Book Title: Jain Tirth Sarva Sangraha Part 01 Khand 01 Author(s): Anandji Kalyanji Pedhi Publisher: Anandji Kalyanji Pedhi Catalog link: https://jainqq.org/explore/011535/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ THE FREE INDOLOGICAL COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC FAIR USE DECLARATION This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website. Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility. If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately. - The TFIC Team. Page #2 -------------------------------------------------------------------------- Page #3 -------------------------------------------------------------------------- ________________ ઝર્હમ્ vadle સર્વ સંગ્રહ બાળ મધૃતા જૈન તીર્થો અને અબોલું, ઐતિશિક ઘણૅન ભાગ પહેલા [ ખંડ પહેલા ] પ્રકાશક ફોઠ નાણંદજી કયાણજી. ઝવેરીવાડ ૩- અમદાવાદ વીર નિ. સ. ૨૪૮૦ વિ. સ. ૨૦૧૦ ] [ સને ૧૯૫૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ પર મધનો ન રહ્યું છે. રદજી કલ્યાણુ, અમદાવાદના તેમની ખિત મંજૂરી સિવાય કઈએ આ પંથમાં આવેલી કડી સામાન દર્દ અને બંને ઉપયોગ કરવાની ALL NGOYS RESERVED પડેલી આવૃત્તિ ના સાથે વતની બે દલ સુખ પ્રા બ્રેડ, ડેઇટ શ‚ કાર Page #5 -------------------------------------------------------------------------- ________________ બે બોલ ભારતવર્ષના ધર્મોમાં જૈનધર્મ પિતાની પ્રાચીનતા, પિતાનું તત્વજ્ઞાન અને પિતાની કલાપ્રિયતાથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જેનધર્મની આ પ્રાચીનતા, ભવ્યતા અને ઉદારતાના એક પ્રતીકરૂપ જૈન તીર્થો છે, એમ ભારતીય તથા યુપીય વિદ્વાનોએ એકમતે સ્વીકાર્યું છે. જેના અણુએ અણુમાં જેનોને ભવ્ય ભૂતકાળ ગૂંજી રહ્યો છે, અને જેના પરમાણુ પરમાણમાં મન અને આત્માને પવિત્ર કરે એવું વાતાવરણ છે, એવાં પિતાનાં પુનિત તીર્થોને ને મંદિરોને રેજ પ્રભાતકાલે આબાલવૃદ્ધ જેને “સકલ તીર્થ વંદુ કર જોડ” એમ કહી વહે છે, ત્યારે ભારતવર્ષના વિશાળ પટ પર આવેલાં એ તીર્થો, મંદિર, મંદિરાવલિઓ વિષે જાણવા અંગે તેઓમાં ઉત્કંઠા ને ઉલ્લાસ જાગે એ પણ સ્વાભાવિક છે. ત્યાં રહેતા પિતાના સાધમી જૈન ભાઈઓ, જનસંખ્યા, ત્યાં ચાલતે વહીવટ, ત્યાં જવાના માર્ગો, ધર્મશાળાઓ વિષે જાણવાની ઇતેજારી થાય, એ પણ એટલું જ સ્વાભાવિક છે. આજે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીનું ભારતવર્ષ પિતાની અસ્મિતાની તપાસ કરી રહ્યું છે. આ અસ્મિતાના અભ્યાસી ઈતિહાસવિદ અને પુરાતત્વવિદેનું જૈનધર્મનાં આ મહત્ત્વનાં સ્થાપત્ય તરફ ખાસ લક્ષ ગયું છે, ને ભવ્ય ભારતના ઇતિહાસની તૂટતી કડીઓ સાંધવા તેઓ જેનેના આ પ્રતાપી વારસા પ્રત્યે સવિશેષ દષ્ટિ નાખી રહ્યા છે. ઘણા વખતથી આ સંશોધકવર્ગ તરફથી આ મહાન તીર્થો અંગે સર્વજનસુલભ કઈ માહિતી ગ્રંથ પ્રગટ કરવાની માગણી ચાલુ જ હતી. લગભગ એકાદ દશકાથી આ માહિતી–ગ્રંથ વિષે વિચારણા ચાલ્યા કરતી હતી. આ કાર્ય સામાન્ય નહતું, વળી, એમાં જવાબદારી ને જોખમ ૫ણ અ૫ નહોતાં. એમાં પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી જેવી સંસ્થા એ પ્રગટ કરે ત્યારે તે એ ખૂબ વધી જતાં હતાં. બીજી તરફ આ વિષયની સર્વગ્રાહી, સર્વમાન્ય હકીકતે એકત્ર કરવી એ ગાગરમાં સાગર ભરવા જેવી કઠિન વાત હતી. છતાં આ કાર્ય અનિવાર્ય લાગ્યું ને તેને પ્રારંભ કરવામાં આવ્યું. પ્રારંભમાં આ માટે એક ખાતું ખેલીને–તેના દ્વારા તે તે વિષયના અભ્યાસીઓને હિંદુસ્તાનના જુદા જુદા પ્રાંતમાં મોકલવામાં આવ્યા. રેલથી, ગાડીથી, મોટરથી, ગાડાથી ને પગે ચાલીને તે તે સ્થળે પહોંચીને બધી માહિતી પ્રમાણભૂત સાધને દ્વારા એકત્ર કરવામાં આવી. આ સુદીર્ઘ પ્રવાસે ને અટપટું માહિતીકરણ લાંબે વખત લે એ સ્વાભાવિક હતું. આ માહિતી એકત્ર કર્યા પછી એને પરિષ્કૃત–શુદ્ધ કરવા માટે ચાળવાનું કામ શરૂ કરવામાં આવ્યું. કઈ જરૂરી હકીક્ત રહી જવા ન પામે, કોઈ બિનજરૂરી હકીકત પેસી ન જાય, સત્ય હકીકતેમાં ભેળસેળ ન આવી જાય, કંઈક વિવાદી વિધાને ન થઈ જાય, એ માટે ભારે કાળજીથી સંપાદન-કાર્ય કરવામાં આવ્યું છે. આવા પુસ્તકનું છાપકામ ને કાગળ પણ ભારે ચીવટ માગે છે. પુસ્તકને એગ્ય કાગળો મેળવવામાં ઘણી મુશ્કેલી ને ઘણે સમય લાગ્યું. આખરે એનું મુદ્રણકામ શરૂ થયું. એમાં શુદ્ધિ, સ્વચ્છતા ને સુઘડતા સાચવવામાં પણ પૂરતી તકેદારી લેવામાં આવી.. પરિણામે આ ઉપગી ગ્રંથ જાહેર જનતા સમક્ષ રજુ થાય છે. આ ગ્રંથથી સમાજની ને રાષ્ટ્રની ઘણા વખતથી ચાલું એક માગણી સંતોષાય છે ને અભ્યાસીઓ તેમજ યાત્રિકોના હાથમાં ઉપયોગી પ્રમાણભૂત સાધન મૂકી શકીએ ઇએ, તેને આનંદ થાય છે. છતાં આ ભગીરથ કાર્યમાં અનેક ક્ષતિઓ, અનેક માહિતી-ભૂલ રહી જવા સંભવ છે, મ બરાબર જાણીએ છીએ. આશા છે કે સુજ્ઞ વાચકે અમને તેવી ક્ષતિઓ જણાવી આભારી કરશે, જેથી નવીન આવૃત્તિ વખતે એમાં યથાયોગ્ય સધાર કરી શકાય. - A ' . .. " , - - * . . . Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ દ: રામ રામ રામ ફરી ધી સામગ્રી એકઠી કરવામાં મદદરૂપ થનાર શ્રી. સારાભાઈ મણિલાલ નવાબ ને તેમના કામ અને વિશેષ નેધ તૈયાર કરી આપનાર પંડિત શ્રી. અંબાલાલ પ્રેમચંદ શાહ તેમજ છાપકામ અંગે ન: પ્રિન્ટી પ્રેસવાન, કી. જયંતી દલાલની કાર્યદક્ષતાની નોંધ લેતાં અમને આનંદ થાય છે. ત્ર પ્રકાશનને એ જાણીતા લેખક શ્રી. જયભિખ્ખએ અમને વારંવાર કીમતી માર્ગ સૂચન કર્યું છે તેમજ શિક એડીલની કુવા શી. મદનલાલભાઈએ પણ આ કાર્યમાં ઘણી મદદ કરી છે. આ બંને ગૃહની એ અને હે કરતાં અને આનંદ થાય છે. સાચા છે કે આ મડ હા ને પ્રેરક શ. બંધ ભાવુકે, યાત્રિકોને. ઈતિહાસપ્રેમીઓને, પુરાતત્વવિદોને અને પ્રવાસીઓને અમદાવાદ નાગરદાસ કસ્તુરચંદ શાહ શેઠ આણંદજી કલ્યાણજી Page #7 -------------------------------------------------------------------------- ________________ નિવેદન જૈન સ ંસ્કૃતિ ભારતની અગ્રગણ્ય સંસ્કૃતિમાંની એક છે. મુખ્યત્વે હિંસાવિજય અને મારવિજય પર નિર્માણુ થયેલી આ સંસ્કૃતિના ઇતિહાસ પણ બશેા પ્રાચીન અને મહત્ત્વના છે ને ધર્મોવીશું, દાનવીશ અને કર્મ વીરાનાં ઉજ્જવળ ચરિત્રોથી ભરેલા છે. આ ધર્મની ભૂતકાલીન જાહેાજલાલી, ઉન્નત કળાજીવન તથા ઉચ્ચકોટિના આત્મસમયે શુના પ્રતીકસમાં એનાં શિલ્પસ્થાપત્ય ને કળાભાવના તથા ધમ ભાવનાથી ભરેલાં તીર્થા છે. એ તીર્થો ભારતવષ ના વિશાળ પટ પર' સ્થળે સ્થળે પથરાયેલાં છે, ને એ જૈન તીર્થનાં પ્રવાસી સહેલાઇથી ભારતભરની પુણ્ય ચાત્રા કરી લે છે. મ : '; !' '; * ! 6 અખિલ ભારતવર્ષીય શ્વેતાંખર મૂર્તિપૂજક જૈનાનું પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણુજીની પેઢી જૈન સંસ્કૃતિની ભવ્ય પતાકાસમાં જૈન તીર્થોના સંરક્ષણ ને સગાપન વિષે હંમેશાં ભારે ઉત્સાહ ધરાવતી રહી છે, એ ખૂબ જાણીતી ખાખત છે. આ પેઢી તરફથી બહુ પ્રયાસે ને બહુ ખર્ચે જૈન તીર્થ સ સંગ્રહ ' નામના ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે, એવી માહિતી મારા મિત્ર અને જાણીતા લેખક શ્રી. જયભિખ્ખુ તરફથી મળી ત્યારે ખરેખર અવર્ણનીય આનંદે થયાં. ઘણા વખતથી તી વિષયક અને પુરાતત્ત્વ વિષયક મારી રુચિ અને અભ્યાસથી પરિચિત શ્રી. જયભિખ્ખુને પેઢી તરફથી વિશેષ નોંધ લખવાનું નિમ ંત્રણ મળ્યું ત્યારે તેઓએ પેઢી પાસે 'મારું નામ રજૂ કયુ . સારાંશમાં આ પુસ્તકના લેખન સંપાદનભાર મારે સ્વીકારવાનું નક્કી થયું ! 2 પેઢીના માહિતીખાતા તરફથી તીર્થોની ગામ, ઠામ, ઠેકાણુ વગેરેની નોંધ શ્રી. સારાભાઈ નવામ જેવાની દેખરેખ નીચે તૈયાર કરવામાં આવ્યાં હતાં. આ નોંધ-ટિપ્પણુને ધ્યાનમાં રાખી દરેક તીનું પ્રાચીન મહત્ત્વ, અર્વાચીન સ્થિતિ તેમજ ઇતિહાસની વિગતે એકઠી કરવાનું કામ 'મેં શરૂ કર્યું, જે વિશેષ નોંધ તરીકે ગ્રંથના પૂર્વાધમાં આપવામાં આવેલ છે. સ્વલ્પ એવો આ સવિશેષ નોંધ માટે તત્કાલીન મળી આવતા શિલાલેખા, તામ્રપત્રા, અવશેષો, પ્રવાસીઓની નાંધા, પ્રાચીન સાહિત્યગ્રંથેા ને અર્વાચીન પુરાતત્ત્વવિદોના નિર્ણયની છાનખીન કરવાની હતી. આ કામ ખરેખર, સાગરને ગાગરમાં ભરવા જેવું કઠિન હતું ! યુરોપીય વિદ્વાના ને વિદેશી સંશાધકાએ પણ ભારતનાં શિલ્પસ્થાપત્યલો સ્થાના વિષે પ્રથાના ગ્રંથ લખ્યા છે; એ પણ સાથે સાથે જોઈ જવાના હતા. આપણા પૂર્વજોની તી ભક્તિ અને તીર્થ - સંરક્ષણની જૈન સધાની તમન્નાને પણ એમાં અજિલ આપવાની હતી અને થથલાઘવની ષ્ટિએ ટૂંકા ગાળામાં એના કંદને મર્યાદિત રાખવાનું હતું! આ ધી મર્યાદાએમાં રહીને મેં મારુ કામ શરૂ કર્યું. ગ્રંથના જૈન તીર્થ સર્વાંસ ગ્રહ ' એવા નામ ઉપરથી જ તેના વિષયને સામાન્ય ખ્યાલ આવી જાય એમ છે; છતાં આ સંબંધે એટલે ખુલાસા કરવા જરૂરી છે કે, આમાં શ્વેતાંખર જૈનાની ષ્ટિએ જૈન તીર્થ, તીથ ન હોય એવાં પ્રાચીન ગામ-નગરો, અર્વાચીન તીર્થા અને નગરા, તેમજ જેના સાંસ્કૃતિક ઘડતરમાં જૈન જનતાએ વિશિષ્ટ કાળા અર્પી હાય એવાં સ્થળામાં ખની ગયેલી જૈન ઘટનાએના જે ઉલ્લેખેા મળી આવતા હાય તેના પણ અહીં સમાવેશ કર્યો છે. આ ષ્ટિએ મુખ્ય એવાં ૨૭૦ સ્થળેા અને ખંડિત, વિસ્મૃત કે નામશેષ બનેલાં ૧૧૦ સ્થળેા મળી કુલ ૩૮૦ જેટલાં સ્થાનાના પરિચય આ સંગ્રહમાં આપવામાં આવ્યે છે અને પરિશિષ્ટમાં દશ પ્રકારની વિષયસૂચિએ પણુ દાખલ કરી છે. આ વર્ણનના ક્રમ ગ્રંથના ઉત્તરાર્ધ માં આપવામાં આવેલા કાકા (કાઠા )ના ક્રમ મુજબ રાખવામાં આવ્યા છે. એટલે ગુજરાત, મારવાડ, મેવાડ, માળવા, સિંધ—પંજાળ, દક્ષિણ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર-બંગાળ, આસામ અને એરિસા પ્રદેશનું ક્રમશઃ વર્ણન આપ્યું છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ મારે અહીં એટલું સ્પષ્ટ કરવું જોઈએ કે, વર્ણન કરેલાં બધાં સ્થળેના પ્રત્યક્ષ પરિચયમાં હું આવેલ નથી. કેટલાંક સ્થળે જોયેલાં અને જાણીતાં અવશ્ય છે પણ પરિચય આપવાની દષ્ટિએ મેં એ સ્થળોને જોયાં નથી. આ આખેયે સંગ્રહ માટે ભાગે સાહિત્યિક કે પુરાતાત્વિક આધાર પરથી સંકલિત કરવામાં આવ્યું છે. પ્રાચીન ગ્રંથના , આધારે તે તે તે સ્થળે નેધ્યા જ છે ને આની સાથે જોડવામાં આવેલી “સંદર્ભની સૂચીમાં એને નિર્દેશ કર્યો છે. ગુજરાત, મારવાડ-મેવાડ, માલવા, સિંધ-પંજાબ, દક્ષિણ-મહારાષ્ટ્ર, મધ્યપ્રાંત, ઉત્તરપ્રદેશ--બિહાર-બંગાળઆસામ ઓરિસા વિષેનાં પ્રાસ્તાવિકેમાં જેનેના વિકાસ-વિસ્તાર કે વાતાવરણ અને હાસની આછી ઝાંખી કરાવવાને પ્રયત્ન સેવ્યું છે. મતલબ કે ભોગોલિક માહિતી, જેને પ્રભાવ, મંદિરની સ્થિતિ અને તેમાંના શિલ્પની વિગત, બની શક્યું ત્યાં સુધી ક્રમસર વિકાસરૂપે નેંધવાની તકેદારી રાખી છે. આથી એ હકીકતેને અહીં બેવડાવવાની જરૂર નથી. આ ગ્રંથમાં ગામ અને મંદિરને લગતા પ્રાચીનતાદર્શક શિલાલેખીય આધારને મુખ્ય સ્થાન આપ્યું છે. કેટલાક પ્રસિદ્ધ શિલાલેખો ઉપરાંત મારા સંગ્રહના અપ્રસિદ્ધ શિલાલેખેને પણ આમાં પહેલવહેલા પ્રગટ કર્યા છે. તે તે સ્થળની તત્કાલીન ઘટનાઓ માટે પ્રાચીન એવા આગમગ્રંથ, ભાગ્યે, નિર્યુક્તિઓ, ચૂર્ણિ, ટીકાઓ, કાવ્યસાહિત્ય, વિવિધતીર્થક૫. પ્રભાવકચરિત જેવા પ્રબંધગ્રંથ, ગંધપ્રશસ્તિઓ, તીર્થમાળાઓ. ચેત્ય પરિપાટીઓ વગેરેના યાવતશકય ઉલ્લેખે નેંધવાને પણ પ્રયત્ન કર્યો છે. બની શક્યું ત્યાં ચીની પ્રવાસી ફાહિયાન અને હુએનત્સાંગ તેમજ બીજા દેશી-વિદેશી યાત્રીઓને રિપેર્ટોની નૈધને પણ મેં સાધાર બનાવ્યાં છે. એ પછી શિલ્પ સ્થાપત્યની રચના વિશે અને કૃતિવિશેષનું વર્ણન જેટલું જાણી શકાયું તેટલું આપવા તરફ મેં મારું ધ્યાન દોરવ્યું છે. જેનેના ધાર્મિક ઈતિહાસની દૃષ્ટિએ જેનું મહત્ત્વ ઉલ્લેખનીય છે કે ગુફાઓ અને ગુફામંદિરે વિષે પણ પરિચય કરાવ્યું છે. આ રીતે મળી આવેલી જુદી જુદી સામગ્રીના આધારે આ ગ્રંથની સંજના થયેલી છે. આવા જવાબદારીવાળા અતિમહત્વના ગ્રંથની સંજના કરતી વખતે પૂરતી તકેદારી રાખી છે; પણ છદ્મસ્થ માણસથી ભૂલ થવી સ્વાભાવિક છે. આ ગ્રંથમાં રહી ગયેલી એવી ભૂલ કે ક્ષતિ તરફ પ્રેમભાવે જે કંઈ લક્ષ દેરશે, તેને આભારી થઈશ. - વસ્તુતઃ તીર્થોના જીર્ણોદ્ધાર જેટલું જ તીર્થોને ઈતિહાસ પ્રગટ કરવાનું કાર્ય મહત્વનું છે. આ પુસ્તક આ રીતે પ્રગટ થાય છે, તેને સમગ્ર યશ શેઠ શ્રી. આણંદજી કલ્યાણજીની પેઢીને ફાળે જાય છે. પેઢીના ટ્રસ્ટીઓએ આ કામ મને સેંપી, સમયે સમયે માર્ગ સૂચક ભલામણ કરી તેમજ જરૂરી સગવડ પૂરી પાડી આ કાર્ય માટે જે સરળતા કરી આપી છે તે માટે તેમને હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ પુસ્તકના લેખનમાં જે ગ્રંથાએ એક યા બીજી રીતે સહાય કરી છે તે વિદેહી કે હયાત ગ્રંથ લેખકેના અણુસ્વીકાર સાથે જ મારા લેખન સમયે જેમની સલાહ અને પ્રેરણા અને સતત જાગરૂક રાખી શકી છે એ મારા પરમ સ્નેહી મિત્ર શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ અને શ્રી. બાલાભાઈ વીરચંદ દેસાઈ-( જયભિખુ )ની બંધુબેલડીને આભાર માનવાનું ભૂલી શકતા નથી. વળી, સાહિત્યપ્રેમી શ્રી. અગરચંદ નાહટાએ અપ્રસિદ્ધ તીર્થમાળાઓનો સંગ્રહ મોકલી આપી અને ઉપકૃત બનાવ્યું છે તેની પણ અહીં નેંધ લઉં છું અંતે-જે તીર્થોએ લોકજીવનના સંસ્કારને સુવાસિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યું છે એવી જૈન સંસ્કૃતિના અંગભૂત તીર્થ સંસ્થાનું ઐતિહાસિક હાર્દ રજ કરવામાં મારે આ અ૫ પ્રયત્ન કંઈ પણ ફાળ નેધાવી શકશે તે માટે શ્રમ સફળ થયે માનીશ. - ) " - સં. ૨૦૦૯ ચેત્રી પૂર્ણિમા દહેગામ (એપી. રે ) અંબાલાલ પ્રેમચંદ શાહ ) Page #9 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ . .. પર ૫ ૫૩ " વિશેષ ધ સૂચી [ ભાગ ૧ : ખંડ ૧ ] પ્રકાશકીય બે બેલ ૩ ૨૧. જમણપુર (૮૬૮) : લેખકનું નિવેદન ૨૨. શંખેશ્વર (૮૯૮) વિશેષ નોંધ સૂચી –૧૦ ૨૩. કંઈ (૧૦) કઠામાં અને વિશેષ ધમાં આવેલાં ગામની - જામપરા (૬) ' . અકારાદિ સૂચી ૧૧ ૨૪. હારીજ (૯૧૧) • મારતવિકતીર્થ-મંદિર સતિરચનાઅવલોકન ૧ ૨૫. મુંજપુર (૯૧૪–૯૧૫) ૧. ગૂર્જરભૂમિની મદિરાવલી ૩ ૨૬. પંચાસર (૧૯) . (ગામ નંબર : ૧-૦૮; પૃષ્ઠઃ ૧-૧૫૨) એરવાડા (૭) ૨૭. ચાણસ્મા (૯૨૪) ૧. અમદાવાદ (કેઠા નંબરઃ ૧-૨૦૪) આશાવલ (૧) ૨૮, રૂપપુર (૯૨૯) કર્ણાવતી (૨) ૨૯ પાટણ (૨૯-૧૦૩૪). ૨. માતર (૨૩૦) ૩૦. વડનગર (૧૦૬૮–૧૯૭૨) ૩. ખંભાત (૩૦૧-૩૬૪). ૩૧. પાનસર (૧૦૮૩–૧૦૮૪) ૪. વડોદરા (૩૭–૪૧૩) ૩૨. વામજ (૧૯૮૬) અટા (૪) ૩૩. ઉંઝા (૧૯૭– ૧૯) પાવાગઢ (૫) ૩૪. સિદ્ધપુર (૧૧૦૪–૧૧૦૫) ચાંપાનેર (૬) ૩૫. મહેસાણા (૧૧૦૮–૧૧૧૮) ૫. ડભોઈ (૪૩૬-૪૪૩) ૩૬. ગાંભુ (૧૧૧૯) ૬. કાવી (૪૬૨-૪૬૩). ૩૭. મેટેરા (૧૧૨૦) . ૭. ગંધાર (૪૭૨) ૩૮. સંડેર (૧૧૩૦). ૮. ભરૂચ (૪૭-૪૮૬) '' ૩૯. શંખલપુર (૧૧૩૪) ૯. ઝગડિયા (૪૯૦) ૪૦, ઝીંઝુવાડા (૧૧૩૫) ૧૦. સુરત (૪૬-૫૬૯) ૪૧. વડગામ (૧૧૫૯) ૧૧. પાલનપુર (૭૧૦–૭૨૨) ૪૨. ઉપરિયાળા (૧૧૬૫) ૧૨. સત્રા (૭૨૮). ૪૩. રાંતેજ (૧૧૯૦) ૧૩. દાંતીવાડા (૭૩૬) ૪૪. ભેચણી (૧૧૫) ૧૪. ભીલડિયા (૭૫૩-૫૪) ૪૫. સેરિસા (૧૨૨૬) ૧૫. રામસેન (૭૬૨) ૪૬. મહુડી (૧૨૪૬) ૧૬. થરાદ (૮૦૦-૮૧૦). ૪૭ નરોડા (૧૨૫૪) ૧૭. વાવ (૮૧૧-૮૧૨) . ૪૮. દાવડ (૧૩૦૪) ૧૮. શેરાલ (૮૨૭) ૪૯. ઈડર (૧૩૧૦-૧૩૧૫) ૧૯. ચારૂ૫ (૮૫૯). ૪. ૫૦. ખેડબ્રહ્મા (૧૩૨૧–૧૩૨૨) ૨૦. મેત્રાણા (૮૬૦) ૫૧. વડાલી (૧૩૨૫-૧૩૨૬). : ૪૫ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ જૈન તીર્થ સર્વસંગ્રહ ૬૪. વંથલી (સોરઠ) (૧૯૫૯) ૧૩ર. ઓસમ પહાડ (૧૪) ૬૫. પ્રભાસપાટણ (૧૮૦–૧૮૧૬) ૧૩૪ ૬૬. ઉના (૧૮૧૭-૧૮૨૨). ૧૩૬ ૬૭. દીવ (૧૮૨૭–૧૮૨૫) ૧૩૬ ૬૮. દેલવાડા (૧૮૨૬) ૧૩૭ ૬૯ અરા (૧૮૨૭) ૧૩૭ પર. મેટા પોશીને (૧૩૩૦-૧૩૩૩) નાના પિછીના (૮) ૫૩. વિજાપુર (૧૩૪૬-૧૩૫૪) સૌરાષ્ટ્ર ૫૪. ધોળકા (૧૩–૧૪૦૧) ૫૫. ધંધુકા (૧૪૦૯) ૫૬. વઢવાણ શહેર (૧૪૩ર-૧૪૪૪) ૫૭. જામનગર (૧૪૮–૧૫૦૨). ૫૮. શત્રુંજય (૧૫૩૨-૧૮૫૮–૧૯૭૬–૧૬૮૨) ૯૮ પાલીતાણા (૯). * ૯૮ ૫૯ તળાજા (૧૬૯૭–૧૭૦૦) ૧૦૯ ૬૦. મહુવા (૧૭૧૦-૧૭૧૧). ૧૧૦ ૬૧. ઘેઘા (૧૭૩ર-૧૭૩૪) પીરમબેટ (૧૦) ૧૧૨ ૬૨. વલભીપુર (૧૭૫૫) ૧૧૪ ૬૩. ગિરનાર (૧૭૭૦–૧૭૬૪) જુનાગઢ (૧૧) દ્વારકા (૧૨). ૧૨૯ ઢાંક (૧૩) ૧૩૮ ૧૪૧ ૧૪. • ૧૧૧ ૧૪૩ ૭૦. ભદ્રેશ્વર (૧૮૫૬) . સુંદરી (૧૯૧૨) ૭૨, જખો (૧૯૧૯) ૭૩. નળિયા (૧૯૨૩) ૭૪. તેરા (૧૯૨૭–૧૯૨૮) ૭૫. કોઠારા (૧૯હૃ૦) ૭૬. કટારિયા (૧૯૮૩) ૩૭. ગેડી (૧૯૯૧) - કથકેટ (૧૫) - સીકરા (૧૬) ૭૮. તારંગા (ગુજરાત) (૨૦૧૩-૨૦૨૦) ૧૪૩ १४४ ૧૧૬ ૧૪૫ ૨૧૮ ૧૪૫ ૧૪૬ ૧૩૧ ૧૪૬ વાચકને પૃષ્ઠોમાં સ્થળ મેળવવાની સૂચના [ ભાગ પહેલો: ખંડ ૧-૨ માટે ] ભાગ પહેલે – ખંડ પહેલે અને બીજે–એનાં વિશેષ નામની પરિશિષ્ટ રૂપે મળીને દશેક સૂચીઓ ખંડ બીજાની અને જેઠાઓ પછીં મૂકેલી છે. જ્યારે કઠામાં અને વિશેષ ધમાં આવેલાં ગામેની અકારાદિ સૂચી ભાગ પહેલાના ખંડ પહેલામાં મૂકેલી છે. એટલે ભાગ પહેલાના ખંડ પહેલામાં વિશેષ ધ અને તે ભાગ પૂરતા કાઠાઓ અને તેની અકારાદિ સમગ્ર સૂચી આપેલી છે અને ભાગ પહેલાના ખડે બીજામાં વિશેષ ધ, કોઠાઓ અને ભાગ પહેલાના ખડે પહેલા-બીજાના વિશેષ નામની પરિશિષ્ટ રૂપે દશેક સૂચીઓ આપેલી છે. વળી, ભાગ પહેલાના ખંડ પહેલા પાનાંને અનુક્રમ : પ્રકાશકીય બે બેલથી ૧ થી ૪૪ પૃષ્ઠ, વિશેષ ધ ૧ થી ૧પર પૃષ્ઠ, કે ઠાઓ: ૧ થી ૩૦૨ પૃષ્ઠ: તેમજ ભાગ પહેલાના ખંડ બીજાના પાનને અનુક્રમ વિશેષ નેંધ પૃષ્ઠ : ૧૫૩ થી ૩૦૮ પૃષ્ઠ, કેઠાઓ: ૩૦૫ થી ૪૬૨ પૃષ્ઠ અને પરિશિષ્ટ: ૫૦૯ થી ૧૯૪ સુધી આપેલ છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ભાગ પહેલો [ ખંડ પહે લે ] Page #12 -------------------------------------------------------------------------- Page #13 -------------------------------------------------------------------------- ________________ કઠામાં અને વિશેષ નોંધમાં આવેલાં ગામની અકારાદિ સૂચી ગામનું કેકાને કોઠા વિ . વિ.ને. નામ આંક પૃ.નં. ગામ ન. પૃ.નં. અઈઠેર ૧૦૯૫ ૧૫૯-૧૬૦ અકલુજ ૪૦૮૧ ૬૧૫-૬૧૬ અકેટ * ૧૮ અગતરાઈ ૧૭૯૬ ૨૬૭–૨૬૮ અગવરી ૨૮૭૪–૨૮૭૬ ૪ર૭–૪૩૦ અગાસી ૬૭૬ ૯૯-૧૦૦ અગિયાળી - ૧૬૬૪ ૨૪–૨૪૮ અચલગઢ ૨૯૩ અછારી ૬૧૭ ૯૧-૯૨ અજમેર ૨૫૩૫–૨૫૪૦ ૩૭૯-૩૮૦ ૯૭ ૨૦૩ અજારા ૧૮૨૭ ૨૭૩–૨૭૪ ૬૯ ૧૩૭ અજારી ૨૯૧૧ ૪૩૭–૪૩૪ ૧૨૧ ૨૪૧ અભિગંજ ૪૩૬૧-૪૩૭૦ ૬૬૩-૬૬૬ ૨૬૫ ૪૯૧ અબડા ૨૫૭૬ ૩૮૫-૨૮૬ અઠવાડી ૨૮૯૫ ૪૩૧-૪૩૨ અઠાણું ૩૬૭૨ ૫૪–૫૪૮ અપેક્ષા ૧૨૯૦ ૧૮૭–૧૮૮ અડાજણ ૫૭૨ ૮૩-૮૪ અડાલજ ૧૩૮૬ ૨૦૧–૨૦૨ અડીઆ ૮૬૩ ૧૨૫-૧૨૬ અણસ્તુ ૪૧૯ ૫૯-૬૦ અણુદરા ૨૩૨ ૩૩-૩૪ અણુપુરાલુ ૨૬૩ ૩૯૧-૩૯૨ અનકાઈ-કનકાઈની ગુફાઓ ૩૮૧ અનર ૨૯૦૮ ૪૩૩-૪૩૪ અનુપ શહેર ૨૭૦-૪૨૭૧ ૬૫૧-૬૫ર અનેક ૩૫૫૦ ૫૨૯-૫૩૦ અનગિરિ ૪૦૬૫ ૬૧૩-૧૪ અન્નાવાસલ ૩ર અફજલપુર ૩૩૭૮ ૫૦૩–૫૦૪ અભરામાં ૬ ૩૬ ૯૩-૯૪ • અણુ ૩૯૭૫ ૫૯૯-૬૦૦ અમદાવાદ ૧-૨૦૪ ૧-૨૯ અમરગઢ. - ૩૭૩૫ ૫૫૫–૫૫૬ ગામનું કોઠાને કોઠા વિ. વિ.ને. નામ આંક પૃ.નં. ગામ ન. પુ.નં. .અમરેલી ૧૭૬૦–૧૭૬૧ ૨૬૧-૨૬૨ અમરસાગર ૨૦૭૫–૨૦૭૭ ૩૧૩-૩૧૪ ૮૧ ૧૭૦ અમરાભાઈના મુવાડા ૧૨૬૧ ૧૮૩–૧૮૪ અમરાવત ૩૩૮૫ ૫૦૩–૫૦૪ અમરાવતી ૪૧૭૩-૧૭૪ ૬૩૩-૬૩૪ અમરાવદી ૨૩૩૦ ૩૪૯-૩૫૦ અમલનેર , ૪૧૦૫ ૬૧–૬૧૮ ૨૨૮ ૩૮૯ અમલસાડ સ્ટેશન ૬ ૭ ૮૯-૯૦ અમારા ૨૬૨ ૩૭–૩૮ અમીઝરા ૩૩૨૭ ૪૯૫-૪૯૬ ૧૮૧ ૩૨૮ અમૃતસર ૩૮૫૭ ૫૭૫–૫૭૬ અયોધ્યા : ૪૨૮૫ ૬૫૩-૬૫૪ ૨૫૬ ૪૬૬ અરણોદ ૩૪૨૧ ૫૦૦-૫૧૦ અરણદા ૩૬ ૭૦ ૫૪૫–૫૪૬ અરવડ ૨૬ ૦૬ ૩૮૯-૩૯૦ અરાઈ ૨૫૩૪ ૩૭૯-૩૮૦ અલપે ૪૧૨૩ ૬૨૩-૬૨૪ અલવર - ૨૫૦૩ ૩૭૫-૩૭૬. ૯૬ ૨૦૧ અલીઆબાડા ૧૫૦ ૨૨૧-૨૨૨ અલીબાગ ૭૦૪ ૧૦૩–૧૦૪ અલીરાજપુર ૩૧૧૫-૩૧૧૬ ૪૬૫–૪૬૬ અગામ ૬૨૮ ૯૩-૯૪ અષ્ટા ૩૩૦૦-૩૩૦૧ ૪૯૧-૪-૨ અષ્ટાપદ ૪૬૯ અસારા ૮૨૩ ૧૧૯-૧૨૦ અહમદનગર ૩૯૭૮-૩૯૭૯ ૫૯૯-૬૦૨ ૨૧૯ ૨૮૩ અહિચ્છત્રા અળાઉ ૧૪૧૬ ૨૦૫-૨૦૬ અંકલેશ્વર ૪૮૮ ૬૯-૭૦ અંગારેશ્વર ૪૩૧ ૬૧-૬૨ અંઘાડી , ૨૯૩ ૪૧-૪ર અંજા ૩૩૫૦ ૪૯૯-૫૦૦ અંજનેરીની ગુફાઓ ૧૮૫૨–૧૮૫૪ ૨૭૯-૨૮૦ ૨૨ ૩૮૧ અંજાર Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ગામનું નામ અંટાલી અંતરાલીઆ અંકુર અંધેરી અંબાચ અંબાલા અંબાસણ ઠાને છેઠા વિ . વિ.ને. આંક પૃ. નં. ગામનં. પૃ.નં. ૩૮૦૯ ૫૬૫–૫૬૬ ૩૪૪૬ ૫૧૨–૫૧૨ ૩૯૨૮ ૫૯૩-૫૯૪ ૬૮૦–૬૮૫ ૯૯-૧૦૨ ૬૪૦ ૯૩-૯૪ ૩૯૦૫ ૫૮૩–૫૮૪ ૨૧૨ ૩૭૦ ૧૧૪૨ ૧૬–૧૬૮ - ગામનું નામ આમલા. આમલી આમેટ આમેર આમેદ આયડ આરખી આગ આરણું આરમેડ આરવી આરીખાણા અલણિયાવાસ અલપ આલવા આલવાડ અલાસણ આલીપેર આલેટ: આવર આશાવલ આસજોલ સપુર આસામપુરા આસીંદ આસેડા આસેતર આદર આપ ઠાને કોઠા વિ. વિ.ને આંક યુ. નં. ગામ ન. પૃ.નં. ૩૨૪૧ ૪૮૩-૮૪ ૩૭૬ ૩ ૫૫-૫૬ ૦ ૩૬ ૧૮ ૫૯૯-૫૪૦ ૨૨૭૬ ૩૪૧-૩૪૨ ૪૬૪-૬૬ ૬૫-૬૮ ૩૫૧૨–૫૧૬ પર૩–પર૬ ૧૮૮ ૩૩૫ ૩૦૮૪ ૪૫૯-૪૬૦ ૪૦૪ ૬ ૦૯-૬૧૦ ૩૭૬૯ ૫૫૯-૫૬૦ ૧૫૦૩ ૨૧૯-૦૨૦. ૪૧૯૨ ૬૩૭–૩૮ ૧૯૧૩ ૨૮૭–૨૮૮ ૨૫૬૪ ૩૮૩-૩૮૪ ૨૮૮૯ ૪૨૯-૪૩૦ ૨૮૮૩ ૪૨૯-૪૩૦ ૩૦૬૧ ૪૫૫-૪૫૬ ૨૮૪૮ ૪૨૫-૪ર૬ ૬૩૦ ૯૩-૯૪ ૩૪૪૦૭૪૪૧ ૫૧૧૫૧૨ ૩૫૩-૩૫૪ ૫૩-૫૪ આઉ , ૨૦૮૮ ૩૧૫-૧૬ આઉવા ૨૬૩૪ ૨૯૩-૯૪ આઉવાની દેવલી ૨૬૪૬ ૩૯૫-૩૯૬ . અટકસદા ૩૮૧૨ ૫૬૫–૫૬૬. આકેદીઓ ૩૨૯૪ ૨૯૧–૦૯૨ આકેલા (તાણું). ૩૭૭૦ ૫૫-૫૬ ૦ આકેલા (જુના) ૩૭૫૫ ૫૫–૫૫૮ આંકલા ૩૯૯૦ ૬ ૦૧-૬ ૦૨ આકેલા ૪૧૬૮ ૬ ૩૩-૬૩૪ ૨૩૭ ૪૦૫ આકેલી ૨૨૧૨ ૩૩૧-૩૩૨, આકેળાલી ૧૬૫૯ ૨૫-૨૪૬ આખજ ૧૩૩૭ ૧૯૩–૧૯૪ અગિર ૩૪૬૫ ૫૧૨–૫૧૬ આગરા ૪૨૯૮-૪૩૦૮ ૬૫૫૬૫૬ ૨૪૭ ૪૩૭ ' આગરીઆ ૩૬૧૯ ૫૩૯-૫૪૦ ' આગલેડ ૧૨૪૩–૧૨૪૪ ૧૮૧-૧૮૨ આગીએલ ૧૨૯૬ ૧૮૯-૧૯૦ આચાં ૩૮૦૦ ૫૬ ૩–૫૬૪ આગેવા ૨૬૧૭ ૩૯૧-૯૯૨ આગેલાઈ ૨૨૧૫-૨૨૧૬ ૩૩૩-૩૩૪ આજાબ ૧૮૦૧ ૨૬૮-૨૭૦ આજોદર ૨૧૪૨ ૩૨૩–૨૨૪ આજેલ ૧૩૬૩ ૧૯૭–૧૯૮ આડીસર ૨૦૦૬ ૨૯૯-૩૦૦ આણંદ ૨૮૬ ૪૧-૪૨ આતરસુંબા ૧૨૬૫ ૧૮૫–૧૮૬ આદરિયાણું ૧૧૫૮ ૧૬૯–૧૭૦ આદરી ૧૮૦૬ ૨૬૯-૭૦ આદરેજ (મેડા) ૧૦૮૫ ૧૫૯-૧૬૦ આઈ ૧૯૮૫–૧૯૮૬ ૨૯૭–૨૯૮ આના ૨૬૯૭ '૦૯-૧૦૪ આહાર ૧૧૮૯ ૧૭૩-૧૭૪ ૩૮૨૯ ૫૬૭–૧૬૮ ૩૩૧૧ ૪૯૩-૯૪ ૩૮૧૮ ૫૬૫–૫૬૬ ૭૫૧ ૧૦૯-૧૧૦ ૨૨૦૦ ૩૩૧-૩૩૨ ૩૭૬ ૫૩-૫૪ ૨૨૪૬-૨૨૪૭ ૩૩૭–૩૩૮ ૨૧૭-૨૧૭૫ ૩૨૭–૩૨૮ ૩૭૭ ૫૩–૫૪ ૬૩૫ ૯૩-૯૪ ૩૩૫૩ ૪૯૯-૫૦૦ ૩૩૯૨ ૫૦૫–૫૦૬ ૨૩૯ ૩૩-૩૪ ૩૦૦૪ ૪૪૭-૪૪૮ ૧૨૮૬ ૧૮૭–૧૮૮ ૧૯૭૩ ૨૯૫-૨૯૬ ૩૮૧૬ ૫૬૫–૫૬૬ આંકલાવ આંટ આંટાફેડ આંતરી આંતરોલી આંબલારી આંબલી આરા આંબેડી આંબેસર આબુ (દલવાડા) આમથરા આમરણું આમલકપ ૩૦૨૫-૩૦૩૪ ૪૪૯-૫ર ૧૫૫ ૨૮૮ ૨૯૬૬ ૪૪૧-૪૪ર ૧૩૭ ૨૬ર ૧૫૫ ૨૨૧-૨૨૨ ४८६ ઈલેરા ઇચલકરંજી ઇચુરી ઇટડિયા ૨૩૬૪ ૩૫૩-૩૫૪ ૪૦૪૭ ૬૦૯-૬૧૩ ૩૯૬૭ ૫૯૯-૬૦૦ ૨૬૦૪ ૩૮૯-૩૯૦ Page #15 -------------------------------------------------------------------------- ________________ કેટામાં અને વિશેષ નોંધમાં આવેલાં ગામોની અટારાદિ સૂચી ૧૩. ઈડર ગામનું કઠાને કેઠા વિ.. વિ. નામ આંક પૃ.નં. ગામ નં. પૃ.નં. ઈટાદરા ૧૨૧૬ ૧૭૭–૧૭૮ ઈટારસી ૪૨૨૨ ૬૪૧-૬૪૨ ઈટાલી ૩૫૪૪ પ૨૯-૫૩૦ ઈટાલીઆ ૧૭૫૩ - ૨૨૯-૨૬૦ ૧૩૧૦-૧૩૧૫ ૧૯૧-૧૯૨ ૪૯ ૮૩ ઈવા ૨૨૭૨ ૩૪૧-૩૪૨ ઈસુંદરા ૨૬૮૩ ૪૦૧-૪૦૨ ઈલુરાનાં ગુફામંદિરો ૩૯૯ ઈલેલ ૧૩૦૫–૧૩૦૬ ૧૮૯-૧૯૦ ઈસનપુરા–મેટા - ૧૨૭૩ ૧૮૫–૧૮૬ ઈસરી સવાલ ૩૫૫૯ પ૩૧–૫૩૨ ઈસ્લામપુર ૪૦૩૪ ૬૦–૬ ૦૮ ઈદડા ૧૩૮૩ ૨૦૧–૨૦૨ ઈદાક ૩૪૩૯ ૫૧૨–૫૧૨ ૩૨ ૩૦-૩૨ ૩૫ ૪૮૩-૮૪ ગામનું નામ બિલખ ઉબરી ઉમતા ઉમરકેટ ઉમરકેટ ઉમરણ ઉમરાળા ઉમેટા ઉમેદપુર ઉમંડ ઉરમડ ઉવારસદ ઉંઝા ઉંઠાલા ઉંડણી ઉંદરા ઉંદરા ઉબરણી કોઠાને કોઠા વિ. વિ.ને. આંક પૃ.નં. ગામ નં. પુ.નં. ૧૨૩૦ ૧૭૯-૧૮૦ ૧૦૬૧ ૧૫૫–૧૫૬ ૧૦૭૩ ૧૫–૧૫૮ ૩૨૧૧ ૪૭૯-૪૮૦ ૩૯૦૯ ૫૮૭–૧૮૮ ૨૧૫ ૩૭૨ ૩૪૫૭ ૫૧૩–૫૧૪ ૧૭૫૬ ૨૬૧-૨૬૨ ૨૬૧ ૩૭–૩૮ ૨૮૭૮–૨૮૭૯ ૪૨૯-૪૩૦ ૩૭૭૧ ૫૫૯-૫૬ ૦ ૩૮૯૦ ૫૮૧–૫૮૨ ૧૩૮૭ ૨૦૧–૨૦૨ ૧૦૯૭–૧૦૯૯ ૧૫૯-૧૬૨ ૩૩ ૬૬ ૩૫૪૩ ૫૨૯-૫૩૦ ૧૩૦૨ ૧૮૯-૧૯૦ ૮૫૬ ૧૨૫–૧૨૬ ૨૯૭ ૪૪૩-૪૪૪ ૧૪૬ ૨૭૦ ૨૯૭ ઈદાર ઉંબરી ૮૩૯ ૧૨૧–૧૨૨ ઊંટડી ઊંઢાઈ ૬૧૨ ૮૯ -૯૦ ૧૦૫ર ૧૫૩–૧૫૪ ૧૩૦૩ ૧૮૯-૧૯૦ ૩૩૮ ઉધરેજ ૧૧૮૨ ૧૭૩-૧૭૪ ઉચ્ચાસણું ૮૧૯ ૧૧૯-૧૨૦ : ઉર્જન ૩૨૭૪-૩૨૯૩ ૪૮૯-૪૯૨, ૧૭૯ ૩૨૨ ઉડ ૨૯૧૯-૨૯૨૦ ૪૩૫-૪૩૬ ૮૫૪ ૧૨૩–૧૨૪ ઉણાદ ૧૦૫૩/૨ ૧૫૩–૧૫૪ ઉણિયારા ૨૩૭૬ ૩૫૫-૩૫૬ ઉતેલીઆ ૧૪૦૬ ૨૦૩-૨૦૪ ઉથમણ ૨૯૦૨ ૪૩૧-૪૩૨ ૧૧૮ ૨૩૭ ઉદયગિરિ ૩ર૭ ઉદયગિરિ ૪૫૮ ઉદયગિરિ–ખેડગિરિ ૫૦૩ ઉદરામસર ૨૪૪૪ ૩૬૫-૩૬૬ ઉદરી ર૭૫ ૪૦૯-૪૧૦ ઉદલપુર ૧૩૩૫ ૧૯૩–૧૯૪ ૨૪૪૩ ૩૬૫-૩૬૬ ૩પ૧૦ પર ૩-પર૪ ઉદેપુર ૩૪૭૨–૩૫૦૭ ૫૧૦-પ૨૪ ઉનડી ૨૧૯૨ ૩૨૯-૩૩૦ ફિના ૧૮૧૭–૧૮૨૨ ૨૭૧-૭૨ ૬૬ ૧૩૬ ઉનાવા ઉનાઈ) ૧૩૭૫ ૧૯૯-૨૦૦ ઉનાવા ૧૦૯-૧૦૯૭ ૧૫૯-૧૬૦ ઉલ ૩૨૭૩ ૪૮૯-૪૦૦ ઉપરવાડા ૩૧૭૧ ૪૭૩-૭૪ ઉપરિયાલા ૧૧૬૫ ૧૭૧-૧૭૨ ૪૨ ૭૫ ઉપરડા. ૩૭૪૯ ૫૫–૫૫૮ ઉપલેટા ૧૮૪૧ ૨૭૩-૭૪ એકલારા એકલિંગજી એ સંભા એરાડ એદલાબાદ એનલા ગુડે એન્ડરસનપેઠ એલચી એલાણા એલિયપુર એરવાડા એવત એવલા ૪૦૯૫ ૬ ૧—૬૧૮ ૧૨.૦૩ ૧૭૫–૧૭૬ ૪૧૬૭ ૬૩૩-૬૩૪ ૨૭૧૨ ૪૦૫–૪૦૬ ૪૧૩૩ ૬૨૫-૬૨૬ ૭૩૮૪ ૫૦ ૩–૫૦૪ ૨૫૦૦ ૭૭૫-૩૭૬ ૪૧૮૦ ૬૩૫-૬૩૬ ઉદાસર, ૫૩ '૩૯૪૭ પ૮૫૫૯૬ ૩૯૭૪ ૫૯૯-૬૦૦ અલીનાબાદ ૨૪૬૯ ૩૬૯-૩૭૦ અવલ્લીની જૈન ગુફા હેલની જેન ગુફા ૩૮૮ ૩૮૭ ઓગણજ ગલેવાડી ઓઘના ઓડ ૧૩૮૯ ૨૦૧–૦૨ ૪૦૩૦ ૬૦૭-૬૦૮ ૩૫૯ ૫૭-૫૮ ૨૯૫ ૪૧-૪૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૪ ગામનું નામ નામ ડું એર એરિયા રાણુ ઓલપાડ એશિયા ઓસમ પહાડ કેઠાને ઠા વિ. વિને. આંક પૃ. નં. ગામ નં. પૃ.નં. ૧૧૬૪ ૧૬૯–૧૭૦ ૨૯૬૮ ૪૪૧-૪૪ર ૧૩૯ ૨૬૩ ૨૩ ૧૪૯ ૧૮૧-૧૮૨ ૫૯૯ ૮૭–૮૮ ૨૦૮૯ ૩૧૨–૩૧૬ ૮૩ ૧૭૩ ૧૩૩ ઔરંગાબાદ ૪૧૫૯-૧૬૧ ૬૨-૬૩૦ ૨૩૬ ૩૯૮ કરાડી ગામનું ઠાને કહા વિનો વિનાં. ( આંક પૃ. નં. ગામ નં. પૃ.નં. કરજણ ૪૧૮ ૫૯-૬૦ કરજીસણું ૧૨૧૦ ૧૭૭–૧૭૮ કરડા ૩૦૮૧ ૫૭-૫૮ કરણનગર (કંડ) ૧૨.૨ ૧૭૫–૧૭૬ કરણપુર ૩૫૪૧ પર–પ૨૮ કરદા ૩૫૬૯ ૫૩૧–૫૩૨ કરનાદ ૩૨૭૦ ૪૮–૪૮૮ કુરનૂલટાઉન ૪૧૬૪ ૬૨-૬૩૦ કરમદી ૩૧૪૩-૩૧૪૪ ૪૬૯-૭૦ કરમાલા ૪૦૮૫ ૬૧૫-૧૬ કરમાવસ ૨૪૮૯ ૩૭૩-૩૭૪ કરમાવસ ૨૭૫૮ ૪૧૧–૪૧૨ કરેલી ૪૨.૦૪ ૬૩૭–૬૩૮ કરવટીઆ (પીપલદર) ૧૦૫૧ ૧૫૩–૧૫૪ કરાડ ૪૦૩૧ ૬ ૦૭–૬૦૮ ૨૨૧ ૩૮૪ ૬૩૪ ૯૩–૯૪ કરીબા ૩૨૬ ૩ ૪૮૭–૪૮૮ કરેડા (રાજાજીકા) ૩૬૨૭ ૫૩૯-૫૪૦ કરેડા-ભોપાલસાગર ૩૬૪૫ ૫૪૩–૫૪૪ ૧૯૨ ૩૪૩ કરૌલી ૨૩૮૧-૨૩૮૨ ૩૫૭૫૮ કરંગી ૪૨૦૦ ૬૩૭–૧૩૮ કરાંચી ૩૯૦૭ ૫૮–૧૮૮ ૨૧૩ ૩૭૦ કર્ણાવતી કર્મપુરા ૨૫૧૬ ૩૭૭–૩૭૮ લકત્તા ૪૦૮૮-૪૩૯૩ ૬૬૯-૬૭૦ ૨૬૯ ૪૯૫ કુલમનરી ૪૧૫ર ૬૨–૬૨૮ કલવણ ૩૯૫૯ ૫૯–૫૯૮ કલાણા ૮૬૧ ૧૨૫–૧૨૬ લાપરા ૨૯૯૯ ૪૪૫-૪૪૬ કલેલ ૧૨૨૪–૧૨૨૫ ૧૭૯-૧૮૦ કલ્યાણ ૩૯૯૮ ૬ ૦૩-૬૦૪ કલ્યાણપર ૨૪૯૦ ૩૭૩-૩૭૪ કવાડા ૨૮૨૯ ૪૨૧-૪૨૨ કુલા ૨૮૨૭ ૪૨૧-૪૩૨ લાપુર ૪૦૩૯ ૬ ૦૯-૬૧૦ કસરાવદ (મેટી) ૩૨૬૪ ૪૮૭-૮૮ કન્નુર ૩૮૭૮ ૫૭-૫૮૦ કુળમસરા ૪૧૦૯ ૬૧૯-૬૨૦ ૩૯૪૩ ૫૯૫–૫૯૬ કચનારા ૩૧૮૭ ૪૭૫–૪૭૬ કછોલી ૬૩૮ ૯૩–૯૪ ટગેલા-નરસિંહપુર ૪૩૫૮ ૬૬૩-૬૬૪ ૨૬૩ ૪૮૯ કટારિયા ૧૯૮૩ ૨૯૭-૨૯૮ ૭૬ ૧૪૪ કટુ ૧૪૪૦ ૨૦૯-૨૧૦ કાસણ ૧૧૮૮ ૧૭૩-૧૭૪ કોર ૫૯૭–૫૯૮ ૮૭-૮૮ ૨૩૯૫ ૩૫૯-૩૬૦ ૧૦૪૧ ૧૫૩–૧૫૪ ૧૧૮-૧૨૦૧ ૧૭૫–૧૭૬ કડીઆ ૩૬ ૦૧ ૫૩૭–૫૩૮ ૫૯૨ ૮૭-૮૮ કાદ ૩૩૨૨-૩૩૨૩ ૪૯૫-૪૯૬ કદીઆ ૩૩૫૮ ૪૯૮-૫૦૦ ૧૨૪૧ ૧૮૧-૧૮૨ કતારગામ પ૭૩–૫૭૪ ૮૩-૮૪ કદવાસી ૩૭ર૧ ૫૫૩–૫૫૪ કનગેટી ૩૪૨૪ ૫૦૦-૫૧૦ કનિયા (કનપુર) ૩૮૦૭ ૫૬૫–૫૬૬ કનીજ ૨૧૬ ૩૧-૩૨ નેરા ૩૬૭૪ ૫૪૭૫૪૮ કનારા ૩૪૧૭ ૫૦—૫૦૮ કપઈયા ૧૮૭૧ ૨૮૨–૨૮૨ કપડવંજ ૨૪૦૨૪૮ ૩૩-૩૬ કપાસન ૩૬૮૧–૩૬ ૮૨ ૫૪–૫૪૮ કમલાખે ૩૧૬૪ ૪૭–૪૭૪ કમળેજ ૧૭૨૨ ૨૫૫૨૫૬ કમાણુ ૧૦૪૨ ૧૫૩-૧૫૪ કમાલપરા ૯૧૯ ૧૩૩-૧૩૪ કમલ ૩૫૭૪ ૫૩૩–૫૩૪ ક્યામપુર ૩૩૭૦ ૫૦૧-૫૨ કરચલીયા ૬૨૬ ૯૧-૯૨ કરત ૩૯૯૯ ૬૦૩-૬૦૪ કરત ૪૦૦૨ ૬૦૩-૬૦૪ કડેલી કુળસ કાચ કદી કામદાર ૧૭૧૮ ૨૫૫–૨૫૬ ૮૫૧ ૧૨૩–૧૨૪ ૪૩૭૫ ૬૬૭-૬૬૮ ૨૬૭ ૪૯૪ ૩૫૯૯ ૫૭૫–૫૩૬ Page #17 -------------------------------------------------------------------------- ________________ કે ત્રાં અને વિદેશનાં વેલ ગની અાદિ સૂરી કેમ કે દિન. વિના ગામનું ઝાંક 5 નં. રામ. નં. ૯૯૮૩ ૪૨૯-૪ કેકાને કે વિના. દિના. અટ કરેલી કારઃ ૨૨૬૯ ૪૮-૮૮ ૧૮૩ ફિલ: ૩૮૬ પર ૩૯ ૫૬ – ૪ વિલી ૨૩૪ ૪૯-૯૮ કીર કઃ ૩૨૦૮ ૩૯-૪૮૦ ૯ર ૯૪ ૯૪૨૮-૩૪ ૦૫-૦૮ ૨૦૨૩ -૩૬ ૪૬૯૪ ૬૩-૬૪૮ ૬૦૪ ૬૩-૬૪ 1. ૨૬ – ૪ ૨૮: પર ૯૬૩ ૧૩-૧૪ ૧૯૪ -૧૬ ૨૬-૨૨૨૬ ૪૮ - - ૪૩૪ ૬૧-૬૨. કાની જેન કુલ ૨૬ - ૮ ૨૯:- ૯૧ ૩૫૮-:: ૨૬૯ ૩૮૯-૯૦ ૪૩૬ ૩૩-૧૩૪ કાપી : : ૬ - કુન: માટી કલાના ૪૨૮-૪૬૨૯ – ૨૬ કવર ૮૬૮ ૨૪-૧૨ ૨૫-૨૫૬ ૮:- ૮: Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ગામનું નામ કોઠાસણું કાઠીઆરા કાકાય કાદ કેરાલ કોદરલા કદરામ કાપરગામ કેબા કેટ ગામનું કોઠાને છેઠા વિ. વિ. નામ આંઠ પૃ. નં. ગામનં. પૃનં. ૪૦૮૭ ૬૧૫-૧૬ ૨૫૬ કરવાડા ૪૬૮ ૬—૬૮ કરવામાં ૩૧૭૫ ૮૭૫-૪૭૬ ૨૯૦૦ ૪૩-૪૩૨ ૩૬૭૧ ૫૪–૫૪૮ કરીઆ ૩૭૭૭ ૫૬૧-૫૬૨ ૨૦૨૨ ૨૩૩-૭૩૪ ૨૦૦ ૩૮૭–૩૮૮ ૩૬૧૩-૩૬૧૫ ૫૩૭–૫૩૮ hવાડા ૩૬ ૦૦ ૫૩૭-૫૩૮ લવાડા ૩૬ ૦૩ ૫૩૭–૫૩૮ લવાસ ૨૭૫૬ ૪૧૧-૪૧૨ શિવરાયનું પાટણ ૨૩૮૩ ૩૫૭–૩૫૮ કેસર (કર) ૩૫૬૬ ૫૩૧-૫૩૨ કેસરિયાજી (ધુલેવા) ૩૮૪૯-૩૮૫૦ ૫૭-૫૨ ૧૯૬ ૩૪૭ ૨૮૪૭ ૪-૫–૪૨૬ ૩૩૨૬-૩૩૩૭ – ૯૮ કેસુંદા ૩૬૯૭ ૫૪–૫૫૦ લવા કારડ કેરા કેકાને કોઠા વિ. વિ.નાં. આ પૃ. નં. ગામ નં. પૃનં. ૧૦૬૩ ૧૫૫–૧૫૬ ૩૬૪૯-૩૬૫૦ ૫૪૩-૫૪૪ ૧૮૮૯-૧૮૯૦ ૨૮૨–૨૮૪ ૩૩૨૦ ૯૫–૪૯૬ ૨૭૪ ૭૮૨ ૧૧૩–૧૧૪ ૩૯૮૬ ૬૦-૬૦૨, ૧૩૮૫ ૨૦૧–૨૦૨ ૨૮૦૩–૨૮૦૬ ૪૧–૪૨ ૦ ૧૧૨ ૨૨૮ ૯૦૭ ૧૩૧-૧૩૨ ૨૮૫૪ ૪૨૫-૨૬ ૪૦૧૪-૨૦૧૫ ૬ ૦૫-૬૦૬ ૧૮૪૨ ૨૭૫–૨૭૬ ૨૯૦૯ ૪૩૩-૪૩૪ ૧૨૭૩ ૧૭૯-૧૮૦ ૬૮૯ ૧૦૧-૧૦૨ ૩૫૩૦ પર -૫૮ ૨૭૪૭ ૪૦૯-૪૧૦ ૪૦૪૯-૪૦૫૫ ૬૦૦-૬૧૨ ૨૪ ૩૮૫ ૨૭૧૬-૨૭૧૭ ૪૦૫—૪૦૬ ૫૮૨ ૮૫-૮૬ ૨૨૩૨ ૩૩૫-૩૩૬ ૩૨૪ ૫૩૯-૫૪૦ ૨૬૦ ૩-૩૮ સવાણ કેરેગાંવ લકી કેલર કાલવડી કાલાબાં કોલીઆરી કોલીવાડા કેલહાપુર કેશીલાવ કેસાડ કાસાણા કેસીયલ કાસીંદ્રા કેલ ૧૨૦૭ ૧૭–૧૭૮ કૌશાંબી ૪૭૦ કેટ ૧૪૫ કેટલા કેટડા ટાઈમ્બતુર ૪૧૨૭ ૬૨૫-૬૨૬ કાચીન (માનચેરી) ૪૧૨૪–૪૧૨૬ ૬૨૩-૨૪ કેજર ૨૯૭૮ ૪૩-૪૪૪ ૧૪૭ ૨૭૧ , ર૬૭૮ ૦૧-૦૨ ૩૦૬૪ ૪૫૫-૪૫૬ ૧૯૫૧ ૨૩-૨૯૪ ૨૧૦૮-૨૧૦૯ ૩૧-૩૧૮ ઉ૫ર ૫૧૨–૫૧૪ કોટડી ૭૯૭ ૧૧૫-૧૧૬ કેટલી ૨૫૧૧ ૩૭૫-૩૭૬ કેટડી ૩૪૪૯ ૫૧૨–૫૧૪ કોટડી (દાણીઆની) ૩૭૪૨ ૫૫–૫૫૬ કેટડી (મહાદેવપુરી) ૧૯૪૨ ૨૯૧–૨૯૨ કેટર ૨૬૯ ટિ સેલકિયા, ૨૬૫૦ ૭૯૫-૯૬ કેપટા ૨૩૦૯-૨૩૧૭ ૩૪૭-૪૮ ૧૪૦૪ , ૨૦૩–૨૦૪ ૩૯૩૮ ૫૯૫–૫૯૬ હિડારા ૧૯૩૦ ૨૮૮-૨૯૦ ૭૫ ૧૪૩ કડિયા ૨૬૦૫ ૩૮-૩૯૦ કંજેરા ૩૪૦૩ ૫૦૫–૫૦૬ કંટાલિયા ૨૭૫૨ ૪૧-૪૨ કથકેટ કંથરાવી ૧૧૨૮ ૧૬૫–૧૬૬ કંતુળ (કાતુળ) ૩૯૯૧ ૬૦-૬૦૨ કંઈ (કાંકરેચી) ૮૪૦ ૧૨૧-૧૨૨ કંબોઈ(સાલંકીઓની) ૯૧૦ ૧૩૩-૧૩૪ ૨૩ ૪૦ ૩૬૦ કાંગડા કાંડાગરા કાંણાણું લંપિલ્યપુર ૧૮૭૭ ૨૮૧-૨૮૨ ૨૦૯ ૩૩૧-૩૩૨ ૪૨૬૩ ૬૪૯-૬૫ ૨૪૨ ૪૨૧ કુવા કુંડલપુર કુંડલા કુવાસ કુદરડી ૩૬ ૩૩ ૫૪૧–૫૪૨. ૪૩૨૬ ૬૫૯-૬૦ ૨૫૨ ૪૪૮. ૩૪૫ ૫૧૨–૫૧૨ ૩૫૪૭ પર૯-૫૩૦ ૧૮૬૧ ૨૭૯-૨૮૦ Page #19 -------------------------------------------------------------------------- ________________ ઠાને છેઠા વિ . વિ.ન. - આંક પુ. નં. ગામ ન. પૃ.નં. ૨૨૪૯-૨૨૫૧ ૩૩૭–૩૩૮ ૨૫૫૯ ૩૮૩૩૮૪ ૧૨૦૩ ૧૭૫–૧૭૬ કઠામાં અને વિશેષ ધમાં આવેલા ગામની અકારાદિ સુચી ગામતું કાને કોઠા વિ. વિ.ને. ગામનું નામ આંક પ. નં. ગામ નં, પૃ.નં. નામ કુંભણ ૧૭૧૫ ૨૫૫૨૫૬ ખારિયા કુંભણ ૧૭૦ ૨૫૯-૨૬૦ ખારિયાની વકા કુંભલગઢ ૩૬ ૦૨ ૫૩–૫૩૮ ખાવડ કુંભાયા ૩૦૨૦–૩૦૨૪ ૪૪૯-૫૦ ૧૫૪ ૨૮૩ ખીચંદ કુંભેજ ૪૦૪૮ ૬ ૦૯-૬૧૦ ૨૨૩ ૩૮૪ ખીમાડા કુંવારદ ૯૧૬ ૧૩૩-૧૩૪ ખીમાડા કુંવાળા ૮૪૬-૮૪૭ ૧૨૩-૧૨૪ ૧૪૫૦ ૨૧૧-૨૧૨ ખીરકિયા ખીરિયા ૪૧૨૨ ૬૨૩-૬૨૪ ખીવાદી ખીમેલ ૨૦૮૪ ૩૧૭–૩૧૪ ૨૬૪૮ ૩૯૫-૩૯૬ ૨૭૧૮ ૪૦૫–૪૦૬ ૨૬ ક૨-૨૬૬૩ ૩૯૭–૩૯૮ ૯૮ ૨૦૪ ૪૨૨૭ ૬૪૧-૬૪૨ * ૨૫૮૬ ૩૮૭–૩૮૮ ૨૭–૨૭૩૮ ૪૦૯-૪૧૦ ૧૦૫ ૨૧૩ યુલોન * ખુડાલા ૨૬૬૫ ૩૯૭–૩૯૮ ૧૯ ૨૦૫ ખે ૫૦ ૮ ખટાલી ૩૧૧૯ ૪૫-૪૬૬ ખડકલાટ ૪૦૯૩ ૬૧૫-૧૬ ૩૯૯ ૫૯૧–૫૯૨ ખડકી (રાવનગામ) ડ૯૪૪ ૫૯૫-૫૯૬ ખડાવદા ૩૧૭૬ ૪૭૫–૪૭૬ ખડેલ્યા ૩૩૫૪ ૪૯૯-૫૦૦ ખદરપર ૧૬૯૦ ૨૫-૨૫૨ ખમનોંર - ૩૫૮૮-૨૫૯૨ ૫૩૫–૫૩૬ ૪૦ ૦૪-૪૦૦૫ ૬ ૦૩-૬૦૪ ખડદા ૧૦૯૦ ૧૫૯-૧૬૦ ખરતાણી ૩૭૭૪-૭૭૭૫ ૫૫૯-૫૬૨ ખરવા ૧૦૪૪ ૧૫૩–૧૫૪ ખરવા ૨૬૪૦ ૩૯૭–૩૯૪ ખરેડી ઉ૦૧૮ ૪૪૦-૪૫૦ ખરેડ ૧૦૪૮ ૧૫૩–૧૫૪ -ખવાસી કર૦૫ ૪૭૯–૪૮૦ ખરડા ખેડાસા, ખેમાણુ ખેરવા ખૂજનેર ૩૩૬૫ ૫૦૧-૫૦૨ ખેજડી ૩૮૦૮ ૫૬૫–૫૬૬ ૩૯૨ ૦ ૫૯૧–૫૯૨ ખેડગામ ૩૫૭ ૫૯૭–૫૯૮ ખેડબ્રહ્મા ૧૩૨૧–૧૩૨ ૧૯૧–૧૯૨ ખેડલા ૨૪૭૦ ૩૬૯-૩૭૦ ખેડા ૨૧૭–૨૯ ૩૧-૩૪ ૨૬૬ ૩૭-૩૮ ખેતી આ ૪૧૧૪ ૬૧૯-૬૨૦ ખેમલી ૩૫૩૮ ૫૨૭–૨૨૮ ૮૪૧ ૧૨૩-૧૨૪ ખેરલાવ ૬૩૯ ૯૩-૯૪ ૧૩૩૪ ૧૯૩–૧૯૪ ખેરવા ૧૪૫૯ ૨૧૧-૨૧૨ ૨૬૯૭ ૪૦૩–૪૦૪ ૩૮૪૮ ૫૬૯-૫૭૦ ૪૨૧૨ ૬૩૯-૬૪૦ ૪૨૭ ૬ ૦૭-૬૦૮ ૧૦૫૪–૧૦૫૬ ૧૫૩–૧૫૬ ખેરેજ ૧૩૨૮ ૧૯૩–૧૯૪ ખેરેદા ૩૫૪૬ ૫૨૯-૫૭૦ ૨૨૯૮ ૩૪૫-૩૪૬ ખોખરા ૨૫૬૨ ૩૮૩-૩૮૪ છે. ૨૭૦૯-૨૭૧૦ ૪૦૫–૪૦૬ ખેલા ૭૪૯ ૧૦૯-૧૦ પેલી ४००० १०३-१०४ ખરજ-ખેડીઆર ૧૩૮૮ ૨૦૧-૨૦૨ ખોરજ (ડાભી) : ૧૩૧૨ ૧૭૭–૧૭૮ ખેરવા ખેરવાડ એરાગઢ એરાડું ખેરાલુ ખાખ ૩૫૪૧ પર૭૫૨૮ ખાખરેચી ૧૪૮૦ ૨૧૫-૧૬ ખાખલા ૩૭૫૮ ૫૫૭–૫૫૮ ખાચરાદ ૩૨૫૨-૩૨૬૦ ૪૮૫-૪૮૯ ૧૭૮ ૩૨ ખાદેડ ૨૫૭૩ ૩૮૫-૮૬ અખાના ડાગરા ૩૮૬૯ ૫૭૭-૫૭૮ ૧૦૯ ૩૫૬ ખાનપુર ૧૨૮૨ ૧૮૭–૧૮૮ ખાનપુર ૩૦૬૩ ૪૫૫-૪૫૬ ખાનપુર ૪૦૨૮ ૬ ૦૭-૬ ૦૮ ખાનપુર (હુરી) ૪૦૯૭ ૬૧૭–૧૮ ખામોર ૩૭૯૩ ૫૬ ૩–૫૬૪ ખારચિયા (વાડુંના) ૧૭૬૭ ૨૬૧-૨૬૨ ખારચી ૨૦૯૪ ૩૧૫-૧૬ ખારલા ૨૭૬૨ ૪૧૧-૧૨ -ખારવા ૧૯૪૭ ૨૯૧–૨૯૨ ખારા ૧૬૭૨ ૨૪૭–૨૪૮ ખંઠ્ઠા ખંડાલા ૪૨૫ ૬૪૧-૬૪૨ ૩૯૪૯ ૫૯૫–૫૯૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન તીર્થ સર્વસંગ્રહ ગામનું નામ ખંભાત ખંડીપ ડેટાને કાઠા વિ. વિ.ને. આંક પૃ.નં. ગામનં. પૃ.નં. ૩૦૧-૩૬૪ ૪૩–૫ર: ૩ ૧૪ ૨૫૧૫ ૩૭૭–૩૭૮ ગામનું નામ ગીરમઠા (જરમથા) ગીરી કેઠા છેઠા વિ.ન. વિ.ને. અંક પૃ. નં. ગામ નં. પૃ.નં. ૨૧૦ ૨૯-૩૦ ૨૬૨૭ ૩૧-૩૨, ૩૬ ૩૦ ૫૪૧–૫૪ર ૩૬૬૨ ૫૪૫–૫૪૬ ગીલુંડ ગીલું ખાંડપ ખાંધલી ખાંભલા ૨૪૮૮ ૩૭૩-૩૭૪ ૨૩૬ ૩૭–૩૪ ૩૦૧૨ ૪૪–૪૪૮ ખુંટવાડામેટા ૧૭૧૨ ૨૫૩–૨૫૪ ગુલી, ગુજરવદી ૧૪૪૨ ૨૦૯-૨૧૦ ગુરાંવાલા ૩૮૬૩–૨૮૬૫ ૫૭૫–૫૭૮ ૩૫૩૭ ૫૨૭–૫૨૮ ગુડા ૨૧૮૨–૨૧૮૩ ૩૨–૩૩૦ ગુડા ૩૭૧૮ ૫૫૩–૫૫૪ ગુડાબાલોતરા ૨૮૭૦–૨૮૭૩ ૪૨૭–૪૨૮ ગુડીવાડા ૪૧૪૦ ૬૨૫-૬૨૬ ૨૩૨ ૩૯૪ ગુણાયા ૪૩૨૪ ૬૫૭-૬૫૮ ૨૫૦ ૪૪૨. ગુમાનસિંહજીની પાલડી ૨૯૦૬ ૪૨૩–૪૩૪ ગુલા ૩૭૮૯ ૫૬૧–૫૬ગુલાબપુરા ૨૬ ૧૧ ૯૮૯-૩૯૦ મુળગામ ૨૫૭૨ ૩૮૫-૩૮૬ છે. ગાદીવાલા ૩૮૯૪ ૫૮૧-૧૮૨ ગવિગ્લજ ૪૦૫૮ ૬૧૧-૬૧૨. ગડા ૨૯૯૨ ૪૫-૪૪૬ ૭૪૩ ૧૦૯-૧૧૦ ગઢડા (સ્વામીના) ૧૭૪૯ ૨૫૯-૨૬૦ ગઢવાડા ૨૧૧૪ ૩૧-૩૨૦ ગઢસીવાના ૨૪૯૨ ૩૭૩૩૭૪ ગઢસીસો ૧૯૫૬ ૨૯૭–૨૯૪ ગઢડા ૧૨૯૭ ૧૮૯-૧૯૦ ગણદેવી ' ૬૦૯ ૮૯-૯૦ રાગ - ૪૦૬૬-૪૦૬૯ ૬૧૩૬૧૪ ૨૨૬ ૩૮૬ ગનપતગંજ ૪૩૮૩ ૬૬–૧૬૮ ગમણાદ ४१७१७-१८ ગયા ૪૭૨ ગા ૩૭૯૨ ૫૬૩-૫૬૪ ગોઠ ૨૩૦૫ ૩૪૫-૩૪૬ ગલપાદર ૧૯૭૫ ૨૮૫–૨૯૬ ગલીકેટ ૩૮૪૭ ૫૬૯-૫૭૦ ગલ (લક્ષ્મીપુરા) ૧૩૨૪ ૧૯૩–૧૯૪ ગવાડા ૧૨૩૫-૧૨૩૬ ૧૭૯-૧૮૨ ગવાલપાડા ૪૩૯૪ ૬૬૯-૬૭૦ ૨૭૦-૫૦૦ ગેડી ગેરીતા ૭૭ ૧૪૫ ૧૯૯૧ ૨૯૭–૨૯૮ ૧૨૩૧૧૨૩૨ ૧૭૯-૧૮૦ ગદણ ગોધરા ગાગોદર ગાડરવાડા ગાણીયર ગાદેવી ગાધકડા ગામડાં ગારબદેસર ગારીઆધાર ગાળ રાદ ગોગુંદા(મોટાગામ)૩પ૬ ૧-૩૫૬૩ ૫૭૧–૫૩૨ ગોતરકા ૧૩૧-૧૩ર. ૨૮૪૧–૨૮૪૨ ૪૨૩–૪૨૪ ગોધમજી (ગાંઠીએલ) ૧૩૨૦ ૧૯૧–૧૯૨ ૨૮–૨૮૮ ૪૧-૪૨ ગોધરા ૧૯૦૨ ૨૮૫-૨૮૫ ગોધાવી ૧૧૭૬ ૧૭૧-૧૭૨ ગમી ૮૩૩ ૧૨૧-૧૨ ગયરસમાં ૧૮૬૪ ૨૭૯-૨૮૦ ગેરકા ૧૭૪૮ ૨૫૦-૨૬૦ ગોરખડી ૧૮૪૦ ૨૭૩-૨૭૪ ગારજ ૧૧૭૫ ૧૭૧-૧૭૨ ગારાણુ ૩૫૨૮ ૫ર૭-૧ર.૮ ૧૧૨૭ ૧૬૫–૧૬૬ ગોરેગાંવ ૪૨૦૫ ૬૩૭-૬૩૮ ૨૫૦૧-૨૫૨ ૩૭૫-૭૭૬ ગાલવડ ૬૨૨ ૯૧–૯૨ મેવલિયા ૨૫૮૭ ૩૮૭–૩૮૮ ગોવિંદગઢ ૨૬૧૬ ૩૯૧-૭૯૨ ગેસુંદા ૩૬૭૯ ૫૪૭-૫૪૮ ગોહલી ૨૧૭ ૪૩૩-૪૩૪ ૧૨૪ ૨૪ ૭૮૬ ૧૧૫-૧૬ ૨૦૦૨ ૨૯-૩૦૦ ૪ર૦૬ ૬૩૯-૬૪૦ ૨૦૦૩ ૨૯૯-૦૦ ૦ ૧૧૮૪ ૩૨૯-૩૩૦ ૧૭૧૬ ૨૫૫૨૫૬ ૩૫૯૫ ૫૩૫–૫૩૬ ૨૪૬૩ ૩૬૯-૩૭૦ ૧૬૭૧ ૨૪૭–૨૪૮ ૧૪૪૬ ૨૦૯-૨૧૦ ૧૪૭૯ ૨૫૫–૨૧૬ ગેલ, ગાળા ગિરનાર ગિરિવર ૧૭-૧૭૯૪ ૨૬૩-૨૬૮ ૬૩ ૧૧૬ ૨૯ ગાળા ગીરકી–જુવાલુકા૪૩૧૧-૪૩૧૨ ૬૫–૬૫૮ ૨૪૮ ૪૪૦ ગૌતમપુરા ૩૩૫૬ ૪૯૮-૫૦૦ Page #21 -------------------------------------------------------------------------- ________________ કકામાં અને વિદીય ધમાં આવેલાં ગામની અાદિ સૂચી ૨૯ : ગામનું ગામનું નામ ગલ : કોઠાને હેઠા વિ . વિ.