Page #1
--------------------------------------------------------------------------
________________
।। નમો નમો નિમ્મતનુંસળK II
આગમસૂત્ર
સટીક અનુવાદ
૪૨
અનુવાદ શ્રેણી સર્જક - મુનિ દીયરત્નસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स
પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
આગમસટીકઅનુવાદ
42/1
કલ્પ [બારસા સૂત્ર
રસદ
શ્રી રણ
-: અનુવાદ-શ્રેણીના સર્જક ઃ
મત
મુનિ દીપરત્નસાગ્યું માર્ગદર
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્વાર
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રૂ-૧૦,૦૦૦
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ
સરેમ
ન
Fonow
〃
૨૦૬૬ કા.સુ.પ
આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ.
Page #3
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના આ ભાગ - ૪૨ માં છે...
૦ કલ્પણા - – અર્થાત - “બારસા ”
– વ્યાખ્યાન-૧-થી વ્યાખ્યાન-૯-નો મૂળ સૂત્રોનો સરળ અનુવાદ
– x
– x
- x
– x – x
- x – x –
જ ટાઈપ સેટીંગ શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ ચાંદલોડિયા, અમદાવાદ. (M) 9824419736
-: મુદ્રક :નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ. Tel. 079-25508631
Page #4
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
0 વંદના એ મહાન આત્માને
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્યપ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિષ્ણરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા.. પૂજ્ય આચાર્યશ્રી ચંસૂરીશ્વરજી મ. ના
ચરણ કમળમાં સાદર કોટીશ વંદના A • 0 ° ૦ . છે કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચારિત્ર પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી.
- ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમશ સટીક અાવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ [૪૨] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી
મ.સા.ના સુવિનિતા સાધીશી પૂમિકાશીજી મ. તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર
સર્વોદય પાર્શ્વનાથજ ચેરિટેબલ ટ્રસ્ટ
મુકું-વેસ્ટ, મુંબાઈ
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #8
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાધ્વીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મળ્યા સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેભૂપૂ॰ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદેવ આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી માથી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા ૫.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સાશ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથીશ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી આદિનાથ જૈન શ્વે સંઘ,” ભોપાલ.
66
(૪) પરમપૂજ્યા વર્ધમાનતપસાધિકા, શતાવધાની સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,' કરચેલીયા, સુરત.
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાધ્વીશ્રી હિતજ્ઞાશ્રીજી મની પ્રેરણાથી
“શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાધ્વીશ્રી પૂર્ણપ્રજ્ઞાથીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,' મુંબઈ
આગમ-સટીક અનુવાદ સહાયકો
(૧) પ.પૂ. ભગવતીજી દેશનાદક્ષ આદેવશ્રી નરદેવસાગરસૂરિજી મળ્યાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ ની પ્રેરણાથી “અભિનવ જૈન શ્વેભૂપૂ॰ સંઘ,'' અમદાવાદ.
-
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આદેવશ્રી મુનિચંદ્રસૂરિજી મની પ્રેરણાથી “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,'' ભીલડીયાજી.
(૪) ૫.પૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સા૰ સૂર્યપ્રભાશ્રીજી મની પ્રેરણાથી – શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો,' અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધર્માશ્રીજી મ૦ના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વીશ્રી પ્રતિધર્માશ્રીજી મની પાવન પ્રેરણાથી.
- (૧) શ્રી પાર્શ્વભક્તિ શ્વેભૂપૂ॰ જૈનસંઘ, ડોંબીવલી.
- (૨) શ્રી રાજાજી રોડ શ્વેભૂપ્ તપા૰ જૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમણીવર્યાશ્રી સૌમ્યગુણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શ્વેભૂપૂ જૈનસંઘ,' પાલડી, અમદાવાદ.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦
આગમસૂત્ર સટીક અનુવાદ
३. आगमसुत्ताणि सटीकं ૪૬-પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દર્શન
આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે.
M
૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसइक्रोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ.
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
પ્રકાશનો
મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ આગમસૂત્ર-હિન્દી અનુવાદ્ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને આનમ સટી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
૬-પ્રકાશનો
આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિહવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દૃષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
આ “આગમ કથાનુયોગ’' કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #15
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #17
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૭
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स
પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
-ભાગ-૪૨
આ ભાગમાં અમે કલ્પ-[બારસા] સૂત્રનો સમાવેશ કરેલો છે. જે કોઈ સ્વતંત્ર આગમસૂત્ર નથી, પણ “દશાશ્રુતસ્કંધ” નામક છેદસૂત્રના આઠમા અધ્યયનરૂપે પ્રસિદ્ધ છે. પરંતુ તેનું સ્વતંત્ર મહત્ત્વ છે. તથા પ્રતિવર્ષ પર્યુષણ મહાપર્વમાં સર્વત્ર તેનું વાંચન થાય છે. તે વાત જન સાધારણમાં સુવિદિત છે. તેથી અમે તેને અલગ સ્થાન આપેલ છે.
અહીં કલ્પ સાથે કૌંસમાં “બાસા’’ શબ્દ એટલે મૂકેલ છે કે વ્યવહારમાં “બારસાસૂત્ર” એટલે સંવત્સરીએ વંચાય તે અને કલ્પસૂત્ર તે પૂર્વેના ચાર દિવસોમાં વ્યાખ્યાન કરાય તે - એવી એક માન્યતા લોકોમાં પ્રવર્તે છે, તે
મિથ્યા માન્યતાના નિવારણ માટે અમે આ બંને શબ્દો જોડે લખીને તે એક
જ શાસ્ત્ર છે, તેમ બતાવેલ છે. પૂજ્ય આગમોદ્ધારકશ્રી આચાર્ય દેવે પણ આ પ્રમાણે જ છપાવેલું છે.
આ સૂત્ર “૧૨૧૫' શ્લોક પ્રમાણ હોવાથી “બારસા” સૂત્ર નામે છે અને તેના વ્યાખ્યાનો નવ ભાગમાં વિભાજીત છે, જે કલ્પસૂત્રના નામથી પ્રતિવર્ષ વ્યાખ્યાનરૂપે વંચાય છે [જો કે નવમું સમાચારી વંચાતું નથી.]
કલ્પસૂત્ર પરત્વે હાલ શ્રી વિનયવિજયજીની સુબોધિકાટીકા અને તેનું
ભાષાંતર ‘પ્રેમશાહી’ એટલા બધાં પ્રચાર-પ્રસાર પામ્યા છે કે તેમાં આવતા
વ્યાખ્યાનો જ ‘કલ્પસૂત્ર’ છે, તેવી માન્યતા ઘર કરી ગઈ છે. પરંતુ આ કલ્પ [બારસા] સૂત્ર ઉપર નિયુક્તિ પણ છે, ચૂર્ણિ પણ મળે છે. ટીપ્પણો પણ છે.
અલગ અલગ કર્તાઓની રચેલી વૃત્તિઓ-દીપિકા-અવસૂરિ આદિ પણ મળે જ છે. તથા “પર્યુષણ કલ્પાંતર વા''માં ઘણાં જ સ્પષ્ટીકરણો પણ ઉપલબ્ધ જ છે. પણ ખેદની વાત એ છે કે સુબોધિકા ટીકા અને તેના ‘ખેમશાહી’ અનુવાદે જે લોક માનસનો કબ્જો કરેલો છે, તેને કારણે તેને જ કલ્પસૂત્ર માની લઈ, તે વ્યાખ્યાનનો અંશ પણ રહી જાય તો વ્યાખ્યાનને અધૂરું માનવામાં આવે છે. ત્યારે કલ્પસૂત્ર ઉપરની બીજી પંદર-વીશ કૃતિ તરફ ધ્યાન ખેંચવું અમોને આ તબક્કે આવશ્યક લાગેલ છે.
એવા કલ્પસૂત્રના માત્ર મૂળનો અનુવાદ તે આ પ્રકાશન છે.
42/2
૧૮
કલ્પ [બારસા] સૂત્ર
પ્રસ્તુત ગ્રંથની ભૂમિકા
૦ અમે આ ગ્રંથનો અત્રે સમાવેશ તેના માહાત્મ્યને જાણીને જ કરેલો છે. પૂજ્ય આગમોદ્ધારક આચાર્યદેવ આનંદસાગરસૂરીશ્વરજીએ પણ આગમ મંજૂષા, આગમ તામ્ર આદિમાં તેનો અલગ સમાવેશ કરેલો જ છે.
૦ તો માત્ર મૂળ “કલ્પસૂત્ર' અનુવાદ જ કેમ ? અહીં કલ્પસૂત્રની સટીક અનુવાદ જ લેવાની અમારી ભાવના હતી અને તે માટે કલ્પસૂત્રની ચૂર્ણિ, કલ્પાંતર વાચ્ય, ક્લ્ય કિરણાવલી આદિ સામે પણ રાખ્યા હતા. ત્યારે એક સ્થવિર પદસ્થ શ્રમણે અમારું ધ્યાન દોર્યુ કે શ્રી વિનયવિજયજી ગણિની સુબોધિકા એટલી બધી સ્વીકૃત બની છે કે કોઈ બીજી ટીકા સમાજમાં સ્થાન પામી શકી નથી માટે આપનો પ્રયત્ન કેવળ વિદ્વદ્ભોગ્ય જ બની જશે. તે એક કારણ હતું કે જેથી અમે માત્ર મૂળનો અનુવાદ મૂક્યો.
બીજું કારણ એ હતું કે માત્ર મૂળનો અનુવાદ “ખેમશાહી'' વાંચનારને પણ ઉપયોગી થઈ શકે તેમ છે. “પ્રેમશાહી'માં મૂળનો અનુવાદ ઘણો લાંબો અને વાંચન પદ્ધતિની દૃષ્ટિએ વર્તમાનયુગમાં ક્લિષ્ટ જણાતો હોય તેવી ફરિયાદ હું પચીશ વર્ષથી સાંભળું છું. તેથી મૂળનો સરળ, સીધો, પૂર્ણ અને છતાં પણ ભાષાકીય મૂલ્યવાળો અનુવાદ જરૂરી હતો. તેથી અમે અહીં માત્ર મૂળ કલ્પસૂત્ર અનુવાદને જ પ્રકાશિત કર્યો છે. આ ‘મૂળ’ને આધારે વ્યાખ્યાન કરવું પણ સમયમર્યાદાને આશ્રીને હવે સરળ બનાવી શકાશે. તેમજ ‘મૂળ’ કલ્પસૂત્રનો અક્ષર પણ ન છૂટી જાય તે માટે અલગથી અપાયેલ આ મૂળનો અનુવાદ કલ્પસૂત્ર પરત્વેની શ્રુત શ્રદ્ધા જાળવશે.
આ અનુવાદમાં અમે નવે વ્યાખ્યાનોને અલગ તો છપાવેલ છે જ જેથી ‘મૂળ' નવે વ્યાખ્યાનો અક્ષરશઃ વાંચન અને શ્રવણમાં સરળતાથી ઉપલબ્ધ થવાના જ છે. સળંગ વાંચન દ્વારા સંવત્સરી પર્વના દિને પણ ગુજરાતીમાં “બારસાસૂત્ર'' શ્રમણી આદિને પ્રાપ્ત થવાથી તેઓ પોત-પોતાના ગચ્છાધિપતિની પૂર્વ મંજૂરી મળે તો વાંચી શકે છે. એ રીતે આ પ્રકાશનની ઉપયોગીતા છે, પણ અમારો મૂળ ધ્યેય તો આ સૂત્રનું શુદ્ધ સૂત્ર સ્વરૂપ શું છે? વંચાતા વ્યાખ્યાનમાં મૂળ કલ્પસૂત્ર કેટલું ? અને વ્યાખ્યાનોમાં આવતી વાતો કેટલી ? તેનો સસ્પષ્ટ ભેદ રજૂ કરવાનું છે, જે આ સાથે સરળ ભાષામાં કરાયેલા અક્ષરશઃ અનુવાદથી સિદ્ધ થઈ શકે છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૯
૨૦
કલ્પ [બાસાં સૂત્ર
| મંગલ-સૂત્ર |
નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણ નમો ઉવઝાયાણં
નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સવ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં
પઢમં હવઈ મંગલ
પર્યુષણ મહાપર્વ
દિવસ-૪
-X
- X
- X
- X
-
વ્યાખ્યાન-૧
અરિહંતોને નમસ્કાર થાઓ સિદ્ધોને નમસ્કાર થાઓ આચાર્યોને નમસ્કાર થાઓ
ઉપાધ્યાયોને નમસ્કાર થાઓ લોકમાં રહેલા સર્વે સાધુઓને નમસ્કાર થાઓ આ પાંચે નમસ્કાર, સર્વે પાપોનો નાશ કરનાર છે.
અને સર્વે મંગલોમાં શ્રેષ્ઠ મંગલ છે.
- X
- X
- X
- X
-
Page #20
--------------------------------------------------------------------------
________________
યામ્માન
કલ્પ [બારસા સૂત્ર
વ્યાખ્યાન-૧ |
पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं
[૧] અર્થ - તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના જીવનની પાંચ ઘટના હસ્તોત્તર (ઉત્તરા ફાલ્ગની) નક્ષત્રમાં થઈ. હસ્તોત્તર નક્ષત્રમાં ભગવાન સ્વર્ગથી વીને ગર્ભમાં આવ્યા(૨) હતોત્તર નક્ષત્રમાં ભગવાનને એક ગર્ભથી બીજા ગર્ભમાં સંહરણ કરવામાં આવ્યા (3) હસ્તોત્તર નક્ષત્રમાં ભગવાન જમ્યા (૪) હસ્તોત્તર નક્ષત્રમાં ભગવાને મુંડિત થઈને, ગૃહત્યાગ કરીને અનગારત્વનો (દીક્ષાનો) સ્વીકાર કર્યો (૫) હસ્તોત્તર નક્ષત્રમાં ભગવાનને અનંત, અનુત્તર, અવ્યાબાધ, નિરાવરણ, સમગ્ર અને પરિપૂર્ણ શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને વળદર્શન ઉત્પન્ન થયું તથા (૬) સ્વાતિ નક્ષત્રમાં ભગવાન પરિનિર્વાણને પ્રાપ્ત થયા.
સુદ-૬ ના દિવસે મહાવિજય પુષ્પોત્તર પ્રવર પુંડરીક નામના મહાવિમાનમાંથી કે જ્યાં વીસ સાગરોપમની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ છે ત્યાંથી પોતાના આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય થતાં
વીને આ જંબૂદ્વીપના દક્ષિણાર્ધ ભરતમાં, આ અવસર્પિણી કાળમાં કે જ્યારે સુષમસુષમ, સુષમ, સુષમદુષમ, નામના આરા પસાર થઈ ચૂક્યા હતા અને દુષમ-સુષમ નામનો ચોથો આરો પણ ઘણો ખરો પસાર થઈ ગયો હતો, અર્થાત્ એક ક્રોડાકોડ સાગરોપમમાં બેંતાલીસ હજાર વર્ષ ઓછા પ્રમાણવાળા દુષમ-સુષમ નામના આરાનો ઘણો ભાગ વીતી ગયો હતો, માત્ર પંચોતેર વર્ષને સાડા આઠ માસ શેષ રહ્યા હતા
ત્યારે પૂર્વે ઈક્વાકુ કુળમાં જન્મ ગ્રહણ કરેલા અને કાશ્યપગોત્રીય એકવીસ તીર્થંકર થઈ ગયા હતા અને હરિવંશ કુળમાં જન્મ પામેલા ગૌતમ ગોત્રવાળા બે તીર્થકર પણ થઈ ચૂક્યા એટલે કે આ રીતે ત્રેવીસ તીર્થંકર થઈ ગયા પછી
શ્રમણ ભગવાન મહાવીર અંતિમ તીર્થકર થશે' આ રીતે પૂર્વ તીર્થકરો દ્વારા નિર્દિષ્ટ ભગવાન મહાવીર બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં કોડાલ ગોત્રીય ઋષભદત્ત નામના બ્રાહ્મણ, તેની પત્ની જાલંધરગોબીયા દેવાનંદા બ્રાહ્મણી તેની કુક્ષિમાં અર્ધરાત્રિના સમયે, હસ્તોત્તરા (ઉત્તરા ફાલ્ગની) નક્ષત્રની સાથે ચંદ્રમાનો યોગ હતો ત્યારે દેવસંબંધી આહાર, ભવ અને શરીરનો ત્યાગ કરીને ગર્ભરૂપે ઉત્પન્ન થયા.
[૨] તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ગ્રીખકાળના ચોથા મહિને અને આઠમા પક્ષે અર્થાત અષાઢ
Page #21
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૧
૨૩
[૩] શ્રમણ ભગવાન મહાવીર ત્રણ જ્ઞાન (મતિ શ્રુત અને અવધિ)થી યુક્ત હતા. ‘હું દેવભવમાંથી ચ્યવીશ' એમ તેઓ જાણતા હતા. ‘વર્તમાનમાં ચવું છું' તેમ જાણતા ન હતા. પરંતુ દેવભવથી ચ્યવી ગયો છું,' એમ જાણતા હતા.
[૪] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર જાલંધર ગોત્રિયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભરૂપે અવતર્યા, તે રાત્રે દેવાનંદા બ્રાહ્મણી તેની શય્યામાં અર્ધનિદ્રાવસ્થામાં હતી. તે સમયે તેણે ઉદાર, કલ્યાણકારી, શિવ, ધન્ય અને મંગળરૂપ તથા શોભાયુક્ત ચૌદ સ્વપ્નાં જોયાં અને જોઈને જાગી.
[૫] તે ચૌદ મહાસ્વપ્નોનાં નામ આ પ્રમાણે છે. (૧) હાથી (૨) વૃષભ (૩) સિંહ (૪) અભિષેક કરાતી લક્ષ્મીદેવી (૫) કુલની માળા (૬) ચંદ્ર (૭) સૂર્ય (૮) ધજા (૯) કુંભ (૧૦) પદ્મ સરોવર (૧૧) સાગર (૧૨) દેવ વિમાન અથવા ભવન (૧૩) રત્નરાશિ (૧૪) ધુમાડા વગરનો અગ્નિ.
[૬] તે સમયે દેવાનંદા બ્રાહ્મણી આવા પ્રકારનાં ઉદાર, કલ્યાણ, શિવ, ધન્ય, મંગળ અને શ્રીયુક્ત ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગૃત થઈ, હર્ષિત અને સંતુષ્ટ થઈ અને તેણીનું મન આનંદિત અને પ્રીતિવાળું થયું. પરમ સુંદર મનવાળી થઈ.
કલ્પ [બારસા] સૂત્ર
તેનું હૃદય હર્ષથી પ્રફુલ્લિત થઈ ગયું. જેમ કદંબનું ફુલ મેઘની ધારાઓથી ખીલી ઉઠે છે, તેના કાંટા ઊભા થઈ જાય છે તે જ રીતે દેવાનંદાના રોમેરોમ ઊભાં થઈ ગયાં. સ્વપ્નાનું સ્મરણ કરે છે, સ્વપ્નાઓનું સ્મરણ કરીને તે પોતાની શય્યામાંથી ઊઠી અને ત્વરા વિનાની, ચપલતા વિનાની, ભય વિનાની, રાજહંસ જેવી ગતિએ ચાલતી, જ્યાં ઋષભદત્ત બ્રાહ્મણ છે ત્યાં આવે છે.
૨૪
ત્યાં આવીને ઋષભદત્ત બ્રાહ્મણનો ‘જય થાઓ વિજય થાઓ' એવા શબ્દો વડે વધાવે છે પછી ભદ્રાસને બેસીને જરા શાંત અને સ્વસ્થ થઈને બંને હાથ જોડી મસ્તકે અંજલિ જોડી આ પ્રમાણે બોલી, “હે દેવાનુપ્રિય ! હું આજે અર્ધનિદ્રિત અવસ્થામાં શય્યામાં સૂતી હતી ત્યારે આવા પ્રકારના ઉદાર અને શોભાયુક્ત ચૌદ મહાસ્વપ્નો જોઈને હું જાગી ગઈ. તે સ્વપ્નાં આ પ્રમાણે છે - હાથીથી લઈ નિર્ધમ અગ્નિ સુધી, હે દેવાનુપ્રિય ! તેવા ઉદાર યાવત્ ચૌદ મહાસ્વપ્નોનું વિશેષ કલ્યાણકારી શું ફળ મને મળશે તે કહો.''
[] ત્યારપછી તે ઋષભદત્ત બ્રાહ્મણ દેવાનંદા બ્રાહ્મણીની પાસેથી આ વાત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને હર્ષિત તથા સંતુષ્ટ થયા અને અત્યંત આહ્લાદ ભાવને પામ્યાં. જેવી રીતે મેધધારાથી સીંચાએલ કદંબપુષ્પ ખીલી ઉઠે છે તેવી જ રીતે તેને રોમાંચ ઉત્પન્ન થયો, તે સ્વપ્નોનું અવધારણ કરી
Page #22
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૧
૫
તેના ફળના અનુસંધાનમાં વિચાર કરવા લાગ્યા. વિચારીને પોતાના સ્વાભાવિક વિચક્ષણ મનનયુક્ત બુદ્ધિવિજ્ઞાનથી તે
સ્વપ્નોના અર્થ અવધારણ કરે છે. અર્થ નિશ્ચય કરીને દેવાનંદા બ્રાહ્મણીને આ પ્રમાણે કહે છે.
[૮] હે દેવાનુપ્રિયા ! ખરેખર જ ઉદાર (વિશિષ્ટ) એવાં સ્વપ્નાં જોયાં છે. કલ્યાણકારી, શિવરૂપ, ધન્ય અને મંગળરૂપ સ્વપ્ન જોયેલ છે, તમે આરોગ્યવર્ધક, દીર્ધાયુ આપનાર, કલ્યાણ કરનાર, મંગળ કરનાર એવાં સ્વપ્નાં જોયાં છે. હે દેવાનુપ્રિયા ! આ સ્વપ્નોનું વિશેષ ફળ એ છે કે તમને અર્થલાભ ભોગલાભ, પુત્રલાભ અને સુખલાભ થશે, હે દેવાનુપ્રિયા ! અવશ્યમેવ તમે નવમાસ સાડાસાત રાત્રિ દિવસ પસાર થતાં
જ પુત્રરત્નને જન્મ આપશો, તે પુત્ર હાથપગથી ઘણો જ સુકોમળ, પાંચે ઈન્દ્રિયોથી પરિપૂર્ણ શરીરવાળો હશે. શુભ લક્ષણો, શુભ ચિહ્નો અને શ્રેષ્ઠ ગુણવાળો થશે, માન, ઉન્માન અને પ્રમાણથી યુક્ત, સર્વાંગ સુંદર ચંદ્રની જેમ સૌમ્ય, કાન્ત, પ્રિય દેવકુમાર સર્દેશ થશે.
[૯] તે બાળક બાળભાવથી ઉન્મુક્ત થતાં, તે સઘળાં વિજ્ઞાનની પરિણતિ વાળો થતાં યૌવનવયને પ્રાપ્ત કરશે ત્યારે તે સાંગોપાંગ તથા રહસ્યયુક્ત ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ
કલ્પ [બારસા] સૂત્ર
તથા અથર્વવેદનું તેમ જ પાંચમો (વેદ) ઈતિહાસ તથા છઠ્ઠા નિઘંટુ (શબ્દકોષ)નો જ્ઞાતા થશે. ચારે વેદોના વિસ્તૃત વિષયને સ્મરણ કરનાર, ચારેય વેદોના રહસ્યોનો પારગામી તથા ચારે વેદોનો ધારક થશે. છ અંગનો જ્ઞાતા, પષ્ટિતંત્રમાં વિશારદ, સાંખ્ય, ગણિત, શિક્ષાકલ્પ, વ્યાકરણ, છંદ, વ્યુત્પત્તિશાસ્ત્ર,
જ્યોતિષચક્ર અને અનેક બ્રાહ્મણ સંબંધી અને પરિવ્રાજક શાસ્ત્રોમાં નિષ્ણાત બનશે.
૨૬
[૧૦] આ કારણથી હે દેવાનુપ્રિયા ! તમે ઉદાર સ્વપ્ન જોયાં છે યાવત્ આરોગ્યવર્ધક, સંતોષ પ્રદાતા, મંગળ અને કલ્યાણકારક સ્વપ્નો તમે જોયેલા છે.
[૧૧] ત્યારપછી તે દેવાનંદા બ્રાહ્મણી ઋષભદત્ત બ્રાહ્મણ પાસેથી સ્વપ્નાના ફળ સાંભળીને અને સમજીને ખૂબ હર્ષિત થઈ, હષ્ટતુષ્ટ બનીને બે હાથ ભેગા કરી દશ આંગળીને જોડીને, મસ્તકે આવર્ત કરીને તથા મસ્તકે અંજલિ કરીને ઋષભદત્ત બ્રાહ્મણને આ પ્રમાણે કહે છે :
[૧૨] હે દેવાનુપ્રિય ! આપે જે સ્વપ્નોનો અર્થ પ્રતિપાદન કરેલ છે તે સર્વથા સત્ય છે અવિતથ્ય (સાચો) છે, અસંદિગ્ધ છે, ઈચ્છિત (ઈચ્છવા યોગ્ય) છે, પ્રતીતિ છે. ઈચ્છિત અને
Page #23
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૧
૨૮
પ્રતિચ્છિત છે. હે દેવાનુપ્રિય! તે અર્થ સત્ય છે કે જે આપ કહો છો. તે સ્વપ્નોનાં ફળને સારી રીતે સ્વીકારે છે, સ્વીકારીને પછી દેવાનંદા ઋષભદત્ત બ્રાહ્મણની સાથે માનવસંબંધી શ્રેષ્ઠ સુખોનો ઉપભોગ કરતી વિચારવા લાગી.
કલ્પ [બારસા સૂત્ર શિવા, શચી, અંજુ, અમલા, અપ્સરા, નવમિકા, રોહિણી) (બાહ્ય, મધ્યમ અને આત્યંતર) ત્રણ પરિષદોનું સાત સેન્ય (ગંધર્વ નાટ, અશ્વ, ગજ, રથ, સુભટ-પાયદળ અને વૃષભ) સાત સેનાપતિઓ, ત્રણ લાખ છત્રીસ હજાર અંગરક્ષક દેવો અને સૌધર્મ દેવલોકમાં રહેલા અન્ય અનેક દેવ-દેવીઓનું આધિપત્ય કરતા રહેતા હતા. તે બધાના અગ્રેસર હતા. સ્વામીની માફક તે પ્રજાનું પાલનપોષણ કરતા હતા અને ગુરુસમાન મહાઆદરપાત્ર હતા. બધા દેવોની ઉપર પોતે નિયુક્ત કરેલા દેવોએ આપેલા આદેશને પ્રદર્શિત કરનારાં હતા. તે નિરંતર ઊંચ પ્રકારનું સંગીત, મધુર વીણા, કરતાલ, અન્ય વાજિંત્ર, મેધ ગંભીર રવ (અવાજ) કરનારા, મૃદંગ, શ્રેષ્ઠ ધ્વનિ ઉત્પન્ન કરનારા પડધમ, આ બધા દિવ્ય ભોગોપભોગ ભોગવતો આનંદથી રહે છે.
[૧૩] તે કાળે સમયે શક, દેવેન્દ્ર, દેવરાજ, વજપાણિ પુરંદર શતકતુ, સહસાક્ષ, મધવાન, પાકશાસન, દક્ષિણાર્ધલોકાધિપતિ, બત્રીસ લાખ વિમાનોનો સ્વામી, ઐરાવત નામના હાથી ઉપર બેસનાર સુરેન્દ્ર રજરહિત શ્રેષ્ઠ ઉત્તમ વસ્ત્રોને ધારણ કરનાર, માળા અને મુગટથી સુશોભિત શરીરવાળા અને જેના કોમળ કપાળ નવાંજ ઘડાયેલા સુંદર ચંચળ ચિત્ર વિચિત્ર અને ચલાયમાન સ્વર્ણમય કુંડલ યુગલની પ્રભાવી પ્રદીપ્ત છે, જે વિરાટ ઋદ્ધિ અને ધુતિને ધારણ કરનાર છે, મહાબળવાન અને મહાયશસ્વી છે, જેના ગળામાં લટકતી એવી સુંદર વનમાળા છે, જે સૌધર્મ દેવલોકના સૌધર્માવતંસક વિમાનની સુધર્મા સભામાં શક નામના સિંહાસન પર બેઠા છે.
[૧૪] તે ઈન્દ્ર બત્રીસ લાખ વિમાનોનું, ચોર્યાસી હજાર સામાનિક (ઈન્દ્રતુલ્ય ઋદ્ધિવાળા) દેવોનું, તેત્રીસ ત્રાયશિંશક દેવ (મંત્રીતુલ્ય એવા ત્રાયશિંશક દેવોને ઈન્દ્રના પૂજ્ય સ્થાનિય દેવ પણ કહેવામાં આવે છે.) (સોમ, યમ, વરુણ, કુબેર) ચાર લોકપાળના પરિવાર સહિત આઠ અગ્રમહિષીઓનું (પદ્મા,
[૧૫] તે ઈન્દ્ર પોતાના વિપુલ અવધિજ્ઞાનથી સંપૂર્ણ જંબુદ્વીપને જોતો જોતો રહેલો છે. તે સમયે તે શ્રમણ ભગવાન મહાવીરને જંબૂદ્વીપની અંદર ભારતવર્ષના દક્ષિણાઈ ભરતના બ્રાહારકુંડ-નગરમાં કોડાલ ગોત્રીય, ઋષભદત્ત બ્રાહાણની ભાર્યા જાલંધર ગોબીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયેલા જુએ છે.
જોઈને તેનું હૃદય હષ્ટ, તુષ્ટ, આનંદિત, પરમાનંદિત અને પ્રીતિવાળું બની જાય છે. પરમ સૌમનસ્ટિક બને છે,
Page #24
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ૧
૨૯
હર્ષથી તેનું હૃદય પ્રફુલ્લિત થઈ જાય છે. મેધધારાથી સિંચિત કદંબ વૃક્ષના સુગંધયુક્ત વિકસિત કુસુમોની માફક રોમાંચિત બની જાય છે. ખીલેલા ઉત્તમ કમળની જેમ નેત્ર તથા મુખ ખીલી ઊઠે છે. શ્રેષ્ઠ કડાં, પહોંચી, કેયુર (બાજુબંધ) મુગટ કુંડળ, તથા હારથી સુશોભિત વક્ષસ્થળવાળા, લાંબા, લટકતા વારંવાર ડોલતાં એવાં આભૂષણો ધારણ કરેલાં એવા સુરેન્દ્ર સંભ્રમ સહિત ત્વરાથી અને ચપળતાથી સિંહાસનથી ઊઠીને ઊભા થયા. ઉભા થઈને પાદપીઠથી નીચે ઊતર્યા.
નીચે ઊતરીને ઉત્તમ વેડુર્ય વરિષ્ઠ, ષ્ટિ, અંજન વિગેરે રત્નોથી યુક્ત, જાણે કુશળ કારીગરોથી નિર્મિત હોય એવા ચમક દમકવાળા મણિ અને મોતીઓથી મંડિત, પાદુકા ઉતારી. ઉતારીને દુપટ્ટાથી ઉત્તરાસંગ કરે છે, કરીને અંજલિથી બિડાયેલા અગ્ર હાથવાળા તે ઈન્દ્ર તીર્થંકર સન્મુખ સાત આઠ કદમ ચાલે છે, ચાલીને ડાબો ઘૂંટણ જમીન ઉપર સ્થાપે છે, સ્થાપીને જમણો પગ ભૂમિ ઉપર સીધો રાખીને ત્રણ વાર મસ્તકને પૃથ્વી ઉપર લગાડી કંઈક નમે છે, નમીને કડાં અને ત્રુટિતથી યુક્ત ભુજાને સંકોચે છે. બંને ભુજાઓને સંકોચીને બે હાથ જોડીને દસેય નખ જોડાયેલા રહે એ રીતે ભેગા કરીને મસ્તકે આવર્ત કરીને માથે અંજલિ જોડીને તેઓ આ પ્રમાણે બોલ્યા :
[૧૬/૧] અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ. (અરિહંત
કલ્પ [બારસા] સૂત્ર ભગવાન કેવા છે ?) ધર્મની આદિ કરનારા, ધર્મ-તીર્થની સ્થાપના કરનારા, પોતે પોતાની જ મેળે સમ્યક્ બોધને પામનારા, પુરુષોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ શ્વેત કમળ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન, લોકમાં ઉત્તમ, લોકના નાથ, લોકના હિતકર્તા, લોકમાં દીપક સમાન. લોકમાં ઉધોત કરનારા, અભયદાન આપનારા, જ્ઞાનરૂપી નેત્ર દેનારા, મોક્ષમાર્ગના ઉપદેશક, શરણ આપનારા, સંયમ જીવન આપનારા, સમ્યકત્વ રૂપી બોધ દેનારા, ધર્મના ઉપદેશક, ધર્મના નેતા. ધર્મથના સારથી છે...
30
पुरिम - चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण- हराइ थेरावली चरितं
— * — * -
Page #25
--------------------------------------------------------------------------
________________
યામ્માન
કલ્પ [બાસાં સૂત્ર
વ્યાખ્યાન-૨
पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरितं
પર્યુષણ મહાપર્વ
દિવસ-૪ વ્યાખ્યાન-૨
[૧૬/૨] ચાર ગતિનો અંત કરનાર એવા શ્રેષ્ઠ ધર્મના ચક્રવર્તી છે.
ભવસાગરમાં દ્વીપસમાન, રક્ષણ કરનાર, શરણરૂપ, આશ્રયરૂપ અને આધારરૂપ છે. અખંડ અનુપમ એવા શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનના ધારણ કરનારા, પ્રમાદથી રહિત, સ્વયં રાગદ્વેષને જીતનારા, બીજાને જીતાડનારા, પોતે સંસાર સાગરથી તરી જનારા અને બીજાને તારનારા છે. પોતે બોધને પામેલા અને બીજાને બોધ આપનારા છે. પોતે કર્મથી મુક્ત છે અને બીજાને કર્મથી મુક્ત કરાવનાર છે. સર્વજ્ઞ, સર્વદર્શી છે તથા શિવરૂપ (મંગળમય), અચળ-સ્થિર, અરજ-રોગરહિત, અનંતઅંત હિત, અક્ષય-ક્ષય રહિત, અવ્યાબાધ-બાધા પીડા રહિત, અપુનરાવૃત્તિ-જ્યાંથી ફરી પાછા ફરવું નથી એવા સિદ્ધગતિ નામના સ્થાનને જેઓ પામી ગયા છે એવા ભયને જીતનારા, રાગદ્વેષને જીતનારા એવા ભગવાનને મારા નમસ્કાર થાઓ.
નમસ્કાર થાઓ શ્રમણ ભગવાન મહાવીરને કે જેઓ ધર્મની આદિ કરનારા છે, ચરમ તીર્થકર છે. પૂર્વ તીર્થકરોએ
Page #26
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૨
૩૪.
કલ્પ [બાસા] સૂત્ર
બતાવેલા અને અપુનરાવૃત્તિ-સિદ્ધગતિને પામવાની અભિલાષાવાળા છે. અહીં (સ્વર્ગમાં) રહેલો હું ત્યાં (દેવાનંદાના) ગર્ભમાં રહેલા ભગવાનને વંદન કરું છું. ત્યાં રહેલા ભગવાન અહીં રહેલા મને જુઓ આ પ્રમાણે ભાવના ભાવીને દેવરાજ દેવેન્દ્ર શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમન કરે છે. વંદન તથા નમસ્કાર કરીને પોતાના શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસે છે.
[૧૮] પરંતુ લોકમાં આવા પ્રકારે આશ્ચર્યકારી બનાવો પણ અનંત અવસર્પિણી ઉત્સર્પિણી વીતી ગયા પછી થાય છે.
જ્યારે અરિહંત ભગવાન, ચવુર્તી, બલદેવ, વાસુદેવ તેવા પ્રકારના નામ ગોત્ર કર્મ ક્ષીણ ન થવાથી (સ્થિતિક્ષયના અભાવે) સ વિપાક વડે કર્મ નહિ ભોગવવાને લીધે, કર્મોની નિર્જરા ન થવાથી તેમજ તેવા કર્મના ઉદયથી તેઓ અન્ત કુળમાં, પ્રાન્ત કુળમાં, તુચ્છકુળમાં, દરિદ્રકુળમાં, કૃપણકુળમાં, ભિક્ષુકકુળમાં અતીતકાળમાં આવ્યા છે, વર્તમાનમાં આવે છે અને ભવિષ્યકાળમાં આવશે. કુક્ષિમાં ગર્ભરૂપે ભૂતકાળમાં ઉત્પન્ન થયા છે, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં પણ થશે. પરંતુ ભૂતકાળમાં પણ ત્યાં તેમણે જન્મ લીધો નથી, વર્તમાનમાં લેતા નથી તેમ ભવિષ્યમાં જન્મ લેશે પણ નહીં.
[૧] તે પછી તે શક્ર, દેવેન્દ્ર દેવરાજને આવા પ્રકારનો અધ્યવસાય ચિંતન તથા અભિલાષારૂપે મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે આવું પહેલાં ક્યારેય થયું નથી, વર્તમાનમાં થતું નથી તેમ ભવિષ્યમાં થશે નહિ કે અરિહંતો, (તીર્થકરો) ચક્રવર્તીઓ, બળદેવો, વાસુદેવો, અંત્યકુળમાં, પ્રાંતકુળમાં, અધમકુળમાં તુચ્છકુળમાં, દરિદ્રકુળમાં, કૃપણ-કુળમાં, ભિક્ષુકુળમાં અથવા બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હોય, જન્મતા હોય અથવા જન્મે.
આ પ્રમાણે ખરેખર અરિહંતો, ચવર્તીઓ, બળદેવો, વાસુદેવો, ઉગ્રકુળમાં, ભોગકુળમાં રાજન્યકુળમાં, ઈક્વાકુ કુળમાં, ક્ષત્રિયકુળમાં, હરિવંશકુળમાં, તથા તેવા પ્રકારના બીજા પણ ઉત્તમ જાતિ અને કુળવાળા વંશોમાં જન્મ્યા હતા, જન્મે છે અને જન્મશે.
[૧૯] (શક્રેન્દ્ર વિચાર કરે છે) તે શ્રમણ ભગવાન મહાવીર જંબૂદ્વીપ નામના દ્વીપમાં, ભરતક્ષેત્રમાં બ્રાહ્મણકુંડ ગ્રામ નામના નગરમાં કોડાલગોબીય ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધરગોટીયા દેવાનંદા બ્રાહ્મણીના ઉદરમાં ગર્ભરૂપે આવ્યા છે.
[૨૦] ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રનો એવો જીતાચાર છે કે અરિહંત
42/3]
Page #27
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ૨
૩૫
ભગવાનને, તેવા પ્રકારના અંતકુળ, પ્રાંતકુળ, તુચ્છકુળ, દરિદ્રકુળ, ભિક્ષુકકુળ, કૃપણકુળમાં આવ્યાં હોય તો તેમને ત્યાંથી ઉપાડીને ઉગ્રકુળ, ભોગકુળ, રાજન્યકુળ, જ્ઞાતકુળ, ક્ષત્રિયકુળ, હરિવંશકુળ અને તે જાતના બીજા પણ વિશુદ્દ જાતિ કુળ વંશોમાં સમ્યક્ષણે (સંહરિત) લાવીને મૂકવા.
તેથી મારા માટે આ શ્રેયસ્કર છે કે ચરમ તીર્થંકર
શ્રમણ ભગવાન મહાવીરને કે જે પૂર્વ તીર્થંકરો દ્વારા નિર્દિષ્ટ છે, બ્રાહ્મણકુંડ ગ્રામ નગરથી-કોડાલ ગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધર ગોત્રીયા દેવાનંદા બ્રાહ્મણીના
ઉદરમાંથી ક્ષત્રિયકુંડ ગ્રામનગરના જ્ઞાતવંશીય ક્ષત્રિયોમાંના કાશ્યપ-ગોત્રીય સિદ્ધાર્થ ક્ષત્રિયની ભાર્યા વાશિષ્ઠ ગોત્રીય ત્રિશલા ક્ષત્રિયાણીના ઉદરમાં ગર્ભરૂપ પરિવર્તન કરવું અને જે ત્રિશલા ક્ષત્રિયાણીનો ગર્ભ છે તેને તે દેવાનંદા બ્રાહ્મણીના ઉદરમાં ગર્ભરૂપે સ્થાપિત કરવો.
શક્રેન્દ્રે આ રીતે વિચાર કર્યો અને વિચાર કરીને પાયદળ સેનાના અધિપતિ હરિલૈગમેષી દેવને બોલાવે છે. બોલાવીને તેને આ પ્રમાણે આદેશ કરે છે.
[૨૧] હે દેવાનુપ્રિય નિશ્ચયથી આ પ્રમાણે ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનમાં એવું બનતું નથી અને ભવિષ્યમાં એવું બનશે નહિ કે અરિહંતો, ચવર્તીઓ બળદેવો, વાસુદેવો અંત કુળ, પ્રાંત કુળ, કૃપણ કુળ, દરિદ્ર કુળ, તુચ્છ કુળ,
કલ્પ [બારસા] સૂત્ર
ભિક્ષુક કુળ વગેરેમાં ભૂતકાળે આવ્યા હોય, વર્તમાને આવતા હોય, અથવા ભવિષ્યમાં આવે, નિશ્ચયથી અરિહંતો, ચક્રવર્તીઓ, બળદેવો, વાસુદેવો, ઉગ્રકુળમાં, ભોગકુળમાં, રાજન્યકુળમાં, જ્ઞાતકુળમાં, ક્ષત્રિકુળમાં, ઈક્ષ્વાકુકુળમાં, હરિવંશકુળમાં તથા તેવા પ્રકારના વિશુદ્ધ કુળ વંશોમાં અતીતકાળમાં આવ્યા હતા. વર્તમાનમાં આવે છે અને ભવિષ્યમાં આવશે.
