ. વળી ગૌતમ Aિ વિગેરેને નિવેદન કર કે કોઈ પણ સાધુ તેની સાથે ભાષણ ન કરે. તેઓએ તેમ કર્યા બાદ ગોશાલો ભગવંતની પાસે આવ્યો, અને બોલ્યો કે – “અરે કાશ્યપ ! તું એમ કેમ બોલ્યા કરે છે કે, આ ગોશાલો તો મંખલિનો પુત્ર છે? તે તારો શિષ્ય તો મૃત્યુ પામ્યો છે, હું તો બીજો જ માણસ છું; પરંતુ તે ગોશાલાના શરીરને પરિષહો સહન કરવામાં સમર્થ જાણીને હું તે શરીરમાં રહ્યો છું. એવી રીતે તેણે કરેલા ભગવાનના તિરસ્કારને સહન ન કરી શકવાથી સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ નામના બે સાધુઓ તેને વચમાં ઉત્તર દેવા લાગ્યા. તેથી ગોશાલે ગુસ્સે થઈ તેઓ બન્ને ઉપર તેજોવેશ્યા મૂકીને તેઓને બાળી નાખ્યા. તે બે સાધુઓ કાલ કરી સ્વર્ગમાં ગયા. પ્રભુએ ગોશાલાને કહ્યું કે – “હે ગોશાલા ! કોઈ ચોર ચોરી કરતાં માણસોના ટોળામાં સપડાઈ ગયો, તે વખતે કીલ્લો પર્વત કે ગુફા જેવું છુપાવાનું સ્થાન ન મળવાથી પોતાની આંગળી અથવા તણખલા વડે પોતાને છુપાવે તો તેથી શું તે છુપાઈ શકે? એવી રીતે તું પણ જેમ તેમ બોલી પોતાને છુપાવવાનો પ્રયત્ન કરે છે, તેથી શું તું છુપાઈ શકીશ? તું તે જ ગોશાલો છે, બીજો કોઈ નથી, ફોગટ શા માટે તારા આત્માને છુપાવે છે ?” આવી રીતે સમભાવપણે યથાસ્વરૂપ ભગવંતે કહ્યા છતાં તે દુરાત્માએ ક્રોધ કરી ભગવંત ઉપર પણ તેજલેશ્યા મૂકી. પરંતુ તે તેજલેશ્યા પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈને ગોશાલાના શરીરમાં દાખલ થઈ. તેને લીધે તેનું આખું શરીર દાઝી ગયું, અને તેથી સાત દિવસ સુધી અત્યંત વેદના ભોગવી સાતમી રાત્રિએ મરણ
For Private and Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
in
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાન
પામ્યો. તેજલેશ્યાના તાપથી ભગવાનને પણ છ મહિના સુધી લોહીખંડ ઝાડો રહ્યો. શ્રીવીરપ્રભુને કેવલજ્ઞાન થયા પછી પણ આવી રીતે ઉપસર્ગ થયો. તીર્થકરને કેવલજ્ઞાન થયા પછી ઉપસર્ગ ન થાય, છતાં ઉપસર્ગ થયો એ અચ્છેરું થયું ||૧||
મરું - ગર્ભહરણ, એટલે ગર્ભનું એક ઉદરમાંથી બીજા ઉદરમાં મૂકાવું. તે પહેલાંના કોઈ પણ | જિનેશ્વરને થયું નથી પણ શ્રીવીરપ્રભુના ગર્ભનું સંક્રમણ દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલારાણીની કુક્ષિમાં થયું છે; એ અચ્છેરું થયું ૨ા
ત્રીનું ગચ્છેરું- સ્ત્રી તીર્થકર. એવો નિયમ છે કે, તીર્થકરો પુરુષો જ હોય છે, કદાપિ સ્ત્રી ન હોય. પણ છે આ અવસર્પિણીમાં મિથિલા નગરીના રાજા કુંભરાજની મલ્લિ નામે કુંવરીએ ઓગણીસમા તીર્થંકરરૂપે થઈને | તીર્થ પ્રવર્તાવ્યું, એ અચ્છેરું થયું ૩૫
રોથું અચ્છેરું – અભાવિત પર્ષદા એટલે તીર્થંકરની દેશના નિષ્ફળ થવી. તીર્થંકરની દેશના કોઈ પણ વખતે નિષ્ફળ થતી નથી પણ આ અવસર્પિણીમાં શ્રીવીરપ્રભુએ કેવલજ્ઞાન પામ્યા બાદ દેવોએ રચેલા પહેલા સમવસરણની અંદર દેશના દીધી, છતાં તેથી કોઈને વિરતિનો પરિણામ થયો નહિ; એ અચ્છેરું થયું ૪|
પાંચમું અચ્છેરું - દ્રૌપદી માટે નવમા વાસુદેવ શ્રીકૃષ્ણનું અપરકંકા નામે નગરીમાં ગમન થયું. તે આ
Fu
For Private and Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમુ
રીતે - એક દિવસ પાંડવોની ભાર્યા દ્રૌપદી પાસે નારદ ઋષિ આવ્યા. તે વખતે તેણીએ નારદને અસંયતિ જાણીને “ઉભા થઈ સામે આવવું’ વિગેરે આદર સત્કાર કર્યો નહિ, તેથી ગુસ્સે થયેલા નારદે વિચાર્યું કે - મારું અપમાન કરનારી દ્રૌપદીને ગમે તેમ કરી કષ્ટમાં નાખું'. એમ વિચારી નારદ ધાતકીખંડના ભરતક્ષેત્રમાં ગયા. ત્યાં અપરકંકા નગરીનો રાજા પોત્તર સ્ત્રીઓમાં અત્યન્ત લુબ્ધ હતો, તેથી તેની પાસે જઈ દ્રૌપદીના રૂપનું વર્ણન કર્યું. તેથી પદ્દમોત્તરે દ્રૌપદી ઉપર અનુરાગી થઈ, પોતાના એક મિત્ર દેવ પાસે તેણીનું હરણ કરાવી, પોતાના અન્તઃપુરમાં રાખી. મહાસતી દ્રૌપદીએ ત્યાં પણ પોતાનું સતીપણું જાળવી રાખ્યું. હવે પાંડવોની માતા કુંતીએ દ્રૌપદી ગુમ થયાની વાત કૃષ્ણને જાહેર કરી : તેથી તેણે ઘણે સ્થળે શોધ કરાવી, પણ પત્તો લાગ્યો નહિ, એટલામાં નારદને મોઢેથી જ દ્રૌપદીના સમાચાર મળ્યા પછી કૃષ્ણ લવણસમુદ્રના નાના અધિષ્ઠાયક સુસ્થિત દેવનું આરાધન કર્યું, પ્રસન્ન થયેલા દેવે સમુદ્રમાં માર્ગ આપ્યો; તેથી બે લાખ યોજના વિસ્તારવાળા લવણસમુદ્રને કૃષ્ણ તથા પાંડવોના રથ તરી ગયા. અને પછી અમરકંકામાં જઈ, નરસિંહનું રૂપ કરી, કૃષ્ણ પોત્તર રાજાને જીત્યો. દ્રૌપદીના વચનથી તેને જીવતો છોડ્યો. દ્રૌપદીને સાથે લઈ પાછા ફરતાં કૃષ્ણ પોતાનો શંખ ફૂંક્યો, તે શંખનો શબ્દ સાંભળી ત્યાંના કપિલ વાસુદેવને આશ્ચર્ય થયું, અને તેથી તેણે ત્યાં વિચરતા શ્રી મુનિસુવ્રત જિનેશ્વરને પૂછ્યું, ત્યારે તેમણે કૃષ્ણ વાસુદેવ આવ્યાનું જણાવ્યું. આ પ્રમાણે સાંભળી કપિલ વાસુદેવ કૃષ્ણ વાસુદેવને મળવા માટે ઉત્સુક થઈ તુરત સમુદ્રને કાંઠે આવ્યો, અને
For Private and Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
પોતાનો શંખ ફૂંક્યો, સમુદ્રમાં ગમન કરતાં કૃષ્ણે પણ પોતાનો શંખ ફૂંક્યો, તે બન્ને વાસુદેવના શંખનાદો મલ્યા. આવી રીતે પહેલાં કોઈ વખત થયું નથી, તેથી અચ્છેરું થયું ૫।
ઇત્તું ગચ્છેરું – કૌશાંબી નગરીમાં ભગવાન્, શ્રીમહાવીરને વાંદવા માટે સૂર્ય અને ચંદ્ર પોતાના મૂલ વિમાનો સાથે ઉતર્યા હતા, એવું કોઈ વખત થયું નથી; તેથી અચ્છેરું થયું ૬ ।
સાતમું ગચ્છેરું – હરિવંશ કુલની ઉત્પત્તિ. તે આવી રીતે-કૌશાંબી નગરીના રાજા સુમુખે વીરક નામના શાલવીની વનમાલા નામની સ્ત્રીને અત્યન્ત રૂપાળી દેખી અન્તઃપુરમાં બેસાડી દીધી. તેથી તે શાલવી પોતાની પ્રાણપ્રિયાના વિયોગથી એટલો બધો ગાંડો થઈ ગયો કે, જેને દેખે તેને ‘વનમાલા વનમાલા' કહીને બોલાવવા લાગ્યો. કૌતુકપ્રિય લોકો અને બાલકોથી ઘેરાએલો તે ગાંડો વીરક એક વખત રાજાના મહેલ નીચે આવ્યો, અને ‘વનમાલા વનમાલા' પોકારવા લાગ્યો. ઝરૂખામાં બેસી ક્રીડા કરી રહેલા રાજાએ અને વનમાલાએ તેને દેખ્યો. ત્યારે વીરકની આવી દયાજનક હાલત જોઈ તેઓ ખેદ કરવા લાગ્યા કે, ‘આપણે આ કામ અનુચિત કર્યું, આપણી વિષયલાલસાની તૃપ્તિ ખાતર આ નિરપરાધી માણસની જીંદગી બરબાદ કરી. વિષયને વશ થઈ કામાંધ માણસો શું શું અનર્થ નથી કરતા ?' આ પ્રમાણે પોતે કરેલા અનુચિત કાર્ય માટે ખેદ કરે છે, તેવામાં ભવિતવ્યતાને યોગે તેઓ ઉપર બિજલી પડવાથી તેઓ બન્ને મરીને હરિવર્ષ ક્ષેત્રમાં યુગલીયા થયા. હવે રાજા અને વનમાલા મરી ગયા જાણી વીરકને શુદ્ધિ આવી, તે વિચારવા લાગ્યો કે -
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને ચિથ થી 49 C>
દ્વિતીય વ્યાખ્યાનમ
૬૭
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
“ઠીક થયું, પાપીઓને પાપ નડ્યું.” ધીરે ધીરે વીરક ડહ્યો થઈ ગયો. ત્યાર પછી તે વૈરાગ્યભાવથી તાપસ 2િ દ્વિતીય થઈ તપ તપીને મૃત્યુ પામી વ્યંતર દેવ થયો. તે વ્યંતર વિર્ભાગજ્ઞાન વડે બન્ને યુગલીયાને જોઈ ચિંતવવા વ્યાખ્યાનમ્. લાગ્યો કે - “અરેરે ! આ બન્ને મારા પૂર્વભવનાં વૈરિ યુગલીયાનું સુખ ભોગવી રહ્યાં છે, અને વળી પાછા દેવ થઈ અનુપમ સુખ ભોગવશે. મારા વૈરિ સુખ ભોગવે એ મારાથી કેમ સહન થાય? તેથી આ બન્નેને દુર્ગતિમાં પાવું જેથી દુ:ખ પામે'. એમ વિચારી તે બંતરે પોતાની શક્તિ વડે તે બન્નેનાં શરીર અને આયુષ્ય સંક્ષિપ્ત કરી નિયાણી દીધાં. અને આ ભરતક્ષેત્રમાં લાવીને રાજય આપી સાત વ્યસન શીખવાડ્યાં તે બેનાં નામ “હરિ' અને હરિણી’ એમ પ્રસિદ્ધ કરીને, પોતાના પૂર્વભવના વૈરિઓને માંસ, મદિરાદિ સાત વ્યસનોમાં આસક્ત કરીને વ્યંતર ચાલ્યો ગયો. તે બન્ને સાતે વ્યસન સેવી મૃત્યુ પામી નરકમાં ગયા. તે હરિના વંશમાં જે માણસો થયા તે હરિવંશથી ઓળખાવા લાગ્યા. અહીં યુગલીયાનું આ ક્ષેત્રમાં આવવું, તેઓનાં આયુષ્ય અને શરીરનું દૂધ સંક્ષિપ્ત થવું, તથા યુગલીયાનું નરકે જવું; એ સઘળું અચ્છેરારૂપ જાણવું છે.
૩નામું ૩છેરું - અસુરકુમારોના ઇન્દ્ર ચમરેન્દ્રનું ઉંચે જવું. તે આ રીતે.
પૂરણ નામનો ઋષિ તપ તપીને ચમરેન્દ્ર થયો. નવા ઉત્પન્ન થયેલા તેણે અવધિજ્ઞાન વડે પોતાના મસ્તક ઉપર સૌધર્મેન્દ્રને જોયો, તેથી ઈર્ષ્યાથી ધમધમી રહેલા તેણે ગુસ્સે થઈ, ભગવાન શ્રીમહાવીરનું શરણ લઈ, ભયંકર રૂપ કરી, લાખ યોજન શરીર કરી, હાથમાં પરિઘ નામનું હથિયાર લઈ, ગર્જના કરી તે
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ISBN
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાન
પરિઘને ચારે તરફ ઘુમાવતો શક્રના આત્મરક્ષક દેવોને ત્રાસ પમાડતો ઉંચે ગયો; અને સૌધર્માવલંસક વિમાનની વેદિકામાં પગ મૂકી શક્રનો આક્રોશ તથા તિરસ્કાર કરવા લાગ્યો. તેથી શક્રે પણ કુદ્ધ થઈ તેના તરફ | જાજવલ્યમાન વજ છોડ્યું. તેથી ભયભીત બનેલો ચમરેન્દ્ર તુરત પ્રભુ વીરના ચરણકમલમાં આવી પડ્યો. ત્યાર પછી શકે તે વૃત્તાંત અવધિજ્ઞાનથી જાણી, તીર્થકરની આશાતનાના ભયથી તુરત ત્યાં આવી, વજ હજુ ચાર અંગુલ છેટું હતું તેવામાં સંહરી લીધું. અને ચમરેન્દ્રને કહ્યું કે – “આ જ તો ફક્ત પ્રભુની કૃપાથીજ તને છોડી દઉં છું' એમ કહીને તેને છોડી દીધો. એવી રીતે ચમરેન્દ્રનું જે ઊર્ધ્વગમન થયું, તે અચ્છેરું જાણવું ૮૫
નવમું ૩ - ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસો ને આઠ એક સમયે સિદ્ધ ન થાય, અવસર્પિણીમાં સિદ્ધ જ થયા. તે આ પ્રમાણે-શ્રી ઋષભદેવ, ભરત સિવાય તેમના નવાણું પુત્રો, અને ભરતના આઠ પુત્રો; એમ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસો આઠ એક સમયમાં સિદ્ધ થયા, તે અચ્છેરું થયું ત્યાં
સમું અચ્છેરું – અસંયતિઓની પૂજા, આરંભ-પરિગ્રહમાં આસક્ત જે અસંયમી બ્રાહ્મણો વિગેરે, તેઓની પૂજા નવમા અને દસમા જિનેશ્વરની વચ્ચેના કાલમાં થઈ છે. હંમેશાં સંયતિઓજ પૂજાય છે, પણ આ અવસર્પિણીમાં અસંયતિઓની પણ પૂજા થયેલી છે; એ અચ્છેરું થયું ૧૦૩
આ દસે અચ્છેરાં અનંતકાલ ગયા બાદ આ અવસર્પિણીમાં થયાં છે. એવી જ રીતે કાલનું તુલ્યપણું
૬૯
For Private and Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
હોવાથી બાકીના પણ ચાર ભરતોમાં તથા પાંચ એરવતોમાં પ્રકારોતરે દસ દસ અચ્છેરાં જાણી લેવાં. હવે આ દિA દ્વિતીય | દસ અચ્છેરાં કયા કયા તીર્થંકરના તીર્થમાં થયાં છે તે જણાવે છે - ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસો આઠ એક કરી વ્યાખ્યાનમ્ સમયે સિદ્ધ થયા, તે શ્રી ઋષભદેવના તીર્થમાં જાણવું. હરિવંશની ઉત્પત્તિ શ્રી શીતલનાથના તીર્થમાં જાણવી. કૃષ્ણ વાસુદેવનું અપરકંકામાં ગમન શ્રી નેમિનાથના તીર્થમાં જાણવું. સ્ત્રીનું તીર્થકર થવું, તે શ્રી મલ્લિનાથના તીર્થમાં જાણવું. અસંયતિઓની પૂજા શ્રી સુવિધિનાથના તીર્થમાં જાણવી. બાકીના-ઉપસર્ગ, ગર્ભાપહાર, અભાવિત પર્ષદા, ચમરેન્દ્રનું ઉંચે જવું, તથા સૂર્ય ચન્દ્રનું મૂલ વિમાને ઉતરવું; એ પાંચ અચ્છેરાં શ્રીમહાવીરસ્વામીના તીર્થમાં જાણવાં. વળી તે શક્રેન્દ્ર વિચારે છે કે -
(નામJરસ વા મેસ) સંજ્ઞા વડે નીચગોત્ર નામનું જે કર્મ, તે કર્મ કેવું? તે કહે છે – (૩મવાસ) , જેની સ્થિતિનો ક્ષય થયો નથી (મદુરા) જેનો રસ અનુભવ્યો નથી એટલે વેદ્યો નથી (ગન્નિાઈ) તથા જે કર્મના પ્રદેશો જીવપ્રદેશ થકી નાશ પામ્યા નથી એવા પ્રકારના નીચગોત્ર નામના કર્મના (gud) ઉદયથી શ્રીમહાવીર તીર્થકર ‘નીચ ગોત્રમાં બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયા છે.
તે નીચગોત્ર ભગવાને સ્થૂલ સત્યાવીસ ભવની અપેક્ષાએ ત્રીજે ભવે બાંધ્યું હતું. તે આ પ્રમાણે - ૧/૨ ભિક્ષુક કુળ
૭૦
For Private and Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
[] LT
www.kbbatirth.org
શ્રીમહાવીરસ્વામીના સત્યાવીશ ભવ -
પહેલા ભવમાં વીરપ્રભુનો જીવ પશ્ચિમ મહાવિદેહમાં નયસાર નામે ગ્રામપતિ હતો તે એક વખત પોતાના સ્વામીની આજ્ઞાથી કાષ્ઠ માટે વનમાં ગયો. બપોર વખતે સેવકોએ ભોજન તૈયાર કર્યું, ત્યારે તેને વિચાર થયો કે – ‘અહો ! આ સમયે કોઈ અતિથિ આવી જાય તો બહુ સારું'. એમ વિચારી ચારે તરફ દૃષ્ટિ ફેરવે છે, તેવામાં સાર્થથી ભૂલા પડેલા સાધુઓને જોયા. સાધુઓને જોઈ તે બહુ ખુશી થયો, અને ‘અહો ! હું કેવો ભાગ્યશાલી કે ભોજન વખતે આવા સુપાત્ર સાધુઓનો મને સમાગમ થયો’એમ વિચારી, રોમાંચિત થઈ, તે સાધુઓને વિપુલ રસોઈ વહોરાવી. પછી પોતે ભોજન કરી, સાધુઓ પાસે જઈ, નમસ્કાર કરીને કહ્યું કે - ‘હે મહાત્માઓ ! પધારો, હું આપને રસ્તો બતાવું છું'. એમ કહી સાધુઓ સાથે ચાલ્યો. માર્ગમાં ચાલતાં સાધુઓએ તેને યોગ્ય જાણી, એક વૃક્ષ નીચે બેસી ધર્મનો ઉપદેશ આપ્યો અને તેથી સમકિત પામ્યો. હવે નયસાર પોતાના આત્માને ભાગ્યશાલી માનતો થકો સાધુઓને વંદન કરી પોતાને ગામ આવ્યો. આયુષ્ય પૂરું થતાં અંતે પંચપરમેષ્ઠીના નમસ્કાર પૂર્વક મૃત્યુ પામી (૧)
(૨) બીજે ભવે સૌધર્મકલ્પમાં પલ્યોપમના આયુષ્યવાળો દેવ થયો.
(૩) ત્યાંથી ચ્યવીને ત્રીજે ભવે ભરત ચક્રવર્તીનો મરીચી નામે પુત્ર થયો. મરીચીને વૈરાગ્ય થવાથી
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય વ્યાખ્યાનમ
૭૧
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
શ્રી ઋષભદેવ પ્રભુ પાસે તેણે દીક્ષા લીધી, અને સ્થવિરો પાસે અગીયાર અંગો ભણ્યો. એક દિવસ ઉનાળામાં . દ્વિતીય તાપ આદિકથી પીડિત થઈ વિચારવા લાગ્યો કે - “સંયમનો ભાર તો બહુ જ આકરો છે, હું તેને વહન વ્યાખ્યાન કરવાને શક્તિમાન નથી, વળી આ છોડીને ઘેર જવું એ પણ ઠીક નથી'. એમ વિચારી તેણે નવીન જાતનો વેષ રચ્યો, તે આ પ્રમાણે – “સાધુઓ તો મનદંડ, વચનદંડ અને કાયદંડ, એ ત્રણ દંડથી વિરત થયેલા છે; હું ત્રણ દંડથી વિરત નથી, માટે મારે ત્રિદંડનું ચિહ્ન રાખવું. સાધુઓ દ્રવ્યથી મુંડિત થયેલા છે, તેમ રાગ-દ્વેષ ||ળે વર્જેલા હોવાથી ભાવથી પણ મુંડિત થયેલા છે; હું તેવો નથી, માટે હું મસ્તક પર ચોટલી રાખી હજામત કરાવીશ. સાધુઓને સર્વ પ્રાણાતિપાતાદિકથી વિરતિ છે, હું તેવો નથી, માટે સ્થૂલ પ્રાણાતિપાતાદિકથી વિરતિ પાલીશ. સાધુઓ શીયલ રૂપ સુગંધીથી વાસિત થયેલા છે, હું તેવો નથી, માટે હું શરીરે ચંદનાદિ સુગંધી વસ્તુઓનું વિલેપન કરીશ. સાધુઓ મોહ રહિત છે, હું મોહથી આચ્છાદિત થયેલો છું, માટે હું છત્ર રાખીશ. સાધુઓ પગરખાં વિના ઉઘાડે પગે ચાલનારા છે, હું પગમાં પાવડીઓ પહેરીશ. સાધુઓ કષાય | રહિત છે, હું તો કષાય સહિત છું; તેથી હું રંગેલાં - ભગવાં કપડાં પહેરીશ. સાધુઓ સ્નાનથી વિરતિવાળા
છે, પણ હું તો પરિમિત જલથી સ્નાન અને પાન કરીશ” એવી રીતે તેણે પોતાની બુદ્ધિથી પરિવ્રાજકનો વેષ નીપજાવ્યો. તેને આવા વિચિત્ર વેષવાળો જોઈને લોકો ધર્મ પૂછવા લાગ્યા, પણ તેઓની આગળ મરીચિ તો સાધુધર્મની પ્રરૂપણા કરતો, અને પોતાની દેશનાશક્તિથી અનેક રાજપુત્રાદિકોને પ્રતિબોધી પ્રભુ
For Private and Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
RS
કલ્પસૂત્ર ભાષાંતર
lJરણ
પાસે મોકલી દીક્ષા અપાવતો. વળી તે પ્રભુની સાથે જ વિચરતો. એક વખત ભગવાનું વિચરતાં વિચરતાં પતિ હિતીય અયોધ્યામાં સમવસર્યા. પ્રભુને વંદન કરવા માટે આવેલા ભરતે પૂછ્યું કે - “હે સ્વામિન્ ! આ પર્ષદામાં કોઈ છે. વ્યાખ્યાન એવો જીવ છે કે જે ભરતક્ષેત્રમાં આ ચોવીસીમાં તીર્થકર થવાનો હોય?' પ્રભુએ ઉત્તર આપ્યો કે – “ભરત ! તારો આ મરીચિ નામનો પુત્ર આ અવસર્પિણીમાં વીર નામનો ચોવીસમો તીર્થંકર થશે, તથા મહાવિદેહ ક્ષેત્રમાં મૂકા નામની રાજધાનીમાં પ્રિયમિત્ર નામનો ચક્રવર્તી થશે, વળી આ જ ભરતક્ષેત્રમાં પોતન નામના નગરનો સ્વામી ત્રિપૃષ્ઠ નામનો પહેલો વાસુદેવ થશે”. આ પ્રમાણે પ્રભુનું વચન સાંભળી રોમાંચિત થયેલા ભરત મહારાજા મરીચિને વંદન કરવા ગયા. જઈને વિનય વડે મરીચિને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કર્યું. પછી જ તેણે સ્તુતિ કરી કે - “હે મરીચિ. આ દુનિયામાં જેટલા લાભો છે તેટલા તમે જ મેળવ્યા છે. કારણ કે - તમે | વીર નામના ચોવીસમા તીર્થંકર, પ્રિયમિત્ર નામના ચક્રવર્તી, અને ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ થશો.” આ હS પ્રમાણે પ્રભુએ કહેલી બધી વાત પ્રગટ કરીને કહ્યું કે – “હું તમારા આ પરિવ્રાજકપણાને તથા તમારા આ જન્મને વંદન કરતો નથી, પણ તમે છેલ્લા તીર્થંકર થશો, તેથી વંદન કરું છું, કારણ કે - વર્તમાન તીર્થંકરની જેમ ભાવી તીર્થકર પણ વંદનને યોગ્ય છે” ઇત્યાદિ મધુર વાણીથી વારંવાર સ્તુતિ કરીને ભરત મહારાજા પોતાને સ્થાનકે ગયા. હવે મરીચિ ભરતે કહેલ હકીકત સાંભળી અતિશય હર્ષિત થયો, અને ત્રણ વાર પગ સાથે હાથનું આસ્ફાલન કરીને નાચતો બોલવા લાગ્યો કે -
૭૩
For Private and Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
E
કરતા
કલ્પસૂત્ર ભાષાંતર
"प्रथमो वासुदेवोऽहं मूकायां चक्रवर्त्यहम् । चरमस्तीर्थराजोऽहं, ममाऽहो ! उत्तमं कुलम् ॥१॥
દ્વિતીય
વ્યાખ્યાનમુ आद्योऽहं वासुदेवानां, पिता मे चक्रवत्तिनाम् । पितामहो जिनेन्द्राणां, ममाऽहो ! उत्तमं कुलम्" ॥२॥
હું પહેલો વાસુદેવ થઈશ, હું મૂકા નગરીમાં ચક્રવર્તી થઈશ, તથા હું છેલ્લો તીર્થંકર થઈશ, અહો ! મારું કુલ અતિ ઉત્તમ છે. હું વાસુદેવોમાં પહેલો થઈશ, વળી મારા પિતા પણ ચક્રવર્તીઓમાં પહેલા છે તેમ મારા પિતાના પિતા પણ જિનેશ્વરોમાં પહેલા છે, માટે અહો ! મારું કુલ અતિ ઉત્તમ છે”.
એવી રીતે મરીચિએ જાતિનો મદ કરવાથી નીચ ગોત્રકર્મ બાંધ્યું. કહ્યું છે કે – “જ્ઞાતિ-નામ-વુમન્ત્ર-અર્થ-પત્નિ-પ-તપ-વૃતૈ: I સુર્યન્ મટું પુનસ્તાનિ, રીનાનિ તમને નન:” શl
“જે માણસ જાતિ, લાભ, કુલ, ઐશ્વર્ય, બલ, રૂપ, તપ અને જ્ઞાનનો મદ કરે છે; તે માણસને તે જાતિ આદિ હીન મલે છે”.
હવે પ્રભુ મોક્ષે ગયા બાદ પણ મરીચિ સાધુઓ સાથે વિચરતો છતો આગળની પેઠે જ માણસોને પ્રતિબોધ આપી શિષ્ય કરવા સાધુઓને સોંપતો. એક દહાડો તેને શરીરે કાંઈક માંદગી થઈ આવી, પણ તે [R] ૧ ભિલુક કુળ
૭૪
For Private and Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમુ
અવિરતિ હોવાથી તથા તેનો વેષ જુદો હોવાથી કોઈ સાધુઓએ તેનું વૈયાવચ્ચ કર્યું નહિ. ત્યારે તે વિચારવા લાગ્યો કે - “અરેરે ! ઘણા વખતના પરિચયવાળા પણ સાધુઓ મારી સારવાર કરતા નથી. પણ તેમાં મારો જ દોષ છે, હું અસંયમી છું, તેથી પોતાના શરીરની પણ મૂર્છા ન રાખનારા કૃતકૃત્ય થયેલા મહાત્મા સંયમી મુનિઓ અવિરતિ એવા મારી સારવાર કેમ કરે? માટે હવે હું નીરોગી થાઉં ત્યારે વૈયાવચ્ચ કરે એવો એકાદ શિષ્ય કરું જેથી આવે વખતે કામ આવે”. પછી મરીચિ અનુક્રમે નીરોગી થયો. એક દહાડો કપિલ નામે રાજપુત્ર તેનો ઉપદેશ સાંભળી પ્રતિબોધ પામ્યો, ત્યારે મરીચિએ કહ્યું કે - “કપિલ ! તું સાધુ પાસે જ, અને મોક્ષપદનો અદ્વિતીય હેતુ એવો મુનિમાર્ગ સ્વીકાર'. પણ કર્મના ઉદયને લીધે મુનિમાર્ગથી પરામુખ બનેલા કપિલે કહ્યું કે - “હું તો તમારી જ પાસે દીક્ષા લઈશ, જો મુનિમાર્ગ જ મોક્ષને હેતુ હોય તો તમે આ પરિવ્રાજકનો વેષ કેમ સ્વીકાર્યો ?' મરીચિએ કહ્યું કે – “કપિલ ! હું મુનિમાર્ગ પાળવાને અસમર્થ છું, મુનિઓ તો મન વચન અને કાયના દંડથી વિરત થયેલા હોય છે, હું તેવો નથી' ઇત્યાદિ પોતાની સત્ય હકીકત જણાવી. કપિલે કહ્યું – “સ્વામી ! શું તમારા મનમાં ધર્મ નથી જ'! ત્યારે મરીચિએ વિચાર્યું કે “ખરેખર, આ ભારે કર્મી હોવાથી જિનેન્દ્ર પ્રરૂપેલો સત્ય માર્ગ સ્વીકારતો નથી, માટે મારે જ શિષ્ય કરવો ઠીક છે, મારે યોગ્ય જ આ શિષ્ય મળી ગયો છે'. એમ વિચારી કહ્યું કે, “કવિલા! ઈત્યં પિ ઈહયં પિ- કપિલ ! જેમ જિનેશ્વરે પ્રરૂપેલા માર્ગમાં ધર્મ છે તેમ આ મારા માર્ગમાં પણ ધર્મ છે”. એવી રીતે મરીચિ ઉત્સુત્ર વાક્ય બોલ્યો. તે સાંભળી
નો
,
૭૫
For Private and Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
Nિ
SEA કપિલે તેની પાસે દીક્ષા લીધી, મરીચિએ ઉત્સુત્ર પ્રરૂપવાથી પોતાનો કોડાકોડી સાગરોપમ જેટલો સંસાર Aિ દ્વિતીય હિ. વધાર્યો. હવે તે કર્મને આલોચ્યા વિના ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય પાળી ત્યાંથી કાલ કરીને,
વ્યાખ્યાનમુ (૪) તે વીરપ્રભુનો જીવ ચોથા ભવમાં બ્રહ્મદેવલોકમાં દસ સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો.
(૫) ત્યાંથી અવીને પાંચમા ભવમાં કોલ્લાક નામના ગામમાં એંશી લાખ પૂર્વના આયુષ્યવાળો કૌશિક નામે બ્રાહ્મણ થયો. વિષયમાં આસક્ત, દ્રવ્ય ઉપાર્જન કરવામાં તત્પર, અને હિંસાદિકમાં કુર હૃદયવાળો તે બ્રાહ્મણ ઘણો કાલ ગૃહસ્થવાસ ભોગવી, અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામીને, ઘણા કાલ સુધી સંસારમાં ભમ્યો, તે ભવો સ્થૂલભવોમાં ગણ્યા નથી.
(૬) ત્યાંથી છકે ભવે ધૂણા નગરીમાં બોંતેર લાખ પૂર્વના આયુષ્યવાળો પુષ્પ નામે બ્રાહ્મણ થયો. તે અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામીને.
(૭) સાતમે ભવે સૌધર્મ દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો.
(૮) ત્યાંથી એવીને આઠમે ભવે ચૈત્ય નામના ગામમાં સાઠ લાખ પૂર્વના આયુષ્યવાળો અગ્નિદ્યોત) નામે બ્રાહ્મણ થયો. અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામીને.
(૯) નવમે ભવે ઈશાન દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો.
For Private and Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
(૧૦) ત્યાંથી આવીને દસમે ભવે મંદર નામે ગામમાં છપ્પન લાખ પૂર્વના આયુષ્યવાળો અગ્નિભૂતિ દ્વિતીય કિ નામે બ્રાહ્મણ થયો. અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામીને.
વ્યાખ્યાનમ્ (૧૧) અગીઆરમે ભવ સનકુમાર દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવ થયો.
(૧૨) ત્યાંથી અવીને બારમે ભવે શ્વેતાંબી નગરીમાં ચુમ્માલીશ લાખ પૂર્વના આયુષ્યવાળો ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયો. તે અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામીને.
(૧૩) તેરમે ભવે માહેન્દ્ર દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો.
(૧૪) ત્યાંથી અવીને કેટલોક કાલ ભવભ્રમણ કરી, ચૌદમે ભવે રાજગૃહી નગરીમાં ચોત્રીસ લાખ | પૂર્વના આયુષ્યવાળો સ્થાવર નામે બ્રાહ્મણ થયો. તે પણ અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામીને.
(૧૫) પંદરમે ભવે બ્રહ્મદેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો.
(૧૬) ત્યાંથી આવીને ઘણો કાલ સંસારમાં પરિભ્રમણ કરી, સોળમે ભવે રાજગૃહનગરમાં વિશાખાભૂતિ અને નામે યુવરાજની ધારિણી નામે ભાર્યાની કુખે, કરોડ વરસના આયુષ્યવાળો વિશ્વભૂતિ નામે ક્ષત્રિય થયો. વિશ્વભૂતિ એક વખત પોતાના અંતઃપુર સાથે પુષ્પકરંડક નામના રમણીય ઉદ્યાનમાં ક્રીડા કરતો હતો, તે LA) જોઈ તેના કાકાના દીકરા વિશાખાનંદીને ઈર્ષ્યા આવી કે - જ્યાં સુધી વિશ્વભૂતિ ઉદ્યાનમાં છે ત્યાં સુધી |
For Private and Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
મારાથી ત્યાં જઈ શકાય નહિ, માટે તેને કપટ કરી બહાર કાઢ્યું. એમ વિચારી વિશાખાનંદીએ કપટ કરી Aિ દ્વિતીય | સરલસ્વભાવી વિશ્વભૂતિને બહાર કાઢ્યો, અને પછી પોતાના અંતઃપુર સાથે ઉદ્યાનમાં ક્રીડા કરવા લાગ્યો. તો, વ્યાખ્યાનમ્ પાછળથી વિશ્વભૂતિને કપટની ખબર પડતાં ક્રોધ ચડ્યો અને એક મુષ્ટિ વડે કાંઠાના વૃક્ષ પર પ્રહાર કરી તેનાં બધાં ફળો નીચે પાડી નાખ્યાં. ત્યાર પછી વિશાખાનંદીને ઉદ્દેશી બોલ્યો કે - “આ કોઠાના ફળની જેમ તમારાં મસ્તકો પૃથ્વી પર રગદોલી નાખું એવી મારી તાકાત છે, પણ શું કરું ?, વડિલો ઉપરની મારી ભક્તિથી જ એમ કરી શકતો નથી. આવા કપટયુક્ત ભોગની મારે જરૂર નથી. એમ કહી વિષયોથી વિરક્ત બનેલા વિશ્વભૂતિએ સંભૂતિનામના મુનિરાજ પાસે દીક્ષા લીધી. હવે વિશ્વભૂતિ મુનિરાજ એક હજાર વરસનો ઉગ્ર તપ તપતા છતા, વિચરતા વિચરતા એક વખત માસખમણને પારણે ગોચરી માટે મથુરામાં આવ્યા, તે વખતે તેમના, કાકાનો દીકરો વિશાખાનંદી પણ ત્યાં પરણવા માટે આવ્યો હતો. તેણે તપથી અત્યંત કુશ થઈ ગયેલા વિશ્વભૂતિને જોયા. હવે વિશ્વભૂતિ ગોચરી માટે ચાલ્યા જાય છે, તેવામાં તેઓ એક ગાય સાથે અથડાવાથી પડી ગયા. તે જોઈને “કોઠાના ફળને પાડવાનું તારું બળ ક્યાં ચાલ્યું ગયું !' એમ કહીને વાત વિશાખાનંદી હસ્યો. તે સાંભળીને વિશ્વભૂતિએ ક્રોધથી તે ગાયને શીંગડે પકડીને આકાશમાં ભમાવી અને એવું નિયાણું કર્યું કે – “હું આ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી ભવાંતરે ઘણા પરાક્રમવાળો થાઉં, પછી તેઓ કે પોતાનું કરોડ વરસનું આયુષ્ય પૂર્ણ કરી, પૂર્વ પાપની આલોચના કર્યા વગર મૃત્યુ પામીને,
For Private and Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સી .
દ્વિતીય
કલ્પસૂત્ર ભાષાંતર
(૧૭) સત્તરમે ભવે મહાશુક્ર દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો દેવ થયો.
(૧૮) ત્યાંથી અવીને અઢારમે ભવે - પોતનપુર નગરમાં પ્રજાપતિ નામના રાજાનો દીકરો ત્રિપૃષ્ઠ ફી વ્યાખ્યાનમ્ નામે વાસુદેવ થયો. પ્રજાપતિ રાજાનું નામ પ્રથમ રિપુપ્રતિશત્રુ હતું, તેને ભદ્રા નામે રાણીની કુખે અચલ નામે પુત્ર, અને મૃગાવતી નામે પુત્રી થઈ. મૃગાવતી ઘણી રૂપાળી હતી. એક વખતે યૌવનવતી અને સૌન્દર્યવતી તે મૃગાવતી પોતાના પિતાને પ્રણામ કરવા ગઈ, ત્યારે તેણીનું અતિશય સૌન્દર્ય જોઈ રાજા કામાતુર થયો, અને તેણીની સાથે લગ્ન કરવાનો ઉપાય વિચારી મૃગાવતીને વિદાય કરી, હવે રાજાએ નગરના મોટા મોટા માણસોને સભામાં બોલાવી પૂછ્યું કે – “હે સભાજનો ! રાજયમાં જે રત્ન વસ્તુઓ ઉત્પન્ન થાય તે કોની સમજવી? ત્યારે સભાજનોએ ઉત્તર આપ્યો કે - “હે સ્વામી! જે ઉત્તમ ઉત્તમ રત્નવસ્તુઓ હોય તે રાજાની જ કહેવાય, કારણ કે - રત્નવસ્તુઓનો સ્વામી રાજા સિવાય બીજો કોણ યોગ્ય કહેવાય?” આ પ્રમાણે લોકોના જ મુખથી કહેવરાવી રાજાએ મૃગાવતીને રાજસભામાં બોલાવી, અને લોકોને કહ્યું કે - તમારા જ વચન મુજબ આ કન્યારત્ન મારે જ ગ્રહણ કરવું જોઈએ !” આ બનાવ જોઈ સભાના લોકો લજ્જિત થઈ ગયા. પછી રાજાએ મૃગાવતી સાથે ગાંધર્વવિધિથી લગ્ન કર્યું. આ પ્રમાણે તે રાજા પોતાની પ્રજા એટલે સંતતિનો પતિ થયો, તેથી તેનું નામ “પ્રજાપતિ' એ પ્રમાણે પ્રસિદ્ધ થયું. મૃગાવતીની કુખે સાત સ્વપ્નોએ, સૂચિત ચોરાસી લાખ વરસના આયુષ્યવાળો ત્રિપૃષ્ઠ નામે પુત્ર થયો. તેણે બાલ્યાવસ્થામાં પણ
For Private and Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kebabirlh.org
પ્રતિવાસુદેવના ડાંગરના ખેતરને વિઘ્ન કરનાર સિંહને શસ્ત્ર વગર પોતાના હાથથી જ ચીરી નાખ્યો હતો. અનુક્રમે ત્રિપૃષ્ઠ વાસુદેવપણાને પામ્યા. એક વખતે વાસુદેવના શયન સમયે મધુર સ્વરવાળા કેટલાક ગવૈયા ગાતા હતા, ત્યારે વાસુદેવે પોતાના શય્યાપાલને આજ્ઞા કરી કે – ‘મારા ઉંઘી ગયા પછી ગાયન બંધ કરાવજે, અને ગવૈયાઓને રજા આપજે'. હવે વાસુદેવ નિદ્રા વશ થઈ ગયા છતાં પણ મધુર ગાયનના રસમાં તલ્લીન બની ગયેલા શય્યાપાલે ગાયન બંધ કરાવ્યું નહિ. તેથી થોડીવારમાં વાસુદેવ જાગી ઉઠ્યા, અને તેઓને ગાતા જોઈ ગુસ્સે થઈ દ્વા૨પાલને કહ્યું કે - ‘અરે દુષ્ટ ! મારી આજ્ઞા કરતાં પણ શું તને ગાયન વધારે પ્રિય છે ?, ત્યારે તો તું તેનું ફળ ભોગવ’. એમ કહીને તેમણે શય્યાપાલના કાનમાં તપાવેલા સીસાનો રસ રેડાવ્યો. આ કૃત્યથી વીરપ્રભુના જીવે ત્રિપૃષ્ઠ વાસુદેવે કાનમાં ખીલા ઠોકાવાનું કર્મ ઉપાર્જન કર્યું. એવી રીતે તે ભવમાં અનેક દુષ્કર્મો કરી ત્યાંથી મૃત્યુ પામીને,
(૧૯) ઓગણીશમે ભવે સાતમી નરકમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો નારકી થયો.
(૨૦) ત્યાંથી નીકળીને વીસમે ભવે સિંહ થયો.
(૨૧) ત્યાંથી મરીને એકવીસમે ભવે ચોથી નરકમાં ના૨કીપણે ઉપન્યો.
(૨૨) ત્યાંથી નીકળી ઘણા ભવો ભમીને બાવીસમે ભવે મનુષ્યપણું પામ્યો. ત્યાં તેણે શુભ કર્મ ઉપાર્જન કરી મૃત્યુ પામીને.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય વ્યાખ્યાનમ્
८०
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
C
www.kobatirth.org
(૨૩) ત્રેવીસમે ભવે વિદેહક્ષેત્રમાં મૂકા નામની રાજધાનીમાં ધનંજય રાજાની ધારિણી નામે રાણીની કુખે ચોરાસી લાખ પૂર્વના આયુષ્યવાળો પ્રિયમિત્ર નામે ચક્રવર્તી થયો. તેણે પોટ્ટિલ નામે આચાર્ય પાસે દીક્ષા લઈ, એક કરોડ વરસ સુધી સંયમ પાળી, અંતે કાલ કરીને.
(૨૪) ચોવીસમે ભવે મહાશુક્ર દેવલોકમાં સર્વાર્થ નામના વિમાનમાં સત્તર સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો.
(૨૫) ત્યાંથી ચ્યવીને પચીસમે ભવે આ ભરતક્ષેત્રમાં છત્રિકા નામે નગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામે રાણીની કુખે પચીસ લાખ વરસના આયુષ્યવાળો નન્દન નામે પુત્ર થયો. તેણે ઘણા વરસ રાજ્ય ભોગવી, અનુક્રમે જન્મથી ચોવીસ લાખ વરસ વ્યતિક્રમાવી, રાજ્યનો ત્યાગ કરી, પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. દીક્ષિત થયા બાદ નન્દનમુનિએ જીંદગી પર્યંત માસખમણો કરીને, વિસસ્થાનકનું આરાધન કરવાથી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. તેમણે એક લાખ વરસ સુધી ચારિત્ર પાળી, અંતે એક માસની સંલેખનાપૂર્વક કાળ કરીને.
(૨૬) છવીસમે ભવે પ્રાણત નામના દેવલોકમાં પુષ્પોત્તરાવતંસક વિમાનમાં વીસ સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને આ વિથ ધ | C
દ્વિતીય વ્યાખ્યાનમ્
૮૧
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
YAN
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમ્
(૨૭) ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં અવીને, મરીચિના ભવમાં બાંધેલા અને ભોગવતાં બાકી રહેલા નીચ ગોત્રકર્મના ઉદયથી, સત્યાવીશમે ભવે વીર પ્રભુનો જીવ બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણની | ભાર્યા દેવાનંદાની કુખે ગર્ભપણે ઉત્પન્ન થયો.
આવી રીતે નીચ ગોત્રકર્મના ઉદયથી તીર્થકર શ્રીવીરપ્રભુનો જીવ ભીક્ષુક કુલમાં આવ્યો, તેથી સૌધર્મેન્દ્ર વિચાર કરે છે કે –
( if રિહંતા વા વવટ્ટી વા વા વા વાસુર વ) નીચ ગોત્રકર્મ ક્ષીણ ન થયું હોય તો અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી ગયા બાદ અચ્છેરા રૂપે બને છે કે - તીર્થકરો, ચક્રવર્તીઓ, બલદેવો અને વાસુદેવો (ચંતકુમ્નસુવા) શૂદ્ર કુલોમાં (પંતગુત્તેજુ વા) અધમ કુલોમાં (તુચ્છ-ર-
મિત્ર-વિવા-મહાસુ વા) તુચ્છકુલોમાં, દરિદ્રકુલોમાં, ભિક્ષુકકુલોમાં, કુપણકુલોમાં તથા બ્રાહ્મણકુલોમાં (૩યારૂં વ) આવ્યા હતા. (૩માયાન્ત વા) આવે છે અને ડાયાત્તિ વા) આવશે. (વુરિંસિ મિત્તા વવમિંસુ વા)નીચગોત્રમાં | કુક્ષિને વિષે ગર્ભપણે ઉત્પન્ન થયા હતા (વરાત્તિ વ) ઉત્પન્ન થાય છે (વયમરા વા) અને થશે. A (નો વેવ ાં ગોળગમ્મનિવમો નિયમિ! વ) પરન્તુ નીચકુલમાં યોનિમાર્ગથી જન્મને માટે * કોઈ પણ વખત નીકળ્યા નથી (નિવામત્તિ વ) નીકળતા નથી (નિવમત્તિ વ) અને નીકળશે પણ
[.
..
૮૨
For Private and Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમ્
નહિ. એટલે કે કદાચિત કર્મના ઉદયથી તીર્થકર વિગેરે તુચ્છાદિ કુલોમાં ગર્ભપણે આવે, એવું અચ્છેરારૂપ | બને, પરન્તુ જન્મ તો કોઈ પણ વખત થયો નથી, થતો નથી, તેમ થશે પણ નહિ. //૧૯ો
(૩૪થે સમને માd મહાવીરુ આ શ્રમણ ભગવાનું મહાવીર (ગંગુઠ્ઠીવે સી) જંબુદ્વીપ નામના દ્વીપને | વિષે (મા વા) ભરતક્ષેત્રમાં (મહાકુંડામે નયબ્રાહ્મણકુંડ ગ્રામ નગરમાં (૩મત્તરસ માણUારસ
રોડાનસપુત્તર મારિયા રેવાતા માદg ગાલ્લંઘરસત્તા, સુસ) કોડાલગોત્રના ઋષભદત્ત નામના બ્રાહ્મણની ભાર્યા, જાલંધર ગોત્રની દેવાનંદા નામે બ્રાહ્મણીની કુખને વિષે (જન્મત્ત, વર્ષો) ગર્ભપણે ઉત્પન્ન થયા છે /૨વા
(તે ગમે તેવું-પક્યુપન્ન-મUTTયા સા સેવિંલાળ રેવરા) તેથી દેવોના ઇન્દ્ર દેવોના રાજા એવા શક્રો; કે જે શક્રો ભૂતકાળમાં થઈ ગયા, વર્તમાન કાળમાં વિદ્યમાન છે, અને ભવિષ્યકાળમાં થશે, તેઓનો એવો આચાર છે કે – (૩ર૪તે માવંતે) ભગવાન્ અરિહંતોને (તટપરેટિંતો તનેહિંતો વા) પૂર્વે | કહેલા સ્વરૂપ વાળા શૂદ્ર કુલો (વંત-તુચ્છ--મિવશવાન-વિંદવાયુનેડિંતો વા) અધમકુલો, તુચ્છ, દરિદ્ર, ભિક્ષુક અને કૃપણકુલો થકી (માઢયુનેëિતો વા) તથા બ્રાહ્મણકુલો થકી (તપાસુમાયુનેસુ વ) પૂર્વે
For Private and Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમ્
કહેલા સ્વરૂપવાળા ઉગ્ર કુલોમાં (માલુટનૈસુ વા) ભોગ કુલોમાં (રાયગ્ન-ધ્યાન-નાક-ય-રિવંટનૈસુ | રા) રાજન્ય, ઈક્વાકુ, જ્ઞાત કુલોમાં એટલે શ્રીઋષભદેવના વંશમાં થયેલા જ્ઞાત નામે ક્ષત્રિયોના કુલોમાં, ક્ષત્રિયકુલોમાં, હરિવંશકુલોમાં (વેસુ વા તપૂરેસુ વિસુઇગાવુન્નવંસુ વા) તથા બીજા પણ તેવા પ્રકારના શુદ્ધ જાતિવાળા, અને શુદ્ધકુલવાળા વંશોમાં - | (વાવ રિરિ રેમાસુ પાત્રેમાસુ) યાવત્ રાજય કરતા હોય, રાજયલક્ષ્મી ભોગવતા હોય એવા | કુલોમાં (સાહિરાવિત્તy) મૂકવા જોઈએ. (તે સે વ્રતુ મમ વિ) તેથી મારે પણ એમ કરવું યુક્ત છે કે - (સમi ભાવે મહાવીર પરમતિથથરે પુષ્યતિત્થરનિદ) શ્રી ઋષભદેવ વિગેરે પૂર્વ તીર્થકરોએ કહેલા છેલ્લા તીર્થકર શ્રમણ ભગવાન્ મહાવીરને (માણવું ગામો નારા) બ્રાહ્મણકુંડગ્રામ નગર થકી (સમસ્ત માણસ ઢોડાનસપુસ મરિયાઇ સેવાતા મહિg ગાલ્લંઘસત્તા લુછી) કોડાલગોત્રના ઋષભદત્ત બ્રાહ્મણની. ભાર્યા, જાલંધર ગોત્રની દેવાનંદા નામે બ્રાહ્મણીની કુખમાંથી (ત્તિવુંમે નય) ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં (નાથાલે રિયા) શ્રી ઋષભદેવના વંશમાં થયેલા જ્ઞાત નામે ક્ષત્રિય વિશેષોની મધ્યમાં થયેલા સિદ્ધત્યા
રયર સવાર મારિયાતિસતU રિયાળ વસિસત્તા સિ) કાશ્યપ ગોત્રના સિદ્ધાર્થ
For Private and Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નામના ક્ષત્રિયની ભાર્યા, વાસિષ્ઠ ગોત્રની ત્રિશલા નામે ક્ષત્રિયાણીનીકુખને વિષે (ઐત્તા સદવિત્ત) Aિ દ્વિતીય
વ્યાખ્યાનમુ ગર્ભ પણે મૂકવા જોઈએ. (3 વિ ચ ) વળી જે (સે તિસના રિયાળી ક્રમે) તે ત્રિશલા ક્ષત્રિયાણીની પુત્રી રૂપે ગર્ભ છે (સંપ 5 ) તેને પણ (હેવાતામાઇ ગાલેંઘરસગુત્તા રિસ) જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુખમાં (મિત્તાસદિવિત્તત્તિ વગર્ભપણે મૂકવો જોઈએ (પૂર્વ સંપદેડ) આ Baj પ્રમાણે શક્રેન્દ્ર વિચાર કરે છે. (પુર્વ સંહિતા) આ પ્રમાણે વિચાર કરીને (રામસિં પત્તાની વિરું રે) પદાતિ એટલે પગે ચાલનારા સૈન્યના અધિપતિ હરિપ્લેગમેષી નામના દેવને (ાવે) બોલાવે છે. (સત્તિા ) ન બોલાવીને તેને શક્રેન્દ્ર (પૂર્વ વયાસt) આ પ્રમાણે કહ્યું કે - ર૧.
(અનુ સેવા"પ્રિયા !) હે દેવાનુપ્રિય ! ખરેખર ( si મૂi) એવું થયું નથી, (ન 3 મF) એવું જ થતું નથી ( ૩ મવિર નં ) અને એવું થશે પણ નહિ કે - હરિહંતા વા વવન-વાસુવા વ) છે અરિહંતો, ચક્રવર્તીઓ, બલદેવો તથા વાસુદેવો (ઉત-વંત-વિ-ર િતુચ્છ-મિવશવા-માણવુમ્ન વ) શૂદ્રકુલોમાં, અધમકુલોમાં, કૃપણ-કુલોમાં, દરિદ્રકુલોમાં, તુચ્છકુલોમાં, ભિક્ષુકકુલોમાં તથા બ્રાહ્મણકુલોમાં (૩માયાણંવા) આવ્યા હોય (ગાયાક્તિ વા) આવતા હોય (માયારૂતિ વા) તથા ભવિષ્યકાળે આવવાના
For Private and Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કલ્પસૂત્ર ભાષાંતર
Acharya Shri Kallassagarsuri Gyanmandir H
દ્વિતીય વ્યાખ્યાનમ્
હોય (પૂર્વ નુ રિહંતા વા વવવત-વાસુદેવા વા) ખરેખર, તીર્થકરો, ચક્રવર્તીઓ, બલદેવો તથા વાસુદેવો (૩યારત્નસુ વ) ઉગ્રંકુલોને વિષે (મોડ-રાયજૂ-નાથ-ત્તર-દ્વાન-દરિવંશપુરુત્વેસુ વા) ભોગકુલોમાં, રાજન્યકુલોમાં, જ્ઞાતકુલોમાં, ક્ષત્રિયકુલોમાં, ઇશ્વાકુ કુલોમાં, હરિવંશ-કુલોમાં (૩ન્નયરે વી તડપ્યારે વિસુદ્ધના ગુનર્વસુ) અથવા તેવા પ્રકારના બીજા પણ વિશુદ્ધ જાતિવાળા અને વિશુદ્ધ કુલવાળા વંશોમાં થિથી (કાયાપુંસુ વા) આવ્યા હતા (ગાયાત્તિ વા) આવે છે (સાયારૂત્તિ વા) અને આવશે Il૨૨ા
(ચિ પુળ રિ મારે તો ઝેરથમૂ) પરંતુ લોકોને વિષે અચ્છેરારૂપ એવો પણ ભાવ છે, કે જે પણ હ, ભાવ (૩iતાર્દિ ૩ff-
sufté વવંતહિં સમુગMફ) અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી | ગયા બાદ ઉત્પન્ન થાય છે. શ્રીવીરપ્રભુ તે અચ્છેરા રૂપે બ્રાહ્મણકુલમાં ગર્ભપણે આવ્યા છે. કારણ કે - (નામ વા વર્મસ ૩વસ્વાસ વેસન્નિાઇ૩ર) જેની સ્થિતિ ક્ષીણ થઈ નથી, જેના
રસનો પરિભોગ થયો નથી, તથા જે આત્મપ્રદેશ થકી દૂર ગયા નથી; એવા નીચ ગોત્રકર્મના ઉદય વડે (G A vi રિફ્રેતા વા વવ વન-વાસુજેવા વા) તીર્થકરો, ચક્રવર્તીઓ બલદેવો તથા વાસુદેવો (તસ્નેનું વા)
અંતકુલોને વિષે (વંત-તુચ્છ--વિજ્ઞાન-વિજ-મહિપ વ) પ્રાન્ત કુલોને વિષે, તુચ્છકુલોમાં,
For Private and Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમ્
| દરિદ્રકુલોમાં, ભિક્ષુકકુલોમાં, કૃપણકુલોમાં, તથા બ્રાહ્મણકુલોમાં (૩યારં વા) આવ્યા હતા (આયાત્તિ , વા) આવે છે (કાયાસત્તિ વા) તથા આવશે.
(યુજીસ રમત્તા વમશુ વા) તે નીચ કુલોમાં કુક્ષિને વિષે ગર્ભપણે આવ્યા હતા (વરમનિ વા) આવે છે (મત્તિ વ) અને આવશે. (નો વેવ i ગોળગમ્મનિમvi નિમિંસુ વા) પરન્તુ કોઈ પણ વખત યોનિ દ્વારા જન્મ રૂપે નીકળ્યા નથી (નિવૃત્તિ વ) નીકળતા નથી (નિવમરત્ત વા) તેમ નીકળશે પણ નહિ ૨૩.
(૩માં ૨ સમજે માવે મહાવીરુ આ શ્રમણ ભગવાનું મહાવીર (ગંગુઠ્ઠીવે સી) જંબૂદ્વીપ નામના દ્વીપમાં (મારે વારે) ભરતક્ષેત્રને વિષે (મહિપવુંહમામે નય) બ્રાહ્મણ કુંડગ્રામ નામે નગરમાં (સમરસ મહિપાસ વોડાતત્તર મારિયા,) કોડાલ ગોત્રના ઋષભદત્ત નામના બ્રાહ્મણની ભાર્યા, (વાણંદ્રામહિffe ગાલેંઘરસાત્તાપ રિસ) જાલંધર ગોત્રની દેવાનન્દાનામની બ્રાહ્મણીની કુક્ષિને વિષે (મિત્તાવચંતે) ગર્ભપણે આવ્યા છે ૨૪ો.
(તે 433 તta-qખન્ન-મUTIીયાઈ સવાઈ સેવંતા સેવરા) તેથી દેવોના ઈન્દ્ર અને દેવોના
For Private and Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
રાજા એવા અતીત વર્તમાન અને અનાગત શક્રોનો એવો આચાર છે કે – (૩રિહંતે જાવંતે ભગવાન્ અરિહંતોને દ્વિતીય
વ્યાખ્યાનમુ (તોરેરિંત) તેવા પ્રકારના (૩યંત-વંત-
સુવિM-રિક્રુ-afમા ગાવ-માણવુહિંતો) અંતકુલ, પ્રાન્તકુલ, તુચ્છકુલ, કૃપણકુલ, દરિદ્રકુલ, ભિક્ષુકકુલ, યાવત્ બ્રાહ્મણકુલો થકી (તરણાસુ) તેવા પ્રકારના (૩૫થિી મા-રાયજ્ઞ-નાથ-ત્તિયજુવા-રિવંશપુટનૈસુ વા) ઉગ્રંકુલ, ભોગકુલ, રાજન્યકુલ, જ્ઞાતકુલ વિશુદ્ધ જાતિ || અને વિશુદ્ધ કુલવાળા વંશોમાં (સદિપિત્ત) સંક્રમાવવા જોઈએ /૨પા
( જી જે તુમ રેવાપુપ્રિયા !) તેથી હે દેવાનુપ્રિય ! તું જા, અને (સમાં મારૂં મહાવીરુ શ્રમણ ભગવાન મહાવીરને (મહાવું મારો નારાફરો) બ્રાહ્મણકુંડગ્રામ નગર થકી (૩મત્ત માહાસ ઢોડાસાત્ત મારિયા) કોડાલ ગોત્રના ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા (વાતા માણg ગાનંદરસત્તા યુચ્છ) જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુખમાંથી (ત્તિવું મે નય) ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં (નાયા સ્વત્તિયા) જ્ઞાતકુલના ક્ષત્રિયોની મધ્યમાં (સિદ્ધત્યરસ અત્તિ વાસવગુત્તર મારિયા,) કાશ્યપ ગોત્રના સિદ્ધાર્થ નામના ક્ષત્રિયની ભાર્યા (સિસના, રિયાળી વસિદ્ધસત્તા યુિિરસ) વાસિષ્ઠ ગોત્રની જેમ ત્રિશલા નામની ક્ષત્રિયાણીની કુખને વિષે (ત્મત્તા સાહિદિ) ગર્ભપણે સંક્રમાવ. (બેવ ) અને જે (સે
For Private and Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર
E
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમ્
વિસના ત્તવાળg અમે) તે ત્રિશલા ક્ષત્રિયાણીનો ગર્ભ છે (ત જ vi) તેને પણ (વાલા મારી નાઘસત્તા, સુસ) જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુખમાં (મિત્તા સાહિ) ગર્ભપણે સંક્રમાવ.
(સાદપિત્તા) સંક્રમાવીને (મન મા૩િ દ્વિપૂનમેવ પ્રષિજી મારી આ આજ્ઞાને જલદી પાછી આપ, એટલે કે – મારી આજ્ઞા મુજબ કરીને પાછો આવી જલ્દી નિવેદન કર ૨૬ll
(ત ) ત્યાર પછી (રોમેસી પચત્તાયાદિવ) પદાતિ સૈન્યના અધિપતિ એવા તે હરિણેગમેલી દેવને (
સf સેળિ સેવરVNIT) દેવોના ઈન્દ્ર અને દેવોના રાજા એવા શક્ર (પૂર્વ કુત્તે સમાજે) એ પ્રમાણે કહ્યું છતે હરાવ દિયા) તે હરિણેગમેલી દેવ હર્ષિત થયો, યાવતુ પ્રફુલ્લિત હૃદયવાળો થઈને (રયત ગાવત્તિ વર્લ્ડ બે હાથ જોડી, દસે નખ ભેગા કરી, આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને (રે મારું ત્તિ) “જે આપ દેવ આજ્ઞા કરો છો તે મુજબ કરીશ' એ પ્રમાણે (માણ વિણાવય સુધી) શક્રની આજ્ઞા કરી વચનને વિનયપૂર્વક સ્વીકારે છે. (ડિસુઝત્તા) સ્વીકારીને (ઉત્તરપુરીજીમ રિમા) ઈશાન ખુણા તરફ ( ૩મી જાય છે.
( ૩ મી જઈને વેજિનસમુધાWor) વૈક્રીએ સમુદ્દાત વડે (રામોદર) વૈક્રીય શરીર કરવા માટે
ET/ TV
For Private and Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Eષ RE)
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમુ
.
' Uહિ
પ્રયત્નવિશેષ કરે છે. (સોટ્ટા ) તે પ્રયત્નવિશેષ કરીને (બ્રિજ્ઞારું ગાડું રંધુ સંખ્યાતા યોજન પ્રમાણવાળો, ઉંચે અને નીચે દંડને આકારે લાંબો, અને શરીરના જેવો જાડો જે જીવપ્રદેશો અને કર્મપુદ્ગલોનો સમૂહ, તેને સિર) શરીર થકી બહાર કાઢે છે. બહાર કાઢીને આવા પ્રકારના પુદ્ગલોને ગ્રહણ કરે છે, (તે ગ) તે આ રીતે-(રચT) કર્કતનાદિ રત્નો જેવાં (વયરા) વજ એટલે હીરા જેવા (વે7િ3) વૈડૂર્ય , રત્ન જેવુ (નોરિંવદ્વા) લોહિતાક્ષ રત્ન જેવાં (મસારત્નાઈ) મારગલ્લ નામના રત્ન જેવાં (હંસ-માપ) હંસગર્ભ રત્ન જેવાં (પુના) પુલક રત્ન જેવાં (સોવિયા) સૌગંધિક રત્ન જેવાં (જ્ઞોર્ડરસાઈ) જ્યોતીરસ રત્ન જેવાં (ડાંગ) અંજન રત્ન જેવાં (૩iાપુનયા) અંજણપુલક રત્ન જેવાં (ગાયd vi) જાત રત્ન જેવાં (મા) સુભગ રત્ન જેવાં (સંવા) અંક રત્ન જેવાં (તરા) સ્ફટિક રત્ન જેવાં (
રિપ) અને રિષ્ટ જાતિના રત્ન જેવાં. એવી રીતે સોળ પ્રકારનાં રત્નો જેવાં વૈક્રિય વર્ગણાના પુગલોને ગ્રહણ કરીને તેઓમાંથી (દીવાયરે પુરમા રિસાદે) અસાર પુદ્ગલોને ત્યજી દે છે. (રિસાહિત્તા) અસાર પુદ્ગલોનો ત્યાગ કરીને (હીને પુનાને પરિયા,) સારભૂત પુદ્ગલોને ગ્રહણ કરે છે //રા.
(રિચાર્તા) તે સારભૂત પુદ્ગલોને ગ્રહણ કરીને દુવંજ) બીજી વાર પણ વેશ્વિક સમુદાણor) વૈક્રિય
For Private and Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમ્
સમુદ્દાત વડે (સમોદ)પૂર્વની પેઠે પ્રયત્ન વિશેષ કરે છે. (મહત્ત)તે પ્રયત્ન વિશેષ કરીને (ઉત્તરવેજિs અર્વ) ઉત્તર વૈક્રિય રૂપને, એટલે ભવધારણીય જે મૂળ સ્વરૂપ તેની અપેક્ષાએ બીજા રૂપને (વિ ) કરે છે. ( વિવત્તા) બીજું રૂપ કરીને તે હરિભેગમેથી દેવ દેવગતિથી ચાલ્યો, તે કેવી દેવગતિથી ચાલ્યો?, તે કહે છે (ત વિદ્યાપ)તે ઉત્કૃષ્ટ, એટલે દેવોને પ્રતીત એવી, અને બીજી ગતિઓ કરતાં મનોહર, (તુરિયા) ચિત્તની ઉત્સુકતાવાળી, (૨વતા)કાયાની ચપલતાવાળી, (વંડા) તીવ્ર, (ચણા)બીજી સઘળી ગતિઓને જીતનારી,
(દુ) પ્રચંડ પવનથી ઉછળતા ધૂમાડાની ગતિ જેવી – શરીરના સમગ્ર અવયવોને કંપાવનારી, (સિપાઈ) ઉતાવલી-વેગવાલી, ત્રિાપુ) અને દેવોને યોગ્ય, (વા) આવા પ્રકારની દેવગતિ વડે, ( વીયાને વીવયા) ઉતાવલથી દોડતો દોડતો તે હરિભેગમેથી દેવ (ત્તિરિય સંજ્ઞા તીવસમુઠ્ઠા) તીરછા અસંખ્યાતા દ્વીપસમુદ્રોની (માં મોખ) મધ્ય ભાગમાં (બેવ ગંગુઠ્ઠીવે છે જ્યાં જંબૂદીપ નામે | દ્વીપ છે, (માદ્દે વારે) ભરતક્ષેત્ર છે, (નેoોવ મહાવુંદુમામે નય) જયાં બ્રાહ્મણકુંડગ્રામ નગર છે, (9ોવર ૩મત્તેરસ મહિપારસ દિ) જયાં ઋષભદત્ત બ્રાહ્મણનું ઘર છે (વેવ વાગંતા માહિft) અને જ્યાં દેવાનંદા બ્રાહ્મણી છે, તે વાછત્યાં આવે છે. (૩વીછિત્તા) આવીને (નિ) ભગવંતનું દર્શન થતાં જ
For Private and Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમ્
(સમાસ માવો મહાવીરરસ) શ્રમણ ભગવાન મહાવીરને (પામે રે) પ્રણામ કરે છે. (TUTI રિત્તા). પ્રણામ કરીને (વાતા મહિf સરિઝTIV) પરિવાર સહિત દેવાનંદા બ્રાહ્મણીને (૩ોસોવળિ રત) અવસ્થાપિની નિદ્રા આપે છે. (નિત્તા) અવસ્થાપિની નિદ્રા આપીને (૩સુમે પુરા) દેવાનંદાના શરીરમાંથી અશુચિ પુગલોને (૩વર) દૂર કરે છે. (૩વરિત્તા) દૂર કરીને (સુમે પુરાને) શુભ પુદ્ગલોને (વિવ) સ્થાપન કરે છે. (વઝવત્તા) સ્થાપન કરીને (પુનાણ૩ મે મયવંત છું હે ભગવન્! આપ મને અનુજ્ઞા આપો, એ પ્રમાણે કહીને (સમાં માવં મહાવીરુ શ્રમણ ભગવાન્ મહાવીરને (૩વીવા) પ્રભુને બીલકુલ બાધા ન પહોંચે તેમ (ઉવવારે) સુખ પૂર્વક (ત્રેિ પદવે) પોતાના દિવ્ય પ્રભાવ વડે (વરથનપુdi વિMS) હસ્તતલના સંપુટમાં ગ્રહણ કરે છે. (બ્રિજ્ઞા) ગ્રહણ કરીને (નેવ અરયવ્હાWITમે નયજયાં ક્ષત્રિયકુંડગ્રામ નગર છે, (નેવ સિદ્ધત્યરસ છે જયાં સિદ્ધાર્થ ક્ષત્રિયનું ઘર છે,
(બેવિસના રિયાળt) જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી છે તેને ૩૧/) ત્યાં આવે છે. (૩વાજીત્ત) આવીને (સિસની રિયાળી સસ્તિનાપુ) પરિવાર સહિત ત્રિશલા ક્ષત્રિયાણીને (૩ોસોળ રત્ન) અવસ્વાપિની નિદ્રા આપે છે. (નિત્તા) નિદ્રા આપીને (૩ણુ પુરાત્રે ૩ વર) ત્રિશલા માતાના શરીરમાંથી
For Private and Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમ્
પણી Illu|
અપવિત્ર પુદ્ગલોને દૂર કરે છે. (ગવત્તા) દૂર કરીને (સુબે પુતે વાવ) પવિત્ર પુદ્ગલોને સ્થાપન કરે છે. (વિપવિત્તા) સ્થાપન કરીને (સમ માવે મહાવીરુ શ્રમણ ભગવનું મહાવીરને (નવાવ પ્રભુને બીલકુલ બાધા ન પહોંચે તેમ (વાવા) સુખ પૂર્વક પાવેf) પોતાના દિવ્ય પ્રભાવ વડે (તિસતા
ત્તિયાળ )િ ત્રિશલા ક્ષત્રિયાણીની કુખને વિષે (મિત્તા સાહિ) ગર્ભપણે સંક્રમાવે છે. તે ગર્ભને દેવાનંદાની કુખમાંથી યોનીમાર્ગે ગ્રહણ કરીને ત્રિશલા માતાની કુખમાં ગર્ભાશય દ્વારા સંક્રમાવ્યો.
(નેતિ જ ) વળી જે વિસના રિયાળી ભે) તે ત્રિશલા ક્ષત્રિયાણીનો પુત્રીરૂપે ગર્ભ છે (સંપ જ ) તે ગર્ભને (હેવાતા માદળી નાનંધરસપુર યુિિ ) જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુખમાં (ભા સહિ) ગર્ભપણે સંક્રમાવે છે (સાહરિત્તા) ગર્ભપણે સંક્રમાવીને (ગામેવ સિ િT૩મૂ) તે હરિભેગમેલી દેવ જે દિશામાંથી આવ્યો હતો (તામેવ િિસ ડિy) તે જ દિશા તરફ પાછો ચાલ્યો ગયો ૨૮.
હરિસેગમેષી દેવ કેવી ગતિથી ચાલીને સૌધર્મેન્દ્ર પાસે ગયો? તે કહે છે - (તાપ વિચાઈ) તે ઉત્કૃષ્ટ એટલે દેવોને વિષે પ્રતિત એવી, તથા બીજી ગતિઓ કરતાં મનોહર, (તુરિચા) ચિત્તની ઉત્સુકતાવાળી, (વના) કાયાની ચપલતાવાળી, (વંડા) તીવ્ર, (ગચણા) બીજી સઘલી ગતિઓને જીતનારી, (૩જુબાઈ)
For Private and Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનનું
| પ્રચંડ પવનથી ઉછલતા ધૂમાડાની ગતિ જેવી (સિઘા) ઉતાવળી-વેગવાળી (ત્રિા) અને દેવોને યોગ્ય (સેવા) આવા પ્રકારની દેવગતિ વડે.
(સિરિયમસંગ્રેજ્ઞાળ સીવસમુદા) તીરછા અસંખ્યાત દ્વીપસમુદ્રોની (મ મોr) મધ્યભાગમાં (ઝાડના સયસ રિસહિં વિ િલાખ યોજનના પ્રમાણવાળી ગતિથી (૩ખથમાને ૩યમા') દોડતો દોડતો (ામેવ સોદ ) જ્યાં સૌધર્મ દેવલોક છે, (સોહમ્મહંસ વિમા') સૌધર્માવલંસક નામનું વિમાન છે (સવસ સદ્દા સરિ) અને શક્ર નામના સિંહાસન ઉપર (સ સેવિંદે વરાયા) દેવોના ઈન્દ્ર અને દેવોનો રાજા એવો શક્ર બેઠો છે (
તેમેવ ઉવાચ્છ) ત્યાં આવે છે. (ઉવા છત્તા) આવીને (સરસ ર્વિસ સેવર) દેવોના ઇન્દ્ર અને દેવોના રાજા એવા તે શક્રને (
મિત્તિ ત્રિપામેલ ) તે પૂર્વે કહેલી આજ્ઞાને જલ્દી પાછી આપે છે, એટલે - ‘આપની આજ્ઞાનુસાર મેં કામ કર્યું એ પ્રમાણે નિવેદન કરે છે /૨લા.
(તે વાળ તેને સમr) તે કાલે અને તે સમયે (સને માવં મહાવીરુ શ્રમણ ભગવાન મહાવીરને (ને વાસા તન્ને માણે) જે તે વર્ષાકાલનો ત્રીજો માસ (પંચમે પd) પાંચમું પખવાડીયું (ગાસીદુ) એટલે આસો માસનું પુનરાતી - મદરવા માસનું) કૃષ્ણ પખવાડીયું (ત જ માનવદુનસ તેરશીપ or) તે
For Private and Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
A
www.kobatirth.org
આસો માસના કૃષ્ણ પખવાડીયાની તેરશની રાત્રિને વિશે (વાસીદ્ રાવિન્હેં વક્તેöિ) બ્યાશી રાત્રિ-દિવસ ગયા બાદ (તેસીમસ રાવિઝન્સ અન્તરા વટ્ટમાળે) ત્યાસીમા રાત્રિ-દિવસની વચ્ચેનો કાલ એટલે રાત્રિ વર્તે છતે (હિયાળુપણાં સેવેળ રિો મેસિળા સવવચળસંવિળ) પોતાનું અને શક્રનું હિત કરનારા, પ્રભુ ઉપર ભક્તિ વાળા, અને શક્રના વચનથી આજ્ઞા પામેલા એવા હરિણેગમેષી દેવે (માહળવુંડામાઞો નચાો) બ્રાહ્મણકુંડગ્રામ નગર થકી (સમત્તસ્સ માહાસ્ય જોડાનસપુત્તસ્સ મારિયાણુ) કોડાલ ગોત્રના ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા (રેવાળવા! માદળી! ગાલંધરસનુત્તા વુડીયો)જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુખમાંથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(અત્તિયવુંડામે નય) ક્ષત્રિય કુંડગ્રામ નગરમાં (નાયાળું અત્તિયાળું) જ્ઞાતકુલના ક્ષત્રિયોની મધ્યમાં (સિદ્ધત્યસ્ત અત્તિયસ સવગુત્તસ્સ મારિયાણુ) કાશ્યપ ગોત્રના સિદ્ધાર્થ નામના ક્ષત્રિયની ભાર્યા (ત્તિસત્તા અત્તિયાળી! વાસિસનુત્તા) વાસિષ્ઠ ગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કુખને વિષે (પુવરત્તાવન્તાનસમયંસિ) - મધ્યરાત્રિમાં (હ્રવ્રુત્તરાતૢિ નવત્તેળ) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને વિષે (ગોગમુવાળાં) ચંદ્રનો યોગ પ્રાપ્ત થતાં (નવાવાö) પ્રભુને બિલકુલ બાધા ન થાય તેમ (ગવાવાદેળ) સુખ પૂર્વક (યુકિસિ ગન્મત્તા! સાઇરિણ) તે ત્રિશલામાતાની કુખને વિષે ગર્ભપર્ણ સંક્રમાવ્યા ।।૩ના
For Private and Personal Use Only
દ્વિતીય
વ્યાખ્યાનમ્
૯૫
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
(તેળ તેમાં તેનું સમાં) તે કાલે અને તે સમયે (સમળે મળવું મહાવી) શ્રમણ ભગવાન્ મહાવીર (તિન્નાખોવગણ ગાવિ ોત્યા) મતિ શ્રુત અને અવધિ, એ ત્રણ જ્ઞાન સહિત હતા.
(સાઇરિગિસામિ ત્તિ ગાળણ્ડ) જ્યારે દેવાનંદાની કુખમાંથી ત્રિશલા માતાની કુખમાં પોતાનું સંહરણ થવાનું હતું ત્યારે ‘હું સંહરાઇશ' એ પ્રમાણે પ્રભુ જાણે છે. (સાઇરિઝ્ઝમાળે નો નાળ) જ્યારે હરિણેગમેષી દેવ દેવાનન્દાની કુખમાંથી લઈને ત્રિશલા માતાની કુખમાં સંહરણ કરે છે ત્યારે તે સંહરણકાલ વખતે ‘હું સંહરાઉં છું' એ પ્રમાણે જાણતા નથી અહીં કોઈ શંકા કરે કે – “સંહરણ થતી વખતે ‘હું સંહરાઉં છું' એ પ્રમાણે પ્રભુએ કેમ ન જાણ્યું ?, કારણ કે સંહરણનો કાલ અસંખ્ય સમયનો છે. એટલે કે સંહરણ કરતાં અસંખ્ય સમય વ્યતીત થાય છે. આવી અસંખ્ય સમયવાળી ક્રિયાને ભગવાન્ ન જાણે એ કેમ સંભવે ? વળી સંહરણ કરવાવાળા હરણેગમેષી દેવની અપેક્ષાએ પ્રભુને વિશિષ્ટ જ્ઞાન છે, તેથી સંહરણ થતી વખતે ‘હું સંહરાઉં છું' એમ પ્રભુને જ્ઞાન હોવું જ જોઈએ”. તેના ઉત્તરમાં જણાવવાનું કે - સંહરણ ક્રિયાનો કાલ અસંખ્ય સમયનો હોવાથી ‘હું સંહરાઉં છું’ એ પ્રમાણે ભગવાન્ જાણે છે ખરા પણ આ વાક્ય સંહરણ ક્રિયાની કુશલતા જણાવનારું છે. હરિણેગમેષી દેવે તે ગર્ભનું એવી કુશલતાથી સંહ૨ણ કર્યું કે જેથી પ્રભુને જરા પણ પીડા થઈ નહિ, અને તેથી પ્રભુએ જાણવા છતાં જાણે જાણ્યું જ નહિ. જેમ કોઈ માણસના પગમાં કાંટો
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir +
દ્વિતીય વ્યાખ્યાનમ્
૯૬
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
ભાંગ્યો હોય, બીજા માણસે તે કાંટાને એવી કુશલતાથી કાઢ્યો કે જેથી તેને જરા પણ પીડા થવા દીધી નહીં. તે વખતે તે માણસ બોલે છે કે - ‘તેં એવી રીતે કાંટો કાઢ્યો કે મને ખબર પડી નહિ'. જો કે અહીં કાંટો કાઢતાં તે સામા માણસને જ્ઞાન તો થાય જ છે, છતાં પીડા ન થવાથી કાંટો કાઢનારની કુશલતા જણાવવાને જાણે જાણ્યું જ ન હોય એવો વ્યવહાર થાય છે. વળી સુખમગ્ન થયેલો માણસ બોલે છે કે – આજનો આખો દિવસ ગયો, પરન્તુ મને ખબર પણ પડી નહીં, અહી પણ જો કે તે વ્યતીત થયેલા દિવસને જાણે છે, છતાં અતિશય સુખ જણાવવાને આવો વ્યવહાર થાય છે. તેવી રીતે હરણેગમેષી દેવે એવી કુશલતાથી ગર્ભનું સંહરણ કર્યું, કે જેથી પ્રભુને જરા પણ પીડા થઈ નહિ, એમ જણાવવાને ‘હું સંહરાઉં છું’ એ પ્રમાણે જો કે પ્રભુ જાણે છે છતાં જાણતા નથી એમ કહ્યું છે.
(સાહરિ મિ ત્તિ ગાળફ) જ્યારે હરિણેગમેષી દેવે ત્રિશલા માતાની કુખમાં ગર્ભનું સંક્રમણ કર્યું, ત્યારે ‘હું સંહરાયો’ એ પ્રમાણે પ્રભુ જાણે છે. (ન રળિ = ળ) જે રાત્રિમાં (સમળે મળવું મહાવી) શ્રમણ ભગવાન્ મહાવી૨ને (તેવાળવા! માફળીણ નાલંધરસનુત્તા! જ્કીયો) જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુખમાંથી (તિસત્તા! અત્તિયાળીણ વાસિસનુત્તા કિસિ) વાસિષ્ઠ ગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમાં (ગમ્મત્તા! સાહરિ!) ગર્ભપણે સંક્રમાવ્યા(તં ચળિ ચ ળ)તે રાત્રિમાં (સા રેવાળવા માફળી) તે દેવાનંદા બ્રાહ્મણી (સળગંસિ
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
4] C
દ્વિતીય વ્યાખ્યાનમ્
૯૭
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સુત્તઝામર ૩ોહીમાલ હીરા) શયાને વિષે કાંઈક ઉંઘતી અને કાંઈક જાગતી, એટલે અલ્પ નિદ્રા દ્વિતીય કરતી છતી (મૈયા) આગળ કહેવાશે એવા સ્વરૂપના (૩રીને જ્ઞાને) પ્રશસ્ત, કલ્યાણના હેતુરૂપ, સિવે
વ્યાખ્યાનમ્ 9) ઉપદ્રવોને હરનારા, ધનના હેતુરૂપ (મંન્ને સરિસરીy) મંગલ કરનારા, અને શોભા સહિત (વસ મહાસુમો) ચૌદ મહાસ્વપ્નોને (તિસતા રિયાણદાસત્તા )ત્રિશલા ક્ષત્રિયાણી વડે હરણ કરાયેલા જોઈને (વિવુદ્ધા) જાગી. (લંવદ્ય-) તે જેવી રીતે - (ય-વસઠ દિ) ગજ વૃષભ વિગેરે ચૌદ મહાસ્વપ્ન હરણ કરાયેલા જોઈને જાગી /૩૧||
(નં ર ા ii) જે રાત્રિને વિષે (સમને મન મહાવીરુ શ્રમણ ભગવાન મહાવીર (હેવાલ ને માદળી ગાર્તિધરસપુરા સુચ્છ) જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુખ થકી તિસતા રિયાળg વસિદ્ધસત્તા યુરિસ) વાસિષ્ઠ ગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કુખને વિષે (ત્મત્તા, સાદરા) ગર્ભપણે સંહરાયા, (ત ર િર ) તે રાત્રિને વિષે (સા હિસતા રિયા) તે ત્રિશલા ક્ષત્રિયાણી (સિતારિસર વાસપરિસ) તે તેવા પ્રકારના શયનમંદિરને વિષે; એટલે જેનું વાણીથી વર્ણન થઈ શકે નહિ, પોતાની આંખથી || દેખ્યું હોય તો જ જાણી શકાય એવા અવર્ણનીય, તથા અતિશય પુણ્યશાળી અને ભાગ્યશાળીને યોગ્ય એવા
For Private and Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
શયનમંદિરમાં વળી તે શયનમંદિર કેવું છે ! તે કહે છે - (હિંમતો સચિત્તમે) તેની અંદરના ભાગમાં સર્વ ભીંતો વિવિધ પ્રકારના ચિત્રોથી ચીતરેલી હોવાથી રમણીય છે, એવું (વાહિરનો ટૂમિગઘટ્ટમ) બહારના ભાગમાં ચૂનો લગાવેલો હોવાથી ચાંદની જેવું સફેદ છે, વળી કોમલ અને ચીકણા પાષાણાદિથી ઘુંટેલું હોવાથી સુંવાળું અને ચકચકીત છે. (વિવિત્તરત્નો ચિહ્નિયતને) તે શયનમંદિરનો ઉપરનો ભાગ વિવિધ પ્રકારના ચિત્રોવાળો છે, અને તળીયું દેદીપ્યમાન છે, (ળિયળપળાસિગન્ધયા) જેની ચારે તરફ મણિઓ અને રત્નો જડેલા હોવાથી અંધકાર નાશ પામ્યો છે, એવું, (વહુસમ-વિમત્તભૂમિમાને) તે શયનમંદિરનું આંગણું જરા પણ ઉંચું નીચું નથી બરાબર સપાટ છે; વળી પાંચ વર્ણવાળા મણિઓથી બાંધેલું હોવાથી ભિન્ન ભિન્ન જાતના સ્વસ્તિકાદિની રચના વડે મનોહર છે.
(પંચવાસરસસુર્વામુવપુર પુંનોવચારવલિ) રસ સહિત અને સુગંધમય એવા પંચવર્તી પુષ્પોના સમૂહને યોગ્ય યોગ્ય સ્થળે ગોઠવેલ હોવાથી સંસ્કાર યુક્ત છે. (લાગુ પવરવુંતુ-તુવર કડ઼ાંતપૂર્વ મઘમવંતાંબુદ્ધુ આમિરામે) કાળો અગરુ ઉંચી જાતનો કિંવ્રુ, સેલારસ, અને બળી રહેલો દશાંગાદિ ધૂપ, એ બધા પદાર્થોનો મહેક મારી રહેલી અને ચારે તરફ ફેલાઈ રહેલી જે સુગન્ધ; તે વડે રમણીય છે, (સુગંધવરસંધિ)
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હથી કર્યું
દ્વિતીય વ્યાખ્યાનમ્
૯૯
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કિતીય વ્યાખ્યાનમ્
કલ્પસૂત્ર FA ઉત્તમ ગંધવાળાં જે ઉંચી જાતનાં ચૂર્ણો, તેઓના સુગંધયુક્ત છે. (પ ) સુગંધી દ્રવ્યોની બનાવેલી જે ભાષાંતર
ગુટિકા, તેના સદશ અતિશય સુગંધી છે. આવા પ્રકારના શયનમંદિરને વિષે ત્રિશલા ક્ષત્રિયાણી શયામાં એટલે પલંગમાં સૂતી હતી, તે શયાનું વર્ણન કરે છે - (સંસિ તરિસસિ સળષ્મરિ) તે તેવા પ્રકારની શયામાં, એટલે જેનું વાણીથી વર્ણન થઈ શકે નહિ, પોતાની આંખથી દેખી હોય તો જ જાણી શકાય એવી અવર્ણનીય; તથા અતિશય પુણ્યશાળી અને ભાગ્યશાળીને યોગ્ય એવી શયામાં. વળી તે શયા કેવી છે? - (સન્નિાઇ) શરીર પ્રમાણ દીર્ઘ ગાદલાવાળી,
(3મો વિનો) જેની બન્ને બાજુએ એટલે જ્યાં મસ્તક રહે ત્યાં અને જયાં પગ રહે ત્યાં ઓશીકાં રાખેલાં છે, (૩મડો કન્ન) મસ્તક અને પગને સ્થાને ઓશીકાં રાખવાથી તે બન્ને બાજુએ ઉંચી છે, તેમણે નયન મારુ બન્ને બાજુએ ઉંચી હોવાથી વચ્ચેના ભાગમાં નમેલી અને ગંભીર છે, (પુનિ વા7િ33દુનિ સન્નિસV) જેમ ગંગાને કાંઠે રહેલી રેતીમાં પગ મૂકતાં પગ ઉંડો ચાલ્યો જાય છે તેમ આ શયામાં પણ પગ મૂકતાં પગ ઉંડો ચાલ્યો જાય એવી અતિશય કોમલ છે, (૩૩૩ મિડ સુપુત્રનg fહજી) તે શયા ઉપર ઉત્તમ કારીગરીવાળો રેશમી ઓછાડ પાથર્યો છે, (સુવિચરત્તાઓ) તે શયા જે વખતે સૂવા-બેસવાના ઉપયોગમાં આવતી નથી તે વખતે રજ વિગેરેથી મેલી ન થાય માટે ઉત્તમ વસ્ત્રથી ઢાંકેલી રહે છે, (સુસંધુ)
- ૧૦૦
For Private and Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
વળી તે શય્યા ઉપર લાલ રંગની મચ્છરદાની લગાવેલી છે, (સુરમ્ભે) તે શય્યા અતિશય મનોહર છે. (આળાસ-પૂર-નવળી-તૂનનુન્નસે) સંસ્કારિત કરેલું ચામડું રૂ, બૂર નામની વનસ્પતિ, માખણ, અને આકડાનું રૂ, એટલી સુકોમલ વસ્તુઓના જેવા કોમલ સ્પર્શવાળી,
(સુગંધવરવુસુમ-ચુળસયળોવચારતિ) સુગંધી ઉત્તમ જાતનાં પુષ્પો અને ચૂર્ણો વડે કરેલા સંસ્કારવાળી, આવા પ્રકારની શય્યામાં, (પુજ્ઞસ્તાવસ્તગતસમસિ) મધ્ય રાત્રિને વિષે (સુત્તનાગરા ગોદીરમાળી ઓઢીરમાળી) કાંઈક ઉંઘતી અને કાંઈક જાગતી, એટલે અલ્પનિદ્રા કરતી છતી (રૂમેયાસ્તે) આગળ કહેવાશે એવા સ્વરૂપના (રાત્રે નાવ ચટ્સ મહાસુમિત્તે) પ્રશસ્ત યાવત્ ચૌદ મહાસ્વપ્ન (પાસિત્તા નં હિવુપ્તા) દેખીને જાગી. (તં ગા) તે આ રીતે (ય-વસદ-સી૪) હાથી, વૃષભ, સિંહ, (મિસેઝ-) લક્ષ્મી, (વામ-સિ-વિળયરં) પુષ્પની માલા, ચન્દ્ર, સૂર્ય, (જ્ઞાયં હુંમ) ધ્વજા, લશ, (પમસ-સાન-) પદ્મસરોવર, સમુદ્ર, (વિમાળ-મવળ) દેવવિમાન અથવા ભવન, (ચળુય-સિદ્દેિ હૈં) રત્નનો રાશિ, અને નિર્ધમ અગ્નિ ॥૩૨॥
(તપુ ાં સા તિસત્તા અત્તિયાળિ તબદ્ધમયા) તે ચૌદ મહાસ્વપ્નોમાં પહેલે સ્વપ્ન તે ત્રિશલા ક્ષત્રિયાણીએ હાથી જોયો. જો કે શ્રીઋષભદેવ પ્રભુની માતાએ પહેલે સ્વપ્ને વૃષભ જોયો હતો, અને શ્રીમહાવીર પ્રભુની
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય વ્યાખ્યાનમ્
૧૦૧
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kebabirlh.org
માતાએ પહેલે સ્વપ્ને સિંહ જોયો હતો; પરંતુ ઘણા જિનેશ્વરોની માતાઓએ પહેલે સ્વપ્ને હાથી જોયો હતો; માટે એવી રીતના પાઠના અનુક્રમની અપેક્ષાએ-બહુપાઠના રક્ષણ માટે અહીં પણ શ્રીમહાવીર પ્રભુની માતાએ પહેલે સ્વપ્ને હાથી જોયો એ પ્રમાણે કહ્યું છે. તે હાથી કેવો છે ?, તે કહે છે - (પતા) ચાર દંતશૂલ વાળો, કોઈ ઠેકાણે ‘તો પતં' એવો પાઠ છે, તેનો અર્થ આ પ્રમાણે - તતૌજસ એટલે મહા બલવાન્ ચાર દંતશૂલ વાળો, (૩સિગ્ન-ગલિયવિપુલગનહર-દાનિત શ્રીસાર-સસંવિરળ-ઢારવ-રચયમહાસેલપંડુતર) તે હાથી ઉંચો છે, વરસાદ વરસી રહ્યા બાદ ગળી ગયેલા વિશાલ મેઘ જેવો અતિ સફેદ છે; વળી એક્ઠા કરેલા મોતીના હાર, ક્ષીર સમુદ્ર, ચન્દ્રનાં કિરણો, પાણીના કણીયા, અને રૂપાનો જે મહાશૈલ એટલે વૈતાઢ્ય પર્વત; તેઓના જેવો અતિશય સફેદ છે. (સમાય મયસુગંધવાળ વાસિઞવોલમૂર્ત) ગંધમાં લુબ્ધ બની એક્ઠા થયેલા ભમરાવાળું ખુશબોદાર મદજલ, તે મદજલ વડે સુગંધમય બન્ને કુંભસ્થળોવાળો, (રેવરાયવુંગરવરમાળ) શક્રેન્દ્રના એરાવણ હાથી જેવા શાસ્ત્રોક્ત શરીર પ્રમાણવાળો, (પિચ્છ સનબંધળ વિપુલગનહર પ્નિયાંમીર ચારુષોર્સ રૂમ) જલથી ભરેલો જે ઘટાટોપ થયેલો અને ચોતરફ પથરાએલો મેઘ, તે મેઘની ગર્જના જેવી ગંભીર અને મનોહર ગર્જનાવાળા હાથીને દેખે છે. વળી તે હાથી કેવો છે ? - (સુક્ષ્મ) શુભ ક૨ના૨ો (સવનવળયંવિૐ) સર્વ શુભલક્ષણોના સમૂહવાળો, (વરોરું) સર્વ હાથીઓમાં ઉત્તમ અને વિશાળ, આવા પ્રકારના હાથીને ત્રિશલા ક્ષત્રિયાણી પહેલે સ્વપ્ન દેખે છે. (।।૧II) II૩૩૪ા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય વ્યાખ્યાનમ્
૧૦૨
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ivમી
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમુ
(તો પુorો ઘવર્તમાન પત્તપથરાદ પ્રમ) ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી બીજે સ્વપ્ન-સફેદ | કમલનાં પાંદડાંઓનો જે સમૂહ તેના કરતાં પણ અધિક રૂપની કાન્તિવાળા વૃષભને દેખે છે. વળી તે વૃષભ કેવો છે? (હસમુદ્રોવહાર્દિ સ૩ો વેવ રવચંત) પોતાની પ્રજાના સમૂહને ફેલાવવા વડે દસે દિશાઓને ઉદ્યોતિત કરતો,
(૩રિરિમર પિન્ન વિસખંત-વંત-દંત-વાવ) ઉત્કૃષ્ટ શોભાસમૂહની પ્રેરણા વડે જ જાણે ઉંચી થયેલી હોયની! એવી, દીપ્તિવાળી, દેખાવડી, અને રમણીય ખુંધ વાળો, (તy-સુદ્ધ-સુવુમનનો નિર્વિ ) સૂક્ષ્મ નિર્મલ અને કોમલ રોમોની ચીકાશયુક્ત કાંતિવાળો, થિરભુવન્દ્ર-મંસનો-૩ ત્ર-સુવિમરસુંદર પિચ્છ) મજબૂત, સારા બાંધાવાળુ, માંસયુક્ત, પુષ્ટ, મનોહર, અને યથાસ્થિત સર્વ અવયવવાળુ છે સુંદર શરીર જેનું, એવા વૃષભને દેખે છે. વળી તે વૃષભ કેવો છે? - (૫રવક્ત્ર વર્તતુષા-તિવસમાં) મજબૂત, ગોળ આકારના અતિશય ઉત્તમ, અગાડીના ભાગમાં તેલથી ચોપડેલા, અને તીક્ષ્ણ છે બે શીંગડાં જેનાં એવો, (સંત) ક્રૂરતા રહિત, સર્વ) ઉપદ્રવોને હરનાર, (સમાણસોહંત સુદ્ધાંત સાદે મમ મંત્રમુ) બરાબર સરખા, શોભતા, અને સફેદ છે દાંત જેના એવો; વળી માપ વિનાના ગુણોની છે પ્રાપ્તિ જેઓથી
૧૦૩
For Private and Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર
ભાષાંતર
www.kobatirth.org
એવાં જે મંગલ, તે મંગલને આવવાના કારણરૂપ-દ્વાર સરખો; એવા પ્રકારના વૃષભને બીજા સ્વપ્નને વિષે દેખે છે (૨) ૫૩૪૫
(તો પુળો) ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી ત્રીજે સ્વપ્ને સિંહ દેખે છે. તે સિંહ કેવો છે ? - (જ્ઞાનિઔર સાગર સસંવિરળ-વાય-રચયમહાસેલપંડુતર) એક્ઠા કરેલા મોતીના હાર, ક્ષીર સમુદ્ર, ચન્દ્રનાં કિરણો, પાણીના કણિયા, અને રૂપાનો જે મહાપર્વત, તેઓના જેવો અતિશય સફેદ છે. (ભિન્ન-પિળિાં) રમણીય અને દેખાવડો છે. (ચિર-તદ્ઉપi) મજબૂત અને મનોહર બે પંજા વાળો, (વટ્ટ-પીવર-સુસિનિદ્ગવિસિદ્ધ-તિવ્રતાના વિડંવિસમુö) ગોળ આકારવાળી, પુષ્ટ, સુસંબદ્ધપોલાણરહિત, પ્રધાન, અને તીક્ષ્ણ દાઢાઓ વડે શોભતા મુખ વાલો, (પરિમિત્ર નવમનોમન-પમાળસોહંતનઙનું) સંસ્કાર કરેલા ઉત્તમ જાતિના કમલ જેવા સુકુમાલ, તથા યથાસ્થિત પ્રમાણ વડે શોભતા ઉત્તમ પ્રકારના હોઠ વાલો, (સુપન પત્તમય સુષ્માનતાનુ-) લાલ કમલના પાંદડા જેવું મૃદુ અને સુકોમલ લાલ તાલવા વાલો, નિજ્ઞાનિગમનીઠું) લપલપાયમાન થતી મનોહર જીભ વાલો,
(મૂસાનય પવરા તાવિય ગાવત્તાયંતવટ્ટ-સહિઝવિમન સરિસનયળ)સુવર્ણ ગાલવાની માટીની કુલડીમાં
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય વ્યાખ્યાનમ
૧૦૪
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
ગાલેલા અને ફુદડી ફરતા ઉત્તમ સુવર્ણ જેવા ગોલ, તથા સ્વચ્છ વીજળી જેવા ચકચકીત અને ચપલ બે નેત્રો વાલો, (વિસાતપીવરવરો) વિશાલ અને પુષ્ટ ઉત્તમ સાથલ વાલો, (ડિપુળ-વિમનઅંÜ) પરિપૂર્ણ અને નિર્મલ સ્કંધ વાલો, (મિ વિસય-સુદુમ-નવસ્વળ પસત્ય-વિચિ સરાડોવ સોહિf)સુકોમલ, સફેદ, બારીક, ઉત્તમ લક્ષણવાલા, અને લાંબા કેસરાઓના દબદબા વડે શોભતો, (સિગસુનિમિગ-સુઝાય ગોડિગ ભંગૂન) ઉંચું કરીને કુંડલાકારે વાલેલું અને શોભાસહિત અફલાવેલું છે પૂંછડું જેણે એવો; અર્થાત્ તેણે પોતાનું પૂંછડું જમીન સાથે અફલાવીને પછી ઉંચું કરી કુંડલાકારે વાળ્યું છે, (સોમ) મન વડે ક્રૂરતા રહિત, (સોમ) સુંદર આકૃતિવાલો, (ભીન્નાયંત) વિલાસ સહિત મંદ મંદ ગતિવાલો, (નયનાગો ગોવચમાળ નિયવચળમવયંત પિચ્છડ઼ સT) આકાશ થકી ઉતરતો અને ત્યાર પછી પોતાના મુખમાં પેસતો, આવા પ્રકારના સિંહને તે ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે. વળી તે સિંહ કેવો છે ? –
(ગાઢતિવાનનું સીદું વયળ સરીપત્નવ પત્તાનીö) અત્યંત તીક્ષ્ણ અગ્ર ભાગવાળા છે નખો જેના, તથા મુખની શોભા માટે પલ્લવપત્ર સ૨ખી રમણીય જીભ ફેલાવેલી છે જેણે એવા સિંહને ત્રિશલા ક્ષત્રિયાણી ત્રીજે સ્વપ્ન દેખે છે (III) ।૩૫।।
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય
વ્યાખ્યાનમ્
૧૦૫
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય
લડે) ઉંચો જે હિમવાન ીિ વ્યાખ્યાનમ્
(તો જુનો પુણવંતય) ત્યાર પછી સંપૂર્ણ ચંદ્રમા જેવા મુખ વાળી ત્રિશલા ક્ષત્રિયાણી ચોથા | સ્વપ્નમાં લક્ષ્મીદેવીને દેખે છે. તે લક્ષ્મીદેવી કેવી છે? - (વાડા નર્દરિ) ઉંચો જે હિમવાનું પર્વત, તેને વિષે ઉત્પન્ન થયેલું જે કમલ રૂપી મનોહર સ્થાન, તેના ઉપર બેઠેલી. તે કમલરૂપી સ્થાનનું વર્ણન આ પ્રમાણે જાણવું - સો યોજન ઉંચો, એક હજાર બાવન યોજન અને બાર કલા પહોળો, એવો સુવર્ણમય હિમવાનું પર્વત છે. તે પર્વત ઉપર દસ યોજન ઉંડો, પાંચસો યોજન પહોળો, અને હજાર યોજન લાંબો વજના તળીયાવાળો પદ્મદ્રહ નામે દ્રહ એટલે સરોવર છે. તેના મધ્ય ભાગમાં પાણીથી બે કોશ ઉચું એક યોજન પહોળું, એક યોજન લાંબું, નીલરત્નમય દસ યોજનાનું છે નાળવું જેનું, વજમય છે મૂલ જેનું, રિઝરત્નમય છે કંદ જેનો, લાલ સુવર્ણમય છે બહારનાં પાંદડાં જેનાં, અને સુવર્ણમય છે અંદરનાં પાંદડાં
જેનાં, એવી રીતનું એક કમલ છે. તે કમલની અંદર બે કોસ પહોળી, બે કોસ લાંબી, એક કોસ ઉંચી, લાલ પર સુવર્ણમય કેસરાઓથી શોભતી, એવા પ્રકારની સુવર્ણમય કર્ણિકા છે એટલે કમલનો બીજકોષ-ડોડો છે.
તેના મધ્યભાગમાં અરધો કોસ પહોળું, એક કોસ લાંબું, એક કોસમાં કાંઈક ન્યૂન ઉંચું એવું લક્ષ્મીદેવીનું છેમંદિર છે. તે મંદિરને પાંચસો ધનુષ્ય ઉંચા, અઢીસો ધનુષ્ય પહોળા, પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશામાં ત્રણ | દરવાજા રહેલા છે. તે મંદિરની મધ્યભાગમાં અઢીસો ધનુષ્ય પ્રમાણ મણિમય વેદિકા છે. તે વેદિકા ઉપર
૧૦૬
For Private and Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
1 દ્વિતીય
લક્ષ્મીદેવીને યોગ્ય શપ્યા છે. હવે તે મુખ્ય કમલની ચારે તરફ ફરતા, વલયના આકારવાળા એટલે ગોળ આિકારવાળા, લક્ષ્મીદેવીના આભૂષણોથી ભરેલા, તથા મુખ્ય કમલના પ્રમાણથી અરધા લાંબા, પહોળા
શિક વ્યાખ્યાનમુ. અને ઉંચા; એવા એકસો આઠ કમલ છે. એવી રીતે સઘળા વલયોમાં અનુક્રમે અરધું અરધું પ્રમાણ સમજવું મયે ૧ હવે બીજા વલયમાં વાયવ્ય, ઈશાન એ ઉત્તર દિશામાં ચાર હજાર સામાનિક દેવોને વસવાના ચાર હજાર
કમલ છે, પૂર્વ દિશામાં ચાર મહદ્ધિક દેવીઓનાં ચાર કમલ છે, આગ્નેયી દિશામાં અત્યંતર પર્ષદાનાં ગુરુ સ્થાનીય દેવોનાં આઠ હજાર કમલ છે, દક્ષિણ દિશામાં મધ્ય પર્ષદાના મિત્ર સ્થાનીય દેવોનાં દશ હજાર કમલ છે, નૈઋત દિશામાં આઠ હજાર કમલ છે, દક્ષિણ દિશામાં મધ્ય પર્ષદાના મિત્ર સ્થાનીય દેવોનાં દશ હજાર કમલ છે, નૈઋત દિશામાં બાહ્ય પર્ષદાના નોકર તરીકે રહેલા દેવોના બાર હજાર કમલ છે, અને
પશ્ચિમ દિશામાં હાથી, ઘોડા, રથ, પાળા પાડા, ગંધર્વ અને નાટકરૂપ સાત સેનાઓના નાયકોના સાત કમલ મિ છે ૨. ત્યાર પછી ત્રીજા વલયમાં સોળ હજાર અંગરક્ષક દેવોને વસવાનાં સોલ હજાર કમલ છે ૩. ચોથા
વલયમાં બત્રીસ લાખ અત્યંતર આભિયોગિક દેવોને વસવાનાં બત્રીસ લાખ કમલ છે ૪. પાંચમા વલયમાં કાચાલીસ લાખ મધ્યમ આભિયોગિક દેવોને વસવાનાં ચાલીસ લાખ કમલ છે ૫. છઠ્ઠા વલયમાં અડતાલીસ લાખ બાહ્ય આભિયોગિક દેવોને વસવાનાં અડતાલીસ લાખ કમલ છે ૬. એવી રીતે મુખ્ય કમલની સાથે
૧૦૭
For Private and Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય | વ્યાખ્યાનમુ
1 ગણતાં સઘળાં મળીને-એક કરોડ, વીસ લાખ, પચાસ હજાર, એકસો વીસ કમલ થયા. આવા પ્રકારના છોકમલો વડે પરિવરેલું જે મૂલકમલરૂપી મનોહર સ્થાન તે ઉપર લક્ષ્મીદેવી રહેલી છે.
વળી તે લક્ષ્મીદેવી કેવી છે? - (સત્ય) મનને રમણીય લાગે એવા સ્વરૂપવાળી, (સુપ૮૩ 1 ||૭| મ્મરિસીવમળ વત્તf) સમ્યફ પ્રકારે સ્થાપન કરેલા સુવર્ણમય બે કાચબા સંદેશ ઉપમાવાળા છે બે પગ
જેના એવી, (ન્યુયપીળશ મંત્ર-ય-તy-તંવ-નિન) અતિશય ઉંચા અને પુષ્ટ એવા અંગુઠા વિગેરે ઉપર રહેલા, લાક્ષાદિ રસ વડે જાણે રંગેલા હોયની ! એવા, પુષ્ટ, મધ્યભાગમાં ઉંચા, બારીક, લાલ રંગના, અને ચીકાશ યુક્ત નખ વાળી, (મતપતા સુમતિવરરાવોમવત્નિ) કમલનાં પાંદડાં જેવા સુકોમલ હાથ અને પગ વાળી, તથા સુકોમલ અને શ્રેષ્ઠ આંગળીઓ વાળી, (કુર્વિતાવત્ત રાજુપુજf) કુરુવિંદાવર્ત નામનું આભરણ વિશેષ, અથવા આવર્ત વિશેષ તેણે કરીને શોભી રહેલી, ગોળ આકારની, અને અનુક્રમે પહેલાં પાતળી પછી જાડી, એવા પ્રકારની પગની પીંડીઓ વાળી, નિગૂઢના) ગુપ્ત ઢીંચણ વાળી, (Tયવરવર
રસીવરોજી ઉત્તમ હાથીની સૂંઢ જેવી પુષ્ટ સાથળ વાળી, (વામીન મેહત્નાગુત્ત-વંત-વિસ્થિvજોઈ સુવર્ણમય કંદોરા યુક્ત છે રમણીય અને વિસ્તીર્ણ કમ્મરનો ભાગ જેનો એવી, (નવંના મમઝનયથિ
૧૦૮
For Private and Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય
વ્યાખ્યાનમું
૩નુડ-સમ-સંદિડા-તy૩ ૩ ફુન્ન-નડદ-સુમતિમ૩૩-રમાગરોમરા) ઘુંટેલુ અંજન, ભમરા અને ઘટાટોપ ૧ બનેલા મેઘ જેવી શ્યામ, સીધી, સપાટ, આંતરા રહિત, બારીક, સુન્દર, વિલાસે કરી મનોરમ, શિરીષપુષ્પ
વિગેરે સુકોમલપદાર્થો કરતાં પણ વધારે સુકોમલ, અને રમણીય છે રોમની પંક્તિ જેની એવી; || (નામીમંડતાસુ-વિસાત-સત્યના) નાભિમંડલ વડે સુન્દર, વિશાલ, અને સારા લક્ષણો યુક્ત છે જધન કે
એટલે કમ્મરની નીચેનો અગાડીનો ભાગ જેનો એવી, (રયત્નમા-૫સ્થિતિનિયમ) મૂઠીમાં આવી જાય એવું, અને રમણીય ત્રિવલિ યુક્ત છે ઉદર જેનું એવી,
(ના મન-વર-વિમર્તમહાતવાળામર-ભૂસવિરાઉમંગુવં)િ ચંદ્રકાંતાદિ વિવિધ પ્રકારની મણિઓ, સુવર્ણ, વૈડૂર્યાદિ ભિન્ન ભિન્ન જાતનાં રત્નો તથા નિર્મલ અને ઉંચી જાતનું લાલ સુવર્ણ; તેઓના આભરણો અને આભૂષણો તે આભરણો અને આભૂષણો વડે શોભી રહ્યા છે મસ્તક પ્રમુખ અંગો અને , અંગુલિ પ્રમુખ ઉપાંગો જેના એવી; (હાવરાયંત-વૃંદ્રમાત્મપરાગતíર્તિત થઈગુડગત વિમવત્નસ) મોતી - વિગેરેના હાર વડે મનોહર, મચકુંદ વિગેરે પુષ્પોની માલાઓ વડે વ્યાપ્ત, દેદીપ્યમાન, તથા સુવર્ણના કલશ
૧. મસ્તક કંઠ હાથ વિગેરે અંગ ઉપર પહેરવાનાં ઘરેણાંને આભરણ કહે છે. ૨ આંગળી વિગેરે ઉપાંગ ઉપર પહેરવાનાં ઘરેણાંને છે આભૂષણ કહે છે.
૧૦૯
C/
૧૦૯
For Private and Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kebatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય કે વ્યાખ્યાનમુ
જેવા કઠણ, પુષ્ટ અને ગોળાકાર છે બે સ્તન જેના એવી; (ારૂત્તિવમૂરિસા સુમાગાસુન્નતે મુત્તાનીdvo| યથા સ્થાને સ્થાપેલા મરકતના પાના વડે શોભાયુક્ત, અને દષ્ટિને આનંદકારી મોતીઓના ગુચ્છા વડે ઉવલ, એવા પ્રકારનો જે મોતીનો હાર; તે વડે શોભી રહેલી, (૩રત્યકાર માવિરા, વંમાસુત્ત ૨) હૃદય ઉપર પહેરેલી સોમૈયાની માલા વડે શોભતો એવો ને કંઠને વિષે પહેરેલો રત્નમય દોરો, તે વડે શોભતી; વળી તે લક્ષ્મીદેવી કેવી છે? -
(છંહના સુન્નસંત વસોવસર સામંતસંપને સમાપુસમુut Uવૃત્તિ) બન્ને ખભાઓ ઉપર લટકતા એવા બે કુંડલોની ઉલ્લાસાયમાન શોભાયુક્ત અને સમીચીન છે કાત્તિ જેમાં એવા પ્રકારના દીપ્તિસ્વરૂપ ગુણસમૂહ વડે શોભતી, તથા રાજા જેમ સેવકોના સમૂહ વડે શોભે છે તેમ મુખરૂપ રાજાનો જાણે સેવક સમૂહ હોય નહીં ! એવા પ્રકારના દીપ્તિ લક્ષણ ગુણસમૂહ વડે શોભતી; (મેતામત-વિસતિરમforwાનો૩vi) કમલના જેવાં નિર્મલ, વિશાલ, અને રમણીય છે લોચન જેના એવી; (મતપન્નત્યંતરદમુવતો) જેણીએ દેદીપ્યમાન એવા બન્ને હાથમાં ગ્રહણ કરેલા જે બે કમલ, તેઓમાંથી મકરંદ રૂપી જલ ટપકી રહ્યું છે એવી; અર્થાતુ લક્ષ્મીદેવીએ બે હાથમાં બે કમલ ગ્રહણ કર્યા છે કમલમાંથી
૧૧૦
For Private and Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
RS
દ્વિતીય
કલ્પસૂત્ર ભાષાંતર
પર વ્યાખ્યાનમુ
IRIT
III
)
મકરંદના બિંદુઓ ટપકે છે. વળી તે લક્ષ્મીદેવી કેવી છે? - (ત્રીનાવાયીપduri) દેવતાને પરસેવો હોતો નથી, ફક્ત ક્રીડા માટે જ પવન લેવા કંપાવેલો - ફરકાવેલો જે વીંજણો, તે વડે શોભતી;
(સુવિસરા -ઘ-સંg-તંવંતસહિત્ય) સમ્યફ પ્રકારે છુટા છુટા વાળવાળો, શ્યામ વર્ણવાળો, સઘનઈથી એટલે આંતરા રહિત, બારીક વાળવાળો, અને લાંબો છે ચોટલો જેનો એવી, (૫૩મદદ મુનિવસિ સિરિ
મારું પિ) પદ્મદ્રહમાં ઉગેલા પૂર્વે કહેલા સ્વરૂપવાળા કમલ ઉપર નિવાસ કરનારી એવી ઐશ્વર્યાદિ ગુણયુક્ત લક્ષ્મીદેવીને ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે. વળી તે લક્ષ્મીદેવી કેવી છે? - (હિમવંતસેરિદ્રિસાદ્રિ વિરમ શિવમળિ) હિમવંત પર્વતના શિખર ઉપર દિગજેન્દ્રોની લાંબી અને પુષ્ટ સૂઢો વડે અભિષેક કરાતી એવી લક્ષ્મીદેવીને ત્રિશલા ક્ષત્રિયાણી ચોથે સ્વપ્ન દેખે છે (II૪) I૩૬ll "पुरिम-चरिमाण कप्पो, मंगलं वद्धमाणतित्थम्मि ॥ इह परिकहिआ जिण-गण-हराइथेरावली चरितं ॥१॥
II દ્વિતીર્થ સ્થાને સમાતમૂ |
૧૧૧
For Private and Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય
વ્યાખ્યાનમુ.
अथ तृतीयं व्याख्यानम् "पुरिम-चरिमाण कप्पो, मंगलं वद्धमाणतित्थम्मि ॥ इह परिकहिआ जिण-गण हराइथेरावली चरितं ॥१॥
(તો પુ) ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી પાંચમે સ્વપ્ન આકાશથી નીચે ઉતરતી એવી પુષ્પોની માલાને દેખે છે. તે માલા કેવી છે? - (સરસપુસુમમંત્ારામરમાર્ગમૂi) કલ્પવૃક્ષના તાજાં અને રસ સહિત પુષ્પોની જે માલાઓ, તે માલાઓ વડે વ્યાપ્ત હોવાથી રમણીય છે. વળી તે પુષ્પમાલા કેવી છે? - (ચંપITIડસા-પુત્રા-) ચંપાના પુષ્પ, અશોકના પુષ્પ, પુન્નાગના પુષ્પ, (નાતા-પિ૩-સિરીસ-) નાગકેસરના પુષ્પ, પ્રિયંગુના પુષ્પ, શિરીષ-સરસડાના પુષ્પ, (મુગાર-મસ્ત્રિ-ગ-નૂદિ-) મોગરાના પુષ્પ, મલ્લિકા વેલડીના પુષ્પ, જાઈના પુષ્પ, જૂઈના પુષ્પ, (વરત્નોઝ રિંટ-) અંકોલના પુષ્પ, કોજના પુષ્પ, કોરિટના પુષ્પ, (પત્તમપાય) ડમરાના પાન, (નવમતિરૂવડત-તિતય) નવમાલિકા વેલડીના પુષ્પ, બકુલના પુષ્પ, તિલકના પુષ્પ, (વાસંતિ૩-૫૩મુ-પત્ન-) વાસંતિકા વેલડીના પુષ્પ, સૂર્યવિકાસી કમલના પુષ્પ, ચન્દ્ર વિકાસી કમલના પુષ્પ, (વડત) ગુલાબના પુષ્પ, (વુંદ્રા-મુત્ત-) મચકુંદનાં પુષ્પ, માધવીલતાનાં પુષ્પ (સદા-) અને આંબાની મંજરી (સુરમifધં) ઉપર બતાવેલા પુષ્પો અને મંજરીની સુગંધ વાળી માલા છે. વળી તે
૧૧૨
For Private and Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
27
Table C
www.kobatirth.org
માળા કેવી છે ? - (અનુવમમનોહરેન અંધેળ સ વિસાો વિ વાસયંત) અનુપમ અને મનોહર સુગંધ વડે દસે દિશાઓને સુગંધયુક્ત કરતી, વળી તે માલા કેવી છે ? - (સોડાસુમિયુઝ્યુમમાધવ-વિલસંતવૃંતવવળમત્તિ ચિત્ત) સર્વ ઋતુઓના સુગંધી પુષ્પોની માલાઓ વડે સફેદ છે, વળી દેદીપ્યમાન રમણીય લાલપીલા, વિગેરે ભિન્ન ભિન્ન રંગના પુષ્પોની વચ્ચે વચ્ચે ગુંથણી કરેલી હોવાથી જાણે ચિતરેલી હોયની ! એવી આશ્ચર્યકારી ભાસે છે. અર્થાત્ તે માલામાં સફેદ વર્ણ અધિક છે, અને અંદ૨ બીજા વર્ણ થોડા થોડા છે. (છપ્પય-મદુર્ગારમાળનુમગુમાયંતનિહિંતનુંઅંતરેસમાન) વળી તે માલાની અતિશય સુગંધીને લીધે અન્ય સ્થળેથી ખેંચાઈને આવેલા ષપદ મધુકરી અને ભ્રમરાઓનો સમૂહ તે માલાની ઉપર નીચે તથા પડખે લીન બની કર્ણને મધુ૨ લાગે તેવા શબ્દ કરતો ગુંજારવ કરી રહ્યો છે, (તામં પિરૂ નમંગળતત્તાઓ સોવયંત) આવા પ્રકારની પુષ્પમાલાને આકાશતલ થકી ઉતરતી દેખે છે (૫) II૩૭ના
(સચિવ ગોદ્વીર-પેળ-સરય-રચયનસપંદુર,) ત્યાર પછી ત્રિશલાદેવી છઠ્ઠ સ્વપ્ને ચન્દ્રને દેખે છે. તે ચન્દ્ર કેવો છે ? ગાયનું દૂધ, ફીણ, પાણીના કણીયા, અને રૂપાના કલશ જેવો સફેદ છે (સુક્ષ્મ) શાંતિ આપનારો, (નિયનયળવંત,) લોકોના હૃદય અને નેત્રોને વહાલો લાગે એવો, (હિપુî,) સંપૂર્ણ મંડલ વાલો-સોળ કલાયુક્ત, (તિમિરનિરવળનુહિરવિતિમિર) ઘોર અંધકાર વડે ઘાટી અને ગંભીર જે વનની ઝાડી, તે ઝાડીમાં
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય
વ્યાખ્યાનમુ
૧૧૩
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય વ્યાખ્યાનમ્
પણ અંધકારનો નાશ કરનારો, (ઉમા વિધ્વંતરયત્ન€) માસ વરસ વિગેરેના પ્રમાણને કરનારા જે શુક્લ અને કૃષ્ણ એવા બે પખવાડિયા, તે બે પખવાડિયાની મધ્યમાં રહેલી પૂર્ણિમાને વિષે શોભતી કલાઓ વાલો, (Eવવાદ) કુમુદના વનને વિકસ્વર કરનારો, (નિસાસોદરા) રાત્રિને શોભાવનારો, (સુરિમMાતનોવ) રાખ વિગેરેથી સારી રીતે માંજીને ઉજ્જવલ બનાવેલા આરીસા જેવો, (હંસતુવU) હંસ જેવા ઉજજવલ વર્ણવાળો, (ગોડસમુદ્રમંડ) ગ્રહ, નક્ષત્ર, તારા વિગેરે જે જયોતિષ તેઓના મુખને શોભાવનારો, અર્થાત્ તેઓમાં અગ્રેસર, (તમરિપુ) અંધકારનો શત્રુ, (મયસર પૂરું કામદેવના ભાથા સમાન.
જેમ ધનુર્ધારી પુરુષ ભાથાને પ્રાપ્ત કરી, તેમાંથી બાણો લઈ, તે બાણો વડે મૃગાદિ પ્રાણીઓને હણે છે; તેમ કામદેવ પણ ચન્દ્રનો ઉદય પામી લોકોને કામબાણ વડે વ્યાકુલ કરે છે અર્થાત્ ચન્દ્રનો ઉદય થતાં કામદેવ કામીઓને સતાવે છે. વળી તે ચન્દ્ર કેવો છે? – (સમુદ્દાપૂર) સમુદ્રની વેલાને વધારનારો, (દુમાં ગઈ
ઉપનિક યષ્ટિ સોસતિ) પોતાના પ્રાણવલ્લભ ભરથારના વિયોગથી વ્યગ્ર બનેલી વિરહિણી સ્ત્રીઓને પોતાના કિરણો વડે શોકગ્રસ્ત કરતો, અર્થાત્ વિયોગીઓને ચંદ્ર દેખતાં વિરહદુઃખ વૃદ્ધિ પામે છે. (પુનો સોમવાd) તે ચન્દ્ર સૌમ્ય અને રમણીય સ્વરૂપવાળો છે, (વિન્ડા સા ગાળમંહત્નવિસાતસોમવંશમ્પમતિત)
૧. યોદ્ધાઓ તથા શિકારીઓ જેમાં તીરો રાખી પીઠ પાછળ બાંધે છે તેને ભાથું કહે છે. ૨. ભરતી.
૧૧૪
For Private and Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય ઈ વ્યાખ્યાનમ્
વળી આકાશ મંડલનું જાણે વિસ્તીર્ણ સૌમ્ય અને ચલનસ્વભાવ તિલક જ હોયની ! એવા ચન્દ્રને તે ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે.
વળી તે ચન્દ્ર કેવો છે? - (દિનમદિડા 7) પોતાની પત્ની જે રોહિણી, તેણીના ચિત્તને હિતકારી ભરથાર', (ટેવ પુugવંટું સમુન્નસંતં) વળી ચાંદની વડે શોભી રહેલા એવા સંપૂર્ણ ચન્દ્રને ત્રિશલાદેવી છઠ્ઠા સ્વપ્નમાં દેખે છે (IIll) i૩૮
(તો પુ) ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી સાતમે સ્વપ્ન સૂર્યને દેખે છે. તે સૂર્ય કેવો છે ? - (તમપત્તિ પરિવું) અંધકારના સમૂહને નાશ કરનાર, (રેવ તે સી ઝિનંત) તેજ વડે જ જાજવલ્યમાન રૂપવાળો, જો કે સૂર્યમંડલમાં વર્તતા બાદરપૃથ્વીકાયિકો સ્વભાવથી તો શીતલ છે, પણ આપ નામ કર્મના ઉદયથી તેજ વડે જ જાજવલ્યમાન સ્વરૂપવાળા છે. વળી તે સૂર્ય કેવો છે? - (રત્તાસો - સુિ51 સુમુદસુંગધ્રરીસિરિસ) લાલ અશોકવૃક્ષ, પ્રફુલ્લિત થયેલ કેસુડો, પોપટની ચાંચ, અને ચણોઠીના અર્ધભાગ જેવો લાલ રંગ વાળો, (મનિવર્તિવરપ) કમલના વનોને વિકાસલક્ષ્મી વડે વિભૂષિત કરનારો, (vi નોસીસ)
૧. જો કે રોહિણી એક નક્ષત્ર છે સિદ્ધાન્તમાં ચન્દ્ર અને નક્ષત્રોનો સંબંધ સ્વામી-સેવક પણે પ્રસિદ્ધ છે પતિ-પત્ની તરીકેનો સંબંધ નથી; પરન્તુ આ વિશેષણ ગ્રન્થકારે કવિઓના સંકેતની અપેક્ષાએ લોકરૂઢિથી મૂક્યું છે.
૧૧૫
For Private and Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
મેષ વિગેરે રાશિમાં સંક્રમણાદિ વડે જ્યોતિષ ચક્રનું લક્ષણ જણાવનારો, (સંઘરતનપવૅ) આકાશતલને વિષે પ્રકાશ કરનાર હોવાથી પ્રદીપ સમાન, ફ્રિમપડતગતાઠું) હિમસમૂહને ગલે પકડી કાઢી મૂકનારો, અર્થાત્ હિમસમૂહનો નાશ ક૨ના૨ો, (ગહમળોનાયનું) ગ્રહોના સમુદાયનો મહાન્ સ્વામી, (રત્તિવિળાસં) રાત્રિનો નાશ ક૨ના૨, (યત્વમળેતુ મુહુર્ત સુહસળ યુન્નિરિયાસ્ત્વ) ઉદય અને અસ્ત સમયે મુહૂર્ત સુધી સુખે જોઈ શકાય એવો, અને તે સિવાય બીજે વખતે દુઃખથી જોઈ શકાય એવા ઉગ્ર સ્વરૂપ વાળો (રત્તિમુતતુમ્બયારળમફળ) રાત્રિને વિષે ચોરી, જારી વિગેરે અન્યાય માટે ભટકનારા જે સ્વેચ્છાચારી ચોર, વ્યભિચારી વિગેરેને અન્યાયથી અટકાવનાર, (સીગવેગમઇળ) ઠંડીના વેગને પોતાના તાપથી દૂર કરનાર, (પિચ્છડ઼ મેરુશિરિસયયરિગર્ય વિસાત સૂરે રસીસઇસપતિવિત્તસોઢું) પ્રદક્ષિણા વડે મેરુ પર્વતની આસપાસ સતત ભ્રમણ કરનાર, વિસ્તીર્ણ મંડલવાળો, અને પોતાના હજાર કિરણો વડે ચળકાટ કરતા ચન્દ્ર, તારા વિગેરેની શોભાને નાશ ચા કરનાર, આવા પ્રકારના સૂર્યને ત્રિશલા ક્ષત્રિયાણી સાતમા સ્વપ્નને વિષે દેખે છે. અહીં સૂર્યનાં જે એક હજાર કિરણો કહ્યા, તે ફક્ત લોકરૂઢિથી કહ્યા છે, પણ કાલવિશેષની અપેક્ષાએ સૂર્યના કિરણો અધિક પણ હોય છે લૌકિક શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે –
“ૠતુમેવાત્ પુનસ્તસ્યા-ઽતિરિષ્યન્તેઽષિ મયઃ । શતાનિ દ્વાવશ મધી, યોવશ તુ માધવે ।।।।
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય વ્યાખ્યાનમ્
૧૧૬
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય
चतुर्दश पुनज्येष्ठे, नभो-नभस्ययोस्तथा । पञ्चदशैव त्वाषाढे, षोडशैव तथाऽश्विने ॥२॥ कार्तिके त्वेकादश च, शतान्येवं तपस्यपि । मार्गे च दश सार्धानि, शतान्येवं च फाल्गुने ॥३॥
વ્યાખ્યાનમ્ पौष एव परं मासि, सहस्त्र किरणा खे।"
“ઋતુઓના ભેદ પ્રમાણે સૂર્યના કિરણો વૃદ્ધિ પણ પામે છે. જેમકે - ચૈત્રમાસમાં તેના બારસો કિરણો |િ| હોય છે, વૈશાખ માસમાં તેરસો કિરણ થાય છે ||૧|| જેઠ માસમાં ચૌદસો કિરણ થાય છે. શ્રાવણ અને ભાદરવા માસમાં પણ તેટલા જ એટલે ચૌદસો ચૌદસો કિરણો હોય છે. અષાઢ માસમાં પંદરસો કિરણો હોય છે, અને આસો માસમાં સોળસો કિરણો હોય છે. તેરા કાર્તિક માસમાં અગીયારસો કિરણો હોય છે, મહા માસમાં પણ તેટલા જ એટલે અગિયારસો કિરણો હોય છે, માગશર માસમાં એક હજાર અને પચાસ, એવી રીતે ફાગણ માસમાં પણ એક હજાર અને પચાસ કિરણો હોય છે ૩ પોષ માસમાં જ સૂર્યના કિરણો એક હજાર હોય છે”. (III) I૩લા
(તો જુનો ગવર્નાલ્ટિપgિi) ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી આઠમે સ્વપ્ન ઉત્તમ જાતિના સુવર્ણમય દંડ ઉપર રહેલો ધ્વજ દેખે છે. તે ધ્વજ કેવો છે? - (સમૂદની-રત્ત-વીવા-સુવિચત્તન-સુમાતુ૧, કૃષ્ણ વર્ણ કથંચિત્ લીલાવર્સની સદશ હોય છે, તેથી નીલ શબ્દથી લીલોવર્ણ અને કૃષ્ણવર્ણ એમ બન્ને અર્થ લીધા છે.
૧૧૭
For Private and Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
v
=
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય
વ્યાખ્યાનનું
નિસિડમોપિચ્છીમુદ્ધ ઘN) લીલા, કૃષ્ણ, લાલ, પીળા અને સફેદ વર્ણવાળા હોવાથી રમણીય, સુકોમલ, અને વાયુ વડે આમ તેમ ફરકતા એવા જે જથ્થાબંધ મોરપીંછ તે મોરપીંછ રૂપી જાણે તેના કેશ હોયની ! એવા ધ્વજને દેખે છે ! અર્થાતુ જેમ મનુષ્યના મસ્તક ઉપર કેશનો ચોટલો શોભે છે, તેમ આ ધ્વજ ઉપર પણ | ચોટલાની જગ્યાએ મોરપીંછનો ગુચ્છો શોભે છે. વળી તે ધ્વજ કેવો છે ? (વારિરરી) અતિશય શોભાયુક્ત છે, (ત્તર-સંáવું-રારય-
રત્નસપંદુરેખા મત્યચચેન સીદેન રાયમાળા રામા ) તે ધ્વજના ઉપરના ભાગમાં સિંહ ચીતરેલો છે, તે સિંહ સ્ફટિકરત્ન, શંખ, અંતરત્ન, મચકુંદ પુષ્પ, પાણીના કણીયા, અને રૂપાના કલશ જેવો સફેદ છે. આવા પ્રકારના પોતાના સૌંદર્ય વડે રમણીય લાગતા સિંહ વડે તે ધ્વજ શોભી રહ્યો છે, (મિત્તે નાતન મંડ« વેવ વવસિ પિચ્છ) વળી વાયરાના તરંગથી ધ્વજ ફરકે છે, તેથી તેમાં ચીતરેલો સિંહ પણ ઉછળી રહ્યો છે; તેથી અહીં કવિ ઉસ્નેક્ષા કરે છે કે – જાણે તે સિંહ આકાશતલને | ફોડી નાખવાનો પ્રયાસ કરી રહ્યો હોયની! આવા પ્રકારના સિહયુક્ત ધ્વજને દેખે છે. વળી તે ધ્વજ કેવો છે? - (સવમ૩૩માત્રચાડડયર્થના) સુખકારી મંદ મંદ વાયરાને લીધે ચલાયમાન થતો, (
૩ણમા) | અતિશય મોટો, (ગજળઝ) અને મનુષ્યોને દેખવા લાયક મનોહર રૂપવાળા ધ્વજને દેખે છે (૮) l૪ના
જે
૧૧૮
For Private and Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Nી
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય | વ્યાખ્યાનમુ
|
Ill
(તકો પુor) ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી નવમે સ્વપ્ન પાણીથી સંપૂર્ણ ભરેલા કલશને એટલે કુંભને દેખે છે. તે કલશ કેવો છે : (ત્રવેણુઝનંત) ઉત્તમ જાતિના સુવર્ણ જેવું દેદીપ્યમાન છે રૂપ જેનું એવો,
એટલે જેમ ઉત્તમ જાતિનું સુવર્ણ અતિનિર્મલ હોય છે તેમ તે કલસનું રૂપ પણ અતિનિર્મલ છે. વળી તે કલશ | કેવો છે! - (નિમર્તગતપુvમુત્તમ) નિર્મલ જલથી ભરેલો, અને તેથી જ કલ્યાણને સુચવનારો, વિમાસો) ચલકાટ કરતી છે કાંતિ જેની એવો,
( ત્નીવરિરાયમીur) કમલના સમુદાય વડે ચારે તરફથી શોભતો, (વિપુvસમંડાત્રમે સમાગમ) પ્રતિપૂર્ણ જે સર્વ મંગલના પ્રકારો, તેઓનુ જાણે સંકેતસ્થાન હોયની? એવો; એટલે જેમ સંકેત કરનારા સંકેતની જગ્યાએ અવશ્ય પ્રાપ્ત થાય છે તેમ આ કલશ દૃષ્ટિગોચર થતાં સર્વ મંગલના પ્રકારો અવશ્ય પ્રાપ્ત થાય છે. વળી તે કળશ કેવો છે? - (qવરયાપરાયંતવમ૮િ) ઉત્તમોત્તમ રત્નો વડે અતિશય શોભતા કમલ ઉપર રહેલો, (નીમૂળ) નેત્રોને આનંદ ઉપજાવનારો. (માસમાપ સત્રો વેવ રીયંત) અત્યંત છે (દેદીપ્યમાન, અથવા પોતાની પ્રભા વડે નિરુપમ; અને તેથી જ સર્વ દિશાઓને દીપાવતો, (સોમનછનિમેન) ઉત્તમ સંપત્તિનું ઘર, (સવપાવપરિઝિયં સુમ) સર્વ પ્રકારના અમંગલ રહિત, અને તેથી જ શુભ કરનારો, (માસુજી તેજસ્વી, (રિરિવજી ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગ સંપત્તિના આગમનને સૂચવનારો હોવાથી એ
૧૧૯
For Private and Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય
વ્યાખ્યાનમ્
થ
ત્રિવર્ગરૂપ સંપત્તિ વડે શ્રેષ્ઠ, (સવોડકાસુરમવુસુમાસત્તમન્નતામ) સર્વ ઋતુઓમાં થતા સુગંધી પુષ્પોની માલાને કંઠમાં ધારણ કરનારો, (પિચ્છ સા રચયપુugવસં) આવા પ્રકારના સંપૂર્ણ ભરેલા રૂપાના કલશને તે ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે (III) I૪૧ી. | (ત પુor) ત્યાર પછી દશમે સ્વપ્ન ત્રિશલા ક્ષત્રિયાણી પદ્મસરોવર દેખે છે. તે પદ્મસરોવર કેવું
છે? - (િિરતોદિયસદરૂપસુમતવિંઝમ્બનં) ઉગતા સૂર્યના કિરણોથી ઉઘડેલા જે હજાર પાંખડીના | કમલો, તેઓ વડે અત્યંત સુગંધી અને પિંજરું એટલે જરા પીળું અને જરા રતાશ મારતું છે પાણી છે જેમાં
એવું, (ગરપદયરરિસ્થા) જલમાં વસનારા પ્રાણીઓના સમૂહ વડે ચારે બાજુએથી વ્યાપ્ત થયેલું, (મરિમુઝમાગિનસંચય) માછલાંઓ વડે વપરાતા પાણીના સમૂહ વાળું, (મરંત) મોટું, (ગર્તતમવ
-પુત્રય-૩પ્પન-તામરસ-પંદરી સમાજ-સિરિસમુરા) સૂર્યવિકાસી કમલ, ચન્દ્ર વિકાસી કમલ, લાલ કમલ, અને સફેદ કમલ; એવી રીતે વિવિધ જાતનાં કમલોનો વિશાળ અને ફેલાઈ રહેલો જે કાન્તિઓનો સમૂહ; તે વડે જાણે ચળકાટ મારી રહ્યું હોયની ! એવું વળી તે પદ્ધસરોવર કેવું છે? - રમઝસોé) એ રમણીય રૂપની શોભા વાળું, (vમુગંતમમરા-મત્તમદુરાપુવરાતિઝમાવિમર્સ) અત્યંત હર્ષિત થયેલા અંતઃકરણ વાલા, ભમરાઓ અને મદોન્મત્ત ભમરીઓના સમુદાય વડે આસ્વાદન કરાતા કમલો વાળું,
&
૧૨૦
For Private and Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય
(ાર્યવા-વત્તાહિર હંસ-સારસ-ત્રીસ પામતુળવિઝ-માજાભિનં) આવા સુંદર અને ભવ્ય સ્થાનની પ્રાપ્તિથી થયેલો છે અહંકાર જેઓને એવા જે કલહંસ, બગલા, ચકવા, રાજહંસ અને સારસ વિગેરે
વ્યાખ્યાનમ્ પક્ષીઓના સમૂહો, તેઓનાં જોડલાંઓ વડે સેવાતા પાણી વાળું, (૫૩માનપત્તોપંતગન-નિવરિત) પિયા કમલિનીઓના પાંદડા ઉપર લાગેલા જે પાણીના બિંદુઓ, તેઓના સમુદાય વડે જાણે આભૂષણયુક્ત થયું
હોયની ! એવું; એટલે કમલિનીઓના પાંદડાં નીલરત્ન જેવાં શોભે છે, અને તેઓ ઉપર લાગેલા જળના બિંદુઓ મોતી જેવાં છે, તેથી નીલરત્નમાં જાણે મોતી જડ્યાં હોયની ! એવા પ્રકારના જાણે આભૂષણયુક્ત
તે પહ્મસરોવર આશ્ચર્યકારી લાગે છે. વળી તે પદ્મસરોવર કેવું છે? - હ (
જિક સ ફ્રિાય-નયણવૃત્ત ૧૩મર નામ સરં સ મરી) હૃદય અને નેત્રોને પ્રેમ ઉપજાવનારું, સરોવરોને પણ વિષે પૂજનીય, અને તેથી જ રમણીય, આવા પ્રકારના પદ્મસરોવર નામના સરોવરને ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે ન (૧ના) I૪રા
(તો પુ) ત્યાર પછી અગીયારમે સ્વપ્ન ત્રિશલા ક્ષત્રિયાણી ક્ષીરસમુદ્રને દેખે છે. તે ક્ષીરસમુદ્ર કેવો છે? - (વિરાજસિરિરિરિવચ્છસોજી ચન્દ્રમાના કિરણોનો જે સમૂહ, તેના સરખી અતિ ઉજ્જવલપણે * મધ્યભાગની શોભાવાળો (૨૩ માપવમાગતસંવ) ચારે દિશાના માર્ગોમાં અતિશય વધતા પાણીના
|
૧૨૧
૧૨૧
For Private and Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
સમૂહવાળો, અર્થાત્ તે સમુદ્રમાં ચારે દિશાએ અગાધ જલપ્રવાહ છે. વળી તે ક્ષીરસમુદ્ર કેવો છે ? - ((ચવનપંચનુંયળમાળવન્નોન-સ્રોઅંતતોë) અતિશય ચંચલ અને ઘણા ઉંચા પ્રમાણના જે કલ્લોલો એટલે મોજાંઓ, તેઓ વડે વારંવાર એન્ડ્રુ થઈને જુદું પડતું છે પાણી જેનું એવો, (પદ્મવળાઠ્યવૃતિયનવલાનહતયા-) સખત પવનના આઘાતથી ચલાયમાન થયેલા અને તેથી જ ચપલ બનેલા જે પ્રગટ તરંગો, (વંતમં−).આમ તેમ નાચી રહેલા જે ભંગો એટલે તરંગવિશેષો,
(ઓજીષ્મમાળસોયંતનિમ્મન વસ્તુમ્મી-) તથા અતિશય ક્ષોભ પામતી એટલે જાણે ભયભ્રાંત થયેલી હોયની ! તેમ ચારે બાજુએ અથડાતી, અને તેથી જ શોભી રહેલી, સ્વચ્છ અને ઉછાળા મારતી જે ઊર્મિઓ એટલે મોટા મોટા કલ્લોલો અર્થાત્ સમુદ્રના લોઢ, (સહસંબંધધાવમાળોનિયત્તમાસુતરામિરામ) આવી રીતના તરંગો, ભંગો અને ઊર્મિઓ સાથે જે સંબંધ, તે વડે કાંઠા તરફ દોડતો અને કાંઠાથી પાછો ફરતો એવો અત્યંત દેદીપ્યમાન અને દેખનારાઓને પ્રેમ ઉપજાવનારો, (મહામગરમચ્છ-તિમિ-તિમિતિ-નિરુદ્ધતિનિતિનિયામિપાયરળપસર) મોટા મગરમચ્છ, માંછલાં, તિમિ નામના સાધારણ મચ્છ, તિમિંગિલ નામના મોટા મચ્છ, નિરુદ્ધ અને તિલિતિલિક, વિગેરે જે જુદી જુદી જાતના જલચર જીવો; તેઓના પૂંછડાઓના આઘાતથી ઉત્પન્ન થયેલો છે કપૂર જેવા સફેદ ફીણનો વિસ્તાર જેમાં એવો,
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય વ્યાખ્યાનમ્
૧૨૨
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobaith.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય
(મહીનતરિચવેગમાનામાં વિત્ત) મોટી મોટી નદીઓના જોશભેર દોડી આવતા જે પાણીના પ્રવાહો, તેઓથી ઉત્પન્ન થયેલી પાણીની ભમરીઓ વાળો ગંગાવર્ત નામનો આવર્તવિશેષ એટલે ઘૂમરીવિશેષ,
વ્યાખ્યાનમ્ (ગુખમાંgછત્યંતપmનિયમમાાનોનનિર્વ) તે ઘૂમરીમાં વ્યાકુલ થતું અને ઘૂમરીમાં પડેલું હોવાથી અન્ય સ્થળે નીકળી જવાનો અવકાશ નહિ હોવાથી ઉંચે ઉછાળા મારતું, વળી ઉંચે ઉછળીને પાછું તે જ ઘૂમરીમાં પડતું અને તેથી જ ચક્રાકાર ભમી રહેલ ચપળ પાણી વાળો, (fપચ્છસ્ (રોયસાયરે - સરથરવરસોમવયUT) આવા પ્રકારના ક્ષીરસમુદ્રને શરદ ઋતુના ચંદ્રમા જેવા સૌમ્ય મુખવાળી ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે (II૧૧) Il૪૩.
(તt gો) ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી બારમે સ્વપ્ન વિમાન દેખે છે. તે વિમાન કેવું છે ? - ઈ. (તાસૂરમંડનસમપમં) નવા ઉગેલા સૂર્યના બિંબ જેવી કાન્તિ વાળું, (રિમાઇનસો) તેજ યુક્તશોભાવાળું, (ઉત્તમ -મહામાસમૂહ-વરતે ૩ સદસરિશ્ચંતનદા) ઉત્તમ જાતિના સુવર્ણ અને ઉંચા પ્રકારના મહામણિઓના સમૂહ વડે મનોહર બનેલા જે એક હજાર અને આઠ સ્તંભો, તે સ્તંભો વડે દેદીપ્યમાન એવું આકાશને પણ દીપાવતું, (પિયરતંવમાનમુત્તસમુઝ7) સુવર્ણના પતરાંઓમાં લટકતા મોતીઓ વડે | A અતિશય તેજસ્વી બનેલું,
૧૨૩
For Private and Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
(બર્નંતવિલા) જેની અંદર દેવતાઓ સંબંધી લટકી રહેલી પુષ્પમાલાઓ દેદીપ્યમાન થઈ રહી છે 1 તૃતીય હતી એવું, વળી તે વિમાન કેવું છે ! (હમ-સમ-તુરગ-) વરુઓ, વૃષભ, ઘોડા, (નર-માર-વિહા-) મનુષ્યો, તિરસ વ્યાખ્યાન
મગરમચ્છો, પંખીઓ, (વાર્તા-વિશ્વ) સર્પો, કિન્નર જાતિના દેવો, રુરુ જાતિના મૃગલાઓ, (સરમઉમર સંસત્ત-ચુંમ્બર-) અષ્ટાપદ નામના જંગલના પશુઓ, ચમરી ગાયો, સંસક્ત નામના જંગલી-શિકારી પશુઓ, હાથીઓ, (વાય-૧૩મય-ત્તિપિત્ત) અશોકલતા વિગેરે વનલતાઓ, અને પદ્મલતાઓ એટલે કમલિનીઓ; એ સર્વેના જે મનોહર ચિત્રો, તેઓ વડે મનને આશ્ચર્ય ઉપજાવનારું, (ઘવ્યોgવMમાસંપુJUપો) મધુર સ્વરે ગવાતા જે ગાયનો અને વજાવાતા જે વાજિંત્રો, તે ગાયનો અને વાજિંત્રોના | સંપૂર્ણ નાદ વાળુ, (
નિત્યં સગાના વિડનગનદરઝિયસT-MIST રેવડુંબિહારવેvi સયતમવ વત્નો | પૂરત) જલથી ભરેલો ઘટાટોપ બનેલો અને વિસ્તારવાલો જે મેઘ, તેની ગર્જના સંદેશ દેવદુંદુભિના મોટા શબ્દ વડે નિરંતર સકલ જીવલોકને પૂરતું, અર્થાત્ સંપૂર્ણ જગતને શબ્દવ્યાખ કરતું, (ાનામુવરવુંતુરુવાન્તપૂવ-વાસંગમમધમત્તાધુઠુમરામ) કાલો અગરુ, ઉંચી જાતનો કિંઠું, સેલારસ, બલી રહેલો દશાંગાદિ ધૂપ, તથા બીજાં પણ સુગંધી દ્રવ્યો; એ બધા પદાર્થોની ઉત્તમબહેક મારી રહેલી, અને ચારે તરફ ફેલાઈ રહેલી જે સુગંધ, તે વડે રમણીય, નિવાતિોય) નિરંતર છે પ્રકાશ જેમાં એવું, (સેથે સંયમ) | સફેદ રંગનું અને તેથી જ ઉજ્જવલ કાન્તિવાળું, (સુરવર મરામ) ઉત્તમ દેવતાઓ વડે શોભી રહેલું, (જિસ્ટ
૧૨૪
For Private and Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સા સાતવમોને રવિમાન પુરી) સાતા વેદનીય કર્મનો છે ઉપભોગ જેમાં એવું, બીજા ઉત્તમ વિમાનો કરતાં તૃતીય હિ પણ સફેદ કમલ જેવું અતિ ઉત્તમ; એટલે જેમ સફેદ કમલ બીજા કમલો કરતાં અતિ ઉત્તમ છે, તેમ આ કિ વ્યાખ્યાનમ્
વિમાન બીજા ઉત્તમ વિમાનો કરતાં પણ અતિ ઉત્તમ છે, આવા પ્રકારના વિમાનને ત્રિશલા ક્ષત્રિયાણી બારમે સ્વપ્ન દેખે છે (II૧૨) II૪૪માં
(તમો પુળો) ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી તેરમે સ્વપ્ન રત્નોનો રાશિ એટલે ઢગલો દેખે છે. તે રત્નોનો રાશિ કેવો છે? - (પુત્રી-રત્નત-) પુલક રત્ન, વજરત્ન, ઈન્દ્રનીલ રત્ન એટલે નીલમ-પન્ના, (સાસT- ચ) સમ્યક રત્ન, કર્કીતન રત્ન, (નોદિયa-) લોહિતાક્ષ રત્ન, (મરાવ-મસાર7િ-વાત-) મરકત રત્ન, મસારગલ્લ રત્ન પરવાળા નામના રત્ન, (નિદ સોદિય) સ્ફટિક રત્ન સૌગન્ધિક રત્ન, ને (હંસામ-સંગ) હંસગર્ભ રત્ન, શ્યામકાન્તિવાળા અંજન નામના રત્ન, (ચંદ્રવરરહિં મહિયત્રપઢિથે
///મંડર્નત મસá) અને ચન્દ્રકાન્ત મણિ, એ પ્રમાણે ભિન્ન ભિન્ન જાતિના ઉત્તમ રત્નો વડે તે રત્નરાશિ પૃથ્વીતલ ઉપર રહ્યો છતો પણ આકાશમંડલના અંત સુધી શોભાવતો એટલે આકાશના શિખરને પણ પોતાની કાન્તિ વડે દીપાવતો; વળી તે રત્નરાશિ કેવો છે? – (તું મેરિન્નિસ) મેરુ પર્વત સંદેશ ઉંચો, પિત્ત સા રથ નરસિં) આવા પ્રકારના રત્નસમૂહના રાશિને તે ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે (II૧al) In૪પી.
૧૨૫
For Private and Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય વ્યાખ્યાનમુ
(હિં ૪ સT) વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી ચૌદમે સ્વપ્ન અગ્નિ દેખે છે. તે અગ્નિ કેવો છે? - (વિવ7અત્નકંતાનમgયપરિસિમ-નિર્દૂમ-ધાગિનંતગાલુનામરામ) વિસ્તારવાળી, ઉજ્જવલ ઘી વડે અને પીળા મધ વડે સિચાતી, અને તેથી જ ધૂમાડા વગરની, ધગધગતી, જાજવલ્યમાન બળી રહેલી; આવા પ્રકારની જે જવાલાઓ તે જવાલાઓ વડે ઉઠ્ઠલ અને મનોહર; વળી તે અગ્નિ કેવો છે? - (તરતમાગુટિં ગીતાપરેટિંઝુમવ મgusu) તરત યોગ યુક્ત એટલે એકબીજાની અપેક્ષાએ નાની મોટી જે જ્વાલાઓના સમૂહ, તેઓ વડે જાણે પરસ્પર મિશ્રત થયેલો-સંકળાયેલો હોયની ! એવો, અર્થાતુ એક જવાલા ઉંચી છે, બીજી જવાલા તેનાથી ઉંચી છે, વળી ત્રીજી તેથી પણ ઉંચી છે, એવી રીતે એકબીજાની અપેક્ષાએ નાની મોટી સર્વ જવાલાઓ જાણે સ્પર્ધા વડે તે અગ્નિની અંદર પ્રવેશ કરી રહી હોયની ! એવો, (પછડુંગલુિન્નતનવર વસ્થ અર્થતં ગાવંવર્ત સિટિં) જવાલાઓનું જે ઉંચે બળવું, તે વડે જાણે આકાશને કોઈક પ્રદેશમાં પકાવતો હોયની ! એવો, અર્થાત તે અગ્નિ જ્વાલાઓ આકાશ સુધી ઉંચી હોવાથી જાણે આકાશને પકાવવાની તૈયારી કરતો હોયની ! એવો લાગે છે, વળી અતિશય વેગ વડે ચંચલ છે, આવા પ્રકારના અગ્નિને તે ત્રિશલા ક્ષત્રિયાણી ચૌદમે સ્વપ્ન દેખે છે, (I૧૪ ) Il૪૬ll
(મે પુર) આ આવા પ્રકારના (સુમે) કલ્યાણના હેતુરૂપ (સો) ઉમા એટલે કીર્તિ, તે સહિત;
૧૨૬
૧૨૬
For Private and Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય વ્યાખ્યાનમુ
અર્થાત્ કીર્તિએ કરીને સહિત (પિય) દર્શનમાત્રથી પણ પ્રીતિને ઉપજાવનારા (સુ સુને સ્કૂળ સંયમો ) અને સુંદર રૂપવાળા સ્વપ્નોને નિદ્રામાં જોઈને (દવુદ્ધા અરવિંલ્લોયા રિસપુતft) કમલ જેવાં નેત્રવાળી અને હર્ષ વડે રોમાંચિત શરીરવાળી તે ત્રિશલા ક્ષત્રિયાણી જાગી.
જ્યારે જિનેશ્વરી માતાના ગર્ભમાં આવે છે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નોને જિનેશ્વરોની માતાઓ અવશ્ય પ્રિય દેખે છે, એ પ્રમાણે ગ્રન્થકાર અહીં પ્રસંગથી જણાવે છે - ( સ સુવિ, સવા પાસે તિસ્થરમાયા = ર િવમ, સ હાથસા ૩ર) મહાયશસ્વી તીર્થકરો જે રાત્રિને વિષે માતાની કુખમાં આવે છે, તે રાત્રિએ તીર્થકરોની સર્વ માતાઓ આ ચૌદ સ્વપ્નોને દેખે છે (I/૧ ) Il૪૭ી.
(તy f સા તિસતા રિયાળt) ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી ( યા ૩રાત્રે) આવા સ્વરૂપના પ્રશસ્ત એવા (૨૩ મહાસુમને સિત્તા દયુદ્ધ સમા) ચૌદ મહાસ્વપ્નને દેખીને જાગી છતી (દર્દીતુટ્સ નાદિયથા) વિસ્મિત થયેલી, સંતોષ પામેલી, યાવતું હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળી, (ઘારહિયંવપુષ્ટાં પિત્ત સમુસિવારોમવા) મેઘની ધારાથી સિંચાયેલા કદંબના પુષ્પની જેમ જેણીની રોમરાજી વિકસિત થઈ છે એવી (સુમિદં રે) સ્વપ્નાંઓનું સ્મરણ કરવા લાગી. (સુમિપુદં રસ્તા) સ્વપ્નાંઓનું સ્મરણ કરીને (સળજ્ઞાઝો ભુ) શયાથકી ઉઠે છે. (ઉભુત્તિા પયપઢારો ક્યો)
For Private and Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ઉઠીને પાદપીઠ થકી નીચે ઉતરે છે. (વોદિત્તા) ઉતરીને (તુરિઝમવર્તમસંમંતા) મનની ઉતાવળ રહિત, તૃતીય કરીને શરીરની ચપલતા રહિત, સ્કૂલના રહિત, (વિવિચાઈ) અને વચમાં કોઈ ઠેકાણે વિલંબ રહિત એવી હતી વ્યાખ્યાનમ્
(રાયઈસસરિસી ગg) રાજહંસ સદેશ ગતિ વડે (નેવ સળ) જયાં સિદ્ધાર્થ ક્ષત્રિયની શય્યા છે, તો સિદ્ધત્વે સ્વત્તિ) જયાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે, તેનોવ વાગચ્છ) ત્યાં આવે છે. (૩વાછત્તા સિદ્ધયં ત્તિ) આવીને સિદ્ધાર્થ ક્ષત્રિયને હતા તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી વાણી એટલે વચનો વડે જગાડે છે. તે વાણી કેવી છે? - (દ્ય0િ ઇષ્ટ એટલે સિદ્ધાર્થ ક્ષત્રિયને વલ્લભ લાગે એવી, (વંતાહિ પિય િજેને આ સાંભળવાની હમેશાં ઇચ્છા થાય એવી, અને તેથી જ પ્રિય એટલે તે વાણી પર દ્વેષ ન આવે એવી (માર્કિં) મનને વિનોદ કરાવનારી, (મામ િઅતિશય સુન્દર હોવાથી મનમાં બરાબર ઠસી જાય એવી, અર્થાતુ કોઈ પણ વખત ન ભૂલાય એવી, (૩રોત્સાહૈિં સુન્દર ધ્વનિ, મનોહર વર્ણો, અને સ્પષ્ટ ઉચ્ચારવાળી. (ના સમૃદ્ધિને કરનારી, સિવ તેવા પ્રકારના વર્ગો વડે યુક્ત હોવાથી ઉપદ્રવોને હરનારી, (ઘન્નéિ) ધનને પ્રાપ્ત કરાવનારી, (
મં ëિ અનર્થોના વિનાશરૂપ જે મંગલ, તે મંગલ કરવામાં પ્રવીણ, (રિસરી હિં) અલંકારાદિ વડે શોભતી, (દિયથળહિં ) જેને સાંભળતાં તુરત જ હૃદયને વિષે અર્થ જણાઈ જાય એવી, અને સુકોમલ હોવાથી હૃદયને પ્યારી લાગે એવી, દિયચહ્નિાળિજ્ઞા હૃદયને આલ્હાદ
૧૨૮
For Private and Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય વ્યાખ્યાનમુ
ઉપજાવનારી, એટલે હૃદયના શોકાદિનો નાશ કરનારી; (મિય-મર-મંગુનર્કિં) જેમાં વર્ષો પદો તથા વાક્યો થોડા અને અર્થ ઘણો નીકળે એવી, સાંભળતાં જ કર્ણને સુખ ઉપજાવનારી, મધુર, અને સુન્દર લાલિત્યવાળા વર્ણો વડે મનોહર, (ર) આવા પ્રકારની વાણી વડે (સંતવમીન સંતવમા દિવોદે) બોલતી ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ ક્ષત્રિયને જગાડે છે ll૪૮
(ત અને સા તિસતા રિયા) ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી (સિદ્ધયે રાખેT ૩મપુuTયા સમft) સિદ્ધાર્થ રાજાની આજ્ઞા પામી (
નાણ-વળ-યમરિસિ મહાસ)િ વિવિધ પ્રકારના મણિઓ સુવર્ણ અને રત્નોની રચના વડે આશ્ચર્યકારી એવા સિંહાસન ઉપર (નિરીયા) બેસે છે. (નિસત્તા) બેસીને ઉપાસત્થા સત્યા) શ્રમને દૂર કરી, ક્ષોભ રહિત થઈ, (સુદાસવરાયા) સુખ-સમાધિથી ઉત્તમ આસન પર બેઠી છતી (સિદ્ધત્ય રિય) સિદ્ધાર્થ ક્ષત્રિયને (તë áëનાવ સંતવમળ સંતવમા) તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી, સિદ્ધાર્થ ક્ષત્રિયને વલ્લભ લાગે એવી, યાવત્ જેમાં શબ્દો થોડા અને અર્થ ઘણો નીકળે એવી, સાંભળતાંજ કર્ણને સુખ ઉપજાવનારી, અને સુંદર લાલિત્યવાળા વર્ણો વડે મનોહર, એવા | પ્રકારની વાણી વડે બોલતી છતી (પૂર્વ વયાસી-) આ પ્રમાણે કહેવા લાગી - I/૪
( અનું મર્દ સામી ! ૩) હે સ્વામી! ખરેખર હું આજે (તંસિ તરિસસિ સયાજ્ઞસિ વાળા)
૧૨૯
(
૧૨૯
For Private and Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય વ્યાખ્યાનમ્
Vall
આગળ જેનું વર્ણન આવી ગયું છે તેવા પ્રકારની મહાપુણ્યશાળી અને ભાગ્યશાળીને યોગ્ય એવી શયામાં (નાવ પરિવુદ્ધા) યાવત્ કાંઈક ઉંઘતી અને કાંઈક જાગતી છતી ચૌદ મહાસ્વપ્ન દેખીને જાગી. (તં નહ-) તે ફિ આ રીતે - (ાય-વસમણિી) હાથી, વૃષભ વિગેરે ચૌદ મહાસ્વપ્ન કહી સંભળાવ્યા. (તે સિં સામી ! | કરીના વડે હૂં મહાસુમિUTI) તેથી હે સ્વામી ! આ પ્રશસ્ત એવા ચૌદ મહાસ્વપ્નોનો ( મન્ને વત્તા છિન્ન-વિરાસે મસિ?) કલ્યાણકારી શું ફલવિશેષ તથા વૃત્તિવિશેષ થશે? Il૫૦ના
(ત સિદ્ધ રાય) ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા (તિસતા રિયાળી તિ) ત્રિશલા ક્ષત્રિયાણીની આ પાસે (યમä સુવા નિસમ) આ અર્થ સાંભળીને તથા મનથી અવધારીને (હ-તુટ્ય) નાવ હિ) વિસ્મિત થયેલો, સંતોષ પામેલો યાવત્ હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળો ! (ધારદયનીવસુરસુિમધંધુમાતચીમકૂવે) મેઘધારાથી સિંચાએલા કદંબના સુગંધી પુષ્પની જેમ વિકસિત થયેલી રોમરાજીવાલો (તે સુમો ૩ ) તે સ્વપ્નાંઓને મનમાં ધારે છે. (તે સુમિને બ્દિત્તા) મનમાં તો ધારીને (દં ૩જીપસિ૬) અર્થની વિચારણા કરે છે. (દં ૩, સત્તા) અર્થની વિચારણા કરીને (૩ut સાવિ મરૂપુ, દ્ધિ-વિજ્ઞાળોf) પોતાની સ્વાભાવિક મતિપૂર્વક બુદ્ધિ અને વિજ્ઞાન વડે (તે િસુમળા A ૩ત્યુદં રે) તે સ્વપ્નાંઓના અર્થનો નિર્ણય કરે છે. (વરિત્તા) નિર્ણય કરીને (તિસ રિયા) ત્રિશલા
૧૩૦
For Private and Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ક્ષત્રિયાણીને (તહિં ટિંગાવ મંત્રનë મિય-મહુ-રસરીયરિં વ િતેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી, તૃતીય ઇષ્ટ એટલે વલ્લભ લાગે એવી, યાવતુ મંગલકારી એટલે હૃદયના શોકાદિનો નાશ કરનારી, મિત એટલે હિમ વ્યાખ્યાનમ્ જેમાં શબ્દો થોડા અને અર્થ ઘણો નીકળે એવી, સાંભળતાં જ કર્ણને સુખ ઉપજાવનારી, અને સુન્દર લાલિત્યયુક્ત વર્ણોવાળી વાણી વડે (સંતવમાને સંતવમા) બોલતા તે સિદ્ધાર્થ રાજાએ ત્રિશલા ક્ષત્રિયાણીને (પૂર્વ વાણી-) આ પ્રમાણે કહ્યું કે - //પ૧l.
(૩રીના તમે સેવાનુષg! સુમળા તિ) હે દેવાનુપ્રિયા ! તેં પ્રશસ્ત સ્વપ્ન દેખ્યાં છે. (વત્તા જ તુને સેવા[સુમિ સિT) હે દેવાનુપ્રિયા ! તેં કલ્યાણરૂપ સ્વપ્ન દેખ્યાં છે. ( સિવા ઇન્ના મંડાન્સ સરિરીકા) એવી રીતે ઉપદ્રવોને હરનારા, ધનના હેતુરૂપ, મંગલરૂપ, શોભા સહિત. (૩માતુઢિ- | સીદ-વનાપા-
મંછારTતુને સેવાuિg સુમળા Iિ) આરોગ્ય, સંતોષ, લાંબું આયુષ્ય, કલ્યાણ અને વાંચ્છિત ફલના લાભ કરનારાં એવાં તે સ્વપ્ન દેખ્યાં છે. હવે તે સ્વપ્નાંઓનું ફળ કહે છે, (ત નદી-) તે આ રીતે -
(ત્યનામો વાષિg !) હે દેવાનુપ્રિયા! રત્ન, સુવર્ણાદિ અર્થનો લાભ થશે. (માનામો વાળા !) દેવાનુપ્રિયા ! ભોગનો લાભ થશે. (પુનામાં સેવાપુ !) દેવાનુપ્રિયા ! પુત્રનો લાભ થશે. (સુવાનામો ૧૩૧
For Private and Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
દાદ
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય વ્યાખ્યાનનું
/પણ
III
લાખણ ) દેવાનુપ્રિયા ! સુખનો લાભ થશે. (જ્ઞતામાં સેવાનુષણ !) દેવાનુપ્રિયા ! રાજયનો લાભ થશે. આ રીતે સામાન્ય પ્રકારે ફળ કહીને હવે વિશેષ પ્રકારે મુખ્ય ફળ કહે છે -
પર્વ નુ તને વાષિg!) હે દેવાનુપ્રિયા ! નિશ્ચયથી તું (નવદં માસ વહુપતિપુuri Hદ્ધ૮મા ગયા વર્ષનાઇ) નવ માસ પૂરેપૂરા સંપૂર્ણ થયા બાદ અને સાડા સાત દિવસ ગયા બાદ; આવા | પ્રકારના પુત્રને જન્મ આપીશ. કેવા પ્રકારના પુત્રને? તે કહે છે – (૩ ૩૩) આપણા કુલને વિષે ધ્વજ સંદેશ અર્થાત્ અતિ અભૂત, (૩રું વીર્વ) આપણા કુલને વિષે દીપક સદશ પ્રકાશ કરનાર તથા મંગલ કરનાર, (યુન્નપજ) કુલને વિષે ઉત્તમ હોવાથી પર્વત સમાન, અર્થાત્ પર્વતની પેઠે સ્થિર તથા જેને કોઈ પણ દુશ્મન પરાભવ ન કરી શકે એવો, (સ્નેહિંસયે) કુલ વિષે ઉત્તમ હોવાથી મુગટ સમાન (કુર્નાતિત્વયે) કુલને ભૂષિત કરનારો હોવાથી તિલક સમાન, (સ્ત્રવિત્તિ) કુલની કીર્તિ કરનારો, (કુર્નાવિત્તિ) કુલનો નિર્વાહ કરનારો, (સિપાથજી કુલને વિષે અતિશય પ્રકાશ કરનારો હોવાથી સૂર્ય સમાન, (સુત્રધાજી પૃથ્વીની પેઠે કુલનો આધાર, (યુન્નનછુિં કુલની વૃદ્ધિ કરનારો, (કુર્તગસર્વ દિશાઓમાં કુલની પ્રખ્યાતિ કરનારો, (લુહ્નાય) કુલને વિશે આશ્રયરૂપ હોવાથી તથા પોતાની છત્રછાયામાં દરેક લોકોનું રક્ષણ કરનાર હોવાથી વૃક્ષ સમાન, (
૩વવા) કુલની વિવિધ પ્રકારે વૃદ્ધિ કરનારો, વળી તે પુત્ર કેવો? -
૧૩૨
For Private and Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
1 C
(સુવુક્ષ્માનવાળિ-પાર્થ) જેના હાથ અને પગ સુકોમલ છે એવો, (ગળીસંપુળવંવિવિસરી) જેના શરીરની પાંચે ઈન્દ્રિયો સારા લક્ષણયુક્ત અને પરિપૂર્ણ છે એવો, (સવળ-વંગળમુળોવવેથૅ) છત્ર, ચામર વિગેરે લક્ષણોના ગુણ વડે સહિત તથા મસ, તલ વિગેરે વ્યંજનોના ગુણ વડે સહિત, (માળુ-માળવમાળડિપુખ્તસુઝાય–સર્વાંગસુંવાં) માન, ઉન્માન અને પ્રમાણ વડે સંપૂર્ણ તથા સુન્દર છે સર્વ અંગવાળું શરીર જેનું એવો, (સસિસોમાર) ચન્દ્રમાની પેઠે સૌમ્ય આકૃતિવાળો, (વંત) મનોહર, (પિયરંસળું) વલ્લભ છે દર્શન જેનું એવો, (સુત્ત્વ વારયં યાદ્દિસિ) અને સુન્દર રૂપવાળો, આવા પ્રકારના પુત્રને તું જન્મ આપીશ
પરા
(સેવિય ળ વારણ) વળી તે પુત્ર (મુવવાનમાવે) બાલપણુ છોડીને જ્યારે આઠ વરસનો થશે ત્યારે (વિન્નાપરિળયમિત્તે) તેને સઘળું વિજ્ઞાન પરિણમશે. (જુવળગમનુત્તે) પછી અનુક્રમે યૌવન અવસ્થાને લિલ પામશે ત્યારે (સૂ) દાન દેવામાં તેથા અંગીકાર કરેલા કાર્યનો નિર્વાહ કરવામાં સમર્થ થશે, (વી) રણસંગ્રામમાં બહાદૂર થશે, (વિસ્તે) ૫૨ રાજ્યને આક્રમણ કરવામાં પરાક્રમવાળો થશે (વિચિવિનવન-વાહને) અતિશય વિસ્તીર્ણ છે સેના અને વાહન જેના, એવો થશે, (રજ્ઞવડું રાયા મવિસઽ) તથા રાજ્યનો સ્વામી એવો રાજા થશે ।।૫।
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય
વ્યાખ્યાનમ
૧૩૩
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
O
www.kobarth.org
(ત કરાતા જં તુમે તેવાળુપ્પિણ ! નાવ) તેથી હે દેવાનુપ્રિયા ? તેં પ્રશસ્ત સ્વપ્નો દેખ્યા છે, યાવત્ મંગલ અને કલ્યાણ કરનારાં સ્વપ્નો દેખ્યાં છે, એવી રીતે સિદ્ધાર્થ રાજા (તુવૃંપિ તત્ત્પત્તિ અનુવૃત્ત$) બે વાર ત્રણ વાર તેની પ્રશંસા અનુમોદના કરવા લાગ્યા. (તણ પ્નું સા તિસત્તા અત્તિયાળી) ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી (સિદ્ધત્વસ રળ્યો અંતિ!) સિદ્ધાર્થ રાજાની પાસે (થમવ્ઝ મુન્ના નિસમ્મ) આ અર્થ સાંભળીને અને હૃદયમાં અવધારીને (ન-તુત્યુ. ગાવ હિયયા) હર્ષિત થયેલી, સંતોષ પામેલી, યાવત્ વિકસિત હૃદયવાળી (રયલરિમંદિર્ય સનનું સિરસાવત્તું મત્યણ ગંગતિ ) બે હાથ જોડી, દસ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને (પૂર્વ વયાસી) આ પ્રમાણે બોલી - ।।૫૪|
(વમેય સામી !) હે સ્વામી ! એ એમ જ છે, (તમેય સામી !) તમે સ્વપ્નાંઓનું જે ફલ કહ્યું તે તેમ જ છે, (વિતતમેયં સામી !) સ્વામી ! તે યથાસ્થિત છે, (અસંવિમેય સામી !) સ્વામી ! તે સંદેહ રહિત છે (ફલ્જીિયમેવં સામી !) સ્વામી ! તે ઈપ્સિત છે એટલે ફળ પામવાને ઇચ્છેલું છે (ડિયિમેયં સામી) સ્વામી ! તે ઈપ્સિત અને પ્રતીષ્ટ છે, (સત્ત્વે નં સમન્ડે સે નહેય તુલ્મે વચન્હ ત્તિ ) જે પ્રમાણે તમે કહો છો તે અર્થ સત્ય છે, એમ કહીને (તે સુમિળે સમાં ડિફ) તે સ્વપ્નાંઓને સારી રીતે અંગીકાર કરે છે. (વિચ્છિન્ના)
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય વ્યાખ્યાનમ્
૧૩૪
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય
વ્યાખ્યાનમ્
અંગીકાર કરીને (સિદ્ધચે રVUTI ૩ મUOTયા સમાજ) પોતાને સ્થાને જવાને તેણી સિદ્ધાર્થ રાજા પાસેથી અનુમતિ પામી છતી (નાળામળ-TI-રથમત્તિવત્તા માસ) વિવિધ પ્રકારના મણિઓ, સુવર્ણ અને રત્નોની રચના વડે આશ્ચર્યકારી એવા સિંહાસન થકી (મુ) ઉઠે છે (૩મુદ્રિત્તા) ઉઠીને (૩૮રથમવવનમfમંતાઈ) મનની ઉતાવળ રહિત, શરીરની ચપલતા રહિત, સ્કૂલના રહિત (૩વિનંતિયાણ રાયહંસરિસી ) અને વચમાં કોઈ ઠેકાણે વિલંબ રહિત એવી રાજહંસ સદશ ગતિ વડે (વેવ સા સળ) જ્યાં પોતાની શય્યા છે તેવા સવાચ્છ) ત્યાં આવે છે. (૩વા છત્તા) આવીને (પૂર્વ વાસી-) આ પ્રમાણે બોલી કે – //પપી.
(मा मेते उत्तमा पहाणा मंगल्ला सुमिणा दिट्ठा अन्नेहिं पावसुमिणेहिं पडिहम्मिस्सन्ति त्ति कट्टु) : સ્વરૂપથી સુંદર, શુભ ફળ દેનારાં, અને મંગલકારી એવાં મેં દેખેલાં આ સ્વપ્નો બીજાં ખરાબ સ્વપ્નથી નિષ્ફળ ન થાય, માટે મારે હવે ન સૂવું જોઈએ, એમ કહી ત્રિશલા ક્ષત્રિયાણી (સેવા-ગાસંવર્ધાર્દિ) દેવ અને ગુરુજનના સંબંધવાળી, (vસત્ય) પ્રશસ્ત, (મંત્સર્દિ મંગલ કરનારી, (મહંતë વર્કિં) અને મનોહર એવી ધાર્મિક કથાઓ વડે (સુમિળના રિચંગારમાળ:) સ્વપ્નાંઓનું રક્ષણ કરવા માટે જાગરણ કરતી છતી ( ગાગરમાળો વિદર) તથા નિદ્રાના નિવારણ વડે તે સ્વપ્નાંઓને જ સંભારતી છતી રહે છે //પદ/l
૧૩૫
For Private and Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabatirth.org
Acharya Shri Kailassagarsuri Gyarmandie
કલ્પસૂત્ર ભાષાંતર
(ત જ સિદ્ધત્વે gિ) હવે સિદ્ધાર્થ ક્ષત્રિય (પંજૂસાતસમયેસિ) પ્રભાતકાલ સમયે (ઢોચિપુરિસે) તૃતીય હતી. કૌટુંબિક પુરુષોને એટલે સેવકોને (સા) બોલાવે છે. (સંવત્તા પૂર્વ વયાસી-) તે કૌટુંબિક પુરુષોને હણી વ્યાખ્યાનમ્ બોલાવી આ પ્રમાણે કહ્યું કે - પણ
(ત્રિપામેવ માં સેવાખિયા ! સM) હે દેવાનુપ્રિયો ! આજે ઉત્સવનો દિવસ છે તેથી જલદી (વિસેરસ વરિય વાળસાર્ત) બહારના સભામંડપને એટલે કચેરીને વિશેષ પ્રકારે (ઘોસિત્તે સુ-સંગ્નિવનિત્ત) વાળીચોળી ધૂળ વિગેરે ફેંકાવી દઈ, સાફ કરી, સુગંધી પાણી છંટાવી, અને છાણ વિગેરે લીંપાવી પવિત્ર કરો. (સુઘવરપંગ વUUપુwોવયારવનડ) વળી ઉત્તમોત્તમ અને સુગંધી એવા પંચવર્ણા પુષ્પોને યોગ્ય યોગ્ય સ્થળે ગોઠવી સંસ્કારયુક્ત શતાવતુવેહૉંતપૂર્વમધમપંતગંધુદુમિરામ) કાલો અગરુ, ઉંચી જાતનો કિંઠુ, સેલારસ, અને બળી રહેલો દશાંગાદિ ધૂપ, એ બધા પદાર્થોનો મહેંક મારી રહેલો અને ચારે તરફ ફેલાઈ રહેલો જે સુગંધ, તે વડે રમણીય; (સુiધવરાંધિયું) ઉત્તમ ગંધવાળાં જે ઉંચી કરી જાતનાં ચૂર્ણો, તેઓના સુગંધયુક્ત; (ઘ મૂર્ય ારવેદ) તથા સુગંધી દ્રવ્યોની બનાવેલી જે ગુટિકા, તેના સંદેશ અતિશય સુગંધી; આવા પ્રકારની કચેરી તમે પોતે કરો તથા બીજાઓ પાસે કરાવો ! (રિત્તા). મારી આજ્ઞા મુજબ કચેરી તમે પોતે કરીને (ારવત્તા ) તથા બીજાઓ પાસે કરાવી (સીહાસ રચા) તેમાં ૧૩૬
For Private and Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
સિંહાસન સ્થાપન કરાવો (રયાવિત્તા) સિંહાસન સ્થાપન કરાવીને (મમેયમાળત્તિત્રં ત્રિપામેવ પબિળઇ) મારી આ આજ્ઞાને જલદી પાછી આપો, એટલે કે - મારી આજ્ઞા મુજબ કરીને પાછા આવી જલદી નિવેદન કરો ૫૮॥
(ત! ાં તે હોડુંવિયરિસ) ત્યાર પછી તે કૌટુંબિક પુરુષોને (સિદ્ધત્યેળ રા વં વુત્તા સમાળા) સિદ્ધાર્થ રાજાએ એ પ્રમાણે કહ્યુ છતે (હદ્ઘ-સુત્ત નાવ નિયયા) તે કૌટુંબિક પુરુષો હર્ષિત થયા, સંતોષ પામ્યા, યાવત્ પ્રફુલ્લિત હૃદયવાળા થઈને (યન ગાવ ) બે હાથ જોડી, યાવત્ દસે નખ ભેગા કરી, આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને (પૂર્વ સામિ ત્તિ) ‘જે આપ સ્વામી આજ્ઞા કરો છો તે મુજબ ક૨શું’ એ પ્રમાણે (આણ વિબળ વયળ પડિમુળત્તિ) સિદ્ધાર્થ રાજાની આજ્ઞાના વચનને વિપપૂર્વક સ્વીકારે છે. (પહિસુપ્પિન્ના) સ્વીકારીને (સિદ્ધત્વસ અત્તિયસ્સ ગંતિયાì) સિદ્ધાર્થ ક્ષત્રિય પાસેધી (ડિનિવાન્તિ) નીકળે છે. (પડિનિવમિત્તા) નીકળીને (નેળેવ વાદિરિયા વાળસાના) જ્યાં બહારનો સભામંડપ છે (તેણેવ વા ત્તિ) ત્યાં આવે છે. (૩વાનચ્છિત્તા) આવીને (વળામેવ વિશેનું વાદિરિયે વાળસાનં) બહારના તે સભામંડપને વિશેષ પ્રકારે જલદી (ગંધો સિત્તે સુજ્ઞ ગાવ) સુગંધી પાણી છંટાવી, પવિત્ર કરી, યાવત્ (સીદાસળ ચાવિત્તિ) સિંહાસન સ્થાપન કરે છે. (ચવિત્તા) સિંહાસન સ્થાપન કરીને (જ્ઞેળેવ સિદ્ધત્યે અત્તિ) જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય
વ્યાખ્યાનમ
૧૩૭
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kebatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય વ્યાખ્યાનમુ
છે (તેવ વાછત્તિ) ત્યાં આવે છે. (૩વાછિત્તા) આવીને (રયત્નપરિદિયે રસનદૈ સિરસાવત્ત મત્ય, સંજ્ઞ« ) બે હાથ જોડી, દસે નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને, (સિદ્ધત્યરસ
ત્તિ રસ) સિદ્ધાર્થ ક્ષત્રિયની (તાત્તિ પુર્વાષત્તિ) તે પૂર્વે કહેલી આજ્ઞાને પાછી આપે છે, એટલે ‘આપની આજ્ઞાનુસાર અમે કામ કર્યું એ પ્રમાણે નિવેદન કરે છે //પ૯
(ત માં સિદ્ધત્યે ત્તિ) ત્યાર પછી સિદ્ધાર્થ ક્ષત્રિય (વ7 પ૩qમાયા રથ) કાલે એટલે આગામી દિવસે પ્રગટ પ્રભાતવાળી રાત્રિ થયે છતે, અર્થાત્ જે રાત્રિએ ત્રિશલા ક્ષત્રિયાણીએ સ્વપ્ન દેખ્યાં તે રાત્રિનું પ્રભાત થયે છતે, તે રાત્રિના પ્રભાત પછી (પુનુuત્ન-મનોમનુષ્પીનિયમ મg) પ્રફુલ્લિત પદ્મનાં પાંદડાંનો તથા કમલ નામના હરણીયાના નેત્રોનો સુકોમલ છે વિકાસ જેને વિષે એવા પ્રકારનું ઉજવલ પ્રભાત થયે છતે, (રત્તાસોસ-) અને ત્યાર પછી લાલ અશોકવૃક્ષના પ્રભાસમૂહ જેવો સૂર્ય ઉગે છતે; અર્થાતુ પહેલાં રાત્રિનું પ્રભાત થયું ત્યારે પ્રકાશ ન હતો, પછી જરા જરા પ્રકાશ થયો, પછી ઉજ્જવલ પ્રભાત થયું, અને ત્યાર પછી ક્રમસર લાલ અશોકવૃક્ષના પ્રભાસમૂહ જેવો રક્તવર્ણ સૂર્ય ઉગે છતે; વળી તે સૂર્ય કેવો છે? તે કહે છે - (ર્વિસુ-સુયમુદ-સુંગી -) કેસુડાનાં પુષ્પ, પોપટની ચાંચ, ચણોઠીના અર્ધભાગની લાલાશ, (વંધુનીવI-પારવવતન-) બપોરીયાનાં પુષ્પ, પારેવાના પગ અને નેત્ર, (વકાસુસ્તતોરણ-)
૧૩૮
For Private and Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kebabirlh.org
કોપિત થયેલી કોયલના અતિશય લાલ બનેલા નેત્રો, (જ્ઞાસુગળવુઝુમરાસિ-) જાસૂદનાં પુષ્પોનો ઢગલો, (હિંગુનવનિયરાહારદંતસરિસે) અને હિંગલોકનો ઢગલો, એ સર્વ લાલ રંગના પદાર્થો સદેશ લાલ રંગવાળો, તથા કાન્તિ વડે એ સર્વ પદાર્થો કરતાં અતિશય શોભતો; વળી તે સૂર્ય કેવો છે ? - (મનયરસંવિદ્યોદણ) કમલોના આકર એટલે ઉત્પત્તિસ્થાન જે પદ્મદ્રહ વિગેરે, તેઓને વિષે જે ખંડ એટલે કમલનાં વન, તે કમલનાં વનને વિકસ્વર કરનારો; (યિમ્મિ સૂ) આવા પ્રકારનો સૂર્ય ઉગે છતે વળી તે સૂર્ય કેવો છે ? - (સહસરરિયમ) હજા૨ કિરણોવાળો, (વિળય) રાત્રિનું નિવારણ કરી દિવસ કરવાના સ્વભાવવાળો, (તેસા નભંતે) તેજ વડે દેદીપ્યમાન, આવા પ્રકારનો સૂર્ય ઉગે છતે, (તસ ય રપદાપરદ્ધમિ બંધયા) વળી તે સૂર્યના કિરણોના અભિઘાત વડે અંધકાર વિનાશિત થયે છતે, (વાયવવુંવુમેન અશ્વિયન નીવતો!) ઉદય પામતા સૂર્યના કુંકુમ જેવા નવા તાપ વડે મનુષ્યલોક જાણે પિંજરો કર્યે છતે, જેમ કુંકુમ વડે કોઈ વસ્તુ પિંજરા વર્ણવાળી કરાય છે તેમ નવા તાપ વડે મનુષ્યલોક પિંજરા વર્ણનો કર્યે છતે, અર્થાત્ સૂર્યોદય થતાં (સબિગ્ગાનો અમ્રુદ્ધે) તે સિદ્ધાર્થ રાજા શય્યા થકી ઉઠે છે II૬ના
(સર્યાળજ્ઞો સન્મુત્તિા) સિદ્ધાર્થ રાજા શય્યામાંથી ઉઠીને (પાચપીઢો પોöફ) ત્યાર પછી તે શય્યા થકી ઉતરવા માટે મૂકેલા પાદપીઠ ઉપર પગ મૂકી તે પાદપીઠ થકી નીચે ઉતરે છે. (પજ્યોત્તિા) નીચે
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય
વ્યાખ્યાનમ્
૧૩૯
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
VAS
FE
43
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય
વ્યાખ્યાનમ્
IRL
ઉતરીને (નેવ મટ્ટાસાના) જ્યાં કસરતશાલા છે તેને સવાછ) ત્યાં આવે છે. (૩વા છત્તા) આવીને (ગટ્ટાસાનં ૩yવસ) કસરતશાળામાં પ્રવેશ કરે છે. (૩yપસિત્તા) પ્રવેશ કરીને (૩ો ગવાયામગોરાવખવામા-મત્તગુદ્ધ વરyfé) અનેક પ્રકારની કસરત કરવા માટે યોગ્ય એટલે બાળ ફેંકવા વિગેરે શસ્ત્રોની કવાયત, તથા મુગલાદિ કસરતનાં સાધનો ફેરવવાનો અભ્યાસ; વલ્થના એટલે કાષ્ઠાદિની ઘોડી વિગેરેને ટપવું, તથા ઉઠબેશ કરવી વિગેરે; બામર્દન એટલે પરસ્પર ભુજા વિગેરે અંગોને મોડવા; મલ્લોનું યુદ્ધપહેલવાનોનું યુદ્ધ; અને કરણ એટલે શરીરના અંગોપાંગોને વાળવા, દંડ પીલવા; વિગેરે વિવિધ જાતની કસરત કરી (સંત) શ્રમને પ્રાપ્ત થયા છતા (રિસંતે) અંગોપાંગમાં આખે શરીરે થાકી ગયા છતા તે સિદ્ધાર્થ રાજાએ કુશલ પુરુષો પાસે શરીરે પુષ્ટિકારક તેલ વિગેરે ચોપડાવી મર્દન કરાવ્યું. તે તેલ વિગેરે કેવાં છે? – (સથપામ-સદરપાëિ સુધરતત્તમ ) ભિન્ન ભિન્ન ઔષધિઓના રસ વડે સો વાર પકાવેલું, અથવા જેને પકાવતાં સો સોનામહોર ખર્ચ થાય તે શતપાક તેલ; ભિન્ન ભિન્ન ઔષધિઓના રસ વડે હજાર વાર, પકાવેલું, અથવા જેને પકાવતાં હજાર સોનામહોર ખર્ચ થાય તે સહમ્રપાક તેલ; આવા પ્રકારના સુગંધી અને ઉત્તમ પ્રકારના તેલ વિગેરે ચોપડાવી તે વડે મર્દન કરાવ્યું. વળી તે તેલ વિગેરે પદાર્થો કેવા છે? -(શિિ રસ, રુધિર વિગેરે ધાતુઓની સમતા કરનારા, (તીવહિં જઠરાગ્નિને ઉદ્દીપન કરનારા, (માર્કિં)
૧૪૦
For Private and Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
કામની વૃદ્ધિ કરનારા (વિંદળિષ્મેöિ) માંસને પુષ્ટ ક૨ના૨ા, (ખિનૈતૢિ) બલવાન્ બનાવનારા, (સધ્ધિવિયગાયવન્દાળિગ્નેહિં) અને સર્વ ઇન્દ્રિયો તથા ગાત્રોને મજબૂત બનાવનારા (શિ સમાળે) આવા પ્રકારના તેલ વિગેરે ચોપડાવી તે તેલ વિગેરે વડે પુરુષો પાસે મર્દન કરાએલા છતા સિદ્ધાર્થ રાજાએ (તિનયમ્મસિ) તેલચર્મ ઉપર સ્થાપન થઈને, (તેલ ચોપડી મર્દન કરાએલા પુરુષને ગાદલા ઉપર પાથરેલા જે ચામડા ઉપર સ્થાપન કરી ચંપી કરાય છે તે તેલચર્મ કહેવાય) પુરુષો પાસે ચંપી કરાવી, તેથી તેમને કસરત કરતાં કરતાં લાગેલો થાક ઉતરી ગયો. તેલથી મર્દન કરનારા તથા ચંપી કરનારા પુરુષો કેવા હતા ? તે કહે છે - (નિરૂપેન્ટિં) મર્દન વિગેરે કરવાના સઘળા ઉપાયોમાં વિચક્ષણ, (પરિપુળવાળિ-પાયસુષ્માભોમલતત્તેöિ) જેઓના પ્રતિપૂર્ણ એટલે ખોડખાંપણ રહિત જે હાથ અને પગના તળીયાં અતિશય સુકોમલ છે જેમનાં એવા, (મંગળરિમ ગુવાળળમુનિમ્માર્જિં) તેલ વિગેરે ચોપડવાના, તેલ વિગેરેનું મર્દન કરવાના, અને મર્દન કરી શરીરમાં પ્રવેશ કરાવેલા એ જ તેલ વિગેરેને પાછા શરીરમાંથી બાહર કાઢી નાખવાના ગુણોમાં અતિશય મહાવરાવાળા, (છેÇä) અવસ૨ના જાણકા૨, (વ્રેäિ) કાર્યમાં જરા પણ વિલંબ નહિ લગાડનારા, (પત્તેöિ) બોલવામાં ચતુર, અથવા મર્દન કરનારા માણસોમાં પ્રથમ પંક્તિના-અગ્રેસર, (સત્તેğિ) વિનયવાળા, (મેહાવીöિ) નવી નવી કલાઓને ગ્રહણ કરવાની અપૂર્વ શક્તિવાળા, (બિઝપરિક્સમેર્દિ રિસેöિ) અને પરિશ્રમને
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય
વ્યાખ્યાનમ્
૧૪૧
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
S
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય વ્યાખ્યાન
જીતનારા એટલે મર્દન વિગેરે કરતાં થાકી ન જાય એવા મજબૂત બાંધાના પુરુષો પાસે તેલ વિગેરેથી મર્દન | કરાવ્યું, તથા ચંપી કરાવી, તેથી સિદ્ધાર્થ રાજાનો થાક ઉતરી ગયો. ચંપી કેવા પ્રકારની કરાવી ? તે કહે છે- તિ
(૩દિપુ) જે ચંપીથી શરીરમાં રહેલાં હાડકાંઓને સુખ ઉપજે, (મંસલુહાપુ) માંસને સુખ ઉપજે, (તથાસુETV) ચામડીને સુખ ઉપજે, (મસુહાપુ) અને રોમને પણ સુખ ઉપજે, (સુપરિયHTTU સંવETI) આવી રીતે ચાર પ્રકારે સુખ કરનારી છે શરીરની શુશ્રુષા જેને વિષે એવા પ્રકારની ચંપી વડે (સંવાણિg સમ) ચંપાએલા છતા તે સિદ્ધાર્થ રાજા (૩વીય પરિસ) થાક રહિત થયા છતા (
ઉપાસાના નિવમ) કસરતશાલા થકી બહાર નીકળે છે //૬૧||
(ઉઠ્ઠસીના નિમિત્તા) સિદ્ધાર્થ રાજા કસરતશીલા થકી બહાર નીકળીને (નેપો મMાપ). જયાં સ્નાન કરવાનું ઘર છે. (તેને વાછ) ત્યાં આવે છે. (૩વા છત્તા) આવીને (મજ્ઞાનપરં ૩yવસ) સ્નાન કરવાના ઘરમાં પ્રવેશ કરે છે. (૩yવસત્તા) પ્રવેશ કરીને સ્નાનમંડપમાં સ્થાપેલા સ્નાન કરવાના બાજોઠ ઉપર સુખપૂર્વક બેઠા. સ્નાનમંડપ કેવો છે. તે કહે છે -
(સમુગાબાપુન્નાઈમરા) ગુંથેલા મોતીઓ યુક્ત જે બારીઓ, તે વડે વ્યાપ્ત અને મનોહર; વળી તે સ્નાનમંડપ કેવો છે?