ને. આંક 5. નં. ગામ ન. પૃ.નં. ૪૧૫૩ ૬૨૭–૨૮ નામ કેકાને કોઠા વિ. વિ. આંક પૃ. નં. ગામ નં. પૃ.નં. ૨૨૨૦ ૩૩૩-૩૩૪ ૯૧ ૧૯૩ ઘાંઘાણી ગંગધાર ગંગાર ગંગપુર ગંગાશકર ગંતૂર, ગથાર ૨:૩૦૦-૨૩૦૩ ૩૪૫-૪૬ ૩૬૪૬-૩૬૪૭ ૫૪૩–૫૪૪ ૩૭૬૨ ૫૫૯-૫૬ ૦ ૨૪૪૬-૨૪૪૭ ૩૬૭–૩૬૮ ૪૧૪૨ ૬૨–૬૨૮ ૪૭૨ ૬૭-૬૮ ૨૬૪ ૩૭–૩૮ ૧૪૦૫ ૨૦૩-૨૦૪ ૨૫૫૬ ૩૮૧–૩૮૨, ચડુઆલ ચતુરાજીક ગુડા ચપલાણ ચરપટિયા ચરલી ચરાડા ચલેડા ચવરલી ચેલી ૩૦ ૦૯ ૪૪૭–૪૪૮ ૨૭૫૩ ૪૧૧–૪૧૨ ૩૩૯૩ ' ૫૦૫-૫૦૬ ૨૧૦૪ ૩૧૭–૩૧૮ ૨૮૩૭ ૪૨૩-૪૨૪ ૧૧૬ ૨૩૬ ૧૩૬૨ ૧૯૭–૧૯૮ ૧૩૯૮ ૨૦૩–૨૦૪ ૨૩૫ ૧૧૨૨ ૧૬૩-૧૬૪ ૭ ૨૪ ગંભીર ગાંગડ ગાંગુરા ગાંભ ૧૧૧૯ ૧૬૩-૧૬૪ ૩૬ ૬૮ ગુજા મુંજાલા ગુંદા ગુંદીયાળી ગુદા - ૨૭ ૫૩ ૧૦૭૭ ૧૫૭–૧૫૮ ૧૧૯૩ ૧૭૫–૧૭૬ ૧૫૧૪ ૨૧૯-૨૨૦ ૧૮૯૯ ૨૮૫–૨૮૬ ૨૧૧૦ ૩૧૭–૩૧૮ ૧૪૮૬ ૨૧૫-૨૧૬ ૪૧૯૭ ૬૩–૧૩૮ ૪૨૩૪-૪૨૩૮ ૬૪૫-૬૪૬ ૨૪૦ ૪૧૬ ચાઉમલાલા ચાકણ ચારસ ચાણસોલા ચાણસ્મા ચાણેદ ચામુડેરી ચારભુજા ચારૂપ ચાલીસગાંવ ચાસ ૨૨૯૯ ૩૫-૩૪૬ ૩૯૩૫ ૫૯૩-૫૯૪ ૨૩૯૮ ૩૫૯-૩૬૦ ૧૦૫૮ ૧૫૫-૧૫૬ ૯૨૪ ૧૩૫–૧૩૬ ૨૭૧૪ ૪૦૫-૪૦૬ ૨૯૭૨ ૪૪૧-૪૪૨ ૩૬૫૫ ૫૪૩–૫૪૪ ૮૫૯ ૧૨૫-૧૨૬ ૪૦૯૯ ૬૧૭–૧૮ ૩૯૨૨ ૫૯૧–૫૯૨ ૧૪૩ ૨૬૬ ગેલ ૧૯ ૪૪ ગાંડિયા વાલિયર ઘટિયાવલી ઘટિયાળી . ૩૬૬૧ ૫૪૫–૫૪૬ - ૨૫૬૮ ૩૮૩-૩૮૪ ચિતોડ ચિત્રાસણી ૧૯૧ ૩૩૯ . ૩૬૩૫-૩૬૪૨ ૫૪૧–૫૪૨ ૭૩૧ ૧૦૭–૧૦૮ ઘટકણું ઘડી ઘસાઈ ૧૨૫૦ ૧૮૩–૧૮૪ ૧૨૫૧ ૧૮૩–૧૮૪ ૩૪૫૫ ૫૧૩–૫૧૪ ૧૮૭ ૩૩૪ ચીસર ચીકલાણું ચીકોરડા ઘાટકોપર ૬૯૫-૬૯૬ ૧૦૧–૧૦૨ ઘાટી ૩૬૫૩ ૫૪૩-૫૪૪ ઘાણેરાવ-મૂછાળા મહાવીર ર૭૭૫-ર૭૮૬ ૪૧૩-૪૧૬ ૧૦૮ ૨૦ વાસા * ૩૬૬૦ ૫૫-૫૪૬ ચીડાવા તોડ ચીતરડા ચીતલવાડા ચીતળ ચીતળી ચતા ખેડા ચીરાલા ૨૫૫૩ ૩૮૧–૩૮૨ ધીનાવાસ ઘુમડિયા ૧૯૪૬ ૨૯૧-૨૯૨ :: ૩૧૮૧ ૪૭૫–૪૭૬ ' ૩૬૮૯ ૫૪૯-૫૫૦ ૨૪૦૬ ૩૬૧–૩૬૨ ૨૦૦૧ ૨૯૯-૩૦૦ ૭૭૯ ૧૧૩–૧૧૪ ૩૦૯૮ ૪૬૧-૬૨ ૧૭૫૯ ૨૬૧-૨૬૨ ४०२४ १०७-१०८ ૩૪ર૭-૩૪૨૮ ૫૦૦-૫૧૦ ૩૨૪૮ ૪૮૫–૪૮૬ " - ૨૩૪ ૩૩-૩૪ ૨૮૬૧ ૪૨–૪૨૮ - ૨૪૬ ૦ ૩૬-૩૭૦ ૨૮૯૬, ૪૩૧-૪૩૨ ૧૪૨૪ ૨૦–૨૦૮ ૧૫૧૬ ૨૨૧-રરર યુલ ચુરા ઘુમાસણ ઘેટી ઘોઘા ઘટી ૨૧૮૮ ૩૨૯-૩૩૦ ૧૦૮૨ ૧૫૭–૧૫૮ ૧૬૫–૧૬૫૮ ૨૫-૨૪૬ ૧૭૩૨–૧૭૩૪ ૨૫૭–૨૫૮ ૬૧ ૧૧૧ - ૩૯૬૪ ૫૯૭–૫૯૮ . . . ૩૯૨૪ ૫૯૩–૫૯૪ ૭૭૫ , ૧૧૩–૧૧૪ . .. • - સુર ચુલી ઘેટા ચડા ડીઆલ ચેલા Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ગામનું નામ . ચેલાવાર . ઠાને કે વિ. વિ.ને. આંક , પૃ.નં. ગામ નં. પૃ.નં. ૨૧૦૫ ૩૬–૩૧૮ ગામનું ઠાનો કેકા વિ.. વિને. આંક પુ. નં. ગામ નં. પૃ.નં. છેટી ગુણદી (શંકર) ૩૧૮૬ ૪૭૫–૪૭૬ છેટી ટેક ૩૨.૦૧ ૪૭૭-૭૮ છેટી સાદડી ૩૬૯૦-૨૬૯૧ ૫૯-૫૫૦ , છીંદવાડા - - ૪૧૯૪ ૬૩૭–૬૨૮ ચેકડી ચોટન ચોટીલા - ચોધરા બરવાડા ચેપટા : બારી મુસાદ ચોરવાડ ચોરવીરા ચારા ૪૨૫ ૨૦–૨૦૧૮ ૨૧૨૯ ૩૨૧-૨૨૨ ૧૪૭૦ ૨૧૭-૨૦૧૪ ૨૩૭૪ ૩૫–૫૬ '. ૨૯ - ૧૯૮૮ ૨૭–૨૯૮ ૨૪૦૪ ૩૬૧-૩૬૨ " ૧૮૨ ૨૬૮-૨૭૦ - ૧૪૬૫ ૨૧-૨૧૪ ૨૮૫ર ૪૨૫-૪૨૬ ૭૨ ૧૪૨. ચંગેટી ચંડાવલ ચંડીસર ચ દ્રપુરી ચંદ્રાવતી ચંપાપરી. : કછર પપ૯-૫૬૦ - ૨૫૬૭ ૩૮૨–૨૮૪ * * ૭૪૭ ૧૦૯-૧૦ : :૪૩૪૮-૪૩પ૩ ૬૬૧-૬૬૪ ૨૬૧ ૨૬ ૪૬ ૪૩૬ ૨૭૯ ૪૮૬ જનાવરા ૩૨૧૦ ૪૭-૪૮૦ જો ૧૯૧૯ ૨૮૭–૨૮૮ જાપુરા ૩૮૨૦ ૫૬–૧૬૮ જાણ - ૭૨૩ ૧૦૫–૧૦૬ જગુદન - ૧૦૭૯ ૧૫–૧૫૮ જણાદ ૪૩૦ ૬૧-૬૨ જનાપુર ૨૯૧૨ ૪૩૩-૪૩૪ જબલપુર ૨૦૭ ૬૩૯-૬૪૦ જબલપુર સીટી ૪૨૦૮ ૬૩૯-૬૪૦ જામખંડી ૪૦૭૪ ૧૩-૧૪ જમણપુર ૮૬૮ ૧૨૭–૧૨૮ જમણવાવ ૧૬૭૫ ૨૪–૨૪૮ મુણિયા ૩૪૦૦ ૫૦૫–૫૦૬ જમુણિયા (લા) : ૩૪૩૧ ૫૯૯-૫૧૦ ૩૮૫૮ પ૭૫–૫૭૬ જયપુરસીટી ૨૨૭–૨૨૯૧ ૩૪૧-૩૪૪ જયસિંગપુર' : ૪૦૫ ૧૦૯-૬૦ જલગાંવ (મેદ) ૪૧૭૧ ૬૩૭-૬૩૪ જલગાંવ (મેરૂ) ૪૧૦૩ ૬૧૭–૧૮ જલાલપોર લેતા ૭૭૧ ૧૬૩-૧૧૪ ક્વાલી ૨૬૮૪ ૦૧–૪૦૨ જાનગર (કેટીંદ) ૨૨૭૦ ૩૪૧–૩૪ર જશલડી ૮૩૪ ૧૨૧-૧૨૨ પરા ૧૬૯૧ ૨૫૧-૨૫૨ જસવંતપુરા ૩૦૭૯-૩૦૮• ૪૫–૫૮ જલપુર ૧૯૨૦ ૨૮–૨૮૮ જસેલ ૨૧૪૭-૨૧૪૯ ૩૨૩-૩૨૪ જકાજપુર ૩૭૩૮ ૫૫૫–૫૫૬ ચાંગાઈ . ૧૯૦૮ ૨૮૨–૨૮૬ ચાંગા ૭ર૮ ૧૦૭–૧૦૮ ચારાઇ - ૨૮૩૪ ૨૩-૨૪ ૨૮૫૩-૩૯૫૪ ૫૯-૫૯૮ ચાંદા ૪૧૮૯ ૬૩૫-૬૩૬ ચાંદુર ૩૦૭૫-૩૦૭૬ ૪૫–૫૮ ચાંદેડની ગુફાઓ ચાંપાનેર ચાંપાનેરી ૨૫૯૮ ૩૮૭–૨૮૮ ચાંવડિયા ૨૫૭૭ ૩૮૫-૩૮૬ ચાંદવી ૩૮૧ ૨૦ ચંચપોકલી ૬૯૨ ૧૦૧-૧૦૨ ૮૮ ૧૮૬ આર ત્રાસા છત્રીબરમાવલ છનીઆણુ નીઆર 'બડી ૧૧૩૫ ૧૬૫–૧૬૬ ૧૮૨૯ ૨૭૩-૨૭૪ ૩૫૮ ૫૧૩–૫૧૪ ૭૮૫ ૧૧૫-૧૬ ૧૧૮૭ ૧૭૩-૧૭૪ ૨૩૬૯ ૩૫૫–૨૫૬ ૧૮૬૦ ૨૭૯-૨૮૦ જાસા જાડા જખાના જાજમેર જિટ જાણુંદા છાણું છાપેલ છલા ૪૧૬-૧૭ ૫૯-૬૦ ૩૬૪ ૫૦૧–૫૦૨ ૧૨૭૮ ૧૮૫–૧૮૬ ૨૧૯૮ ૩૩૧-૩૩૨ ૨૭૪૬ ૪૦૯-૪૧૦ ૧૦૬ ૨૧૪ ૯૨૭ ૧૩૫-૧૩૬ ૧૭૦૭ ૨૫૩–૨૫૪ ૩૬૭૫ ૫૪–૫૪૮ ૨૬૫ ૨૯૫-૩૯૬ ૩૦૯૭ ૪૬૧-૬૨ ૧૫૩૧ ૨૨૩-૨૪ : ૧૫૦૪, ૨૧૯-૨૨૦ છોટા ઉદેપુર જામ કંડોરણું જામ ખંભાલીઆ * એ કુ Page #23 -------------------------------------------------------------------------- ________________ ફાામાં અને વિશેષ નોંધમાં આવેલાં ગામેાની અકાઢ સૂચી કાકાના કાકા વિ.નાં. વિ.નાં. આંક પુ. નં. ગામ ન. પૃ.ન ગામનું નામ for-102 જામગામ ( સીધીઆનું ) ૩૯૮૦ જામનગર ૧૪૮૯-૧૫૦૨ ૨૧૭–૨૨૦ જામપુરા જામલા જામવણુથલી નમળા માતરા કમાવા નગ વિયા વિયાના મ જાલેર જાલ ધરસીટી નવદ નવરા નવલા વાલ જી જાસા સ્વ બાવલા SG]; નાગઢઃ જુના સાવરો જુનિયા જુની રાવપુર જીત્તેર બુહુ જૂના તૃના ભેગાપુરા તા જેમા જૂના ઝાલના જેના જેતારણ 2301 266-160 ૧૫૨૧ ૨૨૧-૨૨૨ ૧૨૧૮ ૧૭૭-૧૭૮ ૨૯૪૭ ૪૩૯-૪૪૦ ૨૬૩૮ ૩૯૩-૩૯૪ ૩૩૯૪ ૫૦૫-૧૦૬ ૩૮૦૬ ૧૫-૧૬ ૧૨૮૩ ૧૮૭–૧૮૮ ૩૨૩-૩૨૬ ૧૮૧–૫૮૨ ૨૧૫૦-૨૧૬૬ ૩૮૮૭ ૩૭૦૪-૭૦૭ ૫૫૧-૫૫ર ૩૧૫૯-૩૧૬૨ ૪૭૧–૪૭૪ ૨૫૨૩ ૩૭૭-૩૭૮ ૨૯૩૫-૨૯૩૯ ૪૩૭–૪૩૮ ૩૭૦૯ ૫૫૧-૫૫૨ ૧૦૭૪ ૧૫૭-૧૫૮ ત જેતા ( થરાદ ) જેતપુર જેતપુર જેતલપુર જૈનસીકા ડા ૩૯૨૬-૩૯૨૭ }} ૨૪૨૬ ૧૦૯૫૧૦ ૩૮૦૯ ૫૦૯-૫૮૦ ૨૦૮ ૩૬૭ ૩૦૬૦ ૪૫૫-૪૫૬ ૧૬૦ ૨૯૯ ૨૧૯૬ ૩૨૯-૩૩૦ ૧૭૭૦-૧૭૭૧, ૨૬૩૦૨૬૪ ૬૩ ૧૧૮ ૩૦૭૪ ૪૫૭–૪૫૮ ૨૫૮૩ ૩૮૫-૩૮૬ ૩૧૬૮ ૪૭૩–૪૭૪ ૫૯૩-૫૯૪ 15-5 9 ૨૮૯૦ ૪૨૯૪૩૦ ૨૮૯૨ ૪૩૧-૪૩૨ ૪૧૫૭ ૬૨૯-૬ ૩૦ ૫૭ ૯૭ ૫૦ ૩૮૨૧ ૫૬૪–૫૬૮ ૭૫૭, ૧૧૧–૧૧૨ ૧૭૬૫ ૨૬૧-૨૬૨ ૨૫૯૯ ૩૮૭–૩૮૮ ૨૦૫ : ૮૯ ૨૯-૩૦ L ૩૯૭–૩૯૮ ૬૧૭–૬૧૮ ૩૯૧-૩૯૨ ૧૮૭ ૪૧૦૧ ૨૬૧૮-૩૬૨૦ २.१७ ૩૮૦ ૧૮૧ ગામનુ નામ જૈતાવાડા જેનગર જેમા જેલમ જ્યાં જેસડા જેસલમેર જેન જૈન ગુફાઓ જૈનાબાદ (ક્લાડા) જોગીવાડા જોન્ટવર ભેટાણા જોડી જોધપુર જોરજ જોરાવરનગર જગી જડીયાલાગુરુ જંત્રાલ જંબુસર અગડિયા ઝ ડેલ રિયા ગાય ખાલી નાલી ઝાબુઆ ઝારેરા ઝાલા ઝાલના ઝાલરા પાટણ ઝાકારી ગડાર સાલેદ ઝીલવામ ૨૧ વિના. વિ.નાં. પુ. નં. ગામ ન. પૃ.ન ૩૦૮૭ ૪૫૯-૪૬ ૦ ૩૮૧૩ ૫૬૫–૫૬ Gee ૧૧૭–૧૧૮ ૩૮૭૫ ૫૭-૫૮૦ ૩૦૦૭ ૪૪૭–૪૪૮ ૧૯૯૦ ૨૯૭–૨૯૮ ૨૦૧૫-૨૦૭૪ ૩૦૯-૩૧૪ ૩૮૯૫ ૫૮૧-૧૮૨ સીંગલ ઝાંસી કાઠાના 264 આંક ૧૧૬૩ ૧૬૯–૧૭૦ ૫૬૯ ૫૭. ૪૦૧–૪૦૨ ૧૬૭–૧} ૮ ૩૮૪૦ ૨૬૮૬ ૧૧૪૪ ૧૫૨૪ . ૨૦૨૧–૨૦૩૭ ૨૨૧–૨૨૨ ૩૦૧-૩૦૮ ૧૦૮૧ ૧૫૭-૧૫૮ ૧૪૭૫–૧૪૩૬ ૨૦૯૨૧૦ ૧૯૮૦ ૨૯૫–૨૯૬ ૩૮૮૪-૩૮૮૫ ૫૭૯-૫૮૦ ૧૦૪૯ ૧૫૩–૧૫૪ ૪૫૮૪૬૧ ૬૫-૬૬ ૪૯૦ ૨૪૪૮૨૪૪૯ ૩૬૨૧ ૪૩૭૭ ૬૯-૭૦ ૩૬૭–૩૬ ૮ ૫૩૯-૫૪ } } ૭-૬ ૬ ૮ ૩૫૩૨ ૧ ૫૨૭-૫૨૮ ૨૯૧૦ ૩૦૪૩ ૪૫૩–૪૫૪ ૩૧૨૨ ૪૫૫૪૬૬ ૨૩૯૪ ૩૫૯-૩૬૦ ૩૪૬૦ ૫૧૩-૫૧૪ ૪૧૫૬ ૨૩૫૭–૨૩૬૦ ૬૨૯-૬૩૦ ૨૫૩-૩૫૪ ૩૫૯૪ ૧૩૫–૫૩૬ ૩૧૧૪ ૪૬૫–૪૬૬ ૩૬૦૫-૩૬૦૬ ૧૩૭-૫૩૮ ૨૫૭૯ ૩૮૫-૩૮૬ ૨૪૫૦ ૩૬૭-૩૬૮ ૪૨૪૦ i-x; ८० ૧૬૩ ૩૯ ૯ ૨૯ ૪૩૩-૪૩૪ ૧૨૦ ૨૩૯ Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ગામનું કાને છેઠા વિ . વિ.ને. આંક ' પૃ.નં. ગામ નં પૃનં. ૧૧૩૫ ૧૬૯-૧૭૦ ૪૦ ૭૩ ગામનું નામ ઝીઝુવાડા નામ ઠાનો કોઠા વિ . વિ.ને. આંક પુ. નં. ગામ નં. પૃ.નં. ૧૨૭૦ ૧૮૫–૧૮૧ ૨૪૮૧ ૩૭૬-૭૭૨ ડભેડા (મહાલ) કરી ૨૪૦૫ ૩૬૧-૩૬૨ ૨૯૮ ટાકરવાડા ટાકેદ (બુક) ટિમ ૭૩૮ ૧૦–૧૦૮ ૩૯૬૫ ૫૯૯-૬૦૦ ૧૭૪૭ ૨૫૦-૨૬૦ ૧૬૬૩ ૨૫-૨૪૬ ૨૧૬૮ ૩૨૫-૩૨૬ ડાક ડાઅલા ડાબી ડાભલા (વસઈ) કભી ડાભેલા ૩૭૯૧ પ૬૩–૫૬૪ ૩૭૧૮ ૫૫૩-૫૫૪ ૧૩૪૪ ૧૯૫–૧૯૬ ૧૦૯૪, ૧૫૯-૧૬૦ ૭૨૪ ૧૦૫–૧૦૬ ટાણુ રાપર . ટીકર (પરમારની) ટીકર (રણની). * ૧૪૬૮ ૨૧૩–૨૧૪ : ૧૪૫૩ ૨૧૧-૨૧૨. ' ડિગ્રસ ડીડવાણું ડીસા જના) ડીસા (નવા). ૪૧૭૭ ૬૩૩-૬૩૪ ૨૫૨ ૩૭–૩૭૮ ૭૪૫–૭૪૬ ૧૦૯-૧૧૦ - ૭૫૦ ૧૦૯-૧૧૦ ટુઅડ ૯૧૭ ૧૩૩-૧૩૪ ૪૧૩૭ ૬૨૫-૬૨૬ ટેકરા ૨૮ ડુગુર ડુબેરા ૪૦૬૪ ૬૧૩-૧૪ ૩૯૬૮ ૫૯૯-૬૦૦ ૧૯૩૫ ૨૮૮-૨૯૦ ૫૭૦ ૮૩-૮૪ ડુમરા ટાંકલ ટંકારા ટાડી ડુમસ ૬૯ ૯૩-૯૪ ૧૪૭૫ ૨૧૩-૧૪ ૨૫૯૨ ૩૮૭–૩૮૮ ૩૨૧૬ ૪૭૯-૮૦ ૮૩૧ ૧૨-૧૨૨ ટાંપી ડેગાના ડેમેલ ડેરાગાખાન ડેલ (વાઘેલા) ૨૨૫૫ ૩૩૯-૩૪૦ ૨૭૯ ૩૯-૪૦ ૩૮૭૭ ૫૭-૫૮૦ ૨૦૭ ૩૬૭ ૧૩૨૩ ૧૯૧–૧૯૨ ટીંટાઈ ટાડા ટીંબા ૧૨૮૮ ૧૮–૧૮૮ ૧૨૨૩ ૧૭૯-૮૦ ૧૦૬૭ ૧૫૫–૧૫૬ ડોડુઆ ડાણ ડાળખામાં ૩૦૧૦–૨૦૧૧ ૪૪–૪૪૮ ૧૯૫૪ ૨૯૩-૨૯૪ ૩૯૯૫ ૬ ૦૩-૬૦૪ ટુંડાવ ૧૧૦૭, ૧૬-૧૬૨ ટાદણ ડાંગરવા (ડાભી) ૧૨૦૮ ૧૭૭–૧૭૮ ૧૩૬૦ ૧૯–૧૯૮ ૭૯૪ ૧૧૫-૧૧૬ ૨૩૭૮-૨૩૮૦ ૩૫૭–૩૫૮ ૧૮૭૮ ૨૮૧-૨૮૨ ડીંડાલી ૩૬૩ ૫૪૧–પર ૧૭૦૪ ૨૫૩–૨૫૪ ડુંગરપુર ડુંગલા(રા) ડું પી ૩૮૪૩-૩૮૪૬ ૫૬૯-૫૭૦ ૧૯૫ ૩૪૬ ૩૫૫૧ ૫૨૯-૫૩૦ ૨૨૧૧ ૩૩૧-૩૩૨ ચ ઠાગામ દાણા ૧૭૦૨ ૨૫૧-૨૫૨ ૩૯૧ ૫૯૯-૬૦૦ ૬૯૯ ૧૦૩-૧૦૪ ૨૧૧૨ ૩૧૭–૩૧૮ ગાર ઢારિયાખેડી કાબલા હળાપ ૩૪૧૩ ૧૦૭-૫૮ ૩૫૦ ૫૧૩–૫૧૪ २७०२ ४०-४०४ ડબાણી ડબાસંગ ૧૯૭૦ ૨૯૫-૨૯૬ ૧૧૮૦ ૧૭૩-૧૭૪ ૩૧૦૬ ૪૬-૪૬૨ ૧૬૮ ૩૦૮ ૧૫૧૨ ૨૧૯-૨૨૦ ૩૫૦૯ પર–૫૨૮ ૧૦૫૯ ૧૫૫–૧૫૬ ૪૩૬-૪૩ ૬-૪ ૫ ૨૦ ઢીમાં ૮૨૫ ૧૧૯-૧૨૦ ૧૨૯૪ ૧૮૯-૧૯૦ ડભાઈ ૩૧૮૦ ૪૭૫-૪૭૬ ૫૭ ૫૩૩–૫૩૪ Page #25 -------------------------------------------------------------------------- ________________ કિકામાં અને વિરોધ નોંધમાં આવેલા ગામોની અકારાદિ સુચી - 3. ગામનું : કોઠારો કેકા - વિ. વિ.નાં. અંક પૂ.નં. ગામ ન. પૃ.નં. ૨૨૩ ૪૦૭-૦૮ ગામનું નામ રાઠાનો આંક કાઠા વિ.ન. વિ. " . નં. ગામ નં. પુ.નં. લારા તુરંગી ઢાંક તૂઆવ ૮૧૩ ૧૧૯-૧૨૦ ટીકલી ઢીંકડા ટીકાલા ૩૫૧૭ પર૫–૫૬ ૩૫૭૯ ૫૩૩–૫૩૪ ૭૪૭ ૫૫–૫૫૮ તેનાલી તેનીવાડા તેરવાડા તેરા તેલપુર તેલાવી તેલ્લારા ૪૧૪૩ ૬૨૭–૨૮ ૨૩૩ ૩૯૪ છ૯૮ ૧૧૫–૧૧૬ ૮૪૯ ૧૨૩–૧૨૪ ૧૯૨૭–૧૯૨૮ ૨૮૯-૨૯૦ ૭૪ ૧૪૩ ૨૯૮૨ ૪૪૩-૪૪૪ ૧૫૧ ૨૭૫ ૧૧૮૭ - ૧૭૩-૧૭૪ ૪૧૭૨ ૬૩૩૬૨૪ તંગિય સંનિવેશ . ૪૭૨ ૪૭૪ તુગિયા તુંગી (દલ) તખતગઢ ૨૭૩રર૭૩૬ ૪૦૭–૪૧૦ તાર ૫૯૪ ૮૭—૮૮ તણસા ૧૬૯૨ ૨૫૧-૨૫૨ તરપાલ, ૩૫૭૫ ૫૩૩–૫૩૪ તરસાલી ૪૧૫ ૫૯-૬૦ તરાના - ૩૨૦૨ ૪૭૭–૪૭૮ તલવાણા ૧૮૮૮ ૨૮૨–૨૮૪ તલેન (રાજગઢ) ૩૩૦૮ ૪૯૩-૯૪ તલેદા ૮–૮૮ -તવરી * ૩૦૦૮ ૪૪૭-૪૪૮ તળાજા ૧૬૯૭–૧૭૦૦ ૨૫૧-૨૫૨ તળેગામ (મહેરા) ૩૯૩૪ ૫૯૯-૫૯૪ તળેગામ (દાભાડે) ૧૯૪૮ ૫૯૫–૫૯૬ તક્ષશિલા. ૧૫૦૭ ૨૧૯-૨૨૦ ૧૮૮૪ ૨૮૨–૨૮૪ તુંબડી . ૫૯ ૧૧૦ ત્રગડી ૧૮૮૦ ૨૮૧-૨૮૨ ત્રીપજ - - ૧૬૯૬ ૨૫૧-૨પર ત્રંબક ૩૯૬૩ - ૫૯૭ ઝિંગલવાડીનું ગુફામંદિર ૩૮૬ ૩૬૨ તકારી ૪૦ ૩૭ ૬૦૯-૧૦ રવાડ થરા થરાદ, થલતેજ થલી ૨૮૫૬ ૪૨૫-૪૨૬ ૮૫૩ ૧૨૩–૧૨૪ ૮૦૯-૮૧૦ ૧૧૭–૧૧૮ ૧૩૯૧ ૨૮૧-૨૦૨ ૧૪૪૯ ૨૧૧-૨૧૨ ૧૬ ૪૦ તાજપુર , તાજપુરી તારાપુર -તારાપુર, તારાપુર તારંગા -તાલ તાલા -તાલનપુર તાસગાંવ ૩૨.૦૩ ૪૭-૪૮૦ ૧૩૦૭ ૧૮૯-૧૯૦ ૩૨૨ - ' , હ૭૨ ૫૩–૫૪ - ર૬૭૭ ૫૪–૫૪૮ ૩૦૧૩-૨૦૨૦ ૩૦૧-૩૦૨ ૭૮ ૧૪૬ • ૩૮૨૪ ૫૬૭–૧૬૮ ૩૪૪૩ ૫૧૧–૫૧૨ ૩૨૨૫-૩૨૨૬ ૪૮૧–૪૮૨ ૧૭૭ ૩૨૦ ૪૦૩૮ ૬ ૦૯-૫૧૦ થાણા દેવળી થાન ..થામલા ૧૭૬૪ ૨૬૧-૨૬૨ ૧૪૬૯ ૨૧૩–૨૧૪ ૩૬૫૭ ૫૪૫–૫૪૬ ૩૦૭૩ ૪૫–૫૮ કપ૫૮ ૫૩૧–૫૩૨ શાભ 1. ૨૧૪૫ ૩૨૩-૩૨૪ તિલવાડા તિલડી ચાંદલા થાંવાલા ચાવલા ૨૨૭ ૩૩૧-૩૩૨ ૩૧૨૭–૩૧૨૯ ૪૬૭–૪૬૮ ૨૫૬૭ ૩૮૩-૩૮૪ • ૨૮૬૮ ૪ –૪૨૮ : ૨૮૩૫ ૪૨૩–૪૨૪ ૧૨૨૮ ૧૭૯-૧૮૦ ૩૬૭૭ ૫૪૭–૫૪૮ ::: . ૨૪૦૭ ૩૬૧-૩૬૨ શુંભા દગાવડીઆ ૨૫૦૪ ૩૭૫-૩૫૬ ૩૩૭૫ ૫૦૩–૫૦૪ ૨૩૦૬ ૩૪૫-૩૪૬ ૮૧૭ ૧૧૯-૧૨૦ ૩૬૨૯ ૫૩૯-૫૪૦ ૨૦૯૦–૨૦૯૧ ૩૧૫-૧૬ -તીરડ તીરદ તીથગામ નીલેલી તીવરી દલી તવાસ દત્તાણી ૨૮૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ નામ કુણી ગામનું કાને કોઠા વિ. વિ. નામ આંક પૃ.નં. ગામ ન. પૃ.નં. દજાતિ ૧૨૮૭ ૧૮૭–૧૮૮ દધાલીઆ ૩૮૪ ૫૧૧-૫૧૨ દમણ દયાલપુરા ૨૮૬૯ ૪ર૭-૪૨૮ રાપરા ૪૫૦ ૬૩-૬૪ દવીર (દીવીયર ૬૨૦ ૯૧-૯૨ દશલાણ ૧૧૮૪ ૧૭૩-૧૭૪ દશાર્ણપુર ૩૧૯ દસાડા ૧૧૬૧ ૧૬૯–૧૭૦ દહાણું ૬૩ ૯૧-૯૨ દહેગામ ૧૨૬–૧૨૬૮ ૧૮૫–૧૮૬ ४७११७-१८ ૨૬૭ ૩૭–૩૮ ગામનું કેકાને કેડા વિ. વિ.ને. આંક પૃ.નં. ગામ નં. પૃ.નં. ૨૪૭૫ ૩૭૧-૭૭૨ દુદાણા ૧૭૦૫ ૨૫૩–૨૫૪ દુદાનાવાડા ૨૫૦૮ ૩૭૫-૭૭૬ દુધખા. ૯૨૩ ૧૩૩-૧૩૪ દુધેડ ૨૬૩૩ ૩૯૭–૩૯૪ ૩૨૭૧ ૪૮–૮૮ દુનાવાડ ૮૬૬ ૧૨૫-૧૨૬ દુપાડા ૩૩૫૯ ૪૯૯-૫૦૦ દુર્ગાપુર ઉર્ફે નવાવાસ ૧૯૦૦ ૨૮૨–૨૮૬ દુનિતા દૂધઈ ૧૯૭૧ ૨૯૫૨૯૬ ૧૪૩૯ ૨૦-૨૧૦ દૂધરેજ દહેજ દહેવાણ .. દેત્રોજ દાઠા દાદર દાદા વસી દાપા (દાસપા) દામાં દાયલાણ દરવા દારૂ દાલવાણું દાદ बा દાવણગિરિ દાસજ દાહોદ ૧૭૦૮ ૨૫૩–૨૫૪ ૬૭૨ ૯૯-૧૦૦ ર૭૦૩ ૪૦૩-૦૪ ૨૮૫૫ ૪૨૫-૪૨૬ ૭૬૯ ૧૧૩–૧૧૪ ૨૭૬ ૦ ૪૧૧-૪૧૨ ૪૧૭૫ ૬૩૩-૬૩૪ - ૩૭૦૨ ૫૫૧-૫પર ૭૮૯ ૧૧૫-૧૧૬ ૧૧૭૨ ૧૭૧-૧૭૨ ૧૩૦૪ ૧૮૯-૧૯૦ ૪૦૭૩ ૬૧૩-૧૪ ૧૦૯૬ ૧૫૯-૧૬૦ (૩૧૧૨ ૪૬૫-૬૬ ૪૮ ૮૩ ૧૪૦ ૨૬૪ ૧૨૬ ૨૫૧ ૬૮ ૧૩૭. ૧૪૧ ૨૬૪: ૪૦૦૯ ૬૦૫-૬૦૬ દેકાવાડા ૧૧૯૨ ૧૭૫–૧૭૬ દેટીઆ ૧૯૩૮ ૨૯૧–૨૯૨ દેણપ ૧૦૭૫ ૧૫–૧૫૮ ૨૦૮૭ ૩૧૨–૩૧૬ ૧૧૯૧ ૧૭૩-૧૭૪ દેથલી ૧૧૩૧ ૧૬૫–૧૬૬ દેદાળ ૨૧૯૦ ૩૨૯-૩૩૦ પાલપુર ૩૩૫૨ ૪૯૯-૫૦૦ દર ૩૬૫૬ ૫૪૫–૫૪૬ દેરણા ૨૯૬૯ ૪૪૧-૪૪૨ લ ૨૯૪૨ ૪૩–૪૩૮ દેલવાડા ૧૮૨૬ ૨૭૧-૧૭૨ દેલવાડા ૩૫ર૧-૩૫૫ પર૫–૫૨૬ દબાવીસ ૨૪૬૭ ૩૭૩-૩૭૪ દેવગઢ - ૨૩૩૧ ૩૪૯-૩૫૦ દેવગઢ ૩૬ ૧૬-૩૬ ૧૭ ૫૩૯-૫૪૦ દેવગાણું ૧૬૬૫ ૨૪૭–૩૪૮ દેવગામ ૨૫૮૨ ૩૮૫-૩૮૬ દેવચરાડી ૧૪૪૧ ૨૦૯-૨૧૦ ૧૨૨૭ ૧૭૯-૧૮૦ ૧૯૬૧ ૨૯૯-૨૯૪ દેવરિયા ૩૬૨૩ ૫૩૯-૫૪૦ દેવલિયાકલાં ૨૬૦૭ ૩૮૮-૩૦ દેવલી ૨૫૭૫ ૨૮૫-૩૮૬ દેવળિયા ૧૭૦૧ ૨૫૧-૨૫૨ ૨૭૫ ૩૯-૪૦ ૩૫૫૫ ૫૨૯-૫૩૦ દેવાસ જુનિયર ૨૧૯૭ ૪૭–૪૭૮ દેવાસ સીનિયર ૩૧૯૬ ૪૭૭–૪૭૮ દેવીકેટ * ૨૦૫૪ ૩૦૯-૩૧૦ નાક ૨૪૦૧-૨૪૦૩ ૩૫૯-૬૦ દિઠાણું ૩૩૩૮-૩૦૩૯ ૪૯૭–૪૯૮ ૩૮૫૨–૩૮૫૬ ૫૭૫–૫૭૬ ૧૯૭ ૩૫ર દેવડા દેવપુર દીઓદર, દીર દીનાનપુર દીપાડા દીપાડા દીયાણા , ૮૪૩ ૧૨૩-૧૨૪ ૧૬૯૪ ૨૫-૨૫૨ ૪૩૮૩ ૬૬૭-૬૬૮ ૨૩૦૭ ૩૪૭૩૪૮ ૩૩૭૬ ૫૦૩–૫૦૪ ૨૯૫-૨૯૫૪ ૪૩૯-૪૪૦ ૧૮૨૭–૧૮૨૫ ૨૭૧–૨૭૨ ૨૫૧૭ ૩૭–૩૭૮ ૧૨૯ ૨૫૫ દિવાણુદી દેવા દેવાલ દુઆ ૭૬૦-૭૬૧ ૧૧૧–૧૧૨ ર૭૩૯ ૪૦૪૦૮ ૮૩૨ ૧૨૧–૧૨૨ ૨૬ ૮૨ ૪૦૧–૪૦૨ દુવા દૂરિયા Page #27 -------------------------------------------------------------------------- ________________ કામાં અને વિશેષ નોંધમાં આવેલા ગામેાની અાદિ સૂચી કાહાના હા વિના. વિ.ના ક ધુ ન ગમે ન પુન ૧૮૭૪ ૨૮૧-૨૪૨ ૨૬૯૮-૨૦૦૧ ૪૩-૪૪ ૩૯૩૯ ૫૯૫-૫૯૬ ૩૦૩ ૫૩-૫૪ ૩૦૭૮ ૪૫૭–૪૫૮ ગામન નામ રસલપુર રી 김도 વોડા દોલતગઢ દાંતના દાંતા દાંતરાઈ દાંતા દાંન દાંતીવાડા દાંડાઈચા દ્વારકા વણજ ગુલા વણા શ્રેણી -વાણા ધનાદા ના પુરા વનારી નાવી ધનાસુથા ધનીયાવાડા “ધનેડી ધનાપ ધનાશ ધમા ધમતરી વમનાર ધર્માતર ધરમજ ધરાય ધરીપદ ધવલી ધાન શ્વસ વાડી ધાખા ૩૮૧૭ ૫૬૫-૫૬૬ ૨૬૩૯ ૩૯૩-૩૯૪ ૩૭૪૧ ૫૫૫-૫૫ ૩૦૫૮ ૪૫૫-૪૫૬ ૧૫૦૫ ૨૧૯-૨૨૦ ૩૧૧૧ ૪૬૧–૪૬૨ ૭૬૬ ૧૦૭-૧૦૮ ૪૧૧૨ ૧૯–૬૨૦ ૪૧૮૮ ૬૩૫-૬૩૬ ૨૬૮૭ ૪૦૧–૪૦૨ ૨૭૨૦ ૪૭–૪૦૮ ૨૬૪ ૩૯૭-૩૯૮ • ૫૯૬ ૧૩૧–૧૩૨ ૩૩૮૧ ૫૦૩૫૦૪ ૨૫૯૪ ૪૩૧-૪૩૨ ૨૯૫૧ ૪૩૯-YYo 99 ૧૧૩–૧૧૪ ૩૨૫૦ ૪૮૫–૪૮ ૩૦૮૫ ૪૫૯૦૪૬ ૦ ૨૬૫૫ ૩૯૫-૩૯૬ ૬૦૨૩૮૯-૩૯૦ ૯૧૮ ૧૩૩-૧૩૪ ૧૯૭૨ ૨૯૫ ૨૯૬ ૪૨૧૫ ૩૩૮૦ ૩૪૨૦ ૫૦૯-૫૧૦ ૨૬૯ ૩-૩૮ ૩૩૧૩ ૪૯૭–૪૯૪ ૩૬૯૬-૩૬૯૮ ૫૪૯-૫૫૦ ૧૩ ૩૫ . ૬૩૯-૬૪૦ ૫૩=૫૦૪ ૧૮૫ ૩૩૩ ૨૫૫૪ ૩૮૧૩૮૨ ૭૬૩૧૧૧-૧૧૨ ૧૨૯ ૧૨૭ ૨૫૨ ૩૧૦૪ ૪૬૧-૪૬૨ ૧૬૭ ૩૩૨૫ ૪૯૫–૪૯૬ ૩૯૯૭ ૬ ૦૩-૬ ૦૪ ૩૦૮ ગામનું નામ ધાણધા ધાણા ધાનેરા ધામમાંથ ધામવા ધાણાન ધામનીઆ ધામલી ધામા ધામદા ધાર ધારી ધારવા ધારી ધારીસણા ધીણાજ નાશ ધુલીઆ ધાતા સભ્યાનુ શ્રેયા ધોરાજી ધારાસણ ધોરા ચાકા પા ધાંગતા ધંધાકા કુંવાવ કો ધ્રુમા ધ્રોળ ધ્રાંગધ્રા નાર. નખત્રાણા નગર નજીપુરા નિયાદ કાકાના ક ૦૭૨ ૧૩–૧૧૪ ૨૮૫૭ ૪૨૫–૪૨૬ ૭૬૪–૭}} ૧૧૧-૧૧૨ ૪૧૭૮ ૬૩૧–૬૩૬ ૧૩૩૯ ૧૯૫–૧૯૬ ૩૧૫૮ ૪૭૧–૪૭૨ ૩૭૧૧ ૫પા-પર ૨૬૯૨ ૪૩-૪૪ ૧૧૫ ૧૬૯-૧૦૦ ૩૩૨૪ ૪૯૫-૪૯૬ ૩૭૪૪-૩૩૪૫ ૪૯૭–૪૯૮ ૩૭૨૨ ૫૫૩-૫૫૪ - ૪૦૫૯ ૬૧૧–૬૧૨ ૧૮૫૧ .૨૭૫-૨૭૬ . ૧૨૮૪ ૧૮૭–૧૮૮ ૧૧૨૬, ૧૬૫૧ ૨૫૧૮-૨૫૧૯ ૩૭૭–૩૭૮ ૪૧-૧ ૧૭-૧ર ૫૦૦ ૧૧૩-૧૧૪ ૩૫૮૩ ૫૩૩-૧૩૪ ૧૮૪૫-૧૮૫૦ ૨૦૫-૨૭૬ ૧૫૭-૧૫૮ ૧૦૮૦ ૬૪૧૦ ૧૩૯૯–૧૪૦૧ ૨૫ કાકા વિ.નાં. વિ.નાં. યુ. નં. ગામ ના પૃત ૩૯૪૦ ૧૪૦૯ ૨૦૫૨ ૩૦૧૫ ૩૩૭૯ ૧૫૧૯ ૧૪૪૮ ૧૫૨૩ ૧૪૪૪–૧૪૪૫ ૨૦૧–૨ ૦ ૨ ૨૦૩૨૦૪ ૪૪૭–૪૪૮ ૫૦૩-૫૦૪ ૨૨૧–૨૨૨ ૫૯૫-૧૯૬ ૨૦૯–૨૧૦ ૨૨૧-૨૨૨ ૨૦૯–૨૧૦ ૩૮૮૯ ૫૮૧-૫૮૨ ૧૯૬૭ ૨૯૫-૨૯૬ ૨૧૮૧ ૯૨૧ ૨૫૩–૨૫૫. ૩૨૭-૩૨૮ ૧૩૩-૧૩૪ ૩૫-૩૬ ૧૮૪ ૩૩૨ ૫૪ ૧૫ ૯૪ ૯૬ Page #28 -------------------------------------------------------------------------- ________________ દ ગામનુ નામ નદ નબીપુરા નમાણા નયાગામ નરસા નરસીંગદ નડી નરેડા નાલી (દણુ) નવસારી નવસારી સ્ટેશન નવાગામ નવાગામ નવા જોગાપુરા નવાપુરા નવા સુધાર નવીનાર નાખેડા નળિયા નારગઢ નાઇ નાગદા નાગદા નાગદા (અદબદ૦) નાગપુર નાગરવા ૩૫-૩૬ ૧૦૧-૧૦૨ નરસીંગપુર(કડેલી)૪૨૦૨-૪૨૦૪ ૬૩૫-૬૩૮ ૧૯૫૦ ૨૯૧–૨૯૧ ૧૨૫૪ ૧૮૩-૧૮૪ ૪૧ નાગલપુર નાગાર્જુન ગુફા નાગાર નારીયા નાગેશ્વર (ઉન્હેલ) નાગાળા નાચનમાંય નાલા નાગલ કાઠાના આંક Page #29 -------------------------------------------------------------------------- ________________ નેસરા કાઠામાં અને વિશેષ ધમાં આવેલાં ગામની અકારાદિ સૂચી ગામનું ' ' કોઠાને કે વિ. વિ.ને. ગામનું ઠાને બેઠા વિ. વિ.ને. નામ આંક પૃ. નં. ગામ નં. પૃ.નં. નામ ' 'આંક પૃ.નં. ગામ નં. પૃ.નં. નીમલા ૨૪૮૬ ૩૭૩-૩૭૪ ૩૮૮૨–૨૮૮૩ પછ૯-૫૮૦ નીમલાણું ૨૮૯૯ ૩૭૩-૩૭૪ પડધરી ૧૫૨૮ ૨૨૩-૨૨૪ નીમાડા (ધાબાઈકા) ૩૬૪૩ ૫૪૧૫૪૨ પડધા ૩૪૦૨ ૫૦૫–૫૦૬ નીરાલી ૨૫૧ ૩૫-૩૬ પડાણ ( ૭૪૧ ૧૦૯–૧૧૦ નિસરપુર ૩૨૨૮ ૪૮૧–૪૮૨ પડાણા ૧૫૦૮ ૨૧૯-૨૨૦ પડાના ૩૩૬ ૩ ૫૦-૫૦૨ ગોર - ૧૧૩૭ ૧૬૫–૧૬૬ પાસલી ૩૬૧૨ ૫૩–૫૩૮ નુન ૨૮૬૨ ૪૨૭–૪૨.૮ પટારિયા ૧૩૪૦ ૧૯૫–૧૯૬ ન ૨૯૯૬ ૪૫-૪૪૬ પતિયાળા પરાડા ૩૫૭૩ ૫૩૩–૫૩૪ નેનાવા ૩૧૦૯ ૪૬–૪૬૨ ૫નવાડ ૨૩૮૫–૨૩૮૬ ૩૫૭–૩૫૮ નેપાલ ૪૮૬. પનવેલ ૭૦૧ ૧૦૩–૧૦૪ નેવરી ૩૨૬૭ ૪૮–૪૮૮ પનાર ૬૩૭ ' ૯૩-૯૪ નેવરીઆ ૩૭૮૩ ૫૬૧-૫૬૨ પનોતા ૨૬૪૯ ૩૯૫-૩૯૬ નેસડા ૭૫૫ ૧૧૧-૧૧૨ પપનાખા ૩૮૬૬ ૫૭૭–૧૭૮ નખામંડી ૨૪૦૦ ૩૫૯-૬૦ ૫મી ૧૮૬૨ ૨૭-૨૮૦ નગામા ૩૪૧૫ ૫૦૦-૫૦૮ પરખડી ૭૮૪ ૧૧૫-૧૧૬ ને વદર, ૧૭૪૧ ૨૫૦-૨૬૦ પરજાઉ ૧૯૨૧ ૨૮૭–૨૮૮ ૨૮૮૭ ૩૭૩-૩૭૪ પટેલ ૧૨ ૫૭ ૧૮૩–૧૮૪ પરભણું ૪૧૫૫ ૬૨૯-૬-૩૦ ૨૪૬૮ ૩૬-૩૭૦ પરવડી ૧૭૩૭ ૨૫–૨૫૮ પરવા નંદપુર ૨૩૬૩ ૯૫૩-૫૪ ૩૨૪૫ ૪૮૫–૪૮૬ ' ૪૧૧૫ ૬૧૯-૬૦ પરાસરી નંદરબાર - ૨૩૪૮ ૩૫૧-૩૫ર ૩૭૪૩ ૫૫૫–૫૫૬ પરસેદા નંદરાય ૩૧૫૩ ૪૭૧-૭૨ નંદાવતા ૩૩૮૩ ૫૦૩–૫૦૪ પરાસલી ૩૮૧૯ ૫૬૫–૫૬૬ નંદાસણું - ૧૨૦૬ ૧૭૭–૧૭૮ પાવલ ૩૫૮૭ ૫૩૫–૫૩૬ નંદિગ્રામ પરેલ : ૬૮૮ ૧૦૧–૧૦૨ ૪૭૨ પરેલ ૬૯૧ ૧૦૧-૧૦૨ નાંદગામ : ૩૯૭૩ ૫૯૯-૬૦૦ પરેલિયા ૩૪૧૧ ૫૦૭–૧૦૮ નાદિયા ૨૯૧૩-૨૦૧૫ ૪૩૩-૪૩૪; ૨૧૨૨ ૨૪૨ પલી (દેવગઢ બારિયા) ૨૯૦ ૪૧-૪૨ નદિસમાં ૩૫૭૦-૭૫૭૧ ૫૩૩–૫૩૪ ૪૧૬૩ ૬૨૯-૬૩૦ પલદુણ ૩૧૫૧ ૪૭૧-૪૭૨ નીંગાળા ૧૭૪૬ ૨૫૯-૬૦ પલાણા : " ૩૬૫૮ ૫૪૫–૫૪૬ ' , નીંબડ ૪૦૨૩ ૬૦–૬ ૦૮ પલાસવા ૨૦૦૫ ૨૯૯-૩૦૦ :. . નીંબાડા ૩૬૬૬-૩૬૬૮ ૫૫-૫૬ પાલીઆ (હસન) . ૩૧૫૫ ૪૭૧-૪૭૨ પચપદરાસીટી ૨૨૦૪–૨૨૦૬ ૩૩૧-૩૩૨ પહાજ પચપહાડ ૨૩૩૭–૨૩૩૮ ૩પ૧-૩૫ર ४१८१७-१८ પચલાણું (ભાટ) ૩૨૪૯ ૪૮૫–૪૮૬ પહાડપુર પચારપહાડી ૪૭ર પહુના '૩૭૬૫ ૫૫૯-૫૬૦ પહેગામ ૧૭૫૪ ૨૫૯-૨૬૦ ૩૯૭૬ ૫૯૯-૬૦૦ પટણા ૪૩૪૨-૪૩૪૫ ૬૬૧-૬૬૨ ૨૫૮ ૪૭૫ પાચોરા : : ૪૧૦૪ ૬૧૭–૧૮ પેટલાદ ૩૨૦૬–૩૨૦૭ ૪૭૯-૪૮૦ . પાછીયાપુરા ૪૨૯ ૬૧-૬૨ પાસણ ૭૨૯ ૧૦૭–૨૦૮ પાટડી * ૧૧૫૩ ૧૬૦–૧૭૦ તોહર, પરં પળસે : Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ગામનું ગામનું નામ પાવઠા કોહાને કહા વિ . વિ.નો. આંક પૃ.નં. ગામનં. પૃ.નં. ૨૮૩૮ ૪૨૯-૩૦ ૧૧૭ ૨૩૭ ૨૭૧૫ ૪૦૫–૪૦૬ . પાવા. ૧૯ પાવાગઢ પાવાપુરી ૩૨૭–૪૩૩૦ ૬૫૯-૬૦ ૨૫૩ ૪૫૦ પિયાવા ૧૭૨૦ ૨૫૫-૫૬ પી પાદરી પીપલું ૨૫૪૧ ૩૭૯-૩૮૦ પીચિયાક ૨૨૪૪ ૩૩૭–૩૩૮ પીતાસ ૩૭૮૨ ૫૬૧–૫૬૨ પીપલામાં ૩૩૧૦ ૪૯૩-૯૪ પીપલિયા ૨૭૫૯ ૪૧૧–૪૧૨ પીપલિયા (રાવાજીક) ૩૩૯૮ ૫૦૫-૫૦૬ પીપલી ૧૪૧૨ ૨૦૫–૨૦૬ ૩૨૪૦ ૪૮૩–૪૮૪ પીપલેદા ૩૧૬૩ ૪૭૩-૭૪ પીપલાદા (બાગલા) ૩૨૭૨ ૪૮–૪૮૮ પીપલન ૩૪૬૨-૩૪૬ ૩ ૫૧૨–૫૧૬ ૧૧૨૩ ૧૬૩–૧૬૪ પીપા સીટી ૨૨૩૫–૨૨૨૬ ૩૩૭–૩૩૬ પીરમબેટ પીલવાઈ ૧૩પ૭ ૧૯–૧૯૮ ૭૮૭–૭૮૮ ૧૧૫–૧૧૬ ૩૧૦૮ ૪૬-૪૬૨ ૨૬૫૬ ૩૯–૩૯૮ ૨૭૨૧ ૪૦૭–૪૦૮ પીસાંગન ૨૬૧૪–૨૬૧૫ ૩૮-૩૯૦ પીપળ ઠાને ઠા વિ. વિ. નામ આંક પૃ.નં. ગામ નં. પૃ.નં. પાટણ ૯૨૯-૧૦૩૮ ૧૩૫-૧૫૨ ૨૯ ૫૬ પાટણુવાવ ૧૮૪૩ ર૭૫–૧૭૬ પાટન ૩૮૧૧ ૫૬૫–૫૬૬ પટના ફુવા ૧૨૮૫ ૧૮૭–૧૮૮ પાટદી ૨૨૦૮ ૩૩૧-૦૩૨ પાડગાલ ૨૮૦ ૩૯-૪૦ પડાવ ૨૯૮૬ ૪૪૩-૪૪ પાડી ૨૯૮૭ ૪૪૫-૪૪૬ પાણશીણું ૧૪૩૧ ૨૦૭–૨૦૮ પાદરડી ૨૮૩૬ ૪૨૭–૪૨૪ ૩૮૪૧ ૫૬૯-૫૭૦ પાદરા ૪૪–૪૪૮ ૬૩-૬૪ પાદરીઆ ૪૭૪ ૬૦–૬૮ પાર ૨૧૯૭ ૩૨૮-૩૩૦ પાદુબડી ૨૨૭૧ ૩૪-૩૪ર પાનસર ૧૦૮૪–૧૦૮૪ ૧૫૭–૧૬૦ ૩૧ ૬૪ પાનેલી–મોટી - ૧૮૩૯ ૨૭૩–૭૪ પાપડદો ૨૫૧૩ ૩૭૫-૭૭૬ પાછળ ૩૯૩૧ ૫૯૩–૫૯૪ પામેરા ૩૦૫૧ ૪૫-૪૫૪ ૧૫૮ ૨૯૭ પામેલ ૧૨૩૪ ૧૭૯-૧૮૦ પારડી (કિલ્લા) ૬૧૩ ૯૧–૯૨ પારડી (નવી) ૪૧૯૬ ૬૩૭-૬૩૮ પાલુ ૨૧૦ ૩૩૧-૩૩૨ પારસલી (રાવળકી) ૩૭૨૬ ૫૫૩–૫૫૪ પારા ૩૧૨૫ ૪૬૭–૪૬૮ પાલા ૪૧૦૦ ૬૧-૬૧૮ પાલી ' ૩૭૩૮-ર૭૪૦ ૫૫૫–૫૫૬ પાલ ૫૧ ૮૩-૮૪ પાલ ૧૩૭ ૧૯૩–૧૯૪ પાલડી ૧૭૫૭ ૨૬૧-૨૬૨ પાલડી - ૨૮૦૮, ૪૧૯-૪૨૦ પાલડી (અણદરા) ૩૦૫૪ ૪૫૫-૪૫૬ ૧૫૭ ૨૯૬ પાલડી (દીઓદર), ૮૫ ૧૨૩–૧૨૪' પાલનપુર ૭૧૦–૭૨૨ ૧૭-૧૦૬ ૧૧ ૩૨ પાલસાડા . ૩૬૯૪ ૫૪૯-૫૫૦ - પાલાસણું ૨૨:૩૦ ૩૩૫-૩૩૬ પાલિયાદ ૧૪૧૯ ૨૦૫–૨૦૬ પાલી ૭૦૯ ૧૦૩–૧૦૪ ૨૦૯૫–૨૧૦૩ ૩૧૨–૩૧૮ ૮૪ ૧૭૫. પાલીતાણા પાલેજ ૪ર૮ ૬૧-૬૨ " , ૨૬૩ ૧૮૩-૧૮૪ *-૬ ૩૪૯-૮૫૦ ૧૧૨ પીલુચા પીલુડા પીવણ પીસાવા પુજપુર પુનડી પુના પુનાલી પુનંગ ૩૮૩૧ ૫૬–૧૬૮ ૧૮૮૫ ૨૮૩–૨૮૪ ૩૦૬૮ ૪૫૭-૫૮ ૩૮૩૨ ૫૬–૧૬૮ ૧૯૪ ૩૫ ૩૦૬૯ ૪૫–૪૫૮ ૩૧૬૫ ૪૭૩-૭૪ ૩૭૮૪–૩૭૮૮ ૫૬૧–૫૬૨ ૨૨૯૭ ૩૪૫–૩૪૬ ૪૩૭૯ ૬૬–૬૬૮ પુન્યાખેડી પુર પુરાણઘાટ પુણિયાસીટી પૂના પૂરન (પડન) ૩૯૧૦–૩૯૧૭ ૫૯૧–૫૯૨ ૨૧૬ ૩૭૯ ૨૧૩૬ ૩૨૧-૩૨૨ પાલી પેટલાદ પેઢામલી પઢારપુર, પેથાપુર, ૨૭૦-૨૭૩ ૩૭–૪૦ ૧૨૪૦ ૧૮૧–૧૮૨ ૧૧૨૫ ૧૬૩૧૬૪ ૧૩૭૯-૧૩૮૧ ૧૯૯-૨૦૦ ૭૦૨ ૧૦૩–૧૦૪ Page #31 -------------------------------------------------------------------------- ________________ કઠામાં અને વિરોધ નોંધમાં આવેલાં ગામેની અકારાદિ સૂચી ગામને નામ પેરવા પેશાવાડ પશુવા કોઠાને કહા વિ. વિ.ને. આંક પૃ. નં. ગામ નં. પૃ.નં. ૨૭૪૮ ૪૧૧-૧૨ ૧૪૦૨ ૨૦૩–૨૦૪ ૨૯૮૦ ૪૪૩-૪૪૪ ૧૪૯ ૨૭૩ પિકરણ પિોટલા ગામનું • કઠાને કે વિને. વિ. નામ આંક પૃ.નં. ગામ નં. પૃ.નં. તાપુરા ૨૮૮૮ ૪ર૯-૪૩૦ ફતેગઢ ૨૫૮૫ ૩૮૫-૩૮૬ ફતેગઢ ૩૩૮૭ ૫૦૩–૫૦૪ ફતેહાબાદ (ચંદ્રાવતીગજ) ૩૩૫૫ ૪૯૮-૫૦૦ ફતેગઢ ૧૯૯૪ ૨૯૭–૨૯૮ ફણસા ૬૧૯ ૯૧–૯૨ ફરાધી ૧૮૮૨ ૨૮૩–૨૮૪ ફકાબાદ ૪૨૬૪ ૬૪૯-૬૫૦ ફરીદકેટ ૩૬૮ ३६८ લટન ૪૦૦૮ ૬ ૦૫-૬ ૦૬ ફધિ ૨૦૪૨-૨૦૪૯ ૩૦૭–૩૧૦ ફલેધિ ૨૨૫–૨૨૫૩ ૩૩૯-૩૪૦ ૯૩ ૧૯૬ પિણું પામવા પિયના ૨૦૫–૨૦૫ ૩૦૯-૧૦ ૩૭૫૯-૨૭૬૦ ૫૫–૫૬૦ ૨૮૫૩ ૪૨૫-૪ર૬ ૨૭૪૦ ૪૦૯-૪૧૦ ૭૦૩ ૧૦૩–૧૦૪ ૧૩૮૪ ૨૦-૨૦૨ ૧૮૩૧-૧૮૩૩ ૨૭૩-૧૭૪ ૨૮૯૩ ૪૩૧-૪૩૨ ૨૧૯૩ ૩૨૯-૩૩૦ ૩૦૫૩ ૫૫-૪૫૬ પિર પિરબંદર પોસલિયા પસાણુ પિસીંતણું છલકા ફારવીસગંજ ફાલના ૩૮૮૦-૩૮૮૧ ૫૭-૫૮૦ ४३८७ ११५-१७० ૨૬૮૮ ૪૦૧-૪૦૨ પંચાસર ૯૧૯ ૧૩૩-૧૩૪ ર૬ પર પાંચ પાંચુ ૭૮૦ ૧૧૩–૧૧૪ ૨૫૧ ૩૬૭–૩૬૮ ફીણાવ ફી જાબાદ પંચે ૩૧૫ર ૪૬-૪૭૨ કુંગણી ૩૭૦ ૫૩-૫૪ ૪૨૬૮ ૬૪૯-૬૫૦ ૨૯૯૫ ૪૪૫–૪૪૬ ૧૨૪૨ ૧૮૧–૧૮૨ ૨૬ ૦૧ ૩૮-૩૯૬ પાંચોટ પાટીઆ પાંથાવાડા ૧૧૩૬ ૧૬૫–૧૬૬ ૨૬૫૭ ૩૮–૨૯૮ છ૩૭ ૧૦૭–૧૦૮ કુદેડા કલિયા કુલેરા : ૨૭૫ પિંડદાદનખાન ૩૮૭૨ ૫૭–૫૭૮ ૨૦૩ ૩૬૫ ફેદરા - ૧૪૧૩ ૨૦૫૨૦૬ ૩૦૭૭ ૪પ૭–૪૫૮ પીંડવાડા ૨૮૨૭-૨૮૨૪ ૪૨૧-૪૨૨ ૧૧૫ ૨૩૨ ૩૯૫૬ ૫૯૭–૫૯૮ પીપળગામ હૈઝાબાદ ૪૨૮૬ ૬૫૩-૬૫૪ પંજપરા પુંધરા ૧૨૧૭ ૧૭૭–૧૭૮ ૧૩૫૬ ૧૯૭–૧૯૮ ૪૦૩૫ ૬ ૭-૬૦૮ પ્રતાપગઢ ૨૩૧૮-૨૩૨૯ ૩૪૭-૭૫૦ પ્રતાપગંજ ૪૩૮૧ ૬૬૦–૬૬૮ પ્રતાપનગર ૪૯૧ ૬૯-૭૦ પ્રભાસપાટણ ૧૮૦૭–૧૮૧૬ ૨૬-૨૭૨ પ્રચાગ–અલાહાબાદ ૬૫ ૧૩૪ બકુતરા ૨૦૧૨ ૩૦૧-૩૦૨ બગડી ૨૭૫૫ ૪૧૧-૧૨ બગવાડા ૬૧૪ ૯૧–૯૨ બગસરા - - ૧૭૬૨ ૨૬૧-૨૬૨ બગાણું (નીમચ) ૩૪૨૯ ૫૦-૫૧૦ બગોદગઢ ૨૩૭૫ ૩૫૫-૩૫૬ બછખેડા ૩૭૯૪ ૫૬૩–૫૬૪ બજરંગગઢ ૨૩૧ ૬૪૫૬૪૬ બાણ ૧૧૬૭ ૧૭૧-૧૭૨ બડનગર ૩૨ ૩૬-૩૨૩૯ ૪૮૩-૮૪ બકનૂર (બેતુલ) ૨૩૧ ૬૪૧-૬૪૨ બડલી ૨૬ ૦૮ ૩૮૯-૩૯૦ બાલી ૩૮૦૧ ૫૬ ૩-૫૬૪ બડગુડા ૨૭૫૪ ૪૧૧-૧૨ બડાગાંવ ૩૪૬૭ ૫૧૫-૫૧૬ બડાબાર૩ ૩૫૪૨ ૫૨૭–૫૨૮ ४६८ પ્રાગપર ૧૯૯૬ ૨૯૯-૩૦૦ પ્રાંતી આ પ્રાંતીજ ૧૨૭૧ ૧૮૫–૧૮૬ ૧૨૪૮ ૧૮૧–૧૮૨ પ્રાન્ટેડ ૨૫૭૪ ૩૮૫-૩૮૬ Page #32 -------------------------------------------------------------------------- ________________ જેન તીર્થ સર્વસંગ્રહ ૩૦ ગામનું નામ છે ખડામુ આ ઠાને ઠા વિ . વિ . આંક : પૃ.નં. ગામ નં. પૃ.નં. ૩૭૪૬ ૫૫–૫૫૮ બંડાર બડા વિઠા ૨૬૩૫–૨૬ ૩૬ ૯૯૭–૩૯૪ બડી ખોદ ૩૨૪૭ ૪૮૫–૪૮૬ બડી જીવત ૨૭૬૧ ૪૧૧–૧૧૨ બદી રાવલીઆ ૩૫૬૭ ૫૩૧-૫૩૨ બડી સાદડી ૩૬૫ ૫૪૯-પપ૦ ૨૫૨૫ ૩૭૭-૩૭૮ ૩૪૬૪ ૫૧૫–૫૧૬ બડાદા ૩૮૩૦ ૫૬૭–૧૬૮ ૧૯૩ ૩૫ બત ૪૨૮૧ ૬૫-૬૫ર બૌદા ૩૧૪૯ ૪૭૧-જૈ૭ર બદનાવર ૩૩૧૭–૩૩૧૮ ૪૯૩-૪૯૬ બદાર ૩૮૨૨ ૫૬૩–૫૬૮ બરમાં ૧૩૯૬ ૨૦૩–૨૦૪ બદામીની જૈન ગુફા ૩૮૭ બધેરા ૨૫૮૧ ૩૮૫-૩૮૬ બનકા ખેડા ૩૭૪૪ ૫૫૫-૫૫૬ બનડા ૩૮૩૩-૩૮૩૪ ૫૬૭-૫૬૮ બના ૨૧૩ ૩૩૩-૩૩૪ બનારસ ૪૨૮–૪૨૯૬, ૪૩૦૩-૮૩૧૦ ૬૫-૬૫૬ ૨૪૬ ૪૩૪ બને. ૩૭૫૦ ૫૫–૫૫૮ બનેટીઆ ૩૨૪૬ ૪૮૫–૪૮૬ બનેટીઆ ૩૭૫૬ ૫૫૭-૫૫૮ બનું ૩૮૭૪ ૫૭–૫૭૮ ૨૦૫ ૩૬૬ બિયાના ૨૪૭૪ ૩૭૧-૭૭૨ બરખેડ ૨૩૯ ૩૫૯-૩૬૦ બરધ્યિા (આંબલી). ૩૪૫ ૫૦૯-૫૧૦ બરટીઆ (લાલજી) ૩૧૭૮ ૪૭૫–૪૭૬ બહાન ૪૯૮ અલ ૩૮૦૪ ૫૬ ૩–૫૪ બલુટ ૨૯૪૦-૯૪૧ ૪૩૭–૪૩૮ બરવાડા ૩૫૬૫ ૫૩૧–૫૩૨ બરવાલા (બડવાઈ) ૦૨૬ર ૪૮૭–૪૮૮ બરવાળા (ઘેલાશાનું) ૧૪૧૪ ૨૦૫–૨૦૬ અરસની ૩૮૧૫ ૫૬૫–૫૬૬ બરાકડ બજ ૧૮૩૪ ૨૭૩-૧૭૪ ૩૩૫૧ ૪૯૯-૫૦૦ બરેલી ૩૩૦૭ ૪૯૩-૯૪ બલદાણું ૧૪૫૫ ૨૧૧-૨૧૨ બલવના ૨૭૨૫ ૪૦૭–૪૦૮ અલાણુ ૨૭૩૧ ૪૭–૪૦૮ ગામનું કાઠાને ઠેઠા વિ . વિ . નામ આંક પૃ.નં. ગામ નં. પ.નં. બલાદ ૧૦૫૭ ૧૫૫–૧૫૬ બલેલ ૧૧૪૬ ૧૬-૧૧૮ બલંદા ૨૬૨૨ ૩૯૧-૭૯૨ બસમતનગર ૪૧૫૪ ૨૭–૨૮ બસી ૩૭૨૭ ૫૫૩૫૫૪ બg ૭૩૩ ૧૦૭–૧૦૮ બહીએલ ૧૨૬૪ ૧૮૩–૧૮૪ બહુધાન ૫૫ ૮૭-૮૮ બાએટ ૧૯૦૫ ૨૮૫–૨૮૬ બારા ૨૮૬૦ ૪૦૫–૮૨૬ બાગ ૩૨૧૮ ૪૮૧–૪૮૨ બાગપુરા ૩૫૩૪ ૫૭૫૨૮ બાગરા ૨૧૭૯-૨૧૮૦ ૩૭–૩૨૮ બાગડ ૩૩૯૯ ૫૦૫–૫૦૬ બાગલી ૩૨૬૮ ૪૮૭–૪૮૮ બાગાર ૩૭૮૧ ૫૬૧-૫૬૨. બાજના ૩૯૧૨ ૪૯૩-૯૪ બાક્ષર ૫૮૫ ૮૫-૮૬ બાટી ૩પ૯૮ ૫૩૫–૫૩૬ બાડમેર ૨૧૨૧-૧૨૭ ૩૧-૩૨૨ ૮૬ ૧૮૦ બાડા ૧૯૦૬ ૨૮૫-૨.૮૬ બાદનવાડી ૨૮૪૫–૨૮૪૬ ૪૨ ૩-૪ર૬ બાદરગી (વથઈ) ૨૦૦૦ ૨૯૯-૩૦૦ બાદલપુર ૪૧૦૭ ૬૧૯-૬૨૦ બાપુલા ૩૦૬૬ ૫૫-૫૬ બાબાગામ ૨૭૧૯ ૪૦-૪૦૮ બામણગામ ૨૬૩ ૩૭–૩૮ બામોસણું ૧૦૮૯ ૧૫૯-૧૬૦ બારડોલી ૫૮૯ ૮૫-૮૬ બારસી ૪૦૮૦ ૬૧૫-૬૧૬ બારામતી ૩૯૪૧ ૫૫–૫૯૬ બારીઆ ૧૨૬૫ ૧૮૫–૧૮૬ બારેજ ૨૦૬-૨૦૮ ૨૯-૩૦ બાઈ ૧૮૬૫–૧૮૬૬ ૨૭૯-૨૮૦ બાર ૨૩૬૮ ૩૫૫-૩૫૬ બલદા ૨૯૮૪ ૪૪૩-૪૪૪ આલરવા ૨૦૯૨ ૧૫-૩૧૬ બાલવાડા ૨૫૦૫ ૩૭૫-૩૭૬ બાલસાસણ ૧૧૯૬ ૧૭૫–૧૭૬ બાલવા ૧૩૭૪ ૧૯-૨૦૦ બાલા ૨૨૩૩ ૩૩૫-૩૩૬ બાલા ૨૫૦૭ ૩૭૫-૩૭૬ બાલાઘાટ ૪૧૯૮ ૬૩૭–૧૩૮ બાલાપુર ૪૧૯૦–૧૯૧ ૩૫૬ ૩૮ બડી Page #33 -------------------------------------------------------------------------- ________________ કાડામાં અને વિશેષ નોંધમાં આવેલાં ગામાની અકારાિંદ સૂચી કહાની આંક ગામન નામ પાલી બાલચર ગોચર આધાનરા બલાતરી બારા (ભા) આવેલા વલ બાવલા બાવલી બાસા આસા (૯) દ પાવર ખિયાવર (જન) બિહાર ઘણી કામેશ ગાદ ભીડાદ શ્રીનગર ન મહ ડવાલ મીડો મીદાર આર્નોલી શ્રાવસ શ્રીયમેટા ખીરા માયા ૩૯૨૬૯૧ ૨૬૭૨ ૪૩૪૦-૪૩૧ ૨૪૧૪-૨૪૪૨. ૩૬૧-૨૬: 1 ૧૫૫–૫૫૬ ૩૩૫૭ ૪૯૯-૫૦૦ ૨૦૧૨ ૩૮-૩૯, ૨૦૫ ૩૩૧-૨૩૨ ૧૩ ૯-૯૦ ૩૩૨૧ ૪૯૫–૪૯ ૧૮૮૧ ૨૮૧-૨૮૨ ૨૪૫૫ ૩૬-૩,૮ ૨૮. -૫૧-૬પર બીગાંઠેયા (મેળાવાળા) ૨૬૨૮ ૩૯૧-૯૯૨ બીબ ૨૩૦-૩૩૮ ૨૪૨૨૪૩ ૨૫૫૮ ૦૮ ૩૮૩-૩૮૪ ૮૯-૯૦ ૧૩૬૧ ૧૯૭–૧૯૮ ૧૧૩ ૩૧૯-૩૦ સુ 먼다 ઘુડીવાડા છુટા અના વાનપુર ચી અવાર અગ あたし વિ.નાં. વિ.નાં. જી, ન ગામ નાં પુન ૩૯૭–૪૦૦ ૧૦૦ ૨૦ ૨૬૬૯-૨૬૬૨ ૮૪-૮૫૭ ૬૩-૬૪ ૬૨ */et ૨૨૧૭–૨૨૧૮ ૩૩૩-૩૩૪ ૨૧૯૧–૨૧૩૮ ૩૨૧-૩૨૨ ૮૨ ૧૧૯-૧૨૦ ૩૮૪ ૪૮૫૪૬ ૧૫૨૬ ૨૬૧-૨૨૦ ૨૦૧૩ ૫૫૧-૫૫૨ ૧૮૦૩ ૨૦૨-૩૦૪ ૨૯૯૧ *૮૮૫–૪૪૬ ૩૩૦૪ ૪૯૩-૪૪ ૩૩૦૫ ૪૯૩-૪૯૪ ૩૧૪૫ ૪૬–૪૬૦ ૭૩૯૨-૩૯૨ ૩૯૨૩-૫૯૪ -૧–૬૯૨ ૨૫૭ 02 c ૧૧૯–૧૦ ૩૩૯૧ ૫૦-૫૦ ૨૧૯૯ ૩૩૧-૩૩૨ ૧૬૬૧ ૨૪૫-૨૪૬ ૨૮૬૪ ૪૨૭૯૪૨૮ ૪૨૮-૪૨૩૦ ૬૪૧-૪૨ ૨૬૯૪ ૪૦૩/૦૪ ૫૮ 24-23 ૩૭૨૩-૩૭૨૪ ૧૧૭૩ ૧૧ ૧ ૫૫૭-૫૫૪ ૧૬૫-૬૬ ગામનું નામ મેવાડા બેટા એટલ ખેવા ખેડા એપ એસ્સા ખેતુલ એકલા પ્રેમી બેફા એલગાંવ મોબા એવા એલાપુરસીટી શ્રેયાદી ભોળવા મીંગગા બાકડા મસા ઓટાદ ડિલી માનવજ (પાત્રિયા) માયા ગોરખંડ મારી બેોરતવાડા સદ કોમ મેરાણા ધારાવાડ મેરી બીઆવી આરી આપ બેફ આન્સ માયારામ કોળીબા ગાંધ માં કાન ૨૮૧૮-૨૦૨૦ ૪૧૯૯ ૬૨૫-૨૬ ૩૨૪૬ ૪૯૭-૯૮ ૪૯૮ .૧૭- ૧૮ ૨૯૦ ૪૧-૪૨ ૪૧૯-૬૨૨ ૧૧૩ ૮૧૮ ૧૧૯-૧૨૦ °°૮ 1૦૩–૧ ૦' ૪૨૨૦ ૬૪૧–૬૪ર ૭૫૫૬ પૂ૨૯-૫૩૦ ૩૬૨૮ ૫૩૯-૫૪૦ ૧૨૯૫ ૧૮૯–૧૯૦ ૪૯૮ ૬૧૭–૧૮ ૧૪૭૬ ૨૧૫–૨૧૬ ૧૯૯૩ ૩૯૮૫ yo!9 ૨૩૨૩ ૨૦૧૪ ૨૫-૪ ૩૩૧૮ ૧ કાહા વિ.નાં. વિ.નાં. પુ. નં. ગામ ન. યુન ૨૧ ૩૯૪ ૨૮૪૩ ૪૨૩–૪૨૪ ૧૫૯-૧૬૦ ૧૯૧ ૧૪૧૦-૧૪૧૮ ૨૦૫-૨૦૬ ૪૪૫ . ૬૩-૬૪ ૩૪૧૨ ૫૦૭-૫૮ ૨૬૬૯ ૩૯૯–} ૧૭૨ ૬ くたり ૨૨૭૫ ૩૧ ૩૮૧૯ 11/ ૨૯૭-૨૯૮ 1-> ૨ ૧૩-૧૪ ૩૩૩-૨૭૪ ૩૬ ૧૮૩૦ ૩૩૩-૪૪૪ ૪૭૩-૪૦ ૯૧-૯૨ 30–૩૦ ૪૯૩-૯૪ ૫૩૯-૫૪૦ ૩૪૧-૩૮૨ */$!૭–૪ ૮ ૫૦૭-૫૮ ૧૬૫-૧૬ ૧૩૮૨૦૧-૨૦ ૮૧૩૪ ૬૨૫-૨૬ ૧૧૫ ૧૭૭–૧૭૮ ૨૩૫ ૩૩૫-૩૩૬ ૪૧૫૦ ૨૭–૪૨૮ 2747 ૫૧૩-૫૪ ૧૩૧–૧૩ ૮૫૫-૪૫૬ ૨૭૩૨૭૪ ૨૨૦ Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ગામનું નામ બાંડી બાંભડાઈ બાંતા બાંદનવાડા કાને ડેટા વિ. વિ.ને. આંક પૃ. નં. ગામ નં. પૃ.નં. ૧૯૨૬ ૨૮૯૨૯૦ ૧૯૦૭ ૨૮૨–૨૮૬ ૨૬૪૭ ૩૯૫-૩૯૬ ૨૫૯૧ ૨૮૭-૮૮ બુદીશહેર ૨૩પ૦-૨૩૫૧ ૩૫-૩૫૪ બેંગલોર ૮૧૩૦-૪૧૩૧ ૬૨૫-૬૨૬ બેંગલર (કે-ટોમેંટ) ૪૧૩૫ ૬૨૫-૬૨૬ ખ્યાડગી ખ્યાવરા ૪૦૭૨ ૬૧૩-૧૪ ૩૩૬૬ ૫૦૧–૫૦૨ ગામનું કાઠાને ઠા વિ.નં. લિ.નાં. નામ આંક છુ. નં. ગામ નં. પ્ર.નં. ભાડતરા ૩૦૮૬ ૪૫૯-૬૦ ભાણવડ (જામ) ૧૮૩૬–૧૮૩૭ ૨૭૩-૧૭૪ ભાત ૧૩૯૫ ૨૦૩-૨૦૪ ભાદરવા ૩૭૪ ૫૩-૫૪ ભાલા ૨૬૮૧ ૪૦-૪૦૨ ભાર ૨૪૬૭ ૩૬૯-૩૭૦ ભાદરાજણ ૨૪૮૩ ૩૭૬-૭૭૨ ભાદરેક ૧૭૦૯ ૨૫૩–૨૫૪ ભાસડા (ભાડ) ૩૬૮૭ ૫૪૯-૫૫૦ ભાભેર ૮૪૮ ૧૨૩-૧૨૪ ભાનપુરા ૨૩૪૨–૨૩૪૭ ૩પ૧–૫ર ભાનપુરા ૩૫૮૦ ૫૩૩–૫૩૪ ભાસહીવડા ૩૯૮૬ ૬૦-૬૦૨ ભામરા ૩૦૫૭ ૫૫-૪૫૬ ભાયખલા ૬૮૭ ૧૦૧-૧૨ ભારે ૨૯૬૪ ૪૪૧-૪૪૨ ૧૩૫ ૨૬૦ ભાદા ૨૯૦૧ ૪૩-૪૩૨ ભાલકે ૧૦૪૭ ૧૫૩-૧૫૪ ભાલતો ૨૩૬૫ ૩૫૩-૩૫૪ ભાલુસણા ૧૦૬૨ ૧૫૫-૧૫૬ ભાલેજ ૨૯૪ ૪૧-૪૨ ભાલેટ ૩૩૮૬ ૫૦૩–૫૦૪ ભાવનગર ૧૭૨૩–૧૭૩૧ ૨૫૫–૨૫૮ ભાવરી ૨૯૫૭ ૪૩૯-૪૪૦ ભાવી ૨૨૩૪ ૩૩૫-૩૩૬ બ્રહ્મસર બ્રહ્માણવા ૨૦૫૩ ૦૯-૩૧૦ ૧૦૫૦ ૧૫૩–૧૫૪ બ્રાહ્મણવાડા બ્રાહ્મણવાડા બ્રીજનગર ૧૧૦૬ ૧૬-૧૬૨. ૨૯૭૯ ૪૪૩-૪૪૪ ૧૪૮ ૨૭૬ ૨૩૫૫–૨૩૫૬ ૩પ૩-૩૫૪ ભગવાનપુરા ભચાઉ ભટાણુ ભડલી ભડીઆદ ભિન્નમાલ ૨૧૧૫–૨૧૨૦ ૩૧૯-૦૨૦ ૮૫ ૧૭૬. ભદિલપુર ભાવળ ભડેશ્વર ભમરાણ ભરવા ભરતપુર, ભરૂચ ભરૂડી ભરાડિયા વિરાણી ભવાનીગંજ ભવાનીમડી ૩૭૭૯ ૫૬૧-૫૬૨ ૧૯૭૪ ૨૯૫–૨૯૬ ૩૧૦૦ ૪૬૧–૪૬૨ ૧૬૪ ૩૦૬ ૧૯૬૪ ૨૯૩-૯૪ ૧૪૧૧ ૨૦૫૨૦૬ ૩૭૧૬ ૫૫૩-૫૪ ૪૭૩ ૧૬૯૫ ૨૫૧-૨૫૨ ૧૮૫૬ ૨૭૯-૨૮૦ ૭૦ ૧૩૮ ૩૫૦૯ પર ૭-૫૨૪ ૮૨૨ ૧૧૯-૧૨૦ ૨૪૭૬-૨૪૭૯ ૩૭૧–૩૭૨ ૪૭૫–૪૮૬ ૬–૭૦ ૮ ૨૫ ૩૦૬૫ ૫૫-૪૫૬ ૧૯૮૯ ૨૭–૨૯૮ ૨૪૯૬ ૩૭૩-૩૭૪ ૨૩૩૮ ૩૫૬-૫ર ૩૪૭૧ ૫૧૫-૧૬ ભીચર ભીનાય ભીમાસર ભીમ ભીમગઢ ભીમાણુ ભીમાલિયા ભીમાસર ભીલડયા ભીલવાડા બીલેટ ભીવંડી ભીસરા ૩૭૨૫ ૫૫૩-૫૫૪ ૨૫૯૩૨૫૯૬ ૩૮૭–૩૮૮ ૨૪૫ ૩૬૭–૩૬૮ ૩૮૨૩ ૫૬૭–૧૬૮ ૩૭૬૭ ૫૫-૫૬ ૦ ૨૯૬૩ ૬૪૧-૪૨ ૧૩૪ ૨૬ ૮. ૨૬૮૫ ૪૦-૪૦૨ ૧૯૯૭ ૨૯-૩૦૦ ૭૫૩-૭૫૪ ૧૦૯-૧૧૦ ૧૪ ૩૬ ૩૭૨૮-૩૭૩૦ ૫૫૩-૫૫૬ ૯૦૮ ૧૩૧–૧૩૨ ૭૦૦ ૧૦૩–૧૦૪ ૧૯૦૪ ૨૮૨–૨૮૬ ભાઈંત્ર ભાષ્ટ્રિગાઢ, ભાગલપુર ભાગળ ભાટડા ૬૭૩ ૯-૧૦૦ ૩૩૮૨ ૫૦૩–૫૦૪ ૪૩૪૬ ૬૬૧-૬૬૨ ૨૫૯ ૬૮૪ ૭૬ ૧૧૫-૧૧૬ ૩૪૦૧ ૫૦૫-૫૦૬ ૨૬૭૧ ૩૯૯-૪૦૦ ૨૧૦૭ ૩૧-૩૧૮ ભુજ ભુજપુર ભુટકિયા ૧૯૫૮–૧૯૬૦ ૨૯૭-૨૯૪ ૧૮૭૨ ૨૮૧-૨૮૨ ૧૯૯૫ ૨૯-૩૦૦ ભાડમાં Page #35 -------------------------------------------------------------------------- ________________ કાઠામાં અને વિાય નોંધમાં આવેલાં ગામાની અકાદિ સૂચી કાના 2181 વિ.નાં. વિ.નાં. આંક પુ. નં. ગામ ન. પૂન ગામનું નામ યતરા ભુવ ભુવનેશ્વર ‘ભુવાણા તમામ ભૂતના ભુતી બના ભુતેડી મેરા ભેલુસા ર ભાઈ ભાષાવ ભાંડવપુર હાંસ ૧૯૩૯ ૨૯૧૨૯૨ ૨૩૦૩ ૪૯૩-૪૯૪ ગોપાલગઢ (જાડા)૨૨૩૬-૨૨૩૯ ૩૩૫-૨૪૮ ભેાપાવર ભાયણી ભારેલ ભાદ ભાંડુ isa સાંપ ભાં ભાંવરી મ્મી. -નર ૮૨૯ ૧૨૧–૧૨૩ ૧૮૫૫ ૨૦૯-૨૮૦ એમાગત એવા ભેંસાણુ ભેંસા ૩૫૧૮ ૫૨૫-૫૬ ભંડારિયા (કામળિયાના) ૧૬૭૭ ૨૪૭–૨૪૮ મ ૨૮૧ ૪૨૧-૪૨૨ ગારી ૪૨૭૯ ૬૫૧-૬પર મકરપુરા મગરતળાવ મગા મગરવાડા ૨૯૪૮ ૪૩૯-૪૪૦ ૩૫૬૦ ૧૧-૫૩૨ ૨૮૨૫–૨૮૨૬ ૪૨૧-૪૨૨ ૧૭૪૪ ૨૫૯૩૬૦ ૭૩૫ ૧૦૭-૧૦૮ ૩૮૭૧ ૧૭૭-૫૭૮ ૨૦૧ ૩૫૦ ૩૩૦૬ ૪૯૩-૪૯૪ ૧૮૦ ૩૨૫ ૨૯૦૩ ૪૭૧–૪૩૨ ૩૩૨૮ ૧૧૯૫ ૮૨૭ ૧૪૦૭ ૪૯૫-૪૯૬ ૧૮૨૪ ૩૨૮ ૧૭૫–૧૭૬ ४४ ૭૬ ૧૨૧–૧૨૨ ૧૮ ૪૨ ૨૦૩–૨ ૦૪ ૨૧૯૫ ૩૨૯-૩૩૦ ૯૦ ૧૯૨ ૨૫૦૯ ૩૭૫-૩૭૬ ૧૦૮૭ ૧૫૯–૧૬ ૦ ૬૦૦ ૮૭-૮૮ ૬૯૭ ૧૦૧-૧૦૨ ૪૧૮૭-૪૧૮૪ ૬૩૧–૬૩૬ ૨૩૯ ૪૦૭ ૨૪૮૦ ૩૭૧–૩૦૨ ૪૨૩૩ ૬૪૫૬૪૬ ૩૫૪૯ ૫૨૯-૫૩૦ ૩૭૨ ૦ ૫૫૩–૫૫૪ ૪૨૩–૪૨૪ ૧૧૪૦ ૧૬૫-૧૬૬ ૨૭૪૯ ૪૧૧–૪૧૨ ૨૮૩૮–૨૮૩૯ ૫૦૧ ૪૧૪ ૫૯~~ ૨૬૫૧ ૩૯૫-૩૯૬ ૪૯૧૪૯૨ ૧૧૫–૧૧૬ ૩૩૦૨ ૩૯૩ ગામનું નામ મગસી મગેડી મદ માવા મુજલ માદર વ મહેરા વડી મણ માય માવદા મા ગી લુદર મણિચારમઠ મારા મણ દ મસા નાવર મનાસા મરીયા મરોલી બજાર મહુરા થયાનેમલાઈ મદ્રાસ મધુવન મના મનમા ગલકા પુર મલન મલાડ શુ મલ્હારગઢ ચારાલી મસાલી કામના Hit ૩૨૦૦ ૧૨૭૨ ૧૮૫૧૮૬ ૨૫૯૭ ૧૩૫-૫૩૬ 111 -ર ૨૫૧૨ ૩૭૫-૩૭૬ ૧૧૫–૧૧૬ ૭૯૫ ૩૫૬૪ ૫૩૧–૫૩૨ ૩૬૦૪ ૫૩૭૫૩૮ ૧૦૬૯ ૨૬૧-૨૬૨ ૩૫૩૫ ૫૨૭૫૨૮ ૩૦૮૮-૩૦૮૯ ૪૫૯૦૪૬ ૦ ૩૨૫૧ ૪૮૫–૪૮} ૧૬૬૦ ૨૪૫–૨૪૬ ૫૮૪ ૮૫-૮૬ ૪૫૩-૫૪ ૩૦૪૪-૩૦૪૫ ૨૯૪૯ ૪૩૯-૪૪૦ ૧૧૨૯ ૧૬૫–૧૬૬ ૪૨૬૬ ૪૧૧૬–૪૧૨૦ ૪૩૧૪–૪૩૨૩ ૪૧૬૫૪૧૬૬ ૩૯૩૭ ૬૭૮-૭૯ ૭૩૨ ૩૪૩૩-૩૪૩૪ ૨૩૪૦ ૮૯૪ ગાય વ.નાં. વ.નાં. પૂન ગામ ન વ્યુન ૪૭૭-૭૮ to ૩૧૯ મન્ચુર મદા મહરૌલી મહાગઢ મહાજન મહાસમુદ મહારા હિમાપુર ૪૩૫૯--૪૩૬૦ ૪૧૯-૪૦૨૦ ૨૪૩૭ ૩૯૩ - ૬૩-૬૨૪ ૨૨૯ ૩૮૯ ૬૫૭-૬૫૮ ૨૪૯ ૪૪૨ ૧૯૮૭ ૨૯૭–૨૯૮ ૩૯૦૨ ૧૯૯–૬૦૦ ૩૨૨૯ ૪૮૧–૪૮૨ ૩૩૯૬ ૫૦૫-૧૦૬ ૨૯૯૭ ૪૪૫-૪૪૬ ૬૦૨ ૮૭-૮૮ 33 32-5 ટક ૫૯૫-૧૯૬ ૯૯–૧૦૦ ૧૭–૧૦૮ ૫૦૯-૫૧૨ ૧૬૧ ૩૦૧ ૬૪-૬૫૦ ૨૪૩ ૪૨૪ ૩૫૧૩૫૨ ૧૨૯-૧૩૦ ૬૦૫-૬૦૬ ૩૯૩-૩૯૪ ૪૬૦ ૩૫૫ ૩૩૯૫, ૧૦૫–૫૦૬ ૨૪૬૪ ૩૬૯-૩૭૦ ૪૨૧૪ ૬૩૯-૬૪૦ ૪૦૨૨ }૦૭-૬૦૮ ૬૬૩-૬૪ ૨૬૪ ૪૮૯ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૪ દેન તીર્થ સર્વ ગામનું નામ કાકાને બેઠા વિ.ન. વિ.નાં. એક પૃ.નં. નં. ગામ પૃ.નં. ૨૧૫ ૩૧-૩૨ ૩૪૩૫-૩૪૩૮ ૫૧૧–૫૧૨ ૩૩૪૭ '૯૯-૫૦૦ ૨૩૫-૨૩૮ ૩૩–૧૪ ૧૭૧૦-૧૭ ૨૫૩–૨૫૪ ૬૦ ૧૧૦ ૧૨૪૬ ૧૮૧-૧૮૨ ૪૬ ૮૦ ૨૮૧ ૩૯-૪૦ ૩૨૬૫ ૪૮૭–૪૮૮ ૧૧૦૮–૧૧૧૮ ૧૬-૧૬૪ ૫ ૬૭ ૨૩૩ ૩૩-૩૪ ગામનું દેહાને ઠા જિ.ન. જિ.ન. નામ અંક પ.નં. ગામ નં. નં. માળિયા ૧૪૭૮ ૨૬૫-૨૪૬ માળુંગા (ગળના ) ૩૯૩૩ પ૦૪-૫૯૪ મિઆના ૩૮૯૧ ૫૮-૫૮ મિથિલા મહીજ મહીદપુર મહું (છાવણી) મહુધા મહુવા મહુડી મહેરાવ મહેશ્વર મહેસાણા મહારેલ મીરજ ૪૦૪૩ ૦૯-૧૦ મીરજામ ૪૦૦૩ ૧૦૩-૬ ૦૪ મીટડી મિયાગામ (કરજણ) ૪૨ ૦-૪ર ૫૯-૬૦ બીર (માંડવાડા) ૩૦૦૩ ૪૪૩-૪૪૮ ૩૦૧૪ ૪૪૭-૪૮૮ ૧૫૨ ૨૭૬ મીરપુર ૨૧૪૬ ૩૨૩-૨૪ મુગટ મુજપુર મુજફફરનગર મુકતરા (શાળવાળા) મુડબાર મુદડી , મુદ્રા મુધાળ મુરાવા મુરાર સુશીદાબાદ મુલતાન મુલથાનું મુલાસણ મુલુંડ મુસાલિયા ૪૨૭૬ ૬૫-૬૫ર ૮૧૪ ૧૧-૧૨૦ ૩૯૯૬ ૦૩-૦૪ ૩૩૮૮ ૫૦૩–૫૦૪ ૧૧૪૩ ૧૬–૧૬૮ ૮૦૭૫ ૬૧૩-૧૪ ૨૭૫૭ ૪૧૧-૧૨ ૪૨.૩૯ ૬૪૫-૬૪૬ માઈલેગડ ૨૯૭ માડી ૪ર૭૨ ૬પ૧-૬ પર માકણાજ ૧૪૫ ૧૬૭–૧૬૮ માટુંગા ૬૬૮-૬૭૦ ૯–૮૮ માઢા ૪૦ ૮૨-૪૦૮૩ ૬૧૫-૬૧૬ માણસા ૧૩૬૮–૧૩૭૧ ૧૯૯-૨૦૦ માણેકપુર ૧૩૭૨ ૧૯૯-૨૦૦ માતર ૨૩૦ ૩૩–૩૪ ૨ ૧૩ માતર (મીયાં) ૪૨૩ ૫૯-૬૦ માનકુવા ૧૯૬૮ ૨૯૫-૨૯૬ માનચ ૩૫૩૩ પર–પર૮ માનપુર ૨૭૭ માનપુર ૪૧૪ ૫૯-૬૦ માનપુર ૩૦૧૭ ૪૪૯-૫૦ માનપુર ૩૩૪૯ ૪૯૮-૫૦૦ મામખેડા ૩૧૭૯ ૪૭૫–૪૭૬ મારવાડ જંકશન ૨૦૯૩ ૩૧૫-૧૬ મારેલ ૩૧૦૧ ૪૬૧-૪૬૨ ૧૬૫ ૩૦૬ માલગઢ ૨૪૮૨ ૩૭૧-૭૭૨ માલગાંવ ૩૦૫ર ૫૩-૫૪ ૭૭૦ ૧૧૩-૧૧૪ માલણ ૨૯૭૩ ૪૪૩-૪૪૪ માલપુરા ૨૨૯૨-૨૨૯૩ ૩૪૩-૩૪૬ માલવાડા ૨૧૩૫ ૩૨૧-૨૨૨ માલા ૨૭૬૫ ૪૧૩-૧૪ માલેગામ ૩૫ર ૫૯૭–૫૯૮ માલેર કેટડા ૩૮૯૯-૩૯૦૦ ૫૮૩–૫૮૪ ૨૧૧ ૩૬૯ માવજીંજવા ૧૭૬ ૩ ૨૬૧-૨૬૨ માસર (ગામ) ૫૪ ૬૫-૬૬ માસરડ ૪૫૬–૪૫૭ ૬૫-૬૬ માહીગંજ (રંગપુર) ૪૩૮૪ ૬૬૭-૬૬૮ માહીમ ૬૯૦ ૧૦૧–૧૦૨ માળ ૩૮૩૬ ૫૬૯-૫૭૦ ૧૬૬ ૩૮૭૬ ૫૭-૫૮૦ ૨૦ ૩૩૧૬ ૪૯૩-૯૪ ૧૯૩૮ ૧૯૩–૧૯૪ ૬૯૮ ૧૦૧-૧૦૨ ૨૭૫ ૪૧૧-૧૨ ૩૭૪૮ ૫૫૭-૫૫૮ મુસી મૂળી ૧૪૬૬૧૪૬૭ ૨૧-૨૧૮ માલણ મેઉ ૧૩૪૧ ૧૯૫–૧૯૬ મેડતા ૨૨૫૬-૨૨૬૯ ૯૪–૧૯૭ ૩૩૯ ૩૪૨ મેડા ૩૦૪૭ ૪૫૩-૫૪ ૧૫૬ ૨૯૫. મેર ૩૫૪૮ ૫૯-૫૩૦ મેતા ૭૩૦ ૧૦૭–૧૦૮ મેત્રાણા ૮૬૦ ૧૨૫-૧૨૬ ૨૦ ૪૫. મેમદપુર ૭૯૧ ૧૧૫–૧૧૬ મેરઠ સદર ૪ર૭૪ ૬૫૧-૬૫ર મેરવાડા ૧૧૦૦ ૧૬૧–૧૬૨ મેરાઉ ૧૯૦૧ ૨૮૫-૨૮૬ ૩૭૧૪ પપ૧-૫પર મેવાનગર નાકેડા] વીરમપુર ૨૧૩૭–૨૧૩૯ ૩૨૧-૩૨૨ ૮૭ ૧૮૩ મેલાણું Page #37 -------------------------------------------------------------------------- ________________ કાઠામાં અને વિશેષ નોંધમાં આવેલાં ગામેાની અકારઢિ સૂચી કાના કાઠા વિનાં વિ.