૩૬
[૨૨] પરંતુ આવો પણ ભાવ થયો છે કે જે લોકોમાં આશ્ચર્યભૂત છે. આવી ઘટના અનંત અવસર્પિણી, ઉત્સર્પિણી પસાર થતાં ક્વચિત્ બને છે. જ્યારે નામ ગોત્ર કર્મ ક્ષીણ થતું નથી, તેનું પૂર્ણ વેદન થતું નથી, પૂર્ણ રીતે નિર્જરતું નથી ત્યારે તે ઉદયમાં આવે છે તે વખતે અરિહંતો, ચક્રવર્તીઓ, બળદેવો, વાસુદેવો, અંતકુળમાં પ્રાંતકુળમાં, ભિક્ષુકકુળમાં, ભૂતકાળમાં આવ્યાં હતા, વર્તમાનમાં આવે છે અને ભવિષ્યમાં આવશે. પરંતુ તેઓએ ત્યાં ભૂતકાળમાં જન્મ લીધો નથી, વર્તમાનમાં લેતા નથી અને ભવિષ્યમાં જન્મ લેશે નહિ.
[૨૩] (પરંતુ) આ શ્રમણ ભગવાન મહાવીર જંબુદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રના બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં કોડાલગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધર ગોત્રીયા દેવાનંદા બ્રાહ્મણીના ઉદરમાં ગર્ભપણે ઉત્પન્ન થયેલ છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૨
કલ્પ [બારસાં] સૂત્ર
[૨૪] એટલે અતીતકાળના, વર્તમાનકાળના ભવિષ્યકાળના દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રોનું આ કર્તવ્ય (કુળપરંપરાકુળાચાર) છે કે તે અરિહંત ભગવંતને તેવા પ્રકારના અંતકુળ, પ્રાંતકુળ, તુચ્છકુળ, કૃપણકુળ, દરિદ્રકુળ, ભિક્ષુકકુળ અથવા તો બ્રાહ્મણકુળોમાંથી ઉપાડી તેવા ઉગ્રકુળોમાં ભોગકુળોમાં, રાજજકુળોમાં જ્ઞાતૃવંશના કુળોમાં, ક્ષત્રિયવંશના કુળોમાં ઈક્વાકુ વંશના કુળોમાં, હરિવંશ અથવા તેવા પ્રકારના અન્ય પણ વિશુદ્ધ જાતિ કુળવાળા વંશોમાં સંહરણ કરી દે છે.
થયા યાવત્ હર્ષિત હૃદયથી બન્ને હાથ ભેગા કરી અંજલિબદ્ધ થઈને “દેવની જેવી આજ્ઞા” આ પ્રમાણે તે આજ્ઞા-વચનનો વિનયપૂર્વક સ્વીકાર કરે છે અને સ્વીકાર કરીને દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્રની પાસેથી નીકળે છે, નીકળીને ઉત્તરપૂર્વ દિશા તરફ અર્થાત્ ઈશાન ખૂણામાં જાય છે. ત્યાં જઈને વૈક્સિસમુદ્ઘાતથી સમવહત થાય છે. થઈને સંખ્યાત યોજન વિસ્તૃત લાંબા દંડાના આકારના પુદ્ગલોને બહાર કાઢે છે.
જેવા રનનાં, વજના, વેડૂર્યનાં, લોહિતાક્ષનાં, મસારગલનાં, હંસગર્ભનાં પુલકનાં, સૌગલ્પિકનાં જ્યોતિસનાં, અંજનના, અંજનપુલનાં, રજતનાં જાતરૂપનાં, સુભગનાં, અંકનાં, સ્ફટિકનાં અને અરિષ્ટ વગેરે બધી જાતના રત્નોનાં જેવાં સ્થૂળ પુદ્ગળો કાઢે છે અને તેના બદલે સૂક્ષ્મ અને સારરૂપ પુગળોને ગ્રહણ કરે છે.
[૫] તેથી (હરિણગમેપીને આદેશ આપતાં કહે છે કે - હે દેવાનુપ્રિય! તું જા અને શ્રમણ ભગવાન મહાવીરને બ્રાહ્મણકુંડ ગ્રામ નગરથી કોપાલ ગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધર ગોટીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી ક્ષત્રિયકુંડ ગ્રામ નગરના જ્ઞાતવંશીય ક્ષત્રિયોના કાશ્યપ ગોત્રીય સિદ્ધાર્થ ક્ષત્રિયની વાશિષ્ઠ ગોટીયા ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભરૂપે સંહરિત કર અને સંહરિત કરીને ફરી પાછી મારી આજ્ઞા મને અર્પિત કર અર્થાત મને સૂચિત કર.
[૨] આ રીતે તે (હરિપ્લેગમેષી) ફરીને બીજી વાર પણ વૈક્રિય સમુહ્નાત કરે છે. પોતાના મૂળ શરીરથી જુદું બીજું ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે. બનાવીને ઉત્કૃષ્ટ, વરાયુક્ત ચપળ, અત્યંત તીવગતિવાળી, પ્રચંડ વેગવાળી, શીઘ, દિવ્ય દેવગતિથી ચાલે છે. ચાલીને તિરછા અસંખ્યદ્વીપ સમુદ્રોના મધ્યમાં થઈને જ્યાં જંબૂઢીપ છે, જ્યાં ભરતક્ષેત્ર-ભારતવર્ષ છે, જ્યાં બ્રાહમણકુંડગ્રામ નગર છે, જ્યાં ઋષભદત્ત બ્રાહ્મણનું ઘર છે, જ્યાં દેવાનંદા બ્રાહ્મણી છે ત્યાં આવે છે.
[૨૬] ત્યારબાદ પદાતિ સેનાના સેનાપતિ હરિબૈગમેલી દેવ દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રની આ આજ્ઞા સાંભળીને પ્રસન્ન
Page #29
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૨
૪૦
કલ્પ [બાસાં સૂત્ર (શીઘતાયુક્ત) ચપળ (ફૂર્તિયુક્ત) વેગયુક્ત, ઉપર તરફ જનારી શીઘ દિવ્ય દેવગતિથી તિરછા અસંખ્યાત દ્વીપ સમુદ્રોની વચ્ચોવચ્ચ થઈને અને હજાર-હજાર યોજનમાં વિરાટ પગલાં ભરતો ઉપર ચડે છે, ઉપર ચડીને જે તરફ સૌધર્મ નામનો કલ્પ છે, સૌધર્માવલંસક વિમાન છે તેમાં શક નામના સિંહાસન ઉપર દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્ર બેઠા છે ત્યાં આવે છે. આવીને દેવેન્દ્ર દેવરાજ અને તેની આજ્ઞા શીધ્ર પાછી સમર્પિત કરે છે અર્થાત્ આજ્ઞાનુસાર કાર્ય કરી દીધાની સૂચના આપે છે.
ત્યાં આવીને ગર્ભમાં રહેલા શ્રમણ ભગવાન મહાવીરને જોતાં જ પ્રણામ કરે છે. પ્રણામ કરીને દેવાનંદા બ્રાહ્મણીને અને બધા પરિજનોને અવસ્થાપિની નિદ્રા આપે છે અવસ્થાપિની નિદ્રા આપીને અશુભ પુદ્ગળોને દૂર કરે છે. દૂર કરીને શુભ પુદ્ગળોને સ્થાપિત કરીને “હે ભગવાન ! આપની આજ્ઞા હોજો' એમ કહીને શ્રમણ ભગવાન મહાવીરને જરા પણ કષ્ટ ન થાય એ રીતે બંને હાથનું સંપુટ બનાવીને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને જ્યાં ક્ષત્રિય કુંડગ્રામ નગર છે,
જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિનું ઘર છે, જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી છે ત્યાં આવે છે.
ત્યાં આવીને ત્રિશલા ક્ષત્રિયાણીને તથા તેના પરિવારને અવસ્થાપિની નિદ્રા આપે છે. અવસ્થાપિની નિદ્રામાં સુવડાવીને અશુભ અને અસ્વચ્છ પુદ્ગળોને દૂર કરે છે અને શુભ પુગળોને પ્રક્ષિપ્ત કરે છે. શુભ પુદ્ગળોને પ્રક્ષિપ્ત કરીને શ્રમણ ભગવાન મહાવીરને સુખપૂર્વક બાધારહિત ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં (ઉદરમાં) ગર્ભરૂપે સ્થાપિત કરે છે અને જે ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં (ઉદરમાં) ગર્ભ હતો તેને સંહરીને જાલંધર ગોબિયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં સ્થાપિત કરે છે. સ્થાપિત કરીને જે દિશાએથી તે આવ્યો હતો તે દિશામાં ફરી ચાલ્યો જાય છે.
[૨૯] તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. મને સંહરણ કરવામાં આવશે તે જાણતા હતા. સંહરણ થતું હતું તે જાણતા ન હતા પણ સંહરણ થઈ ગયું તે જાણતા હતા.
[૩૦] તે કાળે તે સમયે જ્યારે વર્ષાઋતુ ચાલતી હતી અને વર્ષાઋતુનો તે ત્રીજો માસ અને પાંચમો પક્ષ ચાલતો હતો અર્થાત્ આસો વદ-૧૩ને દિવસે ભગવાન સ્વર્ગથી ટ્યુત થયા અને દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભમાં આવ્યા ને વ્યાસી રાત્રિ દિવસ પસાર થઈ ગયાં હતાં અને ગ્યાસીમો દિવસ ચાલી રહ્યો હતો ત્યારે તેરસને દિવસે મધ્યરાત્રિના સમયે, ઉત્તરાફાગુની નક્ષત્રનો યોગ થતાં પોતાના હિતની કાંક્ષાવાળા
[૨૮] જ્યારે તે પાછો જાય છે ત્યારે તે ઉત્કૃષ્ટ, વરિત
Page #30
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૨
૪૨
કલ્પ [બારસા સૂત્ર
હરિર્ઝેગમેષી દેવે શકની આજ્ઞાથી માહણકુંડ ગ્રામ નગરમાંથી કોડાલગોત્રીય કષભદત્ત બ્રાહ્મણની ભર્યા જાલંધર ગોબીયા દેવાનંદા બ્રાહાણીના ઉદરમાંથી ક્ષત્રિયકુંડ ગ્રામ નગરના જ્ઞાતૃક્ષત્રિય, કાશ્યપગોળીય સિદ્ધાર્થ ક્ષત્રિયની ભાર્યા વાસિષ્ઠ ગોટીયા ત્રિશલા ક્ષત્રિયાણીના ઉદરમાં પોતાના દિવ્ય પ્રભાવથી ભગવંતને સુખપૂર્વક સંપર્યા–સંસ્થાપિત કર્યા.
[૩૧] શ્રમણ ભગવાન મહાવીર (તે સમયે) ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. “મારું અહીંથી સંહરણ થશે” તે જાણતા હતા. સંહરણ થઈ રહેલ છે તે જાણતા ન હતા, “સંહરણ થઈ ગયું છે' તે જાણતા હતા.
[33] જે રાતે શ્રમણ ભગવાન મહાવીરને જાલંધર ગોત્રીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી વાસિષ્ઠ ગોબીયા ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભપણે સંહરાયા, તે રાત્રિએ તે ત્રિશલા ક્ષત્રિયાણી જે ભવ્ય ભવનમાં નિદ્રા લઈ રહેલ હતી તે વાસગૃહનો અંદરનો ભાગચિત્રોથી સુશોભિત હતો. બહારનો ભાગ ચૂનાથી ધોળાયેલ હતો. ઘસીને ચીકણો, સુંવાળો તથા ચમકદાર બનાવેલ હતો. ઉપર છતમાં વિવિધ પ્રકારનાં ચિત્રો ચિતરેલાં હતાં. મણિ-રત્નોની ઝગઝગાટ કરતી જ્યોતિથી ત્યાંનો અંધકાર નષ્ટ થઈ ગયો હતો. નીચે ફર્શનો ભાગ સમતલ અને સુરચિત હતો. તેના ઉપર પાંચ રંગનાં સરસસુગંધિત ફૂલો જ્યાં ત્યાં વિખરાયેલાં પડ્યાં હતાં.
તે વાસગૃહ કાલાગુરુ, ઉત્તમ કુંદર, લોબાન વગેરે વિવિધ જાતના ધૂપથી મહેકી રહેલ હતો. અન્ય પણ સુગંધિત પદાર્થોની સુગંધિથી તે સુગંધિત હતો. ગંધ દ્રવ્યની ગોળીની માફક તે સુગંધિત હતો. એવા શ્રેષ્ઠ વાસગૃહમાં તે એવી જાતના પલંગ ઉપર સૂતેલ હતી કે જેનાં ઉપર પ્રમાણયુક્ત ઉપધાન (તકિયા) હતા. માથા અને પણ બન્ને બાજુ ઉપધાન રાખેલ હતાં.
તે શય્યા બન્ને બાજુથી ઉન્નત અને મધ્યમાં નીચી હતી. ગંગા નદીના તટની રેતી સમાન છે મુલાયમ અને કોમળ હતી. સ્વચ્છ અળસીના વસ્ત્રથી વીંટળાયેલ હતી અને ધૂળ ન પડે તે રીતે આચ્છાદિત હતી. તેના ઉપર લાલવસ્ત્રની મચ્છરદાની નાખેલી હતી. તે મૃગચર્મ, કીંમતી ઊંચા રૂ, બૂર
[૩૨] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીરને જાલંધર ગોબીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી વાશિષ્ઠ ગોનીયા ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભરૂપે સંહરાયા તે રણે તે દેવાનંદા બ્રાહમણી તેની શય્યામાં અર્ધ નિદ્રાવસ્થામાં હતી. તે સમયે તેણે એવું સ્વપ્ન જોયું કે મારાં ઉદર, કલ્યાણકારી, શિવરૂપ, ધન્ય, મંગળરૂપ, શ્રી યુક્ત ચૌદ મહાસ્વપ્નાં ત્રિશલા ક્ષત્રિયાણીએ હરી લીધાં છે. એવું જોઈને તેણી જાગી. તે ચૌદ મહાસ્વપ્ન છે-હાથી, વૃષભ વગેરે.
Page #31
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ૨
*૩
નામની વનસ્પતિ, માખણ, આકડાનું રૂ વગેરે કોમળ વસ્તુઓની માફક મુલાયમ હતી. તથા શય્યા સજાવવાની કળા અનુસાર તેને સજાવવામાં આવી હતી, તેની આજુબાજુ સુગંધિત પુષ્પ અને સુગંધિત ચૂર્ણ વિખરાયેલ હતાં.
તે શય્યા ઉપર અર્ધ નિદ્રાવસ્થામાં સૂતેલી (ત્રિશલા ક્ષત્રિયાણીએ) પાછલી રાત્રિએ આવા પ્રકારનાં ઉત્તમ ચૌદ મહાસ્વપ્નો જોયાં અને જોઈને જાગી.
[૩૪] તે ચૌદ મહાસ્વપ્ન આ પ્રમાણે છે :
(૧) ગજ (૨) વૃષભ (3) સિંહ (૪) અભિષેક કરાતા લક્ષ્મી (૫) પુષ્પમાળા (૬) ચંદ્ર (૭) સૂર્ય (૮) ધ્વજા (૯) કુંભ (૧૦) પદ્મ સરોવર (૧૧) સમુદ્ર (૧૨) વિમાન-ભવન (૧૩) રત્નરાશિ (૧૪) ધૂમાડા વગરનો અગ્નિ.
[૩૫] તે ત્રિશલા ક્ષત્રિયાણી સર્વપ્રથમ સ્વપ્નમાં હાથીને જુએ છે. તે હાથી ચાર દાંતવાળો અને ઊંચો હતો તથા તે વરસી ગયેલા મેધની જેમ શ્વેત, હારના સમૂહની માફક ઉજ્જવળ, ક્ષીર સમુદ્રની માફક ધવલ, ચન્દ્ર કિરણોની માફક ચમકદાર, પાણીનાં ટીંપાની માફક નિર્મળ અને ચાંદીના પર્વતની જેમ સફેદ હતો.
તેના ગંડસ્થલમાંથી મદ ઝરી રહેલ હતું જેની સુગંધ
કલ્પ [બારસા] સૂત્ર
લેવા માટે ભ્રમરો ગુંજારવ કરી રહેલ હતા. તે હાથી શકેન્દ્રના હાથી ઐરાવતની માફક ઉન્નત હતો. તે અત્યંત શુભ તથા શુભ લક્ષણોથી યુક્ત હતો. તેનો છાતીનો ભાગ વિશાળ હતો. એવા હાથીને ત્રિશલા પ્રથમ સ્વપ્નમાં જુએ છે.
૪૪
[૩૬] તે પછી ત્રિશલાદેવી બીજા સ્વપ્નમાં વૃષભને જુએ છે. તે વૃષભ શ્વેત કમળની પાંખડીઓના સમૂહથી પણ અધિક રૂપની પ્રભાળો હતો. કાંતિપૂંજની દિવ્ય પ્રભાથી સર્વત્ર પ્રદીપ્ત
હતો. તેની વિરાટ કાંધ અત્યન્ત ઊભરાયેલ અને મનોહર
હતી. તેનાં રોમ સૂક્ષ્મ અને અતિ સુંદર હતાં. તેમજ સુકોમળ હતાં. તેના અંગ સ્થિર, સુગઠિત, માંસલ અને પુષ્ટ હતાં. તેના શિંગડાં વર્તુળાકાર, સુંદર, ઘી જેવા ચીકણાં અને તીક્ષ્ણ હતાં. તેના દાંત અક્રૂર (હિંસક નહિ એવા) ઉપદ્રવ રહિત, એક સરખી કાંતિવાળા, પ્રમાણસર તથા શ્વેત હતાં. તે વૃષભ અગણિત ગુણોરૂપી મંગલોના ધામ સમાન હતો. [બીજું સ્વપ્ન]
[૩] ત્યારપછી ત્રિશલા ક્ષત્રિયાણી ત્રીજા સ્વપ્નામાં સિંહને જુએ છે. તે સિંહ હાર-સમૂહ, ક્ષીરસાગર, ચંદ્રકિરણો, જળ-કણ અને રજત પર્વત સમાન અત્યંત ઉજ્જવળ હતો, રમણીય હતો, દર્શનીય હતો, સ્થિર અને દૃઢ પંજાવાળો હતો. તેની દાઢો ગોળ, અતિ પુષ્ટ, અંતરરહિત, શ્રેષ્ઠ અને તીક્ષ્ણ
Page #32
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૨
કલ્પ [બાસાં સૂત્ર
હતી કે જેનાથી તેનું મોટું સુશોભિત દેખાતું હતું. તેના બંને હોઠ સ્વચ્છ, ઉત્તમ કમળની જેમ કોમળ, પ્રમાણસર અને સુંદર હતા. તેનાં તાળવાં રક્ત કમળની જેમ લાલ અને સુકોમળ હતાં. તેની જીભ લપલપાયમાન થઈ રહી હતી.
તેનાં બંને નેત્ર સુવર્ણકારના પાત્રમાં રાખેલાં તપેલાં ગોળ સ્વર્ણ સમાન ચમકદાર વિજળીની માફક ચમકતાં હતાં, તેની વિશાળ જાંધો અત્યંત પુષ્ટ અને ઉત્તમ હતી. તેની કાંધ પરિપૂર્ણ અને નિર્મળ હતી. તેની દીર્ધ કેશવાળી કોમળ, સૂક્ષ્મ, ઉજ્જવલ, શ્રેષ્ઠ લક્ષણયુક્ત અને વિસ્તૃત હતી. ઉન્નત પૂંછડું કુંડળના આકારે અને શોભાયુક્ત હતું. તેના નખ ઘણા તીક્ષ્ણ હતા. તેની આકૃતિ ઘણી સૌમ્ય હતી અને નવીન પાલવની માફક ફેલાયેલ મનોહર જીભ હતી. એવા સિંહને આકાશમાંથી લીલાપૂર્વક નીચે ઊતરતો અને પોતાના મુખમાં પ્રવેશ કરતો જુએ છે – ત્રિીજું સ્વપ્ન.
હતા તથા માંસયુક્ત ઉભરાયેલા, પાતળા ત્રાંબાની માફક લાલ અને નિષ્પ હતા.
તેણીના હાથ અને પગકમળ-દળ સમાન કોમળ હતાં. તેની આંગળીઓ પણ સુકોમળ અને શ્રેષ્ઠ હતી, પિંડલીઓજાંઘ કુવૃન્દના આવર્ત સમાન અનુક્રમે ગોળ હતી. તેણીના બન્ને ઘૂંટણ શરીર પુષ્ટ હોવાને લીધે બહાર દેખાય નહિ તેવાં હતાં. તેણીની જાંઘ ઉત્તમ હાથીની સૂંટની માફક પરિપુષ્ટ હતી. તેણીની કેડનો ભાગ મનોહર અને સુવિસ્તૃત કનકમય કંદોરાથી યુક્ત હતો. તેની રોમરાજિ શ્રેષ્ઠ અંજન, ભ્રમર અને મેધસમૂહ સમાન શ્યામ વર્ણવાળી તથા સરસ, સીધી, ક્રમબદ્ધ, અત્યંત પાતળી, મનોહર પુષ્પાદિની જેમ મૃદુ અને રમણીય હતી, નાભિમંડળના કારણે તેની જાંઘ સરસ, સુંદર અને વિશાળ હતી.
તેણીની કમર મુઠીમાં આવી જાય એટલી પાતળી અને સુંદર બિવલીથી યુક્ત હતી. તેણીનાં અંગોપાંગ અનેકવિધ મણિયો, રત્નો, સુવર્ણ તથા વિમલ લાલ સુવર્ણના આભૂષણોથી સુશોભિત હતાં. તેણીનાં સ્તનયુગલ સોનાનાં કળશની માફક ગોળ અને કઠ્ઠણ હતાં, તથા વક્ષસ્થળ મોતીઓના હારથી અને કુંદ પુષ્પમાળાથી દેદીપ્યમાન હતાં. તેના ગળામાં નેત્રોને પ્રિય લાગે એવી જાતના હાર હતા કે જેમાં મોતીઓનાં ઝૂમખાં લટકી રહેલ હતાં. સુવર્ણમાળા તેમજ મણિસૂત્ર પણ બિરાજી રહેલ હતાં. તેણીના બન્ને કાનોમાં ચમકદાર કુંડલ પહેરેલ હતાં અને તે ખભા સુધી લટકતાં હતાં. મુખથી અત્યંત શોભા
[૩૮] ત્યારપછી પૂર્ણ ચંદ્ર સમાન મુખવાળી ત્રિશલા ક્ષત્રિયાણી ચોથા સ્વપ્નમાં લક્ષ્મીદેવીને જુએ છે. તે લક્ષ્મી અત્યંત ઉન્નત હિમવાન પર્વત ઉપર ઉત્પન્ન થયેલ શ્રેષ્ઠ કમળના આસન ઉપર સંસ્થિત હતી. પ્રશસ્ત રૂપવતી હતી, તેણીના ચરણ યુગલ સારી રીતે સ્થાપન કરેલા સુવર્ણમય કાચબાની જેમ ઉન્નત હતાં. તેણીના અંગુઠા ઉભરાયેલા અને પુષ્ટ હતા. તેણીના નખ રંગથી રંગાયેલા હોવા છતાં પણ રંજિત લાગતા
Page #33
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૨
કલા [બારસાં સૂત્ર
ગુણને લીધે તે અતીવ સુશોભિત હતી.
તેણીના બન્ને હાથમાં દેદીપ્યમાન કમળ હતાં. જેમાંથી મકરન્દ ટપકી રહેલ હતું. આનંદને ખાતર વિંજવામાં આવતા પંખાથી સુશોભિત હતી. તેણીના કેશ-પાશ પૃથક પૃથક્ અને ગુચ્છા વગરના તથા કાળા, સઘન, સારી રીતે ચીકણા અને કમર સુધી લંબાયેલ હતા. તેણીનો નિવાસ પદ્મદ્રહના કમળ ઉપર હતો. તેનો અભિષેક હિમવંત પર્વતના શિખર ઉપર રહેલાં દિગ્ગજોની વિશાળ અને પુષ્ટ સૂટમાંથી નીકળતી જળધારાથી થતો હતો એવી ભગવતી લક્ષ્મીદેવીને ત્રિશલા દેવીએ ચોથા સ્વપ્નમાં જોઈ.
-
X
-
X
-
पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं
- X
- X
–
Page #34
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૩
કલ્પ [બારસા સૂત્ર
વ્યાખ્યાન-૩]
पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरितं
પર્યુષણ મહાપર્વ
દિવસ-૫
વ્યાખ્યાન-૩
[૩૯] ત્યારપછી ત્રિશલા ક્ષત્રિયાણીએ પાંચમા સ્વપ્નમાં આકાશમાંથી નીચે ઊતરતી સુંદર પુષ્પોની સુરભિગંધી માળા જોઈ. તે માળામાં તાજાં ફૂલોથી ગૂંથેલી ઘણી રમણીય માળાઓ હતી, તે માળામાં ચંપક અશોક, પુન્નાગ, નાગકેશર, પ્રિયંગુ, શિરીષ, મોગરો, મલ્લિકા, જાઈ, જૂઈ, અકોડા, કોક્સ, કોરંટ, ડમરાનાં પાન, નવમલ્લિકા, બકુલ, તિલક, વાસંતી, સૂર્યવિકાસી અને ચંદ્રવિકાસી કમળો, પાંડલ કંદ, અતિમુક્તક અને સહકારનાં ફૂલ ગૂંથેલાં હતાં અને તેની અનુપમ મનોહર સુગંધથી દસેય દિશાઓ મહેકી રહી હતી. સર્વ ઋતુઓમાં ખિલનારાં પુષ્પોથી તે તૈયાર થયેલ હતી.
તે માળાનો રંગ મુખ્યપણે સફેદ હતો અને અહીંતહીં જુદા જુદા રંગોનાં પુષ્પો પણ ગૂંથેલ હતાં કે જેનાથી તે ઘણી જ મનોહર અને રમણીય લાગતી હતી. વિવિધ રંગોના કારણે તે આશ્ચર્ય ઉત્પન્ન કરતી હતી તેના ઉપર મધ્ય અને નીચે સર્વત્ર મધુકર ભ્રમરગણ ગુંજારવ કરતા ભ્રમણ કરી રહેલ હતા. એવી માળા ત્રિશલા દેવીએ પાંચમાં સ્વપ્નમાં જોઈ.
42/4]
Page #35
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૩
પર
કલ્પ [બારસા સૂત્ર
[૪૦] તે પછી છઠ્ઠ સ્વપ્નમાં ત્રિશલા માતા ચંદ્રને જુએ છે. તે ચંદ્ર ગાયના દૂધ, પાણીનો ફુવારો, જળના કણિયા અને રજત-ઘટની માફક સફેદ હતો, શુભ હતો અને હૃદય તથા નયનોને અત્યંત પ્રિય હતો, પરિપૂર્ણ હતો, ઘોર અંધકારને નષ્ટ કરનારો હતો. પૂર્ણિમાના ચંદ્રની માફક પૂર્ણ કળાયુક્ત હતો, કુમુદ વનોને વિકસિત કરનારો હતો, રાતની શોભાને વધારનારો હતો, સ્વચ્છ કરેલા દર્પણની જેમ ચમકી રહેલ હતો. હંસની માફક શ્વેત હતો, તે તારાગણ અને નક્ષત્રોમાં પ્રધાન હતો. રાતની શોભામાં અભિવૃદ્ધિ કરનારો હતો. તે અંધકારનો શત્રુ હતો. કામદેવનાં બાણોનાં ભાથા જેવો હતો. સમદ્રનાં પાણી ઉછાળનારો હતો. વિરહની વેદના ભોગવનારાને વ્યથિત કરનારો હતો. તે સૌમ્ય અને સુંદર હતો. વિરાટ ગગન મંડળમાં સારી રીતે પરિભ્રમણ કરનારો હતો. જાણે આકાશમંડળનું હરતું ફરતું તિલક હોય તેવો હતો. રોહિણીના મનને આલાદિત કરનારો, એવા પૂર્ણ ખીલેલાં ચંદ્રને ત્રિશલાદેવી છઠ્ઠા સ્વપ્નમાં જુએ છે.
જ્યોતિષ ચક્ર ઉપર સંક્રમણ કરવાના કારણે તેનાં લક્ષણો બતાવનારો હતો. આકાશનો પ્રદીપ, હિમને નષ્ટ કરનારો, ઉદય અને અસ્ત સમયે જ થોડાક વખત સુધી સુખપૂર્વક સામે જોઈ શકાય તેવો અને અન્ય સમયે ન જોઈ શકાય તેવો તેજસ્વી, સત્રિમાં વિચરનારા લુંટારા અને તસ્કરોનો પ્રમર્દક, ઠંડીને દૂર કરનારો, મેરુપર્વતની પ્રદક્ષિણા કરનારો, પોતાનાં સહસ કિરણોથી ચમકતા ચાંદ અને તારાગણોની શોભાને નષ્ટ કરનારો હતો. એવા સૂર્યને ત્રિશલાદેવી સાતમાં સ્વપ્નમાં જુએ છે. –
[૪૨] ત્યારપછી ત્રિશલાદેવી સ્વપ્નમાં ધ્વજા જુએ છે. તે ધ્વજા શ્રેષ્ઠ સુવર્ણના દંડ ઉપર પ્રતિષ્ઠિત હતી. તે લીલા, લાલ, પીળા, શ્વેત વગેરે વિવિધ રંગોના વોથી બનેલી હતી. પવનથી લહેરાતી તે ધ્વજા મયુર પંખ સમાન શોભાયમાન હતી. તે ધ્વજાના ઉપરના ભાગમાં શ્વેતવર્ણનો સિંહ ચિતરેલ હતો. જે સ્ફટિક, શંખ, અંકશન, મોગરા, જળકણ અને રજત કળશ સમાન ઉજ્જવળ હતો, પવનને લીધે ધ્વજા અહીં તહીં ડોલાયમાન થઈ રહેલ હતો. જેથી એમ લાગતું હતું કે સિંહ આકાશમંડળ ભેદન કરવા માટે ઉધમ કરી રહેલ છે. તે ધ્વજા સુખકારી, મંદ મંદ પવનથી લહેરાતી હતી, અતિશય ઉન્નત હતી. મનુષ્યોને માટે દર્શનીય હતી એવી ધ્વજા આઠમે સ્વપ્ન ત્રિશલાદેવી જુએ છે.
[૪૧] તે પછી ત્રિશલાદેવી સ્વપ્નમાં સૂર્યને જુએ છે. તે સૂર્ય અંધકારના સમૂહને નાશ કરનારો અને તેજથી જાજ્વલ્યમાન હતો. લાલ અશોક, વિકસિત કિંશુક, પોપટની ચાંચ, ચણોઠીનો અર્ધ લાલભાગ-આ બધી વસ્તુઓની માફક રક્ત વર્ણવાળો હતો. કમળ વનોને સુશોભિત કરનારો,
Page #36
--------------------------------------------------------------------------
________________
વખ્યાન-૩
કલ્પ [બાસ્સા સૂત્ર
[૪૩] ત્યારબાદ ત્રિશલાદેવી નવમાં સ્વપ્નમાં કળશ જુએ છે. તે કળશ વિશુદ્ધ સોનાની માફક ચમકી રહેલ હતો. નિર્મળ જળથી પરિપૂર્ણ હતો. દેદીપ્યમાન હતો. ચારે બાજુ કમળોથી ઢંકાયેલો હતો. બધી જાતના મંગળચિત્રો તેના ઉપર ચિતરેલ હોવાથી તે સર્વ મંગળમય હતો. શ્રેષ્ઠ રત્નોથી બનાવેલ કમળ ઉપર તે કળશ સુશોભિત હતો, જેને જોતાં જ નેત્ર આનંદવિભોર થઈ જતાં હતાં. તેની પ્રભા ચારેય દિશાઓમાં ફેલાઈ રહેલ હતી, જેનાથી બધી દિશાઓ આલોકિત હતી. લક્ષ્મીદેવીનું તે પ્રશસ્ત ઘર હતું. બધી જાતનાં દૂષણોથી રહિત, શુભ તથા ચમકદાર અને ઉત્તમ હતો. સર્વ હતુઓનાં સુગંધિત ફૂલોની માળાઓ કળશના કંઠ ઉપર રાખેલી હતી. એવા ચાંદીના પૂર્ણ કળશને ત્રિશલાદેવી નવમાં સ્વપ્નમાં જુએ છે.
કમળો, શ્વેત કમળો, એ બધી જાતનાં કમળોથી તે શોભાયુક્ત હતું. તે અતિ રમણીય હતું.
પ્રમોદયુક્ત ભમરા અને મસ્ત મધમાખીઓ કમળો ઉપર બેસીને તેનું રસપાન કરી રહેલ હતી. તે સરોવર ઉપર મધુર કલરવ કરનારા લહંસ, બગલા, ચકવાક, રાજહંસ, સાસ વગેરે વિવિધ પક્ષીઓનાં યુગલો જળક્રીડા કરી રહેલ હતાં. તેમાં કમલિની દળ ઉપર પડેલાં જળકણો સૂર્યનાં કિરણો પડવાથી મોતીની માફક ચમકી રહેલ હતાં. તે સરોવર હદય અને નેત્રોને પરમ શાંતિ આપનાર હતું અને કમળોથી રમણીય હતું એવું સરોવર ત્રિશલાદેવી સ્વપ્નમાં જુએ છે. – દશમું સ્વપ્ન.
[૪૪] તે પછી ત્રિશલાદેવી દશમાં સ્વપ્નમાં પદ્મ સરોવરને જુએ છે. તે પદ્મ સરોવર પ્રાતઃકાળના સૂર્યની રશ્મિઓથી વિકસિત, સહસ્ર પાંખડીઓવાળાં કમળની સૌરભથી સુગંધિત હતું. તેનું પાણી કમળના પરાગ પડવાથી લાલ અને પીળા વર્ણનું દૃષ્ટિગોચર થઈ રહેલ હતું. તેમાં જળચર જીવોનો સમૂહ અહીં તહીં પરિભ્રમણ કરી રહેલ હતો. મત્સાદિ તેના જળનું પાન કરી રહેલ હતાં. તે સરોવર અત્યંત ઊંચું અને લાંબુ પહોળું હતું. સૂર્યવિકાસી કમળો, લાલ કમળો, મોટાં
[૪૫] તે પછી ત્રિશલાદેવી સ્વપ્નમાં ક્ષીરસાગરને જુએ છે. તે ક્ષીરસાગરનો મધ્ય ભાગ ચંદ્રકિરણોના સમૂહની માફક શોભાયમાન હતો, અને અત્યંત ઉજ્જવળ હતો. ચારેય બાજુથી ઉછળતા પાણીથી અત્યંત ઊંડો હતો. તેની લહેરો ચંચળ હતી તે ખૂબ ઉછળી રહી હતી જેથી તેનું પાણી તરંગીત હતું. પવનના ઝપાટાથી તે વારેવારે તરંગિત થવાની સાથે કિનારાથી ભટકાઈને દોડી રહેલું હોય તેવું લાગતું હતું.
તે સમયે તે મોજાં નૃત્ય કરતાં હોય અને ભયથી વિહળ થઈ ગયેલ હોય તેવાં લાગતાં હતાં. તે પ્રકાશિત અને સોહામણી ઊર્મિઓ ક્યારેક એવી લાગતી હતી જાણે કે થોડી જ વારમાં
Page #37
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૩
૫૬
કલ્પ [બાસા] સૂત્ર
તટને ઓળંગી જશે. વળી પાછી ફરતી દેખાતી હતી. તેમાં રહેલા વિરાટ મગરમચ્છ, તિમિમચ્છ, તિમિંગલમચ્છ, નિરુદ્ધ, તિલતિલય વગેરે જળચરો, પોતાની પૂંછડીને જ્યારે પાણી ઉપર ફટકારતાં હતાં ત્યારે તેની ચારેય બાજુ કપૂર જેવાં ઉજ્જવળ ફીણ ફેલાઈ જતાં હતાં. મહાનદીઓનો પ્રબલ પ્રવાહ પડવાથી તેમાં ગંગાવત નામનાં આવત ઉત્પન્ન થતાં હતાં. તે ભમરમાં પાણી ઉછળતાં અને ફરી પાછાં પડતાં તથા ચારેય બાજુ ફરી વળતાં ચંચળ દેખાતાં હતાં. એવા ક્ષીરસમુદ્રને શરદઋતુના ચંદ્રસમાન સૌમ્ય મુખવાળી ત્રિશલાદેવી અગિયારમાં સ્વપ્નમાં જુએ છે.
પઘલતા વગેરેનાં વિવિધ પ્રકારનાં ચિત્રો ચિતરેલ હતાં. તેમાં ગંધર્વો મધુર ગીત ગાઈ રહેલ હતા, વાધ વાગી રહેલ હતાં કે જેનાથી તે ગરજતાં માલૂમ પડતાં હતાં. તેમાં દેવદુંદુભિનો ઘોષ થઈ રહેલ હતો કે જેનાથી તે વિપુલ મેઘની ગંભીર ગર્જનાની માફક સંપૂર્ણ જીવલોકને શબ્દાયમાન કરતું હોય તેવું લાગતું હતું.
કાળો અગુરું, શ્રેષ્ઠ, કુંદક, તુક્ક (લોબાન) તથા બળતા ધૂપથી તે મહેકી રહેલ હતું અને મનોહર દેખાતું હતું. તે વિમાનમાં નિત્ય પ્રકાશ રહેતો હતો. તે શ્વેત અને ઉજ્જવળ પ્રભાવાળું હતું. દેવોથી સુશોભિત, જ્યાં સદા સુખનો ઉપયોગ થઈ રહેલ છે તેવા શ્રેષ્ઠ પુંડરીક કમળ જેવા વિમાનને દેવી ત્રિશલા જુએ છે. - બારમું સ્વપ્ન.
[૪૬] તે પછી ત્રિશલાદેવી બારમા સ્વપ્નમાં શ્રેષ્ઠ દેવવિમાન જુએ છે. તે દેવવિમાન નવોદિત સૂર્યબિંબ માફક પ્રભાસંપન્ન અને દેદીપ્યમાન હતું. તેમાં સોનાના બનાવેલા અને મહામણિઓથી જડિત એક હજાર આઠ સ્થંભ હતા કે જે પોતાના અલૌકિક પ્રકાશથી આકાશમંડળને આલોકિત કરી રહેલ હતા. તેમાં સ્વર્ણના પતરાં ઉપર જડેલાં મોતીઓના ગુચ્છા લટકી રહેલ હતા. તે કારણે તેમાં આકાશ વધારે ચમકતું દેખાતું હતું. દિવ્યમાળાઓ પણ લટકતી હતી.
તે વિમાન ઉપર વરૂ, વૃષભો, અશ્વો, મનુષ્યો, મગરો, પક્ષીઓ, સર્પો, કિન્નરો, રસમૃગો, શરભો (અષ્ટાપદો) ચમરી ગાયો તથા વિશેષ પ્રકારનાં જંગલી પશુઓ, હાથીઓ, વનલતા,
[૪] તે પછી ત્રિશલા માતાએ તેરમાં સ્વપ્નમાં રત્નનો સમૂહ જોયો. તે રત્નનો સમૂહ ભૂમિ ઉપર રાખેલ હતો. તેમાં પુલક, વજ, ઈન્દ્રનીલ, શાસક, કર્કેતન, લોહીતાક્ષ, મરકત, મસારગલ, પ્રવાલ, સ્ફટિક, સોગંધિક, હંસગર્ભ, અંજન, ચંદ્રપ્રભ વગેરે શ્રેષ્ઠ રનો હતાં અને તેના યોગે તે રત્નસમૂહ પ્રભાસ્વર થઈ રહેલ હતો. તે રત્નોનો સમૂહ, મેરુપર્વત સમ ઊંચો માલૂમ પડતો હતો. એવા રનના સમૂહને ત્રિશલાદેવીએ તેરમાં સ્વપ્નમાં જોયો.
Page #38
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૩
પ૮
[૪૮] તે પછી ત્રિશલાદેવી તેમાં સ્વપ્નમાં નિધૂમ-ધૂમાડા વગરની અગ્નિને જુએ છે. તે અગ્નિથી શિખાઓ ઉપરની તરફ ઊઠી રહેલ હતી. તે સફેદ ઘી અને પીળા મધથી પરિસિંચિત હોવાને કારણે ધૂમાડા વગરની દેદીપ્યમાન, ઉજ્જવળ જ્વાળાઓથી મનોહર હતી. તે જવાળાઓ તરતમતાના યોગથી એક્બીજાથી નાની મોટી હતી, એકમેકમાં મળેલી દેખાતી હતી. તેમાં કેટલીક જવાળાઓ મોટી હતી. તે એવી રીતે ઊછળી રહી હતી જાણે કે આકાશને હમણાં પકાવી દેશે. તે જવાળાઓના અતિશય વેગના કારણે તે અગ્નિ ઘણો ચંચળ હતો. એવા નિયમ પ્રજવલિત અગ્નિને ચૌદમાં સ્વપ્નમાં જુએ છે.