૧૪૨
For Private and Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
FE
કલ્પસૂત્ર ભાષાંતર
(ચિત્ત મળ-
રમિત રળ) વિચિત્ર પ્રકારના મણિઓ અને રત્નોથી જડાયેલા તળીયાવાળા, તૃતીય અને રમણીય; એવા (Eામંદસિ સ્નાનમંડપમાં (નામ-રય મન્નિતિ દાખવીદ્રસિ સુનસ)
વ્યાખ્યાનમ્ વિવિધ જાતિના મણિઓ અને રત્નોની રચના વડે આશ્ચર્યકારી એવા સ્નાનપીઠ ઉપર એટલે સ્નાન કરવાના બાજોઠ ઉપર સુખપૂર્વક બેઠા છતા સિદ્ધાર્થરાજાએ જલ વડે પુરુષો દ્વારા સ્નાન કર્યું. કેવા પ્રકારના જલ વડે શ્રેણી સ્નાન કર્યું? તે કહે છે –
( દિ ૩) પુષ્પોના રસ વડે મિશ્રિત જલ, (ઘોદિ ૩) ચંદનાદિ સુગંધી પદાર્થના રસ વડે મિશ્રિત જલ, (૩બ્દો ૩) અગ્નિથી ગરમ કરેલ જલ; (
સુ દ ૩) પવિત્ર તીર્થોમાંથી મંગાવેલ જલ, (સુદ્ધોufહું ૩) અને સ્વાભાવિક નિર્મલ જ, આવી રીતે જુદી જુદી જાતના જલ વડે કે
(વત્તાવાર વિરમગ્નવિટી મઝા) કલ્યાણ કરવામાં પ્રવીણ-સમર્થ એવા સ્નાનવિધિપૂર્વક પૂર્વે વર્ણવેલા અને કુશલ પુરુષો દ્વારા સિદ્ધાર્થ રાજાએ સ્નાન કર્યું.
(તત્ય સëિ વિéિ) તે સ્નાન અવસરે રક્ષાદિ બહુ પ્રકારનાં સેંકડો.કૌતુકો કર્યા બાદ (ત્તા પવરમMવસt) કલ્યાણકારી એવા તે પ્રધાન સ્નાનના અંતમાં (પત્ર-સુમતિ-સંઘ- સિફિટિયો) રુવાંટીવાળા, અતિ કોમલ સ્પર્શવાળા, અને સુગંધી એવા લાલ રંગના વસ્ત્ર વડે શરીર
૧૪૩
For Private and Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsul Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
લુછી નાખ્યું, એટલે જલ રહિત કર્યું, ત્યાર બાદ તેણે (૩યસુમેઘદૂરથ સુસંગુ) જરા પણ ફાટ્યા--તૂટ્યા તૃતીય વગરનું સ્વચ્છ અને અતિ મહામૂલ્યવાળુ દૂષ્ય રત્ન એટલે વસ્ત્રરત્ન-ઉત્તમોત્તમ વસ્ત્ર પહેર્યું. વળી તે સિદ્ધાર્થ વ્યાખ્યાનમ્ રાજા કેવો છે? - (સરસસુરામિણોસીસચંતિત્તરા) રસ સહિત અને સુગંધી એવા ગોશીષચંદન વડે શરીરે લેપ કર્યો છે જેણે એવો, (સુમાતા-
જ વલ્લેવો) પહેરેલી છે પવિત્ર પુષ્પમાળા જેણે એવો, વળી શરીરને શણગારનારું પવિત્ર કંકમાદિનું કર્યું છે વિલેપન જેણે એવો, વળી તે સિદ્ધાર્થ રાજા કેવો છે ? - (વિજ-સુવા) પહેરેલાં છે મણિમય અને સુવર્ણમય આભૂષણો જેણે એવો, (બહSwહારતિસરય-) યથાસ્થાને પહેરેલ જે હાર એટલે અઢારસરો હાર, અર્ધ હાર, એટલો નવસરો હાર ત્રિસરી હાર (પાર્તવ પર્તવમાન-સુન્નસુરાસો) લંબાયમાન મોતીનું ઝુંબનક, અને કમ્મરમાં પહેરેલો કંદોરો એ બધાં છે. આભરણો વડે ઉત્તમ પ્રકારે કરેલી છે શોભા જેણે એવો, (
વિવિ ) કંઠમાં પહેરેલ છે કંઠો, કંઠી વિગેરે કંઠના દાગીના જેણે એવો, (૩નિગમ-ત્રનિયમ) વેઢ, વીંટી વિગેરે આંગળીઓમાં પહેરવાનાં અને ઘરેણાં, તથા કેશની શોભા વધારનારા પુષ્પ વગેરે દેશના આભૂષણો પહેર્યા છે જેણે એવો, (વરહમાતુરિયર્થમિમુ) હાથમાં પહેરેલા ઉત્તમ પ્રકારનાં કડાં અને બાજુબંધ બેરખાં વડે ખંભિત થયેલી છે ભુજાઓ જેની એવો, (દયસ્વરિરીy) પોતાના સ્વાભાવિક અતિશય સૌન્દર્ય વડે શોભી રહેલો, (ઈંહનુનોડયા) ૧૪૪
For Private and Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
VES
કલ્પસૂત્ર ભાષાંતર
કાનમાં પહેરેલા કુંડલો વડે ચળકાટ મારી રહ્યું છે મુખ જેનું એવો (
મ સિર) પહેરેલા મુગટ વડે તૃતીય દેદીપ્યમાન થયું છે મસ્તક જેનું એવો; (
દત્યયસુથરવો ) હાર વડે ઢંકાયેલું અને તેથી જ દેખનારાઓને હીમ વ્યાખ્યાન આનંદ આપનારું છે હૃદય જેનું એવો; (મુવિંગનંતિ) પહેરેલી રત્નજડિત વીંટીઓ વડે પીળી છે આંગળીઓ જેની એવો, (પાર્નિવપલ્લંવમાનસુવર્યાપકત્તરિને) લાંબા અને લટકતા એવા દુપટ્ટા એટલે ખેસ | વડે ઉત્તમ રીતે કરેલું છે. ઉત્તરાસંગ જેણે એવો; વળી તે સિદ્ધાર્થ રાજા કેવો છે? -
નામUરથT) વિવિધ જાતિના મણિઓ, સુવર્ણ અને રત્નોથી બનાવેલા, (વિમત-મર-) કાન્તિવાળા, ઘણા જ કિંમતી. (નિરોવિય-સિસિત) ચતુર કારીગરે ઉત્તમ કારીગરીથી બનાવેલા, ચળકાટ |. મારી રહેલા, (વિયનિટ્ટ) કોઈ પણ જાણી ન શકે અને ઉઘડી ન જાય એવી રીતે સાંધાઓને બરાબર જોડી દઈ ચીવટ રાખીને બનાવેલા, સિલ્ત-) બીજાઓ કરતાં અતિશય રમણીય લાગે એવા, અને મનને હરી લે એવા પ્રકારના (૩વિદ્ધવરવા) પહેર્યા છે વીરવલયો એટલે વીરપણાના ગર્વને સૂચવનારા કડાંઓ જેણે એવો; જેઓને બીજા ને હરાવી શકે એવા પરાક્રમી વીરપુરુષો જ વીરવલય પહેરે છે. “જો કોઈ પોતાને વીર મનાવતો હોય તો તે મને જીતીને આ વલયો ઉતરાવે” એ પ્રમાણે સ્પર્ધા વડે વીરપણાના ગર્વ છે કે સૂચવનારા પહેરવાના વલયોને વીરવલય કહે છે, આવા પ્રકારના વીરવલય તે સિદ્ધાર્થ રાજાએ પહેરેલા છે.
૧૪૫
For Private and Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
હવે કવિ ઉપસંહાર કરતાં કહે છે કે – ( િવદુળા ?) તે રાજાનું વધારે કેટલું વર્ણન કરીએ ? (પ્પવદ્ધ વિવ ગાંવિત્ર્ય-વિભૂસિણ) તે રાજા કલ્પવૃક્ષની જેમ અલંકૃત થયેલો અને વિભૂષિત થયેલો છે. જેમ કલ્પવૃક્ષ પાંદડાં વિગેરે વડે અલંકૃત હોય છે, અને પુષ્પ-ફલાદિ વડે વિભૂષિત હોય છે; તેમ સિદ્ધાર્થ રાજા પણ મુગટ વિગેરે આભૂષણો વડે અલંકૃત થયેલો છે, અને વસ્ત્રાદિ વડે વિભૂષિત થયેલો છે; (રં?) આવા પ્રકારનો તે રાજા (સોશિંટમલ્લવામેળ છત્તેનું રિન્ગમાળેનું) કોસ્ટિંટ વૃક્ષના પુષ્પોની બનાવેલી માલાઓ સહિત જે છત્ર, મસ્તક પર ધારણ કરાતા તે છત્ર વડે (સેયવરવામરાતૢિ વમાળીöિ) અને બન્ને બાજુએ વીંઝાતા ઉત્તમ સફેદ ચામરો વડે શોભી રહેલો છે, (મંગનઽયસવાતો!) જેનું દર્શન થતાં લોકો ‘જય જય’ એ પ્રમાણે માંગલિક શબ્દો ઉચ્ચારી રહ્યા છે એવો; વળી તે સિદ્ધાર્થ રાજા કેવો ? - (ગળેપળનયન-) ‘અનેક જે ગણનાયકો એટલે પોતપોતાના સમુદાયમાં મોટા ગણાતા પુરુષો, (દંડનાયગ-) પોતાના દેશની ચિંતા કરનારા, (શાન) પોતાના તાબાના દેશના ખંડિયા માંડલિક રાજાઓ, અને ઈશ્વરો એટલે યુવરાજો, (તનવ-) સંતુષ્ટ થયેલ રાજાએ આપેલા પદ્મબંધ વડે વિભૂષિત રાજદરબારી પુરુષો-કોટવાલો, (માર્કેનિય–) મડંબના સ્વામી, (નિય–) કેટલાએક કુટુંબના સ્વામી, (મંતિ-મહામંતિ-) રાજ્ય સંબંધી કારભાર ચલાવનારા મંત્રીઓ, અને મંત્રીઓ કરતાં વિશેષ સત્તા ધરાવનાર મહામંત્રીઓ એટલે મંત્રીમંડલમાં અગ્રેસરો, (Ī-) જ્યોતિષીઓ અથવા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય વ્યાખ્યાનમ્
૧૪૬
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય વ્યાખ્યાનમુ
ણી
ખજાનાના અધિકારીઓ, (તોવારિક-) દ્વારપાલો એટલે ચોકીદારો; (
૩૨) અમાત્યો એટલે રાજાની સાથે | જન્મેલા અને રાજ્યની મુખ્ય સત્તા ધરાવતા વજીરો, (-) દાસ-ચાકરો' ( -) પીઠમર્દ એટલે રાજાના આસનનું મર્દન કરી રાજાની લગોલગ બેસનારા, અર્થાત્ હમેશાં નજીક રહી સેવક તરીકે રહેલા મિત્રો, (નર-નિયમ-સિદ્ગ-) નગરમાં નિવાસ કરનારા શહેરીઓ, વાણીયા-વેપારીઓ, નગરના મુખ્ય શેઠીયાઓ, I[ (સેવ સત્યવાદ) ચતુરંગી સેનાના સ્વામીઓ, સાર્થવાહો, (દ્રય-) બીજાઓ પાસે જઈ પોતાના રાજાનો હુકમ પહોંચાડનારા દૂતો, (સંધિવા સદ્ધિ સંપરિવુ અને બીજા રાજાઓ સાથે પોતાના રાજાની સંધિ કરાવનારા એવા સંધિપાલકો એટલે એલચીઓ; ઉપર જણાવેલા સઘળા પુરુષો સાથે પરિવરેલો એવો તે સિદ્ધાર્થ રાજા સ્નાન-ઘરમાંથી નીકળતો છતો કેવો શોભે છે ? તે કહે છે - (ધવનમહાનિ TV ફુવ મહાવિધ્વંતરિવતાર I મત્તે સિવ પ્રિયવંસને નરવ) સફેદ એવા મહામેઘની મધ્યમાંથી નીકળેલા, ગ્રહોના સમૂહ વડે શોભી રહેલા, તથા નક્ષત્રો અને તારામંડલની મધ્યમાં વર્તતા, અને તેથી જ પ્રેમ ઉપજાવે છે એવા દેખાવડા દર્શનવાળા ચન્દ્રમાની પેઠે તે નરપતિ સ્નાનઘરમાંથી નીકળી ઉપર જણાવેલા પુરુષો વડે પરિવરેલો છતો પ્રેમ ઉપજાવે એવા દેખાવડા દર્શનવાળો શોભી રહ્યો છે. અર્થાત્ તે રાજા સ્નાનઘરમાંથી ઉપર જણાવેલા પુરુષો વડે પરિવરેલો છતો નીકળ્યો ત્યારે કવિ ઉપમા આપે છે કે - “સફેદ રંગના વાદળામાંથી
For Private and Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
હતી વ્યાખ્યાનમ
|િ
તારાઓના સમુહ સાથે પરિવરેલો જાણે ચન્દ્રમાં બહાર નીકળ્યો હોયની ! એવો તે રાજા મનોહર શોભી | | તૃતીય રહ્યો છે. વળી તે સિદ્ધાર્થ રાજા કેવો છે? -
(નર) મનુષ્યોમાં ઇન્દ્ર સમાન છે, (નવસ) રાજયના ભારની ઘોંસરી ધારણ કરવામાં સમર્થ હોવાથી [ પુરુષોમાં વૃષભ સમાન છે, (નરસી) દુસ્સહ પરાક્રમવાળો હોવાથી પુરુષોમાં સિંહ સમાન છે, (૩મહિયરાજયનચ્છી ટ્રિણમા) અતિશય રાજતેજ રૂપ લક્ષ્મી વડે દીપી રહેલો છે; આવા પ્રકારનો તે સિદ્ધાર્થ રાજા (મઝળધરા નિવમ) સ્નાન કરવાના ઘરમાંથી બહાર નીકળે છે //૬રા
(મગ્નપરા નિમિત્તા) સ્નાનઘર થકી બહાર નીકળીને (નેગેવ વાિિરયા ૩/સાતા) જયાં બહારની સભાનું સ્થાન છે (તેવ ઉવાચ્છ) ત્યાં આવે છે. (ઉવા છત્તા) આવીને (સીહાસીસ) સિંહાસન ઉપર (રત્યfઅમુ) પૂર્વ દિશા સન્મુખ મુખ કરીને (નિરીય) બેસે છે //૬all
(સીદાસરસ પુત્યમમુદ્દે નિસત્તા) સિંહાસન ઉપર પૂર્વદિશા સન્મુખ બેસીને (૩Mો ઉત્તરપુત્યિને રિસમાપુ) પોતાના ઈશાન ખુણામાં (૩૮ માસ ડું થવત્યિપQત્યારું સિદ્ધસ્થયમંતોષવારા રચવે) જેઓને સફેદ વસ્ત્રો બીછાવેલા એવા અને મંગલ નિમિત્તે સફેદ સરસવ વડે કરેલી છે પૂજા જેઓની એવાં
૧૪૮
For Private and Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir VAN
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય
વ્યાખ્યાનમુ.
આઠ સિંહાસન મંડાવે છે. (
રવિત્તા) આઠ સિંહાસન મંડાવીને (Mો દૂરસીમંતે) પોતાથી બહુ દૂર નહિ તેમ બહુ નજીક નહિ એવી રીતે સભાના અંદરના ભાગમાં એક કનાત - પડદો બંધાવે છે. તે કનાત કેવી છે ? - (નાના -રથામંદિઈ) વિવિધ પ્રકારના મણિઓ અને રત્નો જડેલા હોવાથી સુશોભિત છે, (૩દિપMિ ) અને તેથી જ અતિશય દેખવા લાયક છે, (માધવરપટ્ટાથે) ઘણી જ કિંમતી છે, જયાં || ઉંચી જાતનાં વસ્ત્રો વણાય છે એવા ઉત્તમ શહેરમાં બનેલી છે, વળી (સોટ્ટપડ્ડમન્નિસત્તતા) બારીક રેશમનો બનાવેલો અને સેંકડો ગુંથણીઓ વડે મનને અચંબો પમાડનારો છે તાણો જેમાં એવી; વળી (ટ્ટfમય૩મ-તુર) વરુઓ, વૃષભ, ઘોડા, (નર-મર-વિદ-) મનુષ્યો, મગરમચ્છો, પંખીઓ, (વાત-ન્નિર૨) સર્પો, કિન્નર જાતિના દેવો, રુરુ જાતિના મૃગલાઓ, (સરમ-મરઝર-) અષ્ટાપદ નામના જંગલના પશુઓ, ચમરી ગાયો, હાથીઓ, (વાર્તા-૧૩મતમત્તપિત્ત) અશોકલતા વિગેરે વનલતાઓ, અને પદ્મલતાઓ એટલી કમલિનીઓ; એ સર્વેના જે મનોહર ચિત્રો, તેઓ વડે મનને આશ્ચર્ય ઉપજાવનારી; (૩હિંમતરિયં ગળ) આવા પ્રકારની અત્યંતર જવનિકા એટલે સભાસ્થાનના અંદરના ભાગમાં અન્તઃપુરરાણીવાસને બેસવા માટે કનાતને (૩યંકાવે) બંધાવે છે. (૩યંછાવત્તા) કનાતને બંધાવીને તેની અન્દર સિંહાસન મંડાવે છે. તે સિંહાસન કેવું છે? (નામનિ-રથ-પિત્ત) વિવિધ પ્રકારના મણિઓ અને રત્નોની રચના
૧૪૯
For Private and Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
વડે આશ્ચર્યકારી, (ઉત્યમ મસૂરત્યર્થ) જેની ઉપર સ્વચ્છ અને કોમલ રેશમી ગાદી પાથરી છે એવું, " તૃતીય (સેવિત્યારૂત્ય) તે રેશમી ગાદી ઉપર સફેદ વસ્ત્ર બીછાવેલ છે જેનું એવું; વળી તે સિંહાસન કેવું છે? - !
વ્યાખ્યાનમ્ (સુમરૂ શંભુરરસ) અતિશય કોમલ, અને તેથી જ શરીરને સુખકારી છે સ્પર્શ જેનો એવું, (વિસિર્વે વિસના રિયાળી માસ રચાવે) આવા પ્રકારનું સુન્દર સિંહાસન સિદ્ધાર્થરાજા ત્રિશલા ક્ષત્રિયાણીને ||Hણી બેસવા માટે મંડાવે છે. (વિત્ત) સિંહાસન મંડાવીને (રોવિયપુરિસે સદ્દા) કૌટુબિંક પુરુષોને બોલાવે છે. (સવિરા) બોલાવીને (પૂર્વ વાસી-) તે કૌટુંબિક પુરુષોને આ પ્રમાણે કહ્યું કે - /૬૪ો.
(Mિામે મો રેવાનુfgયા !) હે દેવાનુપ્રિયો !તમે જલદી (ઉર્હામમિત્તસુત્ત-કચારણ વિદત્યગુસ્સને સુવિપત્નિવસ્ત્રપતિ, સાવેદ) આઠ છે અંગો જેને વિષે એવા પ્રકારનું જે મહાનું નિમિત્તશાસ્ત્ર એટલે પરોક્ષ પદાર્થોને જણાવનારું શાસ્ત્ર, તે નિમિત્તશાસ્ત્રના સૂત્ર અને અર્થને વિષે પારંગત થયેલા; અને વિવિધ જાતિના શાસ્ત્રોને વિષે કશલ, આવા પ્રકારના સ્વપ્નલક્ષણપાઠકોને બોલાવો એટલે સ્વપ્નશાસ્ત્રો અને લક્ષણશાસ્ત્રોમાં પાર પહોંચેલા પંડિતોને બોલાવો.
નિમિત્તશાસ્ત્રના આઠ અંગ નીચે મુજબ સમજવા - "अगं स्वप्नं स्वरं चैव, भौमं व्यञ्जन-लक्षणे । उत्पातमन्तरिक्षं च, निमित्तं स्मृतमष्टधा ॥१॥"
૧૫૦
For Private and Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય વ્યાખ્યાનમ્
“અંગવિદ્યા-પુરુષનું જમણું અંગ ફરકે તો સારું, સ્ત્રીનું ડાબું અંગ ફરકે તો સારું, ઇત્યાદિ જેમાં અંગ ફરકવા વિગેરેનો વિચાર હોય તે ૧. સ્વપ્નવિદ્યા-જેમાં ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ સ્વપ્નાંઓનો વિચાર હોય તે ૨. સ્વરવિદ્યા - જેમાં ગરુડ, ઘુવડ, કાગડો, કાકીડો, ગરોલી, દુર્ગા ભેરવ, શિયાળ, વિગેરેના સ્વરથી થતા શુભાશુભ ફળનો વિચાર હોય તે. ૩ ભૌમવિદ્યા-જેમાં ધરતીકંપ વિગેરેનું જ્ઞાન હોય તે. ૪ વ્યજનવિદ્યાજેમાં મસ, તલ વિગેરેનો વિચાર હોય તે ૫. લક્ષણવિદ્યા-જે સામુદ્રિક શાસ્ત્રોમાં હાથ, પગની રેખા વિગેરે જોવાનો વિચાર દર્શાવ્યો છે તે ૬. ઉત્પાદવિદ્યા-જેમાં ઉલ્કાપાત વિગેરે ઉત્પાતનાં ફળ બતાવ્યાં હોય તે; જેમ કે - ઉલ્કાપાત થાય તો પ્રજાને પીડા થાય, અતિશય તોફાની વાયરો વાય તો રાજા મરણ પામે. ધૂલીનો વરસાદ થાય તો દુકાળ પડે, ઇત્યાદિ ઉત્પાતનાં ફળ જેમાં જણાવ્યાં હોય તે ઉત્પાદવિદ્યા કહેવાય ૭. અંતરિક્ષવિદ્યા-જેમાં ગ્રહોના ઉદય અસ્ત વિગેરેનો વિચાર હોય તે ૮.”
(તy i તે ઢોવિયપુરસ) ત્યાર પછી તે કૌટુંબિક પુરુષો (સિદ્ધચેvi JUT Uવું વત્તા સમUT) સિદ્ધાર્થ રાજા વડે આ પ્રમાણે કહેવાયા છતા (દ-
તુવે નાવ દિયય) હર્ષિત થયા, સંતોષ પામ્યા, યાવતું પ્રફુલ્લિત હૃદયવાળા થઈને (રયત્ન ના ડિસુત્તિ) બે હાથ જોડી યાવત્ - દસે નખ ભેગા કરી, આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને “જે આપ સ્વામી આજ્ઞા કરો છો તે મુજબ કરીશું' એ પ્રમાણે સિદ્ધાર્થ રાજાની આજ્ઞાના વચનને વિનયપૂર્વક સ્વીકારે છે ll૬પાાં
૧૫૧
For Private and Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય વ્યાખ્યાનમુ
(દિત્તા) સ્વીકારીને (સિદ્ધત્ય રિયતિયા) સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી (નિવવત્તિ) નીકળે છે. (નિવમિત્તા) નીકળીને (વુંછુ મામે નયર માં મોui) ક્ષત્રિયકુંડગ્રામ નગરની મધ્યમાં હતી થઈને (નેવ સુવિવિશ્વપઢિમા મેદા) જ્યાં સ્વપ્નલક્ષણપાઠકોનાં ઘર છે તેવા સવાલ ) ત્યાં આવે છે. (૩વા છત્તા) આવીને (સુવિઘાર્નવસ્ત્રપતિ સંવિત્તિ) સ્વપ્નલક્ષણપાઠકોને બોલાવે છે /૬૬ll
(તi તે સુવિગતવાહિમા) ત્યાર પછી તે સ્વપ્નલક્ષણપાઠકો સિદ્ધત્ય રિયસ કોવિયપુર ઈિ સિદ્ધાર્થ ક્ષત્રિયના કૌટુંબિક પુરુષો વડે (સવા સમા) બોલાવાયા છતા (હર્ટ્ઝ તુટ્ય) નાવ દિયા) હર્ષિત થયા, સંતોષ પામ્યા, યાવતું મેઘધારાથી સિંચાયેલા કદંબના પુષ્પની જેમ પ્રફુલ્લિત હૃદયવાળા થયા. (વ્હાય) ત્યાર પછી તેઓએ સ્નાન કર્યું. વળી તે સ્વપ્નલક્ષણ પાઠકો કેવા છે? (યતિવમા) કરેલ છે બલિકર્મ એટલે ઇષ્ટદેવની પૂજા જેઓએ એવા, (યોડય-મંત્ર-પછિત્ત) દુખસ્વપ્નાદિના વિનાશ માટે કર્યા છે તિલક વિગેરે કૌતુકો તથા દહીં, ધ્રો, અક્ષત વિગેરે મંગલરૂપ પ્રાયશ્ચિત્તો જેઓએ એવા; વળી તે (સુપાવેસારું મંત્નિારું વત્યારું પરારું રઢિયા) ઉજ્જવલ, જે પહેરીને રાજસભામાં પ્રવેશ થઈ શકે એવારાજસભાને યોગ્ય, અને ઉત્સવાદિ મંગલને સૂચવનારા, આવા પ્રકારનાં ઉત્તમ વસ્ત્રો પહેર્યા છે જેઓએ * એવા; વળી (ઉપમધામરાસિરીરા) થોડી સંખ્યાવાળા અને ઘણા કિંમતી આભૂષણો વડે શોભાવેલાં ટ
૧૫૨
For Private and Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય
પ
છે શરીર જેઓએ એવા, (સિદ્ધત્યય-દરિયાતિયાયમંત્તિમુદ્ધાળT) મંગલ નિમિત્તે મસ્તકમાં ધારણ કરેલ છે,
વ્યાખ્યાનમ્ સફેદ સરસવ અને પ્રો જેઓએ એવા; આવા પ્રકારના થઈને તે સ્વપ્નલક્ષણપાઠકો (સર્ટિ સર્દિ હિંતો) પોત પોતાના ઘર થકી (
નિચ્છત્તિ) નીકળે છે. નિત્તા ) નીકળીને (ત્તિ થવુંછુ કે નથ૪ માં મો) ક્ષત્રિયકુંડગ્રામ નગરની મધ્યમાં થઈને (નેવ સિદ્ધત્યરસ રઇ) જયાં સિદ્ધાર્થ રાજાના ક્ષણી (મવUવરવર્કિંસાપડિહુવા) મહેલોને વિષે મુગટ સમાન એટલે ઉત્તમોત્તમ એવા મહેલનો મૂલ દરવાજો છે (તેજોવ વાસત્ત) ત્યાં આવે છે. (ઉવા છતા) આવીને (મવાવરહિંસાપડિહુવા) મહેલોને વિષે મુગટ સમાન એવા તે ઉત્તમોત્તમ મહેલના મૂલ દરવાજાને વિષે (૩ો મિત્નત્તિ) તેઓ એકસમ્મત થાય છે; એટલે તેઓ સઘળા સંપ કરીને એકમતવાળા થાય છે; અને બધાઓને સમ્મત એવા એક જણને અગ્રેસર કરીને, તે હવે ઉપરી કહે તે મુજબ વર્તવાને અને બોલવાને તેઓ કબુલ થાય છે, કારણ કે કહ્યું છે કે –
“यत्र सर्वेऽपि नेतारः, सर्वे पण्डितमानिनः । सर्वे महत्त्वमिच्छन्ति, तद् वृन्दमवसीदति ॥१॥"
“જે સમુદાયમાં સઘળા માણસો ઉપરી થઈને બેસે, જે સમુદાયમાં સઘળા પોતાને પંડિત માનનારા હોય, અને જે સમુદાયમાં સઘળા પોતાને મોટાઈ મલવાની ઈચ્છા કરે, તે સમુદાય સીદાય છે - દુ:ખી થાય છે, અને અંતે છિન્ન-ભિન્ન થાય છે”. તે ઉપર અહીં પાંચસો સુભટોનું દષ્ટાન્ત કહે છે -
૧૫૩
For Private and Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
એક સમયે અહીં-તહીંથી આવીને પાંચસો સુભટો એક્ઠા થઈ ગયા. તેઓ પરસ્પર સંપ રહિત હતા, અને દરેક અભિમાની હોવાથી પોતાને જ મોટા માનતા હતા. તેઓ નોકરી માટે કોઈ રાજા પાસે ગયા, ત્યારે રાજાએ મંત્રીના વચનથી તેઓની પરીક્ષા કરવા માટે તેઓને સૂવા માટે એક જ પલંગ મોકલ્યો. હવે તેઓ દરેક ગર્વિષ્ઠ હોવાથી નાના-મોટાનો વ્યવહાર રાખતા નહોતા, તેથી તે પલંગ ઉપર સૂવાને માટે પરસ્પર વિવાદ અને ક્લેશ કરવા લાગ્યા. એક કહે કે, હું મોટો છું, માટે હું પલંગ ઉપર સૂઈશ; ત્યારે બીજો કહે કે, શું હું તારાથી હલકો છું ? મારા બાપદાદા કોણ ? મારું કુટુંબ કોણ ? શું તું પલંગ ઉપર સૂવે અને મારે નીચે સૂવું પડે એ મારાથી સહન થાય ? આવી રીતે તે અભિમાની સુભટોમાંથી દરેક જણ પલંગ ઉપર સૂવાને તૈયાર થઈ ગયા; પણ પલંગ એક જ હતો, તેથી દરેક સૂઈ શકે તેમ નહોતું. છેવટે તેઓ એક ઠરાવ ઉ૫૨ આવ્યા કે – ભાઈઓ ! આપણે બધા મોટા છીએ, કોઈ કોઈથી ગાંજ્યું જાય તેમ નથી, માટે દરેકને સરખો હક છે; તેથી પલંગને વચમાં રાખી તેની સન્મુખ પગ રાખીને સૂઈએ, જેથી કોઈ કોઈથી નાનું-મોટું કહેવાય નહિ. આ પ્રમાણે વિવાદનો નિવેડો કરી તેઓ દરેક પતંગની સન્મુખ પગ રાખીને નીચે સૂતા, પરંતુ કોઈ પણ પલંગ ઉપર સૂતો નહિ. હવે રાજાએ તેઓનું વૃત્તાંત જાણવા માટે રાત્રિએ ખાનગી પુરુષોને ત્યાં મોકલ્યા હતા, તેઓએ સવારમાં જઈને રાત્રિએ બનેલી હકીકત રાજાને નિવેદન કરી. ત્યારે રાજાએ વિચાર્યું કે - આવી રીતે ઠેકાણા વિનાના, માંહોમાંહે સંપ વગરના, અને અહંકારી એવા આ સુભટો યુદ્ધાદિક શી રીતે કરી શકશે ? આ પ્રમાણે વિચારી રાજાએ તેમનું અપમાન કરી કાઢી મૂક્યા.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય વ્યાખ્યાનમુ
૧૫૪
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
RY
કલ્પસૂત્ર ભાષાંતર
IENTI
આ પાંચસો સુભટોની જેમ પોતાનું અપમાન ન થાય, માટે તે નીતિનિપુણ સ્વપ્નલક્ષણપાઠકો સિદ્ધાર્થ છે તૃતીય રાજાના મહેલને દરવાજે એકઠા થઈ એકસમ્મત થાય છે, અને પોતાનામાંથી એક જણને અગ્રેસર સ્થાપે છે. વ્યાખ્યાનમુ
(મિનિત્તા) એકસમ્મત થઈને (નેવ વાદરિયા સેવા સાન્નિા) જયાં બહારની સભાનું સ્થાન છે, (વેવ સિદ્ધત્યે ત્તિ) જયાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે, તેને ૩વાચ્છત્તિ) ત્યાં આવે છે. (ઉવા છત્તા) આવીને (રયત્નપરિહિાં નવ વધુ બે હાથ જોડી, યાવતુ દસે નખ ભેગા કરી, આવર્ત કરી, મસ્તકે અંજલી જોડીને (સિદ્ધત્વે રિય) સિદ્ધાર્થ ક્ષત્રિયને (બvi વિનgvi વક્તાત્તિ) જય અને વિજય વડે વધાવે છે, એટલે હે રાજનું, તમે જય પામો, વિજય પામો, એ પ્રમાણે આશીર્વાદ દે છે. વળી તેઓ આશીર્વાદ આપવા લાગ્યા કે - “दीर्घायुभव वृत्तवान् भव भव श्रीमान् यशस्वी भव, प्रज्ञावान् भव भूरिसत्त्वकरुणादानैकशौण्डो भव । भोगाढ्यो भव भाग्यवान् भव महासौभाग्यशाली भव, प्रौढश्रीर्भव, कीर्तिमान् भव सदा विश्वोपजीवी भव ॥१॥"
હે મહારાજા ! તમે દીર્ધાયુષી થાઓ, યમ-નિયમાદિ વ્રતને ધારણ કરનારા થાઓ, લક્ષ્મીવાનું થાઓ, યશસ્વી થાઓ, બુદ્ધિવાળા થાઓ, ઘણા પ્રાણીઓને કરુણાદાન દેવામાં અદ્વિતીય પરાક્રમી થાઓ, ભોગની સંપત્તિવાળા થાઓ, ભાગ્યશાળી થાઓ, ઉત્તમ પ્રકારના સૌભાગ્ય વડે મનોહર થાઓ, પ્રૌઢ લક્ષ્મીવાળા , અથવા શોભાયુક્ત થાઓ, કીર્તિવાળા થાઓ, અને હંમેશાં સમસ્ત જગતનું પાલન-પોષણ કરનારા થાઓ.”
૧૫૫
For Private and Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
"कल्याणमस्तु शिवमस्तु धनागमोऽस्तु, दीर्घायुस्स्तु सुतजन्मसमृद्धिरस्तु ।
તૃતીય
વ્યાખ્યાનનું वैरिक्षयोऽस्तु नरनाथ ! सदा जयोऽस्तु, युष्मत्कुले च सततं जिनभक्तिरस्तु ॥२॥"
“હે નરનાથ ! તમારું કલ્યાણ થાઓ, તમોને સુખ થાઓ, ધનનું આવાગમન થાઓ, લાંબું આયુષ્ય થી થાઓ, પુત્રજન્મ રૂપી સમૃદ્ધિ થાઓ, તમારા શત્રુઓનો વિનાશ થાઓ, હમેશાં તમારો જય થાઓ, અને હે ||
રાજન્ ! તમારા કુલમાં નિરંતર જિનેશ્વર પ્રભુ ઉપર ભક્તિ રહો” II૬૭ી. “રિમ-રિમા Mો, મં િવદ્ધમાહિત્યમાં ફુદ રિ િન-ગણ-રરાવતી રત્ત” શા.
છે તૃતીયં થાક્યાનું સમાતમ્ .
૧૫૬
For Private and Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
વ્યાખ્યાનમુ.
अथ चतुर्थं व्याख्यानम् "पुरिम-चरिमाण कप्पो, मंगलं वद्धमाणतित्थम्मि । इह परिकहिआ जिण-गण-हराइथेरावली चरितं" ॥१॥
(તy i તે સુવિગતવાઢિT) ત્યાર પછી તે સ્વપ્નલક્ષણપાઠકો (સિદ્ધયે ર0સિદ્ધાર્થ રાજા વડે (વંરિપૂ૪-સવાર-સન્માનિયા સમાજ) તેઓના સગુણોની સ્તુતિ કરવા વડે વંદાયા છતાં, પુષ્પાદિ વડે પૂજાયા છતાં, ફલ અને વસ્ત્રાદિના દાન વડે સત્કાર કરાયા છતાં, તથા ઉભા થવું વિગેરે માન આપવાની ક્રિયા વડે સન્માન કરાયા છતાં (પયે પત્તેય) તેઓ દરેક (પુવન્નત્યેનું મફસોસુ) પૂર્વે સ્થાપેલા સિંહાસનો ઉપર (નિરીત્તિ) બેસે છે ll૬૮
(તy i સિદ્ધત્યે ત્તિ) ત્યાર પછી સિદ્ધાર્થ ક્ષત્રિય (તિસનં પત્તા) ત્રિશલા ક્ષત્રિયાણીને (ગાયંતર છે કાવે) પૂર્વે વર્ણવેલી કનાતની અંદર સ્થાપેલા સિંહાસન ઉપર બેસાડે છે. ( વિજ્ઞા) બેસાડીને (પૂપ્રશ્નપરિપુurદત્યે) પુષ્પો અને શ્રીફલ વિગેરે ફલો વડે ભરેલા હાથવાળા સિદ્ધાર્થ ક્ષત્રિય (રેઇન વિનr) અતિશય વિનયપૂર્વક (તે સુવિUાનવસ્ત્રપતિ, પુર્વ તૈયારી-) તે સ્વપ્નલક્ષણપાઠકોને આ પ્રમાણે કહ્યું કે - અર્થાત્ સ્વપ્નલક્ષણપાઠકો પાસે સ્વપ્નાંઓને નિવેદન કરવા પૂર્વે સિદ્ધાર્થ રાજા હાથમાં પુષ્પો અને ફલો લઈ તે સ્વપ્નાંઓને નિવેદન કરી સ્વપ્નાઓનું ફલ પૂછે છે, કારણ કે કહ્યું છે કે -
જિક
૧૫૭
For Private and Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જય
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
વ્યાખ્યાનમ્
આ
"रिक्तपाणिनं पश्येच्च, राजानं दैवतं गुरुम् । निमित्तज्ञं विशेषेण, फलेन फलमादिशेत् ॥१॥"
“રાજા, દેવ અને ગુરુનું દર્શન ખાલી હાથે ન કરવું, વળી નિમિત્તના જાણકાર એટલે જયોતિષીને વિશેષ પ્રકારે ફલ વિગેરે વડે સન્માન કરી જ્યોતિષ સંબંધી વાત પૂછવી, કેમકે ફળથી ફળ મળે છે” દલી.
(વં સ્ત્રનુ સેવાણિયા! જ્ઞ) હે દેવાનુપ્રિયો !ખરેખર આજે (તસતા રયાળt) ત્રિશલા ક્ષત્રિયાણી | (તસ તરસસિ) તે તેવા પ્રકારની એટલે મહાપુણ્યશાળી અને ભાગ્યશાળીને યોગ્ય એવી મનોહર શયામાં (નાવ સુનાતર ૩ોદીરમાળ ૩ોદીરમft) યાવત્ કાંઈક ઉંઘતી અને કાંઈક જાગતી એટલે અલ્પ નિદ્રા કરતી છતી (મે રુવે ૩ર) પ્રશસ્ત એવા આવા પ્રકારના (માસુમને સિત્તા રદ્ધા) ચૌદ મહાસ્વપ્નો દેખીને જાગી II૭૦ના.
(તે નહ-) તે જેવી રીતે – (જય-વસ” શાહ ) હાથી, વૃષભ વિગેરે પૂર્વે આવેલી ગાથામાં જણાવેલા ચૌદ મહાસ્વપ્ન કહી સંભળાવ્યા. (તે વસાણં મહાસુમાને સેવાનુપ્રિયા ! ૩રાના) તેથી હે દેવાનુપ્રિયો ! પ્રશસ્ત એવા આ ચૌદ મહાસ્વપ્નોનો (મન્ને હેન્નાને પત્ન-વિસે વરસ) કલ્યાણકારી શું ફળવિશેષ તથા વૃત્તિવિશેષ થશે ? I૭૧ી.
૧૫૮
For Private and Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
(તળ તે માનવUપતિIT) ત્યાર પછી તે સ્વપ્નલક્ષણપાઠકો (સિદ્ધFસ રિયસ તિ) | ચતુર્થ સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસે પ્રથમ સુન્ધા નિસમ) આ અર્થ સાંભળીને તથા મનથી અવધારીને (દર્દી-તુર્હ૦ હજી વ્યાખ્યાનમ્ નાવ દિયથા) વિસ્મિત થયેલા, સંતોષ પામેલા, યાવત્ હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળા થયા થકા (તે સુમ જિન્તિ) તે સ્વપ્નાઓને ધારે છે.
(ગોષ્ઠિત્તા) સ્વપ્નાંઓને ધારીને ( ૩[પવિત્ત) અર્થની વિચારણા કરે છે, (૩નુસત્તા) અર્થની વિચારણા કરીને ઉત્તમત્તે સદ્ધિ સંવાન્તિ) સ્વપ્ન સંબંધી પરસ્પર વિચાર ચલાવે છે, (સંપત્તિત્તા) પરસ્પર વિચાર કરીને (તેસિં સુમિvi નૈદ્ધા ) તે સ્વપ્નાંઓના પોતાની બુદ્ધિ વડે જાણ્યા છે અર્થ જેઓએ એવા, (હિá) સામા માણસનો અભિપ્રાય મેળવી ગ્રહણ કર્યા છે અર્થ જેઓએ એવા, (પુચ્છ) સંશય પડતાં પરસ્પર પૂછેલા છે અર્થ જેઓએ એવા (વિછિય) ત્યાર પછી નિશ્ચિત કર્યા છે અર્થ જેઓએ એવા, (૩હિયર્દી) અને તેથી જ બરાબર અવધારણ કર્યા છે અર્થ જેઓએ એવા તે સ્વપ્નપાઠકો (સિદ્ધત્કસ રાખો પુર૩) સિદ્ધાર્થ રાજાની આગળ (સુમિનસત્યાહું જ્યારે ક્યારેમાળT) સ્વપ્નશાસ્ત્રોને ઉચ્ચારતા ઉચ્ચારતા (સિદ્ધત્વે ત્તિયં પૂર્વ વાસી-) સિદ્ધાર્થ ક્ષત્રિયને આ પ્રમાણે કહેવા લાગ્યા કરી
તે સ્વપ્નશાસ્ત્રોનું ઉચ્ચારણ આ પ્રમાણે કરવા લાગ્યા -
૧૫૯
For Private and Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
49 >
www.kobabilh.org
“અનુભૂત ' શ્રુતોર દૃષ્ટ:, પ્રવૃપ્તેશ્ય વિવજ્ઞઃ । સ્વમાવત: સમુદ્ભૂત - પિત્તાસન્તતિસમ્મવ શી देवताद्युपदेशोत्थो,' धर्मकर्मप्रभावजः । पापोद्रेकसमुत्थश्च,' स्वप्नः स्याद् नवधा नृणाम् ॥२॥ (युग्मम्) । પ્રાસાÊિ: પદ્ધિ-શુભ શુમોઽષિ વા । દૃષ્ટો નિરર્થ: સ્વપ્ના, સત્વસ્તુ નિમિત્તેર રૂા”
“મનુષ્યોને નવ પ્રકારે સ્વપ્ન આવે છે - અનુભવેલી વસ્તુ સ્વપ્નમાં દેખે ૧, સાંભળેલી વસ્તુ સ્વપ્નામાં દેખે ૨, જાગતાં દેખેલી વસ્તુ સ્વપ્નામાં દેખે ૩, પ્રકૃતિના વિકારથી એટલે વાત, પિત્ત અને કફના વિકારથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે ૪, સહજ સ્વભાવથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે ૫, ચિંતાની પરંપરાથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે ૬, ॥૧॥
દેવતાદિના સાન્નિધ્યથી સ્વપ્ન દેખે ૭, ધર્મકાર્યના પ્રભાવથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે ૮, અને અતિશય પાપના ઉદયથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે ૯. એવી રીતે મનુષ્યો નવ પ્રકારે સ્વપ્ન દેખે છે ।।૨।
આ નવ સ્વપ્નાંઓમાં પહેલાંનાં છ પ્રકારે આવેલાં સ્વપ્નાંઓ શુભ દેખે અથવા અશુભ દેખે તે સર્વ નિષ્ફળ સમજવાં, એટલે તે સ્વપ્નાંઓનું ફળ કાંઈ મળતું નથી. પણ છેલ્લા ત્રણ પ્રકારે આવેલાં સ્વપ્ન સાચાં સમજવાં, એટલે તે શુભ અથવા અશુભ સ્વપ્નાંઓનાં શુભ – અશુભ ફળ મળે છે III
“रात्रेश्चतुर्षु यामेषु, दृष्टः स्वप्नः फलप्रदः । मासैद्वादशभि: षड्भि - स्त्रिभिरेकेन च क्रमात् ॥४॥
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
R
ચતુર્થ વ્યાખ્યાનમ્
૧૬૦
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(A
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
निशान्त्यघटिकायुग्मे, दशाहात् फलति ध्रुवम् । दृष्टः सूर्योदये स्वप्नः, सद्यः फलति निश्चितम् ॥५॥ मालास्वप्नोऽह्न दृष्टश्च, तथाऽऽधि-व्याधिसम्भवः । मल-मूत्रादिपीडोत्थः, स्वप्नः सर्वो निरर्थकः ॥६॥"
વ્યાખ્યાનમ્ “રાત્રિના ચાર પહોરમાં દેખેલ સ્વપ્ન અનુક્રમે બાર, છ, ત્રણ અને એક મહિને ફળ આપનારું થાય | છે; એટલે કે, પહેલે પહોરે દેખેલ સ્વપ્ન બાર મહીને, બીજે પહોરે દેખેલ સ્વપ્ન છ મહિને, ત્રીજા પહોરે III | દેખેલ સ્વપ્ન ત્રણ મહિને અને ચોથે પહોરે દેખેલ સ્વપ્ન એક મહિને ફળ આપનારું થાય છે llll
વળી રાત્રિની છેલ્લી બે ઘડીમાં દેખેલું સ્વપ્ન નિશ્ચયથી દસ દિવસમાં ફળે છે, અને સૂર્યોદય થતાં દેખેલું સ્વપ્ન નિશ્ચયથી તુરત ફળે છે પણl
પણ માલાસ્વપ્ન, એટલે ઉપરા ઉપર આવેલ સ્વપ્ન, દિવસે દેખેલ સ્વપ્ન, માનસિક ચિંતા અને શારીરિક વ્યાધિથી ઉત્પન્ન થયેલું સ્વપ્ન, મળ-મૂત્રાદિની રુકાવટ કરવાથી થયેલી પીડાથી ઉત્પન્ન થયેલું સ્વપ્ન, એ સર્વ સ્વપ્નાંઓ નિરર્થક સમજવાં, એટલે એ સ્વપ્નાઓનું કાંઈ ફળ મળતું નથી ll” (आर्यावृत्तम्-) "धर्मरतः समधातु-यं स्थिरचित्तो जितेन्द्रिय सदयः ।
प्रायस्तस्य प्रार्थित-मर्थं स्वप्नः प्रसाधयति ॥७॥ न श्राव्यः कुस्वप्नो, गुर्वादेस्तदितर पुनः श्राव्यः । योग्यश्राव्याऽभावे, गोरपि कर्णे प्रविश्य वदेत् ॥८॥"
૧૬૧
For Private and Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobaith.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
જે મનુષ્ય ધર્મમાં આસક્ત હોય, રસ-રુધિરાદિ ધાતુઓ જેની સમ એટલે સરખી હોય, સ્થિર Aિ ચતુર્થ હતી. ચિત્તવાળો હોય, ઇન્દ્રિયોને કાબુમાં રાખનાર હોય, અને દયાવાળો હોય; તેને આવેલું સ્વપ્ન પ્રાયઃ ઇચ્છિત શિક વ્યાખ્યાનમ્ અર્થને સાધે છે શા
ખરાબ સ્વપ્ન કોઈને પણ સંભળાવવું નહિ, અને સારું સ્વપ્ન આવ્યું હોય તો ગુરુમહારાજ વિગેરે યોગ્યને સંભળાવવું, કદાચ સ્વપ્ન સાંભળનાર તેવા યોગ્યનો સમાગમ ન થાય તો છેવટે ગાયના કાનમાં પણ કહેવું ટા”
“इष्टं दृष्ट्वा स्वप्नं, न सुप्यते नाप्यते फलं तस्य । नेया निशाऽपि सुधिया, जिनराजस्तवनसंस्तवतः ॥९॥ स्वप्नमनिष्टं दृष्ट्वा सुप्यात् पुनरपि निशामवाप्यापि । नाऽयं कथ्यः कथमपि, केषाञ्चित् फलति न स तस्मात् ॥१०॥ पूर्वमनिष्टं दृष्ट्वा, स्वप्नं य: प्रेक्षते शुभं पश्चात् । स तु फलदस्तस्य भवेद्, द्रष्टव्यं तद्धदिष्टेऽपि ॥११॥"
ઉત્તમ સ્વપ્ન જોઈને બુદ્ધિમાન માણસે સૂવું નહિ, કેમ કે સૂઈ જવાથી તે ઉત્તમ સ્વપ્નનું ફળ મળતું નથી; માટે આખી રાત્રિ જિનેશ્વર પ્રભુના ગુણસ્તવનમાં જ ગુજારવી llણા
ખરાબ સ્વપ્ન જોઈને રાત્રિએ ફરીથી સૂઈ જવું, વળી તે ખરાબ સ્વપ્ન કોઈને પણ કહેવું નહિ, અને આ તેથી તે ફળવંત થતું નથી ll૧ી .
For Private and Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
જે મનુષ્ય પહેલાં ખરાબ સ્વપ્ન જોઈને પાછળથી શુભ સ્વપ્ન દેખે છે તેને તે શુભ ફળ દેનારું થાય છે, તેવી . ચતુર્થ જ રીતે જે મનુષ્ય પહેલાં શુભ સ્વપ્ન જોઈને પાછળથી ખરાબ દેખે છે તેને તે અશુભ ફળ દેનારું થાય છે/૧૧ી. | વ્યાખ્યાનમ્
“स्वप्ने मानव-मृगपति-तुरङ्ग-मातङ्ग-वृषभ-सुरभिभिः । युक्तं स्थमारूढो, यो गच्छति भूपति: स भवेत् ॥१२॥ अपहारो हय-वारण-याना-ऽऽसन-सदन-निवसनादीनाम् । नृपशङ्का-शोककरो, बन्धुविरोधा-ऽर्थहानिकर" ॥१३॥
“જે મનુષ્ય સ્વપ્નમાં માણસ, સિંહ, ઘોડો, હાથી, બળદ અથવા ગાય જોડેલા રથ ઉપર ચડેલો જાય, તે રાજા થાય ૧૨
જો સ્વપ્નમાં ઘોડા, હાથી, વાહન, આસન, ઘર અને વસ્ત્ર વિગેરેનું હરણ દેખે તો તે સ્વપ્ન રાજા તરફની શંકા કરનારું, શોક કરનારું, બંધુઓનો વિરોધ કરનારું અને ધનની નુકસાની કરનારું થાય છે ll૧૩”
“या सूर्याचन्द्रमसो-बिम्बं ग्रस्ते समग्रमपि पुरुषः । कलयति दीनोऽपि महीं, ससुवर्णां सार्णवां नियतम् ॥१४॥ हरणं प्रहरण-भूषण-मणि-मौक्तिक कनक रूप्य-कुप्यानाम् । धन-मानम्लानिकर, दारुणमरणावहं बहुश: ॥१५॥ आरूढः शुभ्रमिभं, नदीतटे शालिभोजनं कुरुते । भुङ्क्ते भूमिमखिलां, स जातिहीनोऽपि धर्मधनः ॥१६॥ निजभाया हरणे, वसुनाश: परिभवे च संक्लेश: । गोत्रस्त्रीणां तु नृणां, जायेते बन्धुवध-बन्धौ ॥१७॥
૧૬૩
For Private and Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
शुभ्रेण दक्षिणस्यां, य: फणिना दश्यते निजभुजायाम् । आसादयति सहस्रं, कनकस्य स पञ्चरात्रेण ॥१८॥" “જે મનુષ્ય સ્વપ્નમાં સૂર્ય અને ચન્દ્રમાના સપૂર્ણ બિમ્બને ગળી જાય તે મનુષ્ય ગરીબ હોય તો પણ
વિ. વ્યાખ્યાનમ્ નિશ્ચયથી સુવર્ણસહિત અને સમુદ્રસહિત પૃથ્વીને મેળવે છે; એટલે કે, આખી પૃથ્વીનો રાજા થાય છે /૧૪માં
જો સ્વપ્નમાં શસ્ત્ર, ઘરેણાં, મણિ, મોતી, સુવર્ણ, રૂપું, અને સુવર્ણ તથા રૂપા સિવાયની બીજી ધાતુઓનું હરણ દેખે તો તે સ્વપ્ન ઘણીવાર ધનનો નાશ કરનારું, માનની ગ્લાનિ કરનારું, અને ભયંકર મરણ નીપજાવનારું થાય છે ૧પો
જે મનુષ્ય સ્વપ્નમાં સફેદ હાથી ઉપર ચડ્યો છતો નદીને કાંઠે ભાતનું ભોજન કરે તે મનુષ્ય કદાચ નીચ જાતિનો હોય તો પણ ધર્મરૂપ ધનવાળો થયો છતો એટલે ધર્મિષ્ઠ થયો છતો સમગ્ર પૃથ્વીને ભોગવે છે ૧ell
જે મનુષ્ય સ્વપ્નમાં પોતાની સ્ત્રીનું હરણ દેખે તેમને ધન-સંપત્તિનો નાશ થાય, પોતાની સ્ત્રીનો પરાભવ દેખે તો ક્લેશ-દુ:ખ પામે, અને ગોત્રની સ્ત્રીનું હરણ તથા પરાભવ દેખે તો બંધુઓનો વધ અને ૨ બંધુઓને બંધન થાય ll૧૭
જે મનુષ્ય સ્વપ્નની અંદર સફેદ સર્પ વડે પોતાની જમણી ભુજાએ કુંખાય, તે મનુષ્ય પાંચ રાત્રિમાં પણ હજાર સોનામહોર મેળવે II૧૮.
૧૬૪
For Private and Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
C
www.kobatirth.org
“નાયતે યસ્ય હરળ, નિજ્ઞશયનો-પાનહાં પુન: સ્વને । તસ્ય પ્રિયતે રુચિતા, નિવિકા સ્વશરીરપીડા T III) यो मनुष्यस्य मस्तक - चरण-भुजानां च भक्षणं कुरुते । राज्यं कनकसहस्रं, तदर्धमाप्नोत्यसौ क्रमशः ॥ २०॥ द्वारपरिघस्य शयन-प्रेङ्खोलन - पादुका-निकेतानाम् । भञ्जनमपि यः पश्यति, तस्यापि कलत्रनाशः स्यात् ॥२१॥ कमलाकर-रत्नाकर-जलसंपूर्णापगाः सुहृन्मरणम् । यः पश्यति लभतेऽसा वनिमित्तं वित्तमतिविपुलम् ॥२२॥ अतितप्तं पानीयं सगोमयं गडुलमौषधेन युतम् । यः पिबति सोऽपि नियतं, म्रियतेऽतीसाररोगेण ॥ २३॥” “જે મનુષ્યને સ્વપ્નમાં પોતાની શય્યા અને પગરખાનું હરણ થાય તેની સ્ત્રી મરણ પામે, અને પોતાને શરીરે સખત પીડા ભોગવે ।।૧૯।।
જે મનુષ્ય સ્વપ્નમાં માણસના મસ્તકનું ભક્ષણ કરે તે રાજ્યને મેળવે, માણસના પગનું ભક્ષણ કરે તે હજાર સોનામહોર મેળવે, અને માણસની ભુજાનું ભક્ષણ કરે તે પાંચસો સોનામહોર મેળવે ૨૦ના
જે મનુષ્ય સ્વપ્નામાં બારણાની ભોગળનો, શય્યા એટલે પલંગનો, હિંડોળાનો, પગરખાંનો, તથા ઘરનો ભંગ એટલે ભાંગી જવું દેખે તેની સ્ત્રીનો નાશ થાય ।।૨૧।।
જે મનુષ્ય સ્વપ્નમાં સરોવર, સમુદ્ર, પાણીથી ભરેલી નદી, તથા મિત્રનું મરણ દેખે, તે મનુષ્ય નિમિત્ત વિના પણ અચાનક ઘણું ધન મેળવે ॥૨૨॥
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ વ્યાખ્યાનમ્
૧૬૫
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
વ્યાખ્યાનમ્
જે માણસ સ્વપ્નમાં ઘણું તપેલું છાણસહિત, ડોળાઈ ગયેલું, અને ઓસડ વડે યુક્ત પાણી પીવે છે તે . નિશ્ચયથી અતીસાર રોગ વડે એટલે ઝાડાના રોગથી મરણ પામે છે /૨all”
"देवस्य प्रतिमाया, यात्रा-स्नपनो-पहार पूजादीन् । यो विदधाति स्वप्ने, तस्य भवेत् सर्वतो वृद्धिः ॥२४॥ स्वप्ने हृदयसरस्यां, यस्य प्रादुर्भवन्ति पद्मानि । कुष्ठविनष्टशरीरो, यमवसतिं च याति स: त्वरितम् ॥२५॥ आज्यं प्राज्यं स्वप्ने, यो विन्दति वीक्ष्यते यशस्तस्य । तस्याऽभ्यवहरणं वा, क्षीरान्नेनैव सह शस्तम् ॥२६॥ हसने शोचनमचिरात्, प्रवर्तते नर्तनेऽपि वध-बन्धौ । पठने कलहश्च नृणा-मेतत् प्राज्ञेन विज्ञेयम् ॥२७॥ વૃષi વૃનનશસ્ત, મુત્ત્વા નો-નિ-રાગ-રાગટ્રેવાના સવ« શુવને જ શુN, ચવા પસ-ત્રવાડીનું રિટ.
“જે મનુષ્ય સ્વપ્નામાં દેવની પ્રતિમાની યાત્રા-દર્શન કરે, અભિષેક કરે, પ્રતિમા આગળ નૈવેદ્ય ફળ- ફૂલાદિ ઢોકે, અને પ્રતિમાની પૂજા વિગેરે કરે; તે માણસની સર્વ પ્રકારે વૃદ્ધિ થાય છે ૨૪ો.
જે મનુષ્યને સ્વપ્નની અંદર પોતાના હૃદયરૂપી સરોવરમાં કમલો ઉગે છે તે મનુષ્ય કોઢ રોગથી નષ્ટ | શરીરવાળો થઈ જલદી યમને ઘર પહોંચે છે; એટલે મરણને શરણ થાય છે /૨પો.
For Private and Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
જે માણસ સ્વપ્નમાં ઘણું ઘી મેળવે છે તેનો યશ વૃદ્ધિ પામે છે, વળી દૂધપાક અથવા ખીર સાથે ઘીનું E- ચતુર્થ ભોજન પણ પ્રશસ્ત કહેવાય છે રદી
વ્યાખ્યાનમુ જે મનુષ્યો સ્વપ્નમાં હસે છે તેમને થોડા જ વખતમાં શોક પ્રવર્તે છે, નાચે તો વધ અને બંધન થાય, aણી ભણે તો ક્લેશ થાય, એમ ડાહ્યા માણસે જાણવું Il૨કા
થિથી ગાય, બળદ, ઘોડો, રાજા, હાથી અને દેવ; એટલા સિવાયની બાકીની સઘળી કાળી વસ્તુઓ જો સ્વપ્નમાં દેખે તો તે સ્વપ્ન અશુભ સમજવું. વળી કપાસ અને લવણાદિ સિવાયની બાકીની સઘળી સફેદ વસ્તુઓ જો સ્વપ્નામાં દેખે તો તે સ્વપ્ન શુભકર સમજવું Il૨૮”
જે મનુષ્ય સ્વપ્નમાં હાથી, ગાય, બળદ, મહેલ કે પર્વત ઉપર ચડેલો પોતાને દેખે તો તે મોટાઈ પામે. હ શરીરે વિઝાવિલેપન દેખે તો નિરોગી થાય. સ્વપ્નમાં રુદન કરે તો હર્ષની પ્રાપ્તિ થાય. સ્વપ્નમાં રાજા, હાથી, ઘોડો, સુવર્ણ, બળદ, ગાય, કે કુટુંબ દેખે તો કુલની વૃદ્ધિ થાય. સ્વપ્નમાં મહેલ ઉપર ચડીને પોતાને ભોજન કરતો દેખે, અથવા સમુદ્ર તરતો દેખે તો તે નીચકુલમાં જન્મ્યો હોય તો પણ રાજા થાય. સ્વપ્નમાં દીવો, માંસ, ફળ, કન્યા, કમલ, છત્ર કે ધ્વજા દેખે તો જય પામે. સ્વપ્નમાં પોતાના ઇષ્ટદેવની પ્રતિમા દેખે તો આયુષ્ય વધે, તેમજ કીર્તિ, યશ અને ધનની પણ વૃદ્ધિ થાય. જો સ્વપ્નમાં કોઈ ફળ-ફૂળવાળા પ્રફુલ્લિત
For Private and Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
કલ્પસૂત્ર ભાષાંતર
વૃક્ષ ઉપર અથવા રાયણના વૃક્ષ ઉપર પોતાને ચડેલો દેખે તો ઘણું ધન મળે. જો સ્વપ્નમાં ગધેડી, ઉંટ, ભેંસ ચતુર્થ કે પાડા ઉપર પોતાને એકલો ચડેલો દેખે તો તે તત્કાલ મરણ પામે. જે પુરુષ સ્વપ્નમાં સફેદ કપડાવાળી અને હું - વ્યાખ્યાનમુ સફેદચંદનનું વિલેપન કરેલી સ્ત્રીને ભોગવે તો તેને સર્વ પ્રકારની લક્ષ્મી મળે. જે પુરુષ સ્વપ્નામાં રાતા વઢવાળી અને રાતું ચંદન, કૃષ્ણગંધ વિલેપન કરેલી સ્ત્રીને ભોગવે તો તે પુરુષનું રુધિર સૂકાઈ જાય. જે મનુષ્ય સ્વપ્નમાં રત્નના, સોનાના અને સીસાના ઢગલા ઉપર પોતાને ચડેલો દેખે તે મનુષ્ય અવશ્ય સમકિત પામીને મોક્ષે જાય. "दृष्टाः स्वप्ना ये स्वं, प्रति तेऽत्र शुभाऽशुभा नृणां स्वस्य । ते प्रत्यपरं तस्य, ज्ञेयास्ते स्वस्य नो किञ्चित् ॥२९॥
दुःस्वप्ने देव-गुरुन्, पूजयति करोति शक्तितश्च तपः । सततं धर्मरतानां दुःस्वप्नो भवति सुस्वप्नः ॥३०॥"
મનુષ્યોએ જે શુભ અથવા અશુભ સ્વપ્ન પોતા સંબંધી દેખ્યાં હોય તે સ્વપ્નાંઓનું શુભ અથવા અશુભ થાય ફળ પોતાને મળે છે, પણ જે શુભ અથવા અશુભ સ્વપ્ન પારકાં સંબંધી પોતે દેખ્યાં હોય તો તે સ્વપ્ન પારકાનાં સમજવાં, એટલે તેઓનું શુભ અથવા અશુભ ફળ પારકાને મળે છે, પોતાને કાંઈ ફળ મળતું નથી રા” |
દુષ્ટ સ્વપ્ન આવે ત્યારે દેવ અને ગુરુની પૂજા કરવી, તથા શક્તિ પ્રમાણે તપસ્યા કરવી; કારણ કે નિરંતર ધર્મમાં આસક્ત મનુષ્યોને દુષ્ટ સ્વપ્ન પણ શુભકર સ્વપ્ન થાય છે ૩૦મી.
૧૬૮
For Private and Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
KHA
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થી વ્યાખ્યાનમ્
IRH
(ga નુ સેવાણિયા !) હે દેવાનુપ્રિયા ! એવી રીતે ખરેખર, (૩ખું સુમસ) અમારા સ્વપ્નશાસ્ત્રમાં , (વાયાની સુમિના, તીસ મહાસુમા, વાવર્તાર સમા તિ) સામાન્ય ફળ આપનારાં બેંતાલીશ સામાન્ય સ્વપ્ન, અને મહા ફળ આપનારાં ત્રીસ મહાસ્વપ્ન, એવી રીતે બધાં મળીને બોતેર સ્વપ્ન કહેલાં છે. (તત્ય અ ફ્લાય !) તેને વિષે હે દેવાનુપ્રિયા ! (કદંતીયો વા વવણિમાથરો વા) તીર્થંકરની માતા અથવા ચક્રવર્તીની માતા (૩રહંસ વા વવેચ્છસિ વ) તીર્થકર અથવા ચક્રવર્તી (રમં વહેમમાસ) ગર્ભમાં આવે ત્યારે (સં તીસાઈ મહાસુમUTIi) એ ત્રીસ મહાસ્વપ્નાંઓમાંથી (મે ૨૩ મહમ) આ ચૌદ મહાસ્વપ્નાંઓને (Hસત્તા વુિત્તિ ) દેખીને જાગે છે II૭all
(તે નઈ-) તે જેવી રીતે-(“Tય-વસ” નદી) હાથી, વૃષભ વિગેરે આગળ આવેલી ચૌદ મહાસ્વપ્નની ગાથા કહી સંભળાવી II૭૪ો.
| (વાસુવમાચારો વા) વાસુદેવની માતા (વાસુદેવ મં વમમસિ) વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે (સં દુસë મહાસુમિur) આ ચૌદ મહાસ્વપ્નાંઓમાંથી (૩ન્ન રેસર મહીમને સત્તા r રઘુત્તિ) કોઈ પણ સાત મહાસ્વપ્ન દેખીને જાગે છે ૭પી.
૧૬૯
For Private and Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
VENN
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ વ્યાખ્યાનમુ
(વનવાયરો વા) બલદેવની માતા (વજેસિ ગર્ભ ઉમે માસ) બલદેવ ગર્ભમાં આવે ત્યારે (સં ૨૩ણં મહાસુમિuT) આ ચૌદ મહાસ્વપ્નોમાંથી (ટૂરેવત્તરિ મહાસુમને સત્તા ન હતુત્તિ) કોઈ પણ ચાર મહાસ્વપ્ન દેખીને જાગે છે li૭૬ll
(મંતિયાયરો વા) માંડલિકની માતા (મંત્રિસિ મે વનમાસિ) માંડલિક ગર્ભમાં આવે ત્યારે (સં વડસë મહાસુમળા) આ ચૌદ મહાસ્વપ્નાંઓમાંથી (૩ય મહાસુમિ પસત્તા દિનુત્ત) કોઈ પણ એક મહાસ્વપ્ન દેખીને જાગે છે ll૭૭ી.
(મે ૨ v રેવાખા ! વિસના રિયાઇ વડદસ મહાસુમા તિ) હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ આ ચૌદ મહાસ્વપ્ન દેખ્યાં છે. (ત કરતા જ રેવાનુપ્રિયા ! વિસના રિયાઇ સુમન ર્દીિ) તેથી હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ પ્રશસ્ત સ્વપ્ન દેખ્યાં છે, (ગાઉ મંત્નિ ! સેવાખિયા હિસતા રિયાઇ સુરમા રિ) યાવત્ હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ મંગલ કરનારાં-સ્વપ્ન દેખ્યાં છે. હવે તે સ્વપ્નાંઓનું ફળ કહે છે –
(ત ગદા-) તે જેવી રીતે-(મત્યનામો સેવાય !) હે દેવાનુપ્રિય ! રત્ન સુવર્ણાદિ અર્થનો લાભ થશે.
૧૭૦
For Private and Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SS
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ વ્યાખ્યાનમું
(માત્રામાં સેવા[બિયા !) દેવાનુપ્રિય ! ભોગનો લાભ થશે, (પુરનામો રેવાનુપિયા !) દેવાનુપ્રિય ! પુત્રનો લાભ થશે, (સુવનામો રેવાનુપ્રિયા ) દેવાનુપ્રિય! સુખનો લાભ થશે, (ક્ઝતામાં સેવાપુપ્રિયા !) દેવાનુપ્રિય ! રાજયનો લાભ થશે. આ રીતે સામાન્ય પ્રકારે ફળ કહીને હવે વિશેષ પ્રકારે મુખ્ય ફળ કહે છે - ( સ્ત્રનુ સેવાનુfપયા !તિસતા રિયા) હે દેવાનુપ્રિય! નિશ્ચયથી ત્રિશલા ક્ષત્રિયાણી (નવÈ માસામાં વદુરપુvoTM થિયિ ૩દ્ધિદ્યમા રાઢિયા વકતા) નવ માસ બરાબર સંપૂર્ણ થયા બાદ અને સાડા સાત દિવસ ગયા બાદ આવા પ્રકારના પુત્રને જન્મ આપશે. કેવા પ્રકારના પુત્રને ? તે કહે છે (તુરં યુવે ૩) તમારા કુલને વિષે ધ્વજ સંદેશ અર્થાત્ અતિઅદ્ભુત, (યુનીવ) કુલને વિષે દીપક સદેશ પ્રકાશ કરનાર તથા મંગલ કરનાર (યુન્નપવ) કુલને વિષે પર્વત સમાન, અર્થાત્ પર્વતની પેઠે સ્થિર તથા જેનો કોઈ પણ દુશ્મન પરાભવ ન કરી શકે એવો, (કુર્નાહિંસ) કુલને વિશે ઉત્તમ હોવાથી મુગટ સમાન, (ફુરત્નતિત) કુલને ભૂષિત કરનારો હોવાથી કુલને વિષે તિલક સમાન, (કુર્નાિિત્ત) કુલની કીર્તિ કરનારો, (જર્નાવિત્તિજી કુલનો નિર્વાહ કરનારો, (કુતિય) કુલને વિષે અતિશય પ્રકાશ કરનારો હોવાથી સૂર્ય સમાન, (હુસ્નાધાજી પૃથ્વીની પેઠે કુલનો આધાર, (૭7નરિ) કુલની વૃદ્ધિ કરનારો, યુઝસવસર્વ દિશાઓમાં કુલની પ્રખ્યાતિ કરનારો,
૧૭૧
For Private and Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
(ભપાચવું) કુલને વિષે આશ્રયરૂપ હોવાથી તથા પોતાની છત્રછાયામાં દરેક લોકોનું રક્ષણ કરનાર હોવાથી વૃક્ષ સમાન, (યુનતંતુસંતાળવિવાર) કુલના તંતુસમાન એટલે કુલના આધારરૂપ જે પુત્ર, પૌત્ર, પ્રપૌત્રાદિ સંતતિ, તે સંતતિની વિવિધ પ્રકારે વૃદ્ધિ કરનારો; વળી તે પુત્ર કેવો છે ? (સુવુમાનપાળિપાથૅ) જેના હાથ અને પગ સુકોમલ છે એવો, (સદ્દીળપહિપુખ્તપંચિવિયસરી) જેના શરીરની પાંચે ઇન્દ્રિયો સારા લક્ષણયુક્ત અને પરિપૂર્ણ છે એવો, (નવસ્તુળ-વંગળમુળોવવેથૅ) છત્ર ચામર વિગેરે લક્ષણોના ગુણ વડે સહિત, તથા મસ તલ વિગેરે વ્યંજનોના ગુણ વડે સહિત, (માળુ-મ્માળપમાળડિપુખ્તસુઝાયસર્વાંગસુંવાં) માન, ઉન્માન અને પ્રમાણ વડે સંપૂર્ણ તથા સુંદર છે સર્વ અંગવાળું શરીર જેનું એવો (સિોમા) ચન્દ્રમાની પેઠે સૌમ્ય આકૃતિવાળો, (તા) મનોહર, (પિયરંસમાં) વલ્લભ છે દર્શન જેનું એવો, (સુસ્તું વાચં પત્તિસિ) અને સુંદર રૂપવાળો, આવા પ્રકારના પુત્રને જન્મ આપશે ।।૭૮
(સે વિ ય ાં વારણ) વળી તે પુત્ર (મુવવાનમાવે) બાલપણું છોડીને જ્યારે આઠ વરસનો થશે ત્યારે (વિજ્ઞાયરિયમિત્તે) તેને સઘળું વિજ્ઞાન પરિણમશે. (ગુળમનુત્તે) પછી અનુક્રમે યૌવન અવસ્થાને પામશે ત્યારે (સૂ) દાન દેવામાં તથા અંગીકાર કરેલા કાર્યનો નિર્વાહ કરવામાં સમર્થ થશે, (વી) રણસંગ્રામમાં
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ
વ્યાખ્યાનમ્
૧૭૨
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ
કલ્પસૂત્ર ભાષાંતર
બહાદુર થશે, (વિવેત્તે) પરરાજ્યને આક્રમણ કરવામાં પરાક્રમવાળો થશે, (ત્યિપરિવર્તવત્ર વાણિજી અતિશય વિસ્તીર્ણ છે સેના અને વાહન જેને એવો થશે, વળી તે પુત્ર કેવો થશે ?- (વાવેતરવિઠ્ઠી રઝવરું રાયા
વ્યાખ્યાનમ્ મવિસ૬) ત્રણ સમુદ્ર અને ચોથો હિમવંત, એ ચારે પૃથ્વીના અંતને સાધનારો એવો રાજયનો સ્વામી ચક્રવર્તી રાજા થશે, નિને વા તેનાથી ઘમ્મરંતવઠ્ઠી) અથવા ત્રણે લોકનો નાયક ધર્મવરચાતુરંત ચક્રવર્તી થિથી એવો જિન થશે, એટલે ધર્મોને વિષે શ્રેષ્ઠ એવો ચાતુરંત ચક્રવર્તી સમાન થશે. જેમ ચક્રવર્તી પૃથ્વીના ચારે અંતને સાધે છે, તેથી બીજા રાજાઓ કરતાં અતિશયવાળા હોય છે; તેમ તે પુત્ર પણ બીજા ધર્મપ્રવર્તકોને વિષે ન અતિશયવાળો જિન થશે; અથવા ધર્મરૂપી ઉત્તમ ચક્ર વડે નરકાદિ ચારે ગતિનો અંત કરનારો એવો જિન થશે.
તેમાં જિનપણાને વિષે ચૌદ મહાસ્વપ્નનાં પૃથફ પૃથક ફળ આ પ્રમાણે સમજવાં-ચાર દંતશૂલવાળો હાથી દેખવાથી ચાર પ્રકારે ધર્મ કહેશે ૧. વૃષભ દેખવાથી ભરતક્ષેત્રમાં બોધિબીજને વાવશે ૨. સિંહ જોવાથી રાગદ્વેષાદિ રૂપ દુષ્ટ હાથીઓ વડે ભંગાતા ભવ્યપ્રાણીઓ રૂપી વનનું રક્ષણ કરનારો થશે ૩. લક્ષ્મી મારે જોવાથી વાર્ષિક દાન આપીને તીર્થકરની લક્ષ્મીને ભોગવશે ૪. માલા દેખવાથી ત્રણે ભુવનને મસ્તકમાં ધારવાને યોગ્ય થશે ૫. ચન્દ્ર દેખવાથી પૃથ્વીમંડલને આનન્દ આપનારો થશે ૬. સૂર્ય દેખવાથી ભામંડલ વડે વિભૂષિત થશે ૭, ધ્વજ દેખવાથી ધર્મરૂપી ધ્વજ વડે વિભૂષિત થશે ૮. કલશ દેખવાથી ધર્મરૂપી મહેલના |
૧૭૩
૧૭૩
For Private and Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
il
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
8.
વ્યાખ્યાનમુ
શિખર પર રહેશે ૯. પદ્મ સરોવર દેખવાથી દેવોએ સંચારેલા કમલ ઉપર સ્થાપન કર્યા છે ચરણ જેણે એવો થશે ૧૦. સમુદ્ર દેખવાથી કેવલજ્ઞાનરૂપી રત્નના સ્થાનકરૂપ થશે ૧૧. વિમાન દેખવાથી વૈમાનિક દેવોને પણ પૂજનીય થશે ૧૨. રત્નરાશિ દેખવાથી રત્નના કિલ્લાએ કરીને વિભૂષિત થશે ૧૩. નિર્ધમ અગ્નિ દેખવાથી ભવ્ય પ્રાણીઓ રૂપી સુવર્ણની શુદ્ધિ કરનારો થશે ૧૪, ચૌદે સ્વપ્નનું એક્યું ફળ-ચૌદ રજુ સ્વરૂપ લોકના અગ્રભાગ ઉપર રહેનારો થશે ll૭થી
(તે કરીના of સેવાખિયા ! સિનાઇ રિયાઇ સુમના વિદ્યા) તેથી હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ પ્રશસ્ત સ્વપ્ન દેખ્યાં છે. (ગાવ મારુ-તુઢિ-રીદાત્તાપા-મંત્રનવાર of સેવા[ખિયા ! રિસના રિયાળી સુમિ Iિ) યાવતુ હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ આરોગ્ય, સંતોષ, દીર્ઘ આયુષ્ય, કલ્યાણ અને મંગલ કરનારાં સ્વપ્ન દેખ્યાં છે !'૮૦ના
(તy i સિદ્ધયે ય) ત્યાર પછી સિદ્ધાર્થ રાજા (તે િસુમિત્રવસ્ત્રપતિ તિ) તે કે સ્વપ્નલક્ષણપાઠકોની પાસે (પ્રથમ સુન્ધા નિસમ) આ અર્થ સાંભળીને તથા મનથી અવધારીને (દર્દી-તુ ચિત્તમાgિ) વિસ્મિત થયેલા, સંતોષ પામેલા, ચિત્તમાં આનંદિત થયેલા, (વીરમ) પ્રીતિયુક્ત મનવાળા, (પરમસોમરિસ) પરમ સંતુષ્ટ ચિત્તવાળા, (હરિસંવવિસામાયિ) અને હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળા
૧૭૪
For Private and Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ વ્યાખ્યાન
થઈ (રયત્ન નાવ તે સુમિત્રવUપતિ પર્વ વયાસી) બે હાથ જોડી, યાવત્ દસ નખ ભેગા કરી, આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને તે સ્વપ્નલક્ષણપાઠકો પ્રત્યે બોલ્યા કે – ૧૮૧ી
(થઈ તેવાણુબિયા !) હે દેવાનુપ્રિયો ! એ એમ જ છે, (તદર્થ વાયા !) હે દેવાનુપ્રિયો ! તમે સ્વપ્નાઓનું જે ફળ કહ્યું છે તેમ જ છે, (કવિતામેય સેવાપુખિયા !) હે દેવાનુપ્રિયો ! તે યથાસ્થિત છે, થિ (ઝિયમે સેવાધિયા !) દેવાનુપ્રિયો ! તે ઈણિત છે. (ઝિયમે સેવાધિયા !) દેવાનુપ્રિયો ! તે પ્રતીષ્ટ છે, એટલે તમારા મુખથી પડતું જ વચન મેં ગ્રહણ કર્યું છે, (રૂછયપરિચ્છિથમેય સેવાપયા !) દેવાનુપ્રિયો ! તે ઈણિત અને પ્રતીષ્ટ છે, (સર્વે ને સિમ સે ગદેવે તમે વાદ ત્તિ વજે પ્રમાણે તમે ! કહો છો તે અર્થ સત્ય છે, એમ કહીને (તે સુમિને સન્મ દ) તે સ્વપ્નાંઓને સારી રીતે અંગીકાર કરે છે. (છિત્તા) અંગીકાર કરીને (તે સુમિત્રવેavપતિ) તે સ્વપ્નલક્ષણપાઠકોનો (વિડન્ને ૩ સનેf) વિપુલ- ક પુષ્કલ એવા શાલિ વિગેરે ભોજનની વસ્તુઓ વડે, (પુવત્ય-સંઘ-મન્ના-કન્નારેor) ઉત્તમ પ્રકારનાં પુષ્પો વડે, વસ્ત્રો વડે, સુગંધી ચૂર્ણો વડે, પુષ્પોની ગુંથેલી માલાઓ વડે, અને મુગટ વિગેરે અલંકારો વડે (સવારે જ સમ્મા) સત્કાર કરે છે, તથા વિનયપૂર્વક નમ્ર વચનોથી તેમનું સન્માન કરે છે. (સંવરિત્તા સમ્માનિત્તા) ||
૧૭૫
For Private and Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
L
www.kbbatirth.org
સત્કાર અને સન્માન કરીને વિડાં નીવિયારિનું પીવાળું વનફ) જીંદગી પર્યંત નિર્વાહ થાય એવું ઘણું પ્રીતિદાન આપે છે. (વલત્તા ડિવિસપ્નેટ્ટ) આપીને તે સ્વપ્નલક્ષણપાઠકોને વિસર્જન કરે છે ।।૮૨
(ત! માં સે સિદ્ધત્યે અત્તિ) ત્યાર પછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય (સીજ્ઞાસળો અમુદ્દેઙ) સિંહાસન થકી ઉઠે છે, (બર્મુદ્રિત્તા) ઉઠીને (જ્ઞેળેવ તિસત્તા અત્તિયાળી નળિયંતરિયા) જયાં પડદાની પાછળ ત્રિશલા ક્ષત્રિયાણી છે (તેળેવ યુવાનØÇ) ત્યાં આવે છે. (વાગવિખ્તા) આવીને તિસનં અત્તિયાળિ પૂર્વ વયાસી-) ત્રિશલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું કે - ૮૩॥
(પૂર્વ અનુ વેવાણ !) હે દેવાનુપ્રિયા ! ખરેખર આવી રીતે (સુમિળસયંસિ વાયાનીસ સુમિળા) સ્વપ્નશાસ્ત્રમાં સામાન્ય ફળ આપનારાં બેંતાલીશ સામાન્ય સ્વપ્ન કહ્યાં છે, (તીર્સ મહાસુમિળા) મહા ફળ આપનારાં ત્રીસ મહાસ્વપ્ન કહ્યાં છે, એવી રીતે મળી બહોતેર સ્વપ્ન કહેલાં છે. તેને વિષે હે દેવાનુપ્રિયા ! તીર્થંકરની માતા અથવા ચક્રવર્તીની માતા તીર્થંકર અથવા ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે એ ત્રીસ મહાસ્વપ્નોમાંથી ગજ, વૃષભ વિગેરે ચૌદ મહાસ્વપ્નાંઓ દેખીને જાગે છે. (જ્ઞાવ ગં મહાસુમિળ વાસિત્તા નં ડિવુત્તિ) યાવત્ માંડલિકની માતા માંડલિક ગર્ભમાં આવે ત્યારે એ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ પણ એક મહાસ્વપ્ન દેખીને જાગે છે ।।૮૪
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ વ્યાખ્યાનમ્
૧૭૬
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ વ્યાખ્યાનમુ
( તમે સેવાનુup!) હે દેવાનુપ્રિયા ! તેં આ (ર૩૬ મહાસુમ તિ ) ચૌદ મહાસ્વપ્ન દેખ્યાં છે, (તે રીના ખi તને સેવાMિU! સુમળા તિ) તેથી હે દેવાનુપ્રિયા ! તે પ્રશસ્ત સ્વપ્ન દેખ્યા છે, (નાવ ન વા તેનુવકનાથને ઘમ્મરાતિવિવટ્ટ) તેથી યાવતું તારો પુત્ર ત્રણે લોકનો નાયક એવો ધર્મવરચાતુરંતચક્રવર્તી થશે, એટલે જેમ બીજા રાજાઓ કરતાં ચક્રવર્તી રાજા પૃથ્વીના ચારે અંતને સાધનારો હોવાથી અતિશયવાળો હોય છે, તેમ આ તારો પુત્ર પણ બીજા ધર્મપ્રવર્તકોને વિષે અતિશયવાળો જિન થશે; અથવા ધર્મરૂપી ઉત્તમ ચક્ર વડે નરકાદિ ચારે ગતિનો અંત કરનારો એવો જિન થશે II૮પી.
(તy of સા હિસતા રિયા) ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી (પ્રથમલ્ટે સુન્ધા નિસન્મ) આ અર્થ સાંભળીને તથા મનથી અવધારીને (હ-તુર્દ ગાવ દિયય) હર્ષિત થયેલી, સંતોષ પામેલી, યાવતુ હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળી (રયત્ન ગાવ) બે હાથ જોડી, યાવતું દસ નખ ભેગા કરી, મસ્તકે અંજલિ જોડીને (તે સુપ્રિ સમ ડિફ) તે સ્વપ્નાંઓને સારી રીતે અંગીકાર કરે છે ll૮૬ll
( છત્ત) અંગીકાર કરીને સિદ્ધયે રાપ મguથા સમાળ) પોતાને સ્થાને જવાને તેણે સિદ્ધાર્થ રાજા પાસેથી અનુમતિ પામી (નાપામ-રય મિત્તિવત્તા માસા) વિવિધ પ્રકારના મણિઓ અને રત્નોની રચના વડે આશ્ચર્યકારી એવા સિંહાસન થકી (ઉમુ) ઉઠીને (તુરિચ-મસ્ત-મસંમંતા)
૧૭૭
For Private and Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
મનની ઉતાવળ રહિત, શરીરની ચપલતા રહિત, સ્ખલના રહિત (વિનંવિયાણ રાયŻસસરિસીપુ ગğ) અને વચમાં કોઈ ઠેકાણે વિલંબ રહિત એવી રાજહંસ સદેશ ગતિ વડે (નેìવ સહુ મવળે) જ્યાં પોતાનું ભવન છે (તેળેવ વાળચ્છડ઼) ત્યાં આવે છે. (વાન્તિા) આવીને (સર્વ મવળ અનુવિદ્યા) તે ત્રિશલા ક્ષત્રિયાણી પોતાના ભવનમાં દાખલ થઈ ।।૮।
(નમિડ઼ે ચ ાં સમળે મળવું મહાવી) જ્યારથી આરંભી શ્રમણ ભગવાન્ મહાવીર (તંસિ રાયપુત્ત્તસિ) તે રાજકુલને વિષે (સાઇરિ) હિરણેગમેષી દેવ વડે સંહરાયા (તમિડું ૨ ) ત્યારથી આરંભીને (વવે વેસમળવુંડધારિનો સિરિયનંમા લેવા) કુબે૨ની આજ્ઞાને ધારણ કરવાવાળા એવા ઘણા તિર્યક્ ́ભક દેવો એટલે તીર્છા લોકમાં નિવાસ ક૨ના૨ ભૂંભક જાતિના દેવો (સવવયળેળ) શક્રેન્દ્રના હુકમથી, એટલે શક્રેન્દ્ર કુબેરને હુકમ કર્યો; અને કુબેરે તિર્યંચ્ છૂંભક દેવોને હુકમ કર્યો, આ પ્રમાણે કુબે૨ દ્વારા શક્રેન્દ્રના હુકમથી તિર્યક્ ઝુંભક દેવો (સે નાડું મારૂં પુરાપુરાળાનું મહાનિહાળારૂં મવત્તિ) જે આ પૂર્વે દાટેલાં એવાં ઘણાં કાલનાં પુરાણાં મહાનિધાનો હતાં તે મહાનિધાનોને લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં મૂકે છે. કેવા પ્રકારનાં મહાનિધાનોને લાવીને તિર્યક્ જૂંભક દેવો સિદ્ધાર્થ રાજાના ભવનમાં મૂકે છે ? (તં ગજ્ઞા-) તે આ રીતે(પછીળસામિયાડું)જેઓના સ્વામી પ્રકર્ષે હીન થઈ ગયા છે – સ્વલ્પ થઈ ગયા છે એવાં નિધાનો; (પછીળસેયાર્ં)
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ વ્યાખ્યાનમ્
૧૭૮
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
જે નિધાનોની પ્રતિવર્ષે તપાસ કરનારા અને પ્રતિવર્ષે નવીન દ્રવ્યનું સિંચન કરનારા પ્રકર્ષે હીન થયા છે પતિત થયા છે એવાં નિધાનો; (પઢીળનોત્તરાડું) જે પુરુષોએ નિધાન દાટ્યાં છે તેઓના ગોત્રીય પુરુષો તથા ઘ૨ પ્રકર્ષે હીન થયા છે - વિરલ થઈ ગયા છે એવાં નિધાનો; (ચ્છિન્નસામિયાડું) જેઓના સ્વામી સર્વથા વિનાશ પામ્યા છે - સંતાન રહિત મરણ પામ્યા છે એવાં નિધાનો; (અન્નસેવાડું) જે નિધાનોની પ્રતિવર્ષે તપાસ કરનારા અને પ્રતિવર્ષે નવીન સિંચન કરનારા સર્વથા વિનાશ પામ્યા છે એવાં નિધાનો; (ચ્છિન્નોત્તરાડું) અને જે પુરુષોએ નિધાન દાટ્યાં છે તેઓના ગોત્રીય પુરુષો તથા ઘર સર્વથા વિનાશ પામ્યાં છે એવાં નિધાનો; આવા પ્રકારનાં મહાનિધાનોને લઈને તિર્યક્ જ઼ભક દેવો સિદ્ધાર્થ રાજાના ભવનમાં મૂકે છે. હવે કયા સ્થાનોમાં દાટેલાં તે નિધાનોને લઈને સિદ્ધાર્થ રાજાના ભવનમાં મૂકે છે ? તે કહે છે - (ગામાડર) જ્યાં કર લેવાતો હોય, અને ચારે તરફ કાંટાની વાડ હોય, તે ગ્રામ કહેવાય, તે ગ્રામમાં; જે લોખંડ, તાંબું વિગેરે ધાતુઓની ઉત્પત્તિના સ્થાનક હોય તે આકર એટલે ખાણ કહેવાય, તે ખાણોમાં; (નવ-) જ્યાં કર ન લેવાતો હોય, અને જે સડક કિલ્લો વિગેરે વડે યુક્ત હોય તે નગર કહેવાય, તે નગરોમાં; (એડ-) જેની ચારે તરફ ધૂળનો ગઢ હોય તે ખેટ કહેવાય, તે ખેટોમાં; (ls-) જે ખરાબ નગર હોય તે કર્બટ કહેવાય, તે કર્બટોમાં; (મસંઘ-) જેની ચારે દિશામાં બબ્બે ગાઉ ઉપર ગામ હોય તે મડંબ કહેવાય, તે મડંબોમાં; (રોળનુ૪) જે જલમાર્ગ અને સ્થલમાર્ગ એમ બન્ને માર્ગો વડે યુક્ત હોય તે દ્રોણમુખ કહેવાય, તે દ્રોણમુખોમાં; (પટ્ટા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ વ્યાખ્યાનમ્
૧૭૯
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobaith.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
હકસમ) જે જલમાર્ગ અને સ્થળમાર્ગમાંથી કોઈ પણ એક માર્ગ વડે યુક્ત હોય તે પત્તન કહેવાય, તે પત્તનોમાં; ચતુર્થ જે તીર્થસ્થાન હોય અથવા તાપસીનું સ્થાન હોય તે આશ્રમ કહેવાય, તે આશ્રમોમાં; (સંવાદ-) ખેડૂતો સપાટ વ્યાખ્યાન ભૂમિમાં ખેડ કરીને જે દુર્ગભૂમિમાં એટલે બીજાઓ મુશ્કેલીથી જઈ શકે એવી જે ભૂમિમાં ધાન્યને રક્ષા માટે સ્થાપે છે તે સંવાહ કહેવાય, તે સંવાહોમાં; (વેસે) સાર્થવાહનો કાફલો સંઘ અને લશ્કર વિગેરેને કદ ઉતરવાના સ્થાનકને સન્નિવેશ કહેવાય, તે સન્નિવેશોમાં આ પ્રમાણે ગ્રામ-નગરાદિમાં દાટેલાં મહાનિધાનોને પણ લઈને તિર્યંગુ ફૂંભક દેવો સિદ્ધાર્થ રાજાના ભવનમાં મૂકે છે. હવે ગ્રામ વિગેરેમાં કયે કયે ઠેકાણે દાટેલાં મહાનિધાનોને લઈને સિદ્ધાર્થરાજાના ભવનમાં મૂકે છે?, તે કહે છે - (સિંધાડસુ વ) શિંગોડા નામના ફળને આકારે જે ત્રણ ખુણીયું સ્થાન હોય તે શૃંગાટક કહેવાય, તે શૃંગાટકોમાં; (
તિસુ વા) જયાં ત્રણ રસ્તા મળતા હોય તે ત્રિક કહેવાય, તે ત્રિકોમાં; (
વ સુ વા) જ્યાં ચાર રસ્તા મળતા હોય તે ચતુષ્ક કહેવાય, તે છે ચતુષ્કોમાં (વેસુ વ) જયાં ઘણા રસ્તા મળતા હોય તે ચત્ર કહેવાય, તે ચત્રોમાં; (૩મુજુ વ) ચાર દરવાજાવાળા દેવમંદિર વિગેરેમાં, (મપદે વા) રાજમાર્ગોમાં, (માસુ વા) જયાં પહેલાં ગ્રામ વસેલાં જ હોય, પણ પછી ઉજ્જડ-વસ્તી વગરનાં થઈ ગયાં હોય એવાં ગ્રામસ્થાનોમાં; (નીરજુ વા) જયાં પહેલાં નગર વસેલાં હોય, પણ પછી ઉજ્જડ થઈ ગયાં હોય એવાં નગરસ્થાનોમાં (ગામનદ્ધનો વા) ગામમાંથી નિક પાણી નિકળવાના જે માર્ગો તે ગ્રામનિર્ધન કહેવાય, તે ગ્રામનિર્ધમાનોમાં, એટલે ગામની ખાળોમાં;
૧૮૦
For Private and Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
વ્યાખ્યાનમ્
(નરનિમોજુ વા)નગરની ખાલોમાં, (૩માવીસુ વા)દુકાનોમાં, (સેવવુસુ વ)યક્ષ વિગેરે દેવોના મંદિરોમાં, (સમાસુ વ) માણસોને બેસવાનાં સ્થાનોમાં, અથવા જયાં મુસાફરો આવીને રસોઈ પકાવે તે સ્થાનોમાં; (પવાસુ વા) પાણીની પરબોમાં, સારામેસુ વા) જ્યાં કેળ વિગેરે રમણીય વૃક્ષો રોપેલાં હોય, અને સ્ત્રી-પુરુષો રમત-ગમત કરવાને આવતાં હોય તે આરામ એટલે બગીચો કહેવાય, તે બગીચાઓમાં; (ઉજ્ઞાસુ વા) જ્યાં પુષ્પો અને ફળોથી શોભી રહેલાં ઘણાં વૃક્ષો હોય, જેમાં ક્રીડા કરવાને પુષ્પલતાઓનાં ઘર બનાવ્યાં હોય, જેની અંદર ગરમીની મોસમમાં આવીને સ્ત્રી-પુરુષો ક્રીડા કરતા હોય, ઉત્સવાદિમાં ઉજાણી કરીને ઘણા માણસો જેનો ઉપભોગ કરતા હોય, તથા જે નગરની નજીકમાં હોય તે ઉદ્યાન કહેવાય, તે ઉદ્યાનોમાં; (વાસુ વા) જ્યાં એક જ જાતનાં પુષ્કળ વૃક્ષોનો સમુદાય હોય તે વનોમાં, (વાસંજુ વા) જ્યાં અનેક જાતનાં ઉત્તમ વૃક્ષોનો સમુદાય હોય તે વનખંડોમાં, (સુસાઈ-) સ્મશાનોમાં; (સુન્ના) શૂન્ય ઘરોમાં; (રિપર્વતોની ગુફાઓમાં; (સંતિ-)શાંતિગૃહોમાં એટલે શાંતિકર્મનાં સ્થાનોમાં - જ્યાં શાંતિસાધક ક્રિયાઓ થાય તે સ્થાનોમાં; (સેનો-વહ્વાન-) પર્વત ખોદીને જે ઘર બનાવ્યાં હોય તે શૈલગૃહોમાં; રાજસભાના સ્થાનોમાં (મવાિસુ વા) અને કુટુંબીઓને નિવાસ કરવાનાં સ્થાનોમાં; આ પ્રમાણે ભિન્ન ભિન્ન ઠેકાણે કંજુસ માણસોએ પહેલાં જે | મહાનિધાન (વિદ્વત્તારું ટ્વિત્તિ) દાટેલાં છે (તારું) તે મહાનિધાનોને લઈને શક્રેન્દ્રની આજ્ઞાથી તિર્યમ્ જૂભક દેવો (સિદ્ધત્વરાથમરિસ સદિત્તિ) સિદ્ધાર્થ રાજાના ભવનમાં મૂકે છે II૮૮.
૧૮૧
For Private and Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
વ્યાખ્યાનમુ
(= ર ) જે રાત્રિને વિષે (સમને મારૂં મહાવીરુ શ્રમણ ભગવાનું મહાવીર (નાયડુનંતિ સારિજી) જ્ઞાતકુલમાં સંહરાયા (તે ર ર ) તે રાત્રિથી આરંભીને (તે નાયડુનં) તે જ્ઞાનકુલ (દિvolvi વઢિલ્યા) હિરણ્યથી એટલે રૂપાથી અથવા નહિ ઘડેલા સુવર્ણથી વૃદ્ધિ પામ્યું; (સુવuાં ત્યા) ઘડેલા સુવર્ણથી વૃદ્ધિ પામ્યું, (ઘો) ધનથી વૃદ્ધિ પામ્યું; ધન ચાર પ્રકારનું છે - ફળ, પુષ્પ વિગેરે ગણિમ એટલે ગણી શકાય તેવું; ગોળ, કંકુ વિગેરે ધરિમ એટલે તોળી શકાય તેવું; ઘી, તેલ, લવણ વિગેરે મેય એટલે માપી શકાય તેવું, વસ્ત્ર, રત્ન વિગેરે પરિચછેદ્ય એટલે ભરી શકાય તેવું; આવી રીતે ચાર પ્રકારના ધનથી જ્ઞાતકુલ વૃદ્ધિ પામ્યું. વળી (ધન્ને) ઘઉં, ચોખા, મગ, અડદ વિગેરે ધાન્યથી વૃદ્ધિ પામ્યું. (v) સપ્તાંગ રાજયથી વૃદ્ધિ પામ્યું; (ર) રાષ્ટ્ર એટલે દેશથી, (વર્તે) હાથી, ઘોડા, રથ અને પાળા રૂપ ચતુરંગી ! સેનાથી, (વાળ) ખચ્ચર વિગેરે વાહનોથી, (વોસેf ોદ્યારેor) દ્રવ્યના ખજાનાથી, ધાન્ય ભરવાના કોઠારીયાથી, (પુરે સંતરે) નગરથી, અન્તઃપુરથી, (ત્રાવનસવા, વત્થા ) દેશવાસી લોકથી, તથા યશવાદ એટલે કીર્તિથી વૃદ્ધિ પામ્યું. (વિપુત્રધ-UTI-રથT-) વળી વિસ્તીર્ણ ધન એટલે ગાયો વિગેરે પશુઓથી, ઘડેલા અને નહિ ઘડેલા એવા બન્ને પ્રકારના સુવર્ણથી, કતનાદિ રત્નોથી (મજિ-મોત્તિય-સંબ-) ચંદ્રકાન્તાદિ મણિઓથી, મોતીઓથી, દક્ષિણાવર્ત શંખોથી, સિતHવાન-) શિલા એટલે રાજાઓ તરફથી
For Private and Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ વ્યાખ્યાનમ્
મળતા ખીતાબો-પદવીઓથી, પરવાળાંથી, (રત્તરથમur) માણેક વિગેરે લાલ રત્નોથી, ઇત્યાદિક અનેક | પ્રકારની ઉત્તમ વસ્તુઓથી તે જ્ઞાતકુલ વૃદ્ધિ પામ્યું. (સંતસારસન્ને) વળી વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યથી (-વારસમુur) તથા પ્રીતિ એટલે માનસિક સંતોષ અને સત્કાર એટલે સ્વજનોએ વસ્ત્રાદિથી કરેલી ભક્તિ, તે સઘળાઓના સમુદાયે કરીને (૩ ૩ મિદ્વિત્ય) તે જ્ઞાનકુલ અતિશય વૃદ્ધિ પામ્યું. (ત of સમાર માવો મહાવીરરસ) ત્યાર પછી શ્રમણ ભગવાન્ મહાવીરના (૩મૂપિઝ) માતા પિતાને (૩યમેયાન્વે ૩ ત્યિg fધતિ પત્યિમનીષા સંવરણે સમુપ્પનિત્ય) આવા સ્વરૂપનો આત્મવિષયક, ચિંતિત, પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે - ૮૯ો.
(1fમરું જ કરું પણ તારા) જયારથી આરંભીને આપણો આ બાળક (વુસિ મિત્તા વવવંતે) કુખને વિષે ગર્ભપણે ઉત્પન્ન થયો છે (તપ્પfમડું ) ત્યારથી આરંભીને (૩ દિરો વહ્વામી) આપણે હિરણ્ય, (સુવઇ રદ્ધામો) સુવર્ણ, (ઘvvf ઘન્નેvi રદ્ધામો) ધન અને ધાન્યથી વૃદ્ધિ પામીએ છીએ, (નાવડા
- ૧, આત્માને વિષે થયેલો. ૨. સંકલ્પ બે પ્રકારનો હોય છે એક ધ્યાનસ્વરૂપ અને બીજો ચિતવન સ્વરૂપ. તે બે જાતના સંકલ્પમાં આ સંકલ્પ ચિંતવન સ્વરૂપ થયો, એમ જણાવવાને ચિંતિત શબ્દ મૂક્યો છે. ૩. ચિતવન સ્વરૂપ પણ કોઈ અભિલાષા રૂપ હોય છે, અને કોઈ | અભિલાષા રૂપ હોતો નથી, તેમાં આ સંકલ્પ અભિલાષારૂપ થયો એમ જણાવવાને પ્રાર્થિત શબ્દ મૂક્યો છે. ૪. મનોગત એટલે મનમાં રહેલો; હજુ વચનથી પ્રકાશિત નહિ કરેલો.
TE.
૧૮૩
For Private and Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
પથી વધે 7 |
www.kobatirth.org
સંતસારસાવપ્નેળું પીડ઼સવારે ં) યાવત્ વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યથી, માનસિક સંતોષથી, અને સ્વજનોએ કરેલા સત્કારથી (ગર્ડ્સ અવ મિવદ્ધામો) અતિશય અતિશય વૃદ્ધિ પામીએ છીએ. (તં ગયા નં) તેથી જ્યારે (ગમાંં સ વાર ગાણુ વિસ) આપણા આ બાળકનો જન્મ થશે (તયા Ō અશ્વે) ત્યારે આપણે (વસ વારાસ) આ બાળકનું (ચાળુવં મુળ મુળનિä) આ ધનાદિકની વૃદ્ધિને અનુરૂપ, ગુણોથી આવેલું, અને તેથી જ બાળકના ગુણોથી ઉત્પન્ન થયેલું એવું (નાધિપ્નું રિસ્સાનો ‘વમાણુ’ ત્તિ) ‘વર્ધમાન’ એ પ્રમાણે નામ પાડશું IIO||
(તપુ ાં સમળે મળવું મહાવી) ત્યાર પછી હવે શ્રમણ ભગવાન્ મહાવીર (માઙઞળુપળા") મારા હલનચલનથી માતાને કષ્ટ ન થાઓ, એ પ્રમાણે માતાની અનુકંપાને માટે એટલે માતાની ભક્તિને માટે, તથા બીજાએ પણ માતાની ભક્તિ કરવી એવું દેખાડવા માટે (નિ—ને) પોતે ગર્ભમાં નિશ્ચલ થયા, (નિતે નિરેવળે) જરા પણ ચલાયમાન નહિ થતા હોવાથી નિષ્પદ થયા, અને તેથી જ નિકંપ થઈ ગયા, (અલ્હીપત્નીળ-મુત્તે ગાવ હોત્યા) અંગોને ગોપવવાથી જરા લીન થયા, ઉપાંગોને ગોપવવાથી પ્રકર્ષે કરીને લીન થયા, અને તેથી જ ગુપ્ત થઈ ગયા.
અહીં કવિ ઉત્પ્રેક્ષા કરે છે કે -
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ વ્યાખ્યાનમ
૧૮૪
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
2
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
" एकान्ते किमु मोहराजविजये मन्त्रं प्रकुर्वन्निव, ध्यानं किञ्चिदगोचरं विरचयत्येकः परब्रह्मणि । किं कल्याणरसं प्रसाधयति वा देवो विलुप्यात्मकं रूपं कामविनिग्रहाय जननीकुक्षावसौ वः श्रिये ॥ | १ ||” “શું એકાંતમાં રહીને જાણે પ્રભુ મોહરાજાને જીતવા માટે વિચાર કરી રહ્યા છે ? અથવા શું એકલા પ્રભુ પરબ્રહ્મને વિષે કાંઈક અગોચર એવું ધ્યાન ધરી રહ્યા છે ? અથવા તો શું કામદેવનો નિગ્રહ કરવા માટે ભગવાન્ માતાની કુખમાં પોતાના આકા૨ને-અંગોપાંગને ગોપવીને કલ્યાણરસ સાધી રહ્યા છે?, આવા પ્રકારના શ્રીમહાવીર પરમાત્મા તમારા કલ્યાણને માટે થાઓ (૧૫) ૫૯૧॥
(ત ાં) ત્યાર પછી એટલે માતાની કુખમાં પ્રભુની નિશ્ચલાવસ્થાની પછી (તીસે નિસનાÇ અત્તિયાળીy) તે ત્રિશલા ક્ષત્રિયાણીને (યમેયાવે ગાવ સંબ્વે) આ આવા સ્વરૂપનો યાવત્ સંકલ્પ (સમુન્નિત્યા) ઉત્પન્ન થયો – (ડે મે સે ગમે ?) શું મારો તે ગર્ભ કોઈ દુષ્ટ દેવાદિકે હરણ કરી લીધો ?, (મડે મે સે ગમે ?) અથવા શું મારો તે ગર્ભ મૃત્યુ પામ્યો ? (પુ! મે સે ગમે ?) અથવા શું મારો તે ગર્ભ ચ્યવી ગયો ? એટલે જીવપુદ્ગલના પિંડ સ્વરૂપ પર્યાય થકી નષ્ટ થયો ?, (તિ! મે સે ગમે ?) અથવા શું મારો તે ગર્ભ ગળી ગયો ? એટલે દ્રવરૂપ થઈને ખરી ગયો ?, (સ મે ગમે પુવિ ચ) કા૨ણ કે આ મારો ગર્ભ પહેલાં કંપાયમાન થતો
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ
વ્યાખ્યાનમ્
૧૮૫
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
ધા
કલ્પસૂત્ર ભાષાંતર
હતો, ( નો થર ) પણ અત્યારે તો બિલકુલ કંપતો નથી, આવા પ્રકારના વિચારથી ચતુર્થ
વ્યાખ્યાનનું (૩ોદયમસંગ્ધ) કલુષિત થયેલા મનના સંકલ્પવાળી, (ચિંતાસોમાસાર સંપવિ રત્નપહૃત્યમુદી) ગર્ભ હરણાદિના વિકલ્પોથી થયેલી, શોકરૂપ સમુદ્રમાં બૂડી ગયેલી; અને તેથી જ હથેળી ઉપર સ્થાપન કરેલા મુખવાળી (ફાળોવાથી) આર્ત ધ્યાનને પ્રાપ્ત થયેલી, (ભૂમિકા૮િથા ફિયાય) અને ભૂમિ થિથી તરફ જ રાખેલી દષ્ટિ વાળી તે ત્રિશલા ક્ષત્રિયાણી વિચારવા લાગી કે - "सत्यमिदं यदि भविता, मदीयगर्भस्य कथमपीह तदा । निष्पुण्यकजीवाना - मवधिरिति ख्यातिमत्यभवम् ॥१॥
यद्धा चिन्तारत्नं, न हि नन्दति भाग्यहीनजनसदने । नापि च रत्ननिधानं, दरिद्रगृहसंगतीभवति ॥२॥ कल्पतरुमरुभूमौ, न प्रादुर्भवति भूम्यभाग्यवशात् । न हि निष्पुण्यपिपासित-नृणां पीयूषसामग्री ॥३॥
“જો મારા ગર્ભનું કોઈ પણ રીતે અકુશળ થયાનું સત્ય હશે તો ખરેખર હું પુણ્યહીન પ્રાણીઓની અવધિરૂપ પ્રખ્યાત થઈ, અર્થાતુ પુણ્યહીન પ્રાણીઓમાં હું મુખ્ય થઈ ll૧ અથવા ભાગ્યહીન માણસને ઘેર ચિંતામણિ રત્ન રહેતું નથી, અને રત્નોનો નિધાન દરિદ્રના ઘરની સોબત કરતો નથી ! વળી મારવાડા દેશમાં જમીનના અભાગ્યના વશથી કલ્પવૃક્ષ ઉગતું નથી, તેમ જ પુણ્યહીન એવા તૃષાતુર માણસોને અમૃતની જ સામગ્રી મળતી નથી ll
For Private and Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
“हा ? धिग् धिग् दैवं प्रति किं चक्रे तेन सततवक्रेण । यन्मे मनोरथतरु - मूलादुन्मूलितोऽनेन ॥४॥ तं दत्त्वाऽपि च मे लोचनयुगलं कलङ्कविकलमलम् । दत्त्वा पुनरुद्दालित-मधमेनाऽनेन निधिरत्नम् ॥५॥ आरोप्य मेरुशिखरं प्रपातिता पापिनाऽमुनाऽहमियम् परिवेष्याऽप्याकृष्टं भोजनमलज्जेन ॥६॥” “અરેરે ? દૈવને ધિક્કાર હો ધિક્કાર હો, નિરંતર કુટિલ એવા તે દૈવે આ શું કર્યું ? કે જેણે મારા મનોરથ રૂપી વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખ્યું ॥૪॥ અરે ! આ અધમ દૈવે મને બિલકુલ કલંક રહિત એવાં બે નેત્રો આપીને પણ પાછાં ખેંચી લીધાં, નિધિરત્ન આપીને પાછો ઝુંટવી લીધો ।।૫। હા હા ! પાપિષ્ઠ એવા આ દૈવે મને મેરુપર્વતની ટોચ ઉપર ચડાવીને પાડી નાખી, અહા ! નિર્લજ્જ દૈવે મને ભોજનનું ભાણું પીરસી ખેંચી લીધું III
“यद्धा मयाऽपराद्धं भवान्तरेऽस्मिन् भवेऽपि किं धातः ! । यस्मादेवं कुर्व-नुचिताऽनुचितं न चिन्तयसि ? ॥७॥ » અથ વિં યુદ્ધે થચ ૨ વા, ગચ્છામિ વામિ વસ્ય વા પુરત: ? । તુવેન ચ ટ્ધા, નગ્ધા મુગ્ધાડધમેન પુનઃ ॥૮॥” “રે વિધાતા ! મેં આ ભવમાં તથા ભવાંતરમાં એવો તે તારો શો અપરાધ કર્યો ?, કે જેથી તું આવું દુષ્ટ કામ કરતો છતો ઉચિત અનુચિત વિચારતો પણ નથી III અરેરે ! હવે હું શું કરું ?, ક્યાં જાઉં?, અને કોની આગળ જઈને પોકાર કરું ? ભદ્રક એવી મને દુષ્ટ દૈવે બાળીને ભસ્મ કરી નાખી, અરે ! નીચ દૈવ મારું ભક્ષણ
કરી ગયો ૮I'
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ વ્યાખ્યાનમ
૧૮૭
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
“किं राज्येनाऽप्यमुना ?, किं वा कृत्रिमसुखैर्विषयजन्यै: ? । किं वा दुकूलशय्या - शयनोद्भवशर्महर्म्येण ? ॥९॥ गजवृषभादिस्वप्नैः, सूचितमुचितं शुचिं त्रिजगदर्च्यम् । त्रिभुवनजनाऽसपत्नं, विना जनानन्दि सुतरत्नम् ॥१०॥” (ચુમ્મમ્)
“હાથી, વૃષભ વિગેરે ચૌદ સ્વપ્નાંઓથી સૂચિત થયેલા, યોગ્ય, પવિત્ર ત્રણે જગતને પૂજવા યોગ્ય, ત્રણે ભુવનના પ્રાણીઓમાં અદ્વિતીય, અને મનુષ્યોને આનંદ ઉપજાવનારા એવા પુત્રરત્ન વિના હવે મારે આ રાજ્યની શી જરૂર છે ?, વિષજન્ય એવા કૃત્રિમ સુખોની પણ શી જરૂર છે ?, તથા રેશમી શય્યામાં સૂવાથી ઉત્પન્ન થતું છે સુખ જેમાં એવા પ્રકારના આ મહેલની પણ શી જરૂર છે ?, અર્થાત્ આવા પુત્રરત્ન વિના સુખનાં દરેક સાધનો હવે મારે નકામાં છે ।।૯-૧૦’
“તરે ! વૈવત ! વિષ્ણુપ-ચિતોઽસિ નિગહનનાય ? । ભવતોઽપરાધવિધુર્ણ, વિ માં પ્રતિ ધરરસ વૈરિઘુરામ્ શી धिक् संसारमसारं, धिग् दुःखव्याप्तविषयसुखलेशान् । मधुलिप्तखड्गधारा-लेहनतुलितानहो ! लुलितान् ॥१२॥' તેથી અરે દૈવ ! દુઃખરૂપી અગ્નિથી ભયંકર રીતે બાળવાને તું શા માટે તૈયાર થયો છે ? હે દૈવ ! તારા અપરાધ વગરની એવી મારા પ્રતિ તું શત્રુતા શા માટે ધારણ કરે છે ? ।।૧૧। .
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ વ્યાખ્યાનમ
૧૮૮
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
TRાની
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ વ્યાખ્યાનમુ
આ અસાર સંસારને ધિક્કાર છે, વળી મધથી લીંપેલી તલવારની ધારને ચાટવા સદશ એવા દુ:ખવ્યાપ્ત અને ચંચળ વિષયસુખના લવલેશને પણ ધિક્કાર છે I/૧૨ી.
“यद्धा मयका किञ्चित्, तथाविधं दुष्कृतं कृतं कर्म । पूर्वभवे यद् ऋषिभिः, प्रोक्तमिदं धर्मशास्त्रेषु ॥१३॥ पसु-पक्रिन-माणुसाणं बाले जो वि हु विओयए पावो । सो अणवच्चो जायइ अह जायइ तो विवज्जिज्जा ॥१४॥
અથવા મેં પૂર્વભવમાં તેવા પ્રકારનું કાંઈ દુષ્કૃત કર્મ કર્યું હશે જેનું મને આવું દુઃખદાયી ફળ મળ્યું કારણ = કે ઋષિઓએ ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે - ll૧૩
જે પાપી પ્રાણી, પશુ, પક્ષી અને મનુષ્યોના બાળકોનો તેમના માતા-પિતાથી વિયોગ કરાવે છે તે જ - પ્રાણીને સંતતિ થતી નથી, અથવા કદાચિત્ તેને સંતાન થાય તો તે સંતાન મરી જાય છે ૧૪ો.
“तत्पड्डका मया किं, त्यक्ता वा त्याजिता अधमबुद्धया ? । लघुवत्सानां मात्रा, समं वियोगः कृतः किं वा ? ॥१५॥ तेषां दुग्धापायो-ऽकारि मया कारितोऽथवा लोकैः । किं वा सबालकोन्दुरु-बिलानि प्रपूरितानि जलैः ॥१६॥
અધમ બુદ્ધિવાળી એવી મેં પૂર્વજન્મમાં શું ભેંસો થકી તેના ધાવણા પાડાઓનો ત્યાગ કર્યો હશે? અથવા
૧૮૯
For Private and Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
HT
www.kobatirth.org
શું બીજાઓ પાસે ત્યાગ કરાવ્યો હશે ? અથવા શું નાનાં વાછરડાંઓનો તેમની માતાઓથી વિયોગ કર્યો હશે? ॥૧૫॥ અથવા દૂધના લોભથી મેં તે વાછરડાંઓને દૂધનો અંતરાય કર્યો હશે ? અથવા શું બીજા લોકો પાસે અંતરાય કરાવ્યો હશે ! અથવા શું મેં બચ્ચાઓ સહિત ઉંદરોનાં બિલ-દર પાણીથી પૂરી દીધાં હશે !॥૧૬॥’ " किं कीटिकादिनगरा - युष्णजलप्लावितानि धर्मधिया ! । किं वा काकाण्डानि च, धर्मकृते स्फोटितानि मया ! ॥ १७ ॥ વિંદ વા સાબ્ડશિશૂન્યપિ, આગનીડાનિ પ્રપાતિતાનિ મુવિ ? । પિવષ્ણુવન્નુર્નુનવરે – ર્વાવિયોનોઽથવા વિન્તિઃ ? ટા” “અથવા શું મેં પૂર્વજન્મમાં અજ્ઞાનને વશ થઈ ધર્મબુદ્ધિથી કીડી વિગેરેના દરને ઉનાં-ગ૨મ પાણીથી ભરી દીધા હશે ? અથવા શું મેં ધર્મબુદ્ધિથી કાગડાનાં ઈંડાં ફોડી નાખ્યાં હશે ? ।।૧૭।
અથવા શું મેં ઈંડાં અને બચ્ચાઓ સહિત પંખીઓના માળા નીચે જમીન ઉપર પાડી નાખ્યા હશે ?, અથવા શું મેં કોયલ પોપટ અને કૂકડા વિગેરેને તેમનાં બચ્ચાંઓથી વિયોગ પડાવ્યો હશે ?” ।।૧૮। “किं वा बालकहत्या -ऽकारि सपत्नीसुताद्युपरि दुष्टम् । चिन्तितमचिन्त्यमपि, वा कृतानि किं कार्मणादीनि १ ॥ १९॥ વિંક વા ગર્મ સ્તાન – શાતનપાતનમુનું મા ચદ્રે ! । તન્મત્ર- મેષઞાપિ, વિંદ વા મયા પ્રયુનિ ! રની “અથવા શું મેં પૂર્વજન્મમાં બાલહત્યા કરી હશે !; અથવા શું મેં શોક્યના પુત્રાદિ ઉપર અચિંત્ય એવા દુષ્ટ વિચારો ચિંતવ્યા હશે !, અથવા શું મેં કામણ વિગેરે કર્યાં હશે !॥૧૯॥ અથવા શું મેં પૂર્વજન્મમાં ગર્ભનું મેં
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ વ્યાખ્યાનમ
૧૯૦
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
સ્તન્મન, નાશ અને પાડવા પ્રમુખ કર્યું હશે ! અથવા શું મેં તે સંબંધી મંત્રો અને ઔષધોનો પ્રયોગ કર્યો
ચતુર્થ હશે ! If૨વા” “અથવા
હિ. વ્યાખ્યાનમ भवान्तरे किं, मया कृतं शीलखण्डनं बहुश: ! । यदिदं दुःखं तस्माद, विना न संभवति जीवानाम् ॥२१॥ થત: - “રંદ--કુમારું વંર-વિંદૂ-વિસન્ના
નમંતરે હિસીનમાવા ના ઢસીનમાd રરો” અથવા શું મેં પૂર્વજન્મમાં ઘણીવાર શીલખંડન કર્યું હશે? કારણ કે આવું દુઃખ તેવાં નીચ કર્મ વિના સંભવે નહિ /l૨૧il શાસ્ત્રમાં કહ્યું છે કે –
જન્માન્તરમાં કરેલા શીલના ખંડનથી કુરાંડપણું, બાલવિધવાપણું, દુર્ભાગ્યાદિ, વાંજિયાપણું, જેને મૂએલાં બાળક અવતરે તે નિંદૂપણું અને વિષકન્યાદિ અવતાર પમાય છે; માટે શીલભાવને દઢ રાખવો ll૨૨
एवं चिंताक्रान्ता, ध्यायन्ती म्लानकमलसमवदना । दृष्टा शिष्टेन सखी-जनेन तत्कारणं पृष्टा ॥२३॥ प्रोवाच साश्रलोचन-रचनानि:श्वासकलितवचनेन । किं मन्दभागधेया, वदामि ? यज्जीवितं मेगात् ॥२४॥
એવી રીતે ચિંતાગ્રસ્ત થયેલી અને કરમાઈ ગયેલા કમલ સંદેશ પ્લાન મુખવાળી ત્રિશલારાણીને વિચાર કરતી છતી જોઈને શિષ્ટ એવી સખીઓએ તે શોકનું કારણ પૂછ્યું Il૨૩ll
૧૯૧
For Private and Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
વ્યાખ્યાનમ્
ત્યારે તે ત્રિશલા માતા આંખમાં આંસુ લાવીને નિઃશ્વાસ સહિત વચને કરી કહેવા લાગી કે - “મંદભાગ્યવાળી એવી હું તમોને શું કહું? હે સખીઓ ! મારું તો જીવિત ચાલ્યું ગયું છે' |૨૪ll
सख्यो जगुस्थ हे सखि ! शान्तममङ्गलमशेषमन्यदिह । गर्भस्य तेऽस्ति कुशलं न वेति वद कोविदे ! सपदि ॥२५॥ सा प्रोचे गर्भस्य च, कुशले किमकुशलमस्ति मे सख्या ! । इत्याद्युक्त्वा मूर्छा-मापन्ना पतति भूपीठे ॥२६॥ शीतलवातप्रभृतिभि-रुपचारैर्बहुतरैः सखीभिः सा । संप्रापितचैतन्यो-त्तिष्ठति विलपति च पुनरेवम् ॥२७॥
ત્યારે સખીઓ કહેવા લાગી કે-હે સખી! બીજું બધું અમંગલ શાંત થાઓ, પરતુ હે વિદુષિ! તારા | ગર્ભને કુશળ છે કે નહિ તે તું જલદી કહે રપા તેણીએ કહ્યું – “સખીઓ ! જો મારા ગર્ભને કુશળ હોય તો મારે બીજું શું અકુશળ છે?' ઇત્યાદિ કહી મૂચ્છ ખાઈ બેશુદ્ધ થઈને તેણી જમીન ઉપર ઢળી પડી રદી. પછી સખીઓએ શીતલ પવનાદિ ઘણા ઉપચારો વડે તેણીને ચૈતન્ય-શુદ્ધિ પ્રાપ્ત કરાવી, ત્યારે તેણી બેઠી થઈને પાછી આવી રીતે વિલાપ કરવા લાગી કે - ||રથી
“3rોરારે, અનિદાને 1 સાયરે પત્તો દિધો ન મરિઝ, તા વિંરોસો નહિરસાર पत्ते वसंतमासे, रिद्धिं पावन्ति सयलवणराई । जं न करीरे पत्तं, ता किं दोसो वसंतस्स ? ॥२९॥
૧૯૨
For Private and Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobaith.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ વ્યાખ્યાનમ્
उत्तुंगो सरलतरु, बहुफलभारेण नमिअसब्बंगो । कुज्जो फलं न पावइ, ता किं दोसो तरुवरस्स ॥३०॥"
“જેનો તાગ ન પામી શકાય એવા અપાર પાણીવાળા, મોટા, અને રત્નોના નિધાનરૂપ સમુદ્રમાં પ્રાપ્ત થયેલો છિદ્રવાળો ઘડો પાણીથી ભરાતો નથી, તેથી શું તેમાં સમુદ્રનો દોષ છે? ૨૮.
વસંત ઋતુ પ્રાપ્ત થતાં સઘળી વનસ્પતિઓ ઋદ્ધિને પામે છે, એટલે પાંદડાં, ફળ, ફૂલ વિગેરેથી પ્રફુલ્લિત બને છે; પરંતુ તે વખતે કેરડાના વૃક્ષને જે પાંદડું પણ આવતું નથી તેથી શું તેમાં વસંત ઋતુનો દોષ છે?li૨૯
ઉંચું અને સરળ-સીધું એવું વૃક્ષ જ્યારે ઘણાં ફળોના ભારે કરીને સર્વ અવયવોથી નમી ગયું હોય છે, છતાં પણ તે વખતે કુબડો માણસ તેનાં ફળને મેળવી શકતો નથી તેથી શું તેમાં તે ઉત્તમ વૃક્ષનો દોષ છે? ૩૦ના” ____ “समीहितं यन्न लभामहे वयं, प्रभो न दोषस्तव कर्मणो मम ।
दिवाऽप्युलूको यदि नाऽवलोकते, तदा स दोष: कथमंशुमालिन: ? ॥३१॥"
માટે હે પ્રભુ! હું જે મારા ઇચ્છિતને મેળવી શકતી નથી, તેમાં તમારો બિલકુલ દોષ નથી, પણ મારા કર્મનો જ દોષ છે; કેમકે ઘુવડ જયારે દિવસે જોઈ શકતો નથી ત્યારે તે દોષ સૂર્યનો કેમ કહેવાય ? ૩૧||"
“૩ાથ મમ મરyi શરd, વિંદ ર રિપતંગ વિતર્થન” તસ્કૃતિ ચન્નપત, સચ્ચરિસન્નરિવાર ફિરો”
આ
૧૯૩
For Private and Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir હાલમાં
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
વ્યાખ્યાનમ્
"हा ! किमुपस्थितमेतत् निष्कारणवैरिविधिनियोगेन । हा ! कुलदेव्यः क्व गता, यदुदासीना: स्थिता यूयम् ॥३३॥"
“હવે તો મારે મરણનું જ શરણ છે, કારણ કે નિષ્ફળ જીવવાથી શું કામ છે?” આ પ્રમાણે હૃદય પીગળાવી નાખે એવો ત્રિશલા માતાનો વિલાપ સાંભળીને સખીઓ વિગેરે સઘળો પરિવાર પણ વિલાપ કરવા લાગ્યો - Y૩રા
અરેરે ! નિષ્કારણ શત્રુ બનેલા એવા વિધિના નિયોગથી આ અણધારી આફત ક્યાંથી આવી પડી?, હા હા ! નિરંતર સહાય કરનારી રે કુલદેવીઓ! તમે બધી આ વખતે ક્યાં ચાલી ગઈ? તમે બધી ઉદાસીન થઈને કેમ બેઠી છે? Il૩૩ll
अथ तत्र प्रत्यूहे, विचक्षणा: कारयन्ति कुलवृद्धाः । शान्तिकपौष्टिकमन्त्रो-पयाचितादीनि कत्यानि ॥३४॥ पृच्छन्ति च दैवज्ञान, निषेधयन्त्यपि च नाटकादीनि । अतिगाढशब्दविरचित-वचनानि निवारयन्त्यपि च ॥३५॥
હવે આવી રીતે વિન આવી પડતાં તે વિદનનો નાશ કરવા માટે વિચક્ષણ એવી કુળની વૃદ્ધ સ્ત્રીઓ શાન્તિકર્મ, પુષ્ટિકર્મ, મન્નો, માનતા-આખડી વિગેરે વિવિધ પ્રકારનાં કાર્યો કરવા લાગી ||૩૪ll
જ્યોતિષીઓને બોલાવી પૂછવા લાગી, નાટકાદિને અટકાવવા લાગી, તથા અત્યંત ઉંચા સાદે બોલતા શબ્દોનું નિવારણ કરવા લાગી li૩૫.
ક
,
૧૯૪
For Private and Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
* O
राजाऽपि लोककलितः, शोकाकुलितोऽजनिष्ट शिष्टमतिः । किं कर्तव्यविमूढाः, संजाता मन्त्रिणः सर्वे ॥३६॥ આ દુઃખદ સમાચારથી ઉત્તમબુદ્ધિવાળો સિદ્ધાર્થ રાજા પણ લોકો સહિત ચિંતાતુર થઈ ગયો, તથા સઘળા મંત્રીઓ પણ હવે શું કરવું? એવી રીતે, અત્યંત મૂઢ બની ગયા II૩૬॥
હવે તે વખતે સિદ્ધાર્થ રાજાનું ભવન કેવું થયું હતું ? તે સૂત્રકાર પોતે વર્ણવે છે -
(તંપિય સિદ્ધચરાયવરમવળ) રાજાઓને વિષે શ્રેષ્ઠ એવા સિદ્ધાર્થરાજાનું તે ભવન પણ (વયમુળતંતી-તલતાન-નાડઽગ્ગજ્ઞળમળ્યુમ્નું) મૃદંગ, વીણા, હાથની તાલીયો અને નાટકના પાત્રોથી થયેલું મનોહ૨૫ણું નિવૃત્ત થયું છે જેમાં એવા પ્રકારનું થયું છે; અર્થાત્ રાજભવનમાં કર્ણપ્રિય સુન્દર ધ્વનિથી વાગી રહેલા વાજિંદ્રો, મીઠા સ્વરથી લલકારાતા ગાયનો, અને પ્રેક્ષકોને આકર્ષણ કરે તેવા થઈ રહેલા નાટારંભ તે વખતે તદ્દન બંધ થઈ ગયા; અને રાજભવન સૂનસાન-શોકમય બની ગયું; (રીવિમાં વિહરફ) વલી દીન થયું છતું કિ વ્યગ્ર ચિત્તવાળું વર્તે છે ।।૯૨।।
(તપુ ાં એ સમળે મળવું મહાવી) ત્યાર પછી તે શ્રમણ ભગવાન્, મહાવીર ગર્ભમાં રહ્યા થકા (માણ ઞચમેચારૂં માત્વિયં સ્થિય મળાયું સંખ્ખું સમુબન્ને વિયાળિત્તા) આવા પ્રકારનો આત્મવિષયક પ્રાર્થિત અને મનોગત એવો માતાને ઉત્પન્ન થયેલો સંકલ્પ પોતાના અવધિજ્ઞાનથી જાણીને વિચારવા લાગ્યા કે -
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I
ચતુર્થ
વ્યાખ્યાનમ
૧૯૫
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandit
TANS
એ
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ વ્યાખ્યાનમ્
"किं कूर्म: ? कस्य वा ब्रूम: ?, मोहस्य गतिरीदशी । दुषेर्धातोरिवाऽस्माकं, दोषनिष्पत्तये गुणः ॥१॥”
શું કરીએ? અને આ વાત કોને કહીએ ? મોહની ગતિ આવી રીતની જ છે; વ્યાકરણના નિયમ છે મુજબ જેમ “દુષ' ધાતુનો ગુણ કરવાથી ‘દોષ બને છે; તેમ અમોએ પણ જે કાર્ય ગુણને માટે કર્યું તે દોષની ઉત્પત્તિ માટે થયું f/૧TI
"मया मातुः प्रमोदाय, कृतं जातं तु खेदकृत् । भाविन: कलिकालस्य, सूचकं लक्षणं ह्यदः ॥२॥ पञ्चमारे गुणो यस्माद्, भावी दोषकरो नृणाम् । नालिकेराऽम्भसि न्यस्त:, कर्पूरो मृतये यथा ॥३॥
“મેં માતાના સુખને માટે જે કર્યું તે તો ઉલટું માતાને ખેદ કરનારું થયું, માટે આ લક્ષણ ભાવી એવા કલિકાલને સૂચવનારું છે.રા. કારણ કે, જેમ નાળીયેરના પાણીમાં શીતળતા રૂપ ગુણને માટે નાખેલું કપૂર ઉલટું ઝેર બની મૃત્યુને માટે થાય છે, તેમ પાંચમા આરામાં મનુષ્યોને કરેલો ગુણ ઉલટો દોષ કરનારો થશે Ilal”
આવી રીતે વિચાર કરીને અને અવધિજ્ઞાન વડે માતાનો સંકલ્પ જાણીને શ્રમણ ભગવાનું મહાવીર છે સ્વામી ( સે થ ) પોતાના શરીરના એક ભાગ વડે કંપે છે. (તy i સા તિસના રિયા) ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી (દ-તુટ્ય) નાવ હિયથા) હર્ષિત થઈ, સંતોષ પામી, યાવતુ હર્ષના વશથી જ પ્રફુલ્લિત હૃદયવાળી થઈને (પૂર્વ વયાસ) સખીઓ વિગેરે પરિવારને આ પ્રમાણે કહેવા લાગી કે - I૯all.
૧૯૬
For Private and Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I
!
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
(નો / મો જન્મે છે ખરેખર મારો ગર્ભ કોઈ પણ દુષ્ટ દેવાદિથી હરણ કરાયો નથી, (નાવ નો નિg ) યાવત્ દ્રવીભૂત થઈને ગળી ગયો નથી. (સિ મે ગમે નો ) આ મારો ગર્ભ પહેલાં કંપતો ન હતો,
વ્યાખ્યાનનું ( થર્ ત્તિ વ) પરંતુ અત્યારે કંપે છે, એમ કહીને (
હનુ) ગાવ હિથયા પર્વ વા વિદ) તે ત્રિશલા ક્ષત્રિયાણી હર્ષિત થયેલી, સંતોષ પામેલી, યાવત્ આનંદના વશથી પ્રફુલ્લિત હૃદયવાળી થાય છે - ઘણી
હવે ત્રિશલાદેવી કેવાં હર્ષિત થયાં? તે કહે છે – प्रोल्लसितनयनयुगला, स्मेरकपोला प्रफुल्लमुखकमला । विज्ञातगर्भकुशला, रोमाञ्चितकञ्चुका त्रिशला ॥१॥ प्रोवाच मधुरवाचा गर्भे मे विद्यतेऽथ कल्याणम् । हा ! धिग् मयकाऽनुचितं, चिन्तितमतिमोहमतिकतया ॥२॥
ગર્ભની કુશળતાને જાણીને ત્રિશલા ક્ષત્રિયાણી ઉલ્લસિત નેત્રવાળી, વિકસિત ગાલવાળી, ખીલેલા મુખકમલવાળી, અને રોમાંચયુક્ત કાંચળીવાળી થઈને II૧] મધુર વાણીથી કહેવા લાગ્યાં કે – મારા ગર્ભને કલ્યાણ છે, અરે ! ધિક્કાર છે કે મેં અતિશય મોહાન્ય બુદ્ધિવાળી થઈ અનુચિત કવિકલ્પો ચિંતવ્યા રો सन्त्यथ मम भाग्यानि; त्रिभुवनमान्या तथा च धन्याऽहम् । श्लाघ्यं च जीवितं मे, कृतार्थतामाप मे जन्म ॥३॥ श्रीजिनपादाः प्रसेदुः, कृताः प्रसादाश्च गोत्रदेवीभिः । जिनधर्मकल्पवृक्ष-स्त्वाजन्माराधित: फलितः ॥४॥
૧૯૭
૧૯૭
For Private and Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ વ્યાખ્યાનમું
અહા ! હજુ મારાં સદ્ભાગ્ય વિદ્યમાન છે, હું ત્રણે ભુવનમાં માનનીય છું, હું ભાગ્યશાળી છું, મારું જીવિત પ્રશંસાપાત્ર છે, અને મારો જન્મ કૃતાર્થ થયો છે ilall મારા ઉપર શ્રીજિનેશ્વર પ્રભુ પ્રસન્ન થયા છે, ગોત્રદેવીઓએ મારા ઉપર કૃપા કરી છે, અને જન્મથી આરાધેલો જિનધર્મરૂપી કલ્પવૃક્ષ મને ફળ્યો છે ll૪
एवं सहर्षचितत्ताां, देवीमालोक्य वृद्धनारीणाम् । जय जय नन्देत्याद्या-शिषः प्रवृत्ता मुखकजेभ्यः ॥५॥ हर्षात् प्रवर्तितान्यथ, कुलनारीभिश्च ललितधवलानि । उत्तम्भित्ता: पताका, मुक्तानां स्वस्तिका न्यस्ता: ॥६॥
એવી રીતે હર્ષયુક્ત ચિત્તવાળી ત્રિશલાદેવીને જોઈને વૃદ્ધ સ્ત્રીઓના મુખરૂપી કમલોમાંથી ‘જય જય નંદા' ઇત્યાદિ આશીર્વાદ વચનો નીકળવા લાગ્યાં, પા કુલાંગનાઓએ આનંદથી મનોહર એવાં ધવલમંગલ પ્રવર્તાવ્યાં, ચારે તરફ ધ્વજાપતાકા ફરકાવી દીધી, અને સ્થળે સ્થળે મોતીઓના સાથીયા પૂરાવા લાગ્યા llll.
आनन्दाऽद्वैतमयं, राजकुलं तद् बभूव सकलमपि । आतोद्य-गीत-नृत्यैः, सुरलोकसमं महाशोभम् ॥७॥
વળી તે વખતે આખું રાજકુલ પણ વાજિંત્રો ગાયનો તથા નાચ વડે દેવલોક સદેશ અત્યન્ત શોભાયુક્ત અને અદ્વૈત આનંદમય બની ગયું છll
वर्धापनागता धन-कोटीहणन् ददच्च धनकोटी: । सुरतरुरिव सिद्धार्थः, संजात: परमहर्षभर ॥८॥
૧૯૮
For Private and Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
20 22
www.kobatirth.org
વળી સિદ્ધાર્થ રાજા પણ ગર્ભકુશળની વધામણીમાં આવેલા કરોડો ધનને ગ્રહણ કરતો અને કલ્પવૃક્ષની જેમ કરોડો ધનનું દાન કરતો અત્યંત હર્ષયુક્ત થયો II૮।।
(તપુ ાં સમળે માનું મહાવી) ત્યાર પછી શ્રમણ ભગવાન્ મહાવી૨ (મર્ત્ય વેવ) ગર્ભમાં જ રહ્યા રહ્યા સાડા છ માસ ગયા બાદ (મેયારૂં ગમિદં અમિÇિ૬) આવા પ્રકારના અભિગ્રહને ગ્રહણ કરે છે - (“નો અનુ મે બદ્ ગમ્મા-વિäિ નીવંતૢિ મુંડે વિત્તા ગગારાઓ ગળારિય પવત્ત્ત”) “ખરેખર મારે જ્યાં સુધી માતા-પિતા જીવતાં રહે ત્યાં સુધી મુંડ થઈને ઘરમાંથી નીકળી દીક્ષા લેવી કલ્પે નહિ” એવી રીતનો અભિગ્રહ પ્રભુએ ગ્રહણ કર્યો. પ્રભુએ વિચાર્યું કે – હજુ તો હું ઉદરમાં છું ત્યારે પણ જ્યારે માતાનો મારા ઉપર આવો ગાઢ સ્નેહ છે, તો પછી જ્યારે મારો જન્મ થશે ત્યારે તો કેવો સ્નેહ થશે ?’' આ પ્રમાણે વિચાર કરીને પ્રભુને આવો અભિગ્રહ લીધો; વળી બીજાઓને પણ ‘માતા તરફ બહુમાન રાખવું જોઈએ’ એવું સૂચવવા માટે આવો અભિગ્રહ લીધો ।।૯૪
(તપુ ાં સા તિસના અત્તિયાળી ન્હાયા) ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણીએ સ્નાન કર્યું. (જ્યનિમ્મા) ત્યાર બાદ કર્યું છે બલિકર્મ એટલે ઇષ્ટદેવનું પૂજન જેણીએ એવી, (4ોય-મંગલપાયન્તિા) સકલ વિઘ્નોના વિનાશ માટે કર્યાં છે તિલક વિગેરે કૌતુકો અને દહીં, ધ્રો, અક્ષત વિગેરે મંગલરૂપ પ્રાયશ્ચિત્તો જેણીએ, એવી
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને પગે
ચતુર્થ વ્યાખ્યાનમ્
૧૯૯
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Achana Shri Kailassagarsuri Gyanmandit
RE
ચતુર્થ
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમ્
(સવાર્તાવિમૂસિયા) અને સર્વ અલંકારો વડે વિભૂષિત થઈ છતી (તં મં) તે ગર્ભનું નીચે બતાવેલા પ્રકારના આહારાદિથી પોષણ કરે છે (ના ) અતિ ઠંડા નહિ, (નાફ હિંદુ અતિ ગરમ નહિ, (નાતિત્તેéિ) અતિ તીખા નહિ, (નાફુટિં) અતિ કડવા નહિ, (નાફસાદું) અતિ તુરા નહિ, (નારુત્તેિëિ અતિ ખાટા નહિ, (નામદુરેટિં) અતિ મીઠા નહિ, (નાનિર્દે) અતિ ચિકાશવાળા નહિ, (નાનુafé) અતિ લુખા નહિ. (
નાન્સેëિ,) અતિ લીલા નહિ, (નાફસુવfé) અતિ શુષ્ક-સૂકા નહિ; આવા પ્રકારના આહારાદિ વડે ત્રિશલા ક્ષત્રિયાણી ગર્ભનું પોષણ કરે છે. અતિ ઠંડા, અતિ ગરમ, વિગેરે પ્રકારના આહારાદિ ગર્ભને હિતકારી નથી; કારણ કે તેમાં કેટલાએક વાયુ કરનારા, કેટલાએક પિત્ત કરનારા, અને કેટલાએક કફ કરનારા છે. વાગભટ્ટ નામના વૈદ્યક ગ્રન્થમાં કહ્યું છે કે –
“वातलैश्च भवेद् गर्भ:, कुजा-ऽन्ध-जड-वामनः । पित्तलैः खलति: पिङ्गः, श्वित्री पाण्डुः कफात्मभिः ॥१॥ अतिलवणं नेत्रहरं, अतिशीतं मारुतं प्रकोपयति । अत्युष्णं हरति बलं, अतिकामं जीवितं हरति ॥२॥"
ગર્ભવતી સ્ત્રી જો વાયુ કરનારા પદાર્થો ખાય તો ગર્ભ કુબડો એટલે ખુંધવાળો, આંધળો, જડબુદ્ધિવાળો એટલે મૂર્ખ, અને વામન એટલે ઠીંગણો થાય છે; પિત્ત કરનારા પદાર્થો ખાવાથી ગર્ભ ટાલવાળો, અથવા
૨૦૦
For Private and Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પીળા વર્ણવાળો થાય છે; તથા કફ કરનાર પદાર્થો ખાવાથી ગર્ભ સફેદ કોઢવાળો અથવા પાંડુ રોગવાળો 2િ ચતુર્થ થાય છે ll૧il
વ્યાખ્યાનનું ગર્ભવતી સ્ત્રી જો અતિ ખારા પદાર્થો ખાય તો ગર્ભના નેત્રને હરણ કરનારા થાય છે, અતિ ઠંડો આહાર ગર્ભને વાયુનો પ્રકોપ કરે છે, અતિ ગરમ આહાર ગર્ભના બળને હરે છે, અને અતિ વિષયસેવન ણી ગર્ભના જીવિતને હરે છે રા
વળી-મૈથુન સેવન, પાલખી વિગેરે યાન પર બેસીને મુસાફરી કરવી, ઘોડો, ઉંટ વિગેરે વાહન પર બેસવું, માર્ગમાં ઘણું ચાલવું, ચાલતાં સ્કૂલના પામવી-લચકાવું, પડી જવું, દબાવું. પેટ મસળાવવું, અથવા પેટમાં પીડ આવવી, અતિ દોડવું, અથડાવું, ઉંચા-નીચે સૂવું, ઉંચી-નીચી જગ્યાએ બેસવું, સાંકડા સ્થાનમાં બેસવું, અથવા ઉભડક બેસવું, ઉપવાસ કરવા, વેગનો વિઘાત પામવો, અતિ લુખો આહાર કરવો, અતિ કડવા પદાર્થો વાપરવા, અતિ તીખા પદાર્થ વાપરવા, અતિશય ભોજન કરવું, અતિ રાગ કરવો, અતિ શોક કરવો, અતિ ખારા પદાર્થો વાપરવા, અતિસાર રોગ થવો એટલે ઝાડા થવા, ઉલટી થવી, જુલાબ લેવો, હીંચકા ખાવા, અજીર્ણ થવું; વિગેરે કારણોથી ગર્ભ પડી જાય છે – ગળી જાય છે. તેથી તે ત્રિશલા ક્ષત્રિયાણી ઉપર બતાવેલાં કારણોને નહિ સેવતાં ગર્ભને પોષે છે.
૨૦૧
For Private and Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandit
-
કી
ચતુર્થ
કલ્પસૂત્ર ભાષાંતર
વળી કેવા પ્રકારના આહારાદિથી ગર્ભનું પોષણ કરે છે? તે કહે છે - (સત્રદૂમમાળસુëિ મોયT-ડડછાયા-ગંધ-મત્તેઈિ સર્વ ઋતુઓમાં સેવાતા જે જે સુખકારી એટલે
વ્યાખ્યાનમ્ ગુણકારી એવા પ્રકારના ભોજન, વસ્ત્ર, સુગંધી પદાર્થો, અને પુષ્પમાળાઓ વડે તે ત્રિશલા ક્ષત્રિયાણી ગર્ભનું પોષણ કરે છે. કહ્યું છે કે - ___“वर्षासु लवणममृतं, शरदि जलं गोपयश्च हेमन्ते । शिशिरे चामलकरसो, घृतं वसन्ते गुडश्चाऽन्ते ॥१॥"
વર્ષાઋતુમાં એટલે શ્રાવણ અને ભાદરવા માસમાં લવણ અમૃત સમાન છે, શરદ ઋતુમાં એટલે આસો અને કાર્તિક માસમાં જલ અમૃત સમાન છે. હેમંત ઋતુમાં એટલે માગસર અને પોષ માસમાં ગાયનું દૂધ અમૃત સમાન છે. શિશિર ઋતુમાં એટલે મહા અને ફાગણ માસમાં ખાટો રસ અમૃત સમાન છે, વસંત ઋતુમાં એટલે ચૈત્ર અને વૈશાખ માસમાં ઘી અમૃત સમાન છે, અને ગ્રીષ્મ ઋતુમાં એટલે જેઠ અને અષાઢ માસમાં ગોળ અમૃત સમાન છે [૧”
આવા પ્રકારના ગર્ભને હિતકારી એવા આહારાદિ વડે ગર્ભને પોષતાં ત્રિશલા ક્ષત્રિયાણી (વવકાથરોસોના-મોહ-મ-જીરામ) દૂર થયા છે જવર વિગેરે રોગ, ઇષ્ટ વિયોગાદિથી થતા શોક, મોહ એટલે મુચ્છ, પ્રિી ભય, અને પરિશ્રમ અર્થાતુ રોગાદિ રહિત છે, કારણ કે તે રોગ-શોકાદિ ગર્ભને અહિત કરનારા છે. વળી
૨૦૨
For Private and Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
વ્યાખ્યાનનું
સુશ્રુત નામના વૈદ્યક ગ્રન્થમાં કહ્યું છે કે “ગર્ભવતી સ્ત્રી જો દિવસે સૂવે તો ગર્ભ ઉંઘણશી થાય, અંજન કરવાથી આંધળો થાય, રોવાથી વાંકી નજરવાળો થાય, સ્નાન, વિલેપન કરવાથી દુરાચારી થાય, તેલનું મર્દન કરવાથી કોઢીયો થાય, નખ કાપવાથી ખરાબ નખવાળો થાય, દોડવાથી ચંચળ થાય, હસવાથી ગર્ભના દાંત, હોઠ, તાલ અને જીભ એ સર્વ કાળા થાય, બહુ બોલવાથી નિરર્થક બોલ બોલ કરનારો બકબકીયો થાય, ઘણા શબ્દો સાંભળવાથી બહેરો થાય, લખવાથી ટાલવાળો થાય, પંખો વિગેરેથી બહુ પવન લેવાથી ગર્ભ ઉન્મત્ત થાય”.
ગર્ભને અહિતકારી આવાં એક કારણને ત્રિશલા ક્ષત્રિયાણી સેવતાં નથી. વળી કુલની વૃદ્ધ સ્ત્રીઓ ત્રિશલા ક્ષત્રિયાણીને શીખામણ આપે છે કે – "मन्दं संचर मन्दमेव निगद व्यामुञ्च कोपक्रम, पथ्यं भुक्ष्व बधान नीविमनघां मा माऽट्टहासं कृथाः । आकाशे भव मा सुशेष्व शयने नीचैर्बहिर्गच्छ मा, देवी गर्भभराऽलसा निजसवीवर्गेण सा शिक्ष्यते ॥१॥
“હે સખી ! તું ધીરે ધીરે ચાલ, ધીરે ધીરે જ બોલ, કોઈ ઉપર ક્રોધ ન કર, પથ્ય ભોજન કર, નાડી ઢીલી પોચી બાંધ, ખડખડ હસ નહિ, ખુલ્લી જગ્યામાં રહે નહિ, પથારીમાં સૂઈ રહે, નીચી જગ્યામાં ન ઉતર, ઘરથી બહાર ન જા; આ પ્રમાણે ગર્ભના ભારથી મંદ થયેલાં ત્રિશલાદેવીને પોતાની સહીયરો શીખામણ આપે છે ll૧”
*
૨૦૩
For Private and Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ વ્યાખ્યાનનું
વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી કેવા છે? - (વં તર મમ દિયે મયં પ્રત્યે સન્મપોષor) તે ગર્ભને હિતકર, પરિમાણયુક્ત એટલે ન્યૂનાધિક રહિત; પથ્ય એટલે આરોગ્ય કરનાર, અને ગર્ભને પોષણ આપનાર એવો જે આહાર, (ત રે ૪ વાતે ગાદીરમાદરેમાળ) તેવા પ્રકારના આહારને ઉચિત સ્થાનમાં અને ઉચિત કાલમાં એટલે ભોજન સમયે કરતાં રહે છે. વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી કેવાં છે? – (વિવિત્ત-મર્દિ સયUTCડડસર્ફિં) દોષ રહિત અને સુકોમલ એવાં જે શયન અને આસન, તેઓએ કરીને; તથા (પરિવસુદાઇ મUTI"વૃશ્નાઈ વિઠ્ઠરમુખી) પોતાના પરિવાર સિવાય બીજા માણસો રહિત હોવાથી નિર્જન એકાંતવાળી, અને તેથી જ સુખ ઉપજાવનારી, તથા મનને અનુકૂળ એટલે ચિત્તને આનંદ ઉપજાવનારી, આવા પ્રકારની હાલવા-ચાલવાની તથા બેસવા-ઉઠવાની જગ્યા વડે સુખપૂર્વક રહે છે. વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી કેવાં છે? (સત્યોહતા) ગર્ભના પ્રભાવથી થયેલા છે પ્રશસ્ત દોહલા એટલે મનોરથો જેને એવાં, ત્રિશલા માતાને આવા પ્રકારના દોહલા થયા
“जानात्यमारिपटहं पटु घोषयामि, दानं ददामि सुगुरुन्, परिपूजयामि । तीर्थेश्वरार्चनमहं रचयामि संघे, वात्सल्यमुत्सवभृतं बहुधा करोमि ॥१॥
ને
૨૦૪
For Private and Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ex I !
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ વ્યાખ્યાનમ્
सिंहासने समुपविश्य वरातपत्रा, संवीज्यमानकरणा सितचामराभ्याम् । आज्ञेश्वरत्वमुदिताऽनुभवामि सम्यग् भूपालमौलिमणिलालितपादपीठा ॥२॥" “आरुह्य कुंजरशिः प्रचलत्पताका, वादिननादपरिपूरितदिग्विभागा। लोकैः स्तुता जयजयेतिरखैः प्रमोदा-दुद्यानके लिमनघां कलयामि जाने ॥३॥"
“ત્રિશલા ક્ષત્રિયાણી મનોરથ કરે છે કે હું ચારે દિશાઓમાં અમારિ પડહ વગડાવું, દાન આપું, સદગુરુઓનો સમ્યક પ્રકારે પૂજન-સત્કાર કરું, તીર્થકરોની પૂજા કરું, અને સંઘને વિષે મહોત્સવપૂર્વક બહુ પ્રકારે સાધર્મિક વાત્સલ્ય કરૂં III
વળી હું સિંહાસન ઉપર બેસીને મસ્તક ઉપર ઉત્તમ છત્રને ધારણ કરતી છતી, બન્ને પડખે ચામરો વડે શરીર વીંઝાતી છતી, અને નમન કરતા રાજાઓના મુગટના મણિઓ વડે રમણીય બન્યું છે પાદપીઠ જેણીનું એવી હું ઉદય પામી છતી બધા ઉપર સમ્યક પ્રકારે હુકમ ચલાવું રા
વળી હું હાથીના મસ્તક પર બેસીને ધ્વજાઓને ફરકાવતી છતી, વાજિત્રોના અવાજથી દિશાઓને પૂરતી * છાતી અને લોકો વડે હર્ષથી ‘જય જય' એ પ્રમાણે શબ્દો વડે સ્તુતિ કરાતી છતી ઉદ્યાનક્રીડાને અનુભવું all”
૨૦૫
For Private and Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી કેવાં છે ? - (સંપુળોના) સિદ્ધાર્થ રાજાએ સર્વ મનોરથો પૂરા કરવાથી સંપૂર્ણ થયેલા દોહલાવાળાં, (સમ્માળિયરોહના) ઇચ્છિત પદાર્થો પ્રાપ્ત થવાથી સન્માન પામેલા દોહલાવાળાં (વિમાળિયરોદના) કોઈ પણ દોહલાની અવગણના નહિ થવાથી અવિમાનિત એટલે અવગણના રહિત થયેલા દોહલાવાળાં, અર્થાત્ જે જે મનોરથ થાય તે તે મનોરથોને પૂરા કરવા ક્ષણવાર પણ વિલંબ કર્યો નથી; (વુચ્છિન્નવોદના વવળીયોહના) થયેલા મનો૨થોને એવા સંપૂર્ણ પ્રકારે પૂરા કર્યા કે જેથી તેમને ફરીથી મનોરથની ઇચ્છા ન થાય; અને તેથી જ હવે દોહલા વિનાનાં ત્રિશલા ક્ષત્રિયાણી (સુó મુદ્દેñ) ગર્ભને બીલકુલ બાધા ન ઉપજે તેવી રીતે સુખપૂર્વક (ઞાસફ) તકીયો, થાંભલો વિગેરે ઓઠીંગણનો આશ્રય લે છે (સયઙ્ગ) નિદ્રા લે છે, (ચિત્ત) ઉભાં થાય છે (નિસીયજ્ઞ) બેસે છે, (તુય) નિદ્રા રહિત થઈ શય્યામાં આળોટે છે, (વિજ્ઞડ્) અને જમીન ઉપર હાલે છે - ચાલે છે; (સુદ્દે સુદેળ તં ગમ્ વિજ્ઞ) આવી રીતે ત્રિશલા ક્ષત્રિયાણી સુખપૂર્વક તે ગર્ભને વહન કરે છે ।।૫।
(તેનું નેળ તેન્દ્ર સમાં) તે કાલે અને તે સમયે (સમળે મળવું મહાવી) શ્રમણ ભગવાન્ મહાવીર, (ને સે શિશ્વાળું પઢમે માસે) ઉનાળાનો પહેલો માસ (યુદ્ધે પવચ્ચે) બીજું પખવાડીયું, (ચિત્ત) એટલે ચૈત્ર
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
22
ચતુર્થ વ્યાખ્યાનમ્
૨૦૬
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
માસનું શુક્લપખવાડીયું (તરસ છ ચિત્તશુદ્ધ તેરસવિશે ) તેની તેરશ તિથિને વિષે (નવા માસા |
છેવ્યાખ્યાનમ્ વહુરિપુ ૩/ક્તમામ રારિયા વિવંતા) નવ માસ બરાબર સંપૂર્ણ અને સાડા સાત દિવસ ગયે હતી છતે, સૂત્રકારે આ પ્રમાણે શ્રી મહાવીર પ્રભુની ગર્ભસ્થિતિનો કાલ કહ્યો, ચોવીસ તીર્થંકરની ગર્ભસ્થિતિનો કાલ શ્રી સોમતિલકસૂરિએ સપ્તતિશતસ્થાનક નામના ગ્રન્થમાં નીચે મુજબ કહ્યો છે -
શ્રી ઋષભદેવ પ્રભુ નવ માસ અને ચાર દિવસ ગર્ભમાં રહ્યા ૧, અજિતનાથ પ્રભુ આઠ માસ અને પચ્ચીસ દિવસ ૨, સંભવનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૩, અભિનંદન પ્રભુ આઠ માસ અને અઠ્યાવીસ દિવસ ૪, સુમતિનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૫, પદ્મપ્રભ પ્રભુ નવ માસ અને છ દિવસ ૬. સુપાર્શ્વનાથ પ્રભુ નવ માસ અને ઓગણીસ દિવસ ૭, ચંદ્રપ્રભ પ્રભુ નવ માસ અને સાત દિવસ ૮, સુવિધિનાથ પ્રભુ આઠ માસ અને છવ્વીસ દિવસ ૯, શીતલનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૧૦, શ્રેયાંસનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૧૧, વાસુપૂજય પ્રભુ આઠ માસ અને વીસ દિવસ ૧૨, વિમલનાથ પ્રભુ આઠ માસ દિનો અને એકવીસ દિવસ ૧૩, અનંતનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૧૪, ધર્મનાથ પ્રભુ આઠ માસ અને | છવ્વીસ દિવસ ૧૫, શાન્તિનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૧૬, કુંથુનાથ પ્રભુ નવ માસ અને પાંચ દિવસ ૧૭, અરનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ ૧૮, મલ્લિનાથ પ્રભુ નવ માસ અને સાત દિવસ
૨૦૭
For Private and Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyarmandie
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
વ્યાખ્યાનનું
૧૯, મુનિસુવ્રત પ્રભુ નવ માસ અને આઠ દિવસ ૨૦, નમિનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ ૨૧, FE નેમિનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ ૨૨, પાર્શ્વનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૨૩, તથા શ્રી મહાવીર પ્રભુ નવ માસ અને સાત દિવસ ગર્ભવાસમાં રહ્યા' ૨૪ો
વળી શ્રી મહાવીર પ્રભુના જન્મસમયે ગ્રહો વિગેરે કેવા હતા? તે કહે છે - (
ઉદ્ગા દેસ) ગ્રહો ઉચ્ચ સ્થાનમાં રહ્યું છતે, (ક્રમે ચંદ્રનો) ચન્દ્રનો ઉત્તમ યોગ પ્રાપ્ત થતાં, (સીમાસુ રિસાસુ તિમિરાસુ વિસુદ્ધાસુ) રજોવૃદ્યાદિ રહિત હોવાથી સૌમ્ય એટલે તદ્દન શાંત, ભગવંતના જન્મ સમયે સર્વ સ્થળે ઉદ્યોત થવાથી વિતિમિર એટલે અંધકાર રહિત; અથવા ચંદ્રની ચાંદની ખીલવાથી અંધકાર રહિત, અને ઉલ્કાપાત, ધરતીકંપ દિગુદા વિગેરે ઉપદ્રવો રહિત હોવાથી વિશુદ્ધ એટલે નિર્મલ; આવા પ્રકારની દિશાઓ થયે છતે; (ગરાસુ સસસુ) વળી સર્વ પક્ષીઓ જયકારી શબ્દો બોલતે છતે, ( હિપ-ડજીટૂરિસ ભૂમિતિ માસ વાઈસ) દક્ષિણ દિશાનો સુગંધી અને શીતલ હોવાથી અનુકૂળ એટલે સુખકારી, અને કોમળ હોવાથી પૃથ્વીને મંદ મંદ સ્પર્શ કરી રહેલો; આવા પ્રકારનો પવન વાયે છતે,
૧. અહીં દરેક તીર્થકરનો ગર્ભસ્થિતિનો કાલ જેટલા માસ અને જેટલા દિવસ પૂરેપૂરા થયા તેમ કહ્યા છે, તે ઉપરાંતનો અર્થો દિવસ વિવક્ષિત નહિ હોવાથી કહ્યો નથી, તે સંભવ પ્રમાણે પોતાની મેળે સમજી લેવો.
હોવાથી સૌમ્ય
કાપાત, પરાતિમિર એટલે
૨૦૮
For Private and Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
[34]]>
www.kbbatirth.org
(નિન્નમેફળીયંસિ ાતંસિ) સર્વ પ્રકારના ધાન્યાદિથી ભરપૂર પૃથ્વીવાળો કાલ થયે છતે, (પમુથ-પવીલિસ્સુ ઞળવત્તુ) સુકાલ, આરોગ્ય વિગેરે સાનુકૂળ સંયોગોથી હર્ષ પામેલા, અને વસંતોત્સવાદિથી ક્રીડા કરી રહેલા, એવા પ્રકારના દેશવાસી લોકો હોતે છતે; (પુવત્તાવસ્તગતસમયંસિ) મધ્યરાત્રિને વિષે (ત્યુત્તરાદિ નવત્તેનું નોનમુવા પń) ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ પ્રાપ્ત થતાં (બા આમાં વાર્ય થયાયા) આરોગ્યવાળાં એટલે જરા પણ પીડા રહિત એવાં તે ત્રિશલા ક્ષત્રિયાણીએ અબાધા રહિત એવા પુત્રને જન્મ આપ્યો ।।૯૬॥
“પુરિમ-પરિમાળ વ્હપ્પો, મંતં વન્દ્રમાળતિત્યમ્મિ | ફત્હ પરિવત્તિયા બિન-જળ-હરાઘેરાવની ચરિતત્ત્ત” IIII // ચતુર્થ વ્યાવ્યાનું સમાપ્તમ્ ॥
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને પછી C
ચતુર્થ વ્યાખ્યાનમ્
૨૦૯
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમ
अथ पञ्चमं व्याख्यानम् "पुरिम-चरिमाण कम्पो, मंगलं वद्धमाणतित्थम्मि । इह परिकहिआ जिण-गण-हराइथेरावली चरितं” ॥१॥
( ર ૨ vi) જે રાત્રિને વિષે (સમજે મહાવીરે બાપુ) શ્રમણ ભગવાન્ મહાવીર જન્મ્યા (સા vi રથ) તે રાત્રિ (વહિં સેટિં સેટિં જોવયંહિં ૩પથૌદિ ય) પ્રભુના જન્મોત્સવ માટે નીચે ઉતરતા અને ઉંચે ચડતા એવા ઘણા દેવો અને દેવીઓથી (ગર્તમામૈયા રામૈયા ૩વિ દુલ્યા) જાણે અતિશય આકુલ થઈ હોયની! તથા આનંદથી ફેલાઈ રહેલા હાસ્યાદિ અવ્યક્ત શબ્દોથી જાણે કોલાહલમય બની ગઈ હોયની ! એવી થઈ.
આ સૂત્ર વડે, દેવતાઓએ પ્રભુનો જન્મોત્સવ વિસ્તાર સહિત કર્યો એમ સૂચવ્યું; તે વિસ્તાર આ પ્રમાણે -
પ્રભુના જન્મ સમયે અચેતન પણ દિશાઓ જાણે હર્ષિત થઈ હોયની ! એવી રમણીય દેખાવા લાગી, વાયરો સુખકર અને મંદ મંદ વાવા લાગ્યો, ત્રણે જગત ઉદ્યોતમય થઈ ગયાં, આકાશમાં દુંદુભિના કર્ણપ્રિય નાદ થવા લાગ્યા, પૃથ્વી ઉચ્છવાસને પામી, અને દુ:ખવ્યાપ્ત નારકીના જીવોને પણ તે સમયે આનંદ પ્રવર્યો.
For Private and Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
હ
www.kobatirth.org
તીર્થંક૨ના જન્મના સૂતિકર્મ માટે પહેલાં તો છપ્પન દિક્કુમારીઓ આવીને પોતાનો શાશ્વત આચાર કરે છે. તે આ પ્રમાણે -
શ્રી મહાવીર પ્રભુના જન્મ સમયે છપ્પન દિક્કુમારીઓનાં આસન કંપવાથી અવધિજ્ઞાનથી શ્રી અરિહંત પ્રભુનો જન્મ થયેલો જાણી તે છપ્પન દિક્કુમારીઓ હર્ષ પૂર્વક સૂતિકાધરને વિષે આવી. તેઓમાં-ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા, એ નામની આઠ દિક્કુમારીઓએ અધોલોક થકી આવીને પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરીને ઈશાન દિશામાં સૂતિકાઘર બનાવ્યું, તથા તે સૂતિકાઘરની એક યોજન સુધી ચારે તરફ જમીનને સંવર્ત વાયુ વડે શુદ્ધ કરી ૮.
મેથંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિખેણા અને બલાહિકા, એ નામની આઠ દિક્કુમારીઓએ ઊર્ધ્વલોક થકી આવીને પ્રભુને તથા પ્રભુની માતાને નમન કરીને સુગંધી જળ તથા પુષ્પોની વૃષ્ટિ કરી ૧૬.
નંદા, ઉત્તરનંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતિ અને અપરાજિતા, એ નામની આઠ દિક્કુમારીઓ પૂર્વદિશાના રુચક પર્વત થકી આવીને મુખ જોવા માટે આગળ દર્પણ ધા૨ણ કરે છે ૨૪. સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા, એ નામની
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[] [ C
પંચમ વ્યાખ્યાનમ્
૨૧૧
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Thir
કલ્પસૂત્ર ભાષાંતર
આઠ દિકુમારીઓ દક્ષિણદિશાના રુચક પર્વત થકી આવીને સ્નાન માટે જળથી ભરેલા કળશોને ધારણ કરી પંચમ ગીતગાન કરે છે ૩૨.
વ્યાખ્યાનમ્ ઇલાદેવી, સુરાદેવી, પૃથિવી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા એ નામની આઠ દિíમારીઓ પશ્ચિમ દિશાના રુચક પર્વત થકી આવીને પ્રભુને તથા માતાને પવન નાખવા માટે હાથમાં ગણી વીંઝણા લઈને ઉભી રહે છે ૪૦.
અલંબુસા, મિતકેશી, પુંડરીકા, વારુણી, હાસા, સર્વપ્રભા, શ્રી અને હૂદી, એ નામની આઠ દિíમારીઓ ઉત્તરદિશાના રુચક પર્વતથી આવીને ચામર વીજે છે ll૪૮માં
ચિત્રા, ચિત્રકનકા, શતેરા અને વસુદામિની, એ નામની ચાર દિકુમારીઓ રુચક પર્વતની વિદિશાઓ થકી આવીને હાથમાં દીપક લઈ ઈશાન વિગેરે વિદિશાઓમાં ઉભી રહે છે પ૨.
રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂપકાવતી, એ નામની ચાર દિકુમારીઓએ ચકદ્વીપ થકી આવીને ભગવંતના નાલને ચાર અંગુલથી છેટે છેદીને ખોદેલા ખાડામાં દાટી તથા તે ખાડાને વૈડૂર્ય રત્નોથી પૂરીને તે ઉપર પીઠ બનાવ્યું. અને તે દૂર્વાથી બાંધ્યું પ૬.
ત્યાર પછી તે દિકુમારીઓ જિનેશ્વર પ્રભુના જન્મદરની પૂર્વદિશા, દક્ષિણદિશા અને ઉત્તરદિશામાં
૨૧૨
For Private and Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir Eા
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ
1 કેળનાં ત્રણ ઘર બનાવે છે, તેઓમાંથી દક્ષિણદિશા તરફના ઘરમાં સિંહાસન ઉપર પ્રભુને તથા માતાને બેસાડી બન્નેને સુગંધી તેલથી મર્દન કરે છે, ત્યાર પછી પૂર્વદિશા તરફના કેળના ઘરમાં લઈ જઈને સ્નાન
| વ્યાખ્યાનમુ કરાવી વિલેપન કરી કપડાં તથા આભૂષણો પહેરાવે છે, ત્યાર પછી ઉત્તર દિશામાં બનાવેલા કેળના ઘરમાં લઈ જઈને ભગવંતને તથા માતાને સિહાસન ઉપર બેસાડી, અરણિનાં બે કાષ્ઠો ઘસીને તેમાંથી અગ્નિ નીપજાવી ઉત્તમ ચંદન વડે હોમ કરી, તે અગ્નિની રાખ વડે દિકુમારીઓ પ્રભુને તથા માતાને હાથે રક્ષાપોટલી બાંધે છે. ત્યાર પછી તે દિકુમારીઓ રત્નના બે ગોળાઓ અફળાવતી છતી “તમે પર્વત જેટલા દીઘયુષી થાઓ”, એમ કહીને પ્રભુને તથા માતાને જન્મસ્થાનકે મૂકીને પોતપોતાની દિશામાં રહી ગીતગાન કરે છે. એ પ્રત્યેક દિíમારી સાથે ચાર હજાર સામાનિક દેવો, ચાર મહત્તરાઓ, સોળ હજાર અંગરક્ષકો, સાત સેનાઓ, સાત છે. સેનાપતિ તથા બીજા પણ મહદ્ધિક દેવો હોય છે. વળી તે દિíમારીઓ આભિયોગિક દેવોએ બનાવેલા યોજન પ્રમાણ વિમાનોમાં બેસીને જન્મ મહોત્સવ કરવા આવે છે. એવી રીતે દિíમારીઓએ મહોત્સવ કર્યો.
ત્યાર પછી સૌધર્મેન્દ્રનું પર્વત સમાન નિશ્ચલ પણ શક્ર નામનું સિંહાસન ચલાયમાન થયું, ત્યારે ઇન્દ્ર છે અવધિજ્ઞાનથી ઉપયોગ મૂકી ચરમ જિનેશ્વરનો જન્મ થયેલો જાણ્યો. ત્યાર પછી ઇન્દ્ર હરિભેગમેથી દેવ પાસે જ એક યોજન પરિમંડલવાળો સુઘોષા નામનો ઘંટ વગડાવ્યો, અને તેથી સર્વ વિમાનોમાં રહેલા ઘંટ વાગવા
૨૧૩
૨ ૧૨
For Private and Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
KAN
મિનીજી
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ
વ્યાખ્યાનમ
લાગ્યા. પોતપોતાના વિમાનમાં થતા ઘંટનાદથી દેવો ઇન્દ્રનું કાર્ય જાણી એક્કા થયા, ત્યારે હરિણેગમેષીએ ઇન્દ્રનો હુકમ સંભળાવ્યો. તીર્થંકરનો જન્મ મહોત્સવ કરવાને જવા માટે ઇન્દ્રનો હુકમ સાંભળી તે દેવો હર્ષવંત થયા છતા ચાલવાની તૈયારી કરવા લાગ્યા. હવે પાલક નામના દેવે બનાવેલા અને લાખ યોજનના પ્રમાણવાળા પાલક નામના વિમાન ઉપર ચડીને ઇન્દ્ર સિંહાસન ઉપર બેઠો. તે પાલક વિમાનમાં ઇન્દ્રના સિંહાસનની સન્મુખ ઈન્દ્રની આઠ અગ્રમહિષીઓનાં આઠ ભદ્રાસન હતા. ડાબી બાજુમાં ચોરાશી હજાર સામાનિક દેવોનાં ભદ્રાસન હતાં. જમણી બાજુમાં અત્યંતર પર્ષદાના બાર હજાર ભદ્રાસન, મધ્યમ પર્ષદાના ચૌદહજાર દેવોના ચૌદ હજાર ભદ્રાસન, અને બાહ્ય પર્ષદાના સોળ હજાર ભદ્રાસન હતાં. પાછળના ભાગમાં સાત સેનાપતિઓનાં સાત ભદ્રાસન હતાં. અને ચારે દિશાઓમાં પ્રત્યેક દિશાને વિષે ચોરાસી હજાર આત્મરક્ષક હિ દેવોનાં ચોરાસી હજાર ભદ્રાસન હતાં. આ પ્રમાણે પોતાના પરિવારના દેવોથી અને બીજા પણ કરોડો દેવોથી પરિવરેલો, તથા ગવાતા છે ગુણો જેના એવો તે ઇન્દ્ર ત્યાંથી ચાલ્યો; તથા બીજા પણ દેવો ત્યાંથી તે ચાલવા લાગ્યા. કેટલાએક દેવો ઇન્દ્રના હુકમથી ચાલ્યા, કેટલાએક મિત્રના વચનથી, કેટલાએક પોતાની પ્રિયાની પ્રેરણાથી, કેટલાએક આત્મિકભાવથી, કેટલાએક કૌતુકથી, કેટલાએક અપૂર્વ આશ્ચર્યથી, અને કેટલાએક ભક્તિથી, આવી રીતે સર્વ દેવો વિવિધ પ્રકારના વાહન ઉપર બેઠા છતા ચાલવા લાગ્યા. તે વખતે
૨૧૪
For Private and Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandit
www.kobatirth.org
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમ્
વાગી રહેલા ભિન્ન ભિન્ન જાતિના વાજિંત્રોથી, ઘંટનાદોથી, અને દેવોના કોલાહલથી આખું બ્રહ્માંડ શબ્દમય ! બની ગયું. તેઓમાંથી સિંહની સવારી કરનાર હાથીની સવારી કરનારને કહે છે કે, તારો હાથી દૂર હઠાવી લે, નહિતર મારો આ મદોન્મત્ત કેસરી મારી નાખશે, એવી રીતે પાડાની સવારી કરનાર ઘોડેસ્વારને, ગરુડની સવારી કરનાર સર્પની સવારી કરનારને, અને ચિતરાની સવારી કરનાર બકરાની સવારી કરનારને પોતાનું વાહન દૂર હઠાવી લેવા આદર સહિત કહે છે. તે વખતે દેવોના કરોડો વિમાનો અને વિવિધ જાતિના વાહનો વડે વિશાળ પણ આકાશમાર્ગ અતિશય સાંકડો થઈ ગયો. કેટલાએક દેવો તો આવાં સંકડાશવાળા માર્ગમાં પણ મિત્રોને ત્યજી ચતુરાઈથી પોતપોતાના વાહનને અગાડી કરી ચાલતા થયા. આવી રીતે સ્પર્ધાસ્પર્ધીથી અગાડી અગાડી ચાલતા દેવોમાં કોઈ દેવને તેના મિત્રે કહ્યું કે, “મિત્ર ! જરા મારે માટે થોડી વાર તો થોભ?, હું પણ તારી સાથે જ આવું છું. ત્યારે તે અગાડી નીકળી ગયેલા દેવે કહ્યું કે, આ અવસર મહાપુણ્યયોગે પ્રાપ્ત થયો છે, જે કોઈ આગળ જઈને પહેલાં જ પ્રભુનું દર્શન કરશે તેને મહાભાગ્યશાળી સમજવો, માટે અત્યારે તો હું તારા માટે થોભીશ નહિ' એમ કહી તે આગળ ચાલવા લાગ્યો, પણ મિત્રની રાહ જોઈ નહિ. વળી તેઓમાં જેમનાં વાહન વેગવાળાં અને જોરાવર હતાં, તથા પોતે પણ બલિષ્ઠ હતા, તેઓ તો બધાઓ કરતાં સપાટાબંધ આગળ નીકળી જવા લાગ્યા, તે વખતે જેઓ નિર્બળ હતા તેઓ સ્કૂલના પામતા છતા અને ગુંચવાઈ ગયા છતા કહેવા લાગ્યા કે -
૨૧૫
For Private and Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ.
www.kobatirth.org “અરેરે ! શું કરીએ ?, આજે તો આકાશ સાંકડું થઈ ગયું છે! ત્યારે વળી બીજા દેવો તેમને સાત્ત્વના આપતા છતા કહેવા લાગ્યા કે -
“હમણાં તો અવસરને માન આપી મૌન થઈને જ ચાલો, પર્વના દિવસો તો એવી રીતે સાંકડા જ હોય છે'. આવી રીતે આકાશમાંથી ઉતરતા દેવોના મસ્તક પર પડતા ચન્દ્રકિરણોથી તેઓ નિર્જર એટલે જરા રહિત હોવા છતાં જાણે જરાયુક્ત થયા હોયની ! એવા દેખાવા લાગ્યા, અર્થાત્ મસ્તકે પળી આવી ગયા હોયની ! એવા દેખાવા લાગ્યા. વળી આકાશથી ઉતરતા તે દેવોના મસ્તકે સ્પર્શતા તારાઓ રૂપાના ઘડા સંદેશ, કંઠે સ્પર્શતા તારાઓ, કંઠા સદેશ, અને શરીરે સ્પર્શતા તારાઓ પરસેવાના બિન્દુઓ સદેશ શોભવા લાગ્યા. આવી રીતે દેવોથી પરિવરેલો ઇન્દ્ર નંદીશ્વરદ્વીપ પાસે આવી વિમાનને સંક્ષેપીને ભગવંતના જન્મસ્થાનકે આવ્યો અને વિમાનમાંથી ઉતરી જિનેશ્વરને તથા જિનેશ્વરની માતાને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદનનમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યો કે - “કુખમાં રત્નને ધારણ કરનારી અને જગતમાં દીપિકા સદેશ હે માતા ! તમને નમસ્કાર કરું છું. હું દેવોનો સ્વામી શકેન્દ્ર છું, તમારા પુત્ર છેલ્લા તીર્થંકરનો જન્મ મહોત્સવ કરવાને હું પ્રથમ દેવલોકથી અહીં આવ્યો છું, માટે હે માતા ! તમે કોઈ પ્રકારે ભય રાખશો નહિ”. એ પ્રમાણે કહીને ઇન્દ્ર ત્રિશલામાતાને અવસ્થાપિની નિદ્રા આપી, અને જિનેશ્વર પ્રભુનું પ્રતિબિંબ કરીને માતા
જ
For Private and Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમ્
પાસે રાખ્યું. ત્યાર પછી જિનેશ્વર પ્રભુને કરસંપુટમાં ગ્રહણ કરી સઘળો લહાવો-લાભ પોતે જ લેવા માટે ઈન્દ્ર પોતાનાં પાંચ રૂપ કર્યા. તે પાંચ રૂપોમાં ઇન્દ્ર પોતાના એક રૂપે પ્રભુને ગ્રહણ કર્યા, બે રૂપે બન્ને પડખે ! રહીને ચામર વીંઝવા લાગ્યો, એક રૂપે પ્રભુને મસ્તકે છત્ર ધારણ કર્યું, અને એક રૂપે વજ ધારણ કરીને અગાડી ચાલવા લાગ્યો. હવે ઈન્દ્રની સાથે ચાલતા દેવોમાં જેઓ અગાડી ચાલે છે તેઓ પછવાડે ચાલનારાઓને ભાગ્યશાળી માને છે, અને પછવાડે ચાલનારા અગાડી ચાલનારાને ધન્ય માને છે; વળી તે દેવોમાંથી જેઓ અગાડી ચાલે છે તેઓ પ્રભુના અભુત રૂપનું દર્શન કરવા માટે પોતાના મસ્તકના પછવાડેના ભાગમાં પણ નેત્રને ઈચ્છવા લાગ્યા. આ પ્રમાણે વિવિધ ભાવના ભાવી રહેલા દેવોથી પરિવરેલો સૌધર્મેન્દ્ર મેરુ પર્વતના શિખર પર રહેલા પાડુક નામના વનમાં ગયો, અને ત્યાં મેરુની ચૂલાથી દક્ષિણ ભાગમાં રહેલી અતિપાંડુકંબલા નામની શિલા પર જઈ પ્રભુને ખોળામાં લઈ પૂર્વદિશા સન્મુખ બેઠો.