નાં. ગાંક પુ. નં. ગામ ન. ન ગામનું નામ મેવાસા મેસર માઈ છે. મેવિસર માખાકા માખા બાગ મેાખંડ મેગર (સ્ટેટ) મ ગી ચર માટી ઉ ગારી જાસાથે મેટી મારડ ગેટી વાવડી મારી થી માય સ્થાપી માર મેઢાસા भोटी મેાડી ૩૯૯ ૫૪૫–૫૪૬ ૮૬૨ ૧૨૫–૧૨૬ મોટા અગિયા મેંટા આસબીઆ મેટા ખટાવ ¢»ly=> ** મેડાગામ ૪૪૫-૪૪૬ મેટાગામ ૩૮૨૭ ૫૬૭-૫૬ ૮ મોટા દિવા ૨૪૮૫ ૩૦૧-૩૦૨ મેાટા ગોરૈયા 11 101–10 મોટા જલુકા ૧૨૫૯ ૧૮૩-૧૮૪ ૧૨૫-૧૨ મારા પુર મેટા પલાસા મોટા પાણીના ૧૩૭-i*** ૮૫૫ - ૩૮૩૭ ૫૬૯-૫૦ ૧૯૩–૧૯૪ ૩૮૩૮ ૫૬૯-૫૭૦ મોટા પેટીમામ મોટા મીયાં–માગાલ ૪૯૪–૪૯૫ ૭૧-૭૨ મોટા રાણીવાડા ૨૧૪૧ ૩૨૩-૩૨૪ મોટા કમાવા ૨૮૯૯ ૪૩૧–૪૩૨ ૧૬૭૦ ૨૪૭–૨૪૮ મામ સરકા માટી આદજ ૧૨૨૨ ૧૭૯-૧૮૦ મેડી કા ૧૯૪૦ ૨૯૧-૨૯૨ મારી કારણ ૪૫ ૬૧-૬૨ મેટી ખાખર ૧૮૭૫ ૨૮૧-૨૪૨ મારી ખાવડી ૧૫૦૯ ૨૧૯-૨૨૦ મારી સાઈ ૧૯૭૬ ૨૯૫-૯૬ ૯૯ ૧૧-૧૩૨ ૧૮૮ ૧૫૯-૧૦ ૧૫૨૯ ૨૨૩૨૨૪ ૧૮૪૪ ૨૭૫-૨૩૬ ૧૦૮ ૨૫૭–૨૫૮ ૧૯૯૪ ૨૮૯-૯૦ ૧૯૫૨ ૨૯૩-૯૪ ૧૫૦ ૨૧૯૨૨.૦ ૧૨૫૩ ૧૮૭-૧૮૪ ૩૭૦૮ ૫૫૩-૫૫ર ૩૧૪૦ ૫૨૭-૫૨૮ ૩૬૩૨ ૫૬૧-૫૪૨ ૨૪૯૩ ૩૭૩-૩૦૪ ૧૬૭૪ ૨૪૭–૨૪૮ ૧૮૫૯ ૨૭૯૨૮૦ ૩૯૯૨ ૬૦૧-૦૨ ૩૬૨૨ ૫૩૯-૫૪૦ ૨૯૮ ૪૧-૪૨ ૧૬૫–૧}} ૨૯૫–૨૯૬ ૨૮૩–૨૮૪ ૧૧૩૮ ૧૯૬ iLe ૪૦૨ ૨૯૯૩–૯૯૪ F પૂર ૮૯ ગામનું મામ મારા માણુપર માલી મહેનાના વડાલા મારા માદા કે માભા મીનાબાદ મેકિયા મારા લોડા મારગામ મારી મેારી મારવણ ગોરવન (ધારાકા) મેારવાડા માસીમ ગડાયર માય માર સાલી માર દારિગિર માર્ ગાયા મેશ મેાહનખેડા મહાપુર માઇનવાડી માનની માહ-જો-દારા મોંગલવા સુર મંજલ મગુઆના મંજલ રેડિયા - મપ્યા મયાા ડાયા માંકરા માંગળ માંગરાળ માંગળ માંડકા ટાટાના ૧૬૩–૧૬૪ ૧૧૨૦ ૧૭૬૪ ૨૫૫–૨૫૬ ૧૫૩૦ ૨૨૯-૨૨૪ ૧૯૪૮ ૨૯૧-૨૯૨ ૨૮૫૯ ૪૨૫—૪૨૬ - ૬૨૯૦૬ ૩૦ ૨૦૧–૨૦૨ ૪૫૨ ૪૧૬૨ ૧૩૯૭ ૧૪૭૩-૧૪૭૪ ૩૬૮૫ ૩૦૭૮ ૩૯૪૬ ૨૯૦૭ ૪૩૩-૪૩૪ ૨૧૩–૨૧૪ ૫૪૭-૫૪૮ ૩૭૧૨૦૧૧-૫૫૨ ૨૧૨૬-૨૧૮૭ ૨૮૦૦ ૭૭૧ ૩૫૯૩ કા વિના વાનાં. . નં. ગામ ન ગુન ક ૭૦ ૮૨૦ ૧૧૯-૧૨૦ ૩૨૯-૩૩૦ ૪૨૯૦૪૩૦ ૫૧-૫૨ ૫૯૫-૫૯૬ ૧૧૩–૧૧૪ ૫૫-૫૬૬ ૩૨૧૭૪૮૧-૪૮૨ ૧૨૯૩ ૧૮૭–૧૮૮ ૨૨૯૬ ૩૪૫-૩૪૬ ૩૪૬૮ ૧૧૫–૫૧૬ ૩૧ ૧૭૯-૧૮૦૦ ૩૬૮૪ ૫૪–૫૮૮ ૩૯૨૩ ૫૯૩-૫૯૪ ૧૯૫૭ ૨૯૭-૨૯૪ ૧૯૪૭ • ૨૯૧-૯૨ ૩૬૮૮ ૫૪૯-૫૫૦ ૨૯૧૮ ૪૩૫-૪૩૬ ૨૯૪૪-૨૯૪૬ ૪૩૭-૪૩૮ ૨૫૧૦ ૩૦૧-૩૦૬ ૩૭૬૨૫૦૧૫૦૨ ૨૦૦૮-૨૦′1 ૩૭-૩૦૮ ૧૧૦૨૧૬૧–૧૬૨ ૩૧૮૮-૩૧૯૫ ૪૭૫-૪૦૨ ૨૩૮૪ ૩૬૬૪ 41 ૪૪૯-૪૫૦ ૨૬૦-૨૦૦ ૩૧૭૩૫૮ ૫૪૫–૫૪૬ ૧૧૯-૧૨૦ ૩૫ be ૩૭૦ ૧૬૨ ૧૭૫ ૧૮ ૪૮૮ Page #38 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ૩; ગામનું નામ ગામનું નામ માંડલ માંડલ માંડલ માંડલગઢ માંડવગઢ માંડવલા માંડવા માંડવી માંડવી માંડ માંડાણી માંડેલી માંદા કોઠાને કેઠા વિ. વિ.ને. આંક પૃ.નં. ગામ નં. પૃ.નં. ૧૧૬ ૮-૧૧૭૧ ૧૭૧-૧૭૨ ર૭૦૭ ૬૦૫-૪૦૬ ૩૭૮૦ ૫૬ -૫૬૨. ૩૭૩૩-૩૭૩૪ ૫૫૫–૫૫૬ ૩૩૪૨ ૪૯૯૮ ૧૮૩ ૨૯ ૨૪૯૮ રૂ૭૩-૩૭૪ ૨૫૦ ૩૫-૩૬ ૫૯૩ ૮૭-૮૮ ૧૮૯૩-૧૮૯૮ ૨૮૩–૨૮૬ ૨૭૫૦ ૪૧૧-૧૨ ૩૦૩૯ ૪૫૩-૫૪ ૮૧૫ ૧૯-૧૨૦ ૨૬૯૫ ૪૦૩–૪૦૪ રાજ. રાજકોટ રાજગિર રાજનગર રાજનાંદગાંવ રાજપર રાજપુર રાજપરા રાજપુર રાજપુર (રા) રાજપુર રાજપુરા રાજમસ્ત્રી રાજદેસર રાજસીતાપુર રાઇમ રારાવાસ કાઠાને ઠા વિ.નાં. વિનાં. અંક પૂ.નં. ગામ નં. પૃનં. ૨૪૫૮ ૩૬૦-૬૮ ૩૨૧-૨૧૫ ૪૭૯-૮૦ ૪૩- ૬૯ ૫૯-૧૬૨ ૨૫૪ ૫૩ ૩૫૮૪-૩૫૮૫ ૫૬ -૫૬ ૧૯૦ ૯૯૮ ૪૨૧૩ ૨૩૯-૪૦ ૧૪૫૬ ૨૧-૨૧૨ ૨૬૯૬ ૪૦૩-૮૦૪ ૧૬૯૩ ૨૫-૨પર ઉઝર ૧૦૦-૧૧૦ ૮૫૦ ૧૨૩-૧૪ ૧૨૦૫ ૧૭૫-19 ૩૫૫૪ પર ૯-૫૭૦ ૪૧૪૧ ૬૭૬૨૮ ૨૪૬૨ 31-૩૬૨ ૧૪૪૩ ૨૦૯-૨૧૦ ૨૧૭ ૧૩૯-૪૦ ૩૦૮૨ ૮૫૯-૬૦ ૨૫ પર મુંજપુર મુંડારા મુંદ્રા મુંબઈ ૯૧૪–૯૧૫ ૧૩૩-૧૩૪ ૨૬૮૯૨૬૯ ૪૦૧-૦૪ ૧૮૬૭–૧૮૭૦ ૨૮૧-૨૮૨ ૬૪-૬૬૭ ૯૫-૯૮ ૬૭૧ ૯૯-૧૦૦ મુંબઈ મૂંગથલા ૨૭૯ મેંગળવા ૨૧૮૪ ૩૨૯-૩૩૦ ૧૩૬ ૨૫- ૨૬ યવલેશ્વર ૩૭૩૬ ૫૫૫–૫૫૬ રખી આલા ૧૨૮૦ ૧૮–૧૮૮ રાજણ ૩૪૧૮ ૫ –૫૦૮ રડાવસ ૨૬૪૨ ૯૯–૦૯૪ સાસણ ૧૩૫૫ ૧૯૭-૧૯૮ રણુંજ ૯૦૯ ૧૩૩-૧૩૪ રતનગઢ ૨૪૧૧ ૩૬૧-૬૨. રતનગઢ ૩૬૭૬ ૫૪૭-૫૪૮ રતલામ ૩૧૩૧-૯૪૨ ૪૬–૪૭૦ ૧૭૦ ૩૧૪ રતનગિરિ રત્નપુરી-નવારે ૪૨,૮૩-૪૨૮૪ ૬૫-૬૫૪ ૨૪૫ ૪૩૪ રબાસણ ૧૨૯૨ ૧૮૭–૧૮૮ રમણૂઆ ૨૪૯૪ ૨૭૩-૩૭૪ રાવર્તગિરિ : કુંજરાવર્ત ગિરિ ૩૨૭ હિમતપુર ૪૦૧૭ ૬૦૫-૬૦૬ રાજુરી ૩૯૨૯ ૧૯૩–૫૯૪ રાજેદ ૩૩૨-૩૩૩૩ ૪૯૭–૪૮૮ રાબર ૨૮૯૭ ૪૨૧-૪૩૨ રાણપુર ૨૭૭૨–૧૭૭૪ ૪૧-૪૧૪ ૧૦૭ ૨૧૪ રાણપર ૧૯૬૮ ૨૮૭-૨૮૮ રાણપુર ૧૪૨૧-૧૪૨૩ ૨૫-૦૮ રાણપુર (સોરઠ) ૧૭૬૮ ૨૬૧-૨૬૨ રાણાજીની દેવલી ૨૭૬ ૩ ૪૧૩-૧૪ રાણપુર ૩૧૨૦-૧૨૪ ૪૬૫-૪૬૮ રાણાવાસ ૨૧૪૩ ૩૯૫-૩૯૬ રાણી ઉર્ફ સરદારગઢ ૨૬૬૧ ૩૯૭–૩૯૮ રાણીગામ ૨૧૩૦ ૨૨૧-૩૨૨ રાણી સ્ટેશન ૨૬૬ ૦ ૨૯–૩૯૮ રાથલી (નાની) ૧૭૦૩ ૨૫૩–૨૫૪ રાધનપુર ૮૬૯-૮૯૩ ૧૨૭–૧૩૦ રાની ૩૭૫ ૫૫-૫૫૪ રાની બેનૂર '૮૦૭૧ ૬૧૩-૧૪ રાનેર ૮૭ ૧૨૧-૧૨૨ રાપર ૧૯૯૯ ૨૯૯-૨૦૦ રાપર (ગઢવાળી) ૧૯૧૫ ૨૮૭-૨૮૮ - રાકું ૯૦૩ ૧૩-૧૩૨ રામગંજ ૨૩૫૪ ૩૫૩-૩૫૪ રામનગર ૩૮૭૦ ૫૭-૫૭૮ ૨૦૦ ૩૫૬ રામપુરા ૭૬૮ ૧૧૧-૧૧૨ રામપુરા ૧૧૮૫ ૧૭૩-૧૭૪ રામપુરા ૧૪૬૧ ૨૧૧-૨૧૨ રાચિલ રાખી રાજકોટ • ૨૪૯૫ ૩૭૩-૩૭૪ ૨૪૯૧ ૩૭૩-૭૪ ૧૪૮૧-૧૪૮૫ ૨૧૫-૨૧૬ Page #39 -------------------------------------------------------------------------- ________________ કાડામાં અને વિશેપ નોંધમાં આવેલાં ગામેાની અકારિક સૂચી કાકાના વિ.નાં. વિ.નાં. પૂ. ન. ગામ ન. પુન ગામનું નામ ૫૦૭-૫૦૮ ૩૮૭૩૮૮ ૧૧૧–૧૧૨ ૪૫૪૧૮ ૫૨૫–૫૨૬ ૨૮૩–૨૮૪ ૩૯૪૦ ૩૮૯ ૫૮૧-૫૮૨ ૧૮૯૧ ૨૮૭-૨૮૪ ૧૯૪૫ ૨૯૧૨૯૨ ૩૦૩૬ ૪૫૧-૪૫૨ રાયપુર ૧૨૫૬ ૧૮૩-૧૮૪ રાયપુર ૨૩૬૨ ૩૧૩-૩૫૪ રાયપુર ૨૫૮૦ ૩૮૫-૩૮૬ રાવપુર ૩૦૯૯ ૪૬૧–૪૬૨ રાવપુર ૩૬૨૫ ૫૩૯-૫૪૦ ૪૨૧૮-૪૨૧૯ રાવપુર ૬૩૯-૬૪૦ રાના (ઔરંગનગર ૪૨૭૮ ૬૫૧-૬પર રાશીન ૪૦૦૧ ૬ ૦૩-૬ ૦૪ રાની ૩૦૬૮ ૫૫૯૫૬ ૦ રાસ ૨૬૨૩ ૩૯૧-૩૯૨ ૪૨૧૦ ૬ ૩૯૫૬૪૦ ૩૯૮૪ -1–> ૦૨ ૩૬૭ ૧૧-૫૨ રામપુરા રામસર રામસેન રામસેન(કાબાની) ૩૦૫૦-૩૦૭૬ રામા રામાણીઆ રામાય રાયાટ રાયણ રાયધગુજર રાયપરી રાહતગઢ રાહુરી રાળજ રિયા રિયાં રીઆમણુ રીગણે દ ૩૪૦૬-૭૪૧૦ ૨૫૯૦ ૭૬૨ રીણું। (તારાનગર) રીઝોલ વ શ્રેણી 죽은 રીત રૂપનગઢ રૂપનગર રૂપપર પાવ રૂપાલી રૂપાવસ રૂપાવસ ૩૫૨૦ ૧૮૮૩ ૨૦૮: ૮૪૨ ૨૨૦૩ ૧૨૩–૧૨૪ ૩૭૪૧-૩૪૨ ૩૧૮૩ ૪૭૫-૪૭૬ ૩૩૨૯ ૪૯૫–૪૯૬ ૨૬૫૪ ૧૪૩-૫૪૪ ૨૪૫૯ ૩૬૭–૩૬૮ ૧૩૬૪ ૧૯૭–૧૯૮ ૩૪૭૦ ૫૧૪-૫૧૬ ૩૨૪૨ ૪૮૩-૪૮૪ ૩૭૬૬ ૫૫-૫૬ ૦ ૩૪૫૬ ૫૧૩-૫૧૪ ૨૫૩૨-૨૫૩૩ ૩૦૯-૩૮૦ ૩૬૦૦ ૧૩૭–૧૩૮ ૯૨૮ ૧૩૫-૧૩૬ ૧૨૯૧ ૧૮૭–૧૮૮ ૧૬૭૩ ૨૪૭–૨૪૨ ૨૧૦૬ ૩૭૧૭-૩૧૮ ૨૫૫૭ ૭૮૩-૩૮૪ ૧૫ ૩૮ ૨૮ ૫૪ ગામનું નામ પાઉંલી (માડી) રેલમગરા વડા રેવદર વા પાસ દિવડા) રાજાણા સ્થા પડ રાયા વાડા રાટ શા ફાહિયા હીશાળા ગામ સન પ રંગપુર સ્થાળા રદેશ રચાયર બાપુર [ રાંતેજ રાંદેર ધન રીગણાદ લકવાસ લક્ષ્મણી લખતર લખના લખાવી લછવાડ લી લવા લગ્ન પુર લછવાડ—ક્ષત્રિયકુંડ બના શાના લવેરા વાવડી કાઠાના આં ૩૭૯૦ ૫૬૩–૧૬૪ ૩૭૫૭ ૫૫૭-૧૫૮ ૨૮૪૯ ૪૨૫–૪૨૬ ૩૧૦૩ - ૪૬૧–૪૬૨ ૭૦૫ . ૧૦૩–૧૦૪ ૩૪૧૬ ૫૭-૫૮ ૨૯૫૯૨૯૬૧ ૧૬૭૬ ૩૯૪૫ ૩૧૭૩ ૪૭૩-૪૭૪ ૨૮૨૮ ૪૨૧-૪૨૨ ૩૯૦૪ ૫૮૩-૫૮૪ ૪૦૮૮ ૪૧૩૨ ૨૮૯૮ ૨૫૨૦ ૭૦} ક વિ.નાં. વિ.નાં યુ. નં. ગામ ન. પુ. ન ૬૧૫-૬૧૬ ૬૨૫૦૬૨૬ ૪૩૧–૪૩૨ ३७७-३७८ ૬ ૦૩-૧૦૪ ૪૩૯-૪૪૨ ૧૩૨ ૨૪૭–૨૪૮ ૫૯૫-૧૯૬ ૩૧૨૧ ૪૬ ૫-૪૬ ૬ ૧૦૪૩ ૨૫૯–૨૬૦ ૩૫૪૫ ૫૨૯-૫૩૦ ૩૩૦૯ ૩૧૨૦ ૪૩૭૬ ૧૧૯૦ -e ૧૭૩-૧૭૪ ૮૩-૮ ૧૭૫–૫૮૦ ૧૩૭૭-૧૩૭૮ ૧૯૯૨ ૦૦ ૩૧૮૪૩૧૮૫ ૪૭૫૪૭૬ ૪૯૩-૪૯૪ ૪૬૫–૪૬૬ ૩૧૩૬ ૧૨૭-૫૨૮ ૩૧૬૭ ૪૬૫–૪૬૬ ૧૪૫૭૨૧૧૨૧૨ ૪૩ 39 ૧૬૯ ૨૫૮ ૭ ૧૭૪ ૩૧૭ ૩૧૩ ૪૨૪૩-૪૨૬૨ ૬૪૫-૬૫૦ ૨૪૧ ૪૧૮ ૩૧૫૭ ૧૩૧-૫૩૨ ૪૯૩ ૪૩૭૧–૪૩૭૪ ૬૬૫-૬૬૬ ૨૬૬ ૪૯૨ ૧૯૧૦ ૨૮૫૨૮૬ ૧૧૨૪ ૧૬૩–૧૬૪ ૧૫૨૭ ૨૨૧-૨૨૨ ૨૩૦૮ ૩૪૦-૩૪૮ ૩૩૭૭ -૧૦૩-૫૦૪ ૨૨૨૧ ૩૩૩-૩૩૪ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જૈન તીર્થ ગ્રહ કાઠાને ગાયનું નામ હા .નં. વિના, વિ.ને. ગામ નં. 5.નં. ઠાને ઠા વિ . વિ.ને. માંક પૃ. નં. ગામનં. પૃ.નં. ૩૬૬૫ ૫૪૫–૫૪૬ ૩૧૭૭ ૪૭૫–૪૭ پر اسپانسر بت વસાવણ લડિયા ગામનું નામ લેદરાણી લેરી લેવા લેદા લેનાવાલા ૨૫૧ ૨૦૭૮-૨૦૮ ૩૧૩-૧૪ ૨૨. ૧૧ ૧૫ ૧૯૦-૧૯૮ ક૯પ પક–૫૯૮ ૯૦૦ ૧૩૧-૧૨ ૨૦૮૫–૨૦૮૬ ૨૫-૩૧ લિલાડા લેકાવટ લાકડિયા લાકડા લાખા બાવળ લખિયાણી લાલા લાછડી લાઠુંડા લાજ લાઠારા લાઠી લાઠીદડ લાડનું લાડોલ લાપદ લાબરીઆ લાય લાલગઢ લાલપુર લાલા લાલી લાસ લાસરા ગુડા લાહેર ૧૯૮૪ ૨૯-૨૯૮ ૧૩૬ ૧૯૭–૧૯૮ ૧૫૧૭ ૩૨૧-૨૨૨ ૧૭૫૨ ૨૫૯-૧૬૦ ૩૭૬૪ ૫૫૯-૫૬૦ ૧૦૫ ૧૫૩–૧૫૪ ૩૭૭૬ ૫૬૧-૫૬૨ ર૯૮૧ ૪૪૩-૪૪૪ ૧૫૦ ૨૭૪ ૨૬ ૭૭ ૩૯-૪૦૦ ૧૭૫૮ ૨૬૧-૨૬૨ ૧૭૫૦ ૨૫૦૨૬૦ ૨૫૧ ૩૭૭-૭૮ ૧૨૩૭–૧૨૩૮ ૧૮૧-૧૮૨ ૨૭૨ ૨ ૪૦૭–૪૦૮ ૩૩૩૧ ૪૯પ૬૯૬ ૧૯૦૩ ૨૮૨–૨૮૧ ૩૪૬૧ ૫૩–૫૧૪ ૧૫૧૫ ૨૨૧-૨૨૨૨ ૧૯૧૭ ૨૮૭–૨૮૮ ૨૧૪ ૩૧-૩૨. ૩૦૪૦-૯૦૪૧ પદ-૫૪ ૨૭૦૪ ૪૦૫-૦૬ ૩૮૬–૧૮૬૮ ૫૭૩–૫૭૮ ૨૦૨ ૩૫૮ લાંબા લાગઇ લાંધણેજ લાંબડીઆ લાંબા લાંબા લાંબડી ૩૮૦૫ ૫૬૫–૫૬૬ ૩૬૩૪ પ૪૧-૫૪ર. ૧૨૪૨ ૧૯૫–૧૯૬ ૧૩૨૯ ૧૯૭–૧૯૪ ૧૮૦૫ ૫૬૫–૫૬૬ ૨૬૨૫ ૩૯૧-૯૯૨ ૩૬૧૧ ૫ -૫૩૮ લીચ ૧૧૮૧ ૧૬–૧૬૮ લાગામ ૯૯૦ ૫૯૯-૫૯૪ લીંબડી ૧૪ર૭–૧૯૪૨૯ ૨૦-૨૧૮ લીંબોદરા ૧૩૭૩ ૧૯૯-૨૦૦ લીબેટ (લીમેટ) વ લીમડો ૩૧૧૩ ૪૬૫–૪૬૬ લુદરા ૮૪૪ ૧૨૩–૧૨૪ સુધી આના ૩૮૯૭-૯૮૯૮ ૫૮૧-૫૮૨ ૨૧૦ ૩૬૮ લુણકરણસર ૨૪૬૧ ૩૬૯-કાવ લુગુવા ૧૧૦૩ ૧૬-૧૬૨ લુણાવા ૨૬૭૫-૨૬૭૬ ૬૯૯-૪૦૦ લુણાવાડા ૨૯૧-૯૨ ૪૧-૪૨. લુણી ૧૮૫૮ ૧૭૯-૨૮૦ લુણેલ ૩૧૦૫ ૪૬૧-૬૨ લુવાણ ૭૫૯ ૧૧૧–૧૧૨ લેટા ૨૧૬૭ કર૫-કર૬ લેગાંવ ૩૩ર૬ ૪૯૫–૪૯૬ ૩૪૬૪ ૫૦-૫૦૮ ૧૮૬ ૩૩૪ વક્તાપુર ૧૩૦૬ ૧૮૮-૧૯૦ વખતગઢ ક ૧૯ ૪-૫–૪૯૬ વિમદા ૭૮૩ ૧૧-૧૧૪ વટાદરા ૩૬૯ ૫૩-૫૪ વડગામ ૯૨ ૧૧૫-૧૬ વડગામ ૧૫૯ ૧૬૯-૧૭૦ ૪૧ ૭૪ વડગામ(વાંકડિયા)૨૧૪૩-૧૪૪ ૩૨ - ૨૪ વડગામ(શિવગંજ)૨૮૦૯-૨૮૧૦ ૪૧૯-૪૨૦ વડગાંવ ૪૦૫૬ ૬૧૧-૧૨ વડતાલ ૩૭૮ ૫૩-૫૪ વડનગર ૧૦૮–૧૦૭ ૧૫૫-૫૮ ૩૦ ૬૩ વડનેર ક૯૫૫ ૫૯-૫૯૮ વડવાસા ૧૨૭૬ ૧૮૫–૧૮૬ વીવીઆળા ૧૮૨૮ ૨૭૩-૧૭૪ વડસમ ૧૨૧૧ ૧૭૭–૧૭૮ વડસર. ૧૯૨૪ ૨૮-૨૯૦ વડા ૮પર ૧૨૬-૧૨૪ વાલ ૧૭૬૬ ૨૬૧-૨૬૨ વડાલા ૧૮૫૭ ૨૭૯-૨૮૦ વડાલી ૧૩૨૫-૧૩૨૬ ૧૯૭–૧૯૪ ૫૬ ૮૭ વડાવલ ઉપર ૧૦૯-૧૧૦ વડાવલી ૧૧૨૧ ૧૬-૧૬૪ લાટાણુ લડાઈ લેણુર, લાણંદ ૨૯૧૬ ૪૩૩-૪૩૪ ૧૨૩ ૨૪૪ ૧૯૬૯ ૨૯૫-૨૯૬ ૪૧૮૭ ૬૩૫–૧૩૬ ૪૦૦૭ ૦૩-૦૪ Page #41 -------------------------------------------------------------------------- ________________ કામાં અને વિરોધ નોંધમાં આવેલાં ગામાની અકારિક સૂચી કાના કાકા વિ.નાં. વ.નાં. આં પૂન ગામન ઘુન . ગામનું નામ વાસણ વી 밀리 વાદા -વડાદરા (ભેડા) ગુઝરા વધુમાલ વા વખાદ વા ની વઢવાણ કેમ્પ ( સુરેન્દ્રનગર ) ૧૪૩૭-1% ? ૨૦૯-૨૧૦ વઢવાણ રાહેર ૧૪૩૨-૧૪૩૪ ૨૦૭–૨૦૮ ૫૫ ૬૫-૬૬ UIT 11૩–૧૧૪ ૧૪૫૮ ૧૧-૧ર ૧૧૬૨ ૧૯-૧૭ ૩૬૮ ૫૩-૫૪ ૩૯૫૮ ૧૯૭-૧૯૮ ૨૮૦૨ ૪૧૭–૪૧૮ ૧૧૧ ૨૨૬ ૭૬૭ 111-11 11 ૨૫૫-૨૫૬ ૪૨૧-૪૨૪ ૩૨૪૬૧-૬૨ ૧૬ ૩૦૭ ૪૯૫-૪૯૬ ૧૬૬૨ ૨૪૫૨૪૬ ૧૩૬૭ ૧૯૯-૨૦૦ પ ૮૭-૮૮ ૨૯૪૩ ૪૩–૪૩૮ ૧૯૭૨ ૨૮૯-૨૯૦ ૫૧ ૮૫-૮૬ ૮૧૮૨ ૮૧૦૯ Y ૪૨૭ વા ૦૩૮ ૪૫૩-૪૪ વલલીપુર (વા) ૧૭૫૫ ૨૬૧-૨૬૨ ૬૨ ૧૪ વન વલસાડ ૩૯૫૦ 11 ૫૯૫-૧૯૬ ૮૯-૯૦ ૧૨૫૫ ૧૮૩–૧૮૪ ૧૪૭૭ ૨૧૫–૨૧૬ ૧૫૧૮ ૨૨૧-૨૨૨ ૨૦૪ ૩૯-૪૦ ઘર વશ્ વર્તમ -વદા ઘુશ્માણ વર્ષ લ વલ વોડા વાય વરાણ વાઢિયા વીવ વારા લાક વા વસઈ વસા (પુરા) વસતા ૨૨૯ ૧૦૯–૧૮૦ ૧૬૪૯ ૨૪૭–૨૪૮ どってき ૫-૬૫ ૩૭૮-૪૧૩ ૫-૬૦ ૧૨૬૯ ૧૨૦૯ વાઈ વાગડદ ૨૮૩૦–૨,૮૩૧ 222 ૪૦૧૦ ૮૭૫ ४७० ૧૮૫–૧૮ ૧૭૦–૧૭૮ વાગરા વાગીણ ૨૯૦૮–૨૯૦૫ }}-h&> ૧૭ ૯૫-૬૭૬ ૬૧-૬૨ ૯૭ ૨૩૫ ૬ ૦૫-૬૦ ૬ ૧૨૧–૧૨૩ ૬૭-૬૮ ૪૩૧-૪૩૨ ૧૧૯ ૨૩૮ ગામનું નામ વાડા વાગત વાગેળ વાઘપુર વાવેત વાટેડા વાકાર વાડા વાડાસીતાર વાડી વાણ વાતમ વાઘલધરા વાનીગુ વાપી રામામ વામજ વાયડ વારાપધર વારાસીવની વરાવી વાલમ (તી') વાલરાઇ વાવો! નાંવા વાઘારિ થાળી (સાચારી) વાડીયા વાલુડ વાલ વાય વાવ (સતલાસણા) વાસણા વાસણા નાગુ. વાસણા (જગાણા) ૩૯ કા વિ.ન. વિના. ધુન ગામન યુન ૨૧૮૯ ૩૨૯-૩૩૦ ૩૫૮૬ ૫૩૫-૫૩૬ ૨૬૫૨ ૩૯૫-૩૯૬ ૧૨૪૭ ૧૮૧-૧૮૨ ૯૧૨ ૧૩૩-૧૩૪ ૨૯૬૨ ૪૪૧-૪૪૨ ૪૧૮ હું પ્−o o o ૩૯૨૧ ૫૯૧-૫૯૨ ૨૫૪ ૩૯-૪૦ ૧૫-૫૫૨ ૪૫૩-૪૫૪ ૭૫૮ ૧૧૧-૧૧૨ ૬૩૩ ૯૩-૯૪ ૩૬૪૪ ૫૪૩-૫૪૪ ૬૧૫ ૯૧-૯૨ ૩૯૬૨ ૫૯૩-૫૯૪ ૧૦૮ ૮૩૮ 11-૧૨૨ ૧૯૨૨ ૨૮૭૨૮૮ ૪૧૯૯ ૬ ૩૭૦૬ ૩૮ ૯૦; 11-૧૩૨ i #3; ૧૫૭-૧૫૮ ૨૦૧૧ ૪૦૫-૪૦૬ ૨૬૮ ૩૦-૩૮ ૪૦૦ ૬૦૩-૦૪ ૪૦૬૩ 11-૧૨ ૨૧૮૫ ૩૨૯-૩૩૦ ૪૯૩ ૭૧-૭૨ ૨૫-૨૫૮ ૮૫-૮૬ ૧૧૭–૧૨૦ ૧૫૫-૫૬ 11૧-૧૨૨ ૧૯૮-૨૦૦ ૩૮૩-૩૮૪ ૧૦૫–૧૦૬ ૫૩-૫૪ ૩૪૯-૪૪૦ કાયાના માંક ૧૦૭૫–૧૭૦૩ વાસદ વાસા વાસીયુ-વીસલનગર વિજાપુર વિજાપુર વિજાપુર વિોવા ૩૦૦ ૩૪૩ ૧૮૭ ૮૧૧-૮૧૨ ૧૦૬૬ ૦૫૬ ૧૩૭ ૨૫૬૧ ૭૨૧ ૩૦૫ ૨૯૫૮ ૧૩૪૬-૧૩૫૪ ૧૯૫-૧૯૮ ૨૬૭૨, ૩૯૯-૪૦૦ ૪૦૭૬ ૬૧૩-૬૧૪ ૨૬૮૦, ૪૦૧–૪૦૨ ૧૩૩ ૨૫૯ ૧૫૯-૧૦ ૩૨ ૧૭ ૪૩ ૧૩૧ ૧ ૫૩ ૨૫૦ * ૯૦ ૨૨૭ ૩૮૭ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ગામનું નામ વિઠલગઢ (વાંટુ) 'વિઠલાપુર વિજેતા વિપુલગિરિ વિવાર ઠાનો કેકા વિ. વિ.ને. આંક પૃ.નં. ગામ નં. નં. ૧૪૬ ૦ ૨૧-૨૧૨ ૧૧૮૧ ૧૭૩-૧૭૪ ૩૭૦૦ ૫૫૬-૫૫૨ ૪૫૭ ૧૯૫૮ ૧૯૭–૧૯૮ વાંક વિટા જૈન તીર્થ દાહ ગામનું કાઠાને કે લિ.ન. વિ.નાં. આ પૃ.નં. ગામ નં. નં. વાંકાનેર ૫૮૮ ૮૫-૮૬ વાંકાનેર ૧૪૭૧- ૧૨ ૨૧૩-૧૪ વાંકા ૧૮૬૩ ૨૭૯-૮૦ ૧૯૧૪ ૨૮૧-૨૮૮ વાંગી ૪૦૨૯ ૬૦-૬૦૮ વાંગી ૪૦૮૪ ૧૫-૧૬ વીંછ વીંછિયા ૧૪૨૦ ૨૦૫-૨૦ ૨૫ ૯૧-૯૨ - વઝાણ વાંટાવદર ૧૪૫૪ ૨૧-૨૧૨ વાંટ ૧૯૫૫ ૨૯૩-૯૪ વાંટિયા ૧૯૮૧ ૨૯૭-૨૯૮ વાંદરા ૬૭૮ ૯૯-૧૦૦ વારી ૩૯૮૩ ૬ - ૨ વાંસદા ૧૦ ૮૯-૯૦ વાંસવાડા (સ્ટેટ) ૩૮ર૫-૨૮૨ ૫૬૭-૫૬૮ વાંસા ૮૬૭ ૧૨૭–૨૮ વિજપાસર ૧૯૭૮ ૨૯૫-૨૯ ૪૨૫ ૬૦૦-૬૦૮ પીડા ૨૭૧૩ ૪૦૫-૪૦૬ વીટ (મેડ કુબાવાડી) ૧૯૦૯ ૨૮૨–૨૮૪. વીણ ૧૯૬૫ ૨૯૩–૧૯૪ વીરપુર ૨૮૫ ૩૯-૪૦ વીરમગામ ૧૧૪૭–૧૧૫૨ ૧૬૭–૧૬૮ વીરવાડા ૨૯૭૫–૧૯૭૬ ૪૪૩-૪૪૪ ૧૪૫ ૨૬૩ વિરામી ર૭૨૪ ૪૦-૪૦૮ વીરેલી વિલેપારલે ૬૭૫ ૯૯-૧૦૦ વિસનગર ૧૦૩૫–૧૦૪૦ ૧૫૧-૧૫ર, વિસલપુર ૨૨૮ ૩૩૫-૩૩૬ વીસલપુર ૨૭૨૬ ૪૦૭-૪૦૮ વિસાવડી ૧૧૫૭ ૧૬૯-૧૦૦ વાંઝ ર૭૦ વાંધ ૧૯૭૭ ૨૯૫-૨૯૬ વગામ ૩૦૭૨ ૪૫-૫૮ વ્યારા વ્યારા ૫૮૩ ૮૫-૮૬ શકરપુર શત્રુજ્ય ૫૮ ૯૮ શાહજહાંપુર રાહપુરા શાહપુર ૩૬૫-૩૬૬ ૫-પર ૧૫૨-૧૬૫૮, ૧૬૭૪–૧૬૮૨ ૨૨૩-૨૪૬ ૪૨.૮૨ ૬૫-પર ૩૭૯૬-૩૦૯૯ ૫૬ -૫૬૪ ૩૯૯૨ ૬૦૬૦૨ વિજલપુર ૨૮૯ ૪૧-૪૨ વિદુ (બીશનગઢ) ૨૫૦૬ ૩૭૫-૭૭૬ ૯૦૪ ૧૩૧–૧૩૨, વેટ (પીલવાઈ બારોટનું) ૧૭૫૮ ૧૯૭–૧૯૮ વિડા (વાણુઓ) ૧૨૧૩ ૧૭૭–૧૭૮ ચા ૭૪૮ ૧૦૯-૧૧૦ વિદાણુ ૨૮૮૦ ૪૨૯-૪૩૦ વેરાવળ ૧૮૦૩-૧૮૮૫ ૨૬૯-૭૦ વિરવાલ ૩૮૮૬ ૫૮૧–૫૮૨. વેલાર ૨૯૭૧ ૪૪૧-૪૪૨ ૧૪૨, ૨૬૪ વિલાંગરી ૩૦૪૮ ૪૫૩-૫૪ ૧૨૫૮ ૧૮૩–૧૮૪ વેળાવદર ૧૪૮૮ ૨૧૫-૧૬ વૈભારગિરિ ૪૬૧ વેર ૨૪૭૩ ૩૭૧-૩૭ર વૈશાલી ४८६ વહેલાર શિકારપુર ૧૯૮૨ ૨૯૭-૨૯૮ શિયાટ ૨૫૫૨ ૩૮૧-૩૮૨ શિરપુર ૪૧૧૦–૧૧૧ ૬ ૧૯-૬૨૦ શિરશાળા ૪૧૦૬ ૬૧૭–૧૮ રિરશાળા ૪૧૦૮ ૬૧૯-૬૨૦ શિરડી ૩૦૦૦ ૪૫-૪૬ શિહી ૨૯૮૫ ૪૪૩-૪૪૪ શિવગઢ ૩૨૦૪ ૪૭૯-૮૮૦ શિવગંજ ૨૮૧૧-૨૮૧૭ ૪૧૯-૪૨૦ શિવપુરી ૨૩૬-૨૩૬૭ ૩૫૫-૫૬ શિવા ૧૮૩૮ ૨૭૩-૧૭૪ શિવાજીનગર (ભાબુડા) ૩૯૧૮ ૫૯૧–૫૯૨. શિહેર (છાવણી) ૩૨૯૮ ૬૯૧-૮૯૨ વંથલી:(સેરઠ) વંડા ૧૭૫૮ ૨૬૭ ૨૬૮ ૧૭૧૯ ૨૫૫-૨૬૬ ૬૪ ૧૩૨ વાંકલી ૨૭૩૯ ૪૦૯-૪૧૦ Page #43 -------------------------------------------------------------------------- ________________ કડામાં અને વિશેષ નંધમાં આવેલાં ગામની અકારાદિ ચી મામનું નામ શિહેર (શહેર) શિહોર કાઠાને ઠા વિ. વિ.નાં. આંક પૃ. . ગામ નં. પૃ.નં. ૩૨૯૯ ૪૯૧–૪૯ર ૧૬ ૬૬-૧૬૬૮ ૨૪૭–૪૮ શીખે શીમગાટાઉન શીરાળા ગીર (ઘેડનદી) ૩૧૯૮ ૪૭–૪૭૮ ૩૧૫૪ ૯૮૭૧–૪૭૨ ૪૧૩૮ ૬૨૫૬૨૬ ૪૦૩૬ ૬૦૭-૬ ૦૮ ૩૯૩૬ ૫૯૫–૫૯૬ -શુકલતીર્થ ૪૮૭ ૬૯-૭૦ મેગાંવ વા શેરગઢ -શેરી રિપુર - ગાંવ ૪૧૬૯ ૬૩૩૬ ૩૪ ૨૨ ૨૪ ૩૩૩-૩૩૪ ૨૨૧૯ ૩૩૩-૩૩૪ ૧૯૬ ૩ ૨૯-૨૯૪ ૨૫૪ ૩૭૭-૭૮ ૪૦૨૧ ૬ ૦૫-૬ ૦૬ ૪૨૪૨ ૬૪૫-૬૪૬ પુરકલા રીપુર -રાંખલપુર શંખેશ્વર -શંભુગઢ ૪૨૬૭ ૬૪૯-૬૫૦ ૨૪૪ ૪૩૧ ૧૧૩૪ ૧૬ ૫-૧૬૬ ૩૯ ૭૨ ૮૯૮ ૧૩૧-૧૩૨ ૨૨ ૪૭ ૩૮૧૪ પ૬૫–૫૬૬ ગામનું કોઠાને કોઠા વિ. વિ.ને. નામ આંક 5.નં. ગામનં. પ નં. સણોસરા ૧૯૪૯ ૨૯૧-૨૮૨ સનખંદા ૩૬૬૩ ૫૪૫–૫૪૬ સતના ૪ર૧૧ ૬ ૩૯-૬૪૦ સતલાસણા ૧૦૬૪–૧૦૬૫ ૧૫૫–૧૫૬ સતાપરા ૨૯૫૦ ૪૩૯-૪૪૦ ૪૧૧–૪૦૧૨ ૬ ૦૫-૦૬ ૨૨૦ ૩૮૩ સથાણું - ૩૮૦૩ ૫૬૩–૫૬૪ સદારા ૨૫૭૧ ૩૮૫-૩૮૬ સનખતરા ૩૮૬૧ ૫૭૫૫૭૬ સપટ ૩૦૦૫ ૪૪૭–૪૪૮ સનવાડ ૩૭૭૩ ૫૫૯-૫૬૦ સલાડીઓ ૧૭૪૫ ૨૫૦-૨૬૦ સમe - ૧૩૪૩ ૧૯૫-૧૯૬ સમડી ૨૧૭૬-૨૧૭૮ ૩૨૭–૩૨૮ સમની ૪૬૩ ૬૭-૬૮ સમશેરપુર ૩૯૮૮ ૬ ૦૧-૬ ૦૨ સમાના ૩૯૦૨-૨૦૦૩ ૫૮૩–૫૮૪ સની ૮૯૫ ૧૨૯-૧૩૦ સમીના ખેડા ૩૫૧૧ ૫૨૩–૫૨૪ સમેતશિખર ૪૩૨૫ ૬૫૯-૬૬૯ ૨૫૧ ૪૮૮ સામેલ ૨૬૪૧ ૯૯૭–૩૯૪ સમe ૮૩૬ ૧૨૧-૨૨૨ સરકી ૧૨૭૫ ૧૮૫–૧૮૬ સરખેજ ૧૧૭૭ ૧૭૧-૧૭૨ ૧૨૮૯ ૧૮૭–૧૮૮ સરઢવ ૧૨૨૧ ૧૭૯-૧૮૦ સરદારગઢ ૩૬૨૦ ૫૩૯-૫૪૦ સરદારપુર ૧૨:૩૯ ૧૮૧-૧૮૨, સરદારશહેર ૨૪૫૬–૨૫૭ ૩૬૭–૩૬૮ સરધાર ૧૪૮૭ ૨૧૫-૨૧૬ સરભાણુ ૫૯૦ ૮–૮૮ સરવાડ ૨૫૮૪ ૩૮૫-૩૮૬ સરવાનીઆ (મહારાજ) ૩૭૧૦ ૫૫–૫૫ર સરસી ૩૧૭૪ ૪૭૫-૭૬ સરવાળ ૧૪૪૭ ૨૦૯-૨૦૧૦ સરા ૧૫૧ ૨૧૧-૨૧૨ સરાણ ૨૫૮૮ ૩૮—૯૮૮ સરિયાં ૮૫૭ ૧૨૫-૧૨ સરીગામ સત્રા ૭૨૮ ૧૦-૧૦૮ ૧૨ ૩૪ સાધના ૪ર૭૭ ૬૫-૬૫ર સમિટ ૭૮૧ ૧૧૩-૧૧૪ સલાલ ૧૩૦૮ ૧૮૯-૧૯૦ સોદરિયા ૨૮૮૭ ૪૨૯-૪૩૦ શાંટર શાંતુ ૪૮૮૮ ૫૮૧–૫૮૨ ૨૮૬૩ ૪૨–૨૮ ૨૪૧૩ ક૬૧-૬૨ સરડોઈ ડુંગરગઢ શ્રીનગર : કાફમીર ३६४ શ્રાવસ્તી ૪૮૬ તબી ૪૮૧ -સતપુર -સફરગઢ -સુરાણ -સરાણ સગપરિયા સોરા સણુંદરી સલી સહુવા સણવાડ -સણવાડા - સોસરા ૨૩૫૨ ૩૫-૩૫૪ ક૭૩૭ ૫૫૫–૫૫૬ ૨૮૪૦ ૪૨૩-૪૨૪ ૩૮૦૨ ૫૬ ૩–૫૬૪ ૨૦૪ ૩૪૫-૩૪૬ ૩૯૦૬ ૫૮૩–૫૮૪ ૨૧૬૯-૧૧૭૦ ૩૨૭–૩૨૮ ૨૧૪૦ ૩૨૩-૨૪ ૨૦૦૭ ૨૯૯-૩૦૦ ૮૨૮ ૧૨૧-૧૨૨ ૩૦૪૯ ૪૫૩-૫૪ ૧૭૪૨ ૨૫૯-૬૦ Page #44 -------------------------------------------------------------------------- ________________ . . જૈન તીર્થ સંગ્રહ ગામનું કાઠાનો કે વિ.ન. વિ.નાં. - નામ આંક પૃ.નં. ગામ નં. પૃ.નં. સદા ૩૫૯૬ ૫૩૫-૫૩૬ સલુંબર ૩૫૦૮ ૫૨૩–૫૨૪ સલા ૭૪૦ ૧૦-૧૦૮ સવઃશુ ૩૦ ૩૭ ૪૫૧-જપર સવરસા ૨૮૬૫ ૪૨–૨૮ સવાઈ માધવપુરા ૨૩૧-૦૩૭૩ ૩૫-૩૫૬ , સવાળા ૧૦૪૩ ૧૫૭-૧૫૪ સાદા ૩૭૬૧ ૫૫૯-૧૬૦ ગામનું નામ સારંગી સાલડી સાલમગઢ સાલરિયા સાલાવાસ સાવરકુંડલા સાવા સાવર સાવા સાસમ સાદા કાઠાનો કેકા વિના. વિનાં.. અંક પૃ.નં. ગામનં. .. ૩૨૦૯ ૪૯-૮૮૦ ૧૨૧૪ ૧૫-૧૭૮ ૩૧૬૭ ૪૩૩-૪૭૮ ૨૦૦૫ ૦૫-૦૬ ૨૨૪૮ કછ-ઉ૮ ૧૭ ૨૫૫-૫ ૩૭૯૬ ૫૫–૫૦ ૨૫૬ ૯-૨૫ ૩૮૩-૩૮૮ ૩૧૭ ૫૫૩-૫૪ છ૩૪ ૧૦-૧૦૮ ૪tt૩ ૯-૧૨૦ સાખલી ૩૧૬૯ ૪૭૩-૭૪ સાગતલી ૩૪૨૨ ૫૦૦-૫૧૦ સાગર ૪૨.૦૯ ૧૩૯-૬૪૦ સાગવાડા ૩૮૪૨ ૫૬૯-૫૭૦ સાગાદિયા ૩૧૪૬ ૪૭૧-૭૨ ૧૭૨ ૩૧૬ સાચાર ૩૦૯૧-૩૦૯૫ ૪૫૯-૬૦ ૧૬૩ : ૩૦૩ સપુર ૩૩૬૦ ૪૯૮-૫૦૦ સાઠંબા ૨૪૯ ૩૫-૩૬ સાણવાડા ૨૯૩૩ ૪૪૩-૪૪૪ સાણવાડા (તું). સાદ . ૧૨૭૪ ૧૮૫–૧૮૬ સાણંદ ૧૧૭૩-૧૭૪ ૧૭૧-૧૭ સાતમ ૬૨૭ ૯૩-૯૪ સાતણ ૩૦૯૦ ૫૯-૪ ૦ ૧૬૨ ૩૦૩ સાથીઓ ૩૬૧૦ ૫૩૭-૫૩૮ સાથીણ ૨૨૩૧ ૩૩૫-૩૩૬ સાંદડા ૩૫૬૮ ૫૩૧-૫૩૨ સાદડી ૨૭૬૬-૨૭૭૧ ૪૧૩-૧૪ સાદરા ૧૨૭૯ ૧૮૭–૧૮૮ સાવલી સાધી ૪૫૧ ૬૩-૬૪ સાબરમતી (રામનગર) ૧૩૯૨ ૨૦૧–૨૦૨ સાબલા ૩૮૨૮ ૫૬૭–પ૬૮ સાબલી ૧૩૧૭–૧૯૧૮ ૧૯૧–૧૯૨ સારાઇ ૧૯૭૭ ૨૯૧–૨૯. સામખિયાળી - ૧૯૭૯ ૨૯૫-૨૯૬ સામટાબંદર ૬૨૪ ૯૧-૯૨ સામેત્રા ૧૦૭૮ ૧૫–૧૫૮ સામેત્રી ૧૨૮૧ ૧૮૭–૧૮૮ સાયણ ૫૯૬ ૮૭-૮૮ સાયરા ૩૫૭૬-૩પ૭૮ ૫૩૩–૫૩૪ સાયલા ૧૪૬૨ ૧૧-૨૧૨ સાયલા ૨૮૫૮–૧૮૫૧ ૪૨૫-૪ર૬ સાક્ષી ૨૦૬ ૪૧-૪ર. સારંગપુર ૩૩૬૧ ૫૦૧-૧૦૨ સિત્તાનવાલ ૪૧૨૧ ૧૨૩-૨૪ ૨૩૦ ૩૦૦ સિદ્ધપુર ૬૦૪–૧૧૫ ૧૬ ૧-૧૬ર ૩૪ ૬૬ સિનલી ૩૯૫ ૫૯-૫૯૪ સિયાણી ૧૪૩૦ ૨૦–૨૦૮ સિયાણી ૨૧૨૮ ૩૨૧-૨૨ સિયાને ૨૨ ૦૨-૨૦૦૬ ૩૩ - ૨ સિયાલકે ૩૮૫૯ ૫૫-૫૬ ૧૯૮ ૩૫૫ સિરપુર-અંતરીક્ષછ ૪૧૦ ૬૩ - ૩૪ ૨૩૮ ૦૫. સિટી ૨૯ર-૯૪ ૪૬-૪૭૬ ૨૫ ૨૪૬ સી ૧૪૬ સિકંદરાબાદ ૪૧૪૯ ૬૨૭-૨૮ સીકંદરાબાદ સીતાપુર ૧૧૭૮ ૧૭-૧૭ર સીતાફ ૨૩૩૨-૨૨૩૫ ૩૪૯-૩૫૦ સીતામલે ૩૩૪-૩૩૭૪ ૫૦૧–૫૨ સીધસ્થ ૩૦૧ ૪૪૭-૪૪૮ સીનર ૪૨૫-૪૨ ૬૧-૬૨ ૩૯૬૯-૩૯૭૦ ૫૯૯-૬૦૦ સાપર ૧૯૫૩ ૧૫૩–૧૫૪ સીમલાવદા ૩૩૫ ૪૯૩-૯૪ સીસ ૨૪૭૧ ૩૬૯-૭૦ સૌરઆરી ૨૬૪૪ ૩૯૫-૩૯૬ સોરાડી ૩૦૫૦ ૫-૪૫૪ સીલદર ૩૦૦૧-૨૦૦૨ ૪૫–૪૪૮ સીલેગઢ ૩૪૪૭ ૫૧૧-૫૧૨ સીવની ૪૨૦૧ ૬૩૭–૬૩૮ સીવની ૪૨૨૪ ૬૪૧-૬૪૨ સીવાસ ૨૬૫૪ ૩૫-૩૯૬ સી ૨૯૭૪ ૪૪૩-૪૪૪ ૧૪૪ ૨૬સીસરાણા ૭૭૮ ૧૧૩-૧૧૪ સીસારમાં ૩૫૨૬ પ૨૫-પર૬ સીસોદરા ૬૩૧-૬૩૨ ૯૩-૯૪ Page #45 -------------------------------------------------------------------------- ________________ કાડામાં અને વિશેષ નોંધમાં આવેલાં ગામેાની કાર િસૂચી ગામનું. ટાટાને કાઠા વિ.નાં. વિ.નાં. મામ પૂ. ન ગામ ન” પુન સીસંદા સુઇગામ સંખેડા ૮૨૧ ૧૧-૧૨૦ ૩૧૭૦ ૪૭૩-૨૭૪ ૨૪૮-૨૪૧૦ ૩૬૧-૩૬૨ ૨૩૪૯ ૩૫૧-કપર ૧૯૨૫ ૨૨૯-૨૯૦ ૩૨૯૫ ૪૯૧-૪૯૨ ૩૨૯૪ ૪૯-૪૯૨ ૨૮૩ ૩૯-૪૦ ૧૯૧૨ ૨૮૭૨૮૮ ૧૪૬૩ ૨૧૩–૨૧૪ ૧૦૦ ૧૫૫-૧૫૬ ૩૯૦૧ ૫૮૩-૫૮૪ ૨૪૪૮ ૫૧૩-૫૧૪ સુપા (કામ) ૩૯૪૨ ૫૯૫–૫૯૬ સુપા (પવારનું) ૩૯૦૭ ૧૯૯–૬ ૦૦ સુમેર ૨૬૫૩ ૫-૬ ૪૦૯–૪૧૦ સુમેરપુર (૪) ૨૭૪૧ સુમેરપુર (નવું) ૨૭૪૨-૨૭૪૪ ૪૦૯-૪૧૦ સુરત ૪૯૬-૫૬૯ ૭૧-૮૪ ૨૪૬૫ ૩૬૯-૩૭૦ સુરપતગંજ (છાનાપુર) ૪૩૮૦ }}–૬૬૮ ૨૧૯૧ ૩૨૯-૩૩૦ સુરાણા સુરાયતાં ૨૫૫૫ ૩૮૧-૩૮૨ ૮૩૦ ૧૧-૧૨૨ ૧૧૬૦ ૧૬૯–૧૭ ૩૭૫૪ ૫૫૦-૫૫૮ સુજાનગઢ સુખના સુાપર સુરપુર મી સુન્તલપુર શહેર સાવ સુધરી સામા સુદાસણા સુનામ મેલ સુરાસન સુવ સુવાણા સુસારી સૂરજ સૂર્ય પહાડ સેજકપુર સ સર્જસ્થા સેમ સેલિયા સેરણા સેરિસા સેલવાડા સેનાણા સેવાડી સેવકો સેસી の ૩૬૫૨ ૫૪૩-૫૪૪ S ૩૨૨૭૪૮૧-૮૨ ૧૧૯૭ ૧૭૫–૧૭૬ ૭૧ ૧૪૧ ૧૦ ૨૯ છું ૫૦૧ ૧૪૬૪ ૨૧૩ ૨.૧૪ ૧૦૧૩ ૨૫૫-૨૫૬ ૨૮૧ ૪૨૯૦૪૩૬ ૩૫૮૧ ૫૩-૫૩૪ ૩૧૪૮ ૪૭૧–૪૭૨ ૧૭૩ ૩૧૬ ૨૮૫૮ ૪૫-૪૬ ૧૨૨૬ ૧૭-૧૮૦ ૪૫ ७७ ૩૦૫૬ ૪૫૫-૪૫૬ ૧૫૯ ૨૯૮ ૩૧૫૬-૩૧૫૭ ૪૭૧–૪૭૨ ૨૨૬૦૩–૨૬૭૪ ૩૯૯-૮૦૦ ૩૬૦૮-૩૬૦૯ ૫૩૭-૧૩૮ ૨૬૦૯ ૪૧૪૦૨ ૧૦૨ ૨૧૦ ૧૦૩ ૨૧૧ ગામનું નામ સેવિ સાગડ સાનીથી સાજા સોના સાનઈ સોનગઢ સેનગુફા સાલાપુર સાલાપુર સાવ સારી સામનેર સગેસરા સંગ્રામગઢ સત સર્ સધારા સાંઢા સાશિયા સાંગલપુર સાંગલી સાંગાનેર સાંગાનેર સાંચારી સાંડેરાવ સાંતપુર સાંતલપુર સાંતાક શાંત સાંથલ સાંથા નોંધવ સાંધાણ સાંભર સૌરા સાંવલના સાંવેર કાહાના ૨૫૮૯ ૩૮-૩૮૮ ૨૫૦ ૩:૭-૩૮૪ ૩૭૯-૩૮૨ ૧૭૭–૧૭૮ ૯૯-૪૦ ૨૫૪૨-૨૫૫૧ ૧૨૧૯ ૨૦૦ ૩૯૮૨ ૬૦૧-૬૦૨ ૧૭૩૯ ૨૫૭૯૨૫૮ ૪૦૭૭=૪૦૭૯ ૪૦૯૬ સિંધ સિનપુરી (સારનાથ) સીંગપુર ૨૬૦૩ ૧૩૩૬ ૪૦૪૦-૪૦૪૨ ૨૨૯૪-૨૨૯૫ ૩૭૫૧-૩૭૫૪ ૨૦૦૮ ૨૭૨૭૨૭૨૮ ૨૮૩૩ ૯૨૬ ૩૯૮૯ Ei ૩૬૮૬ ૫૪૯-૫૫૦ ૩૮૧૦ ૫૬૫-૧૬ ૩૩૬૯ ૫૦૧-૫૦ ૧૧૩૦ ૧૬૫-૧૬ ૨૩૬૧ ૩૫૩-૩૫૪ %3 FIL વિના. વિ.નાં. પુ. નં. ગામ ન. પૃથ્વ ૩૦૧૯ ૨૦૦૮-૨૦૧૧ ૮૬૫ ૧૨૫–૧૨૬ ૯૮૯-૩૯૦ ૧૯૨૧૯૪ ૦૯-૬૧૦ ૨૨૩ ૩૮૪ ૩૪૫-૩૪૬ ૫૫૭-૫૫૮ ૪૦૫-૪૬ Yt=૪૦૮ ૧૪ ૧૨ ૪૯-૪૫૦ ૧૫૩ ૨૭ ૨૯૯-૨૦૨ ૯૯–૧૦૦ ૦૭ ૧૩૯૦ ૧૧૮૬ ૨૪૭૨ ૧૯૨૯ ૧૯૧૨ ૨૨૭૪ ૧૯૩૧ ૨૬૫૯ ૩૧૯૯ ૬૧૩-૧૪ ૬ ૧૭-૬૧૮ ૪૨૩-૪૨૪ ૧૩૫-૧૩૬ ૩૬૮૦ ૨૦૧૨ ૦૨ ૧૭૩-૧૭૪ ૩૦૧-૩૦૨ ૨૮૯-૨૯૦ ૨૮૫-૮૬ ૩૪૧-૩૪૨ ૨૮૯-૯૦ ૩૯૭-૩૯૮ ૪૭–૪૭૮ ૩૬૫૯ ૫૪૫-૫૪૬ * ૫૮૬-૫૪૮ ૩૮ ૮૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ગામનું ને માંડ કે વિના. વિને. પુ. નં. ગામ નં જી.નં. નામ કોને કેઠા વિ.ન. વિ.. આંક પૃ. નં. ગામ ન, પૃ.ન. ૪૨૭૫ ૬૫-૬૫૨ ૨૫૫ ૬૬ ૩ ૧૪પર ૨૧૧-૨૧૨ હસ્તિનાપુર હાટપીપલ્યા વાયરસ (સીટી) ૪૨ : ૮-૩ ከእነ વાપ: ૩૨૧ ૪૮૭–૪૮૮ ૩૦૯૬ ૪પ૯-૪૬૦ ૪૨૬૫ ૬૪૯-૫૦ ૧૩૯ ૧૯૧-૧૯૨ ૪ર૭૩ ૬૫-૬૫ર ૯૧ ૧૩૩-૧૩૪ ૨૪ ૫૧ ૩૯૦૮ ૫૮૭-૫૮૮ ૨૧૪ ૩૭ર ૧૯૩૬ ૨૯1-૨૯૨. ૧૯૬૨ ૨૯-૩-૧૯૪ ૧૯૯૮ ૪૪૫-૪૬ t૨૭૭ ૧૮૫-૧૮૬ ૩ ૬૪૭-૪૮ હારીજ હાલા લાલપુર દ્વાલામત કાલાવાડ કાલીસા ૪૫૯ દીરાપુર ૨૦૯ ૨૯-૩૦ હુબલી ૪૦૬ ૦–૦૬૧ ૬૧-૬૨ ૨૨૫ ૩૮૬ હરાબાદ ૪૧ - ૧૮૮ ૬ર૭-૬૨૮ ૨૩૮ ૩૯૫ . હેરિયાપુર ૩૮ - ૮૯૩ ૫૮૧-૮૨ ૨૦૯ ૩૬૮ સગાબાદ * * * ક૨૪૮ ર૯-૫૦૦ * સિટ * * દિમાન-મર ૨૮-૧૨૯૯ ૧૮-૧૯ . : દીકિટ - 30 3૫૫-૫૬ Page #47 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વ સંગ્રહ તીર્થ -મંદિર-મૂર્તિરચના અવલોકન ભારતવર્ષના ધર્મોમાં જૈનધર્મ અને જેનદર્શને પોતાનું અનેખું સ્થાન ધરાવે છે. એણે પિતાની આધ્યાત્મિક અને તાત્વિક મૌલિક વિવેચનાઓથી આખા વિશ્વનું લક્ષ વર્ષોથી પિતાના તરફ ખેંચ્યું છે ને પિતાના આંગણે દૂરદૂરથી અભ્યાસીઓને નેતર્યા છે. ' આ જૈનધર્મને ભારતવર્ષમાં અનેકાંગી ફાળે છે. પિતાના તાત્વિક અને વિશ્વબંધુત્વની સ્થાપનાને ચોગ્ય ઉદાર સિદ્ધાંતે રજૂ કરતા આગમગ્ર દ્વારા તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં જેમ ભારતવર્ષના ધર્મોમાં એણે અમૂલ્ય ફાળે અ છે એમ એણે સજેલાં મંદિરાવલીઓથી શોભતાં ને અવેર–અહિંસાને ઉપદેશ દેતી પ્રશમરસનિમગ્ન જિનપ્રતિમાઓથી એપતાં તીર્થધામ દ્વારા પણ સાંસ્કૃતિક પરંપરામાં પિતાને હિસ્સે શોભીતી રીતે નોંધાવ્યો છે. ગાઢ અરણ્ય, ફળદ્રુપ ક્ષેત્રે, ગગનચુંબી પર્વતે, પુણ્યસલિલ સરિતાઓ ને નિર્મળ પ્રકૃતિ ક્ષેત્રે વચ્ચે રચેલી આ મંદિરાવલી પુરાણ કાળથી પિતાના ઉપાસકેના ઐહિક અને પારલૌકિક કલ્યાણ કરવા સાથે, શિલ્પ–સ્થાપત્ય અને કળાભવના વિકાસના નમૂનારૂપ બનેલ છે. પરમ કલ્યાણ ને પરમ કળાનાં આ સ્થાપત્યે નીચે દુનિયાના દેશે મુગ્ધ બની જાય એ ઈતિહાસ કંડારેલે છે. કાળના હાથે અખંડિત રહેલાં ચિ ને જીર્ણોદ્ધાર પામેલાં ને પામતાં આ મંદિરના પ્રત્યેક પાષાણમાં પુરાતત્ત્વવિદો અને ઈતિહાસકારે કઈ મહાન યુગપરંપરા સજીવ થતી આજે પણ ઊકેલી રહ્યા છે. - આત્મકલ્યાણનાં આ જીવંત સ્મારકો કે તીર્થભાવનાનાં જે પ્રમાણે જેન અનુકૃતિઓમાંથી મળી આવે છે એ - ઉપરથી તીર્થભાવના મૂળ જૈન સંઘને આભારી હોય અને જૈન સંસ્કૃતિમાંથી એ ભાવનાએ પોષણ મેળવી એના સંરક્ષણ અને સંવર્ધનની પરંપરાને આજ સુધી જીવિત રાખી હોય એમ લાગે છે. જૈન ગ્રંથોના અધ્યયનથી જણાય છે કે જૈન મહાત્માઓ નગરની બહાર જંગલમાં કે પર્વતની ગુફાઓમાં પર કરવા ગેસમાધિ લગાવતા ને છેવટે કેવળજ્ઞાનની ઉચ્ચ દશા પ્રાપ્ત કરતા. એવા કેવળજ્ઞાની મહાત્માઓ પાસેથી આત્મજ્ઞાન મેળવવા જેન સંઘ ત્યાં અવરજવર કરતા ને એવા જ્ઞાનીઓની પર્ષદા રચતે; જેને જૈન શાસ્ત્રોમાં સમવસરણ' કહેવામાં આવે છે. તેમનું એવા સ્થળે નિર્વાણ થતાં એ વિશ્વવંદ્ય પુરુષની ચિરસ્મૃતિમાંથી આત્મકલ્યાણની પ્રેરણા મેળવવા જેન સંઘ સદા ભક્તિપરાયણ રહે. જેન શાસ્ત્રોમાં “તીર્થસે અનેfa તીર્થ” એવી તીર્થની વ્યુત્પત્તિ કરી છે. અર્થાત–જેના વડે સંસારથી તરી ૧. “પ્રતિકાસાર” ગ્રંથમાં જિનમંદિર બનાવવાનાં સ્થળે નિર્દેશ આ પ્રકારે મળે છે – * “અન્ન- નિમાયાન-જ્ઞાન-નિર્વાનમૂર્મિ, 1 કપુ પુરેપુ, નવા નરોડુ | प्रामादिसनिवेशेषु, समुद्रपुलिनेषु च । अन्येषु वा मनोज्ञेषु, कारयेजिनमन्दिरम् ॥" ૨. પ્રાચીન આગમશાસ્ત્રોમાં તીર્થોની નોંધ આ રીતે મળે છે: "अहावय-उजिते, गवग्गपए य धम्मचक्के य । पासरहावत्तनगं, चमरुप्पायं च वंदामि ॥" -ગાઘવ સાળંટવિિના તથા તલાટા ઘર તથા રીયાં પાશ્વેનાથચ ઘરોમહિમાને “ આચારાંશનિયત - “ત્તરવિદે ધમાકં, મથુરાણ પેવેળિમિત્રો ઘૂમો રોગ નિયંતHiનવલિકા, નિયંવરાળ ઘા ગામૂનિઓ ” – “નિશીયચર્ણિ* ઉર્યાત-ગિરનાર સિવાયનાં અષ્ટાપદ, ગજાગ્રપદ, ધર્મચક્ર, રથાવત નગ, ચમોત્પાદ, મથુરાને દેવનિર્મિત સ્વપ કેસલની જીવતસ્વામીની પ્રતિમા વગેરે તીર્થો આજે અજ્ઞાત છે-તેને વિચછેદ થયે એમ સમજવું રહ્યું. Page #48 -------------------------------------------------------------------------- ________________ ર જૈન તીર્થ સર્વસંગ્રહ જવાય તે “તીર્થ” કહેવાય. આ તીર્થ જંગમ અને સ્થાવર; એમ બે પ્રકારનાં માનવામાં આવ્યાં છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘને “જંગમ તીથ' કહે છે. અને એ ચતુર્વિધ સંઘની સ્થાપના કરનારા “તીર્થકર કહેવાય છે. એ તીર્થકરથી સંબંધિત સ્થાન “ સ્થાવર તીર્થરૂપે ખ્યાતિ પામ્યાં છે. વળી, તીર્થકરોના જીવન સાથે સંબંધિત ન હોવા છતાં તેમની પ્રેરણાદાયક પ્રાભાવિક પ્રતિમાઓ ત્યાં સ્થાપન કરવામાં આવતી એ સ્થળે પણ પરંપરાથી તીર્થરૂપ મનાવા લાગ્યાં. વસ્તુતઃ “ તિમક્રૂિરતજિ તીર્થ પ્રચલતે તીર્થકરે અને મહાત્માઓએ પિતાના પાદવિહારથી જે ભૂમિને પવિત્ર કરી હોય અથવા તીર્થકરોની કલ્યાણક જેવી ઘટનાઓથી જે ભૂમિ પાવન બની હોય ત્યાં ભક્તજનો એમનાં સ્તૂપ, નિષદ્યા વગેરે સ્મારશ્કે ઊભાં કરતા તે “તીર્થ” કહેવાતાં ને ભક્તજને એ સ્થળે યાત્રાએ આવતા. પિતાના હૃદયમાં પણ એવા અરિહંતને અધ્યાસ કરવા માટે તેઓ ચોગ્ય વાતાવરણ સર્જતા. આથી જ જૈનનાં તીર્થો મોટે ભાગે પ્રકૃતિની ગોદમાં ગિરિશિખર ઉપર સર્જાય છે ને જેનેએ પહાડને મહિમા વધુ ગાયે છે. વસ્તુત: પહાડની પ્રકૃતિ જેન સિદ્ધાંતના સ્વરૂપનેતપ, ત્યાગની કઠેર ભૂમિકાને બરાબર મળતી આવે છે એ પણ એની વાસ્તવિક સાબિતીનું કુદરતી પ્રમાણે છે. આજનાં મંદિરની રચનામાં પણ પાર્વતીય આકૃતિની તુલના થઈ આવે છે. મંદિરનું શિખર એ ગિરિશિખરની યાદ આપે છે, ગર્ભગૃહ એ ધ્યાનસ્થ મહાત્માની કલ્પનામાંથી ઊભું થયું હોય અને સભામંડપ એ મહાત્માની ઉપદેશવાણ સાંભળવાનું વ્યાખ્યાનપીઠ હોય એવી તુલનાત્મક કલ્પના સહેજ થઈ આવે છે. બીજી દષ્ટિએ સમવસરણની રચનાનું તેમાં અનુકરણ હોય એમ પણ લાગે છે. બહકલ્પસૂત્રમાં એ ચૈત્યના શાશ્વત ચૈત્ય, સાધર્મિક ચિત્ય, મંગલચૈત્ય અને ભકિતચત્ય એવા ચાર પ્રકારે અને અવાંતર પ્રકારે બતાવવામાં આવ્યા છે. જિનાલયની રચના વિશે “રાયપણુઈય-સૂત્ર” “જીવાજીવાભિગમસૂત્ર વગેરેમાં ઘણું જાણવાયેગ્ય વિગતે સંગ્રહાયેલી છે. મધ્યયુગીન કાળનાં મંદિર વિશે “નિર્વાણુકલિકા, “વાસ્તુસાર” નામક ગ્રંથ(ત્રીજા અધ્યાય)માંથી વિસ્તૃત અને પદ્ધતિસરની અનેક બાબતોનું વર્ણન મળી આવે છે. જેનેના કેઈ પણ તીર્થને નિહાળતાં એના ઈતિહાસના અધ્યયનથી સેંકડે ને હજાર વર્ષના કાળના પડદાઓ ચીરાઈ જાય છે ને એ કાળ, એ ભૂમિને એ ઘટનાઓનું મનોરમ દશ્ય આંખ સામે ખડું થઈ જાય છે. જેનાં તીર્થો માત્ર વૈભવ કે કળાના નમના નથી પણ જૈન સંઘની જીવનકળા અને આત્મકલ્યાણનાં જીવંત પ્રતીક તરીકે પંકાયાં છે. કાળના ઝંઝાવાતમાંયે જૈન સંસ્કૃતિનાં આ સદા ઉજ્જવળ પ્રતીકેએ પહાડના ખડક ઉપર ઊભેલા અડગ મોન તપસ્વીની જેમ જૈન સંઘની રક્ષા કરી છે. ભારતના જુદા જુદા વિભાગમાં વસતા જેનોને હલવાતા ભાવનાદીપને આ પ્રતીકેએ – તીર્થોએ સંકેરી પ્રજ્વલિત બનાવી રાખે છે ને જેન સંઘને એકસાંકળે ગૂંથી રાખે છે. આવા દેવમંદિરની પવિત્રતાની રક્ષામાં, કાળથી જર્જરિત થતાને ઉદ્ધારવામાં જૈન સંઘ પિતાના સર્વસ્વને ભેગ આપે એમાં નવાઈ નથી. જૈન સંઘે પિતાની અઢળક સંપત્તિ એની પાછળ લગાવીને પિતાની ભક્તિ, ઉદારતા ને ભાવનાને પરિચય આપે છે. જેન સંઘ આજે આટલા આત્મસન્માન સાથે જીવંત રહી શક્યો છે એ એની તીર્થભાવના અને સરસ્વતીના અવતારમાં મુનિ-મહાત્માઓના ઉપદેશને આભારી છે. આવી દુરંદેશી તીર્થભાવનાને પ્રભાવ ઓછાવત્તા અંશે સઘળા ધર્મો ઉપર પડો જ છે. જીવનસાક્ષાત્કાર કરવા માટે ઉત્તમ ગિરિશિખરે પર નિર્માણ થયેલાં–જ્યાંના એક પથ્થરની ઢળાઈને નકશી એક ચાંદીની પાટ જેટલી કિંમતની થઈ છે–એ સુંદર મંદિરે; એમાં વિરાજતી હીરા, પન્ના, નીલમ, સફટિક, સુવર્ણ, રીપ્ય ને ધાતુ-પાષાણની પ્રશમરસનિમગ્ન ઉકલાસમયી મૂર્તિઓ જેની તંભાવલિમાં જીવનસત્યને આવિષ્કાર આલેખાયેલ છે કે જેના ગુંબજેમાં મૃત્યુંજય મહાત્માઓની ભક્તિ કરતાં દેવ-દેવીઓનાં કમનીય અંગમરોડ સાથે નાટારંભ આલેખી નાટયશાસ્ત્રનો નિચોડ ૨જ કરી દીધો છે; જેના ટેડલે ટોડલે આત્મદર્શનની ઝલક આપતાં કમળો, ૩. “વાસ્તુસાર” વગેરે ગ્રંથમાં જિનમંદિરના વિવિધ પ્રકારના ૯૬૭૦ ભેદોનું વર્ણન મળે છે. મહાકવિ ધનપાલે જૈન મુર્તિ વિશે સાચું જ કહ્યું છે: प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमई कामिनीसाशून्यम् । करयुगमपि धत्ते शस्त्रसम्बन्धवन्ध्य, तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥ Page #49 -------------------------------------------------------------------------- ________________ ગુર્જરભૂમિની મદિરાવલી ૩ શખ, દીપકો ને ન ંદ્યાવતની ચિત્રમાળા, લલિતકળાનાં આભૂષણા, વાજિંત્ર ને પશુ-પ ́ખીઓની હારમાળા આલેખી છે ને ઉર્ધ્વગામી આદર્શોનું ઉદ્બોધન કરતી શિખરાની શ્રેણિએ રચેલી જોવાય છે. આવા મંદિરો દ્વારા જૈનધમે પેાતાની ભાવપ્રધાન કળાની પરંપરા, સૌંદર્યની પ્રણાલિકા અને ધમતું આભિાત્ય વિશિષ્ટ પ્રકારે પ્રગટ કર્યુ છે. જેઓને ભૂતકાળ પવિત્ર અને ઉજ્જવળ હતા એવા વીતરાગ ભગવાનનાં મ ંદિશ દ્વારા આર્યાવર્તની પ્રજાને સાદાઈ, સદાચાર ને સંસ્કારી છાની ભવિષ્યકાળ ઉજ્જવળ બનાવવાને—તમને પરિત્યાગ, રજસનું દમન અને સત્ત્વગુણુના પ્રાકટયના આદેશ યુગેૌથી મળ્યા કર્યાં છે ને એ દ્વારા જીવનના વિશુદ્ધ આનંદની રસલહાણુ વહેતી કરી છે. આવા વિભૂતિમાન પ્રત્યેક તી, પ્રત્યેક પહાડ ને પ્રત્યેક મંદિરાવલી એ જૈનધર્મની જૈન સમાજની સભ્યતા, ધર્મ ભાવના ને વિચારપરંપરાના ઇતિહાસ રજૂ કરે છે. જૈનેનાં ઉત્થાન ને વિકાસ ત્યાંના જ પથ્થરો પર, એની આસપાસની ભૂમિ પર, ત્યાંના ખંડેરે ને ઉદ્યાના પર આલેખાયેલા પડયો છે, આંખ હાય નિહાળી શકે, શ્રુતિ હોય તે સમજી શકે, સ્મૃતિ હોય તે નાણી શકે. આજે ભારતવર્ષીની ચારે દિશામાં જૈન શ્વેતાંબર મન્દિરની લગભગ ૫૦૦૦ અનુપમ ઇમારતા ઊભી છે તે જે દેવમંદિરે ભૂગર્ભ માં ભળી ગયાં કે ખીજાના હાથ તળે પડયાં છે એની તે આમાં ગણતરીયે નથી. આ જૈન તીર્થ સસંગ્રહુ ” દ્વારા એ મહાન કાર્ય ચકિંચિત્ પણ કરવાના અભિલાષ છે. અલખત્ત, આ કાં એટલું મહાન છે અને સાધના એટલાં ટાંચાં છે કે એને સર્વાંગપૂર્ણ કહી ન શકાય. છતાં ટૂંકી મર્યાદામાં પણ એ માર્ગે એક નમ્ર પ્રયાસ છે; એટલું જ કહેવું છાસ છે. ગૂર્જરભૂમિની મદિરાવલી ભારતવર્ષમાં ગુજરાત આજે ધર્મ, સંસ્કૃતિ ને કળાની ખામતમાં પેાતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે. એક કાળે મગધમાં જે જૈનધમ ના પ્રચાર હશે એની ઝાંખી ગુજરાત આજે કરાવી રહ્યું છે. ગુજરાત સદાકાળ એક છત્રછાયા નીચે રહ્યું નથી. ગુજરાત નામ તે। ગુજરાને રાજ્ય પ્રાપ્ત થયા પછીજ મળ્યું છે. ચાવડા તેમજ સેાલંકીવંશના રાજત્વકાળમાં કચ્છ, કાઠિયાવાડ અને ભિન્નમાળ–આબુથી લઈને મહાનદી સુધીના પ્રદેશ સામાન્યત: એક જ નામે એળખાતા હતા, પરંતુ તે પહેલાં પ્રાચીન કાળથી આ પ્રદેશના મુખ્ય ત્રણ ભાગ હતા; સૈારાષ્ટ્ર, લાટ અને આનદેશ. આ ત્રણે પ્રદેશે આજે ગૂર્જરભૂમિનું એકમ બની રહ્યાં છે. - આ ગૂજરભૂમિ આજે જૈનધર્મનું પ્રધાન કેન્દ્રધામ છે. જૈનાએ પાતાની સમગ્ર શક્તિ એના ઉપાસનામ દિશ પાછળ રેલાવી દઈ ગૂર્જરભૂમિને ન ંદનવન સમી બનાવી મૂકી છે. કેટલાંક સ્થળેા તે ઘટાભર્યો લતામંડપા જેવાં મંદિરનાં ઝુમખાંની સૃષ્ટિથી એમનાં કળાભક્તિ અને અપૂર્વ ત્યાગનું ગૌરવ ધારી બેઠાં છે. નાનું ગામડું પણ એવા એકાદ મંદિરની રચનાથી નગરની Àાભા દાખવી રહ્યું હાય એમ જણાઈ આવે છે. અતિપ્રાચીન કાળથી આ ભૂમિમાં જૈનધર્મના પ્રસાર હતા એવી નોંધ જૈન ગ્રંથામાંથી મળી આવે છે. જે કાળના ઉલ્લેખા આપણને સાંપડે છે એ કાળના લાંબે ગાળા, રાજક્રાંતિ, ભૌગોલિક પરિવ`ના, અસલનાં લાકડાનાં મશિની રચના સામે હવા, પાણી અને ગરમીનાં ભીષણ આક્રમણા, ઝનૂની હુમલાઓ તેમજ પ્રજાનાં થતાં સ્થળાંનાના કારણે પ્રાચીન યુગનાં પ્રમાણુ આપે એવું કેાઈ અવશેષ ખચી શકે તેની આશા રાખવી વધારે પડતી ગણાય. અલબત્ત, ઇતિહાસકાળની મળી આવતી પુરાતાત્ત્વિક સામગ્રી એની પ્રાચીન પરંપરાની કઈક ઝાંખી કરાવે છે. પુરાતત્ત્વજ્ઞા જેને ઇતિહાસકાળ પહેલાંના યુગ કહે છે એ કાળમાં ભગવાન ઋષભદેવે શત્રુંજયગિરની અનેકવાર સ્પના કરી હતી. એમના પુત્ર ચક્રવર્તી ભરતરાજે પ્રથમ તીર્થકર શ્રીઋષભદેવ ભગવાનનું રત્નમય રમણીય દેવમંદિર અધાવ્યું હતું. ભગવાન ઋષભદેવ પછી બીજા તીથ કરાએ અને મહાપુરુષોએ આ ભૂમિને પુનિત અનાવી હતી. એ જ 1.. “ શત્રુંજયમાહાત્મ્ય ” Page #50 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ કારણ છે કે આ ગિરિની પવિત્રતાને મહિમા પરંપરાએ આજ સુધી જેના આબાલવૃદ્ધ હૃદય ઉપર ઊંચું આસન જમાવી બેઠે છે. વીસમા તીર્થકર મુનિસુવ્રતસ્વામીના વારામાં ભેગુકચ્છ(ભરૂચ)માં જૈનધર્મે દેવ કે મનુષ્ય જ નહિ પરંતુ તિચરો માટે પણ જૈનધર્મનાં સિંહદ્વાર અભંગ હોવાની પ્રતીતિ કરાવતાં તેમજ વિશ્વબંધુત્વની સચરાચરની મુક્તિની વાતને તાદશ કરતાં “અશ્ચાવબોધ” અને “શકુનિકાવિહારની ઘટનાના સ્મરણીય દેવપ્રાસાદે ઊભા કર્યા હતા. કાળથી જીર્ણ બનેલા મંદિરને છેલ્લે ઉદ્ધાર મંત્રીશ્વર ઉદયનના પુત્ર મંત્રી આંબડે (આમ્રભટ્ટ) સં. ૧૨૨૧–૨૨ માં કરાવ્યું હતું, એને ગ્રંથસ્થ પુરાવાઓ જડી આવે છે. એ પછી યાદવકાળ જેટલા પ્રાચીન કાળમાં શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ બાવીશમાં તીર્થકર શ્રીઅરિષ્ટનેમિ ભગવાનને સંબંધ દ્વારકા અને ગિરનાર સાથે હતે એ ઉલ્લેખ પ્રાચીન ગ્રંથે કરે છે. ભગવાન અરિષ્ટનેમિએ ગિરનારમાં પિતાની સાધના આરંભી હતી ને તેમનાં દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ: એમ ત્રણ કલ્યાણકેથી એ ભૂમિ પૂજનીય બની હતી. એ સમયે ભક્તોએ જે સ્માર રસ્યાં તે કેટકેટલાયે ઉદ્ધા પામ્યા પછી સિદ્ધરાજ જયસિંહના મંત્રી ને સોરઠના દંડનાયક સજ્જન શ્રેષ્ઠીએ સં. ૧૧૩૫ માં લાકડાના મંદિરના સ્થાને આરસનું મંદિર બંધાવ્યાના શિલાલેખીય અને ગ્રંથસ્થ પ્રમાણે સાંપડે છે.' જૈન ગ્રંમાં જેનાં નામે જેન ધામ તરીકે ઓળખાય છે તે મુજબ દ્વારકા જેનું બીજું નામ કુશસ્થલી હતું તેનું વર્ણન જેનસૂત્રમાં આવે છે. દ્વીપાયન ઋષિએ દ્વારકાને વિનાશ કર્યો હોવાનો ઉલ્લેખ બ્રાહ્મણ અને જેનગ્રંશેમાં મળી આવે છે. આજે આ સ્થાન વિષ્ણુના ધામ તરીકે મનાય છે. “આવશ્યકચૂર્ણિમાં પ્રભાસને જૈન તીર્થરૂપે ઓળખાવ્યું છે. આજે આ સ્થાન શિવનું ધામ બનેલું છે. એ સિવાય હલ્થક૫ નગર જેને આજે હાથવ નામે ઓળખવામાં આવે છે તેનો ઉલ્લેખ જૈન સત્રમાં આવે છે. શ્રી પાર્શ્વનાથના તીર્થ તરીકે મધમતીપ્રસિદ્ધ હતું. મેઢેરાનો ઉલ્લેખ “સૂત્રકૃતાંગ”ની ચૂર્ણિમાં આવે છે. સિદ્ધસેનાચાર્યે આ સ્થાનને પાદવિહારથી પવિત્ર બનાવ્યું હતું. આનર્તપુર–આનંદપુરમાં સહુ પહેલી “કલ્પસૂત્રની વાચના થઈ હતી. આવી બીજી કેટલીયે હકીક્ત અહીં ઉમેરી શકાય, પણ એને અહીં અવકાશ નથી. મેય સમ્રાટ સંપ્રતિરાજે જેનધર્મના પ્રચારમાં જે યશસ્વી કાર્યો કર્યા છે એનાથી એણે જેનેના ઈતિહાસમાં એખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઈતિહાસ કહે છે કે, બીજા દેશની માફક એણે ગુજરાતની ભૂમિને અસંખ્ય જિન– મંદિરેથી શણગારી દીધી હતી. એ જ કારણ છે કે એમના સમયની પ્રાચીન જિનમૂર્તિઓ આજે પણ ભૂગર્ભમાંથી મળી આવે છે ને તેમાંની કેટલીક મૂતિઓના કારણે તે નવાં તીર્થોની સ્થાપના પણ થઈ છે. ગિરનાર પર્વતની એક ગુફામાંથી મળી આવેલા ક્ષેત્રપાલીન (બીજી સદીના) શિલાલેખથી એ જૈન ભૂમિની ઐતિહાસિક પ્રાચીનતા પુરવાર થાય છે. ઢાંક, અંધાઉ, મહુડી, અંકેટકઘુમલી વગેરેમાંથી સહજ રીતે મળી આવેલાં શિલ્પાએ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જૈનત્વના બહોળા પ્રસારની પ્રામાણિક્તા ઈતિહાસવિમાં સિદ્ધ કરી આપી છે. ૨. “વિવિધતીર્થક ૫”માં “અચાવબોધતીર્થકલ્પ' પૃ. ૨૦૨૨ પ્રકાશકઃ સિંઘી જૈન ગ્રંથમાળા. ૩. “ત્રિપરિશલાકાપુચતિ” અને “વસુદેવહિંડી” ૪. નિતીરે, વિજ્ઞાનના નિષિ કa ! તેં શરૂવદર્દ, નિર્મિ નમંામ છે ૫. “Antiquities of Kathiawar” P. 159 અને “વિવિધતીર્થકલ્પ” માં રૈવતગિરિકલ્પ' પૃ. ૯, પ્રકા સિ. . ૬. “The Archaeology of Gujarat" ( Bombay 1941)માં ગિરનારની ગુફાના એક શિલાલેખને પરિચય. 1. "Bulletin of the Deccan College Research Institute " Vol. 1. nos. 2-4, March 1940. માડીની મૂર્તિ પર આલેખાયેલ શિલાલેખ– નના કિડ્વનિ વરિ ...