Page #1
--------------------------------------------------------------------------
________________
તીથોવળી
વાસ.
ધણા સુધારા વધારા સહિત રચી છપાવી પ્રસિદ્ધ કરનાર
આ વૃતિ
વીર સંવત
બીજી
२४३४
પ્રત
વિક્રમ સંવત
૨૦૦૭
૧૮૬૩.
શા, લખમશી નેણશી સવાણી
કછ-તેરાવાલા, મુંબઈ-- સ્વધર્મનિષ્ઠ પ્રેસમાં છાયું.
કીંમત રૂા. ૧-૮-૦
Page #2
--------------------------------------------------------------------------
________________
આ પુરતક સન ૧૮૧૭ ના રૂપ મા આકટ પ્રમાણે રજીસ્ટર
કરાવેલું છે. કર્તાએ સર્વે હક સ્વાધિન રાખેલ છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
કચ્છસુજ્ઞ શ્રી સકળ સંધને આ પુસ્તકની પ્રસ્તાવના કરતાં સવિનય વિદિત કરવાની રજા લઉં છું કે, ભારતવર્ષમાં તેમજ વિદેશમાં ઘણા અપૂર્વ પ્રાચીન અને અર્વાચીન જૈન તી છે. તીર્થ યાત્રાનું પૂળ શાસ્ત્રમાં ઉ૪ વર્ણવેલ છે. જે યથાસ્થિત છે, કેમકે તીર્થપર જેવી મનની શુતિ થાય છે તેવી બીજે કોઈપણ સ્થળે થવી મુશ્કેલ છે. તેથી તીર્થ યાત્રા અવશ્ય કર્તવ્ય છે. જેથી કરીને ભવ સ્થિતિ પરિપાક થતાં સિવવધુ સન્મુખ આવે છે. માટે સર્વેએ પ્રતિવર્ષે વધારે ન બને તે એક પણ તીર્થની યાત્રા તે અવશ્ય કરવી યોગ્ય છે, અને તે મુજબ જૈન બંધુઆદિ કરે પણ છે. પરંતુ તેવા વીની યાત્રા કરવાના સુગમ માર્ગ દર્શાવનાર અદ્યાપી પર્વત ગુજરાતી ભાષામાં એક પણ પુસ્તક નહીં હોવાથી યાત્રીકોને જાત્રાએ જતાં આવતાં કેટલીક મુસીબત પડવાની સાથે નજીકમાં આવેલ જિન પ્રાસાદાના દર્શનને લાભ બરાબર લઈ શકતે નહતો એમ મારા પૂજ્ય મોરબી બંધુ ડુંગરસી ભારમલના અનુભવથી મને માલમ પડતા પડતી અગવડે દુર થાય અને સર્વ જન પ્રાસાદેના દીનને લાભ યાત્રી ભાઈએ લઈ શકે તેવા હેતુથી અનુભવમાં આવેલ, તપાસ કરતા માલમ પડેલ જે જે શહેરો અને ગામમાં જેને પ્રાસાદ છે તેના સુગમ માલમ પહેલા રસ્તા અને તીર્થો દર્શાવનારૂ આ પુસ્તકના પ્રથમ આવૃતિ બહાર પાડેલ હતી, તે જન બંધોને ઘણીજ ઉપયોગી થવાથી અને ખપી જવાથી તેમ મારી તપાસ દરમ્યાન મને વધુને વધુ ખબર મલતી હેવાથી બહુજ લાંબી મુદતે અથાગ મહેનતે આ બીજી આવૃતિ તૈયાર કરી છે અને તે સપયોગી થવાથી મારા મારથ સફળ થતાં હું મને કતાર્થ થયો માનીશ,
Page #4
--------------------------------------------------------------------------
________________
વળી પ્રભુ સ્તુતિ માટે જન નેણ પ્રકાશ સ્તવનાવાળીમાં મારી અપ મતિએ રચેલ સ્તવન, પદ તથા પૂર્વાચાર્ય કૃત સ્તવનાદિ દાખલ કરેલ છે.
મારા સાંભળવામાં છત્રીસ હજાર જૈન પ્રાસાદ આવેલ છે, પણ તે અર્ધા કયે કયે સ્થળે છે તે માલુમ પડ્યું નથી. મારા જાણવામાં જેટલું આવ્યું તેટલું આ પુસ્તકમાં દર્શાવ્યું છે. માટે સર્વ સંધ પ્રત્યે મારી નમ્ર વિનંતિ છે કે જે જે તીર્થો અને જે જે ગામ શહેરોમાં દેરાસરજી આમાં જણાવ્યા સિવાયનાં હેય તે તે ત્યાં જવા આવવાના સુગમ માર્ગ સહિત મને લખી મોકલવા કૃપા કરશે. તેમનો ઉપકાર માનવાની સાથે ત્રીજી આવૃત્તિમાં તે વધારે દાખલ કરી કત્યકૃત્ય માનીશ. - આ પુસ્તક લખતાં દરમ્યાન મને જે શા. પુજા રતનશીએ અથાગ મહાકરી છે, તેઓ શાહેબને ખરા અંતકરણથી ઉપકાર માનું છું. તેમજ જ જે જન બંધએ સુચનાઓ લખી મોકલી છે તે શાહેબને પણ ઉપકાર માનું છું. આ પુસ્તકમાં જે કાંઈ ન્યુનાહિક છપાયું હોય તે સર વાંચકેએ સુધારી વાંચવા વિનંતિ છે; અને તે મારું મિથ્યા દુકૃત થાઓ. કિંબ વિલિખનેન. તથાસ્તુ.
લાશ્રી સંધને સેવક, લખમશી નેણસી શવાણું
કછ-તેરાવાલા,
વિનંતી પત્ર, * શ્રી સંધ આ પુસ્તકનો ઉપયોગ કરનાર અને યાત્રીઓ પ્રત્યે મારી વિનંતી છે કે જે જે તીર્થોને વિશે આપ યાત્રા કરશે ત્યાં ત્યાં મારી–વતી દર્શન પુજા કરી લાભ આપશે, અને કોઈ રીતની આશાતના ન થાય તેમ આ પુસ્તક સંભાળી રાખશે, એવી આશા છે.
લ૦ ને વાણી
Page #5
--------------------------------------------------------------------------
________________
- શ્રી જન.તિયાવળી. પ્રવાસની અનુક્રમણીકા
નબર વિષય પૃષ્ઠ નંબર વિષય
૧ મંગલાચરણ-મુંબઈ બંદર ૧ ૨૪ બાદરપુર , ૨ દાદર • •
ર ૨૫ ધરણગામ .. ••• . " ૩ ઘાટકુપર : * * ૩ ૨૬ પાચારો . ૪ ભાંડુપ . . . . . ૨૭ જલગામમેરે, . . ૭, ૫ થાણું .
૨૮ ફેજપુર , ૬ કલ્યાણી . . . છે. ૨૦ ભુસાવલ. ૭ સાહાપુર - છે .
૩૦ મલકાપુર : ૮ કસારા ,
૩૧ ખામગામ.. ... . ' - ૮ નાસીક . " ... 4.૩ર બાલાપુર •• ..
• ૧૦ માલેગામ -
| ૩૩ સીરપુર (અંતરીક્ષજી તિથિ ૮ ૧૧ લશ્કર (માલેગામ) - ૩૪ વાશીમ • • ૧૨ ચાંદવડ . ... , , ૩૫ તેલારા .. , ર૩ એવલા
એ ૫ ૩૬ શેમામ " . " ૧૪ એલાપુર અને . | ૩૭. આકોલા ૧૫ સંગમનેર...
૩૮ મુર્તિઝાપુર •• ••• . ૯ ૧૬ સીનર . . ૩૮ કારજ ••• • • ૧૭ ચાલીસગામ
આ ૪૦ ઊમરાવતી. એ ૧૮ ધુલીઆ ,
એ ૪૧ બજારની ચાર - ૧૮ પારોલા જ છે
૪૨ એલચપુર , ૨૦ અમલનેરા , ૬ ૪૩ મુક્તાગીરી (પાહાડ તીર્થ) , ૨૧ સીરસાલા, .. - ૪૪ ધામણગામ : ૧૦ રર સીરપુરવધારી , ; એ ૪૫ પુલગામ , ટ) ૨૩ એતરસ , i . , ૪૬ આરવી છે ... આ છે,
* એ નંબર ભુલથી નંખાતા રહી ગયેલ છે, તેમ વીશ નબર દખલ થયેલ છે, માટે ધ્યાન રાખી સુધારી વાંચ,
.
.
Page #6
--------------------------------------------------------------------------
________________
નખર
વિષય
૪૭ હીંગણુધાટ... ૪૮ નાગપુર ૪૯ કામ્પટી
...
...
...
૫૦ સુધીઆ ૫૧ રાજનંદ ગામ
...
..
0.6
...
૫ કલકત્તા ૬૬ રંગુન ૬૭ ડાર્કદી નગરી... ટ લધુવાડ ગ્રામ ૬૯ ક્ષત્રીકુંડ નગર
૭૦ ચણાવા ૭૧ મગાવ
93.
ર રાજગૃહી નગરી ૭૩ વિપુલાચલ પાહાડ ૪ રત્નાગીરી પાહાડ
...
...
ૐ
...
...
800
...
પર રાયપુર ૫૩ એન્ટી ૫૪ વરાકા નદી... ૫૫ મધુવન ૫૬ સમતસીખરજી તીર્થ ૫૭ સીતામડી ... ૫૮ ભાગલપુર -
૧૫ ૮૫ અલાહાબાદ ૧૬ ૮૬ સુગ’જ...
...
૫૯ નાથનંગર (ચ’પાપુરી તિર્થં),, ૮૭ મીરજાપુર...
૬૦ અજીમગ’જ
૧૭ ૮૮ અનારસ (ફાસી ) ૮૯ ભેલપુરજી ૯૦ ભદેનીપજી...
...
૬૧ બાલુચર (મુરશીદાબાદ) દર કીરતબાગ.. ધૃઢ કઢગાલા
"
૬૪ કાસમબજાર
...
...
...
...
...
...
""
૧૩-૧૪
...
...
...
...
...
...
...
...
...
...
( ૨ )
પૃષ્ઠ. નમ્બર
વિષય
...
૧૦ ૭૫ ઉદયગીરી પાહાડ » ૭૬ સુવણગીરી પાવાડ ... ૭૭ વભારંગીરી પાહીઢ ... ૭૮ પાવાપુરી . ૧૧ ૭૯ વિહાર ( વિસાલા નંગરી ),
૧
0.0
"
...
.
..
...
"
...
"
"
"1
,
"
..
૯૧- સીંધપુરજી... ૯૨ ચંદ્રવતીજી... ૯૩. અાધ્યા ૧૮ ૯૪ ફૈજાબાદ હપ સાવત્યીનગરી ૯ નવરાહી ૧૯ ૯૭ લખતા ૯૮ કાનપુર ૯૯ કાબાદ .. ૧૦૦ કપીલાનગરી ૨૦૧૦૧ હાથરસ ૧૦૨ આમા
...
"D
0800
૮૦ પઢા ૮૧ વલહ ૮૨ પાટલીપુર . ૮૩ હૅટવરીયા ... ૨૪ કાસખી નગરી
...
"
"
...
080
...
...
...
...
...
090
...
800
..
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
...
...
.
.
ર
.
"
૨૩
..
"9
૨૪
::
.
18
.
..
હૈં...
.
Page #7
--------------------------------------------------------------------------
________________
પ. ,
•••
” તવા૨નગર
નબર વિષય છે. વબર વિષય ૧૭ સરીપુર , . ર૭૧૩૧ જાસો ... ૧૦૪ હસ્તિનાપુર
૨૮ ૧૩ર કાલપી ૧૦૫ દીલી -
૧૩૭ બીના ૧૦૬ અબાલા , ર૯૧૩૪ ભીલસા ૧૦૭ સુધી આણ
૧૩૫ સુજાલપુર ૧૦૮ ગવારા ...
૧૩૬ ભોપાલ ... ૧૦૮ જલપર .
૧૩૭ મગશીજીતીર્થ ૧૧૦ હુશીઆરપૂર
૧૦૮ ઉજજન . ૧૧૧ અમૃતસર...
૧૩૮ માલ , ૧૧૨ લાહોર ...
૩૦ ૧૪૦ હાસલપર ... ૧૧૩ ગુજરાવાલા
૪૧ નાલચા - ૧૧૪ ૫૫નાખા ......
૧૪૨ માંડવગઢ .. ૧૧૫ દીદારસીંગનું કીલો ૧૪૩યારનગર ૧૧૬ રામનગર
૧૪૪ રાજગઢ , ૧૧૭ જખુ •
૧૪૫ ઈ દેર ૧૧૮ સખતરા
૩૧૪૬ સામર - ૧૧૯ નારીવાલ ...
૧૭ બડનગર , ૧૨૦ મુલતાન .
૧૪૮ બનાવર - ૧૨૧ કરો •
૧૪૯ રતલામ - ૧૨૨ થરપારકર.
૧૫૦ ખાચરીદ. ૧૨૩ કરાર ,
૩ર૧૫૧ સાગાદી - ૧૨૪ પટ્ટી ••
૧૫ર બરોદગાંવ ૧૨૫ છારા
૧૫૩ સેમલીઆગામ ૧૨૬ મહેરકેટલા
૧૫૪ નીમલી '૧૨૭ અલવર »
૧૫૫ જાવરા ૨૮ વાલીઅર... • ૩૧૫ ઘર ... ( ૧૨૯ લશ્કર -
૧૫૭ દસેર . ૧૩૦ પાનાગીર • ૧૫૮ પરતાપગઢ
Page #8
--------------------------------------------------------------------------
________________
બિષય
900
નભર ૧૫- નીમંચ ૧૬૦ નીમચછાવણી ૧૬૧ નીખાર ૧૬ર ચીતાડગઢ... ૧૩ પુર ૧૬૪ ચંરસાદ ૧૫ કેશરીઆજી તિર્થં ૧૬ સમીનાખેડા ૧૬૭ ભીલવાશ ૧૬૮ નરશીદાબાદ ૧૬૯ અજમેર ૧૭૦ કેકડી ૧૭૧ સદારા ૧૭૨ ધટયાલી ૧૭૩ સાવર
૧૪ ખવામ ૧૭૫ કાઢેડા ૧૭૬ આહૈડા ૧૭૭ બધેરા ૧૭૮ દેવગાંમ ૧૭૯ જાનિયા ૧૮ ભિાવ ૧૮૧ તેમઢ ૧૮૨ ક્રીસનગઢ ૧૮૩ જેપુર ૧૮૪ આમેર ૧૮૫ સાંગાનેર ૧૮૬ ચાસનાડ
...
...
...
...
...
00
...
...
...
...
::
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
840
...
....
...
...
...
....
0.0
...
...
...
...
...
પૃષ્ઠ. નખર ૩૮૧૮૭ પાલી ૩૯ ૧૮૮ ખીલેાતરા
..
૧૮૯ ચીનાકાડાજી ૧૯૦ આસરા ૧૯૧ નગામેવા ,, ૧૯૨ કારણેા ૪૦ ૧૯૩ થાબ
.
- ૧૯૪ પાટદી ,, ૧૯૫ બીટુંજા ૧૯૬ કારણા ૪૧૧૯૭ કલ્યાણુપુર ૧૯૮ આસાત્રા
વિષય
..
"
...
..
...
...
...
,
..
,, ૧૯૯ સરાણા ૨૦૦ પાડેલાઊ ,, ર૦૧ પંચભદ્રા ૪૨ ૨૦૨ જેસલમેર :૨૦૩ લાદવા ૨૦૪ જોધપુર ૨૦૫ આસાનગરી ૨૦૬ ડેડાગામ
'
""
2)
,,
...
...
...
...
...
૨૦૭ ખેરવા ૨૦૮ અન્દલાકાગુંડા ૨૦૯ રૂપાંવાસ ૨૧૦ દીવાદી ૪૭૨૧૧ કુરણા ૨૧૨ ગુદામ ૨૧૩ રાયંઢ ૨૧૪ માહાવસ
95
936
...
...
સત
...
...
800
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
...
પૃષ્ઠ.
*
CARA2
"2
"
ક .
૪૧
ર, રર૩ઃ
૪૫
४७
38
as
Page #9
--------------------------------------------------------------------------
________________
(
નબર વિષય ૨૧૫ ડીરી આ રાજ કુલથાણ - ૨૧૭ ભંવરી , ૨૧૮ ગઢવાડા , ૨૧૮ સાજત ૨૨૦ રામાસણી' ૨૨૧ બગડી ૨૨ જાણુંદા - ૨૨૩ ચતુરાઇકાલુહા ૨૨૪ ઉપાવાસ - ૨૨૫ બાસણા - ૨૨૬ ખોખરા - ૨૨૭ ધણલા - ૨૨૮ મુરડાવા , રર૮ દેવલી , ૨૩૦ બીલાવાશ ૨૩૧ રડાવસ • ૨૩૨ આવા ૨૩૩ બીગડામોટા ૨૩૪ વેલાવસ , ૨૩૫ ચિરપટિયા ૨૩૬ ચોપડા , ૨૩૭ રાણાવાસ - ૨૩૮ માંડા - ૨૩૮ પાચેટિયા ૨૪૦ ભીમાલીયા.... ૨૪૧ ધામલી ૨૪ર બાંતા
પૃષ્ટ નિરખર વિષય પં ૭૨૪ જાજાવર
૨૪૪ જાઢણ છે. ૪૮ર૪૫ બહાગુડા •••
૨૪૬ સેજત - ૨૪૭ ભેસાણા - ર૪૮ સયારી ૨૪૯ મુસાલયા - ર૫૦ કરમાવસ ••• ૨૫૧ ખારયાનીકા ઝરપર ગાંગુરકા
ર૫૩ દુલહ કર૫૪ ચંડાવળ રિપપ ધાકડી - ૨૫૬ ધીનાવસ ૨૫૭ કંટાલીયા રપ૦ સિયાટ ૨૫૯ કલવાદ , ૨૬૦ ખાચ ૨૬૧ મારવાડ જંકશન ૨૬૨ મેરતા રોડ , ૨૬8 ફલેદી તીર્થ એ
૨૬૪ હરસાલા ••• . પર ૫૦૨૬૫ પાદુબરી •
ર૬૬ હરસેર ... . ૨૬૭ હેગાણું ૨૬૮ થાંભલા
- - ૨૬૯ લિલિયા , - - ર૭૦ આલાણયાવાસ -
.
Page #10
--------------------------------------------------------------------------
________________
વિષય રળી કાકીદ ૨૭૨ ડિવા ર૭૩ રીયાં - રyજ પુનર્લ્ડ ૨૭૫ બાડમેર ર૭ માખા ૨૭૭ જાકાસા ૨૭% જમાલ ર૭૮ મીશાલા ૨૮૦ સણવરી ૨૮૧ નગર ૨૮૨ ગાદેવી ૨૮૩ ચાહટન , ૧૮૪ ટાપરા ૨૮૫ તલવાડા ૨૮૬ ગડા ૨૮૭ નાગોર , ૨૮૮ વીકાનેર ૨૮૮ માલપુરા . ૨૦૦ પચેવરે એ ૨૧ ડિરાવલ • પર બારાડા વહ સાહપુરા ••• ર૯૪ કાદીસણા ર૦૫ ઢીકણા જ ર૯૬ કનેણ • ર૭ કોઠીયા
૮ ઇટડીયા ,
પૃષ્ઠ નંબર વિષય ૫૪ ૮૯ ખામેર .
૩૦૦ ધનેપ .. • ૩૦૧ સાંગરિયાં .
૩૦૨ રેહેહે ૩૦૩ ફુલીયાં–કલાં ૩૦૪ બચ્છખેડા ૩૦૫ બાસેડા ૩૦૬ અખંડ
૩૦૭ કોરાડ ૫૩૦૮ જુના બીeo૮ ઝાલાર • ૩૧આર ૩૧૧ ભેંસવાડા એ. ૩૧૨ આલાવા હe ૩૧૩ યાલપુરા.... ૩૧૪ બેઢણું ૩૧૫ ચવરસા
૩૧૬ પાવટો ૫૩૧૭ ચડલી
૩૧૮ થાવલો ૩૧૮ હરછ • ૩૨૦ અગવરી - ૩ર૧ ગુડાબાલોતાન રરર જીવાણું , ૩ર૩ યુ ... ૩ર૪ બોકરા -
ર૫ માંડવાલા કિર૬ સીવવાલી ,
Page #11
--------------------------------------------------------------------------
________________
પણ
ન: વિશ્વ કર૭ ભુતી . ૩ર૮ ભાંડલા , કર બાંધણવાડી
૪૦ કેશવ ••• ૩૧ કવલાં ••• ર૩ર બદડે ૩૩૩ કવેરા ર૩૪ ગાધણા - ૩૩૫ બાલા - ૩૩૬ નાસરા
ai૭ લેટા ૩૩૮ ઓલાણ છે ૨૩૯ રોડલા ૨૪૦ મુંડવા , ૨૪૧ ચોરાઈ , ૨૪૨ ભાંદરખણ, ર૪૩ બાલવાડા ૦
ગોઇદેલા , સન્મ પાદરડી ,
૪૬ ખેડા ૩૪૭ બાગ ૨૪૮ સાયલા ૩૪૮ ગોલ ૩૫૦ આકોલી ૩૫૧ સાંશુ છે.
પર કાણોદર : ૩૫૩ રામપુરીયા
પૃષ્ઠ નંબર વિગ ૬ow૫ દીદાલ ...
૩૫૬ કંડાકા ખેડા ૩૫૭ સીયાણ ૩૫૮ સરીયાં - ૩૫૮ સંકરાણાં ૩૬૦ સુરાણ ૩૬૧ મેગાલવા
૬૨ ભવરાણી - ૪૩ મીઠડી
૩૬૪ થુંબા ૬૧૩૬૫ બાકરી
૩૬૬ સીયાણા • a૬૭ સાયલા , ૧૩૬૮ સવણું ૩૬૯ જલારે ૩૭૦ દેવાવરા ૩૭૧ ગિરી . ૩૭૨ પીપલયા •• ૩૭૭ સુમેર ,
૩૭૪ નીબાજ ૬૨૩૭૫ કાલુઅણુપુર
૩૭૬ હરીપુર , ૩૭૭ કુડકી , ૩૭૮ ઝુઢા ••• ૩૭૮ લાંબાયાં - ૩૮૦ કુશાળપુર - ૩૮૧ આગેવા ૩૮૨ ચાવૃડિયા જ
0
Page #12
--------------------------------------------------------------------------
________________
= =
m
નએ વિષય ૩૮૦ નીબેડાકાલા ૩૮૪ નીબોલ ... ૩૮૫ બલંદા ... ૩૮૬ જેવારણા • ૩૮૭ ભલું ૩૮૮ પીપાડ , ૨૮૮ સાથી - થ૦ કલાણા • કહી નાડસર - ૨૯૨ વરાણું - ૩૯૩ ખરીયામાવતન ૩૯૪ કાલાઉના - ૩૫ બાયલ ૩૭૬ બાલા છે ૩૯૭ ભાવી ... ૩૮ કાબરડા • ૩૯૯ પીચયાક - ૪૦૦ બેઠ% - ૪૧ બીલાડા - ૪૦૨ નાંદાણાધાર ૪૦૩ જાવર ૪૦૪ ધડલો ૪૦૫ જાલુદા - ૪૦૬ બુસી ૪૦૭ ઢાલવ - ૪૦૮ ઇટામહે , ૪૦૯ ખારડા , ૧૦ માહ -
પૃષ્ઠ નંબર વિષે
૫૪૧૧ નીવલ - ૪૧૨ રાણીમડા
૪૧૩ નાડોલ ૬૬૪૧૪ કોલકીયાર અ૪૧૫ જેતસિધકાગુડા ૪૧૬ સાવલતા » ૪૧૭ ખીવાડા , ૪૧૮ જવાલે ૪૧૯ છાંછેરી ૪૨૦ સાહેરાવ ૪ર૧ ચાણોદ
રર આના ૭૪ર૭ જેનડી , કર૪ દાયલાણાવો રપ કાનપુરા - ૪૨૬ વેલસર - કર૭ વરાણા તિર્થ ૪૨૮ બાછા ર૯ બલાણા ૪૩૦ પાવે
૪૩૧ માલણ ... ૬૮૪૩૨ પાલડી
૪૩૩ વિછેડા ૪૩૪ બરામી ૪૩૫ કવલા ૪૩૬ દુજાણે છે ૪૩૭ પોચાવા - ૪૩૮ ડેટા
= = = = = = = = = = = = = = =
= = = = = = = =જ
Page #13
--------------------------------------------------------------------------
________________
વિષય
નખરે
૪૩૯ વાગાલ ૪૪૦ ઘેટીસાદરી
૪૪૧ મુદ્દાડા
...
૪૪ર મગરતલાવ...
૪૪૩ ધણરા ૪૪૪ મુાલામહાવીર ૪૪૫ પનેાતા . ૪૪૬ જીવડી... ૪૪૭ માંડલે ૪૪૮ પીલેાવણી
...
...
...
૪૪૯ દાદાજી ૪૫૦ બાબાગામ.. ૪૫૧ સીદરૂ ૪૫૨ ધ્રુણા ૪૫૩ ખીમાડા ૪૫૪ વાંકરી ૪પ કરણા ૪૫૬ મીવાડ્યા ... ૪૫૭ કવરા ૪૫૮ ફતેપુરા ૪૫૯ પાટબાલીયા ૪૬૦ ખેાયા ૪૬૧ વીવા કાર રાપલા ૪૬૩ વીસલપુર ... ૪૪ દેબલી
...
...
...
...
...
054
2
• 3
...
..
૪૫ નાણાગામ ૪૬૬ રાણીગામ ...
...
...
...
...
...
...
960
શ
...
::
...
...
...
...
...
...
800
::::
પૃષ્ઠ. ન ભર ૭૨૪૬૭ ધુણી ૪૬૮ ભુતી ,, ૪૬૯ મુડી
""
,,
:
31
વિષય
1)
૪૭૮ ખરડા - ૪૭૯ ખેડા ૭૪ ૪૮૦ સેસલી ,,૪૮૧ વાલી ૪૮૨ દેસુરી ૪૮૩ કાટા
...
૪૭૦ ભાસદઉ
""
૪૭૧ ખીમેલ ,,૪૭૨ નાંવી ૭૩૪૭૩ લુણાવા ૪૭૪ કુડાલા ૪૭૫ કાશીલાવ ,, ૪૭૬ એનલા ગુઢ
""
...
૪૭૭ તખતગઢ
...
...
...
...
...
...
...
...
...
...
..
91
""
૪૮૪ સાદડી -,૪૮૫ રાણકપુરતીર્થ ૪૮૬ નાદલાઇ ,,૪૮૭ મગરા ૭૫૪૮૮ કીકરલી ૨,૪૮૯ સાંતપુર ૪૯૦ પાડીવ ૪૯૧ વારેરા ૪૯૨ ગાઇલ ,, ૪૯૩ માંડરડા ૪૯૪ બાબલ
..
"
...
...
..
..
48
...
...
***
ૐ ૐ ૐ
...
oba
...
...
0.0
પૃષ્ઠ:
છ
30
"
"
.
૭૯
"
Ge
Page #14
--------------------------------------------------------------------------
________________
પૂ
* *
(૧૦). પૃષ્ઠ. નિબર વિષઘ - ૧૮૦૩ નારાકા જ - ૫૨૪ ભાડાણી -
પર૫ પીડવાડા - પર અજારીઆ અપર૭ બામનવાડા પર૮ નાદીઆ , પર લટાણા પ૩૦ કરિોજ ૦૦ પ૩૧ શીરાહી પિયર જારોલી ,
પ૩૩ વીરવાડા - ૮રપ૭૪ માડવડા , અપઢ૫ નાદીમા ...
નગર વિષય પો૫ બમ્બાવ • ૪૯૬ રેવદર જ ૨૭ વરણ • જ૮ જીરાવળ • ૪૮૯ રાયપુર • ૫૦૦ ઉતમy vv ૫૦૧ નાનબીસમાવા ૫૨ મોટા બીસમાવા ૫૩ માંગતા •• મુe૪ અરવાહા ૫૫ બડગામ ૫૦૬ કરેલ છે ૫૭ રવાડ ૫૦૮ જગાપુર , ૫૦૯ પાલડી - પ૧૦ જિલા - ૫૧૧ ભેવ , પર પોશાલીઆ પ૧૩ લદાર ૫૧૪ તાવડ પાપ ઉંડ ,
૧૬ મારવાડીયા* Im૭ યહવાડા ૫૧૮ થનારા આ ૫૧૯ મારા •• પર પAતર . પર ભુતગામ છે પરર બલુટ •• .
* * * * *
- પ૭ દેનાજી -
પઢ૮ કાજરા જ પ૩૯ શાણવાડા ૫૪૦ પેસવા ,
૫૪૧ જણાપુર , ૮૩૫૪ર ગડ -
૫૪૩ બાલદા - ૫૪૪ અણદાર પ૪પ મોરલી , ૫૪૬ ગાડ , ૫૪૭ વેલદર જ પ૪૮ શીવજ ,
૫૪૪ જી , • ૮પ૦ રાણા .
*
*
Page #15
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ. નંબર
નબર વિષય
વિષય પપ૧ નાવાડા - પ૭૬ તથગામ ) vપર બાંટ
a we • અપ કરાય , ૧૫૩ પાઉડી
૭૮ જેતલા ૧૫૪ આમતરા ....... ... પ૭૯ પાથાભાડા પપપ અજીમા
પ૮૦ આરહી છે. પપ ખરેડી (આમૃતિ) પ૮૧ ની આવાય પપ૭ આબુતીર્થ ઇ-પ૮૨ ખીમત ૧૫૮ મીરપુર • • ૪૫૮૩ દિવાકર •• પપટ કુબારીઆતીર્થ
પ૮૪ વીરવાડા ૧૦ પાલણપુર..
પપ૮૫ રિયા ૫૧ દીશા -
પ૮૧ કુવાળા પર આસેડા ,
૫૮૭ વાતમ ૫૬૩ વડાવળ
પ૮૮ ભામર ૫૪ ભડથી
૫૮૮ મિઠી પાલડી ૫૫૫ ડીસા કેમ્પ..
અપ૦ ભેરાલ પરાનેર -
પણ લુવાણા પપ૭ શમણા
પટ૨ સુઈગામ -
"પહ૩ વાવ ૫૬૮ થરાદ
"પિ૯૪ અસારા ૫૫૮ કુવા
. પહ૫ બેમ ... H૭૦ મેરિટા - - પદ સણવાલ ... પછાપીલુડા ,
પટ૭ ઠીમાં ભ૦૨ માંગરોલ - - ટ૭૫૯૮ ભાલુતરી ૫૭૩ નારાલી
અપિટ સાતળપુર ભ૭૪ રખાય
. ૬૦૦ બકુતરા છે .. ભ૭૫ ભડકા ••
૫૧ ઉચાસણ - ૧૦૦ : એ નંબરના બદલે બુકમાં નંબર ૫૬૦ તથા નબર થી પણા છે તે સુધારી વય
Page #16
--------------------------------------------------------------------------
________________
બાર
૧૦૨ મુજપુર
.....
૬૦૩ .સ ખેશ્વરા (તિર્થ) ૨૦૪ કુકરાણા ૬૦૫ ચદરમોટી... ૨૦૬ રજી
...
- વિષય
.
40 વડ ૧૦૮ પંચાસર ૨૦૮ વાધેલ ૧૦ સમી ૩૧૧ લેડલાડા કાર નાનીચંદુલ... ૧૩ ધાણા ૧૪ નાયકા ૧૫ વારાઇ ૬૧૧ કારડા ૬૧૭ રાધનપુર ૧૮ વેડા
૨૫ દુઃખો કસરા
કર ૩૨૭ કોઇ ૨૮ ૧૩
...
....
4.0,0
...
...
...
...
040
...
ets
...
૧૯ કમાલપુર - ૬૨૦ આણાવરપુર ૨૧ નવગામ .. ઔર શંક ૧૨૩.ગાતરકા
...
...
૨૪,તજીપુરા ૬.
: : : : : :
܀
...
...
..
800
'...
000
( ૧ )
- પૃષ્ઠ. નખર
૧૦૦ ૨૯ કાર ૬૩૦ ઊણ ૧૦૧ ૩૧ થરા
૬૩૨ રાણકપુર ૬૩૩ સાસમ
૬૩૪ ચાંગા
૧૬૩૫ ભડાંણા ૩ સલમકાટ ૦૨૬૩૭ નાંઢાતરા
"
"
"
2
"
વિષય
د.
...
...
...
003
.
33
|૬૩૨ વગદ ૬૩૯ વેડચાં ૪૦ જગાણા ૪૧ ભુતડી ૬૪૨ જૈસલેણી ૬૪૩*ભડાણા ૬૪૪ સલ્લાગામ . ૧૦૩ ૬૪૫ કુંભારણ
9)
...
13.
...
2:
૧૪} ટાકરવાડી ... ૬૪૭ ચંડીસર ૬૪૮ મેના ૬૪૯ પરબડી ૫૦ જલેાત્રા ,, ૫૧ પાંચડી ૬૫૨ વણસેલ ૧૦૪૬૫૩ વડગામ ,,૬૫૪ ૩બાચુડી ... .૬પપુ_સીસરાણા...
"
...
...
...
...
...
...
...
...
...
...
...
૪૩ ભુલથી નંબર બુકનાં છાપતાં રહી ગએલ છે.
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ
...
...
ટ
Tog
"
..
"
૧૦૬
"
..
'90
·09
૧૦૭
"
"D
"9
Page #17
--------------------------------------------------------------------------
________________
નખર • ૬પ૬ ચિત્રાડા ૧૫૭ ધાડીયાલ
૬૫૮ મમતાપુર... ૧૫૯ પલુચા {{૦ કારામ
HIBIT Bh
૬૭૩ રાજપુર
$? 804
kesho{
૧૭: સુરજ
વિષય
belled_6004
colle_20Ý
૬૭૮ નદાસણ
૮૦ કડગામ ૧ ડાંગરવા ૮૨ કુમાસણ
...
}}ર મગરવાડા ... ૩ કોટડી . ૩૬૪ પાંચાલા }પ ધનાલી હૃદ મારીઆ
૬૭ મજાદર
૬૮ જંસવાડા e ખસ ૭૦ ઊભરી
૧૦૧ જામપુર ૭૨ સંમાર્ગ
...
...
...
...
...
કડી
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
....
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
* 8:
...
( ૧૨ )
પૃષ્ઠ. ન ભર ૧૦૭૧૬૮૩ એ દરાડ ,,૬૮૪ રજીસણુ
Thies_h2}|201
"
૧૮૬ ખેરપુર ૧૮૭ પાટણ ૧૮૮ સરીયાદ » ૬૮૯ રણજ » ૯૦ મદ ૧ સર ૬૨ કચરાવી ૧૦૯૬૯૩ ,, ૬૯૪ સ་ખારી
રા
"s
hlbah23/ 312lclb 33"
"
.
"
..
,, ૬૯૭ ચારૂપ ૧૯૮ સાંકરા ૬૯ ચાલુસમા ૭૦૦ ધીણુંાજ ૧૧૦૭૦૧ વડાવળી ,૭૦૨ સંખલપુર ૭૦૩ મુઢેરા ૭૦૪ ગાંભુ ૭૦૧ લજુવા
.
૭૦૬ કાલરી
r
68
..
..
૭૦૭ રાંતેજ
વિષય
lobe. 200′′
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
an
...
...
...
..
...
૧૧૧૭૦૯ દેથલી
જીમાં એ ગામને ઉંબર પર ભાથી લાગેલ છે,
...
૩. : : : : : : :
...
...
...
...
****
ર
.
29
sat
..
.
.
૧૧૩
૧૩
૧૧૪
B
Page #18
--------------------------------------------------------------------------
________________
-
નબર વિષય ૧૦ પ્રાલણવાડી ૭૧ ડેડાણ • કાર રૂપપુરા . ૭૧૩ દૈનમાલ ૭૪ ગોરાદ
૫ પીડારપુર, '૭૧ એબાઈસેલંકી
૭ બેચર , "૭૮ મહેસાણું ...
છાટ લેય '૭ર૦ છઠીઆરડો... છરી વડસમા ... ૭૨૨ સીલડી ,.. ૭૨૩ મેë ૭૨૪ બલોલ . ૭૨૫ લાધણજ ... ૭૨૬ અબાસણ ૭ર૭ માકણજ • ૭૨૮ જેરજ ••• ૭૨૮ પાર .... (૭૩૦ મુલાસણા "૭૩૧ સામેત્રા - 'ઉકર વાલેસણું ... “Ga૩ મોટીદાઉ » ૭૩૪ પઢારીઆ ૭૪૫ આખજ ,
( ૧૪ ) પૃષ્ટ નબર વિષય ૧૫૭૩૮ પાલોદરા - - ૭૩૮ પરવા -
૭૪૦ વિજાપુર ૭૪૧ લાદરા ૭૪ર આગલોડ ૭૪૩ સમા
૭૪૪ ગવાડા • - ૭૪૫ ૧ઢામલી , ૧૧૬૭૪૬ આર --
૭૪૭ નવાસવપુરા
૭૪૮ સરદારપુર • ૧૧૭૪૮ વિહેલ
૭૫૦ ગેરીતા ૭૫૧ બેરું
૭૫ર લાલ ૧૧૭૭૫૩ પુંધરા
૭૫૪ ડાભલા ૭૫૫ રણાસણ ૭૫૬ મહુડી ૭૫૭ વિહાર - ૭૫૮ કોલવડા ,
૭૫૮ કુકરવાડા • છ૭૬૦ ખરોડ , ૧૧૮૭૬૧ બામણવાડા
૭૬ર 22દણ ૭૬૩ વડાસણ -
૭૬૪ બિલોદરો » જ છ૭૧૫ ત્રાળ • •
પર
૭૭ બાસા
•
Page #19
--------------------------------------------------------------------------
________________
૨
૨
નંબર વિષય ૭૬૬ પીલવાઈ .. ૭૬૭ દેવડા , ૭૬૮ વેડા , ૭૧૮ ઉબખલ ... ૭૭૦ ચરાડા , ૭૭૧ દગાવાડીયા ૭૭ર ગાજારીઆ ૭૭૭ ફુદેડા, ૭૭૪ ઊંઝા ૭૭૫ ઊનાવા ૭૭૬ સિદ્ધપુર - ૭૭૭ ફુડાવ છ૭૮ એર ૭૭૮ દાસજ ૭૮૦ મહેરવાડા ૮૧ કયાણ ... ૭૮૨ ડાભી - ૭૮૩ બામણવાડા ૭૮૪ મેત્રાણા ••• ૭૮૫ કડા ૭૮૬ લિંબોદરા - ૭૮૭ સાજા • ૭૮૮ રાંધેજા ૭૮૮ નારદીપુર - 9૮૦ સાંતેજ ૭૯૧ જામલા ૭ર બાલવા ... ૮૩ માટેઆદરજ
( ૧૫ ) પુષ્ઠ નિબર વિષય
૧રર૭૯૪ ખોરજ ••• , ૭૯૫ ઊનાઉ
- ૭૮૬ પાનસર છે - ૭૮૭ પરીઅલ ૭૮ સરઢવ •
૭૯૮ વાસણ . ૧ર૩૮૦૦ દહેગામ ,
૮૦૧ પ્રાંતીઆ ...
૮૦૨ ધારીસણા • , ૮િ૦૩ વડવાસા ,
૮૦૪ ભગાડી .. ૮૫ જલુદ્રા મોટા ૮૦૬ મોટા ઇસનપુર ૮૦૭ છાલા ૮૦૮ હાલીસા • ૮૦૯ બરીયલ , ૮૧૦ વિસનગર ...
૮૧૧ ભાલક ( ૮૧૨ દેણપ છ ૮૧૭ કડા
એ ૮૧૪ ગુજા • ૧૨૫૮૧૫ સુવાળા ,
૮૧૬ ખરવડા , ૮૧૭ લાછડી - ૮૧૮ ખરા ? ૮૧૮ ભાડુ
૮૨૦ કામલપુ-ગઢવા , , K૨૧ હોલાપુર મા
= = = = = = = = = = = = • =
=
,
• - ૨
Page #20
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ. - ૧૩૩.
નંબર વિષય
૨૨ કમાણી ૮૨૩ ગોઠવા ૨૪ ખેરાળુ • ૮૨૫ વડનગર ૮૨૬ સિપાદર ૮૨૭ ઉમતા ૮૨૮ પીપરદર ૮૨૯ ચાણસાડા ૮૭૦ લુણવા
૩૧ ઉઠઈ • ૮૩૨' ડભાડ » ૮૪૩ વલાદ ૮૩૪ જાસકા ૮૩૫ મછવા , ૯૩૬ ઉણાદ , ૯૭૭ મડાલી .. ૮૩૮ અડીઆ ૮૩૮ દુનાવાડી ૮૪૦ વાસા , ૮૪૧ જમનાપૂર ૮૪ર બરતવાડા, ૮૪૩ ખાખર - ૮૪૪ ઘડીઆ ... ૮૪૫ આતરસુબા ૨૬ માંડવા , ૮૪૭ ઇડર •• ૮૪૮ વડાલી - જ૮ સાબલી
પૃષ્ઠ. નબર વિષય • ૧૨૯૮૫૦ ટીટેઈ - • , ૮૫૧ દાવડ , - અ ૮૫ર સાહેબાપુર,
,૮૫૩ ઉંટ ૧૩૦૮૫૪ ખેડબ્રહ્મા ,
૮૫૫ જામલા • ૮૫૬ દેરોળ
૮૫૭ ગરડા , | |૮૫૮ સાદરા , ૮૫ તારગાછતીર્થ
|૮૬૦ સાઠંબા • ••• . ૮૬૧ ઇલોલ .. - ૧૩૧૮૫૨ હાપા , છે , ૮૬૩ કટાસણ * -, ૮૬૪ મોહનપૂર •
૮૬૫ વખતાપૂર • ૮૬ ટાણુ ,
૮૬૭ દયાલિયા • , ૮૬૮ દેધરોટા - , ૮૬૮ અડપોદરા
૮૭૦ ઇટાદરા • ૮૭૧ રણાસણ •• ૮૭ર ઇરસાલી •• ૮૭૩ ડભોડા
૮૭ સરડોઈ , ૮૭૫ હડાદ - ૮૭૬ ધાનેરા ૧૩૮૭૭ તેરવાડા ,
Page #21
--------------------------------------------------------------------------
________________
વિષય
= = =
= = = =
( ૧૭ ) નબર
પૃષ્ઠ નંબર વિષય ૮% માણસા •
૧૩૬૯૦૬ ગીરમથા ” ૮૭૯ તાજપુરી • ૧૩૭૯૦૭ કેબા ૮૮૦ ભાલુસણ - ,, ૯૦૮ પટેલ ૮૮૧ પિસી
, ૯૦૯ હીરાપુર • ૮૮૨ એકલારા ...
૧૦ અઢાલજ ” ૮૮૩ પુજાપરા ...
૯૧૧ એદરોડા ૮૮૪ વરસડા ••
૯૧૨ ઉવારસદ ૮૮૫ ખાનપુર ,
૯૧૩ જેતડાપુર - ૮૮૬ અમશજીનુંમુવાડ
૯૧૪ પર આ ૮૮૭ રખીઆળ
૮૯૧૫ જમીએતપુરા ૮૮૮ રંગછનું મુવાડુ » અ ૯૧૬ ડાળ : ૮૮૮ વડોદરા (ભાડા)
c૧૭ ટૅબા ભ• ૮૯૦ પાઉTદર ...
૯૧૮ કસંદરા ૮૮૧ વડેદરા (ડભોડા) ૯૧૮ ઉણાદ ... ૮૨ અમદાવાદ
૨૦ દાદ ૮૮૩ નરેડા • ૧૩૨૧ મેરઈ ૮૯૪ દેહેગામ ...
૯૨૨ સરખેજ •• ૮૮૫ પ્રાંતીજ .
૨૩ ભાત ૮૯૬ વાધપુર •
- ૨૪ ગોધાવી ૮૮૭ રાણ
૨૫ ગરજ ૮૯૮ હરસોલ
૯૨૬ સાણંદ •• ૮૯૯ ધડી
••• ૯ર૭ ફરા ૮૦૦ મોડાસા .
૨૮ ખસ ૯૦૧ ધડકણ -
દ૨૮ ભડીયાદ - હ૦૨ વળાદે
૯૩૦ સુંદરીયાણું ૯૦૩ ઓગણજ ,
૮૩૧ સરવાલા , ૦૪વહેલારે
૯૩ર ઘાલેરા ૪૦૫ રામેપુર છે.
૧૪૧૩ર પિપલી -
= = =
= = = = = = =
=
=
=
= = = = = =
= = = .
Page #22
--------------------------------------------------------------------------
________________
નબરે વિષય ૯૩૪ ધંધુકા • ૯૩૫ પીયાદરા • હ૩૬ નાનાદરા ... ૯૩૭ દી , ૯૩૮ કાવીઢા - ૮૩૮ બાવલા ••• ૮૪૦ ચલોડા ૯૪૧ બંદરખા , ૪૨ ઉતેલીઆ, ૪૩ કહે છે ૮૪૪ ધોલકા હ૪૫ વીરમગામ હ૪, માંડલ હ૪૭ છનીઆર .
૪૮ ૨પાલ , ૯૪૮ સીતાપુર , ૯૫૦ દેત્રોજ on હ૫૧ ૫નાર ,
પર કુકાવા ... . ૯૫૩ ગુજળા . હ૫૪ દશલાણા ૯૫૫ ભેમણજીતીર્થ ૯૫૬ રામપુરા , ૮૫૭ ડઢાણું , ૯૫૮ દાદ ૯૫૮ વણા ૬૦ વીઠલગઢ • ૬૧ વાદ ,
(૧૮ )
yટ નબર વિષય પૃષ્ઠ - ૧૪૪૬ર સેજપુર • • ૧૪૮
૩ પાળીઆદ . • ૮૬૪ ઉપરીઆળા (તી).
છે ૯૫ બજાણી - • ૧૪૫૯૬૬ દસાડા -
૮૬૭ વડગામ • ૯૬૮ કલાડા ••• ૯૬૯ પાટડી ૯૭૦ એટીલા , ૯૭૧ સુરેલ .• ૯૭૨ ઓડુ . ૯૭૩ ઝીઝુવાડા ૯૭૪ આદરીઆણ ૯૭૫ થાન
૭૬ મુળી • ૯૭૭ સરા -
૯૭૮ નારીચાણું છે ક૭૮ સાયલા - , ૯૮૦ ઘાંગઘરા , , ૯૮૧ બાંટાવદર ૧૪૭૮૮૨ ઘુમઢ
૯૮૩ પુવા , ૧૯૮૪ દેવચરાડી , ,, ૯૮૫ સરળા -
• ૯૮૭ ટીકર • ૧૪૮૮૮૮ હળવદ " , ૯૮૯ સીતાપુર ,
Page #23
--------------------------------------------------------------------------
________________
નર વિષય ૯૮૦ સરકળ • ૯૯૧ વઢવાણક્યાંપ ૯૯૨ વઢવાણ શહેર ૯૮૩ અલ્લા .. ૯૮૪ બરવાળા , હ૮૫ લીંબડી ૯૮૬ લખતર ૯૮૭ સુડા ૯૯૮ રાણપુર , ૮૯૮ વાંકાનેર ... ૧૦૦૦ ચોકડી .. ૧૦૦૧ રાજપુર • ૧૦૦૨ જામનગર ૧૦૦૩ શ‘પાદરા ૧૦૦૪ ક૭મુંદ્રા ૧૦૦૫ મોટીખાખર ૧૦૦૬ નાનીખાખર ૧૦૦૭ ઢંઢા ••• ૧૦૦૮ ભુજપુર .... ૧૦૦૯ તુંબડી - ૧૦૧૦ કડાગર .. ૧૦૧૧ રામણુઆ ૧૦૧૨ સરે ... ૧૦૧૩ બારઈ ૧૦૧૪ દેશરપુર ... ૧૦૧૫ વાંકી , ૧૦૧૬ ગોએલશમાં ૧૦૧૭ પત્રી
(૧ ) | પૃષ્ઠ નંબર વિષય
૧૫૧૧૧૮ કુદરડી ... , ૧૦૧૮ કૌએ ..
૧૨૦ નવીનાર ૧૫૨૧૦૨૧ બેરાજા ,
૧૨૨ લુણી ૧૦૨૩ વડાલા • ૧૦૨૪ ભદ્રેશ્વર ,
૧૦૨૫ મોખા - , ૧૦૨૬ સામાધા
. ૧૦૨૭ ભુવડ , ... ; ૧૦૨૮ ધમડકું . ••• ૧૫૩ ૧૦૨૮ વીજાસર..
, ૧૦૩૦ વાધ , , , ૧૦૩૧ કંથકોટ - • • • ૧૦૩૨ ચામરડી , • ૧૫૪૧૦૩૩ ચોબારી , • કે ૧૯૩૪ સુવી ...
૧૦૩૫ ચીતરોડ૧૦૩૬ ગેડી ... ૧૦૩૭ કાજમારે ૧૦૩૮ જેસડા ... ૧૦૩૮ બેલા ,
૧૦૪૦ કિડીઓનગર - ૧૫૫૧૦૪૧ સણુ • - , ૧૯૪૨ માંગોદર, • ૧૦૪૩ રાપરવાગડવાલી ... , ૧૦૪૪ ફતેગઢ •• • ' એ ૧૦૪૫ આદિશ્વર.'
• ૧૫૮
•
..
•••
•
- ૧૫૮
Page #24
--------------------------------------------------------------------------
________________
પિય
૧૦૪ ભીમાસર... ૧૦૪૭ માલાશવુંન ૧૦૪૮ ભાકડી૩ ૧૦૪૯ આધાઇ ૧૦૫૦ વાંઢીયુ ૧૦૫૧ સંચાઊ
૧૦૫૨ દુધમ ૧૦૧૩ ગલઆવર ૧૦૫૪ સાર
...
૧૦૫૫ ભુજ ૧૦૫૬ ઘટા ૧૦૫૭ માનકુ ૧૦૫૮ ગાલા ૧૦૫૯ મજલમંગવાણા ૧૦૧૦ નખત્રાણા ૧૦૬૧ અગીમા ૧૦૬૨ વીયેાણ ** ૧૬૩ તાલા ૧૦૬૪ માંદી...
...
૧૦૬પ મુળપુર ૧૦૬ વરસર છ તેરા ૧૦૬૮ નળીઆ - ૩૦૬૯ જશાપુર。。 ૧૦૭૦-જખાખ દર
st
..
...
004
...
948
...
...
..
...
૧૭૧ લાલા jor ૧૦૭૨ થી પાડી... ૧૦૭૩ મરજાઊ...
(૨૦)
પૃષ્ઠ. નબર
વિષય
600
૬ ૧૫૯૧૦૭૪ વારાપુર ૧૦૭૫ વાંકુ ૧૬૦૧૦૭૬ અરખાણી ૧૦૭૭ રાપરગઢવાલી
૧૦૭૮ સુથરી ૧૦૭૯ શાહેરા ૧૦૮૦ મહારા
...
...
...
...
...
...
...
...
900
...
...
060
...
...
...
000
૧૦૮૩ વા
99
...
...
30
..
- ૧૬૧ ૧૦૮૪ વિજાણુ ૧૦૮૫ નાણપુર ૧૦૮૬ મજલરેલડીઆ ૧૦૮૭ રાંધણુજર .. ૧૦૮૮ ઠુમરા ૧૦૮૯ દેવીપર ૧૯૦ સીઆશર ૧૬૨ ૧૦૯૧ કાટડીમહાદેવપુરી ૧૦૯૨ નાનુરતડીએ ૧૦૯૩ માટેારતડીમા ૧૦૯૪ રાણ ૧૦૯૫ શાંધાણ ૧૧૩ ૧૦૯૬ લઠેડી
・"
""
૧૦૯૭ સાબરાઇ....
૧૯૮ હાલાપૂર ૧૯૮ આર્મેટ ૧૧૦૦ ગાધરા ૧૬૪૧૧૦૧ ઢેઢી ..
.
...
...
...
""
...
"D
.
""
"
.
""
"
"7
"
"
D
...
',
...
...
...
૧૦૮૧ સાધવ ૧૦૮૨ વરાડીયા...
...
...
...
8.8
...
...
...
...
...
...
...
...
...
...
...
...
0.0
...
...
8
...
...
...
...
...
0000
...
પૃષ્ઠ
...
૧૪
...
"
...
.
"
...
>>
"
૧૫
"
... "
.
940 29
"
"
"D
૧૬૩
30
""
*cho
000 19
19
39
"
19
29
"2
Page #25
--------------------------------------------------------------------------
________________
( ૨૧ ) નંબર વિષય પૃષ્ટ નંબર ૩ વિષય પૃષ્ઠ ૧૫૦૨ ગુદીઆળી
• ૧૬૭૧૧૩૦ મોટી ખાવડી , ૧૧૦૩ વાંઢ.
• ૧૬૮૧૧૩૧ લતીપુર , ૧૧૦૪ ફરાધી -
, ૧૧૩ર ભાણવડ ૧૧૫ બાપટ ... • , ૧૧૩૩ મતમતાનુવડા - ૧૭૫ ૧૧૦૬ ગઢશીશા
••• • ૧૧૩૪ માટાવડાલા ૧૧૦૭ નાને આસંબી
૧૧૫ ચેલા ૧૧૦૮ બીસરા...
૧૧૩૬ લાલપર ૧૦૮ વીંઢ
૧૧૩૭ વણથલી. • ૧૧૦ તવાણું,
૧૧૩૮ બાલુ બારાઇ ૧૧૧૧ અનહેઠ• ૧૯૯૧૩૮ ઑળ , ૧૧૧૨ બારો
૧૧૪૦ રાજકેટ ૧૧૧૩ મોટો આશબીમાં ૧૧૪૧ સરધાર - - ૧૩ ૧૧૧૪ પુનડી ...
૧૧૪૨ ગાંડલ • ૧૧૧૫ મેરાપણ
••• ૧૧૪૩ ઉપલેટા 0. ૧૧૧૬ લાયજા .
••• , ૧૧૪ છત્રાશા ... ૧૧૧૭ નાનાભાડીમાં ,, ૧૧૪૫ પાલીતાણા ૧૧૧૮ સેરડી ..
૧૧૪૬ મહુવાદાઠા ૧૧૧૮ ભેજાએ
, ૧૧૪૭ શહેર , ૧૧૨૦ નવાસ.... ૧૭૦/૧૧૪૮ વરતેજ . ૧૧૨૧ મેરાઉ ,
'૧૪૮ ભાવનગર ૧૧૨ નાગલપુર
૧૧૫૦ બેધા ૨૩ માંડવી બંદર
૧૧૫૧ ખડસલીયા ૧૧૨૪ બીદડા અને
•• ૧૫ર ટી , ૧૧૨૫ કોડાય •••
૧૧૫૩ ગારીઆધાર ૧૧૨ જેડીયાબંદર • ૧૭/૧૧૫૪ પરવડી ૧૧૨૭ ભલસાણ
• , ૧૫૫ તલાજ , ૧૧૨૮ જામખંબાડીયા . ૧૧૫૬ ડાઠા , ૨૧૨૯ બાલંભા
. ૧૧૫૭ લાવ્યા છે
Page #26
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ •
-
-
જ
નંબર વિષય ૧૧૫૮ ઝાંઝમેર ... ૧૧૫૯ બાલુહ - ૧૧૬૦ છાપરીઆલી ૧૧૧ સંદરડા , ૧૧ર માણપર : ૧૧૭ ખુંટવડા ૧૧૬૪ મહુવા બંદર ૧૧૬૫ દાણવદર ૧૧૬૬ ઉમરાળા ૧૧૬૭ સસરા ૧૧૬૮ બોટાદ , ૧૧૬૯ દેવગાણા૧૧૭૦ ટાણુ , ૧૧૭૧ વરલ .. ૧૧૭૨ કુંડલા - ૧૧૭૩ જેસર , ૧૧૭૪ દેપલા , ૧૧૭૫ નિંગાળા, ૧૧૭૬ ગઢડા , ૧૧૭૭ પચ્છેગામ ૧૧૭૮ વળા ... ૧૧૭ત્રાપજ છે ૧૧૮૦ ખદરપુર, ૧૧૮૧ લાઠીદર , ૧૨ કોલીયાડ... ૧૧૮૩ ગાંધકડા ૧૧૮૪ જસપુરા ૧૧૮૫ લાઠી .
( રર ).
પૃષ્ટ નબર વિષય .. ૧૭૭ ૧૧૮૬ ચોતળ •
, ૧૧૮૭ જેતપુર •
ઇ ૧૧૮૮ જુનાગઢ - • ૧૭૮૧૧૮૯ વેરાવળ ••• • ૧૧૯૦ પ્રભાસપાટણ ક ૧૧૯૧ આદરી
૧૧૯૨ કુંતીઆણું
૧૧૩ વણથલી , ક ૧૧૯૪ ધોરાજી - - ૧૧૫ મોટીમારડ
૧૧૮૬ દેલવાડા ૧૭૮૧૧૯૭ અજાર ,
૧૧૮૮ ઉના - ક ૧૧૯૮ ચોરવાડ ...
૧૨૦ માંગરોલ
૧૨૦૧ પોરબંદર ( ૧૨૦૨ વરેજાજી,
૧૨-૩ મતિરાળા ૧૨૦૪ અમરેલી, ૧૨૫ મોરબી . ૧૨૦૬ બેલા , ૧૨૦૭ ગાળા , ૧૨૦૮ ભાલીઆ... ૧૨૦૯ ખાખરેચી
૧૨૧૦ ટંકારા - • ઇ ૧૨૧૧ ખેડા ,
ક ૧૨૧૨ માતર , [, ૧૨૧૩ મહીજ
• ૧૮૫
ન
Page #27
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ - ૧૦૦
નંબર વિષય ૧૨૧૪ બીડજ ૧૨૧૫ વસા ... ૧૨૧૬ ખાંધલી ... ૧૨૧૭ દેવા ૧ર૮ બારેજા ૧૨૧૮ કનીજ , ૧૨૨૦ જરમથા ૧૨૨૧ જેતલપર.. ૧૨૨૨ મગર ૧૨૨૩ સારસા , ૧૨૨૪ ઓડ ૫૦ ૧૨૨૫ હેડલા : ૧૨૨૬ નાવલી ૧રર૭ ત્રણેલ છે ૧૨૨૮ ખંભાત, ૧૨૨૯ કારીગંધાર ૧૨૩૦ નડીઆદ.. ૧ર૩૧ મહુધા - ૧૨૩ર મહાલેલ , ૧ર૩૩ ઊંદરા , ૧૨૩૪ નરસંડા, ૧૨૩૨ ચુણેલ ૧૨૩૬ રામજ ૧૨૩૭ વત્રા ૧૨૩૮ આકલાવ ૧૨૩૮ દેહવાણી ....... ૧ર૪૦ બેરિસદ - ૧૨૪૩ સુણાવ ૦
(૨૩ ) પૃષ્ઠ. નંબર વિષય ૧૮૬૧૨૪૨ આસોદર..
• ૧૨૪૩ ખેડાસા .... •• ઇ ૧૨૪૪ કપડવંજ
ક ૧૨૪૫ આંતરોલી • ૧૨૪૬ કુવા -
૧૨૪૭ નાયક ...
ક ૧૨૪૮ નવાગામ, •• ૧૮૭૧૨૪૯ અંધારી
૧૨૫૦ ધરોડા , ••• • ૧૨૫૧ અણીદરા
૧રપર વડેદરા ૧૨૫૩ તરસાલી
૧૨૫૪ મકરપુરા.... ••• . ૧૨૫૫ સિનેર ,
૧૨૫૬ મિઆગામ ••• ૧૮૮૧૨૫૭ પાછી આપૂર
૧૨૫૮ અણસ્તુ , • બ ૧૨૫ટ કારેલ , • ૧૨૬૦ કરજણ
• ઇ ૧૨૧ વલણ• ••• ૧૮૯૧૨૬૨ ડભાઈ
૧૨૬૩ કારવણ .... | |૧૨૬૪ વ્યારા
૧૨૬૫ પાદરા - ૧૨૬૬ દરાપૂરા , ૧ર૭ મુંજપુરા,
૧૨૬૮ કુરાલ ૦ ૫ ૧૨૯ સાધી છે
જ
Page #28
--------------------------------------------------------------------------
________________
પૃ. - ૧૮
.
છે = = = = =
.
• ૧૯૭
નંબર વિષય ૧૨૭૦ માસર . ૧ર૭૧ આંતી - ૧ર૭રે ચાનસર ..' ૧૨૭૩ મેભા ૧૨૭૪ વણછરા - ૧૨૭૫ પેટલાદ .. ૧૨૭૬ સોજીત્રા ૧૨૭૭ વસેપુરા ૧ર૭૮ કાસર , ૧૨૭૯ નાર ૧૨૮૦ ડેમોલ .... ૧૨૮૧ ડભાઉ ૧૨૮૨ સંજાથા, ૧૨૮૩ દેવા .- ૧૨૮૪ વાડવાલ . ૧૨૮૫ સિંદર... ૧૨૮૬ ચમારા , ૧૨૮૭ વટાદરા - ૧૨૮૮ ગંભીરા , ૧૨૮૯ ભરૂચ , ૧૨૮૦ ની કોરા ૧૨૯૧ પાદરીઆ ૧૨૯૨ અંગારેશ્વર ૧૨૯૩ કારેલા , ૧૨૨૪ પાલેજ , ૧૨૯૫ ઝણેાર , ૧૨૮૬ જગડીઆ ૧૨૯૭ આમોદ
( ૨૪ ) “ પૃષ્ટ નબર વિષય ૧૯a૧૨૮૮ ગમણાદ
૧૨૯૯ કરવાડા , , ૧૩૦૦ સમની ,
૧૩૦૧ ઈખર ૧૩૦૨ બુવા , ૧૩૦૩ આછોદ • ૧૩૦૪ માતર ૧૩૦૫ જંબુસર ૧૩૦૬ સારોદ • ૧૩૦૭ અણખી, ૧૩૦૮ દહેજે .
૧૩૦૯ પરાજ ... • ૧૩૧૦ અંકલેશ્વર
૧૩૧૧ હાસોટ
૧૩૧૨ નવસારી - ૧૯૫૧૩૧૩ ડાભેલ .. • , ૧૩૧૪ કરચલીઆ
૧૩૧૫ અનાવડ.... ૧૩૧, વ્યારા - ૧૩૧૭ સોનગઢ જ
૧૩૧૮ કઠેર -- , ૧૩૧૮ બરીઆ - " , , ૧૩૨૦ ગોધરા - - ૧૯૬૧૩૨૧ દાહોદ
૧૩રર વેજલપુર , ૧૩ર૩ વાડાશીનર
ક ૧૩૨૪ વીરપુર , , , ૧૩૨૫ ઉદેપુર
= = = = = = =
= = = = = = =
• ૧૯૯
= = = =
જ
"
.
Page #29
--------------------------------------------------------------------------
________________
વિષય
00
•••
000
SI
,,,
વિષય ૧૩૨૬ ભારબા.. ૧૩૨૭ પરોલી ૧૩૨૮ ઝગડીયા ૧૩૨ સુરત , ૧૩૩૦ કતારગામ ૧૩૩૧ પાલ ••• ૧૩૩ર રાંધેલ ૧૩૩૩ બાજીપુરા ૧૩૩૪ કડાદ ૧૩૩૫ વાલોદ , ૧૩૩૬ માંડવી , ૧૩૩૭ બુહારી - ૧૩૭૮ જલાલપુરા ૧૩૩૮ કરડી , ૧૩૪૦ અબ્રામા . ૧૩૪૧ પાનર • ૧૩૪ર ઊંડામ - ૧૩૪૩ અલિપાર ૧૩૪૪ ઊંટડી - ૧૩૪૫ બલસાડ . - ૧૩૪૬ પારડી , ૧૩૪૭ બગવાડા, ૧૩૪૮ દમણ ••• ૧૩૪૯ પાલઘર • ૧૩૫૦ સપાલા ૧૩૫૧ આગાશી.... ૧૩૫ર વસઈ , ૧૩૫૩ માહીમ ,
(૨૫ ). પૃષ્ટ નબર
૧૯૯૧૩૫૪ બુરાણપુર ••• • ૧૩૫૫ ખંડવા , ••• • ૧૩૫૬ હરદા .
ક ૧૩૫૭ તારશી.
૧૩૫૮ ગાડરવાડા, ૧૩૫૮ કરેલી
૧૩૬૦ નરશીંગપુર ક ૧૩૬૧ સાપુરા ...
૧૩૬૨ જબલપૂર
, ૧૩૬૩ અત્તાર ... ૨૦૧૧૩૬૪ ઠુમસ -
૧૩૬૫ મલેકપુર.. ઇ ૧૩૬૬ બારડોલી, અ ૧૩૬૭ વરાડ , , ૧૩૬૮ નન્દુરબાર
૧૩૬૮ ઓરણ
૧૩૭૦ અલીબાગ ૨૦૨૧૩૭૧ રેવદંડા - ••• • ૧૩૭ર જજીરા ,
૧૩૭૩ શજન • ૨૦૨૧૩૭૪ તારપુર , •• • ૧૩૭૫ રતનાગીરી ••• , ૧૩૭૮ ચીપલુણ,
• ઇ ૧૩૭૭ લાલી, ••• • ૧૩૭૮ દોલતાબાદ
- ૨૦૩ ૧૩૭૯ ઓરંગાબાદ ' •• , ૧૩૮૦ જાલણ •••
૩૮° , ૧૩૮૧ Vટણ જ
કે = = = = = = = = = = = = = = = = = : ?
••• ૨૦૭
ܙܝ
ܕܙ
.
છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
ચર વિષય ૧૭૮૨ હૈદરાબાદ ૧૩૮૩ કૂલ્પાતીર્થ ૧૩૮૪ અહમદનગર ૧૦૮૫ બારસી , ૧૩૮૬ ઘડનડી. ૧૩૮૭ તલેગામ ઢમઢેરા ૧૩૮૮ તલગામ ડાભેડા ૧૩૮૮ વાફગામ ૧૮૦ ગાડા , ૧૩૧ જુનેર ... ૧૩૪ર મંછર , ૧૩૦૩ ચાકણ ૧૩૪૪ માલુગામ ૧૦૯૫ ૫ણા • ૧૩૮૬ તલેગામ, ૧૩૭ મસુર ૧૩૯૮ કરોડ -
a૯૯ તાસગામ, ૧૪૦૦ ઇચલકરંજી ૧૪૦૧ કુબેજ ૧૪૦૨ કલાપુર ૧૪૩ નીપાણી • ૧૪૦૪ મીરજ • ૧૪૦૫ બેલગામ ૧૪૦૬ હુબળી , ૧૪૦૭ હેળીપટ્ટણ ૧૪૦૮ ગુડગીરી. ૧૪ લખમેશ્વર
પષ્ટ નબર વિષથ છે. ર૦૮૧૪૧૦ ભાગી . * ૨૧૨
૧૪૧૧ મદ્રાસ .. • ૧૪૧૨ કલીકટ . , ૧૪૧૩ કાચીનબંદર
• • ક ૧૪૧૪ માંગલોર.. ૨૦૧૪૧૫ મુલભત્રી
••• • ક ૧૪૧૬ કારેકલ , , ૧૪૧૭ હુસઅગડી
• ૨૧૪ ક ૧૪૧૮ કુમઠાબંદર
૧૪૧૮ વાલગડી.. ૧૪ર૦ હલદીપુર...
૧૪૨૧ દુરગુ ••• ક ૧૪૨૨ મટે છે
૧૪૨૩ ગરેશકુંડ, - ૨૧૧૪૨૪ ભટકલ ,
૧૪૨૫ અને ગરી, ૧૪ર૬ ગદગ .... ૧૪ર૭ બદામી , ૧૨૮ બીજાપુર
૧૪૨૮ શોલાપુર , .. , ૧૪૩૦ વાગેલા.
૨૧૬ ૧૪૩૧ નાંચણગામ ૧૪૩ર માર્ગે માલમ નહી પડેલા
તીર્થે ૨૧-૨૧૮ , ૧૪૩૩ મેટા તીર્થોએ શીયા
જવાના માર્ગ ૨૧૮-રર૪ | ૧ કચ્છકેવળનાણી ૨૨૫ ૨૧૨ ૨ શ્રીસી દ્વાચળછનું રતવન રર૭
• ૧૧૫
Page #31
--------------------------------------------------------------------------
________________
(૨૩) નંબરે વિષય પૃષ્ઠ. નંબર વિષય
૩ સીગીરીનું સ્તવન ૨૨૮ ૧૭ શ્રીપાવાપુરીનું ,, ર૭૭ ૪ શ્રીગીરનારજીનું સ્તવવ ૨૨૭ ૧૮ શ્રી રાજગારીનું છે ૫ શ્રીભોયણીજીનું , , . ૧૮ સામળા પાર્શ્વનાથનું, ૨૩૮ ૬ શ્રીમલ્લીનાથજીનું ૨૩૦ ૨૦ શ્રીધર્મનાથજીનું ર૩૮ ૭ શ્રીસ ખેશ્વરજીનું , , , ૨૧ નેમનાથના સાતવાર ૨૪૦ ૮ સંખેશ્વર પાર્શ્વનાથનું | ૨૨ શ્રીઅતિતચોવીશી - ૨૪૧ ૯ શ્રીઆબુજીનું , , , , ૨૩ વર્તમાન વીશી ૨૪૨-૨૪૩ ૧૦ શ્રી તારંગાજીનું
૨૪ અનાગતચોવીશી - ૨૪૫ ૧૧ શ્રીરાણકપુરનું , ખ | ૨૫ માહાદેવ ખેત્રમાં વિચરતા ૧૨ શ્રીકેશરી આજીનું સ્તવન ર૩૩ " ૧૩ શ્રીકેશરીઆઇનું ,
- વીશભગવાન . ૨૫ ૧૪ શ્રીમતસી ખરજીનું ,
| ૨૬ સુશ્રદ્ધા સમઝીત ૨૪૫-૨૫૪ ૧૫ શ્રી અંતરિક્ષનું ,, ,, | ૨૭ કળીયુગગીત ર૩૫ ૧૬ શ્રી અષ્ટપદજીનું , ૨૩૬) ૨૮ સમાપ્તદેહર - ૨૬
આ પુસ્તક મળવાનાં ઠેકાણું.