કલ્પ [બાસાં સૂત્ર [૫૧] તે પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી આ રીતે ઉપર બતાવેલા ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગૃત થઈ. હર્ષિત સંતુષ્ટ બનેલી તે જેમ મેઘધારાથી સીંચાયેલ કબપુષ્પ પુલકિત થાય તેમ તેનાં રોમરોમ પુલકિત થઈ ગયાં. તે સ્વપ્નોનું સ્મરણ કરે છે, સ્મરણ કરીને શયામાંથી ઊઠે છે અને ઊઠીને પાદપીઠ ઉપરથી ઊતરે છે. ઊતરીને ધીમે ધીમે અચપળ, અસંભ્રાંત અવિલંબિત, રાજહંસની માફક મંદમંદ ગતિથી ચાલીને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિયનો શયનખંડ છે અને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય સુખપૂર્વક સૂતેલા છે, ત્યાં આવે છે. આવીને સિદ્ધાર્થ ક્ષત્રિયને ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનોહર, ઉદાર, લ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગળકારી, શોભાયુક્ત, હૃદયને રુચિકર, હૃદયને આફ્લાદકારી, મિત, મધુર અને મંજુલ શબ્દોથી જગાડે છે.
[૪૯] આ જાતનાં શુભ, સૌમ્ય, પ્રિય દર્શન એવાં અને સુરૂપ સ્વપ્નાંને જોઈને કમળ સમાન વિકસિત નયનવાળી દેવી ત્રિશલાનાં શરીરનાં રોમે રોમ પ્રસન્નતાથી પુલકિત થઈ ગયાં, તે શયા ઉપરથી એકદમ જાગૃત થઈ ગઈ.
[પર ત્યારબાદ તે ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજાની આજ્ઞા પ્રાપ્ત કરીને વિવિધ મણિરત્નોથી રચિત ભદ્રાસન ઉપર બેસે છે. બેસીને ચાલવાથી લાગેલા શ્રમને દૂર કરીને, ક્ષોભરહિત થઈને સિદ્ધાર્થ ક્ષત્રિયને તેવા પ્રકારે ઈષ્ટ એટલે હૃદયને આહલાદિત કરનારી વાણીથી સંબોધતી સંબોધતી આ પ્રમાણે બોલે છે :
[૫૦] જે રાત્રિએ મહાયશસ્વી તીર્થકરો માતાના ઉદરમાં આવે છે, તે રાત્રિમાં પ્રત્યેક તીર્થકરની માતા આ ઉપર કહ્યાં તે ચૌદ સ્વપ્નોને જુએ છે.
[૫૩] આ રીતે હે સ્વામી ! હું આજે તે રમણીય શયનખંડમાં શય્યા ઉપર સૂતેલી હતી (જેનું વર્ણન આ પહેલાં
Page #39
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૩
કલ્પ [બારસા] સૂત્ર
કરવામાં આવેલ છે). ત્યાં જાગૃત થઈ. તે ચૌદ મહાસ્વપ્નો ગજ, વૃષભ વગેરે જે હતાં તે જોયાં. હે સ્વામીનું ! તે ઉદાર ચૌદ મહાસ્વપ્નોનું શું કલ્યાણરૂપ ફળ વિશેષ હશે ?
તમે જે સ્વપ્ન જોયાં છે તેનાથી અર્થલાભ, ભોગલાભ, પુખલાભ, સુખલાભ અને રાજ્યલાભ થશે. હે દેવાનુપ્રિયા ! તમને પૂરેપૂરા નવમાસ અને સાડાસાત અહોરાત્રિ પસાર થતાં આપણા કુળમાં કેતુરૂપ કુળપ્રદીપ, કુળપર્વત કુલાવર્તસક કુલતિલક, કુલકીર્તિકર, કુલવૃત્તિકર, કુલદિનકર, કુલાધાર, કુળમાં આનંદ પ્રસરાવનાર, કુળને યશ અપાવનાર, કુળપાદપ કુળ વિવર્ધક, સુકોમળ હાથ પગવાળા, સંપૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળા, લક્ષણો વગેરે ચિહ્નો વ્યંજનો અને ગુણોથી યુક્ત, માન, ઉન્માન, પ્રમાણથી પરિપૂર્ણ, શોભાયુક્ત, સર્વાગ સુંદર શરીરવાળા, ચંદ્રસમાન સૌમ્યાકાર, કાંત, પ્રિયદર્શી અને સુરૂપ બાળકને જન્મ આપશો.
[૫૪] તે પછી તે સિદ્ધાર્થ રાજા ત્રિશલા ક્ષત્રિયાણી પાસેથી આ અર્થ સાંભળીને અને તેનો હદયમાં વિચાર કરીને હર્ષિત અને સંતુષ્ટ ચિત્તવાળા થયા, આનંદિત થયા. મનમાં પ્રીતિ ઉત્પન્ન થઈ. તેનું મન ઘણું જ આફ્લાદિત થયું. હર્ષથી તેનું હૃદય પ્રફૂલ્લિત થયુ. મેઘની ધારાથી તાડિત કદંબ પુષ્પની માફક તેનાં રોમેરોમ ઉલ્લસિત થઈ ગયાં. તે તે સ્વપ્નોને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને તેના ઉપર સામાન્ય વિચાર કરે છે અને સામાન્ય વિચાર કર્યા પછી ફરીને તે સ્વપ્નોનો પૃથફ પૃથક રૂપે વિશિષ્ટ વિચાર કરે છે. કરીને પોતાની સ્વાભાવિક પ્રજ્ઞાસહિત બુદ્ધિવિજ્ઞાનથી તે સ્વપ્નોનાં વિશેષ ફળોનો પૃથક્ પૃથક રૂપથી નિશ્ચય કરે છે. વિશેષ નિશ્ચય કરીને ઈષ્ટ અથવા મંગળરૂપ પરિમિત, મધુર અને શોભાયુક્ત વાણીથી ત્રિશલા ક્ષત્રિયાણીને આ રીતે કહે છે :
[૫૬] અને તે બાળક બાળભાવથી ઉમુક્ત બનીને સમજદાર થશે તથા કળા વગેરેમાં કુશળ બનીને યુવાવસ્થા પ્રાપ્ત કરશે ત્યારે દાનમાં શૂર, સંગ્રામમાં વી-પરાક્રમી બનશે. તેની પાસે વિપુલ બળ, વાહન (સેના વગેરે) હશે. તે રાજ્યનો અધિપતિ-રાજા બનશે. હે દેવાનુપ્રિયા ! તમે જે મહાસ્વપ્ન જોયાં છે તે ઉત્તમ છે. આ રીતે સિદ્ધાર્થ રાજા ત્રિશલારાણીને બીજી અને ત્રીજી વાર કહીને તેના ચિત્તને અધિક પ્રકુલિત કરે છે.
[૫] હે દેવાનુપ્રિયા ! તમે જે સ્વપ્નાં જોયાં છે તે ઉદાર, કલ્યાણકારી, શિવરૂપ, મંગળરૂપ, શોભાયુક્ત, આરોગ્યપ્રદ, તુષ્ટિપ્રદ, દીર્ધાયુપ્રદ, કલ્યાણપ્રદ સ્વપ્નાં છે. હે દેવાનુપિયા !
[૫] ત્યારબાદ ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજા પાસેથી
Page #40
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૩
૬૨
કલ્પ [બારો] સૂત્ર
આ જાતનો સ્વપ્નોનો અર્થ સાંભળી હૃદયમાં ધારણ કરીને હર્ષિત, સંતુષ્ટ અને પ્રસન્ન ચિત્તવાળી થઈ, બન્ને હાથ જોડીને, દસેય નખ ભેગા કરીને મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે બોલી.
[૬૦] ત્યારપછી સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રભાત થતાં કુટુંબીજનોને બોલાવે છે. બોલાવીને આ રીતે કહે છે – “હે દેવાનુપ્રિયો ! તુરતજ આજે બહારની ઉપસ્થાનશાળા (રાજસભાભવન)ને વિશેષ રૂપથી-સુગંધિત જળથી સિંચન કરો, સાફ કરીને તેનું (છાણ વગેરેથી) લિંપણ કરો, ઠેકઠેકાણે શ્રેષ્ઠ સુગંધિત પંચવર્ણોના પુષ્પસમૂહથી સુશોભિત કરો, કાલાગુરુ, ઉત્તમ કુંદર તથા તુર્કી ધૂપથી સુગંધિત બનાવો. અહીં તહીં સુગંધિત દ્રવ્યોના છંટકાવ કરીને સુગંધિત ગુટિકા સમાન બનાવો. જાતે કરો અને બીજા પાસે કરાવો તથા કરી, કરાવીને ત્યાં એક સિંહાસન ગોઠવાવો. ગોઠવાવીને પછી મારી આજ્ઞાનું પાલન કરી મને તુરત જણાવો.”
[૫૮] “હે સ્વામી ! તે એમ જ છે. જેવું આપે કહ્યું તેવું જ છે. આપનું કથન સત્ય છે, સંદેહરહિત છે, ફરીફરીને ઈષ્ટ છે, હે સ્વામીન ! તે ઈષ્ટ અને ખૂબ ઈષ્ટ છે. આપે સ્વપ્નાનાં જે જે ફળ બતાવ્યાં છે તે સત્ય છે.” આ પ્રમાણે કહીને તે સ્વપ્નોના અર્થનો સમ્યક્ પ્રકારે સ્વીકાર કરે છે તથા સિદ્ધાર્થ રાજાની આજ્ઞા પ્રાપ્ત કરીને વિવિધ પ્રકારનાં રત્નાદિથી જડેલ ભદ્રાસન ઉપરથી ઊભી થાય છે. તે ઊભી થઈને ફરીને અચપળ, શીઘતારહિત, અવિલંબી, રાજહંસી સમાન મંદગતિથી ચાલીને જ્યાં પોતાની શય્યા છે ત્યાં આવે છે. ત્યાં આવીને મનોમન બોલી અર્થાત મનમાં વિચારવા લાગી.
[૫૯] મારાં તે ઉત્તમ, પ્રધાન, મંગળરૂપ મહાસ્વપ્ન બીજાં ખરાબ સ્વપ્નોથી પ્રતિહત અને નિષ્ફળ બની ન જાય તે કારણે મારે જાગૃત રહેવું જોઈએ. એવો વિચાર કરીને દેવગુરુજન સંબંધી પ્રશસ્ત, માંગલિક, ધાર્મિક, રસપ્રદ કથાઓનાં અનુચિંતનથી પોતાના મહાસ્વપ્નાંની રક્ષાને માટે સારી રીતે જાગૃત રહેવા લાગી.
[૬૧] ત્યારપછી તે કૌટુબિંક પુરુષો સિદ્ધાર્થ રાજા દ્વારા એવા પ્રકારનો આદેશ મળતાં હર્ષિત થયા અને ઉલ્લસિત હૃદયથી પહેલાની માફક મસ્તક ઉપર અંજલિ કરીને હે
સ્વામીન ! જેવી આપની આજ્ઞા' એમ કહીને, આજ્ઞાનો વિનયપૂર્વક વચનથી સ્વીકાર કરીને સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી બહાર નીકળે છે. બહાર નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, ત્યાં આવે છે. આવીને તરત જ ઉપસ્થાનશાળાને સુગંધિત જળથી સિંચિત કરીને બરાબર સિંહાસન સજાવે છે. સિંહાસન સજાવીને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં આવે છે. આવીને બે હાથ જોડીને દશ નખ ભેગા કરી મસ્તકે આવર્ત કરી, મસ્તકે
Page #41
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૩
કા [બારસા સૂત્ર
અંજલિ જોડી અને સિદ્ધાર્થ ક્ષત્રિયની આજ્ઞાને પુનઃ સમર્પિત કરે છે.
[૬] ત્યારપછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રાતઃકાળ સમયે જ્યારે ઉત્પલ કમલ વિકસિત થાય છે, હરણોનાં કોમળ નેત્રો ખુલવા લાગે છે, ઉજ્જવળ પ્રભાત થવા લાગે છે અને લાલ અશોકના પ્રભાપુંજ જેવું, કિંશુકના રંગસમાન, પોપટની ચાંચ અને અર્ધ ચણોઠીના લાલ રંગસમાન મોટા મોટા જળાશયોમાં સરખી રીતે ઉત્પન્ન થતાં કમળોને વિકસિત કરનાર, હજાર કિરણોના તેજથી પ્રદીપ્ત દિવસને કરનાર સૂર્યનો ઉદય થયો, ત્યારે શય્યા પરથી ઊઠે છે.
આવેલ હોય અથવા જેને પકવવામાં હજાર મહોરો લાગી હોય એવા સહમ્રપાક વગેરે સુગંધિત તેલોથી મર્દન કર્યું.
તે તેલ અત્યંત ગુણકારી, રસ, રુધિર ધાતુઓની વૃદ્ધિ કરનાર, ક્ષુધાને પ્રદીપ્ત કરનાર, બળ, માંસ અને તેજને વધારનાર, કામોદ્દીપક, પુષ્ટિકારક અને બધી ઈન્દ્રિયોને સુખદાયક હતું.
અંગમર્દન કરનારા, સંપૂર્ણ હાથ, પગવાળા સુકોમળ કોમળ તળીયાવાળા, મર્દન કરવામાં તથા મર્દન કરીને ઉતારેલ તેલને પાછું કાઢવામાં દક્ષ-પ્રવીણ સ્કૂર્તિથી મર્દન કરનારાઓમાં આગેવાન, મર્થનકળાના વિશેષજ્ઞ, ચતુર, શરીરનો સંકેત સમજવામાં કુશળ, બુદ્ધિમાન તથા પરિશ્રમથી હાર નહિ માનનાર હતા.
તેવા માલિશ કરનાર પુરુષોએ અસ્થિને સુખદાયક, માંસને સુખદાયક, ત્વચાને સુખદાયક, રોમરાજીને સુખદાયકઆ રીતે ચાર પ્રકારની સુખદાયક અંગ સુશ્રુષાવાળી માલિશ કરી. માલિશથી બધો થાક ઊતરી ગયો. સિદ્ધાર્થ ક્ષત્રિય વ્યાયામશાળામાંથી બહાર નીકળ્યા.
[3] મહારાજા સિદ્ધાર્થ શય્યા આસનથી ઊઠે છે, પાદપીઠિકાથી ઊતરે છે, પાદપીઠિકાથી ઊતરીને જ્યાં વ્યાયામશાળા છે ત્યાં આવીને વ્યાયામશાળામાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને અનેક વ્યાયામ યોગ્ય વલ્સન-કૂદવું બામર્દનએક બીજાની ભુજા વગેરે અંગોને મરડવા, મલ્લયુદ્ધ-કુરતી કરવી વગેરે વિવિધ વ્યાયામો કરવાથી જ્યારે તે થાકી ગયા ત્યારે થાકને દૂર કરવા વિવિધ ઔષધોનું મેળવણ કરીને સો સો વાર પકવવામાં આવેલ અથવા સો મુદ્રાઓના વ્યયથી બનેલ એવા શતપાક તેલથી અને જે હજાર વાર પકવવામાં
[૬૪] (સિદ્ધાર્થ રાજા) વ્યાયામશાળામાંથી બહાર નીકળીને જ્યાં મજ્જનગૃહ (સ્નાનગૃહ) છે ત્યાં આવે છે.
ત્યાં આવીને સ્નાનગૃહમાં પ્રવેશ કરે છે, પ્રવેશ કરીને મોતીઓના સમૂહથી રમણી, વિવિધ મણીઓ તથા રનોથી
Page #42
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૩
કલ્પ [બારસા સૂત્ર
જડિત ભાગવાળા સુંદર સ્તાનમંડપમાં વિવિધ મણિ રત્નાદિની કળાપૂર્ણ કારીગરીથી બનેલી અદ્ભુત સ્નાન-પીઠ (બાજોઠ) ઉપર સુખપૂર્વક બેસે છે. ત્યાં સિદ્ધાર્થ ક્ષત્રિયને પુષ્પોદક, ગંધોદક, ઉષ્ણોદક, શુભોદક, શુદ્ધોદકથી કલ્યાણકાક વિધિથી સ્નાન વિધિ વિશેષજ્ઞો દ્વારા સ્નાન કરાવવામાં આવ્યું તથા સ્નાન કરતી વખતે ઘણી જાતનાં-સેંકડો કૌતુકો કરવામાં આવ્યાં.
કલ્યાણપ્રદ શ્રેષ્ઠ સ્નાન વિધિ પૂર્ણ થતાં રૂવાંદાર, મુલાયમ, સુગંધિત લાલવસ્ટથી શરીરને લૂછવામાં આવ્યું. ત્યારબાદ શ્રેષ્ઠ, નવીન અને બહુમૂલ્ય વસ્ત્રો ધારણ કર્યા. શરીર ઉપર સરસ સુગંધિત ગોશીષ ચંદનનો લેપ કરવામાં આવ્યો. પીઠી ચોળવામાં આવી, પવિત્ર માળા પહેરી, શરીર ઉપર કેશરમિશ્રિત સુગંધિત ચૂર્ણનો છંટકાવ કર્યો.
મણિઓથી જડેલા સોનાનાં આભૂષણ પહેર્યા. અઢાર સરનાં, નવ સરના, ત્રણ સરના અને એક સરના હારો ગળામાં ધારણ કર્યા. લાંબા લટકતા કંદોરા ધારણ કરીને સુશોભિત લાગવા લાગ્યા અને કંઠને શોભિત કરાવનાર વિવિધ પ્રકારના આભૂષણ ધારણ કર્યા. આંગળીઓમાં અંગુઠીઓ પહેરી, રત્નજડિત સોનાનાં કડાંથી અને બાહુબંધથી રાજા સિદ્ધાર્થની બન્ને ભુજાઓ ચમકી ઊઠી.
આ રીતે રાજા સિદ્ધાર્થ શરીર સૌંદર્યની અભૂત પ્રભાવી દિવ્ય લાગવા લાગ્યાં. કુંડળ ધારણ કરવાથી તેમનું મુખ ચમકતું હતું અને મુગટ ધારણ કરવાથી મસ્તક તેના પ્રકાશથી [425]
ઝગમગ થતું હતું. હદય હારોથી ઢંકાઈ જતાં દર્શનીય બની ગયું હતું. વીંટીઓથી આંગળીઓની આભા ચમકી ઊઠી હતી. છેવટે લાંબા લટકતાં બહુમૂલ્ય વસ્ત્રનું ઉત્તરાસન ધારણ કર્યું. નિપુણ કળાકારો દ્વારા બનાવેલ વિવિધ મણિરત્નોથી જડિત શ્રેષ્ઠ બહુમૂલ્ય પ્રભા સમાન સુંદર વીરવલયો પહેર્યા.
વધુ વર્ણન શું કરવું સાક્ષાત કલ્પવૃક્ષ જ હોય તેવા તે રાજા દેખાતા હોય. એ રીતે અલંકૃત અને વિભૂષિત થયા. એવા સિદ્ધાર્થ રાજાના શિર ઉપર છત્રધારકોએ કોરંટના પુષ્પોની માળાઓ જેમાં લટકી રહેલ હતી તેવું છત્ર ધારણ કર્યું. શ્વેત અને ઉત્તમ ચામરોથી વિંજન કરવામાં આવ્યું. તેમને નિહાળતાં જ જનતાના મુખથી “જય થાઓ જય થાઓ' એવી જાતનો મંગળનાદ નીકળવા લાગ્યો.
આ પ્રમાણે અલંકૃત થઈને અનેક ગણનાયકો, દંડનાયકો, રાઈસરો, તલવરો, માર્કેબિકો, કૌટુંબિકો, મંત્રીઓ, મહામંત્રીઓ, ગણકો, દૌવારિકો, અમાત્યો તથા ચેટ પીઠ મર્દક, નાગર, નિગમ, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાળ વગેરેથી ઘેરાયેલ સિદ્ધાર્થ જેમ શેત મહામેઘમાંથી ચંદ્ર નીકળે છે તેવી રીતે બહાર નીકળ્યા. જેવી રીતે ગ્રહ, નક્ષત્ર અને તારા ગણોની મધ્યમાં ચંદ્ર શોભે છે તેવી રીતે તે શોભાયમાન થઈ રહેલ હતા. ચંદ્રની માફ્ટ તે પ્રિયદર્શી નરપતિ ખાનગૃહમાંથી બહાર નીકળ્યા.
Page #43
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૩
કા [બાસા સૂત્ર
દેવાનુપ્રિયો ! શીઘ-તરત જ અષ્ટાંગ મહાનિમિત્તના સૂત્ર અને અર્થના પારગામી, વિવિધ શાસ્ત્રોમાં કુશળ એવા સ્વપ્નલક્ષણ પાઠકો-સ્વપ્ન શાસ્ત્રીઓને બોલાવી લાવો.
[૬૫] ખાનગૃહથી બહાર નીકળીને (સિદ્ધાર્થ) જ્યાં બહારની ઉપસ્થાનશાળા છે ત્યાં આવે છે, ત્યાં આવીને સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મોં કરીને બેસે છે, બેસીને પોતાથી ઉત્તરપૂર્વ દિશામાં (ઈશાન ખૂણામાં) શ્વેતવસ્ત્રોથી ઢંકાયેલા અને જેના ઉપર સરસવ વગેરેથી માંગલિક ઉપચાર કરવામાં આવેલ છે એવાં આઠ ભદ્રાસન ગોઠવાવે છે, ગોઠવાવીને પોતાનાથી અતિ નિકટ નહિ કે અતિ દૂર નહિ એવી રીતે વિવિધ મણિરત્નોથી મંડિત ઘણાં જ દર્શનીય અને મહામૂલ્યવાળા મોટા અને પ્રતિષ્ઠિત નગરમાં બનાવડાવેલાં પારદર્શક પટ્ટસૂત્ર પથરાવે છે. જેની ઉપર સેંકડો ચિત્રોથી ચિતરેલાં ઈહામૃગ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, રૂરૂ (મૃગવિશેષ) અષ્ટાપદ, ચમરી ગાય, હસ્તી, વનલતા, પદ્મલતા વગેરેનાં ચિત્રો દોરેલાં હતાં.
આવા અંતઃપુર માટે યોગ્ય જવનિકા (પડદો) નખાવે છે, યવનિકાથી અંદરના ભાગમાં વિવિધ મણિરત્નોથી જડિત, ત્રિવિચિત્ર તકીઆવાળું, મુલાયમ ગાદીવાળું સફેદ વસ્ત્રથી આચ્છાદિત, ઘણું જ મૃદુ, શરીરને માટે સુખકારી સ્પર્શવાળું વિશિષ્ટ પ્રકારનું ભદ્રાસન ત્રિશલા ક્ષત્રિયાણીને માટે મૂકાવે છે.
[૬] ત્યારપછી તે કુટુંબીજનો (સેવકો) સિદ્ધાર્થ રાજાએ જ્યારે આમ કહ્યું ત્યારે ખૂબ પ્રસન્ન થયા અને તેમનું હૃદય આનંદથી ઉભરાવા લાગ્યું. તેઓ બન્ને હાથ જોડીને મસ્તકે અંજલિ કરીને રાજાની આજ્ઞાનો વિનયયુક્ત વચનથી સ્વીકાર કરે છે. સ્વીકાર કરીને સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી નીકળે છે, નીકળીને તેઓ કુંડગ્રામ નગરની વચ્ચેવચ્ચે થઈને જ્યાં સ્વપ્નલક્ષણ પાઠકોનાં આવાસ છે, ત્યાં આવે છે. ત્યાં આવીને સ્વપ્ન-લક્ષણ પાઠકોને બોલાવે છે.
[૬૮] ત્યારબાદ સિદ્ધાર્થ ક્ષત્રિયના સેવકજનો દ્વારા બોલાવાયેલ સ્વપ્ન-લક્ષણ પાઠકો હર્ષિત અને તુષ્ટ થયા. પ્રસન્નચિત્ત થયા. તેમણે સ્નાન કર્યું. બળિકર્મ કર્યું. કૌતુક (કપાળમાં તિલક વગેરે) તથા સરસવ, દહીં, ચોખા, દૂર્વાદિ મંગળોથી માંગલિક કૃત્ય અને દુષ્ટ સ્વપ્ન વગેરેનાં ફળને નિફલ કરવા માટે પ્રાયશ્ચિત્તરૂપ કૃત્ય કર્યું. રાજ્યસભામાં જવા યોગ્ય શુદ્ધ, મંગળરૂપ, ઉત્તમ વસ્ત્રો ધારણ કર્યા. અલ્પ પરંતુ બહુમૂલ્ય આભૂષણોથી શરીરને અલંકૃત કર્યું. માથા ઉપર કપાળે સફેદ સરસવ અને ચોખા વગેરે મંગળ માટે
[૬૬] ભદ્રાસન મૂકાવીને રાજા સિદ્ધાર્થ પોતાના સેવક જનોને બોલાવે છે. બોલાવી તેમને આ રીતે કહે છે – હે
Page #44
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૩
કલા [બારસાં સૂત્ર
સ્થાપન કર્યા અને પોતાના ઘેરથી નીકળ્યા.
[૬૯] બહાર નીકળીને ક્ષત્રિય કુંડગ્રામ નગરની મધ્યમાંથી પસાર થઈને જ્યાં સિદ્ધાર્થ રાજાના ઉત્તમ ભવનનું પ્રવેશદ્વાર છે ત્યાં આવે છે ત્યાં આવીને એકઠા થાય છે, એકઠા થઈને જ્યાં બહારની ઉપસ્થાનશાળા છે અને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં આવે છે. ત્યાં આવીને હાથ જોડીને મસ્તક ઉપર અંજલિ કરીને “જય હો, વિજય હો' એ જાતના આશીર્વાદના વચનોથી વધારે છે.
– x
– x
–
पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं
– X
- X
-
Page #45
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૪
૭૧
૩૨
કલ્પ [બારસા સૂત્ર
| વ્યાખ્યાન-૪
पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं
પર્યુષણ મહાપર્વ
[] તે પછી સિદ્ધાર્થ રાજાએ સ્વપ્ન-લક્ષણ પાઠકોને વંદન કર્યું, તેમની અર્ચના કરી, સત્કાર અને સન્માન કર્યું. પછી તેઓ (રવખપાઠકો) પૃથક પૃથક અગાઉથી ગોઠવવામાં આવેલ ભદ્રાસન ઉપર બેઠા.
દિવસ-૫
વ્યાખ્યાન-૪
[૭૧] તે પછી સિદ્ધાર્થ ક્ષત્રિય ત્રિશલા ક્ષત્રિયાણીને પડદાની અંદર બેસાડે છે. બેસાડીને હાથમાં ફળ-ફૂલ લઈને વિશેષ વિનયપૂર્વક વMલક્ષણ પાઠકોને આ પ્રમાણે કહે છે - હે દેવાનુપ્રિયો ! નિશ્ચિયથી આજે ત્રિશલા ક્ષત્રિયાણીએ તથા પ્રકારની ઉત્તમ શય્યા ઉપર શયન કરતાં, અર્ધ નિદ્રાવસ્થામાં આ જાતના ચૌદ મહાન સ્વપ્નો જોયાં છે, જોઈને તે જાગૃત થઈ, તે રવM ગજ, વૃષભ વિગેરે છે. હે દેવાનુપ્રિયો ! તે ઉદાર ચૌદ મહાસ્વપ્નોનું શું કલ્યાણકારી ફળ વિશેષ હશે ?
Page #46
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન ૪
[૭૨] તે પછી તે સ્વપ્ન-લક્ષણ-પાઠકો, સિદ્ધાર્થ ક્ષત્રિયથી પ્રસ્તુત વૃત્તાંતને જાણીને અને સમજીને અત્યંત પ્રફુલ્લિત થયા. તેમણે પ્રથમ તે સ્વપ્નો ઉપર સામાન્યપણે વિચાર કર્યો. તે પછી સ્વપ્નોના અર્થ ઉપર વિશેષ રૂપથી ચિંતન કરવા લાગ્યા. તે સંબંધે તેઓ એકબીજાની સાથે સંવાદ-વિચારવિનિમય કરવા લાગ્યા. આ રીતે તેઓએ પોતે ચિંતન અને વિચારવિનિમય વડે સ્વપ્નોના અર્થને જાણ્યા. તેઓએ તે વિષયમાં પરસ્પર એકબીજાના અભિપ્રાય પૂછ્યા અને તે પછી એક નિશ્ચિત મત નક્કી કર્યો. જ્યારે તેઓ બધા એક મત
થઈ ગયા ત્યારે સિદ્ધાર્થ રાજા સમક્ષ સ્વપ્નશાસ્ત્રો અનુસાર
વચન બોલતાં આ રીતે કહેવા લાગ્યા :–
93
[૭૩] હે દેવાનુપ્રિય! નિશ્ચિતરૂપથી અમારા સ્વપ્નશાસ્ત્રમાં બેંતાલીશ સ્વપ્ન (સામાન્ય ફળવાળાં) કહેલાં છે અને ત્રીસ મહાસ્વપ્નો (વિશેષ ફળવાળાં) બતાવેલ છે. એ રીતે બેંતાલીસ અને ત્રીસ કુલ મળી બોતેર સ્વપ્ન બતાવવામાં આવેલ છે, તેમાંથી હે દેવાનુપ્રિય ! અરિહંતની માતા અને ચક્રવર્તીની માતા જ્યારે અરિહંત કે ચર્તી ગર્ભમાં આવે છે ત્યારે ત્રીસ મહાસ્વપ્નોમાંથી આ ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગૃત થાય છે જેવાં કે - હાથી-વૃષભ વગેરે.
કલ્પ [બારસા] સૂત્ર
[૭૪] વાસુદેવની માતાઓ વાસુદેવ ગર્ભમાં આવતાં તે ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ સાત મહાસ્વપ્નો જોઈને જાગૃત થાય છે.
૪
[૭૫] બળદેવની માતાઓ જ્યારે બળદેવ ગર્ભમાં આવે છે ત્યારે તે ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈપણ ચાર મહાસ્વપ્નોને જોઈને જાગૃત થાય છે.
[૩૬] માંડલિક રાજાની માતાઓ જ્યારે માંડલિક રાજા ગર્ભમાં આવે છે ત્યારે તે ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ એક મહાસ્વપ્ન જોઈને જાગૃત થાય છે.
[9] હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ તે આ ચૌદ મહા સ્વપ્નો જોયાં છે તે મંગળકારી છે. હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ જે સ્વપ્ન જોયાં છે તેનાથી અર્થનો લાભ, ભોગનો લાભ, પુત્રનો લાભ, સુખનો લાભ, અને રાજ્યનો લાભ થશે. હે દેવાનુપ્રિય ! નિશ્ચિતપણે ત્રિશલા ક્ષત્રિયાણી નવ માસ અને સાડાસાત દિવસ પસાર થતાં, તમારા કુળમાં ધ્વજા સમાન, કુળમાં દીપક સમાન, કુળમાં પર્વત સમાન, કુળમાં મુગટ સમાન, કુળમાં તિલક સમાન અને કીર્તિ વધારનાર, કુળને સમૃદ્ધિ બક્ષનાર, કુળનો વિસ્તાર કરનાર, કુળના
Page #47
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૪
૫
કલ્પ [બાસા] સૂત્ર
આધાર સમાન, કુળના વૃક્ષ સમાન, કુળની વિશેષ વૃદ્ધિ કરનાર, સુકોમળ હાથ અને પગવાળા, હીનતા રહિત, પાંચેય ઈન્દ્રિયોથી પરિપૂર્ણ, લક્ષણો, વ્યંજનો અને ગુણોથી યુક્ત, માન, ઉન્માન, પ્રમાણથી પરિપૂર્ણ, સુજાત, સર્વાગ સુંદર, ચંદ્ર સમાન, સૌમ્ય આકૃતિવાળા, કાંત, પ્રિયદર્શી અને સુરૂપ પુત્રને જન્મ આપશે.
[૮૦] હે દેવાનુપ્રિયો! આપે આ જે કહ્યું તે એમજ છે, તે પ્રમાણે જ છે. હે દેવાનુપ્રિયો ! આપે જે કહેલ છે તે યથાર્થ છે, અમને ઈષ્ટ છે, સ્વીકૃત છે, મનને ગમતું છે, હે દેવાનુપ્રિયો ! આ કથન જે આપે કહેલ છે તે સત્ય છે. આ પ્રમાણે તેઓ તે સ્વપ્નોનો વિનયપૂર્વક સ્વીકાર કરે છે. સ્વીકાર કરીને સ્વપ્નલક્ષણ પાઠકોને વિપુલ પુષ્પ સુગંધિત ચૂર્ણ, વસ્ત્ર, માળાઓ, આભૂષણ વગેરે આપીને તેમનો અત્યંત સન્માનપૂર્વક સત્કાર કરે છે, સકાર-સન્માન કરીને તેમને જીવન પર્યંત ચાલે તેટલું પ્રીતિદાન આપે છે. આ પ્રમાણે પ્રીતિદાન આપીને તેઓ સ્વપ્ન લક્ષણ પાઠકોને સન્માનપૂર્વક વિદાય કરે છે.
[૮] તે પુત્ર પણ જ્યારે બાલ્યાવસ્થા પૂરી કરીને, ભણી ગણીને પૂર્ણ જ્ઞાનવાળો થશે અને ચૌવનને પ્રાપ્ત કરશે. તે શૂર, વીર અને અત્યંત પરાક્રમી બનશે. તેની પાસે વિરાટ સેના અને વાહન હશે. ચારેય દિશામાં સમુદ્રના અંત સુધી ભૂમંડળના સ્વામી ચક્રવર્તી બનશે અથવા ત્રણ લોકના નાયક, શ્રેષ્ઠ ધર્મ ચક્રવર્તી જિન તીર્થકર બનશે.
આ રીતે હે દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉદાર રવપ્ન જોયેલ છે. અથવા હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ જે સ્વપ્ન જોયેલ છે તે આરોગ્યદાયક, તુષ્ટિદાયક, દીર્ધ આયુષ્યના સૂચક, લ્યાણ અને મંગળકારી છે.
[૧] તે પછી સિદ્ધાર્થ ક્ષત્રિય પોતાના સિંહાસન ઉપરથી ઊઠે છે. સિંહાસન પરથી ઊઠીને જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી પડદાની પાછળ હતાં ત્યાં આવે છે. ત્યાં આવીને ત્રિશલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહે છે :
[૯] તે પછી તે સિદ્ધાર્થ રાજા સ્વપ્નપાઠકો પાસેથી ફળ સાંભળીને, સમજીને અત્યંત પ્રસન્ન થયા, અત્યધિક તુષ્ટ થયા. પ્રસન્નતાથી તેનું હૃદય પ્રફૂલ્લિત થયું. તેણે હાથ જોડીને સ્વપ્નલક્ષણ પાઠકોને આ પ્રમાણે કહ્યું :
[૨] હે દેવાનુપ્રિયા ! આ પ્રમાણે નિશ્ચયથી સ્વપ્ન શાસ્ત્રમાં બેંતાલીસ સ્વપ્ન કહેલ છે – “તીર્થકર, ચક્રવર્તી, માંડલિક રાજા વગેરે જ્યારે ગર્ભમાં આવે છે ત્યારે તેમની માતા ત્રીસ મહાસ્વપ્નોમાંથી ચૌદ યાવતુ કોઈપણ એકમહાસ્વપ્ન જોઈને જાગૃત થાય છે, ઈત્યાદિ બધું કહે છે–
Page #48
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૪
[૮૩] હે દેવાનુપિયા ! તમે જે ચૌદ મહાસ્વપ્ન જોયેલ છે તે અતિશય પ્રધાન છે, ત્યાંથી માંડીને તમે ત્રણે લોકના નાયક, શ્રેષ્ઠ ધર્મચક્રવર્તી, જિન [બનનાર એવા પુત્રને જન્મ પ્રદાન કરશો.
ક [બારસા] સૂત્ર નિવાસ કરનારા, વૃંભક દેવો, ઈન્દ્રની આજ્ઞાથી જે અત્યંત પ્રાચીન મહાનિધાનો હતા તેને લાવી લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં એકત્રિત કરવા લાગ્યા. પ્રાપ્ત થનાર તે પ્રાચીન મહાનિધાનો આવા પ્રકારના હતા –
[૮] તે પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજા પાસેથી વૃત્તાન્ત સાંભળીને, સમજીને ઘણી પ્રસન્ન થઈ, પુષ્કળ સંતોષને પામી, અત્યંત પ્રસન્ન થવાથી તેનું હૃદય વિકસિત થયું. તેણે બન્ને હાથ જોડીને મસ્તકે અંજલી કરીને સ્વપ્નોના અર્થનો સારી રીતે સ્વીકાર કર્યો.
જે ધનભંડારોના વર્તમાનમાં કોઈ અધિકૃત અધિકારી ન રહ્યા હોય, જેમાં કોઈ પણ વૃદ્ધિ કરનારા ન રહ્યા હોય, જે ધનભંડારોના જે સ્વામી હતા તેના ગોત્રમાં પણ કોઈ રહ્યું ન હોય, જે ધનભંડારોના અધિકારીઓનો પણ ઉચ્છેદ થઈ ગયો હોય અને અધિકારીઓના ગોત્રની વ્યક્તિઓનો પણ ઉચ્છેદ થઈ ગયો હોય, જે ઘરોનાં નામ, નિશાન કે અવશેષ પણ રહ્યાં ન હોય એવા ધનભંડારો કે જે જ્યાં ક્યાંય પણ ગામોમાં ખાણોમાં, નગરોમાં, ખેટક-માટીથી બનાવેલા ગઢવાળા ગામોમાં, નગરની પંક્તિમાં ન શોભતાં હોય તેવાં ગામોમાં, જે ગામોની નજીક ચારે તરફ બબ્બે ગાઉ સુધી કોઈ ગામ ન હોય એવાં મડંબોમાં.
[૮૫] સ્વપ્નોના અર્થનો સારી રીતે સ્વીકાર કર્યા પછી, સિદ્ધાર્થ રાજાની આજ્ઞા મેળવીને તે વિવિધ મણિ-રત્નોની રચનાથી ચમકતાં ભદ્રાસન પરથી ઉભી થાય છે. ઉભી થઈને શીઘતા રહિત, ચપળતા રહિત, વેગ રહિત, અવિલંબી રાજહંસી જેવી ગતિથી ચાલીને જ્યાં પોતાનું ભવન છે ત્યાં આવીને પોતાના ભવનમાં દાખલ થાય છે.
(તથા) જળ અને સ્થળ માર્ગમાંથી-જ્યાં કેવળ કોઈ પણ એક માર્ગથી જઈ શકાય એવા પત્તનોમાં, તીર્થસ્થળો કે તાપસોના નિવાસ સ્થળ આશ્રમોમાં, સમભૂમિમાં કે જ્યાં ખેડૂતો ખેતી કરીને ધાન્યની રક્ષા માટે ધાન્ય રાખે છે તેવા ખળામાં, સેનાઓ, સાર્યવાહો અને મુસાફરો જ્યાં આરામ કરે છે તે સ્થળોમાં કે પડાવોમાં અથવા સિંઘોડાની માફક ત્રણ
[૮૬] જ્યારથી શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાતકુળમાં સંક્રમિત થયા ત્યારથી વૈશ્રમણને આધીન એવા તિરછા લોકમાં
Page #49
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૪
૩૯
કલ્પ [બારો] સૂત્ર
માર્ગ એકત્રિત થતા હોય ત્યાં ત્રિભેટા ઉપર, ચાર માર્ગ એકત્રિત થતા હોય ત્યાં ચોકમાં અથવા અનેક માર્ગ એકત્રિત થતા હોય તેવા રાજમાર્ગોમાં, દેવાલયોમાં, ગ્રામ અથવા નગરના સ્થાનોમાં, નિર્જન ગામ કે નગરના સ્થળોમાં, ગલીઓમાં, બજારો કે દુકાનો જ્યાં હોય એવા સ્થળોમાં, વનોમાં, વનખંડોમાં, સ્મશાનોમાં, શૂન્યગૃહોમાં, પર્વતની ગુફાઓમાં, શાંતિગૃહોમાં પર્વતોને કોતરીને બનાવવામાં આવેલ ગૃહોમાં, સભાસ્થળોમાં તથા માટીના ઘરોમાં, એવી ભૂમિ કે જ્યાં ગુપ્ત રીતે રાખેલા ધનભંડાર છે ત્યાંથી લાવી લાવીને તે જંભક દેવો સિદ્ધાર્થ રાજાના ભવનમાં સ્થાપિત કરે છે.
[૮] તે પછી શ્રમણ ભગવાન મહાવીરના માતા-પિતાને ચિંતન, અભિલાષરૂપ મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે જ્યારથી આ અમારો પુત્ર કુક્ષિમાં ગર્ભપણે આવેલ છે ત્યારથી અમે હિરણ્યશી, સુવર્ણથી, ધનથી, ધાન્યથી, રાજ્યથી, રાષ્ટ્રથી, સેનાથી, વાહનોથી, ધન-ભંડારથી, પુરથી, અંતઃપુરથી, જનપદથી, યશકીર્તિથી વૃદ્ધિ પામી રહ્યા છીએ તથા ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાલ અને માણેક વગેરે નિશ્ચયથી આપણે ત્યાં અત્યધિક વધવા લાગ્યાં છે તથા આપણે સારરૂપ દ્રવ્યાદિથી તથા પ્રીતિ અને સકારના સમુદયથી અતિ અતિ વૃદ્ધિ પામી રહ્યા છીએ. તેથી જ્યારે આપણો આ પુત્ર જન્મ લેશે ત્યારે આપણે આ પુત્રનું તેના અનુરૂપ ગુણોને અનુસરણ કરનારું ગુણસંપન્ન “વર્ધમાન' નામ રાખશું.