આ વખતે દસ વૈમાનિક, વીસ ભવનપતિ, બત્રીસ વ્યંતર, અને બે જ્યોતિષ્ક; એ પ્રમાણે ચોસઠ ઈન્દ્રો છે પ્રભુના ચરણ સમીપે એક્કા થયા. ત્યાર પછી અચ્યતેન્દ્ર આભિયોગિક દેવો પાસે-સુવર્ણના, રૂપાના, રત્નના, સુવર્ણ અને રૂપાના, સુવર્ણ અને રત્નના, રત્ન અનેરૂપાના, સુવર્ણ રત્ન અને રૂપાના, તથા માટીના; એવી રીતે એક યોજનાના મુખવાળા આઠ જાતિના કળશો, પ્રત્યેક જાતિના એક હજાર ને આઠ આઠ સંખ્યાના
૨૧૭
For Private and Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ
વ્યાખ્યાનમ્
મંગાવ્યા. વળી ભંગાર એટલે કળશવિશેષ, દર્પણ, રત્નના કરંડીયા, સુપ્રતિષ્ઠ એટલે ભાજનવિશેષ થાળ, પાત્રી એટલે ભાજનવિશેષ અને પુષ્પોની છાબડી વિગેરે પૂજાનાં ઉપકરણો કળશની પેઠે દરેક આઠ આઠ જાતિનાં અને પ્રત્યેક જાતિનાં એક હજાર ને આઠ આઠ સંખ્યાનાં મંગાવ્યાં. વળી માગધ વિગેરે તીર્થોની માટી, જલ, ગંગા વિગેરે મહાનદીઓનાં કમળ અને જળ, પદ્મદ્રહ વિગેરેનાં કમળ અને જળ, તથા ક્ષુલ્લહિમવંત, વર્ષધર, વૈતાઢ્ય, વિજય અને વક્ષસ્કારાદિ પર્વતો ઉપરથી સરસવ, પુષ્પો, સુગંધી પદાર્થો અને સર્વ પ્રકારની ઔષધીઓને મંગાવી લીધી. આભિયોગિક દેવોએ પ્રભુને સ્નાન કરાવવા માટે સર્વ કળશો ક્ષીરસમુદ્રાદિના જળથી ભરીને તૈયાર રાખ્યા હતા. આવી રીતે અનેક તીર્થોના જળથી ભરેલા કળશો રાખેલા છે વક્ષ:સ્થળ પાસે જેઓએ એવા તે દેવો જાણે સંસારસમુદ્રને તરવા માટે ઘડા ધારણ કર્યા હોયની ! એવા શોભવા લાગ્યા. હવે આ અવસરે ભક્તિથી કોમળ ચિત્તવાળા શક્રને શંકા ઉત્પન્ન થઈ કે “લઘુશરીરવાળા પ્રભુ આટલો બધો જળનો ભાર શી રીતે સહન કરી શકશે?”. આ પ્રમાણે ઇન્દ્રને થયેલો સંશય દૂર કરવા માટે પ્રભુએ પોતાના ડાબા પગના અંગુઠાના અગ્રભાગથી મેરુ પર્વતને દબાવ્યો, એટલામાં તો પ્રભુના અતુલ બળથી આખો મેરુ પર્વત કંપી ઉઠ્યો, પર્વતના શિખરો ચોતરફથી પડવા લાગ્યાં, પર્વત કંપાયમાન થતાં પૃથ્વી પણ કમ્પી ઉઠી, સમુદ્ર ખળભળી ગયો, બ્રહ્માંડ ફૂટી જાય એવા ઘોર શબ્દ થવા લાગ્યા, અને દેવો
૨૧૮
For Private and Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
પણ ભયવિહ્વળ બની ગયા. આ વખતે ઇન્દ્રને ક્રોધ ચડ્યો કે, અરે ! આ પવિત્ર શાન્તિક્રિયા સમયે કોણે ઉત્પાત કર્યો ? એવી રીતે વિચારતા ઇન્દ્રે જ્યારે અવધિજ્ઞાનથી જોયું ત્યારે પ્રભુના પરાક્રમની લીલા તેના જાણવામાં આવી. પછી ઇન્દ્રે પ્રભુને કહ્યું કે, “હે નાથ ! અસામાન્ય એવું આપનું માહાત્મ્ય મારા જેવો સામાન્ય પ્રાણી શી રીતે જાણી શકે ?, અહો ! તીર્થંકરનું અનન્ત બળ મેં ન જાણ્યું, માટે મેં જે આવું વિપરીત ચિંતવ્યું તે મારું મિથ્યા દુષ્કૃત હોજો, હે પ્રભુ ! હું આપની પાસે મારા અપરાધની ક્ષમા માગું છું” આ પ્રમાણે ઇન્દ્ર પ્રભુ । પાસે ક્ષમા માગી. ત્યાર પછી પહેલાં અચ્યુતેંદ્રે પ્રભુને સ્નાન કરાવ્યું, અને પછી અનુક્રમે બીજા ઇન્દ્રો યાવત્ છેક ચન્દ્ર સૂર્યાદિકે પ્રભુને સ્નાન કરાવ્યું. ત્યાર પછી શક્કે પોતે ચાર વૃષભનું રૂપ કરીને તેઓનાં આઠ શીંગડાઓમાંથી પડતા જળ વડે પ્રભુને અભિષેક કર્યો. દેવોને જે વિબુધ-પંડિત કહ્યા છે તે સત્ય જ છે, કારણ કે તેઓ ચરમ તીર્થંકરને જળ વડે સ્નાન કરાવતાં પોતે નિર્મળ બન્યા. પછી દેવોએ મંગલદીવો અને આરતિ ઉતારીને નાચ, ગાયન વાજિંત્રાદિકથી વિવિધ પ્રકારે મહોત્સવ કર્યો. ત્યાર પછી ઇન્દ્રે ગંધકાષાયી નામનાં દિવ્ય વસ વડે પ્રભુના શરીરને લુંછી, ચંદનાદિ વડે વિલેપન કરી, પુષ્પાદિ વડે પૂજા કરી. ત્યાર બાદ પ્રભુની સન્મુખ રત્નના પાટલા પર રૂપાના ચોખાએ કરીને-દર્પણ, વર્ધમાન, કળશ, મત્સ્યયુગલ, શ્રીવસ્ત, સ્વસ્તિક, નન્દાવર્ત અને સિંહાસન, એ અષ્ટમંગલ આલેખીને પ્રભુની સ્તુતિ કરી. ત્યાર પછી ઇન્દ્રે પ્રભુને
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[7] [ ક ] [ C
પંચમ વ્યાખ્યાનમ્
૨૧૯
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમુ
In
માતા પાસે લાવીને મૂક્યા અને પોતાની શક્તિથી પ્રભુનું પ્રતિબિંબ તથા અવસ્થાપિની નિદ્રા સંહરી લીધી. ત્યાર પછી ઇન્દ્ર ઓશીકા નીચે બે કુંડલ અને રેશમી કપડાંની જોડી મૂકી, પ્રભુની દષ્ટિને વિનોદ આપવા માટે ઉપરના ચંદરવા સાથે સુવર્ણ અને રત્નના હારથી સુશોભિત એવો દડો લટકાવ્યો, તથા બત્રીશ બત્રીસ કરોડ રત્ન સુવર્ણ અને રૂપાની વૃષ્ટિ કરી. ત્યાર પછી ઇન્દ્ર આભિયોગિક દેવો પાસે મોટા સાદે આ પ્રમાણે ઉદ્ઘોષણા કરાવી કે - “પ્રભુ અને પ્રભુની માતાનું જે કોઈ અશુભ ચિંતવશે તેના મસ્તકના અર્જુનવૃક્ષની મંજરીની પેઠે સાત ટુકડા થશે”. વળી પ્રભુના અંગુઠા પર અમૃત મૂકીને નંદીશ્વર દ્વીપમાં અઠાઈ મહોત્સવ કરીને સઘળા દેવો પોતપોતાના સ્થાનકે ગયા. એવી રીતે દેવોએ શ્રીમહાવીરસ્વામીનો જન્મ મહોત્સવ કર્યો.
આ અવસરે સિદ્ધાર્થ રાજા પાસે પ્રિયંવદા નામની દાસી જલદી દોડી ગઈ, અને પુત્રજન્મની શુભ વધામણી આપી. આવી અણમૂલી વધામણી સાંભળી રાજા ઘણો જ હર્ષિત થયો, હર્ષના આવેશથી તેની વાણી પણ ગદ્ગદ્ શબ્દોવાળી થઈ ગઈ, અને તેના શરીરના રોમાંચ ખડાં થઈ ગયાં. આવી હર્ષદાયી વધામણી આપનારી દાસી પર સિદ્ધાર્થ રાજા ઘણા જ સંતુષ્ટ થયા, અને મુગટ સિવાયનાં પોતાનાં સઘળાં આભૂષણો તેણીને બક્ષીસ આપી દીધાં, તથા તેણીને દાસીપણાથી મુક્ત કરી દીધી.
(ત્ર રચળ = f સમને મન મહાવીરે ગા) જે રાત્રિએ શ્રમણ ભગવાનું મહાવીર જન્મ્યા (ત સ્થળ |
૨૨૦
For Private and Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
) તે રાત્રિને વિષે (વવે વેસમળવુંડધારી સિરિયનુંમા રેવા) કુબેરની આજ્ઞાને માનનારા ઘણા તિર્યક્ ભૂંભક દેવોએ (સિદ્ધત્યરાયમવપ્નસિ) સિદ્ધાર્થ રાજાના ભવનમાં (દિરળવાસં ૨) રૂપાની, (સુવળવાસં ૨) સુવર્ણની, (વયરવાસં ૨) ૨ત્નોની, (વત્યવાસં ૪) દેવદૃષ્યાદિ વસ્ત્રોની, (મરળવાસં ૨) ઘરેણાંની, (પત્તવાસં T) નાગરવેલ પ્રમુખના પત્રોની, (પુવાસં ૨) પુષ્પોની, (નવાસ ૨) ફળોની, (વીઝવાસં ૨) શાલિ, ઘઉં, મગ, યવ વિગેરે ધાન્યની, (મન્નવાસ T) માલાઓની (સઁધવાસં ૨) કુષ્ટપુટ, કપૂર, ચંદનાદિ સુગંધી પદાર્થોની, (ઘુળવાસં ૨) સુગંધી ચૂર્ણોની, (વળવાસં ૨) હિંગલોક પ્રમુખ વર્ષોની વૃષ્ટિ, (વસુહારવાસ T વાર્સિસુ) અને દ્રવ્યની ધારબદ્ધ વૃષ્ટિ વરસાવી II૯૮॥
(તપુ ાં તે સિદ્ધત્યે વ્રુત્તિ) ત્યાર પછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય; (મવાવ-વાળમંતર-ગોસ-વેમાળિä વેર્દિ નિત્યયનમ્મળમિસેયહિમાણ જ્યા! સમા)િ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોએ તીર્થંકરના જન્માભિષેકનો મહોત્સવ કર્યો છતે (પધ્રૂસાનસમયંસિ) પ્રભાતકાલ સમયે (નાસ્મ્રુત્તિ સદ્દવેટ્ટ) નગરના કોટવાળોને બોલાવે છે. (સાવિત્તા પુર્વ વયાસી-) કોટવાળોને બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું – ૯૯॥
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ
વ્યાખ્યાનમુ
૨૨૧
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
(આપામેવ મો સેવાળયા !) હે દેવાનુપ્રિયો ! તમે જલદી (ભુંડામે નય) ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં (વારસોહળું રેહ્દ) કેદખાનામાં રહેલા કેદીઓને છોડી મૂકો. રાજનીતિમાં કહ્યું છે કે - “યુવરાજના અભિષેક વખતે, શત્રુના દેશ પર ચડાઈ કરી વિજય મેળવ્યો હોય ત્યારે અને પુત્રના જન્મ વખતે કેદીઓને મુક્ત કરાય છે”. (રિસ્તા) આ પ્રમાણે કેદખાનાની શુદ્ધિ કરીને (માળુ-માળવન્દ્રાં રેઢ) ઘી તેલ વિગેરે રસ માપવાનાં પીલપાલવાં વિગેરે માપને અને ઘઉં ચોખા વિગેરે ધાન્ય માપવાના પાલી-માણું વિગેરે માપને માન કહે છે, તથા ત્રાજવાથી તોળવાનાં શેર વિગેરે માપને ઉન્માન કહે છે; તે માન અને ઉન્માનના માપમાં વધારો કરો. (વરિશ્તા) માન અને ઉન્માનના માપમાં વધારો કરીને (કપુર નાર સમિતનવાજ્ઞિરિય) ક્ષત્રિયકુંડપુર નગરને બહારથી તથા અંદરથી (સિય-સંગ્નિો-તિર્ત્ત) વાળી-માટી ધૂળ વિગેરે કચરો ફેંકાવી દઈ, સુગંધી પાણી છંટાવી, અને છાણ વિગેરેથી લીંપાવી સાફ કરો. (સંઘાડવ-) જ્યાં ચાર રસ્તાનો સંગમ થાય તે સ્થાને (ચન્દ્વર,-) જ્યાં ઘણા રસ્તાનો સંગમ થાય તે સ્થાને, (વઙમ્મુન્નુ) ચાર દરવાજાવાળા દેવમંદિરાદિને સ્થાને, (મહાપð- પહેતુ) રાજમાર્ગને સ્થાને, તથા સામાન્ય માર્ગને સ્થાને, એ દરેક સ્થાનોને વિષે (સત્ત-સુફસંમત્તુરત્યંતરાવળવીહિય) રસ્તાઓના મધ્યભાગોને અને દુકાનોના માર્ગોને કચરો વિગેરે દૂર ફેંકાવી દઈ, જમીનને સરખી-સપાટ કરાવી, પાણી છંટાવી પવિત્ર કરો. (ચામંચતિય) : ઉત્સવ જોવા માટે એક્ઝા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ વ્યાખ્યાનમ્
૨૨૨
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
થયેલા લોકો બેસીને જોઈ શકે એવી રીતે રસ્તાના કિનારા પર બંધાયેલા માળબંધ માંચડાઓ વડે યુક્ત એવું નગર કરો. (નાળાવિજ્ઞાનમૂસિયડ્રાય-પહાળમંડિયું) વિવિધ પ્રકારના રંગોથી રંગેલી અને સિંહ, હાથી, ગરૂડ વિગેરેના ઉત્તમ ચિત્રોથી ચીતરેલી હોવાથી શોભી રહેલી એવી ધ્વજાઓ અને પતાકાઓ એટલે નાની ધ્વજાઓ વડે નગરને વિભૂષિત કરો. (લારત્નોયમદિય) છાણ વિગેરેથી જમીનને વિલેપન કરાવી, ખડી, કળીચૂનો વિગેરેથી ભીંત વિગેરે સ્થાને સફેદાઈ કરાવી જાણે પૂજન કર્યું હોયની ? એવું નગર કરો. (ગોસીસસરસરતચંતા-વતિજ્ઞપંચંગુલિતત્ન) ગોશીર્ષ ચંદન, ઉત્તમ રક્ત ચંદન, અને દર્દર નામના પહાડી ચંદન વડે ભીંતો વિગેરે સ્થળે પાંચ આંગળીઓ અને હથેળીના દીધેલા છાપા વડે યુક્ત એવું નગ૨ કરો. વળી નગરને કેવું કરો ? - (વયિચંતળતાં) ઘરોની અંદર ચોકમાં સ્થાપન કર્યા છે મંગલકલશો જયાં એવું; (ચંતળવડસુયતોરાહિ-તુવારવેસમાનું) જેમાં પ્રત્યેક ઘરને દરવાજે દરવાજે ચંદનના કલશોથી રમણીય લાગતાં તોરણો બાંધેલાં છે એવું; (સત્તોસત્ત-વિપુલ-વટ્ટ-પારિયમન્નામનાવું) ઉ૫૨થી ઠેઠ ભૂમિ સુધી લાંબો, વિશાળ, ગોળ આકારનો, અને લટકી રહેલો, આવા પ્રકારનો છે પુષ્પમાલાઓનો સમૂહ જ્યાં એવું; (પંચવળસરસસુરદ્દિમુવવવુવુંગોવયારલિયં) રસસહિત અને સુગંધમય એવા પંચવર્તી પુષ્પોના સમુહને યોગ્ય યોગ્ય સ્થળે ગોઠવેલ હોવાથી સંસ્કાર યુક્ત; (ાલાગુરુ-પવનકુંડુ-તુવ --ાંતપૂવમ
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ વ્યાખ્યાનમ્
૨૨૩
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
YEAR
કલ્પસૂત્ર ભાષાંતર
ક્ષ
મયંતiggfમરામ) કાળો, અગરુ, ઉંચી જાતનો કિંઠું સેલારસ, અને બળી રહેલો દશાંગાદિ ધૂપ, એ પંચમ બધા પદાર્થોનો બહેક મારી રહેલો અને ચારે તરફ ફેલાઈ રહેલો જે સુગંધ, તે વડે રમણીય; (સુઘવરધઈ) હી વ્યાખ્યાનમ્ ઉત્તમ ગંધવાળાં જે ઉંચી જાતનાં ચૂર્ણો, તેઓના સુગંધયુક્ત; (ઘટ્ટિસૂર્ય) સુગંધી પદાર્થોની બનાવેલી જે ગુટિકા, તેની સદશ અતિશય સુગંધી; આવા પ્રકારનું નગર તમે પોતે કરો તથા બીજાઓ પાસે કરાવો. વળી નગર કેવું કરો ? - (ન-ના-) નાચ કરાવનારા; નાચ કરનારા; (ગ7) દોર પર ચડી ખેલ કરનારા; (મ7-મુઢિય-) મલ્લયુદ્ધ કરનારા, મુષ્ટિથી યુદ્ધ કરનારા; (વેર્નવI-) માણસોને હાસ્ય-કુતૂહલ કરાવનારા વિદૂષકો, અથવા જેઓ મુખના ચાળા કરી કૂદી કૂદીને નાચે છે તે - ભાંડ, ભવાઇયા; (પવા-) હાથી, ઉંટ કે ઉંચા રાખેલા વાંસને ટપી જનારા, અથવા નદી વિગેરેને તરનારા, (-) રસિક કથાઓ કહેનારા (પઢા-) = કાવ્ય-કવિત્ત બોલનારા, (તાસT-) રાસ રમનારા, (૩મારવડવા-) કોટવાળો, (નં) વાંસ પર ચડી તેના અગ્રભાગ પર ખેલનારા, (બંન્ન-ચિત્રપટ હાથમાં રાખી ભિક્ષા માગનારા-ગૌરીપુત્રો, (
તૂન-) ચામડાની મસકને વાયરાથી ભરી વજાવનારા, (તુંdffor-) વીણા વગાડનારા, (૩ોmતાના રાજીપુરાં ઢારવે) તથા અનેક જે તાળીયો વગાડી નાચ કરનારા, અથવા તાળી વગાડતા છતા કથા કહેનારા; એવી રીતે ? ક્ષત્રિયકુંડગ્રામનગરને અનેક પ્રકારના રમ્મત-ગમ્મત કરનારા લોકો વડે યુક્ત તમે પોતે કરો તથા બીજાઓ
૨૨૪
For Private and Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પાસે કરાવો. (રત્તા રવત્તા ય) ઉપર મુજબ કાર્યો તમે પોતે કરીને તથા બીજાઓ પાસે કરાવીને (નૂયદ
પંચમ
વ્યાખ્યાનમુ મુસત્તસહ ર ૩) હજારો ધોંસરા તથા હજારો મુશલ એટલે સાંબેલાને ઉંચા કરાવો; એટલે આ મહોત્સવના દિવસોમાં ગાડી હાંકવી, હળથી ખેડવું, સાંબેલાથી ખાંડવું-પીસવું, વિગેરે કાર્યો બંધ રખાવો. (૩રવિત્તા) ધોંસરા અને મુસલને ઉંચા રખાવી (મમ મારિયે પ્રર્વાદ) મારી આ આજ્ઞાને પાછી પાણી આપો, એટલે કે – મારી આજ્ઞા મુજબ દરેક કાર્યો કરીને પાછા આવી મને નિવેદન કરો ૧૦૦
(ત તે ક્રોચિપુરા) ત્યાર પછી તે કૌટુંબિક પુરુષો (સિદ્ધયે રઇપર્વ વત્તા સમાજના) સિદ્ધાર્થ રાજા વડે આ પ્રમાણે કહેવાયા છતા (
હનુ) નાવ દિયા) હર્ષિત થયા, સંતોષ પામ્યા, યાવત્ પ્રફુલ્લિત હૃદયવાળા થઈને (રયેળ નવિ ડિજિત્તા) બે હાથ જોડી, યાવતુ દસે નખ ભેગા કરી, આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને “જે આપ સ્વામી આજ્ઞા કરો છો તે મુજબ કરશું’ એ પ્રમાણે સિદ્ધાર્થ રાજાની આજ્ઞાના વચનને વિનયપૂર્વક સ્વીકારે છે. સ્વીકારીને (વિપામેવ કપુરે ના જલદી ક્ષત્રિયકુંડપુર નગરમાં જઈને (વારસોહvi નાવ ૩રવિત્તા) કેદખાનામાં રહેલા કેદીઓને છોડી મૂકે છે, યાવતુ સિદ્ધાર્થ રાજાએ ફરમાવેલા દરેક કાર્યો સંપૂર્ણ કરી હજારો ધોંસરાં અને સાંબેલાને ઉંચા કરાવીને તેને સિદ્ધયે ) જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે, (તેવ ૩વાછત્તિ) ત્યાં આવે છે. (૩વાછિત્તા) આવીને (૦રયત્ન) નાવ વ) બે હાથ જોડી,
૨૨૫
For Private and Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
J
F
www.kobatirth.org
યાવત્ દસે નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, અંજલિ જોડીને (સિદ્ધત્વસ અત્તિયસ્ત રો) સિદ્ધાર્થ ક્ષત્રિય રાજાની (તમાળત્તિયં પ—બિત્તિ) તે પૂર્વે કહેલી આજ્ઞાને પાછી આપે છે, એટલે ‘આપની આજ્ઞાનુસાર અમે દરેક કાર્યો કર્યાં એ પ્રમાણે નિવેદન કરે છે’ ૧૦૧
(ત! હું સે સિદ્ધત્વે રાયા) ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા (નેળેવ અટ્ટળસાના તેળેવ વાળચ્છડ઼) જયાં કસરતશાલા છે ત્યાં આવે છે. (વાચ્છિન્ના) આવીને ત્યાં કસરત કરી, તેલથી મર્દન કરાવી, સ્નાન કરવાના ઘરમાં સ્નાન કરી, ચંદનાદિથી શરીરે વિલેપન કરી, ઉત્તમ વસ્ત્રો તથા બહુમૂલ્યવાળાં આભૂષણો પહેરી, (નાવ સોરોળ) યાવત્-સર્વ પ્રકારની ઋદ્ધિ, ઉચિત સર્વ વસ્તુઓનો સંયોગ, પાલખી, ઘોડા, વિગેરે સર્વ પ્રકારનાં વાહન, પરિવારાદિ સર્વ સમુદાય, અને સર્વ અવરોધ એટલે અંતઃપુર વડે યુક્ત થયેલો એવો તે ~ સિદ્ધાર્થ રાજા કઈ કઈ સામગ્રી વડે યુક્ત છે ? તે કહે છે- (સવઘુઘ-વત્ય-મના-સંગરવિમૂસા!) સર્વ જાતનાં પુષ્પ, સુગંધી પદાર્થો, વસ્ત્રો, માલાઓ, અને અલંકારાદિરૂપ શોભા વડે યુક્ત; (સવતુડિયસદ્નિનાÇuÎ) સર્વ પ્રકારના વાજિંત્રોના શબ્દ અને પ્રતિશબ્દ એટલે પડઘાઓ વડે યુક્ત; (મા રૂદ્ધી!) છત્રાદિ રૂપ મહાન્ ઋદ્ધિ, (મયા નુÍç) ઉચિત એવી વસ્તુઓની મહા ઘટના, (મહયા વભેળું) મોટું સૈન્ય, (મા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ વ્યાખ્યાનમ્
૨૨૬
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ
વ્યાખ્યાનમ્
||
|||
Ill
વાદો) પાલખી, ઘોડા વિગેરે ઘણાં વાહન, (મહયા સુમvi) પરિવારાદિ મોટો સમુદાય, (મહયા વરડિયનમસમMવાડri) અને ઉત્તમ વાજિંત્રોનો એક સાથે વાગી રહેલો જે મોટો ધ્વનિ, તે વડે યુક્ત છે. વળી તે સિદ્ધાર્થ રાજા કેવા છે? – (સંપત્તિ-રિ-) શંખ, ડંકો-નગારું, નોબત, (જ્ઞરિસ્ટરમુદિ) ખંજરી, રણશીંગુ, (હુકુરમુરંગ-મુ-) હુડુક નામનું વાજિંત્ર, ઢોલ, મૃદંગ, (હૃિિનાવોસનીયર) અને દુંદુભિ નામનું દેવવાદ્ય; એ સર્વ વાજિંત્રોના જે ગંભીર અવાજ અને તેઓના પડઘારૂપ થતો જે પ્રતિધ્વનિ, તે વડે યુક્ત; આવી રીતે સકલ સામગ્રીથી વિભૂષિત થયેલા સિદ્ધાર્થ રાજા દસ દિવસ સુધી મહોત્સવરૂપ કુલમર્યાદા કરે છે. કેવા પ્રકારની કુલમર્યાદા કરે છે? તે હવે કહે છે – (૩સુવે) શહેરમાં વેચવાને આવતા કરીયાણાની જકાત માફ કરી, (
૩ર વિ) ગાય વિગેરે ઉપર લેવાતો કર બંધ કર્યો, ખેડૂતો પાસેથી | ખેડનો લેવાતો ભાગ માફ કર્યો, (૩ર) જે મનુષ્યોને જે ચીજ જોઈએ તેમને બજારમાંથી મૂલ્ય દીધા વિના ક જ લેવાની છૂટ આપી, અને તે ચીજોની જે કિંમત હોય તે પોતાના ખજાનામાંથી આપવાનો બંદોબસ્ત કર્યો, (૩મM) ખરીદ-વેચાણ બંધ કરાવ્યું, જેને જે ચીજ જોઈએ તેની કિંમત કર્યા વિના જ તે લઈ આવે, અને વેપારીને રાજ્યની તિજોરીમાંથી નાણાં મળી જાય; (૩મgવે) સિપાઈ, અમલદાર વિગેરે કોઈ પણ
૨ ૨૭
For Private and Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમ્
રાજપુરુષ કોઈના પણ ઘરમાં પ્રવેશ ન કરી શકે એવા બંદોબસ્તવાળી કુલમર્યાદા કરી, વળી કેવા પ્રકારની કુલમર્યાદા કરી? – (૩રંડિમ) ગુન્હા મુજબ રાજાને ધન આપવું પડે તે દંડ, અને મોટો ગુન્હો થવા છતાં રાજાને થોડું ધન આપવું પડે તે કુદંડ; આવા દંડ અને કુદંડવડે રહિત એવી; એટલે દસ દિવસ સુધી દરેકના દંડ માફ કર્યા. (૩ઘરિમ) ઋણરહિત એવી, એટલે દરેક દેણદારોનું કરજ રાજ્ય તરફથી ચૂકવી || આપી ઋણમુક્ત કરનારી એવી કુલમર્યાદા કરી. (ળિયાવરની ફુન્નતિયું) રમણીય ગણિકાઓ વડે સહિત જે નાટકનાં પાત્રો, તેઓ વડે યુક્ત એવી; (પોતાના રાજુરિય) નાચ કરનારા, અનેક નર્તકો વડે સેવાએલી, (૩vપુદ્ધયમુકું) જેની અંદર મૃદંગ બજાવનારા નિરંતર મૃદંગો બજાવી રહ્યા છે એવી; (૩મનાયમન્નામ) વિકસ્વર બનેલી પુષ્પમાલાઓ વાળી; (ચપવીતિયપુરના નવ) પ્રસન્ન થયેલા અને તેથી જ અહીંથી તહીં ફરી રમત-ગમત કરનારા શહેરીઓ અને દેશવાસીલોકોવાળી; (હસ વિસે રિફ. ૬) આવા પ્રકારની મહોત્સવરૂપ કુલમર્યાદાને સિદ્ધાર્થ રાજા દસ દિવસ સુધી કરે છે ./૧૦૨ા/
(ત જે સે સિદ્ધત્વે રાયા) હવે તે સિદ્ધાર્થ રાજા (સાદિયા વિરૂડયા, વટ્ટમાળg) દસ દિવસ સુધીની મહોત્સવરૂપ કુલમર્યાદા પ્રવર્તે છતે (સ૩૪ સાદરા સયસારના 1) સેંકડો હજારો અને
૨૨૮
For Private and Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir દાપિ
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ આ વ્યાખ્યાનમ્
ર્થ
લાખો પરિમાણવાળા ભાગોને એટલે ----- વીતરાગ પરમાત્માની અલૌકીક પૂજાઓને અંગે અહીં યાગ | શબ્દનો “જિનપ્રતિમાની પૂજા' એ પ્રમાણે જ અર્થ કરવો; કારણ કે, મહાવીર સ્વામીનાં માતા-પિતા પાર્શ્વનાથ પ્રભુનાં સંતાનીય શ્રાવક હતાં, એમ આચારાંગ સૂત્રમાં કહ્યું છે. આ પ્રમાણે આચારાંગ સૂત્રની શાખે તેઓ શ્રાવક હોવાનું નિશ્ચિત હોવાથી અને શ્રાવકને બીજા યોગોનો અસંભવ હોવાથી, અહીં યાગ શબ્દનો | જિનપ્રતિમાની પૂજા' એવો જ અર્થ કરવો વળી “યાગ' શબ્દમાં ‘યજુ' ધાતુ છે, ય ધાતુનો અર્થ પૂજા થાય છે, તેથી યોગ શબ્દથી “જિનપ્રતિમાની પૂજા” એવો અર્થ સમજવો. (રા૩ ભાણ 3) પર્વાદિ દિવસે કાઢેલ દ્રવ્યનું તથા મેળવેલ દ્રવ્યના ભાગનું દાન (તમાને વાવેના ૩૫) પોતે આપે છે તથા બીજાઓ પાસે અપાવે છે. (સU ૩૪ સારસU સયસારસU ૩ ) વળી સેંકડો, હજારો અને લાખો વધામણાંને (જીજે ગ) પોતે ગ્રહણ કરે છે (હિમા ૩૫) તથા બીજા નોકર વિગેરે પાસે ગ્રહણ કરાવે છે (પૂર્વ વા વિદર) આવી રીતે દસ દિવસ સુધી કુલમર્યાદાને કરતા છતા સિદ્ધાર્થ રાજા વિચરે છે II૧૦૩
(તy of સમાસ માવો મહાવીરસ ૩-વિયરો) હવે શ્રમણ ભગવાન મહાવીરના માતા પિતા ' ૧. જુઓ શ્રી આચારાંગસૂત્ર, દ્વિતીય શ્રુતસ્કંધ, તૃતીય ચૂલિકા, પંદરમું અધ્યયન, પત્ર ૪૨૨. (પ્રકાશક-શ્રી આગોદય સમિતિ)
*
૨૨૯
For Private and Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
FAPY
હા
(H HAI
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમુ.
(તમે દિવસે) પ્રભુના જન્મને પહેલે દિવસે (
દિહિયં ત્તિ) કુલમર્યાદા કરે છે, અર્થાતુ પુત્રજન્મને ઉચિત એવી કુલક્રમથી આવેલી ક્રિયા કરે છે. (તડા દિવ) ત્યાર પછી ત્રીજે દિવસે (ચંદ્ર-સૂટું રેન્તિ) ચન્દ્રમા અને સૂર્યના દર્શનરૂપ ઉત્સવવિશેષ કરે છે. તેનો વિધિ આ પ્રમાણે-પુત્રજન્મથી બે દિવસ ગયા બાદ ત્રીજે દિવસે વડીલ ગૃહસ્થ એવો ગુરુ અરિહંત પ્રભુની પ્રતિમા આગળ સ્ફટિક અથવા રૂપાની બનાવેલી ચન્દ્રમાની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી, પૂજી, વિધિ પૂર્વક સ્થાપન કરે. ત્યાર પછી સ્નાન કરેલી અને વસ્ત્રો તથા આભૂષણોથી વિભૂષિત થયેલી એવી પુત્રસહિત માતાને ચન્દ્રનો ઉદય થતાં પ્રત્યક્ષ ચન્દ્રની સન્મુખ લઈ જઈને “ૐ અરજો સિ, નિશાવો સિ, નક્ષત્રપતિરસ, સુધારો સિ, ગૌધામ સિ, વુન્ની વૃદ્ધિ
ગુરુ સ્વાહા” ઇત્યાદિ ચન્દ્રનો મ7 ઉચ્ચારતો ગૃહસ્થગુરુ, માતાને તથા પુત્રને ચન્દ્રનું દર્શન કરાવે, અને પુત્ર સહિત માતા ગૃહસ્થગુરુને નમસ્કાર કરે ત્યારે ગુરુ આશીર્વાદ આપે કે -
“सर्वोषधीमिश्रमरीचिराजिः, सर्वापदां संहरणप्रवीणः । करोतु वृद्धिं सकलेऽपि वंशे, युष्माकमिंदुः सततं प्रसन्नः ॥१॥"
“સર્વ ઔષધિઓ વડે મિશ્રિત કિરણોની પંક્તિ વાળો અને સમગ્ર આપત્તિઓનો વિનાશ કરવામાં હું કુશળ એવો ચન્દ્ર નિરંતર પ્રસન્ન થઈ, તમારા સકલ વંશને વિષે સર્વ પ્રકારે વૃદ્ધિ કરો”.
૨૩૦
For Private and Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ve
E
1
કલ્પસૂત્ર ભાષાંતર
ત્યાર પછી સ્થાપિત કરેલી ચન્દ્રની મૂર્તિને વિસર્જન કરે. એવી જ રીતે સૂર્યનું પણ દર્શન કરાવે; વિશેષ પંચમ એટલો કે સૂર્યની મૂર્તિ સુવર્ણની અથવા તાંબાની બનાવવી. પુત્ર સહિત માતાને સૂર્ય સન્મુખ લઈ જઈ આ હિમ વ્યાખ્યાનમ્ પ્રમાણે મ– ભણે – “ૐ ૩ સૂડસિ રિનરોડસિ, તમોપદો સિ, સહવિરોડરિસ, વાક્યસુરીસ, અસર, ૩૨ ચુર્નચ તુરં પુરું પ્રમોટું કુરુ કુરુ સ્વાહા” એ પ્રમાણે સૂર્યનો મન્ત્ર ઉચ્ચારતો તે ગૃહસ્થગુરુપુત્રને તથા થિી માતાને સૂર્યનું દર્શન કરાવે, અને પુત્ર સહિત માતા ગુરુને નમસ્કાર કરે ત્યારે ગુરુ આશીર્વાદ આપે કે – ___ “सर्वसुरासुरवन्धः, कारयिताऽपूर्वसर्वकार्याणाम् । भूयात् त्रिजगच्चक्षु-र्मङ्गलदस्ते सपुत्रायाः ॥१॥"
“સર્વ દેવો અને અસુરોને વંદનીય, અપૂર્વ એવા સર્વ કાર્યો કરાવનારો, અને ત્રણ જગતમાં ચક્ષુ તુલ્ય છે એવો સૂર્ય પુત્ર સહિત તમોને મંગલ આપનારો થાઓ.”
આવી રીતે આશીર્વાદ આપી સ્થાપિત કરેલી સૂર્યની મૂર્તિને વિસર્જન કરે. એવી રીતે ચન્દ્ર-સૂર્યના કિડ દર્શનનો વિધિ કુલક્રમથી આવેલો જાણવો. પણ હાલમાં તો ચન્દ્ર-સૂર્યને ઠેકાણે બાળકને આરીસો દેખાડે છે. | ( વિરે) ત્યાર પછી પુત્રજન્મને છઠે દિવસે પ્રભુના માતા પિતા (ધર્મનારિયેગાન્તિ) રાત્રિએ કુલધર્મ પ્રમાણે જાગરણ મહોત્સવ કરે છે. (વારસને દિવસે વિશ્વને એવી રીતે દરેક પ્રકારની કુલમર્યાદા
૨૩૧
For Private and Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
1
www.kobatirth.org
કરતાં અગીયારમો દિવસ વ્યતિક્રાન્ત થતા (નિવૃત્તિ! ગસુજ્ઞમ્મમ્મરણે) અને નાલચ્છેદ વિગેરે અશુચિ એવી જન્મક્રિયાઓ સમાપ્ત કર્યા બાદ, (સંન્ને વારસાદે વિવસે) પુત્રજન્મના બારમે દિવસે પ્રભુનાં માતા પિતા (વિડાં સળ-પાળ-આમ-સામે વવપ્નડાવેન્તિ) પુષ્કળ અશન પાન, ખાદિમ અને સ્વાદિમ, એ પ્રમાણે ચારે પ્રકારના આહાર તૈયા૨ કરાવે છે. (વવઅડાવિત્તા) તૈયા૨ કરાવીને (મિત્તનાફ-) મિત્રો, જ્ઞાતિ એટલે પોતાની જાતિના મનુષ્યો, (નિય-) પુત્ર-પૌત્રાદિ સ્વકીય મનુષ્યો, (સચળ-સંöધિ-)સ્વજન એટલે પિત્રાઇઓ, પુત્રી-પુત્રાદિના સસરા સાસુ વિગેરે સંબંધિઓ, (પરિનાં) દાસી દાસ વિગેરે પોતાના નોકર-ચાકર, (નાÇ ૩૪ અત્તિ! ઞ) અને જ્ઞાતકુળના ક્ષત્રિયોને (મંતેત્તિ) ભોજનને માટે આમંત્રણ કરે છે - નોતરું આપે છે. (આમંતિત્તા) આમંત્રણ કરીને (તેઓ પા ાયા) ત્યાર પછી પ્રભુના માતા પિતાએ સ્નાન કર્યું. વળી તેઓએ શું શું કર્યું ? - (ચલિમ્મા) કરેલ છે બલિકર્મ એટલે ઇષ્ટદેવની પૂજા જેઓએ એવા, (ઘોયમંગલપાયચ્છિન્ના) વિઘ્નના વિનાશ માટે કર્યાં છે તિલક વિગેરે કૌતુકો તથા દહીં, ધ્રો, અક્ષત વિગેરે મંગલરૂપ પ્રાયશ્ચિત્તો જેઓએ એવાં; વળી પ્રભુના માતા પિતા કેવાં છે ? - (સુદ્ધાવેસાડું મંગલ્લાડું પવારૂં વત્યારૂં પરિહિયા) સ્વચ્છ, જે પહેરીને ભોજનમંડપમાં પ્રવેશ થઈ શકે એવાં, અને ઉત્સવાદિ મંગલને સૂચવનારાં,
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ICP
પંચમ વ્યાખ્યાનમ્
૨૩૨
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
આવા પ્રકારનાં ઉત્તમ વસ્ત્રો પહેર્યા છે જેઓએ એવાં; (૩ખમધમરત્નસિરીરા) થોડી સંખ્યાવાળાં
પંચમ અને ઘણાં કિંમતી આભૂષણો વડે શોભાવેલાં છે શરીર જેઓએ એવાં, આવા પ્રકારનાં સિદ્ધાર્થ રાજા અને
વ્યાખ્યાનમુ ત્રિશલારાણી થઈને (ભાવેનાપુ) ભોજન સમયે (મઉમંદસ) ભોજનમંડપમાં આવીને (સુદાસબાવરીયા) ઉત્તમ આસન પર સુખપૂર્વક બેઠાં, (તે મિત્ત-નાડુ-નિયમ-સથ-સંધ-રિઝને નાëિ ofë સદ્ધિ) અને ભોજનને માટે આમંત્રણ કરી બોલાવેલા તે મિત્રો, જ્ઞાતિના મનુષ્યો, પુત્ર પૌત્રાદિ સ્વકીય મનુષ્યો, પિત્રાઈ વિગેરે સ્વજનો, પુત્રી-પુત્રાદિના સસરા સાસુ વિગેરે સંબંધીઓ, દાસી, દાસ વિગેરે પરિજનો, અને જ્ઞાતકુળના ક્ષત્રિયો સાથે (તે વિરત્ન ૩vf વાળ સ્ટારમાં સામે) તે તૈયાર કરાવેલા એવા વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમને (માસમા) આસ્વાદન કરતા, એટલે શેરડી વિગેરે જેવા કેટલાક પદાર્થોનો છે. થોડો ભાગ ખાતા અને વિશેષ ભાગનો ત્યાગ કરતા છતા, (વિસામા) વિસ્વાદન કરતા, એટલે ખજુર વિગેરે જેવા કેટલાક પદાર્થોનો વિશેષ ભાગ ખાતા અને થોડા ભાગનો ત્યાગ કરતા, (રમુંનેમા) લાડુ વિગેરે કેટલાક પદાર્થોને સંપૂર્ણ ખાતા, (રિમાણમા) અને કેટલાક સ્વાદિષ્ટ પદાર્થોને પરસ્પર આગ્રહથી | આપતા (વા વિદત્ત) સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા ક્ષત્રિયાણી પોતાના સગા-સંબંધીઓ અને જ્ઞાતિજનો થી સાથે આનંદથી ભોજન કરે છે ૧૦૪
સિનો
૨૩૩
For Private and Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમ્
II
(મિયમુજુત્તરથા વિ ર જ સમા) આવી રીતે જમી-ભોજન કરીને ત્યાર પછી બેઠકને સ્થાને આવી તેઓએ (૩યંતા જોવા પરમસુમૂયા) શુદ્ધ જળથી આચમન કર્યું, મુખમાં ભરાઈ ગયેલ ભાત વિગેરે અનાજને દૂર કરી ચોખા થયા, અને તેથી જ પરમ પવિત્ર થઈને (ત મિત્ત-ના-નિયમ-સયા-સંવધિ-જ્ઞિvi નાણ *
ત્તિ ) તે મિત્રો, જ્ઞાતિના મનુષ્યો, પુત્ર-પૌત્રાદિ સ્વકીય મનુષ્યો, સ્વજનો, સંબંધીઓ, પરિજનો, અને [િNણે જ્ઞાતકુળના ક્ષત્રિયોને (વિન્નેof gqત્ય-સંઘ-મલ્તા-ડર્તવારે) પુષ્કળ ઉત્તમ પ્રકારનાં પુષ્પો વડે, વસ્ત્રો વડે, સુગંધી ચૂર્ણો વડે, પુષ્પોની ગુંથેલી માળાઓ વડે, અને વિવિધ પ્રકારનાં આભૂષણો વડે (સવારેનિ સમ્માન્તિ) સત્કાર કરે છે, તથા વિનયપૂર્વક નમ્રવચનોથી તેમનું સન્માન કરે છે. (સવરિત્તા સમ્માનિત્તા) સત્કાર અને સન્માન કરીને (તરસેવ મિત્તના-નિયમ-સયા-સંધ-સ્કિસ નાયા સ્વત્તિયા જ પુર) તે જ મિત્રો, જ્ઞાતિના મનુષ્યો, પુત્ર-પૌત્રાદિ સ્વકીય મનુષ્યો, સ્વજનો, સંબંધીઓ, પરિજનો, અને જ્ઞાતકુળના ક્ષત્રિયોની આગળ ( વયાસ) સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા ક્ષત્રિયાણી આ પ્રમાણે બોલ્યાં કે - ૧૦પા
(દ્ધિ જિ રેવાબુપ્રિયા ! ૩ખું સિતારાંતિ કર્મ વવયંસંસિ સમાસ) હે દેવાનુપ્રિયો ! અમારો આ બાળક ગર્ભમાં આવ્યું છતે પહેલાં પણ એટલે બાળક ગર્ભમાં હતો ત્યારે પણ (ામે થી) અમોને આવા સ્વરૂપનો (ત્યિg નાવ સમુગત્ય) આત્મવિષયક યાવતુ-ચિંતિત, પ્રાર્થિત અને મનોગત
૨૩૪
For Private and Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
The C
www.kobatirth.org
સંકલ્પ ઉત્પન્ન થયો હતો કે - (નમિડું ૨ ખં ગમ્યું પુસ વાર) જ્યારથી આરંભીને આપણો આ બાળક (કિસિ મત્તા વવન્તે) કુખને વિષે ગર્ભપણે ઉત્પન્ન થયો છે (તમિડ઼ે = ) ત્યારથી આરંભીને (ગુન્હે હિરોળ વgામો) આપણે હિરણ્યથી વૃદ્ધિ પામીએ છીએ, (સુવોળું ધનેર્ન ધન્નેળ અેળ) સુવર્ણથી, ધનથી, ધાન્યથી, રાજ્યથી, (જ્ઞાવ સાવજ્ઞેળ પીસવારેમાં) યાવત્ વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યથી, માનસિક સંતોષથી, અને સ્વજનોએ કરેલા સત્કારથી (વ નવ મિવદ્ધામો) અતિશય અતિશય વૃદ્ધિ પામીએ છીએ (સામંતરાયાળો વસમાયા ) વળી સીમાડાના રાજાઓ વશ થયા છે ।।૧૦૬॥
(તં નયા ાં) તેથી જયારે (ગમ્યું પુસ વાર! ના! વિસટ્ટ) આપણા આ બાળકનો જન્મ થશે (તયા ખં ગન્દે) ત્યારે આપણે (યસ વારસ) આ બાળકનું (મં વાળુસ્ત્વ) આ ધન વિગેરેની વૃદ્ધિને અનુરૂપ (મુળ મુળનિŘ) ગુણોથી આવેલું, અને તેથી જ બાળકના ગુણોથી ઉત્પન્ન થયેલું એવું (નાધિનું રિસ્સાનો ‘વન્દ્રમાળુ’ ત્તિ)‘વર્ધમાન' એ પ્રમાણે નામ પાડશું. (તા લગ્ન ગમ્યું મળોરઇસંપત્તી નાયા) તે અમોને પહેલાં ઉત્પન્ન થયેલ મનોરથની સંપત્તિ આજે સફળ થઈ છે, (તે હોય ાં ગદું મારે વદ્ધમાને નામેળ) તેથી અમારો આ કુમાર નામ વડે ‘વર્ધમાન’ હો, એટલે અમારા આ પુત્રનું નામ ‘વર્ધમાન’ પાડીએ છીએ II૧૦૭||
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ વ્યાખ્યાનમ્
૨૩૫
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમ્
(સમ મા મહાવીરે સવારે ) શ્રમણ ભગવાન્ મહાવીર કાશ્યપગોત્રના હતા, (ત ને તો | નામધન્ના કુવમહત્ત) તેમનાં ત્રણ નામ આ પ્રમાણે પ્રસિદ્ધ થયાં છે; (નહીં-) તે આવી રીતે - (ઉષ્મા-પિ સંતિ ઉદ્ધમા) માતા પિતા સંબંધી એટલે માતા પિતાએ પાડેલું ‘વર્ધમાન’ એ પ્રમાણે પ્રથમ નામ. (સદસમુદ્યા સમ) રાગ-દ્વેષ રહિતપણાનો જે સહજ ગુણ, તે સહગુણપણે તપસ્યા કરવાની ક્ષણે શક્તિયુક્ત હોવાથી પ્રભુનું બીજું નામ “શ્રમણ' પડ્યું. (સયન્ને મા-મેરવાઇr) વીજળી પડવી, વિગેરે આકસ્મિક બનાવોથી થતો જે ડર તે ભય કહેવાય, અને સિંહાદિથી થતો જે ડર તે ભૈરવ કહેવાય, તે ભય-ભૈરવોથી પણ પ્રભુ ચલાયમાન થયા નહિ; (રીસદો-વરસVIt āતિ) ભૂખ તરસ વિગેરે બાવીસ પ્રકારના પરીષહો, છે અને દેવતા સંબંધી વિગેરે ચાર પ્રકારના ઉપસર્ગો અથવા ભેદ સહિત ગણીએ તો સોળ પ્રકારના ઉપસર્ગો; હિ તે પરીષહો અને ઉપસર્ગોને ક્ષમાપૂર્વક સહન કરનારા, એટલે અસમર્થપણે નહિ, પણ ક્ષોભરહિતપણે સહન કરનારા; (ડિમા પાતા) ભદ્રાદિ પ્રતિમાઓને અથવા એકરાત્રિકી પ્રમુખ અભિગ્રહોને પાલનારા, () ત્રણ જ્ઞાન વડે શોભતા હોવાથી ધીમાનું એટલે જ્ઞાનવાળા; (રતિતિસ) અરતિ અને રતિને સહન કરનારા, એટલે સુખમાં હર્ષ અને દુઃખ પડતાં ખેદ નહિ કરનારા; (વિ) એટલે ગુણોના ભાજનરૂપ, અથવા વૃદ્ધાચાર્યોના મત મુજબ રાગદ્વેષરહિત; (વરિયસંપન્ને) પરાક્રમ યુક્ત, અર્થાત્ પોતાને મોક્ષગમનનો નિશ્ચય
૨૩૬
For Private and Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમુ
હોવા છતાં પણ તપસ્યાદિમાં પ્રવૃત્તિ કરવાથી પરાક્રમશાળી; પ્રભુ આવા પ્રકારના વીરતાના અસાધારણ | ગુણોએ કરીને યુક્ત હતા તેથી (સેટિં નામ ચં સમજે માવે મહાવીરુ દેવોએ તેમનું ‘શ્રમણ ભગવાનું મહાવીર' એ પ્રમાણે ત્રીજું નામ પાડ્યું /૧૦૮
દેવોએ પ્રભુનું નામ વીર કેવી રીતે પાડ્યું? તે સંબંધમાં આ પ્રમાણે સંપ્રદાય છે -
દેવો, અસુરો અને નરેશ્વરોએ કર્યો છે જન્મોત્સવ જેમનો એવા પ્રભુ દાસ-દાસીઓ વડે પરિવરેલા અને સેવકો વડે સેવાતા બીજના ચંદ્રમા પેઠે તથા કલ્પવૃક્ષના અંકુરા પેઠે દિવસે દિવસે વધવા લાગ્યા. પ્રભુ બાળક હતા તે સમયે પણ મહાનુ તેજસ્વી, ચંદ્રમાં સરખા મનોહર મુખવાળા, સુંદર નેત્રવાળા, ભ્રમર સમાન શ્યામ કેશવાળા, પરવાળા જેવા લાલ હોઠવાળા, હાથીની ગતિ જેવી મનોહર ગતિવાળી, કમલ જેવા કોમલ હાથવાળા, સફેદ દાંતવાળા, સુગંધી શ્વાસવાળા, દેવો કરતાં પણ અધિક રૂપવાળા, જાતિસ્મરણયુક્ત ત્રણ જ્ઞાન વડે શોભતા, નીરોગી, ધૈર્ય ગાત્મીયદિ ગુણોના નિધિ અને જગતને વિષે તિલક સમાન હતા. હવે આવી રીતે મોટા થતા પ્રભુ આઠેક વરસના થયા ત્યારે પોતે રમત-ગમતમાં આસક્તિ રહિત હોવા છતાં પણ સરખી ઉમ્મરના કુમારોના અતિ આગ્રહથી તેઓ સાથે ક્રીડા કરતા આમલકી ક્રીડા કરવા માટે એટલે વૃક્ષ પર ચડવાની તથા વૃક્ષની ડાળીઓ ટપવાની રમ્મત કરવા માટે નગર બહાર ગયા. ત્યાં પ્રભુ તથા બીજા કુમારો
૨૩૭
For Private and Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
વૃક્ષ પર ચડવું-કૂદવું પ્રમુખ રમ્મત કરવા લાગ્યા. હવે આ વખતે સૌધર્મેન્દ્ર પોતાની સભામાં પ્રભુના ધૈર્યગુણની પ્રશંસા કરવા લાગ્યો કે – “હે દેવો ! હમણાંના કાળમાં મનુષ્યલોકમાં શ્રીવર્ધમાન કુમાર બાળક હોવા છતાં મહા પરાક્રમી છે, તેમને ઈન્દ્રાદિ દેવો પણ બીવરાવવાને અસમર્થ છે, અહા ! નાની ઉમ્મરમાં પણ કેવા પરાક્રમી છે. બાળક હોવા છતાં પણ કેવા ધૈર્યશાળી છે.” આવાં સૌધર્મેન્દ્રનાં વચન સાંભળી કોઈ મિથ્યાર્દષ્ટિ દેવ વિચારવા લાગ્યો કે – “અરે ! ઇન્દ્રને પોતાની ઠકુરાઈના ગર્વથી નિરંકુશ વચનોથી ચતુરાઈ આવી હોય એમ લાગે છે. રૂના પુંમડાથી નગરને દાટી દેવા જેવા આવા મૂર્ખાઈ ભરેલા વચનોની કોણ બુદ્ધિમાન શ્રદ્ધા કરે. એક પામર કીડા સરખા માનવીને દેવો કરતાં પણ કેટલી હદે ચડાવી દે છે. શું એક માનવી – બાળકનું ધૈર્ય દેવો પણ ચલાયમાન ન કરી શકે એ માનવા યોગ્ય છે ?, નહિ નહિ, માટે હું હમણાં જ ત્યાં જઈ તે કુમારને બીવરાવી ઇન્દ્રનું વચન જુદું પાડું.” આ પ્રમાણે વિચાર કરી તે દેવ કુમારો રમી રહ્યા હતા ત્યાં આવ્યો; અને સાંબેલા જેવા જાડા, ચપળ બે જીભવાળા; ચળકતા મણિવાળા ભયંકર ફૂંફાડા મારતા, કાજલ સમાન કાળા વર્ણવાળા, ક્રૂર આકૃતિવાળા, અને વિસ્તૃત ફણાવાળા આવા પ્રકારના મોટા સર્પનું રૂપ બનાવીને તેણે ક્રીડા કરવાના વૃક્ષને વીંટાળી દીધું. આવો ભયંકર સર્પ જોઈ ભયભીત બનેલા બધા કુમારો ૨મત પડતી મૂકી ત્યાંથી નાસી ગયા, પરંતુ મહાપરાક્રમી, ધૈર્યશાળી, શ્રીવર્ધમાન કુમારે જરા પણ ડર્યા વગર પોતે ત્યાં
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ વ્યાખ્યાનમ્
૨૩૮
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9 S
કલ્પસૂત્ર
ભાષાંતર
જઈ તે સર્પને પોતાને હાથે પકડી દૂર ફેંકી દીધો. આવી રીતે સર્પને દૂર ફેંકી દીધેલો જોઈ નિર્ભય બનેલા 1 પંચમ કુમારો પાછા એક્કા થઈ ગયા, અને રમ્મત ચાલુ કરી દીધી. તે દેવે વિચાર્યું કે - વર્ધમાનકુમાર આવી રીતે
વ્યાખ્યાન તો ન ડર્યા, માટે બીજી રીતે બીવરાવું.”
આ વખતે એક્કા થયેલા કુમારો દડાની રમ્મત કરી રહ્યા હતા, દેવ પણ કુમારનું રૂપ વિકર્વી તેઓ સાથે || ભળી ગયો, અને તેઓ સાથે રમવા લાગ્યો. દડાની રમ્મતમાં તેઓએ એવી શરત કરી હતી કે – જે હારી જાય તે જીતેલાને ખભા ઉપર બેસાડે. કુમાર બનેલો તે દેવ શ્રીવર્ધમાન કુમાર સાથે દડાથી રમતો થકો હારી ગયો, ત્યારે હું હાર્યો, અને વર્ધમાન કુમાર જીત્યા” એમ બોલતો તે કુમાર બનેલો દેવ શ્રીવર્ધમાન કુમારને પોતાના ખભા ઉપર બેસાડી પ્રભુને બીવરાવવા માટે દેવશક્તિથી સાત તાડ જેટલા ઉંચા શરીરવાળો થઈ ગયો. પ્રભુએ તે સ્વરૂપ જાણીને વજ જેવી કઠોર મુષ્ટિથી તેની પીઠ પર એવો તો પ્રહાર કર્યો કે, જે પ્રહારની વેદનાથી ચીસ પાડતો અને પીડાએલો તે દેવ મચ્છરની જેમ સંકોચાઈ ગયો. પ્રભુનું આ પરાક્રમ અને શૈર્ય પ્રત્યક્ષ દેખી ઇન્દ્રના વચનને સત્ય માનતા તે દેવે પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું, અને સઘળો આગળનો વૃત્તાંત કહી સંભળાવી બોલ્યો કે, “હે પરમેશ્વર ! ઇન્દ્ર દેવસભામાં આપના ધૈર્યગુણની જેવી પ્રશંસા કરી તેનું ધૈર્ય છે મેં પ્રત્યક્ષ જોયું, હે સ્વામી ! મેં પરીક્ષા માટે આપને બીવરાવવા પ્રયત્ન કર્યા, તે અપરાધની ક્ષમા કરો.”
૨૩૯
For Private and Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Eષ
(
પી
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમુ
Irell
આવી રીતે પ્રભુ પાસે પોતાના અપરાધની વારંવાર ક્ષમા યાચી, પ્રભુને નમસ્કાર કરી, તે દેવ પોતાને સ્થાનકે ગયો. તે વખતે સંતુષ્ટ થયેલા ઇન્દ્ર પ્રભુને બાલ્યાવસ્થામાં પણ મહાનું પરાક્રમી દેખીને ઘેર્યશાલી પ્રભુનું ‘વીર' એ પ્રમાણે નામ પાડ્યું.
હવે પ્રભુ આઠ વરસથી કાંઈક અધિક ઉમ્મરના થયા. જો કે પ્રભુ તો જન્મથી જ ત્રણ જ્ઞાનના ધણી હતા, છતાં તે સમયે પરમહર્ષિત થયેલાં માતા-પિતાએ મોહથી સામાન્ય પુત્ર પેઠે ભણાવવા માટે પાઠશાળાએ મોકલવા વિચાર કરી, શુભ મુહૂર્ત અને શુભ લગ્ન મહોત્સવપૂર્વક સર્વ પ્રકારની તૈયારી કરી. સગાં| સંબંધીઓનો હાથી, ઘોડા વિગેરે વાહનોથી, હાર, મુગટ, કુંડલ, બાજુબંધ, કંકણ વિગેરે આભૂષણોથી, અને પંચવર્ણી રમણીય રેશમી વસ્ત્રોથી આદરપૂર્વક સત્કાર કર્યો. ભણાવનાર પંડિતને યોગ્ય મહામૂલ્યવાળાં ઘરેણાં, વિવિધ પ્રકારનાં વસ્ત્રો, અને શ્રીફળ વિગેરે ઉત્તમ વસ્તુઓ તૈયાર કરી. પાઠશાળાના વિદ્યાર્થીઓને | વહેંચવા માટે સોપારી, સાકર, બદામ, દ્રાક્ષ, ચારોળી, મીઠાઈ, અને વિવિધ પ્રકારનાં વસ્ત્રો મંગાવ્યા. સુવર્ણ રત્ન અને રૂપાથી જડેલાં પાટી, ખડીયો, લેખણ વિગેરે ભણવાનાં ઉપકરણો તૈયાર કર્યા. સરસ્વતી દેવીની પ્રતિમાની પૂજા માટે કિંમતી રત્નો અને મોતીથી જડેલું સુવર્ણનું મનોહર આભૂષણ તૈયાર કર્યું. કુળની વૃદ્ધ સ્ત્રીઓએ પ્રભુને પવિત્ર તીર્થજળ વડે સ્નાન કરાવી, ચંદન કપૂર વિગેરે સુગંધી પદાર્થોથી
૨૪૦
For Private and Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
હરિ
ચા પહેરી
વિલેપન કર્યું. ત્યાર પછી ઉત્તમ વસ્ત્રો, દિવ્ય આભૂષણો, અને પુષ્પમાળા વડે અલંકૃત થયેલા પ્રભુને પંચમ સુવર્ણની સાંકળથી શોભી રહેલા ઉત્તમ હાથી ઉપર બેસાડ્યા. સેવકોએ પ્રભુના મસ્તક ઉપર રમણીય છત્ર
મિ. વ્યાખ્યાનમુ ધારણ કર્યું, ચન્દ્રનાં કિરણો જેવાં સફેદ ચામરો વીંજવા લાગ્યા, ગવૈયાઓ ગાયન ગાવા લાગ્યા, વાજિંત્રો મધુર સ્વરે વાગવા લાગ્યાં, વિવિધ પ્રકારના મનોહર નાચ થવા લાગ્યા, યાચકોને ઇચ્છિત દાન આપવા લાગ્યા, ચતુરંગી સેનાથી પરિવરેલા શ્રીવર્ધમાન કુમાર આવી રીતે મહોત્સવપૂર્વક પંડિતને ઘેર પધાર્યા. પંડિત પણ લલાટાદિમાં ચંદનનાં તિલક કરી, પર્વ દિવસે પહેરવાનાં ઉત્તમ અને સ્વચ્છ વસ્ત્રો પહેરી આભૂષણોથી અલંકૃત બની, શ્રીવર્ધમાન કુમારના આગમનની રાહ જોઈ પ્રથમથી તૈયાર થઈને બેઠા હતા. પ્રભુ પાઠશાળામાં આવી યોગ્ય સ્થાને બેઠા. હવે આ વખતે વાયુથી ઉડતી પતાકા, સમુદ્રમાં સંક્રમેલ ચન્દ્રમાનું પ્રતિબિંબ, મદોન્મત્ત હાથીના કાન, સ્ત્રીનું ચિત્ત, પીપળાનું પાન અને કપટીના ધ્યાનની જેમ, ઇન્દ્રનું સિંહાસન પ્રભુના પ્રૌઢ પ્રભાવથી ચલાયમાન થયું. પોતાનું અચળ પણ સિંહાસન આવી રીતે અકસ્માત્માને ચલાયમાન થયેલું જોઈ ઇન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી પ્રભુનો સંબંધ જાણી અતિશય વિસ્મય પામ્યો, અને દેવોની સમક્ષ બોલ્યો કે - “હે દેવો, જુઓ તો ખરા!, ત્રણ જ્ઞાનના ધણી અને સર્વ શાસ્ત્રોના પારગામી તીર્થંકર પ્રભુને પણ માતા-પિતાએ મોહવશ થઈ અલ્પવિદ્યાવાળા એક સાધારણ મનુષ્ય પાસે ભણવા મોકલ્યા !
૨૪૧
For Private and Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ
પંચમ
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ.
આ તો ઠીક થતું નથી, કારણ કે - આંબા પર તોરણ બાંધવું, અમૃતમાં મીઠાશ લાવવા બીજી ચીજો નાખવી, સરસ્વતીને ભણાવવી, અને ચન્દ્રની અંદર સફેદ ગુણનું આરોપણ કરવું જેમ નકામું છે; તેમ તીર્થંકર પ્રભુ વિડી સ્વયં જ્ઞાની હોવા છતાં તેમને પાઠશાળામાં ભણવા માટે મોકલવાનું કાર્ય નિરર્થક છે. પ્રભુ આગળ જે વચનોનો આડંબર કરવો તે માતા આગળ મામાનું વર્ણન કરવા જેવું, લંકાનિવાસી મનુષ્ય આગળ સમુદ્રના કલ્લોલનું વર્ણન કરવા જેવું, અને સમુદ્ર આગળ લવણનું ભેણું મૂકવા જેવુ નિરર્થક છે; કારણ કે - જિનેશ્વરી તો ભણ્યા વિના જ સર્વ શાસ્ત્રોના પારગામી, દ્રવ્ય વિના પણ પરમેશ્વર, અને આભૂષણો વિના પણ મનોહર હોય છે. માટે મારી ફરજ છે કે, પ્રભુનો અવિનય ન થવા દેવો જોઈએ.” આ પ્રમાણે દેવસભામાં પ્રભુના ગુણોનું વર્ણન કરી ઇન્દ્ર તુરત બ્રાહ્મણનું રૂપ ધરી જ્યાં પંડિતનું ઘર હતું ત્યાં આવ્યો. ત્યાર પછી પંડિતને ન યોગ્ય આસન પર પ્રભુને બેસાડી ઇન્દ્ર પ્રભુને એવા તો પ્રશ્નો પૂછ્યા કે, જે વ્યાકરણમાં અધિક કઠિન હોવાથી તેઓની સિદ્ધિ પંડિત પણ કરી શકતો ન હતો. પોતાના મનમાં ઘણા વખતથી રહેલા સંદેહ પૂછેલા જોઈ ને પંડિત વિચારવા લાગ્યો કે - “લાંબા સમયથી શાસ્ત્રોનો અભ્યાસ કરવા છતાં જે સંદેહોનું નિરાકરણ મારાથી થઈ શક્યું નથી તેઓના ઉત્તર આ બાળક કેવી રીતે આપી શકશે? આવી રીતે લોકો પણ વિચારવા લાગ્યાકે, આ આવા કઠિન પ્રશ્નોના ઉત્તર આ બાળક કેવી રીતે આપી શકશે ?' આવી રીતે પંડિત તથા લોકો વિચારમગ્ન
૨૪૨
For Private and Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
થઈ બેઠા હતા, અને ઉત્તરની રાહ જોઈ રહ્યા હતા, તેવામાં પ્રભુએ તે દરેક પ્રશ્નોના ઉત્તર સારી રીતે આપ્યા. પંડિતના મનમાં જે જે બાબતના સંદેહ હતા, તે દરેક સંદેહ ઇન્દ્રે અવધિજ્ઞાનથી જાણીને ભગવાનને પૂછ્યા, પ્રભુએ તે દરેક સંદેહના ઉત્તર સારી રીતે આપ્યા, ત્યારથી “જૈનેન્દ્ર” નામનું વ્યાકરણ થયું. આવી રીતે પ્રભુએ આપેલા ઉત્તર સાંભળી સકલ લોકો વિસ્મય પામ્યા કે - અહો ! વર્ધમાન કુમાર બાળક હોવા છતાં આટલી બધી વિદ્યા ક્યાં ભણ્યા ? આશ્ચર્યમાં ગરકાવ થયેલો પંડિત પણ વિચારવા લાગ્યો કે – “બાલ્યકાળથી પણ મારા જે સંશયોનું મોટા મોટા પંડિતોએ પણ નિરાકરણ કર્યું ન હતું તે સકલ સંશયોને આ બાળક હોવા છતાં તેણે દૂર કર્યા ! વધારે આશ્ચર્ય તો એ છે કે, આવો વિદ્યાવિશારદ હોવા છતાં તેની કેવી ગંભીરતા છે ! અથવા આવા મહાત્મા પુરુષનું તો આવુ આચરણ હોવુ યુક્ત જ છે, કારણ કે - જેમ શરદ ઋતુમાં ગર્જના કરતો મેઘ વરસતો નથી, પણ વરસાદ ઋતુમાં ગર્જના ન કરતો મેઘ વસે છે; તેમ મોટી મોટી બડાઈની વાતો કરતો હલકો માણસ કાંઈ કરી શકતો નથી, પણ ન બોલતો ઉત્તમ માણસ ધારેલુ કામ પાર પાડે છે. અસાર પદાર્થનો પ્રાયઃ મોટો આડંબર હોય છે, પણ સાત્ત્વિક પદાર્થમાં આડંબર હોતો નથી; કેમકે, જેવો કાંસાનો અવાજ થાય છે તેવો સોનાનો અવાજ થતો નથી.' ઇત્યાદિ વિચાર કરતા પંડિતને શક્રેન્દ્રે કહ્યું કે - “હે વિપ્ર ! તમારે પોતાના ચિત્તમાં આ બાળકને મનુષ્યમાત્ર ન જાણવા, પણ આ મહત્માને તો ત્રણ
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ વ્યાખ્યાનમ્
૨૪૩
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમ્
જગતના નાયક અને સકલ શાસ્ત્રોના પારગામી એવા શ્રીવીરજિનેશ્વર સમજવા.” ઇત્યાદિ પ્રકારે શ્રીવર્ધમાન કુમારની સ્તુતિ કરી ઇન્દ્ર પોતાને સ્થાને ગયો, ભગવાનું પણ જ્ઞાતકુલના સકલ ક્ષત્રિયોથી પરિવરેલા પોતાને ઘેર આવ્યા.
આવી રીતે બાલ્યાવસ્થા ગયા બાદ પ્રભુ અનુક્રમે યૌવન અવસ્થા પામ્યા, ત્યારે માતા-પિતાએ તેમને ઉમ્મર લાયક અને ભોગસમર્થ જાણી શુભ તિથિ, નક્ષત્ર અને મુહૂર્તમાં સમરવીર નામે રાજાની યશોદા નામની કન્યા સાથે પરણાવ્યા. યશોદા સાથે સાંસારિક સુખ ભોગવતા પ્રભુને પ્રિયદર્શના નામે પુત્રી થઈ. પ્રિયદર્શનાને પોતાના ભાણેજ જમાલિ સાથે પરણાવી, તેણીને શેષવતી નામે પુત્રી થઈ.
હવે ભગવાનના પરિવારનાં નામ પોતે વર્ણવે છે – | (સમરસ જે માવો મહાવીરરસ પિયા વાસવગુત્તે ) શ્રમણ ભગવાન્ મહાવીરના પિતા કાશ્યપ ગોત્રના હતા, (તસ ને તો નામ ગા) તેમનાં ત્રણ નામ (વમન્નિત્તિ) પ્રસિદ્ધ થયાં છે; (ત નહીં-) તે આ પ્રમાણે - (સિક્રત્યે રુ વા) સિદ્ધાર્થ, (
સિસે રૂ વા) શ્રેયાંસ, (સંસે રૂ વા) અને યશસ્વી. (સમરસ vi માવો મહાવીરરસ માથ) શ્રમણ ભગવાનું મહાવીરની માતા (વાસિ ગુ) વાશિષ્ઠ ગોત્રનાં હતાં, (તી? તો નાધિજ્ઞા પ્રમાહિત્તિ) તેમનાં ત્રણ નામ પ્રસિદ્ધ થયાં છે; (તે ગહ-) તે આ પ્રમાણે -
૨૪૪
For Private and Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમુ
(તિસતા ફુવા) ત્રિશલા, ( વિન્ના ફુવા) વિદેહદિન્ના, (
તરિત ફુવા) અને પ્રીતિકારિણી. (સમાસ ભાવો મહાવીરરસ) શ્રમણ ભગવાન્ મહાવીરને ઉત્તિને સુપા) સુપાર્શ્વ નામના કાકા હતા, (નિ માથા નર્વિજો) નંદિવર્ધન નામના મોટા ભાઈ હતા, (જળ સુરંસ) સુદર્શના નામની બહેન હતી, (મારિયા નસોયા કિન્ના કુત્તે) અને કૌડિન્ય ગોત્રની યશોદા નામની સ્ત્રી હતી. (સમાસ માવો મહાવીરરસ ઘૂર છાસવી ગુf) શ્રમણ ભગવાન્ મહાવીરની પુત્રી કાશ્યપ ગોત્રની હતી, (તીરે રે નામના gવમાહિત્તિ) તેનાં બે નામે પ્રસિદ્ધ થયાં છે; (ત નહીં-) તે આ પ્રમાણે – (૩ોગ્ગા ફુવા, પિયર્વાસ રૂ વા) અનવદ્યા અને પ્રિદર્શના. (સમાસ માવો મહાવીરસ) શ્રમણ ભગવાન્ મહાવીરની (નg સિયા ગુ) નમ્રકા એટલે પુત્રીની પુત્રી કૌશિક ગોત્રની હતી. (તસે જ રો નામધન્ના પૂવમક્ઝત્તિ) તેણીનાં બે નામ પ્રસિદ્ધ થયાં છે; (ત નહ-)તે આ પ્રમાણે -(સેવ વાગસવવા ) શેષવતી અને યશસ્વતી I/૧૦લા
(સમળે માવે મહાવીરે ) સર્વ કલાઓમાં કુશળ એવા શ્રમણ ભગવાન્ મહાવીર, વળી કેવા? - (august) કરેલી હિતકર પ્રતિજ્ઞાનો સમ્યફ પ્રકારે નિર્વાહ કરનારા; (ડ) અત્યંત સુંદર રૂપવાળા (માત્રી) સર્વ પ્રકારના ગુણોથી યુક્ત બનેલા, અથવા ઇન્દ્રિયોને કાબુમાં રાખનારા, (મ) સરલ
૨૪૫
For Private and Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
S
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનનું
I
પ્રકૃતિવાળા, (વિનg) વડિલોનો વિનય કરનારા, (ના) પ્રખ્યાતિ પામેલા, (રાયપુ) જ્ઞાત એટલે સિદ્ધાર્થ રાજા, તેમના પુત્ર, (નાઘુનવં) જ્ઞાત કુલમાં ચન્દ્રમાં સરખા, (વિ) વજઋષભનારા સંઘયણ અને સમચતુરગ્ન સંસ્થાન વડે મનોહર હોવાથી વિશિષ્ટ પ્રકારના શરીર વાળા (હિ) વિદેહદિન્નાના અપત્ય એટલે ત્રિશલા ક્ષત્રિયાણીના પુત્ર, (લ્ફિન) વિદેહ એટલે ત્રિશલા ક્ષત્રિયાણી, તેમની કુખની વિષે | ઉત્પન્ન થયેલા શરીરવાળા, (વિદભૂમા) વિદેહમાં એટલે ગૃહસ્થાવાસમાં સુકમાલ, કેમકે દીક્ષા વખતે તો પ્રભુ પરીષહ-ઉપસર્ગાદિ સહન કરવામાં અતિ કઠોર હોવાથી સુકુમાલપણાએ કરીને રહિત હતા, આવાં વિશેષણોથી વિભૂષિત પ્રભુ (તીસ વાસા વિસિ ) ત્રીસ વરસ સુધી ગૃહસ્થાવાસમાં રહીને (૩Hપરં રેવત્ત હિં) પ્રભુનાં માતા પિતા દેવપણાને પામ્યાં ત્યારે, (ગુમદત્તરë ૩ન્મUTUTIV) ગુરુ એટલે મોટા ભાઈ નંદીવર્ધન તથા મહત્તરો એટલે રાજયના પ્રધાનો પાસેથી દીક્ષા લેવાને અનુમતિ પામેલા, (સમત્તપણum) માતા-પિતા જીવતાં હોયત્યાં સુધી દીક્ષા ન લેવાનો અભિગ્રહ અઠ્યાવીશ વરસે સંપૂર્ણ થયેલો હોવાથી તથા મોટાભાઈ નંદિવર્ધનના આગ્રહથી બે વરસ વધારે ગૃહસ્થાવાસમાં રહેવાનો અભિગ્રહ સંપૂર્ણ થયેલો હોવાથી- સમાપ્ત થયેલી પ્રતિજ્ઞાવાળા હતા.
",
૨૪૬
For Private and Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
પ્રભુ ત્રીસ વરસ ગૃહસ્થાવાસમાં આવી રીતે રહ્યા-શ્રમણ ભગવાન્ મહાવીરની ઉમ્મર અઠ્યાવીસ વરસની થઈ ત્યારે તેમનાં માતા-પિતા સ્વર્ગવાસી થયાં. આવશ્યક સૂત્રના અભિપ્રાય મુજબ પ્રભુનાં માતાપિતા માહેન્દ્ર નામના ચોથે દેવલોકે ગયાં, અને આચારાંગ સૂત્રના અભિપ્રાય મુજબ અચ્યુત નામના બારમા દેવલોકે ગયાં. પ્રભુએ ગર્ભાવાસમાં પ્રતિજ્ઞા લીધી હતી કે, ‘માતા-પિતા જીવતાં દીક્ષા નહિ લઈશ' તે પ્રતિજ્ઞા પૂરી થઈ, તેથી દીક્ષા માટે પોતાના વડીલ બંધુ નંદિવર્ધનની અનુમતિ માગી. નંદીવર્ધને જણાવ્યું કે - “ભાઈ ! માતા-પિતાના વિયોગથી હજુ હું પીડાઉં છું, હજુ તો તે દુઃખ વિસારે પડ્યું નથી તેવામાં વળી તમે દીક્ષાની વાત કરો છો, આવે સમયે તમારો વિરહ ઘા ઉપર ખાર નાખવા જેવો વિશેષ સંતાપ કરનારો થશે, માટે અત્યારે તમારે મને છોડીને ન જવું જોઈએ”. વૈરાગ્ય રંગથી ભીંજાએલા પ્રભુ બોલ્યા કે – “આર્ય ! આ સંસારમાં દરેક જીવોએ માતા-પિતા, ભાઈ, બહેન, ભાર્યા, પુત્ર વિગેરે સંબંધો ઘણી વખત બાંધ્યા, તો કોને માટે પ્રતિબંધ ક૨વો અને કોને માટે ન કરવો ? તાત્ત્વિક દૃષ્ટિથી જોતાં કોઈ કોઈનું નથી, માટે શોક-સંતાપ છોડી ઘો”. રાજા નંદીવર્ધને કહ્યું કે – “ભાઈ ! તમે કહો છો તે હું પણ જાણું છું, પણ પ્રાણપ્રિય વહાલા બન્ધુ ! તમારો વિરહ મને અત્યન્ત સંતાપક૨ થશે, માટે આ વખતે દીક્ષા ન લ્યો, મારા આગ્રહથી હજુ બે વરસ ઘે૨ ૨હો. પ્રભુએ કહ્યું કે - ‘નરે શ્વર ! ભલે તમારા આગ્રહથી હું બે વરસ ઘેર રહીશ, પણ મારે માટે
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ વ્યાખ્યાનમ્
૨૪૭
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ
કલ્પસૂત્ર ભાષાંતર
હવેથી કોઈ પણ પ્રકારનો આરંભ ન કરશો, હું પ્રાસુક આહાર-પાણી વડે શરીરનો નિર્વાહ કરીશ'. નંદીવર્ધન છે. રાજાએ પણ પ્રભુનું વચન સ્વીકાર્યું. ત્યાર પછી પ્રભુ બે વરસ વધારે ગૃહસ્થાવાસમાં રહ્યા. જો કે બે વરસ છે
વ્યાખ્યાનમ્ સુધી પ્રભુ વસ્ત્રો અને આભૂષણો વડે અલંકૃત રહેતા, પણ નિરવદ્ય આહાર કરતા, જલ પણ અચિત પિતા, તે બે વરસ સુધી પ્રભુ અચિત જલથી પણ સર્વસ્નાન નહિ કરતાં કેવલ લોકવ્યવહારથી હાથ, પગ અને મોટું થી ધોતા. ત્યારથી જીંદગી સુધી બ્રહ્મચર્ય પાળ્યું. પ્રભુએ જયારે દીક્ષા લીધી ત્યારે તો તેમણે સચિત જળથી સ્નાન કર્યું હતું, કારણ કે તીર્થકરોનો તેવો આચાર છે. પ્રભુ જયારે જન્મ્યા હતા ત્યારે ચૌદ મહાસ્વપ્નથી સૂચિત હોવાથી, નિશ્ચયથી આ ચક્રવર્તી રાજા થશે એ પ્રમાણે લોકોની વાત સાંભળી શ્રેણિક, ચંડપ્રદ્યોત વિગેરે રાજકુમારોને તેમનાં માતા-પિતાએ પ્રભુની સેવા માટે મોકલ્યા હતા, પણ જ્યારે પ્રભુને મહાવૈરાગી અને તેણ દીક્ષા લેવા માટે તત્પર જોયા ત્યારે “આ ચક્રવર્તી નથી” એમ જાણી તે રાજકુમારો પોતપોતાને ઘેર ગયા.
આવી રીતે એક તરફથી પ્રતિજ્ઞા સમાપ્ત થયેલી હોવાથી પ્રભુ પોતે જ દીક્ષા લેવાને તૈયાર હતા, અને તેને બીજી તરફથી લોકાંતિક દેવોએ દીક્ષાને એક વરસ બાકી રહ્યું ત્યારે એટલે પ્રભુની ઓગણત્રીસ વરસની R, ઉમ્મર થઈ ત્યારે પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને દીક્ષાનો અવસર જણાવવા વિનંતી કરી; તે સૂત્રકાર , કહે છે –
૨૪૮
For Private and Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
(
પુર નોતિર્દૂિ ઝડપબ્લિસ્ટિં સે)િ વળી જીત એટલે અવશ્યપણે તીર્થકરોને દીક્ષાનો અવસર પંચમ જણાવવાનો છે કલ્પ એટલે આચાર જેઓનો એવા બ્રહ્મલોકનિવાસી નવપ્રકારના લોકાન્તિક દેવો (તાર્કિં)
વ્યાખ્યાનમ્ તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી વાણી વડે બોલ્યા. તે વાણી કેવી છે? – (હિં ગાવ રમૂર્દિ) ઇષ્ટ એટલે પ્રભુને વલ્લભ લાગે એવી, યાવતુ-જેને સાંભળવાની હમેશાં ઇચ્છા થાય એવી, અને તેથી જ પ્રિય એટલે તે વાણી ઉપર દ્વેષ ન આવે એવી, મનને વિનોદ કરાવનારી, અતિશય સુંદર હોવાથી મનમાં બરાબર ઠસી જાય એવી, સુંદર ધ્વનિ, મનોહર વર્ણો અને સ્પષ્ટ ઉચ્ચારવાળી, સમૃદ્ધિને કરનારી, તેવા પ્રકારના વર્ગો વડે વાળ યુક્ત હોવાથી ઉપદ્રવોને હરનારી, ધનને પ્રાપ્ત કરાવનારી; અનર્થોના વિનાશ રૂપ મંગલ કરવામાં પ્રવીણ, અલંકારાદિ વડે શોભતી, જેને સાંભળતાં તુરત જ હૃદયને વિષે અર્થ જણાઈ જાય એવી, સુકોમલ હોવાથી વિશે હૃદયને પ્યારી લાગે એવી, હૃદયને આહ્વાદ ઉપજાવનારી એટલે હૃદય શોકાદિનો નાશ કરનારી, જેમાં વર્ણો, પદો તથા વાક્યો થોડાં અને અર્થ ઘણો નીકળે એવી, સાંભળતાં જ કર્ણને સુખ ઉપજાવનારી, અને એ સુંદર લાલિત્યવાળા વર્ગો વડે મનોહર; આવા પ્રકારની વાણી વડે (૩વર મનંતી ૫) પ્રભુને | નિરંતર અભિનંદતા છતા-એટલે પ્રભુનો સત્કાર કરતા, (૩મથુવમUT ૫) તથા પ્રભુની સ્તુતિ કરતા છતા પણ (gવં વાણી-) આ પ્રમાણે બોલ્યા - જો કે પ્રભુ તો સ્વયં સંબુદ્ધ છે – પોતે જ પ્રતિબોધ પામેલા છે, અને તેથી
૨૪૯
For Private and Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
જ તેમને દીક્ષા અંગીકાર કરવાને કોઈના ઉપદેશની અપેક્ષા નથી; પોતાની મેળે જ દીક્ષા લેવાના છે; પણ તે પંચમ લોકાંતિક દેવોનો એવો આચાર છે કે - તીર્થકરોને દીક્ષાનો અવસર જણાવે. અને તેથી જ લોકાંતિક દેવોએ વ્યાખ્યાનમ્ પ્રભુને દીક્ષાનો અવસર જણાવવા માટે કહ્યું કે - ||૧૧ની
(3ય નય નંા !) હે સમૃદ્ધિશાળી ! આપ જય પામો જય પામો, (3ય નય મા !) હે કલ્યાણવંત ! આપણી જય પામો જય પામો, (મદું તે) હે પ્રભુ! આપનું કલ્યાણ થાઓ, (નય નય કરિયાવરવસહા !) જગતનો ઉદ્ધાર કરવાની ધોંસરી ધારણ કરવામાં સમર્થ હોવાથી તે ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ વૃષભ સમાન ! આપ જય પામો, જય પામો, (વુદિ મમવં!) હે ભગવાન્ ! આપ બોધ પામો-દીક્ષા સ્વીકારો, (તોપનાહ ! સાતગાર્ગીય વહિં ઇતિત્ય) હે લોકોના નાથ ! સકલ જગતના જીવને હિતકર એવું ધર્મતીર્થ પ્રવર્તાવો, (દિવ-સુદનિરોયસર સત્તાસંગીવાજ મવિર ત્તિ વ) કારણ કે આ ધર્મતીર્થ સકલ લોકને વિષે સર્વ જીવોને | હિત કરનારું, સુખ કરનારું તથા મોક્ષ કરનારું થશે; એ પ્રમાણે કહીને તે લોકાંતિક દેવો (નયનસિક TMત્તિ) જય જય શબ્દ બોલે છે /૧૧૧
(fu vi સમપાસ માવો મટાવીરસ મજુસTT૩ દિત્યઘા) શ્રમણ ભગવાન્ મહાવીરને છે મનુષ્ય ને ઉચિત એવા ગૃહસ્થ ધર્મ એટલે વિવાહાદિની પહેલાં પણ (૩yત્તરે સારો દિવા નાણ
૨૫૦
For Private and Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandit
૫
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમ્
સને હત્ય) અનુત્તર એટલે અત્યંતર અવધિ હોવાથી ઉત્કૃષ્ટ, ઉપયોગવાળું, અને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય ત્યાં સુધી સ્થિર રહેવાવાળું; એવા પ્રકારનું જ્ઞાન અને દર્શન એટલે અવધિજ્ઞાન અને અવધિદર્શન હતું. (ત સમજીને માવે મહાવી) તેથી શ્રમણ ભગવાન્ મહાવીર (તે ૩yત્તરે લાહો ના-વંસોr) તે ઉત્કૃષ્ટ અને ઉપયોગવાળા અવધિજ્ઞાન અને અવધિદર્શન વડે (૩Mો નિવમાનં ૩મો) પોતાનો દીક્ષાકાલ જાણે છે. (૩મોત્તા) દીક્ષાકાલ જાણીને (જિ દિur) હિરણ્ય એટલે કૃપાને અથવા નહિ ઘડેલા સુવર્ણને ત્યજીને, (
વિજ્યા સુવUU) ઘડેલા સુવર્ણને ત્યજીને, (વિવી ઘur) ગણિમાદિ ચાર પ્રકારના ધનને ત્યજીને, (જિવા રન્ન) રાજય ત્યજીને, (વિન્ચા ) દેશ ત્યજીને' (પુર્વ વર્ત વણિvi હો હોજી . એવી રીતે હાથી, ઘોડા, રથ અને પાળા રૂપ ચતુરંગી સેના ત્યજીને, ખચ્ચર પ્રમુખ વાહન ત્યજીને, દ્રવ્યનો ખજાનો ત્યજીને, ધાન્યના કોઠારીયાંને ત્યજીને, (વિથ્વી પુછ નગર ત્યજીને, (વિન્યા તે ) અંતઃપુર ત્યજીને. (જિક્યા ગવર્થ) દેશવાસી લોક ત્યજીને, (ડ્યિા વિપુત્રઘા-WI-રચા--મોત્તિર-સં- સિત્ત-વાત-રત્તરયામા) વિપુલ ધન એટલે ગાય વિગેરે પશુઓ, ઘડેલું અને નહિ ઘડેલું એમ બન્ને પ્રકારનું સુવર્ણ, કર્કતનાદિ રત્નો, ચન્દ્રકાન્તાદિ મણિઓ, મોતીઓ, દક્ષિણાવર્ત શંખો, શિલા એટલે રાજાઓ તરફથી મળેલા ખીતાબો-પદવીઓ, પરવાળાં અને માણેક પ્રમુખ લાલ રત્નાદિ, (સંતસારસાવળં) ઉપર જણાવેલા
તો
૨૫૧
For Private and Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમ્
વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યને ત્યજીને, આવી રીતે સર્વ વસ્તુઓનો (
વિદુત્તા) વિશેષ પ્રકારે ત્યાગ કરીને, (વિગોવત્તા) જમીનમાં દાટેલા અને ગુપ્ત રહેલા તે સુવર્ણાદિકને દાનના અતિશયથી પ્રગટ કરીને, અથવા સુવર્ણાદિક અસ્થિર હોવાથી તેને નિંદનીય ગણીને, (વા તાયાર્દિ પરમાત્તા) દાન લેવાને જેઓ આવે તે દાયાર એટલે યાચકો, તે યાચકોને દાન એટલે તે સુવર્ણાદિક ધન ભાગે પડતું વહેંચી આપીને; અથવા અમુકને આ આપવું એમ વિચારપૂર્વક આપીને; (વા તથા રમાત્તા) વળી પોતાના ગોત્રીયોને સુવર્ણાદિક ધન ભાગે પડતું વહેંચી આપીને પ્રભુ દીક્ષા લેવાને નીકળ્યાં ૧૧૨
સૂત્રકારે આ સૂત્ર વડે, પ્રભુએ વાર્ષિકદાન આપ્યું એમ સૂચવ્યું. તે આ પ્રમાણે – પ્રભુને દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું, ત્યારે પ્રભુ વાર્ષિક દાન દેવાને પ્રવર્યા. પ્રભુ હમેશાં સૂર્યોદયથી આરંભી પ્રાત:કાલ એમ ભોજનની વેળા સુધી એક કરોડ આઠ લાખ સોનૈયાનું દાન આપતા. નગરના દરેક રસ્તા અને શેરીઓ ઉપર ઉદ્દઘોષણા કરાવી કે; “જેને જે કાંઈ જોઈએ તે લઈ જાઓ'. આ પ્રમાણે ઉદ્ઘોષણાપૂર્વક જેને જે કાંઈ જોઈતું , તેને પ્રભુ આપતા, અને તે સર્વ ઇન્દ્રના હુકમથી દેવો પુરું કરતા. એવી રીતે પ્રભુએ એક વરસમાં ત્રણ અબજ અક્યાશી કરોડ અને એસી લાખ સોનૈયાનું દાન આપ્યું. આવી રીતે વાર્ષિક દાન આપીને પ્રભુએ છે પોતાના વડિલ બન્યુ નંદિવર્ધનને પૂછ્યું કે - “હે રાજન્ તમોએ કહેલો અવધિ પણ સંપૂર્ણ થયો છે, તેથી હવે
૨૫૨
For Private and Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
હું દીક્ષા સ્વીકારું છું’. તે સાંભળી નંદિવર્ધન રાજાએ પણ દીક્ષા લેવા અનુમતિ આપી. ત્યાર પછી નંદિવર્ધન રાજાએ પ્રભુનો દીક્ષા મહોત્સવ કરવા માટે ક્ષત્રિયકુંડ નગરને ધ્વજા, પતાકા અને તોરણોથી શણગાર્યું, રસ્તા અને બજારોને સાફસુફ કરાવી, રંગ રોગાન કરાવી, સુશોભિત કરી. ઉત્સવ જોવા માટે આવેલા લોકોને બેસવા માટે માંચડા ગોઠવાવ્યા, યોગ્ય યોગ્ય સ્થળે પંચવર્ષી પુષ્પોની માળાઓ લટકાવી દીધી; આવી રીતે ક્ષત્રિયકુંડ નગરને દેવલોક સદેશ બનાવી દીધું. ત્યાર પછી નંદિવર્ધન રાજાએ અને શક્રાદિ દેવોએ સુવર્ણના, રૂપાના, રત્નના, સુવર્ણ અને રૂપાના, સુવર્ણ અને રત્નના, રત્ન અને રૂપાના, સુવર્ણ રત્ન અને રૂપાના, તથા માટીના; એવી રીતે આઠ જાતિના કલશો, પ્રત્યેક જાતિના એક હજાર અને આઠ આઠ સંખ્યાના તૈયાર કરાવ્યા, તથા બીજી પણ સકલ સામગ્રી તૈયાર કરાવી. ત્યાર પછી અચ્યુતેન્દ્ર વિગેરે ચોસઠ ઇન્દ્રોએ મળી પ્રભુનો અભિષેક કર્યો છતે, દેવોએ કરેલા તે કલશો દિવ્ય પ્રભાવથી નંદિવર્ધન રાજાએ કરાવેલા કલશોની અંદર અંતર્હિત થઈ ગયા, તેથી નંદિવર્ધન રાજાએ કરાવેલા તે કલશો અત્યંત શોભવા લાગ્યા. ત્યાર પછી નંદિવર્ધન રાજાએ પ્રભુને પૂર્વદિશા સન્મુખ બેસાડી, દેવોએ લાવેલા ક્ષીરસમુદ્રના જળથી સર્વ તીર્થોની માટીથી અને સકલ ઔષધિઓથી અભિષેક કર્યો; તે વખતે ઇન્દ્રો હાથમાં ઝારી દર્પણ વિગેરે લઇ ‘જય જય’ શબ્દો બોલતા અગાડી ઉભા રહ્યા. આવી રીતે પ્રભુએ સ્નાન કર્યા બાદ ગંધકાષાયી વજ્ર વડે શરીરને લુંછી નાખી દિવ્ય ચંદન વડે શરીરે વિલેપન કર્યું. પછી પ્રભુ કલ્પવૃક્ષના પુષ્પોની માળાથી પણ
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ વ્યાખ્યાનમ્
૨૫૩
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનનું
મનોહર કંઠવાળા; સુવર્ણ જડિત છેડાવાળા, સ્વચ્છ, ઉજ્જવળ, અને લક્ષમૂલ્યવાળા સફેદ વસ્ત્રથી ઢંકાએલા શરીરવાળા, હાર વડે શોભતા વક્ષસ્થળવાળા, બાજુબંધ અને કડાંઓથી અલંકૃત ભુજાઓવાળા; અને કુંડલથી દીપતા ગાલવાળા; આભૂષણો અને વસ્ત્રાદિથી અલંકૃત થયા. ત્યાર પછી પચાસ ધનુષ્ય લાંબી, પચ્ચીસ ધનુષ્ય પહોળી, છત્રીસ ધનુષ્ય ઉંચી, સુવર્ણમય સેંકડો સ્તંભોથી શોભી રહેલી, મણિઓ અને સુવર્ણજડિત હોવાથી વિચિત્ર દેખાતી, અને નદીમાં નદીની જેમ દેવશક્તિથી અંદર સમાયેલી છે દેવોએ કરેલી પાલખી જેમાં, એવા પ્રકારની નંદિવર્ધન રાજાએ તૈયાર કરાવેલી ચંદ્રપ્રભા નામની પાલખીમાં બેસીને પ્રભુ દીક્ષા લેવા માટે ચાલ્યા.
(તે વાત્રે તે સમgor) તે કાલે અને તે સમયે (સમને ભાવે મહાવીરુ કરેલો છે છઠનો ત૫ જેમણે અને વિશુદ્ધ છે વેશ્યાઓ જેમની એવા શ્રમણ ભગવાન્ મહાવીર (જે સે હેમંતા પઢને મારે પદ - મસિરવહુને) જે હેમંત ઋતુનો પહેલો માસ, પહેલું પખવાડીયું એટલે માગસર માસનું કૃષ્ણ પખવાડીયું, ને (ત જ મસિરફુન્નર સમીપ ) તેની દસમની તિથિને વિષે, (પાછIfમળ છાયા) પૂર્વદિશા | તરફ છાયા ગયા બાદ, (રિજી મનાઇ પમાણપત્તા) પ્રમાણ પ્રાપ્ત એટલે ન્યુન નહિ તેમ અધિક પણ નહિ, એવા પ્રકારની પાછલી પોરસી થતાં (સુવg of વિસે i) સુવ્રત નામના દિવસે, (વિના મુહરે
૨૫૪
For Private and Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
|
પંચમ વ્યાખ્યાનમુ
US
i) વિજય નામના મુહૂર્તમાં (ચંદ્રમા, સીયાપુ) ચંદ્રપ્રભા નામની પાલખીમાં રત્નજડિત સુવર્ણના સિંહાસન પર પૂર્વદિશા સન્મુખ બેઠા. પાલખીમાં બેઠેલા પ્રભુને જમણે પડખે કુલની મહત્તા સ્ત્રી હંસલક્ષણ ઉત્તમ સાડી લઈને ભદ્રાસન પર બેઠી, ડાબે પડખે પ્રભુની ધાવમાતા દીક્ષાનું ઉપકરણ લઈને બેઠી, પાછળના ભાગમાં ઉત્તમ શૃંગાર પહેરેલી સ્વરૂપવતી એક તરુણ સ્ત્રી હાથમાં સફેદ છત્ર ધરીને બેઠી, ઈશાન ખુણામાં એક સ્ત્રી સંપૂર્ણ ભરેલો કલશ હાથમાં લઈને બેઠી, અને અગ્નિખુણામાં એક સ્ત્રી હાથમાં મણિમય પંખો લઈને ભદ્રાસન પર બેઠી. આવી રીતે સર્વપ્રકારની તૈયારી થઈ રહ્યા બાદ નંદિવર્ધન રાજાએ હુકમ કરેલા સેવકોએ તે પાલખીને ઉપાડી; પછી શકેન્દ્ર તે પાલખીની દક્ષિણ તરફની ઉપરની બાહાને, ઈશાનેન્દ્ર ઉત્તર તરફની ઉપરની બાહાને, અમરેન્દ્ર દક્ષિણ તરફની નીચેની બાહાને, અને બલીન્દ્ર ઉત્તર તરફની નીચેની બાહાને ઉપાડી. વળી ચલાયમાન થતા કુંડલ વિગેરે આભૂષણોથી રમણીય લાગતા એવા બાકી રહેલા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક ઇન્દ્રો પંચવર્ણા પુષ્પોની વૃષ્ટિ કરતા અને દંદુભી વગાડતા પોતપોતાની યોગ્યતા પ્રમાણે તે પાલખીને ઉપાડવા લાગ્યા. ત્યાર પછી શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્ર પાલખીની બાહા છોડીને ભગવંતને ચામર વીંઝવા લાગ્યા આવી રીતે પ્રભુ પાલખીમાં બેસીને ચાલ્યા ત્યારે જેમ શરદ્ ઋતુમાં વિકસિત થયેલાં કમલો વડે પદ્મસરોવર શોભે, પ્રફુલ્લિત થયેલું અલસીનું, કણેરનું, ચંપાનું અને
૨૫૫
For Private and Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર પહ
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમુ
તિલકનું વન શોભે, તેમ દેવોએ કરીને સમગ્ર આકાશ મનોહર શોભી રહ્યું, વળી નિરંતર વાગી રહેલાં | નગારાં, નોબત, ભંભા, વીણા, મૃદંગ અને દુંદુભી વિગેરે અનેક પ્રકારનાં વાજિંત્રોનો નાદ આકાશતલ અને ભૂતલ ઉપર ફેલાઈ રહ્યો. વાજિંત્રોનો કર્ણપ્રિય નાદ સાંભળી નગરવાસી સ્ત્રીઓ પોતપોતાનાં કાર્ય છોડી ઉતાવળથી દોડી આવતી વિવિધ પ્રકારની ચેષ્ટાઓથી લોકોને આશ્ચર્ય પમાડતી હતી. કહ્યું છે કે -
“तिन्निवि थीअं वल्लहां, कलि कज्जल सिंदूर । ए पुण अतिहि वल्लहां दूध जमाई तूर ॥१॥"
સ્ત્રીઓને ક્લેશ એટલે કજીયો, કાજલ અને સિંદૂર એ ત્રણ ચીજ વહાલી હોય છે, પણ દૂધ, જમાઈ અને વાજિંત્ર એ ત્રણ તો અતિશય વહાલાં હોય છે ”
તેથી નગરની સ્ત્રીઓ વાજિંત્રોના શબ્દ સાંભળી પોતપોતાનાં કામ અધૂરાં મૂકી એવી તો વિચિત્ર ) ચેષ્ટાઓ યુક્ત દોડી આવી કે જેને જોઈ હસવું આવે.
"स्वगल्लयोः काचन कज्जलाङ्क, कस्तूरिकाभिर्नयनाञ्जनं च ।
गले चलन्नूपुरमज्रिपीठे, ग्रैवेयकं चारु चकार बाला ॥१॥ कटीतटे कोऽपि बबन्ध हारं, काञ्ची क्वणत्किकिणिकां च कण्ठे ।
જોશીર્વપન રજ્ઞ પતા-વર્તન વહ્નિત્રે રા”
૨૫૬
For Private and Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SHEET
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનનું
uિe
કોઈ એક સ્ત્રી આંખમાં કાજલ આંજતી હતી તે ઉતાવળથી ગાલ પર લગાવી દીધું, અને ગાલ ઉપર કસ્તૂરી લગાવવાની હતી તે આંખમાં આંજી દીધી!, પગે પહેરવાનું ચલાયમાન ઝાંઝર કંઠમાં પહેરી લીધું, અને કંઠમાં પહેરવાનો રમણીય કંઠો પગમાં પહેરી લીધો ! I૧ વળી કોઈ સ્ત્રીએ તો ડોકમાં પહેરવાનો , હાર ઉતાવળથી કમ્મરમાં પહેરી લીધો, અને કમ્મરમાં પહેરવાનો રણઝણાટ કરતી ઘુઘરીયોવાળો કંદોરો ડોકમાં લગાવી દીધો. કોઈ સ્ત્રીએ ઉત્સવ જોવાની ઉત્સુકતાથી શરીરે વિલેપન કરવા માટે ઘસીને તૈયાર કરેલ ગોશીષચંદન વડે પગ રંગી નાખ્યા, અને પગ રંગવાને તૈયાર કરેલ અલતાના રસ વડે શરીરે વિલેપન કર્યું ! રા”
“अर्धस्नाता काचन बाला, विगलत्सलिला विश्लथवाला ।
तत्र प्रथममुपेता त्रासं, व्यधित न केषां ज्ञाता हास्यम् ?" ॥३॥ “અરધુ સ્નાન કરેલી, ભીંજાયેલા શરીરમાંથી ટપકી રહેલા જલવાળી, અને વિખરાયેલા કેશવાળી ઉતાવળથી દોડી આવેલી કોઈક સ્ત્રીએ પ્રથમ ભય ને પછી ઓળખાણી ત્યારે હાસ્ય કોને ન કરાવ્યું? II”
“काऽपि परिच्युतविश्लथवसना, मूढा करधृतकेवलरसना । चित्रं तत्र गता न ललज्जे, सर्वजने जिनवीक्षणसज्जे ॥४॥"
૨૫૭
For Private and Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
VECH
કલ્પસૂત્ર ભાષાંતર
www.kebabirlh.org
‘કોઈક ભોળી સ્ત્રી તો ઉતાવળથી દોડતાં તેણીનાં વસ્ત્ર ઢીલાં થઈ ખસી જવાથી હાથમાં કેવલ નાડીને જ પકડી ઉભી રહી હતી, છતાં સર્વ લોકો શ્રીજિનેશ્વરને જોવા માટે તન્મય થયે છતે આશ્ચર્ય છે કે શ૨માણી નહિ ||૪||”
થી
" संत्यज्य काचित् तरुणी रुदन्तं स्वपोतमोतुं च करे विधृत्य । निवेश्य कट्यां त्वरया व्रजन्ती, हासावकाशं न चकार केषाम् ” ? ॥५॥
“કોઈ એક તરુણ સ્ત્રીએ રડતું એવું પોતાનું બાળક લેવાને બદલે ભૂલથી બિલાડાને હાથમાં લઈ કેડમાં બેસાડી ઉતાવળથી દોડતાં કોને હાસ્ય ન કરાવ્યું ? ।।૫।।”
“काश्चिद् महिला विकसत्कपोलाः, श्रीवीखक्त्रेक्षणगाढलोलाः । विस्रस्य दूरं पतितानि तानि नाऽज्ञासिषुः काञ्चनभूषणानि ॥ ६ ॥
“શ્રીવીર પ્રભુનું મુખ જોવાને અતિશય. લોલુપ બનેલી અને આનંદથી પ્રફુલ્લિત ગાલવાળી કેટલીએક સ્ત્રીઓને તો પોતાનાં સુવર્ણનાં આભૂષણો સરી જવાથી દૂર પડી ગયાં છતાં પણ ખબર પડી નહિ ।।” “અહો ! અહો રૂપમહો ! મહૌન, સૌમાન્યમંતત્ તરે શરીરે गृह्णामि दुःखानि करस्य धातु- र्यच्छिल्पमीदृग् वदति स्म काचित् ॥७॥”
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
20 MON
પંચમ વ્યાખ્યાનમ્
૨૫૮
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
“વળી કોઈક સ્ત્રી પ્રભુને દેખી બોલવા લાગી કે - અહો તેજ !, અહો રૂપ !, અહો મહાન્ પરાક્રમ !, અહો, શરીરને વિષે અદ્ભૂત સૌભાગ્ય !, હું તો વિધાતાના હાથની ચતુરાઈ જોઈ તેનાં દુખડાં લઉં છું, કે જેની આવી અદ્ભુત કારીગરી છે ।।૭।।’
“हस्ताम्बुजाभ्यां शुचिमौक्तिकौधै खाकिरन् काश्चन चञ्चलाक्ष्यः । काश्चिज्ञ्जगुर्मञ्जुलमङ्गलानि, प्रमोदपूर्णा ननृतुश्च काश्चित् ||८||”
-
‘‘ચંચલ નેત્રવાળી કેટલીએક સ્ત્રીઓએ હસ્તકમલથી પવિત્ર મોતીઓ ઉડાડી પ્રભુને વધાવ્યા, કેટલીએક સ્ત્રીઓ મધુર સ્વરથી રમણીય એવા ધવલમંગલ ગાવા લાગી, અને કેટલીએક સ્ત્રીઓ તો આનંદમગ્ન બની નાચવા લાગી ॥૮॥'
આવી રીતે નગરવાસી પુરુષો અને સ્ત્રીઓ જેમના વૈભવનો ઉત્કર્ષ જોઈ રહ્યા છે એવા ભગવંતની અગાડી પ્રથમ સ્વસ્તિક૧, શ્રીવસ્તર, નન્દાવત૩, વર્ધમાનક૪, ભદ્રાસનપ કલશ૬ મસ્ત્યયુગલ૭ અને દર્પણ૮, એ પ્રમાણે રત્નમય આઠ મંગલ ક્રમસર ચાલવા લાગ્યાં. તેમની પછી પૂર્ણ કળશ, ઝારી, ચામરો, મોટી ધ્વજા, વૈડૂર્ય રત્નજડિત એવા દંડ પર રહેલું સફેદ છત્ર, તથા મણિ અને સુવર્ણમય એવું સિંહાસન ચાલ્યું. પછી સ્વાર સહિત એવા એકસો આઠ ઉત્તમ ઘોડા અને એકસો આઠ ઉત્તમ હાથી ચાલવા લાગ્યા. ત્યાર બાદ ફરકતી પતાકાઓથી મનોહર લાગતા, ધ્વજાઓ અને વાજિંત્રોના નાદથી રમણીય બનેલા અને
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
A
પંચમ
વ્યાખ્યાનમ્
૨૫૯
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
અનેક પ્રકારનાં શસ્ત્રો તથા બન્નરોથી ભરેલા એવા એકસો ને આઠ રથ ચાલવા લાગ્યા. તેમની પછી બન્નર પહેરેલા અને સર્વાંગ સુંદર એવા એકસો આઠ વીરપુરુષો ચાલ્યા. ત્યાર પછી ક્રમસર ઘોડા, હાથી, રથ અને પાલાનું સૈન્ય ચાલવા લાગ્યું. ત્યારબાદ હજાર પતાકા વડે શોભી રહેલો અને હજાર યોજન ઉંચો એવો મહેન્દ્રધ્વજ ચાલ્યો. તેની પછી ખડ્ગ ધરનારા, ભાલાવાળા, અને બાજોઠ ધરનારા ક્રમસર ચાલ્યા. ત્યાર પછી હાસ્ય કરાવનારા, નાચ કરનારા, અને ‘જય જય’ શબ્દ બોલતા ભાટ-ચારણ પ્રમુખ ચાલવા લાગ્યા. ત્યાર બાદ ઉગ્રકુલના, ભોગકુલના અને રાજન્યકુલના ક્ષત્રિયો, કોટવાલો, મડંબના અધિકારીઓ, કૌટુંબિકો, શેઠીયા, સાર્થવાહો, દેવો તથા દેવીઓ પ્રભુની અગાડી પાછળ અને પડખે ચાલવા લાગ્યા.
(સદેવમયાસુરાણ પરસાણ) વળી સ્વર્ગલોક, મનુષ્યલોક અને પાતાલલોક નિવાસી દેવો, મનુષ્યો અને અસુરો સહિત પર્ષદા એટલે લોકોના સમુદાયે કરીને (સમણુમ્મમાળ) સમ્યક્ પ્રકારે પાછળ ગમન દો કરાતા એવા પ્રભુને; વળી પ્રભુ કેવા છે ? - (અને સંસ્ત્રીય-) અગાડી ચાલતા એવા શંખ વગાડનારા, (વિષય-) ચક્ર હથિયારને ધારણ કરનારા, (તંગલિય-) ગલે લટકાવેલ સુવર્ણાદિમય હલને આકારે આભૂષણને ધારણ કરનારા ભટ્ટ વિશેષો, અથવા ખેડૂતો, (મુહમંગતિય-) મુખને વિષે માંગલિક શબ્દ બોલનારા પ્રિયવાદકો, (વદ્ધમળ−) શૃગાર પહેરી મનોહર બનેલા નાના કુમારોને ખભા ઉપર બેસાડી ચાલનારા પુરુષો, (પૂસમાળ) બિરુદાવલી બોલનારા ભાટ-ચારણો, (વંયિતૢિ-) અને ઘંટ વગાડનારા રાવળીયા તરીકે ઓળખાતા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ વ્યાખ્યાનમ્
૨૬૦
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પુરુષો; તેઓના સમુદાયો વડે પરિવરેલા એવા પ્રભુને કુળના વડીલ વિગેરે સ્વજનો (તહિં નાવ વર્કિં) પંચમ તેવા પ્રકારની યાવતુ ઇષ્ટાદિ વિશેષણોવાળી વાણી વડે (ઉમિનંદ્રમાળા ૨ ૩fમથુળમા) અભિનંદન હમ વ્યાખ્યાનમ્ આપતા એટલે સમૃદ્ધિવંત કહેતા તથા સ્તુતિ કરતા (પુર્વ વાણી-) આ પ્રમાણે બોલ્યા કે - ૧૧all
(ગય નં!) હે સમૃદ્ધિમાનું ! તમે જય પામો જય પામો, (નય નો મદ !) હે કલ્યાણકારક ! તમે | જય પામો, જય પામો, (મદું તે) તમારું કલ્યાણ થાઓ, (૩મા ના-વંસ-રિર્દિ નિવાઝું નિહિ રિયા) જીતી ન શકાય એટલે વશ ન થઈ શકે એવી ઇન્દ્રિયોને અભગ્ન એટલે અતિચાર રહિત એવા જ્ઞાન, દર્શન અને ચરિત્ર વડે વશ કરો, નિવાં જ પાહિ સમ ધર્મ) અને જીતેલા એટલે વશ કરેલા શાંતિ વિગેરે દસ પ્રકારના શ્રમણધર્મનું તમે પાલન કરો, નવો વિ ચ સાદિ તે સેવ ! સિદ્ધિમત્તે વળી હે પ્રભુ ! વિદ્ગોને જીતનારા તમે સિદ્ધિમાં વસો. અહીં સિદ્ધિમાં શબ્દ વડે “શ્રમણ ધર્મને વશ કરવો' એવો અર્થ સમજવો, એટલે લક્ષણા વડે તેના પ્રકર્ષમાં; અર્થાત્ સિદ્ધિમાં એટલે શ્રમણધર્મને વશ કરવાના પ્રકર્ષમાં તમે અંતરાય રહિત રહો.
(નિદાદિ રી-વોસમ તવેvi) બાહ્ય અને અત્યંતર તપ વડે તમે રાગ અને દ્વેષરૂપી મલ્લોનો વિનાશ છે, કરો, (fધધfr3છે મદદ
oni નેvi સુor) ધીરપણામાં અતિશય કમ્મર કસી
For Private and Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir દરિ
કલ્પસૂત્ર
ભાષાંતર
- અત્યંત દઢ બની ઉત્તમ શુક્લધ્યાન વડે આઠ કર્મો રૂપી શત્રુઓનું મર્દન કરો, (૩Mમોદરદારદિપડામાં
પંચમ
વ્યાખ્યાનમ્ જ વીર ! તેનુવરંગમરો) વળી હે વીર ! અપ્રમાદી થયા છતા તમે ત્રણ લોકરૂપી રંગમંડપની મધ્યમાં એટલે મલ્લયુદ્ધ કરવાના અખાડામાં આરાધનારૂપી પતાકાને ગ્રહણ કરો; અર્થાત્ જેમ કોઈ મલ્લ સામા મલ્લને જીતી જયપતાકા મેળવે છે તેમ તમે પણ કર્મરૂપી શત્રુઓને જીતી આરાધનારૂપી પતાકા મેળવો (પાવય તિમિરમપુર |||||
વત્રવરના) આવરણ રહિત અને અનુપમ એવું પ્રધાન કેવલજ્ઞાન પ્રાપ્ત કરો, ( ૫ મુદ્ધ થે નિવરોવળ મા ૩ ડિત્રેન દંતા પરીસદેવમું) ઋષભદેવાદિ જિનેશ્વરોએ પ્રરૂપેલા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ અકુટિલ એટલે સરળ માર્ગ વડે પરીષહોની સેનાને હણીને પરમપદરૂપ મોક્ષમાં જાઓ, (નય ગય
ત્તિ વરસ !) હે ક્ષત્રિયોને વિષે ઉત્તમ વૃષભ સમાન! તમે જય પામો, જય પામો, (દૂ વિસારું) ઘણા દિવસો સુધી (દૂરું પા) ઘણાં પખવાડીયાં સુધી (વદૂ માસા) ઘણા મહિના સુધી, (વહૂડું ૩) બબ્બે માસ પ્રમાણ હેમંતાદિ ઘણી ઋતુઓ સુધી, (વહૂરું ૩યા ) છ છ માસ પ્રમાણ દક્ષિણાયન અને ઉત્તરાયન લક્ષણ ઘણાં અયનો સુધી, (દૂ સંવછરા)તથા ઘણાં વરસ સુધી (૩મી રીસદો-વસમvi) પરીષહો અને ઉપસર્ગો થકી નિર્ભય રહ્યા છતા (તિને મા-મેરવા) તથા વિજળી સિંહ પ્રમુખના ભયો અને ભૈરવોને ક્ષમાપૂર્વક
૨૬૨
For Private and Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમુ.
સહન કરતા છતા તમે જય પામો. (ઉમે તે વર્ષ મવત્તિ વ) સંયમ રૂપ ધર્મમાં તમોને નિર્વિઘ્નપણું થાઓ, આ પ્રમાણે કહીને કુલના વડીલ વિગેરે સ્વજનો (નયનદંપર્કગત્તિ)જય, જય શબ્દ બોલે છે ૧૧૪ll
(તy of સમને મારૂં મહાવીત્યાર પછી શ્રમણ ભગવાન્ મહાવીર ક્ષત્રિયકુંડગ્રામ નગરની મધ્યમાં થઈને જ્યાં જ્ઞાતખંડવન નામનું ઉદ્યાન છે અને જયાં અશોક વૃક્ષ છે ત્યાં આવે છે. શ્રમણ ભગવાન્ મહાવીર થિ કેવા છે? -
(નયમનિસદર િિિછળના છિન્નમાજ મહોત્સવ જોવા માટે હારબંધ બેઠેલા માણસોની હજારો નેત્રપંક્તિઓથી વારંવાર જોવાતા, (વય માતાસહરહિં મથુવમાને મથુવમા) હજારો મુખપંક્તિઓથી અથવા વચનોની પંક્તિઓથી વારંવાર સ્તુતિ કરાતા, દિયયમાનાસદë áરિઝમાને છે સત્સંગ્નિમાળ) હજારો હૃદય પંક્તિઓથી ‘તમે જય પામો, જીવો, આનંદ પામો' ઇત્યાદિ શુભ ચિંતવન વડે વારંવાર પ્રબલપણે સમૃદ્ધિ પમાડાતા, (મોરઢમનિસહહિં છિપ્પમાને છિપ્પના) હજારો મનોરથોની પંક્તિઓથી વારંવાર વિશેષ પ્રકારે સ્પર્શ કરાતા, અર્થાતુ “અમે પ્રભુના આજ્ઞાકારી સેવક થઈએ તો પણ સારું' ઇત્યાદિ પ્રકારે લોકોના વિકલ્પોથી વારંવાર ચિંતવાતા, (તસ્વ-હિં ત્યજ્ઞમાને ત્યામા)
For Private and Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
કાંતિ, રૂપ અને ગુણો વડે સ્વામીપણે વારંવાર ઇચ્છાતા, (ગંગુલિમાનાસહસ્સેર્દિ ના માળે વાÄમાળે)
હજારો આંગળીઓની પંક્તિઓથી વારંવાર દેખાડાતા.
(દિળહત્યેળ વકૂળ નર-નારીસહસ્સાળ ગંગનિમાનાસહસ્સારૂં હિચ્છમાળે ડિસ્કમાળે) ઘણા હજા૨ જે પુરુષો અને સ્ત્રીઓ, તે પુરુષો અને સ્ત્રીઓના હજા૨ો નમસ્કારોની પંક્તિઓને જમણા હાથથી વારંવાર ગ્રહણ કરતા, (મવળપતિસહસ્સારૂં સમજીમાને) હજા૨ો ઘરોની પંક્તિઓને ઉલ્લંઘન કરતા, (તંતી-સલતાનतुडिय - गीयवाइयरवेणं महुरेण य मणहरेणं जयजयसद्दघोसमीसिएणं मंजुमंजुणा घोसेण य पडिबुज्झमाणे પહિઘુ ડ્રામાણે) ગાયનની અંદર જે વીણા, હાથની તાળીયો, અને ભિન્ન ભિન્ન વાજિંત્રોનું વાગવું, તેથી થતા પિ મધુર અને મનોહર શબ્દ વડે; વળી લોકોએ કરેલી જે જય જય શબ્દની ઉદ્ઘોષણા, તે વડે મિશ્રિત અતિકોમલ
શબ્દ વડે વારંવાર સાવધાન થતા, વળી શ્રમણ ભગવાન્ મહાવીર કેવા છે ? - (વિઠ્ઠી!) છત્રાદિ રાજચિહ્નરૂપ સર્વ પ્રકારની ઋદ્ધિ, (સત્ત્વગુ) સર્વદ્યુતિ એટલે આભૂષણાદિની સર્વ પ્રકારની કાન્તિ, અથવા સર્વયુતિ એટલે ઉચિત સર્વવસ્તુઓનો સંયોગ, (સવવભેળું) હાથી, ઘોડા પ્રમુખ સર્વ પ્રકારનું સૈન્ય, (સવવાદોળ) ઉંટ, ખચ્ચર, પાલખી પ્રમુખ સર્વ પ્રકારનાં વાહન, (સવસમુળ) શહેરીઓ વિગેરે સર્વ લોકોનો મેળો, (સવાયરેળ) ઉચિત કરવારૂપ સર્વ પ્રકારનો આદ૨, (સવિમૂળ) સર્વ સંપત્તિ, (સવિમૂસા!)
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ વ્યાખ્યાનમ્
૨૬૪
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમુ.
વિ|િ| Ill
સમસ્ત શોભા, (સવમ) સર્વ સંભ્રમ એટલે આનંદથી થયેલી ઉત્સુકતા, (સામેf) સમગ્ર સગાં-L સંબંધીઓનો મેલાપ, (સંપાઈિ સર્વ પ્રકૃતિ એટલે નગરમાં નિવાસ કરનારી ક્ષત્રિય-વૈશ્યાદિ અઢારે વર્ણની પ્રજાઓ, (સવનાë સમગ્ર નાટકો, (સવતાના િસર્વ તાલાચરો એટલે તાલીયો વગાડી નાચ કરનારા અથવા તાલી વગાડતા છતા કથા કહેનારા, (સત્રાવરોટે) સકલ અંતઃપુર, (સવ-પુ-વસ્થઘમત્રના-ડર્નારવિમૂસાઈ) સર્વ જાતનાં પુષ્પો, વસ્ત્રો, સુગંધી પદાર્થો, માલાઓ અને અલંકારોની શોભા વડે યુક્ત થયા છતા ભગવાનું મહાવીર દીક્ષા લેવા માટે જ્ઞાતખંડ વનમાં જાય છે. વળી ભગવાન કેવા છે? (સવદિય-ત્તિનાપુor) સર્વ પ્રકારના વાજિંત્રોના શબ્દો અને તેઓની સાથે સંગત થતા જે પ્રતિશબ્દ | એટલે પડઘાઓ, તેઓ વડે યુક્ત એવા; વળી ભગવાન્ કેવા છે? - (મહા ટ્વીપ) છત્રાદિ રાજચિહ્નરૂપ મહાન ઋદ્ધિ, (માથા ગુ9) મહાદ્યુતિ એટલે આભૂષણાદિની મહાકાન્તિ અથવા મહાયુતિ એટલે ઉચિત એવી વસ્તુઓની મોટી રચના, (મદા વર્તi) મોટું સૈન્ય (મહયા વાહનેf) ઉંટ, પાલખી પ્રમુખ ઘણાં વાહન (મદયા સમુદ્રyri) શહેરીઓ પરિવારાદિ સર્વલોકોનો મોટો - સમુદાય (મહયા વરતુરિયનમાસમાખવાડુ) અને ઉત્તમ વાજિંત્રોનો એકી સાથે વાગી રહેલો જે મોટો ધ્વનિ, તે વડે યુક્ત છે. વળી ભગવાનું મહાવીર કેવા છે? - (સંઘ-પાવ-પદ-બેરિ) શંખ, ડંકો-નગારું, પટહ, નોબત, (ક્ષત્રનરિ-સુરમુદિ-) ખંજરી, રણશીંગુ,
૨૬૫
For Private and Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમ્
( ણિનિ પોસાયવેor) હુડુ નામનું વાજિંત્ર અને વાજિંત્ર, અને દુંદુભિ નામનું દેવવાદઃ; એ સર્વ વાજિંત્રોના જે ગંભીર અવાજ અને તેઓના પડઘારૂપ થતો જે પ્રતિધ્વનિ, તે વડે યુક્ત; આવા પ્રકારની અનુપમ ઋદ્ધિથી યુક્ત થઈને દીક્ષા લેવા માટે જતા એવા ભગવંતની પાછળ હાથી ઉપર ચઢેલા મનોહર છત્ર વડે શોભતા, ચામરો વડે વીંઝાતા, અને ચતુરંગી સેનાથી પરિવરેલા એવા નંદિવર્ધન રાજા જાય છે. એવી રીતે ઉપર વર્ણવેલા આડંબર વડે યુક્ત થયેલા શ્રમણ ભગવાન મહાવીર (jપનામો મો નિયા) ક્ષત્રિયકુડપુર નગરના મધ્યભાગમાં થઈને નીકળે છે. (
નિત્તા ) નીકળીને (ગેનો નાથસંડવો જ્ઞા) જ્યાં જ્ઞાતખંડવન નામનું ઉદ્યાન છે, (નેવ સોવિરપીય) જ્યાં અશોક નામનું ઉત્તમ વૃક્ષ છે (તેવ ૩વાવ) ત્યાં આવે છે /૧૧૫ll.
(૩વાછત્તા) જ્ઞાતખંડવન નામના ઉદ્યાનમાં અશોક વૃક્ષની નીચે આવીને (સાવરપાયવસ૩) તે ઉત્તમ અશોક-વૃક્ષની નીચે (સીઈ વાવે) પોતાની પાલખી સ્થાપન કરાવે છે. (વિજ્ઞા) સ્થાપન કરાવીને (સીથાણો ક્યોટ) પાલખીમાંથી નીચે ઉતરે છે, (પmોહિતા) નીચે ઉતરીને (સયમેવ) પોતાની મેળે જ (મર-મન્નાર્નારે મુઘ) આભૂષણ માલા પ્રમુખ અલંકાર ઉતારે છે. તે આ પ્રમાણે - દીક્ષા લેવાને તત્પર થયેલા શ્રીજિનેશ્વર પ્રભુ આંગળીઓ થકી વીંટીઓ, હાથમાંથી વીરવલય, ભુજા પરથી બાજુબંધ, કંઠ |
તે
For Private and Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
D
થકી હાર, કાનમાંથી કુંડલ, અને મસ્તક પરથી મુગટ ઉતારે છે. એ સઘળાં આભૂષણોને કુળની મહત્તરા સ્ત્રીએ હંસ લક્ષણ સાડીમાં ગ્રહણ કર્યાં. ત્યાર પછી કુલની મહત્તરા એવી તે સ્ત્રીએ “વાળવુનસમુન્ને સિ ાં તુમ ગયા !” ઇત્યાદિ શીખામણરૂપે કહ્યું એટલે - “હે પુત્ર ! તમે ઇક્ષ્વાકુ નામના ઉત્તમ કુળમાં જન્મ્યા છો, તમારું કાશ્યપ નામનું ઉંચું ગોત્ર છે, જ્ઞાતકુલરૂપી આકાશમાં પૂર્ણિમાના નિર્મલ ચન્દ્રમા સમાન સિદ્ધાર્થ નામના ઉત્તમ ક્ષત્રિયના અને ઉત્તમજાતિનાં ત્રિશલા ક્ષત્રિયાણીના તમે પુત્ર છો, દેવેન્દ્રો અને નરેન્દ્રોએ પણ તમારી સ્તુતિ કરી છે; માટે હે પુત્ર ! આ સંયમ માર્ગમાં સાવધાન થઈ ચાલજો, મહાત્માઓએ આચરેલા માર્ગનું આલંબન કરજો, તલવારની ધાર સમાન મહાવ્રતનું પાલન કરજો, શ્રમણધર્મમાં પ્રમાદ ન કરજો’ ઇત્યાદિ કહી પ્રભુને વંદન તથા નમસ્કાર કરી તે સ્ત્રી એક તરફ ખસી જાય છે.
7. C
(સોમુત્તા) ઉ૫૨ પ્રમાણે સર્વ પ્રકારના અલંકાર વિગેરે મૂકીને ત્યાર પછી શ્રમણ ભગવાન્ મહાવીર (સયમેવ પંચયિં તોય રે) પોતાની મેળાએ જ એક મુષ્ટિ વડે દાઢી-મૂછનો અને ચાર મુષ્ટિ વડે મસ્તકના કેશનો એવી રીતે પંચમુષ્ટિ લોચ કરે છે. (રિસ્તા) પંચમુષ્ટિ લોચ કરીને (ઇન્ડેમ મન્નેનું અપાળાં) નિર્જલ છઠ્ઠ તપ વડે યુક્ત થયા છતા, (ત્યુત્તર્ષિં નવદ્ધત્તેનું નોમુવાળ) ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર સાથે ચન્દ્રનો યોગ પ્રાપ્ત થયે છતે (માં રેવનૂસનાવાય) ઇન્દ્રે ડાબા ખભા પર સ્થાપન કરેલુ એક દેવદૂષ્ય વસ્ર ગ્રહણ કરીને (Fì) રાગ-દ્વેષની સહાય રહિત હોવાથી એકલા એટલે રાગદ્વેષ રહિત, વળી શ્રમણ ભગવાન્ મહાવીર કેવા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ વ્યાખ્યાનમ્
૨૬૭
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ
છે? - (વી) અદ્વિતીય એવા; એટલે - જેમ ઋષભદેવ પ્રભુ ચાર હજાર રાજાઓ સાથે, મલ્લિનાથ અને પાર્શ્વનાથ ત્રણસો સાથે, વાસુપૂજ્ય પ્રભુ છસો સાથે, અને બાકીના ઓગણીસ તીર્થંકરો હજાર હજાર સાથે લિ. વ્યાખ્યાનમ્ દીક્ષિત થયા તેમ ભગવાનું મહાવીર બીજા કોઈની સાથે દીક્ષિત થયા નહિ, તેથી અદ્વિતીય એટલે એકાકી એવા શ્રમણ ભગવાન્ મહાવીર (મું વિજ્ઞા) કેશનો લોચ કરવારૂપ દ્રવ્યથી અને ક્રોધાદિ દૂર કરવારૂપ ભાવથી મુખ્ત થઈને (૩/ર૩) ગૃહવાસ થકી નીકળી (૩નારિયે પત્રણ) અણગારપણાને એટલે સાધુપણાને , પામ્યા. તેનો વિધિ આ પ્રમાણે -
ઉપર કહ્યા મુજબ પંચમુષ્ટિ લોન્ચ કર્યા બાદ પ્રભુએ સામાયિક ઉચ્ચરવા ઇચ્છા કરી ત્યારે ઇન્દ્ર વાજિંત્ર પ્રમુખનો કોલાહલ નિવારણ કર્યો. ત્યાર પછી પ્રભુએ “નમો સિદ્ધા” એ પ્રમાણે કહીને “મિ સમર્શિ સર્વ સઉન્ને ગોળ ઉત્તમઈત્યાદિ પાઠનો ઉચ્ચાર કર્યો, પણ “ભંતે” એ શબ્દ ન બોલ્યા, કારણ કે તીર્થકરોનો એવો આચાર છે કે તેઓ સામાયિક ઉચરતાં ‘ભંતે' શબ્દ ન બોલે. આવી રીતે ચારિત્ર ગ્રહણ કર્યું કે તુરત જ પ્રભુને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી ઇન્દ્રાદિક દેવો પ્રભુને વંદન કરી નંદીશ્વર ( દ્વીપની યાત્રા કરી પોતપોતાને સ્થાને ગયા. ll૧૧૬ “पुरिम-चरिमाण कप्पो, मंगलं वद्धमाणतित्थम्मि । इह परिकहिआ जिण-गण-हराइथेरावली चरितं ॥१॥
॥ पञ्चमं व्याख्यानं समाप्तम् ।।
૨૬૮
For Private and Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ.
अथ षष्ठं व्याख्यानम् । "पुरिम-चरिमाण कप्पो, मंगलं वद्धमाणतित्थम्मि । इह परिकहिआ जिण-गण-हराइथेरावली चरितं ॥१॥
ત્યાર પછી ચાર જ્ઞાન વડે વિભૂષિત શ્રમણ ભગવાનું મહાવીર વિહાર માટે બંધુવર્ગની અનુમતિ લઈ ત્યાંથી ચાલ્યા. પ્રેમવશ બંધુવર્ગ પણ જયાં સુધી પ્રભુ દ્રષ્ટિગોચર રહ્યા ત્યાં સુધી પ્રભુ સામે એકી ટસે જોઈ રહ્યો, અને પ્રભુના વિયોગથી ચિત્તમાં વિષાદ પામી ત્યાં જ ઉભો રહીને ગગદ કંઠે બોલવા લાગ્યો કે -
"त्वया विना-चीर ! कथं व्रजामो?, गृहेऽधुना शून्यवनोपमाने । ' જોક્ટીસુ વેન સાડડવરામો?, મચારે વેન સાડથ વળ્યો !”
હે વીર ! તમારા વિના શૂન્ય અરણ્ય સમાન એવા ઘરે હવે અમે કેવી રીતે જઈશું?, હે બંધુ! તમારા વિના વાર્તાલાપનો આનંદ કોની સાથે કરશું? અને કોની સાથે બેસીને ભોજન કરશું? III”
સર્વેનુ ાર્યેષુ ર વીર વીરે-ત્યામત્રાદુ ટર્શનતરતવાડડ !
प्रेमप्रकर्षादभजाम हर्ष, निराश्रयाश्चाऽथ कमाश्रयाम: ? ॥२॥" “હે આર્ય! દરેક કાર્યોમાં વીર, વીર કહી તમોને બોલાવીને તમારું દર્શન થતાં અતિશય પ્રેમથી અમે * હર્ષ પામતા, પણ હવે તો તમારા વિયોગથી નિરાશ્રિત બની ગયેલા અમે કોનો આશ્રય કરશું? ||રા”
છે
૨૬૯
For Private and Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ
વ્યાખ્યાનમુ
“अतिप्रियं बान्धव ! दर्शनं ते, सुधाञ्जनं भावि कदाऽस्मदक्ष्णो: ? ।
नीरागचित्तोऽपि कदाचिदस्मान् स्मरिष्यसि प्रौढगुणाभिराम ! ॥३॥" હે બાંધવ ! આંખોને અમૃતના અંજન સરખું અતિપ્રિય તમારું દર્શન હવે અમોને ક્યારે થશે?, હે ઉત્તમગુણોએ કરીને મનોહર ! રાગ રહિત ચિત્તવાળા પણ તમે અમોને કોઈક વખતે તો સંભારજો !”
ઇત્યાદિ ગદ્ગદ કંઠે બોલતો અને આંસુડાં પાડતો બંધવર્ગ કષ્ટથી પાછો ફરી નિસ્તેજ મુખે ઘેર ગયો.
પ્રભુને દીક્ષા મહોત્સવ વખતે ઇન્દ્રાદિ દેવોએ જે ગોશીષચંદનાદિ સુગંધમય ઉત્તમ પદાર્થોથી તથા પુષ્પોથી પૂજયા હતા, તે પદાર્થોની સુગંધી ચાર મહિનાથી પણ વધારે સમય સુધી પ્રભુના પર તેવી જ રહી હતી. આવી અલૌકિક સુગંધીને લીધે દૂરદૂરથી ખેંચાઈને આવેલા ભમરા પ્રભુને ડંખ દેવા લાગ્યા. ચારે તરફ ફેલાઈ રહેલી સુગંધીને લીધે કેટલાક જુવાનીયા ગંધયુટી માંગવા લાગ્યા, પરંતુ પ્રભુ તો મૌન રહ્યા, તેથી તેઓ ક્રોધાયમાન થઈને પ્રભુને પ્રતિકૂલ ઉપસર્ગ કરવા લાગ્યા. સ્ત્રીઓ પણ પ્રભુને અદ્ભુત સૌંદર્યવાળા અને સુગંધમય શરીરવાળા જોઈને ભોગપ્રાર્થનાદિ અનુકૂલ ઉપસર્ગો કરવા લાગી, તો પણ પ્રભુ તો મેરુની પેઠે નિશ્ચલ રહ્યા, અને સર્વ ઉપસર્ગોને સમભાવપણે સહન કરતા વિચરવા લાગ્યા. હવે વિહાર કરતા પ્રભુ તે દિવસે બે ઘડી દિવસ બાકી રહ્યો ત્યારે કુમાર નામના ગામે પહોંચ્યા, અને ત્યાં રાત્રિએ કાઉસગ્ગ ધ્યાને રહ્યા.
હવે તે ઠેકાણે કોઈ ગોવાળીયો આખો દિવસ બળદીયા પાસે હલ વહન કરાવી સંધ્યાકાળે તે બળદોને
For Private and Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Nિ
AE
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રભુ પાસે મૂકી ગાયો દોહવા માટે ઘેર ગયો, બળદીયા તો દૂર જંગલમાં ચરવા ચાલ્યા ગયા. ગોવાળીયો ગાયો ષષ્ઠ દોહીને ઘરથી પાછો આવ્યો, અને બળદીયા ન દેખવાથી પ્રભુને પૂછવા લાગ્યો કે - “હે આર્ય ! મારા બળદો કિ વ્યાખ્યાન ક્યાં છે?' પરંતુ પ્રતિમાધારી પ્રભુ જ્યારે કાંઈ પણ બોલ્યા નહિ ત્યારે ગોવાળીયે વિચાર્યું કે, બળદીયા સંબંધમાં આ કાંઈ જાણતા નથી. પછી તે ગોવાળીયો બળદીયાની શોધ કરવા આખી રાત જંગલમાં ભટક્યો, છતાં પત્તો લાગ્યો નહિ. હવે બળદીયા આખી રાત્રી ચરી ફરતા ફરતા પાછા પ્રભુની પાસે પોતાની મેળે જ આવ્યા, અને ! સ્વસ્થ ચિત્તે વાગોળતા પ્રભુ પાસે બેઠા. પેલો ગોવાળીયો પણ ભટકી ભટકી ત્યાં આવ્યો, અને બળદોને બેઠેલા જોઈ તેણે વિચાર્યું કે, “અરે ! આને ખબર હતી, તો પણ મને નકામો આખી રાત્રી ભટકાવ્યો !” એમ વિચારી ક્રોધથી બળદની રાશ ઉપાડી પ્રભુને મારવા દોડ્યો! આ સમયે શક્રેન્દ્રને વિચાર થયો કે, પ્રભુ પ્રથમ દિવસે શું કરે છે તે જોવું; એમ વિચારી અવધિજ્ઞાન વડે જોયું, ત્યાં તો પ્રભુને માર મારવા તૈયાર થયેલા ગોવાળીયાને છે જોયો. ઇન્દ્ર તે વૃત્તાંત જાણી તુરત ગોવાળીયાને થંભાવી દીધો, અને ત્યાં આવી તેને શિક્ષા કરી. પછી ઇન્દ્ર પ્રભુને વંદન કરી વિનંતી કરી કે, “હે ભગવન્! આપને બાર વરસ સુધી ઘણા ઉપસર્ગ થવાના છે, તેથી જો તમને રજા આપો તો ત્યાં સુધી હું આપની પાસે સેવા કરવા રહું”. પ્રભુ કાઉસગ્ગ પારીને બોલ્યા કે, “હે દેવેન્દ્ર ! એવું કદાપિ થયું નથી થતું નથી તેમ થશે પણ નહિ કે, કોઈ પણ દેવેન્દ્ર અથવા અસુરેન્દ્રની સહાયથી તીર્થકરો પીધા કેવલજ્ઞાન ઉત્પન્ન કરે; અને સિદ્ધિપદને પામે. તીર્થકરો કદાપિ પરસહાયની અપેક્ષા રાખતા નથી, તેઓ તો
૨૭૧
For Private and Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પોતાના જ ઉદ્યમ બળ વીર્ય પુરુષાતન તથા પરાક્રમથી કેવલજ્ઞાન મેળવે છે, અને મોક્ષે જાય છે”. પ્રભુનાં આવાં વચન સાંભળી ઇન્દ્રને પ્રભુ સાથે રહેવાનો વિચાર બંધ રાખવો પડ્યો; અને પ્રભુને મરણાંત ઉપસર્ગ ફી વ્યાખ્યાનમ્ થાય તે અટકાવવા માટે બાળતપસ્યાથી બંતર જાતિમાં ઉત્પન્ન થયેલા પ્રભુની માસીના પુત્ર સિદ્ધાર્થ વ્યંતરને પ્રભુની પાસે રાખી ઈન્દ્ર પોતાને સ્થાનકે ગયો. ત્યાર પછી પ્રભુ વિહાર કરી કોલ્લાક સન્નિવેશમાં ગયા, ત્યાં બહુલ નામના બ્રાહ્મણને ઘેર ‘મારે સપાત્ર ધર્મ પ્રરૂપવો, એટલે મારી પછી સાધુઓ પાત્રમાં આહાર કરે એમ સૂચના કરવા માટે પ્રભુએ પહેલું પારણું તે ગૃહસ્થના પાત્રમાં પરમાત્રથી કર્યું. તે વખતે વસ્ત્રની વૃષ્ટિ, સુગંધી જળ અને પુષ્પોની વૃષ્ટિ, દેવદુંદુભિઓના નાદ “અહો દાનમ્' એ પ્રમાણે આકાશમાં દેવોએ કરેલી ઉદ્ઘોષણા, અને વસુધારા એટલે સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ; એ પાંચ દિવો પ્રગટ થયાં.
ત્યાંથી વિહાર કરતા પ્રભુ મોરાક નામના સન્નિવેશમાં દૂઈજ્જત જાતિના તાપસીના આશ્રમે ગયા. આશ્રમમાં તાપસીનો કુલપતિ સિદ્ધાર્થ રાજાનો મિત્ર હતો, તે મળવા માટે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ પણ પૂર્વના અભ્યાસથી તેને મળવા હાથ પ્રસાર્યા. કુલપતિની પ્રાર્થનાથી પ્રભુ ત્યાં એક રાત્રિ રહ્યા. સવારમાં વિહાર કરવા તૈયાર થયેલા પ્રભુને કુલપતિએ વિનંતી કરી કે - “આપ આ એકાંત સ્થાનમાં વર્ષાકાલ નિર્ગમન ! કરજો'. જો કે પ્રભુ તો વીતરાગ હતા, પણ તેના આગ્રહથી ત્યાં ચોમાસું રહેવાનું કબુલ કરી ત્યાંથી બીજી જગાએ વિહાર કરવા લાગ્યા. પ્રભુ ભિન્ન ભિન્ન સ્થળે વિહાર કરી વર્ષાઋતુ ગાળવા માટે પાછા તે આશ્રમ
૨૭૨
For Private and Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ.
પધાર્યા, અને પેલા કુલપતિએ આપેલી ઘાસની એક ઝૂંપડીમાં રહ્યા. ત્યાં જંગલમાં ઘાસ ન હોવાથી ભૂખી થયેલી ગાયો તે તાપસીની ઝૂંપડીઓનું ઘાસ ખાવા દોડી આવતી, પણ તાપસો લાકડીઓ મારી તે ગાયોને હાંકી કાઢી મૂકતા. તાપસોએ જયારે ગાયોને હાંકી મેલી, ત્યારે ગાયો જેમાં પ્રભુ રહેતા હતા તે ઝૂંપડીના ઘાસને નિઃશંકપણે ખાવા લાગી, છતાં પ્રતિમાસ્થ પ્રભુએ ઘાસ ખાતી ગાયોને જયારે ન હાંકી ત્યારે તે વર ઝૂંપડીના સ્વામી તાપસે કુલપતિ આગળ જઈ રાવ કરી. તે જ વખતે કુલપતિ પ્રભુ પાસે આવી કહેવા લાગ્યો Uવ્યા કે – “હે વર્ધમાન ! પંખીઓ પણ પોતપોતાના માળાનું રક્ષણ કરવા સાવધાન હોય છે, તમે તો રાજપુત્ર છો છતાં શું પોતાના આશ્રયનું પણ રક્ષણ કરવા અસમર્થ છો ?” સમભાવમગ્ન પ્રભુએ વિચાર કર્યો કે અહીં રહેવાથી આ તાપસોને અપ્રીતિ થશે, તેથી સકલ પ્રાણીનું હિત ઇચ્છતા માટે અહીં રહેવું યોગ્ય નથી, એમ ચિંતવી પ્રભુએ આ પાંચ અભિગ્રહ ગ્રહણ કર્યા.
જ્યાં અપ્રીતિ થાય તેને ઘેર વસવું નહિ ૧, હમેશાં પ્રતિમા ધરીને રહેવું ૨, ગૃહસ્થનો વિનય ન કરવો ૩, છમસ્થ અવસ્થા સુધી પ્રાય: મૌન રહેવું ૪, હાથમાં જ આહાર કરવો ૫. આ પ્રમાણે પાંચ અભિગ્રહ ગ્રહણ કરી વર્ષાકાલમાં અસાડ સુદ પૂર્ણિમાથી આરંભી પંદર દિવસ ગયા બાદ પ્રભુએ અસ્થિક નામના ગામ તરફ વિહાર કર્યો.
(સમ મા મહાવીરુ શ્રમણ ભગવાન્ મહાવીર (સંવછરં સાદિ માસ) એક વરસ અને એક મહિનાથી
૨૭૩
For Private and Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ્
કાંઈક અધિક સમય સુધી (વીવરધારી રોલ્યા) વસ્ત્રધારી હતા. (તેના ઘરે ગવેતા) ત્યાર પછી અચેલક - વસ્ત્ર રહિત હતા, ( પરિશિ) અને કરપાત્ર – હાથરૂપી જ પાત્રવાળા હતા. પ્રભુનું અચેલકપણું નીચેના વૃતાન્તથી જાણવું -
પ્રભુ દીક્ષિત થયા પછી વિચરતા છતા એક વરસ અને એક મહિનાથી કાંઈક અધિક સમય વીત્યા બાદ દક્ષિણવાચાલ નામના સન્નિવેશની નજીકમાં સુવર્ણવાલુકા નદીને કાંઠે આવ્યા. ત્યાં ચાલતાં ચાલતાં દેવદૂષ્યનો અરધો ભાગ કાંટામાં ભરાઈ જવાથી પડી ગયો, ત્યારે પછવાડે પડી ગયેલા તે દેવદૂષ્ય તરફ પ્રભુ સિંહાવલોકન વડે દૃષ્ટિ કરી આગળ ચાલતા થયા. પ્રભુએ પછવાડે પડી ગયેલા વસ્ત્ર તરફ શા કારણથી દષ્ટિ કરી ? તે સંબંધમાં ભિન્ન ભિન્ન મત છે.
૧. મમતાથી પ્રભુએ પાછું જોયું. ૨ તે વસ્ત્ર સાથે સ્થાને પડ્યું કે અયોગ્ય સ્થાને પડ્યું? તે જોવા માટે પ્રભુએ પાછું જોયું. ૩ પ્રભુએ સહસાકારે પાછું જોયું. ૪ મારા શિષ્યોને વસ્ત્ર-પાત્ર સુલભ થશે કે દુર્લભ ? તેનો નિર્ણય કરવા પ્રભુએ પાછું જોયું, એમ જુદા જુદા આચાર્યો કહે છે. - જ્યારે વૃદ્ધ આચાર્યોનો મત છે કે – પોતે પડી ગયેલા વસ્ત્ર ઉપરથી પોતાનું શાસન કેવું થશે તે વિચારવા પ્રભુએ પાછું વાળીને જોયું હતું, અને જયારે તે વસ્ત્રને કાંટામાં ભરાઈ ગયેલું જોયું ત્યારે તે ઉપરથી પ્રભુએ પોતાનું શાસન ઘણા કંટકવાળુ થશે એવો નિર્ણય કર્યો; આવી રીતે ભિન્ન ભિન્ન મત છે. પ્રભુ નિર્લોભી
૨૭૪
For Private and Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ્
[N [ Ill|
હોવાથી તે પડી ગયેલો દેવદૂષ્યપનો અરધો ભાગ પાછો ન લીધો, પણ પ્રભુના પિતા સિદ્ધાર્થરાજાનો મિત્ર સોમ નામનો બ્રાહ્મણ જે પ્રભુની પાછળ પાછળ જ ચાલ્યો આવતો હતો તેણે લઈ લીધો, પ્રભુએ તે દેવદૂષ્યનો બાકીનો અર્ધ ભાગ તો તે જ બ્રાહ્મણને પહેલાં આપી દીધો હતો, તે વૃત્તાંત - આ પ્રમાણે જાણવો -
જે વખતે પ્રભુએ વાર્ષિકદાન દઈ જગતનું દારિદ્ર ફડતા હતા તે વખતે દરિદ્ર સોમ બ્રાહ્મણ ધન કમાવા માટે પરદેશ ગયો હતો, પણ કમનસીબ હોવાથી તે પરદેશમાંથી પણ કાંઈ લાભ મેળવ્યા વગર જ પાછો ઘેર આવ્યો. ગરીબાઈથી સંતપ્ત બનેલી તેની સ્ત્રી તેને વઢવા લાગી કે - “અરે નિર્ભાગ્ય શિરોમણિ ! શ્રી વર્ધમાનકુમારે જયારે સુવર્ણનો વરસાદ વરસાવ્યો હતો ત્યારે તો તમે પરદેશ ચાલ્યા ગયા !, પરદેશમાં પણ ભટકીને પાછા અત્યારે નિર્ધન જ ઘેર આવ્યા, જાઓ, અહીંથી દૂર ખસો, શું જોઈને મને તમારું મોઢું દેખાડો છો? જંગમ કલ્પવૃક્ષ સમાન તે શ્રીવર્ધમાન પાસે હજુ પણ જાઓ, એ દયાળુ અને દાનવીર છે, માટે જલદી તેમની જ પાસે જાઓ, જેથી દારિદ્ર દૂર થાય. કહ્યું છે કે –
"यैः प्राग् दत्तानि दानानि, पुनातुं हि ते क्षमा । शुष्कोऽपि हि नदीमार्गः, खन्यते सलिलार्थिभिः ॥१॥
જેમણે પહેલાં દાન આપ્યાં હોય તેઓ ફરીથી પણ દાન આપવાને સમર્થ હોય છે, કારણ કે સૂકાઈ ગયેલા પણ નદીના માર્ગને જલના અર્થી માણસો ખોદે છે, અને જલ મેળવે છે ૧l”
પોતાની સ્ત્રીનાં આવાં વચનથી પ્રેરાયેલો તે બ્રાહ્મણ પ્રભુની પાસે આવ્યો, અને દીન મુખે વિનંતિ કરવા
૨૭૫
For Private and Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir FE એ
કલ્પસૂત્ર ભાષાંતર
લાગ્યો કે - “હે પ્રભુ આપ તો જગતના ઉપકારી છો, આપે તો વાર્ષિક દાન આપી આખા જગતનું દારિદ્ર નષ્ટ કર્યું, પરંતુ નિર્ભાગી એવો હું તે અવસરે પરદેશ ગયો હતો. દરાખ વખતે કાગડાની ચાંચ પાકે, તેમ હું પણ . વ્યાખ્યાનમ્ અવસર ચૂકવાથી આપના વાર્ષિક દાનનો લાભ ન મેળવી શક્યો, અને જેવો હતો તેવો જ હજુ દરિદ્રી રહ્યો.
"स्वामिन् ! कनकधाराभि-स्त्वयि सर्वत्र वर्षति । अभाग्यच्छत्रसंछन्ने, मयि नाऽऽयान्ति बिन्दवः ॥१॥"
હે સ્વામી ! સુવર્ણની ધારાઓથી તમે સર્વત્ર વરસ્યા, છતાં અભાગ્યરૂપી છત્રથી ઢંકાયેલા મારા ઉપર તે સુવર્ણધારાઓના બિંદુઓ પણ ન પડ્યાં ૧ હે પરદુઃખભંજક ! પરદેશમાં ભટકતા પણ મેં કાંઈ ન મેળવ્યું, નસીબ ચારે તરફ ફરી વળ્યું, અને જેવો ગયો તેવો જ પાછો આવ્યો. તો હે કૃપાળુ ! પુણ્યહીન નિરાશ્રય અને નિર્ધન હું જગતને વાંછિત આપનારા આપની પાસે જ શરણાર્થે આવ્યો છું. ઋદ્ધિની નદી વહેરાવી જગતનું દારિદ્ર ફડનારા આપની પાસે મારા જેવા એક ગરીબ બ્રાહ્મણનું દારિદ્ર દૂર કરવું શા હિસાબમાં છે? કારણ કે -
“संपूरिताऽशेषमहीतलस्य, पयोधरस्याऽद्भूतशक्तिभाजः ।
किं तुम्बपात्रप्रतिपूरणाय, भवेत् प्रयासस्य कणोऽपि नूनम् ? ॥१॥" જેણે સમગ્ર પૃથ્વીતલને જલથી ભરી દીધું છે એવા અદ્ભુત સામર્થ્યવાળા મેઘને એક તુંબડું ભરવા શું લેશમાત્ર પણ પ્રયાસ કરવો પડે ? ૧ાા”
૨૭
For Private and Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
દિ
માટે હે કૃપાનિધિ ! મને કાંઈ પણ આપો, આપ તો સકલ પ્રાણીઓ ઉપર કરુણાલુ છો માટે આશા ષષ્ઠ ધરીને આવેલા આ ગરીબ બ્રાહ્મણ ઉપર કૃપા કરો.” આ પ્રમાણે યાચના કરતા તે બ્રાહ્મણને કરુણાલુ પ્રભુએ શિક વ્યાખ્યાનમ્ દેવદૂષ્યનો અરધો ભાગ આપ્યો, અને વધેલો અર્ધભાગ પાછો પોતાના ખભા ઉપર સ્થાપન કર્યો. અહીં કેટલાક આચાર્યો કહે છે કે – આવા દાનેશ્વરી પણ પ્રભુએ પ્રયોજન વગરના પણ વસ્ત્રનો અર્ધભાગ જ આપ્યો, અને અર્ધભાગ પાછો પોતાના ખભા ઉપર સ્થાપન કર્યો. તે પ્રભુની સંતતિમાં થનારી વસ્ત્ર-પાત્રની મૂચ્છ સૂચવે છે. કોઈ કહે છે કે – કાલના પ્રભાવથી ઋદ્ધિશાળી મનુષ્ય પણ ઉદારચિત્તથી ઉચિત્તપણું નહિ કરે એમ સૂચવ્યું. કેટલાક કહે છે કે – પ્રભુ પહેલાં વિપ્રકુલમાં આવ્યા હતા, તેના સંસ્કારથી પ્રભુએ અર્ધવસ્ત્ર રાખી અર્ધવસ્ત્ર જ આપ્યું; આવી રીતે ભિન્ન ભિન્ન મત છે.
હવે બ્રાહ્મણ તો તે બહુમૂલ્ય વસ્ત્રનો અર્ધભાગ મળવાથી ખુશી થઈ ગયો, અને પ્રભુને વંદન કરી સત્વરે , પોતાને ગામ આવ્યો. ત્યાર પછી તે બ્રાહ્મણે તે અર્ધ દેવદૂષ્યના છેડા બંધાવવા એક તુણનારને બતાવ્યું, અને , કોની પાસેથી કેવી રીતે વસ્ત્ર મળ્યું?, તે વૃત્તાંત અથથી ઇતિ સુધી કહી સંભળાવ્યો. તુણનારે હકીકત ધ્યાનમાં લઈ કહ્યું કે - “હે સોમ! જો તું આ વસ્ત્રનો બીજો અરધો ટુકડો લઈ આવે તો બન્ને ટુકડાને એવી રીતે મેળવી આપું કે તેમાં જરા પણ સાંધો દેખાય નહિ, તેથી તે અખંડ જેવા દેખાતા વસ્ત્રની કિંમત એક લાખ સોનૈયા ઉપજશે. તે ઉપજેલા ધનમાંથી આપણે બન્ને અર્ધો ભાગ વહેંચી લેશું, અને તેથી આપણા બન્નેનું
૨૭૭
મત અને
For Private and Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
RECE
www.kobatirth.org
દારિદ્ર નષ્ટ થશે. માટે તું હમણાં જ પાછો પ્રભુ પાસે જા. પ્રભુ તો મમત્વ રહિત અને કરુણાના સાગર છે, તેથી તને બીજો પણ અર્ધભાગ આપી દેશે.” આ પ્રમાણે તે તુણનારના વચનથી પ્રેરાયેલો બ્રાહ્મણ ફરીથી પાછો પ્રભુ પાસે આવ્યો, પરંતુ લજ્જાથી તે અર્ધવસ્ત્ર માગી શક્યો નહિ, પણ તે અર્ધવસ પડી જાય તો લઈ જઉં, એવી આશાએ પ્રભુની પાછળ પાછળ ભટકતો રહ્યો. આવી રીતે અક વરસ વીતી જતાં તે અર્ધવસ્ર પોતાની મેળે પડી ગયું ત્યારે તે ગ્રહણ કરીને ચાલતો થયો.
આ પ્રમાણે ભગવંતે સવસ્ર ધર્મ પ્રરૂપવા માટે એક વરસ અને એક મહિનાથી કંઈક અધિક સમય સુધી વસ્ત્ર સ્વીકાર્યું, અને સપાત્ર ધર્મ સ્થાપવા માટે પ્રથમ પારણું પાત્ર વડે કર્યું, ત્યાર પછી પ્રભુ જિંદગી સુધી અચેલક અને કરપાત્રી રહ્યા.
હવે વિહાર કરતા ભગવાન્ શ્રીમહાવીર કોઈ વખતે ગંગાનદીને કિનારે આવ્યા, ત્યાં ચાલતાં ચાલતાં ઝીણી માટીના કાદવમાં પ્રભુના પડેલા પગલાંની પંક્તિને વિષે ચક્ર, ધ્વજ, અંકુશ વિગેરે ઉત્તમ લક્ષણોને પ્રતિબિંબિત થયેલા જોઈને પુષ્પ નામનો સામુદ્રિક-જ્યોતિષી વિચારવા લાગ્યો કે – “અહો ! આ રસ્તે કોઈ ચક્રવર્તી એકલા ચાલ્યા જાય છે, માટે જઈને તેમની સેવા કરું, જેથી મારો મહાન્ અભ્યુદય થાય’”. એમ ચિંતવી તે પડેલા પગલાને અનુસારે ચાલતો ચાલતો સત્વર પ્રભુ પાસે આવ્યો. પરંતુ પ્રભુને નિર્પ્રન્થ જોઈ હતાશ થઈ ગયો, અને વિચારવા લાગ્યો કે - ‘અરે ! હું તો ઘણું દુઃખ વેઠી સામુદ્રિકશાસ્ત્ર ભણ્યો,
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ
વ્યાખ્યાનમ્
૨૭૮
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
ષષ્ઠ
કલ્પસૂત્ર ભાષાંતર
સામુદિકશાસ્ત્રના કથન મુજબ તો આવા લક્ષણવાળો રાજાધિરાજ ચક્રવર્તી હોઈ શકે, પણ હું તો પ્રત્યક્ષ સાધુ જોઈ રહ્યો છું ! આવા ઉત્તમોત્તમ લક્ષણવાળો પણ સાધુ થઈને વ્રતનું કષ્ટ આચરે, તો પછી સામુદ્રિકપુસ્તક મિત્ર વ્યાખ્યાનમ્ જળમાં જ બોળવું જોઈએ'. આ પ્રમાણે તે પુષ્પ, સામુદ્રિકશાસ્ત્રને જુહૂં માનતો થકો વિચાર કરી રહ્યો છે, તેવામાં ઇન્દ્ર અવધિજ્ઞાનથી ઉપયોગ મૂકવાથી તે સંબંધ જાણી તુરત ત્યાં આવી પ્રભુને વંદન કરી પુષ્પને કહ્યું કે - “હે સામુદ્રિક! ખેદ ન કર, સામુદ્રિકશાસ્ત્ર તો સાચું જ છે, પણ તું જ તે શાસ્ત્રના મર્મને બરાબર સમજ્યોર્થિથી નથી. કારણ કે - ચક્ર, ધ્વજ, અંકુશ વિગેરે ઉત્તમ લક્ષણોથી આ મહાપુરુષ ત્રણે જગતને પૂજનીય છે. દેવો અને અસુરોના પણ સ્વામી છે, અને થોડા જ સમયમાં કેવલજ્ઞાન પામી સકલ ઉત્તમ સંપત્તિઓના આશ્રયભૂત કે એવા તીર્થંકર થશે. વળી - काय: स्वेद-मला-ऽऽमय-विवर्जितः श्वासवायुरपि सुरभिः रूधिराऽऽमिमिषमपि धवलं गोदुग्धसहोदरं नेतुः ॥१॥
સ્વામીની કાયા પરસેવો, મેલ અને રોગ રહિત છે, શ્વાસોશ્વાસ પણ સુગંધી છે, રુધિર અને માંસ ા ગાયના દૂધ જેવાં સફેદ છે. આ મહાત્માના આવા બાહ્ય અને અત્યંતર અગણિત લક્ષણો ગણવાને કોણ સમર્થ છે ?” ઇત્યાદિ કહી ઇન્દ્ર પુષ્પ સામુદ્રિકના મનનું સમાધાન કર્યું. ત્યાર પછી ઇન્દ્ર પુષ્પને રત્નો, સુવર્ણ વિગેરે આપી તેને સમૃદ્ધિશાળી કરી પોતાને સ્થાનકે ગયો. પુષ્પ સામુદ્રિક ધાર્યા કરતા અધિક લાભ છે મળેલો હોવાથી સુખી થયો છતો પોતાને સ્થાને ગયો, અને પ્રભુએ પણ ત્યાંથી અન્ય સ્થળે વિહાર કર્યો. * ૨૭૯
Re
For Private and Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
(સમળે મળવું મહાવી) શ્રમણ ભગવાન મહાવીરે (સારૂં યુવાનસવાસારું) દીક્ષા લીધા પછી બાર વરસથી અધિક કાલ સુધી (નિત્ત્વ) હમેશાં (વોસદ્ધવાણ) કાયાથી શુશ્રુષા ત્યજી દીધેલી હોવાથી વોસિરાવી છે કાયા જેમણે એવા, (ન્દ્રિયત્તત્તે) પરિષહોને સહન કરવાથી ત્યજી દીધી છે શરીર ઉપર મમતા જેમણે એવા છતા (ને ડ્ વસમ્મા ૩૫ન્નત્તિ) જે કોઈ ઉપસર્ગો ઉત્પન્ન થયા તે ઉપસર્ગોને સહન કર્યા. પ્રભુને કેવા કેવા ઉપસર્ગો થયા ? (તં હા) તે આ પ્રમાણે - વિના વા) દેવોએ કરેલા, (માનુસા વા) મનુષ્યોએ કરેલા, (તિરિવનોળિયા વા) અને તિર્યંચોએ કરેલા (પુત્તોમા વા) લોમ એટલે દેવ-દેવીઓએ નાટક દેખાડવાં, દેવીઓ અને સ્ત્રીઓએ આલિંગન કરવાં, ભોગની પ્રાર્થના કરવી, વિગેરે અનુકુળ ઉપસર્ગ; (પડિતોમા વા) પ્રતિલોમ એટલે દેવ, મનુષ્ય વિગેરેએ ભય બતાવવા, પ્રહાર કરવા, વિગેરે પ્રતિકૂળ ઉપસર્ગો; તે (તે કન્ને) દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી આવા પ્રકારના ઉત્પન્ન થયેલા તે અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો; પ્રભુએ (સમાં સહ$) નિર્ભયપણે સહન કર્યા, (મફ) ક્રોધ રહિતપણે ખમ્યા, (તિતિવાફ) દીનતા રહિત (દિયાસેŞ) અને કાયાની નિશ્ચલતા રાખી સહન કર્યા ||૧૧૭
દેવ, મનુષ્ય અને તિર્યંચોએ કરેલા ઉપસર્ગોને પ્રભુએ સમતાભાવે સહન કર્યા તે આ પ્રમાણે - ધનદેવ નામનો કોઈ વૈશ્ય પાંચસો ગાડી ભરીને નદી ઉતરતો હતો. નદીમાં કીચ્ચડ ઘણો હતો, તેથી તે
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir YEA
ષષ્ઠ વ્યાખ્યાનમ
૨૮૦
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
FEN
કલ્પસૂત્ર ભાષાંતર
ધનદેવની પાંચસો ગાડી કીચ્ચડમાં ખુચી ગઈ. દરેક ગાડીએ જોડેલા બળદોએ ઘણું જોર કરવા છતાં કીચ્ચડમાં " સન્ન ખુંચી ગયેલી ગાડીઓ બહાર નીકળી શકી નહિ. હવે તેમાં એક બળદ ઘણો જોરાવર ઉત્સાહી અને તે વ્યાખ્યાનમ્ પાણીદાર હતો; તેણે પોતાના માલિકની કૃતજ્ઞતા હૃદયમાં રાખી, ગાડીની ડાબી ધોંસરીએ જોડાઈ, એક પછી એક કરી પાંચસો ગાડી કીચ્ચડમાંથી તે એકલાએ બહાર ખેંચી કાઢી પરંતુ હદ ઉપરાંત જોર કરવાથી તે બળદના સાંધા તુટી ગયા, તેથી તે બળદ અશક્ત થઈ ગયો. બળદને અશક્ત થયેલો જોઈ ધનદેવે નજીકમાં Uવેથી રહેલા વર્ધમાન નામે ગામમાં જઈ ગામના અગ્રેસરોને બોલાવી તે બળદ સોંપ્યો, અને તેને માટે ઘાસ-પાણી વિગેરેના પૈસા આપી ધનદેવ ચાલતો થયો. બળદના નીભાવ માટે દ્રવ્ય મળવા છતાં ગામના અગ્રેસરોએ બળદની સાર-સંભાળ ન કરી તેથી ભૂખ અને તરસથી પીડાયેલો તે બળદ અકામ નિર્જરા કરી મરીને વ્યખ્તર જાતિમાં શૂલપાણિ નામે યક્ષ થયો. તે યક્ષ જ્ઞાનથી પોતાના પૂર્વભવનો સંબંધ જાણી વર્ધમાન ગામ ઉપર જ અતિશય કુદ્ધ થયો, તેથી તેણે તે ગામમાં મરકી ફેલાવી ઘણા માણસો મારી નાખ્યા. મરકીનો ઉપદ્રવ સપ્ત ફેલાવાથી માણસો એટલા બધા મરવા લાગ્યા કે, મડદાંઓને બાળનાર પણ મળે નહિ, તેથી ગામના લોકો 6 મડદાંઓને અગ્નિસંસ્કાર કર્યા વગર જ ગામ બહાર મૂકી દેવા લાગ્યા. આવી રીતે એમને એમ મડદાં પડી રહેવાથી ત્યાં અસ્થિ એટલે હાડકાંઓનો ઢગ થઈ ગયો, તેથી તે ગામનું નામ ‘અસ્થિકગ્રામ’ એ પ્રમાણે છે, પ્રસિદ્ધ થઈ ગયું. હવે જે કોઈ થોડા માણસો જીવતા રહ્યા હતા, તેઓએ યક્ષની આરાધના કરી. યક્ષે પ્રત્યક્ષ
For Private and Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kebabirlh.org
થઈ લોકોને પોતાનું મંદિર અને પોતાની મૂર્તિ કરાવવા જણાવ્યું. મરકીના ઉપદ્રવની શાંતિ માટે ગામના લોકોએ તુરત મંદિર કરાવી તે મંદિરની અંદર શૂલપાણિ યક્ષની મૂર્તિ બેસાડી, અને હમેશાં તે મૂર્તિની પૂજા કરવા લાગ્યા. કોઈ માણસ રાત્રિએ તે મંદિરમાં રહેતો તો તેને યક્ષ મારી નાખતો. હવે શ્રીમહાવીર પ્રભુએ મોરાક ગામથી વિહાર કરી તે યક્ષને પ્રતિબોધવા માટે-પહેલું ચાતુર્માસ તે શૂલપાણિ યક્ષના મંદિરમાં કર્યું. ભગવાન્ જયારે ત્યાં પધાર્યા ત્યારે ગામના લોકોએ પ્રભુને કહ્યું કે - ‘હે ભગવન્ ! આ યક્ષ રાત્રિએ પોતાના ચૈત્યમાં રહેલાને મારી નાખે છે, માટે આપ અન્ય સ્થળે પધારો' આ પ્રમાણે લોકોએ કહેવા છતાં કરુણાલુ પ્રભુ તો યક્ષને પ્રતિબોધવા માટે તે જ ચૈત્યમાં રહેવા લોકો પાસેથી અનુમતિ માગી ત્યાં જ રાત્રિ રહ્યા.
હવે પ્રભુ રાત્રિએ એકાગ્રચિત્તે કાઉસગ્ગધ્યાને રહ્યા, ત્યારે તુ દુષ્ટ યક્ષે પ્રભુને ક્ષોભ પમાડવા ક્રોધાવેશમાં આવી ભૂમિને ભેદી નાખે એવો અટ્ટહાસ્ય કર્યો; છતાં ધ્યાનમગ્ન પ્રભુ નિશ્ચલ રહ્યા. વીરપ્રભુની ધીરતા - દેખી યક્ષ વધારે ગુસ્સે થયો, તેથી અનુક્રમે હાથી, સર્પ અને પિશાચનાં રૂપ વિકર્વી પ્રભુને દુઃસહ ઉપસર્ગો કર્યા, પરંતુ પ્રભુ તો જરા પણ ક્ષોભ ન પામ્યા. ત્યાર પછી તે યક્ષે પ્રભુને મસ્તક, કાન, નેત્ર, દાંત, પીઠ અને નખ, એ સાતે કોમલ અંગોમાં વિવિધ પ્રકારે એવી તો વેદના કરી, કે જે એક એક વેદના પણ બીજા મનુષ્યનો પ્રાણ હરી લે છતાં જરા પણ કંપિત ન થયેલા પ્રભુને જોઈ, તે યક્ષ પ્રતિબોધ પામ્યો. આ વખતે સિદ્ધાર્થ વ્યંતરે આવીને શૂલપાણિ યક્ષને કહ્યું કે - ‘અરે અભાગીયા ! નીચકૃત્યની ઇન્દ્રને ખબર પડશે તો
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ વ્યાખ્યાનમ્
૨૮૨
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
તારું સ્થાન ફેંકી દેશે, અને તને રઝળતો કરી મૂકશે'. સિદ્ધાર્થનાં આવાં વચન સાંભળી શૂલપાણિ ભયવિલ બની ગયો, પ્રભુના ચરણોમાં પડીને કરેલા અપરાધની ક્ષમા માગવા લાગ્યો, અને પ્રભુને વધારે વધારે પૂજવા લાગ્યો. પ્રભુ આગળ મધુર સ્વરે ગાયન ગાવા લાગ્યો, અને વિવિધ પ્રકારે નાચવા લાગ્યો. યક્ષના મંદિરમાં થતું ગાયન અને નાચ સાંભળી ગામના લોકો વિચારવા લાગ્યા કે - યક્ષે તે મહાત્માને મારી નાખ્યા લાગે છે, તેથી ખુશી થયેલો યક્ષ ગાય છે અને નાચે છે'. પ્રભુએ તે આખી રાત્રિના ચાર પહોરમાં કાંઈક ઓછા સમય સુધી અત્યન્ત વેદના સહન કરી, તેથી પ્રભાતમાં ક્ષણવાર નિદ્રા આવી ગઈ. નિદ્રાની અંદર પ્રભુ દસ સ્વપ્ન જોઈને જાગ્યા. સવાર થતાં ગામના લોકો યક્ષના મંદિરમાં એક્દા થયા, તેઓએ પ્રભુને દિવ્ય ગંધ, ચૂર્ણ અને પુષ્પોથી પૂજાયેલા જોઈને ઘણોજ હર્ષ પામ્યા, અને પ્રભુને ભક્તિપૂર્વક વંદન કર્યું. તે ગામના લોકો સાથે અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રના જાણકાર એવા ઉત્પલ અને ઇન્દ્રશર્મા નામના બે જ્યોતિષી ~ આવ્યા હતા, તેઓએ પ્રભુને વંદન કર્યા બાદ, ઉત્પલ બોલ્યો કે – “હે ભગવાન્ ! આપે રાત્રિને છેડે જે દસ સ્વપ્ન જોયાં છે, તેઓનું ફળ આપ તો મહાજ્ઞાની હોવાથી જાણો જ છો, તો પણ હું ભક્તિવશ થઈને કહું છું – હે નાથ ! પહેલા સ્વપ્નમાં આપે તાલપિશાચને એટલે તાડ જેટલા ઉંચા પિશાચને હણ્યો, તેથી આપ થોડા જ વખતમાં મોહનીય કર્મને હણશો ઃ બીજે સ્વપ્ને આપની સેવા કરતું સફેદ પક્ષી દેખ્યું, તેથી આપ શુક્લધ્યાનને ધારણ કરશો । ત્રીજે સ્વપ્ને આપની સેવા કરતું વિચિત્ર કોયલપક્ષી જોયું, તેથી આપ દ્વાદશાંગી પ્રરૂપશો.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ
વ્યાખ્યાનમ્
૨૮૩
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ચોથે સ્વપ્ન આપની સેવા કરતો ગાયોનો સમૂહ જોયો, તેથી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ આપની સેવા કરશે. પાંચમે સ્વપ્ન સમુદ્ર તર્યા, તેથી આપ સંસારને તરી જશો. છટ્ઠે સ્વપ્ન આપે દિકરી વ્યાખ્યાનમ્ ઉગતો સૂર્ય જોયો, તેથી થોડા જ વખતમાં આપને કેવલજ્ઞાન ઉત્પન્ન થશે. સાતમે સ્વપ્ન આપે આંતરડાઓ વડે માનુષોત્તર પર્વતને વીંટી લીધો તેથી થોડા જ વખતમાં આપની કીર્તિ ત્રણે ભુવનમાં ફેલાશે. આઠમે aar સ્વપ્ન આપ મેરુપર્વતના શિખર પર ચડ્યા, તેથી આપ સમવસરણમાં સિંહાસન પર ચડી દેવો અને મનુષ્યોની થિથી સભામાં ધર્મ પ્રરૂપશો. નવમે સ્વપ્ન આપે દેવોથી શોભી રહેલું એવું પદ્મ સરોવર જોયું, તેથી ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એ ચારે નિકાયના દેવો આપની સેવા કરશે. પરંતુ તે સ્વામી ! દસમાં સ્વપ્નમાં આપે જે સુગંધી પુષ્પમય બે માળાઓ દેખી, તેનો અર્થ હું જાણતો નથી”. તે વખતે પ્રભુએ કહ્યું કે ! - “હે ઉત્પલ ! દસમા સ્વપ્નમાં જે બે માળાઓ જોઈ, તેથી હું સાધુધર્મ અને શ્રાવક ધર્મ એમ બે પ્રકારનો ધર્મ કહીશ”. ત્યાર પછી તે ઉત્પલ નિમિત્તીયો પ્રભુને વન્દન કરી પોતાને સ્થાને ગયો. ત્યાં પ્રભુએ અર્ધ અર્ધ માસક્ષપણ એટલે પંદર પંદર ઉપવાસ વડે પ્રથમ ચાતુર્માસ નિર્ગમન કર્યું.
તે અસ્થિક ગામથી વિહાર કરીને પ્રભુ મોરાક સાન્નિવેશમાં બહારના ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. તેણે ત્યાં પ્રભુનો મહિમા વધારવા માટે સિદ્ધાર્થ વ્યંતર પ્રતિમા ધ્યાને રહેલા પ્રભુના શરીરમાં પેસીને લોકો છે આગળ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળની વાતો કહેવા લાગ્યો. તેણે કહેલા નિમિત્ત પ્રમાણે દરેક
=
૨૮૪
For Private and Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
વાત સાચી પડવાથી ગામમાં પ્રભુનો મહિમા વધ્યો. તે ગામમાં અચ્છેદક નામે એક જ્યોતિષી રહેતો હતો, “ પ્રભુનો મહિમા વધતો જોઈ તેને ઈર્ષ્યા આવી, તેથી પ્રભુના મુખ દ્વારા બોલાતી સિદ્ધાર્થની વાણીને જુઠી વિધી વ્યાખ્યાનમ્ પાડવા તે સત્વર લોકો સાથે ત્યાં આવ્યો. પછી તે અચ્છેદકે બે હાથની આંગળીમાં ઘાસનું એક તરણું બન્ને બાજુથી પકડીને પ્રશ્ન કર્યો કે - “કહો, આ તરણું મારાથી છેદાશે કે નહિ?” તેના મનમાં એવું હતું કે, આ દેવાર્ય જો તરણું છેદાવાનું કહેશે તો નહિ છેદું અને નહિ છેદાવાનું કહેશે તો છેદી નાખીશ, તેથી તેમની E વાણી લોકોમાં જુઠી પડશે. પ્રભુના શરીરમાં સંક્રમેલા સિદ્ધાર્થે કહ્યું કે, “એ તરણું છેદાશે નહિ, આ વચન સાંભળી અચ્છેદક આંગળીથી તે તરણું છેદવા તત્પર થયો. હવે આ વખતે ઈન્દ્ર પોતાની સભામાં બેઠા બેઠા વિચાર્યું કે, હમણાં વીર પ્રભુ ક્યાં વિચરતા હશે? ઉપયોગ મૂકી જોયું તો પ્રભુને ખોરાક ગામના ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહેલા જોયા, અને અછંદકની આવી ચેષ્ટા જોઈ ઈન્દ્ર વિચાર્યું કે - “પ્રભુના મુખથી નીકળેલી રે વાણી અસત્ય ન થાઓ' એમ વિચારી તેણે તુરત જ વડે અછંદકની દસે આંગળી કાપી નાખી, તેથી તૃણ શા. છેડાયું નહિ. પોતાનું કહેલું જૂઠું પાડવા તરકટ રચીને આવેલા અચ્છેદક ઉપર સિદ્ધાર્થ વ્યંતર ઘણો રૂખ થયો, તેથી ગામમાં તેની હલકાઈ કરાવવા લોકોને જણાવ્યું કે “આ નિમિત્તયો ચોર છે'. લોકોએ પૂછયું કે -
સ્વામી ! તેણે શું અને કોનું ચોર્યું છે?' સિદ્ધાર્થ બોલ્યો કે - “એણે વીરઘોષ નામના નોકરનો દસ પલ , પ્રમાણનો વાટકો ચોરીને વીરઘોષના ઘરની પછવાડે પૂર્વદિશામાં ખજુરી નીચે દાટ્યો છે.વળી ઇન્દ્રશર્માનોની
૨૮૫
(
૨૮૫
For Private and Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
ટો
કલ્પસૂત્ર ભાષાંતર
ઘેટો ચોરીને તે ખાઈ ગયો છે; તેની નિશાની એ છે કે, તે ઘેટાનાં હાડકાં પોતાના ઘરની બોરડી નીચે દાટ્યાં હી છે. વળી આ પાખંડીનું ત્રીજું પણ એક દુશરિત્ર છે, પણ તે તો મારાથી કહી શકાય એવું નથી, તેની સ્ત્રી હતી. વ્યાખ્યાન
પાસે જઈ પૂછશો તો તેની સ્ત્રી જ કહેશે”. કુતૂહલી લોકોએ તુરત જ અચ્છેદકને ઘેર જઈ પૂછ્યું. અચ્છેદકને પોતાની સ્ત્રી સાથે અણબનાવ રહતો, વળી તે દિવસે તેણીને મારી હતી, તેથી ક્રોધપૂર્વક બોલી કે - “એ પાપિચ્છનું મોટું પણ જોવા યોગ્ય નથી, કારણ કે તે પોતાની બહેનને પણ ભોગવે છે”. આવી રીતે લોકમાં પોતાની હેલના થવાથી અચ્છેદક ઝંખવાણો પડી ગયો, અને કોઈ પણ માણસ પ્રભુ પાસે નહોતું ત્યારે પ્રભુ પાસે આવી દીનપણે નમીને બોલ્યો કે - “હે સ્વામી ! આપ તો વિશ્વવંદ્ય હોવાથી જ્યાં જ્યાં આપના ચરણકમલથી પૃથ્વી પાવન થાય છે ત્યાં ત્યાં પૂજાઓ છો; પણ હે કરુણાલુ! મારી તો અહીં જ આજીવિકા છે; માટે મેં કરેલો અપરાધ માફ કરો, અને લોકોમાં થતી લઘુતાથી બચાવો”. પ્રભુએ વિચાર્યું કે - “અહીં રહેવાથી આને અપ્રીતિ થશે માટે જગતનું ભલું કરવાને ઇચ્છતા માટે અહીંથી વિહાર કરવો શ્રેયસ્કર છે” એમ વિચારી પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો.