મુંબઈ–શા. પુજા રતનશી કાળાબજાર કેશવજી નાયકના માળામાં ત્રીજ
દાદરે માડવી. છે શા. લાલજી ભોજરાજ, ગીડધરસ્ત્રીટ તાડદેવ. ખાનદેશ-શા. માણેકચંદ નેણશી ભોજરાજ, અમલનેરા ખાનદેશ.
વી. પી. થી મંગાવનારાઓએ ફક્ત પ્રસિદ્ધ કરનાર પાસેથીજ મંગાવવી. બાકીના ઠેકાણેથી પોન્ડી કીંમતે મળશે. બહારના મંગાવનારાઓએ નીચેના સરનામેથી લખવું.. શાહ લખમશી નેણશી સવાણું-કછ તેરાવાલા..
ઠે. કાળાબજાર-માંડવી-મુંબઈ, નંબર
Page #32
--------------------------------------------------------------------------
________________
(૧૮)
સુતક વિચાર, ૧ પુત્ર જન્મે તે દીવસ ૧૦ નું સુતક જાણવું ૨ પુત્રી જન્મે તો દીવસ ૧૧ નું સુતક જાણવું. - ઉપર પ્રમાણે જે ઘરમાં સ્ત્રીને પ્રસવ થયે હેય ત્યાં રહેનારા
સવને સુતક લાગે પરંતુ ઘરનું માણસ બીજાને ઘેર જમતું હોય - તે તેને તે બાધ આવતો નથી. ૩ પ્રસવનારી સ્ત્રી ૪૦ દાહાડા સુધી છન પૂજા ન કરી શકે તથા
સાધુને હરાવી શકે નહીં. તેણીને બીલકુલ લેશમાત્ર અણસી પુદગલ ન દીસતાં હોય અને જીન પુજાનું અડગ હોય તો ૩૦
દીવસ પછી જીન પુજા કરી શકે. ૪ મરણનું સુતક દીવસ ૧૨ જાણવું. ૫ દેશાંતરથી મરણની ખબર આવે તો એક દીવસનું સૂતક જાણવું ૬ કઈ માણસ મરી ગયું હોય અને સ્મશાને જવું પડે પણ મુડદાને
અડે નહીં તો તેને આઠ પરનું સુતક, મુડદાને અને તે સેળ પહેરનું સુતક. અને કાંધ આપેલ હોય અથાત મડદુ
ઉપાડયું હોય તે ૨૪ પિહેરનું સુતક જાણવું. ૭ સ્ત્રીને જેટલા માસને ગર્ભ પડે તેટલા દહાડાનું સુતક લે ઘરમાં
રહેનાર જાણવું. ૮ ઘરમાં જે કોઈ નાકર ચાકર અગર બીજે કાઇ રહેનાર માણસ
મરણ પામે તો એક દિવસનું સૂતક જાણવું. ઘરમાં અગર આંગણામાં ગાય, ઘેડે, ભેંસ વિગેરે કે જાનવરનું કોઈ મરણ થયું હોય તેનું કલેવર પડયું હેય ત્યાં સુધી સૂતક
જાણવું. તેને લઈ ગયા પછી અસુચી ટાળવી. " ઉપર પ્રમાણે સુતકના દહાડામાં સાધુ આહાર ન લે અને છના પુજા, પ્રતિક્રમણ સૂતક વાળાથી થાય નહીં.
Page #33
--------------------------------------------------------------------------
________________
( ૯ ) ૧૦ ફતવતી (રજસ્વળા) સ્ત્રીને ર૪ પહેરનું સુતક જાણવું. વાસણ
વિગેરે કોઈ વસ્તુને અડે નહીં. તેના ખાવાનાં વાસણ જુદાં રાખે. વીસ પાર પછી જે રૂધીરને સંભવ રહેતો હેય તે નાહીને જયણાપૂર્વક જીને દર્શન કરે, પણ અંગ પુજા કરે નહી.
કલ્પનીય દુધ. - ૧ ગાયનું દૂધ ગાય વીહાયા બાદ ૧૦ દીવસ પછી ખાઈ શકાય.
ભેંસનું દુધ ભેંસ વીહાયા બાદ જ દીવસ પછી ખાઈ શકાય. ' a બકરી, ઉંટડી વિગેરે જાનવરનું દુધ તે વીદાયા બાદ ૧૫ દીવસ પછી ખાઈ શકાય.
અમારા તરફથી છપાતા પુસ્તકનું લીસ્ટ,
. પુસ્તકનું નામ,
કિંમત- મા, પા. શ્રી જૈન નણપ્રકાશ તિવનાવાળી (પાંચસે ગ્રાહક થાયથી છપાશે).
૧–૦શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથનું મહાત્મ (છપાય છે). ૦–૨–૦ હીરાચંદ હીરજીની વાર્તા છમ વિલાસ ગદ્ય અને પદમાં ધી. રેલવે ગુજરાતી ટાઇમ ટેબલ તૈયાર છે.
પટેજ સર્વનું જુદો જાણ એ મુજબ હાલમાં અમારી તરફથી પુસ્તકો બહાર પડનાર છે.
પ્રસિત કરનાર, શા, લખમશી નીમવાણી,
Page #34
--------------------------------------------------------------------------
________________
(૩૦)
સવાણી કૃત અમુલ્ય દવાઓ.
નેવિરચી ખુજમલમ દખી ૧ ના રૂ.
રીયલ કાલેરા પીલર્સ શીશી ૧ ના રૂ. ૧ખાંશીની ગાળા ૫૦ ની રૃખીના રૂ.
-
10-0
કિંમત પાટેજ.
જુના
""
-O
..
ઉપરી સર્વે દવાએ ખાસ ખાત્રીપૂર્વક અજમાવી અકશીલ હોવાની ખાત્રી થવાથીજ જાહેરમાં નાંખી છે, વધારે માટે જીમ દુખીલે. બનાવનાર,
શા. લખમશી તેણુસી સવાણી—સુખઇ.
ખાસ જૈન મડળા, જૈન કોન્ફરન્સ માંડપા અને જેનભાઇઆની શગવડ માટેજ,
નાની અને માટી સાઇઝની ભાડે અને વેચાતી મલતી. તાલપત્રી.
અમારા લાંખા પાકા અનુભવથી ખાસ બનાવેલ અને જૈન મડગાના મંડપા તથા કાપૂરન્શ મંડા માટે ખાસ બજાર કરતા માછાં ભાવે અમે તાલપત્રીઓ ભાડે તેમ વેચાતી 'પુરી' પાડીએ છીએ. માટે અમારા જૈનભાઇઓને એક વખત અમારી શાથે કામ પાડવા અરજ રીએ છીએ.
લી અમે છીએ ભાઇએ. શા ખીમજી મુરજી ભગતના છેકરાઓ. શા॰ મેગજી કાનજી ખીમજી ભગત, ૐ ખારેક બજાર માંડવી મુબઇ
Page #35
--------------------------------------------------------------------------
________________
// બીજાનામાના | શ્રી જૈન તીર્થાવળી પ્રવાસ.
પ્રકરણ પહેલું.
મંગલાચરણ
દાહરે.. - મંગળકારી છે સદા, અંતરીક્ષજી મહારાજ; તવન કરૂં હું સર્વેદ, પુરણ કરશો કાજ,
વિશ્વકરા તમે ત્રાતા, સુખદાતા સદા;
નમન કરીએ નાથ નિત્ય, બુદ્ધિ આપને સદા. મુંબઈથી નાગપુર રસ્તે થઈ સિધ્ધ સમતસીખરજી જવાનો રસ્તો તથા સમતસીખરજીની પંચતીથી કરી કાશી બનારસ)થી દીલી, આગ્રા, ઝાંસી, રતલામ, થઈ કેશરીઆઇ જવાને ખુલ્લો માર્ગ
( ૧ શ્રી મુંબઈ બંદર, હિંદુસ્થાનમાં મોટામાં મોટું વેપારનું મથક અને બંદર છે. જે બે ભાગમાં વેચાયેલ છે. કોટ અને બહાર કટ મળીને વસ્તી લગભગ દસ લાખ માણસની છે. જેનની વસ્તી વીસથી પચીશ હજારની છે. જમાં કલાબામાં ૧ કેટમાં ૧ બહારશ્કેટ પાયધૂની પર ૬ સરબજારમાં મળીપર ચોપાટી પર ૧ વાલકેશ્વરમાં ૨ અને ભાયખલ્લામાં
Page #36
--------------------------------------------------------------------------
________________
તીશા શેઠની વાડીમાં એક ભવ્ય દેહરૂ મળી સીખરબંધ શ્વેતાંબરન. દેરાં ૧૫ છે. તથા ચંપાગલીમાં શેઠ પ્રેમચંદ રાયચંદના ઘરમાં ઘરદેરાસર તથા લાલબાગમાં ઘરદેરાસર મળી શ્વેતાંબરી દેરાસરો ૧૭ છે. દીગબરી દેરાસરો બે છે, જેમાં ચોપાટી પર આવેલ શેઠ માણેકચંદ પાનાચંદનું આરસીભુવન દેરાસર જોવાલાયક છે, તેમ પ્રતિમાજી ધાતુના છે. પાઠશાળાઓમાં પાયધૂની પર માંગરોળ જૈન સભા તરફથી ૧ કડછી દશા ઓશવાળ તરફથી ૧ તથા બોડીંગ સ્કુલ છે, શેઠ પનાલાલ બાબુની જૈન હાઇસ્કુલ અને દવાખાનું છે. તે મકાન જોવાલાયક છે. કચ્છી વિસા ઓસવાળ દેરાવાસી જૈન પાઠશાળા ખડક પાલાગલીમાં છે. હાયબ્રિરીઓ, વીરચંદ કરમચંદની પાયધુની પર છે, કચ્છી દશા ઓશવાળ જૈન પાઠશાળા અંગેની ખડકપર છે, જેને કન્યાશાળા ખેતબાઈ અને લક્ષ્મીબાઈની માંડવી પર છે, માંગરોળ જૈન સભા તરફથી હમણા પાય. ધુનીપર ખુલી છે અને કેટમાં માંગરોળ શ્રીમાલી સમાજની જન શ્રાવકા શાળા છે ધમાદા દવાખાનું માંડવી પર શેઠ હરભમ નરશી નાથા તથા ભીમશી માણેકનું છે, જૈન મંગળ ગાયન મંડળી માંડવીપર, સુરત સંગીત મંડળી પાયધુનીપર, જામનગર સંગીત મંડળી કટમાં છે. પાંજરાપોળ ૧ લાલબાગ પાસે છે. (શેઠ હીરાચંદ ગુમાનજી) દીગંબરી જેન બરડીંગ તાડદેવપર છે તથા ધર્મશાળા માધવબાગ પાસે છે. અને હીથી જી. આઈ. પી. રેલવેના રસ્તે માઇલ ૬૫ર શ્રી દાદર સ્ટેશને જવું ભાડું રૂ. -૧-૩ છે.
૨ દાદાર એક નાનું પણ રમણીક ગામડુ છે હવા સ્વચ્છ છે મુંબઈના ધનાઢયા શેઠીયાના ભવ્ય બંગલા અને બગીચા છે, જણસ વત સર્વ મળી શકે છે રાશર ૧ના નાજુક છે વ્યવસ્થા સારી છે, અહીંઆ છે, આઈ, પીમાંથી ,
Page #37
--------------------------------------------------------------------------
________________
'મિલ ૭ધાટપર જાવું ભાડું રૂ. ૭-૧-૨છે અહીંથી જી, આઈ. પી. તથા બી. બી. સી, આઈ રેલ ફુટે છે,
૩ ઘાટકુપર અહીં વીસાઓશવાળના દશેક ઘર છે ગામ રમણીક વાડીઆમણ છે. દેરાસર ૧ છે જણશ વસ્ત મળી શકે છે અહીંઆથી મેલ ૪ શ્રી ભાડુપ જાવું ભાડુ ૨. ૦–૧–૦ છે
૪ ભાડુપ અહીંઆ હમણા ત્રણેક વરશ થયા કચ્છી શાશવાળા તરફથી બગીચા લેવાયા છે અને તેઓ એક નાજુક રમણીક દેરાશર અપાવેલ છે, તથા સેનેટરી પણ છે અહીંથી ફુલ અનંતનાથજીના દેરાશર શારૂ જ જાય છે. જણસ વસ્તની કચ્છી દશા ઓશવાળે પુરતિ સગવડ કરી આપે છે અને વ્યવસ્થા સારી છે. અહીંથી મેલ ૪ શ્રી થાણા જાવું ભાડુ રૂ. ૦-૧૬,
-
૫ થાણું
એસનથી દેરાસર અડધો મેલ દુર છે પણ સ્ટસને હમેશા ટાંગા મલે છે દેરાસર રમણીક છે દેરાસર પાછળ ધર્મશાળા છે અહીં સરકારી મેટા તુરંગ છે જેમાં ક્ષેત્રગી તથા કાપડ સારૂ વણાય છે શ્રીપાલકુમાર આજ થાણાપુરીમાંથી પરણેલ હતા, અસલ એ મોટુનગર હતું પણ હાલગામડુ છે જણસ વસ્ત સર્વ મલે છે, અહીંથી મૈલ ૧૩ શ્રી કલ્યાણી જવું ભાડુ રૂ. ૭-૩-૦ છે
૬ કલ્યાણું. . અસલ સોલંકી વંશના ભુવડને રાધાની સહેર છે અહીઆ મારવાડી ભાઈઓ તથા વિસાઓસવાળ કચ્છીઓ છે દેરાશરે ૧ વ્યવસ્થા વાળું છે જણસ વસ્ત સરવ મલે છે ઉતરવાની જગ્યા છે અહીંથી મિલ ૨૦ પર થી આસન ગામ સ્ટેશનથી પગરસ્તે મિલ ૨ શ્રીગામ સાહાપુર જવું, આસનગામ સુધીને ભાડુ રૂ. ૦-૨-૦ છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
૭ સાહાપુર આ અબ નાનકને રમણીક છે ચોખાની પદાસ મોટા પાયે છે શ્રાવકના ઘર લગભગ ૩૦) ની વસ્તી છે ઘર દેરાશર સારી સ્થિતીમાં છે અહીંથી પાછા શ્રી આસન ગામ સ્ટેશને આવવું ત્યાંથી મેલ ૨૧ શ્રી કસારા જવું ભાડું રૂ. ૦-૪-૦ છે.
૮ સારા, છે. આઇ. પી. નું મેટું જંકશન છે અને ગામ જોવા લાયક છે દેરાસર વ્યવસ્થાવાલુ છે મારવાડીગોના ઘર પચાસેક છે અહીથી મલ કર શ્રી નાશીક જાવું ભાડું રૂ. ૭-૭–૦ છે.
વ
સ્ટેશનથી ચાર મૈલ ગામ છે ટાંગા તથા ગ્રામ હમેસા મલે છે અહીં આ
કના ધર્મનું મુખ્ય સ્થળ છે જેનના દેરાશર ૩ છે શ્રવાક મારવાડી છે ધર્મશાળા છે જણશવસ્ત શર્વ મલે છે ગામ જોવાલાયક છે અહીથી પહેક છેટે પંઢરપુરની જાત્રા ભરાય છે જે પર હજાર માણની ગરદી થાય છે જેથી કોઈ કોઈ વખતે કોલેરા આદિ ભયંકર રોગ ફાટી નીકળે છે અહીથી પગરસ્તે શ્રી માલેગામ જાવું ટાંગા હમેસ મલે છે.
૧૦ માલેગામ, દેરાસર તથા ધર્મશાળા છે તથા જૈનશાળા છે જણશ સર્વ ભળે ગામ રમણીક છે અહીંથી પગ રસ્તે ગાઉ અડધે શ્રી લશ્કર જવું.
૧૧ લશ્કર (માલાગામ) ' . દેરાશર ૧ છે. અહીંથી પગ રસ્તે ચાંદવડ જવું.
૧૨ ચાદવર્ડ.. દેરાશર તથા ઉતરવાની જગ્યા છેઅહીંથી પગ રસ્તે શ્રી એવલા
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૩ એવલા, દેશર તથા ધર્મશાળા જેનશાળા છે જણશ વસ્ત સર્વ મળે છે અહીંથી પગ રસ્તે શ્રી બેલાપુર જવું. '
૧૪ બેલાપુર દેરાસર તથા ઉતરવાની જગ્યા છે જશ મળે છે. અહીંથી પગ રસ્ત ગાઉ પદર સંગમરે જવું.
૧૫ સંગમનેર, દેરાશર તથા ઉતરવાની જગ્યા છે. જેણશ મળે છે. અહીંથી પગ રસ્તે શ્રી સીનર જવું.
- ૧૬ સીનર દેરાશર તથા ઉતરવાની જગ્યા છે અહીંથી પગ રસ્તે શ્રી મનમાર આવવું ત્યાંથી જી. આઇ. પી. નું ૧ રસ્તો જાલણા તરફ જાય છે. અહીંથી રેલ રસ્તે પેલા ૪૨) શ્રી ચાળીસગામ જવું ભાડું રૂ. ૦-૭-૦ છે.
૧૭ ચાલીસગામ, * દેરાશર શ્રી સીખરબંધ છે ઉતરવાની જગ્યા છે. પાંજરાપોલ છે. જણશ સર્વ મલે છે. રૂલને વેપાર મોટા પાયા પર છે અહીંથી મિલ ૩૫) શ્રી ધુલીઆ જવું ભાડું રૂ. ૦-૯-૯, .
- ૧૮ ધુલીઆ.. દેરાશર ભવ્ય તથા જૈનશાળા લાયબ્રેરી પાંજરાપેલ અને જેને મંડલી છે. શ્રાવક કચ્છીઓની સારી વસ્તી છે ખાનદેશનું મોટું મથક છે અહીંથી પગ રસ્તે ગાઊ બાર શ્રી પારલે જવું.
૧૯ પારેલા, : ગામ રમણીક અને દેરાસર ભવ્ય તથા ગૌશાળા છે ઉતરવાની
Page #40
--------------------------------------------------------------------------
________________
જગ્યા છે જણસ વસ્ત મરે છે હાથ પગ રસ્તે ગાલ સાત શ્રી અમલનેરે જવું
૨૦ અમલનેર, દેરાસર તથા ધર્મશાળા, જનશાળા, છે જશ વસ્ત સર્વ મને છે અહીંથી પગ રસ્તે ગાળ બે સીરસાવા જવું. ' .
મીસાલા, કે ઠેરાશર તથા ઉતરવાની જગ્યા છે જશ મલે છે અહીંથી પગ રસ્તે સીરપુર વધારી જવું. ' . . - - ૨૩ રીસર-વધારી, *
દેરાસર તથા ઉતરવાની જગ્યા છે અહીથી પાછા સીરસાલા માવવું, ત્યાંથી પગ રસતે જાઉ ત્રણ તિરસ જવું. - - - ૩ તસ
: - હાલ થોડા વખતપર પ્રતિમાજી નીકળેલાં છે તે પણ લખo બેસાડેલા છે અહીંથી પગ રતે નાહ સાત બાદરપુર જવું.
- ૨૪ ભાદરપુર દેરાસર તથા ઉતરવાની જગ્યા છે અહીથી પગ રસ્તે શ્રી ધરણગામ જવું.
૨૫ ધરણગામ, દેરાશર તથા ઉતરવાની જગ્યા છે જયશ મળે છેઅહીંથી પગ રસ્તે શ્રી પાર જવું. અગર રેલ મારગે જલગામ જવાય છે. - - ૨૬ પાચોરા
: દેરાસર તથા ધર્મશાળા છે. જણસ સી મળે છે હમણા ભજન શ્વેતાંબર મેગેઝીગ” માસીક અત્રેથી પ્રસિદ્ધ થાય છે. યતિ બાલચંદજી કેવળચંદજી ખામગામવાલાનું દવાખાનું છે વેપારીઓ સારી સંખ્યામાં
Page #41
--------------------------------------------------------------------------
________________
( ૭ )
રહે છે જેન પાઠશાળા છે અહીંથી કુલ માર્ગે મેલ ૨૯ શ્રી જલગામમેર જવું' ભાડું રૂ. ૦-૫૦૦ છે.
૨૭ જાગામમેર
ખાનદેશના હમણાના ભાગલા થવાથી મુખ્ય શહેર નીસામેલ છે પ્રથમપણા માટુ શહેર હતું જૈન દેરાશર તથા ધર્મશાળા છે જણશ વસ્તુ સર્વે મળે છે. શ્રી પાંજરાપાય છે અહીંથી તાપડીયેથી રેલવેના ફાટા અમલનેરાથી સુરત જામે છે અહીંથી ફૈજપુર જવું'. ૨૮ ફેજપુર
દેરાશર તથા ઉત્તરવાની જગ્યા છે અહીંથી પાછા જલગાય જવુ ત્યાંથી રેલ માર્ગ મેલ ૧૫ શ્રી ભુસાવળજ કસને જવું' ભાડું રૂ. ૦૨-૦ ૨૯ સુસાવળ
મારુ જંકશન છે ગામ રમણીય છે વેપારનું' મથક છે અહીંથી એક ગાડી ખડવાથી જબલપુર તરફ જામે છે તયા બીજી, નાગપુરથી.. તે જાગે છે આપણને નાગપુર લાઈનમાં જવુ છે દેરાશર છે ઉતરવાની જગ્યા છે અહીંથી મેલ ૩૨ શ્રી મલકાપુર જવુ ભાડું' રૂ. ૦-૫-૦ છે ૩૦ મકાપુર
દેરાસર તથા ઉતરવાની જગા છે, ગામ રમણીક છે જણશ વત સર્વે મલે છે અહીથી રેલ માર્ગ મા ૨૫ જામ્ જ ફેસન જવું ભાડું
૨ ૦-૩-૦ માંથી મલ ૮ શ્રી ખામગામ જવુ ભાડું રૂ. ૦-૧-૬ ૧ શ્રી ખામગામ
દેરાશર તથા ઉતરવાની જગા છે. જૈન લાયબ્રેરી છે. જા સર્વ મહે છે ગોશાલા છે અહીંથી પગરસ્તે મેલ ૯ શ્રી બાલપુર જવુ,
કુર બાલાપુર.
દેઅશર ઋણું તથા ધર્મસાલા તથા જૈન લાયબ્રેરી છે અહીથી પગરસ્તે શ્રી સીરપુર જવું.
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૩ સીરપુર (છી અંતરીક્ષજી તીર્થ) પ્રાચીન મોટું દેરાસર છે, તેના બેંયરામાં ચમત્કારી પવાસણથી હાલ બંગલુહાણા પ્રમાણ અધર શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાનની અલોકીક વાલુની મોટી અવગાહનાની મુર્તી છે, તળાવમાંથી વન દઇને મુર્તી પ્રગટ થઈ હતીઅગાઉ ભાલાસુધાં સવાર નીચેથી જતો એટલી અધર મુર્તી હતી, કાળ દોષે કરી પદ્માસનની નીચેથી અગલુહાણું ની. કળી શકે છે. વરાડ દેશમાં આ મોટું તીરથ છે, આ તીરથ પ્રતિમા છનું મહાભ્ય આ પુસ્તકમાં આગળ આપ્યું છે તેથી વાકેફ થવું, ધરમશાળા છે, કારખાનું ભંડાર છે, જણસ મળે છે. અહીંથી પગરસ્તે વાશીમ જવું '
૩૪ વાશીમ, દેરાશર તથા ઉતરવાની જંગ છે, જણસ સર્વે મળે છે ગામ ફર્યું છે અહીંથી પગરસ્તે શ્રી તલારા જવું
૩પ તેલારા. દેરાશર હમણા ગુલાબચંદ હરખચંદે બંધાવેલ છે તથા ધર્મશાળા છે જૈનશાળા છે અહીંથી ગાઊ ૮ શ્રી દેગામ જવું પગરસ્તે.
૩૬ ગામ, - દેરાશર નવીન બંધાયેલ છે થોડા વખતમાં પ્રતિષ્ઠા થશે ઉતરવાની જગા છે જણશ મળે છે અહીથી રેલ માર્ગે માઇલ ૨૩ શ્રી આકાલે જવું, ભાડું ૨૦-૨-૦ .
- - - - ૩૭ આલા
દેરાસરે બે છે તથા ધર્મશાળા છે જેણશ મળે છે હમણાજ પ્રતિષ્ઠા થઈ છે ગામ જોવાલાયક છે અહીંથી રેલ મારગે માઇલ ૧૮ શ્રી મુતાપ્રાપુર જવું ભા ૨ ૦-૩-૦
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૮ મુર્તઝાપુર, દેરાશર તથા ઉતરવાની જગા છે જણસ મળે છે. અહીથી પગ. રસ્તે ગાઉ ૧૦ શ્રી કારંજા શહેર જવું.
૩૯ કાર જ દેરાસર તથા ઉતરવાની જગા છે જણશ મળે છેઅહીંથી પાબ મુતઝાપુર આવવું ત્યાંથી રેલ મારગે માઈલ ર૭ શ્રી બદને જંકશન જવું ભાડું રૂ -૦-૫-0 રેલ મારગે માઇલ ૬ ભાડું રૂ૦-૧- ત્યાંથી ઊમરાવતી જવું.
૪૦ ઊંમરાવતી, દેરાસરે બે તથા ધર્મશાળા છે સર્વ જણશ મળે છે. અહીંથી પગ રસ્ત ગાઉ આઠ બજારની ચાંદુર ગામે જવું.
૪૧ બજારની ચાંદુર, દેરાસર તથા ધરમશાળા છે. જણશ સરવે મળે છે અહીથી ગાઉ છ એલચપુર જવું.
૪૨ એલચપુર, દેરાસર તથા ધરમશાળા છે જાણશ સરવે મળે છેઅહીંથી માઈલ છ બેલગાડીએ મુક્તાગિરિને પહાડ છે ત્યાં જવું ત્યાં વેરાન છે માટે જોઇત સરસામાન સાથે લઈ જવું.
૪૩ મુતાગિરિ પાહા ડ, પહાડની નીચે તલેટીમાં ધરમશાળા તથા દેરાસર આપણું - તાંબરી) તથા દીગંબરી ભેગા જેવું છે. અર્થાત બંનેની પ્રતિમાઓ તેમાં છે. ત્યાંથી ઉપર ડુંગર ઉપર ગાઉ સવા જવાનું છે, ત્યાં દેરાસર તથા ચરણે છેઆ તીરથ વેતાંબર તથા ડીગંબર બંને પુજે છે. ચિત્રમાસમ ડુંગર ઉપર કેશરના છાંટા પડે છે એવું કહેવામાં આવે છે
Page #44
--------------------------------------------------------------------------
________________
અહીંથી પાછું એલચપુર આવીને સડક થઇને સીધા ઉમરાવતી આવવું. ઉમરાવતીથી રેલ મારગે માઈલ ૩૪ શ્રી ધામણગામ જવું.
૪૪ ધામણગામ, ઘરદેરાસર છે જાણશ મળે છેઅહીંથી ભાઇલ ૧૨ શ્રી પુલગામ જવું ભાડું રૂ -ર-૦ . .
૪૫ પુલગામ, - ઘરદેરાસર છે તથા જણશ મળે છે. અહીંથી પગ રસ્તે શ્રી આરવી જવું.
- ૪૬ આરવી, 1. ઘરદેરાસર છે જણશ મળે છે. અહીંથી પાછા પુલગામ આવી ત્યાંથી ભાઈલ ૧૯ શ્રી વરધા જંકશન જવું ત્યાંથી શ્રી હીંગણવાટ જવું
૪૭ હીગણઘાટ, ઘરદેરાસર છે જણશ મળે છે. અહીંથી પાછા વર આવી ત્યાંથી માઇલ ૫૮ શ્રી નાગપુર જવું. ભાડું રૂ -૮-૦
૪૮ શ્રી નાગપુર દેરાસર બે તથા ઘરમશાળા છે ગામ જોવાલાયક છે જાણશ રાવે મળે છે. અહીંથી માઇલ ૮ શ્રી કામ્પટીની છાવણી જવું ભાડું ૨૦-૨-૦
૪૯ કપટી, દેરાસર બે છે ઉતરવાની જગા છે જણશ સરવે મળે છે. અહીંથી માઇલ ઉર શ્રી ગુધી જવું ભાડું ૨૦-૧ર-૦
૫૦ ગુધી આ - ઘરદેરાસર સારી વ્યવસ્થાવાળું છે જાણશ મળે છે ઉતરવાની જગાની સગવડ બની શકે છે. અહીંથી માલ ૬૫ શ્રી રાજનદગામ જવું, ભાઈ ૨૦-૧૧-૧ .
Page #45
--------------------------------------------------------------------------
________________
‘(૧૧)
૫૧ રાજન ગામ
દેરાસર તથા ઉતરવાની જગા છે જશ મળે છે અહી'થી માઇલ ૪૨ શ્રી રાયપુર જપુ` ભાડું રૂ ૦-૭-૦ પર રાયપુર.
દેરાસર તથા ધરમશાળા છે જશ સરવે મળે છે અંહીથી આશાન સેા જફશને થઇને ગ્રેન્ટી સ્ટેશને જવુ, માઇલ ૫૧૪ ભાડુ ♦ ૫-૮-૦
પ૩ ગ્રેન્ટી.
રટેશન નજીક શહેરમાં ધર્મશાળા તથા દેરાસર છે ખેલગાડી વગેરે સ્વારી બધી મળે છે જણસ સર્વે મળે છે પગ રસ્તે સડકે ગાઉ પાંચ રાકટનદી જવુ
૫૪ વરાટનદી.
વરાટનદીની પાસે ચેડે દુર નાનુ ગાંમડુ છે. વરાકટનદર્દીને શાસ્ત્રમાં રિવાલુકા નદી તીર્થ કહેલુ છે, દેરાશર ધર્મશાળા છે. અહીં ચેન્નીસમાં ભગવાનનું' કેવળજ્ઞાન કલ્યાણક થયેલું છે જસ મળે છે અહીંથી પગ રસ્તે સડકે ચાર ગાઉ મધુવન જવું,
૫૫ મધુવન (સમેત શીખરની તલેટી. )
ધર્મશાળાઓ છે માટી છે, વરાટ નદીથી આવતાં રસ્તા ઉપરનો ધર્મશાળાના દરવાજા સામે વડના ઝાડ નીચે અધિષ્ઠાતાનુ ચમ હારીક મંદીર છે. પાછળની માટી ધર્મશાળામાં કારખાનું ભડાર વિગેરે છે. ત્યાંથી થોડે દુર નાનું ગામડું' છે. જણસ મળે છે. સામળાજી તેવીસમા ભગવાનનું તથા બીજા છ મળી સાત દેરાસર છે. ધરમશાળાની પાસે ચેાડે દુર સમેતશીખરજી તીર્થના પાહાડની સીમા છે. ત્યાંથી પાડને વધાવીને તથા ડુંગરની પુજા કરીને દુધની ધારા દેતા, કુટું
Page #46
--------------------------------------------------------------------------
________________
ઉખેવા, વાજીબ વગાડતા ચઢી યાત્રા કરવાની રીતી છે. કાળી મળી શકે છે.
- પદ સમેતશીખરજી તીર્થ.
(૧) ડુંગર ઉપર ચઢતા એક ગાલ પર ગંધર્વનાલું છે, ત્યા ધરમશાળા છે. જાત્રાળુઓને સંધ તરફથી ભાતું આપવામાં આવે છે. ખાવા પીવાનું અહીં બની શકે છે. ઉપર પુજાની સામગ્રી શિવાય બીજી કોઈ ચીજ લઈ જવાતું નથી. ત્યાંથી ઉપર ચઢવાના બે રસ્તા છે. તેમાં
(૨) પહેલા અક્ષરને પથર ઝાહે લગાવે છે. તે ડાભા હાથ તરફને રસ્તે પગ ડે જવું. જમણા હાથ તરફના સડકને રસ્તે જવું નહીં.
(૩) ગાઉ ૧ ઉપર સીતા નાલામાં હમેશાં પાણી વહે છે. ત્યાં અધિષ્ટાતાનું સ્થાન છે. તેની પૂજા કરીને ઉપર જવું.
(૪) આ ડુંગરપર છવીસ ટુંક જુદે જુદે સ્થળે છે, બીજ, બીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા, નવમાં, દસમા, અગીઆરમા. તેરમા, ચોદમાં, પદરમા, સોળમા, સતરમા, અઢારમાં, ઓગફીસમાં, વીસમાં, એકવીસમાં, અને તેવીસમાં, એ રીતે ૨૦ ભગવાનના વીસે મેક્ષ કલ્યાણક આ તીરથ પર થયા છે. તે તે સ્થળે ગુમટીઓમાં પ્રાચીન ચરણની વીસે સ્થાપના છે અને પહેલાં, બારમાં, બાવીસમાં અને ચોવીસમાં ભગવાનના ચરણોની સ્થાપના બીજી ચાર ગુમટીઓમાં છે તે નવી છે તમસ્વામીના ચરણની સ્થાપના એક ગુમટીમાં છે. છવીસમ યુકે તેવીસમાં ભગવાનના પ્રાચીન ચરણ છે અને દેરાસર નવુ બંધાયું છે. ત્યાં એણસાલ પ્રતિષ્ઠા થઈ છે એને મેઘાડંબરની ટુંક કહેવાય છે, ટુંકમાં દરશન કરવા જતાં કરતાં વચમાં ૧૬ મી ટુંકે તેવીશમાં ભગવાનનું ઘણું વિશાળ દેરાસર છે. એને ગુરમઠનું દેર કહેવાય છે
Page #47
--------------------------------------------------------------------------
________________
(૧૩)
( ૫ ) કલમ ૩માં બતાવ્યા. પ્રમાણે અધિષ્ઠાતાના સ્થાનથી સીધા વચલા મેાટા દેરાસરે જવાના રસ્તે છે, પણ બધી જાત્રા કરનારને ત્યાં પહેલાં જઇ પછી બધા મુળ કલ્યાણક સ્થળે કે જ્યાં ગુમટીએમાં ચરણાની સ્થાપના કરેલી છે ત્યા દરશન કરવા ફરી વળવાનું અનુકુળ આવે તેમ નથી.કારણ કે તેની બંને બાજુએ ઉપર નીચે તે આવેલ છે. માટે પ્રથમ નીચે કલમ ૭માં બતાવ્યું તે મુજબ સર્વે ટુકાની જાત્રા કરવી. આવી તમામ જાત્રાએ થઇ ગયા પછી વધારે રહેવાનુ હાય અને ચેડા અવકાશ હાય તે। આ કલમમાં ખતાવ્યા મુજબ સીધા ફક્ત મોટા દેરાસરમાં દરશન કરી આવવું. પરંતુ બધી જાત્રા થાય એજ વિશેષ લાભ દાયક છે.
(૬) કલમ ૩ માં બતાવ્યા પ્રમાણે અધિષ્ઠાતાના સ્થાનકથી પૂર્વ દીશાના રસ્તે ઉપર જતાં નીચે બતાવ્યા અનુક્રમ પ્રમાણે સર્વ સ્થાનકે દરશન થઇ શકે છે.
'
દેરી પહેલી કુંથુનાથ ( ૧૭મા ) ભગવાનના ચરણ. ૐરી બીજી—નમીનાથ ( ૨૧મા ) ભગવાનના ચરણ રૃરી ત્રીજી--અરનાથ (૧૮મા) ભગવાનના ચરણુ, દેરી ચાથી—-મલ્લિનાથ ( ૧૯મા) ભગવાનના ચરણ, દેરી પાંચમી——શ્રીશ્રેયાંસનાથ (૧૧મા) ભગવાનના ચરણુ, ડેરી છઠ્ઠી—સુવિધિનાથ (૯મા ) ભગવાનના ચરણુ, ડેરી સાતમી—-પદ્મપ્રભુ ( ૬ ઠા ) ભગવાનના ચરણ. દેરી આઠમી—-મુનીસુવ્રત સ્વામી (૨૦મા) ભગવાનના ચરણુ અહીં સુધી આવતાં ચેાડી ઉંચી નીચી ચઢ ઉતર રસ્તાની આવે છે, અહીંથી નીચેને રસ્તે ઉતરી પાછુ અડધા ગાઉ ડુંગર ઉપરના ચઢાણમાં જવાનુ છે, આ ચઢાવ કઠણ છે ત્યાં આગળ.
Page #48
--------------------------------------------------------------------------
________________
(૪)
ડેરી નવમી—ચંદ્રપ્રભુ (૮મા) ભગવાનના ચરણ અહીંથી પાછુ ચાડુ નીચે આવી ઉપરના વચલી ભાજીના રસ્તે જતાં, ડેરી દશમી આદીનાથ (૧લા ) ભગવાનના ચરણ, દેરી અગીઆસ્મી-શીતલનાથ (૧૦મા ) ભગવાન ચરણુ. દેરી બારમી–અનંતનાથ ( ૧૩મા ) ભગવાનના ચરણ, ડેરી તેરમી–સભવનાથ ( ૩જા ) ભગવાનના ચરણ. દેરી ચાદમી-વાસુપૂજ્યજી (૧૨ મા) ભગવાનના ચરણ, ફૅરી પંદરમી–અભીનંદન સ્વામી (૪ થા) ભગવાનના ચરણ. સાળમુ-દેરાસર માટુ પાર્શ્વનાથજી (૨૩ મા) ભગવાનનુ તેમાં પ્રાચીન ઘણી પ્રતિમાજી ખીરાજમાન છે, ધરમશાળા છે, સેવા પુજા માટે પાણીની જોગવાઇ અહીં થાય છે (મળે છે) અને પૂજાની સામગ્રી મળે છે અહીમાં જળકુંડ છે તેમાંથી પાણી લેવામાં આવે છે. ઘણી અગત્ય ડ્રાય અને ઉતરી શકાય તેમ ન હોય તે અહીં ધરમશાળામાં રાત્રે રહી શકાય તેમ છે પરંતુ સર્વે આાતના ઢાળવી જોઇએ ખાવાપીવા વીગેરે બની શકતું નથી. બનતાં સુધી સર્વે નીચેજ આવે છે, (આ દેરૂં હું`ગરના પાછળના ભાગમાં દાલામાં છે) ત્યાંથી પાછું ઉપરને રસ્તે આથમણી બાજુ જવું,
દેરી સત્તરમી–ગાતમસ્વામી ગણધર ભગવાનના ચરણ, દેરી અઢારમી-ધર્મનાથ (૧૫ મા) ભગવાનના ચરણુ,
દેરી માગણીસમી–સુમતીનાથ (૫ મા) ભગવાનના ચરણ
દેરી વીશમી-શાન્તિનાથ (૧૬ મા) ભગવાનના ચરણુ, અહીંથી ઊઁચાણને રસ્તે થઈ ઉગમણું જવું.
ડેરી એકવીસમી–મહાવીરસ્વામી (૨૪ મા) ભગવાનના ચરણ,
Page #49
--------------------------------------------------------------------------
________________
દરી બાવીશમી-સુપાર્શ્વનાથ (૭ મા) ભગવાનના ચરણ દેરી તેવીશમી-વિમલનાથ (૧૪ મ) ભગવાનના ચરણ અહીંથી પાછુ
નીચે તેજ રસ્તે મહાવીર સ્વામીની એકવીસમી દેરીથી
છેડા આગળ આવી પાછુ ઉપરને રસ્તે આથમણા જવું. દેરી ચોવીશમી-અછતનાથ (૨ જ) ભગવાનના ચરણ, દેરી વચીશમી-નેમિનાથજી (રમા) ભગવાનના ચરણ, દરી છવીસમી-હાલ મોટું દેરાસર બંધાયું છે. પાર્શ્વનાથ (રમા)
ભગવાનના પ્રાચીન ચરણ તથા લિંબાદિ. અહીથી નીચેને રસ્તે થઈ સરકારી બંગલા આગળથી સડક થઈ નંબર ૧ માં બતાવેલી ભાતું આપવામાં આવે છે તે ધરમશાળાએ આવવું, ત્યાંથી પાછુ મધુવનની ધરમશાળાએ મધુવન આવવું.
(૭) આ તીર્થના ડુંગરની પ્રદક્ષિણા ગાળ ૧૨ ની બે થાય છે, જાત્રાળુઓ ડુંગરપર પગરખાં પહેરી જવું નહીં અનુચિત છે. કારણ કે સમસ્ત પહાડ કાંકરે કાંકરે પૂજનીક છે, સર્વ રીતને વિનય સાચવાવની રીતી છે, ડુંગરપર રાત્રે રહેવાને અસલથી વ્યવહાર નથી.
અહીથી મધુવન થઈ ઘેટી સ્ટેશન થઈ રેલ મારગે શ્રી લખેશરાઈ જવું. લસરાઈથી માઇલ ૨૦ શ્રી મુકામા સ્ટેશન જવું. રૂ. -૩-૩ ત્યાંથી ગંગામાં સ્ટીમેરે થઇને રેલ મારગે દરભો થઇ સીતામહી સ્ટેશને જવું. માઇલ ૧૨ ભાડું રૂ ૧૨-૦ (સીતામડી ન જવું હોય તે ભાગલપુર રેલ મારગે જવું).
સમતસીખરજીની પંચતીર્થી,
- પ૭ સીતામડી. શાસ્ત્રમાં આ (સીતામડી)ને મિથિલા નગરી તીર્થ કહ્યું છે. અહીં મામીસમા ભગવાનના ૪ તથા કવીશમા ભગવાનના ચાર (અવન,
Page #50
--------------------------------------------------------------------------
________________
જન્મ, દક્ષિા અને કેવળ) મળી ૮ કલ્યાણક થયેલાં છે. હાલમાં તીર્થ વિદ છે, ખેત્ર ફરસના થાય છે. થાનાદિક ત્યાં કાંઈ પણ નથી.
અગાઉ દેરાસરમાં ચરણ હતા, તે કારણ વસે કરીને ભાગલપુરના દેરાસરના ખુણામાં બિરાજમાન કરેલા છે. શહેરમાં ધરમશાળા છે જણસ મળે છે. અહીંથી પાછા રેલ મારગે દરભંગા થઈ સ્ટીમરમાં મકામાં થઈ રેલ ગાડીએ લખેસરાઈ જવું કુલ ૧૩૦ માઈલ ભાડું ૨૧-૭-૯.
લખેસરાઈથી રેલ મારગે ૬૧ માઇલ ભાગલપુર સ્ટેશન જવું. ભાડું રૂ -૧૩-૦ -
બજારમાં દેરાસર તથા ધર્મશાળા છે. અહીં દેરાસરમાં ઉત્તર બાજુના ખુણામાં શામ કસવડી (કસોટી) પાષાણના બેવડા ચરણની સ્થાપના છે. એ ચરણ પ્રાચીન ખાસ મીથીલાજી તીર્થના છે. કારણ પ્રસંગે અહીં સ્થાપના કરેલી છે. સરવ જણસ મળે છે. અહીંથી પગ રસ્તે બે ગાઉ નાથ નગર શહેરમાં જવું.
૫૯ નાથ નગર (ચપાપુરી તીર્થ) ચંપાપુરી નગરી તીર્થ છે, હાલ એને નાથનગર કહે છે. ધરમ. શાળા તથા દેરાશર બારમા ભગવાનનું છે. એમના યવન, જન્મ, દીક્ષા, કેવળ અને મેક્ષ એ પાંચે કલ્યાણક અહીં થયેલાં છે. પાંચે કલ્યાણના ચરણોની સ્થાપના દેરાસરમાં છે. ધર્મશાળાની પાસે ચંપાનાલા વહે છે, અહીંથી પાછું ભાગલપુર પગ રસ્તે આવવું.
ભાગલપુરથી રેલ માર્ગે નલહટી જંકશન સ્ટેશને આવી ત્યાંથી બીજી રેલ ગાડીએ બેસી અછમગજ જવું. ૧૪૭ માઈલ ભાડું ૨ -૧૪-.
Page #51
--------------------------------------------------------------------------
________________
(૧૭)
૬૦ અજીમગજ,
બજારમાં ધરમશાળા છે તથા નજીકમા દેરાસય ૬ છે તથા સમ માગમાં દેરાશર એક છે. જણસ સર્વ મળે છે.
અહીંથી ગંગાપાર અડધા દાસ નાવમાં બેસી ખાતુયર જવુ. ૬૧ બાલુચર (મુરશીદાબાદ).
દેરાસરા ચાર તથા તેની સાથે ધરમશાળા પણ ચાર છે. પુસ સર્વે મળે છે. અહીંથી પણ રસ્તે એક ગાઉ કરતબાગ જવું. ૬૨ કીરતભાગ.
ધરમશાળા તથા દેરાસર છે. અહીંથી ગાઉ છે પગ રસ્તે ગાલા ગામ જવું.
૬૩ કઢગલા. ધરમશાળા તથા દેરાસર છે. અહીંથી ગાઉ પાંચ પગ રસ્તે સખ અજાર ગામ જવુ,
૪ કાસમ બજાર.
દેરાસર તથા ધરમશાળા છે, જણસ મળે છે. અહીંથી પાજી પગ રસ્તે બાલુચરમાં આવી નાવમાં બેસી ગંગા તરીને અજીમગજ શહેરમાં પાછા આવવું.
સ્ટેશને
અજીમગજથી માલ ૨૮ રેલ માર્ગે લહરી જશન આવી ત્યાંથી ખીજી રેલમાં બેસી માઇલ ૧૪૫ લકત્તા શહેર જવુ કુલ ભાડુ” રૂ. ૨-૪-૦.
ઉપ ક્લા
શહેર ધણું મારું સાત લાખ માણસની વસ્તીનું ઇંગ્રેજ સરકારનું પણ નગર જોવા લાયક છે. શહેરમાં ધસ્મશાળા ૧ ખાંસતલ્લાં નખર પ માં છે. તથા આવા બજાર અણુના ચારસ્તાપર મેળમાં ભગવાનન
ર
Page #52
--------------------------------------------------------------------------
________________
(૧૮) દેરાસર છે. અહીંથી શહેરમાં ને શહેરમાં ગાલ ૧ માણિક્તલા સ્ટ્રીટ હેલસી બગાનમાં શ્રી દાદાજીના બગીચામાં દાદાજીનું સ્થાન તથા ધરમશાળા તથા ચોવીસમા ભગવાનનું દેરાસર છે. તેની પાસે બીજું રાવબહાદુર કાળીકાદાસ બદ્રિદાસજીના બગીચામાં દસમાં ભગવાનનું દેરાસર ઘણું રમણીય રંગબેરંગી કારીગરીનું છે તેની પાસે બીજું નવું દેરાસર છે, કુલ ધરમશાળા બે તથા દેરાસર ચાર છે.
અહીંથી આગબેટ દરીયા માર્ગે બ્રહ્મદેશમાં આવેલા રંગુન શહેરમાં આઠ દીવશે જવાય છે
- દેરાસર તથા ઉતરવાની જગા છે. માણેક પાના તથા ચેખા વિગેરે અનાજના વેપારનું મોટું મથક છે.
અહીંથી પાછા આગબોટ રસ્તે કલક્ત આવવું.
કલકત્તેથી રેલગાડીએ માઈલ ૧૮૩ મધુપુર જેકશન સ્ટેશન આવવું. ભાડું રૂ. ૨-૬-૩ છે ત્યાંથી બીજી રેલ ગાડીએ માઈલ ર૩ ગ્રટી સ્ટેશન જવું. ભાડું રૂ. ૦-૫-૬. અહીંથી રેલ માર્ગે લખેસરાઈ જવું ત્યાંથી પગ રતે ગાઉ ત્રણ કાકદી નગરી જવું. -
૬૭ કાકડી નગરી. તીર્થ છે. નવમા ભગવાનનું દેરાસર તથા ધરમશાળા છે, નવમા ભગવાનના અવન, જન્મ, દીક્ષા અને કેવળ, એમ ચાર કલ્યાણક થયા છે. ગામમાં જણશ મળે છે. અહીંથી પગ રસ્તે લછુવાડ ગામ ૭ ગાઉ જવું.
૬૮ લgવાહ ગ્રામ, : ધરમશાળા તથા દેરાસર છે, જણસ મળે છે, ત્યાંથી એક ગાઉ પાહાહ ઉપર ક્ષત્રીકુંડ નગર તીર્થે જવું, તલાટી એક ગાઊ સુધી બેલ ગાહી જાય છે, ખાવા વગેરે જણસ સાથે રાખી પહાડ પર જવાય છે,
Page #53
--------------------------------------------------------------------------
________________
(૧૯)
૬૯ ક્ષત્રીકુંડ નગર (પાહાર્ડ),
તલેટી પાહાડ પર એક ગાઊ ક્ષત્રીકુંડ નગર તીર્થં છે. અગાઊ શહેર હતુ હાલ પૂક્ત પાહાડ છે. ચેવીશમા ભગવાનના ચ્યવન, જન્મ અને દીક્ષા, એ ત્રણ કલ્યાણક અહીં થયેલાં છે, જન્મ પાહાડ ઉપર પાહાડની ઢાલાણુમાં નદી છે તે નદી કીનારે, ૨૦ દિ॰ સ્થાનકે મારુ દેરાસર બાંધેલુ છે. જાત્રા કરીને પાછુ એક ગાઊ લછુવાડ ગ્રામ આ વવું. પાહાડ ઊપર રહેવાની જગા નથી, તેમજ જંગલ હાવાથી રાત્રિ રહી શકાય તેમ નથી.
લજીવાડ ગ્રામથી પગ રસ્તે ૧૦ ગાઊ લખસરાઇ જવું. ત્યાંથી માઇલ ૪૩ નલા સ્ટેશને જવું' ભાડું' રૂ ॰-9-૩ ત્યાંથી અડધા ગાળે ગુણાવા જવું.
૭૦ ગુણાવા (ગુણસીલ ચૈત્યવન).
આને ગુણાવાગામ યાને ગુનાએજી કહે છે. શાસ્ત્રમાં અને ગુણશીલ ચત્ય કહ્યું છે, ચાવીશમા ભગવાને અહીયાં ૧૪ ચામાસાં કયા હતા તેથી તીરથ છે, તળાવના વચમાં દેરાસર છે અને કીનારાપુર - રમશાળા છે. જણસભાવ મળે છે અહીંથી ત્રણ ગાઉ ખડગાંવ જવુ. ૭૧ ખડગાંવ (ધનવર ગુમ્બર ગામ).
શાસ્ત્રમાં એને ધનવર ગુમ્બર ગામ કહ્યું છે. આ શ્રી ગાતમ સ્વામીનુ` જન્મસ્થાન હેાવાથી તીર્થ છે, ધરમશાળા તથા દેરાસર છે. પરંતુ તેમાં એક ખુણામાં ચાવીસમા ભગવાનની આપણી શ્વેતાંબર પ્રતિમાજી સિવાય ખીજી બધી ખાધ મતની મુર્તીઓ બેસાડી દીધેલી છે જણસ મળે છે. અહીંથી રાજગૃહી જવું.
૭૨ રાજગ્રહી નગરી.
શહેરમાં દેરાસર તથા ધર્મશાળા છે, સર્વ જસમાવ મળે છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
(૨૦) ૨
શહેરથી ગાઉ એક પાંચ પાહાડ પર તીથી છે, એ પાંચે પાહાડ નજીક નજીક છે. દરેક પાહડન ચઢાવ ગાઉ દાઢ એના છે, ઉપર ચઢવાના રસ્તા વીકેટ છે. પાહાડપર જવાને ઢાલી મળે છે, શેહેરમાં કારખાનું છે ત્યાંથી પાહાડપર જતાં ચેકીવાળા મળે છે તે લઇને જવું. ખાવાનું સાથે રાખી જવાય છે. રાત્રે ત્યાં રહેવાતુ નથી, વીપુલાચલ પાહાડપર વીસમા ભગ વામનાં કલ્યાણ થયેલ છે. અને વૈભારગિરિ પાહાડપર ચોવીસમા ભગવાનના ૧૧ ગણુધર મહારાજ મેક્ષ ગયેલા છે, પાહાડાની નીચે ઘણા સ્થાન છે. રાજા શ્રેણીકના સેાન ભંડાર, શાલિભદ્રજી નીરમલ કુઇ વિગેરે છે ત્યાં જતાં પ્રથમ ગાઉ એક ઠંડા તથા ગરમ પાણીના કુંડ છે ત્યાં આગળ થઈને વીપુલાચલ પાહાડ ઉપર ચડવુ.
૭૩ વિપુલાચલ પાહાર્ડ.
(૧) ઉપર દેરાસર તથા દેરી છે. ત્યાંથી તેના લગતા ૨ જા રત્નાગિરિ પહાડ ઉપર જવું.
૭૪ રત્નાગિરિ પાહાડે.
(ર) ઉપર દેરાસર તથા દેરી છે, ત્યાંથી નીચે ઉતરી ૩ જા યંગિાર પહાડ ઉપર જવું.
૭૫ ઉદયગિ ૨ પાહાડ.
(૩) ઉપર દેરાસર તથા દેરીઓ છે, ત્યાંથી નીચે ઉતરીને ૪ થા સુવર્ણગિરિ પાહાડપર જવુ,
૭૮ સુવર્ણગિરિ પાહાડ,
ઉપર દેરાસર તથા દેરીઓ છે. ત્યાંથી નીચે ઉતરી ૫ મા વેબમિતિ પાહાડપર જવું,
૭૭ વૈભારગિરિ પાહાર્ડ.
(૫) ઉપર દેરાસર તથા દેરીઓ છે. અહીંથી પગરસ્તે પાવા
પુરીબા
Page #55
--------------------------------------------------------------------------
________________
(૨૧)
૭૮ પાવાપુરી, તીર્થ છે. ગામમાં ધર્મશાળા તથા દેરાસર છે, જણસભાવ મળે છે. ગામથી પુર્વબાજુ પા ગાઉ પર પ્રાચીન સમવસરણ જેને હસ્તપાલ રાજાની સુકલશાલા શાસ્ત્રમાં કહે છે, ત્યાં ચાવીસમા ભગવાનના અંત વખતે દેવતાઓએ સમવસરણની રચના કરી હતી. સેળ પહેર દેશના દેહને ભગવાન મુકતી પધારયા હતા. વળી ગામની પાસે તળાવમાં દેરાસર ૧
વીસમાં ભગવાનનું છે, જેને જલ મંદીર (દેરાસરજી) કહે છે એ જગાએ ભગવાનને અગ્નિ સંસ્કાર ઇદ્રએ કરાવ્યું હતું. અહીં ચોવીસમા ભગવાનનું ૧ મેક્ષ કલ્યાણક થયું છે. તળાવના કીનારાપર એક બીજી દેરાસર છે તેની બાજુમાં સમવસરણ નવું બંધાવેલું છે, તેમાં પ્રાચીન સમવસરણના ચરણે ( પગલાં) લાવીને સ્થાપન કરેલાં છે કુલ દેરાસર ૩ તથા સમવસરણ મળી ચાર છે. અહીંથી પગરસ્તે ગાઉ ૩ પગરસ્ત વિશાલા નગરી જવું.
૭૯ વિહાર. (વિશાલા નગરી) આ શહેરને શાસ્ત્રમાં વિશાલા નગરી કહે છે, લાલબાગમાં ધર્મશાળા તથા દેરાસર ૧ તથા બીજુ દેરાસર એક પાડ બજાર મેથીયાન મહેલામાં મળી દેરાસરે બે છે. અહીંથી ગાઉ દશ પગ રસતે બખતીયાપુર જવું શહેરમાં ધરમશાળા છે. ત્યાંથી માઈલ ૨૨ રેલ મારગે શ્રી પટણા જવું ભાડું રે ૦-૩-૦
૮૦ પટણા, સ્ટેશનથી અડધો ગાઉ શહેર છે. ચેક બજાર બાડેની ગલીમાં ધર્મશાળા તથા દેરાસર છે. સવ જણસ ભાવ મળે છે. અહીંથી બે સાલ પમ રસ્તે કવલદ્રહ જવું.
૮૧ કવલ દ્રહ, સુદર્શન શેઠ કે જેના શીલ મહાભ્યથી સુળીનું સિંહાસન થયુ હતું
Page #56
--------------------------------------------------------------------------
________________
(૨૨). તેમનું સ્થાન મોજુદ છે. એને કવલદ્રહ કહે છે. અહીંથી પટણા પાછું આવવું. ત્યાંથી પાડલીપર જવું.
૮૨ પાડલીપુર, એક ગાઉ બગીચામાં દાદાજીનું સ્થાન છે. શાસ્ત્રમાં એને પાડલીપુર નગર કહે છે. અહીં સ્થૂલભદ્ર તથા સ્થાવસ્થા થયા હતાં પાછું પટણા જવું. ત્યાંથી બાકીપુર જંકશન મૈલ છ જવું ભાડું રૂ. -૧-૩ બાકીપુરથી ભાઈલ ૫૭ ગયાજી જવું ભાડું રૂ ૭-૧૨-૦
ગયાજીથી પગ રસ્તે સડકે ૧૦ ગાઉ સહરઘાટી જવું પછી સડક નથી ત્યાંથી ૪ ગાઉ હન્ડરગંજ અને ત્યાંથી ૧ ગાઉ હટવરીયા ગામ જવું. - ૮૩ હટવરીયા (ભદિલપુર નગર),
શાસ્ત્રમાં આ સ્થાનને ભદિલપુર નગર તીર્થ કહ્યું છે. દસમા ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન, એમ ચાર કલ્યાણક અહીં થયાં છે. હાલ તીર્થ વિછેદ છે. ખેત્ર ફરસના થાય છે. ગામની પાસે નાનો પહાડ છે. તેના ઉપર દેરાસર છે તેમાં અગાઉ મૂર્તિ બીરાજમાન હતી પણ હાલમાં નથી, પથ્થર ઉપર પ્રાચીન લીપી પાલી અક્ષરથી ઘણું લખેલું છે. જણસ ભાવ મળે છે. અહીંથી પાછું ઉપર મુજબના પગરસ્તે થઈ ગયાછ આવવું. ત્યાંથી ભાઈલ ૨૪૩ રેલમાર્ગે અલાહાબાદ જવું, ત્યાંથી પગરસ્તે પસા ગાવ ( કેસંબી નગરી) જવું.
૪ પપાસા ગાંવ (કસબી નગરી). ' 'જંગલ છે, અને શાસ્ત્રમાં કોસંબી નગરી તીર્થ કહ્યું છે. અહી છઠ્ઠા ભગવાનના અવન, જન્મ, દીક્ષા અને કેવળ, એમ ચાર કલ્યાણક થયેલાં છે, હાલ તીર્થે વિચ્છેદ છે, ખેત્ર ફરસન થાય છે. જણસ કાંઈ મળતી નથી, જતાં રસ્તામાં બજાર આવે છે. ત્યાં નાના સરખા પહાડ ઉપર ડીગંબરીના મંદીર છે, અને નીચે ધર્મશાળા છે, અહીંથી અલાહાબાદ જવું,
Page #57
--------------------------------------------------------------------------
________________
(૨૩) ૮૫ અલાહાબાદ (પ્રયાગ) (પુરમતાલ તીર્થે).
શહેરમાં બજારની અંદર ઉતરવાને ઘણી ધર્મશાળાઓ છે, અહીથી પગ રસ્તે બે ગાઉ ઉપર કીલ્લો છે; શાસ્ત્રમાં એને પુરમતાલ નગર તીર્થ કહ્યું છે. પહેલા ભગવાનનું કેવળજ્ઞાન કલ્યાણક અહીં થએલું છે. હાલ તીર્થ વિચ્છેદ છે, ખેત્ર ફરસના થાય છે; કીલ્લાની અંદર ૧ તાખાના છે તેમાં સાદા પાષાણના મોટા ચરણ (પગલાં) રાખેલાં છે. તેના ઉપર કોઈપણ લખેલું નથી તેમજ કાંઈ ચીન્હ પણ નથી, જ્ઞાની મહારાજ જાણે એ કેમ છે. પણ પંડયા લેકેના કહેવા મુજબ લેક એ ચરણના દર્શન વિગેરે કરે છે. શહેરથી ત્રણ ગાઉ ઉપર પગ રસ્તે મુઠીગંજ છે.
( ૮૬ મુઠીગંજ, ધરમશાળા તથા શીખરબંધ દેરાસર થયું છે પણ તેમાં પ્રતિષ્ઠા થયાનું જણાયું નથી, એને પ્રયાગજી પણ કહે છે. અહીંથી પાછુ અલાહાબાદ આવવું. ત્યાંથી ૫૫ મિલ મીરજાપુર જવું ભાડુ રૂ. ૧–૧૧-૬.
૮૭ મીરજાપુર, સ્ટેશનથી અડધો ગાઉ શહેર છે. બુઢનાથ મહાદેવની પાસે ધરશાળા તથા દેરાસરજી છે. બગીચામાં દાદાજીનું મંદીર છે. અહીંથી માઇલ ૪૦ ઇસ્ટઈડીંઆ રેલ માર્ગે મુગસરાય જકશન જવું ભાડુ રૂ. -૭ ૯ ત્યાંથી માઈલ ૧૦ બનારસ જવું ભાડુ રૂ.૧-૨-૬.
૮૮ બનારસ (કાસી) શહેરમાં સુતટેલેમાં ધર્મશાળા છે, રામઘાટ ઉપર શ્રી કુશલાજીનું મેટું દેરાસર ત્રેવીસમા ભગવાન સામળીયાનું છે તથા બીજા ૮ મળી અહીં દેરાસર છે, ચાર ભગવાનના મળી સોળ કલ્યાણક અહીં થયેલાં છે તે કલ્યાણક તીર્થ જુદે જુદે સ્થળે છે તેની વિગત. પગરસ્તે જવાય છે, ગંગાનદી નીચે વહે છે. શ્રી વિજય જૈન સંસ્કૃત પાઠશાલા છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
(૨૪) '૮૯ શ્રી ભેલપુરજી. ૧ શ્રી ભેલપુરજી તીરથ ગાઉ ૧ છે. ધરમશાળા તથા દેરાસર છે,
તેવીસમા ભગવાનના ચ્યવન, જન્મ દિક્ષા અને કેવળ એમ ચાર કલ્યાણક અહીં થયેલા છે, દાદાજીનું મંદીર છે, બજાર છે, ત્યાંથી ગગાની તરફ થોડે દુર જવુ.
૮૦ શ્રી ભદનીય છે. ૨ શ્રી ભદનીયજી તીર્થ છે, ધર્મશાળા તથા દેરાસર છે, સાતમા
ભગવાનના અવન, જન્મ, દિક્ષા અને કેવળ, એમ ચાર કલ્યાણક અહીં થયેલાં છે. રાજા વછરાજને પ્રસિદ્ધ ઘાટ તથા બજાર છે. અહીંથી ગાઉ ત્રણ પગરસ્તે જવું.
( ૧ શ્રી સીધપુરજી. 8 શ્રી સીંધપુર તીર્થ છે. ગામ છે. ધર્મશાળા તથા દેરાસર
છે, અગીઆરમા ભગવાનના ચ્યવન, જન્મ દિક્ષા અને કેવળ, - એમ ચાર કલ્યાણક અહીં થયેલાં છે. અહીંથી પગરસ્તે ગાઉ
ચાર ચંદ્રવતીજી જવું. * * * ૯૨ શ્રીચક્રવતીજી. ૪ શ્રીચક્રવતીજી તીર્થ છે. ગામમાં ધર્મશાળા છે. ગંગા નદી ' ઉપર દેરાસર છે. આઠમા ભગવાનના અવન, જન્મ, દિક્ષા
અને કેવળ, એમ ચાર કલ્યાણક અહી થયેલાં છે. ઉપરના ચારે તીર્થની જાત્રા તાકીદ કરવી હોય તો એક દીવસમાં થઈ શકે છે, અને થીરતા હોય તો રાત્રે રહી બે ત્રણે દીવસમાં કરાય છે.
અહીંથી પાછું ૭ ગાઉ બનારસ (કાશી) આવવું. અહીંની રાજપાટ સ્ટેશનથી અયોધ્યાને સ્ટેશન જવું ઐલ ૧૧૦ ભાડુ રૂ. ૧-૧૭-૮ આથી ગાઉં ૧ ગામ છે રાવે જવાતું નથી કેમ કે રસ્તો જંગલ છે. તૈથી ડર છે સ્ટેશન પર ધર્મશાળા તથા બજાર છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
(૨૫) ૯૩ અપેાધ્યા.
હરતરીના કટરા મહેલ્લામાં ધર્મશાળા તથા દેરાસરજી છે, સર્વ જસ મળે છે, શાસ્ત્રમાં વિનીતા નગરી તીર્થ કહેલુ છે તે આ અયાય્યા કહેવાય છે, અહીં પહેલા ભગવાનના ચ્યવન, જન્મ અને દિક્ષા એ ત્રણ કલ્યાણક તથા ખીજા, ચેાથા, પાંચમા અને યાદમા ભગવાનના ચ્યવન, જન્મ, દિક્ષા અને કેવળ એમ ચાર ચાર મળી ૧૬ થઇ ઓગણીસ કલ્યાણક થયેલાં છે. અહીંથી બે ગાઉ ફૈજાબાદ જવું.
૯૪ ફેોખાદ.
દેરાસર તથા ધરમશાળા છે, બધી જણસ મળે છે. અહીંથી પગરસ્તે ગાઉ ત્રીસ સાવથીનગરી જવુ.
૯૫ સાવીનગરી ( ખેટમેટકાકીલા. )
શાસ્ત્રમાં સાવથીનગરી તીરથ કહેલુ' છે હાલ અને બેટમેટના કીલ્લો કહે છે. બલરામપુરના મહારાજાની રાજધાનીથી ગાઉ પાંચ જંગલમાં છે, કીલ્લામાં દેરાસર છે તેમાં અગાઉ પ્રતિમાજી હતા પણ હાલમાં નથી. તીરથ વિચ્છેદ છે. હાલ તેા ક્ષેત્ર પૂરસના છે, ત્રીજા ભગવાનના ચ્યવન, જન્મ, દિક્ષા, અને કેવળજ્ઞાન એ ચાર કલ્યાણક · અહીં થયેલા છે, જણસ મળતી નથી જંગલ છે, અહીંથી જાબાદ પાછુ પગરસ્તે જવુ. ત્યાંથી મૈલ ૯ સેાહાવલ સ્ટેશન જવુ ભાડું રૂ. ૦-૨-૩
સેાહાવલ રટેશનથી ગાઉ એક નવરાહી ગામ જવુ, ચેાડી ખેલગાડી મળે છે. રસ્તે જતાં ડર છે તેથી દીવસે જઇ શકાય છે, રાત્રે ટેશનપુર રહેવું પડે છે,
૯૬ નવરાહી.
શાસ્ત્રમાં શ્રી રત્નપુરી નામથી આ તીર્થ પ્રસિદ્ છે હાલમાં નવરાહી નામથી ઓળખાય છે. ગામમાં દેરાસર તથા ધરમશાળા છે, જસ સરવ
Page #60
--------------------------------------------------------------------------
________________
મળે છે; પંદરમા ભગવાનના ચ્યવન, જન્મ, દિક્ષા, અને કેવળ એ ચાર કલ્યાણક અહીં થયેલાં છે, અહીંથી પાછા સોહાવલ સ્ટેશન જવું. ત્યાંથી મિલ ૭૦ લખનાર જવું.
( ૯૭ લખનઉ, સ્ટેશન ઉપર બજાર તથા ધરમશાળા છે. અહીંથી કેસ ૩ શહેર છે, રસ્તામાં જંગલ છે તેથી રાત્રે જઈ શકાતું નથી, દીવસેજ શહેરમાં જવાય છે. ગાડી મળે છેશહેરમાં સીંધી વગેરેમાં તથા બચીમાં દેરાસર છે જણસ સરવે મળે છે. અહીંથી પાછુ સ્ટેશન પર આવી રેલગાડીએ માઈલ ૪૬ કાનપુર જવું ભાડુ રૂ. ૦-૪-૯
૯૮ કાનપુર, સ્ટેશનથી થોડે દૂર શહેર છે, ગાડી મલે છે, બજારમાં ધર્મશાળા + (સરાય) તથા દેરાસર ૩ તથા એક બગીચામાં મળી ચાર દેરાસરે છે, સવ ચીજભાવ મળે છે, અહીંથી મિલ ૮૬ પરકાબાદ જવું ભાડુ રૂ. ૦-૧૪-૩
- ૯૯ ફરકાબાદ,
બજારમાં દેરાસર તથા ધર્મશાળા છે, સર્વ ચીજ મળે છે, અહીંથી માઈલ ૧૯ રેલ મારગે કાયમગજ સ્ટેશને જવું ભાડુ ૨ ૦-૩-૯
કાયમગંજથી ગાઉ ૩ પગ રસતે કપીલાનગરી જવું. - ૧૦૦ કપીલા નગરી.