[૮] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીરને જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા તે જ રાતથી સંપૂર્ણ જ્ઞાતકુળ ચાંદીથી, સોનાથી, ધન-ધાન્યથી, રાજ્યથી, રાષ્ટ્રથી, તેનાથી, વાહનથી, કોશથી, કોઠાગારથી, નગરથી, અંતઃપુરથી, જનપદથી, ચશ અને કીર્તિથી વૃદ્ધિ પામવા લાગ્યું.
તે જ પ્રમાણે વિપુલ ધન, સોનું, રત્ન, મણિ, મોતી, દક્ષિણાવર્ત શંખ, શિલા, પ્રવાલ, પઘરાણ, માણેક વગેરે સારભૂત સંપત્તિથી પણ જ્ઞાતૃકુળમાં લોકોમાં પરસ્પર પ્રીતિ, આદર અને સત્કાર સદ્ભાવ વધવા લાગ્યો.
[૮] તે પછી શ્રમણ ભગવાન મહાવીર માતા પ્રત્યે અનુકંપા કરવા માટે અર્થાત્ “ગર્ભમાં હલન-ચલન કરીશ તો માતાને કષ્ટ થશે' એવું વિચારી નિશ્ચલ થઈ ગયા, હલનચલન બંધ કરી દીધું. અકંપ બની ગયા, પોતાનાં અંગોપાંગને સંકોચી આલીન, પ્રલીન અને ગુપ્ત થઈ ગયા અર્થાત્ માતાની કુક્ષિમાં હલન-ચલન રહિત થઈને રહ્યા.
Page #50
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૪
કા [બારસા સૂત્ર
ગર્ભનું હરણ થયેલ નથી કે મારો ગર્ભ ગળી ગયો નથી. જે મારો ગર્ભ પહેલાં હલતો ન હતો તે હવે હલવા લાગ્યો છે.” આ રીતે વિચારીને તે અત્યંત પ્રસન્ન થઈ, સંતોષને પ્રાપ્ત કર્યો અને ઘણા આનંદપૂર્વક રહેવા લાગી.
[૬૦] ત્યારે ત્રિશલા ક્ષત્રિયાણીના મનમાં એવા પ્રકારનો વિચાર આવ્યો કે - શું મારો આ ગર્ભ હરાઈ ગયો છે કે શું મરી ગયો છે કે અથવા શું મારો ગર્ભ ચ્યવી ગયો છે ! કારણ કે મારો આ ગર્ભ પહેલાં હાલતો ચાલતો હતો તે હવે હાલતો ચાલતો નથી. આવા પ્રકારનો વિચાર કરીને તે ખિન્ન મનવાળી બનીને ચિંતા અને શોકના સાગરમાં ડૂબી ગઈ. હથેળી ઉપર મુખ રાખી આર્તધ્યાન ધરવા લાગી. ભૂમિ તરફ દષ્ટિ કેન્દ્રિત કરીને ચિંતા કરવા લાગી.
તે વખતે સિદ્ધાર્થ રાજાનું સંપૂર્ણ ઘર શોકાકુળ થઈ ગયું. જ્યાં પહેલાં મૃદંગ, વીણા વગેરે વાધ વાગતાં હતાં, રાસ ક્રીડાઓ થતી હતી, નાટક થતાં હતાં, જય જયકાર થતો હતો ત્યાં સર્વત્ર શૂન્યતા વ્યાપી ગઈ, ઉદાસીનતા છવાઈ ગઈ. દિન-વિમનસ્ક થઈ ગયું.
[૬૩] તે પછી શ્રમણ ભગવાન મહાવીરે ગર્ભમાં રહ્યાં રહ્યાં આવી જાતનો અભિગ્રહ (નિયમ કે સંકલ્પ) સ્વીકાર્યો કે-જ્યાં સુધી મારા માતાપિતા જીવતાં હશે ત્યાં સુધી હું મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરીશ નહિ.”
[૧] તે પછી શ્રમણ ભગવાન મહાવીર, માતાના મનમાં સમુત્પન્ન આ જાતના વિચાર, ચિંતન અભિલાષારૂપ મનોગત સં૫ને જાણીને શરીરના એક ભાગને હલાવે છે.
[૬૪] તે પછી ત્રિશલા ક્ષત્રિયાણીએ સ્નાન કર્યું. બળિકર્મ કર્યું, કૌતુક-મંગળ અને પ્રાયશ્ચિત્ત કર્યું. સંપૂર્ણ અલંકારોથી ભૂષિત થઈ તે ગર્ભનું પોષણ કરવા લાગી. તેણીએ અત્યંત ઠંડા, અત્યંત ગરમ, અત્યંત તીખાં, અત્યંત કડવા, અત્યંત તુરા, અત્યંત ખાટાં, અત્યંત મીઠા, અત્યંત ચીકણાં, અત્યંત સૂકાં, અત્યંત આદ્ર, ઋતુથી પ્રતિકૂળ એવાં ભોજન અને માળાઓનો ત્યાગ કરી દીધો. ઋતુને અનુકૂળ સુખકારી, ભોજન, વસ્ત્ર, ગંધ અને માળાઓને ધારણ કર્યા.
તે રોગરહિત, શોકરહિત, મોહરહિત, ભયરહિત, ત્રાસરહિત રહેવા લાગી તથા તે ગર્ભને માટે હિતકર, પરિમિત પથ્ય અને ગર્ભને પોષણ આપનારા, આહાર-વિહાર કરતી સાવધાની પૂર્વક રહેવા લાગી. તે દેશ અને કાળ અનુસાર
[૨] તે પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી ખૂબ પ્રસન્ન થઈ, તુષ્ટ થઈ. પ્રસન્નતાથી તેનું હૃદય વિકસિત થયું. પ્રસન્ન થઈને તે આ પ્રમાણે વિચારવા લાગી. “નક્કી લાગે છે કે મારા
42/6]
Page #51
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૪
આહાર કરતી, દોષરહિત, મુલાયમ આસન ઉપર બેસતી, એકાંત શાંત-વિહાર ભૂમિમાં રહેવા લાગી.
[૫] તેને ગર્ભના પ્રભાવથી પ્રશસ્ત દોહદ ઉત્પન્ન થયાં. તે દોહદોને મહારાજા સિદ્ધાર્થે સન્માનપૂર્વક પૂર્ણ કર્યા. દોહદોની જરા જેટલી પણ ઉપેક્ષા ન કરી, દોહદોને અપમાનિત ન કર્યા. તેણીનાં મનોવાંછિત દોહદ પૂર્ણ થવાથી હૃદય શાંત થઈ ગયું. પછી તેને દોહદ ઉત્પન્ન થયો નહિ. તે સુખપૂર્વક ટેકો લઈને બેસે છે, સૂએ છે, ઊભી રહે છે, આસન ઉપર બેસે છે, શય્યા ઉપર સૂએ છે અને સુખપૂર્વક ગર્ભને ધારણ કરે છે.
— — * -
C3
पुरम - चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरितं
— — X =
૮૪
કલ્પ [બારસા] સૂત્ર
૭ ભગવંત મહાવીર જન્મ વાંચન ૭
[૬] તે કાળે અને તે સમયે (શ્રમણ ભગવાન મહાવીર) જ્યારે ગ્રીષ્મ ઋતુ ચાલી રહેલ હતી, ગ્રીનો પ્રથમ માસ ચૈત્ર માસ અને તેનો શુક્લ પક્ષ ચાલી રહેલ હતો, ચૈત્ર માસના શુક્લ પક્ષનો તેરમો દિવસ હતો અર્થાત્ ચૈત્ર સુદ-૧૩ના દિવસે, નવ માસ અને સાડા સાત દિવસ પસાર થયા હતા.
તે વખતે જ્યારે બધા ગ્રહઉચ્ચ સ્થાનમાં આવેલ હતા, ચંદ્રનો પ્રથમ યોગ ચાલી રહેલો હતો, દિશાઓ બધી સૌમ્ય, અંધકાર રહિત અને વિશુદ્ધ હતી, જયવિજયનાં સૂચક બધી જાતનાં શકુન હતાં. શીતળ, મંદ સુગંધિત પવન પ્રદક્ષિણાવર્ત પૂર્વક વાતો હતો, પૃથ્વી ધાન્યથી સુસમૃદ્ધ હતી, દેશનાં બધા માણસોનાં મનમાં આનંદ પ્રમોદ હતો.
ત્યારે મધ્ય રાત્રિના સમયે હસ્તોત્તરા અર્થાત્ ઉત્તરા ફાલ્ગુણી નક્ષત્રના યોગમાં આરોગ્યસંપન્ન ત્રિશલા ક્ષત્રિયાણીએ નીરોગી અને સ્વસ્થ એવા પુત્રને જન્મ
આપ્યો.
= = X —
— — X =
Page #52
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૪
કલા [બારસાં સૂત્ર
- X
- X
-
पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं
- X
- X
–
નોંધ
- X - X - (૧) આ જન્મ વાંચન પછી શ્રીફળને વધેરવાની પરંપરા, પારણાને ઝુલાવવાની પરંપરા તથા ચૌદ સ્વનો અને પારણા
દિને લઈને જવાની પરંપરા છે, તો તેમાં સંધ્યા કાળ ન થઈ જાય તથા રાત્રિભોજન પ્રસંગ ન આવે તે લક્ષ્યમાં રાખવું.
(ર) શ્રીફળ વધેરાયા પછી ઘણાં સ્થાને વરિત સફાઈ ન થવાથી કીડી આદિ થઈ જાય છે. તે ન થાય તે માટે જયણાપૂર્વકની યોગ્ય વ્યવસ્થા કરવી.
Page #53
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૫
કલ્પ [બારસા સૂત્ર
વ્યાખ્યાન-૫
पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं
પર્યુષણ મહાપર્વ
દિવસ-૬ વ્યાખ્યાન-૫
• [૯ઈ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીરે જન્મ ગ્રહણ કર્યો તે રાતે ઘણાં દેવ-દેવીઓનું ઉપર-નીચે આવાગમન થવાથી લોકમાં એક જાતની કોલાહલ મચી ગયો અને સર્વત્ર લકલનાદ વ્યાપી ગયો.
• [૯૮] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીરે જન્મ ધારણ કર્યો તે રણે કુબેરની આજ્ઞામાં રહેલા તિરછા લોકમાં રહેનારા અનેક જંભક દેવોએ સિદ્ધાર્થ રાજાના ભવનમાં ચાંદીની, સોનાની, રત્નોની, હીરાની, વસ્ત્રોની, આભૂષણોની, નાગરવેલના પત્રોની, પુષ્પોની, ફળોની, બીજોની, માળાઓની, સુગંધિત પદાર્થોની, વિવિધ પ્રકારના રંગોની, સુગંધિત ચૂર્ણોની અને સુવર્ણ મુદ્રાઓની વૃષ્ટિ કરી.
• [૯] તે પછી સિદ્ધાર્થ ક્ષત્રિય, ભવનપતિ, વાણવ્યંતર,
Page #54
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૫
કલ્પ [બાસાં સૂત્ર
કરતી લાંબી ગોળ માળા લટકાવડાવો.
જ્યોતિક અને વૈમાનિક દેવો દ્વારા તીર્થકર જન્મભિષેકમહિમા પૂરો થયા પછી સવારે નગર રક્ષકોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે :
પાંચ વર્ણનાં સુંદર-સુગંધિત ફૂલોનો ઢગલો કરાવો. પુષ્પોને અહીં તહીં ચારે બાજુ પથરાવો, ઠેકઠેકાણે ફૂલોનાં ઘરો ચાવો. ચારે તરફ સર્વત્ર પ્રજ્જવલિત શ્યામ અથવા ઉત્તમ કુદરૂક લોબાન, આદિ સળગતા ધૂપની સુગંધથી સંપૂર્ણ નગરને સુગંધિત કરો. સુગંધથી આખું નગર મહેંકી ઊઠે તેવું કરો. સુગંધની અધિકતાના કારણે આખું નગર ગંધગુટિકા સમાન લાગે તેવું બનાવો.
• [૧૦૦] હે દેવાનુપ્રિયો ! જલદીથી કુંડપુર નગરના કારાગૃહને ખાલી કરી નાખો, અર્થાત્ બધા કેદીઓને મુક્ત કરી દો. તોલ-માપને વધારો (અર્થાત વેપારીઓને કહો કે ઘી, અન્નાદિ પદાર્થ સસ્તા વેંચો, સસ્તા વેચવાથી જે નુકસાન જશે તેની પૂર્તિ રાજ્ય કોષમાંથી કરવામાં આવશે.) તોલમાપ વધાર્યા પછી ફુડપુર નગરની અંદર અને બહાર સુગંધિત પાણીનો છંટકાવ કરાવો, સાફ કરાવો, લીંપણ કરાવો, કુંડપુર નગરના ત્રિભેટામાં, ચોકમાં, ચોતરામાં, રાજમાર્ગ અથવા સામાન્ય બધા માગોમાં પાણી છંટાવો, તેમને પવિત્ર બનાવો.
જનરંજનને માટે ઠેકઠેકાણે નટ-નાટક કરો, નૃત્ય કરનારા નૃત્ય કરે, દોડરાં ઉપર ખેલ બાતવનારાં ખેલ બતાવે, મલ કુસ્તી કરે, મુઠિથી કુસ્તી કરનારા મુઠિથી કુસ્તી કરે, વિદૂષકો લોકોને હસાવે, કૂદનારા કુદીને પોતાના ખેલ બતાવે, કથાવાચક કથા કરીને કરીને જનમનને પ્રસન્ન કરે, સુભાષિત બોલનારા પાઠક્કો સુભાષિત બોલે, રાસક્રીડા કરનારા રાસની ક્રીડા કરે, ભવિષ્ય કહેનારા ભવિષ્ય કહે, લાંબા વાંસ ઉપર ખેલ કરનારા વાંસ ઉપર ખેલ કરે.
જ્યાં ત્યાં બધી ગલીઓમાં અને બધા બજારોમાં પાણીના છંટકાવથી તેને સ્વચ્છ કરીને તે સ્થાનો ઉપર જોવા માટે, આગંતુકોને બેસવા માટે મંચ બનાવો, વિવિધ રંગોથી સુશોભિત ધજા અને પતાકાઓ બંધાવો, આખું નગર લીંપીગૂંપીને સ્વચ્છ બનાવો. નગરના ભવનોની ભીંતો ઉપર ગોશીષ ચંદનનાં, સરસ રક્તચંદનના, દર્દર (મલય) ચંદનના, પાંચે આંગળાંના થાપા દૃષ્ટિગોચર થાય એ જાતનાં થાપા લગાવો. ઘરોની અંદર ચોકમાં ચંદન-કળશ રખાવો, દ્વારે દ્વારે ચંદનના સુંદર તોરણ બંધાવો, જ્યાં ત્યાં સુંદર દેખાતી અને પૃથ્વીને સ્પર્શ
(તથા) હાથમાં ચિત્રનું પાટિયું રાખીને ફરનારા મંખ લોકો ચિત્ર બતાવે, તૃણી લોકો તૃણ નામનું વાધ બજાવે. તાલ દઈને નાટક દેખાડે. આ પ્રમાણે જનરંજન હેતુ નગરમાં બધી વ્યવસ્થા કરો અને બીજા પાસે કરાવો. આમ કરાવીને હજારો ગાડાંઓના ધોંસરા અને હજારો મુસળ (સાંબેલા)
Page #55
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૫
કલ્પ [બારો] સૂત્ર
ઊંચે સ્થળે ઊભાં કરો અર્થાત્ ધોંસરે જુતેલા બળદોને બંધનમુક્ત કરીને આરામ લેવા દો અને સાંબેલાને ઉંચા કરાવી દો. આ બધું ઉપક્રમ કરીને મારી આજ્ઞા પાછી આપો અર્થાત્ આ બધું કાર્ય કરીને મને ખબર આપો.
વગડાવતાં, મોટા વૈભવની સાથે, મોટી યુતિની સાથે, મોટા લશ્કરની સાથે, ઘણાં વાહનોની સાથે, બૃહદ્ સમુદાયની સાથે અને એક સાથે વાગતાં અનેક વાધોના ધ્વનિની સાથે એટલે કે શંખ, પણવ, ભેરી, ઝાલર, ખરમુખી, હુડૂક, ઢોલ, મૃદંગ અને દુંદુભિ વગેરે વાધોના ધ્વનિની સાથે દસ દિવસ સુધી તેમની કુળમર્યાદા અનુસાર ઉત્સવ કરે છે.
• [૧૦૧] તે પછી સિદ્ધાર્થ રાજાએ જેમને આજ્ઞા આપી હતી તે નગરના ગુપ્તિ-રક્ષકોને (નગરના રક્ષક, કોટવાળ) અપાર આનંદ થયો, સંતોષ થયો, પ્રસન્ન થવાથી તેમનું હૃદય પ્રકુલ્લિત થયું. તેમણે બન્ને હાથ જોડીને સિદ્ધાર્થ રાજાની આજ્ઞાનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. તે પછી તેઓ તરત જ કુંડપુર નગરમાં સર્વપ્રથમ કારાગ્રહને ખોલીને કેદીઓને મુક્ત કરે છે અને મુસલ ઉઠાવવા-આદિ સુધીના પૂર્વોક્ત બધાં કાર્ય કરે છે, કાર્ય કર્યા પછી જ્યાં સિદ્ધાર્થ રાજા છે ત્યાં આવે છે, આવીને બે હાથ જોડીને મસ્તક ઉપર અંજલિ કરીને સિદ્ધાર્થ રાજાને તેમનો તે આદેશ ફરી અર્પિત કરે છે અર્થાત્ ‘આપે જે આદેશ આપ્યો હતો તે અનુસાર બધાં કાર્ય અને કરી આવ્યા છીએ' એમ જણાવે છે.
આ ઉત્સવના સમયે નગરમાંથી જકાત તથા કર લેવાનું બંધ કરી દેવામાં આવ્યું. જેમને જે કોઈ વસ્તુની જરૂર હોય. તે મૂલ્ય આપ્યા વિના દુકાનોમાંથી પ્રાપ્ત કરી શકે-તેવી જાતની વ્યવસ્થા કરવામાં આવી. ખરીદવું અને વેચવું બંધ કરી દેવામાં આવ્યું. કોઈ પણ સ્થાન ઉપર જતી કરનારા રાજપુરુષોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો. જે કોઈ ઉપર કરજ હશે તેનું કરજ સ્વયં રાજા ચૂકવશે. કે જેથી કોઈને પણ કરજ ચૂકવવાની જરૂરત જ ન રહે.
તે ઉત્સવમાં અનેક જાતના અપરિમિત પદાર્થો એકત્રિત કરવામાં આવ્યા. ઉત્સવમાં બધાને અદંડનીય બનાવી દેવામાં આવ્યા. ઉત્તમ નાટક કરનારાઓના નૃત્યોનો પ્રારંભ કરવામાં આવ્યો. ઉત્સવમાં નિરંતર મૃદંગ વાગતાં, તાજી માળાઓ લટકાવવામાં આવી. નગરના તથા દેશના બધા માનવ પ્રમુદિત કીડાપરાયણ થયા. દશ દિવસ સુધી આ સ્થિતિપતિતા ઉત્સવ ચાલતો રહ્યો.
• [૧૦૨] તે પછી સિદ્ધાર્થ રાજા જ્યાં અખાડો અર્થાત્ વ્યાયામશાળા છે ત્યાં આવે છે, યાવત્ તે રાજા પોતાના અંતઃપુરની સાથે બધી જાતનાં પુષ્પ, ગંધ વસ્ત્ર, માળાઓ વગેરે અલંકારોથી અલંકૃત થઈને, બધી જાતનાં વાધોને
Page #56
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૫
કલ્પ [બારસા] સૂત્ર
• [૧૦૩] તે પછી આ દશ દિવસનાં ઉત્સવમાં સિદ્ધાર્થ રાજા સેંકડો, હજારો અને લાખો પ્રકારનાં વાગો (પૂજાસામગ્રીઓ)ને, દાન અને ભાણ (વિશેષ આપવા યોગ્ય ભાગ)ને આપતા અને અપાવતા તથા સેંકડો-હજારો અને લાખો પ્રકારની ભેટનો સ્વીકાર કરતા અને કરાવતા રહ્યા.
પરિજનો અને જ્ઞાતૃવંશના ક્ષત્રિયોની સાથે વિવિધ પ્રકારના ભોજન, પાણી, ખાધ અને સ્વાધનું આસ્વાદન કરે છે. સ્વયં ભોજન કરે છે અને બીજાઓને કરાવે છે.
•[૧૦૪] તે પછી શ્રમણ ભગવાન મહાવીરના માતાપિતા પહેલે દિવસે કુળ પરંપરા અનુસાર પુત્રજન્મ નિમિત્તે કરવા યોગ્ય અનુષ્ઠાન કરે છે, ત્રીજે દિવસે ચંદ્ર અને સૂર્યના દર્શનનો ઉત્સવ કરે છે, છઠે દિવસે શનિ-જાગરણનો ઉત્સવ કરે છે. અગિયારમો દિવસ પસાર થતાં સર્વ પ્રકારની અશુચિ નિવારણ થતાં જ્યારે બારમો દિવસ આવ્યો ત્યારે વિપુલ પ્રમાણમાં ભોજન પાણી, વિવિધ સ્વાદિષ્ટ અને ખાવાના પદાર્થો તૈયાર કરાવે છે, તૈયાર કરાવીને પોતાના મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો અને પોતાની સાથે સંબંધ રાખનારા કુટુંબીજનોને તથા જ્ઞાતૃવંશના ક્ષત્રિયોને આમંત્રણ આપે છે. પુત્રજન્મ સમારોહમાં આવવા માટે નિમંત્રિત કરે છે.
• [૧૦૫] ભોજન કર્યા પછી વિશુદ્ધ જળથી કોગળા કરે છે. દાંત અને મોઢાંને સ્વચ્છ કરે છે. આ રીતે પરમ વિશુદ્ધ સ્વચ્છ બનેલાં, માતાપિતા, આવેલા મિત્રો, જ્ઞાતિજનો
સ્વજનો, પરિજનો અને જ્ઞાતૃવંશના ક્ષત્રિયોને ઘણાંએ પુષ્પ, વમ, સુગંધિત પદાર્થ, માળા અને આભૂષણ આપીને તેમનું સ્વાગત કરે છે-સત્કાર કરે છે. સરકાર અને સન્માન કરીને તે મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, પરિજનો અને જ્ઞાતૃવંશીય ક્ષત્રિયો સમક્ષ ભગવાનના માતાપિતા આ પ્રમાણે બોલ્યા :
ફરી સ્નાન કરેલાં, બળિકર્મ કરેલાં, ટીલાં-ટપકાં અને દોષના નિવારણ માટે મંગળરૂપ પ્રાયશ્ચિત્ત કરેલાં, શ્રેષ્ઠ અને ઉત્સવમાં જવા યોગ્ય મંગળમય વસ્ત્રો ધારણ કરેલા-ભોજનનો સમય થતાં ભોજનમંડપમાં આવે છે. ભોજનમંડપમાં આવીને ઉત્તમ સુખાસન ઉપર બેસે છે અને મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો,
•[૧૦૬] હે દેવાનુપ્રિયો! આ પુત્ર જ્યારે ગર્ભમાં આવ્યો ત્યારે અમારા મનમાં એક એવી જાતનો વિચાર, ચિંતન કે સંકલ્પ ઉત્પન્ન થયો હતો કે “જ્યારથી અમારો આ પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારથી હિરણ્ય, સોનું, ધન, ધાન્યની દષ્ટિથી તેમજ પ્રીતિ અને સકારની દૃષ્ટિથી અમારી અભિવૃદ્ધિ થવા લાગી છે, સામંત રાજા લોકો અમારા વશમાં આવેલ છે, તે કારણે જ્યારે અમારો પુત્ર જન્મ લેશે ત્યારે અમે તેને અનુરૂપ તેના ગુણોને અનુસરનાર ગુણનિષ્પન્ન અને યથાર્થનામ “વર્ધમાન' રાખશું. તેથી હવે આ કુમારનું નામ
Page #57
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૫
ક
બારસા] સૂત્ર
વર્ધમાન' થાઓ.
ગોત્રનાં હતાં. તેમના ત્રણ નામ આ પ્રમાણે છે – (૧) ત્રિશલા (૨) વિદેહદિન્ના અને (3) પ્રિયકારિણી.
• [૧૧૦] શ્રમણ ભગવાન મહાવીરના કાકાનું નામ સુપાર્શ્વ હતું. મોટાભાઈનું નામ નંદિવર્ધન હતું. બહેનનું નામ સુદર્શના હતું, પત્નીનું નામ યશોદા હતું અને તેનું ગોત્ર કૌડિન્ય હતું.
• [૧૦] શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રના હતા. તેમનાં ત્રણ નામ આ પ્રમાણે કહેવામાં આવે છે. તેમનાં માતાપિતાએ તેમનું પ્રથમ નામ “વર્ધમાન' રાખ્યું. સ્વાભાવિક સહનશક્તિના કારણે તેમનું બીજું નામ “શ્રમણ' પડ્યું. કોઈ પણ જાતના ભય (દેવ, દાનવ, માનવ અને તિર્યંચ સંબંધી ભયો) ઉત્પન્ન થવા છતાં પણ અચળ રહેનારા, પોતાના સંકલ્પથી જરા પણ વિચલિત નહિ થનારા, નિકામ, કોઈપણ જાતના પરીષહ ભૂખ, તરસ, ઠંડી ગરમી વગેરેનું સંકટ આવે કે ઉપસર્ગ ઉપસ્થિત થાય તો પણ ચલિત ન થતાં. તે પરીષહો અને ઉપસર્ગોને શાંત ભાવથી સહન કરવામાં સમર્થ, ભિક્ષુ પ્રતિમાઓનું પાલન કરનારા, ધીરજવાળા, શોકમાં અને હર્ષમાં સમભાવી, સદ્ગણોના આગાર, અતુલ બળવાળા હોવાના કારણે દેવતાઓએ તેમનું ત્રીજું નામ “મહાવીર' રાખ્યું.
• [૧૧૧] શ્રમણ ભગવાન મહાવીરની પુત્રી કાશ્યપ ગોત્રની હતી. તેનાં બે નામ આ પ્રમાણે છે. (૧) અસોજા (અનવધા) અને (૨) પ્રિયદર્શના.
• [૧૧] શ્રમણ ભગવાન મહાવીરની દોહિત્રી (પુત્રીની પુત્રી) કાશ્યપગોત્રી હતી. તેના બે નામ (૧) શેષવતી અને (૨) યશસ્વતી આ પ્રમાણે હતા.
• [૧૦૮] શ્રમણ ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગોત્રના હતા. તેમનાં ત્રણ નામ આ પ્રમાણે છે – સિદ્ધાર્થ, શ્રેયાંસ અને યશસ્વી.
• [૧૧૩] શ્રમણ ભગવાન મહાવીર દક્ષ-કુશળ હતા. તેમની પ્રતિજ્ઞા પણ દક્ષ હતી. તેઓ અત્યંત રૂપવાન હતા. સંયમી-કાચબાની માફક ઈન્દ્રિયોને ગોપન કરવાવાળા હતા, ભદ્ર, વિનીત અને જ્ઞાત હતા અને જ્ઞાતપુત્ર હતા. જ્ઞાતૃવંશના
• [૧૯] શ્રમણ ભગવાન મહાવીરના માતા વાસિષ્ઠ
Page #58
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૫
કલ્પ [બારસા સૂત્ર
કુળમાં ચંદ્ર સમાન હતા. વિદેહ હતા અર્થાત્ તેમનો દેહ બીજાઓના દેહની અપેક્ષાએ વિલક્ષણ હતો. વિદેહદિન્ન અથવા વિદેહદિન્ના ત્રિશલા માતાના પુત્ર હતા. અથવા વિદેહવાસીઓમાં શ્રેષ્ઠ (વિદેહ જાત્ય) હતા, ‘વિદેહ સુકુમાર' હતા અર્થાત્ તેઓ અત્યંત સુકુમાર હતા.
• [૧૧૪] શ્રમણ ભગવાન મહાવીરને પ્રથમ ગૃહસ્થ ધર્મમાં પણ ઉત્તમ, આભોગિક કે જે કદી નષ્ટ ન થાય એવું અવધિજ્ઞાન અને અવધિદર્શન પ્રાપ્ત થયું હતું. તે વડે શ્રમણ ભગવાન “અભિનિષ્ક્રમણનો યોગ્ય કાળ આવી ગયો છે' એવું જુએ છે. આ પ્રમાણે જોઈને, જાણીને હિરણ્યનો સોનાનો, ધનનો, રાજ્યનો, રાષ્ટ્રનો ત્યાગ કરી, તે જ પ્રમાણે સેના વાહન, ધનભંડારનો ત્યાગ કરી, નગર, અંતઃપુર, જનપદનો
ત્યાગ કરી, વિશાળ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, રાજપાટ, પ્રવાલ, માણેક વગેરે વિધમાન, સારયુક્ત બધાં દ્રવ્યોને છોડીને, પોતે નિયુક્ત કરેલા વહેંચી આપનારા માણસો વડે તે બધું ધન ખુલ્લું કરીને, તેને દાનરૂપે આપવાનો વિચાર કરીને બધું ધન અપાવી દીધું.
ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહીને માતાપિતા સ્વર્ગવાસી થયા પછી પોતાનાથી જ્યેષ્ઠ પુરુષોની મંજૂરી મેળવીને તેમની પ્રતિજ્ઞા પૂરી થતાં તથા લોકાંતિક જિતકલ્પી દેવોએ તે જાતની ઈષ્ટ, મનોહર, પ્રિય, મનોજ્ઞ, મનને આલાદિત કરનારી, ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્યરૂપ, મંગલરૂપ, પરિમિત, મધુર, શોભાયુક્ત, હૃદયને રુચિકર લાગનારી, હૃદયને પ્રસન્ન કરનારી, ગંભીર, પુનરતિ વગેરેથી રહિત વાણીથી ભગવાનને નિરંતર અભિનંદન અર્પિત કરીને, ભગવાનની સ્તુતિ કરતાં તે દેવ આ રીતે બોલ્યા –
પછી હેમન્ત ઋતુનો પ્રથમ માસ અને પ્રથમ પક્ષ અર્થાત્ માગસર વદ દશમનો દિવસ આવ્યો ત્યારે જ્યારે છાયા પૂર્વ દિશા તરફ ઢળી રહી હતી, પ્રમાણયુકત પોરસી આવી હતી, તે વખતે સુવત નામના દિવસે, વિજય નામના મુહૂર્તે, ભગવાન, ચંદ્રપ્રભા નામની પાલખીમાં (પૂર્વ દિશા તરફ મુખ કરીને) બેઠા પાલખીની પાછળ દેવ, દાનવ અને માનવોનો સમૂહ ચાલી રહેલ હતો.
હે નંદ ! તમારો જય થાઓ, હે ભદ્ર ! તમારો જય થાવ, વિજય થાવ, કલ્યાણ થાવ, હે ઉત્તમોત્તમ ક્ષત્રિય ! હે ક્ષત્રિય નરપુંગવ ! તમારો જય થાવ, વિજય થાવ, હે લોકનાથ ! બોધ પ્રાપ્ત કરો. સંપૂર્ણ જગતમાં બધા જીવોનુ હિત, સુખ અને નિઃશ્રેયસ કરનારા, ધર્મતીર્થનું પ્રવર્તન કરો. તે ધર્મતીર્થ સંપૂર્ણ જગતમાં બધા જીવોને હિતકર, સુખકર અને નિશ્રેયસ કરનારું બનશે. આ પ્રમાણે કહીને તે દેવ જય જય શબ્દનો નાદ કરવા લાગ્યા. 4િ27]
તે યાત્રામાં કેટલાએ દેવો આગળ શંખ વગાડી રહ્યા હતા. કેટલાએ આગળ ચક્રધારી બનીને ચાલી રહ્યા હતા. કેટલાએ હળધારી બનીને ચાલી રહેલ હતા. કેટલાક ગળામાં
Page #59
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૫
૧૦૦
કલ્પ [બાસાં] સૂત્ર
સોનાનાં હળ લટકાવી ભાટ લોકો ચાલી રહેલ હતા. કેટલાક વર્ધમાનક અર્થાત્ પોતાના ખભા ઉપર બીજાઓને બેસાડી ચાલતા હતા. કેટલાક ચારણ હતા. કેટલાંક ઘંટ વગાડનારા ઘાંટિકો હતા.
જિનેરો દ્વારા ઉપદેશાવેલ સરળ માર્ગનું અનુસરણ કરીને તમે પરમપદ મોક્ષને પ્રાપ્ત કરો. પરીષહોની સેનાને પરાજિત કરો. હે ઉત્તમ ક્ષત્રિય! હે ક્ષત્રિય નરપુંગવ ! તમારો જય થાવ, વિજય થાવ ! ઘણાં દિવસો સુધી, ઘણા મહિનાઓ સુધી, ઘણાં વરસો સુધી, પરીષહો અને ઉપસર્ગોથી નિર્ભય બનીને, ભયંકર અને અત્યંત ભય ઉત્પન્ન કરનારા પ્રસંગોમાં ક્ષમાપ્રધાન બનીને તમે વિચરણ કરો. તમારી ધર્મસાધનામાં નિર્વિઘ્નતા હો. આ રીતે કહીને તે લોકો જયજયકાર કરવા લાગ્યા.
આ બધાથી ઘેરાયેલ ભગવાનને પાલખીમાં બેઠેલા જોઈને ભગવાનની કુળમહત્તરા આ જાતની મનોહર, કર્ણપ્રિય, મનને પ્રમોદ આપનારી, ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગળરૂપ, પરિમિત, મધુર અને શોભાયુક્ત વાણીથી ભગવાનનું અભિનંદન કરે છે. તેઓ ભગવાનની સ્તુતિ કરતાં આ રીતે કહેવા લાગ્યા.
• [૧૧૫] હે સમૃદ્ધિમાન્ ! આપનો જય થાઓ, વિજય થાઓ ! હે કલ્યાણકારી ! આપનો જય થાવ, વિજય થાવ, આપનું ભદ્ર (કલ્યાણ) થાવ. નિરતિચાર જ્ઞાન, દર્શન અને ચાત્રિથી તમે નહિ જીતેલી ઈન્દ્રિયોને જીતો, જીતીને શ્રમણ ધર્મનું પાલન કરો, વિનને જીતીને હે દેવી! તમે તમારા સાધ્યની સિદ્ધિમાં રહો. તપથી, તમે રાગદ્વેષ રૂપી મલ્લોનો નાશ કરો. ધૈર્યરૂપી મજબૂત કચ્છ બાંધીને ઉત્તમ શુક્લ ધ્યાનથી આઠ કર્મશત્રુઓને મસળી નાખો. હે વીર ! અપ્રમત્ત બનીને ત્રણ લોકના રંગમંડપમાં વિજય પતાકા ફરકાવો. અંધકાર રહિત ઉત્તમ પ્રકાશરૂપ કેવળજ્ઞાન પ્રાપ્ત કરો.
છે [૧૧] તે પછી શ્રમણ ભગવાન મહાવીર, હજારો નેત્રોથી જોવાતા, હજારો મુખોથી પ્રશંસા કરાતા, હજારો હદયોથી અભિનંદિત કરાતા ચાલ્યા. ભગવાનને નિહાળીને લોકો હજારો જાતના મનોરથ (સંકલ્પ) કરવા લાગ્યા. ભગવાનની મનોહર કાંતિ અને રૂપને જોઈ લોકો તેવીજ કાંતિ અને રૂપને ઈચ્છવા લાગ્યા. હજારો આંગળીઓથી તેઓ દષ્ટિગોચર થઈ રહ્યા હતા. ભગવાન પોતાના જમણા હાથથી, હજારો નરનારીઓના પ્રણામનો સ્વીકાર કરતા, હજારો ઘરની પંક્તિઓને પાર કરતા, વીણા, હસ્તતાલ, વાજિંત્ર, ગાન અને વાધોના મધુર અને સુંદર જયનાદના ઘોષને સાંભળીને સાવધાન બનતા છત્ર, ચામર વગેરે બધા વૈભવથી યુકત, અંગેઅંગમાં પહેરેલા સમસ્ત આભૂષણોની કાંતિથી મંડિત, સંપૂર્ણ સેનાથી વીંટળાયેલા, હાથી, ઘોડા,
Page #60
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૫
૧૦૧
૧૦૨
કા [બાસા સૂત્ર
નક્ષત્રનો યોગ આવતાં જ એક દેવદૂષ્ય વસ્ત્ર લઈને એકલા જ મુંડિત થઈને, આગારવાસ ત્યાગીને અણગાર ધર્મનો સ્વીકાર કરે છે.
- X
- X
–
ઊંટ, ખચ્ચર, પાલખી, ખ્યાના વિગેરે બધાં વાહનોથી પરિવૃત્ત,
(તથા) સંપૂર્ણ જનસમુદાયની સાથે, પૂર્ણ આદર સહ તેમની સંપત્તિ અને સંપૂર્ણ શોભાની સંપૂર્ણ પ્રકારની ઉત્કંઠાની સાથે, સમસ્ત પ્રજા એટલે કે-વણિક, ક્ષત્રિય, વગેરે અઢાર વર્ણોની સાથે બધી જાતનાં નાટક કરનારા અને બધી જાતનાં તાલ બજાવનારથી સંવૃત, બધી જાતના અંતઃપુર તથા ફૂલ, ગંધ, માળા અને અલંકારોની શોભા સાથે, બધી જાતના વાધોના શબ્દોની સાથે એ જાતની મહાન ઋદ્ધિ, મહાન ધૃતિ, વિરાટ સેના, વિશાળ વાહન, બૃહદ્ સમુદાય અને એક સાથે વગાતાં વાધોના પ્રતિધ્વનિ સાથે અર્થાત શંખ, માટીના ઢોલ, ભેરી, ઝાલર, ખરમુખી, હુડુક્ક, દુંદુભિ વગેરે વાધોના અવાજ સાથે ભગવાન કુંડપુર નગરના મધ્યભાગમાં થઈને નીકળ્યા. નીકળીને જ્યાં જ્ઞાતખંડવન નામનું ઉધાન છે અને જ્યાં ઉત્તમ અશોક વૃક્ષ છે ત્યાં આવે છે.
पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं
• [૧૧] જયાં ઉત્તમ અશોક વૃક્ષ છે ત્યાં પહોંચીને તે અશોક વૃક્ષ નીચે ભગવાનની પાલખી રાખવામાં આવે છે, ભગવાન પાલખીમાંથી નીચે ઉતરે છે. ઉતરીને પોતાના હાથથી હાર વગેરે આભૂષણો, પુષ્પોની માળાઓ, અંગુઠીઓ વગેરે અલંકાર ઉતારે છે, ઉતારીને જાતે જ પંચમુષ્ટિ લોય કરે છે અર્થાત્ ચાર મુઠ્ઠીથી માથાના અને એક મુઠ્ઠીથી દાઢી મૂછનો લોચ કરે છે. આ પ્રમાણે કેશનો લોચ કરીને નિર્જલ છઠ ભક્ત (બે ઉપવાસ) કરેલા એવા ભગવાન હસ્તોત્તરા
Page #61
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૬
૧૦૩
૧૦૪
કલ્પ [બારસા સૂત્ર
વ્યાખ્યાન-૬
पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं
• [૧૧૮] શ્રમણ ભગવાન મહાવીર, એક વરસને એક મહિના સુધી વસ્ત્રધારી રહ્યા હતા. ત્યારપછી તેઓ અચેલવઅરહિત તથા હાથમાં ભોજન કરનારા બન્યા.
પર્યુષણ મહાપર્વ
દિવસ-૭ વ્યાખ્યાન-૬
• [૧૧૯] શ્રમણ ભગવાન મહાવીર દીક્ષાનો સ્વીકાર કર્યા પછી બાર વર્ષથી કંઈક વધારે સમય સુધી સાધના કાળમાં શરીર તરફ બીલકુલ ઉદાસીન રહ્યા. તેટલા સમય સુધી તેમણે શરીર તરફ જરા જેટલું પણ ધ્યાન ન આપ્યું. શરીરને ત્યાગી દીધું હોય તે જ રીતે રહ્યા. સાધનાકાળમાં દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી જે અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો આવ્યા તેને નિર્ભય થઈને સમ્યક્ પ્રકારે સહન કર્યા, ક્રોધરહિત બની, કોઈની પણ અપેક્ષા રાખ્યા વિના મનને સ્થિર રાખીને સહન કર્યા.
Page #62
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૬
૧૦૫
• [૧૨૦] તે પછી શ્રમણ ભગવાન અણગાર થયા. ઈસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમાબનિક્ષેપણાસમિતિ, ઉચ્ચારપાસવણખેલસિંધાણજલ્લપારિસ્થાપનિકા સમિતિથી સમિત તથા મન સમિત, વચન સમિત અને કાય સમિત થયા.
૧૦૬
કલ્પ [બારસા] સૂત્ર પરાક્રમી, સિંહની માફક વિજેતા, સુમેરુ પર્વતની માફક અડગ, સુસ્થિર, સાગરની માફક ગંભીર, ચંદ્રની માફક સૌમ્ય, સૂર્યની માફક તેજસ્વી, સોનાની માફક કાંતિમાન, પૃથ્વીની માફક ક્ષમાશીલ અને અગ્નિની માફક જાન્જવલ્યમાન તેજસ્વી એવા ભગવંત થયા.
