Book Title: Jinendragam Vividh Vishayrup Gun Sangraha
Author(s): Jitendrashreeji
Publisher: Hitsatka Gyanmandir
Catalog link: https://jainqq.org/explore/023312/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જિનેન્દ્રાગમ–વિવિધ-વિષયરૂપ ગુણસ ગ્રહ : ’માહિકા : સાઠવી શ્રી ગુણ થીજી મ. ની શિષ્યો સાઠવી શ્રી તેિ થીજી જા હા રાહ શ્રી હિતારોકે સોનમ્ર દિર Via #ાલના ઘાણે શીવ (રાજસ્થાન) સર) WARNA Page #2 -------------------------------------------------------------------------- ________________ ET શ્રી શાશ્વ-પાર્શ્વનાથાય નમઃ | શ્રી હિતવિજય-જૈન-મન્થમાલા પુષ્પ ન કર શ્રી જિનેન્દ્રાગમ–વિવિધ-વિષયરૂપ ગુણસંગ્રહ [ પ્રકીર્ણ વિષ, પ્રકરણાદિને સાર, જતિષને સંક્ષિપ્ત વિચાર, ચિત્યવંદન-સ્તવન-સજઝાયાદિ, આદર્શ સંવાદ તથા સોનેરી સુવાક્ય આદિને સુંદર સંગ્રહ]. : સંગ્રાહિકા : પૂજ્ય સાધ્વીજી શ્રી ગુણશ્રીજી મ, ના સુશિષ્યા સાધ્વીજી શ્રી જિતેન્દ્રશ્રીજી મહારાજ OOOOOOOOOOOOOOOOOOOOOOOOGOC Pana : પ્રકાશક : શ્રી હિતસક જ્ઞાનમંદિર Via ફાલના ઘાણે રાવ (રાજસ્થાન) Page #3 -------------------------------------------------------------------------- ________________ વીર સં૨૪૮૬ . વિ. સં. ૨૦૧૬ છે એ આવૃત્તિ ૧ લો. જય : ૩=૦૩ મુદ્રકઃ શ્રી અમરચંદ બેચરદાસ મહેતા શ્રી બહાદુરસિંહજી પ્રી. પ્રેસ, પાલીતાણુ (સૌરાષ્ટ્ર) Page #4 -------------------------------------------------------------------------- ________________ ---- શ્રી શખેશ્વર પાર્શ્વનાથ ભગવાન Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ श्री शंखेश्वर पार्श्वनाथाय नमः प्रस्तावनाना बे बोल mmimm असे तो जैन जगत में साहित्य की कोई कमी नहीं है, और आये दिन नूतन साहित्य बाहर पड़ता ही जा रहा है, फिर मी आजके युग में सरल एवं सुबोध भाषा में बैसे साहित्य की पूर्ण आवश्यकता है जो कि आबालवृद्ध सब के समान उपयोगी बन सकें। इस दृष्टि से यह पुस्तक महान उपयोगी सिद्ध होगी, चूंकि इस में करीब करीब सब विषयों का “गागर में सागर की भांति" समावेश करने का पूर्ण प्रयत्न विदुषी साध्वीजी श्री जितेन्द्रश्रीजीने किया है, अतः आपको साधुवाद देता हुआ मैं यह आशा करता हूं कि पाठक महोदय इस से यथेष्ट लाभ उठायेंगे। प्रस्तुत पुस्तक के दान दाताओं को भी इस समय हार्दिक धन्यवाद देना नहीं भूल सकता। अन्त में साध्वीजी से भी अनुरोध करूंगा कि भविष्य में भी इसी तरह के सरल साहित्य का निर्माण करते हुए जैनशासन की सेवा में अपने जीवन को लगाये रखें । यही शुभेच्छा !!! श्री हिमाचलान्तेवासी, मुमुक्षु भव्यानन्दविजय च्या० साहित्यरत्न. Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં સમ્યગદર્શન–જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ બતાવેલ છે. તેમાં પણ અંતિમ આદર્શ સમ્યફ ચારિત્ર છે. ચારિત્રમાર્ગની પુષ્ટિ માટે પૂર્વના જ્ઞાની મહાપુરુષોએ સંસ્કૃતપ્રાકૃત-ગુજરાતી વગેરે ભાષાઓમાં પ્રકરણદિ અનેક પ્રકારના સાહિત્યનું સજન કર્યું છે. વર્તમાનકાલીન આત્માઓ સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના મોટેભાગે અજાણ હોઈ, ગુજરાતી સાહિત્ય વાંચવામાં વિશેષ રસ ધરાવે છે. તેવા આત્માઓને લક્ષમાં લઈ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂ૫-ગુણસંગ્રહ નામને આ ગ્રંથ પ્રસિદ્ધ કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથની ઉપયોગિતા તેમાં આપેલ વિષયો ઉપરથી જ જણાશે. આ ગ્રંથને મુખ્યપણે પાંચ વિભાગમાં ગોઠવવામાં આવ્યો છે, તેને સંક્ષિપ્ત વિષય નીચે મુજબ છે. પ્રકીર્ણ વસ્તુ વિષયસંગ્રહ નામના પ્રથમ વિભાગમાં, પંચપરમેષ્ટિનું વર્ણન, સમકિતના ૬૭ બેલનું સવિસ્તર સ્વરૂપ, સાધુ– સાધ્વીજીઓને ઉપયોગી આચારોનું વિશદ સ્વરૂપ, તથા અનેક પ્રકારની ઉપગી શાસ્ત્રીય હકીકત જણાવવામાં આવેલ છે. [ પૃષ્ઠ ૧ થી ૭૫] પ્રકરણાદિ સારસંહ નામના દ્વિતીય વિભાગમાં જીવવિચાર, નવતત્વ, દંડક, લધુસંગ્રહણી, બહસંગ્રહણ, ક્ષેત્રસમાસ, ચિત્યવન્દનાદિ Page #8 -------------------------------------------------------------------------- ________________ [ પ ] ત્રણ ભાષ્ય તથા પ્રથમ અને દ્વિતીય કર્મગ્રંથના વિષયને સંક્ષિપ્ત સાર સુંદર રીતે આપવામાં આવેલ છે. [ પૃષ્ઠ ૭૭થી ૧૯૮] તિષ સંક્ષિપ્ત વિચાર નામના તૃતીય વિભાગમાં જ્યોતિષ સંબંધી અનેક પ્રકારની ઉપયોગી માહિતી આપવામાં આવેલી છે. અને ત્યારપછી શુકનાવલી આપવામાં આવેલી છે. [ પૃષ્ઠ ૨૦૦ થી ૨૪૯] ચિત્યવંદન-સ્તવન-સઝાયાદિ સંપ્રહ નામના ચતુર્થ વિભાગમાં ઉપયોગી ચૈત્યવંદને, સ્તુતિઓ, ઢાળ, ઢાળીયા, સ્તવને તથા સઝાય વગેરેનો સુંદર સંગ્રહ આપવામાં આવેલ છે. [પૃ૪ ૨૫૧ થી | ગૃહસ્થાશ્રમમાં જીવનકથાની નિર્મળ સીડી નામના પાંચમા વિભાગમાં પૂસાધ્વીજી શ્રી જિતેન્દ્રશ્રીજી મહારાજે બનાવેલ એક આદર્શ સંવાદ આપવામાં આવેલ છે. આ સાથે બીજી પણ ઘણી ઉપયોગી માહિતી આપવામાં આવેલ છે. જે અનુક્રમણિકા જેવાથી તેમ જ ગ્રંથનું સાત વાંચન કરવાથી ખ્યાલમાં આવશે. આ ગ્રંથના વિષયનું સાવંત સજન તથા સંગ્રહ પૂ. સાધ્વીજી શ્રી ગુણશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજીશ્રી જિતેન્દ્રીજી મહારાજશ્રીએ સતત પરિશ્રમ લઈને તૈયાર કરેલ છે. તેમજ ગ્રંથના પ્રકાશન માટે ઉપદેશ આપી નિધિ એકત્ર કરવામાં પણ તેઓશ્રીને મહત્વનો ફાળો છે. તેથી આ તકે પૂ. સાવીજી મહારાજશ્રાને અંત:કરણથી આભાર માનીએ છીએ. આ પુસ્તકના પ્રકાશનમાં જે જે દાતાઓએ સહાય કરી છે તેનું લીસ્ટ આ પુસ્તકમાં અન્યત્ર આપવામાં આવેલ છે. જે તેઓને સહકાર ન મળ્યો હોત તો આવો મહાન ગ્રંથ પ્રસિદ્ધ કર શક્ય ન બનત. આ અંગે તે તે દાતાઓના અમે જણ છીએ. Page #9 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક અંગે વારંવાર ઉપયોગી સૂચનો આપવા તથા પ્રસ્તાવનાના બે બેલ લખી આપવા બદલ પૂ૦ સાહિત્યસેવી મુનિરાજ શ્રી ધ્યાનવિજ્યજી મહારાજ સાહેબના ઉપકારને કેમ ભૂલીએ ? આ પુસ્તકના મુદ્રણકાર્યમાં સતતપણે કાળજી રાખી, સુંદર રૂપમાં પ્રકાશન કરી આપવા બદલ શ્રી બહાદુરસિંહજી પ્રી. પ્રેસના માલીક શ્રી અમરચંદ મેચરબ્રાસ મહેતાને તથા મેનેજર શ્રી રાજુલાઈ નાનચંદ મહેતાને પણ આ સ્થળે આભાર માનીએ છીએ. આ પુસ્તકના મૂળ મેટરને શુદ્ધ કરી પ્રેસપી કરી આદિથી અંત સુધી પ્રફ તપાસી શુદ્ધ પ્રકાશન કરી આપવા બદલ કપુરચંદ આર, વારસાના સહકારને પણ કેમ ભૂલી શકીએ ? આ પુસ્તકના પ્રકાશનમાં જે જે મહાનુભાવોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપ્યો હોય, તે સર્વના અમે આભારી છીએ. અંતમાં દષ્ટિદષથી કે પ્રેસષથી કાઈ અશુદ્ધિ રહી જવા પામી હોય કે શ્રી જિન-વચનથી વિરુદ્ધ કાંઈપણું આવી જવા પામ્યું હોય તો તેનું મન-વચન-કાયાથી મિથ્યાદુષ્કત આપીયે છીએ. તેમજ સુજ્ઞ વાચકેતે વિનતિ કરીએ છીએ કે જે કોઈ મહત્વની ભૂલે લાગે તે અમને સૂચવે કે જેથી બીજી આવૃત્તિમાં સુધારો થઈ શકે. વાચકે આ ગ્રંથને પઠન-પાઠન દ્વારા વધુ ને વધુ લાભ ઉઠાવી આત્મકલ્યાણમાં આગળ વધે એ જ એક મનભાવના. સં. ૨૦૧૬ લિ. ભાદ્રપદ પૂર્ણિમા પ્રકાશક Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષયા નુ કે મા વિષય પષ્ટ | વિષય વિભાગ ૧ લે. ચરણસિતરી તથા કરણસિત્તરી ૨૯ પ્રકીર્ણ વસ્તુ વિષય સંગ્રહ ગોચરીના ૪૭ દેષ ૩૦ થી ૩૫ ૫૪ ૧ થી ૭પ અઢાર હજાર શીલાંગ રથ ૩૫ મંગલાચરણ ' શીલાંગ રથ ૩૭ પંચપરમેષ્ઠિના નામ, ગુણ સાધ્વીજીના ઉપકરણ કેટલા? ૩૮ તથા વર્ણન ૩ થી ૯ | સાત પ્રકારની ગોચરીની રીત ૩૯ દશ પ્રકારની સમાચારી ૯. સાધુ છકાયની રક્ષા કરે નવપદજીનાં નામ, ગુણ અને ! ૧૦ | સાધુ નવકેટી આહાર લે સમકિતના ૬૭ બેલનું તેની સમજ સ્વરૂપ ૧૧ થી ૧૯ પાંચ પ્રમાદ (સવિસ્તર) ૪૦ પાંચ મહાવ્રતનાં નામ ૧૯ પાંચ ઇંદ્રિયોના પર વિકારો પાંચ મહાવ્રતનાં ૨૫ ભાગ ૪૧ થી ૪ ૨૦ થી ૨૨ | પાંચ મેનાં નામે પાંચ મહાવ્રતની ૨૫ ભાવના ૨૨ | પાંચ ઇન્દ્રિયને વિષય ૪૩. પાંચ આચાર ૨૩ | આઠ આધ્યાનાં નામ બ્રહમચર્યની નવ વાડ ૨૩] ૧૭૦ તીર્થકરેને વિચાર ૪૪ અષ્ટ પ્રવચન માતા ૨૪. ચાર શાશ્વત તીર્થકર ૪૭ પર અનાચાર ૨૫ થી ૨૮ | સહસ્ત્રકૂટમાં ૧૦૨૪ પ્રતિમા ૪૭ સાધુની સાત પ્રકારની માંડલી ૨૯ સૌનએમદશીના ૧૫૦ કલ્યાણક ૪૭ ૪૪ Page #11 -------------------------------------------------------------------------- ________________ [ ૮ ] વિષય - પૃષ્ઠ | વિષય એકાદશીના ૩૦૦ કલ્યાણ કે ૪૮ સાત નયને વિચાર ૬૬ ૫૦૦ કલ્યાણકે ૪૮ | ૨૪ તીર્થકરેનાં માતાશાશ્વતી આયંબીલની ઓળીનું | પિતાદિને કેઠે ૬૮ ૧૩૦૦૦ ગણુણે ૪૯ | જિનેશ્વર દેવનું બળ કેટલું ૭૦ સઠ શલાકા પુરુષે ૪૯ | માર્ગનુસારી જીવના ૩૫ ગુણ સઠ શલાકા પુરુષના ૭૦ થી ૭૩ માતા-પિતા જીવ વગેરે ૫૦ | દશ પ્રકારના કલ્પવૃક્ષો ૭૪ ત્રેિસઠ શલાકા પુરુષોની ગતિ ૫૧ | ચાર પ્રકારનાં મેઘ ૭૪ તીર્થકરેના માતાપિતાની ગતિ પર | લાખ જનની ચાર વસ્તુ ૭૫ તપતિવણને કાઉસ્સગ્ગ પર | ૪૫ લાખ જનની ચાર વસ્તુ ૭૫ યોગની આઠ દૃષ્ટિ' ૫૪ થી ૫૯. વિભાગ ૨ જે. ૪૫ આગમો પ્રકરણાદિ સાર સંગ્રહ દશ વસ્તુ અનંતી ૫૪ ૭૭ થી ૧૯૮ અઢાર ભાર વનસ્પતિ જીવવિચાર સાર સંગ્રહ અઢાર દેષોના નામો ૭૭ થી ૮૫ ૨૫૦ અભિષેક નવતત્વ સંક્ષિપ્ત વિચાર ચાર અનુગ _૮૬ થી ૨૮ છ દર્શનેનાં નામ દંડક પ્રકરણ તથા બૃહત્સંપ્રહપાંચ પ્રકારનાં દાન શુને સંક્ષિપ્ત વિચાર દાનનાં પાંચ ભૂષણ ૯૯થી ૧૧૮ દાનનાં પાંચ દૂષણે લધુસંગ્રહણી તથા ક્ષેત્ર સાત ભયનાં નામ સમાસવિચાર ૧૧૮ થી ૧૩૬ પાંચ પ્રકારની ક્રિયાનાં નામ ૬૫ ચૈત્યવંદન ભાષ્ય વિચાર એક રાજનું પ્રમાણ ૧૩૬ થી ૧૪૮ કયા જીવનું કેટલું ઝેર હોય? ૬૫ ગુરુવંદન ભાષ્ય વિચાર સમજવા લાયક વસ્તુ ૧૪૮ થી ૧૫૩ ૬૫ | Page #12 -------------------------------------------------------------------------- ________________ [ ૯ ] પૃષ્ઠ ૧૬૭ વિષય પૃષ્ઠ | વિષય પ્રત્યાખ્યાન ભાષ્ય વિચાર વિભાગ ૪ થે. ૧૫૩ થી ૧૬૧ ચિત્યવંદન-સ્તવન કે નમસ્કાર મંત્ર સ્મરણથી સક્ઝાયાદિ સંગ્રહ બંધાતું દેવાયુષ્ય ૧૬૧ - ૨૫૧ થી ૩૨૪ પ્રતિક્રમણ કાર્યોત્સર્ગનું પ્રમાણ જિનેશ્વર પ્રભુ સન્મુખ સામાયિકનાં ૩૨ દોષો ૧૬૩ બોલવાના લેકે ૨૫૧ થી ૫ર છ આવશ્યક ક્યાંથી ક્યાં ચૈત્યવંદન સંગ્રહ ૨૫૩ થી ૨૬૦ સુધી? ૧૬૪ સ્તુતિઓ ૨૬૦ થી ૨૬૭ શ્રીપાળ મહારાજાની ઢાળો પચ્ચક્ખાણના સમયને કઠો ૧૬પ ! ય વસ્તુઓ-આચાર શુદ્ધિ ૧૬૬ ૨૬૭ થી ૨૮૦ પ્રથમ કર્મગ્રંથ સાર સંગ્રહ મહાવીર સ્વામિનું હાલરીઉ ૨૮૦ ૧૬૬ થી ૧૭૮ સ્તવનો ૨૮૩ થી ૩૦૮ દ્વિતીય કર્મગ્રંથ વિચાર સઝાય સંગ્રહ ૩૦૯ થી ૩૨૪ ૧૭૯થી ૧૯૩ વિભાગ ૫ મો. બંધયંત્ર ૧૯૪ ગૃહસ્થાશ્રમમાં જીવન કથાની ઉદયયંત્ર ૧૯૫ નિર્મળ સીડી [ એક આદર્શ સત્તા યંત્ર ૧૯૬-૧૭ ઉદીરણા યંત્ર સંવાદ] ૩૨૫ થી ૩૪૮ ૧૯૮ સોનેરી સુવાક્યો ૩૪૮ થી ૩૫૦ વિભાગ ૩ જે. અનાગત વીશીના નામો તિષ સંક્ષિપ્ત વિચાર | વિગેરે ૨૦૦થી ૨૪૧ ૨૪ તીર્થકરેનાં માતાશુકનાવલી ૨૪૨ થી ૨૪૯ ' પિતાના નામે વગેરે ૩૫ર ૩૫૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ પ ત્ર ક પૃષ્ઠ પંક્તિ ૧૬ર ૫ ૧૬ર ૫ ૨૬૬ ૬ ૨૭૦ ૨૭૭ ૧૩ અશુદ્ધ ૫૦ (બે લેગસ) વિંધ્યાચલ સદા લે દૂર ; નાવો શુદ્ધ ૧૦૦ (ચાર લોગસ્સ) વિદ્યાધર સલે દૂર રે; ૨૯૯ ૧૮ થાવા ૩૧૪ ૨૪ મગ ૩૧૪ ન ભાગ જે દેખી લુલી ૩૧૯ ૩૯ ૧૬ ૧૬ ભાગ તે દેખી ભુલી (૮) પાયખું છણક પ્રત્યેક વનસ્પતિકાય ૧૦ લાખ ૭૮ ૨૦ પ્રત્યેક વનસ્પતિકાય ૭ લાખ Page #14 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકના પ્રકાશનમાં જે જે મહાનુભાવોએ સહાય આપી છે તેમના શુભ નામની યાદી. રકમ નામ ગામ થાણ સતના અમરાવતી ૫૦૧) શ્રી કચ્છી ઓશવાલ શ્રી સંઘ ૪૦૧) વોરા સાકરચંદ સેમચંદ જૈન ઘર દેરાસર શ્રી સંઘ ર૦૧) શ્રી જૈન યુવક મંડળ ૧૦૧) શ્રી કેટ બજાર જૈન ઉપાશ્રયના શ્રાવિકા બેને ૧૧) મંછાબેન ૧૧) રમલીબેન ૧૧) હુલાસીબેન ૫) નાથીબેન ૫) મંછાબેન ૫) ચંચળબેન રતનબેન ૫) સુરજબેન ૫) ભચીબેન ૫) કુસુમબેન ૫) ચંપાબેન ૫) માનકુવરબેન મુંબઈ મુંબઈ સતના કલકત્તા સતના મુંબઈ Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ—વિવિધ—વિષયરૂપગુણુસંગ્રહ Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી નાકેડા તીર્થ રક્ષક : પ્રત્યક્ષ ભૈરવ = = = = = Page #17 --------------------------------------------------------------------------  Page #18 -------------------------------------------------------------------------- ________________ Those RDV 09 on CT જ ક ૦૦૦ જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ મિહિર–લિહિ Cro વિભાગ ૧ લે. પ્રકીર્ણ-વસ્તુ-વિષય-સંગ્રહ co see ઇ009... ૦૦૦ ૯૦૦૦૦૦૦૦૦ ૦ ૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Page #19 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ नमो अरिहंताणं । नमो सिद्धाणं । नमो आयरियाणं। नमो उवज्झायाणं। नमो लोए सबसाहूणं । एसो पंच-नमुक्कारो। सब-पाव-प्पणासणो। मंगलाणं च सव्वेसिं। पढमं हवइ मंगलं ॥ Page #20 -------------------------------------------------------------------------- ________________ પાંચપરમેષ્ટિના નામ, ગુણ તથા વર્ણન પચ પરમેષ્ટિના નામ, ગુણ તથા વર્ણન ૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ આચાર્ય, ૪ ઉપાધ્યાય અને ૫ સાધુ આ પંચ પરમેષ્ઠિ છે. અરિહંતના બાર ગુણ છે, તે આ પ્રમાણે – લોઢવૃક્ષ સુરપુષ્ટિ-ચિáનિયામરમાસનં ર ા भामण्डलं दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ।। (૧) અશોકવૃક્ષ-જ્યાં ભગવાન સમવસર્યા હોય, ત્યાં પ્રભુના દેહથી બારગણું અશોકવૃક્ષ=આસપાલવનું ઝાડ દેવતાઓ રચે, તેની પાસે બેસીને પ્રભુ દેશના આપે. અશોકવૃક્ષ શકને દૂર કરે. (૨) સુરપુષ્પવૃષ્ટિ -ભગવાન એક જન સમવસરણની પૃથ્વી ઉપર જલ અને સ્થલમાં નિપજેલા સુગંધીદાર પંચવર્ણના સચિત્ત ફૂલોની વૃષ્ટિ દેવતાઓ ઢીંચણ પ્રમાણ કરે. (૩) દિવ્યવનિ-દેવતાઓ ભગવંતની વાણીમાં માલકેશ રાગ, વીણ, વાંસળી આદિકના સ્વરે પૂરે. (૪) ચામર દેવે રત્ન જડિત સોનાની દાંડીવાળા ધેળા ચાર જોડી ચામ સમવસરણ મધ્યે ભગવંતને વજે છે. (૫) આસન=સિંહાસન. ભગવંતને બેસવા સારૂ રત્નજડિત સુવર્ણમય સિંહાસન દેવતાઓ રચે છે. (૬) ભામંડલ-ભગવંતના મસ્તકની પાછળ શરદઋતુના સૂર્યના કિરણ જેવા આકરા તેજવાળું ભામંડલ કાંતિનું મંડલ દેવતાઓ રચે છે. તે ન હોય તે ભગવાનના મુખ સામું જોઈ શકાય નહિ. Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ (૭) દુદુભિ–દેવતાઓ આકાશમાં દેવદુંદુભિ વગેરે કોડે ગમે વાજિંત્ર વગાડે છે. તેથી જાણે તેઓ એમ કહેતા ન હોય કે ભળે ! પ્રમાદને દૂર કરીને મુક્તિપુરીના સાર્થવાહ સમાન આ ભગવાનને તમે સે. . (૮) છત્ર–ભગવાનના મસ્તક ઉપર ઉપરાઉપરી શરદપુનમના ચંદ્ર જેવા, મોતીની માલાએથી વિભૂષિત ત્રણ શ્વેત છત્રે દેવતાઓ ધરે. સમવસરણની નિશ્રાએ બાર છત્ર ધરે. તે જાણે એમ ન કહેતા હોય કે ત્રણ ભુવનના પરમેશ્વર એવા ભગવંતને સે ! એ રીતે આઠ પ્રાતિહાર્યના આઠ ગુણ થયા. (૯) અપાયાપગમાતિશય–અપાય એટલે ઉપદ્રવ તેને અપગમ એટલે નાશ. જયાં ભગવંત વિચરતા હોય ત્યાં દરેક દિશાએ પચીસ-પચીસ યોજન, ઉપર અને નીચે સાડાબાર-સાડાબાર યેજન મળી સવાસે જનમાં પ્રાય: રોગ, મરકી, વર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ આદિ થાય નહિ, (૧૦) જ્ઞાનાતિશય–ભગવાન કેવળજ્ઞાન-કેવળદર્શન કરી સર્વ લોકાલોકના ત્રણે ય કાળના સર્વ ભાવે જાણે દેખે છે. એમનાથી કાંઈ છાનું નથી. (૧૧) પૂજાતિશય–ભગવાનને બળદેવ, વાસુદેવ, ચક્રવર્તિ તથા ચાર નિકાયના દે=ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવતાઓ, તથા તેમના ઇદ્રો વગેરે જગત્રયવાસી ભવ્યજીવે તેમની સેવા કરે છે. (૧૨) વચનાતિશય–ભગવંતની વાણુ સંસ્કારાદિક Page #22 -------------------------------------------------------------------------- ________________ પંચપરમેષ્ઠિના નામ, ગુણ તથા વર્ણન ગુણોએ સહિત હોવાથી દેવ, મનુષ્ય અને તિય ચ પિતપતાની ભાષામાં સમજી શકે છે. તે વિષે એક ભિલનું દષ્ટાંત કહે છે કેઈ એક ભિલ્લ પિતાની ત્રણ સ્ત્રીઓ સાથે એક દિવસ વનમાં જતું હતું. તે વખતે પહેલી સ્ત્રીએ કહ્યું: “મને ભૂખ લાગી છે હરણું લાવી આપે.” બીજી સ્ત્રીએ કહ્યું, કે-“મને તરસ લાગી છે તે પાણી લાવી આપે. ત્રીજી સ્ત્રીએ કહ્યું કે-“મને કઈ સારૂં ગીત સંભળા”.. આ ત્રણેના ઉત્તર તે ભલે એક જવાબથી વાળ્યા કેનથિ” એથી પહેલી સ્ત્રી સમજી ગઈ, કે-“(ારે નાસ્તિ ) તીર નથી તે હરણને મારીને શી રીતે લાવે ?” બીજી સ્ત્રી સમજી ગઈ, કે-“(ત નાસ્તિ ) સરોવર નથી તે પાણી કેમ લાવી આપે?” ત્રીજી સ્ત્રી સમજી ગઈ કે-(નાસ્તિ ) સ્વર નથી-રાગ નથી તે સારૂં ગીત કેમ કરી સંભળાવે ?” આ રીતે એક જ જવાબથી ત્રણે સ્ત્રીઓ સમજી ગઈ, તેમ ભગવંતની વાણી સર્વે પિતા-પિતાની ભાષામાં સમજી જાય. એ તેમને ચેાથે અતિશય થયા. આ રીતે ૮ પ્રાતિહાર્ય અને ૪ અતિશય મળી અરિહંતના બાર ગુણ થાય છે. સિદ્ધભગવંતના આઠ ગુણે અષ્ટકને ક્ષય કરવાથી સિદ્ધભગવંતના આઠ ગુણે થાય છે, તે નીચે પ્રમાણે (૧) જ્ઞાનગુણુ–જ્ઞાનાવરણીય કમને ક્ષય થવાથી કેવળજ્ઞાને કરી, સિદ્ધભગવંત કાલકના સમગ્ર સ્વરૂપ સમકાળે સમસ્ત પ્રકારે જાણે છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપગુણ-સંગ્રહ (૨) દર્શનગુણ-દર્શનાવરણીય કર્મને ક્ષય થવાથી કેવળદર્શન પ્રાપ્ત થવાથી સિદ્ધ ભગવાન કાલેકના સમગ્ર ભાવેને સમકાળે સમસ્ત પ્રકારે દેખે છે. (૩) અવ્યાબાધ સુખ–વેદનીય કર્મને સર્વથા ક્ષય થવાથી સર્વ પ્રકારની પીડારહિત નિરુપાધિકપણું પ્રાપ્ત થાય છે. (૪) અનંતચારિત્ર-મેહનીય કર્મને ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. તેમાં ક્ષાયિક સમ્યકત્વ અને યથાખ્યાત ચારિત્રને સમાવેશ થાય છે. તેથી સિદ્ધભગવંતે આત્મસ્વભાવમાં સદા અવસ્થિત રહે છે. તે જ ત્યાં ચારિત્ર છે. (૫) અક્ષયસ્થિતિ આયુષ્યકમને ક્ષય થવાથી નાશ ન થાય એવી અનંત સ્થિતિ પ્રાપ્ત થાય છે. એક સિદ્ધની અપેક્ષાએ સિદ્ધની સ્થિતિની આદિ છે પણ અંત નથી. તેથી તેઓની “સાદિ અનંત સ્થિતિ” કહેવાય છે. (૬) અરૂપીપણું–નામકર્મને ક્ષય થવાથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત થાય છે. કેમકે શરીર હોય તે વર્ણાદિક હોય છે. પણ સિદ્ધ ભગવતેને શરીર નથી તેથી તેઓને અરૂપીપણું પ્રાપ્ત થાય છે. (૭) અગુરુલઘુ-ગોત્રકમને ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. તેથી ભારે, હળ અથવા ઊંચ-નીચપણાને વ્યવહાર રહેતું નથી. (૮) અનંતવીય–અંતરાય કમને ક્ષય થવાથી અનંત દાન, અનંત લાભ, અનંત ભગ, અનંત ઉપગ અને અનંત વીર્ય ગુણ પ્રગટ થાય છે, એટલે કે સમગ્ર લેકને અલકમાં સ્થાપી શકે, તેટલી શક્તિ સિદ્ધ ભગવંતેમાં હેય Page #24 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય ભગવંતના ૩૬ ગુણે છે. છતાં સિદ્ધ ભગવંતોએ કદી પણ તેવું વીર્ય ફેરવ્યું નથી અને ફેરવશે પણ નહી. કેમકે તેમને પુદગલની સાથે કોઈ પણ સંબંધ નથી. આ અનંત વીર્યના ગુણથી પિતે આત્મિક ગુણેને જે રૂપે છે, તે રૂપે જ ધારી રાખે છે. ફેરફાર થવા દેતા નથી. આચાર્ય ભગવંતના ૩૬ ગુણે વિચિ-સંવાળો, તદ્ નવા માગુત્તિરવિન્દ-સાથે-મુ, રૂશ બારસ–ગુહિંસંgો | / પંચ-મહેશ્વર-ગુત્તો, વંચ-વિચાર-ચા-સમા વંજ-નિકો તિ–મુત્તો, છત્તીસ-ળો ગુe મજ્જા ૨I પાંચ ઈન્દ્રિયના વિષયવિકારને રોકનાર- ૫ નવ પ્રકારની બ્રહ્મચર્યવ્રતની વાડને ધારણ કરનાર-૯ ચાર પ્રકારના કષાયથી મુકાયેલાપાંચ મહાવ્રતાએ કરીને યુક્તપાંચ પ્રકારના આચાર પાળવાને સમર્થ પાંચ સમિતિએ સમિતિવાળાત્રણ ગુપ્તિએ કરીને ગુપ્ત આ રીતે છત્રીશ ગુણવાળા મારા ગુરુ છે. ઉપાધ્યાય ભગવંતના ર૫ ગુણ (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) ભગવતી (૬) જ્ઞાતાધમ કથા (૭) ઉપાસકદશાંગ (૮) અનુત્તરૌપપાતિક (૯) પ્રશ્ન વ્યાકરણ (૧૦) અંતકૃદશાંગ અને (૧૧) વિપાક એ અગ્યાર અંગ. Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ તથા (૧) પપાતિક (૨) રાજપ્રશ્નીય (૩) જીવાભિગમ (૪) પ્રજ્ઞાપના (૫) જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ (૬) ચંદ્ર પ્રજ્ઞપ્તિ (૭) સૂર્ય પ્રજ્ઞપ્તિ (૮) કપિઆ (૯) કપૂવડિસિઆ (૧૦) પુપિફઆ (૧૧) પુષ્ફલિઆ (૧૨) વદ્વિદશા એ બાર ઉપાંગ. એ ૧૧ અંગ અને ૧૨ ઉપાંગને ભણે-ભણાવે તે વીશ ગુણ થયા. તથા ચરણ સિત્તરી અને કરણ સીત્તરી તેનું પાલન કરે એ રીતે કુલ ૨૫ ગુણે ઉપાધ્યાય ભગવંતના જાણવા. સાધુ ભગવંતના ૨૭ ગુણે મોક્ષમાર્ગ સાધવાનો યત્ન કરે તે સાધુ તેમના ૨૭ ગુણે આ પ્રમાણે – छवय-छकायरक्खा-पंचिंदिय-लोहनिग्गहो खंती । भावविसोहि पडिलेहणा य करणं विसुद्धि य ॥१॥ લંનમ-જ્ઞાન-નુત્તો ––વા-વાંચ-રોહો ! सीयाइ-पोड-सहणं मरणं उत्सग्ग-सहणं च ॥२॥ (૧) સર્વતઃ પ્રાણાતિપાત વિરમણ, (૨) સવતઃ મૃષાવાદ વિરમણ (૩) સર્વતઃ અદત્તાદાન વિરમણ (૪) સર્વતઃ મૈથુન વિરમણ (૫) સર્વતઃ પરિગ્રહ વિરમણ, એ પાંચ મહાવ્રત તથા રાત્રિભેજન વિરમણ વ્રત એ છ વ્રતરૂપ છ ગુણ. તથા (૧) પૃથ્વીકાય (૨) અપકાય (૩) તેઉકાય (૪) * ચરણ સિત્તરી અને કરણ સિત્તરીનું સ્વરૂપ આગળ આપવામાં આવશે. Page #26 -------------------------------------------------------------------------- ________________ દશ પ્રકારની સામાચરી વાયુકાય (૫) વનસ્પતિકાય અને (૬) ત્રસકાય એ છ કાયની રક્ષા કરે તે છ ગુણુ હાવાથી ૬+t=૧૨ ખાર ગુરુ થયા. પાંચ ઇન્દ્રિયાના નિગ્રહ કરે તેથી એ પાંચ ગુણે યુક્ત કરતાં ૧૨+૫=૧૭ ગુણ થયા. તથા (૧૮) લેાભ નિગ્રહ (૧૯) ક્ષમા (૨૦) ચિત્તની પ્રસન્નતા (૨૧) શુદ્ધ રીતે વસ્ત્રાદિકનુ પડિલેહણ (૨૨) સંયમયેાગમાં પ્રવૃત્તિ એટલે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનુ પાલન, તથા નિદ્રા, વિકથા અને અવિવેકને ત્યાગ (૨૩) અકુશળ મનને નિધિ (૨૪) અકુશળ વચનના નિરોધ અને (૨૫) અકુશળ કાયાના નિધિ . (૨૬) શીતાર્દિક પરિષહા સહન કરવા અને (૨૭) મરણાદિ ઉપસર્ગો સહન કરવા, એ પ્રમાણે સાધુ ભગવંતના ૨૭ ગુણી સમજવા, દશ પ્રકારની સમાચારી ૧ નિસિહી એટલે ત્યાગ, સાવદ્ય વ્યાપાર અગર પાપાચરણના ત્યાગ તે નૈષધિકી. ૨ આવસહી એટલે અવશ્ય કરવા ચેષ ક્રિયા. આવશ્યકાદિ અવશ્ય કરવું તે આવશ્યકા. ૩ ગુરુ આદિ વડીàાની ઇચ્છા જાણવી તે ઈચ્છાકાર. ૪ જે કાંઇ પાપ-દોષ થયા હાય તેના મિચ્છા મિ તુનું આપવા તે મિથ્યાકાર. ૫ ગુરુ આદિ વડીàાના વચન પ્રમાણે કરવું તે તત્તિ ( તથાકાર ). Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૬ વિનયપૂર્વક વડીલેાને પૂછ્યું તે પૃચ્છના. છ વારંવાર પૂછવું તે પ્રતિકૃચ્છના, ૮ ગુરુ આદિના વિનય સાચવવા તે અભ્યુત્થાનત્ર ૯ ગુરુ આદિને ગોચરી આદિની નિમંત્રણા કરવી તે નિમ’ત્રણા. શ્રી જિનેન્દ્રાગમ—વિવિધ—વિષયરૂપગુણુ–સ'ગ્રહ ૧૦ સ્વ-સમુદાયમાંથી જ્ઞાન આદિ મેળવવા માટે પરસમુદાયમાં જવુ' તે ઉપસ'પદા. શ્રી નવપદજીનાં નામ ગુણ અને વર્ણ ગુણ સંખ્યા નખર ૧ ર ૩ ४ ૫ ૬ ૭ ૯ નવપદજીનાં નામ અરિહ‘તપદ્મ સિદ્ઘપદ આચાય પદ ઉપાધ્યાયપા સાધુપટ્ટ ઢનપઢ જ્ઞાનપદ્મ ચારિત્રપા તપઃ ૧૨ ૮ ૩૬ ૨૫ ૨૭ ૬૭ પા ܘܦ ૫૦ વ સફેદ લાલ પીળા લીલા કાળા સફેદ "3 "" "" × અન્ય સ્થળે અભ્યુત્થાનને બદલે છન્દ્વના આપેલ છે. તેના અર્થે લાવેલ આહારમાંથી સાધુઓને લેવા માટે વિનતિ કરવી. Page #28 -------------------------------------------------------------------------- ________________ સમકિતના ૬૭ ખેલ ૧૧ સમકિતના ૬૭ ખેલ ચઉ સદ્ગુણા તિ લિંગ છે, દવિધ વિનય વિચાર રે; ત્રણ શુદ્ધિ પણ દૂષણ, આઠે પ્રભાવક ધારા રે. ૧ પ્રભાવક અડ પંચ ભૂષણુ, પંચ લક્ષણ જાણીયે; ષ જયંણુ ષટ આગાર ભાવના, વિંહા મન ષટ ઠાણુ સમકિત તણા સડસઠ, ભે એહ ઉદાર એ; એહના તત્ત્વ વિચાર કરતાં, લહીજે ભવપાર એ. 3 [ ઉપા॰ શ્રી યશોવિજયજી કૃત સમક્તિ સ્વાધ્યાય ] આણીયે. ૨ ૪ સદ્ગુણા, ૩ લિંગ, ૧૦ પ્રકારે વિનય, ૩ શુદ્ધિ, ૫ દૂષણ, ૮ પ્રભાવક, ૫ ભૂષણ, ૫ લક્ષણ, ૬ જયણા, હું આગાર, દ્ ભાવના, ૬ સ્થાન, એ પ્રમાણે સમ્યક્ત્વના ૬૭ ખેલ થાય છે. ૪ સહા [ સ ્હણા એટલે શ્રદ્ધા ૧ લી સહા: જૈન શાસ્રાક્ત જીવ-અજીવ આદિ નવ– તત્ત્વાના અથ વિચારી શ્રદ્ધા કરવી તે. ૨ જી સહણા: નવ-તત્ત્વના જાણુ, ગુણવંત, સંવેગી, માના પ્રરૂપક એવા ગુરુમહારાજની સેવા કરવી. ૩ જી સહણા: (૧) નિહ્નવ એટલે જિનમતના ઉત્થાપક અને સ્વમતના સ્થાપક (૨) યથાછંદ એટલે સ્વ-ઇચ્છાયે ચાલનારા. (૩) પાર્શ્વસ્થ એટલે નિયતસ્થાનવાસી, (૪) કુશીલીયા એટલે સદાચાર રહિત, (૫) વેષને લજવનારા, (૬) મદ આચારવાળા, (૭) અજ્ઞાની, એવાઓને ત્યાગ કરવા તે. ૪ થી સત્તુણા: અન્યદર્શનીના સંગ ત્યાગ કરવા તે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂ૫-ગુણ-સંગ્રહ -- ત્રણ લિંગ સમકિતને જેણે કરીને ઓળખીએ એવા ચિહ્ન તે લિંગ કહેવાય. તે ત્રણ ભેદે છે-(૧) શ્રત અભિલાષ, (૨) ઈચ્છા, (૩) વૈયાવચ્ચ. પહેલું લિંગ-શ્રુતઅભિલાષ –એટલે જેમ માણસ નીરોગી હોય, સંપૂર્ણ સુખી હોય, અને સુલક્ષણ સ્ત્રીની સાથે આનંદથી પંચેન્દ્રિયનાં સુખ ભોગવતે દેવતા સંબંધી ગીતને જેવા રાગથી સાંભળે તેથી અધિક રાગે ધર્મ સાંભળવાની ઈચ્છા રાખે તે શ્રત અભિલાષ. બીજું લિંગ-ઈચ્છા–જેમ સુધાએ કરી પીડિત બ્રાહ્મણ વિકટ જંગલ ઓળંગીને આવેલ હોય, તેને સુંદર ઘેબર દેખીને જેમ ખાવાની તીવ્ર ઈચ્છા થાય, તેમ ધર્મને છે તે બીજું લિંગ. - ત્રીજું લિંગ-વૈયાવચ્ચ: જેમ વિદ્યાસાધક વિદ્યા સિદ્ધ કરવામાં એક ચિત્ત લગાવે, તેમ દેવ અને ગુરુની વૈયાવચ્ચ કરવામાં એક ચિત્ત રહે. ગુરુ આજ્ઞાનું અખંડિતપણે પાલન કરે. ૧૦ પ્રકારનો વિનય (૧) અરિહંત. (૨) સિદ્ધ. (૩) જિનપ્રતિમા અને જિનમંદિર. (૪) જૈનસૂત્ર-સિદ્ધાંતરૂપ શાસ. (૫) દશ પ્રકારને મુનિ ધર્મ. (૬) તે ધર્મ પાળનારા સાધુ મહારાજ, (૭) આચાર્ય મહારાજા. (૯) ઉપાધ્યાય મહારાજા. (૯) ચતુર્વિધ સંઘ (૧૦) સમકિત એટલે સમકિતવંત લેકે અને તેને ખીલવવાના સાધને આ દશને વિનય નીચેની પાંચ રીતે થાય છે, Page #30 -------------------------------------------------------------------------- ________________ ત્રણ શુદ્ધિ (૧) ભક્તિ. (૨) હદયને પ્રેમ. (૩) ગુણની રતુતિ. (૪) હેલનાને ત્યાગ અને (૫) આશાતનાને ત્યાગ કરે તે. સમકિતને નિર્મળ કરે તે શુદ્ધિ કહીએ. તે ત્રણ પ્રકારે છે. ૧ મનશુદ્ધિ, ૨ વચનશુદ્ધિ અને ૩ કાયશુદ્ધિ. ૧ લી મનશુદ્ધિ-શ્રી વીતરાગ ભગવતે કહેલ તવ તે જ સત્ય છે, બીજું જુદું છે એવી બુદ્ધિ તે મનશુદ્ધિ. ર જી વચનશુદિ–વીતરાગદેવની ભક્તિ કરવાથી જે કામ ન થાય તે બીજા દેવેની ભક્તિ કરવાથી શી રીતે થાય? એમ બેલિવું તે વચનશુદ્ધિ. ૩ જી કાયશુદ્ધિ: શ્રી વીતરાગ સિવાય અન્ય દેવને કાયાથી ન નમે. પાંચ દૂષણે સમ્યફમાં અતિચાર આદિ દો જેનાથી લાગે તે દૂષણ પાંચ છે. (૧) શંકા, (૨) આકાંક્ષા, (૩) વિચિકિત્સા, (૪) મિશ્યામતિ ગુણવર્ણન અને (૫) મિથ્યામતિ પરિચય. ૧ જૈનધર્મમાં અવિશ્વાસ તે શંકા. ૨ બીજા ધર્મોની ઈચ્છા તે આકાંક્ષા. ૩ ધર્મમાં ફળને અવિશ્વાસ તે વિચિકિત્સા ૪ મિથ્યાદશનીઓના ગુણેના વખાણ તે મિશ્યામતિ ગુણ વર્ણના Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ ગુણ-સંગ્રહ ૫ મિશ્યામતિવાળાઓને પરિચય કરે તે મિશ્યામતિ પરિચય, આઠ પ્રભાવક જેઓ જૈનશાસનની પ્રભાવના કરે, પ્રભાવ ફેલાવે તે પ્રભાવક આઠ છે. તે નીચે પ્રમાણે ૧ પ્રાથમિકજૈન શાસ્ત્રના સંપૂર્ણ જાણ. ૨ ધર્મથી–ધર્મને ઉપદેશ આપવામાં પૂરા હોંશીયાર, ૩ વાદી–જેને મત સામેના વાદમાં સામા પક્ષને સ્યાદ્વાદથી જીતી લેનાર. ૪ નૈમિત્તિક-તિષ વગેરે અષ્ટાંગનિમિત્ત શાસ્ત્રના જ્ઞાનના બળથી પણ શાસનની ઉન્નતિ કરે તે. ૫ તપસ્વી-છ બાહ્યા અને છ અભ્યતર તપ વડે કરીને શાસનને પ્રભાવ ફેલાવે. ૬ વિદ્યા–મંત્રથી બલવાન-ચમત્કારિક વિદ્યાના બળથી શાસનની પ્રભાવના કરે. જેમ શ્રી વજીસ્વામિએ દુર્ભિક્ષના વખતે સંધને બૌદ્ધ દેશમાં લઈ જઈ જીવાડ્યો અને બૌદ્ધ રાજ્યમાં શ્રી સંઘને જિનપૂજા માટે ફેલે મળતાં હતાં તેથી વિદ્યાના બળથી ફૂલે લાવી રાજાને જૈનધમ બનાવે. ૭ સિદ્ધ=સિદ્ધિસંપન્ન. કાલિકાચાર્યની પેઠે ચૂર્ણ, અંજન વગેરેના પ્રભાવથી બળવાન હેય. ૮ મહાકવિ-ચમત્કારિક કાવ્યની રચના વડે સિદ્ધસેન દિવાકરની માફક રાજા ઉપર પ્રભાવ પાડી શાસનની પ્રભાવના કરે, Page #32 -------------------------------------------------------------------------- ________________ પાંચ ભૂષણ ૧૫ પાંચ ભૂષણ જે સમકિતની શાભા વધારવામાં મદદ કરે તે ભૂષણ પાંચ છે. ૧ ધર્મક્રિયા-અનુષ્ઠાનના વિધિમાં કુશળપણુ ૨તી સેવા–જંગમ તી તે મુનિમહારાજ વગેરે, સ્થાવર તી' તે શત્રુંજય વગેરે, તેની સેવા કરવી. ૩ દેવગુરુની ભક્તિ કરવી. ૪ કાઇના ચલાવવાથી ધર્મ થી જણ પણ ન ચળે તે સમકિત હતા. ૫ જેથી ઘણા માણસા જૈનશાસનની પ્રશંસા કરે તેવી ખંતપૂર્વક જૈનશાસનની પ્રભાવના કરવી. પાંચ લક્ષણા જેનાથી સમકિત ગુણુ એળખાય તે લક્ષણ કહેવાય, તે પાંચ પ્રકાર છે. ૧ ઉપશમ-કોષના ત્યાગ: પેાતાને નુકશાન કરનારનું ચે મનથી પણ ખુરૂ' ન ચિંતવવું તે. ૨ સવેગ-દેવા અને મનુષ્યેાના સુખાને જે દુઃખમય માને અને માત્ર મેાક્ષની જ ઇચ્છા રાખે તે. 9 ૩ નિવેદ− એકલા ધમ જ સંસારથી તારનારા છે એમ ખરાબર સમજી નારકી અને કેદખાના જેવા સંસારથી કંટાળીને તેમાંથી ભાગી જવા ઇચ્છે તે. ૪ અનુકંપા—યા. (૧) બાહ્યદૃષ્ટિથી દુઃખીની જે દયા અને (૨) ભાવથી-ધમ રહિતની જે ક્રયાઃ તે. Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષ્યરૂપ-ગુણસંગ્રહ ૫ આરિતકતા-“શ્રી જિનેશ્વરદેએ જે ઉપદેશ્ય છે, તે જરાપણું ખોટું નથી, પણ પુરેપુરું સાચું છે” એ મનમાં દઢ વિશ્વાસ, તેનું નામ આસ્તિકતા. (૧) બીજા ધર્મવાળાના ધર્મગુરુઓ, (૨) બીજા ધમવાળાના દે (૩) બીજા ધર્મવાળાઓએ જિનપ્રતિમા વગેરેને પિતાના તરીકે કરાવ્યા હોય કે તેમને કબજામાં રાખી તેમની રીતે પૂજતા-માનતા હોય તેમને વંદન વગેરે ન કરવું તે છ ભેદે છે. ૧ વંદન-બે હાથ જોડી પ્રણામ ન કરે. ૨ નમન-માથું નમાવીને પ્રણામ ન કરે. ૩ દાન:-ગૌરવ-ભક્તિપૂર્વક અન્નાદિકનું દાન ન દેવું. ૪ અનુપ્રદાન-વારંવાર દાન ન આપવું. કારણ કે કુપાત્રને પાત્રબુદ્ધિથી દાન આપવામાં આવે, તે તેમાં દેષ છે. તે દાન અનુકંપાદાન ન ગણાય. ૫ આલાપ-બેલાવ્યા વિના બોલવું તે આલાપ. તે ન કરે. ૬ સંલાપ-વારંવાર અન્ય ધમી સાથે ન બેસવું. છ આગાર દૃઢપણે સત્યના ગુણેને વળગી રહેનાર સાત્વિક પુરુષે શુદ્ધ ધર્મથી જરાપણ ડગતા નથી. પણ તેવા સાત્વિક પુરુષ ન હોય અને હુમલો સહન ન કરી શકે, તેમને અપવાદ માર્ગે જે કામ કરવું પડે, છૂટ રાખવી પડે તે આગાર કહેવાય. તે છ ભેદે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ છે ભાવના E ૧ રાજાભિયાગ—રાજાની આજ્ઞાના દબાણથી કરવું પડે તે. ૨ ગણાભિયાગ—ઘણા લેાકેાના દબાણથી કરવું પડે તે ૩ અલાભિયાગ—ચાર, લશ્કર અને લુંટારા વગેરેના દબાણથી કરવું પડે તે. ૪ દેવાલિયાગ—ક્ષેત્રપાલ વગેરે ઢવાના દબાણુથી જે કરવુ પડે તે. ૫ ગુરુ-નિગ્રહાભિયાગ—માતા-પિતા વગેરે વડીલાના દબાણથી જે કરવું પડે તે. ૬ ભીષણ-કાંતાર-વ્રુત્તિ—ભયંકર પરિસ્થિતિમાં સપડાવુ' પડયું હાય કે આજીવિકાની ભારે મુશ્કેલી ઉભી થઇ હાય, તેથી જે કરવુ' પડે તે ૭ ભાવના ભાવના એટલે ઉત્તમ વિચારા, જેનાથી સમકિત વધુ દૃઢ થાય છે. તે છ છે. ૧ સમકિત ધમનું મૂળ છે. ૨ સમકિત ધર્મનગરનું દ્વાર છે. ૩ સમતિ ધ``દિરના પાયા છે. ૪ સમકિત ધમના ભડાર છે. ૫ સમક્તિ ધર્મના આધાર છે. - સમકિત ધનું પાત્ર છે. આ રીતે છ ભાવના મજમુતપણે ભાવવી. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ -- છ સ્થાન જેમાં સમકિત સ્થિર થાય તેનું નામસમકિતનું સ્થાનક કહેવાય. તે છ ભેદે છે. ૧ આત્મા છે—જેનામાં ચેતનારૂપ નિશાની છે, તે આત્મા છે. દુધ અને પાણી જેમ એક-બીજામાં મળી જાય છે, તેમ આત્મા અને પુદગલ-શરીર એક બીજામાં મળી ગયેલા હોય છે, પણ ખરી રીતે આત્મા પુદ્ગલથી જુદે જ છે. જેમ હંસ દુધ પીએ અને પાણીને જુદું કરે છે, તેમ સવ અને પરની વહેંચણ રૂપ અનુભવજ્ઞાનથી આત્માને પુદ્ગલથી જુદે જ સમજે. ૨ આત્મા નિત્ય છે–આત્મા નિત્ય હોવાથી અનુભવેલી પાછલી વસ્તુને યાદ કરી શકે છે. જેમ બાળકને જન્મતાની સાથે જ ધાવવાનું મન થાય છે અને પૂર્વની વાસનાથી “કેમ ધાવવું' તે પણ તેને આવડે છે. દેવ, મનુષ્ય, નારકી અને તિર્યંચ વગેરે આત્માના અનિત્ય પર્યાય છે. પિતાના ગુણેની અપેક્ષાએ આત્મા અવિચલિત અને અખંડિત છે. એટલે કે નિત્ય છે. ૩ આત્મા કર્માદિને કર્તા છે–અનુપચરિત વ્યવહારનયથી આત્મા વેગેની મદદથી કમરને કર્તા છે. ઉપચરિત વ્યવહારનયથી આત્મા શહેર વગેરેને પણ કર્યા છે. અને નિશ્ચયનયથી પિતાના ગુણેને કર્તા છે. ૪ આત્મા ભકતા છે-વ્યવહારનયથી “આત્મા પુણ્યપાપના ફળને ભગવનાર છે” અને નિશ્ચયનયથી “આત્મા વતંત્રપણે પિતાના ગુણોને ભેગવે છે.” Page #36 -------------------------------------------------------------------------- ________________ પાંચ મહાવ્રતનાં નામ ૧૨ ૫ આત્માના મેાક્ષ થાય છે અચળ અને અનત સુખના ધામ રૂપ મેાક્ષ સ્થાનક છે' આ જગતમાં આધિરૂપ મનનાં દુઃખા છે, અને વ્યાધિરૂપ શરીરના દુઃખા છે, જ્યારે માક્ષમાં આધિ અને વ્યાધિના અભાવ હાવાથી સપૂણ સુખ જ હોય છે. ૬ મેાક્ષ મેળવવાના ઉપાય છે—ચારિત્ર અને સમ્યગ્ જ્ઞાન એ એના મેળ મેક્ષ મેળવવાના ઉપાય છે. આ પ્રમાણે સમકિતના સડસઠું ભેદે વિચારવા, સમકિત ગુણુની આરાધના કરવાથી, પાલન કરવાથી (૧) રાગ-દ્વેષ ઘટે. (ર) સાચી શાન્તિ મળે (૩) મન શુદ્ધ અને.. (૪) સમલાવનુ' સુખ પ્રાપ્ત થાય. અને (૫) દુનીયામાં કાઇ તેની હેરિફાઈ ન કરી શકે. પાંચ મહાવ્રતનાં નામ ૧ સર્વાંત: પ્રાણાતિપાત વિક્ર્મણ-જીવહિંસાના સર્વથા ત્યાગ. ૨ સત: મૃષાવાદ વિરમણુ-અસત્ય સર્વથા ન ખેલવું. ૩ સર્વાંત: અદત્તાદાન વિરમણ-ચારીનેા સવ થા ત્યાગ, તૃણમાત્ર પણ વગર આપે ન લેવુ' તે. ૪ સર્વાંત: મૈથુન વિરમણુ–સથા બ્રહ્મચર્ય પાળવું તે. ૫ સત: પરિગ્રહ વિરમણુ—પરિગ્રહના ત્યાગ એટલે ફાઈ પણ વસ્તુ ઉપર મૂર્છા ધારણ ન કરવી. ‘મૂર્છા પશ્મિ' Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂ૫-ગુણ-સંગ્રહ પાંચ મહાવ્રતના ર૫ર ભાંગા. ૧ પ્રથમ, મહાવ્રતના ૮૧ ભાંગા-જી બે પ્રકારે ત્રસ અને સ્થાવર. ત્રસના ૪ ભેદ-બેઈદ્રિય, તેઈદ્રિય, ચહેરિદ્રિય અને પંચૅક્રિય. અને સ્થાવરના પાંચ ભેદ-પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, અને વનસ્પતિકાય. એમ ત્રસ અને સ્થાવરના મળી ૯ ભેદ થયા. તે એકેક ઉપર મનવચન-કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું નહિ, એમ ૯-૯ ભેદે ગુણતાં ૮૧ ભેદ થાય. જેમકે-(૧) પૃથ્વીકાય જીવને મનથી હણું નહિ (૨) મનથી હણવું નહિ (૩) મનથી હણતાને અનુમોટું નહિ (૪) વચનથી હણું નહિ (૫) વચનથી હણાવું નહિ (૬) વચનથી હણતાને અનુમોદું નહિ (૭) કાયાથી હણું નહિ (૮) કાયાથી હણાવું નહિ (૯) કાયાથી હણતાને અનુદું નહિ. એમ ઉપરોક્ત - જીવ ભેદને ૯ ભાગે ગુણતા ૮૧ ભેદ થાય. દ્વિતીય મહાવ્રતના ભાંગા ૩૬–તે ક્રોધ, લોભ, ભય અને હાસ્ય એ ચારને મન-વચન અને કાયા સાથે ગુણતાં બાર ભેદ થયા અને તેને કરવું નહિ, કરાવવું નહિ અને અનમેદવું નહિ સાથે ગુણતા ૧૨૮૭=૩૬ ભેદ થાય. જેમકે– ક્રોધથી મન વડે અસત્ય બેલું નહિ. » છે બોલાવું , છે છે , બેલનારને અનુમો નહિ. » વચન વડે » બોલું નહિ. " છે . • લાવું છે Page #38 -------------------------------------------------------------------------- ________________ પાંચ મહાવ્રતના રપર ભાંગા , , બોલનારને અનુદું નહિ. » કાયા વડે , બેલું નહિ. છે ' , બેલાવું નહિ. છે , " બેલનારને અનુદું નહિ. એ રીતે ૯ ભેદ ક્રોધ સાથે થયા, તેવી રીતે લેભ, ભય અને હાસ્ય સાથે – ભેદ ગણતા ૪૪=૩૬ ભેદ થાય. તૃતીય મહાવ્રતના ૫૪ ભાંગા-ગg વા, વજું વા, ગળુ વા, શૂરું વા, વિત્તમંત વા, વિત્તમંત વા, (૧) અ૫ એટલે ડી ચેરી કરવી, બહુ એટલે ઘણી ચોરી કરવી, અણુ એટલે નાની ચોરી કરવી, સ્થૂલ કહેતા મટી ચેરી, સચિત્ત અને અચિત્ત એ છ ભેદને મન-વચન અને કાયા સાથે ગુણતાં ૧૮ ભેદ થાય અને તે ૧૮ ભેદને કરૂં નહિ, કરાવું નહિ, અને કરતાને અનુદું નહિ એમ ત્રણ કરણ સાથે ગુણતાં ૧૮૪૩=૫૪ ભેદ થાય. ચતુર્થ મહાવ્રતના ર૭ ભાંગા-વુિં ના, માજુ વા, નિરિવનોdi વા. એટલે કે દેવસંબંધી મૈથુન, મનુષ્ય સંબંધી મિથુન અને તિર્યંચસંબંધી મિથુન, સેવું નહિ, સેવરાવું નહિં અને સેવતને સારા માનું નહિ. એમ ૩*૩=૯ ભેદ થાય, તેને મન-વચન-કાયા સાથે ગુણતાં ૪૩=૨૭ ભેદ થાય. પંચમ મહાવ્રતના પ૪ ભાંગાજ્ઞા, વહું જા, વા, ધૂરું વા, વિત્તમંત વા, વિત્તમંત - વા. એ છ ભેદ ત્રીજા વ્રત પ્રમાણે લેવા. તેમાં જેમ “ચેરી કરું નહિ” તેમ Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણસંગ્રહ છે, તેને બદલે “પરિગ્રહ રાખું નહિ” એ પ્રમાણે લેવું. એટલે ૬ ભેદને ત્રણ ચોગ સાથે ગુણતા ૬૪૩=૧૮ અને તેને ત્રણ કરણ સાથે ગુણતાં ૧૮૪૩=૫૪ ભેદ થાધ્ય. બધાં મળીને ૮૧+૨+૫૪+૨૫૫૪=૧૫ર લાંગા પાંચ મહાવ્રતના જાણવા. પાંચ મહાવ્રતની ર૫ ભાવના ૧ પહેલા મહાવતની પાંચ ભાવના-(૧) ઈસમિતિ, (૨) ભાષાસમિતિ, (૨) એષણાસમિતિ, (૪) આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ, (૫) પારિઝાપનિકા સમિતિ એ પાંચ સમિતિરૂપ પાંચ ભાવના જાણવી. ૨ બીજા મહાવ્રતની પાંચ ભાવના-(૧) ક્રોધથી જુઠું ન બેલે, (૨) માનથી જુઠું ન બોલે, (૩) માયાથી જુઠું ન બેલે, (૪) લોભથી જુઠું ન બેલે અને (૫) સાવદ્ય વ્યાપાર ન કરે. ૩ ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના-(૧) કેઈની તૃણ માત્ર વસ્તુ પણ વગર આપે કે નહિ, (૨) વનસ્પતિ તેડે નહિ. (૩) રાજ્યપિંડ લે નહિ, () નિદોષ ઉપાશ્રયમાં રહે, (૫) ગુરુ આદિકની વૈયાવચ્ચ કરે. ૪ ચોથા મહાવ્રતની પાંચ ભાવના-(૧) સ્ત્રી-પુરુષ સુતાં હોય તેની એક ભીંતને આંતરે ન રહે. (૨) સ્ત્રીનાં અંગોપાંગ જુએ નહિ. (૩) પૂર્વની કામકથાને સંભારે નહિ () અતિ આહાર લે નહિ, (૫) શરીરની શોભા કરે નહિ, Page #40 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચય ( શિયળ )ની નવ વા ૫ પાંચમા મહાવ્રતની પાંચ (૨) રૂપ, (૩) રસ, (૪) ગંધ અને (૫) મૂર્છા ન રાખવી. ૨૩ ભાવના (૧) શબ્દ, સ્પર્શ એ પાંચ ઉપર પાંચ આચાર જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યોચાર એ પાંચ આચારી છે. ૧ જ્ઞાનાચારજ્ઞાન ભણે-ભણાવે, જ્ઞાન, જ્ઞાનનાં સાધના અને જ્ઞાનની આશાતના ન કરે. ૨ દર્શાનાચાર-દર્શન એટલે સમ્યક્ત્વ, શ્રહા. દેવ-ગુરુભ્રમમાં દૃઢ શ્રદ્ધા રાખવી તે. તેઓની આશાતના ન કરવી. ૩ ચારિત્રાચાર-ચારિત્ર એટલે સંયમ, મન-વચનકાયાથી ચારિત્રમાં સ્થિર રહેવું; અષ્ટ પ્રવચનમાતાનું પાલન કરવુ. વિરાધના ન કરવી તે. ૪ તપાચાર-છ પ્રકારે બાહ્ય તપ અને છ પ્રકારે અભ્ય તર તપ કાઈપણ જાતની અભિલાષા વિના કૈવલ કમની નિર્જરા માટે જ કરવા તે. ૫ વીર્યાચાર-જ્ઞાન-દન-ચારિત્ર અને તપ આદિ આચારામાં મન-વચન-કાયાના મળના ઉપયાગ કરવા. આત્માના મળને ગેાપવવું નહિ. બ્રહ્મચર્ય (શિયળ) ની નવ વાડે નહિ-હ-નિસિન્નિ-ચિ-કાતર-પુત્રીજિયે શનિ 1 अइमायाहार - विभूसणा य नव નમવેર-નુત્તીો ।। Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી જિનેન્દ્રાગમ–વિવિધ વિષયરૂપ-ગુણુ-સ’ગ્રહ ૧ વસતિ—જયાં ઘણા પશુ પંખીઃ સંબંધી મૈથુન જોવામાં આવે એવા સ્થાનમાં ન રહેવું. ૨ કથા—સ્રીની સાથે મીઠા વચનેાપૂર્વક સરાગ ષ્ટિથી નજર મીલાવીને વાર્તા ન કરવી. તેમજ સ્ત્રીની સાથે એકાંતમાં ગુપ્ત વાત ન કરવી. ૩ નિસિજ્જ=આસન—સ્ત્રી બેઠેલ હોય તે જગ્યા ઉપર પુરુષ એઘડી સુધી બેસે નહિઁ પુરુષ બેઠેલ હોય તે સ્થાન ઉપર સ્ત્રી' ત્રણ પહેાર સુધી બેસે નહિં. ૪ ઈંદ્રિય—સ્ત્રીના અંગોપાંગેાને સરાગપણે જુએ નહિં, તે. ૫ કુડચંતર—એક ભીંતને આંતરે અગર પરિચિત ભૂમિ પ્રમુખને આંતરે જ્યાં સ્ત્રી-પુરુષ શયન કરતા હોય અથવા હાસ્ય-વિનાદ કરતા હાય, ત્યાં ન રહે. પૂર્વક્રીડિત—પૂર્વે સ’સારમાં જે કામ-વિલાસ આદિનું સેવન કર્યુ. હોય તેને યાદ ન કરે. ૭ પ્રણીત—સ્નિગ્ધ આહાર ન કરે. ૮ અતિસાન્નાહાર—અતિમાત્રા-નિરસ એવા પણ અધિક આહાર ન કરે. ૯ વિભૂષણા—શરીરની વિભૂષા-ટાપટીપ ન કરે. અષ્ટ પ્રવચન-માતા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળી ૮ પ્રવચન-માતા ગણાય છે. સમિતિ એટલે અહુ ધમ ને અનુસારે સન્માગ માં પ્રવૃત્તિ કરવી. અને શુપ્તિ એટલે કુશલમાં ( સન્માગ માં ) Page #42 -------------------------------------------------------------------------- ________________ પર અનાચાર પ્રવૃત્તિ તથા અકુશલથી નિવૃત્તિ કરવી તે. એ આઠથી સંવરધરૂપી પુત્ર ઉત્પન્ન થાય છે. અને તે ધમ પુત્રનુ પાલનપાષણ થાય છે, માટે તે પ્રવચનમાતા કહેવાય છે. ૧ જીયોસમિતિ—યતનાપૂર્વક યુગ માત્ર ( ા હાથ ) ભૂમિને દષ્ટિથી જોતાં ઉપયેગ રાખી સજીવભાગના ત્યાગ કરીને ચાલવું, તે ૨ ભાષાસમિતિ—સમ્યક્ પ્રકારે નિર્દોષ ભાષા એલવી તે. ૩ એષણાસમિતિ—સિદ્ધાન્તમાં કહેલી વિધિ પ્રમાણે ૪૨ દ્વાષરહિત આહાર, વસ્ત્ર, પાત્ર આદિ ગ્રહણ કરવું તે. ૪ આદાન–નિક્ષેપણાસમિતિ—વ-પાત્ર આદિ ઉપકરણાને જોઇ-પ્રમા લેવાં, મૂકવાં તે. ૫ પારિષ્ઠાપનિકાસમિતિ—જીવાથી રહિત ભૂમિ જોઇને તથા પૂજીને વિધિપૂર્વક મળ-મૂત્રાદિકના ત્યાગ કરવા તે. ૬ મનાગુપ્તિ—મનને સાવદ્યમાગના વિચારમાંથી રાકવું, અને સમ્યક્ વિચારમાં પ્રવર્તાવવું તે. ૭ વચનગુપ્તિ—સાવદ્ય વચન ન ખેલવુ` અને નિરવદ્ય વચન ખેલવુ' તે. ૮ કાયગુપ્તિ—કાયાને પાપમાગ થી રાકી નિરવદ્ય ક્રિયામાં જોડવી તે. પર અનાચાર ૧ ઔદ્દેશિક—સાધુના માટે કરેલ સાધુને ન ક૨ે, ૨ કીત—વેચાતુ લાવેલ હાય તા ન કલ્પે, Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણુ-સંગ્રહ ન ૩ આમત્રણ ખેલાવે અગર આમત્રણ કરે તે ન ક૨ે. ૪ અભ્યાÊત—સામે લાવેલ આહાર ન ક૨ે. ૫ રાત્રિભક્ત—રાત્રિ@ાજન સાધુને ન ક૨ે. ૬ સ્નાન—સ્નાન કરવું તે સાધુને ન ક૨ે. છ ગધ—ચંદન વગેરે ગધના ઉપચૈાગ ન ક૨ે. ૮ માલ્ય—પુષ્પની માળા પહેરવી ન કહ્યું. હું વિજન—પવન ખાવા ન કહ્યું. ૧૦ ગૃહિપાત્ર—ગૃહસ્થના વાસણમાં ખાવુ ન કલ્પે. ૧૧ સ`નિયિ—ખાદ્ય પદાથ રાત્રે રાખવા ન ક૨ે. ૧૨ રાપિ ડ—અતિપાષક એવા રાજાઓના આહાર ન કલ્પે. ૧૩ ફિસિઘ્ધિત-સાધુને પૂછીને ગૃહસ્થ બનાવે તે ન ૪૯૫, ૧૪ સમ્લાહણ-તેલ વગેરે માલીસ કરાવવું ન પે ૧૫ ૬‘તપ્રશાધન-દાતણ કરવુ ન કલ્પે. ૧૬ સપૃચ્છના ગૃહસ્થના ચેગક્ષેમની વાર્તામાં રસ લેવા ન પે. ૧૭ દેહપ્રલાકન-શરીરના રૂપને આરીસામાં જોવું ન કહ્યું, ૧૮ અઠાવયે-આઠ પાસા જુગારાદિ રમવુ ન ક૨ે. ૧૯ નલીયા-નાલીકા ભાજી-શેતરંજ વગેરે રમવુ' ન ક૨ે, ૨૦ છધારણુ-છત્રીના ઉપયાગ કરવા ન કલ્પે. Page #44 -------------------------------------------------------------------------- ________________ પર અનાચારે ૨૭ ૨૧ ચિકિત્સા-શરીરના રોગની ચિકિત્સા-ઢવા કરાવવી ન કહ્યું. ૨૨ વાહણાયાય–( ઉપાન યાત )—પગરખા પહેરવા ન ક૨ે. ૨૩ સમારભી ચ જોઇણા-અગ્નિના આરંભ-સમારંભ કરાવવા ન ક૨ે. ૨૪ સિજજાયરપિંડ ( શય્યાતરપિ's )-જે ગૃહસ્થે રહેવા માટે મકાન આપેલ હોય ત્યાંથી આહાર લેવા સાધુને ન ક૨ે, ૨૫ આછદિ માંચા ઉપર એસવુ ન ક૨ે. ૨૬ ગિહિંતર નિસન્ના-( ગૃહાંતર નિષિદૅન ) ગ્રહસ્થના ઘરે એસવું કે રહેવું ન કલ્પે. ૨૭ ગાયસુવદ્રાણિ ય-શરીરે પીઠી ચાળવી, મેલ ઉતારવા ન ક૨ે ૨૮ ગિહિણા વેયાવડિય-ગૃહસ્થની સેવા લેવી—દેવી ન કલ્પે. ૨૯ આજીવવત્તીયા-પેાતાનુ કુળ કે જાતની ઓળખાણુ આપી ભિક્ષા લેવી તે ન કલ્પે ૩૦ તત્તાનિવુભાઇત્ત–ઉકાળ્યા વિનાનું કે ચાહુ’ઉકા ળેલ પાણી લેવુ' ન ક૨ે. ૩૧ આઉર-સરાણિ ય-મુશ્કેલીમાં કાઇનુ શરણુ ઇચ્છી દ્વીનતા કરવી ન પે. ૩૨ મૂલયે-મૂળા ન કહ્યું. ૩૩ સિંગબેરે-આદું ન ક૨ે. Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપગુણ-સંગ્રહ ૩૪ ઉછુખ-શેરડીના કટકા ન કલ્પ. ૩૫ અનિકે-સુરણ વગેરે કંદ ન કલ્પ. ૩૫ જડિબુટ્ટી-જડીબુટ્ટી ન કપે. ૩૭ બીચે-અજીવ ફલ બીજ સહિત ન કલ્પ. ૩૮ ફ્લે-સચિત્ત ફલ-ધાન્ય વગેરે ન કપે. ૩૯ વચ્ચલે-ખાણનું સંચળ ન કલ્પે. ૪૦ સિંધ-સિંધાલુન સાધુને ન કપે. ૪૧ લેણે-કાચું મીઠું ન કલ્પે. કર સેમાલણે આમયે-કાચો રમખાર ન કલ્પ. ૪૩ સામુદે-સમુદ્રનું મીઠું ન કલ્પે. ૪૪ પંચુખારે-પાં સુખારે ન કલ્પ. ૪૫ કલાલોણે-કાચું મીઠું ન કપે. ૪૬ ધુવણે-ધૂપથી કપડા વગેરે સુગંધિત કરવા ન કપે. ૪૭ વમણે ઔષધ દ્વારા ઉલટી કરાવવી ન કપે. ૪૮ વOીકમ્પ-વિરેચન કરાવવા બસ્તી લેવી ન કલ્પે. ૪૯ વિરેયણે-વિરેચનની દવા લેવી ન કલ્પ.. ૫૦ અંજલે-આંખમાં સુરમ અંજન વગેરે જવું ન કલ્પે. ૫૧ દંતવર્ણ–દાંત રંગવા ન કલ્પ. પર ગાય-ભંગ-વિભૂસણે-શરીરની શોભા, વિભૂષા કરવી સાધુને ન કલ્પે. Page #46 -------------------------------------------------------------------------- ________________ સાધુની સાત પ્રકારની માંડલી સાધુની સાત પ્રકારની માંડલી सुत्तत्थ-भोयणकाले आवस्सए य सज्झाए । संथारये चेव तहा सत्तविहा मंडली हुति ।। ૧ સૂત્રની, ૨ અર્થની, ૩ ભેજનની, ૪ કાલની, ૫ આવશ્યકની, ૬ સ્વાધ્યાયની, અને ૭ સંથારાની એમ સાત પ્રકારની માંડલી હોય છે. ચરણસિત્તરી તથા કરણસિત્તરી ૧ કરણસિત્તરી – वय समणधम्भ संजम वेयावच्चं च बंभगुत्तीओ। नाणाइतियं तव कोहनिगाहा इइ चरणभेयं ॥ १ ॥ પાંચ મહાવ્રત, દશવિધ યતિધર્મ, સત્તર ભેદે સંયમ, દશ પ્રકારે વૈયાવચ્ચ, નવવિધ બ્રહ્મચર્યની વાડ, ત્રણ જ્ઞાનાદિ આત્મગુણ (જ્ઞાન-દર્શન-ચારિત્ર) બાર પ્રકારનો તપ અને ક્રોધાદિ (ક્રોધ-માન-માયા-લેભ) ચાર કષાયને નિગ્રહ એમ (૫+૧૦+૧+૧+૯+૩+૧૨+૪=૭૦ ) સિત્તર પ્રકારને ચરણસિત્તરી કહી છે. ૨ કરણસિત્તરી पिंडविसोही समिई भावण पडिमा य इंदियनिरोहो । पडिलेहण गुत्तीओ अभिग्गहा चेव करणं तु ॥ ચાર પ્રકારના પિંડની (આહાર, વસ્ત્ર, પાત્ર અને વસતિની) વિશુદ્ધિ તે ચાર, પાંચ સમિતિનું પાલન તે પાંચ, Page #47 -------------------------------------------------------------------------- ________________ श्री निन्द्राम-विविध-विषय३५-Y-' બાર ભાવનાઓ - ભાવવી તે બાર, ભિક્ષની બાર પડિમાનું પાલન તે બાર, પાંચ ઈદ્રિયોના વિકારને નિરાધ તે પાંચ, વસ્ત્રાદિની પચીસ પ્રતિલેખના રૂપ પચીશ, ત્રણ ગુપ્તિના પાલન રૂપ ત્રણ અને દ્રવ્યાદિ (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ) ચાર પ્રકારના અભિગ્રહ ધારવા તે ચાર એમ આ (૪+૫+૧૨ १२+५+२५+3+४=७० ) सित्तेर गुन १२४सित्तरी ४ छे. ગેચરીના ૪૭ દે सोलस उग्गमदोसा सोलस उप्पायणाए दोसाओ। दस एसणाए दोसा संजोयणामाइ पंचे वा ॥१॥ आहाकम्मुद्देसिय पूइकम्मे अ मीसजाए अ। ठवणा पाहुडियाए पाओअर कीय पामिच्चे ॥२॥ परिअट्टिए अभिहडु-ब्भिन्ने मालोहडे अ अच्छिज्जे । अणिसिठे अज्झोअर सोलस पिंडुग्गमे दोसा ॥३॥ धाई दूई निमित्ते आजीव वणीमगे तिगिच्छा य । कोहे माणे माया लोहे अ हवंति दस एए ॥४॥ पुट्विपच्छा-संथव विज्जा मंते अ चुन्न जोगे अ। उपायणाइ दोसा. सोलसमे मूलकम्मे अ ॥५॥ संकिअ मक्खिअ निक्खित्त पिहिअ साहरिअदायगुम्मिस्से । अपरिणय लित्त छड्डिअ एसणदोसा दस हवंति ॥६॥ संओजणा पमाणे इगाले धूम कारणे चेव । १ सय ६शम (स्थथा 3rdi) हषा: १ माघाम-साधु-साध्वीना निमित्त ४२ ते. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ગોચરીના ૪૭ દે ૨ ઔદેશિક–પિતાને માટે તૈયાર કરેલું હોય તેમાં પુન સાધુ-સાધ્વી માટે સંસ્કાર કરેલું. ૩ પૂતિકર્મ–સુઝતા આહાર ભેગે લેશ માત્ર પણ આધાકમીં નાખે તે. ૪ મિશ્રજાત–પ્રથમથી જ પિતાના અને સાધુના ઉદ્દેશથી ભેગું તૈયાર કરેલું. ૫ સ્થાપના–સાધુને નિમિત્તે કેટલેક વખત મૂકી રાખવું તે. ૬ પ્રાતિક સાધુ-સાધ્વીના માટે ઉત્સવ-જમણવાર લગ્ન વગેરે આઘાપાછા કરે છે. ' ૭ પ્રાદુષ્કરણ–અંધારે દીવાને પ્રકાશ કરીને આહાર આપે તે. ૮ કીત-વેચાતું લઈને આપે છે. ૯ પામિયક-ઉછીનું લઈને આપે તે. ૧૦ પરાવતિત-ખરાબ વસ્તુ બીજાને આપી અને તેની પાસેથી સારી વસ્તુ બદલાવીને આપે તે. ૧૧ અભ્યાહત-સામે લાવીને વહેરાવે તે. ૧૨ ઉભિન-કુડલા આદિમાંથી ઘી વગેરે કાઢવા માટે તેમના મોઢા આદિ ઉપરથી માટી વગેરે કાઢવાથી દોષ લાગે છે. ૧૩ માલપહત-માળ એટલે ઉપલી ભૂમિ, શિકા વગેરે ભેંયરામાં કે ઊંચે મૂકેલું સાધુ માટે લાવે તે. ૧૪ આચ્છઘ–જે પારકું બલાકારે લઈને આપે છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્ટાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંપ્રહ ૧૫ અનિસૃષ્ટ-સહીયારાની વસ્તુ એક-બીજાની અનુમતિ વિના આપે તે. ૧૬ અધ્યપૂરક-સાધુ-સાધ્વીનું આગમન સાંભળી તેના માટે પોતાને માટે પકાવવા આપેલમાં વધારે રંધાવે તે. આ સેળ દેશે ગૃહસ્થથી લાગે. રસેળ ઉત્પાદન (લેનારથી લાગે તે) – ૧ ધાત્રીષ–ગૃહસ્થના બાળકને રમાડીને આહાર લે તે. ૨ દૂતીષ–સંદેશે કહીને આહાર લે તે. ૩ નિમિત્તદોષ–નિમિત્ત પ્રકાશી આહારાદિ લે તે. ૪ આજીવદેશ–જાતિ-કુલ જણાવી આહારાદિ લે તે. ૫ વની૫કદાષ-શ્રમણ, બ્રાહ્મણ, તાપસ, અતિથિ કે કૂતરાઓના ભક્તોની સામે આહારાદિ માટે સાધુ પણ પિતાને તેને તેને હું પણ ભકત હતએમ જણાવી આહારાદિ મેળવે તે. ૬ ચિકિત્સાદેષ–ઔષધ વગેરે વૈધું બતાવી આહાર લે તે. ૭ ક્રોધદેષ ક્રોધ કરી, ભય દેખાડી આહાર લે તે. ૮ માનદેષ–અભિમાન કરી આહારાદિ લે તે. ૯ માયાદેષ-માયા-કપટ કરી આહારાદિ લે તે. ૧૦ લોભષ–મને ભિષ્ટ આહારદિને મેળવવાના લેશે ઘણાં ઘરમાં ફરનારને લાવેલ આહાર તે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ગાચરીના ૪૭ દાષા ૧૧ પૂર્વ-પશ્ચાત્સ સ્તવ દોષ—પૂર્વનાં (માત-પિતા)િ અને પછીના (સાસુ-સસરા આદિ) સબંધીએ જેવા દાન આપનારને જણાવી આહારાદિ લાવે તે. E ૧૨ વિધાદોષ—વિદ્યા શીખવીને આહારાદિ કે તે. ૧૩ મદાષ—મત્ર શીખવીને આહારાદિ લે તે. ૧૪ ચૂણું દોષ—નેત્રાદિમાં અંજન કરવાથી અદૃશ્ય થઈ શકાય, રૂપ બદલી શકાય એવા પ્રકારની શક્તિવાળા થી આપી આહારાદિ લે તે. ૧૫ ચાર્ગાપ'દોષ—સૌભાગ્ય-ઢૌર્ભાગ્યસ્થ ભન-માહનકામણ વગેરે ચેાગના ઉપયાગ કરીને મેળવેલ આહારાદિ લે તે. ૧૬ મૂલક દોષ—ભિક્ષા માટે ગસ થંભાવવા, ધારણ કરાવવા, ગળાવવેા, રાખડી બાંધવી વગેરે ચારિત્રને મૂળમાંથી નાશ કરનાર ક્રમ કરીને આહારાદિ મેળવવાં તે. આ ઢાષા સાધુથી લાગે છે. ૩ ગ્રહણૈષણા—— દેનાર તથા લેનાર)ના દશ દાષા: ૧ શક્તિ-સાધુ આધાકમ આદિ દ્વેષથી હૃદય શકિત ડાવા છતાં આહારાદિ લે તે. ૨ મ્રક્ષિત—સચિત્ત-અચિત્ત ખરડાયેલી વસ્તુવાળા પિ’ડ ગ્રહણ કરે તે. ૩ નિક્ષિપ્ત—અચિત્ત પણ આહારાદિ સચિત્ત ઉપર મૂકેલ હોય તે ગ્રહણ કરે તે, ર Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષ્યરૂપ-ગુણ-સંગ્રહ ૪ પિહિત-સચિત્તથી ઢાંકેલ ગ્રહણ કરે તે. ૫ સંત-સચિત્ત વસ્તુ વાસણમાંથી ખાલી કરીને તેમાં અચિત્ત લઈને આપે તે ગ્રહણ કરે તે ૬ દાયક-બળ, વૃદ્ધ, નપુંસક, આંધળે, લંગડે, અને ગર્ભિણી સ્ત્રી વગેરેને હાથથી વહેરે તે. ( ૭ ઉમ્મિશ્રદાનમાં આપવાની અચિત્ત વસ્તુ પણ સચિત્ત ધાન્યના કણીયા વગેરેથી મિશ્રિત હોય તેવી વસ્તુ ગ્રહણ કરે તે. ૮ અપરિણત-પૂણ અચિત્ત થયા વિનાનું એટલે કંઈક સચિત્ત અને કંઈક અચિત્ત હોય તે ગ્રહણ કરે તે. લિપ્ત કઈ ઘી-દહિં–દુધ-ખીર આદિથી હાથ કે ભાજન ખરડીને આપે તે ગ્રહણ કરે તે. ૧૦ છર્દિત-થી આદિના છાંટાં પડતા આપે તેવા આહાશદિ લે તે. ૪ ગ્રાસિષણુના પાંચ – ૧ સંજના–રસના લાભથી જેટલી વગેરે દ્રવ્યને ખાંડ-ઘી વગેરે મિશ્રિત (સંજિત) કરવા તે. ૨ પ્રમાણુ–પ્રમાણ ઉપરાંત વધુ ખાય તે. ૩ અંગાર–દેનારના અગર સારા આહારના વખાણ કરીને ગોચરી વાપરે છે. અંગાર એટલે રાગરૂ૫ અગ્નિથી ચારિત્રને અંગાર (કેલસા) સરખું બનાવે તે. Page #52 -------------------------------------------------------------------------- ________________ અઢાર હજાર શીલાંગ રથ કપ ૪ ધૂમ્ર—બેસ્વાદ કે અનિષ્ટ અન્નાદની કે તેના દેનારની નિંદા કરતે ભજન કરે, તે. ચારિત્રને નિંદારૂપી ધૂમાડાથી કાળું બનાવે છે. ૫ કારણભાવ–નીચે બતાવેલા છ કારણ વિના ભજન કરવાથી સાધુને કારણુભાવ દેષ લાગે છે. તે છ કારણે આ પ્રમાણે वेअणवेयावच्चे इरिअढाए अ संजमढाए । सह पाणवत्तिआए छटुं पुण धम्मचिंताए ॥१॥ * (૧) બુધાવેદના શમાવવા માટે (૨) આચાર્યાદિની વયાવચ માટે (૩) ઈસમિતિની શુદ્ધિ માટે. (૪) સંયમના અર્થે. (૫) પ્રાણેને ટકાવી રાખવા માટે, અને (૬) ધર્મધ્યાનમાં સ્થિર થવા માટે. આમ છ કારણેએ સાધુને આહાર લેવાનું કહ્યું છે. આ પ્રમાણે ૧૬ ઉદગમ દે, ૧૬ ઉત્પાદન દેશે, ૧૦ ગ્રહણ્ષણાના દે, અને ૫ ગ્રાસષણાના દેશે મળી ૪૭ ગોચરીના દોષે થાય છે. તે દેને ત્યાગ કર. અઢાર હજાર શીલાંગ રથ जोए करणे सन्ना इंदिय भोमाइ समणधम्मे य । सीलंग-सहस्साणं अट्ठारस-सहस्स णिप्फत्ती ॥ “યોગ, કરણ, સંજ્ઞા, ઇંદ્રિય, પૃથ્વીકાય આદિ તથા શ્રમણ ધર્મ એ રીતે શીલર્ન અઢાર હજાર અંગેની નિષ્પત્તિ-સિદ્ધિ થાય છે” વિશેષ સમજ નીચે પ્રમાણે Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણસંગ્રહ યતિધર્મ દશ પ્રકારને છે-૧ ક્ષમા, ૨ માદેવ, ૩ આજીવ, ૪ મુક્તિ, ૫ તપ, ૬ સંયમ, ૭ સત્ય, ૮ શૌચ, ૯ અકિં. ચનપણું, અને ૧૦ બ્રહ્મચર્ય એ શીલના દશ અંગ થયા. હવે એ દશ યતિધર્મથી યુક્ત એવા મુનિએ ૧ પૃથ્વીકાયસમારંભ, ૨ અકાય-સમારંભ, ૩ તેજસ્કાય-સમારંભ, ૪ વાયુકાય-સમારંભ, ૫ વનસ્પતિકાય-સમારંભ, ૬ હન્દ્રિયસમારંભ, ૭ ત્રિીન્દ્રિય-સમારંભ, ૮ ચતુરિન્દ્રિય-સમારંભ, ૯ પંચેન્દ્રિય-સમારંભ, ૧૦ અજીવ-સમારંભ. એ દશ સમારંભે ત્યાગ કરવાને છે, તેથી દશ યતિધર્મ રૂપ દશ ગુણે દસદસ પ્રકારના થતાં ૧૦x૧૦=૧૦૦ શીલનાં અંગે થયા. આ યતિધર્મ યુક્ત યતના (૧૦×૧૦=૧૦૦ ભેદે) પાંચ ઇંદ્રિયના જયપૂર્વક કરવાની છે, તેથી તે સે પ્રકારને પાંચ ઈદ્રિના જયરૂપ પાંચ પ્રકારે ગુણતાં ૧૦૦૪૫=૫૦૦ ભેદ થયા. તે યતિધર્મ-યુક્ત યતના વડે કરવામાં આવેલ ઈદ્રિયજય (૧૦૪૧૦૫=૫૦૦ ) આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞાથી રહિત હે જોઈએ. તેથી પ૦૦૮૪=૧૦૦૦ ભેદ થયા. તે દરેક ભેદ મન-વચન-કાયાથી ન કરવા રૂપ, ન કરાવવા રૂપ અને ન અનુમોદવા રૂપ હોવાથી (૩*૩=૯) દરેક ભેદના ૯-૯ ભેદ થવાથી (૨૦૦૦૪૯–૧૮૦૦૦) અઢાર હજાર શીલના ભેદે થાય છે. તેની સ્પષ્ટ સમજ માટે અહીં શીલાંગ રથ આપવામાં આવે છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ શીલાંગ-રથ કુલ ૧૮૦૦૦ ન કરે|ન કરાવે અનુમોદી १००० १००० । १००० શીલાંગ–રથી મન ગ વચન યોગ કાયયોગ ૨૦૦૦ ૨૦૦૦ ] ૨૦૦૦ આહાર ભય | મિથુન | પરિગ્રહ સંજ્ઞા | સંજ્ઞા | સંજ્ઞા | સંજ્ઞા ૫૦૦ | ૫૦૦ ] ૫૦૦ ] ૫૦૦ સ્પશે. રસનેંદ્રિય ધ્રાણેન્દ્રિય ચક્ષુરિંદ્રિયો પ્રિય નિગ્રહ | નિગ્રહ | નિગ્રહ નિગ્રહ | નિગ્રહ ૧૦૦ | ૧૦૦ | ૧૦૦ ૧૦૦ અપૂ. ૧૦ તેઉ | વાયુ વનસ્પતિ, બેઇકિય | ઈદ્રિય ચઉરિંદ્રિયાપચંદ્રિયઅજીવ ૧૦ | ૧૦ | ૧૦ ૧૦. ૧ 19 | ૧૦ | ૧૦ 1 9 1 1 1 ક્ષમા 1 માર્દવ | આર્જવ | મુક્તિ ત૫ સંયમ સત્ય Jબ્રહ્મચર્ય ૧૦. Page #55 -------------------------------------------------------------------------- ________________ ઇ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણસંગ્રહ સાધ્વીજીના ઉપકરણ કેટલાં? ૧ અવગ્રહતક–લગેટ એડીના આકાર જે. ૨ પટ્ટ=કમરે બાંધવાને પટ્ટો. ૩ અધેસિકા=નાની ચડ્ડી. ૪ ચલણિકા=મેટી ચડ્ડી (કસ બંધાય તેવી). ૫ અત્યંતર નિવસની અંદર નાને સાડો. ૬ બાહિર નિવસની ઉપરને માટે સાડે. ૭ કંચુક=કંચ કસવાલે. ૮ ઉપકક્ષિકા=જમણી બાજુ કસથી બાંધવાને પાટે. ૯ વિકક્ષિકા ડાબી બાજુથી કસથી બાંધવાને પાટે. ૧૦ થી ૧૩ સંઘાટિ=ચાર કપડાં, બે હાથને, ત્રણ હાથને, ચાર હાથને અને છ હાથને. ૧૪ સ્કંધકરણ કામલ. આ ઉપરાંત નીચેના (૧) પાત્ર પાત્રા (૭) ગેચ્છક ગુચ્છા (૨) પાત્રબંધ =ળી (૮) (૩) પાત્રસ્થાન=અધકાંબલ (૯) રજોહરણ=એ (૪) પાત્રકેશરી પૂજણી (૧૦) મુખત્રિકા=મુહપત્તિ (૫) પટલ-પહલા (૧૧) માત્રક માત્રાનું પાત્ર (૬) રજસાણ તાંજણીઓ Page #56 -------------------------------------------------------------------------- ________________ સાધુ છ કાયની રક્ષા કરે તેનાં નામ સાત પ્રકારની ગોચરીની રીત ૧ ખીરાચરી–ખીર જેવું કરીને એટલે એવું માનીને વાપરે. ૨ અમૃતગીરી–આહારને અમૃત જે માને. ૩ મધુકરગોચરી-ગૃહસ્થને ઘરેથી ભ્રમરની જેમ થોડે થોડે આહાર ગ્રહણ કરે તે. ૪ ગૌગોચરી–ગાય જેમ ખેતરમાંથી થોડું થોડું ચરે તેમ થોડું લાવે તે. ૪ રૂદ્રગેચરીકષાય કરતે રૌદ્રપરિણામ રાખી આહાર ગ્રહણ કરીને વાપરે તે. ૬ અજગરચરી–અજગરની જેમ ખાધા જ કરે તે. ૭ ગદ્દાગીરી–એક જ ઘરેથી ઘણું વહેરી લેવું તે. આ સાત પ્રકારમાંથી પ્રથમના ચાર ઉત્તમ અને પાછળના ત્રણ વર્જનીય છે. સાધુ છ કાયની રક્ષા કરે તેનાં નામ ૧ ઈન્દ્ર (પૃથ્વી) સ્થાવરકાય જીવની રક્ષા કરે ૨ ભ્રમ (અપ) • • • • ૩ શિષ્ય (તેઉ) ૪ સુમતિ (વાયુ) . પ પ્રજાપતિ (વનસ્પતિ) ઇ . ” ૬ જંગમ (ત્રસ) ત્રસકાય , , Page #57 -------------------------------------------------------------------------- ________________ ४० શ્રી જિનેન્દ્રનગમ-વિવિધ–વિષયરૂપ-ગુણ-સંગ્રહ સાધુ નવકાટી શુદ્ધ આહાર લે તેની સમજ ૧ મન-વચન-કાયાથી રસવતી બનાવે નહિ, બનાવરાવે નહિ અને બનાવતાને ભલે જાણે નહિ. ૩ ૨ મન-વચન-કાયાથી ખરીદે નહિ, ખરીદવે નહિ, અને ખરીદતાને ભલે જાણે નહિ. ૩ મન-વચન-કાયાથી છેદન-ભેદન કરે નહિ, કરાવે નહિ અને કરતાને ભલે જાણે નહિ. એમ કુલ નવકેટી થાય. પાંચ પ્રમાદ (સવિસ્તર) ૧ મદ, ૨ વિષય, ૩ કવાય, ૪ નિદ્રા અને વિકથા એ પાંચ મુખ્ય પ્રમાદ છે. ૧ મદનાં આઠ ભેદ– ૧ જાતિમદ-ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થવાને અહંકાર કરે તે. - ૨ કુળમદ–મોટા-સારા કુળમાં ઉત્પન્ન થવાને અહંકાર કરે તે. ૩ બળમદ–શરીર બળવાન હોય તેનું અભિમાન કરવું તે. ૪ રૂપમદ– અત્યંત સ્વરૂપવાન હોય, તે રૂપને અહકાર કરે તે. ૫ તપમદ–ઘણે તપ કરે તેને અહંકાર કરે તે. ૬ ત્રાદ્ધિમદ–ઋદ્ધિનં-એશ્વર્યને મદ કર તે. Page #58 -------------------------------------------------------------------------- ________________ પાંચ ઈન્દ્રિોના ૨૫૨ વિકારે. ૭ વિદ્યામદ–જ્ઞાનને અહંકાર કરે તે. ૮ લાભમદ–લાભ થાય તેમ લોભ વધે, લેભથી મળેલ વસ્તુને અહંકાર કરે તે. ૨ વિષય–પાંચ ઇન્દ્રિયેના વશમાં રહેવું તે પાંચ ઈન્દ્રિએના વિષયે ૨૩ થાય છે. (૧) ૫શનેન્દ્રિયના આઠ–૧ હલકે, ૨ ભારે, ૩ લખે, ૪ ચેપડેલે, ૫ સુંવાળે, ૬ ખરબચડે, ૭ ટાઢે અને ૮ ઉષ્ણ, (૨) રસનેન્દ્રિયના પાંચ–૧ તીઓ, ૨ કડ ૩ કસાયેલ, ૪ ખાટે અને પ મધુર. (૩) ઘ્રાણેન્દ્રિયના બે–૧ સુરભિગંધ અને ૨ દુરભિગંધ. (૪) ચક્ષુરિન્દ્રિયના પાંચ-૧ કાળ, ૨ ધોળ, ૩ લીલે, ૪ પીળા અને ૫ તે. શ્રોત્રેન્દ્રિયના ત્રણ–૧ સચિત્ત, ૨ અચિત્ત અને ૩ મિશ્ર. પાંચ ઈન્દ્રિયેના પર વિકારે. ૧ સ્પર્શનેન્દ્રિયના ૯૬ વિકારે–આઠ સ્પશને સચિત્ત, અચિત્ત અને મિશ્ર સાથે ગુણતાં ૮૪૩=૨૪ થાય, તેને શુભ અને અશુભ સાથે ગુણતાં ૨૪૪૨=૪૮ થાય, અને તેને રાગ અને દ્વેષ એ બે સાથે ગુણતાં ૪૮૪૨=૯૬ થાય. ર રસનેન્દ્રિયના ૬૦ વિકાર-પાંત્ર રસને સચિત્ત, અચિત્ત અને મિશ્ર સાથે ગુણતાં પ૩=૧૫ થાય. તેને શુભ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ–ગુણુ–સ'ગ્રહ અને અશુભ સાથે ગુણતાં ૧૫×૨=૩૦ થાય છે. તેને રાગ અને દ્વેષ સાથે ગુણતાં ૩૦×૨=૬૦ થાય. ૩ ઘ્રાણેન્દ્રિયના ૨૪ વિકારા—એ ગધને સચિત્ત, અચિત્ત અને મિશ્ર સાથે ગુણતાં ૨૪૩=ŕ થાય. તેને શુભ અને અશુભ સાથે શુષુતાં ૬×૨=૧૨ થાય. તેને રાગ અને દ્વેષ સાથે ગુણતાં ૧૨૪૨=૨૪ થાય. ૪ ચક્ષુરિન્દ્રિયના ૬૦ વિકારા—પાંચ વર્ષોંને સચિત્ત, અચિત્ત અને મિશ્ર સાથે શુષુતાં પ×૩=૧૫ થાય. તેને શુભ અને અશુભ સાથે ગુણતાં ૧૫×૨=૩૦ થાય. તેને રાગ અને દ્વેષ સાથે શુષુતાં ૩૦૪૨=૬૦ થાય. ૫ શ્રોત્રેન્દ્રિયના ૧૨ વિકારા—સચિત્ત, અચિત્ત અને મિશ્ર એ ત્રણ પ્રકારના શબ્દને શુભ અને અશુભ સાથે શુષુતાં ૩૪૨=૬ થાય. અને તેને રાગ અને દ્વેષ સાથે ગુણતાં ૬૪૨=૧૨ થાય. આ પ્રમાણે પાંચ ઈન્દ્રિયાના ૨૫ર વિકારા થાય છે. ૩ કષાય—ત્રીજો પ્રમાદ કષાય તે ક્રોધ-માન-માય–àાભ વગેરે જાણવા. ૪ નિદ્રા—ચેાથા પ્રમાદ નિદ્રા તે ધર્મકાર્યમાં આળસ કરે, ઉદ્યમવત ન અને તે. ૫ વિકથા—પાંચમે પ્રમાદ વિકથા એટલે પારકી નિ'દા-કુથલી કરે તે, રાજકથા, ભક્તકથા, દ્વેશકથા અને સ્ત્રીકથા એમ ચાર ભેદું છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ પાંચ મેનાં નામે પાંચ મેચનાં નામે ૧ સુદર્શન મેરુ, ૨ વિજય મેરુ, ૩ અચલમેર, ૪ પુષ્કારાર્ધ (પંદર) મેરુ અને ૫ વિદ્યુમ્ભાલી. ૧ જબૂદ્વીપમાં–સુદર્શનમેરુ. ૨ ધાતકીખંડમાં—વિજય અને અચલ. ૩ પુષ્કરાદ્વીપમાં–પુષ્કરાઈ અને વિદ્યુમ્માલી. પાંચ ઇન્દ્રિયને વિષય ૧ સ્પર્શનેન્દ્રિયને વિષય બાર એજનને છે. ૨ રસનેન્દ્રિયનો વિષય અપ્રાકારી છે. ધ્રાણેન્દ્રિયને વિષય નવ જન છે. ૪ ચક્ષુરિન્દ્રિયનો વિષય ૧ લાખ યેાજન છે. ૫ શ્રોત્રેન્દ્રિયને વિષય બાર એજન છે. તે આ રીતે ૧ સ્પર્શનેન્દ્રિયથી ઠંડી અગર ગરમ હવા લે. ૨ રસનેન્દ્રિયથી લીંબુ આદિને યાદ કરવાથી મોઢામાં પાણું આવે. ૩ ઘાણેન્દ્રિયથી વરસાદની સુગંધ આવે. ૪ ચક્ષુરિન્દ્રિયથી વૈક્રિયશરીર એક લાખ ોજનનું હેય તે પણ દેખે. ૫ શ્રોત્રેન્દ્રિયથી વરસાદ ગાજતે સાંભળે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ આઠ આત્માનાં નામ ૧દ્રવ્યાત્મા, ૨ કપાયાત્મા, ૩ યોગાત્મા, ૪ ઉપગાત્મા, ૫ જ્ઞાનાત્મા, ૬ દર્શનાત્મા, ૭ ચારિત્રાત્મા અને ૮ વીર્યાત્મા. એકસે સીત્તેર (૧૦૦) તીર્થકરોને વિચાર ઉત્કૃષ્ટ કાળે ૧૭૦ તીર્થકર હોય છે. ક્યા કયા કાળે કેટલા હોય તે આ પ્રમાણે ઉત્સર્પિણ (ચઢતે કાળ) માં ભરતક્ષેત્રમાં આઠમા તીર્થંકર વિચરતા હોય ત્યારે ૧૭૦ તીર્થકરે ઉપજે. તેની સંખ્યા આ પ્રમાણે-૫ ભરત, ૫ એરવત તથા પાંચ મહાવિદેહની ૩ર૪૫=૧૬૦ વિજય મળી, ૧૭૦ ક્ષેત્રમાં એક એક તીર્થકર વિચરે. તે તીર્થ કરે અવસર્પિણી (પડતું કાળી ને સેળમા તીર્થંકર સુધી હેય. જ્યારે ભરત-એરવતે ૧૦ તીર્થકર ન હોય ત્યારે મહાવિદેહમાં ૧૬૦ વિચરતા હેય. કેઈ કેવળી, કઈ પરણેલ, કેઈ બાળક હેય, એક મોક્ષે જાય ત્યારે બીજાને કેવળજ્ઞાન થાય. પાંચ મહાવિદેહમાં ઉત્સપિણીના આઠમા તીર્થંકરથી અવસર્પિણીના સેળમાં તીર્થકર સુધી વિરહ ન પડે. ભારતએરવતમાં વિરહ પડે, પણ મહાવિદેહમાં ૧૬૦ હોય. જ્યારે અવસર્પિણીકાળમાં સેળમા તીર્થંકર મેક્ષે જાય ત્યારે ૧૭૦ સર્વે મોક્ષે જાય. એ વખતે iદરત ક્ષેત્રે સાથે વિરહ પડે. ત્યારપછી પાંચ ભરત અને પાંચ ઐરવતના મળી ૧૦ ઉપજે, વધારે નહિ એ દશ જઘન્ય જાણવા. ભરત-ઐરવતના દશે મેક્ષે જાય ત્યારે એકેક મહાવિદેહમાં ચાર ચાર જન્મે એટલે પાંચ મહાવિદેહમાં (૫*૪=૩૦) Page #62 -------------------------------------------------------------------------- ________________ એક સીત્તેર (૧૭૦) તીર્થકરોને વિચાર વીશ તીર્થકર ભરત ક્ષેત્રના સત્તરમા તથા અઢારમા તીર્થ - કરની વચ્ચે થાય. એ જઘન્યથી જાણવા. એમ મહાવિદેહના ૨૦ તીર્થકર ભરતક્ષેત્રના ૨૦ મા તથા ૨૧ મા તીર્થંકરની વચ્ચે સંયમ લઈને કેવળી થાય, તે વખતે પાંચ ભરતના, પાંચ એરવતના અને મહાવિદેહના ૨૦ મળી કુલ ૩૦ તીર્થકરે હોય તે મધ્યમથી જાણવા. જ્યારે ભારતમાં ચોવીસમા તીર્થકર મેક્ષમાં જાય ત્યારે મહાવિદેહમાં વિશ વિચરતા છે, એમ જાણવું. હમણા મહાવિદેહમાં ૨૦ તીર્થકરે વિચરે છે, તે આવતી ? ચવીશીના ભરતક્ષેત્રમાંના સાતમા જિનના વારે મેક્ષે જશે. અને આઠમા તીર્થંકર નહિં જન્મે ત્યાં સુધી દિલ ક્ષેત્રમાં સાથે વિરહ થશે, એમ જાણવું. આ પ્રમાણે પછી આઠમા તીર્થંકરથી જેમ પૂર્વે કહ્યું તે રીતે ૧૭૦ થશે, એમ ૧૭૦-૨૦-૩૦ થયા, થાય અને થશે. તીર્થકરના ચ્યવન કલ્યાણક અને જન્મ કલ્યાણક અધી રાત્રે થાય. ભરત ને ઐરવતમાં રાત્રિ હોય ત્યારે મહાવિદેહમાં દિવસ હેય. તે માટે એકી સાથે ૨૦ ને ૧૦ને જ જન્મ હેય. તીર્થંકરદેવેને જન્માભિષેક મેરુ પર્વત ઉપર પાંડુકવામાં આવેલી શીલાઓ ઉપરના સિંહાસન ઉપર કરવામાં આવે છે, પ્રથમ જણાવ્યા મુજબ પાંચ મેરા છે. દરેક મેરુ ઉપરના પાંડુકવનમાં ચાર દિશામાં એકેક મળી ચાર શીલાઓ છે. તેમાં જે શીલા પૂર્વ અને પશ્ચિમ દિશામાં છે તેના ઉપર બબે સિંહાસને છે અને જે શીલા ઉત્તર અને દક્ષિણ Page #63 -------------------------------------------------------------------------- ________________ ** શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણુ–સ'ગ્રહ દિશામાં છે, તેના-ઉપર એકેક સિહાસન છે, જ્યારે એકેક મહાવિદેહમાં એકી સમયે ચાર ચાર તીથકર જન્મે ત્યારે પાંચ મહાવિદેહના ( ૫૪૪=૨૦) વીશ તીથ કરાના જન્મા ભિષેક એક સમયે થાય, પાંચ ભરત અને પાંચ ઐરવતના મળી ૧૦ તીથ કરી એકી સમયે જન્મે ત્યારે દશ જન્માભિષેક એક સમયે થાય. એ રીતે એક સમયે વીશ અથવા દસ જન્મ, વધારે નહિ, થાડા સમય (કલાક) ખાદ બીજા જન્મે, એ રીતે પાંચ મહાવિદેહની સર્વ વિજયાના મળી ૧૬૦ પુરા થાય. પણ તે સર્વે એકી સમયે જન્મે નહિ. કારણ કે સવેઅે મળીને સિંદ્ધાસન ત્રીશ છે. તે દરેકના જન્માભિષેક એકી સાથે કેવી રીતે થાય ? માટે એક સમયમાં તે વીશ અથવા દૃશ જન્મે, વધારે નહિ. ૧૬૦ તીથ કરાતુ ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય ૫૦૦ ધનુજ્યનું દેહમાન હોય. ભરત અને ભૈરવત ક્ષેત્રામાં ઉત્સર્પિણીનાં ત્રીજા, ચોથા અને પાંચમા આરામાં અને અવસર્પિણી કાળના ત્રીજા, ચેાથા અને પાંચમા આરામાં ધમ હાય. મહાવિદેહ ક્ષેત્રમાં સદાય ચેાથા આરાના ભાવ, હાય ત્યાં ચડતા-પડતા કાળ ન હોય, વર્તમાન કાળે પાંચ મહાવિદેહમાં થઈને ૨૦ તીકરા વિચરી રહ્યા છે, માટે તે ૨૦ વિહરમાન કહેવાય છે. જ ખૂદ્વીપના ૧ મહાવિદેહમાં સીમંધર સ્વામી આદિ ચાર, ધાતકી ખંડના ર્ મહાવિદેહના મળી ૮, અને અંધ પુષ્કરવરદ્વીપના Page #64 -------------------------------------------------------------------------- ________________ એક સીત્તેર (૧૭૦) તીર્થ કરેને વિચાર! ૨ મહાવિદેહના મળી ૮, એમ કુલ ૨૦ વિહરમાન જિન થાય છે. તે દરેક ભગવંતને પરિવાર ૧૦૦ ક્રોડ સાધુ, ૧૦૦ ક્રોડ સાધ્વીજી અને ૧૦ લાખ કેવળી હોય છે. પાંચ મહાવિદેહના મળી ૨ ક્રોડ કેવળી ભગવતે વર્તમાન કાલે વિચરી રહ્યા છે. ચાર શાશ્વત તીર્થકરે–દેવલોક વગેરે સ્થાને શાશ્વત જિનમંદિરમાં જે પ્રતિમાઓ છે, તેમના નામ આ મુજબ છે. ૧ રાષભ, ૨ ચંદ્રાનન, ૩ વારિણ, અને ૪ વધમાન, સહસંકટમાં (૧૯૨૪) એક હજાર ને ચોવિશ પ્રતિમા પાંચ ભરત, પાંચ ઐરવત એ દશ ક્ષેત્રની અતીત, અનાગત અને વર્તમાન ચોવીશીના મળી (૧૦૪૩૨૪=૭૨૦) સાતસે ને વશ પ્રતિમાજી થયા. પાંચ મહાવિદેહમાં ૩૨-૩ર વિજયે છે. તેથી (૩ર૪૫=૧૬૦) પાંચ મહાવિદેહની વિજોના એકસે સાઠ જિનપ્રતિમાજી લેવા. વર્તમાન વીશીના ૨૪ તીર્થકરના પાંચ પાંચ કલ્યાણકો મળી ૧૨૦ કલ્યાણક થાય, તે સંબંધી ૧૨૦ પ્રતિમાજી લેવા. તેમજ ૨૦ વિહરમાનજિનના ૨૦ પ્રતિમાજી તથા ચાર શાશ્વતા તીર્થંકરના ચાર પ્રતિમાજી લેવા. આ રીતે (૭૨૦+૧૦૦+૧૨૦+૨૦૧૪=૧૦૨૪) એક હજાર ને ચોવીશ પ્રતિમાજી સહસકૂટમાં હોય છે. મૌન એકાદશીના (૧૫૦) દેઢ કલ્યાણક પાંચ ભરત અને પાંચ ઐરાવત એ દશ ક્ષેત્રમાં પાંચપાંચ કલ્યાણક લેવા તે આ પ્રમાણે – Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ વિવિધ વિષયરૂ૫-ગુણસંગ્રહ એક જન્મ કલ્યાણક, બે દીક્ષા કલ્યાણક અને બે કેવળ જ્ઞાન કલ્યાણક. એ પાંચ કલ્યાણક દશ ક્ષેત્રમાં લેતાં (૫૪૧૦= ૫૦) પચાસ થાય તેને અતીત, અનાગત અને વર્તમાનકાળ સાથે ગુણતાં (૫૦૩=૧૫૦) દેઢ કલ્યાણક થાય. તેમાં તીર્થકરના ત્રણ નામ લેવા. ત્રણ તીર્થકરના પાંચ કલ્યાણક થાય. એક તીર્થકરના ત્રણ કલ્યાણક અને બે તીર્થકરના એક-એક કલ્યાણક મળી પાંચ થાય. એટલે એક-એક ક્ષેત્રમાં તીર્થકર ત્રણ-ત્રણ એટલે દશ ક્ષેત્રે ત્રણ-ત્રણ લેતા ૩૦ થાય, અતીત, અનાગત અને વર્તમાને ગુણતાં ૯૦ તીર્થકરના દેહ કલ્યાણ કે મૌન એકાદશીના દિવસે થાય છે. એકાદશીના ૩૦૦ કલ્યાણકો ઋષભદેવ, અજિતનાથ, સુમતિનાથ, પદ્મપ્રભપ્રભુ અને સુપાર્શ્વનાથ એ પાંચ. તેને પાંચ ભારત અને રાહત મળી ૧૦ ક્ષેત્રે ગુણતાં ૫૦ થાય. તેને અતીત, અનાગત અને વર્તમાને ગુણતાં (૫૪૧=૫૦૪૩=૧૫૦). દેઢ થાય. અને મૌન એકાદશીના ઉપર કહેલ ૧૫૦ ભેળવતાં ૩૦૦ કલ્યાણક એકાદશીના થાય. પાંચ (૫૦૦) કલ્યાણ વિમલનાથથી માંડીને મનાથ પર્યત ૧૦ જિનેશ્વરને પાંચ પાંચ કલ્યાણક હેવાથી ૧૦ ૪૫-૫૦ થાય. તેને ભરતાદિક દશ ક્ષેત્રે ગુણતાં ૫૦૪૧=૫૦૦ થાય. આ પ્રમાણે ૫૦૦ કલ્યાણુકે લેવા, Page #66 -------------------------------------------------------------------------- ________________ ત્રેશઠ શલાકા પુરુષા ૪ શાશ્વતી આય’ખીલની ઓળીનુ તેર હજાર ગણું (૬) દર્શનના પ (૧) અરિહંતના ૧૨ (૨) સિદ્ધના . (૭) જ્ઞાનના (૮) ચારિત્રના ૧૦ (૩) આચાય ના ૩૬ (૯) તપના (૪) ઉપાધ્યાયના ૨૫ (૫) સાધુના २७ કુલ ૧૩૦ એટલે પહેલા પદની ખાર નવકારવાળી, ખીજા પદની ૮ નવકારવાળી એવી રીતે દરેક પદની મળી ૧૩૦ નવકારવાળી ગણીએ તેા તેર હજાર ગણુણું થાય. અને ગુણેાનુ' તેર હજાર ગણુણુ' ગણવુ હોય તે એકેક ગુણે એક એક નવકારવાળી ગણીએ તે તેર હજાર ગણું થાય. ત્રેસઠ શલાકા પુરુષા ઋષભદેવાદિ ૨૪ તીથ કરી, ૧૨ ચક્રવર્ત્તિઓ, હું ખળદેવ, ૯ વાસુદેવ અને ૯ પ્રતિવાસુદેવ મળી કુલ ૬૩ શલાકાપુરુષ થાય છે. ૧૨ ચક્રવર્તિનાં નામ—૧ ભરત, ૨ સગર, ૩ મઘવા, ૪ સનત્કુમાર, ૫ શાંતિનાથ, ૬ કુંથુનાથ, ૭ અરનાથ, ૮ સુભૂમ, હું મહાપદ્મ, ૧૦ હરિષેણુ, ૧૧ જય અને ૧૨ બ્રહ્મદત્ત ૯ વાસુદેવનાં નામ—૧ ત્રિપૃષ્ઠ, ૨ દ્વિપૃષ્ઠ, ૩ સ્વયંભૂ, ૪ પુરુષાત્તમ, ૫ પુરુષસિંહ, ૬ પુંડરીક, ૭ ૬ત્ત, ૮ નારાયણ ( લક્ષ્મણ) અને ૯ કૃષ્ણ. Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણુ-સ‘ગ્રહ ૯ બળદેવનાં નામ—૧ અચલ, ૨ વિજય, ૩ સુભદ્ર, ૪ સુપ્રભ, ૫ સુદર્શન, ૬ આનંદ, છ નંદન, ૮ રૂપ (રામ) અને ૯ રામ (ખલદેવ ). ૫૦ ૯ પ્રતિવાસુદેવનાં નામ—૧ અગ્રીવ, ૨ તારક, ૩ મેરક, ૪ મધુ, ૫ નિશુભ, ૬ મહીન્દ્ર, છ પ્રહ્લાદ, ૮ રાવણ અને હું જરાસંધ, એ પ્રમાણે ૨૪+૧૨+૯+૯+=૬૩ શલાકાપુરુષા થાય છે. ૬૩ શલાકાપુરુષના માતા-પિતા–જીવ વગેરે ૬૩ શલાકાપુરુષના પિતા પર—ખલદેવ અને વાસુદેવના પિતા એક જ હેાય છે. એટલે હું એછા. તેમજ શાંતિનાથ, કુંથુનાથ અને અનાથ એ ત્રણ તીર્થંકર અને ચક્રવર્તી હતા. તેથી એ ત્રણ ઓછા એટલે કુલ ૧૨ ઓછા થવાથી ૫૧ થાય, જ્યારે મહાવીરસ્વામીના ગર્ભ પરાવત્તનની અપેક્ષાએ માતપિતા એ ગણીએ તેા પર પિતા થાય. ૬૩ શલાકાપુરુષની માતા ૬૧—શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એ ત્રણ તીથંકર તથા ચક્રવત્તી હાવાથી ૩ ઓછા કરવાથી ૬૦ થાય. જ્યારે મહાવીરસ્વામીના ગર્ભપરાવત્તનની અપેક્ષાએ એ માતા થયા તેથી ૬૦+૧=૬૧ થાય. ૬૩ શલાકાપુરુષના શરીર ૬૦—શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એક જ ભવમાં તીર્થંકર અને ચક્રવર્તી થવાથી ૩ એછા ગણવાથી ૬૦ શરીર થાય. ૬૩ શલાકાપુરુષના જીવ પ૯—ત્રણ તીથ'કરા (૧૬૧૭–૧૮ મા ) તીથ કર તથા ચક્રવર્તીપદ પામ્યા તેથી તે ત્રણ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬૩ શલાકાપુરુષના માતા-પિતા-૧ વગેર પર્વ આછા, તેમજ શ્રી મહાવીરસ્વામીને જીવ વાસુદેવ થયેલ, તેથી તે એક એછા એમ કુલ ૪ એછા થવાથી જીવ ૫૯ થાય. તીથકરા પાંચે ય વર્ણના હૈાય છે. ચક્રવર્તી સુવર્ણ વણુ - વાળા હાય છે. વાસુદેવ શ્યામ હાય છે. મળદેવ ઉજજવલ હાય છે. ૬૩ શલાપુરુષાની ગતિ— (૧) દરેક તીથ કરા ાક્ષમાં જાય છે. (૨) ચક્રવર્તીઓમાં—(અ) સુભૂમ અને બ્રહ્મદત્ત સાતમી નરકમાં ગયા. (બ) મઘવા અને સનત્કુમાર ત્રીજા દેવલાકમાં ગયા. (૬) ખાકીના ૮ મેાક્ષમાં ગયા. (૩) વાસુદેવામાં— (૪) પહેલા વાસુદેવ સાતમી નરકમાં. (લા) ૨-૩-૪-૫-૬ વાસુદેવ ટ્રી નરકમાં. (૬) સાતમા વાસુદેવ પાંચમી નરકે ગયા. () આઠમા અને નવમા વાસુદેવ ત્રીજી નરકમાં ગયા. (૪) પ્રતિવાસુદેવામાં-(અ) ૧ લા સાતમી નરકમાં. (બ) ૨-૩-૪-૫-૬ છઠ્ઠી નરકમાં. (૬) સાતમા પાંચમી નરકમાં. () ૮–૯ માં ચાથી નરકમાં, Page #69 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ (૫) બળદેવોમાં– (૪) આઠ બળદેવે મોક્ષમાં ગયા છે. . (ભા) નવમા બળદેવ બ્રહ્મદેવલોકમાં ગયા છે. તીર્થકરદેવોના માતા-પિતાની ગતિ (૧) ભગવાનના પિતાની ગતિજ કષભદેવ ભગવાનના પિતા-નાગકુમારમાં. ૨ થી ૮ ભગવાનના પિતા ઈશાન દેવલોકમાં. ૨ ૯ થી ૧૬ ભગવાનના પિતા સનસ્કુમાર દેવલેકમાં ૬ ૧૭ થી ૨૪ ભગવાનના પિતા મહેન્દ્ર દેવલોકમાં. (૨) ભગવાનના માતાની ગતિ ૧ ૧ થી ૮ ભગવાનની માતા મેક્ષમાં. આ ૯ થી ૧૬ ભગવાનની માતા ત્રીજા દેવલોકમાં. ૬ ૧૭ થી ૨૪ ભગવાનની માતા ચેથા દેવલોકમાં. તપ ચિંતવાણુને કાઉસ્સગ્ન રાઠય પ્રતિક્રમણમાં-આયરિય ઉવજઝાએ સૂત્ર કહ્યા પછી કરેમિભતે ઈચ્છામિ ઠામિત્ર અને અન્નત્થ૦ સૂત્ર કહ્યા પછી મુખ્યપણે તપ ચિંતવવારૂપ તપચિંતવણીને કાઉસગ્ન કરવામાં આવે છે (જેઓને ન આવડે તે ૧૬ નવકાર ગણે છે) તે તપ-ચિંતવન (પ્રશ્ન અને ઉત્તરરૂપે) આ પ્રમાણે થાય છે – રાજગૃહી નગરીમાં નાલંદા પાડામાં પ્રભુ મહાવીરસ્વામીએ છદ્યસ્થપણે છ માસી તપ કરેલ તે ત૫ હે ચેતન ! તારાથી થશે? મારી શક્તિ નથી અને પરિણામ નથી. Page #70 -------------------------------------------------------------------------- ________________ તપ ચિંતવણીના કાઉસ્સગ્ગ તેમાંથી પાંચા થશે ? શક્તિ નથી તેમાંથી કા નથી તેમાંથી ઉણા થશે ? શક્તિ પંદરા થશે ? શક્તિ નથી તેમાંથી વીશ ઉણા થશે ? શક્તિ નથી તેમાંથી પચ્ચીશ ઉણા થશે ? શક્તિ તેમાંથી ૨૬-૨૭-૨૮-૨૯ થશે ? શક્તિ પાંચ માસી તપ થશે ? શક્તિ નથી નથી નથી ઉણા થશે ? શક્તિ નથી તેમાંથી પાંચ તેમાંથી શ નથી તેમાંથી દર ઉણા થશે ? શક્તિ ઉણા થશે ? શક્તિ વીશા થશે ? શક્તિ નથી તેમાંથી નથી નથી તેમાંથી પચીશ ઉણા થશે ? શક્તિ તેમાંથી ઓગણત્રીશ ઉણા થશે ? શક્તિ નથી ૫૩ પરિણામ નથી. પરિણામ નથી. પરિણામ નથી. પરિણામ નથી. પરિણામ નથી. પરિણામ નથી. પરિણામ નથી. પરિણામ નથી. પરિણામ નથી. પરિણામ નથી. પરિણામ નથી. પરિણામ નથી. પરિણામ નથી. એવી રીતે ચાર માસ થશે ? તે યાવત્ ૨૯ સુધી કહેવુ. ત્યારપછી ત્રણ માસથી અઢી માસ સુધી પાંચ-પાંચ ઉણા કરવા. પછી એ માસથી પાંચ-પાંચ ઉણા કરવા. દોઢ માસ સુધી ખેલવા. પછી ઢેઢ માસથી પાંચ-પાંચ ઉણા કરતા માસખમણુ સુધી ઉતરવું, પછી માસખમણથી મેએ ઉપવાસ ઉતરતા ચૌદ ઉપવાસ સુધી ખેાલવા. પછી એક ઉણા કરતાં તેર ઉપવાસ થશે. પછી હું ચેતન ! ચેાત્તીસ ભત્ત' થશે? શક્તિ નથી પરિણામ નથી. એ રીતે ખત્રીશ-ત્રીશ-અઠ્યાવીશ યાવત્ ખએ ઉતરતા દશ ભક્ત સુધી ઉત્તરવું. પછી અર્જુમભત્ત, ઝૂલત્ત, ચેાથભત્ત', ઉપવાસ યાવત્ નીવી-એકાસણુ, ખીયાસણું, અવતૢ, પુરિમટ્ટુ, સાઢપારિસી, પેરિસી, નવકારશી સુધી ઉતરતા જ્યારે Page #71 -------------------------------------------------------------------------- ________________ પ૪ શ્રી જિનેન્ટાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ જે દિવસે જે પચ્ચકખાણ કરવાનું હોય તે આવે ત્યારે શક્તિ છે ને પરિણામ છે એમ કહેવું. વિશેષ એ છે કે-પૂર્વે એકીસાથે જેટલું તપ કરેલ હોય અને તે દિવસે તે તપ ન કરવાનું હેય તે “ શક્તિ છે પણ પરિણામ નથી” એમ કહેવું અને જે તપ કરવું હોય ત્યાં “શક્તિ છે ને પરિણામ પણ છે” એમ કહેવું અને કાઉસગ્ગ પર. આ તપચિંતવણીને કાઉસગ્ગ મનની શુદ્ધતાથી મનની એકાગ્રતાપૂર્વક કરવાથી છમાસી તપને લાભ થાય છે. ચાગની આઠ દૃષ્ટિ ગિ સંબંધિ દષ્ટિ, યોગમાર્ગને અનુસરતી દષ્ટિ તે યોગ દષ્ટિ કહેવાય. તે આઠ છે. ૧ મિત્રા, ૨ તારા, ૩ બલા, ૪ દિપ્રા, ૫ રિસ્થરા, ૬ કાન્તા, ૭ પ્રભા અને ૮ પરા. ૧ મિત્રાદષ્ટિ–આ દષ્ટિનું મુખ્ય લક્ષણ સર્વ જગત પ્રત્યે મિત્રભાવ હેવાથી તેનું મિત્રા નામ યથાર્થ છે. આ દષ્ટિમાં જે દર્શન-સત શ્રદ્ધાવાળે બંધ હોય છે, તે મંદઅલ્પશક્તિવાળો હેવાથી તૃણ-અગ્નિકણની ઉપમા ઘટે છે. જેમ ઘાસના અગ્નિને પ્રકાશ ઈષ્ટ પદાર્થનું દર્શન કરાવવા સમર્થ થતું નથી. તેમ આ દષ્ટિને બેધ પરમાર્થથી ઈષ્ટપદાર્થનું દર્શન કરાવી શકતું નથી. તૃણના અગ્નિ સર અલ્પ બોધ હોય. પાંચ યમ ( અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ) પ્રાપ્ત થાય, દાનાદિ શુભ કાર્યોમાં આળસ ન થાય, બીજા દર્શનીઓના તથાપ્રકારના ભાવે દેખી ઢષ ન Page #72 -------------------------------------------------------------------------- ________________ - पप પગની આઠ દૃષ્ટિ ઉપજે, ગનાં બીજ આ દષ્ટિમાં ગ્રહણ કરે, શ્રી જિનેશ્વરદેવને શુદ્ધ પ્રણામ કરે. ભાવાચાર્યની સેવા કરે. સંસારથી ઉદાસીનતા; તેજ મોક્ષ પ્રાપ્તિ કરાવનાર છે એમ જાણે. દ્રવ્ય અભિગ્રહનું પાલન કરે. આગમવિધિપૂર્વક દાનાદિ આપે. બહુમાનપૂર્વક પુસ્તકે લખાવે. સિદ્ધાંત લખાવવામાં તથા જિનબિંબના પૂજ. નમાં દ્રવ્યાદિ સામગ્રી આપવામાં સાવધાન હોય. સિદ્ધાંતની વાચના આપનારને યોગ મેળવવા ઉદ્યમ કરે. વાચના આદિ પ્રાંચ પ્રકારને સ્વાધ્યાય કરે. ભાવ-આસ્થાદિકના કારણે વધારે તેના ચિંતવન અને ભાવનાની ચાહના કરે. કેગના અંગની કથા સાંભળી રોમાંચિત શરીરયુક્ત થાય. આવા બાહ્ય સંગે મળવાથી વેગનું અવંચકપણું પ્રાપ્ત થાય. તેથી ધર્મનેહ પામે. ઉત્તમગુરુને યોગ પામી વંદનાદિ ક્રિયા કરે, તેનાથી મનના વિશુદ્ધપણારૂપ ગ અવંચક, વચન અને કાયાને નિરવઘ પ્રવર્તાવવારૂપ કિયા અવંચક અને કષાયાદિની હીનતા થવાથી શુભગતિ પ્રમુખ ફલની પ્રાપ્તિરૂપ ફળ અવંચક પણ થાય અહિં અપૂર્વકરણના સમીપપણાથી સ્થિતિ અને રસમાં મંદપણે મિથ્યાત્વ ગુણસ્થાને હેય. - ૨ તારાદષ્ટિ આ દષ્ટિમાં બોધ ગેમય–અગ્નિછાણના અગ્નિ સરખે બોધ હોય છે. જેમ છાણાને અગ્નિ ધીમે ધીમે વધે તેમ બધ વધતો જાય. તેનાથી મન નિર્મળ રહે, સંતોષ પ્રાપ્ત થાય, તપ કરે, વાધ્યાય કરે, પરમાત્માનું ધ્યાન કરે. પાંચ યમ પાળે, ક્રિયામાં ઉદ્વેગન પામે, ગુણતત્વની જિજ્ઞાસા Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ થાય. કદાહ ન હોય, આ દષ્ટિમાં વત્તતે પ્રાણુ ગકથામાં બહુ પ્રેમ ધારણ કરે. આત્માને અનુચિત કાર્ય ન કરે. કોઈને સમજાવ્ય સમજે. પિતાનાથી અધિક ગુણવંતને વિનય કરે, પિતાનામાં ગુણહીનતા જુએ. સંસારના ભયથી ત્રાસ પામે, શિષ્ટ પુરુષના વચનને પ્રમાણ કરે. ખેટે આડંબર ન કરે. ૩ બલાદષ્ટિ આ દષ્ટિમાં શાસ્ત્રશ્રવણથી કાષ્ઠના અગ્નિ સરખે દઢ બાધ હોય. સિદ્ધાંત સાંભળવાની તીવ્ર ઈચ્છા કરે, જેમ કેઈ યુવાન પુરુષ ધનાઢ્ય અને સુખી હોય, વળી સુંદર સ્ત્રીએ યુક્ત હોય, તે જેમ દેવ-ગાંધર્વના ગીત-ગાન શ્રવણ કરવાની ચાહના કરે તેવી રીતે આ દષ્ટિવંત પ્રાણી તત્વજ્ઞાનશ્રવણની ચાહના કરે, વળી આ દષ્ટિવાળા વિનયવંત પણ હોય, શાશ્રવણથી હર્ષ પામે, શરીરે રોમાંચિત થાય. આ દૃષ્ટિમાં વતાં ધર્મકાર્યમાં પ્રાયઃ અંતરાય ન થાય. કારણ કે આ દષ્ટિમાં અનાચારને ત્યાગ હોય છે. - ૪ દીપ્રાદષ્ટિ–આ દષ્ટિમાં દીપકની પ્રભા સરખો બેધ હોય છે. મતલબ કે સૂકમ બેધ હોય છે. આ દષ્ટિમાં વર્તતે પ્રાણી ધર્મને માટે પ્રાણને તજે છે, પણ પ્રાણુત સંકટમાં પણ ધર્મને તજે નહિ. સંસાર ઉપર વિરાગભાવ ધારણ કરે, ભવાભિનંદિપણાને ત્યાગ થાય, ગુરુભક્તિ કરનારે બને. આ દષ્ટિમાં પણ સમકિત નહિ હોવાથી સૂમ બાધ ન હોય. છતાં પરિણામ ઘણા ઊંચા હોય છે. ઉપરની ચાર દષ્ટિમાં સમ્યકૃત્વ હેતું નથી. - પ સ્થિરાઇધિ થવાથી આ દષ્ટિમાં સમ્યગ્દર્શન Page #74 -------------------------------------------------------------------------- ________________ ગની આઠ દષ્ટિ નિત્ય હોય તે રત્નની કાંતિ સમાન હેય, લેશમાત્ર બ્રાન્તિ ન હોય. તત્વાર્થરૂપ સૂક્ષમધનું યથાર્થ જ્ઞાન હોય. સરળ બુદ્ધિ હોય. આ દષ્ટિવંત પ્રાણીને સંસારની સર્વ ચેષ્ટા બાળકેએ બનાવેલા ધૂળના ગૃહની જેમ અસત્ય ભાસે છે. નીચે મુજબ ગુણે પ્રગટ થાય છે. ચંચળતા ચાલી જાય છે. સ્થિરતા પ્રગટે છે પ્રાયાગ રહિત હેય. મળ-મૂત્ર ઓછા થાય, ભવ્યતા સુંદર દેખાય. કંઠ સુંદર થઈ જાય. દરેક જીવ ઉપર મિત્રતા રહે. પાંચ ઈન્દ્રિએના વિષયમાં આસક્ત ન થાય. ધમને પ્રભાવ વિસ્તારે. શરૂ કરેલું કાર્ય પૂર્ણ કરવાની ધીરતા હોવાથી ઈચ્છિત વસ્તુ મેળવી શકે. મનુષ્યને પ્રિય લાગે. ઉદયમાં આવેલા સુખ દુઃખ આવતા દબાઈ જતા નથી. મારા-તારાપણું નીકળી જાય. સમસ્ત વિશ્વને કુટુંબ જ માને. આ દષ્ટિમાં તત્ત્વજ્ઞાનને જ સાર માને અને સંસારના સર્વ ઉપાય-પ્રપંચને અસાર માને, દર્શન મોહિનીય કર્મના ક્ષપશમ અથવા ઉપશમથી આ દષ્ટિ હોય છે. ૬ કાંતાદષ્ટિ–આ દષ્ટિમાં આકાશના તારા સરખે જ્ઞાનનો પ્રકાશ હોય. જેમ તારાના પ્રકાશને અભાવ થતું નથી, તેમ જ્ઞાનને અભાવ થતું નથી, તત્વની જ વિચારણા હોય છે. તત્વ ઉપર દઢ ધારણા હેય, અન્યકૃત (મિથ્યાકૃત) ની લેશમાત્ર વાસના ન હોય. જેમ પતિવ્રતા સ્ત્રીનું મન ઘરના અન્ય કાર્યો કરવા છતાં પણ પિતાના પતિ સાથે જોડાયેલું હોય, તેમ કાંતા દષ્ટિવાળે Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ પ્રાણ સંસારમાં રહ્યો થક સર્વ કાર્ય કરે, તે પણ તેનું મન અરિહંત ભગવંતે પ્રરૂપેલા ધર્મમાં જ જોડાયેલું હોય, સંસારના કાર્યોમાં આસક્તિ ન હોય. સમ્યજ્ઞાનના જ આદરવાળે હેય. તેથી ધર્મમાં વિન કરનાર કારણોને નિવારણ કરે, વિષયાદિકમાં પિતાનું મન ન જેડે. તેથી તેને ભેગ પણ સંસારના હેતુભૂત થતા નથી. માયાનું ઉલ્લંઘન કરે, જ્ઞાન અને શ્રદ્ધાએ યુક્ત હેવાથી ભવપ્રપંચમાં ફસાય નહિ, ઇંદ્રિચેના ભાગને ખરાબ જાણે. યોગમાં સ્થિર થાય છે. અહિં રોગનું ધારણું અંગ પ્રાપ્ત થાય છે. કોઈપણ ધ્યેય પ્રદેશને ૪૮ મીનીટ ધારી રાખે છે. ચિત્તની એકાગ્રતા કરવી તે ધારણ કહેવાય. આવા સ્થિરતાવાળા રોગીને જોઈને સર્વને સ્વાભાવિક પ્રેમ આવે છે. ૭ પ્રભાષ્ટિ–આ દષ્ટિમાં બેધને પ્રકાશ સૂર્યની પ્રભા સરખે હેય. અર્થાત્ સૂર્યને પ્રકાશ જેમ અંધકારને નાશ કરે, તેમ આ દષ્ટિવંત પ્રાણ અજ્ઞાનને નાશ કરે. આ દષ્ટિમાં યાન પ્રિય હોય. તત્વને આદર હોય, રોગ ન હોય, સુખની પુષ્ટિ હેય, “પરપુદ્દગલાદિકને વશવર્તીપણું તે જ દુઃખનું લક્ષણ છે, અને આત્મસ્વભાવમાં જ વર્તવું તે સુખનું લક્ષણ છે” એ પ્રમાણે આ દષ્ટિમાં આત્મગુણથી પરમાનંદ સુખ પ્રગટે છે. આ દષ્ટિમાં પ્રાણુને નિર્મળ બેધને પ્રકાશ થવાથી નિરંતર ધર્મધ્યાન અને શુકલધ્યાન સાચા હોય. આત્મા મેક્ષના પરિણામવાળો આ દષ્ટિમાં હોય છે. અહિં વેગનું સાતમું અંગ ધ્યાન પ્રાપ્ત થાય છે. પરાષ્ટિ–આ દષ્ટિ મુખ્યપણે આત્મસમાધિરૂપ છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ગની આઠ દૃષ્ટિ પહે આમા સ્વ-સ્વભાવમાં પૂર્ણ પણે પ્રવર્તે છે, બેધને પ્રકાશ સંપૂર્ણ ચંદ્રમા જે નિર્મળ અને પ્રશાંત હોય છે. આ દષ્ટિમાં પ્રવર્તતે યેગી નિરતિચારપણે પ્રવર્તે છે. કેઈપણ વખત અતિચારાદિમાં પ્રવતે નહિ. શરીરને ગંધ ચંદન સમાન હોય, વચન પણ શીતળ હેય, ક્ષમાદિક ધર્મ સહજ રીતે હેય. પરગુણની વાંછા ન કરે. સંસારના આસંગથી રહિત હોય. સર્વ ક્રિયા આત્માના ગુણ માટે થાય, તે ક્રિયા એવી છે કે જે અક્રિય ગુણને સાધે. અપૂર્વકરણાદિ ગુણસ્થાનકના કારણ સાધતા અનુક્રમે આ દષ્ટિમાં મુનિરાજ કેવલજ્ઞાનને પામે. આ દષ્ટિવાળા આત્માનું જીવન પૂર્ણ આત્મસ્પશી હેય, સમસ્ત લબ્ધિના ફળના ભેગી થાય. ભવ્યજીને અત્યંત ઉપકારી થાય. પિતે સગી ગુણસ્થાને વર્તી, અગી ગુણસ્થાને અગી પદ લહી સિદ્ધિ પામે. સર્વ કર્મરૂપ શત્રુઓ ક્ષય કરતાં ગાદિ સર્વ વ્યાધિએને પણ નાશ કરે. એ પ્રમાણે સર્વ ઈચ્છા પૂર્ણ થવાથી કેવળ આત્મ સ્વરૂપમાં લીન થવાથી એકરૂપતા પામે, સંપૂર્ણ સુખ પામે. અને પૂર્ણ આત્માનંદી થાય. આ આઠ દષ્ટિનું વિશેષ વિવેચન જાણવાને ઈરછુક જનેએ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કૃત આઠ દૃષ્ટિની સઝાય તથા આ૦ શ્રી હરિભદ્રસૂરિ કૃત રોગ દૂષ્ટિ સમુચ્ચય ગ્રંથનું અધ્યયન કરવું જરૂરી છે. ૫ આગમે જૈન ધર્મના મુખ્ય ને આગમ કહેવાય છે. તેની સંખ્યા પીસ્તાલીશ છે. ૧૧ અંગે, ૧૨ ઉપાસે, ૧૦ પન્ના Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ ૬ છેદ સૂત્રે, ૪-મૂળ સૂત્ર અને ૨ ચૂલિકા સૂત્ર એ રીતે કુલ ૪પ થાય છે. ( ૧૧ અંગસૂત્રો–૧ આચરાંગ સૂત્ર, ૨ સૂયગડાંગસૂત્ર, ૩ ઠાણાંગ સૂત્ર, ૪ સમવાયાંગ સૂત્ર. ૫ ભગવતી સૂત્ર, ( વિવાહ પન્નત્તી) ૬ જ્ઞાતા ધર્મકથા સૂત્ર, ૭ ઉપાસક દશાંગ સૂત્ર, ૮ અંતગડ દશાંગ સૂત્ર, ૯ અણુત્તરવવાઈ સૂત્ર, ૧૦ પ્રશ્ન વ્યાકરણ સૂત્ર, ૧૧ વિપાક સૂત્ર. આ અગિયાર અંગોમાંથી આચારાંગ અને સૂયગડાંગ સૂત્રની ટીકા આ૦ શ્રી શીલાંકાચાયૅ બનાવી છે. અને બાકીના સૂત્રેની ટીકા આ. શ્રી અભયદેવસૂરિજી મ. તેમજ આ શ્રી મલયગિરિજીએ બનાવેલી છે. અગીયાર અંગના મૂળ શ્વેકેની સંખ્યા ૩૫૬૫૯, અને ટીકાના લેકે ૭૩૫૪૪, ચૂણિના શ્લેકે ૨૨૭૦૦, નિયુક્તિની લેક સંખ્યા ૭૦૦ મળી કુલ સંખ્યા ૧૩ર૬૦૩ છે. ૧૨ ઉપાંગ સૂત્રો-૧ ઉવવાઈ સૂત્ર, ૨ રાયપણી સૂત્ર, ૩ જીવાભિગમ સૂત્ર, ૪ પન્નવણા સૂત્ર, ૫ સૂરપન્નત્તિ સૂત્ર, ૬ જબૂદીવ પન્નત્તિ સૂત્ર, ૭ ચંદપન્નત્તિસૂત્ર, ૮ કમ્પિયા સૂત્ર, (નિરમાવલી), ૯ કલ્પવયંસિયા સૂત્ર, ૧૦ રૂપિયા સૂત્ર, ૧૧ પફચૂલિયા સુત્ર, અને ૧૨ વદિશા સૂત્ર. બાર મૂળ ઉપાંગ સત્રની શ્લેક સંખ્યા ૨૫૪૨૦ છે, ટીકાની ૬૭૯૩૬, લઘુ ટીકા ૬૮૨૮, ચૂર્ણિ ૩૩૦૭ એમ બધાની મળીને કુલ ગ્લૅક સંખ્યા ૧૦૩૫૪૪ છે. ૧૦ પયન્ના-૧ ચઉસરણ પયને, ૨ આઉરપચ્ચકખાણ સૂર, ૩ ભરપરિન્ના, ૪ સંથારગ પયને, ૫ તદુલ યાલિય તા " '' Page #78 -------------------------------------------------------------------------- ________________ અઢાર ભાર વનસ્પતિ ૬૧ પચને, ૬ ચંદાવિજય પયને, ૭ દેવિંદસ્થવ પય, ૮ ગણિવિજજા પયનને, ૯ મહા પચ્ચકખાણ સૂત્ર અને ૧૦ વીરસ્થવ સૂત્ર. દશ પન્નાની મૂળ ગાથાઓ કુલ ૨૩૦૫ છે. ૬ છેદ સૂત્રો–૧ નિશીથ, ૨ મહાનિશીથ, ૩ બૃહકલ્પ, ૪ વ્યહારસૂત્ર, ૫ દશાશ્રુતસ્કંધ અને ૬ જીતકપસૂત્ર. આ સુત્રની મૂળ કુલ ગાથાઓ ૨૧૭૬૨૩ છે. ચાર મૂળ સુ– આવશ્યક સૂત્ર, ૨ દશવૈકાલિક સૂત્ર ૩ પિંડનિયુક્તિ-ઘનિયુક્તિ, ૪ ઉત્તરાધ્યયન સૂત્ર આમાં મૂલની કુલ ગાથા ૨૨૦૬૦૦ છે. બે ચૂલિકા સૂત્ર–૧ નંદીસૂત્ર, ૨ અનુગદ્વાર સત્ર, આ બને સૂત્રની કુલ ગાથા ૨૭૦૪૭ છે. આ રીતે આગમ સંખ્યા ૪પ થાય છે. દશ વસ્તુ અનંતી છે ૧ સિદ્ધ, ૨ નિગેટ, ૩ કાલ, ૪ પુદગલ, ૫ આકાશ ૬ અલેક, ૭ કેવલજ્ઞાન, ૮કેવલદર્શન, વનસ્પતિ અને ૧૦ પરમાણુ. અઢાર ભાર વનસ્પતિ चत्वारः पुष्पिता भाराः अष्टौ च फलसंयुताः। वल्लयो भारषट्कं च वासुदेवेन कीर्तितम् ॥ ૪ ભાર કુલ, ૮ ભાર ફલ, ૬ ભાર વેલડી મળીને ૧૮ ભાર વનસ્પતિ થાય. Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ જિનેશ્વરદેવ અઢાર દોષ રહિત હોય તે દોષોનાં નામ ૧ દાનાંતરાય, ૨ લાભાંતરાય, ૩ ભેગાંતરાય, ૪ ઉપગાંતરાય, ૫ વયતરાય, ૬ હાસ્ય, ૭ રતિ, ૮ શોક, ૯ અરતિ, ૧૦ ભય, ૧૧ દુર્ગા , ૧૨ કામ, ૧૩ મિથ્યાત્વ, ૧૪ અજ્ઞાન, ૧૫ નિદ્રા, ૧૬ અવિરતિ, ૧૭ રાગ અને ૧૮ શ્રેષ આ અઢાર દોષ રહિત વીતરાગ ભગવંત હોય છે.. ૨૫૦ અભિષેક તીર્થકર દેવના જન્મ સમયે ઇંદ્રાદિક દેવ ભગવંતને મેરગિરિ પર લઈ જઈને જુદા જુદા ૨૫૦ અભિષેક કરે છે. દરેક અભિષેક ૬૪૦૦૦ કળશને હોય છે. ૬૪૦૦૦૪૨૫= ૧૬૦૦૦૦૦૦ કુલ કળશને અભિષેક થાય. દર અભિષેક ૬૨ ઇંદ્રના. ૪ લેકપાલના. » ૬૬ ચંદ્રના. ૬૬ સૂર્યના. ૧ ગુરુસ્થાનકદેવને. સામાનિકદેવને. સૌધર્મ-ઇશાનની ઇદ્રાણીઓને ૧૦ છે. અસુરની ૧૦ ઇંદ્રાણના. નાગકુમારની ૧૨ ઈંદ્રાણુના. વ્યંતરની ઈંદ્રાણુના. તિષીની ઈંદ્રાણુના. ત્રણ પર્ષદાને. ૮ - ૧ ) ૧૨ ) - - Page #80 -------------------------------------------------------------------------- ________________ છ દશનનાં નામ કટકપતિને અંગરક્ષકને. પરચુરણ સુરને. ૨૫૦. એ પ્રકારે કુલ ૨૫૦ અભિષેક થાય. ચાર અનુગ ૧ દ્રવ્યાનુયેગ-સિદ્ધાંત-તત્વજ્ઞાન સંબંધી જ્ઞાન જેમાં આવે તે. ૨ કથાનુયોગ–મહાપુરુષની કથાઓ જેમાં હેય તે.. ૩ ચરણ-કરણનુયોગ-ચારિત્ર અને ક્રિયા સંબંધી જ્ઞાન જેમાં આવે તે. ૪ ગણિતાનયોગ–ગણિતને તથા તિષને વિષય જેમાં આવે તે. છ દર્શનેનાં નામ ૧ જેનદર્શન, ૨ બૌદ્ધદર્શન, ૩ નિયાયિકદર્શન ૪ સાંખ્યદર્શન, ૫ વૈશેષિક દર્શન અને ૬ મીમાંસાદર્શન. પાંચ પ્રકારનાં દાન ૧ સુપાત્રદાન-કંચન-કામિનીના ત્યાગી પંચ મહાવ્રતધારી સાધુ-સાધ્વીજી મહારાજને આપવું તે. ૨ અનુકંપાદાન-દીન-ગરીબ ઉપર દયા લાવવી અને તેને . . . . જે આપવું તે.. . Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી જિતેન્દ્રાગમ–વિવિધ–વિષયરૂપ–ગુણુ–સ‘ગ્રહ ૩ અભયદાન-શરણે આવેલાનું રક્ષણ કરવુ કાઇપણ જીવને મરણના ભયથી અચાવી લેવા તે. ૪ ઉચિતદાન-વ્યવહારથી જે સંબધીઓને અપાય તે. ૫ કીર્તિદાન—જે દાનથી જગતના લેાકેા વખાણ કરે, જે દાનને જગતના લેાકેા જોઇ શકે તે. દાનનાં પાંચ ભૂષણા ૧ પાત્રને દેખી દાતારની આંખમાં હર્ષના આંસુ આવે તે. ૨ પાત્રને ઢેખી દાતારની રામરાજી વિકસ્વર થાય. ૩ પાત્રને દેખી બહુમાનની લાગણી ઉત્પન્ન થાય. ૪ પાત્રને દેખી તેમની અનુમેાદના કરે. ૫ પાત્રને દેખી મીઠા વચનેાથી ખેલાવે. દાનનાં પાંચ દૂષ્ણા ૧ દાન આપવાંમાં જરાપણુ આદર જાય નહિ. ૨ દાન આપતાં વિલંબ કરે. ૩ દાન આપતાં કડવાં વચન મેલે. ૪ દાન આપતાં માઢું ચડાવે, ૫ દાન આપીને પાછળથી પશ્ચાત્તાપ કરે. સાત ભયાનાં નામ ૧ આલેકભય, ૨ પરલેાકભય, ૩ આદાનભય, ૪ અકસ્માતભય, પ આજીવિકાલય, ૬ મરણભય અને છ અપયશભય, Page #82 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારની ક્રિયાનાં નામ - પાંચ પ્રકારની ક્રિયાનાં નામ ૧ વિષક્રિયા આભવના સુખ માટે જે ક્રિયા કરવામાં આવે તે. ૨ ગરલક્રિયા–પરભવના સુખ માટે જે ક્રિયા કરવામાં આવે તે. ૩ અનુષ્ઠાનક્રિયા–ઉપયોગ વિના જે ક્રિયા કરવામાં આવે તે. ૪ તદ્દનુકિયા-સમજણસહિત, પરંતુ વીર્યના ઉલ્લાસ વિના જે ક્રિયા કરવામાં આવે તે. ૫ અમૃતકિયા-સમજસહિત અને વીર્યના ઉલ્લાસસહિત જે ક્રિયા કરવામાં આવે તે. એક રાજનું પ્રમાણ ૩, ૮૧, ૧૨, ૯૭૭ મણને એક ભાર થાય. એવા એક હજાર ભારને લોઢાનો ગાળો હોય, તેને સુધમાં દેવકથી કેઈ દેવ પૃથ્વી ઉપર નીચે પડતું મૂકે, તેમાં તે ગોળાને આવતાં છ માસ, છ દિવસ, છ પહેર, છ ઘડી અને છ પળ એટલે કાળ લાગે, અને તે ગાળો ઘનઘાત-તનવાતથી હણાત નીચે આવતા સોપારી જેટલો થઈ જાય અને નીચે પડે. એટલા ક્ષેત્ર પ્રમાણને એક રાજ કહેવાય છે. ક્યા જીવનું કેટલું ઝેર હોય? વિછીમાં સે જનનું, દેડકામાં ૩ર જનનું, સર્ષમાં લાખ જનનું, મનુષ્યમાં અઢી દ્વીપનું ઝેર હોય. એટલે જે જગ્યાએ ડંખ દીધે હેય ત્યાંથી ઉપર કહ્યા પ્રમાણે ઉંચું ઝેર ચડે. સમજવા લાયક વસ્તુ સૂર્ય ને ચન્દ્ર બે વટેમારું કહેવાય.. યૌવન ને ધન બે પરોણા કહેવાય. Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ જીવ ને પવત બે પરદેશી ગણાય. સંતેષી ને શીલવાન બે સાધુ કહેવાય. અન્ન ને પાણી બે છત્ર કહેવાય. સાધુ ને જળ બે નિર્મળ કહેવાય. બકરે ને માંકડ બે ગરીબ કહેવાય. દીકરીને બાપ ને કરજદાર એ બે હાર્યા કહેવાય. સાત ના વિચાર ૧ નગમનય, ૨ સંગ્રહનય, ૩ વ્યવહારનય, ૪ ઋજુસૂત્રનય, ૫ શબ્દનય, ૬ સમભિરૂઢનય, અને ૭ એવંભૂતનય. એ સાત નય છે. ૧ નૈગમનય–આ નય પદાર્થના અંશને ગ્રહણ કરે છે. જેમકે નિગદના જીવને અંશ જ્ઞાન છે, છતાં તેને જ્ઞાન કહે વાય છે. તેમ જેમાં જેમાં અંશ વસ્તુની સત્તા હોય તો પણ તેમાં આખું માને, તે નિગમનયને મત છે. જેમ માટી છે, પણ તેમાં ઘટ થવાની સત્તા છે, તેથી તેમાં ઘટ માને છે. તે નગમનય ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળને માને છે. ૨ સંગ્રહનય–આ નય સત્તાગ્રાહી છે. એટલે દરેક જીવ સત્તામાં સરખા છે. સામાન્ય માત્રને ગ્રહણ કરવાવાળું જ્ઞાન સંગ્રહનમાં છે. એટલે સંપૂર્ણ વિશેષપણું સરખું હેય એટલે નગમનની જેમ ન માને. જેમ એકઠી કરેલી વસ્તુ, બગીચો, સેના, ફેજ તેમ ઘરની સામગ્રી એકઠી કરેલી હોય તે ઘર માને. ૩ વ્યવહારનય–બાહ્યગુણગ્રાહી સંગ્રહનય જેમ માને તેમ ન માને, પણ ઘરની ક્રિયા શરૂ થાય તે જ ઘર માને. Page #84 -------------------------------------------------------------------------- ________________ સાત નયેાના વિચાર ૬૭ એટલે વ્યવહાર ભાષાને સત્ય માને. જેમ કાઈ ગામ જતું હાય અને સામે ગામ દેખાય, ત્યારે ખેલે કે-‘ ગામ આવ્યું ’ તે વ્યવહાર. ગામ નહિ' આવ્યાં છતાં જનાર ગામ નજીક આવેલ છે. તેથી તે વ્યવહારનયથી સત્ય કહેવાય. ૪ ઋજીસૂત્રનય—આનય હુંમેશા વતમાનકાળની ક્રિયાને ગ્રહણ કરે છે. એટલે જેમ ઘટ બનાવતા દેખે ત્યારે જ માને કે ઘટ છે. ૫ શબ્દનય—અર્થાંના ગૌણપણાથી અને શબ્દના મુખ્ય પણાથી જે માનવામાં આવે તે શબ્દનય, જેમ કે, ઋજીસૂત્રનય ઘટ બનાવતાં જ ઘટ માને તેમ માનતા નથી, પણ ઘડા તૈયાર થયા પછી તે નામથી આ ઘટ છે' માને છે. ૬ સમભિરૂઢનય—એક વસ્તુનું સ’ક્રમણ બીજી વસ્તુમાં થાય ત્યારે તે વસ્તુ અવસ્તુ થઇ જાય. એટલે તે ન રહે. આ મત સમભિરૂઢ નયના છે. જેમ ઘટ તૈયાર હોય તેમાં જળ સિવાય બીજી વસ્તુ મદિરાદિ ભરેલી હાય તેા ઘટ ન માને. પણ જે જળ ભરવાના ઘટ ડાય હાય તે જ ઘટ માને. ૭ એવ'ભૂતનય—આ નય જે વખતે જે ક્રિયા જે પરિ ણામને પામેલી ડાય તે પરિણામને જ માન્ય રાખે છે. જેમ સમભિનય પાણી ભરવાના ઘટને ઘટ માને તેમ આ નય ન માને, પણ સ`પૂર્ણ પાણીથી ભરેલ ઘટ હોય તે જ માને. એ રીતે સાતે નયના મત જુદા જુદા છે, તેમ જૈનમત સાત નયને જુદી જુદી અપેક્ષાએ સત્ય માને. દરેકના ચેાગ્ય સમન્વય કરે, એટલે જૈનમત સ્યાદ્વાદી છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તીર્થકરોના તીર્થકરનું નામ પિતા | માતા | જન્મસ્થાન અયોધ્યા શ્રાવસ્તી અયોધ્યા પૃથ્વી નંદા હું જ છે કે 8 K ૮ ક ટ સ હ ર = 8 ^ & * ૨ જ બ હ - | ઋષભદેવ અજિતનાથ સંભવનાથ અભિનંદન સુમતિનાથ પદ્મપ્રભ સુપાર્શ્વનાથ ચંદ્રપ્રભ સુવિધિનાથ શીતલનાથ શ્રેયાંસનાથ વાસુપૂજ્ય વિમલનાથ અનંતનાથ ધર્મનાથ શાંતિનાથ કુંથુનાથ અરનાથ મલિનાથ મુનિસુવ્રત નમિનાથ નેમિનાથ પાર્શ્વનાથ વર્ધમાનસ્વામી નાભિ મરુદેવા જિતશત્રુ વિજયા જિતારિ સેના સંવર સિદ્ધાર્થ મેઘરથ | સુમંગલા શ્રીધર સુસીમાં સુપ્રતિષ્ઠિત મહાસેન | લક્ષમણ સુગ્રીવ | રામા દૃઢરથ વિણરાજ વિષ્ણુ વસુપૂજ્ય જયા કૃતવર્મા સ્થામા સિંહસેન સુયશા ભાનુ સુવ્રતા વિશ્વસેન અચિરા સૂર શ્રી સુદર્શન દેવી કુંભ પ્રભાવતી સુમિત્ર પન્ના વિજય વિઝા સમુદ્રવિજય | શિવા અશ્વસેન | વામાં સિદ્ધાર્થ | ત્રિશલા કૌશાંબી કાશી ચંદ્રપુરી કાનંદી ભદિલપુર સિંહપુર ચંપા કાંપિલ્યપુર અધ્યા રતનપુર હસ્તિનાપુર મિથિલા રાજગૃહ મિથિલા શૌરિપુર કાશી ક્ષત્રિયકુંડ Page #86 -------------------------------------------------------------------------- ________________ માત-પિતાદિને કે લાંછન શરીર પ્રમાણ | વર્ણ આયુષ્ય વૃષભ ૫૦૦ ધનુષ સુવર્ણ ૪૫૦ ४०० ૩૫૦ ૩૦૦ ૨૫૦ ૧૫૦ અશ્વ વાનર ચ પદ્મ સ્વસ્તિક ચંદ્ર મગર શ્રીવલ્સ ગેડે પાડે વરાહ સિંચાણે વિજી મૃગ બકરો નંદાવર્તા કાચબો નીલકમલ શંખ સર્પ સિંહ નીલ શ્યામ સુવર્ણ શ્યામ નીલ | ૧૦૦ ૭ હાથ સુવર્ણ Page #87 -------------------------------------------------------------------------- ________________ 190 શ્રી જિતેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ—ગુણુ–સ ગ્રહ જિનેશ્વર દેવાનુ મળ કેટલું ? ઘણા માણસાને પહેાંચી શકે તે ૧ યાદ્ધો ૧૨ ચાન્દ્રાનુ મળ એક બળદમાં હાય. ૧૦ મળતુ ખળ એક ઘેાડામાં હાય, ૧૨ ઘેાડાનું ખળ એક પાડામાં હાય. ૧૫ પાડાનુ' મળ એક સિંહમાં હાય. ૨૦૦૦ સિંહનુ' ખળ એક અષ્ટાપદ પક્ષીમાં હાય. ૧૦ લાખ અષ્ટાપદનું ખળ ૧ બળદેવમાં હોય. ૨ બળદેવનુ ખળ એક વાસુદેવમાં હાય. ૨ વાસુદેવનું' મળ એક ચક્રવર્તિમાં હોય. ૧ લાખ ચક્રવર્તિનું અળ એક નાગે'દ્રમાં હાય. ૧ ક્રોડ નાગેન્દ્રનુ ખળ ૧ ઇંદ્રમાં હોય. એવા અનત ઇંદ્રનુ ખળ શ્રી તીથ કરદેવાની એક ટચલી આંગળીમાં હોય છે. માર્ગાનુસારી જીવના ૩૫ ગુણ न्यायसंपन्नविभवः शिष्टाचारप्रशंसकः । कुलशीलसमैः सार्द्धं कृतोद्वाहोऽन्यगोत्रजैः ॥ ४७ ॥ पापभीरुः प्रसिद्धं च देशाचारं समाचरन् । अवर्णवादी न क्वापि राजादिषु विशेषतः ॥ ४८ ॥ अनतिव्यक्तगुप्ते च स्थाने सुप्रातिवेश्मिके । अनेक निर्गमनद्वार- विवर्जितनिकेतनः || ૪૧૫ છતસન: સવારે-ર્માતા-પિત્રોત્ર પૂનન્નઃ । त्यजन्नुपप्लुतं स्थान -मप्रवृत्तम्ध गर्हिते || ૧૦ || Page #88 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારી જીવના ૩૫ ગુણ ॥ ५३ ॥ व्ययमायोचितं कुर्वन् वेषं वित्तानुसारतः । अष्टभिर्धीगुणैर्युक्तः शृण्वानो धर्ममन्वहम् ॥ ५१ ॥ अजीर्णे भोजनत्यागी काले भोक्ता च सात्म्यतः । अन्योन्याप्रतिबन्धेन त्रिवर्गमपि साधयन् ॥ ५२ ॥ यथावदतिथौ साधौ दीने च प्रतिपत्तिकृत् । सदानभिनिविष्टश्च पक्षपाती गुणेषु च अदेशाकालयोश्चर्यं त्यजन् जानन् बलाबलम् । वृत्तस्थज्ञानवृद्धानां पूजकः पोष्य पोषकः दीर्घदर्शी विशेषज्ञः कृतज्ञो लोकवल्लभः । सलज्जः सदयः सौम्यः परोपकृतिकर्मठः ॥ ५५ ॥ अन्तरङ्गारिषड्वर्ग- परिहारपरायणः । वशीकृतेन्द्रियग्रामो गृहिधर्माय कल्पते 1148 11 ૧ ॥ ५६ ॥ (ચેાગશાસ્ત્ર પ્રથમ પ્રકાશ શ્લાક ૪૭ થી ૫૬) માક્ષે જવાના માર્ગ ઉપર ચઢેલેા જીવ તે માર્ગાનુસારી જીવ કહેવાય. તેના ૩૫ ગુણ્ણા નીચે પ્રમાણેઃ ૧ જેણે પેાતાની સંપત્તિ ન્યાયપૂર્વક પેદા કરી ઢાય. ૨ ઉત્તમ પુરુષાના આચારની પ્રશંસા કરવી. ૩ વિવાહ સમાન કુલ-શીલાદિવાળા પણુ અન્ય ગેાત્રી સાથે કરવા. ૪ પાપથી ડરતા રહેવુ. ૫ પ્રસિદ્ધ દેશાચારનું પાલન કરવું. હું કાઈના અવણુવાદ બાલવા નહિ, કોઈની નિંદા ન કરવી. Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ ૭ રહેવાનું મન બહુ ખુલા તથા બહુ ગુપ્ત ભાગમાં ન હોય, સારા પાડેશવાળું હોય તથા અવરજવર માટે અનેક દરવાજાવાળું ન હોય, ૮ સદાચારી પુરુષોની સેબત કરવી. ૯ માતા-પિતાને પૂજક. ભક્તિપૂર્વક આદર સત્કાર કરે. ૧૦ ઉપદ્રવવાળા સ્થાનને ત્યાગ કરે. ૧૧ નિહિત કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી. ૧૨ આવક પ્રમાણે ખર્ચ કર. ૧૩ પિતાની સંપત્તિ અનુસારે પહેરવેશ રાખ. ૧૪ બુદ્ધિના આઠ ગુણેને સેવવા. તે ગુણે નીચે પ્રમાણે शुश्रूषा श्रवणं चैव ग्रहणं धारणं तथा । उहापोहोऽर्थविज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः॥१॥ (૧) શાસ્ત્ર-સારી વાત સાંભળવાની ઈચ્છા, (૨) તેને સાંભળવું (૩) તેને અર્થ સમજ (૪) તેને યાદ રાખવું (૫) ગ્રહણ કરેલા અર્થના આધારે તક ઉઠાવ (૬) ઉઠાવેલા તકમાં તાત્વિક બાબતને રાખી, અતાત્વિક બાબતને ત્યાગ કરે (૭) અર્થનું સમ્યજ્ઞાન કરવું. અને (૮) તત્ત્વને નિશ્ચય કરે એ બુદ્ધિના આઠ ગુણ છે. ૧૫ નિત્ય ધર્મ સાંભળ. ૧૬ અજીર્ણ થતાં ભેજન કરવું નહિ, ૧૭ પ્રકૃતિને અનુકૂળ અવસરે ભેજન કરવું. Page #90 -------------------------------------------------------------------------- ________________ માગનુસારી જીવના ૩૫ ગુણ ૭૩ ૧૮ ધર્મ, અર્થ અને કામને પરસ્પર બાધા ન આવે તે રીતે સાધવા. ૧૯ દેવ, અતિથિ અને દીનજનેની સેવા કરવી. ૨૦ કદાગ્રહી થવું નહિ. ૨૧ ગુણને વિષે પક્ષપાત કરે. રર દેશ અને કાલથી વિરૂદ્ધ ચાલવું નહિ. ૨૩ પિતાની શક્તિ અનુસાર કામને આરંભ કરે. ૨૪ સદાચારી અને જ્ઞાનવૃદ્ધોની સેવા કરવી. ૨૫ ભરણપોષણ કરવા એગ્ય કુટુંબ પરિવારનું ભરણપોષણ કરવું. ૨૬ દીર્ઘદર્શી થવું. ૨૭ વિશેષજ્ઞ-વિવેકી થવું. ૨૮ કૃતજ્ઞપિતાના પર કરેલા ઉપકારને જાણનાર થવું. ૨૯ લેકપ્રિય-કેના પ્રેમને સંપાદન કરનાર થવું. ૩૦ લજજાશીલ થવું. ૩૧ દયાળુ થવું. ૩ર આકૃતિ સૌમ્ય રાખવી. ૩૩ પરોપકારપરાયણ બનવું. ૩૪ અંતરના છ શત્રુઓ (કામ, ક્રોધ, લોભ, માન, મદ અને મત્સર) ને જીતવા. ૩૫ ઇંદ્રિયોને વશ રાખવી. આવા પ્રકારના ગુણવાન માણસ ગૃહસ્થ ધર્મનું પાલન કરવા યોગ્ય થાય છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપગુણુ–સ‘ગ્રહ દશ પ્રકારના કલ્પવૃક્ષા દશ પ્રકારના કલ્પવૃક્ષો યુગલીકાને ઇચ્છિત વસ્તુઓ આપે છે તે નીચે પ્રમાણેઃ ૧ માંગ— ૨ ભૃગ— ૩ તૂટ્યગ— ૪ યાતિ શિખાંગ— ૬ ચિત્રાંગ— ૭ ચિત્રરસ— ૮ મણ્યગ— ૯ ગેહાકાર— ૧૦ અનન્ પીવા ચાગ્ય પદાથ આપે. ભાજન-પાત્ર આપે. વાજિંત્ર આપે. સૂય સરખા પ્રકાશ આપે. દ્વીપક સરખા પ્રકાશ આપે, આહાર લેાજન આપે. આભૂષણો આપે. ઘર આપે. દિવ્ય વસે આપે. ચાર પ્રકારના મેઘ ૧ પુષ્કરાવ—એક વખત વરસવાથી દશ હજાર વ સુધી ભૂમિ સ્નિગ્ધ રહે. તે પહેલા આરામાં હાય. ૨ પ્રધુમ્ન—એક જ વાર વરસવાથી એક હજાર વર્ષ સુધી ભૂમિ સ્નિગ્ધ રહે. તે બીજા આરામાં હાય. ૩ જીમૂત—એક જ વાર વરસવાથી દશ વરસ સુધી ભૂમિ સ્નિગ્ધ રહે. તે ત્રીજા-ચેાથા આરામાં હાય. ૪ નિમ્હ-ઘણીવાર વરસે તેા પણ ફળ ઓછુ આપે તે પાંચમા આરામાં. આ ક્રમ અવસર્પિણી કાળના છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૪૫ લાખ ચેાજનની ચાર વસ્તુ લાખ ચાજનની ચાર વસ્તુ ૧ સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના નરકાવાસા. ૨ સવાસિદ્ધ નામનું વિમાન. ૩ જ’મૃદ્વીપ, ૪ મેરુ પર્વત. ૪૫ લાખ યાજનની ચાર વસ્તુ ૧ રત્નપ્રભા નારકીના સીમંત નામના નરકાવાસેા. ૨ મનુષ્ય ક્ષેત્ર, ૩ સૌધર્મ દેવલાકમાં ઉર્દુ નામનુ` વિમાન, ૪ સિદ્ધ શિલા. ઉપ Page #93 -------------------------------------------------------------------------- ________________ Dinner de dE..તથા" E TEME વિભાગ ૨ જો. શ્રી જિનેન્દ્રાગમ વિવિધ વિષયરૂપ— ગુણ—સંગ્રહ પ્રકરણાદિ—સાર–સંગ્રહ ⭑ મગલાચરણ धम्मो मंगलमुकिटं अहिंसा संजमो तवो । देवा वितं नमसंति जस्स धम्मे सया मणो ॥ Page #94 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર સાર-સંગ્રહ જીવના ૫૬૩ ભેદ એકેન્દ્રિયના ૨૨ ભેદે–પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને સાધારણ વનસ્પતિકાય તેના સૂક્ષમ અને બાદર ગણતાં ૧૦ ભેદ અને પ્રત્યેક વનસ્પતિકાય બાદર જ હોય તેથી તેને એક ભેદ ગણતાં ૧૧ ભેદ થાય તે ૧૧ ભેદ પર્યાપ્ત અને ૧૧ ભેદ અપર્યાપ્ત ગણતાં ૧૧૪૨=૨૨ ભેદ થાય. તેની છૂટક અનુક્રમવાર ગણત્રી નીચે પ્રમાણે થાય. ૧ પૃથ્વીકાય સૂમ પર્યાપ્ત ૧૩ વાયુકાય સૂમિ પર્યાપ્ત ૨ છે , અપર્યાપ્ત | ૧૪ , અપર્યાપ્ત ૩ , બાદર પર્યાપ્ત | ૧૫ , બાદર પર્યાપ્ત ૪ , , અપર્યાપ્ત ૧૬ , , અપર્યાપ્ત ૫ અપકાય સૂક્ષમ પર્યાપ્ત ૧૭ સાધારણ વનસ્પતિકાય છે , અપર્યાપ્ત સૂક્ષમ પર્યાપ્ત બાદર પર્યાપ્ત | ૧૮ છે , 9 અપર્યાપ્ત ૮ છે , અપર્યાપ્ત | ૧૯ ,, બાદર પર્યાપ્ત ૯ તેજસ્કાય સૂકમ પર્યાપ્ત | ૨૦ , , , અપર્યાપ્ત અપર્યાપ્ત ક,, ,, પર્યાપ્ત ૧૧ , બાદર પર્યાપ્ત | ૨૨ છે અપર્યાપ્ત ૧૨ છે અપર્યાપ્ત ૦ ૦ ૦ ૦ ૦ ' ૧૧d | ૨૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ વિક્લેજિયના ૬ ભેદ–બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિંદ્રિયના પર્યાપ્તા અને અપર્યાપ્તા ગણતાં ૬ ભેદ થાય. પંચેન્દ્રિય તિય“ચના ર૦ ભેદ– જલચર, ૨ થી ૪ સ્થલચરના ત્રણ (૧) ચતુષ્પદ (૨) ઉરપરિસર્પ અને (૩) ભુજ પરિસર્ષ અને ૫ બેચર, એ પાંચ ગર્ભજ અને સંમૂચ્છિમ એમ બે બે ભેદ હોય તેથી પર=૧૦ ભેદ થાય. તે ૧, પર્યાપ્તા અને ૧૦ અપર્યાપ્તા ગણતાં ૧૦૪૨=૨૦ ભેદ થાય. મનુષ્યના ૩૦૩ ભેદ-ભરત, ૫ ઐરાવત અને ૫ મહાવિદેહ એ ૧૫ કર્મભૂમિ; ૫ હિમવંત, ૫ હિરણ્યવંત, ૫ હરિવર્ષ, ૫ રમ્ય, ૫ દેવકુ અને ૫ ઉત્તરકુરુ એ ૩૦ અકર્મભૂમિ તથા પદ અંતપિ મળી કુલ ૧૫+૩+૫૬= ૧૦૧ ક્ષેત્ર. તે ૧૦૧ ગર્ભજ પર્યાપ્ત અને ગર્ભજ અપર્યાપ્ત મળી ૨૦૨ થાય અને ૧૦૧ સંમૂછિમ (ગર્ભજ મનુષ્યના મળ-મૂત્રાદિ ૧૪ અશુચિ સ્થાનમાં ઉત્પન્ન થનારા) મનુષ્યના ભેદ મળી ૩૦૩ ભેદે મનુષ્યના થાય, નારકીના ૧૪ ભેદ–૧ ઘમ્મા, ૨ વંશા, ૩ શૈલા, ૪ અંજના, ૫ રિષ્ટા, ૬ મઘા અને ૭ માઘવતી એ સાત નારકના પર્યાપ્તા અને અપર્યાપ્તા મળી ૧૪ ભેદ થાય. અહિં અપથપ્તા તે ઉત્પત્તિ સમયની અપેક્ષાએ=કરણ અપર્યાપ્તની અપેક્ષાએ સમજવા. લબ્ધિની અપેક્ષાએ તે દરેક નારકી લબ્ધિપર્યાપ્ત હોય છે. દેવતાના ૧૯૮ ભેદ–૧૦ ભવનપતિ, ૧૫ પરમધાર્મિક, ૮ વ્યંતર, ૮ વાણવ્યંતર, ૧૦ નિયંભિક, પચર તિષ ૫ સ્થિર તિષ, ૩ કિલબીષિક, ૯ કાંતિક, ૧૨ વૈમાનિક Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૪ લાખ જીવનિમાં ઇન્દ્રિયની ભૂતાધિકતા ૭૯ ૯ ગ્રેવેયક અને ૫ અનુત્તર મળી ૯ ભેદ થાય તે ૯ ને પર્યાપ્ત અને અપર્યાપ્ત સાથે ગુણતાં ૯૪૨=૧૯૮ ભેદ થાય. અહિં પણ અપર્યાપ્ત એ કરણઅપર્યાપ્તની અપેક્ષાએ સમજવા, લબ્ધિથી દરેક દેવે લબ્ધિપર્યાપ્ત હોય છે. એ પ્રમાણે તિયચના (૨૨+૨+૨૦=૪૮) ૪૮, મનુષ્યના ૩૦૩, નારકીના ૧૪, અને દેવતાના ૧૯૮ મળી પ૬૩ ભેદ થાય. ઇરિયાવહિયંના ૧૮૨૪૧૨૦ ભાંગા–ઉપરના ૫૬૩ જીવભેદને ઈરિયાવહિયંના અભિહયાથી જીવિયાઓ વવરોવિયા સુધીના ૧૦ પદ સાથે ગુણતા ૫૬૩૦ થાય તેને રાગ અને દ્વેષ સાથે ગુણતાં ૧૧૨૬૦ થાય. તેને મન-વચન-કાયાએ ગુણતાં ૩૩૭૮૦ થાય. તેને કરવું–કરાવવું-અનુમોદવું સાથે ગુણતાં ૧૯૧૩૪૦ થાય. તેના અતીત, અનાગત અને વર્તમાનકાળ સાથે ગુણતાં ૩૦૪૦૨૦ થાય. તેન અરિહંત, સિહ, સાધુ, દેવ, ગુરુ અને આત્મા એ છની સાક્ષીએ ગુણતાં ૧૮૨૪૧૨૦ ઈરિયાવહિયંના નિછા મિ દુશs ના ભાંગા થાય. ૮૪ લાખ જીવનિમાં ઇન્દ્રિોની ન્યનાધિકતા ૮૪ લાખ જીવનિની સંખ્યા નીચે પ્રમાણે પૃથ્વીકાય ૭ લાખ અપકાય ૭ લાખ તેઉકાય ૭ લાખ વાયુકાયા ૭ લાખ પ્રત્યેક વનસ્પતિકાય ૭ લાખ સાધારણ વનસ્પતિકાય ૧૪ લાખ ઈન્દ્રિય ૨ લાખ તૈઇદ્રિય ૨ લાખ ચૌરિદ્રિય ૨ લાખ દેવતા ૪ લાખ નારકી ૪ લાખ તિય ચ પંચેન્દ્રિય ૪ લાખ મનુષ્ય ૧૪ લાખ Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ–ગુણ-સંગ્રહ એ પ્રમાણે કુલ ૮૪ લાખ જીવનિ થાય તેમાં ઈન્દ્રિની ન્યૂનાધિકતા નીચે પ્રમાણે – જીવભેદ મુંગા | વાળા= 'નાકવાળા ના બાલતા સન દ્રય-ધાગ- 1 ચક્ષક | શ્રીત્રક આંખ કાનવાળા વાળા મુંગા ૦. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ પૃથ્વીકાય ૭ લાખ અકાય ૭ લાખ તેઉકાય ૭ લાખ વાયુકાય ૭ લાખ પ્રત્યેક વનસ્પતિ કાય ૧૦ લાખ સાધારણ વનસ્પતિકાય ૧૪ લાખ બેઈન્દ્રિય ૨ લાખ ઈન્દ્રિય ૨ લાખ ચૌરિદ્રિય ૨ લાખ તિયચપંચૅક્રિય શ્રિોત્રવાળા ૪ લાખ દેવતા ૪ લાખ નારકી ૪ લાખ મનુષ્ય ૧૪ લાખ સર્વ સંખ્યા પર લાખ ૩૨ લાખ ૩૦ લાખ ૨૮ લાખ ૨૬ લાખ એલતા ૦ ૦ ૦ ૦ લક્ષ ચોરાશી નિમેં, મુંગા બાવન લાખ; બત્રીશ કહીયે બોલતાં, ચેપનને નહિ નાખ. ૧ ચેપનને નહિં નાક, ત્રીશ લાખ નાક વખાણું; છપ્પન આંખે હીણ, અઠ્યાવીશ દેખતાં જાણું. ૨ છવીસ કાને સાંભળે, અઠાવન કાને હીણ; કવિ સુરગંગ વિનાત કર, લક્ષ ચોરાશી યાન એમ, ૩. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૪ લાખ એનિઓની ઈન્દ્રિય, પ્રાણ, પર્યાપ્તિએ ૮૧ ૮૪ લાખ યુનિઓની ઈન્દ્રિય, પ્રાણ, પર્યાપ્તિએ ૮૪ લાખ યૂનિઓની ઈન્દ્રિયે ૨ કેડ-પૃથ્વીકાય, ૭ લાખ, અપકાય ૭ લાખ, તેઉકાય ૭ લાખ, વાયુકાય ૭ લાખ, પ્રત્યેક વનસ્પતિકાય ૧૦ લાખ, સાધારણ વનસ્પતિકાય ૧૪ લાખ, બેઇદ્રિય ( ૨ લાખ ૪૨= ) ૪ લાખ, તેઈદ્રિય ( ૨ લાખ૪૩= ) ૬ લાખ, ચૌરિદ્રિય (૨ લાખ૪૪= ) ૮ લાખ, દેવતા (૪ લાખ૪૫= ) ૨૦ લાખ, નારકી (૪૪૫=) ૨૦ લાખ, તિર્યંચ પંચેંદ્રિય (૪ લાખ૪૫= ) ર૦ લાખ, મનુષ્ય (૧૪ લાખ૪૫= ) ૭૦ લાખ, એ પ્રમાણે સર્વ મળી ૨ ક્રોડ ઈન્દ્રિય થાય છે. ૮૪ લાખ જીવનિના પ્રાણે પાંચ કોડ અને ૧૦ લાખ પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયની પ૨ લાખ યોનિને ૪-૪ પ્રાણ હોવાથી ચાર ગુણા કરતાં ૨ કોડ અને ૮ લાખ થાય. બેઈદ્રિયના બાર લાખ, તે ઇન્દ્રિયના ચૌદ લાખ, અને ચઉરિંદ્રિયના સેળ લાખ એમ ત્રણ વિકસેંદ્રિયના બેંતાલીસ લાખ થયા. દેવતાના ચાલીશ લાખ, નારકીના ચાલીશ લાખ, તિર્યંચ પર્ચેદ્રિયના ચાલીશ લાખ અને મનુષ્યના એક ક્રોડ ને ચાલીશ લાખ થાય. એમ સર્વ મળીને પાંચ કોડ અને દશ લાખ પ્રાણ થાય. ૮૪ લાખ જીવનિની પર્યાપ્તિ ૩ ક્રોડ અને ૪ લાખ એકેન્દ્રિયની પર લાખ યોનિઓને ચાર-ચાર પર્યાપ્તિ હોવાથી ચારે ગુણતા બે કોડ અને આઠ લાખ પર્યાપ્તિ થાય. Page #99 -------------------------------------------------------------------------- ________________ (૮૨ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂ૫-ગુણ-સંગ્રહ તેવી રીતે બેઈદ્રિયને પાંચ પર્યાપ્તિ હેવાથી દશ લાખ, તે. દ્રિયને પાંચ પર્યાપ્તિ હેવાથી દશ લાખ, ચૌરિંદ્રિયને પાંચ પર્યાપ્તિ હોવાથી દશ લાખ, દેવતાને છ પર્યાપ્તિ હોવાથી ચાવીશ લાખ, નારકીને છ પર્યાપ્તિ હેવાથી ચાવીશ લાખ, તિર્યંચ પંચેંદ્રિયને છ પર્યાપ્તિ હોવાથી ચોવીશ લાખ, મનુને પર્યાપ્તિ હોવાથી ચોરાશી લાખ પર્યાપ્તિ થાય. એમ સર્વ મળીને ૮૪ લાખ યોનિની કુલ પર્યાપ્તિ ત્રણ ક્રોડ અને ૯૪ લાખ થાય. ૮૪ લાખ જીવનિની ઈન્દ્રિય-પ્રાણુ અને પર્યામિનું યંત્ર જીવનિ ઇન્દ્રિો | પ્રાણી | પર્યાદ્ધિઓ ૨૮૦૦૦૦૦ २८००००० ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૭ લાખ પૃથ્વીકાય ૭૦૦૦૦૦/ ૭ લાખ અપૂકાય ૭૦૦૦૦૦- ૨૮૦૦૦૦૦ ૭ લાખ તેઉકાય ૭૦૦૦૦ ૨૮૦૦ ૦૦૦ ૭ લાખ વાયુકાય ૭૦૦૦૦ ૨૮૦૦ ૦૦૦ २८००००० ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાય | ૧૦૦૦૦૦૦ ૪૦૦૦૦૦૦ ૪૦૦૦૦૦૦ ૧૪ લાખ સાધારણ વનસ્પતિકાય ૧૪૦૦૦૦૦ ૫૬ ૦૦૦૦૦ ૨ લાખ બેઇદ્રિય ૪૦૦૦૦૦ ૧૨૦૦૦૦ ૦ ૨ લાખ તે ઇન્દ્રિય ૬૦૦૦૦૦ ૧૪૦૦૦૦૦ ૨ લાખ ચઉરિંદ્રિય ૮૦૦૦૦૦] ૧૬૦૦૦૦૦ ૪ લાખ દેવતા ૨૦૦૦૦૦૦ ૪૦૦૦૦૦૦ ૨૪૦ ૪ લાખ નારકી ૨૦૦૦૦૦૦ ૪૦૦૦૦૦૦ ૪ લાખ તિર્યંચ પંચૅકિય ૪૦૦૦૦૦૦ ૨૪૦૦૦૦૦ ૧૪ લાખ મનુષ્ય ૭૦૦૦ ૦૦/૧૪૦૦૦૦૦૦ ૮૪૦૦૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦. ૦ ૦ ૦ ૦ ૦. ૦. ૦ ૦ ૦ કુલ ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૨૯૪૦૦૦૦૦ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૪ લાખ જીવયેાનીની ગણુત્રીની સમજ ચેારાશી લાખ જીવયાનીની ગણત્રીની સમજ જીવાના મૂળ ભેઢાને પાંચ વષ્ણુ, એ ગધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પપાંચ સ’સ્થાને ગુણવાથી ચેાનીની સંખ્યા આવે છે. જેમકે-પૃથ્વીકાયના મૂળ ૩૫૦ ભેદને પાંચવણ વડે ગુણુતાં ૧૭૫૦ થાય, તેને એ ગધે ગુણતાં ૩૫૦૦ થાય, તેને પાંચ રસે ગુણતાં ૧૭૫૦૦ થાય, તેને આઠ સ્પર્શે ગુણુતાં ૧૪૦૦૦૦ થાય, તેને પાંચ સસ્થાને શુષુતાં ૭૦૦૦૦૦ થાય. આ રીતે દરેકને ગુણુવાથી સંખ્યા પ્રાપ્ત થશે. તેનુ' યંત્ર આ પ્રમાણેઃ— 4 ૧ શ્વેતવણુ, પીતવર્ણ, રક્તવ, નીલવર્ગુ, અને કૃષ્ણવ, એ પાંચ મૂળ વણુ છે. ૨ સુરભિગધ, અને દુરભિગધ એ એ ગધ છે. ૩ તિક્ત, કટુ, કષાય, આમ્લ, અને મધુર એ પાંચ રસ છે. ૪ શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ, રુક્ષ, લઘુ, ગુરુ, મૃદુ, અને કશ એ આ સ્પર્શે છે. ૫ બંગડી જેવું ગાળ, થાળી જેવું ગાળ, ત્રણ ખુણાવાળુ, ચાર ખૂણાવાળું, અને લાંબું એ પાંચ સસ્થાન છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ ૪ લાખ જીવનિનું યંત્ર જીવની | મૂળ પવણેર ગ ૫ રસ | સ્પશે પાંચ સંસ્થાને ભેદ ગુણતાં ગુણતા ગુણતાં | ગુણતાં | ગુણતાં પૃથ્વીકાય ૩૫૦ ૧૭૫૩૫૦૦, ૧૭૫૦૦ ૧૪૦૦૦, ૭૦૦૦૦૦ અપૂકાય ૩૫૦ ૧૭૫૦૩૫૦૦/૧૭૫૦૦/૧૪૦૦૦૦ ૭૦૦૦૦૦ તેઉકાય ૩૫૦ ૧૭૫૩૫૦૦ ૧૭૫૦૦ ૧૪૦૦૦૦ ૭૦૦૦૦૦ વાયુકાય ૩૫૦ ૧૭૫૩પ૦૦ ૧૭૫૦૦ ૧૪૦૦૦૦ ૭૦૦૦૦૦ પ્રત્યેક વનસ્પતિ |૫૦૦ ૨૫૦૦પ૦૦૦, ૨૫૦૦૦ ૨૦૦૦૦૦/૧૦૦૦૦૦૦ સાધારણ વન |૭૦૦ ૩૫૦૦૭૦૦૩૫૦૦૦ ૨૦૦૦૦૦/૧૪૦૦૦૦૦ બેઈદ્રિય ૧૦૦' ૫૦૦/૧૦૦૦ ૫૦૦૦, ૪૦૦૦૦ ૨૦૦૦૦૦ તેઈન્દ્રિય ૧૦૦ ૫૦૦/૧૦૦૦ ૫૦૦૦ ૪૦૦૦૦ ૨૦૦૦૦૦ રિદિય ૧૦૦ ૫૦૦/૧૦૦૦ ૫૦૦૦ ૪૦૦૦૦ ૨૦૦૦૦૦ દેવતા ૨૦૦ ૧૦૦૦ ૨૦૦૦ ૧૦૦૦૦] [૮૦૦૦ ૪૦૦૦૦૦ T નારકી ૨૦૦ ૧૦૦૦૦૦૦૦૦૦૦ | ૪૦૦૦૦૦ તિય"ચ પચેંદ્રિય |૨૦૦/૧૦૦૦ર૦૦૦/૧૦૦૦૦| ૮૦૦૦૦ ૪૦૦૦૦૦ o | ૪૦ ૦ ૦ ૦ ૦ મનુષ્ય ૭૦૦ ૩૫૦૦૭૦૦ ૩૫૦૦૦ ૨૦૦૦૦૦/૧૪૦૦૦૦૦ 1८४००००० Page #102 -------------------------------------------------------------------------- ________________ જીવના ૫૬૩ ભેદનું યુદ્ધ ૮ . જીવન પ૬૩ ભેદમાંથી કયા ક્યા સ્થાને કેટલા ભેદ હોય? તેનું યંત્ર સ્થાનનું નામ નારકીનાતિયચના મનુષ્યના ભેદ ભેદ ૦ 0 ૦ 0 ૦ 8 ૦ હૈ = ૦ ૦ $ ૦ ૦ ૦ ૦ ૦ ભરત ક્ષેત્રમાં મહાવિદેહમાં જંબુદ્વીપમાં લવણ સમુદ્રમાં ધાતકી ખંડમાં કાલેદધિ સમુદ્રમાં અર્ધપુષ્કરવર દ્વીપમાં અલકમાં નંદીશ્વરદીપ પ્રમુખ દ્વીપમાં નંદીશ્વર સમુદ્ર પ્રમુખ સમુદ્રોમાં તિષ્ઠલેકમાં ઉજ્વલોકમાં મેરગિરિમાં અઢી દ્વીપમાં ૧૨ દેવલોકમાં ૮ ગ્રેવેયકમાં લેકને છેડે અગ્રામમાં ૦ 0 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૪ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 'છ ૦ | મુઠીમાં T૦ Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ નવતવ સંક્ષિપ્ત વિચાર જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજે રે બંધ “ક્ષ એ નવ તત્ત્વ છે. તેના ભેદે નીચે પ્રમાણે છે – જીવતરવના ૧૪ સંવરતત્વના પણ અજીવતવના ૧૪ નિર્જ રાતવના ૧૨ પુણ્યતત્તવના ૪૨ બંધતત્તવના ૪ પાપતાવના ૮૨ મોક્ષતાવના ૯ આશ્રવતવના ૪૦ નવ તની વ્યાખ્યા ૧ જીવતત્વ–નીવતિ-કાળાનું પાચતીતિ કવિ એટલે કે ઈન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણેને અને જ્ઞાનાદિક ભાવપ્રાણેને ધારણ કરે તે. ૨ અજીવતવ-જીવથી વિપરીત સ્વભાવવાળું ચેતના રહિત હોય તે. ૩ પુછુયતત્વજે શુભ કર્મના ઉદયથી સુખને અનુભવ થાય તે. ૪ પાપતત્વ જે અશુભ કર્મના ઉદયથી દુઃખને અનુભવ થાય તે. ૫ આશ્રવ–મિથ્યાત્વાદિ હેતુઓ દ્વારા કર્મનું આવવું તે. ૬ સંવર–જેનાથી આવતા કર્મને રોકાવાય તે. ૭ નિર્જરા–આવતા કર્મને રોકવા અને પૂર્વે બાંધેલા કને દેશથી ક્ષય કરવું તે.. Page #104 -------------------------------------------------------------------------- ________________ જીવતત્વના ચૌદ ભેદે 29 ૮ બંધ-આત્મા અને કર્મને સંબંધ થ તે. મોક્ષ–સર્વથા કર્મને ક્ષય થવે તે. જીવતવના ચૌદ ભેદ ૧ સૂકમ એકેન્દ્રિય પર્યાપ્ત ૮ તેઈન્દ્રિય અપર્યાપ્ત ૨ ) , અપર્યાપ્ત ૯ ચૌરિદ્રિય પર્યાપ્ત ૩ બાદર , પર્યાપ્ત ૧૦ ) અપર્યાપ્ત ૪ , , અપર્યાપ્ત ૧૧ અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત ૫ બેઈન્દ્રિય પર્યાપ્ત ૧૨ , , અપયત ૬ , અપર્યાપ્ત ! ૧૩ સંજ્ઞી , પર્યાપ્ત ૭ ઈન્દ્રિય પર્યાપ્ત " ૧૪ , , અપર્યાપ્ત આ રીતે ચૌદ ભેદ થાય. તે રૂપી છે. જીવનું લક્ષણ-જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ. છ પર્યાતિ –૧ આહાર, ૨ શરીર, ૩ ઇન્દ્રિય, ૪ શ્વાસોચ્છવાસ, ૫ ભાષા અને ૬ મન. આ છ પયાપ્તિએ છે. એકેન્દ્રિય જીને એક સ્પર્શનેંદ્રિય, આહાર, શરીર અને શ્વાસોચ્છવાસ એ ચાર પર્યાપ્તિ હોય. વિકસેન્દ્રિય જીને તથા અસંજ્ઞી પંચેંદ્રિયને ઉપરની ચાર તથા ભાષાયપ્તિ સહિત પાંચ પતિ હેય. સંજ્ઞી છાને છે કે પર્યારિત હોય છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ [૮૮ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ ૧૦ પ્રાણ-૫ ઈન્દ્રિય, ૩ મનબળ-વચનબળ-અને કાયબળ, ૧ શ્વાસોચ્છવાસ અને ૧ આયુષ્ય એમ કુલ ૧૦ પ્રાણ છે. એકેંદ્રિયને 1 સ્પર્શનેન્દ્રિય, ૨ કાયબળ૩ શ્વાસોશ્વાસ અને ૪ આયુષ્ય એમ ચાર પ્રાણે હોય છે. બેઈદ્રિયને રસનેન્દ્રિય અને વચનબળ સહિત છ પ્રાણે હેય. તેઇદ્રિયને ધ્રાણેન્દ્રિય સહિત ૭ પ્રાણે હેય. ચૌરિન્દ્રિયને ચક્ષુરિંદ્રિય સહિત ૮ પ્રાણ હેય. અસંજ્ઞી પંચંદ્રિયને મનમેળ વિના ૯ પ્રાણે હોય. સંજ્ઞી પંચેંદ્રિયને દશે ય પ્રાણે હેય. અજીવતત્વના ૧૪ ભેદે ધર્માસ્તિકાયના ત્રણ ભેદ-કંધ, દેશ અને પ્રદેશ. અધર્માસ્તિકાયના ત્રણ ભેદ-કધ, દેશ અને પ્રદેશ, આશાસ્તિકાયના ત્રણ ભેદ-કંધ, દેશ અને પ્રદેશ. પુદગલાસ્તિકાયના ચાર ભેદ-કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ કાળને વર્તમાન સમયરૂપ એક ભેદ. એમ કુલ અજીવતત્વના ૧૪ ભેદ છે. ધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલને ચાલવામાં સહાય આપે. અધમાં તકાય જીવ અને પુદ્ગલેને સ્થિર રહેવામાં સહાય આપે. Page #106 -------------------------------------------------------------------------- ________________ અજીવ દ્રવ્યના ૫૬૦ ભેદા ૨૯ આકાશાસ્તિકાય દરેક પદાર્થોને અવકાશ=જગ્યા આપે. પુદ્ગલાસ્તિકાય પૂરણ અને ગલન સ્વભાવયુક્ત અને વર્ણાદિયુક્ત છે. કાળ વર્ત્તના સ્વરૂપ છે. અજીવ દ્રવ્યના ૫૬૦ ભેદા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ ચાર અરૂપી અજીવદ્રવ્યના દ્રશ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણુ ગણતાં ૪૪૫=૨૦ ભેદ થાય, તેમ જ અગાઉ કહ્યા મુજબ ધર્માસ્તિકાયના ત્રણ, અધર્માસ્તિકાયના ત્રણ, આકાશાસ્તિકાયના ત્રણ, અને કાળના એક એમ ૧૦ ભેદ મેળવતાં અરૂપી અજીવના ૩૦ ભેદ છે. રૂપી અજીવ ( પુદ્દગલાસ્તિકાય ) ના ૫૩૦ ભેદ૫ વર્ણ, ૨ ગધે, ૫ રસ, ૮ સ્પર્શ અને પાંચ સસ્થાન એ ૨૫ ગુણમાંના જે ગુરુના ભેદ ગણાતા હાય, તે ગુણુ અને તેના વિરાધી-સ્વજાતીય ગુણુ સિવાયના શેષ સવ ગુણેના ભેદ તે ગુણુમાં પ્રાપ્ત થાય. જેમ-કૃષ્ણાદિ પાંચ વણુ રહિત-કૃષ્ણવર્ણના ૨૦ ગુણભેદ થાય, અને એ રીતે દરેક વર્ણના ૨૦–૨૦ ગણતાં વણુના ૧૦૦ ભેદ થાય. ૨ ગંધના ૪૬, ૫ રસના ૧૦૦, ૮ ૫ના [ વિરાખી સ્પશ બબ્બે હોવાથી, તે બાદ કરતાં દરેક સ્પના ૨૩-૨૩ ગણતાં] ૧૮૪, ૫ સંસ્થાનના ૧૦૦ ગુણભેદ થાય. એમ સ મળીને ૫૩૦ ભેદ પુદ્ગલદ્રવ્યના થાય, તે પૂર્વોક્ત ૩૦ અજીવ સાથે મેળવતાં ૫૬૦ ભેદ અજીવના થાય. Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ વિવિધ વિષયરૂપ–ગુણુ–સ‘ગ્રહ અજીવના ૫૬૦ ભેદમાંથી ક્યાં કેટલા હાય ? ૯૦ સ્થાન ભરતક્ષેત્ર જમૂદ્દીપ લવણસમુદ્ર નંદીશ્વરદ્વીપ ધર્માસ્તિ- અધર્મી- | આકાશાકાય સ્તિકાય સ્તિકાય ७ જી ७ ७ ७ G ७ ७ ७ ७ ७ કાલ ७ જીવ અને પુદ્ગલ એ એ પરિણામી છે. જીવ એ જીવ છે. પુદ્ગલ રૂપી છે. કાલ સિવાય પાંચ સપ્રદેશી છે. ૬ ૐ d પુદ્દગલાન સ્તિકાય કુલ ૧૩૦ ૫૫૭ ૫૩૦ ૫૫૭ ૧૩૦ ૫૫૭ ૫૩૦ ૫૫૧ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ એક છે. આકાશાસ્તિકાય ક્ષેત્ર છે. જીવ અને પુગલ એ એ ક્રિયાવાન છે. ધર્મ, અધમ, આકાશ અને કાળ એ નિત્ય છે. જીવ એક જ કર્તા છે, ખાકીના પાંચ દ્રુન્ય કારણ છે. આકાશ એક સબ્યાપી છૅ, માકીના દેશગત છે. છએ દ્રશ્ય અપ્રવેશી છે. એક-બીજામાં મળતાં નથી. પુણ્યતત્ત્વ પુણ્ય બાંધવાના ૯ પ્રકારા—સાધુ પ્રમુખને ૧ અન્ન આપવાથી, ૨ પાન આપવાથી, ૩ સ્થાન આપવાથી, ૪ શયન Page #108 -------------------------------------------------------------------------- ________________ પાપતત્ત્વ (પાટ) આપવાથી, ૫ વસ્ત્ર આપવાથી, ૬ મન, ૭ વચન, ૮ કાયાના શુભ વ્યાપારથી અને દેવ-ગુરુ વગેરેને નમસ્કાર કરવાથી પુણ્યબંધ થાય છે. પુણ્ય ભેગવવાના કર પ્રકારે–૧ શાતા વેદનીય, ૨ ઉચ્ચગોત્ર, ૩ મનુષ્યગતિ, ૪ મનુષ્યાનુપૂર્વી, ૫ દેવગતિ, ૬ દેવાનુપૂવી, ૭ પંચેન્દ્રિય જાતિ, ૮ ઔદારિક શરીર, વૈક્રિયશરીર, ૧૦ આહારકશરીર, ૧૧ તેજસશરીર, ૧૨ કાશ્મણશરીર, ૧૩ ઔદારિકે પાંગ, ૧૪ વક્રિયપાંગ, ૧૫ આહારકે પાંગ, ૧૬ વજકષભનારાચ સંઘયણ, ૧૭ સમચતરસ સંસ્થાન, ૧૮ શુભવશું, ૧૯ શુભરસ, ૨૦ શુભગંધ, ૨૧ શુભસ્પર્શ, ૨૨ અગુરુલઘુ, ૨૩ પરાઘાત, ૨૪ ઉચ્છવાસ, ૨૫ આતપ, ૨૬ ઉદ્યોત, ૨૭ ૨૭ શુભવિહાગતિ, ૨૮ નિર્માણ નામકમ, ૨ દેવાયુ, ૩૦ મનુષાયુ, ૩૧ તિયગાયુ, ૩ર બસ, ૩૩ બાદર, ૩૪ પર્યાપ્ત, ૩૫ પ્રત્યેક, ૩૬ સ્થિર, ૩૭ શુભ, ૩૮ સુભગ, ૩૯ સુસ્વર, ૪૦ આદેય, ૪૧ યશ અને ૪૨ તીર્થંકર નામકર્મ. પાપત અઢાર પાપસ્થાનકેનું સેવન કરવાથી પાપ બંધાય છે. પાપ ભેગવવાના ૮૨ પ્રકારે –ભેદ – જ્ઞાનાવરણ, ૯ દર્શનાવરણ, ૫ અંતરાય, ૧ નીચગોત્ર, ૧ અશાતા વેદનીય, ૧ મિથ્યાત્વ મેહનીય, ૩ નરકત્રિક, ૪ અનંતાનુબંધી ક્રોધ-માન માયા-લોભ, ૪ અપ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયાલાભ, ૪ પ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભ, ૪ સંજવલન ક્રોધ-માન-માયા-લોભ, ૬ હાસ્ય-રતિ-અરતિ-શાક-ભય-જુગુ Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ સા, ૩ પુરુષવેદનીવેદનપુંસકવેદ, ૨ તિર્યંચગતિ-તિર્યંચાનુપૂર્વી, ૪ એકેન્દ્રિય-બેઈદ્રિય–તેઈદ્રિય-ચૌરિંદ્રિય જાતિ ૧ અશુભ વિહાગતિ, ૧ ઉપઘાત નામ, ૪ અશુભ વર્ણ—ગંધ-રસસ્પર્શ, ૫ પ્રથમ સિવાયના પાંચ સંઘયણ, ૫ પ્રથમ સિવાયના પાંચ સંસ્થાન, ૧૦ સ્થાવર દશક-તે સ્થાવર-સૂક્ષમ-અપર્યાપ્ત સાધારણ–અસ્થિર-અશુભ-ભાગ્ય-દુસ્વર-અનાદેય-અપયશએ પ્રમાણે પાપતત્વના ૮૨ ભેદે જાણવા. પુણ્ય-પાપની ચતુર્ભગી ૧ પુણ્યાનુબંધી પુણ્ય-પુણ્યને ભેગવટે કરતા નવું પુણ્ય ઉપાર્જન કરે તે. શાલિભદ્રષ્ટી વગેરે. ૨ પુણ્યાનુબંધી પાપ-પાપને ભગવટે કરતાં નવું 'પુણ્ય ઉપાર્જન કરે છે. ચંડકૌશિક સર્ષ વગેરે. ૩ પાપાનુબંધી પુણ્ય-પુણ્યને ભેગવટ કરતાં નવું પાપ ઉપાર્જન કરે છે. બ્રહ્મદત્તચક્રી વગેરે. ૪ પાપાનુબંધી પાપ-પાપને ભેગવટો કરતાં નવું પાપ ઉપાર્જન કરે છે, મચ્છીમાર વગેરે. આશ્રવતત્વના ૪૨ ભેદ ૫ પાંચ ઇન્દ્રિયની અવિરતિ, ૪ ક્રોધ-માન-માયા અને લોભ એ ૪ કષાય. ૫ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચ અગ્રત. ૩ મનગ, વચનગ અને કાયાગ એ ત્રણ ગ. Page #110 -------------------------------------------------------------------------- ________________ ગની આઠ દષ્ટિ ૨૫ કિયાએ તે આ પ્રમાણે-૧ કાયિકી, ૨ અધિકરણિકા, ૩ પ્રાષિક, ક પારિતાપનિકી, ૫ પ્રાણાતિપાતિકી, ૬ આર. ભિકી, ૭ પારિગ્રહિકી, ૮ માયા પ્રત્યચિકી, ૧૦ મિથ્યાદર્શન પ્રત્યયિકી, ૧૦ અપ્રત્યાખ્યાનિકી, ૧૧ દષ્ટિકી, ૧૨ પૃષ્ટિકી, ૧૩ પ્રાહિત્યકી, ૧૪ સામંત પરિપાતિકી, ૧૫ નિવૃષ્ટિકી, ૧૬ સ્વાહસ્તિકી, ૧૭ આજ્ઞાનિકી, ૧૮ વિદારણિકી, ૧૯ અનાગિકી, ૨૦ અનવકાંક્ષ પ્રત્યયિકી, ૨૧ પ્રાયગિકી, ૨૨ સમાદાનિકી, ૨૩ પ્રિમકી, ૨૪ દ્વષિકી, અને ૨૫ ઈયપથિકી. કર કુલ ભેદો થાય. સંવરતત્વના ૫૭ ભેદે ૫ સમિતિ, ૩ ગુપ્તિ, રર પરિસહે, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના અને પ ચારિત્ર એમ સંવરતત્વના ૫૭ ભેદ સમજવા. સમિતિ અને ગુપ્તિનું વર્ણન આગળ આવી ગયેલ છે. રર પરિષહે–૧ સુધા, ૨ પિપાસા, ૩ શીત, ૪ ઉષ્ણ, પ દંશ, ૬ અચેલક, ૭ અરતિ, ૮ સ્ત્રી, ૯ ચર્યા, ૧૦ નૈવિકી ૧૧ શય્યા, ૧૨ આક્રોશ, ૧૩ વધ, ૧૪ યાચના, ૧૫ અલાભ, ૧૬ રંગ, ૧૭ તૃણસ્પર્શ, ૧૮ મલ, ૧૯ સત્કાર, ૨૦ પ્રજ્ઞા, ૨૧ અજ્ઞાન અને ૨૨ સમ્યકત્વ એ બાવીશ-પરિષહે છે. એ પરિષહેને આત્માએ સહન કરવા, Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ - - ૧૦ પ્રકારે યધિમ ૧ ક્ષમા-ક્રોધ ન કરે, ક્ષમા રાખે. ૨ માર્દવ–માન ન રાખે, નમ્રતા રાખે. ૩ આજીવ-માયાને ત્યાગ, સરળતા રાખે. ૪ મુક્તિ–નિર્લોભતા, લેભને ત્યાગ. ૫ ત૫-ઈચ્છાને ધ, મમતા ન રાખે. ૬ સંયમ-સત્તર પ્રકારે સંયમ પાલે. ૭ સત્ય-સાચું બેલે, જુઠું ન બોલે. ૮ શૌચ-શરીરની સ્વચ્છતા માટે હાથ વગ વગેરે ધાયા ન કરે, તે દ્રવ્ય શૌચ. દેષ રહિત આહાર લે અને આત્માના શુદ્ધ પરિણામ રાખે તે ભાવ શૌચ. ૯ આચિન્ય–સમગ્ર પરિગ્રહ ઉપર મૂચ્છીને ત્યાગ. ૧૦ બ્રહ્મચર્ય—નવ પ્રકારે ઔદારિક તથા નવ પ્રકારે વેદિય સંબંધી મૈથુનને ત્યાગ. નવ પ્રકારે દારિક-મન, વચન અને કાયાથી સેવવું નહિ, સેવરાવવું નહિ અને સેવતાને ભલે જાણ નહિ. નવપ્રકારે વેકિય-મન-વચન-કાયાથી સેવવું નહિ, સેવરાવવું નહિ અને સેવનારને ભલો જાણ નહિ. ૧૨ ભાવનાઓ-૧ અનિત્ય, ૨ અશરણ, ૩ સંસાર, ૪ એકત્વ, ૫ અન્યત્વ, ૬ અશુચિવ, ૭ આશ્રવ ૮ સંવર ૯ નિજેરા, ૧૦ લેકરવભાવ, ૧૧ સમ્યકત્વ અને ૧૨ ધર્મભાવના, Page #112 -------------------------------------------------------------------------- ________________ અધતત્ત્વના ૪ ભેદ ખીજી પણ ચાર ભાવનાએ નીચે મુજબ છે. ૧ મૈત્રી–પારકાના હિતની ચિંતા કરવી તે. ૨ પ્રમાદ–ગુણીજનાના ગુણેા દેખીને રાજી થવું તે. ૩ કારુણ્ય-દુઃખી જીવા ઉપર દયા રાખવી તે. ૪ માધ્યસ્થ—અજ્ઞાની જીવ ઉપર સમભાવ રાખવા તે. પ ચાશ્ત્રિ—૧ સામાયિક, ૨ છેઢાપસ્થાપનીય, ૩ પરિહાવિશુદ્ધિ, ૪ સૂક્ષ્મસ’પરાય અને ૫ યથાખ્યાત. એમ ચારિત્ર પાંચ જાણુવા. ૯૫ એ પ્રમાણે કુલ ૫+૩+૨૨+૧૦+૧૨+૫=૫૭ સવતત્ત્વના ભેઢા જાણવા. નિજૅરાતત્ત્વના ૧૨ ભેદ છ પ્રકારે માદ્વૈતપ અને છ પ્રકારે અભ્ય તરતપ મળી તપના ખાર ભેઢા તે નિર્જરા જાણવી. છ માદ્વૈતપ—૧ અનશન, ૨ ઉનારિકા, ૩ વૃત્તિક્ષેપ, ૪ રસત્યાગ, ૫ કાયકલેશ અને ૬ સલીનતા, છ અભ્યંતરતપ—૧ પ્રાયશ્ચિત્ત, ૨ વિનય, ૩ વૈયાનૃત્ય, ૪ સ્વાધ્યાય, ૫ ધ્યાન અને ૬ કાયાત્સગ . અંધતત્ત્વના ૪ ભેદ ૧ પ્રકૃતિબધ—કર્મોના સ્વભાવ તે. ૨ સ્થિતિબધ—કર્માંના કાળનું માન તે. ૩ રસમધ—કર્મના તીત્ર-મંદ રસ તે. અનુભાગ=રસ. ૪ પ્રદેશળધ—કમના દલિકાનુ માન-માપ તે. Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ મેક્ષતના ૯ ભેદે ૧ સદપ્રરૂપણુદ્વાર–મોક્ષ એક પદ છે, શુદ્ધપદ છે. તેથી મેક્ષ વિદ્યમાન છે. ૨ દ્રવ્ય પ્રમાણુદ્વાર–સિદ્ધના જ અનંતા છે. ૩ ક્ષેત્રદ્વાર–સિદ્ધના જીવે અસંખ્યાતા આકાશપ્રદેશને અવગાહીને રહ્યા છે. એક સિદ્ધ તથા સર્વસિદ્ધ લેકના અસં. ખ્યાતમા ભાગના ક્ષેત્રને અવગાહીને રહ્યા છે. ૪ સ્પર્શનાદ્વાર–ક્ષેત્ર કરતા સ્પર્શના અધિક છે. ૫ કલદ્વાર–એક સિદ્ધ આશ્રયી સાદિ અનંત, ને સર્વ સિદ્ધ આશ્રયી અનાદિ અનંતકાલ છે. ૬ અંતર દ્વાર–સિદ્ધના છને પરસ્પર અંતર નથી. ૭ ભાગ દ્વાર–સિદ્ધના જીવે સંસારી જીના અનંતમા ભાગે છે. ૮ ભારદ્વાર–ક્ષાયિક અને પરિણામિક એ બે ભાવે સિદ્ધોને છે. ૯ અલ્પબહત્વ દ્વાર–સર્વ કરતા થોડાં નપુસકલિંગે સિદ્ધ છે. તે કરતા સ્ત્રીલિંગ સિદ્ધ અને પુરુષલિંગ સિદ્ધ અનુકમે સંખ્યાત ગુણ છે. સિદ્ધના પંદર ભેદો-૧ જિનેસિદ્ધ, ૨ અજિનસિદ્ધ, ૩ તીર્થસિદ્ધ, ૪ અતીર્થ સિદ્ધ, ૫ ગૃહસ્થલિંગ સિદ્ધ ૬ અન્ય લિંગ સિદ્ધ, ૭ લિંગ સિદ્ધ, ૮ સ્ત્રીલિંગ સિદ્ધ, ૯ પુરુષલિંગ સિદ્ધ, ૧૦ નપુંસકલિંગ સિદ્ધ, ૧૧ પ્રત્યેક બુદ્ધ સિદ્ધ, ૧૨ સ્વયંબુદ્ધ સિદ્ધ, ૧૩ બુદ્ધાધિત સિદ્ધ, ૧૪ એક સિદ્ધ અને ૧૫ અનેક સિદ્ધ, Page #114 -------------------------------------------------------------------------- ________________ માગણા વિચાર માગણા વિચાર ૧૪ મૂળ માગણા અને ૬૨ ઉત્તર માગણા છે. ૧૪ મૂળ માગણુ-૧ ગતિ, ૨ ઈન્દ્રિય, ૩ કાય, ૪ યોગ, ૫ વેદ, ૬ કષાય, ૭ જ્ઞાન, ૮ સંયમ, ૯ દર્શન, ૧૦ વેશ્યા, ૧૧ ભવ્ય, ૧૨ સમ્યકત્વ, ૧૩ સંજ્ઞી, અને ૧૪ આહારી એ ચૌદ મૂળ માગણા જાણવી. • દર ઉત્તરમાણ ગતિ–૪ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. ઈન્દ્રિય (જાતિ)-૫ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરંદ્રિય, અને પંચેંદ્રિય. કાય-૬ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય ને ત્રસકાય. ગ–૩ મ ગ, વચનયોગ, અને કાયાગ. વેદ-૩ પુરુષવેદ, સ્ત્રી અને નપુંસકત. કષાય–જ ક્રોધ, માન, માયા અને લેભ. જ્ઞાન-અજ્ઞાન–૮ માતજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન, પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, થતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન. સંયમ–૭ સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂમ સંપાય, યથાખ્યાત, દેશવિરતિ અને અવિરતિ. દશન–૪ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન. લેશ્યા– કૃષ્ણ, નલ, કાપિત, તેજે, પર્વ અને શુકલ. ભવ્ય–૨ ભવ્ય અને અભિવ્ય. Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂ૫-ગુણ-સંગ્રહ સમ્યક્ત્વ-૬ પશમિક, ક્ષાયિક, ક્ષાપશમિક, મિત્ર, સાસ્વાદન અને મિથ્યાત્વ. સંગી-૨ સંજ્ઞી અને અસંસી. આહારી–૨ આહારી અને અણાહારી. કઈ કઈ માગંણમાંથી મેલે જઈ શકાય ? ૧ મનુષ્યગતિ, ૨ ચંદ્રિય જાતિ, ૩ ત્રસકાય, ૪ ભવ્ય, ૫ સંજ્ઞી ૬ યથાખ્યાત ચારિત્ર, ૭ ક્ષાયિક સમ્યકત્વ, ૮ અનાહાર, ૯ કેવળદર્શન અને ૧૦ કેવળજ્ઞાનમાંથી છે. બાકીની . માગણાઓમાં નથી. નવતરવના ર૭૬ ભેદોનું જીવ-અછવાદિ યંત્ર | ર૭૬ ભેદમાં | ૨૭૬ ભેદમાં | તત્ત્વનાં નામ | ૨૭૬ ભેદમાં જીવ–અજીવ | રૂપી–અરૂપી “હેય રણેય ઉપાદેય જીવ તત્ત્વના ૧૪-૦ ૧૪-૦ ૦-૧૪-૦ અજીવ તત્ત્વના ૦-૧૪ ૪–૧૦ ૦-૧૪-૦ પુણ્ય તત્ત્વના | ૦-૪૨ ૪૨-૦ ૦–૦-૪૨ પાપ તત્વના ૮૨-૦ ૮૨-૦–૦ આશ્રવ તત્ત્વના ૦-૪૨ ૪૨-૦ ૪૨–૦-૦ સંવર તત્ત્વના | પ૭-૦ ૦-૫૭ ૦–૦–પાછ નિર્જરા તત્વના ૧૨-૦ ૦-૧૨ ૦–૦-૧૨ બંધ તત્વના | ૦-૪ ૪-૦. મોક્ષ તત્ત્વના | ૯-૦ ૯૨-૧૮૪ | ૧૮૮-૮૮ | ૧૨૮–૨૮-૧૨૦ ૧ હેયજ્યાગ કરવા યોગ્ય, ૨ જાણવા યોગ્ય, ૩ ઉપાદેય= આદરવા યોગ્ય, Page #116 -------------------------------------------------------------------------- ________________ દંડક તથા બૃહત્સ"ગ્રહણીના સક્ષિપ્ત વિચાર દક પ્રકરણ તથા અત્સ ગ્રહણીના સક્ષિપ્ત વિચાર ભદ દડકના ર૯ દ્વારા—૧ નામદ્વાર, ૨ વેશ્યાદ્વાર, ૩ શરીરદ્વાર, ૪ અવગાહના દ્વાર, ૫ સયણ દ્વાર, ૬ સ'ના દ્વાર, ૭ સસ્થાન દ્વાર, ૮ કષાય દ્વાર, ૯ ઇન્દ્રિય દ્વાર, ૧૦ સમુદ્ઘાત દ્વાર, ૧૧ દૃષ્ટિ દ્વાર, ૧૨ દર્શીન દ્વાર, ૧૩ જ્ઞાન દ્વાર, ૧૪ ચાગ દ્વાર, ૧૫ ઉપયાગ દ્વાર ૧૬ ઉપપાત દ્વાર, ૧૭ ૧ચ્યવન દ્વાર, ૧૮ આયુષ્ય દ્વાર, ૧૯ પર્યાપ્તિ દ્વાર, ૨૦ આહાર દ્વાર, ૨૧ ગત્યાગતિ દ્વાર, ૨૨ વેદ દ્વાર, ૨૩ ભવન દ્વાર, ૨૪ પ્રાણ દ્વાર, ૨૫ સ'પદા દ્વાર, ૨૬ ધમ દ્વાર, ૨૭ જીવયેાનિ દ્વાર, ૨૮ કુલ કાટી દ્વાર, ૨૯ અલ્પમર્હુત્વ દ્વાર. એ મુજબ ૨૯ દ્વારા છે. ૧ નામકાર—સાત નરકના એક દડક છે. તેનાં નામાઘમ્મા, વંશા, શેલા, અંજના, રિષ્ટા, મઘા અને માધવતી. દૃશ ભવનપતિના દશ દંડક છે, તેનાં નામ-૧ અસુરકુમાર, ૨ નાગકુમાર, ૩ સુવર્ણ કુમાર, ૪ વિદ્યુતકુમાર, ૫ અગ્નિકુમાર, ૬ દ્વીપકુમાર, ૭ ઉધિકુમાર, ૮ દિશિકુમાર, હું વાયુકુમાર અને ૧૦ સ્તનિતકુમાર. પાંચ સ્થાવરના પાંચ દંડકા—૧ પૃથ્વીકાય, ૨ કાય, ૩ તેઉકાય, ૪ વાયુકાય, અને ૫ વનસ્પતિકાય. વિકલેન્દ્રિયના ત્રણ દડક-૧ એઇંદ્રિય, ૨ તૈઇક્રિય અને ચઉરિ'ક્રિય. ૧ તિય ચપ ંચેન્દ્રિયના, ૧ મનુષ્યના, ૧ વ્યંતરના, ૧ યાતિષિના અને ૧ વૈમાનિકના, એમ ૨૪ દંડક જાણવા. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી જિતેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ ગુણ-સંગ્રહ ૨ લેડ્યાદ્વાર–૧ કૃષ્ણ, ૨ નલ, ૩ કાપિત, ૪ તેજે, ૫ પત્ર ૬ શુક્લ એમ છે વેશ્યા છે. નારકી, તેઉકાય, વાયુકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરિંદ્રિય એ છે કે પ્રથમની ત્રણ વેશ્યા હેય. તિર્યંચ પંકિય અને મનુષ્યને છ એ લેશ્યા હેય. દશ ભવનપતિ, વ્યંતર, પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય એ ચૌદ દડકે પ્રથમથી ચાર વેશ્યા હોય. તિષી, સૌધર્મ અને ઈશાનદેવ કે એક તેને લેશ્યા. ત્રીજે-ચેાથે અને પાંચમે દેવકે પદ્ય વેશ્યા. છા દેવકથી ઉપર બધે જ શુક્લલેશ્યા હેય. ૩ શરીરદ્વાર–૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪તૈજસ અને ૫ કામણ એ પાંચ શરીર છે. નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એ ચૌદ દંડકે વક્રિય, કામણ અને તેજસ એ ત્રણ શરીરે હોય છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય તેઈન્દ્રિય અને ચૌરિંદ્રિય એ સાત દંડકે ઔદારિક, તેજસ અને કામણ એ ત્રણ શરીર હોય છે. વાયુકાય અને તિર્યંચ પંચંદ્રિય એ બે દંડક આહારક વિના ચાર શરીર હેય. મનુષ્યને પાંચે શરીરે હોય. ચેથું અવગાહના દ્વાર–સમુચ્ચયપણે નારકીની જઘન્ય Page #118 -------------------------------------------------------------------------- ________________ અવગાહના દ્વાર ૧૦૧ અવગાહના અંગુલા અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ પાંચસા ધનુષ્ય છે. પૃથક્ પૃથક્ નીચે મુજબ છે. નારકામાં જઘન્ય અવગાહના ૩ હાથ રા ય. હું અંશુલ ૧પપ્પા ધ. ૧૨ અંશુલ ૩૧૫ ૧૦ ૫ ધૂમ પ્રભામાં કરા થ૦ ૧૨૫ ૧૦ હું તમ પ્રભામાં છ તમસ્તમપ્રભામાં ૨૫૦ ૨૦ ૧ રત્ન પ્રભામાં ૨ શર્કરા પ્રભામાં ૩ વાલુકા પ્રભામાં ૪ ૫૩ પ્રભામાં ઉત્કૃષ્ટ અવગાહના ણા ધનુ ૦૬ અંગુલ ૧૫। ધ. ૧૨ અંશુલ ૩૧૫ ધનુષ્ય દશા ૧૦ ૧૨૫ ૧૦ ૨૫૦ ૧૦ ૫૦૦ ૧૦ દશ ભવનપતિ, જંતર, જ્યાતિષી, એ ખાર કડકે જાન્ય અ'ગુલના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટથી સાત હાથ, વૈમાનિકમાંજઘન્ય અંગુલના અસખ્યાતમા ભાગ, પહેલે બીજે દેવલે કે સાત હાથ, ત્રીજે-ચેાથે દેવલાકે છ હાથ, પાંચમે છઠે દેવલાકે પાંચ હાથ, સાતમે-આઠમે દેવલાકે ચાર હાથ, નવમે–દશમે–અગ્યારમે ને બારમે ધ્રુવલાર્ક ત્રણ હાથ, નવગૈવેયકે એ હાથ અને પાંચ અનુત્તરે એક હાથની ઉંચાઈ હાય છે. એ તેર દેવતાના દંડકમાં ઉત્તરવૈક્રિય શરીર કરે તા લાખ ચૈાજનની અવગાહના હાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, અને વાયુ એ ચાર દંડકે જધન્ય તથા ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ હાય. પ્રત્યેક વનસ્પતિકાયની જઘન્ય અવગાહના અ'ગુલના Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર યોજનથી કેઈક અધિક હેય. બેઇન્દ્રિયની ૧૨ એજન, તેઈન્દ્રિયની ત્રણ કેશ, ચઉરિદ્રિયની ચાર કેશ, તિર્યંચ પચેંદ્રિયની હજાર જનની, અને ઉત્તરક્રિય કરે તે નવસે જન, મનુષ્યની ત્રણ ગાઉની અને ઉત્તરક્રિય કરે તે લાખ જનની અવગાહના જાણવી. ૫ સંઘયણ દ્વાર–૧ વાષભ નારાચ, ૨ >ષભ નારાજ, ૩ નારાચ, ૪ અર્ધનારાચ, ૫ કીલિકા, અને ૬ છેવટું એ છ સંઘયણ છે, હાડકાની રચનાને સંઘયણ કહેવાય છે. નારકી, ૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વિમાનિક, પાંચ સ્થાવર એ ૧૯ દંડકે સંઘયણ ન હોય. અસંઘયણી હેય. બેઈન્દ્રિય, તેઈદ્રિય, અને ચૌરિંદ્રિય એમ ત્રણ દંડકે એક છેવટું સંઘયણ હોય. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય એ બે દંડકમાં છયે સંઘયણ હેય. - ૬ સંજ્ઞા દ્વાર–૧ આહારજ્ઞા, ૨ ભયસંજ્ઞા, ૩ મૈથુન સંજ્ઞા, અને ૪ પરિગ્રહ સંજ્ઞા, એ ચારે સંજ્ઞા વીશેય દંડકમાં હોય છે. ૭ સંસ્થાન દ્વાર–૧ સમચતુરસ, ૨ ચોધ પરિમંડલ, ૩ સાદિ, ૪ વામન, ૫ કુમ્ભ અને ૬ હુંડક એ છ સંસ્થાન છે. નારકી, પાંચ સ્થાવર, ત્રણ વિકેલેન્દ્રિય એ નવ દંડક હુંડક સંસ્થાન હેય. Page #120 -------------------------------------------------------------------------- ________________ સમુદુધાત દ્વારે ૧૦૩ ૧૦ ભવનપતિ, વ્યંતર, જતિષી અને વૈમાનિક એ તેર દંડકે સમચતરસ સંસ્થાન હેય. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને છયે સંસ્થાન હોય. સંમૂછિમ મનુષ્યને હુડક સંસ્થાન હેય. ૮ કષાય દ્વાર–૧ ક્રોધ, ૨ માન, ૩ માયા અને ૪ લભ, એ ચારેય કષાય એવીય દંડકમાં હોય છે. ૯ ઈન્દ્રિય દ્વાર–૧ સ્પર્શનેન્દ્રિય, ૨ રસનેન્દ્રિય, ૩ ઘણેન્દ્રિય, ૪ ચક્ષુરિન્દ્રિય, અને ૫ શ્રોત્રેન્દ્રિય, એ પાંચ ઈન્દ્રિય છે. નારકી, દશ ભવનપતિ, યંતર, જ્યોતિષી, વૈમાનિક તિર્યંચ પંચેંદ્રિય અને મનુષ્ય એ સેળ દંડકમાં પાંચે ઈદ્રિયો હોય. પાંચ સ્થાવરને એક સ્પર્શનેન્દ્રિય, બેઇદ્રિય જીવેને સ્પશેના અને રસના એ બે ઇંદ્રિય, તેઈન્દ્રિય જીને સ્પર્શના, રસના અને ઘાણ (નાક) એ ત્રણ ઈન્દ્રિયો હોય, અને ચૌરકિય જીને સ્પર્શના, રસના, વ્રણ અને ચક્ષુ એ ચાર ઈન્દ્રિયો હેય. ૧૦ સમુદ્રઘાત દ્વાર–સમુદ્દઘાત સાત છે. ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ, ૪ વૈક્રિય, પ તેજસ, ૬ આહારક અને ૭ કેવળી સમુદઘાત. નારકી અને વાયુને પહેલા ચાર સમુદઘાત હેય. ૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, તિર્યંચ પંચેન્દ્રિય એ ચદ દંડકે પહેલા પાંચ સમુદઘાત હય, Page #121 -------------------------------------------------------------------------- ________________ ܐܵܘܪ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણસંગ્રહ પૃથ્વી, પાણી, અગ્નિ, વનસ્પતિ, ત્રણ વિકસેન્દ્રિય એ સાત દંડકે પહેલા ત્રણ સમુદઘાત હોય. મનુષ્યને સાતે ય સમુદ્દઘાત હાય. ૧૧ દષ્ટિ દ્વાર–દષ્ટિ ૩ છે, ૧ સમ્યગ્દષ્ટિ, ૨ મિશ્રદષ્ટિ અને ૩ મિથ્યાદષ્ટિ. નારકી, દશ ભવનપતિ, વ્યંતર, તિષી, વૈમાનિક, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય એ છે કે ત્રણે દષ્ટિ હેય, પાંચ સ્થાવરને એક મિથ્યાષ્ટિ હોય. ૩ વિકેલેન્દ્રિયને સમ્યગ્દષ્ટિ અને મિયાદષ્ટિ એ બે દષ્ટિ હોય, ૧૨ દર્શન દ્વાર–૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન અને ૪ કેવલદર્શન એ ચાર દર્શન છે. નારકી, ૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, તિયચ પંચેન્દ્રિય એ પંદર દંડકે પ્રથમના ત્રણ દર્શન હોય. પાંચ સ્થાવર, બેઈન્દ્રિય તેઈન્દ્રિયને એક અચક્ષુદર્શન હેય. ચૌરિન્દ્રિયને ચહ્યું અને અચક્ષુ એ બે દર્શન હેય. મનુષ્યને ચારે ય દર્શન હોય. ૧૩ જ્ઞાન દ્વાર–પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન મળી આઠ ભેદે છે, તે આ પ્રમાણે-૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવળજ્ઞાન, ૬ મતિઅજ્ઞાન, ૭ શ્રુતજ્ઞાન અને ૮ વિર્ભાગજ્ઞાન. નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક અને Page #122 -------------------------------------------------------------------------- ________________ ગદ્વાર ૧૦૫ તિર્યંચ પચેંદ્રિય એ પંદર દંડકે ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ છ હેય. પાંચ સ્થાવરને મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે હેય. ત્રણ વિકસેન્દ્રિયને બે જ્ઞાન અને બે અજ્ઞાન એ ચાર હેય. મનુષ્યને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ આ ય હેય. ૧૪ ગદ્વાર–મનના ચાર-૧ સત્યમનેગ, ૨ અસત્ય મને યોગ, ૩ મિશ્ર મનેયાગ અને ૪ અસત્ય અમૃષા મનેયેગ. વચનના ચાર-૧ સત્ય વચનગ, ૨ અસત્ય વચનગ, ૩ મિશ્ર વચનગ અને ૪ અસત્ય અમૃષા વચનગ. કાયાના સાત-૧ દારિક કાયયેગ, ૨ દારિક મિશ્ર કાય ગ, ૩ વૈક્રિય કાયયેગ, ૪ વૈક્રિય મિશ્ર કાયયોગ, ૫ આહારક કાયાગ, ૬ આહારક મિશ્ર કાગ અને કામણ કાયાગ. નારકી, દશ ભવનપતિ, વ્યંતર, તિષી અને વૈમાનિક એ ચૌદ દંડકે-મનના ચાર, વચનના ચાર, ક્રિય, વૈઠિયમિશ્ર અને કામણ કાગ એમ ૧૧ વેગ હેય. પૃથ્વી, પાણી, અગ્નિ અને વનસ્પતિ એ ચાર કંડકે ઔદારિક, દારિકમિશ અને કાશ્મણ કાયયોગ હોય. વાયુકાયને દારિક, ઔદ્યારિકમિશ્ર, વૈક્રિય, વિક્રિમિશ્ર અને કામણ એ પાંચ ગ હેય. વિકલેન્દ્રિયને દારિક, દારિક મિશ્ર, કામણ અને અસત્ય અમૃષા એ ચાર યોગ હોય. - Page #123 -------------------------------------------------------------------------- ________________ tot શ્રી જિતેન્દ્રાગમ–વિવિધ વિષયરૂપ–ગુણુ–સંગ્રહ પાંચેન્દ્રિય તિય અને મનના ચાર, વચનના ચાર, ઔદ્યારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર અને કાણુ એમ તેર ચાગ હાય. મનુષ્યને પદરેય ચેાગ હોય. ૧૫ ઉપયાગ દ્વાર—પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શન મળી કુલ ૧૨ ઉપયાગ છે. 1 નારકી, દશ ભવનપતિ, વ્યંતર, ચૈાતિષી, વૈમાનિક અને તિય ચ પંચેન્દ્રિય એ પંદર દડકે—ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દન એમ હું ઉપયાગ હાય. પાંચ સ્થાવરને-મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અચક્ષુદન એ ત્રણ ઉપયાગ હાય. એઇન્દ્રિય અને તેઇન્દ્રિયને ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન અને અચક્ષુર્દશન એમ પાંચ ઉપયાગ હાય, ચૌરિદ્રિયને એ જ્ઞાન, એ અજ્ઞાન અને એ દન એમ છ ઉપયાગ હાય. મનુષ્યને મારેય ઉપયોગ હાય, ૧૬-૧૭ ઉપપાત અને ચ્યવનદ્વાર—નારકી, દશ ભવનપતિ, ગ્ તર, જ્યાતિષી, વૈમાનિક, ત્રણ વિલેન્દ્રિય, ગર્ભજ તિય ચ એ અઢાર દડકે-એક સમયમાં એકથી માંડીને અસંખ્યાતા ઉપજે તથા વે. પાંચ સ્થાવર એક સમયે અસંખ્યાતા ઉપજે તથા ચ્યવે સાધારણ વનસ્પતિકાય અનતા ઉપજે તથા વ્યવે Page #124 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય દ્વારા ૧૦૭ મનુષ્ય એક-બેથી માંડીને સંખ્યાતા ઉપજે તથા ય. ૧૮ આયુષ્ય દ્વાર–નારકીનું સમુચ્ચયપણે જઘન્ય આયુષ્ય ૧૦ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરપમ છે. પૃથક પૃથક નીચે મુજબ છે. નરક જઘન્ય આયુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ લી નરકે ૧ સાગરેપમ ૧૦ હજાર વર્ષ ૧ સાગરેપમ • ઉ . ઉ ૧૦ » ૫ મી નરકે ૬ ઠી નરકે ૭ મી નરકે ૧૦ ૧૭ છે. છે. ૨૨ - ૩૩ છે . દશ ભવનપતિને ૨૦ ઈન્દ્રોનાં નામ-૧ ચમરેન્દ્ર, ૨ બલીન્દ્ર, ૩ ધરણેન્દ્ર. ૪ ભૂતાનંદ્ર, ૫ વેણુદેવ, ૬ વેણુદાલી, ૭ હરિકાંત, ૮ હરિસહ, ૯ અગ્નિશિખ, ૧૦ અગ્નિમાનવ,૧૧ પૂરણ, ૧૨ વિશિષ્ટ, ૧૩ જાલકાંત, ૧૪ જલપ્રલ, ૧૫ અમિતગતિ, ૧૬ અમૃતવાહન, ૧૭ વેલંભ, ૧૮ પ્રભંજન, ૧૯ ઘોષ અને ૨૦ મહાદેષ, એ વશ નામે છે. એ વિશ મળે અમરેન્દ્રનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરપમ અને તેની દેવીનું સાડાત્રણ પપમ પ્રમાણ છે. બલીન્દ્રનું ઉત્કૃષ્ટ એક સાગરોપમથી - અધિક છે. અને Page #125 -------------------------------------------------------------------------- ________________ Á૮ શ્રી જિનેન્દ્રાગમ—વિવિધ વિષયરૂપ–ગુણુ–સ’ગ્રહ તેની દેવીનુ સાડાચાર પચેાપમ પ્રમાણ છે. તેઓનુ જધન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું છે. હવે દક્ષિણ પાસાના ધરણેન્દ્ર આદિ નવ ઇન્દ્રનું જધન્ય ઇશ હજાર વર્ષનું, ઉત્કૃષ્ટ દાઢ પત્યેાપમનું, તે નવ ઇન્દ્રની દેવીનુ જઘન્ય દશ હજાર વર્ષ, અને ઉત્કૃષ્ટ અધ પચેપમ આયુષ્ય છે. ઉત્તર પાસાના ભૂતાદિ નવ ઇન્દ્રોનું જધન્ય દશ હજાર વર્ષ'નુ', ઉત્કૃષ્ટ દેશેાન એ પચેપમ, અને તેની ધ્રુવીનું જઘન્ય ઇશ પલ્યેાપમ, ઉત્કૃષ્ટ દેશેાન એક પત્યેાપમ. પૃથ્વીકાયનુ' જઘન્ય આયુષ્ય અતર્મુહૂત્તનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨ હજાર વર્ષ. ખાદર પૃથ્વીકાય છ ભેદે છે. (૧) સુ'વાળી પૃથ્વી તે ગાપીચ'નાદિકનું ઉત્કૃષ્ટ એક હજાર વસ્તુ (૨) શુદ્ધ પૃથ્વી તે નદીની મેખલાદિકનું ઉત્કૃષ્ટ ૧૨ હજાર વતુ, (૩) વાલુકા તે સચિત્ત રેતી વગેરેનું ઉત્કૃષ્ટ ૧૪ હજાર વર્ષ'નું, (૪) મધુશીલ નામે પૃથ્વી તેનુ' ઉત્કૃષ્ટ ૧૬ હજાર વર્ષનું, (૫) પત્થરના કાંકરાનું ૧૮ હજાર વર્ષનુ અને (૬) ખર નામે પૃથ્વી તે રત્નાદિક, તેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨ હજાર વર્ષતુ છે. અકાય તે પાણી તેનુ' ઉત્કૃષ્ટ આયુષ્ય છ હજાર વર્ષ છે. અગ્નિનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ અહૈારાત્રિ. વાયુનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ હજાર વર્ષ. વનસ્પતિનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૦ હજાર વર્ષ, Page #126 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય દ્વાર બેઈન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૨ વર્ષ. તેઇદ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૪૯ દિવસ. ચૌરિંદ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ માસ. પાંચ સ્થાવર અને ત્રણ વિકેલેંદ્રિયનું જઘન્ય આયુષ્ય અંતમુહૂર્ત જાણવું. હવે તિય પદ્રિયના દશ ભેદનું આયુષ્ય કહે છે. જઘન્ય ઉત્કૃષ્ટ (૧) ગર્ભ જ જલચર અંતમુહૂર્ત ૧ પૂવક્રોડ વર્ષ (૨) સંમૂછિમ , (૩) ગર્ભજ ચતુષ્પદ ૩ પાપમ (૪) સંમછિમ , ૮૪ હજાર વર્ષ (૫) ગજ ઉરપરિસર્ષ ૧ પૂવકોડ વર્ષ (૬) ભૂમિ , પ૩ હજાર વર્ષ (૭) ગર્ભજ ભૂજ પરિસર્ષ - ૧ પૂર્વોડ વર્ષ (૮) સંમૂછિમ , ૪૨ હજાર વર્ષ (૯) ગજ ખેચર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. (૧૦) સંમૂછિમ ,, , ૭૨ હજાર વર્ષ દેવતાઓનું જઘન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય નીચે મુજબ છે. નામ જઘન્ય ઉત્કૃષ્ટ વ્યંતરદેવનું ૧૦ હજાર વર્ષ ૧ પેપમ વ્યંતરદેવીનું એ છે , મા પમેપમ ચંદ્રનું પાપમ ૧૫૫મને ૧ લાખ વર્ષ Page #127 -------------------------------------------------------------------------- ________________ મા oો છે. છે તારાનું શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ ચંદ્રની દેવીનું ભા પાકને ૫૦ હજાર વર્ષ સૂર્યનું ૧૫૫મને ૧ હજાર વર્ષ સૂર્યની દેવીનું પ પમ ને ૫૦૦ વર્ષ ગ્રહનું ૧ પાપમ બ્રહની દેવીનું નક્ષત્રનું નક્ષત્રની દેવીનું પપમ છે , ૧ લા સૌધર્મ દેવલેકે ૧ પપમ ર સાગરોપમ ૨ જા ઈશાન , ૧ , અધિક ૨ / અધિક ૩ જા સનસ્કુમાર , ૨ સાગરોપમ ૭ સાગરોપમ ૪ થા મહેન્દ્ર , ૨ અધિક ૭ ) અધિક ૫ મા બ્રહ્મ , ૭ સાગરોપમ ૧૦ સાગરોપમ ૬ ઠા લાંતક છે ૧૦ છે ૭ મા મહાશુક ૮ મા સહાર મા આનત , ૧૮ ૧૯ » ૧૦ મા પ્રાણત ૧૧ મા આરણ ૧૨ મા અમ્રુત ૧ લી ગ્રેવેયકે , ૨ જી છે ૨૩ ૨૪ છે ૩ જી વેકે ૨૪ સાગરોપમ ૨૫ સાગરોપમ ૪ થી " " * * ૨૫ : * ૨૬ છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પતિ દ્વારા . ૫ મી વેકે ૨૬ સાગરોપમ ૨૭ સાગરોપમ ૬ ઠી , ૨૭ , ૨૮ છે. ૭ મી , ૨૮ , ૨૯ , . ૮ મી ,, ૨૯ ૩૦ » ૯ મી , ૩૦ , ૩૧ : ૪ અનુત્તરે ૩૧ , ૩૩ . વિજયવિજયવંત જયંત અપરાજિત) સવાર્થસિદ્ધ ૩૩ , ૩૩ છે - ૧૯ પર્યાસિઓ-પર્યાપ્તિ છ છે-૧ આહાર, ૨ શરીર, ૩ ઇન્દ્રિય, ૪ શ્વાસોચ્છવાસ, ૫ ભાષા અને ૬ મન ૫ર્યાપ્તિ. નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જોતિષી, વૈમાનિક, તિર્યંચ પચેદ્રિય ને મનુષ્ય એ સોળ દંડકે છ પર્યાપ્તિ હેય. પાંચ સ્થાવરને પ્રથમની ચાર પર્યાપ્તિ હોય. બેઈન્દ્રિય, તેઈદ્રિય, ચૌરિંદ્રિય અને અસંજ્ઞી પંચેંદ્રિયને મન વિના પાંચ પર્યાપ્તિ હેય. ર૦ આહાર દ્વાર–આહાર ત્રણ પ્રકારે છે ૧ ઓજાહાર, લામાહાર અને ૩ કવલાહાર. નારકી, દશ ભવનપતિ, વ્યંતર, તિષી, વૈમાનિક અને પાંચ સ્થાવર એ ૧૯ દંડકે એજાહાર અને માહાર એમ બે આહાર હોય. ત્રણ વિકસેંદ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય એ પાંચ 'દંડકે ત્રણે આહાર હોય. . . . Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂ૫-ગુણ-સમૂહ ર૧ ગતિ-આગતિ દ્વાર– નારકીમાંથી અવીને તિર્યંચ પચેંદ્રિય અને મનુષ્યમાં જાય, અને એ બેમાંથી મરીને નારકી થાય. ૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને ૧ લા ૨ જા દેવલોકની ગતિ–આગતિ આ પ્રમાણેપૃથ્વી, પાણી, વનસ્પતિ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય એ પાંચ દંડકમાં ગતિ, અને મનુષ્ય તથા પંચેંદ્રિય તિર્યંચમાંથી આગતિ. - ત્રીજા દેવલોકમાંથી માંડીને આઠમા દેવલોક સુધીના દેવની મનુષ્ય અને તિર્યંચ એ બે દંડકમાં ગતિ અને એ બેમાંથી આગતિ. આઠમાથી માંડી સર્વાર્થસિદ્ધ સુધીના દેવતાની મનુષ્યમાં ગતિ ને તેમાંથી જ આગતિ. મનુષ્યની ૨૪ દંડકમાં ગતિ, અને તેઉવાયુ વિના બાવીશમાંથી આગતિ. (તેઉવાયુ મરીને મનુષ્ય ન થાય.) તિય પદ્રિયની ૨૪ દંડકમાં ગતિ અને ૨૪ દંડકમાંથી આગતિ. ત્રણ વિકલેન્દ્રિયની-૫ સ્થાવર, ૩ વિકલેંદ્રિય, ૧ પંચૅક્રિય તિર્યંચ અને ૧ મનુષ્ય એ દશ દંડકમાં ગતિ અને દેશમાંથી આગતિ. પૃથ્વી, પાણી અને વનસ્પતિ એ ત્રણની ઉપરના દશ દંડકમાં ગતિ અને નારકી વિના ૨૩ માંથી આગતિ. તેઉ–વાયુની-૫ સ્થાવર, ૩ વિકલેંદ્રિય અને ૧ તિર્યંચ Page #130 -------------------------------------------------------------------------- ________________ વિદડાર ૧૧૩ પચેંદ્રિય એમ ૯ કંડકમાં ગતિ અને ૧૩ દેવતાના અને ૧ નરકના સિવાય બાકીના ૧૦ દંડકમાંથી આગતિ થાય. રર વેદદ્વાર-વેદ ત્રણ છે. ૧ પુરુષવેદ, ૨ સ્ત્રીવેદ અને નપુંસક વેદ, નારકી, ૫ સ્થાવર, ૩ વિકકિય એ નવ દંડકે ૧ નપુ. સકઇ હાય.. તિર્યંચ પચેંદ્રિય અને મનુષ્યને ત્રણે વેદ હોય. દેવતાના ૧૩ દડકે વેદ અને પુરુષ એમ બે વેદ હેય. ૨૩ ભવન દ્વાર૧ લી નરકે ૩૦ લાખ નરકાવાસા ૫ મી નરકે ૩ લાખ નરકવાસા. ૨ નરકે ૨૫ લાખ નરકાવાસા ૩છે કે ૧૫ , ,, | કૃ = ૯૫ છે ૪થી ૫ ૧૦ ૧ ૨ | ૭મી , ૫ સર્વ થઇને ૮૪ લાખ નરકવાસા છે. દશ ભવનપતિને વશ છે, તેમાં દક્ષિણ પાસાના દશ ઇન્દ્રના ભવન કહે છે–ચમરેન્દ્રને ૩૪ લાખ, ધરણેન્દ્રને ૪૪ લાખ, - વેણુદેવને ૩૮ લાખ, હરિકતને ૪૦ લાખ, અગ્નિસિંહને ૪૦ લાખ, પૂણેને ૪૦ લાખ, જલમંતને ૪૦ લાખ, અમિતગતિને ૪૦ લાખ, વેલબને ૫૦ લાખ, શેષને ૪૦ લાખ, એ દક્ષિણ પાસાના ઇન્દ્રોના ચાર ક્રોડ ને છ લાખ ભવન જાણવા. હવે ઉત્તરના દશ ઈન્દ્રના ભવન કહે છે. દક્ષિણ દિશાના ઇન્દ્રો કરતા ઉત્તર દિશાના ઈન્દ્રને તે પ્રત્યેક ચાર-ચાર લાખ ઓછા જાણવા, સર્વ થઈને ભવનપતિના સાતફોડ ને બહેતર Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી જિનેન્ટાગમ-વિવિધ વિષયરૂપ-ગુણસંગ્રહ લાખ ભવન થાય છે. હવે ભવનપતિના ભવને કયાં છે ? તે કહે છે, રત્નપ્રભા પૃથ્વીને પીંડ એક લાખ ને એંશી હજાર યોજબને છે. તે મળે ઉપર એક હજાર યોજન અને નીચે એક હજાર ચેાજન બાદ કરી બાકીના વચમાં રહેલા એક લાખ ને અતર હજાર જેજનથી પહોળાઈ છે. તે માંહે સંખ્યાતા અસંખ્યાતા ભવનપતિના ભવને છે. બાદર વાયુકાય અને પાંચે સુકમ સ્થાવરે ચૌદે રાજલેકમાં રહેલા છે. બાદરપૃથ્વી, અપ અને વનસ્પતિકાય બારે દેવલોક સુધી, ત્રણ વિકસેંદ્રિય અને તિર્યંચ પચંદ્રિય પ્રાયઃ તિછોલેકમાં છે. મનુષ્ય તથા બાદર અગ્નિકાય અઢીદ્વીપમાં છે. વ્યંતર દેવતા–રત્નપ્રભા પૃથ્વીને ઉપલે ભાગ એક હજાર વૈજનને છે. તેમાંથી એક જન ઉપર અને એક યોજના નીચે મૂકીએ વચમાં આઠસે જનમાં વ્યંતરના અસંખ્યાતા નગરે રહેલા છે. તે જઘન્ય ભરત જેવડા, મધ્યમ મહાવિદેહ જેવડા અને ઉત્કૃષ્ટ જબૂદ્વીપ જેવડા છે. હવે જ્યોતિષીના વિમાન અસંખ્યાતા છે. સમભૂતલા' પૃથ્વીથી માપતા ૭૯૦ જન ઊંચે તારાના વિમાને છે. ત્યાંથી ૧૦ એજન ઉપર સૂર્ય છે. તેના ઉપર ૮૦ પેજને ચંદ્રમાં છે. તે ઉપર ચાર પેજને નક્ષત્ર છે. તે ઉપર ચાર જને બુધ છે. તે ઉપર ત્રણ યેજને શુક્ર છે. તે ઉપર ત્રણ જને ગુરુ છે. તે ઉપર ત્રણ યેજને મંગળ છે. તે ઉપર ત્રણ યોજને શનૈશ્ચર છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ માણુદ્દાર હવે વૈમાનિક દવાના વિમાનાની સખ્યા કહે છે. સૌધમ ક૨ે ઇશાનકર્ષે સનત્કુમારે માહેન્દ્રદેવલાકે બ્રહ્મદેવલાકે લાંતકદેવલાકે મહાશુક્રદેવલે કે ૧૧૫ ૩૧૦૦૦૦૦ સહસ્રાર દેવલાકે ૬૦૦૦ ૨૮૦૦૦૦૦ આનત-પ્રાણત દેવલાકે ૪૦૦ 99 ૧૨૦૦૦૦૦ | આરણ-અદ્ભુત પહેલી ત્રણ ચૈવેયકે ૮૦૦૦૦૦ ૪૦૦૦૦૦ બીજી ત્રણ ૫૦૦૦૦ ત્રીજી ત્રણ 99 ૪૦૦૦૦ અનુત્તર વિમાને તેના ઉપર માર યાજને સિદ્ધશિલા છે. તેની ઉપર એક રાજને ઢાકાંત છે. 99 ૩૦૦ ૧૧૧ ૧૦૭ ૧૦૦ ૨૪ પ્રાણદ્વાર—૫ ઇન્દ્રિય, ૩ ખળ, ૧ શ્વાસે ચ્છવાસ અને ૧ આયુષ્ય એ દૃશ પ્રાણા છે. નારકી, ૧૩ દેવદડક, મનુષ્ય અને તિયચ પંચેન્દ્રિય એ ૧૬ દંડકે દશ પ્રાણા હોય છે. પાંચ સ્થાવરને સ્પર્શનેન્દ્રિય, કાયમળ, શ્વાસે વાસ અને આયુષ્ય એ ચાર પ્રાણ હોય છે. એઇન્દ્રિયને—સ્પશ નેન્દ્રિય, રસનેન્દ્રિય, વચનમળ, કાયખળ, શ્વાસેાવાસ અને આયુષ્ય એ છ પ્રાણા હોય છે. તૈઇન્દ્રિયને ઘ્રાણેન્દ્રિય સહિત સાત પ્રાણા હોય છે. ચઉરિ'દ્રિયને ચક્ષુરિન્દ્રિય સહિત આઠ પ્રાણા હોય છે. ૨૫ સપદાદ્વાર—સંપદાઓ ત્રેવીશ છે. તેનાં નામ-ચક્રરત્ન, છત્રરત્ન, ઇડરન, ખગરન, ફાકિણીરત્ન, ચમન, Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂ૫-ગુણસંગ્રહ મણિરત્ન, એ સાત એકેન્દ્રિય રત્ન, ગાથાપતિ, સેનાપતિ, પુરોહિત, વાઈકી, અશ્વરત્ન, ગજરત્ન, સ્ત્રીરત્ન એ સાત પંચે. ન્દ્રિય રત્ન તીર્થકર, ચક્રવર્તિ, બલદેવ, વાસુદેવ, કેવલી, સાધુ, શ્રાવક, સમ્યગ્દષ્ટિ, મંડલિક રાજા, એ નવ નિધાને છે. પ્રથમ નરકને નિકળેલે જીવ સાત એકેન્દ્રિય વિના સેળ સંપદા પામે. બીજી નરકને નિકળેલ જીવ સાત એકેન્દ્રિય રત્ન અને ચક્રવર્તિ વિના પંદર સંપદા પામે. ત્રીજી નરકને નિકળેલે જીવ સાત એકેન્દ્રિય રત્ન, ચક્રવર્તિ, બલદેવ અને વાસુદેવ વિના તેર સંપદા પામે, ચેથી નરકને નિકળેલો જીવ તીર્થકર વિના બાર સંપદા પામે, પાંચમી નરકને નિકળેલ જીવ કેવલી વિના અગ્યાર સંપદા પામે. છઠ્ઠી નરકને નિકળેલ જીવ સાધુ વિના દશ સંપદા પામે. સાતમી નરકને નિકળેલ જીવ અશ્વ, ગજ અને સમકિત એ ત્રણ સંપદા પામે. દશ ભવનપતિ, અંતર, તિષી એ બાર દંડકના નિક બેલ જીવ તે તીર્થકર, વાસુદેવ વિના એકવીશ સંપદા પામે, પૃથ્વી, પાણી, વનસ્પતિ, તિર્યંચ પચેંદ્રિય અને મનુષ્ય એ પાંચ દંડકના નિકળેલ જીવ તીર્થકર, ચક્રવર્તિ, બળદેવ અને વાસુદેવ વિના એગણીશ સંપદા પામે. તેઉ-વાયુને નિકળેલ જીવ સાત એકેન્દ્રિય રત્ન, અશ્વ અને ગજ સહિત નવ સંપદા પામે. ત્રણ વિકેન્દ્રિયને નિકળેલ છવ તીર્થકર, ચક્રવર્તિ, બળ દેવ વાસુદેવ અને કેવલી વિના અઢાર સંપદા પામે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ધમ દ્વાર ૧૧૭ વૈમાનિકમાં–પહેલા બે દેવકને નીકળેલો છવ ત્રેવીશ સંપદા પામે. બીજા દેવલકથી માંડીને આઠમા દેવલોક સુધીને નિકળેલ જીવ સાત એકેન્દ્રિય રત્ન વિના સોળ સંપદા પામે. નવમા દેવકથી માંડીને નવ વેયકમાંથી નિકળેલા જીવ સાત એકેન્દ્રિય રત્ન, અશ્વરત્ન અને ગજ રત્ન વિના ચૌદ સંપદા પામે. પાંચ અનુત્તર વિમાનને નિકળેલા જીવ વાસુદેવ વિના આઠ નિધાને પામે. ર૬ ધર્મ દ્વાર–તિર્યંચ પંચૅક્રિય અને મનુષ્યને કરણીરૂપ ધર્મ છે, અને બાવીશ દંડકે કરણરૂપ ધર્મ નથી. ર૭ યોનિદ્વાર–સાત લાખ પૃથ્વીકાયની, સાત લાખ અપકાયની, સાત લાખ તેઉકાયની, સાત લાખ વાયુકાયની, ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાયની, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાયની, બે લાખ બેઇદ્રિય, બે લાખ તેઈન્દ્રિય, બે લાખ ચૌરિદ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી ચાર લાખ તિર્યંચ પંચેદ્રિય અને ચૌદ લાખ મનુષ્યની મળી કુલ રાશી લાખ જીવનિ છે. ૨૮ કુલકેટીદ્વાર–નારકીની ૨૫ લાખ, દેવતાની ૨૬ લાખ, પૃથ્વીની ૧૨ લાખ, પાણીની ૭ લાખ, અગ્નિની ૩ લાખ, વાયુની ૭ લાખ, વનસ્પતિની ૨૮ લાખ, બેઇદ્રિયની ૭ લાખ, તેઈદ્રિયની ૮ લાખ, ચૌરિંદ્રિયની ૯ લાખ, મનુષ્યની ૧૨ લાખ, તિર્યંચપંચેંદ્રિયના પાંચ ભેદ છે તેમાં જલચરની ૧ર લાખ, ચતુષ્પદસ્થલચરની દશ લાખ, ઉરપરિસર્ષસ્થલચરની ૧૦ લાખ, ભુજપરિસર્પ-સ્થલચરની દશ લાખ, Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ અને ખેચરની ૧૨ લાખ કુલકેટી છે. સર્વે મળીને એક ક્રોડ અને સાડી સત્તાણું લાખ કુલકેટી જાણવી. ૨૯ અ૫બહુ દ્વાર–સર્વથી થડા ગર્ભજ મનુષ્ય, તેથી બાદર અગ્નિના જીવ અસંખ્યાત ગુણ વધારે, તેથી વૈમાનિકના જીવ અસંખ્યાત ગુણ, તેથી નારકીના જીવ અસં ખ્યાત ગુણા, તેથી વ્યંતરના જીવ અસંખ્યાત ગુણા, તેથી ચોરિંદ્રિયના જીવ અસંખ્યાત ગુણા, તેથી પંચેંદ્રિય તિર્યંચના જીવ વિશેષાધિક, તેથી બેઈદ્રિયના જીવ વિશેષાધિક, તેથી તેઇદ્રિયના જીવ વિશેષાધિક, તેથી પૃથ્વીકાયના જીવ અસંખ્યાત ગુણા, તેથી તેઉકાયના જીવ અસંખ્યાત ગુણા, તેથી વાયુકાયના જીવ અસંખ્યાત ગુણા, તેથી અપકાયના જીવ અસંખ્યાતગુણા અને તેથી વનસ્પતિકાયના જીવ અનંત ગુણ જાણવા. રતિ ૨૧ દ્વારા સર્જન / લધુ-બહત સંગ્રહણી તથા ક્ષેત્રસમાસ વિચાર જંબૂઢીપ એક લાખ જન પ્રમાણને છે, તે આ પ્રમાણે ભરત ક્ષેત્ર ૧ ખંડુક પ્રમાણ છે તેનું માપ પરદ છે. આખો જંબૂઢીપ ૧૯૦ ખંડક પ્રમાણ છે, તેથી પર૬ જન અને ૬ કળાને ૧૯૦ એ ગુણવાથી (પર૬૪૧૯૦=૧૦૦૦૦૦) એક લાખ થાય. ૧૯૦ ખંડક નીચે પ્રમાણે થાય છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહણી વિચાર મ ુક ૧ ૪ ८ ૧૬ ૩૨ ૬૩ ક્ષેત્ર કે પર્યંત ભરતક્ષેત્ર હિમવંત પર્યંત હિમવત ક્ષેત્ર મહાહિમવંત પર્યંત હરિવ ક્ષેત્ર નિષધ પર્વત ખડુક પ્રમાણ ૧ ૪ ' ૧૬ ૩૨ ૩ ૧૧૯ ક્ષેત્ર કે પર્યંત ઐરાવત ક્ષેત્ર શિખરી પત હિરણ્યવત ક્ષેત્ર રૂકમી પત રમ્યક્ ક્ષેત્ર નીલવ`ત પત અને ૬૪ ખડુક પ્રમાણ મહાવિદેહ ક્ષેત્ર છે. એ સ (૬૩+૬૩+૬૪) ભેગા મળી ૧૯૦ ખંડુક પ્રમાણુ જમૂદ્દીપ છે. જ મૂઠ્ઠીપની પરિધિ ૩૧૬૨૨૭ ૨ાજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ્ય અને ૧૩ા આંગળ અધિક થાય છે. પરિધિ એટલે ગાળ વસ્તુના ઘેરાવા. જખૂદ્વીપનુ ક્ષેત્રફળ, જખૂદ્વીપની પરિધિને ૨૫૦૦૦ ગુણવાથી પ્રાપ્ત થાય છે. કુલ ક્ષેત્રફળ ૭૯૦૫૬૯૪૧૫૦ યાજન એક ગાઉ, પદરસા પદ્મર ધનુષ્ય અને સાઠ આંશુલ થાય. એટલે કે જમૂદ્રીપમાં ૧ એક એક ચેાજનના સમચારસ ટુકડા ઉપરની સખ્યા મુજખ ગાઠવી શકાય. ઉપર કહ્યા મુજબ જમૂદ્રીપની પરિધિ ૩૧૬૨૨૭ યાજન, ૩ ગાઉ એકસા અઠયા વીસ ધનુષ્ય અને સાડાતર આંશુલ છે તેને ૨૫૦૦૦ ગુણુવાથી ઉપર મુજબ ક્ષેત્રફળ આવે જેમકે Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ ૧ જન-૩૧૬રર૭૪૨૫૦૦૦=૭૯૦૫૬૭૫૦૦૦ જન. ૨ ગાઉ ૩૪૨૫૦૦૦=૫૦૦૦ ગાઉ. ૩ ધનુષ્ય ૧૨૮૪૨૫૦૦૦=૩૨૦૦૦૦૦ ધનુષ્ય. ૪ ગુલ ૧૩૪૨૫૦૦૦=૩૩૭૫૦૦ આંગુલ. હવે તે દરેકના જન વગેરે કાઢવા માટે૧ આંગુલ ૩૩૭૫૦૦૯૬=૩૫૧૫ હશે ધનુષ્ય. ૨ ધનુષ્ય ૩૨૦૦૦૦૦+૨૫૧૫ =૩૨૦૩૫૧૫-૨૦૦૦ =૧૬૦૧ ૪ ગાઉ. છ ગાઉ ૭૫૦૦૦+૧૬૦૧=૭૬૬૦૧ ગાઉ૪=૧૯૧૫૦ એજન, ૪ ૭૯૦૫૬૭૫૦૦૦+૧૯૧૫૦= | ૭૯૦૫૬૪૧૫૦ જન જબૂદ્વીપનું ૧ ગાઉ ક્ષેત્રફળ ૧૫૧૫ ધનુષ્ય ૬૦ આંગુલ પર્વત–૪ વૃત્ત વૈતાદ્ય, ૩૪ દીધ વૈતાઢ્ય, ૧૬ વક્ષસ્કાર પર્વત, ૧ ચિત્ર, ૧ વિચિત્ર, ૧ જમક, ૧ શમક, ૨૦૦ કંચનગિરિ, ૪ ગજદંતગિરિ, ૧ સુમેરુ, અને ૬ વર્ષધરપર્વત મળી કુલ ૨૯ પર્વતે જંબુદ્વીપમાં છે. Hટે–શિખરો) ૧૬ વક્ષસ્કાર પર્વત ઉપર ચાર-ચાર કૂટ હોવાથી કુલ ૬૪ ફૂટે, સૌમનસ અને ગંધમાદન એ બે ગજદંતગિરિ ઉપર સાત-સાત શિખરે હોવાથી બનેના મળી ૧૪, રૂકિમ અને મહા હિમવંત એ બે વર્ષધર પર્વત ઉપર આઠ-આઠ કૂટ હોવાથી બન્નેના મળી ૧૬ ૩૪ વૈતાય, Page #138 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહણી વિચાર ૧૨૧ વિદ્યુત્પ્રભ ગજદંત, નિષધ અને નીલવંત એએ વધર પર્વત માલ્યવત ગજજ્જત અને મેરુ પર્વત ઉપર નંદનવનમાં એ કુલ ૩૯ પર્વત ઉપર નવ નવ શિખરો હાવાથી ૩૫૧, અને હિમવત અને શિખરી એ એ વર્ષધર પર્વત ઉપર અગ્યારઅગ્યાર શિખા હાવાથી ૨૨ શિખા છે, સવ મળીને ( ૬૪+૧૪+૧૬+૩૫૧+૨૨=૪૬૭) કુલ ૪૬૭ શિખરા છે. ભૂમિકૂટા—૩૪ વિજ્રયાને વિષે ૩૪ ઋષભકૂટ છે. તથા મેરુ પર્વત, જખવ્રુક્ષ અને ધ્રુવકુરુ એ ત્રણમાં આઠ આઠ ભૂમિટા છે. એટલે કે મેરુની પાસે ભદ્રશાળવનમાં ૮, ઉત્તરકુરું ક્ષેત્રમાં આઠ અને દેવકુરુને વિષે શાલ્મલીવનમાં આઠ તથા હિરકૂટ અને હિરસહફૂટ મળી કુલ ૬૦ ભૂમિકૂટો છે. ૧૦૨ તીર્થો—જળસ્થાનમાં ઉતરવા માટેના નીચાણવાળા ઢાળ ( આવારા ) તે અહિં તીથ શબ્દને અર્થ સમજવા. તે મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજયા, એક ભરત અને એક એરવત એમ કુલ ૩૪ ક્ષેત્રમાં માગધ, વરદામ, અને પ્રભાસ એમ ત્રણ ત્રણ તી હાવાથી કુલ ૧૦૨ તીથ થાય. ૧૩૬ શ્રેણી—૩૪ દીઘ વૈતાઢ્ય પર્વત ઉપર વિદ્યાધર મનુષ્યાની અએ અને આભાયેાગિક ઢવાની મળ્યે મળી કુલ ચાર-ચાર શ્રેણી હાવાથી કુલ ( ૩૪૪૪=) ૧૩૬ શ્રેણીઓ જખૂદ્વીપમાં છે. ૩૪ વિજયા—૧ ભરત, ૧ ઐરવત અને મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજય મળી કુલ ૩૪ વિજયા (ચક્રવર્તીને જીતવા લાયક ક્ષેત્રે ) જબુદ્વીપમાં છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહે નદીઓ—કુલ નદીએ ચૌદ લાખ અને છપન્ન હજાર છે, તે આ પ્રમાણે— ૧૨૨ ભરત અને ઐરવત એ એ ક્ષેત્રાની ગંગા, સિંધુ, રક્તા અને રક્તવતી એ ચાર નદીઓના એક-એકના પરિવાર ચૌદ ચૌદ હજાર નદીઓના હોવાથી ૫૬૦૦૦ નદીએ થઈ. હૈમવત અને અરણ્યવત એ એ ક્ષેત્રાની રાહિતા, રાહિતાંશા, રૂખ્યકૂલા અને સુવર્ણફૂલા એ ચાર નદીઓના એકેકના ૨૮–૨૮ હજારના પરિવાર હાવાથી સર્વ' મળી ૧૧૨૦૦૦ નદીઓ થઇ. હરિવષ અને રમ્યક્ એ એ ક્ષેત્રની હરિકાંતા, હરિસલિલા, નરકાંતા અને નારીકાંતા એ ચાર નદીઓના એકેકના ૫૬-૫૬ હજારના પરિવાર હાવાથી સ મળી ૨૨૪૦૦૦ નદીએ થયું. મહાવિદેહ ક્ષેત્રમાં સીતાદા ની નિષધ પર્વત ઉપરના તિગિછિંદ્રહમાંથી નીકળી સીતાના પ્રપાતકુંડમાં પડી દેવકુરુમાં વહી મેરુ પાસે વાંકી વળી દેવકુરુક્ષેત્રની ૮૪૦૦૦ નદીઓના પરિવાર સાથે અને પશ્ચિમ મહાવિદેહની ૧૬ વિજયાની ૨-૨ નદીઓ મળી ૩૨ નદીઓના એક-એકના ૧૪૦૦૦ ના પરિવાર ગણતાં (૩૨×૧૪૦૦૦=) ૪૪૮૦૦૦ નદીઓના પરિવાર સાથે અને હું અંતરનદી સાથે પશ્ચિમ તરફ વહી લવણુસમુદ્રમાં મળે છે. એજ પ્રમાણે સીતાનઢી નીલવત પર્વતના કેસરી દ્રહમાંથી નીકળી સીતા પ્રપાતકુંડમાં પડી ઉત્તરકુરુમાં વહી મેરુ પર્વત પાસે વાંકી વળી ઉત્તરકુરુમાં ૮૪૦૦૦ નદીઓના પરિવાર સાથે અને પૂર્વ Page #140 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહણી વિચારે ૧૨૩ મહાવિદેહની ૧૬ વિજયની ૨-૨ નદીઓ મળી ૩૨ નદીઓના એક-એકના ૧૪૦૦૦ ને પરિવાર ગણતાં (૩ર૪૧૪૦૦૦= ) ૪૪૮૦૦૦ નદીઓના પરિવાર સાથે અને ૬ અંતર્નાદીઓ સાથે પૂર્વ તરફ વળી લવણસમુદ્રને મળે છે. સીતા અને સીતેરા એ બને નદીને પરિવાર ૧૦૬૪૦૧૨+ ૬૪ (૩૨ વિજયેની ૨-૨ મુખ્ય નદીઓ હોવાથી) તથા ૨ (સીતા અને સતેદા) મેળવતાં ૧૦૬૪૦૭૮ થાય, તેમાં ભરત વગેરે ક્ષેત્રની પૂર્વ ગણાવેલી ૩૯૨૦૧૨ નદીઓ ભેળવતાં કુલ ૧૪૫૬૦૯૦ નદીઓ જંબૂઢીપમાં છે. ગંગા, સિંધુ, રક્તા અને રક્તવતી એ ચાર નદીઓ મૂળમાં દા જન અને છેડે ૬રા જન પહોળી છે. હિતા, રોહિતાશા, રૂખૂલ્લા અને સુવર્ણકૂલા એ ચાર નદીઓ મૂળમાં ૧૨ જન અને છેડે ૧૨૫ પેજન છે. હરિકાંતા, હરિસલિલા, નરકાંતા અને નારીકાંતા એ ચાર નદીઓ મૂળમાં ૨૫ પેજન અને છેડે ૨૫૦ એજન પહોળી છે. સીતા અને સતેદા એ બે નદીઓ મૂળમાં ૫૦ જન અને છેડે ૫૦૦ એજન પહેલી છે. પર્વતને વર્ણ અને ઉંચાઈ–લઘુ હિમવંત અને શિખરી સેનાના છે અને એક જન ઉંચા છે. રૂકિમ અને મહાહિમવંત એ બે પર્વતે ૨૦૦ ઉંચા છે. રૂકિમપર્વત રૂપાને છે અને મહાહિમવંત પર્વત સેનાને છે. નિષધ અને નીલવંત ચાર જન ઉંચા છે, નિષધ પર્વત તપાવેલા સેના જે અને નીલવંતપર્વત વૈદૂર્ય રત્ન જે લીલે છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપગુણ-સંગ્રહ પાંચ મેરા સિવાયના દરેક પર્વતે પિતાની ઉંચાઈથી ચોથા ભાગે જમીનમાં દટાયેલા છે. પાંચમેન્ટમાં જમ્બુદ્વીપને મધ્યમ એક હજાર જન જમીનમાં અને ૯ હજાર જન ઉપર એમ મળીને એક લાખ જનને છે અને બીજા ચાર મેરુ હજાર યોજન જમીનમાં અને ત્યાસી હજાર બહાર મળી કુલ ૮૪૦૦૦ એજનના છે. તિષી દેવતાના માંડલા ચંદ્રમાના પંદર માંડલા અને ચૌદ આંતર છે. તેમાં એકેક માંડલાનું પ્રમાણ કેટલું છે? તે કહે છે. એક એજનના ૬૧ ભાગ કરીએ એવા છપ્પન્ન ભાગ ()નું એક માંડલું જાણવું. ચંદ્રમાને વિચારવાનું ક્ષેત્ર ૫૧૦ એજન અને એકસઠીયા અડતાલીશ ભાગ (૫૧૦૬) નું છે. ચંદ્રમાને દરેક માંડલાનું કેટલું કેટલું અંતર છે? તે જણાવે છે. પાંત્રીશ જન અને એક એજનના એકસઠીયા ત્રીશ ભાગ અને એકસઠીયા ૧ ભાગના સાત ભાગ કરીએ એવા ચાર ભાગ (૩૫ ) એટલે દરેક માંડલે અંતર જાણવું. હવે સૂર્યના એક ચોરાશી માંડલા છે. તેના આંતર એકસેને ત્યાશી છે. એકેકા માંડલાને બે-બે જનનું આંતરૂં છે. એકસે ત્યાશીને બમણા કરીયે ત્યારે ત્રણસે છાસઠ જન આંતરાના થાય. વળી સૂર્યના એકેક માંડલામાં વિમાનનું જાડાપણું એક જનના અડતાલીશ ભાગનું છે તેને એક Page #142 -------------------------------------------------------------------------- ________________ જ્યાતિષી દેવતાના માંડલા ૧૨૫ ચાશશી માંડલે ગુણીયે ત્યારે ૮૮૩૨ ભાગ થાય તેના ચેાજન કરવા માટે એકસઠે ભાગવાથી એકસે ચુમાલીશ ( ૧૪૪) ચૈાજન અને એકસઠીયા અડતાલીશ ભાગ વધે. તે પૂર્વીકત આંતરના ૩૬૬ યાજનમાં ભેળવીચે ત્યારે સવ મળી પાંચસા દશ ચેાજન અને એકસઠીયા અડતાલીશ લાગ એટલે સૂર્ય વિમાનને વિચરવાનુ ક્ષેત્ર છે. હવે ચ'દ્રમાના કેટલા માંડલા જમૂદ્રીપમાં અને કેટલા માંડલા લવણ સમુદ્રમાં છે તે કહે છે. ચંદ્રમાના દેશ માંડલા લવણુસમુદ્રમાં છે અને પાંચ માંડલા જ'બૃદ્ધીપમાં છે. એ રીતે પંદર માંડલા જાણવા. સૂર્યના નિષધ પર્વત ઉપર ૬૫ માંડલા છે અને લવણુસમુદ્રમાં ૧૧૯ માંડલા છે. હવે ચંદ્ર-સૂર્ય નુ ખૂદ્વીપમાં અને લવણુસમુદ્રમાં ચાર, ક્ષેત્ર કેટલું છે ? તે કહે છે. ચંદ્ર-સૂર્ય'નુ' ચાર ક્ષેત્ર જમૂદ્રીપમાં એકસા એ'શી ચેાજન અને એક ચેાજનના એકસઠીયા અડતાલીશ ભાગ (૧૮૦૬) છે અને લવણુસમુદ્રમાં ૩૩૦ ચાજન છે. હવે મનુષ્યક્ષેત્રમાં ચરજ્યેાતિષી મેરુપ તથી કેટલા યેાજન દૂર ચાલે છે? તથા તિક્ષ્ણલાકમાં છેડે અલાકથી કેટલી અમાધારે ચૈાતિષના વિમાના છે તે કહે છે. મેરુપવતથી ૧૧૨૧ ચૈાજન દૂર જાતિષચક્ર ચાલે છે. અને લેાકના છેડા થકી ૧૧૧૧ ચેાજન ચાર દિશાયે આદર Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણસંગ્રહ અત્યંતરે અલોકની અબાધાએ એટલે અંતર જોતિષચક્ર સ્થિર રહે છે. એટલે મનુષ્યક્ષેત્રમાં ચર છે અને મનુષ્યક્ષેત્રની બહાર સ્થિર છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓ અનુક્રમે શીઘ્રશીઘતર ગતિવાળા જાણવા. એટલે કે ચંદ્રની ગતિ મંદ છે, તે થકી સૂર્ય શીઘતર છે, તે થકી ગ્રહની ગતિ ઉતાવળી છે, તે થકી નક્ષત્રની ગતિ વધારે છે. તે થકી તારાની ગતિ ઉતાવળી છે. ગ્રહમાં બુધ થકી શુક્રની ગતિ શીધ્ર છે. શુક્રથી મંગળ, મંગળથી બૃહસ્પતિ, અને તેનાથી શનિની ગતિ શીઘ જાણવી. એ રીતે યત્તરપણે એકેકથી શીવ્ર ગતિવાળા છે. મહદ્ધિકપણું ગતિથી વિપરીત પણે કહેવું તે આ પ્રમાણે સર્વ થકી અલ્પઋદ્ધિવાળા તારા, તે થકી નક્ષત્ર મહદ્ધિક છે, તે થકી ગ્રહ મહદ્ધિક છે, તે થકી સૂર્ય મહદ્ધિક છે, તે થકી ચંદ્રમા મહદ્ધિક છે. હવે તે પાંચે તિષીના વિમાનવાહક દેવેની સંખ્યા આ પ્રમાણે છે–પ્રથમ ચંદ્રના વિમાનવાહક દે સેળ હજાર છે, સૂર્યના વિમાનવાહક દેવે સોળ હજાર છે. ગ્રહના વિમાનવાહક દેવ આઠ હજાર છે, નક્ષત્રના વિમાનવાહક દે ચાર હજાર છે, અને તારાના વિમાનવાહક દેવે બે હજાર છે. જગતસવભાવે ચંદ્રાદિકના વિમાને નિરાલંબન આકાશને વિષે પિતાની મેળે જ ફરે છે. પણ આદેશકારી પિતાની પ્રભુતા વધારવા અર્થે અથવા પોતાની સરખા દેવામાં બહુમાન દેખાડવા અર્થે સ્વભાવે તે સેવક દેવતા વિમાનતળે Page #144 -------------------------------------------------------------------------- ________________ તિષી દેવના માંડલા ૧૨૭ સિહાદિકરૂપે નીચે વહે છે. પણ તે આભિયોગિક દેવેને વિમાન તળે વહેતા વિમાનને ભાર લાગે નહિ. જેમ કેઈ ઉન્નત સ્ત્રીને ઘણા આભૂષણને ભાર લાગે નહીં તેમ આભિયોગિક દેવને પણ તથાવિધ કર્મોદયથી ચાલવાને વિષે રતિ, છે. માટે સ્વભાવે વહેતા વિમાનેને તલે એ પણ વહેતા રહે. તે પાંચ તિષના વિમાનના ચલાવનાર દે તે સરખા એથે ચેથે ભાગે ચારે દિશા જુદા જુદા હોય તે કહે છે–પૂર્વ દિશાએ સિંહના રૂપે, દક્ષિણ દિશાયે હાથીના રૂપે, પશ્ચિમ દિશાએ વૃષભના રૂપે હોય. અને ઉત્તરદિશાએ અશ્વના રૂપે હોય છે. અનુક્રમે એ વિમાનવાહક દેવે જાણવા. હવે એ તિષીઓમાં અધિક ઋદ્ધિમંત ચંદ્રમા છે. માટે ચંદ્રમાને પરિવાર કહે છે– મંગળાદિક અઠયાવીસ ગ્રહ, અભિજિત પ્રમુખ ૮૮ નક્ષત્ર અને ૬૬૭૫ કેડીકેડી તારા આટલે એક ચંદ્રમાને પરિવાર જાણ. અઢી દ્વીપમાં સૂર્ય અને ચંદ્ર કેટલા? તેની ગણત્રી આ પ્રમાણે છે – જંબુદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય હેય, લવણસમુદ્રમાં ચાર ચંદ્ર તથા ચાર સૂર્ય હાય, ધાતકીખંડમાં બાર ચંદ્ર તથા બાર સૂર્ય હેય. કાલોદધિમાં ૪૨ ચંદ્ર તથા ૪૨ સૂર્ય હોય. અર્ધ પુષ્કરાર્ધમાં ૭૨ ચંદ્ર તથા ૭૨ સૂર્ય હાય. મનુષ્યલોકમાં ચંદ્ર-સૂર્યની બે બે પંક્તિઓ એકેકના અંતરે છે. પંક્તિમાં ૬૬ ચંદ્ર, બીજી પંક્તિમાં ૬૬ સૂર્ય, ત્રીજી Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી જિન્દગમ વિવિધ વિષયરૂપગુણ પ્રહ પંક્તિમાં ૬૬ ચંદ્ર અને રોથી પંકિતમાં ૬૬ સૂર્ય હોય છે. તે ચારે પંકિત મેરૂપર્વતને પ્રદક્ષિણા દેતી થકી મનુષ્ય ક્ષેત્રને વિષે પરિભ્રમણ કરે છે. એટલે જબૂદ્વીપના મેરુ, થકી એક સૂર્ય દક્ષિણ દિશાએ પરિમણ કરે, ત્યારે બીજે સૂર્ય ઉત્તર દિશાએ ફરે, તેમજ લવણ સમુદ્રની એકેક દિશાએ બે બે સૂર્ય ચાર ચરે, ઘાતકીના છ, કાલોદધિના એકવીશ, પુષ્કરાદ્ધના છત્રીશ એમ સર્વ મળી છાસઠ સૂર્ય દક્ષિણદિશાએ અને છાસઠ સૂર્ય ઉત્તર દિશાએ એ બંને સૂર્યની સમ-શ્રેણએ બે પંક્તિ મળે ૧૩૨ સુર્ય, તેમજ છાસઠ-છાસઠ ચંદ્રની બે પંક્તિ મળે ૧૩૨ ચંદ્ર મનુષ્યલક માંહે ચાર ચરે, હવે વૈમાનિક દેવોના પ્રત કહે છે સૌધર્મ ને ઈશાન દેવકે તેર પ્રતર, સનકુમાર ને માહેન્દ્ર દેવકે બાર પ્રતર, બ્રા દેવકે છે પ્રતર, લાંતક દેવકે પાંચ પ્રતર, મહાશક દેવલેકે ચાર પ્રતર, સહસાર દેવલોકે ચાર પ્રતર, આનત-પ્રાકૃત દેવલોકે ચાર પ્રતર, આરણ-અશ્રુત દેવલોકે ચાર પ્રતર, નવ દૈવેયકમાં એકેક પ્રિયકે ૧-૧ પ્રતર, અને પાંચ અનુત્તર દેવેનું એક એમ કુલ ૬૨ પ્રત રે છે. ચૌદ રાજલોક મેરુપર્વતના મધ્ય ભાગે ગેસ્તનાકારે ચાર રૂચકપ્રદેશ ઉપર છે અને ચાર નીચે છે. એમ કુલ આઠ રૂચકપ્રદેશ છે. ત્યાંથી સાતરાજ લોક ઉપર ઉર્વિલક અને સાત રાજ નીચે અલેકે મળી ચૌદ રાજ ઉંચાઇવાળે કાકાશ છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ઉવકિના દેવના વિમાનની સંખ્યા ૧૨૯ રત્નપ્રભાના ઉપરના તળીયાથી શર્કરપ્રભાના ઉપરના તળીયા સુધી અસંખ્યાત કટાકેટી જન પ્રમાણુ એક રાજલક છે, તેની અંદર રત્નપ્રભા પૃથ્વી, ઘનવાત, તનવાત, ઘનેદધિ અને આકાશ છે. એવી રીતે સાતે નરકમૃથ્વી થઈને અલેક સાતરાજ પ્રમાણ ઊંચાઈમાં છે. રત્નપ્રભાના ઉપરના તલા (સમભૂતલા) થી માંડીને સૌધર્મ દેવકના તેરમા પ્રતરના વિમાનની વિજાના અંત સુધી એક રાજલોક. મહેન્દ્રના બારમા પ્રતરના વિમાનના અંતભાગ સુધી બીજે રાજક, લાંતકના પાંચમા પ્રતરના અંત સુધી ત્રીજો રાજક, સહસ્ત્રારના ચોથા પ્રતરના અંત સુધી એથે રાજલેક, અશ્રુતના છેલા પ્રતરના અંત સુધી પાંચમો રાજક, નવમા ધૈવેયકના અંત સુધી છો રાજલક અને લોકાન્ત સુધી સાતમો રાજલક થાય. એમ સાતરાજ પ્રમાણ અલેક અને સાતરાજ પ્રમાણ ઉદ્ઘલેક મળી ૧૪ રાજલક થાય. ઉઠર્વકના દેવાના વિમાનની તથા જિન ભવનોની સંખ્યા ઉર્વિલોકમાં વિમાનોની તેમજ જિનભવનોની સંખ્યા ૮૪૭૦૨૩ ની છે. બાસઠ પ્રતરને વિષે બાસઠ ઇંદ્રક વિમાન છે. ઇંદ્રક વિમાન પ્રતરના મધ્યભાગમાં હોય છે. પહેલા પ્રતરના મધ્યભાગે ઉડુ નામના વિમાનની ચારે દિશાએ બાસઠ બાસઠ વિમાનની ચાર પંક્તિઓ છે. ઉપરના દરેક પ્રતરોમાં એકેકા Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧.૩૦ શ્રી જિનેન્દ્રાગમ -વિવિધ - વિષયરૂ૫-ગુણુ–સ’ગ્રહ આછા વિમાનની -પક્તિ છે. જેમ કે ખીજા પ્રતરે એકસઠ વિમાનની પ`ક્તિ, એમ પ્રતરે પ્રતરે પંક્તિમાંથી એકેક વિમાન ઘટાડતાં સર્વાં સિદ્ધ નામના માસઠમા પ્રતરની ચારે દિશાયે એકેક પંક્તિ દેવદ્વીપ ઉપર છે. દરેક દેવલાકે જેટલા જેટલા વિમાના છે, તેટલામાં દરેકને વિષે એકેક શાશ્વત જિનભવન ડાય છે. એટલે સૌધમ ધ્રુવલેાકે અત્રીશ લાખ વિમાન, તેમ જ ખત્રીશ લાખ શાશ્વત જિનભવન હાય છે. તે પ્રમાણે દરેક ધ્રુવલેાકે સમજી લેવુ. દરેક દેવલાયના વિમાનની ઉંચાઈ—પહેલા એ દેવલાકે પૃથ્વીપિડ ૨૭૦૦ યાજન અને વિમાનની ઉંચાઇ ૫૦૦ ચેાજન છે. તે પૃથ્વીપિ'ડમાંથી એકેક સા યેાજન ઘટાડવુ' અને વિમાનામાં એકેક સા યેાજન વધારવુ, એમ એ દેવલેાકે, એ દેવલાકે, ચાર ધ્રુવલેાકે, નવ ચૈવેયકે અને યાવત્ પાંચ અનુત્તર સુધી કરતાં પાંચ અનુત્તરે ૨૧૦૦ યાજન પૃથ્વીપીંડ અને વિમાનની ઉંચાઈ ૧૧૦૦ ચાજન થાય છે. સવ" ઠેકાણે પૃથ્વીપિ'ડ અને વિમાનની ઉંચાઈ મેળવતાં ૩૨૦૦ ચેાજન થાય છે. ઇન્દ્રોના સામાનિક દેવા વગેરેની સખ્યા સૌધર્મેન્દ્રના સામાનિક ધ્રુવા ૮૪ હજાર, ઇશાનેન્દ્રનાં ૮૦ હજાર, સનત્કુમારના ૭૨ હજાર, માહેન્દ્રના ૭૦ હજાર, બ્રહ્મધ્રુવલાકના ૬૦ હજાર, તાંતકના ૫૦ હજાર, મહાશુક્રના ૪૦ હેજાર, સહસ્રારના ૩૦ હજાર, પ્રાણતના ૨૦ હેજાર, અચ્યુતના ૧૦ હજાર. સામાનિકવાથી આત્મરક્ષક દેવા ચાર ગુણા છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ દેવીઓનું સ્વરૂપ ૧૧ દેવલોકેને વિષે પાંચ સભા હોય છે ૧ ઉપપતસભા. તેમાં દેવદુષ્ય વડે ઢંકાયેલી શય્યામાં દેવ ઉપજે. ૨ અભિષેકસભામાં સ્નાન કરે. ૩ અલંકારસભામાં આભૂષણ પહેરે. ૪ વ્યવસાયસભામાં ધાર્મિક પુસ્તક વાંચે. ઉત્પત્તિ વખતે કેઈક ઈન્દ્ર મિથ્યાષ્ટિ પણ હોય, પરંતુ વ્યવસાયસભામાં ધાર્મિક પુસ્તક વાંચવાને આચાર હેવાથી તે ઈન્દ્ર અવશ્ય સમ્યકત્વ પામે જ. પછી ૫ સુધર્માસભામાં સિદ્ધાયતનમાં જિનબિંબને પૂજે. | દેવીઓનું સ્વરૂપ દેવીઓની ઉત્પત્તિ ભવનપતિથી લઈને સૌધર્મ અને ઈશાન દેવલેક સુધી છે. આગળ નથી. ઉપરના દેવ કે અપરિગ્રહીતા દેવીઓનું ગમનાગમન છે. અપરિગ્રહીતા એટલે નહીં પરણેલી (વેશ્યા સરખી) હેય છે. હવે પહેલા બે દેવકે કાયાવડે મૈથુન સેવનારા દે હોય છે. તે પછી બે દેવલેકને વિષે સ્પર્શ સેવી, પછીના બે દેવલેકે રૂપસેવી, પછીના બે દેવલોકે શબ્દસેવી, ઉપલા ચાર દેવલેકે મનસેવી દે હોય છે એટલે કે જે દે સ્પશસેવી છે તે દેવીઓને સ્પર્શ કરે ત્યારે તે દેને સંતોષ થાય. રૂપસેવી દેવદેવીઓના રૂપ જુએ તે સંતેષ થાય. શબ્દસેવી દે હાસ્યવિદ ઝાંઝરનો ઝમકાર આદિ સાંભળીને સંતોષ પામે, મનસેવી દેવ તે દેવીને મનમાં યાદ કરે ત્યાં તે દેવ સંતેષ પામે. આ રીતે ઉપરના દે કાયસેવી દેવે કરતાં પણ અનંત ગુણા સુખી હોય છે. એમ જાણવું. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ નવગ્રેવેયક તથા અનુત્તર વિમાનવાસી દે વિષય રહિત છે, તે પણ તે બ્રહ્મચારી ન ગણાય. કારણ કે દેવે અવિરતિ છે, માટે. | દેવીઓનું ગમનાગમન સહસાર દેવલોક સુધીના દેના ભોગ માટે થાય છે. તેથી ઉપરના દેવલેકે દેવીઓનું ગમનાગમન નથી. બારમા દેવલોક પછી ઉપરના દેવલોકમાં દેવેનું પણ ગમનાગમન નથી. ઉપરના દેવે ત્યાં બેઠા થકા જ તીર્થકરોના કલ્યાણુકેમાં પણ નમસ્કારાદિ ભક્તિ સાચવે છે. અને શંકાઓ પણ ત્યાં બેઠા બેઠા જ મનેવગણએ કરી તીર્થકરને પૂછે છે. દેવીના વિમાન તથા સૌધર્મ દેવલોકની દેવી કયા દેવને ગ ગ્ય થાય છે, તે કહે છે – અપરિગ્રહીતા દેવીના છ લાખ વિમાન સૌધર્મ દેવલોકમાં છે. એક પોપમથી માંડીને યાવત્ દશ પાપમના આયુ ખેવાળી દેવીઓ તે સનસ્કુમારના દેને ઉપભગ જાણવી. અને વશ પોપમ સુધીના આયુષ્યવાળી દેવી બ્રહ્મદેવકને ઉપગ યોગ્ય જાણવી. વીશ પલ્યોપમથી ત્રીશ પોપમના આયુષ્યવાળી દેવી તે મહાશુકને ઉપગ યોગ્ય જાણવી. ત્રીશથી ચાલીશ પાપમના આયુષ્યવાળી દેવી આનત દેવલોકના દેને ઉપગ જાણવી. ચાલીશથી પચાસ ૫૫મના આયુષ્યવાળી દેવી આરણ દેવલોકના દેવને ઉપગ ગ્ય હોય છે. * ઈશાન દેવલેકમાં અપરિગ્રહીતા દેવીઓના ચાર લાખ વિમાને છે. એક પપમ અધિક આયુષ્યવાળી અપરિગ્રહીતા Page #150 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રોની ગણત્રી કેવી રીતે થાય ? ૧૩૩. દેવી ઈશાન દેવકના દેને ઉપગ એગ્ય જાણવી. પપમથી અધિક યાવત્ પંદર પલ્યોપમના આયુષ્યવાળી દેવીઓ મહેન્દ્ર દેવકના દેને ઉપભગ જાણવી. પંદરથી અધિક પાંત્રીશ પલ્યોપમ સુધીના આયુષ્યવાળી દેવી સહસ્ત્રાર દેવેને ઉપલેગ યોગ્ય જાણવી પાંત્રીશ પામથી અધિક અને પીસ્તાલીશ પલ્યોપમ સુધીના આયુષ્યવાળી દેવી પ્રાકૃત દેવલોકના દેવેને ઉપભેગોગ્ય જાણવી. પીસ્તાલીશથી અધિક અને પંચાવન પપમ સુધીના આયુષ્યવાળી દેવી અમ્યુત દેવલોકના દેને ઉપભેગ જાણવી. ભવનપતિ આદિ ઈન્દ્રોની અઝમહિણીઓની સંખ્યા ચમરેન્દ્ર અને બલીન્દ્રને પાંચ પાંચ પટ્ટરાણી, નાગકુમાર આદિ ૯ ની છ છ પટ્ટરાણી, આઠ વ્યંતર અને આઠ વાણવ્યંતરના કુલ બત્રીશ ઇન્દ્રો છે. તે દરેકની ચાર ચાર પટ્ટરાણીઓ છે. તિષી સૂર્ય–ચંદ્રના બે ઇંદ્રને ચાર ચાર પટ્ટરાણીઓ છે. કુલ ૨૭૦ અગ્રમહિષીઓ છે. ઉપરના દેવે આઠ કારણથી મનુષ્યલોકમાં આવે છેતીર્થકરના પાંચ કલ્યાણકમાં, કેઈ મહાઋષિના તપના પ્રભાવથી, પૂર્વભવના સનેહથી અને પૂર્વના શ્રેષથી એટલે વૈરથી આ આઠ કારણે આવે, કારણ મનુષ્યલકની ગંધ ઉપર પાંચ જન સુધી જાય છે તે કારણથી દેવ નીચે આવતા નથી. ૬૪ ઈન્દ્રોની ગણત્રી કેવી રીતે થાય? દશ ભવનપતિના વિશ ઈન્દ્ર, અંતર અને વાણવંતર Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ એ સેળના બત્રીશ ઇન્દ્રો, સૂર્ય અને ચન્દ્ર, એ બે ઈન્દ્રો, બાર દેવકના દશ ઇન્દ્રો (તેમાં આરણ અને અય્યતને એક ઈન્દ્ર લે અને આનત અને પ્રાણત એ બે દેવલોકને એક ઈન્દ્ર લે) આ પ્રમાણે ૨૦+૩૨+૨+૧૦=૪ ઈન્દ્રો થાય, - ત્રણ પ્રકારના અંગુલ અંગુલ ત્રણ પ્રકારના છે–૧ આત્માગુલ, ૨ ઉભેધાંગુલ અને ૩ પ્રમાણાંગુલ. જે કાળે જેટલું શરીર હોય તેને અનુસાર પિતા-પિતાના ઘર-હાટ-ભેરા-કુવા તળાવ વગેરે મપાય તે આત્માંગુલ, જેમકે- ભરત ચક્રવર્તિના વખતે તેમના અંગુલથી માપવું તે. અને મહાવીરસવામિના વખતે તેમના અંગુલથી માપવું તે. એટલે તે વખતે તે પ્રમાણુથી લેકે ઘર-હાટ કરતા હતા. ઉભેધાંગુલથી-દેવતાઓના શરીર મપાય. પ્રમાણાંગુલથી પર્વત, સાત નરક પૃથ્વી, સૌધર્માદિ દેવલેકના વિમાને, ભવને, નરકાવાસા, દ્વીપ અને સમુદ્રો મપાય છે. ઋષભદેવ અને ભરત ચક્રવતિનું શરીર આત્માંશુલે ૧૨૦ આંગળ ઉંચું હતું. ભરત ચક્રવતિના આત્માગુલની બરાબર પ્રમાણગુલ જાણવું. એક પ્રમાણગુલે ૪૦૦ ઉભેંઘાંગુલ થાય, તે ૧૨૦ પ્રમાણુગલે અડતાલીશ હજાર ઉભેધાંગુલ થાય. ૯૬ ઉત્સધાંગુલને એક ધનુષ્ય થાય. માટે અડતાલીશ હજારને છનુએ ભાગતાં ૫૦૦ ધનુષ્ય (ઉત્સધાંગુલના પ્રમાણના ) પ્રમાણ ભરતનું દેહમાન હતું. કરતા ચકવતિન ચરીર આત્મા સમાચલ જાણ Page #152 -------------------------------------------------------------------------- ________________ નારકીની દશ પ્રકારની વેદના ૧૩૫ નારકીની દશ પ્રકારની વેદના સુધા ઘણી જ હેય ચાલવાનું ક્ષેત્ર ઘણું જ ખરાબ હેય. સંસ્થાન ખરાબ હેય. અશુભ વર્ણ, અશુભ સ્પર્શ, અશુભ શબ્દ, અંધકાર ઘણે, ક્ષેત્ર મલીન જ લાગે, દુર્ગધ ઘણી હેય. મરી ગયેલા બીલાડાની જેવી ગંધ ખરાબ હોય. આ રીતે દશ વેદના હોય છે. બીજી પણ વેદનાઓ હોય છે. તે આ પ્રમાણે-(૧) શીતવેદના-જેમ પિષ મહિનાની ઠંડીમાં હિમાલયમાં જે ઠંડી લાગે તેનાથી અનંતગણુ ઠંડી નારકીના જીવને લાગે છે. (૨) ઉણુવેદના-નારકીના જીવને જેઠ મહિનાના તાપથી તપેલી ભૂમિમાં ખેરના અંગારામાં સુવરાવે અને ભયંકર ઉષ્ણ ઋતુમાં ભડભડતા એજનના બેઈલરમાં સુવરાવે તે તે જીવને ત્યાં નિરાંતે ઊંઘ આવે, એનાથી અનંતગણું ઉષણતા નારકીમાં છે. (૩) સુધાવેદના-અઢી દ્વીપના ધાન્ય ખાઈ જાય તે પણ સુધા ન સમાય. એવી સુધા નારકીમાં હોય છે. (૪) તૃષાવેદના-દરેક દ્વીપ અગર સમુદ્રનાં પાણી પી જાય તે પણ તૃષા શમે નહિ. એનાથી અધિક તૃષા નારકીના જીવોને હોય છે. (૫) ખણુજ-શરીરે ખણુજ-ખંજવાળ ઘણું જ હેય. (૬) તાવ-તાવ ઘણે જ હોય, અંદર લાય લાય બળતી હોય (૭) પરમાધામીની કરેલી તાડના, તર્જના, બાળવું, પછાડવું, ઘાણીમાં પીલવું વગેરે વેદનાઓ હોય છે. ઉપરની ત્રણ નારકીમાં જ પરમાધામીકૃત વેદના હોય, અને નીચેની ચાર નારકમાં ક્ષેત્રવેદના અને પરસ્પરકૃત Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩} શ્રી જિનેન્દ્રગમવિવિધ—વિષયરૂપ—ગુણુ–સ ગ્રહે વેદના હાય છે, એટલે નીચેની ચાર નારકીમાં પરમાધામીથી થતી વેદના નથી પણ ક્ષેત્રવેદના પ્રથમની ત્રણ નારક કરતાં અન’તગુણી હાય છે. Ø ચૈત્યવંદન ભાષ્ય વિચાર પ્રથમ ચાવીશ દ્વારા અને તેના ઉત્તરલે બતાવે છે. ૧ ક્રશત્રિક, ૨ પાંચ અભિગમ, ૩ એ દિશી, ૪ ત્રણ અવગ્રહ, ૫ ત્રણ પ્રકારે ચૈત્યવ’દન, ૬ ૫'ચાંગપ્રણિપાત-ખમાસમણુ, ૭ નમસ્કાર (àાક), ૮ સેાળસા સુડતાલીશ અક્ષરા, ૯ એકસા એકાશી પદા, ૧૦ સત્તાણુ` સંપદા, ૧૧ પાંચ દંડક, ૧૨ ખાર અધિકાર, ૧૩ ચાર વાંઢવા ચૈાગ્ય, ૧૪ એક સ્મરણુ કરવા ચેાગ્ય, ૧૫ ચાર પ્રકારે જિન, ૧૬ ચાર પ્રકારે સ્તુતિ, ૧૭ આઠ નિમિત્ત, ૧૮ ખાર હેતુ, ૧૯ કાઉસ્સગ્ગના સેાળ આગાર, ૨૦ કાઉસગ્ગના ઓગણીશ દોષ, ૨૧ કાઉસગ્ગનુ પ્રમાણુ, ૨૨ વીતરાગનું સ્તવન, ૨૩ સાત પ્રકારે ચૈત્યવંદન, અને ૨૪ દશ મેટી આશાતનાને ત્યાગ, ૧ દેશ ત્રિક ૧ નિસીહિ ત્રિક—(૧) દેરાસર જતાં ઘર સમધી વ્યાપાર તજવાની પહેલી નિસીહિ, (૨) દેશસરના મુખ્ય ખારણે દેરાસર સમ ́ધી વ્યાપાર તજવા સંબંધી ખીજી નિસીહિં. (૩) દેરાસરમાં ગભારા પાસે દ્રશ્યપૂજા સંબંધી વ્યાપાર તજવા સંબધી ત્રીજી નિસીહિ. સાવદ્ય વ્યાપારના મન-વચન-કાયાથી ત્યાગ કરવા તેનુ નામ નિસીહિ. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧ દશ ત્રિક ૧૩૭ ૨ પ્રદક્ષિણ ત્રિક-પ્રભુની જમણી બાજુથી જ્ઞાનદર્શન–ચારિત્રની આરાધના માટે ત્રણ પ્રદક્ષિણા દેવી, તે પ્રદક્ષિણા ત્રિક. ૩ પ્રણયત્રિક –(૧) અંજલીબદ્ધ એટલે પ્રભુને દેખીને બે હાથ જોડવા તે. (૨) અવનત એટલે અડધું અંગ નમાવવું તે, (૩) પંચાંગ એટલે પાંચ અંગ ભૂમિને અડાડવાપૂર્વક નમસ્કાર કરે તે. ૪ પૂજાત્રિક-(૧) અંગપૂજા-પ્રભુને અડીને જે ક્રિયાપૂજા થાય છે. (૨) અગ્રપૂજ–તે પ્રભુની આગળ ધૂપ-દીપક આદિ કરાય તે. (૩) ભાવપૂજા–તે પ્રભુની આગળ સ્તવનાદિ બલવા તે. ૫ અવસ્થાત્રિક–(૧) નાત્ર તથા દ્રવ્યપૂજા વખતે પ્રભુની છવાસ્થ અવસ્થાને વિચાર કરે તે પિંડસ્થ, (૨) આઠ પ્રાતિહાર્ય વડે કેવળીપણાને વિચાર કરે તે પદસ્થ અવસ્થા. (૩) પર્યકાસન મુદ્રા અથવા કાર્યોત્સર્ગ મુદ્રા વડે સિદ્ધ અવસ્થાને વિચાર કરે તે રૂપાતીત અવસ્થા. છમસ્થ અવસ્થા ત્રણ પ્રકારે છે-૧ જન્મ અવસ્થા, ૨ રાજ્ય અવસ્થા અને ૩ શ્રમણ અવસ્થા. (૧) બ્લવણ કરતાં જેમ મેરૂ પર્વત ઉપર દેએ પ્રભુને અભિષેક કર્યો એવા ક્ષમાસાગર પ્રભુને ધન્ય હે, એમ જે ભાવવું તે જન્મ આવ સ્થા. (૨) કેશર, ચંદન, પુષ્પ, અલંકાર, મુકુટ વગેરે ચઢાવતા રાજ્ય અવસ્થા ભાવવી કે આવા પ્રકાસ્ની રાજ્યસદ્ધિને ત્યાગ કરી પ્રભુ શ્રમણ થયા, ધન્ય છે આવા પ્રભુને, તે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી જિનેનાગમ-વિવિધ વિષયરૂપ-ગુણસંપ્રહ રાજય અવસ્થા. (૩) કેશરહિત મસ્તક અને મુખ જોઈને શમણ અવસ્થા ભાવવી કે ધન્ય હે પ્રભુના ત્યાગી જીવનને! ૬ દિશિાનિરીક્ષણવજનત્રિક–પ્રભુના દર્શન-પૂજનચૈત્યવંદન આદિ કરતાં પિતાની દષ્ટિ પ્રભુની સન્મુખ રાખવી. (૧) પાછળ (૨) જમણી બાજુ અને (૩) ડાબી બાજુ નજર ન કરે તે ત્રણ દિશા તરફ જવાના ત્યાગ કરવારૂપ ત્રિક છે. ૭ પ્રમાજનાત્રિક–પગની નીચેની ભૂમિને ત્રણ વખત પ્રમાજવી તે. ૮ આલંબનવિક–(૧) ચૈત્યવંદન કરતાં સૂત્રનાં અક્ષને વિચાર કરે તે વર્ણાલંબન, (૨) સૂત્રના અર્થને વિચાર કરે તે અર્થાલંબન, અને (૩) જિનપ્રતિમા તરફ જ ધ્યાન રાખવું તે પ્રતિમાલંબન, ૯ સુકાત્રિક–મુદ્રા એટલે હાથ-પગની આકૃતિ. તે ત્રણ ભેટે છે. ૧ યોગમુદ્રા, ૨ જિનમુદ્રા અને ૩ મુક્તાશુક્તિ મુદ્રા. (૧) ગમુદ્રા એટલે બે હાથને કમળના ડેડાને આકારે જોડી કપાળે જોડવા તે. આ મુદ્રાથી ચૈત્યવંદન, સ્તવન આદિ કહેવા. (૨) જિનમુદ્રા–કાયેત્સર્ગ કરતી વખતે બે પગ વચ્ચેનું આગળના ભાગમાં ચાર અંગુલનું અંતર રાખવું તે. (૩) સુકતાથુકિતમુદ્રા બે હાથ છીપની જેમ જોડીને પિલા રાખવા તે. આ મુદ્રા વડે જાવંતિ ચેઈઆઈ, જાવંત કેવિ સાહૂ અને જયવીયરાય સૂત્ર બેલાય છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ પાંચ અભિગમ ૧૩૯ ૧૦ પ્રણિધાનત્રિક—જાવતિ ચેઇઆઇ, જાતિ કે વિ સાહૂ અને જયવીયરાય એ ત્રણ પ્રણિધાન સૂત્રેા છે. તેમ જ મન-વચન-કાયાની એકાગ્રતા રૂપ પ્રણિધાનત્રિક જાણવુ. ૨ પાંચ અભિગમ અભિગમ એટલે જિનમંદિરમાં જતાં સાચવવા લાયક આચાર ૧ સચિત્ત વસ્તુના ત્યાગ કરવા, ૨ અચિત્તના ત્યાગ ન કરવા, ૩ મનની એકાગ્રત રાખવી. ૪ એક વજ્રનુ ઉત્તરાસંગ કરવુ અને ૫ પ્રભુજીને ઢેખતાં જ એ હાથ જોડીને મસ્તકે લગાડવા. અને રાજા વગેરે હાય તેમણે. ૧ છત્ર, ૨ માજડી, ૩ તલવાર, ૪ મુકુટ અને ૫ ચામર એ પાંચ વસ્તુ તજીને જિનમદિરમાં પ્રવેશ કરવા તે. ૩ દિશી દ્વાર પ્રભુની જમણી બાજુ ઉભા રહીને પુરુષા સ્તુતિ કરે અને ડાબી બાજુ ઉભા રહીને સ્રી સ્તુતિ કરે. તેથી વિનય અને મર્યાદા સચવાય. ૪ ત્રણ પ્રકારના અવગ્રહે અવગ્રહ એટલે જિનેશ્વરથી કેટલા દૂર રહીને ચૈત્યવંદના કરવી તે. (૧) જિનેશ્વરદેવથી નવ હાથ દૂર રહી ચૈત્યવદન કરવુ તે જઘન્ય અવગ્રહ. (ર) જો દેરાસર વિશાળ હોય તે ઉત્કૃષ્ટથી ૯૦ હાથ દૂર રહી ચૈત્યવદન કરે તે ઉત્કૃષ્ટ અવગ્રહ. (૩) ખાકી વચલુ' અતર તે મધ્યમ અવગ્રહ જાણવા. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સપ્રહ પૂજા કરનારાઓએ આશાતના ન થાય તે માટે પિતાનાં કપડાં પ્રભુજીને ન લાગે તેને ખાસ ખ્યાલ રાખવો. ભક્તિ પૂરતું ગભારામાં રહેવું, તે પણ આઠપડે મુખકાશ બાંધીને ઉભું રહેવાય. ૫ ચૈત્યવંદન દ્વાર (૧) નમસ્કાર કરવાથી જઘન્ય ચિત્યવંદન જાણવું. (૨) એક થય જેડા વડે દેવવંદન કરવું તે મધ્યમ ચૈત્યવંદન જાણવું અને (૩) બે થાય જેડા તથા પાંચ નમુસ્કુર્ણ, ત્રણ પ્રણિધાન સહિત ઉત્કૃષ્ટ ચૈત્યવંદન જાણવું. ૬ પ્રણિપાત દ્વાર બે હાથ, બે હીંચણ અને મસ્તક એ પાંચ અંગ ભૂમિએ લગાડી પંચાંગ પ્રણામ કરે તે પ્રણિપાત. ૭ નમસ્કાર દ્વાર મોટા અર્થવાળા, અત્યંત આનંદકારી એવા એકથી માંડીને એકસે આઠ સુધી લેકે પ્રભુ સન્મુખ કહેવા તે. - ૮ અક્ષર દ્વારે કયા સૂત્રમાં કેટલા વર્ણ (અક્ષર) હેય તે જાણવા. નવકારના ૬૮ અક્ષર, ખમાસમણના ૨૮ અક્ષર, ઇરિયાવહિયંના ૧૯૯ અક્ષરે, નમુત્થણના ૨૯૭ અક્ષરે, અરિહંતચેઈઆણુના ૨૯૯ અક્ષર, લોગસ્સના ૨૬૦ અક્ષર, ફખરવરદીના ૨૧૬ અક્ષ, સિંદ્ધાણં બુદ્ધાણંના ૧૯૮ અક્ષર, પ્રણિધાન સૂત્રના ૧૫ર અક્ષરો છે. આ પ્રમાણે સર્વ મળીને ૧૬૪૭ અક્ષરે થાય છે. તે શુદ્ધ ઉચ્ચારથી બલવા Page #158 -------------------------------------------------------------------------- ________________ અક્ષર પદાદિનું યંત્ર ૯ મું પદસંખ્યાદ્વારા ૧૦ મું સંપદાદ્વારા સૂત્ર સંપદા કુલ નવકાર સૂત્ર ઈરિયાવહિયં નમુત્થણું અરિહંત ચેઈઆણું લેગસ્સા પુફખરવરદી સિહાણું બુદાણું ૧૮૧ | ૯૭ પદ– એટલે જ્યાં અર્થ સમજાય ને પ થાય તે. સંપદા એટલે વિસામો લેવાનું સ્થાન અક્ષર-પદાદિનું યંત્ર સૂત્ર સૂત્રોના પદ સંપદા સર્વે અક્ષર અક્ષર બીજ નામ અક્ષર ગુરુ લઘુ નવકાર-પંચમંગલસુત્ર ૯ ૮ ૬૮ ૭ ૬૧ ઈચ્છામિખમાસમણે પ્રણિપ્રાત ૦ - ૨૮ ૩ : ૨૫ (પંચાંગ) ઈરિયાવહીય-પડિકમણુસૂત્ર ૩૨ ૮ ૧૯ ૨૪ ૧૭૫ નમુથુકું-શકસ્તવ ૩૩ ૯ ૨૯૭ ૩૩ ૩૬૪ અરિહંત ચેઈઆણું-ચૈત્યસ્તવ ૪૩ ૮ ૨૨૯ ૨૯ ૨૦૦ Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સ‘ગ્રહ ૨૮ ૨૮ ૨૬૦ ૨૮ ૨૩૨ ૧૬ ૧૬ ૨૧૬ ૩૪ ૧૯૧ ૨૦ ૨૦ ૧૯૮ ૩૧ ૧૬૭ ૩૫ ૩ ૩૨ ૩૮ ૧ ૩૧ ૭૯ . ૭૧ ૧૮૧ ૯૭૧૨૪૭ ૨૦૧ ૧૪૪૬ યેાગસ-નામસ્ત પુખ્ખરવટ્ઠી–શ્રુતસ્તવ સિદ્ધાણુ યુદ્ધાણુ –સિદ્ધસ્તવ જાવ'તિ ચેઈઆઇ – પ્રણિધાન - જાવત કે વિ સાહૂ જય વીયરાય (૨ ગાથા) સવ સંખ્યા 99 ', સાત મુદ્રાએ ૧ નમુક્ષુણ'માં યોગમુદ્રા, ૨ અરિહ'તચેઇ૦ માં જિનમુદ્રા, ૩ જય વીયાયમાં મુક્તાથુક્તિમુદ્રા. ૪ પડિમણુ ઠાવવમાં મયૂરમુદ્રા, ૫ વાંદણામાં યથાજાત મુદ્દા. ૬ વંદિત્તામાં ધનુષ્યમુદ્રા, અને ૭ ગુરુવદનમાં ૫'ચાંગમુદ્રા કરવી. ૧૧ પાંચ દડક દ્વાર ૧ શક્રસ્તવ એટલે નમ્રુત્યુણુ, ૨ ચૈત્યસ્તવ એટલે અરિહંત ચૈઇઆણું, ૩ નામસ્તવ એટલે લેાગસ, ૪ શ્રુતસ્તવ એટલે પુખરવરદી અને ૫ સિદ્ધસ્તવ એટલે સિદ્ધાણુ યુદ્ધાણુ એ પાંચ દંડક કહેવાય. ૧૨ ખાર અધિકાર અધિકાર એટલે કયા સૂત્રમાં કૈાની સ્તુતિ-સ્તવના થાય છે તે. નમ્રુત્યુણમાં દ્રવ્યજિન તથા ભાવવજનને વંદન કરવારૂપ એ અધિકાર. અરિહંત-ચેઇઆણુ માં સ્થાપનાજિનને વંદન કરવા રૂપ એક અધિકાર. લેગસ્સમાં નામજિનને વંદન કરવારૂપ તથા Page #160 -------------------------------------------------------------------------- ________________ વંદનહાર ૧૪. - - ત્રણ ભુવનના સ્થાપનાજિનને વંદન કરવારૂપ બે અધિકાર, પુખરવરદીમાં અઢી દ્વીપમાં વિચરતા જિનેને વંદન કરવારૂપ તથા શ્રુતજ્ઞાનને વંદન કરવારૂપ બે અધિકાર, સિદ્ધાણં બુદ્ધાÍમાં પાંચ અધિકાર છે, તે આ પ્રમાણે-૧ સર્વસિદ્ધોને, ૨ શાસનનાયક શ્રી વીરપ્રભુને, ૩ ગિરનાર તીર્થપતિ શ્રી નેમિનાથને, ૪ અષ્ટાપદ પર્વત ઉપર બીરાજમાન ચોવીશ જિનેને નમસ્કાર અને સ્તુતિ કરવારૂપ તથા ૫ સભ્યદષ્ટિ દેને સ્મરણ કરવારૂપ એમ પાંચ છે. એ પ્રમાણે સર્વે મળીને બાર અધિકાર છે. ૧૩ વંદન દ્વાર કોને કેને વંદન થાય તે વંદન દ્વાર. અરિહંત ભગવતે સિદ્ધ ભગવતે અને મુનિ ભગવતે વંદન કરવા ગ્ય છે. તથા શ્રુત-સિદ્ધાંત વંદન કરવા યોગ્ય છે. ૧૪ સ્મરણ દ્વાર શાસનમાં જે સમકિતદષ્ટિ દેવ-દેવી છે, તે મરણ કરવા યોગ્ય છે. ૧૫ ચાર પ્રકારના જિન ૧ તીર્થકરનું નામ તે નામજિન, ૨ પ્રતિમા પગલા વગેરેની સ્થાપના તે સ્થાપના જિન, ૩ જે જિનેશ્વરે થઈ ગયા અને કેવલજ્ઞાન પામીને થશે તેઓના જીવે તે દ્રવ્ય જિન અને જ સમવસરણમાં બીરાજમાન તીર્થકરે તે ભાવજિન છે, Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણુ-સ‘ગ્રહ ૧૬ સ્તુતિ દ્વાર પહેલી સ્તુતિમાં એક અથવા પાંચ જિનને વંદન થાય છે. ખીજી સ્તુતિમાં સર્વ જિનાને વંદન થાય છે ત્રીજી સ્તુતિમાં જ્ઞાનને વંદન થાય છે અને ચેાથી સ્તુતિમાં સંઘની સેવા– ભક્તિ કરનાર શાસનસેવક સભ્યષ્ટિ દેવતાઓના ઉપયાગ જાગૃત કરવા રસ્મરણ કરવામાં આવે છે. ૧૭ કાર્યાત્મગના આઠ નિમિત્તો ૧ ગમનાગમનથી થયેલ પાપ ખપાવવા માટે ઇરિયાવ હિય' કરવા નિમિત્તે, ૨ પ્રભુને વંદન કરવા નિમિત્તે, ૩ ચંદનાર્દિકથી પૂજવા નિમિત્તે, ૪ પ્રભુના સ્તવનાદિ ગુણ નિમિત્તે, ૫ પ્રભુના આભરણાદિકથી સત્કાર કરવા નિમિત્તે, ૬ સમ્યક્ત્વના લાભ નિમિત્તે, ૭ જન્મ-મરણાદિ ઉપસગ ટાળવા (માક્ષ પ્રાપ્તિ ) નિમિત્તે, અને ૮ શાસન ( સિદ્ધાંત ) ના અધિષ્ઠાયક દેવાને સ્મરણ કરવા નિમિત્તે, આ આઠ નિમિત્તે કાઉસ્સગ્ગ કરવા, ૧૪ ૧૮ દેવ વાંઢવાના ૧૨ હેતુ ૧ પાપાની શુદ્ધિ માટે, ૨ આલેચનાનું તપ કરવા માટે, ૩ રાગ-દ્વેષ ટાળવા રૂપ આત્મવિશુદ્ધિ માટે, ૪ માયાશય, નિયાણુશલ્ય અને મિથ્યાત્વશલ્યરૂપ ત્રણ શલ્ય રહિત થવા માટે, ૫ શ્રદ્ધા, ૬ નિમૅળ બુદ્ધિ, છ ધીરજ, ચિત્તની સ્થિરતા, ૯ તેમાં એકાગ્રતા માટે, ૧૦ વૈયાવચ્ચ માટે, ૧૧ શાંતિ કરે અને ૧૨ સમ્યગ્દષ્ટિ જીવાને સમાધિ કરનાર દેવના મરણ મા Page #162 -------------------------------------------------------------------------- ________________ કાર્યાત્સગના ૧૬ આગા ૧૪૫ ૧૯ કાયાત્સના ૧૬ આગા કાયાના વ્યાપારના ત્યાગ કરવા રૂપ કાર્યાત્સગ માં જે છૂટ રાખવામાં આવે છે, તે આગાર કહેવાય, ૧ ઉંચા શ્વાસ લેવાથી, ૨ નીચા શ્વાસ મૂકવાથી, ૩ ખાંસી કે ઉધરસ આવવાથી, ૪ છીંક આવવાથી, ૫ મગાસુ આવવાથી, ૬ ઓડકાર આવવાથી, ૭ વાછૂટ થવાથી, ૮ ભમરી (ચાર) આવવાથી, હું પિત્તના ઉછાળાથી, ૧૦ સૂમ અંગ ચાલવાથી, ૧૧ સુક્ષ્મ થૂક-ગળફા આવવાથી, ૧૨ સમષ્ટિ ચાલવાથી, કાર્યાત્સ ન ભાંગે. તે સિવાય ખાકીના ચાર આગારી આ પ્રમાણે છે. ૧૩ અગ્નિના ઉપદ્રવ થયે છતે, દીવા પ્રમુખના પ્રકાશ થયે છતે અન્યત્ર જવુ પડે તે, ૧૪ મૂષકાર્દિક જીવનુ છેદન-ભેદન થતું ડાય તે અન્યત્ર જઈ કાર્યાત્સગ કરે, ૧૫ રાજા અથવા ચાર આદિકના પરાભવથી ધર્મની હાનિ થતી હાય તે। અને સર્પ આદિ ઝેરી જીવે ડંખ દેવાને આવતા હાય તા તેમના ભયથી અન્યત્ર જઇને કાઉસ્સગ્ગ કરે તેા ભગ ન થાય. ૨૦ કાઉસ્સગના ૧૯ ઢાષા ૧ ઘેાડાની જેમ પગ ઉંચા રાખે, ૨ શરીરને લતાની જેમ ધુણાવે, ૩ ભીંતના ટેકા લે, ૪ માળ અથવા મેડીને માથું અડાડે, ૫ એ પગ ભેળા રાખે, ૬ પગ પહેાળા રાખે, છ હાથને ગુહા સ્થાને રાખે, ૮ રજોહરણ અવળું રાખે, ૯ શરમથી માઢું નીચું રાખે, ૧૦ અજ્ઞાનથી-લજજાથી હૃદયને ઢાંકે, ૧૧ શીતાદિકના કારણે ખભા વગેરેને ઢાંકે, ૧૨ આંગ ૧૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪} શ્રી જિનેન્દ્રાગમ–વિવિધ-વિષયરૂપ–ગુણુ–સ‘ગ્રહ નીઓના વેઢા ગણીને કાઉસ્સગ કરે, ૧૩ નેત્રને જેમ તેમ ફેરવ્યા કરે, ૧૪ કપડાને સઢાચી રાખે, ૧૫ મસ્તક ધુણાવે, ૧૬ હુંકાર કરે, ખડખડ અવાજ કરે, ૧૭ આમતેમ જુએ. ૧૮ પ્રમાણ રહિત ચાલપટ્ટો રાખે, ૧૯ ડાંસ આદિના લયથી શરીરને ઢાકે, એ એગણીશ ઢાષ કાઉસ્સગ્ગમાં ત્યજવા, શ્રાવક અને સાધુને બધા ઢાષા હોય. તેમાંથી શીતાદિ, ચાંલપટ્ટો તથા હૃદયના એ ત્રણ દોષ સાધ્વીજીને ન હોય, અને વધૂ ઢાષ સહિત ચાર ઢાષ શ્રાવિકાને ન લાગે. એટલે સાધ્વીજીને ૧૬ ઢાષ અને શ્રાવિકાને પંદર ઢાષ લાગે. આવી ચેષ્ટા વડે કાઉસ્સગ્ગ કરવાથી જોઇએ તેવા લાભ ન થાય, માટે ઢાષ ન લાગે તેવી રીતે મનની સ્થિરતાથી કાઉસગ્ગ કરવા. ૨૧ કાઉસ્સગનું પ્રમાણ એક લોગસ્સના કાઉસ્સગ્ગના (ચ ંદ્દેપુ નિમ્મલયરા સુધી) પચીશ શ્વાસેાશ્વાસ થાય છે. અને નવકારના આઠ શ્વાસેાશ્વાસ થાય તે પ્રમાણે લેવુ. ( શ્વાસેાશ્વાસ એટલે નાડીના ધમકારા ) ૨૨ સ્તવન દ્વાર મધુર કંઠે, ગંભીર પણે માટા અ'વાળુ' સ્તવન કહેવુ', ૨૩ સાતવાર ચૈત્યવદન આને ૧ સવારે પ્રતિક્રમણ વખતે વિશાલલેાચન, સ'સારદાવા, ૨ દેરાસરમાં, ૩ પચ્ચક્ખાણ પારતી વખતે, ૪ જમ્યાબાદ જગચિ'તામણિ, ૫ સાંજના નમોસ્તુ વમા Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ દર્શનનું ફળ ૧૪૬ નાય અને સ્ત્રીઓને સંસારરાવાનું, ૬ ચઉકસાયનું અને ૭" સવારે જગચિતામણિનું એ સાત વાર ચૈત્યવંદન કરાય છે. ૨૪ દશ આશાતનાનો ત્યાગ કરે ૧ દેરાસરમાં મુખવાસ ન ખવાય, ૨ પાણી ન પીવાય, ૩ નાસ્ત ન થાય, ૪ બુટ-ચપાટ વગેરે પહેરી ન જવાય, ૫ મૈથુનસેવન ન કરાય એટલે સરાગદષ્ટિથી પણ કોઈના સામું ન જોવાય. ૬ સુવાય નહિ, ૭ થુંકાય નહિ, ૮ પેસાબ (માગું) ન કરાય, ૯ ઝાડો ( ધૈડિલ) ન થાય. અને ૧૦ જુગટું ન રમાય. આ રીતે કરવાથી મટી આશાતના ન લાગે. દેરાસરના ઓટલા ઉપર પણ ન થાય. આ પ્રમાણે જે માણસ વિધિ સહિત જિનાલયમાં જાય અને દર્શન કરે તેને જ્ઞાનીઓએ કહેલ દર્શનનું ફળ પ્રાપ્ત થાય છે. પ્રભુ દર્શનનું ફળ દેરાસરે જવા મન કરે તે એક ઉપવાસના ફળને પામે, દર્શન કરવાને ઉભાં થતાં બે ઉપવાસ, જવાની તૈયારી કરતાં ત્રણ ઉપવાસ, ડગલું ભરતાં ચાર ઉપવાસ, માર્ગે ચાલતાં પાંચ ઉપવાસ, અર્ધ રસ્તો ઓળંગતા પંદર ઉપવાસ, દેરાસર દષ્ટિગોચર થતાં એક માપવાસ, જિનેશ્વર પ્રભુ પાસે પહોંચતા છ માસના ઉપવાસ, પ્રભુની સન્મુખ આવતાં એક વરસ, ત્રણ પ્રદક્ષિણા દેતાં સે ઉપવાસ, જિનેશ્વરને નજરે જોતાં હજાર ઉપવાસ, પ્રભુની સ્તુતિ કરતાં અનંતગણું ફળ પામે. પ્રભુની: પૂજા કરતાં તેનાથી સેગણું ફળ પામે, ફૂલની માળા ચઢા Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂ૫-ગુણસંગ્રહ વતાં તેનાથી અધિક, એ પ્રમાણે ગીત, નાટય, વાજિંત્ર આદિ વડે ભાવ-પૂજા કરતાં અધિક અધિક ફળની પ્રાપ્તિ કરે છે, અને પરંપરાએ અક્ષયસુખ પામે છે. ગુરુવંદન ભાષ્ય વિચાર ગુરુવંદન ત્રણ પ્રકારે છે. ૧ ફેટ વંદન ૨ થેભનંદન, અને ૩ દ્વાદશાવત વંદન. ૧ મસ્તક નમાવવું અને હાથ જોડવા તે ફેટા વજન, ૨ બે ખમાસમણ પૂર્વક અભુઓિ ખામ તે ભવાદન અને ૩ પચીશ આવશ્યક સહિત વંદન તે દ્વાદશાવર્ત વંદના કહેવાય, ૧ કઈપણ પંચ મહાવ્રતધારી, ત્યાગી ગુરુ આદિકને દેખીને મસ્તક નમાવવારૂપ ફેટાવંદન. ૨ સાધુ ભગવંતને થોભનંદન અને ૩ આચાર્યો, ઉપાધ્યાય, પંન્યાસ આદિ પદવીધને દ્વાદશાવતું વંદન થાય છે. હવે ૨૫ આવશ્યકે આ રીતે થાય છે–વાંદણામાં બે અવનત એટલે બે હાથ જોડીને અડધું અંગ નમાવવું. એક યથાજત એટલે જન્મની આકૃતિ અગર દીક્ષા લેતા જ્યારે એ આપે તે લેતા વખતની આકૃતિ. બાર આવ એટલે વાંદણામાં “અહ” એ પદ બેલતાં જયારે અ” બોલીયે ત્યારે ગુરુના ચરણે હાથ લગાડવા “હ” બોલીયે ત્યારે આપણા મસ્તકે હાથ લગાડવાં. એ રીતે કા બાલીયે ત્યારે ગુરુના ચરણેહાથ લગાડવા. એમ “”બેલતાં આપણા મસ્તકે હાથ લગાડે. “ફા” બેલતાં ગુરુના ચરણે Page #166 -------------------------------------------------------------------------- ________________ મુહપતિની પચીસ પડિલેહણ ૧૪૯ અને “ય” બેલતાં આપણું મસ્તકે એ ત્રણ અને “જના” બોલતાં ગુરુના ચરણે અને “ભે' બોલતાં આપણા મસ્તકે જવ” બોલતાં ગુરુના ચરણે અને “ણિ” બોલતા આપણા મસ્તકે “જે ચ” બેલતાં ગુરુના ચરણે અને ભે” બોલતાં આપણા મસ્તકે હાથ લગાડ. આ રીતે બે વાંદણામાં થઈને ૧૨ આવતે થાય. ચાર વાર શીર્ષનમન એટલે જયારે ત્રણ અવનત થયા પછી “સફારું ખમણિજજે ” બેલી ત્યારે શીર નમાવવું અને બીજા ત્રણ અવનત પછી “ખામેમિ ખમાસમણે” બેલતાં શીર નમન કરવું. એટલે એક વંદનનાં બે અને બીજા વંદનનાં બે મળી કુલ ચાર શીર્ષનમન થાય. મન-વચન-કાયાની એકાગ્રતા અને બે વાર પ્રવેશ કરો અને એક વાર નીકળવું એ ત્રણ. એ રીતે ૨ અવનત, ૧ યથાજાત, ૧૨ આવ7, ૪ શિષનમન, ૩ ગુતિ, ૨ પ્રવેશ અને ૧ નિષદમણ તે રીતે ૨૫ આવશ્યક થાય. આ પ્રમાણે વિધિપૂર્વક વંદના કરવાથી ગુરુ આદિની આશાતનાથી બચાય છે અને વિનય સચવાય છે. | મુહપત્તિની પચીસ પડિલેહણા ૧ દષ્ટિ પડિલેહણા, ૬ ઉર્વપષ્ફડા (ઉચેથી મુહપત્તિને છેડો ખંખેર તે) ૯ અફડા (ત્રણ ત્રણ વાર આંતરે) ૯ પ્રમાર્જના (અખેડાના આંતરે ત્રણ ત્રણ વાર પૂજવું તે) તે અંગની પચીસ પડિલેહણ જમણા હાથમાં વધૂટક કરેલી મુહપત્તિ વડે પ્રથમ ડાબા હાથના મધ્ય, જમણા અને ડાબા ભાગને અનુક્રમે પ્રમાણે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી જિનેન્ટાગમ–વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ તે યામભૂજાની ૩ પડિલેહણ જાણવી. ત્યારબાદ મુહપત્તિને ડાબા હાથમાં વધૂટક કરી જમણા હાથની ત્રણ પ્રમાજના કરવી તે દક્ષિણ ભૂજાની ૩ પડિલેહણા, ત્યારબાદ વધૂટક છૂટા કરી દઈ બે હાથથી બે છેડે ગ્રહણ કરેલી મુહપત્તિ વડે મસ્તકના મધ્ય, જમણા તથા ડાબા ભાગને અનુક્રમે પ્રમા જેવા તે શીષની ૩ પડિલેહણા, ત્યારબાદ એ જ ક્રમ પ્રમાણે મુખની ૩ તથા હૃદયની ૩ મળી પાંચ અંગની ૧૫ પડિલેહણ થઈ. ત્યાર બાદ મુહપત્તિને જમણા હાથમાં લઈ જમણા ખભા પરથી ફેરવીને પીઠને ઉપરને જમણે ભાગ પ્રમાજ, પછી મુહપત્તિ ડાબા હાથમાં લઈ ખભા ઉપરથી ફેરવી પીઠને ડાબે ઉપરનો ભાગ પ્રમાજી, તથા તે જ હાથમાં મુહપત્તિ રાખી જમણા હાથની કક્ષા (કખ) સ્થાને ફેરવીને જમણા વાંસાને નીચેને ભાગ પ્રમાવે તે પીઠની અથવા ચાલુ રીતિ પ્રમાણે કાખની ત્રીજી પડિલેહણા થઈ. ત્યારબાદ મુહપત્તિ જમણા હાથમાં લઈ ડાબી કક્ષા (કાન)ના સ્થાને ફેરવી ડાબા વાંસાની નીચેનો ભાગ પ્રમાજ. એ પ્રમાણે પીઠની-વાંસાની ૪ પ્રમાજના થઈ. એ ૪ પડિલેહણાને ૨ ખભાની અને ૨ પીઠની પડિલેહણા ગણવાને વ્યવહાર છે. ત્યારબાદ ચાવલા અથવા એવાવડે પ્રથમ જમણા પગને મધ્યભાગ, જમણે ભાગ, ડાબો ભાગ અનુક્રમે પ્રમા . ત્યારબાદ એ જ રીતે ડાબા પગની પણ ૩ પ્રમાજના કરવી. એ પ્રમાણે બે પગની ૬ પ્રમાજના થઈ. જેથી સર્વ , મળીને પચીસ પડિલેહણ થઈ. Page #168 -------------------------------------------------------------------------- ________________ ગુરુની વવા ચાગ્ય તંત્રીશ આશાતનાં ૧૫૧ વિધિ સહિત ગુરુવંદન કરવાથી શિષ્ય આરાધક બને છે અને માક્ષના સુખને પ્રાપ્ત કરે છે. ગુરુવ†દનથી થતુ” ફલ ગુરુવ'દનથી-(૧) વિનયનું આરાધન થાય ક્રિકના નાશ (૩) ગુરુની ભક્તિ (૪) તીથ કરની (૫) શ્રુતધર્મનું આરાધન અને (૬) મેાક્ષ. આ ના ક્લાની પ્રાપ્તિ થાય છે. છે. (૨) માના • આજ્ઞાનું પાલન રીતે છ પ્રકા ગુરુની વવા યાગ્ય તેત્રીશ આશાતના નીચે પ્રમાણે વર્તન કરવાથી ગુરુની આશાતના થાય છે. માટે તેવા પ્રકારનું વન વવા લાયક છે. તે આ પ્રમાણે (૧) ગુરુની આગળ ચાલે તેા, (ર) આગળ ઉભા રહે તા, (૩) આગળ બેસે તેા, (૪) ગુરુની ખાજુમાં સમાન ચાલે તા, (૫) સમાન આસને બેસે તે, (૬) સમાન ઉલ્લેા રહે તેા, (૭) ગુરુની અત્યંત નજીક અડીને રહે તે, (૮) માજીમાં અડકીને ઉલા રહે તેા, (૯) અડીને ઐસે તા. ( ખાસ કારણ હાય તે તેમ કરવુ પડે તે આશયશુદ્ધિથી અને ઘણા લાભના કારણે ઢાષ ગણાતા નથી. ) (૧૦) ગુરુની સાથે વડીનીતિ માટે ગયેલ શિષ્ય ગુરુની પહેલા હાથ-પગની શુદ્ધિ કરે તેા, અથવા આહારાદિ વખતે પન્નુ પહેલી મુખશુદ્ધિ કરવાથી પણ એ જ આશાતના લાગે છે. (૧૧) બહારથી ઉપાશ્રયે ગુરુની સાથે આવ્યા છતાં ગુરુની પહેલા ગમનાગમન આલેાવે તેા. (૧૨) કાણુ જાગે છે? કાણુ ઉંઘે છે? એ પ્રમાણે રાત્રે ગુરુ પૂછે Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપગુણ-સંગ્રહ ત્યારે શિષ્ય જાગતે હેય તે પણ જાણે ન સાંભળો હોય તેમ જવાબ ન આપે તે, (૧૩) આવેલ ગૃહસ્થાદિકને ગુરુએ બોલાવ્યાં પહેલાં પિતે બેલાવે તે, (૧૪) ગોચરી લાવીને પ્રથમ બીજા કેઈ સાધુ પાસે આલોચી પછી ગુરુ આગળ આલોચે તે, (૧૫) લાવેલી ગોચરી ગુરુને દેખાડ્યા પહેલાં બીજા કોઈ સાધુને દેખાડે તે, (૧૬) લાવેલા આહાર-પાણી વાપરવા માટે પહેલા બીજા સાધુઓને નિમંત્રણ કરે અને ત્યારપછી ગુરુને નિમંત્રણ કરે તે, (૧૭) આહાર લાવને ગુરુની આજ્ઞા વિના પોતે જ બીજા સાધુઓને જેમ ઘટે તેમ મધુર-નિગ્ધ આદિ આહાર યથાયોગ્ય વહેંચી આપે તે, (૧૮) આહાર લાવીને ગુરુને કંઈક છેડે આપી જે રિનગ્ધ અને મધુર આહાર ઉત્તમ દ્રવ્યને બનેલ હોય તે પિતે વાપરે છે, (૧૦ ગુરુ બેલાવે ત્યારે ન બોલવું તે ( દિવસે લાવે ત્યારે) (૨) મોટા ઘાંટા પાડીને ગુરુ સાથે બોલવું તે, (ર૧) ગુરુ લાવે ત્યારે પિતાના આસને બેઠા બેઠા જવાબ આપે છે, (૨૩) ગુરુ બેલાવે ત્યારે કેમ? શું છે? શું કહે છે? ઈત્યાદિ બેલે તે, (ગુરુ પાસે નમ્ર વચન બેલવા જોઈએ. ) (૨૩) ગુરુને તું, તને, તારા ઈત્યાદિ તેછડાઈવાળા શબ્દથી ટુંકારીને લાવે તે. (૨૪) ગુરુ જે શિખામણના વચને કહે તે જ વચન પ્રમાણે ગુરુને ઉલટે જવાબ આપે તે. (૨૫) ગુરુ કથા કહેતા હોય ત્યારે પ્રશંસા વચન ન બોલે પણ મનમાં દુભાતે હોય તેમ તે તે. (૨૬) ગુરુ ધમકથા કહેતા હોય ત્યારે 'તમને આ અર્થ યાદ નથી, એ અર્થ એ પ્રમાણે ન હોય એમ કહે તે. (૨૭) ગુરુ ધમકથા કહેતા હોય ત્યારે “એ Page #170 -------------------------------------------------------------------------- ________________ દશ પચ્ચક્ખાણ ૧૫૩ કથા હું તમને પછીથી સારી રીતે સમજાવીશ” ઈત્યાદિ કહે તે. (૨૮) ગુરુ ધર્મકથા કહેતા હોય તે વખતે વચમાં આવીને ગોચરીને વખત થઈ ગયો છે” ઇત્યાદિ બેલી પર્ષદાને ભંગ કરે તે. (૨૯) ગુરુ કથા કહી રહ્યા બાદ સભા ઉઠી ન હોય તેટલામાં પોતાની ચતુરાઈ બતાવવા તે જ કથા વિસ્તારથી કહે તે. (૩૦) ગુરુના સંથારાને પગ લગાડે તે. (૩૧) ગુરુના સંથારા ઉપર ઉભા રહે, બેસે અથવા સૂએ તે (૩૨) ગુરુથી ઉંચા આસને બેસે તે. (૩૩) ગુરુથી અથવા ગુરુની આગળ સરખા આસને બેસે તે. આ પ્રકારોથી ગુરુમહારાજની આશાતને થાય છે. તે આશાતનાઓને ત્યાગ કરે. પ્રત્યાખ્યાન (પચ્ચકખાણ) ભાષ્યવિચાર પચ્ચકખાણના નવ દ્વારે–(૧) દશ પચ્ચકખાણ (૨) ચાર પ્રકારની વિધિ (૩) ચાર પ્રકારને આહાર (૪) બીજી વાર ન કહેલા બાવીશ આગાર (૫) દશ વિગઈઓ (૬) ત્રીશ નવીયાતાં (૭) મૂળગુણ અને ઉત્તરગુણ રૂપ બે ભાંગા (૮) પચ્ચકખાણની છ શુદ્ધિ. અને (૯) પચ્ચકખાણથી આ લેક અને પરલોકમાં થતાં ફલ. દશ પચ્ચખાણ ૧ અનાગત–કારણસર આગળથી તપ કરી લેવું પડે તે. ૨ અતિકાંત-પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક વગેરેને તપ ચૌદશ આદિ વીતી ગયા પછી કરે તે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી જિનેન્દ્રાગમ–વિવિધ વિષયરૂપ-ગુણ-સ ંગ્રહ ૩ કાટીસહિત–સરખેસરખા પચ્ચક્ખાણુની સ’ધી મેળવવી તે. સમકેાટી—એટલે એકાસણા ઉપર એકાસણુ' કરવુ' વગેરે. અને વિષમકીટી એટલે એકાસણા ઉપર આયંબીલ કરવુ' વગેરે. ૪ નિયંત્રિત—અમુક દિવસે અમુક જ પચ્ચક્ખાણુ કરીશ તેમ નિશ્ચયથી ધારીને તપ કરવા તે. પ્રથમ સઘયણવાળા કરી શકે. ૫ અનાગાર—અન્નત્થણાભોગેણું અને સહસાગારેણું એ એ આગાર તે દરેક પચ્ચક્ખાણમાં આવે જ. પણ તે સિવાયના મહત્તરાગારેણં વગેરે આગાર જેમાં ન હાય તે. આ અનાગાર અને નિયત્રિત એ એ પચ્ચક્ખાણુ હાલ તેવા પ્રકારના સંધયણુ ન હોવાથી વિચ્છેદ ગયા છે. ૬ સાગાર—માગાર સહિત પચ્ચક્ખાણુ કરવુ' તે. ૭ અનશન—સથા આહાર-પાણીને ત્યાગ. ૮ પરિમાણુ કૃત—પરિમાણુ રાખેલ એક હત્તી વગેરે પ્રમાણ વાપરવું' અખ'ડધારાએ આપે તે દત્તી. ૯ સાંકેતિક—સ'કેતવાળું. તેના આઠ ભેદ છે-(૧) ટ્રિસહિય’–મુઠીમાં અંગુઠા રાખીને વાપરવુ' તે. (૨) અંગુ·· સહિય –વીંટી વગેરેથી વાપરવું' તે. (૩) ગ3સહિય‘ ગાંઠ છેડીને વાપરવું તે. (૪) સ્વદસહિય -પરસેવા સુકાય ત્યાં સુધી ન પારે તે. (૫) ઘરસહિય—ધરે જાઉં ત્યારે પારૂ એમ ધારવા રૂપ. (૬) સાસસહિય અમુક શ્વાસેાશ્ર્વાસ લઉં ત્યારે જ પાર્` એમ ધારવારૂપ, Page #172 -------------------------------------------------------------------------- ________________ દર્શ પચ્ચખાણું ૧૫૫ (૭) તિબુસહિય-હાથ, પગ કે ભાજન ઉપર રહેલા જળબિંદુ સુકાઈ જાય તે જ પચ્ચકખાણ પારૂં તે. (૮) તિષ્કસહિય-દીવા પ્રમુખની જાત જ્યાં લગે રહે ત્યાં સુધી પચ્ચકખાણ ન પારવું તે. ૧૦ અદ્ધા–કાળ, તે મુહૂત, પ્રહર, બે પ્રહર, દિવસ, પક્ષ, માસ ઈત્યાદિ જાણ. અને તે મુહૂર્ત આદિ કાળની મર્યાદાવાળું જે નવકારસી-પરિસી, સાદ્ધપરિસી-પુરિમઅવડું-એકાસણું ઉપવાસ વગેરે પચ્ચકખાણ તે અઢા પચ્ચકખાણ કહેવાય. કયું પચ્ચકખાણ કયારે આવે? તે કહે છે, નવકારશી સૂર્યોદય પછી બે ઘડી વીત્યા બાદ, પિરિસી સૂર્યોદયથી એક પ્રહર પછી, સાધરિસી સૂર્યોદય પછી દેઢ પ્રહરે, પુરિમ સૂર્યોદય પછી બે પ્રહરે. જે રાત્રે ચોવિહાર કર્યો હોય તે જ સવારે ચોથભક્તનું પચ્ચખાણ થાય છે, ન કર્યો હોય તે અભતનું જ થાય. પચ્ચકખાણમાં પ્રાસુક પાણી કયારે વપરાય તે કહે છે– એકાસણા, બીયાસણા, આયંબિલ વગેરેમાં વપરાય છે. અશન–અનાજ, પકવાન્નાદિ, રોટલા, રોટલી, દુધ, રાબ, વગેરે. પાન–પાણીમાં છાશની આસ, જવનું પાણી, કેરનું પાણી, કાકડીનું પાણી વગેરે. ખાદિમ–શેકેલા ધાન્ય અને ફળ વગેરે. Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ–વિવિધ વિષયરૂપ—ગુણ—સંગ્રહ સ્વાદિય—સુંઠ, જીરૂ, અજમા. ધાણા, વરીયાળી વગેરે તમાલ. ', ૧૫ કયા પચ્ચક્ખાણમાં કયા કયા આગાર હાય ? નવકારશીમાં—૧ અન્નત્થણાભાગેણુ, ૨ સહસાગારેણુ', પેાસીમાં—૧ અન્નત્થણાભાગેણં, ૨ સહસાગારેણં, ૩ પૃચ્છન્નકાલણ, ૪ દિસામાહેણ, ૫ સાહુયણેજી, ૬ સવસમાહિ વત્તિયાગારેણુ, એ છ આગાર પેરિસી અને સાઢપારસીના છે. એકાસણુ, યાસણ અને એકલઠાણાના ભગાર કહે છે–૧ અન્નત્થણાભોગેણુ', ૨ સહસાગારેણં, ૩ સાગારિઆગારેણં, ૪ આઉટપસારે, ૫ ગુરુ અદ્ભુાણે, દ પારિટ્રાવણિયાગારેણુ', છ મહત્તરાગારેણં અને ૮ સવ્વસમાહિવત્તિયાગારેણ એ આઠ આગાર એકાસણા અને બીયાસણમાં આવે, તેમાંથી આંટણપસારેણ વિના સાત આગાર એકલઠાણામાં આવે. • વિગઇ, નીવી અને આય બિલના આગાર કહે છે૧ અન્નત્થણાભાગેષુ, ૨ સહસાગારેણ, ૩ લેવાલેવેણુ', ૪ ગિહત્થસ’સšણ, ૫ ઉક્િપ્ર્ત્તવિવેગેણં, ૬ પહુચ્ચમકિખએણ', ૭ પારિયાવણિયાગારેણુ', ૮ મહત્તરાગારેણ, ૯ સવ્વસમાહિવત્તિયાગારેણુ એ નવ વિગઈ અને નીવીમાં આવે. પ′ચ્ચમખિએણુ વિના આઠ આગાર આયખિલમાં આવે, ઉપવાસ, પાણુસ્સ અને અભિગ્રહાદિકમાં (૧) અન્નત્થણાભાગેણં, ૨ સહસાગારેણુ', ૩ પારિાવણિયાગારેણ Page #174 -------------------------------------------------------------------------- ________________ દશ પચ્ચક્ખાણ ૧૫૭ ૪ મહત્તરાગારેણં અને ૫ સવસમાહિ-વત્તિયાગારેણું એ પાંચ ઉપવાસમાં (૧) લેવેણ વા, ૨ અલેવેણ વા, ૩ અચ્છેણ વા, ૪ બહુલેણ વા, ૫ સસિન્થણ વા અને ૬ અસિત્થણ વા એ છ આગાર પાણીન, સાંજના દિવસ-ચરિમં અંગુહિયં વગેરેમાં અને અભિગ્રહમાં ૧ અન્નત્થણાભોગેણં, ૨ સહસાગારેણં, ૩ મહત્તરાગારેણું અને ૪ સવસમાહિવત્તિયાગારેણું એ ચાર આગાર હોય છે. આગાર–છૂટ. હવે આગાના અર્થ કહે છે. ૧ અન્નત્થણાભોગેણું–ઉપયોગ વિના ભૂલથી કેઈપણ ચીજ મુખમાં નખાઈ જાય છે. ૨ સહસાગારેણું–પોતાની મેળે કઈ ચીજ ઓચીંતી મુખમાં આવી પડે છે. જેમકે છાશ વાવતાં છાશને છાંટે મુખમાં પડે તે. ૩ પછન્નકલેણું–વાદળમાં સૂર્ય હોવાથી ન દેખાય અને અનુમાનથી ઓછા ટાઈમે ભૂલથી પચ્ચકખાણ પારે તે. ૪ દિસાહેણું-આધિ વગેરેથી દિશામાં ફેરફાર થવાથી ખબર ન પડે ને પચ્ચકખાણ પારે તે. ૫ સાહવયણેણું-છ ઘડીયે સાધુને બહુ પઢિપુન્ના પિરિસી ભણતાં સાંભળીને ઓછા ટાઈમે પચ્ચકખાણ પારે તે. ૬ સવ્વસમાહિત વત્તિયાગારેણુંરોગની શાંતિ તથા સમાધિ માટે પચ્ચકખાણ પારે તે. ૭ મહત્તરાગારેણું-મોટાની આજ્ઞાથી સંઘાદિના કાર્યના માટે પચ્ચખાણ પારવું પડે તે, Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપગુણ-સંગ્રહ ૮ સાગારિઆગાણું-કોઈ ચારણાદિ અગર ગૃહરથ શંકા - | લાવવા લાયક હોય અને એકાશન આદિ કરતાં કદાચ ઉઠવું પડે તે. ૯ આઉટણપસારેણું-હાથ પગ વગેરે અંગેને સંકે- ચીને રાખવા તે. ૧૦ ગુરુઅકલુહાણેણુ-ગુરુ અગર વડીલ સાધુ પધારે તેમને વિનય સાચવવા ઉભું થવું તે. ૧૧ પરિવણિયાગારેણું–કેઈકારણસર આહાર પરવો પડે તેમ હોય તે વખતે ગુરુ તપસ્વી શિષ્યને જે વપરાવે તે પચ્ચકખાણ ન ભાંગે તે. ૧ર ચલપટ્ટાગારેણું-જિતેન્દ્રિય મુનિ અભિગ્રહને લીધે વએ રહિત હોય તે વખતે કોઈ ગૃહસ્થ આવે તે ચાહ પટ્ટો પહેરી લે તે. ૧૩ લેવાલેવેણું–અકલ્પનીય વસ્તુથી ખરડાયેલ વાસણમાં લઈને આપે તે આયંબીલ કે નવીન ભંગ ન થાય તે. ૧૪ ગિહન્દુસંસણું–શાખ તથા મહાદિક ઘી-તેલથી વઘારેલા હોય તે મુનિને વહેરાવે તે નવી આદિમાં પચ્ચકખાણને ભંગ ન થાય. ૧૫ ઉકિપત્તવિવેગેણુ-રોટલા રોટલી ઉપરથી પિંડ વિગઈને એટલે ચીકાશવાળા પદાર્થને ગૃહસ્થ લઈ લે અને અલગ મૂકે, તે પદાર્થ વાપરવાથી મુનિને નિવિ વગેરેમાં પચ્ચખાણ ન ભાંગે, Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ ” પચ્ચખાણની છ શુદ્ધિ - ૧૬ પહુચ્ચમકિખએણું કાંઈક ઘી આદિકથી આંગળીઓ વડે કણક મસળેલી હોય તે તે વાપરતાં મુનિને નિવિ આદિને ભંગ ન થાય. ૧૭ લેવેણ વા–કઈ વાસણ ઓસામણ અગર દ્રાક્ષ, આમલી વગેરથી લેપાયેલું હોય, તેમાં પાણી હોય તે લેતા દેશ ન લાગે. ૧૮ અલેવેણુ વા–છાશની આશનું પાણી લેવાથી રોષ ન લાગે. ૧૯ અચ્છેણુ વા–ત્રણ ઉકાળાથી ઉકાળેલું પાણી તે નિર્મળ પાણી ૨૦ બહુલેણુ વા–ચેખા, ફળ વગેરેનું ધાવણ તે. ૨૧ સસિલ્વેણુ વા-આટાના રજકણ સહિત પાણી તે ૨૨ અસિચેણવા–તે પાણીને લુગડાંથી ગાવેલ હોય તે. આ રીતે પચ્ચકખાણમાં આગા રખાય છે. આ આગાર =ટ હોવાથી પચ્ચકખાણને ભંગ ન થાય. પચ્ચકખાણ મન, વચન, કાયાથી શુદ્ધ જ કરવું જોઈએ. વિના કારણે આગારોને છૂટને ઉપયોગ ન કરે જોઈએ. ભવભીરૂ આત્મા વિના કારણે દેશ ન લગાડે. પચ્ચખાણની છ શુદ્ધિ ૧ ફાસિય-વિધિપૂર્વક ઉચિત કાલે જે પ્રાપ્ત થાય તે. ૨ પાલિય–વારંવાર યાદ કરવું તે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી જિનેન્ટાગમ-વિવિધ-વિષય૫-ગુણસંગ્રહ ૩ સહિયગુરુ આદિને વિનય કરી, નિમંત્રણ કરીને વાપરે તે. ૪ તીરિય–ઉતાવળ ન કરતાં સમય વીતી ગયા પછી પચ્ચકખાણ પારે તે. ૫ કીદિય-વાપરતી વખતે “અમુક પચ્ચકખાણ છે એમ યાદ કરે તે. - ૬ આરાહિયં આ પ્રમાણે આચરેલું પચ્ચકખાણ આરાધ્યું કહેવાય. આ રીતે પચ્ચકખાણ કરતાં આ લોક અને પરલોકમાં સુખના ભાજન થવાય છે. આ લોકમાં ધર્મિલકુમાર - રને અને પરલોકમાં દામનક વગેરેને ફળ મળ્યાના દષ્ટાંત છે. પચ્ચક્ખાણથી થતે લાભ નવકારસીનું પચ્ચખાણ કરવાથી સો વર્ષનું નરકનું આયુષ્ય તુટે છે પિરસીનું , 9 એકહજાર કે , " સાહસિનું , , દશ હજાર છે છે " પરિમનું છે કે એક લાખ , , , , નીવીનું , , એક કોડ ઇ ઇ એકલાણાનું , દશ કોડ છે જે દત્તીનું , છે સો કોડ , , , , આયંબીલનું , દશ હજાર ફોહ છ છ છ છે ઉપવાસનું , , સ હજાર કોડ , , ઇ - આગળ આગળ એક પચ્ચખાણ વધે ને દશગણે લાભ વધારે Page #178 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મંત્રના સ્મરણુથી દેવતાનું કેટલું આયુષ્ય ધાય ? કે દ ઉપ૨ કહ્યા પ્રમાણે લાભા મન- વચન-કાયાની એકાગ્રતાથી કરવાથી મળે, કાયમ નવકારશી કરનારને નરમાં જવુ' પરંતુ... નથી. છ નમસ્કાર મ`ત્રના એક અક્ષર, એક પદ અને એક નવકારથી દેવતાનું કેટલું આયુષ્ય બધાય ? નવકારના એક અક્ષર ખેલવાથી સાત સાગરોપમનુ' દેવ તાનું આયુષ્ય ધાય. નવકારનુ એક પદ એલવાથી પચાસ સાગરોપમનું દેવતાનું આયુષ્ય બંધાય, સંપૂર્ણ એક નવકાર ગણવાથી પાંચસે સાગરોપમનું' ધ્રુવતાનું આયુષ્ય અધાય, છુટા પારાની નવકારવાળી ગણવાથી ચાપન હજાર સાગરીપમનુ' દેવાયુ બંધાય, ખાધા પારાની એક નવકારવાળી ગણવાથી પાંચ લાખ સાગરોપમનુ દેવાયુ. બંધાય. જેણે નારકીનું આયુષ્ય ન આંધેલુ હાય તેને દેવાયુ અંધાય અને જેણે નારકીનું આયુષ્ય માંધ્યુ હોય તેને ઉપર પ્રમાણે નમસ્કાર મ ́ત્ર ગણવાથી તેટલુ' નારકીનું આયુષ્ય તુટે છે. રાઇય-દેવસિય-પખિય-ચામાસી અને સવછરી પ્રતિક્રમણમાં કેટલા શ્વાસેાવાસ પ્રમાણુ કાઉસ્સગ હાય ? ૧૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ એક લેગસના પચીસ શ્વાસોચ્છવાસ થાય અને એક નવકારના આઠ શ્વાસોચ્છવાસ થાય. ૧ રાઈ, પ્રતિકમણમાં પચાસ શ્વાસોચ્છવાસ (બેલેગસ્ટ) પ્રમાણુ કાઉસગ્ન કરવાનું હોય છે. ૨ દેવસિય પ્રતિક્રમણમાં પણ ૫૦ શ્વાસોચ્છવાસ (બે લેગરસ) પ્રમાણ કાઉસ્સગ કરવાનું હોય છે. ૩ પખિય પ્રતિક્રમણમાં ત્રણસે શ્વાસેચ્છવાસ (૧૨ લગન્સ) પ્રમાણ કાઉસ્સગ કરવાનું હોય છે. ૪ ચમાસી પ્રતિક્રમણમાં પાંચસો શ્વાસેચ્છવાસ (૨૦ લોગસ્સ) પ્રમાણ કાઉસગ્ન કરવાનું હોય છે. ૫ સંવછરી પ્રતિક્રમણમાં એક હજારને આઠ શ્વાસે છુ. વાસ (૪૦ લેગસ અને નવકાર) પ્રમાણુ કાઉસ્સગ કરવાને હેય છે. - મન-વચન-કાયાની એકાગ્રતાથી એક શ્વાસે છુવાસના કાઉસગ્નમાં ૨૪૫૪૦૮ પલ્યોપમનું દેવતાનું આયુષ્ય બંધાય છે. એક નવકારના કાઉસગ્નમાં ૧૯૬૩૨૬૭ પાપમનું દેવતાનું આયુષ્ય બંધાય છે. એક લોગસ્સનો કાઉસ્સગ્નમાં ૬૧૩૫૨૧૦ પલ્યોપમનું દેવાયુ બંધાય છે. છ આવશ્યકમાં બે પ્રકાર છે-(૧) સામાયિક, ચઉવિસ અને વંદન એ ત્રણે આવશ્યકમાં ભક્તિરાગ હોય છે. અને (૨) પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચકખાણમાં પ્રીતિરાગ હોય છે, Page #180 -------------------------------------------------------------------------- ________________ સામાયિકના બત્રીશ દે ૧ સામાયિક કરવું તે વર્તમાનકાળ કહેવાય, ૨ આખા દિવસ અને રાતના લાગેલ દેની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું તે અતીત કાળ કહેવાય અને ૩ પચ્ચખાણ અનાગત કાળનું હોય છે. સામાયિકના બત્રીસ દોષ ૧ મનના દશ દોષો–આ પ્રમાણે- શત્રુને જોઈ તેના પર દ્વેષ કર. ૨ અવિવેક ચિંતવ. ૩ મનમાં ઉદ્વેગ ધારણ કરો. ૪ યશની ઇચ્છા કરવી. ૫ વિનય ન કરો. ૬ ભય ચિંતવ. ૭ વ્યાપાર ચિંતવ. ૮ ફળનો સંદેહ કર. ૯ નિયાણું કરવું એટલે ફળની ઈચ્છા રાખી ધર્મક્રિયા કરવી. ૧૦ તત્વને વિચાર ન કરો. ( ૨ વચનના દશ દશે–આ પ્રમાણે-૧ ખરાબ વચન બોલવા. ૨ ટંકારા કરવા. ૨ પાપકર્મને આદેશ આપ. ૪ લવારે કર. ૫ કલહ કર. ૬ ક્ષેમકુશલ પૂછી આગતસ્વાગત કરવું. ૭ ગાળ દેવી. ૮ બાળકને રમાડવું. ૯ વિકથા કરવી. ૧૦ તથા હાંસી કરવી. ૩ કાયાના બાર દે –આ પ્રમાણે-૧ આસન ચપળઅસ્થિર કરવું. ૨ તરફ જોયા કરવું. ૩ સાવધ કર્મ કરવું. ૪ અવિનયે બેસવું. ૫ ભીંત વિગેરેને ઓથ દઈને બેસવું. ૬ શરીર પર મેલ ઉતારે. ૭ ખરજ ખણવી. ૮ પગ ઉપર પગ ચડાવ. ૯ કામવાસના અંગ ઉઘાડા કરવા. ૧૦ જંતુઓના ઉપદ્રવથી ડરીને ચેતરફથી શરીરને ઢાંકવું. ૧૧ આળસ મરડવી. ૧૨ નિદ્રા લેવી. Page #181 -------------------------------------------------------------------------- ________________ ११४ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂ૫–ગુણ-સંગ્રહ છે આવશ્યક કયાંથી ક્યાં સુધી? ૧ સામાયિકઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ દેવસિસ પડિક્કમણે કાઉં, એ સૂત્રથી પ્રતિક્રમણની ક્રિયા શરૂ થાય છે. ત્યાંથી કરેમિ ભંતેથી પંચાચારની આઠ ગાથાના કાઉસગ્ગ સુધી પહેલું સામાયિક આવશ્યક કહેવાય છે. ૨ ચઉદિવસત્થા–પંચાચારની આઠ ગાથાના કાઉસગ્ગ પછી જે લેગસ્સ કહેવામાં આવે છે, તે બીજું આવશ્યક ૩ વાંદણું–લેગર્સ કહ્યા પછી મુહપતિ પડિલેહી બે વાંદણા દેવામાં આવે છે તે ત્રીજું વંદન આવશ્યક. ૪ પડિક્રમણ–વાંદણ દીધાં પછી ઈચ્છાકારેણ સંસિહ ભગવન દેવસિએ આલોઉં ત્યાંથી આયરિય ઉવજઝાએ સુધી પ્રતિક્રમણ નામનું ચોથું આવશ્યક છે. પફિખ, ચઉમાસી અને સંવછરી પ્રતિક્રમણને આ ચેથા આવશ્યકમાં સમાવેશ થાય છે. ૫ કાઉસ્સગ–આયરિય ઉવજઝએ પછી બે લેગસ્ટ, એક લોગસ્સ અને એક લોગસ્સને જે કાઉસગ્ગ કરવામાં આવે છે તે પાંચમું આવશ્યક. ૬ પચ્ચકખાણ-છછું આવશ્યક કાઉસ્સગ્ન પછી કરવાનું છે. પરંતુ દેવસિ પ્રતિક્રમણમાં તે વખતે પચ્ચકખાણને અવસર નહીં રહેતે હેવાથી પ્રતિકમણની શરૂઆતમાં પચ્ચકખાણ કરી પાંચમું આવશ્યક પુરું થયા પછી તે સંભારવામાં આવે છે. અને રાઈ પ્રતિક્રમણમાં તે તે વખતે ( છેલ્લા) પચ્ચફખાણ કરવામાં આવે છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી પચ્ચક્ખાણુના સમયના કાઠો માસ ૧૬૫ શ્રી પચ્ચક્રૃખાણના સમયના કાઠા સૂ. ઉ. સૂ. અ. નવકાર પારિસિ સાઢપારિ પુરીમ | અવતૢ. ક. મિ. ક. મિ. કે. મિ. કે. મિ. કે. મિ. કે. મિ કે. મિ. જાન્યુ ૧ ૧૬ ફેબ્રુ. ૧ ,, ૭–૨૨ ૬-૫૮-૧૦ ૧૦-૩ ૧૧-૨૪ ૧૨-૪૪ ૩૨૫ ૭-૨૫ ૬-૧૫૮-૧૩ ૧૦-૮/૧૧-૨૯-૧૨-૫૦| ૩-૩૩| ૭-૨૧ ૬-૨૭૮-૯ ૧૦-૮|૧૧-૩૧ ૧૨-૫૪ ૩-૪૧ ૧૬ ૭–૧૩ ૬-૩૬ ૮-૧| ૧૦-૩ ૧૧-૩૦ ૧૨-૫૪ ૩-૪૬ માર્ચ ૧ ૭–૪ ૬-૪૨૭-૫૨ ૨-૫૯ ૧૧-૨૬ ૧૨-૫૩ ૩-૪૮| ૧૬ ૬-૧૦ -૪૮૭-૩૮ ૯-૫૦૧૧-૨૦૧૨-૪૯ ૩-૪૯| 19 એપ્રિ. ૧ ૬–૩૪ ૧૫૪૭–૨૨ -૩૯ ૧૧-૧૨૧૨-૪૪ ૩-૪૯ ૭-૦૭-૮| ૯-૩૦ ૧૧-૫ ૧૨-૪૦ ૩-૫૦ ૭—} }-૫૬, ૯-૨૩૧૧૦ ૧૨-૩૭ ૩-૫૨ ૭–૧૩/૬-૪૮ ૯ ૧૯ ૧૦-૫૮ ૧૨૩૭ ૩-૫૫ ૭-૨૦ ૬-૪૭ ૯-૧૭૧૦~૧૮ ૧૨-૩૮ ૩=૫૯ ૭-૨૬ ૬-૪૨ ૯-૧૭ ૧૦-૫૯૧૨-૪૦ ૪-૩ ૯-૨૧ ૧૧-૩ |૧૨-૪૪ ૪–૭| ૯-૨૫૧૧-૬ ૧૨-૪૬ ૪-૭ ૯-૨૯ ૧૧-૮ ૧૨-૪૬ ૪—૪ ૨૯-૩૧ ૧૧-૮ ૧૨-૪૪ ૩૫૮| ૯૦૩૨ ૧૧-૬ ૧૨-૪૦ ૩-૪૯ ,, જીન ૧} }-૨૦ —૨ ૧૬ |}—૦ ૧ ૧ ૫-૫૫ ૧૬ ૫–૫૪ ', જુલા. ૧ ૫–૫૮ ૭-૨૯-૪૬ ૧૬ ૬–૪ ૭-૨૮૬-૫૨ આગ. ૧ -૧૧ ૭–૨૧ ૬-૫૯ ૧૬ |૬-૧૭ ૭-૧૧૭—૫ સપ્ટે. ૧ ૬-૨૩ ૬-૫૭૭-૧૧ ૧૬ ૬-૨૭ ૯-૪૨૭-૧૫ ૯૦૩૧૧૧-૩ ૧૨-૩૫ ૩-૩૯ આટા. ૧૬-૩૩ ૬-૨૭૭-૨૧ ૯૦૩૨ ૧૧–૧ ૧૨-૩૦ ૩-૨૯ નવે. ૧૬ |૬-૩૮ ૬-૧૩૭-૨| ૯-૩૨ ૧૦-૫૯|૧૨–૨૬| ૩-૨૦ ૧ |૬-૪૬ ૬—૧ ૭-૩૪ ૯-૩૫|૧૧-૦ ૧૨–૨૪ ૩-૧૩ ૧૬ -૫૫ ૫-૫૪|૭-૪૩૨ ૯-૪૦ ૧૧-૩ ૧૨-૨૫ ૩-૧૦ ડીસે. ૧૭ ૫ ૫-૫૨ ૭૫૩ ૯-૪૭ ૧૧૮ ૧૨-૨૯ ૩-૧૧ .. ૧૬ ૭–૧૫ ૫-૫૬|૮—૩ ૯-૫૪|૧૧-૧૬ ૧૨-૩૬ ૩–૧ | આ વખતમાં પાંચ પાંચ મીનીટ ઉમેરવી Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષય૫-ગુણ-સંગ્રહ રોય વસ્તુઓ-આચારની શુદ્ધિ સામાયિક, પ્રતિક્રમણ ને કાર્યોત્સર્ગ એ ત્રણ આવશ્યકથી' ચારિત્રાચારની શુદ્ધિ ( સંવરતત્વની શુદ્ધિ) થાય છે. ચઉવીસસ્થાથી દર્શનાચારની શુદ્ધિ થાય છે. વંદન આવશ્યકથી જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રચારની શુદ્ધિ થાય છે. પ્રત્યાખ્યાન આવશ્યકથી તપાચારની શુદ્ધિ થાય છે. અને છએ આવશ્યકોમાં વીર્ય ફેરવવાથી વીર્યાચારની શુદ્ધિ થાય છે. પ્રથમ કર્મગ્રંથ સાર સંગ્રહ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર હેતુથી કામણવર્ગણાના પુદ્ગલો આત્મા સાથે બંધાય તે કર્મ કહેવાય. તે કર્મ રૂપી છે, કારણ કે કર્મથી આત્માને ઉપઘાત અને અનુગ્રહ થાય છે. કર્મ અને આત્માને સંબંધ અનાદિ છે, પણ તથાવિધ સામગ્રીના ગે અનાદિ સંગવાળા કર્મને પણ નાશ થાય છે. ક્ષીર અને નીરની પેઠે, લોઢું અને અગ્નિની પેઠે આત્મા અને કર્મ એકમેક થઈ જાય છે. તે કર્મ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશથી ચાર ભેદે છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. સ્થિતિ એટલે કાળનું માન. શુભ-અશુભ, તીવ્ર-મંદ અનુભાગ તે રસ અને કર્મયુગલના દલિકને સમૂહ તે પ્રદેશ. પાંચ જ્ઞાનનું વર્ણન ૧ મતિજ્ઞાન-મન અને ઇન્દ્રિયો વડે જે જ્ઞાન થાય તે. ૨ શ્રુતજ્ઞાન–ભણવાથી-કૃતથી જે જ્ઞાન થાય તે. ૨ અવધિજ્ઞાન-મર્યાદા પ્રમાણે રૂપી દ્રવ્યનું જાણવું તે. Page #184 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાનના ૨૮ દે ૧૬૭ ૪ મન:પર્યવજ્ઞાન-સંજ્ઞી પંચેંદ્રિયના મને ગતભાવ જાણવાં તે. ૫ કેવળજ્ઞાન–એકી સાથે ત્રિકાળ વિષયક સમગ્ર પદાર્થોને જાણવાં તે. આ પાંચ જ્ઞાનમાં મતિ ને શ્રુત એ બે પક્ષ જ્ઞાન છે. એટલે ઈન્દ્રિયથી જાણી શકે. અને અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન છે. ઈન્દ્રિયોની અપેક્ષા વિના જાણું શકે છે. મતિજ્ઞાનના ૨૮ ભેદે મતિજ્ઞાન અઠ્યાવીસ લે છે તે આ પ્રમાણે – વ્યંજનાવગ્રહ ૪ ભેદે-મન અને ચક્ષુ સિવાય ચાર ઇંદ્રિય (સ્પર્શરસઘાણ અને શ્રોત્ર) થી. મન અને ચક્ષને અપ્રાપ્યકારી વિષય હોવાથી તેને વ્યંજનાવગ્રહ ન હોય. અર્થાવગ્રહ છ ભેદે-પાંચ ઈન્દ્રિય અને મનથી. ઈહા છ ભેદે-પાંચ ઈન્દ્રિય અને મનથી (ઈહા=વિચારણા) અપાય છે ભેદે-પાંચ ઈન્દ્રિય અને મનથી (અપાય નિશ્ચય) ધારણા છ ભેદે-પાંચ ઈન્દ્રિય અને મનથી (ધારણા= ધારી રાખવું.) એ પ્રમાણે (૪+૬+૪+૬+૪=૨૮) અચાવીસ ભેદ થાય. એ અઠ્યાવીસ ભેદને- બહુ, ૨ અબહુ, ૩ બહુવિધ, ૪ અબહુવિધ, ૫ ક્ષિપ્ર ૬ અક્ષિ, ૭ નિશ્રિત, ૮ અનિશ્ચિત ૯ સંદિગ્ધ, ૧૦ અસંદિગ્ધ, ૧૧ ધ્રુવ, ૧૨ અધ્રુવ. એ બાર ભેદે ગુણતાં ૨૮૮૧૨–૩૩૬ ભેદ થાય. તેમાં ૧ ઔત્પાતિકી, Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ ૨ વનચિકી, ૩ ર્કોમિકી અને ૪ પરિણામિકી એ ચાર બુદ્ધિ ભેળવતાં ૩૩૬+૪=૩૪૦ ભેદ મતિજ્ઞાનના થાય. તે મતિજ્ઞાની એ ઘે-સામને આદેશ થકી સર્વ દ્રવ્ય જાણે પણ દેખે નહિ. ક્ષેત્ર થકી મતિજ્ઞાની સર્વક્ષેત્ર-કાલેક જાણે પણ દેખે નહિ. કાળથકી મતિજ્ઞાની સર્વકાલ જાણે પણ દેખે નહિ, ભાવ થકી મતિજ્ઞાની સર્વભાવ જાણે પણ દેખે નહિ. મતિજ્ઞાન મુંશું છે, આપણું સ્વરૂપ કેઈને કહી ન શકે. એ મતિજ્ઞાનના ભેદ કહા. શ્રુતજ્ઞાનના ૧૪ અને ૨૦ ભેદ શ્રુતજ્ઞાન બેલતું અક્ષરરૂપ છે, એટલે પરને દીધું જાય છે. તે શ્રુતજ્ઞાન ચોદ અને વીસ ભેદે છે. તેમાં પ્રથમ ચૌદભેદ ૧ અક્ષરેશ્રત, ૨ અનરશ્રુત, તે ત્રણ ભેદે છે (૧) સંજ્ઞાક્ષર તે અઢાર ભેદે લીપી, (૨) વ્યંજનાક્ષર તે નકારથી ફ્રકાર સુધી પર અક્ષર, (૩) લધ્યક્ષર તે અર્થનું જ્ઞાનઇસારા પ્રમુખથી સમજાવાય તે ૩ સંશ્રિત, ૪ અસંજ્ઞિકૃત, જ સમ્યકકૃત, ૬ મિથ્યાત, ૭ સાદિક્ષુત, ૮ અનાદિશ્રત, ૯ સપર્યાવસિતકૃત, ૧૦ અપયવસિતકૃત, ૧૧ મિથુત, ૧૨ અગમિકકૃત, ૧૩ અંગપ્રવિષ્ટકૃત અને ૧૪ અંગબાહ્યકૃત, એ શ્રુતજ્ઞાનને ચૌદ ભેદ કા. શ્રુતજ્ઞાન દ્રવ્યથકી એક પુરુષ આશ્રયી સાદિ સપર્યાવસિત છે, ઘણા પુરુષ આશ્રયી અનાદિ અપર્યવસિત છે. ક્ષેત્ર થકી ભરત એરવત આશ્રયી સાદિ સંપર્યવસિત છે અને મહાવિદેહ Page #186 -------------------------------------------------------------------------- ________________ અવિધનાના છ ભેદ આશ્રયી અનાદિ અપ'સિત છે. કાળથકી ઉત્સર્પિણી-અવસપિણી આશ્રયી સાદિ સપ વસિત છે, નાઉત્સર્પિણી-ને અવસપિણી આશ્રયી અનાદિ અપ વસિત છે. હવે શ્રુતજ્ઞાનના વીસ ભેદ કહે છે— ૧૬૯ ૧ પર્યાયશ્રુત, ૨ પર્યાયસમાસશ્રત. ૩ અક્ષરશ્રુત, ૪ અક્ષરસમાસશ્રુત, પ પદ્યુત, ૬ પદસમાસશ્રુત, ૭ સંઘાતશ્રુત, ૮ સંઘાતસમાસશ્રુત, ♦ પ્રતિપત્તિશ્રુત, ૧૦ પ્રતિપત્તિસમાસશ્રુત, ૧૧ અનુયાગશ્રુત, ૧૨ અનુચેાગસમાસશ્રુત, ૧૩ પ્રાકૃતપ્રાકૃતશ્રુત, ૧૪ પ્રાકૃતપ્રાકૃતસમાસશ્રુત, ૧૫ પ્રાભુતશ્રુત, ૧૬ પ્રાકૃતસમાસમ્રુત, ૧૭ વસ્તુશ્રુત, ૧૮ વસ્તુસમાસશ્રુત, ૧૯ પૂર્વ શ્રુત અને ૨૦ પૂર્વસમાસશ્રુત. આ પ્રમાણે શ્રુતજ્ઞાનના ૨૦ ભેદે જાણવા. તે શ્રુતજ્ઞાની દ્રવ્યથી સવ દ્રશ્ય જાણે દેખે, ક્ષેત્રથકી ઉપયેાગી શ્રુતજ્ઞાની સવ ક્ષેત્ર લેાકાલેાક જાણે દેખે, કાળથકી ઉપયેાગવત શ્રુતજ્ઞાની સર્વકાળ જાણે દેખે, ભાવથકી ઉપયેગવંત શ્રુતજ્ઞાની સર્વભાવ જાણે દેખે, માટે સંપૂર્ણ શ્રુતજ્ઞાની તે કેવળી સરખા કહીએ. અવધિજ્ઞાનના છ ભેદ ૧ અનુગામિ—લેચનની પેઠે સાથે જ આવે. ૨ અનનુગામિ—જે સ્થાને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય, તે સ્થાને આવે ત્યારે જ હાય પછી ન હોય, તે સાંકળે બાંધેલા દ્વીપકની જેવુ’. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી જિનેન્દ્રનગમ-વિવિધ વિષયરૂપગુણ-સંગ્રહ ૩ વર્ધમાન–વધતું જાય તે. ૪ હીયમાન ઘટતું જાય તે. પ પ્રતિપાતિ–આવેલું ચાલ્યું જાય છે. એકીસાથે ચાલ્યું જાય. ૬ અપ્રતિપાતિ–આવેલું ન જાય તે. અવધિજ્ઞાની દ્રવ્યથી જઘન્યપણે અનંતારૂપી દ્રવ્ય જાણે દેખે, ઉત્કૃષ્ટપણે સર્વરૂપી દ્રવ્ય જાણે દેખે. ક્ષેત્રથકી અવધિજ્ઞાની જઘન્યથી અંગુલને અસંખ્યાતમો ભાગ જાણે દેખે, ઉત્કૃષ્ટપણે અલોકને વિષે લોક જેવડાં અસંખ્યાતા બંડુક જાણે દેખે. કાળથકી અવધિજ્ઞાની જઘન્યથી આવલિકાને અસંખ્યાતમે ભાગ જાણે દેખે. ઉત્કૃષ્ટપણે અસંખ્યાતી ઉત્સર્પિણી અવસપિણ લગે અતીત-અનાગતકાળ જાણે દેખે ભાવથકી અવધિજ્ઞાની જઘન્ય-ઉત્કૃષ્ટ અનંતાભાવ જાણે દેખે. વિર્ભાગજ્ઞાનતે અવધિજ્ઞાનને ભેટ છે. તેમાં અવલું-સવલું દેખે. અવધિજ્ઞાન ૧ ભવપ્રત્યયિક અને ૨ ગુણપ્રત્યયિક એમ બે ભેદ પણ છે. ભવપ્રત્યયિક દેવ-નારકેને હેય છે. અને ગુણપ્રત્યયિક મનુષ્ય-તિયાને હોય છે. મનપર્યવજ્ઞાનના બે ભેદ મન:પર્યવજ્ઞાન બે ભેદે છે. ૧ બાજુમતિ અને ૨ વિપુલમતિ. જુમતિ તે સામાન્યપણે મનના અધ્યવસાય જાણે છે. અને વિપુલમતિ વિશેષ પ્રકારે મનના અધ્યવસાય જાણે છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ચાર દશનનું વર્ણન ૧૭૧ તે મન:પર્યવજ્ઞાની જુમતિ દ્રવ્યથી અનંતાનંત પ્રદેશી સ્કંધ જાણે દેખે, અને વિપુલમતિ તે જ સ્કંધે અધિક દેખે. ક્ષેત્રથકી ઋજુમતિ હેઠે રત્નપ્રભાના ક્ષુલ્લક પ્રતર લગે, ઉંચું જ્યોતિષીના ઉપરના તલા લગે, તીઠું અઢીદ્વીપમાંહે એટલે અઢીદ્વીપ અને બે સમુદ્રમાં આવેલ પન્નર કર્મભૂમિ, ત્રીશ અકર્મભૂમિ અને છપ્પન અંતરદ્વીપને વિષે સંસી પચેંદ્રિય પર્યાપ્તાના મને ગત ભાવ જાણે દેખે. વિપુલમતિ તે જ ક્ષેત્ર અઢી અંગુલ વધુ દેખે. કાળથકી ત્રાજુમતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પલાઅમને અસંખ્યાતમો ભાગ અતીત-અનાગત કાળ જાણે દેખે, વિપુલમતિ તે અધિક અને વિશુદ્ધ દેખે. ભાવથકી કાજુમતિ અનંતાભાવ જાણે છે અને વિપુલમતિ તે જ ભાવે અધિક દેખે. * કેવલજ્ઞાન કેવલજ્ઞાન એક પ્રકારે છે. સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સમકાળે સામટું જ દેખું-જાણે. ચાર દર્શનનું વર્ણન દર્શન એટલે સામાન્ય ઉપયોગ. દર્શન ચાર પ્રકારે છે. ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન અને ૪ કેવલદર્શન. ૧ ચક્ષુદર્શન–આંખથી દેખે તે. ૨ અચક્ષુદર્શન–આંખ સિવાયની બીજી ઇદ્રિ અને મનવડે જાણે તે. Page #189 -------------------------------------------------------------------------- ________________ કરે શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ ૩ અવધિદર્શન મર્યાદા પ્રમાણે રૂપી દ્રવ્યોને સામાન્યપણે દેખે તે. ૪ કેવળદર્શન–સર્વ પદાર્થને એકીસાથે દેખે તે. સાત ચારિત્રનું વર્ણન ચાસ્ત્રિ સાત પ્રકારે છે. તે આ પ્રમાણે ૧ સામાયિક ચારિત્ર–સમભાવ રાખ તે. ૨ છેદેપસ્થાપનીય–દેષ લાગે તે ફરી સ્વીકાર તે અગર વડી દીક્ષા ગ્રહણ કરે તે. ૩ પરિહારવિશુદિ–તપ વડે શુદ્ધિ કરવી તે. ૪ સૂક્ષ્મસં૫રાય–અંદર થોડે પણ કષાય હેય તે. ૫ યથાવાત-કષાય હિતપણું–જેનાથી મુક્તિ મેળવાય તે. ૬ દેશવિરતિ–ગૃહસ્થના બાર વત રૂપ, ૭ અવિરત-પચ્ચક્ખાણ ન કરે તે. બાર ભેદે તપ છે બાહા અને છ અત્યંતર એમ તપ બાર ભેદે છે. ( ૧ અનશન, ૨ ઉદરી, ૩ ઈચ્છાનો રેધ, ૪ રસનો ત્યાગ, ૫ લોચાદિ કષ્ટ સહન કરવા, અને ૬ અંગેપગેને સંકેચી રાખવા. એ છ પ્રકારે બાદ તપ છે. હવે અત્યંતર તપના ભેદે કહે છે, ૧ પ્રાયશ્ચિત્ત–લાગેલા દેનું ગુરુ આગળ પ્રાયશ્ચિત્ત લેવું તે. Page #190 -------------------------------------------------------------------------- ________________ આ કર્મી ૨ વિનય—ગુરુ આદિ વડીલેાને વિનય કરવા તે. ૩ વૈયાવચ્ચ—ગુરુ આદિની વૈયાવચ્ચ કરવી તે. ૧૭૭ ૪ સ્વાધ્યાય—(૧) વાચના, (૨) પૃચ્છના, (૩) પરાવત્તના, (૪) અનુપ્રેક્ષા અને (૫) ધમ કથા. એ પાંચ પ્રકારે સ્વાધ્યાય કરવા તે. ૫ ધ્યાન—ધર્મ ધ્યાન અને શુકલધ્યાન ધ્યાવું તે. ૬ કાઉસ્સગ્ગ—કાયાના વાસિરાવવી. ક્રમ ક્ષય નિમિત્તે ૧૦, ૨૦ લાગસ્સના ક્રાઉસગ્ગ કરવા તે. આ ક ૧ જ્ઞાનાવરણીય, ૨ દશનાવરણીય, ૩ વેઢનીય, ૪ મેહનીય, પ આયુષ્ય, ૬ નામકમ, છ ગાત્રકમ અને ૮ અંતરાયકમ એ આઠ કર્યાં છે. ૧ જ્ઞાનાવરણ—આત્માના જ્ઞાન ગુણનું આચ્છાદન કરે તે. તેની પાંચ પ્રકૃતિ છે. (૧) મતિજ્ઞાનાવરણ, (ર) શ્રુતજ્ઞાનાવરણ. (૩) અવધિજ્ઞાનાવરણ, (૪) મન:પર્યવ જ્ઞાનાવરણ અને (૫) કેવલજ્ઞાનાવરણ. ૨ દનાવરણુ—આત્માના દર્શન ગુણનું આવરણ કરેતે. તેના નવ ભેદો છે–(૧) ચક્ષુદનાવરણુ, (૨) અચક્ષુદનાવરણ, (૩) અધિદશનાવરણ, (૪) કેવલદેશનાવરણ, અને પાંચ નિદ્રા તે (૫) નિદ્રા, (૬) નિદ્રા નિદ્રા, (૭) પ્રચલા, (૭) પ્રચલા પ્રચલા અને (૯) શ્રીબુદ્ધિ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂ૫-ગુણ-સંગ્રહ ક વેદનીયમ-વેદનીયકર્મ બે ભેદ છે-૧ શાતા વેદનીય, ૨ અશાતા વેદનીય. સુખથી ભગવાય તે શાતા વેદનીય અને કણથી ભગવાય તે અશાતવેદનીય. કમેહનીય કર્મ–બે પ્રકારે છે-(૧) દર્શન મેહનીય અને (૨) ચારિત્રમોહનીય. દર્શનમોહનીય ત્રણ પ્રકારે છે. ૧ સમ્યકત્વ મેહનીય, ૨ મિશ્રમોહનીય અને ૩ મિથ્યાત્વ મેહનીય. અને ચારિત્ર મેહનીય સેળ કષાય અને નવ નેકષાયના ભેદે કરી ૨૫ પ્રકારે છે. તે આ પ્રમાણે ૧૬ કલાકે અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લેભ અપ્રત્યાખ્યાની " પ્રત્યાખ્યાની છ છ છ ) સંજવલન , , , નવ નેકષાયે હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુસા, પુરૂષદ, સ્ત્રીવેદ અને નપુંસક વેદ. એ પ્રમાણે ત્રણ ભેદે દન મોહનીય અને પચીશ ભેદે ચારિત્રમોહનીય મળી (૩+રપત્ર)૨૮ પ્રકારે મોહનીય કર્મ છે. દર્શનમાં મુંઝવે તે દર્શન મોહનીય અને ચારિત્રમાં મુંઝવે તે ચારિત્ર મેહનીય, પ આયુષ્યકર્મ–આ કર્મ ચાર ભેદે છે–૧ દેવાયુ, ૨ મનુષ્યાયુ, ૩ તિર્યગાયુ અને ૪ નરકાયુ. જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે ગતિમાં જવું પડે. ૬ નામકર્મ–આ કમ જુદી જુદી રીતે ગણતાં ૧૦૩ Page #192 -------------------------------------------------------------------------- ________________ આઠ કર્મો ૧૫ પ્રકારે, ૯૩ પ્રકારે, ૬૭ પ્રકારે તથા સર પ્રકારે પણ છે. ૧૦૩ પ્રકારે નીચે પ્રમાણે ૪ ગતિ-નરક, તિયચ, મનુષ્ય અને દેવ. ૫ જાતિ-એકેંદ્રિય, બેઇદ્રિય, તેઈદ્રિય. ચઉરિંદ્રિય અને પંચેંદ્રિય. ૫ શરીર–ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, અને કામણ ૩ ઉપાંગ–ઔદારિકે પાંગ, વૈક્રિપાંગ અને આહારકે પાંગ. ૧૫ બંધન–૧ દારિક ઔદારિક બંધન, ૨ ઔદારિક તેજસ બંધન, ૩ ઔદારિક કાર્મણબંધન, ૪ ઔદ્યારિક તેજસ કામણ બંધન, ૫ ક્રિય વક્રિય બંધન, ૬ વેક્રિયતૈજસબંધન, ૭ વેકિય કામણ બંધન, ૮ વેકિય તેજસ કામણ બંધન, ૯ આહારક આહારક બંધન, ૧૦ આહરક તેજસ બંધન, ૧૧ આહાક કામણ બંધન, ૧૨ આહારક તેજસ કામણ બંધન, ૧૩ તેજસ તેજસ બંધન, ૧૪ કાર્મણ કાર્મણ બંધન, ૧૫ તેજસ કામણ બંધન, ૫ સંઘાતન–ઔદારિક સંઘાતન, વેદિય સંઘાતન, આહારક સંઘાતન, તેજસ સંઘાતન અને કાશ્મણ સંઘાતન. ૬ સંઘયણ–વજઋષભનારા, રૂષભનારા, નારાચ, અર્ધ નારાચ, કાલિકા અને છેવટું. ૬ સંસ્થાન–સમચતુરસ, ન્યધ, સાદિ, કુન્જ, વામન અને હુડકો Page #193 -------------------------------------------------------------------------- ________________ ro શ્રી જિનેન્દ્રાગમ–વિવિધ-વિષયરૂપ-ગુણ-સ”ગ્રહ ૨૦ વણુ ચતુષ્ટની—વણુ ૫, ગંધ ૨, રસ ૧ અને ૫ ૮. ૪ આનુપૂર્વી—નરકાનુપૂર્વી, તિ ગાનુપૂર્વી, મનુષ્યાનુંપૂર્વી અને દેવાનુપૂર્વી. ૨ વિહાયાગતિ—શુભ વિહાયે ગતિ અને અશુભ વિહાચેતિ. ૮ પ્રત્યેક પ્રકૃતિ—પરાઘાત, ઉશ્વાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીથ"કર, નિર્માણ, અને ઉપઘાત. ૧૦ ત્રસદશ—ત્રસ, ખાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આંદ્રેય અને યશ. ૧૦ સ્થાવરદશ—સ્થાવર, સક્ષમ, અપર્યાપ્ત, સાધારણ અસ્થિર, અશુલ, દૌર્ભાગ્ય, દુસ્વર, અનાદેય અને અયશ. એ પ્રમાણે નામકર્મની ૧૦૩ પ્રકૃતિ થાય છે. અંધન ૧૫ ને બદલે ફકત ૫ શરીરના નામે પાંચ ગણીચે તા ૯૩ થાય. અને ૧૫ અધન અને ૫ સંઘાતનને જુઠ્ઠા ન ગણતાં પાંચ શરીરમાં જ ગણી લઈયે અને વધુ ચતુષ્કની અલગ અલગ ૨૦ પ્રકૃતિ ન ગણતાં સામાન્યથી વધુ, ગંધ, રસ અને સ્પર્શે એ ચાર જ ગણીયે તેા કુલ (૧૫+૫+૧૬=) ૩૬ પ્રકૃતિ એકસા ત્રણમાંથી એછી થતાં નામકર્મની ૬૭ પ્રકૃતિ બંધ—ઉડ્ડયમાં ગણાય છે. અને સામાન્યથી ૧૪ પિડ પ્રકૃતિ, ( ગતિ-જાતિ વગેરે) ૮ પ્રત્યેક પ્રકૃતિ, ૧૦ ત્રસ દશકની અને ૧૦ સ્થાવરદશકની ગણીયે તે ૪૨ પ્રકૃતિ પણ નામકમની અપેક્ષાએ ગણી શકાય. ૭ ગાત્રક઼મ —એ પ્રકારે છે. ઉચ્ચગેાત્ર અને નીચગેાત્ર, Page #194 -------------------------------------------------------------------------- ________________ આઠ કર્મની સ્થિતિ ૧૭૭ ૮ અંતરાયકર્મ–પાંચ પ્રકાર છે, દાનાંતરાય, લાભાં તરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય અને વીર્યતરાય. બંધમાં–નામકર્મની ૬૭ અને મોહનીયકર્મની (સમ્યફત્વ મોહ૦ અને મિશ્રમોહ૦ વિના) ૨૬ અને બીજા છે કર્મની (૧+૯+ર+૪+૨+૫) ૨૭ મળી કુલ ૧૨૦ પ્રકૃતિ બંધમાં હોય છે. ઉદય-ઉદીરણામાં–નામકર્મની ૬૭, મોહનીયકર્મની ૨૮ અને બીજા છ કમની ૨૭ મળી કુલ ૧૨ર પ્રકૃતિ હોય છે સત્તામાં–નામકર્મની ૧૦૩, મોહનીયકર્મની ૨૮ અને બીજા છ કર્મની ર૭ મળી કુલ ૧૫૮ હોય છે. આઠ કર્મની સ્થિતિ ૧ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય એ ચાર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કડાકડી સાગરોપમ છે. ૨ મોહનીયકમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કેડીકેડી સાગરપની છે. ૩ નામ અને ગોત્રકમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કડાકડી સાગરોપમ છે. ૪ આયુષ્યકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ છે. ૧ વેદનીયમની જઘન્ય સ્થિતિ ૧૨ મુહૂર્ત છે. ૨ નામ અને ગોત્રની જઘન્ય સ્થિતિ ૮ મુહૂર્ત. ૩ બાકીના ૫ કર્મોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે, ૧૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી જિનેન્ટાગમ-વિવિધ-વિષયરૂપગુણ-સંગ્રહ આઠ-કર્મમાં ઘાતી અને અઘાતી ચાર કર્મી ઘાતી છે. (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) મોહનીય અને (૪) અંતરાય એ ચાર કર્મ ઘાતી છે. વેદનીય-આયુષ્ય–નામ અને ગાત્ર એ ચાર અઘાતી છે. ઘાતી એટલે આત્માના ગુણને ઘાત કરે તે, અને એ ચાર ઘાતકર્મોને ક્ષય ન થાય ત્યાં સુધી કેવલજ્ઞાન ન થાય. એ ચારના સર્વથા ક્ષયે જ કેવલજ્ઞાન થાય. ઘાતકર્મ આત્માને રડાવે છે જયારે અઘાતક પુદગલને રડાવનારું છે. સંપૂર્ણ કર્મના ક્ષયે જ મોક્ષપ્રાપ્તિ થાય છે. હવે આઠ કર્મો કેના જેવા છે? અને તે આડે કર્મો આમાના કયા કયા ગુણેને રેકે છે? તેનું યંત્ર. નામ | એના જેવું | કયા ગુણને રોકે ૧ જ્ઞાનાવરણીય| આંખના પાટા જેવું | અનંતજ્ઞાનને રોકે ૨ દશનાવરણીયા પેળીયા જેવું અનંતદર્શનને રોકે ૩ વેદનીય તરવારની ધાર જેવું અવ્યાબાધ સુખને રોકે ૪ મેહનીય મદિરા જેવું અનંત ચારિત્રને રેકે ૫ આયુષ્ય હેડ (બેડી) સરખું અક્ષયસ્થિતિને કે ૬ નામકર્મ ચિતારા જેવું અરૂપીગુણને કે ગોત્રકમ | કુંભારે ઘડેલા ઘડા જેવું અગુરુલઘુપણને કે ૮ અંતરાય કમી ભંડારી જેવું અનંત દાનાદિ લબ્ધિને રોકે Page #196 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય કમ ગ્રંથ વિચાર ૧૭૯ દ્વિતીય કમઁગ્રંથ વિચાર ગુણુઠાણા સબંધી સક્ષેપથી વિચાર ચૌદ ગુણઠાણાના નામેા આ પ્રમાણે છેઃ— (૧) મિથ્યાત્વ ગુણુઠાણું (૨) સાસ્વાદન ગુણુઠાણુ' (૩) મિશ્ર ગુણઠાણું (૪) અવિરત સમ્યગ્દષ્ટિ ગુણુઠાણું (૫) દેશવિરતિ ગુણુઠાણુ' (૯) પ્રમત્ત ગુણુઠાણું (૭) અપ્રમત્ત ગુણુઠાણું' (૮) અપૂર્વકરણ શુઠાણું (૯) અનિવૃત્તિ માદર સ ́પરાય ગુણુઢાણું (૧૦) સૂક્ષ્મ સંપરાય શુઠાણું (૧૧) ઉપશાંત માહ વીતરાગ છદ્મસ્થ ગુણુઠાણું (૧૨) ક્ષીણ મેહ વીતરાગ છદ્મસ્થ ગુણુઠાણુ' (૧૩) સયેાગી કેવળી ગુણુઠાણુ (૧૪) અયેગી કેવળી ગુણુઠાણુ. એ ચૌદ ગુણસ્થાનક જાણવા. હવે ગુણ્યાણાનાં લક્ષણ તથા સ્થિતિ કહે છે પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક છે. આ ગુણઠાણે જીવ મિથ્યાત્વ માહનીયના ઉદયથી શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ વિમુખ રહી, કુદેવ-કુગુરુ અને ધર્મને 'ગીકાર કરે, તથા જિનાગમથી વિપરીત ચાલે, તેને મિથ્યાત્વી કહીયે, અહીંયા કાઇ શકા કરે કે-મિથ્યાત્વ દોષથી કેમ એને ગુણુઠાણું કહીએ ? તેના ઉત્તર એ છે કે મિથ્યાત્વી પણ મુક્તિના હેતુ રૂપ ક્રિયા કરે છે. આ અપેક્ષાયે તેને ગુઠાણું કહીયે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂતની અને ઉત્કૃષ્ટ સમ્યક્ત્વથી પતિતને આશ્રયી દેશેાન અ પુદ્દગલ પરાવર્તન કાળ જાણવા. ભીનું સાસ્વાદન ગુણુઠાણુ' કહે છે. ઉપશમ સમકિત પામી જઘન્ય એક સમય તથા ઉત્કૃષ્ટ છ આવલિકા શેષ કાળ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂ૫-ગુણ-સંગ્રહ હેતે થકે અનંતાનુબંધી કષાયના ઉદયથી સમકિત પામતા થકા ક્ષીરના સ્વાદ સરખે ભાવ મિથ્યાત્વ ગુણઠાણું પામ્યા પહેલા જે હોય એટલે કે ઈ માણસે ખીર ખાધેલી હોય તેને ઉલટી થતાં ખીરને સ્વાદ જેમ મેઢામાં રહી જાય તેમ સાસ્વાદન ગુણઠાણું જાણવું. તેને કાળ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ છે આવલિકા છે. ત્રીજુ મિશ્ર ગુણઠાણું કહે છે. મિશ્ર મેહનીયના ઉદયથી જિનધર્મ ઉપર રુચિ ન થાય, તેમ અરુચિ પણ ન થાય. એ જે અધ્યવસાય હેય, તેને મિશ્ર ગુણઠાણું કહીયે. તેને કાળ જઘન્ય તથા ઉત્કૃષ્ટ અંતમુહૂર્તને છે. ચેથું અવિરતિ સમ્યગદષ્ટિ ગુણઠાણું કહે છે. અવિરતિ ગુણઠાણે અપ્રત્યાખ્યાનીય કષાયેાદયે વ્રત-પચ્ચકખાણ આદરી શકે નહીં. તેના ત્રણ ભેદ દેખાતે કહે છે. મૂળ પચ્ચકખાણના આઠ ભાંગ કહે છે. તેમાં ચાર ભાગે મિથ્યાત્વી છે. અને ૫-૬-૭ ભાંગા અવિરતિ જેને માટે છે. અને આઠમે શુદ્ધ ભાંગે દેશવિરતિને માટે ઘટી શકે છે. તે આ પ્રમાણે (૧) ન જાણે ન આદર ન પાળે. સર્વ જી આશ્રયિ. (૨) ન જાણે ન આદરે પાળે. અજ્ઞાન તપસ્વી. (૩) ન જાણે આદરે ન પાળે. પાર્શ્વસ્થ આદિ. (૪) ન જાણે આદરે પાળે. અગીતાર્યાદિ. (૫) જાણે ન આદરે ન પાળે. શ્રેણીકાદિ. (૬) જાણે ન આદરે પાળે. અનુત્તરવાસી દેવ. (૭) જાણે આદર ન પાળે. સંવિનપાક્ષિક. (૮) જાણે આદરે પાળે દેશવિરતિ–સર્વવિરતિ. Page #198 -------------------------------------------------------------------------- ________________ ગુણઠાણુનાં લક્ષણ તથા સ્થિતિ ૧૮૧ ઉપરના પ-૬ અને ૭ મા ભાગે વર્તતા ક્ષાયિક, ઔપથમિક અને વેદક એ ત્રણમાંથી એક સમકિત નિયમ પામે. જે જિનભક્તિમાં યથાશક્તિ પ્રવર્તે. તેને કાળ જઘન્ય અંતમુહૂર્તને અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ હોય છે. (૫) પાંચમું દેશવિરતિ ગુણઠાણું કહે છે–દેશવિરતિ જે શ્રાવક પિતાને આચાર-બાર વ્રત એકવીશ ગુણએ કરીને યુક્ત, સમકિત ગુણસહિત હેય. તેને ઉપર કહેલ આઠમો ભાગ ઘટે. અહીં સમ્યકત્વ સહિત નવકારશી કરે તેમ જાણવું. તેને કાળ જઘન્ય અંતમુહૂર્તને અને ઉત્કૃષ્ટ દેશના પૂર્વ કોડ વર્ષ લગે રહે છે. (૬) છઠું પ્રમત્ત ગુણઠાણું–ચારિત્ર લીધું પણ અધ્યવસાયે પ્રમાદ-વિષય–કષાય-નિદ્રા અને વિકથાયે કરીને મલીન હોય છે. તેને કાળ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પ્રમત્તઅપ્રમત્ત મળીને દેશના પૂર્વ કોડ વર્ષ રહે છે. (૭) સાતમું અપ્રમત્ત ગુણઠાણું કહે છે–પ્રમાદ રહિત અનંતગુણ વિશુદ્ધ નિશ્ચય ચારિત્રને વિષે સ્થિરતા સહિત જે અધ્યવસાય છે. તેની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પ્રમત્ત-અપ્રમત્ત મળીને દેશના પૂર્વ કોડ વર્ષ રહે. (૮) આઠમું અપૂર્વકરણ અથવા નિવૃત્તિકરણ ગુણ ઠાણું કહે છે–ચારિત્ર મેહનીયની એકવીશ પ્રકૃતિ ખપાવવા તથા ઉપશમાવવા રૂપ અત્યંત વિશુદ્ધ અધ્યવસાયભેદે કરી નિવૃત્તિ કહેતાં ફેરફાર અધ્યવસાયમાં હેય, એનું નામ નિવૃત્તિકરણ ગુણઠાણું કહીએ. અહીં સમયે સમયે અનંત ગુણ વિશુદ્ધ હોય. તેને કાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી જિનેન્દ્રાગમ—વિવિધ–વિષયરૂપ-ગુણુ–સ‘ગ્રહે (૯) નવસુ' અનિવૃત્તિ બાદર સ`પરાય ગુણુઠાણુ` કહે છે. —આ શુઠાણે એક સમયે અનેક જીવ ચઢે પણ તેમના અય્યવસાયમાં ફેરફાર ન હેાય, તેથી તેનું નામ અનિવૃત્તિ બાદર ગુણુઠાણું કહ્યું. કારણ કે અહીં કષાયના માટા મેાટા ખંડ કરે, તેથી માદર્ સ'પરાય નામ જાણવું. તેના કાળ અંતર્મુહૂત્તના છે. (૧૦) દશમું સૂક્ષ્મ સપરાય ગુહ્યુઠાણું કહે છે—શેષ રહેલી મેહનીય કર્મની પ્રકૃતિના ક્ષય તથા ઉપશમ થતા જે વિશુદ્ધ અધ્યવસાય તે સૂક્ષ્મ સપરાય કહીએ. અહીંયા કષાયના સૂક્ષ્મ ખ'ડ કરે. માટે તેના કાળ જધન્ય એક સમય, ઉત્કૃષ્ટ અ'તમુહૂત્ત'ના જાણવા. (૧૧) અગીયારસુ’ ઉપશાંતમાહ ગુઠાણું કહે છે— માહનીયના ઉપશમથી અધ્યવસાય નિમળ થાય પરન્તુ સત્તાએ કષાય રહે છે. તેનેા ઉય આવે તે મેલા થવાના સ`ભવ છે. તેનુ નામ ઉપશાંત માહનીય અને છદ્મસ્થ=વીતરાગ ગુણુઠાણું કહીયે. અહીં અવશ્ય જો મરણ પામે તા અનુત્તરવાસી દેવતા થાય અને ચેાથે ગુણુઠાણું આવીને રહે. અન્યથા પડે. દશમે આવીને પણ રહે તથા નવમે-આઠમે-સાતમે પણ રહે અથવા પહેલે પણ આવે. તેના કાળ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂત્ત (૧૨) બારમુ· ક્ષીણમેાહ વીતરાગ ગુઠાણું કહે છે—— અહીંઆ માહનીય ક્રમની સર્વ પ્રકૃતિ ખપાવે થકે અત્યંત વિશુદ્ધ અધ્યવસાય છે. તેનેા કાળ જન્ય અને ઉત્કૃષ્ટ અંત હૂત્તના છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ગુણઠાણને વિષે બંધ ૧૮૩ (૧૩) તેરમું સોગી કેવળી ગુણઠાણું કહે છે– કેવળજ્ઞાન પામ્યા પછી જ્યાં સુધી બાદર મન-વચન-કાયાને યોગ એટલે વેપાર પ્રવર્તે, હાલે–ચાલેબેલે ત્યાં સુધી સગી કેવળી ગુણઠાણું કહીએ. ઘાતી ચારે કર્મને ક્ષય થવાથી કેવળજ્ઞાનવંત હોય, તેને કાળ જઘન્ય અંતમુહૂર્તને, ઉત્કૃષ્ટ દેશના પૂર્વ ક્રોડ વરસ હોય છે. (૧૪) ચૌદમું અગી કેવળી ગુણઠાણું કહે છે– શુફલધ્યાનને ચેથા પાયે ધ્યાવતાં બાદર યોગના અભાવે સૂક્ષમ કાયણે અાગી કેવળી ગુણઠાણું જાણવું. તેને કાળ જઘન્ય-ઉત્કૃષ્ટ પાંચ હૂડ્ડાક્ષર ઉચ્ચારણ માત્ર, અહિં શૈલેશીકરણ કરે તે કરીને ઋજુ શ્રેણીએ એક સમયે સમયાંતરને અણ ફરસતે થકે મોક્ષે જાય. આ રીતે ચોદે ગુણસ્થાનકનું સ્વરૂપ કહ્યું, હવે ગુણઠાણને વિષે બંધ કહે છે એધે સામાન્યથી ૧૨૦ ને બંધ હોય છે. જ્ઞાનાવરણયની પાંચ, દર્શનાવરણીયની નવ, વેદનીયની બે, મોહનીયની છવ્વીસ, આયુષ્યની ચાર, નામકર્મની સડસઠ, ગોત્ર કમની બે અને અંતરાય કર્મની પાંચ. એમ સર્વ મળીને એથે એકસે ને વિશ બંધાય. મિથ્યાત્વ ગુણઠાણે ૧૧૭ ને બંધ છે. જિનનામકર્મ તથા આહારદ્ધિક આ ત્રણ પ્રકૃતિને અબંધ છે. જિનનામકર્મ તથા આહારદ્ધિક આગળ બંધાશે. અબંધ એટલે આગળ એ પ્રકૃતિ બંધાય. આ ગુણઠાણે આઠે કર્મ હોય છે. ઉપર કહેલી ૧૨૦ માંથી ત્રણ નામકર્મની જાય. ત્રણને અબંધ થયે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ સાસ્વાદન ગુણઠાણે બંધ કહે છે-મનુષ્યને આઘે ૧૨૦ ને બંધ તેમાંથી જિનનામ ને આહારદ્ધિક વિના પહેલે મિથ્યાત્વ ગુણઠાણે ૧૧૭ ને બંધ હોય. તેમાંથી નરકત્રિક, સૂનમ, અપ પ્ત, સાધારણ, એકેંદ્રિય જાતિ, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉદ્રિય જાતિ, તથા સ્થાવર નામકર્મ, આતપ નામકર્મ, મિથ્યાત્વ મેહનીય, નપુંસકવેદ, હુંડક સંસ્થાન, છેવટું સંઘયણ એ સેળ મિથ્યાત્વને અંતે જાય એટલે સારવાદન ગુણઠાણે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય. તેમાંથી તિર્યચત્રિક, થિણદ્વિત્રિક, દુર્ભાગ્યત્રિક, અનંતાનુબંધિ ચતુષ્ક, મધ્ય સંસ્થાન ચતુષ્ક, મધ્ય સંઘયણ ચતુષ્ક, નીચગેત્ર, ઉદ્યોતનામ, અશુભવિહાગતિ, સ્ત્રીવેદ એમ પચીસને અંત થાય, અને મિત્રે બે આયુષ્યને અબંધ હોવાથી ૭૪ પ્રકૃતિને બંધ થાય. હવે અવિરતિ ગુણઠાણે જિનનામ તથા બે આયુષ્ય નાંખતાં ૭૭ પ્રકૃતિને બંધ હોય. તેમાંથી વજાષભ નારાચ સંઘવણ, મનુષ્યત્રિક, ઔદારિદ્ધિક બીજા કષાયની ચેકડીને અંત થાય એટલે દેશવિરતિ ગુણઠાણે સડસઠ પ્રકૃતિને બંધ હેય. તેમાંથી ત્રીજા કષાયની ચેકડીને અંત થાય ત્યારે ત્રેસઠ પ્રકૃતિને બંધ પ્રમત્ત ગુણઠાણે હેય. - તેમાંથી શોક-અરતિ-અસ્થિરદ્ધિક, અપયશ નામ, અશાતા વદનીય એ છે ને વિચ્છેદ થાય અને દેવતાનું આયુષ્ય બાંધતે. જે અહીં આવે તે ઓગણસાઇઠ પ્રકૃતિને બંધ અપ્રમત્તે Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ હવે ગુણઠાણાને વિષે બંધ કહે છે હેય. અન્યથા અટ્રિાવન બંધાય. કારણ અહીં આહારદ્ધિક બંધમાં હોય તેથી. હવે આઠમે અપૂર્વકરણ ગુણઠાણે અદ્દાવન બંધમાં હોય તેના સાત ભાગ છે. તેમાંથી નિદ્રાદ્ધિકને ક્ષય થયે પાંચ ભાગમાં છપ્પન્ન પ્રકૃતિને બંધ હોય. તેમાંથી સુરદ્ધિક, પંચેન્દ્રિય જાતિ, શુભ વિહાગતિ, રસનામ, બાદરનામ, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર નામ, શુભનામ, સૌભાગ્યનામ, સુસ્વર, આદેય એ ત્રસ નવક, દારિક વિના ચાર શરીર, વૈક્રિય અંગે પાંગ અને આહારક અંગે પાંગ, એ બે ઉપાંગ. સમચતુરસ સંસ્થાન, નિર્માણ નામકમ, જિન નામકર્મ, વર્ણ ચતુષ્ક, અગુરુલઘુચતુષ્ક (અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત અને ઉચ્છવાસ એ ચાર) એમ ત્રીશ પ્રકૃતિને છઠ્ઠા ભાગના છેડે અંતે કરીએ ત્યારે છેલ્લે સાતમે ભાગે છવ્વીસ પ્રકૃતિને બંધ હોય. તેમાંથી હાસ્ય, રતિ, જુગુપ્સા અને ભય એ ચારને અંત કરીએ ત્યારે અનિવૃત્તિના પહેલે ભાગે બાવીશ પ્રકૃતિને બંધ હોય, ત્યાં અનુક્રમે પુરુષવેદ, સંજ્વલન ત્રણ કષાય (ક્રોધમાન-માયા)ને છેદ થાય ત્યારે બીજે ભાગે ૨૧, ત્રીજે ભાગે ૨૦, ચોથેભાગે ૧૯, પાંચમે ભાગે ૧૮ અને સંજવલન લેભને બંધ છેદ થાય ત્યારે સૂક્ષમ સંપાયે સત્તરને બંધ હેય. તેમાંથી ચાર દર્શનાવરણય, ઉચ્ચગેત્ર, યશનામકર્મ, જ્ઞાનાવરણય પાંચ, અંતરાયની પાંચ એમ સેળને છેદ થાય ત્યારે બાકીના ઉપશાંતમોહ, ક્ષીણમોહ અને સગી કેવળી એ ત્રણ ગુણઠાણાને વિષે એક શાતા વેદનીયને બંધ હોય, Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપગુણુ–સ‘ગ્રહ તેના અયેગી ગુણુંઠાણે છેદ થાય. અયેગી ગુઠાથે ચેાગના અભાવ હાવાથી અધ નથી. હવે ઉદ્ભયદ્વાર ને ઉદીરણાદ્વાર કહે છે પહેલા ગુણુઠાણાથી માંડીને દશમા શુષુઠાણા સુધી આઠ ક્રમના ઉદય, અગ્યારમે ખારમે માહનીય વિના સાત કર્મના ઉદય, તેરમે–ચૌદમે ગુણઠાણે ચાર અઘાતી-વેદનીય, આયુષ્ય નામ ને ગાત્ર એ ચારના ઉડ્ડય. હવે તેને સક્ષેપ વિચાર પૃથક પૃથક્ કહે છે. આઘે એકસા ને આવીશ. મધમાં એકસેસ વીશ છે, તેમાં માહનીયની સમ્યક્ત્વ માહનીય અને મિશ્રમેાહનીય એ એ પ્રકૃતિ વધે, એટલે એકસે ખાવીશ. મિથ્યાત્વે એકસે સત્તર-સમકિત માહનીય ને મિશ્ર માહનીય તથા આહારકદ્ધિક અને જિનનામના ઉદય મિથ્યાત્વે ન હાય. ઉદીરણા પણ ૧૧૭ ની હાય છે. સૂક્ષ્મત્રિક, આતપ નામકમ, મિથ્યાત્વ માહનીય એ પાંચના મિથ્યાત્વ ગુણઠાણે અંત થાય તેથી સાસ્વાદને એકસે। અગીયારના ઉદય. કારણ અહીં નરકાનુપૂર્વીના અનુદય હાવાથી એકસા અગીયારના ઉડ્ડય. હવે તેમાંથી અનંતાનુ'ધીની ચાકડી, સ્થાવરનામયમ, એકેન્દ્રિય જાતિ, વિકલેન્દ્રિયત્રિક એવ' નવ પ્રકૃતિના ઉદયના અંત સાસ્વાદનના અંતે થતાં મિશ્ર ગુઠાણે એકસે પ્રકૃતિના ઉદય હાય. કારણુ ત્રણ આનુપૂર્વીના અનુદય અને મિશ્રમાહનીયના ઉત્ક્રય થવાથી એકસે। હાય. Page #204 -------------------------------------------------------------------------- ________________ ઉદયદ્વાર ને ઉદીરણાદાર ૧૮૭ હવે મિશ્ર ગુણઠાણે મિશ્રમેહનીયના અંત થતાં અવિરતિ સમકિતષ્ટિ ગુણઠાણે એકસેા ચારના ઉદય. હવે બીજા કષાય અપ્રત્યાખ્યાનની ચાકડી, મનુષ્ય અને તિય"ચની આનુપૂર્વી, વૈક્રિય અષ્ટક, દૌર્ભાગ્યનામકમ, અનાદેયદ્વિક એ સત્તરના છેદ કરતા દેશવિરતિ-પાંચમે ગુણુઠાણે સત્યાસીના ઉદ્ભય હાય. હવે તિય"ચની ગતિ તથા તિર્યંચ આયુષ્ય, નીચગેાત્ર, ઉદ્યોતનામકમ', ત્રીજા પ્રત્યાખ્યાનીય કષાયની ચાકડી એ આઠના ઉચ્છેદ થતાં પ્રમત્ત ગુણઠાણે એકાસીના ઉદય. કારણુ અહીં આહારકદ્વિક ઉમેરતાં એકાશી થાય છે. હવે અહીં થિણદ્વિત્રિક અને આહારકદ્ધિક એ પાંચ ખપાવતા છેાંતેર પ્રકૃતિના ઉદ્દય સાતમે અપ્રમત્ત ગુણુઠાણું હાય. ત્રણ સંઘયણ એ પ્રકૃતિના : ઉદય હવે ત્યાં સમ્યક્ત્વ માહનીય, છેલ્લા ચાર પ્રકૃતિના ઉચ્છેદ થાય ત્યારે આંતર અપૂવ કરણ ગુણુઠાણું હોય. હવે ત્યાં હાસ્યાદિક છના અંત થતાં છાસઠ પ્રકૃતિના ઉત્ક્રય અનિવૃત્તિમાદર ગુહ્યુઠાણું હાય. હવે તેમાંથી વેદત્રિક અને સ’જ્વલનત્રિક એ છના અંત થતાં સૂક્ષ્મસપરાય ગુણુઠાણે સાઇઠ પ્રકૃતિના ઉદ્ભય હાય. હવે ત્યાં સજ્વલન લાભના અંત થતાં ઉપશાંતમાહ ગુણુઠાણે ઓગણસાઇઠના ઉદય હાય. હવે ત્યાં ઋષભનારાચ તથા નારાચ એ એના અંત થતા ક્ષીણમાહ ગુઠાણુાના દ્વિચરિમ સમય લગે સત્તાવનના ઉદય Page #205 -------------------------------------------------------------------------- ________________ ۹۷۷ શ્રી જિનેન્દ્રાગમ–વિવિધ વિષયરૂપ—ગુણુ–સંગ્રહ હાય. ત્યાં નિદ્રા ને પ્રચલા એ એને અત થતાં છેલ્લે સમયે પંચાવન પ્રકૃતિના ઉદય હાય. હવે ત્યાં જ્ઞાનાવરણીયની પાંચ, અંતરાયની પાંચ, દનાવરણીયની ચાર એવ ચૌદના અંત થાય ત્યારે એકતાલીશ હાય. તેમાં તીર્થકર નામના ઉત્ક્રય થવાથી ખેતાલીશના ઉદય સચેાગી કેવળી શુશુઠાણે હાય. હવે ત્યાં ઔદાકિદ્ધિક, અસ્થિરદ્વિક, ખગતિદ્વિક, પ્રત્યેક ત્રિક, છ સંસ્થાન, અગુરુલઘુ ચતુષ્ક, વચતુષ્ક, નિર્માણુ નામકમ, તેજસ, કાણુ શરીર, પહેલું સંઘયણ એ સત્યાવીશ, સુસ્વર, દુસ્વર, સાતા અગર અસાતા એ બેમાંથી એક, એમ ત્રીસના અંત થતાં અયેાગી કેવળી ગુણુઠાણું ખારના ઉદય હાય તે કહે છે ૧ સૌભાગ્ય નામકમ, ૨ આય નામકમ, ૩ યશકીર્તિ નામકમ, ૪ સાતાવેદનીય અગર અસાતાવેદનીય, ૫ થી ૭ ત્રસત્રિક એટલે ત્રસ, ખાદર ને પર્યાપ્ત, ૮ પંચેન્દ્રિય જાતિ, મનુષ્યાયુષ અને ૧૦ મનુષ્યની ગતિ, ૧૧ જિનનામ ક્રમ, ૧૨ ઉચ્ચગેાત્ર એ ખારના ઉદય અચેાગી ગુણઠાણે હાય, અયાગી ગુણઠાણે ચૈાગના અભાવે ઉદીરણા ન હેાય, ઉદયની પેરે જ ઉદીરણા જાણવી પણ એટલુ વિશેષ છે કે જે અપ્રમત્તાહિક સાત ગુઠાણું થિણદ્વિત્રિક એટલે ચિદ્ધિ, નિદ્રાનિદ્રા અને પ્રચલા પ્રચલા, આહારકદ્ધિક, શાતાઅશાતા વેદનીય અને મનુષ્યનું આયુષ્ય એ આઠ ઉદીરણામાં અપવતે, શેષ અહેાંતર (૭૨) ની ઉદીરણા યાવત્ અપૂર્વકરણાદિક ગુણુઠાણે હાય, પણ Page #206 -------------------------------------------------------------------------- ________________ ગુણઠાણને વિષે સત્તા ૧૮૯ ઉદયથી ત્રણ પ્રકૃતિ ઓછી જાણવી તે સયોગી ગુણઠાણા લગી ત્રણ ત્રણ એછી લેવી. અયોગી ગુણઠાણે ઉદીરણા નથી. હવે ગુણઠાણાને વિષે સત્તા કહે છે એકસે ને અડતાલીશ પ્રકૃતિની સત્તા યાવત ઉપશાંત મોહ નામના અગીયારમા ગુણઠાણ સુધી હેય. પરંતુ જિનનામ વિના બીજું સાસ્વાદન અને ત્રીજું મિશ્ર એ બે ગુણઠાણે એક સુડતાલીશની સત્તા હેય. અપૂર્વકરણાદિ ચાર ગુણઠાણે અનંતાનુબંધીની ચેકડી તથા તિર્યંચ અને નારકીનું આયુષ્ય એ છ વિના ત્યાં એકસે ને બેંતાલીશની સત્તા હોય, એ આયુષ્યવાળ તથા અનંતાનુબંધી ચેકડીવાળ ઉપર જઈ ન શકે, માટે ચોથું, પાંચમું, છડું ને સાતમું એ ચાર ગુણઠાણે વર્તતા ક્ષાયિક સમ્યગદષ્ટિ જીવને અનંતાનુબંધી ચાર કષાય, અને ત્રણ દર્શન મોહનીય ખપાવતા એટલે ટાળતા એક ને એકતાલીશની સત્તા હેય. પણ ચરમશરીરીને એ ચાર ગુણઠાણે નરકાયુ, દેવાયુ, તિર્યંચાયુ વિના એક ને પીસ્તાલીશની સત્તા કહી છે. પૂર્વોક્ત ત્રણ આયુષ્ય અનંતાનુબંધી ચાર અને ત્રણ દર્શન મેહનીય (સમકિત, મિશ્ર અને મિથ્યાત્વ) એવં દશ વિના એક ને આડત્રીશની સત્તા નવમા ગુણઠાણાના ૯ ભાગ છે તેમાં પેલા ભાગે ૧૩૮ ની સત્તા હાય. - હવે સ્થાવરદ્ધિક, તિયચકિક, નરકટ્રિક, આતપશ્ચિક એ આઠ તથા થિણદ્વિત્રિક, એકેન્દ્રિય જાતિ, વિકલેન્દ્રિયત્રિક સાધારણ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી જિનેન્દ્રાગમ–વિવિધ વિષયરૂપ–ગુણુ-સ‘ગ્રહ નામ એ સાળને ક્ષય થાય ત્યારે એકસેા ને બાવીસની સત્તા નવમાના બીજા ભાગે હાય. ત્યાં બીજા તથા ત્રીજા કષાયની ચાકડીનેા અંત થતા ત્રીજા આદિ ભાગે એકસાને ચૌદ પ્રકૃતિની સત્તા હાય, તેમાંથી નપુંસક વેદ જતાં ચારે ભાગે ૧૧૩ રહી. વેદ જતા ૧૧૨ પાંચમા ભાગે રહે, હાસ્યાદિષટ્ક જતાં છઠ્ઠું લાગે એકસા ને છ (૧૦૬) પ્રકૃતિની સત્તા રહે, પુરુષવેદ જતાં સાતમા ભાગે એકસે ને પાંચ, સંજવલન ક્રોધ જતાં એકસા ને ચાર (૧૦૪) આઠમા ભાગે, સંજવલન માન જતાં નવમા ભાગે એકસે ને ત્રણ (૧૦૩) ની સત્તા અને સંજવલન માયા જતાં, પ્રાંત ક્ષય થતાં દ્દશમા ગુણુઠાણું એકસા ને એ (૧૦૨) ની સત્તા હાય. સૂક્ષ્મસ'પરાયના અંતે લાભ જતાં ક્ષીણમાહે એકસે ને એકની સત્તા હાય. કારણ કે ક્ષપકશ્રેણીવાળાને અગીયારમુ ગુઠાણું ન હેાય કારણુ માઠુને ઉપશમાવે તે ઉપશાંત-માહ કહેવાય એટલે ક્ષપકને તે ૧૧ મુ ગુણસ્થાન ન હૈાય. ક્ષીણુમાહના છેલ્લા સમયે એ નિદ્રા જતાં નવાણુંની સત્તા, તેના 'તે જ્ઞાનાવરણીયની પાંચ, દનાવરણીયની ચાર, 'તરાયની પાંચ એવ' ચૌદ જતાં સયેાગી કેવળી ગુણુઠાણે પંચાસી (૮૫)ની સત્તા હાય. અયાગી ગુણુઠાણાના દ્વિચરિમ સમય લગે પંચાસી હાય. ત્યાં દેવદ્વિક, ખગતિદ્ધિક, ગંધદ્ધિક, આઠે સ્પર્શ, પાંચ વર્ષોં, પાંચ રસ, પાંચ શરીર, પાંચ અંધન, પાંચ સઘાતન નિર્માણુનામ એ ચાલીશ. સ’ઘયણ છે, અસ્થિરાદિ છ, સંસ્થાન છ એ અઢાર, અગુરુલઘુ આદિ ચતુષ્ક, અપર્યાપ્ત નામ, સાતા અથવા અસાતામાંથી એક, પ્રત્યેત્રિક, ઉષાંગત્રિક, સુસ્વરનામ Page #208 -------------------------------------------------------------------------- ________________ ગુણઠાણાને વિષે સત્તા ૧૯૧ કમ, નીચગાત્ર એવં (૭૨) તેર પ્રકૃતિને અંત થતાં છેલે સમયે તેની સત્તા હેય. તે આ પ્રમાણે મનુષ્યત્રિક, વસત્રિક, યશનામ કર્મ, આદેય નામ, સૌભાગ્યનામ, જિનનામ, ઉચ્ચગેત્ર, પચેન્દ્રિયજાતિ, સાતા યા અસાતા વેદનીય એ તેને છેલ્લે સમયના અંતે ક્ષય થતાં મોક્ષમાં જાય છે. એટલે જન્મ–જરા-મૃત્યુ ટળે છે અને અવિચળ, અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરે છે. સત્તામાં પહેલાથી માંડીને અગીયાર ગુણઠાણા સુધી આઠે કર્મ હોય. બારમે મેહનીય જતા સાત હેય, તેરમે અને ચૌદમે ગુણઠાણે ચાર અઘાતી કર્મો વેદનીય-આયુ-નામ અને ગેત્રની સતા હોય છે. આઠે કર્મ બાંધવાના મૂળ ચાર હેતુ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ પરંતુ અહીં સંક્ષેપમાં બતાવે છે – જ્ઞાનાવરણીય ને દર્શનાવરણય એ કર્મ શેનાથી બંધાય છે? તે કહે છે. જ્ઞાન તથા જ્ઞાની ગુરુ આદિનું અનિષ્ટ કરનાર, ગુરુને છુપાવવા એટલે એને ઉપકાર નથી એમ માનનારા, ઉપઘાત એટલે હણવે કરીને, દ્વેષ કરે, અંતરાય કરવે કરીને, અને જ્ઞાન-દર્શન–ચારિત્રની આશાતના કરવાથી જીવ અને પ્રકારના આવરણને બાંધે છે. વેદનીયને શુભ-અશુભ બંધ કહે છે–ગુરુની ભક્તિએ કરીને, ક્ષમા રાખવાવડે, કષાયેના જીતવાવડે, દાન-શીલ-ભાવમાં દઢ રહેવાવડે, ધર્મમાં દઢ રહેવું ઈત્યાદિવડે જીવ સાતા વેદનીય બાંધે અને તેથી વિપરીત થકે અશાતા વેદનીય બાંધે છે, Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ–ગુણ-સંગ્રહ બે પ્રકારે મેહનીયને બંધ કહે છે–ઉભાગની દેશના, જ્ઞાનાદિ સન્માગને નાશ કરતાં, દેવદ્રવ્ય હરણ કરતો જીવ દર્શન મોહનીય બાંધે. જિન તથા મુનિ, ચિત્ય, જિનબિંબ, સંઘ પ્રમુખની પ્રત્યનિકતા દર્શન મેહનીય બાંધે, સેળ કષાય તથા નવ કષાયમાં આસક્ત તથા વિષયી-લેપી આત્મા ચારિત્ર મોહનીય બાંધે છે. આયુષ્યકર્મના બંધના હેતુઓ–(૧) જે મહારંભી હોય, પરિગ્રહમાં આસક્ત હય, રૌદ્રધ્યાનવાળ, મહા કષાયવંત જીવ નરકાયુ બાંધે છે. (૨) ગૂઢ હૃદયવાળે હય, મુખ હાય, ધૂર્ત હોય, શલ્યવાળો હોય તે જીવ તિર્યંચાયુ બાંધે છે. (૩) અ૫ કષાયવંત હોય, દાન દેવાની રુચિવાળો હોય, મધ્યમ ગુણવાળો એ જીવ મનુષ્યાય બાંધે છે. (૪) અવિ. રતિ સમ્યગદષ્ટિ ઈત્યાદિ દેવાયુ બાંધે. બાલ તપસ્વી અકામનિર્જરાવાળો સુમિત્રના ગે ધર્મની રુચિથી દેશવિરતિપણે સરાગ સંયમે દેવાયુ બાંધે છે. સરળ હૃદયવાળ, ગારહિત, શુભ નામકર્મ બાંધે અગર તેથી વિપરીત અશુભ નામકર્મને બાંધે. પારકાના ગુણને જેનાર, આઠ મદરહિત, અયયનાદિ ભણવામાં રુચિવાળ, અરિહંતાદિકનો ભક્ત ઉચત્ર બાંધે છે, તેથી વિપરીત ચાલનાર નીચત્ર બાંધે છે. જિનપૂજામાં વિન્ન કરનાર, પૂજાને નિષેધ કરનાર, હિંસાદિક આશ્રવમાં તત્પર થકે અંતરાય કમને જીવ ઉપાર્જન કરે છે, Page #210 -------------------------------------------------------------------------- ________________ જીવ કયા કારણથી ભવનપતિમાં ઉપજે! ૧૦૭ હવે જીવ કયા કારણથી ભવનપતિમાં ઉપજે? તે કહે છે. અજ્ઞાન તપસી, ઉત્કૃષ્ટ રેવા, તપને અહંકાર કરનાર, વેર લેવામાં આસક્ત એવો જીવ ભવનપતિમાં ઉપજે છે. તે અસુરકુમારાદિ દશ નિકામાં ઉપજે છે. હવે જીવ ક્યા કારણથી વ્યંતરમાં ઉપજ ? તે કહે છેદેરડાને ફાંસે ખાઈને મરનાર, વિષ ભક્ષણથી મરેલા, પાણી તથા અગ્નિમાં પ્રવેશ કરીને મૃત્યુને ભેટનાર, તરસ્યા તથા ભૂખ્યા મરેલા, વિરહ-અગ્નિના દુખથી મૃત્યુને વરેલા–મારેલા એવા જ મંદ ભાવથી મરીને વ્યંતરની નિકાયમાં ઉત્પન્ન થાય છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૯ અનિવૃત્તિ ભા. ૫ ૨ અપૂર્વકરણભા. ૭ ૮ ૯ ૦ ૦ - ૧૪| અગિ ૧૨| ૧૩] સગિ ક્ષીણમેહે ઉપ શાંત ૧૦ | સૂક્ષ્મ સંપ૦ Iclle ભાગ ૧ અપ્રમત્તે ૬પ્રમત સંયતે | દેશવિરતે મિશ્ર ૪અવિરતે ૨| સાસ્વાદને મિથ્યાત્વે એળે - - ૮ ૯ ૦ ૦ ગુણસ્થાનેષુ ૦ - - - * - - - - ૦ ૦ ૦ ૦ ૮ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ મૂલપ્રકૃતિ ક ક ક ક ક ક ક ા : ૬ ૬ ક. | ઉત્તરપ્રકૃતિ ટ ટ ટ ક દ ક ટ ટ ૮ ૮ ૯ ૮ ૨ ૨ ૨ ૨ | જ્ઞાના ૦ ૦ ૦ ૮ ૯ - * * * * * * * * * | | દશના ૦ ૦ ૦ ૦ ૦ می می می می 5 می می می می می می می می می می می ع ع می می ع ع ع ع ع | વેદનીય બંધયંત્રક શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ % ટ ૦ ૦ ૦ ૦ ૦ ૦ = = = = = ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૨ ૨ - - - - - = 2 286 K + + | માઉના ૦ ૦ ૦ - - ૦ ૦ | આયુ ૨ ૨ ૪ ૬ ૪ ૪ કૈ નામક - - - - - - - - ૨ | ગોત્ર ૦ ૦ ૦ ૦ - ૦ ૦ ૦ ૦ - - - - - - - - - - - - - ه ه ه ه ن ع م ع ع ع ع ع ع ع ع ع ع ع ع ع ع ع ع ع ع ا અંતરાય Page #212 -------------------------------------------------------------------------- ________________ અગિકેવલી સોગિકેવલી ક્ષીણમેહે ઉપશાંતહે અનિવૃત્તિ સૂક્ષ્મ સંપરા ૧૦ અપૂર્વકરણે અપ્રમત્ત સં. ગુણઠાણયે ઉદયયત્રક એ મિશ્ર દેશવિરતે પ્રમત્ત સંયતે | સાસ્વાદને મિથ્યાત્વે અવિરત સT૪/૮ | ૫ | ૮ | به ع અંકસંખ્યા ઉદયયંત્રક જ જ 6 6 - - - - - - - - - - મૂલપ્રકૃ૦ ઉત્તરપ્રકૃ૦ જ્ઞાનાવ. ૦ ૦ ૧૪ • • • • • • • • • = = | દશનાવરા ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 1 વેદનીય ૦ ૦ ૦ ૦ ૦ ૮ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ % મેહનીય આયુઃ | નામકર્મ - - - - - - - - - = = = 1 ગેત્રકમ્મર ૦ ૦ ટ ટ ટ ટ ક હ હ હ દ ક | અંતરાય Page #213 -------------------------------------------------------------------------- ________________ એ ] અપૂર્વકરણે | મિશ્ર અપ્રમત સંયતે પ્રમત સંયતે દેશવિરતે અવિરતે સાસ્વાદને મિથ્યાત્વે ૧૪. ગુણઠાણે સત્તા * * * * * * * * * | મૂલપ્રકૃતિ १४२ I૧૪૮ 2AT. ૧૦ ૧૪૭ ૧૪૭ = | ઉત્તરપ્રકૃતિ I ઉપશમ શ્રેણું تنهای تنهای تنها نمای Xing Solm Sony Young રy as ક્ષપક શ્રેણું સત્તાવંત્રકમ ૮ ૮ ૮ ૨ ૨ ૨ ૨ ૨ ૨ | જ્ઞાનાવરણીય = = • = = • = = = | દશનાવરણીય A A A A A A | વેદનીય૦ કે ક ન ક - A A A K | મેહનીય૦ ૧૦ મુજ ભુજ ભુજ ૧૮ - ૪ - ૨ | આયુઃ કર્મ, 8 8 8 8 8 8 નામકર્મ ગોત્રકર્મ, - - - - - ૮ ૮ ૨ ૬ અંતરાયકર્મ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ ગુણ-સંગ્રહ Page #214 -------------------------------------------------------------------------- ________________ 4. જ b> t¢ls_1»ideRL]&>Je 3 ૧૧ ૧૨ – ક્ષીણુમેહે ૧૩ ૧૪ æ × ઠી ? ८ ૯ સૂક્ષ્મ સંપરાયે ઉપશાંતમાહે સયેાગી કેવલીએ અયાગી દેવલીએ . ૧૪૪|૧૪૪|૧૩૮ . ૧૨૨ 7 . ૧૪:૮ */ 2 ૧ હ ૧૦૧ ૩૯ ૪ ૮૫ ૪ Pok Vlot . . . . . . ૪ ૧૪૩ ૧૦૨ 99 ૭ . O . પ ૧૧૪ ૫ ૧૧૩ ૫ ૧૧૨ ૧૦૬ ૧૦૫ ૧૦૪ ૫ ૧૦૩ ૫ . ૧૦૧ एए ૫ ૮૫ 2][૪ rel h ኢ ૫ 7 h ૫ ૫ ર . • vo .. "" .. 99 "" re .. .. " *_u ૐ . . O × જ - २ ર * R ૨ ? 2 2 - l ,, '' vlbly ||ક્ષ Ubon \r\ esc]A S\9[ ba [2 sr "|\ r.p \P ! ele 94 eile ** r||v . . O . - "" " " .. ,, 329 . .. 2 " بی 2 mo .. 99 "" .. 2 . .. ૨ ૨ ૨ ૨૭ ૫ * ૫ ૨ પ * ૫ ૨ ૨ ત્ ૨ ૨ ૨ જ ર Cl h ૫ મ ૫ પ h ૫ ૧ ૫ મ • સત્તા-યંત્રકમ્ ૧૯૭ Page #215 -------------------------------------------------------------------------- ________________ ? ૮ ૯ ૦ ૦ ૦ ૧૯૮ ૧૪ | અગિકેવલી સગિકે. ક્ષીણમોહે ઉપશાન્ત સૂમસંપાયે | | અપૂર્વક અનિવૃત્તિ અપ્રમત્ત સં. ૬ | પ્રમત્તસંયતે દેશવિરતે એધે મિશ્ર ગુરુ સારવાદને | મિથ્યાત્વે અવિરત સ0 | ૮ | ૬ ઉદીરણું ગુણઠાણે ૦ ૦ ૮ મૂલપ્રકૃતિ ઉત્તરપ્રકૃ૦ જ્ઞાનાવર દશનાવર ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ | વેદનીય ૦ ૦ ૦ ૦ ૦ ૮ + ૮ % 8 8 : K મેહનીય ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ | આયુ: નામકમ ગોત્રકમ ૦ ૦ ૮ ૮ દ ર દ - - ૨ ૮ ૮ ૮ ૨ | અંતરાય ઉદીરણા યંત્રક શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગણ-સંગ્રહ | Page #216 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૩ જો. જિનેન્દ્રાગમ વિવિધ વિષયરૂપ ગુણ-સંગ્રહ જ્યોતિ–સંક્ષિપ્ત–વિચાર Page #217 -------------------------------------------------------------------------- ________________ IMIRRImmmmmmmmmmmmmmmmmmmmRAMMARIRAMAIL મંગલાચરણ अहंन्तो भगवन्त इन्द्रमहिताः सिद्धाश्च सिद्धिस्थिताः । आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः ॥ श्री सिद्धान्तमुपाठका मुनिवरा रत्नत्रयाराधकाः । पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ॥१॥ Page #218 -------------------------------------------------------------------------- ________________ રાશિ અનુસાર નામેાના અક્ષરી રાશિ અનુસાર નામાના અક્ષરે ૧ મેષ—જૂ. ચે. ચા. લા. લી. લૂ લે. લે, અ. ૨ વ્રુષભ—૪. ઉ. એ. એ. વા. વી. ૩. વે. વા. ૩ મિથુન—કા, કી. કુ. ધ. ૭. છ. કે. કા. હ. ૪૩ —હી. હું. હૈ. હા. ઠા. ડિ. . 3.31. ૫ સિ’હુ—મા. સી. મૂ. મે. મા. ઢા. ટી. ટૂ. ટે. ૬ કન્યા—ટા. ૫. પિ. પૂ. ષ. ણુ. ૪. પે. પેા. ૨૦૧ ૭ તુલા—રા. રી. રુ. રે. . તા. તી. તૂ. તે. ૮ વૃશ્ચિક—તા. ના, ની. નુ. ને, ના. યા. યી. યૂ. ૯ ધન—ી. ચા. ભા. લી. ભૂ. ધા. ફા. ઢા. લે. ૧૦ મકર—તા. જા. જી. બ્રૂ. જે. જો, ખા. ખી. ખૂ. છે. ખેા. ગા. ગી. ૧૧ કુંભ—શુ. ગે, ગેા, સા. સી. સુ. સે. સેા. દા. ૧૨ મીન—દી. ૬. થ. લ. મ. દે. ઢો. ચ, ચી. જ્ઞાનવૃદ્ધિના વાર વિદ્યાના પ્રારંભમાં ગુરુવાર શ્રેષ્ઠ છે. રવિ અને શુક્રવાર મધ્યમ છે, બાકી અનિષ્ટકારક છે. તિથિમ ૧. ૬ અને ૧૧ નન્દ્રાતિથિ છે. કુલ આનંદ અને લાભકારક છે. ૨. ૭ અને ૧૨ ભદ્રાતિથિ છે. ફૂલ કલ્યાણુ અને શુભકારક છે. ૩. ૮ અને ૧૩ આ જયાતિથિ છે. ફૂલ જય અનેયકારક છે, ૪, ૯ અને ૧૪ આક્તિાતિથિછે. ફૂલ કલેશઅનેસ તાપકારકછે. ૫, ૧૦ અને ૧૫ આ પૂર્ણાતિથિ છે. ફૂલ સવ આશા પૂર્ણ કારક છે, Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપગુણસંગ્રહ વિશેષ લાભ શુકલપક્ષમાં–૧ થી ૫ સુધી અશુભ, ૬ થી ૧૦ સુધી મધ્યમ અને ૧૧ થી ૧૫ સુધી શુભ ફળ છે. કૃષ્ણપક્ષમાં–૧ થી ૫ સુધી શુભ ફલ, ૬ થી ૧૦ સુધી મધ્યમ અને ૧૧ થી ૧૫ સુધી અશુભ ફળ જાણવું. પ્રત્યેક પક્ષમાં અમાવાસ્યા, અષ્ટમી, ચૌદશ, નેમ, છઠ્ઠ, અને બારસ આ તિથિઓ અશુભ છે. શેષ શુભકારક માનેલી છે. આતિથિને પરિહાર નિચે મુજબ જાણ ચેથ, છઠ, આઠમ, નેમ, બારસ અને ચૌદસ, આ તિથિઓ ક્રમ પ્રમાણે ૮-૯-૧૪-૨૫-૧૦ અને ૫ ઘડી છેડીને બાકી શુભ માનેલી છે. વજનીય તિથિ અને વાર ૧ શનિ, ૨-શુક, ૩–ગુરુ, ૪-બુધ, ૫-મંગળ, ૬-સોમ અને ૭-રવિવાર. આ પ્રમાણે તિથિ અને વાર આવે તેને ફાંકડું કહે છે. તે વિહાર આદિમાં વજનીય છે. વારને શુભાશુભ વિચાર વાર સાત છે-રવિ, સેમ, મંગળ, બુધ, ગુરુ, શુક અને રવિ. આમાં શુક, સેમ, બુધ અને ગુરુ આ વારે સર્વ કામમાં ઉત્તમ છે. રવિ, મંગલ અને શનિ આ ત્રણે વાર કર માનેલા છે, ખરાબ માનેલા છે. પરંતુ એમાં કહેલા કેટલાક કાર્યોમાં શુભ માનેલા છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ જ છે તિથિ-વાર પ્રમાણે સિદ્ધિ તથા મૃત્યુ વેગ ૨૦૩ તિથિ-વાર પ્રમાણે સિદ્ધિ તથા મૃત્યુ વેગ સિદ્ધિયોગ ૧-૬–૧૧ નન્દા શુક્રવારને સિદ્ધિયોગ ૨-૭-૧૨ ભદ્રા બુધવારને ૩-૮-૧૩ જયા મંગળવારને ૪-૯-૧૪ રિક્તા શનિવારનો પ-૧૦-૧૫ પૂર્ણ ગુરુવારને , મૃત્યુગ ૧-૬-૧૧ નન્દા રવિ-મંગલને મૃત્યુગ ૨–૭–૧૨ ભદ્રા સેમ-ગુરુને (શુક) છે ૩-૮-૧૩ જયા બુધને ૪–૯-૧૪ રિક્તા શુક્રવારને પ-૧૦-૧૫ પૂર્ણ શનિવાર - અમૃતસિદ્ધિ યોગ રવિવારે હસ્ત, ગુરુવારે પુષ્ય, બુધવારે અનુરાધા, શનિવારે રેહિણ, સોમવારે મૃગશીર્ષ, શુક્રવારે રેવતી અને મંગલવારે અશ્વિની નક્ષત્ર હોય તે અમૃતસિદ્ધિ ગ જાણ. મંગળ, બુધ, શુક્ર અને રવિ આમાંનાં કેવારે બીજ, સાતમ, બારસ, ત્રીજ, પુનમ એમાંની કઈ તિથિ હેય, અને ભરણી, મૃગશીર્ષ, પુષ્ય, પૂર્વ ફાલ્ગની, ચિત્રા, અનુરાધા, Page #221 -------------------------------------------------------------------------- ________________ २०४ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપગુણ-સંગ્રહ પૂર્વાષાઢા, ઘનિષ્ઠા, ઉત્તરા ભાદ્રપદ, આમાંનું નક્ષત્ર હોય તે રાજયોગ થાય છે, તે સારે છે. રવિયોગ સૂર્યનક્ષત્રથી ચન્દ્ર નક્ષત્ર સુધી ૪-૬-૯-૧૦-૧૩ અને ૨૦ મું આ નક્ષત્રને રવિયાગ કહે છે. આ યોગ એટલે બળવાન છે કે હજાર હાથીઓની વચમાં એક સિંહ વિજયી બને છે, તેમ આ રવિ પેગ દેષરૂપી હાથીઓના મદને દૂર કરે છે. તમામ રોગોમાં આ ચાગ પ્રધાન છે. કુમારયોગ, કુમારગ તિથિ, વાર અને નક્ષત્ર આ ત્રણના સંગથી થાય છે. જેમકે ૧-૬-૧૧-૫-૧૦ આ તિથિ. સેમ, મંગળ, બુધ અને શુક આ વાર. અને અશ્વિની, રેહિણ, પુનર્વસુ, મઘા, હરત, વિશાખા, મૂલ, શ્રવણ, પૂર્વાભાદ્રપદ, આમાંથી કેઈપણ નક્ષત્ર, તિથિ અને વાર કહ્યા પ્રમાણે મળે તે કુમાર ચિગ થાય છે. કુમારગનું ફૂલ જે ખરાબ દિવસ હોય તે પણ આ કુમારગ દીક્ષા, પ્રતિષ્ઠા, વિવાહ, યાત્રા આરેગ્યતા માટે યુદ્ધ આદિ શુભ કાર્યોમાં સિદ્ધિ આપનારે થાય છે. આ કુમારગમાં કામ કરવાથી મહાન લાભ થાય છે. વાલામુખી ચોગ એકમે મૂલ નક્ષત્ર, પાંચમે ભરણી, આઠમે કૃતિકા, નવમીએ શહિણી. દશમીએ અલેષા નક્ષત્ર હોય તે જવાલામુખી નામને રોગ થાય છે તે અશુભ છે. તેનું ફલ– Page #222 -------------------------------------------------------------------------- ________________ યમઘંટ યોગ - ૨૫ જન્મ તે જીવે નહિ, વસે તો ઉજજડ થાય; નારી પહેરે ચૂડલે, તો આભરણ સેતી જાય. ૧ ખાટ પડ્યો જીવે નહિ, કારજ ન કીજે કેય; પંથ ન છ પંથી, વિરલા જીવે કોય, ૨ યમઘંટ યોગ રવિવારના મઘા નક્ષત્ર, સોમવારના વિશાખા નક્ષત્ર, મંગળવારના આદ્રા નક્ષત્ર, બુધવારના મૂલ નક્ષત્ર, ગુરુવારના કૃત્તિકા નક્ષત્ર, શુક્રવારના રોહિણી નક્ષત્ર, શનિવારના હસ્ત નક્ષત્ર. આ પ્રમાણે વાર અને નક્ષત્રમાં યમઘંટ યોગ થાય છે. ફેલઆ રોગમાં ગમન કરવાથી મૃત્યુ થાય છે. વિવાહ કરવાથી કુલને ઉચ્છેદ-નાશ થાય છે. પ્રતિષ્ઠા કરવાવાળાને તથા કરાવવાવાળાને મૃત્યુને ભય રહે છે. પુત્રને જન્મ થાય તે તે મરી જાય છે. રાજ્યભંગાદિ ચોગ અમાવાસ્યાએ શનિવાર, રવિવાર, મંગળવાર હોય, અશ્વિની અને સ્વાતિ નક્ષત્ર હોય તથા આયુષ્યમાન રોગ હોય તે પશુ, પક્ષી, જંગમ-થાવર, રાજા-મનુષ્યોને નાશ અને રાજયભંગ થાય છે. નિંયોગ વ્યતિપાત અને વતિ ચોગ સંપૂર્ણ ત્યાજ્ય છે. પરિઘન, પૂર્વાદ્ધ (૩૦ ઘડી) વિષ્કલ્સ અને વજૂ બનેની પ્રથમ ત્રણ ઘડી, વ્યાઘાતના પ્રારંભની નવ ઘડી, શુલગના સમારંભની ૫ ઘડી, ગંડ અને અતિગંડ ગની ૬ ઘડી, બધા શુભ કાર્યોમાં નિંદિત છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ ચોધડીયા ગણવાની વિધિ દિવસના આઠમા ભાગને ચેઘડીયા કહે છે. ઉદયવારના પ્રથમ ચોઘડીયાથી છવારના બીજા ચેઘડીયા હોય છે આ પ્રમાણે છ છ ના હિસાબે અને રાત્રીમાં પાંચ પાંચના હિસાબથી ચોઘડીયાં ગણાય છે. શુભ કાર્યમાં ચોઘડીયો જોવાની જરૂરીઆત રહે છે. ચોઘડીયાં કેકમાં આ પ્રમાણે જુઓ – - દીવસનાં થેલડીe 2 આવી સેમસંગળ બુધ ગુરૂ | શુકાની ઉદવેગ અમૃત રોગ | લાભ શુભ ચલ કાળ ચલ | કાળ ઉિદવેગ અમૃત રોગ લાભ શુભ લાલ શુca Iચલ કાળ ઉદવેગ અમૃત રાગ. અમૃત રોગ લાભ શુભ ચલ કાળ ઉદવેગ કાળ ઉદવેગ અમૃત રોગ લાભ શુભ ચલા શુભ ચલ કાળ ઉદવેગ અમૃત રોગ લાભ રોગ લાભ શુભ ચલ કાળ ઉદવેગ અમૃત ઉદવેગ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ T રાત્રીનાં ચોઘડીયા , રવીસેમ ગિળ બુધ ગુરૂ | શુકશાની શુભ ચલ કાળ ઉદવેગ અમૃત રોગ લાભ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ ઉદવેગ કાળ ઉદવેગ અમૃત રોગ લાભ શુભ રોગ લાભ શુભ ચલ કાળ ઉદવેગ અમૃત કાળ ઉદવેગ અમૃત રોગ લાભ શુભ ચલા લાભ શુભ ચલ કાળ ઉદવેગ અમૃત રોગ ઉદવેગ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ શુભ ચલ કાળ ઉદવેગ અમૃત રોગ લાભ ચલ Page #224 -------------------------------------------------------------------------- ________________ નક્ષત્ર વિચાર ه ه ه ه ه ه ه ه م નક્ષત્ર વિચાર અક્ષરેનાં નામ નક્ષનાં નામ તારા સંખ્યા ચૂ ચે ચે લા અશ્વિની લી લે લે લે ભરણી અ ઉ ઊ એ કૃત્તિકા એ વા વી વુ હિણી વે છે કા કી મૃગશિરા, કે ઘ હ છ આદ્રી - - ૧ કે કે હા કહી પુનર્વસુ હું હે હે ડા પુષ્ય મા મી મૂમે મઘા મે ટા ટી ટ્ર પૂર્વા ફાગુની 2 ટે ૫ પી ઉત્તરા ફાલ્ગની હસ્ત પિ પિ ર રી ચિત્રા સરે રે તા સ્વાતી તી તૂ તે તે વિશાખા ના ની નૂ ને અનુરાધા ને યા યૂ યી જ્યેષ્ઠા યે મેં ભા ભી. મૂલ ભૂ ધા ફ ઢા પૂર્વાષાઢા ભે ભે જ છે ઉત્તરાષાઢા જ જે જે ખા અભિજિત - ૩ م م م م م ه ه ه م » » Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ અક્ષરાનાં નામ ખી ખૂ ખે ખા ડી હું કે ગ ગા ગી ગૂ ગે ગૈા સા સી સ સે સા ઢા દ્વી ૪ થ લ મ ૪ ઢા ચ ચી શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ—વિષયરૂપ—ગુણુ–સ‘મહ નાત્રાનાં નામ શ્રાવણ અશ્લેષા ઘનિષ્ઠા શતભિષા તારા જા ઉ રાશી મિત્રાદિ ભાવ ૧૦૦ સા ૨૨ ૨૩ પૂર્વાભાદ્ર ઉત્તરાભાદ્ર ર રવતી ૩ર ૨૮ ઉપર પ્રમાણે કુલ અઠયાવીસ નક્ષત્રા છે. દરેક નક્ષત્રાના ચાર ચાર અક્ષરા છે. જે અક્ષરમાં મનુષ્યના જન્મ થયા હાય તે નક્ષત્રના આદિ અક્ષરથી મનુષ્યનું નામ લેવુ જોઇએ. જેમ કે ચૂ-ચે-ચા-લા અશ્વિની નક્ષત્રના પહેલા અક્ષરમાં જન્મ હાય તેા ચુનીલાલ નામ આવે. આ પ્રમાણે સવ નક્ષત્રામાં સમજી લેવુ'. ૨૪ ૨૫ જન્મમાં પ્રાયઃ આર્દ્રા નક્ષત્રથી ૧૦ નક્ષત્રા સુધી ચાંદીના, વિશાખા નક્ષત્રથી ૪ નક્ષત્ર સુધી àાઢાના, પૂર્વાષાઢાથી ૭ નક્ષત્ર સુધી તાંખાના અને રેવતીથી છ નક્ષત્રા સુધી સેાનાના પાયા છે. જેમાં ચાંદી તાંત્રુના શુભ, સ્વણુ અને લાહુ તેને અશુભ માનેલુ છે. ૩-૫-૭-૧૧ મિત્ર ૨-૬-૮-૧૨ સમ ૧-૪-૭-૧૦ શત્રુ આફ્રિ અક્ષર હાય તે રાશિ જનારે સમજી લેવી. ૨૬ २७ આપણી રાશિ જોવી હાય તા આપણા નામના આદિ અક્ષર કઇ રાશીમાં મલે છે? જે રાશીમાં આપણા નામના Page #226 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્રના નામ ૨૦ ચન્દ્રના નામ મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. પિતાની રાશિના દિવસની રાશિ સુધી ગણવાથી જેટલે આંક મલે એટલું ફલ એનું નીચે મુજબ સમજવું. (૧) જન્મ રાશિને ચન્દ્રમા લક્ષમી આપે છે. (૨) બીજી રાશિને ચંદ્રમા સંતોષ આપે છે. (૨) ત્રીજી રાશિને ચંદ્રમા ધન અને સંપત્તિ આપે છે. (૪) ચેથી રાશિ કલેશ અને ભયકારક છે. (૫) પાંચમી રાશિ જ્ઞાનવૃદ્ધિ કરે છે. (૬) છઠ્ઠી રાશિ ધન-ધાન્ય-સુખસંપત્તિને કર્તા છે. (૭) સાતમી રાશિ રાજાથી સન્માન કરાવે છે. (૮) આઠમી રાશિ પ્રાણને સંશય કરનાર છે. (૯) નવમી રાશિ ધર્મલાભને કરનાર છે. (૧૦) દશમી રાશિ મને રથ પૂર્ણ કરે છે, (૧૧) અગ્યારમી રાશિ સર્વે કાર્યોમાં વિજય કરનાર છે. (૧૨) બારમી રાશિ દુખદાયક છે. આપણું રાશિથી આપણું ઉચ્ચ રાશિને ચંદ્રમા વલી વધારે શુભકારક છે. કૃષ્ણ પક્ષમાં બીજે પાંચમે અને નવમે ચંદ્રમા અશુભ કહે છે. જન્મને ચન્દ્રમાં શૌરકમ, ઔષધસેવન, વાદવિવાદ, વિવાહ, યાત્રા આદિને છેડી અન્ય કાર્યોમાં શુભ માનેલ છે. ૧૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ–વિવિધ–વિષયરૂપગુણ—સંગ્રહ બારમા ચક્રમાં અભિષેક, ગર્ભાધાન, .અન્નપ્રાશન, વ્રતઅધ, વિવાહ આ કાર્ગીમાં શુભ માનેલા છે. અન્યત્ર મધે અશુભ કહેલા છે. ૧૦ ચન્દ્ર' વાસ સ્થાન મેષ, સિદ્ધ, અને ધન રાશિના ચંદ્રમા પૂર્વ દિશામાં વૃષભ, કન્યા અને મકર રાશિના ચંદ્ર દક્ષિણ દિશામાં, મિથુન, તુલા અને કુંભ રાશિના ચદ્ર પશ્ચિમ દિશામાં, કક, વૃશ્ચિક અને મીન રાશિના ચંદ્ર ઉત્તર દિશામાં. કાર્ય કરતી વખતે ચન્દ્રમા સન્મુખ હાય તા ધનના લાભ થાય છે. દક્ષિણુ ( જમણા ) ભાગમાં હાય તે સુખ અને સંપત્તિ આપે છે. અને પાછળના ભાગમાં હાય તા પ્રાણુનાશક છે. વામ ( ડાખા) ભાગમાં ડાય તા ધનના ક્ષય કરે છે. લાક :સંમુખે ચા લાભાય દક્ષિણે સુખસમ્પ્રદા; પૃષ્ઠ ચ પ્રાણુનાશાય, વામે ચન્દ્રે ધનક્ષયઃ, ઇ ચન્દ્રના શરીર પર નિવાસ અને ફલ પહેલા, ત્રીજો અને પાંચમા ચન્દ્ર મસ્તક પર રહે છે. અને તે દ્રવ્યની વૃદ્ધિ કરે છે. ડ્રો અને નવમા પીઠ પર રહે છે. તે આશાભંગ કરે છે. સાતમા અને અગ્યારમા Page #228 -------------------------------------------------------------------------- ________________ ધાતક ચંદ્રાદિ વિચાર ૧૧ હાથ પર રહે છે તે મનેાકામના પૂર્ણ કરે છે. બીજો અને દશમા હૃદય પર નિવાસ કરે છે, તે ઐશ્વયસુખ આપે છે. ચાચા, આઠમા અને બારમા પગ પર રહે છે તે ક્લેશ, મૃત્યુ અને ચિંતાને ઉત્પન્ન કરે છે. શુકલપક્ષમાં ચંદ્રનું ખલ પ્રધાન છે. અને કૃષ્ણ પક્ષમાં તારા શ્રેષ્ઠ છે. શિષ ચન્દ્રમા અર્થ વભાવે, હૃદય ચંદ્રમા અહુકુલ પાવે, પાય કલેશ ને પીઠ નિરાશ, હસ્ત હુવે તે પહોંચે આશ. રાશિ મેષ વૃષભ મિથુન ક સિહ કન્યા તુલા વૃશ્ચિક ન મકર કુમ્ભ મીન માસ ક્રાતિ માગ અષા પાષ જચેષ્ઠ ભા સાથે આસ -199 શ્રાવ વૈશાખ ચૈત્ર ફાગણ ต ઘાતક ચન્દ્રાદિ વિચાર તિથિ વાર વિ શનિ નન્દા પૂર્ણા ભદ્રા ભા જયા પૂર્ણ રિકતા નક્રા જયા રિકતા જયા પર્ણો ચન્દ્ર સુધ નિ શનિ નક્ષત્ર મા હેત સ્વાતી અનુ॰ મૂલ શ્ર ગુરુ શત શુક્ર ૧૦ શુક્ર ભરણી મગળ રાહિણી ચાણ વિક શુ પરિ ગુરુ મો શુક્ર વ્યા કૃતિ શુલ શુલ ગૃતિ. વરિ. વૈધ્. ગઢ અશ્લે વધુ. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ કરણ ચન્દ્ર શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ જીવાત પ્રહર સ્વામી લગ્ન તથા જય ૧ ૧ મંગલ ૧ ૦ બવ ૦ سه ૦ ચતુe નાગ, • ૯ ૯ ૨ ૬ ૧૦ ૭ ૯ ૪ ૩ બુધ ચંદ્ર સૂર્ય બુધ مر مر م ૪ ૩ ૧૦ ૧૨ » છ જ કિ = ૦ ૮ ૮ w w ૧ ૮ - ه م » 6 મંગલ ૮ તૈતિ ૪ ૧૦ ૧ ગુરુ ૬ શકુ. ૮ ૧૧ ૪ શનિ ૧૧ કિ. ૧૧ ૫ ૩ શનિ ૭ ચતુ. ૧૨ ૧૨ ૧ ગુરુ ૫ ગિની નિવાસ એકમ અને તેમના પૂર્વમાં, ત્રીજ, અગ્યારસ અગ્નિખૂણામાં, પાંચમ તેરસના દક્ષિણ દિશામાં, ચેાથ અને બારસના નિત્ય ખૂણામાં, છઠ અને ચૌદશ પશ્ચિમદિશામાં, સાતમ અને પૂર્ણિમાના વાયુ ખૂણામાં, બીજ દશમના ઉત્તર દિશામાં, આઠમ અને અમાવાસ્યાના ઈશાન ખૂણામાં ગિની નિવાસ છે. ચાગિનીનું ફળ “ગિની સુખદા વામે, પૃષ્ઠ વાછિતદાયિની, દક્ષિણે ધનહન્તી ચ, સન્મુખે મરણપ્રદા.” Page #230 -------------------------------------------------------------------------- ________________ *ાલનું સ્થાન ૨૧૩ ચેગિની સન્મુખ હાય તા મરણલય, ડાખી હાય તા સુખકારક, જમણી ડાય તે ધનક્ષયકારક અને પાછળ હોય તા મનોવાંછિત ફલની પૂત્તિ કરનારી છે. કાલનુ સ્થાન–કાલના વાસ “ અૉંત્તરે વાયુદ્ધિશાચ સામે, ભૌમ પ્રતીચ્યાં બુધ-નૈઋતે ચ; ચામ્યું. ગુરૌ વનિદિશા ચ ચુકે, મન્દે ચ પૂર્વે પ્રવક્રન્તિકાલય. ,, કાળ શનિવારે પૂર્વદિશામાં, શુક્રવારે અગ્નિખૂણામાં, ગુરુવારે દક્ષિણ દિશામાં, બુધવારે નૈઋત્ય ખૂણામાં, મોંગલવારે પશ્ચિમ દિશામાં, સામવારે વાયવ્ય ખૂણામાં, રવિવારે ઉત્તર દિશામાં બુધવારે ઇશાન ખૂણુામાં છે. કાળનું ફળ કાલ સામા અને જમણી બાજુના હાનિકારક છે. પાછળ અને ડાખી બાજુ લાભદાયક છે. એથી પૂર્ણ વિચાર કરવા જોઈએ. દિશાથલ વાસ સ્થાન શનૌ ચન્દ્રે ત્યજેપૂર્વોમ્ દક્ષિણાં ચ દ્વિશ' ગુરી; સૂર્ય શુકે પશ્ચિમાં મુધે ભૌમે તથાત્તરામ. ૧ સેામવાર અને શનિવારે પૂર્વ દિશામાં દિશાશૂલ હાય છે. ગુરુવારના દક્ષિણ દિશામાં, 29 Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી જિનેન્દ્રાગમ–વિવિધ વિષયપ–ગુણુ–સંગ્રહ રવિવાર અને શુક્રવારના પશ્ચિમ દિશામાં દિશાશૂલ હોય છે. માંગલ અને સુધવારના ઉત્તર દિશામાં દિશાશૂલ ડાજી' લેવુ' એ શ્રેયસ્કર છે. દિશાશૂલના પરિહાર વિના પાન, સામના દંપણુ, મંગલના ધનિયા, બુધના ગુરુ, ગુરુના દહિ અને શુક્રના રાઇ, શનિના વાયવિંગ. વાયવ્ય ૭-૧૫ ચેમ મંગળ૬-૧૪ (૬૨) મિથુન,તુલા, કુંભ નરૂપ્ય બુધ ૪- ૧૨ યંત્ર ઉત્તર કર્ક, વૃશ્ચિક, મીન ભ, કન્યા, મકર - ૧૦ રવિ (મ.બુ) (c) (a-n_te દક્ષિણ ૮:૩૦ (0) ૩-૧૧ 99 ઇશાન ૧ - ઓમ શનિ) ( શĀ, સિંહ, ધન la અંતિ 2 Page #232 -------------------------------------------------------------------------- ________________ રાહુના વાસાં રાહેના વાસા રવિવારના નૈઋત્ય ખૂણામાં, સામવાર ઉત્તરમાં. મંગલવારના અગ્નિ ખૂણામાં, બુધવારના પશ્ચિમમાં. ગુરુવારના ઈશાન ખૂણામાં, શુક્રવારના પૂર્વમાં. શનિવારના વાયવ્યમૂામાં, પીઠના રાહુ શ્રેષ્ઠ છે. cr "" “ દિશાશૂલ ડાખા ભલા, જોગણી ભલી જો પૂ&; જો ચન્દ્રમા સન્મુખ હુવે, લાવે લક્ષ્મી લૂંટ. દિશા નિષેધ નક્ષત્ર હસ્ત નક્ષત્રમાં ઉત્તર દિશામાં જવુ નહિ. ચિત્રા નક્ષત્રમાં દક્ષિણમાં જવુ નહીં. શ્રવણમાં પશ્ચિમ દિશામાં જવું નહીં. શહિણીમાં પૂર્વ દિશામાં જવુ નહીં. અગર આ નક્ષત્રામાં જાય તા મરણાન્ત કષ્ટ આવી પડે. દુગ્ધા તિથિ ૧૫ ત્રીજને બુધવાર, ધનિષ્ટ અથવા અશ્વિની નક્ષત્ર હોય, છટ્રેને ગુરુ ઉત્તરા *ાલ્ગુની અથવા મૃગશીષ નક્ષત્ર હાય, આઠમને શુક્ર જ્યેષ્ઠ અથવા અશ્લેષા નક્ષત્ર હોય, નવમીના નિ, રેવતી અથવા હસ્ત નક્ષત્ર હોય, અગ્યારસને સેામવાર ચિત્રા અથવા પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર હોય તા દગ્ધાતિથિ કહેવાય છે. વગ વૈર વિચાર અ. ઈ. ઉ. એ. ૩. ખ. ગ. . છે. ૨. છે, જ, ઝ, ગ ગરુડ ખિલાડી : સિહ સર્પની સાથે વેર છે. ઉત્તરની સાથે વેર છે. મૃગની સાથે વેર છે, Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી જિનેન્ટાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણસંગ્રહ ટ, ઠ, ડ, ઢ, ણ ધાન: મેંઢાની સાથે વૈર છે, ત, થ, દ, ધ, ન, સર્ષ ગરુડની સાથે વૈર છે. ૫, ફ, બ, ભ, મ ઉંદર બિલાડી સાથે વેર છે. , ૨, લ, વ, મૃગ : સિંહની સાથે વેર છે. શ. ષ. સ, હ. મેંઢા શ્વાનની સાથે વૈર છે. આ વર્ગોમાં પરસ્પર પાંચમો પાંચમે વર્ગ ત્યાગ કરીને સંબંધ કરવું જોઈએ તે જીવનભર શાન્તિથી સમય પસાર કરી શકે, વર્ષના ચાર સ્થલ્મ ૧. ચૈત્ર સુદ ૧ ના રેવતી નક્ષત્ર હોય તે વરસાદ સારે થાય. ૨, વૈશાખ સુદ ૧ ના ભરણી નક્ષત્ર હોય તે તાપ અનુકુળ અને ઘાસ સારું થાય. ૩, જેઠ સુદ ૧ ના મૃગશિર નક્ષત્ર હોય તે પવન અનુકુળ થાય છે. ૪. અષાડ સુદ ૧ ના પુનર્વસુ હોય તે અનાજની પેદાશ સારી થાય, નક્ષત્રથી વર્ણફલ શ્રેષ્ઠ અક્ષયતૃતીયાથી રહિણી નક્ષત્ર હય, શ્રાવણ સુદ પુનમે શ્રવણ નક્ષત્ર હોય, અને પિષ વદ અમાવાસ્યાએ મૂલ નક્ષત્ર હેય તે સમજવું કે આ વર્ષ સારું જશે. રાખી શ્રવણના હુએ, પિષમેં ભૂલ ન હોય, આખા રહણ ન મિલે, મહી ફુલતી હેય.” Page #234 -------------------------------------------------------------------------- ________________ આ ઋતુ વિચાર નબર ૧ જ ૧ ષઋતુ મારા માસમે, મત ગણું લગ્ન વિચાર; ગિણા નવમી અષાડ વદ, આવે કાનસા વાર. સામ શુઢ્ઢા સુર ગુરું, સમય હત સુકાળ; બુધ ાના મારે હવે, રવિ-મ’ગળ-શનિ-કાળ. ૨ • ศ છ ઋતુ વિચાર ઋતુનામ સાસનામ ચૈત્ર-વૈશાખ જેઠ—અષાઢ શ્રાવણ-ભાદરવા આસાકારતક કન્યા-તુલા માગશર-પાષ વૃશ્ચિક-ધન મકર-કુંભ વસત ગ્રીષ્મ વર્ષા ૨૧૭ શરદ હેમત શિશિર મહા-ફાગણુ સક્રાન્તિ મીન-મેષ વૃષ-મિથુન કક-સિંહ જ્ઞાનવૃદ્ધિ નક્ષત્ર પુનવસુ, મૃગશિર, આર્દ્રા, પુષ્ય, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદ્ય, પૂર્વ ફાલ્ગુની, અનુરાધા, મૂલ, અશ્લેષા, હસ્ત અને ચિત્રા આ નક્ષત્રામાં પ્રથમ નવા ગ્રન્થ શરુ કરવા જોઈએ. જેથી જ્ઞાનાભ્યાસ જલ્દીથી રૅલીભૂત થાય છે. ઇ नक्षत्रपादै - राशिविचारः । अश्विनी भरणी कृत्तिका पादमेकं मेषः । कृत्तिकायास्त्रयः पादा, रोहिणी मृगशिरार्द्ध वृषभः ॥ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ श्री निन-दाम-विविध-विषय३५-Y-496 मृगशिरार्द्धमार्दा, पुनर्वसुपादत्रयं मिथुनः । पुनर्वसुपादमेकं, पुण्यमाश्लेषान्तं कर्कः ॥ मघा च पूर्वा फाल्गुनी, उत्तराफाल्गुनी पादमेकं सिंहः । उत्तराफाल्गुन्यास्त्रयः पादा, हस्तचित्राद्धं कन्या ॥ चित्राद्धं स्वाती विशखा, पादत्रयं तुला । विशाखापादमेक-मनुराधा ज्येष्ठान्तं वृश्चिकाः ॥ मूलं च पूर्वाषाढोत्तराषाढा पादमेकं धनुः । उत्तरायास्त्रयः पादाः श्रवणं घनिष्टाद्ध मकरः॥ घनिष्ठार्द्ध शतभिषा पूर्वा भाद्रपदा पादत्रय कुंभः। पूर्वा भाद्रपदा पादमेक-मुत्तरा भाद्रपदा रेवत्यन्तं मीनः ॥ राशिस्वामिनः मेष-वृश्चिकयोभीमः शुक्रो वृषतुलाधिपः । बुधः कन्या-मिथुनयोः प्रोक्तः कर्कस्य चन्द्रमाः ॥१॥ स्यान्मीन-धनुषोर्जीवः, शनिर्मकर-कुंभयोः । सिंहस्याधिपतिः सूर्यो, राश्यधीशाः प्रकीर्तिताः ॥२॥ અર્થ–મેષ અને વૃશ્ચિકને સવામિ મંગલ છે. વૃષભ અને તુલાને હવામિ શુક્ર છે. કન્યા અને મિથુનને સ્વામિ બુધ છે. કર્ક રાશિને સ્વામિ ચંદ્રમા છે. મીન અને ધનને સ્વામિ ગુરુ છે. મકર અને કુંભને સવામિ શનિ છે. સિંહ રાશિને સ્વામિ સૂર્ય છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ નક્ષત્ર વિચાર ૨૧૯ કર્કથી ધનસંક્રાન્તિ સુધી દક્ષિણાયન સૂર્ય હોય છે, મકરથી મિથુન સંક્રાન્તિ સુધી ઉત્તરાયણ સૂર્ય હોય છે. દક્ષિણાયન સૂર્યમાં શુભ કાર્યો થતા નથી. વિદેશ જવા માટે પ્રસ્થાનદિનનું પ્રમાણ પૂર્વ દિશામાં સાત દિવસનું પ્રસ્થાન, દક્ષિણમાં પાંચ દિવસ, પશ્ચિમમાં ત્રણ દિવસ અને ઉત્તરમાં બે દિવસનું પ્રસ્થાન છે. બાળકના જન્મ સમયે પાદવિચાર આદ્રા નક્ષત્રથી સ્વાતિ નક્ષત્ર સુધી ચાંદીને પાયે હોય તે તે પાયે ઉત્તમ કહેવાય. વિશાખા નક્ષત્રથી મૂળ નક્ષત્ર સુધી લખંડને પાયે જાણવો તે પીડાકારક હોય છે. પૂર્વાષાઢાથી ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર સુધી તાંબાને પાયો જાણવો તે સમ હોય છે. રેવતીથી મૃગશીર્ષ સુધી છ નક્ષત્ર સેનાનો પાયો હેય છે, તે અતિ દુઃખદાયક હોય છે. દિન-દિશાને વિચાર સૂર્યની દશા જન્મના સૂર્યથી ૨૦ દિવસ જાણવી. તે દશામાં ધનને નાશ થાય છે. જન્મના ૨૦ દિવસ ઉતર્યા પછી ત્રીજા સૂર્યના દશ દિવસ સુધી ચન્દ્રમાની ૫૦ દિવસ સુધી દશા જાણવી, તે દશામાં ધર્મ તથા દ્રવ્યને લાભ થાય છે. ત્રીજા સૂર્યની દશ દિવસ પછીથી લઈને ચેથા સૂર્યના આઠ દિવસ સુધી ૨૮ દિવસની મંગળની દશા જાણવી. તે દિશામાં શથી પીડા, રોગ અને મરણસમાન પીડા હોય છે. ચોથા Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ સૂર્યના આઠ દિવસ ગયા પછીથી લઈને છટ્રી સૂર્યના ચાર દિવસ સુધી ૫૬ દિવસ સુધી બુધની દશા જાણવી. તેમાં સંપત્તિનું આગમન થાય. છ સૂર્યના ચાર દિવસ ગયા પછીથી લઈને સાતમાં સૂર્યના દશ દિવસ સુધી ૩૬ દિવસ શનિની દશા જાણવી, તેમાં માણસની કેઈપણ કાર્યમાં મંદબુદ્ધિ રહે છે. સાતમા સૂર્યના દશ દિવસ ગયા પછીથી લઈને નવમા સૂર્યના આઠ દિવસ સુધી ૫૮ દિવસની ગુરુની દશા હોય છે. તે દશામાં ધનને લાભ થાય છે. નવમા સૂર્યને આઠ દિવસ ગયા પછીથી લઈને દશમા સૂર્યના ૨૦ દિવસ સુધી કર દિવસની રાહુની દશા હોય છે. તેમાં બધૂન કરાવે છે. દશમા સૂર્યના ૨૦ દિવસ ગયા પછીથી લઈને બારમા સૂર્યના અન્તિમ સુધી ૭૦ દિવસની શુકની દશા હોય છે. તેમાં જેમ રાજા પ્રસન્ન થઈ લાભ કરે તેમ મનુષ્યને સર્વ પ્રકારના સુખે મલે. પનોતી વિચાર નાની પતી રાા વર્ષની, પિતાની રાશિથી શનિ ૪-૮ મો. આવે તે તેને દુખ આપનારી શનિની નાની પતી અઢી વરસની જાણવી. તે શરીરને વિષે વ્યાધિ, બધુઓની સાથે વિરોધ, પરદેશગમન, કલેશ અને અત્યંત ચિંતા ઉત્પન્ન કરે છે. તેમ જ મનુષ્યને નાના પ્રકારના દુખ, અગ્નિભય, મૃત્યુતુલ્ય પીડા કરે છે. તથા શરુને ભય અને હંમેશા દુખ પ્રાપ્ત કરે છે. મેટી પતી ના વરસની પિતાની રાશિથી ગણતા શનિ ૧૨ મે આવે તે માથાને વિષે પતી જાણવી. પહેલે શનિ Page #238 -------------------------------------------------------------------------- ________________ પતેતી વિચાર ૨૨૧ આવે તે છાતીએ પતી જાણવી. બીજે શનિ આવે તે પગને વિષે જાણવી. આ પ્રમાણે પતી સાડાસાત વરસની જાણવી. તેનું ફળ વિવિધ પ્રકારના કલેશ, ખરાબ માણસથી ભય, પુત્ર તથા પશુ આદિને પીડા કરે છે. તેમ હાનિ, મરણ, વિદેશમાં ગમન, સાધારણ સુખ, સ્ત્રી તથા સમૃદ્ધિને નાશ કરે છે. જે દિવસે પતી બેસતી હેય તે દિવસને ચન્દ્રમાં પંચાંગમાં જે જે જન્મથી ૧-૬-૧૧ ચન્દ્રમાં હોય તે સેનાને પાયે પતી બેસે. ૨-૫-૯ હેય તે રૂપાને પાયે પતી જાણવી. ૩-~૧૦ ચન્દ્રમાં હોય તે ત્રાંબાને પાયે પતી જાણવી. ૪-૮-૧૨ મે ચન્દ્રમાં હોય તે લોખંડને પાયે પતી જાણવી અને તે કષ્ટ આપનારી જાણવી. સોનાના પાયાનું ફળ–સોનાને પાયે પતી બેઠી હેય તે કુટુંબમાં વિરોધ, નાના પ્રકારના રોગ અને નિત્ય ફલેશ ઉત્પન્ન કરે છે, અને ધનને ઘણે નાશ તથા બધુજનેમાં વિરોધ કરાવે છે. ચાંદીના પાયાનું ફળ-ચાંદીને પાયે પતી બેઠી હોય તે ઉત્તમ વેપાર ધન-ધાન્ય-સંપત્તિ માટે પ્રતાપ અને રાજા તરફથી માન મલે છે. તેમજ તે વરસમાં સુખ-સંપત્તિ અને મંગલ કાર્યો થાય છે. તાંબાના પાયાનું ફેલ–તાંબાને પાયે પતી બેઠી હેય તે અનંત લીમી, લાભ, સ્ત્રી-પુત્રનું સુખ, સંપત્તિની પ્રાપ્તિ, લાભને ઉદય, સુખ અને શરીર સંબંધી સુખ પણ Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ–વિષયરૂપગુણુ–સંગ્રહ લાખંડના પાયાનુ ફળ—àાખંડને પાયે ૫ને તી બેઠી હાય તા શરીરે પીડા, લેાહીના પ્રકાપ, ઔ-પુત્ર અને પશુને પીડા, વેપારના નાશ, રાજાથી ભય અને નિધ'નપણુ' પ્રાપ્ત કરે છે. ૨૨૨ જ્યારે માલકના જન્મ થાય છે ત્યારે નીચે લખેલા નક્ષત્ર ખરાબ હોય છે. મૂલ, મઘા, અશ્લેષા, જ્યેષ્ટા અને રેવતી, સૂલનું લ—મૂલ નક્ષત્રના પ્રથમ ચરણમાં પુત્ર અને કન્યાના નાશ થાય. મૂલના બીજા ચરણુમાં જન્મ થાય તે માતાના નાશ થાય, મૂલના ત્રીજા ચરણમાં જન્મ થાય તેા ધન-ધાન્યના નાશ થાય. તથા ચાથા ચરણમાં જન્મ થાય તા શુભ કુલ આપે છે. આશ્લેષાનુ ફળ આશ્લેષાના પહેલા ચરણમાં પુત્ર તથા કન્યાના જન્મ થાય તેા રાજ્યપ્રાપ્તિ. બીજા ચરણમાં ધનના નાશ, ત્રીજા ચરણમાં માતાના નાશ. ચેાથા ચરણમાં પિતાના નાશ થાય છે. જેમ મૂલ નક્ષત્રનુ` કુલ છે, તેમજ મઘા નક્ષત્રનું' પણ ફૂલ છે. તે સમજી લેવુ. જ્યેષ્ઠા નક્ષત્રનુ ફ્લ—જ્યેષ્ઠાની પહેલી છ ઘડીમાં જન્મ થાય તા માતાની માતા મરે. બીજી છ ઘડીમાં જન્મ થાય તા માતાના બાપ મરે. ત્રીજી છે. ઘડીમાં જન્મ થાય તેા મામા મરે. ચેાથી છ ઘડીમાં જન્મ થાય તે। માતા મરે પાંચમી છ ઘડીમાં જન્મ થાય તેા પાતે મરે. છઠ્ઠી છ ઘડીમાં જન્મ થાય તે ગાત્રના નાશ થાય. સાતમી છ ઘડીમાં જન્મ Page #240 -------------------------------------------------------------------------- ________________ દેવગણ ૨૨૩ થાય તે બંને કુલને નાશ થાય છે. આઠમી છ ઘડીમાં જન્મ થાય તે મોટે ભાઈ મરે. નવમી છ ઘડીમાં જન્મ થાય તે સસરે મરે. દશમી છ ઘડીમાં જન્મ થાય તે એ સઘળાને વિનાશ કરે છે. આશ્લેષાને દેષ નવ માસ સુધી રહે છે. મૂલ નક્ષત્રને દેષ આઠ વર્ષ સુધી રહે છે. - કાને દેષ પંદર માસ સુધી રહે છે. ત્યાં સુધી બાલકનું મુખ જેવું નહીં. સૂર્યના જાપ ૭૦૦૦ હજાર કલિયુગમાં ૪૪૦૦૦ ચંદ્રના જાપ ૧૧૦૦૦ છે ૪૪૦૦૦ ચારગણા મંગળના , ૧૦૦૦૦ ४०००० બુધના ૮૦૦૦ ૩૨૦૦૦ ગુરુના , ૧૯૦૦૦ ७६००० શુકના ૧૬૦૦૦ ६४००० શનિના , ૨૩૦૦૦ ૯૨૦૦૦ રાહુના ૧૮૦૦૦ કેતના છ ૧૭૦૦૦ , ઇ ૬૮૦૦૦ છે ७२००० દેવગણ-અશ્વિની, મૃગશીર્ષ, રેવતી, હસ્ત, પુષ્ય, પુનર્વસુ, અનુરાધા, શ્રવણ અને રેવતી આ નવ નક્ષત્ર દેવગણ કહેવાય છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ મનુષ્યગણું–ત્રણે પૂર્વી, ત્રણે ઉત્તરા, આદ્રા, રેશહિણી અને ભરણું આ નવ નક્ષત્રો મનુષ્યગણ કહેવાય છે. રાક્ષસગણુ–કૃતિકા, મઘા, અશ્લેષા, વિશાખા, શતભિષા, ચિત્રા, જયેષ્ઠા, ઘનિષ્ઠા અને મૂલ આ નવ નક્ષત્રો રાક્ષસગણ કહેવાય છે. - જે સ્ત્રી-પુરૂષને એક ગયું હોય તે અત્યન્ત પ્રીતિ. દેવ અને મનુષ્યગણ હોય તે મધ્યમ પ્રીતિ. મનુષ્ય અને રાક્ષસગણ હોય તે મૃત્યુ તથા દેવ અને રાક્ષસ ગણ હોય તે અ ન્ય કલેશ થાય છે. જે કન્યાને રાક્ષસગણ હોય અને વરને મનુષ્યગણ હોય તે નિઃસંદેહ વરનું મૃત્યુ થાય છે. જે કન્યાને મનુષ્યગણ હેય અને વરને રાક્ષસગણ હોય તે શુભ ફલ આપે છે. નવ પંચમ વિચાર મીન અને કર્કનું, વૃશ્ચિક અને કર્કનું, કુંભ અને મિથુન નનું તથા મકર અને કન્યાનું નવ પંચમ હોય તે સારું નહીં. વરની રાશિથી પાંચમી રાશિ કન્યાની હેય અને કન્યાની રાશિથી નવમી રાશિ વરની હોય તે તે નવ પંચક વિકેણ ગ્રહણ કરવું. કારણ કે તે પુત્ર-પૌત્રની વૃદ્ધિ કરે છે. મૃત્યુ ષષ્ટકમ્ મેષ અને કન્યાનું, તુલા અને મનનું, મિથુન અને વૃશ્ચિકનું, મકર અને સિંહનું, કઈ અને કુંભનું તથા વૃષભ અને ધનનું એ રાશિઓનું મૃત્યુ કડક થાય છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ લગ્ન ઘટી પ્રમાણચક્રમ ૨૨૫ લગ્ન-ઘટી-પ્રમાણુ-ચમ્ મેષ લગ્ન ઘ, ૩ ૫-૫૮ તુલાઃ ઘ, ૫ ૫-૧૮ વૃષભઃ ઘ ૪ ૫-૨૭ વૃશ્ચિકઃ ઘ. ૫ ૫-૩૧ મિથુનઃ ઇ. ૫ ૫-૧૦ ધના ઘ પ ૫-૧૬ કર્ક ઘ, ૫ ૫-૩૬ મકર ઘ. ૫ ૫-૧૦ સિંહ: ઇ. ૫ ૫-૩૧ કુંભઃ ઘ, ૪ ૫-૭ કન્યાઃ ઘ. ૫ ૫–૧૮ મીના ઘ. ૩ ૫-૫૮ સૂર્યનું શુભ ફલ જન્મ રાશિથી અથવા નામ રાશિથી સૂર્ય, ૩-૧૦-૧૧ માં હોય તે તે ધન તથા યશરાજય તરફથી માન અને સર્વ કાર્યોમાં સિદ્ધિ, સારી બુદ્ધિ, બંધુવર્ગમાં સુખ, પુત્રનું સુખ, ધનને લાભ અને પુણ્યની વૃદ્ધિ કરે છે. સૂર્યનું અશુભ ફલ જ્યારે સૂર્યગ્રહ પિતાની રાશિથી ૧-૨-૪-૫-૭-૮-૯-૧૨ મે સૂર્ય હોય તે તે શરીરે પીડા, ચિંતા, ધારેલા કામમાં બગાડ, ભવ, આગને ભય, પરદેશગમન અને દ્રવ્યને નાશ કરે છે. ચન્દ્રગ્રહનું શુભ ફલ ચન્દ્ર જયારે પિતાની રાશિથી ૧-૨-૩-૬-૭-૧૦-૧૧ મે. હેય તે તે ધારેલી વસ્તુઓને લાભ, મિત્ર તથા બંધુવર્ગનું સુખ અથવા મિત્રોની સાથે સમાગમ, બુદ્ધિની વૃદ્ધિ તેમ વિપ્ર અથવા દેવાની ભક્તિ કરાવે છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સ'ગ્રહ ચન્દ્રનું અશુભ ફેલ ચન્દ્ર જ્યારે ૪-૫-૮-૯-૧૨ મા હોય તા તે દ્રવ્યની હાનિ, ચાર તથા અગ્નિના ભય કોઈ રીતે ખધાવાના ભય, કલેશ, શસ્ત્રની પીડા, હાનિ, વિયેાગના ભય તથા દુઃખની પ્રાપ્તિ કરે છે. શુક્લપક્ષમાં ૨-૫-૯ મા ચન્દ્રમા અને કૃષ્ણપક્ષમાં ૪-૮-૧૨ મા હોય તેા જેમ માતા પોતાના બાળકનુ રક્ષણ કરે છે, તેમ ચન્દ્ર પણ તે માણસનુ' રક્ષણ કરે છે. મંગલનું શુભ લ મંગળ ૩-૬-૧૧ મા હોય તે તે દ્રવ્ય, જમીન, સેાનુ' વજ્ર વગેરેના લાભ, શત્રુઓને નાશ, રાજાની કૃપા, શરીરે આરોગ્ય તથા નાના પ્રકારના સુખને પ્રાપ્ત કરાવે છે. ૨૨૬ મગલનું અશુભ ફેલ મંગળ ૧-૨-૪-૫-૭-૮-૯-૧૦-૧૨ મા હાય ! તે શરીરે ગડગુમડ, ખસ વગેરે રક્તવિકારની વ્યાધિ શત્રુઓને ભય, પરદેશગમન તથા મિત્રાની સાથે વિરાધ કરાવે છે. . બુધનું જીભ ફેલ બુધ જ્યારે ૨-૪-૬-૮-૧૦-૧૧ માં હાય તેા તે શ્રેષ્ઠ ફૂલ આપે છે, જેમકે લાભ, ભાગ્યના ઉદય, મનના આન ંદ દ્રવ્યના લાભ ઉત્તમ સુખ અને સોંપત્તિના વધારા કરે છે. સુધનું' અશુભ લ બુધ જ્યારે ૧, ૩, ૫, ૭, ૯, ૧૨ મા હૈાય તા તે સુખના નાશ, દ્રવ્યની હાનિ, મધુઓની સાથે વિધિ કરાવે. શેાક, Page #244 -------------------------------------------------------------------------- ________________ ગુરુનું શુભ ફળ * २२७ - શરીરે મહાપીડા, અનેક રીતે શત્રુ ભય, હમેશાં દુખ, વ્યાધિ તથા વિયોગની પ્રાપ્તિ કરાવે છે. ગુરુનું શુભ ફલ ગુરુ જ્યારે ૨, ૫, ૭, ૯, ૧૧ મો હોય તે કય-વિક્રયમાં લાભ થાય, જશ વધે, તેમ તે બુદ્ધિને વધારે, દ્રવ્યને લાભ, સુખ તથા સંપત્તિને વધારે કરે છે. ગુરુનું અશુભ ફલ ગુરુ ૧, ૪, ૩, ૬, ૮, ૧૦. ૧૨ મે હોય તે તે શરીરે વ્યાધિ, પરદેશગમન તથા મિત્રોની સાથે કલેશ કરાવે છે. શુકનું અશુભ ફલ જન્મરાશીથી ગણતાં શુક ૧, ૨, ૩, ૪, ૫, ૮, ૯ ૧૧. ૧૨ મો હેય તે તે મોટા માણસે સાથે સમાગમ તેમ બધુ વર્ગ તથા પુત્રાદિનું સુખ આપે છે. શુકનું અશુભ ફલ શુક ૧૦. ૭. દ ો હોય તે તે ભય, શેક ઉત્પન્ન કરાવે. ધારેલા કાર્યને નાશ, મહાવિપત્તિ, સ્ત્રીની સાથે વિરોધ, હંમેશાં કણપણું પ્રાપ્ત કરાવે છે. શનિનું શુભ ફલ શનિ જયારે ૩. ૬. ૧૧ મો ત્યારે સુવર્ણ ને લાભ, વસ્ત્રોને લાભ રાજદરબારથી સનેહને વધારે, મિત્ર પક્ષથી જ્ય, ધનને લાભ તેમ ઈચ્છા મુજબ સુખ-સંપત્તિને વધારો કરે છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ શનિનું અશુભ ફલ શનિ જ્યારે ૧, ૨, ૪, ૫. ૭. ૮ ૯ ૧૦ ૧૨ મે હોય છે ત્યારે પિતાના બધુઓ સાથે વિરોધ, ધનની હાનિ તેમ દરેક પ્રકારથી કાર્યથી હાનિ કરે છે. રાહુનું શુભ ફલ રાહુ જ્યારે ૧. ૩. ૬. ૯ ૧૦. ૧૧ મો હેય તે પુત્ર સુખ, તેમ સ્ત્રી તથા દ્રવ્યને લાભ આપે છે. રાહુનું અશુભ ફલ રાહુ ૨, ૪, ૫, ૭, ૮, ૧૨ મે હોય તે મરણ તુલ્ય પીડા કરે છે. અને દરેક પ્રકારથી હાનિ કરે છે. રાહુ માફક કેતુનું પણ ફલ જાણવું. - શુક, બુધ તથા સુર્ય આ ત્રણે ગ્રહ એક માસ સુધી રહે છે. મંગલ દોઢ માસ, ગુરુ તેર માસ, ચંદ્રમા સવા બે દિવસ, રાહુ તથા કેતુ અઢાર માસ રહે છે. શનિ એક રાશિ ઉપર અઢી વરસ રહે છે. જ્ઞાનવૃદ્ધિની તિથિ બીજ, ત્રીજ, પાંચમ, દશમ અને અગ્યારસ શ્રેષ્ઠ છે. અને શુકલ પક્ષમાં વિશેષ લાભદાયક છે. વીસ તીર્થકરેનાં લંછન વૃષભ, ગજ, અશ્વ, વાંદર, ક્રૌંચ, પવ, સ્વસ્તિક, ચન્દ્ર, મગર, શ્રીવત્સ, ગેડે, મહિષ (પા), સૂવર, સિંચાણ, વજ, Page #246 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થકરના યક્ષ ૨૨૯ હરણ, બકરે, નંદાવર્ત, કલશ, કાચ, કમલ, શંખ, સર્પ, સિંહ અનુક્રમે સમજી લેવા. ચોવીશ તીર્થકરના યક્ષ ગોમુખ, મહાયક્ષ, ત્રિમુખ, ઈશ્વર, તૂબરુ, કુસુમ, માતંગ વિજય, અજિત, બ્રહ્મ, મનુજ, સુરકુમાર, શમુખ, પાતાલ, કિન્નર, ગરૂડ, ગંધર્વ, યક્ષેન્દ્ર, કુબેર, વરૂણ, ભૃકુટિ, ગોમેધ, પાર્થ, અને માતંગ અનુક્રમે જાણી લેવાં. ચાવીશ તીર્થકરોની યક્ષિણી ચકેશ્વરી, અજિત બાલા, દુરિતારિ, કાલી, મહાકાલી, અમૃતા, શાન્તા, જવાલા, સુતારા, અશકા, માનવી, પ્રચંડા, વિજયા, અંકુશા, પ્રજ્ઞપિત, નિર્વાણી, બાલા, ધારણી, વૈરૂટ્યા, નારદત્તા, ગાંધારી, અંબિકા, પદ્માવતી અને સિદ્ધાયિકા અનુક્રમે સમજી લેવી. ગ્રહ દશામાં જાપ સૂર્યની દશામાં શ્રી પદ્મપ્રભુ ભગવાનને જાપ, ચન્દ્રની દશામાં શ્રી ચન્દ્રપ્રભુ છે છે મંગલની દશામાં શ્રી વાસુપૂજ્ય છે , બુધની દશામાં શ્રી ૧૩–૧૪-૧૫-૧૬-૧૭–૧૮-૨૦-૨૪ ભગવાનને જાપ. ગુરુની દશામાં શ્રી ૧-૨-૩-૪-૫-૭-૧૦-૧૧ ભગવાનને જાપ. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સ‘મહે શુક્રની દશામાં શ્રી સુવિધિનાથ ભગવાનના જાપ. શનિની દશામાં શ્રી મુનિસુવ્રતસ્વામી રાહુની દશામાં શ્રી ૨૨ મા ભગવાનના કેતુની દશામાં શ્રી ૧૯-૨૩ ભગવાનના જાપ કરવા "" જોઈએ. "" સન્ન ,, 99 આ તીર્થંકરોના જાપ કરવાથી ક્રૂર ગ્રહ પણ શાંત થઈ જાય છે. અને સાથે નીચે લખેલ મન્ત્ર ૨૧ અથવા ૨૭ વાર હુ'મેશા ભણવા— પડી શ્રી મહાશ્ચન્દ્ર-સૂયૅગારક-બુધ-બૃહસ્પતિ-શુક્રશનૈશ્વર-રાહુ-કેતુ-સહિતાઃ ખેટા જિનપતિપુરતે ડવતિષ્ઠન્તુ મમ ધન-ધાન્ય—જય—વિજય-શુભ-સૌભાગ્ય-વૃત્તિ-કીતિ -કાન્તિશાન્તિ—તુષ્ટિ–પુષ્ટિ-બુદ્ધિ-લક્ષ્મી-ધર્માર્થ કામદાઃ સુ; સ્વાહા. શ્રદ્ધાપૂર્વક જાપ કરવાથી આનંદ-મંગળ થાય છે. Ø બુદ્ધિજનક સકાર આલકના જન્મ થયા બાદ નાલ છેઢતાં પહેલાં (દક્ષિણ) જમણા હાથની અનામિકા અ'ગુલીના અગ્ર ભાગમાં સુવર્ણની અંગુલી અને ગાધૃત ભેગા કરી આ મંત્ર એલવા. ૐ ભૂત્વયિ ધામિ, ૐ પૂત્વયિ ધામિ, ૐ ભૂચિ દયામિ, ૐ ભૂર્ભુવઃ સ્વઃ સવ" ત્વયિ વ્રુધામિ. આ ચાર મ`ત્રથી બાલકને થાડા થાડા ચાર વાર મધ ધી ચટાડવું. આમ કરવાથી ખાલક બુદ્ધિમાન અને યશસ્વી થાય છે, Page #248 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર’ભનું મુત્ત ૨૩૧ વિધાર’ભનું મુત્યુત્ત ઉત્તરાયણમાં કુમ્ભના સૂર્યને છેડી રવિ, બુધ, ગુરુ, અને શુક્રવારના ૨-૩-૫-૬-૧૦-૧૧-૧૨ આ તિથિઓમાં મૃગ॰, આર્દ્રા, પુન, હસ્ત, ચિ॰ સ્વા॰ શ્ર॰ ૪૦ શ॰ અશ્લિ મૂ॰ તનાં પૂર્વા અને ઉત્તરા રા પુષ્ય અશ્વે અનુ રેવતી આ નક્ષત્રમાં જ્યારે લગ્નથી ૧-૪-૫-૭-૯-૧૦ સ્થાનામાં શુભ ગ્રહ હોય તેા વિદ્યા પ્રારમ્ભ કરવી શુભકારક છે. ફારસી અ'ગ્રેજી વિાદ્યાર’લનું મુહૂત્ત સૂર્યમ'ગલ શનિવાર હાય, ૪-૯-૧૪ તિથિ હાય, જયેષ્ઠા, અશ્લે, મ. ત્રણે પૂર્વા, ભ, કુ. આર્દ્રા, ઉષા, શ. નક્ષત્ર હોય તે વિદ્યાર’ભ કરવા શ્રેષ્ઠ છે. મંત્ર-દીક્ષા-મુહૂત્ત અધિક માસ રહિત વૈશાખ, શ્રાવણ, આસા, કાર્તિક, મા॰ ભા॰ આ માસેામાં શુક્લપક્ષની ખીજ, ત્રીજ, પાંચમ, સાતમ, દશમ, અગ્યારસ, તેરસ. આ તિથિયામાં તથા કૃષ્ણ પક્ષની ૨-૩-૫ તિથિયામાં શુભ વારમાં વૃષ મિ૰ સિ૦ ૪૦ તુ॰ ધન. મી. લગ્ન હાય. લગ્નથી ૧-૫-૭–૧૦ મે શુભ ગ્રહ · હાય તા મત્ર દીક્ષા લેવી ઉત્તમ છે. વિશેષ-તી સ્થાન પર ગ્રહેણુના સમય તથા શ્રાવણી પત્ર એમ નવરાત્રિમાં મંત્ર દ્વીક્ષા લેતી વખતે માસ આદિ પંચાંગશુદ્ધિ જરૂરી નથી. દીક્ષા-મુહૂત્ત મા શીષ, માઘ, ફાલ્ગુન, વૈશાખ, જ્યેષ્ઠ તથા અષાડ આ માસામાં દિવ, બુધ, ગુરુ, શુક્ર અને શની આ વારામાં Page #249 -------------------------------------------------------------------------- ________________ વાળ છે ૨૩૨ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ ૨-૩-૫-૭-૧૦-૧૧-૧૩ આ તિથિમાં ત્રણ-ઉત્તર, ર૦ હસ્ત, અનુરાધા, શતપૂર્વા ભાદ્ર, પુષ્ય, પુનઃ રેવતી, અશ્વિની મૂ૦ શ્ર. સ્વા. આદ્રો આ નક્ષત્રમાં દીક્ષા દેવી શુભકારક છે. પ્રવાસી પ્રશ્ન પ્રશ્ન કરનારના ઉચ્ચારણ કરેલા અક્ષરોના છ ગુણા કરીને એક તેમાં ઉમેરો. ફરી સાત ભાગ દે ને શેષ એક રહે તે પ્રવાસી આવે છે. બે શેષ રહે તે માર્ગના અધભાગમાં છે. ત્રણ શેષ રહે તે ગામની નજીકમાં આવ્યું છે. ચાર શેષ રહે તે ઘરમાં લાભ સહિત આવે છે. પાંચ શેષ રહે તે દુખીત છે. છ શેષ રહે તે આવવાને યત્ન કરે છે. કાર્ય સિદ્ધ થશે કે નહીં? સારા વારમાં ડાબે વાર ચાલતા સમયે પ્રશ્ન કરે તે કાર્ય સિદ્ધ થાય છે, શુકલપક્ષમાં વિશેષ ફાયદાકારક થાય છે. ખરાબ વારમાં દક્ષિણ સવર ચાલતી વખતે પ્રશ્ન કરે તે કાર્ય સિદ્ધ થાય છે. જે કૃષ્ણપક્ષમાં હોય તે વિશેષ સિદ્ધિ થાય છે. વિપરિત હોય તે કાર્યસિદ્ધિ થતી નથી. શુકન વિચાર ઘરની બહાર નીકળતી વખતે શુકન શુભકારક છે. એથી શુકનને સંપૂર્ણ વિચાર કરવો જોઈએ. વિદેશમાં જતી વખતે સામે કુંવારી કન્યા, સધવા સ્ત્રી પુત્ર સહિત, ગેળ યા દુધથી ભરેલો ઘડો, દહીં, લેરી, પૂ૫માલા, નિર્ધમ અગ્નિ, રાજા, મુનિ, ચોખા, રત્નવીણા, વજા, Page #250 -------------------------------------------------------------------------- ________________ શુકન વિચાર ૨૩૩ પતાકા ઈત્યાદિ સામે આવે તે શુકન લાભકારક અને કાર્યની અવશ્ય સિદ્ધિ થાય છે. નીલચાંસ પક્ષી, મોર, નળી દષ્ટિગત થાય તે ઉત્તમ છે. કુકડા ડાબા બોલે તે ઉત્તમ છે. નાહર જમતી તરફ મળે તે ઉત્તમ છે. પિપટ ડાબાથી જમણે ઉત્તમ છે. બગલા બોલતા અને ઉંચા ઉડતા હોય. તે દેખે તે કન્યા તથા ધનને લાભ અને મિત્ર સમાગમ થાય છે. હરણ ડાબેથી જમણે જતાં હોય તે ઉત્તમ છે. ડાબી છીંક અને જમણી ખાંસી ઉત્તમ છે. કાગડા ડાબી બાજુ બેલતાં હોય તે સારા છે. ગધેડા ડાબી બાજુ ભૂકે તે લાભદાયક છે. સર્ષ જમણી તરફ હેય તે ઉત્તમ છે. ઘુવડ ડાબી તરફ બેલે તે ઉત્તમ છે. મેર એક શબ્દ બોલે તે ધનલાભ, બે વાર બોલે તે લાભ અને નાચતા હોય તેમ દેખે તે ઉત્સાહ વધે છે. કબૂતર જમણી તરફ લાભકારક છે. મોર સામો આવતે હોય તે ધનલાભ થાય છે. કાનખજૂરાનું ડાબું જવું સારું છે. હાથી ઘડા જમણા ઉત્તમ છે. ઉંટ ગધેડા ડાબા લાભદાયક છે. વાંદરા જમણા ઘણા ઉત્તમ છે.. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ ગુણ-સંગ્રહ કુતરા જમણા અને ભક્ષ સહિત હેય તે સારા છે. બિલાડી જમણી સારી છે. કેયલ જમણી લાભદાયક છે. સેવનચિડી જમણું ધનલાભ કરાવે છે. હંસી ડાબું જુવે તે લાભ થાય છે. ટીટેડા સામે બોલે તે સુખ મળે છે. સૂવા જમણી તરફ બેલે તે ધનલાભ થાય છે. વધ્યા સ્ત્રી, ચર્મ, અસ્થિ, ઇંધન, સંન્યાસી, ભેંસનું યુદ્ધ, સર્ષ, શત્રુ, માજનું યુદ્ધ, કુટુંબિકલી વિધવા, જાતિભ્રષ્ટ, અંગહીન, દુષ્ટવાણ ઈત્યાદિ શુકન યાત્રા વખતે અશુભ અને દુઃખદાયક છે. દુહાએ ગમન સમયે શ્વાન જે, ફડફડાય દે કાન, મહા અશુભ ફલ કાજ કે, શ્રીધર શાસ્ત્ર પ્રમાણ. ૧ બાંઈ ઉંચી પીઠ કી, છીંક હવે શુભકાર, નીચી સન્મુખ દાહિની, અપની છીંક અસાર. ૨ કાલી ચિડિયાં વામ દિશી, બોલે તે શુભકાર, શૂર સાપ ઔર ગોહ કા, દશન દુખ અપાર, ૩ શ્વાન દક્ષિણ પાસે, ખણે ખાજ નિજ શીશ; રાજ્ય લાભ અરુ ઉદર સુખ, શ્રીધર વિશ્વાવીશ. 8 ગમન સમય મેં સામને, મૂઠું જે મિલ જાય; મને કામના સબ સફલ હૈ, શ્રીધર સ્પષ્ટ બતાય. ૫ Page #252 -------------------------------------------------------------------------- ________________ હિાઓ ૨૩૫ રાસભ ભેંસા નર ચડ્યો, મિલે લટત મંજાર, * થાન મહિષ માનવ લડે, શ્રીધર અશુભ વિચાર. ૬ ગમન સમય મેં દાહિને, દેખ પડે કહું કાગ; શ્રીધર લક્ષમી બહુ મિલે, બડે બહુત સી સાખ, ૭ ડાબી છીંક જમણુ ખાંસી, રેતી નાર સાસરે જાય; જે બલદ ખન્ચાઉ આવે, તબ વિભીષણ લંકા પાવે. ૮ આંટે કાંટે ઘી ઘડે, ખુલા લટી નાર ડાબા ભલા ન જીમણું, ખુલા લટી નાર. ૯ કુંભ કરે ચીવડે, હડપત ને હીરણ ચેતા લીજે જમણ, પ્રભાતે નિરણા. ૧૦ લિયે સુહાગિન સુમન ઉચ્છગા, કે ઘટ ભર્યો હેય જલગંગા ઈસ વિધિમિલે આવતી આગે, શ્રીધર મને રથ સોવત જાગે. ૧૧ રસેઈ તૈયાર થઈ ગઈ હોય પછી ના પાડે તે પણ જમીને જવું સારું છે. જેથી કાર્ય જલદીથી પરિપૂર્ણ થાય, માટે જમીને જ પછી જવું અને તેથી જ મનવાંછિત કાર્ય સફળ થાય છે. આ પ્રમાણે શુકનને અવશ્ય વિચાર કરીને પ્રમાણે કરવાથી મહાન સુખની પ્રાપ્તિ થાય છે. ભૈરવને મંત્ર » હીં શ્રીં કલીં શ્રીં શ્રીં બં સર્વજ્ઞાય પ્રચંડપરાકમાય બટુકાય ઇમં દીપ ગુહાણ (૨) સર્વકાર્યાણિ સાધય (૨) દુષ્ટાન્નાશય ત્રાસય ત્રાસય સર્વતે મમ રક્ષા કુરુ કુરુ હું કુટુ ફુ સ્વાહા. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણસંગ્રહ * વિધિ સહિત સાડા બાર હજારને જાપ કર. વનેશ્વરી મંત્ર હીં ક્લીં હ્રીં હ્રીં ત્રિભુવનસ્વામિનિ જ્ઞાનપ્રકાશિનિ મમ ચિન્તિત કાર્ય કથય (૨) સ્વપ્ન દશેય દર્શય મમ વાંછિત પૂરય (૨) સ્વાહા. સંધ્યાના સમયે મનમાં કાર્ય વિચારીને એક માળા આ મંત્રની આજુબાજુ ફેરવીને સૂઈ જવાથી સ્વપ્નમાં શુભાશુભ ફલ સવનેશ્વરી બતાવે છે. પવિત્રતાની સાથે મનની શ્રદ્ધા મક્કમ હેવી જોઈએ, નગરપ્રવેશ મંત્ર, છેઅમને અમૃતોદભવે અમૃતવર્ષિણિ અમૃતે શ્રાવય શ્રાવય સન્માન લાભ દેહિ દેહિ હ વાહા. આ મંત્રને ૭ કંકર (કાંકરા) ૨૧ વખત મંત્ર કરીને ક્ષીર (અ) વૃક્ષની ઉપર નાખી દેવા. પછીથી નગરમાં પ્રવેશ કરવાથી સર્વ આનંદ મંગળ થાય છે. પિટને મંત્ર નામે ઈટ્રી મિટ્ટી ભરમ કુરુ કુરુ સ્વાહા, આ મંત્રને ૨૧ વાર ભણુને પાછું મંત્રીને પેટના દર્દીને પીવડાવવું જેથી તત્કાલ પેટના દર્દીને આરામ થઈ જશે. ગામપ્રવેશ મંત્ર (બીજો) નમે અરિહંતાણું, નમે ભગવત્યે, ચન્દા, મહે Page #254 -------------------------------------------------------------------------- ________________ કાય સિદ્ધિ મત્ર ૨૩૭ વિક્તાએ, સત્તઠાયે ગિર ગિરે હુતુહલ ચુલ ચુલ મયૂર વાહિન્ય સ્વાહા. વિધિ:- :—આ મંત્રના જાપ પાષ વદ દશમીના દિવસે ઉપવાસ કરીને કરવા જોઈએ. ઓછામાં ઓછે એક હજાર આઠવાર તેા અવશ્ય કરવા. ત્યારપછી ગામપ્રવેશ સમયે સાતવાર જાપ કરી જે તરફના સ્વર ચાલતા હોય તે તરફના પગ પહેલા ઉપાડીને ગ્રામપ્રવેશ કરવાથી અત્યન્ત લાભ થાય છે. સાધુ મુનિરાજ કરે તા અધિક સત્કાર પામે છે. કાય સિદ્ધિ મત્ર અહી શ્રી કલીં બ્લુ અહ" નમઃ. આ મન્ત્રના ૨૧ હજાર જાપ વિધિપૂર્વક કરી એક માલા નિત્ય ફેરવવાથી સવ કાયની સિદ્ધિ થાય છે. શાંતિના મત્ર. ૐ સતિ, સતિ, પસ'તિ, ઉવસ'તિ. સવ્વપાવ' વસમેહિ કે કેઃ ઠઃ સ્વાહા. સક્ષિપ્ત સ્વરાય વિચાર નાસિકામાંથી જે શ્વાસ નિકળે છે તેને સ્વર કહે છે. સ્વરના સબંધ નાડીમાંથી થાય છે. મનુષ્યના શરીરમાં અનેક નાડીઓ છે. જેમાં મુખ્ય ચાવીસ નાડી છે. જેમાં નવ નાડી માટી છે. તેમાં પણ ત્રણ અતિશય પ્રધાન માનેલી છે. તેના નામ ઇંગલા, પિંગલા, સુષુમ્ના ( સુખમના ), Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂ૫ગુણ-સંગ્રહ નાસિકાના અને દ્વારની વચમાં ચક્ર છે. ત્યાંથી શ્વાસને પ્રકાશ થાય છે. તે પાછલી વંકનાલ થઈને નાભિમાં જઈ અટકે છે. ત્યાંથી નાસિકાના જમણી બાજુમાં શ્વાસ નિકળે છે, તેને ઇંગલાનાડી-સૂર્યસ્વર કહે છે. અને જે ડાબી બાજુથી શ્વાસ નીકળે છે તેને પિંગલાનાડી—ચન્દ્રવર કહે છે, તથા બને તરફથી શ્વાસ નિકળે તેને સુષુમ્નાસ્વર કહેવાય છે. (૧) શિતલ અથવા સ્થિર કાર્ય ચંદ્રશ્વરમાં કરવું સારું છે. જેમકે દાન, દીક્ષા, મંદિર, મકાન, નગરપ્રવેશ, વજાદંડ કલશ ચઢાવ, વસ્ત્રાદિ ધારણ કરવું ઈત્યાદિ. | (૨) કૂર અથવા ચર કાર્ય સૂર્યસ્વરમાં કરવું સારું છે. જેમકે યંત્ર, મંત્ર, ઇયાન, જ્ઞાન, વિદ્યાભ્યાસ, પન્થચલન, વેપાર અથવા રાજકાર્યાદિ કરવું, વિઘશાન્તિ, તુદાન અને લેણદેણ ઈત્યાદિ. (૩) સુષુમ્નાસ્વરમાં કઈપણ કાર્ય ફલ આપનાર નથી થતું. બલકે હાનિકારક થાય છે. તેથી કોઈપણ કાર્ય ન કરવું. (૪) કૃષ્ણપક્ષને સ્વામિ સૂર્યસ્વર છે. કૃષ્ણપક્ષના પડિવાકે શુભ જે સૂર્યવ૨ ચાલતું હોય તે તે પક્ષ આનંદમાં નીકળે છે. અને લાભદાયી થાય છે. ચંદસ્વર સારે નથી. (૫) શુક્લપક્ષનો સ્વામિ ચન્દ્રવર છે. શુકલપક્ષના પડિવાકે ચન્દ્રસ્વર ચાલતું હોય તે શુકલપક્ષ આનંદ અને લાભકારી થાય છે. સૂર્યવર પડિવાકે સારા નથી. (૬) સુષને બન્ને પક્ષમાં હાનિકારક છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ - (૭) વૃશ્ચિક, સિંહ, વૃષભ, કુંભ એ ચાર રાશી ચન્દ્ર સ્વરની છે. સ્થિર કાર્યમાં શ્રેષ્ઠ લાભદાયક છે. | (૮) કર્ક, મકર, તુલા, મેષ એ ચાર રાશી સૂર્યાસ્વરની છે. ચર કાર્યમાં શ્રેષ્ઠ છે. " (૯) મીન, મિથુન, ધન, કન્યા એ ચાર રાશી સુષુમ્ના સ્વરની છે. તેમાં કેઈપણ કાર્ય કરવું લાભદાયી નથી થતું. એની માફક બાર સંક્રાન્તિના બાર માસ પણ સમજી લેવા જોઈએ. પ્રશ્ન:–કોઈ મનુષ્ય આપણી સામે અથવા ડાબી બાજુ ઉચે ઉભું રહી પ્રશ્ન કરે એ વખતે આપણે ચન્દ્રસ્થર ચાલતે હોય તે પૂછનારના પૂછેલા કાર્યની સિદ્ધિ થશે એમ ઉત્તર આપ. અગર પૂછનાર આપણાથી નીચે અથવા જમણે તથા પાછળ પેઠે ઉભે હોય તે તે વખતે આપણે સૂર્યસ્વર ચાલતે હિય તે પૂછનારના કાર્યની સિદ્ધિ થશે એમ સમજી લેવું. તત્ત્વ તત્વ પાંચ છે, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. જેમાં પૃથ્વી-જલને સ્વામી ચંદ્રસ્વર છે. અગ્નિ, વાયુ, આકાશને સ્વામી સૂર્યસ્વર છે. ' (૧) પૃથ્વી તત્વને રંગ પીળે, નાકથી બાર આંગળ દૂર જાય, સામે ચાલે અને આકાર સમરસ હોય છે. (૨) જલતત્વને રંગ સફેદ, નાકથી ૧ર આંગળ દૂર જાય, નીચે ચાલે, આકાર ચન્દ્રની માફક ગોલ, . Page #257 -------------------------------------------------------------------------- ________________ २४० શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિયરૂપ-ગુણ-મહ (૩) અગ્નિતત્વ રંગ લાલ, નાકથી ૪ આગળ હવા દૂર જાય, ઉપર ચાલે, આકાર ત્રિકોણે. . (૪) વાયુતત્વને રંગ પીળો, નાકથી ૮ અંગુલ દૂર જાય, વધુ ચાલે આકાર વજાને. (૫) આકાશતત્વ રંગ કાળે, નાકની અંદર હવા રહે આકાર નથી. એકેક સવર એકેક કલાક સુધી ચાલતું હોય તે તેમાં પૃથ્વીતત્તવ ૫૦ ૫લ, જલતત્ત્વ ૪૦ પેલ, અગ્નિતવ ૩૦ ૫લ, વાયુતત્વ ૨૦ ૫૭, આકાશતત્વ ૫૦ પલ. તવેના રંગની સાધના પાંચ રંગની પાંચ અને એક વિચિત્ર રંગની એમ છે ગોળીઓ બનાવી, દયાનમાં રંગનું ચિંતવન કરી, આંખ બંધ કરી એ ગોળીઓમાંથી એક ગાળી લઈ જે આપણે ચિંતવેલો રંગ અને ગાળીને રંગ મળી જાય તે સમજવું કે સ્વર મળે છે, પાંચ તત્વોથી પ્રશ્નને ઉત્તર ચન્દ્રવરમાં પૃથ્વી અથવા જલ તવ ચાલતા હોય તે વખતે જે કેઈએ પ્રશ્ન કર્યો હોય તે તેને ઉત્તર આપ કે તારું કાર્ય સિદ્ધ થશે અને અગ્નિ, વાયુ આકાશ તત્વ ચાલતા હોય તે કહેવું કે કાર્યની સિદ્ધિ નહીં થાય. એ પ્રમાણે સૂર્ય તત્ત્વમાં પૃથ્વી જલતત્ત્વ ચાલતા હોય તે કાર્ય સફલ નહીં થાય અને અગ્નિ વાયુ આકાશ તવ ચાલતા હોય તે Page #258 -------------------------------------------------------------------------- ________________ પાંચ તથી પ્રશ્નને ઉત્તર કાર્યની જલદી સિદ્ધિ થશે, પરંતુ ચન્દ્રસ્વરમાં સ્થિર કાર્ય થાય સૂર્યસ્વરમાં ચર કાર્ય થાય. પ્રકૃતિ–વાયુ અને પિત્તને સ્વામિ સૂર્યવર છે. કફને સ્વામિ ચન્દ્રસ્થર છે અને સક્રિપાતને સ્વામિ સુષુમ્ના છે. પરદેશગમન—ચન્દ્રસ્વરમાં દક્ષિણ અને પશ્ચિમ દિશામાં જવું અધિક લાભકારી છે. સુખપૂર્વક પાછા ઘર પર આવી આનંદ માણી શકે છે. અને પૂર્વ ઉત્તર દિશામાં જવું સારું નહીં. સૂર્યસ્વરમાં પૂર્વ અને ઉત્તર દિશામાં જવું સારું છે. દક્ષિણ પશ્ચિમમાં જવું ઠીક નથી. સુષુનામાં કોઈપણ દિશામાં જવાની મનાઈ છે. સૂર્ય સ્વરમાં ભેજન કરે, ચન્દ્ર સવારમાં પાણી પીવે તે સારૂં. અથવા સૂર્ય૨વરમાં પાણી પીવું, ચન્દ્રસ્વરમાં ભોજન કરવું તે ગિની પ્રાપ્તિનું લક્ષણ છે. | સ્વરોદયજ્ઞાન એક તાત્કાલિક જ્ઞાન છે. એને વિસ્તાર બહુ જ છે. પરંતુ અહીં સંક્ષિપ્તથી લખેલું છે. સામાન્યથી દરેક મનુષ્યને આ જ્ઞાન પર પ્રેમ થી જોઈએ. અથવા આપને પ્રેમ અધિક થાય જેથી સ્વરોદય આપની સેવામાં અધિક પ્રાપ્ત થાય. અને તમે અભ્યાસી બની તમે પણ બીજાને લાભદાયી નિવડે એ જ, વિશેષ શું? Page #259 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ શુકનાવલી ૧૧૨/૧૧૩]૧૧૪|૧૨૧/૧૨૨ ૧૩૨૧૩૩ ૧૩૪|૧૪૧ 2013 lille I .- - ૪૨૨/૪ર૩/૪૨૪] ૪૩૧|૪૩૨૪૩૩૪૩૪૪૪૧|૪૪૨૪૪૩/૪૪૪ વિધિ –એકાગ્રચિત્ત થઇને પ્રશ્ન વિચારીને છ છ શ્રી મહાવીરાય નમ:' આ મંત્રને ૭ અથવા ૨૧ વખત ભણીને લ, દ્રવ્ય અથવા આંગળી કોષ્ટક ઉપર મૂકવી. પછી નંબરને અનુસારે ફલ સમજવું. ૧૧૧ ઉત્તમ-તમારા શુકન સારા છે. કાર્ય તથા તમારી ભાવના સિદ્ધ થશે. તમને વ્યાપારમાં લાભ થશે, પરંતુ દેવગુરુની પૂજા કરવી. અવશ્ય મનોરથ પૂર્ણ થશે. ૧૧૨ મધ્યમ–આ કામ કરવામાં લાભ નથી. વળી ચિંતા ઘણું થશે જે અશુભ સ્વપ્ન જુએ તે વ્યાપારમાં લાભ નથી આ માટે બીજું કામ કરવું. ૧૧૩ ઉત્તમ–તમને સારું ઠેકાણું મળશે, ચિંતા અને વિન મટી જશે. સુખ અને આનંદ થશે. Page #260 -------------------------------------------------------------------------- ________________ શુકનાવલી ૧૧૪ ઉત્તમ-તમને લાભ, કુલની વૃદ્ધિ તેમજ સુખસમ્પત્તિ અને મિત્ર લાભ થશે. કુલદેવતાની પૂજા અવશ્ય કરવી. ૧૨૧ મધ્યમ–પહેલા તમને લાભ, પછી જ્યાં જશે ત્યાં યશ-સન્માન પામશે. પછી તમારી કાંઈક ચિંતા દૂર થશે. ૧૨૨ ઉત્તમ–તમારા ઘરમાં ઈષ્ટના ગથી લાભ થશે. તેમજ એક મહિનાની શરૂઆતમાં કે છેડે તમારી મનોકામના સફલ થશે. ભગવાનની પૂજા કરવી. ૧૨૩ ઉત્તમ-આ કામ કરવામાં તમને સર્વસિદ્ધિ થશે કુટુમ્બની વૃદ્ધિ તેમજ સ્ત્રી અથવા ધનને લાભ થશે. એમાં શંકા નથી. તમને ચિંતા છે તે છેડા સમયમાં મટી જશે. ૧૨૪ ઉત્તમ-તમે ધન અથવા સંતાન પામશે, જે કે સારી અથવા ખરાબ વસ્તુ મળે તે લઈ લેશે. મનમાં ચિંતા ન કરવી. વળી વ્યાપારમાં તમને અધિક લાભ છે. શનિની પૂજા કરવી, ચિંતા દૂર થશે. ૧૩૧ ઉત્તમ-સર્વ વાત સારી થશે. રાજયનું કામ, પુત્ર અને ધન પ્રાપ્ત થશે. જે વસ્તુ ગઈ હશે તે પાછી મળશે. પરમેશ્વરની પૂજા કરવી. સર્વ સફલ થશે. ૧૩૨ ઉત્તમ-તમે મનમાં જે કાર્ય વિચાર્યું છે, તે સફલ થશે. ઘણે હર્ષ થશે. ચિંતા દૂર થશે. ભગવાનની ભક્તિ કરવી. ભલું થશે. ૧૩૩ સામાન્ય-ધનની હાનિ થશે. વ્યાપારમાં લાભ મળશે નહિ, આ કામ ન કરવું. સોમવારે શુભ થશે. ઈષ્ટદેવની પૂજા કરવી. બીજે વિચાર ન કર, Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ–ગુણસંગ્રહ ૧૩૪ ઉત્તમ-તમને ઘરમાં લાભ અને સન્માન થશે, રાજદ્વારેથી કાંઈક લેણું થશે. પૂર્વ દિશામાં કુલદેવતાની પૂજા કરવી. જેથી તમને લાભ થશે. ૧૪૧ ઉત્તમ–તમને વ્યાપારમાં લાભ છે, પરંતુ ક૫ડાના વ્યાપારમાં ઘણે લાભ છે. બધાં દુખ-દર્દ નાશ થશે. માંગલિક વસ મળશે. સાત દિવસ પછી તમને અવશ્ય લાભ થશે. ૧૪ર ઉત્તમ–તમને ભાઈ, બંધુ તથા મિત્રેથી મેળાપ થશે. ચિંતા મટશે. રાજાના ઘરેથી વસ્તુ હાથ લાગશે. ઈચ્છા સફળ થશે. ૧૪૩ મધ્યમ–તમારી ઈચ્છા વિલંબે પૂર્ણ થશે. ધનધાન્યની તમને ચિંતા છે તે સમયે દૂર થશે. સુખ અને પુત્રને લાભ થશે. સ્વપ્નમાં કે ગામ જવાનું થાય તે સારું છે. ૧૪૪ ઉત્તમ–તમારી બધી ઈચ્છા પૂર્ણ થશે. ધન-ધાન્ય મળશે. સ્વપ્નમાં દેવેનું દર્શન થાય તે અવશ્ય શુભ છે. ર૧૧ ઉત્તમ–તમને લાભ થશે. ધર્મની કૃપાથી ચિંતા દૂર થશે. ધન મળશે. સ્વપ્નમાં સારી વાત જુઓ તે ઘણે લાભ થશે. ૨૧૨ ઉત્તમ–તમને અર્થસિદ્ધિ, કુલની વૃદ્ધિ અને મને રથની સિદ્ધિ થશે. પરદેશ જવું હોય તે જાવ. તમારી ભાવના ફલશે. ૨૧૩ મધ્યમ–તમારા મનમાં સ્ત્રી તથા ધનની ઈચ્છા છે, તે સોળ મહિના બાદ ફલશે. ભાઈથી મેળાપ થશે Page #262 -------------------------------------------------------------------------- ________________ શુકનાવલી ૨૪૫ માતા-પિતાને પૂછીને કામ કરવુ, કુલદેવતાનું' ધ્યાન કરવું, બ્રાહ્મણાને લેાજન કરાવવુ, ૨૧૪ ઉત્તમ—તમારું કલ્યાણ થશે. ગઇ વસ્તુ મળશે. ધન-ધાન્યની ચિ’તા મટી જશે. લાભ થશે, પરંતુ શનિની પૂજા કરવી ઉત્તમ છે. ૨૨૧ ઉત્તમ—તમને ત્રણ વર્ષની અંદર ચિ'તા, દુઃખ અને ફ્લેશ દૂર થઈ લાભ થશે. ફલ સારું છે. ૨૨૨ સામાન્ય—તમાર ઘરમાં વિરાધ છે. સ્ત્રીની સાથે પ્રીતિ અને મિત્રા સાથે ખાલચાલ નથી જેથી ફ્લેશ છે. ભગવાન તથા માતા-પિતાની સેવાથી ફ્લેશ નાશ થશે. ૨૨૩ મધ્યસ—તમને ચિ'તા છે. કારણ કે–તમારી માલ પારકાના હાથમાં છે. જેમાં ઇચ્છા છે તેમાં લાભ થતા નથી. ઘરમાં ક્લેશ છે. થાડા દિવસ પછી ફ્રાયઢ થશે. ૨૨૪ સામાન્ય—તમને ખીજાના ઘરની ફીકર છે. ચિતાફ્લેશ ઘણા છે. નવગ્રહની પૂજા કરવાથી મધુ' દુઃખ મટી જશે. ૨૩૧ મધ્યસ—તમને સુખતથા લાલ થશે. મહિનાની અંદર ફળ મળશે. પરંતુ સ્વપ્નમાં સુકું ઝાડ અગરે શુન્યનગર દેખાય તે ખરાબ છે. ૨૩૨ સામાન્ય—તમે આ કામ ન કરશેા, તેમાં લય છે. સુખ મળશે નહિ. ઘરમાં વિરાધ છે. ગુાપારમાં લાભ નથી. ઇષ્ટદેવની પૂજા કરવી. ૨૩૩ સામાન્ય—આ કામ કરવાથી ચિંતા થશે. બીજી Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી જિનેન્દ્રાગમ વિવિધ વિષયરૂ૫–ગુણ-સંગ્રહ કામ કરવું. જેથી સફળતા મળશે. કુળદેવીની પૂજા કરવાથી કલ્યાણ થશે. ૨૩૪ સામાન્ય–તમારા ઘરમાં વિરોધ અને કુટુંબમાં ફૂટ છે. આથી પીપળાની પૂજા કરવી. સુખ મળશે. ૨૪૧ ઉત્તમ-તમારા ઘરમાં સુખ થશે, સર્વ કાર્ય સિદ્ધ થશે, મનધાર્યું ફળ મળશે. ઉપાય કરે. ૨૪૨ મધ્યમ તમને ઘર પ્યારું છે, વ્યાપારમાં લાભ છે. પરંતુ સૂર્યદેવની ઉપાસના કરે ફળ મળશે. ૨૪૩ ઉત્તમ-તમારા વેપારમાં વૃદ્ધિ થશે. મનને સંદેહ દૂર કરે. પરંતુ કાંઈક ધર્મકાર્ય કરો. સર્વ સિદ્ધિ થશે. - ૨૪૪ ઉત્તમ-સુખ અને લાભ છે. ચિંતા દૂર થશે, શરીરમાં તલ અગર મસા છે. જેથી તમારું કલ્યાણ થશે. ૩૧૧ મધ્યમ–તમને સારી જગ્યાએથી લાભ મળશે, પરંતુ માતા-પિતાની સેવા કરે. કુળદેવતાની પૂજા કરે, બ્રાહ્મણને જમાડે તે સુખ મળશે. ૩૧૨ ઉત્તમ-તમારી ઈચ્છા સફલ થશે, ધન તથા કુટુમ્બની વૃદ્ધિ થશે. સ્વપ્નમાં ગજ-અશ્વ જુવો તે માંગલિક સમજવું. ૩૧૩ સામાન્ય તમને ધનની ઈચ્છા છે, શત્રુ ઘણા છે, તેથી અધિક ચિંતા છે, ભગવાનની પૂજા કરે. ૩૧૪ ઉત્તમ-તમારું કલ્યાણ થશે. કાર્યમાં સફળતા મળશે, ધનની પ્રાપ્તિ થશે. ઈષ્ટદેવની પૂજા કરે. Page #264 -------------------------------------------------------------------------- ________________ શુકનાવલી ૨૪૭ ૩૨૧ મધ્યમ તમારા ઘરમાં ચારને ભય રહે છે. એક મહિનાની અંદર વ્યાપારમાં લાભ થશે. ઘર બેઠા વ્યાપાર કરવાથી લાભ થશે. ૩રર સામાન્ય-ધનને નાશ થશે. માનસિક ચિંતા થશે, આ કામમાં લાભ નથી. પરંતુ ધીરજ રાખવી સારી છે. ૩૨૩ ઉત્તમ-તમને અર્થ અને સૌભાગ્ય મળશે. શત્રુને નાશ થશે. ધન તથા મિત્રને લાભ ઈચછીત થશે. ઈષ્ટદેવની પૂજા કરવી. ૩૨૪ ઉત્તમ-તમને ખેતીમાં અથવા વ્યાપારમાં લાભ થશે. મને રથ પૂર્ણ થશે. ધન-સુખ મળશે. તમને માગને ભય છે તે નાશ થશે. ઈષ્ટદેવની પૂજા કરવી. ૩૩૧ ઉત્તમ-તમારા મનની ચિંતા દૂર થશે. લક્ષમીની પ્રાપ્તિ થશે. અને કુટુંબની વૃદ્ધિ થશે. ૩૩ર ઉત્તમ-તમારા મને રથ સિદ્ધ થશે, ભાઈ-બંધુ વર્ગથી મેળાપ થશે. અને કલ્યાણ થશે. ૩૩૭ ઉત્તમ-તમારા ઘરનું કામ સિદ્ધ થશે. દુખ નાશ પામશે. ચિંતા મટી કલ્યાણમય જીવન ચાલશે. ૩૩૪ મધ્યમ–તમારે લાભ પરમાત્માની પૂજા અને ધર્મનેહ ઉપર આધાર રાખે છે. એ માટે ભગવાન ઉપર પ્રેમ રાખે, મને રથ સિદ્ધ થશે. ૩૪૧ ઉત્તમ-ચિંતા દૂર થઈ સર્વ કાર્યમાં સફળતા મળશે. ધીરજ રાખવી, ધન અને કુટુંબની વૃદ્ધિ થશે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણસંગ્રહ ૩૪ર મધ્યમ તમારા ઘરમાં પ્રીતિ વધશે. ભગવાનમાં પ્રેસ રાખે. સર્વ ઈચ્છા સફળ થશે. ૩૪૩ મધ્યમ-તમારા શત્રુ ઘણા છે, માનસિક પીડા છે વિચારેલ કાર્ય થશે. પરંતુ લાભ નથી. ૩૪૪ ઉત્તમ-આ વિચારમાં ઘણે લાભ છે. મિત્ર-બંધુ એથી મિલાપ થશે. શકુન લાભદાયક છે. ૪૧૧ ઉત્તમતમારા મનોરથ સિદ્ધ થશે, પરંતુ પરમેશ્વરનું ધ્યાન કરવું. ૪૧૨ સામાન્ય–તમને ચિંતા છે. થે વિલંબે મટશે. તમારી વસ્તુ બીજાના હાથમાં છે, મળશે. ધીરજ રાખવી, ઠીક થશે. ૪૧૩ મધ્યમ-તમારી ચિંતા વ્યાપારથી મટશે. કાંઈક ધન મળશે જુને વિચાર કરે. ૪૧૪ મધ્યમ-તમારી ચિંતા થોડા દિવસમાં મટશે. વ્યાપારથી સુખ લાભ-અનેરથફળશે. ઈષ્ટદેવની પૂજા કરવાથી બધી ચિંતા દૂર થશે. ૪૨૧-ઉત્તમ-તમારે વિચાર પરદેશ જાવાનું છે. જાઓ, મરથ સિદ્ધ થશે. કુલદેવીની પૂજા કરીને જાવ, લાભ થશે. ૪૨૨ મધ્યમ-તમને માનસિક પીડા છે. કાર્ય વિચાર કરીને કરવું. કાંઈક નુકશાની થઈ છે. પ્રભુમરણ કર્યા કરવું. બધી ચિંતા દૂર થશે. ૪૨૩ ઉત્તમ-તમને લાભ, શત્રુનાશ, સુખ-સમ્પત્તિ અને કુટુંબમાં પુત્ર લાભ થશે. પરંતુ દેવમંદિરમાં દી કરજો, અધિક ઉતમ છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ શુકનાવલી ૨૪૯ ૪૨૪ મધ્યમ–તમારા ઘરમાં ચિંતા અને રંગ ભર્યા છે થોડા સમય પછી દૂર થશે, વાંછિત ફળ મળશે. ૪૩૧ ઉત્તમ-તમને લાભ, શારીરિક રોગનાશ, અને સારા સ્થાનની પ્રાપ્તિ અને મને રથ સિદ્ધ થશે. જયાં જશો ત્યાંથી કુશલતાપૂર્વક આવશે. ૪૩૨ ઉત્તમ-તમને લાભ છે. પરદેશ જવાથી સન્માન અને સુખ થશે. બધી ચિંતા દૂર થશે. ૪૩૩ મધ્યમ તમારા મનમાં ચિંતા છે. ધીરજ રાખી પુય કરે સુખ મળશે. ૪૩૪ ઉત્તમ-મનવાંછિત ફલ મળશે. કલેશ નાશ થશે. ભાઈ–બંધુએથી મેળાપ થશે. બહુ સારું છે.. ૪૪૧ ઉત્તમ-તમને ફળ મળશે, ડરશો નહિ. લાભ થશે મને રથ સિદ્ધ થશે. ૪૪૨ મધ્યમ-આ કામ કરવાથી તમને સુખ નથી, ચિંતા થશે. રાજયને ડર છે. પરંતુ પ્રભુમંદિરમાં દીપક કરે, બધું દૂર થશે. ૪૪૩ મધ્યમ-આ કામ અશુભ છે. આમાં ચિંતા થશે. નવ ગ્રહની પૂજા કરે. કલ્યાણ થશે. ૪૪૪ ઉત્તમ-તમને વ્યાપારમાં લાભ થશે. કાંઇક ચિંતા થશે. આથી પ્રભુ નામની ગોળી બનાવી પાણીમાં નાખે. બધું દુખ દૂર થઈ ઘણે લાભ મળશે. Page #267 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૪થો. જિનેન્દ્રાગમ વિવિધ વિષયરૂ૫ ગુણસંગ્રહ ચૈત્યવદન સ્તવન-સજ્જાયાદિ સંગ્રહ Page #268 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વર-પ્રભુ સન્મુખ બેલવાના ગ્લૅકે. શ્રી પાર્શ્વનાપ્રભુની સ્તુતિ पुण्यानां विपणिस्तमोदिनमणिः कामेभकुंभसृणिः । मोक्षे निःसरणी सुरेन्द्रकरणी ज्योतिःप्रभासारणिः । दाने देवमणि तोत्तमजन-श्रेणी कृपासारणिः । विश्वानंदसुधाघृणिर्भवभिदे श्री-पार्श्वचिन्तामणिः ॥१॥ જે દૃષ્ટિ પ્રભુદર્શન કરે છે તે દષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે, પીયે મુદા વાણી સુધા તે કર્ણયુગને ધન્ય છે, તુજ નામમંત્ર વિશદ ધરે તે હૃદયને નિત્ય ધન્ય છે. સુયા હશે પૂજ્યા હશે નિરખ્યા હશે પણ કે ક્ષણે, હે જગતબંધુ! ચિત્તમાં ધાર્યા નહિ ભક્તિપણે જન્મે પ્રભુ તે કારણે દુખપાત્ર હું સંસારમાં, હા ભક્તિ તે ફળતી નથી જે ભાવ શૂન્યાચારમાં. Page #269 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી જિનેન્દ્રાગમ–વિવિધ-વિષયરૂપ–ગુણુ–સ“ગ્રહ વિવેશ આપ ભવતારક છે જ મારા; જાણી બ્રહ્મા પ્રભુજી એ ચરણા તુમારા; આપે મને સુમતિ દેવ સદા કૃપાળુ, જેથી કરી કુમતિનુ સહુ જોર ટાળુ, જન્માંતરી કરી ઘણાં બહુ કાલ ખાચા, તાચે નથી હજી સુધી લવ અંત જોયા; કયારે થશે તુજ સમે પ્રભુ આમ મારા, ખેલા હવે પ્રભુજી નહિ ઘણું મૌન ધારી, ต યત્ના નથી કર્યો પ્રભુ તને ભેટવાને, હું શું કરૂ' કહે। હવે સુગતિ જવાને; જાણું નહિ કઈ કઈ દિશા પકડું હું નાથ, આવી મળે જય નઈ પ્રભુ આપ સાથ. Ø કબ્જે કરી મનુષ્ય જન્મ મને મળ્યા છે, માનું મનારથ પ્રભુ સઘળા કલ્યા છે; આજ્ઞા ન માની કદીએ પ્રભુ મેં તુમારી, એળે ના ભવ અરે તુમને વિસારી. Page #270 -------------------------------------------------------------------------- ________________ ત્યવંદન-સંગ્રહ. ૨૫૭ ચૈત્યવંદન-સંગ્રહ પર્યુષણ પર્વનાં ચૈત્યવંદને [૧] સકલ પર્વ શૃંગાર હાર, પર્યુષણ કહીએ, મંત્રમાંહિ નવકાર મંત્ર, મહિમા જગ લહીએ. ૧ આઠ દિવસ અમારી સાર, અટ્રાઈ પાળે; આરંભાદિક પરિહરી, નરભવ અજુવાલે. ૨ ચિત્ય પરિપાટી શુદ્ધ સાધુ, વિધિ-વંદન જાવે, અમ તપ સંવછરી, પડિકમણું ભાવે. ૩ સાધર્મિકજન ખામણ એ, વિવિધશું કીજે; સાધુ મુખ સિદ્ધાંત કાંત, વચનામૃત રસ પીજે. ૪ નવ વ્યાખ્યાને કલ્પસૂત્ર, વિધિપૂર્વક સુણીએ પૂજા નવ પ્રભાવના, નિજ પાતિક હેણીએ. ૫ પ્રથમ વીરચરિત્ર બીજ, પાચરિત્ર અંકુર નેમચરિત્ર પ્રબંધ અંધ, સુખ-સંપત્તિ પૂર. ૬ ઋષભ ચરિત્ર પવિત્ર, પત્ર શાખા સમુદાય; સ્થવિરાવલી બહુ કુસુમપુર, સરિખે કહેવાય, ૭ સમાચારી શુદ્ધતા એ, વરગંધ વખાણે; શિવ-સુખ પ્રાપ્તિ ફલ સહી, સુરતરુ સમ જાણે. ૮ ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહ, જિણે કપ ઉદ્ધરિએ નવમા પૂર્વથી યુગપ્રધાન, આગમજલ દરિચ. ૯ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ ગુણ-સંગ્રહ સાતવાર શ્રી કલ્પસૂત્ર, જે સુણે ભવિ પ્રાણ ગૌતમને કહે વીરજિન, પરણે શિવરાણી. ૧૦ કાલિકસૂરિ કારણે એ, પજુસણ કીધા; ભાદરવા સુદિ ચૂથમાં, જિનકારજ સિદ્ધાં. ૧૧ પંચમી કરણી ચેાથમાં, જિનવર વચન પ્રમાણે, વીર થકી નવશે એંશી, વરસે તે આણે, ૧૨ શ્રી લક્ષમીસાગરસૂરીશ્વરૂએ, પ્રમાદસાગરસુખકાર; પર્વ પજુસણ પાલતાં, હવે જય જયકાર. ૧૩ [ ૨ ] શ્રી શત્રુંજય શણગાર હાર, શ્રી આદિનિણંદ નાભિરાયા કુલ ચંદ્રમા, મરૂદેવા નંદ. ૧ કાશ્યપ ગોત્ર ઈવાકુવંશ, વિનીતાને રાય; ધનુષ પાંચસે દેહમાન, સેવન સમ કાય. ૨ વૃષભ લંછન ધુર વંદીએ એ, સંઘસકલ શુભ રીત; અાઈધર આરાધીયે, આગમ વાણી વિનીત. ૩ પ્રણમું શ્રી દેવાધિદેવ, જિનવર શ્રી મહાવીર સુર-નર સેવે શાંત દાંત, પ્રભુ સાહસ વીર. ૧ પર્વ પર્યુષણ પુણ્યથી, પામી ભવિ પ્રાણ; જનધમ આરાધિ, સમકિત હિત જાણી. ૨ શ્રી જિનપ્રતિમા પૂજીએ એ, કીજે જન્મ પવિત્ર જીવ જતન કરી સાંભ, પ્રવચનવાણી વિનીત. ૩. Page #272 -------------------------------------------------------------------------- ________________ ચિત્યવંદન સંગ્રહ ૨૫૫ [૪] કલ્પતરૂ સમ કલ્પસૂત્ર, પૂરે મનવાંછિત, કલ્પસૂત્ર ધુરથી સુણે, શ્રી મહાવીરચત્રિ. ૧ ક્ષત્રિયકુંડ ગ્રામ્ય નગર, સિદ્ધારથ રાય; રાણું ત્રિશલાતણું કુખે, કંચનસમ કાય. ૨ પુત્તરવરથી ચવ્યા એ, ઉપન્યા પુન્યપવિત્ર ચતુરા ચૌદ સુપન લહે, ઉપજે વિનય વિનીત. ૩ [૫] સુપનવિધિયે સુત હસ્ય, ત્રિભુવન શણગાર; તે દિનથી રિપ્લે વધ્યાં, ધન અખૂટ ભંડાર. ૧ સાડાસાત દિવસ અધિક, જમ્યા નવ માસે; સુરપતિ કરે એશિખરે, ઓચ્છવ ઉલ્લાસે. ૨ કુંકુમ હાથ દીજીએ એ, તેરણ ઝાકઝમાલ; હર્ષે વીર હુલાવીએ, વાણી વિનીત રસાલ. ૩ જિનની બેન સુદર્શના, ભાઈ નંદિવર્ધન, રાણુ યશોદા પદમણી, વીર સુકેમળ રત્ન. ૧ દેઈ દાન સંવત્સરી, લેઈ દીક્ષા વામી કમ ખપાવી હુવા કેવલી, પંચમી ગતિ પામી. ૨ દીવાળી દિવસ દિન એ, સંઘ સકલ શુભ રીત; અમ કરી તેલાધર, સુણજો એક જ ચિત્ત, ૩. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ - [૭] પાર્થ જિનેશ્વર નેમનાથ, સમુદ્રવિજય વિરતાર, સુણીયે આદીશ્વર ચરિત્ર, શ્રી જિનના અંતર. ૧ ગૌતમાદિક વિરાવલી, શુદ્ધ સમાચારી, પર્વરાય ચોથે દિને, ભાખ્યાં ગણધારી. ૨ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ એ, જિનધર્મ દઢચિત્ત જિનપ્રતિમા જિન સારિખી, વંદું સદા વિનીત. ૩ [ ૮] પવરાજ સંવત્સરી, દિન દિન પ્રત્યે સેવે લેક બારસે કલ્પસૂત્ર, મુનિ મુખે સુણે. ૧ પાટ પરંપર બાર બેલ, ભાખ્યા ગુરુ હીર સામ્પ્રત શ્રી વિજયમાનસૂરિ, ગચ્છાધિપ ધીરે. ૨ જિનશાસન શોભાકહું એ, પ્રીતિવિજય ગુરુશિષ્ય વિનીતવિજય કહે વીરને, ચણે નમું શિશ, ૩ શ્રી મહાવીર જિન ચૈત્યવંદન. જગનાથ જગદાનંદ જગશુ, વિમલ-કેવલ-ભાસ્કરમ; સંસાર સુખકર જગત હિતકર, નમો વીર જિનેશ્વરમ. ૧ ભવતાપહત શાંતિકર્તા, મુક્તિમાર્ગ સ્કૂટકરમ; નિજ દિવ્ય અનુભવ આત્મ સુખકર, નમો વીર જિનેશ્વરમ. ૨ હેય ગેય પદાર્થ જગ સબ, ઉપાદેય દિવાકરમ; વિજ્ઞાન વિશદ વિવેક દિનકર, નમો વીર જિનેશ્વરમ. ૩ પ્રકાશતા પ્રભુ ઇયાન ક્યાતા, ધ્યેય ગુણકર શેભિતં; સવ વાંછિતપુર જિનવર, નમે વીર જિનેશ્વરમ, ૪ Page #274 -------------------------------------------------------------------------- ________________ ચિત્યવંદન–સંગ્રહ ૨૫૭. જિનરાજ સુખ ભગવાન દિલધર, ઐક્યદીપક શિવકરમ આનંદ પરમાનંદ પાવે, નમો વીર જિનેશ્વરમ - ૫ બીજનું ચૈત્યવંદન. શ્રી જિનપદ પંકજ નમી, સેવે બહુ પ્યાર બીજતણે દિન જિનતણું, કલ્યાણક સાર, ૧ મહા શુદિ બીજે જન્મીયા, અભિનંદન સ્વામી, વાસુપૂજય કેવલ લઘો, નમીએ શિર નામી. ફાગણ શુદિ દ્વિતીયા વલી, ચવિયા શ્રી અરનાથ; વદિ વૈશાખે બીજની, શીતલ શિવપુર સાથ. ૩ શ્રાવણ શુદિની બીજ તિથે, સુમતિ વન જિણુંદ તે જિનવરને પ્રણમતા, પામે અતિ આણંદ. ૪ અતીત અનામત વર્તમાન, જિન કલ્યાણક જેહ, બીજ દિને ચિત્ત ધારીએ, હિયર્ડ હરખ ધરેહ. ૫ દુવિધ ધમ ભગવતજી, ભાખે સૂવ મજાર, તેહ ભણી બીજ આરાધતાં, શિવપંથ સાધનહાર. ૬ પ્રહ ઉઠીને નિત્ય નમો, પ્રાણી પ્રેમ અપાર હસવિજય પ્રભુ નામથી, પાએ સુખ શ્રીકાર. ૭ પંચમીનું ચૈત્યવંદન, સકલ સુરાસુર સાહીબે, નમીએ જિનવર નેમ; પંચમી તિથિ જગ પરવડે, વાલે જન બહુ પ્રેમ. ૧ જિન કલ્યાણક એ તિથે, સંભવ કેવલજ્ઞાન, સુવિધિ જિનેશ્વર જન્મીઆ, સેવે થઈ સાવધાન. ૨ ૧૭ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૫૮. શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષય૩પ-ગુણસંગ્રહ- યવન ચંદ્રપ્રભુ જાણીએ, અજિત સુમતિ અનંત . પંચમી દિન મોક્ષે ગયા, ભેટે ભવિજન સંત. ૩ કુંથુ જિન સંજમ ગ્રહ્યો, પંચમી ગતિ જિન ધર્મ નેમિ જન્મ વખાણયે, પંચમી તિથિ જગશર્મ. ૪ પંચમીના આરાધને, પામે પંચમ જ્ઞાન; ગુણમંજરી વરદત્ત તે, પહોંચ્યા મેક્ષ ઠાણ. ૫ કાર્તિક સુદિ પંચમી થકી, તપ માંડીજે ખાસ; પંચ વરસ આરાધીએ, ઉપર વલી પંચ માસ. ૬ દશ ક્ષેત્રે નેવુ જિનતણા, પંચમી દિનના કલ્યાણ . એ તિથે આરાધતાં, પામે શિવપદ ઠાણ. ૭ પડિકમણાં દેય ટંકના, કરીએ શુદ્ધ આચાર; દેવ વદ ત્રણ કાલના, પહોંચાડે ભવપાર. ૮ “નમો નાણસ્સ” ગુણણું ગણે, નેકારવાલી વીશ; સામાયિક શુદ્ધ મને, ધરીએ શિયલ જગીશ. ૯ એણુ પરે પંચમી પાલશે, ભવિજન પ્રાણ જેહ, અજરામર સુખ પામશે, હંસ કહે ગુણ ગેહ. ૧૦ અષ્ટમીનું ચૈત્યવંદન, રાજગૃહી ઉદ્યાનમાં, વીર જિનેશ્વર આવ્યા; દેવ ઈંદ્ર ચેસઠ મલ્યા, પ્રણને પ્રભુ પાયા. ૧ રજત હેમ મણિરયણનાં, તિહુયણ કેટ બનાય; મધ્ય મણિમય આસને, બેઠા શ્રી જિનરાય. ૨ ચઉવિહ ધર્મની દેશના, નિસુણે પરષદા બાર તવ ગૌતમ મહારાયને, પૂછે પર્વ વિચાર. ૩ Page #276 -------------------------------------------------------------------------- ________________ યવંદન-સંગ્રહ. ૨૫ પચ પર્વ તમે વર્ણવી, તેમાં અધિકી કેણ, વીર કહે ગૌતમ સુણે, અષ્ટમી પર્વ વિષેણ ૪ બીજ ભવિ કરતાં થકાં, બિહુવિધ ધર્મ સુણંત પંચમી તપ કરતાં થકાં, પાચે જ્ઞાન ભણંત. ૫ અષ્ટમી તપ કરતાં થકાં, અષ્ટ કમ હણત, એકાદશી કરતાં થકાં, અંગ અગીયાર ભણંત. ૬ ચૌદ પૂરવઘર ભલા એ, ચૌદશ આરાધે, અષ્ટમી તપ કરતાં થકાં, અષ્ટમી ગતિ સાધે. ૭ દંડવિરજ રાજા થયા, પાપે કેવલનાણ; અષ્ટમી તપ મહિમા વડે, ભાખે શ્રી જિનભાણ. ૮ અષ્ટકમ હણવા ભણું એ, કરીએ તપ સુજાણ; ન્યાયમુનિ કહે ભવી તુમે, પામો પરમ કલ્યાણ, ૯ | નેમીનાથ ચૈત્યવંદન જયવંત મહંત નિરંજન છે, ભવનાં દુખ-દેહગ ભંજન છે; ભવિનેત્ર વિકાસને અંજન છે, પ્રભુ કામવિકાર વિગંજન છે. ૧ જગનાથ અનાથ સનાથ કરો, મમ પાપ અમાપ સમૂલ હરે; અરજી ઉર નેમિ જિર્ણદ ધરે, તુમ સેવક છું પ્રભુ ના વિસરે. ૨ સુર અર્ચિત વાંછિત દાયક છે, સઉ સંઘતણા પ્રભુ નાયક છે; ગિરનારતણા ગુણગાયક છે, કલહંસ તણી ગતિ લાયક છે. ૩ નવપદજીનું ચૈત્યવંદન. સિદ્ધચક્ર આરાધતાં, ભવસાગર તરીકે, ભવાટવીથી ઉતરી, શિવવધૂને વરીયે. ૧ Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ અરિહંત પદ આરાધતાં, તીર્થંકર પદ પાવે; જગ ઉપકાર કરે ઘણે, સિદ્ધો શિવપુર જાવે. ૨ સિદ્ધપદ યાતાં થકાં, અક્ષય અચલપદ પાવે; કર્મ કટક ભેદી કરી, અચલ અરૂપી થા. ૩ આચારજ પદ ધ્યાવતાં, જુગપ્રધાન પદ પાવે; જિનશાસન અજવાલીને, શિવપુર નયર સેહાવે. ૪ પાઠક પદ ધ્યાવતાં, વાચક પદ પાવે; ભણે ભણાવે ભાવસું, સુરપુર શિવપુર જાવે. ૫ સાધુપદ આરાધતાં, સાધુપદ પાવે; તપજપ સંયમ આદર, શિવસુંદરીને કામે. ૬ દર્શન નાણપર ધ્યાવત, દર્શન નાણું અજુવાલે; ચારિત્ર પદ દયાવતાં, શિવમંદિરમાં મહાલે, ૭ કેસર કસ્તુરી કેવલી, મચકુંદ માલતી મહાલે; સિદ્ધચક સેવું ત્રિકાલ, જેમ મયણા ને શ્રીપાલે. ૮ નવ આંબેલ નવવાર શિયલ, સમકિત સુપાલે; શ્રી રૂપવિજયકવિરાયને, માણેક કહે થઈ ઉજમાલો. ૯ સ્તુતિ શ્રી મહાવીર જિન સ્તુતિ ઉપશમ રસમાં મગ્ન સદા જે, પ્રસન્નદષ્ટિ સદા, વિકસિત કમલ સમ જસ વદન, સ્ત્રી સંગ નહિ કદા; અહે કરજુગલ તે પણ જાસ, શસ્ત્રાદિકે વછેર, શ્રી મહાવીર સત્યહિ દેવ, રાગ દ્વેષ નિત. ૧ Page #278 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિઓ જિન અરિહંત સમ દમ વંત, સેવે સંત માનમાં, , પરતણી આશ જે ભવવાસ, કીધ નિરાશ સ્વધ્યાનમાં કામ ને કેહ વિદલિત મેહ, નિંદ વિહ સુજ્ઞાનમાં, સયલ ગુણ ભૂપ પરમાતમરૂપ, સદભૂત તાનમાં. ૨ નમે તરવાવભાસી, જગભાવવિકાસી સ્વ પરપ્રકાશી નાણને, પશુપણું ટાલી સુરરૂપ કરે જે, પલવ આણે પહાણને, ભૂલ અનાદિ ટળે જાસ પ્રભાવે, રક્ષે ભાવપ્રાણને; પ્રણ જિનવાણુ, મહા કલ્યાણી, આપે પદ નિવણને. ૩ જિનાજ્ઞાકારી દંભ નિવારી, શુદ્ધ અને સેવતા, જિનગુણરાગી નિર્ગુણ ત્યાગી, સુવિધિ આ સેવતા; નિજ ભાવે મગ્ના વિભાવે અલગ્ના, ક્ષામતા રે બેવતા, શુદ્ધ સમકિત ધારી જાઉં બલિહારી જસ સાન્નિધ્યકારી દેવતા. ૪ શ્રી પર્યુષણ પર્વની સ્તુતિ વરસ દિવસમાં અષાડ માસ, તેમાં વળી ભાદર માસ, આઠ દિવસ અતિ ખાસ પર્વ પજુસણ કરો ઉલ્લાસ, અાઈધરને કરો ઉપવાસ, પિસહ લીજે ગુરુ પાસ વડા કલ્પને છ કરી, તેહ તણે વખાણ સુણીને, ચૌદ સુપન વાંચીજે; પડવે ને દિન જન્મ વંચાય,એચ્છવ મહેચ્છવ મંગળ ગવાય, વીર જિણેસર રાય. ૧ બીજ દિને દીક્ષા અધિકાર, સાંજ સમય નિરવાણ વિચાર, વીર તણે પરિવાર Page #279 -------------------------------------------------------------------------- ________________ દર શ્રી જિનેન્દ્રાગમ–વિવિધ વિષયરૂપ—ગુણુ–સ ંગ્રહ ત્રીજ દિને શ્રી પાર્શ્વ વિખ્યાત, વલી નેમીસરના અવદ્યાત, વળી નવ ભવની વાત; ચાવીશે જિન અંતર ત્રેવીશ, આદિજિનેશ્વર શ્રી જગદીશ, તાસ વખાણુ સુણીશ; ધવળ મ’ગળ ગીત ગહુંલી કરીએ, વળી પ્રભાવના નિત અનુસરીએ, અમ તપ જય વરીએ. ૨ આઠ દિવસ લગે. અમર પળાવા, તેહ તણા પડડા વજડાવા, ધ્યાન ધર્મ મન ભાવા; સ'વત્સરી દિન સાર કહેવાય, સંઘ ચતુવિધ ભેલા થાય, આરસે સૂત્ર સુાય; થિરાવતી ને સમાચારી, પટ્ટાવળી આગમ સૂત્રને પ્રણમીશ, કલ્પસૂત્ર શું પ્રેમ ધરીશ, શાસ્ત્ર સર્વે સુણીશ. ૩ સત્તરલેન્રી જિનપૂજા રચાવા નાટક કેરા ખેલ મચાવે. વિધિષ્ણુ સ્નાત્ર ભણાવા; આખરનું દેહરે જઇએ, સવત્સરી પદ્મિમણુ' કરીએ, સંધ સકલને ખમીએ; પારણે સાહમ્નિવલ કીજે, યથાશક્તિએ દાન જીજે, પુણ્ય ભ'ડાર ભરીજે; શ્રી વિજયક્ષેમસૂરિ ગણુધાર, જશવંતસાગર ગુરુ ઉદાર, જિષ્ણુ'દસાગર જયકાર, ૪ પ્રમાદ નિવારી, સાંભળજો નરનારી; Page #280 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિઓ શ્રી પર્યુષણ સ્તુતિ (બીજ) જિન આગમ ચૌ પરવી ગાઈ, ત્રણ માસા ચાર અઠ્ઠાઈ - પશુષણ પર્વ સવાઈ; એ શુભ દિનને, આવ્યા જાણું, ઉઠ આળસ છડી પ્રાણી, ધર્મની નીક મંડાણ; પિસહ પડિક્રમણ કરે ભાઈ, માસખમણ પાસખમણ અઠાઈ, કલપ અઠમ સુખદાઇ; દાન દયા દેવ–પૂજા સૂરિની, વાચન સુણીએ કલ્પસૂત્રની, આજ્ઞા વીર જિનવરની. ૧ સાંભળી વીરનું ચરિત્ર વિશાલ, ચઉદ સ્વને જમ્યા ઉજમાળ, જન્મ-મહેચ્છવ રસાળ; આમલ ક્રિીડાએ સુરને હરા, દીક્ષા લઈ કેવળ ઉપજાવ્યું, અવિચળ ઠામસેં ભાગ્યે પાસ નેમિ સંબંધ સાંભળીએ વીશ જિનનાં અંતર સુણીએ, આદિ ચરિત્ર સાંભળીએ, વીર તણાં ગણધર અગ્યાર, વિરાવલીને સુણે અધિકાર, એ કરણી ભવપાર, ૨ અષાઢીથી દિન પચાસ, પજુસણ પડિકમણું ઉલ્લાસ, એકે ઉણું પણ માસ; સમાચારી સાધુને પથ, વરતે જયણાએ નિર્ણથ, પાપ ન લાગે અંશ; ગુરુ આજ્ઞાએ મુનિવર રાચે, રાગી ઘરે જઈ વસ્તુ ન જાગે, ચાલે મારગ સાચે Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ વિગય ખાવાને સચ ન આણે, આગમ સાંભળતાં સહુ જાણે, શ્રી વીર જિન વખાણે, ૩ કુંભાર કાનમાં કાંકરી ચપે, પીડાએ ક્ષુલ્લકપણું કંપે, મિચ્છામિ દુક્કડં જપ; એમ જે મનઆમલે નવી છેડે, આભવ પરભવ દુઃખ બહુ જોડે, પડે નરકને ખેડે, આરાધક જે ખમે ખમાવે, મન શુદ્ધ અધિકરણ સમાવે, તે અક્ષય સુખ પાવે, સિદ્ધાંયિકાસુરી સાનિધકારી, શ્રી મહિમાપ્રભસૂરિ ગચ્છાધારી, ભારતન સુખકારી. ૪ પર્યુષણુની સ્તુતિ (ત્રીજી) પર્વ પર્યુષણ પુણ્ય પામી, પરિમલ પરમાર, અતિએચછવ આડંબર સઘળે, ઘર ઘર બહુ આનદેજી; શાસન અધિપતિ જિનવર વીર, પર્વતણાં ફળ દાખ્યા, અમારિ તણો ઢોરો ફેરી, પાપ કરતા રેયા. ૧ મૃગનયની સુરી સુકુમારી, વચન વહે ટંકશાળીજી, પૂ પનેલા ભરથ મારા, નિરુપમ પર્વ નિહાળીજી; વિવિધભાતિ પકવાન કરીને, સંવ સકલ સંતેજી વીસે જિનવર પૂજીને, પુણ્ય ખજાને પિજી. ૨ સિકલ સૂત્ર શિર મુગટ નગીને, કલ્પસૂત્ર જગ જાણે, વીર પાસ નિમીશ્વર અંતર, આદિ ચરિત્ર વખાણેજી; Page #282 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિઓ ૨૬૫ વિરાવળી ને સમાચારી, પટ્ટાવળી ગુણગેહ, એમ એ સૂત્ર સવિસ્તર સુણીને, સફલ કરે નરદેહેછે. ૩ એણપરે પર્વ-પર્યુષણ પાળી, પાપ સર્વે પરિહરિએજી, સંવત્સરી પડિક્કમણું કરતાં, કલ્યાણ કમળા વરીએજી, ગેમુખ યક્ષ ચકેશ્વરી દેવી, શ્રી માણિભદ્ર અંબાઈ, શુભવિજય કવિશિષ્ય અમરને દિનદિન કરજે વધાઈજી. ૪ શ્રી શાન્તિનાથજીની સ્તુતિ સકલ-કુશલ-વલ્લી પુષ્પરાવર્ત–મેઘ, મદન-સદશ-રૂપ પૂર્ણ-રાકે-વફત્ર) પ્રયતુ મૃગ–લમાં શાન્તિનાથ જનાનાં, પ્રસુત-ભુવન-કીર્તિ કામિત કપ્રકાન્તિઃ. જિનપતિ-સમુદાયે દાયકેભીસિતાનાં, દુરિત-તિમિર-ભાનુઃ કલ્પવૃક્ષાપમાન; રચય, શિવ-શાંતિ પ્રાતિહાર્યશ્રિયં , વિકટવિષમભૂમી-જાતદર્તિ બિભક્તિ. પ્રયતુ ભવિકાનાં, જ્ઞાન-સમ્પ-સમૂહ, સમય ઈહ જગત્યામાપ્તવફત્રપ્રસૂતા ભવ-જલ-નિધિપતઃ સર્વસમ્પત્તિ હેતુ, પ્રથિત ઘન-ઘટામાં સર્વેકાન્તપ્રકાર જય-વિજય-મનીષા-મદિર બ્રહ્મશાંતિ સુર-ગિરિ-સમ-ધીરઃ પૂજિતે ન્યક્ષ ક્ષે, હરતુ સકલ વિદ્ધ છે અને ચિત્યમાન, સ ભવતુ સતત વ શ્રેયસે શાન્તિનાથ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ કુલપાકજીની સ્તુતિ. તૈલગ દેશે કુલપાક મંડણ, શ્રી ભાણજ્ય સ્વામી દુખની ખંડન કીજે કરજેડી વંદન. ભારતરાયે એ મૂરતી ભરાવી, પુંડરીક ગણધરે પ્રતિષ્ઠા કરાવી; મૂરતી અધ્યા પધરાવી. વૈતાઢ્યગિરિથી વિધ્યાચલ આવે, દર્શન કરી મૂરતી લઈ જા, પૂજાથી પરમપદ પાવે. એક દિન નારદ ઋષિ તીહાં આવે, અભૂત મૂરતી દેખી હરખાવે; ઇને વાત સુણાવે. ૧ મૂરતી મહિમા સુણી ઇલલચાઈવૈતાલ્પગિરિર્સે પ્રતિમા મંગાવી સૌધર્મ દેવલેકે પધરાવી. ઘણે કાલ તીહાં મૂરતી પૂજાણી, નારદ મુખથી મદદરી રાણી; મહિમા સુણીને હરખાણું. મુરતી મળે નહિ જ્યાં તક મારે, અન્નજળ ન લહું અભિગ્રહ ધારે, કરે આરાધન રાવણ ત્યારે. સંતુષ્ટ થઈ મૂરતી આપે ઇદ્ર, પૂજન કરી રાણું હરખે અમદ | સર્વ જિમુંદા સુખકંદ. ૨ રામ રાવણ તણું યુદ્ધ થાય જ્યારે, મૂરતી પધરાવેરાણે સમુદ્રમાં ત્યારે, પૂજા કરે દેવતા ભાવે, કર્ણાટક દેશ નગરી કલ્યાણ, રાજ કરે રાજા શંકર ગુણખાણું, તસ દેશે મરકી ફેલાણી. પદ્માવતી દેવી સ્વપ્નમાં આવે, રાયને કહે સમુદ્રમાંથી લાવે, મૂરતી એ શાંતિ થાયે, Page #284 -------------------------------------------------------------------------- ________________ સ્તવન તથા ઢાળીયા–સંગ્રહ ૨૬૭ સંતુષ્ટ થઈ મૂરતી અધિકાયી, સમુદ્ર પાસે કરે આરાધન રાય, | તીર્થ કલિયુગે ગવાય. ૩ ચાલે વૃષભ વિના શકટ નિહાળી, મૂરતિ પાછળ રાય આગળ ચાલી, આવે કુલપાક સંભાળી. રાયપાછળ દેખે મૂરતિ સ્થિર થાવે, દેવવિમાન સમ મંદિર બંધાવે, મૂરતિ તિહાં રાય પધરાવે. મૂરતિ પ્રભાવે શાંતિ થાય મારી, જીવિતસ્વામીની મૂરતિ મનોહારી, ચક્કેસરી આનંદકારી. શ્રી માણિકય પ્રભુ મહિમા ભરપૂર, આતમ લબ્ધિદાયક હજાર, હંસને કહે કપૂર. ૪ સ્તવન તથા ઢાળીયા–સંગ્રહ, શ્રીપાળ મહારાજાની ઢાળે. (રાગ-મીઠા મધુ ને મીઠા મેહુલા રે લેલ.) [ ઢાળ ૧ લી.] આ માસે તે ઓળી આદરી રે લોલ, ધ નવપદજીનું ધ્યાન રે.. શ્રીપાલ મહારાજ મયણાસુંદરી રે લોલ, ૧ માલવદેશને રાજી રે લોલ, નામે પ્રજાપાલ ભૂપ રેશ્રીપાલ૦ ૨ સૌભાગ્યસુંદરી રૂપસુંદરી રે લોલ, રાણ બે રૂ૫ ભંડાર ...