તીર્થ છે, દેરાસર તથા ધર્મશાળા છે. ત્રીજા ભગવાનના અવન, જન્મ, દિક્ષા. અને કેવળ એ ચાર કલ્યાણક થયાં છે. અહીંથી પાછું કાયમગજ સ્ટેશન પગરસ્તે આવવું. અહીંથી મિલ ૮૩ શ્રી હાથરસ જવું ભાડુ રે. -૧૩-૦ છે. + + આ જીલ્લામાં ધર્મશાળાને સરાય કહે છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
(૨૭)
૧૦૧ હાથરસ, દેરાસર તથા ધર્મશાળા છે, સર્વ ચીજ મળે છે. અહીંથી માઈલ ૩૦) કાલકા રેલ ગાડીએ ટુંડલા જંકશન સ્ટેશને જવું ભાડુ રૂ. ૦-૬૦ ત્યાંથી ઈસ્ટ ઇન્ડીયા રેલ મારગે માઈલ ૧૬ આગ્રા જવું ભાડું ૯-૩-૦
૧૦૨ આગ્રા, ન દેરાસરે ૪ છે, ધરમશાળા મોટા દેરાસરની પાસે છે ત્યાં ઉતરવું સ્ટેશન પાસે ધરમશાળામાં ઉતરવું અનુકુળ નથી. શહેર જોવા લાયક છે. જણસ સરવ મળે છે.
અહીંથી ઘણું રેલ ગાડીઓ જાય છે. દીલી રેલ ગાડીમાં બેસી માઇલ ર૩ શફરાબાદ જવું. ભાડુ રૂ. ૦-૫-૦ છે ત્યાંથી ગાઉ ૬ બટશર સરીપુર પગરસ્તે જવું. સડક છે. ગાડી મળે છે,
૧૦૩ સોરીપુર, સોરીપુર નગર તીર્થ શાશ્વત કહેલું છે. હાલ બટેસર નામથી પ્રસિધ્ધ છે. આ તીર્થ હાલ વિછેદ પ્રાપ્ય થયું છે. બાવીસમા ભગવાનના આ શહેરમાં ચ્યવન અને જન્મ બે કલ્યાણક થયેલા છે શહેરથી ગાઉ એક જમુના નદીના તટ ઉપર પ્રાચીન ચરણની સ્થાપના છે, તેની પાસે ગુમટીમાં નવા ચરણ સ્થાપન કરેલાં છે. એક બાજુ અધિષ્ઠાતાની મૂત સ્થાપન કરેલી હતી પરંતુ તે બધાની સાર સંભાળ વિના ત્યાં જતા આવતા અણસમજુ લેકએ પગલાંની પાંખડી ખંડીત કરી નાખી છે અને અધિષ્ઠાતાની મૂર્તિ તદન ખંડિત કરી છે. શ્રી સંઘે આ બાબત ધ્યાન પર લઈ આ તીર્થને હરેક પ્રકારે ઉદ્ધાર કરવો મુનાસીબ છે.
અહીંથી પાછું પગ રસતે શકુરાબાદ આવી ત્યાંથી રેલ મારગે માઇલ ૧૩૭ ગાજીઆબાદ જંકશન સ્ટેશન જઉં ભાડું રૂ.૧-૧૨-૦ છે. ત્યાંથી પંજાબ લાઈનની રેલ ગાડીએ ભાઇલ ૩૧ મેટકોપ જઉં, ભાડું રૂ ૦-૪-૩ છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
(૨૮)
ગેટ સ્ટેશનથી પગરસતાની સડકે ગાઉ ૧૬ હસ્તિનાપુર જઉં.
: ૧૦૪ હસ્તિનાપુર, હાલ જંગલ છે. જણસ કાંઈ મળતી નથી. જતાં રસ્તામાં ગામ આવે છે ત્યાંથી જણસ સીધુ સામન લઈ લેવું.
શ્રી હસ્તીનાપુરજી તીર્થને શાસ્ત્રમાં ગજપુર નગર કહે છે. ધર્મશાળા તથા દેરાસર છે. ત્રણ ભગવાનના મળી બાર કલ્યાણક એ શેહેરમાં થયાં હતાં, નીસહીયે 8 જંગલમાં બનેલી તેની પ્રથમ પૂજા કરતા હતા, ભગવાનનું દેરાસર નવું બંધાવેલું છે. નીચે મુજબ ભગવાનનાં કલ્યાણક થયેલા છે. આ
૧ સોળમા ભગવાનના કલ્યાણક ૪ ચ્યવન, જન્મ, દિક્ષા, અને કેવળ, ૨ સતરમાં ભગવાનના કલ્યાણક. ૪ ચ્યવન, જન્મ, દિશા, અને કેવળ, 8 અઢારમા ભગવાનના કલ્યાણક ૪ ચ્યવન, જન્મ, દિક્ષા અને કેવળ,
અહીંથી પાછા પગરસ્તે મેરિટ આવીને રેલગાડીમાં માઇલ ૪૪ દીલી જેકશન સ્ટેશન જવું. ભાડું રૂ. ૭-૭-૯ છે.
- ૧૦૫ રીલી, શહેરમાં ધર્મશાળા, દેરાસર ભગવાનના ૩ નિવધરા ચેલ પુરીમાં છે. સર્વ જણસભાવ મળે છે. તે
અહીંથી ગાઉ ૭ પુરાની (જુનીઅસલ) દિલ્લી છે ત્યાં જતાં રસ્તામાં ગાઉ ૩ પર બગીચામાં ધરમશાળા તથા મંદીર નાના દાદાનું છે, ત્યાંથી ગાઉ ૪ મેટા દાદાજીનું સ્થાન છે. ત્યાંથી પાછુ દીલ્લી આવવું.
અહીંથી રેલવે લાઇને ઘણી જાય છે. પંજાબમાં એક ગાજીઆબાદ સાહારનપુર થઇને તથા બીજી કાલકા લાઇન પાણીપત કરનાલ થઈને જાય છે. તે બંને ભાઈને અંબાલા જંકશન સ્ટેશન મળે છે. કાલકા લાઇનને રસ્તે અંબાલા નજીક છે. માટે કાલકા તેલમાં માઈલ ૧૨૩ અંબાલા જંકશન સ્ટેશન (પંજાબમાં) જવું, ભાડુ રૂ. ૧-૬-૩
Page #63
--------------------------------------------------------------------------
________________
(૨૯)
બાલા શહેર.
૧૦૬ અખાવા જેકશન સ્ટેશનથી ૫ માઈલ અબાલા શહેર છે. ખેલગાડીએ જવાય અને બીજી રેલમાં પશુ જવાય છે. ભાડુ રૂ. ૦-૦-૯ છે. શહેરમાં જવુ. દેશસર તથા ધર્મશાળા છે. સર્વે ચીજ મળે છે. અહીંથી માલ ૬૬ સુધીઆણા જવું. ભાડુ રૂ. ૦-૧૨-૦ ૧૦૭ સુધીઆણા.
દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી માલ રર પુંગવારા જવું, સર્વે ચીજ મંળે છે. ભાડું રૂ. ૦-૩-૯ ૧૦૮ ફુવારા.
દેરાસર છે. ઉતરવાની જગા છે. અહીથી માઈલ ૧૩ જાલ ધર શહેર જવું. ભાડું રૂ. ૦-૨-૩
૧૦૯ જાલધર શહેર.
દેરાસર તથા ઉતરવાની જગા છે. સર્વે ચીજ મળે છે, અહીંથી પગરરતે માઇલ ૨૫ હુશીઆરપુર જવું. ગાડી મળે છે.
૧૧૦ હુશીઆરપુર,
દેરાસર તથા ધર્મશાળા છે. સર્વે ચીજ મળે છે. અહીંથી પાછા પગરસ્તે જાલધર આવવું.
જાલ ધરથી રેલમાં એસી ૪૯ માઈલ અમરતસર જવું. ભાડું રૂ. ૦૯-૦ ૧૧૧ અમૃતસર.
ગામ ઘણા જોવાલાયક છે અહી શીખ લેાકેાનુ' સાનેરી દેરાસર મહુજ જોવાલાયક છે જેનના દેરાસર પણ બહુજ રમણીક છે ધરમશાળામા છે સર્વે જણસભાવ મળે છે અહીંથી રેલમાર્ગે મૈલ ૩૨ લાહાર જવુ, ભાડુ રૂ. ૦-૬-૩
Page #64
--------------------------------------------------------------------------
________________
(૩૦)
૧૧૨ લાહાર.
દેરાસર છે. ઉતરવાની જગા છે, સર્વે જણસભાવ મળે છે. અહીંથી રેલમાં માઇલ ૭૪ ગુજરાવાલા જવું ભાડું રૂ. ૦-૧૨-૦
૧૧૩ ગુજરાવાલા.
દેરાસર તથા ધરમશાળા છે. સર્વ જસભાવ મળે છે. અહીંથી પગરસ્તે ગાઉ ૪ ૫૫નાખા જવું.
૧૧૪૫૫નાખો.
દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગાઉ ૧૫ દીદારસીંગને કીલ્લે જવું.
૧૧૫ દીદારસીંગનાં કીલ્લા
દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી પાછા કરી ગુજરાવાલા
આવવું.
ગુજરાવાલાથી પગરસ્તે ગાઉ ૧૬ રામનગર આવવું, ગાડીઓ
મળે છે.
૧૧૬ રામનગર.
તેવીસમા ભગવાન શ્રી ચિંતામણજીનુ` માટુ' તીર્થ છે. ધર્મશાળા છે. સર્વે ચીજ મળે છે.
અહીંથી પગરસ્તે ગાઉ બાર વજીરામાદ આવવુ.
વજીરાબાદથી રેલગાટીએ માઇલ પર જંબુ સ્ટેશન જવું. ભાડુ રૂ. ૦-૯-૯;
૧૧૭ જયુ.
દેરાસર તથા ઉતરવાની જગા છે, સર્વે ચીજ મળે છે. અહીંથી પગ રસ્તે ગાઉ ૨૫ સતખતરા જેવું.
Page #65
--------------------------------------------------------------------------
________________
(૩૧)
૧૧૮ સનખતરા, દેરાસર તથા ધર્મશાળા છે. અહીંથી પગ રસ્તે ગાઉ ૬ નારેવાલ જવું.
૧૧૯ નારાવાલ. દેરાસર તથા ધરમશાળા છે. તેની પેલી બાજુએ કાશ્મીરનો હિમાલય પર્વત આવે છે.
અહીંથી પાછા પગ રસ્તે ૩૧ ગાઉ જંબુ સ્ટેશન આવવું. જંબુ સ્ટેશનથી માઇલ ૧૫ર લાહેર જંકશન સ્ટેશન પાછા આવવું. .
લાહોર જંકશન સ્ટેશનથી કરાચી લાઈન રેલગાડીમાં બેસી માઇલ ૨૦૮ સુલતાન શહેર જવું. ભાડુ ૨. ૨––૦,
૧૨૦ સુલતાન, દેરાસર તથા ઉતરવાની જગા છે. સર્વ જણસ ભાવ મળે છે, અહીંથી ૫૭૬ માઈલ કરાચી બંદર છે. ભાડું રૂ. ૬-૧૨-૦
૧૨૧ કરાચી સિંધનું વેપારનું મોટું મથક છે તેમ બંદર છે અહીં ઘર દેરાસર થયું છે. સર્વ જાણશ ભાવ મળે છે શહેર જોવા લાયક છે અહીંથી થરપારકર જવું અહીંથી સ્ટીમેર રસ્તે કચ્છ તથા મુબઈ જવાય છે,
૧૨૨ થરપારકર, અહી જંગલમાં ગાડીચાજીને ભવ્ય દેરાસર છે એ જમીનમાંથી પ્રગટ થએલા છે હાલ વસ્તી વિશેષ નહી હેવાથી રાત રેવાતો નથી પણ નજીકમાં ગામ છે ત્યાં ધરમશાળા છે તે આ જણસ વસ્ત મલી શકે છે ત્યાંથી પાછા મુલતાન જવું અને મુલતાનથી અસુર જવું.
Page #66
--------------------------------------------------------------------------
________________
(૩૨)
૧૨૩ સુર.
દેરાસર તથા ઉતરવાની જગા છે. જણસ મળે છે. અહીંથી પગ રસ્તે માઇલ ૨૭ પટ્ટી જવું.
૧૨૪ પટ્ટી.
દેરાસર તથા પરમશાળા છે. અહીંથી પગરસ્તે માલ ૨૫ જીરા જવું, ૧૨૫ જી.
દેરાસર તથા ધરમશાળા છે. જણસ મળે છે. અહીંથી પગરસ્તે માઇલ ૬૦ મલેરકોટલા જવું.
૧૨૬ મહેરકોટલા.
દેરાસર છે. ઉતરવાની જગા છે. જણસ મળે છે. અહીંથી પગરસ્તે માઈલ ૪૦ નખર ૧૦૭ વાળા સુધીઆણા જેવું.
લુધીઆણાથી રેલગાડીમાં બેસી માઈલ ૨૩૩ પાછુ દીલ્લી જવુ” ભાડું ૨. ૨-૧૧-૨૯
દીલ્લીથી રજપુતાના માલવા રેલ ગાડીમાં માઇલ ૬૮ અલવર જવું' ભાડુ રૂ. ૧-૦ ૦
૧૨૭ અલવર.
દેરાસર તથા ધરમશાળા છે જણસભાવ સર્વે મળે છે. અહીંથી પાછા દીલ્લી જવુ.
દીલ્લીથી વાલીઅર થઇ બાપાલ ઉજેની કેશરીજી જવાય છે તથા બીજી લાઇન અજમેર ચીત્રાડથી થઇને કેશરીઆળી જવાય છે પ્રથમ આપ. ગ્વાલીઅર રસ્તે જવુ છે માટે દીલ્હીથી આગ્રા જવું. આગ્રાથી માઇલ ૭૫ ગ્વાલીઅર જવું ભાડુ રૂ. ૧-૧
Page #67
--------------------------------------------------------------------------
________________
૧૨૮ ગ્વાલીઅર, સ્ટેશનથી પા ગાલ ઉપર ધરમશાળા છે ત્યાં સર સામાન મુકીને ગાઉ ૧ દુર શહેરમાં જવું દેરાસર ચાર છે. સર્વ જસ ભાવ મળે છે. ધરમશાળા પાસે જોઈતો સર સામાન તથા ઘોડાગાડી મળે છે. અહીંથી માઇલ બે લશ્કર જવું. રેલ ગાડી તેમ જ દેવગાડી જાય છે.
૧૨૯ લશકર, દેરાસરો બે તથા ઉતરવાની જગા છે. જણસભાવ મળે છે. અહીંથી પાછા વાલીઅર આવું અહીંથી માછલ ૩૬ નાગીરી જવું ભારે
૧૩૦ સેનાગીર, ગામની નજીક ડુંગર ઉપર દેરીઓ છે. અહીંથી માઇલ ર૩ જસી જવું ભાડુ ૨, ૭-૪-૦
૧૩૧ જાસી, સ્ટેશનથી એક ગાઉ શહેર છે. દેરાસરે ત્રણ તથા ધરમશાળા છે. સર્વ ચીજ ભાવ મળે છે.
અહીંથી ત્રણ રેલ એક આગ્રા, બીજી કાહાનપુર, ત્રીજી મામ્બર થઈ આલાહાબાદ જાય છે. અહીંથી માઈલ દર કાલપી સ્ટેસન જવું ભાડુ રૂ. ૧-૦-૦
૧૩૨ કાલપી સ્ટેશનથી ગામ ૧ માઈલ દુર છે તાંગા મળે છે દેરાસર વૈતાબરી ૧ છે દગાખરી ૧ વ્યસ્થા બરાબર નથી કેશર પાણીના પણ ફાંફાં છે પુજારી નથી ફક્ત ૧દેસી છે તે પુજા પત્રી કરે છે પ્રતીમાં ધાતુની ૩ પાષાણની ૨ છે સીધ્ધચકર ૨છે શ્રી સંધ બંદોબસ્ત કરવા જે છે, અહીંથી પાછા ઝાશી જવું અને ઝાશીથી ભાઇલ ૧૦૫ થીબાના જંકશને જવું ભાડુ ૨, ૧-૩
Page #68
--------------------------------------------------------------------------
________________
૧૩૩ બીના સ્ટેશનથી ગાક ગાઉ શહેર છે દેરાસર બે તથા ધરમશાળા છે. સર્વ જણસ મળે છે. .
અહીંથી ત્રણ રેલની લાઈને જાય છે. એક આગ્રા, બીજી કતની જબલપુર, અને ત્રીજી બારજ એમ ત્રણ ગાડીએ જાય છે. અહીંથી માઈલ પર ભીલસા જવું ભાડુ રૂ. ૭-૧
૧૩૪ લીલસા : દેરાસર એ પ્રાચીન છે, તેમાં એક કેશરી આજી નામે પ્રસિદ્ધ છે. ધરમશાળા છે. જણસભાવ આવે છેઅહીંથી સુજાલપુર પગરસતે જવું.
૧૩૫ સુજાલપુર * * દેરાસર તથા ઉતરવાની જગા છે અહીંથી પાછા ભીલસા આવવું ત્યાંથી ભોપાલ ૩૪ માઈલ જવું ૨ ૦-૭-૦
૧૩૮ પાલ. - આ શહેર-તાલાપાલ નામે પ્રસિદ્ધ છે. દેરાસર તથા ધર્મશાળા છે જણસ સર્વ મળે છે. અહીંથી માઇલ ૯૯ મશીજી જવું ભાડું. ૨. ૧-૪-૦.
૧૩૭ જગશીજી ગામ. સ્ટેશનથી અડધે ગાઉ શહેર છે સ્ટેશન ઉપર ધરમશાળા છે રાત્રે એકલા શહેરમાં જવાની મનાઈ છે માટે ધર્મશાળામાંથી સીપાઈ સાથે રાખી જવું. તેવીસમાં ભગવાન મગસીજીનું પ્રાચીન ચમત્કારી તીર્થ છે. બીજુ દેરાસર ૧ સંવત ૧૮ર૬ માં ડીજીમહારાજ પ્રગટ થએલાં ત્યાં બંધાવેલું છે. ધર્મશાળા છે. કારખાનું છે, જણસ ભાવ મળે છે. અહીંથી રેલ ભાર્ગે ભાઇલ ૨૫ ઉજજને જવું ભા૨, ૦--૦
Page #69
--------------------------------------------------------------------------
________________
૧૩. ઉજન, - શહેરમાં શરાફ બજારમાં ધરમશાળા છે. દેરાસરે ૩ર છે, તેવીસમા ભગવાનનું એવંતીજી નામથી પ્રખ્યાત પ્રાચીન તીર્થ છે. શ્રી આચાર્ય મહારાજે કલ્યાણક મંદિર સ્તોત્રની નવિન રચના કરી જમીનમાંથી મુતી પ્રગટ કરી અઢાર રાજાઓ સહિત વિક્રમાદિત્ય રાજાને ચમત્કાર બતાવી પ્રતિબધ દેઈ જેની કર્યા હતા. સરવ જણસ ભાવ મલે છે. આ શહેરને શાસ્ત્રમાં પ્રાચીન એવંતી નગરી કહે છે. અહીંથી માઇલ પર શ્રી માઊ જવું. ભાડુ ૨ ૦-૮-
૩ઃ માઉ, દેરાસર ૩ છે, ધરમશાળા છે સરવ જણસ મળે છે. અહીંથી પગ રસતે ગાઉ ૪ હાસલપુર જવું.
૧૪૦ હાસલપુર, દેરાસર તથા ધરમશાળા છે. જણસ મળે છે. અહીંથી ગાઢ દસ પગ રસતે સડકે નાલયા ગામ જવું.
૧૪૧ નાલચા દેરાસર છે. ઉતરવાની જગા છે. અહીંથી પગ ર તે સડકે ગાઉ ત્રણ માંડવગઢ જવું.
૧૪૨ માંડવગઢ માંડવગઢને પહાડ છે, ત્રણ વળે કરીને ખાઈ સમેત કીલ્લા યુજબ ઘેરે છે. એ ખાઈમાં ચીત્રાવેલ છે એવું કહેવાય છે. ઉપર વરતી, બજાર છે. ભેંસાશાહે બંધાવેલું વિશાળ દેરાસર છે, તેમાં સાતમા ભગવાનની મોટી સેનાની મુતી છે. અહીંથી ગાઉ૭પગરસતે ધારનગર જવું.
Page #70
--------------------------------------------------------------------------
________________
૧૪૩ ધારનગર દેરાસર છે. સેનાની મેળે મુળનાયકજીની મુતી છે. ધરમશાળા છે, સરવ જણસ મળે છે. અહીંથી ગાઉ ચાર પગ રસતે રાજગઢ જવું.
૧૪૪ રાજગઢ. દેરાસર તથા બારમશાળા છે, જણસ મળે છે. અહીંથી પગ ર તે પાછું ધારનગર આવીને ત્યાંથી પગરસતે પાછા સડકે ગાઉ ૧૨ મ9 સ્ટેશન આવવું. ત્યાંથી માઇલ ૧૩ ઈદર જવું. ભાડુ રૂ૦-૨-૩,
* * ૧૪૫ ઉદાર, શહેરમાં સરા બજારમાં ધરમશાળા તથા દેરાસર પાંચ તથા શહેર બહાર બગીચામાં એક મળી છ દેરાસરો છે. જણસ મળે છે.
અહીંથી રેલ મારગે માઇલ ૧૮ અજનોદ સ્ટેશને જવું. ભાડું રૂ૦–૩–. ત્યાંથી ગાઉ ૩ સામરગામ પગ રસતે જવું. અહીંથી રેલવે એક ફાટે ખડવા તરફ જાય છે.
૧૪૬ સામર દેરાસરો બે છે ઉતરવાની જગા મળે છે. જણસભાવ મળે છે, અહીંથી પાછુ પગરસતે આજનાદ સ્ટેશન જવું. ત્યાંથી માઈલ ૨૭ બડનગર જવું ભાડું ૨ ૦-૪
૧૪૭ મનગર, દેરાસરે ૫ તથા ધરમશાળા છે, સરવ ચીજ મળે છે. અહીંથી પગરસતે ગાઉ ૩ બીનાવર જવું.
( ૧૪૮ બીનાવાર . દેરાસર બે ચમત્કારી છે, ધરમશાળા છે, જણસ મલે છે, અહીંથી પાછુ પગરસતે બડનગર આવવું, ત્યાંથી ભાઈલ ૧૯ રતલામ જવું,
Page #71
--------------------------------------------------------------------------
________________
(૩૭)
૧૪૯ તેમ, શહેરના ચેકમાં ધર્મશાળા છે તથા દેરાસરે ૧૪ છે. તેમાં એક બગીચામાં તથા ઘરમાં દેરાસર છે અહીં દર્શન બાર વાગા સુધી થાય છે પછે થતા નથી સબબ જે પુજારીઓની વ્યવસ્થા બરોબર નથી સરકારી ધર્મશાળાની સ્થીતી ખરાબ છે. જણસ ભાવ સર્વ મળે છે
અહીંથી કોસ ૧ ઉપર જંગલમાં દેરાસરો બે છે. તેનાથી અડધા ગાઉ ઉપર બીજી બાજુએ નાનું ગામ છે. દર્શન કરી પાછા રતલામ આવવું. ત્યાંથી પગરસ્તે ખાચરીદ જવું. .
૧૫૦ ખાચરીદધર્મશાળા તથા દેસર છે. અહીંથી પાછા રતલામ આવવું. ત્યાંથી ગાઉ એક સાદી ગામ પગરસ્તે જવું.
૧૫૧ ભાગોદી, દેરાસર છે. ઉતરવાની જગા છે. જણસ મળતી નથી. અહીંથી ગાઉ દેહ બબાદ ગામ પગ રસ્તે જવું.
૧૫૨ બબાદ ગાંવ, ધર્મશાળા તથા દેરાસરો છે. જણસભાવ મળે છે. અહીંથી પાછા રતલામ આવીને ત્યાંથી બીજે ર ૧ ગાલ પર સેમલીઆ ગ્રામ પગ રસ્તે જવું.
૧૫૩ સેમલીઆ ગ્રામ, દેરાસરે પાંચ છે. તેમાં સેળમાં તીર્થંકર ભગવાનનું દેરાસર (ઈક સ્થળેથી) ઉડાવીને લાવેલું છે એવું કહેવાય છે. પ્રતિમા બહુ ચમકારી છે. ભાદરવા સુદ ૨ ને દીવસે ભગવાનના ખમામાંથી દુધની ધારા નીકળે છે એવું ત્યાંના તથા આજુબાજુના શહેર તથા ગામના રહેવાસીઓ જણાવે છે. કુંડ તથા ધર્મશાળા મેટી છે, મેળો ભરાય છે
Page #72
--------------------------------------------------------------------------
________________
(૩૮) અહીંથી પાછા રતલામમાં આવવું ત્યાંથી ભાઇલ ૮ નીમલી જવું ભાડુ ૨, ૪-૧-૧.
- ૧૫૪ નીમલી. સ્ટેશનની નજીક ગામ છે ત્યાંથી ગાઉ એક વગડામાં પ્રાચીન દેરાસર છે. નાની ધરમશાળા છે. ગાડી મળે છે જેણસભાવે મળે છે. અહીંથી માઇલ ૧૩ નવરા જવું ભાડું રૂ. ૭-૨-૩,
૫૫ જાવરા, દેરાસરે છ તથા ધર્મશાળા છે. જણસ મળે છે. અહીંથી માઈલ ૧૦ ધાધર સ્ટેશને જવું ભાડુ રૂ. -૧-૮.
- ૧૫૬ ધોધર, સ્ટેશનના નજીક ધર્મશાળા તથા દેરાસર છે જણસ મળે છે. અહીંથી વલ માર્ગે માઇલ ૨૧ મંદસોર જવું ભાડું રૂ. ૭-૩-૬,
- ૧૫૭ મંદસેર. દેરાસરે બે તથા ધરમશાળા છે. સર્વ જણસ મળે છે. અહીંથી પગ રસ્તે સઠકે ગાઉ ૯ પ્રતાપગઢ જવું.
૧૫૮ પરતાપગઢ, મંદરથી પરતાપગઢ આવતાં ત્રણ ગાઉ ઉપર ગામમાં દેરાસર બે તથા ધરમશાળા છે, જણસ સરવ મળે છે. આ
. અહીંથી પગ રસતે મદસર જવું. ત્યાંથી માછલ ૩૧ નીમચ જવું. ભાડું રૂ ૧-૫-૩
૧૫૯ નીમચ. નીમચ શહેર કહેવાય છે, દેરાસર છે, ઉતરવાની જગા છે, જણસ સરવ મલે છે. અહીંથી ગાઉ ૧ પગરસતે નીમચની છાવણીમાં જવું.
Page #73
--------------------------------------------------------------------------
________________
(૩૯)
૧૬૦ નીમચની છાવણ. - દેરાસર તથા ધરમશાળા છે, જણસ મળે છે. અહીંથી પાછું પગ રસતે ગાઉ ૧ નીમચ શહેર આવવું. ત્યાંથી માઇલ ૧૮ નીબાર જવું: ભાડુ ૨ -૩-૦
૧૬૧ નીંબાર, * દેરાસર તથા ઉતરવાની જગા છે. જણસ મલે છે, અહીંથી માછલી ૧૮ શ્રી ચીડગઢ જવું. ભાડું રૂ ૦-૩
૧૬ર ચીતાડગઢ. . . . . . * સ્ટેશનથી અડધા ગાઉ પર શહેર છે, શહેરમાં દેરાસર ૧ તથા ધરમશાળા છે શહેરની બહાર દેગાઉના ચઢાવવાળો ડુંગર છે, તેની ઉપર કીલ્લો બાંધે છે તે જોવા લાયક છે, ત્યાં ૧ પ્રાચીન દેરાસર છે. સર્વ જણસ મળે છે. અહીંથી માલ ૬૪ ઉદેપુર જવું. ભાડુ રૂ. ૦૧૧૬ છે.
૧૬૩ ઉદેપુર, * સ્ટેશનથી દેઢ ગાઉં શહેર છે, રાત્રના દસ વાગતા પછી શહેરમાં જવા દેતા નથી, શહેરના કોટ બહાર ધરમશાળા છે. શહેરમાં ૨૮ તથા શહેર બહાર ૪ મળી ૩૨ દેરાસરો છે, સર્વ ચીજ મળે છે. આ
અહીંથી શ્રી કેશરીઆઇ (ધુલેવા ગામ) ગાઉ-૧૬ જગલ પહાડને રસ્તે છે. સડક બાંધેલી છે, ત્યાં જતાં અહીંથી બેલગાડી અને ધોડાગાડી મળે છે, ઉદેપુરના રાણાસાહેબ તરાથી ત્યાં જતાં સુધી ૯ ચોકીઓ બેસાડેલી છે, જાત્રાળુઓને જવા સારૂ દરબારમાંથી હુકમ લેવું પડે છે . અને રસ્તાના વળાવા ચેકી માટે ચીઠી કરી આપવામાં આવે છે. શહેર રમાંથી નીકળી રસ્તે જતાં દસ ગાઉ૫ર ગામ પરસાદ આવે છે ત્યાં જવું.
૧૬૪ વરસાદ દેરાસર તથા ધરમશાળા છે, જણસભાવ મળે છે, અહીંથી છ ગાઉ ધુલેવા ગામ (શ્રી કેશરીઆઇ) જવું,
Page #74
--------------------------------------------------------------------------
________________
૧૫ (શ્રી કેશરીઆ તી) ધુલેવા ગામ.
આ પ્રાચીન તીર્થ જગતુ પ્રસિદ્ધ છે. પ્રથમ તીર્થંકરની ઘણી ચમત્કારી પ્રતિમા છે, બાવનજીનાલય દેરાસર ઘણું મોટું છે. સરવ જાતિના લોકો દાદાજી દાદાજી કરી ઘણું માને છે, હમેશાં જાત્રાળુઓની આવજાવ થાય છે, દરરોજ અણગતરી કેશર ચઢે છે, મોટા દેરાસરની બાલારની બાજુએ બીજુ ૧ નાનું દેરાસર છે, ધરમશાળા ઘણી વિશાળ છે, કારખાનું ભડાર છે તેને વહીવટ ઉદેપુરના સંધ તરફથી ચાલે છે. સરવ જણસભાવ મળે છે.
(અમી બીજે પગરસ્તે પાંચ ગાઉ સામળાજી થઈ ટી ઈ વિગેરે ગામમાં દેરાસરો છે.)
અહીંથી પાછુ બેલગાડીએ ગાઉ ૧૬ ઉદેપુર આવતાં શહેર એક ભાઈલ પર રહેતાં સડક નીચે ઉતરી ગાઉ ૧ સમીનાખેડા ગામ જવું..
૧૬૬ સમીના ખેડા, દેરાસર એક મેટું તથા ધર્મશાળા છે, જણસ સરવે મળે છે. અહીંથી પાછુ સડકે આવી ઉદેપુર જવું.
ઉદેપુરથી ૬૯ માઈલ ચતોડગઢ સ્ટેશન રેલ માર્ગે પાછા આવીને ત્યાંથી ભાઈલ ૩૪ શ્રી ભીલવારા જવું ભાડુ ૨. ૦-પ-૯
૧૬૭ ભીલવાર, ગામમાં દેરાસર તથા ધરમશાળા છે, જણસભાવ મળે છે. અહીંથી રેલમાર્ગ માઈલ ૬૫ શ્રી નરશીદાબાદ જવું ભાડુ રૂ. ૦-૧–૩
- ૧૬૮ નરશીદાબાદ, ગામમાં દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંથી અડધા ગાઉ સરકારી છાવણી છે. અહીંથી રેલમાર્ગ માઈલ ૧૫ શ્રી અજમેર સ્ટેશન જવું નાક ૨ -૨
Page #75
--------------------------------------------------------------------------
________________
(૪૧)
૧૬૮ અજમેર શહેરમાં ધરમશાળા તથા દેરાસરો લાખનઠડી વગેરે મેહેલામાં છે, બગીચામાં દાદાજીનું મોટું સ્થાન છે ત્યાં દાદાજી દેવલોક થયા હતા, - અહીંથી એક માલવા રતલામ જવાની રેલ એક બાજુ. બીજી મારવાડ જંકશન અને બીજી બાજુ અમદાવાદ જવાની રેલ, ત્રીજી દીલી જવાની એમ ત્રણ ત્રણ રેલગાડી જાય છે,
અહીંથી પગરસ્તે નીચે જણાવેલ જુદા જુદા ગામમાં જે સાહેબેની ઈચ્છા હોય તેઓએ જવું, નહીંક નંબર ૧૮૨ કીશનગઢ જવું અજમેરથી ૩૫ માઈલ શ્રી કેકડી ગામે જવું.
૧૭૦ શ્રીકકડી. શ્રી મહાવીર સ્વામીનું દેરાસર સંવત ૧૬૦૩નું બંધાળ છે ઉતરવાની જગ્યા છે જણસ મળે છે ત્યાંથી પગરસ્તે શ્રી સદારા જવું, સદારાથી અજમેર સ્ટેશન ૩૫ માઈલ થાય છે.
૧૭૧ સદારા, દેરાસર તથા ઉતરવાની જગા છે ત્યાંથી પગરસ્તે શ્રી ઘટયાલી જવું,
૧૭૨ ઘટયાલી. દેરાસર તથા ઉતરવાની જગ્યા છે જણસ મલે છે ત્યાંથી પગરસ્તે શ્રી સાવર જવું.
૧૭૩ સાવર, સં. ૪૭૦ ના વર્ષનું બંધાવેલ શ્રી રૂષભદેવજીને છUસ્થીતી વાલું દેરાસર છે શ્રાવકોએ સુધારવા જેવું છે તથા બીજો એક દેરાસર શારી સ્થિતિનું છે ઉતરવાની જગ્યા છે જણસ મળે છે અહીથી પગરસ્તે શ્રી ખવામગામે જઉં
Page #76
--------------------------------------------------------------------------
________________
(ર)
૧જ ખવામ: દેરાસર તથા ઉતરવાની જગા છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી કાડો જવું.
૧૭૫ કાદેડા, દેરાસર તથા ઉતરવાની જગા છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી આહેડા જવું.
૧૭૬ આનહેડા, દેરાસર તથા ઉતરવાની જગા છે ત્યાંથી પગરસ્ત ગામ થી બધેરા જવું. : " ૧૭૭ બધેરા,
દેરાસર તથા ઉતરવાની જગા છે ત્યાંથી પગરસ્ત ગામ શ્રી દેવગામ જવું.
૧૭૮ દેવગામ. ન દેરાસર છે ત્યાંથી પગરસ્તે ગામ થી જૂનિયા જવું.
૧૭૯ જાનિયા, દેરાસર તથા ઉતરવાની જગા છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી ભિણાવ જવું.
- ૧૮૦ ભિણાવ. દેરાસર ૪ તથા ઉતરવાની જગા છે જેણસ વસ્ત સર્વ મળે છે. ત્યાંથી ફતેગઢ જવું. *
૧૮૧ ફતેગઢ, દેરાસર ૧ ધાબાવાળું છે જેમાં એક રત્નની પ્રતિમાં છે ઉતરવાની જગ્યા છે ત્યાંથી પગરસ્ત ગામ શ્રી કિશનગઢ જવું. અજમેરથી કીશનગઢ મિલ ૧૮ રેલ માર્ગે છે ભાડુ રૂ. –૩-૦ . . . .૧૮૨ કીશનગઢ..
સ્ટેશનથી શહેર હે દૂર છે. શહેરના ચોકમાં દેરાસર તથા ધર.'
Page #77
--------------------------------------------------------------------------
________________
"મશાળા છે. સર ચીજ મળે છે. અહીંથી માઈલ ૬૬ જેપુર જવું. ભાડું છું. ૦–૧૧-૦
૧૮૩ જેપુર સ્ટેશન ઉપર ધર્મશાળા તથા બજાર છે. રાત્રિના દસ વાગ્યા પછી શહેરમાં જવા દેતા નથી. સ્ટેશનથી ગાઉ બે શહેર છે. ધરમશાળા સાંગા, નેર દરવાજાની પાસે છે. દેરાસરે ચાર છે. દાદાજીનું સ્થાન છે, સરવ જણસભાવ મળે છે. શહેરની બાંધણી અને રેણુક જોવાલાયક છે.
અહીંથી કેસ ૩ ઉપર પગરસ્તે આમેર તથા બીજી બાજુ કેસ ૩ ઉપર સાંગાનેર જવું.
૧૮૪ આમેર, દેરાસર તથા ધરમશાળા છે. અહીંથી જેપુર પાછા આવી ગાઉ ત્રણ પગરસ્તે સાંગાનેર જવું.
૧૮૫ સાંગાનેર, દેરાસર તથા ધરમશાળા છે. અહીંથી પાછા જેપુર પગરસ્તે આવવું ત્યાંથી મેલ ૫૫ શ્રી કુચામન રોડ જવું ભાડુ રૂ. ૦–૮–૦
૧૮૬ ચામન રોડ, દેરાસર તથા ઉતરવાની જગા છે જણસ સર્વે મળે છે. અહીંથી અજમેર થઈને શ્રી મારવાડ જકશન આવવું અને ત્યાંથી મેલ ૧૯ પાલી શહેર જવું ભાડુ રૂ. ૭-૩-૦
૧૮૭ પાલી, શહેરમાં ધર્મશાળા તથા દેરાસરે ૮ છે. શહેરની બહાર પાડ ઉપર દેરાસર છે, જણસભાવ સર્વ મળે છે. અહીંથી માઇલ ૨૫ લુની જંકશન ઉતરી ત્યાંથી બીજી રેલગાડીમાં માઈલ ૫૦ બોલતરા સ્ટેશન જવું, ભાડુ રૂ. ૦–૧૩-૯
Page #78
--------------------------------------------------------------------------
________________
૧૮૮ બીલતરા. આ શહેરમાં ધર્મશાળા તથા દેરાસર ૪ છે, જણસ સર્વ મળે છે. અહીંથી પગરસ્ત ત્રણ ગાઉ ચીનાકોડાજી જવું.
૧૮૯ ચીનાકોડાજી. તેવીસમા ભગવાનનું દેરાસર તથા ધર્મશાળા છે. અહીંથી પાછું બીલોતરા આવવું, ત્યાંથી પગરસ્તે (ગાડા માર્ગે) ગાઉ ૩ શ્રી આસરડા જવુ
* ૧૯ આસરડા, દેરાસર તથા ઉતરવાની જગા છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રીનગા
મેવા જવું.
૧૯૧ નગામેવા. દેરાસર ત્રણ છે સ્થીતી સાધારણ છે ત્યાંથી પગરસ્તે કારણે જવું.
- ૧૨ કારણે દેરાસર ૧ છે ઉતરવાની જગ્યા છે ત્યાંથી પગરસ્તે થેબ જવું.
૧૩ થેબ.. દેરાસર ૧ છે ત્યાંથી પગ રતે પાટદી જવું. - - - ૧૯૪ પાટદી.
દેરાસર બે જીણું સ્થીતીમાં છે, તેને સુધારવાની જરૂર છે, ઉતરવાની જગ્યા છે, ત્યાંથી પગ રસ્તે ગાઉં ૮ શ્રી બીટુભા જવું.
૧૯૫ બીટુજા, દેરાસર ૧ છે ત્યાંથી પગ રસ્તે બહેતર સ્ટેશન ૪ માઇલ થાય છે. અહીંથી કેરણા જવું.
Page #79
--------------------------------------------------------------------------
________________
૧૯ કારણ દેરાસર છ સ્થીતીમાં છે તેની મરામત કરવાની ઘણી જરૂર છે ત્યાંથી પગ રસ્તે કલ્યાણપુર જવું.
૧૯૭ કલ્યાણપુર દેરાસર 1 જીણું સ્થીતીમાં છે તેને સુધારવાની જરૂરીયાત છે ત્યાંથી પગ રસ્તે શ્રી આત્રા જવું.
૧૮ આત્રા દેરાસર ૧ જીર્ણ સ્થીતીમાં છે. શ્રાવકે લાચાર સ્થીતીના છે માટે મરામતની જરૂર છે. અહીંથી બલોતર સ્ટેશન છ માઈલ થાય છે અહીંથી સરાણા જવું.
* ૧૮૯ સરાણ દેરાસર ૧ જીર્ણ સ્થીતીમાંમાં છે, કેસર વગેરેની વ્યવસ્થા બરોબર નથી. માટે શ્રાવકોએ ધ્યાનપર લેવાં જવું છે. અહીંથી જાનીવાના સ્ટેશન બે માઇલ થાય છે પણ અહીંથી પાડલાઉ જવું.
૨૦૦ પાડલાઉ દેરાસર એક સાધારણ સ્થીતીમાં છે ત્યાંથી શ્રી પચમઢા જવું.
- ૨૦૧ ૫ચમકા - દેરાસર એક સારી સ્થીતીમાં છે બીજા બે દેરાસરો જીર્ણ સ્થીતીમાં છે જણસ વસ્ત મળી શકે છે અહીંથી જેસલમેર પગ રસ્તે જવું,
- ૨૨ જેસલમેર, . . શહેરમાં જીલ્લાની અંદર ૮ અને શહેરની બહાર ૩ મળી ૧૧ દેરાસરો તથા શહેરમાં બગીચામાં દાદાજીનું સ્થાન છે. ધરમશાળા છે. પ્રાચીન પુસ્તકને મોટે ભંડાર છે. તેના જેટલો ભંડાર બીજે છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
સ્થળે છે નહીં એવું કહેવાય છે. બજારમાં જમીનની અંદર ચીત્રાવેલા છે એમ પણ કહેવાય છે. સર્વ જણશ મળે છે. અહીંથી ગાલ પાંચ પગ રસ્તે લોટરૂવા ગામ જવું.
૨૦૩ લાદરવા.. - તેવીસમાં ભગવાન લોદરૂવાજી નામથી પ્રસિદ્ધ તીર્થ દેરાસર) છે. ધરમશાળા છે. જણસભાવ મળે છે.
અહીંથી પાછુ જેસલમેર આવી પાછુ ૫૦ ગાઉ પગરસ્તે બીલેતા સ્ટેશને જવું.
બીલોતરા સ્ટેશનથી રેલ મારગે લુની જકશન સ્ટેશને ૫૦ માઈલ આવવું. ભાડું રૂ. ૭-૮-૯ છે. ત્યાંથી બીજી રેલ ગાડીએ માઈલ ૨૦ જોધપુર આવવું. ભાડું રૂ. ૦-૩-૩ છે.
૨૦૪ જોધપુર : શહેરમાં ધરમશાળા તથા દેરાસરો છે, સરવ જણસભાવ મળે છે. અહીંથી પગરસ્ત ગાઉ ૧૬ એસાનગરી જવું.
- - - - ૨૦૫ એસાનગરી.
શહેરમાં ધરમશાળા તથા પ્રાચીન દેરાસર છે. શ્રી આચાર્ય મહારાજે આ નગરીના રાજા તથા તમામ રહેવાસીઓને ઉપદેશ દૈઇ. જેની કાર્યા હતા ત્યાંથી ઓસવાળ વંસની સ્થાપના થઈ છે.
અહીંથી પાછુ જોધપુર આવી રેલ માર્ગ માઈલ ૬૪ મેરતા રોડ સેશને આવવું ભાડું રૂ. ૦૧૧–૯. પગરસ્તે ડંડા ગામે જવું..
૨૬ ડેડાગામાં દેરાસર ૧ છે ત્યાંથી પગ રસ્તે ગામ શ્રી ખેરવા જવું.
૨૦૭ ખેરવા, દેરાસર ૧ છે-ઉતરવાની જગ્યા છે ત્યાંથી પગરસ્ત ગામ શ્રી અ૬. લોહાણા જવું,
Page #81
--------------------------------------------------------------------------
________________
(૪૭)
૨૦૮ અન્ન લાકગુડા, દેરાસર 1 જીણું સ્થીતીને છે ત્યાંથી પગરસ્તે શ્રી રૂપાવાસ જવું.
દેરાસર છે
ઉ
પવાસ
દેરાસર ૧ છે ઉતરવાની જગા છે ત્યાંથી પગરસ્ત ગામ શ્રી દીવાહુદી જવું.
૨૧૦ દીવાણુદી, દેરાસર ૧ અપુર્ણ છે ત્યાંથી પગરસ્ત ગામ શ્રી કુરણ ગામે જવું.
૨૧૧ કરણ, દેરાસર ૧ છે ઉતારવાની જગા છે અહીંથી પાલી સ્ટેશન પર મૈલ થાય છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી ગુંદાચ જવું.
૨૧૨ ગુંદાચ, દેરાસર ૧ સંવત ૧૬૯૭ના વરશને બંધાવેલ છે, ઉતારવાની જગ્યા છે, ત્યાંથી નામ શ્રી રાયઢ જવું,
૨૧૩ રોય, સ્ટેશનથી ગામ મૈલ ૩ પર છે દેરાસર ૧ અપુર્ણ છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રીમેડાવસ જવું.'
૨૧૪ મહાવસ. દેરાસર ૧ પાનાથજીનું અપહ્યું છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી ડિરી જવું.
૨૧૫ ડિવી. દેરાસર ૧ છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી કુલથાણા જવું.
૨૧૬ કુલથાણ, દેરાસર, ૧ અપાઈ છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી ભવરી જવું,
Page #82
--------------------------------------------------------------------------
________________
(૪૯)
૨૧૭ વી. દેરાસર એક અપુર્ણ છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી ગઢવાડા તરફ જવું.
૨૧૮ ગઢવાડા, દેરાસર અપુર્ણ છે ત્યાંથી પગરસ્તે જત જવું.
૨૧૯ સેજત. દેરાસર સાત છે જેમાં દેરાસર ૩ જીણું સ્થીતીમાં છે ઉતરવાની જગા છે ત્યાંથી પગરતિ રામાસણી જવું.
રર રામસણું દેરાસર 1 જીણું સ્થીતીમાં છે, ત્યાંથી પગરસ્તે ગામ થી બગડી જવું.
૨૨૧ બગડી. દેરાસર ૧ છે, અહીંથી સોજત સ્ટેશન ત્રણ માઈલ થાય છે, પણ અહીંથી પગરસ્તે ગામ થી જાણતા જવું.
રરર જાણુદ્દા દેરાસર ૧ શારી વ્યવસ્થા વાળું છે ત્યાંથી પગરસ્ત ગામ શ્રી ચતુરાછકાગડા જવું. .
- ૨૨૩ ચતુરાજીમાગુડા દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે રૂપાવાસ જવું.
૨૨૪ રૂપાવાસ, દેરાસર.૧ છે જીસ્થીતીમાં અહીંથી પગરસ્તે ગામ શ્રીબારણા જવું.
ર૨૫ બાસણા, દેિરાસર.છણસ્થીતીમાં છે ત્યાંથી પંગતે ગામ શ્રી ખરા જવું.
Page #83
--------------------------------------------------------------------------
________________
(૪૯)
૨૨૬ ખાખરા. દેરાસર ૧ અપુર્ણ છે ગામ શ્રી ધણુંલા જવુ ૨૨૭ વા.
દેરાસર એક છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી સુરાવા જવું. ૨૨૮ સુરાવા.
દેરાસર ૧ હઁસ્થીતીમાં છે ત્યાંથી ગામ શ્રી દેવલી જવું. રર૯ દેવલી. દેરાસર ૧ છે ત્યાંથી ગામ શ્રી ખીલાવાશ જવું. ૨૩૦ ખીલાનાશ.
દેરાસર એક છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રીસ્સાનમા જવુ. રી રડાવસ.
દેરાસર એક છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી આવા જવું. ૨૩૨ આવા.
દેરાસર એક છે ત્યાંથી ગામ શ્રીબીગેઢામેટામાં જવું, ૨૩૩ ગામટા,
દેરાસર એ છે ઉતરવાની જગા છે અહીંથી પગરસ્તે ગામ શ્રી વેલાવસ જવુ.
ર૩૪ વેલાવસ.
દેરાસર ૧ છઠ્ઠું સ્થીતીમાં છે અહીથી પગરસ્તે ગામ શ્રી ચિરણ ટિયા જવુ, અહીંથી મારવાડ જંકશન ૬ માલ થાય છે. ૨૩૫ ચિરપટિયા.
દેરાસર ૧ જીણું સ્થીતીમાં છે અહીથી પગરસ્તે ગામ શ્રીચાપડા જવું. ૨૩૬ ચાપડા.
દેરાસર ૧ છઠ્ઠું સ્થીતીમાં છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રીચણાવસ જવું
Page #84
--------------------------------------------------------------------------
________________
*
(૫૦)
૨૩૭ રાવ, દેરાશર ૧ છે. ત્યાંથી પગરસ્તે ગામ શ્રીમાડા જવું.
ર૩૮ માંડા, દેરાસર ૧ માં સ્થીતીમાં છેઅહીંથી જત સ્ટેશન ૬ માઈલ થાય છે અહીંથી પગરસ્ત ગામ શ્રી પાંચેટિયા જવું.
૨૩૯ પાટિયા. દેરસર ૧ જીર્થ સ્થીતીમાં છે. અત્રેથી ભીમાલીયા રોડ સ્ટેશન માઇલ ૨ થાય છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી ભિમાલીયા જવું.
૨૪૦ ભીમાલીયા સ્ટેશનથી ગામ એક માઇલ દુર છે દેરાસર એક છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી ધામણી જવું,
- ૨૪૧ ધામલી. દેરાસર એક છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસતે ગામ શ્રી બાંતા જવું.
. - ર૪ર બાંતા, દેરાસર ૧ છે, ત્યાંથી પગરસ્તે ગામ શ્રી જોજાવર જવું. .
- ૨૪૩ જાવર, દેરાશર ૧ સંવત ૧૧૨ ના સાલનું બંધાવેલ છે. હાલ જીર્ણ સ્થિતમાં છે, મરામતની જરૂર છે ત્યાંથી પગ રસતે ગામ જાણી જવું.
ર૪૪ જાઢણું. દેરાસર ૧ છણ સ્થીતીમાં છે ત્યાંથી ગામ શ્રી મેટાગુડા જવું.
૪૫ બડાગુડા, દેરાસર ૧ પાનાથજીને છર્ણ સ્થીતીમાં છે, ત્યાંથી પગરસ્તે ગામ જ . જવું,
Page #85
--------------------------------------------------------------------------
________________
(૫૧)
રજદ સાજત રેહ, દેરાસર ૧ અપુર્ણ છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી ભેસાણા જવું.
૨૪૭ ભેસાણ દેરાસર ૧ છે, ત્યાંથી પગરસ્તે શ્રી સરયારી જવું.
૨૪૮ સયારી. દેરાસર ૧ છ સ્થીતી છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી મુસાશયા જવું.
- ૨૪૯ સુસાલયા, દેરાસર ૧ છે ત્યાંથી પગ રસતે ગામ શ્રી કરમાવસ જવું,
- ૨૫૦ કરમાવસ, દેરાસર ૧ અપુર્ણ છે ત્યાંથી પગ રસતે ગામ શ્રી ખારયાનીકા
જવું.
૨૫૧ ખારયાનીવકા. દેરારાર એક અપૂર્ણ છે ત્યાંથી પગ રસતે ગામ શ્રી ગગુરડા જવું,
- ર૫ર ગાંગરડા. દેરાસર 1 જીણું છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી દોડ જવું,
ર૫૩ દુદા, દેરાસર ૧ છે અહીંથી ધોરેશ્વરે સ્ટેશન ૧ માઇલ થાય છે અહીંથી પગરસ્તે ગામ શ્રી ચંડાવલ જવું.
ર૫૪ ચંડાવલ. દેરાસર એક છણ છે અહીંથી ચંડાવલ સ્ટેશન માઈલ જ જવું હેય તે જવાય છે. પણ પગરસ્તે ગામ શ્રી ધાકડી જવું.
૨૫૫ ધાકડી. * દેરાસર 1 છે, અહીંથી પગ રસતે ગામ શ્રી ધીરાવવા જવું,
Page #86
--------------------------------------------------------------------------
________________
(૫)
. રપ૬ નાવલ, દેરાસર ૧છર્ણ સ્થીતીમાં છે, પગરસ્ત ગામ શ્રી કાલિ જવું.
રપ૭ કંટાલી. દેરાસર છ સ્થીતીનું છે ત્યાંથી પગ રસતે ગામ શ્રી સિયાટ જવું,
૨૫૮ સિટ. દેરાસર ૧ છણે થીતીમાં છે ત્યાંથી પમ રસતે ગામ શ્રી કેલવાદ જવું.
૨પ૯ કેલવાદ. દેરાશર ૧ છે અહીંથી પગ તે ગામ શ્રી ખારચી જવું.
ર૬૭ ખારચી. દેરાસર ૧ છે અહીંથી મારવાડ જંકશન ૧ માઇલ થાય છે. માટે મારવાડ જંકશન જવું.
૨૧ મારવાડ જંક્શન, દેરાસર ૧ સારી સ્થીતું છે ઉતારવાની સગવડ છે ધર્મશાળા છે જણશ સર્વ મલે છે અહીથી રેલ ભાર્ગ માઈલ 9) શ્રી મેરતારોડ સ્ટેશને જવું ભાડું રૂ. ૦-૪-૩,
" રદર મેરા રોડ. દેરાસર ચાદ છે ધરમશાલા છે જેનશાલા છે ગામ જોવા લાયક છે જણ વચ્છ સર્વ ભળે છે. ત્યાંથી ગાઉ ચાર પગરસતે શ્રી ફલોદીતીય જવું.
- ર૩ કલેકી તીર્થ દેરાસર બે છે શહેરમાં ધરમશાલા છે તેવીસમાં ભગવાન શ્રી પાર્શ્વનાથી પ્રખ્યાત તીર્થ છે દર વર્ષે મેઠી જાત્રા ભરાય છે તે અક્ષર
Page #87
--------------------------------------------------------------------------
________________
(૫૩)
ક્લાદીતીર્થ ઉધ્ધાર સભા તરથી સારી વ્યવસ્થા થાય છે. જૈન શ્વેતામ્બર ફ્રાન્સના જન્મઃ આજ તીર્થ સ્થળેથી પરમપવિત્ર મીં. ગુલામા’જી ઢઢાના પ્રયાસથી થયા છે. અહીંથી પગ રસતે હરસેાલા જવુ". ૨૬૪ હરરોાલા.
દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગ રસતે ગામ શ્રી પાદુબરી જવું.
દેરાસર ૧ તથા
હરશાર જવુ.
૨૬૫ પાઠ્ઠુમરી.
ધરમશાળા છે. અહીંથી પગ રસતે ગામ શ્રી
ર૬૬ હરસાર
દેરાસર ૧ છઠ્ઠું છે તથા ઉતરવાની જગ્યા છે અહીંથી પગ રસતે ગામ શ્રી ઢંગાણા જવું.
૨૬૦ ઢંગાણા.
દેરાસર ૧ છે અહીંથી પગ રસતે ગામ શ્રી થાંબલા જવું. ૨૬૮ થાંબલા.
દેરાસર ૧ છે ઉતરવાની જગ્યા છે અહીંથી પગ રસતે ગામ લીલિયાં જવું.
૨૯ લિલિયા.
દેરાસર ૧ જીરણ સ્થીતીનું છે અહીંથી પગ રસતે ગામ શ્રી આલણયાવાસ જવું.
૨૭૦ આલયાવાસ
દેરાસર ૧ ૩ ઉતરવાની સમવડ બની શકે છે જબ્રુસ વસ્ત છે અહીંથી ગામ શ્રી કેન્દ્રીદ જવું.
Page #88
--------------------------------------------------------------------------
________________
૨ કેકીદ ન દેરાસર ૧ છે અહીંથી પમરસતે ગામ શ્રી દડવા જવું.
૨૭૨ ઈડવા, - દેરાસર ૧ છરણ સ્થીતીમાં છે. અહીંથી પગ રસતે ગામ થી રીધાં જવું,
ર૭૩ રીયાં. દેરાસર શીખરબદ છે ઉતરવાની જગ્યા છે અહીંથી પગ રસતે ગામ શ્રી પુન્દ જવું,
૨૭૪ પુનદલુ. દેરાસર ૧ છે અહીંથી પગ સો ગામ શ્રી બાડમેર જવું.
ર૭૫ મામેર દેરાસર છે છે જેમાં ત્રણ જીર્ણ સ્થીતીમાં છે ગામ રમણીક છે. ધરમશાળા છે અહીંથી પગ રસતે ગામ શ્રી માડખા જવું
---- ૨૭૬ માહખા. -
દેરાસર ૧ જીણું સ્થીતીમાં છે મરામતની જરૂર છે અહીંથી પગરસ્ત ગામ શ્રી જાકસા જવું. '
ર૭૭ જાકાસા, દેરાસર ૧ છે અહીંથી પગરસ્ત ગામ શ્રી જસલ જવું.
- ૨૭૮ જસોલ, દેરાસર 1 છે ઉતવાની જગા છે અહીંથી પગરસ્ત ગામ શ્રી બીશાલા જવું. અહીથી બાલોત્રા સ્ટેશન ૧ માઈલ થાય છે.
ર૭ મીશાલા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી ગામ શ્રી સણધરી
.*
| To
Page #89
--------------------------------------------------------------------------
________________
૨૮૦ સણધરી, દેરાસર ત્રણ છે ઉતરવાની ખ્યા છે અહીંથી ગામ શ્રી નગર જવું.
૨૮૧ નગર, દેરાસર ૨ છે અહીંથી શ્રી ગાદેવી જવું.
' ૨૮૨ ગાદેવી. દેરાસર ૧ છે અહીંથી શ્રી ચેહટન જવું.
' ' ૨૮૩ ચેહટન, દેરાસર ૧ છે ઉતરવાની જગા છે અહીંથી ટાપરા જવું.
૨૮૪ રા૫રા, દેરાસર ૧ જીણું સ્થીતીમાં છે. અહીંથી શ્રી તવાડા જવું.
- ૨૮૫ તલવાડા, દેરાસર એક છણ છે અહીંથી ગુડા જવું.
૨૮૬ ગુડા, દેરાસર બે છણ સ્થીતીમાં છે. અહીંથી શ્રી બાલોત્રા સ્ટેશન છે. માઇલ થાય છે. અહીંથી પગરસ્તે બાલેત્રા આવીને ત્યાંથી લુનીજશન થઈ શ્રી નાગોર જવું.
૨૮૭ નાગર, શહેરમાં ધરમશાળા તથા દેરાસર છે, જણસ સર્વ મળે છે. અહીંથી રેલમાર્ગે માઈલ ૬૮ વાકાનેર જવું. ભાડુ રૂ. ૦-૧૧-૩
ર૮૮ વિકાનેર, શહેરમાં દેરાસર તથા ધરમશાળાઓ છે, સર્વ જણસ મળે છે. અહીંથી રેલ ગાડીએ માઈલ ર૦૧ કયામનરેડ જંકશન સ્ટેશન જવું, ભાડુ રૂ. ૨-૧-૯ છે. ત્યાંથી પગરસ્તે શ્રી માલપુરા જવું.
Page #90
--------------------------------------------------------------------------
________________
(૫૬) ૨૯ આ પુરા
દસમા ને ઉતરવા જંગા છે ત્યાંથી પગરસ્તે શ્રી પંચેશ્વર જવું. ર૯૦ પંચવર. દેરાસર એક છે અહીંથી શ્રી કિરાવલ જવુ.
૨૯૧ સિવલ.
દેરાસર તથા ઉતરવાની જગા છે અહીંથી ખેરાડા જવુ. ૨૨ મરાઠા.
દેરાસર તથા ઉતરવાની જગા છે અહીંથી શ્રી સાહાપુરા જવુ". ૨૯૭ સાહાપુરા.
દેરાસર ચાર હૈ જણુસ વશત મળે છે અહીંથી શ્રી કાીસહણા જવું. ૨૯૪ કાદીસહણુા.
દેરાસર શેઠ છે અહીંથી શ્રી ઢીકાલ જવુ.
રૂપ ઢીકાણ
દેરાસર એક તથા ઉતરવાની જગ્યા છે અહીંથી પગરસ્તે કનેક્ણ જવું ૨૯૬ કનેણુ. દેરાસર એક અપુર્ણ છે અહીંથી પગરસ્ત કાઠીયા જવું,
૨૯૦ કાઠીયા.
દેરાસર એક શારી વ્યવસ્થાવાળુ' છે. અહીંથી બલે સ્ટેશન નવું મલ થાય છે અહીંથી પગરસ્તે શ્રી ઈટડીમાં જવુ
૨૮ ઈંટડીયા.
દેરાસર એક અપુર્ણ છે અહીંથી પગરસ્ત શ્રી ખામાર જવુ.
Page #91
--------------------------------------------------------------------------
________________
(૫૭) ૨૮ ખામાર
દેરાસર ૧ સાઁવત ૧૮૫૪ નું બંધાવેલ શ્રી રૂષભ દેવજીનું છે.જસ વરત મળે છે અહીંથી પગરસ્તે શ્રી ધનાપ જવું.
૩૦૦ ધનાપ
દેરાસર ૧ છે જસ મળે છે અહીંથી પગરસ્તે ગામ શ્રી સાંગરિયાં જવું.
૩૦૧ સાંગરિયાં. દેરાસર ૧ છે અહીંથી ષગરફ્તે શ્રી રેડેડ જવું, ૩૦૨ ૨હેડ.
દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે શ્રી ફૂલીયાકલાં જવું. ૩૦૩ ફૂલીયાં–કલાં.
દેરાસર ૧ છે જસ વસ્તુ મળે છે અહીંથી પગરસ્તે શ્રી ખચ્છખેડા જવું.
૩૦૪ અચ્છખેડા. દેરાસર નવીન બંધાય છે અહીંથી શ્રી ખાસેડા જવું. ૩૦૫ માસેડા.
દેરાસર નવીન અપાય છે પૈડા વખતમાં તૈયાર થનાર છે અહીંથી પગરસ્તે શ્રી અખડ જવું.
૩૦૬ અખડે
દેરાસર ૧ છે જસ વસ્તુ મળે છે અહીંર્થી શ્રી કેરાઙ જવું. ૩૦૦ કરાય.
દેરાસર ૧ છ સ્થીતીમાં છે, અવ્યવસ્થા હાવાથી પથ્થર વગેરે વાંકા ઉપાડી જાય છે માટે શ્રીશ'ગે બધાબસ્ત કરી સુધારવાની જરૂરીથાત કે અહીંથી શ્રી જીના ગામે જવુ.
Page #92
--------------------------------------------------------------------------
________________
(૫૮) ૩૮ જુના.
દેરાસર ૧ જીતુ સ્થીતીમાં છે છઙ્ગાદાર થવાની જરૂરીયાત છે તે શ્રી સંધેટ્ટયાન પર લેવા જોઇએ અહીંથી પગરસ્તે શ્રી ઝાલેાર જવું. ૩૦૯ આલાર.
દેરાસર ચાદ છે. ગામ રડીયામહ્યું છે. જણસ વસ્તુ મળે છે ધરમશાળા છે. અહીંથી પણ રસતે શ્રી આહેાર જવું.
૩૧૦ આહાર
દેરાશર ૬ છે. ઉતરવાની જગા છે જણસ વસ્ત મળે છે એમાં દેરાસર એક જીણું સ્મૃતીમાં છે અહીંથી પગ રસતે ગામ શ્રી ભેંસવાડા જવું. ૩૧૧ ભેંસવાડા
દેરાશર ૧ છે અહીંથી પગ રસતે શ્રી આલાવા જવું.
૩૧ર આલાવા.
દેરાસર ૧ છૅ જણસ મળે
છે અહીંથી શ્રી દયાલપુરા જવું.
૩૧૩ દયાલપુરા. દેરાસર ૧ છે ગામ રૂડુ છે અહીંથી શ્રી ખેઢણા .જવું. ૩૪ એઢણા.
દેરાસર ૧ જીણું સ્થીતીમાં છે અહીંથી પગ રસતે શ્રી ચવરસા જવુ
૩૧૫ ચવરસા.
દેરાસર ૧ છે ઉતરવાની જગા છે અહીંથી પગ રસતે શ્રી પાવા જવું.
૩૧૬ પાવટો.
દેરાસર ૧ છે ધરમશાળા છે અહી'થી પગરસ્તે શ્રી ચડલી ગામે જવું. ૩૧૭ ચડવી.
ફેરાસર ૧ છે અહીંથી પગરસ્તે શ્રી થાંવલા જવુ.
Page #93
--------------------------------------------------------------------------
________________
(e)
૩૧૮ થાવેલ દેરાસર છે અહીંથી પગરસ્તે શ્રી હરઈ ગામે જવું.
૩૧૯ હરજી. દેરાસર 1 જીણું છે વ્યવસ્થાની જરૂર છે અહીંથી પગરસ્તે શ્રી અગવરી જવું.
૩ર૦ અગવરી, દેરાસર બે છર્ણ સ્થીતીના છે તથા ઘરમશાળા એ જણસ મળે છે અહીંથી પગરસ્તે શ્રી ગુડાબાલેતાન જવું.
૩ર૧ ગુડાબાલોતાન, દેરાસર બે શાધારણા સ્થીતીના છે એક છર્ણ છે ભલી દેરા ત્રણ છે ધરમશાળા છે અહીંથી પગરસ્તે ગામ થી છવાણા જવું.
૩રર જીવાણું દેરાસર છે અહીંથી પગરસ્તે શ્રી ચુડાગામ જવું.
૩રર ચુડા, દેરાસર ૧ તથા ધરમશાળા છે અહીંથી પગરસ્તે ગામ બોકરા જવું.
- ૩ર૪ બકરા, દેરાસર ૧ છે જણસ વસ્ત મળે છે. અહીંથી અહેરનપુર સ્ટેશન ૨૪ માઇલ થાય છેઅહીંથી પગરસ્તે માંડવાલા ગામે જવું.
૩રપ માંડવાલા, દેરાસર ૧ છણ સ્થીતીમાં છે. અહીંથી પગરસ્તે ગામ સીવવાલ જવું
૩ર૬ સીવવાલી. દેરાસર ૧ જીર્ણ સ્થીતીને તથા ધરમશાળા છે અહીંથી પગરસ્તે ગામ શ્રી ભુતી જવું.
Page #94
--------------------------------------------------------------------------
________________
૩ર૭ ભુતી, દેરાસર ૧ તથા ધરમશાળા છે અહીંથી સણી ગામ સ્ટેશન ૧૬ માઇલ જવું હોય તે જવાય છે. પણ અહીથી પગરસ્તે ગામની ભાડલાં જવું.
૩ર૮ ભાલાં. . દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે ગામ થી બાંધણવાડી જવું.
દર૯ બાંધણુવાડી. દેરાસર ૧ તથા ધરમશાળી સરકારી છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી કેશવ જવું.
૩૩૦ કેશવણે. દેરાસર ૧ છેઅહીંથી ગામ શ્રી કવલાં જવું.
૩૩૧ કવલાં.. દેરાસર ૧ જીર્ણ છે ધરમશાળાની જરૂર છે અહીથી રાણી ગામ સ્ટેશન ૧૬ માઈલ થાય છે અહીંથી પગરસ્તે બરડે જવું,
ઉફર બેરદડે. દેરાસર ૨ છે ધરમશાળા છે અહીંથી પગરસ્ત ગામ થી કરડી જવું.
૩૩૩ કનૈરડાં.. દેરાસર ૧ છે અહીંથી શ્રી ધણા જવું.
૩૪ ધણા દેરાસર ૧ છે અહીંથી જગતે થી બાલા ગામે જવું,
૧૫ માલા દેરાસર ૧ છે ધરમશાળા છેઅહીંથી પરતે શ્રી સરા જવું.
" ૧૩૯ નાસરા, દેરાસર ૧ અપુણ છે ધરમશાળી નથી અહીથી પગરસ્તે ગામ થી લોટા જવું.
Page #95
--------------------------------------------------------------------------
________________
(૧) ૩૩૭ લાટા.
સસર ૧ છે અહીથી પગરસ્તે ગામ શ્રી માલાણા જેવું. ૩૩૮ આલાણા.
દેરાસર ૧ અહીંથી પગરસ્તે ચામ શ્રી રાડલા જવુ જીત રાડલા.
દેરાસર ૧ તથા ધરમશાળા છે અહીંથી પગરસ્તે ગામ શ્રી ચુડવા જવું. ૩૪૦ સુવા.
દેરાસર ૧ ધરમશાળા છે અહીંથી પગરી ગામ શ્રી ચીરાઈ જવું. ૩૪૧ ચીરાઈ.
દેરાસર ૧ હમણા બધાય છે થોડા વખતમાં પુર્ણ થવાનું છે. અહીંથી પગરસ્તે શ્રી શાંરખણુ જવું.
૩૪૨ ભાંદરખણુ
દેરાસર ૧ છઠ્ઠું છે ધરમશાળા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી માલવાડા જવું.