મનગુપ્તિ વચનગુપ્તિ, કાયમુર્તિથી ગુપ્ત થયા, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી, ક્રોધ, માન, માયા અને લોભથી રહિત થયા. શાંત, પ્રશાંત અને ઉપશાંત અને બધી જાતના સંતાપથી મુક્ત થયા. તેઓ આશ્રવરહિત, મમતારહિત, પરિગ્રહરહિત, અકિંચન નિગ્રન્થ થયા.
• [૧૨૧ થી ૧૨૩]. [૧૨૧] આ પદોની બે સંગ્રહ ગાથાઓ છે :
[૧૨૨] કાંસાનું વાસણ, શંખ, જીવ, આકાશ, વાયુ, શરદઋતુનું પાણી, કમળપત્ર, કાચબો, પક્ષી, મહાવરાહ, ભારંડપક્ષી.
કાંસાના વાસણની જેમ નિર્લેપ થયા. જેવી રીતે શંખ ઉપર કોઈપણ જાતના રંગની અસર થતી નથી. તેવી જ રીતે ભગવાન ઉપર રાગદ્વેષના રંગની અસર થતી ન હતી. જીવની માફક અપ્રતિહત ગતિવાળા થયા. ગગનની માફક આલંબન રહિત થયા. વાયુની માફક અપ્રતિબદ્ધ વિહારી થયા. શરદઋતુનાં પાણીની માફક તેમનું હૃદય નિર્મળ થયું. કમળપત્રની માફક નિર્લેપ થયા. કાચબાની માફક ગુપ્તેન્દ્રિય થયા. ખડગી (ગેંડા)ના મસ્તક ઉપર જેમ એક જ શીંગડું હોય છે તેવી જ રીતે ભગવાન એકાકી થયા.
[૧૨૩] હસ્તી, વૃષભ, સિંહ, ગિરિરાજ સુમેરુ પર્વત, સાગર, ચંદ્ર, સૂર્ય, સુવર્ણ, પૃથ્વી અને અગ્નિ.
• [૧૪] તે ભગવાનને ક્યાંય પણ પ્રતિબંધ ન હતો. તેઓ અપ્રતિબદ્ધ વિહારી હતા. પ્રતિબંધ ચાર પ્રકારનો હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી.
(તથા) પક્ષીની માફક અપ્રતિબદ્ધ, ભારંડ પક્ષીની માફક અપ્રમત્ત, હાથીની માફક શૂરા, બળદની માફક
દ્રવ્યથી, સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યનો, ક્ષેત્રથી
Page #63
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૬
૧૦૭
૧૦૮
કલ્પ [બારસા] સૂત્ર
ગામ, નગર અરણ્ય, ખેતર, ખળા વાડ, ઘર, આંગણું અને આકાશનો.
જીવન અને મરણની આકાંક્ષાથી મુક્ત થઈને સંસારને પાર કરવાવાળા, કર્મના સંગનો નાશ કરવા માટે, સમ્યક્ પ્રકારે ઉધમવંત બનેલા-તત્પર થયેલા-આ રીતે વિહાર કરે છે.
કાળથી સમય, આવલિકા, આનપ્રાણ, સ્તોક, ક્ષણ, લવ, મુહૂર્ત અહોરાત્ર, પક્ષ, મહિના, ઋતુ, અયન, વર્ષ અથવા બીજો કોઈ પણ દીર્ધકાળનો સંયોગ, એવા કોઈ પણ જાતના સૂક્ષ્મ કે ચૂલ, લઘુ અથવા દીર્ધકાળનું બંધન ભગવાનને ન હતું.
ભાવથી-ક્રોધ, માન, માયા, લોભ, ભય, હાસ્ય, રાગ દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરપરિવાદ, અરતિરતિ, માયા- મૃષાવાદ, મિથ્યાદર્શન શલ્ય એવાં બધી જાતનાં પ્રતિબંધોથી ભગવાન મુક્ત હતા.
• [૧૨૬] આ પ્રમાણે વિચરણ કરતાં કરતાં અનુપમ જ્ઞાન, અનુપમ દર્શન, અનુપમ સંયમ, અનુપમ નિર્દોષ વસતિ, અનુપમ વિહાર, અનુપમ વીર્ય, અનુપમ સરળતા, અનુપમ માર્દવતા, અનુપમ અપરિગ્રહભાવ, અનુપમ ક્ષમા, અનુપમ અલોભ, અનુપમ ગુપ્તિ, અનુપમ પ્રસન્નતા, અનુપમ સત્ય, સંયમ, તપ વગેરે સગુણોનું ‘સભ્ય’ આચરણ કરવાથી કે જેથી નિર્વાણનો માર્ગ પુષ્ટ બને છે, તે બધા સગુણોથી આત્માને ભાવિત કરતાં ભગવાનને બાર વરસ વ્યતીત થઈ ગયા.
• [૧૨૫] ભગવાન વર્ષાવાસના સમય સિવાય ગ્રીખ અને હેમન્ત ઋતુમાં આઠ માસ સુધી વિચરણ કરતા હતા. ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાતથી વધારે રોકાતા ન હતા. વાંસલાથી છોલાવામાં અને ચંદનથી વિલિપ્ત થવામાં સમાન સંકલ્પવાળા, તૃણ અને મણિમાં, માટીના ઢેફાં અને સોનામાં આ બધા પ્રત્યે સમાન વૃત્તિવાળા.
તેરમાં વરસના મધ્યભાગ અર્થાત્ ગ્રીષ્મઋતુનો બીજો માસ અને ચોથો પક્ષ ચાલતો હતો, તે ચોથો પક્ષ અથવા વૈશાખ માસનો શુક્લ પક્ષ તે વૈશાખ માસના શુકલ પક્ષના દસમના દિવસે જ્યારે છાયા પૂર્વ તરફ ઢળી રહેલ હતી, પાછલી પોરસી પૂરી થઈ, ત્યારે સુવત નામનો દિવસ હતો, વિજય નામનું મુહૂર્ત હતું ત્યારે ભગવાન હૂંભિકા ગ્રામની બહાર ઋતુવાલિકા નદીને કિનારે એક ખંડેર જેવા જૂના પુરાણા ચૈત્યથી ન અધિક પાસે કે ન અધિક દૂર એવા શ્યામાક નામના ગૃહપતિના ખેતરમાં શાલવૃક્ષની નીચે
(તથા) દુઃખ અને સુખને એકભાવથી સહન કરવાવાળા, ઈહલોક અને પરલોકના પ્રતિબંધથી રહિત,
Page #64
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૬
૧૦૯
૧૧૦
ક [બારસા] સૂત્ર
ગોદોહિકા આસને અવસ્થિત હતા. આતાપના દ્વારા તપ કરી રહેલ હતા. છઠનું તપ હતું.
જે સમયે ઉત્તરાફાલ્વની નક્ષત્રનો યોગ આવ્યો, ભગવાન ધ્યાનમાં મગ્ન હતા તે સમયે ભગવાનને અંતરહિત, ઉત્તમોત્તમ, વ્યાઘાત રહિત, આવરણ રહિત, સમગ્ર અને પરિપૂર્ણ એવું કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થયા.
પ્રથમ વર્ષાવાસ અસ્થિક ગામમાં થયો. ચંપાનગરીમાં અને પૃષ્ઠચંપામાં ભગવાને ત્રણ ચાતુર્માસ કર્યા. વૈશાલી નગરીમાં અને વાણિજ્ય ગ્રામમાં ભગવાન બાર વખત ચાતુર્માસ કરવા માટે આવ્યા હતા. રાજગૃહમાં અને તેની બહાર નાલંદાપાડામાં ભગવાન ચૌદ વખત ચાતુર્માસ કરવા માટે આવેલ હતા. મિથિલાનગરીમાં છ વાર, ભક્િલાનગરીમાં બે વાર, શ્રાવસ્તીમાં એકવાર, પ્રણીતભૂમિ અર્થાત્ વજભૂમિ નામક અનાર્ય દેશમાં એકવાર ભગવાન વર્ષાવાસ કરવા માટે પધાર્યા હતા અને અંતિમ ચાતુર્માસ કરવા માટે ભગવાન મધ્યમ પાવાના રાજા હસ્તિપાલની રજુક સભામાં પધાર્યા હતા.
•[૧૨] તે પછી ભગવાન અહંત થયા. જિન, કેવલી, સર્વજ્ઞ અને સર્વદર્શી થયા. હવે ભગવાન દેવ, માનવ અને અસુરસહિત લોકમાં સંપૂર્ણ પર્યાયો જાણે છે, જુએ છે, સંપૂર્ણ લોકમાં બધા જીવોનું આગમન, ગમન, સ્થિતિ, ચ્યવન, ઉપઘાત, તેમનો માનસિક સંકલ્પ, ભક્ત, કૃત, પ્રતિસેવિત, પ્રગટ કર્મ કે અપ્રગટ કર્મ અર્થાત છુપાઈને કરેલ કર્મ, તેમાંનું કંઈજ ભગવંતથી છૂ૫ રહેલ નથી. તેઓ અરહસ્યના ભાગી થયા. આ પ્રમાણે અહત થયેલા, ભગવાન તે કાળે માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિયોમાં રહેતાં સમગ્ર લોકના સમસ્ત જીવોના સંપૂર્ણ ભાવોને જાણતાં અને દેખતાં વિચરે છે.
•[૧૨૯] ભગવાન છેલ્લું ચોમાસું કરવા માટે મધ્યમપાવા નગરીના રાજા હસ્તિપાલની જુક સભામાં રહ્યા હતા. ચાતુર્માસનો ચોથો માસ અને વર્ષાઋતુનો સાતમો પક્ષ ચાલી રહ્યો હતો અર્થાત્ કારતક કૃષ્ણ પક્ષ અમાસનો દિવસ હતો. અંતિમ રાત્રિનો સમય હતો. તે રાત્રિમાં શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા. જન્મગ્રહણની પરંપરાનો ઉચ્છેદ કરી ચાલ્યા ગયા. તેમના જન્મ જરા અને મરણનાં બધાં બંધનો નષ્ટ થઈ ગયાં. ભગવાન સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, બધાં દુઃખોનો અંત કરી પરિનિર્વાણને પ્રાપ્ત થયા.
• [૧૨૮] તે કાળે શ્રમણ ભગવાન મહાવીરે અસ્થિક ગામનો આશ્રય લઈને વર્ષાવાસ કર્યો. અર્થાત ભગવાનનો
શ્રમણ ભગવાન મહાવીર જે સમયે કાળ ધર્મને પ્રાપ્ત
Page #65
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૬
૧૧૧
૧૧૨
કલ્પ [બાસાં સૂત્ર
પામ્યા યાવત્ તેમનાં સંપૂર્ણ દુઃખો પૂર્ણપણે નષ્ટ થઈ ગયાં. તે રાત્રે ઘણાં દેવ-દેવીઓ આવ-જા કરી રહ્યાં હતા, જેથી અત્યંત કોલાહલ અને શબ્દ થઈ રહેલ હતા.
થયા તે વખતે ચંદ્ર નામનો બીજો સંવત્સર ચાલી રહેલ હતો,
પ્રીતિવર્ધન નામનો માસ હતો. નંદિવર્ધન નામનું પખવાડિયું હતું.
અગ્નિવેશ નામનો દિવસ હતો કે જેનું બીજું નામ ઉપસમ” પણ છે.
દેવાનંદા નામની રાત્રિ હતી કે જેનું બીજું નામ નિરઈ' છે.
તે રાત્રિએ અર્થ નામનો લવ હતો, મુહૂર્ત નામનો પ્રાણ હતો, સિદ્ધ નામનો સ્ટોક હતો.
નાગ નામનું કરણ હતું, સર્વાર્થસિદ્ધ નામનું મુહૂર્ત હતું અને બરાબર સ્વાતિ નક્ષત્રનો યોગ આવેલ હતો.
આવા સમયમાં ભગવાન કાળધર્મને પ્રાપ્ત થયા, સંસાર છોડીને ચાલ્યા ગયા ચાવત્ તેમનાં સંપૂર્ણ દુઃખ નષ્ટ થઈ ગયાં.
• [૧૩] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા યાવત તેમનાં સંપૂર્ણ દુઃખો નષ્ટ થઈ ગયાં. તે રાત્રે તેમના પટ્ટધર શિષ્ય ગૌતમ ગોત્રીય ઈન્દ્રભૂતિ અણગારનું ભગવાન મહાવીર સાથે જે પ્રેમબંધન હતું તે વિચ્છિન્ન થઈ ગયું અને ઈન્દ્રભૂતિ અણગારને અંતરહિત ઉત્તમોત્તમ યાવત કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું.
• [૧૩૦] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા વાવ તેમનાં સંપૂર્ણ દુ:ખો પૂર્ણપણે નષ્ટ થઈ ગયાં તે રાત્રે ઘણાં દેવદેવીઓ નીચે આવી રહેલ હતા અને ઉપર જઈ રહ્યા હતા, જેથી તે રાત્રિ ખૂબ જ ઉધોત-પ્રકાશમય બની ગઈ હતી.
• [૧૩]] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા યાવત્ તેમનાં સંપૂર્ણ દુઃખ નષ્ટ થઈ ગયા તે રાત્રે કાશીદેશના મલ્લવીવંશીય નવ ગણરાજા અને કૌશલ દેશના લિચ્છવી વંશીય બીજા નવ ગણરાજા આ રીતે અઢાર ગણરાજા અમાવસ્યાના દિવસે આઠ પહોરનો પૌષધોપવાસ કરીને ત્યાં રહેલા હતા, તેઓએ એવો વિચાર કર્યો કે ભાવ ઉધોતગયો છે તેથી અમે દ્રવ્ય ઉધોત કરીશું.
• [૧૩૪] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત તથા યાવત્ તેમનાં સંપૂર્ણ દુઃખ નષ્ટ થઈ ગયા તે રાત્રે
• [૧૩૧] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને
Page #66
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન
ભગવાન મહાવીરના જન્મ-નક્ષત્ર ઉપર ક્ષુદ્ર ક્રૂર સ્વભાવનો બે હજાર વરસ સુધી રહેનારો ભસ્મરાશિ નામનો મહાગ્રહ આવ્યો હતો.
૧૧૩
૦ [૧૩૫] જ્યારથી ક્રૂર સ્વભાવનો બે હજાર વરસ સુધી રહેનારો ભસ્મરાશિ નામનો મહાગ્રહ ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર ઉપર આવ્યો ત્યારથી શ્રમણ નિગ્રંથ અને નિગ્રંથીઓનાં સત્કાર અને સન્માનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી નથી.
• [૧૩૬] જ્યારે તે ક્ષુદ્ર, ક્રૂર સ્વભાવવાળો ભસ્મરાશિ ગ્રહ ભગવાનના જન્મ-નક્ષત્રથી ખસી જશે ત્યારે શ્રમણ નિગ્રંથ અને નિગ્રંથીઓના સત્કાર-સન્માન દિન-પ્રતિદિન અભિવૃદ્ધિને પ્રાપ્ત થશે.
[૧૩૭] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા યાવત્ તેમનાં સંપૂર્ણ દુઃખો નષ્ટ થઈ ગયાં તે રાત્રે બચાવી ન શકાય એવા કુંથુઆઓ ઉત્પન્ન થયા. જો તે જીવો સ્થિર હોય, હલનચલન કરતાં ન હોય તો છદ્મસ્થ, નિગ્રંથ અને નિગ્રંથીઓને દૃષ્ટિગોચર થતા નહિ. જ્યારે તે જીવો ચાલતા-ફરતા ત્યારે છદ્મસ્થ નિગ્રંથ અને નિગ્રંથીઓને 42/8
કલ્પ [બારસા] સૂત્ર દેખાતા હતા. આ પ્રમાણે જીવોની ઉત્પત્તિને જોઈને ઘણાં નિગ્રંથ અને નિગ્રંથીઓએ ભક્ત પ્રત્યાખ્યાન કર્યા.
૧૧૪
૦ [૧૩૮] પ્રશ્ન “હે ભગવન્ ! એમ કઈ રીતે થયું ? અર્થાત્ જીવોને દેખીને જે નિગ્રંથ અને નિગ્રંથીઓને અનશન કર્યું તે અનશન શું સૂચવે છે ?” ઉત્તર – “તે અનશન એમ સૂચિત કરે છે કે આજથી સંયમ પાલન કરવું
-
અત્યંત કઠિન થશે.'’
-
૦ [૧૩૯ થી ૧૫૦] તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના ઈન્દ્રભૂતિ વગેરે ચૌદ હજાર શ્રમણોની ઉત્કૃષ્ટ શ્રમણ સંપદા હતી.
શ્રમણ ભગવાન મહાવીરની આર્ય ચંદના વગેરે છત્રીસ હજાર આયિકાઓની ઉત્કૃષ્ટ શ્રમણી સંપદા હતી
શ્રમણ ભગવાન મહાવીરના શંખ, શતક વગેરે એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવકોની ઉત્કૃષ્ટ શ્રમણોપાસક સંપદા હતી.
Page #67
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૬
શ્રમણ ભગવાન મહાવીરની સુલસા રેવતી વગેરે ત્રણ લાખ અઢાર હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ શ્રાવિકા સંપદા હતી.
૧૧૬
ક૫ [બારસા] સૂત્ર શ્રમણ ભગવાન મહાવીરની અઢી દ્વીપમાં અને બે સમુદ્રમાં રહેનારા મનવાળા પર્યાપ્ત પંચેન્દ્રિય પ્રાણીઓના મનના ભાવોને જાણનારા પાંચસો વિપુલમતિ મન:પર્યવજ્ઞાની શ્રમણોની ઉત્કૃષ્ટ સંપદા હતી
શ્રમણ ભગવાન મહાવીરના જિન નહિ તથાપિ જિન સમાન, સર્વાક્ષર સન્નિપાતિ, જિનની સમાન સત્ય-તથ્યનું સ્પષ્ટીકરણ કરનારા ચૌદ પૂર્વધરોની ત્રણસો ઉત્કૃષ્ટ સંપદા હતી.
શ્રમણ ભગવાન મહાવીરની દેવ, માનવ અને અસુરોની સભાઓમાં વાદ કરતાં પરાજિત ન થાય તેવા ચારસો વાદીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી
શ્રમણ ભગવાન મહાવીરના વિશેષ પ્રકારની લબ્ધિવાળા તેરસો અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
શ્રમણ ભગવાન મહાવીરના સાતસો શિષ્ય સિદ્ધ થયા ચાવત્ તેમનાં સંપૂર્ણ દુઃખો નષ્ટ થઈ ગયાં અને નિર્વાણને પામ્યા અને શ્રમણ ભગવાન મહાવીરની ચૌદસો શિષ્યાઓ સિદ્ધ થયા. યાવત્ નિર્વાણને પ્રાપ્ત થયા.
શ્રમણ ભગવાન મહાવીરના સંપૂર્ણ ઉત્તમ કેવળદર્શન અને કેવળજ્ઞાન પ્રાપ્ત એવા સાતસો કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
શ્રમણ ભગવાન મહાવીરના ભવિષ્યની ગતિમાં કલ્યાણ પ્રાપ્ત કરનારા, વર્તમાન સ્થિતિમાં કલ્યાણનો અનુભવ કરનારા, ભદ્ર પ્રાપ્ત કરનારા એવા આઠસો અનુત્તરોપપાતિક મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી અર્થાત્ એવા આઠસો શ્રમણ હતાં કે જે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા હતાં.
શ્રમણ ભગવાન મહાવીરની દેવ નહિ પરંતુ દેવોની ઋદ્ધિને પ્રાપ્ત એવા સાતસો વૈક્રિય લબ્ધિવાળા શ્રમણોની ઉત્કૃષ્ટ સંપદા હતી.
Page #68
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૬
૧૧૩
૧૧૮
કલ્પ [બારસા સૂત્ર
• [૧૫૧] શ્રમણ ભગવાન મહાવીરને મોક્ષ પ્રાપ્ત કરનારા સાધકોની બે જાતની ભૂમિકા હતી. યુગાંતકૃતભૂમિકા અને પર્યાયાંતકૃતભૂમિકા.
સમય સુધી છદ્મસ્થ શ્રમણ પર્યાયમાં રહીને, ત્યારપછી ત્રીસ વરસથી કંઈક ઓછા વખત સુધી કેવળ પર્યાય પ્રાપ્ત કરીને બોંતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, વેદનીય, આયુ, નામ ગોત્ર કર્મ ક્ષીણ થયા પછી.
યુગાંતકૃત ભૂમિકા અથ કે જે સાધક અનુક્રમે મુક્તિ પ્રાપ્ત કરે. આ પ્રકારે જે અનુક્રમે મુક્તિ પ્રાપ્ત કરવામાં આવે છે તે યુગાંતકૃત-ભૂમિકા કહેવાય છે.
આ અવસર્પિણી કાળનો દુષમ-સુષમ નામનો ચોથો આરો ઘણો પસાર થયા પછી તે ચોથા આરાના ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી રહેતાં, મધ્યમ પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની રજૂક સભામાં એકલાં, છઠ તપની સાથે સ્વાતિ નક્ષત્રનો યોગ થતાં જ, પ્રત્યુષ કાળના સમયે (ચાર ઘડી રાત બાકી રહે ત્યારે) પથંકાસને બેઠેલા ભગવાન.
પર્યાયાંતકૃત્ ભૂમિકા અર્થાત્ ભગવાનને કેવળજ્ઞાન થયા પછી જે સાધક મુક્તિ પ્રાપ્ત કરે તેની તે મોક્ષ સંબંધી પર્યાયાંતકૃત ભૂમિકા કહેવાય છે.
ભગવાનથી ત્રીજા પુરુષ સુધી યુગાંતકૃતભૂમિકા હતી. અર્થાત્ ભગવાન પ્રથમ મોક્ષે ગયા, તેમના પછી તેમના શિષ્યો મોક્ષે ગયા અને તેમના પછી તેમના પ્રશિષ્ય જંબૂસ્વામી મોક્ષે ગયા. આ પ્રમાણે યુગાંતકૃતભૂમિકા જંબૂસ્વામી સુધી ચાલી અને તે પછી બંધ થઈ ગઈ.
કલ્યાણફળ-વિપાકના પંચાવન અધ્યયન અને પાપફળ-વિપાકના બીજા પંચાવન અધ્યન અને અપૃષ્ટ અર્થાત્ બીજા કોઈ વડે પ્રશ્ન નહિ કરવામાં આવેલ છતાં તેનાં સમાધાન કરનારા છત્રીસ અધ્યયનોને કહેતાં કહેતાં કાળધર્મને પ્રાપ્ત થયા, સંસાર તજીને ચાલ્યા ગયા, ઉર્ધ્વગતિને પ્રાપ્ત થયા.
ભગવાનને કેવળજ્ઞાન થયા પછી ચાર વર્ષ પછી તેમના શિષ્યોનો મુક્તિગમન પ્રારંભ થયો.
તેમના જન્મ-જરા-મરણનાં બંધન વિચ્છિન્ન થઈ તેઓ સિદ્ધ થયા. બુદ્ધ થયા, મુક્ત થયા, સંપૂર્ણ કર્મોનો તેમણે નાશ કર્યો. બધી જાતના સંતાપોથી મુક્ત થયા. તેમનાં સંપૂર્ણ દુઃખો નષ્ટ થઈ ગયાં.
• [૧૫] તે કાળે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્રીસ વરસ સુધી ગૃહવાસમાં રહીને, બાર વરસથી પણ વધુ
Page #69
--------------------------------------------------------------------------
________________
કલા [બારસાં સૂત્ર
વ્યાખ્યાન-૬
૧૧૯ • [૧૫૩] જેમનાં સંપૂર્ણ દુઃખો નષ્ટ થઈ ગયાં છે એવા સિદ્ધ, બુદ્ધ ચાવત શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ થયાંને આજે નવસો વરસ વ્યતીત થઈ ગયાં છે તે ઉપરાંત આ હજારમા વરસનો એંસીમાં વરસનો સમય ચાલી રહેલ છે અર્થાત ભગવાન મહાવીરને નિર્વાણ પ્રાપ્ત થયાને આજે નવસો એંસી (૯૮૦) વરસ પસાર થઈ ગયાં છે. બીજી વાંચનામાં કેટલાંક એમ પણ કહે છે કે નવસો વરસ ઉપરાંત હજારમાં વરસના ત્રાણુ (૯૯૩) વરસનો કાળ ચાલી રહેલ છે. એવો પાઠ દૃષ્ટિગોચર થાય છે. | ત્યારે આ વાચના પ્રતકારૂઢ થઈ]
- X
- X
-
पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरितं
- X
- X
-
Page #70
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાનક
પર્યુષણ મહાપર્વ
દિવસ-૭
વ્યાખ્યાન-૭
૧૨૧
૧૨૨
કલ્પ [બારસા] સૂત્ર
વ્યાખ્યાના ૭
पुरिम - चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण- हराइ थेरावली चरित्तं
• [૧૫૪] તે કાળે તે સમયે પુરુષાદાનીય અત્યંત પાર્શ્વ પાંચ વિશાખાવાળા હતા, અર્થાત્ તેમના પાંચ કલ્યાણકોમાં વિશાખા નક્ષત્ર આવેલ હતું. જેમકે :–
(૧) પાર્શ્વ અર્હત વિશાખા નક્ષત્રમાં દેવલોકથી ચ્યુત થયા, ચ્યુત થઈને ગર્ભમાં આવ્યા.
(૨) વિશાખા નક્ષત્રમાં જન્મ ગ્રહણ કર્યો.
(૩) વિશાખા નક્ષત્રમાં મુંડિત થઈને ઘરથી બહાર નીકળ્યા અર્થાત્ તેમણે અણગારત્વ ગ્રહણ કર્યું.
પ્રાપ્ત થયા.
(૪) વિશાખા નક્ષત્રમાં તેમણે અનંત, અનુત્તર, વ્યાઘાતરહિત, આવરણરહિત, સંપૂર્ણ પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન થયું.
(૫) ભગવાન પાર્શ્વ વિશાખા નક્ષત્રમાં જ નિર્વાણને
Page #71
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૩
૧૨૩
૧૨૪
કલ્પ [બારસા સૂત્ર
પૂર્વભાગ સમાપ્ત થવા આવ્યો હતો અને પાછળના ભાગનો પ્રારંભ થઈ રહ્યો હતો તે સંધિવેળામાં વિશાખા નક્ષત્રનો યોગ થતાં જ આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક પુરુષાદાનીય અર્વત પાર્શ્વ નામના પુત્રને જન્મ આપ્યો.
• [૧૫૫] તે કાળે તે સમયે પુરુષાદાનીય અહંત પાર્થ જ્યારે ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ અર્થાત્ ચૈત્રમાસનો કૃષ્ણપક્ષ હતો તે ચૈત્રવદ-૪ના દિવસે વીસ સાગરોપમના આયુષ્યવાળા પ્રાણત નામના કપથી આયુષ્ય પૂર્ણ કરીને, દેવસંબંધી આહાર, ભવ અને શરીર વ્યુત્ક્રાંત થતાં જ શીઘ ચ્યવન કરીને આ જંબૂદ્વીપના ભારતવર્ષની વારાણસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામાદેવીની કુક્ષિમાં જ્યારે રાત્રિનો પૂર્વ ભાણ સમાપ્ત થઈ રહ્યો હતો અને પાછલો ભાગ પ્રારંભ થઈ રહ્યો હતો, તે સંધિવેળાએ અર્થાત્ મધ્યરાત્રિમાં વિશાખા નક્ષત્રનો યોગ થતાં જ ગર્ભરૂપમાં ઉત્પન્ન થયા.
જે રાત્રિએ પુરુષાદાનીય અહેતુ પાર્વે જન્મ ગ્રહણ કર્યો, તે સત્રિએ ઘણાએ દેવ અને દેવીઓ જન્મકલ્યાણક મનાવવા માટે આવ્યા જેથી તે સત્રિ પ્રકાશમાન બની ગઈ અને દેવ-દેવીઓના કોલાહલથી ગૂંજવા લાગી.
સ્વપ્ન તથા જન્મ સંબંધી અન્ય બધું વૃત્તાન્ત ભગવાન મહાવીરના વર્ણનમાં આવેલા વૃત્તાન્ત સમાન અહીં પણ સમજવું. વિશેષમાં ભગવાન મહાવીરને સ્થાને ભગવાન પાર્શ્વનું નામ લેવું. ચાવત્ માતાપિતાએ કુમારનું નામ “પાર્થ” રાખ્યું.
•[૧૫૬] પુરુષાદાનીય અહંત પાર્શ્વ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. “હું અહીંથી ચુત થઈશ” તે જાણતા હતા. શ્રુત થાઉં છું તે જાણતા ન હતા અને “ચુત થઈ ગયો છું' તે જાણતા હતા. અહીંથી માંડીને સ્વપ્ન સંબંધનું આખુંએ વર્ણન ભગવંત મહાવીર મુજબ જાણવું. ચાવતુ માતા પોતાના ઘરમાં પ્રવેશ કરે છે અને સુખપૂર્વક ગર્ભને ધારણ કરે છે.
• [૧૫૮] પુરુષાદાનીય અતિ પાર્થ દક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા હતા, ઉત્તમ રૂપવાળા, સર્વગુણોથી યુક્ત ભદ્ર અને વિનીત હતા. તેઓ ત્રીસ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યા. તે પછી પોતાની પરંપરાનું પાલન કરતાં લોકાતિક દેવોએ આવીને ઈષ્ટવાણી દ્વારા આ પ્રમાણે કહ્યું – “હે નંદ ! (આનંદકારી) તમારો જય થાઓ, વિજય થાઓ ! હે ભદ્ર ! તમારો જય થાઓ, વિજય થાઓ !” ચાવતુ આ પ્રમાણે જય-જય શબ્દનો પ્રયોગ કરે છે.
• [૧૫] તે કાળે તે સમયે હેમંત ઋતુનો બીજો માસ ત્રીજો પક્ષ અર્થાત્ પોષ માસના વદ દસમના દિવસે નવ માસ અને સાડા સાત સત્રિ-દિવસ પસાર થયા ત્યારે રાત્રિનો
Page #72
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૩
૧૨૫
૧૨૬
કલ્પ [બાસા] સૂત્ર
•[૧૫૯] પુરુષાદાનીય અર્વત પાર્થને માનવીય ગૃહસ્થ ધર્મની પહેલાં પણ ઉત્તમ આભોગિકજ્ઞાન (અવધિજ્ઞાન) હતું. તે બધું વર્ણન ભગવાન મહાવીરના વર્ણનની સમાન અહીં પણ સમજવું જોઈએ.
કારણે અણગાર દશામાં તેમને જે કાંઈ પણ ઉપસર્ગો આવ્યા, પછી ભલે તે દૈવસંબંધી હોય, માનવીય હોય કે પશુ-પક્ષીઓ તરફથી ઉત્પન્ન થયેલ હોય, તે બધા ઉપસર્ગો તે નિર્ભયપણે, સમ્યક પ્રકારે સહન કરતા હતા. જરા જેટલો પણ ક્રોધ કરતા નહિ. ઉપસર્ગો તરફ તેમની સામર્થ્યયુક્ત તિતિક્ષા કરી અને તે ઉપસર્ગોને ખમ્યા તથા અધ્યાસિત કર્યા.
અભિનિષ્ક્રમણ પહેલાં વાર્ષિક દાન દઈને હેમંતઋતુના બીજા માસ, બીજા પક્ષ અર્થાત્ પોષ માસના કૃષ્ણપક્ષની અગિયારસના દિવસે, પૂર્વ ભાગના સમયે વિશાળા શિબિકામાં બેસીને દેવ, માનવ અને અસુરોના વિરાટ સમૂહની સાથે (ભગવાન મહાવીરના વર્ણનની સમાન) વારાણસી નગરીમાં મધ્યમાં થઈને નીકળે છે. નીકળીને જે બાજુ આશ્રમપદ નામનું ઉધાન છે, જ્યાં અશોક નામનું ઉત્તમ વૃક્ષ છે ત્યાં જાય છે. ત્યાં જઈને શિબિકાને ઊભી રખાવે છે, શિબિકામાંથી નીચે ઊતરે છે, પોતાના જ હાથે આભૂષણ માળાઓ અને અલંકાર ઉતારે છે, અલંકાર ઉતારીને પોતાના હાથે પંચમુષ્ટિ લોચ કરે છે, લોચ કરીને નિર્જળ અઠ્ઠમ કરવા સાથે વિશાખા નક્ષત્રનો યોગ આવતા જ, એક દેવદૂષ્ય વસ્ત્રને લઈને ત્રણસો પુરુષોની સાથે મુંડિત થઈ ગૃહવાસથી નીકળી અણગાર અવસ્થાનો સ્વીકાર કરે છે.
[૧૧] તે પછી ભગવાન પાર્શ્વ અણગાર થયા, ચાવત્ ઈર્યાસમિતિથી યુક્ત થયા. આ રીતે આત્માને ભાવિત કરતાં કરતાં ચાસી (૮૩) સત્રિદિવસ પસાર થઈ ગયા. ચોરાસીમો દિવસ ચાલી રહેલ હતો. ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ અર્થાત્ ચૈત્ર માસનો કૃષ્ણ પક્ષ આવ્યો. તે ચૈત્ર માસના ચોથના દિવસે, સવારના ભાગમાં આંબળા (ઘાતકી)ના વૃક્ષ નીચે નિર્જળ છઠ ભક્ત તપ કરીને શુક્લ ધ્યાનમાં લીન હતા ત્યારે વિશાખા નક્ષત્રનો યોગ આવ્યો ત્યારે તેમને ઉત્તમોત્તમ એવું કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થયું. યાવત્ તે સંપૂર્ણ લોકાલોકના ભાવોને જોતાં એવા વિચરવા લાગ્યા.
• [૧૬] પુરુષાદાનીય અહંત પાર્વે વ્યાસી (૮૩) દિવસો સુધી સતત શરીર તરફના લક્ષ્યનો વ્યુત્સર્ગ કરેલ હતો અર્થાત્ તેમણે કાયાની માયા છોડી દીધી હતી. તે
• [૧૬] પુરુષાદાનીય અહંત પાર્શ્વના આઠ ગણ અને આઠ ગણધર હતા. તે આ પ્રમાણે –
Page #73
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૩
૧૨૮
કલ્પ [બારસ] સૂત્ર
તથા છસો ઋજુમતિ જ્ઞાનવાળાઓની સંપદા હતી.
• [૧૬]] (૧) શુંભ (૨) આર્યધોષ (3) વસિષ્ઠ (૪) બ્રહ્મચારી (૫) સોમ (૬) શ્રીધર (૩) વીરભદ્ર અને (૮) યશ.
- ભગવાન પાર્શ્વનાથના એક હજાર શ્રમણો સિદ્ધ થયા હતા તથા તેમની બે હજાર આર્ચિકાઓ સિદ્ધ થયા.
•[૧૬૪] પુરુષાદાનીય અહંત પાર્શ્વના સંઘમાં આર્યદિન્ન વગેરે સોળ હજાર સાધુઓની ઉત્કૃષ્ટ શ્રમણ-સંપદા હતી. પુરુષાદાનીય અહંત પાર્શ્વના સમુદાયમાં પુષ્પચૂલા વગેરે આડત્રીસ હજાર આર્થિકાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
પુરુષાદાનીય અહંત પાર્શ્વના સંઘમાં સાડા સાતસો વિપુલમતિઓની છસો વાદીઓની અને બારસો અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારની સંપદા હતી.
• [૧૬૫ પુરુષાદાનીય અર્વત પાર્શ્વના સંઘમાં સુનન્દ વગેરે એક લાખ ચોસઠ હજાર શ્રમણોપાસકની ઉત્કૃષ્ટ શ્રમણોપાસક-સંપદા હતી. પુરુષાદાનીય અહંત પાર્શ્વના સમુદાયમાં સુનંદા વગેરે ત્રણ લાખ અને સત્તાવીસ હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ શ્રમણોપાસિકા-સંપદા હતી.
• [૧૬] પુરુષાદાનીય અહંત પાર્થના સમયમાં અંતકૃતોની ભૂમિ અર્થાત્ સર્વ દુઃખોના અંત કરવાવાળાઓની ભૂમિકા બે જાતની હતી. જેમકે-એક તો યુગ-અંતકૃત ભૂમિ અને બીજી પર્યાય-અંતકૃત ભૂમિ ચાવત્ અહંત પાર્થથી ચતુર્થ યુગ પુરુષ સુધી યુગાંતકૃત ભૂમિ હતી. અર્થાત્ ચતુર્થ પુરુષ સુધી મુક્તિમાર્ગે ચાલ્યો હતો. અહંત પાર્શ્વના કેવળીપર્યાયને ત્રણ વર્ષ થતાં અર્થાત્ કેવળજ્ઞાન થયાને ત્રણ વર્ષ પસાર થતાં કોઈ સાધકે મુક્તિ પ્રાપ્ત કરી અર્થાત મુક્તિ માર્ગનો પ્રારંભ થયો.
•[૧૬૬] પુરુષાદાનીય અહંત પાર્શ્વના સમુદાયમાં સાડા ત્રણસો જિન નહિ પરંતુ જિન જેવા સક્ષર સંયોગોના જાણનારા યાવત્ ચૌદ પૂર્વધારીઓની સંપદા હતી.
પુરુષા-દાનીય અહંત પાર્થને એક હજાર કેવળજ્ઞાનીઓની સંપદા હતી. અગિયારસો પૈક્રિય લબ્ધિ-વાળાની
• [૧૬૮] તે કાળે, તે સમયે પુરુષાદાનીય અહત પાર્થ ત્રીસ વરસ સુધી ગૃહવાસમાં રહીને ચાસી સત્રિ દિવસ છાસ્થ પર્યાયમાં રહીને કંઈક ઓછા ૩૦ વર્ષ સુધી કેવળી
Page #74
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૩
૧૨૯
૧૩૦
કલ્પ [બારસા સૂત્ર
પર્યાયમાં રહીને એ રીતે પૂરેપૂરાં સિત્તેર વરસ સુધી શ્રમણ પર્યાયનું પાલન કરીને, કુલ સો વરસ સુધી તેમનું સંપૂર્ણ આયુષ્ય ભોગવીને, વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મ ક્ષીણ થયાં ત્યારે દુષમ-સુષમ નામનો અવસર્પિણી કાળનો ચોથો આરો ઘણો વ્યતીત થઈ ગયો
નક્ષત્રમાં થયા.
અહત અરિષ્ટનેમિ ચિત્રા નક્ષત્રમાં સ્વર્ગથી ટ્યુત થયા, વીને ગર્ભમાં આવ્યા ઈત્યાદિ સંપૂર્ણ હકીકત ચિત્રા નક્ષત્રના પાઠની સાથે પૂર્વની માફક સમજવું.
ચાવત્ ચિત્રા નક્ષત્રમાં તેઓ પરિનિર્વાણને પ્રાપ્ત થયા.
ત્યારે વર્ષાઋતુનો પ્રથમ માસ બીજો પક્ષ અર્થાત્ જ્યારે શ્રાવણ માસનું શુક્લ પખવાડિયું આવ્યું ત્યારે એટલે કે શ્રાવણ સુદ-૮ના દિવસે સમેત શિખર પર્વત ઉપર પોતાના સહિત ચોત્રીસ પુરુષોની સાથે (૧ પાર્શ્વનાથ અને બીજા તેત્રીસ શ્રમણ આ પ્રમાણે કુલ ૩૪) એક માસનું અનશન કરીને સવારના વખતે વિશાખા નક્ષત્રનો યોગ આવ્યો ત્યારે બન્ને હાથ લાંબા કરેલ હતા એવા પ્રકારની ધ્યાનમુદ્રામાં અવસ્થિત રહીને કાળધર્મને પ્રાપ્ત થયા, ચાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા.
• [૧૧] તે કાળે તે સમયે અહંત અરિષ્ટનેમિ, જ્યારે વર્ષાઋતુનો ચોથો માસ, સાતમો પક્ષ અર્થાત્ કારતક માસના કૃષ્ણ પક્ષનો સમય આવ્યો ત્યારે કારતક દ્વાદશી (વદ૧૨)ના દિવસે, બત્રીસ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા અપરાજિત નામના મહાવિમાનમાંથી ચ્યવીને આ જંબૂદ્વીપમાં ભારતવર્ષના સોરિયપુર નામના નગરમાં સમુદ્રવિજય રાજાની પત્ની શિવાદેવીની કુક્ષિમાં, રાત્રિના પૂર્વ અને અપરભાગની સંધિવેળામાં અર્થાત્ મધ્યરાત્રિમાં ચિત્રા નક્ષત્રનો યોગ થયો ત્યારે ગર્ભરૂપે ઉત્પન્ન થયા.
ત્યારપછીનું બધું વર્ણન ભગવાન મહાવીરના પ્રકરણમાં આવેલા સ્વપ્નદર્શન, દ્રવ્ય સંહરણ આદિ ઈત્યાદિ સમાન અહીં પણ કહેવું જોઈએ.
• [૧૬૯] પુરુષાદાનીય અહંત પાર્થને કાળધર્મ પ્રાપ્ત થયાને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણ રીતે મુક્ત થયાને બારસો વરસ વ્યતીત થયા. આ તેરસોખું વરસ ચાલી રહેલ છે.