૩ાિ કાર્યઉંઘ-જાવ !” ૮. “ જેને સત્ય પ્રકાશ વર્ષ: ૧૧, અંકઃ ૧૦ માં “વડેદરામાં પ્રગટ થયેલી એક હજાર વર્ષ પહેલાંની તાંબર જૈન પ્રતિમાઓ” Page #51 -------------------------------------------------------------------------- ________________ ગુર્જરભૂમિની મંદિવલી સૂર્યવંશી પ્રથમ શિલાદિત્ય રાજવીના સમયે વલભી જૈનધર્મનું કેન્દ્ર હતું. એ સમયે ૮૪ જિનમંદિરે પિતાની વિજ્યપતાકા અહીં ફરકાવી રહ્યાં હતાં. મહાકૃતધર શ્રી. દેવગિણિ ક્ષમાશમણે આ ભૂમિમાં જ વીર નિસં. ૯૮૦માં શમણુસંઘને એકઠા કરી જૈન આગમ સાહિત્યને પુસ્તકાર્ય કર્યું હતું. એ દષ્ટિએ વિદ્યાતીર્થ તરીકે વલભીનું સ્થાન નેંધપાત્ર ગણાય. પ્રસિદ્ધ તાર્કિક મલવાદી આચાયે° અને પ્રકાંડ આગમરહસ્યવેત્તા શ્રી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પિતાની પ્રવચનપ્રતિભાને અક્ષરદેહ આપ્યું તે આ જ પુણ્યભૂમિ હતી. વલભી ભાંગ્યું ને ભિનમાળે એ સંસ્કાર ઝીલ્યા. ભિન્નમાલ (શ્રીમાલ) એ સમયે ગૂર્જરભૂમિનું મુખ્ય નગર હતું. પ્રભાવશાળ કૃતધર આચાર્યોએ એ પ્રદેશમાં ભગવાન મહાવીરની વાણુને સંદેશધ્વજ રેગ્યે ને એ ભૂમિને દેવગૃહેથી રમ્ય બનાવી દીધી. શ્રી. વટેશ્વર નામના મહાન આચાર્યે આકાશવપ્ર નગરમાં રમ્ય જિનમંદિર બંધાવ્યાની નેંધ એક પ્રશસ્તિમાંથી મળે છે. એ પછી લગભગ આઠમા-નવમા સૈકામાં તાકિશિરોમણિ શ્રી. હરિભદ્રસૂરિ અને દાક્ષિણ્યચિહ્ન શ્રી. ઉદ્યોતનસૂરિ જેવા વિદ્યાસ્વામીઓએ જૈન સંસ્કારથી આ ભૂમિને મઘમઘતી પુણ્યમયી બનાવી દીધી. ભિન્નમાલ પણ ભાંગ્યું ને પંચાસરની ભૂમિ ઉપર વનરાજ ચાવડાએ ગુજરાતના રાજ્યનું શિલારોપણ કર્યું. શ્રી શીલગુણસૂરિએ તેને આશ્રય આપ્યું હતું. શ્રીદેવી નામની શ્રાવિકાએ તેને રાજતિલક કર્યું હતું ને ચાપા નામના જૈન વણિકે તેનું મંત્રીપદ શોભાવ્યું હતું. જેને સંસ્કૃતિના વૃદ્ધિગત મહાવૃક્ષનું આ બીજાપણું કે સુવર્ણ ઘડીનું ભાન કરાવે છે. વનરાજે જૈનધર્મના ઉત્કર્ષમાં સાથ આપ્યો હતો એટલું જ નહિ; એણે પંચાસરાનું જિનમંદિર બંધાવી જૈનધર્મ તરફ પિતાની અભિરૂચિનું ને જેન સંતાનના ઉપકારનું ઋણ એ રીતે અદા કર્યાનું પ્રમાણ પૂરું પાડયું છે. એ સમયથી જેનમંત્રીઓએ રાજ્યના અધિકારપદે રહી જૈન સંસ્કૃતિને સંપન્ન બનાવવા બધી રીતે ભગીરથ પ્રયાસ કર્યાને ઇતિહાસ સુવર્ણાક્ષરેમાં અંક્તિ છે. ૧૩ ચૌલુક્યકાળનો ઈતિહાસ બહુ સ્પષ્ટ અને સર્વવિદિત છે. એ કાળમાં કે તે પછીના સમયની નગરીઓમાં અને ગામડામાં પણ જેને પ્રતાપ ગાજતો હતો. વિસ્તાર એની લાંબી વિગતેમાં અમારે ઊતરવું નથી; ટૂંકમાં એ સમયે રાજવીઓએ જેનાચાર્યો, જેન મંત્રીઓ અને શ્રેણીઓના પ્રભાવ તળે આવી જઈ જૈનધર્મના ઉત્કર્ષમાં ઉદાર આશ્રય આપે એટલું જ નહિ; પિતાની હૃદયગત ભક્તિ અને ઔદાર્યને મૂર્તિમંત બનાવતી ઠેર ઠેર મંદિરાવલીઓ ઊભી કરી કે સાથ પુરાવ્યું. એ સમયે ભાગ્યે જ એવું કે ગામડું હશે જેમાં જૈનમંદિર એના અલંકારસમું શોભી ન રહ્યું હોય! નવા નગરની સ્થાપનામાં જૈન વણિકોને પ્રથમ સ્થાન મળતું એનું કારણ પણ એ જ હતું. આ રીતે જેના સામર્થ્ય, ભક્તિ અને ઉદારતાથી ઊભાં થયેલાં અસંખ્ય જિનમંદિરોથી ગુજરાતની ભૂમિ નંદનવન સમી શાભા ધરાવે એમાં નવાઈ નથી. પરંતુ રાજકાંતિ અને ધાર્મિક હુમલાઓથી ગુજરાતની વાડી વેરાન બની સુકાવા લાગી. એ અસંખ્ય મંદિરને બહુ મોટે ભાગે આજે નાશ પામ્યો છે, છતાં જૈનાચાર્યોના તપસ્તેજ અને વાણીપ્રભાવથી તેમજ વણિકે એ પોતાના વાણિજ્ય કુનેહથી મેળવેલી મહાજન તરીકેની ખ્યાતિ સામે ગમે તે સત્તાને થી જ મુસલમાન, મરાઠા અને અંગ્રેજ અમલ દરમિયાન જાણે એ વિનાશની પ્રતિક્રિયા થઈ આવી હોય એમ બમણા વેગથી જેનેએ મંદિરની રચના કયે જ રાખી જેથી આજે પણ સેંકડો મંદિરે આ ભૂમિ ઉપર જોઈ શકાય છે. કેટલાક પર્વ અને નગરે તે જૈન મંદિરના નગરની ખ્યાતિને વરી ચૂક્યાં છે એ સર્વવિદિત છે. આપના પ્રદેશ આજે ગુજરાતની સીમામાં આવેલ છે. પરમારાના સમયે તે પ્રદેશ ગુજરાતના રાજાઓને આધીન હતા १. दलहिपुरम्मि नयरे, देवढिपमुहसयलसंहिं । पुव्वे आगम लिहिट, नवसय असीआणु वीराओ ॥ ૧૦. “પ્રભાવચરિત”માં “શ્રી અલ્લાદિચરિત' પૃ. ૭૭. પ્રકા સિં. ગ્રં. ૧૧. “વિશેષાવશ્યક ભાષ્ય ” ની જેસલમેરીય તાડપ્રતિ. જેમાં નીચે મુજબને ઉલ્લેખ છે "पंच सता दगतीसा, सगणिवकालस्स वड्माणस्स । तो चेत्तपुण्णिमाए, बुधदिणसातिम्मि णक्खत्ते ॥ જી પાવરે, લાડુચા નામિ . મીનળરીંg , મ.િ....નિજમવળે .” ૧૨. “કુવલયમાલા” ની પ્રશસ્તિ १३. गौ रात्रमिदं राज्यं, वनराजप्रमृत्यभूत् । स्थापितं जैनमन्त्रीस्तदद्वेषी नव निन्दति ॥ Page #52 -------------------------------------------------------------------------- ________________ જૈન તીથ સ સંગ્રહ ૬ એવા સમયે ગૂર્જરનૃપતિ ભીમદેવના કુશળ મત્રીશ્વર વિમળશાહે સ. ૧૦૮૮ માં આખુ પ૧૪ અને ધેાળકાના વીરધવલ રાજવીના મુત્સદ્દી મહામાત્ય મ ખેલડી વસ્તુપાળ-તેજપાળે સં. ૧૨૮૭–૮ માં આખુ અને ગિરનાર૧પ વગેરે સ્થળામાં કળામય મંદિરે અંધાવી તેનેાની કળારસિકતા અને ઔદાર્યના પરિચય કરાવ્ચે; જે કારણે આજ સુધીમાં એ જોનાર કોઇ પણ માનવી મંત્રમુગ્ધ બની જાય છે. કળામા તા કહે છે કે દેલવાડાનાં દહેરાં એ કેવળ જૈન મંદિરે જ નથી, એ ગુજરાતના અમાપ ગૌરવની પ્રતિમા છે. એનાં એકેક તેરણ, ઘૂમટ, સ્તંભ ને ગોખમાં ગુજરાતની અપૂર્વ કળા, શેાખ અને લક્ષ્મી ઊભરાઈ રહ્યાં છે. ગૂજ નરેશ કુમારપાલે તેા. જૈનધર્મીના ઉન્નત શિખર પર કળશારેપણુ કરી પરમાતની નામના મેળવી છે. ગુજરાતનાં કેટલાંયે નગરી ને પહાડો પર એમણે જિનપ્રાસાદે રચાવ્યાના ગ્રંથસ્થ અને શિલાલેખીય પ્રમાણેા મળે છે. આબુ, ગિરનાર, ઈડર, તારંગા વગેરે પહાડા પર એની ઉદારતાનાં પ્રતીકે ઊભાં છે. તારંગાનેા અજિતજિનપ્રાસાદ એની બેનમૂન ઉત્તુંગ રચનાની યશેાગાથા આજે પણ સાંભળાવી રહ્યો છે.૧૬ આ રીતે શત્રુ ંજયની પવિત્રતા, ગિરનારની પ્રાચીનતા, આબુની કળામયતા અને તારંગાની ઉત્તુગતાની વિશેષતાઓથી કળાપ્રેમીઓનાં હૃદય ભક્તિભીનાં ખની જાય છે. એ સિવાય ઈડર, પાવાગઢ, તળાજા, શિહેારની ટેકરી વગેરે પહાડીએનાં શિખરે જૈનેનાં દેવમહાલયાથી આપતાં તી ધામ ખન્યાં છે. કહી શકાય એમ છે કે ગુજરાતના લગભગ બધા નાના—Àાટા પહાડો પર જૈનાએ પેાતાની સંસ્કૃતિના ઉર્ધ્વગામી ગૌરવ ધ્વજ ફરકતા રાખી વન્યભૂમિને સંસ્કારી–ઉજાળી જં ગલમાં મંગલમય સમૃદ્ધિ સર્જી દીધી છે. મદિરાનું આકણુ ન હોત તે એ પતાને કોણ પૂછવાનું હતું! મ ંદિરો ન હોત તા કળાદેવીની ઉપાસના કાણુ કરવાનું હતું!! અને શક્તિપરાયણ ઉદાત્ત ભાવના ન હોત તેા આવા સમ ત્યાગની સંભાવનાયે કયાંથી હેત ! ! ! શ્રી. સુરેશ દીક્ષિતનું એ કથન સાચું છે કે—‘મૂર્તિ પૂજાના ખેાળામાં જ શિલ્પકળા સચવાઈ છે. મૂર્તિ અને મ ંદિરની વિવિધ રચનાઓમાં આપણા રાષ્ટ્ર અને ધર્માંની વિવિધ રેખાએ પડી છે. પુરાણાની અસંખ્ય કલ્પનાઓને પથ્થરરૂપે સાકાર કરવાની પ્રતિષ્ઠા મૂર્તિઓ અને મદિરાને વરે છે. મૂર્તિ એ પ્રજાની મનેાભાવના, આશા-નિરાશા અને કલ્પનારૂપે છે. સંસ્કારનું એ નવનીત છે.' કાણુ કહી શકે એમ છે કે જૈનાની સંસ્કારસમૃદ્ધિ અને જીવંત ભાવનાના પડઘા આમાંથી નથી સંભળાતા ? આટલી આછી નોંધ લીધા પછી હવે આપણે ગુજરાતનાં તીર્થો અને નગરોના રમણીય મંદિરપ્રદેશ ઉપર નજર ફેરવીએ. ૧૪. અ`દ પ્રાચીન જૈન લેખદાહ ” લેખાંક ૧, ક્લાકઃ ૧૧ श्रीविक्रमादिलनृपाद् व्यतीतेऽष्टाशीतियाते शरदां सहस्रे । श्रीआदिदेवं शिसरेऽर्बुदस्य निवेशितं श्रीविमलेन वंदे ॥ ૧૫. પ્રાચીન જૈન લેખસંગ્રડ ” ભા. ૨. લેખાંક : ૬૪ અને લેખાંક : ૩૮ ૧૬. ચત્તારઽક્ષતિયરે નિત્યશો 1 પ્રત્યે માતૃવતેવુંતેમોમિઃ ॥ —(જૈન શ્તાત્રસંગ્રહ-ભા. ૨ માં “ તારણુદુર્ગાલ કારઅજિતસ્વામિસ્તેાત્ર ") Page #53 -------------------------------------------------------------------------- ________________ * ૧. અમદાવાદ (કઠા નંબર : ૧-૦૪ ) ગુજરાતના પાટનગર તરીકે સુપ્રસિદ્ધ અમદાવાદનું બીજું નામ રાજનગર છે અને જૂના વખતમાં તેમજ આજે એ “જેનપુરી” એવા નામથી ઘણે સ્થળે પ્રસિદ્ધ છે. એનું કારણ જેમ ગુજરાતના સાંસ્કૃતિક અને ઔદ્યોગિક વિકાસમાં જેને માટે ફળે છે તેમ આ નગરના વિકાસમાં, વેપાર-ઉદ્યોગમાં ને વિખ્યાતિમાં જૈન પ્રજાને એના ધર્મવીર, દાનવીર ને કર્મવીર જૈન શ્રેણીઓને ને સુચરિતા સરસ્વતીના અવતાર સમા નિગ્રંથ જેન આચાર્ય મહારાજે માટે હિસ્સો છે. સાબરમતીના ડાબા કાંઠે આ નગરી આ રૂપમાં પંદરમા સિંકા(સં. ૧૪૬૮)માં નિર્માણ થઈ હતી, એમ ઈતિહાસ કહે છે પરંતુ જૂના રૂપમાં તે તેનું અસ્તિત્વ દશમા સૈકા પહેલાંનું કેટલાક પુરાતત્ત્વવેત્તાઓએ સ્વીકાર્યું છે. આજંના અમદાવાદના ત્રણ અવતારસમા-આશાવલ, કર્ણાવતી ને અમદાવાદ–ત્રણેમાં જેને પ્રતાપ ગૂંજતો દેખાય છે. આશાવલઃ આશાવલ-આશાપલ્લી જે દશમા સૈકા પહેલાનું છે તેમાં “પ્રભાવક ચરિતકારના કથન મુજબ: અહીં ૮૪ મટા શ્રીમંત શ્રાવકે વસતા હતા. જેન અને હિંદુઓનાં અનેક મંદિરે હતાં. અહીં ભાભા પાર્શ્વનાથનું વિશાળ મંદિર હોવાનું શ્રી. સમયસુંદર ઉપાધ્યાય ધે છે. ઉદયન મંત્રીએ બંધાવેલ તેર દેવકુલિકાવાળો ભવ્ય “ઉદયનવિહાર” નામે જિનપ્રાસાદ હતો. ચાચ નામના શ્રેષ્ઠીઓ પણ અહીં જેન દેવાલય બંધાવ્યું હતું. શ્રીવાસુપૂજ્ય સ્વામીનું એક મંદિર હતું. આ સિવાય બીજાં દેવાલ ઉપરાંત જૈન ભંડારો અને અનેક ગ્રંથો લખાયાની નૈધ પ્રશસ્તિઓમાંથી મળી આવે છે. જેની શ્રેણી અભયડ નામને દંડનાયક અહીં જ વસતિ હતો. કર્ણાવતીઃ અગિયારમી સદીમાં આશાવલના સ્વામી ભીલપતિ આશાને કર્ણદેવે હરાવી આશાવલને પિતાના નામ ઉપરથી “કર્ણાવતી” નામ આપ્યું. ગુજરાતના ઐતિહાસિક સાધને” નામના પુસ્તકમાં જણાવ્યું છે કે“ કર્ણાવતી થોડા વખતમાં જૈનધર્મનું કેદ્ર બની ગયું.” સોલંકી સિદ્ધરાજના સમયમાં પ્રસિદ્ધ વાદિપંગવ શ્રી, દેવસરિ આવ્યા ત્યારે * અરિષ્ટનેમિપ્રાસાદ”માં પોતાની પ્રવચનધારા વહાવતા હતા. સાંત્ મંત્રીએ અહીં વિશાળ મંદિર બંધાવ્યું હતું. અહમદશાહ બાદશાહનું ફરમાન મેળવી શત્રુંજયને માટે સંઘ કાઢનાર સંઘવી ગુણરાજને પૂર્વજ ચા કર્ણાવતીનું ભૂષણ ગણાતો હતો. શ્રી. હેમચંદ્રાચાર્યે અહીં જ પ્રાથમિક શિક્ષણ લીધું હતું. મંત્રી પેથડે અહીં ૧. જેન ભંડારોમાંના એક હસ્તલિખિત પત્રમાં આપેલી રાજાવલી મુજબ संवत् १४६८ वर्षे वैशाख वदि ७ रवी पुध्ये अहिमदावादस्थापना ॥ ૨. “પ્રભાવક ચરિત” પૃ ૧૬૫, લે. ૧૨૬. પ્રકા સિં. ચં. ૩. “ભાભ? પારસનાથ મઈ ભેટો, આસાઉલીમાંહિ આજ રે;” -“તીર્થભાસ છત્તીસી', “જૈન ગૂર્જર કવિઓ” ભા. 2, પૃ. ૮૭૪. ૪. “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” પૃ૦ ૩૩૫. ૫. એજન. પૃ૦ ૪૫૪. “પુરાતન પ્રબંધસંગ્રહ” પૃ. ૨૭ જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ” પૃ. ૧૭. *.૮, “પ્રભાવક ચરિત” પૃ. ૧૭૪, . ૮૧-૮૩. Page #54 -------------------------------------------------------------------------- ________________ જૈન તીથ સ`સગ્રહ ' એક ગ્રંથભંડાર સ્થાપ્યા હતા. કર્નલ ટોડે અહીં દશ જિનમદિશનાં ખડિયેશ હાવાનું જણાવ્યું છે, જેમાં આજે એકે હયાત નથી. અમદાવાદઃ આ આછી નોંધ અમદાવાદની સ્થાપના પહેલાંના ભૂતકાળની સમૃદ્ધ ભૂમિકાની ચાદ આપે છે અને આજે અમદાવાદની ભૂમિ ઉપર સ્થાપિત થયેલાં ૨૦૪ થીચે વધુ જૈનમ દિામાંથી કેટલાંક મદિના ઇતિહાસ તે ગુજરાતના ઇતિહાસ જેટલે જૂના છે. આજનાં આશરે દશ હજારથીયે વધુ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કામનાં ઘરાના ઇતિહાસ પ્રતાપ, સેવા ને સ્વાણુથી સુવાસિત અનેલે છે. અહીંના મહાજનેાની શાખ ઠેઠ દિલ્હી દરબાર સુધી હતી. જૈન પ્રજાનું મન દુખાવતાં ઔર ગએમ જેવા ખાદશાહે પણ ખચકાતા. દિલ્હી દરબારમાં અમદાવાદને એલ સૌ પહેલાં ઝીલાતા. અહીંના શરાફે સાથે બાદશાહે અને ઉમરાવાને મીઠા સંબંધ હતા. મરાઠા સમય અને અંગ્રેજ અમલ દરમ્યાન પણ જૈન શ્રેષ્ઠીએએ પેાતાની સંપત્તિ, સત્તા અને લાગવગથી પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. કળાપ્રેમી બાદશાહે અને શ્રીમંતાએ સજાવેલું આ શહેર સત્તરમી સદીમાં સર્વશ્રેષ્ઠ નગર બની ચૂક્યું હતું. મુસલમાનાએ ગુજરાત જીત્યું ત્યારથી તેએ ગુજરાતની કળા અને સસ્કૃતિના ભક્ત બન્યા હતા. આ પ્રકારની કળાભક્તિ અમદાવાદની ઘણીખરી બાદશાહી ઈમારતેમાં ?ખાઈ આવે છે. ઇ. સ. ૧૬૩૮માં સૈડે સ્લેક નામના જન પ્રવાસી અમદાવાદનું વર્ણન કરતાં લખે છે: “મુસલમાની મસ્જિદોમાં મેટે ભાગે જૈન મ ંદિરના માલ વપરાયા છે. અહમદશાહની મસ્જિદમાં અંદરના ગુંબજ જૈન છે અને ખીજો સામાન પણ એવા જ કાઈ મદિરના છે. કૈખતખાંની મસ્જિદમાં પણ અંદરના ગુંબજ જૈન છે. સૈયદ આલમની મસ્જિદમાં થાંભલા જેનેાના છે. કુ ંભારાણાએ ત્યારે સાદડીમાં જૈન મ ંદિર અનાવરાવ્યું. એ જ અરસામાં અહેમદશાહે જુમ્માસ્જિદ બંધાવી હતી. એ જૈન મંદિરમાં ૨૪૦ થાંભલા છે એ જ પ્રમાણે આ મસ્જિદમાં તેવા અને તેટલા જ થાંભલા જોઈ શકાય છે.” આ ઉપરથી ાણી શકાય છે કે જૈનોના સ્થાપત્યકળાના શૈાખથી મુસ્લિમ ખાદશાહે કેવા અંજાઇ ગયા હતા ! વસ્તુતઃ એ કળા ગુજરાતના જૈનોની જ હતી. જેનેની સ્થાપત્યકળા માટે મશહૂર કળામજ્ઞ વિદ્વાન ફરગ્યુસન કહે છે: “ હિંદુ સમયમાં જૈન સ્થાપત્ય ઊંચી ટોચે પહેોંચ્યું હતું અને મુસલમાન સમયમાં કેટલાંક મિશ્રણાથી એ વધારે શુદ્ધ બન્યું હતું.” આવા ભવ્ય અને મનેાહર શહેરને મુસલમાન અને મરાઠાઓના વિગ્રહકાળમાં ખૂબ સહન કરવું પડ્યુ. અઢારમી સદીમાં તે એ ઘસાતું ઘસાતું જીણું થવા લાગ્યું. પ્રાચીન કળા એસરવા માંડી. જ્યારે ઈ. સ. ૧૮૧૮ થી અંગ્રેજોએ અહીંના અમલ શરૂ કર્યો ત્યારે જૂના જૈન મહાજને, નગરશેઠા અને ઉદ્યોગપતિઓએ આગળ આવી અમદાવાદને ટકાવી રાખી ખીલવવાના અથાક પ્રયત્ન કર્યો. કુદરતી આફતના પ્રસંગમાં પણ જૈન દાનવીનાં આંગણાં નરી માનવતાથી એપી ઊઠતાં. સં. ૧૭૧૭ના દુકાળમાં શેઠ શાંતિદાસના પુત્રા—તનશાહ, લખમીચંદ, માણેકચંદ અને હેમજી શાહે જગતૂંશાહની માફક લેાકેાના સંકટનું નિવારણ કર્યું હતું. ઇ. સ. ૧૭૨૫માં જ્યારે મરાઠાઓએ શહેરને લૂંટવા માંડ્યુ ત્યારે જૈન આગેવાન ખુશાલશાહ શેઠે વચમાં પડી, પોતાના તરફથી ઘણી દોલત આપીને તેમને રોકચા હતા. આવા અનેક પ્રસ ંગેામાં જૈન શેઠિયાઓએ પેાતાના પ્રાણુ અને ધનના ભાગે ચિરસ્મરણીય સેવાઓ આપી છે, જેની નોંધ ઇતિહાસકાર ઉવેખી શકતા નથી. અમદાવાદના જાહેરકામેામાં પણ તેમની દીલાવરી સખાવતે આજે પણ નોંધપાત્ર બની રહી છે. શ્રુતદેવીના અવતારસમા આપણા પૂર્વાચાોએ વારસામાં આપેલી જ્ઞાનસપત્તિના પ્રાચીન ગ્રંથભંડારા પણ અહીં ઘણા છે. આપણી સંસ્કારસાધનાની પગદંડીની આસપાસ ગ્રંથૈાની જ્ઞાનન્ત્યાતિ ખ ડ ઝળહળતી રહે એ માટે પૂર્વાચાર્યોએ ગ્રંથાને દેવમ ંદિર કે મૂર્તિ જેટલું જ મહત્ત્વ આપ્યું છે અને તેથી જ ગુજરાતમાં જેટલા ને જેવા ગ્રંથભંડારોની વિપુલતા જોવાય છે તેટલી ખીન્ત કેાઇ પ્રાંતમાં નથી. એટલું જ નહીં; ગુજરાતના ઇતિહાસની જેટલી સામગ્રી આ ગ્રંથભ’ડારામાં જૈનાચા)ના હાથે લખાયેલી મળી આવે છે એટલી ખીજે કાંઈથી પ્રાપ્ત થતી નથી. ખારમી સદીથી લઈને ઠેઠ નવીન યુગના પ્રારંભ સુધીનાં ચિત્રકળાનાં પ્રતીકે આ ગ્રંથભંડારો સિવાય ખીજે સુલભ નથી. વળી, પ્રાકૃત ભાષા જે આપણા દેશની બધી આ ભાષાઓની માતામહી છે એની વિપુલ સંપત્તિ આ ભંડારામાં જ ભરી પડી છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ ગુજરાતી અપભ્રંશનું સાહિત્ય જે આપણા ભંડારોમાં છે તે જેની રચનાઓ સિવાયનું અન્યત્ર સાંપડતું નથી. મહારાજા કમારપાલ, મહામંત્રી વસ્તુપાલ-તેજપાલ, મંત્રી પેથડ વગેરે શ્રેષ્ઠીએાએ ઠેર ઠેર સ્થાપેલા ગ્રંથભંડારે અને તેમની નિશ્રામાં લખાયેલા અનેક ગ્રંથની નેંધ મળે છે. અહીં પણ એવા કેટલાક પ્રાચીન ભંડારોમાંથી દેશીવાડાની પોળમાં આવેલા ડેલાના ઉપાશ્રયમાં, જેન વિદ્યાશાળામાં, લુહારની પોળના ઉપાશ્રયમાં, દેવસાના પાડે વિમલગચ્છના ઉપાશ્રયમાં, હાજા પટેલની પળના પગથિયાના ઉપાશ્રયમાં, પાંજરાપોળની જ્ઞાનશાળામાં તથા બીજે મળીને હજારો ગ્રંથ સંઘરેલા સાંપડે છે. કેવળ ડેલાના ઉપાશ્રયમાં જ આ લેખકે તેનું વિગતવાર “સૂચિપત્ર બનાવતાં ૧૭–૧૮ હજાર જેટલા પ્રાચીન હસ્તલિખિત ગ્રંશે સંગ્રહાયેલા હોવાની ગણતરી કરી છે. લગભગ ૨૫૦ વર્ષ પહેલાંના અમદાવાદની ઝાંખી કરાવતા પં. શીલવિજયજીએ સં. ૧૭૪૬માં રચેલી તીર્થમાળામાં અહીંની જાતમાહિતીનું વર્ણન આપતાં તેઓ કહે છે-“અમદાવાદ ત્રણ જનના વિસ્તારમાં છે. અહીં પચાસ હજાર શ્રાવકેનાં ઘરની વસ્તી છે અને ૧૭૮ જેટલાં જિનમંદિરે છે. એશવાલ રતન અને સૂરા નામના જૈન શ્રેણીઓ ધર્મક્ષેત્રમાં ઘણું દ્રવ્ય વાપરે છે. મનીઆને પુત્ર દેશી શાંતિદાસ રાજા ભેજના બીજા અવતારસ દાનવીર છે, તે જ જ્ઞાની પણે છે. એશવાલ શેઠ શાંતિદાસે શ્રીચિંતામણિપાર્શ્વનાથનું વિશાળ મંદિર બંધાવ્યું છે અને તેમની સેવાથી દિલ્લીશ્વર પણ તેમને માન આપે છે. પરંતુ આ ભવ્ય મંદિર વિગ્રહકાળના પંજામાં સપડાઈ જતાં નામશેષ બન્યું છે. એનો ઈતિહાસ જાણવાજે છે. અમદાવાદના સરસપુરમાં શ્રી. શાંતિદાસ નગરશેઠે સં. ૧૬૯૪ માં શિખરબંધી બાવન જિનાલયવાળું મંદિર બંધાવ્યું હતું. એ સમયે ઔરંગઝેબ ગુજરાતને સૂબો હતો. તેણે સં. ૧૭૦૦ માં એ મંદિરને મસ્જિદમાં ફેરવી નાખ્યું. આથી આખા ગુજરાતમાં હિંદુ અને મુસલમાનોનું મોટું બંડ થયું. દિલ્હી દરબારમાં પોતાની લાગવગ ધરાવનારા શાંતિદાસ શેઠે શાહજહાં બાદશાહને અરજ કરી તેથી તેમણે એ મંદિરને ફરી બાદશાહી ખરચે નવું કરાવી આપવા હુકમ કર્યો. ફરમાનમાં જણાવ્યું છે કે-“તે દેરામાં જે જે નવું કરાવ્યું હોય અને મહેરાબો તે પર કરેલ છે તે કઢાવી નાખવી અને મકાન મજકુર શેઠને હવાલે કરવું. તેમજ પ્રથમના દસ્તુર–રિવાજ મુજબ તે મકાન તેમના કબજામાં રહે અને હરેક રીતે તે પોતાની મરજી પ્રમાણે પિતાના ધર્માનુસાર વાપરી તેમાં પરમેશ્વરનું ભજન કરે. તેમાં કોઈ આદમી ઈજા કરે નહીં તથા બીજા ફકીર લેકે તે જગામાં મકાન કરી રહ્યા છે તેમને ત્યાંથી કાઢી મૂકવા; બીજા વહોરા લેકે જે આ દેવલની ઈમારત ઊઠાવી ગયા છે, તે તેમની પાસેથી તે ચીજો લઈ એમને પહોંચાડજો. અગર એમણે સામાનને ખરચ કર્યો હોય તેની કિંમત તેમની પાસેથી લઈ શાંતિદાસને પહોંચાડશે. આ બાબતમાં તમામ તાકીદ જાણીને હુકમ ફેરવશે.”૧૦ અમદાવાદના ઈતિહાસમાં સ્વ. મગનલાલ વખતચંદે ઉપર્યુક્ત ઘટનાનું વર્ણન વિસ્તારથી કર્યું છે. તેમણે આ મંદિરની રચના વિશે પણ જાણવા જેવી હકીક્ત નેંધી છેઃ “આ બાવન જિનાલયવાળું શિખરબંધી દે સરસપુર નામના પરાથી પશ્ચિમે આશરે ખેતરવા એકને છેટે આવેલું છે. આ દેરા વિષે એમ કહેવાય છે કે નગરશેઠ અંતિદાસે પાંચ-સાત લાખ રૂપિયા ખરચીને બંધાવ્યું હતું. એ દેરાને ઘાટ તમામ હઠીસિંહના દેરા જેવો છે તફાવત એટલે જ છે કે હઠીસિંહનું દેરું પશ્ચિમાભિમુખ છે અને આ દેરું ઉત્તરાભિમુખ છે. આ દેરામાં મોટાં મોટાં ભેયાં છે. તે ભેંયરાંમાં પૂર્વે માટે ચૌમુખ હતે. એ દેરાથી તે અમદાવાદના ઝવેરીવાડમાં નગરશેઠની હવેલી સધી એક ગાડું જાય એવી મેટી સુરંગ હતી, આવું કેમાં કહેવાય છે. એનું કારણ એવું સંભળાય છે કે સસલમાન વખતમાં અમદાવાદના મુસલમાન અમલદારે એક દહાડે એ દેરું વટાળી તેમાં નમાઝ પઢવાનું ધાર્યું. એ વાતની નગરકોઇને જાણ થઈ, પણ તે વખતમાં ધર્મને જલમ ઘણું હતું, તેથી સમજીને નગરશેઠે આ સુરંગ ખોદાવી રાખી હતી. એટલે તરત ગાડાં સુરંગમાં ઉતારીને આ દેરાના ચૌમુખની ચાર પ્રતિમાઓ ગાડામાં બેસાડી ઝવેરીવાડમાં લાવ્યા. તેમાંની ત્રણ મૂર્તિઓ, જેને આદીશ્વરનું ભંયરું કહે છે તે ભેંયરામાં બેસાડી તથા મૂળનાયકની મૂર્તિ નાની શ્યામલી ચિંતામણિ પાર્શ્વનાથની હતી, તે લાવીને ઝવેરીવાડમાં સૂરજમલના દેરામાં પધરાવી. તે મૂર્તિઓ હાલ પણ મૌજુદ છે. ૯. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ” ભા. ૧, પૃ૦ ૧૨૪-૧૨૫. ૧. “The Journal of the University of Bombay” માં એસ. એમ. કેમીસરીએટને લેખ “The Imperial - Mughal Farmans in Gujrat'-તેમાંનું એક ફરમાન. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૦. જૈન તીર્થ સર્વગ્રહ પછી ઔરંગઝેબ દિલ્હીના તખ્ત પર બેઠે ત્યારે તે દેરાને તોડી પાડવામાં આવ્યું. રંગમંડપ વગેરેના ઘૂમટની માહેલી તરફ ઊંચા પથ્થરની પૂતળીઓ વગેરે છુંદી નાખી છે. તેમજ ચૂનાથી લીંપી દીધી છે. એ સિવાય બીજી પણ ઘણી ભાંગફેડ કરી છે, છતાં પણ એ દેરાના ખડેર ઉપરથી જણાય છે કે દેરાનું કામ ઘણું સારું હશે. એના પર વગેરે સરસામાન નગરશેઠે કઢાવી લઈ બીજા દેરાના કામમાં વાપર્યા.” આજે તે ગભારાના પાછલા ભાગની નિશાની સિવાય બીજું કાંઈ જ બચ્યું નથી. આ રીતે એક ભવ્ય અને ઉત્તમ કેરણીવાળા મંદિરને કરુણ અંત આવ્યે; છતાં આવા આક્રમણથી જરાયે નાસીપાસ થયા વિના જેનેએ ઉત્સાહના વેગથી નવાં મંદિર બંધાવ્યે જ રાખ્યાં છે અને જેનપુરી તરીકે ઓળખાતા આ નગરના સૌંદર્યમાં જરાયે ઓછપ આવવા દીધી નથી. બાદશાહ ગયા પણ શાહ તે છે જ' એવી સર્વ પ્રજાને આશ્વાસનદાયક જૂની પ્રચલિત કહેવત મુજબ આ નગરી જેનપુરી” કેમ કહેવાય છે એને મર્મ ખુલ્લે કરે છે. આવી મનહર નગરીના અલંકાર તે જૈન મંદિરે જ છે. અહીંના જૈન મંદિરને ઈતિહાસ એક રીતે જેનાના ઈતિહાસ જે જ ભવ્ય, વિવિધતાભર્યો ને સાધનાસંપન્ન છે. આ મંદિર પિકી વિશિષ્ટ મંદિરની હકીકત જાણવા જેવી છે. દરેક મંદિરના વિવિધ ઘાટ, કેરણી, તેમાંનાં પ્રાચીન–અર્વાચીન શિલ્પ, રંગચિત્ર, આરસ અને લાકડાંની ઝીણું નકશીના વિવિધ પ્રકારની વિપુલતા, ખાસ કરીને બહારની રચના કરતાંયે અંદરના વૈવિધ્યની વિશેષતા સહુને હેરત પમાડે એવી છે. આપણે તે પર ડું અવલેકન કરી લઈએ. શામળાની પળમાં શાળાના ખાંચામાં આવેલું શ્રી. પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર મંત્રીશ્વર વસ્તુપાલના વંશજ સંઘવી સોમજી તથા તેમના ભાઈ શિવાએ સં. ૧૬પ૩માં બંધાવ્યું છે. આમાં લાકડામાં કરેલી સુંદર કરણી દનીય છે. ભીંત પર આરસમાં કેતલે લેખ છે. મેડા ઉપર સફેદ આરસની કાયોત્સર્ગસ્થ જિનપ્રતિમા મનોહર છે. તેની સામે લાકડામાં કતરેલાં તીર્થકરોના જન્મ-મહત્સવાદિ દૃશ્ય; તેમાં આજે પણ ચાલતી-ફરતી પૂતળીઓ અને મંદિરની બહાર જડેલા લાકડાના ટેકાએ કળામય છે. લાકડાની પ્રાચીન કારીગરીના નમૂના તરીકે આ મંદિર દર્શનીય છે. (જુઓ : કેઠા નંબર : ૮) શામળાની પળના વચલા ખાંચામાં આવેલા શ્રી. શ્રેયાંસનાથ ભગવાનના મંદિરમાં કાચનું સુંદર જડિત કામ કરેલું છે. ચક્રવર્તી ભરતરાજના કૈવલ્યભાવને વુડકટને દેખાવ, તથા ગભારામાં સફેદ આરસનાં શિલ્પ જોવાલાયક છે. ( ઠા નંબર : ૯). ૩–૪. માંડવીની પિળમાં આવેલી નાગજી ભૂધરની પિળમાં શ્રી. સંભવનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનનાં દેરાસરો એક સાથે આવેલાં છે. ભેંયરામાંની મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની આરસની પ્રતિમા પ્રાચીન છે અને તેમના પબાસનમાં આબુની ખ્યાતિ પામેલી કેર કરેલી હતી, જે આજે ઘણીખરી ઘસાઈ જવા પામી છે. મેડા ઉપર મૂ. ના. શ્રી. ધર્મનાથ અને શ્રી. પાર્શ્વનાથ ભગવાનના બે ગભારાઓ આવેલા છે. એમાં કરેલું રંગબેરંગી આરસનું જડિત કામ પ્રેક્ષણીય છે. આ દેરાસરની ૩૧૦ ધાતપ્રતિમાઓ પૈકી કેટલીક તે અગિયારમા–બારમા સૈકાની છે. બારણામાં પીળા આરસના ઇંદ્ર-ઈંદ્રાણી સુંદર રીતે ઘડેલા છે. કહેવાય છે કે આ મંદિર ફરી બંધાયું તે પહેલાં આખુંચે દેરાસર લાકડાની સુંદર કેરણીવાળું હતું. (કેઠા નંબર: ૩૮-૩૯) સમેતશિખરની પિળમાં આવેલા ઘૂમટબંધી શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાંની કારીગરી અસાધારણ અને અમૂલ છે. એને ન જોઈએ-જાણીએ તે કળાના ઉત્તમ નમૂનાથી વંચિત જ રહી જવાય. આમાં વિશેષતા એ છે કે, પાષાણને બદલે લાકડામાંથી જ કેરી કાઢેલું ભવ્ય શિલ્પ છે. નાચતા-ગાતા દેવતાઓ અને હાથીઓના મતકની પંક્તિઓ ભીત ઉપર ને છજામાં રહેલી સમચોરસ આકતિવાળી બારીની આસપાસ શેભે છે. સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની એક સફેદ આરસની મૂર્તિ પણ મનહર છે. તેમાં ફણાની રચના તે શિ૯૫ની દૃષ્ટિએ ઉત્તમ ગણાય એવી છે. પરંતુ લાકડામાં કેતલે સમેતશિખરને પહાડ; જે શ્રાવક, શ્રાવિકા, સાધુ, દેવ, દેવીઓ, પશુઓ અને વનસ્પતિથી ભરચક છે તેમજ જેના જુદા જુદા ભાગે હલાવી ચલાવી શકાય છે તે તે આખા અમદાવાદનું મોટું આશ્ચર્ય છે; એમ કહીએ તે ખોટું નથી. પાટણના પ્રસિદ્ધ વાડી પાશ્વનાથના. મંદિરની એ યાદ આપે છે. આ Page #57 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ ૧૧ મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૮૬૩માં શ્રી. રૂપવિજયજી મહારાજે કરી હતી. તેમના ગુરુદેવની ચરણપાદુકા નીચે લેખ પણ કાતરેલેા છે. (કા. ન. ૪૨) $. શેખના પાડામાં શ્રી. પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. આ મ ંદિર સ. ૧૮૦૦ લગભગમાં અંચલગચ્છીય શ્રીસÛ ખંધાવેલું છે. આમાં દેશમા સૈકાની શ્યામ આરસની પ્રાચીન ચેાવિશી છે. લાકડાનાં તારા અને થાંભલાનું કામ સુંદર નકશીવાળું છે. (કે. ન.૮૨) ૭–૮. ઝવેરીવાડમાં આવેલી નીશાપેાળમાં જગવલલભ પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન મંદિર છે. આ મંદિર સ. ૧૬૦૦ લગભગમાં શ્રીસ ંઘે બંધાવેલું છે. ઉપરના ભાગમાં મૂ॰ ના॰ શ્રીચિંતામણિ પાર્શ્વનાથની સહસાવાળી કાયાત્સ`સ્થ એક અસાધારણ ભન્ય મૂર્તિ શૈાલે છે. એમના અને ચણાને એક મનુષ્ય કે દેવ વળગીને પકડી રાખતા હાય એમ લાગે છે. શિલ્પકૃતિમાં અને મૂર્તિવિધાનની શાસ્ત્રીય દૃષ્ટિએ આ મૂર્તિના જોટો જડવા મુશ્કેલ છે. ખીજા ગર્ભદ્વારમાં શ્રી. ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની નાની શ્યામની પ્રતિમા કેારણીવાળા પરિકરમાં પદ્માસને વિરાજમાન છે. આ મૂર્તિની સામે હસ્તિઆ ધાતુની એક જિનપ્રતિમા શૈભીતી રીતે ગેાઢવેલાં છે. આ ત્રણે મૂર્તિએ કળાવિધાનના અત્યુત્તમ નમૂના છે. નીચે ઊંડા ભોંયરામાં જગતવલ્લભ શ્રી. પાર્શ્વનાથ ભગવાનની સફેદ આરસની છ પીટ ઊંચી ચમત્કૃતિપૂર્ણ પદ્માસનસ્થ પ્રતિમા પ્રતિષ્ઠિત છે. પરિકરમાં શૈાલતી આ પ્રતિમાની મુખમુદ્રામાંથી નિળ હાસ્ય નીતર્યો કરતું હોય ને દકના હૃદયને અલાદિત મનાવી મૂકે એવું લાગે છે. પમાસણુનું કાતરકામ તે નમૂનેદાર છે. આ મૂર્તિ સ. ૧૯૫૯ માં પ્રતિષ્ઠિત કર્યાના તેના ઉપર લેખ છે. આનાં દર્શન કરવા માટે એક જમાનામાં એક સાનામહેાર આપવી પડતી એવી વાયકા લેાકમાં પ્રચલિત છે. નીચે ગČદ્વારમાં ઊતરતાં છત ઉપર આલેખેલ ભક્ત શ્રાવકે પૂજાની ઝાંઝ—પખાજ વગાડતા નજરે પડે છે. મેગલકાલીન કળાનું આ પ્રતીક આ મ ંદિરની એ સમયની રચનાના ખ્યાલ આપે છે. (કા. નં. ૮૫–૮૬) ૯. ઝવેરીવાડમાં સેદાગરની પાળમાં શ્રી. શાંતિનાથ ભગવાનનું ઘૂમટખંધી દેરાસર છે. તેમાં એક સુખડની પ્રતિમા છે ને સં. ૧૧૧૬ ની સાલની ધાતુની પ્રાચીન મૂર્તિ છે. શેઠ-શેઠાણીની આરસની મૂર્તિ પણ છે. (કા. નં. ૯૫) ૧૦, ઝવેરીવાડમાં સંભવનાથની ખડકીમાં શ્રીસંભવનાથ ભગવાનનું મંદિર આવેલું છે. એના અંધાયાની ચાસ મિતિની ખખર નથી. પણ આ મ ંદિર શહેરમાં સૌથી પ્રાચીન મનાય છે. મૂળ ના॰ ઉપર સંવત ૧૯૫૯ ના લેખ છે. આ મંદિરમાં સ્થાપત્ય મુજખ સભામડા અને ગભારા મળીને ત્રણ ભાગ છે. નીચે ભોંયરુ છે. તેમાં પણ એ જ પ્રમાણે છે. કસેાટીના પથ્થરમાંથી કારી કાઢેલી એક ચતુર્મુખ જિનપ્રતિમા અને ભાંયરામાં શ્વેત આરસની વિશાળકાય ત્રણ પ્રતિમાઓ પ્રભાવશાળી છે. આવી વિશાળ પ્રતિમાએ ભારતવષઁનાં ખીન્ત જિનમ ઢિમાં બહુ ઓછી જોવા મળે છે. મૂળનાયકનું પરિકર પણ દનીય છે. (કા. નં. ૯૯) ૧૧. ઝવેરીવાડની વાઘણપાળમાં શેઢ વખતચંદ ખુશાલચંદે મંધાવેલું શ્રી. અજિતનાથ ભગવાનનું ભવ્ય દેરાસર છે. ભમતીમાં ખાવન જિનાલયની દેરીઓ છે. તેમાં પ્રવેશતાં જ શ્રીઅજિતનાથ ભગવાનની ધાતુની કાઉસગ્ગિયા મૂર્તિ ઉપર સં. ૧૧૧૨ ની સાલના લેખ છે. આનું મૂર્તિવિધાન શાસ્ત્રીય દૃષ્ટિએ આબેહૂબ છે. આની સરખામણીની બીજી પ્રતિમાના નમૂના કચાંઇથી મેળવવે દુર્લભ ગણુાય. આમાં શેઠ શેઠાણીની આરસની ત્રણ મૂર્તિએ છે. આ મંદિરમાં લાકડામાં કારેલા સુંદર નારીકુંજર છે, જે નાના વઘેાડામાં ફેરવવામાં આવતા હતા. રંગમંડપની લાકડાની થાંભલી અને પાટડી ઉપર સુંદર કારીગરી નજરે પડે છે. (કા. નં. ૧૦૩) ૧૨. દોશીવાડાની પાળમાં અષ્ટાપદજીના નામે એળખાતા મંદિરને જૂમખા છે. તેમાં મૂ॰ ના૦ ભગવાન છે. આ મદિર શેઠ મગનલાલ કરમચંદે સ. ૧૯૯૧ માં ખંધાવેલું છે. મંદિરમાં પેસતાં ભીતામાં નદીશ્વરદ્વીપની રચનાના રંગીન નકશાઓ ચીતરેલા ચેાડ્યા છે. તેની પાછળના ભાગમાં શ્રીઅષ્ટાપદની માટા મેાટા પથ્થરની સુ ંદર રીતે રચના કરેલી છે. સિવાય શ્રીહીરવિજયસૂરીશ્વરની એક કામયી પ્રતિમા પણ વિરાજે છે. એક શેઠ–શેઠાણીની મૂર્તિ પણ છે. (કા. નં. ૧૩૦ ) શ્રીઆદીશ્વર Page #58 -------------------------------------------------------------------------- ________________ જૈન તીથ સસગ્રહ ૧૨ ૧૩, દોશીવાડાની પાળમાં ગોંસાઇજીની પાળમાં શ્રીસીમ ધરસ્વામીના દેરાસરના ભોંયરામાં કેટલીક પ્રાચીન પ્રતિમાએ સંઘરી રાખવામાં આવી છે. કેટલીક મૂર્તિએ ખંડિત છે. પરંતુ કેટલીક પ્રતિમાઓ જેવી પ્રાચીન છે તેવી જ મૂર્તિ સ્થાપત્યકળાની દૃષ્ટિએ બેનમૂન છે. (૧) એક ધાતુપ્રતિમાની ઊંચાઈ ૧૦૧/૪ ઈંચની છે અને ચક્ષ–ક્ષિણી સહિત પહેાળાઇ ૧૦૧/૨ ઇંચની છે. આમાં પલાંઠી નીચે બેઠકમાં આઠ ગ્રહેા કાતરેલા છે. વળી, તેના ઉપર આલેખાયેલ અક્ષરે દશમા સૈકાની લિપિના ખ્યાલ આપે છે અને એની રચનાશૈલી પણ એ સમયની પ્રતીત થાય છે. પરિકર વિનાની આ એકલમલ શ્રી. ઋષભદેવની પ્રતિમાના ખભા ઉપર વાળની ત્રણ લટે સુંદર રીતે કોતરેલી છે. પલાંઠી નીચે એટકના બંને છેડે એકેક સિંહની આકૃતિએ જોવાય છે. તેની છાજુમાં કમળઆસનવાળી આકૃતિઓમાં જમણી તરફ બે હાથવાળા ચક્ષ; જેના એક હાથમાં ફળ અને બીજા હાથમાં રૂપિયાની થેલી છે; તેમજ ડામી તરફ એ હાથવાળી અંખિકાદેવી; જેના એક હાથમાં આપ્રદ્યુમ છે ને ડામેા હાથ ખેાળામાં બેઠેલા ખાળક પર હોય એવું સ્પષ્ટ આલેખન છે. (૨) ખીજી મૂર્તિ ભગવાન શ્રીપાર્શ્વનાથની ત્રિતીથીની છે. તેની ઊંચાઇ ૧૦૧/૪ ઇંચ અને પહેાળાઈ ૭૧/૨ ઇંચની છે, વચ્ચે મૂ. ના. શ્રીપાર્શ્વ નાથ ભગવાનની પદ્માસનસ્થ અને માથે ફણાવાળી આકૃતિ અંકાયેલી છે. ફણાએ ઉપર ત્રણ છત્ર છે ને છત્રની આજુખાજીમાં એકેક ગાંધવ હાથમાં ફૂલની માળા સાથે ઊંચેથી અવતરણ કરી રહ્યા હોય એવા આબેહૂમ દેખાવ કરેલા છે. પલાંઠી નીચે કમળની રજૂઆત છે. આ મૂર્તિની અને ખાજીમાં એકેક ચામરધર ઊભા છે. બેઠકની નીચે નવ ગ્રહેા આલેખ્યા છે. જમણી બાજુએ એ હાથવાળા યક્ષ અને ડાખી બાજુએ અંબિકાદેવી છે. લેખ નથી, પરંતુ મૂર્તિવિધાનની દૃષ્ટિએ આ મૂર્તિ દશમા સૈકા લગભગની પ્રતીત થાય છે. (૩) ત્રીજી એક પ્રતિમા સહજી નામની શ્રાવિકાએ સ. ૧૧ર૧માં ભરાવ્યાના લેખવાળી છે. (૪) ચેાથી મૂર્તિ ને કે પરિકરવાળી ખંડિત બનેલી છે; છતાં તેના ઉપર સં. ૧૧૨૯ ના લેખમાં સુમતિધરની પુત્રીએ આ ખિખ કરાવ્યાના ઉલ્લેખ છે. ટૂંકમાં—આ ચારે પ્રાચીન પ્રતિમાઓ શિલ્પકળાની દૃષ્ટિએ દનીય છે. વળી, આ મંદિરની અંદર અને ખહારની ભીંતા રાજપૂત સમયની ચિત્રકળાનાં ઉત્તમ ફ્યેોથી ભરચક અનાવેલી છે. ૧૪. શેઠ હઠીસિંહનું મંદિર—આ મંદિર દિલ્હી દરવાજા બહાર શેઠ હઠીસિંહની વાડીમાં આવેલું છે; જે શિખરખ`ધી, ભવ્ય અને વિશાળ છે. આ મંદિર અમદાવાદના હિંદુ મંદિરોમાં સ્થાપત્ય અને કળાના નમૂના તરીકે સર્વોત્તમ ગણાય છે. એની પ્રતિષ્ઠા સં. ૧૯૦૩માં શ્રી. શાંતિસાગરસૂરિએ કરી હતી. તેમાં મૂ. ના. શ્રીધર્મનાથ ભગવાન વિરાજમાન છે. શ્રી. હઠીસિંહ શેઠ અને તેમના વંશજો તેમજ પ્રતિષ્ઠાના અઠ્ઠાઇ–મહાત્સવના દિવસેાના કાર્યોનું વષઁન મંદિરમાં લગાડેલા પ્રશસ્તિ લેખમાં આપેલુ છે. પ્રેમચંદ નામના સ્થપતિ પાસે આ મદિર બ ંધાવ્યું હતું. આ મ ંદિર પૂરું મોંધાઈ રહે એ પહેલાં જ હઠીસિંહ શેઠ પંચત્વ પામ્યા તેથી તેમનાં ધર્મ પત્ની શેઠાણી હરકારમાઇએ ખાકીનું કામ પૂરું કરાવી પ્રતિષ્ઠા કરાવી હતી એની હકીકત પણ એ શિલાલેખમાં આપી છે.