૩૪૩ માલવાડા.
દેરાસર ૩ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી ગાઇડેલા જવું. ૩૪૪ ઇદા.
દેરાસર ૧ છે ધરમશાળા છે અહીંથી પગરસ્તે ગામ શ્રી પાંઢરડી જવું. ૩૪૫ પાંદડી.
દેરાસર ૧ છે ધરમશાળા છે એહીંથી પગરસ્તે ગામ શ્રી ખેતડા જવું. ૩૪૬ ખેતા.
દેરાસર ૧ જીણું કે અહીંથી પગર તે ગામ શ્રી ખાગા જવું.
Page #96
--------------------------------------------------------------------------
________________
દેરાસર 1 અપડ ૩૪૭ બાગરા
દેરાસર ૧ અપુર્ણ છે. જણસ વસ્ત મળે છેઅહીંથી પગરસ્ત ગામ શ્રી સાયલા જવું.
૩૪૮ સાયલા, દેરાસર ૧ અપુર્ણ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી ગોલ જવું. A
૩૪૯ ગોલ. દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે ગ્રામ શ્રી આલી જવું.
- ૩પ આકેલી. દેરાસર ૧છે ધરમશાળા છે અહીંથી પગરસ્તે ગામ શ્રી સાંથુ જવું,
- ૩પ૧ સાથેદેરાસર ૧ સાધારણ વ્યવસ્થાનું છે ધરમશાળા છે અહીંથી પગરસ્ત ગામ શ્રી કાંણદર જવું.
૩૫ર કાંદર દેરાસર ૧ તથા ધરમશાળા છે જણસ વસ્ત મળે છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી રામપુરીયા જવું.
- ૩૫૩ રામપુરીયા, દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી ગુન જવું.
૩૫૪ જુન : દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી દાદાલ જવું.
૩૫૫ દાદાલ, દેરાસર ૧ જીર્ણ છે. ધરમશાળા નથી અહીંથી પગરસ્ત ગામ શ્રી કંડાકાખેડા જવું.
૩૫૬ કંડાકાખેડા, દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી સીયાણ જવું
Page #97
--------------------------------------------------------------------------
________________
(૨૩).
૩૫૭ સીયાણુ. દેરાસર ૧છે કુમાપાર રાજાનું બેધાવેલ સંવત ૧૨૧૪ ની શાલન અહીંથી પગરસ્ત ગામ શ્રી સદેરિયા જવું.
૩૫૮ સદેરિયા, દેરાસર ૧ છે અહીંથી ગામ થી સંકરાંણા જવું.
૩૫૯ સંકરાણા, દેરાસર ૧ જીર્ણ છે અહીંથી ગામ શ્રી સુરાણે જવું.
૩૬૦ સુરાણે. દેરાસર ૧ જીર્ણ સ્થીતીમાં છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી મેગાલવા જવું
(૩૬૧ મેગાલવાદેરાસર ૧ જીર્ણ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી ભવરાણી જવું.
૩દર ભવરાણી : દેરાસર ૧ જીર્ણ છે અહીંથી ગામ શ્રી મીઠડી જવું.
૩૬૩ મીઠડી. દેરાસર ૧ છે અહીંથી પગરસ્ત ગામ શ્રી થુંબા જવું.
૩૬૪ થુંબા. દેરાસર ૧ છે અહીંથી રાણી સ્ટેશન વીસ માઈલ થાય છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી બાકરી જવું.
૩૬૫ બાકવી. દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી સીયાણા જવું.
- ૩૬૯ સીયાણુ, દેરાસર ૧ સંવત ૧૮૬૧ નું બંધાયેલ શાંતીનાથનું છે ધરમશાળા છે અહીંથી પગરસ્ત ગામ શ્રી સાયલા જવું,
Page #98
--------------------------------------------------------------------------
________________
(૪)
૩૬૭ સાયલા.
દેરાસર ૧૫ સવત ૧૬૨૦ ના બધાયલ શ્રી અજીતનાથનુ છે પરમશાળા છે અહીંથી પગરસ્તે ગામ શ્રી સવણા જવું,
૩૬૮ સણા.
* દેરાસર ૧ કુલનાયક વગરનું' છે અહીંથી પગરસ્તે ગામ શ્રી જાલાર જવું. ૩૯૯ જાલાર.
† દેરાસર છે. મુલનાયક વગરના છે અહીંથી પગરસ્તે ગામ શ્રી દેવાવરા જવું.
૩૦૦ દેવાવરા.
દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી ગિરી જવું. ૩૭૧ ગિરી.
દેરાસર ૧ બને છે અહીંથી ગામ શ્રી પીપલયા જવુ ૩૭૨ પીપલયા.
દેરાસર ૧ છઠ્ઠું છે અહીંથી ગામ શ્રી સુમેર જવુ, ૩૭૩ સુમેર
દેરાસર ૧ જીતુ છે -અહીંથી પગરસ્તે ગામ શ્રી નીબાજ જવુ. ૩૪ નીબાજ,
દેરાસર એ અણુ કે ધરમશાળા છે. અહીંથી પગરસ્તે હરીપુર સ્ટેશન ૮ માઇલ થાય છે અહીંથી ગામ શ્રી કાણુઅણુદપુર જવું. ૩૭૫ કાણુઅણુદેપુર.
દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી હરીપુર ( રાયપુર ) જવું.
| મુલનાયક વગરનું ભાવાર્થ એ છે. જે મુલનાયક ડેકાણે ધાતુની પ્રતિમાં હોવાથી સુલનાયકનું નામ દેવાતા નથી. તેમ જાલેરમાં મુલનાયકના બદલે હરીવિજયસુરી આચાર્યની મુર્તી છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
(૧)
૩૭૬ હરીપુર (રાપુર )
દેરાસર જ છે અહીથી એને સ્ટેશન છે માલ પર છે. અહીથી ગામ શ્રી કુડી જવું,
૩૭૭ કુડકી.
દેરાસર ૧ જીણું છે અહીંથી પગરસ્તે ગામ શ્રી સુઢા જવું. ૩૭૮ yl
દેસલર ૧ છે, હરીપુર સ્ટેશન ૩ માઈલ છે. અહીંથી ગામ શ્રી સાંભાયાં જવું.
૩૭ લાંબામાં દેરાસર જ છે અહીંથી કુશાલપુરી જવુ.
.
૩૮૦ કુશાલપુરા. દેરાસર ૧ જીણું છે અહીંથી પગતે ગામ શ્રી આગેવા જવું. ૩૮૧ આગેવા
દેરાસર ૧ છઠ્ઠું છે, અહીંથી પાર ગામ શ્રી ચાંવડીયા જવું. ૩૮૨ ચાવડિયા.
દેરાસર ૧ છણ છે, અહીથી પગને ગામ શ્રી નીમેડાલા ગામે
..
૩૮૩ નીમેડાકલા.
દેરાસર ૧ થી ૪ મહીંથી પગરસ્તે ગામ શ્રી નીમેલ થવુ. ૩૮૪ નીએલ.
દેરાસર ૧. છઠ્ઠું છે, અહીથી પગરસ્તે ગામ શ્રી બલા જવુ ૩૮૫ મલા
દેરાસર ૧ છે, પરમાળા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી નેતા
રણા જવું..
*
Page #100
--------------------------------------------------------------------------
________________
({})})}
૩૭૭ જેતાણા.
ઢ.
દેરાસર છે, ધરમશાળા છે. તીર્થસ્થાન કહેવાય છે. દેરાસર ૧ સુરાણા જગમાલ જેસીંધના સંવત ૧૬૬૦ નું બંધાવેલ છે તથા વીમલનાથનું દેરાસર સરૈવત ૧૭૭૪ ના શ્રી સુધના બધાવેલ છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી બાલુ જવું.
૩૮૦ ખડેલું.
.
દેરાસર ૩ છે ધરમશાળા છે, અહીંથી શ્રી પીપાડ ગામે જવું, ૩૮૯ પીપાડ.
દેરાસર ૨ છે, જેમાં તલાવ પરંતુ અપૂર્ણ છે, ધરમશાળા છે, અહીંથી પીપાડ રોડ સ્ટેશન ૭ માઈલ થાય છે, અહીંથી પગ.રસતે ગામ શ્રી સાથીા જવું,
૩૮૯ સાથીણા.
દેરાસર ૧ છરણ છે, અહીંથી ગામ શ્રી કાશાણા જવું,
કાશાણા.
૩૯ દેરાસર ૧ છરણ છે, અહીંથી પગ રસતે ગામ શ્રી નાડસર જવુ, ૩૯૧ નાડેસર.
દેરાસર ૧ છરણ છે, અહીંથી પગ રસતે ગામ શ્રી વરાણા જવું. ૩૯૨ વરાણા
દેરાસર ૧ જીરણ છે, અહીથી ગામ શ્રી ખરીયામ દાવતાન જવુ’. ૩૯૭ ખરીયામ દાવતાન.
દેરાસર ૧ છે, ધરમશાળા છે, અંહી'થી પગરસ્ત ગામ શ્રી કાલાઉના જવું.
૩૪ કાલાઉના દેરાસર ૧ છઠ્ઠું છે, અહીથી પગરસ્તે ગામ શ્રી ખેાયલ જવુ
Page #101
--------------------------------------------------------------------------
________________
(૭) ૩૯૫ એલ.
દેરાસર ૧ છઠ્ઠું છે, અહીંથી ગામ શ્રી બાલા જવું.
૩૯૬ ગાલા.
દેરાસર ૧ છણું છે, અહીથી ગામ શ્રી ભાવી જવું. ૩૯૭ ભાવી.
દેરાસર ૧ છે, અહીંથી પગરસ્તે શ્રી કાખરડા જવું ૩૯૮ કામરડા.
દેરાસર ૧ છઠ્ઠું છે, અહીથી પગરસ્તે ગામ શ્રી પીચયાક જવુ. ૩૯ પીચયાક.
દેરાસર ૧ જીણું છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ખેડા જવુ, ૪૦૦ ખેડ’દા.
દેરાસર ૧ છે, ધરમશાળા છે, અહી'થી પગરસ્તે શ્રી ખીલાડા જવું. ૪૦૧ મીથાય.
દેરાસર ૫ છે, જેમાં એ હું છે, મરામતની જરૂર છે, ધરમશાળા છે, જણસ વસ્તુ મળે છે, અહીંથી પીપાડ રોડ સ્ટેશન ૨૪ માઇલ થાય છે, અહીંથી પગ રસતે ગામ - શ્રી નાંઢાણા જોધારા ગામે
નવું...
૪૦૨ નાંદાણા જોધારો.
દેરાસર ૧ જીરણ છે, જણસ મળે છે, અહીથી પગ રસતે ગામ શ્રી નેજાવર જવુ.
૪૦૩ જોાવર.
દેરાશર ૧ છે, જણસ મળે છે, અહીંથી પણ રસતે ગામ શ્રી પાલેા જવું.
Page #102
--------------------------------------------------------------------------
________________
૪૪ ધડવા દેરાસર ૧ શાંતીનાથનું છે, જણસ મળે છે, અહીથી પગ રસત ગામ શ્રી જાલુદી જવું.
૪૦૫ જાલદે, દેરાસર છે, અહીંથી ગાસ શ્રી બુસી જવું.
૪૬ બુસી, દેરાસર ૧ તથા ધરમશાળા છે, જણસ વસ્ત મળે છે. અહીંથી પગ રસતે ગામ શ્રી ઢાલવા જવું.
' ૪૦૭ હાલોલ, દેરાસર ૧ છે, અહીંથી પગ રસતે ગામ શ્રી ઇટાગડે જવું.
૪૦૮ ઇટાગડા, દેરાસર ૧ છરણ સ્થીતીમાં છે, મરામતની જરૂર છે, અહીંથી પગ રસ્તે ગામ ખારડા જવું
૪૯૯ બારડ, - દેરાસર ૧ છે, જણસ વસ્ત મળે છે, અહીંથી પગ રસતે ગામ શ્રી ખેડ જેવું. -
૪૧૦ બેડ, દેરાસર ત્રણ છે, ધરમશાળા છે, જણસ મળે છે. અહીંથી પગરફતે ગામ શ્રી નિવળ જવું. : , , , ૪૧૧ નિલ દેરાસર 1 જણે છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી રાણીએટી જવું
૪૨. સણું ટી દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી રાણી સ્ટેશન મા શૈલ થાય છે. અહીંથી પગરસતે ગામ શ્રી નાડેલ જવું.
Page #103
--------------------------------------------------------------------------
________________
(૬૯) ૪૧૩ નારાય.
દેરાસર `શાંત તથા પરમાળા છે, જણસ વસ્તુ મળે છે, અહીથી રાણી સ્ટેશન આઠ માઇલ થાય છે, અહીથી પગરસ્તે શ્રી કાટસાલ યારી ગામે જવુ.
૪૧૪ કોસાલ કીયારી.
દેરાસર ૧ જીત્યું છે, જણસ મળે છે, અહીં'થી પગરસ્તે ગામ શ્રી જૈતસિક્ષકગુઢા જવું.
૪૧૫ જેતસિધ્ધકાતા.
દેરાસર ૧ છઠ્ઠું છે, જજીસ મળે છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી સાવલી જવું.
૪૧૬ સાવલતા.
દેરાસર ૧ છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ખીવાડા જવું. ૪૧૭ ખીવાડા.
દેરાસર ૧ છે, જણસ વસ્તુ મળે છે, અહીથી પગરસ્તે ગામ શ્રી જવાયા છે.
૪૧૮ જવાલા. દેરાસર ૧ છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી છાછેરી જવુ. ૪૧૯ છાંછેરી.
દેરાસર ૧ છે જજ્જુસ વસ્તુ મળે છે, અહીથી પગ રસતે ગામ શ્રી સાંાવ જવું.
૪૨૦ સાંડેરાવ
દેરાસર ૧ - એ જણસ વસ્તુ મળે છે. અહીંથી પગ રસતે ગામ શ્રી ચાણાદ જવું.
Page #104
--------------------------------------------------------------------------
________________
(૩૦)
જવા પામી દેરાસર બે છે, ધરમશાળા છે, જશ મળે છે. અહીંથી પગરસત ગામ શ્રી આના જવું,
જરૂર આના, દેરાસર ૧ છરણ છે, અહીંથી પગ રસતે ગામ જેનડી જવું,
૪૨૩ જેનડી, દેરાસર ૧ કરણ સ્થિતીમાં છે. અહીંથી પગ રસતે ગામ થી દાયલાણાવટે જવું. . '
૪૨૪ દાયલાણવડે. દેરાસર ૧ છે, ધરમશાળા છે. અહીંથી પગ રસતે ગામ શ્રી કાનપુરા જવું.
- ૪રપ કાનપુરા, દેરાસર ૧ છે, જણશ મળે છે, અહીથી પગ રસતે ગામ શ્રી
વેલસર જવું.
- ૪ર૬ વેલસર, દેરાસર ૧ છે, અહીંથી પગ રસતે ગામ શ્રી વરકા જવુ.
. ૪ર૭ વકાણું (તીર્થ છે.) . બે મોટા દેરાસરે છે, તેમાં વરકાણછ નામથી જગત પ્રસિદ્ધ કરાસર અહીં છે, ધરમશાળા છે, જણસ ભાવ મળી શકે છે, અને એ દેરાસરમાં રીલા લેખ ૧ ધાબાપર છે, પણ ઉકલત નથી, પોશ વદ ૧૦ ની જાત્રા ભરાય છે. અહીંથી પગ રસતે ગામ શ્રી બાછા જવું,
૪૨૮ બાછા, દેરાસર ૧ પાર્શ્વનાથનું છે, જણસ મળે છે, અત્રેથી રાણી સ્ટેશન જવાય છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી બલા જવું,
Page #105
--------------------------------------------------------------------------
________________
(૭૧)
૪ર૯ મુલાણી, દેરાસર ૧ છે. જણસ મળે છે. અહીંથી ગામ શ્રી પી જવું.
૪૩૦ પાવે, દેરાસર ૧ છે અહીંથી ગામ શ્રી માલણું જવું.
૪૩૧ માલણું. દેરાસર ૧ ધરમશાળા છે, જણસ મળે છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી પાલડી જવું. અહીંથી નાણા સ્ટેશન જવાય છે.
• સફર પાલડી, દેરાસર ૧ જીર્ણ છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી વિછડા જવું.
૪૩૩ વિછાડા.. દેરાસર ૧ છે, જણસ મળે છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી બરામી જવું.
૪૩૪ બરામાં દેરાસર ૧ છે, ધરમશાળા છે, જણસ મળે છે. અહીંથી ધગરસ્તે શ્રી કવલા જવું.
૩૫ કવલા, - દેરાસર ૧ છણે સ્થીતીમાં છે, જણસ મળે છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી દુજાણે જવું.
૪૩૬ દુજાણે દેરાસર છે, અહીંથી પગરસ્તે ગામ થી પચાવા જવું
૪૩૭ પચાવા. દેરાસર ૧ છે, જણસ વસ્ત મળે છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી હતા જવું.
Page #106
--------------------------------------------------------------------------
________________
દેરાસર ૧ છે, જાસ મળે છે. અહીંથી ભગતે ગામ શ્રી, વાગોલ જવું,
૪૪૯ વાગેલ, દેરાસર ૧ છે, ધરમશાળા છે, જણસ વસ્ત મળે છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી છેટીસાદડી જવું.
જ છેટીસાદી.
દેરાશર બે છે ધર્મશાળા છે જણસ વસ્ત મળે છે. અહીંથી પગરસતે મુદાડા ગામે જવું..
૪૪ દાહ. દેરાસર ત્રણ છે ધરમશાળા છે અહીંથી પગરસતે ગામ શ્રી અગરતલાવ જવું
૪જર સગર-તલાવ, દેરાસર ૧ છે જ પણ છે, અહીથી શ્રી ધારાવ જવું.
- ૪૩ ધારા,
કરાસર દસ તથા ધરમશાળા છે, સરવે ચીજ મળે છે. અહીંથી બે ગાહ પર જંગલમાં ડુંગળની સપાટી પર જતાં મુછાળા મહાવીરનું હિરાસર છે, હા સરસામાન માપમાં સુકી જરૂરીઆત જ તથા પુજારાને રાખી ચોકીપેરા સાથે જવું, બેલગાડી જઈ શકે છે.
૪૪ યુ મહાવીર ધાણાજા તથા ડ છે, સપ્રતિ રાજા વેલ છે મુછાળા. મહાવીરસ્વામીની ચમત્કારી પ્રતિમાજીનું ભવ્ય દેરાસર તીર્થ રૂપ ગણાય છે સાથે રહેવું હોય રહી શકાય છે, પણ નજીકમાં પહાડ છે તેથી હીંસક પ્રાણીને ભય રહે છે, માટે રાત રહેનાર ચોકી પેરા સહીત તે
Page #107
--------------------------------------------------------------------------
________________
છે
.
==
ડી
(2) ધરમશાળામાં જ રહેવું બહાર નિકળવું નહી, અહીંથી પાછા ધાર આવવું અને ત્યાંથી પોતા ગામ જવું. ક.
- ૪૪૫ પનેતા, દેરાસર ૧ છે, જણસ સર્વે મળે છેઅહીંથી પગરસ્તે ગામ શ્રી છવંદભડી જવું.
૪૪૬ છવંદેમડી, , , દેરાસર એક તથા ધરમશાળા છે, જણસ પરત મળે છે, અહીંથી રસ્ત ગામ શ્રી માંડલે જવું, .
- ૪૪૭ માંડલે .. દેરાસર ૧ છે, જણસ વસ્ત મળે છે, અહીંથી પગરસે ગામ થી પીવણ જવું.
૪૦ પીલવણી. . . દેરાસર ૧ છે, ધરમશાળા છે અહીંથી બીવાલીયા સ્ટેશન ૩ ગાળ થાય છે અથી પગરસ્તે ગામ શ્રી દાદાઈ જવું.
દેરાસર એક છે, જણસ વસ્ત મળે છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી બાબા ગામે જવું.
૪૫૦ બાબાગામ. દેરાસર ૧ છે ધરમશાળા છે. અહીંથી પગરસતે ગામ થી સીદર જવું.
૪૫૧ સીદર, દેરાસર ૧ છે જયુસ વક્ત મળે છે. અહીંથી પગરસતે ગામ થી ધુણે જવું.
Page #108
--------------------------------------------------------------------------
________________
fishe)
૪૫ર ધુણા
દેરાસર ૧ છે જબ્રુસ વસ્તુ મળે છે, અહીંથી પગ રસતે ગામ શ્રી ખીમાડા જવુ.
૪૫૩ ખીમાડા.
દેરાસર ૧ તથા ધર્મશાળા છે જણસ વસ્તુ મળે છે, અહીંથી પગરસતે ગામ શ્રી વાંકરી જવું,
૪૫૪ વાંકરી.
દેરાસર ૧ સંવત ૧૩૬૩ ની સાલનું બંધાવેલ શ્રી પાર્શ્વનાથજીને ભવ્ય છે, ધરમશાળા છર્યું છે, જસભાવ મળે છે અહીંથી પગરસતે ગામ શ્રી ઉરણા જવુ.
૪૫૫ ઉણા
દેરાસર ૧ છશા વરસ ઉપરના છે. જસ વસ્તુ મળે છે અહીંથી સગરસતે ગામ શ્રી ખીવાણા જવુ.
• ૪૫૬ વાડા.
દેરાસર ૧ ભવ્ય તથા ધરમશાળા છે, જણસભાવ મળે છે અહીંથી પ્રગરસતે ગામ શ્રી સ્વરાઢા જવું,
૪૫૭ વરાડા.
દેરાસર ૧ છે જણસ વસ્તુ મળે છે, અહીંથી પગરસતે ગામ શ્રી તેપુરા જવુ".
૪૫૮ તેપુરા.
દેરાસર ૧ તથા ધરમશાળા-૧ છે જજીસ વસ્તુ મળે છે અહીંથી પગરસતે ગામ શ્રી પાટબાલીયા જવુ.
*
૪૫૯ પાટબાલીયા. દેરાસર ૧ છે અહીંથી પગરસતે ગામ શ્રી ખેાયા જવું.
Page #109
--------------------------------------------------------------------------
________________
(૭૫)
૪૬૦ માયા.
દેરાસર ૧ છે જંબુસ વસ્તુ મળે છે અહીંથી પગરસતે ગામ શ્રી વીજોવા જવું.
૪૬૧ વીજોવા.
દેરાસર ૧ છે જસભાવ મળે છે, અહીંથી રાણીગામ ૯ માઈલ થાય છે અહીંથી પગરમતે ગામ શ્રી રાપલા જવું
૪૬ર રાપલા.
દેરાસર ૧ છે, અહીંથી પગરસને ગામ શ્રી વીસલપુર જવુ', ૪૬૩ વીસલપુર.
દેરાસર ૧ છે જસભાવ મલે છે અહીંથી પગરસ્તે ગામ શ્રી દેખલી જવું.
૪૬૪ દેખલી.
દેરાસર ૧ છઠ્ઠું છે જણસ વસ્તુ મળે છે, અહીંથી પગર્સને ગામ શ્રી નાણા જવું.
૪૬૫ નાણાગામ.
દેરાસર ૧ માઢુ છે, જણસ વસ્તુ મળે છે, અહીંથી ગામ શ્રી રાણીગામ જવુ.
૪૬૬ રાણીગામ
ઢારાસર ૧ છે, ગામથી અડધા કાસ સ્ટેશન છે ત્યાં અંધાયું છે પ્રતિષ્ટા હવે પછી થવાની છે, ધરમશાળા માટે પણ બાંધેલી નથી, આ સ્થળે ધરમશાળાની ઘણી અગત્ય
હાલ દેરાસર
જગેા છે,
જેવું છે
Page #110
--------------------------------------------------------------------------
________________
માટે શ્રીમાન શ્રાવકને લક્ષમાં લઈ ધરમશાળા બંધાવવા ઉભા થવા મારી વિનંતી છે. માગસર વદ ૫ ની જાત્રા ભારાય છે, તે
પર નંબરે શીહીના મથાળા નીચે પડવાથી પગરસતે આ રાણીગામ નબર ૪૬૪ સુધી નંબરવાર જણાવ્યા મુજબ યાત્રા થાય છે, પરંતુ જે કાઇને એ અવકાશ ન હોય અને સળગજ જવું હોય તોપણ નીચે જણાવ્યા મુજબ થોડા વખતમાં થઈ શકે એવી જાત્રા તે અવશ્ય કરવા મારી અરજ છે તેની સમજુતી નીચે મુજબ –
પાંડવાડાથી ભાઇલ ૧૦ નાના સ્ટેશન ભા ૨. ૦–૨–૦ છે. ત્યાં આવી બે માફ જર નંબર પર વાલા નાદીઆ ગામ દર્શન કરી સ્ટેશન પર આવી રેલગાંડીએ ર૪ માઇલ આ રાણી રાશને આવવું. ભાડુ ૨. ૦૪-૦ છે. અહીથી ગાહ દેઢ નબર ૪૨૫ વરસાણા જવું. ત્યાંથી ગાંઉ બે નંબર ૪૧ નાદેલ જવું. ત્યાંથી ગાઉ ૨ નબર ૪૮૪ નાદલાઈ જવું, ત્યાંથી ગાઉ ત્રણ નંબર ૪૪૧ ઘાનેરા જવું. તેમાં બાબર ૪૪ર મુછાળા મહાવીર જવું. અહીંથી પગરસતે ગામ શ્રી ધુણી જવું (રાણીસ્ટશન છે)
૪૭ ધણું, દેરાસર ૧ છે જણસ વસ્ત કહે છે અહીથી પગરસ્તે ગામ થી
ભૂલી જવું
ક૬૮ ભુતી, દેરાસર ૧ છે. અહીંથી પગરસત ગામ શ્રી બુંદી જવુ.
" દેરાસર એ છે ધરમશાળા છે જણસભાવ મળે છે. અહીંથી પણ સત ગામ શ્રી ભાસદઉ જવુ.
Page #111
--------------------------------------------------------------------------
________________
(૭૭)
૪૭૦ ભારતe. તસર ૧છે. અહીંથી નામ શ્રી બીલ જવુ.
૭૧ ખીમેલ, દેરાસર બે છે ઉતરવાની જગા છે. અહીંથી પગરસત ગામ શ્રી નથી જ
૪૭૨ નાવી દેરાસર ને છે તથા ઉતરવાની જગા છે, અહીંથી નામ શ્રી લુણાવા જવુ.
૪૭૩ લાવા - દેરાસર બે છે, ઉતારવાની જગે છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી થડાલા જવું.
૭૪ અડાલા, દેરાસર બે છે જેમાં પાર્શ્વનાથના દેરાસરને શાત વર્ષથી વધારે થયણ છે, જણસ ભાવ મલે છે અહીથી પગરસ્તે ગામ શ્રી કેશીલાવ જવું.
૭૫ કેરીલાવ, દેરાસર બે છે. ઉતરવાની જગા છે, અહીંથી ગાય શ્રી નિલાગુ જવું
૪૭૬ એનલા . દેરાસર એ છે ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી તખતગઢ જવું.
૭. તખતગઢ દેરાસર બે તયા ધરમશાલા છે. અહીંથી ગામ થી બરદ જવું.
પાર બે છે, ઉતરવાની જગ્યા છે, ચીજ વર મળે છે. અહીંથી ગામ ની એક જ
Page #112
--------------------------------------------------------------------------
________________
(૭૮)
૪૭૯ એમા
દેરાશર એ પ્રાચીન મોટા છે, ધરમશાળા છે, અહીંથી ગામ શ્રી સેસલી જવું.
૧,૪૮૦ સેસલી.
દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી વાલી જવું. ૪૮૧ વાલી.
દેરાસર એ ભવ્ય છે, ઉત્તરવાની જગા છે, જશ મળે છે, અહીથી પગરસ્તે ગામ શ્રી દેસુરી જવું.
૪૮ર દેસુરી
દેરાસર ત્રણ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી કારટા જવુ....
૪૮ કારેટા. દેરાશર ૪ ભવ્ય પ્રાચીન આદેશા વર્ષના છે, ધરમશાળા છે જસ ભાવ મળે છે અહીંથી ગામ શ્રી સાદડી જવુ
E
૪૮૪ સાદડી.
ચાર દેરાસરા, ધરમશાળા તથા શ્રી રાણકપુર તીર્થનો ભંડાર અને. કારખાનાની પેઢી તથા જનશાળા છે. સર્વે ચીજભાવ મળે છે. અહીં સરસામાન મુકી જોઇતી નીજ ભાતુ વિગેરે સાથે રાખી કારખાના મારફત ચેકીપેશ સાથે લઇ ત્રણ ગાઉ પર ડુંગરની તલેટીમાં શ્રી રાણકપુર તીરથ છે, ત્યાં જવું, રસ્તા કહ્યુ છે પણ ગાડી જઈ શકે છે. ૪૮૫ રાણકપુર તીર્થ
જંગલમાં મેટા પહાડની તલાટી ઉપર આ જગત પ્રસિદ્ધ તીરથ છે. આ અતિ વિશાળ નલિનીગુમ વિમાનાકારે ચોખારૂં ભવ્ય દેરાસર છે. આ દેરાસરની માંડણીની સરખામણી કરે એવુ. આખા હીંદુસ્તાનમાં
!
f
Page #113
--------------------------------------------------------------------------
________________
(૭)
•
બીજી એક દેરાસર નથી. પૂરતી દેરી અને દેરાસરાના વચમાં ત્રણ માળનુ ત્રણે માળમાં પ્રથમ તીરથર ચેામુખજીની સ્થાપનાનુ` દેરાસર છે. ચાસે ચુમાળીસ ( ૧૪૪૪ ) થાંભલા આ દેરાસરમાં કહેવાય છે. દેરામાં નીચે અને આજુ બાજીની દીવાલેામાં થઇ ૮૪ ભોંયરાં (ગોરા) ત્રણ ત્રણ ગભારાના છે થોડા વર્ષ ઉપર આઠ દશ ભેાંયરા સધ આવે ત્યારે અને હરહમેશ એ ત્રણ ભોંયરા ઉધાડવાને રીવાજ હતા પરંતુ હાલ ચેાડા વખત થયાં બાંયરા ખાલવાથી આશાતનાના સભવ ધારવામાં આવ્યાથી ભેાંયરા ઉધાડવાવામાં આવતા નથી, મેાટા સધ આવે અને ઉઘાડવા બંધ કરવાના ખરચ કરે અને સંધની અનુમતી મળે તે ઉષાડી શકાયછે. એ દેરાસર ધનાસા પારવાડે બધાવ્યુ છે તેમાં કેટલીક દંતકથા નવાણુ કરોડ રૂપીઆ ખરચાણાની છે અને કેટલીક નવાજી લાખની છે. ઉપરના તીરથની બાહારની બાજુએ એ બીજા દેરાસરા છે. એ રીતે દેરાસરા ત્રણ તથા ધરમશાળાએ બે છે. રાત્રે રહી શકાય છે તેમજ તે દીવસે પાછુ. પણ આવી શકાય છે. રાત રહેવુ' હાય તેમણે સીધુ સામાન સાથે લઈ જવુ.
અહીંથી પાછા સાદરી આવી પગરસ્તે ગામ શ્રી નાદલાઇ જવુ•• અહીથી રાણીગામ ગાઉ આઠ થાય છે. ૪૮૬ નાદલાઇ.
·
ગામમાં નવ દેરાસરી તથા ગામની ભાગાળમાં એ બાજુએ અડધા અડધા ગાઉના ચઢાવની ડુંગરની ટેકરીઓ છે, તેમાં એક સિદ્ધગિરિજીની અને એક શ્રી ગીરનારજીની ટેકરી કહેવાય છે તે એ ટેકરીએ! ઉપર. એ દેરાસરો છે, તે મળી અહીં અગીઆર દેરાસરા છે, ધરમશાળા છે, ચીજભાવ મળે છે. અહીંથી મગરા ગામ જવું.
૪૮૭ મગરા.
દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ફ્રીબુરલી જવું.
Page #114
--------------------------------------------------------------------------
________________
(૦)
૪૮૮ કીમોરલી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસ્તે ગામ થી તપુર જવું.
લે સાંતપુર. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી પાડી જવું એથી આબુરોડ સ્ટેશન નજીક છે.
કલર પાડવા દેરાસર એ તા ઉતરવાની જગા છે, અહીથી, ગામ વાટે જવું, - - ૪૧ વાટકા
દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ થી થાઈલ બg.
.
૪૦ ઈલ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ થી માંડરડા જવું.
કલ્સ માં રેહા, દેરાસર તથા ઉતરવાની જગા છે અહીંથી ગામ શ્રી બાબલ જવું.
૪ બાબલ, દેરાસર ૧ તથા ઉતરવાની ખ્યા છે, અહીંથી ગામ થી બેખાવ, જવું..
હ૫ બો આવ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી રેવદર જવું..
દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી વિશેષ જવા
Page #115
--------------------------------------------------------------------------
________________
(૮૧)
ક૭ વરાણુ દેરાસર ૧ જીણું સ્થીતીમાં છે, જણસ ભાવ મળે છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી રાવળ જવું.
૪૯૮ જીરાવળ, દેરાસર ૧ છે, તરવાની જગા છે. અહીંથી ગામ થી વાયપર જવું.
૪૯ રાયપુર, દેરાસર ન ઉતરવાની જગા છે અહીંથી પગરસ્તે શ્રી ઉતમણ જવું
૫૦૦ ઉતમણુ દેરાસર ૧ જીર્ણ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરણ નાનું બીસમાવા જવું. - - ૫૦૧ નાનું બીસમાવા ,
દેરાસર ૧ છે, ઉતરની જગા છે. અહીંથી પગરસ્તે મિક્ષ બીસમાવા જવું.
પ૦૨ મોટા બીસમાવા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગર શ્રી બાંગસાણ જવું.
. ૫૦૩ બાંગસાણ . દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીથી પગ રસ્તે આરઢવાડા જવું,
૫૦૪ અરવાડા, - દેરાસર ૧‘તથા ઉતરવાની જગા છે, અહીથી પગ રસ્તે ગામ શ્રી બંડગામ જવું.
૫૫ બડગામ, - સર ૧ તથા ઉતરવાની જગ્યા છે, અહીંથી પણ રસ્તે ગામ શ્રી રિલ જવું,
Page #116
--------------------------------------------------------------------------
________________
(૧)
૫૦૬ કરલ.
દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહીથી પગ રસ્તે શ્રી
રવાડા જવુ.
.
૫૦૭ રેવાડા.
દેરાસર ૧ છે, જશ ભાવ મલે છે, અહી'થી પગ રસ્તે ગામ શ્રી જોગાપુર જવુ.
૫૦૮ જોગાપુર.
દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ તે ગામ શ્રી પાક્ષડી જવું.
૫૯ પાલડી.
દેરાસર ૧ નવીન છે, ધર્મશાલા છે, અહીથી પગ રસ્તે ગામ શ્રી જોએલા જવું.
૫૧૦ જેએલા.
દેરાસર ૧ છે. ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી શેવ જવું.
૫૧૧ લેવુ.
દેરાસર ૧ છઠ્ઠું સ્થીતીમાં છે અહીંથી પગ રસ્તે ગામ શ્રી પાશા લીયા જવું.
૫૧૨ પાશાલીઆ
દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી રેલર જવું.
૫૩ લાર. દેરાસર ૧ છે, જજીસભાવ મલે છે, અહીં પગ રસ્તે ગામ શ્રી જાવડે જવું
Page #117
--------------------------------------------------------------------------
________________
(ca)
૫૧૪ જાવડે
દેરાસર એ છે, ઉતરવાની જગા છે. અહીંથી પગ રસ્તે ગામ શ્રી ઉંડ જેવું.
૫૧૫ ઉડે.
દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહીં પગ રસ્તે ગામ શ્રી મઢવાડીયા જવું.
૫૧૬ મઢવાડીયા.
દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે અહીંથી પગ રસ્તે ગામ શ્રી મઢવાડા જવું.
૫૧૭ અવાડા.
દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે અહીંથી પગ રસ્તે ગામ શ્રી મનાર જવુ અત્રેની સ્ટેસન પીઢવાડા છે.
પ૧૮ મનાર.
દેરાસર ૧ છે, જણસ ભાવ મળે છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી મનેારા જવુ.
૫૧૯ મનારા.
૨. દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહી'થી પગ રસ્તે ગામ શ્રી જામાતરા જવુ.
૫૨૦ જામાતરા. .
દેરાસર ૧ છે, જણા ભાવ મલે છે, ઉતરવાની જગા છે, અહીથી પગ રસ્તે ભુતગામ જવું.
પર૧ ભુ’તગામ.
દેરાસર ૧ છે. ઉતરવાની જગા છે. અહીંથી પણ રસ્તે ગામ શ્ર લુઢ જવું',
Page #118
--------------------------------------------------------------------------
________________
પરર અરલ૮. દેરાસર ૧ છે જણસ ભાવ મલે છે અહીંથી પગ રાતે ગામ શ્રી નારાકા જવું.
પર૩ નારદ્રા, દેરાસર ૧ છે, તે પડી જાય છે, પ્રતિષ્ઠા થઈ નથી માટે મારા મતની જરૂર છે, જણસ ભાવ મલે છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી ભાડાછું જવું.
૫૨૪ માડાણી, દેરાસર ૧ છે, જણસ ભાવ મલે છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી પીડવાડા જવું.
પ૨૫ પીડવાડા, સ્ટેશનથી ગાઉ ગામ છે. સંપ્રતિ રાજાનાં બંધાવેલાં એ દેરાસર તથા ધર્મશાળા છે. ત્યાંથી એક ગાઉ અજારીઆ ગામ બેલગાડીએ જવું. ત્યાં કાંધ મળી શકતું નથી માટે સરસામાન ખોરાક વગેરે સાથે લઈ જવું, જંગલને રસ્તો છે માટે ચેકી પોરા સાથે જવું,
પર૬ અજરીઆ, છે. અગાઉ આ ગામ હતું પણ હાલ વેરાન છે. ઉતરવા માટે ધર્મશાળા છે અને બાવનજીનાલયનું મોટું દેરાસર તીર્થપ છે. ત્યાંથી પાછું પડવાડા આવવું, ત્યાંથી ચાર ગાઉ બામનવાડા ગામ ચેકીપેરા
સાથે જવું,
, ,
૫૭ બામરવાડા, ગામથી અડધે ગાઉ ધરમશાળા અને પ્રાચીન દેરાસર છે. ચમત્કારી ચોવીસમા ભગવાનની વાલુની મુતી રાતા મહાવીર નામથી પ્રસિદ્ધ છે. ડેરાની બહારની બાજુએ પગલાં છે. ગામમાં મા સીધા
Page #119
--------------------------------------------------------------------------
________________
સીવાય બીજું કાંઈ મળતું નથી દર વરસે ચૈત્રી પુનમ ઉપર મેસે મેળો ભરાય છે. આખી મારવાડના શ્રધ્ધાળુ લેકે અહીં તીર્થરાજનાં દર્શન કરવા આવે છે. આ ગામની આસપાસ મહાવીર સ્વામી મહારાજને ચાર ઉપસર્ગ થએલા હતા એમ કહેવાય છે તે વખતથી જ આ તીર્થ પ્રસિધ્ધ છે ત્યાંથી નજીક પહાડ છે તેની બાજુમાં વીકર રસ્તો છે પણ ગાડી જઈ શકે છે. ચેકીપેરા સાથે અહીંથી બે ગાઉ નાદીઆ ગામ છે ત્યાં જવું.
પર૮ નારીઆ અગાઉ નદનપુર નામે અહીં શહેર હતું હાલ નાદીઆ નાનું ગામડું છે. કાંઈ મળી શકતું નથી. દેરાસર ૩ છે તેમાં વીર ભગવાનના જીવતાં ભરાવેલ બીંબ છે. તે જીવતસ્વામીના નામથી પ્રસિદધ તીર્થ મુરતી છે, ધરમશાળા છે. - આ ગામની નજીક નંદન નામે વનમાં ભગવાન કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા ત્યાં ચંડશીક નામા નાગે પ્રભુના જમણા પગના અંગુઠે ડક માર્યો હતો તેને પ્રતિબોધ પમાડવાથી તે નિર્વેષ જેવો થઈ અણશણ અને મરણ પામી દેવગતી પામે. છેવટે મોક્ષ જશે, તે સ્થાન પ્રભુના ચરણની સ્થાપના છે. ( આ ઉપસર્ગ ૧). ' વળી બામણવાડા તીર્થની નજીક ભગવાન ધ્યાનરૂઢ થએલા તે વખતે ગોવાળીઓ ભગવાનને ન જાણતાં બધાને ગાયે સાચવવાનું કહી ગયેલ ને ગાયે વગડામાં ચરવા ગઈ, ગોવાળીઆએ આવી ગાય ત્યાં નહીં જવાથી તેની શોધ માટે ગયા પણ પોતે લાગે નહીં. ફરી આવી ભગવાન પાસે જોયું તો ગામે આવેલી દીઠી, તેથી રીસે ભરાઈ #ધાનને કરી ભગવાન કાઉસગ ધ્યાને ઉભા હતા તેમના બે ચરણ વશે ચુલે સળગાવી હાંડલી ચડાવી ખીર રાધીલે પરંતુ ભગવાનના
Page #120
--------------------------------------------------------------------------
________________
પુએ પ્રભાવથી પંચાઈ તે ગાયે ત્યાં આવેલી તે ભૂખ ગાવાનીયાના સમજવામાં ન આવ્યું. (આ ઉપસર્ગ ૨) * * - વળી ભગવાન તેથી પણ જરા માત્ર ચળાયમાન થયા નહીં ત્યારે રાવાળીને ભગવાનના બે કાનમાં એક બીજાને સામસામે છેડે અડે એવી રીતે ખીલી ઠેકી બેસાડી. (આ ઉપસર્ગ ૩)
ભાર પછી કેટલેક વખતે મધ્યપાપા નગરીમાં સિધારથ નામા શ્રાવકને ઘેર પ્રભુ હેરવા પધાર્યા તે વખતે સભ્ય સહિત ભગવાનને દેખી શ્રધ્યાવંત શ્રાવકે મધ્યાને ખરકવૈદ્યને જંગલમાં લઈ જઈ ભગવાનના કાનમાંથી ખીલા તાણી કહેડાવ્યા. આ મેટો ઉપસર્ગ ભગવાનને થયું તે વખતની ભગવાનની અકસ્માત ચીસથી નદીઆ ગામની પાસેને ડુંગર ફાઢી બે ભાગ થઈ ગયે એમ કહેવાય છે. આ ડુંગરના બે ભાગ થયેલા હાલ પણ પ્રત્યક્ષ જણાય છે. (આ ઉપસર્ગ ૪)
નદીઆ ગામથી પાછુ બામરવાડા આવવું. ત્યાંથી ગાઉ બે ગામ લોટાણા બેલગાડીએ જવું,
પર૯ લોટાણજી. ગામમાં દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. નજીકમાં અડધા કાશ ચઢાવનો ડુંગર છે તેના ઉપર બે મોટા દેરાસરો છે. ગામમાં જણસ ભાવ મળે છે. ત્યાંથી પગ રસ્તે ગાઉ દેઢ કરોજ ગામ જવું,
પ૩૦ કરોજ, , દેરાસર ૧ છે, અહીંથી ગાઉ ૧ શીરહી શહેરમાં જવું,
૫૩૧ શીરાહી, ધર્મશાળા શહેરમાં છે તેની નજીક દેરાસર ૧ તથા બીજા દરબાર ગઢ અને બજારમાં થઈ ૧૧ મળી મોટાં ભવ્ય બાર દેરાસરે છે. સર્વ
Page #121
--------------------------------------------------------------------------
________________
(૮૭)
સોજ ભાવ મળે છે. રોડેર જોવા લાયક છે, અહીથી પગ રસ્તે ગાઉં છે . પાછા પીંડવાડા ટેસને આવવું.
પાડવાડાથી સીધા રેલમાર્ગે નાના ગામ માઇલ ૧૦ ભાડુ એ આના છે પણ પચતીર્થી જાત્રા કરનારથી આસપાસના ગામામાં જાત્રા થઈ શકતી નથી તેથી પગ રસ્તે પી'ડવાડાથી મેલ ગાડીએ થઇ. ગામ નરાલી જવું.
પર જારાલી. બાવનજીનાલયનું મોઢું દેરાસર છે. ત્યાંથી વીરવાડા ગામ જવુ, પ૩૩ વીરવાડા.
દેરાસર એ છે. ત્યાંથી માડવડા ગામ જવુ,
પ૩૪ માડેવડા.
બે દેરાસરી છે. ત્યાંથી નાદીયા ગામ જવું.
૫૩૫ નાદી.
દેરાસર ૧ જીવીતસ્વામીની સ્થાપનાનું છે. અહીંથી નાના સ્ટેસન ખે કાશ છે, ત્યાંથી રાણી ગામ સ્ટેશન જવાય છે પણ પગ રસ્તે ગામ લાટાણાજી જવુ.
૫૩૬ લાટાણાજી.
દેરાશર ૧ માઢું તથા ધર્મશાળા છે. અહીંથી શ્રી દેનાજી જવુ. ૫૩૭ દેનાજી.
દેશસર ૧ માટુ' તથા ધર્મશાળા છે, અહીંથી પગ રસ્તે ગામ કાજરા જવું.
૫૩૮ કાજરા.
દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહીંથી પળ રસ્તે શ્રી સાવાડા જવું,
Page #122
--------------------------------------------------------------------------
________________
(૯)
પઃ શાણવડા દેરાસર ૧ છે, 'ઉતરવાની જગા છે, જશ વરત મળે છે અહીંથી પગ રસ્તે ગામ શ્રી સુિવા જવું.
* દેરાસર ૧ છે, ઉતવાની જગા છે , અહીંથી પગ રસ્તે ગામ શ્રી જણાપુર જવું.
૫૪૧ જણપુર, દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી મઠ જવું
૫૪ર ગડ, દેરાસર 1 છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી બાલદા જવું.
૫૪૩ બાલા, - દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે. અહીંથી પગ રસ્તે ગામ થી અવર જવું,
પ૪૪ અણદાર દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે. અહીંથી પગ રસ્તે ગામ શ્રી મેરલી જવું,
૫૪૫ મારવી. દેરાસર ૧ છે, જણસ ભાવ મલે છે, અહીંથી ગામ થી એ જવું
૫૪૬ એડ, દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી વાર જવું,
-
-
૧૪ અણફર, *
Page #123
--------------------------------------------------------------------------
________________
. (૯)
૫૪૭ વેદ દેરાસર ૧ છે. અહીંથી પગ રસ્તે ગાંમ શ્રી શીવગંજ જવું.
૫૪૮ શીવગંજ દેરાસર ૩ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી સુલ્લી જવું.
૫૪૯ સુલ્લી. દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે અહીંથી પગ રસ્તે ગામ શ્રી ભટાણા જવું.
- ૫૫૦ ભટાણું. દેરાસર ૧ છે, જણસભાવ મલે છે, અહીંથી ગામ શ્રી જેતાવાડા જવું..
- ૫૫૧ જેતાવાડા, .. દેરાસર ૧ છે, અહીંઆ ધાતુની પ્રતિમાઓ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રોતે ગામ શ્રી બાંટ જવું.
- ૫૫ર બાંટ, ન દેરાસર ૧ છે, ગામ જેવા જોગ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી પાઉડી જવું.
- - - ૫૫૩ પાઉડી દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી આમંતરા જવું.
- ૫૫૪ આમતરા, દેરાસર ન ઉતરવાની જગા છે અહીંથી પણ રસ્તે ગામ શ્રી સંદરીઆ જવું.
૫
- ક
Page #124
--------------------------------------------------------------------------
________________
(6)
૫૫૫ અધીઆ. ૨૧છે. વર્ષ ગાંઠ માગસર સુદ ૬ની છે, ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ખરેડી (આબુરોડ સ્ટેશને) જવું.
૫૫૬ ખરેડી (આબુરેડ સ્ટેસન) દેરાસર તથા ધર્મશાળા છે, સર્વ જણસ મળે છેઅહીંથી આબુ તીરથ પર જવું. પપ૭ આબુતીર્થ (દેલવાડા તથા અવચળગઢ)
ખરેડીથી આબુ તીરથને પહાડ નજીક છે. અહીં સરસામન મુકી જરૂર જણ સામન સાથે રાખી પહાડ પર ચઢવું બેલગાડી ઘોડાગાડી તથા સ્વારીના ઘડા તથા રેલી ડુંગર પર જવાને સાર કટરાકટર તરફથી વાજબી એક ઠરાવેલા દરથી મળે છે. પહાડપર સડક બાંધેલી છે. જાત્રાળું તીરથે જવાનું મુટક ૨ ૧-૨-૩ સીરાહી રાજ તરફથી અહીં લેવામાં આવે છે. સાધુ સાધ્વીનું સુટક લેવામાં આવતું નથી,
આ પહાડની પ્રથમ એટલે જમીન ઉપર ફરતી કક્ષા એકવીસ જોજન એટલે ચોરાસી ગાઉની વચલે ભાગે નવ જન એટલે છત્રીસ ગાલની અને ઉપરથી ત્રણ જજન એટલે બાર ગાઉની (પ્રદક્ષિણા) છે, આ ગિરિરાજ પાંચ ગાઉ ઉંચો છે. પાણી ઉપર બાર ગામ કહેવાય છે. આ પહાડ પર ચડવા ઉતરવાના બાર રસ્તા છે. તેમાં હાલ ત્રણ રસ્તા ઉપર ઈગ્રેજ સરકારે સહક બંધાવેલી છે. બે આબુ રાડ ખરેડી સનથી અને એક ગામ અણદરથી સડક છે. ગર પર ચઢતાં રસ્તામાં નદીઓ આવે છે. ગાઉ ગાઉએ ચોકી બેસાડેલી છે. ત્યાંથી ચેકીઆત એક મુકામથી બીજા મુકામ સુધી મુકવા આવે છે. રસ્તામાં પાણીની પર મંડાય છે, વચમાં આરણ ગામ આવે
Page #125
--------------------------------------------------------------------------
________________
(૯૧)
છે ત્યાં તલાટીની ધરમશાળા છે, તેમાં દર્શન પૂજા માટે એક ભગવાન
ની પ્રતિમાજી રાખેલ છે, જાત્રાળુઓને સંધ તરફથી અહી ભાતુ આપવામાં આવે છે. અન્ય દર્શનીઓને પણ સંધ તરફથી ચણા આપવામાં આવે છે. ત્યાં પાણીનો કુ તથા કુંડ છે. તલાટી ભાતા ખાતાના વહીવટ અચળગઢના કારખાના તરફથી થાય છે. ગામ આરણા પાસે થઈને ઈગ્રેજી કાંપ (આબુકાંપ-છાવણી) માં જવાય છે છાવણીથી જમણા હાથને માર્ગ થઈ આબુતીરથના શ્રી દેલવાડાના દેરાસરેએ જવાનો રસ્તો છે. આઘેથી એ દેરાસરના ઘણા રમણીય અને સુંદર દેખાવાથી અતી આનંદ થાય છે રસ્તામાં હવા ઘણી સારી આવે છે. અહીં સુધી જતાં અન્ય દરશનીઓના મંદીરે વગેરે આવે છે. રસકુંપવાવ પણ તે રસ્તાની બાજુના શીખર પર હેવાનું કહેવાય છે દેરાસરેની દેલવાડામાં પચતાં ભેટ થાય છે. દેરાસર ચાર છે.
૧ વિમલશાએ મુખ્ય દેરાસર ઘણું વિશાળ બાવન છનાલયનું બંધાવી સંવત ૧૦૮૮ માં પ્રતિષ્ઠા પ્રથમ તીર્થંકરની કરી છે, દેરાશરની અનુપમેય કરણી છે સર્વ કામ આરસનું છટ સુધાનું છે. તેમાં અઢાર કરે તેપન લાખ રૂપીઆ ખર્ચ થયેલ છે. "
૨ વસ્તુપાળ તેજપાળનું બંધાવેલું બીજુ બાવીસમા ભગવાનનું બાવન છનાલયનું વિશાલ દેરાસર છે. તેમાં વળી કરણીનું કામ વધારે છે. બાર કરોડ તેપન લાખ રૂપીઆ આ દેરાસર બાંધતાં થયેલા છે. આ દેરાણી જેઠાણીના એટલે વસ્તુપાળની સ્ત્રી અને તેજપાળની સ્ત્રીના બંધાવેલા બે ગોખલા છે. તેમાં કેતર કામ ઘણું ઉંચા પ્રકારનું છે, દેરાણી જેઠાણીના વાદ વિવાદમાં કોતર કામની મજુરી અણગણત્રી
Page #126
--------------------------------------------------------------------------
________________
(૨) આપવાથી એ ગાખવામાં અઢાર લાખ રૂપીઆના ખરચ થમા કહેવાય છે.
ઉપરના અને દેરાસરોની કારણી ધણાજ વખાણને પાત્ર છે. કારીંગરાએ પણ અકકલ કર્યું ન કરે તેવી ઉતમ પ્રકારની ખારી કારણી કરી છે. આખા હીન્દુસ્તાનમાં ખીજુ કાઇપણ આવું કાતરકામ કરેલું સ્થળ 'કહેવાતું નથી. ઈમેજો તથા અમેરીકના વિગેરે ઘણા સાહેબ લાકા આ દેરાસરાના ફાટા લેઇ જાય છે, લેવા આવે છે, અને લેવાની હાંસ ધરાવે છે.
૩ ભેંસાસા શેઠે પ્રથમ તીરથ કરતુ અધાવેલું મારુ બાવન જીનાલયનું રૂ છે.
૪ ચામુખજીનું દેરાસર છે. એ ત્યાંના દેરાસર બાંધનાર કારીગરોએ પૈસા ઘણા પેઢા કીધા તેની નામઢારી ખાતર ત્યાં વધેલા પથ્થર વિગેથી બાંધેલુ કહેવાય છે.
દેલવાડાના તીર્થના દરવાજા આહાર ધર્મશાળાઓ છે તેમાં હઠીભાઇની ધર્મશાળાની પાછલી સડકપર ડાબે હાથ થઇ એ ગાઉપર શ્રી અવચળયઢ ચાલીને તેમજ બેલગાડીથી જવાય છે. માર્ગમાં એક ચમ આવે છે. અને એક ગાઉપર આટીયા નામે ગામ આવે છે તેમાં ચોવીસમા ભગવાનનું દેરાસર છે. તે ગામ પાછળ એક ગુરૂશીખર નામે પાહાડનું શીખર છે તેના ઉપર સાડાંત્રણ ક્રોડ મુની સિદ્ધિપદ્મ વયા હતા એવુ કહેવાય છે, અને તેથીજ જ્યારે દેલવાડા અને અવચલગઢ ઉપર દેરાસર ખાધેલા નહેાતાં ત્યારે પંચતીરથમાં આણુજીનુ પવિત્ર તીરથ ગણવામાં આવતું હતું એમ સંભવે છે. આ પાહાડન શીખર રસના કરવા યાગ્ય છે પરંતુ મારગ ઘણા કઠણ હોવાથી ઝાઝા ગાત્રાળુ ત્યાં જતા જણાતા નથી. ગામ એરીઆથી મેં પાહાડ પર
Page #127
--------------------------------------------------------------------------
________________
(૯૩)
જવાના મારગ છે. આરીઆ ગામથી સામા જમણા હાથ તરફ અવચ ગઢના દેરાસરનાં શીખરનાં દરશન થાય છે, ત્યાંથી આગળ ચાલતાં અચળેશરના મદિરની સામે ઉંચામાં ઝાડીમાં સેાળમા ભગવાનનું દેરાસર છે એ કુમારપાળ રાજાનું બંધાવેલુ કહેવાય છે, ઉપર જતાં તળાવ તથા વાવ આવ્યા પછી અવચળગઢ ગામના દરવાજો આવે છે.
અવચળગઢના દરવાજામાં પેસતાં જમણે હાથે કારખાનુ ( પેઢી ) ભંડાર તથા ધરમશાળાઓ છે. કારખાના પાસે સતરમા ભગવાનનું દેરાસર છે, આ ગામમાં ખાર ધર વાણીના છે સીધુ સામન ગાડાં વિગેરે મળે છે. સંધ જાત્રાળુને અહીં રાત્ર રહેવાને કાષ્ઠ રીતની હરકત નથી. આગળ ગામમાં થઈ ઊંચે ચઢતાં એક ધરમશાળા છે તેમાં થઈને મોટા દેરાસરમાં જવાય છે, તે અતિ વિશાળ અને ઉંચુ ધણ રમણીક છે તેમાં મે ચામુખજી મહારાજ છે ને ચાર છુટી પ્રતિમાજી છે તે સવરાદિ ધાતુમય ચદસે ચુમાળીસ મણના કહેવાય છે, આ પ્રતિમાજી કુંભારાણાના શાંશાં અને સુલતાનજી નામે દીવાનાની પ્રેરણાથી તેની એ રાણીમાએ ભરાવેલી જણાય છે તેની જુદી જુદી વખતે પ્રતિષ્ટા થએલી કહેવાય છે પુલ નાયકજી મહારાજની પ્રતિષ્ઠા સવત ૧૫૬૬ મા થઇ છે એવુ' લેખ ઉપરથી જણાય છે. રાણીઓએ સીતાહમાં માતાના મહેલમાંથી દર્શન થાય એવા ઉંચા સ્થળે આ પ્રતિમાજીની સ્થાપના કરવાનું કહેલ હાવાથી આ આખુગિરી રાજના ઊંચા અવચળગઢના શીખર ઉપર દેરાસરમાં ખીરાજમાન કરેલ છે. આ દેરાસરમાં પેસતાં એક ભાજી ખાવીસમા ભગવાનનું અને ખીજી બાજુએ ત્રેવીસમા ભગવાનનું એમ એ દેરાસર છે દેરા બાહાર નીકળ્યાં પુછી જમણા હાથ પર ચામુખજી તથા રૂપવિજય મહારાજની છબી છે. ત્યાંથી નીચે ઉતરતાં નગારખાનું તથા તેની પાસે શાંતીદાસ
Page #128
--------------------------------------------------------------------------
________________
(૪)
શેઠનુ કરાવેલુ' પ્રથમ તીર્થંકરત દે છે. ત્યાંથી નવી ધર્મશાળા બાહાર ાવ પાસે થઈ ઊંચા માર્ગે જતાં શ્રાવણ ભાદરવા નામે તળાવ છે.
આભુગિરિરાજ પર ઘણી તરેહની વનસ્પતી • ઉગે છે, કેટલેક સ્થળે ગીચ ઝાડી છે. અન્ય દર્શનીનાં પણ સ્થાનક છે. જોગી રહે છે.
આબુના કાંપ ઈંગ્રેજ સરકારે ખાંધ્યા છે તેમાં ધણા ભગલા છે, અને વિશેષ યુરોપીઅન તેમજ દેશી લેાકા પણ રહે છે. અહીં ઉના ળામાં ઘણા માણસા હવા માટે આવી રહે છે, ઉનાળામાં તાઠું જેવા ભાસ થાય છે. શીયાળામાં અતિ ઠંડી લાગે છે.
અવચળગઢના દેરાસરાની જાત્રા કરી દેલવાડે આવી જાત્રા કરી ત્યાંથી આબુરોડ સ્ટેશન ( ખરેડી) આવવું. અહીંથી એક માઇલ સડકે થઇ અણદરે જવું. ત્યાંથી નવ માઇલ પગ રસ્તે મીરપુર ગામ જવું. ૫૫૮ મીરપુર.
અગાઉ હમીરગઢ નામે શેહેર હતુ' તે વસ્તી ટુટી જવાથી મારપુર નામે ગામથી ઓળખાય છે. ગામથી અડધા માલ ઉપર મેટાં ૪ દેરાસરા છે. સર્વથી માથુ દેરાસર ગોડીજી મહારાજનું આણુજીના દેરાસરાના જેવી કારણીનું ધણુ મનરંજન ભવ્ય તીર્થરૂપ છે, તેની જોડે ધર્મશાળા, વાવ કારખાનુ છે. અહીંથી પાછા આણુાડ સ્ટેશન ખરેડી આવવુ.
ખરેડીથી એક બાજુ આખુ અને ખીજી બાજુ આરાસુરના પાહાર છે. તે ઉપર કુભારીઆ તીર્થં જવુ, ૫૫૯ કુ‘ભારીઆ તીર્થ.
ખરેડીથી કેશરગજમાં દરબારી ધર્મશાળા છે ત્યાં થઇ આરાસુરના પહાડ ઉપર જવાય છે. રસ્તા આબુના પહાડ કરતાં ધૂણા કઠણ છે
Page #129
--------------------------------------------------------------------------
________________
• (૯૫) હસ ગા ઉપર જતાં અન્યદર્શનીનુ અબાજીનું મંદીર છે. ત્યાંથી એક માઇલ (અડધા ગાઉ) ઉપર પાંચ મેટાં રમણીય દેરાસરો છે. આ દેરાઓની કેરણી વખાણવા લાયક છે. આ યુગર ઉપર અબાજીનું મદીર હેવાથી દાંતાના રાણા સાહેબ તરફથી મુંટક લેવામાં આવે છે. તે મદીર આ ભારીબાજી તીર્થના રસ્તામાં આવવાથી ( કભારીઆ તીર્થની) જાત્રા કરનાર પાસેથી પણ સુટક લેવામાં આવે છે. તે શ્રી સી દાંતાના રાણાને જણાવી મુટક બંધ અગર આછુ કરાવવું જરૂરનું છે જેથી આ તીર્થનો લાભ સર્વ શ્રી સંધ લઈ શકે અહીથી પાછા આબુરોડ સ્ટેશન ખરેડી આવવુ ત્યાંથી પાલણપુર જવુ ભા ૨. ૦-૫૦૦
૫૬૦ પાલણપુર, દેરાસર બાર છે ધર્મશાળા છે, જનશાળા છે, પાંજરાપેલ છે, ગામ પ્રાચીન છે, જશ વસ્ત સરવ મલે છે, અહીંથી બીજી રેલ ગાડી મધ ૧૭ શ્રી દીસા જવું ભાડું રૂ ૦૩-૬
પદા સા, દેરાસર બે જણ સ્થીતીમાં છે, ધર્મશાલા છે, જણસ વસ્ત્ર મલે છે અહીંથી પગ રરતે ચાર ગાઉ શ્રી આસેડા ગામે જવું.
પદર આસેડા, દેરાસર એક જીર્ણ છે, ઉતરવાની જગા છે. અહીંથી ગાઉ ત્રણ વડાવળ જવું.
૫૩ વડાળી, દેરાસર ૧ જીણું છે, ધરમશાળા છે, અહીથી ગાઉ ત્રણ ગામ છે જય જવું
Page #130
--------------------------------------------------------------------------
________________
() •
પ૬૪ ભડથ. આ દેરાસર છે, ધરમશાળા છે, જણસ મલે છે, અહીંથી ત્રણ ગાઉ ગામ શ્રી ડીસાકેમ્પ જવું.
પદપ ડીસાકેમ્પ. - દેરાસર ન છે, ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે સાત ગાઉ શ્રી નેર જવું
" પર રાનેર, દેરાસ ૧ તથા ધર્મશાળા છે. જણસ વસ્ત મળે છે. અહીંથી પગરસ ગ્રામ શ્રી એમણો જવું.
પ૬૭ ખેમણ. દેરાસર ૧ છે તથા ઉતરવાની જગા છે, અહીંથી પંદર ગાઉ પગરસતે ગામ શ્રી થરાદ જવું.
પ૬૮ થરાદ, દેરાસર બાર છે, તથા ગામની બહાર ભાગોળે ૧ દેરી છે. જેમાં થરાદ પાર્શ્વનાથજીને પગલા છે. ધર્મશાળ છે, જઇનશાળ છે, પાંજરાપોળ છે, અહીંથી પગરસતે ગામ શ્રી ડુવા જવું.
પ૯ ડુવા, - દેરાસર ૨ છે. પણ સ્થીતી છણે છે. ધરમશાળા છે, જણસ વરત મલે છે. અહીંથી પગરસતે ગામ શ્રી મોટા જવું..
દેરાસર ૧ ગામની ભાગોળે છે. ધર્મશાળા છે, જણસ મલે છે. અહીંથી પગરસતે ગામ શ્રી પીલુડા જવું.
૫૦૧ પીલુડા, - દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી માંગરેલ જવું,
Page #131
--------------------------------------------------------------------------
________________
(૯૭)
પ૭ર મોગલ. દેસર ૧ છે, ધર્મશાળા છે, જેણસ વસ્ત મલે છે. અહીંયા પણ રસ્તે ડીસા કેમ્પ સ્ટેશન ૩૦ ગાઉ થાય છે. અહીં પગ રસ્તે ગામ શ્રી નારોલી જવું.
૫૭૩ નારેલી, - દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી મોર ખાણ જવું.
પ૭૪ મારખાણ. શ્રી ગેડીજીના પગલા છે, દેરાસર નથી તથા ધર્મશાલા જણસ વસ્ત મલે છે, અહીંથી પગે રસ્તે ગામ શ્રી માંડયા જવું.
પ૭૫ માંડકા, ન દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીં પગ રસ્તે ગામ થી તીથગામ જવું,
૫૭૬ તીથગામ, . * દેરાસર ૧ જીર્ણ છે, અહીથી ડીસા કેમ્પ સ્ટેશન પર ગા. થાય છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી કેરવાડા જવું
- પ૭૭ કરવાડા, દેરાસર સીખર બંધ નથી પણ દેરી એક છે. જેમાં ગાડી મહારાજના પગલા છે, ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી જેતડા જવું. .
પ૭૮ જેતડા, દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામે શ્રી પાયાબાડા જવું.
પ૭૯ પાથાબાડા, દેરાસર ૧ તથા ધરમશાળા છે, જણસ વસ્તુ મળે છે, અહીથી પગરસ્તે ગામ શ્રી આરલી જવું,
Page #132
--------------------------------------------------------------------------
________________
i (4)
૫૮૦ આરી.
- દેરાસર ૧. તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ધનીઆવાડા જવું.
૫૮૧ ધનીઆવાડા.
ધરમશાળા છે. અહીંથી સ્ટેશન ડીસાક્રેમ્પની નજીક
દેરાસર ૧ છે, છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ખીમત જવું.
૫૮૨ ખીમ.
દેરાસર ૧ છઠ્ઠું છે, જસ ભાવ મળે છે, ઉતરવાની જગા છે, હાથી પગરસ્તે ગામ શ્રી દિવાદર જવુ, ૧૮૩ દિવદર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી તીરવાડા જવું.
૫૮૪ તીરવાડા.
દેરાસર ૧ તથા ધરમશાળા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી યા જવું. ૫૮૫ રૈયા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી કુવાળા જવું,
૫૬ વાળા.
દેરાસર ૧ જીરાવળા પાર્શ્વનાથજીના છે, ઉતરવાની જંમા છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી વામ જવું.
૫૮૭ વામ.
દેરાસર ૧. તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્ર ભાભર જવું.
Page #133
--------------------------------------------------------------------------
________________
(
૯ ).
૫૮૮ ભામર, દેરાસર ૧ છે, ધર્મશાળા છે. અહીં પગ રસ્તે મિટીપાહી છે ત્યાં જવું.
પ૮૯ મિઠી-પાલી, દેરાસર ૧ છ સ્થીતીમાં છે, ઉતરવાની જગા છે, અહીયી પગ રસ્તે મા મેલ જવું.
૫૯ભેલ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છેઅહીંથી પગરસ્તે ગામ શ્રી સુવાણ જવું.
૫૯૧ લુવાણું, દેરાસર ૧ કર્યું છે, ઉતરવાની જગા છેઅહીંથી નામ કમી સુઈ ગામ જવું.
પર સુઈગામ, દેરાસર છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્તે ગામ થી વાવ જવું
૫૯૩ વાવ, દેરાસર ૩ છે, ધર્મશાળા છે, પાંજરાપેલ છે. અહીંથી પગ રસ્તે ગામ શ્રી અસારા જવું.
પ૯૪ અસારા, દેરાસર ૧ જાણે છે, છતારવાની જગા છે, અહીથી પમ રસ્તે ગામ થી બેણપ જવું.
( ૫હ્ય બેણપ, દેરાસર ૧ કર્યું છે, જણસ મળે છેઅહીંથી પગ તે ગામ થી સવાલ જવું,
Page #134
--------------------------------------------------------------------------
________________
(૧૦૦)
૫ સણાલ. દેરાસર ૧ જઈ છે. ઉતરવાની જગા છે અહીથી પગ રસ્તે ગામ શ્રી ઢીમાં જવું,
૫૯૭ દ્વીમાં . દેરાસર 1 જીર્ણ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી બાલુતરી જવું.
પટ૮ બાલતી. દેરાસર ૧ જીર્ણ છે, ઉતરવાની જગા છે, અહીથી પગરસ્તે ગામ શ્રી સાંતળપુર જવું.
પ૯૯ સાંતળપુર, કેરોસર ૪ છે, ધર્મશાળા છે. જણસ વસ્ત મળે છે, અંહીથી પગરસ્તે બહુતરા જવું.