• [૧૦] તે કાળે તે સમયે અહંત અરિષ્ટનેમિ પાંચ ચિકાયુક્ત હતા અર્થાત્ તેમના પાંચે કલ્યાણકો ચિત્રા [42/9]
• [૧૨] તે કાળે તે સમયે વર્ષાઋતુનો પ્રથમ માસ, દ્વિતીય પક્ષ અર્થાત્ શ્રાવણ માસનો શુક્લ પક્ષ આવ્યો, તે સમયે શ્રાવણ સુદ-૫ના દિવસે નવ માસ અને સાડા સાત
Page #75
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૩
૧૩૧
૧૩૨
કલ્પ [બારસા સૂત્ર
દિવસ પૂરા થતાં સાવત્ મધ્ય રાત્રિએ ચિત્રા નક્ષત્રનો યોગ થતાં જ, આરોગ્ય યુક્ત માતાએ આરોગ્યવંત અહંત અરિષ્ટનેમિને જન્મ આપ્યો. જન્મનો આલાવો ‘પિતા સમુદ્રવિજય” આ પાઠની સાથે પૂર્વવત્ સમજવો જોઈએ યાવત્ ‘આ કુમારનું નામ અરિષ્ટનેમિકુમાર થાઓ' વગેરે.
લોચ કરે છે. લોચ કરીને નિર્જળ ષષ્ઠ ભક્ત કરેલા તેઓ ચિત્રા નક્ષત્રનો યોગ આવતાં જ દેવદૂષ્ય વસ્ત્ર સહિત એક હજાર પુરુષોની સાથે મુંડિત થઈને ગૃહવાસની ત્યાગીને અણગારત્વનો સ્વીકાર કરે છે.
•[૧૩] અહત અરિષ્ટનેમિ દક્ષ હતા યાવત્ તે ત્રણસો વર્ષ સુધી કુમારાવસ્થામાં-ગૃહવાસમાં રહ્યા. ત્યારપછી જેમનો જિતાચાર છે એવા લોકાતિકદેવોએ આવીને તેમને પ્રાર્થના કરી-સંસારનું કલ્યાણ કરવા માટે વગેરે કથન કે જે પૂર્વે આવી ગયેલ છે તેવું જ અહીં પણ કહેવું ચાવત્ અભિનિષ્ક્રમણ પહેલાં એક વર્ષ સુધી દાન આપ્યું.
• [૧૪] અહંત અરિષ્ટનેમિ ચોપન દિવસ અને રાત ધ્યાનમાં રહ્યા. તેમણે શરીરનું લક્ષ્ય છોડી દીધું. શારીરિક મમતા છોડી દીધી. આ બધી વિગતો પૂર્વવત્ જાણવી. અહંત અરિષ્ટનેમિને આ પ્રમાણે ધ્યાનમાં રહેતા પંચાવનમો દિવસ આવી ગયો. જ્યારે તેઓ પંચાવનમાં દિવસમાં સંચરણ કરી રહ્યા હતા ત્યારે વર્ષાઋતુનો ત્રીજો માસ, પાંચમો પક્ષ અથતિ આસો વદ અમાસનો દિન અપરાનમાં ઉજ્જયંત શૈલ શિખર પર વેંતના વૃક્ષની નીચે નિર્જળ અઠ્ઠમનું તપ કરીને રહેલા હતા. તે સમયે ચિત્રા નક્ષત્રનો યોગ આવતાં ધ્યાનાંતરિકા મધ્ય વર્તતા એવા તેમને અનંત ચાવત્ ઉત્તમ કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન થયા. હવે તેઓ સમસ્ત દ્રવ્ય અને તેમની સંપૂર્ણ પર્યાયોને જાણતાં અને જોતાં વિચરવા લાગ્યા.
જ્યારે વર્ષાઋતુનો પ્રથમ માસ દ્વિતીય પક્ષ અર્થાત્ શ્રાવણ માસના શુક્લ પક્ષ આવ્યો તે શ્રાવણ સુદ છઠના દિવસે, પૂર્વાર્ણના સમયે જેમની પાછળ દેવ, માનવ અને અસુરોની પર્ષદા ચાલી રહેલ છે એવા અરિષ્ટનેમિ ઉત્તરકુરા નામની શિબિકામાં બેસીને વાવત્ દ્વારિકા નગરીના મધ્યભાગમાં થઈને નીકળે છે, નીકળીને જે તરફ રૈવત નામનું ઉધાન છે ત્યાં આવે છે, આવીને ઉત્તમ અશોક વૃક્ષ નીચે શિબિકાને ઊભી રખાવે છે, શિબિકામાંથી નીચે ઊતરે છે. ઉતરીને પોતાના જ હાથોથી આભરણ, માળાઓ અને અલંકારો નીચે ઉતરે છે, ઉતારીને પોતાના જ હાથેથી પંચમુષ્ટિ
•[૧૫] અહંત અરિષ્ટનેમિને અઢાર ગણ અને અઢાર ગણધર હતા. અહત અરિષ્ટનેમિને વરદત્ત વગેરે અઢાર હજાર શ્રમણોની ઉત્કૃષ્ટ શ્રમણસંપદા હતી. અહંત અરિષ્ટનેમિને આર્ય યક્ષિણી વગેરે ચાળીસ હજાર આર્થિકા
Page #76
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૩
ઓની ઉત્કૃષ્ટ આર્ટિકા સંપદા હતી.
૧૩૩
૦ [૧૭૬] અર્હત અરિષ્ટનેમિને ‘નંદ' વગેરે એક લાખ ઓગણસિત્તેર હજાર શ્રમણોપાસકોની ઉત્કૃષ્ટ શ્રમણોપાસક સંપદા હતી.
૦ [૧૭૭] અર્હત અરિષ્ટનેમિને મહાસુવ્રતા વગેરે ત્રણ લાખ છત્રીસ હજાર શ્રમણોપાસિકાની ઉત્કૃષ્ટ શ્રમણોપાસિકા સંપદા હતી.
અર્હત અરિષ્ટનેમિના સંઘમાં જિન નહિ, પરંતુ જિન સમાન તથા બધા અક્ષરોના સંયોગને યથાર્થ જાણનારા એવા ચારસો ચૌદ પૂર્વધારીઓની સંપદા હતી.
એ જ પ્રમાણે પંદરસો અવધિજ્ઞાનીઓની, પંદરસો કેવળજ્ઞાનીઓની, પંદરસો વૈક્રિયલબ્ધિધારીઓની, એક હજાર વિપુલમતી મનઃપર્યવજ્ઞાનીઓની, આઠસો વાદીઓની અને સોળસો અનુત્તરોપપાતિકોની ઉત્કૃષ્ટ સંપદા હતી.
તેમના શ્રમણ સમુદાયમાંથી પંદરસો શ્રમણો સિદ્ધ થયા હતા અને ત્રણ હજાર શ્રમણીઓ સિદ્ધ થયા હતા.
કલ્પ [બારસા] સૂત્ર
• [૧૭૮] અર્હત અષ્ટિનેમિના સમયમાં અંતકૃતોની અર્થાત્ નિર્વાણ પ્રાપ્ત કરનારાઓની ભૂમિકા બે જાતની હતી. જેમકે-યુગ અંતકૃતભૂમિ અને પર્યાય અંતકૃતભૂમિ.
૧૩૪
ચાવત્ અર્હત અરિષ્ટનેમિના પછીના આઠમા યુગપુરુષ સુધી નિર્વાણનો માર્ગ ચાલતો રહ્યો. તે તેમની યુગઅંતકૃતભૂમિ હતી.
અર્હત અરિષ્ટનેમિને કેવળજ્ઞાન થયાંને બે વર્ષ પછી કોઈ શ્રમણે સર્વ દુઃખોનો અંત કરીને નિર્વાણ પ્રાપ્ત કર્યું અર્થાત્ ભગવાનને કેવળજ્ઞાન થયા પછી બે વર્ષે નિર્વાણમાર્ગ શરૂ થયો. તે પર્યાયાંતકૃતભૂમિ.
• [૧૭૯] તે કાળે તે સમયે અત્યંત અરિષ્ટનેમિ ત્રણસો વરસ સુધી કુમાર અવસ્થામાં રહ્યા. ચોપન દિવસ છદ્મસ્થ પર્યાયમાં અને થોડાંક ઓછા સાતસો વરસ સુધી કેવળજ્ઞાની અવસ્થામાં રહ્યા. એમ પૂરેપૂરાં સાતસો વરસ સુધી શ્રમણપર્યાયનું પાલન કરીને અને કુલ એક હજાર વરસનું આયુષ્ય ભોગવીને, વેદનીય કર્મ, આયુષ્યકર્મ, નામકર્મ અને ગોત્રકર્મ આ ચારે કર્મોનો પૂર્ણપણે ક્ષય કરીને,
દુષમા-સુષમા નામનો અવસર્પિણી કાળ ઘણો વ્યતીત થઈ ગયો ત્યારે, ગ્રીષ્મ ઋતુના ચોથા માસનો આઠમો પક્ષ
Page #77
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૩
૧૩૫
૧૩૬
કલા [બારસાં સૂત્ર
વરસ વ્યતીત થઈ ગયાં. તે ઉપર આ દસમી શતાબ્દીના એંસીમાં વરસનો સમય ચાલી રહેલ છે.
અર્થાત્ અષાડ માસનું શુક્લ પખવાડિયું આવ્યું ત્યારે, એટલે કે અષાડ સુદ-૮ના દિવસે ઉજ્જયંત શૈલ શિખર ઉપર બીજા પાંચસો છત્રીસ અણગારોની સાથે તેમણે નિર્જળ માસિક તપ કર્યું. જ્યારે ચિત્રા નક્ષત્રનો યોગ હતો ત્યારે રાત્રિના પહેલા અને અપરભાગની સંધિવેળામાં નિષધામાં રહેલા અહંત
અરિષ્ટનેમિ કાળગત થયા. યાવત્ બધાં દુઃખોથી પૂર્ણ રીતે મુક્ત થયા.
• [૧૮૩] અહંત મલિને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાને પાસઠ લાખ ચોર્યાસી હજાર નવસો વર્ષ વ્યતીત થઈ ગયાં. અત્યારે તે ઉપર દસમી શતાબ્દીના એંસીમાં વર્ષનો સમય ચાલી રહેલ છે.
•[૧૮૦] અહં અરિષ્ટનેમિને કાળધર્મ પામ્યાને યાવત્ બધાં દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને ચોર્યાસી હજાર વરસ થઈ ગયાં અને તે ઉપરાંત પંચાસીમાં હજાર વસનાં નવસો વરસ પણ વ્યતીત થઈ ગયાં. તે ઉપર દસમી શતાબ્દીના એંસીમાં વરસનો સમય ચાલી રહેલ છે.
•[૧૮૪] અહંત “અર'ને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને એક હજાર કરોડ વર્ષ વ્યતીત થઈ ચૂક્યાં છે. અહીં સંપૂર્ણ વૃત્ત શ્રી મલ્લિ ભગવંતના સંબંધમાં કહ્યું તેવું જ જાણવું.
• [૧૮૧] અહંત નમિને કાળધર્મ પામ્યાને ચાવતું સર્વ દુઃખોથી પૂર્ણ રીતે મુક્ત થયાંને પાંચ લાખ ચોર્યાસી હજાર નવસો વરસ વ્યતીત થઈ ગયાં. તેની ઉપર દસમી શતાબ્દીના આ એંસીમાં વરસનો સમય ચાલી રહેલ છે.
અહંત “અર'ના નિર્વાણગમન પછી એક હજાર કરોડ વર્ષમાં શ્રી મલ્લિ અહતનું નિર્વાણ થયું અને અતિ મલ્લિના નિર્વાણ બાદ, પાસઠ લાખ ચોર્યાસી હજાર વર્ષ વ્યતીત થઈ ગયાં ત્યારે મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા. તેમના નિવણ પછી નવસો વર્ષ વ્યતીત થઈ ગયાં. તે ઉપરાંત આ દસમી શતાબ્દીનું એંસીમું વર્ષ ચાલી રહેલ છે.
• [૧૮] અહંદુ મુનિસુવતને યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયાને અગિયાર લાખ ચોર્યાસી હજાર અને નવસો
આ જ પ્રમાણે આગળ ભગવંત શ્રેયાંસનો આલાવો આવે છે ત્યાં સુધી સમજવું.
Page #78
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૩
૧૩૭
૧૩૮
કલ્પ [બાસા સૂત્ર
• [૧૮૫] અહંત કુંથુને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને એક પલ્યોપમના ચોથા ભાગ જેટલો સમય વ્યતીત થઈ ગયો. તે પછી પાંસઠ લાખ વરસ થયાં વગેરે જે કથન ભગવંત મલ્લિના સંબંધ મુજબ જાણવું.
• [૧૮૯] અહંત વિમળને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયેલ સોળ સાગરોપમ વ્યતીત થઈ ગયા અને તે પછી પાંસઠ લાખ વરસ વ્યતીત થઈ ગયાં વગેરે બધું જેમ મલિ ભગવંતના સંબંધમાં કહ્યું તેમજ જાણવું.
• [૧૮૬] અહત શાંતિને યાવત્ સર્વદુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને ચાર ભાગ ઓછા એક પલ્યોપમ અર્થાત્ અધ પલ્યોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયો. તે પછી પાંસઠ લાખ વરસ વ્યતીત થયાં ઈત્યાદિ બધું વૃત્ત જેવું ભગવંત મલ્લિના સંબંધમાં કહેલ છે તેવું જ અહીં સમજવું.
• [૧૦] અહંત વાસુપૂજ્યને ચાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને બેંતાલીસ સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયો અને તે પછી પાંસઠ લાખ વરસ વ્યતીત થઈ ગયાં વગેરે બધું વર્ણન જેમ મલ્લિ ભગવંતના સંબંધમાં કહ્યું છે તેમ અહીં પણ જાણી લેવું.
• [૧૮] અહંત “ધર્મ'ને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને ત્રણ સાગરોપમ જેટલો સમય વ્યતીત થયો તે પછી પાંસઠ લાખ વરસ વ્યતીત થયાં વગેરે બધું જેવી રીતે ભગવંત મલ્લિના સંબંધમાં છે તે પ્રમાણે જાણવું.
•[૧૧] અહંત શ્રેયાંસને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને એકસો સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયો તે પછી પાસઠ લાખ વર્ષ વ્યતીત થયાં વગેરે બધું જેમ મલ્લિ ભગવંતના સંબંધમાં કહ્યું તેમ જાણી લેવું.
•[૧૮૮] અહત અનંતને ચાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુકત થયાંને સાત સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયો. તે પછી પાંસઠ લાખ વરસ વ્યતીત થયા વગેરે બધું ભગવંત મલિના સંબંધમાં છે તેમ જાણવું.
•[૧૨] અહંત શીતલને ચાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ઓછા એક કરોડ સાગરોપમ વ્યતીત થયા પછી ભગવાન મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા અને તે પછી નવસો વરસ વ્યતીત થઈ ગયાં તે ઉપરાંત આ દશમી શતાબ્દીનું
Page #79
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૩
૧૪૦
કલ્પ [બારસા સૂત્ર
એંસીમું વર્ષ ચાલી રહેલ છે.
• [૧લ્પ] અહંત સુપાર્શને યાવત્ સર્વદુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને એક હજાર કરોડ સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયો. બાકી બધું ભગવંત શીતલ મુજબ જાણવું. તે આ પ્રમાણે એક હજાર કરોડ સાગરોપમમાંથી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ઓછાં કરતાં જે સમય આવે છે તે સમયે ભગવાન મહાવીર નિવણને પ્રાપ્ત થયા, વગેરે બધું પૂર્વવત્ કહેવું.
• [૧૯૩] અહંત “સુવિધિ’ને ચાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને એક કરોડ સાગરોપમનો સમય વ્યતીત થઈ ગયો અન્ય બીજું વૃત્તાંત જેમ શીતલ અહતના સંબંધમાં કહેલ છે તેમજ જાણવું.
તે આ પ્રમાણે કે-દશ કરોડ સાગરોપમમાંથી બેંતાલીસ હજાર ત્રણ વરસ તથા સાડા આઠ માસ ઓછા કરતાં જે સમય આવે તે સમયે મહાવીર સ્વામી નિર્વાણને પ્રાપ્ત થયા. તે પછી નવસો વરસ વ્યતીત થયાં વગેરે બધું પૂર્વવત્ કહેવું.
•[૧૯૬] અહંત પદ્મપ્રભને યાવત્ સર્વદુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને દશ હજાર કરોડ સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયો. બાકીનો બધો વૃત્તાંત ભગવંત શીતલ મુજબ જાણવો. તે આ રીતે છે :
દશ હજાર કરોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાલીસ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ ઓછાં કરતાં જે સમય આવે તે સમયે મહાવીરનું નિર્વાણ થયું આ પ્રમાણે બધું પૂર્વવત્ કહેવું.
•[૧૯૪] અહ ‘ચંદ્રપ્રભ'ને સર્વ દુઃખોથી મુક્ત થયાંને એકસો કરોડ સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયો. બાકી બધું જેમ શીતલ અહતના વિષયમાં કહ્યું તેમજ જાણવું. તે આ પ્રમાણે –
આ સો કરોડ સાગરોપમમાંથી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ વ્યતીત થયા તે ઉપરાંત જે સમય આવે છે તે વખતે મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા અને તે પછી નવસો વરસ વ્યતીત થઈ ગયાં વગેરે પૂર્વવત્ સમાન સમજવું.
•[૧૯] અહંત સુમતિને યાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને એક લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયો, બાકી બધું ભગવંત શીતલ મુજબ જાણવું. તે આ રીતે - એક લાખ કરોડ સાગરોપમ જેટલા સમયમાં બેંતાલીસ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ ઓછા
Page #80
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૩
૧૪૨
કલા [બારસાં સૂત્ર
કરીને જે સમય આવે તે સમયે ઈત્યાદિ પૂર્વવતું.
થયા ઈત્યાદિ બધુ પૂર્વવત્ સમજવું.
• [૧૯૮] અહંત અભિનંદનને ચાવત્ સર્વ દુઃખોથી પૂર્ણપણે મુક્ત થયાંને દસ લાખ કરોડ સાગરોપમ જેટલો કાળ વ્યતીત થઈ ગયો, બાકી બધું ભગવંત શીતલમાં કહ્યું છે તેમજ જાણવું અર્થાત્ દસ લાખ કરોડ સાગરોપમમાંથી બેંતાલીસ હજાર ત્રણ વરસ તથા સાડા આઠ માસ ઓછા કરીને જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા વિગેરે બધું પૂર્વની જેમ સમજવું.
[૨૦૧] તે કાળે સમયે કૌશલિક અહંત ઋષભ ચાર ઉત્તરાષાઢાવાળા અને પાંચમા અભિજિત નક્ષત્રવાળા હતા. અર્થાત તેમનાં ચાર કલ્યાણકોમાં ઉત્તરાષાઢા નક્ષત્ર આવેલ હતું. પાંચમા કલ્યાણકના સમયે અભિજિત નક્ષત્ર હતું. જેમકે કૌશલિક અહંત ઋષભદેવ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચુત થયા અને શ્રુત થઈને ગર્ભમાં આવ્યા યાવત્ અભિજિત નક્ષત્રમાં નિર્વાણને પ્રાપ્ત થયા.
• [૧૯] અહંત સંભવને યાવત્ સર્વદુઃખોથી મુક્ત થયાંને વીસ લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વ્યતીત થઈ ગયો, બાકી બધું ભગવંત શીતલમાં કહ્યું તેમજ જાણવું અર્થાત વીસ લાખ કરોડ સાગરોપમ જેટલા સમયમાં બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ઓછા કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા.
• [૨૦૨] તે કાળે તે સમયે કોશલિક અહંત ઋષભ ગ્રીષ્મ ઋતુના ચોથા મહિના, સાતમા પક્ષ અર્થાત્ અષાઢ માસનો કૃષ્ણ પક્ષ આવ્યો ત્યારે તે અષાઢ વદ ચોથના દિવસે, જેમાં તેત્રીસ સાગરોપમનું આયુષ્ય હોય છે, તે સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાંથી આયુષ્ય વગેરે પૂર્ણ થયા બાદ દિવ્ય આહાર વિગેરે છૂટી ગયા પછી સાવત્ શીધ
વીને આ જંબૂદ્વીપ નામના દ્વીપમાં, ભરતવર્ષમાં, ઈક્વાકુભૂમિમાં નાભિ કુલકરની ભાર્યા મરુદેવીના કુક્ષિમાં રાત્રિના પૂવર્ણ અને અપરાર્ણની સંધિવેળામાં અર્થાત્ મધ્યરાત્રિમાં ઉત્તરાષાઢા નક્ષત્રનો યોગ થતાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા.
• [૨૦૦] અહંત અજિતને યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયાંને પચાસ લાખ કરોડ સાગરોપમ વીતી ગયા. તે સમયમાં બેંતાલીસ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ ઓછા કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણને પ્રાપ્ત
Page #81
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૩
૧૪૩
૧૪૪
કલ્પ [બારસા સૂત્ર
• [૨૦]] કૌશલિક અહંત ઋષભ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. તે આ પ્રમાણે કે – “હું ટ્યુત થઈશ' તેમ તેઓ જાણતા હતા ઈત્યાદિ બધું પૂર્વે ભગવાન મહાવીરમાં કહ્યું તેમજ કહેવું. યાવત્ માતા સ્વપ્ન જુએ છે તે સ્વપ્નો આ પ્રમાણે છે – ગજ, વૃષભ વિગેરે.
•[૨૦૫ કૌશલિક અહંત ઋષભ કાશ્યપગોત્રીય હતા. તેમના પાંચ નામ આ પ્રમાણે કહેવાય છે - (૧) ઋષભ (૨) પ્રથમ રાજા (3) પ્રથમ ભિક્ષાચર (૪) પ્રથમ જિન અને (૫) પ્રથમ તીર્થકર.
[વિશેષમાં એ કે પ્રથમ સ્વપ્નમાં વૃષભને મુખમાં પ્રવેશ કરતો જુએ છે.] ત્યાં સ્વપ્નોનાં ફળ બતાવનારા સ્વપ્નપાઠકો નથી તેથી સ્વપ્નોનાં ફળને નાભિકુલકર સ્વયં કહે છે.
• [૨૬] કૌશલિક અહંત ઋષભદેવ દક્ષ હતા, દૃઢ પ્રતિજ્ઞાવાળા, ઉત્તમ રૂપવાળા, સર્વગુણોથી યુક્ત, ભદ્ર અને વિનીત હતા. તેઓ વીસ લાખ પૂર્વ સુધી કુમાર અવસ્થામાં રહ્યા. ત્રેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્યવાસમાં રહ્યા. તે દરમ્યાન તેમણે જે કળાઓમાં લેખન પ્રથમ છે ગણિત પ્રધાન અને શકુનરૂત અર્થાત્ પક્ષીના શબ્દોથી શુભાશુભ જાણવાની કળા અંતિમ છે, તેવી બોંતેર કળાઓ અને સ્ત્રીઓના ચોસઠ ગુણ તથા સો શિલ્પ, આ ત્રણેનો પ્રજાના હિત માટે ઉપદેશ કર્યો. પછી સો રાજ્યોમાં સો પુત્રોને અભિષેક કર્યો.
•[૨૦૪] તે કાળે તે સમયે ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ અર્થાત્ જ્યારે ચૈત્ર માસનો કૃષ્ણપક્ષ આવ્યો ત્યારે ચૈત્ર વદ આઠમના દિવસે, નવ માસ અને ઉપર સાડા સાત રાત્રિ વ્યતીત થતાં ચાવત આષાઢા નક્ષત્રનો યોગ થતાં આરોગ્યવાન માતાએ આરોગ્યપૂર્વક કૌશલિક અહંત ઋષભ નામના પુત્રને જન્મ આપ્યો.
અહીં પૂર્વે કહ્યું તે પ્રમાણે જન્મ સંબંધી બધો વૃતાન્ત કહી દેવો. યાવત્ દેવ-દેવીઓ આવે છે, ધનની વૃષ્ટિ વરસાવે છે વગેરે, પરંતુ કારાગૃહમાંથી કેદીઓને મુક્ત કરવા, માન ઉન્માન વધારવા, કર માફ કરવા, સ્થિતિપતિતા વગેરે પ્રસ્તુત વર્ણન જે પૂર્વ પાઠમાં આવે છે તે અહિંયા ન કહેવું.
ત્યારપછી જિતાચાર પ્રમાણે લોકાંતિક દેવો તેમની પાસે આવ્યા. તેઓએ પ્રિય વાણીથી ભગવાનને કહ્યું વગેરે બધું પૂર્વ કથન પ્રમાણે અહીં પણ કહેવું. વાવ વાર્ષિકદાન આપીને, ગ્રીષ્મઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ અર્થાત્ જ્યારે ચૈત્ર માસનો કૃષ્ણપક્ષ આવ્યો ત્યારે, ચૈત્ર વદ ૮ ના દિવસે પાછલા પહોરે જેમની પાછળ માર્ગમાં દેવ, માનવ અને અસુરોની વિરાટ મંડળી ચાલી રહી છે એવા કૌશલિક અહંત ઋષભ સુદર્શન નામની શિબિકામાં બેસીને યાવત્ વિનીતા
Page #82
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૩
૧૪૫
રાજધાનીની મધ્યમાં થઈને નીકળે છે, નીકળીને જે તરફ અશોકનું ઉત્તમ વૃક્ષ છે, તે તરફ આવે છે, આવીને અશોકના ઉત્તમ વૃક્ષ નીચે, શિબિકા ઊભી રખાવે છે. ઈત્યાદિ પૂર્વે કહ્યા પ્રમાણે અહીં પણ કથન કરવું ચાવત્ સ્વયં પોતાના હાથેથી ચાર મુષ્ઠિ લોચ કરે છે.
તેમણે તે વખતે નિર્જળ છઠ ભક્તનું તપ કરેલ હતું. આષાઢા નક્ષત્રનો યોગ આવતાં જ, ઉગ્રવંશના, ભોગવંશના, રાજન્યવંશના અને ક્ષત્રિય-વંશના ચાર હજાર પુરુષોની સાથે એક દેવદૂષ્ય વસ્ત્ર લઈને મુંડિત થઈને ગૃહવાસથી નીકળે છે અને અણગાર પ્રવજ્યાનો સ્વીકાર કરે છે.
.. [૨૦] કૌશલિક અર્હત ઋષભદેવે પોતાના દેહ તરફ લક્ષ્ય આપવાનું છોડી દીધું હતું. તેમણે શરીરની મમતાને પણ ત્યજી દીધી હતી. આ રીતે પોતાના આત્માને ભાવિત કરતાં કરતાં એક હજાર વરસ વ્યતીત થઈ ગયા ત્યારે હેમંત ઋતુના ચોથા મહિના અને સાતમા પક્ષ અર્થાત્ ફાગણ માસના કૃષ્ણ પક્ષની અગિયારસના દિવસે પૂર્વામાં પુરિમતાલ નગરની બહાર, શકટમુખ નામના ઉધાનમાં, ઉત્તમ વડના ઝાડ નીચે ધ્યાન ધરીને બેઠા હતા. તે સમયે નિર્જળ અઠ્ઠમ તપ કરેલ હતું. આષાઢા નક્ષત્રનો યોગ થતાં ધ્યાનમાં સ્થિત રહેલા ભગવાનને અનુત્તર એવું અનંત કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. તે વડે તેઓ બધા લોકાલોકના
42/10
૧૪૬
ભાવ જાણતા અને જોતા વિચરવા લાગ્યા.
કલ્પ [બારસા] સૂત્ર
• [૨૦૮] કૌશલિક અર્હત ઋષભને ચોર્યાસી ગણ અને ચોર્યાસી ગણધર હતા.
કૌશલિક અર્હત ઋષભને ઋષભસેન પ્રમુખ ચોર્યાસી હજાર શ્રમણોની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અર્હત ઋષભના બ્રાહ્મી વગેરે ત્રણ લાખ આર્થિકાઓની ઉત્કૃષ્ટ આર્ટિકા સંપદા હતી.
• [૨૦૯] કૌશલિક અર્હત ઋષભના સમુદાયમાં શ્રેયાંસ પ્રમુખ ત્રણ લાખ અને પાંચ હજાર શ્રમણોપાસકોની ઉત્કૃષ્ટ
શ્રમણોપાસક સંપદા હતી.
કૌશલિક અર્હત ઋષભને સુભદ્રા પ્રમુખ પાંચ લાખ ચોપન હજાર શ્રમણો-પાસિકાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
• [૨૧૦] કૌશલિક અર્હત ઋષભને જિન નહિ પણ ‘જિન' સમાન ચાર હજાર સાતસો પચાસ ચૌદ પૂર્વધારીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
કૌશલિક અર્હત ઋષભને નવ હજાર અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
કૌશલિક અર્હત ઋષભના સમુદાયમાં વીસ હજાર
Page #83
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૩
૧૪૩
૧૪૮
કલ્પ [બાસા] સૂત્ર
કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ કેવળજ્ઞાની સંપદા હતી.
અંતર્મુહૂર્તનો થતાં જ મરુદેવી માતાએ સર્વ દુઃખોનો અંત કર્યો, નિર્વાણ પ્રાપ્ત કર્યું] - તે તેમની પર્યાયાંતકૃતભૂમિ છે.
કૌશલિક અહંત ઋષભને વીસ હજાર છસો વૈક્રિય લબ્ધિધારીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અહંત ઋષભને અઢી દ્વીપમાં અને બન્ને સમુદ્રોમાં રહેતા પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયના મનોભાવોને જાણનારા એવા વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીઓની બાર હજાર છસો પચાસની ઉત્કૃષ્ટ સંપદા હતી.
• [૧૨] તે કાળે તે સમયે કૌશલિક અહંત ઋષભ વીસ લાખ પૂર્વ વરસ સુધી કુમાર અવસ્થામાં રહ્યા. ત્રેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્યાવસ્થામાં રહ્યા, ગ્યાસી લાખ પૂર્વ વરસ સુધી ગૃહવાસમાં રહ્યા, એક હજાર વરસ સુધી છાસ્થ પર્યાયમાં રહ્યા, એક લાખ પૂર્વ વરસમાં એક હજાર વરસ ઓછા કેવળીપર્યાયમાં રહ્યા. આ પ્રમાણે પૂરાં એક લાખ પૂર્વ વરસ સુધી શ્રમણપર્યાયમાં રહ્યા.
કૌશલિક અહંત ઋષભના વીસ હજાર અંતેવાસી શિષ્ય અને ચાલીસ હજાર આર્થિકાઓ સિદ્ધ થયા. કૌશલિક અહંત sષભના બાવીસ હજાર નવસો કલ્યાણ ગતિવાળા યાવત્ ભવિષ્યમાં ભદ્ર પ્રાપ્ત કરનારા અનુત્તરોપપાતિકોની ઉત્કૃષ્ટ સંપદા હતી.
આ પ્રમાણે નિર્ધારિત ચોર્યાસી લાખ પૂર્વનું પૂર્ણ આયુષ્ય ભોગવીને વેદનીયકર્મ, આયુકર્મ, નામકર્મ અને ગોગકર્મ ક્ષીણ થતાં જ આ અવસર્પિણી કાળના સુષમ દુષમ નામના આરાનો ઘણો સમય વ્યતીત થઈ ગયો ત્યારે ત્રણ વરસ અને સાડાઆઠ માસ બાકી રહેતાં.
• [૧૧] કૌશલિક અહંત ઋષભની બે જાતની અંતકૃતભૂમિ હતી. યુગાંતકૃતભૂમિ અને પર્યાયાંતકૃતભૂમિ.
શ્રી ઋષભના નિર્વાણ પછી અસંખ્ય પાટ સુધી મોક્ષમાર્ગ ચાલતો રહ્યો - તે તેમની યુગાંતકૃતભૂમિ છે.
હેમંત ઋતુના ત્રીજા માસ, પાંચમા પક્ષ અર્થાત્ મહા માસનો કૃષ્ણપક્ષ આવ્યો-તે મહા વદ તેરસના દિવસે અષ્ટાપદ પર્વતના શિખર ઉપર શ્રી ઋષભદેવ અહંત બીજા દસ હજાર અણગારોની સાથે, નિર્જળ છ ઉપવાસનું તપ કરતાં, અભિજિત નક્ષત્રનો યોગ થતાં જ પૂર્વાર્તામાં પથંકાસ નથી રહેલા કાળગત થયા યાવત્ સર્વદુઃખોથી પૂર્ણપણે
શ્રી ઋષભને કેવળજ્ઞાન થયા પછી અંતર્મુહૂર્ત પછી મોક્ષમાર્ગ ચાલુ થયો [અર્થાત્ શ્રી ઋષભનો કેવળી પર્યાય
Page #84
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૩
૧૪૯
કલા [બારસાં સૂત્ર
મુક્ત થયા.
• [૨૧૩] કૌશલિક અહંત ઋષભ નિર્વાણ થયાંને ચાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયાંને ત્રણ વરસ ને સાડા આઠ માસ વ્યતીત થઈ ગયા, તે પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ઓછા એક ક્રોડાકોડ સાગરોપમ જેટલો કાળ વ્યતીત થયો, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પરિનિર્વાણને પ્રાપ્ત થયા. તે પછી પણ નવસો વરસ વ્યતીત થઈ ગયાં અને હવે દસમી શતાબ્દીનું આ એંસીમું વરસ ચાલી રહેલ છે.
-X
- X
-
पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं
Page #85
--------------------------------------------------------------------------
________________
યામ્સાન-૮
૧૫૧
૧૫ર
કલા [બારસાં સૂત્ર
વ્યાખ્યાન-૮ |
पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं
પર્યુષણ મહાપર્વ
• [૨૧૪] તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણ અને અગિયાર ગણધર હતા.
દિવસ-૭
વ્યાખ્યાન-૮
• [૨૧૫ પ્રશ્ન – “ભગવદ્ ! એમ કઈ દષ્ટિથી કહેવામાં આવે છે કે શ્રમણ ભગવાન મહાવીરને નવ ગુણ અને અગિયાર ગણધર હતા ?'
ઉત્તર : “શ્રમણ ભગવાન મહાવીરના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ નામના ગૌતમ ગોત્રીય અણગાર પાંચસો શ્રમણોને વાચના આપતા હતા. બીજા શિષ્ય અગ્નિભૂતિ નામના ગૌતમ ગોત્રીય અણગારે પાંચસો શ્રમણોને વાચના આપી. ત્રીજા શિષ્ય લઘુ અણગાર વાયુભૂતિ ગૌતમ ગોત્રીય પાંચસો શ્રમણોને વાચના આપી. ચોથા શિષ્ય આર્યવ્યક્ત ભારદ્વાજ ગોત્રીય વિરે પાંચસો શ્રમણોને વાચના આપી.
Page #86
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૮
૧૫૩
૧૫૪
કલ્પ [બારસાં] સૂત્ર
પાંચમા શિષ્ય આર્ય સુધર્મા નામના અગ્નિવૈશાયન ગોળીય વિરે પાંચસો શ્રમણોને વાચના આપી. છા શિષ્ય મંડિતપુત્ર નામના વાસિષ્ઠ ગોત્રીય સ્થવિરે ત્રણસો પચાસ શ્રમણોને વાચના આપી. સાતમા શિષ્ય મૌર્યપુત્ર નામના કાશ્યપગોત્રીય વિરે ત્રણસો પચાસ શ્રમણોને વાચના આપી.
• ૨૧] આજે જે શ્રમણ નિગ્રંથ વિચરે છે, અથવા વિધમાન છે તે બધા આર્ય સુધમ અણગારના સંતાન છે, બાકી બધા ગણધરોની શિષ્ય પરંપરા વિચ્છિન્ન થઈ ગઈ છે.
આઠમા શિષ્ય અકંપિત નામના ગૌતમ ગોત્રીય સ્થવિરે અને નવમા શિષ્ય અલભ્રાતા નામના હારિતાયન ગોત્રીય સ્થવિરે ત્રણસો-ત્રણસો શ્રમણોને વાચના આપી. દશમા શિષ્ય મેતાર્ય નામના કૌડિન્ય ગોત્રીય સ્થવિરે અને અગિયારમાં શિષ્ય પ્રભાસ નામના કૌડિન્ય ગોત્રીય સ્થવિરે ત્રણસો ત્રણસો શ્રમણોને વાચના આપી.
• [૧૧૮] શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રીય હતા. કાશ્યપ ગોગીય શ્રમણ ભગવાન મહાવીરના અગ્નિવૈશાયન ગોત્રીય સ્થવિર આર્ય સુધમના કાશ્યપ ગોત્રીય સ્થવિર આર્ય જંબૂ નામના અંતેવાસી હતા.
• [૨૧૯] કાશ્યપ ગોત્રીય સ્થવિર આર્ય જંબૂના કાત્યાયન ગોત્રીય સ્થવિર આર્ય પ્રભવ નામે અંતેવાસી હતા.
તે કારણે હે આર્યો ! એમ કહેવામાં આવે છે કે શ્રમણ ભગવાન મહાવીરને નવ ગણ અને અગિયાર ગણધર હતા.
• [૨૦] કાત્યાયન ગોત્રીય સ્થવિર આર્ય પ્રભવના વલ્યગોત્રીય સ્થવિર આર્ય શäભવ નામે અંતેવાસી હતા.
• [૨૧૬] શ્રમણ ભગવાન મહાવીરના અગિયારે ગણધરો દ્વાદશાંગીના જ્ઞાતા હતા. ચૌદ પૂર્વના વેત્તા હતા અને સમગ્ર ગણીપિટકના ધારક હતા. તે બધા રાજગૃહી નગરમાં એક માસ સુધી નિર્જળ અનશન કરી કાળ ધર્મને પ્રાપ્ત થયા યાવત્ સર્વ દુઃખોથી રહિત થયા. ભગવાન મહાવીરના નિર્વાણ પછી સ્થવિર ઈન્દ્રભૂતિ અને સ્થવિર આર્ય સુધર્મા પરિનિર્વાણને પ્રાપ્ત થયા.
• [૨૨૧] મનકના પિતા અને વસ્યગોત્રીય સ્થવિર આર્ય સિજ્જભવના તંગિયાયન ગોત્રીય સ્થવિર આર્ય યશોભદ્ર નામના અંતેવાસી હતા.
Page #87
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૮
૧૫૫
૧૫૬
કલ્પ [બાસાં] સૂત્ર
• [૨૨૨ આર્ય યશોભદ્રથી આગળની સ્થવિરાવલી સંક્ષિપ્ત વાચના દ્વારા આ રીતે કહેવામાં આવેલ છે –
કોડિયકામંદકના રૂપમાં પ્રસિદ્ધ થયેલ અને વ્યાધાપત્ય ગોત્રીય સુસ્થિત અને સુપડિબુદ્ધ સ્થવિરના કૌશિક ગોત્રીય આર્ય ઈન્દ્રદિન્ન નામના સ્થવિર અંતેવાસી હતા.
તંગિયાયન ગોત્રના સ્થવિર આર્ય યશોભદ્રના બે વિર અંતેવાસી હતા. એક માઢર ગોત્રીય સ્થવિર આર્ય સંભૂતિવિજય અને બીજા પ્રાચીન ગોત્રના સ્થવિર આર્ય ભદ્રબાહુ.
કૌશિક ગોત્રીય આર્ય ઈન્દ્રજિન્ન સ્થવિરના ગૌતમ ગોત્રીય સ્થવિર આર્ય દિન્ન નામના અંતેવાસી હતા.
•[૨૨૩] માઢર ગોત્રીય સ્થવિર આર્ય સંભૂતિ વિજયના ગૌતમ ગોત્રીય આર્ય સ્થૂલભદ્ર નામના અંતેવાસી હતા.
• [૨૨૬] ગૌતમ ગોત્રીય સ્થવિર આર્ય દિન્નના કૌશિક ગોત્રીય આર્ય સિંહગિરિ નામના સ્થવિર અંતેવાસી હતા. આર્ય સિંહગિરિને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું.
• [૨૨૪] ગૌતમ ગોત્રીય સ્થવિર આર્ય સ્થૂલભદ્રના બે સ્થવિર અંતેવાસી હતા, એલાપત્ય ગોત્રીય સ્થવિર આર્ય મહાગિરિ અને વાસિષ્ઠ ગોત્રીય સ્થવિર આર્ય સુહસ્તિ.
જાતિસ્મરણ જ્ઞાનને પ્રાપ્ત કૌશિક ગોળીય આર્ય સિંહગિરિ સ્થવિરના ગૌતમ ગોત્રીય આર્ય વજનામક સ્થવિર અંતેવાસી હતા.
ગૌતમ ગોત્રીય સ્થવિર આર્તવજના ઉક્કોસિયગોત્રીય આર્ય વજસેન નામના સ્થવિર અંતેવાસી હતા.
• [૨૫] વાસિષ્ઠગોત્રીય અવિર આર્ય સુહસ્તીના બે સ્થવિર અંતેવાસી હતા. પ્રથમ સુસ્થિત સ્થવિર અને બીજા સુપડિબુદ્ધ સ્થવિર.
ઉક્કોસિયગોત્રીય આર્ય વજસેન સ્થવિરના ચાર સ્થવિર અંતેવાસી હતા : (૧) સ્થવિર આર્ય નાગિલ, (૨) સ્થવિર આર્ય પોમિલ (3) સ્થવિર આર્ય જયંત (૪) અને વિર આર્ય તાપસ.
તે બન્ને કોડિય કાકંદક કહેવાતા હતા અને તે બન્ને વ્યાધાપત્ય ગોત્રના હતા,
Page #88
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૮
ઉપર
સ્થવિર આર્ય નાગિલથી આર્ય નાગિલા શાખા નીકળી, સ્થવિર આર્ય પોમિલથી આર્ય પોમિલા શાખા નીકળી, વિર આર્ય જયંતથી આર્ય જયંતી શાખા નીકળી, સ્થવિર આર્ય તાપસથી આર્ય તાપસી શાખા નીકળી.