૧૧ આ મંદિરની ખાંધણી નગરશેઠ શાંતિદાસે સરસપુરમાં બંધાવેલા શ્રીચિંતામણિ પાર્શ્વનાથના મંદિર જેવી છે; એમ કહેવાય છે. આયુનાં જગવિખ્યાત મ ંદિરોના સફળ અનુકરણુરૂપે આની રચના થયેલી છે. મંદિરમાં એક માળવાળે સુંદર મંડપ છે. વચલા મંડપ અને ગભારાની કારણી ઉત્તમ પ્રકારની છે. ઉપર માળ છે ને નીચે ભોંયરુ છે. વિમાનનું કામ પણ ઘણું કળામય છે. મૂળ મંદિરને ફરતી ખાવન જિનાલયની શિખરબંધી દેરીએ છે. બંને વચ્ચે ફરતા ચેક છે. મંદિરની ઉત્તર—દક્ષિણ પહેાળાઇ ૧૨૬ ફીટ અને ખહારની શૃંગારચાકી સિવાય પૂર્વ–પશ્ચિમ લંબાઈ ૧૬૦ ફીટ છે. મંદિરની બહારની દેવકુલિકાઓના ફરતા છાના ટોડલે ટોડલે મૂકેલી આકૃતિએ સુંદર અને લાવણ્યમયી છે. શિલ્પમાંની નૃત્યપૂતળીઓમાં થનગનાટભર્યો અગમરાડની વહેતી રેખાએ ઉલ્લાસભરી જોવાય છે. એમના મુખ ઉપર કમળ જેવી સુકુમારતા જણાય છે. ગુજરાતની સ્ત્રીઓનું આબેહૂબ સૌંદર્ય એમાં ઉતારેલું પ્રતીત થાય છે. એક ખીન્તથી તદ્ન ભિન્ન આકૃતિએ વાદ્ય સામગ્રી સાથે અવનવે ભાવ પ્રદર્શિત કરી રહી છે. ઠસ્સાદાર અલંકારે, સૌષ્ઠવ આકારા, નીતરતું સૌંદર્ય અને વૈવિધ્યભરી ભાતાની વિપુલતા અહીં જ્યાં-ત્યાં નિહાળાય છે. જાળીએના વિવિધ પ્રકારે અહીં પુષ્કળ પ્રમાણમાં દેખાય છે. ખરેખર, ઉચ્ચ સંસ્કાર અને સુરુચિભરી કારણીને તે અહી પાર નથી. ભરતના ‘ નાટયશાસ્ત્ર'માં ઉલ્લેખેલા નૃત્યપ્રકારોનું દર્શીન આ પૂતળીઓમાં થાય છે. મંદિરની ભિટ્ટ અને શિખર સુધીના ભાગમાં કળામય આકૃતિએ કંડારી આ મંદિરને મનેાહર બનાવી મૂક્યું છે. અેસ અને ફ્ગ્યુસન લખે છે કે“ આ આખાયે. મ ંદિરની બાંધણી અનુપમ સૌંદર્ય વાળી અને દરેક ભાગ એક મોન્ટ સાથે ૧૧. આ શિલાલેખ “પ્રાચીન જૈન લેખ સંગ્રહ '' ભા, ૨ માં લેખાંકઃ ૫૫૬ અને તેનુ વેચન પૃ॰ ૩૪ર ઉપર પ્રગટ થયું છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ માતર ૧૩ ખંધબેસતા છે. ” જેમ્સ સેમ્યુલસન આ આખા મદિરની રચના સપૂર્ણ છે” એમ કહે છે. આનંદકુમારસ્વામી જણાવે છે કે આ મંદિર નાગર ખાંધણીનું છે.” શ્રી. રત્નમણિરાવ નોંધે છે કે આ મંદિર એક ંદરે અમદાવાદના સ્થાપત્યના ગૌરવરૂપ છે. (કે. નં. ૧૮૬ ) ★ ૨. માતર (કાઠા નખર : ૨૩૦ ) નડિયાદ સ્ટેશનથી મેટરમાર્ગે માતર જવાય છે. અહીં ખાવન જિનાલયથી શાલતુ મૂળનાયક શ્રીસુમતિનાથ ભગવાનનું શિખરખ`ધી આલીશાન મ ંદિર છે. આ મ ંદિર સાચાદેવને નામે તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. શ્રીસુમતિનાથ ભગવાન વગેરેની મૂર્તિ આ મહુધા પાસે આવેલા સહુંજ ગામના મારાટના વાડામાંથી નીકળી હતી, જેની પ્રતિષ્ઠા સહુંજમાં જ થઈ હતી. એનુ પ્રમાણ આપતા મૂળનાયક ઉપર આ પ્રમાણે લેખ છે:— '' 'संवत् १५२३ वर्षे वैशाख यदि ७ खौ प्राग्वाटज्ञातीय सा गोनाभार्या० रत्नू पुत्र समधरभार्या जासी धम्र्म्मादपुत्री लाला प्रमुखकुटुंबयुतेन.... श्रेयसे सुमतिनाथविवं कारितं प्रतिष्टि ( ४ ) तं तपागच्छनायक श्री सोमसुंदरसूरि पट्टप्रभाकर श्रीमुनिसुंदरसूरिपट्टनभस्तलदिनकरतरणिश्रीरत्नशेखरसूरिपट्टपूर्वाचल सहस्रांकुरस. लक्ष्मीसागरसूरिभिः सीहुजप्रामे कल्याणमस्तु कारयितुः ॥ श्रीः ॥ 39 ખીજી ચારેક મૂર્તિઓ ઉપર પણ સંવત ૧૫૨૩ ના લેખા છે. તેમાં એ મૂર્તિ ખીજા શ્રેષ્ઠીએ ભરાવી છે પણ પ્રતિષ્ઠા તે જ સંવત મિતિએ કરાવી છે. આ બધી મૂર્તિઓને સ. ૧૮૩૩ ના શ્રાવણુ માસમાં માતરમાં પ્રવેશ થયેા છે. પહેલાં જૂના મંદિરમાં આ મૂર્તિઓ પધરાવવામાં આવી હતી. પણ નવું મંદિર ખાંધવાના વિચાર થતાં સ. ૧૮૪૨–૪૩ માં અમદાવાદના નગરશેઠ ખુશાલચંદ લક્ષ્મીચંદ શત્રુંજયના સંઘ લઈ માતર આવ્યા ત્યારે તેમણે શિખરખ થી ભવ્ય જિનાલય બંધાવવાના શ્રીસ ંઘને આદેશ કર્યાં. મંદિર તૈયાર થતાં સ. ૧૯૮૫ ના જેઠ સુદ ૩ ને ગુરુવારે એ જ નગરશેઠે પ્રતિષ્ઠા મહાત્સવ કર્યો. પછી ખાવન જિનાલય બંધાવવાને વિચાર થતાં' અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચંદ, શેઠ હઠીસિંહ કેસરીસિંહ તથા માતરવાસી શેઠ હકમચંદ્ન દેવચંદ અને અનેાપચંદ જાદવજી—આ ચાર જણે મળી દેરીએ મંધાવી સં. ૧૮૯૩ ના મહાસુદ ૧૦ ને બુધવારે ભમતીની દેરીઓની પ્રતિષ્ઠા કરવામાં આવી. સં. ૧૯૩૯ ના શ્રાવણુ સુર્દિ ૪ના રોજ આ મદિરનુ શિખર અચાનક તૂટી પડ્યું. સં. ૧૯૪૫ના જેઠ વિક્રે ૧૦ ના દિવસે શિખર ફરીથી ચણાવવામાં આવ્યું. દેરીના જીર્ણોદ્ધાર શેઠ જમનાભાઈ ભગુભાઈનાં ધર્મપત્ની શેઠાણી માણેકબાઈ એ ખૂબ દ્રવ્ય ખરચીને કરાવ્યેા. શ્રીસુપાર્શ્વનાથ ભગવાન, જેમની સ્થાપના ભમતીની મેાટી દેરીમાં કરવામાં આવી છે તે મૂર્તિ ખેડા જિલ્લાના અરેાડા ગામે વાત્રક નદીમાંથી કાંકરી કાઢતાં એક વણકરને હાથ લાગી હતી. માતરના શ્રેષ્ઠીએ તેને સમજાવી એ મૂર્તિ લઈ આવ્યા અને શેઠ બેચરદાસ મેાતીલાલનાં ધર્મ પત્ની વિધવા યા તીખાઈએ ઉજમણા પ્રસંગે એ મૂર્તિને રંગમંડપમાં તેમણે કરાવેલા નવા ગેાખલામાં પધરાવી. હતી પણ જીર્ણોદ્ધાર પ્રસંગે શેઠ માણેકલાલ મનસુખભાઈએ એ મૂર્તિને ભમતીની મેાટી દેરીમાં પધરાવી પ્રતિતિ કરાવી છે. સ્થાપત્યની દૃષ્ટિએ આ મંદિર માટે કેટલાક વાંધાએ જણાતા હતા. અને લેકમાં વહેમ પણ ફેલાયેલે હતા તેથી હાલમાં જ આ મ ંદિરને પાડી નાખો નવેસર બંધાવવામાં આવ્યુ છે. સ. ૨૦૦૭ના વૈશાખ સુદ ૫ ના રાજ આચાર્ય શ્રી. વિજયસિદ્ધિસૂરિજીના હાથે મંદિરની પ્રતિષ્ઠા થઈ છે. આ મ ંદિરમાં બારમા—તેરમા સૈકાની એક દેવીની પ્રાચીન મૂર્તિ પણ ખિરાજમાન છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રાચીન કાળથી ત્રંબાવતી નગરીના નામે પ્રસિદ્ધિ પામેલું ખંભાત ગુજરાતમાં જળમાર્ગના સિદ્વાર સમા અંદરથી જાણીતુ છે. એક કાળે એના ખંદરી વેપાર ધીખતા હતા. વેપાર સાથે વિષ્ણુકાના સંબંધ કાળજૂના છે. એક હાથે મેળવી બીજા હાથે દેવાની ઔદાર્ય પૂર્ણ ધાર્મિક કળાથી એણે મહાજન તરીકેની નામના મેળવી છે. આ નગરની જાહેઊજલાલીમાં એવા દાનવીર નગરશ્રેષ્ઠીઓને ફાળા કઇ નાનેસને નથી. તેમણે આજસુધીમાં ૬૪ જેટલાં જિનમંદિરની રચના કરી આ નગરને ઉત્તરોત્તર રળિયામણું મનાવી મૂક્યું છે. કવીશ્વર શ્રી. ઋષભદાસે સ. ૧૬૮૫માં ખંભાતનું જે વર્ણન કર્યું છે,? તે એના ભૂતકાલીન વૈભવની ઝાંખી કરાવે છે. તેની એ કડીએમાંયે એ હકીકતના સારસમુચ્ચય મળી રહે છે: ૩. ખંભાત ( કાઠા નંબર : ૩૦૧-૩૬૪ ) “ સકલ નગર નગરીમાં જોય, ત્રભાવટી તે અધિકી હેાય; સકલ દેશતણા શણગાર, ગુજ્જર દેશ નડિત માર. પંચાસિ જિનના પ્રાસાદ, ધ્વજ તારણ તિહાં ઘંટાના; પિસ્તાલીસ તિહાં પૌષધશાળ, કરે વખાણ મુનિવાચાળ, ઝ આ હકીકતથીયે કંઈક પહેલાંના ભૂતકાળ તરફ દૃષ્ટિ દોડાવીએઃ જૈન તીર્થ સ`સગ્રહ અમુલહસન ( મઉસદી ) નામના એક મુસ્લિમ પ્રવાસી હિ. સ. ૩૦૩. (વિ. સ. ૯૪૦ )માં ખંભાત આવ્યે ત્યારે અહીંના અધિકારી એક વાણિયા હતા જે દક્ષિણના વલ્લભરાયની હકુમત નીચે હકુમત ચલાવતા હતા’ એવી વિગત તેણે પેાતાના કિતાબુલ તસ્બીહવત્ અશરફ' નામના ફારસી ગ્રંથમાં આલેખી છે, પણ આ વિષ્ણુ કાણુ હતા એ જાણવામાં આન્યું નથી. ૨ નવાંગીવૃત્તિકાર તરીકે ખ્યાતિ પામેલા શ્રી. અભયદેવસૂરિએ સ. ૧૧૧૧માં થાંભણા ગામમાં સેઢી નદીના કાંઠેથી એક દિવ્યમૂર્તિ ‘જયતિહુયણુ ’ સ્તંત્રદ્વારા પ્રગટ કરી હતી, જે મૂર્તિના ઇતિહાસ ઘણા જૂના છે. જૈનોની પરંપરા પ્રમાણે આંધ્રવંશીય રાજા સાતવાહનના સમયમાં આ મૂર્તિનું માહાત્મ્ય પ્રસિદ્ધિમાં આવેલું પણ વચ્ચે એ મૂર્તિ લુપ્ત થઇ ગઈ હતી, જેનું પુન: પ્રગટીકરણ શ્રી. અભયદેવસૂરિએ કર્યુ”. સ. ૧૩૬૦ની આસપાસ એ મૂર્તિ ખંભાતમાં લાવવામાં આવી, જેણે આ નગરને તી નું ગૌરવ અપ્યું અને આ સ્તંભન પાર્શ્વનાથ તીર્થની પ્રતિષ્ઠા થઈ. કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાયે અહીની સગાળવસહિકામાં સં. ૧૧૫૦માં દીક્ષા લીધી હતી ને વિદ્યાની સાધના અહીં જ આરંભી હતી. એમના સમયમાં અહીં સેા જેટલા કાટવાધીશેા વસતા હતા. તેમણે અહીં કેટલાંયે જિનમંદિર બંધાવ્યાનું કહેવાય છે. સિદ્ધરાજ અને કુમારપાલના સમયમાં આ નગર ઉપર અધિકારીઓની મીઠી નજર હતી. મ ંત્રીશ્વર ઉદયન અહી નિવાસ કરતા હતા. તેમણે અહીં ઉડ્ડયનવસહી નામનું જિનાલય અને આલિગ નામના મંત્રીએ શ્રીઆદીશ્વર ભગવાનનું મ ંદિર બંધાવ્યું હતું એવી નોંધ મળે છે. સ. ૧૧૬૫માં મેઢવંશીય ખેલા શ્રેષ્ઠીની ધર્મપત્ની ખાઈ બીડાએ સ્ત`ભન પાર્શ્વનાથનું ભવ્ય મંદિર અંધાવ્યું હતુ. આજે વિદ્યમાન એ મદિરની એક શિલા ઉપર એ સંબધી લેખ ઉડ્ડી છે." એમાં એમના પરિવારનું અને કેટલાક રાજવીઓનું વર્ણન આપેલું છે. અહીંથી મળી આવતા લેખામાં આ લેખ પ્રાચીન છે. મુનિસુવ્રતજિનચરિત 'ની પ્રશસ્તિમાં અહીંના નામાંકિત શેઠ નાગિલને સં. ૧૧૯૩માં શ્રી. ચંદ્રસૂરિરચિત ઉલ્લેખ મળે છે. 3. ૧. “શ્રી હીરવિજયરિ રાસ ” ર. શ્રી મેરુતુ ંગરચિત ‘ સ્થંભનક પાર્શ્વનાથ ચરિત ' ની અપૂર્ણ પ્રતિ પાટણના ભંડારમાં છે, તેની વિગત ઉપરથી. “કેતલે વરસે દેસ ગુજ્જર, સયલ મ્લેચ્છાયણ થય; ભલઉ ઠામ જાણી બિબ આણી, નયર ખંભાઈત રચ્યઉ. —શ્રી. કુશલલાભ— કૃત ‘- શૃંભણા પાર્શ્વનાથ બૃહત્ સ્તવન ” હસ્તલિખિત ગુટકા ઉપરથી. ૪. ડૂંગર વિકૃત ખ‘ભાયત ચૈત્ય પરિપાટી' ૫. · પ્રાચીન જૈન લેખસંગ્રહ' ભા. ૨; પૃ. ૩૧૬ થી ૩૨૦ સુધીનું વિવેચન. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ખંભાત શ્રીચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં સં. ૧૯૬૫ના શિલાલેખમાં જણાવ્યું છે કે, “ઉકેશવંશીય શ્રેણી જેસલે એક પૌષધશાળા સહિત શ્રી અજિતનાથ ભગવાનનું વિશાળ મંદિર બંધાવ્યું. સં. ૧૨૭૭માં મહામાત્ય વસ્તુપાલ અહીને દંડનાયક નિમાયે હતું. તેણે આ નગરને સમૃદ્ધ બનાવવા અથાક પ્રયત્ન કર્યો હતે. અહીંના મુસ્લિમ વેપારી સૈયદ જેવા કાંટાઓને તેણે દૂર કરી પ્રજાને સદા માટે નિર્ભય બનાવી હતી. તે પછી શ્રી. વસ્તુપાલને પુત્ર જત્રસિંહ અહીંને અધિકારી બન્યું હતું. તેની પ્રેરણાથી શ્રી. જયસિંહસૂરિ નામના આચાર્યો “હમીરમદમર્દન” નામના એતિહાસિક નાટક ગ્રંથની રચના કરી. અને ભીમેશ્વરના ઉત્સવ પ્રસંગે (જૈત્રસિંહ)ના પ્રમુખપણા હેઠળ એ નાટક ભજવવામાં આવ્યું હતું. આ સમયમાં અનેક ગ્રંથ તાડપત્ર પર લખાયાની પ્રશસ્તિઓ મળે છે. એ અરસામાં શ્રી. જગચંદ્રસૂરિના શિષ્ય શ્રી. દેવેન્દ્રસૂરિ અને શ્રી. વિજયચંદ્રસૂરિ વચ્ચે પડેલા મતભેદો વડીષાળ અને લઘુષાળ નામે અહીંજ ખ્યાતિ પામ્યા હતા. શ્રીગુંજ્ય તીર્થના ઉદ્ધારક શ્રેણી સમરસિંહના કુટુંબીઓએ ભરાવેલાં બિંબ અને પટ્ટો અહીંનાં મંદિરમાં હયાત છે. સમરાશાહના પુત્રરત્ન સાજણસિંહ ખંભાતના નિવાસી બન્યા હતા. રાજદરબારમાં એમને “ઓસવાલભૂપાલ તરીકેનું માનવંતું સ્થાન હતું. તેમણે કાચર નામના વેપારીને સંખપુરનો અધિકારી બનાવી બહુચરાજીમાં અપાતાં પશુબલિદાને બંધ કરાવ્યાં હતાં. સં. ૧૪૬૮માં ભયંકર દુકાળ પડ્યો ત્યારે અહીંના રહેવાસી હજ્ઞાતીય શેઠ રામ અને પર્વત નામના બે બંધુઓએ ત્રણ મોટાં સત્રાગારે (દાનશાળાઓ) પ્રવર્તાવ્યાં હતાં અને તીર્થોમાં અનેક સુકૃત કાર્યો કર્યા હતાં. આ બંને ભાઈઓમાંથી પર્વત ગૃહસ્થ હોવા છતાં ધર્મક્રિયામાં શ્રમણગી જેવો તત્પર રહેતે તેણે શ્રી. સેમસુંદરસૂરિના -ઉપદેશથી સં. ૧૪૭૨માં અહીં અગિયાર અંગે લખાવ્યાં હતાં, જેમાંની “જ્ઞાતાસૂત્ર વગેરે પિોથીઓ પાટણમાં મે. મેદીના જેન ભંડારમાં વિદ્યમાન છે. તેની અંતિમ ૨૨ શ્લેકવાળી પ્રશસ્તિથી આ હકીક્ત જાણવા મળે છે. સં. ૧૫રાડની એક પ્રશસ્તિમાં શેાધા નામના શ્રેષ્ઠીએ અહીં વિશાળ મંદિર બંધાવ્યાની નોંધ મળે છે. જગદગુરુ શ્રી. હીરવિજયસૂરિના જમાનામાં તો કેટકેટલાયે દાનવીરોએ જૈન મંદિર બંધાવી પોતાના ધર્મપ્રેમ અને કળાભક્તિનો પરિચય આપે છે. સં. ૧૯૩૮માં સંઘવી ઉદયકરણે ભ. ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા શ્રી. હીરવિજયસૂરિજી હસ્તક કરાવી હતી. ધનાઢય શ્રેષ્ઠી શેની તેજપાળે સં. ૧૬૪૬માં એ જ સૂરિજી પાસે શ્રી અનંતનાથ ભ. ની પ્રતિષ્ઠા કરાવી લગભગ પાંત્રીસ હજાર રૂપિયા ખર્ચ કર્યો હતો. વળી, માણેકચોકમાં શ્રીવિજયચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન નામનો દેવપ્રાસાદ પણ એમણે જ બંધાવ્યો હતો. તેને પરિચય શ્રી. ઋષભદાસ કવિ આપણને આ રીતે કરાવે છે. ૧૦ “ભવન જિસ્ય હજું કરાવ્યું, ચિત્તલલિત અભિરામ; વીશમે તીર્થકર થાયે,વિજય ચિંતામણિ નામ હે. ભણી તેણે મૂરતિ ભરાવી, અત્યંત મેટી લેય; ભુંઈરામાં જઈને જુહારે, સમકિત નિરમલ છે. અનેક બિંબ જેણે જિનનાં ભરાવ્યાંરૂપક કનક મણિ કેરાં વંશજેણે ઉજ્જવલ કરીએ, કરણી તાસ ભમરા છે.” આ હકીક્તને પુરવે એ મંદિરની ભીંતમાં લાગેલા સં. ૧૮૬૧ ના શિલાલેખથી મળી રહે છે. . આ સિવાય શ્રેણી રામજી, જશુ ઠક્કર, ગાંધી કુંઅરજીને મૂળા શેઠે તૈયાર કરાવેલાં જૈનમંદિરોને શ્રીહીરવિજયસૂરિજીએ પ્રતિષ્ઠિત કર્યા હતાં. શ્રેષ્ઠી શ્રીમલ, કાકા અને વાઘજીએ ખંભાતના શક્કરપરામાં જિનાલય અને પૌષધશાળાઓ બંધાવી હતી. ઠેક્કર લહિયાએ ખંભાતના અકબરપુરમાં એક દેરાસર અને ઉપાશ્રય બંધાવ્યો હતો. ૬. એજન; પૃ. ૩૧૫-૧૬ છે. જેના પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ’ ૮. “ઐતિહાસિક રાસમાળા સંગ્રહ' ભા. ૧ માં “કેચર વ્યવહારી રાસ. ૯. “એક ઐતિહાસિક પ્રશસ્તિ' શીર્વક લેખ “પુરાતત્ત્વ” ૧૦. “શ્રી. હીરવિજયસૂરિરાસ” Page #62 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ શ્રીવિજયસેનસૂરિ સ. ૧૬૭ર માં અકખરપુરમાં કાળધમ પામ્યા ત્યારે તેમના સ્તૂપ અંધાવવા માટે ખાદશાહ જહાંગીરે દશ વીઘા જમીન ભેટ આપી હતી. ત્યાં કુલ ત્રણ જિનમંદિરે અને સ્તૂપ હતાં; જેમાંનું આજે કંઇ જ હયાત નથી. ૧૬ ગધારના વતની શેઠ વાજિયા રાજિયા નામે મધુબેલડી ખંભાતમાં આવીને વસી. અહીં તેમણે અઢળક કમાણી કરી હતી. સ. ૧૬૬૧ માં પડેલા દુકાળ સમયે તેમણે હાર મણ અનાજ ખરીદીને ભૂખ્યાંને ભેજન આપ્યાં હતાં અને શરીર ઢાંકવા વસ્ત્ર આપ્યાં હતાં. આ રીતે એક જ વર્ષમાં તેમણે તેવીસ લાખ રૂપિયા ખરચી લાખા માનવીઆને ઉગાર્યાં હતાં. આવી લેાકસેવાથી આ અંને ભાઈઓની પ્રતિષ્ઠા એટલી બધી વધી હતી કે ફાંસીની સજા પામેલા માનવીએ પણ તેમનું નામ લેતા કે તરત જ સજા ફરમાવનાર રાજા કે અમલદારને અભયદાન આપવું પડતુ. માલા ”માં એ ખંધુએની કીર્તિ ગાતાં કહ્યું છે— 17 ૫. શીવિજયજીએ રચેલી “ તી “ પારેખ વાજિયા તે રાજિયા, શ્રીવશે બહુ ગાજિયા; પાંચ પ્રાસાદ કરાવ્યા ચંગ, સઘ પ્રતિષ્ઠા મનને રંગ, જેની ગાદી ગામ બંદરે, સાવન છત્ર સાહે ઉપરે; કાઇ ન લેાપે તેહની લાજ, નામે શીરા ફિગી રાજ. ” આ દાનવીર ને ધર્મ વીર બંધુઓએ પાંચ જિનાલયે અંધાવ્યાં હતાં તે પૈકી ખંભાત પાસેના નેજા ગામમાં શ્રીઋષભદેવ ભ. નું અને નજીકના વરડોલા ગામમાં શ્રીકરેડા પાર્શ્વનાથ ભ., શ્રી નેમિનાથ ભ. અને ખીજું એકએમ ચાર મંદિર તેમજ મ ભાતમાં શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભ. નું મંદિર બંધાવ્યું હતું. સ’. ૧૬૪૪ના એક મેટા શિલાલેખમાં આ મંદિરની ભવ્ય ખાંધણીનું સુંદર વર્ણન મળે છે. એનેા સાર આ છે:-૧૨ “ શ્રી. વિજયસેનસૂરિજીએ પ્રતિષ્ઠિત કરેલા આ મંદિરમાં શ્રીપાર્શ્વનાથની પ્રતિમાને ‘શ્રીચિંતામણિ પાર્શ્વનાથ નામે સ્થાપન કરી છે. એ પ્રતિમા ૪૧ આંગળ ઊંચી અને શેષનાગથી સેવિત હતી. મસ્તક ઉપર સર્પની સાત ટ્ઠાએ કૈાતરેલી હતી. આ મંદિરમાં આર સ્ત ંભ અને છ દ્વાર હતાં. નાની નાની સાત દેવકુલિકાઓ અને એ દ્વારપાલાની મૂર્તિઓ હતી. મૂળનાયકની આસપાસ બીજી પચીસ ઉત્તમ મૂર્તિ સ્થાપન કરવામાં આવી હતી. એ મંદિરમાં વળી એક ભવ્ય ભૂમિગૃહ ( ભોંયરું) હતું; જેને પચીસ પગથિયાં હતાં. એ સેાપાનની સામે જ સુંદરાકૃતિ ગણેશની મૂર્તિ બેસાડેલી હતી. એ ભૂમિગૃહ સમચતુરસ (ચેારસ) હતું અને દશ હાથ જેટલું ઊંચું હતું. એની અંદર નાની નાની ૨૬ દેવકુલિકાએ હતી. એને પાંચ દ્વાર હતાં. એ ભૂમિગૃહમાં પણ બે દ્વારપાલેા હતા. તેમજ ચાર ચામરધારકા હતા. એની વેદિકા ઉપર ૩૭ આંગળપ્રમાણુ શ્રીઆદિનાથ ભ. ની, ૩૩ આંગળપ્રમાણુ શ્રીમહાવીરદેવની અને ૨૭ આંગળપ્રમાણુ શ્રીશાંતિનાથ ભ. ની પ્રતિમા સ્થાપિત હતી. વળી, એ ભૂમિગૃહમાં ૧૮ હાથી અને ૮ સિ ંડા કરેલા હતા. આવી રીતે સ્ત ંભતી માં ભૂષણ સમાન અને જોવાલાયક એ મદિર ચાજિયા રાજિયા નામના બે બંધુએએ બંધાવ્યું હતું. ” પ્રસિદ્ધ કવિવર શ્રી. ઋષભદાસે આ ભૂમિમાં જન્મ લીધા હતા ને કેટલાયે રાસગ્ર ંથાની રચનામાં તેમણે આ ભૂમિમાંથી જ પ્રેરણા મેળવી હતી. જેનાચાએ પણ અહીં સ્થિરતા કરી અનેક ગ્રંથાથી આપણેા સાહિત્યિક ભડાર ભરી દીધા છે. એને ખ્યાલ આપતા અહીં છ ગ્રંથભંડારા આજે પણ મોજુદ છે. તેમાં સેકડા ગ્રંથૈા કાગળ પર લખાયેલી હાથપોથીએમાં છે, જ્યારે શ્રીશાંતિનાથના જ્ઞાનભંડારમાં ૧૫૦ જેટલા તાડપત્રીય ગ્રંથો સુરક્ષિત રહેલા આજે પણ મળે છે. સત્તરમા સૈકા પછી કેટલાયે ધર્મપ્રેમી શ્રાવકોએ અહીં જિનમ ંદિરે ધાવ્યાં છે, એની વિગતમાં ન ઊતરતાં માત્ર અહીંના એક વિશાળ મંદિરની આછી ઝાંખી કરી લઈએ: આ મંદિર ભાટવાડાના રસ્તા ઉપર આવેલું છે. એમાં મૂ. ના. શ્રીચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની પ્રશાંત મુદ્રાવાળી, મધ્યમ કદ્રની, શ્વેત આરસની પ્રતિમા બિરાજે છે. ખંભાતના તિલકસમું આ મન્દિર પાંચ ઉત્તુંગ શિખરવાળુ છે. આખાયે મંદિરમાં લાલ પથ્થર અને આરસ વપરાયા છે. ત્રણ માળ અને બાવન દેવકુલિકાઓથી મ`ડિત છે. ખભાતનાં પ્રાચીન ત્રિ'એ ધરાવતા લગભગ વીશ મિશનો આમાં સમાવેશ છે. ભોંયતળિયે પાછલા ભાગમાં નીલવણી શ્રીઅરિનેમિ ભગવાનની આબેહૂબ મૂર્તિ ખિરાજમાન છે. ઉપા. શ્રી. વીરવિજયજી મહારાજની મૂર્તિ વાળી એક દેરી પણ આમાં છે. ૧૧. પ્રાચીન જૈન લેખ સંગ્રહ' ભા. ૨; ૭૨૧-૨૭; અને ‘ શ્રી હીરવિજયસૂરિરાસ ' પૃ. ૧૫૨-૫૭. ૧૨. પ્રાચીન જૈત લેખસંગ્રહુ' ભા. ૨; પૃ. ૩૨૩, Page #63 -------------------------------------------------------------------------- ________________ -વડોદરા ખંભાતનાં મંદિર વિશે પ્રાચીન સાહિત્યમાં ઉલ્લેખનીય વર્ણન મળે છે. તેમાં સં. ૧૩૮માં શ્રી જિનપ્રભસૂરિએ રચેલા “વિવિધતીર્થકલ્પ'માં આ તીર્થની પ્રાચીન કથા આલેખી છે.૧૩ પંદરમા સૈકામાં થયેલા શ્રી. જિનતિલકસૂરિજીએ રચેલી “ખંભાત ત્યપરિપાટીમાં અહીં ૩૬ જિનાલ હોવાની વિગત આપી છે. એ પછી સોળમા સૈકામાં થયેલા શ્રાવક ડુંગર કવિએ રચેલી એવી જ “ચૈત્યપરિપાટી”માં જે કે મંદિરની કુલ સંખ્યા આપી નથી પરંતુ જુદા જુદા વાસમાં જે જે શ્રેણીઓએ જે મૂળનાયકના નામે મંદિરે રચાં તેની સવિસ્તર માહિતી આપી છે. સત્તરમા સકાના કવિવર શ્રી. ઋષભદાસે અહીં ૮૫ મંદિરે હતાં એવી નેંધ આપી છે જે અગાઉ ઉલેખ્યું છે. પં. શીલવિજયજીએ અઢારમા સિકામાં રચેલી “તીર્થમાલા માં મંદિરની સંખ્યા આપી નથી પણ વિશિષ્ટ જેન દેવળો અને શ્રેષ્ઠીઓને. પરિચય કરાવ્યો છે૧૫ આજે અહીં ૬૪ જિનમંદિરો ઊભાં છે. ખંડિયેરની આમાં ગણતરી નથી. મુનિરાજ શ્રી. ન્યાયવિજયજી (ત્રિપુટી)એ તેમને “જેન તીર્થોને ઈતિહાસમાં અડી ૭૬ મંદિરે હેવાનું લખ્યું છે, જ્યારે “ખંભાતને ઈતિહાસ” અને “ચેત્યપરિપાટી” નામના પુસ્તકમાં અહીંના પર મંદિરની વિગતવાર નેંધ આપી છે. અહીં દરિયા તરફના કેટ પાસે એક જામી મસ્જિદ આવેલી છે. તે સને ૧૩૨૫માં મહમ્મદ અલખુતમારીએ બંધાવ્યાનો ઉલ્લેખ એમાંના એક શિલાલેખમાં કેતરાયેલે છે. આ મસ્જિદ ૨૧૨ ફીટ લાંબી અને ૨૫ર ફીટ પહોળી બેઠા ઘાટની છે. એને દક્ષિણ તરફને દરવાજો અને અંદરની રચના જોતાં, એની અંદરની પરસાલે, થાંભલાઓની ગોઠવણી, જાળીઓ, શૃંગારકીઓ, ઘૂમટે અને તેમાંનું શિલ્પ બોલી ઊઠે છે કે આ મસ્જિદ અસલ જેન મંદિર હોવું જોઈએ. એમાં પાછળથી કરેલા સાદા ફેરફાર અછત રહી શકે એમ નથી. તેમાં આરસને એક પથ્થર મસ્જિદના ઉપલા ભાગમાંથી તૂટી પડયો છે. તેના ઉપર આલેખેલી જેનેની ઐતિહાસિક બીના પ્રગટ થાય છે. પૂર્વકાળમાં જેનાચાર્યો કેવી ઢબથી વ્યાખ્યાન કરતા હતા તેની આબેહૂબ નમૂનેદાર એક જૈનાચાર્યની કતરેલી મૂર્તિ લેવામાં આવે છે. એ મતિ નીચે “શાલિભદ્રસૂરિ' એવા અક્ષરે કતરેલા છે. સૂરિજી આગળ ઠવણીનું એક સુંદર ચિત્ર છે. તેમની આગલી બાજુમાં આચાર્ય મહારાજ સન્મુખ બેઠેલા પાંચ મુનિવરેની આકૃતિઓ છે. તેના ઉપર અનુક્રમે ભવદેવ, મ. હરિશ્ચંદ, ભ. વસ્તુદેવ, ધનદેવ મહત્તર, વાહ શુભચંદ્રગણિ આ પ્રમાણે નામે કેરેલાં છે. છઠ્ઠી સાધુની આકૃતિ અર્ધ છે, તેના ઉપર બેત્રણ અક્ષરે નજરે પડે છે. તે પછી કેટલી આકૃતિઓ હશે તે કહી શકાય એમ નથી. વળી, આચાર્યશ્રીની પાછળ એક મુનિની આકૃતિ છે, તેના પર અભયકુમાર એવા અક્ષરો છે. આ બધી આકૃતિઓના હાથમાં છે અને મુહપત્તિ છે. બીજા આરસના એક થાંભલા ઉપર “સં. ૧૪૫૯ ફાગણ સુદિ ૧ મ” એવા લખેલા અક્ષરે ઘસાયેલી હાલતમાં પણ વાંચી શકાય છે.' આ ઉપરથી જાણી શકાશે કે આ મંદિર કેવું સુંદર અને વિશાળ હતું. કહેવાય છે કે આમાં કેટલાયે ભેયર છે. પરંતુ આજે એ બધું જાણી શકાય એમ નથી. ૪. વડોદરા (કઠા નંબર : ૩૭૬-૪૧૩) આજના વડેદરાનું પ્રાચીન નામ વટપદ્ર હતું. આ નગર ઘણું પ્રાચીન ગણાય છે. વાગડ પ્રદેશમાં આવેલું વટપદ્ર નામનું ગામ પણ પ્રાચીન છે. મળી આવતા ઉલેખે આ બેમાંના કયા ગામને નિર્દેશ કરે છે એ જાણવાનું રહે છે. પ્રાચીન ઉલેખ મુજબ શ્રી. હરિભદ્રસૂરિએ રચેલા “ઉપદેશપદ” નામના ગ્રંથમાં વટપદ્રના સત્યવાદી ૧૩. એ ગ્રંથમાં “પાર્શ્વસ્થંભનક કલ્પ' અને “Úભનક કલ્પશિલેસ્ટ' ૧૪. “ખંભાયતિ શૃંભણાધીશ દેવ, જાનું નિત નિતુ કરૂં સેવ; સખિ ચાલીન ચત્રપ્રવાડી હેવ, છત્રીશ દેવલાં વાદિદેવ.” ૧૫. “પ્રાચીન તીર્થમાલા સંગ્રહ' પૃ. ૧૨૨-૨૩ 1. મુનિ શ્રીહુસવિજયજીએ 'જેન' તા. ૮-૫-૨૫ માં આ વિશે માહિતી નાધી છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન તીર્થ સર્વસંગ્રહ સત્ય નામના વણિક શ્રાવકની કથા ઉપરથી તેમજ સં. ૮૬૯માં લખાયેલા દાનપત્રમાં વટપદ્ર ગામ એક બ્રાહ્મણને દાનમાં આપ્યાની હકીકતો પરથી આ નગર આઠમા સૈકા પહેલાંનું પુરવાર થાય છે. બારમા સૈકામાં થયેલા સમર્થ વિદ્વાન વીરગણિનો જન્મ સંભવત: આ નગરમાં થયું હતું. સિદ્ધરાજ જયસિંહના મંત્રીશ્વર સંતુક જ્યારે લાટદેશના દંડનાયક હતા ત્યારે તેમનું નિવાસસ્થળ આ ભૂમિમાં હતું અને આ નગરમાં તેમણે અને સજન મંત્રીએ શ્રી. ભદ્રેશ્વરાચાર્યના ઉપદેશથી મોટી રથયાત્રા કઢાવી હતી. અનેક જૈનાચાર્યોએ આ ભૂમિને પિતાના પાદવિહારથી પવિત્ર કરી હતી, એટલું જ નહિ આ સ્થળે અનેક ગ્રંથ રચાયા હતા એવી હકીક્ત સાંપડે છે. શ્રી. કુમારપાળે શક્ય હાથમાં લીધા પછી પોતાના ઉપકારી કટુક નામના વાણિયાને આ વડોદરા દાનમાં આપ્યું હતું. શ્રી હેમચંદ્રાચાર્ય પાસે અંજનશલાકા કરાવવા માટે કુમારપાલે પાટણમાં મેટે ઉત્સવ ઊજવે ત્યારે વટપદ્રના રહેવાસી શેઠ કાન્હાએ પિતાના મંદિરના મૂળનાયકની અંજનશલાકા આ મહોત્સવમાં શ્રી હેમચંદ્રસૂરિ હસ્તક કરાવી હતી. મંત્રી વસ્તુપાલે અહીંના શ્રી પાર્શ્વનાથ ભગવાનના પ્રાચીન જીણુ પ્રસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. તેમજ વડોદરા પાસેના ઉત્કટ–અંકેટકપુર (કેટ)માં જિનમંદિર કરાવ્યું હતું. આકેટાઃ હાલમાં જ (સં. ૨૦૦૭ના જેઠ માસમાં) વડેદરાની આસપાસની ભૂમિમાંથી ૫૦–૬૦ જેટલી ધાતુમૂર્તિઓ મળી આવી છે. તેમાંની નવ મૂર્તિઓ અને ધૂપધાણું તેમજ એક ધાતુનું આમ્રફળ મળી આવ્યાં છે, તેને પરિચય પં. લાલચંદ્ર ભ. ગાંધીએ “જેનસત્યપ્રકાશ વર્ષ : ૧૬, અંક: ૧૦ માં કરા છે. એની લાંબી વિગતેમાં ઊતરવાને અહીં અવકાશ નથી પરંતુ જે મૂર્તિઓ પ્રાચીનતમ લેખવાળી છે તેને નિર્દેશ માત્ર કરે અવસર પ્રાપ્ત છે. એક મૂર્તિ ઉપરના લેખમાં અટક-આકોટા ગામના પ્રાચીન મંદિરને નિર્દેશ છે. લાંછન વિનાની એક ધાતુમય પ્રતિમા જેમના બંને ખભા ઉપર કેશવલરીની નિશાની છે. એ ઉપરથી એ શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિ હોવાનું જણાય છે. નીચે નવગ્રહોના સ્થાનમાં આઠ ઊભી આકૃતિઓ છે અને તેને પરિકર જુદા છે, જેમાં દેવદુંદુભિ વગાડતા દેવે અને માલા ધરી રહેલા બે દેવનાં સ્વરૂપે અંકિત . મૂર્તિની પાછળ નાગરી લિપિમાં આ પ્રકારે લેખ વંચાયે છે—. શ્રી...............રાઃ ચંશોટસતિયાં સાઢાપતિઃ શરતો જૈવધર્મોડ્યું ? બીજી મૂતિ પણ પ્રાચીન મૂર્તિવિધાન અને શિલાલેખની દૃષ્ટિએ મહત્ત્વની છે. મધ્યમાં સાત ફણાવાળા નાગેન્દ્રથી લતા શ્રીપાર્શ્વનાથ ભગવાન પદ્માસને બિરાજમાન છે. તેમની બંને બાજુએ કાઉસગિયાની પ્રતિમાઓ કૌપીનધારી છે, જે શ્વેતાંબર મતિએ હેવાનું સ્પષ્ટ કરે છે. તેની આસપાસના બીજા પરિકરમાં એક તરફ યક્ષ અને બીજી તરફ અંબિકા છે. સિંહાસન નીચે બે બાજુએ બે સિંહ, તેની નીચે ધર્મચક્ર અને બાજુમાં બે હરણો દર્શાવ્યાં છે. તેની નીચે નવગ્રહ બતાવ્યા છે ને મૂર્તિની પાછળ બે પંક્તિમાં આ પ્રકારે લેખ ઉત્કીર્ણ છે– " देवधर्मीयं निवृतिकुले श्रीद्रोगाचार्यः कारितो जिनत्रयः । संवत १००६॥" આ બીજી મૂર્તિના સંવતવાળા લેખ ઉપરથી એ બંનેમાં વાપરેલા “દેવધર્મ” શબ્દ ઉપરથી બને મૂર્તિઓ એક જ સમયની હોય એમ જણાય છે. એક હજાર વર્ષ પહેલાંની આ કલાકૃતિઓ લાટ–ગુજરાતની શિ૯૫કળા અને જેન શ્વેતાંબર સંપ્રદાયના મૂતિ-વિધાનની દષ્ટિએ ધ્યાન ખેંચે એવી છે. આ સિવાય બીજી કેટલીયે મૂર્તિઓ મળી આવી છે, તેમાં કેટલીક મૂર્તિઓ ઉપર તે ઉપર્યુક્ત પ્રતિમાલેખ કરતા પ્રાચીન લિપિના લેખે હેવાનું અમે નજરે જોયું છે. એ બધી મૂતિઓ વડોદરાના વિશ્વવિદ્યાલયના પુરાતત્ત્વ વિભાગમાં નિર્ણય માટે આવેલી છે, તેની વિગત હજી પ્રકાશમાં આવી નથી. 1. पडयद्दे सचो खल, वणियमुओ सायगे ति विक्ताओ। भाइसमं पारसउलं, गंतुं पागच्छमाणाणं ॥ ૨. ૨ :વેગ, ગુવાન = 3 1 ન્ન ઊંદિયા, વિત્યા ૨ નાં ! Page #65 -------------------------------------------------------------------------- ________________ વડોદરા આમ હોવા છતાં પહેલી મૂર્તિના લેખમાં અકેટક નગરને નિર્દેશ છે, તે હાલનું આકોટા છે, જે એક સમયે સમૃદ્ધ નગર હતું. વિક્રમની નવમી સદીમાં લાટેશ્વર સુવર્ણવર્ષ કર્કરાજના રાજ્યસમયમાં અહીં આસપાસ ૮૪ ગામમાં અકોટક મુખ્ય નગર હતું. એમાં આવેલા આ વટપદ્રક-વડોદરાનું દાન કરાજે કર્યા અંગેનું શક-સંવત્ ૭૩૪ (વિ. સં. ૮૬૯)નું દાનપત્ર પ્રસિદ્ધ થયેલું છે. અહીં આજે ૧૮ જિનમંદિર છે. આ પૈકી નરસિંહજીની પિળમાં આવેલું દાદા પાર્શ્વનાથનું ભવ્ય દેરાસર કુમારપાલના સમયમાં બંધાયું હોવાનું કહેવાય છે કે મૂળનાયકની મૃતિ કરા-ભૂખરા પથ્થરમાંથી સાંગોપાંગ ઉપસાવી કાઢેલી છે. પદ્માસનસ્થ આ મૂર્તિની મુખાકૃતિ બેઠી અને પેટ દબાયેલું છે. ૪-૫ ફીટની ઊંચાઈ છે. મસ્તક ઉપર નવ ફણાઓ વિસ્તારેલી છે. પ્રભુની નીચેથી એક ગૂંચળું વળેલી સર્પાકૃતિ પ્રભુને વીંટાળીને ઉપર ચડતી હોય અને તેમના ઉપર ફણાઓનું છત્ર વિસ્તારતી હોય એ ભવ્ય દેખાવ આમાં કર્યો છે. પ્રભુની પાછળ ફણાધર સપનાં વર્તુલો બંને બાજુએ ત્રણ-ચાર ગૂંચળું વળેલાં બતાવ્યાં છે. પ્રભુની એક પડખે ધરણેન્દ્ર અને બીજી બાજુએ પદ્માવતીનું અર્ધ ઉપસાવેલું રૂપ છે. બંને ખભા ઉપર એકેક મુકુટધારી પુરુષ છે, જેની પાછળ એક સ્ત્રી છે, સ્ત્રીને ડાબો પગ વાળલે છે. આ પિળમાં જ શ્રી. હંસવિજ્યજી મહારાજના શાસ્ત્રભંડારનું મકાન પથ્થરથી બાંધેલું બે માળનું છે. આ ભંડાર અને પ્રારા વિદ્યામંદિરનો શાસસંગ્રહ દર્શનીય છે. પાવાગઢ ઉપર બાવન જિનાલય હતું તેમાં જીરાવલા પાર્શ્વનાથ વગેરે મૂર્તિઓની પ્રતિષ્ઠા સં. ૧૧૧૨ના વૈશાખ સુદિ ૫ને ગુરુવારના રેજ શ્રી. ગુણસાગરસૂરિએ કરી હતી. જે મૂર્તિને પાવાગઢના પતન સમયે છુપાવી રાખી હતી તે મૂર્તિ સં. ૧૮૮૯ત્માં પ્રગટ થયા પછી સાત વર્ષે મામાની પોળમાં ઊંચું શિખરબંધી મનહર મંદિર બંધાવી સં. ૧૮૯૬ના માઘ સુદિ ૧૩ના દિવસે પ્રતિષ્ઠા કરી છે. મંદિરનું નામ “કલ્યાણ પાર્શ્વનાથ” રાખવામાં આવ્યું છે. આ મંદિરના શતાબ્દી ઉત્સવ સં. ૧૯૯૬માં ઉજવાયે છે. પાવાગઢ : અઢારમી સદીના કવિવર શ્રી લક્ષ્મીરનજી કહે છે: “ગુર્જર દેશ છે ગુનીલે, પાવા નામ ગઢ બેસ: મોટા શ્રી જિનતા પ્રાસાદ, સગ સરીશું માંડે વાદ. પાવાગઢ ઉપર અગાઉ શ્વેતાંબરીય ૧૦ જિનમંદિર હતાં એ ઉલ્લેખ મળે છે પણ આજે તેમાંનું એકે હયાત નથી. ગઢ ઉપર પડેલાં અવશે એની ખાતરી કરાવે છે. આ મંદિરો પૈકી એક મંત્રીશ્વર તેજપાલે “સર્વતોભદ્ર” નામનું કળામય મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી. એમ “વસ્તુપાલચરિત્ર” ઉલ્લેખ છે. - શ્રી. મનિસંદરસૂરિના ગુરભાઈ ભુવનસુંદરસૂરિએ પાવાગઢ ઉપર સંભવનાથ ભગવાનની સ્તુતિ કરતાં શ્રી શત્રુંજય પર્વતના અવતારરૂપે તેની ગણના કરાવી છે. “ગુરુગુણરત્નાકર કાવ્યના ઉલ્લેખથી જણાય છે કે માંડવગઢવાસી વેલાકે જે તીર્થોની યાત્રા કરી તેમાં પાવાગઢના શ્રીસંભવનાથ ભગવાનને વાંદ્યાને ઉલ્લેખ મળે છે. શેઠ મેઘાએ આમાં ૮ દેવકુલિકાઓ બનાવી હતી. - પાટણના વતની વીસા પોરવાડ સંઘવી ખીમસિંહ અને સહસાએ પાવાગઢ ઉપર એક જિનમંદિર બંધાવી સં. ૧૫રહના પિષ વદિ ૭ ના રોજ પ્રતિષ્ઠા કરાવી હતી; એવી નોંધ એક પ્રશસ્તિ કરે છે.૪ શ્રી. વિજયસેનસૂરિ સં. ૧૮૭રમાં અહીં આવ્યા ત્યારે શ્રી. જયવંત શેઠે માટે પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો હતે. સં. ૧૯૪૬માં પં. શ્રી. શીલવિજયજીએ અહીંના નેમિનિણંદને ઉલ્લેખ કર્યો છે. ઓગણીસમી સદીના શ્રી. દીવિજયજીએ રચેલા “જીરાવલી પાર્શ્વનાથ સ્તવનમાં એક મંદિરનું વર્ણન આ પ્રકારે કરેલું છે – કચી છે. ગીરમી સદીમાં શ્રી વિજય ૩. શ્રી. જયસિંહરિકત “ કમારપાલ ચરિત” સર્ગઃ ૨, શ્લ. ૨૨૧, ૫૭. ૪. “જન સત્ય પ્રકાશ” વર્ષ : ૧૧, અંક: ૧૦-૧૧, પૃષ્ઠ: ર૭૪, શ્લેક: ૧૪. Page #66 -------------------------------------------------------------------------- ________________ જેન તીર્થ સર્વસંગ્રહ પાવા ઉપર સંઘે કીધે, દેવલ જા મનહારી રે; બાવન જિનાલય ફરતી દેહરી, જગજનને હિતકારી રે, જ્ઞાનરસીલા રે અભિનંદન દેવ દયાલ ગાન, પ્રભુ જીરાવલી જગનાથ યાન. સંવત અગ્યારસેંહે બાર વરસે, દેવ પ્રતિષ્ઠા ભાવે રે; અભિનંદન કરાવલિ પારસ, અંજનશલાક સોહાવે રે.” આ ઉલ્લેખ ઉપરથી અહીં શ્વેતાંબરીય મંદિરે ઓગણીસમા સૈકા સુધી હયાત હતાં. સને ૧૮૫માં અહીં આવેલા વિદેશી વિદ્વાન બર્જેસ કહે છે–પાવાગઢના શિખર ઉપર રહેલાં કાલિકા માતાના મંદિરના નીચેના ભાગમાં અતિપ્રાચીન જૈન મંદિરોનું જૂથ છે.” અહીંની એક જુમ્મા મસ્જિદનો પરિચય કરાવતા એક વિદ્વાન કહે છે- “આ મસ્જિદની બારીઓ અને ઘૂમટેમાં જે કેતરકામ અને શિલ્પકળા દર્શાવી છે તે અજાયબી પમાડે એવી છે. આબુના પહાડ પર આવેલાં દેલવાડાનાં જૈન મંદિરમાં જે પ્રકારની અપાંદડીવાળા કમળની રચના કરવામાં આવી છે, તેવા જ પ્રકારની આકૃતિઓ અહીં પણ જોવામાં આવે છે. સંભવત: “સર્વતોભદ્ર” નામનું જેન મંદિર આ હિોય એમ જણાય છે. કેટલાંક મંદિરને દિગંબરેએ હાથ કરી પિતાના મંદિરોમાં પરિવર્તન કરી નાખ્યાં છે. ચાંપાનેર: પાવાગઢની તળેટીમાં વસેલું ચાંપાનેર વનરાજ ચાવડાના સમયે તેમના મંત્રી ચાંપા નામના શ્રાવકના નામે અસ્તિત્વમાં આવ્યું; એ ઐતિહાસિક બીનાં છે. એ સમયથી લઈને મહમ્મદ બેગડાના સમય સુધી આ ગામની જાહેજલાલી હતી. એ સમયે અનેક શ્રીમંતેએ અહીં મંદિર બંધાવ્યાં હતાં. ચાંપાનેર સંઘે એક બાવન જિનાલયવાળું બંધાવેલું મંદિર, જેમાં શ્રીઅભિનંદન પ્રભુ અને જીરાવલા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાઓ મુખ્ય હતી, તે શ્રીઅભિનંદન સ્વામીની અધિષ્ઠાયિકા દેવી તરીકે કાલિકાદેવીની સ્થાપના થઈ છે. તે દેવી જ ગુજરાતના લોકહદયમાં કરાયેલા ગરબામાં પ્રતિષ્ઠા પામી છે. ૫. ડાઈ (કઠા નંબર ૪૩૬–૪૮૩) પ્રાચીન કાળનું દર્શાવતી આજે ડેઈના નામે ઓળખાય છે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં આ ગામ વસ્યું હતું. તેણે બંધાવેલે પ્રસિદ્ધ હીરા ભાગળનાં દરવાજાવાળો કિલ્લે ગુજરાતની શાસ્ત્રીય શિલ્પકળાને ઉત્કૃષ્ટ નમૂને ગણાય છે. શ્રી. વાદી દેવસૂરિના ગુરુ શ્રી. સુનિચંદ્રસૂરિના જન્મથી અને તાર્કિકશિરોમણિ ઉપાધ્યાય શ્રી. યશોવિજયજીના સં. ૧૭૪૩માં થયેલા સ્વર્ગવાસથી આ ભૂમિ પવિત્ર બની છે. આ દ્રષ્ટિએ આ ભૂમિને તીર્થને મહિમા વરે છે. ગૂર્જરેશ શ્રી વરધવલના મંત્રી તેજપાલે ગધરાના ઘુઘલ નરેશને મહાત કર્યા પછી હઈમાં ઉન્નત, વિશાળ અને ભવ્ય કિલાને જીર્ણોદ્ધાર કરાવ્યો, તેની સાથે જ આ મંત્રીરાજે અહીં શ્રી પાર્શ્વનાથને રમણીય દેવપ્રાસાદ રચા હતો. એની તરફ ૧૭૦ જિનની દેવકુલિકાઓની શિખર ધજાઓ પવનને પડકારતી જયઘોષણાના નાદથી ગાજતી હતી. સુવર્ણકળશો અને તારણોને શણગાર એના અંબારમાં વધારો કરતે હતે. મંત્રીશ્વરના પૂર્વજોની મૂર્તિઓ એમાં કંડારેલી હતી. મંદિરના બલાનમાં તેમનાં માતા કુમારદેવી, મરૂદેવા માતાની જેમ હસ્તિઆરૂઢ થઈ રૂપાનાં ફૂલેથી પ્રભુને વધાવી રહ્યાં હોય એવું ભાવનામય મૂર્તિ સર્જન અને બીજી શિલ્પકૃતિઓ આ મંદિરમાં અભરે ભરી હતી. ટૂંકમાં એને જોતાં જાણે ના કૈલાસ પર્વત ખડે થયું હોય એવું ભાન થઈ આવતું. આ સિવાય એ મંત્રીશ્વરે વૈદ્યનાથ મહાદેવના ગર્ભગૃહ આગળ બીજું એક જિનાલય બંધાવ્યું હતું. તેમાં તેમણે પિતાની અને તેમના જ્યેષ્ટ–લઘુ ભ્રાતાઓની મૂર્તિઓ કરાવી મૂકી હતી. કિલ્લાના પશ્ચિમ દ્વાર પર તેમની ૧૧૬ ૧. “પ્રભાવક ચરિતાન્તર્ગત-શ્રીવાદી દેવરિપ્રબંધ.” .. . Page #67 -------------------------------------------------------------------------- ________________ કાવી શ્લેટની કીર્તિગાથાને વિસ્તૃત આલેખ બે પ્રશસ્તિઓમાં ઉત્કીર્ણ છે. તે આજે જીર્ણ અવસ્થામાં પણ તેમનું ગીત સંભળાવી રહ્યો છે. ત્રીજું માંડવગઢના શ્રેણી પેથડશાહે સં. ૧૩ર૦ લગભગમાં અહીં શ્રીચંદ્રપ્રભુનું એક મંદિર કરાવ્યાને ઉલેખ મળે છે. આપણા કમનસીબે ઉપયુક્ત ત્રણે મંદિરમાંથી આજે એકે હયાત નથી. ' આજે અહીં આઠ મંદિરે વિદ્યમાન છે. એ પિકી (૧) લઢણુ પાર્શ્વનાથ પ્રભુનું મંદિર પ્રાચીનતમ ગણાય છે. એના લઢણ નામ પાછળ એક કિંવદંતી પ્રચલિત છે. વસ્તુત: મૂળનાયકની મૂતિ વેળુ-રેતીની બનાવેલી હતી. એને કૂવામાં પધરાવવા છતાં કેટલાય કાળ સુધી એને એક કણ પણ ઓગળે નહિ, પચે નહીં. એ વેળુપિંડ લેટ જે -બની રહ્યો. કહેવાય છે કે મૂર્તિમાં આવું દિવ્ય તેજ જોઈ સાગરદત્ત નામના સાર્થવાહવિશાળ મંદિર બંધાવી તેમાં એ મૂર્તિને પધરાવી હતી. આ મંદિરને છેલ્લે ઉદ્ધાર સં. ૧૯૦માં ને નવેસરની રચનાથી આજે દેવવિમાન જેવું એ દીપી રહ્યું છે. આ મંદિરને બે માળ છે. નીચેના ભાગમાં શ્યામવર્ણી લઢણુ પાર્શ્વનાથની પ્રતિમા મૂ, ના. તરીકે વિરાજે છે. તેમની જમણ ને ડાબી બાજુએ શ્રી શાંતિનાથ ભગવાન અને શ્રી આદિનાથ ભ. શેલી રહ્યા છે. ઉપરના ભાગમાં મૂ. ના. શ્રી શીતલનાથ પ્રભુની મૂર્તિ છે. આ મંદિરમાં ૬૭ પાષાણની મૂર્તિઓ છે. દીવાલમાં જડેલે આરસને સિદ્ધચક્રપટ્ટ મનહર દેખાય છે. સિવાય બીજાં મંદિરમાં શામળા શ્રી પાર્શ્વનાથ ભ. નું મંદિર ભેંયરાવાળું છે. યદ્યપિ આ મંદિરની રચનાશૈલી પ્રાચીન છે પણ એની એતિહાસિક માહિતી મળી શકતી નથી. લેકે એને “ગંધારવાળાનું મંદિર ” કહે છે. આજે પણ ગંધારિયાના કુટુંબવાળાને જ દવા-દંડ ચડાવવાનો હક મનાય છે. ગભારા બહાર શ્રી. ચશોવિજયજી મહારાજની મૂતિ સં. ૧૯૮૫માં પ્રતિષ્ઠિત થયેલી છે. ત્રીજું મંદિર શ્રી શાંતિનાથ ભ. હું ત્રણ ગભારાવાળું છે. આમાં વિવિધ પ્રતિમાઓ સાથે ચકો ને યંત્રે પાષાણ, ધાતુ અને ચાંદીનાં પણ છે. ખાસ ઉલ્લેખનીય છે આ મંદિરની ભીંતમાં આલેખેલા (૧) સમેતશિખર, (૨) શ્રી શત્રુંજયની ટૂંક, (૩) તારંગાની ટૂંક, (૪) અષ્ટાપદ, (૫) નંદીશ્વરદ્વીપ અને (૬) ગિરનાર પર્વત વગેરે મુખ્ય મુખ્ય તીર્થોના સુંદર પટ્ટો છે. શત્રુંજયને એક ચીતરેલો પટ્ટ પણ અહીં છે. એથું શ્રી શાંતિનાથ ભાનું મંદિર છે, તેમાં પાંચ તીર્થોને પટ્ટો કરેલા જોવાય છે. પાંચમું શ્રીચંદ્રપ્રભુનું મંદિર છે, તેમાં બે તીર્થોના પટ્ટો શિલામાં કંડાર્યા છે. બાકીનાં ત્રણ મંદિરોમાં જુદી જુદી પ્રતિમાઓ છે એની વિગત કોઠામાંથી મળી રહે છે. ગામથી પશ્ચિમ દિશાએ કેટલીક દેરીઓની રચના કરેલી છે. સં. ૧૭૪૫ના લેખવાળી ઉપા. શ્રી. યશોવિજયજી 'મ. ની પાદુકા એક રૂપમાં પ્રતિષ્ઠિત છે. એ સિવાય અહીં બીજી પંદર દેરીઓમાં જુદા જુદા આચાર્યોની પાદુકાઓ વિરાજમાન છે. એ છાધાના લેખે પણ તે તે દેરીઓમાં લગાડેલા જોવાય છે. ૬, કાવી (ઠા નંબર : ૪૬૨-૪૬૩) ખંભાતના અખાતમાં સંગમ પામતી મહીનદીના કાંઠે આવેલું કાવી બંદર જૈન તીર્થસ્થળ છે. એનું પ્રાચીન નામ કંકાવતી. એના સામા કિનારે ખંભાતનું રમણીય દૃશ્ય જોવાય છે. અહીં બે વિશાળ જિનમંદિર છે. એકને નામ “સર્વજિતપ્રાસાદ” અને બીજાનું નામ “રત્નતિલકપ્રાસાદ”. ૨. “ડભોઈનાં પુરાતન કામો ” ૩. “મિતિyszમનિઃ – “ ગુર્નાવલી” ક. ૧૯૬ ૪. નિરીક્ષણુથી એ વાત પ્રસિદ્ધ થાય તેવી છે કે પ્રાચીન તીર્થરૂપ સેરીસા સ્થિત શ્યામલેપન વડે સુશોભિત બનેલી ત્રણ મતિઓ તેમજ આ લોડણ પાર્શ્વનાથની મૂર્તિ તથા વડોદરાના નરસિંહજીની પિાળમાં આવેલા ઉદ્ધરણ પામેલા નૂતનત્યમાં વિરાજિત દાપાશ્વનાથની મૂતિ–આ પાંચે મૂર્તિઓનું મા૫ અને શિલ્પવિધાન સમાન લાગે છે. તે સર્વ એક જ કાળે એક જ શિીએ અને એક જ ધનદે બનાવરાવેલી કૃતિઓ હોય. મૂર્તિનું નામ લાડણપાશ્વનાથ કહેવાનું કારણ શિ૯૫કારે અર્ધ પદ્માસન કરીને એક જમણે પગ છૂટો આલેખે છે. પ. “શ્રી જૈન સત્યપ્રકાશ વર્ષ ૭, અંક: ૬ માં “પ્રાચીન તીર્થ દર્ભાવતી (ડભોઈ)” નામને લેખ. . Page #68 -------------------------------------------------------------------------- ________________ જૈન તી સસગ્રહ. અહીં પ્રાચીન કાળનું એક જિનમંદિર તેા હતું અને તેની શત્રુ ંજયની સ્થાપનારૂપે તીર્થ તરીકે પ્રસિદ્ધિ હતી જ; પરંતુ એ મ ંદિર કાષ્ટ અને ઈંટોનું બનેલુ હાવાથી એને પથ્થરમય પાકુ બનાવવાને શ્રેષ્ઠી મહુઆ ગાંધીને વિચાર થયે. એના પૂર્વજોએ ખંભાતમાં આવી કોટિ ધન ઉપાર્જન કર્યું હતું ને એ લક્ષ્મીની ચંચલતાના અનુભવ કર્યો હોય એમ તેણે પેાતાના હાથે આવા સુકૃતને લહાવા લેવા પેાતાના વિચારને મૂર્તરૂપ આપ્યું. પરિણામે તેણે પથ્થરનું શિખરખધી ભવ્ય મંદિર ખંધાવ્યું અને સં. ૧૬૪૯ માં શ્રી. વિજયસેનસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી એ જ ‘ સર્વાંજિતપ્રાસાદ’નામે ખ્યાતિ પામ્યું. * આ મંદિર પૂર્વ-પશ્ચિમ ૯૦ કીટ અને ઉત્તર—દક્ષિણ ૬૧ ફીટ લાંબુ—પહેળુ છે. તેમાં મૂ. ના. શ્રીઋષભદેવ ભગવાન વિરાજે છે. મંદિરના બહાર ઈશાન ખૂણે રાયણવૃક્ષ છે તે અત્યારે પડી ગયું છે. તેની નીચે શ્રીઆદીશ્વર ભગવાનનાં પગલાં સ્થાપન કરેલાં છે. વળી, આ મંદિરને મુસલમાનાથી બચાવવા માટે મસ્જિદના એ મિનારાએ ઊભા કરવામાં આવ્યા છે તે આજે પણ જોઇ શકાય છે. બીજા મંદિર માટે ઉપયુક્ત શ્રેષ્ઠી બહુઆ ગાંધીના પરિચય કરવા જરૂરી છે. કવિવર શ્રી. દીવિજયજી મહારાજે સ. ૧૮૮૬ માં રચેલી ‘કાવી તીર્થમાળા'માં એની માહિતી આપેલી છે. વડનગરના રહેવાસી નાગરજ્ઞાતીય ભદ્ર સિવાણાગોત્રીય દેપાલ શેઠ ખંભાતમાં આવીને રહેવા લાગ્યા. વેપાર કરતાં કોટિ દ્રવ્ય તેણે પેદા કર્યું. તેના પુત્ર ગાંધી અણુએ, તેના પુત્ર ગાંધી. લાડકા ને તેના બે પુત્રોમાં એકનું નામ વડુ અને ખીજાનું નામ ગંગાધર હતું. વહુઆને એ પત્નીએ હતી. એક પેાપટી અને બીજી હીરામાઈ. હીરામાઈને ત્રણ પુત્રો થયા. ૐ અરજી, ધર્માંદાસ અને સુવીર. તેમાં ૐ અરજીની પત્નીનું નામ વીરાંખાઈ હતું.’ k વીરાંબાઈ ગર્ભશ્રીમંતની પુત્રી હતી. એનું હૃદય ધ સંસ્કારી હતું. એક દિવસે વીરાંમાઈ અને સાસુ હીરામાઈ સર્વજિતપ્રાસાદ ’નાદને સાથે થયાં. વીરાંખાઈ ઊંચી હાવાથી એનું મસ્તક ખારણે અડકયુ હોય કે નીચું નમવું પડયુ હોય તેથી એણે સાસુને હળવે રહીને કહ્યું: “ બાઈજી, મદિરનું શિખર તે બહુ ઊંચું કરાવ્યું પણુ મારણું બહુ નીચુક્યું છે. ” વહુના આ વચનને કટાક્ષ સમજીને સાસુએ ટોણા માર્યો: “ વહુજી, તમને હોંશ હોય તેા પિયેરથી દ્રવ્ય મંગાવી મેાટા શિખરવાળું મંદિર બનાવા અને તેમાં ખારણું ઊંચું કરાવો. ” વહુ તે એ સમયે સમસમી ગઈ પણ મેણુ ગળી જાય એવી એ નહોતી. એણે તો એ મેણુ સાચું કરી દેખાડવાને નિર્ણય કરી લીધા. વીરાંગાઈ એ તરત પિયેરથી દ્રવ્ય-મંગાવ્યું તે સ. ૧૯૫૦માં મ ંદિરનું ખાતમુહૂર્ત કર્યું . પાંચ વર્ષે તૈયાર થયેલા એ મ ંદિરનું નામ ‘રત્નતિલકપ્રાસાદ' રાખ્યું તે સ. ૧૯૬૫૫ માં શ્રીવિજયસેનસૂરિજીએ તેની પ્રતિષ્ઠા કરાવી. આ મંદિર ઉક્ત મ ંદિર જેવું જ શિખરબંધી ને ખાવન દેવકુલિકાવાળુ છે. તેમાં મૂ ના. શ્રીધનાથ ભગવાન વિરાજે છે. આ દેવકુલિકાઓમાં મૂર્તિ પ્રતિષ્ટિત છે. છાસ, આ કારણે આ મદિરા ‘સાસુ-વહુનાં મંદિ’ના નામે પણ ઓળખાય છે. અત્યારે અને મદિરા એમની કીર્તિગાથા સ ંભળાવતાં તેની ઉત્પત્તિમાં કેવી સામાન્ય ઘટનાનું ફળ સૂચવી રહ્યાં છે એ વિશે કવિવર શ્રી. દીપવિજયજી ઉલ્લાસમય પ્રેરણાભરી વાણીમાં ઉપદેશે કે, “ સાસુ વહુ વચ્ચેના બીજા વિવાદો માત્ર વિખવાદ છે પણ આવે વાદ જ ધ છે, જે પુણ્યના માર્ગ તરફ આંગળી ચીંધે છે. સાસુ-વહુ વાઇ કરે તે આવા જ કરો.” આવાં તીર્થોના સંઘ કાઢનારાઓએ પણ સંઘપતિનું ષિટ્ટ મેળવ્યું છે. એમ એ જ કવિ એના મહિમાને ઉપસંહાર કરતાં કહે છે. આ બંને દેરાસરાના બનાવનારાઓના પૂર્ણ પરિચય આપનારા શિલાલેખ એ મ ંદિરમાં વિદ્યમાન છે. પરંતુ સાસુ-વહુ સંબધે આવી કોઇ વાતને ઇશારા સખાયે તેમાં નથી. સંભવ છે કે તીર્થં માળામાં ગૂંથેલી આ હકીકતને લેકવાયકાના આધાર હાય. શિલાલેખમાંથી જે વધારાની કે તારતમ્યવાળી હકીકતા મળે છે તે આ છે:~ (૧) ગાઁધી દેપાલ મિથ્યાત્વી હતા પરંતુ શ્રી. હીરવિજયસૂરિના ઉપદેશથી તેઓ જિનેશ્વરના ઉપાસક બન્યા હતા. Page #69 -------------------------------------------------------------------------- ________________ કેવી ૨૩ વડનગરથી તેઓ ખંભાત આવી વસ્યા ને તેમણે કોટિ દ્રવ્ય ઉપાર્જન કર્યું. “તીર્થમાળામાં નોંધ્યા મુજબ દેપાલે નહિ. (૨) બહુઆની પત્ની પોપટી અને હીરાબાઈ તેમાં કુંઅરજી પિટીને પુત્ર હતો. “તીર્થમાળામાં ધ્યા મુજબ હીરાબાઈને નહિ, અને કુંઅરજીની પત્નીનું નામ આમાં ઉલ્લેખ્યું નથી. (૩) રત્નતિલકપ્રાસાદના બંધાવનાર તરીકે વડુઆને ત્રણ પુત્રોનાં નામ શિલાલેખમાં સ્પષ્ટ આપેલાં છે. એમણે મળીને પાર્જિત ધનથી આ મંદિર બંધાવ્યું હતું. (૬) “તીર્થમાળામાં રત્નતિલકપ્રાસાદને સં. ૧૬૫૫માં પ્રતિષ્ઠા કર્યાને નિર્દેશ છે જ્યારે શિલાલેખમાં સં. ૧૯૫૪માં શ્રી. વિજ્યસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવ્યાને ઉલ્લેખ છે. વળી, સર્વજિતપ્રાસાદની પ્રતિષ્ઠા સં. ૧૯૪૯માં કર્યાનો ઉલ્લેખ “તીર્થમાળા” અને શિલાલેખમાં છે. જો કે સં. ૧૬૪લ્માં શ્રી. વિજયસેનસૂરિજી અહીંથી લાહેર તરફ વિહાર કરી ગયા હતા. છતાં તેમના નામે તેમના શિએ પ્રતિષ્ઠા કરાવી હોય એ બનવાજોગ છે. વળી, સં. ૧૬૫૫ના માગશર સુદિ ૫ ને ગુરુવારના રોજ અમદાવાદના શાકંદરપરામાં શેઠ લહેઓએ શ્રી શાંતિનાથ પ્રભુની અંજનશલાકા શ્રી. વિજયસેનસૂરિ હસ્તક કરાવી એ સમયે કાવીના આ મૂળ નાવ ની પ્રતિમા પણ અહીં અંજનશલાકા માટે લાવવામાં આવી હતી. એ પછી શ્રી. વિજયસેનસૂરિ ખંભાતમાં સં. ૧૬૫દમાં પધાર્યા ત્યારે ખંભાત અને કાવીની પણ પ્રતિષ્ઠા કરી હતી. એ સંબંધી મૂર્તિ પરને લેખ આ પ્રકારે મળે છે – " इलाहि ४५। संवत् १६५६ वर्षे वैशाख सुदि ७ बुधे....गांधी कुंअरजीसुतधर्मदासवीरदासप्रमुखः श्रीआदिनाथविवं....हीरसकलजगदाधारपातिसाहिअकबरप्रदत्तजगद्गुरुविरुद ...विजयसूरिभिः ॥श्रीआदिनाथविवं श्री विजयसेनसूरिभिः॥" રત્નતિલકપ્રાસાદ અપાનામશત્રુંજયાવતાર ચિત્ય ગામની પશ્ચિમ સીમામાં ગામમાં જ આવેલું છે. તેને વિશ્વેસાવસ્થામાંથી પનરદ્વાર આશરે સં. ૧૯૭૭માં ખંભાતના પ્રસિદ્ધ શ્રાવક દીપચંદભાઈએ સંઘદ્રવ્યથી કરાવ્યું, જે એક ઊ શિખરની સ્મૃતિ કરાવે છે. આ દેવળ પૂર્વદ્વારનું અને સાદું છે. મંડપ અને ચેકીઓ સાથે છે. પાછળ એક મંડપ છે. તેમાં કાંઈ કળાકારની કળાને સ્થાન મળ્યું છે તે દર્શનીય છે. બાકી ત્રણે બાજુ વંડે છે. સર્વજિતપ્રાસાદ આ દેવળથી ૫૦૦ કદમ દર અને રત્નતિલકની પાછલી દીવાલથી પણ પાછો બાંધે છે. બાંધણી સાદી પણ અતિવિશાળ અને ઉન્નત છે. પાછલા ભ્રમિતળથી તે ઓછામાં ઓછો એંશી નેવું ટ ઊંચો હશે. આ દેવળનું રમણીય સોંદર્ય તેના સિંહદ્વાર ઉપરની મહેરાબમાં છે. હાલ આ દેવળને અડીને ઉત્તર તરફની દીવાલે એક સુંદર શ્રીધર્મ ચોકમાં કર્યો અને બગીચો કરે છે. આ ધર્મશાળાની પાછળ નીચાણમાં ધર્મનાથ દેવળની દીવાલની હદ સુધી એક બાગ બનાવ્યું છે. ઉત્તર દીવાલે પણ બાગ છે. તેમાં લાયબ્રેરીની સારી ગોઠવણ રાખી છે. આ મંદિરમાં શેઠ અરજી શાહ, તેજલદે અને કાનજીએ ફાવી તીથપતિ ભ. ધર્મનાથનું પરિકર કરાવ્ય. આદીશ્વર ભ. ના મંદિરમાં શાહ કુંવરજી ધમદાસ તથા વીરદાસે ભ. આદીશ્વરની દેરીમાં પાદુકા પધરાવી. ઢકર કીકાએ શ્રીનેમિનાથ ભ. ની પંચતીર્થી, મોઢ કાનબાઈએ ભરાવેલી શ્રી પાર્શ્વનાથ ભ. ની પંચતીથી અને કાલાની લાલભાઈએ ભરાવેલી શ્રી શાંતિનાથ ભ. ની પંચતીથી વગેરેની અંજનશલાકા સં. ૧૬૫૬માં થઈ છે. આ સમયે શાહ બડુઆ વિદ્યમાન નહોતા. 'આ ગામમાં એક મસ્જિદ છે જે પુરાણું પ્રાચીન જૈન દેવળ હોય એમ જણાય છે. સ્થળની પવિત્રતા, એકાંતતા અને સગવડ સાથે આ સ્થાનને સૌંદર્ય વરેલું છે. ચોગાભ્યાસની ઈચ્છાવાળાઓ એને ઉપયોગ કરે તે ઈચ્છવાયેગ્ય છે. ચારણ સમજવા મુજબ રાજકીય વિપ્લવને પરિણામે નુકશાન પહેલા આ તીર્થની સ્મૃતિ ઊભી રાખવા માટે જ - આ નૂતન દેવળ નિર્માણ થયું હશે. તેને પુરાવો આ નીચે આપેલ લેખ આપે છે – "सं. १४२२ वर्षे ज्येष्ठवदि १ सोमे-सांगग भार्या सा(सो)हगदे" Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જૈન તીર્થ સર્વસંગ્રહ આ પતિ-પત્નીની મૂર્તિઓ આપણને, પ્રાચીન દેવળ કેણે અને ક્યારે ઉદ્ધાર કર્યો તેનું, પૂરતું મરણ અને પ્રમાણ આપે છે. દેવળ તે નૃતન જ હતું પણ પ્રાચીનતાનું સ્મારક હોવાથી ઉદ્ધારનું વિશેષણ વાપર્યું છે. ઉપર્યુક્ત મૂર્તિ આ જ દેવળમાં છે. ૭. ગંધાર (કઠા નંબર : ૪૭૨) પખાજણ સ્ટેશનથી ૮ માઈલ દૂર દરિયાકાંઠે આવેલું ગંધાર જૈનોનું તીર્થસ્થળ છે. એક કાળે ગંધારની અંદર તરીકે સારી નામના હતી. દેશ-પરદેશને માલ અહીંને બારેમાં ઠલવાતે અને વેપારીઓની ભીડ જામી રહેતી. લક્ષ્મીની છોળેથી ઉભરાતા આ નગર ઉપર સહુ કઈ ચીલઝડપ કરવા ટાંપી રહેતા. અલબિલાઝુરીનામને મુસિલમ પ્રવાસી નોંધે છે કે, સિંધનો ગવર્નર હાસમ બિન અસરૂ તઘલખી ઈ. સ. ૭૬૯-૭૦ માં નોકા વાટે ગંધાર આવ્યું અને તેણે બૂત (મૃતિઓ)નો નાશ કરી તેની જગાએ મસ્જિદ બનાવી. તે પછી તે સં. ૧૬૦૨ માં ફિરંગીઓએ આ શહેર પર છાપે માર્યો ને આ નગરને કબજે કરી લીધું. ત્યારે અહીંના ધનાઢય રહેવાસીઓ જંબુસર :જઈને રહેવા લાગ્યા ને અહીંને વેપાર ખેડતા રહ્યા. સત્તરમા સૈકામાં અહીં જૈનોની વસ્તી પુષ્કળ હતી. જગદગુરુ શ્રી. હીરવિજયસૂરિજી અહીં પેતાના વિશાલ સમુદાય સાથે ચેમાસુ રહ્યા હતા ત્યારે અકબર કાદશાહે શ્રી. હીરવિજયસૂરિને ફતેહપુરસિકી આવવાનું આમંત્રણ ગધારમાં મોકલાવ્યું હતું. અહીંના જૈન શ્રેષ્ઠીઓએ સૂરિજીને ત્યાં જવાની પહેલાં તે સલાહ ન આપી પણ સૂરિજીએ ત્યાં જવાથી જૈનધર્મની પ્રભાવનાનાં અનેક ધર્મકાર્યો થઈ શકશે એમ સમાવવાથી ત્યાં શ્રીસંઘ સૂરિજીના જવામાં સન્મત ચ. એ સમયે અહીંના ધર્મપ્રેમી અનેક પ્રાવકેએ કેટલાયે તીર્થસ્થળો અને નગરનાં મંદિરમાં મૂર્તિઓ ભરાવ્યા વગેરેના ઉલ્લેખ સાંપડે છે. લગભગ ૧૮ મા સૈકાની શરૂઆતમાં ખંભાતના ચાંચિયાઓએ આ શહેરને લૂંટી લીધું. એટલું જ નહિ બાળી પણ નાખ્યું. આ શહેરની પ્રાચીન જાહોજલાલીની પ્રતીતિ કરાવતાં લગભગ ૩ માઈલના પરિઘ જેટલી જમીનમાં છે. પથ્થર અને મકાનોના પાયા વગેરેના અવશે આજે પણ જોવાય છે. આજે તો માત્ર સામાન્ય ઝુંપડાઓ સિવાય આખું ગામ વેરાન લાગે છે. કહેવાય છે કે આ નગર ઉપર અકસ્માત સમુદ્રનાં માં ફરી વળ્યાં ને આ ગામ ઉજજડ બન્યું અહીં પ્રાચીન બે જિનમંદિરે હતાં. એક મૂ. ના. મહાવીરસ્વામી ભ.નું અને બીજું અમીઝરા પાર્શ્વનાથ ભ.ને. પહેલું મંદિર લાકડાનું હતું એમ કહે છે અને તે સં. ૧૫૦૦ માં બન્યાને ઉલ્લેખ મળે છે. આ મંદિર જીર્ણ થયું હતું તેથી સં. ૧૮૧૦માં શેઠ હઠીસિંહ કેશરીસિંહનાં ધર્મપત્ની શેઠાણ હરકેરબાઈએ જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. તે પછી સં. ૧પ માં ભી તેમાં ફાટે પડી ગઈ ને લુણો લાગવાથી શ્રીસંઘે તેનું સમારકામ કરાવ્યું છતાં તેની સ્થિતિ સુધરી નહિ. હાલના ગામની ઉત્તરે ગામ બહાર ખંભાતના રાજિયા–વાજિયાએ બંધાવેલું આ દેવળ ધાબાબંધ હતું–છે. તેમાં લકકડકામ તો નથી પણ બાંધકામ ઇટાનું હતું અને નિર્જન થવાથી અરક્ષણય સમજીને મહાવીરચૈત્યના ચાકમાં આ દેવળ બાંધ્યું છે. આ મંદિરના ભંયરામાં અસલ અમીઝરા પાર્શ્વનાથની પાંચ ફીટ ઊંચી તવણી મૂર્તિ હતી. પણ આજે તે ભગવાનની મૂર્તિ, એક વિજયરાજની પણ તેના કરતાં નીચી અને શ્યામ વર્ણની બે મોટી મૂર્તિઓ આ જ ગામવાસી ધનાઢય શ્રાવિકા ઈંદ્રાણની છે કે જેની પ્રતિષ્ઠાનું કામ માટે આચાર્ય હીરસૂરિ વિજય હર્ષોપાધ્યાયને સંપી ગયા હતા. છતાં આદશાહનું ગુરપ્રત્યેનું ઈછાનિખ જેવા ગુરુના પહેલાં બાદશાહને મળ્યા હતા. આ દેવાલય પૂવૉભિમુખ છે પણ નિગમઢાર દક્ષિણ તરફથી છે. મહાવીરત્વ પ્રાચીન છે. જેના—ગુણાનુવાદ કરવા એક કવિએ-ગધારે શ્રી મહાવીર’ એની સ્તુતિ રચી છે, આ દેવળની દક્ષિણે એક માતાનો મઠ છે તેમાં એક શિલા ૧. જુઓ: “અરબ ઔર ભારતક સંબંધ” પૃ. ૧૨૭ ૨. “આનંદકાવ્ય મહેદધિ” મૌક્તિક: ૫. Page #71 -------------------------------------------------------------------------- ________________ ભરૂચ લેખન માટે શિલાપટ્ટ છે. કાંઈક અક્ષરે ઘસાઈ ગયા છે. ઘણું કરીને એક મોટી કાર્યોત્સર્ગસ્થ જૈન તીર્થકરની મૂર્તિ પણ અહીં છે, જે અન્ય નામે ગુલાલ સિંદૂરથી પૂજાય છે. ગામની બહારનું દેવળ તે વર્ષો જશે તે પણ ઊભું જ રહેશે, કેમકે તે પડે તેવું નથી. આ ગામ અને દેવળ વચ્ચે એક અટુલી નિરાલી દીવાલ ઊભી છે, જે હીરસૂરિજીના ઉપાશ્રયના નામે ઓળખાવાય છે. એ ભીંતે ભવિતવ્યતાના ગે હાઈની પુણ્ય-પાપની બારીનું રૂપ પકડ્યું છે. અહીં જંબુસર તરફથી આવનારને મેદ ઊતરી ટંકારા થઈ અવાય છે. સીધે રસ્તે આવતાં–ગંધારથી છેડે દર એક કાદવવાળે પ્રવાહ ઓળંગવો પડે છે. ગાડારસ્ત ફેરમાં જતાં અડચણ થતી નથી. ટંકારામાં લાડવાશ્રીમાળી જૈનેની વસ્તી અને ઉપાશ્રય છે. એકંદર આમેદથી ગંધાર દસ ગાઉ છે. આ ગામમાં ગેમલ ઉમેદના ઘરમાંથી તા. ૪-૫-૯૩ ના રોજ ભેંયરામાંથી દશ મૂર્તિઓ ગાદી અને પરિકર સહિત નીકન્યાં હતાં. તેને સરકારમાં લઈ જવામાં આવેલાં પણ કેટલાક ધર્મપ્રેમી શ્રાવકેના સતત પ્રયત્નથી એ મતિઓ સરકારમાંથી પાછી મળી હતી. આ મૂર્તિઓમાંથી શ્રી મહાવીર સ્વામી ભ. ના પરિકર ઉપર સં. ૧૬૬૪ ના મહા સુદિ ૧૦ ને શનિવારને શ્રીવિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ છે. આ મૂર્તિને લેપ કરાવે છે. છતાં આ પ્રતિમા અને શ્રીઅમીઝરા પાર્શ્વનાથ ભટ ની મૂર્તિ ખરેખર, પ્રભાવશાલી છે એમાં શંકા નથી. ૮. ભરૂચ (કઠા નંબર : ૪૭પ-૪૮૬) આજે નર્મદા નદીના ઉત્તર કાંઠે ટેકરી ઉપર વસેલા ભરૂચના નામે ઓળખાતા નગરનું પ્રાચીન નામ ભૃગુકચ્છ અને ભગપુર હતું. આ નગર અતિ પ્રાચીન હવાનાં પ્રમાણે જેન, બોદ્ધ અને બ્રાહ્મણ ગ્રંથ આપે છે. એક સમયે આ નગર જૈન, બોદ્ધ અને બ્રાહ્મણને પિતાનું કરી લેવા કેમ લલચાવતું હશે એ એની સમૃદ્ધ ભૂમિને ખ્યાલ આપવા માટે પૂરતું છે. સત અને બૌદ્ધ ગ્રંથમાં લાટ દેશનું જે વર્ણન મળે છે એ મુજબ એની ગણના અલગરૂપે આર્ય દેશોમાં કરવામાં આવી નથી. અહીં જે લૌકિક ઉત્સવ મનાવવામાં આવતા તેમાં ગિરિયજ્ઞ નામને ઉત્સવ વર્ષાઋતમાં અને ઈને ઉત્સવ શ્રાવણ સુદિ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવતું હતું. અહીંના લેકે ખેતી માટે વરસાદ ઉપર આધાર રાખતા. ખારા પાણીના કૂવાએ અહીં વિશેષ હતા. આ દેશના નામ ઉપરથી જ લાડવાશ્રીમાલી જ્ઞાતિની ઉત્પત્તિ થયેલી છે. લાટ દેશની રાજધાનીનું આ મુખ્ય નગર હતું. અહીં કુડલમેંઠ નામના વ્યંતરદેવની સ્મૃતિમાં ઉત્સવ મનાવવામાં આવતું હતું. અહીં “ભૂતતડાગ” નામનું મોટું તળાવ હતું. ભુગુકચ્છ અને ઉજજેની વચ્ચે પચીસ જનનું અંતર હતું. આચાર્ય વજીભૂતિએ આ ભૂમિમાં વિહાર કર્યો હતો. આર્ય કાલક, આર્ય ખટાચાર્ય અને મલવાદી એવા પ્રકાંડ ગીતાએ આ ભૂમિને પવિત્ર કરી હતી. વેપારનું બંદરી મથક હોવાથી અનેક વસ્તુઓ, કળાઓ અને લિમ આ સંગમપીઠ હતું. ઈ. સ. ની પહેલી સદીમાં અહીં કાબુલથી માલ આવતો હતો. અહીંની કેટલીક મૌલિક કિમતાએ પણ સર્વત્ર ખ્યાત હતી. અહીંના કવિઓએ સાહિત્યમાં પ્રચલિત કરેલી લાટી રીતિ. અજતા અને ઇલોરામાં ળ મા શિવકારાની અને શિલ્પીઓની અનુપમ કળા તેમજ લાટના આચાર્યોના પ્રતિભા બહ દ૨ દ૨ સુધી વ્યાપેલી હતી. ૧, આ દેશમાં બોધ-તથાગત ધર્મના પ્રચાર અને બળના જૈનેને હાથે લખાયેલાં ગ્રંથના પુરાવા પર રસ , ગઇ તરત સીડ જોવામાં આવે છે, જે જે સ્થાપત્ય મળે છે તે કાળજીથી તપાસીએ તે તે નિગ્ર"થ જૈન અને બૌદ સંસ્કૃતિનાં જ માલમ પડી આવે , તા . ૦ આવતર્પસત્ર” ભાષ્ય-ટીકા સહિત; મંદસોરના શિલાલેખ, જેમાં લાટના શિ૯પીએ માલવા અને રાજપૂતાનાના માં દાખલ થયા એ ઉલ્લેખ મળે છે, તથા લાટના વિહારની પણ નોંધ છે અને ક્લોરાના તામ્રપત્રમાં લટના આવતો સંબંધ મહત્ત્વનું સૂચન કરે છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ - આ વ્યાપારસમૃદ્ધ નગરને ઈતિહાસ જોતાં તેનું અતિપુરાણ કાળનું વર્ણન મળે છે. તેના ઈતિહાસકાળની મર્યાદામાં અઢી હજાર વર્ષ પૂર્વે આ નગર અને આ પ્રદેશ માલવનરેશને તાબે હતું. ત્યારપછી તે નંદનૃપતિઓને તાબે હતો. એ પછી મોર્યો, ક્ષત્ર, ગુપ્તાની સત્તા હેઠળ હતું. ત્યાર બાદ ગૂર્જર, પરમાર, ચોલુકો, વાઘેલાએ બાદ વારાફરતી મુસલમાન રાજવંશથી શાસિત થતું તે હાલ મુંબઈ સરકારને તાબે છે. આવા સમૃદ્ધ નગર ઉપર સમયે સમયે કાળનું મોજું વીંઝાતું રહ્યું છે, છતાં “ભાંગ્યું તેયે ભરૂચ ની જૂની કહેવતને એ આજે પણ સાર્થક કરી રહ્યું છે. આ ભૂમિની જૈન તીર્થ તરીકેની પ્રસિદ્ધિ “માઁ મુનિસુધા' એ પદથી જેને અજાણી નથી. આજે અહીં જેનેનાં બાર મંદિર છે. દેખાવમાં સુંદર છે ખરાં પરંતુ તેમાં પ્રાચીન કળા જોવા મળતી નથી. જે પ્રાચીન મંદિરના કારણે આ નગર તીર્થરૂપ કહેવાતું હતું તે મંદિરને આજે પત્તો નથી; અથવા મસ્જિદમાં ફેરવાઈ ગયું છે તેને પ્રાચીન ઈતિહાસ જાણવાજેવો છે. શ્રી. જિનપ્રભસૂરિએ “વિવિધતીર્થક૫માં આ તીર્થ વશેની પ્રાચીન કથા આલેખી છે, “પ્રબંધચિંતામણિ” અને “પ્રભાવકચરિત માં પણ આ વિહારની આખ્યાયિકા સંગ્રહાયેલી છે. આ કથામાં જગજૂના કાળનું જે તથ્ય સમાયેલું છે અને માત્ર નિર્દેશ કરીશું. જેન અનુશ્રુતિઓ કહે છે કે અતિપ્રાચીન કાળમાં વસમા ભગવાન મુનિસુવ્રતસ્વામીના ચિત્યથી આ નગર તીર્થરૂપ બન્યું હતું. આખ્યાયિકા અનુસાર અશ્વમેધ યજ્ઞ માટે બ્રાહ્મણોએ તૈયાર કરેલે એક ઘડો ભ. મુનિસુવ્રતસ્વામીની ઉપદેશવાણી સાંભળી બોધ પામ્યો. તે મરીને દેવ છે. તેણે પિતાના પાછલા ભવના ઉપકારક ભગવાનનું એક ચૈત્ય બંધાવ્યું તે “અશ્વાવબેધ” નામે ઓળખાતું હતું. કાળાંતરે સંહલરાજની પુત્રી સુદર્શનને એ નગરમાં પિતાના સમળીના ભવનું જાતિસ્મરણ સાન થવાથી એ અાવધ ચૈત્યને જીર્ણોદ્ધાર કરાવીને તેને “શકુનિકાવિહાર” એ નામ આપ્યું. તે પછી ઐતિહાસિક કાળમાં મૌર્ય સંપ્રતિરાજે તેને જીર્ણોદ્ધાર કરાવ્યું. શ્રી. સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી વિક્રમાદિત્ય નરેશે પણ આ તીર્થને પુનરુદ્ધાર કર્યો હતે. વીર નિ સં૦ ૪૮૪ એટલે ઈ. સ. પૂર્વના પહેલા શતકમાં ભરૂચના રાજા બલમિત્ર-ભાનુમિત્રના શાસનકાળમાં આર્યખપુટાચા બોદ્ધો પાસેથી આ તીર્થ છોડાવ્યું હતું. વિસં. ૧૪ માં શ્રી. મલ્લવાદિસૂરિએ બોદ્ધોને પરાજય કરી રક્ષણ આપ્યું. આન્દ્રદેશના સાતવાહન રાજાએ પણ આ તીર્થને જીર્ણોદ્ધાર કરેલ અને શ્રી. પાદલિપ્તસૂરિજીએ તેના ધ્વજાદંડની પ્રતિષ્ઠા કરાવેલી હતી. “પ્રભાવકચરિતકાર કહે છે કે શ્રી. વિજયસિંહસૂરિના સમયમાં અંકલેશ્વરમાં દાવાનળ પ્રગટો અને નદી પર અગ્નિના પ્રવેશથી આ કાણમય વિહાર નાશ પામ્યા; ધાત-પાષાણુનાં બિંબ ખંડિત થયાં કે નાશ પામ્યાં, માત્ર ભગવાન મુનિસુવ્રતસ્વામીનું બિંબ અખંડિત રહ્યું હતું, તેથી એ સૂરિજીએ ગામના બ્રાહ્મણ પાસેથી દ્રવ્ય સંપાદન કરી ફરીથી આ વિહાર બંધાવ્યું. એ પછી સોલંકી કર્ણદેવે વિ. સં. ૧૧૩૧માં લાટને કબજે કર્યું ત્યારે મંત્રી સંપકર–સાંત મહેતા ભરૂચના દંડનાયક નિમાયા હતા. વિ. સં. ૧૧૯૯માં ચંદ્રસૂરિ નામના આચાયે પ્રાકૃતમાં રચેલા “સુનિસુવ્રતસ્વામિચરિત માં ઉલ્લેખ છે કે-“વરણગના પુત્ર સંયે ભરૂચમાં સમલિકાવિહારને સોનાના કળશો ચડાવ્યા હતા.” એ સમયે એ નગરને પ્રતિષ્ઠિત શેઠ ધવલ નામે હતે. પ્રબંધચિંતામણિના કુમારપાલપ્રબંધમાં લાટના મંત્રી આંબડ અને તેણે કરાવેલા શકુનિકાવિહારના જીર્ણોદ્ધાર વિશે ઉલ્લેખ છે કે ઉદયન મંત્રી કુમારપાલના ભાઈ કીર્તિપાલ સાથે રહીને સેરઠના નવઘણ (સ્વર)ને જેર કરવા જાતે યુદ્ધમાં ઊતર્યો. તેમાં તે જીવલેણ ઘાયલ થયે. તેના મનમાં કેટલીક આકાંક્ષાઓ રહી ગઈ હતી તેના કારણે તેને જીવ જતે નહોતે. (કેટલાક ગ્રંથકારે ચાર આકાંક્ષાઓને ઉલેખ કરે છે જ્યારે કેટલાક બેને જ ઉલ્લેખ કરે છે.) એ હકીક્ત તેણે કીર્તિપાલને જણાવી. “એ અભિલાષાઓ આપના પુત્ર વાભટ અને આંબડ પૂરી કરશે.” એવી કબૂલાત પૂર્વક કીર્તિપાલે આશ્વાસન આપ્યું. એ મુજબ મંત્રી વાભટે શત્રુંજયને અને આંબડે ભરૂચના શકુનિકાવિહારને ઉદ્ધાર કરાવ્યું. - ૩, સાતમા-આઠમા સૈકામાં ભરૂચના ગુર્જર રાજાઓમાં જયભટ પહેલો અને દદ્ધ બીજે. વીતરાગ” અને “પ્રશાંતરાગ’ એવાં બિરદા ધારણ કરે છે, જે જેની પ્રબળતા, જૈનધર્મના પ્રસાર અને એ રાજાઓના જૈનધર્મ પ્રતિ ગાઢ સંબંધને સૂચવે છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભરૂચ - આંબડે કેકણના મલ્લિકાર્જુનને હરાવ્યાથી શ્રી. કુમારપાલે તેને “રાજપિતામહ”નું બિરૂદ આપ્યું, એ પછી એટલે સં. ૧૫૨૧-૨૨માં આંબડે કાઈના શકુનિકાવિહારને પાષાણમય બનાવ્યું. પં. શીતવિજયજી કહે છે કે, “તેમણે અહીં ૩૨ લાખ સેરૈયા ખરચ્યા હતા. શ્રી. હેમચંદ્રસૂરિએ તેની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી અને કુમારપાલે આરતી ઉતારી હતી. એ પ્રતિષ્ઠામહોત્સવમાં દૂર દૂરના નગરે અને ગામના સંઘે એકઠા થયા હતા. શ્રી. હેમચંદ્રાચાર્યે અહીંની સેંધવાદેવીના ઉપદ્રવને પણ દૂર કર્યો હતો. એ પછી તેજપાલ મંત્રીએ શકુનિકા વિહારની પચીશ દેવકુલિકાઓ માટે સુવર્ણવજ કરાવી આપ્યા હતા. તેમજ પાલે અહીં ત્રણ સરસ્વતી ભંડારે સ્થાપ્યા હતા. આ શકુનિકાવિહારમાં શ્રીવસ્તુપાલ-તેજપાલનું પ્રશસ્તિકાવ્ય કવિ શ્રી જયશેખરસૂરિએ રચીને એક શિલાપટ્ટ ઉપર અંકિત કરાવી તેની ભીંતમાં ચેડાવ્યું હતું. કે એ શિલાપટ્ટ આજે પ્રાપ્ય નથી પણ આપણા સારા નસીબે તેની જળવાઈ રહેલી તાડપત્રીય પ્રતિ ઉપરથી એ કાવ્ય પ્રગટ થયેલું જોવા મળે છે. તે વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવ સુધી શકુનિકાવિહાર અસ્તિત્વમાં હતું. એ પછી મુસ્લિમ રાજકાળમાં ગયાસુદીન તઘલખના સમયમાં આ જૈનવિહાર મસ્જિદરૂપમાં પરિવર્તન પામ્ય. ભરૂચના આ શકુનિકાવિહારના ઉદ્ધારકાળ પહેલાન, ગુજરાતના પ્રાચીન જૈન ધર્મનિષ્ઠા, કલાપ્રેમ અને સંસ્કાર સમૃદ્ધિની પ્રતીતિ કરાવતે, મૂર્તિ સ્થાપત્ય વિભૂતિને એક મનહર નમૂને કડી ગામના શ્રીસંભવનાથ જિનાલયના ભૈયરામાં સુરક્ષિત હતું. ત્યાંથી જૈન વિદ્યાર્થીભવનમાં પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. * ચૌલુક્ય મૂળરાજના રાજકાળ જેટલી જૂની આ પ્રતિમા શકસંવત્ ૧૦=વિક્રમસંવત્ ૧૦૪૫માં ભરૂચમાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલી. એ લેખ એ મૂર્તિના પાછળના ભાગમાં આ પ્રમાણે આ લખાય છે – () અસારીના ) ક્રિા) ૪7માિિર્નતાંત (m)તમતિઃ (૨) તક્રસ્ટ(છે) ગુરુતસુચનાતીત સી(શી) (મ) ગઃિ (૨) શિષ્યા મૂસાતો(સત) નિર્ચત (૪) અછે તોચિન(ગ્રેન) પાર્ટિગિનાં વરં સંવત્ ૧૨ના” - ભાવાર્થ –નાગકુળમાં અત્યંત શાંત મતિવાળા લક્ષ્મણુસૂરિ થઈ ગયા, તેમના ગચ્છમાં ગુરુવૃક્ષનું આચરણ કરતા શીલભદ્રગણિ નામે થયા, તેમના શિષ્ય પશ્વિગણિએ ભૃગુકચ્છ (ભરૂચ)માં મૂલવસતિમાં શ્રેષ્ઠ ત્રણ જિનપ્રતિમાઓ કરાવી. શકસંવત્ ૧૦. ' આ શિલાલેખમાં જણાવેલ મૂલવસતિ એટલે મુખ્ય વસતિ તે શકુનિકાવિહાર હશે કે મૂલ નામના શ્રાવકે બંધાવેલ વસતિ-વિહાર હશે એ જાણવાનું જ રહે છે. આ મૂર્તિનું પ્રતિમવિધાન શાસ્ત્રીય દષ્ટિએ આબેહૂબ છે. આ મૂર્તિ ધાતુની છે. એની ઊંચાઈ લગભગ ૧ હાથ પ્રમાણ છે. પરિકર અને શિખરથી શેભતી દેવકુલિકા જેવી આ પ્રતિમામાં જિનેશ્વરદેવની ત્રણ મૂર્તિઓ છે. મધ્યમાં મૂળ ના૦ શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. મસ્તક ઉપર સાત ફણાવાળા ધરણેન્દ્ર છત્રછાયા કરેલી છે અને તેની ઉપર ત્રણ છત્રા દર્શાવ્યાં છે. તેમની પાછળ અશોકવૃક્ષ આલેખ્યું છે. આસનની નીચે લાલ રંગનું મીનાકારી જડાવકામ કરેલું છે. મ૦ નાની આસપાસ બંને બાજુએ કમળ ઉપર ઊભેલી એકેક કાર્યોત્સર્ગસ્થ પ્રભુની આકૃતિઓ બનાવેલી છે. એ અને પ્રતિમાઓની આસપાસ રહ્યા અને પદ્માવતી દેવીએ પ્રતીહારીરૂપે અંકાયેલી છે. તેની નીચે જમણી બાજુએ ભુજાવાળા યક્ષદેવની અને ડાબી બાજુએ ડાબા ખેાળામાં રાખેલા બાળક સહિત બે હાથવાળી અંબિકાદેવી જણાય છે મૂત્ર ના૦ ના આસન નીચે મધ્યમાં ધર્મચક્ર અને તેની આસપાસ શાંતમુદ્રાવાળા બે સિહે અને નિર્ભીક બે ઠેરની આકૃતિઓ જોવાય છે. તદ્દન નીચેના ભાગમાં નવગ્રહની આકૃતિ પણ સૂચવેલી છે. આ આખુયે મૂર્તિવિધાન કશળ શિલ્પીના હાથે આલેખાયું છે. - બારમા સૈકાના એક બીજા જેન દેવપ્રાસાદનો ઉલ્લેખ પણ મળી આવે છે. નવાંગીવૃત્તિકાર શ્રી. અભયદેવસૂરિના ૪. વિય હકીકત માટે જુઓ : “જૈન સત્ય પ્રકાશ” વર્ષ : ૧૦, અંક: ૮માં પં. લાલચંદ ભ. ગાંધીના લેખ..—. Page #74 -------------------------------------------------------------------------- ________________ જૈન તીથ સસ ગ્રહ ૮ શિષ્ય પ્રસન્નચંદ્રસૂરિ, તેમના શ્રી, દેવભદ્રસૂરિ... ( કોઈ આચાયે ) આમ્રદત્તની વસહીમાં રહીને સ૦ ૧૧૬૫માં ભરૂચનગરમાં સિરિપાસનાહચરિય' નામના ગ્રંથ પ્રાકૃતમાં અનાન્યે છે તેના પ્રસ્તાવમાં જણાવ્યું છે કે— “ કપડવણજ નિવાસી ગોરધન Àઠે શ્રીવાસુપૂજ્યસ્વામીના બાવન જિનાલયવાળા જિનપ્રાસાદ અહીં કરાવ્યા. વળી, એ શેઠના પુત્ર-પુત્રીએ પણ શાસનપ્રભાવક કાર્યો કર્યા અને શ્રીવીરશેઠના પુત્ર જસદેવે આ ચરિત્ર રચવાની પ્રેરણા સૂરિજીને કરી હતી. ” આ મદિરાને આજે પત્તો નથી. અસલના વખતનું ભરૂચ આજે ખદલાઇ ગયું છે. અહીંનાં નવાં મકાનાની કેટલીક ભીંતમાં જડાયેલા ઘણા કેાતરેલા પથ્થરે જોવાય છે તે શું અહીંના પ્રાચીન જૈન મંદિરના હશે એમ ઉપલક દષ્ટિએ જોતાં કલ્પના થઇ આવે છે. લેકેના કહેવા પ્રમાણે તે ભરૂચની કેટલીક મસ્જિદે જે હાલ મોજુદ છે તે મૂળે જૈન દેરાસરા હતાં. તેમાં ભરૂચની જુમ્મા મસ્જિદ પણ છે. એના વિશે ડૉ. કાઉઝે કહે છે: “ સુંદર શ્રીધર સ્ત ંભો, આણુની શૈલીમાં કોતરેલ છા આ, કીર્તિ મુખ, દેવીએની પંક્તિઓ ઈત્યાદિ શણગારેથી શૈાભિત વિશાળ મંડપેા, ઉર્દુ ખર અને કીર્તિ મુખવાળા મંડારણે, મંગળમૂર્તિ આ વગેરે શૈલીની જો કે અડધી બગડેલી છતાં સ્પષ્ટ નિશાનીઓથી ભરપૂર છે. આખું મકાન એક ઊંચા માંચડા પર માંધેલું હાવાથી પંદર પગથિયાંવાળી એક પથ્થરની સીડી ઉપર ચડવું પડે છે. અહીં તા હવે ખાવન જિનાલય નથી દેખાતું.” ડૉ. અર્જેસે આ મસ્જિદ વિશે વિવેચન કરતાં જણાવ્યું છે : “ ઈ. સ. ૧૨૯૭માં અલ્લાઉદ્દીન ખિલજીએ ગુજરાત સર કર્યું. એ સમયે ભરૂચ પણ મુસલમાનેાના હાથમાં ગયુ. તેએએ ગુજરાતમાં ઘણે સ્થળે હિંદુ અને જૈન ઢેલાલયેાને મસ્જિદમાં ફેરવી નાખ્યાં. આ કાળમાં ભરૂચની બ્લુમ્મા મસ્જિદ પણ જૈન મ ંદિરમાંથી પરિવર્તિત ખનેલી લાગે છે. અત્યારે પણ ત્યાંના અવશેષેા ખંડિત થયેલા પુરાતન જૈન વિહાર કે મન્દિરના ભાગ છે એમ જણાય છે. આ સ્થળની પ્રાચીન કારીગરી, આકૃતિએની કેાતરણી અને રસિકતા, સ્થાપત્ય-શિલ્પકળાનું રૂપ અને લાવણ્ય ભારતવ માં અજોડ છે. ” શ્રી. ધનપ્રસાદ ચંદાલાલ મુનશી આ મસ્જિદની વિગતામાં ઊતરતાં ઊમેરે છે કે—“ મુસલમાનાના રાજતંત્ર નીચે કાયમ રહેલી હિંદુકળાનું આમાંથી સૂચન થાય છે. જીમ્મા મસ્જિદની લંબાઈ ૧૨૬ અને પહેાળાઇ ૫૨ ફીટની છે. ૪૮ થાંભલાની સરખી હાર છે અને તે પર અગાશી છે અને ૩ ભન્ય ઘૂમટે છે. છત ઉપર આછુના વિમળવસંતમાં જે સુંદર કે।તરણી છે તેવી કતરણી છે. થાંભલામાં શિલ્પીની કારીગરી અદ્ભુત છે. ચાંભલા ઉપરના પાટમાં જૈન અને હિંદુ ધાર્મિક જીવનનાં કેટલાંયે દર્ચે કાતરેલાં છે. [ પુરાતત્ત્વપ્રેમી અને વિદ્યારસિક આ કૃતિએને પુરાતત્ત્વની દૃષ્ટિએ ઓળખવાના પ્રયાસ કરે તે એમાંથી કળા અને ઈતિહાસમાંથી ઘણું જાણવા મળે તેમ છે. ઘણી કૃતિએનાં સુખાવિંદ ખવાઇ ગયાં છે અને છતની કૃતિ પણ વરસાદના પાણીથી તૂટી ગઈ છે. પણ તેમાં ઇતિહાસનું જીવન છે.] નીચેની પગથાર સાદી છે. સિદ્ધરાજ અથવા કુમારપાલે ભરૂચના કોટ બધાવેલા તેના પથ્થર અને આ મસ્જિદની દીવાલના પથ્થર એક જ છે અને એક જ સમયના છે. ભીંતે ત્રણ આરસના મહેરાખ છે. મધ્ય મહેરામની સુંદર કોતરણી છે. તેમાં અરેબિક ધર્માંના કલમા કોતરેલા છે, એ દરવાજા છે અને ઉત્તર તરફના દરવાજો જૈન દેવળના છે. દ્વારપાલ ચક્ષુ દંડ લઈને ઊભેલા છે. આખું દ્વાર આરસનું છે. કેટલીક કળા ઘસાઇ ગઇ છે. ખરે આરસના છે અને પ્રતિમાના આસનની ઝાંખી કરાવે છે. kr દ્વાર ઉપર ઉત્તર તરફના ઘૂમટની નીચે હી. સ. ૭૨૧ = ઈ. સ. ૧૩૨૧ ના શિલાલેખ કાતરેલે છે. આ શિલાલેખ ગયાસુદ્દીન તઘલખના સમયને છે. ગયાસુદ્દીનના રાજકાળ ઇ. સ. ૧૩૨૦ થી ૧૩૨૫ ના છે. એને પ્રતિનિધિ શ્રીમંત મેાહમદ ભુતુમરી ભરૂચમાં શાસન કરતા હતા. તેણે આ સ્થળે પૂર્વે જૈન વિહાર–ચૈત્ય મ ંદિર હતું તેનું મસ્જિદમાં પરિવર્તન કર્યાના ઉલ્લેખ છે.” આ રીતે ભગવાન મુનિસુવ્રતસ્વામીના સમયનું અશ્વામેાધ તી,પ સિંહલદ્વીપની રાજકુમારી સુદ નાના શકુનિકા પ. રાજઘરઝુ દૃધિપતિ આમ્રભટ્ટે કરાવેલું દેવળ અશ્વાવખાધ તીનું સ્મારક છે પણ રાકુનિકાવિહાર અને બીજા મદિરાનેા પત્તો નથી. દેવેદ્રસરિજીએ આપેલા વષઁન મુજબ તેના વિસ્તાર ભરૂચને સામે તીરે સંભવી શકે. ભરૂચની આજુબાજુ વૈદિકાએ અપનાવેલાં અનેક સ્થાને જે તેનાં વણુતા પુરાણુ કવિચ્છેાએ કર્યા છે, અને હાલ વિવિધ નામેાથી ખ્યાત છે. એ બધાં સ્થાનાનું ઐતિહાસિક દષ્ટિએ અવલોકન કરવા જેવું છૅ. ગામ પૂર્વ-પશ્ચિમ લાંબુ લગભગ ત્રણ માઈલ હશે, તેના ત્રણ ભાગ છે, કબીલપુરા શહેર અને વેજલપુર આ ત્રણે ભાગને છૂટા પાડનાર બે ઢાળેા છે, પશ્ચિમ ટાળે તીપેર બજાર છે. વેજલપુર વિભાગમાં પારસીઓની વસ્તી વિશેષ છે અને લાડુ શ્રીમાલી - જૈને પણ અહીં જ વસે છે. સ્ટેશન પાસે કબીલપુરામાં દેવળ અને ઉપાશ્રય છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ઝગડિયા-સુરત ર૯ વિહાર, ઉદયન મંત્રીને પત્ર આંબડે ઉત્તમ પથ્થરમાં કળામય રીતે બંધાવી ફરકાવેલા ધ્વજવાળે અને કલિકાલસર્વજ્ઞ શ્રી. હેમચંદ્રાચાર્યે જેની પ્રતિષ્ઠા કરી કુમારપાલે જેમાં આરતી ઉતારી હતી એ વિહાર આજે મસ્જિદરૂપમાં પરિવર્તન પામ્યો છે; એ કાળને મહિમા જ આજે માત્ર વિચારવાનું રહે છે. * ૯. ઝગડિયા (કોઠા નંબરઃ ૪૨૦) રાજપીપલા રાજ્યમાં આવેલા ઝગડિયા ગામમાં એક નાનું પણ મનેહર શિખરબંધી મંદિર છે. એમાં મુ. ના. શ્રીઆદીશ્વર ભગવાનની વેત આરસની મૂર્તિ, પાસે આવેલા લીંબદરા ગામના ખેતરમાંથી મળી આવી હતી. એના ઉપર લેખ જણાતો નથી પણ ભીંતમાં દબાયેલું હોવાનું કહેવાય છે. આ મૂર્તિ પ્રતિમવિધાનશાસ્ત્રની દૃષ્ટિએ ભવ્ય અને ચિત્તાકર્ષક છે. મૂળનાયકના જમણા હાથ તરફની આરસની મૂર્તિ નજીકના રાણીપુરા ગામના ખેતરમાંથી મળી આવી હતી. આ મૂર્તિ નાની હોવા છતાં સુંદરતામાં ઓછી ઊતરે એવી નથી. પ્રગટ થયેલી આ મૂર્તિઓના કારણે આ સ્થળ તીર્થરૂપ બન્યું છે. સં. ૧૯૨૧ લગભગમાં આ મૂર્તિઓ પ્રગટ થઈ હતી. મંદિરમાં પ્રવેશતાં જમણા હાથ ભીના ગોખલામાં પધરાવેલી શ્રીચક્રેશ્વરીદેવીની મૂર્તિ પણ ઉપર્યુકત લીંબોદરા ગામના ખેતરમાંથી મળી હતી. આ દેવીમૂર્તિની નીચેને લેખ આ પ્રમાણે વંચાય છે – “સં. ૨૨૦૦ મા રુ. ૨૦............