શ્રીપાલ૦ ૩ એક મિથ્યાત્વી ધર્મની રે લોલ, બીજીને જૈનધર્મ રાગ રે શ્રીપાલ૦ ૪ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂ૫-ગુણ-સંગ્રહ પુત્રી એકેકી બેઉને રે લોલ, વધે જેમ બીજ કેરે ચંદ્ર રેશ્રીપાલ૦ ૫ સૌભાગ્યસુંદરીની સુરસુંદરી રે લોલ, ભણે મિથ્યાત્વી પાસ રે...શ્રીપાલ૦ ૬ રૂપસુંદરીની મયણાસુંદરી રે લોલ; ભણે છે જૈનધર્મ સાર રે...શ્રીપાલ૦ ૭ રૂપ કલા ગુણ શોભતી રે લોલ; સઠ કલાની જાણ રેશ્રીપાલ૦ ૮ બેઠા સભામાં રાજવી રે લોલ, બેલાવે બાલિકા દેય શ્રીપાલ૦ ૯ સેળે શણગારે શોભતી રે લોલ, . આવી ઉભી પિતાની પાસ રે..શ્રીપાલ૦ ૧૦ વિદ્યા ભણ્યાનું જેવા પારખું રે લોલ; રાજા પૂછે તિહાં પ્રશ્ન રેશ્રીપાલ૦ ૧૧ સાખી જીવલક્ષણ શું જાણવું, કેણ કામદેવ ઘર નાર, શું કરે પરણું કુમારિકા, ઉત્તમ કુલ શું સાર. ૧૨ રાજ પૂછે ચારને, ઉત્તર આપ એક બુદ્ધિશાળી કુંવરી, ઉત્તર આપે છેક ૧૩ શ્વાસ લક્ષણ પહેલું જીવતુ રે લોલ, - રતિ કામદેવ ઘર નાર રે...શ્રીપાલ. ૧૪ જાયનું કુલ ઉત્તમ જાતિમાં રે લોલ કન્યા પરણીને સાસરે જાય છે. શ્રીપાલ૦ ૧૫ Page #286 -------------------------------------------------------------------------- ________________ સ્તવન તથા ઢાળીયા-સંગ્રહ ચારે પ્રશ્નનો ઉત્તર એકમાં ૨ લોલ; સાસરે જાય' એમ થાય રે શ્રીપાલ૦ ૧૬ સાખી પ્રથમ અક્ષર વિના જીવાડનાર જગતને કહો, મધ્ય અક્ષર વિના સંહાર જગને તે થયો અંતિમ અક્ષર વિના સૌ મન મીઠું હેય; આપ ઉત્તરમાં જેમ સ્ત્રીને વહાલું હેય. ૧૭ આપે ઉત્તર મયણાસુંદરી રે લોલ, મારી આંખમાં કાજલ સહાય રે શ્રીપાલ૦ ૧૮ સાખી પહેલો અક્ષર કાઢતાં સેહે નરપતિ સોય, મધ્યાક્ષર વિના જાણવું મન વહાલું હેય; ત્રીજો અક્ષર કાઢતા પંડિત પ્યાર હોય, માણું ઉત્તર એકમાં તાતે પુત્રીને કહ્યો. ૧૯ મયણા ઉત્તર આપીયે રે લોલ; અર્થ ત્રણેને વાદળ થાય છે....શ્રીપાલ૦ ૨૦ રાજા પૂછે સુરસુંદરી રે લોલ; કહે પુન્યથી શું શું પમાય રેશ્રીપાલ૦ ૨૧ ધન યૌવન સુંદર દેહડી રે લોલ, ચોથે મનવલ્લભ ભરતાર રે.શ્રીપાલ૦ ૨૨ કહે મયણા નિજ તાતને રે લોલ સહુ પામીયે પુન્ય પસાય ૨શ્રીપાલ૦ ૨૩ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂ૫ગુણસંગ્રહ. શીયલ વ્રતે શેભે દેહડી રે લોલ, બીજી બુદ્ધિ ન્યાયે કરી હેય શ્રીપાલ૦ ૨૪ ગુણવંત ગુરુની સંગતિ રે લોલ; મળે વસ્તુ પુન્યને ગ રે શ્રીપાલ૦ ૨૫ બેલે રાજા અભિમાને કરી ૨ લેલ કરુ નિધનને ધનવંત રે.શ્રીપાલ૦ ૨૬ સર્વે લેકે સુખ લેગવે રે લોલ ' એ સદા લો છે મારે પસાય શ્રીપાલ૦ ૨૭ સુરસુંદરી કહે તાતને રે લોલ, એ સાચામાં શાને સંદેહ ર...શ્રીપાલ૦ ૨૮ રાય તુક્યો સુરસુંદરી રે લોલ, પરણાવી પહેરામણી કીધ રે...શ્રીપાલ૦ ૨૯ શંખપુરીને રાજીયો રે લોલ જેનું અરિદમન છે નામ રે...શ્રીપાલ૦ ૩૦ રાય-સેવાર્થે આવી રે લોલ, સુરસુંદરી આપી સોય છે...શ્રીપાલ૦ ૩૧ રાયે મયણાને પુછીયું રે લોલ, મારી વાતમાં તેને સંદેહ રે...શ્રીપાલ૦ ૩૨ મયણા કહે નિજ તાતને રેલ, તમે શાને કરે અભિમાન રે શ્રીપાલ૦ ૩૩ સંસારમાં સુખ-દુઃખ ભોગવે રે લોલ; તે કર્મને જાણે પસાય રે....શ્રીપાલ૦ ૩૪ રાજા કોધે બહુ કળકળે રે લોલ , ભાખે મયણાસું ક્રોધ વયણ રે શ્રીપાલ૦ ૩૫ Page #288 -------------------------------------------------------------------------- ________________ સ્તવન તથા ઢાળીયા સંગ્રહ ૨૭ - રત્નહિંડોળે તે હીંચતી રે લોલ; પહેરી રેશમી ઉંચા ચીર રે...શ્રીપાલ૦ ૩૬ જગતમાં સહુ જી જી કરે રે લોલ; - તારી ચાકરી કરે પગ સેવ રેશ્રીપાલ૦ ૩૭ તે મારા પસાયથી જાણજો રે લોલ, | સર્વ રેલી નાંખે પલમાંય રેશ્રીપાલ૦ ૩૮ મયણા કહે તુમ કુળમાં રે લોલ; ઉપજવાને કયાં જે જેશ રેશ્રીપાલ૦ ૩૯ કર્મસંગે ઉપની રે લોલ, મલ્યા ખાન-પાન આરામ શ્રીપાલ ૪૦ તમે મોટે મને મહલાવતા રે લોલ મુજ કર્મ તણે પસાય રે શ્રીપાલ૦ ૪૧ રાજા કહે કર્મ ઉપરે રે લોલ; દીસે તને ઘણે હઠવાદ શ્રીપાલ૦ ૪૨ કર્ભે આણેલા ભરતારને રે લોલ; પરણાવી ઉતારું ગુમાન રે...શ્રીપાલ૦ ૪૩ રાજાના ક્રોધને નિવારવા રે લોલ; લઈ ચાલ્યો રચવાડી પ્રધાન શ્રીપાલ૦ ૪૪ નવપદ ધયાન પસાયથી રે લોલ, સવી સંકટ દૂર પલાય રેશ્રીપાલ૦ ૪૫ કહે ન્યાયસાગર પહેલી ઢાળમાં રે લોલ; નવપદથી નવનિધિ થાય છે...શ્રીપાલ૦ ૪૬ Page #289 -------------------------------------------------------------------------- ________________ ર૭૨ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ. - ઢાળ બીછ. રાજા ચાલે ૨૫વાડીયે, સાથે લીધે સૈન્યને પરિવાર રે, સાહેલી મેરી ધ્યાન ધર અરિહંતનું. ૧ ઢાલ નિશાન ત્યાં ઘુરકે, બરછી અને ભાલાને જલકાર રે સાહેલી. ૨ ધુળ ઉડે ને લેકે આવતા, રાજા પૂછે પ્રધાન એ કેણ રે. સાહેલી. ૩ પ્રધાન કહે સુણે ભૂપતિ, એ છે સાત કોઠીયાનું સૈન્ય છે. સાહેલી ૪ રાજાની પાસે યાચવા, આવે કઢીયા સ્થાપી રાજા એક ૨. સાહેલી૫ કેઢે ગલી જેની અંગુલી, પહોંચી આ કેડીયા કેરે ફૂત રે. સાહેલી ૬ રાણી નહિં અમારા શયને, ઉંચા કુળની કન્યા મળે કેય રે સાહેલી. ૭ દાઢે ખટકે જેમ કાંકર, નયણ ખટકે તે તરણું સમાન છે. સાહેલી. ૮ વયણ ખટકે જેમ પાઉલે, રાજા છેડે ખટકે મયણા બેલ રે. સાહેલી ૯ કેઢીયાને રાજાએ કહેવરાવીયું, * આવજે નયરી ઉજેણીની માય રે. સાહેલી. ૧૦ કીર્તિ અવિચલ મારી રાખવા, આપીશ મારી કુંવારી રાજકન્યા ચારે સાહેલી ૧૧ Page #290 -------------------------------------------------------------------------- ________________ સ્તવન તથા ઢાળીયા-સગ્રહુ ૧૮ ઉબર રાણા હવે આવીયા, સાથે સાતસા કાઢીયાનું સન્ય રે, સાહેલી૦ ૧૨ આખ્યા વઘેાડા મધ્ય ચેાકમાં, ખચ્ચર ઉપર એડ઼ી છે 'ખરરાય ૨. સાહેલી ૧૩ કાઇ લુલા ફઇ પાંગલા, કાઇના છે સુપડા જેવા કાન ૨. સાહેલી ૧૪ કેઇ માઢ ચાંદા ચગચગે, TGT મુખ ઉપર માખીના ભણકાર ૨. સાહેલી ૧૫ શેારમકાર સુણી સામટા, લાખા લેાકા જોવાને ભેગા થાય ૨. સાહેલી ૧૬ સર્વ ઢાકા મળી પૂછતાં, ભૂતપ્રેત કે રખે હાય પિશાચ ૨, સાહેલી ૧૭ શ ભૂતડા જાણીને ભસે કુતરા, ઢાકા મન થયા છે ઉત્પાત ૨. જાન લઈને અમે આવીયા, પરણે અમારા રાણા રાજકન્યા ય ૨. કૌતુક જોવાને ટાકા સાથમાં, ઉંબર રાણા આવ્યે રાયની પાસ રે, સાહેલી ૧૮ • સાહેલી ૧૯ સાહેલી૦ ૨૦ કમે આવ્યેા કરા ભરતાર રે. સાહેલી ૨૧ હવે રાય કહે મયા સાંભળા, તમે કરા અનુભવ મુખા, જીવા તમારા કમ તણેા પસાય રે, સાહેલી ૨૨ કહે ન્યાયસાગર ખીજી ઢાલમાં, નવપદ્મ ધ્યાને થાયે મગળમાળ રે સાહેલી૦ ૨૩ Page #291 -------------------------------------------------------------------------- ________________ :૨૭૪ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ–વિષયરૂપ-ગુણુ–સ‘ગ્રહ ઢાળ ત્રીજી ( રાગ–પહેલી ઢાળના ) તાત આદેશે મયણા ચિંતવે ર લાલ, જે જ્ઞાનીતુ' દીઠું' થાય રે. કતણી ગતિ પેખો રે લાલ. ૧ અશમાત્ર ખેદ નથી આણુતી રે લેાલ; નિવ મુખડાના રગ પલટાય ૨. કમર્ હવે જાચા રાજાના કે રકના ૨ લાલ; પિતા સાંપે છે પંચની સાખ ૨. કર્મ ૩ અને ધ્રુવની પરે આરાધવા ૨ લાલ; ઉત્તમકુલની સ્રીના આચાર ૨. કમ૦ ૪ એમ વિચારી મયણાસુંદરી ૨ લેાલ; કર્યું" તાતવચન પ્રમાણ રે. કમ્પ્ મુખ રંગ પુનમની ચાંદની રે લોલ; શાસ્ત્ર લગ્ન વેલ જાણી શુદ્ધ ૨. કમરે આવી ઉમર રાણાની ડાખી બાજુએ રેલેાલ; જાતે કરે હસ્ત મેલાપ રે. કમ ७ કાઢીયા રાણા કહે રાયને ૨ લેાલ; કાગ કઠે માતી ના સાહાય ૨. ક્રમ૦ ૮ હાય દાસીકન્યા તે પરણાવજો ૨ વેલ; કાંઢીયા સાથે શુ' રાજકન્યા ય ૨. કમ ૯ મયણાની કુરતી૨ લાલ, શવે કુટુંબ સિવ પિરવાર ૨. ક૦ ૧૦ માતા Page #292 -------------------------------------------------------------------------- ________________ સ્તવન તથા ઢાળીયા—સ ગ્રહ રાજા તે હેઠ ૨૦૫ મુકે નહિ ફ્લેાલ; મારી નહિ કાઇ ઢાષ ૨. ક્રમ૦ ૧૧ કાઇ રાજાના રાષને ધિક્કારતા ૨ લાલ; કાઈ કહે કન્યા અપરાધ રે. ૪૦ ૧૨ દેખી રાજકુમારી અતિ દીપતી રે લેાલ; રાગી સર્વે થયા રળીયાત રે. કર્મ ૧૩ ચાલી મયણા ઉંમર પતિ સાથમાં રે લેાલ; જ્યાં છે કાઢી તણા આવાસ ૨. ક્રમ૦ ૧૪ હવે ઉંખર રાણા મન ચિ'તવે રે લાલ, ધિક્ ધિક્ અમારા અવતાર રે, ક્રમ૦ ૧૫ સુંદર રંગીલી છબી શાલતી રે લાલ; તેનુ' જીવન કર્યુ. ધૂલ રે, કર્મ૦ ૧૬ હલકું લક કહે ઉંબરરાણા મયણાસુંદરી ૨ લાલ; તમે ઉડા કરી આલાય ૨. ક્રમ૦ ૧૭ તારી સેાના સરીખી છે. ઢહડી રે લાલ; મારી સ`ગતથી થાશે વિનાશ ૨. ક્રમ ૧૮ તુ' તે રૂપે કરી રંભા સારીખી ‹ àાલ; મુજ કાઢીયા સાથે શું સ્નેહ રે. કમ૦ ૧૯ પતિ ઉમરરાણાના વયણુ સાંભળી રે લાલ; મયા હૈડે દુઃખ ન માય રે. ક૦ ૨૦ આંસુ પડે રે લેલ; ફાગ હસે ક્રેક જીવ જાય રે ક૦ ૨૧ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ - સાખી કમલિની જલમાં વસે, ચંદ્ર વસે છે આકાશ; જે જિહાં રે મનમાં વસે, તે તિહાં રે પાસ, ૨૨ હવે મયણા કહે ઉબરરાયને રે લોલ; તમે વહાલા જીવન પ્રાણ રે. કમ ૨૩ પશ્ચિમ રવિ ઉગે નહિં રે લોલ, નવિ લેપે જલધિ મર્યાદા રે. કર્મ. ૨૪ સતી અવર પુરૂષ ઇરછે નહિ રે લોલ; કદી પ્રાણ જાયે પરલોક છે. કર્મ ૨૫ પંચની સાખે પરણાવીયા રે લોલ, અવરપુરૂષ બાંધવ મુજ હોય છે. કર્મ ૨૬ હવે પાયે લાગીને વિનવું રે લોલ; તમે બેલે વિચારીને બેલ રે. કમ ૨૭ શવિ વીતી એમ વાતમાં રે લોલ; બીજે દિને થયો પરભાત ૨. કર્મ૨૮ હવે મયણા આદીશ્વર ભેટવા રે લોલ; જાય સાથે લેઈ ભરતાર રે. કમ ૨૯ પ્રભુ કુમકુમ ચંદને પૂજિયા રે લોલ, પ્રભુ કઠે ઠવી ફુલમાળ છે. કર્મ. ૩૦ કરી ત્યવંદન ભાવે ભાવના રે લોલ; ધરે મયણા કાઉસ્સગ્ય ધ્યાન રે. કર્મ. ૩૧ પ્રભુ હાથે બીજો શોભતું રે લોલ; વળી કંઠે સોહે કુલમાળ છે. કર્મ ૩૨ Page #294 -------------------------------------------------------------------------- ________________ સ્તવન તથા ઢાળીયા સંગ્રહ શાસનદેવ સહે દેવતા ૨ àાલ, આપ્યું જોરૂ ને ફુલમાળ રે, કમ૦ ૩૩ લીધું તે ખરરાણાએ હાથમાં રે લાલ; મયા હૈડે હર્ષ અપાર ૨. ક્ર૦ ૩૪ પૌષધશાળામાં ગુરુ વાંઢવા ૨ લેાલ; ચાલી મયણા સાથે ભરતાર ૧. ક્રમ ૩૫ ગુરુ આપે ધર્મની દેશના ૨ લાલ; ઢાહીલે મનુષ્ય અવતાર ૨. ૪૦ ૩૬ પાંચ ભુલ્યા ને ચાર ' ચુકીયા ૨ લાલ, ત્રનું જાણ્યું નહિ નામ રે. ક૦ ૩૭ ફેરવા ૨ લાલ; શ્રાવક અમારૂં' નામ રે, કમ૦ ૩૮ લલ્લા શું લાગી રહ્યો રે લેાલ, દદ્દો કીધા દૂર; પપ્પાને પરખ્યા નહિ, નન્નો કીધા હજીર્ ૨. ૪૦ ૩૯ ખરરાણાએ ગુરુ વાંદીયા ૨ ઢાલ; ગુરુએ દીધા ધર્મલાભ ૨. ૪૦ ૪૦ સખી પરિવારે તુ શાભતી ? લેાલ; આજ સખી દીસે નહિ એક રે. કમ૦ ૪૧ સર્વ વૃત્તાંત સુણાવીયા ૨ લાલ, એક વાતનુ' છે મને દુઃખ રે. કમ′૦ ૪૨ દેખી જિનશાસનની હેલના ફ્ લેાલ; કરે મૂરખ મિથ્યાત્વી લાક ૨. ક્રમ૦ ૪૩ હવે મયણા ગુરુને વિનવે ૨ àાલ; મટે રાગ જો ભરતાર ૨. ક્રમ૦ ૪૪ જળ ઢાઢરા ૨૭૭ ' Page #295 -------------------------------------------------------------------------- ________________ ર૮ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ લેક નિંદા ટલે જેહથી રે લોલ, ઉપાય કહે ગુજરાય ૨. કર્મ ૪૫ મંત્ર જડી-બુટી ઔષધી રે લોલ, ભણી મંત્ર બીજા ઉપચાર છે. કર્મ ૪૯ ગુરુ કહે મયણા સાંભળે રે લોલ; એ નહિ સાધુ-આચાર રે. કમ ૪૭ ગુરુ કહે મયણા સુંદરી રે લોલ, આરાધે નવપદ ધ્યાન રે. કર્મ ૪૮ જેથી વિદ્ધ સહુ દૂર થશે રે લોલ ધર્મ ઉપર રાખો દઢ મન રે. કર્મ ૪૯ કહે ન્યાયસાગર ગુરુ ઢાળમાં રે લોલ, તમે સાંભળો નરનાર રે. કર્મ, ૫૦ ઢાળ જેથી મયણા સિદ્ધચક્ર આરાધે, ગુલાબે રમતી'તી, નિજપતિ ઉંબરની સાથે, જાપને જપતી'તી. ત્રણ લેકની ઠકુરાઈ છાજે, ગુલાબે રમતી'તી, વાણીપુર જોજનમાં ગાજે, જાપેને જપતીતી. ૨ પહેલે પદ અરિહંત પૂજે, ગુલાબ હયાં ઘાતી અઘાતી ધ્રુજે, જાપને ૩ બીજે સોહે સિદ્ધ મહારાજ, ગુલાબ ત્રણલોકન થઈ શિરતાજ, જાપેને ૪ ત્રીજે પદે આચારજ જાણે, ગુલાબ ભલી લાકડી અંધ પ્રમાણે, જાપને. ૫ Page #296 -------------------------------------------------------------------------- ________________ તેને તથા ઢાળીયા-સંગ્રહ ૨૭૯ ચોથે પદે ઉપાધ્યાય સેહ, ગુલાબ ભણે ભણાવે જન-મન મોહે, જાપને પદે પાંચમે સાધુ મુનિરાયા, ગુલાબ ગુણ સત્તાવીશે સહાયા, જાપાને મન-વચન ગેપવી કાયા, ગુલાબ વંદું તેહવા મુનિરાયા, જાપને છઠે દર્શન પદ છે મૂલ, ગુલાબ કેઈ આવે નહિં તસ તેલ, જાપને સેહે સાતમું પદ વર નાણુ, ગુલાબ તેના ભેદ એકાવન જાણું, જાપાને જ્ઞાન પાંચમું કેવલ થાય, ગુલાબ ત્રણ લેકના ભાવ જણાય, જાપાને પદ આઠમે ચારિત્ર આવે, ગુલાબ દેવ ઇચ્છા કરે ના પાવે, જાપાને ભવિ જીવ તે ભાવના ભાવે, ગુલાબેટ કઈ રીતે ઉદયમાં આવે, જાપાને કરે નવમે તપ પદ ભાવે, ગુલાબ આઠ કર્મો બલી રાખ થા, જાને સિદ્ધિ આત્મા અનંતા પાવે, ગુલાબ દેવ-દેવી મલી ગુણ ગાવે, જાપને પ્રભુ પૂજે કેશર મદ શેળી, ગુલાબ ભરી હરખે તેમ કળી, જાપને ભરી શુદ્ધ જલે અંગુલી, ગુબે ચઉગતિની આપદા ચાળી. જાપને Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ દુરગતિનાં દુઃખ દૂર હેળી, ગુલાબ આસો સુદ સાતમથી એલી, જાપાને કરે નવ આંબેલની ઓળી, ગુલાબ મળી સરખી સિયરની ટેળી, જાપાને મયણા ધરે નવપદ દયાન, ગુલાબ વળી કાયા કંચનવાન, જાપને સૌ મંત્રમાં છે શિરદાર, ગુલાબ તમે આરાધે સહુ નરનાર, જાપોને ન્યાયસાગરે ઢાળ કહી ચેાથી, ગુલાબ સુણો શ્રીપાળમહારાજની થિી. જાપને ૨૨ શ્રી મહાવીર સ્વામીનું હાલરીe માતા ત્રિશલા ઝૂલાવે પુત્ર પારણે, ગાવે હાલે હાલે હાલરવાનાં ગીત; સેના રૂપા ને વળી ને જડિયું પારણું, રેશમ દેરી ઘૂઘરી વાગે છુમ છુમ રીત, હાલે હાલો હાલ હાલ મારા વીરને. ૧. જિનાજી પાસે પ્રભુથી વરસ અઢીસેં આંતરે, હશે ચાવીશમે તીર્થકર જિત પરિણામ; કેશીસ્વામી મુખથી એવી વાણું સાંભળી, સાચી સાચી હુઈ તે માટે અમૃત વાણ, હાલ૦ ૨. ચૌદ સ્વને હવે ચકી કે જિનરાજ, વીત્યા બારે ચકી નહિ હવે ચીરાજજિનજી પાસે પ્રભુના શ્રી કેશી ગણધાર, તેહને વચને જાણ્યા વીશમા જિનરાજ; મારી કૂખે આવ્યા તારણ તરણ જહાજ, મારી કૂખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ મારી કને આવ્યા સંઘ તીરથની લાજ, હું તે પુણયપતી ઇક થઈ આજ, હાલો૦ ૩. Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામીનું હાલરીઉં ૨૮૧ મુજને દેહલે ઉપ બેસું ગજ અંબાડીયે, સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય એ સહુ લક્ષણ મુજને નંદન! તાહરા તેજનાં, તે દિન સંભારૂ ને આનંદ અંગ ન માય. હાલો૦ ૪. કરતલ પગલા લક્ષણ એક હજાર ને આઠ છે, તેહથી નિશ્ચય જાણયા જિનવર શ્રી જગદીશ નંદન! જમણું જશે લંછન સિંહ વિરાજતે, મેં તે પહેલે સુપને દીઠે વિશવાવીશ. હાલો૦ ૫. નંદન! નવલા બંધવ નંદિવદ્ધનના તમે, નંદન ! ભેજાઈઓના દીયર છે સુકુમાલ; હસશે ભેજાઈએ કહી દીયર મહારા લાડકા, હસસે રમશે ને વળી ચુંટી ખણશે ગાલ, હસશે રમશે ને વળી ઠુંસી દેશે ગાલ, હાલે ૬. નંદન! નવલા ચેડારાજાના ભાણેજ છે, નંદન ! નવલી પાંચસે મામીને ભાણેજ છે, નંદન! મામલીયાના ભાણેજા સુકુમાલ; હસશે હાથે ઉછાળી કહીને ન્હાના ભાણેજા, આંખે આંજી ને વળી ટપકું કરશે ગાલ. હાલો૦ ૭, નંદન! મામા મામી લાવશે ટેપી આંગલાં, રતન જડીયાં ઝાલર મતી કસબી કે નીલાં પીળાં ને વળી રાતાં સરવે જાતિનાં, પહેરાવશે મામી માહરા નંદકિશોર! હાલે ૮. નંદન! મામા મામી સુખડલી બહુ લાવશે, નંદન! ગજવે ભરશે લાડુ મોતીચૂર નંદન ! મુખડાં જોઈ લેશે મામી ભામણા, નંદન! મામી કહેશે છે સુખ ભરપૂર, હાલે ૯ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ નંદન ! નવલા ચેડા મામાની સાતે સતી, મારી ભત્રીજી ને બેન તમારી નંદીતે પણ ગુંજે ભરવા લાખણસાઈ લાવશે, તમને જોઈ જોઈ હશે અધિકે પરમાનંદ. હાલે૧૦ રમવા કાજે લાવશે લાખ ટકાને ઘૂઘરે, વળી સૂડી મેના પિોપટ ને ગજરાજ; સારસ હંસ કેયલ તીતર ને વળી મરજી, મામી લાવશે રમવા નંદ! તમારે કાજ, હાલો૦ ૧૧. છપ્પન કુમારી અમરી જલ કલશે નવરાવિયા, નંદન! તમને અમને કેલી ઘરની માહિ; ફૂલની વૃષ્ટિ કીધી જન એકને માંડલે, બહુ ચિરંજી આશિષ દીધી તુમને ત્યાંહિ હાલ૦ ૧૨. તમને મેગિરિ પર સુરપતિએ નવરાવિયા; નિરખી નિરખી હરખી સુકૃત લાભ કમાય; મુખડાં ઉપર વારી કટિ કેટિ ચંદ્રમા, વલી તન પર વારુ ગ્રહ-ગણને સમુદાય, હાલે. ૧૩ નંદન ! નવલા ભણવા નિશાળે પણ મૂકશું, ગજ પર અંબાડી બેસાડી માટે સાજ; પસલી ભરશું શ્રીફળ ફળ નાગરવેલશું, સુખડલી લેશું નિશાળીયાને કાજ, હાલે ૧૪. નંદન! નવલા મોટા થાશે ને પરણાવશું, વહૂવરસરખી જોડી લાવશું રાજકુમાર; સરખા વેવાઈ વેવાણુને પધરાવશું, વર-વહુ પિખી લેશું જોઈ જોઈને દેદાર, હાલ ૧૫ પીયર સાસર માહરા બેહુ ૫ખ નંદન! ઉજળા, મહારી કૂખે આવ્યા તાત નેતા નંદ મહારે આંગણે ગૂઠા અમૃત મેહુલા, મહારે આંગણે ફળીયા સુરત સુખના કંદ, હાલે ૧૬, Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રી માણિકય સ્વામીનું સ્તવન ૨૮૩ ઈણિ પેરે ગાયું માતા ત્રિશલાસુતનું પારણું, જે કઈ ગાશે લેશે પુત્ર તણા સામ્રાજ; બીલીમોરા નગરે વર્ણવ્યું વીરનું હાલરું, જય જય મંગલ હો દીપવિજય કવિરાજ. હાલે ૧૭. શ્રી કુપાકછતીર્થમંડન શ્રી માણિકય સ્વામિ (આદીશ્વર ભગવાન) નું સ્તવન ચાલ જઈએ જુગતે તૈલંગ દેશમાં રે, જિહાં માણિકયસ્વામી આદીશ્વર દેવ; પૂજા કરીએ આંગી રચીએ સુંદર વેશમાં રે. ૧ સાખી ભરતરાય અષ્ટાપદે, સ્થાપે શ્રી જિનચંદ વિદ્યાધર આવી કરે, દર્શન હર્ષ અમદ, મૂર્તિ લઈ જાવે ત્યાંથી નિજ ધામમાં રે; કરે પૂજન પ્રભુનું ત્રણ કાળ. ચાલો૦ ૨ સાખી નારદમુનિ એક દિવસે, વિદ્યાધરની પાસ; અદ્દભુત પ્રતિમા દેખીને, વંદે ધરી ઉલ્લાસ, મૂર્તિ સંબંધની વાત કરે છે ઈન્દ્રને રે, મૂર્તિ મંગાવે છે ઈન્દ્ર નિજ પાસ, ચાલે. ૩ સાખી સૌધર્મ દેવલોકમાં, માણિકયસ્વામી દેવ; પધરાવી પૂજન કરે, શક શકી તતખેવ. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી જિનેન્દ્રાગમ—વિવિધ વિષયરૂપ–ગુણુ–સંગ્રહ ઘણા કાળ પૂજાણી મૂર્તિ સુરધામમાં રે; નારદ મુખથી સુણે માદરી એમ. ચાàા૦ ૪ સાખી સ્મૃતિમાં લલચાઈ ગયુ, મટ્ઠાદરીનુ મન; પ્રતિમા ન મળે ત્યાં લગે, લેવુ' ન મારે અન્ન. એવા ગાઢ અભિગ્રહ લીધા ત્યારે રાવણે રે; કર્યુ ઈન્દ્રનુ ખાસ, ચાલા આરાધન O સાખી તુષ્ટમાન થઈને ઢીયે, ઇન્દ્ર સ્મૃતિ ધરી ખ્યાલ; મઢાઢરી હર્ષિત થઇ, પૂજન કરે તતકાલ. એવા અભિગ્રહ પૂરણ થયે। આકરા ૨, પ્રભુની ભક્તિ તણેા એહુ પ્રભાવ. ચાલેા ફ્ સાખી રામ અને રાવણુ તણુ, યુદ્ધ થયુ' અતિ ઘાર; ત્યારે દરિયામાં ધરી, પ્રતિમા ન લીધે પાર. લવણાધિપ પૂજે તિહાં પ્રભુને પ્રેમથી રે; ઘણા કાળ પૂજાણી સમુદ્રની માંય. ચાલે O સાખી શ્રી કર્ણાટક દેશમાં, કલ્યાણી નગરી કહેવાય; રાજ કરે ભૂપતિ તિહાં, શંકર નામે રાય, મહામારી રાગ ઉપન્યા તે દેશમાં રે; ત્યારે પદ્માવતીએ સ્વપ્ને કહ્યા એમ. ચાલા O Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી માણિકય સ્વામીનું સ્તવન ૨૮૫ સાખી મદદરી મહારાણીએ, મૂર્તિ અતિ મહાર દરિયામાં પધરાવી છે, કાઢે ત્યાંથી બહાર પૂજે પ્રજા સાથે પૂરણ પ્રેમથી રે; તેથી સુખ શાંતિ થાશે અપાર ચાલે. ૯ સાખી લવણાધિપ આરાધવા, સમુદ્રની પાસે જાય; પુર્વે પ્રસન્ન થયા દેવતા, આપે પ્રતિમા લાય, રતે તૈલિંગ દેશે કુલપાક આવતાં રે, પ્રતિમા સ્થિર થઈ ગઈ તતકાળ, ચાલે૧૦ સાખી તિહાં જિનભવન કરાવીને, ભરીને મુક્તાથાળ; પધરાવે પ્રભુ પ્યારથી, મહત્સવ કરે ભૂપાળ, આપે પૂજા માટે બારે ગામ ભાવથી રે; થાય રેગની શાંતિ દેશમાં તે વાર. ચાલ૦ ૧૧ તરણતારણ માણિક પ્રભુ, મહિમા જગ મશહુર યાત્રાળુ યાત્રા કરે, કરે કર્મ ચકચૂર.. ધર્મ-દોલત દાતાર પ્રભુને ઓળખી રે, નમે હંસ ગુરુ તણે શિષ્ય મુનિ કપૂર ચાલે. ૧૨ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રી જિતેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપગુણ—સ”ગ્રહ (૧) છ અઠ્ઠાઇનુ` સ્તવન ( નવ ઢાળ ) દાહા શ્રી સ્યાદ્વાદ શુદ્ધોદધિ, વૃદ્ધિ હેતુ જિનચ'ă; પરમ પંચ પરમેષ્ઠિમાં, તાલુ ચરણુ સુખકંદ. ત્રિગુણ ગાચર નામ જે, સુબુદ્ધ ઇશાન માને જેહ; થયા લેાકેાત્તર તત્ત્વથી, તે સર્વે જિન ગેહ. પાઁચ વણુ અરિહંત શું, પંચ કલ્યાણક ધ્યેય; ષડ્ અટ્ટાઇ સ્તવના રચુ, પ્રણમી અનત ગુણગેહ. ઢાળ પહેલી ૧ ( કપૂર હાય અતિ ઉલા રે–એ દેશી ) ચૈત્ર માસ સુદિ પક્ષમાં ૨, પ્રથમ અઠ્ઠાઇ સજોગ જિહાં સિદ્ધચક્રની સેવના હૈ, અધ્યાતમ ઉપયાગ રે. ભવિકા ! પર્વ અઠ્ઠાઇ આરાધ, મનવાંછિત સુખ સાધ ૨. ભ૦ પંચ પરમેષ્ઠિ ત્રિકાલના રે, ઉત્તર ચઉ ગુણુ કે ત; શાશ્વતપદ સિદ્ધચક્રને રે, વંતાં પુણ્યં મહંત રે. ભ લાચન કણ યુગલ મુખે રે, નાસિકા અશ્રુ નીલાડે; તાલુ શિર નાભિ હદે રે, ભ્રમુહ મધ્યે ધ્યાન પાઠે રે. ભ૦ ૩ આલખન સ્થાનક કહ્યા ?, જ્ઞાનીએ દેહ મઝાર; તેહમાં વિગત વિષય પરે રે, ચિત્તમાં એક આધાર હૈ. ભ૦ ૪ અષ્ટ કમલદલ કર્ણિકા રે, નવપદ થાપે ભાવ; આહિર યંત્ર રચી કરી રે, ધારા અનત અનુભાવ ૨. ભ૦ ૫ આસે। સુદિ સાતમ થકી રે, બીજી અઠ્ઠાઇ મંડાણું; અસે તેતાલીશ ગુણે કરી ?, અસિઆઉસાદિક ધ્યાન ૨. ભ૦૬ Page #304 -------------------------------------------------------------------------- ________________ છ અઠ્ઠાઈનું સ્તવન ૨૮૭ ઉત્તરાધ્યયન ટીકા કહે રે, એ દેય શાશ્વતી યાત્ર કરતા દેવ નંદીશ્વરે રે, નર નિજ ઠામ સુપાત્ર છે. ભ૦ ૭ ઢાળ બીજી અષાઢ ચોમાસાની અાઈ, જિહાં અભિગ્રહ અધિકાઈ કૃષ્ણ કુમારપાળ પરે પાળે, જીવદયા ચિત્ત લાઈ રે. પ્રાણી ! અઠ્ઠાઈ મહત્સવ કરીએ. સચિત્ત આરંભ પરિહરિએ છે. પ્રાણ૧ દિશિગમન તજે વર્ષો સમયે, ભલયાભફય વિવેક અછતી વસ્તુ પણ વિરતિએ,બહુફલ વંકચૂલ સુવિવેકરે. પ્રા. ૨ જે જે દેહે ગ્રહીને મૂક્યા, જેહથી તે હિંસા થાય પાપ આકર્ષણ અઢતી જેગે, તે જીવ કર્મ બંધાય છે. પ્રા. ૩ સાયક દેહના જીવ જે ગતિમાં, વસીયા તસ હેય કર્મ રાજા રંકને કિરીયા સરીખી, ભગવતી અંગને મર્મ છે. પ્રા. ૪ માસી આવશ્યક કાઉસગ્ગના, પંચ શત માને ઉસાસા તપની આયણ કરતાં, વિરતિધર્મ ઉજાસ રે. પ્રા. ૫ ઢાળ ત્રીજી ( જિન રયજી દશ દિસિ નિમલતા ધરે ) કાર્તિક સુદિમાંજી ધર્મ વાસર અડ ધારીએ, તીમ વલી ફશ્િણેજી, પર્વ અાઈ સંભારીએ; ત્રણ અાઈજી, ચઉમાસી ત્રણ કારણે ભવિ જીવનાજી પાતિક સર્વ નિવારણે. ૧. નિવારણ પાતક તણું એ જાણી, અવધિજ્ઞાને સુરવરા, નિકાય ચારના ઇદ હર્ષિત, વદે નિજ નિજ અનુચર, Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપગુણ-સંગ્રહ અમ્રાઈ–મહેરસવ કરણ સમયે, શાશ્વતા એ દેખીએ સવિ સજજ થાયે દેવ-દેવી ઘંટનાદ વિસેસીએ. ૨, વલી સુરપતિજી, ઉષણ સુરલોકમાં, નીપજાવીજી, પરિ. કર સહિત અશોકમાં દ્વિીપ આઠમેજી, નંદીશ્વર સુર આવીયા, શાશ્વતી પડિમાઈ, પ્રણમી વધારે ભાવીઆ. ૩. ભાવિયા પ્રણમી વધારે પ્રભુને હર્ષ બહુલે નાચતા, બત્તીસ વિધનાં કરીયાં નાટિક કેડી સુરપતિ નાચતા; હાથ જોડી મન મોડી અંગભાવ દેખાવતી, અપસરા રંભા અતિ અચંભા અરિહંત ગુણ આલાવતી. ૪. ત્રણ અઠ્ઠાઈમાંજી ષડું કલ્યાણક જિન તણા, તથા આલથજી બાવન જિનના બિંબ ઘણા તસ સ્તવનાજી અદભૂત અર્થ વખાણુતા, કામે પહેજી પછી જિન નામ સંભારતા. ૫. સંભારતા પ્રભુનું નામ નિશદિન, પર્વ અઠ્ઠઈ મન ધરે, સમકિત નિર્મલ કરણ કારણ, શુભ અભ્યાસે અનુસરે નરનારી સમકિતવંત ભાવે, એહ પર્વ આરાધશે, વિદત નિવારે તેહના સવિ, સૌભાગ્ય લક્ષમી વધશે, ૬. ઢાળ જેથી (આદિ જિણુંદ મયા કરે.) પર્વ પજુસણમાં સદા, અમારી પડતું વજડાવે રે, સંઘ ભક્તિ દિવ્ય ભાવથી સ્વામીવત્સલ સુમંડાવે છે. મહદય પર્વ મહિમાનિધિ. ૧ Page #306 -------------------------------------------------------------------------- ________________ છ અઠ્ઠાઈનું સ્તવન ૨૮૯ સ્વામીવત્સલ એકણુ પાસે એકત્ર ધર્મ સમુદાય , બુદ્ધિ તુલાએ તેલીએ તુલ્ય લાભ ફળ થાય છે. મહેદપ૦ ૨ ઉદાયી ચરમ રાજઋષિ તેમ કરે ખામણા સત્ય છે મિચ્છામિ દુક્કડં દઈને, ફરી સેવે પાપવત્ત છે. મહાય૩ તે કા માયા મૃષાવાદી, આવશ્યક નિયુક્તિમાંહે , ચિત્ય પરિપાટી કહી, પૂજા ત્રિકાલ ઉછાંહી રે. મહાય૪. છેલ્લી ચાર અઠ્ઠાઈએ માટે મહત્સવ રચે દેવા રે, જીવાભિગમે એમ ઉચ્ચરે, પ્રભુશાસનના એ મેવા રે. મહદય૦ ૫ ઢાળ ૫ મી. (અરણિક મુનિવર ચાલ્યા ગોચરી). અમને તપ વાર્ષિક પર્વમાં, શલ્ય રહિત અવિરાધ રે, કારક સાધક પ્રભુના ધર્મને, ઈચ્છાધે હોય શુદ્ધ રે. તપને સેવે રે કંતા વિરતિના. ૧ છુટે સો વર્ષે રે કર્મ અકામથી, નારકી તે તે સકામે રે, પાપરહિત હેય નવકારસી થકી, સહસ તે પિરસી ઠામ છે. તપને સેવે રે. ૨ વાતે વધતે રે તપ કરવા થકી, દશ ગુણે લાભ ઉદાર , દશ લાખ કેડી વર્ષનું આઉખું, દુરિત મીટે નિરધાર રે. તપને સેવો ૨ ૩ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ પચાસ વર્ષ સુધી તપ્યા લખમણ, માયા તપ ના શુદ્ધ રે; અસંય ભવ ભમ્યા એક કુવચનથી, પદ્મનાભ વારે સિદ્ધ છે. તપને સેવે રે, ૪ આહારનિરિહંતા રે સમ્યફતપકો, જુઓ અત્યંતર તપ રે; ભદધિ સેતુ રે, અમ તપગણે, નાગકેતુ ફળ પર રે. તપને સેવે રે. ૫ ઢાળ ૬ ટી. (સ્વામી સીમંધર વિનતિ-એ દેશી) વાર્ષિક પરિક્રમણ વિષે, એક હજાર શુભ આઠ 3 શ્વાસ ઉશ્વાસ કાઉસગ્ય તણાં, આદરી ત્યજે કમ આઠ રે. પ્રભુ તુમ શાસન અતિ ભલું. ૧ દુગ લખ ચઉ સય અડ કહ્યા, પલ્ય પણુયાલીશ હજાર રે, નવ ભાગે પત્યના ચઉ કહ્યા, શ્વાસમાં સુર આયુ સાર રે. પ્રભુ તુમ શાસન. ૨ ઓગણીશ લાખ ને તેસઠી, સહસ બસે અડસઠી રે; એટલા પલ્યોપમ દેવનું આઉખું, નવકાર કાઉસ્સગ જી રે. પ્રભુ તુમ શાસન. ૩ એકસઠ લાખ ને પણતીસા, સહસ બસેં દશ જાણ રે, એટલા પત્યનું સુર આઉખું, લેગસ્સ કાઉસ્સગ માન રે. પ્રભુ તમ શાસન ૪ ધેનુણ રૂપે રે જીવના, અચલ છે આઠ પ્રદેશ રે, તેહ પર સર્વ નિર્મલ કરે, પર્વ અદ્રાઈ ઉપદેશ રે. પ્રભુ તુમ શાસન ૫ Page #308 -------------------------------------------------------------------------- ________________ છ અઠ્ઠાઈનું સ્તવન ૨૯૧ દાળ ૭ મી. (લીલાવંત કુવર ભલે-એ દેશી) સોહમ કહે જંબૂ પ્રત્યે, જ્ઞાનાદિ ધર્મ અનંત રે વિનીત, અર્થ પ્રકાશ્ય વીરજી તેમ મેં, રચિયે સિદ્ધાંત છે, વિપ્રભુ આગમ ભલે વિશ્વમાં, ૧ પડ લાખ ત્રણસે તેત્રીસ, એગુણા આઠ હજાર રે, વિ૦ પીસ્તાલીશ આગમતણી, સંખ્યા જગ આધાર રે. વિ. પ્રભુ આગમ૨ આથમે જિન કેવલિ રવિ, સુત્ત દીપકથી વ્યવહાર રે વિ. ઉભય પ્રકાશક સૂત્રને, સંપ્રતિ બહુ ઉપકાર છે. વિ. પ્રભુ આગમ૦ ૩ પુણ્યક્ષેત્રમાં સિદ્ધગિરિ, મંત્રમાંહી નવકાર રે, વિ, શુકલ યાન છે દયાનમાં, કલ્પસૂત્ર તેમ સાર રે. વિ. પ્રભુ આગમ. ૪ વીર વર્ણન છે જેહમાં, શ્રી તપ તસુ સેવ રે, વિ. છP તપે કલ્પસૂત્ર સુણે મુદા, ઉચિત વિધિ તતખેવ રે. વિ. પ્રભુ આગમ. ૫ ઢાળ આઠમી (તપ શું રંગ લાગે-એ દેશી) નેવું સહસ સંપ્રતિ નૃપે રે, ઉદ્વર્યા જેન પ્રાસાદ રે, છત્રીશ સહસ નવા કર્યા રે, નિજ આયુ નિવાદ રે. મનમેં દે રે, પૂજે પૂજે રે મહદય પર્વ મહત્સવ મટે છે. ૧ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપગુણ-સંગ્રહ અસંખ્ય ભરતને પાટવી રે, અઢાઈ ધર્મના કામિ રે; સિદ્ધગિરિએ શિવપુરી વર્યા રે, અજરામર શુભ ઠામ રે, મનમેં. ૨ યુગપ્રધાન પુરવ ઘણું રે, વરસ્વામી ગુણધાર રે, નિજ પિતા મિત્ર પાસે જઈ રે, યાચ્યાં કુલ તૈયાર છે. | મનમેં૦ ૩ વીસ લાખ ફૂલ લઈને રે, આવ્યા ગિરિ હિમવંત રે; શ્રીદેવી હાથે લીયા રે, મહા કમલ ગુણવંત ૨. મનમેં૪ પછી જિનરાગીને ઍપીયા રે, સુભિક્ષનગરી મઝાર રે, સુગત મત ઉછેદીને રે, શાસન શોભા અપાર રે. મનમેં. ૫ ઢાળ નવમી (ભરત નૃપ ભાવશું-એ દેશી). પ્રાતિહાર્ય અડ પામી ૨, સિદ્ધ પ્રભુના ગુણ આઠ હર્ષ ધરી સેવીએ એ, જ્ઞાન દર્શન ચારિત્રના એ, આઠ આચારના પાઠ. હર્ષ. ધરી સે સે પર્વ મહંત, હર્ષ ધરી. ૧ પવયણ માતા સિદ્ધિનું એ, બુદ્ધિ ગુણા અડ દઇ. હર્ષ ગણી સંપદ અડ સંપદા એ, આઠમી ગતિ દીએ પુષ્ટ. હર્ષ ધરી. ૨ આઠ કર્મ અડ દેષને એ, અડ મદ પરમાદ, હર્ષ પરિહરિ આઠ આઠ કારણ ભજી એ, આઠ પ્રભાવક વાદ. હર્ષ ધરી. ૩ Page #310 -------------------------------------------------------------------------- ________________ ખીજ તિથિ સ્તવન ગુર્જર દિલ્હી દેશમાં એ, અકબરશાહે હીરજી ગુરુના વયણથી એ, અમારી ૨૯૭ સુલતાનં. હ પડહુ વાવ. મીજ તિથિ સ્તવન ( દેશી અલીહારીની ) સેનસૂરિ તપગચ્છ મણિ એ, તિલક આણંદ્ર મુણિક, હ રાજ્યમાન િિદ્ધ વહે એ, સૌભાગ્યલક્ષ્મી સૂરિશ્વ હર્ષ ધરી ૫ હે ધરી૦ ૪ સેવા સેવા પર્વ મહંત, હે’૦ પૂજો જિનપદ અરવિંદ, હું પુણ્ય પર્વ સુખક, હષઁ પ્રગટે પરમાન હૈ કહે એમ લક્ષ્મીસૂરિક, હષ દૂ કલશ એમ પાર્શ્વ પ્રભુના પસાય પામી, નામે અઢ઼ાઇના ગુણુ કહ્યા; ભવિ જીવ સાથેા નિત્ય આરાધા, આત્મ ધમ મહ્યાં. ૧ સ'વત જિન અતિશય વસુ શશી (૧૮૩૪)ચૈત્રી પુનમે ધ્યાઇએ; સૌભાગ્યસૂરિ શિષ્ય લક્ષ્મીર, બહુ સંઘ મંગલ પાઈયા. ૨ ગગને ગજાવી ગિરા, વચન વર્ષાવી નીરા; મંગલકારા, મંગલકારા, મંગલકારા મહાવીર મ’ગલકારા; બીજના તપના મહિમા, મહેરથી ઢાખીયેજી. એ આંકણી. ઈથ્વી પર શિરનામી, પુછે ગૌતમ સ્વામી, ઇંદ્રભૂતિ નામ અણુગારા. મહાવી૨૦ ૧ કહે સ્વામિ સૃષ્ટિ શણુગારા. મહાવીર૦ ૨ Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિતેન્દ્રાગમ–વિવિધ—વિષયરૂપ—ગુણ—સંગ્રહ ૨૯૪ દુજે ક્રુવિધ ધર્મ, આરાધી કાપે કમ; સાધુ શ્રાવક ન્યારા ન્યારા, મહાવીર૦ નિરયાવલીયા સૂત્ર સાખે, બીજ તપ કુલ આખે; મધાય આયુષ્ય ઉત્તારા, મહાવીર૦ મહા શુદ્ઘિ બિજ ીને, કેવલ વાસુપૂજ્ય જિને; તેમ અભિનંદન જિન અવતારા. મહાવી૨૦ ફાગણ શુદિ ખીજ સારી, અરજિનવર અવધિ ધારી; ચવીયા ચતુર ચમત્કારા. મહાવીર૦૬ માધવ વદિ ખીજ આવે, શિતલજિન માક્ષ જાવે; શૈલેશી સમેતશિખર ધારા. મહાવી૨૦ માતા મ'ગલા કુખે, શ્રાવણ શુદ્ધિ ખીજ સુખે; સુમતિ જિન આવીયા જગહારા. મહાવી૨૦ જિનવર જન્મે અજવાળુ, પ્રાંતે અંધારૂં' કાલુ; થાય સ્થિતિ અનુસારા. મહાવીર૦ તે કારણ શ્રમણ શ્રમણી, શ્રાવક ને શ્રાવકરમણી; આરાધી પામે ભવપારા. મહાવીર૦ ૧૦ આદિજિન મ’ડલ ગાવે, બીજનુ' સ્તવન ભાવે; ટુડે ધરી હષ અપારા, મહાવીર૦ ૧૧ ત્રીજના ચંદ્ર જેવા, તપશુજી મુફ્તાલમેવા; પ્રતિદિન હસ ચાહે ચાા. મહાવીર૦ ૧૨ અષ્ટમીનું સ્તવન રીઆલી રીઆલી રઢીઆલી, જગનાથ લાગે વ્હાલી, આઠમ તપ સેવા સેવકને સદાજી, આંકણી Page #312 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમીનું સ્તવન રત્નશેખર મંત્રી, મતિસાગર તત્રી; ધ્રુવ થયા અનશન પાલી. જગ૦ બ્રહ્મલેાકથી આવે, સીમંધર પાસ જાવે; વાણી સુણી સુરસાલી. જગ સર્વ સુખનુ` મૂલ, કાઢે કમનુ શુલ; પતિથિ પુન્ય પ્રણાણી. જગ સુરવર પૂછે સ્વામી, છે કાઇ દૃઢનામી; પર્વ પાલક ભાગ્યશાળી. જગ॰ પ્રભુ કહે તેમાં સાખી, જેણે ન રાખી ખામી; તે સુણી ચાલેા શુભ ચાલી. જગ રત્નશેખર રાજા, રાણી સંગ થઇ સાાં; લે ન ધ્રુવ કે કાલી. જગ સ્વસ્વામિના નામ સુણી, આબ્યા સુર સામે ગુણી; ફાજ ફેલાવી અતિ ફાલી. જગ૦ પાસાતી લેાક નાઠા, રાજા તે રહ્યા કાઠા; દેવ મળ્યેા હાથ જાલી. જગ૦ ૨૯૫ માર વ્રત ૧ 3 ७ ધન્ય ધન્ય મારા સ્વામી, પ્રભુ પ્રશ ંસા પામી; એમ કહી ગયા દેવશાલી. જગ પર્વ પદ્માવે પ્રેમે, દેશમાં કુશલ ક્ષેમે; ઘાષણ જાય નહીં ખાલી. જગ૦ ૧૦ પૃથ્વી મ`ર્પિત કરી, જિનપ્રસાદે ભરી; વચ્છલ કર્યુ ગ ગાલી. જગ૦ ૧૦ ધારી, ખારમે સ્વગે કરી; હૈ'સ રહ્યો તસ માલી. જગ૦ ૧૨ Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપગુણ-સંગ્રહ - ઢાળ બીજી (મુજે છોડ ચલા વણઝારા–એ દેશી.) જિનકલ્યાણક શણગારી, આઠમ તિથિ લાગે સારી. એ આંકણી રાણી રત્નાવતી સતી ભાવે, આઠમ દિન પિષહ ઠાવે , તવ રત્નશેખર રૂપ ધારી. આ૦ ૧ માયાવી રાય કહે રાણી, શું જુવે છે આંખે તાણ રે; રમવા આવ્યા પ્રાણ પ્યારી. આ૦ ૨ તું કામરાય રાજધાની, મારું કહ્યું તું તેને માની રે; નહિ તે શોક લાવીશ હારી. આ૦ ૩ ન ચલી ચતુરા તસ વયણે, કામાગ રતી નહિ નયણે રે, ઈશાને સુરી સુખકારી. આ૦ ૪ રત્નપુરમાં વળી અવતરશે, રાજ્યકુલમાં જન્મને ધરશે રે, બે જણ વરશે શિવનારી. આ૦ ૫ એમ આઠમ દિન જે પાલે, તે અષ્ટકમ નિજ બાલે રે, ટાલે દુનિયા નઠારી. આ૦ ૬ ધનાઢય નામે શેઠ સાર, પણ આઠમ વિરાધનારે રે, થ યંતર સુગતિ હારી. આ૦ ૭ કલ્યાણક તિથિએ કહીએ, દશ જિનનાં એકાદશ લહીયે રે; ઓવન જન્મ મોક્ષ અણગારી. આ૦ ૮ આઠમ તપસ્તવન કરવા, આદિ જિનમંડળ પાપ હરવા રે, કરે વિનતિ વિનય વિચારી. આ૦ ૯ ઓગણીસે બેતેર સાલે, દીવાલી પર્વ શુભ ચાલે રે, મન્દસેરમાં રહી માસ ચારી. આ૦ ૧૦ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ શ્રી મૌનએકાદશી સ્તવન શ્રી વિજયાનંદસૂરિ રાજા, ગુરુ લક્ષમીવિજય મહારાજા રે, હતા જ્ઞાન દાન દાતારી. આ૦ ૧૧ તસ હંસ શ્રી તપગુણ ગાવે, પ્રતિદિન થવાને ચહાવે રે, જગજીવન જિન આભારી. આ, ૧૨ શ્રી મૌન એકાદશી સ્તવન, (રાગ જય જ્યન્તી) [ સુર ગુણ ઇદ મધુર વનિ ઈદ-એ ચાલ.] નેમીશ્વર કહે સુણો ગોવિંદ, મૌન એકાદશી મહિમા અમદા દેઢિસે કલ્યાણક નેવું જિનનાં, જાપ જપી કાપે કર્મના ફંદા. | નેમીશ્વર૦ ૧ એકાદશી દિન મૌન ધરી કરે, પાપ ઔષધસમ પૌષધ ઉંદ; પારણે ઉત્તર પારણે કરવું, એકાસણું હરવા ભાવ ફંદા, નેમીશ્વર૦ ૨ પિષહ પાળી દેવ જુહારી, ફલ હૈ ફલ લેવા અમદા, જ્ઞાન પૂજન સાધુ સંવિભાગ કરે, જેહથી મટે ભાવ અટવી અઢંદા. નેમીશ્વર૦ ૩ અગીયાર વર્ષ પૂર્ણ કરી વ્રત, બાર વ્રત બાર અંગ અહંક્રા, તેમની ભાવના કારણે બારમેં, વર્ષે ઉજમણું કરે તમે બંદા. | નેમીશ્વર૦ ૪ અગીયાર અંગાદિ શાસ્ત્ર લખાવી, વાત્સલય કરે સાધર્મિક વૃંદા હંસ પર જિનવાણું દુધ પી, કૃષ્ણ કહે ધન્ય ધન્ય જિનચંદા. નમીશ્વર૦ ૫ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ–ગુણુ–સ ગ્રહ આફ્રિ જિનમડલ-અખ'ડલની પરે, ભક્તિ શક્તિ અનુસાર કરદા, શહેર વડાદરામાં સંગીત સહે, પ્રભુજીણુ ગાઈ કરે છે આન’દા. તેમીશ્વર૦ ૬ મહાવીરસ્વામિનું સ્તવન, મને ઉપકારી વીર પ્રભુ સાંભરે રે, મારા દર્શનના દાયક દેવ રે; મને મુકીને મુક્તિમાં સંચર્યાં રે, હવે કોની કરીશ હુંતે। ભક્તિ રે. મને ઉપગારી વી૨૦ ૧ મારા હૈયાના હાર પ્રભુ વીરજી રે, રાખી તડફડતા દાસ થયા સિદ્ધ રે, મને ઉપગારી૦ ૨ ગાયમ ગાયમ કેનાર ગયા મુક્તિમાં ક કહું કાની આગલ થઇ દુઃખ રે. મને ઉપકારી૦ ૩ ગયા ત્રિપદી સુણાવનાર મુક્તિમાં રે; કાણુ પ્રશ્નની ઢાલશે ભૂલ ૨. મને ઉપકારી ૪ આલે ગૌતમ વેણુ એમ રાગથી રે; ઘડીભરમાં વીચરુ પ્રભુ વેણુ રે. મને ઉપકારી પ પ્રભુ વીતરાગ રાગને ટાલતા રે; રાગ હાતા ન કૈવલજ્ઞાન રે, મને ઉપકારી દ એમ ભાવી ગૌતમ થયા કેવલી રે; દેવ આચ્છવ કરે ગુણુ ગાન હૈ. મને ઉપકારી છ નમે ગૌતમ વીર પદ્મ પદ્મને રે; પામી હૈાશે દીવાળીનું પરવ રે, મને ઉપકારી ૮ ન Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રી મક્ષિમ ડન શ્રી પાર્શ્વનાથનું સ્તવનં શ્રી મક્ષિમડન શ્રી પાર્શ્વનાથનુ સ્તવન ( રાગ–માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે) વામાનન વંદન ચાલે! ભવિયણ ભાવશુ' ?, તુમે ચાલે ચાલે મગશી પાર્શ્વનાથ; એહની યાત્રા કરતાં સ'ફટ સઘલા જાય છે રે, એ તા સાચા સાચા શિવનગરીના નાથ. વામા૦ જિનજી દીક્ષા લઇને વડતલ કાઉસગ્ગમ રહ્યો રે. આવ્યે ક્રમઠાસુર લઈ માટી મેઘની માલ; ગાજ્યા ગગને સઘને ગડગડ કરતા ઘુમતી ૨, દ્વામિની વિજલી ક્રમકે ચમકે ઝખ ઝખ કરતી જાલ. વામા વરસવા લાગ્યા વરસા મુશલ જેવી ધારશું રે, ક્ષણ મેં' જલથલ તે તિહાં ભૂપર એક જ થાય; પ્રભુની નાશિકા પાસે જલના છેલા આવીચે ૨. અવધિચે જોઇ અહિપતિ આવ્યેા પાય. વામા પ્રભુને વદી ખ'ધે લઇને ઉપાડીયા ૨, શીર પર સહસ્રા કરી રાકી જલની છાંટ; જય જય શબ્દ કરીને અદ્ભુત નાટક માંડીયા ૨, નાવા લાગ્યા મંગલ રવરવના તે થાય, વામા ઇંદ્રાણ્યા મલી ડમ ડેમ ઢમ ઢમ કરતી નાચતી કે, ધીંતા ચીંતાક તાક મૃદંગના ભાંકાર; વીણા વાગે રણુઅણુ રઝણુ રણુઅણુ વાદળું રે, પુની તાલ કંસાર ને ભુંગલના સાંકાર, વામા॰ રુમઝુમ રુમઝુમ રુમઝુમ ઢમકી દઇને નાચતી રે. મ મ મ મ મ છૂમ ઘુઘરીના ઘમકાર; ૨૯૯ ૧ ૨ 3 Page #317 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ—વિષયરૂપ–ગુણુ–સ'ગ્રહ સૌકાર, વામા વારણા લેતી ગાવતી અશ્વસેનના પુત્રને રે, માતી તાતી મુખથી કરતી સૌ ફરતી ફરતી કુંદડી કર જાણીને બેઉ જણે રે, જાલા તી લેતી નામને વારવાર; જુગ જુગ જુગ જુગ જીવા જયવતા જિનરાજજી, રૂ। । વિશ્વમે તુમ કેરા ઉપકાર. વામા૦ ગઢગઢ ગહેગડ ગડગડ ગાજતા ચમકતા જોરશું રે, વરસે જલધર જાણે જેહા પ્રલય કાલ; કારણુ વિષ્ણુ ક્રીમ કટકે ઝટકે એહવા મેહુલા રે, જો અવધિયે છે કમઠાસુર કેગાલ. વામા હાકી હલકારી કહે અહિપતિ રે તું પાપીયા રે, તુજને શિક્ષા નાઈ ઇહાં અંદર સુગરી ચાલ; એતા જિનજી સમતારસ કેરા ભંડાર છે રે, હૈ તા હશુશ્રુ તાહરી ચાલ કુચાલ. વામા૦ એહવા વયણ સુણીને ધગધગ ધગધગ ધ્રૂજીયેા રે, પરતખપેખે મે'. સહુએ કર્યાં આલપ'પાલ; પ્રભુના ચરણુ શરણુ વિષ્ણુ નહી માહરા છુટકે ૨, છાંડું છાંડું છાંડું મિથ્યા પરમ જંજાલ, વામા૦ ૧૦ સર સર સર સર સર સંકેલે સહુ મેઘને રે, જોડી અંજલિ પ્રાંજલિ જિનવરના નમે પાય; ખામે કર જોડીને ખમો હું કરુણાનિધિ ૨, સમકિત પામી ખામી સાચા ભક્ત સાહાય, વામા૦ ૧૧ નસીને ખમીને નિજ નિજ નિજ નિજ સ્થાનકે ગયા રે; ત્યાંથી થાયા છે પ્રભુને અહિછત્ર સેલાણ; ૩૦૦ રે Page #318 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન ૩૦૧ મક્ષીપારસને પણ એહી જ શીર૫ર સેહત રે, પુની જંઘામે પણ એહી જ લંછન જાણુ વામા ૧૨ એહની સેવા સુરવર સઘલા ભાવશું સારતા રે, વલી વલી વારતા વિઘો વ્યસનના વિસ્તાર સે સે સ્નેહી મગશી પાર્શ્વનાથને રે, કરશે કરશે એ સહી ભવભાવટ વિસ્તાર. વામા ૧૩ હું તે પ્રણમું પદપંકજ પ્રભુ પાસને રે, હેતે ગાયા ગાયા ગુણગણ આનંદપુર, આપ આપે મુજને મુક્તિવિમલ સુખ શાશ્વતું રે, જેથી થાશે થાશે ભવિયણના દુઃખ દૂર, વામા ૧૪ શંખેશ્વર પાશ્વનાથજીનું સ્તવન શંખેશ્વરના વાસી જિનછ ચારા પાર્શ્વનાથને વંદન હમારા. પ્રભુનું મુખડું મલકે નયનેમાંથી વરસે અમૃતધારા...પાર્થ, પ્રભુની મૂરતી મનક મીલાકર દીલમેં, ભક્તિ કી જ્યોત જગા કર ભજલે જિનછ ભાવે; દુર્ગતિ કદી ન આવે જિનપ્યારા, પાર્શ્વનાથને વંદન હમારા. ૧ દામોદર જિન મુખથી સુણી, નિજ આત્મ ઉદ્ધારને જાણું, અષાઢી શ્રાવક ભાવે જિન પ્રતિમા ભરાવે. જિનછ પ્યારા. પાર્શ્વ ૨ ત્રણ કાલ ધુપ ઉવેખે, ઉપકારી શ્રી જિન સેવે; વૈમાનિક સર તે થા, પ્રતિમા ત્યાં લઈ જાવે. જિનાજી મારા પાર્થ ૩. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ ઘણુ કાલ પૂછ બહું માને, વલી સૂર્ય ચંદ્ર વિમાને; નાગ લેકે જાવે, તેના કષ્ટ નિવારે. જિનછ પ્યારા...પાર્થ૦ ૪ યદુ સૈન્ય રહ્યું રણુ ઘેરી, જીત્યા નવિ જાવે વરી, જરાસંધ જરા મેલે, હરિ બલમાં ફેલે. જિનછ ખારાપાW૦ ૫ નેમીશ્વર ચકી વિશાલી, અમ કરે વનમાળી, તુઠી પદ્માવતી બાલી, આપે પ્રતિમા પ્યારી. જિન યારાપાશ્વ ૬ પ્રભુ પાશ્વની પ્રતિમા પૂછ, બલવંત જરા તવ ધ્રુજી; હેવણ છટકાવ જોતી, જરા જાય રેતી, જિન પ્યારા પાર્શ્વ ૭ શંખ પુરીને સહુને જગાવે, શંખેશ્વર નામ ધરાવે, મંદિરમાંહે પધરાવે, શંખેશ્વર નામ ધરાવે, જિન પ્યારા પાર્થ૦ ૮ પ્રભુજીને મહિમા છે અપરંપાર, કહેતાં નહિ આવે પાર મારા પ્રાણાધારા, વંદુ વારંવારા જિનછ પ્યારા...પાર્થે૦ ૯ બેહજાર તેની સાલે, અમરાવતીમાં ચોમાસું થાવે; અખંડ જાપ થા, સાત દિવસ ભાવે. - જિનજી પ્યારા...પાર્થ૦ ૧૦ હિમાચલસૂરીશ્વરજી પસાએ, સહુ સંઘમાં હર્ષ ન માએ; રૂપ-ગુણ જીતેન્દ્ર પરિવાર, તેરા ગુણ ગાવે ભાવે. જિન પ્યારા પાર્થ૦ ૧૧ Page #320 -------------------------------------------------------------------------- ________________ વીશ પ્રભુના લંછનનું સ્તવન - વીશ પ્રભુના લંછનનું સ્તવન | (દેશી-એકવીસાની). આદિસર રે રીષભ લંછન જગ જણીએ, ગજલંછન રે બીજા અજિત વખાણીએ; ત્રીજા જિન રે સંભવ હય લંછન સુણ્યા, કપિ લંછન રે ચેથા અભિનંદન ભણ્યા. ૧ ત્રુટક-ભણ્યા તે લંછન કૌચપક્ષી, પાંચમા સુમતિજિનવરૂ . કમલ લંછન દેવ છ, પદ્મપ્રભુજિન સુખકરૂ સાતમાં સ્વામી સુપાર્થ લંછન સાથીઓ સેહે સદા આઠમા ચંદ્ર લંછન ચંદ્રપ્રભુ વંદુ મુદા. ઢાલા-નવમા જિન રે સુવિધિ મઘર ભણું, દશમા જિન રે શીતલ શ્રીવચ્છ થયું ખગી ધર રે શ્રી શ્રેયાંસ અગીયારમા, તિમ લંછન રે મહિષ વાસુપૂજ્ય બારમા. ત્રુટકબારમા પુઠે વિમલ જિનવર એક સુકર જેહને, ચૌદમા જિનવર અનંત લંછન શેનપક્ષી તેહને પંદરમા જિનવર વજ લંછન ધર્મનાથ વખાણુએ, સેળમાં શાન્તિરિણંદ સુખકર હરણ લંછન જાણીએ. ઢાળ- અજ લછન રે કુંથુ સત્તરમા જિન કહ્યા, અઢારમા રે અરજિન નંદાવર્ત લા; કુંભ લંછન રે મલ્લીનાથ ઓગણીસમા, - મુનિસુવ્રત રે કુમ લંછન જિન વીસમા. Page #321 -------------------------------------------------------------------------- ________________ ३०४ શ્રી જિનેન્ટાગમ-વિવિધ-વિષયરૂ૫-ગુણ-સંગ્રહ ત્રુટક-એકવીસમા નમીનાથ લંછન, નીલકમલ અતિ સુંદરૂ; બાવીસમા શ્રી નેમિજાદવ, શંખ લંછન સુખકરૂ સર્ષ લંછન પાર્શ્વ જિનવર, વીર લંછન કેશરી; મુની દયાસાગર કહે પ્રભુ, આશા પુર માહરી, ૬ ચોવીશ તીર્થકરના કલ્યાણકની નગરીનું સ્તવન | (દેશી-સહીસંત એ ગિરિ સે) ધનધન શીખર ગિરિરાજ આણંદ આજ અતિ ભલું રે, મુજ સીધ્યા સઘલા કાજ આ૦ ભાવે ભેટ્યા શ્રી ભગવાન આ૦ દિન દિન ચઢતે પરિણામ આ૦ ૧. શ્રી ધર્મનાથ જિનભાણ આવે રતનપુરી હુઆ ચાર કલ્યાણ આ પ્રથમ રીષભજિન અવતાર આ૦ હુઆ કલ્યાણક ત્રણ મનોહાર આ૦ ૨, અજિત સુમતિ અનંતપ્રભુ જાણું આ ક્રમે અભિનંદન ચાર કલ્યાણ આ૦ થયા અયોધ્યાનગરી મઝાર આ૦ શ્રી નાભિરાયા કુલ શણગાર આ૦ ૩. નયરી કાશી બનારસી ધાર આ પાર્થ સુપાર્શ્વ કરયાણક , આઠ આવે ત્યાં સિંહપુરી શ્રેયાંસકુમાર આ૦ હુવા કલ્યાણક નિરુપમ ચાર આ૦. ૪. વલી ચંદ્રાવતી ચંદ્રપ્રભુ જાણ આ૦ ભાગીરથ થીર કલ્યાણક ચાર આ૦ પંચનયરી ચંપાપુરી વારૂ આ૦ થયા બારમાં પ્રભુના દેદાર આ૦ ૫. પ્રથમ પાટણપુર અભિરામ આe સુદર્શન સ્યુલીભદ્ર Page #322 -------------------------------------------------------------------------- ________________ વીશ તીર્થકરના કલ્યાણકની નગરીનું સ્તવન ૩૦૫ સવામ આ૦ વળી વિશાળ નયરી મજાર આ૦ ત્યાં છે જિનમંદિર ચાર આ૦ ૬. વસે બાબુ ગોવિન્દચંદ્ર ધીર આ કરે સંઘની ભક્તિ મન સ્થિર આ સાત હાથ દેહ સુપ્રમાણ આ૦ વીર પ્રભુ પાવાપુરી નિરવાણ આ૦ ૭. નયરી કુંડલપુરી અભિધાન આ૦ પ્રભુ ગૌતમ જન્મકલ્યાણ આ૦ નયરી રાજગૃહી સુવિશાલ આ પૂર્વે હુઆ શ્રેણીકભૂપાલા આ૦ ૮, આ કલ્યાણક ચાર મને હાર આ૦ વિપુલાચલ વિસમા જિન ધાર આ૦ વીસ સમેતશિખર ગિરિરાજ આ દેખી દરિશણ સીધા મુજ કાજ આ ૯ ધન્નો શાલીભદ્ર અણગાર આ વૈભારગિરિ અણસણ સાર આ૦ ચાતુરમાસ ચૌદ વીર જાણ આ૦ રચીલું સમવસરણ સુધનાણુ આ૦ ૧૦. ગુણશીલ વન અતિ વડવીર આ૦ ચૌદ સહસ મુનિ સમધીર આ૦ થયા શિવસુંદરી ભરથાર આ૦ વીર શિષ્ય પ્રથમ ગણધાર આ૦ ૧૧. ધન ધન ક્ષત્રી કુલ અવતાર આ૦ રાજા સિદ્ધારથ કુલ શણગાર આ૦ માતા ત્રિશલા દેવી ઉર ભાણ આ૦ વીર જિનવર ત્રણ કલ્યાણ, આ૦ ૧૨. થયા કાકંદી નયરી મઝાર આ સુવિધિ જિનવર ચાર કલ્યાણ આ૦ જાવજીવ કીયે પચ્ચખાણ આ૦ છતપ આંબેલ ગુણખાણ આ૦ ૧૩. २० Page #323 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ–ગુણુ–સંગ્રહ થયા ધન્નો કાકઢી અણુગાર આ॰ પેાતા સર્વાર્થ સિદ્ધ માઝાર આ॰ નદી વાલુકા વીજિન નાણુ આ સહુ સઘને હાજો કલ્યાણ આ૦ ૧૪. ૩૦૬ આ થયા પુરિમતાલ તીથ માઝાર આ રૂષભ જિનવર મુક્તિ કલ્યાણ નિરવાણુ આ૦ ૧૫. આદિનાથ કૈવલનાણુ આ અષ્ટાપદ ઉપર નયરી કપીલાપુરી માઝાર આ॰ વિમલનાથજિન ચાર કલ્યાણ આ૦ ધન્ય ધન્ય સૌરીપુરી અવતાર આ॰ તેમનાથિજન ઢાય કલ્યાણુ આ૦ ૧૬. ધન ધન ગિરનારગિરિરાજ આ॰ તેમનાથજિન ત્રણ કલ્યાણુ આ પ્રભુ ખાલબ્રહ્મચારી ભગવાન આ॰ પ્રભુ પશુડા છેડાવી રાખ્યા નામ આ૦ ૧૭. થયા જિલપુરી માઝાર આ॰ શીતલનાથજિન ચાર કલ્યાણ આ॰નયરી કૌશખીપુરી અવતાર આ॰ પદ્મપ્રભુજિન ચાર કલ્યાણ આ૦ ૧૮. ત્યાં સાવથી નયરી સ’ભવનાથ આ॰ થયા કલ્યાણક ચાર મનાહાર આ॰ ધન્ય નયરી મીથીલાપુરી માજાર આ મલ્ટિ નમીજિન આઠ કલ્યાણુ આ૦ ૧૯. શાંતિ કુંથુ અર ચઢી જાણ આ॰ થયા. હત્યિણાપુરીમાં કલ્યાણુક માર આ એમ એકસે વીસ કલ્યાણક જાણા તેહ આ॰ થયા ચાવીશ તીથ કર તણા એહુ આ૦ ૨૦ વીસ જિન મુક્તિપુરી જાણું આ॰ કરે શિવસુંદરીનું આણુ Page #324 -------------------------------------------------------------------------- ________________ સમેતશિખરગિરિ પર મેક્ષે ગયાનું સ્તવન ૭૦૭ આ. મેં કર્મ કર્યા કેઈ કેટિ આ૦ અમને પણ આશા મેટી આ૦ ૨૧. ધન ધન દિવસ ઘડી ખાસ આ પ્રભુ પુરે મારા મનડાની આશ આ૦ પામ વૃદ્ધિ કપુર સુપસાય આ૦ થયે પુર્ણયને ઉદય મહિમાય આ૦ ૨૨. શ્રી સમેતશિખરગિરિ પર મોક્ષે ગયા તેની વિગત | દર્શાવતું સ્તવન સમેતશિખર જિન વંદીએ, મહટું તીરથ એહ રે, પાર પમાડે ભવ તણે, તીરથ કહીએ તેહ ૨. સમેત ૧ અજિતથી સુમતિનિણંદ લગે, સહસ મુનિ પરિવાર રે, પદ્મપ્રભુ શિવસુખ વય, ત્રણસે અડ અણગાર રે. સ. ૨ પાંચસે મુનિ પરિવાર શું, શ્રી સુપાશ્વ નિણંદ રે ચંદ્રપ્રભ શ્રેયાંસ લગે, સાથે સહસ મુર્ણદ ૨. સ. ૩ છ હજાર મુનિરાજશું, વિમલ જિનેશ્વર સિદ્ધા રે, સાત સહસશું ચૌદમા, નિજ કારજ વર કીધા રે. સ. ૪ એકસો આઠ સુધર્મ, નવસે શું શાંતિનાથ રે, કુંથુ અર એક સહસ શું, સાચો શિવપુર સાથ રે. સ૦ ૫ મલિલનાથ શત પાંચશું, મુનિ નમી એક હજાર રે, તેત્રીશ મુનિયુત પાસજી, વરિયા શિવસુખ સાર રે. સ૬ સત્તાવીશ સહસ ત્રણ, ઉપર ઓગણપચાસ રે, જિન પરિકર બીજા કેઈ, પામ્યા શિવપુર વાસ રે. સ. ૭ એ વિશે જિન એણે ગિરિ, સિદ્ધા અણસણ લેઈ રે; પદ્યવિજય કહે પ્રણમીજે, પાસ શામલાનું ચેઈય છે. સ. ૮ Page #325 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ—વિવિધ–વિષયરૂપગુણુ–સ`ગ્રહ ચૈત્યવદન વિધિદર્શી સ્તવન દેવવ'દન વિધિશુ' કરે, હૅલુ કરમી પ્રાણી; દત્રિક અહિંગમ પંચ, દુર્દિશ તિહુઁગહુ જાણી. ૧ ત્રણ પ્રકારે વંદન કરે, પ્રણિપાત નમકાર; સાલસય સુડતાલીશ અક્ષર, નવ સૂત્રના સાર. એકસા એકાશી પદ ભલા, સ ́પદા સત્તાણુ સાર; પણ દરેંડક અધિકાર માર, ચઉ 'ઇણિજ્જ મન ધાર. સરણિજ એક ચઉવિહજિણા, ચાર થઇ નિમિત્તે આઠે; આર હેઉ આગાર સાલ, ઢાષ ઓગણીસ ત્યજો પાઠ. કાઉસ્સગ્ગમાં સ્તુતિ કરી, ચૈત્યવંદન સાત વાર; દસ આસાયણુ પરિહરા, ચવીસ મૂલ દ્વાર એ હજાર ચિહ્તર સહી એ, ઉત્તરદ્વાર સુખકાર; વિધિપૂર્વક દેવ વાંદતાં, લહીએ ભવને પાર. ક એ અધિકાર વિસ્તારથી, ચૈત્યવંદન ભાષ્યમાંહી; એહ અરથ મન ધારીને, વા ધ્રુવ ઉથ્થાહી. ( સમકિત શુદ્ધ સોંસાર નાથ, આધિખીજ લહે સાર; આસન્નસિદ્ધિ જીવડા, વિધિ સમજો સમજો નિરધાર. પ શ્રાવકકુલ પામી કરી એ, પરમાતમ પ્રભુ સેવ; ઋદ્ધિ કીર્ત્તિ સવી શાશ્વતી, લડે અમૃત નિત્યમેવ. ૩૦′ ปี 3 Page #326 -------------------------------------------------------------------------- ________________ સજ્ઝાય સગ્રહ ૩૦૯ સજ્ઝાય સંગ્રહે ત્રિશલા માતાની સજ્ઝાય સીખ સુા સખી માહરી, મેલાને વચન રસાળ, તુમ કુખડીએ ૨ ઉપન્યા, સૌભાગી સુકુમાળ ત્રિશલા ગર્ભને સાચવે. ૧ ખારાની જાત; મલય પરિહાર. ત્રિ ૨ તીખું' કડવું કસાયલુ', ખાટા મધુરા રસ વિ સેવીએ, વધુ અતિ ઉનું અતિ શિતલડું', નયણે કાજળ રેખ; અતિભાજન નવી કીજીએ, તેલ ન ચાપડીએ રેખ. ત્રિ ૩ સ્નાન વિલેપન તાહેરું', મન જાણી દુઃખમાંય; હળવે મધુરે ખેલીયે, આસી સુખની વાડ. ત્રિ॰ ૪ ગાડા વહેલ વિટાળતા, ધમ ધમ ખંધન ચાલ મ ચાલ; અતિ શિયળ જગ સેવના, વિષ્ણુસે પુત્રના કાજ. ત્રિ॰ ૫ જેમ જેમ ઢાહલા ઉપજે, તેમ તેમ દેજો બહુમાન; ભાગ સંચાગને વારો, હેાંશે પુત્ર નિદાન. ત્રિ દ્ એણી પરે ગર્ભને પાળતા, પુત્ર થયા શુભ્ર ધ્યાન; સંધમાં જે જે સહુ કરે રે, હીરવિજય ગુણ ગાય. ત્રિ॰ ૭ શ્રી પર્યુષણ પર્વની સાય ( રાગ ઝાંઝરીયા મુનિવર ધન ધન તુમ અવતાર ) પિતા મિત્ર તાપસ મલ્યાજી, ખાંય પસારી આય; કહે ચામાસું પધારજોજી, માને પ્રભુ એમ થાય, ચનાણી વીરજી, ભૂતલ કરે રે વિહાર. ૧ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ દિન પૂરણ -વાસે કરછ, ભમરા પણ વિલગત; કામીજન અનુકુળથીજી, આલિંગન દીયંત. ચઉના વીરજી ૨ મિત્ર દ્વિજ આવી મોજ, ચીવર દીપે અર્ધ આવ્યા તાસ વિડિલેજ, ચોમાસે નિરાબાધ. ચઉનાણી વિરજી૩ અપ્રીતિ લહી અભિગ્રહ ધરી છે, એક પખ કરી વિચરંત; શૂલપાણી સુર બેધીએજી, ઉપસર્ગ સહી અત્યંત ચઉનાણુ વીરજી ૪ મુહૂર્ત માત્ર નિદ્રા લહેજી, સુહણાં દશ દેખત; ઉત્પલ નામ નિમીત્ત, અર્થ કહે એમ તંત રે. ચઉનાણું વીરજી. ૫ તાલ પિશાચ હશે જે પહેલાજી, તે હણશે તમે મોહ, શીત પંખી દિલ ધ્યાયજી, શુકલધ્યાન અક્ષભ. ચઉનાળું વીરજી ૬ વિચિત્ર પંખી પેખીએ, તે કહેશે દુવાલસ અંગ; ગે વર્ગ સેવિત ફલ થાપશોજી, અને પમ ચઉવિ સંધ. ચઉનાણી વિરજી. ૭ ચઉવિ સુર સેવિત હશો, પદ્મસરોવર દીઠ મેરૂ આરોહણથી હાયશેળ, સુર સિંહાસન ઈ. ચઉનાણું વીરજી ૮ જે સુરજ મંડલ દેખીયું, તે હસે કેવલનાણ; માનુષેતર અંતર વીટીયે, તે જગ કીર્તિ મંડાણ ચઉનાણી વિરજી ૯ Page #328 -------------------------------------------------------------------------- ________________ સઝાય સંગ્રહ ૩૧૧ જલધિ તરણ ફળ એ હશે, તે તરશે સંસાર; યુગ જુગલ ફળ નવી લહું છે, તે કહે કરી ઉપગાર. ચઉનાણ વીર૧૦ કહે પ્રભુ તે ફલ તેહને, ધર્મ દુવિધ કહું સંત; પ્રથમ માસું તીહાં કરીછે, વિચરે સમતાવંત, ચઉનાણી વીરજી ૧૧ ઉતરતા ગંગાનદીજી, સુરત સહ ઉપસર્ગ સંબલ કંબલે વારીઓ, પૂર્વ ભવે વર્ગ. ચઉનાળું વીરજી ૧૨ ચંડ કેસીયે સુર કીજી, પૂર્વ ભિક્ષુ ચરિત્ર સીંચી નયન સુધ્યાન ધરેજી, હવે મલે બ્રાહ્મણપુત્ર. ચઉનાણુ વીરજી) ૧૩ નદી તીરે પ્રતિબધીયાજી, જિન પદી લક્ષણ દીઠ સામુદ્રિક જોઈ કહેજી, ઇંદ્ર થયે મન ઈ. - ચઉના વીરજી ૧૪ સંગમ સુર અધમે કર્યો છે, બહુ ઉપસર્ગ સહંત દેશ અનાજ સંચર્યા, જાણ કરમ મહંત. ચઉનાણી વિરજી ૧૫ વંતરીત સહે સીતથીજી, લેકાવધિ લહે નાણ પૂર્વકૃત કમેં નડયા છે, જેનાં નહી પરમાણ. ચઉનાણી વિરજી ૧૬ ચમરે સરણે રાખીએજી, સુસુમારપુરી ધરી ધ્યાન, અનુક્રમે ચંદનબાલિકાજી, પ્રતિલાલે ભગવાન, ચઉનાળું વીરજી ૧૭ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ કાને ખીલા - ઘાલીયાજી, ગેપ કરે ઘર કમ વૈદ્ય તે વલી ઉગારીયાજી, સહી વેદના અતિ મમ: ચઉનાળું વીરજી ૧૮ વરસ સાડા બાર લગેજી, કર્મ કર્યો સવી જેર; ચઉવિહાર તપ જાણજી, નીત કાઉસગ્ગ જિમ મેર. ચઉનાણી વીરજી૧૯ હવે તપ સંકલન કર્યું છે, જે કીધા જિનરાય; બેઠા તે કદીએ નહીંછ, ગાયદુહીકાસણ કાય. ચઉનાળું વીરજી ૨૦ સંગત વિષે સક્ઝાય તે લાલ બને અગ્નિ સંગથી, પણ રાતું રહે ક્ષણવાર, નીકળે જે બાર સંગત એને શું કરે, જેનું અંતર જાણે કઠોર સંગત એને શું કરે. ૧ બારે મેઘ વરસે બહુ જોરથી, પણ મગશેલી ન ભીંજાય, અવર ગળી જાય સંગત એને શું કરે. ૨ દુધ ઘી સાકરથી સીંચે સદા, લીંબડાની કડવાસ ન જાય, મધુર નવિ થાય. સંગત. ૩ ચંદન વૃક્ષના મૂળે વસી રહ્યા, ફણીધરે ન મૂક સ્વભાવ, જા ન પ્રભાવ, સંગત. ૪ પાણી માંહે પડ્યો રહે સર્વદા, કાળમીંઢ તણું એવું જોર, ભીંજાયે ન કેર. સંગત. ૫ આંધણ ઉકળતા માટે એરીયે, કણ કેરડું તે ન રંધાય, બીજા ચડી જાય. સંગત ૬ Page #330 -------------------------------------------------------------------------- ________________ સજઝાય સ ગ્રહ ૩૧૩ સે મણ સાબુએ સાફ કર્યા છતાં, કયલાની કાલાશ ન જાય, ઉજજવલ નવી થાય. સંગત. ૭ ખરને નિર્મળ જલે નવરાવીએ, પણ રાખ દેખી તતકાલ, ધરે બહુ હાલ. સંગત. ૮ કાળા રંગનું કપડું લઈ કરી, રાતા રંગમાં બળે ઝળે, મટે નહી ડેળ. સંગત ૯ ઝરમર ઝરમર મેહુલો વરસી રહ્યો, વનસ્પતિએ લીલી જણાય, જવાસે સુકાય, સંગત. ૧૦ કાગે હંસ તણી સેબત કરી, ચૂક્યું નહિ પિતાનું ચરિત્ર, જે જે એની રાત. સંગત ૧૧ કસ્તુરીના ક્યારા માંહી રેપતા, નહિ જાય લસણ કેરી વાસ, દુષ્ટ જેની ભાસ. સંગત. ૧૨ કસ્તુરી ને કપુરના ગંજમાં, કદી ડુંગળી દેટે કોય, સુગંધી ન હોય. સંગત) ૧૩ સતી સદ્ગણ વંતના સંગમાં, કુભારજાએ કર્યો રંગ, ખેટે જેને ઢંગ. સંગત. ૧૪ દુર્જને સજજનની સેનત કરી, પણ કપટ પણું નવી જાય, સીધે નવી થાય. સંગત. ૧૫ ગાઢ અજ્ઞાની જ્ઞાન પામે નહી, મળે સંત સમાગમ આમ, કહે મુનિ શ્યામ. સંગત. ૧૬ આધુનિક જમાનાને લગતી સઝાય (રાગ પ્રભુ પારસનાથ સિધાવ્યાં) એક માસ કેડે માસ જાય, ત્યારે માતાને હર્ષ ન માય; પુત્ર ઉદરે રા નવ માસ, ત્યારે માતાને પહોંચી છે આશ. ૧ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ–વિષયરૂપ—ગુણુ–સ ગ્રઢ ૬ છ પુત્ર ધેરે મસ્તકે પાઢ્યા, ત્યારે માતાનાં હૃદય શાખ્યા; પુત્ર જન્મ વેળા માને મરણુ, ત્યારે માતા શીકાતર ચરણુ. પુત્રનુ' સુખ જોઈ માતા રે માહ્યા, મળ મૂત્ર હરષે ધેાયા; એમ શીતળ ગર્ભની વાર્તા, ત્યારે ભીનામાં પેઢતા માતા. એમ શરદ વિરદને જાણી, ત્યારે માતા પીવે મગપાણી; એમ શરદ વિશદને દમતા, માતા છતે લુખુ' જમતા. પુત્ર હતા જ્યારે નાના, ત્યારે માતાને ચઢતા પાના; પુત્ર ભરયૌવનમાં આવતા, માતા પિતાના અવગુણુ ગાતા. એમ ગેાત્રે જ ઘેલી થાય, પૂર્વે જીયાને હ ન માય; સ્વામી પુત્ર પરણાવાતા રૂડું, વહુ વિના સંસારમાં સુનું. ત્યારે વાલમ હસી હસી મેલે, તારી અક્કલ ખાલક તાલે; પીયુજી પુત્રને પરણાવા, કુવર વહુ લઇને ઘેર આવે. ખાઇને પગ ચ'પાવાના હેવા, વહુ આવે તે ઘણી સેવા; ખાઇને મેલ્યા ન સાહાય, આવા અન્યાય કેમ વેઠાય, હવે અમે તે જુદા રહીશું, નહી તે અમારે પીયર જઇશું; જ્યારે દીકરાને આવી મુછે, ત્યારે મા બાપને શીઘ્ર પૂછેા. ૯ જ્યારે દીકરાને આવી લાડી, ત્યારે મા બાપને મૂકયા કાઢી; માતા ખભે નાખા ગળણુ, તમે ઘેર ઘેર માંગાને દળણુ. ૧૦ માતા ઘર વચ્ચે મૂકા દીવા, તમે કાંતી પીશીને ઘણું જીવે; માતા ખભે નાખેા રાસ, તમે ઘેર ઘેર માંગેાને છાશ, ૧૧ પુત્ર આવુ' નહેતુ જાણ્યુ', નહીંતર ગાંઠે રાખતા નાણું; અમે સારૂં' જાણીને વાયા મગ, ગળુ ચ'પીને લીધા ન ભાગ. ૧૨ એમ ભાગ વહે’ચીને જુદા રહ્યા, પછી મા બાપને સામે થયા; એમ સંસારમાં નહીં સાર, તમે સાંભળજો નરનાર; સુમતિવિજય કહે સુણજો, જેવું વાળ્યુ. તેવું જ લણો, ૧૩ ૩ ૪ Page #332 -------------------------------------------------------------------------- ________________ સઝાય સંગ્રહ કેપ નવકારવાલીની સઝાય બાર કર્યું અરિહંતનાં ભગવંતનાં રે ગુણ હું નિસદીસ, સિદ્ધ આઠ ગુણ જાણીએ, વખાણીએ રે સૂરિ છત્રીસ. નવકારવાલી વંદીએ ૧ ચિર નદીએરે ઉઠી ગણીએ સેવ, સુતતણાં ગુણ ગુંથી, મણીઆ મોહન રે માંહે માટે મેર. નવકાર૦ ૨ પચવીશ ઉવજઝાયના, સત્તાવીશ રે ગુણ શ્રી અણગાર; એક આઠ ગુણેકરી, ઈમ જંપીએ રે ભવીયણ નવકાર, નવ૦ ૩ મેક્ષને જાપ અંગુઠડે, વૈરી રૂડે રે તર્જની અંગુલી જોય, બહુ સુખદાયક મધ્યમા, અનામિકારે વસ્યારથ હેય. | નવકારવાલી વદીયે. ૪ આકર્ષણ રચી અંગુલી, વલી સુણજો રે ગણવાની રીત; મેરૂ ઉલંઘન મમ કરે, મમ કરજે રે નખ અશું પ્રીત, | નવકારવાલી વધીએ. ૫ નિશ્ચલ ચિત્ત જે ગણે, જે ગણે સંપાદિકથી એકાંત, તેહને ફલ હેય અતિ ઘણું, ઈમ બેલે રે જિનવર સિદ્ધાંત. | નવકારવાલી વંદીએ. ૬ શંખ પ્રવાલ ફટકમણિ, પિતાજી વરતાંજલી મતીની સાર; રૂપા સેવન યકૃત, ચંદન વર અગર ને ઘનસાર, | નવકારવાલી વંદીએ. ૭ ઉત્તમ ફળ રૂદ્રાક્ષની, જપમાલીકા રે રેશમની અપાર; પંચ વરણ સમ સૂત્રની, વળી વસ્તુ વિશેષ તણી રે ઉદાર. - નવકારવાલી વદીએ, ૮ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સ ંગ્રહ ગૌતમ પૂછતાં કહ્યો, મહાવીરે રે એ સમક્ષ અધિકાર; લધિ કહે ભવિયણ સુણા, ગણજો ભણો રે નિતનિત નવકાર, નવકારવાલી વઢીએ. ૯ શ્રી સ્થાપના કુલ સજ્ઝાય. પૂરવ નવમાંથી ઉદ્ધરી, જિમ ભાખે શ્રી ભદ્રબાહુ રે; સ્થાપના કલ્પ અમે કહુ, તિમ સાંભળજો સહુસાડું, પરમગુરુવણે મન દીજે, તા સુરતરુ ફળ લીજે. એ ટેક. લાલ વરણુ જે સ્થાપના માંહે, રેખા શ્યામ તે જોય રે; આયુ જ્ઞાન બહુ સુખ દીએ, તે તેા નીલકંઠે સમ હાય રે. પીત વરણુ જે સ્થાપના, માંહે દીસે બિંદું શ્વેત રે; તે પખાલી પાઈએ, સવિ રાગ વિલયના હેત રે. ૩ ૧ તે શ્વેત વર્ણ જે સ્થાપના, માંહે પીત જિંદુ તસ હાય રે; નયન રાગ છાંટ ટળે, પીતાં ટળે શૂલ નીલ વરણુ જે સ્થાપના, માંહે પીત બિંદુ તેહ પખાલી પાઈએ, હાય અહિ વિષને ટળે વિશુચિકા રાગ જે, ધૃત લાભ દ્વીએ ધૃતવન્ન રે; રક્તવણુ પાસે રહ્યો, માહે માનવી કેરાં મન્ન રૂ. ૬ શુદ્ધ શ્વેત જે સ્થાપના, માંડે દીસે રાતી રેખ રે; ખથકી વિષ ઉતરે, વળી સીઝે કાર્ય અપ રક્ત જે સ્થાપના, વળી અધપીત તેહ પખાળી છાંટીએ, હરે અક્ષિ રાગને જખૂવર્ણ જે સ્થાપના, માંડે સર્વ વર્ણનાં બિંદુ ૨; સવ સિદ્ધિ તેહથી હાયે, માહે નરનારીના વૃ ૨૯ શરીર ૨. સાર રે; ઉતાર રે. અશેષ રે. પરિપુષ્ટ રે; ૪ ૫ ७ દુષ્ટ ૨.