૧૫૮
કલા [બારસા સૂત્ર • [૨૮] માઢર ગોત્રીય સ્થવિર આર્ય સંભૂતિવિજયના પુત્ર સમાન અને પ્રખ્યાત બાર સ્થવિર અંતેવાસી હતા, તે આ પ્રમાણે બે ગાથામાં બતાવેલ છે–
[૨૨૯,૨૩૦] (૧) નંદનભદ્ર (૨) ઉપનંદભદ્ર (૩) તિષ્યભદ્ર (૪) યશોભદ્ર (૫) સ્થવિર સુમનભદ્ર (૬) મણિભદ્ર (૭) પૂર્ણભદ્ર...... (૮) આર્યસ્થૂલભદ્ર (૯) ઋજુમતિ (૧૦) જંબૂ (૧૧) સ્થવિર દીર્ધભદ્ર (૧૨) સ્થવિરપાંડુભદ્ર.
• [૨૨] તે પછી આર્ય યશોભદ્રથી આગળની વિરાવલી વિસ્તૃત વાચનાથી આ રીતે દૃષ્ટિગોચર થાય છે. જેમકે તંગિયાયન ગોત્રીય સ્થવિર આર્ય યશોભદ્રના પુત્ર સમાન બે પ્રખ્યાત સ્થવિર અંતેવાસી હતા. તે પ્રાચીન ગોત્રીય આર્ય ભદ્રબાહુ સ્થવિર અને માઢર ગોત્રીય આર્ય સંભૂતવિજય.
• [૨૩૧] માઢર ગોત્રીય સ્થવિર આર્ય સંભૂતવિજયની પુત્રી સમાન પ્રખ્યાત આ સાત અંતેવાસિનીઓ (શિષ્યાઓ) હતા. તે આ પ્રમાણે છે
પ્રાચીન ગોત્રીય આર્ય ભદ્રબાહુ સ્થવિરના આ ચાર સ્થવિર અંતેવાસી હતા. :- (૧) વિર ગોદાસ (૨) સ્થવિર અગ્નિદત્ત (3) સ્થવિર યજ્ઞદત્ત (૪) અને સ્થવિર સોમદત્ત, તે ચારેય સ્થવિર કાશ્યપ ગોત્રીય હતા.
• [૨૩૨ (૧) યક્ષા (૨) યક્ષદરા (3) ભૂતા (૪) ભૂતદત્તા (૫) મેણા (૬) વેણા અને (૭) રેણા. એ સાતેય આર્ય સ્થૂલભદ્રની બહેનો હતી.
કાશ્યપ ગોત્રીય સ્થવિર ગોદાસથી ગોદાસ ગણનો પ્રારંભ થયો. તે ગણની ચાર શાખાઓ આ રીતે છે : (૧) તામલિપ્તિકા (૨) કોડિવરિસિકા (3) પંડ્રવર્ધ્વનિકા (૪) દાસી ખર્બટિકા
• [૨૩] ગૌતમ ગોત્રીય આર્ય સ્થૂલભદ્ર સ્થવિરના પુત્ર સમાન પ્રખ્યાત આ બે સ્થવિર અંતેવાસી હતા.
Page #89
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૮
૧૫૯
૧૬૦
ક [બારસા] સૂત્ર
એક એલાપત્ય ગોત્રીય વિર આર્ય મહાગિરિ અને બીજા વસિષ્ઠ ગોત્રીય સ્થવિર આર્ય સુહસ્તિ.
• [૨૩૬,૨૩ (૧) સ્થવિર આર્ય રોહણ (૨) જસભદ્ર (3) મેઘગણી (૪) કામદ્ધિ (૫) સુસ્થિત (૬) સુપ્રતિબુદ્ધ (૭) રક્ષિત (૮) રોહગુપ્ત......(૯) ઋષિગુપ્ત (૧૦) શ્રીગુપ્ત (૧૧) બ્રહ્મગણી (૧૨) સોમગણી. તે બાર ગણધર સમાન તે બારેય શિષ્ય સુહસ્તીના હતા.
એલાપત્ય ગોત્રીય સ્થવિર આર્ય મહાગિરિના પુત્ર સમાન પ્રખ્યાત તે આઠ સ્થવિર અંતેવાસી હતા. જેવા કે (૧) સ્થવિર ઉત્તર (૨) સ્થવિર બલિસ્સહ (3) સ્થવિર ધનાઢ્ય (૪) સ્થવિર શ્રીઆટ્ય (૫) વિર કૌડિન્ય (૬)
સ્થવિર નાગ (9) સ્થવિર નાગમિત્ર (૮) પડુલૂક, કૌશિક ગોત્રીય સ્થવિર રોહગુપ્ત.
• [૨૩૮] કાશ્યપ ગોત્રીય સ્થવિર આર્ય રોહણથી ત્યાં ઉદ્દેહગણ નામનો ગણ નીકળ્યો. તેની ચાર શાખાઓ અને છ કુળ આ રીતે કહેવાય છે.
• [૨૩૪] કૌશિક ગોત્રીય સ્થવિર પડુલૂક રોહગુપ્તથી ૌરાશિક સંપ્રદાય નીકળ્યો.
• [૩૯] પ્રશ્ન :- તે શાખાઓ કઈ કઈ છે?
ઉત્તર :- તે શાખાઓ આ રીતે કહેવાય આવે છે :(૧) ઉદ્બરિયા (૨) માસપૂરીઆ (3) મઈપત્તિયા (૪) પુરણપત્તિયા.
સ્થવિર ઉત્તરથી તથા સ્થવિર બલિસ્સહથી ઉત્તરબલિસ્સહ નામનો ગણ નીકળ્યો. તેની ચાર શાખાઓ આ રીતે કહેવામાં આવે છે જેવી કે (૧) કૌશામ્બિકા (૨) શુતિમતિયા (3) કોંડબાણી અને (૪) ચંદનાગરી.
• [૨૪૦] પ્રશ્ન - તે કુળ ક્યાં ક્યાં છે ?
ઉત્તર :- તે કુળ આ રીતે કહેવામાં આવે છે - નાગભૂત (૨) સોમભૂતિક (3) આગચ્છ (૪) હFલિજ્જ (૫) નંદિ% (૬) પારિહાસિય. તે ઉદ્દેહ ગણનાં છ કુળ જાણવાં.
• [૨૩૫] વાસિષ્ઠ ગોત્રીય સ્થવિર આર્ય સુહસ્તીના પુત્ર સમાન પ્રખ્યાત તે બાર સ્થવિર અંતેવાસી હતા. તે નીચેની બે ગાથામાં કહેલા છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન
• [૨૪૧] હારિતગોત્રીય સ્થવિર સિરિગુત્તથી ત્યાં ચારણગણ નામનો ગણ નીકળ્યો. તેની ચાર શાખાઓ અને સાત કુળો થયાં.
૧૬૧
પ્રશ્ન :- તે શાખાઓ કઈ કઈ છે ?
ઉત્તર ઃ- શાખાઓ આ રીતે છે :- (૧) હારિયમાલાગારી (૨) સંકાસીઆ (૩) ગવેયા અને (૪) વજ્જનાગરી એ ચાર શાખાઓ છે.
• [૨૪૨] પ્રશ્ન :- તે કુળ ક્યાં ક્યાં છે ?
ઉત્તર ઃ- કુળ આ રીતે છે ઃ- (૧) પ્રથમ વત્સલીય (૨) દ્વિતીય પ્રીતિધર્મક (૩) તૃતીય હાલિજ્જ (૪) ચતુર્થ પુષ્યમિત્રીય (૫) પાંચમા માલિય (૬) છટ્ઠા આર્યચેટક (૭) સાતમા કહ્સહ ચારણગણના તે સાત કુળો છે.
• [૨૪૩] ભારદ્વાજ ગોત્રીય સ્થવિર (ભદ્રયશ)થી ત્યાં ઉડુવાડિયગણ નામનો ગણ નીકળ્યો. તેની તે ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુળ નીકળ્યા.
પ્રશ્ન :- તે કઈ કઈ શાખાઓ છે ?
ઉત્તર ઃ- શાખાઓ આ છે. જેવી કે :- (૧) ચંપિજ્જિયા (૨) ભદિયિા (૩) કાકદિયા (૪) મેહલિજ્જિયા. 42/11
૧૬૨
કલ્પ [બારસા] સૂત્ર
પ્રશ્ન :- તે કુળ ક્યાં ક્યાં છે ?
ઉત્તર ઃ- તે કુળ આ જાતનાં છે : (૧) ભદ્રયશીય (૨) ભદ્રગુપ્તીય (૩) (યશોભદ્રીય) કુલ, એ ત્રણેય કુલ ઉડુવાડિય કુળના છે.
• [૨૪૪] કુંડિલગોત્રીય કામદ્ધિ સ્થવિરથી ત્યાં વેસવાડિયગણ નામનો ગણ નીકળ્યો, તેની ચાર શાખાઓ અને ચાર કુળ નીકળ્યાં.
પ્રશ્ન :- તે શાખાઓ કઈ કઈ છે ?
ઉત્તર :- તે શાખાઓ આ રીતે છે : (૧) શ્રાવસ્તિકા (૨) રાજ્યપાલિતા (૩) અંતરંજિયા (૪) ક્ષૌમિલીયા એ ચાર શાખાઓ છે.
પ્રશ્ન :- તે કુળ ક્યાં ક્યાં છે ?
ઉત્તર ઃ- તે કુળ આ રીતે છે : (૧) ગણિક (૨) મેધિક (૩) કામáિક અને (૪) ઈન્દ્રપુરક વેસવાડિયગણનાં એ ચાર કુળ છે.
• [૨૪૫] વાશિષ્ઠગોત્રીય અને કાકંદક ઋષિગુપ્ત
સ્થવિરથી માનવગણ નામનો ગણ નીકળ્યો તેની ચાર
શાખાઓ અને ત્રણ કુળ આ રીતે છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૮
૧૬૩
૧૬૪
કલ્પ [બારસા સૂત્ર
પ્રશ્ન :- તે શાખાઓ કઈ કઈ છે?
ઉત્તર :- તે શાખાઓ આ રીતે : (૧) કાશ્યપિયા (૨) ગૌતમીયા (૩) વાશિઠિયા (૪) સૌરાષ્ટ્રીયા તે ચાર શાખાઓ છે.
• [૨૪] કોટિક કાકંઇક કહેવાતા અને વ્યાધાપત્ય ગોત્રીય સ્થવિર સુસ્થિત તથા સુપ્રતિબુદ્ધને પાંચ સ્થવિર પુત્ર સમાન અને પ્રખ્યાત અંતેવાસી હતા. જેમકે : (૧)
સ્થવિર આર્ય ઈન્દ્રજિન્ન, (૨) સ્થવિર પ્રિયગ્રંથ (૩) સ્થવિર વિધાધર ગોપાલ કાશ્યપ ગોત્રીય (૪) સ્થવિર “ઈસિદત્ત' “ઋષિદત્ત' અને સ્થવિર (૫) “અહંદત્ત'.
પ્રશ્ન :- તે કુળ ક્યાં ક્યાં છે ?
ઉત્તર :- તે કુળ આ રીતનાં છે : (૧) ઋષિગુપ્તિક (૨) નષિદત્તિક (3) અને અભિજસંત એ ત્રણ કુળ માનવક ગણનાં છે.
સ્થવિર પ્રિયગ્રંથથી મધ્યશાખા નીકળી. કાશ્યપ ગોત્રીય વિર વિધાધર ગોપાલથી વિધાધરી શાખાનો પ્રારંભ થયો.
• [૨૪૬] કોટિક કાકંદક કહેવાતા અને વ્યાધાપત્ય ગોત્રીય સ્થવિર સુસ્થિત અને સુપતિબુદ્ધથી ત્યાં કોડિયગણ નામનો ગણ નીકળ્યો. તેની ચાર શાખાઓ આ રીતે છે.
- [૨૪૮] કાશ્યપગોત્રીય સ્થવિર આર્ય ઈન્દ્રદત્તના ગૌતમ ગોત્રીય સ્થવિર આર્યદિ અંતેવાસી હતા.
પ્રશ્ન :- તે શાખાઓ કઈ કઈ છે?
ઉત્તર :- તે શાખાઓ આ રીતે છે : (૧) ઉચ્ચાનાગરી (૨) વિધાધરી (3) વજિ (૪) મધ્યમા એ ચાર શાખાઓ કોટિક ગણની છે.
ગૌતમ ગોત્રીય વિર આર્યદિન્નના બે સ્થવિર પુત્ર સમાન અને પ્રખ્યાત અંતેવાસી હતા. આર્ય શાંતિશ્રેણિક સ્થવિર માઢર ગોત્રીય અને જાતિસ્મરણ જ્ઞાનવાળા કૌશિક ગોત્રીય આર્ય સિંહગિરિ.
માઢર ગોત્રીય સ્થવિર આર્ય શાંતિ-શ્રેણિકથી ઉચ્ચાનાગરી શાખાનો પ્રારંભ થયો.
પ્રશ્ન :- તે કુળ ક્યાં ક્યાં છે?
ઉત્તર :- તે કુળ આ રીતે છે : પ્રથમ બંભલિજ્જ કુળ, બીજું વચ્છલિજ્જ ત્રીજું વાણિજ્જ અને ચોથું પ્રશ્નવાહન.
• [૨૪૯] માઢર ગોત્રીય સ્થવિર આર્ય શાંતિશ્રેણિકના
Page #92
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૮
૧૬૫
૧૬૬
કલ્પ [બાસા] સૂત્ર
ચાર સ્થવિર પુત્ર સમાન અંતેવાસી હતા. જેવા કે : (૧) સ્થવિર આર્ય શ્રેણિક (૨) સ્થવિર આર્ય તાપસ (3) સ્થવિર આર્ય કુબેર (૪) સ્થવિર આર્ય ઈસિપાલિત.
સ્થવિર પુત્ર સમાન સુખ્યાત અંતેવાસી હતા. તે આ પ્રમાણે (૧) સ્થવિર આર્ય વજસેન (૨) વિર આર્ય પદ્મ (3) સ્થવિર આર્ય રથ.
• [૨૫] સ્થવિર આર્ય શ્રેણિકથી ત્યાં આર્ય શ્રેણિકા શાખા નીકળી. સ્થવિર આર્ય તાપસથી આર્ય તાપસી શાખા નીકળી. સ્થવિર આર્ય કુબેરથી આર્ય કુબેરી શાખા નીકળી. સ્થવિર આર્ય ઋષિપાલિતથી ત્યાં આર્ય ઋષિપાલિતા શાખા નીકળી.
- [૫૩] સ્થવિર આર્ય વજસેનથી આર્ય નાગિલી શાખા નીકળી સ્થવિર આર્ય પદ્મથી આર્ય પમા શાખા નીકળી અને સ્થવિર આર્ય રથથી આર્ય જયંતી શાખા નીકળી.
• [૫૪] વસ્યગોત્રીય સ્થવિર આર્ય રથના કૌશિક ગોત્રીય સ્થવિર આર્ય પુષ્યગિરિ અંતેવાસી હતા.
•[૨૫૧] જાતિસ્મરણ જ્ઞાનવાળા કૌશિક ગોત્રીય આર્ય સિંહગિરિ સ્થવિરના તે ચાર સ્થવિર પુત્ર સમાન સુવિખ્યાત અંતેવાસી હતા. જેવા કે (૧) સ્થવિર ધનગિરિ (૨) સ્થવિર આર્યવજ (3) સ્થવિર આર્ય સમિત અને (૪) સ્થવિર અહંદg.
• [૫૫] કૌશિક ગોત્રીય સ્થવિર આર્ય પુષ્યગિરિના ગૌતમ ગોત્રીય સ્થવિર આર્ય ફળ્યુમિત્ર અંતેવાસી હતા.
સ્થવિર આર્ય સમિતી ત્યાં બંભદેવીયા “બ્રહમદીપિકા' શાખાનો પ્રારંભ થયો. ગૌતમ ગોત્રીય સ્થવિર આર્ય વજથી આર્ય વજીશાખા નીકળી.
• [૨૫૬] ગૌતમ ગોત્રીય ફલ્યુમિત્રને વાસિષ્ઠ ગોત્રીય ધનગિરિને કૌત્સ્યગોત્રીય શિવભૂતિને અને કૌશિકગોત્રીય દોજ્જતકંટકને વંદન કરું છું.
• [૫૨] ગૌતમ ગોત્રીય સ્થવિર આર્યવજના એ ત્રણ
• [૨૫] તે બધાને મસ્તક ઝુકાવીને વંદન કરીને
Page #93
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૮
૧૬૭
૧૬૮
કલ્પ [બારસા સૂત્ર
કાશ્યપગોત્રીય ચિત્તને વંદન કરું છું.
લબ્ધિથી સંપન્ન આર્ય ધર્મને વંદન કરું છું.
કાશ્યપગોત્રીય નક્ષત્ર અને કાશ્યપગોત્રીય રક્ષને પણ વંદન કરું છું.
•[૨૬] કાશ્યપગોત્રીય હસ્તને અને શિવસાધક ધર્મને નમસ્કાર કરું છું.
• [૫૮] ગૌતમ ગોત્રીય આર્ય નાગને અને વાસિષ્ઠગોત્રીય જેહિલને તથા માઢરગોકીય વિષ્ણુને અને ગૌતમ ગોત્રીય કાલકને પણ વંદન કરું છું.
કાશ્યપગોળીય ‘સિંહ'ને અને કાશ્યપ-ગોત્રીય “ધર્મને પણ વંદન કરું છું.
• [૫૯] ગૌતમ ગોત્રીય મબારને અથવા અભારને સંપલિત ને તથા ભદ્રકને વંદન કરું છું.
કાશ્યપગોત્રીય સ્થવિર સંઘપાલિતને નમસ્કાર કરું છું.
• [૨૬૩] સૂત્ર રૂપ અને તેના અર્થ રૂ૫ રત્નોથી ભરેલાં, ક્ષમાસંપન્ન, દમસંપન્ન અને માર્દવ ગુણસંપન્ન કાશ્યપગોત્રીય દેવદ્ધિક્ષમાશ્રમણને પ્રણિપાત કરું છું.
- x = x
• [૨૬] કાશ્યપગોળીય આર્ય હસ્તીને વંદન કરું છું. તે આર્ય હસ્તી ક્ષમાના સાગર અને ધીર હતા તથા ગ્રીમ ઋતુના પ્રથમ માસમાં શુક્લ પક્ષના દિવસોમાં કાળધર્મને પ્રાપ્ત થયા હતા.
पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं
- x
- ૪
-
• [૨૧] જેમના નિષ્ક્રમણ (દીક્ષા) લેવાના સમયમાં દેવે ઉત્તમ છત્ર ધારણ કર્યું હતું તેવા સુવતવાળા શિષ્યોની
સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણ પ્રધાનં સર્વ ધર્માણાં જેન જયતિ શાસન.
Page #94
--------------------------------------------------------------------------
________________
યામ્સાન-૮
૧૬૯
૧૭૦
કલા [બારસાં સૂત્ર
T
|-- X
-
X
-
-
X
X
-
-
X
X
- x-x - x-x-x-x-x-x
નોંધ :- અહીં આઠ વ્યાખ્યાનો પુરા થયા. હાલની પરિપાટી મુજબ આ આઠમું વ્યાખ્યાન સંવત્સરીના આગળના દિવસે પૂર થયા પછી “સર્વમંગલ” બોલાય છે, કેમકે નવમું વ્યાખ્યાન અર્થથી વાંચવાની પરિપાટી નથી. તેથી અમે અહીં “સર્વમંગલ” કરી ! દીધેલ છે. તો પણ નવમું વ્યાખ્યાન અર્થથી
આગળ આપેલ તો છે જ. - X - X - X - X -X - X - X - X - ૪ -
-
-
X
X
-
X
X
-
--
X
—
Page #95
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન-૯
૧૭૧
૧૭૨
કલ્પ [બાસાં સૂત્ર
વ્યાખ્યાન-૯ |
पुरिम-चरिमाण कम्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं
પર્યુષણ મહાપર્વ
• [૨૬૪] તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થયા પછી અર્થાત્ અષાઢી ચાતુર્માસી થયા પછી પચાસ દિવસ વ્યતીત થતાં વર્ષાવાસ રહ્યા.
વ્યાખ્યાન-૯
• [૨૬૫] અહિં શિષ્ય પ્રશ્ન કરે છે કે “ભગવના કયા કારણથી એ રીતે કહેવામાં આવે છે કે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુની વીસ રાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહ્યા.'
ઉત્તર :- કારણ એ છે કે, મુખ્યપણે તે સમયે ગૃહસ્થોનાં ઘર ચારે બાજુથી ચટાઈ વગેરેથી આચ્છાદિત હોય છે, ચૂના વિગેરેથી ધોળેલાં હોય છે, ઘાસ વગેરેથી ઢંકાયેલા હોય છે, ચાર દીવાલોથી સુરક્ષિત હોય છે, ધસીધસીને ખરબચડી
Page #96
--------------------------------------------------------------------------
________________ વ્યાખ્યાન-૯ 123 134 ક [બારસા] સૂત્ર ભૂમિને સરખી કરેલી અને મુલાયમ બનાવેલી હોય છે. સુવાસિત ધૂપોથી સુગંધિત કરેલી હોય છે, પાણી કાઢવા માટે ખાળ વિગેરે બનાવેલ હોય છે, ઘરોની બહાર ખાળો વગેરે ખોદાવાએલ હોય છે. તે ઘર ગૃહસ્થ પોતાને માટે કરે છે, તે ઘર ગૃહસ્થના ઉપયોગને માટે હોય છે. પોતાને રહેવા માટે તે તેને સાફ કરીને જીવ-જંતુ રહિત બનાવે છે. - [268] જેવી રીતે ગણધરોના શિષ્યો વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહ્યા, તેવી જ રીતે સ્થવિરો પણ વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહે છે. તે કારણે એમ કહેવામાં આવે છે કે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુની વીસ રાત્રિ સહિત એક માસ પસાર થતાં વર્ષાવાસ રહ્યા. * [269] જેવી રીતે સ્થવિરો વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થયા પછી વર્ષાવાસ રહે છે, તેવી જ રીતે આજ-કાલ જે શ્રમણ નિર્ચન્થો વિચરે છે કે વિધમાન છે તે પણ વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહે છે. * [266] જેવી રીતે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુની વીસ રાત્રિ સહિત એક માસ પસાર થતાં વર્ષાવાસ રહેલ છે તેવી જ રીતે ગણધર પણ વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહે છે. * [270] જેવી રીતે આજકાલ શ્રમણ-નિર્ગુન્હો વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહે છે તેવી જ રીતે અમારા પણ આચાર્યો ઉપાધ્યાયો વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહે છે. * [26] જેવી રીતે ગણધરો વર્ષાઋતુની વીસ રાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહ્યા. તેવી જ રીતે ગણધરના શિષ્યો પણ વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહે છે. * [271] જેવી રીતે અમારા આચાર્યો ઉપાધ્યાયો વર્ષાવાસ રહે છે તેવી જ રીતે અમે પણ વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહીએ છીએ તે સમયથી પહેલા પણ વર્ષાવાસ રહેવાનું કયે છે. પરંતુ તે
Page #97
--------------------------------------------------------------------------
________________ વ્યાખ્યાન-૯ 176 કલ્પ [બારસા સૂત્ર રાત્રિનું ઉલ્લંખન કરવાનું કાતું નથી. [74] વર્ષાવાસમાં રહેલા કેટલાએ શ્રમણોને પ્રારંભમાં જ એ રીતે કહેવામાં આવેલ હોય છે કે ભગવદ્ ! તમારે અમુકને દેવું ત્યારે તેમને તે રીતે દેવાનું કહ્યું છે, પરંતુ તેમને પોતાને માટે લેવાનું ક૫તું નથી. * [27] વર્ષાવાસ રહેલાં નિર્ચન્થ કે નિગ્રન્થીઓને બધી બાજુથી પાંચ ગાઉ સુધી અવગ્રહનો (નિર્ધારણનો) સ્વીકાર કરીને રહેવાનું કપે છે. પાણીથી ભીના થયેલા હાથ જ્યાં સુધી ન સૂકાય ત્યાં સુધી પણ અવગ્રહમાં રહેવાનું ક્યું છે પરંતુ અવગ્રહથી બહાર રહેવાનું કાતું નથી. [અર્થાત વર્ષાવાસસ્થિત શ્રમણ શ્રમણીઓને ગુરુજનોએ એવો આદેશ આપેલ હોય કે અમુક ગ્લાનાદિને માટે અમુક અપાણી લાવીને આપવા, ત્યારે તે લાવેલા અન્નપાણી પોતાને માટે ઉપયોગમાં લેવાનું ક૫તું નથી.] * [25] વર્ષાવાસમાં રહેલા કેટલાએ શ્રમણોને એ રીતે પ્રારંભમાં કહેવામાં આવેલ હોય છે - હે ભગવન ! તમારે લેવું ત્યારે તેમને એ રીતે લેવાનું કહ્યું છે પણ બીજાઓને આપવાનું ક૫તું નથી. * [23] વર્ષાવાસ રહેલા નિરૈન્ય અને નિર્ગુન્થીઓને ચારેય બાજુ પાંચ ગાઉ સુધી ભિક્ષા માટે જવાનું કલે છે અને પાછા આવવાનું કહ્યું છે. જ્યાં નદી હંમેશાં પાણીથી ભરેલી રહે છે, નિત્ય વહેતી રહે છે, ત્યાં બધી બાજુએ અથવા પાંચ ગાઉ સુધી ભિક્ષાયને માટે જવાનું કે પાછા ફરવાનું ક૫તું નથી. ઐરાવતી નદી કુણાલા નગરીમાં છે, ત્યાં એક પગ પાણીમાં રાખીને ચાલી જઈ શકાય છે અને એક પગ સ્થળમાં પાણી બહાર રાખીને ચાલી જઈ શકાય છે. અર્થાત્ એવા સ્થળ ઉપર ચારેય બાજુ અને પાંચ ગાઉ સુધી ભિક્ષા માટે જવાનું અને પાછા ફરવાનું કહે છે. * [26] વર્ષાવાસમાં રહેલાં કેટલાંએ શ્રમણોને પહેલેથીજ એ રીતે કહેવામાં આવેલ હોય કે “હે ભગવન ! તમે બીજાઓને પણ આપો અને સ્વયં પણ લો ત્યારે તેને તે રીતે બીજાઓને આપવાનું અને પોતાને લેવાનું કહ્યું છે. * [27] વર્ષાવાસમાં રહેલા નિર્ઝન્ય અને નિર્ગુન્થીઓ
Page #98
--------------------------------------------------------------------------
________________ વ્યાખ્યાન-૯ 137 138 કલ્પ [બારસાં] સૂત્ર હષ્ટપુષ્ટ હોય, નિરોગી હોય, બળવાન દેહવાળા હોય તેમને આ નવ રસ વિકૃતિઓ વખતોવખત ખાવાનું કાતું નથી તે આ પ્રમાણે છે : (1) ક્ષીર-દૂધ (2) દહીં (3) માખણ (4) ઘી (5) તેલ (6) ગોળ (9) મધુ (8) મધ (9) માંસ. એ રીતે કહેનાર ભિક્ષુકને દૂધ વિગેરે આપવાવાળા ગૃહસ્થ કદાચિત્ એમ કહે કે આર્ય! આપ લઈ જાઓ, બાદમાં વધી જાય તો આપ તે વાપરી લેજો. એ પ્રકારે વાત થઈ હોય ત્યારે તેને અધિક લેવાનું કહ્યું છે પરંતુ લઈ આવવાવાળાને એ બીમાર વ્યક્તિના બહાને અધિક લાવવું ૫તું નથી. * [278] વર્ષાવાસમાં રહેલા કેટલાએ શ્રમણોને પહેલાં જ એ રીતે કહી દેવામાં આવ્યું હોય કે “હે ભગવન! અસ્વસ્થ વ્યક્તિને માટે આવશ્યકતા છે ? જો તે કહે કે આવશ્યકતા છે. ત્યારે તે પછી, તે અસ્વસ્થ વ્યક્તિને પૂછવું જોઈએ કે કેટલા પ્રમાણમાં (દૂધ વગેરેની) આવશ્યકતા છે અને દૂધ વગેરેનું પ્રમાણ અસ્વસ્થ વ્યક્તિ પાસેથી જાણી લીધા પછી તે કહે કે આટલા પ્રમાણમાં અસ્વસ્થ વ્યક્તિને દૂધની આવશ્યકતા છે. બીમાર, જેટલા પ્રમાણમાં કહે તેટલા જ પ્રમાણમાં લાવવું જોઈએ. * [29] વર્ષાવાસમાં રહેલા સ્થવિરોનાં તથા પ્રકારનાં કુળ વગેરે કરેલાં હોય છે કે જે કુળ પ્રીતિપાત્ર હોય છે, સ્થિરતાવાળાં હોય છે, વિશ્વાસવાળાં હોય છે, સમ્મત હોય છે, બહુમત હોય છે અને અનુમતિવાળાં હોય છે. તે કુળોમાં જઈને આવશ્યક વસ્તુ ન જોતાં તે સ્થવિરોએ એ રીતે કહેવાનું કાતું નથી : “હે આયુષ્યમના આ વસ્તુ કે તે વસ્તુ તમારે ત્યાં છે !" લેવા જવાવાળા પ્રાર્થના કરે અને પ્રાર્થના કરતાં દૂધ વગેરે પ્રાપ્ત કરે. જ્યારે દૂધ વગેરે પ્રમાણયુક્ત પ્રાપ્ત થઈ જાય ત્યારે તેને પર્યાપ્ત છે, તે રીતે કહેવું જોઈએ. તે પછી દૂધ દેવાવાળા શ્રમણને કહે કે “હે ભગવન્! બસ, પર્યાપ્ત છે એમ આપ કઈ રીતે કહી રહેલ છો !' ઉત્તરમાં લેવાવાળા ભિક્ષક કહે કે બીમારને માટે એટલાની જ આવશ્યકતા છે 4i812]. પ્રશ્ન :- હે ભગવન્! તેમને એ રીતે કહેવાનું કલ્પતું નથી એ કયા ઉદ્દેશથી કહેવામાં આવેલ છે ! ઉત્તર :- હે આયુષ્યમન્ ! એમ કહેવાથી શ્રદ્ધાવાન ગૃહસ્થ તે વસ્તુ ન હોવાથી નવીન ગ્રહણ કરે, મૂલ્યથી ખરીદીને લાવે અથવા ચોરી કરીને પણ લાવે.
Page #99
--------------------------------------------------------------------------
________________ વ્યાખ્યાન-૯ 139 180 કલ્પ [બાસાં સૂત્ર ગૌચરીના સમયે આહારને માટે કે પાણીને માટે ગૃહસ્થના કુળ તરફ બે વાર નીકળવું અને પ્રવેશ કરવું કયે છે. * [280] વર્ષાવાસમાં રહેલા નિત્યભોજી ભિક્ષને ગોચરીના સમયમાં આહાર માટે અથવા પાણી માટે ગૃહસ્થનાં કુળ તરફ એક વખત નીકળવાનું કલ્યું છે અને એક વખત પ્રવેશ કરવાનું ક્ષે છે. સિવાય કે તેમના આચાર્યની સેવાનું કારણ હોય, ઉપાધ્યાયની સેવાનું કારણ હોય. તપસ્વી કે રોગી સાધુની સેવાનું કારણ હોય, જેમની દાઢી, મૂછ અથવા બગલામાં કેશ ન આવેલા હોય એવા લઘુ (બાળ) શ્રમણ અને શ્રમણીઓની સેવાનું કારણ હોય અર્થાત્ જો તેમાંથી કોઈ કારણ વિધમાન હોય ત્યારે એકથી અધિકવાર પણ ભિક્ષાને માટે જવાનું કહ્યું છે. * [283] વર્ષાવાસ સ્થિત અઠ્ઠમ કરવાવાળા ભિક્ષુને ગૌચરીના સમયે આહારને માટે અથવા પાણીને માટે ગૃહસ્થોના કુળ તરફ ત્રણ વાર નીકળવાનું અને પ્રવેશ કરવાનું કહ્યું છે. * [284] વર્ષાવાસ રહેલા વિકૃષ્ટ ભક્ત (અઠ્ઠમ ભાથી અધિક તપ) કરવાવાળા ભિક્ષુકને આહારને માટે અથવા પાણીને માટે ગૃહસ્થના કુળ તરફ જે સમયે ઈચ્છા હોય તે સમયે નીકળવાનું અને પ્રવેશ કરવાનું કહ્યું છે, અર્થાત્ વિકૃષ્ટ ભક્ત કરવાવાળા ભિક્ષુકને ગૌચરી માટે બધા વખતે પ્રવેશ કરવાની આજ્ઞા છે. * [281] વર્ષાવાસમાં રહેલા ચતુર્થ ભક્ત (એક ઉપવાસ) કરવાવાળા ભિક્ષને માટે એ વિશેષતા છે કે તે ઉપવાસ પછી સવારની ગોચરીને માટે નીકળીને પ્રથમ વિકટક (સ્પષ્ટ-શુદ્ધ) અર્થાત્ નિર્દોષ ભોજન કરીને અને નિર્દોષ પાણી પીધા પછી પાત્ર સાફ કરીને ધોઈને જો તેટલાં જ આહારપાણીથી નિર્વાહ થઈ શકતો હોય તો તેટલાં જ ભોજનપાણી લઈને ચલાવે. જો તેટલાથી નિર્વાહ ન થઈ શકતો હોય ત્યારે તેને ગૃહપતિના કુળ તરફ બીજી વખત પણ નીકળવાનું અને પ્રવેશ કરવાનું કહ્યું છે. *[285] વર્ષાવાસમાં રહેલા નિત્યભાજી ભિક્ષુકને બધી જાતનું અચિત્ત પાણી લેવાનું કહ્યું છે. * [286] વર્ષાવાસમાં રહેલા ચતુર્થ ભક્ત (એક ઉપવાસ) કરવાવાળા ભિક્ષુકને ત્રણ જાતનાં પાણી લેવાનું * [28] વર્ષાવાસમાં રહેલા છઠ્ઠ કરવાવાળા ભિક્ષને
Page #100
--------------------------------------------------------------------------
________________ વ્યાખ્યાન-૯ 181 કહ્યું છે. જેવાં કે - ઉત્તેદિમ (આટાનું ધોવણ) સંસ્વેદિમ (ઉષ્ણ, ઉકાળેલું પાણી) ચાઉલોદક (ચોખાનું ધોવણ) 182 કા [બાસાં] સૂત્ર જેટલી આવશ્યકતા હોય તેટલું પૂરેપૂરું લેવું કજે પણ અધિક કે ઓછું લેવું ન કલ્પે. * [28 વર્ષાવાસમાં રહેલા છઠ્ઠ કરવાવાળા ભિક્ષુકને ત્રણ જાતનું પાણી પીવાનું કયે છે. જેવું કે - તિલોદક, તુષોદક અને જવોદક. * [288] વર્ષાવાસ રહેલા અઠ્ઠમ કરવાવાળા ભિક્ષુકને ત્રણ પાણી લેવાનું કહ્યું છે. જેવું કે આયામ, સૌવીર, (કાંજી) અને શુદ્ધ વિકટ (ઉષ્ણોદક). * [291] વર્ષાવાસમાં રહેલા નિયત સંખ્યાવાળી દત્તિ પ્રમાણે આહાર લેવાવાળા ભિક્ષુકને ભોજનની અને પાણીની પાંચ દત્તિઓ લેવી યોગ્ય છે. અથવા તો ભોજનની ચાર દત્તિઓ અને પાણીની પાંચ દત્તિઓ, અથવા ભોજનની પાંચ દત્તિઓ અને પાણીની ચાર દત્તિઓ લઈ શકાય છે. મીઠાની એક કણી જેટલો પણ જેનો આસ્વાદ લઈ શકાય છે તે પણ એક દત્તિ ગણી શકાય છે. એવી દત્તિ લીધા પછી તે ભિક્ષુકે તે દિવસે તેજ ભોજનથી જ નિર્વાહ કરવો જોઈએ. તે ભિક્ષુકને બીજીવાર ફરીને ગૃહપતિના કુળ તરફ ભોજનને માટે કે પાણીને માટે નીકળવું કે પ્રવેશ કરવો તે કલ્પતું નથી. * [289] વષવાસમાં અવસ્થિત વિકૃષ્ટ ભક્ત કરવાવાળા ભિક્ષુકને એક ઉણવિકટ (શુદ્ધ ઉણોદક) પાણી લેવાનું કહે છે. તે પણ અન્નકણ રહિત હોય તેવું, અન્નકણ યુક્ત પાણી લેવું ન કલ્પે. *[20] વર્ષાવાસ રહેલા ભક્ત પ્રત્યાખ્યાની ભિક્ષુકને એક ઉણવિકટ પાણી લેવાનું કહ્યું છે. તે પણ અન્નકણ રહિત અન્નકણ યુક્ત નહિ. તે પણ કપડાંથી ગળેલું, ગળ્યા વગરનું નહિ. તે પણ પરિમિત, અપરિમિત નહિ. તે પણ [22 વર્ષાવાસમાં રહેલા નિષિદ્ધ ઘરનો ત્યાગ કરવાવાળા નિગ્રન્થ અને નિર્ચન્થીઓને ઉપાશ્રયથી માંડીને સાત ઘર સુધી જ્યાં સંખડી (જમણવાર) હોય ત્યાં જવાનું ક૫તું નથી. કેટલાક એમ કહે છે કે ઉપાશ્રયથી જોડેમાંજ આગળ આવવાવાળા ઘરોમાં જ્યાં જમણવાર હોય ત્યાં નિષિદ્ધ ઘરનો
Page #101
--------------------------------------------------------------------------
________________ 184 કલ્પ [બાસા] સૂત્ર વ્યાખ્યાન-૯ 183 ત્યાગ કરવાવાળા નિરૈન્ય અને નિર્ઝન્થીઓને જવું ક૫તું નથી. કેટલાક એમ પણ કહે છે કે ઉપાશ્રયને લાગુ કરીને પરંપરાથી આવતા ઘરોમાં જ્યાં જમણવાર થતો હોય ત્યાં નિષિદ્ધ ઘરનો ત્યાગ કરવાવાળા નિગ્રન્થ અને નિર્ગુત્થીઓને જવાનું ક૫તું નથી. (નીચે) તરફ જાય. જે હાથમાં ભોજન હોય તે હાથથી જે રીતે પાણીનાં ટીપાંથી કે ફુવારા વગેરેથી વિરાધના ન થાય તે રીતે પ્રવૃત્તિ કરે. * [૨લ્પ વર્ષાવાસમાં રહેલા કરપાત્રી ભિક્ષુકને કણ માત્ર પણ સ્પર્શ થાય એ રીતે અત્યંત હળવા છાંટા આવતા હોય ત્યારે ભોજન કે પાણી માટે ગૃહસ્થના ઘરની તરફ નીકળવું કે પ્રવેશ કરવો તે કપતું નથી. * [29] વર્ષાવાસમાં રહેલા કરપાત્રી ભિક્ષુકને કણ માત્ર પણ સ્પર્શ થાય એ જાતની વૃષ્ટિ હોય (ઝાકળ અને ધુમ્મસ) પડતી હોય ત્યારે ગૃહપતિના કુળ તરફ ભોજન અને પાણીને માટે નીકળવું અને પ્રવેશ કરવો ન કલ્પે. * [294] વર્ષાવાસમાં રહેલા કરપાણી ભિક્ષકને પિંડપાત્ર ભિક્ષા લઈને જ્યાં ઘર ન હોય ત્યાં અર્થાત્ ખુલ્લા આકાશમાં રહીને ભોજન કરવાનું કાતું નથી. ખુલ્લા આકાશમાં રહીને ખાતી વખતે અચાનક વૃષ્ટિકાય પડે તો જેટલા ભાગને ખાઈ લીધેલ હોય તેને ખાઈને અને વધેલા ભાગને લઈને તેને હાથથી ઢાંકીને અથવા તે ભાગને છાતીથી વળગાડીને રાખે અથવા કાખમાં છુપાવીને રાખે. * [296] વર્ષાવાસમાં રહેલા પાનધારી ભિક્ષકને અવિચ્છિન્ન ધારા વરસાદ વરસી રહેલ હોય ત્યારે ભોજન અને પાણીના માટે ગૃહપતિના કુળ તરફ જવું ક૫તું નથી અને પ્રવેશ કરવાનું કાતું નથી. થોડી વર્ષા વરસી રહેલ હોય ત્યારે અંદર સુતરાઉ વસ્ત્ર અને તેના ઉપર ઉનનું વસ્ત્ર ઓઢીને જોહરણ અને પાત્રને કપડાંથી ઢાંકીને ભોજનને માટે અથવા પાણીને માટે ગૃહપતિના કુળ તરફ નીકળવું કે પ્રવેશ કરવો કહ્યું છે. એમ કર્યા પછી ગૃહસ્થોએ પોતાને માટે સમ્યક્ પ્રકારથી જે ઘર ઢાંકેલ હોય તે તરફ જાય અથવા વૃક્ષના મૂળ * [29] વર્ષાવાસમાં રહેલા અને ભિક્ષા લેવાની ઈચ્છાથી ગૃહસ્થના કુળમાં પ્રવેશ કરેલા નિર્ગસ્થ અને નિગ્રન્થીઓને રહી રહીને થોડા થોડા સમયે વર્ષા પડી રહેલ
Page #102
--------------------------------------------------------------------------
________________ વ્યાખ્યાન-૯ 185 186 કલ્પ [બાસા] સૂત્ર હોય ત્યારે બગીચામાં અથવા ઉપાશ્રયમાં અથવા વિકટ ગૃહમાં (ચોરામાં) કે જ્યાં ગામના લોકો એકત્ર થઈને બેસે છે તે સભા ભવનમાં અથવા વૃક્ષ નીચે જવાનું કલ્પ છે. ત્યાં પહોંચ્યા પહેલાં જે વસ્તુઓ તૈયાર કરેલ હોય છે તે લેવાનું કલ્યું છે પણ પહોંચ્યા પછી તૈયાર કરેલી વસ્તુ લેવાનું ક૫તું નથી. ઉપર્યુક્ત સ્થાનો ઉપર ગયા પછી ત્યાં જો પહોંચ્યા પહેલાં જ તૈયાર કરેલ ચોખાનું ધોવણ મળતું હોય તો નિગ્રન્થ અને નિર્ચન્થીઓ ગ્રહણ કરી શકે છે. તેના પહોંચ્યા પછી તૈયાર કરેલ મસુરની દાળ, અડદની દાળ કે તેલવાળું સૂપ મળતું હોય તો ચાવલનું ધોવણ લેવાનું કહ્યું છે, પણ મસુર આદિની દાળ લેવાનું ૫તું નથી. *[298] વર્ષાવાસમાં રહેલા અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુળમાં પ્રવેશ કરેલા નિર્ણન્થ અને નિગ્રંથીઓને જ્યારે રહીરહીને વરસાદ વરસી રહેલ હોય ત્યારે કાં તો બગીચાના મૂળ નીચે કે જ્યાં છાંટા ન લાગે અથવા ઉપાશ્રયની નીચે અથવા વિકટગૃહ નીચે અથવા વૃક્ષના મૂળની નીચે ચાલ્યા જવાનું કલ્પ છે. ત્યાં જો શ્રમણોના પહોંચ્યા પહેલાં જ તૈયાર કરેલ મસુરાદિની દાળ મળતી હોય અને ચાવલ ધોવણ તેના પહોંચ્યા પછી તૈયાર કરેલું પ્રાપ્ત થતું હોય તો તેને દાળ લેવાનું કહ્યું છે, પણ ચોખાનું ધોવણ લેવાનું ક૫તું નથી. ત્યાં ગયા પછી પહેલેથી લાવેલ આહારપાણીને રાખીને, સમયને નષ્ટ કરવાનું ૫તું નથી. ત્યાં પહોંચતાં જ વિકટક (નિર્દોષ આહાર પાણી)ને ખાઈ પીને પાત્રને સાફ કરીને એકી સાથે સમ્યક પ્રકારથી બાંધીને સૂર્ય અવશેષ રહે ત્યાં સુધીમાં ઉપાશ્રય તરફ જવાનું કહ્યું છે, પરંતુ ત્યાં તે રાત્રિ પસાર કરવાનું ક૫તું નથી. ત્યાં પહોંચ્યા પહેલાં જ જો બન્ને વસ્તુઓ તૈયાર કરેલી મળતી હોય ત્યારે તેને બન્નેય વસ્તુઓ લેવાનું કલ્પ છે. ત્યાં પહોંચ્યા પહેલાં જો બંને વસ્તુઓ પ્રારંભથી જ તૈયાર કરેલી ન મળતી હોય અને તેમના પહોંચ્યા પછી તૈયાર કરેલી પ્રાપ્ત થતી હોય તો તેને બંને વસ્તુઓ લેવાનું ક૫તું નથી. *[29] વર્ષાવાસમાં રહેલા અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુળમાં પ્રવેશ કરેલા નિગ્રંથ કે નિર્ગુત્થીઓને જ્યારે રહી રહીને આંતરા સહિત વરસાદ પડી રહેલ હોય ત્યારે તેમને કાં તો બગીચા નીચે કે ઉપાશ્રયની નીચે ચાવત્
Page #103
--------------------------------------------------------------------------
________________ વ્યાખ્યાન-૯ 188 કલ્પ [બારો] સૂત્ર જોઈએ અથવા બીજાઓની દૃષ્ટિથી દેખાઈ શકે એવું હોવું જોઈએ અથવા ઘરના ચારેય તરફનાં દ્વાર ખુલ્લા હોવાં જોઈએ, એ રીતે તેને એકલા રહેવાનું કહ્યું છે. ચાલ્યા જવાનું કહે છે. (1) ત્યાં તે એકલા સાધુને એકલી સાળીની સાથે મળીને રહેવાનું કાતું નથી (2) ત્યાં તે એકલા નિરૈન્યને બે નિર્ગુન્થીઓની સાથે મળીને રહેવાનું પતું નથી. (3) ત્યાં બે નિર્ઝન્થોને એકલી નિગ્રન્થીની સાથે મળીને રહેવાનું ક૫તું નથી. (4) ત્યાં બે નિર્ગળ્યોએ બે નિગ્રન્થીઓ સાથે મળીને રહેવાનું ક૫તું નથી. ત્યાં કોઈપણ પાંચમાની સાક્ષી રહેવી જોઈએ. ભલેને તે ક્ષુલ્લક હોય કે સુલ્લિકા હોય અથવા બીજાઓ તેમને દેખી શકતા હોય, બીજાઓની દૃષ્ટિમાં તેઓ આવી શકતા હોય અથવા ઘરની ચારેય બાજુના દ્વાર ખુલ્લાં હોય ત્યારે એ રીતે તેમને એકલા રહેવાનું કપે છે. * [301] અને એજ રીતે એકલી નિર્ગુન્શીની અને એકલા ગૃહસ્થને મળીને રહેવાના સંબંધમાં ચાર ભાંગા સમજવા જોઈએ. *[300] વર્ષાવાસમાં રહેલા અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુળમાં પ્રવેશ કરેલા નિર્ગસ્થને જ્યારે રહી રહીને આંતરે આંતરે વરસાદ પડી રહેલ હોય ત્યારે તેને કાં તો બગીચાની છાયામાં કે ઉપાશ્રયની નીચે જવાનું કહ્યું છે. ત્યાં એકલા નિરૈન્યને એકલી મહિલાની સાથે મળીને રહેવાનું કાતું નથી. ત્યાં પણ સાથે મળીને નહિ રહેવાના સંબંધમાં પૂર્વ સૂત્રની માફક ચાર ભાંગા સમજી લેવા જોઈએ. ત્યાં પાંચમાં કોઈપણ સ્થવિર અથવા સ્થવિરા હોવા * [30] વર્ષાવાસમાં રહેલા નિર્ઝન્ય કે નિગ્રન્થીઓને બીજા કોઈને કહ્યા વિના અથવા બીજાઓને સૂચના કર્યા વિના તેમને માટે અન્ન-પાણી ખાદિમ કે સ્વાદિમ ચારેય જાતનો આહાર લાવવાનું કાતું નથી. પ્રશ્ન :- હે ભગવન્! આ પ્રકારે કેમ કહેલ છે ? ઉત્તર :- હે શિષ્ય! બીજા દ્વારા કહ્યા સિવાયનો કે બીજા દ્વારા સૂચના આપ્યા સિવાયનો લાવવામાં આવેલો આહાર વગેરે જો તેની ઈચ્છા થશે તો ખાશે. જો ઈચ્છા નહિ થાય તો તે ખાશે નહિ અર્થાત્ બીજાઓ માટે પૂછયા વિના કે બીજાઓના કહ્યા વગર આહાર વગેરે લાવવો ન જોઈએ. કેમકે પૂછયા વિના લાવવામાં આવેલો આહાર જો તેની ઈચ્છા ન હોય અને ઈચ્છા વિના તે ખાય છે, ત્યારે કાં તો તેને રોગ થઈ જશે અને જો તે નહિ ખાય તો પરિઠાપન દોષ લાગશે.