મોરાક ગામથી વિહાર કરી પ્રભુ શ્વેતાંબી નગરી તરફ ચાલ્યા. માર્ગમાં ગોવાળીયા મળ્યા, તેઓએ કહ્યું કે – “હે સ્વામી ! આપ જે માર્ગે જાઓ છો તે માર્ગ જો કે શ્વેતાંબીએ પાંસરો જાય છે, પણ રસ્તામાં કનકખલ નામે તાપસોનું આશ્રયસ્થાન આવે છે. ત્યાં હમણાં એક ચંડકૌશિક નામે દષ્ટિવિષ સર્પ રહે છે, તે
૨૮૬
For Private and Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
3 by SA
www.kobatirth.org
ઝેરી સર્પે ઘણા માણસોના પ્રાણ હરી લીધા છે, માટે એ સરલ માર્ગ છોડી દઈ આ બીજે માર્ગે જાઓ”. આ પ્રમાણે તેઓએ વાર્યા છતાં કરુણાલુ પ્રભુ ચંડકૌશિકને પ્રતિબોધ પમાડવા તેજ આશ્રમે ગયા. ચંડકૌશિક પૂર્વભવમાં એક ઉગ્રતપસ્વી સાધુ હતા. તે સાધુ એકવખતે તપસ્યાને પારણે ગોચરી વહોરવા માટે એક શિષ્ય સાથે ગયા, રસ્તામાં ચાલતાં ચાલતાં તેમના પગ નીચે એક નાની દેડકી આવી જવાથી ચગદાઈ મરી ગઈ. દેડકીની થયેલી વિરાધનાને પ્રાયશ્ચિતપૂર્વક પડિક્કમવા માટે હિતચિંતક પેલા શિષ્યે ગુરુને ઈરિયાવહી પડિક્કમતાં, ગોચરી પડિક્કમતાં અને સાયંકાલના પ્રતિક્રમણને વિષે, એમ ત્રણ વખત તે દેડકીની વિરાધના સંભારી આપી; ત્યારે તે સાધુ ક્રોધ કરી શિષ્યને મારવા દોડ્યા, પરન્તુ થાંભલા સાથે અફલાતાં તે તપસ્વી સાધુ કાલધર્મ પામી જ્યોતિષ્ક દેવ થયો. ત્યાંથી ચ્યવીને તે આશ્રમમાં પાંચસો તાપસોનો સ્વામી ચંડકૌશિક નામે તાપસ થયો. તે તાપસને પોતાના આશ્રમ પર ઘણો મોહ હતો, તેથી કદી કોઈ માણસ આશ્રમમાં ઉગેલા વૃક્ષોના ફળ વિગેરે ગ્રહણ કરતો તો તેના ૫૨ ક્રોધ કરી કુહાડાથી મારવા દોડતો. એક વખતે તે પોતાના આશ્રમમાં ફળોને ગ્રહણ કરતા રાજકુમારોને જોઈ તેમને મા૨વા માટે હાથમાં કુહાડો પકડી દોડતાં કૂવામાં પડી ગયો, અને ક્રોધના તીવ્ર અધ્યવસાયથી મરીને તે જ આશ્રમમાં પોતાના પૂર્વભવના નામવાળો દ્રષ્ટિવિષ સર્પ થયો. હવે પ્રભુ તે આશ્રમમાં આવીને કાઉસગ્ગ ધ્યાને સ્થિર ઉભા. પ્રભુને જોઈ ક્રોધથી ધમધમી રહેલો તે ક્રોધી સર્પ સૂર્ય સામે દૃષ્ટિ કરી પ્રભુ સન્મુખ દૃષ્ટિવાલા ફેંકવા લાગ્યો, છતાં પ્રભુને નિશ્ચલ જોઈ વધારે
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ
વ્યાખ્યાનમ્
૨૮૭
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
ક્રોધ કરી તેણે સૂર્ય સામુ જોઈ જોઈને વિશેષ દૃષ્ટિવાલા છોડવા માંડી; તો પણ એ જ્વાલાઓ પ્રભુ ઉપર જલધારા જેવી થઈ ગઈ. આવી રીતે ત્રણ વાર દૃષ્ટિવાલા છોડવા છતાં પ્રભુને એકાગ્ર ધ્યાને ઉભા રહેલા જોઈ, પ્રભુનો અલૌકિક પ્રભાવ ન જાણતો તે અજ્ઞાની સર્પ વધારે ગુસ્સે થયો, અને પ્રભુને ડસવા લાગ્યો. ‘મારા તીવ્ર વિષથી આક્રાંત થઈને આ હમણાં પડશે તો હું ચગદાઈ જઈશ' એવા ઇરાદાથી તે સર્પ ડસીને પાછો હઠી જતો હતો. પ્રભુના પગે જે જે સ્થાને તે ડસતો હતો ત્યાંથી તેનું ઝેર પ્રસરી શકતું નહિ, માત્ર ત્યાંથી ગાયના દૂધ જેવી દૂધની ધારા ઝરતી હતી. સર્વે વિચાર્યું કે – “હું જેના સામી દૃષ્ટિ કરું તેને પણ બાળીને ભસ્મ કરી નાખું છું, પણ આને તો ડંખ મારવા છતાં સફેદ રુધિર નીકળ્યું!. વળી મારા એક જ ડંખથી ગમે | તેવો બલિષ્ટ માણસ પણ ચક્કર ખાઈને પડી જઈ મરણને શરણ થાય, પણ આ તો ઘણા ડંખ મારવા છતાં વ્યાકુલતા રહિત સ્થિર ઉભા છે !” આ પ્રમાણે વિસ્મય પામેલો તે સર્પ વિલખો થઈ પ્રભુ સામે જોઈ રહ્યો. પ્રભુની શાંતમુદ્રા જોઈ તેના ક્રોધી નેત્રમાં શાંતિ પ્રસરી. જ્યારે તે કાંઈક શાંત થયો ત્યારે પ્રભુ બોલ્યા કે - “બુઝ બુઝ ચંડકોસિયા ! – હે ચંડકૌશિક ! બુઝ બુઝ”. આ પ્રમાણે પ્રભુનાં અમૃત સમાન વચન સાંભળી, પ્રભુની શાંત મુદ્રા અને પર્વત સમાન ધીરતા દેખી ઉહાપોહ કરતાં તે સર્પને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પોતે કરેલા ભયંકર અપરાધનો પશ્ચાત્તાપ કરતો તે સર્પ તુરત પાછો હઠી ગયો, અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ “અહો ! કરુણાસમુદ્ર ભગવંતે મને દુર્ગતિરૂપી કૂવામાં પડતો બચાવ્યો' ઇત્યાદિ શુભ ભાવના
YO
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને TC
ષષ્ઠ
વ્યાખ્યાનમ
૨૮૮
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit VAS
કલ્પસૂત્ર ભાષાંતર
ભાવતાં તે સર્વે તે જ વખતે અનશન લઈ લીધું. વિષ વડે ભયંકર એવી મારી દષ્ટિ કોઈ ઉપર ન પડો” એમ એ વિચારીને તે સર્પ પોતાનું મસ્તક બિલમાં રાખી સ્થિર રહ્યો. આવી રીતે તે સર્પને સ્થિર દેખી, તે માર્ગે થઈને રહી વ્યાખ્યાન
ઘી, દૂધ વિગેરે વેચવા જતી સ્ત્રીઓએ તે નાગરાજને સંતુષ્ટ થયેલો જાણી, ઘી, દૂધ વિગેરેથી તેની ભક્તિપૂર્વક પુજા કરી. સ્ત્રીઓએ તે સર્પના શરીર પર ચોપડેલા ઘીની સુગંધીથી ત્યાં કીડીઓ એક્કી થઈ ગઈ, અને થે સર્પને તીક્ષ્ણ ચટકા ભરવા લાગી, છતાં પણ પ્રતિબોધ પામી શુભ ધ્યાનમાં આરૂઢ થઈ નિશ્ચલ રહેલો તે સર્પ જરા પણ ચલાયમાન થયો નહિ. આવી રીતે અતિશય વેદના થવા છતાં પોતાના પાપની નિંદા કરતો અને શુભ ભાવના ભાવતો પ્રભુની દૃષ્ટિરૂપી અમૃતવૃષ્ટિ વડે સિચાયેલો તે ચંડકૌશિક સર્પ એક પખવાડીયે મૃત્યુ પામી સહસ્ત્રાર દેવલોકમાં દેવ થયો. ચંડકૌશિક સર્પ ઉપર આવો મહાનું ઉપકાર કરી પ્રભુ ત્યાંથી વિહાર કરી ઉત્તરવાચાલ નામે ગામમાં આવ્યા. ત્યાં નાગસેન શ્રાવકે પ્રભુને અર્ધમાસક્ષપણને પારણે ખીર વહોરાવી, તે વખતે “અહો ! દાનમ્ ! અહો ! દાનમ્ !” એમ બોલતા દેવોએ વસુધારા વિગેરે પાંચ દિવ્યો પ્રગટ કર્યા. ત્યાંથી વિહાર કરી શ્વેતાંબી નગરીમાં પધારેલા પ્રભુનો પ્રદેશી રાજાએ મહિમા કર્યો. ત્યાંથી સુરભિપુર તરફ જતા પ્રભુને પાંચ રથ યુક્ત નૈયગોત્રના રાજાઓએ વંદન કર્યું. ત્યાર પછી પ્રભુ સુરભિપુર પહોંચ્યા, ત્યાં ગંગા નદીને કાંઠે સિદ્ધયાત્ર નામનો નાવિક લોકોને ગંગા નદી ઉતારવા પોતાની નાવમાં ચડાવતો હતો, પ્રભુ છે. પણ તે નાવ પર ચડ્યા. નાવિક નાવને ચલાવવા માંડ્યો. હવે આ વખતે ઘુવડ પક્ષીનો શબ્દ સાંભળી એ જ
૨૮૯
For Private and Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ્
નાવમાં બેઠેલો ફેમિલ નામનો નિમિત્તીયો નાવમાં બેઠેલા બીજા લોકો પ્રતિ બોલ્યો કે - “નદી ઉતરતાં આજે આપણને મરણાંત કષ્ટ થશે, પણ આ મહાત્માના પ્રભાવથી તે સંકટ નષ્ટ થશે'. હવે ગંગામાં તે નાવ ચાલતાં ચાલતાં અગાધ જલમાં આવ્યું, એવામાં સુદંષ્ટ્રદેવ તે નાવને બૂડાડી દેવા તત્પર થયો. પ્રભુએ ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં જે સિંહને માર્યો હતો. તે સિંહનો જીવ ઘણા ભવભ્રમણ કરી ભુવનપતિમાં સુદંષ્ટ્ર નામે નાગકુમાર દેવ થયો. તે પ્રભુને નાવમાં બેઠેલા જોઈ પૂર્વજન્મનું વૈર સંભારી વૈરનો બદલો લેવા માટે નાવને બૂડાડવા તૈયાર થયો. હવે એવામાં તે દેવ નાવને બૂડાડવા આદિક વિઘ્ન કરવા લાગ્યો, તેવામાં કંબલ અને શંબલ નામના દેવોએ આવી તે વિઘ્ન નિવારણ કર્યું. તે બે દેવની ઉત્પત્તિ આ પ્રમાણે છે -
મથુરા નગરીમાં જિનદાસ નામે શેઠ હતો, તેને સાધુદાસી નામે સ્ત્રી હતી. તેઓ પરમશ્રાવક હતા, પાંચમા વ્રતમાં સર્વથા પ્રકારે ઢોર રાખવાનું તેમણે પચ્ચકખાણ કર્યું હતું, તેથી તેઓ એકે પશુ રાખતા નહિ. તેઓ ત્યાં રહેતી એક આહીરણ પાસેથી દૂધ વિગેરે વેચાતું લેતા, તેણીને સાધુદાસી યોગ્ય પૈસા આપતી, અનુક્રમે તે બન્ને વચ્ચે ગાઢ પ્રીતિ થઈ. એક વખતે તે આહીરને ઘેર વિવાહનો પ્રસંગ આવ્યો, તેથી તેણીએ શેઠ-શેઠાણીને નિમંત્રણ કર્યું. તેઓએ કહ્યું કે – અમે આવી શકશું નહિ, પણ વિવાહમાં જે કાંઈ વસ્તુઓ જોઈએ તે લઈ જાઓ. પછી જિનદાસે વાસણ, વસ્ત્રો, ઘરેણાં ધૂપ સુગંધી પદાર્થો, વિગેરે ઉત્તમ વસ્તુઓ આપી, તેણે આપેલી દરેક સામગ્રીથી આહીરણને ઘેર વિવાહોત્સવ ઘણો સારો થયો, તેથી લોકોમાં તેનાં
૨૯૦
For Private and Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
વખાણ થવા લાગ્યાં. આથી આહેર અને આહીરણ જિનદાસ ઉપર ઘણા ખુશ થઈ, તેઓ અતિમનોહર મજબૂત અને સરખી વયના શંબલ તથા કંબલ નામના ત્રણ ત્રણ વરસના બે વાછ૨ડા શેઠને દેવા લાગ્યા. જિનદાસ અને સાધુદાસીએ તે વાછડા પાછા લઈ જવા ઘણું સમજાવ્યા છતાં તેઓ પરાણે તેમને દ્વારે બાંધી ચાલ્યા ગયા. જિનદાસે વિચાર્યું કે - ‘જો આ વાછડાને છોડી મૂકીશ તો લોકો તેમને ખસી કરી ગાડી, હળ વગેરેમાં જોડી દુ:ખી કરશે, માટે ભલે મારે ઘેર જ રહ્યા' ઇત્યાદિ વિચારી તે દયાળુ જિનદાસ બન્ને વાછડાનું પ્રાસુક ઘાસ અને પાણીથી પોષણ કરવા લાગ્યો. જિનદાસ આઠમ, ચૌદસ વિગેરે પર્વતિથિએ પોસહ લઈ ધાર્મિક પુસ્તકો વાંચતો, તે સાંભળી તે બળદો ભદ્રક પરિણામી થયા. પછી જે દિવસે શેઠ ઉપવાસ કરે તે દિવસે બળદો પણ ઘાસ પાણી વાપરે નહિ, તે દિવસે તેમને ઘાસ નીરે પણ જ્યારે ખાય નહિ ત્યારે શેઠે વિચાર્યું કે ‘આટલા દિવસ તો મેં માત્ર દયાને લીધે આ બળદોને પોષ્યા, પણ હવે તો મારા સાધર્મિક બંધુઓ છે'. એમ વિચારી જિનદાસ તેમનું બહુમાન કરવા લાગ્યો, તેને બળદો ઘણા પ્રિય થઈ પડ્યા. એક વખતે ભિંડીરવણ નામના યક્ષનો યાત્રોત્સવ આવ્યો, તેથી તે દિવસે જુવાનીયાઓએ વાહનોની વાહનક્રીડા કરવા માંડી. તે ઉત્સવમાં જિનદાસનો એક મિત્ર અતિ બલિષ્ટ અને દેખાવડા તે બળદોને જિનદાસને પૂછ્યા વગર જ લઈ ગયો. તેમણે જન્મથી ધોંસરી પણ જોઈ નહોતી એવા તે અણપલોટ બળદોને પોતાની ગાડીએ જોડી તેણે એક બીજાની સ્પર્ધાથી એવા તો દોડાવ્યા કે વાહનક્રીડા કરનાર દરેક લોકોને ક્ષણવારમાં જીતી લીધા,
4
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ
વ્યાખ્યાનમ
૨૯૧
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
i1
કલ્પસૂત્ર ભાષાંતર
પણ બહુ દોડવાથી તે સુકોમલ બળદોના સાંધા તુટી ગયા. જિનદાસનો મિત્ર કામ પતાવી તે બળદોને ષષ્ઠ જિનદાસને ઘેર બાંધી ચાલ્યો ગયો. ભોજન અવસરે જિનદાસ ઘેર આવ્યો. અને બળદોને ઘાસ નીયું તો ઘાસ હિર વ્યાખ્યાનનું ખાધું નહિ. પાણી પાવા લાગ્યો તો પાણી પણ પીધું નહિ. બળદોનાં મુખ પહોળા પડી ગયેલાં અને શ્વાસ ચડી ગયેલાં જોઈ જિનદાસને પણ દુઃખ થયું, અને આંખમાં આંસુ લાવી ભક્તપચ્ચખાણ કરાવ્યું, નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો, વિગેરે ધાર્મિક ક્રિયા કરી જિનદાસે તે બળદોને નિર્ધામણા કરાવી. શુભ ભાવના ભાવતા તે બળદો મરીને નાગકુમાર દેવ થયા. નવા ઉત્પન્ન થયેલા તે કંબલ અને શંબલ દેવે અવધિજ્ઞાનથી જોયું તો તીર્થંકરપ્રભુને ઉપસર્ગ થતો દેખ્યો. તે બન્ને દેવ તુરત ત્યાં આવી એક જણે નાવનું રક્ષણ કર્યું, અને બીજા દેવે પેલા સુદંષ્ટ્રને હરાવી કાઢી મૂક્યો. ત્યાર પછી તે બન્ને દેવ પ્રભુના સત્ત્વ અને રૂપનું ગાયન કરતા તથા નાચતા છતા મહોત્સવ પૂર્વક સુગંધી જલ અને પુષ્પની વૃષ્ટિ કરી પોતાને સ્થાને ગયા.
પ્રભુ નાવમાંથી ઉતરી ત્યાંથી વિહાર કરી રાજગૃહ નગરમાં પધાર્યા. ત્યાં વર્ષાકાલ નિર્ગમન કરવા માટે નાલંદા નામના પાડામાં એક શાલવીની શાલાના એક ભાગમાં તે શાલવીની રજા લઈ પહેલું માસક્ષપણ સ્વીકારીને રહ્યા. - હવે મંખલી નામે એક મંખ એટલે ચિત્રકલા જાણનાર ભિક્ષાચર વિશેષ હતો, તેને સુભદ્રા નામે સ્ત્રી હતી. તેઓ બન્ને ચિત્રપટ હાથમાં રાખી ગુજરાન ચલાવતા છતા ફરતાં ફરતાં શરવણ નામના ગામમાં
* ૨૯૨
For Private and Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાદા
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમ
આવ્યા. તે ગામમાં ઘણી ગાયોવાલા કોઈ બ્રાહ્મણની ગોશાળામાં સુભદ્રાએ એક પુત્રને જન્મ આપ્યો, તે બાળક ગોશાલામાં જન્મ્યો, તેથી તેનું ગોશાલ નામ પડ્યું. ગોશાલો અનુક્રમે યુવાવસ્થા પામ્યો, અને ફરતો ફરતો રાજગૃહ નગરમાં જ્યાં પ્રભુ ચાતુર્માસ રહ્યા હતા ત્યાં આવ્યો હવે પ્રભુને માસક્ષપણ પૂરું થયું, ત્યારે તે માસક્ષપણને પારણે વિજય નામના શેઠે કૂર, આદિક, વિપુલ ભોજનથી વિધિએ કરીને પ્રભુને પારણું કરાવ્યું, તે વખતે આકાશમાં “અહો દાનમ્' એમ ઉદ્ઘોષણાપૂર્વક દેવોએ વસુધારા વિગેરે પાંચ દિવો પ્રગટ કર્યા. તે હકીકત સાંભળી ગોશાલે વિચાર્યું કે - “આ મુનિ કોઈ સામાન્ય નથી, કારણ કે તેમને અન્ન આપનારના ઘરમાં પણ આવી સમૃદ્ધિ થઈ ગઈ, માટે હું તો આ ચિત્રપટનું પાખંડ છોડી દઈને આ પ્રભાવી મહાત્માનોજ શિષ્ય થાઉં, કારણ કે આવા ગુરુ નિષ્ફળ નહિ થાય”. તે ગોશાલો આમ ચિંતવતો હતો તેવામાં પ્રભુ પારણું કરીને પાછા તે શાળામાં આવી કાયોત્સર્ગ કરીને રહ્યા. ગોશાલો નમીને બોલ્યો કે - “હે ભગવાન્ ! અત્યાર સુધી અજ્ઞાનથી હું આપનો પ્રભાવ જાણી શક્યો નહોતો, પણ આજે મને ખબર પડી કે આપ મહા પ્રભાવી મહાત્મા છો, આજથી હું આપનો શિષ્ય થઈને આપની સાથે જ રહીશ, આપ એક જ મારું શરણ છો”. પ્રભુ તો મૌન ધરીને જ રહ્યા, ગોશાલો ભિક્ષા માગીને પ્રાણવૃત્તિ કરતો પોતાની બુદ્ધિથી પ્રભુનો શિષ્ય થઈને રહ્યો. પ્રભુને બીજા માસક્ષપણનું પારણું નંદ નામના શેઠે પક્વાન્નાદિ વડે કરાવ્યું. ત્રીજા માસક્ષપણનું પારણું સુનંદ નામના ગૃહસ્થ પરમાત્રાદિ વડે કરાવ્યું. ચોથું માસક્ષપણ સ્વીકારીને પ્રભુ કાર્તિક
૨૯૩
For Private and Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવ
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ્
U||
સુદ પૂર્ણિમાએ વિહાર કરી કોલ્લાક સન્નિવેશમાં પધાર્યા, ત્યાં પ્રભુને તે ચોથા માસક્ષપણનું પારણું બહુલ નામના બ્રાહ્મણે દૂધપાક વહોરાવી કરાવ્યું, તે વખતે દેવોએ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. હવે જ્યારે પ્રભુએ રાજગૃહથી વિહાર કર્યો ત્યારે ગોશાલો ભિક્ષા માટે બહાર ગયો હતો, ભિક્ષા લઈ તે પાછો પેલા શાલવીના મકાનમાં આવ્યો ત્યારે પ્રભુને જોયા નહિ. આખા નગરમાં શોધવા છતાં જયારે પ્રભુ મળ્યા નહિ ત્યારે તે ગોશાલો પોતાનાં ઉપકરણ બ્રાહ્મણોને આપી દઈ, દાઢી, મૂછ મુંડાવી, મસ્તક મુંડાવી ત્યાંથી ફરતો ફરતો કોલ્લાકગામ આવ્યો. ત્યાં પ્રભુને દેખી બોલ્યો કે - “હે પ્રભુ ! અત્યાર સુધી હું ગૃહસ્થ જેવો હોવાથી આપની દીક્ષાને યોગ્ય નહોતો, પણ હવે તો ઉપકરણોને છોડી દઈ નિઃસંગ થયો છું, માટે હવેથી મને આપની દીક્ષા પણ હો, હે સ્વામી! મને શિષ્ય તરીકે સ્વીકારો”. આ પ્રમાણે કહી ગોશાલો પ્રભુ સાથે રહ્યો.
પ્રભુ ત્યાંથી વિહાર કરી સુવર્ણખલ નામના ગામ તરફ ચાલ્યા, ગોશાલો પણ સાથે જ ચાલ્યો. માર્ગમાં F કેટલાક ગોવાલીયા માટીની મોટી હાંડીમાં ખીર રાંધતા હતા, તે જોઈ ગોશાલાએ પ્રભુને કહ્યું કે – “હે કમ સ્વામી ! અહીં થોડી વાર વિશ્રાંતિ લઈએ, મને તો કડકડતી ભૂખ લાગી છે, માટે આ ખીર ખાઈને આગળ ચાલીએ'. સિદ્ધાર્થ વ્યંતર બોલ્યો કે - “એ હાંડી ફૂટી જશે'. ગોશાલાએ તુરત ગોવાલીઓ પાસે જઈ તે હકીકત નિવેદન કરી, તે સાંભળી ગોવાલીયાઓએ ખીર રાંધતાં તે હાંડીનું ઘણા યત્નથી રક્ષણ કર્યું, છતાં દૂધમાં ચોખા નાખવા જોઈએ તે કરતાં ઘણા વધારે નાખેલા હોવાથી તે ફૂલ્યા, એટલે હાંડી ફૂટી ગઈ. તે
૨૯૪
For Private and Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ્
જોઈએ ગોશાલાએ “ મર્થ તત્ મવવ-જે થવાનું હોય તે થાય જ છે” એ પ્રમાણે નિયતિવાદ સ્વીકાર્યો. પ્રભુ સુવર્ણખલ પહોંચ્યા, ત્યાંથી વિહાર કરી બ્રાહ્મણગ્રામ પધાર્યા ત્યાં નંદ અને ઉપનંદ નામના બે ભાઈઓના બે પાડા હતા. પ્રભુ નંદના પાડામાં ગોચરી ગયા, નંદે પ્રભુને ભક્તિથી ઉત્તમ ભોજન વહોરાવ્યું. ગોશાલો ઉપનંદના પાડામાં ઉપનંદને ઘેર ગયો, ઉપનંદે તેને વાસી અન્ન આપ્યું. વાસી અન્ન મળવાથી ગોશાલાને ઘણો ગુસ્સો ચડ્યો અને શાપ દીધો કે - “જો મારા ધર્માચાર્યનું તપતેજ હોય તો આનું ઘર બળી જાઓ!” પ્રભુનું નામ લઈને આપેલો શાપ પણ નિષ્ફળ ન થવો જોઈએ એમ વિચારતા એક નજીકમાં રહેલા દેવે ઉપનંદનું ઘર બાળી નાખ્યું. ત્યાંથી વિહાર કરી પ્રભુ ચંપાનગરીમાં પધાર્યા, ત્યાં બે બેમાસીતપ સ્વીકારીને ત્રીજું ચોમાસું રહ્યા. છેલ્લા બે માસક્ષપણનું પારણું પ્રભુ ચંપાનગરની બહાર કરીને કાલા નામના સન્નિવેશમાં પધાર્યા અને ત્યાં એક શૂન્યઘરમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. તે ગામના જાગીરદારનો સિંહ નામનો યુવાન પુત્ર વિદ્યુમ્નતી નામની દાસી સાથે રતિક્રીડા કરવા રાત્રિએ એ જ શૂન્ય ઘરમાં આવ્યો. ગાઢ અંધારામાં કોઈ ન જણાવાથી તેણે દાસી સાથે રતિક્રીડા કરી, તે જોઈ ગોશાલો હસવા લાગ્યો. પોતાનો અનાચાર છૂપાઈને જોઈ હસતા ગોશાલા પર ક્રોધ કરી સિંહ તેને મારવા લાગ્યો, ગોશાલો રાડો પાડવા લાગ્યો ત્યારે સિંહે તેને છોડ્યો. ત્યાર પછી ગોશાલાએ પ્રભુને કહ્યું કે - “હે સ્વામી! મને એકલાને તેણે આટલો બધો માર માર્યો !, R છતાં આપે તેને કેમ વાર્યો નહિ?' પ્રભુના શરીરમાં સંક્રમેલા સિદ્ધાર્થે કહ્યું કે - “તારે કોઈની મશ્કરી ન કરવી
૨૯૫
For Private and Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમુ
9
U
LL
જોઈએ, ગંભીરતા રાખવી જોઈએ, હવે કોઈની મશ્કરી કરીશ નહિ'. ત્યાંથી વિહાર કરી પ્રભુ પાત્રાલક ગામમાં જઈ કોઈ શૂન્ય ઘરમાં કાઉસગ્નધ્યાને રહ્યા. ત્યાં પણ રાત્રિએ સ્કંદ નામના યુવકને સ્કંદિલા નામની દાસી સાથે રતિક્રીડા કરતો જોઈ ગોશાલે હાંસી કરી, તેથી તેણે ત્યાં પણ પ્રથમની પેઠે ઘણો માર ખાધો.
ત્યાંથી વિહાર કરી પ્રભુકુમારક સન્નિવેશ ગયા, અને ત્યાં ચંપકરમણીય નામના ઉદ્યાનમાં કાઉસગ્નધ્યાને રહ્યા. - હવે શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય શિષ્ય મુનિચંદ્ર નામના આચાર્ય ઘણા શિષ્યોના પરિવાર સહિત વિચરતા તે જ ગામમાં કૂપનય નામના કુંભારની શાલામાં રહેતા હતા. ગોશાલાએ ગામમાં તે સાધુઓને જોઈ પૂછ્યું કે - “તમે કોણ છો?' તેઓ બોલ્યા કે, “અમે નિગ્રંથ છીએ'. ગોશાલાએ કહ્યું કે – “અરે !! તમે ક્યાં અને મારા ધર્માચાર્ય ક્યાં?, મારા ધર્માચાર્યમાં અને તમારામાં મેરુ-સરસવ જેટલો તફાવત છે'. તે સાધુઓ શ્રી મહાવીર જિનેશ્વરને જાણતા નહોતા. તેથી બોલ્યા કે; “જેવો તું છે તેવા જ તારા ધર્માચાર્ય પણ હશે !' આવાં આક્ષેપ વચનો સાંભળી ગોશાલાને ક્રોધ ચડ્યો; અને શાપ દીધો કે – “જો મારા ધર્માચાર્યનું તપતેજ | હોય, તો તેના પ્રભાવથી તમારો આશ્રમ બળી જાઓ”. તે સાધુઓએ કહ્યું કે - અમે શાપથી ડરતા નથી, તારા વચનથી અમારું આશ્રયસ્થાન બળવાનું નથી, પ્રભુનું નામ લઈ પોતે શાપ આપવા છતાં જયારે સાધુઓનું આશ્રયસ્થાન ન બળ્યું, ત્યારે વીલખો થઈ ગોશાલો પ્રભુ પાસે આવીને સર્વ વૃત્તાંત નિવેદન કરી બોલ્યો કે - હે સ્વામી ! મેં આપના નામથી શાપ આપવા છતાં તે સાધુઓનો ઉપાશ્રય ન બળ્યો તેનું શું કારણ?” સિદ્ધાર્થે
૨૯૬
For Private and Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર
ષષ્ઠ
ભાષાંતર
મો છે, તેથી તે કુંભાર
તેમને તે જ વખતે અવશાલો બોલ્યો કે - ' ,
કહ્યું કે – “અરે મૂર્ખ ! તેઓ તો પાર્શ્વનાથ પ્રભુના શિષ્યો છે, તે સાધુઓ કે તેમનું સ્થાન શાપથી ન બળે'. હવે રાત્રિએ મુનિચંદ્ર સૂરિ જિનકલ્પની તુલના કરતા ઉપાશ્રયની બહાર પ્રતિમા ધરીને રહ્યા. પેલો કૂપનય કુંભાર ીિ વ્યાખ્યાનમ્ મદિરાપાન કરી ઘુમતો ઘૂમતો ત્યાં આવ્યો, તેણે મદિરાના કેફમાં આચાર્ય મહારાજને ઓળખ્યા નહિ. તેણે જાણ્યું કે આ કોઈ ચોર ઉભો છે, તેથી તે કુંભારે આચાર્યને ગળે પકડી શ્વાસ વગરના કરી દીધા, છતાં તેઓ શુભધ્યાનથી ચલિત થયા નહિ. તે વેદનાને સહન કરતાં તેમને તે જ વખતે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, અને કાલધર્મ પામી દેવલોકે ગયા. દેવોએ તે મુનિરાજના મહિમા માટે પ્રકાશ કર્યો, તે જોઈ ગોશાલો બોલ્યો કે -
અહો ! તે સાધુઓનો ઉપાશ્રય બળી રહ્યો છે!” પણ સિદ્ધાર્થે સત્ય હકીકત નિવેદન કરી ત્યારે ગોશાલો ત્યાં જ જઈ સૂઈ રહેલા તે સાધુઓને તિરસ્કારી પાછો આવ્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ ચૌરા નામના ગામમાં આવ્યા. ગોશાલો પણ સાથે હતો. ત્યાં પ્રભુને અને ગોશાલાને રાજ્યની છૂપી બાતમી લઈ જનારા જાસૂસ જાણી તેમને છે કોટવાળો હેડમાં નાખવા લાગ્યા. પહેલાં ગોશાલાને હેડમાં નાખ્યો, પ્રભુને હજુ હેડમાં નાખ્યા નહોતા. તેવામાં
ત્યાં ઉત્પલ નિમિત્તીયાની સોમા અને જયંતી નામની બે બહેનો કે જેઓ સંયમ પાળવાને અસમર્થ થઈ છતી પાછળથી સંન્યાસિની થઈ હતી તેઓએ પ્રભુને જોઈને તથા ઓળખીને કોટવાલો પ્રત્યે કહ્યું કે - “અરે મૂર્તો ! તમે શું મરવાને ઇચ્છો છો ?, તમે શું આ સિદ્ધાર્થરાજાના પુત્ર શ્રીમહાવીર પ્રભુ છે એમ જાણતા નથી ?' કોટવાળોએ આવાં વચનો સાંભળી ભય પામી પ્રભુને મૂકી દીધા, અને પોતાના અપરાધની ક્ષમા યાચવા
૨૯૭
For Private and Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
લાગ્યા. ત્યાર પછી તેઓએ ગોશાલાને પણ પ્રભુનો શિષ્ય જાણી છોડી મૂક્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ ષષ્ઠ ફિ8 પૃષ્ઠચંપા નગરીમાં પધાર્યા. પ્રભુએ ત્યાં ચોમાસી તપ વડે તે ચોથું ચાતુર્માસ નિર્ગમન કરી પૃષ્ઠચંપાની બહાર છે. વ્યાખ્યાન પારણું કર્યું. ત્યાંથી વિહાર કરી શ્રી મહાવીર પ્રભુ કામંગલ નામના સન્નિવેશમાં ગયા.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ શ્રાવસ્તી નગરીએ પધાર્યા, અને નગરની બહાર કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ભોજન સમયે ભિક્ષા માટે જતા ગોશાલાએ પ્રભુને પૂછ્યું કે - “સ્વામી ! આજે મને કેવો આહાર મળશે ?' સિદ્ધાર્થે કહ્યું કે - “આજે તો તું મનુષ્યનું માંસ ખાઈશ'. ગોશાલાએ વિચાર કર્યો કે - “જયાં માંસની ગંધ પણ ન હોય તેવે સ્થાનેથી આજે ભિક્ષા લેવી'. આ પ્રમાણે નિશ્ચય કરી સાવધાન થઈ વૈશ્યોને જ ઘેર ભિક્ષા માટે ફરવા લાગ્યો. હવે તે નગરીમાં પિતૃદત્ત નામે વૈશ્ય હતો, તેને શ્રીભદ્રા નામે સ્ત્રી હતી. શ્રીભદ્રાને મરેલાં જ બાળક અવતરતાં, તેથી તેણીએ શિવદત્ત નામના નિમિત્તીયાને આ દોષ નિવારવાનો ઉપાય પૂછ્યો. શિવદત્તે કહેલું કે - “જયારે તને મરેલ સંતાન જન્મે, ત્યારે તે મરેલા બાળકનું માંસ દૂધપાક સાથે ભેળવી દઈ કોઈ , ભિક્ષુકને આપજે, તેમ કરવાથી તેને જીવતા બાળક અવતરશે”. હવે શ્રીભદ્રાને તે જ દિવસે મરેલું બાળક અવતરેલું, તેથી તેણીએ તે મરેલા બાળકનું માંસ દૂધપાક સાથે ભેળવી તૈયાર રાખ્યું હતું. ગોશાલો ફરતો ફરતો ત્યાં આવ્યો, વાટ જોઈને બેઠેલી તેણીએ તુરત ઉભા થઈ તે દૂધપાક ગોશાલાને આપ્યો, અને “આ પy સાધુને માંસની ખબર પડતાં શાપ આપશે તો ઘર બાળી નાખશે” એવા ભયથી તેણીએ ગોશાલો ગયો કે
૨૯૮
For Private and Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
પછી તુરત ઘરનું બારણું ફેરવી નાખ્યું. ગોશાલો તે દૂધપાકને શુદ્ધ જાણી ખાઈ ગયો, અને પ્રભુ પાસે આવી વૃત્તાંત ષષ્ઠ નિવેદન કર્યું પણ સિદ્ધાર્થે તે દૂધપાક સંબંધી મૂળ વાત કહી જણાવી, ત્યારે ગોશાલાએ નિર્ણય કરવા મુખમાં વ્યાખ્યાનમુ, આગલી નાખી વમન કર્યું. વમનની અંદર બરાબર તપાસ કરતાં બાળકનું માંસ જણાયું. દૂધપાક સાથે માંસ ભેળવી પોતાને ઠગનારી તે બાઈ ઉપર ગોશાલાને ગુસ્સો ચડ્યો, અને શાપ આપી તેણીનું ઘર બાળી નાખવા તુરત ત્યાં આવ્યો; પણ બારણું ફેરવી નાખેલું હોવાથી ઘર ઓળખી શક્યો નહિ. પછી ગોશાલો બોલ્યો કે - ‘જો મારા ધર્માચાર્યનું તપતેજ હોય તો આ પાડો બળી જાઓ'. સાન્નિધ્યમાં રહેલા વ્યંતરોએ પ્રભુનું માહાભ્ય અન્યથા ન થાઓ' એમ વિચારી તે આખા પાડાને બાળી નાખ્યો.
ત્યાંથી વિહાર કરી પ્રભુ હરિદ્ર નામના સન્નિવેશની બહાર હરિદ્ર નીચે કાઉસગ્નધ્યાને રહ્યા. એ જ વૃક્ષ ! નીચે રાતવાસો રહેલા મુસાફરોએ ટાઢને લીધે રાત્રિએ અગ્નિ સળગાવેલો, પણ સવાર થતાં તેઓ અગ્નિને બુઝાવ્યા વગર જ પોતપોતાને રસ્તે ચાલતા થયા. અગ્નિ ધીરે ધીરે ફેલાતો પ્રભુ પાસે આવ્યો, છતાં કર્મરૂપ ઇંધનને બાળવા માટે ધ્યાનરૂપ અગ્નિની જેમ તે અગ્નિને પણ માનતા થકા પ્રભુ જરા પણ ખસ્યા નહિ, તેથી તે અગ્નિથી પ્રભુના પગ દાઝયા. ગોશાલો તો અગ્નિ દેખી નાસી ગયો!, અને અગ્નિ ઓલવાઈ ગયા પછી પાછો પ્રભુ પાસે આવ્યો.
ત્યાંથી વિહાર કરી પ્રભુ બંગલા નામના ગામે આવ્યા, અને વાસુદેવના મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા.
૨૯૯
For Private and Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ
પણ
ત્યાં કૌતુકી ગોશાલો આંખના વિકારો કરી ગામના બાળકોને બીવરાવવા લાગ્યો, તે જોઈ ભયભીત બની નાસભાગ કરતા બાળકોના પિતાઓ વિગેરે આવ્યા, અને ગોશાલાને ઘણો માર મારી મુનિપિશાચ વિગેરે તિરસ્કારના શબ્દો કહી છોડી મૂક્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ આવર્ત ગામ પધાર્યા, અને ત્યાં બળદેવના મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં પણ ગોશાલો બાળકોને બીવરાવવા મુખના વિકાર કરવા લાગ્યો, તે જોઈ ભયવિહુવલ બની નાસભાગ કરતા બાળકોના પિતાઓ વિગેરે આવ્યા, તેઓએ મુખના ચાલા કરતા ગોશાલાને ગાંડો ભિક્ષુક સમજી, “આવા ગાંડા માણસને મારવાથી શું?, માટે આવા શિષ્યને નિષેધ ન કરતા તેના ગુરુને જ મારીએ” એમ વિચારીને તે દુબુદ્ધિઓ એવામાં પ્રભુને મારવા તૈયાર થયા, તેવામાં બલદેવની મૂર્તિએજ હળ ઉપાડી તેઓને અટકાવ્યા. તે જોઈ આશ્ચર્યચકિત થયેલા તેઓ પ્રભુને અલૌકિક મહાત્મા જાણી પોતાનો અપરાધ ખમાવતા પ્રભુને ચરણે પડ્યા. - ત્યાંથી વિહાર કરી પ્રભુ ચોરાક સન્નિવેશે ગયા, ત્યાં એક માંડવામાં ઉત્તમ ભોજન રંધાતુ દેખી “ભોજન તૈયાર થવાને હવે કેટલી વાર છે?” તે તપાસવા ગોશાલો છાનોમાનો લપાઈને નીચો વળી વારંવાર જોવા લાગ્યો. તે ગામમાં ચોરની ઘણી રંજાડ હતી, તેથી લપાઈને વારંવાર જોતા ગોશાલાને ચોર જાણી લોકોએ પકડીને માર્યો. તેથી ક્રોધાવેશમાં આવેલા ગોશાલાએ શાપ દીધો કે – “મારા સ્વામીનું તપતેજ હોય તો આ માંડવો બળી જાઓ”. પ્રભુનું નામ લઈ શાપ આપેલો હોવાથી પ્રભુના ભક્ત વ્યંતરોએ તે માંડવો બાળી
૩00
For Private and Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
નાખ્યો. ત્યાંથી પ્રભુ કલંબુકા નામના સન્નિવેશમાં પધાર્યા, ત્યાં મેઘ અને કાલહસ્તી નામના બે ભાઈ પર્વતના રક્ષક તરીકે અધિકારી હતા. કાલહસ્તીએ મૌનધારી પ્રભુને અને ગોશાલાને ચોર જાણી પકડ્યા, અને પોતાના ભાઈ મેઘને સોંપ્યા. મેઘ પહેલાં સિદ્ધાર્થ રાજાનો નોકર હતો, તેણે પ્રભુને ઓળખ્યા, અને પોતાના ભાઈએ કરેલો અપરાધ ખમાવી પ્રભુને તથા ગોશાલાને છોડી મૂક્યા.
તે કલંબુકા સન્નિવેશથી વિહાર કરી શ્રીમહાવીર પ્રભુ ક્લિષ્ટકર્મોની નિર્જરા કરવા માટે લાટ દેશમાં ગયા. તે દેશના લોકો ક્રુરસ્વભાવી હતા, તેથી પ્રભુએ ત્યાં ઘોર ઉપસર્ગો સહન કરી ઘણાં કર્મ ખપાવ્યાં. તે દેશમાં વિચરતા પ્રભુ અનુક્રમે પૂર્ણકલશ નામના અનાર્ય ગામ તરફ જતા હતા, રસ્તામાં બે ચોર મળ્યા, તેઓ પ્રભુને દેખી અપશુકન થયું જાણી તલવાર ઉગામી પ્રભુને હણવા દોડ્યા, તે વખતે ઇંદ્રે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી હણવા દોડેલા ચોરોને જાણી વજ્ર વડે મારી નાખ્યા. ત્યાંથી વિહાર કરી પ્રભુ ભદ્રિકાપુરી પધાર્યા, ત્યાં પાંચમું ચોમાસું રહ્યા, અને ચોમાસી તપ કર્યો. ચોમાસી તપનું પારણું નગરીની બહાર કરીને પ્રભુ અનુક્રમે તંબાલ નામના ગામે ગયા. ત્યાં પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય નંદિષેણ નામના બહુશ્રુત વૃદ્ધ આચાર્ય ઘણા શિષ્યોના પરિવાર સહિત આવ્યા હતા. ગોશાલાએ જેમ મુનિચંદ્રસૂરિના શિષ્યોને તિરસ્કાર વિગેરે કર્યો હતો તેમ આ નંદિષેણ આચાર્યના શિષ્યોને પણ તિરસ્કાર વિગેરે કર્યો રાત્રિએ નંદિષણસૂરિ ઉપાશ્રયની બહાર કાઉસગ્ગ ધરીને સ્થિર રહ્યા, તે વખતે ચોકી કરવાને નિકળેલા તે ગામના કોટવાળના
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
C
વ્યાખ્યાનમ્
૩૦૧
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir EALTH
' ષષ્ઠ
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ
| પુત્રે ચોરની ભ્રાંતિથી તે આચાર્યને ભાલાથી હણ્યા, છતાં તેઓ શુભધ્યાનથી ચલિત થયા નહિ. તે વેદનાને સહન કરતાં તેમને તે જ વખતે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, અને કાળધર્મ પામી દેવલોકે ગયા.
ત્યાંથી વિહાર કરી પ્રભુ કૂપિક નામના સન્નિવેશમાં ગયા. મૌન ધરીને રહેલા પ્રભુને ત્યાંના અધિકારીઓએ INી ગુપ્ત જાસૂસ જાણી ગોશાલા સાથે પકડ્યા, તે ગામમાં વિજયા અને પ્રગલભા નામની બે સંન્યાસિની રહેતી
હતી. તેઓ બન્ને પ્રથમ તો શ્રીપાર્શ્વનાથ પ્રભુની સંતાનીય સાધ્વીઓ હતી, પણ સંયમ ન પાળી શકવાથી પાછળથી સંન્યાસિની થઈ હતી. તે વિજયા અને પ્રગભાએ પ્રભુને ઓળખી અધિકારીઓને કહ્યું કે “અરે મૂર્ખ ! આ સિદ્ધાર્થરાજાના પુત્ર જગતુ ઉદ્ધારક ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુ છે; ઇન્દ્રને પણ પૂજનીય આ આત્માને પકડવાથી તમોને કેવા અનર્થ ભોગવવા પડશે એ શું તમે નથી જાણતા? માટે હવે તેમને જલદી છોડી મૂકો”. આવાં વચન સાંભળી ભયભીત બનેલા તેઓએ ગોશાલા સહિત પ્રભુને તુરત છોડી મૂક્યા.
ત્યાંથી વિહાર કરી પ્રભુ વૈશાલી નગરી તરફ ચાલ્યા. ચાલતાં ચાલતાં બે રસ્તા આવ્યા, ત્યારે ગોશાલો | બોલ્યો કે - “હે સ્વામી ! મને લોકો માર મારે છે, છતાં આપ તો મૌન રહી કોઈને વારતા પણ નથી, માટે હું આપની સાથે નહિ આવું”. એમ કહી ગોશાલો ત્યાંથી છુટો પડી બીજે માર્ગે ચાલ્યો, અને પ્રભુ વૈશાલીને માર્ગે ચાલ્યા. ગોશાલાને માર્ગમાં પાંચસો ચોર મળ્યા, તેઓએ “મામો ! મામો !” કહી વારા ફરતી ગોશાલાના ખભા ઉપર બેસી તેને એવો તો ફેરવ્યો કે શ્વાસ માત્ર બાકી રહ્યો ત્યારે છોડ્યો. આથી ગોશાલો ખિન્ન થઈ
૩૦૨
For Private and Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
વિચાર કરવા લાગ્યો કે - ‘આ કરતાં તો સ્વામી સાથેજ રહેવું સારું છે' એમ વિચારી પ્રભુની શોધ કરવા લાગ્યો. પ્રભુ વિચરતા વૈશાલી નગરી પહોંચ્યા, ત્યાં એક લુહારની શાલા ખાલી દેખી લોકોની આજ્ઞા લઈ તેમાં પ્રતિમાધ્યાને રહ્યા. તે શાલાનો સ્વામી લુહાર છ મહિના રોગથી પીડાઈ સાજો થયો હતો, તેથી તે જ દિવસે લોઢું ઘડવાના હથિયાર લઈ પોતાની શાલામાં આવ્યો. ત્યાં પ્રભુને જોઈ અપશુકન થયેલું જાણી ઘણ વડે પ્રભુને હણવા તૈયાર થયો, તે વખતે અવધિજ્ઞાન વડે ઇન્દ્ર જાણી તુરત ત્યાં આવી તે જ ઘણ વડે લુહારને મારી નાખ્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ ગ્રામાક નામના સન્નિવેશમાં ગયા, ત્યાં ઉદ્યાનમાં કાઉસગ્ગધ્યાને રહેલા પ્રભુનો બિભેલક નામના યક્ષે મહિમા કર્યો.
ત્યાંથી વિહાર કરી પ્રભુ શાલિશીર્ષ નામના ગામે પધાર્યા, અને ત્યાં ઉદ્યાનને વિષે મહા મહિનાની કડકડતી ટાઢમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. પ્રભુના ત્રિપૃષ્ઠવાસુદેવના ભવમાં એક વિજયવતી નામે અણમાનીતી રાણી હતી, તે વિજયવતી મરીને ઘણા ભવભ્રમણ કરી કટપૂતના નામે વ્યંતરી થઈ હતી. તે વ્યંતરીએ પ્રભુને દેખી પૂર્વભવનું વૈર સંભારી વૈરનો બદલો લેવા તાપસીનું રૂપ વિક્ર્વ્યુ, અને જટામાં હિમ જેવું ઠંડું જલ ભરી તે પ્રભુના શરીર પર છાંટવા લાગી, તે જલ વડે પ્રભુને એવો તો શીત ઉપસર્ગ કર્યો કે બીજો માણસ તો તે ઠંડીથી ઠરી જાય. આવી રીતે આખી રાત્રિ તે ઉપસર્ગ ક૨વા છતાં પ્રભુને નિશ્ચલ દેખી વ્યંતરી શાંત થઈ, અને વૈર છોડી પ્રભુની સ્તુતિ કરવા લાગી. ઉપસર્ગને સમભાવે સહન કરતા અને છઠ્ઠના તપ વડે વિશુદ્ધ થતા પ્રભુને તે વખતે લોકાવવિધ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ
વ્યાખ્યાનમ્
૩૦૩
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Hw
કલ્પસૂત્ર ભાષાંતર
ત્યાંથી વિહાર કરી પ્રભુ ભદ્રિકાપુરીએ આવ્યા, ત્યાં ચોમાસી તપ વડે તથા વિવિધ પ્રકારના અભિગ્રહો ષષ્ઠ વડે આત્માને ભાવતા છતા છઠું ચોમાસું રહ્યા. ત્યાં ગોશાલો પ્રભુને શોધતો ફરી ફરીને પાછો છ મહિને મિ. વ્યાખ્યાનમ્ આવીને મળ્યો. પ્રભુએ ચોમાસી તપનું પારણું નગરીની બહાર કરી ઋતુબદ્ધ કાલમાં મગધ દેશમાં ઉપસર્ગ રહિતપણે વિચારવા લાગ્યા.
મગધ દેશમાં આઠ માસ ઉપસર્ગરહિત વિચારી શ્રમણ ભગવાનું શ્રી મહાવીર આલંભિકા નગરીએ ચાતુર્માસ કરવા પધાર્યા, ત્યાં ચોમાસી તપ વડે સાતમું ચાતુર્માસ પૂરું કરી તે નગરીની બહાર પારણું કર્યું. ત્યાંથી વિહાર કરી પ્રભુ કુડંગ સન્નિવેશમાં વાસુદેવના ચૈત્યમાં પ્રતિમાધ્યાને રહ્યા. કર્મરૂપી શત્રુને મર્દન કરનારા પ્રભુ ત્યાંથી વિહાર કરી મર્દન ગામ પધાર્યા, અને બળદેવના મંદિરમાં પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાંથી વિહાર કરી પ્રભુ બહુશાલ ગામના પાલવન નામના ઉદ્યાનમાં પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં રહેતી શાલાર્યા નામે વ્યંતરીએ પ્રભુને ઘણા ઉપસર્ગો કર્યા, છતાં ધ્યાનસ્થ પ્રભુને જરા પણ ચલાયમાન ન કરી શકવાથી તે શિક વ્યંતરીએ પોતાનો અપરાધ ખમાવી પ્રભુનો મહિમા કર્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ લોહાર્ગલ ગામ પધાર્યા, ત્યાં રાજ્ય કરતા જિતશત્રુ રાજાના અમલદારોએ મૌનધારી પ્રભુને તથા ગોશાલાને ખાનગી જાસૂસ જાણી પકડી રાજા પાસે લઈ ગયા. ત્યાં પ્રથમથી આવેલો ઉત્પલ નિમિત્તીયો પ્રભુને ઓળખી તુરત ઉભો થઈ ગયો, એ અને પ્રભુને ભક્તિપૂર્વક વંદન કરી રાજાને કહ્યું કે – રાજન્ ! આ જાસૂસ નથી, પણ સિદ્ધાર્થરાજાના પુત્ર
૩૦૪
For Private and Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SA
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમ્
શ્રીવર્ધમાનસ્વામી છે. રાજાએ આ હકીકત સાંભળી તુરત પ્રભુને તથા ગોશાલાને મુક્ત કર્યા, અને પોતાનો અપરાધ ખમાવી પ્રભુને વંદન કર્યું. ત્યાંથી વિહાર કરી પ્રભુ પુરિમતાલ નામના નગરે ગયા, ત્યાં શકટમુખ નામના ઉદ્યાનમાં શ્રીમલ્લિનાથ પ્રભુનું મંદિર હતું. તે ઉદ્યાન અને નગરની વચ્ચેના કોઈ પ્રદેશમાં પ્રભુ પ્રતિમા ધ્યાને રહ્યા. આ અરસામાં તે નગરનો વગુર નામનો શ્રાવક શ્રીમલ્લિનાથ પ્રભુની પ્રતિમાની પૂજા કરવા માટે નગરમાંથી શકટમુખ ઉદ્યાન તરફ જતો હતો, તે વખતે ઈશાનેન્દ્ર શ્રીમહાવીર પ્રભુને વંદન કરવા આવેલો; તેણે વન્ગર શેઠને પૂજા કરવા જતો જોઈ કહ્યું કે – “હે વગુર ! આ પ્રત્યક્ષ જિનેશ્વરનું ઉલ્લંઘન કરી જિનેશ્વરના બિંબને પૂજવા માટે આગળ કેમ જાય છે? આ છેલ્લા તીર્થકર શ્રી મહાવીર પ્રભુ છે તેઓ છદ્મસ્થપણે વિચરતા અહીં પ્રતિમા ધ્યાને રહ્યા છે.” તે સાંભળી વગુર શેઠ તુરત પ્રભુ પાસે આવ્યો, અને . અજ્ઞાનતાથી થયેલા અપરાધનું મિથ્યાદુકૃત દઈ ભક્તિથી પ્રભુને વંદન કર્યું. ત્યાર પછી તે વઝુર શ્રાવક છે ઉદ્યાનમાં જઈ શ્રીમલ્લિનાથ પ્રભુની પ્રતિમાની પૂજા કરી પોતાને ઘેર ગયો, ઇન્દ્ર પણ પોતાને સ્થાને ગયો.
ત્યાંથી વિહાર કરી પ્રભુ અનુક્રમે ઉન્નાગ નામના સન્નિવેશ તરફ જતા હતા, ત્યાં રસ્તામાં તરતના જ પરણેલા લાંબા લાંબાં દાંતવાલા વહુ-વરને સન્મુખ આવતા જોઈ ગોશાલાએ મશ્કરી કરી કે –
"तत्तिल्लो विहिराया, जाणइ दूरे वि जो जहिं वसइ । जं जस्स होइ जुग्गं, तं तस्स बिइज्जयं देइ ॥१॥"
૩૦૫
For Private and Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
FAERS
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ
વ્યાખ્યાનમુ
BUII
અહો ! વિધિરાજ કુશળ છે કે, જે જયાં દૂર પણ વસતું હોય તેને ધ્યાનમાં રાખે છે, અને જેને જે યોગ્ય હોય તેને તે બીજું મેળવી આપે છે લા' અહો જુઓ તો ખરા ! આ બન્નેનાં દાંત અને પેટ કેવા મોટા છે ! વાંસામાં તો ખુંધ નીકળી છે, નાકે પણ ચીબા છે !, વિધાતાએ સરખે સરખી જોડી ઠીક મેળવી દીધી છે ! આ પ્રમાણે વારંવાર મશ્કરી કરતા ગોશાલને પકડીને તે વહુ-વર સાથેના માણસોએ ખુબ માર્યો, અને મજબૂત | બંધનથી બાંધીને વાંસના જાળમાં ફેંકી દીધો. પરંતુ પાછળથી પ્રભુનો છત્રધર સમજી તેઓએ બંધન છોડી ગોશાલાને મુક્ત કર્યો. પછી પ્રભુ તેની સાથે ચાલતા ગોભૂમિમાં આવ્યા. ત્યાંથી રાજગૃહ નગરમાં પધારી પ્રભુએ આઠમું ચાતુર્માસ ચોમાસી તપ વડે પૂરું કર્યું, અને તે ચોમાસી તપનું પારણું નગરની બહાર કર્યું. પ્રભુએ વિચાર્યું કે - “મારે હજુ ઘણાં કર્મ નિર્ભરવાનાં છે, તેથી ચીકણા કર્મનો ક્ષય કરવા માટે ઉપસર્ગ થાય તેવી ભૂમિમાં વિચારવાની જરૂર છે, અને ઘણા ઉપસર્ગ વ્રજભૂમિમાં થશે”. એમ વિચારી પ્રભુ ત્યાંથી વિહાર કરી વજભૂમિમાં ગયા. તે દેશમાં પરમાધામી જેવા ક્રૂર સ્વેચ્છાએ પ્રભુને ઘણા ઉપસર્ગો કર્યા, પરંતુ “આ ઉપસર્ગોથી કર્મોનો ધ્વંસ થાય છે” એમ વિચારતા પ્રભુ પ્લેચ્છોને બંધુથી પણ અધિક માનતા. પ્રભુએ તે જ ભૂમિમાં નવમું ચાતુર્માસ ચોમાસી તપ વડે પૂરું કરી તે ઉપરાંત બીજા બે મહિના ત્યાં જ વિચર્યા. ત્યાં ચોમાસામાં નિયત સ્થાન ન મળવાથી પ્રભુએ નવમું ચોમાસું અનિયત કર્યું.
ત્યાંથી વિહાર કરી પ્રભુ સિદ્ધાર્થપુરે આવ્યા, ત્યાંથી કૂર્મગામ તરફ જતાં રસ્તામાં ગોશાલાએ તલનો
૩૦૬
For Private and Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
470143
છોડવો જોઈ પ્રભુને પૂછ્યું કે - ‘હે પ્રભુ ! આ છોડવો ફળશે કે નહિ ?’ પ્રભુએ કહ્યું કે - ‘ફળશે, આ છોડવાને સાત ફૂલ લાગ્યાં છે, તે સાતે ફૂલના જીવ મરીને આજ છોડવાની સીંગમાં સાત તલ થશે” આ પ્રમાણે પ્રભુએ કહેલું વચન જૂઠું પાડવા ગોશાલાએ તે છોડવાને મૂળમાંથી ઉખેડી એક તરફ ફેંકી દીધો. તે વખત નજીકમાં રહેલા વ્યંતરોએ ‘પ્રભુની વાણી અસત્ય ન થાઓ' એવું ધારીને ત્યાં વૃષ્ટિ કરી. વરસાદથી ભીની થયેલી ભૂમિમાં પડેલા તે છોડનું મૂળીયું કોઈ ગાયની ખરીથી દબાઈ જમીનમાં પેસી ગયું, અને ધીરે ધીરે તે છોડવો હતો એવો થઈ ગયો.
પ્રભુ ત્યાંથી ચાલતા કૂર્મગામ પહોંચ્યા. તે ગામની બહાર વૈશ્યાયન નામનો તાપસ મધ્યાહ્ન સમયે બન્ને હાથ ઉંચા કરી, સૂર્ય સામે દૃષ્ટિ રાખી, જટા છૂટી મૂકી સૂર્યની આતાપના લઈ રહ્યો હતો; અને સૂર્યના સમ્ર તાપને લીધે તેની જટામાંથી જમીન પર ખરી પડતી ચૂકાઓ એટલે જૂઓને વીણી વીણીને તે તાપસ પાછો પોતાની જટામાં નાખતો હતો. આવું દુઃસહ અનુષ્ઠાન કરી રહેલા તે તાપસની જટામાં ઘણી જૂ દેખી ધ ગોશાલો તે તાપસને ‘યૂકાશય્યાતર' એ પ્રમાણે કહી તેની વારંવાર મશ્કરી કરવા લાગ્યો. તેથી તાપસે ક્રોધાયમાન થઈ ગોશાલા ઉપર તેજોલેશ્યા મૂકી. તાપસે મૂકેલી તેજોલેશ્યાથી ગોશાલો ભસ્મીભૂત થઈ જાત, પણ કરુણાસાગર પ્રભુએ તુરત શીતલેશ્યા મૂકી, તેથી જલ વડે અગ્નિની જેમ તે તેજોલેશ્યા શમી ગઈ, આવી રીતે પ્રભુએ ગોશાલાને બચાવી લીધો. પ્રભુની અલૌકિક શક્તિ જોઈ વૈશ્યાયન વિસ્મય પામ્યો, અને
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
વ્યાખ્યાનમ્
૩૦૭
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Rી )
કલ્પસૂત્ર ભાષાંતર
નમ્રતાથી બોલ્યો કે - “હે ભગવાનું! મેં આપનો આવો પ્રભાવ જાણ્યો નહોતો, માટે મારા વિપરીત આચરણની ક્ષમા કરો'. આ પ્રમાણે કહી તે તાપસ ગયા પછી ગોશાલે પ્રભુને પૂછ્યું કે - “હે ભગવાન્ ! આ તેજોલેશ્યાલબ્ધિ વિક વ્યાખ્યાનમુ શી રીતે પ્રાપ્ત થાય?' સર્પને દૂધ પાવા પેઠે ગોશાલાને તેજોલેશ્યાની વિધિ શીખવાડવાથી ભવિષ્યમાં અનર્થનું કારણ થશે, એમ જાણવા છતાં પ્રભુએ ભાવિભાવ અવશ્ય થવાનો વિચારી ગોશાલાને તેજલેશ્યાની વિધિ આ પ્રમાણે શીખવાડી -
“જે મનુષ્ય સૂર્યની આતાપના પૂર્વક હંમેશાં છટ્ઠ કરે, અને એક મૂઠી અડદના બાકળા તથા અંજલિ માત્ર ગરમ પાણીથી છઠનું પારણું કરે, તે મનુષ્યને છ માસને અંતે તેજોલેશ્યાલિબ્ધિ પ્રાપ્ત થાય” ત્યાંથી વિહાર કરી પ્રભુ પાછા સિદ્ધાર્થપુર તરફ જતા હતા, માર્ગમાં પેલા તલના છોડવાનો પ્રદેશ આવ્યો, ત્યારે
ગોશાલો બોલ્યો કે - “હે સ્વામી ! આપને મેં જે તલના છોડવા માટે પૂછ્યું હતું તેમાં આપના કહેવા મુજબ કઃ તલ થયા નથી.' જો એ જ તલનો છોડવો આ ઉભો.” તલનો છોડવો દેખવા છતાં પ્રભુના વચન ઉપર શ્રદ્ધા
ન રાખતા ગોશાલાએ તે છોડવાની શીંગ ચીરી જોઈ તો તેમાં બરાબર સાત તલ નીકળ્યા. તે જોઈ ગોશાલાએ પોતાની મતિકલ્પના પ્રમાણે એવો મત બાંધ્યો કે - “જે પ્રાણીઓ જે શરીરમાં મરે છે તે પ્રાણીઓ તે જ શરીરમાં પાછા પરાવર્તન કરીને ત્યાંને ત્યાં જ ઉત્પન્ન થાય છે.” આ પ્રમાણે મત સ્વીકાર્યો તથા “જે થવાનું હોય તે થાય જ છે એ પ્રમાણે અગાડી સ્વીકારેલા નિયતિવાદને તેણે ગાઢ કર્યો. ત્યાંથી ગોશાલો તેજોવેશ્યા
૩૦૮
For Private and Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ.
સાધવા માટે પ્રભુથી છૂટો પડી શ્રાવતી નગરીમાં ગયો. ત્યાં તેણે એક કુંભારની શાળામાં રહી પ્રભુએ કહેલા વિધિથી છ માસ પર્યત તપ કરી તેજલેશ્યા સિદ્ધ કરી. એક વખતે શ્રી પાર્શ્વનાથ પ્રભુના છ સાધુઓ કે જેઓ સંયમ ન પાળી શકવાથી ગૃહસ્થ થયા હતા, અને અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનમાં પંડિત હતા, તેઓ ગોશાલાને મળ્યા. તેમની પાસેથી ગોશાલો અષ્ટાંગ નિમિત્ત ભણ્યો. આવી રીતે તેજોલેશ્યાલબ્ધિ અને અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન મળવાથી ગર્વ ધરતો ગોશાલો ‘હું સર્વજ્ઞ છું’ એ પ્રમાણે પોતાની પ્રસિદ્ધિ કરતો પૃથ્વી પર વિચારવા લાગ્યો.
હવે સિદ્ધાર્થપુરથી વિહાર કરી પ્રભુ વૈશાલી નગરી પધાર્યા. ત્યાં સિદ્ધાર્થરાજાના મિત્ર શંખ નામના ગણરાજે પ્રભુને ભક્તિપૂર્વક વંદન કર્યું. ત્યાંથી વિહાર કરી પ્રભુ વાણિજ નામના ગામે આવી બહારના કોઈ પ્રદેશમાં પ્રતિમા ધરીને રહ્યા. તે ગામમાં આનંદ નામનો શ્રાવક રહેતો હતો, તે હમેશાં છઠ તપ કરતો, અને સૂર્યની આતાપના લેતો હતો, શ્રાવકની ઉત્કૃષ્ટ ક્રિયા કરતા તપસ્વી આનંદને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું. તે પ્રભુ પાસે આવી વંદન કરી બોલ્યો કે - “હે પ્રભુ! આપને ધન્ય છે કે આવા ઘોર ઉપસર્ગો પડવા છતાં આપે સમભાવે સહન કર્યા, હે નાથ ! હવે આપને થોડા જ વખતમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થશે”. ઇત્યાદિ તો પ્રભુની સ્તુતિ કરી આનન્દ શ્રાવક પોતાને ઘેર ગયો. પ્રભુ ત્યાંથી વિહાર કરી શ્રાવસ્તી નગરીએ પધાર્યા, ત્યાં દસમું ચાતુર્માસ વિવિધ તપ વડે સંપૂર્ણ કર્યું.
ચાતુર્માસ પૂરું થતાં પ્રભુ નગરીની બહાર પારણું કરી વિચરતા અનુક્રમે ઘણા મ્લેચ્છ લોકોથી ભરપૂર
૩૦૯
For Private and Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
એવી દૃઢભૂમિમાં ગયા. ત્યાં પેઢાલ નામના ગામની બહાર પોલાસ નામના ચૈત્યમાં પ્રભુએ અઠ્ઠમ તપ સ્વીકારી પ્રવેશ કર્યો, અને એકરાત્રિની પ્રતિમા ધરીને રહ્યા. હવે આ વખતે શક્રેન્દ્રે પોતાના અવધિજ્ઞાનથી પ્રભુને ધ્યાનમગ્ન રહેલા જોઈ તુરત સિંહાસન પરથી ઉતરી જઈ પ્રભુને વંદન કર્યું. પછી ઇન્દ્રે પ્રભુના ધૈર્યગુણની પ્રશંસા કરતાં પોતાની સુધર્મસભામાં બેઠેલા દેવો સમક્ષ કહ્યું કે – “અહા ! શ્રીવીર પ્રભુ અત્યારે કેવા ધ્યાનમગ્ન થઈ રહ્યા છે ?, વાહ ! કેવા ધીર બની અડગ ચિત્તે ઉભા છે ? તેમના એ ધ્યાનમગ્ન ચિત્તને ચલાયમાન કરવા કદાચ ત્રણ જગતના પ્રાણીઓ એક્કા થાય તો પણ અસમર્થ છે”. આવાં ઇન્દ્રનાં વચન સાંભળી તે સભામાં બેઠેલો ઇન્દ્રનો સામાનિક સંગમ નામનો દેવ પ્રભુની પ્રશંસા સહન ન કરી શકવાથી ભૃકુટી ચડાવી અધર કંપાવતો બોલ્યો કે – “હે દેવેન્દ્ર ! આવા ભોળપણના વિચારો દેવસભામાં બોલી, એક સાધુને દેવો કરતાં પણ મોટી શક્તિવાળો જણાવી, દેવોની અવગણના કરવી આપને ન શોભે. હે સુરેન્દ્ર ! જેઓ મેરુ પર્વતને પણ ઢેફાની જેમ ફેંકી દેવા સમર્થ છે, જેઓ સમુદ્રનું પણ અંજલિના પાણી પેઠે પાન કરી જવા શક્તિવાળા છે, જેઓ આખી પૃથ્વીને પણ છત્રીની જેમ એક ભુજાથી તોલી રાખવા પ્રભાવશાળી છે; એવા અતુલ પરાક્રમી દેવો આગળ વળી એ મનુષ્યમાત્ર સાધુ કોણ છે ? હું પોતે જ હમણાં ત્યાં જઈ તે સાધુને હું ક્ષણવારમાં ચલાયમાન કરી નાખું છું ? તે વખતે ઇન્દ્રે વિચાર્યું કે – “જો હું અત્યારે આ સંગમને હુકમ કરી જતો અટકાવીશ તો એ દુર્બુદ્ધિ જાણશે કે, તીર્થંકરો તો પારકાની સહાયથી જ તપ કરે છે, વળી આવો ઉલટો
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ વ્યાખ્યાનમ્
૩૧૦
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
ભાસ ઘણા દેવોના મનમાં ઠસી જશે, માટે અત્યારે આ દુષ્ટને જતો અટકાવવો ઠીક નથી’. એમ વિચારી સમયને માન આપી ઇન્દ્ર મૌન રહ્યો. હવે પ્રભુને ચલાયમાન કરવા ઇન્દ્ર સમક્ષ પ્રતિજ્ઞા કરી ક્રોધથી ધમધમી રહેલો તે સંગમદેવ તુરત સભામાંથી ઉઠી ધ્યાનમાં સ્થિર રહેલા પ્રભુની પાસે આવ્યો. પ્રભુની શાંત મુદ્રા દેખવા છતાં તે પાપી દેવ શાંતિને બદલે અધિક દ્વેષ પામ્યો, અને તેણે તત્કાલ ધૂળની વૃષ્ટિ કરી. તે ધૂળથી પ્રભુનું આખું શરીર ઢાંકી દીધું, અને નાસિકા, આંખ, કાન વિગેરે શરીરનાં દ્વાર એવાં તો પૂરી દીધાં કે પ્રભુનો શ્વાસોચ્છ્વાસ પણ રુંધાઈ ગયો ૧. છતાં પ્રભુ જરા પણ ચલાયમાન થયા નહિ, ત્યારે ધૂળને દૂર ખસેડી તે દુષ્ટે વજ્ર જેવી કઠોર મુખવાળી કીડીઓ ઉત્પન્ન કરી. તે કીડીઓએ પ્રભુના શરીરને વીંધી વસ્ત્રમાંથી સોય નીકળે તેમ એક બાજુથી પેસી બીજી બાજુ આરપાર નીકળી આખું શરીર ચારણી જેવું કરી નાખ્યું ૨. આ પ્રમાણે કીડીઓનો ઉપસર્ગ ક૨વા છતાં ક્ષમાસાગર પ્રભુ ચલિત થયા નહિ, ત્યારે તે સંગમદેવે પ્રચંડ ડાંસ બિકુર્વ્યા. તેઓના પ્રહારથી પ્રભુના શરીરમાંથી ગાયના દૂધ જેવું સફેદ રુધિર ઝરવા લાગ્યું ૩. છતાં જ્યારે તેઓથી પણ પ્રભુ ક્ષોભ પામ્યા નહીં, ત્યારે તેણે તીક્ષ્ણ મુખવાળી ઘીમેલો વિકુર્તી. તે ઘીમેલો પ્રભુના શરીરે એવી તો સજ્જડ ચોંટીને વીંધવા લાગી કે આખું શરીર ઘીમેલમય દેખાવા લાગ્યું ૪. ઘીમલોથી પણ પ્રભુ ક્ષોભ ન પામ્યા ત્યારે તેણે વીંછી વિધુર્યા. પ્રલયકાલના અગ્નિના તણખા જેવા વીંછીઓ પુચ્છના કાંટાઓથી ભગવંતના શ૨ી૨ને ભેદવા લાગ્યા ૫. તેઓથી પણ પ્રભુ વ્યાકુલ થયા નહિ, ત્યારે તેણે નોલીયા વિકુર્વ્યા.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ
વ્યાખ્યાનમ્
૩૧૧
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
‘ખીં ! ખીં !' એવા શબ્દો કરતાં તેઓ દોડીને ઉગ્ર દાઢો વડે ભગવંતના શરીરમાંથી તોડી તોડીને માંસના ટુકડા જુદા પાડવા લાગ્યા ૬. તેઓથી પણ પ્રભુને ચલાયમાન ન થયેલા દેખી તે દેવે ભયંકર સર્પો વિકર્યા. તે સર્વોએ શ્રીમહાવી૨ પ૨માત્માને પગથી માથા સુધી વીંટી લીધા, અને ફણાઓ ફાટી જાય તેવો જોરથી પ્રભુ ઉપર ફણાઓના પ્રહાર કરવા લાગ્યા, તથા દાઢો ભાંગી જાય તેટલા બળથી ડસવા લાગ્યા ૭. જ્યારે બધું ઝેર વમન કરી નિર્બલ બની તે સર્પો દોરડાની જેમ લટકી રહ્યા, ત્યારે તે દેવે ઉંદરો ઉત્પન્ન કર્યા. તેઓ નખ અને દાંતથી પ્રભુને અંગને ખણવા લાગ્યા, અને તેની ઉ૫૨ મૂત્ર કરીને પડેલા ઘા ઉપર ખાર નાખવા લાગ્યા ૮. ઉંદરોથી પણ પ્રભુ ક્ષોભ ન પામ્યા ત્યારે તે દેવે અધિક ક્રોધ કરી મદોન્મત્ત હાથી વિકર્યો તે હાથી પ્રભુના શરીરને સૂંઢથી પકડી આકાશમાં ઉછાળી દંતશૂળથી ઝીલી લઈ દાંત વડે પ્રહાર કરવા લાગ્યો, અને પગથી કચરવા માંડ્યો ૯. છેવટે હાથી પણ પ્રભુને ક્ષોભ ન પમાડી શક્યો ત્યારે તે દેવે હાથણી વિકુર્તી તે હાથણીએ પ્રભુને તીક્ષ્ણ દાંતથી ઘણા પ્રહાર કર્યા અને પ્રભુના શરીરને પગથી કચરી નાખ્યું ૧૦. જ્યારે હાથણીથી પણ પ્રભુ ક્ષોભ ન પામ્યા, ત્યારે તે અધમ દેવે ભયંકર પિશાચ વિકુર્યો. તે પિશાચ અગ્નિની જવાલાઓથી વિકરાલ બનેલા પોતાના મુખને ફાડી, હાથમાં તલવાર પકડી, પ્રભુ સન્મુખ દોડી આવ્યો; અને અટ્ટહાસ વિગેરે ઘોર ઉપસર્ગ કરવા લાગ્યો ૧૧. પરંતુ પ્રભુને જરા પણ ક્ષોભ ન પામેલા દેખી નિર્દય સંગમદેવે વાઘનું રૂપ વિકર્યું. તે વાધ વજ્ર જેવી દાઢોથી અને ત્રિશૂલ જેવા તીક્ષ્ણ નહોરથી પ્રભુના શરીરને
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠે
વ્યાખ્યાનમ્
૩૧૨
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે
વિદારવા લાગ્યો ૧૨. છતાં પણ પ્રભુને ધ્યાનમાં અડગ રહેલા જોઈ તે દેવે પ્રભુના માતા-પિતા સિદ્ધાર્થ રાજા અને ત્રિશલામાતાનું રૂપ વિકર્યું. તેઓ કરુણવિલાપ કરવા લાગ્યા કે - હે પુત્ર ! તેં આવી દુષ્કર દીક્ષા શા માટે લીધી ?, અમે ઘણાં દુઃખી થઈ જ્યાં ત્યાં રઝળીએ છીએ, માટે નિરાધાર થઈ ભટકતા એવા અમારી તું સાર કર, હે પુત્ર ! તું ડાહ્યો છતાં અત્યારે અમારી સામું પણ કેમ જોતો નથી ? ૧૩. આવા કરુણવિલાપથી પણ જ્ઞાની પ્રભુનું મન લિપ્ત થયું નહિ, ત્યારે તે દેવે એક છાવણી વિકુર્તી. તે છાવણીના માણસોએ પ્રભુના પગ વચ્ચે અગ્નિ સળગાવી ભાત રાંધવા પગ ઉપર વાસણ મૂક્યું, અગ્નિ એટલો બધો વધારી દીધો કે કે પ્રભુના પગ નીચે પણ બળવા લાગ્યો ૧૪. છતાં એકાગ્રધ્યાને રહેલા પ્રભુ ક્ષોભ ન પામ્યા, ત્યારે તે નિર્દય દેવે એક ચંડાલ વિકર્યો. ચંડાલે પ્રભુની ડોકમાં, બે કાનમાં, બે ભુજામાં, અને જંઘા વિગેરે અવયવો ઉપર પક્ષીઓનાં પાંજરાં લટકાવ્યાં. તે પક્ષીઓએ ચાંચ અને નખના પ્રહાર એટલા બધા કર્યા કે, જેથી પ્રભુનું શરીર પાંજરા જેવું સેંકડો છિદ્રવાળું થઈ ગયું ૧૫. તે ઉપસર્ગથી પણ પ્રભુ ક્ષોભ ન પામ્યા, ત્યારે તેણે પ્રચંડ પવન વિકર્યો, પર્વતોને પણ કંપાવતા તે પવને પ્રભુને ઉપાડી ઉપાડીને નીચે પછાડ્યા ૧૬. તેવા ઉગ્ર વિ પવનથી પણ પ્રભુ ચલિત ન થયા, ત્યારે તેણે તત્કાલ વંટોળીયો વાયુ વિકર્યો. તે વંટોળીયાએ કુંભારના ચાકડા પર રહેલા માટીના પીંડની પેઠે પ્રભુને ખૂબ ભમાડ્યા ૧૭. છતાં ધ્યાનના તાનમાં તન્મય બનેલા પ્રભુએ જરા પણ ધ્યાન છોડ્યું નહિ. સંગમદેવે વિચાર્યું કે – “ઉપસર્ગ કરી કરીને થાક્યો, પણ વજ્ર જેવા કઠીન
For Private and Personal Use Only
ષષ્ઠ
વ્યાખ્યાનમ્
૩૧૩
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
N
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનનું
મનવાળા આ મુનિને ચલિત કરી શક્યો નહિ. ઈન્દ્રસભામાં પ્રતિજ્ઞા કરીને આવેલો હું આવી જ રીતે પાછો જઈ કેવી રીતે મોટું દેખાડીશ?, આ મુનિ પણ કોઈ વિચિત્ર છે કે જીવતો રહે ત્યાં સુધી ધ્યાન છોડે તેમ નથી.
માટે હવે તો તેના પ્રાણનો નાશ કરવાથી જ તેનું ધ્યાન નાશ પામશે તે સિવાય બીજો ઉપાય નથી”. એમ વિચાર કરી તે નીચ દેવે હજાર ભાર જેટલા વજનવાળું એક કાલચક્ર વિકવ્યું. તે કાલચક્રને ઉપાડી | સંગમદેવે જોરથી પ્રભુના શરીર પર નાખ્યું. જે કાલચક્ર મેરુપર્વતના મજબૂત શિખર પર પડ્યું હોય તો તેના પણ ચૂરેચૂરા કરી નાખે, એવું તે કાલચક્ર પ્રભુના શરીર પર પડવાથી પ્રભુ ઢીંચણ સુધી જમીનમાં પેસી ગયા ૧૮, છતાં પ્રભુ તો નિશ્ચલ ચિત્તે ધ્યાનમાંજ મગ્ન રહ્યા. પોતાની ધારણા પાર ન પડવાથી સંગમદેવે વિચાર્યું કે - “અરે મોટા પર્વતને પણ ચૂરેચૂરા કરી નાખનાર કાલચક્ર પણ કાંઈ કરી શક્યું નહિ, તેથી જણાય છે કે આ મુનિને શસ્ત્રાદિ તો કાંઈ કરી શકે તેમ નથી. આવા પ્રતિકૂળ ઉપસર્ગોથી આ મુનિ ચલિત થવાને બદલે ઉલટા વધારે દૃઢ થતા જાય છે માટે હવે તો અનુકૂલ ઉપસર્ગ કરી ધ્યાનથી ભ્રષ્ટ કરી નાખું”. એમ વિચારી તેણે રાત્રિ હોવા છતાં પ્રભાત વિકવ્યું, અને માણસો ઉત્પન્ન કર્યા. તેઓ ફરવા લાગ્યા, અને પ્રભુને કહેવા લાગ્યા કે - “હે દેવાર્ય ! પ્રભાત થઈ જવા છતાં હજુ આપ કેમ ઉભા છો?, આપના ધ્યાનનો વખત પૂરો થઈ ગયો છે”. પણ પ્રભુ તો પોતાના જ્ઞાન વડે રાત્રિ જાણે છે ૧૯. પ્રભુને હજુ પણ નિશ્ચલ રહેલા દેખી તેણે દેવઋદ્ધિ વિમુર્તી, અને વિમાનમાં બેસી પ્રભુને લોભાવવા બોલ્યો કે - “હે મહર્ષિ! હું આપનું આવું ઉગ્ર તપ
૩૧૪
For Private and Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમુ
ele|
અને સત્ત્વ દેખી સંતુષ્ટ થયો છું. માટે આપને જે જોઈએ તે માગી લ્યો. કહો તો આપને સ્વર્ગમાં લઈ જાઉં, અને કહો તો મોક્ષમાં લઈ જાઉં”. આવી રીતે મીઠા શબ્દો બોલી તે સંગમદેવે ઘણે પ્રકારે પ્રભુને લોભાવ્યા, છતાં નિર્લોભી પ્રભુ ધ્યાનથી ચલિત ન થયા; ત્યારે તેણે તત્કાલ કામદેવની સેના જેવી દેવાંગનાઓ વિકુર્તી તે દેવાંગનાઓ હાવભાવાદિ ઘણા અનુકૂલ ઉપસર્ગો કરવા લાગી, છતાં પ્રભુ જરાપણ ક્ષોભ ન પામતાં ધ્યાનમાં જ અચલ રહ્યા ૨૦. આવી રીતે તે દુષ્ટ સંગમદેવે એક રાત્રિમાં મોટા મોટા વીસ ઉપસર્ગો કર્યા, છતાં જગતુબંધુ પ્રભુએ તો તેના તરફ દયાર્દષ્ટિ રાખી, અને ધ્યાનમાં અચલ રહી ક્રોધનો અંશ પણ આવવા દીધો નહિ. અહીં કવિ ઉસ્નેક્ષા કરે છે કે -
“बलं जगद् ध्वंसन-रक्षणक्षम, कृपा च सा सङ्गामके कृतागसि ।
इतीव संचिन्त्य विमुच्य मानसं, रूषेव रोषस्तव नाथ ! निर्ययौ ॥१॥" “હે નાથ! આપનું બળ જગતનો નાશ કરવા અને જગતનું રક્ષણ કરવા સમર્થ હતું, છતાં આપનો મહા Aિ અપરાધ કરનાર સંગમદેવ ઉપર પણ આપે કોઈ અલૌકિક કૃપા કરી. આ પ્રમાણે વિચારીને જાણે રોષ કરીને ક્રોધ આપના મનને ત્યજીને ચાલ્યો ગયોI/૧” અર્થાત્ ક્રોધે વિચાર્યું કે- આટલું આટલું બળ હોવા છતાં ખરે વખતે | પણ પ્રભુએ મારો જરા પણ ઉપયોગ ન કરતાં છેવટ સુધી દયાનો જ ઉપયોગ કર્યો, તો પછી મારે પ્રભુના ! ચિત્તમાં શા માટે નકામો નિવાસ કરવો?, એમ રોષ લાવીને જાણીને ક્રોધ પ્રભુનું ચિત્ત ત્યજીને ચાલ્યો ગયો.
૩૧૫
For Private and Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમું
સવાર થતાં પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. પ્રભુ વિહાર કરીને જયાં જ્યાં જતા ત્યાં ત્યાં સંગમદેવ આહારને અનેષણીય કરી નાખતો, તથા બીજા પણ વિવિધ પ્રકારના ઉપસર્ગો કરતો. આવી રીતે છ મહિના સુધી તે દુષ્ટ દેવે કરેલા ઉપસર્ગોને સહન કરતા પ્રભુએ છ મહિના સુધી ઉપવાસ કર્યા. એક વખતે વિચરતા છતા પ્રભુ વ્રજ નામના ગામમાં આવ્યા. પ્રભુએ વિચાર્યું કે હવે છ મહિને તે દેવ ગયો હશે' એમ વિચારી છમાસી તપનું પારણું કરવા દેવામાં તે વ્રજ ગામના ગોકુલમાં ગોચરી માટે ગયા, ત્યાં પણ તે દેવે આહારને અષણીય કરી નાખ્યો. પ્રભુ જ્ઞાનથી તે દેવે કરેલી અનેષણા જાણી તુરત પાછા ફરી તે ગામની બહાર આવી પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યારે તે દેવે અવધિજ્ઞાનથી જોયું તો પ્રભુના અસ્મલિત વિશુદ્ધ પરિણામ જોયા. તેણે વિચાર્યું કે -
અહો ! છ મહિના સુધી નિરંતર ઉપસર્ગો કરવા છતાં આ મુનિ ચલિત થયા નહિ, અને હજુ પણ ગમે તેટલા ઉપસર્ગ કરીશ તો પણ ચલિત થાય તેમ નથી.” એમ વિચારી તે દેવ ખિન્ન મનવાળો થઈ, પ્રભુને નમી, કરેલા અપરાધથી લજ્જા પામી પ્લાનમુખે બોલ્યો કે – “હે સ્વામી ! શક્રેન્દ્ર સુધર્માસભામાં આપના સત્ત્વની જેવી પ્રશંસા કરી હતી તેવા જ સત્ત્વશાળી આપને મેં પ્રત્યક્ષ અનુભવ્યા. હે પ્રભુ ! મેં આપના ઘણા અપરાધ કર્યા, તેની ક્ષમા કરો'. આ પ્રમાણે કહી, વીલખો થઈ શક્રની બીકથી પ્રભુને વંદન કરી તે સૌધર્મ દેવલોક તરફ ચાલ્યો. ત્યાર પછી તે જ ગોકુલમાં જતા પ્રભુને ઘરડી ગોવાળણે દૂધપાકથી પારણું કરાવ્યું, તે દાનથી સંતુષ્ટ થયેલા દેવોએ ત્યાં વસુધારા વિગેરે પાંચ દિવો પ્રગટ કર્યા.
For Private and Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
VAEX
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ હીરા વ્યાખ્યાનમ્
આટલો વખત સૌધર્મવાસી દેવ-દેવીઓ આનંદ રહિત થઈ ઉગ ધરીને રહ્યા હતા. શક્રેન્દ્ર પણ ગાયન, હીમ નાચ વિગેરેથી વિમુખ બની, “અહો ! મેં પ્રભુની પ્રશંસા કરી, તેથી જ તે નીચ સંગમે પ્રભુને ઉપસર્ગો કર્યા,
| તેથી પ્રભુને ઉપસર્ગો થવાનું કારણ હું જ થયો”, એમ ચિંતવતો, દીનદષ્ટિવાળો હાથ ઉપર મસ્તક ટેકવી થી દુઃખપૂર્ણ વ્યગ્ર ચિત્તે બેઠો હતો. હવે છ મહિના સુધી ઘોર ઉપસર્ગો કરવા છતાં પ્રભુને ચલાયમાન ન કરી
શકવાથી ભ્રષ્ટ થયેલી પ્રતિજ્ઞાવાળા અને શ્યામ મુખવાળા તે અધમ સંગમદેવને આવતો દેખી ઇન્દ્ર તેનાથી પરામુખ થઈ દેવો પ્રતિ બોલ્યો કે - “હે દેવો ! કર્મચંડાલ પાપાત્મા આવે છે, એ નીચ દેવનું મુખ જોવામાં આવે તો પણ મહાપાપ લાગે. એણે આપણા સ્વામીને ઘણી કદર્થના કરીને મારો મોટો અપરાધ કર્યો છે, એ | પાપી જેમ આપણાથી ડર્યો નહિ. તેથી અપવિત્ર એ દુરાત્માને સ્વર્ગમાંથી જલદી કાઢી મૂકો”. આ પ્રમાણે કહી ક્રોધથી ઇન્દ્ર તેને ડાબા પગની લાત મારી ફીટકાર આપ્યો. તે વખતે ઇન્દ્રના હથિયારબંધ સુભટો લાકડી, પાટુ, મુષ્ટિ વિગેરેથી પ્રહાર કરતા છતા તેને ધક્કા મારી સભામાંથી બહાર કાઢવા લાગ્યા, દેવીઓ પોતાના હાથની આંગળીઓ મરડતી છતી આક્રોશ કરવા લાગી, સામાનિક દેવો હાંસી કરવા લાગ્યા. આવી રીતે ચોતરફથી તિરસ્કાર પામતો સંગમ ચોરની જેમ આમ-તેમ જોતો છતો, ઠરી ગયેલા અંગારાની પેઠે નિસ્તેજ થઈ ગયેલો, અને પરિવાર વગરનો, એકલો, હડકાયા કૂતરાની પેઠે દેવલોકમાંથી કાઢી મૂકાયેલો | ત્યાંથી પ્લાનમુખે મેરુપર્વતની ચૂલા ઉપર ગયો. ત્યાર પછી તેની અગ્રમહિષી-દેવીઓએ દીનમુખે ઇન્દ્રને
૩૧૭
For Private and Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie COS
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ.
વિનંતી કરી કે - “હે સ્વામી ! જો આપની આજ્ઞા હોય તો અમે અમારા પતિની પાછળ જઈએ”. ઇન્દ્ર તેમને જવા આજ્ઞા આપી, અને બીજા સર્વ પરિવારને તેની પાછળ જતો અટકાવ્યો. ત્યાં તે સંગમદેવ પોતાનું બાકી રહેલું એક સાગરોપમનું આયુષ્ય સમાપ્ત કરશે.
હવે ગોકુલ ગામથી વિહાર કરી પ્રભુ આનંભિકા નગરીએ આવ્યા, ત્યાં હરિકાંતનામનો વિઘુકુમારનો ઇન્દ્ર પ્રભુને સુખશાતા પૂછવા આવ્યો. પ્રભુના ધૈર્યગુણની પ્રશંસા કરી અને વંદન કરી તે પોતાને સ્થાને ગયો. ત્યાંથી પ્રભુ શ્વેતાંબિકા નગરીએ આવ્યા, ત્યાં હરિસહ નામનો વિદ્યુતકુમારનો ઈન્દ્ર પ્રભુને સુખશાતા પૂછવા આવ્યો, અને વંદન કરી પોતાને સ્થાને ગયો. ત્યાંથી વિહાર કરી પ્રભુ શ્રાવસ્તી નગરીએ પધાર્યા, તે વખતે શક્રેન્ડે આપી કાર્તિકસ્વામિની મૂર્તિમાં પ્રવેશ કરી તે મૂર્તિદ્વારા પ્રભુને વંદન કર્યું, તેથી ત્યાં પ્રભુનો ઘણો મહિમા પ્રવર્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ કૌશાંબી નગરીએ પધાર્યા, ત્યાં ચન્દ્ર અને સૂર્યે ઉતરીને પ્રભુને ભક્તિપૂર્વક વંદન કર્યું. ત્યાંથી પ્રભુ વારાણસી નગરીએ આવ્યા, ત્યાં શક્રેન્દ્ર આવી પ્રભુને વંદન કર્યું. ત્યાંથી પ્રભુ રાજગૃહ પધાર્યા, ત્યાં ઈશાનેન્દ્ર આવી પ્રભુને વંદન કર્યું. ત્યાંથી પ્રભુ મિથિલા નગરી પધાર્યા, ત્યાં જનકરાજાએ તથા ધરણેન્દ્ર પ્રભુને સુખશાતા પૂછી વંદન કર્યું. ત્યાંથી પ્રભુ વૈશાલી નગરી પધાર્યા, ત્યાં પ્રભુએ અગીયારમું ચાતુર્માસ કર્યું. ત્યાં ભૂતાનંદ નામના નાગકુમારના ઇન્દ્ર આવી, પ્રભુને સુખશાતા પૂછી વંદન કર્યું. ચાતુર્માસ પૂરું થતાં ત્યાંથી વિહાર કરી પ્રભુ સુસુમારપુર પધાર્યા, અને ત્યાંના ઉઘાનમાં પ્રતિમાધ્યાને
૩૧૮
For Private and Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ્
રહ્યા. આ વખતે ચમરેન્દ્ર ગર્વ કરીને શક્રને જીતવા ઉંચો સૌધર્મલોકમાં ગયો, તેથી શકે કોપ કરી તેના પર વજ છોડ્યું. વજથી ભયભીત બનેલો ચમરેન્દ્ર તુરત પ્રભુના ચરણકમલમાં આવીને પડ્યો, અને બચી ગયો ત્યાંથી અનુક્રમે વિહાર કરતા પ્રભુ કૌશાંબી નગરી પધાર્યા. ત્યાં શતાનીક નામે રાજા હતો. તેને મૃગાવતી નામે રાણી, વાદી નામે ધર્મપાઠક, અને સુગુપ્ત નામે પ્રધાન હતો. સુગુપ્તને નંદા નામે પરમ શ્રાવિકા સ્ત્રી હતી, નંદા મૃગાવતીની સખી હતી. મૃગાવતીની વિજયા નામે પ્રતિહારી હતી. તે નગરીમાં ધનાવહ નામે શેઠ હતો, તેને મૂલા નામે સ્ત્રી હતી. હવે શ્રમણ ભગવાનું મહાવીર આ નગરીમાં પધાર્યા ત્યારે પોષ વદ એકમ હતી. તે દિવસે પ્રભુએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી એમ ચારે પ્રકારે ઉગ્ર અભિગ્રહ લીધો. તે આ પ્રમાણે; “દ્રવ્યથી-સૂપડાના ખૂણામાં રહેલ અડદ આપે તો વહોરવા. ક્ષેત્રથી-એક પગ ઉમરામાં અને એક પગ બહાર રાખીને આપે તો વહોરવું. કાલથી ભિક્ષાચરો ભિક્ષા લઈ ગયા પછીના સમયે મળે તો વહોરવું. ભાવથી - કોઈ રાજકુમારી દાસીપણાને પામી હોય, મસ્તક મુંડાવ્યું હોય, પગમાં બેડી હોય, રોતી હોય, અને અઠમ તપ કર્યો હોય, આવા પ્રકારની સતી સ્ત્રી જો વહોરાવે તો વહોરવું” આ પ્રમાણે પરીષહ સહન કરવા કઠણ અભિગ્રહ સ્વીકારી પ્રભુ તે નગરીની અંદર ભિક્ષા માટે ફરે છે, તે નગરીનો રાજા, પ્રધાન વિગેરે ઘણા ઉપાય કરે છે પણ ચાર મહિના વ્યતીત થવા છતાં પ્રભુનો અભિગ્રહ પૂરો થયો નહિ. આ અરસામાં શતાનીક રાજાએ ચંપાનગરી ઉપરચડાઈ કરી લશ્કરથી ઘેરી લીધી, તેથી ચંપાપતિ દધિવાહન રાજા
૩૧૯
For Private and Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit થa
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનનું
નાઠો.પાછળથી ધણી વગરની થઈ પડેલી ચંપાનગરીને શતાનીક રાજાના સુભટોએ લૂંટવા માંડી, તેઓમાં એક સુભટે દધિવાહન રાજાની રાણી ધારિણીને અને તેની પુત્રી વસુમતીને પકડી પોતાના કબજામાં રાખી. તે સુભટે ધારિણીને સ્ત્રી તરીકે રાખવાનું કહેવાથી ધારિણી તુરત પોતાની જીભ કચરીને મરી ગઈ. ત્યાર પછી સુભટે વસુમતીને આશ્વાસન આપી પુત્રી તરીકે રાખવાનું સમજાવી કૌશાંબીમાં લાવી બજારમાં વેચવાને રાખી. તે વખતે તે રસ્તેથી જતા ધનાવહ શેઠે સુભટને ધન આપી વસુમતીને પોતાના ઘેર લઈ જઈ પુત્રી તરીકે રાખી. તે બાલાના વિનયાદિ ગુણોથી અને ચંદન જેવી શીતલ વાણીથી રંજિત થયેલા શેઠે પરિવાર સાથે મળી તેણીનું ચંદના એવું નામ પાડ્યું. એક વખતે શેઠ મધ્યાહન સમયે દુકાનેથી ઘેર આવ્યો, ત્યારે દૈવયોગે કોઈ નોકર હાજર નહોતો, તેથી વિનીત ચંદના ઉભી થઈ, અને શેઠ વારવા છતાં પિતૃભક્તિથી શેઠના પગ ધોવા પ્રવર્તી. તે વખતે ચંદનાનો ચોટલો છૂટી જવાથી તેણીના કેશ જળથી ભીની થયેલી ભૂમિમાં પડ્યા, ત્યારે ‘આ પુત્રીના કેશ ભૂમિના કાદવથી મેલા ન થાઓ’ એમ ધારી શેઠે સહજ સ્વભાવે તે કેશને વષ્ટિથી ઉંચા કર્યા, અને પછી આદરથી બાંધી લીધા. ગોખમાં બેઠેલી શેઠની પત્ની મૂલાએ આવી ચેષ્ટા જોઈ વિચાર્યું કે - “આ યુવતી બાલાનો કેશપાશ શેઠે પોતે બાંધ્યો !, જેમનો પિતા-પુત્રી તરીકે સંબંધ હોય તેમની આવી ચેષ્ટા હોય જ નહિ, તેથી શેઠની બુદ્ધિ આ સુંદર બાલાને પોતાની પત્ની તરીકે રાખવાની જણાય છે ! વળી આ બાલા ઉપર શેઠનો સ્નેહ ઘણો છે, તેથી ઘરની ધણીયાણી આ જ થશે, અને હું તો નકામી થઈ
૩૨૦
For Private and Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
અપમાન પામીશ. માટે હવે તો આ બાલાનો મૂળમાંથી જ ઉચ્છેદ કરવો ઉચિત છે”. એમ વિચારી મૂલાએ શેઠ બહાર ગયા ત્યારે હજામને બોલાવી ચંદનાનું મસ્તક મુંડાવી નાખ્યું, પછી બેડી પહેરાવી, ખુબ માર મારી, દૂરના એક ઘરમાં પૂરી, બારણે તાળુ દઈ મૂલા પોતાના પિયર ચાલી ગઈ. સાંજના શેઠ ઘેર આવ્યો ત્યારે ચંદનાની ખબર પૂછી, મૂલાથી ભય પામતા કોઈપણ માણસે કહ્યું નહિ, આવી રીતે ત્રણ દિવસ વ્યતીત થઈ ગયા, ત્યારે ચોથે દિવસે શેઠે ઘ૨ના માણસોને આગ્રહથી પૂછ્યું તેથી એક ઘરડી દાસીએ ચંદનાને જ્યાં પૂરી હતી તે ઘર બતાવ્યું. શેઠે બારણાનું તાળું ખોલી તે ઘર ઉઘાડીને જોયું ચંદનાને બેહાલ સ્થિતિમાં જોઈ શેઠને ઘણો જ ખેદ થયો, અને ચંદનાને એક સૂપડાના ખૂણામાં અડદના બાકળા આપી કહ્યું કે - હે પુત્રી ! તું હમણાં આ અડદ વાપર, હું બેડી ભંગાવી નાખવા લુહારને બોલવવા જાઉં છું” એમ કહી શેઠ લુહારને ઘેર ગયો. ચંદનાએ વિચાર કર્યો કે - ‘જો કોઈ ભિક્ષુ આવે તો તેને આપીને અડદ વાપરું' આ પ્રમાણે વિચારે છે તેવામાં, છ મહિનામાં પાંચ દિવસ ઉણા ઉપવાસવાળા શ્રીમહાવીર પ્રભુ ફરતા ફરતા ત્યાં પધાર્યા. પ્રભુને દેખી ચંદના ઘણી ખુશી થઈ, અને લોઢાની બેડીથી સમ્ર જકડાયેલી હોવાથી ઉમરો ઉલ્લંઘવાને અશક્ત એવી તે ચંદના એક પગ ઉમરામાં અને એક પગ બહાર રાખી ‘હે પ્રભુ ! આ અડદ ગ્રહણ કરો' એમ બોલી, પરંતુ પ્રભુ તો ધારેલા અભિગ્રહમાં એક રુદન ન્યૂન દેખી પાછા ફર્યા. તેથી ચંદનાને ખેદ થયો કે - ‘અરે ! હું કેવી અભાગણી કે આ અવસરે પધારેલા પ્રભુ કાંઈ પણ લીધા વગર પાછા ફર્યા, આ પ્રમાણે ખિન્ન થયેલી ચંદના
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir ZN
ષષ્ઠ વ્યાખ્યાનમ્
૩૨૧
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
)
1
દુઃખથી રોવા લાગી તેથી દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ, એમ ચારે પ્રકારે અભિગ્રહ પૂર્ણ થવાથી પ્રભુએ તે ષષ્ઠ અડદના બાકળા ગ્રહણ કર્યા. પ્રભુનો અભિગ્રહ પૂર્ણ થવાથી પ્રસન્ન થયેલા દેવોએ ત્યાં વસુધારા વિગેરે પાંચ | વ્યાખ્યાનમ્ દિવો પ્રગટ કર્યા. તત્કાલ શક્રેન્દ્ર ત્યાં આવ્યો, દેવો નાચવા લાગ્યા, ચંદનાની બેડી તૂટીને તેને ઠેકાણે સુવર્ણનાં ઝાંઝર થઈ ગયાં, પૂર્વની પેઠે સુશોભિત કેશપાશ થઈ ગયો, અને દેવોએ ચંદનાને વસ્ત્રાલંકારથી સુશોભિત ક્ય કરી દીધી. દુંદુભિના શબ્દ સાંભળી તત્કાળ ત્યાં શતાનીકરાજા, મૃગાવતી રાણી વિગેરે આવ્યાં. મૃગાવતી | ધારણીની બેન થતી હતી, તેણીએ ચંદનાને ઓળખી, આવી રીતે ચંદનાને પોતાની માસીનો મેળાપ થયો, ચંદના પોતાની સાળીની પુત્રી હોવાથી રાજા શતાનીક વસુધારા લઈ જવા તત્પર થયો, ત્યારે ઇન્દ્ર કહ્યું કે - રાજનું ! આ ધન ચંદના જેને આપે તે જ લઈ શકે'. ચંદનાએ કહ્યું કે - “મારું પુત્રી તરીકે પાલન કરનાર ન ધનાવહ શેઠ ગ્રહણ કરે’. આ પ્રમાણે ચંદનાની આજ્ઞાથી ઇન્દ્ર તે ધન ધનાવદ શેઠને આપી કહ્યું કે - “આ છે ચંદના શ્રીવીર પ્રભુની પ્રથમ સાધ્વી થશે.” એમ કહી ઇન્દ્ર પ્રભુને ભક્તિપૂર્વક નમન કરી પોતાને સ્થાને | ગયો. પછી રાજા શતાનીકે ચંદનાને આદરપૂર્વક પોતાને ઘેર લઈ જઈ કન્યાઓના અંતઃપુરમાં રાખી.
કૌશાંબીથી વિહાર કરી પ્રભુ સુમંગલ નામના ગામે પધાર્યા, ત્યાં સનતકુમાર ઇન્દ્ર આવી પ્રભુને વંદન છે કર્યું. ત્યાંથી વિહાર કરતા કરતા પ્રભુ અનુક્રમે ચંપાનગરી પધાર્યા, ત્યાં સ્વાતિદત્ત નામના બ્રાહ્મણની અગ્નિહોત્ર માં શાલામાં ચોમાસી તપ સ્વીકારી પ્રભુ બારમું ચાતુર્માસ રહ્યા. તે ચાર મહિના રાત્રિએ પૂર્ણભદ્ર અને માણિભદ્ર
૩૨૨
For Private and Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નામના બે યક્ષો ભક્તિથી પ્રભુની સેવા કરવા આવતા. ત્યાંથી વિહાર કરી પ્રભુ જૈભિકા ગામે પધાર્યા. ત્યાં
ષષ્ઠ શક્રેન્દ્ર આવી પ્રભુ પાસે ભક્તિપૂર્વક નાટારંભ કર્યો. પછી તે બોલ્યો કે - “હે જગતગુરુ! હવે આટલા દિવસમાં ફિ વ્યાખ્યાનમ્ આપને કેવલજ્ઞાન થશે'. આ પ્રમાણે કહી પ્રભુને નમન કરી ઇન્દ્ર પોતાને સ્થાને ગયો. ત્યાંથી વિહાર કરી પ્રભુ મિઢિક ગામ ગયા, ત્યાં અમરેન્દ્ર આવી વંદન કર્યું, અને સુખશાતા પૂછી પોતાને સ્થાને ગયો.
મિઢિક ગામથી વિહાર કરી પ્રભુ પમાનિ નામના ગામે પધાર્યા, ત્યાં ગામની બહાર પ્રતિમા ધરીને રહ્યા. પ્રભુના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં-ત્રિપૃષ્ઠ વાસુદેવે શવ્યાપાલના કાનમાં તપાવેલા સીસાનો રસ રેડાવી ઉપાર્જન કરેલું અશાતાવેદનીય કર્મ પ્રભુને આ સમયે ઉદયમાં આવ્યાં તે શવ્યાપાલનો જીવ ઘણા ભવભ્રમણ કરી આ ગામમાં ગોવાળીઓ થયો હતો. તે ગોવાળીઓ રાત્રિએ પ્રભુને ગામની બહાર રહેલા જોઈ પોતાના બળદોને પ્રભુ પાસે મૂકી ગાયો દોહવા ગામમાં ગયો. ગોવાળ ગયા પછી બળદો તો ચરવા માટે અટવીમાં દૂર ચાલ્યા ગયા. હવે પેલો ગોવાળીયો ગાયો દોહીને પાછો પ્રભુ પાસે આવ્યો, પણ બળદોને ન જોવાથી પ્રભુને પૂછવા લાગ્યો કે - “હે દેવાર્ય ! મારા બળદ ક્યાં છે?' આવી રીતે બે ત્રણ વખત પૂછ્યું, પરંતુ મૌન રહેલા પ્રભુ તરફથી કાંઈ પણ ઉત્તર ન મળ્યો ત્યારે તે ગોવાળે પ્રભુ ઉપર ક્રોધ કરીને, જેનાં તીર થાય છે તે શરકટ-વૃક્ષના કાષ્ટના બે ખીલા બનાવી પ્રભુના બન્ને કાનમાં નાખ્યા; પછી તે બન્ને ખીલાને તેણે તાડન કરી પ્રભુના કાનમાં એટલા તો ઉંડા પેસાડી દીધા કે કાનની અંદર ગયેલા તે બન્ને ખીલાઓના અગ્રભાગ
૩૨૩
For Private and Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
la
એક બીજાને મળી ગયા. ત્યાર પછી તે ખીલાઓને કોઈ ખેંચીને કાઢી શકે નહિ, એવા નિર્દય ઇરાદાથી તે Aિ ષષ્ઠ દુષ્ટ ગોવાળ બન્ને ખીલાઓના બહાર દેખાતા ભાગને કાપી ચાલ્યો ગયો. આ પ્રમાણે ઘોર ઉપસર્ગ થવા છતાં વ્યાખ્યાનમુ ધ્યાનમગ્ન પ્રભુ સમભાવથી જરા પણ ડગ્યા નહિ.
ત્યાંથી વિહાર કરી પ્રભુ મધ્યમ અપાપા નગરીમાં આવ્યા, અને ત્યાં પારણાને માટે સિદ્ધાર્થ નામના વૈશ્યને ઘેર પધાર્યા. પ્રભુને દેખી સિદ્ધાર્થે વંદન તથા નમસ્કાર કર્યો, પછી તેણે ભક્તિથી પ્રભુને પારણું કરાવ્યું. પ્રભુ સિદ્ધાર્થને ઘેર પધાર્યા તે વખતે ત્યાં સિદ્ધાર્થનો મિત્ર ખરક નામનો વૈઘ બેઠો હતો તે પ્રભુને દેખી બોલ્યો કે - “અહો ! આ ભગવંતનું શરીર સર્વલક્ષણે સંપૂર્ણ છે, પણ કાંઈક પ્લાન જણાતું હોવાથી શલ્યવાળું હોય એમ લાગે છે, સિદ્ધાર્થે સંભ્રમથી કહ્યું કે – “જો એમ હોય તો બરાબર તપાસ કરીને કહે કે ભગવંતના શરીરમાં કયે ઠેકાણે શલ્ય છે?' પછી તે નિપુણ વૈધે પ્રભુના બધા શરીરની તપાસ કરી, તો બન્ને કાનમાં ખીલા નાખેલા જોયા એટલે તે સિદ્ધાર્થને પણ બતાવ્યા. સિદ્ધાર્થે કહ્યું કે - “હે મિત્ર ! મહાતપસ્વી પ્રભુનું આ શલ્ય તુરતમાં દૂર કરવું જોઈએ, આ શુભ કાર્ય કરવાથી આપણે બન્નેને પુણ્ય થશે; માટે બીજાં કાર્ય પડતાં મૂકી સત્વર તું પ્રભુની ચિકિત્સા કર'. આ પ્રમાણે તેઓ બન્ને વાતચીત કરે છે તેવામાં તો, પોતાના શરીરમાં પણ નિરપેક્ષ પ્રભુ ત્યાંથી ચાલ્યા ગયા, અને બહાર ઉદ્યાનમાં આવી શુભધ્યાનમાં પરાયણ થયા. ત્યાર પછી સિદ્ધાર્થ શેઠ અને ખરકવૈદ્ય ઔષધ વગેરે લઈ સત્વર ઉદ્યાનમાં ગયા. વૈદ્યકળામાં કુશળ |
ય
૩૨૪
For Private and Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ખરકવૈધે સાણસી વડે પ્રભુના કાનમાંથી ખીલા ખેંચી કાઢ્યા. પ્રભુના કાનમાં ઉંડા પેસી ગયેલા અને રુધિરથી ષષ્ઠ | ખરડાયેલા તે ખીલા ખેંચ્યા ત્યારે પ્રભુ મહાવીરે મોટી ચીસ પાડી, તેથી સમગ્ર ઉદ્યાન મહાભયંકર થઈ ગયું. પિ વ્યાખ્યાનમ્ પછી સંરોહિણી ઔષધીથી પ્રભુના બન્ને કાનને તત્કાલ રુઝવી, પ્રભુને ખમાવી, ભક્તિપૂર્વક વંદન કરી સિદ્ધાર્થશેઠ અને ખરકવૈદ્ય પોતાને ઘેર ગયા. પછી લોકોએ તે સ્થળે દેવાલય બંધાવ્યું. તે વૈદ્ય અને સિદ્ધાર્થ શેઠ સ્વર્ગમાં ગયા, અને ખીલાનો ઘોર ઉપસર્ગ કરનાર પેલો પાપી ગોવાળ સાતમી નારકીએ ગયો. આવી રીતે પ્રભુને ઉપસર્ગોનો પ્રારંભ પણ ગોવાળથી થયો. અને ઉપસર્ગોની પૂર્ણતા પણ ગોવાળથી થઈ; અર્થાતુ
આ ખીલાનો ઉપસર્ગ છેલ્લો થયો. આ પ્રમાણે શ્રી વીર પ્રભુને જે જે ઉપસર્ગો થયા, તેઓમાં જઘન્ય, મધ્યમ | અને ઉત્કૃષ્ટ વિભાગ આ પ્રમાણે સમજવો-કટપૂતના વ્યંતરીએ જે શીત ઉપસર્ગ કર્યો તે જઘન્યમાં ઉત્કૃષ્ટ | જાણવો, સંગમદેવે જે કાલચક્ર મૂકેલું તે મધ્યમ ઉપસર્ગોમાં ઉત્કૃષ્ટ જાણવો, અને કાનમાંથી જે ખીલા ખેંચ્યા તે ઉત્કૃષ્ટ ઉપસર્ગોમાં ઉત્કૃષ્ટ જાણવો. આ સમગ્ર ઉપસર્ગોને શ્રમણ ભગવાન મહાવીરે નિર્ભયપણે સહન કર્યા, ક્રોધ રહિતપણે ખમ્યા; દીનતા રહિતપણે અને કાયાની નિશ્ચલતા રાખી સહન કર્યા.
(ત સમજી માલંમદીર્વરરૂપારેવા) આવી રીતે શ્રી મહાવીર પ્રભુએ ઉપસર્ગો સહન કર્યા, તેથી શ્રમણ ભગવાનું મહાવીર અનગાર થયા. પ્રભુ કેવા અનગાર થયા,? તે કહે છે - (રૂરિયામિ) હાલવા-ચાલવામાં કોઈ પણ જીવની વિરાધના ન થાય તેમ સમ્યક પ્રવૃત્તિવાળા-ઉપયોગવાળા; (માસ સમિg) નિર્દોષ વચન
૩૨૫
જે
For Private and Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kebabirlh.org
બોલવામાં ઉપયોગવાળા; (સળમિ) બેંતાલીશ દોષ રહિત ભિક્ષા ગ્રહણ કરવામાં ઉપયોગવાળા; (આયાળમંડમત્ત-નિવ વળાસમિણ) વસ્ત્રપાત્રાદિ ઉપકરણને ગ્રહણ કરવામાં અને પાછું મૂકવામાં જયણા પ્રમાર્જનાદિ કરવારૂપ ઉત્તમ પ્રવૃત્તિવાળા-ઉપયોગવાળા; (ઉજ્જ્વાર-પાસવળ-એન-સિંધાળ-ન(પારિકાવળિયાસમિ)વિષ્ઠા, મૂત્ર, થુંક-કફ, શ્લેષ્મ અને શરીરના મેલનો પરિત્યાગ કરવામાં સાવધાન; અર્થાત્કોઈ પણ જીવની વિરાધના ન થાય તેવી નિર્દોષ જગ્યામાં વિષ્ટાદિનો પરિત્યાગ કરવામાં ઉપયોગવાળા. પ્રભુને ઉપકરણ શ્લેષ્મ વિગેરેનો અસંભવ હોવાથી આ પાંચ સમિતિઓમાં છેલ્લી બે સમિતિને અસંભવ છે, છતાં સૂત્રના પાઠને અખંડિત રાખવા માટે સૂત્રકારે અહીં આ બે સમિતિ પણ કહી છે. વળી પ્રભુ કેવા અનગાર થયા? –
(મળરમિ!) શુભ મનોયોગને, (વયસમિણ) શુભ વચનયોગને અને (ત્રયસ્લમ) શુભકાયયોગને પ્રવર્તાવનારા, (મળમુત્તે) અશુભ મનયોગ, (વચનુત્તે) અશુભ વચનયોગ અને (યમુત્તે) અશુભ કાયયોગને રોકનારા, (પુત્તે) મન, વચન અને કાયના અશુભયોગને રોકનારા હોવાથી ગુપ્ત એટલે અશુભ વ્યાપારને સર્વ પ્રકારે રોકનારા, (મુર્ત્તિવિજ્ઞ) શબ્દાદિ વિષયોમાં રાગ-દ્વેષરહિતપણે ગોપવેલી શ્રોત્રાદિ ઇન્દ્રિયોવાળા, (ગુત્તવંમયારી) વસતિ વિગેરે નવ વાડોથી યત્નપૂર્વક રક્ષણ કરાયેલા બ્રહ્મચર્યને આચરનારા, (ગોઠે) ક્રોધ, (ગમાળે) માન, (સમા) માયા, (મોમે) લોભ રહિત (સંતે) આંતરિક વૃતિ, (પસંતે) બાહ્યવૃત્તિ, (વસંતે)
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખં
વ્યાખ્યાનમ
૩૨૬
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.ebatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandie
કલ્પસૂત્ર ભાષાંતર
આંતરિક અને, બાહ્ય એમ બન્ને વૃત્તિથી શાંત, (રિનિલુ) બન્ને વૃત્તિથી શાંત હોવાથી સર્વ સંતાપરહિત, (૩UTI) હિંસાદિ આશ્રદ્વારથી નિવૃત્ત થયેલા હોવાથી પાપકર્મનાં બંધનથી રહિત, (૩) મમતા રહિત,
વ્યાખ્યાનમુ. (હિંદવો) દ્રવ્યાદિ રહિત, (છિન્ન થે) ત્યજી દીધું છે ગ્રન્થ એટલે સુવર્ણાદિ જેમણે એવા, નિરવનેવે) દ્રવ્યથી શરીરના મેલરહિત હોવાથી અને ભાવથી મિથ્યાત્વાદિ રૂપ, મેલ રહિત હોવાથી-નિરુપલેપ એટલે દ્રવ્યમલ |ક્ષી અને ભાવમલ રહિત. હવે પ્રભુનું નિરુપલેપપણું, ઉપમાસહિત વિશેષણો દ્વારા દૃઢ કરે છે - (સપા ફુવ મુવતો) જલથી ન લીંપાતા કાંસાના પાત્રની જેમ સ્નેહથી ન લીંપાયેલા, (સંaો નિમ્બો) રંગ વિગેરેથી નહિ રંગાતા, શંખની પેઠે રાગાદિથી ન રંગાયેલા હોવાથી નિરંજન, ( ફુલ ૩૫રહયારું સર્વસ્થળે . ઉચિતપણે અમ્મલિત વિહાર કરવાથી અથવા સંયમમાં અસ્મલિત વર્તવાથી જીવની પેઠે અસ્મલિત ગતિવાળા, કે ( ગામ નિરાહ્નવ) દેશ, ગામ, કુલવિગેરે કોઈના પણ આધારની અપેક્ષા રહિત હોવાથી આકાશની પેઠે ! આલંબન-આધાર રહિત, (વાડ મદિવ) કોઈ પણ એક સ્થાને ન રહેતા હોવાથી વાયુ પેઠે પ્રતિબંધને રહિત, (સારસનિર્ત સુદિયg) કાલુષ્યરહિત હોવાથી શરદઋતુના જલની પેઠે નિર્મલ હૃદયવાળા, (પુવMRપત્ત ૪ તિરુવન્નેવે) જલથી નહિ લીંપાતા કમલના પત્રની પેઠે સગાં-સંબંધીઓના સ્નેહથી અથવા કર્મથી ન લીંપાયેલા (ન્મો વર્જિVિ) ગ્રીવા અને ચાર પગ, એ પાંચે આંગને છુપાવી રાખતા કાચબાની
૩૨૭ |
For Private and Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
પેઠે પાંચે ઇન્દ્રિયોને કાબુમાં રાખનારા, (વિસાળું વ ાનાપુ) ગેંડાના શીંગડાની પેઠે એકલા, અર્થાત્ ગેંડાને જેમ એક જ શીંગડું હોય છે, તેમ ભગવાન પણ રાગ-દ્વેષરહિત હોવાથી એકાકી, (વિટ્ટમ વ વિઘ્નમુવલ્વે) પરિગ્રહરહિત હોવાથી અને અનિયત નિવાસ હોવાથી પંખીની પેઠે મોકળા-છુટા (મામંડપવીવ ગપ્પમત્તે) જરા પણ પ્રમાદ ન કરતા ભારંડપક્ષીની પેઠે અપ્રમાદી (ભુંગરો રૂવ સોંડી) કર્મરૂપીશત્રુઓ હણવાને હાથીની જેવા શૂરવી૨, (વસમો રૂવ નાયયામે) સ્વીકારેલા મહાવ્રતના ભારને વહન કરવામાં સમર્થ હોવાથી વૃષભની પેઠે પરાક્રમવાળા, (સૌદો ફવ યુદ્ધસેિ) પરિષહાદિરૂપ પશુઓ વડે પરાજય ન પામતા હોવાથી સિંહની જેમ દુર્ઘર્ષ એટલે પરાભવ ન પામે એવા, (મંત્રો વ ળને) સ્વીકારેલા તપ-સંયમમાં દૃઢ રહેવાથી અને ઉપસર્ગો રૂપી વાયરાઓ વડે ચલાયમાન ન થતા હોવાથી મેરુપર્વતની જેવા નિશ્ચલ, (સાગરો વ ગૅમી) હર્ષનાં અને વિષાદનાં કારણો પ્રાપ્ત થતાં પણ વિકારરહિત સ્વભાવવાળા હોવાથી સાગરની પેઠે ગંભીર, (ચંદ્દો વ સોમલેસે) ૫૨ને શાંતિ પમાડવાને મનના પરિણામવાળા હોવાથી ચન્દ્રમા પેઠે સૌમ્ય લેશ્યાવાળા; (સૂરો રૂવ વિત્તતે) દ્રવ્યથી શરીરની કાંતિ વડે અને ભાવથી જ્ઞાન વડે ઝળહળતા તેજવાળા હોવાથી સૂર્યની પેઠે દેદીપ્યમાન તેજવાળા, (ગજ્વળનું વ નાયવે) મેલ દૂર થવાથી પોતાના સ્વરૂપમાં આવી ચળકાટ મારી રહેલા ઉત્તમ સુવર્ણની પેઠે કર્મરૂપી મેલ નષ્ટ થવાથી અતિદીપ્ત સ્વરૂપવા, (વસુંધરા ફૅવ સવાસવિસદે)
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ વ્યાખ્યાનમ્
૩૨૮
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમું
શીત, ઉષ્ણ વિગેરે અનુકૂલ અને પ્રતિકૂલ સર્વ સ્પર્શને સહન કરનારા હોવાથી પૃથ્વીની પેઠે સર્વ પ્રકારના સ્પર્શને સમભાવે સહન કરનારા, (સુદયgયાસને સુત્ર તેયસ ગ«તે) ઘી વિગેરેથી અત્યન્ત દીપ્ત થયેલા અગ્નિની પેઠે જ્ઞાનરૂપ તેજ અથવા તારૂપી તેજ વડે દેદીપ્યમાન, (ત્યિ તરસ માવંતરસ સ્થ વિંછે) તે ભગવંતને કોઈ પણ પદાર્થમાં પ્રતિબંધ નથી. (સે વિશે રજદે પUM) તે પ્રતિબંધ ચાર પ્રકારનો પ્રરૂપ્યો છે. (તે નહી) તે આ પ્રમાણે (ત્ર) દ્રવ્યથી, (દ્વિત્ત) ક્ષેત્રથી, (વાર્તા) કાલથી, (માવો) અને ભાવથી. (૩ો સવત્તા-વિત્ત માસિકનું રક્વેસુ) દ્રવ્યને આશ્રીને - સ્ત્રી વિગેરે સચિત્ત, આભૂષણો વિગેરે કામ અચિત્ત, આભૂષણ પહેરેલ સ્ત્રી વિગેરે મિશ્ર; આ પ્રમાણે સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યોમાં પ્રભુને “આ દ્રવ્ય મારાં છે' ઇત્યાદિ રૂપે સંસારનો બંધ કરનાર આશયરૂપ પ્રતિબંધ નથી. (ત્તિો -ગાને વા નો વા) ક્ષેત્રને આશ્રીને - ગામમાં, નગરમાં, (૩રવા વ્રત્તે વા) અરણ્યમાં, ખેતરમાં, (સ્ત્રને વા ઘરે વા) ખલામાં, | ઘરમાં, (ગ) વા નાદે વ) આંગણામાં એટલે ફળીયામાં, અને આકાશમાં; આ પ્રમાણે કોઈ પણ ગામ વિગેરેમાં પ્રભુને “આ ગામ મારું છે, આ ઘર મારું છે' એ પ્રમાણે સંસારનો બંધ મમત્વના આશયરૂપ પ્રતિબંધ નથી. (વાતો-) કાલને આશ્રીને - (સમg વ) અત્યંત સૂક્ષ્મ કાલરૂપ સમયમાં, (૩માનિયા ) અસંખ્યાત સમયરૂપ આવલિકામાં, (૩માપપુ, વા) શ્વાસોચ્છવાસના પ્રમાણવાળા કાલમાં, (થો વા) સાત
૩૨૯
For Private and Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ
થ
ઉચ્છવાસના પ્રમાણવાળા સ્તોક નામના કાલમાં, ( વા) ઘડીના છઠા ભાગરૂપ ક્ષણમાં, (નૈવે વા) સાત
સ્ટોક પ્રમાણ લવમાં (મુત્તે વા) સત્યોતેર લવ પ્રમાણ મુહૂર્તમાં, (૩ોરજો વા) દિવસ-રાત્રિમાં, (પૂર્વ વા) પખવાડીયામાં, (માણે વ) મહિનામાં; (૩% વા) બે માસ પ્રમાણ ઋતુમાં, (૩યો વા) છ માસ પ્રમાણ અયનમાં, (સંવરે વા) વરસમાં, (અન્ન રે વા સીદવાનસંગો) તથા બીજા પણ યુગપૂર્વ અંગપૂર્વ વિગેરે લાંબાકાલના સંયોગમાં પ્રભુને પ્રતિબન્ધ નથી. એટલે “આ ઋતુ મને અનુકૂળ છે” ઇત્યાદિ સ્વરૂપે કોઈ પણ કાલમાં પ્રભુને સંસારનો બંધ કરનાર આશયરૂપ પ્રતિબંધ નથી. (ભાવ) ભાવને આશ્રીને - (છોટે વા મને વા) ક્રોધમાં, માનમાં, માયાવા, નોમે વા,) માયામાં, લોભમાં, (મ, વા, દાસે વા,) ભયમાં, હાસ્યમાં, (જિન્ને ના તો વા) પ્રેમમાં, દ્વેષમાં, (વદે વા) પરની સાથે ક્લેશ કરવાની વૃત્તિરૂપ કલહમાં, (૩મવશ્વાને વા) પરપ્રાણીને નહિ દીઠેલું નહિ સાંભળેલું આળ દવારૂપ અભ્યાખ્યાનમાં, (વેસુન્ને વ) પર પ્રાણીના દોષની ચાડી ખાવારૂપ પૈશુન્યમાં, (પરરિવા, વા) પરપ્રાણીની નિંદા કરવા રૂપ પરપરિવાદમાં (૩- વા) અરતિમોહનીયના ઉદયથી દુ:ખ પામતાં ચિત્તમાં ઉગ કરવા રૂપ અરતિમાં રતિમોહનીયના ઉદયથી સુખ મળતાં ચિત્તમાં હર્ષ કરવારૂપ રતિમાં, (માયામો વા) કપટવૃત્તિથી અસત્ય બોલી છલ કરીને લોકોને ઠગવાના પરિણામરૂપ માયામૃષામાં, (ગાવ મિચ્છાન્દ્રાસન્ને વ) યાવત્ મિથ્યાદર્શન શલ્યમાં, (તસ નું માવંત નો
૩૩૦
For Private and Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
પૂર્વ મવર) એટલે અનેક દુઃખનું કારણ હોવાથી મિથ્યાત્વરૂપ શલ્યમાં; આ પ્રમાણે ભાવને આશ્રીને ક્રોધાદિમાં પ્રભુને પ્રતિબંધ નથી. એટલે કદાગ્રહના વશથી ‘હું ક્રોધ-માન વિગેરેને ત્યજતો નથી' ઇત્યાદિ સ્વરૂપે પ્રભુને મિ
વ્યાખ્યાનમુ સંસારનો પ્રતિબંધ કરનાર આશયરૂપ પ્રતિબન્ધ નથી. ઉપર બતાવેલા દ્રવ્ય ક્ષેત્ર, કાલ અને ભાવમાં કોઈને વિષે પણ તે ભગવંતને “આ મારું છે' ઇત્યાદિ સ્વરૂપે સંસારનો બંધ કરનાર આશયરૂપ પ્રતિબન્ધ નથી II૧૧૮.
(સે ) તે ભગવંત (વાસાવાસવM) વર્ષાકાલમાં જે વાસ એટલે રહેવું તેને વર્જીને (ત્ર - હેમતિ માસે) બાકીના ગ્રીષ્મ એટલે ઉષ્ણકાલના અને હેમંત એટલે શીતકાલના આઠ મહિનાઓમાં (જાને
RIU) ગામને વિષે એક રાત્રિ (નરે પંજરાપુ) અને નગરને વિષે પાંચ રાત્રિ અર્થાતુ - તે ભગવંત વર્ષાકાલના ચાર માસ એક સ્થાને રહેતા, અને બાકીના આઠ માસ વિહાર કરતા; તે આઠ મહિનામાં ગામને વિષે એક રાત્રિ, અને નગરને વિષે પાંચ રાત્રિ સુધી રહેતા. વળી શ્રમણ ભગવાન મહાવીર કેવા છે? - (વાસી-
વંસમાપા) કુહાડામાં અને ચંદનમાં તુલ્ય અધ્યવસાયવાલા, અથવા કુહાડા અને ચંદન જેવા અપકાર અને ઉપકાર કરનારા ઉપર પ્રભુ દ્વેષ અને રાગ રહિત હોવાથી તે બન્ને તરફ તુલ્ય અધ્યવસાવવાળા, (સતામખિતેવજી તૃણ અને મણિ તેમ જ પત્થર અને કાંચન ઉપર સમાન દૃષ્ટિવાળા; (સમસુહતુવો) સુખ અને દુઃખમાં પણ સમાન દૃષ્ટિવાળા, (ત્નોન-રત્નો ધ્વવિદ્ધ) આ લોક અને પરલોકમાં
૩૩૧
For Private and Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Aિ
ષષ્ઠ
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ
પ્રતિબંધ વગરના, એટલે સુખની લાલસા રહિત હોવાથી મનુષ્યલોક અને દેવભવાદિમાં મમત્વ વિનાના; (ત્રવિય-મર નિરવવં) જીવિત અને મરણમાં આકાંક્ષા રહિત, એટલે દેવેન્દ્ર-નરેન્દ્રાદિના સત્કાર મળતાં જીવિતની અને અસહ્ય પરીષહ પડતાં મરણની વાંછા વગરના, (સંસારપરામ) સંસારરૂપી સમુદ્રનો પાર પામવાવાળા, (મસત્તનધાયા ૩ ભુર્તિ) કર્મરૂપી શત્રુનો નાશ કરવાને ઉદ્યત થયેલા; (પૂર્વ ૬ if વિદર) આવી રીતે પ્રભુ વિચરે છે I/૧૧લા
(તરસ માવંતરસ) અસાધારણ ગુણો વડે આત્માને ભાવતા ભગવંતને બાર વરસ વીત્યાં. કયા ગુણો વડે?, તે કહે છે-(પુત્તરે નાળor)અણુત્તર એટલે અનુપમ જ્ઞાન વડે, (૩yત્તરળ ટૂંસળી) અનુપમદર્શન વડે, (મધુરે સ્તi) અનુપમ ચારિત્રો વડે, (સત્તરે માતi) સ્ત્રી, નપુંસક વિગેરે દોષ રહિત એવી વસતિમાં રહેવારૂપ, અનુપમ આલય વડે, (૩yત્તરે વિદ્યારે) અનુપમ વિહાર વડે, (૩yત્તરે વરિપut) અનુપમ વીર્ય-પરાક્રમ વડે એટલે મનના ઉત્સાહ વડે, (૩yત્તરે ૩ઝવે) અનુપમ આર્જવ એટલે માયા રહિતપણે, (૩yત્તરે મr) અનુપમ માર્દવ એટલે માન રહિતપણે, (૩yત્તરે નાથવે) અનુપમ લાઘવ વડે ક્રિયાઓમાં કુશળપણે, અથવા લાઘવ એટલે દ્રવ્યથી અલ્પ ઉપધિપણું અને ભાવથી ત્રણ ગૌરવનો ત્યાગ, તે વડે; (૩yત્તરી | બંતી) ક્રોધના નિગ્રહરૂપ અનુપમ ક્ષાંતિ વડે, (૩પુરાણ મુત્તિ) અનુપમ મુક્તિ વડે એટલે નિર્લોભાણે,
૩૩૨
For Private and Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનનું
( ઉત્તર ગુ) અનુપમ મનોગુપ્તિ વિગેરે ગુપ્તિ વડે, (૩yત્તરાણ તુv) ઇચ્છાની નિવૃત્તિરૂપ અથવા મનની પ્રસન્નતા રૂપ એવી અનુપમ તુષ્ટિ એટલે સંતોષ વડે, (૩પુરે સત્ત-સંગમ-તરસુરિયસવજિયપત્નનિવામ) સત્ય, સંયમ અને તપને સારી રીતે આચરવાથી પુષ્ટ થયેલા મુક્તિરૂપી ફળવાળા ત્રણ રત્ન સ્વરૂપ અનુપમ નિર્વાણ માર્ગ વડે; આવી રીતે સમગ્ર ગુણોના સમૂહ વડે (૩ખા મામા) | પોતાના આત્માને ભાવતા ભગવાન્ મહાવીરને (કુવાનિસ સંવછરાડું વતા ) બાર વરસ વીતી ગયાં.
શ્રી મહાવીર પ્રભુએ છદ્મસ્થ અવસ્થામાં જે તપ કર્યા તેમની સંખ્યા, તથા પારણા કર્યા તેની સંખ્યા આ પ્રમાણે – એક છમાસી, એક-પાંચ દિવસ ઓછાનો છમાસી. નવ ચાર માસી, બે ત્રણમાસી, બે અઢી માસી, છ બેમાસી, બે દોઢમાસી, બાર માસક્ષપણ, બહોતેર પક્ષક્ષપણ, બાર અઠમ, બસો અને ઓગણત્રીસ છટ્ઠ, એક સર્વતોભદ્રપ્રતિમા-દસ દિવસના પ્રમાણની, એક મહાભદ્ર પ્રતિમા-ચાર દિવસના પ્રમાણની, એક ભદ્ર પ્રતિમા બે દિવસના પ્રમાણની, ત્રણસો અને ઓગણપચાસ પારણાના દિવસ, અને એક દીક્ષાનો દિવસ. આ પ્રમાણે પ્રભુએ બાર વરસ અને સાડા છ માસ સુધીમાં જે જે તપ કર્યા તે સઘળાં જળ રહિત જ કર્યા. જઘન્યમાં જઘન્ય તપ છઠનો કર્યો, કોઈ પણ વખત એક ઉપવાસ કરીને પારણું કર્યું નથી, શ્રી પ્રભુએ નિત્ય ભોજન તો કોઈ વખત કર્યું જ નથી.
(તેરસમસ સંવછરસ સંતરા વારસ) આ પ્રમાણે તેરમા વરસની મધ્યમાં વર્તતા શ્રમણ ભગવાનું
૩૩૩
For Private and Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ
મહાવીરને હવે તે ગિફા તુ મારે) જે તે ગ્રીષ્મકાલનો બીજો મહિના (રત્યે પ-
વહસુ) અને ચોથું મિ પખવાડીયું એટલે વૈશાખમાસનું શુક્લ પખવાડીયું, (તરસ i ક્ષતિયુદ્ધ સમીપ ) તેની દસમી જિ. વ્યાખ્યાનમ્
તિથિ, (પાછમિળ છાયાપુ) પૂર્વદિશા તરફ છાયા જતાં, (રિસ મિનિવાઈ પમાણપત્તાપુ) પ્રમાણ પ્રાપ્ત એટલે અન્યૂનાધિક પાછલી પોરસી થતાં, (સુવા વિશે ) સુવ્રત નામના દિવસે, (વિનg of મુજે i) વિજય નામના મુહૂર્તમાં, (નૈમિયાન નારર દિયા)જંભિકગ્રામ નામના નગરની બહાર, (ઝુવાનિયા ન તીરુઋજુવાલિકા નામની નદીને કાંઠે, (વેચાવત્ત રેફયરસ દૂરસામંતે) કોઈ વ્યંતરના જીર્ણ થઈ ગયેલા મંદિરથી બહુ દૂર નહિ તેમ બહુ નજીક નહિ એવા સ્થાને, (સામાસ ગાદીવા વરdifસ) શ્યામાક નામના ગૃહસ્થના ખેતરમાં, (સાતપાયવરર૩) શાલ નામના વૃક્ષની નીચે, (નોલોહિયા ૩ નિતિજ્ઞાપુ) ગાયને દોહવા બેસીએ તેવા પ્રકારના ઉત્કટિક આસન પર બેસી (માથાવણ ૩યામાપીરસ) સૂર્યના તાપ વડે આતાપના લેતા છતા (છળ મત્તે પાછgor) અને નિર્જલ છઠ તપ વડે યુક્ત થયા છતા પ્રભુને (દત્યુત્તરહિં નવેમ્બરે ગોમુવા/gui) ઉત્તરાફાલ્યુની નક્ષત્ર સાથે ચન્દ્રનો યોગ પ્રાપ્ત થયે છતે (જ્ઞાપાંતરિયા વમાનરસ) શુક્લધ્યાનના મધ્યભાગમાં વર્તતા, એટલે કે – શુક્લધ્યાનના ચાર ભેદોને વિષે છેલ્લા બે ભેદમાં તો ચૌદમે ગુણઠાણે રહેલા કેવલીજ વર્તે છે, તેથી શુક્લધ્યાનના તે છેલ્લા બે ભેદમાં ન વર્તતા પ્રથમના બે ભેદમાં વર્તતા એવા શ્રમણ ભગવાન મહાવીરને કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું.
૩૩૪
For Private and Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમુ.
કેવા પ્રકારનું કેવલજ્ઞાન અને કેવલ દર્શન? -(
37) અનંત વસ્તુના વિષયવાળું, અથવા અવિનાશી, (૩ણુજી અનુપમ, (નિવાલા) કોઈપણ વસ્તુ વડે વ્યાઘાત એટલે અલના ન પામે તેવું. (નિરીવર) સમસ્ત આવરણ રહિત, (સ) સઘળા પર્યાય સહિત એવી સર્વ વસ્તુને જણાવનારું, (પુ) સઘળા અવયવોથી સંપૂર્ણ, (વર્તવરના વંસને સમુu) એવા પ્રકારનું પ્રધાન કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું ૧૨૦ના
(તણ જે સમજે માવે મહાવીરું ત્યાર પછી શ્રમણ ભગવાનું મહાવીર (૩ર ગા) અહંનું થયા એટલે અશોક વૃક્ષાદિ પ્રાતિહાર્યની પૂજાને યોગ્ય થયા, વળી કેવા? - (નિ) રાગ-દ્વેષને જીતવાવાળા, (વેવની) કેવલજ્ઞાનવાળા, (સન) પદાર્થોના સઘળા વિશેષ ધર્મોને જાણનારા, (સવાર) પદાર્થોના સઘળા સામાન્ય ધર્મોને જાણનારા (સવ-મજુથડસુરરસ તારા રિયા) દેવ મનુષ્ય અને અસુરો સહિત લોકના પર્યાયોને ઉપલક્ષણથી અલોકના પણ પર્યાયોને (બાપુ પાસ) જાણે છે, દેખે છે. (સંવત્નોઇ સનીવા) સર્વલોકમાં સર્વજીવોના (સામજી આગતિ એટલે આગમનને, અર્થાતુ, જે જે સ્થાનમાંથી ભવાંતર થકી જીવોનું આવવું થાય છે તેને; (7) મરીને જ્યાં ઉત્પન્ન થાય તે ગતિને, (હિ) તે ભવ સમ્બન્ધી આયુષ્યને અથવા કાયસ્થિતિને, () દેવલોકથી દેવોનું મનુષ્ય-તિર્યંચમાં જે અવતરવું તેને, (૩વવા) દેવ અને નારકીની ઉત્પત્તિને, (તવ મળો) તેઓ સમ્બન્ધી મનને, (માસિકં) મનમાં ચિંતવેલાને, (મુત્ત) અશનાદિ
જ
૩૩૫
For Private and Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
ભોજનને, (ૐ) ચોરી વિગેરે જે કર્યું હોય તેને, (પહિસેવિય) મૈથુનાદિ જે સેવ્યું હોય તેને, (ગવીમાં) પ્રગટ કાર્યને, (હોમં) અને ગુપ્તકાર્યને પ્રભુ જાણે છે, દેખે છે. વળી પ્રભુ કેવા ? - (મા) ત્રણે જગતને હાથમાં રહેલા આમળાની પેઠે દેખી રહેલા હોવાથી નથી રહેલું કાંઈ પણ ગુપ્ત જેમને એવા (સરહસ્યમાગી) અને જઘન્યથી પણ કરોડ સંખ્યાના દેવો વડે સેવાતા હોવાથી એકાંત એટલે એકલાપણાને ન ભજનારા એવા પ્રભુ (તે તે તું મળ-વય-હાયજ્ઞોને વટ્ટમાળાનું સર્વોપુ સવનીવાળું સમાવે) સર્વલોકને વિષે તે તે કાલે મને વચન અને કાય યોગમાં યથાયોગ્ય વર્તતા એવા સર્વજીવોના અને ધર્માસ્તિકાય વિગેરે સર્વ અજીવોના સમગ્ર પર્યાયોને, (જ્ઞાળમાળે પાસમાળે વિજ્ઞ) જાણતા દેખતા રહે છે ।।૧૨૧॥
પ્રભુને કેવલજ્ઞાન થતાં ઇન્દ્રોનાં સિંહાસન ચલાયમાન થયાં. તેઓ અવધિજ્ઞાનથી શ્રીમહાવીર પ્રભુને કેવલજ્ઞાન થયેલું જાણી દેવોથી પરિવરેલા એવા તુરત આવ્યા, દેવોએ સમવસરણની રચના કરી. ‘અહીં કોઈ વિરતિને યોગ્ય નથી’ એમ જાણવા છતાં પ્રભુએ પોતાનો આચાર જાણી તે સમવસરણમાં બેસી દેશના આપી. તે વખતે કોઈને વિરતિ પરિણામ થયો નહિ, તેથી તે દેશના નિષ્ફળ થઈ. ત્યાં થોડો વખત દેશના આપીને પ્રભુ ત્યાંથી વિહાર કરી અપાપાપુરીના મહાસેન નામના ઉદ્યાનમાં પધાર્યા.
હવે તે વખતે અપાપાનગરીમાં સોમિલ નામના ધનાઢ્ય બ્રાહ્મણે પોતાને ઘેર યજ્ઞ ક૨વા યજ્ઞક્રિયામાં વિચક્ષણ ઘણા બ્રાહ્મણોને બોલાવ્યા હતા. તેઓમાં ચૌદ વિદ્યાના પારગામી એવા ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠે વ્યાખ્યાનમ્
૩૩.
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
અને વાયુભૂતિ નામના ત્રણ ભાઈઓ પાંચસો પાંચસો શિષ્યોના પરિવારયુક્ત આવ્યા હતા, વ્યક્ત અને સુધર્મા બે પંડિતો પાંચસો પાંચસો શિષ્યોના પરિવાર યુક્ત આવ્યા હતા, મંડિત અને મૌર્યપુત્ર નામા બે ભાઈઓ પ્રત્યેક સાડા ત્રણસો શિષ્યોના પરિવારયુક્ત આવ્યા હતા. અકંપિત, અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ નામના ચાર પંડિતો ત્રણસો ત્રણસો શિષ્યોના પરિવાર યુક્ત આવ્યા હતા આ અગીયારે પંડિતોમાં ઇન્દ્રભૂતિને ‘જીવ છે કે નહિ ?’ અગ્નિભૂતિને ‘કર્મ છે કે નહિ ?’ ૨, વાયુભૂતિને ‘શરીર એ જ જીવ છે કે શરીરથી ભિન્ન જીવ છે ?’ ૩, વ્યક્તને ‘પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ ભૂત છે કે નહિ ?' ૪, સુધર્માને ‘આ જીવ જેવો આ ભવમાં હોય છે તેવો જ પરભવમાં થાય છે કે ભિન્ન સ્વરૂપે થાય છે ?’ ૫, મંડિતને ‘આ જીવને કર્મનો બંધ અને કર્મથી મુક્તિ છે કે નહિ ?' ૬, મૌર્યપુત્રને ‘દેવો છે કે નહિ ?’ ૭, અકંપિતને ‘નારકી છે કે નહિ !' ૮, અચલભ્રાતાને ‘પુણ્ય અને પાપ છે કે નહિ !’ ૯, મેતાર્યને ‘પરલોક છે કે નહિ !' ૧૦, અને પ્રભાસને ‘મોક્ષ છે કે નહિ ?’ એવો સંશય હતો ૧૧. આવી રીતે તે અગિયારે પંડિતોને એક એક વિષયનો સંશય હોવા છતાં પોતે સર્વજ્ઞ હોવાનું ખોટું અભિમાન ધરાવતા હતા, તેઓ પોતાના સર્વજ્ઞપણાના અભિમાની ક્ષતિના ભયથી પોતપોતાના સંદેહ વિષે માંહોમાંહે પૂછતા નહોતા આ પ્રમાણે તે અગીયારે પંડિતો તથા તેમના ચુમ્માલીસસો શિષ્યો યજ્ઞમંડપમાં આવ્યા હતા; તે સિવાય શંકર, ઈશ્વર, શિવજી, ગંગાધર, વિષ્ણુ, ગોવિંદ, પુરુષોત્તમ, નારાયણ, જયદેવ, મહાદેવ, હરિહર, રામજી, મધુસૂદન, નરસિંહ, શિવરામ વિગેરે ઘણા બ્રાહ્મણો યજ્ઞમંડપમાં એઠા થયા હતા.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ
વ્યાખ્યાનમ્
૩૩૭
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
આ અવસરે શ્રીમહાવીર પ્રભુને વંદન કરવા આકાશમાંથી ઉતરતા દેવોને જોઈ તે બ્રાહ્મણો પરસ્પર | ષષ્ઠ બોલવા લાગ્યા કે – “અહો ! આ યજ્ઞનો પ્રભાવ તો જુઓ?, આપણે મંત્રોથી બોલાવેલા આ દેવો પ્રત્યક્ષ કિ વ્યાખ્યાનમ્ થઈ યજ્ઞમંડપમાં ચાલ્યા આવે છે”. આવી રીતે યજ્ઞમંડપમાં દેવોના આગમનની રાહ જોઈ રહેલા બ્રાહ્મણો આકાશ તરફ દ્રષ્ટિ કરી જોઈ રહ્યા હતા, તેવામાં તો તે દેવોને યજ્ઞમંડપ છોડી પ્રભુ પાસે જતા જોઈ બ્રાહ્મણો ખિન્ન થઈ ગયા. ત્યાર પછી લોકોના મુખથી તેઓએ સાંભળ્યું કે - આ દેવો સર્વજ્ઞ પ્રભુને વંદન કરવા જાય છે. “સર્વજ્ઞ' એવો શબ્દ સાંભળતાં જ ઇન્દ્રભૂતિ કોપ કરીને વિચારવા લાગ્યો કે – “અરે ! શું હું સર્વજ્ઞ હોવા છતાં વળી આ કોઈ બીજો પણ પોતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવે છે?, કાનને અસહ્ય આવું કડવું વચન કેમ સાંભળી શકાય? કદાચ ધૂતારો આવી મૂર્ખાઓને ઠગી જાય, અને તેવા મૂર્ખ લોકો તેની પાસે જતા હોય તો ભલે જાઓ; પણ આ દેવો કેમ જાય છે! આશ્ચર્ય એ છે કે આ પાખંડીએ તો દેવોને પણ ઠગ્યા, કે જેઓ સર્વજ્ઞ એવા મને અને આ પવિત્ર યજ્ઞમંડપને છોડી તેની પાસે ચાલ્યા જાય છે ! નિર્મલ જલને છોડી દેનારા કાગડા પેઠે, અગાધ જલથી ભરેલા સરોવરને છોડી દેનારા દેડકા પેઠે, સુગંધી ચંદનને છોડી દેનારી માખીઓ પેઠે, સ્વાદિષ્ટ ફળવાળા સુંદર વૃક્ષને છોડી દેનારા ઉંટ પેઠે, મિષ્ટ દૂધપાકને છોડી દેનારા ભુંડ પેઠે, અને સૂર્યના ઝળહળતા પ્રકાશને છોડી દેનારા ઘૂવડ પેઠે, બ્રાન્તિ પામેલા આ દેવતાઓ પવિત્ર યજ્ઞમંડપને છોડી એ જ પાખંડી પાસે કેમ ચાલ્યા જાય છે? અથવા જેવો એ સર્વજ્ઞ હશે તેવા જ આ દેવતાઓ પણ જણાય છે, સરખે
૩૩૮
For Private and Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમું
1 સરખાનો મેળાપ ઠીક થયો છે! જેમ આંબાના સુગંધી મહોર ઉપર સુગંધને પીછાણનારા વિચક્ષણ ભમરાજ ગુંજારવ કરતા એક્કા થાય, પણ કાગડા તો કડવા લીંબડા ઉપર જ એક્કા થાય; તેમ આ ઉત્તમોત્તમ અને પવિત્ર યજ્ઞમંડપમાં તો સમર્થ વિચક્ષણ અને સમજુ દેવો જ એક્કા થાય, પણ આવા હલકા અને અણસમજુ દેવો તો એવા આડંબરી પાખંડી પાસે જ જાય; આમાં કાંઈ નવાઈ નથી, કેમકે જેવા યજ્ઞ હોય તેવો જ તેને બલિ મળે છે. તો પણ હું તેના સર્વજ્ઞપણાના આડંબરને સહન કરી શકે નહિ. કારણ કે – __ “व्योम्नि सूर्यद्धयं किं स्याद् गुहायां केसरिद्वयम् प्रत्याकारे च खड्गौ दौ, किं सर्वज्ञावहं स च ? ॥१॥"
“આકાશમાં શું બે સૂર્ય હોઈ શકે !, એક ગુફામાં શું બે સિંહ રહી શકે !, એક મ્યાનમાં શું બે તલવાર રહી શકે!, તેવી રીતે હું અને તે એમ બે સર્વજ્ઞ શી રીતે થઈ શકીએ !, //// ખરેખર આ કોઈ પરદેશી આવી સર્વજ્ઞાણાનો આડંબર કરી લોકોને અને દેવોને ઠગનારો ઇન્દ્રજાળીયો છે !”
હવે પ્રભુને વંદન કરી પાછા ફરતા લોકોને ઇન્દ્રભૂતિએ હાંસીપૂર્વક પૂછ્યું કે - “હે મનુષ્યો ! તમોએ તે સર્વજ્ઞ જોયો? કહો તો ખરા, તે સર્વજ્ઞ કેવો છે?, તેનું રૂપ કેવું છે?'. તેઓએ કહ્યું કે -
“यदि त्रिलोकी गणनापरा स्यात् तस्या: समाप्तिर्यदि नाऽऽयुष: स्यात् । परोपरार्द्ध गणितं यदि स्याद् गणेयनिःशेषगुणोऽपि स स्यात् ॥१॥"
૩૩૯
For Private and Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
“જો ત્રણે જગતના લોકો એક્ઠા થાય, તેમના આયુષ્યની સમાપ્તિ ન થાય, અને પરાર્ધથી ઉ૫૨ ગણિત હોય તો કદાચ તે સર્વજ્ઞપ્રભુના ગુણો ગણી શકાય ।।૧।।” ઇત્યાદિ પ્રકારે લોકોએ પ્રભુની સ્તુતિ કરી, તે સાંભળી ઇન્દ્રભૂતિ વધારે વિચારમાં પડી ગયો; અને ચિંતવવા લાગ્યો કે – “ખરેખર આ મહાધૂર્ત તો માયાનું ઘર જણાય છે !, અરે ! તેણે આ સમગ્ર લોકોને કેવી રીતે ભ્રાન્તિમાં નાંખી દીધા ! પરંતુ જેમ હાથી કમલને ઉખેડી નાખે, કુહાડો ઘાસને કાપી નાખે, અને સિંહ હરણીયાંને હણી નાખે તો તેમાં તેણે શી બહાદૂરી કરી !, તેમ આ ઇન્દ્રજાળીઓ આવા ભોળા અને મૂર્ખ લોકો પાસે પોતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવે તો તેમાં તેની શી મોટાઈ ! તેઓનું એ મિથ્યાભિમાન ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી મારી સાથે વાદવિવાદમાં ઉતર્યો નથી. પરંતુ હવે તો હું એ સર્વજ્ઞને ક્ષણમાત્ર પણ સહન કરી શકું નહિ, અંધકારના સમૂહને દૂર કરવા સૂર્ય જરા પણ વિલંબ કરતો નથી. જેમ અગ્નિ હાથના સ્પર્શને, સિંહ પોતાની કેશવાલીના ખેંચવાને અને ક્ષત્રિય શત્રુથી થતા પરાભવને કદિ પણ સહન કરી શકતો નથી તેમ સર્વજ્ઞ એવો હું આવા સર્વજ્ઞપણાનો આડંબર કરનાર પાખંડીને કદિ પણ સહન કરી શકું નહિ. જેણે પ્રખર પંડિતોની સભામાં મોટા મોટા વાદીઓને વાદવિવાદમાં બોલતા બંધ કરી દીધા છે એવા મારી પાસે ઘરમાં જ શૂરવીર બનેલો આ સર્વજ્ઞ કોણ છે ! જે અગ્નિએ મોટા પર્વતોને પણ બાળી નાખ્યા છે તેની આગળ વૃક્ષો કોણ માત્ર છે ? જે વાયુએ મદોન્મત્ત હાથીઓને પણ ઉડાડી મૂક્યા છે તેની આગળ રૂની પુણીનું શું જોર ચાલે ?
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ વ્યાખ્યાનમ્
૩૪૦
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
Exentwick
www.kbbatirth.org
“गता गौडदेशोद्भवा दूरदेशं, भयाद् जर्जरा गौर्जरास्त्रासमीयुः । मृता मालवीयास्तिलाङ्गास्तिलङ्गो-द्भवा जज्ञिरे पण्डिता मद्भयेन ॥१॥ अरे ! लाटजाताः क्व याताः प्रनष्टाः, पटिष्ठा अपि द्राविडा व्रीडयाऽऽर्ताः ।
अहो ! वादिलिप्सातुरे मय्यमुष्मिन्, जगत्युत्कटं वादिदुर्भिक्षमेतत् ॥२॥”
“ગૌડ દેશમાં જન્મેલા પંડિતો તો મારા ભયથી ડરીને દૂર દેશમાં ચાલ્યા ગયા છે. ગુજરાતના પંડિતો જર્જરિત થઈને ત્રાસ પામ્યા છે, મારા ભયથી માળવાના પંડિતો મરી ગયા છે, તિલંગ દેશના પંડિતો દુબળા થઈ ગયા છે, ॥૧॥ અરે ! લાટદેશના પંડિતો તો મારાથી ડરીને ક્યાંય નાસી ગયા છે, દ્રવિડ દેશના વિચક્ષણ પણ પંડિતો લજ્જાથી દુઃખી થઈ ગયા છે; અહો ! વાદીઓ મેળવવાને હું ઇચ્છાતુર હોવા છતાં અત્યારે આ જગતમાં વાદીઓનો મોટો દુકાળ પડ્યો છે।૨। આવી રીતે દરેક દેશના પંડિતોને જીતી જગતમાં વિજયપતાકા ફરકાવનારા મારી આગળ વળી સર્વજ્ઞ તરીકે અભિમાન કરનાર આ વાદી કોણ છે ?' આ પ્રમાણે વિચાર કરતા ઇન્દ્રભૂતિએ પોતાના ભાઈ અગ્નિભૂતિને કહ્યું કે – “હે અગ્નિભૂતિ ! મગ પકવતાં કોઈ કોરડુ મગનો દાણો રહી જાય તેમ દરેક વાદીઓને જીતવા છતાં આ વાદી હજુ રહી ગયો લાગે છે, માટે હું તેને વાદમાં પરાસ્ત કરવા જાઉં છું'. અગ્નિભૂતિ બોલ્યો કે- “હે વડિલ બંધુ ! કીડા સરખા દમ વગરના એ વાદીને જીતવા માટે આપને પ્રયાસ લેવાની શી જરૂર છે ?, અરે ! કમલને ઉખેડવા ઐરાવણ હાથીની જરૂર હોય જ
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ વ્યાખ્યાનમ
૩૪૧
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
EXA
www.kobatirth.org
નહિ, માટે મને જ આજ્ઞા આપો, હું હમણાં જઈ તેને પરાસ્ત કરી નાખું છું”. ઇન્દ્રભૂતિએ કહ્યું કે – “જો કે તે તો મારા એક વિદ્યાર્થીથી પણ જીતી શકાય તેવો છે, પણ તે વાદીનું નામ સાંભળી મારાથી અહીં રહી શકાતું નથી. જેમ ઘાણીમાં તલ પીલતાં કોઈ તલ રહી જાય, ઘંટીમાં અનાજ દળતાં કોઈ દાણો રહી જાય, ખેતરમાં ઘાસ કાપતાં કોઈ તરણું રહી જાય, અને અગસ્ત્યઋષિને સમુદ્ર પીતાં કોઈ સરોવ૨ રહી જાય, તેમ જગતના સર્વ વાદીઓને જીતતાં આ વાદી રહી ગયો છે ! તો પણ સર્વજ્ઞ હોવાનો ખોટો ડોળ રાખનારા આને હું સહન કરી શકતો નથી; જો કે આ એક પણ જીતવો બાકી રહી જાય તો સમગ્ર વાદીઓ ન જીત્યા જ કહેવાય. સ્ત્રી એક વાર પણ સતીવ્રતથી ભ્રષ્ટ થાય તો તે હમેશાં અસતીજ કહેવાય. વળી જો આ એક પણ જીતવો બાકી રહી જાય તો સમગ્ર જગતમાં વિજયપતાકા ફરકાવી મેળવેલો મારો યશ નષ્ટ થાય; કારણ કે શરીરમાં રહેલું નાનું પણ શલ્ય પ્રાણઘાતક થાય છે, વહાણમાં પડી ગયેલું નાનું પણ કાણું આખા વહાણને ડૂબાવી દે છે, જીતી ન શકાય એવા મજબૂત કિલ્લાની એક જ ઈંટ ખસેડવાથી આખો કિલ્લો પાડી શકાય છે. માટે કે અગ્નિભૂતિ ! જગતના વાદીઓને જીતી અત્યાર સુધી મેળવેલી કીર્તિના રક્ષણ માટે આજે તો આ વાદીને જીતવા માટે જ જવું ઉચિત છે”. આ પ્રમાણે કહીને બાર તિલકવાળો સુવર્ણની જનોઈથી વિભૂષિત થયેલો, અને ઉત્તમોત્તમ પીળાં વસ્ત્રોના આડંબરયુક્ત બનેલો ઇન્દ્રભૂતિ પાંચસો શિષ્યોથી પરિવરેલો છતો શ્રી મહાવીર પ્રભુ સાથે વાદ કરવા ત્યાંથી ચાલ્યો તેના કેટલાએક શિષ્યોના હાથમાં પુસ્તકો શોભી રહ્યાં
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ વ્યાખ્યાનમ્
૩૪૨
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભી
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ
વ્યાખ્યાનનું
IRJU
હતાં, કેટલાએક હાથમાં કમંડલુ રાખ્યા હતાં, અને કેટલાએક હાથમાં દર્ભ રાખ્યાં હતાં. આવા પ્રકારના પાંચસો શિષ્યો તેની સાથે ચાલતા ચાલતા તેની આ પ્રમાણે બિરુદાવલી બોલી રહ્યા હતા - “હૈ સરસ્વતી કંઠાભરણ ! હે વાદિમતભજન ! હે વાદિતરૂભૂલનહસ્તિન્ ! હે વાદિગજસિંહ, હે વિજિતાનેકવાદ ! હે વિજ્ઞાતાખિલપુરાણ ! હે કમતાન્ધકારનભોમણે. હે વિનતાને કનરપતે ? હે શિષ્યીકતબૃહસ્પતે ! હે સરસ્વતીલબ્ધપ્રસાદ ! એવી રીતે બિરદાવલીથી દિશાઓને ગજાવી દેનાર પાંચસો શિષ્યોથી પરિવરેલો ઇન્દ્રભૂતિ ચાલતો ચાલતો વિચારવા લાગ્યો કે - “અરે ! આ ઘીઠા માણસને આવું તે શું સૂઝયું કે તેણે સર્વજ્ઞ હોવાનો આડંબર કરી મને છંછેડ્યો ! જેમ સર્પને લાત મારવા દેડકો તૈયાર થાય, બીલાડાની દાઢ પાડવા ઉંદર આદર કરે, ઐરાવણને પ્રહાર કરવા બળદ ઇચ્છે, પર્વતને તોડી નાખવા હાથી યત્ન કરે, અને કેસરીની કેશવાળી ખેંચવા સસલો તૈયાર થાય; તેમ મારા દેખતાં વળી આ લોકો આગળ પોતાનું સર્વજ્ઞપણું પ્રસિદ્ધ કરે છે ! અહો ! આણે તો વાયરા સામો ઉભો રહી અગ્નિ સળગાવ્યો, અને શરીરના સુખ માટે કૌવચને આલિંગન કર્યું ! ઠીક છે, પણ એથી શું થયું?, તેનો આવો ઘમંડ ક્યાં સુધી ટકવાનો છે?, હું હમણાં જ જઈ તેને વાદમાં નિરુત્તર કરી નાખું છું. આગીયો ત્યાં સુધી જ ચળકાટ મારે, અને ચન્દ્રમાં પણ ત્યાં સુધી જ પ્રકાશને ફેલાવે કે જ્યાં સુધી સૂર્યનો ઉદય ન થાય; પણ સૂર્યનો ઉદય થતાં તો ક્યાં આગીયો
૧. જેમ જેમ સ્પર્શ થાય તેમ તેમ ખરજ વધારનાર.
તો
૩૪૩
For Private and Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana kes
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનનું
અને ક્યાં ચન્દ્રમા ? મદોન્મત્ત હાથી વનમાં ત્યાં સુધી જ ગર્જન કર્યા કરે કે જ્યાં સુધી કેસરીની ગર્જના ન સાંભળે. અથવા મારા ભાગ્યથી જ આ વાદી આવી પહોંચ્યો છે, મારાથી વાદીઓ દૂર દૂર નાસતા હોવાથી ઘણા વખતથી વાદી મળ્યો નહોતો, તેથી મને વાદી મેળવવાની તાલાવેલી લાગી રહી હતી; તે ઇચ્છા આજે પૂરી થઈ છે. ભૂખ્યાને ભોજન મળે તેમ મને આ વાદી મળવાથી ઘણો આનંદ થયો છે, આજે તો વાદ કરી ઘણા વખતની મારી જીભની ખરજને દૂર કરીશ. વ્યાકરણમાં હું પરિપૂર્ણ છું, સાહિત્યમાં મારી બુદ્ધિ અસ્મલિત છે, અને તર્કશાસ્ત્રમાં તો હું પારગામી છું; મેં ક્યા શાસ્ત્રમાં પરિશ્રમ નથી કર્યો ?, અરે વાદી ? હું દરેક શાસ્ત્રમાં તને પરાસ્ત કરી શકું તેમ છું”. આ પ્રમાણે અહંકારના તરંગોમાં મગ્ન થયેલો ઇન્દ્રભૂતિ ચાલતો ચાલતો શ્રી મહાવીર પ્રભુના સમવસરણમાં આવ્યો. ત્યાં ચોત્રીસ અતિશયોથી શોભી રહેલા, સુવર્ણના સિંહાસન પર બેઠેલા સુરેન્દ્રોથી પૂજાતા, સુર-નરોથી પરિવરેલા, અને અમૃતમય વાણીથી દેશના આપી છે કે રહેલા જગપૂજય શ્રી મહાવીર પ્રભુનું તેજસ્વી અને ભવ્ય મુખારવિંદ જોઈ ઇન્દ્રભૂતિ દંગ થઈ ગયો; અને પગથીયા ઉપર જ ઉભો ઉભો વિચારવા લાગ્યો કે -
“અહો ! આ તે શું બ્રહ્મા છે?, વિષ્ણુ છે? કે શંકર છે? "चन्द्रः किं ? स न यत् कलङ्ककलितः सूर्योऽपि नो तीव्ररुकु, मेरुः किं: ? न स यद् नितान्तकठिनो विष्णुर्न यत् सोऽसितः ।
૩૪૪
For Private and Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમાં
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ | વ્યાખ્યાનમ્
ब्रह्मा किं ? न जरातुर स च जराभीरुन यत् सोऽतनु -
तिं दोषविवर्जिताऽखिलगुणाकीर्णोऽन्तिमस्तीर्थकृत् ॥१॥"
“વળી શું આ ચન્દ્ર હશે?, ના, ચન્દ્ર તો નથી, કારણ કે તે તો કલંકયુક્ત છે, અને આ તો કલંક રહિત છે. ત્યારે શું આ સૂર્ય હશે? ના, તે પણ નથી; કારણ કે સૂર્ય તો સામું પણ જોઈ ન શકાય એવી તીવ્ર કાંતિવાળો છે, અને આ તો સૌમ્ય કાન્તિવાળા છે. ત્યારે શું આ મેરુ હશે?, ના, તે પણ નથી; કારણ કે મેરુ તો અત્યંત કઠણ છે. અને આ તો કોમળ છે ત્યારે શું આ કૃષ્ણ હશે ?, ના, તે પણ નથી; કારણ કે કૃષ્ણ તો કાળો છે, અને આ તો સુવર્ણ જેવા દેદીપ્યમાન વર્ણવાળા છે. ત્યારે શું આ બ્રહ્મા હશે?, ના તે પણ નથી; કારણ કે બ્રહ્મા તો ઘરડા છે, અને આ તો યુવાન છે. ત્યારે શું આ જરાભીરૂ એટલે કામદેવ હશે?, ના, તે પણ નથી; કારણ કે કામદેવ તો શરીર વગરના છે, અને આમને તો શરીર છે. હા, હવે માલુમ પડ્યું કે આ તો દોષરહિત અને સર્વગુણસંપન્ન એવા છેલ્લા તીર્થકર છે II II”
પ્રભુ સાથે વાદ કરવાને આવેલા ઇન્દ્રભૂતિના હવાઈ તરંગો ઉડી ગયા, ઉલટો તે ચિંતામાં પડી ગયો, અને વિચારવા લાગ્યો કે - “અરેરે ! અત્યાર સુધી જગતના વાદીઓને જીતી વિજયપતાકા ફરકાવી મેળવેલી છે મોટાઈનું હવે મારે શી રીતે રક્ષણ કરવું? ખરેખર હું અહીં ન આવ્યો હોત તો જ ઠીક હતું; કારણ કે, સમગ્ર
જગતને જીતનાર હું આ એકને જીતવા માટે ન આવ્યો હોત તો તેમાં માનહાનિ શી થવાની હતી?, એવો તે
તો
૩૪૫
For Private and Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ્
કોણ મૂર્ખ હોય કે એક ખીલી માટે આખા મહેલને પાડવાની ઇચ્છા કરે ? અહો ! મારું વગર વિચાર્યું સાહસ કેવું?, અરે ! મારી દુર્બુદ્ધિ કેવી કે આ જગદીશના અવતારને જીતવા આવ્યો? હું આ તેજસ્વી મહાજ્ઞાની આગળ કેવી રીતે બોલી શકીશ?, અરે ! બોલવું તો દૂર રહ્યું, પરંતુ એમની પાસે કેવી રીતે જઈ શકીશ? અત્યારે તો હું પૂરેપૂરો સંકટમાં સપડાયો છું, હે શંકર ! મારા યશનું રક્ષણ કરજો. કદાચ ભાગ્યોદયથી અહીં મારો જય થાય તો હું ત્રણે જગતમાં પંડિત શિરોમણિ કહેવાઉં”. ઇત્યાદિ ચિતવતા ઇન્દ્રભૂતિને શ્રીજિનેશ્વર પ્રભુએ અમૃત જેવી મધુર વાણીથી નામ અને ગોત્ર કહેવા પૂર્વક બોલાવ્યો કે - “હે ગૌતમ ઇન્દ્રભૂતિ ! તું અહીં ભલે આવ્યો. આ પ્રમાણે પ્રભુની વાણી સાંભળી તે વિચારવા લાગ્યો કે - “અરે આ શું મારું નામ પણ જાણે છે? અથવા બાળકથી લઈને બૂઢા સુધી ત્રણે જગતમાં વિખ્યાત એવા મને કોણ ન ઓળખે?, સૂર્ય વળી કોઈથી છાનો હોય? પણ આને હું ત્યારે જ સર્વજ્ઞ માનું કે જો તે મારા મનમાં રહેલા ગુપ્ત સંશયને પ્રકાશિત કરે”. આ પ્રમાણે ચિતવતા ઇન્દ્રભૂતિને મંથન કરાતા સમુદ્ર સરખા, અથવા ગંગાના પૂર સરખા, અથવા આદિબ્રહ્માના ધ્વનિ સરખા ગંભીર ધ્વનિથી શ્રી મહાવીર પ્રભુ બોલ્યા કે - “હે ઇન્દ્રભૂતિ ! તને એવો સંશય છે કે “આત્મા છે કે નહિ?” આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદવાક્યોથી થયો છે -
"विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवाऽनु विनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति” । ઉપરના વેદવાક્યથી તું જાણે છે કે આત્મા નામનો પદાર્થ નથી. તેનો અર્થ તું આ પ્રમાણે કરે છે - તે
૩૪૬
For Private and Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
(વિજ્ઞાનધન PF) એટલે વિજ્ઞાનોનો સમુદાય જ (તેમ્યો ભૂતેશ્ય: સમુત્યાય) આ ભૂતોમાંથી ઉત્પન્ન થઈને (તાન્યેવાડનું વિનશ્યતિ) પાછો તે ભૂતોમાં જ લય પામે છે; (ન પ્રેત્યસંજ્ઞાઽસ્તિ) તેથી પરલોકની સંજ્ઞા નથી. અર્થાત્-પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, એ પાંચ ભૂતો શરીરરૂપે પરિણમ્યા હોય, ત્યારે શરીરરૂપે પરિણમેલા એ પાંચ ભૂતોમાંથી ‘આ ઘડો છે, આ ઘર છે, આ મનુષ્ય છે, ઇત્યાદિ વિવિધ પ્રકારના જ્ઞાનનો સમુદાય જ ઉત્પન્ન થાય છે; પણ આત્માને માનવાવાળા જ્ઞાનનો આધાર જે આત્મા નામનો પદાર્થ માને છે તે આત્મા નામનો પદાર્થ નથી. કેમકે પાંચ ભૂતોમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેથી જ્ઞાનનો આધાર પાંચ ભૂતો માનવા જોઈએ. જેમ મદિરાના અંગોમાંથી મદશક્તિ ઉત્પન્ન થાય છે, તેમ શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી વિજ્ઞાનશક્તિ ઉત્પન્ન થાય છે. આવી રીતે શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી વિજ્ઞાનનો સમુદાય ઉત્પન્ન થઈને, પછી જયારે શરીરરૂપે પરિણમેલા તે પાંચ ભૂતોનો વિનાશ થાય છે ત્યારે તે વિજ્ઞાનનો સમુદાય પણ જલમાં પરપોટાની પેઠે તે ભૂતોમાં જ લય પામે છે. આવી રીતે આત્મા નામનો પદાર્થ નથી, તેથી પ્રેત્યસંજ્ઞા એટલે પરલોકની સંજ્ઞા નથી, અર્થાત્ મરીને પુનર્જન્મ નથી. કેમકે - જ્યારે આત્મા નથી તો પછી પરલોક કોનો ?, માટે અહીંથી મરીને કોઈ પરલોકમાં જતું નથી, અને પરલોકથી અહીં કોઈ આવતું નથી’.
“હે ઇન્દ્રભૂતિ ! વળી તું માને છે કે, ઉપર પ્રમાણે વેદવાક્યનો અર્થ યુક્તિથી પણ ઠીક લાગે છે. કેમકેપ્રત્યક્ષ પ્રમાણથી તો આત્મા જણાતો નથી, એટલે આત્મા દેખવામાં આવતો નથી, તેમ સ્પર્શદ અનુભવથી
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ વ્યાખ્યાનમ્
૩૪૭
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
]]>
www.kebabirlh.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ વ્યાખ્યાનમ
પણ જણાતો નથી; તો આત્મા છે તેની શી સાબીતી ? જો આત્મા હોય તો જેમ ઘટ-પટાદિ પદાર્થો જણાય છે તેમ જણાવો જોઈએ. જો કે ૫૨માણુઓ પણ અપ્રત્યક્ષ છે, છતાં ઘટ વિગેરે કાર્યરૂપે પરિણમેલા તેઓ પ્રત્યક્ષ જણાય છે; પરંતુ આત્મા તો તેવા કાર્યરૂપે પણ પરિણમેલો પ્રત્યક્ષ જણાતો નથી. અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, કેમકે અનુમાન પ્રત્યક્ષપૂર્વક પ્રવર્તે છે. જેણે પહેલાં રસોડા વિગેરે ઠેકાણે ધૂમાડા અને અગ્નિનો સંબંધ પ્રત્યક્ષ દેખ્યો હોય, તે માણસ પર્વત પર ધૂમાડો નીકળતો દેખી પહેલાં પ્રત્યક્ષથી જાણેલા ધૂમાડા અને અગ્નિના સંબંધને સંભારે છે કે - જ્યાં જ્યાં ધૂમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય, આ પર્વત પર ધૂમાડો દેખાય છે, તેથી અગ્નિ હોવો જોઈએ. આવી રીતે પ્રત્યક્ષપૂર્વક અનુમાન થાય છે, આત્માની સાથે તો કોઈનો પણ સંબંધ પ્રત્યક્ષથી જણાતો નથી, તો પછી આત્માની સિદ્ધિ અનુમાનથી કેવી રીતે થઈ શકે ? આગમથી પણ આત્માનો નિશ્ચય થઈ શકતો નથી, કેમકે કોઈ શાસ્ત્ર જણાવે છે કે આત્મા છે અને કોઈ જણાવે છે આત્મા નથી. આવી રીતે પરસ્પર વિરુદ્ધ જણાવતાં શાસ્ત્રોમાં કયું સાચું અને કયું જૂઠું ? ઉપમા પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, કેમકે ઉપમા પ્રમાણ તો નજીકના પદાર્થમાં સદશ્ય બુદ્ધિમાપન ઉત્પન્ન કરે છે. જેમ જંગલમાં ગયેલા માણસને ત્યાં રોઝ નામના જંગલી પશુને દેખી સાદૃશ્યબુદ્ધિ થાય છે કે - જેવી ગાય હોય તેવો આ પશુ છે. પણ જગતમાં આત્મા જેવો તો કોઈ પદાર્થ નથી, તો પછી કોના જેવો ૧. ધડો વસ્ર વિગેરે. ૨ દેખવામાં આવતા નથી, તેમ સ્પર્શાદિ અનુભવથી જણાતા નથી.
For Private and Personal Use Only
૩૪૮
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
The C>
www.kobatirth.org
આત્માને માનવો ? આવી રીતે કોઈ પણ પ્રમાણથી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, તેથી આત્મા નથી એમ માનવું જોઈએ. વળી ઘી, દૂધ વિગેરે ઉત્તમ પદાર્થો વાપરી શરીર પુષ્ટ બન્યું હોય. તો તેમાંથી સતેજ જ્ઞાન ઉત્પન્ન થાય છે એમ અનુભવીએ છીએ. માટે માનવું જોઈએ કે, શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે; તેથી જ્ઞાન એ ભૂતોનો ધર્મ છે, આત્માનો ધર્મ નથી, અને તેથી, આત્મા નામનો પદાર્થ નથી. આ પ્રમાણે તું માને છે કે - ‘વિજ્ઞાનધન’ ઇત્યાદિ વેદપદોથી, તથા પ્રત્યક્ષાદિ પ્રમાણોથી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, તેથી આત્મા નામનો પદાર્થ નથી. પણ વળી ‘આત્મા છે’ એમ જણાવનારાં બીજાં વેદવાક્યો દેખી તું સંશયમાં પડ્યો છે કે ‘આત્મા છે કે નથી ?’ પરંતુ હે ગૌતમ ઇન્દ્રભૂતિ ? તારો આ સંશય અયુક્ત છે, કેમકે
“विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवाऽनु विनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति ।”
“એ વેદવાક્યોનો અર્થ તું સમજયો નથી, તેથી એ વાક્યનો અર્થ તું જે ઉ૫૨ મુજબ કરે છે તેવો તેનો અર્થ નથી. પણ એ વાક્યનો અર્થ આ પ્રમાણે છે, સાંભળ - (વિજ્ઞાનઘન ) જે વિશિષ્ટ જ્ઞાન-એટલે જ્ઞાનદર્શનનો ઉપયોગ તે વિજ્ઞાન કહેવાય, તે વિજ્ઞાનના સમુદાયરૂપ જ આત્મા (તેઓ ભૂતેશ્ય: સમુત્યાય) શેયપણે પ્રાપ્ત થયેલા આ પૃથ્વી વિગેરે ભૂતો થકી, અથવા પટ વિગેરે ભૂતોના વિકારો થકી ‘આ પૃથ્વી છે, આ ઘટ છે’
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ વ્યાખ્યાનમ્
૩૪૯
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
કલ્પસૂત્ર ભાષાંતર
ઇત્યાદિ પ્રકારે તે તે ભૂતોના ઉપયોગરૂપે ઉત્પન્ન થઈને (તાન્ચેવડનુ વિનશ્યતિ) તે ઘટવિગેરે ભૂતોનો શેયપણે અભાવ થયા પછી જ આત્મા પણ તેઓના ઉપયોગરૂપે વિનાશ પામે છે, અને બીજા પદાર્થના ઉપયોગરૂપે હી વ્યાખ્યાનમ્ ઉત્પન્ન થાય છે, અથવા સામાન્યસ્વરૂપે રહે છે (ન પ્રેત્યસંજ્ઞાતિ) આવી રીતે પૂર્વના ઉપયોગરૂપે આત્મા ન રહેલો હોવાથી તે પૂર્વના ઉપયોગરૂપે સંજ્ઞા રહેતી નથી. અર્થાત્ આત્માના દરેક પ્રદેશે જ્ઞાન-દર્શનના ઉપયોગરૂપ અનંતા પર્યાયો રહેલા છે, તે વિજ્ઞાનના સમુદાયથી આત્મા કથંચિત્ અભિન્ન છે; અર્થાત્ વિજ્ઞાનમય આત્મા હોવાથી વિજ્ઞાન ન ” એટલે વિજ્ઞાનના સમુદાયરૂપ જ છે. જયારે ઘટ પટ વિગેરે ભૂતો જોયપણે પ્રાપ્ત થયા હોય ત્યારે તે ઘટ-પટાદિરૂપ હેતુથી “આ ઘડો છે, આ વસ્ત્ર છે, ઇત્યાદિ પ્રકારના ઉપયોગરૂપે | આત્મા પરિણમે છે, એટલે તે તે વિજ્ઞાનપર્યાયે ઉત્પન્ન થાય છે, કારણ કે આત્માને ઉપયોગરૂપે પરિણમવામાં પણ તે ઘટાદિ વસ્તુનું સાપેક્ષપણું છે. પછી જયારે ઘટ-પટાદિ વસ્તુનું આંતરું પડી જાય, અથવા તેઓનો અભાવ થાય, અથવા બીજા પદાર્થમાં મન ચાલ્યું જાય; ઇત્યાદિ કોઈ પણ કારણથી આત્માનો ઉપયોગ તે વસ્તુ થકી દો હઠી જાય છે; અને બીજા પદાર્થમાં ઉપયોગ પ્રવર્તે છે ત્યારે, પહેલાં જે ઘટ-પટાદિ પદાર્થો શેયપણે હતા તે પદાર્થો જોયપણે રહેતા નથી, પણ બીજા જે પદાર્થોમાં ઉપયોગ પ્રવર્યો હોય તે પદાર્થો જોયપણે પ્રાપ્ત થાય છે. આવી રીતે જ્યારે તે ઘટ-પટાદિ શેયપણે રહેતા નથી, ત્યારે આત્મા પણ “આ ઘડો છે, આ વસ્ત્ર છે' ઇત્યાદિ |
૩૫૦
For Private and Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
પ્રકારના ઉપયોગરૂપે રહેતો નથી, પણ બીજા પદાર્થના ઉપયોગરૂપે પરિણમે છે, અથવા સામાન્ય સ્વરૂપે રહે છે; અર્થાત્ પૂર્વના ઉપયોગરૂપે રહેતો નથી. તેથી જ વેદવાક્યમાં કહ્યું છે કે – ‘ન પ્રેત્યસંજ્ઞાઽરિત’ એટલે પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી નથી. આત્માના ત્રણ સ્વભાવ છે – જે પદાર્થનું વિજ્ઞાન પ્રવર્તતું હોય તે વિજ્ઞાનપર્યાયરૂપે આત્મા ઉત્પન્ન થાય છે, તે સમયે પહેલાંના પદાર્થના વિજ્ઞાનપર્યાય નષ્ટ થયેલા હોવાથી તે પહેલાનાં વ વિજ્ઞાનપર્યાયરૂપે આત્મા વિનશ્વરરૂપ છે, અને અનાદિકાલથી પ્રવર્તેલી વિજ્ઞાનસંતતિ વડે દ્રવ્યપણે આત્મા અવિનશ્વરરૂપ છે. આવી રીતે પર્યાયરૂપે આત્મા ઉત્પત્તિ અને વિનાશરૂપ છે, અને દ્રવ્યરૂપે નિત્ય છે.”