૬૦ બહુતી, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ થી ઉંચાસણા
જવું.
૬૦૧ ઉચા-સણું દેરાસર ૧છે, તથા ઉતરવાની જગા છે, અહથી પગરસ્તે ગામ શ્રી મુજપુર જવું.
૬૨ મુજપુર દેરાસર રે છે, ઉતરવાની જગા છે, જણસ મળે છે, અહીંથી પગરસતે ગામ શ્રી સંખેશ્વર જવું.
૬૦૩ સખેશ્વર (તી). સંખેશ્વરજી ત્રેવીસમાં ભગવાનના નામથી આ તીર્થ સુપ્રસિધ્ધ છે. વિશાળ દેરાસર તથા ધર્મશાળાઓ છે. ગઈ ચોવીસીના નવમાં
Page #135
--------------------------------------------------------------------------
________________
(૧૦૧)
તીર્થકરના વખતમાં અસાઢી મામા થાવકે આ શંખેશ્વરજીની પ્રતિમાં ભરાવેલી હતી તે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોકમાં પૂજાતાં શ્રીકૃષ્ણ વાસુદેવ અને જરાસંધના દારૂણ યુદ્ધ વખતે જાદવેની જરા નિણાર્થે આઠમ તપ શ્રીકૃષ્ણને કરવાથી પ્રગટ થઈ હતી ત્યારથી અહીં પૂજાય છે. કારખાનામાંથી સર્વ ચીજ મળે છે. - કારતકી તથા ચિત્રી પુનમે મેટા મેલા ભરાય છે. અહીંથી ગામ શ્રી કુકરાણા જવું.
૬૦૪ કુકરાણું. ન દેરાસર ૧ જીણું સ્થીતીમાં છે, અહીંથી પગરસ્તે ગામ કી એ રમેટી જવું.
૬૫ ચંદુરટી, * દેરાસર 1 જીણું સ્થીતીમાં છે, ત્યાંથી પગરસ્તે શ્રી કુબારઈ જવું
૬૦૫ કુમાર. - દેરાસર ૧ હર્ષ સ્થીતીમાં છે ઉતરવાની ક્ના છેઅહીંથી પગ રાતે ગામ શ્રી સુવડ જવું.
૬૦૭ ટુવડ .દેરાસર ૧ જીર્ણ સ્થીતીમાં છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી પંચાસર જવું. અહીથી દેત્રોજ સ્ટેશન ૧૪ ગાઊ થાય છે.
૬૦૮ પંચાસર, દેરાસર ૧ તથા ધર્મશાળા છે, પગ રતે ગામ શ્રી વાઘેલ જવું, અત્રેથી પાટડી સ્ટેસન ૯ ગાઉ થાય છે.
૬૦૯ વાધેલ. દેરાસર 1 જ છે, ઉતરવાની જગા છે. ત્યાંથી પગ રસ્તે ગામ શ્રી સમી જવું,
Page #136
--------------------------------------------------------------------------
________________
(tos) ા સમા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી પગ રસી ગામ ગામડા નવું.
૬૧૧ લાલાડા.
દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસતે-ગામ નાની ચલ જવુ.
૬૧૨ નાની ચ`દુલ.
દેરાસર ૧ તથા ધર્મશાળા છે જણસ ભાવ મળે છે, અહીંથી પમ સત ગામ ધધાણી જવું,
૬૧૩ ધધાણા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પંગ રસતે. ગામ શ્રી મામા જવુ.
૧૪ નાયકા.
દેરાસર ૧ જીતુ સ્થીતીમાં છે, અહીંથી પગ સત ગામ શ્રી વારાઈ જવું,
૧૫ વારાક.
દેરાસર ૧ છે, ધર્મશાળા છે, જસ ભાવ મળે છે, અહીંથી પગ રાતે ગામ શ્રી કારડા જવું.
૧૧૬ કોરડા,
દેરાસર ૧- જીણું છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસતે ગામ શ્રી રાધનપુર જવું,
૬૧૭ રાધનપુર
દેરાસર ૨૬ છે,
ધર્મશાળા છે, જૈનશાળા છે, પાંજરાપાલ છે, ગામ રમણીક છે, અહીંથી પમ રસતે ગામ શ્રી વેડા જવુ.
Page #137
--------------------------------------------------------------------------
________________
(૧૩)
૧૮ વેડા દેરાસર ૧ છે ઉતરવાની જગા છે, અહીથી પગ રસતે ગામ થી કમાલપુર જવું.
૧૮ કમાલપુર, ( દેરાસર ૧ શો વરશ ઉપરનું જુનું છે, ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી આણવરપુર જવું.
૨૦ આણવરપુર, * દેરાસર ૧ જીર્ણ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરફતે ગામ શ્રી નવું ગામ જવું.
દ૨૧ નવું ગામ દેરાસર ૧ જીર્ણ સ્થીતીમાં છે, ઉતરવાની જગા છે, ગોશાલા છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી રાંક જવું.
દરર રાંક 1. દેરાસર 1 જીર્થ સ્થીતીમાં છે, ઉતરવાની જગા છે, અહીથી પગરસ્ત ગામ શ્રી ગોતરકા જવું.
દ૨૩ ગેરકા. .. દેરાસર છે, તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ, શ્રી નજુપુરા જવું.
૨૪ નજુપુરા. - દેરાસર ૧છે, ઉતરવાની જગા છે, જણસ ભાવ મળે છે. અહીંથી, પગરસ્તે ગામ શ્રી દુદખા જવું.
૨૫ ફદમાં, પર દેરાસર 1 જીઈ સ્થીતીમાં છે. ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્ત ગામ શ્રી કસરા જવું.
* *
*
Page #138
--------------------------------------------------------------------------
________________
IC
રદ કસર - દેરાસર 1 જ સ્થીતીમાં છે, જારવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી કઇ જવું.
દર૭ ઈ. " હેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, જણસ ભાવ મળે છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી વડા જવું.
૬૨૮ વડા, . કેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી કરે જવું.
૨૯ કેર કેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ થી મિણ જવું.
૬૩૦ ઉણ - હાર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગર ગાભ શ્રી થરા જવું.
૩૧ થરા. દેરાસર છણ સ્થીતીમાં છે, ઉતરવાની જગ્યા છેઅહીંથી પગ રસત ગામ રાણકપૂર જવું.
ફિર રાણકપુર, દેરાસર છર્ણ સ્થીતીમાં અહીંથી પગ રસતે ગામ થી સાસમ જવું.
૩૩ સામે, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વૃદ્ધ મલે છે. અહીંથી પગ રસતે ગામ શ્રી ચાંગા જવું,
. -
*
*
*
1 TS -
Page #139
--------------------------------------------------------------------------
________________
( ૧૦૪ )
૩૪ ચાંગા
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પણ રસતે ગામ
શ્રી ભડાણા જવું.
દેરાસર ૧ છે, શ્રી સલમકાટ જવું.
દૃરૂપ ભ'ડાણા, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસને ગામ
૬૩૬ સલમકાટ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પણ રસતે ગામ શ્રી નાંદેાંતા જવું.
૬૩૭ નાંદાતરા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પણ રસતે ગામ શ્રી વદ જવું.
૩૮ વગઃ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ ભાવ મળે છે, અહીંથી પગ રસતે વેડચાં જવુ:
૬૩૯ વેડચાં.
દેરાસર ૧ તથા ધર્મશાળા છે, જણસ ભાવ મળે છે, અહીંથી પગ રસતે ગામ શ્રી જગાણા જવું.
૬૪ જગાણા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પણ રસતે ગામ શ્રી ભુતડી જવુ, અહીંથી પાલણપુર સ્ટેશન નજીક છે. ૬૪૧ ભુતડી.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વસ્તુ મળે છે, અહીંથી પગ સતે ગામ શ્રી જેસલેણી જવુ.
Page #140
--------------------------------------------------------------------------
________________
(૧૦).
૧૨ જેસલાણી, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પણ તે ગામ શ્રી ભંડાણા જવું,
૬૪૪ ભંડાણ. રાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી પગ રસત ગામ. શ્રી સ@ાગામે જવું.
૬૪૫ સરલાગામ, રેરાસર ૧છે, જણસ ભાવ મલે છે, અહીંથી પગ રસતે ગામ શ્રી ભાસણ જવું.
૬૪ કુલાસણ દેરાસર ૧ તથા ધર્મશાળા છે, જણસ ભાવ મળે છે, અહીંથી પણ રસતે શ્રી ટાકરવાડા જવું.
૬૪૭ ટાકરવાડા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગ રસતે ગામ શ્રી ચંડીસર જવું.
૬૪૮ ચંડીસર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસતે ગામ શ્રી જોતા જવું.
૬૪૯ મેતા દેરાસર ૧ તથા ધર્મશાળા છે, જહુસભાવ મલે છે અહીથી પગ માણમમ શ્રી પરબડી જવું.
૬૫૦ પરબડી - દેરાસ ૧ તથા ધર્મશાળા છે, જણસ વસ્ત મળે છે. અહીંથી પગ પગ ત ગ જોવા જવું.
.
1
Page #141
--------------------------------------------------------------------------
________________
(૧૭)
પી જલાત્રા દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસતે ગામ શ્રી
પાંચડી જવું.
પર પાંચડી.
- દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્ર વહુસાળ જવું.
૬૫૩ વસાલ.
દેરાસર ૧ તથા ધર્મશાળા છે જસભાવ મળે છે. અહીંથી પગ રસતે વડગામ જવું.
૫૪ વડગામ.
દેરાસર ૧ તથા ઉતરવા ગા છે, અહીંથી પગરશત ગામ શ્રી ટેંબાચુડી જવુ.
૬૫૫ ટે’બાચુડી.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છૅ, જસભાવ મળે છે, અ. હીથી પગરસતે થામ શ્રી સીસરાણા જવું.
૬૫૬ સીસરાણા.
દેરાગર ૫ તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસતે ગામ શ્રી ચિત્રાડા જવું.
૬૫૭ ચિત્રોડા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસર્વે ગામ શ્રી માડીયાલ જવુ.
8
૫૮ ધાડીયાલ.
દેરાસર ૧ જીણુ સ્થીતીમાં છે ઉતરવાની જગા છે, અહીંથી પગ રસતે ગામ શ્રી મેમતપુર જવુ.
Page #142
--------------------------------------------------------------------------
________________
(14) પફ સેમતપુર દેરાસર ! તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસત ગામ પિલુચા જવુ.
૬૬૦ પિલુચા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વસ્તુ વસ્તુ મળે છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી કાદરામ જવુ. ૬૬૧ કોદરામ.
દેરાસર ૧ તથા ધર્મશાળા છે, અહીંથી પગરસતે ગામ શ્રી ડાલવાણું જવું.
દર ડાલવાણું,
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી પંગરસ્તે ગામ શ્રી મગરવાડા જવું.
દર મગરવાડા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી કાટડી જવું.'
૬૪ કોટડી.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્ર પાંચાળા જવુ.
૬૬૫ પાંચાલા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી ધનાલી જવું.
૬૬૬ ધનાલી.
દેરાસર ૧ તથા જજીસ વસ્તુ મળે છે, અહીંથી પગરસ્તે જીંમ શ્રી મરી જવું.
Page #143
--------------------------------------------------------------------------
________________
(૧૦)
દ૬૭ મારીશ. દેરાસર તળે ઉતરવાની જગા છે. અહીંથી પોતે ગામ થી બજાર જવું
૬૬૮ મજાર, દેરાસર ૧ તથા ધર્મશાળા છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી જસવાડા જવું,
દ૯ જસવાડા , દેરાસર ૧ છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી ખસ જવું.
- દેસર ૧ છે, તરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ થી ઉમરી જવું
* ૭૧ ઉબરી, દેરાસર ૧ તથા ધર્મશાળા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી જામપુર જવું.
દર જામપુર, દેરાસર ૧ છે ઉતરવાની જગા છેઅહીંથી પગરસતે બામ શ્રી સોફ (મોટાવાસ) જવું.
૭૩ સમેઉ મેવાસ) દેરાસર ૧ તથા તરવાની જગા છે અહીંથી પગરસતે ગામ શ્રી સપુર જવું.
૭૪ રાજપુર દેરાસર ૧ તથા ધર્મશાળા છે અહીંથી પગરસતે પાટણ સ્ટેશન એક ર ઉ થાય છે. તથા ડાંગરવા સ્ટેશન ૩ ગાણું થાય છે. અહીંથી પગ રસતે ગામ શ્રી કડી જવું,
Page #144
--------------------------------------------------------------------------
________________
(૧૦)
૧૭૫ કી.
દેરાસર ૪ છે, ધરમશાળા, જનશાળા, ગામ રમણીક છે. .જસ વસ્તુ મળે છે. અહીંથી પગરસતે ગામ શ્રી ક્રુઅલ જવું અહીંથી સાયણીછ તીર્થ પાંચ ગાઉ થાય છે.
૬૬ કેઅલ.
દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, જણસ વસ્તુ મળે છે અહીંથી પગરસત ગામ શ્રી સુરજ જવુ
૬૭ સુરજ
દેરાસર ૧ છે, ધર્મશાળા છે. અહીંથી પગરસતે ગામ શ્રી વ ૢ જવું. ૬૭૮ વડું’ગામ,
દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી મારજ જવું,
૩૭૯ આદરજ
દેરાસર છઠ્ઠું છે, તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસતે ગામ શ્રી નદાસણ જવું,
૬૮૦ નંદાસણું.
દેરાસર ૧ છે. ધરમશાળા છે, જણસ વસ્તુ મળે છે. અહીંપી પગરસતે ગામ શ્રી કડ જવું.
૬૮૧ કડગામ.
દેરાસર ૧ જીણું છે. ઉતરવાની જગા છે, મહીથી પગરસતે ગામ શ્રી ડાંગરવા જવુ. સ્ટેશન પણ ડાંગરવા જવુ,
૬૮૨ ડાંગરવા.
દેાસર ૧ તથા ધર્મશાળા છે. અહીંથી પગરસતે ગામ મી માસણ જવુ.
Page #145
--------------------------------------------------------------------------
________________
(૧૧)
૬૮૩ ઘુમાસણ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ થી મેંદરડ જવું.
( ૬૪ દરાડ, - દેરાસર ૧ જીસ્થીતીમાં છે. સંવત ૧૮૭૨ મી શાલે પ્રતિમાં છ ત્રણ જમીનમાંથી પ્રસિદ્ધ થયા છે, ધર્મશાળા છે. અહીંથી અણબાલ સ્ટેશન ૧ માઈલ થાય છે. અહીંથી પગરરતે ગામ શ્રી કરજીસણ જવું.
૬૮૫ કરજીસણ, દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી ડાંગરવા સ્ટેશન બે બિલ થાય છે, અહીથી પગરસ્ત ગામ શ્રી ઇરાણ જવું,
૬૮૬ ઈરાણ, - દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, આથી પગરસ્તે ગામ શ્રી ખેપુર જવું.
૬૮૭ ખેરપુર, - દેરાસર ૧ જીણું સ્થીતીમાં છે, અહીથી પગરસ્તે કડી સ્ટેશન રગા થાય છે, અહીથી પાટણ જવું.
- ૬૮૮ પાટણ, " મંડળી મહારાજ શ્રી કુમારપાલનું પાટનગર આ પાટણ શહેર છે, મોટા દેરાસરે સુમારે ૯૩ તથા ઘર દેરાસરો ૧૧૬ મળી ૨૦૦ દેરાસર ધરમશાળાઓ તથા જેનશાળા છે, પંચાસરાજીની ચમત્કારી મુર્તિ શ્રીસ કોઈ કારણથી અને વાવીને બીરાજમાન કરી છે. એ પંચાસરાઇ તેવીસમાં ભગવાનનું તીર્થ અહી છે. કલીકાલ સર્વ શ્રી હેમચંદ્રાચાર્ય સ્થાપિત પ્રાચીન જ્ઞાન ભંડાર અહી ઘણે મોટે છે, તાડપત્ર ઉપર લખેલી એ
રસી સમાજના પચાસ છે. પંચાયત શાપિત
Page #146
--------------------------------------------------------------------------
________________
(i)
અપૂર્વ અને અલાકીક ચાદિની પ્રતા અહીંના ભડારમાં છે. સર્વે ચીજ
મુખ્ય છે.
પાટણથી ખેલગાડીએ કાસ સાત સરીયદ ગામ છે ત્યાં જવું, ૬૮૯ સરીયદ.
હું દેરાસર હું તથા ઉતરવાની જગા છે, જણ્ય ભાવ મલે છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી રણુંજ જવું.
૬૯૦ રણુંજ
દેરાસર ૧ જીણું છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી મદ જવુ.
૬૯૧ મદ.
દેરાસર ૧ તથા ધરમશાળા છે, અહીંથી પચરસ્તે ગામ શ્રી સરેર જવુ, ૨ સર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી થરાવી જવું.
૬૩ કથરાવી.
દેસસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરરત ગામ શ્રી ઉંદરા જવુ.
૧૯૪ ઉદરા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી કધર જવુ. અહીંથી પાટણ સ્ટેશન ત્રણ ગા થાય છે.
૫ સ`ખારી.
દેરાસર તથા ધર્મશાળા છે, અહીંથી પગરસતે ગામ શ્રી વાયડ જેવુ, ૬ વાયડ
દેરાસર છઠ્ઠું સ્થીતીમાં છે ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી નાગાર જવુ
Page #147
--------------------------------------------------------------------------
________________
(૧૧)
૯૬ વાગડેદદેરાસર 1 જીણ સ્થીતીમાં છે. અહીંથી ગામ શ્રી ચારૂપ જવું.
૬૯૭ ચારૂપ, દેરાસર ૧ તથા ધરમશાળા છે જણસ વસ્ત મલે છે, અહીંથી પગરસતે ગામ શ્રી સાંકરા જવું. અહીં જનતાંબરીને એક ઘરે નથી. સ્થાનકવાસી તથા દગમ્બરી છે,
૯૮ સાંકરા, * દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી ચાણસમાં જવું.
દ૯૯ ચાણસમાં. - દેરાસર ૧ તથા ધર્મશાળા છે. શ્રી લેવા પાર્શ્વનાથજીની વાળની પ્રતિમાં છે. ફાગણ સુદ ૩ નું વરસ ગાંઠના પ્રસંગે મેળો ભરાય છે. અહીંથી પગરસતે ગામ શ્રી ધીણાજ જવું. સ્ટેશન પણ ધીણોજ છે,
૭૦૦ ધીણેજ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી વડા વળી જવું.
૭૦૧ વડાવળી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસ્તે ગામ થી સંખલપુર જવું.
૭૦૨ સંખલપુર ફરતી દેરીઓનું મોટું પ્રાચીન દેરાસર છે. ઉતરવાની જગા દક જણસ મલે છે.
અહીંથી પગરસ્તે ગાઉ દસ શ્રી સંખેશ્વર તીર્થે જવાય છે. તેમજ નંબર ૬૮૮ પાટણથી ચાણસમાં અને પંચાસર થઈ જવાય છે. આ
Page #148
--------------------------------------------------------------------------
________________
િતીર્થની હકીકત જઈ જાત્રાએ જવું. અહીથી પગરસતે ગામ શ્રી સુરા જવું,
( ૭૦૩ પુરા દેરાસર ૧ મનમોહન પાર્શ્વનાથનું સંવત ૧૮૬૪ની સાલનું પાવેલ છે, પણ હાલત છ સ્થીતીમાં છે, ધર્મશાળા છે. જણસ વસ્ત મલે છે, અહીંથી પગરસતે ગામ શ્રી ગલ્સ જવું.
- ૭૦૪ ગાલુ, દેરાસર 1 જણે છે. ઉતરવાની જગા છે અહીંથી પગરસ્ત ગામ શ્રી લણવા જવું.
૭૦૫ લણવા, દેરાસર ૧ શામળીયા પાર્શ્વનાથજીનું છે, ધરમશાળા છે, અહીંથી બધીજ સ્ટેશન બે ગાઉ થાય છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી કાલરી જવું.
૭૦૬ કાલવી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી રતિજ જવું.
- ૭૦૭ રાતેજ, બાવન છનાલય ભવ્ય દેરાસર તથા ધરમશાળા છે, તીરથ યાત્રા મેળો ભરાય છે. અહીંથી કાશન સ્ટેશન ચાર ગાઊ થાય છે, પણ પગરસ્ત ગામ શ્રી ચવેળી જવું.
૭૦૮ ચો . દેરાસર 1 જીણું સ્થીતીમાં છે, ઉતરવાની જગા છે, અહીંથી પગસત ગામ શ્રી દેથલી જવું.
૭૦૯ થિી . ? દેરાસર ૧ છે, તથા ધરમશાળા છે, જણસ ભાવ મળે છે, અહીંથી પૃરુતે ગામ શ્રી બ્રાધાણવાડા જવું,
Page #149
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
૭૧૦ બ્રાહ્મણુ વાડા
દેશસર ૧ તથા પરમશાળા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ડેડાણા
જવું.
૭૧૧ ડેડાણા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી રૂપપુરા જવુ.
૭૧૨ રૂપપુરા.
દેરાસર ૧,જીરૂં સ્થીતીમાં છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી દૈનમાય જવું.
૭૧૩ દેનમાલ.
·
દેરાસર ૧ સીતામણી પાર્શ્વનાથનું છઠ્ઠું છે, ધરમશાળા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી ગારાદ જવું.
૭૧૪ ગારાદ.
દેરાસર ૧ તથા ઉતરતાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી મીંડારપુર જવુ.
૭૧૫ પીડારપુર
દેરાસર ૧ તથા ધર્મશાળા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી બા—સાલી જવું.
૭૧૬ અંબાઇ-સાલકી.
દેરાસર ૧.તથા ધર્મશાલા છે, જણસ વસ્તુ મળે છે. અહીંથી પાટણરસ્ટેશન દશ ગાઉ થાય છે. અહીંથી પગરસ્તે શ્રી ખેચર, ગામે જ ૭૧૭ મેચર.
1
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્ર મહેસાણા જવું.
Page #150
--------------------------------------------------------------------------
________________
૭૧૮ મહેસાણા દેરાસરે ૮ ગામમાં છે તથાગામ બહારત્રાના રસ્તે એકર છે ત્યાં પગલા છે. દેરાસરો, ધમશાળા તથા જઈનશાળા છે. સર્વ ચીજ ભાવે મળે આ મહેસાણા જંકશનથી ૧ રેલ પાટણ જાય છે, બીજી વીસનગર તારંગા જાય છે, ત્રીજી અમદાવાદ તરફ અને ચોથી આબુજી મારવાડ તરફ જાય છે. અહીંથી રેલમાર્ગ ગામ શ્રી લિંય જવું. '
૭૧૯ લિય, * - દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી hીમારડા જવું
૭૨૦ છઠીઆરડા. • દેરાસર 1 જીર્થ સ્થીતીમાં છે અહીંથી પગરસતે ગામ શ્રીવડસમાં જવું.
- ૭ર૧ વહેસમા, દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી પગરસતે ગામ થી ડાંગરવા સ્ટેશને ૨ ગાઉ થાય છે. અહીંથી સાલડી જવું.
૭૨૨ સાલડી, દેરસર ૧ છે, ઉતરવાની જગા છે અહીથી ગામ શ્રી મેલ જવું,
૭ર૩ મે દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી પગરસ્ત ગામ શ્રી બાલાલ જવું.'
૭૨૪ બલાલ, - દેરાસર તથા ધરમશાળા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી લાધાજ
Page #151
--------------------------------------------------------------------------
________________
(૧૭)
૭૫ લાધણજ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી અંબાસણ જવું.
૭૨૬ અબાસણ, દેરાસર ૧ અમીઝરા પાર્શ્વનાથનું શવત ૧૮૬૦ નું બંધાવેલ છે ધરમશાળા છે, જણસ વસ્ત મળે છેઅહીંથી પગરસ્તે જગુદન સ્ટેશન ૩ ગાઉ થાય છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી માકણજ જવું..
૭ર૭ માકણુજ, દેરાસર ૧ તથા ધરમશાળા છે, જણસ વસ્ત મળે છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી જોરણજ જવું
૭૨૮ રણજ. દેરાસર ૧ અપૂર્ણ તથા ધર્મશાળા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી પર જવું.
૭ર૯ પાચાર, દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી પગરસતે ગામ થી મુસલણ જવું.
૭૩૦ સુલસણ, દેરાસર ૧ જીર્ણ છે, ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી સામેત્રા જવું.
૭૩૧ સામેત્રા, દેરાસર ૧ તથા ધર્મશાળા છે, અહીથી પગરતે ગામ શ્રી છે લાસણ જવું.
૭૩ર લાસણ, દેરાસર ૧ છે ઉતરવાની જગા છે, જણસ વસ્ત મલે છે,
Page #152
--------------------------------------------------------------------------
________________
જમાને સ્ટેશન બે ગાઉ થાય છે. અહીંથી પગરસત ગામ થી માદા
૭૩ મેદાઊ. દેરાસર ૧ છે અહીંથી ભાડું સ્ટેશન ૧ ગાઉ થાય છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી પઢારીઆ જવું
૭૩૪ પઢારીઆ, દેરાસર ૧ તથા ધર્મશાળા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી આખજ જવું.
૭૩૫ માખજ, દેરાસર ૧ છે, તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસત. ગામ શ્રી જગન સ્ટેશને જવું.
( ૭૩૬ જગદુનદેરાસર ૧ તથા ધર્મશાળા છે જણસ વસ્ત મળે છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી બામોસણા જવું.
૭૩૭ બામોસણ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી પાદર જવું,
૭૩૮ પાલોદર, દેરાસર ણ છે. અહીંથી મેસાણા સ્ટેશન ૧ ના થાય છે, બાલાલ 2. પગરસ્તે ગામ શ્રી ખેરવા જવું.
( ૭૩૯ ખેરવા. ગ ર ૧ જીર્ણ છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી વીજાપુર જવું.
૭૦ વિજાપુર, : - નવ છે. જેમાં બે જણ છે, ધરમશાળા છે, જેનશાળા છે,
Page #153
--------------------------------------------------------------------------
________________
(૧૧) જણસ વસ્ત મળે છે, અહીંથી પગરસ્તે ગામ લોદરા જવું.( દશ સ્ટેશન છે.)
૭૪૧ લોદરા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી આગલોડ જવું.'
૭૪ર આગલોડ, દેરાસર બે છે, ધરમશાળા છે, અહીથી વિજાપુર સ્ટેશન ૫ગા થાય છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી સમાઉ જવું.
૭૪૩ સાઉ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી પગરસ્તે ગામ શ્રી ગવાડા જવું.
૭૪૪ ગવાડા, દેરાસર બે છે, જેમાં ૧ જીર્ણ છે, ઉતરવાની જગા છે અહીથી પગરસ્તે ગામ થી પેઢામલી જવું.
૭૪૫ પેઢામલી. દેરાસર 1 જ છે, અહીંથી પગરસ્તે ગામે શ્રી આજેલ જવું.
૭૪૬ આજેલ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી. લોદરા સ્ટેશન ૧ ગાઊ થાય છેઅહીંથી પગરસ્તે ગામ શ્રી નવાધપુર જવું..
૭૪૭ નવાસંધપુરા, દેરાસર બે છે ધરમશાળા છે. અહીંથી પગરસે ગામ શ્રી સરદારપુર જવું.
Page #154
--------------------------------------------------------------------------
________________
૭૪૮ સરદાપુર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી વિલ જવું.
૭૪૯ વિલ, દેરાસર ૧ છે, ધર્મશાળા છે. અહીંથી પગરસતે ગામ શ્રી ગેરીતા જવું.
૭૫૦ ગેરીતા. દેરાસર બે છે, ધર્મશાળા છે, અહીંથી પમરસતે ગામ શ્રી બેરૂ જવું.
૭૫૧ બોરૂં. | દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસેતે ગામ શ્રી લાડેલ જવું.
૭પર લાડેલ, આ દેરાસર ૧ છે તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી પુંધરા જવું.
૭૫૩ પુંધરા, * દેરાસર ૧ જીર્ણ તથા ધર્મશાળા છે અહીંથી પગરસ્તે ગામ થી ડાલા જવું.
૭૫૪ ડાલા, * દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી રણાસણ જવું.
ઉપૂ૫ રણુસણ, કેસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી પગરસ્તે ગામ થી માડી જવું.
Page #155
--------------------------------------------------------------------------
________________
( ૧૨૧)
૭૫૬ મહુડી.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી વિહાર જવુ.
૭૫૭ વિહાર.
દેરાસર ૧ નાગફણા પાર્શ્વનાથનુ` છઙે છે, તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી કાલવડા જવું. ૭૫૮ કોલવડા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે મામ શ્રી કુકરવાડા જવું.
૭૫૯ કુકરવાડા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ખરાડ જવું. ૭૬૦ ખરાડ.
દેરાસર ૧ જીણું છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી બામણવાડા જવું,
૭૬૧ બામણવાડા.
દેરાસર ૧ તથા ધરમશાળા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ઝંઝાદેણુ જવું.
૭૬ ટેટાદણુ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી વડાસણ જવુ.
૭૬૩ વડાસણ
દેરાસર ૧ તથા ધરમશાળા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી. બિમા કરી જવું.
Page #156
--------------------------------------------------------------------------
________________
(૧૨) ૭૬૪ મિલાદરા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી જંત્રાળ જવું.
૭૬૫ જત્રાળ
દેરાસર ૧ છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી પિલવાઇ જવું. ૭૬૬ પીલવાઇ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી દેવડા જવું.
૭૬૭ દેવડા. અહીથી વિસનગર સ્ટેશન પાંચ ગાઉ થાય છે, શ્રી વેડા જવુ.
૭૬૮ વેડા.
દેરાસર ૧ છે, અહીંથી પગરસ્તે ગામ
દેરાસર ૧ તથા ઉતવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ઉબખલ જવુ.
૭૯ ઉમખલ.
દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ચરાડા જવું.
૭૭૦ ચરાડા.
+ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી દુગાવાડીઆ જવું.
૭૭૧ દુગાવાડીઆ.
દેરાસર ૧ તથા ધર્મશાળા છે, અહીંથી વિશનગર સ્ટેશન ૪ ગા થાય છે, અહીંથી પગરસતે ગામ શ્રી ગોજારીઆ જવું.
– મલનાયક ઠેકાણે નાની ધાતુની પ્રતિમાં છે,
Page #157
--------------------------------------------------------------------------
________________
(૧૨)
૭૭૨ ગોજારીઆ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસતે ગામ થી ડાંગરવા સ્ટેશને ૬ ગાઉ થાય છે. અહીંથી પગરસતે ગામ શ્રી ફુદેડા જવું. .
૭૭૩ કુદેડા, * દેરાસરે ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી પગરસતે ગામ શ્રી ઉંઝા સ્ટેશને જવું.
૭૭૪ ઊંઝા.. ? દેરાસર ૩ છે, ધર્મશાળા છે. જણસ વસ્ત મળે છે. અહીંથી પગરસતે ગામ શ્રી ઉનાવા જવું.
૭૭પ ઉનાવા. દેરાસરામીડભંજન પાર્શ્વનાથનું છે, તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી સિદ્ધપુર જવું.
૭૭૬ સિધ્ધપુર આ દેરાસર ૩ ભવ્ય તથા ધર્મશાળા છે. જનશાળા છે, પાંજરાપેલા છેઅહીંથી પગરસતે ગામ શ્રી ચુડાવ જવું. (સિદ્ધપુર સ્ટેશન છે)
૭૭૭ ૮ડાવ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ગઢોર જવું,
૭૭૮ એર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી દાસજ જવું.
૯૭૯ દસજે. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી, મહેરવાડા જવું.
Page #158
--------------------------------------------------------------------------
________________
- દેરાસર રડી પાર્શ્વનાથનું છે. ધર્મશાળા છે. જય વસ્ત્ર મહે છે. અહીંથી પગરસત ગામ શ્રી કલ્યાણા જવું. ઉંઝા સ્ટેશન છે. ચગાઉ થાય છે.
૭૮૧ કલ્યાણ દેરાસર ૧ ઊતરવાની જગા છે, અહીથી પગરસ્તે ગાણ મી ડાબી છે, ત્યાં જવું.
૨ ડાલી, દેરાસર ૧ તથા ઉતરવાની જગ્યા છે, અહીંથી પગરસ્તે ગામ થી બામણવાડા જવું.
૭૮૩ બામણવાડા, * દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી સિદ્ધપુર સ્ટેશન ૩ ગાઊ થાય છે. અહીંથી પગરસ્તે ગામ છો મેત્રાણ જવું,
૭૮૪ મેત્રાણ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્ત ગામે શ્રી કહેડા જવું.
૭૮૫ કહોડા, દેરાસર છે જેમાં કુલનાયક કાણે ધાતુની નાની પ્રતિમા છે, તે છણ સ્થીતીમાં છે, ઉતરવાની જગા છે, અહીંથી પરતે ગામ થી લિખેદરા સ્ટેશન જવું.
- ૮૬ લિંબોદરા દેરાસર ૧ જીર્ણ છે, ઘમશાળા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી સોજા જેવું.
Page #159
--------------------------------------------------------------------------
________________
(૫)
૭૮૭ સેજ, . દેરાસર૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી સજિ જવું.
૮૮ રાંધેજા, દેરાસર ૧ અપહ છે. ઉતરવાની જગા છેઅહીંથી પગરસ્તે ગામ મિ નારદીપુર જવું,
૭૮૯ નારદીપુર, દેરાસર ૧ તથા તરવાની જગા છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી સતેજ જવું.
૭. સાંતેજ | રામર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગાંમ શ્રી જમણા જવું.
છલા જામલા, દેરાસર ૧ તથા ઉતારવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી બાલવા જવું,
૭૯૨ બાલવા. . દેરાસર ૧ તથા તરવાની જમા છે. અહીંથી પગરફતે ગામ -આરજ જવું.
હા મોટું-આદરજ, - શાયર તથા ધર્મશાળા છે. એ સ્ટેશન છે. અહીંથી પગરસ્મતે ગાય શ્રી બારજ જવું.
૪ ખેરજ : સાસર બંધાય છે. કામ શરૂ છે, અહીના પગર ગામ
Page #160
--------------------------------------------------------------------------
________________
(૧૨)
૯૫-ઉનાઉ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગસતે ગામ શ્રી પાનસર જવુ.
૭૯ પાનસર
દેરાસર ૧ જીણું છે. ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી પરીઅલ જવું. ( પાનસર સ્ટેશન છે).
૭૯૭ પરીઅલ
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી સરઢવ જવુ.
૭૯૮ સરઢવ
દેરાસર ૧ અે ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે “ ગામ શ્રી વાસણ જવુ.
૭૯૯ વાંસણુ,
દેરાસર ૧ છે, અહીંથી ગામ શ્રી દહેગામ જવું, ૮૦૦ દહેગામ.
દેરાસર ૧ ભવ્ય છે, અહીંઆ અઠાવીસ નાની પ્રતિમાંઆખડીત એ ધરમશાળા છે. જઇનશાળા છે. અહીંદહેગામ રટેશન છે. અહીંથી પ્રાંતીઆ જવુ.
- દેરાસર ૧ તથા સણા જવુ.
૮૦૧ પ્રાંતીઆ.
ધર્મશાળા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ધારી
૮૦૨ ધારીસણા
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી રખીઆલ સ્ટેશન ં ગાઊ થાય છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી વડવાસા જવું.
Page #161
--------------------------------------------------------------------------
________________
( ૧૨૭ )
૮૦૩ વડવાસા,
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ ભાવ મળે છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી મગાડી જવું.
૮૦૪ મગાડી.
દેરાસર એ છઠ્ઠું સ્થીતીમાં છે, ધરમશાળા છે, અહીંથી ભાડા સ્ટેશન ૨ ગાઊ થાય છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી જલુદ્રામાઢા જવુ, ૮૦પ જલુદ્રા મોટા.
દેરાસર ૧ જીણુ છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી મેાટાઇસનપુર જવું. ૮૦૬ મેટા ઈસનપુર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી છાલા જવું .
૮૦૭ છાલા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી હાલીસા જવુ.
૮૦૮ હાલીસા.
દેરાસર ૧ તથા ધરમશાળા છે, અહીંથી પગરરતે ગામ શ્રી ખરીહું જવું.
૮૯ મરીયલ,
દેરાસર ૧ તથા ધરમશાળા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી વિસનગર જવું.
૮૧૦ વિશનગર.
રાસર ૯ છે, જેમાં રૂષભ દેવજીના દેરાસર ૧ જીર્ણ છે, તથા માણી પાર્શ્વનાથજીના દેરાસર જોવાલાયક છે. ધર્મશાળા છે, જન
Page #162
--------------------------------------------------------------------------
________________
*
*
*
'(ર) શાળા છે. અહીથી રેલમાર્ગે ન માઈલ વડનગર છે ભાડું રૂ. ૭-૧મા પણ પગરસતે ગામ શ્રી ભાલક જવું.
૮૧૧ લાલક દેરાસર બે છે ઉતરવાની જગા છે; અહીંથી પગરસતે ગામ શ્રી રપ જવું.
૮૧૨ દેણપ, દેરાસર ૧ છે અહીંથી વિસનગર સ્ટેશન ૩ ગાઉ થાય છે. અહીંથી પગરસતે ગામ શ્રી કડા જવું.
૮૧૩ કડા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી મુંજા જવું.
૮૧૪ ગુજા, દેરાસર ૧ તથા ઉતસ્વાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી સવાળા જવું.
( ૮૧૫ સવાળા દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી ખરવડા જવું.
૮૧૬ ખરવડા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે થામ લાછડી જવું.
૮૧૭ લાછડી, * દેરાસર ૧ જી સ્થીતીમાં છે. અહીંથી પગરસતે ગામ થી wા જવું.
Page #163
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
૮૧૮ ખરદા.
દેરાસર ૧ અપુર્ણ તથા ધરશાળા છે, અહીંથી ભાડુ સ્ટેશન કે ગાઉ થાય છે માટે ભાંડુ જવું.
૮૧૯ ભાંડું.
દેરાસર એ છે. ઉતરવાની જગા છે. અહીંથી પગરસને ગામ શ્રી કામલપુર —ગાઢવા જવું.
૮૨૦ કામલપુર-ગોઠવા
દેરાસર ૧ અઠ્ઠું છે. અહીંથી પગસતે ગામ શ્રી ઉદલપુર જી. ૮૨૧ ઉદલપુર.
દેરાસર ૧ તથા ધરમશાળા છે, અહીંથી પગરસ્તે આમ શ્રી કમાણા જવું.
દેરાસર એ તથા
શ્રી ગેાઢવા જવું.
૮રર કમાણા,
ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે મામ
૮ર૩ ગાઢવા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી ખેરાળુ સ્ટેશન જવુ.
૮૨૪ ખેરાળુ,
દેરાસર એ તથા પરમશાળા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી વડનગર જવું:-અહીંથી તારંગાજી તીર્થં ચાર ગાઉ થાય છે, ખેલમાડી મળે છે.
૮૨૫ વડનગર.
દેરાસર ૫ તથા ઘરમશાળા છે, જસ વસ્તુ સર્વે મળે છે, અહીથી પગરસ્તે ગામ શ્રી સિપેાદર જવું,
Page #164
--------------------------------------------------------------------------
________________
( ૧ ) ૮૨૬ સપાદર.
દેરાસર.૧ તથા ઉતરવાની જગા છે, અહીથી પગરસ્તે ગામ શ્રી રૂમતા જવુ.
૮૨૭ ઉમતા.
દેરાસર ૧ તથા નાજુક ધર્મશાળા છે, અહીથી પગરસ્તે ગામ શ્રી પપર જવુ".
૮૨૮ પીપરદર.
ઢારાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ચાણસાઢા જવું.
૮૨૯ ચાણસાડા દેરાસર ૧ અપુર્ણ છે, અહીથી પગરસ્તે ખેરાળુ ચાર ગાઊ થાય છે, અહીથી પગરસ્તે ગામ શ્રી લુણવા જવું.
૮૩૦ લુણવા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી સિધ્ધપુર સ્ટેશન ૫ ગાઉ થાય છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ઉન્ન જવું. ૮૩૧ :
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ડભાડ જવુ’.
૮૩૨ ભાડ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી વલાદ જવું.
૩૩ વલાદ.
- દેરાસર ૧ છણ છે ઉતરવાની જગા છે, અહીથી પગરસ્તે ગામ શ્રી જામકા જવુ.
Page #165
--------------------------------------------------------------------------
________________
(૧૩)
-
,
(૩૪ જસકા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહી થી પગરસ્ત ગામ થી મછવા જવું.
૮૩૫ મછવા. દેરાસર 1 જીણ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી ઉણાદ જવું.
૮૩૬ ઉણદ. દેરાસર ૧ જીણું છે. અહીંથી પગરસ્તે ગામ થી મંડાલી જવું
: ૯૩૭ મંડાલી, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ થી અડીઆ જવું.
૮૩૮ અડીઆ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી દુનાવાડા જવું.
૮૩૯ નાવાડા, - દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી વાંસા જવું.
૮૪૦ વાસા, . દેરાસર 1 જીર્ણ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી જમનાપુર જવું,
૮૪૧ જમનાપુર દેરાસર 1 જીર્ણ છે, અહીંથી પગરરતે ગામ શ્રી બેરવાડા જવું,
૮૪૨ બોરતવાડા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ પ્રી ખાખર જવું.
Page #166
--------------------------------------------------------------------------
________________
૪૩ મારે, દેરાસર લે છે, જેણે વસ્ત મળે છેઅહીંથી પગરસ્તે ગામ શ્રી ધડીયા જવું.
૪જ પડીયા દેરાસર ૧ તથા ઉતરવાની જગ્યા છે, અહી થી પગરસ્તે ગામ શ્રી આતરસુંબા જવું.
૮૪૫ આતરસુંબા દેરાસર ૧ તથા ધર્મશાળા છે. અત્રેની દેશી કારીગરી વખાણવા લાયક છે. અહીંથી પગરસ્ત ગામ થી માંડવા જવું.
૪૬ માંડવા, દેરાસર ૧ છે, અહીંથી પગરસ્ત ગામ થી ઈડર જવું,
દેરાસર ૬ છે. ગામની નજીક ગર છે, કે જે ઇડરી આગઢ તરીકે પ્રખ્યાત છે તે ઊપર વિસાજ બાવનછનાસ્થનું ભવ્ય દેરાસર છે, ધર્મશાળા છે. જ્યાં ચીતામણી પાર્શ્વનાથજીની પ્રતિમાં બહુચત્કારી છે. તથા શાંતીનાથજીનું દેરાસર સંપતિ રાજાના વખતનું વિક્રમ સંવતના અગાઉનો જીણું સ્થીતીમાં છે. શ્રી શિવે સુધારી પ્રાચીન દેરાસરની યાદગારી રાખવા જેવી છે, જેમાં દાદાજીના પગલા પણ છે, જેને શાળા છે, ગાશાલા છે, અહીંથી ગામ શ્રી વડાલી જવું
૮૪૮ વડાલી, દેરાસર ૧ સંપતિ રોજના વખતનું વિમ સંવતના પહેલા ૩૦૦ વિનું પ્રાચીન છેતથા એક બીજે છે મળી દેસ બે છે, પરમશાળા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી સાબલી જવું,
Page #167
--------------------------------------------------------------------------
________________
(૧૭) .
૪૯ સાબલી, દેરાસર 1 સંપતી રાજાના વખતનું સંવત પહેલાનું તથા ધરમશાળા છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી ટીટાઈ જવું.
૮૫૦ ટીટેઈ દેરાસર ૧ જીર્ણ તથા ઉતરવાની જગા છે, અહીથી પગરસ્તે ગામ શ્રી દાવડ જવું..
૮૫૧ દાવડ દેરાસર ૧ જીર્ણ કુમારપાળ રાજાનું બંધાવેલ ચાર વર્ષ પરનું છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી સાહેબાપુર જવું.
પર સાહેબાપુર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી ઉટડે જવું.
૮૫૩ ઊંટડે. - દેરાસર ૧ છ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ખેડ બ્રહ્મા જવું
(૫૪ ખેડ બ્રહ્મા, દેરાસર ૨ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી જામલા જવું.
૮૫૫ જામલા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી
પક રાળ, દેરાસર ૧ છછું સ્થીતીમાં વિક્રમ સંવત થી ૩૦૦ વર્ષ પહેલા સંપતી રાજાનું બાવેલો છે, ધર્મશાળા છે. અહીંથી પસર તે ગામ શ્રી ગોડા જેવું.
દળ જવું.
Page #168
--------------------------------------------------------------------------
________________
(૧૭૪ ૮૫૭ ગરા.
સસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી સાદરા જવુ.
૯૫૮ સાદરા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહી'થી પગરસ્તે ગામ શ્રી તાર"ગાજી તીર્થે જવુ.
૮૫૯ તાર’ગાજી તીર્થ.
તાર ગાજી તીર્થ પાહાડ પર છે. નીચે ગામ છે. ત્યાં દેરાસર નવ તથા ધર્મશાળા છે. જસ સર્વે મળે છે, પાહાડની ચઢાઇ ચાડી છે. એક ભાલે પાહાડ ઉપર તીર્થં ખાજા ભગવાનનું વિશાળ ધણુંજ ་ચુ કુમાળપાળ રાજાનુ બંધાવેલુ' દેરાસર છે. તેના જેટલી ઉંંચારનુ બીજી એક દેરાસર 'હીંદુસ્તાનમાં કહેવાતું નથી. પહાડ પર કાંઇ વારી જતી નથી તેમ મળતી નથી, દર્શન પુજાદિ કરી નીચે ઉતરી આત્રવુ' હાયતા ગામમાં આવે અને ઉપર રાત્રે રહેવું હાયા રહી શકાય છે પણ ત્યાં પાહાડ પર કાંઈ જણસ મળતી નથી. ઉપર ધર્મશાળાઓ તથા ભડાર તથા કારખાનાની પેઢી છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી સાઢેબા જવું. ૮૬૦ સામા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી વાલ જવું.
૮૬૧ લાલ. દેરાસર ૨ છે, અહી'થી પગરસ્તે ગામ શ્રી હાપા જવું.
ટર હાપા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્ર કટાસણુ શેડ સ્ટેશને જવું.
Page #169
--------------------------------------------------------------------------
________________
૮૬૩ કસણ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી મોહનપુર જવું.
૮૬૪ મેહનપુર, ' દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વક્ત મળે છે, સ્ટેશન તલોદ છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી વખતપુર જવું,
૮૬૫ વખતપુરઆ દેરાસર ૧ તથા ધરમશાલા છે, ઇડરરોડ સ્ટેશન ૭ ગાઉ થાય છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી જોટાણા જવું.
૬ જોટાણુ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી દબાલિયા જવું.
દાલિયા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીં ગામ શ્રી દેધરોટા જવું
૮૬૮ દેધરોટા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી અપદરા જવું.
૮૬૯ અડપોદર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ઇટાદરા જવું,
૮૭૦ ઇટાશ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી ગામ શ્રી રણાસણ જવું,
વાલિયા
.
'
Page #170
--------------------------------------------------------------------------
________________
(૭૧ રણાસણ, -. કેરાસર ૧ કુમારપાળનું બંધાવેલ છે, ધરમશાળા છે, અહીથી ગામ શ્રી ઇરલી જવું.
૮૭૨ ઇરસોલી. દેરાસર ૧ જીર્ણ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ થી ડતા જવું.
( ૮૭૩ ડભેડા. (સ્ટેશન) દેરાસર ૧ જીર્ણ છે, ઉતવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી સાઈ જવું.
૮૭૪ સરડે, દેરાસર 1 જીણું સ્થીતીમાં છે, ઉતરવાની જગા છે. અહીંથી પગ૨ ગામ શ્રી હડાદ જવું.
૮૭૫ હડાદ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી આબુરોડ ર૪ મિલ થાય છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી ધાનેરા જવું.
૮૭૬ ધાનેરા, - દેરાસર ૧ છછું છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી તેરવાડા જવું,
૮૭૭ તેરવાડા, - કાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી માણસા જવું.
૯૮ ભાણસા, દેરાસર ચાર છે, ધરમશાળા છે, જણસ વસ્ત મળે છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી તાજપરી જવું.
Page #171
--------------------------------------------------------------------------
________________
( ૧૩૭ )
૮૭૯ તાજપુરી. છે. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી ભાલુસણ જવું.
૮૮૦ ભાલુસણ - દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી પાસી જવું.
૮૮૧ પસી. દેરાસર ૫ જીર્ણ સ્થીતીમાં છે. અહીંથી પગરસતે ગામ શ્રી એકલારા જવું..
૮૮૨ એકલારા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી પુંજાપરા
જવું;
૮૮૩ પુજાપર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી વરસેડા જવું.
- ૮૮૪ વરસેડા, દેરાસર ૧ જીર્ણ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી ખાનપર જવું.
. ૮૮૫ ખાનપર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ છે. અમરાજીનું મુવાડું. જવું.
- ૮૮૬ અમરાજીનું મુવાડું - દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી રખીઆળ સ્ટેશને જવું.
Page #172
--------------------------------------------------------------------------
________________
(૧૩૮)
૮૮૭ રખીઆળ દેરાસર તથા ધરમશાળા છે. અહીંથી પગતે ગામ થી રંગજીનું મુવાડું જવું.
૮૮૮ રંગજીનું મુવાડું દેરાસર 1 જીણ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી વડેદરા (ડભોડા) જવું.
૮૮૯ વડેદરા (ડુડા) દેરાસર ૧ જીર્ણ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી પાઉંદરા જવું.
૮૯૦ પાઉંદર, દેરાસર ૧ જીર્ણ છે, ધરમશાળા છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી સુદાસણ જવું.
૯૧ સુદાસણ દેરાસર ૧ છે, ધરમશાળા છે, અહીં સ્ટેશન ખેરાળુ છે, ત્યાં જવું, તેઆથી મેસાણા જવું, માઈલ ર૭ ભાડું રૂ. ૦-પ-૩ છે, મેસાણાથી અમદાવાદ જવું માઈલ ૪૪ ભાડું રૂ. ૦–૮–૩
૮૨ અમદાવાદ. સ્ટેશનની નજીક ૧ તથા શહેરમાં ૧ મળી બે ધરમશાળાઓ છે, આ સુમારે બે લાખની વસ્તીવાળા શહેરમાં પંદર હજાર જેને છે, મેટાં દેરાસરે ૧૧૯ તથા ઘર દેરાસરે સુમારે ૧૦૫ મળી ૨૨૪ દેરાસરે આ ગુજરાતના રાજ્ય નગરમાં છે. દિલ્હી દરવાજા બહાર શેઠ હઠીશંગ કેશરસંગની વાડીમાં ઘણું વિશાળ ભવ્ય પંદરમાં તીર્થંકરનું બાવન છનાહાયનું દેરાસર છે. શહેરની આસપાસ હરીપરમાં, સરસપરમાં, રાજપુરમાં
Page #173
--------------------------------------------------------------------------
________________
(૧૮)
તથા કોચર ગ્યાં એક એક દેરાસરજી છે. વિદ્યાશાળા, તથા જઇને શાળામાં છે. શ્રાવકના બકરાઓને તથા છોડીઓને જૈનની કેળવણી આપવા સાથે વ્યવહારોપયોગી સરકારી નિશાળની કેલવણું આપવાની નિશાળે છે. ઉપાશ્રયે ઘણાં છે. સંસ્કૃત શિખવવાની શાળા છે. મેડી પાંજરાપોળ છે. શ્રીમદ્ હસ વિજય જૈન લાઈબ્રેરી તથા જૈન મંડળીઓ છે. શ્રી સિગીરીજીની શેઠ આણંદજી કલ્યાણજીની મુખ્ય પેઢી છે. સર્વ જણસભાવ મળે તેવું આ મેટું શ્રાવકનું રાજનગર જોવા લાયક શહેર છે, અમદાવાદથી પગરસ્તે થરતજ ગામમાં દેરાસર છે. પાછા અમદાવાદ આવી ત્યાંથી પ્રાંતીજ રેલને રસ્તે ૬ માઈલ નરોડા ગામ જવું, ભાડું રૂ૭-૧-૩
૮૯૩ નાડા, ત્રેવીસમા તીર્થંકરનું દેરાસર તથા ત્રણ ધરમશાળાઓ છે. અમદાવાદથી વર્ષમાં અહીં ઘણા સંધ આવે છે. દરેક પુનમે તેમજ હર હમેશ અહીં શહેર વિગેરેમાંથી જાત્રાળુ આવે છે. વાસણ ગોદડા વગેરે કારખાનામાંથી મળે છે. ત્યાંથી રેલ ગાડીએ દહેગામ ૧૨ માઈલ જવું, ભાડું ૨. ૦–૨-૩
૮૪ દહેગામ, દેરાસરજી છે. જણસ ભાવ મળે છે, ત્યાંથી પ્રાંતીજ ૨૩ માઈલ છે. ભાડું રૂ. ૧-૪-૦ છે.
૮૫ પ્રાંતીજ, દેરાસર ૧ તથા ધરમશાળા છે, જણસ વસ્ત મળે છે. અહીંથી ગાળો ૪ વાધપુર જવું.
૯૬ વાધપુર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ થી આરાણ, જવું.
Page #174
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
૮૯૭ આરાણ
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વસ્તુ મળે છે, અહીથી પગરસ્તે ગામ શ્રી હરસાલ જવુ,
૮૯૮ હરસાલ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી પડી જવું.
૮૯ ધડી.
દેરાસર ૧ જેમાં ધાતુની પ્રતિમાં છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી મેાડાસા જવું,
૯૦૦ માડાસા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ધડકણ જવુ. ૯૦૧ થડકણ,
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી પ્રાંતીજ સ્ટેસન જવુ. ત્યાંથી રેલમાર્ગે અમદાવાદ જવું' માલ ૪૧ ભાડું રૂ. ૦-૭૯ ત્યાંથી પગરસ્તે ગામ શ્રી વળાદ જવુ, ૯૦૨ વળાદ
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી માગણજ જવુ.
૯૦૩ ઓગણજ.
દેરાસર ૧ અપુર્ણ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી વડલાર જવું.
૯૦૪ વહેલાર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી રાયપુર જવું.
Page #175
--------------------------------------------------------------------------
________________
( ૧૪૧ ) ૯૦૫ સએપુર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી ગીરમથા (જરમથા) જવુ, અત્રેથી પ્રાંતીજ સ્ટેશન પાંચ ગાઉં થાય છૅ, ૯૦૬ ગીરમથા (જરમથા).
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી કાળા જવું.
૯૦૭ કાઞા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી પરઢાલ જવુ.
૯૦૮ પરડાલ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી નાડા સ્ટેશન ચાર ગાઉ છે, અહીંથી ગામ શ્રી હીરાપુર જવુ, ૯૦૯ હીરાપુર.
દેરાસર ૧ ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી અઢાલજ જવુ. ૯૧૦ અઢાલેજ,
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીં પગરસતે ગામ શ્રી મેંદરડા જવુ.
૯૧૧ એદરાડા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી ઉવારસદ જવુ.
૯૧૨ ઉવારસદ.
દેરાસર ૧ તથા ધર્મશાળા છે, જણસ વસ્તુ મળે છે, અહીથી ગરસતે ગામ શ્રી જેતડાપુર જવું,
Page #176
--------------------------------------------------------------------------
________________
(૧૪)
૯૧૩ જેતડાપુર, - દેરાસર ૧ તથા ઉતરવાની જગ્યા છે, અહીંથી પગરસ ગામ શ્રી પાર જવું.
૯૧૪ પર.' દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ થી જમી એતપુરા જવું.
" ૧૫ જમીએતપુરા. • દેરાસરમાં ફકત ધાતુની પ્રતિમાં એક છે, અહીંથી પગરસતે ગામ શ્રી ઝુડા જવું.
* ૮૧૬ yડાળી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી શાબરમતી સ્ટેશન અહી મિલ થાય છે. અહીંથી ગામ શ્રી ટૅબા જવું,
૮૧૭ ટેબા ન દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી કાસદસ
૪૧૮ કાસંદરા, દેરાસર ૧ તથા ધર્મશાળા છે, જણસભાવ મલે છે, અહીંથી ગામ શ્રી ઉણાદ જવું.
૯૧૯ ઉણુંદ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી દાલોદ જવું.
રદ દાલાદ, * દેરાસર ૧ તથા ઉતરવાની જગે છે, અહીંથી પગરસત ગામ શ્રી મોરઆ જવું.
Page #177
--------------------------------------------------------------------------
________________
દેરાસર એ તથા સરખેજ જવુ.
(૪૩) ૯ર૧ મારઇઆ. ધરમશાળા છે, અહીથી પગરસતે ગામ શ્રી
૯રર સરખેજ.
દેરાસર ૧ તથા ધરમશાળા છે, જણસ વસ્તુ મળે છે, અહીંથી ગામ શ્રી ભાત જવુ.
૯૩ ભાત.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસતે ગામ શ્રી ગોધાવી જવું.
૯૨૪ ગાધાવી.
દેરાસર તથા ધર્મશાળા છે, અહીંથી ગામ શ્રી ગારજ જવું. ૯૨૫ ગારજ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગાઉ ૧ સાણંદ સ્ટેશન છે, માટે સાણંદ જવું.
૯ર૬ સાણંદ
દેરાસર એ તથા ધરમશાળા તથા વિદ્યાશાળા અને પાંજરાપેાળ છે, અહીંથી પગરસતે ગામ શ્રી ુદેરા જવું, ( સ્ટેશન ખાટાદ છે, માટે રેલમાર્ગે પણ જવાય છે ).
૯૨૭ કુદેરા.
દેરાસર ૧ તથા ધર્મશાળા છે જસ વસ્તુ મલે છે, અહીંથી પગરસતે ગામ શ્રી ખેસ જવુ,
૯૨૮ ખસ.
દેરાસર ૧ છણું છે તથા ઉતરવાની જગ્યા છે, અહીંથી પમરસતે ગામ શ્રી ભડીયાદ જવું,
Page #178
--------------------------------------------------------------------------
________________
હર ભડીયાદ. '* દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસતે ગામ શ્રી સુંદરીયાણા જવું,
૯૦ સુંદરીયાણ દેરાસરે ન છીં છે. ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી સરવાલ જવું. (સ્ટેશન રાણપુર)
- ૯૩૧ સરવાલ દેરાસર ૧ છે, અહીંથી ગામ શ્રી ઘેલેરા જવું.
લ્ટર ધોલેરા, દેરાસર બે તથા ધરમશાળા છે. અહીંથી ગામ શ્રી પિંપલી જવું.
૨૩ પિપલી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ધંધુકા જવું.
૯૩૪ ધધુકા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી પીયાદરા જવું.
૩૫ પીયાદરા દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી ગામ શ્રી નાનાદરા જવું
૮૩૬ નાનેદરા. દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી ગામે શ્રી ગુદી જવું
- ૪૭ ગુંદી, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વસ્ત મળે છે, અહીથી ગામ શ્રી કાવીઠા જવું,
Page #179
--------------------------------------------------------------------------
________________
( ૧ )
હે કાવીત.
દેરાસર ૧ ના ધરમશાળા છે, અહીંથી ગામ શ્રી આવેલા સ્ટેશન
જવું.
૯ માવલા.
સસર ૧ જીણું તથા ધરમશાળા છે, અહીંથી પમરસ્તે ગ્રામ શ્રી ચલેાડા જવુ.
૪૦ ચલાડા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી બદરમાં
જવું',
૯૪૧ અદરખાં.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી ગામ શ્રી ઉડેલી
એવુ
૯૪૨ તેલીઆ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રીકોંઢ જવું, ૪૩ કાઢ.
દેરાસર ૧ તથા ધરમશાળા છે, પાંજરાપેાળનુ મોઢુ માન છે, અહીથી ગામ શ્રી ધેણંકા જવુ.
૯૪૪ ચલકા.
દેસસર ૩ તથા પરમશાળા છે, જૈન શાળા છે, અહીથી ગ્રામ શ્રી વીરમગામ રેલ માર્ગે જવું.
૪૫ વીરમગામ.
દેરાસર પાંચ છે, ધરમશાળા છે, જૈન શાળા છે, અહીથી પગરસ્તે ગામ શ્રી માંડલ જવું. 1
Page #180
--------------------------------------------------------------------------
________________
૯૪૬ માંડલ, દેરાસર છે, ધરમશાળા તથા જૈનશાળા છે, જણસભાવ મળે છે, અહીંથી ગામ શ્રી છનીઆર જવું.
૪૭ છનીઆર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ થી રૂપાલ જવું.
૯૪૮ રૂપાલ, * દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, દેજ સ્ટેશન ૩ બાલ થાય છેઅહીંથી ગામ શ્રી સીતાપુર જવું.
૯૯ સીતાપુર, દેરાસર ૧ નવું થાય છે, અપુર્ણ છે, તથા ઉતરવાની જમા છે અહીથી ગામ શ્રી દેજ જવું.
૯૫૦ દેજ, (સ્ટેશન) દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી ગામ શ્રી પનાર જવું.
૫૧ પનાર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહાથી પગરસ્ત ગામ શ્રી કુકાવા જવું.
- ૫૨ કુકાવા, દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી નામ કી ગુજાળા જવું.
૫૩ ગુંજાળા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, દેત્રોજ ચાર ગાળ થાય છે, અહીંથી દશલાણા જવું.
Page #181
--------------------------------------------------------------------------
________________
(૧૭)
૫૪ દશલાણુ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ભાય, ણીજી તીર્થ જવું. વીરમગામથી ગેલડા રોશન થઇને ભાય
છ ૧ ગાઊ થાય છે, -
૯૫૫ ભોયણીજી તીર્થ ઓગણીસમા તીર્થનાથનું ભવ્ય દેરાસર મુખ્ય ધરમશાળામાં છે, તેની જોડે બીજી પણ મોટી ધરમશાળા છે. સ્વપ્ન આપી ભગવાન પ્રગટ થયા હતા. કારખાનેથી જોઈતી જણશ મળે છે. આ તીર્થને મહીમા આ કાળમાં ઘણે હેવાથી હરહમેશ ર૫-૫૦ યાત્રાળુ જાણુ આવે જાય છે. દર પુનમે ઘણા ગામેથી જાત્રી આવે છે, અને મહા સુદી ૧૦ પ્રતિષ્ઠ દિવસ વર્ષગાંઠ પર મેળો ભરાય છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી રામપર જવું.
૯૫૬ રામપુરા, - આ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી ભકિડા સ્ટેશન ૧ ગાણ થાય છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ડઢાણી જવું.
- ૯પ૭ ડઢાણ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી દલોર જવું.
૯૫૮ દલોદ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગુડ સ્ટેશન પાંચ ગાઉ થાય છે, અહીંથી વણા જવું.
૫૯ વણા, દેરાસર ૧ જીર્ણ છે, ઉતરવાની જગા છે, અહીથી લખવર સ્ટેશન ગા થાય છે, અહીથી ગામ શ્રી વીઠલગઢ જવું,
Page #182
--------------------------------------------------------------------------
________________
૬ ૧૪૩) ૯૬૦ થીઠલગઢ
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અંહીથી ગામ શ્રી સાબલીરાહ સ્ટેશન ૫ માલ થાય છે, અહીંથી શ્રી વર્ષોદ જવું.
૯૬૧ વાદ.
જવું.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી શ્રી સેજકપુર જવું. ૯૬૨ સેજકપુર,
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી પાળીઆ
૯૩ પાનીઆદ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી મેટાદ ૯ ભાવ થાય છે, અહીંથી ગામ શ્રી ઉપરીઆળા જવુ", ૯૯૪ ઉપરીઆળા (તીર્થ )
દેરાસર તથા ધર્મશાળા છે, પહેલા તથા બાવીસમા અનેષરાદીની ચાર સંપ્રતિ રાજાએ ભરાવેલી ધણી ચમત્કારી પ્રતિમાજી છે, કે તીથૈ કહેવાય છે, કાગણ શુદ ૮ મે દર વર્ષે મેળા ભરાય છે, વાસણ ગાદડાં કારખાનાથી મળે છે, ત્યાંથી બે ગાઉ ઝુર સ્ટેશન થાય છે, અહીંથી ગામ શ્રી ખજાણા જવુ,
૬૫ મંજાણા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીં ગામ શ્રી દસાડા જવું. ૯૬૬ દસાડા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અઢીથી ગામ શ્રી વડગામ જવું. ૯૬૭ વડગામ
દેરાસર ૧ તથા ઉત્તરવાની જગા છે, અહીંથી ગામ શ્રી કલાડા
જવું..
Page #183
--------------------------------------------------------------------------
________________
૯%)
૬૮ કલાડા, : દેરાસર ૧ તથા ઉતારવાની જગા છે, અહીંથી પાટડી સ્ટેશન નજીક છે, માટે પાટડી જવું,
૯૬૯ પાટડી. દેરાસર બે એક શાથે છે, ધર્મશાળા છે, જેનશાળા છે, અહીંથી ગામ ની ચેટલા જવું.
૯૭૦ ટીલા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી સુરેલ જવું.
૯૭૧ સુરેલ. કેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી ગામ શ્રી ઓડુ જવું.
૯૭૨ એડુ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ખારાડા ૫ મૈલ મય છે, અહીંથી ઝીઝુવાડા જવું.
૯૭૩ ઝીઝુવાડા, * દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી ગામ શ્રી આદરીઆણ જવું.
૯૭૪ આદરીઆણું. દેરાસર ૧ અપુર્ણ છે, ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી થાન જવું,
૯૭૫ થાન, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીં રેલ માર્ગે ગામ શ્રી મુળરોડ સ્ટેશને જવું માઈલ ર૧ ભાડું રે ૦-૫-૦ છે.
જ
.
::
Page #184
--------------------------------------------------------------------------
________________
(1483)
૯૭૬ મુળી.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ, શ્ર
સરા જવું.
૯૭૭ સરા.
દેરાસર ૩ જીર્ણ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ
નારીચાણા.
૯૭૮ નારીચાણા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી સાયલા જવું. ૯૦૯ સાયલા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી મુંળાડ સ્ટેશન બાર માઈલ થાય છે, ત્યાંથી ધ્રાંગધરા જવુ, માઇલ ૩૫ ભાડું રૂ. ૦.૯-૦ ૯૮૦ ધ્રાગધરા.
દેરાસર ૩ તથા ધરમશાળા છે, જશ વસ્ત મળે છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ખટાવદર જવું.
૯૮૧ ખાંટાવદર.
દેરાસર ૧ છઠ્ઠું તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ધુમઢ જવુ.
૯૮૨ મત.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ શ્ર પુવા જવું.
૯૮૩ પુત્રા.
દેરાસર ! તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રા દેવચરાડી જવું.
Page #185
--------------------------------------------------------------------------
________________
(૧૫)
૯૮૪ દેવચરાહી. દેરાસર૧ તથા ઉતરવાની જગ્યા છે, અહીંથી ગામ શ્રી સરળા જવું
૮૫ સરળ, દેરાસર તથા ઉતરવાની જગા છે, જણશ વસ્ત મળે છેઅહીંથી મામ શ્રી જવું,
૯૮૬ કંઢ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ટીકર જવું.
૯૭ ટીકર, (૨ણની ) દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વસ્ત મળે છે, અહીંથી ગામ થી હળવદ જવું.
૯૮૮ હળવદ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી સીતાપુર જવું. સ્ટેશન છે.
૯૮૯ સીતાપુર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ થી સરકળ જવું.
૮. સરકી . દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી વઢવાણ • કયાંપ જવું.
૯૯૧ વઢવાણક્યાં૫. દેરાસરછ તથા ધરમશાળા છે, જણસ ભાવ મળે છે, ત્યાંથી ભાવનગર લાઇન નાની ગાડીમાં ચાર માઈલ વઢવાણ શહેર જવું, પગરતાની સડકે જે વખત વઢવાણ શહેર જવું હોય તે વખત ધાડા ગાઢ મળે છે.
૯૯૨ વઢવાણ શહેર, સસરે એ તથા ધરમશાળા છે વીસમા તીર્થંકરનું પ્રાચીન
Page #186
--------------------------------------------------------------------------
________________
બળ દેરાસર છે, જણસ ભાવ મળે છે, સંથી ૧૩ માઈલ લીંબડી જ હોય તે ભાડું રૂ. ૦–૨-૬ પણ પગરસ્તે ગામ થી અલાઉજવું.
૯૯૩ અલ્લાઉ, સર તથા ઉતરવાની જગા છે, અહી થી ગામ ની બરવાળા (પલાશાનું) જવું.
૯૯૪ બરવાળા, બરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી પગરસ્તે ગામ થી લીંબડી જવું.
૫ લીંબડી. ' હરાસર બે તથા ધરમશાળા છે, જૈનશાળા છે, જણસ વસ્તી સરવે મળે છે, અહીં ગામ શ્રી લખતર જવું. '' ''
૮૮૬ લખતર • દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વસ્ત મળે છે. અહીંથી ગામ શ્રી ચુડા જવું.