૮ Page #334 -------------------------------------------------------------------------- ________________ સઝાય સંગ્રહ • ૩૧૭ જાતિ પુષ્પ સમ સ્થાપના, સુત વંશ વધારે તેહ , મોરપિચ્છ સમ સ્થાપના, વંછિત દીએ ન સંદેહ રે. ૧૦ સિદ્ધિ કરે ભય અપહરે, પારદ સમ બિંદુ તે શ્યામ રે, મષક સમ જે સ્થાપના, તે ટાળે અહિ વિષ કામ રે. ૧૧ એક આવર્ત સુખ દીએ, બેહ આવર્ત ભંગ રે, વિહુ આવતે માન દે, ચિહું આવતું નહિ રંગ રે. ૧૨ પંચ આવતે ભય હરે, છ આવતે દીએ રેગ રે, સાત આવતું સુખ કરે, વળી ટાળે સઘળા રેગ રે. ૧૩ વિષમાવતે સુખફળ ભલું, સમ આવતે ફળ હીન રે; ધર્મ નાશ હોય તેહથી, એમ ભાષે તત્વ પ્રવીણ રે. ૧૪ જે વસ્તુમાં સ્થાપીએ, દક્ષિણ આવર્તે તેહ રે; તે અખૂટ સઘળું હોયે, કહે વાચક યશ ગુણગેહ રે. ૧૫ નાગકેતુની સઝાય. શ્રી જિન ચરણે નમી રે, સદગુરુ ચરણ પસાય સલુણા અટ્રમને મહીમા કહે છે, સાચે શીવ સુખદાય સલુણા. ૧ ભવી ભાવધરી આરાધીએ રે, અમ તપ સુખકાર સલુણા; નાગકેતુ અટ્રમ કરી રે, જગ પામ્યા જયકાર સલુણા. ભવી ભાવેધરી આરાધીએ રે, અમ તપ સુખકાર. ૨ ચંદ્રકાન્તા નયરીએ રે, વિજયસેન નરનાહ સલુણા; શ્રીકાંત વવહારીઓ રે, શ્રી સખીને શીરનાહ સલુણા. ભવી. ૩ દાયઉપાય બહુ કરી રે, શ્રીસખી પામી પુત્ર સલુણા; તે દંપતી આનંદીયા રે, અબ રહેસે ઘરસૂત્ર સલુણા. ભવી. ૪. Page #335 -------------------------------------------------------------------------- ________________ હ૧૮ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષય૨૫-ગુણસંગ્રહ પરવ પશુષણ આવિયા રે, અમની કરે વાત સલુણા બાલુડે તે સાંભળી ૨, જાતિસ્મરણ જાત સલુણા ભવી ૫ અક્રમ તપ તવ આદરી રે, બાલ તો સ્તનપાન સલુણા; લઘુ વયના સંજોગથી રે, દુતિ હેત મલાન સલુણા. ભવી. ૬ માત–પીતા દેખીને રે, મનમાં ખેદ ન માય સલુણા; મંત્ર-જંત્ર મણ ઔષથી રે, કીધા કેડ ઉપાય સલુણા. * ભવી. ૭ મૂચ્છિત થઈ ધરણી હલ્યો રે, મૃત જાણી તવ બાલ સલુણા લઈ ઘા તે ભૂમિમાં રે, પીતા હિતે કાલ સલુણા. ભવી. ૮ તપ શકતે ધરણુપતિ રે, આસન કંપ્યું તામ સલુણા અવધિજ્ઞાને દેખીને રે, આવી તીહાં શીર નામે સલુણા ભવી. ૯. અમૃતપાને સીંચીને રે, રાજપુરૂષ દુરદંત સલુણા; ધન હરતા તે વારીઆ રે, સવી ભાખે વીરતંત સલુણા. ભવી. ૧૦ ઓછ, વસુંધરે મુકીએ રે, ઇંદ્ર ગયા નીજ ધામ સલુણા; રાય લેક હરખે કરી રે, નાગકેતુ ધર્યો નામ સલુણા. ભવી ૧૧ છ અઠ્ઠમ તપસા કરે રે, ધારે શીલ મહંત સલુણા ચેત્ય સંઘ નૃપલેકને ૨, વ્યંતરથી રાખંત સલુણા. ભવી ૧૨ Page #336 -------------------------------------------------------------------------- ________________ સઝાય સંગ્રહ ૩૧૯ એક દિન જિનવર પૂજતા રે, અંગે ડો ભુજંગ સલુણા ભાવનારસ રંગમાં રે, ધ્યાન સકલ ધરે અંગ સલુણા. ભવી૧૩ શ્રેણિ ક્ષેપક કેવલ લઠ્ઠો રે, મહીયલ ક રે વિહાર સલુણા શિશી કરણે કરી રે, કરે શિવરમણી શું પ્યાર સલુણા. ભવી. ૧૪ ઓગણીસેં ઓગણત્રીસમાં ૨, શ્રાવણ સુદ શુભ ત્રીજ સલુણા; નારાયણ વિજય પદ સેવતાં રે, ગંભીર દીઓ રાજ સલુણા. ભવી ૧૫ દેવકીના છ પુત્રની સક્ઝાય મનડું રે મોહ્યું મુનિવર માહ રે, દેવકી કહે સુવિચાર રે, ત્રીજી તે વાર આવ્યા તુમેરે માહો સફલ કર્યો અવતાર. ૧ સાધુ કહે સુણ દેવકી રે પ્રભો છું છએ બાત રે, ત્રીતિ સંઘાડી કરતા હરી રે, અમો લેવા આહારની દાત રે. ૨ સરખી વય સરખી કલા રે, સરખા સં૫ શરીર રે, તનવાન સંભે સરીખા રે, જે દેખી લીધીર ૨. ૩ પૂર્વે નેહ ધરી દેવકી રે, પૂછી સાધુની વાત રે, કેણ ગામ વસતા તમે રે, કેણ પિતા કેણ બ્રાત રે. ૪ ભીલપુર વસે પિતા રે, નાગ ગાહાવઈ સુલસા માત રે, નેમી હિંદવાણી સુણી રે, પામ્યા વૈરાગ્ય વિખ્યાત છે. ૫ બત્રીસ કેડી સેવન તજી રે, તજી બત્રીસનાર રે, એક દિને સંયમ લીયે રે, જાણું અથિર સંસાર રે. ૬ પૂર્વ કમને ટાલવા રે, ધર્યો છઠમ ઉદાર, આજ છઠ ખમણુ નહી વાલી રે, આવ્યા નગર મેજાર રે, ૭ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦. શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ, નાની મોટી બહેધરી રે, ફરતા પહૂતા એક જ આવાસ રે, એમ કહી સાધુ વત્યારે આવ્યા નેમી નિણંદની પાસ રે. ૮ સાધુ વચન સુણ દેવકી રે, ચેત્યા હદય મજાર રે; બાલપણે મુજને કહ્યું રે, નીમીત્તિ પિસાત પુરીસાદ રે. ૯ આઠ પુત્ર તાહરે થશે રે, તેહવા ન જમે અનેરી માત રે; એ ભરતક્ષેત્ર મધ્યે જાણીયે રે, તે તે જુઠી નિમિત્તની વાત છે. ૧૦ એ સંશય નેમીજિન ટાલશે રે, જઈ પુછું પ્રશ્ન ઉદાર રે; રથમાં બેથી ચાલ્યા દેવકી રે, જઈ વાંદ્યા નેમિ જિન સાર રે. ૧૧ તવ નેમી જિણંદ કહે રે દેવકીને, સુણે પુત્રની વાત રે, છ અણગાર દેખી તિહાં રે, તવ ઉપજો નેહ વિખ્યાત રે. ૧૨ દેવકી સુત છએ તાહરા રે, તે ધર્યા ઉદર નવ માસ રે, હરિણગમેષી દેવતા રે, જન્મતા હર્યા તુજ પાસ છે. ૧૩ સુલતાની પાસે ઠવ્યા રે, પહેલી જુલસાની આશરે; પુન્ય પ્રભાવે તે પામીયા રે, સંસારના ભેગ વિલાસ રે. ૧૪ નેમી નિણંદ વાણી સુણી રે, પામી હર્ષ ઉલ્લાસ રે; છ અણગારને વાંદીયા રે, નિરખે નેહ ભરી તાસ રે. ૧૫ પાહાને પ્રગટ્યો તિહાં કને રે, વિકશ્યા જેમ કૂપ દેહ રે; અનિમીષ નયણે નિરખીયા રે, ધરી પુત્ર નેહે રે. ૧૬ વાંદી નિજ ઘેર આવિયાં રે, હાંશ પુત્ર રમાડણ જાસ રે, કૃષ્ણજીયે દેવ આરાધિયો રે, માતાને સુખની નીવાસ રે. ૧૭ ગજસુકુમાલ ખેલાવતી રે, પિહાતી દેવકીની આશ રે; કર્મ ખપાવી મુગતે ગયા રે, છ અણગાર સિદ્ધ વાસ રે. ૧૮ સાધુતણું ગુણ ગાવતાં રે, સફલ હેય નિજ આસ રે; ધર્મસીંહ મુનિવર કહે છે, સુણતાં લીલ વિલાસ રે. ૧૯ Page #338 -------------------------------------------------------------------------- ________________ સઝાય સંગ્રહ. ૨૧ અઢાર નાતરાની સજઝાય, મથુરાનગરી રે, કુબેરસેન ગણિકા વસે, મનહરણ છે, તરુણ ગુણથી ઉલસે તિર્ણ જાયે રે, યુગલ ઈક સુત ને સુતા, નામ દીધે રે, કુબેરદત્ત કુબેરદત્તા. ૧ મુદ્રાલંકૃત વય વિંટી, યુગલ પિટીમાં ઠળે, એક રાત્રીમાંહી નદી પ્રવાહ, જમુના જલમાં વો; સરિયપુર પ્રભાત શેઠ, સંગ્રહી રહેંચી કરી, એક પુત્ર કે પુત્રીય બીજે, રાખતાં હરખે ધરી. ૨ બિહું શેઠે ૨, ઓચ્છવ કી અતિ ઘણે, કર્મણે ૨, મલી વિવાહ બિહું તેણે સારી પાસા રે, રમતાં બિહું મુદ્રા મિલી, નિજ બંધવ રે, જાણીને થઈ આકલી. આકુલી થઈ તવ ભગિની, વિષય વિરક્ત તે થઈ, સાધ્વી પાસે ગ્રહી સંયમ, અવધિનાણી સા થઈ; વ્યવસાય કાજે કુબેરદત્ત, હવે અનુક્રમે મથુરા ગયો, વલી કમેગે વિષય ભેગે, વિલસતાં અંગ જ થયે, ૪ નિજ બંધવ રે, પ્રતિબંધનને સાહણી, વેશ્યા ઘર રે, આવીને સા સાહુણ, ધર્મશાલા રે, પારણાને પાસે રહી, હુલાવે રે, બાલકને સા ઈમ કહી. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ ઈમ કહી પુત્ર-ભત્રીજ-બંધવ, દેવર-કાકા-પિતા, ઈમ નાતરા ષટ્ તુજ સાથે, રુદન કરતી ઉચ્ચ પતિ-પિતા બંધવ-જેઠ, સુમ-પિતરિ ઈણ પરે કહી, કુબેરદત્ત સુ સાધવી , નાતરા ઈણ પરે લહી. ૬ ભેજાઈ રે, શોક-માતા-સાસુ-વહુ, બડી માતા રે, ઈશું પરે ષ સગપણ લહું; તવ ભાષે રે, સાધ્વીને વેશ્યા ઈર્યું, અસમંજસ રે, શું ભાષે છે એ કિડ્યું. ૭ કિશ્ય ભાષે લાજ ન રાખે, સાધ્વી વેશ્યાને કહે, મંજુષ માંહિ ઠવિય મેલ્યા, તેહ વિતક સબ કહે ઇમ સુણીય ગણિકા, લીયે સંયમ પાર પામી ભવતણે, સાવી ઈમ ઉપદેશ દીધે, કરી ઉપકાર અતિ ઘણે. ૮ સુણી પ્રભવ રે, ઈણી પરે સહુ સંસારમેં, સંબધે રે, એ સગપણ સંસારમેં; એકેકે રે, સગપણ દશ અડ ઈમ કહો, ચિવું જણના રે, ગિણતા ઈમ બહેતર થયા. ૯ થયાં બહેતર ઈમ પડુત્તર, કહે જંબુકુમાર એ, સંસાર વિષય વિકાર ગિરુઆ, દુઃખના ભંડાર એક તેહ ભણે સંજમ હે પ્રભો, સુખ તિણ પરે હુલસે, કવિરાજ ધીરવિમલ સેવક, નવિમલ ઉપદિશે. ૧૦ શ્રી નવપદની સઝાય. શ્રી મુનિચંદ્ર મુનીશ્વર વંદીએ, ગુણવંતા ગણધાર, સુજ્ઞાની, દેશના સરસ સુધારસ વરસતા, છમ પુષ્કર જલધાર. શ્રી. ૧ Page #340 -------------------------------------------------------------------------- ________________ સઝાય સંગ્રહ ૩૨૩ અતિશય જ્ઞાની પર ઉપકારીઆ, સંયમ શુદ્ધ આચાર, સુર શ્રી શ્રીપાળ ભણી જા૫ આવીએ, ફરી સિદ્ધચક ઉદ્ધાર. સુત્ર શ્રી. ૨ આંબલ તપવિધિ શીખી આરાધી, પડિકમણ દેય વાર, સુe અરિહંતાદિક પદ એક એકનું, ગણણું દેય હજાર. સુ. શ્રી. ૩ પડિલેહણ દેય ટંકની આદરે, જિનપૂજા ત્રણ કાલ, સુ બ્રહ્મચારી વલી ભય સંથાર, વચન ન આલ પંપાલ. મુ. શ્રી. ૪ મન એકાગ્ર કરી આંબીલ કરે, આ ચૈત્ર માસ, સુo સુદિ સાતમથી નવ દિન કીજીએ, પુનમે ઓચ્છવ ખાસ. સુ. શ્રી. ૫ એમ નવ ઓલી એકાશી આંબલે, પૂરી પૂરણ હર્ષ, સુત્ર ઉજમણું પણ ઉદ્યમથી કરે, સાડાચારે ૨ વર્ષ. સુ. શ્રી. ૬ એ આરાધનથી સુખ સંપદા, જગમાં કીર્તિ થાય, સુત્ર રેગ ઉપદ્રવ નાસે એહથી, આપદા દૂર પલાય. સુશ્રી. ૭ સંપદા વધે અતિ સોહામણી, આણા હોય અખંડ, સુત્ર મંત્ર જંત્ર તંત્ર હતો, મહીમા જાસ પ્રચંડ. સુશ્રી ૮ ચકેશ્વરી જેહની સેવા કરે, વિમલેશ્વર વલી દેવ, સુઇ મન અભિલાષ પુરે સવી તેહના, જે કરે નવપદ સેવ. સુશ્રી ૯ શ્રીપાલે તેણી પરે આરાધીઓ, દૂર ગયે તસ રોગ, સુત્ર રાજસદ્ધિ દિન દિન પ્રત્યે વાધતે, મનવંછિત લહ્યો ભેગ. સુત્ર શ્રી ૧૦ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શ્રી જિનેન્ટાગમ-વિવિધ વિષયરૂપ–ગુણ-સંગ્રહ અનુક્રમે નવમે ભવે સિદ્ધિ પામશે, સિદ્ધચક્ર સુપસાય, સુo એણપરે જે નિત્ય નિત્ય આરાધશે, તસ જવાદ ગવાય, સુ. શ્રી. ૧૧ સંસારી સુખ વિલસી અનુક્રમે, કરી કમને અંત, સુo ઘાતિ અઘાતિ ક્ષય કરી ભેગવે, શાશ્વત સુખ અનંત. શ્રી. ૧ર એમ ઉત્તમ ગુરુ વયણ સુણી કરી, પાવન હુવા બહુ જીવ, સુe પદ્યવિજય કહે એ સુરતરુ સમે, આપે સુખ સદૈવ. સુત્ર શ્રી. ૧૩ Page #342 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ વિવિધ વિષયરૂપ ગુણુ–સંગ્રહ વિભાગ ૫ મો. ગૃહસ્થાશ્રમમાં જીવનકથાની નિર્મળ સીડી [ એક આદર્શ સંવાદ ] લેખક સાવીજી શ્રી જિતેન્દ્રશ્રીજી મ. son - 5 5 5 Page #343 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણું जयइ जगजीवजोणी-वियाणओ जगगुरू जगाणंदो। जगनाहो जगबंधू, जयइ जगप्पियामहो भयवं ॥१॥ जयइ मुयाणं पभवो, तित्थयराणं अपच्छिमो जयइ । जयइ गुरू लोगाणं, जयइ महप्पा महावीरो ॥२॥ ओकारं बिन्दुसंयुक्तं, नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव, ॐकाराय नमो नमः ॥३॥ अज्ञानतिमिरान्धानां, ज्ञानाअनशलाकया। नेत्रमुन्मीलितं येन, तस्मै श्रीगुरवे नमः ॥४॥ पुरिमचरिमाण कप्पो, मंगलं वद्धमाणतित्यम्मि । इह परिकहिया जिणगण-हराइ थेरावली चरितं ॥५॥ Page #344 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં જીવનકથાની નિર્મળ સીડી કાન્તાબહેન–અહા પ્રેમીલાબહેન ! તમે તે જ્યારે આવું ત્યારે કંઈક કરતાં જ હે. પ્રેમીલા–આ આ કાન્તાબહેન! આજે તો મહેરબાની કરી. કાન્તાબહેન–હા બેન! અમે તે આવીએજ ને, તમે ન આવે. પ્રેમીલાબેન કાન્તા ! મને ખાસ કામ પ્રસંગ વિના બહાર જવાની ટેવ નથી. કાન્તા–ત્યારે બહેન ! તમે તે આખો દિવસ ઘરમાં ગંધ્યા રહે છે. મને તે આખો દિવસ ઘરમાં ગમેજ નહિ. પ્રેમીલાબેન, કેમ આપણા ઘરમાં ન ગમે ? આપણને કુરસદ પણ ન હોય ને કામમાં દિવસ ચાલ્યો જાય. કાન્તા–ત્યારે આ દિવસ શું કામ કરવાનું? પ્રેમીલા–કેમ બેન શું કરવું? આપણે સ્ત્રીઓને તે અનેક ઉદ્યમ હોય છે. કાન્તાબેન ! એવા ઉદ્યમ તે શું, હું તે એક રસેઈ કરીને કંટાળી જાઉં છું પછી બીજા ઉદ્યમ કયારે કરવાને ટાઈમ મલે ? Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂ૫-ગુણ-સંગ્રહ પ્રેમીલા–શું કાન્તાબહેન! તમે આ દિવસ રસેઈ જ બનાવે છે. કાન્તા–ના, એ તે ટાઈમસર જ હોય છે. પ્રેમીલા–ત્યારે બીજા ટાઈમમાં શું કરે છે? કાન્તા–અરે બેન, મને તે બીજે ટાઈમ જ મલતે નથી અને કદાચ બપોરે મલે તે ઘડી ફરવાનું મન થાય છે. પ્રેમીલા–બેન કાન્તા! આપણે સ્ત્રીઓને ધર્મ છે કે આપણે આપણા ઘરનું દરેક કામ યતનાપૂર્વક આપણે પિતે જ કરવું જોઈએ. અને નવરાશના ટાઈમે આવા ઉદ્યમ કરવાના. - કાન્તા–પ્રેમીલાબેન ! આ કામમાં તમે કેમ પહોંચી શકે છે ? પ્રેમીલા–એમાં શું ? આખા દિવસના ચોવીસ કલાક. તેમાં આપણે દરેક કામ કરી શકીએ. કાન્તા–વીસ કલાકમાં અડધો ટાઈમ રાત્રીને જ જાય, પ્રેમીલા–શું આખી રાત સુઈ જ જવાનું? કાન્તા–ત્યારે રાત્રે શું કરવાનું? પ્રેમીલા-રાત્રે જયારે આપણા કામથી પરવારીએ ત્યારે ધર્મના પુસ્તકો વાંચવા. કાન્ત–પણ મને તે ઊંઘજ ઘણું આવે છે, માટે આઠ વાગતાં જ સુઈ જાઉં છું અને સવારે છ સાત વાગે ત્યારે ઊઠું છું. મીલા–અરે બેન કાન્તા ! આમ આટલે ટાઈમ સુઈ રહો તે પછી જ બને, બધું જ રખડી પડે ને ? Page #346 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં જીવનકથાની નિર્મળ સીડી ૩૨૯ કાન્તા–ત્યારે તમે કેટલા વાગે સુ છે અને કયારે ઉઠે છે? પ્રેમીલા–આટલે પ્રમાદ રાખીએ તે કેમ ચાલે ? મને તે આટલે ટાઈમ સુવાને નજ પિસાય. કાન્તા–ત્યારે કહેને ક્યારે ઉઠે છે ને સુ છે? પ્રેમીલા–જુએ કાન્તાબહેન ! હું તો સવારમાં સાડા ચાર વાગે ઊઠું છું. કેઈ વખત પાંચ વાગી જાય ત્યારે મારે જરા કામમાં ઉતાવળ કરવી પડે છે, જેથી ટાઈમસર ઊઠવાનું. કાતા–આટલા વહેલા ઊઠીને અંધારામાં શું કરવાનું? મને તે તે ટાઈમે ઊંઘ આવે. પ્રેમીલા–કેમ બહેન! શું કરવાનું ? સવારનું પ્રતિક્રમણ કરવું ત્યારપછી નિત્ય નિયમ કરી અને સાડા પાંચ વાગતાં ઘરના કામમાં જોડાવાનું. કાન્તા–બેન! મને તે પ્રતિક્રમણ આવડતું નથી અને હું વહેલી ઉઠતી નથી. પ્રેમીલા–બેન કાન્તા ! મારું પીયર ગામડામાં હતું અને પાઠશાળા ત્યાં ન હતી. તેથી ધાર્મિક અભ્યાસ અને પ્રતિક્રમણ વિગેરે કશું જ ન આવડતું, પણ અહીં આવીને જ પેલા સરલાબહેનની સંગત થતા તેમની પાસે મેં પણ પંચ પ્રતિક્રમણ, નવ મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય વિગેરે શિખેલ છે અને દરરોજ સવાર-સાંજ પ્રતિક્રમણ કરું છું. કાન્તાબેન મારું પીયર તે મેટું ગામ છે એટલે સ્કૂલ અને પાઠશાલા બે હતાં, છતાં મેં તે આવી મહેનત Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ કરી જ નહિં; ફક્ત પાંચ ગુજરાતી પડી અને દહેરાસરની વિધિ જેટલું જ કરેલું હતું. પ્રેમીલા–બેન ! નાની ઉમરમાં અભ્યાસનું સાધન છતાં તમે ન ભણ્યા તે કેવી ભૂલ કરી છે? નાનપણમાં જ્ઞાન કેવું સરસ આવડી જાય ? કાન્તા–અરે મને તે આળસ જ થાયને, ભણું શું? ભણું ને ભુલી જાઉં! પ્રેમીલાબેન કાન્તા ! ભણતરમાં પ્રેમ હોય તે જ આવડે. પ્રેમ વિનાનું નકામું. હું મોટી ઉંમરમાં આટલું શીખી ને દરરોજની આવશ્યક ક્રિયા તે જરૂર કરવાની. કાતા–ઠીક બેન ! એ તે સમજી. મોટી ઉંમરમાં પણ પ્રેમ હોય તે આવડે. હવેથી હું દરરોજ ભણવાનું શરૂ કરીશ અને સાંજ-સવાર પ્રતિક્રમણ કરીશ. પ્રેમીલા બહેન! તમે આજે મને કેટલું સમજાવ્યું. ઘણું સારું થયું છે. હવેથી હું દરરોજ નકામો ટાઈમ નહિં ગુમાવું. તમારી પાસે આવા બેધપાઠજ શીખીશ. સરલા કેમ પ્રેમીલાબહેન? આજે હજી ટાઈમ નથી થયો? અઢી તે વાગવા આવ્યા છે. પ્રેમીલા–આ આ સરલાબેન ! હું તૈયાર જ છું આજે જરા કાન્તાબેન આવ્યા તેથી દસ મીનીટ નીકળી ગઈ. કાતા–અહ સરલાબેન! તમે અને પ્રેમીલાબહેન કઈ તરફ જવાના છેકથામાં? Page #348 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં જીવનકથાની નિળ સીડી ૩૩૧ સરલા—અહા કાન્તાબેન ! તમારી મુલાકાત આજે થઈ. કેમ એન છે તા આનદ્મમાંને ? કાન્તા—હા એન સરલા! આજે તમે કયાં જાઓ છો? સરલા—મેન કાન્તા ! અમે કથામાં તે જતાં જ નથી. આવી કથાની ચાપડી તે મે' ઘણી જ વાંચી. અમે તા આજે જૈન મહિલા મ’ડળને મેળાવડા છે, ત્યાં જઈએ છીએ, કાન્તા—વાહ મેલાવડા એટલે ટી-પાર્ટી જ ને? એમાં ખીજું શું ? સરલા—નારે, અમારા મેલાવડામાં આવી પાર્ટી તા નહીંજ, ત્યાં તે ધાર્મિક વિષયેા ઉપર વિચારણા અને મડલના કાર્યક્રમ કાઇ નવા ઉદ્યોગ કરવાના હાય તે. કાન્તા—વાહ મેન, એ તેા સરસ, પણ તમારા જેવા શ્રીમત અને આવી સાદી સાડી તે મેલાવડામાં તમને શૈાલે ? સરલા—વાહ મેન, તમે ભલા છે. શ્રીમંતાઈ શુ' સાડીથીજ દેખાય છે ? અને શ્રીમતાઇ કાઈને બતાવવાની છે. ? કાન્તા—ત્યારે ગરીબ અને તવંગરની ખબર જ શુ` પડે? મને તે અમારા ઘેાડા પગારથી ઘરનું માંડ માંડ પુરું થાય છે ને તેમાં પણ પાંચ પચીસ રૂપીઆને ખાડા પણ પડે છે છતાં મને તે આવા સાદા કપડા પહેરીને જવુ તેા નજ ગમે. ગમે તેમ થાય પણુ દસબાર સાડી અને બ્લાઉઝ એકાદ એ ડઝન તા સીલીકમાં જોઇએ જ. પ્રેમીલા—મહા કાન્તાબેન, આપણી આવક પ્રમાણે જ ખરચા રાખવાના હાય, શ્રીમતાની હોડ આપણને કેમ પાસાય ? Page #349 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ—વિવિધ-વિષયરૂપ-ગુણ-સ ંગ્રહ કાન્તા—ત્યારે શું એક ગરીબડાની જેવા જ રહેવું ? સરલા—ના બેન, એમ નથી કે સાડી અને બ્લાઉઝથી શ્રીમતાઈ દેખાય. જો કઇંક જ્ઞાન અને વિનય હશે તેા સાડીની જરૂર જ નથી. મહાત્માજી કર્યા ફેશનાર હતા ? છતાં એક કેવલ ખાદ્વીથી આખા દેશને વશ કર્યો જેથી કાંઇ સારા જ કપડામાં શ્રીમ’તાઇ નથી. ૩૩૨ કાન્તા—હેન સરલા, તમે તેા આજે મને ઘણાજ ખાધ આપેલ છે. ચાલા બેન, તમારે તેા ટાઇમ થઈ ગયા છે મડળમાં જવાના. માટે હવે બસ, કેમ પ્રેમીલાબેન ! હું' આ મડલમાં આવી શકે કે ? પ્રેમીલા—વાહ વ્હેન ! ઘણી ખુશીની સાથે આપ આવી શકે છે. અમારા મડલમાં જે હૈનાને રહેવાની ઇચ્છા હાય તે રહી શકે છે. સરલા—કાન્તામેન ! ચાલે! આજે તમને ત્યાં આન આવે તા પછી માંડલમાં જરૂર દાખલ થાજો. ભાગ ખી કાન્તા—સરલાએન છે કે ? સરલામેન—આવા આવા પધારી કાન્તાબેન ! આજે ભુલા પડ્યા કે શું? કાન્તા—ના એન ! હું તેા આજે જલ્દી કામકાજથી પરવારીને તમારી પાસે આવી છું. વાહ મેન ! મને તે કાલે બહુ જ રસ પડ્યો, ખૂબજ મજા આવી ને ત્યાં સમજવાનુ` મળ્યુ અને Page #350 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં જીવનસ્થાની નિર્મળ સીડી ૩૩૩ ધાર્મિક બેધ મત્યે પણ તમે ચાર બહેનેએ શું મંત્રણ કરી એ મને ન સમજાયું. પ્રેમીલાબેન કાતા ! એ મંત્રણા આવતા પર્યુષણની આરાધના માટેની હતી. કાન્તા–એમાં વળી આરાધનામાં શું વિચારણા કરવાની? પર્યુષણમાં બે વખત માણસે પ્રતિક્રમણ કરે અને બપોરે નવરાશના ટાઈમે સોગઠાબાજી ખેલે, આનંદ કરે અને જે કરી શકે તે ઉપવાસ કરે એજ ને? પ્રેમીલા–અરે બેન કાન્તા! પજુસણમાં ગઠાબાજી ગંજીપે અગર કેઈબી જાતની રમત કરીને કર્મ નજ બંધાય. એ તે ધર્મની જ આરાધનાના દિવસો છે. કાન્તા–એ તે ઠીક, પણ એમાં પેલું શું કરવું તે તે કહે! પ્રેમીલા–જુઓ, ગઈ કાલે અમે એજ વિચાર કર્યો કે આવતા પર્યુષણ પહેલાં આપણા ગામમાં ઘણા સાધમિક ભાઈઓને કાંઈ સાધન કે ઠેકાણું જ નથી માટે એવા ભાઈઓ અને બહેનેના માટે અમે એક ફંડ કરેલ છે. તેમાંથી દરેક વસ્તુ મંગાવી અને જેને જે વસ્તુની જરૂર હોય તે આપવી અને એમને આપણી સાથે આરાધનામાં જોડવા, એ સિવાય દરેક કાર્યક્રમ કેમ કરવા એ ગોઠવેલ છે. કાન્તા–ત્યારે તેમાં શું આપવાનું હોય ? પાંચ-પચીસ રૂપીયાની વસ્તુ કે બીજું શું? સરલાના ના બહેન, એમના માટે અમે એક હજાર રૂપીઆ એકઠા કરી અને તેમાંથી દરેક વ્યવસ્થા કરી છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ કાતા–ઠક બહેન, બહુ જ સારૂં. આવા મોટા દિવસમાં બીચારા ગરીબોને તમે ઘણી જ સારી રીતે સહાય કરીને ધર્મમાં જેડે છે એ પણ મહાન ધર્મ જ છે, પણ આમાં કોઈ આપણું નામ થોડું જ આવે? એ તે ખાનગી ને? - પ્રેમીલાબેન નામનાની શી જરૂર છે? પ્રશંસાની શી જરૂર છે? આપણે તે લાભ લેવાને છે ને? કાન્તા–ઠીક બેન, એ પણ પાઠ શીખી. પણ આ તમારૂ ઘર જોતાં મને તે આશ્ચર્ય થાય છે. મને તે એમ જ થતું હતું કે સરલાબહેન આટલા શ્રીમંત છે માટે એને ઘરે તે બહું જ ભપકો હશે અને હું તે અહીંયાં આવતા પણ શરમાતી હતી કે આવા શ્રીમંતને ઘરે કેમ જવું? પણ અહીં તે મારી ધારણા પ્રમાણે કંઈ જ નથી. બીલકુલ સાદું જ ઘર છે કાંઈ મોટા મોટા ફરનીચર પણ નથી, ફક્ત જરૂર પુરતું જ છે. સરલા અમને એ ખેટ ખરચે કરીને ભપકા પસંદજ નથી. જરૂર પુરતું જ બસ છે અમે તે પરિગ્રહનું પચ્ચફખાણ કરેલ છે. અમુક પૈસા ઉપર થાય તે શુભ કામમાં વાપરી નાખવા. કાતા–આ પ્રેમીલાબેન આવ્યા. પધારે પ્રેમીલાબહેન ! તમારા વિના આનંદમાં ખામી હતી. પ્રેમીલા–અહે આજે કાન્તાબહેન! નવાઈની વાત છે. કાન્તા–હા બહેન, મને તે આપણે કાલ જે ધમની અને વ્યવહારની ચર્ચા કરી તે બહુ જ ગમી ને આજે જલ્દી જલ્દી આવી. Page #352 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં જીવનકથાની નિર્મળ સીડી ૩૩૫. પ્રેમીલા–વારૂ બહેન, દરરોજ આવી રીતે ધર્મધ જાણજે. કાન્તા–બહુ જ ખુશીથી. હું આપની વાણને સ્વીકાર કરું છું. સરલાબહેન આજે મારી આ ખુશાલીના માટે ચા-પાણી ને નાસ્ત મારા તરફથી સ્વીકારે. આ બે રૂપીઆને નાતે મંગાવે. સરલાબહેન કાન્તા! તમે તે તદ્દન ભોળા છે. તમારા તરફથી નાસ્તો ઘણું જ ખુશીથી સ્વીકારું, પણ આ ઘર તે તમારૂં જ છે ને ? વળી અમે બજારની કઈ ચીજ વેચાતી મંગાવીને ખાતાં જ નથી. અમારે કોઈની વસ્તુની તે સર્વથા બંધી છે. કાન્તા-શું કહે છે? તમે કઈ વખત બજારની ચીજ ખાતા જ નથી ? | પ્રેમીલા–ના બહેન, સરલાબહેન તે બજારની વસ્તુઓ કોઈ વખત ખાતાં જ નથી. કાન્તા–ત્યારે તમે શું આમ વારંવાર કેઈ આવે જાય તે શું કરે? તાત્કાલિક શું થાય? સરલા–અરે બહેન એમાં શું? તાજી ચીજ તરત બનાવી લેવાની. કાન્તાએ આવે ત્યારે આપણે તે આનંદની વાત કરતા હોઈએ તેમાં વળી આ માથાફોડ કેણ કરે? હું તે ન જ કરૂં. રૂપીઆ બે રૂપીઆ ખરચી નાખું. સરલા–બહેન, તમે જાણે છે આજ કાલ બજારની બનાવેલ ચીજ બીલકુલ સારી મળતી નથી. સીંગેના તેલ અને Page #353 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ વેજીટેબલ ઘી. માટે રોગ જ થાય અને સ્વાદ પણ નહીં જ. માટે અમે તે ઘરે જ બનાવીએ. કાન્તા-પણ મીઠાઈ કેમ બને ? એ તો મને આવડતી જ નથી. કદાચ ભજીયા, ચેવડે, ભેળ તે જેમ તેમ કરી કરી લઈએ. પ્રેમીલા–બહેન કાન્તા, સરલાબેન તે દરેક મીઠાઈ એમના હાથે જ એટલી સરસ બનાવે છે કે આપણે જોઈ જ રહીએ અને વળી તાજી, માટે આવી બજારની ચીજ તે નજ ખાવી. સરલા–કાન્તાબહેન, એ તે આપણું સ્ત્રીઓની ચોસઠ કળામાં એ રસેઈની પણ એક કળા છે. એ શીખવી જ પડે જુએ, બજારમાંથી લાવેલ વસ્તુના દોષ બતાવું. પ્રથમ તે ત્યને લોટ જ છ છ બાર બાર મહીનાના પીસેલા. નતે ચાળે અને તેને ન તપાસે. એ અભય લોટ આપણાથી ન ખવાય. તેલ પણ બીસ્કુલ ખરાબ, ઘી પણ હલકામાં હલ્યું. આજકાલમાં મગફલીને તેલમાંથી બનાવેલું વનસ્પતિનું વેજીટેબલ ઘી હલકામાં હલ્ફ. એમની દુકાને બીલકુલ હલકે જ માલ હય, માટે આપણી તંદુરસ્તી બગડે જેના લઈને ભુલેચુકે કદેઈની દુકાનેથી લાવેલી ચીજ નજ ખાવી. આઠ બાર આનામાં ઘરમાં આખા ઘરને થાય એટલું ચવાણું બને અને બજારમાંથી એક રૂપીઆમાં મુકી મુઠી જ આવે છે. માટે આ બેટ ખર થાય અને તબીયત બગડે તે બહેન આવું કામ તે આપણે હાથે જ કરી લેવાનું. આપણે બૈરાંઓને કામ શું છે? ફક્ત રસેઈનું જ ને ? કાન્તાબેન! તમે તે મને સારામાં સારે બધ આપી રહ્યા છે. અત્યારસુધી હું તે ચા અને નાસ્તામાં લગભગ મહીના Page #354 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં જીવનકથાની નિમળ સીડી ૨૭ દિવસમાં પચીસ-ત્રીસ રૂપીઆને ખરચ કરૂં છું. તેનું મને આજે જ ભાન થાય છે. અરેરે હું પહેલેથી જ તમારા જેવાના સંસર્ગમાં આવી હતી તે કેવું સારું થાત ! પ્રેમીલા–ચાલે હવે નવેસરથી શરૂ કરે. અને સંસારને સરસ બનાવે અને જીવન ધમ બનાવે. આ આ સુમનબહેન ! આ સુમનબહેન આવ્યા. કાન્તા–કોણ સુમનભાભી? અહી તમે પણ સરલાબહેનની મુલાકાતે આવે છે ? પ્રેમીલા–હા, સુમનબહેન પણ અમારા મંડલમાં છે. કાન્તા-અહે સુમનભાભી ! તમને આટલા નાના નાના બાબા-બેબીમાં ટાઈમ ક્યારે મલે છે? હું તે ફક્ત એક બેબી છે છતાં તેનાથી કેટલી કંટાળી ગઈ છું? એનામાંથી જ ઊંચી જ આવતી નથી. સુમન અહાહા કાન્તાબહેન, તમે આજ સરલાબેનને ત્યાં કયાંથી પધાર્યા? તમારું સ્થાન તે નિરંજનાબહેનને ત્યાં જ હોય છે. બેન હું પણ આ સરલાબહેનના મહિલા મંડળમાં દાખલ થઈ છું. ત્યાં બહુ જ રસ પડે છે. કાન્તા–એ તે મેં એક જ દિવસમાં જોયું. પણ ટાઈમ જ નથી મળતું. તમે કેવી રીતે પહોંચી શકે છે? સુમનબહેન કાન્તા, આપણે બપોરના ટાઈમે શું કરવાનું? મારા બે-બાળકે બેબી ને બા તે દરરોજ નિયમિત બાલમંદિર જાય છે. અને નાના બાબાને આખા દિવસ નિયમસર ત્રણ-ત્રણ કલાકે બરાબર ધવરાવ અને પછી પ્રાઈમસર Page #355 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ–વિષયરૂપ–ગુણુ–સંગ્રહ નવરાવી સાસુ કરીને સુવાડવાના એટલે કાંઇપણ અગવડતા મને આવતી જ નથી. કદાચ જાગે તે રામા જરા પાણી પાય એટલે રમ્યા જ કરે. માટે મને ખરાખર ટાઇમ મલે છે. ત્યાં મજા પડે છે. ૩૩૮ કાન્તા—ભાભી ! તમારા બાળકાનું બધુ જ ટાઈમસર જ કામ કરવાનુ' હાય છે. એ તા મને નવાઇ જ લાગે છે. નાના બાળકે તા ઘણા જ પજવે છે માખાપને. સુમન—મેન, એમાં માબાપની જ ભૂલ ગણાય છે. માળકાના પેલા માસ્તર તા માબાપ જ હોય છે. સુકામલ બાળકને નાનેથી જેવા સ’સ્કાર પાડીએ તેવા જ પડે છે. માલઅવસ્થામાં જ સારૂ શિક્ષણ મળે તે તે બાળકા મામાપ અને વડીલેાને વિનય અને આચારને સાચવે. અને આગળ ઉપર આપણા ધ્રુવ અને ગુરુ તથા ધર્મને પણ જાણીને આચરણ કરે. એમાં મુખ્ય માતા જ છે માટે તે પાઠને શીખીને બાળકાને કેળવવા જોઇએ. કાન્તા—અહીંયા તા સારામાં સારૂં' જ્ઞાન મળે છે. તમા દરેક કેવા સરસ કેળવાયેલા છે. મને તેા નવાઈ જ લાગે છે એન. નિરજના—કાન્તામેન છે ? સરલાએન—હા પધારા નિરજનાઅેન. આપના પગલા કાન્તાબેનની પછવાડે અમારે ઘેર થયા લાગે છે. કહે। આ ભપકા કરીને ક્યાં જવા નીકળ્યા છે ? નિરજના—વાહ સરલાબેન! અમારા જેવા ગરીબ માણુસાને લપકા કુવા ? એ તે આપ જેવા શ્રીમંતાનું જ કામ છે, Page #356 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં જીવનકથાની નિર્મળ સીડી સરલા–ત્યારે આ ફેશનમેન બનીને કયાં જાઓ છે? એ તે કહે - નિરંજના–સરલાબેન! આજે સિનેમા જેવા જવાનું છે અને આ કાન્તાબેનને બોલાવવા જ આવી છું. કહે આજે સારું પીકચર છે તે તમો પણ પધારશે તે આનંદ આવશે, સરલા–અરે બેન! સીનેમા અમે તે કઈ વખત જોયેલ જ નથી. સીનેમા આપણાથી તે જોવાય? આમાં તે કેટલે દોષ લાગે? પૈસાની કેટલી હાની અને આવા સ્થાનમાં કેટલા રાગ અને શ્રેષનું કારણ છે? માટે કઈ વખત પણ અમે તે જતા જ નથી. આવી રીતે પાપ માથે લઈને પિસાને દુરુપયોગ કેણ કરે? મૂર્ખ માણસો જ કરે. અમે તો જયારે આવું જાણવાની ઈચ્છા થાય તો એવા મહાપુરુષે તથા મહાસતીઓના જીવનચરિત્રે વાંચીએ છીએ. એટલે એમાં તેમને અથથી ઇતિ સુધીને દરેક ઈતિહાસ આવી જાય. અને આપણને કેટલુંક જાણવાનું મળે છે. માટે બેન ! આવા સીનેમામાં બીલકુલ ન જ જવું જોઈએ. નિરંજના–અહા સરલાબેન ! આવા શ્રીમંત થઈને આવા પિસાની ગણત્રી કરે છે ? અમે તે એવા પૈસાને યાદ નથી કરતા. સરલા–બેન નિરંજના ! શું પૈસાને આવી રીતે બેટે માર્ગે વાપરવાના? જે પુણ્યથી લીમી મળી હોય તે તેને સદવ્યય કરે. આજકાલ કે આપણે સમાજ સીદાય છે? કેટલી જગ્યાએ સ્કૂલે, બેકિંગ, ઊપાશ્રયો અને સાધર્મિક ફેડે વગેરેમાં કેટલી જરૂર છે? ત્યાં કેટલા છો લાભ લઈ રહ્યા છે. તેમાં લક્ષમીને સદ્વ્યય કરવાને હોય છે. અમે તે કેટલું સાદું જીવન જીવીએ Page #357 -------------------------------------------------------------------------- ________________ ३४० શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ છીએ. બીલકુલ અડોઅવળે ખરચે નહીં જ, બાર મહીને અમુક રકમ શુભ સ્થળમાં જ આપીએ છીએ.' કાન્તા–બેન નિરંજન, આપણે તે આટલે વખત કાંઈ સમજ્યા નહિ. કેવળ માજશેખમાં જ કાલ્યો હવે હું થોડા વખતથી આ પ્રેમીલાબેન અને સરલાબેનના સહવાસમાં આવતાં મારા જીવનમાં કેટલાક પલ્ટ થઈ ગયો છે. માટે આપણે હવે સીનેમા-બીનેમામાં આવવું જ નથી. બેન, તું પણ અહીં જ કાલથી આવજે. અહીં કેટલું જાણવાનું મળે છે? - નિરંજના-કાન્તાબેન તમે કેટલા ભલા છે ! પિતે ન જાય ને બીજાને રેકે છે. મને તે ચાર-પાંચ દિવસે ફરવા જવું જ પડે તેનું શું? પ્રેમીલાબેન નિરંજના! તમારે ફરવા જવું હોય તે તમે પણ અમારા મંડલમાં આવશે, એટલે તમને પણ કાન્તાબેનની જેમ મજા આવશે. નિરંજના–મંડલમાં વળી શું સમજવાનું હશે? તમે લેકે દરરોજ દાંડીયા વિગેરે લે છે અને ગાવે છે એજ ને? કાન્તા–ના, ના, બેન ! એમ નથી. એમાં તે ઘણું જ સરસ જાણવાનું મળે છે. તમે એકાદ વખત આવે તે સમજાશે, ત્યાં શું શું કાર્યક્રમ અને ઉદ્યોગ થાય છે? સરલા–હા બેન, હાલ અમે એક ઉદ્યોગશાળા ખેલી છે. તેમાં કેટલું સરસ કામ ચાલે છે? નવા નવા દરેક ઉદ્યોગે થાય છે, અને તેમાં કદાચ સામાન્ય બેને હોય તે પિતાની કળાવડે ઘરખર પણ નિભાવી શકે એવી ગોઠવણ કરેલી છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં જીવનકથાની નિર્મળ સીડી ૩૪૧ નિરંજના–વાહ ! ત્યારે હું પણ જરૂર તે મંડલમાં આવીશ. કહે સરલા બેન ! તમે તે ઘણા જ સાદા દેખાઓ છે, આ તમારૂં ઘર કેવું સરસ સાદાઈવાળું જણાય છે! બેન ! આ વળી ઘંટી પણ તમે રાખે છે શું? હવે કેણ દળે છે? સરલા–બેન નિરંજના ! અમે તો ગીરણને લેટ વાપરતાજ નથી, કેઈ વખત પણ નહિ. કારણ ત્યાં દરેકના દાણા કેવા હોય ? લકે કઈ બરાબર સાફ પણ ન કરે, અને સડેલું અનાજ મૂખ માણસે સૌ પીસાવે, માટે એ અભય લોટ કદાચ આપણામાં આવે તે આપણી બુદ્ધિ પણ ભ્રષ્ટ જ થાય. માટે હું તે પિતે તે પીસતી નથી, પણ એક બેન અમારા બાજુમાં છે, તે બેન પીસે છે, એ બેન એટલા બધા પ્રામાણિક છે કે કઈ વખત કોઈની કઈ ચીજ મફત લેતાં જ નથી. અને સાત માણસનું કુટુંબ નભે છે, છતાં કઈ વખત ગરીબાઈ ગાતા નથી. તેમજ અમે ગરીબ છીએ એવું એકપણ આચરણ નથી, માટે હું તે કઈ બી કામ હોય તે તેના પાસે કરાવું છું, તે બેન જ પીસે છે અને ઝાઝા દિવસને લોટ રાખતા જ નથી. ફકત બાર તિથિઓ પુરતે જ રાખીએ છીએ, બાકી તે તાજો જ લેટ વાપરું છું. કેઈ વખત આઠ દિવસે હું પોતે પણ શેર બશેર પીરું છું. કારણ તેનાથી તંદુરસ્તી સારી રહે છે. માટે. નિરંજના–સરલાબહેન ! બીજા પીસે તે આપણને તિથિમાં શું દેષ લાગે? ક્યાં આપણે પીસવું છે? કઈ વખત તિથિએ પણ હું તે પીસાવું છું, મને તે એવું યાદે ય ન આવે ! Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ સરલા–અરે બેન ! જૈનશાસન શું કહે છે? કરવું કરાવવું અને તેને અનુમોદવું ત્રણેને સરખો દેષ લાગે છે. જે સારું કામ કરવું, કરાવવું અને અનુમોદવું તેમાં સરખે લાભ થાય તે પાપમાં પણ સમજી લેવું જોઈએ. કેઈ કામ આપણે બતાવીએ તે તેમાં ભાગીદાર આપણે જ થઈએ. માટે સરખો જ દોષ લાગે છે. નિરંજના–મને તે આવી કાંઈ સમજણ નથી. ફક્ત હરવું-ફરવું, ખાવું-પીવું ને આનંદ કરે એટલું જ જાણું છું. કાન્તાબેન–સરલાબેન ! હું તે તમારી વાત સાંભળીને તાજુબ જ બની ગઈ, કે તમારા પડોશમાં રહેનાર બેન સે રૂપીઆમાં સાત માણસનું પુરું કેવી રીતે પાડતા હશે? મારે તે દેહ રૂપીઆમાં બે માણસ અને એક નાની બેબી એ ત્રણનું પુરૂં થાતું નથી, મહીને દિવસે દસ-પંદર માથે દેવાના થાય છે અને એ બેન કેમ પુરું કરતાં હશે? છતાં કેવા સરસ એક શ્રીમંત હોય તેવા દેખાય છે! સરલા–એ તે સ્ત્રીઓનું જ કામ છે. આવકના પ્રમાણે ખરચે રાખવે એ કાંઈ પુરુષો ન જ જાણે, “આ લા આ લા” એ તે લાવી આપે, પણ હીસાબ તે બૈરાઓને જ રાખવાનું છે. અમારે આટલી આવક છતાં કઈ વખત પેટે ખર તે નહીં જ કરવાને. કાન્તાક બેટે ખરા? મને જરૂર બતાવજો. શેના વિના ચાલે? જુઓ બેન! એક મહીનાને જ હિસાબ બતાવું. પ્રથમ તે આઠ-બાર આનાનાં શાખ મરચાં વિગેરે. નાવાને સાબુ, દેવાના સાબુ અને એક મહીનામાં કટલેરી એટલે Page #360 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં જીવનકથાની નિમળ સીડી ३४३ બંગડી, પીન, પાવડર, ને, કંકુ, પાયપીન, ચંપલ વિગેરેમાં લગભગ મને ઓછામાં ઓછો એક મહીને વીસથી પચીસ રૂપીયાને ખરચે કરકસર કરતા પણ થાય છે. કપડા વિગેરેમાં પણ પચાસેક રૂપીયા જાય છે, કપડાની સીલાઈ જ દશ-બાર રૂપીયા મહીને થઈ જાય, આવા કેટલા ખરચા બતાવું! તેમાંથી બેબીના બાપુજી તે બીકુલ ખરચ કરતા જ નથી. અરે એ તે બાર મહીનામાં બે ધોતીઝોટા, અને બે-ત્રણ ખમીસથી જ ચલાવી લે છે. અરે કેટલા વખતથી એમને કાંડાના ઘડીયાળની જરૂર છે, ને કેવી અગવડ પડે છે ટાઈમ જોવાના માટે ? તે પણ એ લઈ શકતા નથી. પણ શું કરું? આ ખરચામાં વળી મહીનામાં અમે તે ચાર વખત તે સીનેમા જેવા અને ત્રણ-ચાર વખત ફરવા જઈએ છીએ, છતાં અમે ખરચાને પહોંચી શક્તા નથી. માટે હવે તમે જ મને સમજાવે કે હવે આમાંથી કયે ખરચ ઘટાડ? એ મને કહે. પ્રેમીલા–અરે બેન કાન્તા! તમારી વાત સાંભળી મને તે વિચાર જ થાય છે કે આટલે પગાર, આમાં તમે જે ખરચે બતાવ્યું તે બધે નકામો જ. બીલકુલ આમાં ખાવાપીવાનું તે હજી આવેલ નથી. આ બેટે ખરચે આવક વિનાને કરાય? આ સરલાબેનને મહીનામાં લગભગ બે હજારને પગાર છે અને બીજા એકાદ હજાર લગભગ મલે છે. ત્રણ ત્રણ હજાર રૂપીઆ મહીને મલે છતાં તમારા જેવો ખરો નથી જ, માટે જ બીચારા અમારા ભાઈને તમારા ખરચાનું નહિ પુરું પડતાં રાતના દસ-અગીયાર વાગ્યા સુધી બીજું પણ કામ કરવું પડે છે. માટે બેન સાંભળે. બધે રપટ તમને Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ સંભળાવું. તમને સાદું અને હલકું ગમતું નથી તેથી તમને જરા દુઃખ લાગશે, પણ બેન ! આવા ટુંકા પગારમાં બેરાએ જ પુરુષને સહાયકારક બને છે. બરાઓનું જ કામ છે. સાંભળે, આપણે ફક્ત એક અનાજ અને પાછું તેમજ શરીરને ઢાંકવા પુરતાં કપડાં મળી જાય તે બીજા બધા વિના ચાલે. શું આપણે એક શાખથી ન ચલાવી શકીએ? એક વખત ભાતથી ન ચાલે? અને એકાદ વખત સવારમાં ચાહ અગર ઊકાળો પણ ચાલે. ત્રણ-ચાર વખત ચાહ શા માટે કરે જોઈએ? તે નકામે ખર્ચ. બાદ સાંભળો નાવાના સાબુ અને ધવાના જુદા, આ બધે જ ખેટે ખર, કપડાં છેવાના સાબુથી જ નાવાનું હેય છે અને મહીનામાં આઠ-દશ રૂપીઆ ભૂલેશ્વરના કટલેરીના નકામા શું કામના ? ફક્ત કચકડાની બંગડીઓ એક વખત લઈએ તે લગભગ બાર મહીના સુધી એવી ને એવી સરસ રહે છે. ફક્ત ચાર જ આનાની, બાકી પીન-ફીનની શી જરૂર છે? પાયપીનની શી જરૂર છે? ફક્ત એક આનાની કાળી ઊનનો દોરે માથામાં બાર મહીના ચાલે. બેન! સાંભળ પાંચ વર્ષ પહેલાં અજારા-ઊના-દીવ જાત્રા કરવા ગઈ હતી અને દીવમાંથી એક સરસ શીંગડાની કાંસકી અને દાંતી મળી બાર આનામાં આવેલ છે. આજ પાંચ વર્ષ થઈ ગયા એવા ને એવા જ છે. માટે બેન ! આ રીતે ન વર્તાય. આટલામાં બધું જ સમજી લેવું. ને અને પાવડરની આપણે શી જરૂર? સેન્ટ-અત્તર એનાથી કઈ શરીરની શોભા અને સુગંધી નથી જ થવાની. આતે બધું ઊપરનું શરીર છે. એને સુગધી અને શેભાથી ભાવવા કરતાં વિનયવડે વડીલેની સેવા અને Page #362 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં જીવનકથાની નિર્મળ સીડી ૩૪૫ દેવગુરુની ભક્તિ કરે અને સત્યરૂપી સુગંધવડે સુગંધિત કરે. શીયળના શણગારથી શણગારે, એટલે આ સુગંધી અને શણગાર દુનિયામાં ફેલાઈ જાય અને આપણા આત્માની ઉન્નતિ પણ થાય. બેન ! માફ કરજે. અમે તે કઈ વખત ઝીણા અને સુંવાળા ચંપલ પણ પહેર્યા નથી. દહેરાસર જતાં, ઉપાશ્રય જતાં અને પ્રતિક્રમણ કરવા જતાં ચંપલ પહેરતી જ નથી. ફક્ત તાપની રૂતુમાં અગર કઈ વખત કેઇના ઘરે જવાનું હોય તે જ તેને ઉપયોગ થાય છે. તે પણ સાદા અને વર્ષો સુધી ચાલે તેવા જ હોય છે. બેન ! જેમ જેમ મુલાયમ અને ફેન્સી ચંપલ હોય તેમ તેમ તે ઘણા દેષનું કારણ બને છે. બેન ! તમે નહિ જાણતા હે ! મુલાયમ ચંપલ જીવતા નાના નાના વાછરડાની ચામડીથી બને. એક દિવસના જન્મેલા વાછરડાને ગરમ ધગધગતું પાછું તેના ઉપર નાખીને મારવામાં આવે છે. એના ચામડાથી જ ચંપલ મુલાયમ બને છે. માટે એવા ચંપલ તે ન જ વપરાય. તે ધ્યાનમાં રાખશે. ભુલેચુકે ન લેતા. સ્ત્રી એ તે ગૃહની દેવી છે. એના હાથમાં બધું ઘરનું તંત્ર હોય છે, માટે જેવું તેને દીપાવે તેવું સરસ દીપે, અને સુસંસ્કારી ગૃહ બને, બેન ! માફ કરજો. તમને જરા મનદુઃખ થાશે, પણ બેન ! આવી રીતે જીવનમાં નીરાંત કે શાન્તિ ન જ મળે. આજથી નવેસરથી શરૂ કરે, અને આ ગૃહસ્થ જીવનમાં પણ ઘણું જ જાણવાનું છે. કાન્તાબેન ! તમને સરલાબેન બરોબર સમજાવશે. અને તમને ઘણો જ ફાયદા થશે. હું પણ આવી રીતે જ ખરચ કરતી હતી, આ સરલાબેને જ મને સરસ સમજણ આપી છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શ્રી જિનેન્દ્રોગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ - નિરંજના–પ્રેમીલાબેન! તમારી આ વાત સાંભળી અને હું તે આશ્ચર્ય જ પામી ગઈ. મેં તે આમાંનું કાંઈ જ વિચારેલ નથી. ફક્ત આનંદ અને મેજ-શેખ જ કરેલ છે. માટે મહેરબાની કરી આજે મને આપના આખા દિવસને કાર્યક્રમ જણાવવા કૃપા કરે, એટલે હું અને કાન્તાબેન અમારા જીવન નને પલટ કરીને જીવનને સુધારીએ. સરલા–બેન ! સાંભળો આ પ્રેમીલાબેનને કાર્યક્રમ હું જ બતાવું છું. એ દરરોજ સાડાચાર વાગે ઉઠે. અને સવા રનું પ્રતિક્રમણ કરે અને નિત્ય નિયમ કરી પછી સાડા પાંચ વાગતાં પ્રથમ કચરા વિગેરે લઈ પછી દર્શન કરવા જાય છે. અને પછી સાડા છ વાગે ઘરના કામમાં ગુંથાઈ સાડાઆઠ વાગતાં ચા-પાણી, નહાવું–દેવું, કપડાં ધોવા અને બાબા-બેબીને તૈયાર કરી અરધી રસોઈ કરીને વ્યાખ્યાનમાં જાય છે. ત્યાં જઈ પૂજા કરી વ્યાખ્યાનમાં એક સામાયિક કરી અને પછી દસ વાગતા તુરત જ ઘરે આવીને સાડાદસ વાગતા બાબા-બેબીને સ્કૂલમાં મોકલે. નાની બેબીને બાલમંદિરમાં અને અમારા ભાઈને અગીઆર વાગતા જમાડીને પછી પોતે જમી રઇથી પરવારી વાસણ વિગેરે સાફ કરી બરાબર એક વાગતાં ટાઈમ મેળવીને મારે ત્યાં કેઈ વખત આવે અને અમો સાથે જ ઉપાશ્રયમાં પૂજ્ય સાધ્વીજી મહારાજ ઊપદેશસાર વાંચે છે ત્યાં ઉપાશ્રયમાં જઈને એક સામાયિક કરીને પછી ગાથા લઈને ત્રણ વાગતા ઘરે આવીએ છીએ. ત્રણ પછી ઘરના કામમાં એકાદ કલાક રહી પછી સાંજના પાંચ વાગતાં રસેઈ તૈયાર કરી છ વાગતાં રઈ-પાણ જમ Page #364 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાશ્રમમાં જીવનકથાની નિર્મળ સીડી ३४७ વાનું પતાવી અને વાસણ સાફ કરીને પછી સાડા છ સાત વાગતાં પ્રતિક્રમણ કરવા જવાનું અને ત્યારબાદ અડધોકલાક સાધ્વીજી મહારાજ સરસ સમજાવે છે, તે જાણીને પછી ઘેર આવીને ઘરકામથી પરવારીને રાત્રે ગાથા ગેખવાની. ગાથા થઈ જાય તે પછી કઈ ધર્મનું પુસ્તક વાંચી અને સાડાદશ વાગે સુવાનું. આ રીતે પ્રેમીલાબેનને દરરોજનો કાર્યક્રમ, આમાં અમને ફરવા જવું, અને સીનેમા જેવા જવું, અને કેઈના ઘરે બેસવા જવું એ ટાઈમ જ નથી ને? માટે બેન તમે પણ આ પ્રમાણે સમજી જીવનને ધર્મ અને સદાચારી બનાવે. અરે બેન! પ્રેમીલાબેન તે કપડાં પણ હાથે જ સીવે છે. કાન્તા–આહાહા ! આજે જ મને નવું જાણવાનું મલ્યું. બેન ! તમારા ઉપકારને કઈ વખત નહીં જ ભુલું. દરરોજ તમારી પાસે આવીશ અને એકાદ મહીનામાં હું પણ તમારા જેવું જ સરસ ગૃહસ્થ જીવન જીવીશ. બેન ! ક્ષમા. તરહી માફ કરજો. સરલા–વાહ બેન! તી શેની? અમે અમારી ફરજ બજાવીએ. અમે તે એ જ કામને ઉદ્યમ કરીએ છીએ. બેન પૂજય સાધ્વીજી જિતેન્દ્રશ્રીજીએ જીનેન્દ્ર ગુણમાળા નામની પડી છપાવી છે, તે ખાસ વાંચવા લાયક છે. અને શીખવા લાયક છે, ભાવગ્રાહી પ્રાચીન સ્તવને, સજા અને બીજો અંદર ઘણું જ સારે સંગ્રહ થયેલ છે, માટે આવા સારા સારા પુસ્તક વાંચવા અને નકામો ટાઈમ ન ગાળ, એ જ આ ગૃહસ્થ જીવનમાંથી સાર મેળવવાને છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ–વિવિધ–વિષયરૂપગુણુ–સ ંગ્રહ કાન્તા—હા મેન ! જરૂર એવા પુસ્તકાને વાંચીશ અને જીવનને ઉજ્જવળ બનાવીશ આપના ઉપકાર કાઇ વખત નહીં જ ભૂલુ' મેન ! જય જિનેન્દ્ર!! સરલા—એન પધારજો, જય જિનેન્દ્ર ! * ૩૪૮ સાનેરી સુવાકચો ૧. મુક્તિસુખની મેાઝ માણવા માટે ધર્મ. ૨. ભવરૂપી સિંધુ તરવા માટે સમતિરૂપી જહાજ. ૩. સંસારના કું'ઢે કાપવા માટે નવપદના જાપ. ૪. જીવનને ધર્મદિશા તરફ લાવવા જિનવાણી. ૫. જીવનનું ચારિત્ર્ય ઘડતર બનવા માટે સદાચાર, ૬. આહાર અને રસની સંજ્ઞા જીવતી ડાકણ છે. ૭. તૃષ્ણા ચતુરને પણ મૂખ બનાવે છે. ૮. જીવન–સ`ગ્રામ ક્રમનું કાસળ કાઢવા માટે છે. ૯. ગુસ્સા એ એક પ્રકારના તાવ છે. ૧૦. ઉત્સાહ પશુને પણ વશ કરે છે. ૧૧. મુક્તિના અભિલાષીને નિરંજનનાથના નામની જપમાળાના જાપ માટે મનુષ્યભવ જેવા એકેય ભવ નથી. ૧૨. મૃત્યુલેાક અને મેાક્ષ વચ્ચે જવા માટે જો કાઇ - પુલ હોય તા તે ‘ક્ષમા' છે. ૧૩. તત્ત્વજ્ઞાન અને એની રુચિ ૧૪. ક્રોધ તે અગ્નિની જવાળા તે આત્મસૌન્દ્રય " ક્ષમા ’ તે જળના ફુવારા, Page #366 -------------------------------------------------------------------------- ________________ સોનેરી સુવાક્યો ૩૪૯ - ૧૫. વિષયની તૃષ્ણાને નાશ કરે તેનું નામ જ સાચું જ્ઞાન. ૧૬. દુઃખનું મૂળ મમતા અને સુખનું મૂળ સમતા છે. ૧૭. મૌનથી કલેશ બંધ થાય છે. ૧૮. મૌનથી જીભ ઊપર કાબુ આવે છે. ૧૯. મૌનથી વાચિક પાપ બંધ થાય છે. ૨૦. મૌનથી શ્વાસે શ્વાસ ઓછા લેવાય છે. ૨૧. મૌનથી મૂર્ખતા પ્રગટ થતી નથી. ૨૨. મૌનથી મૃષાભાષણ બંધ થાય છે. ૨૩. મૌનથી સંકલ્પબળ વધે છે. ૨૪. મૌનથી વાયુકાયના જીનું રક્ષણ થાય છે. ૨૫. કેઈના અહિત વખતે મૌન રહેવું. ૨૬, કટુ વચને ચાર વખતે મૌન રહેવું. ર૭. ક્રોધ વખતે મૌન રહેવું. ૨૮. ચૌદ રાજલોકના વિષય-સુખને રાખના પડીકા જેવા સમજવા. કર્મકાષ્ટને કાપવા માટે તપ તે અમૂલ્ય સાધન છે. ૩૦, આત્મામાં રહેલું ઘોર અજ્ઞાન એ જ અમાવાસ્યાને સાચે અંધકાર. ૨૧. મગજ આરામરૂપી ચાવીથી ચાલે છે. ૩૨. મીઠાં ભેજન વાપર્યા બાદ મેઢામાંથી કઈ શબ્દ નીકળે તે મીઠું ભેજન કલંકિત બને છે. ૩૩. મનુષ્યભવની જેટલી લહેર તેટલે દુર્ગતિને કાળીયેર. ૩૪. કાલરાજા (મૃત્યુ) ટપાલી જેવું છે. ૩૫. જેમ ગામ છોડયા વિના પરગામ જવાનું નથી તેમ રાગ છોડ્યા વિના વીતરાગ કેમ થવાય ? Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ–ગુણસંગ્રહ ૩૬. પરિણામદશ હોય તે ડાહ્યો માણસ. ૩૭. વિવેક વિનાને નર ખર સમાન છે. ૩૮, રાગદશા છોડવાથી સમતા આવે છે, ૩૯ જડવાદને ભૂલી આત્મવાદને પીછાણે. ૪૦. સમતા જેવું સુખ નથી. ૪૧. ઈષ્ય જે બીજે કઈ શત્રુ નથી. ૪૨. તૃષ્ણા એ માટે વ્યાધિ છે. ૩૩. અવગુણની ઉપેક્ષા કરે. ૪૪. પ્રિય બોલવું તે વશીકરણ છે. ૪૫. ઈર્ષા જેવી કે વેરણ નથી. ૪૬. વિરતિ જેવી કેઈ માતા નથી. ૪૭. સુમતિ જેવી કેઈ પત્ની નથી. ૪૮. સંતેષ જે કઈ પુત્ર નથી. ૪૯ મનના તરંગને અટકાવનાર મન છે. ૫૦. આત્માના ચાર ગુણ મૃદુતા, ક્ષમા, સરલતા, સંતોષ, ૫૧, શેકરૂપી શત્રુને બહુ પાસે રાખવાથી બુદ્ધિ, હિંમત અને ધર્મને જડમૂળથી નાશ થશે. પર, તિરસ્કારને પ્રેમથી જીતે. ૫૩. વચનમાંથી મુકિત અપાવે, ગર્વમાંથી નમ્રતા અપાવે, તે જ સાચું જ્ઞાન, ૫૪. દુઃખ દેનારને પણ ધન્યવાદ આપતા શીખ. ૫૫. હિંસા તથા નિંદા કરનાર તરફ પણ દયા દાખવી Page #368 -------------------------------------------------------------------------- ________________ ચાવીશીના ૨૪ તીર્થંકરાનાં નામ નંબર ܟ ܚ ܕ ܡ ܗ ܗ ܢ ૩ ૪ } ७ ' ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ અનાગત ચાવીશીના ૨૪ તીરોનાં નામ કોના જીવ ? અને કર્યાં છે ? તે દર્શાવતા કોટા, ભાવિ તીર્થંકરનાં નામેા પદ્મનાભ સુરદેવ સુપાર્શ્વ સ્વયં પ્રભ સુરદેવ દેવશ્રુત ઉદયપ્રભ પેઢાલ પેાટીલ શતકીર્તિ મુનિસુવ્રત અમમ નિઃકષાય નિપુલાક નીમમ ચિત્રગુપ્ત સમાધિ સંવર યશાધર વિજય મલ્લિનાથ જિન અન તવીય ભદ્રજિત કાના વ શ્રેણિક સુપાર્શ્વ ઉદાયી પેાટીલ કૃષ્ણ હરિપુતકી બલદેવ સુલસા રોહિણી રેવતી કેતુ ૧૨ કાર્તિકશે શખશ્રાવક આનંદશ્રાવક ૧ લે સુનંદા ૫ મે શતક શ્રાવક ત્રીજી નર 39 દેવકી પ્રભાળ દ્વિપાયન કાણિક નારદ હાલ ક્યાં છે? અમર સ્વયં મુદ્દ ૧ લી નરક ભવનપતિમાં ૧ સ્વસ્તિક ૨ ૬ણુ ૩ કુંભ ૪ થે દેવલાકે | ૪ ભદ્રાસન ૨ જે ૫ વર્ધમાન ૧ ૬ શ્રીવત્સ ૭ નદાવત્ત ૮ મીનયુગલ .. ૮ મા દેવલાકે ત્રીજી નરકે ૫ મા દેવલોક હું ઢી .. ૫મા 99 29 ૨ જા ૧૨ મા ૮ મા ,, 27 અગ્નિકુમારમાં ૧૨ મા દેવલાક ૫ મા અંખડશ્રાવક ૧૨ મા ار .. ૩૫૧ ૯મા સવાર્થ સિદ્ધ અષ્ટમાંગલિકનાં નામેા Page #369 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન વીશીની ર૪ તીર્થકરેના માતા-પિતાના નામ આદિ જાણવાને કેડે. ૭૫૨ નંબર | તીર્થકરનાં નામ | પિતાનાં નામ | માતાનાં નામ | લંછન શરીરને વર્ણજન્મનગરી ઋષભદેવ અજિતનાથ સંભવનાથ અભિનંદન સ્વામિ સુમતિનાથ પદ્મપ્રભપ્રભુ સુપાર્શ્વનાથ ચંદ્રપ્રભપ્રભુ સુવિધિનાથ શીતલનાથ શ્રેયાંસનાથ નાભિરાજા જિતશત્રુરાજા જિતારિરાજ સંવરરાજા મેઘરાજા શ્રીધરરાજા સુપ્રતિષ્ઠરાજા મહાસેનરાજા સુગ્રીવરાજા દઢરથરાજા વિષ્ણુરાજા મરુદેવામાતા વિજયામાતા સેનામાતા સિદ્ધાર્થીમાતા સુમંગલામાતા સુસીમામાતા પૃથ્વીમાતા લમણામાતા શામામાતા નંદામાતા વિષ્યમાતા પિચકમળ બળદ | સુવર્ણવર્ણT વિનીતા હાથી અયોધ્યા ઘેડ શ્રાવસ્તિ વાનર અયોધ્યા કૌચપક્ષી રક્તવર્ણ ] કૌશાંબી સાથીયો સુવર્ણવર્ણ] વાણારસી ચંદ્ર | વેતવર્ણ ચંદ્રપુરી મગરમચ્છ કાનંદી શ્રીવત્સ ! સુવર્ણવર્ણ | ભદ્દિલપુરી ગેડે સિંહપુરી શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તીર્થકરનાં નામ વિગેરે - 5 U) વાસુપૂજ્યસ્વામિ વિમલનાથ અનંતનાથ ધર્મનાથ શાંતિનાથ કુંથુનાથ અરનાથ મલિનાથ મુનિસુવ્રતસ્વામિ નમિનાથ નેમિનાથ પાર્શ્વનાથ વર્ધમાન સ્વામિ વસુપૂજ્યરાજા જયામાતા પાડે | રક્તવર્ણ ચંપાપુરી કૃતવર્મરાજા સ્થામામાતા | વરાહ | સુવર્ણવણ| કપિલપુરી સિંહસેનરાજા સુયશામાતા સિંચાણે અધ્યા ભાનુ રાજા સુવ્રતામાતા વજ રત્નપુરી વિશ્વસેનરાજા અચિરામાતા હિરણ ગજપુર સૂરરાજા શ્રીરાણીમાતા બેકડે સુદર્શન રાજા દેવીમાતા નંદાવત કુંભરાજા પ્રભાવતીમાતા નીલવર્ણ સુમિત્રરાજા પદ્મામાતા કાચબો | શ્યામવર્ણ | રાજગૃહ વિજયરાજા વપ્રામાતા નીલકમળ | સુવર્ણવર્ણ, મિથિલા સમુદ્રવિજયરાજ શિવાદેવીમાતા | શંખ શ્યામવર્ણ | શૌરીપુર અશ્વસેનરાજ | વામામાતા | સર્પ 1 નીલવર્ણ 1 વાણુરસી સિદ્ધાર્થ રાજા ત્રિશલાદેવીમાતા | સિંહ | સુવર્ણવર્ણ, ક્ષત્રિયકુંડ "य અપડે Page #371 -------------------------------------------------------------------------- ________________ Ah8 સંખ્યા પત્ર-પત્રી/યક્ષનાં નામ યક્ષિણીનાં ગર્ભની ય ૮૪ ૧૦૦ પુત્રી ૫ ૧૦૨ ૧૧૬ ૮-૨૮ મહા સુ.૨ વર્તમાન વીશીની ૨૪ તીર્થંકરના શરીરમાન, આયુષ્ય, ગણધર સંખ્યા, યક્ષચક્ષીણ આદિ જાણવાને કહે | ગણધર નંબર શરીરમાન | પરિવાર), આયુષ્ય 5] યક્ષિણીનાં ગર્ભની મુદત જન્મતિથિ નામ માસ-દિવસ) | ગેમુખ ચક્રેશ્વરી | ૯-૪ ચિ . વ. ૮: ૨ પુત્રી { નથી મહાયક્ષ | અજિતબલા ૮-૨૫ | મહા સુ. ૮ ૩ પુત્રી ત્રિમુખ | દુરિતારિ | માગ.સુ.૧૪ યક્ષેશ | કાલી તુંબઇ મહાકાલી વિ. સ. ૮ અય્યતા માતંગ શાંતા વિજય જવાલા પ. વ. અજિત | સુતારિકા બ્રહ્મ | અશકા ૮૪ લાખ વર્ષ ૭૬ | મનુજ | શ્રીવત્સા ૯- ફા. વ. ૧૨ ૧૦૦ કુસુમ કા. વ. T [ ; ; ; ; શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂ૫-ગુણ-સંપ્રહ ૩ 22 મા. વ. મહા વ. 73 Page #372 -------------------------------------------------------------------------- ________________ ૭ લાખ વર્ષ ૬૬ છે ! ! ! ૮- ૧ હ ચોવીશ તીર્થકરના શરીરમાન વગેરે ર ; ; ; ; ; ; ; ; ; ; ; ; ૬૬ | ૨ પુત્ર સુરકુમાર ચંડા ૮-૨૦ | ફા. વદ ૧૪ નથી | પમુખ | વિજય મહા શુ. ૩ ૮૮ પુત્ર પાતાલ અંકુશ વૈ. વ. ૧૩ ૧૯ | કિન્નર પ્રજ્ઞપ્તિ મહા શુ. ૩ દેઢ ક્રોડ ગરુડ નિર્વાણ દેઢ ઇંડ ગંધર્વ અય્યતા ૩૩ સવા ક્રેડ યક્ષેત્ર ધારિણું નથી | કુબેર વૈચ્યા ૧૧ પુત્ર વરુણ અછુપ્તા નથી | ભ્રકુટી ગંધારી અંબિકા ૯-૮ | ૧૦ પાશ્વ પદ્માવતી | -૬ પિ. વ. ૧૦ L ૧૧ ૧ પુત્રી માતંગ સિદ્ધાયિકા ૯-૭ ચિ. શુ. ૧૩ ગેમેધ ૮ ૧૦૦ વર્ષ ૭૨ ,, છે | પપ Page #373 -------------------------------------------------------------------------- ________________ ઉ૫ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપગુણ-સંગ્રહ શ્રી પચ્ચખાણના સમયને કઠો. માસ | સૂ. ૧. સૂ. અ.નવકાર પરિ. સાઢપેરિપુરીમદ્દ અવઠ્ઠ ક. મિ. મિ. ક.મિ. ક. મિ. કમિ ! કમિ ક.મિ. જાન્યુ. ૧૭-૧૨–૧૮-૧૦૧૦–૧૧–૨૪ ૧૨-૪૪૩–૫ , ૧૬૭–૨૫-૧૫૮-૧૩૧૦–૧૧–૨૯૧૨–૫૦ ૩-૩૩ ફિબુ, ૧૭-૨૧૬-૨૭૮–૯૧૦–૧૧–૩૧ ૧૨-૫૪ ૩-૪૧ | ૧૬ /૭-૧૩૬-૩૬૮–૧૧૦-૩૧૧-૩૦૧૨-૫૫ ૩-૪૬ માર્ચ ૧૭–૪૬-૪ર૭-૫૮-૫૯૧૧–૨૬ ૧૨-૫૩ ૩-૪૮) | * ૧૬ ૬-૫૦ ૬-૪૮૭–૩૮૯-૫૦૧૧-૨૦૧૨-૪૯ ૩-૪૯ એપ્રિ. ૧૬-૩૪ ૬-૫૪૭–૨૨૯-૩૯૧૧-૧૨૧૨-૪૪૩-૪૯ ૧૬૬-૦૭૦૭-૮૯-૩૦૧૧–૫ ૧૨-૪૦ ૩–૫ મે ૧૬-૮૭૬ ૬-૫૬૯-૨૩૧૧–૦ ૧૨-૩૭ ૩–૫૨ , ૧૬૬-૦૭–૧૩ ૬-૪૮૯-૧૯૧૦–૧૮૧૨-૩૭ ૩–૫૫ જુન ૧૫–૫૫૭-૨૦ ૬-૪૩૯–૧૭૧૦–૧૮૧૨-૩૮ ૩–૫૯ , ૧૬૫–૫૪૭-૨૬૬-૪૨૯-૧૭૧૦-૫૯૧૨-૪૦૪–૩ જુલા. ૧૫-૫૮૭-૧૯૬–૪૬૯-૨૧૧૧–૩ ૧૨-૪૪૪–૭ , ૧૬૬-૦૭-૨૭૬-પર-૨૫૧૧-૬ ૧૨-૪૬ ૪–૭ ઓગ. ૧૬-૧૧૭–૨૧ ૬૫૯૯-૨૯૧૧-૮ ૧૨-૪૬૪–. |, ૧૬૬–૧૭૭–૧૧૭-પ૯-૩૧ ૧૧-૮ ૧૨-૪૪૩–૫૮ સપ્ટે. ૧૬-૨૩ ૬-૫૭૭-૧૧-૩ર ૧૧-ક ૧૨-૪૦૩-૪૯ , ૧૬૬-૨૭ ૬-૪ર ૭-૧૫૯-૩૧૧૧–૩ ૧૨-૩૫૩-૩૯ ઓકટો. ૧૬-૩૩ ૬-૨૭૭–૨૧૯-૩૨૧૧–૧ ૧૨-૨૦૩-૨૧ , ૧૬ ૬-૩૮ ૬-૧૩૭–૨૬૯-૩ર૧૦–૧૯ ૧૨-૨૬૩-૨ નવે, ૧૬-૪૬૬–૧૭-૩૪-૩૫૧૧–૦ ૧૨-૨૪૩–૧૩ ., ૧૬ ૬-૫૫૫–૫૪૭–૪૩૯-૪૦ ૧૧–૩ ૧૨-૨૫૩-૧૦ ડિસે. ૧૭૫૫-૫૨૭-૫૩૯-૪૭૧૧-૮ ૧૨-૨૯ ૩-૧૧ ૧૬ ૭-૧૫૫-૫૬૮–૩–૫૬ ૧૧–૧૬ ૧૨-૩-૧૬ આ કેઠે અમદાવાદની ગણત્રી પ્રમાણે છે. બીજા ગામવાળાઓએ પાંચ મીનીટ ઉમેરી પચ્ચખાણ પારેવું. Page #374 -------------------------------------------------------------------------- ________________ પૂરવણ વિભાગ નેમિનાથ પ્રભુનું ચૈત્યવંદન. બાળપણે શ્રી નેમીનાથ, વંદુ બ્રહ્મચારી, આઠ ભવની પ્રીતડી, તારી રાજુલ નારી. ૧ સમુદ્રવિજયસુત જાણીયે, શીવાદેવીને જાયે; જાદવકુલ સહામણો, સુખ લઈને ગુણ ગાયે. ૨ બત્રીસ સહસ બંધવ તણી, જાણે પટરાણી; પિચકારી સેવન તણી, નીર જળ ભરી આણ. ૩ દડે ઉછાળે ફુલને, દીયરને બેલાવે; નેમકો વિવાહ માંડિયે, ભેજાઈએ મનાવે. પરણે રાજુલ નાર, તિહાં ઉગ્રસેનની બેટી; સત્યભામાની બેટડી, સમકિત ગુણની પેટી. નારી વિનાનું ઘર નહીં, વઢે પુરુષ વિખ્યાત; ભેજાઈ મેણાં મારશે, પરણે નેમકુમાર. એક નારી કાયમ કસી, ઘર સમસ્યાને કહેવાશે; ઉનાં અન્ન કેણ આપશે, સુણે બાંધવ વાત. ૭ માંડવ ચારાશી સ્તંભને, રચીયે મન રંગે; ચૌદશ ગોરી ગાવતી, સાંજને- પ્રભાતે. ૮ સાત ભાતના ધાન તિહાં, જુવેરા વાવ્યા છે, ભેલી પાસે સીંચાવતા, ગંગા નીર મંગાવે. ૯ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩પ૮ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ પીઠી કરે પીતા રાણી, મલી ઉનાં જળ નવરાવે; નવલ ઘઉંલા ભેળવી, મગ પીઠી મંગાવે. ૧૦ આભૂષણ અંગે ધરી, શેષા ભરાવે; વરઘોડે શ્રી નેમિનાથ, પરણે રાજુલ નાર. ૧૧ પંચ જાતનાં વાજીંત્ર વાગે, ભેડે વજડાવે, વૈઈ થઈ નાચ પતાકા, તેરણ નેમકુમાર. ૧૨ પશુડાં કરે પિકારતી, હાંસાળાને બેલાવે; સારવાહને પુછતા, જીવ બંધને કેમ બાંધ્યા. ૧૩ જાદવકુળ એને પરે, પરભાતે ગેરવ દઈશું; વિષયારસને કારણે, જીવ સંહાર કરીશું. ૧૪ અંગ ફરકે જમણું તિહાં, નવલા નેમકુમાર, રાજુલ કહે સુણે સાહેલીઓ, રથ વળ્યો તકાળ. ૧૫ . વરસીદાન દઈ તીહાં, એક કેડી સાઠ લાખ; સહસાવન જઈ સંયમ લીધે, સહસપુરૂષ સંગાથ. ૧૬ રાજુલ ધરણીધરે તીહાં, ઉજવલ ગઢ ચાલ્યા; ગુફામાં શ્રી રહનેમી, રાજુલ પ્રતિબધે. ૧૭ સ્વામી હેવે સંજય લીધે, લેખણા એક માસ કેવળજ્ઞાને જળહળે, પામ્યા શિવપુર વાસ. ૧૮ પિયુ પહેલાં મુગતે ગયા, ધનધન નેમકુમાર, પરણે શિવની નાર તીહાં, સહસ પુરુષ સંગાથ. ૧૯ ભણતાં શિવસુખ સંપજે, ગુણલા મંગળકાર; વિનયવિજય વાચક જસ, તસઘર કેડી કલ્યાણ. ૨૦ Page #376 -------------------------------------------------------------------------- ________________ પૂરવણ વિભાગ હs શ્રી મહાવીર સ્વામીની સજ્જાય, પિતા મિત્ર તાપસ મોજી, બાહ પસારી આય; કહે ચોમાસું પધારજી, માને પ્રભુ એમ થાય. ચઉનાણી વીરજી ભૂતલ કરે રે વિહાર. ૧ દિવ્ય ચૂર્ણવાસે કરીજી, ભમરા પણ વિલગતા કામીજન અનુકૂલથીજી, આલિંગન દીયત ચઉનાણી- ૨ મિત્ર દ્વિજ આવી મજ, ચીવર દીધે અધ; આવ્યા તાસ વીડિલેજ, ચેમાસે નિરાબાધ, ૩ અપ્રીતિ લહી અભિગ્રહ ધરી છે, એક પખ કરી વિચરંત, શુલપાણી સુર બેધીએજી, ઉપસર્ગ સહી અત્યંત ૪ મુહૂત માત્ર નિદ્રા લહેજી, સુહણા દશ દેખંત; ઉત્પલ નામ નીમીત્તળ, અર્થ કહે એમ તંત. ૫ તાલપચાશ હ પહેલેજી, તે હણશે તમે મોહ; શીત પંખી ફલ થાયશજી, શુકલધ્યાન અખેહ. વિચિત્ર પંખી પેખીજી, તે હેશે દુવાલસ અંગ; ગવર્ણ સેવિત ફલ થાપશે, અને પમ ચઉહિ સંધ. ૭ ચઉવિધ સુર સેવિત હશે, પદ્મસરોવર દીઠ મેરૂ આરહણથી યશેળ, સુર સિંહાસન ઈ8. ૮ જે સુરજ મંડલ દેખાયું છે, તે હેશે કેવલજ્ઞાન, માનુષેત્તર અંતર વીટીંછ, તે જગ કીતિ મંડાણ ૯ જલધિ તરણ ફલ એ હશેજ, તે તરશે સંસાર દામ યુગલ ફુલ નવી લહું, તે કહે કરી ઉપકાર. ૧૦ Page #377 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ કહે પ્રભુ તે ફલ તેનેજ, ધર્મ દુવિધ કહું સંત, પ્રથમ ચોમાસું તિહાં કરીછે, વિચરે સમતાવત. ૧૧ ઉતરતા ગંગાનદીજી, સુરત સહ ઉપસર્ગ સંબલ કંબલ વારીએજી, પૂર્વ ભવે વર્ગ. ૧૨ ચંડકેશી સર કીજી, પૂર્વે ભિક્ષુ ચારિત્ર, સચી નયન સુધારસેજ, હવે મ મંખલી પુત્ર. ૧૩ નદી તીરે પ્રતિબિંબીયા, જિનપદ લખણ દીઠ સામુદ્રિક જોઈ કહેજી, ઈન્દ્ર થયે મન ઈ. ૧૪ સંગમ સુર અધમે કર્યો છે, બહુ ઉપસર્ગ સાંત, દેશ અનાજ સંચર્યોછે, જાણ કર્મ મહંત. ૧૫ યંતરીત સહે સીતથીજી, લેકાવધિ લહે નાણું પૂર્વકૃત કર્મો નડયાજી, જેહના નહી પરમાણુ ૧૬ ચમાર સરણે રાખીએજી, સુસુમારપુરી ધરી ધ્યાન, અનુક્રમે ચંદનબાલિકાજી, પ્રતિલાલે ભગવાન, ૧૭ કને ખીલા ઘાલીયાજી, ગેપ કરે ઘર કમ; વિદ્ય તે વલી ઉગારીયાજી, સહી વેદના અતિ મર્મ. ૧૮ વર્ષ સાડાબાર લગેજી, કમ કર્યો સવી જેર; ચઉવિહાર તપ જાણવુંછ, નીત કાઉસગ્ન જીમ મેર. ૧૯ હવે ત૫ સંકલન કર્યું છે, જે કીધા જિનરાય, બેઠા તે કદીએ નહીછ, ગાય દુહીકાસન ઠાય. ૨૦ સ મા Page #378 -------------------------------------------------------------------------- _