વળી હે ગૌતમ ઇન્દ્રભૂતિ ! પ્રત્યક્ષથી પણ આત્માની સિદ્ધિ થાય છે. જે તને ઘટ પટ વિગેરેનું જ્ઞાન હૃદયમાં સ્ફુરે છે, તે જ્ઞાન જ આત્મા છે; કેમ કે જ્ઞાન આત્માથી કથંચિત્ અભિન્ન હોવાથી આત્મ સ્વરૂપ જ છે. જ્ઞાન તો દરેકને પોતાના અનુભવથી સિદ્ધ હોવાથી સ્વપ્રત્યક્ષ જ છે અને જ્યારે જ્ઞાન પ્રત્યક્ષ છે તો પછી તે જ્ઞાનથી અભિન્ન એવો આત્મા પણ પ્રત્યક્ષ જ છે એમ કેમ ન મનાય ? વળી ‘હું બોલ્યો, હું બોલું છું, હું બોલીશ’ ઇત્યાદિ પ્રકારે ત્રણ કાલના વ્યવહારમાં ‘હું' એવી જે પ્રતીતિ થાય છે તે પ્રતીતિથી પણ આત્મા પ્રત્યક્ષસિદ્ધ છે. જો આત્માને નહિ માને તો ‘હું’ શબ્દથી કોને ગ્રહણ કરીશ ? કદાચ ‘હું’ શબ્દથી શરીને ગ્રહણ કરવાનું કહે, અર્થાત્ ‘હું બોલ્યો’ ઇત્યાદિ પ્રતીતિ શરીરને થાય છે એમ કહે, તો મુડદાને પણ ‘હું’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
નથી કરી
ષષ્ઠે
વ્યાખ્યાનમ
૩૫૧
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kenda
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1:
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ્
IIMa
બોલ્યો, ઇત્યાદિ પ્રતીતિ થવી જોઈએ, કારણ કે તે સ્થિતિમાં પણ શરીર તો છે; છતાં મુડદાને તેવી પ્રતીતિ ઝિ થતી નથી, માનવું જોઈએ કે “” બોલ્યો, “હું' બોલું છું' ઇત્યાદિ પ્રતીતિ શરીરથી જુદા એવા શરીરીને થાય છે, અને તે આત્મા છે. વળી જેના ગુણ પ્રત્યક્ષ હોય તે ગુણી પણ પ્રત્યક્ષ જ મનાય છે. સ્મરણ, ઇચ્છા, સંશય વિગેરે ગુણો દરેકને પોતાના જ અનુભવથી પ્રત્યક્ષસિદ્ધ છે, તેથી તે ગુણોનો આધાર આત્મારૂપ ગુણીપણ સ્વપ્રત્યક્ષસિદ્ધ માનવો જોઈએ. તે સ્મરણ, ઇચ્છા, સંશય વિગેરે ગુણોનો આધાર શરીર તો ન જ કહેવાય, કારણ કે જેવા ગુણ હોય તેવો જ તેઓનો ગુણી હોય. તે અમૂર્ત અને ચૈતન્યરૂપ છે, અને શરીર તો મૂર્ત અને જડરૂપ છે; આવી રીતે અમૂર્ત અને ચૈતન્યરૂપ ગુણોનો આધાર - મૂર્ત અને જડરૂપ એવું શરીર કેમ સંભવે? માટે અમૂર્ત અને ચૈતન્યરૂપ એવા તે ગુણોનો આધાર ગુણી, અમૂર્ત અને ચૈતન્યરૂપ એવો આત્મા જ સ્વીકારવો જોઈએ. અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થઈ શકે છે. તે આ પ્રમાણે -
જે ભોગ્ય હોય તેનો ભોક્તા અવશ્ય હોય છે. જેમ ભોજન, વસ્ત્ર વિગેરે ભોગ્ય છે, તો તેનો ભોક્તા મનુષ્ય છે; તેમ શરીર પણ ભોગ્ય છે, તો તેનો ભોક્તા શરીરી હોવો જોઈએ; અને તે આત્મા છે,
આગમથી પણ આત્માની સિદ્ધિ થઈ શકે છે. વેદમાં જ કહ્યું છે કે – “ રે ૩યમાત્મા જ્ઞાનમય” તે આ કામ આત્મા જ્ઞાનમય છે'. વળી ‘ દ્રમ નં ર તિ ત્રિરં યો વેત્ત સ ગીવ:' દદદ એટલે દમ, દાન અને
૩૫૨
For Private and Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kebabirlh.org
દયા એ ત્રણ દકા૨ને જે જાણે છે તે જીવ છે'. આ વેદવાક્યોથી પણ આત્મા છે એમ સિદ્ધ થાય છે. વળી તું જે માને છે કે ‘ઘી દૂધ વિગેરે ઉત્તમ પદાર્થો વાપરી પુષ્ટ બનેલા શરીરનું ચૈતન્ય સતેજ અનુભવાતું હોવાથી, ભૂતોના સમુદાયરૂપ શરીરમાંથી તે ચૈતન્ય ઉત્પન્ન થાય છે'. આ પણ તારું માનવું ઠીક નથી, કારણ કે - એ વખતે પુષ્ટ થયેલું શરીર ચૈતન્યનું સહાયક બને છે, પણ શરીર માત્ર સહાયક થવાથી તે શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ માની શકાય નહિ. જેમ અગ્નિ વડે સુવર્ણ પીગળે છે તે પીગળવામાં અગ્નિ સહાયકારી છે; પણ એથી એમ તો ન જ કહેવાય કે અગ્નિમાંથી દ્રવ્યતા ઉત્પન્ન થઈ, પરંતુ એમ જ મનાય છે કે સુવર્ણમાંથી દ્રવ્યતા ઉત્પન્ન થઈ, અને તેથી તે દ્રવ્યતાધર્મ સુવર્ણનો છે; તેમ ચૈતન્ય સતેજ થવામાં પુષ્ટ શરીર સહાયકારી થયું હોય, તેથી એમ ન જ કહેવાય કે શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થયું પરંતુ ચૈતન્ય આત્મા થકી જ થાય છે. અને તેથી તે આત્માનો ધર્મ છે. વળી ઘણા માણસો પુષ્ટ શરીરવાળા હોવા છતાં તેમનું જ્ઞાન થોડું હોય છે. અને ઘણા કૃશ શરીરવાળા હોવા છતાં તેમનું જ્ઞાન ઘણું અનુભવીએ છીએ; તેથી પુષ્ટ શરીરવાળાને ઘણું જ્ઞાન હોય છે એવો નિયમ ક્યાં રહ્યો ?, અને જ્યારે નિયમ રહ્યો નહિ ત્યારે શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ કેવી રીતે મનાય ? વળી શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થતું હોય તો મૃત્યુ પછી પણ શરીર તો છે, તો તે મુડદાને ચૈતન્ય કેમ થતું નથી ? વળી જેનો વિકાર થતાં જેનો વિકાર થાય તેનું તે કાર્ય કહેવાય, એટલે તેમાંથી તે ઉત્પન્ન થયું કહેવાય. જેમ સફેદ તાંતણાથી બનેલા વસ્ત્રને લાલ રંગથી રંગીએ, તે વખતે તે તાંતણા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ વ્યાખ્યાનમ્
૩૫૩
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિ
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમું.
પણ લાલ રંગના થઈ જાય છે; તેથી મનાય છે કે તાંતણા થકી વસ્ત્ર બન્યું. પણ શરીર અને ચૈતન્યમાં તેમ અનુભવાતું નથી, કેમકે-ગાંડા થઈ ગયેલા માણસનું ચૈતન્ય વિકાર પામેલું હોય છે, છતાં તેનું શરીર તો પ્રથમ જેવું જ હોય છે, તે શરીરમાં કાંઈ વિકાર દેખતા નથી; તો પછી શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ કેવી રીતે મનાય? વળી જેની વૃદ્ધિ થાય તે થકી તે ઉત્પન્ન થયું કહેવાય. જેમ મોટી ઘણી હોય તો ઘડો મોટો થાય છે, તેથી મનાય છે કે માટીમાંથી ઘડો થાય છે; પણ શરીર અને ચૈતન્યમાં તેવું અનુભવાતું નથી, કારણ કે હજારો યોજનના શરીરવાળા માછલાંઓને જ્ઞાન ઘણું થોડું હોય છે, અને તેઓથી નાના શરીરવાળા મનુષ્યોનું જ્ઞાન તેઓથી વધારે હોય છે. આવી રીતે કોઈ પણ પ્રકારે “ભૂતોના સમુદાયરૂપ શરીરમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, એમ સિદ્ધ થઈ શકતું નથી. માટે માનવું જોઈએ કે, શરીર થકી જ્ઞાન ઉત્પન્ન થતું નથી, પણ શરીરથી જુદા એવા કોઈ પદાર્થથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, અને તે પદાર્થ આત્મા છે. હે ઇન્દ્રભૂતિ ! આ પ્રમાણે વિજ્ઞાનઘન...” ઇત્યાદિ વેદ પદોથી તથા પ્રત્યક્ષાદિ પ્રમાણોથી “આત્મા છે' એમ નિર્ણય થાય છે. વળી –
"क्षीरे घृतं तिले तैलं, काष्ठेऽग्निः सौरभं सुमे । चन्द्रकान्ते सुधा यदत् तथात्माऽङ्गगतः पृथक् ॥१॥"
જેમ દૂધમાં ઘી, તલમાં તેલ, કાષ્ઠમાં અગ્નિ, પુષ્પમાં સુગંધી, અને ચન્દ્રકાંત મણિમાં જલ રહેલું છે; છે તેમ શરીર થકી જુદો એવો આત્મા પણ શરીરમાં રહેલો છે [૧]”
આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી ઇન્દ્રભૂતિને આત્માનો જે સંશય હતો તે નષ્ટ થયો, તેમને નિર્ણય
૩૫૪
For Private and Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
થયો કે “આત્મા છે'. સંશય નષ્ટ થતાં ગૌતમ શ્રી ઇન્દ્રભૂતિએ પોતાના પાંચસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ ફી પાસે દીક્ષા લીધી. ત્યાર પછી ગૌતમ શ્રી ઇન્દ્રભૂતિ મહારાજે “રૂપને વા, વિમે વા, જુવે ” એટલે દરેક ફી વ્યાખ્યાનમ્
પદાર્થો વર્તમાન પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે, પૂર્વના પર્યાયરૂપે નષ્ટ થાય છે, અને મૂલદ્રવ્યરૂપે ધ્રુવ-નિત્ય રહે છે” એ પ્રમાણે પ્રભુના મુખથી ત્રિપદી સાંભળીને દ્વાદશાંગીની રચના કરી ઇતિ પ્રથમો ગણધરઃ ||૧||
ઇન્દ્રભૂતિને દીક્ષિત થયેલ સાંભળી તેમનો બીજો ભાઈ અગ્નિભૂતિ વિચારવા લાગ્યો કે – “કદાચિત પર્વત પીગળી જાય, હિમનો સમૂહ સળગી ઉઠે, અગ્નિની જવાળાઓ શીતલ થાય, વાયરો સ્થિર થઈ જાય, | ચન્દ્રમાંથી અંગારા વરસે, અને પૃથ્વી પાતાળમાં પેસી જાય; તો પણ મારો ભાઈ હારે નહિ” આ પ્રમાણે ઇન્દ્રભૂતિ ના દીક્ષિત થવામાં જરા પણ શ્રદ્ધા વિશ્વાસ ન રાખતો તે અગ્નિભૂતિ લોકોને વારંવાર પૂછવા માં લાગ્યો પરંતુ જ્યારે લોકોના મુખેથી સાંભળી તેને નિશ્ચય થયો કે ઇન્દ્રભૂતિ દીક્ષિત થયા, ત્યારે તે ચિત્તમાં વિચારવા લાગ્યો કે - “તે ધૂર્ત ઇન્દ્રભૂતિને છેતરી લીધો, પરંતુ હું હમણાં જ જઈ તે ધૂર્તને જીતી લઉં, અને માયાપ્રપંચથી પરાજિત કરેલા મારા વડીલ ભાઈને પાછો લઈ આવું” આ પ્રમાણે વિચાર કરી અગ્નિભૂતિ પોતાના પાંચસો શિષ્યો સાથે જલદી પ્રભુ પાસે આવ્યો. શ્રી મહાવીર પ્રભુ તેને તેના ગોત્ર અને નામ કહેવા પૂર્વક તેના મનમાં રહેલા સંદેહને પ્રગટ કરી બોલ્યા કે - “હે ગૌતમ ગોત્રીય અગ્નિભૂતિ! તને સંશય છે કે – કર્મ છે કે નથી?, આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદપદોથી થયો છે -
૩૫૫
For Private and Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kenda
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ
કલ્પસૂત્ર ભાષાંતર
િ વ્યાખ્યાનમુ
__“पुरुष एवेदं ग्नि सर्वं यद् भूतं यच्च भाव्यम्" ઇત્યાદિ. ઉપરનાં વેદપદોથી તું જાણે છે કે કર્મ નથી. તેનો અર્થ તું આ પ્રમાણે કરે છે - (પુરુષ પૂરું નિ સર્વ ય મૂર્ત યગ્ન મામ) એટલે આ પ્રત્યક્ષ જણાતું ચેતન-અચેતનસ્વરૂપ જે ભૂતકાળમાં થયેલું છે, અને જે ભવિષ્યકાળમાં થવાનું છે તે સર્વ પુરુષ જ છે એટલે આત્મા જ છે અર્થાતુ આત્મા સિવાય કર્મ ઈશ્વર વિગેરે કાંઈ પણ નથી. મનુષ્ય, દેવ, તિર્યંચ, પર્વત, પૃથ્વી વિગેરે જે જે વસ્તુઓ દેખાય છે તે સર્વ આત્મા જ છે, આત્મા સિવાયની એક પણ વસ્તુ નથી. આ વચન વડે “સર્વ વસ્તુઓ આત્માની છે એમ જણાવેલું હોવાથી “કર્મ નથી' એમ તને સ્ફટ રીતે જણાય છે. તે અગ્નિભૂતિ ! વળી તું માને છે કે, ઉપર પ્રમાણે વેદપદોનો અર્થ યુક્તિથી પણ ઠીક લાગે છે; કેમકે આત્મા અમૂર્ત છે, તેને મૂર્ત એવા કર્મ વડે અનુગ્રહ અને ઉપઘાત એટલે લાભ કે હાનિ શી રીતે સંભવે? જેમ અમૂર્ત એવા ચંદનથી વિલેપન થતું નથી, તેમ શસ્ત્રથી ખંડન પણ થતું નથી; તેમ અમૂર્ત એવા આત્માને કર્મથી અનુગ્રહ કે ઉપઘાત કેમ થઈ શકે ?, માટે કર્મ નામનો પદાર્થ નથી. પણ વળી કર્મની સત્તા જણાવનારાં બીજાં વેદપદો દેખીને તથા લોકોમાં પણ કર્મની પ્રસિદ્ધિ જોઈને તું સંશયમાં પડ્યો છે કે કર્મ છે કે નથી?”
૧. નિ વાક્યોલંકારરૂપે હોવાથી તેનો કંઈ અર્થ નથી.
૩પ૬
For Private and Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનનું
પરંતુ હે ગૌતમ અગ્નિભૂતિ ! તારો આ સંશય અયુક્ત છે, કારણ કે – “પુરુષ ઇવેટું નિ સર્વ ય મૂર્ત " ચર્ચ માધ્યમ્”
એ વેદપદોનો અર્થ તું સમજયો નથી, તેથી તું એ વેદપદોનો અર્થ જે ઉપર મુજબ કરે છે, તેનો અર્થ નથી. તેનો અર્થ આ પ્રમાણે છે :
સાંભળ (પુરુષ હું નિ સર્વ ધર્મૂત યગ્ન માધ્યમ) એટલે આ પ્રત્યક્ષ જણાતું ચેતન-અચેતનસ્વરૂપ જે ભૂતકાળમાં થયેલું છે, તે સર્વ આત્મા જ છે. આ વેદપદોમાં આત્માની સ્તુતિ કરી છે, પણ આત્માની સ્તુતિ કરવાથી ‘કર્મ નથી’ એમ સમજવાનું નથી. વેદવાક્યો ત્રણ પ્રકારનાં હોય છે – કેટલાંક વિધિદર્શક હોય છે, કેટલાંક અનુવાદદર્શક હોય છે, અને કેટલાંક સ્તુતિરૂપ હોય છે. જેમ - “રામોડનિહોä ગુથાત,' એટલે સ્વર્ગની ઇચ્છાવાળો અગ્નિહોત્ર હોમ કરે'. ઇત્યાદિ વાક્યો વિધિ પ્રતિપાદન કરે છે. ‘દ્વારા માસા: સંવત્સ,’ એટલે બાર મહિનાનું એક વરસ થાય” તથા “અગ્નિરૂષ્ણઃ, એટલે અગ્નિ ગરમ હોય’. ઇત્યાદિ પદો લોકમાં પ્રસિદ્ધ એવા પદાર્થોનો અનુવાદ કરે છે. કેટલાંક વેદવાક્યો સ્તુતિ સૂચવે છે, જેમ -
“जले विष्णुः स्थले विष्णु-र्विष्णुः पर्वतमस्तके । सर्वभूतमयो विष्णु-स्तस्माद् विष्णुमयं जगत् ॥१॥” ।
“જલમાં વિષ્ણુ છે, સ્થળમાં વિષ્ણુ છે, પર્વતના શિખર પર વિષ્ણુ છે, અને સર્વ ભૂતમય વિષ્ણુ છે; } તેથી સમગ્ર જગતુ વિષ્ણમય છે ”
૩૫૭
For Private and Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ
“આ વાક્યથી વિષ્ણુનો મહિમા જણાવ્યો છે, પણ તેથી વિષ્ણુ સિવાયની બીજી વસ્તુઓનો અભાવ - નથી. જેમ આ વાક્યથી આખા જગતને વિષ્ણમય કહેવા છતાં, આ વાક્ય વિષ્ણુનો મહિમા જણાવનાર હોવાથી વિષ્ણુ સિવાયની બીજી વસ્તુઓનો અભાવ સમજવાનો નથી; તેમ “જે થયું અને જે થશે તે સર્વ | આત્મા જ છે” એ વેદપદોથી આત્માનો મહિમા જણાવ્યો છે, પણ તેથી ‘આત્મા સિવાય કર્મ નથી” એમ | સમજવાનું નથી. વળી જે તું માને છે કે – “અમૂર્ત એવા આત્માને મૂર્ત એવા કર્મ વડે અનુગ્રહ અને ઉપઘાત કેમ સંભવે?' એ પણ તારું માનવું અયુક્ત છે, કેમકે-જ્ઞાન અમૂર્ત છે, તેને મૂર્ત એવા બ્રાહ્મી વિગેરે ઔષધો વડે તથા ઘી દૂધ વિગેરે ઉત્તમ પદાર્થો વડે અનુગ્રહ થતો દેખીએ છીએ; વળી મદિરા, ઝેર વિગેરે પદાર્થો વડે જ્ઞાનને ઉપઘાત થતો દેખીએ છીએ; માટે અમૂર્તને પણ મૂર્ત વડે અનુગ્રહ અને ઉપઘાત સંભવે છે એમ માનવું શું જોઈએ. વળી જો કર્મ ન હોય તો એક સુખી બીજો દુઃખી, એક શેઠ બીજો ચાકર, ઇત્યાદિ પ્રકારે પ્રત્યક્ષ જણાતી જગતની વિચિત્રતા કેમ સંભવે ? રાજા અને રંક એવા ઉચ્ચ-નીચના જે ભેદ જોવામાં આવે છે તેનું કાંઈ પણ કારણ હોવું જોઈએ, અને તે કારણ શુભ-અશુભ કર્મ છે. વળી જે જે ક્રિયા કરાય છે તેનું ફળ ના અવશ્ય મળે છે. દાન વિગેરે શુભ ક્રિયાઓ છે, અને હિંસા વિગેરે અશુભ ક્રિયાઓ છે; તે શુભ અને અશુભ | ક્રિયાઓનું કાંઈ પણ ફળ અવશ્ય મળવું જોઈએ, અને તે ફળ શુભ-અશુભ કર્મ છે'.
આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી અગ્નિભૂતિને કર્મનો જે સંશય હતો તે નષ્ટ થયો, તેને નિર્ણય થયો
૩૫૮
For Private and Personal Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
TAN
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાન
કે કર્મ છે'. સંશય નષ્ટ થતાં અગ્નિભૂતિએ પોતાના પાંચસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા ફિ લીધી. ઇતિ દ્વિતીયો ગણધરઃ ||
આવી રીતે ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિને દીક્ષિત થયેલા સાંભળી ત્રીજા ભાઈ વાયુભૂતિએ વિચાર્યું કે - “જેના ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ શિષ્ય થયા તે મારે પણ પૂજય જ છે, તેથી હું પણ તેમની પાસે જાઉં, અને મારો સંશય પુછું”. આ પ્રમાણે વિચાર કરી તે વાયુભૂતિ પોતાના પાંચસો શિષ્યોના પરિવાર સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને ગોત્ર અને નામ કહેવા પૂર્વક બોલાવ્યો કે -
“હે ગૌતમ વાયુભૂતિ ! તને એવો સંશય છે કે આ શરીર છે એ જ આત્મા છે કે શરીરથી ભિન્ન આત્મા હ છે?' આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદવાક્યોથી થયો છે.
"विज्ञानघन एवैतेभ्योः भूतेभ्यः समुत्थाय तान्येवाऽनु विनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति" ।
“ઉપરના વેદવાક્યથી તું જાણે છે કે – શરીરથી ભિન્ન એવો આત્મા નથી, પણ શરીર એ જ આત્મા છે. તેનો અર્થ તું આ પ્રમાણે કરે છે -(વિજ્ઞાનધન ) એટલે વિજ્ઞાનનો સમુદાય જ (ક્તો મૂખ્ય સમુત્યાય) આ પૃથ્વી વિગેરે પાંચ ભૂતોમાંથી ઉત્પન્ન થઈને (તાજોવાડનુ વિનશ્યતિ) પાછો તે ભૂતોમાં જ લય પામે છે; વિજ્ઞાનનો સમુદાય જ ઉત્પન્ન થાય છે, તેથી વિજ્ઞાનનો આધાર પાંચ ભૂતો જ છે, પણ આત્માને શરીરથી પૃથકમાનવાવાળા
૩પ૯
For Private and Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
જે વિજ્ઞાનનો આધાર આત્મા નામનો પદાર્થ શરીરથી પૃથફ માને છે તે આત્મા નામનો પદાર્થ શરીરથી પૃથક
ષષ્ઠ નથી. જેમ મદિરાના અંગોમાંથી મદશક્તિઉત્પન્ન થાય છે, તેમ શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી વ્યાખ્યાનમ્ ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે. આવી રીતે શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી વિજ્ઞાનનો સમુદાય ઉત્પન્ન થઈને, પછી જ્યારે પરિણમેલાં પાંચ ભૂતોનો વિનાશ થાય છે ત્યારે, વિજ્ઞાનનો સમુદાય પણ જળમાં પરપોટાની જેમ તે ભૂતોમાંજ લય પામે છે આવી રીતે ભૂતોના સમુદાયરૂય શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થતું હોવાથી તે ચૈતન્યનો આધાર શરીર છે, તેથી લોકો જે આત્મા શબ્દથી બોલે છે તે આત્મા શરીરથી ભિન્ન આત્મા જ નથી. તેથી વેદવાક્યમાં કહ્યું છે કે - (પ્રત્યસંજ્ઞાતિ) એટલે શરીર અને આત્માની પૃથક્સજ્ઞા નથી, પણ શરીર એ જ આત્મા છે. પણ વળી ‘ભૂતોના સમુદાયરૂપ શરીરથી આત્મા ભિન્ન છે' એમ જણાવનારાં બીજાં વેદપદો દેખી તું સંશયમાં પડ્યો છે કે - શરીર એજ આત્મા છે કે શરીરથી ભિન્ન આત્મા છે?”
આત્મા શરીરથી ભિન્ન છે એમ જણાવનારાં નીચેનાં વેદપદો છે - “सत्येन लभ्यस्तपसा ह्येष ब्रह्मचर्येण नित्यं ज्योतिर्मयो हि शुद्धो, यं पश्यन्ति धीरा यतय: संयतात्मानः ।"
“(સત્યેન નસ્તપસ હોવ ત્રહાર્થે નિત્યં તિર્મયો હિ શુજો) એટલે હંમેશાં જ્યોતિર્મય અને શુદ્ધ વિ એવો આ આત્મા સત્ય, તપસ્યા અને બ્રહ્મચર્ય વડે જણાય છે; (પરિ ધરા વતિય સંતાત્માનE) એટલે
– ૩૬૦
For Private and Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર
ભાષાંતર
વ્યાખ્યાનનું
Il||
જે આત્માને ધીર અને સંયમી સાધુઓ દેખે છે. આ વેદપદોથી જણાય છે કે આત્મા શરીરથી ભિન્ન છે. આ પ્રમાણે તને પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદપદોથી સંશય થયો છે કે “શરીર એ જ આત્મા છે કે શરીરથી ભિન્ન આત્મા છે?” પરંતુ તે વાયુભૂતિ ! તારો આ સંશય અયુક્ત છે, કેમકે- ‘વિજ્ઞાનઘન,’ એ વેદવાક્યનો અર્થ છે તું સમજયો નથી, પણ એ વાક્યનો અર્થ આ પ્રમાણે છે; સાંભળ -
(વિજ્ઞાનધન 4) જે વિશિષ્ટ જ્ઞાન એટલે જ્ઞાન-દર્શનનો ઉપયોગ તે વિજ્ઞાન કહેવાય, તે વિજ્ઞાનના સમુદાય રૂપ જ આત્મા (મ્યો ભૂતેશ્ય: સમુત્યાય) શેયપણે એટલે જાણવાયોગ્યપણે પ્રાપ્ત થયેલા આ પૃથ્વી વિગેરે ભૂતો અથવા ઘટ પટ વિગેરે ભૂતોના વિકારો થકી “આ પૃથ્વી છે, આ ઘડો છે, આ વસ્ત્ર છે, ઇત્યાદિ તે તે ભૂતોના ઉપયોગરૂપે ઉત્પન્ન થઈને, (તાન્ચેવાડનુ વિનશ્યતિ) તે ઘટ વિગેરે ભૂતોનો શેયપણે અભાવ થયા પછી જ આત્મા પણ તેઓના ઉપયોગરૂપે વિનાશ પામે છે, અને બીજા પદાર્થના ઉપયોગરૂપે ઉત્પન્ન થાય છે, અથવા સામાન્ય સ્વરૂપે રહે છે. (ન પ્રત્યસંજ્ઞરિત) આવી રીતે પૂર્વના ઉપયોગરૂપે આત્મા ન રહેલો હોવાથી તે પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી નથી, અર્થાત્ આત્માના દરેક પ્રદેશે જ્ઞાન-દર્શનના ઉપયોગરૂપે અનંતા પર્યાયો રહેલા છે, તે વિજ્ઞાનના સમુદાયથી આત્મા કથંચિત્ અભિન્ન છે એટલે વિજ્ઞાનઘન છે. જયારે ઘટપટ વિગેરે ભૂતો જોયપણે પ્રાપ્ત થયા હોય ત્યારે તે ઘટ-પટાદિરૂપ હેતુથી “આ ઘડો છે આ વસ્ત્ર છે, ઇત્યાદિ પ્રકારના ઉપયોગરૂપે આત્મા પરિણમે છે; કારણ કે આત્માને તે ઉપયોગરૂપે પરિણમવામાં તે ઘટાદિ વસ્તુનું |
For Private and Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
જેને સાપેક્ષપણું છે. પછી જ્યારે તે ઘટપટાદિ ભૂતોનું આંતરૂં પડી જાય, અથવા તેઓનો અભાવ થાય, અથવા બીજા પદાર્થમાં મન ચાલ્યું જાય; ઇત્યાદિ કોઈ પણ કારણથી આત્માનો ઉપયોગ બીજા પદાર્થમાં પ્રવર્તે છે ત્યારે, પહેલાં જે ઘટ-પટાદિ પદાર્થો શેયપણે હતા તે પદાર્થો શેયપણે રહેતા નથી; પણ બીજા જે પદાર્થોમાં ઉપયોગ પ્રવર્તો હોય તે પદાર્થો શેયપણે પ્રાપ્ત થાય છે. આવી રીતે જ્યારે તે ઘટ-૫ટાદિ જ્ઞેયપણે રહેતા નથી, ત્યારે આત્મા પણ ‘આ ઘડો છે, આ વસ્ર છે’ ઇત્યાદિ પ્રકારના ઉપયોગરૂપે રહેતો નથી. તેથી જ વેદવાક્યમાં કહ્યું છે કે – ન પ્રેત્યસંજ્ઞાઽસ્તિ, એટલે બીજા પદાર્થના ઉપયોગ વખતે પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી નથી. આવો અર્થ હોવાથી સ્પષ્ટ સમજાય તેમ છે કે, શરીરથી આત્મા ભિન્ન છે.”
aith
www.kobatirth.org
>
આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી વાયુભૂતિને ‘શરીર એ જ આત્મા છે કે શરીર થી ભિન્ન આત્મા છે ?’” એવો સંશય હતો તે નષ્ટ થયો. તેમને નિર્ણય કર્યો કે આત્મા શરી૨થી ભિન્ન છે. સંશય નષ્ટ થતાં વાયુભૂતિએ પોતાના પાંચસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. ઇતિ તૃતીયો ગણધરઃ IIII
આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરેને દીક્ષિત થયેલા સાંભળી ચોથા વ્યક્ત નામના પંડિતે વિચાર્યું કે – “જેના ઇન્દ્રભૂતિ વિગેરે શિષ્યો થયા, તે મારે પણ પૂજનીય છે; માટે હું પણ તેમની પાસે જાઉં, અને મારો સંશય દૂર કરું” આ પ્રમાણે વિચારી તે વ્યક્ત પોતાના પાંચસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને કહ્યું કે - “હે વ્યક્ત ! તને એવો સંશય છે કે ‘પાંચ ભૂત છે કે નહિ ?' આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં
વેદપદોથી થયો છે -
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠે
વ્યાખ્યાનમ્
૩૬૨
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ
.
છે
"स्वप्नोपमं वै सकलम, इत्येष ब्रह्मविधिरञ्चसा विज्ञेयः ।" “ઉપરનાં વેદપદોથી તું જાણે છે કે – પાંચ ભૂત નથી. તેનો અર્થ તું આ પ્રમાણે કરે છે - (સ્વનોપમ વૈ સત્તમ) એટલે પૃથ્વી, જલ વિગેરે સમગ્ર જગત્ સ્વપ્ન સદેશ જ છે; જેમ સ્વપ્નમાં સુવર્ણ, રત્ન, સ્ત્રી વિગેરે દેખીએ છીએ, પણ ખરી રીતે તે કાંઈ હોતું નથી; તેમ પૃથ્વી જલ વિગેરે ભૂતોને દેખીએ છીએ પણ ખરી રીતે તે પદાર્થો નથી બધું સ્વપ્ન સદેશ છે. (ત્યેક વહધિન્નસા વિયા) એટલે આ બધું જગતું સ્વપ્ન સદેશ જ છે એ પ્રમાણે આ બ્રહ્મવિધિ શીધ્ર જાણી લેવો એટલે ભાવવો, આ વેદપદોથી તું જાણે છે કે પૃથ્વી વિગેરે ભૂતો નથી. પણ વળી - “પૃથ્વી દેવતા, આપો દેવતા; એટલે પૃથ્વી દેવતા છે, જલ દેવતા છે' ઇત્યાદિ વેદપદોને પૃથ્વી જલ વિગેરે ભૂતોની સત્તા જણાવનારાં દેખી તું સંશયમાં પડ્યો છે કે – “પાંચ ભૂત છે કે નથી?” પરંતુ હે વ્યક્ત ! આ તારો સંશય અયુક્ત છે, કેમકે- “આ સકલ જગત્ સ્વપ્ન સદશ જ છે' એ વેદપદો આત્મસંબંધી ચિંતવન કરતાં સુવર્ણ સ્ત્રી વિગેરેનો સંયોગ અનિત્ય છે એમ સૂચન કરનારાં છે. સુવર્ણ, ધન, પુત્ર, સ્ત્રી વિગેરેનો સંયોગ અસ્થિર છે; અસાર છે, કટુ વિપાક આપનારો છે, માટે તેઓ ઉપરની આસક્તિ ત્યજીને | મુક્તિ માટે યત્ન કરવો; એમ વૈરાગ્યની વૃદ્ધિ માટે બોધ આપનારાં એ વેદપદો છે, પણ એ પદો ભૂતોનો નિષેધ સૂચવતાં નથી.”
છે,
૩૬૩
For Private and Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Fશ.
કલ્પસૂત્ર ભાષાંતર
ધિall
આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી વ્યક્તિને પાંચ ભૂતોનો જે સંશય હતો તે નષ્ટ થયો. તેમને નિર્ણય ષષ્ઠ ફિલ કર્યો કે પાંચ ભૂતો છે. સંશય નષ્ટ થતાં વ્યક્તિ પોતાના પાંચસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. છે. વ્યાખ્યાનમ્
| ઇતિ ચતુર્થો ગણધર: //૪ આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે ચારે જણને દીક્ષિત થયેલા સાંભળી પાંચમા સુધર્મા નામના પંડિતે વિચાર્યું કે “જેના ઇન્દ્રભૂતિ વિગેરે ચારે જણ શિષ્ય થયા, તે મારે પણ પૂજ્ય છે; માટે હું પણ તેમની પાસે જાઉં, અને મારો સંશય દૂર કરું”. આ પ્રમાણે વિચારી સુધર્મા પોતાના પાંચસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને કહ્યું કે – “હે સુધર્મા
તને એવો સંશય છે કે “જે પ્રાણી જેવો આ ભવમાં હોય તેવો જ પરભવમાં થાય છે કે બીજા સ્વરૂપે ?' આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થયો છે -
પુરુષો જે પુરુષત્વમનુ, જશવ: પશુત્વમ્ ” ઈત્યાદિ વેદપદોથી તું જાણે છે કે - “જે પ્રાણી જેવો આ ભવમાં હોય છે તેવો જ પરભવમાં થાય છે. તેઓનો અર્થ તુ આ પ્રમાણે કરે છે – (પુરુષો વૈ પુરુષત્વમનુ) પુરુષ મરી પરભવમાં પુરુષપણાને પામે છે, (જશવ: જશુત્વમ) ગાય વિગેરે પશુઓ મરી પરભવમાં પશુપણાને પામે છે. અર્થાત્ - મનુષ્ય મરીને પાછો
૩૬૪
For Private and Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
પરભવમાં મનુષ્ય જ થાય, પણ દેવ પશુ વિગેરે બીજા સ્વરૂપે નજ થાય. ગાય વિગેરે પશુઓ મરીને પાછા પરભવમાં પશુઓ જ થાય, પણ મનુષ્ય, દેવ વિગેરે બીજા સ્વરૂપે નજ થાય. હે સુધર્મા ! વળી તું માને છે – ઉ૫૨ પ્રમાણે વેદપદોનો અર્થ યુક્તિથી પણ ઠીક લાગે છે કેમકે જેવું કારણ હોય તેવું જ તેનું કાર્ય સંભવે છે. જેમ શાલિના બીજથી શાલિના જ અંકુરો ઉત્પન્ન થાય, પણ તે શાલિના બીજથી ઘંઉનો અંકુરો ન જ ઉત્પન્ન થાય; તેમ મનુષ્ય મરીને પાછો પરભવમાં મનુષ્ય થવો જોઈએ, પણ મનુષ્ય મરીને પરભવમાં પશુ શી રીતે થાય ? આ પ્રમાણે વેદપદોથી તથા યુક્તિથી તું જાણે છે કે - જે પ્રાણી જેવો આ ભવમાં હોય છે તેવો પરભવમાં થાય છે. પણ વળી – શ્રૃવાતો વૈ ષ ઞાયતે ચ: સપુરીષો વાતે । એટલે ‘વિષ્ટા સહિત જે મનુષ્યને બળાય છે તે શિયાળ થાય છે'. અર્થાત્ કોઈ મરી ગયેલો મનુષ્ય વિષ્ટાયુક્ત હોય, તે વિષ્ટા સહિત મનુષ્યને દહન કરવામાં આવે તો તે મનુષ્ય પરભવમાં શિયાળ થાય છે. આ વેદપદોથી જણાય છે કે મનુષ્ય પરભવમાં શિયાળ પણ થાય છે, તેથી ‘જે પ્રાણી આ ભવમાં જેવો હોય તેવો જ પરભવમાં થાય' એવો નિયમ ન રહ્યો. આ પ્રમાણે તને પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદપદોથી તું સંશયમાં પડ્યો છે. પણ હે સુધર્મા ! આ તારો સંશય અયુક્ત છે, કેમકે – “પુરુષો થૈ પુરુષત્વમનુતે પશવ: પશુત્વમ્’ એ વેદપદોનો અર્થ તું સમજ્યો નથી, તેથી તેઓનો અર્થ જેવો તું ઉપર મુજબ કરે છે તેવો તેઓનો અર્થ નથી. તે વેદપદોનો અર્થ આ પ્રમાણે છે; સાંભળ-પુરુષ મરી પરભવમાં પુરુષપણાને પામે છે, અને પશુઓ મરી પરભવમાં પશુપણાને પામે છે;
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| 20
ષષ્ઠ વ્યાખ્યાનમ્
૩૬૫
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Achana Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ
વ્યાખ્યાનમુ.
IIRI
એટલે જે મનુષ્ય ભદ્રક પ્રકૃતિવાળો હોય, વિનય, સરળતા વિગેરે ગુણો વડે યુક્ત હોય; તે આ ભવમાં મનુષ્ય સંબંધી આયુષ્યકર્મ બાંધીને મરી પાછો મનુષ્ય જન્મ પામે છે. વળી જો પશુઓ માયા વિગેરે દોષયુક્ત હોય, તેઓ આ ભવમાં પશુ સંબંધી આયુષ્યકર્મ બાંધીને મરી પરભવમાં પાછા પશુજન્મ પામે છે. અર્થાતુસારા કર્મ કરનારો મનુષ્ય મરીને મનુષ્ય થાય, અને દુષ્ટ કર્મ કરનારા પશુઓ મરીને પશુ થાય; આવી રીતે કર્મની અપેક્ષાએ મનુષ્ય અને પશુઓની ગતિ સૂચવી છે. પણ એ વેદપદો એવો નિશ્ચય સૂચવતાં નથી કે, મનુષ્ય મરીને મનુષ્ય જ થાય, અને પશુ મરીને પશુ જ થાય. તાત્પર્ય કે – આર્જવાદિ ગુણયુક્ત મનુષ્ય ફરીને પણ મનુષ્યજન્મ મેળવે છે, પણ પાપી મનુષ્ય મરીને પશુ અથવા નારકી પણ થાય છે. વળી માયાદિ દોષ યુક્ત પશુ ફરીને પણ પશુજન્મ મેળવે છે પણ ભદ્રક પરિણામી પશુ મરીને મનુષ્ય અથવા દેવ પણ થાય છે. આવી રીતે પ્રાણીઓની ભિન્ન ભિન્ન ગતિમાં ઉત્પત્તિ કર્મને આધીન છે, અને તેથી જ પ્રાણીઓનું વિવિધપણું દેખાય છે. વળી જે તું માને છે - જેવું કારણ હોય તેના સદેશ જ કાર્ય સંભવે છે, એ પણ તારું માનવું ઠીક નથી; કેમકે છાણ વિગેરેમાંથી વીંછી વિગેરેની ઉત્પત્તિ દેખીએ છીએ, તે કારણથી વિસદશ એટલે વિચિત્ર પણ કાર્ય સંભવે છે.”
આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી સુધર્માને જે સંશય હતો તે નષ્ટ થયો. સંશય નષ્ટ થતાં તેમણે છે પોતાના પાંચસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. ઇતિ પગુચમો ગણધરઃ /પા
For Private and Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે પાંચ જણને દીક્ષિત થયેલા સાંભળી છઠા મંડિત નામના પંડિતે વિચાર્યું | કે - “જેના ઇન્દ્રભૂતિ વિગેરે પાંચ જણ શિષ્ય થયા, તે મારે પણ પૂજ્ય જ છે; માટે હું પણ તેમની પાસે જાઉં, મિ વ્યાખ્યાનમું અને મારો સંશય દૂર કરું”. આ પ્રમાણે વિચારી મંડિત પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો, પ્રભુએ તેને કહ્યું કે - “હે મંડિત ! તને એવો સંશય છે કે – આત્માને કર્મનો બંધ તથા કર્મથી મોક્ષ છે કે નહિ ? આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થયો છે -
“स एष विगुणो विभुर्न बध्यते संसरति वा मुच्यते मोचयति वा, न वा एष बाह्यमभ्यन्तरं वा वेद ।”
ઉપરનાં વેદપદોથી તું જાણે છે કે – આત્માને કર્મથી બંધ કે કર્મથી મોક્ષ નથી. તેઓનો અર્થ તું આ પ્રમાણે કરે છે - (સ 99) એટલે તે આત્મા (વિપુt) સત્ત્વ, રજસ્ અને તમોગુણ રહિત છે. (વિમ) સર્વવ્યાપક છે, ( વધ્યતે) કર્મથી બંધાતો નથી, એટલે શુભ અથવા અશુભ કર્મના બન્ધન રહિત છે; (સંસરત વા) સંસારમાં પરિભ્રમણ કરતો નથી, (મુખ્ય) આત્મા કર્મથી મૂકાતો નથી; કેમકે જેને બબ્ધ હોય તેને તે બન્યથી મુક્ત થવું સંભવે, પણ આત્માને કર્મના બન્ધનો અભાવ હોવાથી તે કર્મથી મૂકાતો પણ નથી, (
મોત વ) વળી આત્મા કર્મ વિગેરેનો કર્તા ન હોવાથી બીજાઓને કર્મથી મૂકવતો નથી. (વા vs વાહનચત્તરં વા વે) વળી આ આત્મા પોતાથી ભિન્ન એવા મહતુ અહંકાર વિગેરે બાહ્ય સ્વરૂપને તથા અત્યંતર એટલે
૩૬૭
For Private and Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રSિ
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ
પોતાના સ્વરૂપને જાણતો નથી; કેમકે જ્ઞાન એ પ્રકૃતિનો ધર્મ છે પણ આત્માનો ધર્મ નથી, તેથી આત્મા બાહ્ય અને અત્યંતર સ્વરૂપને જાણતો નથી. આ પ્રમાણે વેદપદોથી તું જાણે છે કે – આત્માને બન્ધ કે મોક્ષ નથી. . પણ વળી આત્માને બન્મ અને મોક્ષ જણાવનારાં બીજાં વેદપદો દેખી તું સંશયમાં પડ્યો છે કે આત્માને કર્મનો બન્ધ અને કર્મથી મોક્ષ છે કે નહિ? આત્માને બન્ધ અને મક્ષ જણાવનારાં નીચેનાં વેદપદો છે -
“न ह वै सशरीरस्य प्रिया-ऽप्रिययोरपहतिरस्ति, अशरीरं वा वसंतं प्रिया-अप्रिये न स्पृशत: ।"
“(નટ અશરીરી પ્રિયજિયોરપતિરિત) શરીર સહિત એટલે સંસારી આત્માને સુખ અને દુ:ખનો અભાવ નથી જ; એટલે સંસારી આત્માને સુખ અને દુઃખ ભોગવવાં જ પડે છે, કેમકે તેને સુખ-દુઃખનાં કારણભૂત શુભ અને અશુભ કર્મો હોય છે. (૩શરીર વા વસતં પ્રિયપ્રિયે સ્પૃશત:) શરીર રહિત એટલે મુક્ત થયેલા અને લોકના અગ્રભાગમાં વસતા આત્માને સુખ-દુઃખ સ્પર્શ કરતાં નથી. કેમકે તે મુક્તાત્માને સુખ-દુઃખનાં કારણભૂત કર્મ હોતાં નથી. આ વેદપદોથી સ્પષ્ટ જણાય છે કે આત્માને બન્ધ અને મોક્ષ છે. આવી રીતે પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડ્યો છે. પણ તે મણ્ડિત ! આ તારો સંશય અયુક્ત છે, કેમકે - “સ , વિગુણો વિમુને વધ્યતે સંસતિ વા મુખ્યત્વે મોવતિ વ, વ Vs વાલિમખ્યત્તરં વા વે’ એ વેદપદોનો અર્થ તું સમજયો નથી; તેથી તેનો અર્થ જેવો તું ઉપર મુજબ કરે છે તેવો તેનો અર્થ
R
૩૬૮
For Private and Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નથી. તે વેદપદોનો અર્થ આ પ્રમાણે છે સાંભળ - (rs વિજુનો વિમુE) વિગુણ એટલે છદ્મસ્થપણાના
ષષ્ઠ ગુણરહિત, અને વિભુ એટલે કેવલજ્ઞાન સ્વરૂપે સર્વવ્યાપક આ આત્મા, અર્થાત્ મુક્તાત્મા (ન વધ્ય) કર્મથી વિકી વ્યાખ્યાનમ્ બન્ધાતો નથી, એટલે શુભ અને અશુભ કર્મના બન્ધન રહિત છે; કેમકે તે મુક્તાત્માને કર્મબન્ધનનાં કારણભૂત મિથ્યાદર્શન વિગેરેનો અભાવ છે, (સંસરીતિ તા) સંસારમાં પરિભ્રમણ કરતો નથી, કેમ કે કર્મના બધૂનવાળાને સંસારમાં પરિભ્રમણ સંભવે, પણ મુક્તાત્મા કર્મના બંધનથી રહિત છે, તેથી તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી; (મુખ્ય) કર્મથી મૂકાતો નથી, કેમકે તે મુક્તાત્મા કર્મથી મૂકાયેલો હોવાથી પછી તેને મૂકાવાપણું રહ્યું નથી ! જેને બંધ હોય તેને જ બંધથી મૂકાવાપણું સંભવે, પણ મુક્તાત્માને કર્મના બન્ધનો અભાવ હોવાથી તે કર્મથી મૂકાતો નથી; (ગોપત્તિ વ) વળી મોક્ષે ગયેલો જીવ બીજાઓને ઉપદેશ દેતો નથી, તેથી બીજાઓને કર્મથી મૂકાવતો નથી. વળી તે મુક્તાત્માને સંસાર સમ્બન્ધી સુખ હોતું નથી, તે કહે છે -(નવા vs વાહનવ્યંતરે | વા વે) આ મુક્તાત્મા પુખ્ત, ચંદન વિગેરેથી થતા બાહ્ય સુખને તથા અભિમાનથી થતા આંતરિક સુખને, આ પ્રમાણે બન્ને પ્રકારનાં સાંસારિક સુખને અનુભવવા રૂપે જાણતો નથી, એટલે તે સાંસારિક સુખને ભોગવતો નથી. આવી રીતે મુક્ત થયેલા આત્માનું સ્વરૂપ જણાવનારાં એ વેદપદો છે, પણ સંસારી આત્માને તો ! કર્મનો બંધ અને કર્મથી મોક્ષ છે”.
૩૬૯
For Private and Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
WOHN
www.kobatirth.org
આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી મંડિતને જે સંશય હતો તે નષ્ટ થયો. સંશય નષ્ટ થતાં તેમણે પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. ઇતિ ષષ્ઠો ગણધરઃ ॥૬॥
આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે છએ જણને દિક્ષીત થયેલા સાંભળી સાતમા મૌર્યપુત્ર નામના પંડિતે વિચાર્યું કે ‘જેના ઇન્દ્રભૂતિ વિગેરે છએ જણ શિષ્ય થયા, તે મારે પણ પૂજ્ય જ છે; માટે હું પણ તેમની પાસે જાઉં, અને મારો સંશય દૂર કરું. આ પ્રમાણે વિચારી મૌર્યપુત્ર પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને કહ્યું કે - “હે મૌર્યપુત્ર ! તને એવો સંશય છે કે – દેવો છે કે નહિ ?” આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થયો છે –
“को जानाति मायोपमान् गीर्वाणान् इन्द्र-यम- वरुण-कुबेरादीन् ।”
“ઉપરનાં વેદપદોથી તું જાણે છે કે દેવ નથી તે વેદપદોનો અર્થ તું આ પ્રમાણે કરે છે - ઇન્દ્ર યમ વરુણ અને કુબેર વિગેરે માયાસદેશ દેવોને કોણ જાણે છે ? અર્થાત્ ઇન્દ્રાદિ દેવો માયારૂપ છે, જેમ માયા-ઇન્દ્રજાલ વસ્તુગતે કાંઈ હોતું નથી. તેમ દેવો પણ વસ્તુગતે કાંઈ નથી. વળી તું વિચારે છે કે – નારકીઓ તો પરતંત્ર અને દુઃખથી વિહ્વળ હોવાથી અહીં આવી સકતા નથી; તેથી તેઓને પ્રત્યક્ષ દેખવાનો કોઈ પણ ઉપાય ન હોવાથી શાસ્ત્રોમાં કહેવા મુજબ ‘નારકીઓ છે' એમ શ્રદ્ધા રાખવી જોઈએ. પણ દેવો તો સ્વતંત્ર અને પ્રભાવશાળી હોવાથી અહીં આવવાને સમર્થ છે, છતાં તે દેવો દ્રષ્ટિગોચર ન થતા હોવાથી જણાય છે કે દેવો
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
11
ખં વ્યાખ્યાનમ્
૩૭૦
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
T
www.kbbatirth.org
નથી. પણ વળી દેવની સત્તા જણાવનારાં બીજાં વેદપદો દેખીને તું સંશયમાં પડ્યો છે કે, દેવો છે કે નથી? દેવની સત્તા જણાવનારાં આ વેદપદો - ‘સ પક્ષ યજ્ઞાયુધી યજ્ઞમાનોઙ્ગસા સ્વર્તો ગતિ’. એટલે યજ્ઞરૂપ છે આયુધ હથીયારવાલો આ યજમાન જલદી દેવલોકમાં જાય છે. આ વેદપદોથી સ્પષ્ટ જણાય છે કે દેવો છે, કેમકે જો દેવ ન હોય તો દેવલોક ક્યાંથી હોય ? આવી રીતે તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડ્યો છે કે દેવ છે કે નથી ? પરંતુ હે મૌર્યપુત્ર ! આ તારો સંશય અયુક્ત છે, કેમકે અહીં સમવસરણમાં આવેલા આ દેવોને તું અને હું પ્રત્યક્ષ દેખીએ છીએ. વળી ચન્દ્ર-સૂર્યાદિ જ્યોતિષ્ક દેવોનાં વિમાનોને તો દરેક લોકો પ્રત્યક્ષ દેખે છે, જો દેવો ન હોય તો એ વિમાનો કેમ દેખાય ? વેદપદોમાં દેવોને જે માયાસદશ કહ્યા છે તે દેવોનું અનિત્યપણું સૂચવ્યું છે. અર્થાત્ - મોટા આયુષ્યવાળા દેવો પણ આયુષ્ય પૂરું થતાં ચ્યવે છે, તેથી બીજા પદાર્થોની જેમ તેઓ પણ અનિત્ય છે; માટે દેવપણાની આકાંક્ષા ન રાખતાં શાશ્વતા એવા મોક્ષનો જ વિચાર રાખવો, અને મોક્ષ માટે જ પ્રયત્ન કરવો, એ પ્રમાણે દેવોનું અનિત્યપણું સૂચવીને પ્રાણીઓને બોધ આપ્યો છે; પણ એ વેદપદો ‘દેવો નથી' એમ જણાવતાં નથી. દેવો સ્વતંત્ર અને પ્રભાવશાળી હોવા છતાં સંગીતકાર્યાદિમાં વ્યગ્રતા, દિવ્ય પ્રેમ, વિષય આસક્તિ વિગેરે કારણોથી તથા મનુષ્યલોકના દુર્ગંધથી તેઓ અહીં આવતા નથી. પણ તીર્થંકરોના કલ્યાણક વખતે, ભક્તિથી, પૂર્વભવની પ્રીતિથી, પૂર્વભવના દ્વેષથી, વિગેરે કારણોથી દેવતાઓ અહીં આવે છે”.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠે
વ્યાખ્યાનમ્
૩૭૧
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Achary Shri Kailassagarsuri Gyanmandir
Eી
જી.
|
કલ્પસૂત્ર
આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી મૌર્યપુત્રનો સંશય નષ્ટ થયો, તેમને નિર્ણય થયો કે દેવો છે. સંશય | ભાષાંતર છે નષ્ટ થતાં તેમણે પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. ઇતિ સપ્તમો ગણધરઃાશી ફિકી, વ્યાખ્યાનમ્
આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે સાત જણને દીક્ષિત થયેલા સાંભળી આઠમા અકંપિત નામના પંડિતે વિચાર્યું INT કે- “જેના ઇન્દ્રભૂતિ વિગેરે સાતે જણ શિષ્ય થયા, તે મારે પણ પૂજ્ય જ છે; માટે હું પણ તેમની પાસે જાઉં,
અને મારો સંશય દૂર કરું' આ પ્રમાણે વિચારી અકંપિત પોતાના ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો, | પ્રભુએ તેને કહ્યું કે-“હે અકંપિત ! તને એવો સંશય છે કે- નારકી છે કે નહિ? આ સંશય તને પરસ્પર વિરુદ્ધ 1 ભાસતાં વેદપદોથી થયો છે -
“વૈ પ્રેત્ય નર નારા: સત્તિ ” ઉપરના વેદપદોથી તું જાણે છે કે-નારકી નથી. તે વેદપદોનો અર્થ તું આ પ્રમાણે કરે છે - પ્રેત્ય એટલે કઇ પરલોકમાં નરકને વિષે નારકી નથી, અર્થાતુ કોઈ પણ પ્રાણી મરીને પરભવમાં નારકી થતા નથી. વળી તું
માને છે કે - દેવો તો ચન્દ્રસૂર્યાદિ પ્રત્યક્ષ જણાય છે. વળી મનુષ્યો કોઈ દેવની માનતા માને છે, તો કેટલાકને તે માનેલી માનતાનું ફળ મળતું દેખીએ છીએ, આ પ્રમાણે માનતા વિગેરેનું ફળ દેખવાથી અનુમાનથી પણ જણાય છે કે દેવો છે. પણ નારકી તો પ્રત્યક્ષ કે અનુમાનથી પણ જણાતા નથી તેથી નારકી નથી પણ વળી નારો હૈ Us નાત જ શૂદ્રાક્રમનાતિ, એટલે જે બ્રાહ્મણ શૂદ્રનું અન્ન ખાય છે તે નારકી થાય છે એ
For Private and Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Ashar
Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
વેદપદોથી નારકીની સત્તા જણાય છે કેમકે જો નારકી ન હોય તો “શૂદ્રનું અન્ન ખાનારો બ્રાહ્મણ નારકી થાય
ષષ્ઠ છે. એવી રીતે કેમ કહે ! આવી રીતે પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડ્યો છે કે નારકી છે કે હિમ વ્યાખ્યાનમ્
નથી ? પરંતુ હે અકંપિત આ તારો સંશય અયુક્ત છે, કેમકે “દરે પ્રેત્ર ના નારા સત્ત’ એ વેદપદોનો ' અર્થ તું સમજયો નથી તેઓનો અર્થ આ પ્રમાણે છે - પરલોકમાં નરકને વિષે નારકીઓ નથી, એટલે પરલોકમાં નારકીઓ મેરુ વિગેરેની જેમ શાશ્વતા નથી, પરંતુ ઉત્કૃષ્ટ પાપ ઉપાર્જન કરે છે તે મરીને પરભવમાં નારકી થાય છે; આ પ્રમાણે તે વેદપદોનો અર્થ છે ! અથવા નારકી ફરીથી અનંતર નારકીપણે ઉત્પન્ન થતા નથી, એ પ્રમાણે તે વેદપદોનો અર્થ છે, પણ એ વેદપદો ‘નારકી નથી' એમ જણાવતાં નથી. નારકીઓ પરવશપણાથી અહીં આવી શકતા નથી, પરંતુ ક્ષાયિકજ્ઞાનવાળા તો, તે નારકીઓને પોતાના જ્ઞાનથી પ્રત્યક્ષ દેખે છે. છમસ્થોને અનુમાનથી નારકીની પ્રતીતિ થઈ શકે છે, તે આ પ્રમાણે – જેમ પ્રાણી ઉત્કૃષ્ટ પુણ્યનું ફળ અનુત્તરદેવપણે ઉત્પન્ન થઈને ભોગવે છે, તેમ ઉત્કૃષ્ટ પાપ કરનાર પ્રાણીને તે ઉત્કૃષ્ટ પાપનું ફળ પણ અવશ્ય ભોગવવું પડે, અને તે તીવ્ર અને નિરંતર દુઃખ ભોગવવારૂપ ફળને નારકીપણે ઉત્પન્ન થઈને પ્રાણી ભોગવે છે. કદાચ તે કહે કે - ઉત્કૃષ્ટ પાપનું ફળ તિર્યંચ અથવા મનુષ્ય ભવમાં પણ ભોગવી શકાય, કેમકે ઘણા તિર્યંચોને અને મનુષ્યોને અતિશય દુ:ખી દેખીએ છીએ; તો તે કથન પણ ઠીક નથી કેમકે તિર્યંચ અને મનુષ્યભવમાં તીવ્ર અને નિરંતર દુઃખ હોતુ નથી; દુઃખ વધારે હોય તો થોડું પણ સુખ હોય છે. વળી
૩૭૩
For Private and Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit VAN
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ્
નારકીઓને જેવું તીવ્ર દુઃખ કહ્યું છે તેવું દુઃખ તિર્યંચ અને મનુષ્ય ભવમાં હોતું નથી ઉત્કૃષ્ટ પાપનું ફળ તો તીવ્ર અને નિરંતર દુઃખ ભોગવવાનું હોય છે માટે માનવું જોઈએ કે ઉત્કૃષ્ટ પાપ કરનારો પ્રાણી મરીને નારકી થઈ તીવ્ર અને નિરંતર એવાં દુઃખો ભોગવે છે”.
આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી અકંપિતને જે સંશય હતો તે નષ્ટ થયો. તેમને નિર્ણય થયો કે નારકી છે. સંશય નષ્ટ થતાં તેમણે પોતાના ત્રણસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. ઇતિ અમો ગણધર://૮
આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે આઠ જણને દીક્ષિત થેયલા સાંભળી નવમા અચલભ્રાતા નામના પંડિત વિચાર્યું કે - “જેના ઇન્દ્રભૂતિ વિગેરે આઠ જણ શિષ્ય થયા, તે મારે પણ પૂજય જ છે; માટે હું પણ તેમની પાસે જાઉં અને મારો સંશય દૂર કરું” આ પ્રમાણે વિચારી અચલભ્રાતા પોતાના ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને કહ્યું કે - “હે અચલભ્રાતા ! તને એવો સંશય છે કે, પુણ્ય અને પાપ છે કે નહિ?” નો આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદ પદોથી થયો છે -
“પુરુષ પર નિ સર્વ ય મૂત મારા ” “ઉપરના વેદપદોથી તું જાણે છે કે પુણ્ય-પાપ નથી. તે વેદપદોનો અર્થ તું આ પ્રમાણે કરે છે - આ છે પ્રત્યક્ષ જણાતું ચેતન-અચેતન સ્વરૂપ જે થશે તે સર્વ પુરુષ જ એટલે આત્મા જ છે; અર્થાતુ આત્મા સિવાય
૩૭૪
O
For Private and Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનનું
પુણ્ય-પાપ નામના પદાર્થ નથી પણ વળી “પુણ્યઃ પુણ્યન કર્મણા; પાપઃ પાપન કર્મણા”-પુણ્યકર્મ એટલે શુભકર્મ વડે પ્રાણી પુણ્યશાળી થાય છે, અને પાપકર્મ એટલે અશુભ કર્મ વડે પાપી બને છે એ વેદપદોથી | પુણ્ય-પાપની સત્તા જણાય છે. આવી રીતે તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડ્યો છે કે પુણ્ય-પાપ છે કે નથી ? પરંતુ તે અચલભ્રાતા ! આ તારો સંશય અયુક્ત છે, કેમકે પુરુષ પુર નિ સર્વ ય મૂર્ત ચક્ય માધ્યમ, - એટલે આ પ્રત્યક્ષ જણાતું ચેતન સ્વરૂપ જે ભૂતકાળમાં થયું અને ભવિષ્યકાળમાં થશે, સર્વ આત્મા જ છે' એ વેદપદોમાં આત્માની સ્તુતિ કરી છે, પણ તેથી પુણ્યપાપ નથી એમ સમજવાનું નથી. જેમ “વિષ્ણમય જગતુ' ઇત્યાદિ વેદપદોમાં આખા જગતને વિષ્ણુમય કહ્યું છે; પણ એ વેદપદો વિષ્ણુનો મહિમા જણાવનારાં છે, તેથી વિષ્ણુ સિવાયની બીજી વસ્તુનો અભાવ સમજવાનો નથી; તેમ જે કર્યું અને જે થશે તે સર્વ આત્મા જ છે એ આત્માનો મહિમા જણાવ્યો છે, તેથી આત્મા સિવાય પુણ્ય-પાપ નથી' એમ સમજવાનું નથી. વળી દરેક પ્રાણી જે સુખ-દુઃખ અનુભવે છે તેનું કાંઈ પણ કારણ અવશ્ય હોવું જ જોઈએ, | કેમકે કારણ વિના કાર્ય સંભવે નહિ; અને તે કારણ પુણ્ય-પાપ છે.”
આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી અલભ્રાતાને જે સંશય હતો તે નષ્ટ થયો, તેમને નિર્ણય થયો કે | મી. પુણ્ય-પાપ છે. સંશય નષ્ટ થતાં તેમણે પોતાના ત્રણસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. ઇતિ છે નવમો ગણધરઃ ||
૩૭૫
For Private and Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Achana Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમુ
આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે નવે જણને દીક્ષિત થયેલા સાંભળી દસમા મેતાર્થ નામના પંડિતે વિચાર્યું કે “જેના ઇન્દ્રભૂતિ વિગેરે નવે જણ શિષ્ય થયા, તે મારે પણ પૂજય છે, માટે હું પણ તેમની પાસે જાઉં અને મારો સંશય દૂર કરું'. આ પ્રમાણે વિચારી મેતાર્ય પોતાના ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ
તેને કહ્યું - “હે મેતાર્ય ! તને એવો સંશય છે કે પરલોક છે કે નથી ? આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં નિયણાં વેદપદોથી થયો છે -
"विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवाऽनु विनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति ।" । “ઉપરનાં વેદપદોથી તું જાણે છે કે પરલોક નથી. એ વેદપદોનો અર્થ તું આ પ્રમાણે કરે છે ”
(વિજ્ઞાનઘન અવ) એટલે વિજ્ઞાનનો સમુદાય જ (તેઓ ભૂતેશ્ય: સમુત્યાય) આ પૃથ્વી વિગેરે પાંચ 0િ ભૂતોમાંથી ઉત્પન્ન થઈને (તાવાડન વિનશ્યતિ) પાછો તે ભૂતોમાં જ લય પામે છે. (ન પ્રત્યસંજ્ઞાતિ) તેથી પરલોકની સંજ્ઞા નથી. અર્થાતુ પાંચ ભૂતોમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે, અને જયારે પાંચ ભૂતો વિનાશ પામે
છે ત્યારે તે ચૈતન્ય પણ જલમાં પરપોટાની જેમ તે ભૂતોમાં લય પામે છે. આવી રીતે ચૈતન્ય એ ભૂતોનો ધર્મ N) છે, અને ભૂતો નષ્ટ થતાં તે ચૈતન્ય પણ વિનાશ પામે છે, તેથી બીજી ગતિમાં જવા રૂપ પરલોક નથી, પણ
વળી “વવામોડનિહોત્ર ગયા–એટલે સ્વર્ગની ઇચ્છાવાળો અગ્નિહોત્ર હોમ કરે’ તથા ‘નારને gu
૩૭૬
For Private and Personal Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ્
થિી ,
ગાયતે : કામરાત-એટલે જે બ્રાહ્મણ શૂદ્રનું અન્ન ખાય છે તે નારકી થાય છે' ઇત્યાદિ વેદપદોથી પરલોકની સત્તા જણાય છે. કેમકે જો પરલોક ન હોય તો અગ્નિહોત્ર કરનારો સ્વર્ગમાં કેમ જઈ શકે ?, તથા શૂદ્રનું અન્ન ખાનારો બ્રાહ્મણ નારકી કેવી રીતે થઈ શકે ? આવી રીતે તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડ્યો છે કે પરલોક છે કે નથી ? પરંતુ તે મેતાર્ય ! તારો આ સંશય અયુક્ત છે, કેમકે - ‘વિજ્ઞાનઘન’ એ વેદવાક્યનો અર્થ તું સમજયો નથી. તેનો અર્થ આ પ્રમાણે છે - (વિજ્ઞાન ન ઈવ) એટલે જ્ઞાન-દર્શનનો ઉપયોગ તે વિજ્ઞાન કહેવાય, તે વિજ્ઞાનના સમુદાયરૂપ જ આત્મા (મ્યો મૂખ્ય સમુત્યાય) જોયપણે એટલે જાણવા યોગ્યપણે પ્રાપ્ત થયેલા આ પૃથ્વી વિગેરે ભૂતો થકી, અથવા ઘટ પટ વિગેરે ભૂતોના વિકારો થકી ‘આ પૃથ્વી છે, આ ઘડો છે, આ વસ્ત્ર છે' ઇત્યાદિ પ્રકારે તે તે ભૂતોના ઉપયોગરૂપે ઉત્પન્ન થઈને (તાવાડનું નિતિ) તે ઘટ વિગેરે ભૂતોનો શેયપણે અભાવ થયા પછી જ આત્મા પણ તેઓના ઉપયોગરૂપે વિનાશ પામે છે; અને બીજા પદાર્થના ઉપયોગરૂપે ઉત્પન્ન થાય છે અથવા સામાન્ય સ્વરૂપે રહે છે; (ન , પ્રત્યસંજ્ઞાડરિત) આવી રીતે પૂર્વના ઉપયોગરૂપે આત્મા ન રહેલો હોવાથી તે પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી | નથી. આ વેદપદોથી ઘટાદિ ભૂતોની અપેક્ષાએ આત્માના ઉપયોગની ઉત્પત્તિ અને વિનાશ સૂચવેલ છે, પણ આ તેથી ભૂતોમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ સમજવાનું નથી. ચૈતન્ય એ ભૂતોનો ધર્મ નથી, પણ આત્માનો
૩૭૭
For Private and Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandi
કલ્પસૂત્ર ભાષાંતર
ધર્મ છે; આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે, અને તેથી આત્મા પરલોકમાં જાય છે તથા પરલોકથી આવે છે. આત્મા અનંતા છે, જે આત્માએ જેવાં કર્મ કર્યા હોય તે અનુસાર તેને ગતિ મળે છે.”
વ્યાખ્યાનમ્ આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી મેતાર્યને જે સંશય હતો તે નષ્ટ થયો, તેમને નિર્ણય થયો કે પરલોક છે. સંશય નષ્ટ થતાં તેમણે પોતાના ત્રણસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી, ઇતિ દશમો થી ગણધર:/૧૦
આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે દસે જણને દીક્ષિત થયેલા સાંભળી અગીયારમા પ્રભાસ નામના પંડિત વિચાર્યું કે “જેના ઇન્દ્રભૂતિ વિગેરે દસે જણ શિષ્ય થયા, તે મારે પણ પૂજય જ છે; માટે હું પણ તેમની પાસે જાઉં, અને મારો સંશય દૂર કરું. આ પ્રમાણે વિચારી તે પ્રભાસ પોતાના ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે હિ આવ્યો. પ્રભુએ તેને કહ્યું કે- “હે પ્રભાસ ! તને એવો સંશય છે કે - મોક્ષ છે કે નહિ? આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થયો છે
“નરામર્થ વા ય નહોત્રમ્ !” “ઉપરનાં વેદપદોથી તું જાણે છે કે મોક્ષ નથી. તે વેદપદોનો અર્થ તું આ પ્રમાણે કરે છે - જે અગ્નિહોત્રા પછી હોમ તે જરામર્મ એટલે માવજીવ કરવો, અર્થાત્ અગ્નિહોત્રની ક્રિયા આખી જીંદગી સુધી કરવી. અગ્નિહોત્ર
૩૭૮
For Private and Personal Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
R
ક્રિયા કેટલાકને બંધનું કારણ અને કેટલાકને ઉપકારનું કારણ હોવાથી દોષમિશ્રિત છે. તેથી અગ્નિહોત્ર Aિ ષષ્ઠ કરનારને સ્વર્ગ મળે છે, મોક્ષ મળતો નથી. આવી રીતે ફક્ત સ્વર્ગરૂપ જ ફળ આપનારી ક્રિયાને આખી વ્યાખ્યાનમુ. જિંદગી સુધી કરવાનું કહેલું હોવાથી મોક્ષરૂપ ફળ આપનારી ક્રિયા કરવાનો કોઈ કાલ રહ્યો નહિ, કેમકે આખી જિંદગી સુધી અગ્નિહોજ કરનારને એવો કયો કાળ બાકી રહ્યો કે જે કાળે મોક્ષના હેતુભૂત ક્રિયા કરી શકાય ? તેથી મોક્ષ સાધનારી ક્રિયાનો કાળ ન કહેલો હોવાથી જણાય છે કે મોક્ષ નથી. પણ વળી -
“ढे ब्रह्मणी वेदितव्ये, परम् अपरं च । तत्र परं सत्यज्ञानम्, अनन्तरं ब्रह्मेति ।" “ઢે તો વેરિત) એટલે બે બ્રહ્મ જાણવાં, (પરમ્ ૩પ ) એક પર અને બીજું અપર. (તત્ર પર સત્યજ્ઞાનમ) તેઓમાં પર સત્ય છે, (૩નન્ત તિ) અને અનન્તર બ્રહ્મ એટલે મોક્ષ છે. એ વેદપદોથી તથા ઔષા ગુદ સુરવદ” એટલે સંસારને વિષે આસક્ત એવા પ્રાણીઓને તે આ મુક્તિરૂપી ગુફા દુરવગાહ એટલે પ્રવેશ ન થઈ શકે એવી છે” ઇત્યાદિ વેદપદોથી મોક્ષની સત્તા જણાય છે. આવી રીતે તને પરસ્પર | વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડ્યો છે કે મોક્ષ છે કે નથી ? પરંતુ હે પ્રભાસ ! તારો આ સંશય અયુક્ત છે, કેમકે – “ગરીમ વા નહોત્ર’ એ વેદપદોનો અર્થ તું સમજ્યો નથી તે વેદપદોમાં જે “વા'| શબ્દ છે તે અપિ એટલે “પણ” અર્થવાળો છે, તેથી એ વેદપદોનો અર્થ એમ થાય છે કે – માવજીવ સુધી પણ
૩૭૯
For Private and Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ
કલ્પસૂત્ર ભાષાંતર
અગ્નિહોત્ર હોમ કરવો. અર્થાત્ - જે કોઈ સ્વર્ગનો અર્થી હોય તેણે આખી જીંદગી સુધી પણ અગ્નિહોત્ર IS A કરવો, અને જે કોઈ મોક્ષનો અર્થી હોય તેણે અગ્નિહોત્ર છોડીને મોક્ષસાધક ક્રિયા પણ કરવી; પણ દરેક | પ્રાણીએ અગ્નિહોત્ર જ કરવો, એવો નિયમ નથી, આ પ્રમાણે “અપિ” શબ્દનો અર્થ છે. તાત્પર્ય એ છે કે – જેને ફક્ત સ્વર્ગની ઇચ્છા હોય તેણે તો આખી જિંદગી સુધી અગ્નિહોત્ર કરવો, પણ જે મહાત્મા મોક્ષનો અર્થી હોય તેણે તો અગ્નિહોત્ર ન કરતાં મોક્ષસાધક ક્રિયા કરવી. આ પ્રમાણે તે વેદપદોનો અર્થ હોવાથી
જવાથી હિં મોક્ષસાધક ક્રિયાનો પણ કાળ કહ્યો જ છે, માટે મોક્ષ છે. શુદ્ધ જ્ઞાન દર્શન અને ચારિત્ર વડે કર્મનો ક્ષય થાય છે, અને આત્મા થકી સમગ્ર કર્મનો ક્ષય થવો એ મોક્ષ છે.”
આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી પ્રભાસનો સંશય દૂર થયો. તેમને નિર્ણય થયો કે મોક્ષ છે. સંશય નષ્ટ થતાં તેમણે પોતાના ત્રણસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. ઇતિ એકાદશો ગણધર:/૧૧/
આવી રીતે ગૌતમ ગોત્રના શ્રીઇન્દ્રભૂતિથી માંડીને પ્રભાસ પર્યત અગીયાર જણાએ પોતાના ચુમ્માલીસસો શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. તે મુખ્ય અગીયાર જણાએ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય, એટલે દરેક પદાર્થો ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને દ્રવ્યરૂપે નિત્ય છે, એ પ્રમાણે પ્રભુ પાસેથી ત્રિપદીનું સ્વરૂપ જાણી અગીયાર અંગ અને ચૌદ પૂર્વની રચના કરી; અને પ્રભુએ તેમને ગણધર પદે સ્થાપ્યા. તેમાં ગણધરોએ દ્વાદશાંગીની રચના કર્યા બાદ પ્રભુ તેમને તેની અનુજ્ઞા કરે છે, શક્રેન્દ્રદિવ્યચૂર્ણોનો ભરેલો વજય દિવ્યસ્થાલ
૩૮૦
For Private and Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobaith.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ્
લઈને પ્રભુ પાસે ઉભો રહે છે. ત્યાર પછી પ્રભુ રત્નમય સિંહાસનથી ઉઠીને ચૂર્ણની સંપૂર્ણ મુષ્ટિ ભરે છે, તે વખતે ગૌતમ વિગેરે અગીયાર ગણધરો જરા નમ્યા છતા અનુક્રમે પ્રભુ પાસે ઉભા રહે છે. અને દેવો વાજિંત્રોના ધ્વનિ ગાયન વિગેરે બંધ કરી મૌન રહ્યા છતા સ્વસ્થચિત્તે સાંભળે છે. પછી પરમાત્મા શ્રી મહાવીર બોલ્યા કે - “ગૌતમને દ્રવ્ય ગુણ અને પર્યાય વડે તીર્થની આજ્ઞા આપું છું” એમ કહી, પ્રભુએ પ્રથમ શ્રીગૌતમસ્વામીના મસ્તક ઉપર ચૂર્ણ નાખ્યું; પછી અનુક્રમે બીજાઓના મસ્તક ઉપર ચૂર્ણ નાખ્યું; એટલે દેવોએ પણ હર્ષિત થઈ તે અગીયાર ગણધર ઉપર ચૂર્ણ, પૂષ્પ અને સુગંધી પદાર્થોની વૃષ્ટિ કરી. ત્યાર પછી પ્રભુએ સુધર્માસ્વામીને ! મુનિસમુદાયમાં અગ્રેસર સ્થાપી તેમને ગણની અનુજ્ઞા આપી I/૧૨૧.
| ઇતિ ગણધરવાદ: // (તે રાત્રે તેમાં સમvi) તે કાલે અને તે સમયે (સમ માë મહાવીરુ શ્રમણ ભગવાન્ શ્રીમહાવીરે (૩યિામ નીસાઈ) અસ્થિકગ્રામને આશ્રીને (પઢમં સંતરાવાસં વાસાવાસં ૩વી) વર્ષાકાલમાં રહેવા માટે પહેલું અંતરવાસ એટલે ચોમાસું કર્યું. ( ર પ ર નીસા) ચંપા અને પૃષ્ઠચંપાની નિશ્રાએ (તો ૩મંતરવાસે વાસાવાસં ૩વU) વર્ષાકાલમાં રહેવા માટે ત્રણ ચોમાસા કર્યા. (સત્ન ન િવૈશાલી નગરી (વાયા ૨ નિસાઈ) અને વાણિજયગ્રામની નિશ્રાએ (સુવાસ જંતરવાસે વાસાવા વાપુ) વર્ષાકાલમાં
૩૮૧
For Private and Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
WW
www.ksbatirth.org
રહેવા માટે બાર ચોમાસાં કર્યાં. (રાશિદ્દે નરે નાતંત્ = વાદિરિયે નીસા) રાજગૃહ નગરની બહાર ઉત્તર દિશામાં નાલંદ નામના શાખાપુર એટલે નાલંદ નામના પાડાની નિશ્રાએ (ચન્ડ્સ અંતરાવાસે વાસાવાાસં વાળ) વર્ષાકાલમાં રહેવા માટે ચૌદ ચૌમાસાં કર્યાં. (ઇ મિહિલા!) છ ચોમાસાં મિથિલા નગરીમાં, (તે મદિયાણ) બે ચોમાસાં ભદ્રિકા નગરીમાં, (ગં આતંમિયા!) એક ચોમાસું આલંભિકા નગરીમાં, (Î સાવત્ની) એક ચોમાસું શ્રાવસ્તી નગરીમાં, (માં પળિયમૂમી) એક પ્રણિતભૂમિ એટલે વ્રજભૂમિ નામના અનાર્યદેશમાં, (i) અને એક (પાવાપુ મામા) મધ્યમ પાપા નગરીને વિષે (ત્યિવાનસ્સ રળો) હસ્તિપાલ રાજાના (રજ્જુસમા) રજુક એટલે કારકુનોની જીર્ણ સભામાં (ગચ્છિમ અંતરાવાસં વસાવાનું ઢવાળÇ) વર્ષાકાલમાં રહેવા માટે અપશ્ચિમ એટલે છેલ્લું ચોમાસું કર્યું. પહેલાં તે નગરીનું નામ ‘અપાપા’ હતું; પણ પ્રભુ તે નગરીમાં કાલધર્મ પામ્યા, તેથી દેવોએ તે નગરીનું ‘પાપાપુરી’ એવું નામ પાડ્યું. આવી રીતે પ્રભુના છદ્મસ્થકાલમાં અને કેવલિ અવસ્થામાં સર્વ મળી બેતાલીસ ચોમાસા થયાં ૧૨૨।।
(તત્ય ) તેને વિષે શ્રમણ ભગવાન્ મહાવીરે (ને સે પાવાપુ મર્ણિમા) જે વર્ષાકાલમાં મધ્યમ પાપાપુરીને વિષે (જ્ઞચિવાલસ રો) હસ્તિપાલ રાજાના (જ્જુસમા!) કારકુનોની સભામાં (કિમ અંતરાવાસ) છેલ્લું ચોમાસું (વાસાવાસં વાળÇ) વર્ષામાં રહેવા માટે કર્યું, ॥૧૨૩॥
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાનમ્
૩૮૨
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમુ
(તસ જ ઉતરાવી ને જે વાસી વચ્ચે મા) તે ચોમાસાના વર્ષાકાલનો જે આ ચોથો મહિનો, જિ (સત્તને પો) વર્ષાકાલનું સાતમું પખવાડીયું, (ત્તિય) એટલે કાર્તિક માસનું કૃષ્ણ પખવાડીયું, (તરસ
ત્તિ વહુનર પારસીપવà ) તે કાર્તિક માસના કૃષ્ણ પખવાડીયાના પંદરમે દિવસે, (જ્ઞા સા રમા રચન) જે તે છેલ્લી પાછલી રાત્રિ, (ત ર ર ) તે રાત્રિને વિષે (સમને ભાવે મહાવીરુ શ્રમણ ભગવાનું મહાવીર (ાત IV) કાલ ધર્મ પામ્યા, એટલે કાયસ્થિતિ અને વ્યવસ્થિતિના કાલથી મુક્ત થયા, (વિડ્રવચંતે) સંસારથી પાર ઉતરી ગયા, (સમુન્નાઈ) સમ્યક પ્રકારે ઊર્ધ્વ સ્થાને પ્રાપ્ત થયા, એટલે સંસારમાં ફરીથી ન આવવું પડે તેવી રીતે લોકાગ્રલક્ષણ ઉંચે સ્થાને પ્રાપ્ત થયા, (છિન્નકાફિર મરઘor) છેદી નાખ્યાં છે જન્મ, જરા અને મરણનાં બંધનો એટલે બંધનના હેતુભૂત કર્મો જેમણે એવા, (સિદ્ધ સાધ્યો છે અર્થ જેમણે એવા, (પુ) તત્ત્વના અર્થના જાણકાર, (મુ) ભવોપગ્રાદિ કર્મોથી મુક્ત થયેલા, (સંતરા) સકલ દુ:ખોના નષ્ટ કરનારા (નિ) સમગ્ર સંતાપ રહિત થયેલા (સદુપટ્ટી) શરીર અને મન સંબંધી સર્વ દુઃખો નષ્ટ થયાં છે જેમને એવા, શ્રી મહાવીર પ્રભુ ક્યારે નિર્વાણ પામ્યા? તે કહે છે - ( નામે જે સોલ્વે સંવ શ્રીમહાવીર પ્રભુ જે સંવત્સરમાં એટલે જે વરસમાં નિર્વાણ પામ્યા તે ચન્દ્ર નામનો બીજો સંવત્સર હતો (પીડાને મા) તે કાર્તિક માસ પ્રીતિવર્ધન નામનો હતો (નતિને પનિંદિવર્ધન નામનું પખવાડીયું હતું, (૩ાિવેસે નામે
=
૩૮૩
For Private and Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમું
વિ) અગ્નિવેશ્ય નામનો દિવસ હતો, (૩વસમિતિ પ૬) તે અગ્નિવેશ્ય દિવસનું બીજું નામ ઉપસમ પણ કહેવાય છે; (હેવાનં નામ સા રથft) તે અમાવાસ્યાની રાત્રિ દેવાનંદા નામની હતી, નિરતિત્તિ પyવ) તે રાત્રિનું બીજું નામ નિરતિ પણ કહેવાય છે, હવે તવે) તે વખતે અર્થ નામનો લવ હતો, (મુને પા) મુહૂર્ત નામનો પ્રાણ હતો, (થો સિદ્ધ)સિદ્ધ નામનો સ્ટોક હતો, (નાને વર) નાગ નામનું કરણ હતું, શકુનિ વિગેરે ચાર સ્થિર કરણોમાં આ નાગ કરણ ત્રીજું છે, અને અમાવાસ્યાના ઉત્તરાર્ધમાં આ નાગકરણ જ હોય છે; (સત્રસિદ્ધ મુહુ) અને સર્વાર્થસિદ્ધ નામનું મુહૂર્ત હતું; (સાડા નવા નો મુવીur) આ વખતે સ્વાતિ નક્ષત્ર સાથે ચન્દ્રમાનો યોગ પ્રાપ્ત થતાં (વાર્તા,) શ્રમણ ભગવાન્ મહાવીર કાલધર્મ પામ્યા, (ગાવસર્વદુખણી) યાવતુ-શરીર અને મન સંબંધી સર્વ દુઃખો ક્ષીણ કરનારા થયા. સૂર્યપ્રજ્ઞપ્તિમાં સંવત્સર માસ દિવસ રાત્રિ અને મુહૂર્તના નામ આ પ્રમાણે જણાવ્યાં છે - એક યુગમાં પાંચ સંવત્સર હોય છે, તેઓના નામ ચન્દ્ર, ચન્દ્ર, અભિવદ્વૈિત ચન્દ્ર અને અભિવર્હિત ૫. શ્રાવણમાસથી માંડીને બાર માસનાં નામ-અભિનંદન, સુપ્રતિષ્ઠ, વિજય, પ્રીતિવદ્ધન, શ્રેયાનું શિશિર, શોભન, હૈમવાનું, વસંત, કુસુમસંભવ, નિદાઘ, અને વનવિરોધી ૧૨. પંદર દિવસનાં નામ-પૂર્વાગસિદ્ધ, મનોરમ, મનોહર, યશોભદ્ર, યશોધર, સર્વકામસમૃદ્ધ ઇન્દ્ર, મૂર્વાભિષિક્ત, સૌમન, ધનંજય, અર્થસિદ્ધ, અભિજિત, રટાશન, શતંજય, અને અગ્નિવેશ્ય ૧૫.
૩૮૪
For Private and Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir VA
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ
પંદર રાત્રિનાં નામ-ઉત્તમાં, સુનક્ષત્રા, ઇલાપત્યા, યશોધરા સૌમનસી, શ્રીસંભૂતા, વિજયા, વૈજયંતી, જયંતી અપરાજિતા, ઇચ્છા, સમાહારા, તેજા, અતિતેજા, અને દેવાનંદા ૧૫. ત્રીસ મુહુર્તનાં નામ-દ્ર, શ્રેયાનું, મિત્ર, વાયુ, સુપ્રતીત, અભિચન્દ્ર, માહેન્દ્ર, બલવાનું, બ્રહ્મા, બહુસત્ય, ઐશાન, ત્વષ્ટા, ભાવિતાત્મા, વૈશ્રવણ, વાસણ, આનંદ, વિજય, વિજયસેન, પ્રાજાપત્ય, ઉપશમ, ગંધર્વ, અગ્નિવેશ્ય, શતવૃષભ, આપવાનું, અર્થવાનું, ઋણવાનું, ભૌમ, વૃષભ, સર્વાથસિદ્ધ અને રાક્ષસ ૩૦ ll૧૨૪ો.
(નં ર ર ) જે રાત્રિને વિષે (સમને માવે મહાવીરુ શ્રમણ ભગવાન્ મહાવીર (ાતU) કાલધર્મ પામ્યા, (નાવ સંવત્સ્વ ખરી) યાવતુ સર્વ દુ:ખથી મુક્ત થયા; (સા જ રથft) તે રાત્રિ (વ િરેટિં હિં જ વયના િ૩Mયમાર્દિ ય) સ્વર્ગથી ઉતરતા અને ચડતા ઘણા દેવો અને દેવીઓથી (૩નોવિથ કવિ દુલ્યા) પ્રકાશવાળી થઈ ll૧૨પા.
- G G $ ri) જે રાત્રિને વિષે (સમને માવે મહાવીરુ શ્રમણ ભગવાન મહાવીર (ાન TV) કાલધર્મ પામ્યા, (ત્રાવ સહુવવ્રપદી) યાવતુ સર્વ દુ:ખથી મુક્ત થયા; (ા જ રયft) તે રાત્રિ (વë હિંસેટિં ૨ ૩ોવરમાëિ ૩Mીમાર્દિ ય) સ્વર્ગથી ઉતરતા અને ચડતા ઘણા દેવો અને દદેવીઓએ કરીને : (3fધગતામાળામૈયા) આજે અતિશય આકુલ થઈ હોયની ! (વવામૂયા સાવિ દુલ્યા) તથા અવ્યક્ત
૩૮૫
For Private and Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya, Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
શબ્દોથી જાણે કોલાહલમય બની ગઈ હોયની ! એવી થઈ I/૧૨દા
ષષ્ઠ (નં ર ર ) જે રાત્રિને વિષે (સમો મા મહાવીરુ શ્રમણ ભગવાન્ મહાવીર (ત્રિપુ) કાલધર્મ
વ્યાખ્યાનમ પામ્યા, (નાવ સહુવાપરી) યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા; (ત ર ર ) તે રાત્રિમાં (નિર્દી નોયસ ફંદ્ર મૂડ ૩/ર ૩ તેવસિસ) ભગવાનના મોટા શિષ્ય ગૌતમ ગોત્રના શ્રી ઇન્દ્રભૂતિ અનગારને ||Bણી (નાથપિન્નવંધ) જ્ઞાતકલમાં જન્મેલા શ્રી મહાવીર પ્રભુ વિષે જે પ્રેમબંધન હતું તે પ્રેમબંધન (છિન્ને) નષ્ટ થતાં (૩ખતે) અનંત વસ્તુના વિષયવાળું, અથવા અવિનાશી, (૩yત્ત) અનુપમ, (બાવ-) યાવત-કોઈ પણ ને વસ્તુ વડે વ્યાઘાત એટલે સ્કૂલના ન પામે તેવું, સમસ્ત આવરણ રહિત, સઘળા પર્યાય સહિત એવી સર્વ વસ્તુને જણાવનારું, અને સઘળા અવયવોથી સંપૂર્ણ, (વેવસંવરના-રંસ સમુમ્બન્ને) એવા પ્રકારનું પ્રધાન કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું /૧૨૭ ||
શ્રી ગૌતમ સ્વામીને કેવી રીતે કેવલજ્ઞાન થયું તે વૃત્તાંત આ પ્રમાણે -
શ્રી મહાવીર પ્રભુએ ગૌતમનો પોતાની ઉપર પ્રશસ્ત સ્નેહરાગ જાણી તે સ્નેહરાગ નિવર્તન કરવા માટે પોતાના અંત વખતે અમાવાસ્યાના સંધ્યાકાળ પહેલાં શ્રીગૌતમસ્વામીને નજીકના કોઈ ગામમાં દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોધવા મોકલ્યા. ગૌતમસ્વામી પ્રભુની આજ્ઞા સ્વીકારી તુરત ત્યાં ગયા, અને દેવશર્માને
૩૮૬
For Private and Personal Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમ્
પ્રતિબોધ કરી પ્રભાતે પાછા આવતાં તેઓ રસ્તામાં શ્રી મહાવીર પ્રભુનું નિર્વાણ સાંભળી જાણે વજથી હણાયા હોય એમ ક્ષણવાર શૂન્ય બની ગયા, સ્તબ્ધ ઉભા રહ્યા, અને પછી બોલવા લાગ્યા કે - “હે સ્વામી ! તે આટલો વખતે મેં આપની સેવા કરી, પણ અંત સમયે જ મને આપના દર્શનથી દૂર કર્યો ?
"प्रसरति मिथ्यात्वतमो, गर्जन्ति कुतीर्थिकौशिका अद्य । दुर्भिक्षडमरवैरादि - राक्षसा: प्रसरमेष्यन्ति ॥१॥" "राहुग्रस्त निशाकर - मिव गगनं दीपहीनमिव भवनम् ।
મત્તમ તશર્ષ, તથા વિનાડચ મો ! ગ ારા” - “હે જગત્પતિ! આજે મિથ્યાત્વરૂપી અંધકાર ફેલાઈ રહ્યો છે, કુતીર્થીરૂપી ઘુવડો ગર્જારવ કરી રહ્યા છે, અને દુષ્કાળ યુદ્ધ, વૈર વિગેરે રાક્ષસોનો ફેલાવો થશે ||૧|| હે પ્રભુ! તમારા વિના આજે આ ભરતક્ષેત્ર, રાહુગ્રસ્ત ચન્દ્રવાળા આકાશ જેવું અને દીવા વગરના મહેલ જેવું શોભા વિનાનું નિસ્તેજ બની ગયું છે ll રા” =
"कस्यांहिपी प्रणत: पदार्थान, पुनः पुनः प्रश्नपदीकरोमि ? । कं वा भदन्तेति वदामि ? को वा, मां गौतममेत्याप्तगिराऽथ वक्ता ? ॥३॥"
૩૮૭
For Private and Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
કે વ્યાખ્યાનમ્
IU|
“હે નાથ! હવે હું કોના ચરણકમલમાં નમી વારંવાર પદાર્થોના પ્રશ્નો પૂછીશ?, હવે હું “હે ભગવન્!” એમ કોને કહીશ?, અને હવે મને બીજો કોણ આપ્તવાણીથી ગૌતમ કહીને બોલાવશે? Iકા”
હા ! હા!, હે વીર ! હે વીર !, આ આપે શું કર્યું કે આવે ખરે અવસરે જ મને દૂર કર્યો ? હે વીર ! શું હું બાળકની પેઠે આડો પડીને આપનો છેડો પકડી રાખત?, હે વીર! શું હું આપની પાસે કેવલજ્ઞાનનો ભાગ માગત?, હે વીર ! શું મારા એકથી મોક્ષમાં સંકડાશ પડી જાત?, હે વીર! શું આપને હું ભારે પડતી કે આવી રીતે મને મૂકીને ચાલ્યા ગયા?” આ પ્રમાણે વીર? વીર ! બોલતાં શ્રીગૌતમસ્વામીના મુખમાં ‘વીર' નામ લાગી રહ્યું. ત્યાર પછી થોડી વારે મહાજ્ઞાની શ્રીગૌતમસ્વામી જ્ઞાનદષ્ટિથી વિચારવા લાગ્યા કે – અહો ! હું તો અત્યાર સુધી ભ્રમણામાં પડ્યો છું. હા, હવે જાયું, વીતરાગ તો સ્નેહ વગરના હોય છે, આ તો મારો | જ અપરાધ છે કે તે વખતે મેં શ્રુતનો ઉપયોગ ન દીધો. એ નિર્મોહીને વળી મારા ઉપર પણ મોહ શેનો હોય? ખરેખર હું જ મોહમાં પડ્યો છું. મારા આ એકપા સ્નેહને ધિક્કાર છે, માટે આવા સ્નેહથી સર્યું ! હું
એકલો છું, મારું કોઈ નથી તેમ હું કોઈનો નથી”. આવી રીતે સમભાવના ભાવતાં શ્રીગૌતમસ્વામીને | તત્કાલ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.
"मुक्खमग्गपवण्णाणं, सिणेहो वज्जसिंखला । वीरे जीवंतए जाओ, गोयमो जं न केवली ॥१॥"
૩૮૮
For Private and Personal Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SES
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ્
“મોક્ષમાર્ગમાં પ્રવર્તેલાઓને સ્નેહ એ વજની સાંકળ સમાન છે, કેમકે શ્રીવીર પ્રભુ જીવીત હતા ત્યાં વિ. સુધી તેમના પર સ્નેહ રાખતા શ્રીગૌતમસ્વામી કેવલી ન થયા” ||૧|
પ્રાતઃકાલમાં ઇન્દ્રાદિએ મહોત્સવ કર્યો. અહીં કવિ ઉન્નેક્ષા કરે છે કે - “अहङ्कारोऽपि बोधाय, रागोऽपि गुरुभक्तये । विषादः केवलायाऽभूत, चित्रं श्रीगौतमप्रभोः ॥१॥” ।
આશ્ચર્ય છે કે – ભગવાન્ શ્રીગૌતમને અહંકાર પણ બોધ માટે થયો, રાગ પણ ગુરુભક્તિ માટે થયો, અને ખેદ પણ કેવલજ્ઞાન માટે થયો” ના શ્રી ગૌતમસ્વામી બાર વરસ સુધી કેવલપર્યાય પાળી સુધર્માસ્વામીને લાંબા આયુષ્યવાળા જાણી તેમને ગણ સોંપી મોક્ષે ગયા I/૧૨૭
(નં ર ા ) જે રાત્રિને વિષે (સમ મા મહાવી) શ્રમણ ભગવાન્ મહાવીર (ાતા) કાલધર્મ પામ્યા, (નાવ સંદુરસ્વMદી) યાવતુ સર્વદુઃખથી મુક્ત થયા; (ત ) તે રાત્રિમાં (નવ મ7 નવ
સોસન) કાશી દેશના મલ્લકિ જાતિના નવ રાજાઓ અને કોશલ દેશના લેચ્છક જાતિના લોકોને નવ રાજાઓ, જેઓ ભગવંતના મામા ચેટક મહારાજાના સામંતો હતા, અને જેઓ કાર્યવશાત્ પાવાપુરીમાં ગણનો મેળાપ કરવા એક્કા થયા હતા, (૩મકાર વિ રિયા) એવા તે અઢારે ગણરાજોએ (૩મીવાસીy) | અમાવાસ્યાને વિષે (વાર/મોયે સદોવવારંપર્વેિ સંસારરૂપી સમુદ્રથી પાર પહોંચાડનાર એવો પૌષધોપવાસ
૩૮૯
For Private and Personal Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનનું
કર્યો હતો એટલે આહારત્યાગપૌષધરૂપ ઉપવાસ કર્યો હતો, કેમકે નહિતર તેઓને દીવા કરવા સંભવે નહિ. | (U # માડુ) તે અઢારે રાજાઓએ વિચાર્યું કે – શ્રમણ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા, તેથી તે ભાવ ઉદ્યોત તો ગયો, (Mવે રિસામો) તેથી હવે દ્રવ્ય ઉદ્યોત કરશું એમ વિચારી તેઓએ દ્રવ્ય ઉદ્યોત કરવા દીવા પ્રગટાવ્યા, ત્યારથી આરંભીને દીપોત્સવ-દીવાલી પર્વ થયું. કાર્તિક સુદ એકમને દિવસે દેવોએ શ્રીગૌતમસ્વામીના કેવલજ્ઞાનનો મહોત્સવ કર્યો, ત્યારથી તે દિવસે લોકોમાં હર્ષ પ્રવર્યો. પ્રભુના મોટા ભાઈ નંદિવર્ધન રાજા પ્રભુનું નિર્વાણ થયેલું સાંભળી અત્યંત શોકાતુર થયા, તેથી તે શોક મટાડવા તેમની બહેન સુદર્શનાએ સમજાવી કાર્તિક સુદ બીજને દિવસે આદર સહિત પોતાને ઘેર બોલાવી ભોજન કરાવ્યું, ત્યારથી “ભાઈબીજ' નામનું પર્વ પ્રવર્તુ ૧૨૮
(ત્ર રજુ ૪ of) જે રાત્રિને વિષે (સમ મા મહાવીરુ શ્રમણ ભગવાનું મહાવીર (ાના) કાલધર્મ પામ્યા, (કાવ સવકુવરી ) યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા; (તે ) તે રાત્રિમાં () ક્રૂર ન સ્વભાવવાળો (માસરાસી નામ માટે રવાસસહસા૮િ) અને બે હજાર વર્ષની સ્થિતિવાલો ભસ્મરાશિ નામનો ત્રીસમો મહાગ્રહ, (સમર માવો મહાવીર) શ્રમણ ભગવાન મહાવીરના (ગમનવદ્વત્ત સંવો)
૧. ભસ્મરાશિ મહાગ્રહ એક નક્ષત્રમાં બે હજાર વર્ષ સુધી રહે છે.
,
૩૯૦
For Private and Personal Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobaith.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમુ.
જન્મનક્ષત્રમાં સંક્રાંત થયો. ગ્રહો અઠ્યાસી છે, તેઓનાં નામ-અંગારક, વિકાલક, લોહિતાક્ષ, શનૈશ્ચર, | આધુનિક', પ્રાધુનિક, કણ, કણક, કણકણક, કવિતાનક°, કણસંતાનક, સોમ, સહિત, આશ્વાસન, કાર્યોપગ" કબ્રક, અજકરક, ઇંદુભક, શંખ, શંખનાભ૧, શંખવભ, કંસ, કંસનામ, કંસવર્ણાભ, નીલ", નીલાવભાસ, રૂપી, રૂપાવભાસ, ભસ્મ, ભસ્મારશિ૦, તિલ, તિલપુષ્પવર્ણ, દક, દકવર્ણ, "કાર્ય, વચ્ચે, ઇન્દ્રાગ્નિ, ધૂમકેતુ, હરિ, પિગલ°, બુધ, શુક્ર, બૃહસ્પતિ, રાહુ, "અગસ્તિ, માણવક, કામસ્પર્શ, ધુર, પ્રમુખ, વિકટ9, વિસંધિકલ્પ, પ્રકલ્પ, જટાલ, અરુણ, પwઅગ્નિ, કાલ, મહાકાલ, સ્વસ્તિક સૌવસ્તિક, વર્ધમાન°, પ્રલંબ, નિત્યાલોક, નિત્યોદ્યોત, સ્વયંપ્રભ, અવભાસ', શ્રેયસ્કર, ક્ષેમકર, આશંકર, પ્રશંકર અરજા^, વિરજા અશોક, વીતશોક, વિતત, વિવસ્ત્રષ, વિશાલ, શાલ, સુવ્ર, અનિવૃત્તિ, એકજટી, કિંજટી, કર, કરક, રાજા, અર્ગલ, પુષ્પ, ભાવ, અને કેતુ “I/૧૨
(નnfમાર ) જ્યારથી આરંભીને (સે વ્રુદyતે ક્રૂર સ્વભાવવાળો (ભાસરાસી મહાદેરોવાસસહસ્સઈિ અને બે હજાર વર્ષની સ્થિતિવાળો ભમ્મરાશિ નામનો મહાગ્રહ (સમાસ માવો મહાવીરસ) શ્રમણ ભગવાન્ મહાવીરના (ગમનવત્ત સંવંતે) જન્મ નક્ષત્રમાં સંક્રાંત થયો, તમારું ર ) ત્યારથી માંડીને !
૧. ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં.
૩૯૧
For Private and Personal Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kenda
www.kobatirth.org
depa Shri Kailassagersuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ્
a||
મા ! |
IT
(સમUTળ નિથા) શ્રમણ-તપસ્વી નિગ્રંથોને એટલે સાધુઓને (નાથીખ ૫) અને નિગ્રંથીઓને એટલે સાધ્વીઓને (નો રા ર પૂયા-સવારેઘવત્ત૬) ઉદિત ઉદિત પૂજા-સત્કાર પ્રવર્તતા નથી, એટલે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા અભુત્થાન-વંદનાદિરૂપ પૂજા અને વસ્ત્રાદાનાદિથી બહુમાન કરવા રૂપ સત્કાર પ્રવર્તતા નથી. એ જ કારણથી પ્રભુના અંત સમયે ઇન્દ્ર પ્રભુને પ્રણામ કરી અંજલિ જોડીને વિનંતી કરી કે - “હે સ્વામી ! કૃપા કરી ક્ષણ વાર આપનું આયુષ્ય વધારો, જેથી આપના જીવતાં આ ક્રૂર ભસ્મરાશિ ગ્રહ આપના જન્મનક્ષત્રમાં સંક્રમણ થાય તો આપના શાસનને પીડા કરી શકે નહિ; માટે હે કૃપાનિધાન ! ક્ષણ વાર ટકો”. પ્રભુએ કહ્યું કે – “હે શક્ર ! એવું કદાપિ થયું નથી કે ક્ષીણ થયેલા આયુષ્યને તીર્થંકરો પણ વધારી શક્યા હોય, તેથી તીર્થને બાધા જે અવશ્ય થવાની છે તે થશે જ. પરંતુ બે હજાર વર્ષ પૂર્ણ થશે ત્યારે મારા જન્મનક્ષત્રથી આ ભસ્મરાશિ ગ્રહ અતિક્રાંત થતાં છયાશી વરસના આયુષ્યવાળા કલ્કી નામના અધર્મી નીચ રાજાને તું મારી નાખીશ, અને તે કલ્કીના પુત્ર ધર્મદત્ત નામના રાજાને રાજય ઉપર સ્થાપન કરીશ, તો ત્યારથી આરંભીને સાધુ-સાધ્વીઓનો ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો પૂજા-સત્કાર થશે ./૧૩ સૂત્રકાર મહારાજા પણ એક બાબત જણાવે છે કે –
૧, કલ્કીનો સંબંધ-સમય આ લખાણ પ્રમાણે મળતો નથી કદાચ બીજી રીતે પણ હોય જેથી ગીતાર્થ પાસેથી જાણી લેવું.
૩૯૨
For Private and Personal Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobaith.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમુ
(ગયા અને જે ) જયારે તે ક્રૂર સ્વભાવવાળો (ગાવ-) અને યાવતુ - બે હજાર વર્ષની સ્થિતિવાળો ભસ્મરાશિ નામનો મહાગ્રહ શ્રમણ ભગવાન મહાવીરના (ગમનવેદત્તા) જન્મનક્ષત્ર થકી (વિ ) વ્યતિક્રાંત (વરસ) થશે, (તથા vi) ત્યારે (સમUTI નિથા) શ્રમણ નિગ્રંથોને (
નિથીળ વ) અને Aણી નિગ્રંથીઓને (fસ gિ) ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો (પૂજા-સવજી પૂજા-સત્કાર (અવિરરસ) થશે I/૧૩૧/
(સ્થળ ૪ ) જે રાત્રિને વિષે (સમને મારૂં મહાવીરુ શ્રમણ ભગવાન મહાવીર (નિ) કાલધર્મ પામ્યા, (નાવ સહુપદીને) યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા, (ત ર ર ) તે રાત્રિમાં (ધૂ પુરી નામ) ઉદ્ધરી ન શકાય એટલા બધા અતિસૂક્ષ્મ કથુંવા નામના જીવડા (સમુખન્ના) ઉત્પન્ન થયા. તે કુંથવા એવા તો સૂક્ષ્મ હતા કે (ગા રિયા) જે સ્થિર હતા, (૩વતમાળા) હાલતા ચાલતા નહોતા તેઓ (છત્યા નિથા) છદ્ભસ્થ એવા નિગ્રંથોને (નિઃગથીજ ) અને નિગ્રંથીઓને (નો વઘુ મારા) ક દૃષ્ટિપથમાં જલદી આવતા નહોતા. (ગારિયા) પણ જે કુંથવા અસ્થિર હતા, (વર્તમા) હાલતા-ચાલતા હતા, તેઓ જ (છ૩મા નિથાળ નિરંથન ) છદ્મસ્થા એવા નિગ્રંથોને અને નિગ્રંથીઓને (વઘુBI) દષ્ટિપથમાં (હમા છા) જલદી આવતા હતા I/૧૩૨
૩૩
For Private and Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
47 CP
www.kobatirth.org
(f પાસિત્તા) ઉદ્ધરી ન શકાય એવા કુંથવાને દેખીને (હિઁ નિöચેĚિ) ઘણા સાધુઓએ (નિમાંચીĚિ T) અને સાધ્વીઓએ (મત્તારૂં પદ્મવાયાડું) ભક્તનાં પચ્ચક્ખાણ કર્યાં, એટલે ઘણા સાધુ-સાધ્વીઓએ અનશન કર્યાં. (સે વિમાઢું ? અંતે !) શિષ્ય ગુરુમહારાજને પૂછે છે કે - હે ભગવન્ ! તે આપ શું કહો છો, એટલે તે વખતે ઘણા સાધુ-સાધ્વીઓએ અનશન કર્યાં તેનું શું કારણ ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે - (અગ્નમિ) આજથી આરંભીને (સંગમે) સંયમ (દુરારાહણ વિસ્સ) દુરારાધ્ય થશે, એટલે પાળવો મુશ્કેલ થશે; કેમકે પૃથ્વી જીવજંતુથી વ્યાપ્ત થશે, સંયમને લાયક ક્ષેત્ર મળી શકશે નહિ, અને પાખંડીઓનું જોર વધશે, તેથી હવે સંયમ પાળવો મુશ્કેલ થશે; એમ વિચારી તે વખતે ઘણા સાધુ-સાધ્વીઓએ અનશન કર્યાં ॥૧૩॥
(તેનું હાલેળ તેનું સમÎ) તે કાલે અને તે સમયે (સમળસ્ક મળવો મહાવીરસ્સ) શ્રમણ ભગવાન્ મહાવીરને (વમૂપામોવખાયો) ઇન્દ્રભૂતિ વગેરે (પસ સમળસાહસ્તીઓ) ચૌદ હજાર સાધુઓ હતા, (વોસિયા સમળસંપયા ધ્રુત્યા) પ્રભુને સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ ।।૧૩૪।।
(સમળસ માવો મહાવીરસ) શ્રમણ ભગવાન્ મહાવીરને (અગ્નવંળાપામોદ્રો) આર્યા ચંદનબાલા વિગેરે (જ્તીમાં અગ્નિયાસાદસીઓ)છત્રીસ હજાર આર્યાઓ એટલે સાધ્વીઓ હતી, (વોસિયા સપ્નિયાસંપા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ
વ્યાખ્યાનમ
૩૯૪
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir VAR
કલ્પસૂત્ર ભાષાંતર
દુર્થી) પ્રભુને સાધ્વીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ ./૧૩૫ll
ષષ્ઠ
વ્યાખ્યાનમ્ (સમા ઇ માવો મહાવીરરસ) શ્રમણ ભગવાન્ મહાવીરને (સંધ્ર-સયાપામોલ્લા) શંખ, શતક છે વિગેરે (સમોવાસા) શ્રાવકો ( સયસ હિંસી રૂઢિ ૨ સદસ) એક લાખ અને ઓગણસાઠ | હજાર હતા. (સિયા સમોવાસ સંપા સુત્ય) પ્રભુને શ્રાવકોની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈI૧૩૬ો.
(સમરસ પં માવો મહાવીરસ) શ્રમણ ભગવાન્ મહાવીરને (સુના-રેવપામોલ્લi) "સુલાસા “રેવતી વિગેરે (સમોવલિયા) શ્રાવિકાઓ (ત્તિન્ન સયસાદરસી ૩રસ સરસ) ત્રણ લાખ અને અઢાર હજાર હતી, (સિયા સમવાસિયા સંપયા સુત્ય) પ્રભુને શ્રાવિકાની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ ૧૩૭થી
(સમરસ મ૩િો મહારર) શ્રમણ ભગવાન મહાવીરને (તિન્ન સયા જસપુત્રી) ત્રણસો ચૌદપૂર્વી કાર હતા. ચૌદપૂર્વી કેવા? – (૩નાઈ) પોતે અસર્વજ્ઞ હોવા છતાં નિપસંવાસા) સર્વજ્ઞ સદેશ, (
સ રસન્નિવા) અકારાદિ સર્વ અક્ષરોના સંયોગને જાણવાવાલા, (નિનો વિવ) સર્વજ્ઞની પેઠે (૩વિતરંવારમાળા) ૧. નાગ નામના સારથીની સ્ત્રી અને બત્રીસ પુત્રોની માતા. ૨. ઔષધ દઈ પ્રભુના રક્તઅતિસાર રોગને નિવારનારી.
૩૫
For Private and Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
RS E- R
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમુ
સાચી પ્રરૂપણા કરનારા, આવા પ્રકારના ત્રણસો ચૌદપૂર્વી હતા, (
૩સિયા ૩૬પુન્નિસંપથ દુલ્યા પ્રભુને ચૌદપૂર્વીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ I/૧૩૮
(સમાસ માવડો મહાવીરરસ) શ્રમણ ભગવાન્ મહાવીરને (તેરસ સયા વોદિના મસપત્તા) અતિશયો એટલે આમર્ષોષધી વિગેરે લબ્ધિઓને પ્રાપ્ત થયેલા તેરસો અવધિજ્ઞાનીઓ હતા, (૩ોસિયા ૩દિનાળિસંપા સુત્ય) પ્રભુને અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ l/૧૩૯
(સમસ જે મને મહાવીરસ) શ્રમણ ભગવાન મહાવીરને સર સયા વર્તના સમન્નવરનાહંસારા) સંભિન્ન એટલે સંપૂર્ણ એવા શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શનને ધારણ કરનારા સાતસો કેવલજ્ઞાનીઓ હતા, (૩ોસિયા વેતનાનું સંપા સુત્ય) પ્રભુને કેવલજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈI૧૪ના એક
(સમરસ માવો મહાવીરસ) શ્રમણ ભગવાન્ મહાવીરને (સર સયા વેડા જેવા પિત્તા) દેવ ન હોવા છતાં દેવની ઋદ્ધિને પ્રાપ્ત થયેલા એટલે દેવની ઋદ્ધિ વિમુર્તવાને સમર્થ એવા વૈક્રિયલબ્ધિવાળા સાતસો મુનિઓ હતા, (ઉરસિયા રેનિયસંપયા સુલ્યા) પ્રભુને વૈક્રિયલબ્ધિવાળા મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી હતી I/૧૪૧|
૧. પ્રજ્ઞાપના સૂત્રમાં કેવલી અને શ્રુતકેવલીને તુલ્ય કહેલા છે, તેથી સર્વશની પેઠે સત્ય પ્રરૂપણા કરનારા.
૩૯૬
For Private and Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ
|
ઋSિ
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ
વ્યાખ્યાનમ્
蘭
(સમાસ ( માવો મહાવીરરસ) શ્રમણ ભગવાનું મહાવીરને (પંજ સયા વિકર્તમ) પાંચસો વિપુલમતિ મન:પર્યવજ્ઞાની હતા. વિપુલમતિઓ કેવા? - (ઉદ્યાન્વેસુ વીવે) અઢી દ્વીપ (સોનુ ચ સમુદેસ) અને બે સમુદ્રને વિષે રહેલા (સત્ર ચિંરિયાઈ પwત્તર) પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયોના (મોણ મારે નાથામાળા) મનોગત ભાવોને જાણનારા, આવા પ્રકારના પાંચસો વિપુલમતિઓ હતા. (૩રસિયા વિકમતot સંપયા દુલ્યા) પ્રભુને વિપુલમતિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ ૧૪૨ | (સમરસ . મનવમો મહાવીરસ) શ્રમણ ભગવાન મહાવીરને (વત્તર સયા વા) ચારસો વાદી એવા મુનિઓ હતા. તે કેવા? - (સવ-મયુયાર્ડસુરાપરસ) દેવ મનુષ્યો અને અસુરો વાળી સભામાં (વા પરબિયા) વાદમાં પરાજય ન પામે એવા પ્રકારના હતા. (૩યોરિયા વારૂક્ષેપયા દુલ્યા) પ્રભુને વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ ૧૪૩
૧. વિપુલ એટલે વિસ્તીર્ણ છે મતિ એટલે મન:પર્યવજ્ઞાન જેમને, તેઓ વિપુલમતિ કહેવાય, મન:પર્યવશાની બે પ્રકારના હોય છે, & વિપુલમતિ અને અનુમતિ. તેઓમાં વિપુલમતિ-, ‘આણે સુવર્ણનો, પીળા વર્ણવાળો, પાટલીપુત્રમાં શરઋતુને વિષે બનેલો ઘડો ચિતવ્યો છે” ઇત્યાદિ પ્રકારે સંક્ષિપંચેન્દ્રિયના મનોગત પદાર્થને સર્વ વિશેષણો સહિત જાણે છે, પણ જુમતિ. “આણે ઘડો ચિંતવ્યો છે” એ પ્રમાણે સંક્ષિપંચેન્દ્રિય મનોગત પદાર્થને સામાન્ય સ્વરૂપે જાણે છે. વળી વિપુલ મતિ અઢી અંગુલ અધિક એવા મનુષ્યક્ષેત્રમાં (મતાંતરે સંપૂર્ણ મનુષ્યક્ષેત્રમાં) રહેલા સંક્ષિપંચેન્દ્રિયોના મનોગત પદાર્થોને જાણે છે, પણ ઋજુમતિ મનુષ્યક્ષેત્રમાં (મતાંતરે - અઢી અંગુલજૂન મનુષ્યોગમાં) રહેલા સંક્ષિપંચેન્દ્રિયોના મનોગત પદાર્થોને જાણે છે. આ પ્રમાણે વિપુલમતિ અને ઋજુમતિમાં તફાવત છે.
૩૯૭
For Private and Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાન
Jal
(સમાસ માવો મહાવીર) શ્રમણ ભગવાન મહાવીરના (સત્ત અંતેવાસિયા) સાતસો શિષ્યો (સિદ્ધા) મુક્તિ પામ્યા, (નાવ સળવુંવાટીના) યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા; (૨૩ ૩mયાસારું સિદ્ધા) અને ચૌદસો સાધ્વીઓ મુક્તિ પામી II૧૪૪ll
(સમરસ માવો મહાવીરરસ) શ્રમણ ભગવાન મહાવીરને (૩ સયા પુત્તરોવવા ) અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા આઠસો મુનિઓ હતા. એટલે કાલધર્મ પામી, અનુત્તરવિમાનમાં દેવપણે ઉત્પન્ન થઈ, ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્યપણું પામી મોક્ષે જનારા આઠસો મુનિઓ હતા. તેઓ કેવા ? - (ગર્વજ્ઞાન) ગતિ એટલે આવતી મનુષ્યગતિમાં મોક્ષપ્રાપ્તિ લક્ષણ કલ્યાણ વાળા, દિન્નાઈ) દેવભવમાં પણ કલ્યાણ વાળા, (૩ાાનેરિસમજી અને તેથી જ આગામી ભવમાં સિદ્ધ થવાના હોવાથી આગામી ભવમાં પણ કલ્યાણ વાળા, આવા પ્રકારના આઠસો મુનિઓ હતા. (૩ોસિયા મજુત્તરોવવાથi સંપયા દુલ્યા) પ્રભુને અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનારા મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ /૧૪પી. | (સમક્ષ જે માવો મહાવીરરસ) શ્રમણ ભગવાન્ મહાવીરને (વિદા) પ્રકારની (શંતાડભૂમિ (ત્ય) અંતકૃભૂમિ' થઈ, એટલે મહાવીર પ્રભુના શાસનમાં મોક્ષમાર્ગીઓને મોક્ષ જવાને કાલ બે પ્રકારે
૧. સંસારનો જે અન્ન કરે-નાશ કરે એટલે મોક્ષ જાય તે અંતકૃત, તેઓની ભૂમિ એટલે કાલ.
૩૯૮
For Private and Personal Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
Aિ
કલ્પસૂત્ર ભાષાંતર
થયો. (તંગદી) તે આ પ્રમાણે -(કુરાંત ભૂમિ પરચાયંતરદ પૂમિ ૨)યુગાન્તકૃભૂમિ અને પર્યાયાન્તકૃભૂમિના
ષષ્ઠ
વ્યાખ્યાનમુ યુગ એટલે ગુરુ શિષ્ય પ્રશિષ્યાદિ ક્રમસર વર્તતા પટ્ટધર પુરુષો, તેઓથી મર્યાદિત જે મોક્ષગામીઓનો | મોક્ષે જવાનો કાલ તે યુગાન્તકૃભૂમિ કહેવાય.
પર્યાય એટલે પ્રભુને કેવલિપણાનો ઉત્પન્ન થયાનો કાલ, તેને આશ્રીને જે મોક્ષગામીઓનો મોક્ષે જવાનો Hિક્ષી કાલ તે પર્યાયાન્તકૃભૂમિ કહેવાય. (ગાવ તન્નાઉ રિસગુ3 ગુરાંતમાડમૂમ) શ્રમણ ભગવાન મહાવીરને ત્રીજા પુરુષયુગ સુધી યુગાન્તભૂમિ થઈ. એટલે પ્રભુથી આરંભી તેમના પટ્ટધર ત્રીજા પુરુષ શ્રીજબૂસ્વામી સુધી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો. હવે પર્યાયાન્તકૃભૂમિ કહે છે - (વાસપરિયાતમાર) ચાર વરસ સુધીનો છે કેવલિપણાનો પર્યાય જેમને એવા શ્રી મહાવીર પ્રભુ થયે છતે કોઈ કેવલીએ સંસારનો અંત કર્યો, એટલે, કે શ્રીમહાવીર પરમાત્માને કેવલજ્ઞાન થયા પછી ચાર વરસે મોક્ષમાર્ગ ચાલુ થયો ./૧૪૬ll
૧, તીર્થકરથી આરંભીને તેમના પટ્ટધર જેટલા પુરુષો સુધી મોક્ષમાર્ગ ચાલુ રહે, એટલે સાધુઓ વિગેરે મોક્ષગામીઓ મોક્ષે જાય, તે કાલને યુગાન્તભૂમિ કહે છે. કાલના અમુક પ્રમાણવિશેષને યુગ કહે છે, તે યુગો ક્રમસર વર્તે છે; તેથી તેઓના સદશપણાથી જે ક્રમસર વર્તતા ગુરુ શિષ્ય પ્રશિષ્યાદિરૂપ પટ્ટાધર પુરુષો, તેઓ પણ યુગ કહેવાય તે ક્રમસર વર્તવાવાળા પટ્ટધર પુરુષોવડે પ્રભિત-મર્યાદિત મોક્ષે જવાનો કાલ, તે યુગાન્તભૂમિ કહેવાય. ૨. તીર્થકરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી જેટલા કાલે મોક્ષમાર્ગ ચાલુ થાય, તે કાલને પર્યાયાન્તકૃભૂમિ કહે છે.
૩૯૯
EN
For Private and Personal Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Achape Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાન
(તે ાત્રે તેને સમgor) તે કાલે અને તે સમયે (સમને મારૂં મહાવીરુ શ્રમણ ભગવાન મહાવીર હિ. (તી વાસા) ત્રીસ વરસ સુધી (
૩રવાસનો ગૃહસ્થાવાસની મધ્યમાં (સિત્તા) રહીને, (સારા હિ સુવાર્તિસ વાસા) બાર વરસથી કાંઈક અધિક સમય સુધી - એટલે બાર વરસ અને સાડા છ મહિના સુધી (૩મથિરિયા પત્તા ) છદ્મસ્થ પર્યાય પાળીને, કેસૂડું તીસ વાસા) ત્રીસ વરસથી કાંઈક ઓછા સમય સુધી - એટલે ઓગણત્રીસ વરસ અને અને સાડા પાંચ મહિના સુધી (વત્નીપરિયા પાછાત્તા) કેવલિપર્યાય પાળીને (વાયા વાસા) એકંદરે બેંતાલીસ વરસ સુધી - (સામUUપરિયા પ ત્તા ) શ્રામસ્યપર્યાય-ચારિત્રપર્યાય પાળીને, (વાવરિંવાસ) સર્વ મળી કુલ બહોંતેર વરસ સુધી (સવાર્થ પત્નિ) પોતાનું સર્વ આયુષ્ય પાળીને, (સ્ત્રીને વે જ્ઞા -ડડડય-નામ-T7) વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર | ભવોપગ્રાહી કર્મો ક્ષીણ થતાં, (મીસે મોબg) આ અવસર્પિણીમાં (ડુમસુસમા, સમU વિવંતા) દુષમસુષમા નામનો ચોથો આરો ઘણો ખરો ગયા બાદ ચોથો આરો કેટલો બાકી રહેતાં પ્રભુ મોક્ષે ગયા? તે કહે છે - (હિં વાર્દિ ૩દ્ધનવહિંય માહિં સે0િ ચોથા આરાના ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં, (વા, મામા) મધ્યમ પાપા નગરીને વિષે (ત્યિવાનસ રાખો ગુમાસમા) હસ્તીપાલ નામના રાજાના કારકુનોની સભામાં, () રાગ-દ્વેષની સહાય રહિત હોવાથી એકલા, એટલે રાગ-દ્વેષ રહિત, વળી શ્રમણ ભગવાનું મહાવીર કેવા? - (૩) અદ્વિતીય એવા; એટલે - જેમ ઋષભદેવાદિ તીર્થકરો
૪oo
For Private and Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobaith.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમું
દસહજાર વિગેરે પરિવાર સાથે મોક્ષે ગયા, તેમ ભગવાન મહાવીર બીજા કોઈની સાથે મોક્ષે ગયા નહિ; પણ
એકલા મોક્ષે ગયા, તેથી અદ્વિતીય એટલે એકાકી એવા શ્રમણ ભગવાન્ મહાવીર, (છ મત્તે મપાઇ) નિર્જલ છટ્ઠ તપ વડે યુક્ત થયા છતા, (સારૂ નવાજોને નોનમુવારા) સ્વાતિ નક્ષત્ર સાથે ચન્દ્રમાનો યોગ પ્રાપ્ત થતાં, (TQસાતસમસ) પ્રભાતકાલરૂપ અવસરને વિષે એટલે ચાર ઘડી રાત્રિ અવશેષ રહેતાં, (સંપત્તિયંવનસઇ) સમ્યફ પ્રકારે પર્યકાસને એટલે પદ્માસને બેઠા છતા શ્રી મહાવીર પ્રભુ (પાપ મારું વલ્તાનપત્નવિવાભાઈ પુણ્યના ફલવિપાકવાળાં પંચાવન અધ્યયનો, (ઉપપન્ન મંચપારંપાવત વિવાના) પાપના ફલવિપાક વાળાં પંચાવન અધ્યયનો, (છત્તીસે ૨ ૩પુવારણારું વાસ્તિ) અને કોઈના પૂક્યા વિના છત્રીસ ઉત્તરો કહીને, (પદા નામ ૩ય વિમામાને વિમામા) પ્રધાન નામનું મરુદેવીનું એક અધ્યયન ભાવતા ભાવતા (વાના) કાલધર્મ પામ્યા, (
વિવંતે) સંસારસમુદ્રનો પાર પામ્યા, (સમુન્નાઈ) સંસારમાં ફરીથી ન આવવું પડે તેમ સમ્યફ પ્રકારે ઊર્ધ્વપ્રદેશમાં ગયા, વળી પ્રભુ કેવા? - (ત્તિના-જ્ઞરમરા-વંધ) જરા અને મરણના કારણભૂત કર્મોને છેદનારા (સિદ્ધ) સાધેલો છે અર્થ જેમણે એવા (ડુ) તત્ત્વ અર્થના જાણકાર, (મુન્ને) ભવોપગ્રાહી કર્મોથી મૂકાયેલા, (ઉતરા) સર્વ દુઃખોનો અંત કરનારા (રિનિજી સર્વ પ્રકારના સંતાપ રહિત, (સવઘુવત્તપદી) અને શરીર તથા મન સંબંધી સર્વદુઃખો નષ્ટ કરનારા થયા./૧૪૭
શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી કેટલા કાલે શ્રીકલ્પસૂત્ર લખાયું? વિગેરે જણાવે છે - (સમરસ
૪૦૧
For Private and Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
VAN
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાન
મવિમો મહાવીસ ગાવ સર્વદુવાપરીસ) કાળધર્મ પામેલા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયેલા શ્રમણ ભગવાન્ મહાવીરના નિર્વાણથી (નવ વાસસથાર્ વિવવંતા) નવસો વરસ વ્યતીત થયાં. (રસમસ ય વાસસયસ્થ) અને દસમા સૈકાનો (૩થે ૩સી સંવછરે વાતે અચ્છ) આ અંસીમો સંવત્સરકાલ જાય છે. (વાયાંતરે પુ) વળી વાચનાંતરમાં (૩ળે તેવા) દસમા સૈકાનો આ ત્રાણુંમો (સંવરે છાને રૂક્તિ રીસ) સંવત્સરકાલ જાય છે એમ દેખાય છે.
જો કે આ સુત્રપાઠનો ભાવાર્થ બરાબર સ્પષ્ટપણે સમજાતો નથી, તો પણ પૂર્વટીકાકારોએ તેની જેવી વ્યાખ્યા કરી છે તે પ્રમાણે અમે પણ તેનો અર્થ કરીએ છીએ. તે આ પ્રમાણે –
આ સૂત્રપાઠ માટે કેટલાક કહે છે કે - શ્રીકલ્પસૂત્ર પુસ્તક ક્યારે લખાયું? તે સમય જણાવવા માટે શ્રીદેવર્કિંગણિ ક્ષમાશ્રમણે આ સૂત્રપાઠ લખ્યો છે. તેથી આ પાઠનો અર્થ આ પ્રમાણે થાય છે - શ્રીવીરનિર્વાણથી નવસો એંસી વરસ વ્યતીત થતાં સિદ્ધાંત પુસ્તકારૂઢ થયો, તે વખતે કલ્પસૂત્ર પણ પુસ્તકારૂઢ થયું. એટલે કે રા શ્રીવીરનિર્વાણથી નવસો એંસીમે વરસે વલ્લભીપુર નગરમાં દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ વિગેરે સકલ સંઘે મળી આગમ લખ્યાં, ત્યારે શ્રીકલ્પસૂત્ર પણ લખ્યું. પણ વાચનાંતરમાં એટલે બીજી પ્રતિમાં નવસો ત્રાણુમો સંવત્સર કાલ જાય છે એમ દેખાય છે. તાત્પર્ય કે કોઈ પુસ્તકમાં લખ્યું છે કે, શ્રીવીરનિર્વાણથી નવસો ત્રાણુમો સંવત્સરકાલ દેખાય છે. તાત્પર્ય કે - કોઈ પુસ્તકમાં લખ્યું છે કે, શ્રીવીરનિર્વાણથી નવસો એંસી
૪૦૨
For Private and Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
TCH
www.kobatirth.org
વરસ વ્યતીત થતાં કલ્પસૂત્રની વાચના સભા સમક્ષ શરૂ થઈ; અને કોઈ પુસ્તકમાં લખ્યું છે કે - નવસો ત્રાણું વરસ વ્યતીત થતાં કલ્પસૂત્રની વાચના સભા સમક્ષ શરૂ થઈ.”
વળી કેટલાક આ સૂત્રપાઠનો અર્થ આવી રીતે કરે છે -
“આ સૂત્રમાં બે વાક્યો છે; એક કલ્પસૂત્ર લખાયાનો સમય જણાવે છે, અને બીજું વાક્ય સભાસમક્ષ કલ્પસૂત્ર વંચાયાનો સમય સૂચવે છે. તે આ પ્રમાણે-શ્રીવીરનિર્વાણથી નવસો એંશીમો સંવત્સરકાલ જાય છે, એટલે કલ્પસૂત્ર લખવાનો હેતુભૂત એવો નવસો અંશીમો સંવત્સર કાલ જાય છે; આ વાક્યથી કલ્પસૂત્રને લખવારૂપ વાચનાનો સમય જણાવ્યો. વળી વાચનાંતરમાં એટલે કલ્પસૂત્રને લખવારૂપ વાચનાથી સભાસમક્ષ વાંચવા રૂપ બીજી વાચનામાં નવસો ત્રાણુમો સંવત્સર કાલ જાય છે; આ વાક્યથી કલ્પસૂત્રને સભાસમક્ષ વાંચવારૂપ વાચવાનો સમય જણાવ્યો. તાત્પર્ય કે – શ્રીવીરનિર્વાણથી નવસો અંસીમે વરસે કલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું એટલે પુસ્તક પરલખાયું, અને નવસો ત્રાણુંમા વરસે સભાસમક્ષ વંચાયું”. આવી રીતે જુદા જુદા આચાર્યોના ભિન્ન ભિન્ન મત છે, તત્ત્વ કેવલિભગવાન્ જાણે ૧૪૮॥ ઇતિ શ્રીવીરચરિત્રમ્ II
“રિમ-રિમાળ દળો, મંગલં વજ્રમાળતિમ્મિ । રૂદ પરિવત્તિ નિળ-મળ-દાઘેરાવની વસ્તિ શા” ।। કૃતિ વર્ણ વ્યાવ્યાનામ્ |
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને કે લિયે કી C
ષષ્ઠ વ્યાખ્યાનમ્
૪૦૩
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
अथ सप्तमं व्याख्यानम् ॥
“પુરિમ-પરિમાળ ળો, મંગલં વદ્ધમાળતિત્યમ્મિ / ફન્ન પરિવહિમા બિગ-ળ-હરાઘેરાવતી રિસ્તે ॥શો” હવે જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વાચનાએ કરીને શ્રીપાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર કહે છે -
(તેનું વ્હાનેળ તેનું સમાં) તે કાલ અને તે સમયને વિષે (પાસે વૃં અરજ્ઞા પુરિસાવાળી!) પુરુષોને વિષે પ્રધાન એવા અર્હન્ શ્રીપાર્શ્વનાથ પ્રભુના (પંવિસાદે હોસ્થા) પાંચે કલ્યાણક વિશાખા નક્ષત્રમાં થયાં. (સં ગહા~) તે આ પ્રમાણે- (વિસાક્ષાäિ ચુ, ચત્તા મચ્યું વર્તે) વિશાખા નક્ષત્રમાં પાર્શ્વનાથ પ્રભુ પ્રાણત નામના દસમા દેવલોકથી ચ્યવ્યા, અવ્યીને ગર્ભમાં આવ્યા. વિસાજ્ઞાતૢિ ના!) વિશાખા નક્ષત્રમાં જન્મ્યા. (વિસાહાäિ મુંડે મવિત્તા) વિશાખા નક્ષત્રમાં મુન્ડ થઈને, એટલે - દ્રવ્યથી કેશનો લોચ કરીને અને ભાવથી રાગ-દ્વેષને મૂકીને; (ગરાઓ સરિઝ પવ) ઘરમાંથી નીકળી સાધુપણાને પામ્યા-દીક્ષા લીધી. (વિસાદાઈä) વિશાખા નક્ષત્રમાં પાર્શ્વનાથ પ્રભુને (ગળંતે) અનંત વસ્તુના વિષયવાળું, અથવા અવિનાશી, (અણુત્ત) અનુપમ, (નિવાષા!) કોઈ પણ વસ્તુથી સ્ખલના ન પામે તેવું, (નિરાવરને) સમસ્ત આવરણ રહિત, (સિને) સઘળા પર્યાય સહિત એવી સર્વ વસ્તુને જણાવનારું, (હિપુì) અને સઘળા અવયવોથી
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir PF T
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૦૪
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
સંપૂર્ણ, (વનવના-હં સમુu) પ્રધાન કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું. (વિસાહહિં પરિનિવુ) ભગવાન્ શ્રી પાર્શ્વનાથ વિશાખા નક્ષત્રમાં મોક્ષે ગયા. //૧૪૯ો.
(તે વાતે તેમાં સમgor) તે કાલે અને તે સમયે (જે ડર પુરસાલા) પુરુષપ્રધાન અહમ્ શ્રી | પાર્શ્વનાથ (ને સે મિા મે માસે) જે આ ગ્રીષ્મકાલનો પહેલો માસ, (દ્ધિને -ચિત્તવદુ) પહેલું gિી પખવાડીયું; એટલે – ચૈત્રમાસનું કૃષ્ણ પખવાડીયું (તરસ નું વિત્તવદુર્લક્સ) તેની (પુત્વીપ vi) ચોથની રાત્રિને વિષે (Tયો MTSનો વાંસામાવ૩િ ) વીશ સાગરોપમની સ્થિતિવાળા દસમાં પ્રાણત દેવલોક થકી (૩viત વયે વડુત્તા) આંતરા વિના ચ્યવન કરીને, (દેવ મંદીરે તી) આ જંબૂદ્વીપને વિષે | (માર વાસે) ભરતક્ષેત્રમાં (વારસી, નયરીy) વારાણસી નગરીને વિષે (માસાસ રાખો વામા ) અશ્વસેન રાજાની વામાદેવી પટરાણીની કુખને વિષે (પુવત્તાવસ્તીત્રસમસ) મધ્યરાત્રિમાં વિસર્દિ નવાં નમુવીui) વિશાખા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ આવતાં (૩માહારવવવંતી) દેવ સંબંધી આહારનો ત્યાગ કરીને (મવવવવંતી) દેવ સંબંધી ભવનો ત્યાગ કરીને (સીરવવંતી) અને દેવ સંબંધી શરીરનો ત્યાગ કરીને (છસિ મિત્તા, વવવંતે) વામાદેવીની કુખને વિષે ગર્ભપણે ઉત્પન્ન થયા ૧૫૦ણા
૧. ગુજરાતી - ફાગણમાસનું કૃષ્ણ પખવાડીયું.
૪૦૫
For Private and Personal Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર
ભાષાંતર
www.kobatirth.org
(પાસે ખં રહા રિસાવાળી!) પુરુષપ્રધાન એવા અર્હન્ શ્રી પાર્શ્વનાથ (તિજ્ઞાળોવાણ આવિ હોસ્થા) મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન સહિત હતા. (તે જ્ઞજ્ઞા-) તે આ પ્રમાણે - (ચસામિ ત્તિ નાળÇ) પોતાનું દેવવિમાનમાંથી ચ્યવન થવાનું હતું ત્યારે ‘હું દેવવિમાનમાંથી ચ્યવીશ' એ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુ જાણે છે. (ચયમાને ન ગાળŞ) ‘હું ચ્યવું છું, એ પ્રમાણે જાણતા નથી, કા૨ણ કે - વર્તમાનકાલ એક સમયનો-અતિસૂક્ષ્મ છે. (પુ! મિત્તિ ગાળણ્ડ) ‘હું ચ્યવ્યો’ એ પ્રમાણે જાણે છે. (તેળ ચેવ મનાવેળ સુવિળ ળવિજ્ઞાોળ સત્ત્વ) અહીં વામાદેવીએ ચૌદ સ્વપ્ન દેખવાં, સ્વપ્નપાઠકોને તે સ્વપ્નાઓનાં ફળ પૂછવાં, વિગેરે જેમ શ્રીમહાવીર સ્વામી ગર્ભમાં આવતાં ત્રિશલા ક્ષત્રિયાણીએ ચૌદ સ્વપ્ન દેખ્યાં હતાં, વિગેરે પહેલાં આવેલા પાઠની પેઠે અહીં પણ કહેવું. અર્થાત્ - શ્રીપાર્શ્વનાથ પ્રભુનો જીવ ગર્ભમાં આવતાં વામાદેવીએ ચૌદ સ્વપ્ન દેખ્યાં, વામાદેવીએ અશ્વસેન રાજા પાસે જઈ તેમને સ્વપ્ન કહી સંભળાવ્યાં, અશ્વસેન રાજાએ સ્વપ્નપાઠકોને બોલાવ્યા, વામાદેવીને કનાતની અંદર રત્નજડિત સિંહાસન ૫૨ બેસાડ્યા, અશ્વસેન રાજાએ સ્વપ્નપાઠકોને સ્વપ્નાંઓનાં ફળ પૂછ્યાં, તેઓએ સ્વપ્નાંઓનાં ફળ કહ્યાં, વામાદેવીએ તે સ્વપ્નાંઓના અર્થ અંગીકાર કર્યા; વિગેરે પૂર્વે આવેલા પાઠ પ્રમાણે સઘળું કહેવું. (જ્ઞાવ નિયમાં શિઠું ગળવિા) યાવત્અશ્વસેન રાજાની અનુમતિ પામેલી વામાદેવી સિંહાસન થકી ઉઠીને પોતાના ભવનમાં દાખલ થયાં. ત્યાર
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[[]]
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૦૬
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
હા મો
www.kobatirth.org
બાદ ગર્ભને હિતકારી એવા આહારાદિ વડે ગર્ભને પોષતાં છતાં વામાદેવી (ઝાવ-સુન્ન સુàળ તે ગર્મ પરિવહI) યાવત્-સુખપૂર્વક તે ગર્ભને વહન કરે છે - પાલન કરે છે ।।૧૫૧॥
(તેનું તેનું તેનું સમાં) તે કાલે અને તે સમયે (પાસે ગરજ્ઞા રિસાવાળી) પુરુષોમાં પ્રધાન એવા અર્હન્ શ્રીપાર્શ્વનાથ જન્મ્યા. વામામાતાએ પ્રભુને ક્યારે જન્મ આપ્યો ?, તે કહે છે - (ને સે હેમંતાળ યુદ્ધે માસે) જે આ હેમંતઋતુનો બીજો માસ, (તત્ત્વે પવચ્ચે) ત્રીજું પખવાડીયું (પોસવહુને) એટલે પોષમાસનું કૃષ્ણ પખવાડીયું (તસ્સ Ō પોસવઠ્ઠલસ સમીપવચ્ચે ખં) તેની દશમની તિથિને વિષે (નવ ૢ માસાળ વટ્ટુડિવુાળ) નવ માસ (ઊદ્ધદ્ઘમાળે રાજ્ઞતિયાળ વિયંતા) અને સાડા સાત દિવસ ગયે છતે (પુવત્તાવરત્તાનસમયંસિ) મધ્યરાત્રિને વિષે (વિસાહાર્દિ નવજ્ઞેળ નો મુવાળું) વિશાખા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (આરોગ્ય) આરોગ્યવાળી એટલે જરા પણ પીડા રહિત એવી તે વામાદેવીએ (આરોમાં વાયું પયાયા) આરોગ્ય એટલે અબાધા રહિત એવા પુત્રને જન્મ આપ્યો ॥૧૫૨
(ન રળિ = ળ) જે રાત્રિને વિષે (પાસે ગરજ્ઞા પુરાવાળી! ના!) પુરુષોમાં પ્રધાન એવા અર્હન્ શ્રી પાર્શ્વનાથ જન્મ્યા, (સા ળે રળિ) તે રાત્રિ (હિં વેન્નિ તેવીöિ ચ) પ્રભુના જન્મોત્સવ માટે નીચે ઉતરતા ૧. ગુજરાતી - માગશર વદી દશમની તિથિને વિષે.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૦૭
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
TEE
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
અને ઉંચે ચડતા એવા ઘણા દેવો અને દેવીઓએ કરીને (જ્ઞાવ ધનત્રમૂયા વ@Tમૂયા માવ દુલ્યા) માવજાણે અતિશય આકુલ થઈ હોયની ! તથા આનંદથી ફેલાઈ રહેલા હાસ્યાદિ અવ્યક્ત શબ્દોથી જાણે કોલાહલમય બની ગઈ હોયની ! એવી થઈ ૧૫all
(સેસ તહેવ) શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જન્મોત્સવ વિગેરે બાકીનો સર્વ વૃત્તાંત તે જ પ્રમાણે એટલે પૂર્વે કહી ગયેલા શ્રી મહાવીર પ્રભુ પેઠે જાણી લેવો. (નવરં સમાવેજી માળિય) વિશેષ એટલો કે - તે જન્મોત્સવ ! વિગેરેમાં શ્રી મહાવીર પ્રભુને બદલે શ્રીપાર્શ્વનાથ પ્રભુનું નામ કહેવું. (બાવન) યાવતુ - અશ્વસેન રાજો પુત્રજન્મની ખુશાલીમાં દસ દિવસ સુધી મહોત્સવરૂપ કુલમર્યાદા કરી, અને પુત્રજન્મને બારમે દિવસે સગાંસંબંધી તથા જ્ઞાતિજનોને આમંત્રણ કરી ભોજન કરાવ્યું અને કહ્યું કે - “હે દેવાનુપ્રિયો ! અમારો આ બાળક ગર્ભમાં હતો ત્યારે શયામાં રહેલી તેની માતાએ રાત્રે અંધકારમાં પણ પાર્શ્વ એટલે પડખેથી જતા કાળા સર્પને દેખ્યો હતો, (તે દોડે છi મારે પાસે નામે) તેથી અમારો આ કુમાર નામ વડે “પાર્થ” હો, એટલેઅમારા આ કુમારનું નામ “પાર્શ્વ પાડીએ છીએ”.
હવે ઇન્દ્ર આજ્ઞા કરેલી ધાત્રીઓ વડે લાલન-પાલન કરાતા જગત્પતિ શ્રી પાર્શ્વનાથ બીજના ચન્દ્રમાં પેઠે દિવસે દિવસે વધવા છતા નવ હાથ ઉંચી કાયાવાળા અનુક્રમે યુવાવસ્થા પામ્યા. પછી કુશસ્થલ નગરના પ્રસેનજિત રાજાની પ્રભાવતી નામની કન્યા સાથે માતા-પિતાએ આગ્રહથી પ્રભુનો વિવાહ કર્યો.
૪૦૮
For Private and Personal Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિ
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમુ.
એક વખતે ભગવાન્ શ્રી પાર્શ્વનાથ મહેલ ઉપર ઝરૂખામાં બેસી વારાણસી નગરીનું અવલોકન કરી 8િ રહ્યા હતા. તેવામાં પુષ્પ વિગેરે પૂજાની સામગ્રી યુક્ત નગરના પુરુષો અને સ્ત્રીઓને એક દિશા તરફ જતા દેખી પાસે ઉભેલા સેવકને પૂછ્યું કે – “આ લોકો ક્યાં જાય છે?” તેણે કહ્યું કે – “હે પ્રભુ કોઈક ગામડામાં રહેનારો કમઠ નામનો બ્રાહ્મણનો પુત્ર હતો. નાનપણમાં તેના માતા-પિતા મરી ગયાં હતાં, દરિદ્ર અને નિરાધાર થઈ ગયેલા કમઠ ઉપર દયા લાવી લોકો તેની આજીવિકા ચલાવતા હતા. એક વખતે રત્નજડિત ઘરેણાંથી વિભૂષિત થેયલા નગરના લોકોને દેખી કમઠે વિચાર્યું કે - “અહો ! આ સઘળી ઋદ્ધિ પૂર્વજન્મના તપનું ફળ છે, માટે હું તાપસ થઈ તપ કરું, એમ વિચારી કમઠ પંચાગ્નિતપ વિગેરે કષ્ટ ક્રિયા કરનારો તાપસ થયો. હે સ્વામી ! તે જ કમઠ તાપસ ફરતો ફરતો નગરીની બહાર આવ્યો છે, તેની પૂજા કરવાને આ લોકો જાય છે”. આ પ્રમાણે સાંભળી પ્રભુ પણ તેને દેખવા પરિવાર સહિત ગયા. ત્યાં તીવ્ર પંચાગ્નિના તાપથી તપ કરી રહેલો કમઠ પ્રભુના જોવામાં આવ્યો. તે સ્થળે અગ્નિકુંડમાં નાખેલા કાષ્ટની અંદર બળતા એક મોટા સર્પને ત્રણ જ્ઞાનધારી શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પોતાના જ્ઞાનથી જોયો, તેથી કરુણાસમુદ્ર પ્રભુ બોલ્યા કે –
અહો અજ્ઞાન ! અહો અજ્ઞાન!, હે તાપસ ! તું દયા વગરનું આ ફોગટ કષ્ટ શા માટે કરે છે? જે ધર્મમાં દયા નથી તે ધર્મ આત્માને અહિતકર થાય છે, કહ્યું છે કે –
"कृपामहानदीतीरे, सर्वे धर्मास्तृणाकुराः । तस्यां शोषमुपेतायां, कियन्नन्दन्ति ते चिरम् ? ॥१॥"
૪૦૯
For Private and Personal Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
n:
કલ્પસૂત્ર ભાષાંતર
“દયારૂપી મોટી નદીને કાંઠે ઉગેલા તૃણના અંકુરો સરખા બધા ધર્મ છે; જો તે દયારૂપી નદી સૂકાઈ સપ્તમ જાય, તો તે તુણાંકુર સમાન ધર્મે કેટલી વાર સુધી ટકી શકે ? ||૧|| માટે હે તપસ્વી ! દયા વિના વૃક્ષ હિક વ્યાખ્યાનમ્ ક્લેશકારક કષ્ટ શા માટે કરે છે?” તે સાંભળી કમઠ ક્રોધ કરીને બોલ્યો કે - “હે ક્ષત્રિય! રાજપુત્રો તો હાથી, ઘોડા વિગેરે ખેલાવી જાણે, મોજશોખમાં મશગૂલ રહેતા રાજકુમારો ધર્મ શું કહેવાય ?’ એ ન જ જાણે. ધર્મને તો અમે તપોધનો જ જાણીએ”. આ પ્રમાણે કમઠનાં વચનો સાંભળી ક્ષમાસાગર પ્રભુએ નોકર પાસેથી અગ્નિકુંડમાંથી બળતું કાષ્ઠ બહાર કઢાવી, તેને કુહાડા વડે યતનાપૂર્વક ફડાવ્યું, એટલે તેમાંથી તુરત જ તાપ વડે આકુળ-વ્યાકુળ બનેલો અને મરણપ્રાય થઈ ગયેલો સર્પ નીકળ્યો. પ્રભુએ આજ્ઞા કરેલા નોકરે તે સર્પને નવકારમંત્ર તથા પ્રત્યાખ્યાન સંભળાવ્યું. તે સાંભળી સર્પ તેજ ક્ષણે સમાધિપૂર્વક મરણ પામી નાગાધિપ ધરણેન્દ્ર થયો. પછી “અહો ! જ્ઞાની, અહો ! જ્ઞાની’ એ પ્રમાણે લોકો વડે સ્તુતિ કરાતા પ્રભુ પોતાને મહેલે પધાર્યા, અને કમઠ તાપસ લોકોથી હેલના પામી ભગવંત ઉપર દ્વેષ કરતો બીજે સ્થળે ચાલ્યો ગયો, અને તપ | તપી મરણ પામીને ભવનવાસી મેઘકુમાર દેવોમાં મેઘમાલી નામે દેવ થયો I/૧૫૪ો.
(કર રિસાલાળી) પુરુષપ્રધાન અર્ધનું શ્રી પાર્શ્વનાથ (વચ્ચે) દક્ષ એટલે સર્વકલાઓમાં કુશલ હતા, વળી કેવા? ( પ) કરેલી હિતકર પ્રતિજ્ઞાનો સમ્યફ પ્રકારે નિર્વાહ કરનારા, (ર) અત્યંત સુંદર રૂપવાળા, (ઉત્નીને) સર્વ પ્રકારના ગુણોથી યુક્ત બનેલા, () સરલપ્રકૃતિવાળા, (વિ)
૪૧૦
For Private and Personal Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
VAES
કલ્પસૂત્ર ભાષાંતર
અને વડિલોનો વિનય કરનારા પ્રભુ (ત વાસા) ત્રીશ વરસ સુધી (ારવાસમ સત્તા) ગૃહસ્થવાસની સપ્તમ મધ્યમાં રહીને દીક્ષા લેવાને તત્પર થયા; વળી પ્રભુને દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું ત્યારે લોકાંતિક
વ્યાખ્યાનમુ. દેવોએ પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને દીક્ષાનો અવસર જણાવવા વિનંતી કરી, સૂત્રકાર કહે છે – (પુણરવિ તોગંતિરંગારં િવળી જીત એટલે અવશ્યપણે તીર્થકરોને દીક્ષાનો અવસર જણાવવાનો છે કલ્પ એટલે આચાર જેઓનો એવા બ્રહ્મલોક નિવાસી નવ પ્રકારના લોકાત્તિક દેવો (તહિં હિં) તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી, ઇષ્ટ એટલે પ્રભુને વલ્લભ લાગે એવી, (વાવ-) યાવ-હૃદયને આહ્વાદ - ઉપજાવનારી વાણી વડે પ્રભુને અભિનંદતા છતા તથા પ્રભુની સ્તુતિ કરતા છતા ( વયાસી-) આ પ્રમાણે બોલ્યા કે – ૧૫પી.
(ગા ના નંદા !) હે સમૃદ્ધશાળી! આપ જય પામો જય પામો, (ગના મા !) હે કલ્યાણવંત! આપી છે જય પામો જય પામો, વાવ-) યાવત્ - હે પ્રભુ! આપનું કલ્યાણ થાઓ, હે ભગવન્! આપ બોધ પામો – મને દીક્ષા સ્વીકારો, હે લોકોના નાથ ! સકલ જગતના જીવોને હિતકર એવું ધર્મતીર્થ પ્રવર્તાવો; કારણ કે આ ધર્મતીર્થ સકલ લોકને વિષે સર્વ જીવોને હિત કરનારું, સુખ કરનારું થશે; એ પ્રમાણે કહીને તે લોકાંતિક છે દેવો (નયનદં પર્વત્તિ) જય જય શબ્દ બોલે છે ૧૫૬ll
For Private and Personal Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir (hmi
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
(પુત્તિ જ જે પાસ મરડો પુરાવાય માપુડો હિત્યઘમા) મનુષ્યને ઉચિત એવા આ ગૃહસ્થધર્મ એટલે વિવાહાદિની પહેલાં પણ પુરુષપ્રધાન અર્ધન શ્રીપાર્શ્વનાથને (૩yત્ત અનુત્તર એટલે અત્યંતર અવધિ હોવાથી ઉત્કૃષ્ટ (માહો) અને ઉપયોગવાળું અવધિજ્ઞાન તથા અવધિદર્શન હતું. (તે વેવ સર્વ) તે સર્વ પૂર્વ પેઠે-શ્રીમહાવીર સ્વામી પેઠે કહેવું; એટલે શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઉત્કૃષ્ટ, ઉપયોગવાળું અને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય ત્યાં સુધી સ્થિર રહેવાવાળું અવધિજ્ઞાન અને અવધિ દર્શન હતું, તે અવધિજ્ઞાન અને અવધિદર્શનવડે પ્રભુ પોતાનો દીક્ષાકાલ જાણે છે. પોતાનો દીક્ષા કાલ જાણીને સુવર્ણાદિ સર્વ પ્રકારનું ધન યાચકોને આપે છે, એટલે વાર્ષિક દાન આપે છે; (વાવ-રામાં સાચાં રમાત્તા) યાવત-પોતાના ગોત્રીયોને સુવર્ણાદિક ધન ભાગે પડતું વહેંચી આપીને પ્રભુ દીક્ષા લેવાને નીકળ્યા. શ્રી પાર્શ્વનાથ પ્રભુ ક્યારે દીક્ષા લેવાને ચાલ્યા? તે કહે છે - હવે તે હેમંતા તુ મારે) જે આ હેમંતઋતુનો બીજો માસ, (તત્તે પર્વપોસદુ) ત્રીજું પખવાડીયું એટલે (તસ પોસવદુલ રૂારસી વિશે ) પોષ માસના કૃષ્ણ પખવાડીયાની
અગીયારસને દિવસે (પુત્રદૃાનસમસ) પહેલા પહોરને વિષે (વિસાભાઈ વિયા) વિશાલા નામની પાલખીમાં રત્નજડિત સુવર્ણના સિંહાસન પર પૂર્વદિશા સન્મુખ બેઠા છતા (સવ-મજુથ-ડસુરારિસાઈ) અને દેવો, મનુષ્યો તથા અસુરો સહિત પર્ષદા એટલે લોકોના સમુદાયે કરીને સમ્યક પ્રકારે પાછળ ગમન
૧. ગુજરાતી - માગશર વદી અગીયારસને દિવસે.
:
૪૧૨
For Private and Personal Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
કરાતા એવા પ્રભુ દીક્ષા લેવાને ચાલ્યા. (ત રેર સર્વ) અહીં તે સર્વ પૂર્વ પેઠે એટલે શ્રી મહાવીરસ્વામી પેઠે સપ્તમ કહેવું. (નવ) પરંતુ વિશેષ એટલો છે કે - (વારસિં નહિં મä મઠ્ઠો) શ્રી પાર્શ્વનાથ પ્રભુ વારાણસી હિરી વ્યાખ્યાન, નગરીના મધ્યભાગમાં થઈને (નિ છઠ્ઠ) નીકળે છે. (
નિત્તા ) નીકળીને નૈવ માસમા, સંજ્ઞાઓ) જયાં આશ્રમપદ નામનું ઉદ્યાન છે, (વેવ ૩ સોમવારપાય) જયાં અશોક નામનું ઉત્તમ વૃક્ષ છે, (તેવ ૩વામ) ત્યાં આવે છે. (૩વારા ) આવીને (૩મસી વિરપાવિસ છે તે ઉત્તમ અશોકવૃક્ષની નીચે (સીયં વાવે) પોતાની પાલખી સ્થાપન કરાવે છે. (ચિત્ત) સ્થાપન કરાવીને (સીયાગો પડ્યોદર) પાલખીમાંથી નીચે ઉતરે છે. (પક્વોદિત્તા) નીચે ઉતરીને (સયમેવ) પોતાની મેળાએ જ (ઉમર-મન્નાર્નારં ગોમુ) આભૂષણ, માલા પ્રમુખ અલંકાર ઉતારે છે (૩ોમુત્તા) અલંકાર ઉતારીને (સયમેવ પંપમુક્રિયે તોયું રે) પોતાની મેળાએ જ પંચમુષ્ટિ લોચ કરે છે. (વસ્તા) લોચ કરીને (૩êમેળ મળે ૩પ ) નિર્જલ અઠમ તપ વડે યુક્ત થયા છતા, વિસાહëિ નવાગં ગોમુવા) વિશાખા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ બને પ્રાપ્ત થતાં ( તેવદૂસમાય) એક દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને તિરં પુરસદં સદ્ધ) ત્રણસો પુરુષોની સાથે (મુંડે મતિજ્ઞા) કેશનો લોચ કરવારૂપ દ્રવ્યથી અને ક્રોધાદિ દૂર કરવારૂપ ભાવથી મુંડ થઈને (
૩૩) ગૃહવાસ થકી નીકળી (૩રપ/મરિયે પત્રW) અનગારપણાને એટલે સાધુપણાને પામ્યા /૧૫ી .
૪૧૩
For Private and Personal Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobairthorg
Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
(ાસે i ૩રહ્યા પુરિસાવાળg) પુરુષ પ્રધાન અર્ધનું શ્રી પાર્શ્વનાથે (તેસીડું રારિયા) દીક્ષા લીધા પછી ત્યાશી દિવસ સુધી (
નિર્ચ) હમેશાં (સાઈ) કાયાની શુશ્રુષા ત્યજી દીધેલી હોવાથી વીસરાવી છે કાયા જેમણે એવા, (ચિત્ત) પરીષહોને સહન કરવાથી ત્યજી દીધી છે શરીર ઉપરની મમતા જેમણે એવા છતા ( ૨ ૩વસTI Mષ્પત્તિ) જે કોઈ ઉપસર્ગો ઉત્પન્ન થયા તે ઉપસર્ગોને સહન કર્યા. પ્રભુને કેવા કેવા ઉપસર્ગો થયા? તે કહે છે – (નહીં-) તે આ પ્રમાણે - (વા વા) દેવોએ કરેલા, (માણુસા વા) મનુષ્યોએ કરેલા, (તિરિવશ્વનોજિયા વા) અને તિર્યંચોએ કરેલા; (પુતોના વા) અનુલોમ એટલે દેવ-દેવીઓએ નાટક દેખાડવાં; દેવીઓ અને સ્ત્રીઓએ આલિંગન કરવાં, ભોગની પ્રાર્થના કરવી, વિગેરે અનુકૂલ ઉપસર્ગો; (ડિતોમા વા) પ્રતિલોમ એટલે દેવ મનુષ્ય વિગેરેએ ભય બતાવવા, પ્રહાર કરવા, વિગેરે પ્રતિકૂળ ઉપસર્ગો; ઈ. (તે પન્ને સન્મ સહ૬) દેવ મનુષ્ય અને તિર્યંચ સંબંધી આવા પ્રકારના ઉત્પન્ન થયેલા તે અનુકૂલ અને પ્રતિકૂલ ઉપસર્ગોને પ્રભુએ સમ્યફ એટલે નિર્ભયપણે સહન કર્યા, (સ્ત્રમ) ક્રોધ રહિતપણે ખમ્યા (તિવ) દીનતા રહિતપણે સહન કર્યા, (દિયાસે) અને કાયાની નિશ્ચલતા રાખી સહન કર્યા. શ્રી પાર્શ્વનાથ પ્રભુને તે ઉપસર્ગોમાં દેવે કરેલ ઉપસર્ગ કમઠ સંબંધી આ પ્રમાણે થયો -
શ્રી પાર્શ્વનાથ પ્રભુ દીક્ષા સ્વીકારી વિચરતા છતા એક વખતે કોઈ તાપસના આશ્રમમાં પધાર્યા, અને
૪૧૪
For Private and Personal Use Only
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
માશે. અને પ્રભુને પ્રતિમા
A!િ
ત્યાં રાત્રિએ કુવાની નજીકમાં વડવૃક્ષ નીચે પ્રતિમા ધ્યાને સ્થિત થયા. હવે પેલો કમઠ તાપસ કરીને મેઘમાલી દેવ થયો હતો, તેણે આ અવસરે પ્રભુને ધ્યાનમગ્ન જોયા. તે નીચ દેવ પૂર્વભવનું વૈર સંભારી પ્રભુને ઉપદ્રવ કરવા તત્કાલ ત્યાં આવ્યો. ક્રોધથી ધમધમી રહેલા તે મેઘમાલીએ વેતાલ, સિંહ, વીંછી, સર્પ વિગેરે જુદાં જે જુદાં રૂપ વિકર્વી, તેઓ વડે પ્રભુને ઘણા ઉપસર્ગો કર્યા; છતાં ધ્યાનમાં લીન રહેલા પ્રભુ તે ઉપસર્ગોથી જરા પણ ક્ષોભ પામ્યા નહિ. પ્રભુની આવી દઢતા જોઈ મેઘમાલીને ઉલટો વધારે ક્રોધ ચડ્યો, તેથી તેણે આકાશમાં કાલરાત્રિ જેવો ભયંકર મેઘ વિકર્યો, તેમાં યમદેવની જિહ્વા સમાન વિજલીઓ ચારે દિશામાં ચમકવા લાગી, બ્રહ્માંડ ફાટી જાય એવી ઘોર ગર્જનાઓ થવા લાગી, અને તે મેઘ કલ્પાંતકાલના મેઘની પેઠે મૂશળધારાએ જ વરસવા લાગ્યો. આકાશ અને પૃથ્વી જલમય થઈ ગઈ, અને પૂરવેગથી ચાલતા જલપ્રવાહોમાં મોટા મોટા વૃક્ષો પણ ઉખડી જઈ તણાવા લાગ્યા. તે જ ક્ષણવારમાં પ્રભુના ઘુંટણ સુધી પહોંચ્યું, ક્ષણવારમાં કટિસુધી આવ્યું, ક્ષણવારમાં કંઠ સુધી આવ્યું અને ક્ષણવારમાં તો પ્રભુની નાસિકાના અગ્રભાગ સુધી પહોંચી ગયું; , છતાં ધ્યાનમગ્ન પ્રભુ જરા પણ ચલિત થયા નહિ. આ અવસરે ધરણેન્દ્રનું આસન કંપ્યું, તેથી તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી જોયું તો પરમોપકારી ભગવંતને ઉપસર્ગ થતો જોયો. તત્કાલ ધરણેન્દ્ર પોતાની છે પટ્ટરાણીઓ સહિત પ્રભુ પાસે આવ્યો, અને પ્રભુને ભક્તિપૂર્વક નમસ્કાર કરી, પ્રભુના ચરણ નીચે કમલ છે સ્થાપન કરી, પ્રભુના મસ્તક પર ફણાઓ રૂપ છત્ર ધર્યું. આવી ભક્તિ કરનાર ધરણેન્દ્ર ઉપર અને ઘોર
૪૧૫
For Private and Personal Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ઉપસર્ગ કરનાર કમઠના જીવ મેઘમાલી ઉપર સમભાવમાં લીન બનેલા પ્રભુની મનોવૃત્તિ તુલ્ય હતી. પછી સપ્તમ અમર્ષ સહિત વરસતા મેઘમાલીને ધરણેન્દ્ર કોપથી આક્ષેપપૂર્વક કહ્યું કે - અરે દુર્મતિ ! પોતાના અનર્થને હિતમાં વ્યાખ્યાન માટે આ તેં શું આવ્યું છે? હું ભગવંતનો સેવક છું, તેથી રે મૂઢ ! તારા આવા નીચ કૃત્યને સહન કરવાનો નથી. એ પરમ કૃપાળુએ કાઠમાં બળતા એવા મને ઉગારી નમસ્કાર મંત્ર સંભળાવી ઇન્દ્ર બનાવ્યો, અને તને પાપથી અટકાવ્યો; આવા ઉપકારી ઉપર પણ તું નિષ્કારણ શત્રુતા શા માટે ધારણ કરે છે? ત્રણ જગતને તારવામાં સમર્થ એવા એ પ્રભુ જલથી ડુબવાના નથી, પણ મને લાગે છે કે અગાધ ભવસાગરમાં તું જ ડુબવાનો છે”. એ પ્રમાણે કહી ધરણેન્દ્ર મેઘમાલીને ફીટકાર આપી હાંકી મૂક્યો. ધરણેન્દ્રનાં આવાં વચન સાંભળી ભયભીત બનેલો મેઘમાલી તત્કાલ સર્વ જલ સંહરી લઈ પ્રભુને શરણ કરી પ્રભુના ચરણમાં આવીને પડ્યો, અને અંજલિ જોડી પ્રભુ પાસે પોતાનો અપરાધ ખમાવી પોતાને સ્થાને ચાલ્યો ગયો. ધરણેન્દ્ર પણ નાટક વિગેરે વડે પ્રભુપૂજા કરી પ્રભુને વંદન કરી પોતાને સ્થાને ગયો. આવી રીતે દેવાદિએ કરેલા ઉપસર્ગોને શ્રી પાર્શ્વનાથ પ્રભુએ નિર્ભયપણે સહન કર્યા ૧૫૮
(ત જે સે પાસે મા) આવી રીતે શ્રી પાર્શ્વનાથ પ્રભુએ ઉપસર્ગો સહન કર્યા, તેથી તે શ્રી પાર્શ્વનાથ ભગવાન્ (કારે ગાW) અનગાર થયા. પ્રભુ કેવા અનગાર થયા ? તે કહે છે - (રામ) ઈર્યાસમિતિવાળા, ઈર્યામાં એટલે હાલવા-ચાલવામાં કોઈ પણ જીવની વિરાધના ન થાય તેમ સમ્યક
૪૧૬
For Private and Personal Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રવૃત્તિવાળા-ઉપયોગવાળા, (નાd-) યાવતુ-ભાષાસમિતિ, એષણા સમિતિ વિગેરે સમિતિવાળા, મનગુપ્તિ, NA સપ્તમ વચનગુપ્તિ અને કાયમુર્તિવાળા, વસતિ વિગેરે નવ વાડોથી યત્નપૂર્વક રક્ષણ કરાયેલા બ્રહ્મચર્યને આચરનારાં, તરીકે વ્યાખ્યાનમ્ આંતરિક અને બાહ્યવૃત્તિથી શાંત, ક્રોધ, માન, માયા અનો લોભ રહિત કોઈ પણ પ્રકારના પ્રતિબંધ રહિત, સુખ-દુઃખમાં સમાન દૃષ્ટિવાળા, અને કર્મરૂપી શત્રુનો નાશ કરવાને ઉદ્યત થયેલા પ્રભુ વિચરે છે. આવી રીતે અનુપમ એવા જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અસાધારણ ગુણો વડે (૩ખા મારે મારી પોતાના આત્માને ભાવતા છતા શ્રી પાર્શ્વનાથ પ્રભુને (તેરીડું રાતિયા વિવંતા) ત્રાસી દિવસ વીતી ગયા. (૨૩રાસીસ રારિયર) અને ચોરાશીમાં દિવસની (વંતરા વારસ) મધ્યમાં વર્તતા એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને (ત્રે રે મિષ્ટાપ પઢને માસે) જે આ ગ્રીષ્મકાલનો પહેલો મહિનો (દને પવિત્તવદુ) પહેલું પખવાડીયું, એટલે (તરસ ચિત્ત દુરસ પત્થીવ ) ચૈત્રમાસના કૃષ્ણ પખવાડીયાની ચોથની તિથિને વિષે, (પુન્નષ્ઠાત્રસમસ) પ્રભાતકાલ સમયે પહેલા પહોરને વિષે (ઘાયરૂપાયવસ ) ધાતકી નામના વૃક્ષની નીચે (છ મત્તેને ૩ પાણgui) નિર્જલ એવા છટ્ઠ તપ વડે યુક્ત થયા છતા પ્રભુને (વિસાહëિ નવેar નો મુવા) વિશાખા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (ક્ષાપાંતરિયા, વટ્ટમારસ) શુક્લધ્યાનના મધ્યભાગમાં વર્તતાં એટલે – શુક્લ ધ્યાનના ચાર ભેદોને વિષે પ્રથમના બે ભેદોમાં વર્તતા એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને
૧. ગુજરાતી ફાગણવદી ચોથને દિવસે.
૪૧૭
For Private and Personal Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
C
www.kobatirth.org
(અવંતે ગળુત્ત). અનંત વસ્તુના વિષયવાળું અથવા અવિનાશી, અને અનુપમ એવું (જ્ઞાવ-વેવલવરનાળહંસને સમુન્ને) યાવત્-પ્રધાન કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું. ત્યાર પછી શ્રીપાર્શ્વનાથ પ્રભુ અર્હન્ થયા, એટલે અશોકવૃક્ષાદિ પ્રાતિહાર્યની પૂજાને યોગ્ય થયા, પદાર્થોના સઘળા વિશેષ ધર્મોને અને સઘળા સામાન્ય ધર્મોને જાણનારા થયા, (જ્ઞાવ-જ્ઞાળમાળે પાસમાળે વિજ્ઞ) યાવત્-સર્વ લોકને વિષે તે તે કાલે મન, વચન અને કાયયોગમાં યથાયોગ્ય વર્તતા એવા સર્વ જીવોના અને ધર્માસ્તિકાય વિગેરે સર્વ અજીવોના સમગ્ર પર્યાયોને જાણતા અને દેખતા છતા વિચરે છે ।।૧૫૯।।
(પાસસ્ય હું રહો રિસાવાળીયસ) પુરુષ પ્રધાન અર્જુન્ શ્રીપાર્શ્વનાથને (ઋદ્ઘ ગળા) આઠ ગણ (અત્ત ગળતરા ધ્રુત્યા) અને આઠ ગણધરો હતા. એકવાચનાવાળા જે સાધુઓનો સમુદાય તે ગણ કહેવાય, તેઓના જે નાયક તે ગણધર કહેવાય; તે ગણો અને ગણધરો શ્રીપાર્શ્વનાથ પ્રભુને આઠ· હતા. (તેં ના-) તે આઠ ગણધરોનાં નામ આ પ્રમાણે - (સુમે ૪) શુભ (અન્નયોસે હૈં) આર્યઘોષ (વસ) વશિષ્ઠ (વંમયારિ ય) બ્રહ્મચારી (સોને) સોમ (સરિહરે ઘેવ) શ્રીધર (વીરમદે) વીરભદ્ર (સેવિ ય) અને આઠમા યશસ્વી ૧૬૦
(પાસસ [ રહો રિસાવાળીયસ) પુરુષપ્રધાન અર્જુન્ શ્રીપાર્શ્વનાથને (અવિજ્ઞપામોવાઓ) ૧. આવશ્યકસૂત્રમાં શ્રીપાર્શ્વનાથ પ્રભુને દસ ગણ અને દસ ગણધર કહ્યા છે, પરંતુ તેઓમાં બે અલ્પ આયુષ્યવાળા, વિગેરે કારણોથી અહીં શ્રીકલ્પસૂત્રમાં તથા શ્રીસ્થાનાંગસૂત્રમાં તે બે કહ્યા નથી; એમ ટીપ્પણમાં જણાવ્યું છે.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૧૮
Page #431
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
આર્યદિન્ન વિગેરે (સોનસ સમસહિષ) સોલહ હજાર સાધુઓ હતા, (
૩સિયા સમાસંપયા દુલ્યા) સપ્તમ પ્રભુને સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ I૧૬૧||
વ્યાખ્યાનમ્ (પાસ રિસાલાળીયસ) પુરુષપ્રધાન અર્ધનું શ્રી પાર્શ્વનાથને (પુકજૂનાપામોવા) પુષ્પચૂલા વિગેરે (૩ઢતાં ઝિયા સહિસ્સી) આડત્રીસ હજાર આર્યાઓ એટલે સાધ્વીઓ હતી, (૩ોસિયક્ષિણી Mયાસંપથી દુલ્યા) પ્રભુને સાધ્વીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ ll૧૬૨ા.
(પાસક્સ i ર૩ પુરિસાવાય) પુરુષપ્રધાન અર્ધનું શ્રી પાર્શ્વનાથને (સુવયપામોલ્લા) સુવ્રત વિગેરે (સમોવાસTI ) શ્રાવકો ( સંસદસ્સી વ િર સહસ્સા) એક લાખ અને ચોસઠ હજાર) હતા, (૩ોસિયા સમોવાસ સંપયા દુલ્યા) પ્રભુને શ્રાવકોની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ ૧૬all
(વાસિસ જે ૩૩ પુરિસાલાળીયસ) પુરુષપ્રધાન અર્ણન્ શ્રી પાર્શ્વનાથને (સુનંદ્રાપામોવા) સુનંદાવિગેરે (સમોવાસિયા) શ્રાવિકાઓ (તિત્તિ સાસહિતો સત્તાવીસ ૧ સહસ) ત્રણ લાખ અને સત્યાવીશ હજાર હતી, (કવોરિયા સમોવડિયા સંપથી દુલ્યા) પ્રભુને શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ I/૧૬૪ો.
(વાસ જ નો રસાલાળી) પુરુષપ્રધાન અર્ધનું શ્રી પાર્શ્વનાથને (ઉદ્ધસયા ૧૩૬પુર્વ) ૪૧૯
For Private and Personal Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ્રથs
www.kobatirth.org
chana Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમે વ્યાખ્યાનમું
સાડા ત્રણસો ચૌદપૂર્વી હતા. ચૌદપૂર્વી કેવા? - (૩ના નિબસંહાસા) પોતે અસર્વજ્ઞ હોવા છતાં સર્વજ્ઞ સદેશ, (સવઢરવા ) અકારાદિ સર્વ અક્ષરોના સંયોગને જાણવાવાળા, બાવ-) યાવત્ સર્વજ્ઞ પેઠે સાચી પ્રરૂપણા કરનારા આવા પ્રકારના સાડા ત્રણસો ચૌદપૂર્વી હતા; (૨૩દુસપુત્રી સંપયા દુલ્યા) પ્રભુને ચૌદપૂર્વીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ ll૧૬પી | (સરસ if ૩ર૩રો રિસાલાળીયર) પુરુષપ્રધાન અહમ્ શ્રી પાર્શ્વનાથને (૨૩ સયા ૩દિવાળી) ચૌદસો અવધિજ્ઞાનીઓની સંપદા થઈ, (વસ સવા વેતનાનીui) એક હજાર કેવલજ્ઞાનીઓની સંપદા થઈ, (ાર સયા વેલર્જીf) અગીયારસો વૈક્રિયલબ્ધિવાલા મુનિઓની સંપદા થઈ, (સયા રિ૩મ) છસો ઋજુમતિ મન:પર્યવજ્ઞાનીઓની સંપદા થઈ, (તસ સમસથા સિદ્ધા) શ્રી પાર્શ્વનાથ પ્રભુના એક હજાર સાધુઓ મુક્તિ પામ્યા, (વીસ રૂઝિયાસયા સિદ્ધા) બે હજાર સાધ્વીઓ મુક્તિ પામી, (ઉદ્ધર્તમસા વિડત્નમ) શ્રી પાર્શ્વનાથ પ્રભુને સાડાસાતસો વિપુલમતિમન:પર્યવજ્ઞાનીઓની સંપદા થઈ, (છસ્સથા વા) છસો વાદીઓની સંપદા થઈ, (વારસ તથા ૩yત્તરોવવાડિયા) અને અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનારા બારસો મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ ૧૬૬
(પસર જે રિસાવાળીયસ) પુરુષપ્રધાન અહમ્ શ્રી પાર્શ્વનાથને (વિદા તારભૂમી દુલ્યા)
૪૨૦
For Private and Personal Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
બે પ્રકારની અંતકૃભૂમિ થઈ, એટલે શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનમાં મોક્ષગામીઓને મોક્ષે જવાના કાલની મર્યાદા બે પ્રકારે થઈ. (ત ગદા-) તે આ પ્રમાણે - (ગુiાંત ભૂમી ય પરિચાયંતડિમૂકી ) યુગાંતકૃભૂમિ અને પર્યાયાંતકૃભૂમિ. યુગ એટલે ગુરુ શિષ્ય પ્રશિષ્યાદિ ક્રમસર વર્તતા પટ્ટધર પુરુષો, તેઓ વડે અમિતમર્યાદિત જે મોક્ષગામીઓનો મોક્ષે જવાનો કાલ, તે યુગાન્તકૃભૂમિ કહેવાય. પર્યાય એટલે પ્રભુનો કેવલિપણાનો કાલ, તેને આશ્રયીને જે મોક્ષગામીઓનો મોક્ષે જવાનો કાલ, તે પર્યાયાંતકૃભૂમિ કહેવાય.
(નાવ વત્યા રસગુણો નુગાંત મૂકી) શ્રી પાર્શ્વનાથ પ્રભુને ચોથા પુરુષયુગ સુધી યુગાંતકૃભૂમિ થઈ, એટલે પ્રભુથી આરંભી તેમના પટ્ટધર ચોથા પુરુષ સુધી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો. હવે પર્યાયાંતકૃભૂમિ કહે છે - (તિવાસપરિવાગંતવાસ) ત્રણ વરસ સુધીનો છે કેવલિપણાનો પર્યાય જેમને એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ થયે છતે કોઈ કેવલીએ સંસારનો અંત કર્યો, એટલે શ્રી પાર્શ્વનાથ પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી ત્રણ વર્ષે મોક્ષમાર્ગ ચાલુ થયો. l/૧૬
(તેf #ાત્રે તે સમgor) તે કાલે અને તે સમયે (પણે મરા પુરસીલા) પુરુષપ્રધાન અહમ્ શ્રી પાર્શ્વનાથ (તી વાસા) ત્રીસ વરસ સુધી (૩/રવાસમો) ગૃહસ્થવાસની મધ્યમાં (સત્તા) રહીને, આ (તેરીરું રાતિયા) સાશી દિવસ સુધી (છત્યપરિયા પત્તા ) છદ્મસ્થ પર્યાય પાળીને, (હેસૂપડું સત્તરિ
૪૨૧
For Private and Personal Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
♦
[37]
www.kobatirth.org
વાસાડું) દેશ ઊણાં સીત્તેર વરસ એટલે ત્ર્યાશી દિવસ ઓછા સીત્તેર વરસ સુધી (વેવલિરિયાયં પાળિત્તા) કેવલિપર્યાય પાળીને, (પરિપુળારૂં સત્તરિ વાસા) એકંદર પરિપૂર્ણ સીત્તેર વરસ સુધી (સામ—પરિયાર્થ પાળિત્તા) શ્રામણ્યપર્યાય-ચારિત્રપર્યાય પાળીને, ( વાસસયં સવાગ્યે પાલડ઼ત્તા) સર્વ મળી કુલ એકસો વરસ સુધી પોતાનું સર્વ આયુષ્ય પૂર્ણ કરીને, (શ્રીને લેખિન્ના-ડડયનામ-ગુત્તે) વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચા૨ ભવોપગ્રાહી કર્મો ક્ષીણ થયે છતે, (મીસે ગોબિળીણ) આ અવસર્પિણીમાં (ભૂસમસુસમાણ સમાપ્ વવિતા!) દુષમસુષમા નામનો ચોથો આરો ઘણો ખરો ગયા બાદ, (ને સે વાસાળ પઢમે માસે) જે આ વર્ષાકાલનો પહેલો મહિનો, (યુદ્ધે પવચ્ચે-સાવળસુદ્ધુ) બીજું પખવાડીયું એટલે (તસ્સ Ō સાવળસુદ્ધસ સમીપવષ્ણુ ળ) શ્રાવણ માસના શુક્લ પખવાડીયાની આઠમને દિવસે (ઉર્ધ્વ સંમેયસેલસિસિ) સમ્મેત નામના પર્વતના શિખર ઉપર (ગળપત્તીસમે) તેત્રીશ બીજા મુનિવરો સાથે પોતે ચોત્રીશમા શ્રીપાર્શ્વનાથ પ્રભુ (માસિİ મત્તળ અપાળાં) નિર્જલ માસિક ભક્ત એટલે માસક્ષપણ તપ વડે યુક્ત થયા છતા, (વિસાહાર્દિ નવજ્ઞેળ નોળમુવાળાં) વિશાખા નક્ષત્રમાં ચન્દ્રમાનો યોગ પ્રાપ્ત થતાં, (પુવાતસમસિ) પૂર્વર્ણકાલ સમયે (વારિયવાળી) કાઉસગ્ગધ્યાનમાં લાંબા રાખેલા છે હાથ જેમણે એવા (જ્ઞત્તમ!) કાળધર્મ પામ્યા, (વિસ્તે) સંસારરૂપી સમુદ્રનો પાર પામ્યા, (ગાવ-સવતુવદ્દીને) યાવત્ – શરીર તથા મન સંબંધી સર્વ દુઃખો નષ્ટ થયાં છે જેમને એવા થયા ।।૧૬૮॥
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[] [9]>
સપ્તમં
વ્યાખ્યાનમ્
૪૨૨
Page #435
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમુ
(પસિસ રિસાવાળી નાવ સદુપટ્ટી) કાળધર્મ પામેલા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયેલા એવા પુરુષપ્રધાન અહમ્ શ્રી પાર્શ્વનાથના નિર્વાણ કાલથી (ટુવીનિસ વાસસારું વિતરું) બારસો વરસ વ્યતીત થયાં. (તેરસમસ ૨ વાસસયસ) અને તેરમા સૈકાનો (૩યં તીસમે સંવરે રાત્રે
૭૬) આ ત્રીસમો સંવત્સરકાલ જાય છે. એટલે શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી બારસો ત્રીશમે વરસે શ્રીકલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું અથવા વંચાયું. કેમકે-શ્રીપાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી અઢીસો વરસે શ્રીમહાવીર પ્રભુનું નિર્વાણ થયું, અને શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી નવસો એંશીમે વરસે શ્રીકલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું અથવા વંચાયું /૧૬૯ો.
| શ્રી પાર્શ્વનાથરિવં સમાતમૂ |
Il|
હવે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વાચનાએ કરીને શ્રી નેમિનાથ પ્રભુનું ચરિત્ર કહે છે -
(તેમાં રાત્રે તે સમur) તે કાલે અને તે સમયે (સર રિનેમ) અહમ્ શ્રીઅરિષ્ટનેમિ પ્રભુનાં (વંચિત્ત દુલ્યા) પાંચે કલ્યાણક ચિત્રા નક્ષત્રમાં થયાં. (તે ગદા-) તે આ પ્રમાણે - (ચિંત્તë , વત્તા સામે
છે
૪૩
For Private and Personal Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
FF
www.kobatirth.org
વવન્તે) ચિત્રા નક્ષત્રને વિષે ભગવાન્ દેવલોકથી અવ્યા, ચ્યવીને ગર્ભમાં ઉત્પન્ન થયા. (તહેવ વચ્ચેવો) અહીં તે જ પ્રમાણે ઉત્શેપ કહેવો, એટલે શ્રીમહાવીર પ્રભુના કલ્યાણક સંબંધમાં પૂર્વે આવેલા પાઠ પ્રમાણે અહીં પાઠ કહેવો, વિશેષ એટલો કે ઉત્તરાફાલ્ગુની અને સ્વાતિ નક્ષત્રને ઠેકાણે ચિત્રા નક્ષત્ર કહેવું. એટલે - શ્રીનેમિનાથ પ્રભુ ચિત્રા નક્ષત્રમાં જન્મ્યા, તેઓએ ચિત્રા નક્ષત્રમાં દીક્ષા લીધી, તેમને ચિત્રા નક્ષત્રમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું, (ગાવ-ચિત્તાäિ રિબિન્રુપ) યાવત્ તેઓ ચિત્રા નક્ષત્રમાં નિર્વાણ પામ્યા-મોક્ષે ગયા ।। ૧૭૦॥
(તેન્દ્ર અનેળ તેનું સમાં) તે કાલે અને તે સમયે (ગરજ્ઞા ગરિત્વનેમી) અર્હન્ શ્રીઅરિષ્ટનેમિ (ઝે સે વાસાળ પત્યે માસે) જે આ વર્ષાકાલનો ચોથો મહિનો, (સત્તમે પવચ્ચે) સાતમું પખવાડીયું, (રુત્તિય દુલે તસ્સ ળ વત્તિયવદુનસ્ડ) એટલે કાર્તિક માસના કૃષ્ણ પખવાડીયાની (વારસીપવષ્ણે ) બારસની તિથિને વિષે, (પરાબિયાનો મહાવિમાળાઓ વત્તીસસનોવયાો) જ્યાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બત્રીસ સાગરોપમની છે એવા અપરાજિત નામના મહાવિમાન થકી (અવંતર થયું ચત્તા) આંતરા વિના ચ્યવન કરીને, (દેવ બંઘુદ્દીને રીવે) આજ જંબુદ્વીપને વિષે (માહે વાસે) ભરતક્ષેત્રમાં (સોરિયપુરે નય) શૌર્યપુર ૧. ગુજરાતી - આસો વદી બા૨શે.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
22
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૨૪
Page #437
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નગરને વિષે (સમુવિનય રજી) સમુદ્રવિજય રાજાની (મારિયાસિવાઇ સેવી) શિવાદેવી નામની ભાર્યાની સપ્તમ કુખને વિષે (પુવસ્તીવરત્તાંતસમસ) મધ્યરાત્રિમાં (વાવ-ચિત્તëિ યાવતું - ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રમાનો
વ્યાખ્યાનમુ. યોગ પ્રાપ્ત થતાં (ત્મત્તાવવયંને) ગર્ભપણે ઉત્પન્ન થયા. (સવં તદેવ સુવિઘાર્વસ-વિસિંહરાણશે ત્ય માળિયf) અહીં શિવાદેવી માતાએ ચૌદ સ્વપ્ન દેખવાં, કુબેરની આજ્ઞાથી તિર્યગુર્જુભક દેવોએ મહાનિધાનો ક્ષી આણવાં, વિગેરે શ્રી મહાવીર પ્રભુના સંબન્ધમાં પૂર્વે કહેલ પાઠ પ્રમાણે સર્વ વર્ણન કહેવું ૧૭૧TI.