૪૯૭ હ. દેરાસર છે, જણસ ભાવ મળે છે, ત્યાંથી દશ ભાઈલ ગામ રાણ પુર જવું. ભાહ રે. -૧-૯
૯૯૮ રાણપુર - દેરાસરજી છે, જણસ ભાવ મળે છે, ત્યાંથી વાંકાનેર જવું.
૯૯૯ વાંકાનેર લયર બેબ તથા ધરમશાળા છે, જણસ વસ્ત મળે છે, જાણીપી મીડિી જવું.
- ૧૦૦૦ એકડી. - દેરાસર તથા ઉતરવાની જગા છે, અહથી ગામ થી રાજપર જવું.
Page #187
--------------------------------------------------------------------------
________________
(૧૫)
૧૦૦૧ રાજપુર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ મળે છે, અહીંથી ગામ શ્રી જામનગર જવું.
૧૦૦૨ જામનગર. દેરાસરે મેટાં તેરભવ્ય તીરથ જેવાં છે, ધર્મશાળા તથા પાંજરાપોળે છે, જેનશાળા છે, જણસભાવ સર્વ મળે છે, અહીંથી પગરસતે ગામ થી બેટ સંખેઢાર જવું.
૧૦૦૩ શખદ્વારા ' દેરાસર ૧ તથા ધરમશાળા છે, અહીંથી ડે છે. દ્વારકાનગરી વૈષ્ણવ લેકનું મોટું તીર્થ સ્થળ છે, હમેશાં હજાર જાત્રાળુઓ આવજાવ કરે છે અને જઇનના ૨૨ માં તીર્થંકર શ્રીનેમનાથની જન્મ ભૂમિકા અને જાદવેના મુંગટ શીરોમણી શ્રીકૃષ્ણ મહારાજની અસલ રાજનગરી આ શહેર હતું તે વખતે છપન્ન ક્રેડ જાદવો વસ્તાં હતાં અને જઇન ધર્મની જાહેજલાલી ગણી હતી. હાલ ફક્ત પગલા છે, ત્યાંથી પાછા બેટ દ્વારા આવવું. ત્યાંથી પગરસ્તે જામનગર પાછા આવવું અને અહી (જામનગર) થી બેટ મારફતે શ્રી કમુદ્દે જવું.
૧૦૦૪ કરછ-મુંદ્રા.* દેરાસર થાર ભવ્ય તથા ધર્મશાળા અને પાંજરાપોલ તથા જેનશાલા અને પિષદમાળા છે, ગામ જોવા લાયક છે, વેપારનું મથક અને કને, બાર છે, અહીંથી ગામ શ્રી મોટી ખાખર જવું.
* * મુળ નાયક ઠેકાણે શ્રી રત્નપ્રભુસુરિની પ્રતિમાં છે,
* કચ૭માં રેલવે નથી.
Page #188
--------------------------------------------------------------------------
________________
( ૧૫ ) ૧૦૦૫ માટી ખાખર.
દેરાસર ૧ સ૦ ૧૬૫૬ નુ બાંધેલ તથા ધર્મશાળા છે, ગામ રમણીય છે, અહીંથી પગરસતે ગામ શ્રી નાની ખાખર જવું. ૧૦૦૬ નાની ખાખર.
દેરાસર ૧ તથા ધર્મશાળા છે, ગામ વાડીઆમણું છે, અહીંથી ગામ શ્રી ઢુંઢા જવુ,
૧૦૦૭ ટુ’તા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીં ગામ શ્રી ભુજપુર
વા
૨ ૩
૧૦૦૮ ભુજપુર.
દેરાસર ૧ તથા ધર્મશાળા છે, જૈનશાલા છે, અહીંથી ગામ શ્રી તુંબડી જવુ.
૧૦૦૯ તુમડી.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અટ્ઠીથી ગામ શ્રી ડાગરા
જવું.
૧૦૧૦ કઢાગરા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ગામ વાડીઆમણા છે, તીથી ગામ શ્રી રામાણીઆ જવું.
૧૦૧૧ રામણીઆ..
દેરાસર ૧ તથા ધર્મશાળા છે, અહીથી ગામ શ્રી સરી જવુ ૧૦૧૨ છસરા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ થી ખારઈ
જવું.
Page #189
--------------------------------------------------------------------------
________________
(૧૫
૧૦૧૩ બાર દેરાસર બે તથા ધર્મશાળા છે. અહીંથી ગામ શ્રી દેશરપુર જવું.
૧૦૧૪ દેશરપુર. દેરાસર ૧ તથા ધર્મશાળા પાંજરાપોળ વગેરે છે. અહીંથી ગામ બી વાંકી જવું,
૧૯૧૫ વાંકી. ( દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી ગામલામાં
જવું,
૧૦૧૬ ગેએલશમાં. દેરાસર ૧ તથા ધર્મશાળા છે, ગામ રમણીક છે, અહીંથી ગામ શ્રી પત્રી જવું,
૧૦૧૭ પત્રી. દેરાસર ૧ તથા ધર્મશાળા છે. અહીંથી ગામ શ્રી કુદરડી જવું,
૧૦૧૮ કુદરડી * દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ થી કપમા
જવું,
૧૦૧ કપ, - દેરાસર ૧ તથા ધર્મશાળા છે, ગામ વાડીઆમ છે, અને વેલણ બહુજ સારા બને છે, અહીંથી ગામ શ્રી નવીનાર જવું.
૧૨૦ નવીનાર. . દેશસર૧ તથા ધર્મશાળા છે. અહીંથી ગામ શ્રી બેરાજા જવું
૧૦૨૧ બેરાજા, દેરાસર તથા ધર્મશાળા છે. અહીંથી ગામ શ્રી લુણી જવું:
Page #190
--------------------------------------------------------------------------
________________
૧ર લુણ દેરાસર ૧ તથા ઉતરવાની જમાં છે, અહીંથી ગામ શ્રી વહાલી જવું.
- - - - ૧૦૩ વડાલા, ન દેરાસર ૧ તથા ધર્મશાળા છે, અહીંથી ગામ થી ભાર ,
૧૦૨૪ ભદ્રેશ્વર, - આ ગામ ભદ્રેશ્વર પ્રાચીન નથી પણ નવીન વસાવેલ છે. પ્રાચીન ભદ્રેશ્વર તે દટાઈ ગયેલ છે, એવું જુના ખરપરથી જણાય છે, વિણી મહાભારતમાં કહેલી યુવનાશ્વ રાજાની ભદ્રાવતી નગરી તે આ ભમર છે, અને પાંડેએ અશ્વમેધને ઘડે આ ઠેકાણે બાંધ્યો હતો પણ તે આ ભદ્રેસર કે નહીં તે નક્કી થઈ શકતું નથી એ શહેર અસલ કોઈ બલવાન રાજા હોય એવું એના ખરો પરથી અનુમાન થાય છે, અસલ ભદ્રેસર તો દટાઈ ગયું છે, પણ તે શા કારણે અને કયારે તે નકકી થઈ શકાતું નથી પરંતુ એવી દંતકથા છે જે જામરાવળનું થાણે જુના ભદરેશ્વરમાં હતો તેને ગુધીઆળીવાલા રાયધણજીના ભાઈ મેરાયજીએ ઉઠાડીને સરકારીયું ત્યારે તેના દીકરા ગરજીએ ડી નવું વસાવ્યું, જુના ભદરેસરમાંથી આજે પણ પ્રાચીન પથરા મહીને લઈ જાય છે, ગધયા (ગધેડાની છાપ)ના જુના સીઝા આજ પણ નામે છે, એવા પ્રાચીન ગામમાં જઈનના વીર વસેના ભવ્ય દેરાસર, ભાવેલ છે, જેમાં જુનું દેર વિરાટ સંવત રર (વિક્રમ સંવતની પુર્વે ૪૦માં બાંધ્યું એમ ગુરજીઓ પાસેથી હકીમત મલેછે, એ દેશને ત્રણ ચાર વખત જીલર થયેલ છે, વચલ દેરાસર જાને છે, અને તેની પર યા આસપાસ ત્રણવાર જુદે જુદે વખતે ઉમેરો તથા મરામત થઈના શંવત ના લેખ નખાયા છે. એ લેખ ખવાઈ ગયા છે, તો પણ એક થાંભલા પર
Page #191
--------------------------------------------------------------------------
________________
( ૧૫૭), સંવત ૧૩રર તથા એકેપર ૫૮ જણાય છે એ શવત જગ પ્રસિદ્ધ જગડશાના વખતના લાગે છે સબબ છે (૧૩૧૫) પનોતરે નામનો આખા કચ્છમાં મોટે દુકાળ પડે ત્યારે ઝગડુશાએ એ ગામ વાલા પાથી રાવટને લીધે ભદરિસર પિતાના સ્વાધીનમાં લીધું અને રાજા તથા પ્રજાને આખા મુલકને અન્ન અને વસ્ત્ર પુરા પાડ્યાં તો દરાનું
વાર કરાવ્યું જેથી ઝગડુશાના દેરાના નામે લખાએ છે, હાલ પાવએ તે દેરાસરને પૂરતી જમીન લઇ માટે ગઢ બનાવ્યું છે. તે રાની મરામત કરી છે, અને ફાગણમાશમાં મેળો ભરાય છે, ત્યારે કચ્છનું આવકનો મોટો ભાગ જાત્રાએ જાએ છે, મેટી ધર્મશાળાઓ છે, જણશ વસ્ત મને છે, અહીંથી ગામ શ્રી મેખા જવું.
૧૦૨૫ મોખા, આ દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી ગામશ્રી સામાધોધા જવું,
- ૧૦૨૬ સામા ધોધા. દેરાશર ૧ તથા ધરમશાળા છે, અહીં ગામશ્રી ભુવડ જવું.
૧૦ર૭ ભુવડ, દેરાશર તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામશ્રી ધમડકું જવું.
૧૯૨૮ ધમડકું. રેરાશર૧ તથા ઉતરવાની જગા છે, અહીં ગામશ્રી વજાસર જવું.
- ૧૦૨૯ વીજસર, દેરાશર ૧ અરણ છે, ધરમશાળા છે, પ્રતીષ્ઠા થઈ નથી અહીતો ગામની વેધ જવું.
૧૦૩૦ વાધ રાશરે ૧ છરણ તથા ધરમશાળા છે. અહીં પ્રતીમાજી શિવત
Page #192
--------------------------------------------------------------------------
________________
(142) ૧૪ માં જમીનમાંથી પ્રગટ થઈ વગર બળદે રથમાં બેસી ગામમાં મા છે, અહીંથી ગામથી કથકેટ જવું.'
- ૧૦૩૧ કંથકોટ * પ્રખ્યાત ઝગડુશાના વડીલોએ એ ગામમાં દેરા બંધાવ્યા છે, એવું દેરાસરના લેખપરથી સાબીત થાય છે, તે શંવત ૧૩૪૦ માં આમવ સતલાનું તથા પાણીળ અને સેરીએ કરાવ્યા છે, ધરમશાળા છે આ શહેર મજબુત કિલ્લેબંધી હતો પણ કાળ દોષે કરી ત્રુટી ગયો છે, એ હજી ગામશ્રી ચામરડી જવું.
- ૧૩૨ ચામરડી, ન દેરાશર ૧ તથા ઉતરવાની જગા, અહીંથી ગામથી ચેબારી જવું
૧૦૩૩ ચોબારી, દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામશ્રી સુધી જવું
- ૧૦૩૪ સુવી. દેરાશર ૧ અપુરણ વગર પ્રતીષ્ઠાનું છે, ઉતરવાની જગા છે, અહીથી ગામશ્રી ચીતરેડ જવું.
૧૦૩પ ચીતરેડ, દેરાશર ૧ પ્રતીષ્ઠા વગરનું અપુરણ છે, ધરમશાળા છે, અહીંથી ગામશ્રી ગેડી જવું. -
- ૧૦૩૬ ગેડી. કરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામથી કામેર જવું
૧૦૩૭ કાજમેર, , , , દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામશ્રી જેસડા.
૧૦૩૮ જેસંડા. દેશર ૧ તથા ધરમશાળા છે. અહીંથી ગામથી બેલા જવું.
'
:
Page #193
--------------------------------------------------------------------------
________________
(૧૫૯)
- ૧૦૩૯ બેલા. દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામથી કીડીઆ નગર જવું,
૧૦૪૦ કિડીઓનગર, દેરાસર ૧ અપૂર્ણ છે, ધર્મશાળા છે. અહીંથી ગામ થી શણ જવું.
- ૧૦૪૧ સા . દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી ગામ શ્રી ગાગોદર જવું
૧૦૪૨ ગાગોદર, દેરાસર ૧ જીર્ણ છે. ઉતરવાની જગા છે અહીથી ગામ થી રાપરવાગડ જવું.
- ૧૦૪૩ રા૫રવાગડવાલી. - મહારાજાધિરાજ રાઓશ્રી ખેંગારજી પહેલાનું પાટનગર છે. અહીં શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું પ્રાચીન દેરાસર છે, અહીં આ ગુજરાતરઇ અને ભારવાડના સંધ જાત્રાએ આવે છે, ધર્મશાળા છે, જણસ વસ્ત મળે છેઅહીંથી ગામ શ્રી ફતેગઢ જવું.
૧૦૪૪ ફતેગઢ, દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી ગામ શ્રી આદીશ્વર જવું.
૧૦૪૫ આદિશ્વર, દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી ગામ શ્રી ભીમાસર જવું.
૧૦૪૬ ભીમાસર, દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી ગામ શ્રી પાલાશવું જવું
૧૦૪૭ પાલાશવું. દેરાસર છે તથા ધરમશાળા છે અહીથી ગામ થી લાન્ડીસે જવું,
Page #194
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) ૧૪ર લાકડી. રસરે ૧ તથા ધરમશાળા છે, અહીંથી ગામ શ્રી આધાઇ જવું. ૧૦૪૯ આપે.
દેરાસર ૧ તથા ધર્મશાળા છે, અહીંથી ગામ થી વાંઢીયુ જવુ. ૧૦૫૦ વાંઢીયુ',
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ભચાઉ
૧૦૫૧ ભચાઉ.
દેરાસર ૧ તથા પરમશાળા છે, ગામ રમણીક છે, અહીંરી ગામ શ્રી કુષ્ટ જવું.
૧૦પર થઇ.
ઢાંસર ૧ તથા ઉતરવાની જગા છૅ, ગામ વાડીગામથી છે, તાપી ગામ શ્રી ગલયાપર જવું.
૧૦૫૩ ગલઆધર.
દેરાસર ૧ તથા ધરમશાળા છે, ઉતરવાની જગા છે, અવી ગામ શ્રી અંજાર જવું
૧૦૫૪ અ’ર.
દેરાસર ૩) તથા પાંજરાપાલ ધરમશાળા જન પાઠશાળા જઈન ધરી છે. અહીંથી ગામ શ્રી ભુજ નગરે સાર્ક થઇ જવું તાંગા મળે છે.
૧૦૫૫ ભુજનગર.
આખા કચ્છની રાજ્યધાનીનું શહેર છે. ગામ રમણીક ને હાલના રગાન માહાસનાધિરાજ મીરજા મહારાઓશ્રી૭ ('ગોરછ સધાઇ બહા
Page #195
--------------------------------------------------------------------------
________________
( ૧૧)
દૂરના પાટ નગર છે. દેરાસર ૩ તથા ધર્મશાળા છે, જ્ઞાનશાળા છે, પણ વ્યવસ્થા ખરાખર નથી, પાંજરાપાળ છે, અહીંનુ ચાંદી સાનાનું નથી કામ વખાણવાં જોગ છે, અહીથી ગામ શ્રી કોટડા જવુ.
૧૦૫૬ કાઢડા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગાઅે, અહીથી ક્રુચ્છની ઉતરે રણમાં આવેલ બન્નીમાં જવુ ત્યાંથી પચ્છીમકરી એટઅે તેના દક્ષિણ કીનારે જૈનના પ્રાચીન ખરુર છે, જ્યા ગુજરાતિમાં સ ંદેવ'ત શાવલીંગા નામની જગ પ્રખ્યાંત વાર્તાના નાયકા ત્યાં શીખતા હતા એવું ત્યાંના હજારેક વરસના જુના લેખપરથી શાખીત થાય છે, માટે જે શાહેખાને જવા વિચાર હોયતેઓએ જવું નહીંકા અત્રેથી ગામ શ્રી માનકુશળ જવું, ૧૦૫૭ માનકુઆ.
દેરાશર ૧ તથા ધરમશાળા છે, અહીથી ગામશ્રી ડગાવા જવું. ૧૦૫૮ ડેગાલા.
દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામથી મ મંગવાણા જવું.
૧૦૫૯ મંજલમ ગવાણા
દેરાશર ૧ તથા ધરમશાળા છે, અહીથી ગામ શ્રી નખત્રાણાં જ ૧૦૬૦ નખત્રાણા.
દેરાશર ૧ તથા પરમશાળા છે, અહીથી ગામશ્રી અગી ૧૦૬૧ અગી.
દેરાશર તથા ધરમશાળા છે, ગામ રમણીક છે, અહીથી ગામ શ્રી શ્રીજી જવુ.
૧૦૬૨ વીચાણુ. દેરાસર જ તથા ધરમશાળા છે. અહીથી ગામશ્રી તાલા જેવું"
22
Page #196
--------------------------------------------------------------------------
________________
(૧૨)
૧૦૬૩ તાલા, દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી ગામથી બાંદીમા જવું.
૧૦૬૪ બારીઆ દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, શાવીક શાળા છે. અહીંથી ગામ સુજાપુર જવું.
૧૦૬૫ સુજાપુર, દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામશ્રી વરસર જવું.
૧૦૬૬ વરસર, દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે. અહીંથી ગામશ્રી તેરે જવું.
૧૦૬૭ તેરા - દેરાશર બે ભવ્ય સોનેરી કારીગરીના ભવ્ય આઠ દેરીઓ સહીત શેઠ બુઢા હોશાણીનું બંધાવેલ છરાવળા પાર્શ્વનાથનું તથા ગારજી તારા ચંદજીનું બંધાવેલ શામળા પાર્શ્વનાથજીનું જોવા લાયક છે, ધરમશાળા ચાર તથા પાંજરાપોળ, જ્ઞાનશાળા શાપધમશી ધનજી ખીમજીની બંધાવેલ તથા શા. ડુંગરશી શો જપારની બંધાવેલ પોષદ શાળા, તથા છોકરાઓની ગુજરાતી સ્કુલને મકાન જોવા લાયક દેશી કારીગરીના ખરેખર દાખ લારૂપ છે. શા. દેવછ ભારની બંધાવેલ લાયબ્રેરી જેની વ્યવસ્થા બરબુર નથી તે માટે લાગતા વળગતાને ધ્યાન ખેચું છું અને શા. ખેતશી જેઠાની જૈન શ્રાવકાશાળા તેમ શા. વીરજી પાસની કન્યાશાળા જોવા લાયક છે. સદાવ્રતો આઠ દેવાય છે. અહીંના ત્રણ તલાવ આખા કચ્છમાં વખણાય છે ગામ ઘણું સુંદર ને મોભાદાર છે આ પુસ્તકના કરતા એ ગામના રહીશ છે, જણસ વસ્ત સર્વ મલે છે અહીથી ગામથી નળીઆ જવું,
Page #197
--------------------------------------------------------------------------
________________
(૧૬)
૧૦૬૮ નળીઆ, દેરાશર ૧ ચંદ્રપ્રભુને શંવત ૧૮૯૭ માં કચ્છી દશા ઓશવાળ જેને જ્ઞાતીના નરરત્નશેઠ નરશીનાથાનું બંધાવેલ તથા બીજુ શાંતી નાથનું શાભારમલ તેજશીનું ત્રીજું શેઠ હીરજી નરશી નાથાનું મલી
વીરવસઈ) ના દેરા કહેવાય છે, અને ફરતી આવેલ દેરીઓથી પાલી તાણું ટુંકને ખ્યાલ આપે છે ધરમશાળાઓ તથા પાંજરાપોળ ૩). છે. જ્ઞાનશાળા તથા લાબ્રયરી છે ગામ અબડાશાનું મુખ્ય શહેર છે. વેપાર બહેરાપાયાપર છે જણશ વસ્ત શરવ મળે છે, અહીંથી ગાઉ એક ગામશ્રી જશાપુર જવું.
૧૬૯ જશાપુર, દેરાશર ૧ શેઠ કેશવજી નાયકનું બંધાવેલ છે, એ ગામ સદરહુ શેઠ શ્રીન છે, પણ હાલ કચ્છના રાવના તાબે છે, ઉતરવાની જગા છે અહીંથી ગામ શ્રી જખ્રબંદર જવું.
૧૦૭૦ જમાબંદર, દેરાસર ૪ તથા દેરીઓ ધર્મશાળા પાંજરાપોળ અને જ્ઞાનશાળા છે, શેઠ જેઠાભાઈ વરધમાનનું ધર્મદા દવાખાનું છે, શદાવ્રત દેવાય છે, ગામ રમણીક છે, એ બંદર હોવાથી વહાણ મારફતે અરબસ્તાન, જંગબાર, કલીકેટ, મુંબઈ શાથે શીધે વહેવાર કરે છે, અહીંથી ગાઈ ૧ ગામશ્રી લાલા જવું.
૧૦૭૧ લાલા, દેરાશર ૧ તથા ધર્મશાળા છે, ગામ રમણીક છે, અહીંથી ગામ શ્રી રાણપુરમાં દેરાસર છે ત્યાંથી શ્રી શી ધેડી જવું.
૧૦૭૨ શી ધોડી, દેરાશર ૧ નાજુક હમણા થયો છે, ધરમશાળા છે ગામ પેદાશ વાળું છે, નીમકની પેદાશ મેટા પાયે છે. અહીંથી ગામશ્રી પરજાઉ જવું,
Page #198
--------------------------------------------------------------------------
________________
(૧૪)
૧૦૭૩ પરજાઉ દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, જ્ઞાનશાળા છે ગામ વાડીઆમણે છે, અહીંથી ગાઉ અડધે ગામ શ્રી વારાપધ્ધર જવું,
૧૦૭૪ વારાપર, દેરાશર ૧ તથા ધર્મશાળા છે, ગામવાડીએમણે છે. મુંબઈના ધનાઢય શેઠીયાના બંગલા આવેલા હેવાથી ગામ જોવા લાયક છે. એ હીંથી ગામ શ્રી વાંકુ જવું.
૧૦૭૫ વા; દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે. ગામ રમણીક છે, અહીંથી ગામ શ્રી અખાણે જવું,
૧૦૭૬ અરખાણા દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી રાપરગઢ. વાલી જવું.
૧૦૭૭ રાપરગઢવાલી. દેરાશર ૧ તથા ધર્મશાળા છે, અહીંથી ગામથી સુથરી જવું.
૧૦૭૮ સુથરી. ધૃતકલેલ ત્રીવીશમાં ભગવાનનું પ્રસિદ્ધ મોટું દેરાસર છે, એ તીર્થ કહેવાય છે. કારતક પુનમે મેળો ભરાય છે, ધરમશાળા કેશવજી નાયકની બંધાવેલ છે, પાંજરાપોળ છે, જ્ઞાનશાળા છેજૈન મંડળી છે, ગામ રમણીક છે, અહીંથી ગામ શ્રી શારે જવું.
૧૦૭૯ શાહેરા, દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે શેઠ ડુંગરશી ભીમજી શામ છની બંધાવેલ ગુજરાતી કુલ તથા જ્ઞાન શાળા છે, અહીથી ગામથી કોઠારા જવું.
Page #199
--------------------------------------------------------------------------
________________
(૧૬૫ ) ૧૦૮૦ કાઢારા.
દેરાશર ૧ ભવ્ય શાંતીનાથનું શા॰ શીવજી નેણશી, વેલજી માલુ, અને કેશવજી નાયેકે મળીને ચાર લાખ શ॰ ના ખર્ચે બહુજ સરસ કારીગરીના બનાવેલ છે, ધરમશાળાઓ, તથા પાંજરાપાળ છે, જ્ઞાનશાળા છે, ગામ રમણીક છે, શરવ જણા ભાવ મળે છે, અહીંથી ગામ શ્રી સાંધવ જવું',
૧૦૮૧ સાંધવ.
દેરાશર ૧ ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી વરાડીએ જવુ, ૧૦૮૨ વરાડીયા.
ઠેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, ગામ વાડીઆમણે છે, અહીંથી ગામ શ્રી રવા જવું,
૧૦૮૩ વા.
દેરાશર ૧ બધાવાનું છે, હાલ ધર દેરાશર છે, ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી વિ’જાણુ જવું.
૧૦૮૪ વ‘જાણુ.
ઘર દેરાશર તથા ધર્મશાળા પાંજરાપેાળ છે જા વસ્તુ શરવ મળે છે. અહીંથી ગામશ્રી નાણપુર જવુ,
૧૦૮૫ નાણપુર.
દેરાશર ૧ તથા ધરમશાળા છે, અહીંથી ગામશ્રી મજલરેલડીઆ
જવું.
૧૦૮૬ મજલરેલડીઆ.
દેશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી રાધણુજર
જવું.
Page #200
--------------------------------------------------------------------------
________________
(૧૬)
૧૦૮૭ રાંધણજર. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામશ્રી ડુમરા જવું.
૧૦૮૮ ડુમરા દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી દેવીપર જવું.
૧૦૮૯ દેવીપર, દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ચીઆ શર જવું.
૧૦૮૦ ચીઆશર. દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી કેટલી મહાદેવપુરી જવું.
૧૦૯૧ કેટડી-મહાદેવપુરી. દેરાશર ૧ તથા ધરમશાળા છે. અહીંથી ગાઉ બે નાના રતડીઓ જવું.
૧૦૯૨ નાનુરતીઓ, દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીં ગાઉ ૧ મોટે રતડીઓ જવું.
૧૦૩ મેટા રતડીઓ. દેરાશર તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી ડેણ જવું.
૧૦૯૪ ડેણ, દેરાશર ૧ છે. અહીં મોટી પાંજરાપોળ છે. તેમાં તમામ કચ્છના જે જે ગામમાં જનાવરેને વધારે હોય તે સધળા અહીં લાવવામાં આવે છે. અહીંથી ગામ શ્રી શાંધાણ જવું.
Page #201
--------------------------------------------------------------------------
________________
(૧૭)
૧૦૯૫ શાયાણ, દેરાશર ૧ શેનેરી કામનું શા માડણ તેજશનું બંધાવેલ, ધરમ શાળા છે, પાંજરાપોળ છે, જ્ઞાનશાળા છે, ગામ રમણીક છે, અહીંથી ગાઉ ૧ ગામ શ્રી લઠેડી જવું,
૧૦૯ લઠેડી, દેરાશર ૧ નાજુક છે, ઉરવાની જગા છે. અહીંથી ગામ થી સાબરાઈ જવું.
૧૭ સાબરાઈ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી હાલાપુર જવું.
૧૦૯૮ હાલાપુર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી બામેટ જવું,
૧૦૯ બાટ. દેરાસર ૧ તથા ધર્મશાળા છે. અહીંથી ગામ શ્રી ગોદરે જવું.
૧૧૦૦ ગેરે. દેરાસર ૧ મુળ નાયક કેશરી આજી મહારાજની ચંદનની પ્રતિમા છે, તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી માંદવી ચાર ગાઉ થાય છે, પણ ગામ શ્રી લઠેડીથી બીજો રસ્તો જે આવે છે, તેની વિગત ની ચે મુજબ છે, લઠેડી નબર ૧૦૯૬ થી ગામ શ્રી દેઢીઆ,
૧૧૦૧ દેવીઆ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી શ્રી ગુદીઆળી જવું.
૧૧૦૨ ગુદીઆળી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી વઢ જવું,
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૧૦૩ વઢ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ થી પરાધી
૧૧૦૪ ફરાધી. દેશસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી બાપટ
૧૧૫ બાપટ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ગઢશીશા
૧૧૦૬ ગઢશીશા, - દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી નાને માળીએ જવું. ( ૧૧૦૭ નાને આસબીઓ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ભીઅસર
૧૧૦૮ ભીઅસા, સર ૧ તથા ઉતરવાને જગા છે, અહીંથી નામ શ્રી વીd
૧૧૯ વઢ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી નામ શ્રી તણવા
૧૧૧૦ તણવાણું દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ થી અનેકાઠ
Page #203
--------------------------------------------------------------------------
________________
(૧૯) ૧૧૧૧ નાઠતથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી બારી
8 રાસર
૧૧૧૨ બારે. દેરાસર તથા ધર્મશાળા છેઅહીંથી ગામ શ્રી મોટે આશબીઆ જવું,
૧૧૧૩ માટે આશબીઓ, દેરાસર ૧ તથા ધર્મશાળા છે, અહીંથી ગામ શ્રી પુનડી જવું,
૧૧૧૪ પુનડી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી મોરાપણ
જવું.
૧૧૧૫ મોટોરાપણ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી લાજ જ.
૧૧૧૬ લાયજા, દેરાસર ૧ તથા ધર્મશાળા અહીંથી ગામ શ્રી નાને ભાગી જવું.
- ૧૧૧૭ ના ભાડીયા, દેરાસર ૧ તથા ઉતરવાની જગ્યા છેઅહીંથી ગામ થી શેરડી જવું,
૧૧૧૮ સેરડી. દેરાસર ૧ તથા ઉતરવાની જગ્યા છેઅહીંથી ગામ ?
૧૧૧૯ ભેજાએ. દેરાસર ન છે, અહીંથી નવેવાણ (દર્શક) જવું,
Page #204
--------------------------------------------------------------------------
________________
(૧૭૦ ) ૧૧૨૦ નવાવાસ
દેરાસર ૧ તથા ધર્મશાળા પાંજરાપાળ છે ગામ રમણીક છે અહીં થી ગામ શ્રી મેરાઉ જવું.
૧૧ર૧ મેરા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી નાગલપુર
જવું,
૧૧૨૨ નાગલપુર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી માંઢવી
જવું.
૧૧૨૩ માંઢવી ખ’દર.
દેરાસર પાંચ તથા ધર્મશાળાએ જગી છે, પાંજરાપાળ છે, જન જ્ઞાનશાળા અને જન મીત્રમંડળ છે, ગામ કચ્છનું મુખ્ય બંદરને વેપારન મારુ મથક છે, અહીંથી કરાંચી તથા મુબઇ અને ખસરા વગેરેની સ્ટીમેરાની આવજાવ છુટ છે, અહીંથી ભુજ સુધીની પાકી સડક છે, અહીંના વહાણ વઢી ધણા ખબરદાર અને હુશીઆર વખણાય છૅ, અહીંથી આપણને સ્ટીમર માર્ગે મુંબઇ જવાય છે, પણ આપણને મુદ્રાથી જામનગર જવુ" છે, માટે અહીંથી ગામ શ્રી ખીંદડા જવું. ૧૧૨૪ મીઢડા.
દેરાસર ૧ તથા ધર્મશાળા છે, ગામ વાડીઆમણુ છે, અહીંથી ગામ શ્રી કાડાય જવું.
૧૧૨૫ કાડાય.
દેરાસર ૨ તથા ધર્મશાળા જૈનશાળા જ્ઞાનશાળા શાધુઆને શીખવાની શાળા તથા પાંજરાાળ છે, જ્ઞાન ભંડાર છે, અહીંના લેાકશાસ્ત્ર સમધી સારી કેલવણી પામેલો છે, પણ તેમાંથી કેટલાક હેમા પથીના પંથને
Page #205
--------------------------------------------------------------------------
________________
માતા આચાર વીચાર પાળવામાં પોતાની હાપણ માને છે, અહીંથી ગામ શ્રી મુદ્ર નંબર ૧૦૦૪ જવું અને મુદ્રાથી પાછા ગામ થી જામનગર નબર ૧૯૦૩ જવું અને જામનગરથી ગામ શ્રી જેડીબંદર જવું.
૧૧ર૬ જોડીઆબંદર. દેરાસર ૧ તથા ધર્મશાળા છે, અહીંથી ગામ શ્રી ભલસાણ જવું,
૧૧૨૭ ભલસાણ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી જામખંભાલીઆ જવું.
૧૧૨૮ જામખબાલીઆ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી બાલંભા જવું.
૧૧ર૯ બાલંભા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી મટી ખાવડી
જવું."
૧૧૩૦ મોટી ખાવડી. દેરાસર ૧ તથા ધર્મશાળા છે, અહીંથી ગામ શ્રી લતીપુર જવું.
૧૧૩૧ લતીપુર, દેરાસર ૧ તથાં ઉતરવાની જગા છે, જણસ વસ્ત મલે છે, અહીથી ગામ શ્રી ભાણવડ જવું.
૧૧૩ર ભાણવડ, દેરાસર ર તથા ધર્મશાળા છે, અહીંથી ગામ શ્રી મતી મહેતાનું વડાલું જવું
Page #206
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ) - ૧૨૩૩ સાતી મહેતાનું વડલ, દેરાસર ૧ તથા ધર્મશાળા છે, ગામ રમણીક છે, અહીથી બાપ શ્રી મેટા વડાલા જવું.
૧૧૩૪ મોટા વડાલા, દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી ગામ શ્રી ચેલા જવું,
૧૧૩૫ ચેલા, દેરાશર ૧ તથા ઉતરવાં જગા છે, અહીંથી ગામથી લાલપર
૧૧૩૬ લાલપર. દેરાશર ૧ તથા ધર્મશાળા છે, જણસ વસ્ત મળે છે. અહીંથી ગામ શ્રી વણથલી જવું,
- ૧૧૩૭ વણથલી. દેરાસર તથા ઉતરવાની જગા છે, અહી ગામ થી બાલુબાનું રાહુદડ જવું.
૧૧૩૮ બાલુબાનું રાદડ દેરાશર ૧ તથા ધર્મશાળા છે, અહીંથી ગામ શ્રી પ્રેમળ જવું.
( ૧૧૩૯ ધાળ. દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી રાજકેટ
( ૧૧૪ રાજકોટ. દેરાસર બે તથા ધરમશાળા છે, જણસ વસ્ત મલે છે, ગામ રમણીક છે, અહીંથી ગામ શ્રી સરધાર જવું. અહીંથી ગોંડળ ૧૪ ભઈલ થાય છે. ભાડું રૂ. ૦-૬-૦.
Page #207
--------------------------------------------------------------------------
________________
(૧૩)
૧૧૪૧ સરધાર. . દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ગેલ જવું.
૧૧૪૨ ગેડલ, દેરાસર ૧ તથા ધરમશાળા છે, જણસ વસ્ત સરવા મળે છેઅહીંથી ગામ શ્રી ઉપલેટા જવું.
૧૧૪૩ ઉપલેટા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી મામ શ્રી છત્રાશા જવું.
૧૧૪૪ છત્રાશા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી પાલીટાણા
૧૧૪૫ પાલીટાણા (સેáજયતીર્થ) શહેરમાં પ્રથમ તીર્થંકરનું બજાર વચ્ચે મોટું દેરાસર છે તથા ધર્મશાળામાં નાના દેરાસર છે, બગીચામાં દાદાજીનું સ્થાન છે. શિહેરમાં તથા બાહાર મળી મોટી નાની પચાસથી વધારે ધરમશાળાનો છે. જઇનશાળામાં ૨ છે. શહેરમાં શેઠ આનંદજી કલ્યાણજીની પેઢી (કારખાનું) છે. ત્યાંથી જાત્રાળુઓને જે જે ચીજો જોઈએ તે પુરી પાડવામાં આવે છે. તેમજ શહેરમાં અને બાહાર જણસભાવ મળે છે. શહેરથી એક કોશ શ્રી સિદ્ધગિરિજીની તલાટી છે. ત્યાં જતાં ગાડીમાં તથા રેલીને મળે છે. તલાટીએ જાત્રાળુને ભાતું અપાય છે. ત્યાંથી ઉપર ચડતાં થોડા વર્ષપર બાબુ ધનપતસીધે મોટું દેરાસર બંધાવ્યું છે, ધરમશાળા છે. ત્યાં દર્શન કરી ડુંગર પર ચઢવું ચઢાવ ૩ ગાઉન છે. પહાડપર ખાવા પીવાને તથા રાત્રે રહેવાને વહેવાર નથી. સરવ આશાતના ટાળવામાં આવે છે.
ગરપર ચઢતાં રસ્તામાં વશમાં ભગવાન કલકલાજીના ચરાજી
Page #208
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
સ્થાપના છે ત્યાં દર્શન કરી ઉપર ચઢવુ, પગે ચાલી ઉપર જવાની શક્તિ ન હાય તેને ઢોલી બેસવા મળે છે. ચાઢે થેાડે છેટે ખેસવાના વીસામા છે, તાઢા પાણી તથા ઉકળેલાં ( ગરમ ) પાણી વાપરવાને મળે છે. રસ્તામાં પાંચ પાંડવ આદિની દેરીઓ છે. રશ્તા ધણા સુગમ છે. હીંગલાજનાહડા આગળ ચઢાવ ભેા હેાવાથી પગથી બાંધેલા છે ત્યાં થઇ એક ઉપર ચઢતાં ગઢ આવે છે.
ગઢમાંથી મુળ દ્વારે પેઠા પછી આગળ હાથીપાળ અને વાણુ પાળ આવે છે ત્યાં દેરાસરા દેરીઓ તથા શાશન રક્ષક દૈવી ચક્રેશ્વરીનુ રસ્થાન છે ત્યાંથી શ્રી શત્રુંજય તીથૅવાસી શ્રી પહેલાં તીર્થંકર ભગવાનના દેરાસરજીની મુળ ટુંક આવે છે, તે દેરાસર કરતી ત્રણ ભમતી છે તેમાં પહેલી ભમતીમાં રાયણ તળે ૧ લા ભગવાનનાં પગલાં છે, મુળ દેરાસરની સાંમે પુ′ડરીક ગણધર ભગવાનનું દેરાસર છે જે નામથી આ તીર્થ પ્રસિદ્ધ છે. આ ટુંકમાં ધણાં દેરા, મુર્તી અને ચરણાની સ્થાપ ના છે બાવીસમા ભગવાંનના વીવાહની ચેરી છે. અપુરવ મહિમાવત સુર્યકુંડ કે જેમાં નાહાવાથી ચ'રાજા કુકડા મટી મનુષ્ય થયા હતા તે અહીં છે. તે કુંડનાપાણી નાડાવામાં વાપરવામાં આવે છે, નાડાવાને ગરમ પાણીની જોગવાઇ પણ થાય છે. પુજા માટે પુલ દરવાજા આગળ માળી પાસેથી મળે છે. પુજાની બીજી બધી સામગ્રી પણ મળે છે
મુળ ટુકમાંથી નીકળી લગાલગ બીજી ટુ'કમાં દર્શન કરવા જવાય છે. મેાતીશા શેઠ, હેમાભાઇ શેઠ, વિગેરેની માટી ભવ્ય નવ કા સેકા દેરાસરા અને દેરીએ અને હજારા બિ'એ અને અનેક ચરણે આ તીર્થપર છે સર્વેથી શીખરની ઊંચી ટાચ ઉપર સવા સામ છની ટુંકના ચેમુખજીનું દેરાસર છે, તે પ ́દર કાસ દુરથી દૃષ્ટીએ પહે છે. ભાવીક લેાકા એટલે બધે દુરથી તેનાં દર્શન કરી સદ્દગીરી ભેટયાન લાભ લે છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
(૧૭૫). પેલી બાજુએ ગીની પાળે જવાય છે. ત્યાં પગલાંની સ્થાપના છે તેનાં દર્શન કરી પાછા ઉપર આવી મુળ મંદીરના દર્શન કરવાથી બે જાત્રાએ ગણાય છે.
ત્રીજે રસ્તે શત્રુંજી નદીના જળે સ્નાન કરી ત્યાં થઈ ચડી આવવાનો છે, તે જરા કઠણ છે. રસ્તામાં હસ્તગીરી અને કદંબગી રીની જાત્રા થાય છે. - રસ્તે રહીશાળાની પાજનો પણ છે.
આ તીર્થ પહાડ પ્રાય શાશ્વત છે, આ ડુંગરની ફરસના (પ્રદક્ષિણ) ત્રણ ગાઉની, છ ગાઉની અને બાર ગાઉની એમ ત્રણ પ્રકાર કરી શકાય છે, બાર ગાઉની પ્રદક્ષિણા ગાડીએ બેસી થઈ શકે છે, વચમાં ચેક ગામ આવે છે, ત્યાં ખાવા પીવા વગેરેને સર્વ બબિસ્ત થઈ શકે છે. સિસિલા, સિદ્ધવડ વિગેરેની રચના આ પ્રદક્ષિણામાં આવી જાય છે. આ તીર્થને એક કંકર પણ પૂજવા યોગ્ય છે.
આ તીર્થને અપૂર્વ મહિમા છે તેને વણવ એક મોટું પુસ્તક લખીએ તેપણ વર્ણવી શકાય તેમ નથી. અગણિત દ્રવ્ય ખરચી શ્રદ્ધાળુ શ્રાવક શ્રીમાનેએ આ તીર્થની શોભામાં વૃદ્ધિ કરવારૂપ દેરાસરે બાંધ્યા છે, મુર્તઓ ચમત્કારીક છે.
ડુંગરપરના કોટની બહાર ઔરંગજેબ બાદશાહના અનર્થનાં વખતમાં કારણ પ્રસંગે અંગારશા પીરની સ્થાપના કરવામાં આવેલી ત્યાંથી સંધે વિનય કરવાને દરતુર ચાલ્યો છે ત્યાંથી ઉતરી તળાટીએ આવી ભાતુ બાવરી ઉતારે આવવાને વહીવટ છે, પાલીટાણેથી કેસ બાર મેહમાડીએ મહાદાઠા ગામે જવું,
Page #210
--------------------------------------------------------------------------
________________
( ૧૭ )
૧૧૪૬ મહુવા દીઠા.
ગામમાં જણસ બધી મળે છે. ધર્મશાળા તથા દેરાસર ભગવાનનુ પાહાડ ઉપર છે તીર્થ કહેવાય છે, ત્યાંથી પૂરી પાલીટાણે આવી સોન મઢ સ્ટેશન જવું, ત્યાંથી રેલ રસ્તે ૫ માઈલપર શીહાર જવુ, ભાડુ ૭-૧-૦ છે.
૧૧૪૦ શીહાર.
દેરાસર તથા ધર્મશાળા છે, જસ ભાવ મળે છે; સાંથી છ મા પલ વરતેજ જવું ભાડું રૂ. ૦-૧-૬ છે. ૧૧૪૮ વરતેજ,
ધર્મશાળા તથા ભવ્ય દેરાસર છે, ત્યાથી છ માઈલ ભાવનગર જવું. ભાડું રૂ. ૦-૧-૬ છે.
૧૧૪૯ ભાવનગર.
દેરાસર ચાર તથા ધર દેરાસર ચાર છે, જન ધર્મપ્રસારક સભા અને ધર્મશાળા છે, શેહેર માટુ' જોવા લાયક અને વેપારંતુ મથક છે, અહીંથી ખેલ ગાડીએ ગાઉ ૧૦ ધધે જવુ.
૧૧૫૦ યાઘા
વીશમાં ભગવાનનું નવખંડા નામથી પ્રસિદ્ પ્રાચીન તીર્થે છે ખીજા દેરાસર એ મળીને દેરા ત્રણ છે, તથા ધર્મશાળા છે, સભાન મળે છે. ત્યાંથી ભાવનગર પાછા આવી ખેલ ગાડીએ ખડસલીયા જવું, ૧૧૫૧ ખડસલીયા,
દેરાસર ૧ જીગ્ સ્થીતિમાં છે, ઉતરવાની જગા છે, જસ વસ્ત મળે છે; ત્યાંથી ગામ શ્રી ધેટી જવુ.
૧૧પર ચેટી.
દેરાસર ૧ અપૂર્ણ છે, ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ગારીઆધાર જવુ,
Page #211
--------------------------------------------------------------------------
________________
( ૧૭૭ )
૧૧૫૩ ગારીઆધાર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી પરવડી
જેવું.
૧૧૫૪ પરવડી.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી તલાજા
નવુ
૧૧૫૫ તલાજા.
દેરાસર તથા ધર્મશાળા ગામમાં છે, ગામની નજીક તાલધ્વજ ગિરિ નામને પાહાડ છે એ સિદ્ધગિરિની એક ટુંક ( શીખર ) કહેવાય છે. તેના ઉપર પાંચમા તીર્થંનાથનું દેરાસર છે, અહીંથી ૨ કાસ પગરસ્તે ઢાઠી જવું
૧૧૫૬ ડાડા.
ધર્મશાળા તથા સાળમા ભગવાનનુ પ્રાચીન તીર્થ (દેરાસર) છે, અહીંથી ખેલ ગાડીએ ઢલીઆ જવું.
નવું.
૧૧૫૭ લીઆ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ઝાંઝમેર
૧૧૫૮ આંઝમેર.
સ્થીતીમાં તથા ઉતરવાની જગા છે, અહીથી
દેરાસર ૧ છઠ્ઠું ગામ શ્રી વાસુક્રુડ જવું.
૧૧૫૯ વાલુડે
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી છાપરીઆલી
જવું.
૧૧૬૦ છાપરીઆલી,
દેરાસર ૧ તથા ધરમશાળા છે, ત્યાંથી ગામ શ્રી સદરડા જવું.
ર
Page #212
--------------------------------------------------------------------------
________________
(૧૭૮)
૧૧૬૧ સંદરા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામશ્રી મોણપર જવું.
૧૧૬૨ મોણપર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ ખુંટવડામેટા
જવું
૧૧૬૩ ખુટવડામો, દેરાસર ૧ જીસ્થીતીમાં તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી મહુવાબંદર જવું.
૧૧૬૪ મહુવાબંદર, - ધરમશાળા તથા સોળમા ભગવાનનું દેરાસર છે. જીવત સ્વામીની વાલુની મુર્તી છે, એ નામથી પ્રાચીન તીર્થ પ્રસિધ્ધ છે. અહીંથી ગામ શ્રી નંદાણવદર જવું.
૧૧૬પ ને દાણવદર, દેરાસર ૧ તથા ધરમશાળા છે, જણશ ભાવ મળે છે, ત્યાંથી ગામ શ્રી ઉમરાળા જવું.
૧૧૬૬ ઉમરાળા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી વેળા જંકશન ૩ ગાઉ થાય છે, ત્યાંથી ગામ શ્રી સણોસરા જવું.
૧૧૬૭ સણોસરા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, એ સ્ટેશન છે, ત્યાંથી ગામ શ્રી બેટાદ જવું.
૧૧૬૮ બોટાદ દેરાસરજી તથા ધરમશાળા છે, જણસ ભાવ મળે છે, ત્યાંથી ૨૮
Page #213
--------------------------------------------------------------------------
________________
(૧૭૯), માઇલ સોનગઢ જવાય છે, ભાઈ . ૦-૬-૬ છે. ત્યાં ધરમશાળા છે. ત્યાંથી છ કેસ જવાય, પાલીટાણુ ધડા તથા બેલ ગાડી મળે છે. પણ આપણને પગરસ્તે ગામ શ્રી દેવગાણા જવું.
૧૧૯ દેવગાણુ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામથી ટાણા જવું.
૧૧૭૦ ટાણા, દેરાસર ૧ તથા ધરમશાળા છે, ત્યાંથી ગામ શ્રી વરલ જવું.
૧૧૭૧ વરલ દેરાસર ૧ તથા ઉતરવાની જગ્યા છે, ત્યાંથી ગામ શ્રી કંડલા જવું.
૧૧૭ર કંડલા દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ ભાવ મલે છે. ત્યાંથી ગામ શ્રી જેસર જવું.
૧૧૭૩ જેસર, - દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી નામ શ્રી દેપલા
૧૧૭૪ દેપલા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી નિગાળા જવું. સ્ટેશન પણ નિંગાળા છે.
૧૧૭૫ નિંગાળા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી ગઢડા જવું.
૧૧૭૬ ગઢડા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વસ્ત મળે છે, ત્યાંથી ગામ શ્રી પછેગામ જવું.
Page #214
--------------------------------------------------------------------------
________________
(૧૮૦ )
૧૧૭૭ પછેગામ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વળી જવું
૧૧૭૮ વળી, દેરાસર ૧ તથા ધરમશાળા છે, ત્યાંથી ગામ શ્રી ત્રાપજ જવું,
૧૧૭૯ ત્રાપજ, દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી ખદરપુર
૧૧૮૦ ખદરપુર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી લાઠીદર
૧૧૮૧ લાઠીદર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી ગામ શ્રી કોલીયા જવું.
૧૧૮ર કેલીયાડ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી નામ શ્રી ગાંધકડા જવું.
૧૧૮૩ ગાધકડા, દેરાસર ૧ તથા ઉતરવાની છે, જણસ વસ્ત મળે છે, અહીંથી ગામ શ્રી જસપુરા જવું.
૧૧૮૪ જસપુરા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી પાછા ભાવનગર આવી ત્યાંથી રેલમારગે વેળા જંકશન ઉતરી બીજી રેલમાં માઈલ ર૪ શ્રી લાઠી જવું.
૧૧૮૫ લાઠી.. દેરાસર 1 છે, જણસ વસ્ત મળે છે, ત્યાંથી માઇલ ૧૧ ચીતળ જવું
Page #215
--------------------------------------------------------------------------
________________
(૧૧)
૧૧૮૬ ચીતળ, દેરાસર ૧ તથા ઉતરવાની જગે છે, ત્યાંથી માઈલ ૪૦ ગામે શ્રી જેતપુર જવું.
૧૧૮૭ જેતપુર, દેરાસર તથા ઘર્મશાળા છે, જાણશ મળે છે, ત્યાંથી ૫ માઈલ જેતલસર જંકશન જવું, ત્યાંથી એક વેરાવળ અને એક પોરબંદર એમ બે લાઈનો જાય છે. વેરાવળ લાઇનમાં માઇલ ૨૧ જુનાગઢ જવું. ભાડુ રૂ. -૩-૬ છે.
૧૧૮૮ જુનાગઢ (ગીરનાર તીર્થ ) જુનાગઢ સ્ટેશનથી શહેર કેસ ૧ છે, શહેરમાં ઘણી ધર્મશાળાઓ, તથા દેરાસર, ભંડાર, કારખાનાની દુકાન વગેરે છે, અહિંથી પહાડની તલેટી ગાઉ છે, ત્યાં જવું. બેલગાડી વગેરે મળી શકે છે. ૧ તલેટીમાં ધર્મશાળા તથા દેરાસર છે. ત્યાં યાત્રાળુ લોકોને
સંધની તરફથી ભાતુ આપવામાં આવે છે. અહિંથી પહાડ પર ચડવું. ડેલી મળી શકે છે, પહાડપર જવાને પગથી બાંધેલા છે. ચઢાવ કેસ ૭ છે. રસ્તામાં એક બે ઠેકાણે
પાણી મળે છે. ધર્મશાળા રસ્તામાં છે. ૨ ગીરનારજીનું તીર્થ પહાડપર ૪ કેસપર છે. ત્યાં તીર્થનાથ
૨૨ મા ભગવાનનું દેરાસર તેમજ બીજા દેરાસરો બહુ છે. પહાડપર ૨૨ મા તીર્થંકરના કલ્યાણક ૩ દિક્ષા. જ્ઞાન તથા મેક્ષકલ્યાણક થયેલા છે. ભગવાનને આ સ્થાન પર કેવળજ્ઞાન ઉપન્યું હતું. અહિંથી ઉપર જવું. ત્યાં રામતીની ગુફા છે. થોડું ઉપર જવાથી અધિષ્ઠાતા અંબિકાદેવીનું દેરાસર છે.
ત્યાંથી નીચે ઉતરૂં. અગિળ જતાં ૩ સહવાસન છે ત્યાં ગુમટીમાં ચરણેની સ્થાપના છે. અહિંથી - પાછું ઉપર આવતાં કેસ ૩ પર
Page #216
--------------------------------------------------------------------------
________________
૪ પાચમી કે જવું, ત્યાં ચરણેની સ્થાપના છે, અહિ ભગવાન
મેક્ષે ગયાં છે તેની સ્થાપના છે. અહિથી નીચે આવતાં વચમાં દેરાસર, ધર્મશાળા છે. બીજા સ્થાને પહાડ૫ર. ઘણાં છે, યોગી લોક રહે છે. પહાડપર તળાવમાં ચિત્રાવેલ છે. તળાટીએ આવી પછી શહેરમાં આવવું. અહિથી રેલમાં બેસી વેરાવળ માઈલ પપ જવું. ભાડું ૦-૬-૯ છે.
૧૧૮૯ વેરાવળ. દરાસરે ૩ છે, ઉતરવાની જગા મળે છે, ત્યાંથી ગાઉ એક પ્રભાસપાટણ પગરસ્તે જવું, વેરાવળથી સીધા પોરબંદર જવું, હેય. તે રેલગાડી પણ જાય છે, તથા મુંબઇ સ્ટીમેર માર્ગે જવાય છે,
૧૧૦ પ્રભાસપાટણ, પ્રાચીન લગોલગ આઠ તથા શેઠની ખડકીમાં એક મળી નવ દેરાસરે છે, ઉતરવાની જગા દેરાસર પાસે છે, ત્યાંથી વેરાવળ પાછા આવી બેલગાડીએ આદરી જવું. અહીંના દેરાસરના પુજારા તથા નાકથી સાવધ રહેવું.
૧૧૯૧ આદરી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી બેલગાડીએ ગામ શ્રી કલીઆણા જવું.
૧૧૨ કુંતીઆણુ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વણથલી જવું.
૧૧૩ વણથલી, દેરાસર ૩ તથા ધર્મશાળા છે, ત્યાંથી સાહાપુર સ્ટેશન ૩ માઈલ છે, ત્યાંથી શ્રી ધોળાજી સ્ટેશન જવું.
Page #217
--------------------------------------------------------------------------
________________
(૧૮)
૧૧૯૪ ધોરાજી, - દેરાસર ૧ તથા ધર્મશાળા તથા પાંજરાપોળ છે, જણસ વસ્ત સર્વ મળે છે, ત્યાંથી ૩ ગાઊ ગામ શ્રી મોટીમારડ જવું.
૧૧૮૫ માટીમારડ, દેરાસર ૧ તથા ધરમશાળા છે, ત્યાંથી ગામ શ્રી દેલવાડા જવું
૧૧૯ દેલવાડા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ મળે છે. અહીંથી ગામ શ્રી અજાર જવું.
૧૧૯૭ અજાર, દેરાસર ૧ અજરા પાર્શ્વનાથજીનું તીર્થ તરીકે પ્રસિધ્ધ છે તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ઊના જવું.
૧૧૯૮ ઊના, દેરાસર ૬ તથા ધરમશાળા છે, પાંજરાપોળ છે, જણસ વસ્ત સર્વ મળે છે. અહીંથી ગામ શ્રી ચેરવાડ જવું.
૧૧૯ ચોરવાડ, દેરાસર ૧ તથા ઊતરવાની જગા છે, ત્યાંથી બેલગાડીએ માંગરાળ જવું.
૧૨૦૦ માંગરેલ, આ દેરાસરે ૩ તથા ધરમશાળા છે, જણસભાવ મળે છે, ત્યાંથી પગ રસ્તે યા દરીઆ માર્ગે પોરબંદર જવું.
૧૨૦૧ પોરબંદર, * દેરાસરે ૩ તથા ધરમશાળા છે, જણસભાવ મળે છે. અહીંથી બેલગાડીએ ૧૪ ગાઉ વરેજાજી જવું,
Page #218
--------------------------------------------------------------------------
________________
(૧૯૪).
૧૨૦૨ વરેજાજી.. તેવીસમા ભગવાનનું તીર્થે વજાજી નામથી પ્રસિદ્ધ દેરાસર તથા ધરમશાળા છે. અહીંથી પાછી પિરિબંદર આવવું, ત્યાંથી રેલગાડી, રાજકોટ જવાય છે, અને દરીઆમાર્ગે કચ્છ-માંડવી તથા મુંબઈ અને કરાંચી જવાય છે, અને અહીંથી જેતપુર સ્ટેશન જવું માઈલ ૮૨ શાહ ૨. ૧-૩-૦ ત્યાંથી લાઠી સ્ટેશન જવું માઇલ ૫૧ ભાડુ રૂ. ૦–૧૪-૦ ત્યાંથી ગામ શ્રી મતીરાળા જવું.
- - ૧૨૦૩ મતિરાળા. દેરાસર ૧ તથા ઉતરવાની જગ્યા છે, ત્યાંથી પાછા ત્રણ ગાઉ લાઠી સ્ટેશને જવું. ત્યાંથી માઈલ ૧૧ શ્રી ચીતળ સ્ટેશને જવું ભાડું,૦૧૬ ત્યાંથી ભાઈલ ૧૧ ગામ શ્રી અમરેલી જવું.
૧૨૦૪ અમરેલી, હેરાસર ૧ તથા ધરમશાળા છે, જણસ ભાવ મળે છે, એહીંથી ગામ શ્રી શીતળ સ્ટેશને આવી ત્યાંથી રેલમારગે માઈલ ૪૫ શ્રી જેત લસર જંકશન જવું ભાડું રૂ. ૦-૧૫- ત્યાંથી બીજી રેલમાર્ગ માઈલ ૪૭ શ્રી રાજકોટ જવું. ત્યાંથી ભાઈલ ૨૫ વાંકાનેર જવું. ભાડું રૂ. ૦-૬૦ અને ત્યાંથી મોરબી જવું. ભાઈલ ૧૬ ભાડું રૂ. ૧-૪-૦. -
૧૨૫ મોરબી, દેરાસર ૧ તથા ધરમશાળા છે, તથા પાંજરાપોળ છે. જણસ વસ્ત સરવ મળે છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી બેલા જવું. ગાડા, ગાડી વગેરે મલી શકે છે.
૧ર૦૬ બેલા. દેશર ૧ છે જેમાં પાષાણની પ્રતિમાંનાબદલે એક ચંદનની પ્રતિમાં છે, તથા ધર્મશાળા છે, ત્યાં ગાઉ ૩ ગામ શ્રી ગાળા જવું.
Page #219
--------------------------------------------------------------------------
________________
(૧૫)
૧૨૦૭ ગાળા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગાઉ ૬ ગામ શ્રી માલી જવું.
૧૨૦૮ માલીઆ.
દેરાસર ૧ શીખરબંધ તથા ધરમશાળા છે, ત્યાંથી ગાઉ ૩ ગામ શ્રી ખાખરેચી જવુ'. અહીંથી રણ ઉતરી કચ્છ તરફ જવાય છે,
4
રણ ગાઉ ૬ ના છે, વાહન ઊંટ, ગાડા, વગેરે મળી શકે છે. ૧૨૯ ખાખરેચી.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગાઉ ૮ ગામ શ્રી ટંકારા જવું.
૧૨૧૦ ટકારા.
દેરાસર ૧ શીખરબંધ છે. ઉતરવાની જગા છે, અહીંથી ત્રામ માર તે મારખી જવું. ભાડું રૂ. ૦-૫-૦ છે. મારખીથી પદર ગાઉપર ગામ શ્રી જુનાપાટીલા નામે ગામ છે, ત્યાં ઉપાશ્રયમાં સીહ્નચકર દરશન અર્થે રાખેલ છે. જેથી નબર પાડી ગણત્રીમાં લીધા નથી. મારખીથી રેલમા રગે વઢવાણુ કાંપ જવુ’. માઇલ ૬૮ ભાડું રૂ. ૧-૧-૦ છે, ત્યાંથી માઈલ ૬૦ અમદાવાદ જવું. ભાડું ૦-૧૫-૦ ત્યાંથી માઇલ ૧૮ રેલમારગે મેમાખાદું સ્ટેશન જવું. ભાડું ૦-૩-૯ ત્યાંથી ગામ શ્રી ખેડા જવુ. ૧૨૧૧ ખેડા.
:
દેરાસર તેર છે, ધરમશાળા છે, પાંજરાપાળ છે, જ૪નશાળા છૅ, જણુસ વસ્તુ મળે છે, ગામ રમણીક છે, ત્યાથી ગામ શ્રી માતર છે, જવું, ૧૨૧૨ માતર.
પહેલા તીર્થંકરનુ પૂરતી દેરીઓ તીરથ સાચા દેવ નામથી પ્રસિદ્દ છે.
સાથેનુ વિશાળ દેરાસર છે. આ ધરમશાળામા છે, જસ ભાવ
Page #220
--------------------------------------------------------------------------
________________
(૧૩
મળે છે. વરષગાંઠ જેઠ સુદ ૩ ની છે, અહીંથી પગ રસ્તે પેટ થઈ મહેમદાવાદ સ્ટેશને જવું. ત્યાંથી ૧૮ માઈલ અમદાવાદ શહેર જવું. ભાડું રૂ. ૭-૩-૦ છે. મુંબઈથી અમદાવાદ સુધી સળંગ રેલ ભાડું રૂ. ૩-૧૦-૦ છે. તેમજ માતરની આસપાસ નીચેના ગામમાં જવું.
૧૨૧૩ મહીજ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વસ્ત મલે છે, ત્યાંથી ગામ શ્રી બીડજ જવું. '
( ૧૨૧૪ બીડજ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વસો જવું.
૧૨૧૫ વસે. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ખાંધલી જવું.
૧૨૧૬ ખાંધલી, દેરાસર ૨ તથા ઉતરવાની જગા છે, જણસ મળે છે, અહીંથી ગામ શ્રી દેવા જવું.
( ૧૨૧૭ દેવા. દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, જણસ વસ્ત મળે છે, ત્યાંથી માતર થઈ ખેડે આવી પગરસ્તે અમદાવાદ જતાં પાંચ ગાઉ બારેજા જવું.
૧૨૧૮ બારેજા, દેરાસર બે તથા ધરમશાળા છે, જણસ મલે છે, ત્યાંથી આસપાસ નીચેના ગામોમાં જવું.
- ૧૨૧૯ કનીજ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી પાછા જરમથા જવું.
૧૨૨૦ જરમેથા, . દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી જેતલપર જવું.
Page #221
--------------------------------------------------------------------------
________________
(૧૭) ૧૨૨૧ જેતલપર. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી પાંચ ગાઊ શ્રી અમદાવાદ જવાય છે, અહીંથી ગામ શ્રી મેગર જવું.
૧૨૨૨ મગર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી સારસા જવું, ૧૨૨૩ સારસા.
દેરાસર ૧ જીણું છે, જણસ મલે છે, ત્યાંથી ગામ શ્રી માઢ જવું. ૧૨૨૪ આઇ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ડેડલા જતું. ૧૨૨૫ ડેડેલા.
દેરાસર ૧ અપુર્ણ છે, કામ ચાલુ છે, ત્યાંથી ગામ શ્રી નાવલી જવું, ૨૨૬ નાવલી.
ગામમાં દેરાસર છે, અહીંથી ગામ ત્રણેાલ જવું. ૧૨૨૭ ત્રણેાલ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીં'થી ગામ શ્રી નાવલી પાછા જવું. ત્યાંથી આણંદ ૫ માઈલ છે, ભાડું રૂ. ૦-૧-૦ છે એ માટું જંકશન છે ત્યાંથી ખંભાત રેલ જાય છે, માઇલ ૩ર છે, ભાડુ રૂ. ૦-૬-૯ છે, બીજી રેલ માલવા જાય છે.
•
૧૨૨૮ ખભાત.
આ પુરાણુ શહેર છે. દેરાસરા મેટાં શુમારે પાણાસા છે. જેવી સમા ભગવાનનું થંભનાથજી નામથી ઓળખાતું પ્રાચીન અને પ્રભાવીક દેરાસર છે. ભગવાનની મુરતી પાના રત્નની ણદાર ઘણી ચમત્કારી છે, તે શ્રી આચાર્યે મહારાજે જયતીહુઅણુ સ્તંત્રની નવીન રચના કરીને
Page #222
--------------------------------------------------------------------------
________________
જમીનમાંથી પ્રગટ કરી હતીરામચંદ્રજીના વખતથી એનો પૉો મળ્યો છે એ તીરથની આદિ માલમ પડતી નથી. તીરથની સ્થાપના કોણે કરી હતી તે માલમ પડતું નથી એટલું બધું પ્રાચીન એ તીરથ છે ધરમશાળા શહેરમાં છે. શ્રી હેમચંદ્રાચાર્ય પ્રતિબોધીત મહારાજા કુમા સ્પાળે કરેલ અહી મેટે જૈન પુસ્તક ભંડાર તાડપત્રાદિ પરની પ્રતિને ને છે. ત્યાંથી વહાણમાં બેસી કાવી ગંધાર તીરથે જવું,
૧રર૯ કાવી ગંધાર, કાવી અને ગધાર એ બે પાસે પાસે જુદા જુદા ગામ છે પણ દેરાસરો કાવી ગંધાર તીરથના નામથી ઓળખાય છે. બંને ગામમાં પ્રાચીન દેરાસર ચમત્કારી પ્રતિમાજીનાં છે, ધરશાળાઓ છે. ત્યાંથી વાહા ણમાં ખભાત પાછા આવી રેલ ગાડીએ આણંદ સ્ટેશન જવું. ત્યાંશી ૧૧ માઇલ નડીઆદ સ્ટેશન જવું ભાડું ૧ ૨–૦ છે.
૧૨૩૦ નડીઆદ, દેરાસર ૪ છેધરમશાળા છે, જણસ સરવ મળે છે. નડીઆ દથી પગરસ્તે સડક છે તે રસ્તે છ ગાઉ મહુધા જવું. બેલ ગાડી મળે છે.
૧ર૩૧ મહુધા ન દેરાસર ૪ તથા ઘરમશાળા બે છે, જણસ ભાવ મળે છે. ત્યાંથી સડકે બેલ ગાડીથી મહાલેલ જવું.
૧ર૩ર મહાલેલ, ન દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ઊંદરા જવું.
૧૨૩૩ ઉંદરા, દેરાસર ૧ તથા ઉતરવાની છે, અહીંથી નામ શ્રી નરસ જવું
Page #223
--------------------------------------------------------------------------
________________
(૧૮)
ર૩૪ માસડા દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ થી ચુણેલ જવું.
૧૨૩૫ સુણેલ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી રામજ
૧૨૩૬ રામજ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગોમ શ્રી વત્રાં જવું,
૧૨૩૭ વત્રા, દેરાસર ૧ તથા ઉતરવાની જગ્યા છે, ત્યાંથી ગામથી આકલાવ
-
૧ર૩૮ આકલાવ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી દેહવાણું
૧૨૩૯ દેહવાણા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગાગ શ્રી બોરસદ જવું..
૧૨૪૦ બોરસદ, દેરાસર ૩ તથા ધરમશાળા છે, જણસ વસ્તુ સરવ મળે છે, ત્યાંથી થાય શ્રી સુણાવ જવું.
* ૧૨૧ સુણ દેરાસર ૧ તથા ઉતરવાની જગાની છે, ત્યાંથી નામ કમી આ પર જવું,
Page #224
--------------------------------------------------------------------------
________________
( ૧૯૦) ૧૨૪૨ આસાદર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ખેડાસા
જવું.
૧૨૪૩ ખેડાસા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી શ્રી કપડવંજ જવું, ૧૨૪૪ કપડવંજ
દેરાસરા ૭ છે, એ દેરાસરા મોટા તીર્થરૂપ છે, ધરમશાળા ત્રણ છે, જૈન શાળા છે સરવ ચીજ મળે છે, ત્યાંથી એ ગાઊ ખેલ ગાડી એ આંતરાલી જવું.
૧૨૪૫ આંતરાલી.
દેરાસર તથા ધરમશાળા છે, જસણ ભાવ મળે છે, ત્યાંથી દસ ગાઉ કુવા ગામ પગ રસ્તે આવવું.
૧૨૪૬ વા.
ફૈરાસર છે, ત્યાંથી સાત ગાઉ પગ રસ્તે અમદાવાદ આવવું. અગર ન′૦ ૧૨૩૦ નડીઆદથી રેલ મારગે ૧૧ મેલ મેહેમદાવાદ સ્ટેશને ઉતરવું. ભાડુક રૂં. ૦–૨-૦ છે. ત્યાંથી પગરસ્તે ગામ શ્રી નાયકા જવુ, ૧૨૪૭ નાયક.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી નવાગામ
જવું.
૧૨૪૮ નવાગામ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી અધારી જવું. ૧૨૪૯ અ યારી.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, પગ રસ્તે ગામ શ્રી ધરાવા
જવું.
Page #225
--------------------------------------------------------------------------
________________
(૧૧)
૧રપ૦, ધરેડા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. ત્યાંથી ગામ શ્રી અણીદરા
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ચાર ગાઉ શ્રી નડીયાદ સ્ટેશન જવું. ત્યાંથી ભાઇલ ૫૭ શ્રી વડેદરા જવું.
૧૨૫૨ વડેદરા, સ્ટેશનથી નજીક શહેર છે, ગાયકવાડનું રજયનગર છે, દેરાસરો મોટાં ૧૮ છે, ધરમશાળા ગામમાં છે, શહેર જોવાલાયક છે, વડેદરેથી ડબેઇ રેલની લાઇન જાય છે, ૨૭ માઇલ ડઇ છે. પણ પગરસ્તે ગામ શ્રી તરસાલી જવું..