Page #104
--------------------------------------------------------------------------
________________ વ્યાખ્યાન-૯ 190 કય [બાસા સૂત્ર *[303] વર્ષાવાસમાં રહેલા નિર્ગુન્થ કે નિર્ગુન્થીઓને તેના શરીર ઉપરથી પાણી પડતું હોય અથવા તેનું શરીર ભીનું હોય ત્યાં સુધી અન્ન પાણી ખાદિમ (ફળફળાદિ) કે સ્વાદિમ ખાવાનું ક૫તું નથી. ચક્ષથી જોવા યોગ્ય છે અને સાવધાનીપૂર્વક પ્રતિલેખના કરવા યોગ્ય છે જેવાં કે : (1) પ્રાણસૂક્ષ્મ (2) પનકસૂક્ષ્મ (3) બીજસૂક્ષ્મ (4) હરિતસૂક્ષ્મ (5) પુષસૂક્ષ્મ (6) અંડસૂક્ષ્મ (5) લયનસૂમ અને (8) સ્નેહસૂક્ષ્મ. * [304] હે ભગવન્! આપ એમ કહો છો? ઉત્તર :- શરીરમાં સાત ભાગ સ્નેહાયતન બતાવવામાં આવેલ છે અર્થાત્ શરીરમાં સાત ભાગ એવા છે કે જ્યાં પાણી ટકી રહે છે. જેવા કે : (1) બંને હાથ (2) બંને હાથની રેખાઓ (3) નખ (4) નખના અગ્રભાગ(૫) બંને ભ્રમર (ભવાં) (6) નીચેના હોઠ અર્થાત્ દાઢી (7) ઉપરના હોઠ અર્થાત્ મૂછો. જ્યારે નિર્ઝન્થ અને નિર્ગુન્થીઓને એ માલૂમ પડે કે હવે મારા શરીરમાં પાણીની ભીનાશ બિલકુલ રહેલ નથી. ત્યારે તેને અન્ન, પાણી ખાદિમ અને સ્વાદિમનો આહાર કરવાનું સ્પે છે. * [306] પ્રશ્ન :- હે ભગવન્! તે પ્રાણસૂક્ષ્મ શું છે? ઉત્તર :- પ્રાણસૂક્ષ્મ અર્થાત અત્યંત બારિક જે સાધારણ નેત્રોથી ન દેખી શકાય તેવા બેઈન્દ્રિય વગેરે સૂક્ષ્મ પ્રાણી. પ્રાણસૂક્ષ્મના પાંચ પ્રકાર બતાવેલ છે. (1) કૃષ્ણ રંગના સૂર્મપ્રાણી (2) લીલા રંગના સૂક્ષ્મપ્રાણી (4) પીળાં રંગના સૂક્ષ્મપ્રાણી (5) સફેદ રંગના સૂક્ષ્મપ્રાણી. અનુર્ધારી કંથવા નામનું સૂક્ષ્મપ્રાણી કે તે જો સ્થિર હોય, ચાલતું ફરતું ન હોય ત્યારે પ્રસ્થ નિર્ચન્હ કે નિર્ચન્થીનીની દૃષ્ટિમાં તરત આવી શકતું નથી. જો તે સ્થિર ન હોય. ચાલતું ફરતું હોય ત્યારે છદ્મસ્થ નિરૈન્ય અને નિગ્રન્થીનીને તરત જ દષ્ટિગોચર થઈ શકે છે. તેથી છદ્મસ્થ નિર્ઝન્ય અને નિર્ઝન્થીઓએ તેને વારંવાર જાણવા જોઈએ, જોવા જોઈએ, સાવધાનીથી તલ્લીનતાપૂર્વક પ્રતિલેખના કરવી જોઈએ. આ પ્રાણસૂક્ષ્મની વ્યાખ્યા થઈ. * [305] અહીં (નિર્ગુન્ય શાસનમાં) વર્ષાવાસ રહેલા નિગ્રન્થ અને નિર્ગુન્થીઓએ આ આઠ સૂક્ષ્મ જાણવા યોગ્ય છે. પ્રત્યેક છદ્મસ્થ નિર્ગસ્થ કે નિર્ગુન્થીઓએ ફરી-ફરીને સમ્યક્ પ્રકારથી આઠ સૂક્ષ્મ (આગમથી) જાણવા યોગ્ય છે. * [30] પ્રશ્ન :- હે ભગવન્! તે પનકસૂક્ષ્મ શું છે ?
Page #105
--------------------------------------------------------------------------
________________ વ્યાખ્યાન-૯ 191 192 કલ્પ [બારો] સૂત્ર ઉત્તર :- અત્યંત બારીક જે નેત્રોથી ન દેખી શકાય તેવી લીલ ફૂગ (સેવાળ) પનકસૂક્ષ્મ છે. પનકસૂક્ષ્મના પાંચ પ્રકાર બતાવેલ છે. જેમ કે:- (1) કૃષ્ણપનક (2) લીલીપનક (3) લાલપનક (4) પીળીપનક અને (5) સફેદપનક. તાત્પર્ય એ છે કે લીલ, ફૂગ, ફૂગી, સેવાળ કે જે અત્યંત બારીક હોય છે, તે વસ્તુની સાથે મળેલી હોવાના કારણે તેના જેવા રંગની હોય છે તેથી તે તરત જ દેખી શકાતી નથી. તેથી છદ્મસ્થ નિગ્રન્થ અને નિર્ગુન્શીએ સમ્યક્ર પ્રકારથી જાણવી જોઈએ. જોવી જોઈએ અને તેની પ્રતિલેખના કરવી જોઈએ. આ છે પનકસૂક્ષ્મની વ્યાખ્યા. * [309] હે ભગવાન! તે હરિતસૂક્ષ્મ શું છે? ઉત્તર :- હરિત અર્થાત્ અભિનવ ઉત્પન્ન થયેલ અત્યંત બારીક નેત્રોથી પણ ન નિહાળી શકાય તેવું હરિત તે હરિતસૂક્ષ્મ પાંચ પ્રકારનાં કહેવામાં આવેલ છે. તે જેમ કે (1) કૃષ્ણ હરિતસૂક્ષ્મ (2) લીલાં હરિત સૂમ. (3) લાલ હરિત સૂક્ષ્મ (4) પીળાં હરિતસૂક્ષ્મ (5) સફેદ હરિત સૂક્ષ્મ. આ હરિત સૂક્ષ્મ પૃથ્વી ઉપર ઉત્પન્ન થાય છે. જે પૃથ્વીનો જેવો રંગ હોય છે, તેવા જ રંગના તે હરિતસૂક્ષ્મ હોય છે. છઘ0 નિગ્રંન્થ અને નિર્ગુન્શીએ તેમને વારંવાર જાણવા જોવા અને પ્રતિલેખના કરવી જોઈએ. આ હરિતસૂક્ષ્મનું કથન થયું. * [38] પ્રશ્ન :- હે ભગવન્! બીજસૂમ શું છે ? ઉત્તર :- જે બીજ સાધારણ નેત્રોથી ન જોઈ શકાય તે બીજસૂક્ષ્મ છે. તે બીજસૂક્ષ્મ પાંચ પ્રકારના છે : (1) શ્યામ બીજસૂક્ષ્મ (2) લીલાં બીજસૂક્ષ્મ (3) લાલ બીજસૂક્ષ્મ (4) પીળાં બીજસૂમ (5) સફેદ બીજસૂક્ષ્મ. નાનાથી નાના કણના સમાન રંગવાળાં બીજસૂક્ષ્મ કહેલ છે અર્થાત્ જેવા રંગનાં અન્નના કણ હોય તેવા જ રંગના બીજસૂક્ષ્મ હોય છે. છપ્રસ્થ નિગ્રન્થ કે નિર્ગુન્શીએ તેને વારંવાર જાણવા જોઈએ અને પ્રતિલેખના કરવી જોઈએ. આ બીજસૂક્ષ્મની વ્યાખ્યા થઈ. * [310] હે ભગવન્! તે પુષસૂક્ષ્મ શું છે? ઉત્તર :- જે પુષ્પ અત્યંત બારીક હોય, સાધારણ નેત્રોથી ન નિહાળી શકાતું હોય. જેવી રીતે વડ, ઉંબરા વગેરેનાં કૂલ શ્વાસ માત્રથી જેની વિરાધના થઈ શકે તે પુષસૂક્ષ્મ હોય છે. તે પુષસૂક્ષ્મ પાંચ પ્રકારનાં છે. (1) કૃષ્ણ પુષ્પસૂક્ષ્મ (2) લીલાં પુષ્પસૂક્ષ્મ (3) લાલપુષસૂક્ષ્મ (4) પીળા પુષસૂક્ષ્મ (5) સફેદ પુષસૂક્ષ્મ. આવાં પુષસૂક્ષ્મ જે વૃક્ષ ઉપર ઉત્પન્ન થાય છે તે વૃક્ષના રંગના જેવા જ રંગવાળા હોય છે. છદ્મસ્થ નિર્ગુન્થ અને નિર્ગુન્શીએ તેમને સમ્યક્ પ્રકારે જાણવાં જોઈએ, જોવાં જોઈએ અને પ્રતિલેખન કરવું જોઈએ. આ પુષ્પસૂક્ષ્મનું
Page #106
--------------------------------------------------------------------------
________________ વ્યાખ્યાન-૯ 194 કલ્પ [બારસા સૂત્ર વિવેચન થયું. વિસ્તૃત હોય છે તે તાલમૂલક છે. (5) શંખ જેવી આકૃતિવાળા જે બિલ હોય છે તે સંબૂકાવર્ત જેવાં કે ભમરાળ ભોણ. છઘ0 નિગ્રન્થ અને નિર્ગુન્શીએ આવા દરો-બિલ વારંવાર જાણવાં જોવાં અને પ્રતિલેખન કરવા યોગ્ય છે. આ લેણ સૂક્ષ્મનું વિવેચન થયું. * [11] પ્રશ્ન :- હે ભગવા તે અંડસૂક્ષ્મ શું છે? ઉત્તર : જે ઈંડા અત્યંત બારીક હોય, આંખોથી પણ ન દેખી શકાય તે અંડસૂમ છે. અંડસૂક્ષ્મ પાંચ પ્રકારના છે. જેવા કે (1) મધ-માખી વિગેરે ડંસ દેવા વાળાં પ્રાણીઓનાં ઈંડા (2) કરોળિયાના ઈંડા, કીડીઓના ઈંડા (4) છિપકલીના ઈંડા (5) કાચિંડાના ઈંડા, છાસ્થ નિરૈન્ય અને નિર્ગુન્શીએ આ ઇંડા સમ્યક પ્રકારે જાણવાં જોઈએ, જોવા જોઈએ અને પ્રતિલેખન કરવું જોઈએ. આ અંગસૂક્ષ્મનું વિવેચન થયું. * [313] પ્રશ્ન :- તે સ્નેહ સૂક્ષ્મ શું છે? ઉત્તર :- સ્નેહ અર્થાત આર્દ્રતા કે જે આદ્રતા તરતમાં દષ્ટિગોચર ન થાય (જેવી કે ધુમ્મસ, કરા, બરફ, ઝાકળ વગેરે) સ્નેહસૂક્ષ્મ છે. સ્નેહસૂક્ષ્મ પાંચ પ્રકારનાં છે : (1) ઓસ (2) હિમ (3) ધૂમ્મસ (4) કરા (5) હરિયાળી ભૂમિમાંથી નીકળીને ઘાસના અગ્રભાગ ઉપર જામેલાં પાણીનાં સૂક્ષમણૂંદ. છદ્મસ્થ નિર્ગુન્થ અને નિર્ગુન્શીએ આ પાંચ સ્નેહ સૂક્ષ્મ સારી રીતે જાણવાં, જોવાં અને પ્રતિલેખન કરવા યોગ્ય છે. આ આઠ સૂક્ષ્મોનું વિવેચન થયું. [12] પ્રશ્ન :- હે ભગવન્! લયનસૂક્ષ્મ શું છે ? ઉત્તર :- લેણ (લયન) અર્થાત્ બિલ (છિદ્ર) કે જે અત્યંત બારીક હોવાથી સાધારણ આંખોથી દેખી ન શકાય તે લયન સૂક્ષ્મ છે. લયનસૂક્ષ્મના પાંચ પ્રકાર છે : (1) ગધૈયા (ધોરખોદા) વગેરે જીવ પોતાને રહેવા માટે પૃથ્વીમાં જમીન ખોદીને બિલ બનાવે છે તે ઉસિંગલેણ છે. (2) પાણી સૂકાયા પછી જ્યાં મોટી મોટી તિરાડો પડી ગઈ હોય તેમાં મોણ (દર) બનાવવામાં આવેલ હોય તે ભિંગુલેણ છે. (3) બિલભોણ (4) તાડનાં મૂળ જેવી આકૃતિવાળા બિલ કે જે ઉપરથી સંકુચિત અને અંદરથી 4i113] * [314] વર્ષાવાસમાં રહેલા ભિક્ષ આહારને માટે કે પાણીને માટે ગૃહસ્થને ઘેર જવાની કે પ્રવેશ કરવાની ઈચ્છા હોય તો આચાર્ય અથવા ઉપાધ્યાય અથવા સ્થવિર અથવા પ્રવર્તક અથવા ગણિ અથવા ગણધર અથવા ગણાવચ્છેદક અથવા જે કોઈને પ્રમુખ કરીને વિચરણ કરતા હોય તેને પૂછ્યા વિના તે રીતે કરવાનું ક૫તું નથી.
Page #107
--------------------------------------------------------------------------
________________ 195 196 વ્યાખ્યાન-૯ કલા [બારસા સૂત્ર આચાર્ય અથવા ઉપાધ્યાય અથવા સ્થવિર અથવા પ્રવર્તક અથવા ગણિ અથવા ગણધર અથવા ગણાવચ્છેદક અથવા જેમને મુખ્ય કરીને વિચારે છે તેને પૂછીને તેને જવાનું અને પ્રવેશ કરવાનું કપે છે. *[16] વર્ષાવાસમાં રહેલા ભિક્ષુ કોઈપણ એક વિગઈ ખાવાની ઈચ્છા કરે તો આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, પ્રવર્તક, ગણિ, ગણધર, ગણાવચ્છેદક અથવા જેમને પ્રમુખ માનીને વિચરણ કરતા હોય તેમને પૂછયા વિના તેમ કરવાનું ક૫તું નથી. આચાર્ય અથવા ઉપાધ્યાય અથવા સ્થવિર અથવા પ્રવર્તક, ગણિ, ગણધર, ગણાવચ્છેદક અથવા જે કોઈને પ્રમુખ માનીને વિચરણ કરતા હોય તેમને પૂછીને તેને એ રીતે કરવાનું કયે છે. ભિક્ષુ તેને એ રીતે પૂછે કે : “હે ભગવન્! આપની આજ્ઞા પ્રાપ્ત થતાં ગૃહપતિના કુળ તરફ આહારને માટે કે પાણીને માટે જવાની અને પ્રવેશ કરવાની ઈચ્છા કરું છું.” એ રીતે પૂછળ્યા પછી જો તે અનુમતિ આપે તો તે ભિક્ષને એ ગૃહસ્થનાં કુળ તરફ આહારને માટે કે પાણીને માટે નીકળવા અથવા પ્રવેશ કરવાનું કહે છે. જો તેઓ અનુમતિ ન આપે તો ભિક્ષુને આહારને માટે અથવા પાણીને માટે ગૃહસ્થનાં કુળ તરફ નીકળવાનું અને તેમાં પ્રવેશ કરવાનું કલ્પતું નથી. ભિક્ષ તેમને આ રીતે પૂછે કે હે ભગવન્! આપની આજ્ઞા પ્રાપ્ત થતાં હું કોઈપણ એક વિગઈને આટલા પ્રમાણમાં અથવા આટલી વખત ખાવા ઈચ્છું છું” એ રીતે પૂછવાથી જો તે તેને અનુમતિ પ્રદાન કરે તો એ રીતે તે ભિક્ષને કોઈ એક વિગઈ ખાવાનું ક્ષે છે. જો તે તેમને અનુમતિ ન આપે તો તે ભિક્ષને કોઈપણ એક વિગઈ ખાવાનું ક૫તું નથી. પ્રશ્ન :- હે ભગવન્! આપ એમ કેમ કહો છો? ઉત્તર :- અનુમતિ દેવામાં અથવા ન દેવામાં આચાર્ય પ્રત્યવાય (વિM) વગેરેને જાણતા હોય છે. પ્રશ્ન :- હે ભગવન્! આપ એમ કેમ કહો છો? ઉત્તર :- આચાર્ય પ્રત્યવાયને જાણે છે. *[315] એ રીતે વિહાર ભૂમિ તરફ જવા માટે અથવા વિચાર ભૂમિ તરફ જવા માટે અથવા અન્ય કોઈપણ પ્રયોજન માટે અથવા એક ગામથી બીજે ગામ જવા વગેરેની બધી પ્રવૃત્તિઓ માટે આ રીતે અનુમતિ પ્રાપ્ત કરવી જોઈએ. * [31] વર્ષાવાસમાં સ્થિત ભિક્ષુ કોઈ જાતની ચિકિત્સા કરાવવાની ઈચ્છા કરે ત્યારે તે સંબંધમાં પણ પૂર્વવત્ જાણવું જોઈએ.
Page #108
--------------------------------------------------------------------------
________________ 198 વ્યાખ્યાન-૯ કલ્પ [બાસા] સૂત્ર *[118] વર્ષાવાસમાં રહેલા ભિક્ષુ, કોઈ જાતના પ્રશસ્ત, કલ્યાણકારી, ઉપદ્રવોને દૂર કરવાવાળા, જીવનને ધન્ય કરવાવાળા, મંગળ કરવાવાળા, સુશોભન અને મોટા પ્રભાવશાળી તપકર્મનો સ્વીકાર કરીને વિચારવાની ઈચ્છા કરે ત્યારે તે સંબંધમાં પણ પૂર્વવત્ જ કહેવું જોઈએ. અર્થાત્ ગુરુજનોની આજ્ઞા પ્રાપ્ત કરીને જ તપ કરવું જોઈએ. કોઈપણ ઉપધિને તડકામાં તપાવવાની ઈચ્છા કરે અથવા તડકામાં વારંવાર તપાવવાની ઈચ્છા કરે ત્યારે એક વ્યક્તિને અથવા અનેક વ્યક્તિઓને સમ્યક્ પ્રકારે બતાવ્યા વિના ગૃહપતિના કુળ તરફ આહારને માટે અથવા પાણીને માટે નીકળવાનું અને પ્રવેશ કરવાનું ક૫તું નથી અથવા અન્ન, પાણી, ખાદિમ કે સ્વાદિમનો આહાર કરવાનું ક૫તું નથી. બહાર વિહારભૂમિ કે વિચારભૂમિ તરફ જવાનું ક૫તું નથી અથવા સ્વાધ્યાય કરવા કાયોત્સર્ગ કરવા કે ધ્યાનને માટે અન્ય આસનાદિથી ઊભા રહેવાનું કાતું નથી. * [319] વર્ષાવાસમાં રહેલા ભિક્ષુએ સૌથી અંતિમ મારણાંતિક સંલેખનાનો આશ્રય લઈને તેના દ્વારા શરીરને ખપાવવાની વૃત્તિથી આહાર પાણીનો ત્યાગ કરીને, પાદપોપગમન થઈને મૃત્યુની અભિલાષા નહિ રાખતા વિચરણ કરવાની ઈચ્છા કરે અને સંલેખનાની દૃષ્ટિથી ગૃહસ્થના કુળ તરફ નીકળવાની અને તેમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે અથવા અન્ન, પાણી, ખાદિમ અને સ્વાદિમ આહારની ઈચ્છા કરે અથવા મળમૂત્રની પરિઠાપનની ઈચ્છા કરે અથવા સ્વાધ્યાય કરવાની ઈચ્છા કરે અથવા ધર્મજાગરણની સાથે જાગવાની ઈચ્છા કરે તો તે બધી પ્રવૃત્તિ પણ આચાર્ય વગેરેને પૂછળ્યા વિના કરવાની કાતી નથી. આ બધી પ્રવૃત્તિઓના સંબંધમાં પૂર્વવત્ જાણવું. કોઈ એક અથવા અનેક સાધુ જે ઉપસ્થિત હોય તેમને ભિક્ષએ આ રીતે કહેવું જોઈએ, “હે આર્યો ! આપ થોડા વખત સુધી અહીં ધ્યાન રાખો કે જ્યાં સુધી હું ગૃહપતિના કુળ તરફ જઈને આવું, ચાવત્ કાયોત્સર્ગ કરીને આવું અથવા ધ્યાન માટે કોઈ આસનથી ઊભો રહીને આવું. જો તે ભિક્ષુકની વાતનો સ્વીકાર કરે અને ધ્યાન રાખવાની સ્વીકૃતિ આપે તો ભિક્ષુકને ગૃહપતિના કુળની તરફ આહાર માટે અથવા પાણી માટે નીકળવું અને પ્રવેશ કરવું કરે છે. યાવત્ કાયોત્સર્ગ કરવાનું કે ધ્યાનને માટે કોઈ આસનથી ઊભા રહેવાનું કભે છે. * [320] વર્ષાવાસમાં રહેલા ભિક્ષુ વઅને, પાત્રને અથવા કામળીને અથવા પાદપ્રીંછનકને અથવા અન્ય જો તે સાધુ કે સાધ્વીઓ તે ભિક્ષુકની વાતનો સ્વીકાર ન કરે અથવા ધ્યાન રાખવાની અસ્વીકૃતિ કરે ત્યારે તે
Page #109
--------------------------------------------------------------------------
________________ 199 200 વ્યાખ્યાન-૯ કલ્પ [બાસા સૂત્ર છે તેમને સંયમની સાધના કરવી તે સુગમ છે. ભિક્ષને ગૃહપતિના કુળ તરફ નીકળવાનું અને પ્રવેશ કરવાનું કલ્પતું નથી. યાવત્ કાયોત્સર્ગ કરવો કે ધ્યાનને માટે કોઈ આસનથી ઉભવું ક૫તું નથી. * [322 વર્ષાવાસમાં રહેલા શ્રમણ અને શ્રમણીઓએ શૌચ માટે કે લઘુશંકા માટે ત્રણ સ્થાનોની પ્રતિલેખનાં કરવાનું કલ્પ છે. જે રીતે વર્ષાઋતુમાં કરવાનું હોય છે તે જ રીતે હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં કરવાનું હોતું નથી. * [321] વર્ષાવાસમાં રહેલા શ્રમણો અને શ્રમણીઓને શમ્યા અને આસનનો અભિગ્રહ કર્યા વિના રહેવાનું ક૫તું. નથી. એ રીતે રહેવું તે આદાન છે અર્થાત્ કર્મબંધ કે દોષનું કારણ છે. પ્રશ્ન :- હે ભગવન્! એમ કઈ દષ્ટિથી કહેલ છે? ઉત્તર :- વર્ષાઋતુમાં મુખ્યપણે ઈન્દ્રગોપાદિ લધુજીવ, બીજ પનક અને હરિત એ બધાં વારંવાર થાય છે. જે શ્રમણ અને શ્રમણીઓ આસનનો અભિગ્રહ કરતા નથી, શય્યા કે આસનને જમીનથી ઊંચે રાખતાં નથી, વિના કારણે જ તેમને બાંધતા રહે છે, પ્રમાણરહિત આસન રાખે છે, આસન વગેરેને તડકો દેખાડતા નથી, પાંચ સમિતિઓમાં સાવધાની રાખતાં નથી, ફરીફરીને પ્રતિલેખના કરતાં નથી, પ્રમાર્જન કરવામાં સાવધાની રાખતાં નથી, તેમને સંયમની આરાધના કરવી કઠિન બને છે. * [23] વર્ષાવાસમાં રહેલા શ્રમણ અને શ્રમણીઓને ત્રણ પાત્ર ગ્રહણ કરવાનું કપે છે. તે આ રીતે (1) શૌચને માટે એક પાત્ર (2) લઘુશંકાને માટે બીજુ પાત્ર (3) કફ વગેરે ચૂંકવા માટે ત્રીજુ પાત્ર. આ આદાન (દોષ) નથી કે જે નિર્ગસ્થ અને નિર્ગી શચ્યા અને આસનનો અભિગ્રહ કરે છે. તેમને ઊંચે અને સ્થિર રાખે છે. તેમને પ્રયોજન વિના ફરી ફરીને બાંધતા નથી. પ્રમાણ પુરઃસર આસન રાખે છે. શય્યા તેમજ આસનને તડકો બતાવે છે, પાંચ સમિતિઓમાં સાવધાન રહે છે. વારંવાર પ્રતિલેખના કરે છે, પ્રમાર્જના કરવામાં પૂર્ણ સાવધાની રાખે [324] વર્ષાવાસમાં રહેલા શ્રમણ અને શ્રમણીને માથા ઉપર ગાયના રૂંવાડાં જેટલા પણ વાળ હોય ત્યારે તે રીતે પર્યુષણ પછી તે રાત્રિનું ઉલ્લંઘન કરવાનું ક૫તું નથી. [અર્થાત્ વર્ષાઋતુની વીસ રાત્રિ સહિત એક માસની
Page #110
--------------------------------------------------------------------------
________________ 202 વ્યાખ્યાન-૯ ક૫ [બારસા] સૂત્ર અંતિમ સરિએ ગાયના રોમ જેટલા પણ કેશ માથા ઉપર રાખવાનું ન કલ્પે તે પૂર્વે જ લોચ કરવો.] નિગ્રન્થીઓને આજે જ, પર્યુષણાને દિવસે જ કર્કશ અને કટ કલેશ ઉત્પન્ન થયેલ હોય તો શૈક્ષ-નાના શ્રમણ સનિક ગુરુજન શ્રમણોને ખમાવી લે અને રાત્વિક (ગુરુજન) પણ શૈક્ષને ખમાવી લે. પખવાડિયે પખવાડિયે આરોપણા કરવી જોઈએ. અમાથી મૂંડાવવાવાળાએ એકેક માસે મૂંડાવવું જોઈએ, કાતરથી મૂંડાવવા-વાળાએ પંદર દિવસે મૂંડાવવું જોઈએ, લોચથી મૂંડન થવાવાળાએ છ માસે મૂંડન થવું જોઈએ અને વિરોએ વાર્ષિક લોચ કરવો જોઈએ. ખમવું, ખમાવવું, ઉપશમવું અને ઉપશમાવવું. કલહના વખતે શ્રમણે સન્મતિ રાખીને સમ્યક પ્રકારથી પરસ્પર પૃચ્છા કરવાની વિશેષતા રાખવી જોઈએ. જે (કષાયોનું) ઉપશમન કરે છે તેને આરાધના થાય છે અને જે ઉપશમન કરતા નથી તેની આરાધના થતી નથી જેથી પોતે જાતે ઉપશમ રાખવો જોઈએ. - [25] વર્ષાવાસમાં રહેલા શ્રમણ અને શ્રમણીને પર્યુષણ પછી અધિકરણવાળી અર્થાત્ હિંસા, અસત્ય વગેરે દોષોથી દૂષિત વાણી બોલવાનું ૫તું નથી. જે નિર્ગુન્થ અને નિર્ગુન્શી પર્યુષણ પછી એવી અધિકરણવાળી વાણી બોલે તેણે આ રીતે કહેવું જોઈએ. “હે આર્ય! આવી જાતની વાણી બોલવાનો આચાર નથી જે આપ બોલી રહ્યા છો. તે અકલ્પનીય છે. આપનો એવો આચાર નથી. જે નિગ્રન્થ અને નિગ્રન્થી પર્યુષણા પછી પણ અધિકરણવાળી વાણી બોલે છે તેને ગચ્છથી બહાર કરી દેવાં જોઈએ. પ્રશ્ન :- હે ભગવન્! એમ શા કારણે કહ્યું છે? ઉત્તર :- શ્રમણત્વનો સાર ઉપશમ જ છે. તેથી કહ્યું. કહેલ છે. * [32] વર્ષાવાસમાં રહેલા શ્રમણ અને શ્રમણીને ત્રણ ઉપાશ્રયને ગ્રહણ કરવાનું કલ્પ છે. ત્રણ ઉપાશ્રયોમાંથી બે ઉપાશ્રયોની પ્રતિદિન સમ્યક રીતે પ્રતિલેખના કરવી જોઈએ અને જે ઉપાશ્રયનો ઉપયોગ કરવામાં આવે છે તેની પ્રમાર્જના કરવી જોઈએ. * [26] નિશ્ચિત રીતે વર્ષાવાસ રહેલા નિર્ગળ્યો અને
Page #111
--------------------------------------------------------------------------
________________ - વ્યાખ્યાન-૯ 3i28] વષવાસમાં રહેલા શ્રમણ-શ્રમણીને કોઈ એક નિશ્ચિત દિશા કે વિદિશાને ઉદ્દેશ કરીને ભાત પાણી માટે ગવેષણા કરવાનું સ્પે છે. 204 કલ્પ [બાસા] સૂત્ર સૂત્રના કથન અનુસાર, કલ્પ આચારની મર્યાદા અનુસાર, ધર્મના માર્ગના કથન અનુસાર પ્રશ્ન :- હે ભગવન! એમ કઈ રીતે કહેલ છે? ઉત્તર :- શ્રમણ ભગવંતો વર્ષાઋતુમાં અધિકતર તપમાં સમ્યક પ્રકારથી જોડાયેલા હોય છે. તપસ્વી એવા તે શરીરથી દુર્બળ અને થાકેલા હોય છે, કદાચિત્ તે માર્ગમાં મૂછને પ્રાપ્ત થઈ જાય કે પછી જાય ત્યારે જો તે એક નિશ્ચિત દિશા કે વિદિશામાં ગયેલા હોય તો તે બાજુ શ્રમણ ભગવંત તપસ્વીની ખોજ કરી શકે છે. યથાર્થ રૂપથી શરીર દ્વારા સ્પર્શ કરીને, આચરણ કરીને, સમ્યક્ પ્રકારથી પાલન કરીને, શુદ્ધ કરીને અથવા સુશોભન પ્રકારથી દીપાવીને, કિનારા સુધી લઈ જઈને, જીવનના અંત સુધી પાલન કરીને, બીજાઓને સમજાવીને, સારી રીતે આરાધના કરીને અને ભગવાનની આજ્ઞા અનુસાર પાલન કરીને. કેટલાએ શ્રમણ નિર્ચન્હો તેજ ભવમાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે અને સર્વ દુઃખોનો અંત કરે છે. કેટલાયે શ્રમણો બીજા ભવમાં સિદ્ધ થાય છે. * [29] વર્ષાવાસમાં રહેલા નિગ્રંથ કે નિગ્રન્થીઓ ગ્લાન અથવા રુણ (સેવા ઔષધિ વગેરે)ના કારણે યાવત્ ચાર કે પાંચ જોજન સુધી જઈને ફરીને પાછા ફરવાનું કહ્યું છે અથવા એટલી મર્યાદાની અંદર રહેવાનું કયે છે પરંતુ કાર્યને માટે જે દિવસે જ્યાં ગયેલ હોય ત્યાંનું કાર્ય પૂર્ણ કર્યા પછી ત્યાંથી શીઘ જ નીકળી જવું જોઈએ. ત્યાં રાત્રિ વ્યતીત ન કરવી જોઈએ અર્થાત્ રાત્રિ પોતાના સ્થાને જ આવીને વિતાવવી જોઈએ. કોઈ કોઈ શ્રમણો ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે. યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. તેઓ સાત-આઠ ભવથી અધિક તો સંસારમાં પરિભ્રમણ કરતા નથી અથત અધિકથી અધિક સાત-આઠ ભવોમાં અવશ્ય સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. * [33] તે જાતના આ સ્થવિર કલ્પને. * [331] તે કાળે તે સમયે રાજગૃહ નગરના
Page #112
--------------------------------------------------------------------------
________________ 205 વ્યાખ્યાન-૯ કલા [બારસાં સૂત્ર ગુણશિલક ચૈત્યમાં ઘણા શ્રમણોની, ઘણી શ્રમણીઓની, ઘણા શ્રાવકોની, ઘણી શ્રાવિકાઓની, ઘણા દેવોની અને ઘણી દેવીઓની મધ્યમાં બિરાજમાન શ્રમણ ભગવાન મહાવીર આ રીતે કહે છે. આ રીતે ભાષણ કરે છે. આ રીતે બતાવે છે. આ રીતે પ્રરુપણા કરે છે. પોસવણાકલા નામના અધ્યયનને અર્થ સાથે, હેતુ સાથે, કારણ સાથે, સૂત્ર સાથે, અર્થ સાથે, સૂત્ર અને અર્થ બન્નેની સાથે સ્પષ્ટીકરણ પૂર્વક વારંવાર ઉપદેશિત કરે છે, કહે છે. એમ હું કહું છું. પર્યુષણ મહાપર્વ કય [બારસા] સૂમનો “મૂળ સ્વાર્થ” સંપૂર્ણ થયો -x - 4 - पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं - x - 4 - સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણ પ્રધાનં સર્વ ધર્માણાં જૈન જયતિ શાસન. -X - X -
Page #113
--------------------------------------------------------------------------
________________ 203 208 અનુક્રમ કલા [બારસાં સૂત્ર ક્ષા [બાસા સૂત્ર મૂળસૂત્રનો અનુવાદ 01 વ્યાખ્યાન પહેલું 019 થી 30 02 વ્યાખ્યાન બીજું 031 થી 048 049 થી 070 03 વ્યાખ્યાન ત્રીજું 04 વ્યાખ્યાન ચોથું 071 થી 086 087 થી 102 05 વ્યાખ્યાન પાંચમું 103 થી 120 વ્યાખ્યાન છઠું 07 વ્યાખ્યાન સાતમું 08 વ્યાખ્યાન આઠમું 09 વ્યાખ્યાન નવમું 121 થી 150 151 થી 170 101 થી 206 પુરિમ ચરિમાણ કયો મંગલ વદ્ધમાણ તિભૂમિ ઇહ પરિકહિઆ જિણ ગણ - હરાઈ થેરાવલી ચરિત્ત
Page #114
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.