(તે અને તે સમgi) તે કાલે અને તે સમયે ( રિ ) અર્ધનું શ્રીઅરિષ્ટનેમિ જન્મ્યા. આ શિવાદેવી માતાએ પ્રભુને ક્યારે જન્મ આપ્યો? તે કહે છે - (ને સે વાસા પામે માસે) જે આ વર્ષાકાલનો પહેલો માસ, (કુત્તે પદ્ધ-સાવાસુ) બીજું પખવાડીયું, એટલે (તસ ને સાવાસુસ પંપનીપવો ) શ્રાવણમાસના શુક્લ પખવાડીયાની પાંચમની રાત્રિને વિષે (નવરં માસામાં વહુપરિપુor) નવ માસ બરાબર સંપૂર્ણ થતાં (વાવ) યાવતુ અનુક્રમે ગર્ભસ્થિતિ પૂર્ણ થતાં (
વિહિં નવ ગોમુવીurr) ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રમાનો યોગ પ્રાપ્ત થતાં (કારો) આરોગ્યવાળાં એટલે જરા પણ પીડા રહિત એવાં તે શિવાદેવીએ (મારો હાર પચાય) આરોગ્ય એટલે અબાધા રહિત એવા પુત્રને જન્મ આપ્યો. અહીં જન્મમહોત્સવ ? વિગેરે સર્વ શ્રીમહાવીર પ્રભુની પેઠે શ્રીનેમિનાથ પ્રભુના નામથી કહેવું, (ગમ સમુવિનયમનાવેલું
૪૨૫
For Private and Personal Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નેય) તથા પ્રભુનો જન્મ મહોત્સવ સમુદ્રવિજય રાજાએ કર્યો એમ જાણવું. (બાવન) લાવતું - સમુદ્રવિજય
સપ્તમ રાજાએ પુત્રજન્મની ખુશાલીમાં દસ દિવસ સુધી મહોત્સવરૂપ કુલમર્યાદા કરી, અને પુત્રજન્મને બારમે વિકી વ્યાખ્યાન દિવસે સગાં-સંબંધી તથા જ્ઞાતિજનોને આમંત્રણ કરી ભોજન કરાવ્યું. ત્યાર બાદ સમુદ્રવિજય રાજાએ સગાંસંબંધી તથા જ્ઞાતિજનોને કહ્યું કે - “હે દેવાનુપ્રિયો ! અમારો આ બાળક ગર્ભમાં હતો ત્યારે તેની માતાએ સ્વપ્નમાં રિષ્ટ રત્નમય નેમિ દેખી હતી, તે રોડ મારે રની નામેor) તેથી અમારો આ કુમાર નામ વડે અરિષ્ટનેમિ હો, એટલે અમારા આ કુમારનું નામ અરિષ્ટનેમિ પાડીએ છીએ”.
શ્રી અરિષ્ટનેમિ પ્રભુ પરણ્યા નથી, તેથી કુમાર કહેવાયા. પ્રભુ ન પરણ્યા તે વૃત્તાંત નીચે મુજબ -
હવે શ્રીનેમિકુમાર અનુક્રમે મોટા થતાં યુવાવસ્થા પામ્યા, ત્યારે તેમને એક વખતે શિવાદેવી માતાએ કહ્યું કે - “હે પુત્ર! હવે તું લગ્ન કરવાની અનુમતિ આપ, અને અમારા મનોરથને પૂરો કર'. પ્રભુએ માતાને પ્રત્યુત્તર આપ્યો કે - “માતાજી! યોગ્ય કન્યા પ્રાપ્ત થતાં પરણીશ'. વૈરાગ્યરસથી ભીંજાયેલ અંતઃકરણવાળા
૧, નેમિ એટલે ચક્રની ધાર, ૨ જેમ અમંગલના પરિહાર માટે પશ્ચિમ શબ્દની અગાડી 'અ' અક્ષર મુકી ‘અપશ્ચિમ' શબ્દ પશ્ચિમ શબ્દના અર્થમાં વપરાય છે, (જુઓ-કલ્પકિરણાવલિ, પત્ર ૧૨૧), તેમ રિષ્ટ શબ્દ અમંગલવાચી હોવાથી તે અમંગલના પરિહાર માટે રિષ્ટ | શબ્દની અગાડી “અ' અક્ષરે વધારી પ્રભુનું “અરિષ્ટનેમિ' નામ પાડ્યું છે. અરિષ્ટ એટલે અશુભનો ધ્વંસ કરવામાં નેમિ એટલે વૃક્રની ધાર સમાન તે અરિષ્ટનેમિ, અરિષ્ટનેમિ પ્રભુનું બીજું નામ નેમિનાથ છે.
|
૪૨૬
For Private and Personal Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
શ્રીનેમિકુમાર કૌતુક રહિત હતા; છતાં એક વખતે મિત્રો વડે પ્રેરાયેલા પ્રભુ ક્રીડા કરતા છતા કૃષ્ણવાસુદેવની
સપ્તમ આયુધશાળામાં ગયા. ત્યાં કૌતુક દેખવાને ઉત્સુક થયેલા મિત્રોની વિનંતીથી શ્રીનેમિકુમારે કૃષ્ણના ચક્રને કિ વ્યાખ્યાનમ્ આંગળીના અગ્રભાગ ઉપર કુંભારના ચાકડાની પેઠે ફેરવ્યું, શાગ ધનુષ્યને કમળના નાળચાની પેઠે નમાવ્યું, કૌમુદિકી નામની ગદાને લાકડીની પેઠે ઉપાડી પોતાના ખભા ઉપર રાખી, અને પાંચજન્ય શંખને પોતાના મુખ પર ધરી પૂર્યો-વગાડ્યો. તે વખતે શ્રીનેમિકુમારના મુખકમલથી પ્રગટ થયેલા પવન વડે પાંચજન્ય શંખ વર્ષ પુરાયે છતે ગજેન્દ્રો બંધનતંભોને ઉખેડી સાંકળો તોડી ઘરોની પંક્તિને ભાંગતા નાસવા લાગ્યા, કૃષ્ણના ઘોડાઓ બંધનો તોડી અશ્વશાળામાંથી નાશી દોડવા લાગ્યા, આખું શહેર બહેરું બની ગયું, નગરજનો ત્રાસ પામ્યા, અને શસ્ત્રશાળાના રક્ષકો મૃત થયા હોય તેમ પડી ગયા. આવા પ્રકારનો શંખધ્વની સાંભળી “કોઈ શત્રુ ઉત્પન્ન થયો જણાય છે એવા વિચારથી વ્યાકુળ ચિત્તવાળા કૃષ્ણ તુરત આયુધશાળામાં આવ્યા, ત્યાં છે શ્રીનેમિકુમારને દેખી આશ્ચર્ય પામ્યા. પછી પોતાની ભુજાના બળની તુલના કરવા માટે કૃષ્ણ નેમિકુમારને કહ્યું કે – “હે બંધુ! આપણે બળની પરીક્ષા કરીએ'. નેમિકુમારે તેમ કરવા સ્વીકાર્યું, એટલે કૃષ્ણ નેમિકુમાર સાથે મલ્લના અખાડામાં આવ્યા. પ્રકૃતિથી દયાળુ એવા નેમિકુમારે વિચાર્યું કે – “જો હું છાતીથી ભુજાથી કે ચરણથી કૃષ્ણને દબાવીશ તો તેના શા હાલ થશે?, તેથી જેવી રીતે તેને અનર્થ ન થાય, અને મારી ભુજાના જ બળને જાણે; તેવી રીતે કરવું યોગ્ય છે”. આ પ્રમાણે વિચાર કરી નેમિકુમારે કૃષ્ણને કહ્યું કે – “હે બંધુ !
૪૨૭
For Private and Personal Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
CHERSY ||૧|
www.kobatirth.org
વારંવાર પૃથ્વી પર આલોટવા વિગેરેથી જે યુદ્ધ કરવું તે તો સાધારણ માણસનું કામ છે, માટે બળની પરીક્ષા માટે પરસ્પર ભુજાના નમાવવા વડે જ આપણું યુદ્ધ થવું જોઈએ'. કૃષ્ણે તે વાત સ્વીકારીને તુરત પોતાની ભુજા લાંબી કરી. કૃષ્ણે લાંબા કરેલા બાહુને નેમિકુમારે તો નેતરની લતાની પેઠે અથવા કમલના નાલવાની પેઠે લીલામાત્રમાં તુરત વાળી નાખ્યો. પછી નેમિકુમારે પોતાની વામભુજા ધરી રાખી.
“शाखानिभे नेमिजिनस्य बाहौ ततः स शाखामृगवद् विलग्नः । चक्रे निजं नाम हरिर्यथार्थम्, उद्यद्विषादद्विगुणाऽसितास्यः || १ || ”
તે વખતે કૃષ્ણ તો વૃક્ષની શાખા જેવા શ્રીનેમિજિનના બાહુને વિષે વાંદરાની પેઠે લટકી રહ્યા, તેથી ઉત્પન્ન થતા ખેદને લીધે બમણા કાળા થયેલા મુખવાળા હરિએ (કૃષ્ણ) પોતાનું નામ હિર (વાંદરો) યથાર્થ કર્યું ॥ ૧॥
કૃષ્ણે પોતાનું બળ ઘણી રીતે અજમાવ્યું, છતાં પ્રભુના ભુજાદંડને જરા પણ નમાવી શક્યા નહિ. છેવટે પ્રભુનો બાહુસ્તંભ છોડી પોતાનું વિલખાપણું ઢાંકી દેતા કૃષ્ણ નેમિકુમારને આલિંગન દઈ આ પ્રમાણે બોલ્યા કે – ‘પ્રિયબંધુ ! જેમ બલભદ્ર મારા બળથી જગતને તૃણ સમાન માને છે, તેમ હું તમારા બળથી જગતને તૃણ સમાન ગણું છું' એ પ્રમાણે કહી નેમિકુમારને વિસર્જન કર્યા. પછી ખિન્ન થયેલા ચિત્તવાળા કૃષ્ણ ચિંતાતુર
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને મા થી પણ 427 C
સપ્તમં વ્યાખ્યાનમ
૪૨૮
Page #441
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
છે ત્યાના પેઠે
હોવા છતા આપ
લઈ લી. મુખીની ૨ બલભ
આ નિમિનાથ
વ!
બની વિચારવા લાગ્યા કે - “આ મહા બલિષ્ઠ નેમિકુમાર સારા રાજયને લીલામાત્રમાં લઈ લેશે. ઘણાં કષ્ટો સપ્તમ વેઠી મેળવેલા મારા રાજ્યનો ભોક્તા તો એ જ થશે. સ્થૂલબુદ્ધિવાળા (મૂર્ખ) કેવલ કષ્ટના ભાગી થાય છે, આ વ્યાખ્યાનમ્ પણ ફળ તો બુદ્ધિમાન મેળવે છે, જુઓ, દાંત મુશ્કેલીથી ચૂર્ણ કરે છે, અને જિહુવા ક્ષણવારમાં ગળી જાય છે”. ત્યાર પછી કૃષ્ણ બલભદ્ર સાથે વિચારવા લાગ્યા કે - “હું વાસુદેવ હોવા છતાં વૃક્ષની શાખા સાથે લટકતા પંખીની પેઠે નેમિકુમારની ભુજા સાથે લટકી રહ્યો !, આવા મહાબલિષ્ઠ નેમિકુમાર આપણું રાજય લઈ લેશે; માટે હવે શું કરવું?' આ પ્રમાણે વિચાર કરે છે, તેવામાં આકાશમાં દેવવાણી થઈ કે - “હે હરિ ! ! પૂર્વે શ્રીનમિનાથ તીર્થકરે કહ્યું હતું કે, શ્રીનેમિનાથ નામના બાવીસમા તીર્થંકર કુમાર અવસ્થામાં જ દીક્ષા લેશે'. આવી દેવવાણી સાંભળી કૃષ્ણ નિશ્ચિત થયા, છતાં નિશ્ચય માટે એક વખતે અંતઃપુરથી પરિવરેલા કૃષ્ણ નેમિકુમાર સાથે જલક્રીડા કરવા રૈવતાચલના ઉદ્યાનમાં ગયા. ત્યાં કૃષ્ણ પ્રેમથી પ્રભુને હાથે ઝાલી # સરોવરની અંદર પ્રવેશ કરાવ્યો, અને સુવર્ણની પીચકારીમાં કેસરમિશ્રિત જલ ભરી તે વડે પ્રભુને સિંચવા લાગ્યા. વળી કૃષ્ણ રુક્મિણી પ્રમુખ ગોપીઓને પણ કહી રાખ્યું હતું કે- “તમારે નેમિકુમાર સાથે નિઃશંકપણે જ ક્રીડા કરવી, અને કોઈ પણ રીતે વિવાહની ઇચ્છાવાળા કરવા'. આ પ્રમાણે પોતાના પતિની આજ્ઞાથી તે ગોપીઓ પણ પ્રભુ સાથે ક્રીડા કરવા લાગી. તેઓમાં કેટલીક સ્ત્રીઓ પ્રભુ ઉપર કેસરમિશ્રિત સુગંધી જલ છાંટવા લાગી, કેટલીક સ્ત્રીઓ પુષ્પોના દડાઓથી પ્રભુને વક્ષસ્થલમાં મારવા લાગી, કેટલીક સ્ત્રીઓ હૃદયભેદી
૪૨૯
For Private and Personal Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તીક્ષ્ણ કટાક્ષબાણ ફેંકવા લાગી, અને કામકલાના વિલાસમાં ચતુર એવી કેટલીક સ્ત્રીઓ મશ્કરી વડે વિસ્મય સપ્તમ પમાડવા લાગી. પછી તો તે બધી સ્ત્રીઓ એ%ી મળી પ્રભુને વ્યાકુલ કરવા માટે સુવર્ણાદિની પીચકારીઓમાં વિવ્યાખ્યાનમ્ સુગંધી જલ ખૂબ ભરી - છાંટવા લાગી, અને રમ્મતમાં તન્મય બની ગયેલી સતત પરસ્પર હસવા લાગી. એટલામાં આકાશમાં દેવવાણી થઈ કે - “હે સ્ત્રીઓ ! તમે ભોળી છો, કેમકે આ પ્રભુને તો બાળપણમાં પણ ચોસઠ ઇન્દ્રોએ મળી યોજનપ્રમાણ પહેલા મુખવાળા મોટા હજારો કલશોથી મેરુપર્વત પર અભિષેક કર્યો હતો, તો પણ તે પ્રભુ જરા પણ વ્યાકુળ થયા નહોતા; તો પછી તમે અતિશય મહેનત કરવા છતાં તે પ્રભુને વ્યાકલ કેમ કરી શકશો ?” પછી શ્રીનેમિકુમાર પણ કૃષ્ણને તથા તે સર્વ ગોપીઓને જલ છાંટવા લાગ્યા, અને કમલપુષ્પોના દડાઓ વડે મારવા લાગ્યા. એવી રીતે વિસ્તારપૂર્વક જલક્રીડા કરી રહ્યા બાદ સરોવરને કાંઠે આવી શ્રીનેમિકુમારને સુવર્ણના સિંહાસન પર બેસાડી બધી ગોપીઓ ચારે તરફ વીંટળાઈને ઉભી રહી.
તેઓમાં રુક્મિણી બોલી કે - “હે નેમિકુમાર ! અત્યંત સમર્થ એવા તમારા ભાઈ તો બત્રીસ હજાર સ્ત્રીઓ સાથે પરણેલા પ્રસિદ્ધ છે, છતાં તમે આજીવિકા ચલાવવાના ભયથી ડરીને કાયર બની એક પણ કન્યાને પરણતા નથી તે અયુક્ત છે ! હે દિયર ! જો સ્ત્રીનું ભરણ-પોષણ તમારાથી નહિ થાય; તો જેમ તમારા ભાઈ પોતાની બત્રીસ હજાર સ્ત્રીઓનું ભરણ પોષણ કરે છે, તેમ તમારી સ્ત્રીનું પણ ભરણ પોષણ છે જરૂર કરશે; તેની ચિંતા કરશો નહિ'.
૪૩૦
For Private and Personal Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Iિ
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમુ.
ત્યાર પછી સત્યભામા બોલી કે – “ઋષભદેવ વિગેરે તીર્થકરોએ વિવાહ કર્યો હતો, રાજ્ય અમલ ચલાવ્યો હતો, વિષયો ભોગવ્યા હતા, તેમને ઘણા પુત્રો થયા હતા, અને તેઓ છેવટે મોક્ષે પણ ગયા છે; [ પણ તમે તો આજ કોઈ નવા મોક્ષગામી થયા છો ! હે અરિષ્ટનેમિ! ખૂબ વિચાર કરો, હે દિયર ! મનોહર ગૃહસ્થપણાને જાણો, અને લગ્ન કરી બાંધવોનાં મનને સ્વસ્થ કરો. તમે યોગ્ય સમયે ઇચ્છાનુસાર ખુશીથી બ્રહ્મચર્ય પાળજો, પણ અત્યારે અપ્રતિમ રૂપલાવણ્યથી ખીલી ઉઠેલા આ તમારા નવયૌવનને અરણ્યના પુષ્પની જેમ નિષ્ફળ ન ગુમાવો”.
જાંબુવતીએ કહ્યું કે – “હે કુમાર ! સાંભળો; અને અમારા કથનને ધ્યાનમાં લ્યો. પહેલાં તમારા જ વંશમાં વિભૂષણ સમાન એવા મુનિસુવ્રત નામના તીર્થંકર થઈ ગયા છે, તેઓ પણ ગૃહસ્થવાસમાં રહી પુત્ર ઉત્પન્ન થયા પછી મોક્ષે ગયા છે. માટે તે દિયર ! તમે પણ વિવાહ કરો, અને ગૃહસ્થવાસ ભોગવ્યા પછી ઇચ્છા મુજબ કરજો”.
પદ્માવતીએ કહ્યું કે - “ખરેખર આ જગતમાં સ્ત્રી વગરના પુરુષની કાંઈ શોભા નથી, અરે ! વાંઢા પુરુષનો કોઈ વિશ્વાસ પણ કરતું નથી, સ્ત્રી વિનાનો પુરુષ ધૂર્ત ગણાય છે; માટે દિયર ! કાંઈ સમજો, અને લગ્ન કરવાની અનુમતિ આપો”.
ગાંધારી બોલી કે – “હે કુમાર ! ઘેર પધારેલાં સગાં-સંબંધીઓની પરોણાગાત, ઉત્તમ માણસોનો
૪૩૧
For Private and Personal Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
મેળાવડો, પર્વના ઉત્સવ, ઘરનું કામકાજ, વિવાહનાં કૃત્યો, ઉજેણી, પોંખણું, અને સભા વિગેરે સ્ત્રી વગરનાં શોભતાં નથી''.
લક્ષ્મણા બોલી કે – “સર્વ અંગે સ્નાનાદિ શોભા કરવામાં વિચક્ષણ, પ્રેમરસથી મનોહર, વિશ્વાસનું પાત્ર, અને દુઃખમાં સહાય કરનાર એવું પ્રિયા વિના બીજું કોણ છે ?”
ગૌરીએ કહ્યું કે - “અરે ! અજ્ઞાની પંખીઓ પણ આખો દિવસ પૃથ્વી ૫૨ ભટકીને સાયંકાલે માળામાં પોત-પોતાની સ્ત્રી સાથે સુખપૂર્વક રહે છે, હે દિયર ! શું તમે તે પંખીઓ કરતાં પણ મૂઢ દૃષ્ટિવાળા છો કે gen
જેથી એક પણ સ્ત્રી અંગીકાર કરતા નથી ?”
સુસીમાએ કહ્યું કે - “ઘેર પધારેલા પરોણાઓ અને મુનિરાજોની સેવા-ભક્તિ સ્ત્રી વિના બીજું કોણ કરે ?, અને સ્ત્રી વગરનો પુરુષ શોભા પણ શી રીતે પામે ?, માટે હે દિયર સમજો સમજો, અને પરણીને ગૃહસ્થાવાસ શોભાવો”.
આવી રીતની બીજી પણ ગોપીઓની વાણીની યુક્તિઓથી અને યદુઓના આગ્રહથી મૌન રહેલા પણ પ્રભુને જરા હસતા મુખવાળા જોઈ ‘અનિષિદ્ધમ્ અનુમતમ્ - એટલે નિષેધ કર્યો નહિ માટે માન્યું છે, એવા ન્યાયથી તે ગોપીઓએ હર્ષિત થઈ ઉંચે સ્વરે ઉદ્ઘોષણા કરી કે - ‘નૈમિકુમારે લગ્ન કરવાનું સ્વીકાર્યું. આ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬.
For Private and Personal Use Only
◆式加
સપ્તમં વ્યાખ્યાનમ
૪૩૨
Page #445
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
વાત સમગ્ર દ્વારિકાનગરીમાં ફેલાઈ ગઈ, અને તેથી લોકો પણ કહેવા લાગ્યા કે - “નેમિકુમારે વિવાહ કરવાનું સ્વીકાર્યું.
ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે ઉગ્રસેન રાજા પાસે જઈ નેમિકુમાર માટે તેમની પુત્રી રાજુમતીનું માગું કર્યું, ઉગ્રસેને ઘણા જ હર્ષથી તે સ્વીકાર્યું. કૃષ્ણ તુરત સમુદ્રવિજય પાસે આવીને ખબર આપ્યા, તે સાંભળી ખુશી થયેલા મહારાજા સમુદ્રવિજય બોલ્યા કે - “હે વત્સ! તમારી પિતૃભક્તિ અને ભ્રાતૃવાત્સલ્ય જોઈ મને ઘણો હર્ષ થાય છે, વળી તમે નેમિકુમારને વિવાહ કરવાનું કબૂલ કરાવી અમારી હંમેશાંની ચિંતાને દૂર કરી છે”. પછી મહારાજા સમુદ્રવિજયે ક્રોપુકિ નામના જ્યોતિષીને બોલાવી લગ્નનો શુભ દિવસ પૂછ્યો. ત્યારે ક્રોપુકિ બોલ્યો કે - ___ “वर्षासु शुभकार्याणि, नाऽन्यान्यपि समाचरेत् । गृहिणां मुख्यकार्यस्य, विवाहस्य तु का कथा ? ॥१॥"
“હે મહારાજા ! વર્ષાકાલમાં બીજાં પણ શુભકાર્યો કોઈ કરતું નથી; તો પછી ગૃહસ્થીઓનું મુખ્ય કાર્ય | જે વિવાહ છે તેની તો વાત જ શી કરવી? ૧” સમુદ્રવિજય બોલ્યા કે – “હે ક્રોકિ! આ વખતે જરા પણ કાલક્ષેપ કરવો યોગ્ય નથી, કારણ કે કુણે ઘણી મહેનતે નેમિકુમારને વિવાહ માટે મનાવ્યા છે. માટે વિવાહમાં વિપ્ન ન થાય એવો જે નજીકનો દિવસ હોય તે કહો”. ત્યારે ક્રોકિએ શ્રાવણ સુદ છઠનો દિવસ કહ્યો. પછી આ એ તિથિ ઉગ્રસેન રાજાને પણ કહેવરાવી. બન્ને ઠેકાણે વિવાહ યોગ્ય સામગ્રીઓ તૈયાર થવા લાગી, કૃષ્ણ
૪૩૩
For Private and Persons Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આખા શહેરને શણગારી સ્વર્ગ સમાન સુશોભિત બનાવી દીધું. લગ્નને દિવસે શ્રીનેમિકુમારને ઉગ્રસેનને ઘેર લઈ જવાને તૈયાર કર્યા. ઉત્તમ શ્રૃંગાર યુક્ત બનેલા પ્રભુ શ્વેત અશ્વવાળા રથ ઉપર આરૂઢ થયા, પ્રભુને મસ્તકે ઉત્તમ છત્ર ધર્યું, બન્ને પડખે ચામરો વીંજાવા લાગ્યા, અશ્વોના હણહણાટથી દિશાઓને ગજાવી રહેલા કુમારો પ્રભુની આગળ ચાલ્યા, બન્ને પડખે રાજાઓ હાથી ઉપર બેસી ચાલવા લાગ્યા, પછવાડે સમુદ્રવિજયાદિ ઘ દશાર્ણો, કૃષ્ણ, બલભદ્ર વિગેરે પરિવાર ચાલ્યો, અને ત્યાર બાદ મહા મૂલ્યવાળી પાલખીઓમાં બેસીને શિવાદેવીમાતા, સત્યભામા વિગેરે અંતઃપુરની સ્ત્રીઓ તથા બીજી સ્ત્રીઓ મંગલગીત ગાતી ગાતી ચાલી. આવી રીતે મોટી સમૃદ્ધિ યુક્ત બનેલા શ્રી નેમિકુમારે આગળ ચાલતા સારથિને પૂછ્યું કે - ‘મંગલના સમૂહથી વ્યાપ્ત આ સફેદ મહેલ કોનો છે ?' ત્યારે આંગળીના અગ્રભાગ વડે દેખાડતા સારથિએ કહ્યું કે – “હે સ્વામી ! કૈલાસના શિખર જેવો સફેદ આ આલેશાન મહેલ આપના સસરા ઉગ્રસેન રાજાનો છે, અને આપની સ્ત્રી રાજીમતીની આ ચન્દ્રાનના તથા મૃગલોચના નામની સખીઓ પરસ્પર વાતચીત કરી રહી છે”. તે વખતે શ્રીનેમિકુમારને જોઈ મૃગલોચનાએ ચન્દ્રાનનાને કહ્યું કે - “હે ચન્દ્રાનના ! સ્ત્રીવર્ગમાં એક રાજીમતી જ પ્રશંસા યોગ્ય છે, કે જેણીનો હાથ આવો સુન્દર વર ગ્રહણ કરશે”. ત્યારે ચન્દ્રાનના મૃગલોચનાને કહેવા લાગી કે – “હે સખી ! વિજ્ઞાનને વિષે ચતુર એવો વિધાતા આવા અદ્ભૂત રૂપથી મનોહર એવી
રાજીમતિને બનાવીને જો આવા ઉત્તમ વરની સાથે તેણીનો મેળાપ ન કરાવે તો તે શી પ્રતિષ્ઠા પામે ?’’
For Private and Personal Use Only
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૩૪
Page #447
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લા
હવે વાજિંત્રોના શર સહિત આખીઓની વચ્ચે ત્રિકુમારને જોઈથવા શું સંશોધ
છે
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
હવે વાજિંત્રોના શબ્દ સાંભળી રાજીમતી પણ માતાના ઘરમાંથી નીકળી સખીઓ પાસે આવી, અને બોલી કે “હે સખીઓ ! આડંબર સહિત આવતા કોઈ વરરાજાને જેમ તમે જોઈ રહી છો તેમ શું હું પણ જોવા ન પામું ?” એ પ્રમાણે કહી બળથી તે બન્ને સખીઓની વચ્ચે ઊભી રહી. સ્વાભાવિક સૌન્દર્યથી શોભી રહેલા અને રત્નજડિત આભૂષણોથી અધિક દેદીપ્યમાન બનેલા નેમિકુમારને જોઈ રાજીમતી આશ્ચર્ય સહિત વિચારવા લાગી કે – “શું આ તે પાતાલકુમાર છે?, અથવા શું સાક્ષાત્ કામદેવ છે? અથવા શું સુરેન્દ્ર છે?, અથવા શું મારા પુણ્યનો સમૂહ આ મૂર્તિમાનું થઈને આવ્યો છે? જે વિધાતાએ સૌભાગ્ય પ્રમુખ ગુણોથી ભરેલા આવા અનુપમ વરને બનાવ્યો છે, તે વિધાતાના હાથનું હું હર્ષથી લુંછણું કરું છું”. આવી રીતે નેમિકુમાર સામે એકી ટસે જોઈ રહેલી રાજીમતીનો અભિપ્રાય જાણી મૃગલોચનાએ પ્રીતિપૂર્વક હાસ્યથી ચન્દ્રાનનાને કહ્યું કે - સખી ચન્દ્રાનના ! જો કે આ વર સમગ્ર ગુણોથી સંપૂર્ણ છે, છતાં તેમાં એક દૂષણ તો છે જ; પણ વરની અર્થી એવી રાજીમતીના સાંભળતાં તે કહી શકાય નહિ'. ત્યારે ચન્દ્રાનના બોલી કે - “સખી મૃગલોચના! મેં પણ તે જાણ્યું છે પરંતુ અત્યારે તો મૌન જ રહેવું ઉચિત છે”. આવી રીતે પોતાનીજ ની ઉપર હાંસી કરતી સખીઓની વાતચીત સાંભળી રાજીમતી લજ્જાએ કરીને પોતાનું મધ્યસ્થપણું દેખાડતી બોલી કે - “હે સખીઓ ! જગતમાં અદ્ભુત ભાગ્ય-સૌભાગ્ય વડે ધન્ય એવી કોઈ પણ કન્યાનો આ ભર્તાર હો, પરંતુ સમગ્ર ગુણો વડે સુંદર એવા આ વરમાં પણ દૂષણ કાઢવું એ તો દૂધમાંથી પોરા કાઢવા જેવું અસંભવિત જ છે. જેમ ક્ષીરસમુદ્રમાં ખારાશ, કલ્પવૃક્ષમાં કંજુસાઈ, ચંદનવૃક્ષમાં દુર્ગધી, સૂર્યમાં અંધકાર,
train
;િ
૪૩૫
For Private and Personal Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ana Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ભો હતો કે આમળામાં અને વિનવેલી
સુવર્ણમાં શ્યામતા, લક્ષ્મીમાં દારિદ્ય, અને સરસ્વતીમાં મૂર્ખતા કદાપિ સંભવે નહિ; તેમ આ અનુપમ સપ્તમ વરરાજામાં એક પણ દૂષણ સંભવતુંજ નથી”. તે સાંભળી બન્ને સખીઓ વિનોદપૂર્વક બોલી કે - “હે રાજીમતી ! વ્યાખ્યાનમું પ્રથમ તો વર ગૌરવર્ણવાલો જોવાય, બીજા ગુણો તો પરિચય થયા પછી જણાય; પણ આ વરમાં તો તે ગૌરપણું કાજલના રંગ જેવું દેખાય છે !” તે સાંભળી રાજીમતી બન્ને સખીઓ પ્રત્યે ઈર્ષા સહિત બોલી કે “સખીઓ ! મને આજ સુધી ભમ્ર હતો કે તમે મહાચતુર અને ડહાપણવાળી છો, પણ મારો તે ભ્રમ અત્યારે થિી ભાંગી ગયો છે; કેમ કે સકલ ગુણનું કારણ જે શ્યામપણે ભૂષણરૂપ છે, છતાં તે શ્યામપણાને તમે દૂષણ રૂપે જણાવો છો. હવે તમે સાવધાન થઈને સાંભળો, શ્યામપણામાં અને શ્યામવસ્તુનો આશ્રય કરવામાં ગુણ રહેલા છે, તથા કેવલ ગૌરપણામાં તો દોષ રહેલા છે; કેમકે - ભૂમિ, ચિત્રવેલી, અગર, કસ્તૂરી, મેઘ, આંખની કીકી, કેશ, કસોટી, મશી અને રાત્રિ; એ સર્વે વસ્તુ શ્યામ રંગની છે, પણ મહા ફલવાળી છે; એ શ્યામપણામાં ગુણ કહ્યા. નેત્રમાં કીકી, કપૂરમાં અંગારો, ચન્દ્રમાં ચિહુન, ભોજનમાં મરી, અને ચિત્રમાં રેખા; એ સર્વે કીકી પ્રમુખ શ્યામ પદાર્થો નેત્રાદિ પદાર્થોને ગુણના હેતુભૂત છે; એ શ્યામ વસ્તુઓના આશ્રમમાં ગુણ કહ્યા. વળી લવણ ખારું છે, હીમ દહન કરે છે, અતિ સફેદ શરીરવાળો રોગી હોય છે, અને ચૂનો પરવશ ગુણવાળો છે; એ કેવલ ગૌરપણામાં અવગુણ કહ્યા”.
આવી રીતે તેઓ પરસ્પર વાર્તાલાપ કરી રહી હતી, તેવામાં શ્રીનેમિકુમારે પશુઓનો આર્તસ્વર સાંભળી આક્ષેપપૂર્વક સારથિને પૂછ્યું કે - “હે સારથિ ! આ દારુણ સ્વર કોનો સંભળાય છે?” સારથિએ કહ્યું કે –
૪૩૬
કલાવા
માં આ
For Private and Personal Use Only
Page #449
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
EN
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનનું
圖
“હે સ્વામી ! આપના વિવાહમાં ભોજન માટે એક્કા કરેલાં પશુઓનો આ સ્વર છે'. સારથિનાં આવાં વચન સાંભળી પ્રભુ વિચારવા લાગ્યા કે - “અરે ! વિવાહોત્સવને ધિક્કાર છે, જેમાં આ જીવો મરણભયથી શોકગ્રસ્ત છે'. એટલામાં “હે સખીઓ ! મારું જમણું નેત્ર કેમ ફરકે છે?' એ પ્રમાણે બોલતી અને મનમાં સંતાપ થવાથી નેત્રમાંથી અશ્રુ વરસાવતી રાજીમતીને સખીઓ કહેવા લાગી કે - “બહેન ! પાપ શાંત થાઓ, અમંગલ હણાઓ, અને બધી કુલદેવીઓ તારું કલ્યાણ કરો' એમ કહીને તે સખીઓ થુથુકાર કરવા લાગી. તે વખતે શ્રીનેમિનાથપ્રભુએ સારથિને કહ્યું કે - “તું અહીંથી રથને પાછો ફેરવ'. આ વખતે શ્રીનેમિનાથ પ્રભુને જોતો છતો એક હરણ પોતાની ગરદનથી હરણીની ગરદન ઢાંકીને ઉભો હતો. અહિ કવિ ઘટના કરે છે કે, પ્રભુને જોઈને હરણ કહેવા લાગ્યો કે - “मा पहरसु मा पहरसु, एयं मह हिययहारिणिं हरिणिं । सामी ! अम्हं मरणा वि, दुस्सहो पियतमाविरहो" ॥१॥
“હે સ્વામી! મારા હૃદયને હરનારી આ મારી હરણીને મારતા નહિ મારતા નહિ, કેમકે મારા મરણ કરતાં તે પણ મારી પ્રિયતમાનો વિરહ દુસ્સહ છે” |ત્યારે હરણી શ્રીનેમિનાથનું મુખ જોઈ હરણ પ્રત્યે બોલી કે – “एसो पसन्नवयणो, तिहुअणसामी अकारणो बंधू । ता विण्णवेसु वल्लह !, रक्खत्थं सब्बजीवाणं" ॥२॥
“પ્રસન્ન મુખમાલા આ તો ત્રણ ભુવનના સ્વામી છે, નિષ્કારણ બંધુ છે, માટે હે વલ્લભ ! સર્વ જીવોનું જ રક્ષણ કરવાને તેમને વિનતિ કરો” |રા આ પ્રમાણે પત્નીએ પ્રેરેલો હરણ પ્રભુને કહેવા લાગ્યો કે -
૪૩૭
For Private and Personal Use Only
Page #450
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
“निज्झरणनीरपाणं, अरण्णतणभक्खणं च वणवासो । अम्हाण निखराहाण, जीवियं रक्ख रक्ख पहो!" ॥३॥
હે સ્વામી ! અમે ઝરણાંનાં જળનું પાન કરીએ છીએ, જંગલના ઘાસનું ભક્ષણ કરીએ છીએ, અને વનમાં નિવાસ કરીએ છીએ; આવા નિરપરાધી એવા અમારા જીવિતનું હે પ્રભુ ! રક્ષણ કરો રક્ષણ કરો” all
એવી રીતે બધાં પશુઓએ પોતપોતાની ભાષા વડે પ્રભુને વિનંતી કરી, ત્યારે પ્રભુએ પશુરક્ષકોને કહ્યું કે - હે પશુરક્ષકો ! આ પશુઓને મુક્ત કરો મુક્ત કરો, હું વિવાહ કરીશ નહિ. પ્રભુની આજ્ઞાથી પશુરક્ષકોએ પશુઓને મુક્ત કર્યા અને સારથિએ પ્રભુનો રથ પાછો ફેરવ્યો. અહીં કવિ ઘટના કરે છે કે -
"हेतुरिन्दो: कलङ्के यो, विरहे रामसीतयोः । नेमे राजीमतीत्यागे, कुरङ्गः सत्यमेव सः" ॥१॥
“હે કુરંગ (હરણ) ચન્દ્રના કલંકને વિષે રામ અને સીતાના વિરહને વિષે, અને શ્રી નેમિનાથ ને રામતીના ત્યાગને વિષે હેતુભૂત થયો; તે કુરંગ એટલે ખોટો રંગ કરનાર એ સત્ય જ છે” ||૧||
આ વખતે નેમિકુમારને પાછા વળતા જોઈ સમુદ્રવિજય, શિવાદેવી, પ્રમુખ સ્વજનોએ તુરત રથને જતો અટકાવ્યો, અને શિવાદેવી માતા આંખમાં આંસુ લાવી કહેવા લાગ્યાં કે - “હે જનનીવલ્લભ વત્સ ! હું પ્રાર્થના કરું છું કે, તું કોઈ રીતે વિવાહ કરી મને વહુનું મુખ દેખાડ, હે પુત્ર ! મારી લાંબા વખતની ઇચ્છા પૂરી કર”. ત્યારે નેમિકુમાર બોલ્યા કે “હે માતાજી ! તમે એ આગ્રહ મૂકી ઘો, મારું મન મનુષ્ય સંબંધી
૪૩૮
For Private and Personal Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
હિ
સ્ત્રીઓને વિષે નથી, પણ મુક્તિરૂપી સ્ત્રીનો સંગમ કરવાને ઉત્કંઠાવાળું અને આસક્ત થયેલું છે; કેમકે જે
સપ્તમ સ્ત્રીઓ રાગીને વિષે પણ રાગ રહિત છે તે સ્ત્રીઓને કોણ સેવે?, પણ મુક્તિરૂપી સ્ત્રી કે જે વિરાગીને વિષે વ્યાખ્યાનમ્ રાગવાળી છે તેની હું ઇચ્છા કરું છું”.
આ ખબર સાંભળી રાજીમતી “હા દૈવ ! આ શું થયું?' એમ કહી વૃક્ષ ખેંચાતાં વેલડીની જેમ મૂચ્છ | પામી પૃથ્વી પર ઢળી પડી. તત્કાલ ભય પામેલી સખીઓ શીતલ જલથી સિંચન કરવા લાગી, પંખાથી પવન વીંજવા લાગી, અને ચંદનરસથી વિલેપન કરવા લાગી; તેથી મહામુશ્કેલી એ રાજીમતી શુદ્ધિમાં આવીને બેઠી થઈ, અને નેત્રમાંથી ચોધાર અશ્રુ વરસાવતી મોટા સ્વરે વિલાપ કરવા લાગી કે - “હે યાદવકુલમાં સૂર્યસમાન છે !, હે નિરુપમ જ્ઞાની! હે જગતના શરણરૂપ!, હે કરુણાનિધિ સ્વામી! મને અહીં છોડીને આપ ક્યાં ચાલ્યા ! હે નાથ ! જો આપના જેવા ટેકીલા મહાશયો પણ કરેલી પ્રતિજ્ઞાનો ભંગ કરશે, તો જરૂર સમુદ્ર પણ મર્યાદા મૂકી દેશે.” વળી પોતાના હૃદયને કહેવા લાગી કે “અરે ધીઠા કઠોર અને નિર્લજ્જ હૃદય ! જ્યારે આપણા નો સ્વામી અન્યત્ર રાગવાલા થયા છે, ત્યારે હજુ પણ તું જીવિતને કેમ ધારણ કરે છે”? વળી નીસાસા મૂકતી છતી રાજીમતી પોતાના સ્વામીને ઉપાલંભ સહિત કહેવા લાગી કે - “હે ધૂર્ત ! સમગ્ર સિદ્ધોએ ભોગવેલી મુક્તિરૂપી ગણિકામાં જો તમે આસક્ત હતા, તો પછી આવી રીતના વિવાહના આરંભથી તમે મને શા માટે
૪૩૯
For Private and Personal Use Only
Page #452
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
વિડંબના કરી? રાજીમતીનો આવો હૃદયભેદક વિલાપ સાંભળી સખીઓ રોષ સહિત બોલી કે - “હે સખી! | 1 સપ્તમે લોકપ્રસિદ્ધ એક વાત છે તે સાંભળજે, શ્યામ હોય છે તે ભાગ્યે જ સરલ હોય છે, કદાપિ કોઈ શ્યામ સરલ
તે વ્યાખ્યાનમ્ હોય તો સમજવું કે વિધાતાએ ભૂલથી તેને સરલ કર્યો હોય છે, બાકી મોટે ભાગે શામલા વક્ર જ હોય છે. તે પ્રિયસખિ ! આવા પ્રીતિરહિતને વિષે તમે પ્રેમભાવ કેમ કરો છો ? તમારે તેની સાથે શો સંબંધ છે? સ્નેહ uિી વગરના, વ્યવહારથી વિમુખ જંગલી પ્રાણીની જેમ ઘરે રહ્યા છતાં ગૃહવાસમાં બીકણ, દાક્ષિણ્ય વગરના અને સ્વેચ્છાચારી એવા નેમિકુમાર કદિ ચાલ્યા ગયા તો ભલે ગયા. આપણને તેના આવા સ્વભાવની પહેલેથી ખબર પડી તે ઠીક જ થયું, જો કદિ એ તમને પરણીને મમતા રહિત થયા હોય તો પછી કૂવામાં ઉતારીને દોર કાપવા જેવું થાત. હે બહેન ! તમે નેમિકુમારને માત્ર સંકલ્પથી જ અપાયા હતા તેથી જ્યાં સુધી તેમણે તમારું છે હસ્તગ્રહણ કર્યું નથી ત્યાં સુધી તમે કન્યારૂપ જ છો માટે તમે આટલો બધો ખેદ કેમ કરો છો? પ્રીતિને વિષે તત્પર એવો કોઈ બીજો ભર્તાર તમારે માટે શોધી કાઢશું”. સખીઓનાં આવાં વચન સાંભળી રાજીમતી છે પોતાના બન્ને કાન ઢાંકી કહેવા લાગી કે - હે સખીઓ! તમે મને ન સંભળાવવા લાયક વચનો કેમ સંભળાવો | છો? મારા પવિત્ર કુલને કલંક લાગે એવાં અને કૂલટાના કુલને છાજે એવાં વચનો બોલી મને શા માટે સંતH | કરો છો? કદાચ સૂર્ય પશ્ચિમમાં ઊગે, સમુદ્ર મર્યાદા છોડે અને પૃથ્વી પાતાલમાં પેસી જાય; તો પણ હું
४४०
For Private and Personal Use Only
Page #453
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નેમિકુમાર સિવાય બીજો ભર્તાર નહિ જ કરું. હે સખીઓ ! હું મન અને વચનથી તેમને વરી ચુકી છું. વળી ! સપ્તમ તે રાજીમતી શ્રીનેમિનાથને કહેવા લાગી કે - હે જગતના અધીશ ! આપ ઘરે આવેલા વાચકોને તેઓની વિ. વ્યાખ્યાનમ્ ઇચ્છા ઉપરાંત આપો છો, પણ તે સ્વામી, પ્રાર્થના કરતી એવી મેં તો મારા હસ્ત ઉપર આપનો હસ્ત પણ ન મેળવ્યો. હવે વિરક્ત થયેલી રાજીમતી બોલી કે – સૈલોક્ય શ્રેષ્ઠ એવા શ્રીનેમિકુમારનો હસ્ત લગ્નમહોત્સવમાં તો મારા હસ્ત પર આવ્યો નહિ, તો પણ મારા દીક્ષા મહોત્સવ સમયે તો તેમનો હસ્ત વાસક્ષેપ કરવા વડે મારા મસ્તક પર અવશ્ય થશે. હવે પરિવાર સહિત સમુદ્રવિજય રાજા નેમિકુમારને કહેવા લાગ્યા કે હે વત્સ! એવો કોઈ નિશ્ચયવાદ નથી કે ન પરણેલા જ મોક્ષે જાય, કેમકે પૂર્વે થઈ ગયેલા ઋષભદેવાદિ તીર્થકરો પણ વિવાહ કરી ભોગ ભોગવીને પછી દીક્ષા સ્વીકારી મોક્ષે ગયા છે; તો હે કુમાર ! તમારું બ્રહ્મચારીનું શું તેઓ કરતાં પણ પણ ઉંચું પદ થશે? શું પરણેલા મોક્ષે જતા નથી? માટે હે પિતૃવલ્લભ! અત્યારે વિવાહ કરી અમારા મનોરથ પૂરા કર. તે સાંભળી નેમિનાથ પ્રભુ બોલ્યા કે – “હે તાત ! ઋષભદેવાદિ તીર્થકરોને ભોગાવલી કર્મો કરે ભોગવવા માટે વિવાહ કરવો પડ્યો હતો, પણ મારાં ભોગાવલી કર્મો ક્ષીણ થયાં છે. વળી તે પિતાજી ! | અનંતા જંતુઓનો સંહાર કરનારા અને સંસારને દુઃખરૂપ કરનારા એવા એક સ્ત્રીના સંગ્રહવાલા વિવાહ IR માટે આપ શા માટે આગ્રહ કરો છો”? અહીં કવિ ઉસ્નેક્ષા કરે છે કે -
૪૪૧
For Private and Personal Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
मन्येऽङ्गनाविरक्तः, परिणयनमिषेण नेमिरागत्य । राजीमती पूर्वभव-प्रेम्णा समकेतयद् मुक्त्यै ॥१॥
હું એમ માનું છું કે, સ્ત્રીઓથી વિરક્ત એવા શ્રી નેમિનાથ પ્રભુ પરણવાના બહાનાથી અહીં આવીને પૂર્વભવના પ્રેમથી રાજીમતીને મોક્ષ માટેનો સંકેત કરી ગયા ના
(૩ર રિનેની ) અહમ્ શ્રીઅરિષ્ટનેમિ સર્વ કલાઓમાં કુશલ હતા, (ગાવ તિuિr વાસસારું કુમારું યાવતુ - ભદ્રક પ્રકૃતિવાલા અને વડિલોનો વિનય કરનારા પ્રભુ ત્રણસો વરસ સુધી કુમાર રહ્યા છતા (૩-રવાસમત્તે સત્તા પf) ગૃહસ્થાવાસની મધ્યમાં રહીને દીક્ષા લેવાને તત્પર થયા. (પુર નોતિર્દિ Marufé éિ) વળી તીર્થકરોને અવશ્યપણે દીક્ષાનો અવસર જણાવવાનો છે કલ્પ એટલે આચાર જેઓનો એવા લોકાંતિક દેવો, (તે વેવ સર્વ માળિયર્થ) ઇત્યાદિ સર્વ પ્રથમની પેઠે કહેવું. એટલે પ્રભુને દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું ત્યારે પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને દીક્ષાનો અવસર જણાવવા માટે લોકાંતિક દેવો તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી વાણી વડે પ્રભુને અભિનંદતા અને પ્રભુની સ્તુતિ કરતા આ પ્રમાણે બોલ્યા કે – “હે સમૃદ્ધિશાળી ! આપ જય પામો જય પામો, હે કલ્યાણવંત ! આપ જય પામો જય પામો, હે કામદેવને જીતનારા તથા સમસ્ત જંતુઓને અભયદાન દેનારા પ્રભુ ! આપ જયવંતા વર્તો, અને હમેશાંના મહોત્સવ માટે આપ ધર્મતીર્થ પ્રવર્તાવો” એ પ્રમાણે કહીને તે લોકાંતિક દેવો જય જય શબ્દ બોલે
૪૪૨
For Private and Personal Use Only
Page #455
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.ksbiaith.org
છે. શ્રીનેમિનાથ પ્રભુને પહેલેથી અનુપમ એવું અવધિજ્ઞાન અને અવધિદર્શન હતું, તે વડે પ્રભુ પોતાનો દીક્ષાકાલ જાણીને સુવર્ણાદિ શ્રીનેમિનાથ પ્રભુને પહેલેથી અનુપમ એવું અવધિજ્ઞાન અને અવધિદર્શન હતું, તે વડે પ્રભુ પોતાનો દીક્ષાકાલ જાણીને સુવર્ણાદિ સર્વપ્રકારનું ધન યાચકોને આપે છે એટલે વાર્ષિકદાન આપે છે. (ગાવ વાળું તાડ્યાળ પરિમાડ્તા) યાવત્ પોતાના ગોત્રીયોને સુવર્ણાદિક ધન ભાગે પડતું વહેંચી આપીને શ્રીનેમિનાથ પ્રભુ દીક્ષા લેવાને નીકળ્યા ।૧૭૨
શ્રીનેમિનાથ પ્રભુ ક્યારે દીક્ષા લેવાને ચાલ્યા ? તે કહે છે - (ને સે વાસાળ પઢમે માસે) જે આ વર્ષાકાલનો પહેલો મહિનો, (તુત્વે પવચ્ચે-સાવળસુ) બીજું પખવાડીયું, એટલે (તસ્સ નં सावणसुद्धस्स છીપવચ્ચે ળ) શ્રાવણમાસના શુક્લ પખવાડીયાની છઠની તિથિને વિષે, (પુદ્દાતસમયંસિ) પૂર્વાણકાલસમયે (ત્તરવુંરાષ્ટ્ર સીયાણુ) ઉત્તરકુરા નામની પાલખીમાં રત્નજડિત સુવર્ણના સિંહાસન પર બેઠા છતા (સરેવ-મનુયા–સુરા રસાણ સમણુમ્મમાળમળે) અને દેવો, મનુષ્યો તથા અસુરો સહિત પર્ષદા એટલે લોકોના સમુદાયે કરીને સમ્યક્ પ્રકારે પાછળ ગમન કરાતા એવા પ્રભુને અગાડી ચાલતા મંગલપાઠકો, ભાટ-ચારણો અને કુલના વડીલ વિગેરે સ્વજનો અભિનન્દન આપવા લાગ્યા કે – ‘હે કલ્યાણકા૨ક ! તમે જય પામો જય પામો, સંયમરૂપ ધર્મમાં તમોને નિર્વિઘ્નપણ થાઓ' ઇત્યાદિ કહીને કુલના વડીલ વિગેરે
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૪૩
Page #456
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
સ્વજનો જય જય શબ્દ બોલે છે. (જ્ઞાવ-પરવળ નયરી! મળ્યું મોળ નિષ્ણરૂ) યાવત્-શ્રીઅરિષ્ટનેમિ પ્રભુ દ્વારકા નગરીના મધ્યભાગમાં થઈને નીકળે છે. (નિચ્છિત્તા) નીકળીને (નેળેવ રેવય! ગુન્નાને) જ્યાં રૈવતક નામનું ઉદ્યાન છે (તેળેવ વાજી) ત્યાં આવે છે. (વાચ્છિત્તા) આવીને (ગોળવરપાયવર્સી મહે) અશોક નામના ઉત્તમ વૃક્ષની નીચે (સીય વેજ્ઞ) પોતાની પાલખી સ્થાપન કરાવે છે. (વિજ્ઞા) સ્થાપન કરાવીને (સીયાઓ પોરુન્નુરૂ) પાલખીમાંથી નીચે ઉતરે છે. (પત્ત્વોòહિત્તા) નીચે ઉતરીને (સત્યમેવ) પોતાની મેળાએ જ (આમર-મન્નાનંગર ગોમુય) આભૂષણ માલા પ્રમુખ અલંકાર ઉતારે છે. (ગોમુત્તા) અલંકાર ઉતારીને (સયમેવ પંચમુયિં તોય રે) પોતાની મેળાએ જ પંચમુષ્ટિ લોચ કરે છે. (શ્તિા) પંચમુષ્ટિ લોચ કરીને (છટ્જેાં મત્તેનું અપળપળ) નિર્જલ એવા છટ્ઠ તપ વડે યુક્ત થઈ (ચિત્તžિ નવદ્ધત્તેજું નોધમુવાળÇÜ) ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રમાનો યોગ પ્રાપ્ત થતાં (ફ્ળ રેવસમાચ) એક દેવષ્ય વસ્ર ગ્રહણ કરીને (મેળ પુરિસસહસ્સેળ સદ્ધિ) એકહજાર પુરુષોની સાથે (મુંડે વિજ્ઞા) કેશનો લોચ કરવારૂપ દ્રવ્યથી અને ક્રોધાદિ દૂર કરવારૂપ ભાવથી મુંડ થઈને (ઞાો) ગૃહવાસ થકી નીકળી (સળગારિયું વનપ) અનગારપણાને એટલે સાધુપણાને પામ્યા ।।૧૭૩॥
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૪૪
Page #457
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ
(૩મર ૩રિનેમ) અહમ્ શ્રીઅરિષ્ટનેમિએ (૩પન્ન રાઢિયા) દીક્ષા લીધા પછી ચોપન દિવસ સુધી (નિર્ચે હમેશાં (વોસ૮) કાયાની શુશ્રુષા ત્યજી દીધેલી હોવાથી વોસરાવી છે કાયા જેમણે એવા,
વિશે વ્યાખ્યાનમ્ (વિયત્ત) પરીષહોને સહન કરવાથી ત્યજી દીધી છે શરીર ઉપરની મમતા જેમણે એવા છતા દરેક પ્રકારના ઉપસર્ગોને સહન કર્યા. (તે વેવ સર્વ) અહીં શ્રીમહાવીરસ્વામીના સંબંધમાં આવેલા પાઠ મુજબ સર્વ કહેલું. એટલે - શરીર ઉપરની મમતા રહિત એવા શ્રી અરિષ્ટનેમિ પ્રભુએ દેવો, મનુષ્યો અને તિર્યંચોએ કરેલા અનુકૂલ અને પ્રતિકૂલ ઉપસર્ગોને નિર્ભયપણે, ક્રોધરહિતપણે અને દીનતારહિતપણે સહન કર્યા. તેથી પ્રભુ ઈર્યાસમિતિ વિગેરે સમિતિવાલા, મન વચન અને કાયમુર્તિવાળા, તથા કર્મરૂપી શત્રુનો નાશ કરવાને ઉદ્યત થયા છતા વિચરે છે. આવી રીતે જ્ઞાન-દર્શન અને ચરિત્રાદિ ગુણો વડે આત્માને ભાવતા છતા શ્રીઅરિષ્ટનેમિ પ્રભુને ચોપન દિવસ વીતી ગયા. (ગાવ-પન્નારસ રાય) યાવત્ પંચાવનમાં દિવસની (ઉતરાં વકૃમાસ) મધ્યમાં વર્તતા એવા શ્રીઅરિષ્ટનેમિ પ્રભુને ( જે વાસા તળે મારે) જે આ વર્ષાકાલનો ત્રીજો મહિનો, (પંચમે વ સોયદુ) પાંચમું પખવાડીયું એટલે (ત vi સાસવિદુર્લસ પન્નરસીવ ) આસો માસના કૃષ્ણ પખેવાડીયાના પંદરમે દિવસે, (દિવસ પછી મે માજ) દિવસના પાછલા ભાગમાં ૧. ગુજરાતી ભાદરવા વદી અમાસને દિવસે.
૪૪૫
For Private and Personal Use Only
Page #458
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
-
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
(ગતરિસારું ઉજ્જયંત-એટલે ગિરનાર પર્વતના શિખર ઉપર (વેસાયવર ૩) વેકસ વૃક્ષની નીચે સપ્તમ (૩૮માં મત્તે ૩પ ) નિર્જલ એવા અઠમ તપ યુક્ત પ્રભુને, (ચિત્તાહિં નવવ્રત્તેજ ગોગમુવા પur)
વ્યાખ્યાનમુ. ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રમાનો યોગ પ્રાપ્ત થતાં (જ્ઞાતરિયાઈ માણસ) શુક્લ ધ્યાનના મધ્યભાગમાં વર્તતાં એટલે શુક્લધ્યાનના ચાર ભેદોને વિષે પ્રથમના બે ભેદોમાં વર્તતા એવા શ્રીઅરિષ્ટનેમિ પ્રભુને (૩wતે શ્રેણી ૩yત્ત) અનંત વસ્તુના વિષયવાળું અથવા અવિનાશી, અને અણુત્તર એટલે અનુપમ એવું ગાવ વતવરનાટૂંસને સમુu) યાવતુ-પ્રધાન કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું. (નાવ - નામાને પાસમાને વિદ) થાવતુ - સર્વલોકને વિષે તે તે કાલે મન વચન અને કાયયોગમાં યથાયોગ્ય વર્તતા એવા સમગ્ર જીવોના અને ધર્માસ્તિકાય વિગેરે સર્વ આજીવોના સમસ્ત પર્યાયોને જાણતા છતા અને દેખતા છતા વિચરે છે.
ગિરનાર ઉપર સહમ્રામ્રવન ઉદ્યાનમાં શ્રીનેમિનાથ પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું તે વખતે ઉદ્યાનપાલકે તત્કાલ કૃષ્ણવાસુદેવ પાસે જઈ તેમને આ શુભ વધામણી આપી. ઉદ્યાનપાલકના મુખથી પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયેલું સાંભળી હર્ષિત થયેલા કૃષ્ણ તેને સાડી બાર ક્રોડ દ્રવ્ય આપ્યું, અને તત્કાલ મોટી સમૃદ્ધિ સાથે પ્રભુને વંદન કરવા આવ્યા. તે વખતે રાજીમતી પણ પ્રભુને વંદન કરવા આવી. આ વખતે પ્રભુની અમૃતમય દેશના સાંભળી પ્રતિબોધ પામેલા વરદત્ત રાજાએ બે હજાર રાજાઓ સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યાર પછી
For Private and Personal Use Only
Page #459
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobairth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
કૃષ્ણ અંજલિ જોડી પ્રભુને પૂછ્યું કે - “હે સ્વામી ! આપના ઉપર રાજીમતીનો આટલો બધો સ્નેહ છે તેનું શું કારણ?' પ્રભુએ ધનવતીના ભવથી આરંભીને તેણીની સાથે પોતાના નવ ભવનો સંબંધ કહી સંભળાવ્યો કે
“હે કૃષ્ણ વાસુદેવ ! પહેલા ભવમાં હું ધન નામે રાજપુત્ર હતો, તે વખતે રાજીમતીનો જીવ ધનવતી નામની મારી પત્ની હતી ૧. બીજા ભવમાં અમે બન્ને પહેલા દેવલોકમાં દેવ અને દેવી થયાં હતાં ૨. ત્રીજા | ભવમાં હું ચિત્રગતી નામે વિદ્યાધર થયો હતો, અને એ રત્નવતી નામની મારી સ્ત્રી થઈ હતી ૩. ચોથા ભવમાં અમે બન્ને ચોથા દેવલોકમાં દેવ થયાં હતાં ૪. પાંચમા ભાવમાં હું અપરાજિત નામે રાજા થયો હતો, અને એ મારી પ્રિયતમા રાણી થઈ હતી ૫. છઠ્ઠા ભવમાં અમે બન્ને અગીયારમા દેવલોકમાં દેવ થયાં હતાં ૬. સાતમા ભાવમાં હું શંખ નામે રાજા થયો હતો, અને એ યશોમતી નામની મારી રાણી થઈ હતી ૭. આઠમા ભવમાં અમે બન્ને અપરાજિત દેવલોકમાં દેવ થયા હતા ૮. તથા આ નવમા ભાવમાં હું નેમિનાથ તીર્થકર છું, અને એ રાજીમતી છે ૯. હે હરિ ! આ પ્રમાણે પૂર્વભવોના સંબંધને લીધે રાજીમતીનો મારા પર સ્નેહ છે'. ત્યારપછી પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો, અને ભિન્ન ભિન્ન સ્થળે વિચરી અનેક ભવ્યોને પ્રતિબોધી અનુક્રમે પાછા રૈવતક પર્વત પર સમવસર્યા. તે વખતે અનેક રાજકન્યાઓ સહિત રાજીમતીએ અને પ્રભુના ભાઈ રથનેમિએ પ્રભુ પાસે દીક્ષા સ્વીકારી.
૪૪૭
૪૪૭
For Private and Personal Use Only
Page #460
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
હવે એક વખતે સાધ્વી શ્રી રાજીમતી બીજી સાધ્વીઓ સાથે પ્રભુને વંદન કરવા ગિરનાર પર જતી હતી. માર્ગમાં ચાલતાં અતિશય વરસાદ થવાથી બીજી સાધ્વીઓ જુદે જુદે સ્થાને વીખરાઈ ગઈ. વરસાદના જલથી ભીંજાયેલ વસવાળી રાજીમતી પણ જલના ઉપદ્રવ રહિત સ્થાનને શોધતાં એક ગુફામાં દાખલ થઈ, અને તે ગુફામાં પહેલેથી દાખલ થયેલા રથનેમિને ન જાણતાં તેમણે પોતાનાં ભીંજાયેલાં વસ્ત્રો સૂકવવાને ચારે તરફ નાખ્યાં. દેવાંગનાઓના રૂપની પણ હાંસી કરનારા સૌંદર્યવાળી અને સાક્ષાત્ કામદેવની સ્ત્રી જેવી અતી ૨મણીય એવી રાજીમતીને વસ્ત્ર રહિત જોઈ કામવશ થયેલા રથનેમિ તે વખતે પોતાનું મુનિપણું ભૂલી ગયા. શ્રી નેમિનાથથી તિરસ્કાર પામેલો કામદેવ તે વૈરનો બદલો તેમના ભાઈ રથનેમિ પાસે જાણે લેવા આવ્યો હોયની ! એવા નીચ કામદેવે રથનેમિને મર્મમાં હણ્યા, અને કામવિલ બનેલા રથનેમિ કુલલજ્જા તથા ધીરજ છોડી રાજીમતીને કહેવા લાગ્યા કે –
“કવિ સુરિ ! વિંદ વેદઃ, શોષ્યતે તપસા ત્વચા ? । સર્વાત્મોનસંયોગ-યોગ્યઃ સૌમાગ્યસેવધિ: III आगच्छ स्वेच्छया भद्रे ! कुर्वहे सफलं जनुः । आवामुभावपि प्रान्ते, चरिष्यावस्तपोविधिम् ॥२॥”
“હે સુન્દરિ ! સર્વ અંગના ભોગસંયોગને યોગ્ય અને સૌભાગ્યના ખજાનારૂપ એવા આ તારા અનુપમ દેહને તું તપસ્યા કરી શા માટે શોષાવી નાખે છે ? ।।૧।। માટે હે ભદ્રે ! તારી ઇચ્છાથી તું અહીં આવ, આપણે
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૪૮
Page #461
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( A
HEL
RA
કલ્પસૂત્ર ભાષાંતર
જન્મ સફળ કરીએ; અને પછી છેવટની અવસ્થામાં આપણે બન્ને તપવિધિ આચરશુ” |રા આવાં વચનો જ સપ્તમ આ સાંભળી અને રથનેમિને જોઈ મહાસતી રાજીમતીએ તત્કાલ વસ્ત્રો વડે પોતાનું શરીર ઢાંકી દીધુ, અને વ્યાખ્યાનમ્ અદ્દભૂત વૈર્ય ધરીને બોલી કે -
“महानुभाव ! कोऽयं ते - ऽभिलाषो नरकाध्वन: ? । सर्वं सावद्यमुत्सृज्य, पुनर्वाञ्छन्न लज्जसे ? ॥१॥ अगन्धनकुले जाता-स्तिर्यञ्चो य भुजङ्गमाः । तेऽपि नो वान्तमिच्छन्ति, त्वं नीच: किं ततोऽप्यसि ? ॥२॥"
“હે મહાનુભાવ! નરકના માર્ગરૂપ આવો નીચ અભિલાષ તમે કેમ કરો છો? સર્વ સાવદ્ય ત્યજીને પાછા તેની વાંછા કરતા તમે શું શરમાતા નથી? ૧૫અરે ! અગંધન કુલમાં ઉત્પન્ન થયેલા સર્પો જે તિર્યંચ જાતિના છે, તેઓ પણ પ્રાણાંત થવા છતાં વમેલાને પાછું ઇચ્છતા નથી, તો શું તમે તે તિર્યચોથી પણ નીચ છો? I'રો તમે જાણો છો કે તમારા ભ્રાતાએ મને વમન કરી દીધેલી છે, છતાં મારો ઉપભોગ કરવાને ઇચ્છતાં તમોને કાંઈ વિચાર ન આવ્યો? રથનેમિ ! સમજો સમજો, મહા ભાગ્યયોગે મળેલા આ મુનિવ્રતનું ભાન ન ભૂલો”. ઇત્યાદિ વાક્યો વડે રાજીમતીએ પ્રતિબોધિત કરેલા મહામુનિ રથનેમિ પાછા શુભ ધ્યાનમાં સ્થિર થયા, અને શ્રી નેમિનાથ પ્રભુ પાસે પ્રાયશ્ચિત આલોચી તીવ્ર તપ તપી મોક્ષે ગયા.
રાજીમતી પણ વિશુદ્ધ ભાવથી દીક્ષા આરાધી અંતે મોક્ષશયા પર ચડ્યાં, અને ઘણા કાલથી પ્રાર્થિત
૪૪૯
For Private and Personal Use Only
Page #462
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kenda
www.kobatirth.org
Atene Shri Kailassagersuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
uિપી
એવા શ્રીનેમિનાથના શાશ્વતા સંયોગને પામ્યાં. મહાસતી શ્રીરાજીમતી ચારસો વરસ ગૃહવાસમાં રહ્યા, એક સપ્તમ વરસ છદ્મસ્થપણામાં રહ્યાં, અને પાંચસો વરસ કેવલિપર્યાય પાળી મોક્ષે ગયાં ||૧૭૪ો.
વ્યાખ્યાનમ્ (૩રકો ને રિફ્લેમિસ) અહમ્ શ્રીઅરિષ્ટનેમિ પ્રભુને (ઉદ્યરસ TIT) અઢાર ગણ (ઉમટ્યારસ Tહરા દુલ્યા) અને અઢાર ગણધરો હતા I/૧૭પી.
(૩રકો જે રિમિક્સ) અહંનું શ્રીઅરિષ્ટનેમિને (ઉત્તપમોવB) વરદત્ત વિગેરે (૩ીરસ સમાસહસી) અઢાર હજાર સાધુઓ હતા, (૩ોસિયા સમાસંપયા દુલ્યા) પ્રભુને સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ ll૧૭૬ll
(૩મારો જે રિમિરસ) અહમ્ શ્રીઅરિષ્ટનેમિને (૩MMવિશ્વપામોવા3) આર્ય એવી યક્ષિણી | વિગેરે (વત્તાતીસે ઝિયાસહસ) ચાલીશ હજાર આર્યાઓ એટલે સાધ્વીઓ હતી, (
૩સિયા ૩Mયાસંપથી દુર્થી) પ્રભુને સાધ્વીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ /૧૭૭ll
(૩ર રિમિર) અહંનું શ્રીઅરિષ્ટનેમિને (નંદ્રામોવાળ સમોવાસ) નંદ વિગેરે શ્રાવકો ( સચસહિસ્સી ૩૩ત્તર સહસ) એક લાખ અને ઓગણોતેર હજાર હતા, (૩ોસિયા જ સમોવાસTIOf સંપા સુત્ય) પ્રભુને શ્રાવકોની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ /૧૭૮.
૪૫૦
For Private and Personal Use Only
Page #463
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ની
ક
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
(
૩૩ો રિમિક્સ) અહંનું શ્રીઅરિષ્ટનેમિને (મદાસુન્દ્રયાપામોવસ્ત્રાપજી મહાસુવ્રતા વિગેરે (સમોવરિયા) શ્રાવિકાઓ તિાિ સયસાદો છત્તીસં ૨ સદસ) ત્રણ લાખ અને છત્રીસ હજાર હતી, (૩ોસિયા સમવાસિયા સંપથી હત્યા) પ્રભુને શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈl/૧૭૯ી.
(૩રો રિમિરસ) અહંનું શ્રીઅરિષ્ટનેમિને (ઉત્તર તથા રસપુત્રી) ચારસો ચૌદપૂર્વી હતા. કેવા? (૩ના વિસિંહાસા) પોતે અસર્વજ્ઞ હોવા છતાં સર્વજ્ઞ સદેશ, (સવરત્તિવાનું) અકારાદિ સર્વ અક્ષરોના સંયોગોને જાણવાવાળા, (ગાવ-સંપયા સુથા) યાવતુ-સર્વજ્ઞ પેઠે સાચી પ્રરૂપણા કરનારા, આવા પ્રકારના ચારસો ચૌદપૂર્વી હતા. પ્રભુને ચૌદપૂર્વીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ. (પત્રરસ સયા નાળof) અહંનું શ્રીઅરિષ્ટનેમિને પંદરસો અવધિજ્ઞાનીઓની સંપદા થઈ, (પત્તરસ સયા રેવનનાળor) પંદરસો કેવલજ્ઞાનીઓની સંપદા થઈ, (જુન્નરસ સયા વેવિયા) પંદરસો વૈક્રિયલબ્ધિવાળા મુનિઓની સંપદા થઈ, (૨સ સા વિડનમ) એક હજાર વિપુલમતિ-મન:પર્યવજ્ઞાનીઓની સંપદા થઈ, (૩ સથા વા) આઠસો વાદી મુનિઓની સંપદા થઈ, (સોતસ સયા ૩પુત્તરોવવાથor) અને અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનારા સોલસો મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ. (પત્તરસ સમાસયા સિદ્ધા) શ્રીઅરિષ્ટનેમિ પ્રભુના
૪૫૧
For Private and Personal Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
TE ji]
કલ્પસૂત્ર ભાષાંતર
પંદરસો સાધુઓ મુક્તિ પામ્યા, (તસં ૩ઝથી સારું સિદ્ધાર્ડ) અને ત્રીસ સો એટલે ત્રણ હજાર સાધ્વીઓ
સપ્તમ હિતી મુક્તિ પામી I/૧૮૦
વ્યાખ્યાનમ્ (૩મરડો રિમિરસ) અહંનું શ્રીઅરિષ્ટનેમિને (વિદા કૉંતરાડમૂકી દુલ્યા) બે પ્રકારની અંતકૃભૂમિ | થઈ. એટલે શ્રી નેમિનાથ પ્રભુના શાસનમાં મોક્ષગામીઓને મોક્ષે જવાના કાલની મર્યાદા બે પ્રકારે થઈ. (તે નહીં) તે આ પ્રમાણે - (ગુણવંતરાડભૂમી જ રયાયંતીભૂમી ય) યુગાંતકૃભૂમિ અને પર્યાયાંતકૃભૂમિ. યુગ એટલે ગુરુ શિષ્ય પ્રશિષ્યાદિ ક્રમસર વર્તતા પટ્ટધર પુરુષો, તેઓ વડે અમિત-મર્યાદિત જે મોક્ષગામીઓનો મોક્ષે જવાનો કાલ, તે યુગાંતકૃભૂમિ કહેવાય. પર્યાય એટલે પ્રભુનો કેવલિપણાનો કાલ, તેને આશ્રયીને જે મોક્ષગામીઓનો મોક્ષે જવાનો કાલ, તે પર્યાયાંતકૃભૂમિ કહેવાય. (ગાવ ૩૮માdો રિસગુIBો ગુતામૂ) શ્રીનેમિનાથ પ્રભુના આઠમા પુરુષયુગ સુધી યુગાંતકૃભૂમિ થઈ, એટલે પ્રભુથી આરંભી તેમના પટ્ટધર આઠમા પુરુષ સુધી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો. હવે પર્યાયાન્તકૃભૂમિ કહે છે - (સુવાસરિયા, સંતવાણી) બે વરસ સુધીના કેવલિપણાના પર્યાયવાળા શ્રીનેમિનાથ પ્રભુ થયા બાદ કોઈ કેવલીએ સંસારનો અંત કર્યો, પી. એટલે શ્રીનેમિનાથ પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી બે વરસે મોક્ષમાર્ગ ચાલુ થયો ૧૮૧
૪૫૨
For Private and Personal Use Only
Page #465
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
ZR
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(તેનું વાનેનું તેનું સમપ્ાં) તે કાલે અને તે સમયે (ગરજ્ઞા નેમી) અર્હન્ શ્રીઅરિષ્ટનેમિ (તિળિ વાસસયાડું) ત્રણસો વરસ સુધી (વૃક્મારવાસમ) કુમારાવસ્થામાં (વસિત્તા) રહીને, (૨૩પ્પન્ન રાવિયાડું) ચોપન દિવસ સુધી (ઇમત્યપરિયાય પાળિત્તા) છદ્મસ્થ પર્યાય પાળીને, (તેમૂળારૂં સત્ત વાસસયાડું) દેશે ઊણા સાતસો વરસ સુધી એટલે ચોપન દિવસ ઓછા સાતસો વરસ સુધી (વેષ્વનિપરિયારું પાળિત્તા) કેવલિપર્યાય પાળીને, (પત્તિપુખ્ખારૂં સત્ત વાસસાડું) એકંદર પરિપૂર્ણ સાતસો વરસ સુધી (સામળીયાયં પાળિત્તા) ચારિત્રપર્યાય પાળીને, (પાં વાસસહસ્સું સવાગ્યું પાનતા) સર્વ મળી કુલ એક હજાર વરસ સુધી પોતાનું સર્વ આયુષ્ય પૂર્ણ કરીને, (ીને વેબિગ્ગા-ય-નામ-નુત્તે) વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચા૨ ભવોપગ્રાહી કર્મો ક્ષીણ થતાં (મીસે ગોષ્વિની) આ અવસર્પિણીમાં (દૂસમસુસમા સમાણુ વસ્તુવિદંતા) દુષમસુષમા નામનો ચોથો આરો ઘણો ખરો ગયા બાદ (ને સે શિમ્હાનું પત્યે માસે) જે આ ગ્રીષ્મકાલનો ચોથો મહિનો, (અત્તમે પવચ્ચે સાસાહસુદ્ધે) આઠમું પખવાડીયું, એટલે (તસ્સ ં ઞાસાનમુદ્રસ્સ અમપીવએ ાં) અસાડ stand માસના શુક્લ પખવાડીયાની આઠમની તિથિને વિષે (બિ ગિતસેનસિરસિ) ગિરનાર પર્વતના શિખર ઉપર (વંતૢિ ઇન્નીસેર્દિ ગળારસરૢ સદ્ધિ) પાંચસો છત્રીસ સાધુઓ સાથે શ્રી નેમિનાથ પ્રભુ (માસિળં મત્તેળે પાળાં) નિર્જલ માસક્ષપણ તપ યુક્ત થઈ, ચિત્તાનવપ્રજ્ઞેળ નોળમુવાળું) ચિત્રા નક્ષત્રમાં
For Private and Personal Use Only
થી પણ
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૫૩
Page #466
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Achana Shri Kailassagersuri Gyanmandie
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ કરી વ્યાખ્યાનમુ
ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં પુત્તાવાન સમસ) મધ્યરાત્રિને વિષે (
નેગ્ગા) પદ્માસને બેઠા થકા (વાર્તા) કાલધર્મ પામ્યા, (ગાવ-સવદુવ્રપ્પણી) યાવત્-સર્વદુ:ખથી મુક્ત થયા II૧૮રી | (સરો રિનેમરસ ત્રિપાયરસ ગાવ-સવકુવરીબારસ) કાળધર્મ પામેલા યાવત્ સર્વદુઃખથી મુક્ત થયેલા એવા અર્ધનું શ્રીઅરિષ્ટનેમિના નિર્વાણકાલથી (૧૩રાસીરું વાસસદસાડ઼ વિડતા) ચોરાસી હજાર વરસ વ્યતીત થયાં. (પંપાસીસ વાસસહસરસ) પંચાસીમાં હજાર વરસનાં પણ (નવ વાસસયારું વિવંતા) નવસો વરસ વ્યતીત થયાં. (રસમસ ય વાસસરસ) અને પંચાસીમા હજારના દસમા સેકાનો (૩માં સી સંવરાત્રે ) આ એંશીમો સંવત્સરકાલ જાય છે. એટલે શ્રીનેમિનાથ પ્રભુના નિર્વાણ પછી ચોરાશી હજાર નવસો એંસીમે વરસે શ્રીકલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું અથવા વંચાયું. કેમકે-શ્રીનેમિનાથ પ્રભુના નિર્વાણ પછી ચોરાશી હજાર વરસે શ્રી મહાવીર પ્રભુનું નિર્વાણ થયું, અને શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી નવસો એંશીમે વરસે પુસ્તકવાચનાદિ થયું /૧૮૩
શ્રી નેમિનાથવરિત્રે સમાપ્ત . હવે ગ્રન્થવિસ્તારના ભયથી પછીના અનુક્રમે શ્રીનેમિનાથથી શરૂ કરી શ્રી અજિતનાથ સુધીના જિનેશ્વરોના ફક્ત આંતરાના કાલનું પ્રમાણ કહે છે -
૪૫૪
For Private and Personal Use Only
Page #467
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનનું
(મરસ જે રદ્દો વાતાયરસ વાવ સવદુauદી) કાળધર્મ પામેલા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયેલા અહંનું શ્રીનમિનાથના નિર્વાણકાલથી (વંદ વાસસયસહસારું વરાસીર વાસસહસ્સારું નવ વાસસથાણું વિવંતા પાંચ લાખ ચોરાશી હજાર અને નવસો વરસ વ્યતીત થયાં. (તસમરસ ૫ વાસસયસ) અને | પંચાસીમા હજારના દસમા સૈકાનો (થે નીમે સંવરે રાત્રે 9) આ એંશીમો સંવત્સરકાલ જાય છે.
એટલે શ્રીનમિનાથના નિર્વાણ પછી પાંચ લાખ વરસે શ્રીનેમિનાથનું નિર્વાણ થયું, ત્યાર પછી ચોરાસી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૨૧) ૧૮૪ll
(મુનિસુવ્રયરસ જ કરો નાવ સંવરપટ્ટીપાસ) સર્વ દુઃખથી મુક્ત અર્ધનું શ્રીમુનિસુવ્રતના નિર્વાણકાલથી (વારસ વાસસયસહસારું વડરાસીરું વાસસરસારું નવ વાસસયારું વિવંતા) અગીયાર લાખ ચોરાશી હજાર અને નવસો વરસ વ્યતીત થયાં. (સમસ ૪ વાસસયરસ) અને દસમા સૈકાનો (૩ ૩સી સંવછરે રાત્રે ૧૭૬) આ એંશીમો સંવત્સરકાલ જાય છે. એટલે શ્રીમુનિસુવ્રતના નિર્વાણ પછી છ
૧. શ્રીમુનિસુવ્રતના નિર્વાણ પછી છ લાખ વરસે શ્રીનમિનાથનું નિર્વાણ થયું, ત્યાર પછી પાંચ લાખ ચોરાસી હજાર વરસે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, અને ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું. અહીં શ્રીમુનિસુવ્રતના નિર્વાણથી પુસ્તકવાચનાદિના આંતરાના વરસની એકંદર કુલ સંખ્યા ગણતાં અગીયાર લાખ ચોરાસી હજાર નવસો એંશી વરસ થયાં, તે કુલ સંખ્યા સૂત્રકારે દર્શાવી છે. આવી રીતે દરેક ઠેકાણે સમજી લેવું.
૪૫૫
For Private and Personal Use Only
Page #468
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
લાખ વરસે શ્રીનમિનાથનું નિર્વાણ થયું, ત્યાર બાદ પાંચ લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૨૦) ૧૮પા
(મલ્ચિર i ? નાવ સવલુauદીપા) સર્વ દુઃખથી મુક્ત અન્ શ્રીમલ્લિનાથના નિર્વાણકાલથી (૫ourટ્સ વાસસસિદસાડું ર૩રાસીદું જ વાસસરસારું નવ વાસસયા વિવંતા) પાંસઠ લાખ ચોરાસી હજાર અને નવસો વરસ વ્યતીત થયાં. (રસમસ ય વાસસયા) અને દસમા સૈકાનો (૩માં ૩ સંવરે
૬) આ એંશીમો સંવત્સરકાલ જાય છે. એટલે શ્રીમલ્લિનાથના નિર્વાણ પછી ચોપન લાખ વરસે - શ્રીમુનિસુવ્રતનું નિર્વાણ થયું. ત્યાર પછી અગીયાર લાખ ચોરાસી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૧૯) I/૧૮૬ો.
(૩રર v ૩ર૩રો નાવ સંદુauહીસ) સર્વ દુઃખથી મુક્ત અહંનું શ્રીઅરનાથના નિર્વાણ કાલથી ( વાસસહસ્તે વિતે) એક હજાર કોટિ વરસ વ્યતીત થયાં. (સે ગદા મન્નિરસ) બાકીના કાલનો પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો, (તે જ અર્થ) અને તે આ પ્રમાણે – (પંપત્નિવા વરાસીરું વાસસ્સારું વિવંતા) પાંસઠ લાખ અને ચોરાસી હજાર વરસ વ્યતીત થયાં, અર્થાત્ શ્રીઅરનાથના નિર્વાણ પછી એક
૪૫૬
For Private and Personal Use Only
Page #469
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ
વ્યાખ્યાનમ્
હજાર કોટિ પાંસઠ લાખ અને ચોરાશી હજાર વરસ વ્યતીત થયાં, (તન્મ સમg મહાવીરો નિq) તે સમયે શ્રી મહાવીર નિર્વાણ પામ્યા. (ત છે ત્યાર પછી (નવ વાસસારું વિવંતા) નવસો વરસ વ્યતીત થયાં, (રસમસ ય વાસસયસ) અને દસમા સૈકાનો (થે ૩સીને સંવજીરે ૨ાત્રે ર૭૬) આ એંશીમો સંવત્સર કાલ જાય છે. (પુર્વ ૩૩ો ગાવ એચંસો તાવ રલ્વે) આ પ્રમાણે પાઠનો ક્રમ અગાડીના સૂત્રોમાં પણ શ્રીશ્રેયાંસનાથ સુધી સમજવો. તાત્પર્ય કે - શ્રી અરનાથના નિર્વાણ પછી એક હજાર કોટિવરસે શ્રીમલ્લિનાથનું નિર્વાણ થયું, ત્યાર પછી પાંસઠ લાખ ચોરાસી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૧૮) ૧૮૭ll
(ક્યુસ સટ્ટો નાવ સહુવાપરીખ) સર્વદુઃખથી મુક્ત અન્ શ્રીકુંથુનાથના નિર્વાણકાલથી (ને ઘ૩માનવમે વિતે) એક પલ્યોપમનો ચોથો ભાગ વ્યતીત થયો. (દ્ધિ ૨, સયસહસ્સા સેર ગઠ્ઠા મસિ ) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રીકુંથુનાથના નિર્વાણ પછી એક હજાર કોટિ વરસ ન્યૂન એવો એક પલ્યોપમનો ચોથો ભાગ વ્યતીત થયો ત્યારે શ્રીઅરનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી એક હજાર કોટિ પાંસઠ લાખ ચોરાસી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ , થયું (૧૭) li૧૮૮
૪૫૭
For Private and Personal Use Only
Page #470
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
(સંતિસ ાં ગહનો નાવ સવવુવળજ્ઞીળસ) સર્વદુઃખથી મુક્ત અર્હન્ શ્રીશાંતિનાથના નિર્વાણકાલથી (ો ૨૩મા મૂળે પતિગોવમે વિસ્તે) પોણો પલ્યોપમ વ્યતીત થયો । (પદ્ય ચ સેર્સ નજ્ઞા મહ્નિસ) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે બાકીનો પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રીશાંતિનાથના નિર્વાણ પછી અર્ધ પલ્યોપમ વ્યતીત થયો ત્યારે શ્રીકુંથુનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી પા પલ્યોપમ તથા પાંસઠ લાખ ચોરાસી હજા૨ નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૧૬) ૧૮૯૦
(ધમ્મસ હું રહનો નાવ સવદુપ્પટ્ટીળસ) સર્વ દુઃખથી મુક્ત અર્હન્ શ્રીધર્મનાથના નિર્વાણકાલથી (તિષ્ણિ સરોવમારૂં વિનંતાડું) ત્રણ સાગરોપમ વ્યતીત થયાં. (પદ્ધિ ચ, સેર્સ નન્હા મલ્લસ) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે બાકીનો પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રીધર્મનાથના નિર્વાણ પછી પોણો પલ્યોપમ ન્યૂન ત્રણ સાગરોપમ વ્યતીત થયા ત્યારે શ્રીશાંતિનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી પોણો પલ્યોપમ તથા પાંસઠ લાખ ચોરાસી હજા૨ નવસો એંશી વરસે પુસ્તકાવાચનાદિ થયું (૧૫) ૧૯૦
(ગવંતસ્સ હું આરઠનો નાવ સવવુવાળઠ્ઠીળા) સર્વ દુઃખથી મુક્ત અર્હન્ શ્રીઅનંતનાથના નિર્વાણકાલથી (સત્ત સરોવમાડું વિતાડું) સાત સાગરોપમ વ્યતીત થયાં. (પત્નું ચ, સેસં ગઠ્ઠા મલ્લિસ) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે બાકીનો પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રીઅનંતનાથના નિર્વાણ પછી
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૫૮
Page #471
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir VES
Jછી
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
ચાર સાગરોપમ વ્યતીત થયા ત્યારે શ્રીધર્મનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી ત્રણ સાગરોપમ તથા પાસઠ લાખ ચોરાસી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૧૪) /૧૯૧૫
(વિમન vi૩૨દૃ૩ો વાવ ) સર્વદુઃખથી મુક્ત અહમ્ શ્રીવિમલનાથના નિર્વાણકાલથી | (સોનસ સારવારું વિતા ) સોળ સાગરોપમ વ્યતીત થતાં. (પાછર્દિ , સેસ નહીં મન્નિરસ) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે બાકીનો પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રીવિમલનાથના નિર્વાણ પછી નવ સાગરોપમ વ્યતીત થયા ત્યારે શ્રીઅનંતનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી સાત સાગરોપમ તથા પાસઠ લાખ ચોરાસી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૧૩) ૧૯રા
(વાસુપુઝર્સ જ કરો નાવ સદુદ્વપદીસ) સર્વદુઃખથી મુક્ત અર્ધનું શ્રીવાસુપૂજયના - નિર્વાણકાલથી (છાયાત્ની સાગરોવાનું વિચંતા) છંતાલીસ સાગરોપમ વ્યતીત થયાં. (vvwä સેક્સ
નહી મન્નરસ) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે બાકીનો પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રીવાસુપૂજ્યના નિર્વાણ પછી ત્રીસ સાગરોપમ વ્યતીત થયાં ત્યારે શ્રીવિમલનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી સોલ સાગરોપમ તથા પાંસઠ લાખ ચોરાસી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૧૨) ૧૯all
૪૫૯
For Private and Personal Use Only
Page #472
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
BEN
કલ્પસૂત્ર ભાષાંતર
(સિબ્બેસસ જે ૩ર૩ો નાવ સળaખરીસ) સર્વદુ:ખથી મુક્ત અહમ્ શ્રીશ્રેયાંસનાથના સપ્તમે નિર્વાણકાલથી તેને સારીવસ વિતે) એક સો સાગરોપમ વ્યતીત થયાં. (Toor 9, સેર માંદા
વ્યાખ્યાન મન્નિરસ) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે બાકીનો પાઠ શ્રી મલ્લિનાથ પેઠે સમજવો'. એટલે શ્રીશ્રેયાંસનાથના નિર્વાણ પછી ચોપન સાગરોપમ વ્યતીત થયાં ત્યારે શ્રીવાસુપૂજયનું નિર્વાણ થયું. ત્યાર પછી ત્યાં છેતાલીસ સાગરોપમ તથા પાંસઠ લાખ ચોરાસી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૧૧)li૧૯૪ો. | (સીયત્ર નં ૩ઠ્ઠો નાઉ સત્વહીન) સર્વદુ:ખથી મુક્ત અહમ્ શ્રી શીતલનાથના નિર્વાણકાલથી (RTI સારોવમહોર તિવાસ૩નવમમ સદિયવાયાત્રાસવાસસહસ્તેટિં ણયા વિવંતા) બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડાઆઠ માસ ન્યૂન એક કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (fમ સમજી મહાવીરો નિg૩) એ સમયે શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા. (તડવિ ઇ i ) ત્યાર પછી પણ (નવ વાસસથા વિજ્રતા) નવસો વરસ વ્યતીત થયાં, (સમસ ય વાસસક્સિ) અને દસમા સૈકાનો (૩યે ૩રસી સંવરે અને કચ્છ) આ એંશીમો સંવત્સર કાલ જાય છે. એટલે શ્રી શીતલનાથના નિર્વાણ પછી સો સાગરોપમ છાસઠ એ લાખ અને છવ્વીસ હજાર વરસ ન્યૂન એવા એક કોટિ સાગરોપમે શ્રીશ્રેયાંસનાથાનું નિર્વાણ થયું, ત્યારે જ
૧. પાંસઠ લાખ ચોરાસી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું એ પાઠ સમજવો.
૪૬૦
For Private and Personal Use Only
Page #473
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
60
(સુવિદિસ ાં ગરબો ગાવ સવદુપ્પટ્ઠીળસ) સર્વદુઃખથી મુક્ત અર્હન્ શ્રીસુવિધિનાથના નિર્વાણકાલથી (વસ સાગરોવમોડીઓ વિસ્તાનો) દસ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (સેસં નન્હા સીયનસ) બાકીનો પાઠ શ્રીશીતલનાથ પેઠે સમજવો. (તં ૨ રૂમ) અને તે આ પ્રમાણે - (તિવાસઅન્દ્રનવમમાસાહિયમાયાતીસવાસસહસ્તેહિં ળિયા વિડ્વતા ફજ્વાડ્) શ્રીસુવિધિનાથના નિર્વાણ પછી બેંતાલીસ હજાર ત્રણ વ૨સ અને સાડા આઠ માસ ન્યૂન એવા દસ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, એ સમયે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રીસુવિધિનાથના નિર્વાણ પછી નવ કોટિ સાગરોપમે શ્રીશીતલનાથનું નિર્વાણ થયું, ત્યાર - પછી બેતાલીસ હજા૨ ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૯) ૧૯૬૫
2
પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા સો સાગરોપમ છાસઠ લાખ અને છવ્વીસ હજા૨ વ૨સે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, અને ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૧૦) ૧૯૫
૧. અર્થાત્ શ્રી શ્રેયાંસનાથના નિર્વાણ પછી ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા સો સાગરોપમ પાંસઠ લાખ અને ચોરાસી હજા૨ વરસે શ્રીમહાવીરનું નિર્વાણ થયું.
૨. શ્રીસુવિધિનાથના નિર્વાણ પછી કેટલા વરસ ન્યૂન એવા દસ કોટિ સાગરોપમ વ્યતીત થયાં ? ઇત્યાદિ પાઠ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૬૧
Page #474
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wiધમા)
M
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ
વ્યાખ્યાનમું
aધા
(ચંદ્રપદ ૩૩ો ગાવ સદુપટ્ટીન) સર્વદુ:ખથી મુક્ત અહ7 શ્રીચન્દ્રપ્રભના નિર્વાણકાલથી ( સાસરોવમોહિસ વિડયંત) એકસો કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (સેસ નહી સયતરસ) બાકીનો પાઠ શ્રી શીતલનાથ પેઠે સમજવો (તે જ છે અને તે આ પ્રમાણે - (નિવાસ૩ નવમીસચિવાયાતીસવાસસટરસેટિંગમવા) બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એકસો કોટિ સાગરોપમ વ્યતીત થયાં, એ સમયે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રીચન્દ્રપ્રભના નિર્વાણ પછી નેવુ કોટિ સાગરોપમે શ્રીસુવિધિનાથનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા દસ કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૮) I/૧૯ી
(સુપાસ ૩૩ નાવ સહુવચ્ચપટીપા) સર્વદુ:ખથી મુક્ત અન્ શ્રીસુપાર્શ્વનાથના નિર્વાણકાલથી (ને સારોવોદિસહસ્તે વિતે) એક હજાર કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (સેસ નહ સીયત્ન) બાકીનો પાઠ શ્રીશીતલનાથ પેઠે સમજવો. (તં જરૂ) અને તે આ પ્રમાણે - તિવાસ નવમી સહિયવાહાતીસવાસસહસ્તેટિં ાયા વિવંતા વા) બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક હજાર કોટિ સાગરોપમ વ્યતીત થયાં ત્યારે શ્રી મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રીપાર્શ્વનાથના.
૪૬૨
For Private and Personal Use Only
Page #475
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
નિર્વાણ પછી નવસો કોટિ સાગરોપમે શ્રીચન્દ્રપ્રભનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ સપ્તમ અને સાડા આઠ માસ ન્યૂન એવા એકસો કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો વ્યાખ્યાનમ્ એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૭) ૧૯૮ll
(૫૩મદિર ૩૩ો ગાવ સહુવાપરીખ) સર્વદુઃખથી મુક્ત અહમ્ શ્રીપદ્મપ્રભના નિર્વાણકાલથી ||ી (તસ સારોવમોદિસહસ્સા વિવંતા) દસ હજાર કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (સે ગદા શીયન) બાકીનો પાઠ શ્રીશીતલનાથ પેઠે સમજવો. (તે જ રૂમ) અને તે આ પ્રમાણે - (નિવાસ૩ નવેમમાસાયિવાયાનીસવાસદરëિ ITI ક્યા) બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા દસ હજાર કોટિ સાગરોપમ વ્યતીત થયાં ત્યારે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રીપદ્મપ્રભના નિર્વાણ પછી નવ હજાર કોટિ સાગરોપમે શ્રીસુપાર્શ્વનાથનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક હજાર કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૬) I/૧૯લા
(સુમસ ૩ વાવ વત્વપટ્ટીમરા) સર્વદુઃખથી મુક્ત અહમ્ શ્રીસુમતિનાથના નિર્વાણકાલથી (ને સીગરોવમોદિસસિદિસે વિતે) એક લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (સેસ નહ સીયતરસ)
४६3
For Private and Personal Use Only
Page #476
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
! હિ!
થિ
IRH
બાકીનો પાઠ શ્રી શીતલનાથ પેઠે સમજવો. (તે જ રુ) અને તે આ પ્રમાણે – (તિવાસ નવમી સચિવાયાનીસવારસદરહંકળ રૂક્યાર્થ) શ્રીસુમતિનાથના નિર્વાણ પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક લાખ કોટિ સાગરોપમે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રીસુમતિનાથના નિર્વાણ પછી નેવું હજાર કોટિ સાગરોપમે શ્રીપદ્મપ્રભનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા દસ હજાર કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૫) I૨૦OOા
(મિનિંદ્રાસ ૩૩ ગાવ સવકુવપદાસ) સર્વદુઃખથી મુક્ત અહમ્ શ્રીઅભિનંદનના નિર્વાણકાલથી ( સાસરોવમસિયસ વિચંતા) દસલાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (સેસ નદી સીયત) બાકીનો પાઠ શ્રી શીતલનાથ પેઠે સમજવો. (તે રૂમ) અને તે આ પ્રમાણે - તિવાસ૩/નવમમાસહિયેવાયાત્રાસવાસસહહં ) શ્રી અભિનંદનના નિર્વાણ પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને અને સાડા આઠ માસ ન્યૂન એવા દસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં ત્યારે શ્રી મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રી અભિનંદનના નિર્વાણ પછી નવલાખ કોટિ સાગરોપમે શ્રીસુમતિનાથનું નિર્વાણ
દીસ
૪૬૪
For Private and Personal Use Only
Page #477
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
થયું, ત્યાર પછી બેંતાલીસ હજા૨ ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક લાખ કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૪) ૨૦૧
(સમવસ હું ગરનો નાવ સવરુવપ્પટ્ઠીળસ) સર્વદુઃખથી મુક્ત અર્હન્ શ્રીસંભવનાથના નિર્વાણકાલથી (વીસ સાગરોવમોહિસયસહસ્સા વિયંતા) વીસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (સેસં નહા સીયનસ) બાકીનો પાઠ શ્રીશીતલનાથ પેઠે સમજવો. (ત્રં ચ મં) અને તે આ પ્રમાણે – (તિવાસઽન્દ્રનવમમાસાયિવાયાનીસવાસ-સહસંહિં ઝળળ્યા ફજ્વાડ્યું) શ્રીસંભવનાથના નિર્વાણ પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા વીસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયા ત્યારે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રીસંભવનાથના નિર્વાણ પછી દસ લાખ કોટિ સાગરોપમે શ્રીઅભિનંદનનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા દસ લાખ કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૩) ૨૦૨
(મનિયસ ાં ગરદો નાવ સવમુખનીળસ) સર્વદુઃખથી મુક્ત અર્હન્ શ્રીઅજિતનાથના નિર્વાણકાલથી (પન્નાસં સરોવમોડિસયસહસ્સા વિશ્ર્વવંતા) પચાસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં,
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમુ
૪૬૫
Page #478
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
hri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
| (સેસંગદા સીયતા) બાકીનો પાઠ શ્રીશીતલનાથ પેઠે સમજવો. (તે ૨ ) અને તે આ પ્રમાણે - તિવાસનવમીમાંસાદિયવાયાનીસવાસ-સર્દિ ડ્રી) શ્રી અજિતનાથના નિર્વાણ પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ પછી અને સાડા આઠ માસ ન્યૂન એવા પચાસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં ત્યારે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રી અજિતનાથના નિર્વાણ પછી ત્રીસ લાખ કોટિ સાગરોપમે શ્રીસંભવનાથનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા વીસ લાખ કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૨) II - શ્રી ઋષભદેવના નિર્વાણ પછી બેંતાલીસ હજાર વરસ ન્યૂન એવા એક કોટાકોટિ સાગરોપમે શ્રી મહાવીર નિર્વાણ પામ્યા. એટલે ઋષભદેવના નિર્વાણ પછી ત્રણ વરસ અને સાડા આઠ માસ અધિક એવા પચાસ લાખ કોટિ સાગરોપમે શ્રીઅજિતનાથનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા પચાસ લાખ કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૧) ૨૦૩ll.
હવે આ અવસર્પિણીમાં ધર્મના પ્રથમ પ્રવર્તક હોવાથી પરમ ઉપકારી એવા ઋષભદેવનું ચરિત્ર કાંઈક વિસ્તારથી કહે છે -
४EE
For Private and Personal Use Only
Page #479
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
J
www.kobatirth.org
(તેનું વ્હાનેળ તેનું સમાં) તે કાલે અને તે સમયને વિષે (સમે ખં અન્ના હોતિ) કૌશલિક એવા અર્હન્ શ્રીઋષભદેવ પ્રભુનાં (૨૩ ઉત્તરાસાદે ગમીપંપને ધ્રુત્યા) ચાર કલ્યાણક ઉત્તરાષાઢા નક્ષત્રમાં થયાં, અને પાંચમું કલ્યાણક અભિજિત્ નક્ષત્રમાં થયું I૨૦૪
(તં નહા-) તે આ પ્રમાણે – (ત્તરાસાહિઁ પુ!, ચત્તા ગજ્મ વવવંતે) ઉત્તરાષાઢા નક્ષત્રમાં શ્રીઋષભદેવ પ્રભુ સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર મહાવિમાનથી ચ્યવ્યા, ચ્યવીને ગર્ભમાં આવ્યા. (જ્ઞાવ-) યાવત્ ઋષભદેવ પ્રભુ ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ્યા, તેમણે ઉત્તરાષાઢા નક્ષત્રમાં દીક્ષા લીધી, તેમને ઉત્તરાષાઢા નક્ષત્રમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું, (મમીફળા પરિષિવુ) અને તેઓ અભિજિત્ નક્ષત્રમાં નિર્વાણ પામ્યા - મોક્ષે ગયા II૨૦૫॥
(તેનું અનેળું તેનું સમાં) તે કાલે અને તે સમયે (સમે Ō સહા ગેસલિ!) અર્હન્ કૌશલિક ઋષભદેવ (ને તે શિમ્હાનું પત્યે માસે) જે આ ગ્રીષ્મકાલનો ચોથો માસ, (સત્તમે વચ્ચે-ઞાસાદવદુને) સાતમું પખવાડીયું, એટલે (તસ્સ નું ઞસાતવાસ પત્નીપવોળ) અસાડ માસના કૃષ્ણપખવાડીયાની ચોથની
૧. કોશલા એટલે અયોધ્યા નગરીમાં શ્રી ઋષભદેવ પ્રભુ જન્મ્યા હતા, તેથી કૌશલિક કહેવાયા.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને ચીલી C
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૬૭
Page #480
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
તિથિને વિષે (સન્વસિદ્ધાઓ મહાવિમાળો તિત્તીસંસારોવદ્યાઓ) જ્યાં દેવોની સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે, એવા સર્વાર્થસિદ્ધ મહાવિમાન થકી (સદંતર થયું પત્તા) આંતરા વિના ચ્યવન કરીને, (રૂદેવ નંવૂદ્દીને રીવે) આ જ જંબુદ્વીપ નામના દ્વીપને વિષે (મારદે વાસે) ભરતક્ષેત્રમાં (વાળમૂમી) ઇક્ષ્વાકુ નામની ભૂમિને વિષે (નામિનગરસ્ક મરુદેવા મારિયા) નાભિ કુલકરની મરુદેવા ભાર્યાની કુખને વિષે (પુવત્તાવmાનસમયંસિ) મધ્યરાત્રિમાં (આહારવવતી!) દેવસંબંધી આહારનો ત્યાગ કરીને (જ્ઞાવ-) યાવત્ દેવસંબંધી ભવનો ત્યાગ કરીને અને દેવસંબંધી શ૨ી૨નો ત્યાગ કરીને, ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (ન્મત્તાણુ વયંતે) ગર્ભપણે ઉત્પન્ન થયા ૨૦૬
(સમે ાં ગરહા હોસનિy) અર્હન્ કૌશલિક શ્રીઋષભદેવ (તિજ્ઞાળોવાણ આવિ ધ્રુત્યા) મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન સહિત હતા. (ä ના-) તે આ પ્રમાણે – (ચસ્લામિ ત્તિ ગાળ) પોતાનું દેવવિમાનમાંથી ચ્યવન થવાનું હતું ત્યારે ‘હું દેવવિમાનમાંથી ચ્યવીશ' એ પ્રમાણે શ્રીઋષભદેવ પ્રભુ જાણે છે. (ગાવ-) યાવત્-‘હું ચ્યવું છું’ એ પ્રમાણે જાણતા નથી, કારણ કે - વર્તમાનકાલ એક સમયનો – અતિસૂક્ષ્મ છે. ‘હું ચ્યવ્યો' એ પ્રમાણે જાણે છે, જે રાત્રિને વિષે શ્રીઋષભદેવ પ્રભુનો જીવ મરુદેવીની કુખમાં આવ્યો, તે
૧. ગુજરાતી જેઠ વદી ચોથ. ૨. તે વખતે ગામ, નગર વિગેરે નહોતાં.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ
૪૬૮
Page #481
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
રાત્રિએ મદેવમાતા (સુવિ પાસ) ચૌદ સ્વપ્ન દેખે છે. (તે નહ-) તે આ પ્રમાણે - (ાય-વસહૃ૦ ગણિI) F સપ્તમ ગજ, વૃષભ વિગેરે ચૌદ સ્વપ્ન સંબંધી ગાથા કહેવી. (સર્વ તહેવ) અહીં શ્રીમહાવીરસ્વામીના સંબંધમાં ફિટ વ્યાખ્યાનમ આવેલા પાઠ પ્રમાણે બધું સમજવું. (નવ) પરંતુ વિશેષ એટલો કે – (પઢમં સમે મુદે રૃતં પાસ) શ્રીમરુદેવી માતા પહેલે સ્વપ્ન પોતાના મુખમાં પ્રવેશ કરતા વૃષભને દેખે છે, (સેસો બીજા તીર્થકરોની માતાઓ પહેલે સ્વપ્ન હાથીને દેખે છે, અને શ્રીમહાવીર પ્રભુની માતાએ તો પહેલે સ્વપ્ન સિંહ દેખ્યો હતો. મરુદેવી તે ચૌદ સ્વપ્ન દેખીને જાગ્યાં, (નમવુમન રિસ સાડ) નાભિકુલકરને તે સ્વપ્ન કહી સંભળાવ્યાં (સુવિ પતિ નત્યિ) તે વખતે સ્વપ્ન પાઠક નહોતા, (નમવુન્નારો સયમેવ વારે) તેથી નાભિકુલકર પોતે જ તે સ્વપ્નોનાં ફલ કહે છે ૨૦ચ્છા
(તેજી તેમાં સમgor) તે કાલે અને તે સમયે (૩મે જે સરા શ્રોત્તિ) અર્ધનું કૌશલિક શ્રી ઋષભદેવ જન્મ્યા. મરુદેવા માતાએ પ્રભુને ક્યારે જન્મ આપ્યો? તે કહે છે - (2 સે જિફા મે માસે) જે આ ગ્રીષ્મકાલનો પહેલો માસ (પદને પ્રવ-ચિત્તવદુને) પહેલું પખવાડીયું, એટલે (તસ ઇ ચિત્તવદુર ગમી ) ચૈત્રમાસના કૃષ્ણ પખવાડીયાની 'આઠમની તિથિને વિષે (નવાર્દ માસામાં વઘુપરિપુugTor) ૧, ગુજરાતી - ફાગણ વદી આઠમની તિથિને વિષે.
૪૬૯
For Private and Personal Use Only
Page #482
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharva Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
નવ માસ બરાબર સંપૂર્ણ ( મા રારિયા) અને ઉપર સાડા સાત દિવસ ગયા બાદ (ગાવ-માસાહૈિં નવત્તે રોગમુવામા) યાવતુ-મધ્યરાત્રિને વિષે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (કારો) આરોગ્યવાળી એટલે જરા પણ પીડા રહિત એવી તે મરુદેવી માતાએ (કારો સાથં પાય) આરોગ્ય એટલે અબાધા રહિત એવા પુત્રનો જન્મ આપ્યો ૨૦૮.
(વેવ સર્વ) અહીં તે જ પ્રમાણે સર્વ કહેવું. એટલે શ્રી ઋષભદેવપ્રભુનો જન્મ થતાં છપ્પન દિíમારીઓનું આવવું, ચોસઠ ઇન્દ્રોએ મળી પ્રભુનો જન્માભિષેક કરવો, વિગેરે બધું શ્રીમહાવીર પ્રભુની પેઠે સમજવું. (નાવ સેવા તેમ જ વસુદરવા વહિંસુ) યાવત્ દેવો અને દેવીઓએ વસુધારાની વૃષ્ટિ કરી. (સે તદેવ વારસોહ-માજીપુછવદ્ધ-સુવમય-રિરિક કૂવન્ને સર્વ માળિયત્ન) વળી કેદખાનાની શુદ્ધિ છે કરવી, એટલે કેદખાનામાંથી કેદીઓને મુક્ત કરવા; માન-ઉન્માનની વૃદ્ધિ કરવી-માપનો વધારો કરવો; જકાત માફ કરવી વિગેરે કાર્યો કરવા; કુલમર્યાદા પાળવી; તથા ધોંસરા ઉંચા કરાવવા, એટલે ખેડવું, ગાડી હાંકવી પ્રમુખ આરંભનાં કાર્યો બંધ રખાવવાં; ઇત્યાદિ અધિકાર છોડી દઈને બાકીનું બધું તે જ પ્રમાણે કહેવું, એટલે શ્રી મહાવીર સ્વામીના સંબંધમાં આવેલા પાઠ મુજબ સમજવું.
૧. કેમકે તે વખતે કેદખાનું વ્યાપારપ્રવૃત્તિ વિગેરે નહોતુ.
૪૭)
For Private and Personal Use Only
Page #483
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
દેવલોકથી ચ્યવી મરુદેવીની કુખથી જન્મેલા શ્રીઋષભદેવ પ્રભુ અદ્ભુત સ્વરૂપવાળા હતા. અનેક દેવ-દેવીથી પરિવરેલા અને સકલ ગુણો વડે તે યુગલિક મનુષ્યોથી પરમ ઉત્કૃષ્ટ એવા પ્રભુ અનુક્રમે વધવા લાગ્યા. બાલ્યાવસ્થામાં પ્રભુને જ્યારે આહારની અભિલાષા થતી ત્યારે દેવે સંક્રમાવેલા અમૃતના રસવાળા અંગુઠાને પ્રભુ મુખમાં નાખતા, એવી રીતે બીજા તીર્થંકરો પણ બાલ્યાવસ્થામાં આહારની અભિલાષા થતાં દેવે સંક્રમાવેલા અમૃતના રસવાળા અંગુઠાને પોતાના મુખમાં નાખે છે, અને બાલ્યાવસ્થા વ્યતીત થતાં તેઓ અગ્નિથી પકાવેલા આહારનું ભોજન કરે છે; પણ શ્રીઋષભદેવે તો દીક્ષા લીધી ત્યાં સુધી દેવોએ આણેલાં ઉત્તરકુરુક્ષેત્રનાં કલ્પવૃક્ષનાં ફળોનું ભોજન કર્યું હતું.
હવે પ્રભુની ઉમ્મર એક વરસથી કાંઈક ઓછી હતી ત્યારે “પ્રથમ તીર્થંકરના વંશની સ્થાપના કરવી એ શક્રનો આચાર છે” એમ વિચારી; તથા ‘સ્વામી પાસે ખાલી હાથે કેમ જાઉં ?' એમ વિચારી શક્રેન્દ્ર એક મોટી ઇક્ષુયષ્ટિ' લઈને નાભિકુલકરના ખોળામાં બેઠેલા પ્રભુ પાસે આવીને ઉભા રહ્યા, ઇક્ષુયષ્ટિ દેખી હર્ષિત વદનવાલા પ્રભુએ પોતાનો હાથ લાંબો કર્યો, ત્યારે સ્વામીના ભાવને જાણનાર ઇન્દ્રે પ્રભુને પ્રણામ કરી ‘આપ ઇક્ષુ ખાશો ?’ એમ કહી ભેટણાની પેઠે તે ઇક્ષુ-લતા સ્વામીને અર્પણ કરી. ત્યાર પછી “પ્રભુને ઇક્ષુનો
૧. શેરડીનો સાંઠો.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ
૪૭૧
Page #484
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
કલ્પસૂત્ર ભાષાંતર
અભિલાષ થવાથી તેમનો વંશ “ઇક્વાકુ' નામનો થાઓ, તથા તેમના પૂર્વજોને ઇક્ષુનો અભિલાષ થવાથી આ સપ્તમ તેમનું ગોત્ર ‘કાશ્યપ' નામનું થાઓ” એમ કહી શક્રેન્દ્ર પ્રભુના વંશની સ્થાપના કરી. હવે બાલ્યાવસ્થાવાલા
વ્યાખ્યાનમ્ કોઈ યુગલને એટલે જોડલાને તેનાં માતા-પિતા તાડવૃક્ષ નીચે મૂકી ક્રીડા કરવાને જરા દૂર ગયાં. દૈવયોગે તે તાડવૃક્ષનું મોટું ફલ તે જોડલામાંના બાલક ઉપર પડયું, તેથી તે બાલક મૃત્યુ પામ્યો. આ અકાલમરણ પ્રથમ જ થયું. હવે તે જોડલાનાં માતા-પિતા ક્રીડા કરીને તાડવૃક્ષ નીચે આવ્યાં, અને જોડલામાંથી બાલકને મૃત્યુ પામેલો જાણી બાલિકાને ત્યાંથી લઈ જઈ ઉછેરવા લાગ્યા, અને તેણીનું સુનંદા નામ પાડ્યું. થોડા દિવસે સુનંદાનાં માતા-પિતા મરણ પામ્યાં, ત્યારે વનદેવી પેઠે ઉત્કૃષ્ટ સ્વરૂપવતી સુનંદા વનમાં એકલી ભમવા | લાગી. તે સુંદર સ્ત્રીને જોઈ યુગલીયાઓ તેણીને નાભિકુલકર પાસે લાવ્યા. નાભિરાજાએ પણ “આ સુનંદા હિ નામની મનોહર કન્યા ઋષભદેવની પત્ની થશે” એમ લોકોને જણાવી તેણીને પોતાની પાસે રાખી. હવે સુનંદા અને ૧સુમંગલાની સાથે વૃદ્ધિ પામતા પ્રભુ યૌવનવય પામ્યા, તે વખતે “પ્રથમ તીર્થંકરનો વિવાહ કરવો એ અમારો આચાર છે” એમ વિચારી કરોડો દેવ-દેવીઓથી પરિવરેલો ઇન્દ્ર પ્રભુ પાસે આવ્યો, અને વિવાહ આરંભ્યો. પ્રભુનું વર સંબંધી કાર્ય ઇન્દ્ર પોતે તથા દેવોએ કર્યું, અને બન્ને કન્યાનું વધૂસંબંધી કાર્ય ૧, છોકરો અને કન્યાને
૪૭૨
For Private and Personal Use Only
Page #485
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
Q.''
દેવીઓએ કર્યું ત્યાર પછી તે બન્ને સ્ત્રીઓ સાથે ભોગ ભોગવતા પ્રભુને છ લાખ પૂર્વ લાખ પૂર્વ વ્યતીત થયાં ત્યારે સુમંગલાએ ભરત અને બ્રાહ્મીરૂપ યુગલને જન્મ આપ્યો, તથા સુનંદાએ બાહુબલિ અને સુંદરીરૂપ યુગલને જન્મ આપ્યો. ત્યાર પછી સુમંગલાએ અનુક્રમે ઓગણપચાસ પુત્રયુગલને જન્મ આપ્યો ૨૦ા
(સમે ાં અરજ્ઞા જોસન્નિ! સવયુત્તે ં) અર્હન્ કૌશલિક શ્રીઋષભદેવ કાશ્યપગોત્રના હતા. (તસ નં પંચ નાધિા વમાહિષ્નત્તિ) તેમનાં પાંચ નામ થયાં છે; (તે જ્ઞજ્ઞા-) તે આ પ્રમાણે – (૩સમે ! વા) ઋષભદેવ૧, (પઢમરાયા ફ્ ) પ્રથમ રાજા ૨; (પઢમિવદ્રારેડ્ વા) પ્રથમ ભિક્ષાચ૨ ૩, (પદ્મમનિને રૂ વા) પ્રથમ જિન ૪, (પતિત્વરે હૈં વા) અને પ્રથમ તીર્થંકર ૫.
શ્રીઋષભદેવ પ્રભુ પ્રથમ રાજા કહેવાયા, તે આ પ્રમાણે –
પહેલાં યુગલીયાઓ ઘણા જ સરલ હતા, તેથી તેઓમાં વિવાદ થતો નહિ. પણ કાલના પ્રભાવથી તેઓમાં અનુક્રમે કષાય વધવા લાગ્યો, અને તેઓ પરસ્પર વિવાદ કરવા લાગ્યા; તેથી વિમલવાહન નામના પહેલા કુલકર અને ચક્ષુષ્માન્ નામના બીજા કુલકરના વખતમાં હકારરૂપ દંડનીતિ થઈ. તે વખતે જે યુગલીયો અપરાધ કરતો, તેને તે હકારરૂપ દંડનીતિથી શિક્ષા કરવામાં આવતી. જેમ સમુદ્રની ભરતીનું જલ મર્યાદાને
૧. પ્રભુ જન્મ્યા ત્યાં સુધી યુગલિકપ્રવૃત્તિ હોવાથી સુમંગલાનો જન્મ પણ પ્રભુ સાથે થયો હતો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૭૩
Page #486
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shei Kailassagarsuri Gyanmandir
TAE
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
ઉલ્લંઘે નહિ, તેમ હકાર શબ્દથી શિક્ષા કરેલા યુગલીયા તેની મર્યાદા ઉલ્લંઘતા નહિ. ત્યાર પછી અનુક્રમે વધારે પડતો કાલ આવતો ગયો, તેથી યશસ્વી નામના ત્રીજા કુલકર અને અભિચંદ્ર નામના ચોથા કુલકરના વખતમાં યુગલીયાઓ તે હકારરૂપ દંડનીતિનું ઉલ્લંઘન કરવા લાગ્યા. તેથી તે ત્રીજા અને ચોથા કુલકરના વખતમાં થોડો અપરાધ થતાં હકારરૂપ દંડનીતિ અને મોટો અપરાધ થતાં મકારરૂપ દંડનીતિ થઈ. ત્યાર પછી તેથી પણ વધારે પડતો કાલ આવ્યો, અને યુગલીયાઓ તે બન્ને દંડનીતિને ગણકારવા ન લાગ્યા, તેથી પ્રસેનજિતું નામના પાંચમા કુલકર મરુદેવા નામના છઠા કુલકર અને નાભિ નામના સાતમા કુલકરના વખતમાં અલ્પ અપરાધ થતાં હકારરૂપ દંડનીતિ, મધ્યમ અપરાધ થતાં મકાર દંડનીતિ, અને ઉત્કૃષ્ટ અપરાધ થતાં ધિક્કારરૂપ દંડનીતિ થઈ. નાભિ કુલકર યુગલીયાઓનો અપરાધ થતાં તેમને એ ત્રણે દંડનીતિ વડે શિક્ષા કરતા. પરનું પડતા કાલના પ્રભાવથી યુગલીયાઓમાં ક્રોધાદિ કષાયો અધિક વધવા લાગ્યા, તેથી તેઓ એ ત્રણે દંડનીતિનું ઉલ્લંઘન કરવા લાગ્યા. દિવસે દિવસે અપરાધો વધવા લાગ્યા, તેથી યુગલીયાઓએ એક્કા થઈ પ્રભુને જ્ઞાનાદિ ગુણો વડે અધિક જાણી તેમને તે હકીકત નિવેદન કરી. પ્રભુએ કહ્યું કે - “લોકમાં જેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તેમને શિક્ષા કરનાર રાજા હોય છે, અને તે રાજા અભિષેક કરેલો તથા પ્રધાન વિગેરેથી પરિવરેલો હોય છે”. આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી યુગલીયા બોલ્યા કે - “અમારો પણ આવો જ રાજા હો'. પ્રભુએ કહ્યું કે – ‘તમે નાભિકુલકર પાસે જઈ તેમની પાસે તેવા રાજાની માગણી કરો'. ત્યાર પછી યુગલીયાઓએ
४७४
For Private and Personal Use Only
Page #487
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
WE
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમુ.
પથા
A નાભિકુલકર પાસે જઈ રાજાની માગણી કરી, ત્યારે નાભિકુલકરે કહ્યું કે - “તમારો રાજા ઋષભ જ થાઓ. તે સાંભળી હર્ષ પામેલા યુગલીયાઓ પ્રભુ પાસે જઈ તે હકીકત નિવેદન કરી પ્રભુનો રાજ્યાભિષેક કરવા માટે પાણી લેવા સારુ સરોવર તરફ ગયા. આ વખતે શક્રેન્દ્રનું સિંહાસન કંપ્યું, તે અવધિજ્ઞાનથી પ્રભુનો રાજયાભિષેક જાણી અને પ્રથમ તીર્થકરને રાજ્યાભિષેક કરવાનો પોતાનો આચાર જાણી તુરત દેવો સહિત પ્રભુ પાસે આવ્યા. પછી તે સૌધર્મેન્દ્ર સુવર્ણની વેદિકા કરી તે ઉપર સિંહાસન સ્થાપ્યું, અને દેવોએ લાવેલા તીર્થજલ વડે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી તેણે પ્રભુને દિવ્ય વસ્ત્રો પહેરાવ્યાં, અને યોગ્ય સ્થળે રત્નના અલંકારો તથા મસ્તક ઉપર મુગટ પહેરાવી પ્રભુનો રાજ્યાભિષેક કર્યો. એટલામાં યુગલીયા કમલના પત્રમાં જલ લઈને આવ્યા, તેઓ પ્રભુને દિવ્ય વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થઈ સિંહાસન પર બેઠેલા દેખી વિસ્મય પામ્યા. દિવ્ય વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થયેલા સ્વામીના મસ્તક ઉપર જલ નાખવું ન ઘટે” એમ ક્ષણવાર વિચાર કરીને તેઓએ પ્રભુના ચરણ ઉપર તે જલ નાખ્યું. તે દેખી સંતુષ્ટ થયેલા ઇન્દ્રવિચાર્યું કે - “અહો ! આ મનુષ્યો વિનીત એટલે વિનયવાળા છે' એમ વિચારી તેણે કુબેરને આજ્ઞા કરી કે - “અહીં બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી એવી વિનીતા નગરી બનાવો, એ પ્રમાણે કુબેરને આજ્ઞા કરી ઇન્દ્ર પોતાને સ્થાને ગયો. ઇન્દ્રની આજ્ઞા મુજબ કુબેરે બાર યોજન લાંબી અને નવ યોજન વિસ્તારવાળી, રત્ન અને સુવર્ણમય હવેલીઓની પંક્તિથી તથા ફરતા કિલ્લાથી સુશોભિત એવી વિનીતા નગરી વસાવી.
૪૭૫
For Private and Personal Use Only
Page #488
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
WOLENN
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
કલ્પસૂત્ર ભાષાંતર
સર્વ રાજાઓમાં પ્રથમ રાજા શ્રી ઋષભદેવ પ્રભુ પોતાના સંતાનની પેઠે પ્રજાનું પાલન કરવા લાગ્યા, સપ્તમ તથા ઉંચી જાતના ઘોડા, હાથી, બળદ અને ગાયો વિગેરેનો સંગ્રહ કર્યો. વળી ઉગ્ર, ભોગ, રાજન્ય અને વ્યાખ્યાનનું ક્ષત્રિયરૂપ ચાર કુલ સ્થાપ્યાં; તેઓમાં જેઓ ઉગ્ર દંડ કરનારા હતા તેઓને ઉગ્રકુલમાં સ્થાપ્યા, તે | આરક્ષકસ્થાનીય એટલે કોટવાલ પ્રમુખ જાણવા. જેઓ ભોગને યોગ્ય હતા તેમને ભોગકુલમાં સ્થાપ્યા, તે ગુરુસ્થાનીય જાણવા. જેઓ સમાન વયવાળા હતા તેમને રાજન્યકુલમાં સ્થાપ્યા, તે મિત્ર-સ્થાનીય જાણવા. [la અને બાકીના પ્રધાન પ્રજાલોકને ક્ષત્રિયકુલમાં સ્થાપ્યા. - હવે કાલની ઉત્તરોત્તર હાનિથી શ્રી ઋષભદેવ પ્રભુના વખતમાં કલ્પવૃક્ષનાં ફળો મળતાં નહોતાં, તેથી જેઓ અવાકુવંશના હતા તેઓ શેરડી ખાતા, તથા બીજાઓ પ્રાયઃ વૃક્ષોનાં પત્ર, પુષ્પ અને ફલાદિ ખાતા. વળી તે વખતે અગ્નિ ન હોવાથી તેઓ ચોખા વગેરે ધાન્ય કાચું ખાતા, પરન્તુ કાલના પ્રભાવથી તે ન પચવાથી થોડું થોડું ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી તેઓ પ્રભુના કહેવા પ્રમાણે ચોખા પ્રમુખ ધાન્યને હાથથી મસળીને તેનાં ફોતરાં કાઢી નાખીને ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી તેઓ પ્રભુના કહેવા પ્રમાણે ધાન્યને હાથથી મસળીને તેનાં ફોતરાં કાઢી નાખી પાંદડાના પડીયામાં જલથી ભીંજાવીને ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી તેઓ પૂર્વોક્ત વિધિ પ્રમાણે ધાન્યને જલથી ભીંજાવી કેટલીક વખત મૂઠીમાં ગરમી લાગે તેમ રાખી પછી ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી પૂર્વોક્ત વિધિ પ્રમાણે ધાન્યને જલથી ભીંજાવી કેટલોક | વખત કાંખમાં ગરમી લાગે તેમ રાખી પછી ખાવા લાગ્યા. આ પ્રમાણે ધાન્યને પચાવવા તેઓ ઘણા ઘણા
४७६
For Private and Personal Use Only
Page #489
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
%
કલ્પસૂત્ર ભાષાંતર
2િ ઉપાયો કરવા લાગ્યા. હવે એવામાં એક વખતે વૃક્ષો ઘસાવાથી નવીન અગ્નિ ઉત્પન્ન થયો, અને તૃણ- 2િ સપ્તમ કાષ્ઠાદિકને બાળતાં તે અગ્નિની જવાળાઓ વધવા લાગી. કોઈ પણ વખત ન દેખેલા તે અગ્નિને જોઈ વ્યાખ્યાનમુ વિસ્મિત થયેલા યુગલીયાઓએ નવીન રત્નની બુદ્ધિથી તેને ગ્રહણ કરવાને હાથ લાંબા કર્યા, પણ ઉલટા નું તેઓ બળવા લાગ્યા. અગ્નિથી હાથે દાઝેલા તેઓએ ભયભીત થઈ પ્રભુ પાસે આવી તે વાત જણાવી. પ્રભુએ અગ્નિની ઉત્પત્તિ જાણી તેઓને કહ્યું કે – “હે યુગલિકો ! એ અગ્નિ ઉત્પન્ન થયો છે; માટે હવે તમે || તે અગ્નિમાં ચોખા વિગેરે ધાન્ય સ્થાપન કરીને પછી ખાઓ, જેથી તે ધાન્ય તમોને સુખેથી પચશે”. આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી અજીર્ણથી કંટાળેલા તેઓ હર્ષ પામ્યા, પણ પકાવવાનો અભ્યાસ ન હોવાથી ઉપાયને બરોબર રીતે ન જાણતા એવા તેઓ ચોખા વિગેરે ધાન્યને અગ્નિમાં નાખી કલ્પવૃક્ષ પાસેથી જેમ ફળો માગતા હતા તેમ અગ્નિ પાસેથી તે ધાન્ય માગવા લાગ્યા ! પરન્તુ અગ્નિથી તે બધુ ધાન્ય તદ્દન બળી | ગયેલું જોઈને “અરે ! આ પાપાત્મા તો વેતાલની પેઠે અતૃપ્ત જ રહ્યો છતો પોતે જ બધું ખાઈ જાય છે, આપણને કાંઈ પણ પાછું આપતો નથી, માટે તેનો આ અપરાધ સ્વામીને કહી તેને શિક્ષા કરાવશું” આ પ્રમાણે બોલતા છતા અને અગ્નિને શિક્ષા કરાવવાની બુદ્ધિવાળા તે ભોલા મનુષ્યો પ્રભુ પાસે જવાને ચાલ્યા. તેઓ રસ્તામાં ચાલતાં પ્રભુને હાથી ઉપર બેસીને સામા આવતા જોઈ પ્રભુને યથાસ્થિત હકીકત નિવેદન કરતા બોલ્યા કે – “હે સ્વામિન્ ! એ અગ્નિ તો નાખેલા સમગ્ર ધાન્યને કોઈ પેટભરાની પેઠે ભૂખાળવો થઈ છે એકલો જ ખાઈ જાય છે!, અમને કાંઈ પણ પાછું આપતો નથી”. પ્રભુએ કહ્યું કે – “તમારે વાસણ વિગેરેના
૪૭૭
For Private and Personal Use Only
Page #490
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યવધાન વડે ધાન્યને અગ્નિ ઉપર પકાવવું જોઈએ, વાસણને અગ્નિ ઉપર રાખી તેમાં ધાન્યને પકાવી પછી સપ્તમે ભક્ષણ કરો”. એમ કહીને તે વખતે પ્રભુએ યુગલિકો પાસે જ ભીની માટીનો પિંડ મંગાવ્યો. તે પિંડને વ્યાખ્યાનમ્ હાથીના કુંભસ્થલ ઉપર મૂકાવી મહાવત પાસે તેનું વાસણ બનાવરાવીને પ્રભુએ પહેલું કુંભારનું 'શિલ્પ પ્રગટ કર્યું. પછી તેઓને પ્રભુએ કહ્યું કે - “આવી રીતે બીજાં પણ પાત્રો બનાવો, અને તેને અગ્નિ ઉપર રાખી તેમાં ધાન્યોને પકાવી પછી ભક્ષણ કરો'. પ્રભુએ બતાવેલી કલાને બરોબર ધ્યાનમાં લઈને યુગલીયાઓ યથા તે પ્રમાણે વાસણ બનાવવા લાગ્યા, એવી રીતે પહેલી કુંભારની કલા પ્રવર્તી. ત્યાર પછી પ્રભુએ લુહારની, ચિતારાની, વણકરની અને નાપિતની કલારૂપ ચાર કલાઓ પ્રગટ કરી. આ પાંચ મૂલ શિલ્પોના પ્રત્યેકના - વીસ ભેદ થવાથી એક સો શિલ્પો થયાં.
(૩મે જે ન શોતિ) અહંનું કૌશલિક શ્રી ઋષભદેવ પ્રભુ (૯) સર્વ કલાઓમાં કુશલ હતા વળી પ્રભુ કેવા ? - ( પ) કરેલી હિતકર પ્રતિજ્ઞાનો સમ્યક પ્રકારે નિર્વાહ કરનારા, (ર) અત્યંત સુંદર રૂપવાળા, (૩૫ત્નીને) સર્વ પ્રકારના ગુણોથી યુક્ત બનેલા, અથવા ઇન્દ્રિયોને કાબુમાં રાખનારા, (મ) સરલ પ્રકૃતિવાળા, (વિ) અને વડીલોનો વિનય કરનારા હતા. આવા પ્રકારના વિશેષણોથી વિભૂષિત પ્રભુ (વીસ પુળસીસદસા) વીસ લાખ પૂર્વ સુધી (મારવાસમત્તે વસ) કુમાર અવસ્થાની
૧. કલા. ૨. વાળંદની. ૩. કલાઓના.
૪૭૮
For Private and Personal Use Only
Page #491
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
aણી
1 મધ્યમાં રહ્યા. (સત્તા) વીસ લાખ પૂર્વ સુધી કુમાર અવસ્થામાં રહીને ત્યાર પછી (તેઢિપુત્રસસિદરસારું
સપ્તમ ત્રેસઠ લાખ પૂર્વ સુધી (Mવાસમો વસ) રાજય અવસ્થાની મધ્યમાં રહ્યા. (તેઢિ વિસયસદસારું કામ વ્યાખ્યાનનું
Mવાસમત્તે સમાજ અને ત્રેસઠ લાખ પૂર્વ સુધી રાજય અવસ્થામાં રહેતા છતા શ્રી ઋષભદેવ પ્રભુએ (હાડ્યો નથMદારો સ૩૩પન્નવસારનો વાવર વન્ના) લેખનકલા છે આદિ જેઓમાં, ગણિત છે પ્રધાન જેઓમાં, અને શકુનરુત એટલે પક્ષીની ભાષા જાણવાની કલા છે અંતે જેઓમાં એવી પુરુષની બહોંતેર કલાઓનો; (વડદ્ધ મહિલા) તથા સ્ત્રીઓની ચોસઠ કલાઓનો ઉપદેશ કર્યો, એટલે તે કલાઓ શીખવી. (સિખસથે જ મા') વળી કર્મો એટલે કૃષિ-વાણિજ્યાદિ જીવનના ઉપાયોની મધ્યમાં કુંભાર વિગેરેનાં પૂર્વે કહેલ સો શિલ્પોનો પ્રભુએ ઉપદેશ કર્યો એટલે શીખવ્યાં. આચાર્યના ઉપદેશ વગર ઉત્પન્ન થયેલ તે કર્મ, અને આચાર્યના ઉપદેશથી થયેલ તે શિલ્પ સમજવાં; આ પ્રમાણે કર્મો અને શિલ્પમાં તફાવત છે. કર્મ તો અનુક્રમે પોતાની મેળે જ ઉત્પન્ન થયાં છે, પ્રભુએ તો સો શિલ્પો જ શીખવ્યાં છે. વિ પાહિયા, રિસ) આ પ્રમાણે પુરુષની બહોતેર કલાઓ, સ્ત્રીઓની ચોસઠ કલાઓ, અને સો શિલ્પો, એ ત્રણ વસ્તુનો પ્રભુએ પ્રજાના હિતને માટે ઉપદેશ કર્યો.
પુરુષની બહોંતેર કલાઓ આ પ્રમાણે-લેખન, ગણિત, ગીત, નૃત્ય, વાઘ, પઠન, શિક્ષા, જ્યોતિષ, ૧. શીખામણ આપવી, શિક્ષા કરવી.
૪૭૯
For Private and Personal Use Only
Page #492
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમ્
માણસ, સામાજિક વિકાસ
IN
છંદ, અલંકાર©, વ્યાકરણ, નિરુક્તિ, કાવ્ય, કાત્યાયન, નિઘંટુ', ગજારોહણ, તુરગારોહણ, ગજ અને ઘોડા કેળવવાની કલા, શસ્ત્રાભ્યાસ, રસ૬, મંત્ર, યંત્ર, વિષ, ખન્ય, ગંધવાદ, પ્રાકૃત, સંસ્કૃત પૈશાચિક, અપભ્રંશ, સ્મૃતિ”, પુરાણ, વિધિ, સિદ્ધાન્ત, તર્ક, વૈદક, વેદ, આગમ, સંહિતા, ઇતિહાસ, સામુદ્રિક", વિજ્ઞાન, આચાર્યકવિઘા, રસાયણ, કપટ, વિદ્યાનુવાદ, દર્શનસંસ્કાર, ધૂર્તશંબલક, મણિકર્મ, 'તરુચિકિત્સા, ખેચરીકલાપ૦, અમરીકલા, ઇન્દ્રજાલ, પાતાલસિદ્ધિ, યંત્રક, રસવતી, સર્વકરણી, પ્રાસાદલક્ષણ", પણ, ચિત્રોપલ, લેપ૦, ચર્મકર્મ, પત્રચ્છેદ્ય, નખચ્છેદ્ય, પત્ર પરીક્ષા, વશીકરણ, કાષ્ઠઘન, દેશભાષા, ગારુડ, યોગાંગ, ધાતુકર્મ, કેલિવિધિ, અને શકુનરૂતર આ પ્રમાણે પુરુષની બહોંતેર કલાઓ જાણવી, આમાં લેખન એટલે હંસલિપિ વિગેરે અઢાર જાતની લિપિ સમજવી, તેનું વિધાન પ્રભુએ જમણે હાથે બ્રાહ્મીને શીખવ્યું. તથા એક, દસ, સો, હજાર, દસ હજાર, લાખ, દસલાખ, કરોડ, દસકરોડ, અબજ, ખર્વ, નિખર્વ, મહાપર્મ, શંકુ, જલધિ, અંત્ય, મધ્ય અને પરાધે; એવી રીતે અનુક્રમે દસ દસ ગણી સંખ્યાવાળું ગણિત પ્રભુએ ડાબે હાથે સુંદરીને શીખવ્યું. વળી પ્રભુએ કાષ્ઠકમંદિરૂપ કર્મ ભરતને શીખવ્યું, અને પુરુષાદિનાં લક્ષણો બાહુબલિને શીખવ્યાં. સ્ત્રીઓની ચોસઠ કલાઓ આ પ્રમાણે-નૃત્ય, ઔચિત્ય, ચિત્ર, વારિત્ર,
૧, શબ્દકોષ. ૨. ઘોડા ઉપર ચડવાની કલા, ૩. ખાણ અથવા ખનીજ પદાર્થ ઓળખવા. ૪. વૃક્ષોના રોગનું ઓસડ બનાવવું. ૫, ઘર-મંદિરાદિનું શુભાશુભ લક્ષણ જાણવું. ૬, જુગાર. ૭. ધારેલું પત્ર છેદવું. ૮. આદર આપવો.
૪૮૦
For Private and Personal Use Only
Page #493
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમુ
I[N [ IIll|
મંત્ર, તંત્ર, ઘનવૃષ્ટિ, ફલાવૃષ્ટિ, સંસ્કૃતજલ્પ, ક્રિયાકલ્પ, જ્ઞાન, વિજ્ઞાન, દંભ, અંબુસ્તંભર, ગીતમાન, તાલમાન, આકારગોપન, આરામરોપણ, કાવ્યશક્તિ, વક્રોક્તિ”, નરલક્ષણ, હાથી અને ઘોડાની પરીક્ષા, વાસ્તુસિદ્ધિ, લઘુબુદ્ધિ, શકુનવિચાર, ધર્માચાર, અંજનયોગ, ચૂર્ણયોગ, ગૃહિધર્મ, સુપ્રસાદનકર્મ", કનકસિદ્ધિ, વર્ણિકાવૃદ્ધિ વાક્વાટવ, કરલાઘવ°, લલિત-ચરણ, તૈલસુરભિતાકરણ”, ત્યોપચાર, ગેહાચાર, વ્યાકરણ, પરનિરાકરણ ૧, વીણાનાદ, વિતંડાવાદ, અંકસ્થિતિ, જનાચાર, કુંભભ્રમ, સારિશ્રમ, રત્નમણિભેદ, લિપિપરિચ્છેદ, વૈક્રિયા, કામાવિષ્કરણ ૭, ધન, ચિકુરબંધ, શાલીખંડન, મુખમમ્હન, કથાકથન, કુસુમસુગ્રંથન, વરવેષ, સર્વભાષાવિશેષ, વાણિજય, ભોજય°, અભિધાનપરિણાન, આભૂષણ યથાસ્થાન વિવિધ પરિધાન, અંત્યાક્ષરિકા અને પ્રશ્નપહેલિકા;જ આ પ્રમાણે સ્ત્રીઓની ચોસઠ કલાઓ જાણવી.
(૩રિસિત્તા) ઉપર મુજબ શ્રી ઋષભદેવ પ્રભુએ પુરુષની બહોંતેર કલાઓ, સ્ત્રીઓની ચોસઠ કલાઓ, અને સો શિલ્પો; એ ત્રણ વસ્તુઓનો પ્રજાના હિતને માટે ઉપદેશ કરીને (ઉત્તર) પોતાના સો પુત્રોનો (ઝસ સિંગ) સો રાજ્યો ઉપર અભિષેક કર્યો. પ્રભુએ ભરતને વિનીતા નગરીનું મુખ્ય રાજ્ય
૧. ફળ ખેંચવાની-તોડવાની-કલા. ૨. પાણી થંભાવવું. ૩. બગીચો રોપવો. ૪. તીવ્ર બુદ્ધિ. ૫. ખુશ કરવું. ૬. સૌંદર્યની વૃદ્ધિ. ૭. હાથચાલાકી. ૮. સુગંધી તેલ બનાવવું. ૯. કેશ બાંધવા. ૧૦. ફૂલ ગૂંથવા.
ના
૪૮૧
For Private and Personal Use Only
Page #494
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
આપ્યું, બાહુબલિને બહલીદેશમાં તક્ષશિલા નગરીનું રાજ્ય આપ્યું, અને બાકીના અઠાણું પુત્રોને જુદા જુદા દેશો વહેંચી આપ્યા. પ્રભુના સો પુત્રોના નામ આ પ્રમાણે -
ભરત, બાહુબલિ, શંખ, વિશ્વકર્મા, વિમલ, સુલક્ષણ, અમલ, ચિત્રાંગ, ખ્યાતકીર્તિ, વરદત્ત૭, સાગર, યશોધર, અમર, રથવર, કામદેવ, ધ્રુવ, વત્સ, નંદ, સૂર, સુનન્દ૯, કુરુ, અંગ, વંગ, કોશલ, વીર, કલિંગ, માગધ, વિદેહ, સંગમ, દશાર્ણ, ગંભીર, વસુવર્મા, સુવર્મા, રાષ્ટ્ર, સુરાષ્ટ્ર, બુદ્ધિકર, વિવિધકર, સુયશા, યશ-કીર્તિ, યશસ્કર, કીર્તિકર, સૂરણ, બ્રહ્મસેન, વિક્રાન્ત, નરોત્તમ, પુરુષોત્તમ, ચન્દ્રસેન, મહાસેન, નભ સેન, ભાનુv૦, સુકાંત, પુષ્પયુત, શ્રીધર, દુર્ઘર્ષ, સુસુમાર, દુર્જય, અજેયમાન, સુધર્મા, ધર્મસેન, આનન્દન°, આનંદ, નંદ, અપરાજિત, વિશ્વસેન, હરિષેણ, જય, વિજય, વિજયંત, પ્રભાકર, અરિદમન”, માન, મહાબાહ, દીર્ઘબાહુ, મેઘ, સુઘોષ, વિશ્વ, વરાહ, સુસેન, સેનાપતિ, કપિલ”, શૈલવિચારી, અરિજય, કંજરબલ, જયદેવ, નાગદત્ત, કાશ્યપ, બલ, ધીર, શુભમતિ, સુમતિ©, પદ્મનાભ, | સિંહ, સુજાતિ, સંજય, સુનાભ, નરદેવ, ચિત્તહર, સુરવર, દઢરથ અને પ્રભંજન.
હવે રાજ્યના દેશોનાં નામ આ પ્રમાણે - અંગ, વંગ, કલિંગ, ગૌડ, ચૌડ, કર્ણાટ, લાટ, સૌરાષ્ટ્ર, કાશમીર, સૌવીર, આભીર, ચીણ, મહાચીણ, ગૂર્જર, બંગાલ, શ્રીમાલ, નેપાલ, જહાલ, કૌશલ, માલવ, સિંહલ, મરુસ્થલ વિગેરે દેશોનાં નામ જાણવાં.
૪૮૨
For Private and Personal Use Only
Page #495
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
મલિપિત્તશ્રી ઋષભદેવ પોતાના સો પુત્રોને સો રાજયો ઉપર સ્થાપન કરીને દીક્ષા લેવાને તત્પર
સપ્તમ થયા. પ્રભુને દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું ત્યારે લોકાંતિક દેવોએ પોતાના શાશ્વત આચાર પ્રમાણે વ્યાખ્યાનમ્ પ્રભુને દીક્ષાનો અવસર જણાવવા વિનતી કરી, તે સૂત્રકાર કહે છે - (પુનરિ તોતિર્દ વ ધ્વહિં
ëિ વળી જીત એટલે અવશ્યપણે તીર્થકરોને દીક્ષાનો અવસર જણાવવાનો છે કલ્પ એટલે આચાર જેઓનો એવા બ્રહ્મલોકનિવાસી નવ પ્રકારના લોકાંતિક દેવો (તહિં ગાવ વયુિ તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી, ઇષ્ટ એટલે પ્રભુને વલ્લભ લાગે એવી, યાવતુ હૃદયને આલાદ ઉપજાવનારી વાણી વડે પ્રભુને અભિનંદતા છતા તથા પ્રભુની સ્તુતિ કરતા છતા બોલ્યા કે - “હે પ્રભુ ! આપ જય પામો, જય પામો, હે ભગવનું ! આપ બોધ પામો-દીક્ષા સ્વીકારો, હે લોકોના નાથ ! સકલ જગતના જીવોને હિતકર એવું કહી ધર્મતીર્થ પ્રવર્તાવો (સે તે વેવ સર્વ માળિયd) ઇત્યાદિ બાકીનું બધું શ્રીમહાવીર સ્વામીના સંબંધમાં આવેલા પાઠ મુજબ કહેવું. પ્રભુએ અવધિજ્ઞાન અને અવધિદર્શન વડે પોતાનો દીક્ષાકાલ જાણીને વાર્ષિકદાન પર આપ્યું. (ગાવ સા તાપ પરમાત્તા) યાવતુ પોતાના ગોત્રીયોને સુવર્ણાદિક ધન ભાગે પડતું વહેંચી આપીને પ્રભુ દીક્ષા લેવાને નીકળ્યા. શ્રી ઋષભદેવ પ્રભુ ક્યારે દીક્ષા લેવાને ચાલ્યા ? તે કહે છે - (2 સે | જિહા પઢને મારે) જે આ ગ્રીષ્મકાલનો પ્રથમ માસ, (પઢને પવ-ચિત્તવદુત્વે) પહેલું પખવાડીયું, એટલે |
૪૮૩
For Private and Personal Use Only
Page #496
--------------------------------------------------------------------------
________________
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ના
કા
Shri Mahavir Jain Aradhana Kenda
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ
(તરસ જે વિત્તજદુનરસ સમીપ vi) તે ચૈત્રમાસના કૃષ્ણ પખવાડીયાની આઠમની તિથિને વિષે, વિસર ને મારો) દિવસના પાછલા પહોરે; (સુરંગા વિયા) સુદર્શના નામની પાલખીમાં
વ્યાખ્યાનનું રત્નજડિત સુવર્ણના સિંહાસન પર પૂર્વદિશા સન્મુખ બેઠા છતા (સવ-મજુથ-ડસુર રિસાઈ સમજુમમાળમ) અને દેવો, મનુષ્યો તથા અસુરો સહિત પર્ષદા એટલે લોકોના સમુદાયે કરીને સમ્યફ ણિી પ્રકારે પાછળ ગમન કરાતા એવા પ્રભુને અગાડી ચાલતાં મંગલપાઠકો ભાટ-ચારણો અને કુલના વડીલ વિગેરે સ્વજનો અભિનંદન આપવા લાગ્યા - કે “હે કલ્યાણકારક! તમે જય પામો, સંયમરૂપ ધર્મમાં તમોને નિર્વિઘ્નપણું થાઓ” ઇત્યાદિ કહીને કુલના વડીલ વિગેરે સ્વજનો જય જય શબ્દ બોલે છે. (નાર વિદ્ય રાથર્દી માં મgો નિમા) યાવત્ શ્રી ઋષભદેવ પ્રભુ વિનીતા રાજધાનીના મધ્યભાગમાં થઈને નીકળે છે. (
નિઝર) નીકળીને (જો સિત્યવો જ્ઞા) જ્યાં સિદ્ધાર્થવન નામનું ઉદ્યાન છે, (9ોવ સાવરપાથ) અને જ્યાં અશોક નામનું ઉત્તમ વૃક્ષ છે, તેને વારાફ) ત્યાં આવે છે. (૩વા છત્તા) બિકો આવીને (૩મસો વરાયવર ૩છે તે ઉત્તમ અશોકવૃક્ષ નીચે પોતાની પાલખી સ્થાપન કરાવે છે. (નવ) થાવત્ પાલખી સ્થાપન કરાવીને તે પાલખીમાંથી નીચે ઉતરે છે. નીચે ઉતરીને પોતાની મેળાએ જ આભૂષણ, માલા, પ્રમુખ અલંકાર ઉતારે છે. અલંકાર ઉતારીને (સયમેવ ૧૩મુથિ નોર્થ ) પોતાની મેળાએ જ
૪૮૪
For Private and Personal Use Only
Page #497
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
ચારમુષ્ટિ લોચ કરે છે. પ્રભુએ જ્યારે ચાર મુષ્ટિથી પોતાના કેશનો લોચ કર્યો, અને એક મુષ્ટિ બાકી રહી, ત્યારે તે એક મુષ્ટિ કેશલતા પ્રભુના સુવર્ણ સરખા કાંતિવાલા ખભા ઉપર લટકતી છતી સુવર્ણના કલશ ઉપર શોભતી નીલકમલની માલા જેવી મનોહર દેખાતી હતી. તે એક મુષ્ટિ કેશલતાને જોઈ હર્ષિત ચિત્તવાળા ઇન્દ્ર પ્રભુને વિનંતિ કરી કે - “હે સ્વામી ! કૃપા કરી હવે એટલા કેશ રહેવા દો'. આવી રીતે શક્રના { આગ્રહથી પ્રભુએ તેટલા કેશ રહેવા દીધા.
(વરિત્તા) આ પ્રમાણે ચાર મુષ્ટિ લોચ કરીને (છof i ) નિર્જલ એવા છઠ તપ વડે યુક્ત થયા છતા, (ગાસતિહિં નવ ગોકામુવા પvi) ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (૩૧//i મોજ રાત્રા રિયાને વરિ પુરિસહહિં સદ્ધિઉગ્ર, ભોગ, રાજન્ય અને ક્ષત્રિય કુળના કચ્છ, મહાકચ્છ વિગેરે ચાર હજાર પુરુષો, કે જેઓએ “જેમ પ્રભુ કરશે તેમ અમે પણ કરશું એ પ્રમાણે નિર્ણય કર્યો હતો; તેઓની સાથે ( રેલૂસમાવિા) એક દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને (મુકે વત્તા) કેશનો લોચ કરવારૂપ દ્રવ્યથી અને ક્રોધાદિ દૂર કરવારૂપ ભાવથી મુંડ થઈને (રો) ગૃહવાસ થકી નીકળી (ગરિ પર) અણગારપણાને એટલે સાધુપણાને પામ્યા ૨૧૧
(૩એ શ્રોત્તિ) અહંનું કૌશલિક શ્રી ઋષભદેવે ( વારસદ) દીક્ષા લીધા પછી એક
૪૮૫
For Private and Personal Use Only
Page #498
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
GE
1
W
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
હજાર વરસ સુધી (નિવું) હમેશાં (વોસાW) કાયાની શુશ્રુષા ત્યજી દીધેલી હોવાથી વોસરાવી છે કાયા જેમણે એવા (ચિત્ત) અને પરીષહોને સહન કરવાથી ત્યજી દીધી છે શરીર ઉપરની મમતા જેમણે એવા છતા શ્રી ઋષભદેવ પ્રભુએ જે કોઈ ઉપસર્ગો ઉત્પન્ન થયા તે ઉપસર્ગોને સહન કર્યા. - દીક્ષા લઈને ઘોર અભિગ્રહો ધારણ કરનારા પ્રભુ પ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. તે વખતે લોકો અત્યંત સમૃદ્ધ હોવાથી ભિક્ષા શું? અને ભિક્ષાચર કેવા હોય?” એ હકીકત જાણતા નહોતા. તેથી જેઓએ પ્રભુ સાથે દીક્ષા લીધી હતી, તેઓ ભિક્ષા ન મળવાથી ભૂખ વિગેરેથી પીડિત થયા થકા પ્રભુને આહારનો ઉપાય પૂછવા લાગ્યા, પણ મૌનધારી પ્રભુએ કાંઈ ઉત્તર આપ્યો નહિ. ત્યારે તેઓએ કચ્છ અને મહાકચ્છ પાસે જઈ તેમને વિજ્ઞપ્તિ કરી, તેઓ બોલ્યા કે - “જેમ તમે કાંઈ જાણતા નથી તેમ અમે પણ આહારનો વિધિ જાણતા નથી. આપણે દીક્ષા લેતી વખતે પ્રભુને પહેલેથી પૂછ્યું નહિ, હાલમાં તો પ્રભુ મૌન ધરીને રહ્યા છે, કાંઈ જવાબ ન આપતા નથી; અને હવે આહાર વિના પણ રહી શકાતું નથી. વળી ભરતની લજ્જાથી પાછું ઘેર પણ જવું ઠીક નથી, માટે વિચાર કરતાં આપણે વનવાસ કરવો એ જ કલ્યાણકારી છે”. આ પ્રમાણે કચ્છ અને મહાકચ્છનું કથન તેઓને ઠીક જણાયું, તેથી તેઓ એકસમ્મત થઈ પ્રભુનું જ ધ્યાન ધરતા છતા ગંગાનદીને કાંઠે વનમાં રહ્યા, અને ત્યાં વૃક્ષો પરથી ખરી પડેલા એવા પાકેલા ફળ, ફૂલ, પાંદડાં વિગેરે ખાનારા તથા | મસ્તકના અને દાઢી-મૂછના કેશને સાફ ન કરતા હોવાથી જટાધારી તાપસ થયા.
૪૮૬
For Private and Personal Use Only
Page #499
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
3
www.kobatirth.org
જ્યારે પ્રભુએ દીક્ષા લીધા પહેલાં પોતાના સર્વ પુત્રોને જુદા જુદા દેશમાંનાં રાજ્ય વહેંચી આપ્યાં હતાં, ત્યારે કચ્છ અને મહાકચ્છના નમિ અને વિનમિ નામના પુત્રો, કે જેઓને પ્રભુએ પુત્રો પેઠે રાખ્યા હતા તેઓ કાર્યપ્રસંગે દેશાન્તરમાં ગયા હતા; તેથી રાજ્યોની વહેંચણી વખતે હાજર નહોતા. હવે પ્રભુએ દીક્ષા લીધા પછી તેઓ જ્યારે દેશાંતરથી પાછા આવ્યા ત્યારે ભરતરાજાએ રાજ્યનો થોડો ભાગ તેમને આપવા માંડ્યો, પણ તેની અવગણના કરીને તેઓ પોતાના પિતાના વચનથી પ્રભુ પાસે આવ્યા. ‘પ્રભુ નિઃસંગ છે’ એમ ન જાણનારા અને ‘આપણને પ્રભુ જ રાજ્ય આપશે' એમ જાણનારા તેઓ કાઉસગ્ગ ધ્યાને રહેલા પ્રભુની સેવા ક૨વા લાગ્યા. તેઓ પ્રભુની સમીપ ભાગમાં રહેલી ધૂળને શાંત કરવા કમલપત્રોમાં જલ લાવી ચારે તરફ છાંટતા અને પ્રભુ આગળ જાનુપ્રમાણ સુગંધી પુષ્પો પાથરી પંચાંગ પ્રણામ કરી ‘અમોને રાજ્ય આપો' એ પ્રમાણે વિનંતિ કરતા હમેશાં પ્રભુની સેવા કરતા. એક વખતે ધરણેન્દ્ર ભક્તિથી પ્રભુને વંદન ક૨વા આવ્યો. તેણે પ્રભુની સેવા કરતા તથા પ્રભુ પાસે રાજ્યની માગણી કરતા નમિ અને વિનમિને જોઈ સંતુષ્ટ થઈને કહ્યું કે – “હે ભદ્રો ! પ્રભુ તો નિઃસંગ છે, માટે તમે તેમની પાસે રાજ્ય ન માગો; પ્રભુની ભક્તિથી હું જ તમોને રાજ્ય આપીશ”. એ પ્રમાણે કહીને ધરણેન્દ્રે તેમને અડતાલીસ હજાર વિદ્યાઓ આપી, તેઓમાં ગૌરી, ગાંધારી, રોહિણી અને પ્રજ્ઞપ્તિ નામની ચાર મહાવિદ્યા પાઠસિદ્ધ આપી. ત્યાર પછી ધરણેન્દ્રે તેમને કહ્યું કે -
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને ગ
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૮૭
Page #500
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
1 “આ વિદ્યાઓ વડે વિદ્યાધરની ઋદ્ધિ પામ્યા થકા તમે સ્વજન પરિવાર લઈને વૈતાઢ્ય પર્વત ઉપર જાઓ; |
ત્યાં દક્ષિણશ્રેણિમાં ગૌરેય ગાંધાર વિગેરે આઠ નિકાયો અને રથનૂપુર ચક્રવાલાદિ પચાસ નગર વસાવો; તથા ઉત્તરશ્રેણિમાં પંડક, વંશાલય વિગેરે આઠનિકાયો, અને ગગનવલ્લભાદિ સાઠ નગરો વસાવો”. ત્યાર પછી કૃતાર્થ થયા છતા તે બન્નેએ પોતાના પિતા અને ભરત પાસે જઈ તે હકીકત નિવેદન કરી, અને વૈતાઢ્ય પર્વતની દક્ષિણશ્રેણિમાં નમિ તથા ઉત્તરશ્રેણિમાં વિનમિ રહ્યા.
શ્રી ઋષભદેવ પ્રભુએ દીક્ષા લીધી તે વખતે લોકો અતિશય સમૃદ્ધિશાળી હોવાથી અન્ન-પાનાદિનું દાન આપવાનું જાણતા નહોતા, તેથી ભિક્ષા માટે પધારેલા પ્રભુને તેઓ પૂર્વની પેઠે રાજા જાણી વસ્ત્રો, ઘરેણાં, કન્યા વિગેરે લાવી નિમત્રણ કરતા. આ પ્રમાણે યોગ્ય ભિક્ષા ન મળવા છતાં દીનતારહિત મનવાળા અને પ્રામાનુગ્રામ વિચરતા પ્રભુએ કુરુ દેશના હસ્તિનાપુર નામના નગરમાં પ્રવેશ કર્યો. તે નગરમાં બાહુબલિનો પુત્ર સોમપ્રભ રાજા રાજય કરતો હતો, અને સોમપ્રભનો શ્રેયાંસ નામે પુત્ર યુવરાજપદે હતો. તે શ્રેયાંસકુમારે રાત્રિમાં એવું સ્વપ્ન દેખ્યું હતું કે - “મેં શ્યામવર્ણવાળા મેરુ પર્વતને અમૃતથી ભરેલા કલશોથી સિંચન કર્યો, તેથી તે અત્યંત શોભવા લાગ્યો”. વળી તે નગરના સુબુદ્ધિ નામના નગરશેઠે એવું સ્વપ્ન દેખ્યું હતું કે – સૂર્યમંડલથી ખરી પડેલા હજાર કિરણોને શ્રેયાંસકુમારે પાછા તેમાં સ્થાપન કર્યો, તેથી તે સૂર્યમંડલ અતિ
તો
૪૮૮
For Private and Personal Use Only
Page #501
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
પ્રકાશમાન થયું”. વળી રાજાએ એવું સ્વપ્ન દેખ્યું હતું કે - “શત્રુના લશ્કર સાથે લડતો કોઈ મહાપુરુષ શ્રેયાંસની સહાયથી વિજય પામ્યો”.
સવારમાં રાજસભામાં એક્ઠા થયેલા તે ત્રણે જણાએ પોતપોતાનાં સ્વપ્ન પરસ્પર જણાવ્યાં, ત્યારે રાજાએ કહ્યું કે – “શ્રેયાંસને કોઈ પણ મહાન્ લાભ થશે” એમ નિર્ણય કરી સભા વિસર્જન કરી. શ્રેયાંસ પણ પોતાના મહેલમાં આવ્યો, અને ઝરૂખામાં બેઠો છતો ‘સ્વામી કાંઈ પણ લેતા નથી' એ પ્રમાણે મનુષ્યોનો કોલાહલ સાંભળીને તથા પ્રભુને દેખીને ‘મેં પહેલાં આવો વેષ કોઈ ઠેકાણે દેખ્યો હતો’ એમ ઈહાપોહ કરતો જાતિસ્મરણ પામ્યો. શ્રેયાંસકુમારે જાતિસ્મરણ જ્ઞાનથી જાણ્યું કે – “અહો ! પૂર્વવિદેહક્ષેત્રમાં આ ભગવંત વજ્રનાભ નામે ચક્રવર્તી હતા, તે વખતે હું તેમનો સારથિ હતો. તે જ ભવમાં સ્વામીના પિતા વજ્રસેન નામે હતા. તેમને મેં આવા તીર્થંકરના ચિહ્નવાળા જોયા હતા. વજ્રસેન તીર્થંકર પાસે વજ્રનાભ ચક્રવર્તીએ દીક્ષા લીધી, ત્યારે મેં પણ તેમની સાથે જ દીક્ષા લીધી હતી. તે વખતે તીર્થંકર શ્રીવજ્રસેનના મુખથી મેં સાંભળ્યું હતું કે - આ વજ્રનામ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર થશે, તે જ આ પ્રભુ આજે સર્વ જગતનો અને મારો અનુગ્રહ કરવા પધાર્યા છે”. એમ વિચારે છે એવામાં એક મનુષ્ય ઉત્તમ શેરડીના રસથી સંપૂર્ણ ભરેલા ઘડાઓ હર્ષપૂર્વક શ્રેયાંસકુમારને ભેટ કર્યા. જાતિસ્મરણથી નિર્દોષ ભિક્ષા દેવાના વિધિને જાણનારા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૮૯
Page #502
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
શ્રેયાંસકુમારે પ્રભુને વિનંતી કરી કે – “હે ભગવન્! આ કલ્પનીય ભિક્ષા ગ્રહણ કરો'. પ્રભુએ પણ બન્ને હાથની પસલી કરી તે હસ્તરૂપી પાત્ર તેની આગળ ધર્યું, એટલે શ્રેયાંસકુમારે રસથી ભરેલા ઘડાઓ લઈ લઈને તેમાં ખાલી કરવા માંડ્યા. અનુક્રમે સર્વ ઘડાનો રસ રેડી દીધો, છતાં એક પણ બિંદુ નીચે ન પડતાં તે રસની શિખા ઉપર ઉપર વધવા લાગી. કહ્યું છે કે -
"माइज्ज घडसहस्सा, अहवा माइज्ज सागरा सब्बे । जस्सेयारिस लद्धी, सो पाणिपडिग्गही होइ ॥१॥"
જેના હાથની અંદર હજારો ઘડા સમાઈ જાય, અથવા સમગ્ર સમુદ્રો સમાઈ જાય, એવી જેને લબ્ધિ પ્રાપ્ત થાય તે પાણિપતથ્રહી એટલે હસ્તપાત્રી હોય” I૧ી. અહીં કવિ ઉસ્નેક્ષા કરે છે કે – "स्वाम्याह दक्षिणं हस्त, कथं भिक्षा न लासि भोः । स प्राह दातृहस्तस्या-ऽधो भवामि कथं प्रभो ! ॥१॥
यत:- पूजाभोजनदानशान्तिककलापाणिग्रहस्थापना-चोक्षप्रेक्षणहस्तकाऽर्पणमुखव्यापारबद्धस्त्वहम् । - वामोऽहं रणसंमुखाऽङ्कगणनावामाङगशय्यादिकृत, द्यूतादिव्यसनी त्वसौ स तु जगौ चोक्षोऽस्मि न त्वं शुचिः" ॥२॥
“સ્વામીએ પોતાના જમણા હાથને કહ્યું કે - “અરે ! તું ભિક્ષા કેમ લેતો નથી? ત્યારે તે બોલ્યો કે - “હે પ્રભુ! હું દાતારના હાથ નીચે કેમ થાઉં? II૧૫ કેમકે-પૂજા, ભોજન, દાન, શાંતિકર્મ, કલા પાણિગ્રહણ,
૧. લગ્ન વખતે હસ્તમેળાપ.
૪૯૦
For Private and Personal Use Only
Page #503
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
સ્થાપના, શુદ્ધતા, 'પ્રેક્ષણ હસ્તકઅર્પણ , વિગેરે વ્યાપારમાં હું તત્પર રહું છું. તેથી હે ભગવન્! હું આવો સપ્તમ ઉત્તમ થઈને હવે દાતારના હાથ નીચે આવી હલકો કેમ થાઉં”. એમ કહીને જમણો હાથ મૌન રહ્યો, ત્યારે વ્યાખ્યાનમ્ પ્રભુએ ડાબા હાથને ભિક્ષા લેવા કહ્યું તેના જવાબમાં ડાબા હાથે કહ્યું કે - “હે પ્રભુ! હું રણસંગ્રામમાં સન્મુખ થનારો છું, અંક ગણવામાં તત્પર છું, અને ડાબે પડખે સૂવા વિગેરેમાં સહાય કરનાર છું, પણ આ જમણો હાથ તો જુગાર વિગેરેનો વ્યસની છે”. ત્યારે જમણા હાથે કહ્યું કે - “હું પવિત્ર છું, તું પવિત્ર નથી” ||રા "राज्यश्रीर्भवताऽर्जिताऽर्थिनिवहस्त्यागैः कृतार्थीकृत:, संतुष्टोऽपि गृहाण दानमधुना तन्वन् दयां दानिषु । इत्यब्दं प्रतिबोध्य हस्तयुगलं श्रेयांसत: कारयन्, प्रत्येप्रेक्षुरसेन पूर्णमृषभः पायात्स वा श्रीजिनः ॥३॥”
ત્યાર પછી પ્રભુએ બન્ને હાથને સમજાવ્યા કે – “તમો રાજયલક્ષ્મી ઉપાર્જન કરી, દાન દેવા વડે અર્થીના C સમૂહને કૃતાર્થ કર્યો, વળી તમે નિરંતર સંતુષ્ટ છો, તો પણ દાન દેનારા ઉપર દયા લાવીને હવે દાન ગ્રહણ કરો. એ પ્રમાણે પ્રભુએ એક વરસ સુધી બન્ને હાથને સમજાવીને શ્રેયાંસકુમાર પાસેથી મળેલા તાજા શેરડીના ર રસ વડે તેમને પૂર્ણ કર્યા; એવા શ્રી ઋષભદેવ પ્રભુ તમારું રક્ષણ કરો” Iiall
પછી તે રસથી પ્રભુએ સાંવત્સરિક તપનું પારણું કર્યું. તે વખતે વસ્ત્રની વૃષ્ટિ, સુગંધી જલ અને પુષ્પોની | ગીર વૃષ્ટિ, દેવદુંદુભિઓના નાદ, “અહો દાનમ્, અહો દાનમ્' એ પ્રમાણે આકાશમાં દેવોએ કરેલી ઉદ્ઘોષણા, એ ૧, હસ્તરેખા બતાવવી. ૨. હાથ દેવો, કોલ આપવો, વચન આપવું.
૪૯૧
For Private and Personal Use Only
Page #504
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
JINNI
અને વસુધારા એટલે સાડા બારકરોડ સોનૈયાની વૃષ્ટિ; એ પાંચ દિવો પ્રગટ થયાં. આ પ્રમાણે પ્રગટ થયેલા દિવ્યોથી આશ્ચર્ય પામેલા નગરના લોકો તથા તાપસો શ્રેયાંસના મંદિરમાં એકઠા થઈ ગયા. તેમને શ્રેયાંસે જણાવ્યું કે – “હે લોકો ! સદ્ગતિ મેળવવાની ઇચ્છાથી સાધુઓને આ પ્રમાણે એષણીય એટલે નિર્દોષ આહારની ભિક્ષા આપવી જોઈએ”. એવી રીતે આ અવસર્પિણીમાં દાન દેવાનો આચાર પ્રથમ શ્રેયાંસથી પ્રવર્યો. લોકોએ શ્રેયાંસકુમારને પૂછ્યું કે – ‘તમે કેમ જાણ્યું કે દાન આવી રીતે દેવાય?' ત્યારે શ્રેયાંસે પ્રભુ સાથેનો પોતાનો આઠ ભવનો સંબંધ કહી સંભળાવ્યો કે -
પૂર્વભવમાં જ્યારે સ્વામી ઈશાન દેવલોકમાં લલિતાંગ નામે દેવ હતા, ત્યારે હું સ્વયંપ્રભા' નામે તેમની દેવી હતી ? પછી પૂર્વવિદેહમાં પુષ્કલાવતી વિજયને વિષે લોહાર્ગલ નામના નગરમાં પ્રભુ વજજંઘ નામે રાજા હતા, ત્યારે હું તેમની શ્રીમતી નામે રાણી હતી ૨. ત્યાર પછી ઉત્તરકુરુમાં પ્રભુ યુગલિક થયા હતા, ત્યારે હું તેમની યુગલિની હતી ૩. ત્યાંથી અમે બન્ને સૌધર્મ દેવલોકમાં મિત્ર દેવ થયા હતા ૪. ત્યાંથી પ્રભુ અપરવિદેહમાં વૈદ્યના પુત્ર થયા હતા, ત્યારે હું જીર્ણશેઠનો પુત્ર કેશવ નામે તેમનો મિત્ર હતો ૫. ત્યાર પછી અમે બન્ને અશ્રુત દેવલોકમાં દેવ થયા હતા ૬. ત્યાંથી સ્વામી પુંડરીકિણી નગરીમાં વજનાભ નામે
૧. નાગિલ નામે એક દરિદ્રી કુટુંબી હતો તેને નિમિકા નામે પુત્રી હતી. તે નિર્નામિકા મારીને લલિતાંગ દેવની સ્વયંપ્રભા નામે દેવી થઈ હતી.
૪૯૨
For Private and Personal Use Only
Page #505
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમુ
ચક્રવર્તી થયા હતા, તે વખતે હું તેમનો સારથી હતો. તે ભવમાં પ્રભુએ વજસેન તીર્થંકર પાસે દીક્ષા લીધી હતી, ત્યારે મેં પણ તેમની સાથે જ દીક્ષા લીધી હતી. અત્યારે ભગવંતને દેખી તે વેષ મને સ્મરણમાં આવ્યો, તેથી મેં જાણ્યું કે - આ તીર્થંકર પ્રભુ ભિક્ષા માટે ભમે છે, અને તેમને શુદ્ધ આહાર આવી રીતે દેવાય ૭. ત્યાર પછી અમે બન્ને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા હતા ૮, ત્યાંથી અવીને તેઓ અહીં તીર્થકર થયા છે, અને હું તેમનો પ્રપૌત્ર થયો છું”.
આ પ્રમાણે શ્રેયાંસકુમારના મુખથી સાંભળી લોકો કહેવા લાગ્યા કે - "रिसहेसरसमं पत्तं, निरवज्ज इक्खुरससमं दाणं । सेअंससमो भावो, हविज्ज जइ मग्गिअं हुज्जा ॥१॥
જો શ્રીઋષભદેવ સમાન પાત્ર, શેરડીના રસ સમાન નિરવઘ દાન, અને શ્રેયાંસ જેવો ભાવ હોય, તો ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય. અર્થાત્ એવું ઉત્તમ સુપાત્ર, એવું નિર્દોષ દાન, અને એવો અદ્વિતીય ભાવ, એ ત્રણે વસ્તુ મહાભાગ્યયોગે મળે” III ઇત્યાદિ સ્તુતિ કરતા કરતા લોકો પોતપોતાને સ્થાને ગયા. “ભગવંતના પારણાના સ્થાનનું કોઈ ઉલ્લંઘન ન કરે' એમ ધારી શ્રેયાંસકુમારે ત્યાં રત્નમય પીઠ કરાવ્યું. શ્રેયાંસકુમાર તે રત્નપીઠને બન્ને સંધ્યાએ ભક્તિથી પૂજવા લાગ્યો, અને પ્રાતઃકાલે તો તેને પૂજ્યા પછી જ જમતો.
હવે પ્રભુ વિચરતા છતા એક વખતે સાયંકાલે બહલીદેશમાં તક્ષશિલા નગરીની સમીપમાં પધાર્યા,
૪૯૩
For Private and Personal Use Only
Page #506
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
26
www.kobatirth.org
અને તે નગરીના બહારના ઉદ્યાનમાં કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. તત્કાલ ઉઘાનપાલકે આવીને બાહુબલિને વધામણી આપી. પ્રભુના આગમનના ખબર સાંભળી હર્ષિત થયેલા બાહુબલિએ વિચાર્યું કે - ‘સવારમાં સર્વ સમૃદ્ધિયુક્ત થઈને ઉદ્યાનમાં જઈશ, અને પિતાજીને વંદન કરીશ' એમ વિચારી બાહુબલિએ આખી રાત્રિ મહેલમાં જ વ્યતીત કરી. પ્રભુ પ્રાતઃકાલ થતાં પ્રતિમાસ્થિતિ સમાપ્ત કરીને ત્યાંથી વિહાર કરી ગયા. હવે બાહુબલિ સવાર થતાં સર્વ સમૃદ્ધિ સાથે આડંબરપૂર્વક પ્રભુને વંદન કરવા આવ્યો, પરન્તુ પોતાના આવ્યા પહેલાંજ પ્રભુને વિહાર કરી ગયેલા જાણી તેને ઘણો જ ખેદ થયો. ત્યાર પછી પ્રભુના ચરણબિંબને કોઈ ઉલ્લંઘે નહિ એવી બુદ્ધિથી બાહુબલિ રાજાએ જ્યાં પ્રભુ પ્રતિમાધ્યાને રહ્યા હતા તે સ્થળે રત્નમય ધર્મચક્ર સ્થાપન કર્યું, અને તેની રક્ષા કરનારા માણસો નિયુક્ત કર્યા. પછી તે ધર્મચક્રને ભક્તિપૂર્વક વંદન કરી બાહુબલિ પોતાની નગરીમાં ગયો.
એ પ્રમાણે અસ્ખલિત વિહાર કરતા શ્રીઋષભદેવ પ્રભુને એક હજાર વરસ સુધી છદ્મસ્થપણુ રહ્યું, તેમાં સઘળો મલી પ્રમાદકાલ એક અહોરાત્રી જાણવો.
(નાવ સપાળું માવેમાળફ્સ) એવી રીતે યાવત્ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અસાધારણ ગુણો વડે પોતાના આત્માને ભાવતા શ્રીઋષભદેવ પ્રભુને (ń વાસસહસ્સું વિત) એક હજાર વરસ વીતી ગયાં. (તો Î)
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ
૪૯૪
Page #507
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
ત્યાર પછી (ને સે હેમંતાનું પત્યે માસે) જે આ શીતકાલનો ચોથો મહિનો, (સત્તમે પવચ્ચે) સાતમું પખવાડીયું, (મુળવો) એટલે (તસ્સ નું પમ્બુળવર્તુલક્સ વાસ્ક્રીપયએ ) ફાગણમાસના કૃષ્ણ પખવાડીયાની અગીયારસને દિવસે, (પુનઃજનસમયંસિ) પૂર્વાશ્નકાલસમયે-પ્રાતઃકાલમાં, (પુરિમતાનસ નાસ્ય વહિયા) પુરિમતાલ નામના નગરની બહાર, (સગલમુસિ ઞળંસિ) શકટમુખ નામના ઉદ્યાનમાં, (નોવરપાયવસ્ત ગહે) ન્યગ્રોધ. નામના ઉત્તમ વૃક્ષની નીચે, (ઽમેળ મત્તળ અપાળાં) નિર્જલ એવા અઠ્ઠમ તપ વડે યુક્ત (ઞાસાઢાહૈિં નવચ્ચેત્તેળ નોમુવાળ) ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (જ્ઞાનંતરિયાણ વટ્ટમાળસ) શુક્લધ્યાનના ચાર ભેદોને વિષે પ્રથમના બે ભેદોમાં વર્તતા એવા શ્રીઋષભદેવ પ્રભુને (અનંતે ગાવ) અનંત વસ્તુના વિષયવાળું અથવા અવિનાશી, અને યાવત્ - અનુપમ એવું પ્રધાન કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું. તે કેવલજ્ઞાન અને કેવલદર્શન વડે પ્રભુ સર્વલોકને વિષે તે તે કાલે મન વચન અને કાયયોગમાં યથાયોગ્ય વર્તતા એવા સર્વજીવોના અને ધર્માસ્તિકાય વિગેરે સર્વ અજીવોના સમગ્ર પર્યાયોને (ગાળમાળે પાસમાળે વિજ્ઞરૂ) જાણતા છતા અને દેખતાં છતા વિચરે છે.
૧. ગુજરાતી મહા વદ અગીયારસ. ૨. અયોધ્યા નગરીના એક શાખાપુર એટલે પરાનું નામ પુરિમતાલ હતું. ૩. વટવડલો.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૯૫
Page #508
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમુ
પ્રભુને વિનીતાનગરીના પુરિમતાલ નામના શાખાપુરના ઉદ્યાનમાં જ્યારે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, ત્યારે એક પુરુષે આવીને ભરત મહારાજાને એ શુભ વધામણી આપી. તે જ વખતે એક બીજા પુરુષે આવીને હિરો વધામણી આપી કે – “હે મહારાજા ! આપની આયુધશાલામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું છે'. આ રીતે એકી વખતે બન્ને વધામણી સાંભળી મહારાજ ભરત વિચારમાં પડ્યા કે - “મારે પહેલાં પિતાજીની પૂજા કરવી કે ચક્રરત્નની પૂજા કરવી?' આ પ્રમાણે ક્ષણ વાર વિચાર કરી તેમણે નિર્ણય કર્યો કે - “આલોક અને પરલોકનું સુખ આપનારા પિતાજીની પૂજા કર્યાથી માત્ર આ લોકનું સુખ આપનારા ચક્રની તો પૂજા થઈ ચૂકી” એવી રીતે વિવેકબુદ્ધિથી વિચાર કરીને ભરત મહારાજાએ પ્રભુને વંદન કરવાની તૈયારી કરી. પ્રભુએ જ્યારથી દીક્ષા લીધી ત્યારથી મરુદેવી માતા પુત્રવિરહને લીધે હમેશાં રુદન કર્યા કરતા, અને અવિશ્રાંત અશ્રુજલથી તેમનાં નેત્રોમાં પડલ આવી ગયાં હતાં. વળી ભરતને ઉપાલંભ આપ્યા કરતા કે – “પૌત્ર ભરત ! મારો પુત્ર રાજ્યલક્ષ્મી છોડીને ચાલ્યો ગયો, તેને કેવાં સંકટ પડતા હશે? રાજ્યસુખમાં મગ્ન બનેલો તું તો તેની શોધ પણ કરતો નથી'. એ પ્રમાણે હમેશાં ઠપકો દેતા એવા માતાને હાથી ઉપરબેસાડી સર્વ ઋદ્ધિ સહિત ભરતરાજા પ્રભુને વાંદવા ચાલ્યા. સમવસરણ નજીકમાં આવતા ભરતે કહ્યું કે - “હે માતાજી ! આપના પુત્રની ઋદ્ધિ તો જુઓ ! દેવોએ રચેલા સમવસરણની અંદર વિરાજેલા, ચોત્રીસ અતીશયોથી શોભી રહેલ, સુવર્ણના સિંહાસન પર બેઠેલા, સુરેન્દ્રોથી પૂજાતા, અને સુર-નરોથી પરિવરેલા આ આપના પુત્ર અમૃતમય દેશના
૪૯૬
For Private and Personal Use Only
Page #509
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobaith.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
થક જ
કલ્પસૂત્ર ભાષાંતર
આપી રહ્યા છે. પ્રભુના ચરણકમલને સેવી રહેલા દેવોનો આ જયધ્વનિ સંભળાય છે. સ્વામીના દર્શનથી | સપ્તમ હર્ષ પામેલા દેવોનો આ સિંહનાદ સંભળાય છે”. ભરતનું એવું કથન સાંભળી પાણીના પ્રવાહથી જેમ કાદવ વ્યાખ્યાનમ્ ધોવાઈ જાય તેમ રોમાંચિત અંગવાળાં મરુદેવી માતાને આનન્દના અશ્રુઓ વડે નેત્રોમાં વસેલાં પડલ ધોવાઈ ગયાં, અને નિર્મલ નેત્રવાલાં થયેલાં મરુદેવા માતા પ્રભુની છત્ર-ચામરાદિક પ્રાતિહાર્યની લક્ષ્મી જોઈને વિચારવા લાગ્યા કે - “અહો મોહથી વિવલ બનેલા પ્રાણીઓને ધિક્કાર છે. સમગ્ર પ્રાણીઓ સ્વાર્થને માટે જ સ્નેહ કરે છે; કારણ કે - ઋષભના દુઃખથી રુદન કરતાં મારી આંખો પણ તેજહીન થઈ ગઈ, પણ આ ઋષભ તો સુર-અસુરોથી સેવાતો અને આવી અનુપમ સમૃદ્ધિ ભોગવતો હોવા છતાં પણ મને સુખવાર્તાનો સંદેશો પણ મોકલતો નથી!, માટે આ સ્નેહને ધિક્કાર છે”. એમ ભાવના ભાવતાં મરુદેવી માતાને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, અને તે જ ક્ષણે આયુષ્યનો ક્ષય થવાથી તેઓ મુક્તિ પામ્યા. અહીં કવિ ઘટના કરે છે કે -
“पुत्रो युगादीशसमो न विश्वे, भ्रान्त्वा क्षिती येन शरत्सहस्रम् ।
यदर्जितं केवलरत्नमग्रयं, स्नेहात् तदेवाऽऽlत मातुराशु ॥१॥" જગતમાં યુગાદીશ એટલે ઋષભદેવ સમાન પુત્ર નથી, કારણ કે -જેમણે એક હજાર વરસ સુધી પૃથ્વી ઉપર ભમી ભમીને જે કેવલજ્ઞાનરૂપી ઉત્તમ રત્ન મેળવ્યું હતું તે સ્નેહથી તુરત જ પ્રથમ પોતાની માતાને આપ્યું /લા”
૪૯૭
For Private and Personal Use Only
Page #510
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
"मरुदेवासमानाऽम्बा, याऽगात् पूर्वं किलेक्षितुम् । मुक्तिकन्यां तनूजार्थं, शिवमार्गमपि स्फुटम् ॥२॥”
“વળી જગતમાં મરુદેવી સમાન માતા પણ નથી, કે જે પોતાના પુત્રને માટે મુક્તિરૂપી કન્યાને અને સ્ફુટ પણે શિવમાર્ગને જોવા પ્રથમથી મોક્ષે ગયા' ॥૨॥ સમવસરણમાં જગત્કૃપાલુ શ્રીઋષભદેવ પ્રભુએ ધર્મદેશના આપી તે દેશનાથી ભરતના ઋષભસેન વિગેરે પાંચસો પુત્રોએ અને સાતસો પૌત્રોએ પ્રતિબોધ પામી પ્રભુ પાસે દીક્ષા લીધી. તેઓમાં પ્રભુએ ઋષભસેન વિગેરે ચોરાસી ગણધર સ્થાપ્યા. બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી, તે મુખ્ય સાધ્વી થઈ. ભરતરાજા શ્રાવક થયા સુંદરી પણ દીક્ષા લેવાની ઇચ્છા ધરાવતી હતી, પણ તેણીને અત્યંત સ્વરૂપવતી જાણીને સ્ત્રીરત્ન સ્થાપવા માટે ભરતે દીક્ષા લેવાની આજ્ઞા આપી નહિ; તેથી તે શ્રાવિકા થઈ. વળી પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયેલું સાંભળી કચ્છ અને મહાકચ્છ સિવાયના બધા તાપસોએ પ્રભુ પાસે આવી ફરીથી દીક્ષા લીધી. મરુદેવાના નિર્વાણથી શોકગ્રસ્ત થયેલા ભરતને ઇન્દ્રે સમજાવી તે શોક નિવારણ કર્યો. પછી ભરત મહારાજા પ્રભુને વંદન કરી પોતાને સ્થાને ગયા. ત્યાર પછી ભરત મહારાજા ચક્રરત્નની પૂજા કરીને શુભ દિવસે પ્રયાણ કરી સાઠ હજાર વરસે ભરતક્ષેત્રના છ ખંડ સાધી પોતાને ઘેર આવ્યા. ઘેર આવ્યા બાદ પોતાના સંબંધીઓની સંભાળ કરતાં સુંદરીને કૃશ અને સૌંદર્યરહિત દેખી
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૯૮
Page #511
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
#
અધિકારીઓને કહ્યું કે – “અરે ! સુંદરી આવી કૃશ કેમ થઈ ગઈ છે ?, શું મારા ગયા પછી કોઈ તેની સંભાળ પણ લેતું નથી ?” અધિકારીઓએ નમન કરી કહ્યું કે - મહારાજ ! જ્યારથી આપ દિગ્વિજય કરવાને પધાર્યા ત્યારથી આ સુંદરી ફક્ત પ્રાણરક્ષણ માટે આયંબિલ તપ કરે છે, અને આપે તેમને દીક્ષા લેતાં અટકાવ્યાં તેથી ભાવદીક્ષિત થઈને રહ્યાં છે”. તે સાંભળી સુંદરીનો દીક્ષા લેવાનો દૃઢ આશય જાણી ભરત મહારાજા બોલ્યા કે - “હું આટલા વખત સુધી તમારા વ્રતમાં વિઘ્ન કરનારો થયો, હે બહેન ! તમને શાબાશી છે કે તમે આ શરીરથી મોક્ષરૂપ ફળને ઉત્પન્ન કરનારી દીક્ષા ગ્રહણ કરવાને ઇચ્છો છો”. ઇત્યાદિ સુંદરીની પ્રશંસા કરી દીક્ષા લેવાની અનુમતિ આપી. પછી સુંદરીએ અષ્ટાપદ પર્વત પર જઈ શ્રીઋષભદેવ પ્રભુ પાસે દીક્ષા સ્વીકારી.