૧રપ૩ તરસાલી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી પગરસ્ત ગામ શ્રી મકરપુરા સ્ટેશન જવું, ભાડું રૂ. ૯-૪–૦ માઇલ ૨૨ વહેદરાથી.
૧૨૫૪ મકરપુરા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી સિનોર જવું.
૧૨૫૫ સિનેર, દેરાસર બે તથા ધરમશાળા છે, ત્યાંથી ગામ શ્રી મીગામ કેશને જવું.
૧૯૫૬ થીઆગામ. દેરાસર ૩ તથા ધરમશાળા છે, જણસ વસ્ત મલે છે, ત્યાંથી ગામ શ્રી પાછિઆપરા જવું
Page #226
--------------------------------------------------------------------------
________________
-
' ,
' '
(૧દરે
૧રપ પાછિઆપુંરા. દેરાસર ૧ તથા ઉતરવાની જ છે, ત્યાંથી ગામ શ્રી અણસ્ત જવું.
૧૨૫૮ અણુસ્તુ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી કાલિ જવું.
૧૨૫૯ કારેલ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી કરજણ જવું.
૧૨૬૦ કરજણ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વલણ જવું.
૧૨૬૧ વલણ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાં શ્રી ડભેઇ રેલ રસ્તે જવું.
૧ર૬ર હશે. તેવીસમા ભગવાન ગોડીજીનું પ્રસિદ્ધ તીરથ છે, તથા બીજા ૮, દેરાસર મળી નવ દેરા છે. ધરમશાળા છે. ગામ મેટું છે સરવ જણસ ભાવ શાળી શકે છે ત્યાંથી વડોદરે પાછા આવવું. વડોદરેથી ગામ શ્રી કારણ જવું.
૧૨૩ કારવણ, દેરાસર ૧ તથા ઉતરવાની જંગા છે, ત્યાંથી ગામ શ્રી વ્યારા જવું.
૧૨૬૪ વ્યારા, દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી નામ શ્રી પાદરા જવું. રેલમાર્ગે.
૧ર૬પ પારા, દેરાસર ૧ તથા ધરમશાળા છે, જણસ વસ્ત મળે છે, ત્યાંથી ગામ ૧ દરાપુરા જવું.
Page #227
--------------------------------------------------------------------------
________________
( tea )
૧૨૬૬ દરાપુસ
દેરાસર તથા ઉતરવાની જગા છે, ત્યાં ગાઊ ૩ સુજપુર જવું, ૧૨૬૭ સુજપુર
દેરાસર ૧ તથા ઉતરવાની જંગા છે, ત્યાંથી ગામ શ્રી કુરાળ જવું. ૧૨૬૮ કુળ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી સાંધી જવુ. ૧૨૬૯ સાંથી.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, રણુ સ્ટેશન એ માઇલ છે, ત્યાંથી માસર સ્ટેશને જવુ.
૧૨૭૦ સાસર
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, સ્ટેશનથી ગામ એક માઇલ દુર છે, અહીંથી ગામ શ્રી અતી જવુ.
૧૨૭૧ આંતી.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ચાનસર જવું. ૧૨૭૨ ચાનસર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી મેાભા જવું. ૧૨૭૩ માલા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વણછરા જવું, ૧૨૭૪ વણછરા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ચાર ગાઊ શ્રી માભા સ્ટેશન જવું ત્યાંથી રેલમારગે શ્રી પેટલાદ સ્ટેશને જવુ, ૧૨૭૫ પેટલાદ.
દેરાસર ચાર તથા ધરમશાળા છે, જણસ ભાવ મલે છે, ગામ રમણીક છે, ત્યાંથી ગાઊ પાંચ ગામ શ્રી સેાછત્રા જવું,
૧૩
Page #228
--------------------------------------------------------------------------
________________
( ૧૯૪ )
૧૨૭૬ સાજીત્રા.
દેરાસર ચાર તથા ધરમશાળા છે, જણસ વસ્તુ મલે છે, ત્યાંથી ગામ શ્રી વસેપુર જવુ.
૧૨૭૭ વસાપુર
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાથી ગામ શ્રી કાસર જવુ. ૧૨૭૮ કાસર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી નાર જવું. ૧૨૯૯ નાર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી રુમેટલ જવુ, ૧૨૮૦ ડેમાલ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ડભા
જવું.
૧૨૮૧ ડભાણ.
દેરાસર ૧ તથા ઉતરવાંની જગા છે, ત્યાંથી ગામ શ્રી સજાથા
જવું,
૧૨૮૨ સ’જાથા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગ્ના છે, ત્યાંથી ગામ શ્રી દેવા જવું. ૧૨૮૩ દેવા.
દેરાસર ૧ જીણું છે, ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વાડ વાલ જવુ.
૧૨૮૪ વાઢવાલ.
હું દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ફાસિરા જવું'.
Page #229
--------------------------------------------------------------------------
________________
(૧૫)
૧૨૮૫ સિંદર દેરાસર ૧ તથા ઉતારવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ચમારા જવું,
૧૨૮૬ ચમારા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વટાદરા જવું.
૧૨૮૭ વટાદરા, દેરાસર ૧ તથા ઉતસ્વાની જગા છે, ત્યાંથી ગામશ્રી ગંભીર જવું.
૧૨૮૮ ગંભીર, દેરાસર તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ થી ભરૂચ જવું.
૧૨૮૯ ભરૂચ, સ્ટેશનથી એક ગાઉ શહેર દૂર છે, આ ઘણું પ્રાચીન શહેર છે, જનની વસ્તી સુમારે ત્રણ હજાર છે, વીસમા તીર્થંકરનું પ્રાચીન ભવ્ય દેરાસર છે, એ તીરથરૂપે પ્રસિદ્ધ છે, બીજા પણ મેટાં દેરાસર ૧૫ તથા ઘર દેરાસરો શહેરમાં જુદે જુદે સ્થળે છે, ધરમશાળા ગામમાં છે, ભરૂચથી ચમાર ગામ સ્ટેશન ઉતરી ત્યાંથી પગરસ્તે ગાઉ ૩ નિકોર જવું,
૧૨૯૦ નીકરા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી પાદરીઆ જવું.
૧૨૯ પાદરીઆ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ થી અંગારેશ્વર જવું.
૧૨૯૨ અંગારેશ્વર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વસ્ત મળે છે, ત્યાંથી ગામ શ્રી કારેલા જવું.
Page #230
--------------------------------------------------------------------------
________________
(૧૯) ૧૨૯૩ કારેલા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી પાલેજ જવુ, ૧૨૯૪ પાલેજ.
દેસસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ઝંઝણાર જવુ. ૧૨૯૫ અણાર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છૅ, ત્યાંથી ગામ શ્રી જગડીમા
વુ.
૧૨૯૬ જગડીઆ.
માટુ' તીરથરૂપ દેરાસર છે, ઉતારાની જગા છે, ત્યાંથી ચમાર ગામ ખાવી રેલમાં પાલેજ જવુ, માંથી દશ ગાઊ ગામ શ્રી આમેદ જવું. ૧૨૯૭ આમાદ.
દેરાસર ૩ તથા ધરમશાળા તથા જૈન શાળા છે, જણસ વસ્તુ મળે છે, ત્યાંથી ગામ શ્રી ગમાદ જવું.
૧૨૯૮ ગમાદ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી કેરવાડા જવું, ૧૨૯૯ કરવાડા.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી સમની
જવું.
૧૩૦૦ સમની.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ખર જવુ ૧૩૦૧ ખર.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણુસ વસ્તુ મલે છે, ત્યાંથી ગામશ્રી ખુંવા જવું.
Page #231
--------------------------------------------------------------------------
________________
(૧૦૦)
૧૭% ભુવા, દેરાસર ૧ છછું છે, ઉતરવાની જગા છે, અહી થી ગામ થી આછોદ જવું.
૧૩૦૩ આછોદ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી માતાર જવું.
૧૩૦૪ માતર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી જંબુસર
૧૩૦૫ જબુસર, - દેરાસર ૨ તથા ધરમશાળા છે. અહીંથી મેસર રોડ સ્ટેશન ચાર ગાઉ થાય છે, ત્યાંથી ગામ શ્રી સારોદ જવું.
૧૩૦૬ સાદ, દેરાસર ૧ તથા ઉતરવાની જગ્યા છે, ત્યાંથી ગામ શ્રી અણખી
૧૩૦૭ અણખી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી દહેજ જવું.
૧૩૦૮ દહેજ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી પરાજ
૧૩૦૯ પરાજ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી અકલેશ્વર જવું,
૧૩૧૦ અંકલેશ્વર, * દેરાસર બે તથા ધરમશાળા છે, જણસ વસ્ત મળે છે, ત્યાંથી ગામ શ્રી હસિટ જવું.
Page #232
--------------------------------------------------------------------------
________________
(૧૯૨)
૧૩૧૧ હસાય:
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી નવંસારી
જવું.
૧૩૧૨ નવસારી.
દેરાશર ૧ તથા ધર્મશાળા છે, જણસ વસ્તુ મળે છે, ત્યાંથી ગામ શ્રી ડાંભેલ જવુ
૧૩૧૩ ડાભેલ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી કરચલી
નવું.
૧૩૧૪ કરચલીઆ,
દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી અનાવડ
નવું.
૧૩૧૫ અનાવડે.
દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી જ્યારા જવુ". ૧૩૧૬ ન્યારા.
રાશર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રીસેાનગઢ જવુ. ૧૩૧૭ સાનગઢ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી કઢાર જવુ. ૧૩૧૮ કટાર.
દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ખરીઆ
જવું.
૧૩૧૯ ખરીઆ.
દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ગોધરા જવું.
Page #233
--------------------------------------------------------------------------
________________
(૧૯)
૧૨૯ ગોધરા દેરાસર બે તથા ધર્મશાળા છે, ત્યાંથી ગામ શ્રી દાહોદ જવું,
૧૩૨૧ દાહોદ, દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વેજલપુર
જવું.
૧૩રર વેજલપુર, - દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ થી વાડાસિનોર
જવું.
'
૧૩ર૩ વાડાસીનેર, દેરાસર તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વીરપુર જવું.
૧૩૨૪ વીરપુર દેરાસર બે તથા ધરમશાળા છે, જણસ વસ્ત મળે છે, ત્યાંથી ગામ શ્રી છોટાઉદેપુર જવું.
૧૩રપ ઉદેપુર (છટા.) દેરાસર ૧ તથા ધરમશાળા છે, ત્યાંથી ગામ શ્રી ભાદરકા જવું
૧૩ર૬ લાધરબા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી પરેલી જવું.
૧૩ર૭ પરોલી, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ થી ઝગડીયા જવું,
૧૩ર૮ ઝગડીયા, દેરાસર ૧ તથા ધરમશાળા છે, પ્રાચીન તીરથ સ્થળ છે, જણસ વસ્ત મળે છે સ્ટેશન ઝગડીયા છે, ત્યાંથી રેલ માર્ગે શ્રી સુરત જવું. ”
૧૩ર૯ સુરત, સ્ટેશનથી ૧ માઈલ શહેર છે, પણ સ્ટેશન લાગલાગી જ વસ્તી
Page #234
--------------------------------------------------------------------------
________________
, ''
: 1
:
ગેલી છે, શુમારે લાખ માણસની વસ્તી છે, શુમારે પાંચ હજાર જન છે, જૈનશાળા છે, ગોપીપુરામાં શેઠ પ્રેમચંદ રાયચંદની ધરમશાળા , મેટા દેરાસરો સુમારે પીસલાલીસ જુદે જુદે રળેિ છે, તેમજ ઘર દેરા સરે ર૭ પણ છે, દાદાજીનું સ્થાનક ઘણું ચમત્કારી છે, અહીંથી બે ગાઉ પર કતારગામમાં જવું,
અહીંથી અમલનેર તરફ ખાનદેશમાં એક ફાટ રેલનું જાએ છે,
- ૧૩૩૦ કતારગામ. દેરાસર ૩ તથા ધરમશાળા છે, ત્યાંથી પાછા સુરત આવી બીજી બા ગામ શ્રી પાલ જવું.
૧૩૩ી પાલ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે ત્યાંથી સુરત આવી ગામ શ્રી, રાંદલ ત્રણ ગાઊપર છે, ત્યાં જવું.
૧૩ર રાંધેલ. દેરાસર ચાર તથા રમશાળા છે, વિદ્યાશાળા છે, જણસ વસ્ત મળે છે, ત્યાંથી પાછા સુરત આવી ત્યાંથી રેલ માર્ગે સ્ટેશન મરોળી જવું માઇલ ૧૩ ભાડુ રૂ. -૩-૦ ત્યાંથી ૪ માઈલ બાજીપુરા જવું.
૧૩૩૩ બાજીપુરા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગાઉ ૧ કદ જવું.
૧૩૩૪ કડેદ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગાઉ અડધો ગામ શ્રી વાલેદ જવું,
૧૩૩પ વાલોદ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગાઉ ૫ ગામ શ્રી માંડવી જવું,
Page #235
--------------------------------------------------------------------------
________________
(ારે)
૧૩૩૬ માંડવી, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગાઉ બે ગામ થીબુહારી જવું.
૧૩૩૭ બુહારી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી પાછા મરોળી સ્ટેશને આવી ત્યાંથી રેલમારગે માઈલ ૬ શ્રી નવસારી સ્ટેશને જવું ભાડું ૨. ૦-૧-૦ ત્યાંથી ગાઉ ૧ ગામ શ્રી જલાલપુર જવું.
૧૩૩૮ જલાલપુરા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી કરંડી જેવુ.
૧૩૩૯ કરંડી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી નવસારી આવી રેલ ભારગે ગામ થી અમલસાડ સ્ટેશને જવું. ભાઈલ ૧૩ ભાડું રૂ. ૦-૩૦ ત્યાંથી ગાઉ ૩ ગામ શ્રી અબ્રામાં જવું.
૧૩૪૦ અબ્રામા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગાઉ બે ગામ શ્રી પાનાર જવું.
૧૩૪૧ પાનાર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ થી અમલસાડ સ્ટેશને આવી ગામ શ્રી બીલીસ સ્ટેશને જવું, માઇલ ૪ ભાડુ ૨. ૦-૧- ત્યાંથી માઇલ ૨ ગામ શ્રી ઊંડામ જવું,
૧૩૪૨ ઊંડામ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગાઊ ત્રણ ગામ શ્રી આલીપેર જવું.
Page #236
--------------------------------------------------------------------------
________________
(૨૨)
૧૪૩ અલિપોર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ઊંટડી જવુ.
૧૩૪૪ ઊંટડી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ડુંગરી સ્ટેશને આવી રેલ મારગે ગામ શ્રી બલસાડ જવું. માઈલ ૬ ભાડુ ૨, ૯-૧૦
૧૩૪પ બલસાડ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી પારડી જવુ. .
૧૩૪૬ પારડી. દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગાઉ ચાર ગામ શ્રી બગવાડા જવું.
૧૩૪૭ બગવાડા, ન દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. ત્યાંથી ગામ શ્રી ઉદવાડા એ.. શન બે મિલ છે ત્યાંથી રેલમાર્ગે દમણ રોડ જવું મિલ ૬ ભાડુ ૨. ૦–૧-૦.
૧૩૪૮ દમણ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી પાછા દમણરોડ સ્ટેશને આવી રેલ માર્ગે ગામ શ્રી પાલધર જવું મિલ ૫૧ ભાડુ રૂ. ૭-૧૧
૧૩૪૯ પાલધર, ઘર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી રેલમાર્ગે ગામ શ્રી સોપાલા જવું.
૧૩૫૦ સપાલા. ઘર દેરાસર તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી વીરાર સ્ટેશને જવું મિલ ૧૦ ભાડુ રૂ. ૦-ર-૦ ત્યાંથી થાઉ ૨ ગામ શ્રી આગાશી જવું.
Page #237
--------------------------------------------------------------------------
________________
(ર ) - ૧૩૫૧ આગાશી, દેરાશર ૧ મુનીસુવ્રતસ્વામીનું ધર્મશાળા બે જંગી છે, હવા પાણી શારા છે, ગાદલા ગોદડા તથા વાસણ કારખાના માંથી માલે છે, અહીથી મુંબઈ સાગભાઇ તથા કેડા અને પાન છુટ જાએ છે, બગીચા સારા છે. અહીંથી વિરાર સ્ટેશન આવી ગામ શ્રી વસઈ જવું ઔલ ૫ ભાડુ ૨. ૦-૧-૩ છે સ્ટેશનથી ગામ એક મિલ દુર છે.
૧૩પર વસઈ. ઘર દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંની શોપારી આખા હીંદુસ્થાનમાં પ્રખ્યાત છે. અહીંથી માહીમ જવું મૈલ ૨૪ ભાડુ રૂ. –૫-૦
૧૩પ૩ માહીમ, સ્ટેશનશ્રી ગામ એક મિલ દુર છે. દેરાશર ૧ તથા ધર્મશાળા છે, ત્યાંથી મુંબઈ કુલાબા સ્ટેશનનું ભાડું રૂ. ૦–૨-૦ તથા દાદર સ્ટેશનનું ભાડુ રૂ, ૦–૦–૬ છે? - દાદરથી છે. આઈ પી, રેલવે જાએ છે, તેમાં દાદરથી કલ્યાણ જઈ. ત્યાંથી પુણ લાઇનમાં જવું છે,
ભુસાવળ નંબર ૨૯ થી જબલપુર લેઇન સરું જેમાં ખંડ વાથી ઇંદરસુધીના ભાગને સમાવેસ છે, ભુસાવળ નંબર ર૮ થી બુરાનપુર મિલ ૩૪ ભાડુ રૂ. ૦-૬-૦ છે.
૧૩પ૪ બુરાણપુર, સ્ટેશનથી બે ગાઉ શહેર છે, દેરાસરે ૧૮ તથા ધર્મશાળા છે, તેવીસમા ભગવાન મનમેહનજીનું પ્રાચીન ચમત્કારી તીર્થ છે, સમેતશી ખરજીને કાષ્ટને પહાડ મોટે મનહર યંત્ર સહિત ચમત્કારી બનાવેલ છે, જણસ સર્વ મળે છે, અહીંથી રેલમાર્ગે મિલ ૪૩ શ્રી ખંડવા જવું નાક ૨, ૦-૭૦
Page #238
--------------------------------------------------------------------------
________________
( જ)
૧૩૫ ખંડેવા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી એક ફાર ઇલ તરફ જાએ છે, તથા બીજે જબલપુર તરફ જાએ, પ્રથમ જબલપુર તરફ જાવુ, અહીંથી હરદા જવું. માઇલ ૫૪ ભાડુ રૂ. ૭-૧૧
૧૩પ૬ હરદા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાં ગામ થી છતારી
જવું
૧૩પ૭ ઇતારશી. ઘર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી ગાડરવાડા જવું.
૧૩૫૮ ગાડરવાડા, દેરાસર ૧ તથા ધરમશાળા છે. અહીંથી રેલ મારગે ગામ શ્રી કરેલી જવું.
૧૩પ૯ કરેલી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી રેલ મારગે ગામ શ્રી નરસીંગપુર જવુ.
૧૩૬નરસીંગપુર ઘર દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે, ત્યાંથી રેલ મારગે ગામ શ્રી શાપુરા જવુ
૧૩૬૧ શાપુરા, ઘર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી રેલ મારગે ગામ શ્રી જબલપુર.
૧દર જબલપુર, દેરાસર બે છે, ઉતરવાની જગા છે, જણસ વસ્ત મળે છે, ગામ
Page #239
--------------------------------------------------------------------------
________________
(૨૦૧૫) નવા લાયક છે. અહીંથી કલકત્તા તરફ ઇસ્ટઇન્ડીઆ રેલવે જાએ છે,
૧૩૬૩ અત્તર, ખડવા નમ્બર ૧૩૫૫ થી માલવા રજપુત લાઇનમાં છે,
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી રેલ મારગે પાછા ખડવા આવવું,
સુરત નબર ૧૩ર૯ થી અમલનેરા બ્રાંચરસ્તે આવતા ગામોમાના દેરાસર નીમે મુજબ.
૧૩૬૪ ડુમસ. દેરાસર ૧ તથા ઉતરવાની જગ્યા છે, ત્યાંથી પાછા સુરત આવી ત્યાંથી રેલ માર્ગ ગામ શ્રી ચલથણા સ્ટેશન જવું, ત્યાંથી પાંચ માઈલ પર આવેલ મલેકપુર જવું. *
મલેકપુર. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી ગામ શ્રી ચલથાણા સ્ટેશને આવવુ ત્યાંથી રેલ માર્ગે બારડેલી જવું.
૧૩૬૬ બારડેલી. દેરાસર બે તથા ધરમશાળા છે, ત્યાંથી ગાઊ ત્રણ ગામ શ્રી વરાડ જવું
૧૩૬૭ વરાહ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી રેલ માર્ગે ગામ શ્રી નન્દુરબાર જવું,
૧૩૬૮ નંદુરબાર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે ત્યાંથી અમલનેર રેલ માર્ગે જવું,
Page #240
--------------------------------------------------------------------------
________________
(૨૦૬ )
સુખથી મુબઇના કીનારાપર ફરતી સ્ટીમેર માર્ગે આ વેળ જૈન દેરાસરની વીગત નીમે મુજબ,
૧૩૬૯ આર.
ધર દેરાસર ૧ તથા શ્રાવકનાધર ૨૫ ની વસ્તી છે, ત્યાંથી મેટ ભારતે અલીબાગ જવુ.
૧૩૭૦ અલીબાગ.
દેરાસર ૧ પ્રાચીન સીખર બંધ છે, ધરમશાળા છે, શ્રાવકની વસ્તી દાઢશા ધરની છે, ત્યાંથી એટ મારતે ગામ શ્રી રેવદડા જવુ. ૧૩૭૧ રેવદતા.
ધર દેરાસર પ્રાચીન કીલ્લા બધ છે, શ્રાવકની વસ્તી ત્રીશ ધરની છે, ત્યાંથી ગામ શ્રી જજીરા જવુ.
જવું'.
૧૩૭૨ જ’જીરા.
ઘર દેરાસર છે, શ્રાવકના ધર વીશેક છે, ત્યાંથી ગામ શ્રી શજન
૧૩૭૩ શજન.
દેરાસર ૧ પ્રાચીન જીનેા હતેા પણ હાલ ઘરદેરાસર છે, ત્યાંથી ગામ શ્રી તારાપુર જવુ.
૧૩૪ તારપુર.
દેરાસર ૧ સીખરખધ છે, ત્યાંથી ગામ શ્રી રત્નાગરી જવુ. ૧૩૭પ રતનાગરી.
દેરાસર ૫૦ સીખર વગરના મારવાડીના ધર ૩૦ છે, ત્યાંથી ગામ શ્રી ચીપલુણ જવુ....
૧૩૭૬ ચીપલુણ.
ધર દેરાસર ૧ છે, ત્યાંથી ગામ શ્રી મુંબઇ આગોટ મારફતે
Page #241
--------------------------------------------------------------------------
________________
(૨૦૭ )
આવવુ અગર મારભગવા જવુ મામગાવા પછમાં દેરાસર છે, મુખથી પુણા લાઇનમાં મેલ ૮૦ ગામ શ્રી લાનેાલી ભાડું રૂ. ૦-૧૩-૦ ૧૩૯૭ લાનાલી.
દેરાશર ૧ તથા ધર્મશાળા છે, ત્યાંથી પુણા ૩૯ મલ થાય છે, આ બુકમાં આવેલ નમ્બર ૧૬ ગામ શ્રી મન્ત્રાડ જંકશન સ્ટેશનથી નીજામ હૈદરાબાદ રેલની ગાડીએ માઇલ ૬૩ દાલતાખાદ જવુ-ભાડું રૂ. ૦-૧૦-{"
૧૩૭૮ દોલતાબા (વેલ ગુફાઓ)
એ
સ્ટેશનથી ચેાડે દુર પાહારા છે તેમાં જીની જૈન ગુા છે, એ વેરૂલ નામથી પ્રસિદ્ધ છે.
દોલતાબાદ સ્ટેશનથી રેલમાર્ગે માઇલ ૮ આર‘ગાબાદ જવુ. ભાડુ.૨ ૦-૧
દેરાસરા ૪ તથા રેલગાડીએ માઇલ ૩૯
૧૩૭૯ આર‘ગાબાદ.
ધરમશાળા છે, જણસ સર્વ મળે છે, અહીંથી જાલા સ્ટેશન જવુ. ભાડું રૂ. ૦-૬-૬
૧૩૮૦ જાલણા.
સ્ટેશનથી ગાઉ દાઢ ગામ છે તેને જીનુ જાલા કહે છે, નીઝામનુ રાજ્ય છે, ત્યાં દેરાસરા ખે છે, ઉતરવાની જગા મળે છે. ત્યાંથી નજીકમાં દરવાજા બહાર ગામ છે. તેને નવુ જાલા કહે છે. તેમાં દેરાસરી એ તથા ધરમશાળા છે. અહીં અંગ્રેજી રાજ્ય છે, જણસ સરવ મળે છે, અહીંથી પગ રસ્તે પેણુ જવું.
૧૩૮૧ પેઢણ (પ્રતિષ્ઠાનપુર તીર્થ )
દેરાસર તથા ઉતરવાની જગા છે, પ્રાચીન પ્રતિષ્ઠાનપુર નગર હતું તેને હાલમાં પેંઠણ કહે છે. જસ મળે છે. અહીંથી પાછું’ જાલણા
Page #242
--------------------------------------------------------------------------
________________
(૨૮) પગ રસ્તે જવું. જાલણાથી રેલ મારગે ર૭૬ માઇલ દક્ષિણ હૈદરાબાદ જવું ભાડુ રૂ. ૨-૧૪-૦,
- ૧૩૮ર હૈદરાબાદ (દક્ષિણ) * દેરાસર છે. ધરમ શાળા છે. સરવ મળે છે. નીઝામ સરકારનું રાજ્ય નગર છે. અહીંથી થોડા ગાઊ ઉપર કુપાજી તીર્થ જવું
૧૩૮૩ કુલપાજી તીર્થ કુપાળ (માણિકય સ્વામીનું તીર્થ ચમત્કારી છે.) અહીંથી પાછા હૈદરાબાદ આવવું.. - હૈદરાબાદથી પાછા રેલ મારગે ૩૮૩ માઈલ મનમાડ સ્ટેશને આવવું ભાડુ રૂ. ૪-૦-૦.
મનમાડ જંકશન સ્ટેશનથી ઘેન્ડ અને મનમાડ સ્ટેટ રેલ ગાડીએ ભાઈલ ૯૫ ભાડુ રૂ. ૦–૧૫- શ્રી અહમદનગર જવું.
૧૩૮૪ અહમનગર, દેરાસર તથા ધરમશાળા છે. જણસ સરવે મળે છેઅહીંથી માઈલ ૧૪૧ ભાડુ રૂ. ૧-૮-૦. બારસી રોડ સ્ટેશન ઉતરી બીજી રેલ ગાડીમાં બારસી ટાઉન સ્ટેશન જવું. બારસી દુર હોવાથી ત્યાં ન જવું હોય તો બારસીની નીચે જણાવેલ વિસાપુર રેલ મારગે ૨૨ માઈલ જવું. અને ત્યાંથી પગરસ્તે નંબર ૨૪૫ ઘેડનદી જવુ.
૧૩૮૫ બારસી (ઘોડનદી.) દેરાસર તથા ઉતરવાની જગા છે, જણસ સરવ મલે છે. અહીથી પાછી રેલમારગે ૧૧૮ વીસાપૂર જવું. વિસાપુરથી પગરસ્તે ગાઊ સાત પગરસ્તે જવુ. ' -
૧૩૮૬ ઘેડનદી. * * દેરાસર તથા ઉતરવાની જગા છે, જણસ મળે છે. અહીંથી પગ રસ્ત ગાઊ આઠ મળેગામ ઢમઢેરાગામ જવું.
હ ૧૪૧ ભાડું
1
જવુ. બારસી
મારગે રર માઈલ
Page #243
--------------------------------------------------------------------------
________________
() ૧૩૮૭ તલગામ ઢમરાગામ, દેરાસર તથા પરમશાળા છે, જણસ મળે છે. અહીંથી પગરસ્તે તમામ ડાભેડા જવું.
૧૩૮૮ તલગામ ડાભોડા, દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી આસપાસ નીચેના ગામે પગરસ્ત છે. ત્યાં જવું..
૧૩૮૮ વાગામ. • દેરાસર તથા ઉતરવાની જગ્યા છે. અહીંથી બાજુમાં ગાયા મામ જવું.
૧૩૮૦ ગોડ, દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે જનેર જવું. એ પુનેથી પગરસ્ત ગાઊ ર૪ થાય છે.
૧૩૧ જુનેર. દેરાસર તથા ધરમશાળા છે, જણસ મળે છે. અહીંથી ગાળ નવ મછર જવું.
૧૯ર મંછ દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી ગાઉ છ ચાકણા જવુ.
૧૩૩ ચાકણું, દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંથી આસપાસ અને પુતેથી તેર ગાઊ ભાલુગામ છે ત્યાં જવું
૧૩૯૪ માલુણામ દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી તેર ગાઉ અને ઉપરના ચાકણાથી નવ ગાઉ ના જવું .
Page #244
--------------------------------------------------------------------------
________________
(
o)
૧૩૯૫ પુના મોટા દેરાસર ૪ તથા ઘર દેરાસર ૨ મળી છ દેરાસર તથા ધરમશાળા છે, સરવ જણસ ભાવ મળે છે. અહીંથી રેલ મારગે ૨૧ ભાઈલ તલેગામ જવું. ભાડુ રૂ. ૭-૩-૬,
. ૧૩૬ તલેગામ, દેરાસર તથા ધરમશાળા છે. જણસ મળે છે, અહીંથી રેલ મારગે પાછું સદરન મરેઠા રેલ મારગે ૧૨૬ માઈલ મસુર જવું. ભાડું રૂ. ૧-૬
૧૩૭ મસુર દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંથી ૧૧ માઇલ રેલ મારગે કરાડ જવું. ભાડું રૂ. ૭-૨-૦.
૧૩૯૮ કરાહ, દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી રેલ મારગે ૨૮ માઈલ તાસગામ જવું. ભાડું ૯-પ-૦
૧૩૯૮ તારાગામ. * દેરાસર તથા ઉતરવાની જગા છે. જણસ મળે છે. અહીંથી રેલા મારગે પ૧ માઈલ હાટકાનાગલી સ્ટેશન જવું. ભાડું રૂ. ૭-૮-૧ હાટકાનાગલી સ્ટેશનથી પગ રસ્તે બે ગાઉ ઇચલકરનછ જવું.
૧૪૦૦ ઇચલકરનજી.. દેરાસર તથા ઉતરવાની જગા છે, જણસ મળે છે, અહીંથી પગ. રસ્તે પાંચ ગાઉ કુબેજ જવું.
૧૪૦૧ કુબેજ. દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંથી પાછું પગ રસ્તે ઇચલકરનછ થઈ હટકાનાંગલી સ્ટેશન જવું.
હાટકાનાગલી સ્ટેશનથી રેલ મારગે ૧૩ માઈલ લાપુર જવું,
Page #245
--------------------------------------------------------------------------
________________
(૧૧)
૧૪૨ કલાપુર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાંથી પગરસ્તે તેર ગાઉ ગામ શ્રી નીપાણી જવું.
૧૪૦૩ નીપાણી. દેરાસર તથા ધરમશાળા છે, જણશ મળે છે; અહીથી રેલ મારગે મીરજ જંકશન જવું. ભાડું રૂ. ૨-૧-૦.
૧૪૦૪ મીરજ, દેરાસર ૧ રમણીક તથા ધરમશાળા છે, ત્યાંથી રેલ મારગે બેલગામ જવું.
૧૪૦૫ બેલગામ.. દેરાસર ૧ તથા ઉતરવાની જગ્યા છે, ગામ જોવા લાયક છે. અહીંથી રેલ મારગે ગામ શ્રી સુબળી જંકશન જવું,
૧૪૦૬ હુમળી, દેરાસર ૨ તથા ઉતરવાની જગા છે, શહેરમાં બધી જણસ મને છે, પાંજરાપોળ છે, અહીંથી નવ માઈલ પગ રસ્તે હેલીપદાન જવું.
* ૧૪૦૭ હેલીપટ્ટન, - આ જઇને તીરથ કહેવાય છે, તેમાં સંપ્રતિ રાજાના ૧૦૧ દેર સરો છે, કાળ દોષે કરી હાલમાં તેમના થઈ ગયેલાં ખંડીઅર આ પુસ્તકના કૃતાએ સંધ્યા છે. અહીંથી પગ રસ્તે હુબલી શહેરમાં આવવું. હુબલીથી રેલ માર્ગ મિલ ૨૧ શ્રી ગુડગીરી જવું ભાડુ રૂ. ૦૭-૦ છે.
૧૪૦૮ ગુડગીરી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે શ્રી લખમેશ્વર જવું.
Page #246
--------------------------------------------------------------------------
________________
(રર)
૧૪૦૯ લખમેશ્વર, દેરાસર ૪૩ છે, પુજાપત્રી બીલકુલ થાતી નથી ગામ નાનું પડે છે, માટે શ્રાવકેએ લક્ષમાં લેવું અહીંથી ગામ શ્રી ગુડગેરી આવવું અને ગુડગીરીથી રેલ માર્ગે ગામ શ્રી બેઆડગી જવું. ત્યાંથી પગરસ્તે ગાઉ ત્રણ ગામ શ્રી ભારંગી જવું.
૧૪૧૦ ભારગી, દેરાસર ૧ છે, જેમાં પુજાપત્રી કેટલાક વર્ષ થયા બીલકુલ થાતી નથી જે બાબત આ પુસ્તકના કૃતાએ બહુજ ચર્ચી ચલાવેલ પણ હજી બંદોબસ્ત થયો નથી. દેરાના બંધાવનારે નિભાવ અર્થે ખાસ ખેતડ કાઢેલ પણ તેની પેદાસ હાલ ત્યાંના લોકે ખાઈ જાએ છે, માટે શ્રાવકોએ બંધબસ્ત કરો ગટે છે, ત્યાંથી પાછા શ્રી બેયાગી આવવું.
ત્યાંથી રેલ માર્ગે ગામ શ્રી ગુટકલ જંકશને જવું, ત્યાંથી બીજી રેલ ગાડીએ મદ્રાસ જવું, ગુંટકલથી મિલ ર૭૫ ભા ૨. ૩-૧૦હુબલીથી કુલ મિલ ૪૩૪ ભાડુ ૨. ૫–૫-૦.
- ૧૪૧૧ માસ * દેરાસર તથા ઉતરવાની જગા છે. શહેરમાં સર્વ જણસ ભાવ મટે છે અહીંથી રેલ માર્ગે ૪૧૩ માઈલ કલીકટ જવું. ભાડુ રૂ. ૪-૫-૦
ટીકા-મદ્રાસ જીલ્લામાં જૈન ક્રાંચીમાં રનોની અનેક મુરતિ છે.” એવું આ પુસ્તકની પ્રથમ આવૃતિ છપાતા દરમીઆન એક નાની ચોપડી જોવામાં આવી તેમાં મેઘમ લખ્યું છે, તે ચેપડી છપાવનારને પુછતાં પણ લખેલા શબ્દો શિવાય બીજો કાંઇ ખુલાસો તે જાણતા નથી એવું કહેવાથી અમે આ વાત ફૂટનેટમાં મુકી છે કે તે કોઈ તીર્થ જગા હોય તો શોધી લેવી. અમને તે ઉપરનું નંબર ૧૪૧૩ વાળું કોચી બંદર અંતરીક્ષ પાર્શ્વનાથનું દેરાસર છે, તે એ કાચી હશે પણ તેમાં રત્નની પ્રતિમાઓ નથી. પરંતુ નંબર ૧૪૧૫ મુળભતીમાં રાની ૨૪ પ્રતિમા છે,
Page #247
--------------------------------------------------------------------------
________________
(જો માસથી બાર બાર મુંબઈ આવવું હોય તે રેલ માર્ગ રાઈચુર જકશન સ્ટેશન ૩૫૦ ભાઈલ ભાડું રૂ. ૩-૧૧–૦ છે, ત્યાં થઈને બીજી રેલ ગાડીએ બેસી ૪૩૩ માઈલ ભાડુ રૂ. ૬-૧૫-૦ મુંબઈ છે, મદ્રાસથી મુંબઈ સુધી કુલ ૭૮૩ માઈલ અને ભાડુ રૂ. ૧૦–૧૦–૦ છે.)
૧૪૧૨ કલીકટ (મલબાર ઝટલે.) - દેરાસર તથા ઉતરવાની જગા છે, હીંદુસ્તાનના દક્ષીણ છેડાની નજીકમાં આ શહેર દરીઆ કીનારે છે. અહીંથી દરીઆ માર્ગે આગબેટે બેસી ચીન બંદર આવવું.
* ૧૪૧૩ ચીન બંદર. કોચીન શહેરની પાસે અંતરીક્ષ પાર્શ્વનાથનું દેરાસર છે, પ્રતિ માજી અધર રહેલા છે. ચમત્કારીક તીર્થ છે, અહીંથી આગબોટમાં માંગલોર જવું.
૧૪૧૪ માંગલોર, (કાના માંગલોર) દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીથી ભાઇલ ૧ પગરસ્તે મુલભાળી ગામ જવું.
૧૪૧૫ મુલભદ્રી (મુળભદ્રજી તીર્થ)
આ મુલભદ્રજી તીર્થ છે, દેરાસરે ૧૮ તથા ધર્મશાળા છે, મોટા દેરાસરમાં રતનની ચોવીસ અલોકીક પ્રતિમા છે, અહીંથી પગરસ્તે માઈલ દશ કારેકલ જવું.
૧૪૧૬ કારેકલ, દેસી ૧૪ તથા ધર્મશાળા છે. અહીંથી પાછુ પગરસ્તે મુલભ. દ્રીજી થઇને માંગલેર આવવું.
માંગલેરથી બીજી બાજુ પગરસ્તે ભાઇલ ૧૪ જુસબગડી જવું.
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૪૧૭ હસઅગડી. દેરાસર ૩ તથા ઉતરવાની જગા છે. આ ગામ શિવાય આ મલબાર જીલ્લામાં કેટલીક જગાએ દેરાસરે છે.
અહીંથી પગરસ્તે પાછું માંગલેર આવવું. માંગલોરથી દરીઆ માર્ગે આગબોટમાં બેસી કુમઠા બંદર જવું.
૧૪૧૮ કુમઠા બંદર, દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ વાલગંડી
૧૪૧૯ વાગડી, દેરાસર તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ હલદીપુર જવું.
૧૪૨૦ હલદીપુર, દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ દુગુ જવું.
૧૪ર૧ દુર) દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ માટે જવું,
૧૪૨ માટે, દેરાસર તથા ઉતરવાની જગા છે, અહીંથી પાછું પગરસ્તે કુમઠ બંદર આવવું. કુમઠાથી બીજી બાજુ પગરસ્તે પદર ગાઉ ગરેડ ગામે જવું.
૧૪૨૩ ગરેશકુંડ, અગાઉ મેટું શહેર હતું, હાલ નાનું ગામડું છે, અહીં દેરાસર ૩૬૦ હતાં જેનાં ખંડીએ જોવામાં આવે છે. હાલ ફક્ત બે દેરાસર અખંડ છે, તેમાં સેવા પૂજા થાય છે, અહીંથી પાછું પગરસ્ત કુમઠા રાહેરમાં આવવું.
કમઠાથી દરીઆ માર્ગ છેડે દુર બાગબટમાં ગામ ભટલ જવું.
Page #249
--------------------------------------------------------------------------
________________
(૧૫)
૧૪૨૪ ભટકુલ.
દેરાસરી છે તથા ઉતરવાની જગા છે, અહીંથી પાછુ કુમરે આવવું. ક્રુમઠાથી કરીઆ માર્ગે આગભેટમાં એસી મુબઇ આવવુ, ચાવીસ કલાકમાં ધણુ કરી અવાય છે. શ્રી હુમલીથી હેટગીથી સેાલાપુર થઇ મુંબઇનુ માર્ગ, શ્રી હુખની નબર ૧૪૦૬ થી ગામ શ્રી અનેગરી જવુ.
૧૪૨૫ અનેગરી.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે ત્યાંથી ગામ શ્રી ગદ્દગ રેલમાર્ગે જવું.
૧૪૨૬ ગઢગ.
દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ત્યાથી ગામ શ્રી ખામી રેલમાર્ગે જવુ માઈલ ૪૨) ભાડું રૂ. ૦-૭-૦.
૧૪૨૭ અદામી.
દેરાસર છે અહીંના ડુંગરમાં જૈનની પ્રાચીન ગુફાઓ છે, જેની કારીગરી સારી જોવા લાયક છે ત્યાં શીલા લેખ છે તે માગધી ભાષામાં અને કાન્ડી લીપીમાં છે તેનું ભાષાંતર કરાવવા ગટે છે. ત્યાંથી રેલમારગે શ્રી ખીજાપુર જવું.
૧૪૨૮ બીજાપુર.
-દેરાસર ૧ છે બાકી ટ્વીંગમ્બરી છે. જસ વસ્ત મળે છે. અહીંથી થડેક છેટે ભાગલકોટમાં ટ્વીંગમ્બરી દેરા છે અહીં ( ખીજાપુરથી ) હાટગી સ્ટેશને થઇ શ્રી સાલાપુર જવું.
૧૪ર૯ સાલાપુર.
ધર્મશાળા છે પાંજરાપાળ છે. ત્યાંથી મુંબઈ ૨-૧૫-૦ છે માટે મુંબઈ જવું',
દેરાસર ત્રણ છે માઈલ ૨૮૩ ભાડું રૂ.
Page #250
--------------------------------------------------------------------------
________________
(અ)
૪૩૦ વગેલા, * મુંબઈથી સ્ટીમેર મારગે રત્નાગીરી અને મેરમગાવની વચમાં ગામ છે દેરાસર ૧ કચ્છી દશાઓશવાલોનું બંધાવેલ છે. માંથી પાછા મુંબઈ આવવું. * આ પુસ્તકના પાના દશમાં આવેલ નંબર ૪૫ પુલ. ગામથી એક ગાઉ પર ગામ શ્રી નાચંણગામ છે.
૧૪૩૧ નાચણગામ, દેસર ૧ હશવિજયજીના ઉપદેશથી થયો છે. પ્રતિ ગઈ સાલ થઈ છે ત્યાંથી પુલગામે જવું.
ઉપર જે જે ગામ શહેશે અને પહાડપર દેરાસર તી અને તીર્થક્ષેત્ર ફરસના બતાવી છે તે સિવાય નીચે લખેલાં તો હિંદુસ્તાનમાં અને બાહાર છે. પરંતુ ત્યાં જવાના ખરા બરાબર રસ્તા જણાઈ આવ્યા નથી તેથી જાત્રા કરનાર જીજ્ઞાસ સદગૃહસ્થોએ કોઈ પંડિત જાણકારણથી તજવીજ કરી જાત્રાનો અભિલાષ પુરો કરવો. અને જે જે તીર્થોનાં માગ માલમ પડે તે અમને લખી જણાવવા મેહેરબાની કરવી કે જેથી ત્રીજી આવૃતીમાં અગર આ બુકમાં વધારા તરીકે દાખલ કરશે એ માટે લાભ થશે. ૧૪૩ર માર્ગે માલમ નહીં પહેલાં તેની વિગત
૧ કિષ્કિન્ધા પર્વતમાં શ્રી શાંતિનાથજીનું તીર્થ. ૨ લંકામાં શ્રી શાંતિનાથજીનું તીર્થ. હાલ વિચ્છે : ૩ ત્રિકુટ પર્વતમાં શ્રી શાંતિનાથજીનું તીર્થ. ૪ વિંધ્યાચળ પર્વતમાં ગુપ્ત પાર્શ્વનાથ તથા શ્રેયાંસનાથનું તીર્થ. ૫ માહેંદ્ર પર્વતમાં છાયા પાર્શ્વનાથનું તીર્થ. ૬ કાર પર્વતમાં સહસ્ત્રફણા પાર્શ્વનાથનું તીર્થ,
Page #251
--------------------------------------------------------------------------
________________
૭ પુદ્ર પર્વતમાં મહાવીર સ્વામીના વી. ૮ ગમતી ગામ (નર્મદાનું-મૂળ)-અભીનવન સ્વામીનું તીર્થ, ૮ ઉદંડ વિહાર નગરમાં રાષભદેવનું તીર્થ. ૧૦ હેમ સરોવર-તેર જીનાલયનું તીર્થ. ૧૧ ચારિસી ,
'પુષ્પરાવર્ત પાર્શ્વનાથનું તીર્થ.. ૧૨ દડખાત. ૧૩ કયાધાર-સુવિધિનાથનું તીર્થ. ૧૪ તારણ અક્તનાથન તીર્થ. ૧૫ બદરી. ૧૬ કાશહદ–ત્રિભુવન મંગલ કલશ (આદિનાથ)નું તીર્થ. ૧૭ અંગદિકાનગરી અછતનાથ, શાંતિનાથનું તીર્થ.. ૧૮ ખેંગારગટ–ઉગ્રસેન પુજિત મેદિની મુકુટ (આદિનાથ)
નું તીર્થ. ૧૮ કરહેટક–ઉપસગહર પાર્શ્વનાથનું તીર્થ. ર૦ ડાકુલી ભીમેશ્વર–પાર્શ્વનાથનું તીર્થ. ૨૧ ભાયલસ્વામીગઢ-દેવાધિદેવ પાર્શ્વનાથનું તીર્થ. ૨૨ હરિકખીનગર (ગુજરાત) પાર્શ્વનાથનું તીરથ ૨૩ આવુંરીગામ–શ્રીમતી દેવનું તીરથ, ૨૪ માણિક દંડસ્થાન–મુસુિવ્રત સ્વામીનું તીરથ. ૨૫ હિમાલય–-છાયા પાર્શ્વનાથ, મંત્રાધિરાજ પાર્શ્વનાથ અને
સ્કૂલિંગ પાર્શ્વનાથનાં તીરથ. .. ૨૬ હિમાલય ગંગાસરોવરમાં વિમલનાથજીનું તીરથ. ૨૭ કીંગઢ ગ્રા--આદિશ્વરજીનું તીરથ, ૨૮ પાંચાલદેસ–બીતમયપત્તનનગર–જેલમ નદીથી દક્ષીણે બે
રાગામ (તીરથ) -
Page #252
--------------------------------------------------------------------------
________________
(૧૮) -
૨૯ જવાલામાલિની દેવતા સરમાં ગતમસ્વામી પ્રતિષ્ઠિત ચંદ્રપ્ર
ભુતુ' તીર્થં.
૩૦ શ્રીપર્વત—મલ્લિનાથજીનું તીરથ
૩૧ કલીંગદેશ—ઋષભદેવનું તીરથ.
૩૨ અહીછત્રા— કુંડ સાવર પાસે – કાદમ્બરી અટવી—કલીકુંડ પાર્શ્વનાથનુ તીરથ.
૩૩ પાતાલ ગંગા-શંખ જીનાલયમાં તેમનાથનું તીરથ. ૩૪ રામશયન—શ્રીવર્ધમાન સ્વામીનુ તીરથ. ૩પ નંદીવરધન કાટી ભૂમી—મહાવીરસ્વામીનું તીરથ. -૩૬ ઢીંપુરી નગરી—ચમણવતી નદી કીનારે તીરથ. ૩૭ ક્રાંચીપ. 2 સુમતિનાથના ચરણ. ૩૮ હસાદપ. ( પાદુકા
}
૩૯ તામ્રલીપ્તી નગરી—તીરથ.
૪૦ કુંકણ – શ્રીપાલ મહારાજાનું સ્થાપિત તીરથ,
S
૪૧ દર્શનપુર--ગજપથા તીરથ-શ્રીમહાવીરસ્વામીનું સમેાવસરણ
હતું.
જંર્ કાબુલ તરપ્ તક્ષશિલા ( ગીજની ) ખાડુખળજીનું ધર્મચક્ર તીરથ (શ્રીસંધે આની શેાધ કરાવવી જોઇએ. ) ૪૩.મલ્યાગિરિ--પાર્શ્વનાથ તથા શ્રેયાંસનાથનુ તીરથ. ૪૪ શ્વેતાંબિકા નગરી~-પૂર્વ-નામ માત્ર રઘુ' છે. ૪૫ અષ્ટાપદજી તીરથ્ ઉત્તર દીશામાં છે અપૂર્વે તીરથ છે દેવ બળ, વિદ્યા કે લબ્ધિ શિવાય એ તીરથની ધરસના થઈ શકતી નથી, આ તીરથને પાહાડ ધણા ઉંચા છે; એકેક જોજનને આતરે આઠ પગથીઆં છે. સાનાનુ શીખર બંધ ધણુ ઉંચુ ‘દેરાશર છે, એમાં ચેાવીસે તીર્થંકર ભગવાનની પેાતાની કાયા પ્રમાણે
Page #253
--------------------------------------------------------------------------
________________
( ૨૧૯ )
બિરાજમાન છે, ઋષભદેવ સ્વામીનુ‘ ૧ એક
રત્નની મુર્તી માક્ષ કલ્યાણક અહીં થયું છે.
તપાસ કરતાં જે જે સ્થળે દેરાસરા છે એવુ અમારા જાણવામાં તથા કેટલુંક અનુભવમાં આવેલુ છે તે ઉપર દર્શાવ્યા છે, ખીજા ધણ સ્થળે હીંદુસ્તાનમાં સરવ જીલ્લાઓમાં દેરાસરા છે. હી‘દુસ્તાનમાં કુલ છત્રીસ હુજારથી પણ વધારે દેરાસરો છે એવી હકીકત અમારા જાણવામાં આવી છે પણ કયે સ્થળે કેટલા કેટલા તે બધું તારીજવાર મળ્યુ નથી માટે શ્રીસંધને વિનંતિ છે કે જે જે સ્થળે જ્યાં જ્યાં જેટલાં દેરાસરા હાય તે રરતે જવાના અનુક્રમ સાથે અમને જણાવવા મેહેરબાની કરશેા તે અમે ત્રીજી આવૃત્તિમાં તે સુધારા વધારા સાથે દાખલ કરી સરવ શ્રીસંધને જાત્રા કરવા વિશેષ સાનુકુળ થાય તેમ કરીશું,
ઉપર બતાવેલા મારગેાથી સરવ જે જે તીથા જણાવ્યાં છે. ત્યાં ત્યાં અનુક્રમે જાત્રા થઇ શકે છે. પરંતુ મેટાં મેટાં જે તીર્થં છે તે તીરથે જાત્રા કરવા જવુ હોય તે તે નીચે બતાવ્યા પ્રમાણે સીધે રસતે જવાથી જાત્રા થઈ શકસે તેની વીગતઃ—
૧૪૩૩ મેટાં તીથાએ સીધા જાત્રાએ જવાના માર્ગ. ૧ સિદ્ધાચલ (પાલીટાણુા.)
મુંબઇથી પાલીટાણે એ રસ્તે થઇ જવાય છે.
(૧) દરીઆ માર્ગે આગખાટમાં મુંબઇથી બેસી ભાવનગર ઉતરી ત્યાંથી રેલમાર્ગે સોનગઢ થઇ જવું અંગર બારાખારુ પગરસ્તે પણ ત્યાથી જવાય છે. (૨) રેલગાડીએ અમદાવાદ થઇ સેાનગઢ જવું. માઇલ ૪૭૬ ભાડુ –રે- છે. ત્યાંથી પગરસ્તે ગાઉ છ જવું'.
૨ ગિરનાર (જુનાગઢ)
પાલીટાણુથી ગીરનાર જવું હાય તા પગરસ્તે સેાનગઢ આવી ત્યાંથી
*
Page #254
--------------------------------------------------------------------------
________________
રિલગાડી પાળા જકશન થઈ જુનાગઢ જવું. મારું જી -૧૬ - મુંબઇથી ગિરનાર જવાના રસ્તા ૩ છે. ' (૧) દરીઆ માર્ગે આગબોટમાં વેરાવળ બંદર જવું ત્યાંથી ભાઇલ ૫૧ જુનાગઢ રેલમાર્ગે જવું તેનું ભાડુ ૨ ૦-૧૧-૦
(૨) રેલગાડીએ અમદાવાદ થઈ ઘોળા જંકશન થઇને જુનાગઢ જવું મોઈલ ૫૬૨ ભાડુ ૨ ૭-૫-૦
(૩) રેલગાડીએ અમદાવાદ થઈ રાજકોટ સ્ટેશન થઈને જુનાગઢ જવું માઈલ ૪૭૫ ભાડુ ૨ -૦-૦
૩ સખેશ્વર, પાલીટાણથી સેનગઢ આવી રેલમાર્ગે વીરમગામ આવી બીજી રેલી ગાડીએ પાટડીથી ગાઉ બાર પગરસ્તે છે.
જુનાગઢથી રેલમાર્ગ રાજકેટ ઉપર થઈને તથા ધોળા જંકશન થઈને એમ બે રસ્તેથી વીરમગામ સ્ટેશન અવાય છે ત્યાંથી પાટડી અને ત્યાંથી પગરસ્તે ગાઉ બાર છે.
મુંબઈથી રેલમાર્ગે અમદાવાદ થઈ વીરમગામ થઈ પાટડી અને ત્યાંથી પગરસ્ત ગાઉ બાર
૪ ભોયણ તથા ૫ તારંગાજી, ૧ પાલીટાણેથી તારગાળ સીધા જવું હોય તે રેલમાર્ગે સોનગઢ થઈ ધોળા જંકશન થઈ વિરમગામ આવી ત્યાંથી તરજ સ્ટેશન થઈ બે ગાઉ પર ભેચણીની જાત્રા કરી કટોસણથી મેસાણા થઈ ખેરાળ સ્ટેશને ઉતરી ત્યાંથી પગરસ્તે ચાર ગાઉ તારંગા તીર્થે રેલમાર્ગે જવું. માઇલ ૧૯૩ ભાડુ ૨-૨-૬
(૨) ગીરનારથી તારગે જવું હોય તે રાજકોટ આવી વીરમગામ થઈ ઉપર બતાવ્યાં પ્રમાણ જોવણી જાત્રા કરી ખેરાળુ થઈ જવું માઈલ ૧૯ર ભાઠ ૨ ૨-૯-૬
Page #255
--------------------------------------------------------------------------
________________
સતલાસર થી માઈલ . આ મેસાણ
( A ) (૨) જુનાગઢથી જેતલસર થઈ પાછા જકશન થઇ વઢવાણ કાંપથી વીરમગામ થઈ ઉપર પ્રમાણે જવું માઈલ ૨૭૨ ભાડુ ૨ ૩-૫-૦
મુંબઈથી રેલગાડીએ અમદાવાદ થઈ બીજી રેલગાડીએ મેસાણ થઈ ત્યાંથી વીસનગરની રેલગાડીએ ખેરાળુ થઈ ચાર ગાઉ તારે જવું માઈલ ૩૮૦ ભાગ ૩ ૪-૩-૦
મુંબઇથી ભયણી જવું હોય તે મેસા થઈ બીજી બાજુ રેલે કટોસણ થઈ જવું. અગર અમદાવાદથી વીરમગામ થઈ તરજ થઇને જવું
- ૬ આબુજી. તારંગાજીથી ખેરાળુ થઈ રેલમાર્ગે મેસાણી આવી ત્યાંથી રેલગાડીએ આબુરોડ ખરેડી સ્ટેશન થઈ ડુંગરપર જવું. માઇલ ૯૯ ભાડુ ૨૦-૧૫-૩
મુંબઈથી રેલયાડીએ અમદાવાદ થઈ ત્યાંથી બીજી રેલગાડીએ આબુ રોડ ખરેડી સ્ટેશન જઈ ત્યાંથી ડુંગરપર જવું. માઇલ ૪૨૫ ભાડુ ૪-૭-૦
૭ રાણકપુર, આબુરોડથી રાણીગામ સ્ટેશન રેલમાર્ગે જવું માઇલ ૭૧ ભાડુ ૨૦-૧૨-૦ છે, ત્યાંથી પગરસ્તે પંચ તીથી કરવા. ગાઉ ના વરાણા, ગાઉ બે નાદેલ, ગાઉ બે નાદલાઇ, ગાઉ ત્રણ ધાણેરા અને ગાઉ ત્રણ સાદડી જવું ત્યાં સરસામાન રાખી જગલમાં ત્રણ ગાઉ રાણકપુરજી જવું. કુલ ગાઉ સાડાપંદર આ રસ્તો છે. અને ત્યાંથી સીધા રાણીગામ ગાઉ i૧ પગરસતે પાછું આવવું.
મુંબઈથી અમદાવાદ થઈ રાણીગામ સીધા રેલે આવી ઉપર મુજબ પગરસ્તે જવું. માઈલ ૪૯૩ ભાડુ ૨૫-૩-૦ પાછુ રાણી સ્ટેશન આવવું.
૮ કેસરીઆજી. રાણી સ્ટેશનથી અજમેર-ચીતોહ અને ઊદેપુર માઈલ ૩૪ ભાડ ૨, ૩-૬૬ ત્યાંથી પગરસ્ત ગાઉ ૧૬ કેસરીઆ,
*
Page #256
--------------------------------------------------------------------------
________________
(૨૨૨) મુંબઇથી રસ્તે ૧ લો–અમદાવાદ–અબુરોડ-રાણીગામ-અજમેર
ચીતડ-ઉદેપુર રેલમાર્ગે માઈલ ૮૦૦ ભાડુ ૨,
૮-૫-૬ ત્યાંથી પગરસ્તે ગાઉ ૧૬કેસરીઆજી. મુંબઈથી રસ્તો ૨ જે–આણંદ-રતલામ–ચીતડ અને ઊદેપુર રેલ
માર્ગ માઈલ ૬૧૮ ભાડુ ૭-૦ ત્યાંથી
પગરસ્તે ઉપર પ્રમાણે, મુંબઇથી રસ્તે ૩ જે–. આઈ. પી. રેલમાર્ગે ભુસાવલ-ખંડવા
ચીતડ-ઉદેપુરમાઈલ ૬૪૫ ભાડુ રૂ.૭ ૧૨૦
ત્યાંથી પગરસ્તે ઉપર પ્રમાણે,
૯ મગસીજી મુંબઈથી રસ્તો ૧ લે–આણંદ-રતલામ-ઉજજન–અને મગસીજી
રેલમાર્ગ માઈલ ૫૧૮ ભાડુ રૂ. ૬-૧-૦ મુંબઈથી રસ્તો ૨ જો-ભુસાવલ–ખંડવા-તહાબાદ-ઉજન અને
મગસીજી રેલમાર્ગ માઈલ પ૦૭ ભાડુ રૂ. ૫-૧૨-૦ કેશરી આજથી જવું હોય તો–પગરસ્તે ઉદેપુર ત્યાંથી રેલમારગે ચીતોડ-રતલામ-ઉજન–અને મગસીજીબાઇલ ૩૩૧ ભાડુ રૂ. ૨-૧૫-૦
૧૦ સમેતશીખર, મગસીઝથી સમેતશીખર જવાના બે રસ્તા નીચે પ્રમાણે છે. (૧) રેલમાર્ગે બીનાકટની અલાહાબાદ-ચેટી માઈલ ૧૦૮૦ ભાઠ રૂ.૧૧-૪૦
ત્યાંથી પગરસ્ત ગાઉ ૮ મધુવન સમેતશીખરની તલાટી. (૨) રેલમાર્ગે બીના-કાનપુર-બનારસ લખેસરાઈ અને ગ્રેટી માઇલ ૧૨૮૦
ભાડુ રૂ. ૧૫-૧-૦ ત્યાંથી ઉપર પ્રમાણે
Page #257
--------------------------------------------------------------------------
________________
(૨૨૩ )
મુખથી સમેતશીખર જવાના ત્રણ રસ્તા છે.
(૧) મુખપૃષ્ટથી નાગપુર—સીની--આસનસાલ-મધુપુર અને ગ્રેટી રેલમાર્ગે માઇલ ૧૧૬૬ ભાડું રૂ. ૧૨-૧૧-૦ અને ત્યાંથી ગાઉ ૯ મધુવન સમેતશીખરની તલાટી પગરસ્તે છે. -
(ર) મુંબથી ભુસાવલ–જખલપુર-અલાહાબાદ-લખેસરાઈ-મધુપુર અને ચેટી રેલમાર્ગે માઇલ ૧૨૫૦ ભાડું રૂ. ૧૫-૦-૦ ત્યાંથી ઉપર પ્રમાણે, (૩) મુંબઇથી અમદાવાઃ–અજમેર જેપુર-આગ્રા-કાનપુર-લખેસરાઇમધુપુર અને ગ્રેટી માઇલ ૧૬૮૮ ભાડુ રૂ. ૧૯–૧૪-૦ અને લખ સરાથી કલકતે થઇ જવુ હોય તે। માઇલ ૧૮૩ ભાડું રૂ. ૨-૪-૨ વધારે પડશે ગ્રેટીથી ઉપર પ્રમાણે.
અમદાવાદથી જવાના રસ્તા ત્રણ છે.
(૧) ઉપર કલમ ૩ માં બતાવ્યા પ્રમાણે અજમેર થઈ જવુ, ૧૩૭૨ માઇલ ભાડું રૂ. ૧૬-૪-૦
(ર) અમદાવાદથી આણુ’દ-ગોધરા રતલામ-મગસીજી-ખીના-કતની અલાહાબાદ-લખેસરાઇ–મધુપુર અને ગ્રેટી રેલમારગ માઇલ ૧૦૧૮ ભાડુ રૂ. ૧૩-૬-૭ ત્યાંથી પગરસ્તે ઉપર પ્રમાણે.
(૩) અમદાવાદથી સુરત-ખારાલી-સાનગઢ-વ્યારા-અમલનેર-જળગામમેરૂ-ભુસાવલ-આકાલા ( અહીંથી સેાળ ગાઉ અતરીક્ષજીતુ' તીરથ પગરસ્તે છે. )–નાગપુરસીની–આસનસાલ-મધુપુર અને ગ્રેટી રેલમારગે માઈલ ૧૨૮૯ ભાડુ ૧૫-૫-૦ ત્યાંથી પગરસ્તે ઉપર પ્રમાણે. ૧૧ અ’તરીક્ષજી,
મુખથી જી. આઇ. પી. રેલને રસ્તે નાશીક-ભુસાવલ અને આકાલા માંઈલ ૩૫૩ ભાડુ રૂ. ૩-૧૨-॰ ત્યાંથી પગરસ્તે ગાઉ ૧૬ મીરપુર ( અંતરીક્ષજી તીરથ ) છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
૧૨ ૩૭ જાહેર મુંબઇથી બે રસ્તા છે. (૧) આગબેટ દરીઆ મારગે મુંબઈથી કચ્છ માંડવી જવું. ત્યાંથી - પગરસ્તે ગાઉ ૨૦ આ ભદ્રેશર છે. (૨) રેલમારગે મુંબઈથી અમદાવાદ થઈ મેરખી જવું ત્યાંથી પગ
રસ્ત ગાઉ બાર વવાણીઆ બંદર જવું ત્યાંથી આગબોટમાં
ખારીરોહ ગાઉ બાર જવું ત્યાંથી પગરસ્ત ગાણ ૧૧ અજર લઈને ભમર જવું મબીથી પગરસ્તે જવાય છે પણ બાર ગ્રાઉનું રણ વચમાં આવે છે.
એ મુંજબ ૧૪૩૩ વિષયથી ભરપુર શ્રી પ્રથમ પ્રકરણ જિનેશ્વર ભગવાનની પૂર્ણ માથી સંપુર્ણ કરી શ્રી બીજા પ્રકરણમાં શ્રી જૈન નેણુપ્રકાસ સ્તવનાવણીનું લેસ માત્ર હિંગલીન આપવા શ્રી સંધની રજા લઉં છું.
દેહ, પ્રકરણ પ્રથમ પુરણ થયું, આરભુ ભાગ; શ્રી પ્રભુજી કરૂણા કરે, ઘરે વલી સુભ રાગ, અલપમતિથી ગ્રંથનું, પ્રથમ ભાગ આવાર; સ્નેહ સહીત પુર્ણ કર્યો, જાણી પ્રભુને પ્યાર. વાસ વસી મુબઈમાં, વદે લખમસી સદાય; અનંત નાથ મહારાજના પુણું પ્રેમે પાય,
પહેલું પ્રકરણ સંપુર્ણ છે
Page #259
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બીજું શ્રી જૈન નેણુપ્રકાશ સ્તવનાવાળી.
- -- મંગલાચરણ
દેહરે. અરજ કરે આનંદથી, જય જય જગ કાર; લખમ. વિનતી આ સમે, ઉરધારે સુખાકાર
ગીતો શ્રી મલ્લીઝનવરને, પાયે લાગી પ્રગટ કરે કવીતા; કરૂણા મુજપર કરજે, જેથી પ્રસરે કાવ્ય તણી રવિતા. ૧ કચ્છ દેણે આવેલ જૈન ચિત્યની કેવળબાણ. દક્ષિણ ભારતે કુષ્ણ દેશ સાજીનાજીએ મુંબઈ બંદર કહેવાય છે જીન મંદીર જીહાં ઘણા સાજનજીઅ વંદુ વારંવાર ૧ કચ્છ દેશે શોભતા સાજનજી સુથરીઅ કિંધો વાસ આસા સહુની પૂરી સાજનજીએ ગતકડછન પાસ છે ૨ સાહેર કોઠારે વરાડી સાજનજીબા સાંધાણ શાંતિ જુહાર. સીંધવ પરજાઉ વારોપધ્ધર સાજનજીઆ વાકઅ અછત જુહાર , અખાણરાપર સિંધેડી. સાઇનઅપ રાણપર લાલાજુહાર.