હવે ભરતક્ષેત્રના છ ખંડ સાધવા છતાં ચક્ર તો આયુધશાલામાં ન પેસતાં બહાર જ રહ્યું, તેથી ભરત મહારાજાએ પોતાના અટ્ઠાણું ભાઈઓને દૂત દ્વારા કહેવરાવ્યું કે ‘મારી આજ્ઞા માનો'. તે વખતે તે બધા એક્ઠા થઈને “શું અમારે ભરતની આજ્ઞા માનવી, કે તેની સાથે યુદ્ધ કરવું ?” એમ પૂછવા માટે પ્રભુ પાસે ગયા: પ્રભુએ તેમને વૈતાલીય નામના અધ્યયનની પ્રરૂપણા વડે પ્રતિબોધ પમાડી દીક્ષા આપી. ત્યાર પછી ભરત મહારાજાએ બાહુબલિ ઉપર દૂત મોકલ્યો, પરન્તુ અતુલબલશાલી બાહુબલિ ભરતની આજ્ઞા ન સ્વીકારતાં લડાઈ કરવાને તૈયાર થયો. દૂતના કથનથી બાહુબલિએ પોતાની આજ્ઞા ન સ્વીકારવાનું જાણી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૯૯
Page #512
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
ભરતે તેના ઉપર ચડાઈ કરી. ભરત અને બાહુબલિનું ભયંકર યુદ્ધ બાર વરસ સુધી ચાલ્યું, અને બન્નેના સૈન્યોમાં પુષ્કળ મનુષ્યોનો સંહાર થયો; પણ તેઓ બન્નેમાં કોઈ ન હાર્યો. આવી રીતે ઘણા મનુષ્યોનો સંહાર થતો જાણી ત્યાં શક્રે આવી તેઓને સમજાવ્યા કે – “સૌજન્યથી સુશોભિત એવા તમે બન્ને ભાઈઓનું યુદ્ધ ખરેખર જગતના દુર્ભાગ્યથી જ ઉપસ્થિત થયું છે; માટે તે બંધ કરવું જોઈએ. પણ જો તમે એક-બીજા ઉપર વિજય મેળવ્યા વગર ન જ અટકવાના હો; તો છેવટે એટલું તો માનો કે, તમો બન્ને જાતે પરસ્પર ઉત્તમ યુદ્ધથી લડો; પણ સંખ્યાબંધ પ્રાણીઓનું વિઘાતક એવું આ મધ્યમ યુદ્ધ તો બંધ જ કરો”. આ પ્રમાણે શક્રનું વચન તેઓ બન્નેએ કબૂલ કર્યું. પછી શકે દૃષ્ટિયુદ્ધ, વાયુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ એ ચાર યુદ્ધથી પરસ્પર બન્ને ભાઈઓએ લડવું એમ ઠરાવ કર્યો. આ ચારે યુદ્ધમાં બાહુબલિનો વિજય થયો, અને ભરતની હાર થઈ. ચારે યુદ્ધમાં પોતાની હાર થવાથી ભરત મહારાજાને ઘણો ક્રોધ ચડ્યો, તેથી બાહુબલિનો નાશ કરવા તેના ઉપર ચક્ર છોડ્યું; પરન્તુ બાહુબલિ સમાનગોત્રના હોવાથી તેમને તે ચક્ર પણ કાંઈ કરી શક્યું નહિ. આ વખતે બાહુબલિએ વિચાર્યુ કે – “અત્યાર સુધી ભ્રાતૃભાવથી જ મેં ભરતની ઉપેક્ષા કરી, છતાં તે તો પોતાનો દુષ્ટ સ્વભાવ છોડતો નથી; માટે હવે કાંઈ પણ દરકાર કર્યા વગર એક મુષ્ટિથી જ એના ચુરેચૂરા કરી નાખું”. એમ વિચારી ક્રોધથી ધમધમી રહેલા બાહુબલિ દૂરથી મુઠી ઉપાડી ભરતને મારવા દોડ્યા, પરન્તુ સારાસારનો વિચાર કરવામાં બૃહસ્પતિ સમાન એવા તે બાહુબલિ મુષ્ટિ ઉપાડી ભરતને મારવા દોડતાં વિચારવા લાગ્યા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ્
૫૦૦
Page #513
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
2િ કે – “અહો ! પિતાતુલ્ય આ મોટા ભાઈને મારે હણવા અનુચિત છે, પરન્તુ આ ઉપાડેલી મુષ્ટિ પણ નિષ્ફળ
સપ્તમ કેમ થાય?” એમ વિચારી મહાત્મા બાહુબલિએ તે મુષ્ટિને પોતાના જ મસ્તક પર ચલાવી તે જ વખતે લોચ વ્યાખ્યાનમ્ કર્યો, અને સર્વ સાવદ્ય ત્યજી દઈ કાઉસ્સગ ધ્યાને સ્થિર થયા. તે વખતે ભરત મહારાજા તેમને વંદન કરી પોતાનો અપરાધ ખમાવી પોતાને સ્થાને ગયા. હવે બાહુબલિ મુનિ વિચારવા લાગ્યા કે - “પૂર્વદીક્ષિત મારા નાના ભાઈઓ દીક્ષાપર્યાયથી મારા કરતાં મોટા છે, તેથી જો હું હમણાં પ્રભુ પાસે જઈશ તો તે નાના ભાઈઓને પણ વંદન કરવું પડશે. હું મોટો હોવા છતાં નાના ભાઈઓને વંદન કેમ કરું ?, તેથી જ્યારે કેવલજ્ઞાન ઉત્પન્ન થશે ત્યારે જ પ્રભુ પાસે જઈશ”. એમ અહંકાર કરી એક વરસ સુધી કાઉસ્સગ્નમાં જ ઉભા રહ્યા, વરસને અંતે પ્રભુએ મોકલેલી બ્રાહ્મી અને સુંદરી નામની તેમની બહેનોએ આવીને “હે ભાઈ ! ! ગજથી ઉતરો” એમ કહી બાહુબલિને પ્રતિબોધ પમાડ્યો. અહંકારરૂપી ગજથી ઉતરેલા મહાત્મા બાહુબલિએ જેવા પગ ઉપાડ્યા કે તરત જ તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી પ્રભુ પાસે જઈ ઘણા કાલ સુધી વિચરી તેઓ પ્રભુ સાથે જ મોક્ષે ગયા. મહારાજા ભરત પણ લાંબા વખત સુધી ચક્રવર્તીની લક્ષ્મી ભોગવીને પણ એક દિવસ અરીસાભવનમાં વીંટી વિનાની પોતાની આંગળીને શોભા રહિત જોઈ અનિત્યપણાની ભાવના ભાવતા કેવલજ્ઞાન મેળવી દસ હજાર રાજાઓ સાથે દેવતાએ આપેલા મુનિવેષને ગ્રહણ કરી ઘણો કાલ વિચરી મોક્ષે ગયા l૨૧૨ા
૫૦૧
નક
For Private and Personal Use Only
Page #514
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
TET : પગ
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમુ
(૩મસ / ૩રો શ્રોત્રિય) અહંનું કૌશલિક શ્રી ઋષભદેવને (૩૨સી ) ચોરાસી ગણ (૨૩રાસીટ્ટ મદિરા દુલ્યા) અને ચોરાસી ગણધરો હતા ll૨ ૧૩ી
(૩મસ ગરમ ઢોલિયસ) અહંનું કૌશલિક શ્રી ઋષભદેવને (૩મસેન પામોવડવા) ઋષભસેન વિગેરે (વીરાણીગો સમસહિરણો) ચોરાસી હજાર સાધુઓ હતા, (૩ોસિયા સમાસંપયા સુલ્યા) પ્રભુને સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ I૨૧૪.
(૩સમરસ vi૩ર૪૩ો સોનિયા) અહંનું કૌશલિક શ્રી ઋષભદેવને (પી-સુરીપામવદ્યા ઝિયા') બ્રાહ્મી, સુંદરી વિગેરે સાધ્વીઓ (તિ સંચસહિ૩) ત્રણ લાખ હતી, (
૩સિયા જ્ઞાસંપા દુલ્યા) પ્રભુને સાધ્વીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ /૨૧૫ (૩સમરસ જે ૩રહી હોસનિયરસ) અહંનું કૌશલિક શ્રી ઋષભદેવને (
સિસમોવસ્ત્રા) શ્રેયાંસ વિગેરે (સમોવાસા) શ્રાવકો (તિ સયસાહસીકો વંશ સહસ્સા) ત્રણ લાખ અને પાંચ હજાર હતા, (૩વક્ટોરિયા સમણોવાસ સંપયા દુલ્યા) પ્રભુને શ્રાવકોની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ I૨૧૬ll
(૩સમસ ૩ો શ્રોત્રિય) અન્ કૌશલિક શ્રી ઋષભદેવને (સુમારામોવા) સુભદ્રા વિગેરે
૫૦૨
૫૦૨
For Private and Personal Use Only
Page #515
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
કલ્પસૂત્ર ભાષાંતર
(સમોવસિયા ) શ્રાવિકાઓ (પંજ સાસહિરો ર૩ut 9 સહસ્સ) પાંચ લાખ અને ચોપન હજાર સપ્તમ હતી, ( ૩સિયા સમોવસિયા સંપથ દુલ્યા) પ્રભુને શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ I૨૧થા !
વ્યાખ્યાનમ્ (૩સમસ જે મરડો વોનિયરસ) અહિ કૌશલિક શ્રી ઋષભદેવને (વત્તરિ સદા સર સયા પાસા વડપુર્વીf) ચાર હજાર સાતસો અને પચાસ ચૌદપૂર્વી હતા. ચૌદપૂર્વી કેવા? - (૩ના નિપસંછાસા) ||Hણી પોતે અસર્વજ્ઞ હોવા છતાં સર્વજ્ઞ સંદેશ, (ગાવ-) યાવતુ-અકારાદિ સર્વ અક્ષરોના સંયોગોને જાણવાવાળા, તથા સર્વજ્ઞ પેઠે સાચી પ્રરૂપણા કરનારા, આવા પ્રકારના ચાર હજાર સાત સો અને પચાસ ચૌદપૂર્વી હતા; ( ૩સિયા વસપુષિસંપથી દુ) પ્રભુને ચૌદપૂર્વીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ I૨૧૮
(ઉસમરસ જ ૩ર૪૩ ઢોસનિયરસ) અહંનું કૌશલિક શ્રી ઋષભદેવને (નવ સહસા દિનાની) નવ છે હજાર અવધિજ્ઞાનીઓ હતા, (૩યસિયા દિનાળિસંપયા દુસ્થા) પ્રભુને અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ ૨૧લા.
(૩મરસ જ ૩ર૪ વોનિયસ) અહંનું કૌશલિક શ્રી ઋષભદેવને (વસ સહસ્સા વનનાdf) વીસ હજાર કેવલજ્ઞાનીઓ હતા, (૩વસિા વેતનનસંપયા સુત્ય) પ્રભુને કેવલજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા | આટલી થઈ I૨૨૦ના.
૫૦૩
For Private and Personal Use Only
Page #516
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ | વ્યાખ્યાનમુ.
(૩મસ જે મઠ્ઠો ક્રોનિયસ) અહમ્ કૌશલિક શ્રી ઋષભદેવને (વસ સરસ છત્ત સયા વેજા ) - વીસ હજાર અને છ સો વૈક્રિયલબ્ધિબાળા મુનિઓ હતા, (૩૨સિયા રેજિસંપથા દુલ્યા) પ્રભુને વૈક્રિયલબ્ધિવાળા મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ I૨૨૧TI
(૩મસ ૩ર૪૩ો શોતિયસ) અહંનું કૌશલિક શ્રી ઋષભદેવને (વારસ હરસ સથ guyTIT) બાર હજાર છસો અને પચાસ (વિવર્તમ) વિપુલમતિ-મનઃ પર્યવજ્ઞાનીઓ હતા. વિપુલમતિઓ કેવા? - (૩ઢાળ્યોસુ તીવેણુ) અઢી દ્વીપ (રોણુ સમુદે) અને બે સમુદ્રને વિષે રહેલા (સત્ર રિયા ઝTv) પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયોના (મોણ મારે ગાળમાળા) મનોગત ભાવોને જાણનારા, આવા પ્રકારના બાર | હજાર છસો અને પચાસ વિપુલમતિઓ હતા, (સિયા વિરત્નમર્સપયા સુથા) પ્રભુને વિપુલમતિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ I૨૨૨
(૩સમરસ જે ૩ો ઢોનિયસ) અહંનું કૌશલિક શ્રી ઋષભદેવને (વારસ સદસ) બાર હજા૨ (ઇન્દ્ર સયા) છ સો (qvor/સ વાdf) અને પચાસ વાદી મુનિઓ હતા, (૩વસિય વાસંપદા દુલ્યા) પ્રભુને વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ I૨૨૩.
૫૦૪
For Private and Personal Use Only
Page #517
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
4) C
www.kobatirth.org
(સમસ હું રહો ોસનિયસ) અર્હન્ કૌશલિક શ્રીઋષભદેવના (વીસં અંતેવાસિસહસ્સા) વીસ હજાર શિષ્યો (સિદ્ધા) મુક્તિ પામ્યા, (પત્તાલીસ અગ્નિયાસાહસી સિદ્ધાઓ) અને ચાલીસ હજાર સાધ્વીઓ મુક્તિ પામી ॥૨૨૪૫
(સમસ Ō ગો ગેસલિયમ્સ) અર્હન્ કૌશલિક શ્રીઋષભદેવના (વાવીસ સહસ્સા નવ સા અનુત્તરોવવાડ્યાળું) અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા બાવીસ હજાર અને નવસો મુનિઓ હતા. તેઓ કેવા ? - (મન્નાળાનું ગાવ મદ્દાળ) આવતી મનુષ્યગતિમાં મોક્ષપ્રાપ્તિલક્ષણ કલ્યાણ છે જેઓને એવા, યાવત્ - આગામી ભવમાં સિદ્ધ થવાના હોવાથી આગામી ભવમાં ભદ્ર એટલે કલ્યાણ છે જેમને એવા; આવા પ્રકારના બાવીસ હજાર અને નવસો મુનિઓ હતા. (વોસિયા ઞળુત્તરોવવાસંપયા ધ્રુત્યા) પ્રભુને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ I૨૨૫॥
2
(સમસ હું ગરહો ોલિયમ્સ) અર્હન્ કૌશલિક શ્રીઋષભદેવ પ્રભુને (વિજ્ઞા અંતનઙમૂમી મ્રુત્યા) બે પ્રકારની અંતકૃભૂમિ થઈ; એટલે શ્રીઋષભદેવ પ્રભુના શાસનમાં મોક્ષગામીઓને મોક્ષે જવાના કાલની મર્યાદા બે પ્રકારે થઈ. (તં ગજ્ઞા-) તે આ પ્રમાણે – (નુમંત ઙમૂમી ય વરિયાયંતનઙમૂમિય) યુગાંતકૃભૂમિ અને
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ્
૫૦૫
Page #518
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
Fી
છે
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમુ
પર્યાયાન્ત કૃભૂમિ ! યુગ એટલે ગુરુ, શિષ્ય, પ્રશિષ્યાદિ ક્રમસર વર્તતા પટ્ટધર પુરુષો, તેઓ વડે અમિતમર્યાદિત જે મોક્ષગામીઓનો મોક્ષે જવાનો કાલ, તે યુગાંતકૃભૂમિ કહેવાય. પર્યાય એટલે પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયાનો કાલ, તેને આશ્રયીને જે મોક્ષગામીનો મોક્ષે જવાનો કાલ, તે પર્યાયાન્તકૃભૂમિ કહેવાય. (નાવ સંબ્રિજ્ઞાનો રસગુણો તાડભૂમિ) શ્રી ઋષભદેવ પ્રભુને અસંખ્યાતા પુરુષયુગ સુધી યુગાન્તકૃભૂમિ થઈ, એટલે પ્રભુથી આરંભી તેમના પટ્ટધર અસંખ્યાતા પુરુષો સુધી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો હવે. પર્યાયાંતકૃભૂમિ કહે છે – (૩મંતોમુહુરૂરિયાઈ પંતમાસ) અંતર્મુહૂર્ત છે કેવલિપણાનો પર્યાય જેમને
એવા શ્રી ઋષભદેવ પ્રભુ થયે છતે કોઈ કેવલીએ સંસારનો અંત કર્યો, એટલે શ્રી ઋષભદેવ પ્રભુને કેવલજ્ઞાન છે ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્તમાં મરુદેવા માતા અંતકુતકેવલપણું પામી મોક્ષે ગયા, અર્થાતુ શ્રી ઋષભદેવ પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્તમાં મોક્ષમાર્ગ ચાલુ થયો // ૨૨૬ll
(તેમાં છાત્રે તેમાં સમાઈ) તે કાલે અને તે સમયે (૩રમે સટ્ટા ઢોસતિ) અન્ કૌશલિક શ્રીષભદેવ પ્રભુ (વસં પુસયસહસા) વીસ લાખ પૂર્વ સુધી (મારવાસમ) કુમારાવસ્થામાં (સત્તા) રહીને, (તે પુત્રસદસ) ત્રેસઠ લાખ પૂર્વ સુધી (ન્ગવાસમ વસિત્તા) રાજયાવસ્થામાં રહીને, (તેરી પુસયસદસ) |
૫૦૬
For Private and Personal Use Only
Page #519
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમુ.
|||||
એકંદર વ્યાસી લાખ પૂર્વ સુધી (સગારવાસમણે સત્તા) ગૃહસ્થાવાસમાં રહીને, ( વાસસહસ) એક હજાર વરસ સુધી (છ૩મત્યરિયા પાળત્તા) છદ્મસ્થ પર્યાય પાળીને, (vwi yવસસિંહ વાસસહor) એક હજાર વરસ ન્યૂન એવા એક લાખ પૂર્વ સુધી (વેતિપરિયામાં પ ત્તા ) કેવલિપર્યાય પાળીને, (વિપુug પુસયસહસ) એકંદરે સંપૂર્ણ એક લાખ પૂર્વ સુધી (સામUTUરિયાનું પાત્તા) ચારિત્રપર્યાય પાળીને, (૨૩રાસીરું વસયસહસાડું) સર્વ મળી કુલ ચોરાસી લાખ પૂર્વ સુધી (સવાઈ પાત્તા) પોતાનું સર્વ આયુષ્ય પૂર્ણ કરીને, (સ્ત્રીને વેબMા-ડડય-નામ-T7) વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર ભવોપગ્રાહી કર્મો ક્ષીણ થયે છતે, (રૂમીસે સઘળg) આ અવસર્પિણીમાં (સુસમદુરસમા, સમાઈ વઘુવવંતા,) સુષમદુષમાં નામનો ત્રીજો આરો ઘણો ખરો ગયા બાદ, ત્રીજો આરો કેટલો બાકી રહેતાં પ્રભુ મોક્ષે ગયા? તે કહે છે - (તિદિં વાર્દિ રદ્ધનવર્દિ ય માહૈિં સેસેટિં) ત્રીજા આરાના ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં, (° સે હેમંતા તન્ને માસે) જે આ હેમંત એટલે શીતકાલનો ત્રીજો મહીનો, (વને ઇ-મદિવહુને) પાંચમું પખવાડીયું, એટલે (ત છ મહિવત્નસ) મહા માસના કૃષ્ણ પખવાડીયાની (તેસીપાવોr) "તેરસને ૨
૧. ગુજરાતી પોષ વદ ૧૩,
૫૦૭
For Private and Personal Use Only
Page #520
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
કલ્પસૂત્ર ભાષાંતર
દિવસે, ઊંઘ લ્હાવથસેસદસ) અષ્ટાપદ પર્વતના શિખર ઉપર, ( ૩/રસદë સદ્ધિ) દસ
સપ્તમ
વ્યાખ્યાનમ્ | હજાર સાધુઓ સાથે શ્રી ઋષભદેવ પ્રભુ (સને મત્તે પાછા) નિર્જલ એવા ચતુર્દશ ભક્ત એટલે છ હહ* ઉપવાસ વડે યુક્ત (મીરા નવતે ગોળાકુવા) અભિજિત્ નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં, (પુત્રદાતસમસ) પૂર્વાન કાલસમયે, (સંપત્નચિંનિસ ) સમ્યફ પ્રકારે પલંકાસને બેઠા થકા (ાતા) કાલધર્મ પામ્યા, (વિવ) સંસારરૂપી સમુદ્રનો પાર પામ્યા, (નાવ સહુવMદી) સર્વદુઃખથી મુક્ત થયા.
પરમાત્મા શ્રી ઋષભદેવ પ્રભુનું નિર્વાણ થયું તે સમયે શક્રનું સિંહાસન કંપ્યું, તેથી તે અવધિજ્ઞાનથી પ્રભુનું નિર્વાણ જાણી પોતાની અઝમહિષીઓ, લોકપાલો વિગેરે સર્વ પરિવારથી પરિવરી અષ્ટાપદ પર્વત ઉપર જ્યાં પ્રભુનું શરીર હતું ત્યાં આવ્યો; અને પ્રભુનું નિર્વાણ થવાથી આનંદરહિત અને અપૂર્ણ નેત્રવાળો ઇન્દ્ર ત્રણ પ્રદક્ષિણા દઈ બહુ દૂર નહિ તેમ બહુ નજીક નહિ એવી રીતે ઉભો રહ્યો છતો હાથ જોડી પર્યાપાસના
કરવા લાગ્યો. એવી રીતે ઈશાનેન્દ્ર વિગેરે સર્વે ઇન્દ્રો સિંહાસન કંપિત થવાથી અવધિજ્ઞાન વડે પ્રભુનું | | નિર્વાણ જાણી પરિવાર સહિત જયાં પ્રભુનું શરીર હતું ત્યાં આવીને વિધિપૂર્વક પર્યાપાસના કરતા ઉભા રહ્યા. | .
ને પછી શૐ ભવનપતિ, વ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક દેવો પાસે નંદનવનમાંથી ગોશીષચંદનનાં કાષ્ઠ
૫૦૮
For Private and Personal Use Only
Page #521
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
મંગાવીને; એક તીર્થંકરના શરીર માટે, એક ગણધરોના શરીરો માટે અને એક બાકીના મુનિઓના શરીરો સપ્તમ માટે એમ ત્રણ ચિતા કરાવી. ત્યાર પછી શૐ આભિયોગિક દેવો પાસે ક્ષીરસમુદ્રનું જલ મંગાવી તીર્થકરના 8 વ્યાખ્યાનમ્ શરીરને સ્નાન કરાવ્યું, તાજા ગોશીષચંદન વડે વિલેપન કર્યું, હંસલક્ષણવાળું વસ્ત્ર ઓઢાડ્યું, અને સર્વ પ્રકારના અલંકારોથી વિભૂષિત કર્યું. એવી રીતે બીજા દેવોએ ગણધરોનાં તથા બાકીના મુનિઓનાં શરીરોને સ્નાન કરાવી, ચંદનથી વિલેપન કરી, સર્વ અલંકારો વડે વિભૂષિત કર્યા. ત્યાર પછી શકે વિચિત્ર ચિત્રો વડે શોભતી એવી ત્રણ પાલખી કરાવી. પછી આનંદ રહિત, દીન મનવાળા અને અશ્રુપૂર્ણ નેત્રવાળા ઇન્દ્ર પ્રભુના શરીરને એક પાલખીમાં પધરાવ્યું; તથા બીજા દેવોએ ગણધરોનાં શરીરોને બીજી પાલખીમાં અને બાકીના મુનિઓનાં શરીરોને ત્રીજી પાલખીમાં પધરાવ્યાં. પછી પ્રભુના શરીરવાળી પાલખીને ઇન્દ્ર, અને મધ્ય ગણધરો તથા મુનિઓનાં શરીરવાલી પાલખીને દેવોએ ઉપાડી ચિતા પાસે લાવ્યા. પછી ઇન્દ્ર પ્રભુના શરીરને પાલખીમાંથી ધીમે ધીમે ઉતારી ચિતામાં સ્થાપન કર્યું, તથા બીજા દેવો ગણધરો અને મુનિઓનાં શરીરોને પાલખીમાંથી ઉતારી ચિતામાં સ્થાપન કર્યા. ત્યાર પછી આનંદ અને ઉત્સાહ રહિત એવા અગ્નિકુમાર દેવોએ શક્રના હુકમથી તે ચિતાઓમાં અગ્નિ પ્રદીપ્ત કર્યો, વાયુકુમાર દેવોએ વાયુ વિકર્થો, અને બાકીના LIKE દેવોએ તે ચિતાઓમાં કાલાગુરુ, ચંદન વિગેરે ઉત્તમ કાઢી નાખ્યાં, તથા મધ અને ઘીના ઘડાઓથી તે
૫૦૯
For Private and Personal Use Only
Page #522
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
ચિતાઓને સિંચન કરી. જ્યારે તે શરીરોમાંથી અસ્થિ (હાડકાં) સિવાય બાકીની બધી ધાતુઓ દગ્ધ થઈ ગઈ, ત્યારે ઇન્દ્રના હુકમથી મેઘકુમાર દેવોએ તે ત્રણે ચિતાઓને જલ વડે ઠારી. પછી પોતાના વિમાનમાં પ્રતિમાની જેમ પૂજા કરવા માટે સૌધર્મેન્દ્ર પ્રભુની ઉપલી જમણી દાઢા ગ્રહણ કરી; ઈશાનેન્દ્રે ઉપલી ડાબી દાઢા ગ્રહણ કરી, ચમરેન્દ્રે નીચેની જમણી દાઢા ગ્રહણ કરી, બલીન્દ્રે નીચેની ડાબી દાઢા ગ્રહણ કરી; અને બાકીના દેવોએ કેટલાકે જિનભક્તિથી, કેટલાકે પોતાનો આચાર જાણીને અને કેટલાકે ધર્મ સમજીને પ્રભુના શરીરમાંથી બાકી રહેલાં અંગોપાંગનાં અસ્થિ ગ્રહણ કર્યાં. પછી ઇન્દ્રે તે ચિતાઓને સ્થાને એક જિનેશ્વર ભગવંતનો, એક ગણધરોનો, અને એક બાકીના મુનિઓનો; એમ ત્રણ રત્નમય સ્તૂપ કરાવ્યા. ત્યાર પછી શક્રાદિ દેવો નંદીશ્વર દ્વીપે જઈ અઠ્ઠાઇ મહોત્સવ કરીને પોતપોતાના વિમાનમાં ગયા. ત્યાં પોતપોતાની સભામાં વજ્રમય દાબડાઓમાં જિનદાઢાઓ મૂકી સુગંધી પદાર્થો માલા વિગેરે વડે તેઓની પૂજા કરવા લાગ્યા ||૨૨ના
(સમસ નું ગહનો હોસનિયલ્સ નાવ સવતુવપદીળસ્ત્ર) સર્વદુ:ખથી મુક્ત અર્હન્ કૌશલિક શ્રીઋષભદેવ પ્રભુના નિર્વાણ કાલથી તિળિ વાસા ગનવમાં ૫ માસા વિડ્વયંતા) ત્રણ વરસ અને સાડા આઠ માસ વ્યતીત થયા. (તો વિ ) ત્યાર પછી પણ (મ્યા સાથરોવમોડાજોડી તિવાસઞદ્ધનવમમા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ્
૫૧૦
Page #523
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમુ
साहियबायालीसवाससहस्सेहिं ऊणिया विइक्कंता) तालीस २५ २स भने सार आठ मास न्यून मेवा 103 सागरीयम व्यतीत थया, (एयम्मि समए) मे समये (समणे भगवं महावीरे परिणिबुए) श्रभा भगवान महावीर प्रभु निवाए। पाभ्या. (तओ वि पर) त्यार पछी ५५८ (नव वाससया विइक्कंता) नवसो १२स व्यतीत थयां, (दसमस्स य वाससयस्स) भने ६समा सैनो (अयं असीइमे संवच्छरे काले गच्छइ) मा सीमो संवत्स२10 14 छ, अटते समये पुस्तजवायनाहिथयुं ॥२२८॥
॥ इति श्रीऋषभदेवचरित्रम् ॥ "पुरिम-चरिमाण कप्पो, मंगलं वद्धमाणतित्थम्मि । इह परिकहिआ जिण-गण-हराइथेरावली चरितं ॥१॥" २ . ॥ इति महोपाध्याय श्रीशान्तिविजयगणिशिष्य-पण्डित-श्रीखीमवविजायगणि विरचितकल्पबालावबोधे सप्तमं व्याख्यानम् ।।
।। श्रीकल्पसूत्रे सप्तमं व्याख्यानं समाप्तम् ।।
૫૧૧
For Private and Personal Use Only
Page #524
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
થી હોતો
www.kobatirth.org
अथ अष्टमं व्याख्यानम् ।
“પુરમિ-ચરિમાળ છપ્પો, મંચનું વજ્રમાળતિમ્મિ / ફ્દ રિદિ ઝિળ-ગળ-દરાઘેરાવતી ચરિત્તે ॥॥” હવે ગણધરાદિની સ્થવિરાવલીરૂપ બીજી વાચના કહે છે -
(તેનું અનેળ તેનું સમō) તે કાલે અને તે સમયે (સમળસ મળવો મહાવીરસ) શ્રમણ ભગવાન્ મહાવીર પ્રભુને (નવ ગળા ફારસ ગળદરા દુઃ) નવ ગણ અને અગીયાર ગણધર થયા ૨૨૯॥
શિષ્ય પૂછે છે કે – (સે વેળgળ અંતે ! વં પુત્ત્વજ્ઞ) હે ભગવાન્ ! આપ એવી રીતે શા કારણથી કહો છો કે (સમળસ માવો મહાવીરસ) શ્રમણ ભગવાન્ મહાવીર પ્રભુને (નવ ગળ્યા વગરસ ગળહરા ધ્રુત્યા ?)નવગણ અને અગીયાર ગણધર થયા ?, કેમકે બીજા તીર્થંકરોને તો ગણો અને ગણધરોની સંખ્યા સરખી છે ૨ા
ગુરુમહારાજ ઉત્તર આપે છે કે - (સમળસ મળવો મહાવીરસ) શ્રમણ ભગવાન્ મહાવીર પ્રભુના (નિ કુંમૂર્ર ઞળારે ગોયમસનુત્તે ) ગૌતમગોત્રવાળા મોટા ઇન્દ્રભૂતિ નામે અણગાર (પંચ સમળસયાડું વાણ્ડ) પાંચસો સાધુઓને વાચના આપતા. (મિ! પૂિર્ફ અળવારે ગોયમસનુત્તે ાં) ગૌતમગોત્રના વચલા અગ્નિભૂતિ નામે અણગાર (પંચ સમળસયારૂં વાણ્ડ) પાંચસો સાધુઓને વાચના આપતા. (ળીયસે
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
https
અષ્ટમ વ્યાખ્યાનમ્
૫૧૨
Page #525
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ્
મારે તા૩મૂઠું બોયસ ) ગૌતમ ગોત્રના નાના વાયુભૂતિ નામે અણગાર (પંજ સમસથાણું રાષ્ટ્ર) પાંચસો સાધુઓને વાચના આપતા. (થેરે જ્ઞનયત્તે માગુ vi) ભારદ્વાજગોત્રના આર્ય વ્યક્ત નામે સ્થવિર (વંદ સમસચારું વા) પાંચસો સાધુઓને વાચના આપતા. થેરે ૩ઝસુહમે નવેસાય ) અગ્નિવૈશ્યાયના ગોત્રના આર્ય સુધર્મા નામે સ્થવિર (પંજ સમસાનું વા) પાંચસો સાધુઓને વાચતા થઈ આપતા. (ગેરે મંદિયપુખ્ત વસિસ) ) વાસિષ્ઠગોત્રના મંડિતપુત્ર નામે સ્થવિર (મદ્ભાડું સમસંવાડું વા) સાડા ત્રણસો સાધુઓને વાચના આપતા. (થેરે મરિયપુરે સવગુત્તે ) કાશ્યપગોત્રના મૌર્યપુત્ર નામે સ્થવિર (૩મારું સમાસારું વા) સાડા ત્રણસો સાધુઓને વાચન આપતા. (રેવંgિયમસરે |
ગૌતમ ગોત્રના અકંપિત નામે સ્થવિર (થેરે ૩યત્નમાયા દરિયાયામુત્તે ) અને હારિતાયન ગોત્રના અચલભ્રાતા નામે સ્થવિર (તે સુનિ લિ થેરા ઇિ તિoor સમસયારું તાત્તિ) તે બન્ને સ્થવિરો ત્રણસો ત્રણસો સાધુઓને વાચના આપતા. (થેરે મેયને થેરે માસે) વિર મેતાર્ય અને સ્થવિર પ્રભાસ, (w or વિ થેરા હિન્ના મુન્ત vi) કૌડિન્યગોત્રના એ બન્ને સ્થવિરો (નિ તિon સમાસારું વાત્ત) ત્રણસો ત્રણસો સાધુને વાચના આપતા. અહીં આઠમા અંકપિત અને નવમા અચલભ્રાતાની એક જ વાચના હતી,
૧૧૩
For Private and Personal Use Only
Page #526
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir ટિસ
rey
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ્
uિn
|િ|
Jal|
ક
તેથી તે બે ગણધરોનો એક ગણ થયો; તથા દસમા મેતાર્ય ને અગિયારમા પ્રભાસની એકજ વાચના હતી તેથી તે બે ગણધરોનો એક ગણ થયો; કેમકે એક વાચનાવાળો સાધુઓનો સમુદાય ગણ કહેવાય; તેથી તે મહાવીરસ્વામીને નવ ગણ અને અગીયાર ગણધર કહ્યા છે. ગુરુ મહારાજ શિષ્યને સંબોધી કહે છે કે -
(સે તે ૩જ્ઞો ! પર્વ ગુરુ) હે આર્ય તે કારણથી એવી રીતે કહીએ છીએ કે (સમ માવો મહાવીરસ) શ્રમણ ભગવાન્ મહાવીર પ્રભુને (નવ વારસ માહિરા દુ) નવ ગણ અને અગીયાર ગણધર થયા. મંડિત અને મૌર્યપુત્રની માતા એક હોવાથી તેઓ બન્ને ભાઈ હતા, પણ તેઓના ભિન્ન ભિન્ન પિતાની અપેક્ષાએ જુદાં જુદાં ગોત્ર કહેલાં છે. મંડિતનો પિતા ધનદેવ અને મૌર્યપુત્રનો પિતા મૌર્ય હતો. તે દેશમાં એક પતિ મરી ગયા પછી બીજો પતિ કરવાનો નિષેધ નહોતો, એમ વૃદ્ધ આચાર્યોનો મત છે /૨૩૧||
(સને w સમાસ માવો મહાવીરસરા રૂારસ શાહર) શ્રમણ ભગવાન્ મહાવીરના આ સર્વઅગીઆરે ગણધરો (તુવાનસંગિળો વડપુલ) દ્વાદશાંગી અને ચૌદપૂર્વી હતા; એટલે આચારાંગથી માંડી દષ્ટિવાદ પર્યત બાર અંગને તથા ચૌદપૂર્વને ધારણ કરનારા હતા. જો કે બાર અંગને ધારણ કરનાર છે કહેવાથી જ તેની અંતર્ગત ચૌદપૂર્વીપણું આવી જાય છે, પણ તે અંગોમાં ચૌદ પૂર્વનું પ્રધાનપણું જણાવવા : માટે અલગ કહેલ છે; કેમકે ચૌદપૂર્વ પહેલાં રચ્યાં છે, અનેક વિદ્યા મંત્રાદિના અર્થમય છે, અને મોટા
૫૧૪
For Private and Personal Use Only
Page #527
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થિતિમાં
Ar]
કલ્પસૂત્ર ભાષાંતર
Ile|
પ્રમાણવાળા છે તેથી અંગોમાં ચૌદપૂર્વ પ્રધાન છે. વળી તે અગીયારે ગણધરો કેવા હતા ? - અષ્ટમ (સમર પિથાર) સમસ્ત ગણિપિટકને ધારણ કરનારા', ગણ જેને હોય તે ગણી એટલે ભાવાચાર્ય, શિક વ્યાખ્યાનમ્ તેની પેટી સમાન તે ગણીપિટક - દ્વાદશાંગી, તે સમસ્ત દ્વાદશાંગીને ધારણ કરનારા હતાં. આવા વિશેષણોથી જ વિભૂષિત તે અગીયાર ગણધરો (
રાહે ના રાજગૃહ નગરમાં (મસિપvi મત્તે ૩પUTUr) નિર્જલ એવા માસિક ભક્ત એટલે એક મહિનાના ઉપવાસ વડે યુક્ત પાદપોપગમન અનશન કરી (નિયા) કાલધર્મ પામ્યા, ત્રાવ સદુવાદીTI) યાવત્ સર્વ દુ:ખથી મુક્ત થયા-મોક્ષે ગયા. (થેરે ભૂ રેઝરમે ૨) તેઓમાં સ્થવિર ઇન્દ્રભૂતિ, સ્થવિર આર્યસુધર્મા, (સિદ્ધિ મહાવીરુ શ્રી મહાવીર પ્રભુ મોક્ષે ગયા (પછી લિ થેરા રવુિથ) પછી તે બન્ને સ્થવિરો નિર્વાણ પામ્યા, અને બાકીના નવ ગણધરો શ્રી મહાવીર પ્રભુની હયાતિમાં નિર્વાણ પામ્યા. (મે જ્ઞાણ સમા નિમાંથા વિહરત્તિ) જે આ શ્રમણ નિર્ગળ્યો સાંપ્રતકાલમાં વિચરે છે (U # સ) તેઓ સર્વે (જ્ઞસુદમસ ૩૫TRI) અણગાર આર્યસુધર્મા સ્વામીના (૩માજ્ઞા ) અપત્યો એટલે શિષ્યસંતાન જાણવા, (૩વસેલા હિરા નિર્વવા જીન્ના) કેમકે
૧. દ્વાદશાંગી ધારણ કરનાર અને ચૌદપૂર્વી તો ફક્ત સૂત્રને ધારણ કરનારા પણ કહેવાય, ગણધરો ફક્ત સૂત્રને જ જાણનાર નહોતા, કે પણ તેઓ તો સુત્રથી અને અર્થથી સંપૂર્ણ રીતે દ્વાદશાંગીને ધારણ કરનાર હતા; એમ જણાવવા માટે આ વિશેષણ લખ્યું છે.
૫૧૫
For Private and Personal Use Only
Page #528
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
બાકીના ગણધરો શિષ્યસંતાનરહિત નિર્વાણ પામ્યા છે; કારણ કે તેઓ પોતાના નિર્વાણકાલે પોતપોતાના ગણ સુધર્માસ્વામીને સોંપીને મોક્ષે ગયા છે ।।૨૩૨
(સમળે માર્ચ મહાવીરે સવમુત્તે ં) શ્રમણ ભગવાન્ મહાવીર કાશ્યપ ગોત્રના હતા. (સમળસ મળવો મહાવીરા સવગુત્તસ) કાશ્યપગોત્રીય શ્રમણ ભગવાન્ મહાવીરને (અગ્નમુહમ્મ થેરે અંતેવાસી શિવેસાયળમુત્તે ળ) અગ્નિવૈશ્યાયન ગોત્રવાળા સ્થવિર આર્યસુધર્મા નામે શિષ્ય હતા, તે પાંચમા ગણધર સુધર્માસ્વામી શ્રીવીર પ્રભુના પટ્ટધર થયા. તેઓ કુલ્લાગ સન્નિવેશમાં ધમ્મિલ્લ નામે બ્રાહ્મણની ભદિલા નામની ભાર્યાની કુખે જન્મ્યા હતા. તેઓ ચૌદ વિદ્યાના પારગામી થયા હતા. તેમણે પચાસ વરસની ઉમ્મરે શ્રીવીર પ્રભુ પાસે દીક્ષા લીધી, ત્રીસ વરસ સુધી પ્રભુની સેવા કરી, અને તેમને વીરપ્રભુના નિર્વાણ પછી બાર વરસે એટલે જન્મથી બાણું વરસની ઉમ્મરે કેવલજ્ઞાન થયું હતું. ત્યાર પછી તેઓ આઠ વરસ સુધી કેવલિપણું પાળી, સર્વ મળી કુલ સો વરસનું આયુષ્ય ભોગવી, પોતાની પાટે જંબુસ્વામીને સ્થાપી મોક્ષે ગયા.
(થેરસ ાં અગ્નમુહમ્મસ શિવેસાવળમુત્તસ્સ) અગ્નિવૈશ્યાયન ગોત્રના સ્થવિર આર્ય સુધર્માસ્વામીને (અગ્નબંધૂનામે ઘેરે સંતેવાસી ગસવનુત્તે) કાશ્યપ ગોત્રના સ્થવિર આર્યંજંબૂ નામે શિષ્ય હતા.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમં વ્યાખ્યાનમ્
૫૧૬
Page #529
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
PRV
કલ્પસૂત્ર ભાષાંતર
શ્રીજબૂસ્વામીનું સ્વરૂપ આ પ્રમાણે - રાજગૃહ નગરમાં ઋષભદત્ત શેઠની ધારિણી નામે સ્ત્રીની કુખે
અમું પાંચમા દેવલોકથી ચ્યવી જંબૂકુમારનો જન્મ થયો. એક વખતે શ્રીસુધર્માસ્વામી વિચરતા છતા તે નગરમાં વ્યાખ્યાનનું પધાર્યા, તેમની દેશનાથી પ્રતિબોધ પામેલા જંબૂકુમારે શીલવ્રત અને સમકિત સ્વીકાર્યું. જંબૂકુમારે તે હકીકત માતા - પિતાને જણાવી, છતાં તેમણે દઢ આગ્રહ કરી જંબૂકુમારને એક સાથે આઠ કન્યાઓ પરણાવી. ઘણી રાત્રિએ શયનગૃહમાં તે આઠે સ્ત્રીઓએ સ્નેહ-વિલાસયુક્ત વાણીથી જંબૂકુમારને મોહિત કરવા ઘણા પ્રયત્ન કર્યા, છતાં વૈરાગ્યમગ્ન જંબૂકમાર મોહિત ન થયા. કેમકે
“सम्यक्त्व-शीलतुम्बाभ्यां, भवाब्धिस्तीर्यते सुखम् । ते दधानो मुनिर्जम्बूः; स्त्रीनदीषु कथं ब्रुडेत् ?" ॥१॥
સમ્યકત્વ અને શીલરૂપી બે તુંબડા વડે ભવરૂપી સમુદ્ર પણ સહેલાઈથી તરી જવાય છે, તે બે તુંબડાને ધારણ કરતા જંબૂમુનિ સ્ત્રીઓ રૂપી નદીઓમાં કેમ બુડે? Ill”
જંબૂકુમારે રાત્રિમાં તે આઠે સ્ત્રીઓને સંસારની અસારતા જણાવી વૈરાગ્યમય કરી પ્રતિબોધ પમાડી. રાત્રિમાં જ્યારે જંબૂકુમાર પોતાની સ્ત્રીઓને પ્રતિબોધ આપતા હતા, તે રાત્રિએ ત્યાં ચારસો નવાણું ચોરોથી પરિવરેલો પ્રભવ નામનો ચોર ચોરી કરવા આવ્યો હતો, તે પણ જંબૂકમારની વૈરાગ્યમય વાણી સાંભળી પ્રતિબોધ પામ્યો, તથા બીજા પણ ચોરો પ્રતિબોધ પામ્યા. સવારમાં પાંચસો ચોર, પોતાની આઠ સ્ત્રીઓ,
૫૧૭
For Private and Personal Use Only
Page #530
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
આઠે સ્ત્રીઓના માતા-પિતા, અને પોતાના માતા-પિતા સાથે પોતે પાંચસો સત્યાવીસમા એવા જંબૂકુમારે " અષ્ટમ નવાણું કરોડ સોનૈયા ત્યજી દઈને શ્રીસુધર્માસ્વામી પાસે જઈ દીક્ષા સ્વીકારી. પછી અનુક્રમે શ્રીજબૂસ્વામીને તે વ્યાખ્યાનમ્ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. શ્રીજબૂસ્વામી સોળ વરસ ગૃહસ્થપણામાં, વીસ વરસ છદ્મસ્થપણામાં, અને ચુમ્માલીસ વરસ કેવલિપણામાં રહ્યા; એવી રીતે કુલ એંસી વરસનું આયુષ્ય ભોગવી, શ્રીપ્રભવસ્વામીને પોતાની પાટે સ્થાપી મોક્ષે ગયા. અહીં કવિ ઘટના કરે છે કે -
"जम्बूसमस्तलारक्षो, न भूतो न भविष्यति । शिवाऽध्ववाहकान् साधून, चौरानपि चकार य: ॥१॥ प्रभवोऽपि प्रभूर्जीयात्, चौर्येण हरता धनम् । लेभेऽनरा-ऽचौर्यहरं, रत्नत्रितयमद्भूतम् ॥२॥"
શ્રી જંબૂસ્વામી સમાન કોઈ કોટવાલ થયો નથી તેમ થશે પણ નહિ, કે જેમણે ચોરોને પણ મોક્ષમાર્ગના વાહક એવા સાધુઓ બનાવ્યા ll૧il પ્રભવ પ્રભુ પણ જયવંતા વર્તા, કે જેમણે ચોરીથી ધનને હરતાં અમૂલ્ય અને ચોરીથી પણ હરાય નહિ એવાં અદ્દભુત જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નો મેળવ્યાં /રા. શ્રીવીરપ્રભુના નિર્વાણ પછી બાર વરસે ગૌતમસ્વામી, વીસ વરસે સુધર્માસ્વામી અને ચોસઠવરસે જંબૂસ્વામી મોક્ષે ગયા. જંબૂસ્વામી મોક્ષે ગયા પછી આ દસ વસ્તુઓ વિચ્છેદ પામી-મન:પર્યવજ્ઞાન ૧. જેની ઉત્પત્તિ થઇ પછી અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાન થાય છે તે પરમાવધિ ૨, જેલબ્ધિના પ્રભાવથી ચક્રવર્તીના સૈન્યને પણ ચૂર્ણ કરી |
૫૧૮
For Private and Personal Use Only
Page #531
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ
નાખવા સમર્થ થવાય તે પુલકિલબ્ધિ ૩, આહારકશરીરલબ્ધિ ૪, ક્ષપકશ્રેણિ ૫, ઉપશમશ્રેણિ ૬, જિનકલ્પ ૭, પરિહારવિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મસંપરા ચારિત્ર, અને યથાખ્યાત ચારિત્ર, એ ત્રણ ચારિત્ર ૮, કેવલ જ્ઞાન ૯, અને મોક્ષમાર્ગ ૧૦. અહીં કવિ ઉસ્નેક્ષા કરે છે -
लोकोत्तरं हि सौभाग्यं, जम्बूस्वामीमहामुनेः । अद्यापि यं पतिं प्राप्य, शिवश्री ऽन्यमिच्छति ॥१॥
“મહામુનિ શ્રીfબૂસ્વામીનું અલૌકિક સૌભાગ્ય છે, કે જે પતિને પ્રાપ્ત કરીને મોક્ષલક્ષ્મીરૂપી સ્ત્રી હજુ સુધી પણ બીજા પતિને ઇચ્છતી નથી III”
(થેરરસ જે ૩Miઘૂમરસ વારંવત્તર) કાશ્યપ ગોત્રવાળા આર્યજંબૂનામના સ્થવિરને (૩MMમરે થેરે તેવાસી ન્યાયપાસ) કાત્યાયન ગોત્રવાળા સ્થવિર આર્ય પ્રભવ નામે શિષ્ય થયા. (થેરસ જ
જ્ઞામિવ વવાયાસ) કાત્યાયન ગોત્રવાળા સ્થવિર આર્ય પ્રભવસ્વામીને (ઉજ્ઞજ્ઞિમરે રે ? તેવાસી મનપયા રસગુ) વત્સ ગોત્રવાળા અને મનકના પિતા એવા સ્થવિર આર્યશયંભવ નામે શિષ્ય થયા. તે આ પ્રમાણે – એક વખતે પ્રભવસ્વામીએ પોતાની પાટે યોગ્ય પુરુષને સ્થાપવા માટે પોતાના | ગચ્છમાં તથા સંઘમાં ઉપયોગ દીધો, પરંતુ તેવો કોઈ યોગ્ય પુરુષ ન જણાયાથી અન્યતીર્થમાં ઉપયોગ દીધો; ત્યારે તેમણે રાજગૃહ નગરમાં યજ્ઞ કરતા શયંભવ નામના ભટ્ટને પોતાનો પટ્ટધર થવાને યોગ્ય જાણ્યો.
૫૧૯
For Private and Personal Use Only
Page #532
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રકા
કલ્પસૂત્ર ભાષાંતર
ત્યાર પછી પ્રભવસ્વામી રાજગૃહ નગરમાં આવ્યા, અને બે મુનિઓને શીખવાડી યજ્ઞશાલામાં મોકલ્યા. તે Aિ અષ્ટમ બે મુનિઓ યજ્ઞશાલામાં જઈ પ્રભવસ્વામીના કહેવા મુજબ બોલ્યા કે – “અહો ! કષ્ટમૂ? અહો કષ્ટ, તત્ત્વ છેવ્યાખ્યાનમુ. ન જ્ઞાયતે પરમ્ એટલે અહો ! ખેદની વાત છે કે આ કષ્ટ હોવા છતાં પણ તેમાં તત્ત્વ તો કાંઈ જણાતું નથી”. આ પ્રમાણે મુનિઓનું કથન સાંભળી શંકિત થયેલા શäભવ ભટ્ટે પોતાના ઉપાધ્યાય - ગુરુને પૂછ્યું કે - તત્ત્વ શું છે?” ઉપાધ્યાય બોલ્યા કે – “વેદોમાં જે કહ્યું છે એ જ સાચું તત્ત્વ છે' શયંભવ ભટ્ટ બોલ્યા કે – રાગ-દ્વેષ રહિત અને નિષ્પરિગ્રહી મુનિઓ કદિ અસત્ય બોલે નહિ, માટે યથાસ્થિત તત્ત્વ કહો; નહિતર આ તલવારથી તમારું મસ્તક છેદી નાખીશ” એમ કહી મ્યાનમાંથી તલાવર ખેંચી. આ પ્રમાણે તલવારથી ભય પામેલો ઉપાધ્યાય બોલ્યો કે “આ યજ્ઞસ્તંભ નીચે શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા છે, તેના પ્રભાવથી યજ્ઞાદિક કર્મ નિર્વિઘ્ન પાર પડે છે”. એમ કહી યજ્ઞસ્તંભ ઉપાડી તેની નીચેથી શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા બતાવી, ઉપાધ્યાય બોલ્યા કે – “જે પરમાત્માની આ પ્રતિમા છે તેમણે કહેલ ધર્મ એ જ સાચું તત્ત્વ છે'. શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમાનું દર્શન થતાં શયંભવ ભટ્ટ પ્રતિબોધ પામ્યા, અને તુરત તેમણે પ્રભવસ્વામી અને પાસે જઈ ધર્મોપદેશ સાંભળી દીક્ષા સ્વીકારી. ત્યારપછી પ્રભવસ્વામી શ્રીશäભવને પોતાની પાટે સ્થાપી સ્વર્ગે ગયા. જ્યારે શઠંભવ સ્વામીએ દીક્ષા લીધી હતી ત્યારે તેમની પત્ની ગર્ભવતી હતી, તેણીને મનક નામે પુત્ર થયો; તે મનકપુત્રે શäભવ સૂરિ પાસે દીક્ષા લીધી. દીક્ષિત થયેલા મનકનું આયુષ્ય છ મહિના જ
૧૨૦
For Private and Personal Use Only
Page #533
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અવશેષ હોવાથી તેને થોડા વખતમાં શ્રુતના સારનો બોધ પમાડવા માટે શયંભવસૂરિએ સિદ્ધાંતમાંથી સાર અષ્ટમ મિ ઉદ્ધરી દસવૈકાલિક સૂત્ર રચ્યું, અને અનુક્રમે શ્રીયશોભદ્રને પોતાની પાટે સ્થાપી શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ વિ. વ્યાખ્યાનમ્ પછી અઠાણુંમે વરસે સ્વર્ગે ગયા.
(થેરસ ૩mસિíમવસ મનપળો વચ્છેસર) વત્સ ગોત્રવાળા અને મનકના પિતા એવા સ્થવિર | આર્ય શયંભવને (૩મmગમ થેરે તેવાસી તુરિયાયીસા) તુંગિકાયન ગોત્રવાળા સ્થવિર આર્ય યશોભદ્ર નામે શિષ્ય થયા ll૨૩૩ી હવે આર્ય યશોભદ્રથી આરંભી પહેલાં સંક્ષિપ્ત વાચના વડે વિરાવલી કહે છે - કાગળ
( ત્તવાથTI૩જ્ઞગસમાગો ૩ [3) આર્ય યશોભદ્રથી આગળ સંક્ષિપ્તવાચના વડે (પૂર્વ થેરાવતી માથા) આવી રીતે સ્થવિરાવલી કહી છે, (તે નહ-) તે આ પ્રમાણે - (વેરા જ જ્ઞનસમરસ )
નિયાથUસરિરસ) તંગિકાયન ગોત્રવાળા સ્થવિર આર્ય યશોભદ્રને (તેવાસી હુવે થેરા) બે સ્થવિર શિષ્યો ૧ થયા; (વેરે ૩ઝમૂવિના માહિરસાને) એક માઢરગોત્રવાળા આર્ય સંભૂતિવિજય સ્થવિર, થેરે ૩જ્ઞમવાહૂ પાસા ) અને બીજા પ્રાચીન ગોત્રવાળા આર્ય ભદ્રબાહુ સ્થવિર. આ પ્રમાણે શ્રીયશોભદ્રની પાટે શ્રીસંભૂતિવિજય અને શ્રીભદ્રબાહુ નામના બે પટ્ટધર થયા. તેઓમાં શ્રીભદ્રબાહુનો સંબંધ આ પ્રમાણે - પ્રતિષ્ઠાનપુર નગરમાં બ્રાહ્મણજાતિના વરાહમિહિર અને ભદ્રબાહુ નામે બે ભાઈઓએ દીક્ષા લીધી.
GS ૫૨૧
For Private and Personal Use Only
Page #534
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમુ
ગુરુ મહારાજે ભદ્રબાહુને યોગ્ય જાણી આચાર્ય પદવી આપી. તેથી વરાહમિહિરને ઈર્ષ્યા આવી. અને તે રુષ્ટ થઈ દીક્ષા છોડી પાછો બ્રાહ્મણવેષ સ્વીકારી વારાહીસંહિતા નામે ગ્રન્થ બનાવી લોકોનાં નિમિત્ત જોવા વડે આજીવિકા ચલાવવા લાગ્યો. વળી લોકોમાં પોતાની પ્રસિદ્ધિ કરવા કહેવા લાગ્યો કે – “મેં એક વખતે જંગલમાં પત્થર ઉપર સિંહલગ્ન આલેખ્યું હતું, અને ભૂલથી તે લગ્નને ભૂસ્યા વગર ઘેર ચાલ્યો આવ્યો. રાત્રે સૂતી વખતે તે યાદ આવવાથી લગ્નની ભક્તિથી તુરત જયારે ત્યાં ગયો ત્યારે તે લગ્ન ઉપર ઉભેલો એક સિંહ જોયો. છતાં મેં હિમ્મત ધરી તે સિંહની નીચે હાથ નાખી લગ્નને ભૂંસાડી નાખ્યું. મારી ભક્તિ જોઈને સિંહલગ્નનો સ્વામી સૂર્ય સંતુષ્ટ થયો, અને પ્રત્યક્ષ થઈ મને પોતાના મંડલમાં તેડી ગયો. ત્યાં સૂર્ય મને ગ્રહોનો સર્વ ચાર (ચાલ) દેખાડ્યો, તે જયોતિષના બળથી હું ત્રણે કાલની વાત જાણું છું”. આવી રીતે વરાહમિહિર કલ્પિત વાતો કહીને લોકોમાં પૂજાવા લાગ્યો. એક વખતે વરાહમિહિરે રાજા આગળ કુંડાળું બિલ આલેખી કહ્યું કે – “આકાશમાંથી આ કુંડાળાની વચમાં બાવન પળ પ્રમાણવાળો મત્સ્ય પડશે'. આ વખતે તે નગરમાં બિરાજતા ભદ્રબાહુ સ્વામીએ કહ્યું કે - “આકાશથી પડતાં માર્ગમાં અર્ધ પલ શોષાઈ જશે, તેથી તે તો મત્સ્ય સાડી એકાવન પલ પ્રમાણ પડશે, વળી તે કુંડાળાની વચમાં ન પડતાં કાંઠે પડશે'. શ્રીભદ્રબાહુ સ્વામીના કહેવા મુજબ મત્સ્ય પડ્યો, તેથી લોકોમાં તેમના જ્ઞાનની પ્રશંસા થઈ. વળી એક દિવસ રાજાને ઘેર પુત્રનો જ જન્મ થયો, વરાહમિહિરે જન્મપત્રિકા કરી તેનું સો વરસનું આયુષ્ય કહ્યું. પુત્રજન્મની ખુશાલીમાં નગરના
૫૨૨
૫૨૨
For Private and Personal Use Only
Page #535
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir FARN
કલ્પસૂત્ર ભાષાંતર
લોકો ભેટણાં ધરવાં આવ્યા, તથા અન્યદર્શની બ્રાહ્મણો, સંન્યાસીઓ વિગેરે આશીર્વાદ આપવા આવ્યા. "
અષ્ટમ જૈનો ઉપર ઈર્ષા ધરતા વરાહમિહિરે આ વખતે લાગ જોઈ કહ્યું કે – “રાજેન્દ્ર ! આપને ઘેર પુત્રનો જન્મ દિવસ વ્યાખ્યાનમ્ થયો, છતાં વ્યવહારના અજાણ જૈનમુનિઓ પુત્રનું દર્શન કરવા પણ ન આવ્યા !' આ પ્રમાણે જૈનોની નિંદા કરી, તે લોકોના મુખેથી સાંભળી શ્રીભદ્રબાહુ સ્વામીએ કહેવરાવ્યું કે – “એ પુત્રનું મરણ સાતમે દિવસે બિલાડીથી થશે'. આ વાત સાંભળી રાજાએ શહેરમાંથી સમગ્ર બિલાડીઓને કાઢી મૂકાવી, તો પણ સાતમે ! દિવસે ધાવતા એવા તે બાળક ઉપર બિલાડીના આકારના મુખવાળો આગળીઓ પડવાથી તે બાળક મરણ પામ્યો. આવી રીતે શ્રીભદ્રબાહસ્વામીનું કહેલું બધું સાચું પડવાથી આખા શહેરમાં તેમની પ્રશંસા થઈ, અને આ વરાહમિહિરની નિંદા ફેલાણી. ત્યાર પછી વરાહમિહિર ક્રોધથી મરીને વ્યતર થયો, અને મરકી વિગેરેથી સંઘને ઉપદ્રવ કરવા લાગ્યો. શ્રીભદ્રબાહુ સ્વામિએ ઉપસર્ગહર સ્તોત્ર બનાવી તે વ્યંતરને દૂર કર્યો.
(ચેરસ ને ૩જ્ઞસંગિયર માદસત્ત) માઢર ગોત્રવાળા સ્થવિર આર્ય સંભૂતિવિજયને (ઉતેવાસી થેરે | ૩ઝયૂનમ નોથમસ) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય સ્થૂલભદ્ર નામે શિષ્ય થયા. તેમનો સંબંધ આ પ્રમાણે
પાટલિપુત્ર નગરમાં નંદરાજાને શકટાલ નામે મંત્રી હતો, તેને સ્થૂલભદ્ર અને શ્રીયક નામે બે પુત્રો હતા. તે નગરમાં કોશા નામની વેશ્યાને ઘેર ભોગ ભોગવતા સ્થૂલભદ્ર બાર વરસ સુધી રહ્યા હતા, અને શ્રીયક નંદરાજાનો અંગરક્ષક થઈને રહ્યો હતો. એક વખતે શ્રીયકના વિવાહપ્રસંગે રાજાને ભેટ આપવા – ૫૨૩
For Private and Personal Use Only
Page #536
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit VIEN
રિ
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ્
lal
શકટાલ મંત્રી પોતાને ઘેર શસ્ત્રો તૈયાર કરાવતો હતો, મંત્રી ઉપર દ્વેષ રાખતા વરરુચિ નામના બ્રાહ્મણે તે લાગ જોઈ નગરમાં એવી અફવા ફેલાવી કે - “શકટાલ મંત્રી શસ્ત્રોને તૈયાર કરાવી નંદરાજાનું રાજય ખુંચવી લેશે'. રાજાને આ વાત બરાબર ઠસી ગઈ, તેથી મંત્રી જ્યારે રાજસભામાં આવ્યો ત્યારે રાજા તેના ઉપર કોપ કરી વિમુખ થઈ બેઠો. જે જોઈ મંત્રીશ્વરે ઘેર આવી શ્રીયકને કહ્યું કે - “રાજાને કોઈએ મારા વિષે ઊંધું સમજાવેલ છે, તેથી આપણા આખા કુટુંબનો ક્ષય થવાનો અવસર આવ્યો જણાય છે. તેથી આવતી કાલે
જ્યારે હું સભામાં રાજા પાસે મસ્તક નમાવું ત્યારે તું કુલનું રક્ષણ કરવા માટે તલવાર વડે મારું મસ્તક છેદી નાખજે. હે વત્સ ! મારા એકનો ક્ષય કરીને તું આખા કુટુંબનું રક્ષણ કર. ઘડપણને લીધે હું મૃત્યુની સમીપમાં તો છું જ; વળી હું મુખમાં તાલપુટ વિષ રાખીને નમન કરીશ, તેથી લગભગ મરી જતા એવા મારું મસ્તક છેદવામાં તને પિતૃહત્યા પણ લાગશે નહિ”. શ્રીયકે ઘણી આનાકાની કરવા છતાં મંત્રીશ્વરે અતિશય આગ્રહ કરી તેમ કરવા કબૂલ કરાવ્યું, અને બીજે દિવસે શ્રીયકે તે પ્રમાણે કર્યું. નંદરાજાએ આવું સાહસ કરવાનું કારણ પૂછતાં શ્રીયકે બધી હકીકત નિવેદન કરી, અને નંદારાજને વરરુચિનાં કાવતરાંની ખાત્રી થતાં ઘણો પશ્ચાત્તાપ થયો. ત્યાર પછી નંદરાજાએ કોશાને ઘેરથી સ્થૂલભદ્રને બોલાવી મંત્રીપદ સ્વીકારવા કહ્યું, ત્યારે | તેમણે વિચારીને જવાબ આપીશ” એમ કહી અશોકવાડીમાં જઈ પોતાના ચિત્તમાં પિતાનું મૃત્યુ વિચારી ને સંસારને દુઃખદાયી જાણી ત્યાં પોતાની મેળે જ દીક્ષા લીધી. ત્યાર પછી તેઓ શ્રીસંભૂતિવિજય પાસે જઈ
૫૨૪
For Private and Personal Use Only
Page #537
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ્
વિધિપૂર્વક વ્રતો સ્વીકારી તેમના શિષ્ય થયા. એક વખતે વર્ષાકાલ આવતાં એક મુનિએ સંભૂતિવિજયગુરુને હિ. વંદન કરી એવો અભિગ્રહ લીધો કે – “હું સિંહગુફાના દ્વાર આગળ ચાતુર્માસ રહીશ'. બીજા મુનિએ એવો કિ
અભિગ્રહ લીધો કે - “હું સર્પના બિલ પાસે ચાતુર્માસ રહીશ'. ત્રીજા મુનિએ એવો અભિગ્રહ લીધો કે - “હું કૂવાના કાષ્ઠ ઉપર ચાતુર્માસ રહીશ'. આ પ્રમાણે અભિગ્રહ ધરનાર તે ત્રણે મુનિઓને યોગ્ય જાણી ગુરુ F મહારાજે તે તે સ્થળે ચાતુર્માસ રહેવા અનુમતિ આપી. ત્યારે શ્રીસ્થૂલભદ્ર વંદન કરીને બોલ્યા કે – “હે ભગવાન્ ! હું કોશાવેશ્યાની ચિત્રશાલામાં ચાતુર્માસ રહીશ. ગુરુ મહારાજે ઉપયોગથી તેને યોગ્ય જાણી અનુમતિ આપી. કોશાને ઘેર ચિત્રશાલામાં ચાતુર્માસ રહેલા શ્રીસ્થૂલભદ્ર ષડ્રસ આહારનું ભોજન કરવા છતાં અને કોશાએ ઘણા હાવભાવ કરવા છતાં જરા પણ ચલાયમાન ન થયા, ઉલટા સત્ત્વશાલી તે મહામુનિનો ધ્યાનરૂપ અગ્નિ વધારે પ્રદીપ્ત થયો, અને તેમણે કોશાને સંસારની અનિત્યતા સમજાવી પ્રતિબોધ પમાડી. વર્ષાકાલ વ્યતીત થતાં અનુક્રમે તે ત્રણે મુનિઓ ગુરુ મહારાજ પાસે આવ્યા, તેમને ગુરુ મહારાજે કહ્યું કે – “અહો ! દુષ્કરકારક! તમને કુશલ છે?” પછી શ્રીસ્થૂલભદ્ર આવતાં ગુરુ મહારાજ ઉભા થઈ સંઘ સમક્ષ બોલ્યા કે - “હે દુષ્કરદુષ્કરકારક ! તમે કુશલ છો?' આ પ્રમાણે ગુરુ મહારાજના મુખથી સ્થૂલભદ્રની પ્રશંસા પોતાથી અધિક સાંભળી તે ત્રણે મુનિઓ દૂભાયા. હવે બીજો વર્ષાકાલ આવતાં સિંહગુફા પાસે ચાતુર્માસ કરનારા મુનિએ ગુરુ મહારાજને કહ્યું કે - “હું આ ચાતુર્માસ કોશાવેશ્યાને ઘેર કરીશ'. ગુરુ મહારાજ બોલ્યા
૫૨૫
For Private and Personal Use Only
Page #538
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kebabirlh.org
કે - ‘હે ભદ્ર ! એ કામદેવની રાજધાની સરખા વેશ્યાના ઘરમાં ચાતુર્માસ કરવું અતિ દુષ્કર છે, એ અભિગ્રહ નિભાવવાને તો મેરુ જેવા અચલ સ્થૂલભદ્ર જ સમર્થ છે; માટે હે વત્સ ! તું એ અભિગ્રહ ન કર’. આ પ્રમાણે ગુરુ મહારાજે ના કહેવા છતાં તે મુનિ કોશાને ઘેર ચાતુર્માસ કરવા ગયા. ત્યાં કોશાનું સૌન્દર્ય દેખી તે મુનિનું ચિત્ત ચલાયમાન થઈ ગયું, તે જોઈ કોશાએ મુનિને નિર્વેદ પમાડવા કહ્યું કે - ‘નેપાલદેશમાંથી રત્નકંબલ લાવી આપો' વેશ્યામાં લુબ્ધ બનેલા મુનિએ નેપાલમાં જઈ મહાકણે રત્નકંબલ લાવી આપી. કોશાએ પગ લુછીને કંબલ ખાળમાં ફેંકી દીધી. ઘણું કષ્ટ વેઠી મેળવેલી રત્નકંબલને આવી રીતે ખાળમાં ફેંકી દીધેલી જોઈ મુનિ બોલ્યા કે - ‘અરે સુંદરિ ! મહામૂલ્યવાલી રત્નકંબલ તેં કાદવમાં કેમ ફેંકી દીધી ?’ કોશા અવસર જોઈને બોલી કે - ‘હે મુનિ ! રત્નકંબલથી અધિક મૂલ્યવાલું તથા ઇહલોક અને પરલોકમાં સુખ આપનારું આ દુર્લભ ચારિત્રરત્ન ગુમાવવાને તમે તૈયાર થયા છો, છતાં તેને માટે તમને જરા પણ શોક થતો નથી, અને રત્નકંબલ માટે કેમ શોક કરો છો ?' આ પ્રમાણે કોશાનાં વચનો સાંભળી પ્રતિબોધ પામેલા તે મુનિને પોતાના મુનિપણાનું ભાન આવ્યું, અને પાછા શુભધ્યાનમાં સ્થિર થયા. ચાતુર્માસ પૂર્ણ કરી તે મુનિ ગુરુ મહારાજ પાસે આવીને બોલ્યા કે -
“સ્યૂલમદ્રઃ ચૂનમદ્રઃ સ પ્રોડઅિનસાધુપુ ! યુતં તુતુ पुप्फ-फलाणं च रसं, सुराम मंसाण महिलियाणं च । जाणंता जे विरया, ते दुक्ककारए वंदे” ॥२॥
હારો ગુરુળા અને રાશા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમં વ્યાખ્યાનમ્
પરદ
Page #539
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
“સમગ્ર સાધુઓમાં સ્થૂલભદ્ર તે સ્થૂલભદ્ર એક જ છે, ગુરુ મહારાજે જે તેમને દુષ્કરદુષ્કરકારક કહ્યું અષ્ટમ હતું તે યુક્ત જ હતું. પુષ્પ, ફલ, મદિરા, માંસ અને સ્ત્રીઓના રસને જાણવા છતાં પણ જેઓ તેનાથી વ્યાખ્યાનમ્ વિરક્ત થયા તે દુષ્કરકારકને હું વંદન કરું છું //રા
શ્રીસ્થૂલભદ્રથી પ્રતિબોધ પામેલી કોશાએ શ્રાવિકાપણું અંગીકાર કર્યું હતું તે વખતે તેણીએ એવી છૂટ ની રાખી હતી કે - “કદાચ રાજા કોઈ પુરુષ ઉપર સંતુષ્ટ થઈ અને તે પુરુષને સુપ્રત કરે તો તેની છૂટ છે, તે સિવાય બીજા સર્વને માટે નિયમ છે”. એક વખત રાજા કોઈ રથકાર ઉપર સંતુષ્ટ થયો, રથકારે કોશાની માગણી કરી, તેથી સંતુષ્ટ થયેલા રાજાએ તેને કોશા સુપ્રત કરી. તેની પાસે કોશા હમેશાં સ્થૂલભદ્રના જ ગુણગાન કરતી, તે જોઈ રથકારે કોશાને પોતાના ઉપર રાગી બનાવવા આ પ્રમાણે પોતાની કલાકુશલતા બતાવી-પ્રથમ તેણે બાણ ફેંકી એક આંબાની લુંબ વીંધી, તે બાણને બીજા બાણથી અને બીજાને ત્રીજા બાણથી વીંધ્યું, એવી રીતે તેણે પોતાના હસ્તપર્યંત બાણોની પંક્તિ કરી દીધી. પછી તેણે એક બાણ મારી ડાલીને છેદી બાણપંક્તિના અગ્રભાગ ઉપર રહેલી લુંબને પોતાના હાથ વડે ખેંચી ત્યાં બેઠા જ કોશાને અર્પણ કરીને કરી. આવી રીતે પોતાનું કલાકૌશલ્ય દેખાડી ગર્વિષ્ઠ થયેલ રથકારને કોશાએ કહ્યું કે - “હવે તમે મારી કલા જુઓ' એમ કહી કોશાએ સરસવનો ઢગલો કરાવ્યો, તે ઉપર સોય રાખી, અને તે સોય ઉપર પુષ્પ રાખી તે પુષ્પ ઉપર નાચતી બોલી કે -
૫૨૭
For Private and Personal Use Only
Page #540
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
“न दुक्करं अंबियलुंबतोडणं, न दुक्करं सरिसवनच्चियाए ।
तं दुक्करं तं च महाणुभावं, जं सो मुणी पमयवणम्मि वुच्छो || १ || "
“આંબાની લંબ તોડવી એ કાંઈ દુષ્કર નથી, તેમ સરસવ ઉપર નાચવું એ પણ કાંઈ દુષ્કર નથી; પરંતુ તે મહાત્મા મુનિશ્રી સ્થૂલભદ્ર જે પ્રમદારૂપી વનમાં રહ્યા, છતાં મુગ્ધ ન થયા તે જ દુષ્કર છે અને તે જ મહાન્ प्रभाव छे" ||१||
કવિઓ પણ કહે છે કે -
“ गिरौ गुहायां विजने वनान्तरे, वासं श्रयन्तो वशिनः सहस्रशः । हर्म्येऽतिरम्ये युवतीजनान्तिके, वशी स एकः शकटालनन्दनः ॥१॥ योऽग्नौ प्रविष्टोऽपि हि नैव दग्ध-श्छिन्नो न खड्गाग्रकृतप्रचारः । कृष्णा हिरन्येऽप्युषितो न दष्टो, नाक्तोऽञ्जनागारनिवास्यहो ! यः ॥२॥”
वेश्या रागवती सदा तदनुगा षड्भी रसैर्भोजनं, शुभ्र धाम मनोहरं वपुरहो ! नव्यो वयः सङ्गमः । कालोऽयं जलदाविलस्तदपि यः कामं जिगायादरात् तं वन्दे युवतिप्रबोधकुशलं श्रीस्थूलभद्रं मुनिम् ||३||” “પર્વતમાં, ગુફામાં એકાંતમાં અને વનમાં નિવાસ કરતા હજારો મનુષ્ય ઇન્દ્રિયોને વશ રાખનારા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
म त क्र
અષ્ટમં વ્યાખ્યાનમ્
૫૨૮
Page #541
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ્
થયા છે, પણ અતિરમણીય મહેલમાં યુવતી-સ્ત્રી પાસે રહીને ઇંદ્રિયોને વશ કરનાર તો એક શકટાલપુત્રસ્થૂલભદ્ર જ થયા છે ૧|| અહો ! આશ્ચર્ય છે કે – જેણે અગ્નિમાં પ્રવેશ કર્યો, તો પણ દયા નહિ; જે તલવારની ધાર ઉપર ચાલ્યા, તો પણ છેદાયા નહિ; જે કાલા સર્પના દરમાં રહ્યા, તો પણ ડંખાયા નહિ, અને જે કાજલની કોટડીમાં રહ્યા, તો પણ તેમને ડાઘ લાગ્યો નહિ /રા વેશ્યા રાગવાલી હતી, હમેશાં તેમના કહેવા પ્રમાણે ચાલનારી હતી, પડ્રરસ ભોજન મળતું હતું, સુંદર ઘર-ચિત્રશાલા હતી, મનોહર શરીર હતું, નવી વયનો સંગમ હતો – યૌવનવય હતી, સમય પણ મેઘ વડે શ્યામ-વર્ષાઋતુનો હતો; તો પણ જેમણે આદરથી કામદેવને જીત્યો, એવા કોશાને પ્રતિબોધ પમાડવામાં કુશલ શ્રીસ્થૂલભદ્ર મુનિવરને હું વંદન કરું. છું //all વળી કવિઓ શ્રીસ્થૂલભદ્રના સત્ત્વની પ્રશંસા કરતા, કહે છે કે -
“श्रीनेमितोऽपि शकटालसुतं विचार्य, मन्यामहे वयममुं भटमेकमेव । देवोऽद्रिदुर्गमधिरुह्य जिगाय मोहं यन्मोहनालयमयं तु वशी प्रविश्य" ॥१॥
“અમે તો વિચાર કરીને શ્રી નેમિનાથથી પણ એ શકટાલપુત્ર-સ્થૂલભદ્રને જ મુખ્ય વીરપુરુષ માનીએ છીએ; કારણ કે શ્રીનેમિનાથ પ્રભુએ પર્વતરૂપી કિલ્લા ઉપર ચડીને મોહને જીત્યો હતો, પણ આ વશીમુનિએ તો મોહના ઘરમાં પ્રવેશ કરીને તે મોહને જીત્યો” [૧] એક વખતે બાર વરસના દુષ્કાળને અંતે સંઘના આગ્રહથી શ્રી ભદ્રબાહુ સ્વામી પાંચસો સાધુઓને હમેશાં સાત વાચનાવડે દૃષ્ટિવાદ ભણાવવા લાગ્યા.
જે રજા
/ છીએ. અમે તો વિચાર છે
૫૨૯
For Private and Personal Use Only
Page #542
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમુ.
તે વખતે તેઓ મહાપ્રાણ નામનું ધ્યાન સાધતા હોવાથી વાચના આપવામાં તેમને થોડો વખત મળતો; તેથી વિશેષ વાચના ન મળતી હોવાથી બીજા સાધુઓ ઉદ્વેગ પામી ચાલ્યા ગયા, અને એક સ્થૂલભદ્ર જ રહ્યા. મહાપ્રાણ ધ્યાન પૂર્ણ થતાં શ્રીભદ્રબાહુસ્વામી તેમને વધારે વાચના આપવા લાગ્યા, તેમની પાસે સ્થૂલભદ્ર બે વસ્તુ ન્યૂન એવાં દસ પૂર્વ ભણ્યા. એક વખતે ભદ્રબાહુસ્વામી વિહાર કરતા પાટલિપુત્ર નગરના ઉદ્યાનમાં પધાર્યા, તેમને સ્થૂલભદ્રની બહેનો યક્ષા વિગેરે સાધ્વીઓ વંદન કરવા આવી. ગુરુમહારાજને વંદન કરી તેમણે પૂછ્યું કે - “હે પ્રભો ! સ્થૂલભદ્ર ક્યાં છે?” ગુરુ બોલ્યા કે “આ નજીકના જીર્ણ દેવકુલમાં છે'. પછી તેઓ દેવકુલ તરફ ચાલી, તેમને આવતી જોઈ સ્થૂલભદ્ર આશ્ચર્ય બતાવવા સિંહનું રૂપ કર્યું. સિંહને જોઈ તે સાધ્વીઓ ભયભીત થઈ ગુરુમહારાજ પાસે આવી કહેવા લાગી કે - “હે ભગવન્! કોઈ સિંહ અમારા જયેષ્ઠ બંધવનું ભક્ષણ કરી ગયો જણાય છે, અત્યારે તે સિંહ ત્યાં છે. તે સાંભળી ઉપયોગ દેતાં ખરી હકીકત છે જાણીને આચાર્યે આદેશ આપ્યો કે - જાઓ, ત્યાં તમારો જ્યેષ્ઠ બંધુ છે, પણ સિંહ નથી તેમને વંદન કરો.” તે સાંભળી યક્ષા વિગેરે સાધ્વીઓ ફરીથી ત્યાં ગઈ, અને સ્થૂલભદ્રને પોતાના સ્વરૂપમાં બેઠેલા જોઈ તેમને વંદન કરી પોતાને સ્થાને ગઈ. પછી સ્થૂલભદ્ર વાચના લેવા ભદ્રબાહુસ્વામી પાસે આવ્યા, પણ સ્થૂલભદ્ર કરેલા અપરાધથી તેઓ અતિશય દૂભાયા હતા. તેઓ બોલ્યા કે - “સ્થૂલભદ્ર ! તમે વાચનાને અયોગ્ય છો'. તે સાંભળી સ્થૂલભદ્રે પોતાનો અપરાધ સંભારીને કહ્યું કે - “હે ભગવન્! ક્ષમા કરો, હું ફરીથી એવો
૫૩૦
For Private and Personal Use Only
Page #543
--------------------------------------------------------------------------
________________
Shi Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અપરાધ નહિ કરું'. આચાર્ય બોલ્યા કે - “તમે અપરાધ કરવાથી વાચનાને લાયક નથી' ત્યાર પછી સ્થૂલભદ્ર
અષ્ટમ આચાર્ય મહારાજને મનાવવા સંઘને કહ્યું, અને સંઘના આગ્રહથી આચાર્ય મહારાજે સ્થૂલભદ્રને વાચના શિક વ્યાખ્યાનમ્ આપવાનું સ્વીકારી કહ્યું કે - “હવે પછી મંદસત્ત્વવાળા બીજા સાધુઓ પણ અપરાધ કરશે, તેથી તમારે બીજા કોઈને શેષ પૂર્વોની વાચના ન દેવી'. એ પ્રમાણે સ્થૂલભદ્રને અભિગ્રહ કરાવી બાકીના ચાર પૂર્વોની વાચનાસૂત્રથી-મૂલમાત્ર આપી, તેથી મહામુનિ સ્થૂલભદ્ર ચૌદપૂર્વધર થયા. કહ્યું છે કે - "केवली चरमो जम्बू - स्वाम्यथ प्रभवः प्रभुः । शय्यम्भवो यशोभद्रः, सम्भूतिविजयस्तथा ॥१॥
મદ્રવાgિ: પૂનમ, કૃતવેતિનો દિ ” . “છેલ્લા કેવલી જબૂસ્વામી થયા. પ્રભવપ્રભુ, શäભવ, યશોભદ્ર, સંભૂતિવિજય, ભદ્રબાહુ અને આ સ્થૂલભદ્ર, એ છ શ્રુતકેવલી થયા”.
(થર કમાયૂનમ ગોયમસગુત્તરસ) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય સ્થૂલભદ્રને (તેવાસી હુવે છે, થેરા) બે સ્થવિર શિષ્યો હતા; (વેરે ૩Mારી તીવસ) એક એલાપત્ય ગોત્રવાળા સ્થવિર આર્ય મહાગિરિ, થેરેસળસુદત્ય સિદ્દસ) અને બીજા વાસિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્યસહસ્તી, જિનકલ્પનો વિચ્છેદ થવા છતાં મહાત્મા શ્રી આર્યમહાગિરિએ જિનકલ્પની તુલના કરી હતી. આર્ય સુહસ્તીએ દુષ્કાલમાં સાધુઓ પાસે ભિક્ષા માગતા એક ભિક્ષુકને દીક્ષા આપી હતી, તે ભિક્ષુક મરીને સંપ્રતીરાજ થયો. શ્રેણિકરાજાનો
૫૩૧
For Private and Personal Use Only
Page #544
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
Re||
પુત્ર કોણિક, તેનો પુત્ર ઉદાયી, તેની ગાદીએ નવ નંદરાજા, નવમા નંદરાજાની ગાદીએ ચંદ્રગુપ્ત, તેનો પુત્ર અષ્ટમ બિંદુસાર, તેનો પુત્ર અશોકથી, તેનો પુત્ર કુણાલ, અને તે કુણાલનો પુત્ર સંપ્રતિ થયો. સંપ્રતિને જન્મતાં જ છે. વ્યાખ્યાનમ્ તેના દાદાએ રાજય આપ્યું હતું. એક વખતે રથયાત્રામાં પ્રવૃત્ત થયેલા આર્ય સુહસ્તિસૂરિને જોઈ સંપ્રતિરાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેણે આચાર્ય મહારાજ પાસે ધર્મોપદેશ સાંભળી શ્રાવકપણું અંગીકાર કર્યું. ત્યાર પછી તેણે સવા લાખ જિનમંદિરો, સવા કરોડ જિન પ્રતિમા, છત્રીસ હજાર જીર્ણોદ્ધાર, પંચાણું હજાર || | પિત્તળની પ્રતિમા, અને લાખો દાનશાળાઓ વિગેરે ઉત્તમોત્તમ ધાર્મિક કાર્યોથી ત્રણ ખંડ પૃથ્વીને વિભૂષિત કરી. વળી સંપ્રતિરાજાએ અનાર્ય દેશોને પણ કરથી મુક્ત કરી, પ્રથમ તે દેશોમાં સાધુવેષ ધારણ કરનાર પોતાના સેવકોને મોકલી, તે દેશોને પણ સાધુઓને વિહાર કરવાને યોગ્ય કર્યા; અને પોતાના તાબાના રાજાઓને જૈનધર્મના રાગી બનાવ્યા. વળી જેઓ વસ્ત્ર, પાત્ર, અન્ન, દહીં વિગેરે પ્રાસુક વસ્તુઓ વેચતા હતા, તેઓને સંપ્રતિરાજાએ કહ્યું કે- “તમે આવતા-જતા સાધુઓની આગળ પોતાની વસ્તુઓ મૂકજો, અને તે પૂજયો, જે વસ્તુ ગ્રહણ કરે તે આપજો . અમારો ખજાનચી તે વસ્તુનું તમામ મૂલ્ય તથા તમારો ઇચ્છિત લાભ તમને ગુપ્ત રીતે આપશે”. આ પ્રમાણે રાજાની આજ્ઞાથી તેઓ તેમ કરવા લાગ્યા, અને તે વસ્તુઓ અશુદ્ધ છતાં શુદ્ધબુદ્ધિથી સાધુઓ ગ્રહણ કરવા લાગ્યા.
(થેરસ vi૩ન્નસુસ્થિસ સસસ) વાસિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્ય સુહસ્તીને (તેવાસી હુવે * થેરા)બે સ્થવિર શિષ્યો હતા, તે આ પ્રમાણે -(સુચિ-સુદવુદ્ધા ક્રોદિય-શ્રયં વઘાવસાત્તિ)સુસ્થિત
૫૩૨
૫૩૨
For Private and Personal Use Only
Page #545
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ્
એટલે સુવિહિત મહાત્માઓએ આચરેલી ક્રિયામાં સારી રીતે રહેલા અને સુપ્રતિબુદ્ધ એટલે તત્ત્વોને સારી રીતે જાણનારા, તથા બાઘાપત્ય ગોત્રવાળા; આવા પ્રકારના કૌટિક અને કાકંદિક નામે બે સ્થવિર શિષ્યો હતા. કેટલાએક આચાર્યો કહે છે કે – સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ એ બે તેમનાં નામ છે અને કૌટિક તથા કાકંદિક તેમનાં વિશેષણ છે. એટલે કૌટિક અને કાકંદિક એવા સુસ્થિત નામે તથા સુપ્રતિબુદ્ધ નામે બે સ્થવિર શિષ્યો હતા. તેમણે કરોડ વાર સૂરિમંત્રનો જાપ કર્યો હતો, તેથી કૌટિક કહેવાયા; અને કાકંદી નગરીમાં જન્મેલા હોવાથી કાકંદિક કહેવાયા. (શેરા સુયસુખડનુદ્ધમાં વિજ વંકા વધાવસપુરા)વ્યાઘાપત્ય ગોત્રવાળા કૌટિક અને કાકંદિક એવા સ્થવિર સુસ્થિત અને સુપ્રતિબુદ્ધને (તેવાસી થેરેસાડું િોરિય) કૌશિક ગોત્રવાળા આર્ય ઇન્દ્રન્નિનામે સ્થવિરશિષ્ય હતા.(થરરર જ્ઞાત્રિ સિયગુસ) કૌશિક ગોત્રવાળા
સ્થવિર આર્ય ઇન્દ્રદિને (તેવાસી થેરે સન્નેિ ગોયમસરો) ગૌતમ ગોત્રવાલા આર્યદિન્ન નામે સ્થવિર શિષ્ય હતા. (થેરસ જે
૩ ×સ ગોયમસરસ) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યદિન્નને (ચંતેવાસી થેરે ૩મજ્ઞસીદરી ગાફોસિયT) કૌશિકગોત્રના અને જાતિસ્મરણ જ્ઞાનવાલા આર્ય સિંહગિરિનામે સ્થવિર શિષ્ય હતા. (ઘેર ૩ળસીરિરરસ ઝારા વસિયગુર) કૌશિકગોત્રના અને જાતિસ્મરણ જ્ઞાનવાળા સ્થવિર આર્ય સિંહગિરિને (તેવાસી થેરે સMવસોયમસ) ગૌતમ ગોત્રવાળા આર્ય વજ નામે સ્થવિર
૫૩૩
For Private and Personal Use Only
Page #546
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandit
અષ્ટમ
કલ્પસૂત્ર ભાષાંતર
એ વ્યાખ્યાનમું
શિષ્ય હતા. (ઘેર ઘi ગઝવેરા જોમસમુત્ત) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય વજ સ્વામીને (તેવાસી થેરે સન્નવોને વસિય) ઉત્કૌશિક ગોત્રવાળા આર્ય વજસેન નામે સ્થવિર શિષ્ય હતા. (રિરસ vi
ઝવદાસ રસિયાસ)ઉત્કૌશિક ગોત્રવાળા સ્થવિર આર્ય વજસેનને (તેવાસી વત્તરિઘેરા) ચાર વિર શિષ્ય હતા; (થેરે જ્ઞના) સ્થવિર આર્ય નાગિલ (થેરે ઝમતે) સ્થવિર આર્ય પૌમિલ, (વેરે કમળનયંતે) સ્થવિર આર્ય જયન્ત, (થેરે મળતાવ) અને સ્થવિર આર્ય તાપસ (થેરામોસમન્નનાદ્વાડો) સ્થવિર આર્યનાગિલથી (
૩ષ્ણનાતા સહિત નિપથા) આર્ય નાગિલા નામે શાખા નીકળી. (ઘેરાવો મન્નમિતાઝો) સ્થવિર આર્ય પૌમિલથી ઉન્નમિત્તા સાદા નિય)આર્યપૌમિલા નામે શાખા નીકળી (થરાવો ૩Mનયંતાડ) વિર આર્ય જયન્તથી(૩મનગતિ સહિનાથા)આર્મજયન્તી નામે શાખા નીકળી, થેરાનો ગઝતીવસ૩) અને સ્થવિર આર્ય તાપસથી (ગઝતાવણી સહિ નિમાયા) આર્યતાપસી નામે શાખા નીકળી ૨૩૪ો.
(વિત્થરવાળા પુ) વિસ્તૃત વાચના વડે તો (૩ઝગસમાગો પુર૩) આર્ય યશોભદ્રથી આગળ
૧. આ વાચનામાં ઘણા ભેદો દેખાય છે, તે લેખકદોષથી થયેલા સમજવા. વળી આ વાચનામાં જણાવેલ છે તે સ્થવિરોની શાખાઓ અને કલો પ્રાય: હાલ જણાતાં નથી, પણ તે બીજાં નામો વડે તિરોહિત થયાં હશે એમ સંભવે છે. તેથી પાઠવિષયક નિર્ણય કરવો અશક્ય હોવાથી તે તે શાખાઓ અને કુલોના જાણકાર જ્ઞાની પુરુષો જ અહીં પ્રમાણ છે.
૫૩૪
For Private and Personal Use Only
Page #547
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
ZR
www.kobatirth.org
(થેરાવતી પૂર્વ પત્રોજ્ન્મફૅ) આવી રીતે સ્થવિરાવલી દેખાય છે; (તૅ નન્ના-) તે આ પ્રમાણે – (થેરસ f અન્નનસમસ સુંશિયાચળ સમુત્તસ્ત) તુંગિકાયન ગોત્રવાળા સ્થવિર આર્ય યશોભદ્રને (રૂમે તો ઘેરા અંતેવાસી અહાવજ્વા મિળાયા હૈત્યા) આ બે સ્થવિર શિષ્યો યથાપત્ય' એટલે પુત્ર સમાન પ્રસિદ્ધ હતા. (તે નહા-) તે આ પ્રમાણે – (થેરે સપ્ન માટૂ પાળસમુત્તે) પ્રાચીન ગોત્રવાળા સ્થવિર આર્ય ભદ્રબાહુ, (थेरे अज्जसंभूविजए માઢરસમુત્તે) અને માઢરગોત્રવાળા સ્થવિર આર્ય સંભૂતિવિજય. (થેસ્સ ળ જ્ગમાŽસ્સ પાળસમુત્તમ્સ) પ્રાચીન ગોત્રવાળા સ્થવિર આર્ય ભદ્રબાહુને (રૂમે પત્તર થેરા ગંતવાસી) આ ચાર સ્થવિર શિષ્યો (અન્નાવત્ત્વા મિળવા ધ્રુત્યા) પુત્ર સમાન પ્રસિદ્ધ હતા (તેં હા) તે આ પ્રમાણે (ઘેરે ગોવાસે) સ્થવિર ગોદાસ, (ઘેરે અગિì) સ્થવિર અગ્નિદત્ત, (થેરે ગળત્તે) સ્થવિર યજ્ઞદત્ત, (ઘેરે સોમત્તે વાસવત્તે ળ) અને કાશ્યપ ગોત્રવાળા સ્થવિર સોમદત્ત. (થેરેહિંતો ગોવાસેહિંતો સવમુત્તેહિંતો) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર ગોદાસ થકી (કૃત્ય હું ગોવાસાને નામં ગળે નિપુ) અહીં ગોદાસગણ નામે ગણ નીકળ્યો. (તસ નૅ માઓ પત્તારિ સાહાનો વાહિન્તિ) તે ગોદાસગણની આ ચાર શાખાઓ આવી રીતે કહેવાય છે; (તેં ગઠ્ઠા-) તે આ
૧. જે ઉત્પન્ન થતાં પૂર્વજો દુર્ગતિમાં અથવા અપયશરૂપ કાદવમાં ન પડે તે અપત્ય એટલે પુત્રાદિ કહેવાય તે પુત્રાદિ સદેશ જે સદાચારી સુશિષ્યો હોય તે યથાપત્ય કહેવાય. ૨. સમાન વાચનાવાલા મુનિઓનો જે સમુદાય તે ગણ કહેવાય. ૩. એક આચાર્યની સંતતિમાં જ વિશિષ્ટ પુરુષોના જે જુદા જુદા વંશ તે શાખા કહેવાય, અથવા વિવક્ષિત પ્રથમ પુરુષની જે સંતતિ તે શાખા કહેવાય, જેમ વઇર નામના સૂરિથી વઇરી શાખા થઈ છે.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમં વ્યાખ્યાનમ
૫૩૫
Page #548
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ
પ્રમાણે – (તામતિત્તિ) તામલિમિકા, (વિરસિયા) કોટિવર્ષિકા, (હવાય) પુડુંવદ્ધનિકા, (વાસીદા ) અને દાસીખર્બટિકા. (ચેરસ્સ viઝર્સયૂવનયરસ માઢરસન્નસ) માઢર ગોત્રવાળા
સ્થવિર આર્ય સંભૂતિવિજયને (મે વાનરસ થેરા અંતેવાસી) આ બાર સ્થવિર શિષ્યો (ગટાવવા ગમાયા દુલ્યા) પુત્ર સમાન પ્રસિદ્ધ હતા. (તે ગદા-) તે આ પ્રમાણે - //૨૩પી.
(નંગમ થેરે સવારે) નંદનભદ્ર', સ્થવિર ઉપનંદ, (તીસમ-જ્ઞમ) તિષ્યભદ્ર, યશોભદ્ર, થેરે સુમિમ) વિર સુમનોભદ્ર', (મામ પુuTમ જ શા) મણિભદ્ર પૂર્ણભદ્ર /૧il (થેરે ૩ શૂનમ) સ્થવિર “સ્થૂલભદ્ર (૩નુમબંધુનામધને ય) “ઋજુમતિ, જંબૂ નામના, (થેરેજ સીદમ) વિર દીર્ઘભદ્ર, (થેરે તદ પંકુમદ્ ય ારા) તથા સ્થવિર પાંડુભદ્રારા
(ચેરસ મઝાસંમૂવિનયર મદિરસત્ત) માઢર ગોત્રવાળા સ્થવિર આર્ય સંભૂતિવિજયને (માયો સત્ત તેવાસળી) આ સાત શિષ્યાઓ (ગટાવા માય૩ો દુલ્યા) પુત્રી સમાન પ્રસિદ્ધ હતી. (તે ગદા -)તે આ પ્રમાણે -(ગવાયાવરિત્ર)યક્ષા, ક્ષદિન્ના (ભૂમિ તદ વેવ મૂરન્નિા )ભૂતા, તથા ભૂતદિન્ના, (સેના વેણ રેખા) સેણા, વેણા, અને રેણા, (મારો શૂનમસ) એ સાતે સ્થૂલભદ્રની બહેનો હતી/૧||
(થેરસ if Iઝયૂમરણ નોથમસત્તરસ) ગૌતમ ગોત્રના સ્થવિર આર્ય સ્થૂલભદ્રને (મે તો થેરા
૫૩૬
For Private and Personal Use Only
Page #549
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Si Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ્
સંતવાણી) આ બે સ્થવિર શિષ્યો (મદાવળ્યા મvoriયા દુલ્યા) પુત્ર સમાનું પ્રસિદ્ધ હતા, (ત નહ-) તે આ પ્રમાણે -(વેરેમજ્ઞમારી પ્રશ્નાવસ) એલાપત્ય ગોત્રવાળા સ્થવિર આર્ય મહાગિરિ, થેરેમઝમુદત્ય વસિદ્ધપુર) અને વાસિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્ય સહસ્તી.
(ઘેરસ i ગઝમારા પ્રસ્તાવગુત્તર) એલાપત્ય ગોત્રવાળા સ્થવિર આર્ય મહાગિરિને ( | અ વેરા અંતેવાસી) આ આઠ સ્થવિર શિષ્યો (લાવવા માયા દુલ્યા) પુત્ર સમાન પ્રસિદ્ધ હતા; (તે નહીં-) તે આ પ્રમાણે - (થેરે છે સ્થવિર ઉત્તર. (પેરે નિરસ સ્થવિર બલિસ્સહ, (વેરે ઘા સ્થવિર ધનાઢ્ય, (થેરે સિરિજી સ્થવિર શ્રીઆઢય, (રે ડિ) સ્થવિર કૌડિન્ય, (વેરે ના) સ્થવિર નાગ, (રે નામ) વિર નાગમિત્ર, (વેરે છતૂપ રહ7 સિયા ) અને કૌશિક ગોત્રવાળા ષડુલૂક રોહગુપ્ત. રોહગુપ્ત દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય નામના છ પદાર્થોની પ્રરૂપણા કરેલી હતી, તેથી તે પર્ કહેવાયા; અને ઉલૂક એટલે કૌશિક ગોત્રમાં ઉત્પન્ન થવાથી ઉલૂક કહેવાયા; એટલે છ પદાર્થના પ્રરૂપક હોવાથી અને અલૂક ગોત્રમાં ઉત્પન્ન થયેલ હોવાથી રોહગુપ્ત પડ્ડલૂક કહેવાયા. ઉલૂક અને કૌશિક શબ્દ સમાન અર્થવાળા છે, તેથી જ સૂત્રકાર મહારાજે તેને કૌશિક ગોત્રવાળા કહ્યા છે.
૧, ૫ડુ અને ઉલૂકનો કર્મધારય સમાસ થવાથી ‘હુલૂક' શબ્દ બન્યો છે, અને પ્રાકૃતમાં તે છલૂઅ' બને છે.
૫૩૭
For Private and Personal Use Only
Page #550
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમુ.
II
(થેક્સંતો જ છ–હિંતો રોદવુહિંતો ઢોસિયમુહિંતો) કૌશિક ગોત્રવાળા સ્થવિર ષડલૂક રોહગુણ થકી (તત્ય તેરસિયા નિપથી) ત્યાં બૈરાશિક નીકળ્યા. એટલે જીવ, અજીવ અને નોજીવ, એ પ્રમાણે ત્રણ રાશિને પ્રરૂપનારા તેમના શિષ્ય-પ્રશિષ્યો થયા. તેની ઉત્પત્તિ આ પ્રમાણે -
પરમાત્મા શ્રીમહાવીરના નિર્વાણ પછી પાંચસો ચુમ્માલીસમે વરસે અંતરંજિકા નામે નગરીના ઉદ્યાનમાં ભૂતગુહ નામે વ્યંતરના ચૈત્યમાં શ્રીગુપ્ત આચાર્ય ગચ્છસહિત રહ્યા હતા. તેમનો રોહગુપ્ત નામે શિષ્ય બીજા ગામમાં હતો, તે ગુરુમહારાજને વંદન કરવા તે નગરીમાં આવ્યો. આ વખતે ત્યાં પોશાલ નામે સંન્યાસી | આવ્યો હતો. તે વાદકલામાં નિપુણ હતો, તેથી તેણે ઘણે સ્થળે વાદમાં વિજય મેળવ્યો હતો, વળી કોઈ પ્રતિવાદી તેને જીતી જાય એવો આવતો ત્યારે પોટ્ટશાલ તે પ્રતિવાદીને વૃશ્ચિક, સર્પ, મૂષક, મૃગી, વરાહી, કાકી અને શકુનિકા નામે સાત મંત્રવિદ્યાઓ વડે ઉપદ્રવ કરતો. આ પ્રમાણે વિદ્યાર્થી ગર્વિષ્ઠ બનેલા પોટ્ટશાલે તે નગરીમાં પડહ વગડાવ્યો કે - “મારી સાથે કોઈ વાદ કરવાને સમર્થ નથી, છતાં કોઈને હિમ્મત હોય તો તૈયાર થાય”. આ વખતે નગરીમાં પ્રવેશ કરતા રોહગુસે તે પડહ સાંભળ્યો, તેથી તેણે “હું તેની સાથે વાદ
૧, કલ્પસૂત્ર મૂલપાટમાં રોહગુપ્તને આર્ય શ્રીમહાગિરિનો શિષ્ય કહ્યો છે, પણ ઉત્તરાધ્યયનવૃત્તિ, સ્થાનગવૃત્તિ વિગેરેમાં તો શ્રીગુસઆચાર્યનો શિષ્ય કહ્યો છે; અહીં શ્રીગુપ્ત આચાર્યનો શિષ્ય જણાવેલ છે, તત્ત્વ બહુશ્રુત જાણે. ૨. તે વિઘાઓ વડે અનુક્રમે વીંછી, સાપ, ઉંદર, મૃગ, સુવર, કાગડા અને સમલીઓ વિક્ર્વીને ઉપદ્રવ કરતો.
છે
૫૩૮
For Private and Personal Use Only
Page #551
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
5] C
www.kobatirth.org
કરીશ’ એમ કહી તે પડહને નિવારણ કર્યો. પછી તેણે ગુરુમહારાજ પાસે આવી વંદન કરી વાદ કરવાનું કબુલ કર્યાનો વૃત્તાન્ત કહ્યો. આચાર્ય મહારાજે રોહગુપ્તનો વાદ કરવાનો નિર્ણય જાણી તે સંન્યાસીની વિદ્યાઓને બાધ કરનારી અને માત્ર પાઠ કરવાથી જ સિદ્ધ થાય એવી મયૂરી, નકુલી, બિડાલી, વ્યાઘ્રી, પસિંહી, *ઉલૂકી અને જ્યેની સાત વિદ્યાઓ' આપી. વળી આચાર્ય મહારાજે રોહગુપ્તને એ સાત વિદ્યાઓ ઉપરાંત શેષ ઉપદ્રવ શમાવનાર રરજોહરણ મંત્રીને આપ્યું અને કહ્યું કે - “જો કદાચ તે સંન્યાસી બીજો કાંઈ પણ ઉપદ્રવ કરે તો તેના નિવારણ માટે તારે તારા મસ્તક પર આ રજોહરણ ફેરવવું તેથી ઉપદ્રવ રહિત થઈશ”. આવી રીતે રોહગુપ્તે ગુરુમહારાજ પાસેથી તે સંન્યાસીની વિદ્યાઓને ઉપઘાત કરનારી પાઠસિદ્ધ સાત વિદ્યાઓ અને શેષ ઉપદ્રવ શમાવનારું રજોહરણ મેળવીને તે નગરીના બલશ્રી નામે રાજાની સભામાં આવીને પોટ્ટશાલ સાથે વાદ આરંભ્યો. પોટ્ટશાલે વિચાર્યું કે – “જૈન સાધુઓ ઘણા નિપુણ હોય છે; માટે તેના જ સંમત પક્ષનો આશ્રય કરીને બોલું, કે જેથી તે તેનું નિરાકરણ કરી શકેજ નહિ”. એમ વિચારીને તે બોલ્યો કે – “દુનિયામાં જીવ અને અજીવ એવી બે જ રાશિ છે, કારણ કે તેજ પ્રમાણે જોવામાં આવે છે તેથી, સુખ અને દુઃખ, ધર્મ અને અધર્મ, પુણ્ય અને પાપ, દ્રવ્ય અને ભાવ, રાત્રિ અને દિવસ ઇત્યાદિ બબ્બે રાશિની જેમ”. તે સાંભળીને
૧. તે વિદ્યાઓ વડે અનુક્રમે-મોર, નોળીયા, બિલાડા, વાધ, સિંહ, ઘૂવડ અને બાજપક્ષી ઉત્પન્ન થયા. ૨. ઓઘો, ૩. અહીં વાદી ત્રણ વાક્યો બોલ્યો છે, તેમાં પહેલું વાક્ય પક્ષ, બીજું હેતુ, અને ત્રીજું દૃષ્ટાંત કહેવાય છે, તે ત્રણ મળીને અનુમાન પ્રમાણ થયું છે.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમ
વ્યાખ્યાનમ્
૫૩૯
Page #552
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
રોહગુપ્તે વાદીનો પરાભવ કરવા માટે પોતાના સંમત પક્ષને પણ છોડી દઈ તેને અસત્ય ઠરાવવા કહ્યું કે - “તેં જે હેતુ આપ્યો છે તે બીજી રીતે જોવામાં આવે છે, તેથી અસિદ્ધ છે. સાંભળ-દુનિયામાં જીવ, અજીવ અને નોજીવ એવી ત્રણ રાશિ છે, કારણ કે તેજ પ્રમાણે જોવામાં આવે છે તેથી; સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણ, હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત એ ત્રણ સ્વર, વર્તમાન, ભૂત અને ભવિષ્ય એ ત્રણ કાલ, પ્રાતઃકાલ, મધ્યાહ્ન અને સાયંકાલ એ ત્રણ સંધ્યા, એકવચન, દ્વિચન અને બહુવચન એ ત્રણ વચન, સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ એ ત્રણ લોક, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ ત્રણ દેવ, તથા અધમ, મધ્યમ અને ઉત્તમ ઇત્યાદિ ત્રણ રાશિની જેમ”. ઇત્યાદિ બોલતા રોહગુપ્તે જીવ, અજીવ અને નોજીવ એ ત્રણ રાશિની સિદ્ધિ કરીને તે તાપસનો પરાભવ કર્યો તેથી તાપસે ક્રોધાવેશમાં આવીને વૃશ્ચિક વિદ્યા વડે રોહગુપ્તનો વિનાશ કરવા માટે વીંછીઓ વિકુર્વ્યા, ત્યારે રોહગુપ્તે ગુરુમહારાજ પાસેથી મેળવેલી મયૂરી વિદ્યા વડે મોર વિકુર્તી તે વિદ્યાનો વિઘાત કર્યો. એવી રીતે તાપસે અનુક્રમે મૂકેલી સાતે વિદ્યાઓને રોહગુપ્તે પોતાની વિદ્યાઓ વડે જીતી લીધી. છેવટે પોટ્ટશાલ સંન્યાસીએ મૂકેલી રાસભી વિદ્યાને પણ રજોહરણ વડે જીતીને રોહગુપ્તે રાજસભામાં વિજય મેળવ્યો. પછી રોહગુપ્તે મહોત્સવપૂર્વક આવીને ગુરુમહારાજને સર્વ વૃત્તાંત નિવેદન કર્યો, ત્યારે આચાર્ય મહારાજ બોલ્યા કે – “વત્સ ! તેં રાજસભામાં વાદીને હરાવી વિજય મેળવ્યો તે ઠીક કર્યું; પરન્તુ તેં જે જીવ, અજીવ અને નોજીવ એ ત્રણ રાશિની સ્થાપના કરી તે ઉત્સૂત્ર છે, વાસ્તવિક રીતે તો જીવ અને અજીવ એ બે જ રાશિ
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
KIN
અષ્ટમ વ્યાખ્યાનમ
૫૪૦
Page #553
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારિક
અષ્ટમ વ્યાખ્યાનમ્
ગિથી
III
કલ્પસૂત્ર
છે, માટે ફરીથી રાજસભામાં જઈને મિથ્યાદુકૃત દઈ આવ”. આ પ્રમાણે ગુરુમહારાજનું કથન સાંભળી ભાષાંતર કિ. રોહગુમે વિચાર્યું કે- “એવી મોટી રાજસભામાં પોતે જ ત્રણ રાશિ પ્રરૂપીને પાછો હું પોતે જ ત્યાં જઈ પોતાને કિ
અપ્રમાણિક કેમ કરું?” એ પ્રમાણે અહંકાર લાવી તે રાજસભામાં ન ગયો, આચાર્ય મહારાજની સામો થઈને બોલ્યો કે - “મારું કથન સત્ય છે'. ત્યારે આચાર્ય મહારાજ તેને સાથે લઈને રાજસભામાં ગયા, અને તેની સાથે છ મહિના સુધી વાદ કર્યો. તેવી રીતે ગુરુ શિષ્યને વાદ કરતાં છ મહિના વ્યતીત થયા, ત્યારે રાજાએ આચાર્ય મહારાજને કહ્યું કે - “હે સ્વામી! હવે વાદને સમાપ્ત કરો, કેમકે હમેશાં તેની વ્યગ્રતાથી મારાં રાજકાર્યો સદાય છે”. આચાર્ય મહારાજ બોલ્યા કે – “આટલા દિવસ સુધી તો મેં આ શિષ્યને માત્ર ક્રીડા કરાવી છે, પણ હવે પ્રાત:કાલે અવશ્ય તેનો નિગ્રહ કરીશ”. બીજે દિવસે ગુરુમહારાજે રાજાને કહ્યું કે - “આ દુનિયામાં જેટલી વસ્તુ છે તે કુત્રિકાપણમાં મળે છે, માટે આપણે ત્યાં જઈને નોજીવની માગણી કરીએ”. પછી ગુરુમહારાજ સર્વ પરિવારને તથા રોહગુપ્તને લઈ કુત્રિકાપણે ગયા, અને કુત્રિકાપણના માલીક પાસે જીવ માગ્યો, ત્યારે તેણે મેના, પોપટ વિગેરે આપ્યા. પછી અજીવ માગ્યો, ત્યારે પત્થર વિગેરે પદાર્થો આપ્યા. પછી નો જીવ માગ્યો, ત્યારે તેણે જીવ અને અજીવ સિવાયનું બીજું કાંઈ આપ્યું નહિ. પછી આચાર્ય મહારાજે રોહગુપ્તને કહ્યું કે – વત્સ ! હવે તું તારો કદાગ્રહ છોડી દે, જો કદાચ નો જીવ વસ્તુ જુદી હોય તો તે અહીં કેમ ન મળી? એવી રીતે એકસો ચુમ્માલીસ પ્રશ્નો વડે આચાર્ય મહારાજે રોહગુપ્તને પરાસ્ત કર્યો, છતાં તે
૫૪૧
For Private and Personal Use Only
Page #554
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
તેણે પોતાનો દુરાગ્રહ છોડ્યો નહિ. તેથી ગુરુમહારાજે ક્રોધથી બડખા નાખવાની કુંડીમાં રહેલી ભસ્મ તેના મસ્તક પર નાખીને તેને સંઘ બહાર કર્યો. ત્યાર પછી તે છટ્ઠા નિહ્નવ ઐરાશિકે અનુક્રમે વૈશેષિક દર્શન પ્રગટ કર્યું ॥૨૩૬ી
(થેરેનિંતો ખં ત્તરવનિર્દેહિંતો) સ્થવિર ઉત્તર-બલિસ્સહ થકી (તત્ય ખં ત્તરવલિસ્સહાળે નામં ગળે નિ) ત્યાં ઉત્તરબલિસ્સહ નામે ગણ નીકળ્યો. (તસ ાં ફમાઓ ચત્તારિ સાહાનો માહિન્તિ) તેની આ ચાર શાખાઓ આવી રીતે કહેવાય છે; (તે ના-) તે આ પ્રમાણે - (ોસંવિયા) કૌશાંબિકા, (સુત્તિવૃત્તિયા) સૂક્તિપ્રત્યયા, (એડંવાળી) કૌટુમ્બી, (ચંતનાગરી) અને ચન્દ્રનાગરી.
(થેસ ળ અન્ગસુદ્ઘત્યિમ્સ વસિત્તસગુત્તસ) વાશિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્ય સુહસ્તિને (મે યુવાનસ થેરા અંતેવાસી) આ બાર સ્થવિર શિષ્યો (જ્ઞજ્ઞાવવ્વા ગમિળાયા ધ્રુત્યા) પુત્ર સમાન પ્રસિદ્ધ હતા. (તે નહા-) તે આ પ્રમાણે - (ઘેરે ૪ અન્નરોદળ) સ્થવિર આર્ય 'રોહણ, (મનસે) ભદ્રયશર, (મેદાળી અ) મેઘ ગણિ, (મિઠ્ઠી) કામર્દિ, (સુનિ સુડિવુદ્ધે) પસુસ્થિત, સુપ્રતિબુદ્ધ, (રવિન્દ્રય સહ રોહનુત્તે T IIII) °રક્ષિત, રોહગુપ્ત ।।૧।। (સિનુત્તે સિરિમુત્તે) ઋષિગુપ્ત, શ્રીગુપ્ત, (ગળી ચ હંમે મળી ય સહ સોમે) ગણિ 'બ્રહ્મા,
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[4] [
અષ્ટમં વ્યાખ્યાનમ
૫૪૨
Page #555
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમુ
તથા ગણિ સોમ. (સ તો ૩ શાહરા , સીસા સુëત્યરસ રા) ગણ ધારણ કરનારા આ બારે સુહસ્તિના શિષ્યો હતા રા.
(થેટિંતો જે ઝરોહિંતો વાસવહિંત) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્ય રોહણ થકી (તત્ય vi દાને નામ અને નિg) ત્યાં ઉદ્દેહગણ નામે ગણ નીકળ્યો. (તરિસમો ચત્તાર સહિ૩ો નિમાયાગો ઇન્દ્ર ગુસ્નારું મહિત્તિ) તેમાંથી આ ચાર શાખાઓ અને છકુલ નીકળ્યાં, તે આવી રીતે કહેવાય છે. (સે વિંદ તે સદિયો ) શિષ્ય પૂછે છે કે, તે શાખાઓ કઈ?, ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે - (સાદો વમદિMત્તિ) શાખાઓ આવી રીતે કહેવાય છે, તે ગહ-) તે આ પ્રમાણે – (૩ટુંરિઝિયા) ઉદુબરીયા, (માસપૂરિયા) માસપૂરિકા (મફરિયા) અતિપ્રાપ્તિકા (Tuપત્તિયા') અને પ્રજ્ઞપ્રાપ્તિકા; (તે તે સાદા) આ તે શાખાઓ છે.
(સે હિં તે ગુના ?) તે કુલો કયાં?, (પુસ્નારું વિમાહિત્તિ ) કુલો આવી રીતે કહેવાય છે; (તંગદા-) તે આ પ્રમાણે - (પઢમં ના નમૂ) પહેલું કુલ નાગભૂત, (વી પુખ સોમૂ દોફ ) બીજું સોમભૂતિક, (૩૮ ૩નાજી તરૂણે) ત્રીજું આÁગચ્છ, (વરસ્થથે હત્યનિષ્ય તુ શા) ચોથું હસ્તલીય* I/૧II (પંચમ
+ આર્ય સુહસ્તિના બાર શિષ્યોમાં પ્રથમ શિષ્ય. ૧. એક આચાર્યની જે સંતતિ તે કુલ કહેવાય અથવા તે તે શિષ્યોના જે ભિન્ન ભિન્ન વંશ તે કુલ કહેવાય; જેમ “ચન્દ્રકુલ' ‘નાગેન્દ્ર કુલ' ઇત્યાદિ. ૨. અત્યન્તરે–મતિપત્રિકા ૩. પ્રત્યન્તરે-પુણપત્તિયા. ૪. પ્રત્યન્તરે - હસ્તલિમ.
ક
૫૪૩
For Private and Personal Use Only
Page #556
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
જે ખ્ખુિં) પાંચમું નંદીય, (છરું પુળ પરિહાસર્ય જ્ઞો ) અને છઠ્ઠું પારિહાસક છે. (ઉદ્દે6Tળસેપ, ઇન્દ્ર ચુન દુન્તિ નાયવ્વા IIII) આ છ કુલ ઉદ્દેહગણનાં જાણવાં ॥૨॥
(થેરેહિંતો હું સિરિપુત્તેહિંતો જ્ઞારિયસમુત્તેહિંતો) હારિત ગોત્રવાળા સ્થવિર શ્રીગુપ્ત' થકી (કૃત્ય ાં ચારગો નામં ગળે નિÜÇ) અહીં ચારણગણ નામે ગણ નીકળ્યો. (તસ્સ ં રૂમાલો વત્તારિ સાહાનો સત્ત ય પુસ્નારૂં વાહિન્તિ) તેની આ ચાર શાખાઓ અને સાત કુલ આવી રીતે કહેવાય છે. (તે વિં તેં સાહાઞો ?) તે શાખાઓ કઈ ?, (સાહાનો વાહિન્તિ) શાખાઓ આવી રીતે કહેવાય છે; (તં નહીં-) તે આ પ્રમાણે - (હારિયમાનાગરી) હારિતમાલાકારી, (સંસિઞા) સંકાસિકા, (નૈવેધુઞા) ગવેધુકા, (વખ્તનાગરી) અને વજ્રનાગરી; (સે તે સાન્હાઓ) આ તે શાખાઓ છે. (સે વિં તેં વુન્નારૂં ?) તે કુલો કયાં ?, (યુન્નારૂં વાહિન્ગત્તિ) કુલો આવી રીતે કહેવાય છે, (તં નહીં-) તે આ પ્રમાણે -
(પઢમિત્વ વચ્છભિખ્ખું) અહિં પહેલું કુલ વત્સલીય, (વીૐ પુળ પીમ્મિર ઢોડ઼ I) બીજું પ્રીતિધાર્મિક, (ત× પુળ હાલિષ્ન) ત્રીજું હાલીય, (પત્થયં પૂસમિત્તિષ્ન) ચોથું પુષ્પમિત્રીય, ॥૧॥
૧. આર્ય સુહસ્તિના બાર શિષ્યો પૈકી દસમા શિષ્ય.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ZN
ht
અષ્ટમ વ્યાખ્યાનમ્
૫૪૪
Page #557
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ
વ્યાખ્યાનમું
IAN
(પંચમાં માલિi) પાંચમું માલીય, (છ પુ મઝવેરચં દો) છઠું આર્યટક, (સત્તમાં વ્હસ) અને સાતમું કૃષ્ણસહ; (સત્ત ગુના વારાણસ) આ સાતે કુલ ચારણગણનાં સમજવાં રા
(થેરેટિંતો vi મનસેરિંતો મારા સહિંતો) ભારદ્વાજ ગોત્રવાળા સ્થવિર ભદ્રયશ' થકી (ત્ય vi | કુવાડિયા' નામ નો નિકા) અહીં ઉડુવાટિકગણ નામે ગણ નીકળ્યો. (ત જ માગો વત્તારિ સહિરો તિળિ ૩૪ રૂાડું માહિત્તિ) તેની આ ચાર શાખાઓ આવી રીતે અને ત્રણ કુલ આવી રીતે કહેવાય છે. (સે વિં તે સહિ?) તે શાખાઓ કઈ ?, (સાદો વમહિષત્તિ) શાખાઓ કહેવાય છે; (ત ગદા-) તે આ પ્રમાણે – (મ્બિયા મમ્બિયા વારિયા મેલ્લિમ્બિયા) ચંપીયા, ભદ્રર્થિકા, કાકંદિકા, અને મેખલીયા; (સે તે સાણા) આ તે શાખાઓ છે. (જે હિં તે સુકાવું?) તે કુલો કયાં? (ારું વમહિમ્બત્તિ) કુલો આવી રીતે કહેવાય છે; (ત નહીં) તે આ પ્રમાણે –
(મસિ૩ તદ મદ-ત્તિ ત ર રોડ નસમંદ) ભદ્રયશસ્ક, તથા ભદ્રગુણિક, અને ત્રીજું યશોભદ્ર | છે; (ાડું કુવાડિય-પાસ સિવ પુરા) ઉડુવાટિક' ગણનાં આ ત્રણ જ કુલ છે ના
૧. આર્ય સુહસ્તિના બીજા શિષ્ય. ૨.પ્રત્યન્તરે-ભદ્રાફ્રિકા, ભદ્રીયા. ૩. પ્રત્યુત્તરે-મેખલાર્જિકા; મેઘલીયા. ૪. પ્રત્યન્તરે – ઉડ્ડપાટિક.
૫૪૫
For Private and Personal Use Only
Page #558
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandit
www.kobatirth.org
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ્
Iue
||
(થેહિંતો મિલૈહિંતો ડાહ્નસત્તેહિંતો) કોડાલ ગોત્રવાળા સ્થવિર કામદ્ધિ' થકી (ત્ય ને , વેસરિયાને નામે અને નિરા) અહી વૈશ્યવાટિકગણ નામે ગણ નીકળ્યો. (તરસ મારી પત્તર સ૩) તેની આ ચાર શાખાઓ (વત્તરિ ગુસ્તારું પ્રમાહિત્તિ) અને ચાર કુલ આવી રીતે કહેવાય છે. (સે હિં તે સહિ ?) તે શાખાઓ કઈ ?, (સાદો વમહિíત્તિ) શાખાઓ આવી રીતે કહેવાય છે. સંગ). તે આ પ્રમાણે - (સાત્વિયા જ્ઞાત્રિયા સંતરિળિયા તિઝિયા) શ્રાવસ્તિકા, રાજયપાલિકા, અંતરિયા અને ક્ષેમલીયા; (સે તે સાહાર) તે આ શાખાઓ છે. (સે લિંક તે યુન્નારું ?) તે કુલો કયાં?, (ગુસ્તારૂં yવમMત્તિ) કુલો આવી રીતે કહેવાય છે; (તે નદી-) તે આ પ્રમાણે (મિદ્ધિ ૨ તહ ટો પુર ૨) ગણિત, મેધિકર, કામદ્ધિક તથા ઇન્દ્રપુરક; (ારું સાહિત્ય-રસ વત્તરિ૩યુક્નાશા ) આ વૈશ્યવાટિક ગણનાં ચાર કુલો છે [૧]
( રેટિંતો સાહિંતો વસિસહિંત) વાશિષ્ઠ ગોત્રવાળા સ્થવિર ઋષિગુપ્ત થકી (ત્ય માનવને નામ અને નિપુ) અહીં માનવગણ નામે ગણ નીકળ્યો. (તસ રૂમાડો વત્તરિ સહિ સિનિ
૧. આર્ય સુહસ્તિના ચોથા શિષ્ય. ૨. પ્રત્યન્તરે-મેધિક. ૩. પ્રત્યન્તરેષ-વૈશ્યપાટિક, વેશપાટિક, વેશવાટિક, વેષવાટિક. ૪. આર્ય સુહસ્તિના નવમા શિષ્યા.
૫૪૬
For Private and Personal Use Only
Page #559
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ
જ ગુહ્ના પૂર્વમાદિત્તિ ) તેની આ ચાર શાખાઓ અને ત્રણ કુલ આવી રીતે કહેવાય છે. (હિંd સહિ ગિ તે શાખાઓ કઈ?, (સાદો વમન્નિત્તિ) શાખાઓ આવી રીતે કહેવાય છે; (તે નહ-) તે આ પ્રમાણે –
ક વ્યાખ્યાનમ | ( Mયા, નોળિયા, વસિદ્ધિયા, સોરથિી) કાશ્યપીયા, ગૌતમાર્મિકા, વાશિખિકા, અને સૌરાષ્ટ્રિકા; (સે તે સાદા૩) તે આ શાખાઓ છે. (સે વિં તે યુનાવું?) તે કુલો કયાં?, (યુના માહિત્તિ) કુલો આવી રીતે કહેવાય છે, (તે ગદા-) તે આ પ્રમાણે - (સિરિયલ્ય પદ, વડગ્રં સિરિયં મુર્જ) પહેલું ઋષિગુણિક, બીજું ઋષિદત્તિક જાણવું, (તર્થ ૨ મિનયંત, તિતિ ગુસ્ના માનવસ) ત્રીજું અભિજયંત; એ ત્રણ કુલ માનવગણનાં છે !
(થેરેટિંતો સુવિ-સુખડપુટિંતો ઢોદિયાવંતહિંતો વધાવસહિંતો) વ્યાઘાપત્ય ગોત્રવાળા વહીમ અને કૌટિક તથા કાકંદિક ઉપનામવાળા સ્થવિર સુસ્થિત અને સ્થવિર સુપ્રતિબદ્ધર થકી (ત્ય vi વોદિયાને નામ અને નિરા૫) અહીં કૌટિકગણ નામે ગણ નીકળ્યો. (ત જે માળો વત્તરિ સહિaો વારિ ગુસ્નાનું જ છે વિમહિમ્નત્તિ) તેની આ ચાર શાખાઓ અને ચાર કુલ આવી રીતે કહેવાય છે. (જે હિં તે સાદા ?) તે શાખાઓ કઈ? (સામો પ્રમાહિત્તિ) શાખાઓ આવી રીતે કહેવાય છે; (નહીં-) તે આ પ્રમાણે -
૧, આર્ય સુહસ્તિના પાંચમા શિષ્ય. ૨. આર્ય સુહસ્તિના છઠા શિષ્ય.
૫૪૭.
For Private and Personal Use Only
Page #560
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
V
TEN
કલ્પસૂત્ર ભાષાંતર
(૩qનારી વિજ્ઞા-હરી જ રી ય મામિત્રના જ) ઉચ્ચનાગરી, વિદ્યાધરી, વજ, અને મધ્યમા; (વોદિયાપારસ અષ્ટમ
થા, દત્ત જત્તરિ સહિ9) Ila એ ચાર કૌટિકગણની શાખાઓ છે ૧૫ (શે તે સાદાતે આ શિક વ્યાખ્યાન શાખાઓ છે (સે જિં તું ગુના ?) તે કુલો કયાં? (ગુસ્તારું વમહિત્તિ) કુલો આવી રીતે કહેવાય છે; (ત નદી-) તે આ પ્રમાણે - (
પત્ય વંતિજ્ઞ, વિરૂ નામે વMિ 1) પહેલું બ્રહ્મલીય, બીજું વત્સલીય |ષી નામનું, (તરૂથે પુખ વ M, વડાથે ઘવાટ શા) ત્રીજું વાણિજય, અને ચોથું પ્રશ્નવાહનક ૧/l.
(થેરા સુઢિય-સુuદનુદ્ધા એદિયાવંત્ર વધાવવસત્તા) વ્યાઘાપત્ય ગોત્રવાળા તથા કૌટિક અને કાકંદિક ઉપનામવાળા સ્થવિર, સુસ્થિત અને સ્થવિર સુપ્રતિબુદ્ધને ( પંચ થેરા ગંતવાસ) આ પાંચ સ્થવિર શિષ્યો (૩ણાવવા મvUTયા દુર્થી) પુત્ર સમાન પ્રસિદ્ધ હતા. (ત ગદા-) તે આ પ્રમાણે - થેરે ૩ઝર) |
સ્થવિર આર્ય ઇન્દ્રજિન્ન, (થેરે પિય) સ્થવિર પ્રિયગ્રન્થ, (થેરે વિવિાને સવારે vi) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર વિદ્યાધરગોપાલ, થેરે સિત્તે) સ્થવિર ઋષિદત્ત, (થેરે રિ) અને સ્થવિર અદત્ત,
વિર શ્રીપ્રિયગ્રંથ સૂરિનો સંબંધ આ પ્રમાણે - અજમેર શહેરની નજીકમાં સુભટપાલ નામના રાજાનું હર્ષપુર નામે નગર હતું. તે નગર ત્રણસો
૫૪૮
For Private and Personal Use Only
Page #561
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
જિનમંદિરો ચારસો અન્યદર્શનીઓનાં મંદિરો, અઢારસો બ્રાહ્મણોનાં ઘર, છત્રીસસો વૈશ્યનાં ઘર, નવસો અમે બગીચા, સાતસો વાવ, બસો કુવા, અને સાતસો દાનશાલા વડે શોભતું હતું. શ્રી પ્રિયગ્રંથસૂરિ વિચરતા વ્યાખ્યાનમ છતાં અનુક્રમે તે હર્ષપુર નગરમાં પધાર્યા. ત્યાં એક વખતે બ્રાહ્મણો યજ્ઞમાં બકરાને હણવાનો આરંભ કરતા હતા, તે સમયે શ્રીપ્રિયગ્રંથસૂરિએ તે બકરા ઉપર શ્રાવકને હાથે વાસક્ષેપ નખાવી તેને અંબિકાદેવી વડે અધિષ્ઠિત કર્યો. તેથી તે બકરો ત્યાંથી ઉડી આકાશમાં સ્થિર રહીને મનુષ્યવાણી વડે બોલવા લાગ્યો કે -
"हनिष्यथ नु मा हुत्यै, बजीताऽऽयात मा हत । युष्मद्धन्निर्दयः स्यां चेत्, तदा हन्मि क्षणेन व ॥१॥ यत्कृतं रक्षसां द्रङ्गे, कुपितेन हनूमता । तत् करोम्येव स्वस्थो वः, कृपा चेद् नाऽन्तरा भवेत् ॥२॥"
શું તમે મને હોમને માટે હણવા ધારો છો? ઠીક છે, તમારું સામર્થ્ય હોય તો હવે આવો, મને બાંધો, અને હણો જોઈએ? હે નિષ્ફરો ! જો હું તમારી જેવો નિર્દય થાઉ તો તમને બધાને ક્ષણવારમાં હણી નાખું ||૧||
“જો દયા વચમાં ન આવી હોત તો, કોપ પામેલા હનુમાને લંકાનગરીમાં રાક્ષસોની જે હાલત કરી હતી હતી, તે જ હાલત તમારી પણ આકાશમાં રહ્યો થકો હું પણ કરત રા”
આવી રીતે બકરાનું કથન સાંભળી ભયભીત થયેલા બ્રાહ્મણો બોલ્યા કે - “તમે કોણ છો ? તે જણાવો'. IS તેણે કહ્યું કે - “હું અગ્નિદેવ છું, બકરો મારું વાહન છે, તે પશુને તમે શા માટે હણો છો ? પશુઓને
૫૪૯
For Private and Personal Use Only
Page #562
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમુ.
-
હણવાથી પુણ્ય થતું નથી, પણ પાપ થાય છે; અને તેથી આત્મા દુર્ગતિમાં પડે છે. માટે આ નગરમાં પધારેલા શ્રીપ્રિયગ્રન્થ સૂરીશ્વર પાસે જઈ તેમને પૂછો, તેઓ તમને સદ્ગતિ આપનાર પવિત્ર ધર્મ કહેશે, તેમણે કહેલા ધર્મને શુદ્ધિપૂર્વક આચરજો”.
“यथा चक्री नरेन्द्राणां, धानुष्काणां धनञ्जयः । तथा धुरि स्थित: साधुः, स एकः सत्यवादिनाम् ॥१॥"
“હે મનુષ્યો ! જેમ રાજાઓમાં ચક્રવર્તી અને ધનુર્ધારીઓમાં અર્જુન અગ્રેસર છે, તેમ સત્યવાદીઓમાં અગ્રેસર તે એક જ સાધુ-મહાત્મા છે” /૧// પછી બ્રાહ્મણોએ તે પ્રમાણે કર્યું.
(થેરેરિંતો of fજયહિંતો) સ્થવિર પ્રિયગ્રંથથી (ત્ય મામા સહિત નિયા) અહીં મધ્યમા નામે શાખા નીકળી. (થેરેરિંતો જ વળાદરાવાહિંતો સહિંતો) કાશ્યપ ગોત્રવાલા સ્થવિર વિદ્યાધરગોપાલથી છે. (ત્ય જ વિઝાદી સાદા નિયા) અહીં વિદ્યાધરી નામે શાખા નીકળી.
(થરા જે ૩Mરિસ સવગુત્ત) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્ય ઇન્દ્રદિને (શનિ થેરે | ગંતેવાસી યમસાર) ગૌતમ ગોત્રવાળા આર્યદિન્ન નામે સ્થવિર શિષ્ય હતા. (રસ જ સરસ ગોયમસપુરસ) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યદિત્રને ( થેરા અંતેવાસ) આ બે સ્થવિર શિષ્યો
૫૫૦
For Private and Personal Use Only
Page #563
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ
al|
(મહાવવા મ09/થા દુલ્યા) પુત્ર સમાન પ્રસિદ્ધ હતા; (ત નહીં-) તે આ પ્રમાણે - (વેરે મતિgિ માસ) માઢર ગોત્રવાળા સ્થવિર આર્ય શાંતિસૈનિક, થેરે મઝારીગરી નાસરે સોસિયરો) અને જી વ્યાખ્યાનમ્ કૌશિક ગોત્રવાળા તથા જાતિસ્મરણ જ્ઞાનવાળા સ્થવિર આર્ય સિહગિરિ (થેરહિંતો જ મઝાતિનિહિંતો માહરસમુહિંતો) માઢર ગોત્રવાળા સ્થવિર આર્ય શાંતિસૈનિકથી ( i નારી સાદા નિમાયા) અહીં ઉચ્ચનાગરી નામે શાખા નીકળી. (રરસ મMતિથિસ માહિર ) માઢર ગોત્રવાળા સ્થવિર આર્ય શાંતિસૈનિકને ( પત્તરિ વેરા અંતેવાસી) આ ચાર સ્થવિર શિષ્યો (મદાવવા મા//યા દુલ્યા) પુત્ર સમાન પ્રસિદ્ધ હતા; (તંગદા-)તે આ પ્રમાણે - થેરેજ્ઞાFિ ) સ્થવિર આર્યસૈનિક, થેરે જ્ઞાતીજી સ્થવિર | આર્ય તાપસ, થેરે મઝલુરુ સ્થવિર આર્ય કુબેર, થેરે મગફરિપનિg) અને સ્થવિર આર્ય ઋષિપાલિત. પણ | (થેસ્ટિંતોfમળસેળિëિતો) સ્થવિર આર્યસૈનિકથી ( ગળસેળિયા સહનિયા)અહીં આર્યસૈનિકી નામે શાખા નીકળી, (વેક્સિંતો ઉન્નતાવહિંતો) સ્થવિર આર્ય તાપસથી ત્યાં મળતાવણી સાદા નિય) અહીં આર્યતાપસી નામે શાખા નીકળી (થેરહિંતો i Mવેરહિંતો) સ્થવિર આર્ય કુબેરથી (ત્ય ગઝવેરી સાદા નિમાયા) અહીં આર્યકુબેરી નામે શાખા નીકળી, વેહિંતો જે મક્કસ નિહિંતો અને સ્થવિર આર્ય ઋષિપાલિતથી (ત્યાં ૩Mસિપાત્રિયા સહિ નિયા) અહીં આર્ય ઋષિપાલિતા નામે શાખા નીકળી.
૫૫૧
પપ૧
આ છે '
For Private and Personal Use Only
Page #564
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ્
(થે ૩સીરિરસ નાફસ્પરરસ સિયગુર) કૌશિક ગોત્રવાળા અને જાતિસ્મરણ જ્ઞાનવાળા સ્થવિર આર્ય સિંહગિરિને (મે વારિ વેરા અંતેવાસ) આ ચાર સ્થવિર શિષ્યો (મહાવળ્યા મuTયા હત્ય) પુત્ર સમાન પ્રસિદ્ધ હતા; (ત ગદા-) તે આ પ્રમાણે - (વેરે ઘofજી સ્થવિર ધનગિરિ, (થેરે મળવાજી વિર આર્ય વજ, થેરે ગમ) સ્થવિર આર્યસમિત, (થેરે રિજે) અને સ્થવિર અન્નિ. સ્થવિર આર્ય શ્રીવજસ્વામીનો સંબંધ આ પ્રમાણે -
માળવા દેશમાં તુંબવન નામે ગામમાં રહેતો ધનગિરિ નામે શ્રેષ્ઠિપુત્ર સુનંદા નામે સ્ત્રી સાથે પરણ્યો હતો. સુનંદાના ભાઈ આર્યસમિતે આચાર્ય શ્રી સિંહગિરિ પાસે દીક્ષા લીધી હતી. ધનગિરિ પણ નાનપણથી જ સંસારથી વિરક્ત હતો, તેથી તેણે પણ પરણ્યા પછી થોડા જ વખતમાં આચાર્ય શ્રી સિંહગિરિ પાસે દીક્ષા લીધી. ધનગિરિએ દીક્ષા લીધી ત્યારે સુનંદા ગર્ભવતી હતી, અનુક્રમે સુનંદાએ એક પુત્રરત્નને જન્મ આપ્યો તે વખતે સુનંદાની સખીઓ રાત્રિજાગરણ માટે આવીને તે બાળકને કહેવા લાગી કે - “હે વત્સ ! જો તારા પિતાએ ઉતાવળ કરીને દીક્ષા ન લીધી હોત તો ખરેખર તારો જન્મ મહોત્સવ બહુ જ સુંદર કરત”. પેલો બાળક જ્ઞાનાવરણીય કર્મના લાઘવને લીધે સંજ્ઞાવાનું હોવાથી તેમના તે સંતાપને સાવધાન થઈ સાંભળવા | લાગ્યો. પછી તેણે વિચાર કર્યો કે - શું મારા પિતાએ દીક્ષા લીધી છે? આ પ્રમાણે ચિંતવતાં તેને જાતિસ્મરણ
૫૫૨
For Private and Personal Use Only
Page #565
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
#C
==
www.kobatirth.org
જ્ઞાન થયું, અને જાતિસ્મરણ થવાથી સંસારની અસારતાને જાણતાં જ તેને દીક્ષા લેવાની ઇચ્છા કરી. પછી “મારી માતા જો મારાથી ઉદ્વેગ પામશે તો જ મારા પર મોહ ન લાવતાં મારો ત્યાગ કરશે' એમ ચિંતવીને તે બાળક માતાને ઉદ્વેગ પમાડવા રાત-દિવસ રડવા લાગ્યો. પુત્રને રોતો બંધ રાખવા સુનંદાએ ઘણા ઉપાયો કર્યા, છતાં પણ તે રોતો બંધ ન જ થયો, એવી રીતે તે બાળકને રુદન કરતાં છ મહિના વીતી ગયા, તેથી સુનંદા પુત્રથી પૂરેપૂરી કંટાળી ગઈ. આ વખતે ધગિરિ આર્યસમિત વિગેરે શિષ્યોથી પરિવરેલા આચાર્ય શ્રીસિંહગિરિ તે ગામમાં પધાર્યા. તેમણે જ્ઞાનબળથી જાણીને ધનગિરિને કહ્યું કે - “આજે તમને મહાન્ લાભ થશે, તેથી તમારે તમારા કુટુંબી પાસે જવું; અને સચિત અથવા અચિત્ત જે કાંઈ તમને આપે તે મારી આજ્ઞાથી સ્વીકારી લેવું”. આ પ્રમામે ગુરુમહારાજની આજ્ઞા સ્વીકારી ધનિગિર સુનંદાને ઘેર ગયા, તેમને જોઈ સુનંદા પુત્રને લઈને ઉભી થઈ, અને કહેવા લાગી કે – “આટલા વખત સુધી આ તમારા પુત્રનું મેં મારા આત્માની જેમ પાલન-પોષણ કર્યું, પણ રાત-દિવસ રુદન કરતાં એણે મને નાટકણીની જેમ નચાવી મૂકી છે; હું તો હવે એનાથી પૂરેપૂરી કંટાળી ગઈ છું. માટે હવે તમે એને લઈ જાઓ”. તે સાંભળી વચનકુશલ ધનગિરિ બોલ્યા કે – “હે ભદ્રે ! તારા કહેવાથી હું તો એને લઈ જઈશ, પણ પાછળથી તને પશ્ચાત્તાપ થાય તેમ હોય તો આવી રીતે કરવું રહેવા દે”. સુનંદાએ કહ્યું કે - ‘મને આ પુત્ર માટે પશ્ચાત્તાપ થવાનો નથી, માટે સુખેથી લઈ જાઓ'. તે સાંભળી ધનગિરિએ ઘણા લોકોને સાક્ષી રાખી તે બાળકને ઝોળીમાં લીધો કે
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમ વ્યાખ્યાનમ્
૫૫૩
Page #566
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ્
તરત જ તે રોતો બંધ થઈ ગયો. પછી ધનગિરિએ ઉપાશ્રયે આવી ગુરુ મહારાજના હાથમાં તે બાળક અર્પણ કર્યો. તે બાળક હોવા છતાં તેનો વજ જેવો અતિશય ભાર લાગવાથી ગુરુ મહારાજે “વજ' એવું નામ આપ્યું. આચાર્ય મહારાજે તે બાળક સાધ્વીઓને સોંપ્યો, અને સાધ્વીઓએ લાલન-પાલન માટે શય્યાતરગુહસ્થને સોંપ્યો, તેથી શય્યાતરના ઘરની સ્ત્રીઓ તેને પ્રેમપૂર્વક ઉછેરવા લાગી. શય્યાતરની શાળામાં સાધ્વીઓ અભ્યાસ કરતી હતી, તે વચનો સાંભળીને બુદ્ધિના નિધાનરૂપ અને પદાનુસારી લબ્ધિવાળા વજકુમાર પારણામાં રહ્યા છતા જ અગીયાર અંગ ભણી ગયા. હવે વજકુમાર ત્રણ વરસના થયા ત્યારે સુનંદાએ પોતાનો પુત્ર પાછો મેળવવા રાજા પાસે જઈ ફરીયાદ કરી. રાજાએ બન્ને પક્ષના બોલવા પર વિચાર કરી એવો ઠરાવ કર્યો કે - “આ બાળક જેના બોલાવવાથી જેની પાસે જશે તેને તે બાળક મળશે'. આ પ્રમાણે રાજાનું કથન બન્ને પક્ષોએ કબૂલ રાખ્યું. પછી રાજસભામાં સુનંદાએ વજકુમારને લલચાવવા માટે અનેક પ્રકારની મીઠાઈઓ, મેવા, રમકડાં વિગેરે બતાવવા છતાં અને મિષ્ટ વચનોથી બોલાવવા છતાં તે બાળક સુનંદા તરફ એક પગલું પણ ગયો નહિ. ત્યાર પછી ધનગિરિએ રજોહરણ ઉંચું કરીને કહ્યું કે – “હે વત્સ ! જો તારો દીક્ષા લેવાનો વિચાર હોય, અને તું તત્ત્વજ્ઞ હો, તો ધર્મના ધ્વજરૂપ આ રજોહરણને લઈ લે”. આ વચન સાંભળતાં વજકુમારે તરત જ રજોહરણ લઈ લીધું. એ પ્રમાણે જોઈ ન્યાયનિષ્ઠ રાજાએ તે બાળક ધનગિરિને સોંપ્યો. ત્યાર પછી આચાર્ય શ્રીસિંહગિરિએ વજકુમારને યોગ્ય દીક્ષા આપી, અને સુનંદાએ પણ
૫૫૪
For Private and Personal Use Only
Page #567
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
.
www.kbbatirth.org
દીક્ષા સ્વીકારી. વજસ્વામી આઠ વરસના થયા ત્યારે એક વખત તેઓ ઉજ્જિયની તરફ જતા હતા, એવામાં રસ્તામાં વરસાદ થવાથી કોઈ યક્ષના મંદિરમાં રહ્યા. આ સમયે તેમના પૂર્વભવના મિત્રો શૃંભકદેવો તેમના સત્ત્વની પરીક્ષા કરવા માટે મનુષ્ય થઈને ત્યાં આવ્યા, અને વરસાદ બંધ થતાં વજસ્વામીને કોળાની ભિક્ષા આપવા માંડ્યા. પણ વજસ્વામી તેમને અનિમેષ નેત્રવાળા જોઈ ‘આ તો દેવતાઓ છે, અને દેવપિંડ મુનિને ન કલ્પે’ એમ વિચાર કરી ભિક્ષા લીધા વિના જ પાછા ફર્યા. તે જોઈ સંતુષ્ટ થયેલા દેવોએ વજ્રસ્વામીને વૈક્રિયલબ્ધિ આપી. વળી ફરીથી એક વખતે તે દેવો મનુષ્યનું રૂપ ધરી વજસ્વામીને ઘેબરની ભિક્ષા આપવા લાગ્યા, તે સમયે પણ તેમણે પ્રથમ પેઠે તે દેવપિંડ સમજી ગ્રહણ ન કર્યો; કારણ કે તેઓ ઉપયોગ દેવામાં કુશલ હતા. તે વખતે પણ સંતુષ્ટ થયેલા તે પૂર્વજન્મના મિત્રદેવો વજસ્વામીને આકાશગામિની વિદ્યા આપી પોતપોતાને સ્થાને ગયા.
હવે પાટલિપુત્ર નગરમાં ધન નામે ધનાઢ્ય શેઠને રુક્મિણી નામે સ્વરૂપવતી પુત્રી હતી. રુક્મિણી સાધ્વીઓ પાસે વજસ્વામીના ગુણગ્રામ સાંભળી તેમની ઉપર પ્રગાઢ રાગવાળી થઈ, તેથી તેણીએ પ્રતિજ્ઞા કરી કે - ‘મારે વજસ્વામીને જ વરવું છે'. એવામાં વજસ્વામી વિચરતા છતા તે જ નગરમાં પધાર્યા. લોકોના મુખેથી તેમનું આગમન સાંભળી રુક્મિણીએ પોતાના પિતાને જણાવ્યું કે – ‘હે તાત ! જેને વરવાનું હું સદા ઝંખી રહી છું તે વજસ્વામી ભાગ્યયોગે અહીં પધાર્યા છે, માટે મારું લગ્ન તેમની સાથે કરો; અન્યથા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમં
વ્યાખ્યાનમ્
૫૫૫
Page #568
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
મારે મરણનું જ શરણ છે'. આ પ્રમાણે પુત્રીના અતિશય આગ્રહથી ધનશ્રેષ્ઠી તેણીને સાથે લઈ વજસ્વામી અમે લિ પાસે ગયો, અને અંજલિ જોડીને બોલ્યો કે - “હે માન ! મારા પર પ્રસાદ કરીને આ મારી પુત્રીનું પાણિગ્રહણ કિ. વ્યાખ્યાનમ્
કરો, વળી હે સ્વામી! હસ્તમોચન અવસરે હું આપને કરોડો સંખ્યાનું ધન આપીશ”. તે સાંભળી વૈરાગ્યમગ્ન વજસ્વામીએ કહ્યું કે - “મહાનુભાવ ! વિષયો વિષ કરતાં પણ અધિક ભયંકર છે; કારણ કે – વિષ આ ભવમાં જ દુઃખ આપે છે, પણ વિષયો તો જન્માંતરમાં પણ દુઃખ આપનારા છે. આવા વિષયોને દુઃખદાયી સમજીને હું આ કન્યા શી રીતે સ્વીકારું? હે ભદ્ર ! જો આ કન્યા મારા પર અનુરાગ ધરાવતી હોય, તો મેં સ્વીકારેલી દીક્ષા એ પણ ગ્રહણ કરી આત્માનું કલ્યાણ કરે. જો એ કુલીન બાળા મનથી પણ મને જ ઇચ્છતી હોય તો પરલોકના હિતની ઇચ્છાથી આ પ્રમાણે તેને કરવું ઉચિત છે, દારુણ અનર્થ આપનારા વિષયોમાં ન ફસાય, આ હું તેના હિતને માટે કહું છું.' આ પ્રમાણે કરુણાલુ શ્રીવજસ્વામીના ઉપદેશથી પ્રતિબોધ પામેલી રુક્મિણીએ દીક્ષા સ્વીકારી. અહીં કવિ કહે છે કે –
"मोहाब्धिश्चुलुकी चक्रे, येन बालेन लीलया । स्त्रीनदीस्नेहपूरस्तं, वज्रर्षि प्लावयेत् कथम् ? ॥१॥"
જે મહાત્માએ બાલ્યાવયમાં જ લીલામાત્રમાં મોહરૂપી સમુદ્રને એક ચલુ જેટલો કરી નાખ્યો, તે વજઋષિને સ્ત્રીરૂપી નદીનું સ્નેહરૂપી પૂર ભીંજાવી પણ કેમ શકે?” ||૧|| એક વખતે શ્રીવજસ્વામી ઉત્તર દિશા તરફ વિચરતા હતા, તે સમયે ત્યાં ભયંકર દુષ્કાળ પ્રવર્તેલો હોવાથી અતિશય કદર્થના પામતા શ્રીસંઘે
સેન સીતા મોહરૂપી સમુદ્રને એક વખતે શ્રીમતા શ્રીસંઘે 6
૫૫૬
For Private and Personal Use Only
Page #569
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈ
[
T)
અષ્ટમ
કલ્પસૂત્ર ભાષાંતર
તેમને વિનંતી કરી કે – “હે ભગવન્! આ દુઃખસાગરમાંથી સંઘને કોઈ પણ રીતે પાર ઉતારો, સંઘને માટે આ વિદ્યાનો ઉપયોગ કરતાં પણ દોષ નથી”. તે સાંભળી કરુણાલુ વજસ્વામીએ પોતાની વિદ્યાશક્તિથી એક કે વ્યાખ્યાનમુ. વિશાળ પટ વિતુર્વી સકલ સંઘને તે પટ ઉપર બેસાડ્યો. પછી તેમણે પ્રયોજેલી વિદ્યાશક્તિથી તે મહાપટ આકાશમાં ઉડ્યો, અને સંઘ સાથે શ્રીવજસ્વામી પુરિકા નામની નગરીમાં પહોંચ્યા. તે નગરીમાં સુકાળ હોવાથી સંઘના લોકો સુખી થયા. ત્યાંની પ્રજા મોટે ભાગે જૈનધર્મ પાળતી હતી, પણ રાજા બૌદ્ધધર્મી હતો. ત્યાંના જૈનો બૌદ્ધો કરતાં અતિશય ધનાઢયે હોવાથી પુષ્પાદિક પૂજાના ઉપકરણો અધિક મૂલ્ય આપીને પણ વેચાતા લઈ લેતા હોવાથી જિનમંદિરોમાં ઠાઠમાઠથી પૂજા-મહોત્સવ થતો, તેથી બુદ્ધમંદિરોમાં ઘણી જ સામાન્ય પૂજા થતી હોવાથી બૌદ્ધોએ લજ્જા પામીને રાજા પાસે જઈ તે હકીકત નિવેદન કરી; તેથી રાજાએ શ્રાવકોને પુષ્પો આપવાનો આખી નગરીમાં અટકાવ કર્યો. એવામાં પર્વાધિરાજ શ્રીપર્યુષણ પર્વ નજીકમાં આવતાં શ્રાવકોએ વજસ્વામી પાસે જઈ ખેદપૂર્વક આ હકીકત નિવેદન કરી, ત્યારે વજસ્વામી બોલ્યા કે - હે શ્રાવકો ! શાંત થાઓ, તમને ઉત્તેજન મળે એવો પ્રયત્ન કરીશ'. એમ કહીને તેઓ આકાશગામીની વાતો વિદ્યા વડે માહેશ્વરી નગરીના હુતાશન નામના ઉદ્યાનમાં ગયા. તે ઉદ્યાનનો તડિત નામે માળી વજસ્વામીના પિતા ધનગિરિનો મિત્ર હતો. વજસ્વામીનું દર્શન થતાં જ તે અતિશય ખુશી થયો અને અંજલિ જોડીને બોલ્યો કે - “હે સ્વામી ! આપનું હું શું આતિથ્ય કરું તે ફરમાવો'. વજસ્વામીએ કહ્યું કે - “હે ઉદ્યાનપાલક !
૫૫૭
For Private and Personal Use Only
Page #570
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
27)
www.kobatirth.org
મારે પુષ્પોની જરૂર છે, અને તે આપવા તું સમર્થ છે'. માળી બોલ્યો કે – ‘હે પ્રભો ! અહીં દરરોજ વીસ લાખ પુષ્પો થાય છે, તે સ્વીકારી મારા પર અનુગ્રહ કરો’. વજસ્વામીએ કહ્યું કે - ‘હું જેટલામાં અન્યત્ર જઈ આવું તેટલામાં તું પુષ્પોને તૈયાર કરી રાખ'. પછી તેઓ ત્યાંથી હિમવંત પર્વત પર ગયા, ત્યાં લક્ષ્મીદેવીએ તેમને મહાપદ્મ આપ્યું. તે લઈ તેઓ હુતાશન વનમાં આવી ત્યાંથી વીસ લાખ પુષ્પો લઈને પૂર્વભવના મિત્ર જંભકદેવોએ વિક્ર્વેલા વિમાન પર બેઠા છતા મહોત્સવસહિત પુરિકા નગરીમાં પધાર્યા, અને જિનશાસનની પ્રભાવના કરી. તથા ત્યાંના બૌદ્ધધર્મી રાજાને પણ પ્રતિબોધ પમાડી શ્રાવક કર્યો. આવી રીતે અનેક ભવ્યજીવોને પ્રતિબોધ પમાડતા શ્રીવજસ્વામિ વિચરતા છતા દક્ષિણ દેશમાં આવ્યા. તે વખતે તેમને શ્લેષ્મનો અત્યંત વ્યાધિ હોવાથી સાધુ પાસે સૂંઠ મંગાવી, અને આહાર કર્યા પછી તે સૂંઠને વાપરવાના વિચારથી પોતાના કાન પર રાખી; પણ આહાર કર્યા પછી તે સૂંઠને વાપરવી ભૂલી ગયા. સાયંકાલે પ્રતિક્રમણ વખતે મુહપત્તિ વડે કાનનું પડિલેહણ કરતાં તે સૂંઠ કાન ઉપરથી નીચે પડી, એ પ્રમાદ થવાથી પોતાનું મૃત્યુ નજીક હોવાનું વિચારી અનશન કરવાની ઇચ્છાવાળા શ્રીવજસ્વામીએ પોતાના વજ્રસેન નામના શિષ્યને પાસે બોલાવી કહ્યું કે – “બાર વરસનો ભયંકર દુષ્કાળ પડશે, અને જે દિવસે તું લક્ષ મૂલ્યવાળા ભાતની ભિક્ષા પામીશ તેને બીજે દિવસે પ્રભાતે સુકાળ થશે એમ સમજવું”. એ પ્રમાણે કહીને તેને અન્ય સ્થળે વિહાર કરાવ્યો. ત્યાર પછી વજસ્વામીએ પોતાની સમીપે રહેલ મુનિઓ સાથે એક પર્વત પર જઈ અનશન કર્યું,
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમ વ્યાખ્યાનમ્
૫૫૮
Page #571
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
S
www.kobatirth.org
અને આયુષ્યપૂર્ણ થતાં સ્વર્ગે ગયા. તે મહાત્મા જે પર્વત પર કાલધર્મ પામ્યા ત્યાં ઇન્દ્રે આવીને વજસ્વામીના તથા અન્ય મુનિઓના શરીરની પૂજા કરી. પછી ઇન્દ્રે રથમાં બેસીને ભક્તિથી તે પર્વત ફરતી પ્રદક્ષિણા કરી, ત્યારથી જગતમાં તે પર્વતનું ‘રથાવર્ત’ એવું નામ પ્રસિદ્ધ થયું.
શ્રી વજસ્વામી સ્વર્ગે જતાં ચાર સંઘયણ અને દસમું પૂર્વ વિચ્છેદ પામ્યું. કહ્યું છે કે - “મન્નાગિરિઃ સુહસ્તી હૈં, સૂરિ: શ્રીમુળસુંવઃ । શ્યામાર્થ: નિભાવાર્યો, રેવતીમિત્રસૂરિાદ્ IIII श्रीधर्मो भद्रगुप्तश्च, श्रीगुप्तो वज्रसूरिराट् । युगप्रधानप्रवरा, दशैते दशपूर्विणः ॥२॥”
“આર્ય મહાગિરિ, આર્ય સુહસ્તી, શ્રીગુણસુંદરસૂરિ, શ્યામાર્ય, સ્કંદિલાચાર્ય, સૂરીશ્વર શ્રીરેવતીમિત્ર, શ્રીધર્મ, ભદ્રગુપ્ત શ્રીગુપ્ત, અને સૂરીશ્વર શ્રીવજસ્વામી; યુગપ્રધાનોમાં ઉત્તમ એવા એ દસ દસપૂર્વી થયા.’
હવે વજસ્વામીના શિષ્ય વજ્રસેન વિચ૨તા છતા સોપારક નગરમાં પધાર્યા. ત્યાં જિનદત્ત નામે ધનાઢ્ય શ્રાવકને ઈશ્વરી નામે પત્ની હતી, તેમને ચાર પુત્રો હતા. તે વખતે બાર વરસથી પડેલા દુષ્કાળને લીધે લોકો ધ્યાન વિના ટળવળી રહ્યા હતા. દ્રવ્ય ખર્ચવા છતાં ધાન્ય મળવું દુર્લભ થઈ પડ્યું હતું, તેથી જિનદત્ત, ઈશ્વરી અને તેમના પુત્રોએ વિચાર કર્યો કે - ‘અઢળક દ્રવ્ય ખર્ચવા છતાં ધાન્ય મળવું દુર્લભ થઈ ગયું છે, આવું દુઃખ
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમ
વ્યાખ્યાનમ્
૫૫૯
Page #572
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Fિ
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ્
વેઠવા કરતાં હવે તો વિષમિશ્રિત અન્ન ખાઈને મરી જવું સારું છે'. એ પ્રમાણે નિર્ણય કરી ઈશ્વરીએ લક્ષ દ્રવ્ય મૂલ્યવાળા ભાત રાંધ્યા અને તેમાં વિષ નાખવાને તત્પર થઈ તેવામાં વજસેન મુનિ ઘેર ગોચરી માટે પધાર્યા. આવું સુપાત્ર મળવાથી ઈશ્વરીએ હર્ષ પામી પ્રફુલ્લિત હૃદયે ભાત વહોરાવી હકીકત નિવેદન કરી. તે સાંબળી વજસેન મુનિએ કહ્યું કે - “હે ભદ્રે ! આ પ્રમાણેના સંકટથી જીવિતનો ત્યાગ ન કરો, કારણ કે આવતી કાલે પ્રભાતે સુભિક્ષ થશે”. એમ કહી તેમણે ગુરુમહારાજે કહેલી વાત જણાવી. તે સાંભળી આશ્વાસન પામેલી ઈશ્વરીએ તે દિવસને આનંદથી વ્યતીત કર્યો. સવારમાં પુષ્કળ ધાન્યથી ભરેલાં ઘણાં વહાણ ત્યાં આવી પહોંચ્યા, તેથી સમગ્ર નગરમાં સુકાળ પ્રવર્યો. પછી જિનદત્ત શેઠે વૈરાગ્યપામી પોતાની ભાર્યા સાથે તથા નાગેન્દ્ર, ચંદ, નિવૃત્તિ અને વિદ્યાધર નામના ચાર પુત્રો સાથે દીક્ષા સ્વીકારી. તે ચારે થકી પોતપોતાના નામે ચાર શાખા પ્રવર્તી.
(થેરેરિંતો ૩ળસમિહિંતો ગોયમસહિંતો, ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યસમિતથી (ત્ય " હિંમતીવિયા સાદા નિય) અહીં બ્રહ્મક્રીપિકા નામે શાખા નીકળી. તે આ પ્રમાણે - આભીર દેશમાં અચલપુરા નામે નગરની પાસે કન્ના અને બેન્ના નામની બે નદીઓના મધ્યભાગમાં બ્રહ્મદ્વીપ નામે દ્વીપમાં પાંચસો તાપસ રહેતા હતા. તેઓમાંનો એક તાપસ પગે લેપ કરીને પાણી પર ચાલવાની કળા જાણતો હતો. તેથી તે
HિE
૫૬૦
For Private and Personal Use Only
Page #573
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ને પગે લેપ કરીને જમીનની જેમ જલ ઉપર ચાલી જલથી પગ ભીંજાયા સિવાય બેન્ના નદી ઉતરી પારણાને માટે અષ્ટમ
નગરમાં આવતો છતો લોકોમાં આશ્ચર્ય ઉત્પન્ન કરતો હતો. તેથી “અહો ! આ તાપસના તપનો પ્રભાવ કેવો વ્યાખ્યાનમ્ જી| છે ?, જૈનોમાં તો એવો પ્રભાવશાળી કોઈ નથી !” એ પ્રમાણે નગરનાં લોકો તે તાપસની પ્રશંસા અને
જૈનોની નિંદા કરવા લાગ્યા. તે સાંભળી ત્યાંના શ્રાવકોએ શ્રીવજસ્વામીના મામા શ્રી આર્યસમિત સૂરિને બોલાવ્યા, અને તાપસની હકીકત નિવેદન કરી. આચાર્ય મહારાજ બોલ્યા કે – “એમાં કાંઈ તપશક્તિ નથી, પણ પાદલેપની શક્તિથી જલ ઉપર ચાલીને તે લોકોને છેતરે છે. તમે તે તાપસને ભોજન માટે નિમંત્રણ કરો, અને જમવા બેસે તે પહેલાં તેના પગ તથા પાવડીને જલથી સારી રીતે ધોઈ નાખજો, જેથી તેની કપટકલા જણાઈ આવશે”. ત્યાર પછી એક શ્રાવકે તે તાપસને ભોજન માટે નિમંત્રણ કર્યું, એટલે તે ભોજન માટે શ્રાવકને ઘેર આવ્યો. ઘરના બારણા પાસે આવેલા તાપસને શ્રાવકે વિનય દર્શાવતાં કહ્યું કે – હે ભગવન્! આપના ચરણકમલનું મારે પ્રક્ષાલન કરવું છે, કેમકે આપ જેવા મહાત્માના પગનું પ્રક્ષાલન કર્યાથી મહાનું લાભ થાય છે !” એમ કહી તે શ્રાવકે તાપસની ઇચ્છા ન હોવા છતાં તેના પગ અને પાવડીને ગરમ પાણીથી એવી રીતે ધોયા કે લેપનો અંશ પણ ન રહેવા દીધો. પછી શ્રાવકે તાપસને સારી રીતે ભોજન કરાવ્યું. ભોજન કરી રહ્યા બાદ શ્રાવકો અને અન્ય લોકોથી પરિવરેલો તાપસ નદીને કાંઠે આવ્યો અને હજુ પણ કાંઈક લેપનો અંશ રહી ગયો હશે એમ ધારીને અલ્પમતિ તે તાપસ ખોટું સાહસ કરી પૂર્વની જેમ પાણીમાં
૫૬૧
For Private and Personal Use Only
Page #574
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ છે. વ્યાખ્યાનમ્
પડ્યો, પરંતુ પાણીમાં પડતાં જ તે બૂડવા લાગ્યો. તે દેખી “અહો ! આપણને આ માયાવી તાપસે કેટલો બધો વખત વિમોહિત કર્યા ?' એવી રીતે કોલાહલ કરતા લોકો તાળીયો વગાડવા લાગ્યા, અને તે તાપસની અપભ્રાજના થઈ. તે જ અવસરે આર્યસમિત સૂરિ નદીને કાંઠે આવ્યા, અને લોકોને પ્રતિબોધ પમાડવા માટે યોગસૂર્ણ નદીમાં નાખીને બોલ્યા કે - “હે બેન્ના! અમારે સામે કાંઠે જવું છે” એમ કહેતાં જ બન્ને કાંઠા એક્કા થઈ ગયા. તે દેખી લોકોમાં ઘણું જ આશ્ચર્ય થયું, અને સૂરિમહારાજ તથા જૈનધર્મની પ્રશંસા થઈ. ત્યાર પછી સૂરિમહારાજે તાપસીના આશ્રમમાં જઈને તેઓને પ્રતિબોધી દીક્ષા આપી. તે તાપસી બ્રહ્મદ્વિીપમાં વસનારા હોવાથી તે ગચ્છમાં થયેલા સાધુઓ બ્રહ્મદ્દીપિક એવા નામથી પ્રસિદ્ધ થયા, તેથી આર્યસમિતસૂરિથી બ્રહ્મદ્વિપીકા શાખા નીકળી.
(હિંતો જે ૩Mવહિંતો ગોયમસહિંતો, ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યવજથી (F v ૩વરી સાદા નિગાથા) અહીં આર્યવજી નામે શાખા નીકળી. (થેરસ ને વફરસ જોયમસગુત્તરસ) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યવજને ( તિજ થેરા સંતેવાસી દાવા મUTયા દુલ્યા) આ ત્રણ સ્થવિર શિષ્યો પુત્ર સમાન પ્રસિદ્ધ હતા; (ત ગદા-) તે આ પ્રમાણે - (થેરે ૩ઝવફરો) વિર આર્ય વજસેન, (થેરે ૩m૫૩) સ્થવિર આર્યપર્મ, (રેવન્નર) અને સ્થવિર આર્યરથ. (ચેટિંતો મMવસેરિંતો) સ્થવિર
૫૬૨
For Private and Personal Use Only
Page #575
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમુ
આર્ય વજસેનથી (ત્ય મળનાડી સાદા નિયા) અહીં આર્યનાગિલી નામે શાખા નીકળી, (વેદિંતો ૩૫૩હિંતો) સ્થવિર આર્યપદ્ધથી (ડુત્ય જે ૩M૫૩મા સહ નિયા) અહીં આર્યપદ્ધ નામે શાખા નીકળી, થેરેટિંતો vi Mહિંતો) અને સ્થવિર આર્યરથથી (ત્ય જ ૩ઝનયંતી સહિ નિયા) અહીં આર્યજયંતી નામે શાખા નીકળી.
(ચેરસ ૩ળ વચ્છસમુત્ત) વત્સગોત્રવાળા સ્થવિર આર્યરથને (૩ન્નપૂરિ થેરે સંતવાણી સિયા) કૌશિક ગૌત્રવાળા આર્યપુષ્યગિરિ નામે સ્થવિર શિષ્ય હતા. (રિસ જ ૩ન્નપૂરિસ સિયત્ત) કૌશિક ગોત્રવાળા સ્થવિર આર્ય પુષ્યગિરિને (૩ઝમિત્તે થેરે તેવાસી રોયસ) ગૌતમ ગોત્રવાળા આર્ય ફલ્યુમિત્ર નામે સ્થવિર શિષ્ય હતા (થેરસ નું જ્ઞમમિત્ત બોયસમુત્ત) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય ફલ્યુમિત્રને (૩ઝઘાિરી થેરે તેવાસી વસિસ) વાસિષ્ઠ ગોત્રવાળા જ આર્ય ધનગિરિ નામે સ્થવિર શિષ્ય હતા. | (ચેરસ f siઘિિરસા વસિદ્ધપુરસ) વાસિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્ય ધનગિરિને (
૩સવપૂર્ણ થેરે તેવાસી છ7) કુત્સ ગોત્રવાળા આર્ય શિવભૂતિ નામે સ્થવિર શિષ્ય હતા. (રિસ શિવમૂડ
૫૬૩
For Private and Personal Use Only
Page #576
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમં વ્યાખ્યાનમુ
યુચ્છસત્તર) કુત્સ ગોત્રવાળા સ્થવિર આર્ય શિવભૂતિને (૩ઝમ થેરે તેવાસી છાસવારે) કાશ્યપ ગોત્રવાળા આર્યભદ્ર નામે સ્થવિર શિષ્ય હતા. (ગેરરસ | રઝમક્સ વાસવાસ) કાશ્યપ ગોત્રવાળા
સ્થવિર આર્યભદ્રને (૩ઝનને થેરે તેવાસી છાસવ7) કાશ્યપ ગોત્રવાળા આર્યનક્ષત્ર નામે સ્થવિર શિષ્ય હતા. (ઘેર જ ગઝનવેત્તર સંવત્તસ) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્ય નક્ષત્રને (૩ઝરવચ્ચે થેરે સંતેવાસી સવ) કાશ્યપ ગોત્રવાળા આર્યરક્ષ નામે સ્થવિર શિષ્ય હતા. (થેરરસ of ૩ઝરલેસ
સવનુસ) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્યરક્ષને (૩ઝના થેરે અંતેવાસી મસ) ગૌતમ ગોત્રવાળા આર્ય નાગ નામે સ્થવિર શિષ્ય હતા. (ઘેર જ ૩ઝના રિસ બોયસત્તસ) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય નાગને (૩mદિલ્લે થેરે સંતેવાસી વારિસ) વાસિષ્ઠ ગોત્રવાળા આર્ય જેહિલ નામે સ્થવિર શિષ્ય હતા. (થેરસ ૩mહિત વસિસ ગુસ્સ) વાસિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્ય જેહિલને (
૩વપ્ન થેરે તેવાસી માસ) માઢર ગોત્રવાળા આર્ય વિષ્ણુ નામે સ્થવિર શિષ્ય હતા.
(થેરરસ of મઢિરસન્નસ) માઢર ગોત્રવાળા સ્થવિર આર્ય વિષ્ણુને (૩Mાત રે અંતેવાસી જોયમસ) ગૌતમ ગોત્રવાળા આર્ય કાલક નામે સ્થવિર શિષ્ય હતા. (થેરસ પt ૩ઝનસ જ નોથમસત્તરસ) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય કાલકને ( સુ થેરા અંતેવાસી જોયમસત્તા) ગૌતમ
૫૬૪
For Private and Personal Use Only
Page #577
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ્
ગોત્રવાળા આ બે સ્થવિર શિષ્યો હતા - (થેરે ૩ળસંપત્તિ, થેરે મળમ) વિર આર્ય સંપલિત અને સ્થવિર આર્ય ભદ્ર.
(સિં જે સુદૃ ફિ થેરામ ગોવસાત્તા) ગૌતમ ગોત્રવાળા એ બે સ્થવિરોને (૩મજ્ઞનુ થેરે અંતેવાસી નો મસ) ગૌતમ ગોત્રવાળા આર્ય વૃદ્ધ નામે સ્થવિર શિષ્ય હતા. (થેરસ મઝવુદ્ધ નોમસપુરસ) | ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય વૃદ્ધને (ગળસંપત્તિ, થેરે અંતેવાસી જોયમસલુ) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય સંઘપાલિત નામે સ્થવિર શિષ્ય હતા. (શેર in જ્ઞસંઘાનિયસ લોયમસરસ) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય સંઘપાલિતને (મહત્યી થેરે સંતેવાસી છાસવગુત્ત) કાશ્યપ ગોત્રવાળા આર્યહસ્તી નામે સ્થવિર શિષ્ય હતા. (થેરરસ મળત્યિસ વાસવગુત્તરસ) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્યહસ્તિને (વેરે સંતેવાસી સુનયા) સુવ્રત ગોત્રવાળા આર્ય ધર્મ નામે સ્થવિર શિષ્ય હતા. (થેરસ મધમસ સુલુસ) સુવ્રતગોત્રવાળા સ્થવિર આર્ય ધર્મને (જ્ઞાસા રે સંતેવાસી વાસવા) કાશ્યપ ગોત્રવાળા આર્યસિંહ નામે સ્થવિર શિષ્ય હતા.
(વેર જે મઝાસીઇસ સિવગુત્તરસ) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્યસિંહને (જ્ઞધમે રે તેવાસી
૫૬૫
For Private and Personal Use Only
Page #578
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Eય.
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ્
વાસ) કાશ્યપ ગોત્રવાળા આર્યધર્મ નામે સ્થવિર શિષ્ય હતા. (થેરસ ૩મઘમ્મસ સિવગુત્તસ) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્ય ધર્મને (૩ન્નસંહિજો રે સંતવાણી) આર્ય શાંડિલ્ય નામે વિર શિષ્ય હતા.
वंदामि फग्गुमित्तं च, गोयमं धणगिरिंच वासिहँ । कुच्छं सिवभूइं पि य, कोसियदुज्जंत कण्हे य' (॥१॥)
હું ગૌતમ ગોત્રવાળા ફલ્યુમિત્રને, વાશિષ્ઠ ગોત્રવાળા ધનગિરિને, કુત્સ ગોત્રવાળા શિવભૂતિને, અને કૌશિક ગોત્રવાળા દુર્યાન્તને તથા કૃષ્ણમુનિને વંદન કરું છું /૧૫
तं वंदिऊण सिरसा, भदं वंदामि कासवसगुत्तं नक्खतं कासवगुत्तं रक्खं पि य कासवं वंदे (॥२॥)
તેમને મસ્તક વડે વંદન કરીને કાશ્યપ ગોત્રવાળા ભદ્રને વંદન કરું છું. વળી કાશ્યપ ગોત્રવાળા નક્ષત્રને અને કાશ્યપ ગોત્રવાળા રક્ષને પણ વંદન કરું છું Il૨|
वंदामि अज्जनागं च, गोयमं जेहिलं च, वासिडें । विण्डं माढरगुत्तं, कालगमवि गोयमं वंदे (॥३॥)
ગૌતમ ગોત્રવાલા આર્યનાગને અને વાશિષ્ઠ ગોત્રવાલા જેહિલને વંદન કરું છું. માઢર ગોત્રવાલા છે વિષ્ણુને અને ગૌતમ ગોત્રવાલા કાલકને પણ વંદન કરું છું Ilal
૧. ઉપર જે અર્થ ગદ્યમાં કહ્યો છે તે અર્થ ફરીથી અહીં પદ્યોગમાં સંગ્રહ કર્યો છે, તેથી પુનરુક્ત દોષની શંકા ન કરવી.
કે
૫૬૬
For Private and Personal Use Only
Page #579
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
ગોયમમુત્તવુમાર, સંપલિય સહાય મર્ય વંતે । શેર ૨ સખ્તવુડ્ઝ, ગોયમમુર્ત્ત નર્મસમિ (II૪) ગૌતમ ગોત્રવાલા ગુપ્તકુમારને, સંપલિતને તથા ભદ્રને વંદન કરું છું. વળી ગૌતમ ગોત્રવાલા સ્થવિર આર્યવૃદ્ધને નમસ્કાર કરું છું ॥૪॥
તેં વળિ સિરસા, ચિરસન્ન-ચરિત્ત-નાળસંપન્ન | થેરે = સંધવાલિયં ગોયમમુત્તે પળિવયામિ (III)
તેમને મસ્તક વડે વંદન કરીને; સ્થિર, સત્ત્વ, ચારિત્ર અને જ્ઞાનયુક્ત એવા ગૌતમ ગોત્રવાલા સ્થવિર સંઘપાલિતને વંદન કરું છું III
વૈવામિ સગ્ગહત્યિ હૈં, સર્વ અંતિસાગર ધીર । શિદ્દાળ પઢમમાસે, અનાય ચેવ સુબ્રમ્સ (IIFII) ક્ષમાના સાગર, ધીર અને ગ્રીષ્મકાલના પ્રથમ માસના એટલે ચૈત્રમાસના શુક્લ પખવાડીયામાં કાળધર્મ પામેલા એવા કાશ્યપ ગોત્રવાલા આર્યહસ્તીને હું વંદન કરું છું ॥૬॥
वंदामि अज्जधम्मं च, सुव्वयं सीललद्धिसंपन्नं । जस्स निक्खमणे देवो, छत्तं वरमुत्तमं वह (॥७॥ ) જેના દીક્ષામહોત્સવ સમયે પૂર્વભવની સંગતિવાલા દેવે જેના મસ્તક ઉપર મનોહર શોભા વડે ઉત્તમ એવા છત્રને ધારણ કર્યું હતું, તે સુવ્રત ગોત્રવાલા અને શીલલબ્ધિયુક્ત આર્યધર્મને વંદન કરું છું IIIા हत्थि कासवगुत्तं, धम्मं सिवसाहगं पणिवयामि । सीहं कासवगुत्तं. धम्मं पिय कासवं वंदे (lell)
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
C
અષ્ટમં વ્યાખ્યાનમ્
૫૬૭
Page #580
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
કાશ્યપ ગોત્રવાલા આર્યહસ્તીને અને મોક્ષમાર્ગના સાધક આર્યધર્મને વંદન કરું છું. તેમજ કાશ્યપ ગોત્રવાલા આર્યસિંહને અને કાશ્યપ ગોત્રવાલા આર્યધર્મને પણ હું વંદન કરું છું I॥૮॥
તેં વળિ સિરસા, ચિરસન્ન-ચરિત્ત-નાળસંપન્ન | થેરે ૫ લાગવું, ગોયમમુર્ત્ત નર્મસમિ (III)
તેમને મસ્તક વડે વંદન કરીને; સ્થિર, સત્ત્વ, ચારિત્ર અને જ્ઞાનયુક્ત એવા ગૌતમ ગોત્રવાલા સ્થવિર દ આર્યજંબૂને નમસ્કાર કરું છું III
મિઝમસંપન્ન, વસ્તે નાળ-સળ-ચરિત્તે । શેર ૨ નંવિગૅ પિ ય, વાસવદ્યુત્ત ળિવયામિ (Ilol)
મધુર એવા માનત્યાગ રૂપ માર્દવ વડે યુક્ત, જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં ઉપયોગવાલા, અને કાશ્યપ ગોત્રવાલા સ્થવિર નંદિતને પણ વંદન કરું છું ૧૦ના
तत्तो अ थिरचरितं उत्तमसम्मत्त - सत्तसंजुत्तं । देसिगणिखमासमणं, माढरगुत्तं नम॑सामि (|| ११||)
ત્યાર પછી સ્થિર ચારિત્રવાલા, ઉત્તમ સમ્યક્ત્વ અને સત્ત્વ વડે યુક્ત, અને માઢર ગોત્રવાલા એવા દેશિગણિ ક્ષમાશ્રમણને નમસ્કાર કરું છું |૧૧||
तत्तो अणुओगधरं, धीरं मइसागरं महासत्तं । थिरगुत्तखमासमणं, वच्छसगुत्तं पणिवयामि ( ||१२|| )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
અષ્ટમં વ્યાખ્યાનમ
૫૬૮
Page #581
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમુ.