૧૫
Page #260
--------------------------------------------------------------------------
________________
(૨૨૧ )
જસાપુર જખાબદર ! સાઈનજીમ ।। વધુવીરજીણુંદ ॥ ૪ ॥ વડસર શુજાપુર માંઢી ! સાજીનજી ! તેરા નલીઆ સુજાર ચંદ્ર પ્રભુ અતિ દિપતા । સાંજનજી । વંદું વંદુ' વારવાર ॥ ૫ ॥ મજલ વિચાણુ અંગીએ નખત્રાણું । સાજીનજીએ । માકપઢ
પરગણું કહેવાય ગઢસીસા ને કાટા । સાજીનજી દેવપુર દેવજીહાર ॥ ૬ ॥ રાધણજર ને કાટડી । સાજીનજી ! નાગરચા ચીઆસર ગામ । વઢી નાણપુર હુમરા । સાજીનજી । મેરીમ’જલ આદિ જીહાર ૫૭ ॥ વઢ લઠેરી બાહા ! સાજીનજીએ ! ભીયસરા લાયજોગામ । દેઢીઆ ખાયેટ હાલાપુર ! સાજીનજીએ ! સાભરાઇ ભાજાયગામ ॥૮॥ નાનુ માટા રતડી । સાજીનજીઅ 1 એનડેાટ ગાધરા ગામ 1 સેડી ઢાણુ મેરા ! સાજીનજીઅ । નવેવાસ સતિ ઝુહાર ॥ ૯ ॥ રાયણ કોડાય નાગલપુર । સાજીનજીએ ! માંડવી ચૈત્ય પાંચ જુહાર । ગામ ગુંદીઆરી તણું આપ્યું । સાજીનજીએ આસખી ને વાટ્ટુ છે
ગામ || ૧૦ ||
બીદડાં ભાડીઓ કાંડાક્રાહા । સાજીનજીઅ । નાની મેાટી ખાખર જુહાર । ભુજપુર ગ્રેગડી દેશલપુર । સાજીનજીમ્ । સુનરા નગર જુહાર ॥૧૧॥ ગાએર ખારઇ લુણી કસરા । શાજીનજીએ ૫ વાંકી પત્રી વરાડા છે ગામ । ઢુંઢા નવિનાર કપાઇએ ! સાજીનજીએ ! ભદરા નગરી મુજાર ॥૧॥ બાવન જીનાલય દિપતા । સાજીનજીએ । વંદું વંદુ વીર જીણુંદ ! ભુઅડદગાડું, કંકોડી । સાજીનજી । અંજાર દુધઈ ગામ
॥ ૧૩ ॥
こ
ભચાઊ ચાબારીઆ છસરા । સાંછનજીઅ। ગરપાતર ધમડકા ગામ! કિડીઆશર નગર રવ બકુતરા । સાજીનજીમ ! જંગી જેરડ બીડી આ ગામ ૫ ૧૪ - l
Page #261
--------------------------------------------------------------------------
________________
(૨૨૭)
ગીડી સણઓ ઊમઈ સાજનજીએ રાપર ફતેગઢ ગામ તુણા ભીમાશર આદેશર સાજનજીએ ! સાંતલપુર બેલે છે ગામ ૧૫ પ્રાંસુઓ ને ગાંગોધરા સાજનજીએ ચીડ મુનપર ગામ ! વાંઢીઓ વેધ વખાણીએ ! સાજનજીએ 1 કાનમેર આધઈ ગામ ના વેજ પાસર અબેડી કટારીએ | સાજીના શિકારપુર
લાકડીઓ ગામ ભુજ માનક બેરાજા સાજનજીઆ પુનડી તુંબડી ચુનડી છે ગામ ૧૭ મુખા ફરાઘીઓ રામાણીઉં ! સાજીના ભટ્ટ નથુસાની કહેવાય છે સંખ્યા તેની જાણીએ સાજનજીઅ ઉપર બત્રીશ ગામ છે ૧૮ ગામ નગર પુર પાટણે સાજનજીએ ! જીન મૂરતિ જહાં હોય ઊત્તમ સાગર કહે પુજા સાજીના વદતાં શિવ સુખ હાય ૧૮ કલસ ! છનુઅ જનવર છનુઅ અનવર અધે ઉધ્ધવને લોક તિઓ જાણીએ સાસય અસાસયે જન પડિયા. તે સેવે વખાણીએ ૧ ગચ્છ વિધી પક્ષ પુજ્ય પ્રગટ જ્ઞાન દાન મુણદુએ વાચક મુલા કહે ભણતાં રિદ્ધી વૃધિ આણંદુએ ઈતિના કચ્છ દેશની
તિર્થમાલા સંપૂર્ણ ૨ શ્રી સીદ્ધાચલનું સ્તવન, મારૂ મન મેશુરે શ્રી સિદ્ધાચળેરેમારું મન મોહ્યુંરે શ્રી વિમળાચરે; દેખીને હરખીત થાય, વિધીશુ કિજેરે જાત્રા એહનીરે; --
ભવ ભવનાં દુઃખ જાય. મારૂ૦ ૧ પંચમે આરેરે પાવન કારણેરે, એ સમ તિરથ ન કોય; માટે મહિમારે મહિયલ એહને રે, આ ભારતે ઈહાં જોય. મારે ૨ એણે ગિરિ આવ્યારે જિનવર ગણધરારે, સિધ્યા સાધુ અનંત; કઠણ કરમ પણ એ ગિરિ ફરસતાર, હવે કર્મ નીસંત, ભારૂ૦ ૩
Page #262
--------------------------------------------------------------------------
________________
(૨૨૮) જન ધરમન જ જાણી રે, માનવ તિરથ એ સ્થળ સુરનર કિંમર ૫ વિદ્યાધરોરે, કરતા નાટા રંભ. માત્ર ૪ ધન ધન દહાડે રે ધન ધન એ ઘડી રે, ધરી ઉદય મઝાર; જ્ઞાન વિમળસુરી ગુણ એનાં ઘણારે કહેતાં નાવે રે પાર. માણ૦ ૫
૩ તિર્થ ફળ આશ્રી સિદ્ધગિરી સ્તવન. સિદ્ધગિરિ ધા ભવિકા, સિદ્ધગિરિ ધ્યા: ઘેર બેઠાં પણ બહુ ફલ પાવો ભવિકા, બહુ ફલ પાવે. આ આંકણું નદીસર જાત્રા જે ફલ હવે, તેથી બમણે ફલ પુંડરગારે હવે. ભકj ૧ તિગણું રૂચકગિરિ ચેમણે ગજદંતા, તેથી બમણેર ફલ જબુ મહેતા
- ભ૦ ખટગણું ઘાતકી ચૈત્ય ગુહાર, છત્રીશ ગણે ફલ પુષ્કલ વિહારે.
ભપુ૨ તેથી તેરશગાણું ફલ મેરૂ ચિત્ય ગુહારે, સહસ ગણરૂં ફલ સમેતશિખરે.
સહ લાખ ગણેર ઉલ અંજન ગિરિ હારે, દશ લાખ ગણે ફલ અષ્ટા
પદ ગિરનારે. ભ૦ અ. ૩ કેહિ ગુરૂ પલ શ્રી સિદ્ધાચલ ભેટ જેમ અનાદિનાં દુરિત ઉમે....
ભાવ અને અનંત ફલ પાવે, વન વિમલ સુરિ એમ ગુણ ગાવે..
ભ૦ એ૪
Page #263
--------------------------------------------------------------------------
________________
(૨૮) ૪ શ્રી ગિરનારનું સ્તવન
ગરબાની દેશી. જઇને રહેજો માહારા વાલાજી રે, શ્રીગિરનારને ગેખ. જધને અમે પણ તિહાં આવશું, માહારાવ જિહાંરે પામીશું જોગ જઈ૦ ૧ જાન લઈ જુનેગઢ, માહા આવ્યા તોરણ આપ. પશુ પંખી પાછા વલ્યા, માહા જાતાં ન દીધો જવાબ, જઈ૦ ૨ સુંદર આપણ સારિખી, માહાટ જોતાં નહીં લે જોડી જઈ બેલ્યા અણ બોલ્યા કરે, મારા એ વાતે તમને ખેડા જઈo ૩ હું રાગી તું વૈરાગીઓ, માહા જગમાં જાણે સહુ કેય; રાગી તો લાગી રહે, માતા વૈરાગી રાગીન હોય. જઈ ૪ વર બીજો હું નવિ વરૂ, માહા સઘલા મેલી સવાદ; જઈo મેહનીયાને જઈ મળી, માહા મહેટા સાથે સ્પે વાદ. જઈ. ૫ ગઢ તે એક ગિરનાર છે, માહાટ નિરત એક શ્રી નેમ; રમણી એક રામતી, માહા પુરી પાડે જેણે પ્રેમ. જઈ ૬ વાચક ઉદયની વંદના, માતા, માની લેજો માહારાજ; * જઈ૦ નેમ રાજુલ મુકત મળ્યા, માહા સારયાં આતમ કાજ જઈ ૭
૫ મણીનું સ્તવન.
બંધ કીલો બાપુ છે શું કામ–એ રાહ, ચાલે ચાલે ભયણપુર ગામ, જોવા જેવા ભયણપુર ગામ; ભાઈ વેગે જઈએરે, ચાલો ચાલો ભોયણપુર ગામ. મલ્લિજીને મહારાજ વસે ત્યાં, કરે પ્રીતે પરણામ. (૨) ભા. ચા. ૧ ભવ દુઃખ ભાવઠ ભંજન ભારી, વસે વાલે તે ઠામ (૨) ભા. ચા. ૨ કળજુગમાં કોતક દેખાડી, કીતી કરી ગામ ગામ (૨) ભા. ચા. ૩ એવા સ્વામીનાં સેવે ચરણ તો, લઘુ આદ્ય પાસુખધામ. (૨) ભા. ચા. ૪
જઈ
Page #264
--------------------------------------------------------------------------
________________
(ર) દર મહીનાથ સ્વામીનું સ્તવન
(કસબી કસુંબી કસુંબી રંગ હે ગયે.) એ રાહ મહિલીજી મલ્લીઝ મહલીજી, મલ્લીજી પ્રભુ ભીલ ગયે; (૨) સફલ હો અવતાર.
આજે ભલ્લીઝ. ૧ એક તો મેં દર્શન મેં દર્શન, મેં દર્શન આયે (૨) મુખ દેખી દુઃખ હવે દુર.
આજે ૨ એક તે મનમોહ્યું મનમેહુ, મનમેહું તારા રૂપને (૨) બુભા મુરપ સંસાર,
આજેo a એક તે મેં પાપી મેં પાપી, મેં પાપી એ પાપ ધાયઃ (૨) પ્રભુ ગુણ સરોવરમાં જ,
આજે ૩. એક તે તું ત્રાતા તું ત્રાતા તું ત્રાતા તું ભ્રાતા; (૨) અવરન તુજ વિના કાય.
આજે. ૫ એક તે ગુણ ગાયા ગુણ ગાયા, ગુણ ગાયા તેરા મિત્ર મંડળે; (૨) પ્રાણકે તુમ આધાર
આજે ૬ ૭ સંખેશ્વરજીનું સ્તવન, અંતર જામી સુણ અલસર, મહિમા ત્રિજગ તુમારે સાંભળીને આવ્યા હું તીરે, જનમ મરણ દુઃખ વારે. સેવક અરજ કરે છે રાજ અમને શીવ સુખ આપે. એ આંકણ ૧ સહકના મન વંછીત પૂરે, ચિંતા સહુની ચૂરે; એવું બિરૂદ છે રાજ તમારું, કેમ રાખે છે દૂર. સે. ૨ સેવકને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશે; કરૂણાસાગર કેમ કહેવાશે; જે ઉપકાર ન કરશે. સે ૩ લટપટતુ હવે કામ નહીં છે. પ્રત્યક્ષ દરિસણ દીજે; છેર બીજું નહિં સાહિબ પેટ; પડ્યાં પતીજે, સે
Page #265
--------------------------------------------------------------------------
________________
( ૨૩૧ )
શ્રી સપ્તેશ્વર માણ સાહિબ, વિનંતડી અવધારા, કહે જીનહર્ષ મયા કરિ મુજને, ભવસાયરથી તારા
સે
૮ શ્રી સખેશ્વર પાર્શ્વનાથજીનું સ્તવન. ( હેવી ફ્ે રંભા જાણી જાવા કેમ દૃષ્ટએ) રાગ સપ્તેશ્વર સ્વામી, અરજ સુણે તે હમારી સુર મનેાહર મુરત ખારી, જાણે ઉગ્યા ભાણ, સંખેશ્વરમાં આપ ખીરાજો, શુ ક” વખાણ २ નામ એક શત આઠ આપના, ઉપગારી અરિહંત; વારશી નગરીના વાશી, ભયભજન ભગવત ૨. શેવકના મન વાંછીત કેરી, ચિ'તા કરશેા સુર; શા માટે હવે દુર કરે છે, આવ્યા છું હાર રે. દાદાજી યા દરિશ મુજને, જાણી છે।રૂ' આજ; તુમ દરિશથી સિદ્ધિ થાશે, રેહેશે મારી લાજરે; શ્રીજીન સધ મળી ગુણ ગાવે, આજે વારવાર; સુત તેની સ ંગે સાથે, ભવિધિ ઉતારરે
એક
સખ
વીશગજ અલ પદમાવતી, ૬૦ ચક્રકેસરી દ્રવ્ય આણ; શખ દિએ અબી સૂરિ ૬૦ પંચ કાશ વહે ખાણું. ખાર પાદસાહ જીતીને, દુ॰ વિમલ મંત્રી આલ્હાદ; દ્રવ્ય ભરી ધરતી કીયા, ૬૦ ઋષભ દેવ પ્રાસાદ.
સખ
સખ
સખ
૯ શ્રી આણુજીનું સ્તવન.
આદિ જિનેસર પુજતાં દુ:ખ મેટારે, આખુ ગઢ દ્રઢ ચિત્ત; ભવિ જઇ ભેટારે, દેલવાડે દેહેરાં નમી, ૬૦ ચાર પિરિમિત નિત્ય. ભ૰૧
ભ
ભ॰ ૨
ભ
ભ॰ ૩
Page #266
--------------------------------------------------------------------------
________________
(૨૩૨ )
ખિહુતર અધિકા આઠસે, ૬૦ બિખ પ્રમાણ કઢાય, પશરસે કારીગરે, ૬૦ વર્ષ ત્રિકે તે થાય. દ્રવ્ય અનુપમ ખરચિયું, ૬૦ લાખ ત્રેપન ખાર કાડ; સંવત દેશ અઠયાશીયે, દુ॰ પ્રતિષ્ઠા કરી મન હાડ. દેરાણી જેઠાણીના ગેાખડા, ૬૦ લાખ અઢાર પ્રમાણ; વસ્તુપાલ તેજપાલની, ૬૦ એ દાય કાંતા જાણ, સૂલ નાયક તૈમીસરૂં, ૬૦ ચારસે' અડસઠ બિ; ઋષભ ધાતુ મઇ દેહરે, ૬૦ એસા પિસ્તાલીશ બિમ ચામુખ ચૈત્ય જીહારયે, ૬૦ કાઊસગ્ગીયા ગુણવંત; બાછું મિત તેહમાં કહું ૬૦ અગન્યાસી અરિહ'ત. અચલ ગઢે પ્રભુજી ધૃણા, ૬૦ જાત્રા કરા હુશિયાર; કાતિપે કુલ જે લડે, દુ॰ તે પ્રભુ ભક્તિ વિચાર. સાલમન નિરાલખને, ૬૦ પ્રભુ ધ્યાને ભવ પાર; મગજ લીલા પામિયે, ૬૦ વિરવિજય જયકાર.
૧૦ શ્રી તાર’ગાજીનું સ્તવન
તારંગાની ટુક સુકું માન ગુમાન?.—ટેક, મૂલ નાયકડા અજિત જિનેશ્વર, સાઢુ દેહેર' મેરૂ સમાનરે કૈસર ચંદન અગર કપૂર ધુપ, કરી પુજા વધારાની વાન; આંગી રચા પંચ પુષ્પા વરણી, કરણી કરાની સુભ ધ્યાનરે નથુ કલ્યાણ કવી દીપનેા શ્રાવક કહે, મુકી મન ગાઓની જ્ઞાનરે ૧૧ શ્રી રાણકપુરજીનું સ્તવન
ભ
ભ॰ ૪
શ
સ॰ ૫
ભ
ભ
ભ
G॰ ૭
ભ
ક્ષ ૮
સ
•
ભ
શ॰૧૦
તારું
!
તાર ૨
તારી ૩ તાર૦ ૪
રાણકપુર રળીઆમણુ ૐ લાલ, શ્રી આદીસર દેવ, મન માહુરે; ઉતંગ તારણુ દેહેરે લાલ, નિરખીને નિત્ય મેવ.
મન રા॰ ૧
Page #267
--------------------------------------------------------------------------
________________
. (૩૩) ચઉવિશ મંડપ ચિહુ દીરે લાલ, ચઉમુખ પ્રતિમા ચાર; મન ત્રિભુવન દીપક દેહરૂરે લાલ, સમોવડ નહી સંસાર. મન રા૦ ૨ દીરી ચકરાશી દીપતીરે લાલ, માં અષ્ટાપદ મેર; મન . ભલે જુહારમાં ભેંયરાંરે લાલ, સુતાં ઉઠી સંવેર. મન રા૦ ૩. દેશ જાણીતું દેહરૂરે લાલ, મોટે દેશ મેવાડ; મન . . - લાખ નવાણું લગાવીયારે લાલ, ધન ધને પિોરવાડ, મનરા૦ ૪. ખરતર વસઈ ખાતશું રે લાલ, નિરખતાં સુખ થાય; મન , પાંચ પ્રાસાદ બીજા વળીરે લાલ, જોતાં પાતિક જાય. મન રા૦ ૫. આજ કૃતારથ હું થોરે લાલ, આજ થયો આનંદ; મન : યાત્રા કરી જિનવર તણીરે લાલ, દુર ગયું દુખ દંદ. મન રા. ૬ સંવત સોલ ને છોતરેરે લાલ, માગસર માસ માજાર; મન રાણકપુરે યાત્રા કરીરે લાલ, સમય સુંદર સુખકાર. મારા ૭
૧૨ શ્રી કેશરીયાજીનું સ્તવન,
હરે ભારે ચીરા વનમાળી, એ ગરબાનીદેશી, હરિ વહાલો મારે રિખવ દેવ અનુવાસી, હાંરે એ નગર ધુળેવાને વાસીરે મારું મનડું રહ્યું છે હાસી એ આંકણી, હાંરે વહાલો મારે કેશરી કહેવાએ, હારે વાહાલાને ભેટે ભવ દુઃખ જાએરે. મારું મનડું
- ૧ હારે વાહાલાના મુખની શોભા સારી, હાંરે મને દીઠો લાગે
પ્યારીરેમારૂં ૨. હરે વાહાલા હું માહી તારા મુખને મટક, હરે ઈંદ્રાણી આવે
' લટકરે, મારું ૩ હાંરે વહાલાને સંધ ઘણેર રાવે, હાંરે વહાલાને નિત્ય નવી પર
આંગીએ ચારે, મારે ૦ ૪
Page #268
--------------------------------------------------------------------------
________________
( ૨૩૪)
હરિ વાહાલા મારા ઝાઝ બુડતાં તારે, હાંરે સેવકનાં કાજ
સુધારે; મારૂં પ હાંરે વાહાલા મારા તારક બિરૂદ ધરાવે, હાંરે તેતેા ગઢ લકા જઈ આવે. મારૂં ૬ હાંરે વાહાલા મારા ફાગણ શુદ્દે ખીજ અજવાળી હાંરે સઉ જાણે કે દેવ દીવાળી. મારું ૭
હાંરે વાહાલા મારા મુળચંદ વિજય ગુણ ગાવે, હાંરે સી સધને પાર ઊતારે. મારું મનડું ૮
૧૩ શ્રી કેસરીયાનાજીનું સ્તવન. શ્રી સખેશ્વર પ્રભુ પામ્યછનવરા—એહ રાહ
તારની તું તાર તારની તું તાર કેસરીઓ દાતાર તું ઊગાર ખાજવાર
એ કણી.
જય જય શ્રી રિસહેશ્વર સ્વામી, મરૂદેવાના ન';
સામલી સુરત મેાહની સુરત, દેખતા આનંદ સામલીયા કેસરી સ્વામી, કેસર મે" ગરકાવ;
ફુલા કેરા સેખરાને, મુકુટ સાવ જડાવ. તું 'કણ્ણાકર કરૂણા સિધુ, કેવળ કમળાકત; લેવાના સ્વામી મારા, જય જય શ્રી ભગવત. સાકાના મનવાંછીત પુરા, નાધારા આધાર;
જગવત્સલ તું જગાને, ઉતારે ભવપાર. અક્ષય જ્ઞાનની પ્રાપ્તી માટે, ભવસવ તાહરી સેવ; ખાલમિત્ર સેવક ઈમજ પે, ઢે દેવાધિદેવ.
તારની
તારની૦
તારની
તારની
તારની
Page #269
--------------------------------------------------------------------------
________________
(૨૩૫ ) ૧૪ શ્રી સમતશિખરજીનુ' સ્તવન.
જમ્ર પુજો લાલ સમેતશિખર ગિરિ ઉપર પાસજી શામળા, જિન ભક્તિ લાલ, કરતાં જીન પદ પાવે, ટળે ભવ આંખળા.
એ આંકણી
છહરી પાળી દરશન કરીયે, ભવ ભવ સંચિત પાતિક હરીયે; જીન આતમ પુન્ય રસે ભરીયે.
જઈ ૧
એ ગિરિવર નિત્ય સેવા કીજે, જીન સેવા સવ સુખડાં કરમાં લીજે; ચિદાનન્દ સુધારસ નિત્ય પીજે
જ′૦ ૨
જિહાં સિવરમણી વરવા આવ્યા, અજીતાદિક વીસે જીનરાયા; બહુ મુનિવર યુત સિવ વધુ પાયા.
તેણે એ ઉત્તમ ગિરિ જાણ્ણા, કરા સેવા આતમ સ્થાા;
એ ક્રી શ્રી નહી આવે ટાણા.
તુમે ધન ન કંચનની માયા, કરતાં અસુચિ કીની કાયા; ક્રમ તરશા વીણ એ ગિરિરાયા,
મ શુભ મતિ વચન સુણી તાજા, એ ભળે જગદ્ગુરૂ ગિરિ પૂરસે ધરી મન સુચિ માઝા. સંવત સર રિખ ગજ ચંદ્ર ગિરિ દર્શન કરતાં ચિત રમે, પ્રભુ પદ્મ પદ્મ તણી સેવા, કરતાં નિત્ય લહિયે સિવ કહે રૂપ વિજય મુજ તેહેવા.
સમે, ફાગણુ શુદ્દિ ત્રીજ
σχέδιο
મેવા;
જ′૦ ૪
આતમ રાજા;
જઈ
બુધવાર ગયે;
з
જઇ પ
જ′૦ ૭
જઈ .
૧૫ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથજીનું સ્તવન, આજ આન′દ હુખ વધારે, આજ આનંદ હખ વધાઈ. આજ શ્રી અંતરિક્ષ પ્રભુ પાસજી સ્વામી, છે. તમે ઉપગારીરે;
Page #270
--------------------------------------------------------------------------
________________
કાસીરે નગરે જન્મ તુમારે, જો તમે જનરાજ રે
આજ અસ્વસેન રાય પિતા તુમાર, વામા દેવી માતરે જે પ્રભુજીની આંગી આ રચાવે ભાવે પુજા કરે સારરે દરીસણુ તાસ કરે આનદે, પામે સુખ અપાર અધર બીરાજો આપ છો સ્વામી, આસા સફલ કોરે ભક્તી કરે છે તારી પ્રભુજી, તેના પાપ લાગેરે ઈકાણી મલી મંગલ ગાવે મેતીના ચેક પુરાઈ દેવલ માટે સીરપુર નગરે છે તે સભા ધારે શ્રી કેસરીચંદજી મુનીરાજાને, ઉપદે સૈ સ્વીકારી આકેલાથી શ્રી સંધ આવે, જાત્રા કરે સુખકારી રે સંવત ઓગણીસ અઠ્ઠાવનની, શ્રી વિકમની સાલરે વૈશાખ વદી પાંચમ દીને, સુભ તીથી ભોમવાર કચ્છ કોઠારાને કહેત રતનશી, મેં જાત્રા કીધી મનભાવરે શ્રી અંતરીક્ષ પ્રભુ પાસ જીનેશ્વર, આ ભવ દુઃખ નિવારે
૧૬ શ્રી અષ્ટાપદનું સ્તવન
કુવર ગંભારે નજરે દેખતાંછ–એ દેશી. ચ૭ આઠ દસ હેય વદીયે . વર્તમાન જગદીશ અષ્ટાપદ ગિરિ ઉપરેજી, નમતાં વાઘે જગીશરે. ચ૦ ૧ ભરત ભરતપતિ છને મુખેજી, ઉચ્ચરીયાં વ્રતબાર; દરશન શુદ્ધિને કારણે એવી પ્રભુને વીહારરે. ૨૦ ૨ ઉચપણે કેશ તિગ કહ્યુંછ, જન એક વિસ્તાર નિજ નિજ માન ભરાવીયાજી, બીબ સ્વપર ઊપગારરે. ચ૦ ૩ અછતાદિક ચઉ દાહિણેજી, પ૭િમે પઉમાવઈ આઠરે; અનંત આદે દશ ઉત્તરેજી, પુરવે વીર પાઠશે. ચ૦ ૪.
Page #271
--------------------------------------------------------------------------
________________
(૨૭) રિખવ અછત પુરવે રહ્યા છે, એ પણ આગમ પારે; આત્મ શકતે કરે જાતરાજી, તે ભવિ મુક્તિ વરે હણી આઠરે. ચ૦ ૫ દેખા અચંબે શ્રી સિદ્ધાચલજી, હવા અસંખ્ય ઉહાર; આજ દીને પણ એણે ગીરીજી, ઝગમગ ચિત્ય ઉદાર, ચ૦ ૬ રહેશે ઉત્સર૫ણી લગેજી, દેવ મહિમા ગુણ દાખરે; સિંહનીષ ધાદિક થીરપણેજી, વસુદેવહીંડની શાખશે. ચ૦ ૭ કેવલીઝન મુખ મેં સુર્યું છે, પણ વિધ પાઠ પઢાયરે; શ્રી શુભ વીર વચન રસેજી, ગાયે રિખવ સિવ ડાયરે. ચ૦ ૮
૧૭ શ્રી પાવાપુરીજીનું સ્તવન, પાવાપુરીમે વીરજિનેસર, મુકતે ગયે વધે ભવિ ચરના–પાવ -
એ આકણી. જલમંદિરમેં ચરન પુરાતન, સમવસરણ રચના દિલ ઠરતા-પાય ૧ જલદી લહેર કમલ સીતલતા, નાગ રિત ઊનસે નહી ડરના–પા. ૨ મંદિર ઓર બગીચામેં હૈ, પ્રભુમુદ્રા દરિશન ભવ તરના; જમણિ બાજુ સન્મુખ વદિ પર, પ્રભુ પદકા નિત્ય પૂજન કરના-પા. ૩ દેવગિણી ક્ષમાશ્રમણકી, મત ગણધરછક ચરના દાદાજી યૂલિભદ્ર મુનિકા, મંદિર ચિહું દિશિ પાતિઠ હરના–પા૪ ધર્મશાળકી રચના સુંદર, દેખનહી દિલ આનંદ કરના; કલ્યાણક ભૂમિ ફરશનથે, દરિશન પૂજન શિવસુખ વરના-પા. ૫ એગણીશ એકાદશ ફાગુન વિદિ, પંચમી કે દિન દરિશન કરના; યાત્રા સફલ ભઈ સબડુંકી, વિનય નમત પ્રભુકે નિત ચરના-પા ૬
૧૮ શ્રી રાજગૃહીજીનું સ્તવન, આજ આમ ધંરી, સખીમેરી આજ આનદ ધરી–એ અહણી,
Page #272
--------------------------------------------------------------------------
________________
(૨૩) રાજગ્રહીમે પાંચ મંદિકા, દર્શન પૂજા કરી; ગોબર ગામમેં એક મંદિર ગૌતમ જનમ પુરી. સખી. ૧ વિપુલાચલ રતનગિરિ દુજો, ત્રીજે ઉદયગિરિ; સેનગિરિ વિભાર પરિ, મંદિર શેલવરિ, સખી. ૨. મંદિરમુદ્રા ચરન પુરાતન, વંદું ભાવધરી; . બહુ મુનિવર મુગતિ પદ પાયે, ધન ધન એહ ગિરિ. સખી૩ ઊષ્ણ ની જલકા બહુ થાનક, કુંડકી રચના કરી; કેવલી પ્રભુકા જ્ઞાન બિના નર, તીરથ પદ કરી. સખી ૪ તીરથભૂમિ પદ પરસનર્થે, નરભવ સફલ કરી; કે ધાદિક સબ દૂર નિવારે, સમતા વિનય ધરી. સખી ૫ ૧૯ શ્રી સામળા પાર્શ્વનાથજીના દેરાશરનું વર્ણન.
ગેટક છંદ. સુખદાઈ સવાઈ શહેર ભણું, મંહી મંડણ કચ્છ ભુમી તણું; સાહુકાર શ્રીમંત જને બહુળા, નવ યવન નારી ઘણી ચપળા; જીન મંદીર સુંદર સંભી રહ્યાં, સુરલોકથી લાવી વીમાન ગ્રહો; નવ રંગીત પંચ સુવણ મઈ, બહુ બારી ઝરૂખા ગવાક્ષ સાઈ; ચીતરેલ મનોહર સીલ્પ જને, નર નારી જનાવર પક્ષી અને; સુર કનર દાનવ નાગીનકા, ભુવના સુરજંતર જેતી સ્તકા; વળી સાથ સાહેલી ટળી મળી, ગુણ ગાય છને સ્વરના વીમળી, સુરી કરી ખેચરી પ્રગ્ન પતિ, બહુ યે સુગીત મુખે સ્તવતી; ધરી ભેરી પખાજ મૃદંગ બહુ સરણાઈ સતારથી ગાય સહ, ગણી કેણ સકેગુણ તેહ તણા, ભલી ભાર્થી ભુલીરહે ભણતાં.
Page #273
--------------------------------------------------------------------------
________________
ટેક ,
(૩૯) જઇ તેરા નગરે સુભ ભાવથરી, ચરણા બુજ વંદન કરી, પ્રભુ પાર્શ્વને સ્વર સામળીઆ, નીરખત મુજ પાપ સવે ટળીઆ, કરજેડી લખમશી વદે મુખથી, તુમ મુકત કરે મુજને દુઃખથી; સુખ શાંતી કરી પુરી તાપ હરે, બળ બુદ્ધિ પરાઠમવાન કરે;
૨૦ શ્રી ધર્મનાથ સ્વામીનું સ્તવન, (રેક વસ્યાએ કર, ઉપજે ઝેર, વાળવું વેર, હવે શાબને) ચાલ. શ્રી ધર્મનાથ મહારાજ, વિનતિઆજ, ઉરમાં ધરજી; (૨) સ્વિકારે મારાશામ, આટલી અરજી. મેં કથા કર્મ કાંઈ છોડ, નથી મુજ જોડ, અવનિમાંહી; (૨) પાપી હું પુરણ, પ્રેમધરને કાંઈ,
શ્રીધર્મ છે રન પુરીના રાય, સુવૃતામાય, સુતભાનું ના; સામાફ કર મહારાજ, હેયજેગુના.
શ્રીધર્મ હું ભવ અટવી નીમાંહે, રઝળી આરાય, રાંક બહું થઈને; (૨) કાંઈ કીધા કોટી જન્મ, મરણ દુઃખ સહીને, શ્રીધર્મ, સંસાર જાળની સાથ, ગુઠા પગ હાથ, તરંશી રીતે; પહચાડે નિધીપાર, નમું છું નિત્તે. શ્રી ધર્મ ચેરી ચાડી શીલભંગ, જાણીને રંગ, ઇમરે કીધા; આ નીચ કને કાજ, કષ્ટ બહુલીધાં. શ્રીધર્મ નહીં ધર્યો ધર્મ કાંઈ કાન, આણને માન, કાયા નહી કક્કી; (૨) આમૃતવત દાખે હવે, આપની દષ્ટી, શ્રીધર્મ હું તરૂણીમાં બહુ તાન, ભુલ્યા તે ભાન, સુખ સાગરમાં. (૨) મળશે કયાંથી તે રત્ન, પ્રભુ ગાગરમાં શ્રી ધર્મ જે કયાં દેવ જે દેવ, રાજ્ય નહી રેષ, મારી હું મારું .. (૨)
: : : ૨ ૨ ૩
Page #274
--------------------------------------------------------------------------
________________
શ્રીધર્મ
શ્રીધર્મ
શણું આવ્યા છું શામ, ચણું છું. લાગુ. નહી ધરૂં તુજવીજી ધ્યાન, કરૂંગુણ ગાન, ધર્મના ધારી; અર્પે. શિવ રમણી સુખ, અર્જએ મારી. હેકિરોડીદાસ, પુરીને આશ, પાપ પર હરો; નેણ સુતતણી સા અ, ધ્યાનમાં ધરજો. શ્રીધર્મે ૨૧ શ્રી નૈમનાથના સાત વાર,
આદિ તે અરિહંત, અમઘેર આવા રે; મારા સામ સલુણા તેમ દીલમાં લાવાર. સામે તે શુભ સઙ્ગાર સજી એ અગેરે; મારા જુગજીવન સાથે રમીએ રગેરે. મંગળ શુભ દીન આજ મંગળ ચારૂ રે; કાંઈ નવભવ કેરાનેહ હું સભા. બુધ ઘેર આવા નાથ સુધીના ખળાઆરે; પ્રભુ એક સંહસને આઠ લક્ષણ ભરીરે. ગુરૂ ગીરવા ગુણવંત શીવા દેવીનારે; કાંઈ સમુદ્ર વિજય કુલચંદ તેમનગીનારે.
સુકર મેહસાવન ચાલા સુજનીરે; મારે સમય થયેા પ્રભાત વીતી રજનીરે. શનીવારે સજમ લીધ પ્રીત વધારીરે; ઢાનુ 'પામ્યા. પરમાનંદ નેનેમનારીરે, કહે'મુળચંદ જે આશા મૂળસેરે; જે નીરમલ પાળે શીયળ ભવજળ તરશે
(૨)
(૨)
'
૫
Page #275
--------------------------------------------------------------------------
________________
(૨૪૧)
છે
૨૨ મા ત્તિ ચાવીશીના નામેા ઉતાયા છે (તે થઇ ગઇ છે. ) શ્રી તીર્થંકરાના નામ
સખ્યા.
૧
ર
;
'
પ
૧૦
૧૧
૧૨
...
100
...
900
...
...
000
...
...
ad
800
...
...
0.0
...
...
...
...
...
000
...
...
...
...
નામ. સંખ્યા. કેવળજ્ઞાની. ૧૩ નિર્વાણી. ૧૪
સાગર.
૧૫
મહાયશ.
વિમળ.
૧૬
૧૭
સર્વાનુભૂતિ. ૧૮
૧૯
૨૦
શ્રીધર.
દત્તતીય.
દામેાદર.
સુતેા. સ્વામી.
રર
૨૩
મુનિસુવ્રત. ૨૪
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
008
...
...
...
નામ.
સુમતિ.
શિવગતિ. અસ્માંગ.
નેમીશ્વર.
અનિલ.
યશાયર.
કાર્ય.
જીનેશ્વર.
સુમતિ. શિવર.
સત.
સુપ્રતિ.
શ્રી સમતસીખર તીર્થપર શ્રી અજીતાદિક વીશ તીર્થંકર મોક્ષપદ પામ્યા છે. તેમનાં નામ તથા જન્મ નગરી, તેમના પીતાનું નામ, માતાનું નામ, શરીરનું માન. આયુષ્ય પ્રમાણ, લાંછન, શરીરનો વર્ણન, ફૈટલા દિવસની સંલેષણા કરી, કહેવા આસને રહ્યાથકા માક્ષ ગયા, અને કેટલા સાધુઓની સાથે મેાક્ષ ગયા, તેની સખ્યા; એટલા ખેલના યંત્ર ચોવીશ તીર્થંકરના આંહી દાખલ કરીએ છીએ. તેમાંથી પહેલા શ્રી આદિશ્વર ભગવાન અષ્ટાપદે સિદ્ધિ પામ્યાં છે. તથા બારમાં શ્રી વાસુપુજ્ય સ્વામી ચંપાનગરીયે* સિદ્ધિ પામ્યા છે. અને બાવીશમાં શ્રી નેમિનાથજી ગિરનાર પર્વતવિષે સિધ્ધિ પામ્યા છે. વલી ચાવીશમાં શ્રી વીરપરમાત્મા પાવાપુરીને વિષે સિદ્ધિ પામ્યા છે. એવચાર તીર્થંકર વર્ઝને સેષવીશ તીર્થંકરનુ" મેાક્ષસ્થાન એ શ્રી સમેતશિખરજી મહાતીક્રુજ છે એમ સમજવુ, k
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૪૨
ર૩ વર્તમાન વીસ તીર્થકરેને કે.
| લઈન | શરીરનું દૂસલેષણ કિવ
ધનુષ |
પૂર્વ
છે છે નબર
-
| | સંલેષણા કેવા આ કેટલા p| તીર્થકર. | જન્મન ! પીતાનું ! માતાનું 5 આર્યુસમાન , નામ. I ગરી. | નામ. | નામ. ] પ્રમાણ
૩ કેટલા દિવસને મોક્ષ સાધુ સા
૧ સની કરી. ગયા. થે ગયા. ઋષભનાથવિનીતા નાભિરાજા મરૂદેવી ૫૦૦ | ૮૪૦૦૦૦૦વૃષભ સુવરણ છ ઉપવાસપદ્માસન ! ૧૦૦૦ અજિતઅયોધ્યા જિત વિજ્યા ૪૫૦ ૫ ૧૨૦૦૦૦૦ હાથી સુવરણ એક માસ કાઉસ્સગ્ન ૧૦૦૦ સંભવ સાવથ્થી જિતારી સેિના ૪૦૦ ! ૬૦૦૦૦૦૭ અશ્વ સુવરણ એક માસ કાઉસ્સગ ૧૦૦૦ ૪ અભિનંદ.વિનિતા સંવરરાજા સિદ્ધાથી ૩૫૦ ૫૦૦૦૦૦૦વાંદર સુવરણ એક માસ કાઉસગ્ગ ૧૦૦૦ ૫ સુમતિના નેશલ મેધરાજા મંગલા ૩િ૦૦ | ૪૦૦૦૦૦૦ કેચપક્ષી સુવરણ એક માસ કાઉસ્સગ્ગ ૧૦૦૦ ૬ પદમપ્રભૂ કશાંબી શ્રીધરરાજાસુસીમાં ૨૫૦ ૩૦૦૦૦૦૦ કમલ રક્ત એક માસ કાઉસ્સગ્ગ ૩૦૮ ૭ સુપાર્શ્વ વણારસી પ્રતિષ્ઠરાજા પૃથ્વી २०० ૨૦૦૦૦૦૦ સાથીયો સુવરણ એક માસ કાઉસ્સગ્ગ પ૦૦ ૮ ચંદ્રપ્રભૂ ચંદ્રપુરી મહસેરા. લક્ષ્મણ ૧૫૦ ૧૦૦૦૦૦૦ચંદ્ર શ્વેત એક માસ કાઉસ્સગ્ગ ૧૦૦૦ ૯ સુવિધિ કાર્કદી સુગ્રીવરા. રામા ૧૦૦. ૨૦૦૦૦૦મગર વેત એક માસ કાઉસ્સગ્ગ ૧૦૦૦ ૧૦ શીતલ ભદિલપુર દરથ નંદા ૯૦. ૧૦૦૦૦૦ શ્રીવત્સ સુવરણ એક માસ કાઉસ્સગ્ગ ૧૦૦૦ ૧૧યાસ સિંહપુરી વિસુરાજાવિષ્ણી *૮૪૦૦૦૦૦ઝંડા સુવરણ એક માસ કાઉસ્સગ્ગ ૧૦૦૦ ૧ર વાસુ પુજય ચંપાપુરી વસુપુજય જયા
*૭૨૦૦૦૦૦પાડાનું લાલ એક માસ કાઉસ્સગ્ગ ૬૦૦ ૧૩વિમલનાથ કપિલપુર સુતવરમ શ્યામ
૬૦૦૦૦૦વરાહ સુવરણ એક માસ કાઉસ્સગ ૬૦૦ ૧૪ અનંત. અયોધ્યા સિંહસેન સુજસા “૩૦૦૦૦૦૦ સીચાણું સુવરણ એક માસ કાઉસગ્ગ ૭૦૦ ૧૫ધર્મનાથ રાનપુરી ભાનુ સુવ્રતા
૧૦૦૦૦૦૦વજ સુવરણ એક માસ કાઉસ્સગ ૧૦૮ ૧૬ શાંતિનાથ ગજપુર વિશવસેન અચિરા ૪૦ * ૧૦૦૦હરિણ સુવરણ એક માસ કાઉસ્સગ ૮૦૦ ૧૭ીકુચુનાથ ગજપુર સુરરાજા શ્રીરાણી ૩૫ ૫૦૦૦ બકર સુવરણ એક માસ કાઉસ્સગ્ગ ૧૦૦૦
૦
૦
૦
૦
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૪૩ ૧૮/અરનાથ નાગપુરી, સુદર્શન દિવીરાણ | ૩૦ | ૮૪૦૦૦ નંદાવર્ત સુવરણ એક માસીકાઉસ્સગ્ગ ૧૦૦૦ ૧૯મદ્વિજી મથુરા કુંભરાજા પ્રભાવતી !
૫૫૦૦૦ કલશ નીલવરણ એક માસ કાઉસ્સગ્ન ૫૦૦ ૨૦ મુનિસુવ્રત રાજગૃહી સુમિત્રરા પદ્માવતી ૨૦ | ૩૦૦૦૦ કાચબે સ્યામવરણ એક માસ કાઉસ્સગ્ન ૧૦૦૦ ૨૧નમિનાથ મથુરા વિજયરા. વપ્રારાણી ૧૫ ૧૦૦૦૦ કમલ પીલવરણ એક માસ કાઉસ્સગ ૧૦૦૦ ૨૨નેમિનાથ સરીપુર સમુદ્રવિ. શિવાદેવી ૧૦ વર્ષે ૧૦૦૦ શંખ શ્યામવરણ એક માસ કાઉસ્સગ્ગ ૫૩૬ ર૩પારસનાથ બનારશી અશ્વસેન વામાદેવી | ટહાથ વરષ ૧૦૦ સર્ષ નીલવરણ એક માસ કાઉસગ્ગ ૩૩ ૨૪વર્ધ્વમાન ક્ષત્રિકંડ. સિદ્ધાર્થરા. ત્રીશલાદે | Gહાથ વરષ ૭રસિંહ પીલવરણ બે ઉપવાસ પદમાસની એકાકી
‘યંત્ર સ્થાપના એ યંત્રસ્થાપનામાં કાંઈ ભૂલચુક કેઇ_સજનને દષ્ટી ગોચર થાયે તે સુધારી વાંચ કથા કૃતાને લખી જણાવવો તો ત્રીજી આવૃતિ વખતે સુધારવામાં આવશે,
વિશેષ યંત્રમાં વધારે સુધારે કઇ મહાત્મપુરૂષ સાધુ ગુરજી લખી જણાવશે તે મોટા ઉપકાર સહીત સુધારી દાખલ કરવામાં આવશે. આ યંત્ર મારી અપબુદ્ધિ અનુસારે રચી દાખલ કીધો છે. માટે ભુલચુક કદાચ નજરચુકથી રહી ગઈ હોય તે સૂઝ સજજનોએ ક્ષમા કરવી ગીત છે.
' લો૦ કૃતા.
લ, ને. શવાણું. * આનિશાની જે કરી છે ત્યાંથી આર્યસમાન વર્ષને જાણવો તેથી ઉપર પુર્વને જાણ
Page #278
--------------------------------------------------------------------------
________________
સખ્યા.
6.
s
ટ્
૧૦
૧૧
ગર
( ૪ )
૨૪ અનાગત ચાવીશીના નામ (આ ચેાવીશી હવે થશે.)
સંખ્યા
223XF
'''
...
...
::
..
0.0
...
...
સખ્યા...
૧
ર
...
..
...
::::
: : : : : :
...
...
:::
...
: :
::::
⠀⠀⠀⠀
...
નામ.
પદમનાભ.
૧૩
૧૪
૧૬
સુરદેવ. સુપાર્શ્વદેવ. ૧૫ સ્વયં પ્રભ. સર્વાનુભુતિ. ૧૭ દેવથાત. ઉદયનાથ. ૧૯
૧૮
...
૨૦
રા
પેઢાવી. સદિલ. શત્રુીતિ. ૨૨ સુવ્રતનાય. ર૩ અમમ. ૨૪ ૨૫ આ વીશ ભગવાન હાલ મહાવિદ
100
...
...
ક્ષેત્રમાં વિચરે છે. સખ્યા.
નામ. સીમધર.. યુગમધર. ૧૨
૧૧
a
૧૪
બાહુ બાહુ સુજાત. ૧૫ સ્વયં પ્રભ. ૧ રિષભાનન. ૧૭ અનતવીર્ય. ૧૯
૧૯
સુરપ્રશ. વિશાળ.
:::
lસ્。
...
....
...
...
...
...
res
...
...
...
::
...
3 :
...
2
....
:
..
..
...
...
...
001
948
...
...
008
...
..
...
નામ.
નિષાય. નિષ્કુલાં.. નિર્મમ.
ચિત્રગુપ્ત.
સુધિમા
સવર.
...
પાવર. વિષયઃ
મલ્લિનાથ.
વનાય. અનતવમ
કૃત.
નામ.
વપર
ચંદ્રાનન.
સગાહ, ભુજ ગમ
નેમપ્રલ.
સર.
વીઓન
યસ..
સહાભ. અાવીદ્.
Page #279
--------------------------------------------------------------------------
________________
(ર૪પ)
શુદ્ધ શ્રદ્ધા-સમકિત. જેમ નાનાથી મોટા દરેક બાંધકામ અથવા બીજી વસ્તુને સ્થીર મજબુત રહેવા માટે પાયાની અથવા બીજા આધારની જરૂર છે તેમ ધર્મરૂપ ભવ્ય મંદીરને આધારભૂત પાયે શુદ્ધ શ્રધ્ધા છે. જ્યાં સુધી શુધ્ધ સમકિત દ્રઢપણે કાયમ ટકી શકશે નહી, ત્યાં સુધી ધર્મરૂપ મંદીરની સ્થિતિ નિર્ભયપણે નભી શકવાની નથી; એટલે કે શુધ્ધ સમ કિત વગરની દરેક ધર્મ કરણી નિરજીવ દમ વગરની છે વાસ્તે શુદ્ધ શ્રધ્ધા એટલે શું? અને તેની દ્રઢતા શી રીતે રાખી શકાય તે દરેક સુજ્ઞ જનને જાણવા તેમજ તે મુજબ વર્તવાની કેટલી જરૂર છે તે આ ઉપરથી સહેજ સમજી શકાશે.
વળી સુજ્ઞ શ્રાવકે ધર્મમાં પ્રવેશ કરતી વખતે શુધ્ધ શ્રધ્ધારૂપ રત્ન પ્રથમ હાથ કરવાની અવશ્ય જરૂર છે, કારણ કે તેના આલંબ નથી ધર્મ સંબંધી દરેક કાર્ય ફળીભૂત થઈ શકે છે, એટલું જ નહીં પણ શ્રાવકના યથાસ્થિત લક્ષણે ગ્રહણ કરવાને લાએક બની શકે છે, દાખલા તરીકે જેમ નાગમણિ ગ્રહણ કરનાર ગમે તેટલા અગાધ જળમાં પણ રસ્તો મેળવી વેચ્છાનુસાર ગમન કરી શકે છે તેમ સમક્તિ રૂપી અમુલ્ય રન વડે આઘેર સંસાર સમુદ્રમાં ગમે તે જગાએ અને ગમે તેવી સ્થિતીમાં પણ ધર્મરૂપી મહાનતંભ દ્રઢપણે હાથ રાખવાને જીવ શક્તિવાન થશેજ. .
પરંતુ સમકિત એટલે શું? તે પ્રથમ જાણ્યાશિવાય એવું અમુલ્ય રન ધી કાઢવાને કઈ ઉદ્યમ કરી શકે નહીં માટે શુધ્ધ શ્રદ્ધાનું
સ્વરૂપ સંક્ષેપમાં આંહી વર્ણવેલ છે અને વિશેષ ખુલાસે તેમજ અનું ભવ ગુરૂ સમાગમ વિગેરેથી મેળવી તે પ્રમાણે કાળજીથી વર્તવાની દરેક સુજ્ઞ જનની ખાસ ફરજ છે, હવે સમકિત એટલે – '
Page #280
--------------------------------------------------------------------------
________________
(284)
સત્તદેવ, સત્તગુરુ, અને સત્તધર્મ, એ ત્રણે તત્વાને થાય જાણી, તેનું ખરા ભાવથી આરાધન કરવાથીજ જીવનું કલ્યાણ થાય છે એમ જ્ઞાનથી નિશ્ચે માની, તેની દૃઢતા કરીને એ ત્રણે તવા ખાખત શુદ શ્રધ્ધા રાખવી એશ્રધ્ધા-સમકિત અને દર્શન એ ત્રણે નામથી માળખાય છે.
.
ભવ્ય જીવાએ ધર્મમાં પ્રર્વત્તન કરતી વખતે ઉપર પ્રમાણેની શુધ્ધ શ્રધ્ધા મેઢ કરવાની અવસ્ય જરૂર છે. કારણ કે ધર્મના મુળ પાયા તે સમકિત છે. જો શ્રધ્ધા શુધ્ધ છે, તે પછી ધર્મક્રિયા થોડી ખની શકે તેા પણ તે બહુ મૂળદાયક થાય છે; અને શુધ્ધ શ્રધ્ધાવિના જ્ઞાન ધ્યાન—ક્રિયા વિગેરેથી ડૂત શુભ કર્યું 'ધાય છે, · પણ તેથી મેાક્ષની પ્રાપ્તી થતી નથી.
વળા શાસ્ત્રમાં કહયુ છે કેઃ——ધણા પ્રકારના શાસ્ત્રા જાણતાં છતાં પણ સમતિ વિના જીવ પૈડાની નાભીમાં લાગેલા આરાની માફક સસાર અટવી માં ભમેછે તેમજ કયુ છે જે-
જે પુરૂષથી ક્રિયા અનુષ્ઠાન બનતા નથી પણ તે સુદેવ–સુગુરૂ અને ક્ષમાધ્યા તથા વિનયમુળ શ્રી જૈન ધર્મ ઉપર દ્રઢ પ્રીતિ રાખી શ્રધ્ધાવત છે તે માક્ષ જવાને પાત્ર છે. વળી કહયુ` છે કે: –
असक्केतं क्रिरइ अहवान सकेइत हवे सद्वहः
१ ॥
सदहमाणो जीवो पावाइ अय राम रंठाणां ॥ ભાવાર્થ:—હે જીવ! તું ક્રિયા કરી શકે તેા કર અને જે ક્રિયા ૧ બની શકે તેા પણ જેવા શ્રી વિતરાગે ધર્મ કહયા છે. તેવી રીતે સહજે—અર્થાત સદહણા શુધ્ધ રાખજે કેમકે સદહણા સુધ્ધ રાખનાર જીવ અજરામર સ્થાનક ( મેક્ષ ) પામે છે.
Page #281
--------------------------------------------------------------------------
________________
(૨૪૭) વળી શુધ્ધ શ્રધા વિના જ્ઞાન–ધ્યાન-કિયા એ ફકત પુન્યનો કારણ છે. પણ તેથી સકામ નિર્જરા થતી નથી. ચાહે તેટલું વ્યવહારથી કષ્ટ ક્રિયા કરે, સાધુ પંચમહાવૃત પાળે, શ્રાવક બારવ્રત પાળે, પણ શુદ્ધ શ્રધ્ધા વિના મોક્ષ પ્રાપ્તિ થતી નથી; અને તેવી કરણીરૂપ સાધુના પંચ મહાવૃત તથા શ્રાવકના બારવૃત તે અભવ્ય જીવને પણ ઉદય આવે એટલું જ નહીં પણ એધા મુહુપતીને મેરૂપર્વત જેવો ઢગલો થાય તેટલાં ચારિત્ર, એવી ક્રિયા સહીત આ જીવે પાળ્યા પણ જીવની ગરજ સરી નહી મતલબ કાર્યની સિધ્ધી થઈ નહીં; મોક્ષપદ પ્રાપ્ત થયું નહીં; અને એવાં ચારિત્રે ઘણી વખત પાળ્યાં છતાં ઘણા એવો નર્ક ત્રીજંચ તથા છકાયમાં ભમ્યા કરે છે.
પણ તેથી ઉલટું ઘણા છો એક ભવમાં શુદ્ધ સદણ કરી, તવ માર્ગ પામી, શ્રધ્ધાવંત થઈ, ને ચેડાજ ભવમાં મેક્ષ ગયા છે? જાય છે. અને જશે.
કહયું છે કે – सम्मत पत्त जीवाः नीर थतिरिय नहुँ तिकरसायि
मुहमाण सेदेवेहिः उप्पज्जित्ता सिवं जंति ॥ १ ॥ (લાયક) સમક્તિ પામેલા છે કદી પણ (પૂર્વે બંધ પડે ન હોય તે) નારકી કે તીર્થંચ થતા નથી પણ સારા મનુષ્ય અને દેવતા પણે ઉત્પન્ન થઈ અંતે મેક્ષ ગતીને પામે છે માટે –
ભવ્ય જીવોએ સુદેવ–સુગર અને ક્ષમા દયા તથા વિન્ય મુળ શ્રી જૈન ધર્મ ઉપર દ્રઢ શ્રધ્ધા રાખી એટલે શુધ્ધ શ્રાવંત થઈને પછી પિતાની યથા શક્તિ પ્રમાણે જ્ઞાન -ધ્યાન-ક્રિયા વગેરે ધર્મ કરણી કરવાથી તે બહુ ફળદાયક નીવડે છે અને તેથી જ છેવટે મોક્ષની પ્રાપ્તિ થાય છેતેમજ કહયું છે કે
Page #282
--------------------------------------------------------------------------
________________
(૨૪) - કર્મ કરણ થોડી થાય તે હકત નહીં પણ કિયાં અનુષ્ઠાન કેમ કરવાં. તેમાં કેવા તીચાર લાગે છે? શું દોષ લાગે છે? તેમજ મુળ પાઠ ભણવામાં આવે છે તેને ભાવાર્થ શું છે વિગેરે બરાબર સમજીને એક ચિત્તથી શાંત મને અને શુધ્ધ ભાવથી વિનય-પૂર્વક ક્રિયા કરવામાં તેમજ લણવા ગણવામાં આવે તો તે બહુજ ફળદાયક નીવડે છે.
સતદેવ, સતગુરૂ અને સત્તધર્મ વિષે – ૧ જેનામાં કોઈપણ દેશ ન હોય (એટલે હવે પછી દરસાવેલા બહારે દોષ રહિત હેય) તેજ સત્તદેવ,
૨-કંચન-કામની રહિત હોય તેમજ નિરભી અને નિરાલા લચી હોય અને આ અઘોર દુઃખમય સંસારમાં ભવ્ય પ્રાણીઓને ધર્મરૂપ નકામાં બેસાડી ખરે અને સિધ્ધે રસ્તે લઈ જઈ મેલ નગરીના બંદર પહોંચાડવા શક્તિવાન થાય એવા જે નિગ્રંથમહાતમા તેજ સત્તગુરુ.
૩-જે દુર્ગીમાં જવાનદિયે અને દયામુળ, ક્ષમા મુળ, તથા વિન્ય મુળ હોય તેજ સત્તધર્મ.
- દેહરે. દયા ધરમક મૂલ હે, નરક મુલ અભિમાન; - તુલશી દયા ન છાડીયે, જબલગ ઘટમેં પ્રાણ, કરો કલ્યાણની કરનારી, દુર્ગતિ અને દુઃખને દુર ખસેડનારી તથા સંસાર સમુદ્રથી તારનારીએક જીવ દયાજ છે.
વળી મહા ભારમાં પણ કહ્યું છે કે –અહિંસાએજ ઉત્તમ કામ, જિત નમ, ઉત્તમ દાન, થા ઉત્તમ તપ છે.
Page #283
--------------------------------------------------------------------------
________________
(૨૯) હરિગીત છે .
અે સાધવા શુભ મેક્ષ પદ્યને, જૈન બધું આદરી; આરાધવા એ ત્રણે તત્વા, પ્રસિદ્ધ જે મારગ ખરી. સુદેવને સુગુરૂ છે, સુધર્મ પણ સંગે રહે; એ ત્રણે તવાના છનેશ્વર, ભેદ બુદ્ધિથી કહે, સુદેવ અઢારે દાથી, જે રહિત તે અરિહંત છે; વર્જિત ઉપાધી જન્મ, મરણાદિક જરાથી અત છે. અક્ષય, અચળ, અવિનાશી આદિ, અષ્ટ ગુણોથી ભયા અલખ નિરંજન સિદ્ઘભય દુઃખ ભજણાદિ પણ ખરા. સુગુરૂ સત્યાવીશ ગુણે ક્ત, સુખાધના દાતાર છે; યતી ધર્મ તે શ્રી કેવળી, સિદ્ધાંતમત અનુસારથી. સુઆત્મ ભાવે માનવે, સદધર્મ સદ વિચારથી; એ ત્રણે તત્વાનું સુખ દશરણ, ભવ્ય જીવ રે ધરશે. મન વચન કાયા સ્થિર કરી તા, મેક્ષ પર્શે વિચર; આ દેહ દુર્લભ મનુષ્ય પામી, પ્રમાદ પ્રેમે તો; લખમશી કહે મુમુક્તિ મળશે, ને પ્રભુ ભાવે ભળે. - સત્તદેવ તે શ્રી તીર્થંકર દેવ અઢાર દેષ રહિત છે તે અઢાર દોષના નામ:-૧ અજ્ઞાન. ૨ ક્રોધ. ૭ મદ. ૪ માન. ૫ માયા. ૬ મ. ૭ રતિ. ૮ અરતિ. ૯ નિંદ્રા ૧૦ શાક, ૧૧ અસય. ૧૨ ચેરી. ૧૩ મત્સર. ૧૪ ભય. ૧૫ જીવહિ'સા. ૧૬ પ્રેમ. ૧૭ ડા પ્રસ`ગ, ૧૮ અને હાસ્ય.
ચિત્તગુરૂના સત્તાવીશ ગુણુ નિચે પ્રમાણું:--
૧ જીવ હિંસા ન કરવી. ૨ ખાટુ' સર્વથા ન ખેલવું ૩ અદત્તા દાન ખીલકુલ નલેવું (ચારી ન કરવી. ) ૪ મૈથુન (
ગમન ખીલ
Page #284
--------------------------------------------------------------------------
________________
(૨૫૦ ) કુલ) સેવવુ નહીં. પ પરિગ્રહ--ધન દોલત બીલકુલ રાખવી નહી એ પાંચ મહાવ્રત સર્વપાળે, ગમે તે કારણ હાય તે પણ રાત્રી બેાજન કરે નહી', અને પૃથ્વિ પાણી અગ્નિ વાયુ તથા વનસ્પતિ એ એ કાયાની રહ્યા કરે; ૬ માતઈદ્ર. ૭ ચક્ષુદ્રિ ૮ ધ્રાણેંદ્રિ. ૯ રસેદ્ધિ. અને ૧૦ સ્પર્શે ત્રિ. એ પાંચ ઈંદ્રિના નિગ્રડ કરે; ૧૧ ક્રોધ. ૧૨ માન. ૧૩ માયા. અને ૧૪ લેાભ, એ ચાર કષાયનો ત્યાગ કરે. ૧૫ મન, ૧૬ વચન. અને ૧૭ કાયાને ધર્મને વિષે સમી રીતે પ્રવતાવે. ૧૮ જ્ઞાન સપને એટલે યથાર્થ માર્ગ આરખે. ૧૯ દરશન સ’પતે એટલે શુધ્ધ સમતિ ધારે અને ૨૦ ચારિત્ર સપને એટલે સંસાર સુખથી વિરકત રહી જ્ઞાન દર્શન અને ચારિત્રના ખરા રસ ઝીલે. ૧૨ ભાવ સત્ય એટલે ખરી દઢતાથી ધર્મને આરાધે. ૨૨ કરણ સત્ય એટલે પડિ લેહણાદિક કરણ જેવુ હાય તેવુ" વિશુધ્ધ કરે. ૨૩ યોગ્ય સત્ય એટલે મન વચન અને કાયાથી કપટ રાહત રહી સ’જમમાં તત્પર રહે. ર૪ ક્ષમા ધારે. ૨૫ વરાંગ્યવાન બને. ૨ રાગ આદિ ઉપજે તે વેદના ખાવીશ પ્રકારના પરિસહ શાંતતાથી ખમે અને ૨૭ મરણથી ખીલકુલ ડરે નહીં.
સતધર્મ તે ક્ષમા-યા અને વિનય મૂળ કેવળ ભાંખાત શ્રી જૈન ધર્મ. અનાદિકાળથી કર્મ જાળના અધનથી જીવ સૌંસારમાં પરિ ભ્રમણ કરે છે. એવા અધેરઆત્માને ધરી રાખનાર જે વસ્તુ તે સત્તધર્મ કહેવાય છે.
વળી આ દુઃખદ સૌંસારમાં આંધળા માણસને રસ્તા બતાવનાર લાકડી છે તેમ સત્તધર્મ તે આપણને કામ કોષ લાભ મેહ મટ્ટ મસર વિષય કષાય ત્યાદિકમાં રસ્તા દેખાડનાર એક લાકડી છે માટે.
સત્તદેવ–સત્તગુરૂ અને સત્તધર્મ એ ત્રણે તત્વાને યથાર્થ જાણી જ્ઞાનથી નિશ્ચે માની, તેની શુશ્રધ્ધા દૃઢ કરીને એ ત્રણે તત્વાનુ
Page #285
--------------------------------------------------------------------------
________________
(૨૧) ખરા ભાવથી હમેશા આરાધન કરવું એ દરેક સર જનની ખાસ
સમકિતના પાંચ અતિચાર,
રાગ-આશાગેડી. સમકિત સહીત આચરીએ, વૃત બાર સમકિત સહીત આચરીઓએ ટેક સુગુરૂ સમીપે રહીને અહરનિશ, અતિચાર પાંચ પર હરીએ
વિતે જૈન ધર્મમાં શંકા તજીને, અન્યમત ઈચ્છા નવ કરીએ
કૃ ત ધર્મના ફળને સદેહ કરતાં, દિલમાં વિચારી ડરીએ. પાખંડીની નહીં કરો પ્રસંશા, પરિચય કુધર્મે નવ કરીએ .
નવૃત
કૃત
શ્રી સમતિના ૬૭ બેલ, આ સડસઠ ભેદ જાણીને તે પ્રમાણે વર્તવાથી સમક્તિ દઢ થાય છે. માટે દરેક સુડ પુરૂષે તે મુજબ વર્તવા ખાસ જરૂર છે –
સમક્તિની ચાર પ્રકારની સારણ ૧-જીવાદિક નવ તત્વને જાણવાને અભ્યાસ ઉધમ કરે.
–આથાર્ય ઉપાધ્યાય તથા ગુરૂની સેવા ભક્તિ કરવી. ૩–સમક્તિથી પહેલા એવા પુરૂષને સંગ તજ. ૪– બેટા મતવાળાઓને સંગ તજ
Page #286
--------------------------------------------------------------------------
________________
(૧)
શમહિના ત્રણ પ્રકારના લીગ ૧——એમ કિન્નર દેવતા, રાગના જાણુ, ગીત ઉપર ચિત્તે દો તેમ ગુરૂના ઉપદેશ એક ચિત સાંભળવે.
૨—જેમ ભૂખ્યા માણસ અત્રની અભીલાષા કરે તેમ ધર્મ કરવાની ઇચ્છા રાખવી.
૩—દેવ ગુરૂ તથા ધર્મને રૂડી રીતે આરાધવા.
સમકિતના દસ પ્રકારના વિન્ચ ૧-અરિહંત દેવની ભક્તિ કરવી, બહુ માન દેવું.
૨.સિનના ગુણની ૩આચાર્યની —ઉપાધ્યાયની
"
P
"
10
.
28
"
..
..
99
""
"
.
""
.
"3
..
"
૧—ગણની { -ીવરની ભક્તિ કરશ બહુ માન દેવું.
"
—સાધુજીની ૮——સમરત સંધની ધર્મની ૧૦—સિદ્ધાંત એટલે પ્રચન સુન્નાની,,
..
..
""
"
એ ધર્મના વિન્ટ ચાર પ્રકારે થાય છે. ૧ થતુ ભક્તિ કરવાથી ૨ તેમની બ્રાત્ત કરવાથી.
૩ બહુ માન ડેવાથી, ૪ ત્રીસ પ્રકારની અસાતના ન વાથી. સમક્તિની ત્રણ પ્રકારની સિદ્ધિ
૧ અરિહંત ાિને દેવ કરી જાણવા.
૨ સુસાધુને ગુરૂ કરી જાણવા. ૐ ક્ષમા, ધ્યાને ધર્મ કરી જાણવા.
"
"
19 "
"
19 "
""
.
"
"
.
"
"9 .
Page #287
--------------------------------------------------------------------------
________________
- સમતિના પાંચ દુષણ, -સિરીત ઉપર શંકા કરવી. ૨ અન્ય દર્શનીના ધર્મની અભીલાષા કરવી.
–ધર્મના ફળને સદેહ આણ. ક–પાખંડીની પ્રસંશા કરવી. ૫–પાખંડીમાની પરીચય કરવી. આ પાંચ તુષણ છે માટે જાણીને ત્યાગ કરવાના છે,
સમાધિની આઠ પ્રભાવના – દીપાવવું) ૧–પ્રવચન સિદ્ધાંત દીપાવવા. ૨-ધર્મ કથા હી બન શાસન દીપાવવું.' –આદર વખત કહી જીન શાસન દીપાવ,
સાપુના ગુણના વખાણ કરી માર્ગ દીપાવે. પ-તપ કરી જીન શાસન દીપાવવું. ૨ વર્ષથી જે લબંધી ઉપજે તે તેથી છન શાસન દીપાવ. ૭– તિર્થંકરની પુજા કરી જીન શાસન દીપાવવું. –પ્રભાવના-લાહાણી–જેનશાળા-વિગેરેથી ધર્મ દીપાવ
સમક્તિના પાંચ ભૂષણ - ૧–જેના માર્ગમાં ચતુરાઈ કરવી, કશળવા-ડાહપણ વાપરવું. ૨–ાન આદિ ગુણે કરી. જીન શાશન દીપાવવું
અસાધુની સેવા ભકિત કરવી.
ધર્મથી પડતાને સુબોધ દઈ સ્થિર કરો. પ-સાધમની સેવા ભક્તિ કરવી.
સમકિતના પાંચ લા
Page #288
--------------------------------------------------------------------------
________________
(૨૪)
T—સર્વંગ-વૈરાગ્ય વાસના ધણીરાખે, ઢ—નિર્દેવ મેાક્ષાભિલાષી હાય. જ—અનુકંપા દયાની વાસના હાય, જ—ધર્મની આસ્થા દૃઢ રાખે.
સમકિતની છત્રકારની જતના
૧—અન્ય ધરમના ગુરૂને ધરમ બુદ્ધિએ વન્દે નહીં. ૨~~તેમના ધરમ બુદ્ધિએ ગુણ ગ્રામ કરે નહીં, ૩—તેમની સાથે ધરમ બુદ્ધિએ વગર ખેલાવે ખાલે નહી" ૪—તેમની સાથે ધરમ બુદ્ધિએ વારવાર ખેલે નહી. —તેમને ગુરૂ બુદ્ધિએ અન્નાદિક દીગ્મે નહીં. ૬—તેમને ગુરૂ બુદ્ધિએ વસ્ત્રાદિક દર્દીએ નહી. સમક્તિના છ પ્રકારના આગાર—( છૂટ. )
૧ રાજાના આગ્રહ થકી. ૨ ગણુ સંધના આગ્રહ થકી. કોઈ બળવાનના હઠથી.
૪ દેવતાના હઠથી. પ—માતા પિતાના હાથી. ૬—અઢવીમાં ભુલા પડયાથી,
સમકિતની છ ભાવના.
૧—ધરમનું પ્રથમ કારણ તે સમક્તિ. ૨-ધરમ નગરના માર્ગને સમકિત. ૩——ધરમના પાયા તે સમકિત. ૪—ધરમ જગતના આધાર. તે સમકિત.
પ-ધરમરૂપ દુધનું પાત્ર તે સમકિત.
।—સર્વે ધૃત તથા પં'ચ મહાવ્રત રૂપ જે રત્ન તેના નિષાન તે ભક્તિ,
Page #289
--------------------------------------------------------------------------
________________
(૨૫૫ ) . સમકિતના છ સ્થાન,
૧—જીવાદીક નવ પદાર્થ ચીંતવવા.
૨ —ઉન્નત્તિ વિનાશ રહીત જીવ છે.
G
૩—જીવ શુભાશુભ કરમના કત્તા છે.
૪– જીવ કીધા કરમ લાગવે છે; વેઢે છે.
૫— સર્વ રાગદ્વેષ-મદ્ર-મેહ-જન્મ જરા દુઃખની ક્ષય રૂપ જે અવસ્થા તે મેક્ષ.
ઃ—જ્ઞાન દર્શન ચારિત્ર અને તપના સાધનથી મેાક્ષ જવાય છે.
:0:
૭૨ યુગ વિષે ગીત.
યારા કુડા કલિયુગ આયા, મારા કુંઢા કલિયુગ આયા; બાપ કહે મુજ નાંની ખેટી, દીન દીન સુલ વાયા--મારારાજા તે પરજાને પીઢે, કુણુ એ કામ ભલાયા; ખલ્યે ખૂંધ નહીં મત્રીને, ગોચર ખેત્ર ખેડાયા.—યારા૦ ગુરૂને ગાલિ દીએ નિજ ધેલા, વેદ પુરાણ પઢાયા; સાસુ પાટવડુ ખાટે બેઠી, મુખારે નાદ સુણાયા.—મારા એંસી વરષના હિંડે હુસે”, મુઅે હાથ ધલાયા;—યારા પંચતણી સાખ પરણીને, અબલા અરથ ગમાયા; યોગી જગમને મઢવાસી, ભાંખે મદવાયા; ચાર ચરડને પર નેખાઇ, સાધુજન સીદાયા.મારા નીચ તણે ધર લક્ષ્મી લીલા, ઉત્તમ કર ઉડાયા; નિરધનને બહુ બેટા બેટી, ધનવંત એક ન પાયા.યાશ નમલે બાપ સધાતે મેટા, ધૃષ્ણે મનેારય જાયા; હાથ ઉપાડ઼ે માને તારે, પરણી સુતેહ
માયાચારો
Page #290
--------------------------------------------------------------------------
________________ (25) હલ કે બ્રાહ્મણ ગે જેડી, નિરધ્ધ નાક ફાય; માબાપ બેટી વેચીને, બેટાને પરણ –યારા ધરડાને પહેલા કહે બેટા, આપ તણે મદ વા; વહુઅર સુતાં હોય હિલે, સાસરે સુવા ધા–ચાર રાગ તણે વશ ગુરૂને ગુરૂણ, કામ જ કરે પરાયા; કાંગાની પરિકલ હે માંડે, કુલગર નામ ધરાશે–ચાર બાર બાર વરસની બેટે, દેખી ગોદ ખેલ; માયા મેહ નવરસે જેમાં, સાજન સા કહા યાર. " કુડા કલીયુગની એ માયા, દેખી ગીત ગવાયે, કરમ ચંદ્ર મુનિ કહે જીન વચને રાતે, તે દીપે સદાએ સવા-ચા દેહરે. કચ્છદેશે રે સુણે, છે કૃતાને વિશ્રામ; તેરા ગામ પ્રખ્યાત છે, લખમશી તેને નામ, સબંગ ગ્રંથ પુરણ કર્યો, વાંચે સરવે વીર; “અનંતનાથ મહારાજને, બેલે જય જયકાર, . સમાપ્ત Rosenvannes