ત્યાર પછી અનુયોગને ધારણ કરનારા, ધીર, મતિના સાગર, મહા સત્ત્વશાલી, અને વત્સ ગોત્રવાલા મિ એવા સ્થિરગુપ્ત ક્ષમાશ્રમણને વંદન કરું છું .૧૨
तत्तो य नाण-दंसण-चस्ति-तवसुट्ठियं गुणमहंतं । थेरं कुमारधम्म, वंदामि गणिं गुणोवेयं (॥१३॥)
ત્યાર પછી; જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને વિષે સારી રીતે સ્થિર રહેલા, અને ગુણો વડે મોટા, એવા ગુણવંત સ્થવિર કુમારધર્મ ગણિને વંદન કરું છું Il૧૩. સુરત્યયનમણિ, અમ-રમ-મદુવાદિ સંપન્નો દ્વમાસમ, વાસવગુત્તે પળવયમ (ll૪ll) coોરરૂષll
સૂત્ર અને અર્થ રૂપ રત્નથી ભરેલા, ક્ષમા, દમ અને માર્દવગુણ વડે યુક્ત અને કાશ્યપ ગોત્રવાળા એવા દેવદ્વિગણિ ક્ષમાશ્રમણને વંદન કરું છું ૧૪ોણા “પુમિ-રિમા Mો, મં િવદ્ધમાહિત્યમાં ૪ વિદિશા જિ--રાધેરાવતી રત્ત શા”
રૂતિ વિરાવર્તી દ્વિતીયા વાવના | ॥ इति महोपाध्याय श्री शान्तिविजयगणिशिष्य-पण्डित-श्रीखीमाविजयगणिविरचितकल्पबालावबोधेऽष्टमं व्याक्यानम् ।।
॥ श्री कल्पसूत्राऽष्टमं व्याख्यानं समाप्तम् ।।
૫૬૯
For Private and Personal Use Only
Page #582
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નવમું વ્યાખ્યાનમુ.
अथ नवमं व्याख्यानम् । “રિમ-રિમાળ છપ્પો, મંર્તિ વાહિત્યમાં ૪ રહેવા બિન-ખ-રરાવતી વરિત શ”
હવે સામાચારીરૂપ ત્રીજી વાચના કહે છે, તેમાં પહેલાં પર્યુષણ ક્યારે કરવાં?, તે સૂત્રકાર મહારાજા કહે છે -
(તે છાત્રે તેvi સમgor) તે કાલ અને તે સમયને વિષે (સમો માd મહાવીરુ શ્રમણ ભગવાન્ શ્રી મહાવીરે (વાસા સસરા, માસે વિયંન્ને) અસાઢી ચોમાસાથી આરંભીને વર્ષાકાલના એક માસ અને વીસ દિવસ ગયા બાદ (વાસાવા પબ્લોવે) ચાતુર્માસમાં પર્યુષણ કર્યાં હતાં. શિષ્ય પૂછે છે કે – (સે વે મંત! પર્વ ગુફ) હે ભગવન્! આપ એમ શા કારણથી કહો છો કે - (સમને માવે મહાવીરુ શ્રમણ ભગવાન્ શ્રીમહાવીરે (વાસા સસરા માસે વિને) વર્ષાકાલના એક માસ અને વીસ દિવસ ગયા બાદ (વાસાવા પોસ?) ચતુર્માસમાં પર્યુષણ કર્યાં હતાં ? I૧
ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે – (1 r પાણvi ૩૧મરીut Rારું વિયા) હે આર્ય ! પ્રાયઃ કરીને તે વખતે ગૃહસ્થોનાં ઘર, વાયરો, વાકોટ વિગેરેના નિવારણ માટે સાદડી વડે બાંધી લીધાં હોય, (ઉવપયા)
૫૭૦
For Private and Personal Use Only
Page #583
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
N
014 C
www.kobatirth.org
ચૂનો, ખડી વિગેરે વડે સફેદ કર્યાં હોય, (છન્નાડું) ઘાસ વિગેરેથી ઢાંકી દીધાં હોય, (લિત્તારૂં) છાણ વિગેરેથી લીંપ્યાં હોય, (ગુત્તા) વાડ, બારણાં વિગેરેથી રક્ષિત કર્યાં હોય, (ઘાડું) ઉંચી-નીચી જમીનને ખોદી સપાટ બનાવ્યાં હોય, (માડું) પાષાણની કટકથી ઘસીને લીસાં કરેલાં હોય, (સંલૂમિયા$) સુગંધી માટે ધૂપ વડે વાસિત કર્યા હોય, (આગોવાડું) ઉપરના પ્રદેશનું જલ જવા માટે પ૨નાળરૂપ જલ જવાના માર્ગવાળાં કરેલાં હોય, (આયનિષ્ઠ મળાડું) અને ઘરનું તથા ફળીયા વિગેરેનું જલ બહાર નીકળી જવા માટે ખાલો ખોદાવીને તૈયાર રાખેલાં હોય; (બળો સત્તા વડાડું) આવા પ્રકારનાં ઘર ગૃહસ્થોએ પોતાને માટે તૈયાર કરી રાખ્યાં હોય, (પરિમુત્તારૂં રિળમિયાડું મવત્તિ) વળી તેવા તૈયાર કરેલાં ઘર ગૃહસ્થોએ વાપર્યાં હોય, અને અચિત કરેલાં હોય છે; (સે તેળઘેળ પુર્વ યુધ્વજ્ઞ-) તે કારણથી હે શિષ્ય ? એવી રીતે કહી છીએ કે - (સમળે ભાવ મહાવી) શ્રમણ ભગવાન્ શ્રીમહાવીરે (વાસાળ સરીસરાણ માસે વિતે) વર્ષાકાલના એક માસ અને વીસ દિવસ ગયા બાદ (વાસાવાસં પખ્ખોસવેટ્ટ) ચતુર્માસમાં પર્યુષણ કર્યાં હતાં. એટલે શ્રીમહાવીર પ્રભુની જેમ સાધુઓએ વર્ષાકાલના એક માસ અને વીસ દિવસ ગયા બાદ પર્યુષણ કરવાં, અને તે વખતે સાધુએ ચોમાસાના બાકીના કાલમાં રહેવાનું ગૃહસ્થને કહેવું; જેથી પૂર્વે કહેલા આરંભના નિમિત્ત મુનિ ન થાય ॥૨॥ (ગઠ્ઠાં હું સમળે મળવું મહાવી) જેવી રીતે શ્રમણ ભગવાન્ મહાવીર (વાસાળ સર્વીસરાણ માસે
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંને થી વલી
નવમં વ્યાખ્યાનમ્
૫૭૧
Page #584
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
9 CO
www.kobatirth.org
વિતે) વર્ષાકાલના એક માસ અને વીસ દિવસ ગયા બાદ (વાસાવાસં પખ્ખોસવે) ચોમાસામાં પર્યુષણ કર્યાં હતાં, (તજ્ઞા ળું ગળદરા વિ) તેવી રીતે ગણધરોએ પણ (વાસાળ સરીસરાણ માત્તે વિતે) વર્ષાકાલના એક માસ અને વીસ દિવસ ગયા બાદ (વાસાવાસં પજ્ઞોવિન્તિ) ચોમાસામાં પર્યુષણ કર્યાં ।।૩।।
(ગદ્દાં ખં ગળદરા) જેવી રીતે ગણધરોએ (વાસાળ ગાવ પખ્તોસવિત્તિ) વર્ષાકાલના યાવત્ - એક માસ અને વીસ દિવસ ગયા બાદ પર્યુષણ કર્યાં હતાં (તજ્ઞા ાં ગળદરસીસા વિ) તેવી રીતે ગણધરોના શિષ્યોએ પણ (વાસાળું ગાવ પખ્ખોવિન્તિ) વર્ષાકાલના યાવત્ - એક માસ અને વીસ દિવસ ગયા બાદ પર્યુષણ કર્યાં ॥૪॥ (નન્હા ળું ગળહસીસા) જેવી રીતે ગણધરોના શિષ્યોએ (વાસાળું નાવ પન્નોસવિત્તિ) વર્ષાકાલના યાવત્ - એક માસ ને વીસ દિવસ ગયા બાદ પર્યુષણ કર્યાં હતાં, (તજ્ઞા નં ઘેરા વિ વાસાળું નાવ પજ્ઞોવિત્તિ) તેવી રીતે સ્થવિરોએ પણ વર્ષાકાલના યાવત્ - એક માસ અને વીસ દિવસ ગયા બાદ પર્યુષણ કર્યાં ।।૫।।
(નન્હા થેરા) જેવી રીતે સ્થવિરોએ (વાસાળું નાવવપ્નોવિન્તિ) વર્ષાકાલ યાવ-એક માસ અને વીસ દિવસ ગયા બાદ પર્યુષણ કર્યા, (તહા ં ને મે અન્નત્તાણુ સમા નિર્માંચા વિહરન્તિ) તેવી રીતે જે આ ૧. સ્થવિરો એટલે સ્થવિ૨કલ્પિકો (કલ્પકિરણાવલી), જાતિસ્થવિરો, શ્રુતસ્થવિરો અને પર્યાયસ્થવિરો (કલ્પદ્રુમકલિકા).
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને કહયું હ
નવમં વ્યાખ્યાનમ્
૫૭૨
Page #585
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સાંપ્રતકાલના શ્રમણ નિગ્રંથો વિચરે છે (તે જ 5 વાસી ના પજ્ઞોત્ત) તેઓ પણ વર્ષાકાલના નવમ િયાવ-એક માસ અને વીસ દિવસ ગયા બાદ પર્યુષણ કરે છે. કેમકે જો મુનિઓ પહેલેથી જ “અમે અહીં વ્યાખ્યાનમ્
રહેવાના છીએ' એ પ્રમાણે ગૃહસ્થોને જણાવે, તો તેમને નિમિત્તે ગૃહસ્થો ઘર પ્રમુખનો આરંભ-સમારંભ
કરે; અને તેથી મુનિઓને તે અધિકરણ દોષ લાગે. તે દોષના પરિવાર માટે વર્ષાકાલના પચાસ દિવસ ગયા થી બાદ મુનિરાજો ગૃહસ્થને ચોમાસાના બાકીના કાલમાં રહેવાનું જણાવે ૬ll
(જ ને રૂ ૩ષ્ણત્તા સમMા નિપથા) જેવી રીતે જે આ સાંપ્રતકાલના શ્રમણ નિગ્રંથો (વાસા સવીસરા માસે વિક્ત) વર્ષાકાલના એક માસ અને વીસ દિવસ ગયા બાદ (વાસાવા પોસત્તિ) ચોમાસામાં પર્યુષણ કરે છે, (તદ જે સારું જ કારિયા ડાય) તેવી રીતે અમારા આચાર્યો અને ઉપાધ્યાયો પણ (વાસામાં વાવ પmોવિત્તિ) વર્ષાકાલના યાવતુ-એક માસ અને વીસ દિવસ ગયા બાદ - પર્યુષણ કરે છે કા
(ત્ર નં ૩ જ મારિયા ઉત્તરીય) જેવી રીતે અમારા આચાર્યો અને ઉપાધ્યાયો (વાસા ગાવ પ ત્તિ ) વર્ષાકાલના યાવતુ - એક માસ અને વીસ દિવસ ગયા બાદ પર્યુષણ કરે છે, (ત વિ) તેવી રીતે અમે પણ (વાસા સસરા માસે વિચંતે) વર્ષાકાલના એક માસ અને વીસ દિવસ ગયા બાદ
પ૭૩
For Private and Personal Use Only
Page #586
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
989
www.kobatirth.org
(વાસાવાસં પખ્તોસવેમો) ચોમાસામાં પર્યુષણ કરીએ છીએ. (અંતરા વિ ચ સે પફ) તેની પહેલાં પણ પર્યુષણ કરવાં કલ્પ, (નો સે બડ઼ે તે રળિ વયળાવિત્ત!) પરંતુ તે રાત્રિને એટલે ભાદરવા સુદી પાંચમની રાત્રિને ઉલ્લંઘવી કલ્પે નહિ.
પરિ એટલે સમગ્ર પ્રકારે ઉષણા એટલે વસવું તે પર્યુષણા કહેવાય. તે બે પ્રકારે છે – ગૃહસ્થજ્ઞાત અને ગૃહસ્થઅજ્ઞાત. જેમાં વર્ષાકાલને યોગ્ય પાટ પાટલો વિગેરે પ્રાપ્ત થયે છતે કલ્પમાં કહ્યા મુજબ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની સ્થાપના કરાય છે તે ગૃહસ્થ-અજ્ઞાત પર્યુષણા કહેવાય, અને તે અસાઢ સુદ પૂર્ણિમાને વિષે કરવાં. પરંતુ તેવા યોગ્ય ક્ષેત્રનો અભાવ હોય, તો પાંચ પાંચ દિવસની વૃદ્ધિ વડે દસ પર્વતિથિના ક્રમથી છેવટે શ્રાવણવદ અમાવાસ્યાએ કરવાં. તેમાં દ્રવ્યસ્થાપના આવી રીતે - તૃણ, માટીનું ઢેફું, રાખ, કુંડી આદિનો પરિભોગ કરવો. સચિત્તાદિનો પરિહાર કરવો. તેમાં સચિત્તદ્રવ્ય-અતિશય શ્રદ્ધાવાળો રાજા અથવા રાજાનો પ્રધાન એ બે સિવાય બીજા કોઈને દીક્ષા આપવી નહિ. અચિતદ્રવ્ય-વસ્ત્રાદિ ગ્રહણ ન કરવું. મિશ્રદ્રવ્ય-ઉપધિ સહિત શિષ્ય ન કરવો ૧. ક્ષેત્રસ્થાપના-એક યોજન અને એક ગાઉ સુધીનું` ક્ષેત્ર કલ્પે, પણ ગ્લાન, વૈદ્ય, ઔષધ વિગેરે કારણે ચાર અથવા પાંચ યોજન કલ્પે ૨. કાલ સ્થાપના - ચાર માસ રહેવું ૩. ભાવ સ્થાપના - ક્રોધાદિનો ત્યાગ કરવો, અને ઈર્યાસમિતિ વિગેરે સમિતિઓમાં ઉપયોગ રાખવો ૪.
૧. ગૃહસ્થોએ જાણેલ. ૨. ગૃહસ્થોએ ન જાણેલ. ૩. શ્રદ્ધાવાળો રાજા કે પ્રધાન દીક્ષા લેવા ઇચ્છે તો આપવી. ૪. ગમન અને
આગમન મળીને.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમં
વ્યાખ્યાનમુ
૫૭૪
Page #587
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નવમ વ્યાખ્યાનમ્
થી
ગૃહસ્થજ્ઞાત પર્યુષણા બે પ્રકારે - સાંવત્સરિકકૃત્યવિશિષ્ટ અને ગૃહસ્થજ્ઞાતમાત્ર. સાંવત્સરિક પ્રતિક્રમણ, લોચ, અઠમ તપ; સર્વ તીર્થકરોની ભક્તિ-પૂજા, અને સંઘે પરસ્પર ખમાવવું; એ સાંવત્સરિક કૃત્યો છે. તે સાંવત્સરિક કાર્યો વડે યુક્ત પર્યુષણા ભાદરવા સુદ પાંચમને દિવસે કરવા. પણ કાલિકાચાર્યના આદેશથી અત્યારે ભાદરવા સુદ ચોથને દિવસે કરવા.ગૃહસ્થજ્ઞાતમાત્રય પર્યુષણા તે કહેવાય કે જે વરસમાં અધિક માસ હોય તે વરસમાં ચોમાસી દિવસથી આરંભી વીસ દિવસે પૂછનાર ગૃહસ્થની આગળ સાધુઓ કહે કે
અમે અહીં રહ્યા છીએ. તે પણ જૈન ટીપણાને આધારે સમજવું, કેમકે જૈન ટીપણામાં યુગની મધ્યમાં પોષ મહિનાની અને યુગને અંતે અસાઢ મહિનાની વૃદ્ધિ થાય છે; પણ બીજા કોઈ મહિના વધતા નથી. પરંતુ તે ટીપણું હમણાં જણાતું નથી, તેથી ચોમાસી દિવસથી આરંભી પચાસ દિવસે જ પર્યુષણ કરવા યુક્ત છે એમ વૃદ્ધ આચાર્યો કહે જે પાટા
(वासावासं पज्जोसवियाणं कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा सबओ समंता सक्कोसं जोअणं उग्गहं દ્દત્તા f વિ૩િ ૩હાનંદવિ ૩મા) સર્વ દિશાઓ અને વિદિશાઓમાં પાંચ ગાઉનો અવગ્રહ ગ્રહણ
૧. ગૃહસ્થોએ માત્ર જાણેલ. ૨. અધિકમાસ હોય તો તે દિવસો ગણત્રીમાં ગણવા નહિ. શ્રાવણ અધિક હોય તો ભાદરવા સુદ ચોથના સંવત્સરી કરવી, ભાદરવો અધિક હોય તો બીજા ભાદરવા સુદ ચોથના સંવત્સરી કરવી. ૩. નિવાસસ્થાનથી જતાં અઢી ગાઉ અને પાછા ત્યાંથી નિવાસસ્થાને આવતાં અઢી ગાઉ, એવી રીતે ગમન અને આગમનના મળી કુલ પાંચ ગાઉ સમજવા.
ઉ
૫૭૫
For Private and Personal Use Only
Page #588
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|Hળી માળી
કલ્પસૂત્ર ભાષાંતર
નવમ
કરીને ચોમાસું રહેલા સાધુઓ અને સાધ્વીઓને થોડો કાલ' પણ અને ઘણો કાલ યાવતુ છ માસ સુધી તે અવગ્રહમાં રહેવું કહ્યું, પણ અવગ્રહથી બહાર રહેવું ન કલ્પ, નિવાસસ્થાનથી પૂર્વ, પશ્ચિમ વિગેરે દિશાઓમાં શિક વ્યાખ્યાનમ્ તથા અગ્નિ, નૈૐત્ય વિગેરે વિદિશાઓમાં અઢી ગાઉ જઈ શકે, અને ત્યાંથી નિવાસસ્થાને પાછા આવતાં અઢી ગાઉ થાય; એવી રીતે જતાં-આવતાં પાંચ ગાઉનો અવગ્રહ કલ્પ. વળી ગજેન્દ્રપદ વિગેરે કોઈ મોટા પર્વતના ગામમાં રહેલા સાધુ પોતાના નિવાસસ્થાનથી અઢી ગાઉ ઉંચેના પ્રદેશના ગામમાં અઢી ગાઉ નીચેના પ્રદેશના ગામમાં તથા નિવાસસ્થાનથી બધી દિશાઓ અને વિદિશાઓમાં અઢી ગાઉ જઈ શકે; અને ત્યાંથી પાછા નિવાસસ્થાને આવતાં અઢી ગાઉ થાય, એવી રીતે જતાં-આવતાં કુલ પાંચ ગાઉનો અવગ્રહ કલ્પ. અટવી, જલ વિગેરેથી વ્યાઘાત થાય ત્યારે તો ત્રણ બે કે એક દિશાનો અવગ્રહ ભાવવો Icલા
(वासावासं पज्जोसवियाणं कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा सबओ समंता सक्कोसं जोयणं भिक्खायरियाए રંતું નિયત્તા) ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓને ચારે દિશાઓ અને વિદિશાઓમાં એક યોજન વિના
૧. મૂલસૂત્રમાં “અહાલંદમવિ' છે, તેમાં અથ લન્દ અને અપિ એ ત્રણ શબ્દ છે. અથ અવ્યય છે, લન્દ શબ્દનો અર્થ “કાલ' અને અપિ શબ્દનો અર્થ “પણ” થાય છે. જલથી ભીંજાયેલો હાથ સૂકાતાં જેટલો વખત લાગે તે જધન્યલ%, પાંચ અહોરાત્રિ ઉત્કૃષ્ટ લન્દ અને વચ્ચેનો કાલ મધ્યલન્દ કહેવાય. લદ્મપિ એટલે લન્દકાલ સુધી પણ, અર્થાત્ એટલા થોડા કાલ સુધી પણ અવગ્રહમાં રહેવું કહ્યું. અપિ . શબ્દથી લન્દકાલ કરતાં વધારે વખત સુધી પણ લાવતુ છ માસ સુધી અવગ્રહમાં રહેવું કલ્પ. ૨. અહીં વિદિશા શબ્દથી અગ્નિનૈત્રત્ય વિગેરે | વ્યવહારપ્રસિદ્ધ વિદિશાઓ સમજવી, કેમકે નૈઋયિક વિદિશાઓ તો એક પ્રદેશરૂપ હોવાથી તેમાં ગમનાગમનનો અસંભવ છે.
૫૭૬
Edi
For Private and Personal Use Only
Page #589
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અને એક ગાઉ ભિક્ષાચર્યાએ જવું - આવવું કહ્યું (૨) II૧ના
નવમું હમ (ગત્ય ન નિવો નિશ્ચર્સT) જ્યાં હમેશાં ઘણા જલવાળી અને નિરંતર વહેતી એવી નદી હોય, તે વ્યાખ્યાનમ્
(નો જે પૂરુ સવો સમંતા સવોસ નો વિશ્વારિયા નાં નિયત્ત) ત્યાં તે નદી ઉતરીને સર્વ ણિી દિશા અને વિદિશામાં એક યોજન અને એક ગાઉ ભિક્ષાચર્યાએ જવું-આવવું કહ્યું નહિ./૧૧
| (Vરાવ યુનાઈ) કુણાલા નગરી પાસે ઐરાવતી નામની નદી હમેશાં બે ગાઉ પહોળા પ્રવાહવાળી છે; તેવી નદી થોડા જલવાળી હોવાથી ઉતરવી કલ્પે. કેમકે- (નત્ય વિજય સિયા જે પ ગ વિખ્યા,
પ થન્ને વિખ્યા પર્વ વિસ્થા) જ્યાં એક પગ જલમાં રાખીને અને એક પગ સ્થલમાં રાખીને એટલે પાણીથી ઉંચો અદ્ધર રાખીને, આવી રીતે જઈ શકાય તો (પુર્વ પૂરુ સવો સમંતા સર્વોસ ગોળ મિત્રાયા, તું નિયત્ત) ત્યાં એ પ્રમાણે નદી ઉલ્લંઘીને ચારે દિશા અને વિદિશામાં ઉપાશ્રયથી એક યોજન અને એક ગાઉ ભિક્ષાચર્યાએ જવું-આવવું કહ્યું /૧૨ | (ga ઘ નો વિયા) પણ એક પગ જલમાં રાખીને અને બીજો પગ જલથી ઉંચો-અદ્ધર રાખીને ન જઈ શકાય; પણ જલને વિલોડીને જવું પડે તેટલું ઊંડું જલ હોય તો પૂર્વ સે નો પણ સો સર્માતા સવોસ |
૧. છીછરા જલવાળી, ઊંડા પાણીવાળી નહિ.
૫૭૭
For Private and Personal Use Only
Page #590
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ગોr iાં નિયત્ત) ત્યાં એવી રીતે નદી ઉતરીને સર્વ દિશાઓ અને વિદિશાઓમાં એક યોજન અને નવમ એક ગાઉ ભિક્ષાચર્યાએ જવું-આવવું કહ્યું નહિ. જ્યાં જંઘાના અર્ધભાગ સુધીનું જલ હોય તે દકસંઘટ્ટ
વ્યાખ્યાનમ્ કહેવાય, નાભિ સુધીનું હોય તે લેપ, અને નાભિથી વધારે હોય તે લેપોપરિ કહેવાય. વર્ષાકાલ સિવાયના કાલમાં જયાં ત્રણ દકસંઘટ્ટ હોય ત્યાં ક્ષેત્ર હણાતું નથી, એટલે તે જલ ઉતરીને ભિક્ષાચર્યાએ જવું કહ્યું; પણ ઘણી ચાર કે તેથી વધારે દકસંઘટ્ટ હોય તો ત્યાં ક્ષેત્ર હણાય છે, એટલે ત્યાં જવું કહ્યું નહિ. વર્ષાકાલમાં જયાં સાત દકસંઘટ્ટ હોય ત્યાં ક્ષેત્ર હણાતું નથી; એટલે તે જલ ઉતરીને ભિક્ષાચર્યાએ જવું કહ્યું; પણ આઠ કે તેથી વધારે દકસંઘટ્ટ હોય તો ત્યાં ક્ષેત્ર હણાય એટલે ત્યાં જવું કહ્યું નહિ. વર્ષાકાલ સિવાયના કાલમાં જતાં ત્રણ અને પાછા આવતાં ત્રણ એવી રીતે છ દકસંઘટ્ટ સમજવા, અને વર્ષાકાલમાં જતાં સાત અને પાછા આવતાં સાત એવી રીતે ચૌદ દકસંઘટ્ટ સમજવા. લેપ અથવા લેપોપરિ તો એક પણ હોય તો તે ક્ષેત્રને હણે છે, એટલે નાભિ સુધીનું કે નાભિ ઉપરનું જલ હોય તો જવું કલ્પ જ નહિ /૧૩
(વાસાવાસં પબ્લીવિયા ભેગા પર્વ વૃત્તપુર્વ ભવ-) ચોમાસુ રહેલા સાધુઓમાં કોઈ સાધુને R. ગુરુ મહારાજે આ પ્રમાણે પહેલેથી કહ્યું હોય કે - (ા અંતે !) હે ભદન્ત ! એટલે હે કલ્યાણવંત શિષ્ય ! તું જ ગ્લાન સાધુ માટે આહારાદિ લાવીને આપજે. ( જે પૂરુ સાવિત્ત) એવી રીતે ગુરુ મહારાજે કહ્યું છતે
૫૭૮
કર
કારને
For Private and Personal Use Only
Page #591
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર
નવમ
ભાષાંતર
વ્યાખ્યાનમુ.
સાધુએ આહારાદિ ગ્લાનને આપવું કહ્યું, (નો રે ડિgિ ) પરંતુ તે સાધુને પોતાને આહારાદિ ગ્રહણ કરવાની ગુરુમહારાજની આજ્ઞા ન હોવાથી તે સાધુએ પોતે આહારાદિ ગ્રહણ કરવું કહ્યું નહિ./૧૪ો.
(વાસાવા પોરિયા અત્યાચા) ચોમાસુ રહેલા સાધુઓમાં કોઈ સાધુને ગુરુ મહારાજે (ર્વ લુપુર્વ મવ૬) આવી રીતે પહેલેથી કહ્યું હોય કે -(દિયાદિ અંતે !) હે ભદ્ર! આહારાદિ લાવીને તું ગ્રહણ થી કરજે; ગ્લાનને માટે બીજો સાધુ લાવી આપશે, અથવા ગ્લાન આજે વાપરશે નહિ. (સે ડગાહિત) એવી રીતે ગુરુ મહારાજે કહ્યું છતે તેણે પોતે આહારાદિ ગ્રહણ કરવું કલ્પ, (વો સે Mફ વિત્ત, પરંતુ તેણે ગ્લાનને આપવું કહ્યું નહિ./૧પો.
(વાસાવા પmોરિયા અત્યાચાચોમાસુ રહેલા સાધુઓમાં કોઈ સાધુને ગુરુ મહારાજે (પૂર્વ પર કુત્તપુર્વ ભવ-) આવી રીતે પહેલેથી કહ્યું હોય કે -(તારે અંતે ! હિમાદિ મં!) હે ભદ્ર! આહારાદિ લાવીને ગ્લાનને આપજે, તથા હે ભદ્ર! તું પોતે પણ ગ્રહણ કરજે.(સે પૂતવિવિહત્ત)એવી રીતે કે ગુરુ મહારાજે કહ્યું છતે તે સાધુએ આહારાદિ ગ્લાનને આપવું કહ્યું, તથા પોતે પણ ગ્રહણ કરવું કલ્પ (૪) I/૧૬ll
(वासावासं पज्जोसवियाणं नो कप्पड़ निग्गंथाण वा निग्गंथीण वा हट्ठाणं आरुग्गाणं बलीयसरीराणं મા નર વાળો મવદને ગમવા માહરિત્ત) ચોમાસુ રહેલા સાધુઓ અથવા સાધ્વીઓ, કે
૫૭૯
For Private and Personal Use Only
Page #592
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાપ
TER
કલ્પસૂત્ર ભાષાંતર
આ
નવમ
વ્યાખ્યાનમુ.
જેઓ હૃષ્ટ એટલે તરુણ વયવાળા, રોગ રહિત, અને બલિષ્ઠ શરીરવાળા હોય; તેમને આ નવ રસવિકૃતિઓ અભીશ્નર એટલે વારંવાર ખાવી કહ્યું નહિ. “વારંવાર ખાવી કલ્પ નહિ એમ જણાવેલ હોવાથી કારણે કલ્પ ! પણ છે. (તે ગહ-) તે નવ વિકૃતિઓ આ પ્રમાણે - (સ્વર ëિ નવ) દૂધ, દહીં, માખણ, (સદ્ધિ તિર્લ્સ ગુ) ઘી, તેલ, ગોળ, (મહું મí મંસ) મધ, મદિરા, અને માંસ. નવવિકૃતિનો નિષેધ કરવાથી દસમી પક્વાન્ન નામની વિકૃતિ કદાચિત વાપરી શકાય છે. વિકૃતિઓ બે પ્રકારની તે – સાંચયિક અને અસાંચયિક. તેમાં દૂધ, દહીં, પક્વાન, એ ત્રણ વિકૃતિ બહુ કાલ રાખી શકાય નહિ, તેથી એ અસાંચયિક જાણવી. રોગના કારણે ગુરુ, બાલ, વૃદ્ધ, તપસ્વી વિગેરેનો ઉપગ્રહ કરવા માટે અથવા શ્રાવકના આગ્રહથી તે અસાંચયિક વિકૃતિ લેવી. ઘી, તેલ અને ગોળ નામની ત્રણ વિકૃતિ સાંચયિક જાણવી. તે સાંચયિક વિકૃતિને કોઈ શ્રાવક વહોરાવતો હોય, ત્યારે તેને સાધુએ કહેવું કે – “હજુ ઘણો વખત રહેવાનું છે, તેથી અવસરે
ગ્લાનાદિ માટે લેશું'. તે વખતે ગૃહસ્થ કહે કે – “ચોમાસા સુધી લેજો, તે ઘણી છે. ત્યારે તે લેવી, અને બાલ વૃદ્ધ વિગેરેને દેવી; પણ તરુણ સાધુઓને આપવી નહિ. જો કે મધ, મદિરા, માંસ અને માખણ, એ ચાર વિકૃતિનો તો સાધુ-સાધ્વીને જિંદગી સુધી ત્યાગ હોય છે; તો પણ અત્યંત અપવાદ દશામાં બાહ્ય પરિભોગાદિ માટે કદાચિતું ગ્રહણ કરવી પડે, પરંતુ ચોમાસામાં તો સર્વથા નિષેધ છે (૫) ii૧૭માં
૧, તરુણ વયવાળા પણ કોઈ રોગી અને નિર્બલ હોય છે, તેથી આ બે વિશેષણ મૂક્યાં છે. ૨. રસપ્રધાન વિકૃતિઓ એ વિકૃતિઓ મોહોત્પત્તિનું કારણ છે, એમ જણાવવા રસ શબ્દ મૂક્યો છે. ૩. સંચય-સંઘરવા યોગ્ય, વધારે વખત જતાં બગડી ન જાય એવી.
૫૮૦
For Private and Personal Use Only
Page #593
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિજ
NE
કલ્પસૂત્ર ભાષાંતર
(વાસાવા પોવિયા ૩ત્યે રચા) ચોમાસુ રહેલા સાધુઓમાં વૈયાવચ્ચ કરનારા કોઈ સાધુએ નવમું ( ગુત્તપુર્વ મવ-) ગુરુ મહારાજને પહેલાં એમ કહ્યું હોય કે – (૩ો મંતે ! ચિનાપાસ ?) હે ભગવાનું !
વ્યાખ્યાનમું ગ્લાનમુનિ માટે દૂધ વિગેરે વિકૃતિનો ખપ છે?, (સે જ વડુક્કા-) ત્યારે ગ્લાનને જો કાંઈ વિકૃતિ વપરાવવી હોય તો ગુરુ કહે કે - () ગ્લાનને માટે વિકૃતિનો ખપ છે. (સે પુષ્ઠયો) પછી સાધુએ તે ગ્લાન પાસે જઈ પૂછવું કે - (dvi ?) તમને દૂધ વિગેરે કેટલી અને કેટલા પ્રમાણની વિકૃતિનો ખપ છે?, ત્યારે ગ્લાન મુનિ પોતાને ખપ જેટલી વિકૃતિનું પ્રમાણ જણાવે. (જે ય વક્તા-) પછી તે વૈયાવચ્ચ કરનાર સાધુ ગુરુ મહારાજ પાસે આવીને કહે કે - (વા નો નિતાપારસ) ગ્લાનને આટલા પ્રમાણની વિકૃતિનો ખપ છે. ત્યારે ગુરુ કહે કે – (૬ સે મા વય) તે ગ્લાન મુનિ જેટલું પ્રમાણ કહે છે (સે પીળો પિત્ત) તેટલા પ્રમાણમાં તે વિકૃતિ તમારે લેવી. (જે ય વિવિજ્ઞા) ત્યાર પછી તે સાધુ ગૃહસ્થ પાસે જઈ ગ્લાનને જોઈતી હતી વિકૃતિ માગે, (સે જ વિઘઇવેનાને નમજ્ઞા) અને માગણી કરતાં તે સાધુ ગ્લાનમુનિ માટે દૂધ વિગેરે જે વસ્તુનો ખપ હોય તે મેળવે. (સે ચાના પત્ત) હવે ગ્લાનને ખપ પૂરતી તે વસ્તુ પ્રાપ્ત થયા પછી (દોડ, ઉતાહ ટુ વત્ત સિથા) “બસ, સર્યું; એટલે વધારે ખપ નથી, માટે રાખી જાઓ” એ પ્રમાણે સાધુએ ગૃહસ્થને કહેવું
For Private and Personal Use Only
Page #594
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નવમ વ્યાખ્યાનમુ
જોઈએ. તે વખતે જો દાતાર ગૃહસ્થ કહે કે- (સે દુિ મંતે ?) હે ભગવન્! આપ એમ કેમ કહો છો?, એટલે આ દૂધ પ્રમુખ વસ્તુ થોડી જ ગ્રહણ કરીને કેમ નિષેધ કરો છો ? ત્યારે સાધુ કહે કે -(vayuf s
) ગ્લાનમુનિને એટલો જ ખપ છે. (સિયા gવં વયેતં પર વળા-) આવી રીતે બોલતા સાધુને કદાચ ગૃહસ્થ કહે કે (-રાદિ જ્ઞ') હે આર્ય ! આપ વધારે ગ્રહણ કરો, (પછી તુ મોવાસ ના પરિવા) અને ગ્લાનમુનિએ આહાર કર્યા પછી પક્વાન્નાદિ જે અધિક હોય તે તમે ખાજો અને દૂધ વિગેરે પીજો કોઈ પ્રતિમાં ભોખ્ખસિ વા દાહિસિ વા' એવો પાઠ છે, તેનો એવા અર્થ કરવો કે - ગ્લાનમુનિએ આહાર કર્યા પછી જે વધે તે તમે ખાજો, અને બીજા મુનિઓને આપજો . (પૂર્વ સે પૂરુ પરિમાહિતU) એવી રીતે જો ગૃહસ્થ કહ્યું હોય તો તે અધિક લેવું કહ્યું, (નો પ્રફુલ્લિીનનીસા હિમહિg) પરંતુ ગ્લાનની નિશ્રાએ લોલુપતાથી સ્વયં ગ્રહણ કરવું કલ્પ નહિ. તાત્પર્ય કે - ગ્લાન માટે માગેલ વસ્તુ મંડલીમાં લાવવી નહિ (૬) I/૧૮
(વાસાવા પmોવિયા ૩ત્યિ જ થેરાઇi તરંપરાડું ચુકતા) ચોમાસું રહેલા સાધુઓને તેવા પ્રકારનાં જે ઉત્તમ કુલ એટલે ઘર હોય, જેવા કે – () તે સાધુઓએ અથવા બીજાઓએ શ્રાવક કરેલાં હોય, (ત્તિયાણું) પ્રતીતિવાળાં અથવા પ્રીતિ ઉપજાવનારાં હોય (થા) પ્રીતિ અથવા દાનને વિષે સ્થિરતાવાળા * *
૫૮૨
For Private and Personal Use Only
Page #595
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandit
નવમું
કલ્પસૂત્ર ભાષાંતર
થિથી
હોય, (વેસસિયાજી વૈધાસિક એટલે “નિશે અહીં મળશે એવો જ્યાં વિશ્વાસ હોય, (સમયાજી જેઓને આ સાધુઓનો પ્રવેશ સમ્મત હોય, (મા) એક અથવા બે જ નહિ, પરંતુ ઘણા સાધુઓ પણ સમ્મત-ઇષ્ટ હતી
વ્યાખ્યાનમુ હોય, અર્થાત્ એવા ઉદારવૃત્તિવાળા હોય; અથવા ઘરના ઘણા મનુષ્યોને સાધુઓ સમત-ઇષ્ટ હોય, (જુમયાણું પત્તિ) અનુમત એટલે દાન દેવાને અનુમતિવાળાં હોય, અથવા અણુમત હોય-સર્વ સાધુઓને સરખી રીતે દાન આપનારા હોવાથી અણુ એટલે લઘુશિષ્ય પણ ઇષ્ટ હોય, પણ મુખ જોઈને ટીલું કરવાની ક્ષુદ્ર બુદ્ધિવાળાં ન હોય; (તત્ય સે નો વMા ગઢવષ્ણુ વત્ત-) તેવાં ઘરોમાં તે સાધુએ જોઈતી વસ્તુ ન દેખીને આ પ્રમાણે કહેવું કલ્પ નહિ કે - (ત્યિ તે સો ! એ વા રુમ વા?) “હે આયુષ્પનું! તમારી પાસે આ વસ્તુ છે?, અમુક ચીજ છે?” અર્થાતુ દાન દેવાની શ્રદ્ધાવાળા ઘરોમાં નહિ જોયેલી વસ્તુને માટે સાધુએ પૂછવું કલ્પ નહિ. (સે મિતું પંતે ?) શિષ્ય પૂછે છે કે - હે ભગવન્! એમ શા કારણથી કહો છો કે એવા ઘરોમાં ન | દેખેલી વસ્તુ માટે સાધુએ પૂછવું કહ્યું નહિ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે - (સદ્ધી સિદી દૂર વા) દાન દેવાની શ્રદ્ધાવાળો તે ગૃહસ્થ બજારમાંથી મૂલ્ય વડે ગ્રહણ કરીને તે વસ્તુ સાધુને આપે, (તેાિ પિ યુઝા) અથવા જો તે વસ્તુ બજારમાં વેચાતી ન મળે તો શ્રદ્ધાના અતિશયપણાથી ચોરી કરીને પણ લાવી આપે; આવા દોષોનો સંભવ હોવાથી એવાં ઘરોમાં અણદીઠી વસ્તુ સાધુએ માગવી નહિ. કંજુસને ઘેર તો અણદીઠી વસ્તની પણ જરૂર હોય તો માગવામાં દોષ નથી કેમકે તે તો જો હશે તો આપશે, નહિ હશે તો ના પાડશે ./૧લી.
23
For Private and Personal Use Only
Page #596
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
(વાસાવાસં પખ્તોવિયસ્ક નિષ્વમત્તિયસ્સ મિવષ્ણુસ) ચોમાસું રહેલા હમેશાં એકાસણું કરનાર સાધુને (વ્વજ્ઞ પુર્વ મોયરાનું ગાઢાવવુાં મત્તા! વા વાળો વા નિમિત્તે વા વિસિત્ત! વા) એક ગોચરીકાલે એટલે સૂત્રપો૨સી અને અર્થપો૨સી પછી એક વખત ગૃહસ્થને ઘેર આહાર તથા પાણી માટે પ્રવેશ કરવો અને નીકળવું કલ્પે. '(બડન્નત્ય ગાયરિયવેયાવજ્યેળ વા, પૂર્વ વાયવેચાવજ્યે વા, તવસ્તિવેયાવજ્યેળ વા શિલાળવેયાવજ્યેળ વા વ્રુકુળ વા અક્રિયા! વા અનંનળનાયળ વા) પરંતુ આચાર્યની વૈયાવચ્ચ કરનાર, એવી રીતે ઉપાધ્યાયની વૈયાવચ્ચ કરનાર, તપસ્વીની વૈયાવચ્ચ કરનાર અને ગ્લાનની વૈયાવચ્ચ કરનારને વર્જીને. એટલે આચાર્યાદિની વૈયાવચ્ચ કરનારા જો એક વખત આહાર કરી વૈયાવચ્ચ ન કરી શકે, તો તેઓએ બે વખત પણ આહાર કરવો; કેમકે તપસ્યાથી વૈયાવચ્ચ શ્રેષ્ઠ છે. વળી જેને દાઢી, મૂછ, બગલના વાળ વિગેરે ઉમ્મરલાયક થવાનાં ચિહ્નો પ્રગટ ન થયાં હોય એવા નાની વયના શિષ્ય તથા નાની વયની શિષ્યાને વર્જીને, એટલે તેઓ બે વખત પણ ભોજન કરે તો દોષ નથી. અથવા આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, ધિ ગ્લાન, નાની વયના શિષ્ય, તથા તે આચાર્યાદિની વૈયાવચ્ચ કરનારાઓ સિવાય બીજા સાધુએ એક વખત આહા૨ ક૨વો કલ્પે; આચાર્યાદિ બે વખત પણ આહાર કરે તો દોષ નથી ।।૨૦
(વાસાવાસં પખ્તોલિયમ્સ ચડત્યમત્તિયસ્સ મિવદ્યુમ્સ) ચોમાસું રહેલ એકાંતરે ઉપવાસ કરનાર સાધુને
૧. અહીં વાક્યની આદિમાં ‘ણ’ અલંકાર માટે છે.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમં
વ્યાખ્યાનમ્
૫૮૪
Page #597
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|
નો
કલ્પસૂત્ર ભાષાંતર
નવમ વ્યાખ્યાનનું
( gg વિરોસે ગં) એટલો વિશેષ છે કે – (સે પગો નિયમ) તે ઉપાશ્રયથી સવારમાં ગોચરી માટે નીકળી (પુવાને વિય મુખ્ય ) ગૃહસ્થને ઘેરથી આણેલો નિર્દોષ - કાસુક આહાર પહેલાં જ ખાઈને તથા છાશ વિગેરે પીને (દિદિ સંન્નિદિય સંપન્નચ) પાતરાંને વસ્ત્રથી લુહી-નિર્લેપ કરી તથા ધોઈને રહે; જે જ સંથેરિન્ના, ઠપ્પ સે દિવસે તેને મત્તi પોસવિત્ત) હવે જો તે સાધુ ચલાવી શકે તો તે જ ભોજન વડે તેણે તે દિવસે રહેવું કહ્યું. (સે ય નો સંમ્બિા ) પણ જો તે સાધુ આહાર થોડો થવાથી નિર્વાહ ન કરી શકે તો (પુર્વ સે ખડ઼ ટુર્વે જ નહિ વિદ્યુતં મત્તા, વા MIU વા નિમિત્ત વા સિત્ત, વા) તે સાધુને બીજી વાર પણ ગૃહસ્થને ઘેર આહાર અને પાણી માટે નીકળવું અને પેસવું કલ્પ ૨૧
(વાસાવાસં પmોવિયરૂ છમત્તિય મિલ્લુસ) ચોમાસું રહેલા છઠ કરનાર સાધુને (વMત્તિ તો જોયરાના હાવર્ત મત્તાપા પા પા નિવમિત્તg વા સિત્ત, વ) ગૃહસ્થને ઘેર ભાત-પાણી માટે બે ગોચરીકાલ નીકળવું અને પેસવું કહ્યું, એટલે બે વખત ગોચરીએ જવું કહ્યું ૨૨ા.
(વાસાવા પક્ઝોવિયસ ગર્દનમરિયસ મવડુ) ચોમાસું રહેલા અઠમ કરનાર સાધુને (ત્તિ તો નોરતા નાણાવર્ત મત્તા, વા પણ વા નિવમત્ત વા વિસિત્તવા) ગૃહસ્થને ઘેર ભાતપાણી માટે ત્રણ ગોચરીકાલ નીકળવું અને પેસવું કહ્યું Il૨૩ll
૫૮૫
-
૫૮૫
For Private and Personal Use Only
Page #598
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandie
VER
કલ્પસૂત્ર ભાષાંતર
(વીસવી પજ્ઞોવિયસ વિનમરિયરસ મિલ્લુસ) અઠમ ઉપરાંત તપસ્યા કરનાર એવા ચોમાસું નવમ રહેલ સાધુને (ત્તિ સ વિ ગોયરાના દિવā મત્તા, વ HTTU વા નિમિત્તા વા સિત્ત, વ)
શિક વ્યાખ્યાનમુ. ગૃહસ્થને ઘેર ભાત-પાણી માટે બધા ગોચરીકાલ નીકળવું અને પેસવું કહ્યું. એટલે જયારે તેની ઇચ્છા થાય
ત્યારે ગોચરી લાવીને વાપરે, પણ સવારમાં આણેલી ગોચરી રાખી મૂકવી નહિ; કેમકે તેમાં જીવોત્પત્તિ થઈ lāથી જાય, સાદિ ઝેરી પ્રાણી સુંઘી જાય તો તેનું ઝેર સંક્રમે, ઇત્યાદિ દોષોનો સંભવ છે (૮) ૨૪ો એ પ્રમાણે આહારવિધિ કહીને હવે પીવાની વિધિ કહે છે -
(વાસાવાસં પmોવિયસ્ક નિવમરિયર વિષ્ણુરસ) ચોમાસું રહેલા નિત્ય એકાસણું કરનાર સાધુને | (Mત્તિ સંવાડું પાછું ફળદત્તા) સર્વ પ્રકારનાં પાણી ગ્રહણ કરવા કહ્યું છે. એટલે આચારાંગ સૂત્રમાં કહેલાં એકવીસ પ્રકારનાં અથવા અહીં આગળ કહેશે તે નવ પ્રકારનાં પાણી ગ્રહણ કરવા કહ્યું છે.
૧. આચારાંગ સૂત્રમાં એકવીસ પ્રકારનાં પાણી આ પ્રમાણે કહ્યાં છે, ઉત્તેદિમ-આટા વિગેરેથી ખરડાયેલા હાથ આદિના ધોશનું પાણી ૧, સંસ્વેદિમ-અરણિ વિગેરેનાં પાન પ્રમુખ ઉકાળીને ઠંડા પાણી વડે જે સિચન કરાય તે પાણી ૨, તડુલોદક-ચોખાના ધોણનું પાણી ૩, તિલોદક-તલ ધોયાનું પાણી ૪. તુષોદક-ડાંગર વિગેરે ધોયાનું પાણી ૫, યવોદક-જવ ધોયાનું પાણી ૬, આયામક-ઓસામણ છે, સૌવીર-કાંજીનું પાણી ૮. શુદ્ધ વિકટ-ઉકાળેલું પાણી ૯, આમ્રપાનક - આંબાનું પાણી ૧૦, અંબાડ, પાનક-અંબાડાનું પાણી ૧૧, કપિત્થપાનક-કોઠાનું પાણી ૧૨, માતુલિંગપાનક-બીજો રાનું પાણી ૧૩. દ્રાક્ષાપાનક-દરાખનું પાણી ૧૪, દાડિમપાનક-દાડમનું પાણી ૧૫, ખજૂરપાનક-ખજૂરનું પાણી ૧૬. નાલિકેરપાનક-નાળિયેરનું પાણી ૧૭. કરીરપાનક-કેરડાનું પાણી ૧૮. બદરપાનક-બોરનું પાણી | ૧૯. આમલક પાનક-આંબલીનું પાણી ૨૦. ચિગુચાપાનક-આંબલીનું પાણી ૨૧, એમાં પૂર્વનાં નવ અહીં કહ્યાં છે.
૫૮૬
For Private and Personal Use Only
Page #599
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
કલ્પસૂત્ર ભાષાંતર
નવમ
વ્યાખ્યાનમુ
(વાસાવા પmોવિયસ વડત્યમરિયસ રમવલ્લુસ) ચોમાસું રહેલા એકાંતર ઉપવાસ કરનાર સાધુને (Mત્તિ તો પણ હું માહિત) ત્રણ પ્રકારનાં પાણી ગ્રહણ કરવાં કલ્પ.
(તંગદા-)તે આ પ્રમાણે (સેફ સંસે વાકોર) ઉત્તેદિમ, સંસ્વેદિમ અને તડુલોદક. (વાસાવા પmોવિયર કમરિયસ મિક્સ) ચોમાસુ રહેલા છઠકરનાર સાધુને (ત્તિ તો પણ IS ડાહિત) ત્રણ પ્રકારનાં પાણી ગ્રહણ કરવાં કલ્પ. (ત નહ-) તે આ પ્રમાણે -(
તિરાં તુાં નવાં ) તિલોદક તુષોદક અને યવાદક. (વાસાવાસં પmોવિયર ઉદ્ગમત્તિયસ વિષ્ણુ) ચોમાસુ રહેલા અઠમ કરનાર સાધુને (Mત્તિ તમો પાડું પડશાહિત્ત) ત્રણ પ્રકારનાં પાણી ગ્રહણ કરવા કહ્યું. (ત નહીં) તે આ પ્રમાણે - (સાયાને સોવર સુવિચ૯) આયામક, સૌવીર અને શુદ્ધવિકટ એટલે ઊનું - ઊકાળેલું પાણી. હો
(વાસાવા પજ્ઞોવિયર નિમરિયરસ મિષ્ણુરસ) ચોમાસું રહેલા અઠમ ઉપરાંત તપસ્યા કરનાર કિ સાધુને (M૬ ને રવિ, વિવાદિત) એક ઊનું કરેલું પાણી જ ગ્રહણ કરવું કલ્પ.
(સે વિ ચ છ સિત્યે) તે પણ ધાન્ય પ્રમુખના દાણા વગરનું હોવું જોઈએ, (નો વિ જ જે સિન્થ) પરંતુ દાણા સહિત ન હોવું જોઈએ; કેમકે અઠમ ઉપરાંત તપસ્યા કરનારનું શરીર પ્રાયઃ દેવ વડે અધિતિ હોય છે. (વાસાવા પmોવિય મત્તાહિયાવિત્રીસ મિચ્છુ) ભાતનું પચ્ચખ્ખાણ કરેલા એટલે અનશન
૫૮૭
૫૮૭
For Private and Personal Use Only
Page #600
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
કલ્પસૂત્ર ભાષાંતર
નવમું વ્યાખ્યાનમ્
કરેલા એવા ચોમાસુ રહેલા સાધુને (ને સિવિયરે હિમહિg) એક ઊનું પાણી ગ્રહણ કરવું કલ્પ. (સેવિ v ૩સિયે) તે પણ ધાન્ય પ્રમુખના દાણા વગરનું કહ્યું, (નો વેવ v સસ) પણ દાણા સહિત હોય છે તો નજ કલ્પ. (સે વિ જે પરિપૂ૫) તે પણ વસ્ત્રથી ગાળેલું કલ્પ, (નો વેવ ૩પરિપૂ૫) પરંતુ ગાળ્યા વગરનું ન જ કહ્યું; કેમકે ગાળ્યા વગરનું પીવાથી ગળે તૃણાદિ લાગી જાય. (સે વિ ા # રિમિy) તે પણ પરિમિત કલ્પ, (નો વેવ ૩પરમિg) પણ અપરિણીત ન જ કલ્પે; કેમકે માપ વગરનું પીવાથી અજીર્ણ થાય. ( વિ ૨ વસંપુvor) તે પણ કાંઈક ઓછું પીવું, (નો વેવ દુસંપુ) પણ ઘણું ઓછું ન પીવું; કેમકે પાણી ઘણું ઓછું પીવાથી તરસ છીપતી નથી (૯) ૨પા.
(વીસીવાસંપન્નોવિયસ સંજ્ઞાત્તિય મિલ્લુસ)ચોમાસુ રહેલા દત્તિની સંખ્યા કરનારા એટલે દત્તિનું પરિમાણ રાખનારા સાધુને (Mત્તિ પં રડો મોથારસ મિહિર) ભોજનની પાંચ દંત્તિ ગ્રહણ કરવી કલ્પ, (વંદ પાસ) અને પાણીની પાંચ દત્તિ ગ્રહણ કરવી કલ્પ. (ઉદવા ચત્તર મોથાર, પંજ પારસ,). અથવા ભોજનની ચાર અને પાણીની પાંચ દત્તિ ગ્રહણ કરવી કલ્પ. (૩દવા પંર મોયસ, વરિરસ) અથવા ભોજનની પાંચ અને પાણીની ચાર દત્તિ ગ્રહણ કરવી કલ્પ. (તત્ય અi | સર્જી નાસાયમિત્તવ વાહિયા સિયા) તેમાં લવણના આસ્વાદનમાત્ર પણ એટલે લવણ જેટલું થોડું પણ ભોજન અથવા પાણી
૫૮૮
For Private and Personal Use Only
Page #601
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobaith.org
Acharya Shri Kailassagarsuri Gyanmandi
કલ્પસૂત્ર ભાષાંતર
ગ્રહણ કરાય તો તે પણ એક દત્તિ ગણાય. એટલે, એકી વારે - અવિચ્છિન્નપણે થોડી અથવા ઘણી જેટલી ભિક્ષા નવમું દેવાયતે દત્તિ કહેવાય. જેમ પાત્રમાં ઓદનનો એક જ દાણો પડ્યો હોય, તો તે પણ એક દત્તિ ગણાય; અથવા કિ વ્યાખ્યાનમ્ ઇચ્છિત આહાર એકી સાથે પડ્યો હોય, તો તે પણ દત્તિ ગણાય. ઘડામાં પાણીનું એક જ ટીપું પડી ધારા ખંડિત થઈ હોય તો તે એક જ ટીપું પણ દત્તિ ગણાય, અને અખંડ ધારાએ પાણીથી આખો ઘડો ભરાઈ જાય તો તે પણ ભિવ્ય એક દત્તિ ગણાય; ધારા ખંડિત થતાં બીજી ધારાએ બીજી દત્તિ ગણાય. અહીં પાંચ દત્તિનું ઉપલક્ષણ છે; તેથી ચાર, ત્રણ, બે, એક, છ કે સાત જેવો અભિગ્રહ હોય તેટલી દત્તિ ભોજનની તથા પાણીની લેવી કલ્પ. વળી ભોજન તથા પાણીની દત્તિઓ અદલબદલ ન કરવી; જેમ કોઈએ ભોજન અને પાણીની પાંચ પાંચ દત્તિ ધારી હોય, તેને પાણીની ત્રણ દત્તિઓ વડે ખપ પૂરતું પાણી મળી ગયું હોય, અને ભોજનની પાંચ દત્તિ થવા છતાં પણ પૂરતો આહાર ન મળ્યો હોય; તેથી તે પાણી સંબંધિ બાકી રહેલ બે દત્તિ ભોજનમાં ગણી બે દક્તિ વધારે ભોજન * લેવા ધારે તો તે ન કહ્યું; એવી રીતે પાણી માટે પણ સમજવું. વળી અભિગ્રહ ધારેલી દત્તિથી વધારે લેવું કહ્યું નહિ, (ખરૂ સે વસં તેને મત્તof vજ્ઞોવિત્ત) તે સાધુએ તે દિવસે તેટલા જ ભોજન વડે રહેવું કહ્યું, (નોસે પ્રદુ હાવર્ત મત્તા વા પણ વારિવામિત્તા વા પરિસત્તા વા) પણ તેણે ગૃહસ્થને ધેરે ભાત અથવા પાણી માટે બીજી વાર નીકળવું અને પેસવું કહ્યું નહિ (૧૦) ૨૬ll
૫૮૯
૫૮૯
For Private and Personal Use Only
Page #602
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
(वासावासं पज्जोसवियाणं नो कप्पड़ निग्गंथाण वा निग्गंथीण वा जाव उवस्सयाओ सत्तघरंतरं संखडिं 'સન્નિયદુવારિસ કૃત્તÇ) ચોમાસુ રહેલા સન્નિવૃત્તચારી એટલે નિષિદ્ધ કરેલાં ઘરથી પાછા ફર્યા છતા ભિક્ષા માટે બીજે જનારા એવા સાધુઓ અને સાધ્વીઓએ ઉપાશ્રયથી આરંભી સાત ઘરને વિષે સંખડિ એટલે ચ ઓદનપાક પ્રતિ ત્યાં આહાર ગ્રહણ કરવા જવું કલ્પે નહિ. તાત્પર્ય કે - એક ઉપાશ્રય એટલે શય્યાત૨ને ઘે૨ અને તેની સમીપનાં બીજાં છ ઘેરે ભિક્ષા માટે જવું નહિ, કેમકે તેઓ નજીકમાં હોવાથી સાધુગુણના રાગી થવાથી ઉદ્ગમાદિ દોષયુક્ત ભિક્ષા આપવાનો સંભવ છે. ઘણા આચાર્યો તો એવી વ્યાખ્યા કરે છે કે - સંખડિ એટલે જયાં ઘણા માણસો જમવા માટે એક્ઠા થયા હોય તે જમણવા૨માં જવું કલ્પે નહિ. હવે સૂત્રકાર મહારાજ મતાંતર દર્શાવે છે - (ì પુળ વમાöસુ-) કેટલાએક એમ કહે છે કે -
(નો પ્પડ઼ નાવ વસયાઓ પરેળ સંઅહિં સન્નિયટ્ટારિસ વૃત્ત) નિષિદ્ધ કરેલાં ઘરથી બીજે જનારા સાધુ-સાધ્વીને ઉપાશ્રયથી આરંભી ત્યાર પછીના સાત ઘરોને વિષે સંખડિ પ્રતિ-ભિક્ષા ગ્રહણ કરવા જવું કલ્પે નહિ, એટલે એક શય્યાતરનું ઘર તથા ત્યાર પછીનાં સાત ઘર વર્ષે. (જ્ઞે પુળ વમાöસુ-)વળી કેટલાએક
૧. અહીં બહુવચનને ઠેકાણે એકવચન વાપર્યું છે, તેથી અર્થ કરતાં બહુવચન સમજવુ સન્નિવૃત્તચારિણામ્. ૨. ‘સન્નિવૃત્ત’ એટલે નિષિદ્ધ ઘરથી પાછા ફર્યા છતા ‘ચારી’ એટલે અન્ય ઘે૨ ભિક્ષા માટે જનારા. ૩. સંસ્કૃતિ-સંસ્કાર, એટલે ઓદનાદિનું રંધન-પચન-પાકવું.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir HN
નવમં
વ્યાખ્યાનમ્
૫૯૦
Page #603
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
એમ કહે છે કે – (નો બડ઼ નાવ વસયાઓ પરંપરેળ સંગ્રહિં સન્નિયપારિમ્સ ફત્ત!) નિષિદ્ધા કરેલાં ઘ૨થી બીજે જનારા સાધુ સાધ્વીને ઉપાશ્રયથી આરંભી પરંપરાએ આગળનાં સાત ઘરને વિષે સંખડિ પ્રતિ-ભિક્ષા ગ્રહણ કરવા જવું કલ્પે નહિ, એટલે એક શય્યાતરનું ઘર, ત્યારપછીનું એક ઘર, અને ત્યાર પછીનાં સાત ઘર, એવી રીતે કુલ નવ ઘર વર્ષે (૧૧) ૨૭ના
(वासावासं पज्जोसवियस्स नो कप्पड़ पाणिपडिग्गहियस्स भिक्खुस्स 'कणगफुसियमित्तमवि वुट्ठिकार्यंसि નિવયમાસિ માહાવવુાં મત્તા! વા પાળા! વા નિવિદ્ધમિત્ત વા વિસિત્ત! વા) ચોમાસું ૨હેલા કરપાત્રી એટલે હાથજ છે પાત્ર જેને એવા જિનકલ્પિકાદિ સાધુને લેશ પણ જલની ધુમ્મસમાત્ર પણ વૃષ્ટિકાય પડતી હોય તો ગૃહસ્થને ઘેર ભાત-પાણી માટે નીકળવું કે પેસવું કલ્પે નહિ ॥૨૮॥
(વાસાવાસં પદ્મોસવિયસ પાળિપડિદિયસ્સ મિવષ્ણુસ્સ)ચોમાસું ૨હેલા કરપાત્રી એવા જિનકલ્પિકાદિ સાધુને (નો રુપ્પટ્ટ અનિર્દેસિ પિંડવાયું પડિયાહિત્તા પદ્મોસવિત્ત!) આચ્છાદન વગરની એટલે અગાસી જગ્યાએ ભિક્ષા ગ્રહણ કરીને આહા૨ ક૨વો કલ્પે નહિ. (પગ્નોસવેમાળસ સહસા વિગણ નિવડ્ગ્ગા) કદાચિત્ ૧. કણક - ‘કણ’ એટલે લેશમાત્ર ‘ક’ એટલે જલ. ફુસિય – ફુસાર એટલે ધુમ્મસ-વરો. ૨. ધુંવરી અથવા ઝાકળ. ૩. અપ્લાયની વૃષ્ટિ વરસાદ.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમં
વ્યાખ્યાનમ્
૫૯૧
Page #604
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
કલ્પસૂત્ર ભાષાંતર
- આચ્છાદન વગરની જગ્યામાં આહાર કરતાં અર્ધ આહાર કર્યો છતે અકસ્માતુ વૃષ્ટિકાય પડે તો તેમાં મુક્યા નવમું સમાવાય) વરસાદ થયા પહેલાં આહારનો જે થોડો ભાગ ખાધો હતો તે ખાઈને અને બાકી રહેલો થોડો
વ્યાખ્યાનમુ. ભાગ ગ્રહણ કરીને એટલે હાથમાં જ રહેવા દઈને (સે પળ પળ રહિતા) તે સાધુ આહારવાળા ||Bયાં હાથને બીજા હાથ વડે ઢાંકીને (કસિ વા નું નિતિળિજ્ઞા) હૃદય આગળ સ્થાપન કરે, (વર્તાસિ વી t ||Bણી
સમાજ્ઞા ) અથવા તે આહારવાળા હાથને કાંખ વચ્ચે ઢાંકે. આવી રીતે કરીને તે સાધુ (ઉમરાછાળ વા તેના વાવાઝજ્ઞા) ગૃહસ્થોએ પોતાને નિમિત્તે આચ્છાદન કરેલાં ઘર પ્રત્યે આવે, (મૂનાન વા વાછિન્ના) અથવા વૃક્ષોનાં મૂલ પ્રત્યે આવે; (ગહ સે તત્ય પરિ ) જેથી ત્યાં તે સાધુના હાથ ઉપર (રો વા સારા વા રાપુસિયા વા) જલ, જલનું બિંદુ, અથવા જલની ધુમ્મસ પણ તેનો પરિચાવM૬) વિરાધના ન પામે અથવા ન પડે. જો કે જિનકલ્પિકાદિ સાધુઓ દેશ ઊણા દશપૂર્વધર હોવાથી તેમને વરસાદનો ઉપયોગ પ્રથમથી જ હોય છે, અને તેથી તેમને અર્ધ આહાર કરતાં જવું પડે એમ સંભવે નહિ; તો પણ છદ્મસ્થપણાથી કદાચિત્ ઉપયોગ ન પણ રહે ૨લી એ કહેલા અર્થનો જ ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે
(વસાવા ગોવિથ પિરિદિયસ મિષ્ણુ) ચોમાસું રહેલા કરપાત્રી એવા જિનકલ્પિકાદિ પર સાધુને (ત્ર વિજ | સમન્ન નિવ૬) જે કાંઈ લેશ પણ જલની ધુમ્મસમાત્ર પણ પડે, તેનો સે વપૂરુ
For Private and Personal Use Only
Page #605
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નવમ વ્યાખ્યાનમુ
નહિવટને મત્તા વા પITU વા નિવમત્ત, વા વિસિત્તg વ) તો તે સાધુને ગૃહસ્થને ઘેર આહાર કે | પાણી માટે નીકળવું કે પેસવું નહિ (૧૨) ૩૦ની કરપાત્રીનો વિધિ કહ્યો, હવે પાત્રધારીનો વિધિ કહે છે -
(વાસાવ જ્ઞોવિય પદાધિરિ વિષ્ણુ) ચોમાસું રહેલા પાત્રધારી એવા સ્થવિરકલ્પિકાદિ | સાધુને (નો વM વધારિયાિયંસ માણાવર્ત મત્તા, વા પાપા પા નિવમત્તા વિસિત્તતા) | અખંડ ધારાએ વરસાદ વરસતો હોય ત્યારે, એટલે કપડાંને ભેદી શરીરને ભીંજાવી નાખે એવો વરસાદ વરસતો હોય ત્યારે ગૃહસ્થને ઘેર ભાત-પાણી માટે નીકળવું કે પેસવું કહ્યું નહિ. હવે તપસ્વી, ગ્લાન કે સુધા સહન ન કરી શકે એવા સાધુને માટે અપવાદ કહે છે - (પ ૩ખવિકાયંસ સંતત્તરસ નહિવત્ર મત્તા વા પUTU Rા નિમિત્ત વા સિત્તા વા) થોડો વરસાદ વરસતો હોય ત્યારે તે પાત્રધારી સાધુને છે
અંદર સૂતરનું અને ઉપર ઊનનું કપડું એ બેથી બરાબર વેષ્ટિત થઈને ગૃહસ્થને ઘેર ભાત-પાણી માટે થી નીકળવું કે પેસવું કહ્યું છે l૩૧/l
(वासावासं पज्जोसवियस्स निग्गंथस्स निग्गंथीए वा गाहावइकुलं 'पिंडवायपडियाए अणुप्पविट्ठस्स)
૧. ઊનનું ન હોય તો ઉંટના વાળનું, તે ન હોય તો તૃણનું, તે ન હોય તો સૂતરનું કપડું સમજવું, વળી તાલપત્ર અથવા પલાશના છત્ર વડે આચ્છાદિત થઈ ભિક્ષા માટે જાય. ૨. પિંડપાત એટલે ભિક્ષાનો લાભ.
૫૯૩
For Private and Personal Use Only
Page #606
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નવમ વ્યાખ્યાનમુ
હશો
ભિક્ષાલાભની પ્રતિજ્ઞા વડે એટલે “અહીં ભિક્ષા મળશે' એવી બુદ્ધિથી ગૃહસ્થને ઘેર ગોચરી ગયેલા એવા ચોમાસું રહેલા સાધુને અથવા સાધ્વીને નાચ નિષ્ક્રિય ાિ નિવા ) જો રહી રહીને વૃષ્ટિકાય પડે તો; (Mp રે ૩દે રામસિ વા, દે ૩વરસયંસ વા, ૩ વિયાસિ વા, ૩ ઝનૂનંસિ વા ૩યાત્તિ ) તે સાધુને બગીચા નીચે, ઉપાશ્રય નીચે, તેનો અભાવ હોય તો વિકટગૃહ એટલે જયાં ગામના લોકો એક્કા થઈ બેસતા હોય તે માંડવા નીચે, અથવા વૃક્ષના મૂલ નીચે આવવું કહ્યું છે ૩૨
(તત્વ રોપુવા મોr) તેમાં - માંડવા વિષે, બગીચામાં, અથવા વૃક્ષાદિ નીચે તે સાધુના આવ્યા પહેલાં (પુવારે રાત્નો) જો ભાત પૂર્વાયુક્ત હોય, એટલે સાધુના આવ્યા પહેલાં જ ગૃહસ્થોએ પોતાને માટે ભાત રાંધવા માંડેલ હોય, (પછાત્તે મિલિંડાસૂ) અને તૂવેર વિગેરેની દાલ પશ્ચાદાયુક્ત હોય, એટલે સાધુના આવ્યા પછી રાંધવા માંડેલ હોય, (પૂ સે વારિત્નોતને હાહિત) તો તે સાધુને ભાત ગ્રહણ કરવા કહ્યું છે; કેમકે સાધુના આગમન પહેલાં તે રાંધવા માંડેલ હોવાથી દોષ લાગતો નથી; (નો મિત્તાસૂવે ાિહિતy) પરંતુ તે સાધુને તૂવેર વિગેરેની દાળ ગ્રહણ કરવી કલ્પ નહિ કેમકે સાધુના આગમન પછી તેને રાંધવા માંડેલ હોવાથી તેમાં ઉદ્ગમાદિ દોષનો સંભવ છે ૩૩
૧. જેની સાથે આહાર-પાણીનો વ્યવહાર હોય તે સાંભોગિક સાધુઓના ઉપાશ્રયે અથવા તેથી બીજા એટલે અસાંભોગિક એવા સાધુઓના ઉપાશ્રયે. ૨. ચોરા-ચોતરા વિગેરેને વિષે.
૫૯૪
For Private and Personal Use Only
Page #607
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
I/
(તત્ય જે પુત્રીનો ) ત્યાં તે સાધુના આવ્યા પહેલાં (પુત્રીત્તે મિત્નિ સૂવે) તૂવેર આદિ દાળ પ્રથમ Aિ નવમ રાંધવા માંડી હોય, (પછી જો વાડો) અને ભાત પાછળથી રાંધવા માંડ્યા હોય; (વપૂરુ ? મિહ્નિ સૂવે
વ્યાખ્યાનમ્ દિગદિત્તા) તો તે સાધુને તૂવેર આદિ દાળ ગ્રહણ કરવી કહ્યું છે, તેનો જે વM વારિત્નોને હાદિર) થિી પણ તે સાધુને ભાત ગ્રહણ કરવા કહ્યું નહિ ૩૪ો.
(તત્ય એ પુવામi) ત્યાં તે સાધુના આવ્યા પહેલાં તો વિ પુવાડું) બન્ને પૂર્વીયુક્ત હોય, એટલે જ ભાત અને દાળ બન્ને વસ્તુ પ્રથમથી જ રાંધવા માંડેલ હોય, (Mત્તિ સે રો વિ લાદત્ત) તો તે સાધુને તે
બન્ને વસ્તુ ગ્રહણ કરવી કહ્યું છે. (તત્ય છે જુવામનેor) ત્યાં તે સાધુના આવ્યા પહેલાં (રો વિ પછાત્તા) બન્ને વસ્તુ પશ્ચાદાયુક્ત હોય, એટલે સાધુ આવ્યા પછી બન્ને વસ્તુ રાંધવા માંડી હોય; (પૂર્વ નો સે Mત્તિ રો વિ પરિત્તિ ) તો તે સાધુને તે બન્ને વસ્તુ ગ્રહણ કરવી કહ્યું નહિ. તાત્પર્ય કે – ( તત્ય પુવારામને પુવાડ) ત્યાં તો સાધુના આવ્યા પહેલાં જે ચીજ પૂર્વાયુક્ત હોય એટલે પ્રથમથી જ રાંધવા માંડેલ હોય, (સેક પૂરુ દત્તા) તે ચીજ ગ્રહણ કરવી કહ્યું છે; (ત્રે સે તત્ય પુવામuvi vછા) અને ત્યાં તે સાધુના
૧. ભિલિંગસૂપ એટલે તૂવેરની દાળ, અડદની દાળ, મગની દાળ, અથવા થી યા તેલથી વધારેલી કોઈ પણ જાતની દાળ.
૫૫
For Private and Personal Use Only
Page #608
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નવમું હી. વ્યાખ્યાનમ
આવ્યા પહેલાં જે ચીજ પશ્ચાદાયુક્ત હોય, એટલે તે સાધુ આવ્યા પછી રાંધવા માંડેલ હોય, (નો જે પૂરું હી, ફિહત્ત) તે ચીજ તે સાધુને ગ્રહણ કરવી કલ્પ નહિ //રૂપી.
(वासावासं पज्जोसवियस्स निग्गंथस्स निग्गंथीए वा गाहावइकुलं पिंडवायपडियाए अणुप्पविट्ठस्स) થી ચોમાસું રહેલા ભિક્ષાલાભની બુદ્ધિથી ગૃહસ્થને ઘેર ગયેલા એવા સાધુને અથવા સાધ્વીને (
નિટ્ટાચ નિિિા ાિ નિવઝા ) જો રહી રહીને વરસાદ પડે તો, (વરુપ સે હે મારા વા) તે સાધુને અથવા સાધ્વીને બગીચા નીચે (ઝાવ ૩ વમૂરિ વા વાછત્તU) અથવા યાવત્ વૃક્ષમૂલ નીચે આવવું કલ્પ છે. (નો જે પૂરુ પુ િમત્તાને વેનં ૩વાથવિત્ત) પરંતુ તેણે પૂર્વે ગ્રહણ કરેલા આહારપાણી વડે ભોજનવેલા ઉલ્લંઘવી કલ્પ નહિ, એટલે ભાત પાણી વાપરી લેવાં. બગીચા વિગેરેમાં રહેલા તે સાધુ અથવા સાધ્વીએ જો વરસાદ વરસતો ન રહે તો શું કરવું? તે કહે છે - (સે કુવામેવ વિચાર મુક્યા पिच्चा, पडिग्गहगं संलिहिय संलिहिय संपमज्जिय संपमज्जिय, एगओ भंडगं कट्टु, सावसेसे सूरिए जेणेव | ૩વસતેને યુવા-ત્તિ) તે સાધુએ અથવા સાધ્વીએ પહેલાં ઉદ્ગમાદિ દોષ રહિત એવા અશનાદિ છે. ખાઈને, પીને, પાત્ર લુંછીને તથા ધોઈને, પાત્રાદિ ઉપકરણ એક્કે કરી બરાબર બાંધી અને શરીર સાથે
૫૯૬
For Private and Personal Use Only
Page #609
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
(वासावासं पज्जोसवियस्स निग्गंथस्स निग्गंथीए वा गाहावइकुलं पिंडवायपडियाए अणुष्पविट्ठस्स) ચોમાસું રહેલા ભિક્ષાલાભની બુદ્ધિથી ગૃહસ્થને ઘેર ગયેલા એવા સાધુને અથવા સાધ્વીને (નિિિાય નિશિાિય વુદ્ધિવા નિવત્કૃષ્ના) જો રહી રહીને વરસાદ પડે (વ્વર્ સે અન્ને ગામમંસિ વા નાવ વાગન્નિ!) તો તે સાધુને બગીચા નીચે યાવત્ વૃક્ષમૂલાદિનીચે આવવું કલ્પે છે ।।૩ણા
હવે રહી રહીને વરસાદ વરસતાં જો બગીચા વિગેરેમાં સાધુ અથવા સાધ્વી રહે, તો તે કઈ વિધિએ રહે તે કહે છે - (સત્ય નો સે ધ્વજ્ઞ પ્રાસ નિÜચસ !! ય નિમાંથીÇ પુનઓ વિત્તિ!) ત્યાં એટલે બગીચો, માંડવો કે વૃક્ષમૂલાદિ નીચે રહેલા તે એક સાધુને અને એક સાધ્વીને એક સ્થાને રહેવું કલ્પે નહિ. (તત્ય નો ખદ્ ાસ નિમંથસ ટુન્હેં નિાંથીળું ય ો ચિત્તિ!) ત્યાં એક સાધુને અને બે સાધ્વીને એક સ્થાને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીંટાળીને, વરસાદ વરસતો હોય તો પણ જ્યારે સૂર્ય કાંઈક બાકી રહ્યો હોય એટલે અસ્ત ન થયો હોય ત્યારે જ્યાં ઉપાશ્રય હોય ત્યાં આવવુ કલ્પે છે. (નો સે પ્બડ઼ે તે રળિ તત્યેવ વાયળાવિત્ત!) પરંતુ તેને તે રાત્રિ ત્યાં જ એટલે ઉપાશ્રયની બહાર ઉલ્લંઘવી કલ્પે નહિ; કેમકે રાત્રિએ ઉપાશ્રય બહાર એકલા રહેલા સાધુને પોતાથી તથા પરથી ઉત્પન્ન થતા ઘણા દોષો સંભવે વળી ઉપાશ્રયમાં રહેલા સાધુઓ તે સાધુની ચિંતા કરે, થિ તેથી દિવસ છતાં ઉપાશ્રયે આવવું ।।૩૬।
For Private and Personal Use Only
22
નવમં
વ્યાખ્યાનમ્
૧૯૭
Page #610
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
રહેવું કલ્પે નહિ. (તત્ય નો પડ્ યુર્ં નિમંચાળ પ્રાપ્ ય નિયંચી! શો ચિત્તિ!) ત્યાં બે સાધુને અને એક સાધ્વીને એક સ્થાને રહેવું કલ્પે નહિ. (તત્ય નો પડ્ યુર્ં નિર્વાંચાળ સુઠ્ઠું નિમાંથીળું ય નો વિત્તિ!) ત્યાં બે સાધુને અને બે સાધ્વીને એક સ્થાને રહેવું કલ્પે નહિ. (અસ્થિ ય કૃત્ય વેજ્ઞ પંચમે નુકુળ વા વ્રુદિયા વા) પરંતુ જો અહીં લઘુશિષ્ય કે લઘુશિષ્યા એ બેમાંથી કોઈ પાંચમું હોય, (અન્નત્તિ વા સંતોપ સડિવુવારે) અથવા બીજાઓ દેખી શકે એવું તે ખુલ્લું સ્થાન હોય, તે પણ ઘણા દ્વારવાળું અથવા બધા ઘરોના રસ્તાનું સ્થાન હોય, (પુર્વ તૂં રુપ્પટ્ટ ગો ચિત્તિ!) એવી રીતે જો હોય તો પાંચમા વિના પણ એક સ્થાને રહેવું કલ્પે છે. તાત્પર્ય કે - એક સાધુને એક સાધ્વી સાથે, એક સાધુને બે સાધ્વી સાથે, બે સાધુને એક સાધ્વી સાથે, અને બે સાધુને બે સાધ્વી સાથે રહેવું કલ્પે નહિ; પણ જો ત્યાં લઘુશિષ્યા કે લઘુશિષ્ય એ બેમાંથી કોઈ પાંચમું સાક્ષી હોય તો રહેવું કલ્પે છે. અથવા વરસાદ વરસતાં પણ પોતાનું કામ ચાલુ રાખનારા લુહારાદિની દૃષ્ટિ પડે એવું તથા ઘણા બારણાવાળું અથવા ત્યાંથી પસાર થઈને ઘણા ઘરવાળા પોતપોતાને ઘે૨ જઈ શકે એવું તે સ્થાન હોય તો પાંચમા વિના પણ ત્યાં રહેવું કલ્પે છે ।।૩૮।।
(વાસાવાર્સ પખ્તોસવિયર્સી નિમ્નયસ હાવği પિંડવાયડિયા! ગળુવિહસ્સ) ચોમાસું રહેલા ભિક્ષાલાભની બુદ્ધિથી ગૃહસ્થને ઘેર ગયેલા એવા સાધુને (નિનિષ્ક્રિય નિનિષ્ક્રિય યુાિણ નિવગ્ગા) જો
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમં
વ્યાખ્યાનમ્
૫૯૮
Page #611
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
FAIR
નવમ
વિUT
કલ્પસૂત્ર
NA રહી રહીને વરસાદ પડે (સે મારામરસ વાતાવ ઉવાચ્છત્તા) તો તે સાધુને બગીચા નીચે યાવતુ Aિ ભાષાંતર
વ્યાખ્યાનમ્ વૃક્ષના મૂલ નીચે આવવું કહ્યું, (તત્ય નો વપૂરુ રસ નિગથરરસ TIT Iીy Tો ચિત્તિy) ત્યાં એક સાધુને અને એક શ્રાવિકાને એક સ્થાને રહેવું કલ્પ નહિ, એ એક ભાંગો થયો, (પુર્વ મંt) એવી રીતે પ્રથમ કહ્યા મુજબ ચારેભાંગા સમજવા. એટલે-એક સાધુને એક શ્રાવિકા સાથે, એક સાધુને બે શ્રાવિકા | સાથે, બે સાધુને એક શ્રાવિકા સાથે, અને બે સાધુને બે શ્રાવિકા સાથે રહેવું કહ્યું નહિ. (ત્ય i રૂલ્ય વેડ્ડ પંચને થેરે વા રિયા વા) પરંતુ અહીં સ્થવિર સાધુ કે સ્થવિર સાધ્વી એ બેમાંથી કોઈ પણ પાંચમું સાક્ષી હોય તો રહેવું કહ્યું છે. (સિં થા સંતો સહિવા) અથવા બીજાઓ દેખી શકે એવુ તે સ્થાન હોય, તે પણ ઘણા દ્વારવાળું અને ઘણા ઘરોના રસ્તાનું સ્થાન હોય, ( gg 3 વિgિ ) એવી રીતે જો હોય તો એક સ્થાને રહેવું કહ્યું છે. (પુર્વ ચેવ નિમાંથી રસ જ માળિય) એવી જ રીતે સાધ્વી અને ગૃહસ્થની છે
ચઉભંગી કહેવી. અહીં સાધુનું જે એકાકીપણું કહ્યું છે, તે કારણસર સમજવું. સંઘાડો ઉપવાસી હોય અથવા |િ રોગાદિ ઉપદ્રવથી અસુખી હોય, એવા સબળ કારણે સાધુને એકલા જવું પડે. ઉત્સર્ગમાર્ગે તો બે સાધુઓ સાથે વિચરે છે, અને ત્રણ અથવા તેથી વધારે સાધ્વીઓ સાથે વિચરે છે (૧૩) Il૩.
૫૯૯
For Private and Personal Use Only
Page #612
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(HE'
17
કલ્પસૂત્ર
પછી
નવમું
ભાષાંતર
છેવ્યાખ્યાનમ્
Iી
(वासावासं पज्जोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अपरिण्णएणं अपरिणयस्स अट्ठाए ૩સ વા વા વા સ્ત્ર વા સામે વા નાવ ડાહિત) ચોમાસું રહેલા સાધુઓ અને સાધ્વીઓની મધ્યમાં અપરિજ્ઞપ્ત એવા સાધુએ અપરિજ્ઞપ્ત સાધુ માટે એટલે ‘તમે મારા યોગ્ય અશનાદિ લાવજો' એ પ્રમાણે જેને કહેલ નથી એવા સાધુએ “હું તમારા યોગ્ય અનાદિ લાવીશ' એમ જેને જણાવેલ નથી એવા સાધુ માટે અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ ગ્રહણ કરવું કહ્યું નહિ. તાત્પર્ય કે - ચોમાસામાં સાધુ-સાધ્વીએ બીજા સાધુ-સાધ્વી માટે તેમને પૂછ્યા વગર અશનાદિ લાવવું નહિ Il૪૦મી
શિષ્ય પૂછે છે કે – (સે મિતું મંતે ?) હે ભગવન્! એમ શા કારણથી કહો છો કે પૂછ્યા વગર બીજા સાધુ માટે ગોચરી લાવવી નહિ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે - (છો પર રિા મુંગળા) પૂછ્યા વગર જેને માટે ગોચરી આણેલ હોય તે સાધુ પોતાની જો ખાવાની ઇચ્છા હોય તો ખાય, (છા પર ન નિષ્ણા) પણ જો તે સાધુની ન ખાવાની ઇચ્છા હોય તો તે ન પણ ખાય; ઉલટું તે એમ કહે કે - “કોણે કહ્યું હતું કે તમે આ લાવ્યા?' વળી તેને ખાવાની ઇચ્છા ન હોવા છતાં કદાચ દાક્ષિણ્યથી ખાય તો તેને અજીર્ણાદિથી વ્યાધિ થાય; અને પરઠવું પડે તો ચોમાસામાં જીવ-જંતુ વગરની શુદ્ધ જગ્યાના દુર્લભપણાથી દોષ લાગે; તેથી પૂછીને જ અશનાદિ લાવવું (૧૪) II૪૧||
૬૦૦
For Private and Personal Use Only
Page #613
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
(वासावासं पज्जोसवियाणं नो कप्पड़ निग्गंथाण वा निग्गंथीण वा उदउल्लेण वा ससिणिद्वेण वा काएणं અસળે વા પાળે વા આમં વા સામે વા આહારિત) ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓને વરસાદના પાણીના ટપકતા બિંદુઓ યુક્ત અથવા પાણીવાળું શરીર હોય ત્યાં સુધી અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ એ ચારે પ્રકારનો આહાર કરવો કલ્પે નહિ ॥૪૨॥
શિષ્ય પૂછે છે કે – (સે વિષ્માદુ મંતે ?) હે ભગવન્ ! એમ શા કારણથી કહો છો ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે - (સત્ત સિોહાયચળા વળત્તા) જેમાંથી પાણી સૂકાતાં વાર લાગે એવાં સાત સ્થાન જિનેન્દ્રોએ પ્રરૂપ્યાં છે; (તં નહા−) તે આ પ્રમાણે - (પાળી પળિનેહા) બન્ને હાથ, આયુષ્યરેખાદિ હસ્તરેખાઓ, (ના નસિદ્દા) અખંડ નખ, નખના અગ્રભાગ, (મમ્મુન્ના ગહના ત્તા) ભ્રકુટી, દાઢી, અને મૂછ. (જ્ઞક્ષ પુળ પૂર્વ નાખિન્ના-) હવે પાણી સૂકાઈ જતાં તે સાધુ કે સાધ્વી એમ જાણે કે - (વિગોવણ મે વા છિન્નસિનેદે) મારું શરીર પાણીના બિંદુઓ રહિત થઈ ગયું છે, અને શરીરે જરા પણ પાણી રહ્યું નથી, (પૂર્વ સે બડ્ ઞસમાં વા પાળે વા આમ વા સામ વા આહાસ્તિ!) એવી રીતે જાણે ત્યારે તેને અશન પાન ખાદિમ કે સ્વાદિમ એ ચારે પ્રકારનો આહાર કરવો કલ્પે (૧૫) II૪૩॥
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમં વ્યાખ્યાનમ
૬૦૧
Page #614
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
(વાસાવાસં પદ્મોવિયાળ ૪ અણુ નિર્માચાળ વા નિયંથીળ વા) ચોમાસું રહેલા સાધુઓ અને સાધ્વીઓને અહીં નિશ્ચયથી (મારૂં અદ્ઘ સુકુમાર્ં) આ આઠ સૂક્ષ્મો છે, (ગાડું છઙમત્સ્યેન્ગ નિર્માંયેળ વા નિમ્નથી! વા) જે સૂક્ષ્મોને છદ્મસ્થ સાધુ-સાધ્વીએ તેઓ જ્યાં જ્યાં બેસે ઉઠે કે ઉપકરણ મૂકે લે ત્યાં ત્યાં (મિવદ્ધળું સમિવાળ નાળિયાનું પાસિયારૂં વડિોદિયાનું મત્તિ) સૂત્રના કથન મુજબ વારંવાર જાણવાં જોઈએ, આંખથી દેખવાં જોઈએ, અને જાણીને તથા જોઈને પ્રતિલેખવાં જોઈએ; એટલે પરિહરવાપણે વિચારવાં જોઈએ - તેઓનું રક્ષણ કરવા ઉપયોગ રાખવો જોઈએ. (તં નહા-) તે આઠ સૂક્ષ્મ આ પ્રમાણે છે - (પાળસુદુમ્, પળસુન્નુમ, ચીચસુઝુમ) સૂક્ષ્મ' પ્રાણ, સૂક્ષ્મ પનક, સૂક્ષ્મ બીજ, (રિયસુન્નુમ, પુન્નુમં, ગંડસુન્નુમ) સૂક્ષ્મ હરિત, સૂક્ષ્મ પુષ્પ, સૂક્ષ્મ ઇંડા, (ભેળસુન્નુમ સિનેસુન્નુમ) સૂક્ષ્મ લયન એટલે બીલ, અને સૂક્ષ્મ સ્નેહ => એટલે અપ્લાય ||૪૪||
તે
શિષ્ય પૂછે છે કે – (સે વિં તે પાળસુન્નુમે ?) તે સૂક્ષ્મ પ્રાણો કયા છે ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે – (પાળસુદુમે પંચવિદે પળત્તે) તીર્થંકરો અને ગણધરોએ સૂક્ષ્મ પ્રાણો પાંચ પ્રકારના એટલે પાંચ વર્ણના પ્રરૂપ્યા છે, (તં નહીં-) તે આ પ્રમાણે - વિદે નીને લોહિણ જ્ઞાતિ, સુવિને) કાળા, લીલા, રાતા, પીળા અને
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને પછી 200
નવમં વ્યાખ્યાનમ્
૧૦૨
Page #615
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિy
કલ્પસૂત્ર ભાષાંતર
નવમું
વ્યાખ્યાનમું
|
||
4િ ધોળા. જો કે એક એક વર્ણમાં હજારો ભેદ અને ઘણા પ્રકારના સંયોગ હોય છે પરંતુ તે દરેકનો કૃષ્ણાદિ પાંચ હતી. વર્ષમાં જ સમાવેશ થાય છે. બેઈન્દ્રિયાદિ સૂક્ષ્મ જીવો જે કુંથુવા વિગેરે, તે સૂક્ષ્મ પ્રાણ સમજવા. જેવી રીતે - હરી
(ગ િગુંચૂ ગુર્જરી નામ) ઊદ્ધરી ન શકાય એવા કુંથવા નામના જીવડા હોય છે, (ગા થા ઉત્તમ) તે કંથવા એવા તો સૂક્ષ્મ હોય છે કે – જે સ્થિર હોય, હાલતા - ચાલતા ન હોય ત્યારે તે (છત્તીત્યા નિથાળ વા નિયથી વા) છદ્મસ્થ એવા સાધુઓને અને સાધ્વીઓને (નો વ્રુક્કાસ હમારા) દ્રષ્ટિપથમાં જલદી આવતા નથી. (ગા ૮િથા વનમાળ) પણ જે કુંથવા અસ્થિર હોય, હાલતા-ચાલતા હોય, તેઓ જ (છમસ્યાનું નિમાંથા વા નિમાંથી વા વવદ્ગા દળમાાછ) છદ્મસ્થ એવા સાધુઓ અને સાધ્વીઓને
દષ્ટિપથમાં જલદી આવે છે. (ગાવ છ૩મત્યે નિચે વા નિમાંથી વા) લાવત્ - તે કુંથુવા વિગેરે સૂક્ષ્મ છે. પ્રાણોને છદ્મસ્થ એવા સાધુએ અને સાધ્વીએ (૩fમવા મવા ગાળવા પાસિયા પડનેટિયા
મ) વારંવાર જાણવા જોઈએ, દેખવા જોઈએ, અને પ્રતિલેખવા જોઈએ. (શે વાસુ) તે આ સૂક્ષ્મ પ્રાણ નામે પ્રથમ સૂક્ષ્મ કહ્યા ll૧૫.
(સે હિં તે ?) તે સૂક્ષ્મ પનક કઈ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે – (પાસુને વંદે
૬૦૩
For Private and Personal Use Only
Page #616
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમું
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમ્
પUU7) સુક્ષ્મ પનક એટલે ફુગી પાંચ પ્રકારની પ્રરૂપી છે; (ત નહ-) તે આ પ્રમાણે - (ષેિ નાવ સુવિ7) F કાળી યાવતુ-લીલી, રાતી, પીળી અને ધોળી. (૩સ્થિ પણ તદ્દસમા નવા નામ ) સૂક્ષ્મપનક જે દ્રવ્યોમાં ઉત્પન્ન થાય છે તે દ્રવ્યનો જેવો વર્ણ હોય તેના સમાન વર્ણવાળી પ્રરૂપેલ છે. પ્રાયઃ કરીને તે વરસાદ ઋતુમાં જમીન, કાષ્ઠ અને પક્કાન્નાદિ ઉપર થાય છે; (વે છ૩મત્યેળ નિ ગયે વા નિમાંથી વા નાવ ત્તેિદિય મવડ) જે પનકને છદ્મસ્થ એવા સાધુએ અને સાધ્વીએ યાવત્ - જાણવી, દેખવી અને પ્રતિલેખવી જોઈએ. (સે તે પUસુને) તે આ સૂક્ષ્મ પનક નામે બીજા સૂક્ષ્મ કહ્યા //રા
શિષ્ય પૂછે છે કે - (સે હિ તે વાસુ) તે સૂક્ષ્મ બીજ કયાં. ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે – (વીયસુમ | પં િપત્ત) સૂક્ષ્મ બીજ પાંચ પ્રકારના પ્રરૂપ્યાં છે; (ત નહ-) તે આ પ્રમાણે – (ષેિ નાવ સુવિન્સ) કાળાં, યાવત-લીલા રાતા પીળાં અને ધોળાં. (ત્યિ વચહુ યાસમાપવા નામે પણ) શાલિ વિગેરે બીજના મુખના મૂલભાગમાં નખ પડખેની ચામડી સમાન આકારવાળાં સૂક્ષ્મ બીજ પ્રરૂપ્યાં છે; (9 છત્યેvi નાવ ડલૈહિયત્રે ભવ)જેને છર્ભસ્થ એવા સાધુએ અને સાધ્વીએ યાવત્ - વારંવાર જાણવા જોઈએ, દેખવાં જોઈએ, અને પ્રતિલેખવાં જોઈએ. (સે તે વયસુમે) તે આ સૂક્ષ્મ બીજ નામે ત્રીજા સૂક્ષ્મ કહ્યા Ilal
૬૦૪
For Private and Personal Use Only
Page #617
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
RSS
કલ્પસૂત્ર ભાષાંતર
નવમું વ્યાખ્યાનમુ
શિષ્ય પૂછે છે કે - (સે હિં તે રિયલ્સ) તે સૂક્ષ્મ હરિત કઈ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે - (રભુને વંદે ઈત્તે) સૂક્ષ્મ હરિત પાંચ પ્રકારની પ્રરૂપી છે; (તે નદી-) તે આ પ્રમાણે – (દ્િ ગાવ
જો) કાળી, યાવતુ, લીલી, રાતી, પીળી અને ધોળી. (ત્યિ રચસુને પુકવીસમાવUUા નામ TOારે) નવી જ ઉગેલી અને પૃથ્વી સમાન વર્ણવાળી જે લીલોતરી તે સૂક્ષ્મહરિત પ્રરૂપી છે, અને તે અલ્પ સંઘયણવાળી હોવાથી થોડામાત્રથી પણ વિનાશ પામે છે. (ને નિષથે વા નિમાંથી વા ના હસ્તેદિયત્વે મ) માટે જે સૂક્ષ્મહરિતને છદ્મસ્થ એવા સાધુએ અને સાધ્વીએ યાવત-વારંવાર જાણવી જોઈએ, દેખવી જોઈએ અને યતનાપૂર્વક પ્રતિલેખવી જોઈએ. (સે તે દરિય ) તે આ સૂક્ષ્મહરિત નામે ચોથા સૂક્ષ્મ કહ્યા l૪ll
શિષ્ય પ્રશ્ન કરે છે કે – (જે હિં તે પુસુને) તે સૂક્ષ્મ પુષ્પ ક્યાં? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે - (TBસુહુને વંદેિ ) સૂક્ષ્મ પુષ્પ એટલે સૂક્ષ્મફૂલ પાંચ પ્રકારનાં પ્રરૂપ્યાં છે; (ત નદી-) તે આ પ્રમાણે (વિષ્ટ ગાર સુવન્ને) કાળાં, યાવતુ-લીલાં, રાતાં, પીળાં અને ધોલાં. (૩ત્યિ પુસુહુને સમાવUTU નામં પUU7) સૂક્ષ્મપુષ્પો વૃક્ષ સમાન વર્ણવાલાં પ્રરૂપ્યાં છે; અને તે વડલો ઉંબરો વિગેરેનાં સમજવાં, તેઓની ઉચ્છવાસમાત્રથી પણ વિરાધના થાય છે, છ૩મયે નાવ વરિત્નદિયત્વે મવ) માટે જે સૂક્ષ્મ પુષ્પોને
કાયા પ્રરૂપ્યાં છે; અને
તે
ને અ૬) માટે જ સૂક્ષ્મ 3
MC
૬૦૫
For Private and Personal Use Only
Page #618
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નવમ વ્યાખ્યાનનું
છદ્મસ્થ એવા સાધુએ અને સાધ્વીએ યાવત્ - જાણવાં જોઈએ, દેખવાં જોઈએ, અને યતનાપૂર્વક પ્રતિલેખવાં જોઈએ. (શે તે પુપ્રમે) તે આ સૂક્ષ્મપુષ્પ નામે પાંચમા સૂક્ષ્મ કહ્યા પણl
શિષ્ય પૂછે છે કે – (સે વિંનં ૩ મે ) તે સૂક્ષ્મ ઈંડાં ક્યાં? ગુરુ મહારાજ ઉત્તર આપે છે - (3ઠંડસુહુને વંદે પા) અંડસૂક્ષ્મ એટલે સૂક્ષ્મ ઈંડાં પાંચ પ્રકારનાં પ્રરૂપ્યાં છે; (ત નદ-) તે આ પ્રમાણે - ઉદૃસંડે) મધમાખી, માંકડ વિગેરેના ઈંડાં તે ઉદ્દેશ-અંડ, (૩ ત્રિશં) કરોળીયાનાં ઈંડાં તે ઉત્કલિકા-અંડ, ઉત્તિર) કીડીનાં ઈંડાં તે પિપીલિકા-અંડ, (73) ગરોલીના ઈંડાં તે હલિકા-અંડ, (હત્નોત્તિ) અને કાકીડીનાં ઇંડાં તે હલ્લોહલિકા-અંડ. આ પાંચ પ્રકારનાં ઈંડાં સૂક્ષ્મ હોય છે; (નિખ વા નિષથી ના નાવ
હસ્તેદિય ભવ) માટે જે ઈંડાઓને છદ્મ એવા સાધુએ અને સાધ્વીએ વારંવાર જાણવાં જોઈએ, દેખવાં જોઈએ, અને તેઓની યતનાપૂર્વક પ્રતિલેખના કરવી જોઈએ. (જે તે સુલુ) તે આ સૂક્ષ્મઈંડા નામે છઠ્ઠ સૂક્ષ્મ કહ્યા llll.
શિષ્ય પૂછે છે કે - (સે દિ તે નેસુલુ) તે સૂક્ષ્મ લયન ક્યાં? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે - (નેગસુહુને વંદે પvo) જેમાં કીડી વિગેરે નાનાં નાનાં અનેક જીવડાં રહે તે સૂક્ષ્મ લયન એટલે સૂક્ષ્મ બિલ કહેવાય, અને તે સૂક્ષ્મ લયન પાંચ પ્રકારનાં પ્રરૂપ્યાં છે; (તે નહ-) તે આ પ્રમાણે - (ઉત્તિરાત્રે) ઉરિંગ
૬૦૬
For Private and Personal Use Only
Page #619
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નવમ વ્યાખ્યાનમુ.
એટલે ગધેયા નામના તેઈન્દ્રિય જીવ ગર્દભ જેવા આકારના હોય છે, તેઓ ભોં ખોતરીને પોતાનાં દર બનાવે છે, તે ગધેયાનું જે બિલ તે ઉસિંગલયન; (મંગુને) ક્યારા વિગેરેમાંથી પાણી સૂકાઈ ગયા બાદ શુષ્ક | જમીનમાં જે ફાટ પડે છે તે ભૂગુલયન, (3g) સરલ-સીધું જે બીલ તે ઋજુલયન, (તાનમૂનy) તાડ વૃક્ષના મૂળીયાના આકારનું નીચે પહોળું અને ઉપર સાંકડું એવું જે બિલ તે તાલમૂલ, (સંgવાવ નામે પંને) અને પાંચમું શંબૂકાવર્ત એટલે ભમરાનું ઘર. (ને મત્યાં ના હસ્તેદિય મત) જે પાંચ પ્રકારનાં સૂક્ષ્મબિલને છદ્મસ્થ એવા સાધુએ અને સાધ્વીએ જાણવાં જોઈએ, યતનાપૂર્વક દેખવાં જોઈએ, અને સંભાળથી તેઓની પ્રતિલેખના કરવી જોઈએ. (સે તે જોવાસુદ) તે આ સૂક્ષ્મલયન નામે સાતમા સૂક્ષ્મ કહ્યા llણી
શિષ્ય પૂછે છે કે - (સે હિંદ તે સિહ ?) તે સૂક્ષ્મ સ્નેહ એટલે સૂક્ષ્મ અપ્લાય કયા છે? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે - સિદસુને પંચવટે પાત્તે) સૂક્ષ્મસ્નેહ પાંચ પ્રકારના પ્રરૂપ્યા છે; (ત નદી-) આ પ્રમાણે - (૩) ઓસનું પાણી, એટલે જે આકાશમાંથી પડે છે તે ઝાકલ, દિપ) ટાઢને લીધે થીજી ગયેલું પાણી તે હિમ પ્રસિદ્ધ છે, (દિયા) મહિકા એટલે ધુમ્મસનું પાણી, (વા) કરક એટલે પત્થરના કકડા જેવું કઠણ પાણી, જે વરસાદ સાથે પડે તે - કરા; (દરતyy) અને હરતનુ એટલે ઘાસ પ્રમુખ લીલી વનસ્પતિના અગ્રભાગે જામેલા પાણીનાં બિંદુ. (જે છ૩મયે ના હિહિય મર) જે પાંચ પ્રકારનાં સૂક્ષ્મસ્નેહને છદ્મસ્થ એવા
૬૦૭.
For Private and Personal Use Only
Page #620
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નવમ
સાધુએ અને સાધ્વીએ વારંવાર જાણવાં જોઈએ, દેખવાં જોઈએ, અને સંભાળથી પ્રતિલેખવાં જોઈએ. (સે તે રિસદમુ) તે આ સૂક્ષ્મસ્નેહ નામના આઠમા સૂક્ષ્મ કહ્યા ll૮ (૧૬) Il૪પી
વ્યાખ્યાનમું (વાસાવા ગોસવિમવ) ચોમાસું રહેલ સાધુ (ઝિમ્બા ગાણાવયુક્ત મત્તા, પા પા // વા Iણથી નિમિત્ત વા સત્તા વા) જ્યારે ગૃહસ્થને ઘેર આહાર-પાણી માટે નીકળવા-પેસવા ઇચ્છે ત્યારે તેનો સે થિી
Mp3UITછત્તા) આચાર્યાદિની આજ્ઞા લીધા સિવાય તે સાધુને નીકળવું-પેસવું કહ્યું નહિ; કોની આજ્ઞા લીધા વગર આહાર-પાણી માટે જવું આવવું સાધુને કહ્યું નહિ?, તે કહે છે - (૩મારિયં વા) સૂત્ર અને અર્થના દેનારા આચાર્યની, અથવા દિગાચાર્યની, (ઉવા વા) અથવા સૂત્ર ભણાવનાર ઉપાધ્યાયની, થેરે વા) ના અથવા જ્ઞાન પ્રમુખમાં સીદાતા સાધુઓને સ્થિર કરનાર અને ઉદ્યમી સાધુઓને ઉત્તેજન આપનાર એવા
વિરની, (ત્તિ વા) અથવા ગચ્છને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપસ્યાદિમાં જે પ્રવર્તાવે તે પ્રવર્તકની (Tળ વ) અથવા જેની પાસે આચાર્યો સૂત્રાદિનો અભ્યાસ કરે છે તે ગણિની, (હિરે વા) અથવા તીર્થકરના શિષ્ય ગણધરની. (વચ્છેચ વા) અથવા સાધુઓને સાથે લઈને જે બહાર અન્ય ક્ષેત્રમાં રહે છે, ગચ્છ માટે વસતિની શોધ કરે છે, ઉપધિ માગી લાવીને સાધુઓને આપે છે, ગચ્છના સાધુઓની ચિંતા રાખે છે,
૬૦૮
For Private and Personal Use Only
Page #621
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
અને સૂત્ર તથા અર્થના જાણકાર હોય છે તે ગણાવચ્છેદકની, (નં વા પુો વારં વિન્નરૂ) અથવા જેને આગળ કરીને-અગ્રેસર માનીને વિચરે, એટલે વય અને પર્યાય વડે લઘુ એવા પણ જે સાધુને ગુરુપણે માનીને પોતે વિચરે તેની આજ્ઞા લીધા વગર તે સાધુને આહાર-પાણી માટે ગૃહસ્થને ઘે૨ નીકળવું પેસવું કલ્પે નહિ. (બદ્ તે આપુર્ત્તિ માયરિય વા, નાવ નં વા પુરો માં વિહર) પણ તે સાધુને આચાર્યની અથવા યાવત્ - જેને ગુરુપણે માનીને વિચરે તેની આજ્ઞા લઈને ગૃહસ્થને ઘેર આહાર-પાણી માટે નીકળવું પેસવું કલ્પે છે. તે સાધુએ આચાર્યાદિની આજ્ઞા કેવી રીતે લેવી ?, તે કહે છે - (“રૂચ્છામિ ાં અંતે । તુમેટિં સમણુળા! સમાળે ગાજ્ઞાવાં મત્તા! વા પાળા! વા નિવામિત્ત વા વિસિત્તÇ વા”) “હે પૂજ્ય ! હું આપ વડે અનુજ્ઞા પામ્યો છતો ગૃહસ્થને ઘેર આહાર-પાણી માટે નીકળવા – પેસવાને ઇચ્છું છું”.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(તે ય સે વિયરિગ્ગા) હવે તે આચાર્યાદિ તે સાધુને જો અનુજ્ઞા આપે તો (પૂર્વ સે બડ઼ ગાહાવવુાં ક મત્તાણુ વા વાળા! વા નિવામિત્ત વા પવિસિત્ત! વા) એવી રીતે અનુજ્ઞા પામેલ તે સાધુને આહાર-પાણી માટે ગૃહસ્થને ઘેર નીકળવું-પેસવું કલ્પે છે. (તે હૈં સે નો વિયરિગ્ગા) પણ જો આચાર્યાદિ તે સાધુને અનુજ્ઞા ન આપે તો (પુર્વ સે નો બ્બડ઼ ગાહાવ ુ તું મત્તા! વા વાળા! વા નિવામિત્ત! વા વિભિન્નણ વા) એવી રીતે અનુજ્ઞા
For Private and Personal Use Only
નવમં વ્યાખ્યાનમ્
૬૦૯
Page #622
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
PARENT
કલ્પસૂત્ર ભાષાંતર
નવમ | વ્યાખ્યાનમુ
ન પામેલ તે સાધુને ગૃહસ્થને ઘેર આહાર-પાણી માટે નીકળવું-પેસવું કહ્યું નહિ. શિષ્ય પૂછે છે કે - (સે | મિત્ અંતે ?) હે ભગવનું એમ આપ શા કારણથી કહો છો?, એટલે આચાર્યાદિની આજ્ઞા લઈને જ સાધુએ આહાર-પાણી માટે જવું તેનું શું કારણ? ગુરુમહારાજ ઉત્તર આપે છે કે – (૩મારિયા વાથે નાપત્તિ) તે આચાર્યાદિ વિપ્નને અને વિદ્ગના પરિવારને જાણે છે. એટલે - સાધુને ગોચરી જતાં કાંઈ વિઘ્ન નડવાનું હોય તો આચાર્યાદિ ગીતાર્થ હોવાથી તે જાણે છે, અને તેથી પૂછીને જતાં તે સાધુને અટકાવે છે. વળી ગોચરી ગયેલ સાધુને વરસાદ નડવાથી, અથવા પી લોકોએ ઉપદ્રવ કરવાથી, અથવા કોઈ સાથે ટંટો-ફીસાદ થવાથી ઉપાશ્રયે આવતાં વિલંબ થયો હોય; તો પોતાની આજ્ઞા લઈને જે દિશામાં સાધુ ગયેલ હોય ત્યાં તપાસ કરાવી આચાર્યાદિ તે વિઘ્નને દૂર કરવા સમર્થ હોય છે. વળી કોઈ તપસ્વી, બાલ કે ગ્લાનાદિ માટે
કાંઈ મંગાવવું હોય તો પોતાને પૂછીને જતા તે સાધુ સાથે આચાર્યાદિ જોઈતી ચીજ મંગાવી શકે આવા અનેક હતો. કારણોથી સાધુએ આચાર્યાદિને પૂછીને જ આહાર-પાણી માટે જવું II૪૬ll
(ર્વ વિહારમૂર્ષિ વા) એવી રીતે જિનેશ્વરના મંદિરમાં જવું હોય, (વિચારભૂમિં વાં) અથવા વિચારભૂમિ એટલે શરીરચિતાદિ માટે - ઠલ્લા પ્રમુખ માટે જવું હોય, (૩ન્ને વારં ફ્રિજિ પ૩ોયyf) અથવા લખવું, સીવવું પ્રમુખ બીજું જે કાંઈ પણ પ્રયોજન હોય તે સર્વ આજ્ઞા લઈને જ કરવું. તાત્પર્ય કે સાધુએ ફક્ત શ્વાસોચ્છવાસાદિ
૬૧૦
=૧0
For Private and Personal Use Only
Page #623
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
+
નવમ
વ્યાખ્યાનમ્
સિવાયનું બીજું જે કાંઈ કામ હોય તે આચાર્યાદિની આજ્ઞા લઈને જ કરવું. (પૂર્વ સામાજીકી ) એવી જ રીતે ભિક્ષાદિ માટે અથવા ગ્લાનાદિ કારણે એક ગામથી બીજે ગામ જવું હોય તો આચાર્યાદિની આજ્ઞા લઈને જવું કેમકે સાધુને વર્ષાકાલમાં ભિક્ષા ગ્લાનાદિ કારણ સિવાય તો એક ગામથી બીજે ગામ જવું અનુચિત જ છે ll૪ળા.
વાસાવાસં પનોવિણ શિવ) ચોમાસું રહેલ સાધુ (જીજ્ઞા મન્નર વિગડું મહિરિત્તy) જો અનેરી કોઈ વિગય એટલે વિકૃત્તિ ખાવાને ઇચ્છે તો તેનો સે પાપુષ્ઠિત્તા વાર વા, ગાવ ને વાપુરી વારે વિહ૬) આચાર્યની, અથવા યાવત્ જેને ગુરુપણાએ કરીને વિચરે તેની આજ્ઞા લીધા સિવાય તે સાધુને વિનય ખાવી કહ્યું નહિ. (વપૂરુ ? સાપુછત્તા મારિચ વા, ગાવ હિસ્તિ) પણ આચાર્યની યાવત્ જેને ગુરુપણાએ કરીને પોતે વિચરે તેની આજ્ઞા લઈને તે સાધુને અનેરી વિગય ખાવી કહ્યું છે. તે સાધુએ આચાર્યાદિની આજ્ઞા કેવી રીતે લેવી ?, તે કહે છે - (છામિ પf મંતે ! તુમેહિં ૩મyouTણ સમાને ૩ત્તર વિરું હરિત્ત) “હે પૂજય ! હું આપ વડે અનુજ્ઞા પામ્યો છતો અનેરી – અમુક વિગય ખાવાને ઇચ્છું છું, (ત અવશે વા વરઘુત્તો વા') વળી તે વિગય આટલા પ્રમાણની અને આટલી વાર ખાવાને ઇચ્છું છું”.
For Private and Personal Use Only
Page #624
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
REA
નવમું
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમ્
(તે જ જે વિરિજ્ઞા) હવે આચાર્યાદિ જો તે સાધુને અનુજ્ઞા આપે તો (પુર્વ સે ૩યરિ વિચારું સાહસ્તિU) એવી રીતે અનુજ્ઞા પામેલ તે સાધુને અનેરી - જે વિગય ખાવાની આજ્ઞા મેળવી હોય તે વિનય ખાવી કહ્યું છે. તે જ સે નો વિન્નિા ) પણ જો આચાર્યાદિએ તે સાધુને અનુજ્ઞા ન આપી હોય તો (પૂર્વ સે નો પૂu ૩ત્ત રિંાિરું દિત્તિ) એવી રીતે અનુજ્ઞા ન પામેલ તે સાધુને અનેરી વિગય ખાવી કહ્યું નહિ. શિષ્ય પૂછે છે કે - (સે મિતું મને ?) હે ભગવન્! એમ શા કારણથી કહો છો?, એટલે આચાર્યાદિની આજ્ઞા લઈને જ સાધુએ વિગય ખાવી તેનું શું કારણ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે – (મારિયા પ્રવાયું કાન્તિ) આ સાધુ વિગય વાપરશે તો તેને કામવિકાર પ્રમુખ આ ગેરલાભ થશે, અથવા આ સાધુ ગ્લાન હોવાથી વિગય વાપરતાં તેને આ લાભ થશે, એ પ્રમાણે આચાર્યાદિ લાભાલાભ જાણે છે. માટે સાધુએ આચાર્યાદિની આજ્ઞા હોય તો જ વિગય ખાવી, આજ્ઞા ન હોય તો ખાવી નહિ Il૪૮.
(વાસાવા પ્રશ્નો વિષ્ણુ) ચોમાસું રહેલ સાધુ (જીજ્ઞા ગરિ તેજીછરું મારી પોતાને છે થયેલ રોગની કોઈ પ્રકારની ચિકિત્સા કરાવવા ઇચ્છે, એટલે વૈદ્ય પાસે વ્યાધિનો પ્રતિકાર કરાવવા ઈચ્છે તો જ (તે રેવ સર્વ મનાય) આચાર્યાદિની આજ્ઞા લીધા સિવાય ચિકિત્સા કરાવવી નહિ, આચાર્યાદિની આજ્ઞા
હોય તો ચિકિત્સા કરાવવી; ઇત્યાદિ અગાઉ જણાવ્યા મુજબ અહિ બધું કહેવું ૪થી
૬૧૨
For Private and Personal Use Only
Page #625
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
(વાસાવાર્સ પદ્મોસવિણ મિષ્ણુ) ચોમાસું રહેલ સાધુ (ચ્છિના અન્નવ) જો કાંઈ તપઃકર્મ કરવાને ઇચ્છે, કેવું તપઃકર્મ ? તે કહે છે - (રાનું વલ્ભાળું સિવું) પ્રશસ્ત, કલ્યાણકારી, ઉપદ્રવને હરનાર, (પન્ન મંગર્લ્સ સસિરીય મહાનુમાવું) પ્રશંસાપાત્ર, મંગલનું કારણ, શોભાવાલું, અને મહાન્ પ્રભાવશાલી; (તોવમાં ૩વસંપગ્નિત્તા પ્ન વિજ્ઞપ્તિÇ) આવા પ્રકારનું તપઃકર્મ આદરવાને ઇચ્છે તો (તં ચેવ સનું માળિયવં) તે સાધુએ આચાર્યાદિની આજ્ઞા લઈને જ તે તપઃકર્મ આદરવું, ઇત્યાદિ સર્વ અગાઉની માફક અહીં કહેવું. કારણ કે – આ સાધુ આ તપસ્યા કરવાને શક્તિમાન છે કે નથી ?, તેની વૈયાવચ્ચ કરનાર કોઈ છે કે નથી ?, પારણાદિ યોગ્ય આ ક્ષેત્ર છે કે નહિ ?, ઇત્યાદિ લાભાલાભને તે ગીતાર્થ આચાર્યાદિ જાણે છે પા
(વાસાવાસં વપ્નોસવિણ મિલ્લૂ ફચ્છિન્ના) ચોમાસું રહેલ સાધુ જો આ પ્રમાણે ઇચ્છે; શું ઇચ્છે ? તે કહે છે - (ગઝિમ - મારાંતિઞસંભેઠળાનૂસળાસિ) છેલ્લા મરણરૂપી અંતમાં થવાવાળી જે સંલેખના, તે સંલેખનાના સેવન વડે ખપાવ્યું છે શરીર જેણે એવા, (મત્તપાળક્રિયાજ્ઞવિદ્ધ!) તેથી જ ભાત-પાણીનું પચ્ચક્ખાણ કર્યું છે જેણે એવા, (પાઓ વગÇ) તેથી જ પાદપોપગમન અનશન કર્યું છે જેણે એવા, (li ૧. દરેક ક્ષણે આયુષ્યનાં દલીયાં અનુભવવા રૂપ આવીચિ મરણ નહિ, પણ છેલ્લું મરણ. ૨ જે વડે શરીર, કષાય પ્રમુખ કૃશ કરાય
તે સંલેખના.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[][][] T
નવમં વ્યાખ્યાનમ્
૬૧૩
Page #626
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
TER
S
કલ્પસૂત્ર ભાષાંતર
નવમું
સUવયંમને વિદરિત્તા વા) અને તેથી જ જીવિતકાલ અને મરણકાલની આકાંક્ષા ન રાખતા; આવી રીતે પ્રવર્તવાને જે સાધુ ઇચ્છે તો તે સાધુએ આચાર્યાદિની આજ્ઞા લઈને જ તેમ કરવું. તાત્પર્ય કે – સંલેખનાપૂર્વક હિડીને વ્યાખ્યાન અનશન કરવાની ઇચ્છા રાખનાર સાધુએ પણ આચાર્યાદિની આજ્ઞા લઈને જ અનશન કરવું, આજ્ઞા સિવાય કરવું નહિ; (નિવમત્ત વ સત્તg વા) વળી ચોમાસું રહેલ સાધુ ગૃહસ્થને ઘેર આહારાદિ માટે નીકળવાપેસવાને ઇચ્છ, (૩સ વા વા વા બ્રાફ વા સામે વારિત્ત) અથવા અશન, પાન, ખાદિમ કે સ્વાદિમનો આહાર કરવાને ઇચ્છે, (કારે વા પસવ વા રવિU) અથવા મલ કે મૂત્રને પાઠવવા ઇચ્છે, (સવાય વા રત્તU) અથવા સ્વાધ્યાય કરવા ઇચ્છે, (ઘમગારિય વા વારિતU) અથવા ધર્મધ્યાન વડે જાગરણ કરવા ઇચ્છે; તેનો સે M૩UTTછત્તા) તો તે સાધુને આચાર્યાદિની આજ્ઞા સિવાય એ કાંઈ પણ કરવું કહ્યું નહિ. (ત જેવ) તે સાધુને ઉપર જણાવેલ અથવા તે સિવાયનું કાંઈ પણ કામ હોય તે આચાર્યાદિની આજ્ઞા લઈને જ કરવું કહ્યું છે, કારણ કે આચાર્યાદિ લાભાલાભ જાણે છે, ઇત્યાદિ સર્વ અગાઉની માફક અહીં કહેવું (૧૭) ૫૧ (વાસાવાસંપન્નોમિg)ચોમાસું રહેલ જે સાધુ (જીજ્ઞા વર્ચે
વારંવા ચંન્ને રાયપુછf . વા રિં વા સર્દૂિ સાવિત્તવ પથવિત્તવ) વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ, અથવા અનેરી કાંઈ
૬૧૪
For Private and Personal Use Only
Page #627
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir YERS
કલ્પસૂત્ર ભાષાંતર
ઉપધિને તડકામાં એક વાર તપાવવા ઇચ્છે, અથવા વારંવાર તપાવવા ઇચ્છે; અને તે ઉપધિતડકામાં તપાવવા | | નવમું મૂકી હોય તો તેનો સે વધુ તા ૩ વાપરવત્તા નહિવટને મત્તા, વાવાળા વાનિવમિત્ત વા વ્યાખ્યાન
સિત્ત, વા) તે સાધુએ એક અથવા અનેક સાધુને તે ઉપધિની સંભાળ રાખવાની કબૂલાત કરાવ્યા વગર ગૃહસ્થને ઘેર આહાર પાણી માટે નીકળવું કે પેસવું કહ્યું નહિ; (૩મસ વા વા વા બ્રામ વા સામે વાણી સાહિત્તિ) એવીજ રીતે અશન, પાન, ખાદિમ કે સ્વાદિમનો આહાર કરવો, (વહિયા વિહારમૂકિં વા) અથવા બહાર જિનચૈત્યે જવું, (વિચારભૂમિં વા) અથવા સ્પંડિલાદિ માટે જવું, (સાયે વા પિત્ત) અથવા સ્વાધ્યાય કરવો, (13સ વા) અથવા કાઉસગ્ગ કરવો, (ા વા વાપુ) અથવા વીરાસનાદિ આસને એક સ્થાને .. બેસવું; એ કાંઈ પણ કરવું કલ્પ નહિ. એટલે તડકે તપાવવા મૂકેલી ઉપથિની સાધુએ પોતે સંભાળ રાખવી. પરંતુ જો પોતાને ગોચરી પ્રમુખ કારણે જવાની જરૂર હોય, ઉત્યિ દત્ય રે દાર્જિાિ ને વાળને વા) અને ત્યાં નજીકમાં એક અથવા અનેક સાધુ હોય તો (પૂ સે , વત્તા-) તેને તે સાધુએ આ પ્રમાણે કહેવું કહ્યું કે -(રુમંતા ૩ો!તુ મુગાદિ નાવ તાવ હંસાહાવર્તનાવ ૩રસ વારા વા રાત) હે આર્ય! હું જયાં સુધી ગૃહસ્થને ઘેર ભાત પાણી માટે જઈ આવું, યાવતું કાઉસગ્ન કરું, અથવા વીરાસનાદિ ,
૧. ચોમાસામાં ઉપધિને તપાવી ન હોય તો તેમાં કુંથુવા, ફુગી વિગેરે જીવોની ઉત્પત્તિ થવાથી તે જીવોની વિરાધના થાય.
: ૧૫
For Private and Personal Use Only
Page #628
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
આસને સ્થાને બેસું ત્યાં સુધી મુહૂર્તમાત્ર તમે આ ઉપાધિની સંભાળ રાખજો”. (સે ય સેલિખિન્ના)હવે જો તે નવમ સાધુ ઉપધિની સંભાળ રાખવાનું કબૂલ કરે તો (પુર્વ સે પૂર મહિવત્રં, તે વેવ સર્વ માળિય) એવી રીતે
વ્યાખ્યાનમ્ ઉપધિવાળા સાધુએ ગૃહસ્થને ઘેર આહાર-પાણી માટે જવું કહ્યું, અથવા અશનાદિનો આહાર કરવો કહ્યું, ઇત્યાદિ અગાઉની માફક અહીં બધું કહેવું. (જે ય સે નો ડ ) પણ જો તે સાધુ ઉપધિની સંભાળ |Hal રાખવાનું કબૂલ ન કરે તો (પૂર્વ સે નો પ્રારંવત્ન નવ ડાં વા તoi વા તાત્તU)એવી રીતે કોઈને ભળાવ્યા વગર તે ઉપધિવાળા સાધુએ ગૃહસ્થને ઘેર આહાર-પાણી માટે જવું કલ્પ નહિ, યાવતુ-અશનાદિનો આહાર કરવો જિનમંદિરે જવું, અથવા અંડિલે જવું, અથવા સ્વાધ્યાય કે કાઉસગ્ગ કરવો, અથવા વીરાસનાદિ આસને બેસવું; એ કાંઈ કરવુ કહ્યું નહિ. તાત્પર્ય કે – તડકે તપાવવા મુકેલી ઉપધિની સાધુએ પોતે સંભાળ રાખવી અથવા બીજા સાધુ સંભાળ રાખવાનું કબૂલ કરે તો તેમને ભળાવીને જવું; પણ તે ઉપધિ રેઢી મૂકવી નહિ. કેમકે – ઉપાધિ રેઢી મૂકવાથી વર્ષાકાલને લીધે કદાચ અકસ્માતુ વરસાદ પડવાથી તે ભીંજાઈ જાય, અપકાયની વિરાધના થાય, અથવા ચોર ચોરી જાય; ઈત્યાદિ ઘણા દોષોનો સંભવ છે (૧૮) પરા
(वासावासं पज्जोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अणभिग्गहियसिज्जासणिएणं हुत्तए) ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓને શવ્યા અને આસન, પાટ અને પાટલો રાખ્યા વગરનું હોવું કહ્યું
૬૧૬
For Private and Personal Use Only
Page #629
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નવમ વ્યાખ્યાનનું
e
નહિ. જમીનનું તળીયું મણિ કે પત્થરથી બાંધેલ હોય, અથવા છોબંધ હોય, તો પણ વર્ષાકાલમાં સાધુસાધ્વીએ પાટ અને પાટલો અવશ્ય રાખવો, અને તે ઉપર સૂવું-બેસવું. કેમકે-ચોમાસામાં જમીન ઉપર સંથારો પાથરીને સૂવાથી તથા આસન પાથરી બેસવાથી કુથુવા પ્રમુખ જીવોની વિરાધના, પોતાને શરીરે | અજીર્ણ, શરદી વિગેરે રોગ, અને અપકાયનો વધ વિગેરે દોષ લાગે.
(૩યામે) તેથી ચોમાસામાં સાધુ-સાધ્વીએ પાટ-પાટલો ન રાખવો એ કર્મબંધનું અથવા દોષોનું કારણ છે. સૂત્રકાર એ જ બાબત દૃઢ કરે છે - (મિહિસાસળિયસ) જેણે પાટ અને પાટલો ગ્રહણ કરેલ નથી એવા સાધુને, (૩yવારસ) વળી ગ્રહણ કરેલી પાટ એક હાથ જેટલી અથવા તેથી સહેજ ઊંચી હોવી જોઈએ; જેથી કીડી પ્રમુખ જીવોનો વધ ન થાય, અથવા સર્પાદિન ડસી જાય. વળી તે પાટ હાલચાલે નહિ એવી-નિશ્ચલ હોવી જોઈએ, એટલે પાટની કાઠીઓ બંધનથી મજબૂત બાંધવી જોઈએ, જેથી જરા પણ હાલચાલે નહિ કેમકે ઢીલું બંધન હોય તો તેમાં ભરાઈ રહેલ માંકડ-કુંથુવાદિને સંઘર્ષ થવાથી તેઓનો વિનાશ થાય; આવા પ્રકારની ઉંચી અને નિશ્ચલ પાટ જેને નથી, એટલે નીચી અને હાલતા-ચાલતી પાટ જેને છે એવા સાધુને; ઉદ્ઘiધરસ) તે પાટની કાઠીઓ પખવાડીયામાં એક વખત બાંધવી, પણ પ્રયોજન વગર બે ત્રણ કે ચાર વાર બાંધવાથી સ્વાધ્યાય-ધર્મધ્યાનાદિમાં વ્યાઘાત થાય; વળી પાટ માટે ચંપા
૬૧૭
૬૧૭
For Private and Personal Use Only
Page #630
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
વિગેરેનું સળંગ પાટીયું મળે તો તે જ ગ્રહણ કરવું, જેથી આડા બાંધવા ન પડે; પણ જો પાટીયું ન મળે તો આડા બાંધવા, અને તે પણ વધારેમાં વધારે ચાર બાંધવા, કેમકે ચારથી પણ વધારે આડા રાખવાથી ઘણા બાંધવા-છોડવામાં નકામો ઘણો વખત જાય, તેથી સ્વાધ્યાયાદિમાં વ્યાઘાત લાગે; આવી રીતે પખવાડીયામાં એકથી વધારે વાર પ્રયોજન વગર કાઠીઓ બાંધનાર, અથવા ચારથી વધારે આડા બાંધનાર એવા સાધુને; (મિયાસળિયK) સાધુએ બને ત્યાં સુધી આસનબદ્ધ એટલે એક આસને બેસી રહેવું જોઈએ, કેમકે પ્રયોજન વગર જ્યાં ત્યાં ગમનાગમન કરવાથી જીવોનો વધ થાય; આવી રીતે આસનબદ્ધ ન રહેનાર એવા સાધુને, અથવા અનેક આસનોને સેવતા એવા સાધુને, (અળાવિયર્સ) સંથારો, પાત્ર વિગેરે ઉપધિને તડકે ન તપાવનાર એવા સાધુને, (સમિયસ્સ) ઈર્યાસમિતિ વિગેરે સમિતિઓમાં ઉપયોગ રહિત એવા સાધુને (મિવદ્ધાં મિવષ્કળ અહિનેહળાસીતમ્સ) જેને દૃષ્ટિવડે વારંવાર પડિલેહણ કરવાની ટેવ નથી એવા સાધુને, (ગપમગ્ગાસીનસ્સ) અને જેને રજોહરણાદિ વડે પ્રમાર્જન કરવાની ટેવ નથી એવા સાધુને; આવા આચરણવાળા સાધુને (તજ્ઞા તહા ખં સંગમે તુરારાહ! મવજ્ઞ) જે જે પ્રકારે તે આચરણોને સેવે તે તે પ્રકારે સંયમ મુશ્કેલીથી આરાધ્ય થાય છે, એટલે આવા આચરણવાળા સાધુને ચારિત્ર પાલવું મુશ્કેલ છે ।।૫।
હવે ચોમાસામાં સાધુ-સાધ્વીનું કેવું આચરણ કર્મબંધ કે દોષનું કારણ થતું નથી !, તે કહે છે -
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમં વ્યાખ્યાનમ્
૬૧૮
Page #631
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દી
કલ્પસૂત્ર ભાષાંતર
નવમું વ્યાખ્યાનમુ.
(૩માયા મેચં) પાટ અને પાટલો ગ્રહણ કરવો, પાટ ઊંચી અને નિશ્ચલ રાખવી, પ્રયોજનપૂર્વક અને પખવાડિયામાં એક વાર તે પાટના બંધ બાંધવા; ઇત્યાદિ આચરણ કર્મબંધ અથવા દોષનું કારણ નથી; એ જ બાબત દેઢ કરે છે -
(1fમહિર જ્ઞાસાયન્સ) ચોમાસામાં જેણે પાટ અને પાટલી ગ્રહણ કરેલ છે એવા સાધુને, 1 (વારસ) જેણે ઉંચી અને નિશ્ચલ પાટ રાખી છે એવા સાધુને (૩ઢાવંધ) પ્રયોજન અને પખવાડીયામાં એક વખત કાઠીઓ ઉપર બંધ બાંધનારને અથવા પ્રયોજન પૂરતાં-વધારેમાં વધારે ચાર આડા બાંધનારને, (મિયાણય) કારણ હોય તો જ આસનથી ઉઠતા, નહિતર બદ્ધાસને જ રહેતા એવા સાધુને, (ગાયાવિયસ) વસ્ત્રાદિ ઉપધિને તડકે તપાવનાર એવા સાધુને (સમયસ) ઈર્યાસમિતિ પ્રમુખ સમિતિઓમાં ઉપયોગવાળા સાધુને, (૩મવત્ર મજad હિદાસીન પમન્ના સીન) દષ્ટિવડે વારંવાર પડિલેહણ કરવાનીતપાસવાની ટેવવાળા અને રજોહરણાદિ વડે પ્રમાર્જન કરવાની ટેવવાળા સાધુને; આવા મુનિરાજને (તદા તહ ) જે જે પ્રકારે તે આચરણોને સેવે તે તે પ્રકારે (સંગને સુરદિઈ માર) સંયમ સુખથી આરાધ્ય થાય છે, એટલે આવા શુદ્ધ આચરણવાલા મુનિને ચારિત્ર પાળવું સુલભ થાય છે (૧૯) II૫૪ll
૬૧૯
૬૧૯
For Private and Personal Use Only
Page #632
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
(वासावासं पज्जोसवियाणं कप्पड़ निग्गंथाण वा निग्गंथीण वा तओ उच्चार-पासवणभूमीओ पडिलेहित्तए)
નવમું ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓને ઠલ્લા અને માત્રાની ત્રણ જગ્યા પડિલેહવી કહ્યું. જે ઠલ્લા
વ્યાખ્યાનમ્ માત્રાના વેગને ન રોકી શકે એવા અશક્ત સાધુ-સાધ્વીએ ઉપાશ્રય અંદરની દૂર, મધ્ય અને આસન્ન એવી ત્રણ જગ્યા પડિલેહવી અને જે ઠલ્લા-માત્રાના વેગને રોકી શકે એવા શક્ત સાધુ-સાધ્વીએ ઉપાશ્રય બહારની દૂર, મધ્ય અને આસન્ન એવી ત્રણ જગ્યા પડિલેહવી. બની શકે ત્યાં સુધી સાધુ-સાધ્વીએ દૂરની જગ્યા પડિલેહવી, તેમાં અડચણ આવે તો મધ્ય જગ્યા, અને તેમાં પણ અડચણ આવે તો ઠલ્લા-માત્રા માટે આસન્ન જગ્યા પડિલેહવી. (નતા હેમંત-મહાસુહા [ વાસા) જેવી રીતે વર્ષાકાલમાં આ ત્રણ પ્રકારની ભૂમિ પડિલેહવાનું છે તેવી રીતે હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં નથી. શિષ્ય પૂછે છે કે - (સે વિમાકુ અંતે ?) હે ભગવન્! એમ આપ કેમ કહો છો?, એટલે વર્ષાકાલમાં ત્રણ ભૂમિ પડિલેહવાનું શું કારણ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે
(વાસા ઇ મોસ) પ્રાયઃ વર્ષાકાલમાં (પાળા ય) શંખનક, ઇંદ્રગોપ, કૃમિ, પ્રમુખ જીવડાં, (ત થ) . ઘાસ, (વા પUT વનસ્પતિઓના નવા ઉત્પન્ન થયેલા અંકુરા, લીલ-ફુલ એટલે ફુગી, (રિયાના
૧. ઈંડિલ-વડીનીતિ. ૨. પેશાબ. ૩. દષ્ટિ વડે યતનાપૂર્વક તપાસીને જીવ-જંતુ અપુકાય કે વનસ્પતિકાયાદિ ન હોય એવી નિર્દોષ જગ્યાએ ઠલ્લા - માત્રા માટે બેસવું.
દ
૬૨o
For Private and Personal Use Only
Page #633
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
મત્તિ)અને બીજમાંથી ઉત્પન્ન થયેલી વનસ્પતિ ઘણી થાય છે; તેથી ચોમાસામાં ત્રણ પ્રકારની ભૂમિ પડિલેહવાનું
નવમું કહેલ છે (૨૦) પપા
વ્યાખ્યાન (વાસીવાસંપન્નોસરિયાઇ ખનિમાંથા વાનિથી વા તો મત્તા બ્દિg) ચોમાસું રહેલા | સાધુઓ અને સાધ્વીઓને ત્રણ પાત્ર રાખવાં કહ્યું છે; (ત ગદા-) તે આ પ્રમાણે – (૩ખ્યારમણ) ઠલ્લે જવાનું થિી પાત્ર, (પાસવામgy) માત્રુ કરવાનું પાત્ર, (તમત્ત) અને શ્લેષ્મ-બડખા પ્રમુખ માટે પાત્ર, કેમકે ઠલ્લામાત્રાનું પાત્ર ન હોય, અને તેથી બહાર પહોંચતાં સુધીમાં ઠલ્લા-માત્રાનો વેગ વધારે વાર રોકી રાખવો પડે તો રોગોત્પત્તિ પ્રમુખ આત્મવિરાધના થાય; વળી વરસાદ વરસતો હોય તો બહાર જવામાં સંયમની પણ વિરાધના થાય. એવી રીતે આત્મા અને સંયમના રક્ષણાર્થે શ્લેષ્મ માટે પણ પાત્ર રાખવું (૨૧) પદી
(वासावासं पज्जोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा परंपज्जोसवणाओ गोलोमप्पमाणमित्ते વિ છેસે તે સિવાય વિત્ત) ચોમાસું રહેલા સાધુઓ અને સાધ્વીઓને અસાઢી ચોમાસા પછી ગાયના ઢવા જેવડા સૂક્ષ્મ પણ કેશ રાખવા કહ્યું નહિ, છેવટે તે રાત્રિ એટલે ભાદરવા સુદ પાંચમની રાત્રિ અને હાલમાં ભાદરવા સુદ ચોથની રાત્રિ ઉલ્લંઘવી કહ્યું નહિ. તાત્પર્ય કે - (gવત્નોગો ૩ નિપજ, નિર્ચ થેરાન વાસીવાસી) “જિનકલ્પીને ધ્રુવલોચ છે, એટલે તેણે બારે મહિના નિરંતર લોચ કરવો; અને વિકલ્પીને
For Private and Personal Use Only
Page #634
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
C
www.kebabirlh.org
વર્ષાકાલમાં નિત્ય લોચ છે, એટલે તેણે ચોમાસામાં નિત્યલોચ કરવો' એવું વચન હોવાથી, જો સાધુ અસમર્થ હોય તો તેણે ચોમાસાના ચારે મહિના હમેશાં લોચ કરાવવો. પણ ચારે મહિના હમેશાં લોચ કરાવવાને અસમર્થ હોય તો તેણે છેવટે ભાદરવા સુદ ચોથની રાત્રિ પહેલાં લોચ કરાવવો જોઈએ, કેમકે - સાધુસાધ્વીને લોચ વગર સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું કલ્પે જ નહિ. કેશ રાખવાથી અપ્લાયની વિરાધના થાય, જલના સંસર્ગથી તેમાં જૂ ઉત્પન્ન થાય, અને ખજવાળતાં તે જૂ મરી જાય અથવા મસ્તકમાં નખ વાગી જાય, આવી રીતે સંયમવિરાધના અને આત્મવિરાધના રૂપ દોષ લાગે; તેથી લોચ કરાવવો જોઈએ. જો લોચ ન કરાવતાં અસ્ત્રાથી મુંડન કરાવે અથવા કાતરથી કતરાવે તો ૫૨માત્મા શ્રીતીર્થંકરની આજ્ઞા ભંગ કર્યાનો મહાન્ દોષ લાગે; દેખાદેખીથી બીજા સાધુઓનું મન લોચ કરાવવામાં ભાંગી જાય, તેથી મિથ્યાત્વ પ્રરૂપણાનો દોષ લાગે; અસ્ત્રાથી યા કાતરથી જૂ કપાઈ જાય, નાપિત-હજામ પશ્ચાત્કર્મ કરે, અને શાસનની અપભ્રાજના થાય; આવી રીતે સંયમવિરાધના અને આત્મવિરાધના રૂપ ઘણા દોષો લાગે, તેથી લોચ કરાવવો એ જ શ્રેષ્ઠ છે. (જ્ઞેળ અરમુંડેળ વા જીસિરળ વા હોયÍ સિયા) આર્ય એટલે સાધુએ અસ્ત્રાથી મુંડન કરાવેલ અથવા કેશનું લંચન કરાવેલ એવા થવું જોઈએ એટલે-ઉત્સર્ગમાર્ગે તો લોચ જ કરાવવો જોઈએ, પણ કોઈ સાધુ લોચ ન જ સહન કરી શકે એવો સુકોમલ હોય, કોઈ અશક્ત સાધુને લોચ કરાવવાથી તાવ આવી જવા સંભવ હોય, કોઈ બાલ સાધુ રડે તેમ હોય, અને કોઈ ઢીલા મનવાળો સાધુ લોચના કારણે દીક્ષા છોડી દે તેમ
૧. હજામ હજામત કર્યા પછી હાથ, વસ્ર, અસ્ત્રો, વિગેરે ધોવે તે અહીં પશ્ચાત્કર્મ સમજવું.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir WTW
1] ક
નવમં વ્યાખ્યાનમ
દરર
Page #635
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
h
A
હોય; તો એવા સાધુને અપવાદમાર્ગે અસ્ત્રાથી મુંડન કરાવવું. મુંડન કરાવનાર સાધુએ પ્રાસુક પાણીથી પોતાનું મસ્તક પલાળવું, અને હજામના હાથ પણ પ્રાસુક પાણીથી ધોવરાવવા. (વિદ્ધયા સરોવળા) ચોમાસામાં સાધુ-સાધ્વીએ પાટના બંધનની પંદર પંદર દિવસે આરોપણા કરવી, એટલે પાટ પ્રમુખના બંધનની દોરીઓના બંધ પંદર પંદર દિવસે છૂટા કરી પડિલેહી યતનાપૂર્વક પ્રમાર્જીને પાછા બાંધી લેવા; અથવા આરોપણા પ્રાયશ્ચિત્ત સર્વકાલ પંદર પંદર દિવસે લેવું, અને વર્ષાકાલમાં તો વિશેષે કરીને લેવું. (માસિ છુરમુંડે) લોચ કરાવવાને અશક્ત સાધુએ અસ્ત્રાથી મુંડન મહીને મહીને કરાવવું. (સદ્ધમાસિ! વત્તરિમુંડે) જે સાધુ મુંડન પણ કરાવવા અસમર્થ હોય, અથવા જેના માથામાં ગુંબડાં આદિ થયેલ હોય, તે સાધુએ કાતરથી કેશ કતરાવવા, અને તેણે પંદર પંદર દિવસે ગુપ્ત રીતે કેશ કતરાવવા. મુંડન કરાવવાનું પ્રાયશ્ચિત્ત નિશીથસૂત્રમાં કહ્યા મુજબ લઘુમાસ અને કતરાવવાનું પ્રાયશ્ચિત્ત ગુરુમાસ સમજવું. (ઇમ્મસિ! સ્રોણે સંવરિ વા થેરવાબ્વે) સ્થવિકલ્પમાં સ્થિત એવા વૃદ્ધ સાધુઓએ ઘડપણથી જર્જરિત થવાને લીધે તથા આંખના રક્ષણ માટે છ મહીને અથવા એક વરસે લોચ કરાવવો; અર્થાત્ તરુણ સાધુઓએ ચાર મહીને લોચ કરાવવો (૨૨) ૫૭ના
(वासावासं पज्जोसवियाणं नो कप्पड़ निग्गंथाण वा निग्गंथीण वा परं पज्जोसवणाओ अहिगरणं वइत्तए) ચોમાસું રહેલા સાધુઓ અને સાધ્વીઓને પર્યુષણ પછી ક્લેશકા૨ી વચન બોલવું કલ્પે નહિ. (ને Ō નિŘયો વા નિર્વાંથી વા) જે કોઈ સાધુ અથવા સાધ્વી (રૂં પન્નોસવળો) જો પર્યુષણ પછી (હિમ વચŞ)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
થી
નવમં વ્યાખ્યાનમ્
૬૨૩
Page #636
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
TET 1 મની
કલ્પસૂત્ર ભાષાંતર
|
|
અજ્ઞાનથી ક્લેશકારી વચન બોલે તો (સે i “
૩ખેv ૩mો ! વસ” ત્તિ વત્ત સિયા) તેને કહેવું જોઈએ નવમું મિકે - “હે આર્ય તમે અનાચારથી બોલો છો”. એટલે – “ક્લેશકારી વચન બોલવું એ અનાચાર હોવાથી હાઇ વ્યાખ્યાન
તમારે આવું વચન બોલવું યોગ્ય નથી. કેમકે-પર્યુષણ પહેલાં અથવા પર્યુષણને દિવસે પણ કદાચિતુ જે
ક્લેશકારી વચન બોલાયું હોય તે તો સંવત્સરી-પ્રતિક્રમણમાં ખમાવ્યું પરંતુ પર્યુષણ પછી પણ ક્લેશકારી પક્ષી વચન બોલો છો તે અનાચાર છે; માટે આવું વચન ન બોલો”. આવી રીતે સમજાવીને તેને ક્લેશકારી વચન બોલતાં અટકાવવા. પરંતુ સમજાવ્યા છતાં એવાં વચન બોલતાં ન અટકે તેને શું કરવું?, તે કહે છે - (vi નિપાથો વા નિ ગાથા વા) જે સાધુ અથવા સાધ્વી એવી રીતે વારવા છતાં (પરં પmોસવB) પર્યુષણ પછી (૩દિર વય) ક્લેશકારી વચન બોલે તો (સે જ નિકૂદિય સિયા) તેને સંઘથી બહાર કરવો જોઈએ. પણ જેમ સડી ગયેલું પાન બીજાં પાનને પણ સડવી નાખે તેથી તંબોલી તે પાનને ટોપલામાંથી બહાર કાઢી નાખે છે; તેમ અનંતાનુબંધિક્રોધાદિના આવેશવાલો સાધુ પણ વિનષ્ટ જ છે, અને બીજાઓને પણ કષાયોનો હિ
હેતુભૂત બને તેથી તેને સંઘ બહાર કરવો. બીજું દૃષ્ટાંત-ખેટ'-નગરમાં રહેતો ખેતી કરનાર રુદ્ર નામે બ્રાહ્મણ કરી એક વખત વર્ષાકાલમાં ખેડવા માટે હળ તથા બળદ લઈને ખેતરમાં ગયો. હલથી ખેડતાં તેનો એક ગળીયો છે ૧. જે નગરની ચારે તરફ ધૂળનો કિલ્લો હોય તે ખેટ કહેવાય.
૬૨૪
For Private and Personal Use Only
Page #637
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
નવમું
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમ્
ભી
બળદ બેસી ગયો, તેને ઉભો કરવા બ્રાહ્મણે પરોણાથી ઘણા પ્રહાર કર્યા, છતાં તે બળહીન બળદ ઉભો ન જ ! થયો. પછી ક્રોધથી ધમધમી રહેલો રુદ્ર તેને ખેતરની માટીનાં ઢેફાંથી મારવા લાગ્યો, મારતાં મારતાં ત્રણ ક્યારાનાં ઢેફાંથી બળદનું આખું શરીર ઢંકાઈ ગયું, છેવટે મોટું પણ માટીથી ઢંકાતાં શ્વાસ રૂંધાઈ જવાથી તે બળદ મરણ પામ્યો પછી પશ્ચાત્તાપ કરતો દ્ધ ગામમાં આવી ન્યાતના આગેવાન પુરુષો પાસે ગયો, અને તેમને બનેલી હકીકત જણાવી. તેમણે રુદ્રને કહ્યું કે - “હવે તારો ક્રોધ શાંત થયો કે નહિ?” રુદ્ર બોલ્યો કે - “ના, હજુ મારો ક્રોધ શાંત થયો નથી'. તે સાંભળી બ્રાહ્મણોએ તે ઉગ્રક્રોધી રુદ્રને જ્ઞાતિબહાર કર્યો. એવી રીતે જે સાધુ વિગેરેએ કોપ શાંત ન થવાને લીધે પર્યુષણપર્વમાં ખમતખામણાં ન કર્યા હોય તેને સંઘ બહાર કરવા, અને ઉપશાંત થયેલને મૂલ પ્રાયશ્ચિત્ત દેવું (૨૩) ૫૮.
(વાસાવા પોવાળ રૂદ નુ નિથાળ વા નિમાંથી વા) આ પ્રવચનને વિષે ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓને (બન્નેવ વવારે વહુ વિગરે સમુન્ના ) જો આજે જ કર્કશ અને કટુ વિગ્રહ ઉત્પન્ન થાય તો, એટલે પર્યુષણાને દિવસે જ ઉંચા શબ્દવાલો તથા જકાર-મકારાદિરૂપ કડવાશ ભરેલો કલહ થાય તો, ( રાખજે બ્રામિMT) નાનો રક્નિકને એટલે મોટાને ખમાવે. જો કે કલહ કરવાથી મોટો પણ અપરાધી છે, તો પણ વ્યવહારથી નાનો મોટાને ખમાવે. હવે જો ધર્મ ન પરિણમવાથી અહંકારને લીધે
છે
For Private and Personal Use Only
Page #638
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
#C
www.kobatirth.org
નાનો મોટાને ન ખમાવે તો શું કરવું ? તે કહે છે - (રા િવિ સેનૢ આભિજ્ઞા) મોટો પણ નાનાને ખમાવે. (અમિયનું અમાનિયન) સાધુએ પોતે ખમવું, અને બીજાને ખમાવવું (વસમિયાં વસમાવિયત્ન) પોતે ઉપશાંત થવું, અને બીજાને ઉપશાંત કરવો, (સમુસંપુચ્છળ વત્તુભેળ ઢોયવં) રાગ-દ્વેષ રહિત જે બુદ્ધિ તે સુમતિ, તે સુમતિપૂર્વક સૂત્રાર્થ સંબંધી પૂછપરછ વિશેષપ્રકારે કરવી, અથવા સુખશાતા પૂછવી; તાત્પર્ય કે - જેની સાથે ક્લેશ થયો હોય તેની સાથે નિર્મલ ચિત્તથી વાતચીત કરવી. હવે કલહ કરનાર બેમાંથી જો એક ખમાવે અને
બીજો ન ખમાવે તો શું સમજવું ? તે કહે છે - (ગો વસમર્ તફ્સ અસ્થિ આરાદળા) જે ઉપશાંત થાય છે તેને આરાધના છે, (નો ન વસમર્ તફ્સ નયિ ઞાદળ) અને જે ઉપશાંત થતો નથી - ખમાવતો નથી તેને આરાધના નથી. (તા ઝળળા ચેવ વસમિયવં) તેથી પ્રભુની આજ્ઞાની આરાધના ઇચ્છનાર સાધુએ પોતે તો ઉપશાંત થવું જ. શિષ્ય પૂછે છે કે - (સે વિષ્માદુ મંતે ?) હે ભગવાન્ ! એમ આપ કેમ કહો છો ?, એટલે બીજો ઉપશાંત ન થાય છતાં પોતે તો ઉપશાંત થવું જ, તેનું શું કારણ ? ગુરુમહારાજ ઉત્તર આપે છે કે - (વસમસાર જી સામાં) ઉપશમપ્રધાન જ શ્રામણ્ય એટલે સાધુપણું છે, અર્થાત્ સાધુપણાનો સાર ઉપશમ જ છે. અહીં એક જણના આરાધકપણાનું દૃષ્ટાંત કહે છે –
સિંધુ અને સૌવીર દેશનો સ્વામી તથા મહસેનાદિ દસ મુગુટબદ્ધ રાજાઓથી સેવાતો એવો ઉદયન નામે
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમં
વ્યાખ્યાનમ્
૬૨૬
Page #639
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નવમું
રાજા વીતભય નગરમાં રાજય કરતો હતો, તેને વિદ્યુમ્માલી નામના દેવ પાસેથી શ્રીમહાવીર પ્રભુની ચમત્કારી પ્રતિમા પ્રાપ્ત થઈ હતી, ઉદયન રાજા તેની હમેશાં પૂજા-સેવા કરતો, એક વખતે ગંધાર નામે શ્રાવક તે વિસ વ્યાખ્યાનમ્ પ્રતિમાની પૂજા કરવા તે નગરમાં આવ્યો, પરંતુ તે માંદો થઈ ગયો. તેને રાજાની દેવદત્તા નામે દાસીએ શુશ્રષા કરી સાજો કર્યો, તેથી સંતુષ્ટ થયેલો ગંધાર તે દાસીને અદ્ભુત સ્વરૂપ કરનારી ગોળી આપી પોતાને સ્થાને ગયો. તે ગુટિકા ખાવાથી દેવદત્તા અતિશય સ્વરૂપવતી થઈ; તેથી લોકમાં તે દાસીની સુવર્ણગુલિકા નામથી પ્રસિદ્ધિ થઈ. આ વખતે માળવા દેશનો સ્વામી અને ચૌદ મુગુટબદ્ધ રાજાઓથી સેવાતો ચંડપ્રદ્યોત નામે રાજા ઉજ્જયિની નગરીમાં રાજ્ય કરતો હતો, તે મહાવીરપ્રભુની પ્રતિમા સહિત સુવર્ણગુલિકાનું હરણ કરી ગયો. તે ખબર પડતાં ઉદયન રાજાએ ચડાઈ કરી રણસંગ્રામમાં ચંડપ્રદ્યોતને પકડી બાંધ્યો, અને તેના કપાળમાં “મારી દાસીનો પતિ” એવા અક્ષર લખાવ્યા. પછી તેને સાથે લઈ પોતાના નગર તરફ પ્રયાણ કરતો ઉદયનરાજા વર્ષાકાલમાં રસ્તામાં આવેલા દશપુર નગરમાં રહ્યો, અને પર્યુષણ પર્વને દિવસે તેણે પોતે ઉપવાસ કર્યો. તેણે રસોઇયાને બોલાવીને કહ્યું કે - ચંડપ્રદ્યોતને પૂછી તેની ઇચ્છા મુજબ ભોજન જમાડજે. હુકમ મુજબ રસોઇયાએ તેની પાસે જઈ કહ્યું કે - “આજે મહારાજાને ઉપવાસ છે, તેથી આપને જે જમવું હોય તે કહો, ચંડપ્રદ્યોતે વિચાર કર્યો કે - “આજે મને જુદો બેસાડી ઝેરથી મારી નાખવાનો પ્રપંચ આદર્યો જણાય છે!” એમ ધારી તે બોલ્યો કે - “હું પણ શ્રાવક છું, તેથી મારે પણ આજે ઉપવાસ કરવો છે”.
For Private and Personal Use Only
Page #640
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
H "
કલ્પસૂત્ર ભાષાંતર
રસોઇયાના મુખથી તે હકીકત સાંભળી ઉદયન રાજાએ વિચાર્યું કે - “એ ધૂર્તતાથી બોલ્યો છે, તો પણ મારો | L. નવમું તો સાધર્મિક છે; માટે તેને ખમાવ્યા વગર મારું પ્રતિક્રમણ શુદ્ધ ન થાય”. એમ વિચારી ઉદયન રાજાએ તેને કે વ્યાખ્યાનમ બંધનથી મુક્ત કરી, તેનું સર્વસ્વ પાછું આપી, તેના કપાળમાં “મારી દાસીનો પતિ એવા જે અક્ષરો લખાવ્યા હતા તેના આચ્છાદન માટે પોતાનો મુગટપટ્ટ આપ્યો. પછી તેને ચંડપ્રદ્યોતને ખમાવી સત્કારપૂર્વક ઉજ્જયિની નગરી મોકલી દીધો. અહીં ઉદયન રાજા ઉપશાંત થયેલ હોવાથી તેનું જ આરાધકપણું છે, પણ ચંડપ્રદ્યોત ઉપશાંત ન થયેલ હોવાથી તેનું આરાધકપણું નથી. બન્નેના આરાધકપણાનું દૃષ્ટાંત-એક વખત કૌશાંબીમાં સમવસરેલા શ્રી મહાવીર પ્રભુને વંદન કરવા સૂર્ય અને ચન્દ્ર પોતાના મૂલ વિમાને આવ્યા. ચંદના સાધ્વી ઉપયોગ રાખવામાં કુશલ હતા, તેથી પ્રકાશ હોવા છતાં તે વખત સૂર્ય આથમવાનો સમય જાણી તે પોતાને સ્થાને ચાલ્યાં ગયાં. પણ મૃગાવતી સાધ્વીને પ્રકાશ દેખાવાથી સમયની ખબર ન રહી, તેથી પ્રભુની દેશના સાંભળતાં બેસી રહ્યાં. હવે સૂર્ય-ચન્દ્ર ગયા ત્યારે અંધકાર ફેલાઈ રહ્યો; તેથી ભયભીત થયેલા મૃગાવતી ઉપાશ્રયે આવી ઈરિયાવહી પડિક્કમી આત્માની નિંદા કરવા લાગ્યાં, અને સૂઈ ગયેલાં ચંદના પ્રવર્તિની આ પાસે આવી તેમને નમન કરી પગચમ્પી કરતાં બોલ્યાં કે - “હે સ્વામિનિ ! મારો અપરાધ ક્ષમા કરો'. ચંદનાએ ચંદન જેવી શીતલ વાણીથી કહ્યું કે – “હે ભદ્ર ! તમારા જેવી કુલીન સાધ્વીને આમ કરવું યુક્ત " નથી'. મૃગાવતી બોલ્યાં કે હવેથી હું આવો અપરાધ નહિ કરું'. એમ કહેતાં ચંદનબાલાના પગમાં પડ્યાં,
- ૬૨૮
૬૨૮
For Private and Personal Use Only
Page #641
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
નવમું વ્યાખ્યાનમુ
Iિ [ll|
III
અને આત્માની નિંદા કરતાં વારંવાર ખમાવવા લાગ્યા, તેટલામાં પ્રવર્તિનીને નિદ્રા આવી ગઈ. મૃગાવતીએ શુદ્ધ અંતઃકરણથી એવી રીતે ખમાવતાં કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ વખતે ચંદનાના હાથ પાસે આવતા સર્પને મૃગાવતીએ કેવલજ્ઞાનથી જોયો, તેથી તે હાથ ત્યાંથી ખસેડી લીધો. પોતાનો હાથ ખસેડવાથી ચંદનબાલા જાગી ગયાં અને પૂછ્યું કે - “મારો હાથ કેમ ખસેડ્યો?' મૃગાવતીએ કહ્યું કે – “સર્પ આવવાથી મેં આપનો હાથ ખસેડ્યો'. ચંદનાએ પૂછ્યું કે - “આવા ગાઢ અંધકારમાં તમે સર્પ કેવી રીતે દેખ્યો'? મૃગાવતીએ કહ્યું કે - “આપના પ્રતાપથી'. ચંદનાએ પૂછ્યું કે - “શું તમને કેવલજ્ઞાન થયું છે?' મૃગાવતીએ કહ્યું કે - “આપની કપાથી’ તે સાંભળી મંગાવતીને કેવલજ્ઞાન થયેલું જાણી, “અરે ! મેં કેવલીની આશાતના કરી’ એમ ચિતવતાં ચંદના પ્રવર્તિની મૃગાવતીને ખમાવવા લાગ્યાં, અને મિથ્યા દુષ્કૃત દેવા લાગ્યાં. એવી રીતે ખમાવતાં ચંદનાએ પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. અહીં ચંદના અને મૃગાવતી બન્નેનું આરાધકપણું છે.
આવી રીતે ચંદના અને મૃગાવતીની પેઠે ખરા અંતઃકરણથી મિથ્યાદુકૃત એટલે ‘મિચ્છામિ દુક્કડ' દેવું પણ કુંભાર અને ક્ષુલ્લકની પેઠે ઉપલક દેવું નહિ. તે આ પ્રમાણે - કોઈ કુંભાર માટીનાં વાસણ ઘડીને તડકે સૂકવતો, તેને એક ક્ષુલ્લક એટલે લઘુશિષ્ય કાંકરા મારીને કાણાં કરી નાખતો. કુંભારે કહ્યું કે - “મહારાજ ! વાસણ ફોડો નહિ'. ક્ષુલ્લક બોલ્યો કે - “મિચ્છામિ દુક્કડ', કુંભારે જાણ્યું કે - હવે વાસણ ફોડશે નહિ પરંતુ ચેલાજીએ તો એ ધંધો ચાલુ જ રાખ્યો, અને કુંભાર ના પાડે ત્યારે “મિચ્છામિ દુક્કડ' બોલે. આથી ક્રોધે
૬૨૯
For Private and Personal Use Only
Page #642
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણી
દુ
કલ્પસૂત્ર ભાષાંતર
ભરાયેલો કુંભાર કાંકરો લઈ તે શિષ્યના કાનમાં ભરાવી મસલવા લાગ્યો, તેથી દુ:ખ પામતો ચેલો બોલ્યો નવમું છે કે હું પીડાઉ છું’. કુંભાર બોલ્યો કે “મિચ્છામિ દુક્કડ'. આવી રીતે શિષ્ય વારંવાર ‘હું પીડાઉ છું’ એમ કહેવા કિ વ્યાખ્યાનમ્
લાગ્યો, ત્યારે કુંભાર પણ “મિચ્છામિ દુક્કડ' વારંવાર બોલવા લાગ્યો. એવી રીતે વારંવાર પાપ કરવાં અને વારંવાર મિચ્છામિ દુક્કડું દેવું તેથી કાંઈ કાર્યસિદ્ધિ થાય નહિ, માટે ખરા અંતઃકરણથી મિચ્છામિ દુક્કડું દેવું aan જોઈએ (૨૪) પલા.
(વાસાવા પmોવિયા વM નિથાળ વા નિયીન વા તો વરસથા બ્દિત્તા) ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓને જીવાત-જલાદિના ઉપદ્રવના ભયથી ત્રણ ઉપાશ્રય ગ્રહણ કરવા કહ્યું છે. (ત
વિથા હિદા) તે ત્રણ ઉપાશ્રયમાં બે ઉપાશ્રયને વારંવાર પડિલેહવા એટલે દષ્ટિથી દેખવા, સન્ના મિઝM) અને જે ઉપાશ્રય ઉપભોગમાં આવતો હોય તેનું પ્રમાર્જન કરવું. તાત્પર્ય કે – ચોમાસામાં જે ઉપાશ્રયમાં સાધુઓ રહ્યા હોય તે ઉપાશ્રયનું સવારમાં, સાધુઓ ભિક્ષાએ જાય ત્યારે-મધ્યાહુને, અને પડિલેહણ વખતે એટલે ત્રીજા પહોરને અંતે; એ ત્રણ વખત પ્રમાર્જન કરવું, અને ચોમાસા સિવાયના કાલમાં બે વખત પ્રમાર્જન કરવું. જો ઉપાશ્રયમાં જીવાતનો ઉપદ્રવ ન હોય તો આ વિધિ સમજવો, પણ જો જીવાતનો ઉપદ્રવ હોય તો વારંવાર તેનું પ્રમાર્જન કરવું. બાકીના બે ઉપાશ્રયને પ્રતિદિવસે દૃષ્ટિથી દેખવા, જેથી ત્યાં બીજો કોઈ , નિવાસ અથવા મમત્વન કરે; અને તે બે ઉપાશ્રયનું દર ત્રીજે દિવસે દંડાસણથી પ્રમાર્જન કરવું (૨૫) I૬ના
૬૩૦
For Private and Personal Use Only
Page #643
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે કઈ
કલ્પસૂત્ર ભાષાંતર
III
(વાસાવા પmોવિશાળ નિથાન કા નિથાળ વા) ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓને નવમું (ગજ્જર ફિક્ષિ વા નિિ વા વાય ગાય મત્ત-પા સિત્ત) પૂર્વાદિ કોઈ પણ હીરા વ્યાખ્યાનમ્ દિશાને અથવા અગ્નિ-નૈઋત્યાદિ વિદિશાને ઉદ્દેશીને-કહીને ભાત-પાણીની ગવેષણા કરવી કલ્પે છે. એટલે- | ચોમાસું રહેલા સાધુ-સાધ્વી ભાત-પાણીની ગવેષણા કરવા જાય ત્યારે હું અમુક દિશામાં અથવા વિદિશામાં પડ્યાં જાઉં છું' એમ ઉપાશ્રયમાં રહેલા બીજા સાધુ-સાધ્વીને કહીને જાય. શિષ્ય પૂછે છે કે – (સે વિમાદુ મં?) હે ભગવાન ! આપ એમ શા કારણથી કહો છો?, એટલે બીજા સાધુઓને કહીને ભાત-પાણી માટે જવું કહ્યું | એનું શું કારણ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે - (ગોસાઇ સમ માવંતો વાસાસુ તવસંપત્તા મત્તિ) વર્ષાકાલમાં પ્રાયે કરીને શ્રમણ ભગવંતો છઠ પ્રમુખ તપસ્યા કરનારા હોય છે, (તવરસી તુવન્ને વિનંતે | મુળ વા પન્ન વા) તે તપસ્વીઓ તપસ્યાને લીધે દુર્બલશરીર વાલા અને તેથી જ ચાલતાં ચાલતાં થાકી ગયા છતા રસ્તામાં કદાચ મૂચ્છ પામે અથવા કોઈ ઠેકાણે પડી જાય; અને તેથી વખતસર ઉપાશ્રયે ન કર, આવ્યા હોય તો (તાવ લિસિ વા વિસિં વા સમયમાં ભગવંતો હિનામર7િ) ઉપાશ્રયમાં રહેલાં શ્રમણ ભગવંતો તે જ દિશામાં અથવા વિદિશામાં જઈ તેની શોધ કરે, અને ઉપાશ્રયે લાવીને તેની સારવાર કરે. પણ જો ઉપાશ્રયમાં રહેલા સાધુઓને કહ્યા વિના ગયા હોય તો તેઓ ક્યાં શોધ કરે? માટે બીજા સાધુઓને કહીને ભાત-પાણી માટે જવું (૨૬) li૬૧||
૬૩૧
For Private and Personal Use Only
Page #644
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kebabirlh.org
(वासावासं पज्जोसवियाणं कप्पड़ निग्गंथाण वा निग्गंथीण वा जाव चत्तारि पंच जोयणाइं गंतुं पडिनियत्तए) ચોમાસું રહેલા સાધુઓને વર્ષાકલ્પ, ઔષધ કે વૈદ્યાદિ માટે અથવા કોઈ ગ્લાન સાધુની સા૨વા૨ માટે ઉપાશ્રયથી ચાર અથવા પાંચ યોજન સુધી જવું-આવવું કલ્પે. (અંતરા વિ ય સે બડ઼ વચ!) કામ પતી ગયા પછી પાછા આવતાં કદાચ પોતાના સ્થાન સુધી પહોંચવાને અશક્ત હોય તો તેને પાછા આવતાં વચમાં પણ રહેવું કલ્પે; કેમકે ત્યાં ન રોકાતાં યથાશક્તિ ચાલવાથી વીર્યાચારનું આરાધન થાય, (નો સે વ્વ તે રળિ તત્યેવ વાયળવિત્ત!) પરંતુ ઔષધ-વૈદ્યાદિ જે કામ માટે જ્યાં ગયા હોય તે કામ જે દિવસે પતી ગયું હોય તે દિવસની રાત્રિ તે સાધુને ત્યાં જ ઉલ્લંઘવી કલ્પે નહિ. તાત્પર્ય કે-જે કામ માટે જે સ્થળે સાધુ ગયા હોય તેણે તે કાર્ય પતી જતાં પોતાને સ્થાને આવવા માટે ત્યાંથી જલ્દી બહાર નીકળી જવું (૨૭) ૫૬૨
(રૂદ્ધેયં સંવરિય થેરí) એ પ્રમાણે પૂર્વે દેખાડેલા 'સાંવત્સરિક સ્થવિરકલ્પને (હાસુત્ત ગાળ) સૂત્ર મુજબ, *કલ્પ પ્રમાણે, (સદ્દામાં સહાતાં) જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ માર્ગ મુજબ, તથા જેવી રીતે ભગવંતે સત્ય ઉપદેશેલ છે તે જ પ્રમાણે (સમાં વાÇળ સિત્તા) સમ્યક્ પ્રકારે કાય, વચન અને મન વડે
૧. ચોમાસા સંબંધી. ૨. સ્થવિરકલ્પી સાધુ-સાધ્વીઓના આચારને. ૩. જેમ સૂત્રમાં કહ્યું છે તે મુજબ, પરંતુ સૂત્રથી વિરુદ્ધ નહિ. ૪. જે પ્રમાણે અહીં કહ્યું છે તે પ્રમાણે કરવું એ કલ્પ એટલે આચાર છે, અન્યથા વર્તવું એ અકલ્પ એટલે અનાચાર છે, તેથી અહીં કહેલા કલ્પ પ્રમાણે. ૫. અહીં મૂલસૂત્રમાં કાય શબ્દ લખેલ છે, ઉપલક્ષણથી વચન અને મન સમજવાં.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમં વ્યાખ્યાનમ્
૬૩૨
Page #645
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
IBE
સેવીને (પત્નત્તા, સfમત્તા,) વળી તે સ્થવિરકલ્પને પાલીને એટલે અતિચારથી તેનું રક્ષણ કરીને, વિધિપૂર્વક
નવમું
વ્યાખ્યાનમું કરવા વડે શોભાવીને, (તરિત્તા, વિત્તિ) માવજીવ આરાધવા વડે તેને પાર પહોંચાડીને, બીજાઓને તેનો ઉપદેશ આપીને (૩માહિત્તા) થોક્ત કરવાથી આરાધીને, (STIV૩પત્તિત્તા) અને તે સ્થવિરકલ્પને - જેવી રીતે બીજાઓએ પહેલાં પાળ્યો છે તેવી રીતે જિનેશ્વરની આજ્ઞા મુજબ પોતે પણ પાછળ પાળીને, થિથી (ઉત્થાથા સમસ્ત નિરંથા તેvોવ મહોઇ સિ7િ) એવા કેટલાએક શ્રમણ નિગ્રંથો હોય છે કે જેઓ તે સ્થવિરકલ્પના અત્યુત્તમ પાલન વડે તે જ ભવમાં સિદ્ધ એટલે કૃતાર્થ થાય છે, (વુત્તિ ) કેવલજ્ઞાન રૂપ બોધ પામે છે, (મુત્તિ) કર્મરૂપ પાંજરાથી મુક્ત થાય છે (રિવાન્સિ) સમગ્ર સંતાપ રહિત થાય છે (રાજકુવામંત 7િ) અને શરીર તથા મન સંબંધી સર્વ દુઃખોનો નાશ કરે છે. (ઉત્થાય સુof ભવાદ સિત્ત, ગાવ તે રેન્સિ) કેટલાએક તે સ્થવિરકલ્પના ઉત્તમ પાલન વડે બીજે ભવે સિદ્ધ થાય છે છે યાવતુ શરીર તથા મન સંબંધી સર્વ દુઃખોનો નાશ કરે છે. (૩ ત્યાં તો મહિનેvi નાવ સંત
ત્તિ) કેટલાએક તેના મધ્યમ પાલન વડે ત્રીજે ભવે સિદ્ધ થાય છે, યાવતુ - શરીર તથા મન સંબંધી સર્વ દુઃખોનો નાશ કરે છે. (સત્ત - ડટ્સ મહિUTIછું પુખ નામિત્ત) અને કેટલાએક તેના જઘન્ય પાલન વડે
૬૩૩
For Private and Personal Use Only
Page #646
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નવમ વ્યાખ્યાનમુ.
પણ સાત-આઠ ભવને ઉલ્લંઘતા નથી એટલે એની જઘન્ય આરાધના વડે પણ સાત-આઠ ભવમાં તો અવશ્ય મોક્ષે જાય છે (૨૮) ૬૩.
(તે તેને તે સમgy) તે કાલે એટલે ચોથા આરાને છેડે અને તે સમયે એટલે શ્રી મહાવીર પ્રભુ Jિી રાજગૃહ નગરમાં સમવસર્યા તે અવસરે (સમો મા મહાવી) શ્રમણ ભગવાન્ શ્રી મહાવીરે (
રાહે નારે મુસિત રેv)રાજગૃહનગરમાં ગુણશિલકનામના ચૈત્યમાં (દૂ સમાનાર્થ વદૂ સમળીઘણા સાધુઓ, ઘણી સાધ્વીઓ (દૂ સાવચા દૂ સાવિયા) ઘણા શ્રાવકો, ઘણી શ્રાવિકાઓ, (વહૂ સેવા વદૂ સેવી મારા જેવ) ઘણા દેવો અને ઘણી દેવીઓની મધ્યમાં જ બેઠા થકા (વિમારૂ, પર્વ માસ, પર્વ પ0ાવે, પર્વ પરુ પોસવIMો નામ vi) પર્યુષણાકલ્પ નામના અધ્યયનને આ પ્રમાણે કહ્યું, આ પ્રમાણે વચનયોગ વડે ભાખ્યું, આ પ્રમાણે ફળ કહેવા વડે જણાવ્યું, અને આ પ્રમાણે દર્પણની જેમ શ્રોતાઓના હૃદયમાં સંક્રમાવ્યું; પર્યુષણાકલ્પ અધ્યયન કેવું? તે કહે છે - (સ૩ પ્રયોજન સહિત, પણ નિમ્પ્રયોજન નહિ, (૩૩) હેતુ એટલે નિમિત્ત, જેમ-સાધુઓએ આચાર્ય-ઉપાધ્યાયાદિને પૂછીને બધું કરવું તેનો શો હેતુ? તેનો ઉત્તર આપ્યો કે- આચાર્યાદિલાભાલાભને જાણે છે; ઈત્યાદિ હેતુઓ સહિત, (સવાર) કારણ એટલે અપવાદ, જેમ વૈદ્ય-ઔષધાદિ માટે ગયેલ સાધુને કામ પતી ગયા પછી તે જ દિવસે પોતાને સ્થાને પહોચવું, કહ્યું, પરંતુ
૬૩૪
For Private and Personal Use Only
Page #647
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
નવમું
તેજ દિવસે પોતાને સ્થાને પહોચવાની શક્તિ ન હોય તો “અંતરા વિ ય સે કમ્પઇ, એટલે તે સાધુને વચમાં પણ રહેવું કલ્ય” એ અપવાદ બતાવ્યો, ઈત્યાદિ અપવાદ સહિત, (સસુ સત્ય સમજી) સૂત્ર સહિત, અર્થ 6ી વ્યાખ્યાન સહિત, અને સૂત્ર તથા અર્થ એ ઉભય સહિત, (સવાર) પૂછેલો અર્થ કહેવો તે વ્યાકરણ સહિત, (મુનો મુનો વસે ત્તિ વેમ) આવા પ્રકારના પર્યુષણાકલ્પ અધ્યયનને શ્રી મહાવીર પ્રભુએ વારંવાર ઉપદેશ્ય. શ્રી ભદ્રબાહુ સ્વામી પોતાના શિષ્યોને કહે છે કે - જે પ્રમાણે શ્રી મહાવીર પ્રભુએ પર્ષદાની મધ્યમાં ઉપદેશ્ય તે જ પ્રમાણે હું તમને કહું છું. આ વાક્યથી ગ્રન્થકાર - શ્રીભદ્રબાહુસ્વામી જણાવે છે કે - આ ગ્રન્થ મેં સ્વમતિકલ્પનાથી બનાવ્યો નથી પણ પ્રભુના ઉપદેશના પરતંત્રપણે બનાવ્યો છે જો
॥पज्जोसवणाकप्पो नाम दसासुअक्रोधस्स अट्ठमं अज्ायणं समत्तं ॥ આ પ્રમાણે પર્યુષણાકલ્પ નામનું દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન સમાપ્ત થયું.
સામાપારી સમાતા ! નવમ ચાટ્યાને સમાપ્ત . ॥ इति महोपाध्यायश्रीशान्तिविजयगणिशिष्य पण्डित श्रीखीमविजयगणिविरचितकल्पबालावबोधे नवमं व्याख्यानम् ।।
૬૩૫
૩૫
For Private and Personal Use Only
Page #648
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
NA
કલ્પસૂત્ર ભાષાંતર
| | વીતાવવોઘવારી પ્રશરિંત છે શ્રીતપગણગગનાક્મ-દિનમણય: પ્રાપ્તકુમતતિમિરભરાડ. શ્રીઅકબરનૃપપૂજયા, હીરવિજયસૂરયોડભૂવન્TITI તત્પટ્ટે ગુણનિધયો-ડભૂવન્ શ્રીવિજયસેનસૂરીન્દ્રા. શ્રીવિજયતિલકસુરવ-સ્તત્પટ્ટમદીદિપન્ દીપ્રાઃ //રા તત્યદ્દે વિજયન્ત, શ્રીવિજયાનન્દસંશસૂરિવરાટ, યુવરાજવિજયરાજા-ડભિધસૂરિપ્રભૂતિમુનિમહિતાઃ Ilal તેષાં વિજયનિ રાજ્ય, પ્રભૂતગુણરત્નરોહબૈતુલ્યાઃ. બુદ્ધિજિતદેવગુરવો, દેવવિજયકોવિદા આસન્ II૪માં તેષાં શિષ્યા વિખ્યાત-કીર્તયઃ શાન્તરસસુધાશશિનઃ. શ્રીશાન્તિવિજયસંજ્ઞાઃ, સમભૂવનું વાચકશ્રેષ્ઠા: //પા તચ્છિષ્યખીમવિજયો, બુધ ઇત્યે લોકભાષા લિખતુ. શ્રી કલ્પસૂત્રવાર્તિક-એતદ્ બાલાવબોધકૃત //l. વર્ષે મુનિ-ગગન-ગિરિશ્નમામિતે (૧૭૦૭) રાધમાસિ સિતપશે. ગુરુપુષ્યરાજિષડ્યા-મહમ્મદાવાદવરનગર /ણા શ્રીજયવિજયવિશારદ-શિષ્ય શ્રીમેરુવિજયસંજ્ઞબુધાઃ યુક્તાયુક્તવિવેચન-મિહ ચકુસ્તદ્વિદાં શ્રેષ્ઠાઃ II કિગુચાડત્ર કલ્પવાર્તિક-લિખનપ્રયત્ન હિ ન્યૂનમલિકં વા. યદ્ ભવતિ તદિહ સર્વ, વિશોધનીય ક્ષમાનાર્થ: lલા
મંગલ પાઠકાનાં ચ, વાચકાનાં તથૈવ ચ. લેખકાનાં ભવતુ વા, યઃ કર્તા તસ્ય મંગલમ્ I૧ના. આમ ચતુર્દશપૂર્વધર-શ્રુતકેવલિ-શ્રીભદ્રબાહુસ્વામિવિરચિતં પચ્છિતશ્રીખીમવિજયણિકૃત-ગુર્જરબાલાવબોધસમલતમ્ -
| | શ્રીવન્યસૂત્ર સમાપ્તમ્ |
૬૩૬
For Private and Personal Use Only
Page #649
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobaith.org
Acharya Shri Kailasagasul Gyarmandir
પઢાવલી (શ્રીમહાવીરથી ૨૫૦૦ વર્ષન). ૧ સુધમાં સ્વામી (સદી) ૧૫ ચંદ્રસૂરિ
૩ર પ્રધુમ્નસૂરિ ૪૪ જગચંદ્રસૂરિ
પટ છું. સહેજસાગર ૨ જંબુ સ્વામી
૧૨ સામન્તભદ્રસૂરિ ૩૩ માનદેવસૂરિ (૧૪) ૪પ દેવેન્દ્રસૂરિ (૧૮) ૬૦ જયસાગર ૩ પ્રભવસ્વામી ૧૭ વૃદ્ધદેવસરિ ૩૪ વિમલચંદ્રસૂરિ ૪૬ ધર્મઘોષસૂરિ
૬૧ ગણિ.જિતસાગર ૪ સ્વયંભવસૂરિ (૧ ૧૮ પ્રદ્યોતનસૂરિ
૩૫ ઉધોતનસૂરિ ૪૭ સોમપ્રભસૂરિ
૬૨ માનસાગર પ થશોભદ્રસૂરિ ૧૯ માનદેવસૂરિ (સં. ૯૫ માં ૮૪ ૪૮ સોમતિલકસૂરિ
દ ૩ શ્રીમલયસાગર સંભૂતિવિ. અને ૨૦ માનતું ગસૂરિ
ગચ્છ નિકળ્યા) ૪૯ દેવસુંદરસૂરિ (૧૯)
e ૪ પાસાગર ૨૧ શ્રીવીરસૂરિ ભદ્રબાહુસ્વામી
૫ સુરસાનસાગર
પ0 સોમસુંદરસૂરિ સ્યુલીભદ્રસ્વામી (૨)
૩૬ સર્વદેવસૂરિ ૨ ૨ જયદેવસૂરિ
(૧૫)
સરૂપસાગર ૨૩ દેવાનંદસૂરિ
પ૧ મુનિસુંદરસૂરિ આર્યસુહસ્તિસૂદ્ધિ અને ૩૭ દેવસૂરિ
૨૭ જ્ઞાનસાગર આર્ય મહાગિરિ ૨૪ વિક્રમસૂરિ
૩૮ સર્વદેવસૂરિ ૫૨ રત્નશેખરસૂરિ (૨૦)
૬૮ મયાસાગર સુસ્થિત સૂરિ (૩) ૨૫ નરસિંહસૂરિ
૩૯ થશોભદ્રસૂરિ (૧) પ૩ લમીસાગરસૂરિ
દ૯ નેમિસાગર અને સુપ્રતિબદ્ધસૂરિ ૨e સમુદ્રસૂરિ
અને નેમિચંદ્રસૂરિ પ૪ સુમતિસાધુસૂરિ
૭૦ રવિસાગર ૧૦ ઈન્દ્રદિશસૂરિ ૨૭ માનદેવસૂરિ ૪૦ મુનિચંદ્રસૂરિ પપ હેમવિમલસૂરિ
૭૧ સુખસાગર ૧૧ દિગ્નસૂરિ ૨૮ વિબુધપ્રભસૂરિ ૪૧ અજીતદેવસૂરિ
પદ આનંદવિમલસૂરિ
૭૨ બુદ્ધિસાગરસૂરિ ૧૨ સિહગિરિ ૨૯ જયાનંદસૂરિ
૪૨ વિજયસિંહસૂરિ (૧૭) પ૭ વિજયદાનસૂરિ (૨૧) ૭૩ કીર્તિસાગરસૂત્રિ ૧૩ જસ્વામી ૩૦ રવિપ્રભસૂરિ (૧૨) ૪૩ સોમપ્રભસૂરિ અને
અને દ્ધિવિમલ ૭૪ સુબોધસાગરસૂરિ ૧૪ વજસેનસૂરિ ૩૧ યશોદેવસૂરિ (૧૩) મણિરત્નસૂરિ
પ૮ હીરવિજયસૂરિ (૨૨) ૭૫ મનોહર કીર્તિસાગરસૂરિ
For Private and Personal Use Only
Page #650
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharva Shri K asagarsuri Gyanmandir શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે ભાખેલ અદ્ભુત ભાષ્યવાણી એક દિન એવો આવશે, એક દિન એવો આવશે, વિ. સં. 1967 સાયન્સની વિધા વડે, શોધો ઘણી જ ચલાવશે, મહાવીરસ્વા શબ્દો વડે, સ્વાતંત્ર્ય જગમાં થાવશે. સને 1911 જે ગુપ્ત તે જાહેરમાં, અદ્ભુત વાત જણાવશે. સહુ દેશના સ્વતંત્ર્યનાં, શુભ દિવ્ય વાધો વાગશે, રાજા સકળ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે, બહુ જ્ઞાનવીરો કર્મવીરો, જાગી અન્ય જગાવશે. હુનર કળા સામ્રાજ્યનું, બહુ જોર લોક ધરાવશે. અવતારી વીરો અવતરી, કર્તવ્ય નિજ બજાવશે, એક ખંડ બીજ ખંડની, ખબરો ઘડીમાં આવશે, અશ્રુ છુહી સૌ જીવનાં, શાંતિ ભલી પ્રસરાવશે. ઘરમાં રહ્યાં વાતો થશે, પરખંડ ઘર સમ થાવશે. સહુ દેશમાં સો વર્ણમાં, જ્ઞાનીજનો બહુ ફાવશે, એક ન્યાય સર્વે ખંડમાં, સ્વાતંત્ર્યતા માં થાવશે, ઉદ્ધાર કરશે દુ:ખીનો, કરુણા ઘણી મન લાવશે. બુદ્ધિસાગર પ્રભુ મહાવીરનાં, તત્ત્વો જગતમાં વ્યાપશે. જન્મ : વિ.સં. 1930, મહા વદ 14, વિજાપુર દિક્ષા વિ.સં. 1957, માગશર સુદ 6, પાલનપુર આચાર્ય પદ : વિ.સં. 1970, માગશર સુદ 15, પેથાપુર સ્વ. : વિ.સં. 1981, જેઠ વદ 3, વિજાપુર For Private and Personal Use Only