શ્રીરૂથ્વીન #ારિતા ” અર્થાત-સં. ૧ર૦૦ માં પૃથ્વીપાલે આ મૂર્તિ કરાવી છે.. મારા ધારવા મુજબ આ પૃથ્વીપાલ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલ મહારાજાના મંત્રીશ્વર પૃથ્વીપાલ હોય એમ લાગે છે. એમને સત્તાસમય પણ આ લેખના સમયનો જ છે. - આ મંદિરની બીજી મૂર્તિઓ ઉપર સોળમા સૈકાના લેખે મળી આવે છે. અને વિસ્તાર વગેરે જોતાં અસલના વખતમાં આ ગામથી લીંબોદરા જતાં રસ્તામાં પડેલ કાટાડો, અવશે આ સ્થળે કે પ્રાચીન નગરી હોવાને ખ્યાલ આવે છે. ૧૦. સુરત (ા નંબર: ૪૯૬-પ૬૬) તાપી નદીના કાંઠે આવેલું સુરત શહેર કયારે વસ્યું એ વિશે જુદી જુદી માન્યતાઓ પ્રચલિત છે. એનું સૂર્યપુર” એવું શાસ્ત્રીય નામ પ્રતિમાલે છે અને ગ્રંથમાંથી મળી આવે છે પણ સોળમા સૈકા પહેલા કોઈ લેખ મળી આવ્યું નથી. ઓગણીસમી સદીમાં થયેલા કવિબહાદુર શ્રી. દીપવિજયજીએ રચેલી “સુરત ગજ્જલમાં સુરતનું મનહર વર્ણન આપ્યું છે. સુરતની ઉત્પત્તિ સંબંધે લખતાં તેઓ કહે છે – ૧. મંત્રી પૃથ્વીપાલ પ્રતાપી, ઉદાર અને કુલદી૫ક હતું. તેણે સિદ્ધરાજ અને કુમારપાલની કીતિ મેળવવા ઉપરાંત પS, તારા અંદાપ્તિ અને જદારનાં ધર્મ કાર્યો કર્યો છે. તે મહામંત્રીશ્વર વિમલના મેટા ભાઈ નેના પત્ર ધવલ. તેના પર આનંદ. તેના પુત્ર (મંત્રી પૃથ્વીપાલ નામે) હતા. જેણે વિમલવસહીમાં સં. ૧૨ ૦૫ થી ૧૨૦૬ સુધીમાં જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેમજ એ જ સમયમાં વિમલવસહી મંદિરની બહાર સામે જ પિતાના પૂર્વજોની કીર્તિને કાયમ રાખવા માટે એક સુંદર હક્તિશાળા પણ બનાવી છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ “સંવત સેલ વિક્રમરાજ, સૂરત નામ ગણિકા સાજ; તાપર પાતકી મહેર, તાને વચ્ચે સુરત શહેર. ૩ ફિરક ગેપીસા સાહુકાર, ગોપીપુરા વાસ્યા સાર; ગોપી નામ સરવર વાવ, પથ્થર કેલબંધી સાવ. ૪. સૂરજ મંડલા શ્રીપાસ, થાપન કિયા ગેપીદાસ; તાપિ છપરાંસી પતસાહ, કિલ્લા કીન વડ ઉછાંહ. ૫” સેળમા સૈકાથી આજ સુધી આ નગરને ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે. સુરતનું સાચું સોંદર્ય નિહાળવા માટે એના અંતરપટ ઉકેલવા જોઈએ. એણે અનેક જળપ્રલયે નિહાળ્યા છે, કેટલાય દાવાનળો અનુભવ્યા છે, અનેક લટે આપી છે. એવા અનેક કારમા ઘા ઝીલ્યા છતાં આજે પિતાનું નામ દીપાવતું એ ઊભું છે, એમાં જ એની સુંદરતાનું રહસ્ય સમજાય છે. સુરતમાં એક સમયે ચોરાશી બંદરને વાવટો ફરકતો હતો. ભારતવર્ષમાં એના કારીગરોની હોડમાં કઈ ઊતરતું નહિ. શિવાજી મહારાજે અહીંની સંપત્તિ લૂંટને પિતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરી હતી. અંગ્રેજે સુરતના સોંદર્યથી લલચાયા હતા અને પિતાનું સો પહેલું થાણું અહીં નાખ્યું હતું. - સુરતનું સૌંદર્ય વધારવામાં અને એને ગૌરવ મહિમા ગાજતો કરવામાં જેનેનું સ્થાન અપદે હતું. આજે પણ તેનું એ સ્થાન કેટલેક અંશે જળવાઈ રહેલું જોવાય છે. સુરતના ગેપીપુરા અને નાણાવટમાં ઝવેરીઓ અને નાણાવટીઓની ઊંચી અટ્ટલિકાઓ એનું આપણને ભાન કરાવે છે. એમની દાનવીરતા ઈતિહાસના પાને અંકાયેલી છે. નગરશેઠ જગન્નાથભાઈ, ભણશાલી શૈઠ, લક્ષ્મીદાસ તેમજ શાંતિદાસ શેઠની પ્રાચીન કાળની સખાવત અને શેઠ પ્રેમચંદ રાયચંદ, શેઠ નગીનદાસ, શેઠ નગીનદાસ ઝવેરચંદ વગેરેએ કરેલાં દાનનાં સ્મારકે આજે પણ એમને મહિમા ગાઈ રહ્યાં છે. આજે અહીં ઊભેલાં નાનાં-મોટાં ૭૪ જિનમંદિરે અહીંના દાનવીની યશોગાથા સંભળાવી રહ્યાં છે. આ મંદિરે પૈકી કેટલાંક તે વિશાળ ને ભવ્ય છે. કેટલાંક પ્રાચીન છે ને વારંવારના જીર્ણોદ્ધારથી નવાં બન્યાં છે. અહીં | વિગત નેધવાને અહીં અવકાશ નથી પણ જે જિનમંદિર બાંધણીમાં અને તેમાંની રચનામાં વિશેષતા ધરાવે છે તેને ક્રમવાર ઉલ્લેખ કરીએ છીએ. ૧. ગોપીપુરા-ઓસવાલ મહલ્લાના નાકે શેઠ મંછુભાઈ તલકચંદના પુત્રએ સં. ૧૯૨ ના જેઠ સુદિ ૨ ના શ્રીસંભવનાથ ભગવાનનું મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી છે. આમાં મૂળનાયકની તથા બીજી ત્રણ પ્રતિમાઓ રત્નની છે. આરસના થાંભલાઓ અને પૂતલીઓ તેમજ ચિત્રોમાં તીર્થોની રચના દર્શનીય છે. આ મંદિર નાજુક અને રળિયામણું છે. ગોપીપુરા–મેટી પિળમાં શ્રી વાસુપૂજ્ય ભ. નું ભવ્ય મંદિર છે. પહેલા માળના ભેંયરાના લેખ ઉપરથી જાણી. શકાય છે કે શ્રી. રત્નસાગરજી મહારાજના ઉપદેશથી શેઠ સાકરચંદ લાલભાઈ તરફથી આ મંદિર બંધાવાયું છે. તેની પ્રતિષ્ઠા શ્રી. સિદ્ધિવિજયજી મહારાજે કરાવી છે. બીજો માળના ભેંયરામાં દેરાસર છે તેમાં મૂ૦ ના૦ શ્રીશાંતિનાથ ભ. છે. ઉપરના માળમાં ચોમુખજી છે. વચમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. બીજી બાજુએ સમેસરણની સુંદર રચના છે. આ દેરાસરમાં મૂતિઓ પ્રમાણમાં ઘણી છે ને માપમાં મટી પણ છે. ભેંયરામાં એક નીચે એક એમ બે માળ, નીચે અને ઉપર મળીને ચાર માળમાં દેરાસર છે. સુરતના સમૃદ્ધિમાન દેરાસરમાં આ દેરાસર પ્રથમ પંક્તિનું છે. મૂળનાયકનું બિંબ અદભુત અને પ્રભાવશાળી છે. રળિયામણે રંગમંડપ કેરણીવાળો છે. એને ગભારે માટે છે. ગેપીપરા–મોટી પળમાં શેઠ હીરાચંદ મંગળદાસ રાજાએ બંધાવેલું શ્રીપાશ્વનાથ ભગવાનનું સુંદર મંદિર છે. આ દેરાસરમાં સમેતશિખર પહાડની રચના આબેહબ કરેલી છે. ઈટ અને ચૂનાથી બનાવેલી આ રચના ખરેખર, હિંદની ઉત્તમ કારીગરીને નમને ગણાય. એમાં દેરીઓ અને મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. પ્રાચીન પૂતળાં, ચિત્ર અને શેઠ-શેઠાણીના ફેટાઓ જોવાલાયક છે. ૪. ગેપીપરામાળી ફળિયામાં શ્રી આદીશ્વર ભગવાનનું મોટું મંદિર આવેલું છે. આ દેરાસર આણુસૂગછના દંરાસર તરીકે ઓળખાય છે. આને ઘૂમટ સુરતના દેરાસરમાં સૌથી મટે છે. આમાંનું પથ્થરનું કામ અને બાંધણી Page #77 -------------------------------------------------------------------------- ________________ સુરત ૧ મજબૂત છે. આમાં ધાતુની પ્રાચીન પ્રતિમાઓ છે. આ મંદિરને જીર્ણોદ્ધાર થયા પછી સં. ૧૬૪ના વૈશાખ સુદ ૬ને બુધવારે મૂળ ના. પ્રભુને શેઠ દીપચંદ સુરચંદે ગાદીનશીન કર્યા છે. વડાચોટ–નગરશેઠની પિળમાં મૂળ ના. શ્રીગેડી પાર્શ્વનાથ ભ. નું દર્શનીય મંદિર છે. આ મંદિરની મૂળ પ્રતિષ્ઠા કયારે થઈ તે ચોક્કસ જણાતું નથી. દંતકથા છે કે-શેઠ ડાહ્યાભાઈ લાલભાઈ નવલખાએ સં. ૧૮૬૨ માં મારવાડના ગેડી પાર્શ્વનાથ ભ. ને સંઘ કાઢેલે ત્યારે ભગવાનના ગળામાં શેઠને અમૂલ્ય હાર જોઈ શેઠે પોતાને હાર ભગવાનને ચડાવ્યું. તે પછી શેઠે અહીં આ મંદિર બંધાવેલું. મૂળ નાવ ની પ્રતિમા ઉપર સં. ૧૮૮૨ નો લેખ છે. તે પછી ૧૯૭ર ના માગશર સુદિ ૩ના દિવસે ભગવાનને ફરીથી ગાદીનશન કર્યા છે. આ મંદિરમાં પિત્તલનું સમવસરણ ઘણું સુંદર છે. આ સમવસરણ શેઠ મેળાપચંદ આણંદચંદ, જેઓ સિરોહી (મારવાડ)ના દીવાન હતા તેઓ સિરોહી તાબેન અજારી ગામના શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાંથી નકર ભરીને લાવેલા. તેની પ્રતિષ્ઠા શ્રીમેહનલાલજી મહારાજે સં૦ ૧૯૪૭ના માગશર સુદિ ૩ ના રોજ કરી છે. આ દેરાસરમાં શ્રીવિયાનંદસૂરિની મૂર્તિ સ્થાપન કરવામાં આવી છે. તેની નીચે પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મ. અને શ્રીહંસવિજયજી મ. તથા શ્રીવિજયકમલસૂરીશ્વરજીની મૂર્તિની સ્થાપના કરી છે. આ સ્થાપના શેઠ માણેકલાલ મેલાપચંદ અને તેમના ભાઈઓએ કરેલી છે. તેના ઉપર એ સંબંધી લેખે પણ છે. ૬. શાહપુરમાં શ્રીચિંતામણિ પાર્શ્વનાથનું ઘણું પ્રાચીન મંદિર છે. આ દેરાસર વડી પિલાળગછનું કહેવાય છે. મંદિરમાં લાકડાનું નકશીકામ ઘણું ઉત્તમરીતે કરેલું છે. આને નમૂને સુખડમાં કેતરાવી લંડનના મ્યુઝિયમમાં સુકવામાં આવ્યો છે, જેની કિંમત ૩૬૦૦૦ રૂપિયા થઈ હતી. રંગનું કામ પણ ઉત્તમ રીતે આલેખ્યું છે. જીર્ણોદ્ધાર સમયે બહ કાળજીથી કામ લેવાયું હોય એમ લાગે છે. અહીં કુમારપાલનરેશ અને શ્રી હેમચંદ્રાચા ચિત્ર બહુ મોટું અને સુંદર છે. મૂળ દેરાસરમાં બાવન જિનાલય હતાં. જીર્ણોદ્ધાર સમયે તે કઢાવી નાખી મૂળનાયકના ગભારાની આસપાસ તે વિશી વગેરે ગોઠવવામાં આવી છે. આ મંદિર અને તેના મૂ૦ ના વિશે એમ કહેવામાં આવે છે કે અત્યારે જે મેરઝા સામેની મજિદ છે તે પહેલાં જેન મંદિર હતું. એમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિ હતી. આ મંદિરને મુસલમાને તેડવા આવ્યા ત્યારે દેરાસરના દરવાજા આપોઆપ બંધ થઈ ગયા ને ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિ ફૂવામાં હેવાનું એક શ્રાવકને સ્વપ્ન આવ્યું. તે વાત તેણે એક યતિને કરી. સાથે જણાવ્યું કે મારી પાસે કઈ જ મડી નથી. આથી યતિજીએ તેને એક કોથળી આપીને કહ્યું કે તું દેરાસર બંધાવ. એ માટે તારે આમાંથી જેટલા રૂપિયા જોઈએં તેટલા કાઢજે પણ કેથળીને ઊંધી વાળીશ નહિ. પછી તો એ મૂર્તિ કવામાંથી કાઢવામાં આવી અને દેરાસર બંધાવ્યું. આજે એ કૃ અને એ કેથળી મેજુદ છે. ગુજરાત સર્વસંગ્રહ (૫. પ૩૧) માં આ મંદિર વિશે ઉલ્લેખ છે કે– મેરઝા સામેની કબર ૧૫૪૦ માં ખુદાવિંદખાને બંધાવી છે. કબર પાસે લાકડાની મસ્જિદ છે તે શાહપુર મહાલલાનું જેન દેવળ હતું તે તેડીને તેમાંના સામાનથી બંધાવી છે. આ ઉપરથી જણાય છે કે આ ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર પંદરમા સૈકામાં હોવું જોઈએ. તેની સાથે જેનેની કેટકેટલી સમૃદ્ધિ, ઈતિહાસ અને સંસ્કૃતિ કાળને ભેગી થઈ પડી એ પણ સ્પષ્ટ સમજાશે. શ્રી. નર્મદાશંકર ત્રિવેદી આ મંદિરમાંની કળા વિશે એક લાંબા લેખ દ્વારા માહિતીપૂર્ણ હકીકતે નેધે છે. અહીં એને વિસ્તાર ન કરતાં ટૂંકમાં સારભાગ આપું છું: આ મંદિરના સ્તંભના શિરોભાગથી તે છેક છેવટ સુધી લતાના ચિત્ર અને શિરોભાગ આંબળાના આકાર જે ઘટાદાર ને વચ્ચે જરા ફૂલેલે હોય તેને કાંગરા હોય છે. આ દેશભરના સ્તંભેનું કોતરકામ પણ એવું એ જ છે. તેમાં ચક્ષ, ચક્ષિણી, અણદિગપાલે અને જેને કથાપ્રસંગે, ઘોડા અને. હાથી સાથેની. દેવની સવારી વગેરે કેતરેલું છે. એક જેવાથી કેતરકામ ઉપસીને. આપણી તરફ ધસી આવતું હોય. એ ભાસ થાય છે. ચિત્રોને ચચિત ઘાટ એ ચિત્રકારની કુશળ કારીગરી અને સૌંદર્યવિષયક ઉચ્ચ કુપનાને ઘાતક છે. એ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જૈન તીર્થ સર્વસંગ્રહ ચિત્રમાં કૃત્રિમતા નથી. ચિત્રેની કિનારીઓમાં પણ ઓછું કૌશલ્ય નથી. એમાં સુશોભિત વેલબુટ્ટઓ છે. રંગમંડપના દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય ખૂણા) માં એક વેલની ડિઝાઈન ઘણી જ આકર્ષક અને સુંદર હોઈ અનુકરણીય છે. રંગની ચેજનામાં પણ ચિત્રો સફળ છે. સોનેરી રંગ એ કુશળતાથી પુરાયે છે કે આજે સૈકાઓ વીત્યા છતાં રંગ જેટલો ઝાંખો પડે જોઈએ એવો પડયો નથી. તંભે પરનું સોનેરી રંગકામ ઝાંખું પડતું જેને તેને ઉઠાવ લાવવા માટે સ્તંભે રંગવાનું કામ અહીંના વહીવટદારે આજથી વીશેક વર્ષ પહેલાં કરાવેલું પરંતુ બીજે જ વર્ષે એ થાંભલાનું રંગકામ ઝાંખુ પડવા માંડ્યું હોવાથી વધુ કામ અટકાવી દીધું. આજે પણ વર્તમાન રંગકલાના નમૂનારૂ એ સ્તંભ એની ઓસરતી અને આથમતી અવસ્થામાં પણ તેને પડકાર આપવા ઊભો છે, કળાકાર એ બંનેનું સામ્ય આજે પણ કરી શકે છે. સિયદપુરામાં શ્રી ચંદ્રપ્રભનું રમણીય મંદિર છે. સં. ૧૯૬૦ માં સાંકળચંદ શેઠ નામના શ્રાવકે આ દેરાસર બંધાવ્યું એમ કહેવાય છે. છેલ્લા ઉદ્ધાર પછીની પ્રતિષ્ઠા સં. ૧૯૬૦ ને વૈશાખ સુદ ૧૦ રોજ શેઠ ધરમચંદ ઉદયચંદના પુત્રોએ કરાવી છે. આ દેરાસરના ભોંયરામાં શ્રીઅરનાથ ભ. છે. આ મૂર્તિ અને મૂળ નાની મૂર્તિ સંપ્રતિ રાજાના સમયની કહેવાય છે. આમાં નંદીશ્વરની રચના હેવાથી આને “નંદીવરનું મંદિર” પણ કહે છે. નંદીવરની રચના સંવત્સરીના દિવસે કરવામાં આવે છે જે ઘણી મનહર હોય છે. લાકડાનું કેતરકામ હું મૂલ્યવાન અને નમૂનેદાર છે. તેના પરનું રંગકામ પણ બહુ જ સુંદર છે. એકંદર રચના ભવ્ય છે, ઉપરાંત લાકડાના પાટિયા ઉપર બીજા ચિત્રકામના સંદર નમના જોવાલાયક છે. તેની જાળવણી અને વ્યવસ્થા ઉચ્ચ પ્રકારની છે. દેરાસરમાં જ ઘંટ છે, તેના પર આ પ્રમાણે લેખ છે. “સંવત ૧૯૦ વર્ષે કારવિર્તવાદી રહ વેલમદરે દેહરે ધર્મનાથની વેહેરા બંગાલાલજી ઘટ ભરાઉસે શ્રી યહુસેનસૂરિલિઝ ૮. અઠવા લાઈન્સમાં શ્રીઆદીશ્વર ભગવાનનું મંદિર શેઠ ફૂલચંદ કલ્યાણચંદે વિ. સં. ૧૯ના વૈશાખ સુદિ ૧૦ને સોમવારે બંધાવી પ્રતિષ્ઠા કરાવી છે. આ દેરાસર ઘણું જ સુંદર છે. આમાં આરિસાભવનને દેખાવ મનહર છે. થાંભલાઓ તેમજ ગલીઓમાં અકીકનું કામ ઘણું અદભુત છે. વીસમી સદીની ઉત્તમકળાને નમૂનો છે. એટલું જ નહિ પણ ગુજરાતમાં તે આ મંદિર બીજી પંક્તિનું ગણાય છે. કતાર ગામમાં શ્રી આદીશ્વર ભગવાનનું અતિપ્રાચીન વિશાળ જિનાલય છે. અને છેલ્લે ઉદ્ધાર સં. ૧૫૫ ના વૈશાખ સુદ ૧૩ ના રોજ શ્રીસંઘે કરાવ્યું ને શ્રી. એહનલાલજી મહારાજ હસ્તક પ્રતિષ્ઠા કરાવી છે. શેઠ નગીનચંદ કપૂરચદે મૂ. ના. પ્રભુને એ જ દિવસે ગાદીનશીન કરાવ્યા છે. આ દેરાસરની સામે જ મૂડ ના શ્રી પુંડરી સ્વામીનું બીજું દેરાસર છે. દેરાસરની પાછળ આદીશ્વર ભગવાનનાં પગલાં અને રાયણવૃક્ષ છે. આ મંદિરની બાંધણી ઘણી સુંદર છે. એમાંની કારીગરી પ્રાચીનતાને કંઈક ખ્યાલ આપે છે. સુરતના જેને માટે આ દેરાસરે શત્રુંજયાવતારરૂપે તીર્થસ્થાન ગણાય છે. દેરાસરની સાથે ધર્મશાળા પણ છે ને યાત્રાળુઓને બધી સગવડ મળે છે. ૧૧. પાલનપુર (કે નબર ૧૩રર ) પરાક્રમી પરમાર ધારાવર્ષાદવ જે આબુપ્રદેશને રાજવી હતા, તેને ભાઈ પ્રહૂલાદન નામે હતે. તેણે. પિતાના નામ ઉપરથી પ્રહૂલાદનપુર–પાલનપુર વસાવી, તેને પાટનગર બનાવ્યું. ધારાવર્ષાદેવને સમય તેરમી સદીને. ધર છે એટલે તેના હાઈએ વસાવેલા આ નગરને સમય એ જ મનાય. Page #79 -------------------------------------------------------------------------- ________________ પાલનપુર : ૩૩ રાજા પ્રહલાદન વિદ્વાન હતો. એણે રચેલા ગ્રંથમાં આજે બચી રહેલું “પાર્થપરાક્રમ વ્યાયેગ” નામનું નાટક માત્ર એની વિદ્વત્તાને ખ્યાલ આપવા પૂરતું ગણાય. આવા વિદ્વાન અને સંપન્ન રાજવીને આબુના દેલવાડાના મંદિરમાંની એક અતિસુંદર મટી ધાતુમૂર્તિને ગળાવી નાખી અચલેશ્વર મહાદેવનું મંદિ–પિઠિ બનાવવાની અવળી મતિ સૂઝી. કહે છે કે આ કારણે તેને આખા શરીરે કેઢ રેગ થઈ આવ્યું. આ રોગથી એ એટલે બધે બેબાકળ બની ગયે કે શહેરમાંથી કંટાળીને જંગલમાં ચાલ્યા ગયે. એ જંગલને વીંધીને પાદવિહાર કરતા શ્રી. શાલિભદ્રસૂરિ નામના મહાન આચાર્યને તેને ભેટે થયે. રાજ એમની પ્રભાવક પ્રતિભા જોઈને અંજાઈ ગયો અને એ દયામૂર્તિ પાસે પિતાના રોગને કઈ ઉપાય હોય તે તે માટે નમ્રતાભરી પ્રાર્થના કરવા લાગ્યું. તેણે ગળાવી નાખેલી જેન મૂર્તિ વિશેની ઘટના પણ કહી સંભળાવી. સૂરિજીએ તેને આશ્વાસન આપી એના પ્રાયશ્ચિત્તરૂપે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર બંધાવી એ મૂર્તિનું વણજળ શરીરે લગાડવાનું સૂચવ્યું. રાજવીએ સૂરિજીની આજ્ઞા માથે ચડાવી. આજે પ્રહૂલાદન પાર્શ્વનાથનું જે મંદિર ઊભું છે તેમાં જીર્ણોદ્ધારથી ઘણા ફેરફાર થયા હશે પરંતુ એમાં સંદેહ નથી કે તે ઉપરની ઘટનાનું જ સ્મારક છે. એ રાજા પછી તે જૈનધર્મને ભારે અનુરાગી થયે ને એણે જૈનધર્મના ઉત્કર્ષમાં દિલથી સાથ આપ્યો હતે. કહે છે કે, પ્રહલાદન રાજાએ એ મૂર્તિ સેનાની બનાવી હતી. કેઈ એને પાષાણુમૂર્તિ બનાવ્યાનું પણ કહે છે અને એણે સ્થાપન કરેલી મૂર્તિને સંવેગવશાત્ પાછળથી ભંડારી દેવામાં આવી હતી. એ પછી પાર્શ્વનાથ ભગવાનની નવી મૂર્તિ બનાવીને કરંટગચ્છીય શ્રીકકસૂરિએ સં. ૧ર૭૪ના ફાગણ સુદ ૫ ને ગુરુવારના રોજ એની પ્રતિષ્ઠા કરેલી છે. સુપ્રસિદ્ધ સેમસુંદરસૂરિ અને બાદશાહ અકબરને પ્રતિબોધ કરનાર શ્રીહીરવિજયસૂરિ જેવા પ્રભાવક આચાર્યોને (ક્રમશ: સં. ૧૪૩૦ અને સં. ૧૫૮૩ માં) જન્મ આપનાર આ ભૂમિ જાણે નવા ગૌરવથી ઓપી ઊઠે એમ એ સમયથી આ શહેરની વધુ આબાદી થયેલી કહેવાય છે. ઉપર્યુક્ત પલવિયા પાર્શ્વનાથ ભગવાનનું મંદિર ત્રણ માળનું વિશાળ અને ભવ્ય છે. તેમાં મૂ. નાની આરસની મતિ દેઢેિક ફૂટ ઊંચી છે. ભમતીમાં શ્રીગેડી–પાશ્વનાથની પ્રતિમા છે. માળ ઉપર શ્રી શાંતિનાથ ભગવાન અને શીતળનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિઓ છે. ધાતુની એક પ્રાચીન પંચતીથી દર્શનીય છે. અહીં જમણી તરફના પુંડરીકસ્વામીની મૂર્તિ ઉપર આ પ્રમાણેને ખંડિત લેખ મળે છે – શ્રી....(નાન )શ્રી પ્રવિત્રી પાર્શ્વનને દિયા...........શ્રી રીમૂર્તિ જતા પ્રતિદિતા શ્રીલોમકમમિઃ બે થીદ્ધિમાન............” આની પાસે જ અંબિકાદેવીની મૂર્તિ ઉપરનો લેખ – " सं० १३१५ वर्षे फागण सुदि ४ वुधे श्रीवीसलरायविहारे देवश्रीयुपार्थजगत्यां श्री अविका] देविमूर्ति....अडसीह वर्द्धमानसुत સ... – સારુ ત્રાસવન સમરતકુટુaણે પિતા...શ્રીમ(૧)સૂરિપદે શ્રીમાનસૂરિશિઃ અમર મસૂરિમિક પ્રત્તિતા ગુમ મવતુ !” આ મંદિરમાંની એક આચાર્યપ્રતિમા, જેમણે મૂળ નાની નવી પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી, તેમના ગુરુની મૂતિ ઉપરનો લેખ: "सं० १२७४ वर्षे फागण शुदि ५ गुरौ श्रीकोरंटकीयगच्छे श्रीककसूरिशिष्यश्रीसर्वदेवसूरीणां मूर्तिः....पुत्र सा० आंबडसंघपतिना कारिता । श्रीकक्कसूरि प्रतिष्टिता । मंगलं भवतु संघस्य ||" આ મલેિખે ઉપરથી પણ આ મંદિરની પ્રાચીનતાને ખ્યાલ આવી શકે એમ છે. આ મંદિર બંધાયું તે સમય લગભગના આ લેખો છે. બીજા લેખમાં “વિસલરાયવિહાર' ઉલ્લેખ છે તે શોધવાનું રહે છે. આ મંદિરની સાથે જ જોડાયેલાં બે મંદિરે એક જ કંપાઉંડમાં આવેલાં છે. તેમાં એક શ્રીઆદીશ્વર ભગવાનનું છે Page #80 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ૩૪ અને બીજું શ્રીમનાથ ભગવાનનું છે. બહારના ભાગમાં શ્રીવીરવિદ્યોત્તેજક સભાનું પુસ્તકાલય છે. વળી, તપગચ્છના ઉપાશ્રય પાસે આવેલું શ્રી શાંતિનાથ ભીનું મંદિર પણ ત્રણ માળનું પ્રાચીન અને ભવ્ય છે. મૂ૦ ના શ્રી શાંતિનાથ ભગવાન છે. મેડા ઉપર શ્રીસંભવનાથ ભગવાન અને ભેંયરામાં શ્રી ઋષભદેવ ભગવાન બિરાજે છે. આમાં શ્રીમહાવીરસ્વામી અને સીમંધરસ્વામીની પ્રતિમાઓની પ્રતિષ્ઠા ચૌદમી સદીના રંટગચ્છીય આચાર કરેલી છે. આ મંદિરમાં એક સત્તરિય જિનપટ્ટ (૧૭૦ જિનને પટ્ટ) દર્શનીય છે. તેના ઉપર એક લાંબે લેખ કરે છે. જેમાં શ્રાવક-શ્રાવિકાઓનાં ૧૬૬ નામે આપ્યાં છે અને આ મતિપઢ કેરંટકગચ્છીય નનાચાર્યના સંતાનીય શ્રી સર્વદેવસૂરિએ પ્રતિષ્ઠિત કરેલ છે. (આ લેખ વિસ્તારભયથી અહીં આપતા નથી.) આ પટ્ટમાં મૂળ ના. શ્રી સીમંધરસ્વામી છે. તેમના પદ્માસન નીચે આ પ્રમાણેને લેખ મળી આવે છે - "संवत् १३३१ वर्षे वैशाख वदि ४ श्रीकोरंटकगच्छचैत्ये श्रे० जगपालभार्या जिसमतिपुत्रवीराकेन मात्रि(त)श्रेयोर्थ श्रीसीमंधरસ્વામિવિંદ્ય રિતે પ્રતિષ્ટિતે....” મેડા ઉપરની પુંડરીકસ્વામીની મૂર્તિ પરનો લેખ "संवत् १३२५ वर्षे फागण मुदि ४ बुधे श्रीकोरंटकगच्छे श्रीमुनिप्रभोपाध्यायशिष्यहस्तिराजेन पुंडरीकः कारितः ॥" આ મંદિર પણ કેટલું પ્રાચીન છે તે આ શિલાલેખેથી પુરવાર થાય છે. આ મંદિરને જીર્ણોદ્ધાર સં. ૧૭૭માં થયું હતું અને તેની પ્રતિષ્ઠા શ્રી. મેહનવિજય ગણિએ કરી હતી. કમાલપુરામાં બે મંદિર છે. તેમાં શ્રી આદીશ્વર ભગવાનના મંદિરમાં મૂળ ના૦ ની મૂર્તિ બદામી રંગની છે ને બે ફીટ ઊંચી છે. મેડા ઉપર મૂડ ના શ્રી પાર્શ્વનાથ ભગવાન પ્રતિષ્ઠિત છે. બીજા મંદિરમાં મૂળ ના૦ શ્રીસંભવનાથ ભગવાન છે. આ મંદિર પણ શિખરબંધી અને વિશાળ છે. આ બંને મંદિરે જોડાજોડ આવેલાં છે. ડાયરામાં શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર પણ દર્શનીય છે. આ સિવાય ૫-૬ મંદિર ઘર દેરાસરે છે. અહીં ત્રણેક પ્રાચીન ગ્રંથભંડારે પણ છે. જેનેનાં ૫૦૦-૬૦૦ ઘરની વસ્તી છે. . પાલનપુરની એક મસ્જિદના પ્રવેશદ્વાર ઉપર સં. ૧૩૪૭ને અને તેને બે થાંભલાઓમાંના એક પર સં. ૧૨૫ અને ખીલ પર સં. ૧૩૦૪ના જેન લેખે કતરેલા આજે પણ જોવાય છે. આ કાર અને થાંભલાઓ જૈનમંદિરના છે એમાં શંકા નથી. સંભવ છે કે જેને મંદિરની સામગ્રીથી એ મસ્જિદ બની હોય કે આખી મસ્જિદ જૈન મંદિરનું રૂપાંતર પામી હોય. ૧૨. સરોત્રા (કોઠા નંબર : ૦૨૮) ઈકબાલગઢથી ૬ માઈલ દર અને પાલનપુરથી વાયવ્ય દિશામાં ૧૧ માઈલના અંતરે સાત્રા નામનું પ્રાચીન ગામ છે. આ ગામમાં શ્રીહીરવિજયસૂરિ અકબર બાદશાહને પ્રતિબોધ કરવા જતાં ચતુમસ રહ્યા હતા અને ભિલેના મુખી સહસ્ત્રાર્જુનને ઉપદેશ આપી તેને અને બીજા ભિલેને પણ અહિંસાના નિયમો આપ્યા હતા. અહીં વીશે જેનોની વસ્તી ને ઉપાશ્રય છે. એક શિખરબંધી મંદિર લગભગ અઢારમા સૈકામાં બંધાયેલું છે. તેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. વીશીને એક સુંદર આરસપટ્ટ નવીન હોવા છતાં સુંદર રીતે ઘડાયેલો છે. મૂળ ગભારાની પાછળના ત્રણ ગોખલાઓમાં આરસના બે સુંદર કાઉસગિયા તથા એક શ્રાવિકાની મૂતિ બે હાથ જોડીને ઊભેલી જોવાય છે. આ ત્રણે મૂર્તિઓ કદાચ બહારના પડી ગયેલા મંદિરમાંથી લાવીને પધરાવી હશે. આ મંદિરમાં પાષાણુની ૨ અને ધાતુની ૧ મૂર્તિ છે. ૧. આ લેખ માટે જુએ : “જૈન સત્ય પ્રકાશ” વર્ષ : ૧, અંક: ૯, પૃ. ૨૭. Page #81 -------------------------------------------------------------------------- ________________ વંતીવાડા રૂપ અહીં ગામના પૂર્વ તરફના ઝાંપામાં આવેલા વિશાળ ચાવચ્ચે તીર્થંકર ભગવાનની મૂર્તિવાળા માટા પથ્થર જમીનમાં ઊભેા કરેલા હતા, તેમજ તેની પાસે એક પ્રાચીન મ ંદિર ખંડિયેર મની પડયુ` છે. લગભગ ૭૦ વર્ષ પહેલાંથી આ મંદિરમાં મૂર્તિ એ નથી. આ મંદિર પડવા લાગેલું ત્યારે મંદિરના ભોંયરામાં ધન હશે એવા લેાભથી મંદિરની દેરીઓ વગેરેને કેટલેક ભાગ જીર્ણોદ્ધાર કરાવવાના બહાને પડાવી નાખવામાં આવ્યો પણ કંઈ હાથ ન લાગતાં બધું એમ ને એમ મૂકી રાખ્યું છે. આ મંદિરના છત સુધીના ભાગ સફેદ પથ્થરોથી ખનેલા છે. મૂળગભારા અને ગૂઢમ ંડપની બહારની ત્રણે ખાજુમાં ખૂબ સુંદર કારણી કરેલી છે. મૂળગભારાના વિમાનની રચના સાલકીકાળની કળા જેવી છે. આમાં ઊભેલા સ્ત ંભાનું શિલ્પ દેલવાડાનાં મંદિરે જેવું છે. કેટલાક થાંભલાઓની કુંભી અકેાણાકાર, અને સ્ત ંભા અાંશ, ષોડષાંશ અને વૃત્તાકારની સંયુક્ત રચનાવાળા છે. કેટલાક સ્ત ંભેાની કુભીમાં પીઠની ભિટ્ટથી રાજસેનક સુધીની રચના છે અને મૂર્તિએ તેમજ ગ્રાસપટ્ટી આદિથી શણુગારેલા છે. મંડપની છતમાં આઠ થાંભલા ઉપરની અષ્ટકેાણાકાર પટ્ટશિલાએથી સાંધેલે ઘૂમટ મનાવ્યે છે. મૂળગભારાનું શિખર તે આજીનાં મ ંદિરે કરતાં ઊંચું છે. દેવકુલિકાનાં ઇંટ અને ચૂનાથી ખનાવેલાં શિખરે પણ પ્રમાણમાં વધુ મેટાં છે. મંદિરના મડાવર, થાંભલા અને પીઠના ગેામલાઓમાં તેમજ દરવાજાની માજુએ કરેલી અસંખ્ય મૂર્તિઓની શિલ્પકળા જોઈને લાગે છે કે આણુનાં મિંદરનું આમાં અનુકરણ કરાયું હશે. ખંડિત અને અવશિષ્ટ ભાગેા ઉપરથી જણાય છે કે આ મ ંદિર મૂળગભારા, ગૂઢમ’ડપ, ચાકી, સભામ’ડપ, ચારે તરફ ફરતી શિખરખ`ધી ખાવન જિનાલય દેરીએ, શૃંગારચોકી અને શિખરખ ધી રચનાવાળું હશે. અત્યારે મૂળગભારા, શિખર, સભામંડપ અને એ–ચાર દેરીઓ સિવાયની બધી દેરીએ વગેરે પડી ગયું છે; જ્યારે ગૂઢમંડપ, છચાકી, શૃંગારચાકી અને એ ચાર દેરીએ તેના ઘૂમટ સાથેના ભાગ હજી મૌજુદ છે. લેકે આમાંથી ખાદી ખેદીને અસંખ્ય પથ્થરો ઉપાડી ગયા છે. અહીંના જાગીરદ્વાર ફતેસિ ંહજીએ પાસે જ એક અરટ અધાન્યેા છે તેના ખાંધકામ માટે પથ્થરો અને ઇંટો આ મંદિરમાંથી જ લેવાયા છે. આ રીતે આવા એક બેનમૂન સાલકી કાળના ભવ્ય મંદિરના કરુણ અંત આવ્યે છે. આ મંદિરની ત્રણે દેરીઓ ઉપર સં. ૧૬૮૯ ના લેખા છે. તેમાં ભટ્ટારક શ્રી. વિજયદેવસૂરિ અને ભટ્ટારક શ્રીવિજયસિ’હસૂરિએ નમસ્કાર કર્યાના ઉલ્લેખ છે. સ. ૧૯૯૩ ની સાલના એક આઘાટલેખ પણ અહીંથી મળી આવ્યો છે. વળી, અઢારમા સૈકાના ચાત્રી ૫. મહિમા પેાતાની તીમાળા'માં અહીં એ મદિર અને તેમાં કુલ ૨૧૮ ખિંખ હાવાનું કહે છે: “ સીડાત્તરિ દેહરા બિ માતુ, બિસિં અઢાર ભિખ પ્રમાણ હે; સીડાતરિ દેહનાં ત્રિ મહી, આતમૂર્રત નયણે જોઇ હા, છં ૧૩. દાંતીવાડા ( કાઠા નંબર : ૭૩૬ ) પાલનપુરથી ૨૦ માઈલ દૂર દાંતીવાડા નામનું ગામ છે. અનાસ નદીના પશ્ચિમી તટ પર વસેલે આ કસો આબાદ છે. ગામ પ્રાચીન છે. એનું પ્રાચીન નામ ‘દાંતાપાટક’ હતું. અહીં પારવાડ અને એસવાલાનાં મળીને ૩૦ ઘર છે. એક ઉપાશ્રય અને એક જૈન ધર્મશાળા છે. અહીં શ્રીઆદીશ્વર ભગવાનનું શિખરખંધી મંદિર વિક્રમની ૧૧ મી શતાબ્દીમાં નેલું હેાય એમ જણાય છે. મૂળગભારામાં મૂળનાયકની શ્વેતવણી સર્વાંગસુંદર પ્રતિમા દોઢ હાથ પ્રમાણની ખિરાજમાન છે. તેના ઉપર સ. ૧૨૩૬ ના લેખ છે. રાઉલ ગજસિંહના રાજ્યકાળમાં તપાગચ્છીય શ્રી. વિજયસેામસૂરિએ આ મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી છે. આ ઉપરથી આ મંદિર અને ગામની પ્રાચીનતા જણાઈ આવે છે. રંગમંડપમાં જમણી તરફ શ્રીપદ્મપ્રભુ ભગવાનની એ હાથ ઊંચી અતિમનહર મૂર્તિ સ્થાપન કરેલી છે. તેના ઉપર લેખ નથી પર ંતુ વિક્રમના ૧૩મા સૈકામાં પ્રતિતિ થયાનાં ચિહ્નો પ્રતીત થાય છે. આ મૂર્તિ અહીથી ૧૫ કાશ દૂર આવેલા ખાડલ ગામના એક કણણીના કૂવામાંથી Page #82 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જૈન તીર્થ સર્વસંગ્રહ નીકળી આવી હતી અને ત્યાંથી આ મંદિરમાં પધરાવવામાં આવી છે. ઉપર્યુકત બે અને બીજી ત્રણ મળીને ૫ પાષાણની અને ૧૩ ધાતુની પ્રતિમાઓ છે. અહીંને ઉપાશ્રય જે સં. ૧૮૯૭માં બન્યું છે તેના એક ગેખલામાં એક હાથ ઊંચી ધવલવણી શ્રીમહાવીરસ્વામી ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત છે. આ મૂતિ બારમા સૈકા જેટલી જૂની પ્રતીત થાય છે. પાસે આવેલા પહાડના એક ઢગલામાંથી તે મળી આવતાં અહીં સ્થાપન કરેલી છે. ૧૪, ભીલડિયા (કે નંબર : ૭૫૩-૫૪) આજે ભીલડીના નામે ઓળખાતા તીર્થનું શાસ્ત્રીય નામ ભીમપલ્લી હતું. આ તીર્થ એટલું પ્રાભાવિક હતું કે આ નામની મૂતિઓ બીજે ગામ પણ પ્રતિષ્ઠિત થયેલી છે. આ તીર્થના નામ ઉપરથી “ભીમપલ્લીગર” નીક હોવાનું પ્રતિમાલેખ પરથી જણાય છે. આ ગચ્છના સં. ૧૫૦૬ થી ૧૫૯૮ ના લેખો મળી આવે છે. આથી જણાય છે કે, સોળમી શતાબ્દીમાં આ ગચ્છના આચાર્યોના સ્થાન તરીકે આ તીર્થભૂમિ ઉન્નત અને સંપન્ન હશે. વિશાળ જૈન ધર્મશાળાના દરવાજામાં થઈને મેટા ચોક સામે ઉત્તર દિશામાં બે માળનું જૈન મંદિર શોભી રહ્યું છે. એના મેટા દ્વારમાં પેસતાં પ્રથમ ભોંયરામાં ઊતરવાનું આવે છે. આ ભેંયરું રામસેન સુધી જાય છે એમ કહેવાય છે. પહેલાં આ ભેંયરું નાનું હતું અને ખૂબ અંધારું રહેતું હતું તેથી તેને જીર્ણોદ્ધાર સમયે મોટું કરાવી પૂર્વ દિશાનું દ્વાર કરાવ્યું છે ને જાળીઓ મુકાવી છે. ભોંયતળિયે આરસ પાથરવામાં આવ્યું છે. ભેંયરામાં શ્રીમનાથ ભગવાનની રમણીય પ્રતિમા મૂના તરીકે વિરાજમાન છે. જમણી બાજુએ શ્રી આદિનાથ પ્રભુ અને ડાબી બાજુએ પાષાણની વીશી છે. મૂળ ના. અને આ ચોવીશીની વચ્ચે ભારવટિયા નીચે શ્રી પાર્શ્વનાથ ભગવાનની નાની પણ સપ્તકુણાલંકૃત પરિકરવાની સુંદર મૂર્તિ છે. મૂર્તિ સાથેનું આખુંયે પરિકર શ્યામવર્ણ છે. આ મૂર્તિ સંપ્રતિરાજના સમયની હેવાનું કહેવાય છે. મૂળગભારાની બહાર અને રંગમંડપમાં ડાબી બાજુએ ખૂણામાં શ્રીગોતમ ગણધરની મૂર્તિ છે. તેના નીચે આ પ્રમાણે લેખ છે – J "(१) सं० १३३४ (२४ ! ) वैशाख वदि ५ बुधे गौत( २ )मस्वामिमूर्तिः श्रीजिनेश्वरसूरिशिष्यश्रीजि(३ )नप्रबोधसूरिभिः प्रतिष्टता कारिता च सा. (४) बोहियपुत्र सा. वइजलेन मूलदेवादि(५)कुटुंबसहितेन स्वश्रेयोथै स्वकुटुंबश्रेयोथं च ॥" અર્થાત–સં. ૧૩૩૪ (૨૪?) વૈશાખ વદિ ૫ ને બુધવારના દિવસે શા. બેહિધના પુત્ર શા. વજલે મૂલદેવ વગેરે કુટુંબ સાથે પિતાના અને કુટુંબના કલ્યાણ માટે આ મૂર્તિ ભરાવી અને તેની શ્રીજિનેશ્વરસૂરિના શિષ્ય શ્રીજિનપ્રબોધસૂરિએ પ્રતિષ્ઠા કરી. આ મતિની રચના લાક્ષણિક ઢંગની છે. પાટ ઉપર બિરાજમાન આ મૂર્તિના ડેલા હાથમાં મહપત્તિ છે. શરીર કપડો વીંટયો છે ને જમણે ખભે ખુલ્લો છે. તેમની બે બાજુએ હાથ જોડીને શ્રાવકે બેઠેલા છે. ઉપરના ભાગમાં મૂળ ના શ્રી મહાવીર પ્રભુ બિરાજમાન છે. મૂળ નાની આ મૂર્તિ સાથે બીજી ત્રણ મૂર્તિઓ (ત્રિગડુ) પાલનપુરથી લાવવામાં આવ્યું છે, જે મૂળગભારામાં બિરાજમાન છે ને સં. ૧૯૮૨માં થયેલા નવીન જીર્ણોદ્ધાર સમયે પ્રતિષિત કરવામાં આવેલ છે. મૂળગભારામાં જે શાંતિનાથ ભગવાનની મૂર્તિ છે તે અહીં ધર્મશાળા કરાવતાં પાયામાંથી નીકળી હતી. તેના ઉપર પંદરમી સદીને લેખ છે. ૧. કચ્છના અંજાર ગામમાં “લીલયિ પાશ્વનાથનું દેરાસર છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ભોલડિયા પ્રદક્ષિણામાં ફરતી ૩૧ દેરીઓમાં તીર્થકર મૂર્તિઓ છે, જ્યારે એકમાં ચકેશ્વરીદેવીની મૂર્તિ છે. બીજી એક અંબિકાદેવીની મૂર્તિ ઉપર આ પ્રમાણે લેખ જેવાય છે : " सं. १३४४ वर्षे ज्येष्ठ शुदि १० श्रे० लखमसिंहेन कारितः ।" અર્થાત્ – સં. ૧૩૪૪ ના જેઠ સુદિ ૧૦ ના રોજ શ્રેષ્ઠી લખમસિંહે આ દેવમૂર્તિ ભરાવી. કહે છે કે, આણંદસૂરગચ્છના શ્રીવિજયરાજસૂરિએ જે સાત તીર્થોના જીર્ણોદ્ધાર કરાવ્યા તેમાં ભીલડિયાના જીર્ણોદ્ધારને પણ સમાવેશ છે. આ જીર્ણોદ્ધાર પહેલાં અહીં મૂળ ના. શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન હતા. એ પછી મુસ્લિમ હૂમલાથી આ મંદિરને નુકસાન થયેલું તેથી શ્રાવકેએ મૂળ નાનું રક્ષણ કરવા તેમને બીજે સ્થળે ખસેડ્યા હતા. આ મૂળ મંદિર કયારે બન્યું એ સંબંધે કેટલાંક પ્રમાણે પ્રશસ્તિ અને રાસમાંથી મળી આવે છે. સં. ૧૩૧૭ માં રચાયેલા “શ્રાવકધર્મપ્રકરણ ગ્રંથના ટીકાકાર શ્રીલક્ષમીતિલક ઉપાધ્યાય પ્રશસ્તિમાં નંધે છે કે – " श्रीबीजापुर-वासुपूज्यभवने हैमः सदण्डो घटो यत्रारोप्यथ वीरचैत्यमसिधत् श्रीभीमपल्लयां पुरि । तस्मिन् वैक्रमवत्सरे मुनि-शशि-त्रेतेन्दुमाने चतुर्दश्यां माघसुदीह चाचिगनृपे जावालिपुयीं विभौ ॥ वीराईद-विधिचैत्यमण्डनजिनाधीशां चतुर्विंशतिसौधेषु ध्वजदण्ड-कुम्भपटली हैमी महिष्ठैर्महैः । श्रीमत्सूरिजिनेश्वरा युगवराः प्रत्यष्टुरस्मिन् क्षणे टीकालङ्कृतिरेपिकाऽपि समगात् पूर्तिप्रतिष्ठोत्सवम् ॥" જે વર્ષમાં વીજાપુરમાં શ્રીવાસુપૂજ્ય જિનમંદિર પર સુવર્ણદંડ સાથે સુવર્ણકળશ ચડાવવામાં આવ્યું અને -જે વર્ષમાં ભીમપલીમાં શ્રીવીરપ્રભુનું ચેત્ય બન્યું તે વિ. સં. ૧૩૧૭ના મહા સુદિ ૧૪ ના દિવસે અહીં ચાચિગ રાજાના રાજકાળમાં જાવાલિપુર (જાહેર)માં વીરજિનન વિધિચેત્યના મંડનરૂપ વીશ જિનના મંદિરો પર મહોત્સવપૂર્વક યુગપ્રધાન શ્રીજિનેશ્વરસૂરિએ ધ્વજદંડ સાથે સેનાના કળશોની પ્રતિષ્ઠા કરી. એ ક્ષણે આ ટીકારૂપી અલંકાર પણ પરિપૂર્ણ પ્રતિષ્ઠિત થયે.” આ વીર જિનમંદિર બન્યાને બીજે પૂરક ઉલેખ શ્રીઅભયતિલકગણિએ વિ. સં. ૧૩૧૭માં રચેલા “મહાવીરરાસમાંથી પણ મળી રહે છે – જ ભીમપલીપુરિ વિહિભવણી, અનુસંકિશું વસ્ત્ર જિહંદુ, દરિસણ મિત્ત વિભવિય જણ, અનુતોડિઈ ભવદુહદે; તસુ ઉવરિ ભવાણુ ઉત્તમ વર તોરણું, મંડલિરાય આસિ અઇસેહુણ; સાહુણ ભુવણપાલેણ ાિરાવિય, જગધરાહ સાહુકલિ કલસ ચડાવિયું.” આ ઉલ્લેખ ઉપરથી જાણી શકાય છે કે, આ “મંડલિક વિહાર” મંદિર એશવાલ શ્રેષ્ઠી ભુવનપાલ શાહ -બંધાવ્યું. ભુવનપાલે આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવી મંદિરને વિશાળ બનાવી વજા અને દંડ-કલશે ચડાવ્યા હતા.' કવિ રયણશાહ કૃત “જિનપતિધવલગીતમાં આ પ્રમાણે ઉલ્લેખ છે: “બાર અઢાર એ વિર (જિ)નાલયે, ફાગણ વદિ દસમય પવરે; વરીય સંમસિરીય ભીમપલીપુરે, નંદિવર ઠવિય જિણચંદરે” અર્થાત–સં. ૧૨૧૮ના ફાગણ વદિ ૧૦ના દિવસે શ્રી. જિનચંદ્રસૂરિએ શ્રી. જિનપતિસૂરિને ભીમપલ્લીપુરના વીર જિનાલયમાં દીક્ષા આપી નંદિમહોત્સવ કર્યો. ૧. આ મંદિરને “મંડલિક વિહાર' એવું નામ પણ આપવામાં આવેલું, કેમકે મંડલિક નામના રાજાની પ્રીતિભરી સહાયથી આ મંદિર બન્યું હતું. જુઓઃ “જૈનયુગ” સં. ૧૯૮૩ને કાર્તિક-માર્ગશીર્ષને સંયુક્ત જૈન ઇતિહાસ સાહિત્ય ખાસ અંક: પૃ. ૧૫૭ થી -૧૬૮ માં - વીર-પાસ” અને એ જ વર્ષના ભાદ્રપદ-આશ્વિનના અંકમાં “ભીમપલ્લીનું વીરમંદિર” એ બને પં: લાલચંદ્ર ગાંધીના લેખે. Page #84 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ એટલે સં. ૧૨૧૮ પહેલાં અહીં વીર જિનમંદિર બની ચૂક્યું હતું, તેથી આ તીર્થ વિશે પ્રાચીન ગ્રં વિવિધ માહિતી આપે છે તે જીર્ણોદ્ધાર સમયની હોય. કહેવાય છે કે, શ્રેણિક કુમાર એક રૂપવતી ભીલડી કન્યા સાથે પરણ્યા પછી આ ગામને તેના જાતનામ ઉપરથી વસાવ્યું. કાળાંતરે આ ગામ વંશાવતીના નામે પ્રસિદ્ધિ પામ્યું. તે બે કેસના ઘેરાવામાં હતું. તેમાં સવા શિખરબંધી જિનાલયે હતાં. સવાસે પથ્થરના બાંધેલા કૂવાઓ હતા અને ઘણી વાવડીઓ હતી. સુંદર રાજગઢી હતી અને બજાર હતું. આ રાજગઢી દેરાસરની પાછળ પશ્ચિમ દિશામાં હતી. આ રથાનને લેકે આજે પણ “ગ” નામે ઓળખે છે. ખેદકામ કરતાં રાજગઢી તે આજે પણ દેખાઈ આવે છે. તેમાંથી પથ્થરે તેમજ બંદૂકના શેક, જેને અડતાં જ શૂરા થઈ જાય એવા મળે છે. આવી નગરી ઉપર વિનાશની આંધી આવી પડી ત્યારે કેઈ નિમિત્ત જૈનાચાર્યે એ વિનાશ પહેલાં જ અહીંથી વિહાર કર્યો અને ઘણું શ્રાવક કુટુંબ તેમની સૂચનાથી અન્યત્ર નિવાસ કરવા ચાલ્યાં ગયાં. તેમાંથી કેટલાકે નિવાસ માટે એક સ્થળ પસંદ કર્યું તે પાછળથી રાધનપુર નામે પ્રસિદ્ધિ પામ્યું. આ આચાર્યના વિહાર કર્યા પછી ટૂંક સમયમાં જ આ નગરીને આગ દ્વારા ભયંકર વિનાશ થશે. એની પ્રતીતિરૂપે અહીં ત્રણ-ચાર હાથ જમીન ખોદતાં તેમાંથી રાખ, કેલસા, બળેલી ઈટના થર વગેરે આજે પણ મળી આવે છે. અલાઉદ્દીને સં. ૧૩પકમાં પાટણને પાધર કર્યું એ જ સમયે ભીમપલ્લીને પણ નાશ થયો એવી વિગત પણ મળે છે. અહીં સં. ૧૩પ૪–૫૫-૫૬ ના પ્રાચીન પાળિયાઓ પણ ઊભા છે. સુરા સાલાના પાળિયા નજીક એક જૈન મંદિર હતું જેને લેકે “રાંક મંદિર'ના નામે ઓળખતા હતા. જો કે અત્યારે અહીં ટીંબો જોવાય છે પણ મંદિરનો કઈ ભાગ કે અવશેષ હાથ લાગ્યો નથી. સં. ૧૮૭૨માં આ ગામ નવેસર બંધાયું. એ માટે કહેવાય છે કે, ડીસાના વતની મહેતા ધરમચંદ કામદારે ડીસાના ભીલડિયા અણદા બ્રાહ્મણને પ્રેરણા કરી તેથી રાજની મદદથી નવું ભીલડિચા વસ્. સં. ૧૯૦માં આ મંદિર નાનું હતું ને સં. ૧૮૯૨માં તેની પ્રતિષ્ટ થઈ હતી. એ સમયે મૂડ ના શ્રીનેમનાથ પ્રભુ હતા અને આજુબાજુમાં શ્રીચંદ્રપ્રભ જિનેશ્વર તેમજ આદિનાથ પ્રભુ બિરાજમાન હતા. પછીથી જીર્ણોદ્ધાર થતાં આ સ્થાપનામાં ફેરફાર થયે લાગે છે. ' સં. ૧૯૩૬માં પાટણના રહીશ પરીખ વીરચંદભાઈએ આ તીર્થને વહીવટ સંભાળે ત્યારે આજુબાજુની જમીન વાળી લઈ કેટ કરાવ્યું છે. અંદર ક ને ધર્મશાળા છે. આ સમયથી અહીં પોષ દશમીના રોજ મેળો ભરાય છે ને આસપાસની લેકવતી પણ ખૂબ એકઠી થાય છે. તેઓ આ મંદિરની મૂર્તિની બાધા-માનતા પણ રાખે છે. અહીં ગામમાં એક બીજું જૈન મંદિર નવું બનેલું છે. રેલ્વે રતે પાલનપુરથી ડીસા આવીને દસ ગાઉ દૂર ગાડાં કે ઊંટ દ્વારા ભીલડિયા જવાય છે. ૧૫. રામસેન (કાઠા નંબર : ૭૬ર) ભીલડિયાથી ઉત્તર દિશામાં બાર ગાઉ અને ડીસાથી વાયવ્યમાં દશ ગાઉ દૂર રામસેન નામનું પ્રાચીન તીર્થ આવેલું છે. તેનું શાસ્ત્રીય નામ રામસૈન્યપુર છે. ૨. રાધનપુરનાં મસાલિયા કુટુંબની ગોત્રજ દેવી ભીલડિયાની ધર્મશાળાની સામે પૂર્વ દિશામાં બાંધેલા આરસના કૂવામાં છે. કહે છે કે, એ દેવીમૂર્તિ સેનાની હતી. એને કઈ ઉપાડી જતાં પાછળથી બીજી મૂર્તિની સ્થાપના કરેલી છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ રામસેન - શ્રી. મુનિસુંદરસૂરિએ રચેલી “ગુર્નાવલીમાં ઉલ્લેખ છે કે, “વિ. સં. ૧૦૧૦માં રામસેન નગરમાં શ્રી ઋષભદેવ પ્રભુના ચૈત્યમાં શ્રી. સર્વદેવસૂરિએ આઠમા તીર્થંકર શ્રીચંદ્રપ્રભ જિનેશ્વરની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી.” . સં. ૧૦૧૦ થીયે પહેલાં અહીં જિનમંદિર હતું એમ આ ઉલ્લેખથી સૂચિત થાય છે અને એ પ્રાચીન સમયથી જેમાં આની તીર્થ તરીકે પ્રસિદ્ધિ હશે એમ લાગે છે. એ સંબંધે કંઈક આ પ્રકાશ “પ્રભાવક–ચરિતમાંથી સાંપડે છે કે, આ તીર્થભૂમિમાં આવેલા શ્રી. બપભટ્ટિસૂરિ અને તેમના ગુરુ શ્રી. સિદ્ધસેનસૂરિએ (વિ. સં. ૮૦૭માં) આમ રાજા (જેનું બીજું નામ નાગભટ્ટ કે નાગાવલોક હતું અને જે ભિન્નમાલના પ્રતિહાર વંશને હત)ને બાળઅવસ્થામાં રામસેજપુરમાં જે હતો. કવિ પં. શીલવિજયજી આ તીર્થની પ્રાચીનતાનું વર્ણન કરતાં કહે છે – “નયર મડાડ અતિ રમણ, પાપ પણસિ દેવ દીઠી જેણ, આદિલ બિંબ પિત્તલમય સાર, હેમતણી પરિસેહી ઉદાર, રામચંદ્રનું તીરથ એહ, આજ અપૂરવ અવિચલ જે. ગામ બહાર ઊંચા ટેકરાઓ છે. તેને ખેદતાં આજે પણ મકાનના પાયા, મંદિરના પથ્થરે, પ્રાચીન મૂર્તિઓ, કવા વાવની નિશાનીઓ તેમજ સિક્કાઓ મળી આવે છે. એ ઉપરથી અસલ આ નગર કેવું ભવ્ય અને વિશાળ હશે એને ખ્યાલ આવે છે. આજે રામસેનમાં નદી કિનારે એક પ્રાચીન મંદિર ઊભું છે. ડાં વર્ષો પહેલાં જ એને જીર્ણોદ્ધાર થયેલ છે. મંદિરમાં મજબૂત ભેંયરું છે ને તેમાં શ્રી ઋષભદેવ ભગવાનની ૩ ફીટ ઊંચી સુંદર ચાર મૂર્તિઓ વિરાજમાન છે. ત્રણ કાઉસગિયા અને શ્રીચક્રેશ્વરીદેવીની પ્રતિમા પણ છે. આ મંદિરમાં ધાતુપ્રતિમાનું એક સુંદર પરિકર છે. રામસેનથી ૧ માઈલ દૂર આવેલા ખેતરમાંના એક ટેકરામાંથી મળી આવ્યું છે. તેના ઉપર લાંબે પદ્યમય લેખ આ પ્રમાણે કરેલ છે – " अनुवर्तमानतीर्थप्रणायकाद् वर्धमानजिनवृपमात् । शिप्यक्रमानुयातो जातो वजत्तदुपमानः ॥१॥ तच्छाखायां जात[ : ] स्थानीयकुलोद्भूतो महामहिमः । चन्द्रकुलोद्भवस्ततो वटेश्वराख्यः क्रमबलः ॥२॥ थीरापद्रोद्भूतस्तस्माद् गच्छोऽत्र सर्वदिख्यातः । शुद्धाच्छयशोनिकरैर्घवलितदिकचक्रबालोऽस्ति ॥३॥ तस्मिन् भरिपु सूरिषु देवत्वमुपागतेषु विद्वत्सु । जातो ज्येष्टा(टा)र्यायस्तरमाच्छीशांतिभद्राख्यः ॥१॥ तत्माच सर्वदेवः सिद्धांतमहोदधिः सदागाहः । तत्माच शालिभद्रो भद्रनिधिगच्छगतबुद्धिः ॥५॥ શ્રીશાંતિમ સત્તાત્તિના....માહ્યઃ પુના..રિત...........સુદ્દીન શાદા [व्यधा ]पयदिदं विवं नाभिसूनोर्महात्मनः । लक्ष्म्याश्चंचलतां ज्ञात्वा जीवतव्यं विशेषतः ॥७॥ મંજરું માથી / સંવત્ ૧૦૮ જૈત્રપૌરચા ” - આ પરિકર-લેખને ભાવાર્થ એ છે કે, શ્રી મહાવીર સ્વામી ભગવાનની શિષ્ય પરંપરામાં વજીશાખાના ચદ્રકુળમાં વટેશ્વર નામે મહાન આચાર્ય થયા. તેમનાથી ચીરા૫દ્ર નામે ગછ પ્રસિદ્ધિ પામ્યું. તેમાં અનેક વિદ્વાન આચાર્યો થયા તે પૈકી શ્રીશાંતિભદ્ર નામે એક મેટા આચાર્ય થયા હતા. તે પછી સિદ્ધાંતમહોદધિ શ્રી સર્વ દેવસૂરિ, એ પછી શાલિભદ્રસૂરિ १. नृपाद् दशाप्रे शरदां सहस्र, यो रामसेनाह्वपुरे चकार । नामेयचंत्येऽटमतीर्थराजविम्वप्रतिष्ठां विधिवत् सदव्यः॥ ૨. ભ. મહાવીરની પટ્ટપરંપરામાં થયેલા ૩૭ મા શ્રી. ઉદ્યોતનસૂરિએ ટેલીગામના પાદરે એક વટવૃક્ષ નીચે ૮ શિષ્યોને સં. ૯૯૪ માં આચાર્યપદવી આપી તેમાં શ્રી સર્વદેવરિ પણ હતા. તેમણે વડગચ્છની સ્થાપના કરી હતી. તેમના ઉપદેશથી ચંદ્રાવતીના મહામંત્રી કંકણે ચંદ્રાવતીમાં ભવ્ય મંદિર બંધાવ્યું હતું. એટલું જ નહિ, પછીથી તેને દીક્ષા આપી મુનિપદ ધારણ કરાવ્યું હતું. આ અરિજીના ઉપદેશથી ૨૮ જિનમંદિરની રચના થઈ હતી. ૩. “પ્રભાવકચરિત'–બપ્પભદિરિચરિત, ગ્લૅક : ૪૯ Page #86 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ એ પછી શાંતિભદ્રસૂરિ અને તે પછી પૂર્ણભદ્રસૂરિ થયા. તેમણે સં. ૧૦૮૪ની ચૈત્રી પૂર્ણિમાએ શ્રીત્રાષભદેવ પ્રભુના બિંબની સ્થાપના કરાવી. આ બિંબ રાજા રઘુસેને લક્ષ્મીની ચંચળતા જાણી ગુરુઉપદેશથી કરાવ્યું. - આ લેખ ઉપરથી આપણને થેડીક ઐતિહાસિક વિગતે જાણવાનું મળે છે તે એ કે થીરાપદ્રગ૭ શ્રીવટેશ્વર નામના આચાર્યથી પ્રસિદ્ધિમાં આવ્યું. બીજું શ્રીપૂર્ણભદ્રાચાર્યના ઉપદેશથી પ્રભાવિત થયેલા રઘુસેન રાજાએ સં. ૧૦૮૪ માં શ્રી આદિનાથ બિબ કરાવ્યું. આ રઘુસેન રાજા ક્યા હશે અને એણે આ સિવાય બીજાં ધાર્મિક કાર્યો શું કરાવ્યાં હશે એ જાણવાને કશું સાધન નથી. પરંતુ આ હકીકત એના જૈનધર્મ–સ્વીકારને પુરા રજૂ કરે છે. આ પરિકર રામસેન્યપુરના મંદિરમાં જ પ્રતિષ્ઠિત થયેલું હોય તે આ રાજા રામસૈન્યને જ હશે. અમદાવાદના ઝવેરીવાડમાં આવેલા શ્રી અજિતનાથ ભગવાનના જિનમંદિરની ભમતીમાં જતાં પહેલી ઓરડીમાં શ્રી અજિતનાથ ભગવાનની માનુષી આકારની સં. ૧૧૧૦ ની સાલના લેખવાળી જિનપ્રતિમાની પ્રશસ્તિની પાંચમી પંક્તિમાં “રઘુનનિનમને આ ઉલ્લેખ જોવામાં આવે છે. આ ઉપરથી એ રામસેનનું મંદિર ઘુસેન રાજાએ બંધાવ્યું હતું જેમાં આ મૂર્તિ પણ પધરાવેલી હશે અને ત્યાંથી કઈ સમયે અમદાવાદ લાવવામાં આવી હશે એવું અનુસંધાન કરી શકાય. સંભવ છે કે, પં. શ્રી શીતવિજયજીએ “તીર્થમાળા”માં ઉપર્યુક્ત ઉલેખેલી આદિનાથની પિત્તલમય પ્રતિમા આ પરિકરની હોય. અહીંના મંદિરમાંની એક ધાતુપ્રતિમા ઉપર આ પ્રકારને બીજો પ્રાચીન લેખ સાંપડે છે – "संवत् १२८९ वर्षे वैशाख वदि १ गुरौ वा. राजसिंघस्तयोः सुतकेल्हणभ्रानुर्वा(तृया)ग्भटप्रभृतैः कारिता प्रतिष्टिता पू० જૂ રોને II” –સંવત ૧૨૮૯ના વૈશાખ વદિ ૧ ને ગુરુવારે રાજસિંહના પુત્ર કેલ્ડણ અને તેના વાગભટ વગેરે ભાઈઓએ આ પ્રતિમા ભરાવી અને તેની પં. શ્રીપૂર્ણ કળશસૂરિએ પ્રતિષ્ઠા કરી. આ બધા પ્રમાણે રામસૈન્યની પ્રાચીનતા ઉપર પૂરે પ્રકાશ પાથરે છે. ૧૬. થરાદ | (કેઠા નંબર : ૮૦૦ ) ડીસાથી ૩૬ માઈલ દૂર થરાદ નામે અતિપ્રાચીન ગામ છે. આનાં પ્રાચીન નામે થિરપુર, થિરદિ, થરાદ્ધ, ચિરાપદ્ર વગેરે હેવાનું જણાય છે. કહેવાય છે કે વિ. સં. ૧૦૧માં થિરપાલ ધરુએ આ ગામ પિતાના નામે વસાવ્યું હતું. થિરપાલ ધરની કહેન હરએ ઘેરાલીંબડીના ૭૫ ફીટ ચેરસ મેદાનમાં ૧૪૪૪ સ્તંભયુક્ત ભવ્ય બાવન જિનાલય તું જેને આજે પત્તો નથી. આ સ્થળની જમીન ખોદતાં જિનમંદિરના પથ્થરે, ઈટા વગેરે નીકળી આવે છે એ ઉપરથી જણાય છે કે જેને પત્તો નથી તે મંદિર આ સ્થાનમાં દટાયેલું હોવું જોઈએ. વાવ ગામમાં શ્રીઅજિતનાથ ભગવાનની ધાતુમય પ્રતિમા મુસ્લિમ આક્રમણના ભય વખતે જે અહીંથી મેકલવામાં આવેલી તે આ જ મંદિરની હોવાનો સંભવ છે. એ મૂર્તિની પ્રતિષ્ઠા થિરપુર વસ્યા પછી વિ. સં. ૧૩ની શ્રાવણ અમાવાસ્યાને બુધવારના રેજ થઈ હતી. હાલ આ મૂર્તિ વાવન જિનમંદિરમાં મોજુદ છે. તેની ઊંચાઈ૩૧ ઈંચ છે. મૂર્તિ રમણીય ને પ્રભાવક છે. વિકમની સાતમી શતાબ્દી સુધી થિરપાલ ધરના વંશજોએ અહીં રાજ્ય કર્યું છે. એ પછી નાલના ચૌહાણેની છા પેઢીએ રાજ્ય કર્યું અને મહમ્મદ શહાબુદ્દીન ઘોરી તેમજ કુતબુદીન ઇબરે સને ૧૧૭ થી ૧૨૦૬માં અહીં ભારે આક્રમણ કર્યું, તેમાં છેલ્લા ચોહાણુ રાજા પાજી રાણા મરાયા અને સુલતાની મુસલમાનેએ આ જાગીર પર અધિકાર જમા. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૪૧ રામસેનના જૈનમ ંદિરની મૂર્તિના પરિકરમાંથી સ. ૧૦૮૪ ના મળી આવેલા લેખથી જણાય છે કે, ચંદ્રકુળના પ્રસિદ્ધ આચાર્ય શ્રીવટેશ્વરસૂરિએ આ ગામના નામ ઉપરથી ‘ચિરાપદ્રગચ્છ’ની સ્થાપના કરી હતી. આ સ્થાપના વિક્રમની નવમી શતાબ્દીમાં થઈ હશે; એ સમયે આ નગર ભારે જાહેાજલાલીવાળુ અને સૌંપન્ન હોય તેમજ જૈનધર્માંના એક પ્રસિદ્ધ ગચ્છની સ્થાપના જેમાં કરવામાં આવી એ નગરમાં ઉપયુકત જિનમ ંદિર સિવાય બીજાં જિનાલયેા પણ વિદ્યમાન હોવાં જોઇએ. દશમી સદીમાં થયેલા વીરણ અહીં આવ્યા હતા અને અગિયારમી સદીના વાદિવેતાલ શાંતિસૂરિએ ધારાની રાજસભા વચ્ચે મેળવેલા વિજયથી ભેાજરાજાએ જે સાઠ હજાર રૂપિયા આપ્યા હતા તે થરાદ મેાકલ્યા હતા. તેમાંથી આદિનાથમ ંદિરના મૂળનાયકની ડાળી આજીમાં દેરી અને રથ કરાવ્યાં હતાં. પરમાંત કુમારપાલે અહીં” ‘કુમારવિહાર ’ નામે જૈન મંદિર બંધાવ્યું હોવાનું પ્રમધામાં જણાવ્યું છે. થરાદ અજયપાલના સમયમાં કવિ યશ:પાલ વિરચિત “ મેહપરાજય નાટક ” કુમારવિહારમાં વીરજિનેશ્વરના યાત્રામહાત્સવ પ્રસંગે ભજવાયું હતું. “ ઉપદેશક દલી ”ની લેખનપ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે, તેરમા સૈકામાં થયેલા શ્રેણી આહ્લાદન દંડનાયકે અહીંના ઋષભદેવચૈત્યમાં શ્રીચંદ્રપ્રભસ્વામી, સીમંધરસ્વામી, યુગંધરસ્વામી, અંબિકાદેવી અને ભારતીદેવીની મૂર્તિ પ્રતિષ્ઠિત કરી હતી, આ મૂર્તિના પત્તો લગાડવા જોઈ એ. ચોદમા સૈકાના શ્રી. વિનયપ્રભ ઉપાધ્યાયે રચેલી “ તો માળા ”માં થરાત્રિ પાછો એ દ્વારા અહીંના પાર્શ્વ જિન મંદિરનું સ્મરણ કરાવ્યું છે. આજે આ મંદિરને પત્તો નથી. મંત્રી પેથડપુત્ર આંઝણે માંડવગઢથી શત્રુંજયના સંઘ સ. ૧૩૪૦ના માઘ સુદિ પંચમીના દિવસે કાચો હતા, ત્યારે રાત્રુજયમાં અહીંના શ્રીમાલજ્ઞાતીય આભૂ નામના ધનિક માટે સંઘ લઈને આવ્યે હતા. તેનું બિરૂદ પશ્ચિમ માંડલિક’ હતું અને તેના સંઘને ‘લઘુ કાશ્મીર’ એ નામ લેકોએ આપ્યું હતું. ઉપર્યુકત શિલાલેખ અને બીજા ઉલ્લેખ આપણને એક સમયે આ નગર જૈનધમ નું કેન્દ્ર સ્થળ હતું એવા પુરાવા પૂરા પાડે છે. આજે અહીંનાં અગિયાર જૈન મ ંદિરાની મૂર્તિ એ ઉપરથી મળી આવતા વિક્રમની ખારમીથી લઇ અઢારમી શતાબ્દી સુધીના શિલાલેખે એ સમયની ધાર્મિક પર પરાના ખ્યાલ આપી રહ્યા છે. અલગત્ત; આજે જે અગિયાર મંદિરે અહીં જોવાય છે તે વિક્રમની અઢારમીથી વીસમી સદી સુધીમાં બન્યાં છે પણ એમાંની દર્શનીય મૂર્તિએ પ્રાચીન છે. આઠમી સદીની એક પ્રાચીન પ્રતિમા અહીના એક ઘર દેરાસરમાં મૌજુદ છે. [૧] આંખલા શેરીમાં શિખરખ`ધી શ્રીસુમતિનાથ ભગવાનનું મંદિર છે. તેમાં ધાતુની ૧૦ પ્રતિમાઓ છે. [૨] એ જ શેરીમાં ખીજુ ં ઘર દેરાસર શ્રીવિમલનાથ ભગવાનનું છે, તેમાં ૧ પાષાણની અને ૯ ધાતુની મૂર્તિ એ છે. [૩] સેાનાર શેરીમાં શિખરમ ધી શ્રીંગાડીપાર્શ્વનાથ ભગવાનનું મ ંદિર છે, તેમાં ૧ પાષાણુની અને ૩ ધાતુની પ્રતિમાઓ છે. [૪] સુતાર શેરીમાં ઘૂમટખંધી શ્રીશાંતિનાથપ્રભુનું મંદિર છે. તેમાં ૫ પાષાણુની અને ૯ ધાતુની પ્રતિમાઓ છે. [૫] દેસાઇ શેરીમાં શ્રી વિમલનાથ ભગવાનના ઘર દેરાસરમાં ૨ પાષાણુની અને ૨૭ ધાતુની પ્રતિમાએ છે. [૬] રાશીઓની શેરીમાં શ્રીઅભિનંદનસ્વામીના ઘર દેરાસરમાં ૨ પાષાણુની અને 3 ધાતુની પ્રતિમાએ છે. [૭] મેાટા દેરાસરના વાસમાં શિખરખ"ધી શ્રીઆદીશ્વર ભગવાનનું મંદિર છે. મૂળનાયકની ગાજીમાં શ્રીમરુદેવા માતાની મૂર્તિ બિરાજમાન છે. આમાં કુલ પાષાણની હું અને ધાતુની ૨૮ પ્રતિમાએ છે. [૮] એ જ વાસમાં શ્રીમહાવીરસ્વામી ભગવાનના ઘર દેરાસરમાં મૂળનાયકની મૂર્તિ ભષ્ય અને રમણીય છે. પાષાણુની કુલ ૧૧ અને ધાતુની ૧૮ મૂર્તિ એ છે. [૯] એ જ વાસમાં શ્રીઆદિનાથ ભગવાનના ઘર દેરાસરમાં પાષાણુની ૬ અને ધાતુની ૧૯૬ પ્રતિમાએ છે. તેમાં એક આઠમા સૈકાની શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન અને મનેાહર મૂર્તિ છે, [૧૦] એ જ વાસમાં શ્રીવાસુપૂજ્ય સ્વામીનું ઘર દેરાસર છે. તેમાં પાષાણુની ર અને ધાતુની ૨૪ મૂર્તિએ બિરાજમાન છે. [૧૧] શ્રીગોરજીનું ઘર દેરાસર છે, તેમાં મૂળનાયક શ્રીચંદ્રપ્રભપ્રભુ બિરાજમાન છે. ધાતુની કુલ ૩ મૂર્તિ આ છે, આ મંદિર સેાળમા સૈકામાં શ્રીમાલદેવસૂરિએ ધાર્યું છે. આ સિવાય સ ંઘવી શેરીમાં એક ઘર દેરાસર હતું, જેનું ખંડિયેર હજુ જોવાય છે. આમાંની બધી મૂતિ એ દેસાઇ શેરીના શ્રીવિમલનાથ પ્રભુના મંદિરમાં મૂકવામાં આવી છે. આ જિનાલયની પાસે ડાબા હાથે ઝમકાલી દેવીનું મંદિર છે, જે શ્રીવિમલનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી છે, જેનું અસલ નામ વિજયાદેવી છે. દુ Page #88 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ગામ બહાર પશ્ચિમ-દક્ષિણ ખૂણામાં વરખડી નામનું સ્થાન છે, તેમાં નાના કટથી આવરેલું એક જૈન દેવળ છે, તેમાં પ્રાચીન સમયમાં શ્રીગેડીપાર્શ્વનાથ ભગવાનનાં પગલાંની સ્થાપના છે. આની પ્રતિષ્ઠા ક્યારે થઈ તે જાણવામાં આવ્યું નથી. શેઠની શેરીમાં રહેતા શ્રાવક ઉત્તમચંદના મકાનની એક અલગ ઓરડીમાં નાની પણ પ્રાચીન પ્રતિમાઓ છે. સં. ૧૯૯ માં અહીંના એક જેઠ નામના ઓડ જાતિના માણસને મકાનને પાયે ખેદતાં જમીનમાંથી શ્રીવાસુપૂજ્ય ભગવાનની પાષાણમયી ૧ અને ધાતુની વિશી, પંચતીથી વગેરે મળીને ૨૫ પ્રતિમાઓ મળી આવી હતી. આ બધી મૂર્તિઓ અહીના શ્રી મહાવીર સ્વામી ભગવાનના મંદિરમાં પધરાવવામાં આવી છે. ૧૭. વાવ (કઠા નંબર ઃ ૮૧૧-૮૧૨) ડીસાથી ૩૦ ગાઉ અને થરાદથી ૫ ગાઉના અંતરે વાવ નામનું પ્રાચીન ગામ છે. આ ગામને વસાવનાર વિશે એવી દંતકથા મળે છે કે થરાદના રાજવી ચોહાણ પૂજાજી ત્યારે મુસલમાનની સાથે લડાઈ કરતાં મરાયા ત્યારે તેમની પત્ની સતી રાણી પિતાના નાના બાળક માજીને લઈ દીપા ઈંડલાની ટેકરી પર દીપ ભીલના આશ્રયે જઈ રહી અને અજાજી ઉંમરલાયક થતાં આ સ્થળે તેણે એક વાવ બંધાવી અને સને ૧૨૪૪ માં વાવ નામે કસબ વસાવી, રાણાની પદવી ધારણ કરી અહીં રાજ્ય કર્યું, ત્યારથી આ કસબ એના વંશજોને આધીન છે. આ રાજ્યની * ઉત્તરે સાચોર (મારવાડ), દક્ષિણમાં સુઈગામ, પૂર્વમાં થરાદ, અને દક્ષિણમાં કચ્છનું રણ છે. અહીં શ્વેતાંબર જેનેનાં ૧૦૦ ઘર વિદ્યમાન છે. ૨ ઉપાશ્રય અને જેન ધર્મશાળા છે. અહીં ત્રણ જૈન મંદિર છે. ૧. સૌથી મોટું બજારમાં આવેલું શિખરબંધી જિનાલય શ્રીઅજિતનાથ ભગવાનનું છે. મૂળનાયકની ધાતુમય પ્રતિમા કા કીટ ઊંચી ભવ્ય અને પ્રાચીન છે. કહે છે કે, થિરપાલ ધરુએ સં. ૧૦૧ માં થરાદ વસાવ્યું અને સં. ૧૩૬ માં આ પ્રતિમા ભરાવીને પિતે બંધાવેલા થરાદના મંદિરમાં પ્રતિષ્ઠત કરી હતી. મુસલમાનોના હુમલા સમયે આ પ્રતિમા થરાદથી અહીં લાવવામાં આવી હતી. અત્યારનું આ મંદિર લગભગ વિક્રમના ચૌદમા–પંદરમા સૈકામાં બંધાયું હોય એમ જણાય છે. આ મંદિરમાં પાષાણુની ૨૧ અને ધાતુની ૧૨૪ મૂર્તિઓ છે. તેમાં પાંચ મૂર્તિઓ ઘણી પ્રાચીન છે. એક પરિકર ઉપર સં. ૧૧૭૭ નો લેખ છે. ૨. ગામ બહાર આવેલું મંદિર શિખરબંધી છે. તેમાં મૂળનાયક શ્રીગેડીપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ સ્થાપન કરેલી છે. આ મૂર્તિ ૧ ફૂટ ઊંચી છે અને વિક્રમની અઢારમી સદીની પ્રતિષ્ઠિત છે. આ મંદિરમાં પાષાણુની ૫ અને ધાતુની ૧૧ મૂર્તિઓ છે, તેમાં ત્રણ ધાતુમતિએ પ્રાચીન છે. ૩. ત્રીજું મંદિર નષભદેવ ભગવાનનું છે. ૧૮. ભોરોલ (કોઠા નંબરઃ ૮૨૭) ડીસાથી ૨૮ ગાઉ અને થરાદથી પશ્ચિમેત્તર દિશામાં ૭ ગાઉ દૂર રોલ નામે ગામ છે. આ ગામ પ્રાચીન છે અને જેન તીર્થરૂપ ગણાય છે. આનાં પ્રાચીન નામ પીપલપુર, પીપલગ્રામ, અને પીપલપુરપટ્ટણ વગેરે હેવાનું Page #89 -------------------------------------------------------------------------- ________________ ભરેલ જણાય છે. સંભવતઃ “પિપલગરછ આ નામ ઉપરથી પ્રસિદ્ધિ પામ્યું હોય એવું પણ અનુમાન થાય છે. આ ગચ્છના વિક્રમની પંદરમી શતાબ્દીના પ્રારંભના પ્રતિમાલેખે મળી આવે છે. બીજા પ્રમાણેથી જણાય છે કે પંદરમી શતાબ્દી સુધી આ ગામ ભારે જહોજલાલીવાળું હતું, એમ અહીંનાં ખંડિયેરે અને ભૂમિમાંથી નીકળી આવતી ઇંટે, પથ્થરે વગેરે પરથી અનુમાન નીકળે છે, પરંતુ ભેરેલ નામ ક્યારે અને શાથી પડ્યું એ જાણવામાં નથી. આ ગામ ત્યારે પૂર જાહોજલાલીમાં હતું ત્યારે અહીં શ્વેતાંબરનાં ૧૧૦૦ જેટલાં ઘર હતાં અને કેટલાયે જૈન મંદિર હતાં એમ કહેવાય છે. અહીં શ્રેણી મુંજાશાહે ૧૪૪૪ સ્તંભેવાળું ૭૨ દેવકુલિકાઓ સહિત ભવ્ય મંદિર બંધાવ્યું હતું. “અંચલગચ્છીય ભેટી પટ્ટાવલી” (પૃ. ૮૯)માંથી આ વિશે આ પ્રકારે સૂચન મળે છે: “કાત્યાયનગોત્રીય શ્રીમાલી શેઠ મુંજાશાહ ભેરોલમાં અંચલગચ્છની વલભી શાખાના આચાર્ય શ્રી પુણ્યતિલકસૂરિના ઉપદેશથી વિ. સં. ૧૩૨માં શિખરબંધી જિનમંદિર બંધાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી, તેમજ એક વાવ પણ તેમણે બંધાવી; જેમાં બંનેને બંધાવતાં કુલ સવા કરોડ રૂપિયાનું ખરચ થયું હતું.” આજે આ વાવ જીર્ણાવસ્થામાં મૌજુદ છે, એને જોતાં એટલું ખરચ થયું હોય એવું અનુમાન કાઢી શકાય તેમ છે પરંતુ એ મંદિર આજે તે ભૂગર્ભની એક વસ્તુ બની ગઈ છે. હા, ભૂમિના ઘેરાઓ ખેદવાથી આજ સુધીમાં કેટલીચે ખંડિત પ્રતિમાઓ મળી આવી છે. સં. ૧૯૨૨ના ભાદરવા સુદિ ૩ના દિવસે અહીંના એક તૂટેલા જીર્ણ તળાવને ટેકરે છેદતાં રા ફીટ ઊંચી શ્યામલવણ શ્રી નેમિનાથ ભગવાનની અખંડ પ્રતિમા મળી આવી હતી, જે આજે ભરેલના મંદિરમાં સ્થાપન કરેલી છે. અહીં ઉત્તર-પશ્ચિમ દિશાએ આવેલા જીર્ણ તળાવની પાળ પાસે એક હિંગળાજ માતાનું દેવળ છે, તેમાં લગભગ બધાએ પથ્થર જૈન મંદિરના વપરાયા છે. એટલું જ નહિ, આ દેવળમાં શ્રી નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા અંબિકાદેવીની એક ખંડિત મતિ અને એક જિનપ્રતિમાના પબાસણ પરિકર રાખવામાં આવે છે તેના ઉપર ક્રમશ: આ પ્રકારે લેખો ઉત્કીર્ણ છે – (१) " संवत् १३५५ वर्षे वैशाख वदि ७ पीपलग्रामे श्रीनेमिनाथविवानि निजपूर्वजगुरूगां मुनिकेशी अवलोक[न]शिवरप्रदान(द्युम्न)शांवसहिता श्रीअंबिकामूर्तिः पं० विजयकलशेन कारिता श्रीजयप्रभसूरिशिष्यश्रीगुणाकरसूरिभिः प्रतिष्टितं(ता) ॥" -(અંબિકાની ખંડિત મૂર્તિ પરનો લેખ) (२) "संवत् १२६१ वर्षे ज्येष्ट सुदि २ खो श्रीब्रह्माणगच्छे श्रेष्ठिबहुदेवसुतश्रेष्टिदेवराणगभार्यागुणदेव्या श्रीनेमिनाथर्यिवं कारितं પ્રતિષ્ઠિતં શ્રીંગામસૂરિમિ ”—(ખંડિત પરિકર પરને લેખ) ઉપર્યુક્ત પ્રથમ લેખમાંથી આપણને જાણવા મળે છે કે, સં. ૧૩૫૫ સુધી આ ગામનું નામ પીપલગ્રામ પ્રસિદ્ધ હતું. એ પછી જ આનું નામ ભરેલ પડયું હશે. સંભવ છે કે, સં. ૧૪૧૪માં રામજી ચૌહાણે જંબર રાજપૂતને મારી, નસાડી આ ગામ પર કબજો મેળળે તે પહેલાં સંબર રાજપૂતેમાંના કેઈએ પિતાના નામ ઉપરથી આને ભેટેલ એવું નામ આપ્યું હોય. બીજું ૫. વિજયકલશમુનિએ શ્રી અંબિકાદેવીની મૂર્તિ ભરાવી એથી તેઓ કઈ યતિપરંપરાના રહેવા જોઈએ. ત્રીજું શ્રીઅંબિકાદેવીની મૂર્તિ અને શ્રીનેમિનાથ ભગવાનનાં બિંબ તેમજ (રેવતાચલના) અવલેકન શિખર પર રહેલા પ્રદ્યુમ્ન અને શાબની ટૂંક સાથે કરાવી; એથી આ મંદિર “રેવતાચલાવતાર ” નામે બંધાવાયું હશે અને સં. ૧૩૫૫ લગભગમાં જ એની પ્રતિષ્ઠા થઈ હશે, આ હકીકતને ઉપર્યુક્ત પટ્ટાવલીને ઉલ્લેખ પુરાવો આપે છે. બીજા લેખથી સ્પષ્ટ થાય છે કે શેઠ મુંજાશાહના મંદિર સિવાય કોઈ બીજું મંદિર પણ હોવું જોઈએ છે, જે સં. ૧ર૬૧ પહેલાં બંધાયેલું હોય અને તે પછી તેમાં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા થયેલી હોય. આ બંને લેખે આ ગામના સ્થાનિક ઈતિહાસના પ્રમાણને રજૂ કરી રહ્યા છે. વિશિષ્ટ ઈતિહાસ માટે અહીં શોધખોળ કરવામાં આવે તે ઘણી સામગ્રી મળી શકે એમ છે. આજે આ મંદિરને શોધવાનું રહે જ છે, પરંતુ અહીં એક શિખરબંધી જેન મંદિર છે, જે વિક્રમના લગભગ Page #90 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ બારમા સૈકામાં બંધાયેલું કહેવાય છે. આ મંદિરને જીર્ણોદ્ધાર થતાં હાલમાં સુશોભિત બનેલું છે. મૂળનાયક શ્રીનેમિનાથ ભગવાનની સુંદર અને પ્રાચીન મૂર્તિ બિરાજમાન છે, જે અગાઉ જણાવ્યા મુજબ તળાવ પાસેના ટેકરામાંથી મળી આવી હતી, આ મૂર્તિ ઉપર લેખ નથી પરંતુ આ પ્રભાવશાળી મૂર્તિ ચમત્કારભરી મનાય છે, જેનેતરે પણ અહીં શ્રદ્ધાપૂર્વક દર્શનાર્થે આવે છે. આ મૂર્તિના કારણે જ આની તીર્થ તરીકે પ્રસિદ્ધિ વધી ગઈ છે. અહીં કાર્તિક સુદિ ૧૫ અને ચૈત્રી ૧૫ ના મેળા ભરાય છે. શ્રીમાન આચાર્ય શ્રીયતીન્દ્રસૂરિજીએ ભેરેલને ઠાકર પીરદાનજીને ઉપદેશ આપી આ તાલુકામાં થતી જીવહિસાને અટકાવવાનું એક જાહેરનામુ ઠાકરના સહી-સિક્કા સાથે તા. ૨–૧–૧૯ના રોજ બહાર પડાવ્યું હતું, જે અતિ પ્રશંસાપાત્ર કાર્ય ગણાય. ૧૯. ચારૂ૫ (કોઠા નંબર : ૮૫૯ ) પાટણથી ૩ ગાઉ દૂર આવેલા ચારૂપ ગામમાં ભવ્ય શિખરબંધી જિનાલય છે. તેમાં મૂ. ના. શામળા પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય અને પ્રાચીન મૂર્તિ છે. આ મંદિરને ઇતિહાસ જાણવા જેવું છે: પહેલાં નાનું સરખું દેરાસર હતું. પાછળથી શ્રાવકની વસ્તી ઘટી જતાં આ મંદિર ઉપર શૈએ કબજે કરી લઈ, શીતળનાથ ભગવાનના સ્થાને મહાદેવ-પાર્વતી અને બાજુમાં ગણપતિની મૂર્તિઓ સ્થાપન કરી દીધી હતી. સં. ૧૯૩૦ ની આસપાસ પાટણના જૈન સંઘનું આ તરફ ધ્યાન દોરાયું ને ધીમે ધીમે એ મંદિરને કબજે ધો. સં. ૧૯૩૮ પહેલાં જે મૂળ નાના ગભારાવાળું મંદિર હતું તેનું સં. ૧૯૭૮માં સમારકામ કર્યું, અને કેટલીક જમીન ખરીદીને સં. ૧૯૫૬માં મેટી ધર્મશાળા બંધાવી. બીજી ધર્મશાળા પાટણવાળા શેઠ નગીનચંદ કરમચંદે અંધાવેલી છે. તે પછી મૂ. ના. ની ગાદી કાયમ રાખી જીર્ણોદ્ધારરૂપ નવેસરથી મોટું મંદિર બંધાવી મૂ. ના. ની જમણી બાજુએ શ્રી શીતળનાથ ભગવાનની સં. ૧૯૮૪ ના જેઠ સુદિ ૫ ના રોજ પ્રતિષ્ઠા કરી છે. મૂળનાયકની મૂર્તિ પ્રાચીન શિલ્પકળાના અદ્વિતીય નમૂનારૂપ છે. આરસપાષાણમાંથી કોતરી કાઢેલી શ્યામવર્ણ મૂર્તિનું શિલ્પ તદ્દન નિરાળું છે. મૂર્તિના ઉદરમાં તપસ્વીની કૃશતા, સ્વસ્થ અને અડોલ ગાંભીર્ય તેમજ નીરાગીપણાનાં ચિહને સ્પષ્ટ તરી આવે છે. મૂર્તિનું મસ્તક ખભા સુધી સુવિશાળ અને ફણાથી આચ્છાદિત છે. આ મૂર્તિ ફણા સાથે ચાર ફીટ ઊંચી અને રા-૩ ફીટ પહોળી હોવા સંભવ છે. વિક્રમના ચૌદમા સૈકામાં થયેલા શ્રીજયશેખરસૂરિએ પાર્શ્વનાથસ્તવન”માં જુદાં જુદાં નામ સાથે આ તીર્થને મહિમા ગાય છે: જુ ચારૂપિ પંચાસરઈ આસ પૂરઇ". ચારૂપ મહાતીર્થ હતું એમ આ દેરાસરમાં પડેલા પ્રાચીન ખંડિત પરિકરના લેખ ઉપરથી જાણવા મળે છે. આ લેખ તેરમીચૌદમી શતાબ્દીમાં લખાયેલું લાગે છે. .......दि १३ श्रीनागंद्रगच्छे श्रीशीलगणसूरिसंताने श्रे०रा(सं० १)वसुतश्रे० सोभा तथा श्रे० जसरासुत....देव्या શ્રીજીપત્રને પરાર્થે શ્રીપાર્શ્વનાગરિ] #ારિતૈતિક) / તિદિત્ત(ત) શ્રીહેવચંદ્રસૂરિમિઃ | ચોદમાં સકામાં થયેલા માંડવગઢના મંત્રી પેથડશાહે જે અનેક મંદિર બંધાવ્યાં તેમાં ચારૂપમાં પણ શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યાને ઉલ્લેખ “ગુર્નાવલી કાર આ પ્રમાણે કરે છે - Page #91 -------------------------------------------------------------------------- ________________ મેત્રાણા ૪૫. જા૪ પૃપાદાનો બિનપત્તિઃ ?' સં. ૧૨૯૬માં નાગેરનિવાસી શ્રેષ્ઠી દેવચંદ્ર ચારૂપમાં શ્રી આદીશ્વર ભગવાનને ગૂઢમંડપ અને ચેકીઓ સાથે એક જિનપ્રાસાદ બંધાવેલો ને તેમાં ભવ્ય બિબની પ્રતિષ્ઠા કરી હતી; એવો ઉલ્લેખ આબુમાંના શિલાલેખમાંથી મળી આવે છે. આજે આ મંદિરમાંથી કઈ મૌજુદ નથી. આ મંદિરના મૂ ના. વિશે પ્રાચીન આખ્યાયિકા એવી છે કે, અતિપ્રાચીન કાળમાં ગૌડદેશનિવાસી આષાઢી શ્રાવકે ત્રણ મૂર્તિઓ ભરાવેલી તેમાં એક શંખેશ્વરમાં, બીજી ખંભાતમાં અને ત્રીજી ચારૂપમાં સ્થાપન કરવામાં આવી હતી. પ્રભાવકચરિત માં ઉલ્લેખ છે કે, શ્રીવીરાચાર્યને સિદ્ધરાજ સાથે મિત્રતા હતી. એક પ્રસંગે રાજાને નર્મચનથી તેઓ ત્યાંથી વિહાર કરી ગયા અને પિતાની વિદ્વત્તાથી માલવા વગેરે દેશમાં માન–કીર્તિ સંપાદન કર્યા. સિદ્ધરાજે તેમને માનસહિત ફરી પાટણ આવવાને આમંત્રણ આપ્યું, આથી તેઓ જ્યારે ચારૂપમાં આવ્યા ત્યારે ગૂર્જરનરેશ સિદ્ધરાજે તેમને સ્વાગતમહોત્સવ કર્યો હતો અને આ વીરાચાર્યે સાંખ્યવાદી વાદિસિંહ અને દિગંબર કમલકીતિને પરાજય કિરી ગુજરાતને મહિમા વધાર્યો હતે. આ ઉલ્લેખ ચારૂપની મહાતીર્થ તરીકેની પ્રસિદ્ધિનાં પ્રમાણે આપે છે. ૨૦. મેત્રાણુ (કઠા નંબર ઃ ૮૬૦) - એસાણાથી કોકેસી–મેત્રાણરેડ રેલ્વે લાઈનમાં મેત્રાણરોડ સ્ટેશન છે. ત્યાંથી લગભગ ૧ માઈલ દૂર આવેલા -ગામમાં શ્રી આદીશ્વર ભગવાનના મંદિરનું શિખરદર્શન દૂર દૂરથીયે દર્શકનાં હૃદય ભાવભીનાં બનાવી દે છે. આ ગામ અને આ તીર્થ પ્રાચીન છે. એનો પુરાવો ગામ કહાર આવેલા એક પાળિયાના શિલાલેખ ઉપરથી મળી રહે છે. એનો સાર એ છે કે, “સં. ૧૩૪૩ના અષાડ સુદિ ૨ ને સોમવારના દિવસે દેવ સન્મુખ ધાડું પડયું હતું. તેમાં જયતસિંહ મરાયે અને તેની સાથે તેની પત્ની સતી થઈ.” આ ગામમાં મેત્રાણા તીર્થમંડન જિનેશ્વર સિવાય આરે પણ બીજું પ્રસિદ્ધ કઈ દેવસ્થાન નથી. એટલે અનુમાન થાય છે કે સં. ૧૩૪૩માં અહીં જિનમંદિર હશે ત્યારે એ દેવ સન્મુખ ધાડું પડ્યું હશે. મંદિરની મૂર્તિઓ જમીનમાં પધરાવી દીધી હશે ને કાળાંતરે એ મંદિરનો નાશ થયે હશે. એ મંદિરની પ્રતીતિ કરાવતી ચાર જિનેશ્વર--શ્રીરાષભદેવ, શ્રી શાંતિનાથ પ્રભુ, શ્રી કુંથુનાથપ્રભુ અને શ્રીપદ્મપ્રભદેવની પ્રાચીન મૂર્તિઓ સં. ૧૮૯૯ના શ્રાવણ વદિ ૧૧ના રોજ ઉજવેલા નામના લવારની કોઢમાંથી પ્રગટ થઈ આવી. ત્યાંના સંઘે એક ઘર દેરાસર બનાવી તેમાં સંભવત: ૧૯૯૯ના મહા સુદિ ૧૩ના રોજ તેમની પ્રતિષ્ઠા કરી, તે પછી સંઘે મળીને વિશાળ કંપાઉંડમાં એક મોટું વિશાળ મંદિર બંધાવી સં. ૧૯૪૭ના અખાત્રીજને દિવસે એ મૂર્તિઓને પ્રતિષ્ઠિત કરવામાં આવી. ખરું જોતાં તે ચારે મૂર્તિઓ ચતુર્મુખ તરીકે હશે એમ માલમ પડે છે. પણ આજે તો આ મંદિરમાં ત્રણ મતિએ એકહારમાં અને એથી મૂતિને મૂળ નાની નીચે સ્થાપના કરેલી છે. આ ચેથી મૃતિ ઉપર સં. ૧૬૬૪ ને લેખ છે ને રામસેનના શ્રાવકે એ ભરાવ્યાને ઉલ્લેખ છે. ભરતીમાં જમણા હાથ તરફની દેરીમાં મૂ૦ ના શ્રી પાર્શ્વનાથ ભ૦ની ગાદી ઉપર સં. ૧૩પ૧ને લેખ છે. ભમ-તીમાં ત્રણે દિશામાં એકેક શિખરબંધી માટી દેવકુલિકાઓ છે. તેમાં એકમાં શ્રીકુંથુનાથ ભ, બીજીમાં શ્રી શાંતિનાથ ભ. અને ત્રીજીમાં શ્રી પાર્શ્વનાથ ભ. વિરાજમાન છે. ૧. “ગુર્વાવલી' પૃ. ૨૦ ૨. “શ્રોઅબુંદ પ્રાચીન જેનલેખસદેહ' લેખાંક : ૩૫ર. 2. “પ્રભાવક ચરિત' (સિંઘી ગ્રંથમાલા) પૃ. ૧૬૮, શ્લોક : ૩૫, ૩૬, Page #92 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ. ભેયી અને પાનસરનાં મંદિર બંધાયાં હતાં ત્યારે આ તીર્થમાં યાત્રાળુઓની ખૂબ અવરજવર રહેતી. આજે કાર્તિકી ને ચૈત્રી પૂનમના અહીં મેળો ભરાય છે. મહાસુદિ ૧૩ ના રોજ પણ યાત્રાળુઓ ખૂળ આવે છે. શ્રી ચતુરવિજયજી નામના મુનિએ મેત્રાણાનિસ્તવન ફૂલમાલા” નામના સ્તવનમાં આ તીર્થની ઉત્પત્તિને હેવાલ આપે છે. ૨૧. જમણુપુર (ઠા નંબર ઃ ૮૬૮). જમણપુર ગામ પ્રાચીન છે. એની પ્રાચીનતા વિશે મુનિરાજ શ્રીજયંતવિજયજી નેધે છે કે, “જમણપુર ગામ મંત્રી જેત્રસિંહ [ મંત્રીશ્વર વસ્તુપાલના પુત્ર–તેરમી સદી] પિતાની જમ્મણદેવી નામની પત્નીના નામથી વસાવ્યું હોય એમ લાગે છે.” પરંતુ લીંચ ગામના દેરાસરની એક ધાતુ પ્રતિમાના સં૦ ૧૨૮૫ના લેખમાં “જામાણકીયગચ્છને. ઉલ્લેખ આવે છે. મારા ધારવા મુજબ આ ગચ્છની ઉત્પત્તિ “જમણપુર ” ગામના નામ ઉપરથી અસ્તિત્વમાં આવી હેય. તો ભાગ્યે જ એ માની શકાય કે જન્મેણુદેવીના નામ ઉપરથી આ ગામ વસાવવામાં આવ્યું! કેમકે સં૦ ૧૨૪૦-૪૨ માં તે મંત્રીશ્વર વસ્તપાલ-તેજપાલને જન્મ થયાનું મનાય છે. તે પછી શ્રીવાસ્તપાલની વિવાહગ્ય ઉંમરે થયેલા પત્ર જેત્રસિંહની વિવાહગ્ય ઉંમર ગણીએ તેયે ઓછામાં ઓછા ૩૫-૪૦ વર્ષને ગાળે માન પડે અને કદાચ જૈત્રસિંહે પરણ્યા પછી તત્કાલ જમણપુર વસાવ્યું હોય તેય “જામાણકીયગચ્છની ઉત્પત્તિ થવાને કંઈક સમય. તે લાગે જ. આ ઉપરથી માની શકાય એમ છે કે જમણપુર ગામ સં. ૧૨૮૫ પહેલાંનું છે, જેદ્રસિંહ પછીનું નહિ. જમણપુરની આસપાસ મોટા મેટા ટેકરાઓ પથરાયેલા છે અને તેમાં મોટા મકાનના પાયા પણ એની. પ્રાચીનતાને પુરા રજૂ કરે છે. જે શોધખોળ કરવામાં આવે તે ઈતિહાસમાં નવું પ્રકરણ ઉમેરાય એવી સામગ્રી. મળવાનો સંભવ છે. અહીં મૂ૦ ના શ્રીચંદ્રપ્રભ ભગવાનનું મંદિર છે. સં. ૧૯૬૪ ના વૈશાખ સુદિ ૧૦ ના દિવસે એની પ્રતિ કરવામાં આવી છે. મૂળ નાવ ના પરિકરની ગાદી નીચે ધર્મચક છે. તેની બંને બાજુએ એકેક હરણ છે. ગાદી નીચે પ્રાચીન લિપિમાં સં. ૧૧૨૬ વૈશાખ વદિ ૧૧ને શનિવારને લેખ છે. મૂળ ના પાસે જે પરિકર છે તે રાંતેજથી લાવવામાં આવ્યું છે, આમાંના બે ઇંદ્રો નવા લાગે છે. ભમતીમાં રાખેલા. ૧૫ ફૂટ ઊંચા બે પ્રાચીન ઇદ્રો આ પરિકરના હશે એમ લાગે છે. અહીં દેરાસર પાસેના ઉપાશ્રયમાં પરિકરની બે ગાદીઓ, મેટા પરિકરના ઉપરના ભાગ વગેરે રાખેલું છે. આ અધું સારી હાલતમાં જોવાય છે. બંને ગાદીઓ મૂ૦ ના૦ ની ગાદી જેવી જ છે. પણ આમાં બંને બાજુએ ચક્ષચક્ષિણીની. એકેક મતિ વધારે છે. આ ગાદીઓ પ્રાચીન અને કેરણીભરી છે. તે રા ફીટ લાંબી અને ૧ ફટ ઊંચી છે. પરિકરને. ભાગ આ ગાદીઓને બંધબેસતે છે. આમાં કાઉસગ્ગિયા કે ઇદ્રો નથી. આ બે ગાદીઓ પૈકી એક પર સં. ૧૧૨૬ ને. લેખ આ મુજબ છે. "॥९॥ थारापद्रगच्छे श्रीमालविशालधर्कटान्वयः । वरणगमहत्तमतनयः श्रीसंतुकामात्यः ॥१॥ तज्जननो संपुथु श्री]पुण्याय स्वस्य कारापयामास । मंकास्थानकचैत्ये सद्विय(संस्थित)मिदं जिनेंद्रस्य ॥२॥ सं० ११२६ वैशाख । बोदि ११ शनौ ॥" ૧. “શંખેશ્વર મહાતીર્થ' પૃ. ૯૩ ની ટિપ્પણી નં. ૫૬. २. संवत् १२८५ वर्षे ज्येष्ट(छ) शुदि ३ रवी लामाण कीय व्य० यशोधवलसुत व्य० पूनाकेन भ्रातृ-चीरदेवश्रेय श्रीनेमिनाथप्रतिमा રિત છે. આ લેખવાળી ધાતુમૂર્તિ લીંચ ગામના દેરાસરમાં મૌજુદ છે-“પ્રાચીન લેખસંગ્રહઃ” ભા. ૧, લેખાંક: ૩૪. ૩. હારીજના ઉપાશ્રયમાં રાખેલી ગાદી પર પણ આ જ લેખ છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ખેશ્વર અત્—વિ. સં. ૧૧ર૬ ના વૈશાખ વદિ ૧૧ ને શનિવારે થારાપદ્રગચ્છના અને શ્રીમાલી ધકટવંશના વરણગના પુત્ર મહત્તમ શ્રીસંતુક નામના અમાત્યે તેની માતા સંપશુશ્રીના અને પિતાને પુણ્ય માટે મંકા નામના સ્થળના ચિત્યમાં જિનેન્દ્રની આ પ્રતિમા (પરિકમ્યુક્ત) કરાવી. આ સંતૃક (સાંતુ) અમાત્ય એ જ છે કે જેઓ ગૂર્જરનરેશ કણરાજ અને સિદ્ધરાજના કુશળ મહામાત્ય હતા. - અહીં રાવળના ઘર પાસે જૈન મંદિરની નિશાનીઓ દેખાય છે. આ મંદિર મોટું બાવન જિનાલયવાળું હશે એમ -એના વિસ્તારથી જણાય છે. આ મંદિરની ઈટે વગેરે મહાદેવના મંદિર માટે ખપ લાગી હતી; એમ ત્યાંના વૃદ્ધો કહે છે. ૨૨. શંખેશ્વર (કોઠા નંબર : ૯૯ ) ઉત્તર ગુજરાતમાં વઢિયાર (વધિપથક-વૃદ્ધિકાર) નામને દેશ છે. તેનું મુખ્ય શહેર રાધનપુર છે. રાધનપુર રાજ્યના મહાલમાં “ શખેશ્વર નામનું ગામ છે. પ્રાચીન લેખમાં આને “શંખપુર” નામે ઉલ્લેખ થયેલો જોવાય છે. પરંતુ ત્યારે શંખેશ્વર પાર્શ્વનાથના તીર્થને મહિમા વિસ્તાર પામ્યું ત્યારે તેનું “શંખેશ્વર” નામ પડી ગયું હોય એમ લાગે છે. આ નામ એટલું પ્રાભાવિક બની ગયું કે શંખેશ્વર પાર્શ્વનાથનાં મંદિરે ઘણે સ્થળે ઊભાં થયાં. શાસ્ત્રીય નામ શંખપુર હોવાથી આધુનિક રચનાઓમાં પણું એ નામને ઉલ્લેખ થતે જોવાય છે. જૈન ગ્રંથોના કથન મુજબ : અતિ પ્રાચીનકાળમાં આષાઢી નામના શ્રાવકે ચારૂપ, સ્તભપુર અને આ શંખેશ્વરમાં રહેલી મતિઓ ભરાવી હતી. જરાસંધ અને કણ વચ્ચેની લડાઈ વખતે જરાસંધ શ્રીકૃષ્ણના સિન્ય ઉપર જરા નાખી. તેથી શ્રીઅરિષ્ટનેમિ ભગવાને આ શંખેશ્વર પાર્શ્વનાથ ભવનું ન્ડવણજળ સૈન્ય ઉપર છાંટયું કે તરત એ ઉપદ્રવ શમી ગયે. આવા અનેક ચમત્કારની વાતે ગ્રંથમાં અને લોકજીભે આજે પણ ગવાય છે. એકંદરે આ મૂર્તિને મહિમા અપૂર્વ છે. આ શખેશ્વર મહાતીર્થને ઐતિહાસિક કાળ મહામંત્રી સજનશાહ વિ. સં. ૧૧૫૫માં શંખેશ્વરમાં મંદિર બંધાવ્યું ત્યારથી શરુ થાય છે. પરંતુ જૈન પ્રબંધમાંના ઉલ્લેખથી જણાય છે કે આ ગામ પ્રાચીનકાળથી હતું અને બહ જાહોજલાલીવાળું હતું. વનરાજ ચાવડાનું લૂંટારુ જીવન પંચાસર અને શંખેશ્વરની આસપાસની ભૂમિ ઉપર શરૂ થયેલું તેથી આ ગામ તે પહેલાંથી હશે એમ માની શકાય. આ ગામના નામ ઉપરથી જ “શંખેશ્વરગ”ની સ્થાપના થઈ હતી. સને ૧૯૪૧ ની વસ્તીગણતરી મુજબ આ ગામમાં કુલ ૩૮૦ ઘર અને લગભગ ૧૨૫૦ માણસની વસ્તી હોવાની કોંધ મળે છે. અત્યારે અહીં વીશાશ્રીમાળી શ્રાવક વાણિયાનાં ૭ ઘરે છે અને તેમાં ૧૩ માણસની વસ્તી છે. આટલી વસ્તીમાં પણ ગામની આબાદી સારી છે. ધર્મશાળામાં યાત્રાળુઓની અવરજવર, કારખાનાની પેઢી અને ભવ્ય મંદિરથી આ નાનું ગામ પણ રમણીય નગરની શોભા પ્રાપ્ત કરી રહ્યું છે. શંખેશ્વર ગામના મધ્ય ભાગમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના પશ્ચિમ સન્મુખ જૂના મંદિરનું એક વિશાળ ખંડિયેર ઊભું છે અને ગામના પશ્ચિમ તરફના ઝાંપામાં પૂર્વસમ્મુખ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું નવું મંદિર દેવવિમાન જેવું ભી રહ્યું છે. વિશાળ કંપાઉંડના મધ્ય ભાગે આવેલું બેઠી બાંધણીનું છતાં વિશાળ અને સુંદર મંદિર છે. તેમાં મૂળ૧. લંકાના પરિચય માટે જુઓ આ પુસ્તકનું પાન ૫૫ ઉપરની ટિપ્પણી. ૨. મુનિરાજ શ્રીજયંતવિજયજી કૃત “શંખેશ્વર મહાતીર્થ” નામના પુસ્તકમાંથી શંખેશ્વરની માહિતી તારવી છે. ' Page #94 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ગભારે, તે પછી ક્રમશ: ગૂઢમંડપ, ત્રણ ચેકીઓ, જૂને સભામંડપ, ન સભામંડપ, છ ચેકીએ, મુખ્ય દરવાજો અને તે પછી શૃંગારકીમાં ચાર ચેકીઓ બનેલી છે. ગૂઢમંડપની બંને બાજુએ એકેક ગભારે બનેલો છે. ભમતીમાં ત્રણે બાજની હારમાં વચ્ચે એકેક મોટા ગભારા સાથે ૫૫ મેટી દેરીઓ, ૫૧-૫ર ની દેરી વચ્ચેના ખૂણામાં પાદુકાની દેરી ૧ અને દરવાજા પાસે ખૂણામાં પદ્માવતીદેવીની નાની દેરી ૧-મળીને કુલ પ૦ દેરીઓ છે. મૂળગભારા ઉપર અને ગૂઢમંડપની બંને બાજુના ગભારા ઉપર અલગ અલગ શિખરો છે. ભમરીના ગભારા અને દેરીઓ ઉપર મળીને કુલ ૫૯ શિખરે છે. ગૂઢમંડપ અને જના સભામંડપ ઉપર ઘુમટને બદલે બેઠા ઘાટનાં શિખરે છે. જ્યારે નવા સભામંડપ અને શૃંગારકીઓ વગેરે ઉપર ઘૂમટે બનેલા છે. મુખ્ય દરવાજાની અંદરની ત્રણ ચેકીઓ અને બહારની ચાર ચેકીઓ ઉપર સળગ માળ કરેલ છે અને તેની અગાશી ઉપર ઘૂમટ છે. ગૂઢમંડપની બંને બાજુના બે ગભારા ઉપરથી ભમતીની બંને બાજુના બે ગભારાની છત ઉપર જવા માટે બે પૂલ જેવા માર્ગ ગોઠવેલા છે. ભમતીની દેરીઓને પાછળની હારની વચ્ચે ગભારે બે ખંડવાળે છે. ગૂઢમંડપની દીવાલમાં સં. ૧૯૭૩ માં મનહર ચિત્રકામ થયેલું છે, જેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના દશ ભાવના અને પંચકલ્યાણકના ભાવ આબેહૂબ ચીતરેલા છે. આ ચિત્રકામને કાચથી મઢી લેવામાં આવ્યું છે. મૂળગભારો, તેની બાજુના બંને ગભારા અને ગૂઢમંડપની દીવાલે આરસથી જડેલી છે. મૂળ ગભારે અને ગુઢમંડપને મુખ્ય દરવાજે કેરભરેલે આરસને છે. દરવાજાનાં કમાડે કરણીભર્યા છે ને તેના ઉપર ચાંદીનું પતરું મઢેલું છે. ગૂઢમંડપના બંને દરવાજાઓ પણ આરસના અને નકશીભર્યા છે. ગૂઢમંડપનું ભોંયતળિયું વિવિધરંગી: મીનાકારીયક્ત છે. બંને સભામંડપ આરસના છે. ભમતીના ત્રણે ગભારાના દરવાજાની બારશાખ કરણીવાળા આરસની છે. ભમતીની બધી દેરીઓમાં આરસ જડેલે છે પરંતુ સ્તંભે અને ઉપરના ભાગમાં ચૂનાની કલાઈ કરાવેલી છે. શ્રીવિજયપ્રભસૂરિના ઉપદેશથી શ્રીસંઘે આ જિનાલયને મૂળગભારો અને ગૂઢમંડપ તૈયાર થતાં મૂળનાયક શ્રીશંખેશ્વર પાર્શ્વનાથની મતિને બિરાજમાન કરવામાં આવી હતી. તેની પ્રતિષ્ઠા સં. ૧૭૬૦માં શ્રીવિજયપ્રભસૂરિના પટ્ટધર શ્રીવિજયરત્નસૂરિએ કરી હોય એમ જણાય છે. મૂળગભારે અને ગૂઢમંડપ સિવાયના મંદિરના બીજા ભાગો પાછળથી થયેલા લાગે છે. મૂ૦ ના શ્રીશંખેશ્વર ભ૦, ભીડભંજન પાર્શ્વનાથ ભ. ના ગભારાની ત્રણે મૂર્તિઓ અને બીજા નંબરની દેરીમાંની પદ્માવતીદેવીની મૂર્તિ–આ પાંચ પ્રતિમાઓ સિવાયની સમગ્ર પ્રતિમાઓને ઉત્થાપન કરી તેમાં જરૂરી સમારકામ કરાવી. ઉપર્યુક્ત પાંચ મૃતિઓ સિવાયની બાકીની બધી મૂર્તિઓની વિ. સં. ૧૯૬૭ના મહાસુદિ ૫ ને શનિવારના રોજ ફરીથી પ્રતિષ્ઠા કરવામાં આવી છે. તે પછી પ્રતિષ્ઠા મહોત્સવ થયે હોય એમ જણાતું નથી. ફરી પ્રતિષ્ઠા થયા પછીથી દર વર્ષે મહા સુદિ પના જ બધાં શિખરે અને ઘૂમટે ઉપર ૬૫ જેટલી ધજાઓ ચડે છે. કેટલાંક વર્ષોથી ભાવનગરવાળા શેઠ છોટાલાલ નાનચંદ આણંદજી તરફથી મૂળનાયકના ગભારા ઉપર ધજા ચડે છે, જ્યારે બાકીની ધજાઓ અહીંના કારખાના–પેઢી તરફથી ચડાવવામાં આવે છે. આ મંદિરની મૂર્તિઓ, પરિકર તેમજ દીવાલે ઉપરથી બધા મળીને પચીશ લેખો મળી આવે છે. તેમાં સૌથી જૂનામાં જનો લેખ સં. ૧૨૧૩ને છે અને નવામાં નવ સં. ૧૯૧દનો છે. બીજા કેટલાક લેખો કાંતે ઘસાયેલા છે અને કેઈક ચૂનામાં દબાયેલા હોવાથી વાંચી શકાતા નથી. મુખ્ય દરવાજાની બહાર શૃંગારકીની પાસે બંને તરફ ખુલ્લી ઓશરીઓ બનેલી છે. તે બંનેના છેડે એકેક એારડી છે. એકમાં પૂજાનાં કપડાં અને બીજામાં કેસર-સુખડ ઘસવાનું રહે છે. શુંગારચોકીની સામે એક દળાણું છે. તેની અંદરના ભાગમાં ઓરડીઓ બનેલી છે, જેમાં હાલ કારખાનાના સિપાહીઓ રહે છે. ઓરડીઓના બારણામાં. ઉંબરે, બારણું એક બારશાખ વગેરે જોતાં માલમ પડે છે કે મૂળનાયક શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનને અહીં થોડા સમય માટે પધરાવ્યા હશે. Page #95 -------------------------------------------------------------------------- ________________ - શંખેશ્વર, સિદ્ધરાજ જયસિંહના મંત્રી સાજન શેઠ, જેમણે ગિરનાર ઉપર સં. ૧૧૮૫માં જીર્ણોદ્ધાર કરાવ્યો છે, તેમણે જ અહીં મંદિર જીર્ણ થતાં અને જમીનમાંથી મૂર્તિ પ્રગટ થતાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથના જીર્ણોદ્ધારરૂપે સં. ૧૧૫૫માં નવું મંદિર નિર્માણ કરાવ્યું. એ સંબંધી જે કે લેખ મળી આવતા નથી પરંતુ જેન ગ્રંથમાંથી એ સંબંધી પ્રામાણિક નેંધ મળે છે. આ મંદિરનિર્માણ વખતે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યને ગુરુવર શ્રીદેવચંદ્રસૂરિ ઉપસ્થિત હતા; એ ઉલ્લેખ પણ મળે છે. સામાં ઉત્તર તરફ એ પછી ગુર્જરનરેશ ભીમદેવ બીજાના મહામાત્ય વસ્તુપાલ-તેજપાલે શ્રીવર્ધમાનસૂરિના મુખથી શંખેશ્વરતીર્થનું માહામ્ય સાંભળી જીર્ણ થયેલા મંદિરને નવાજેવું બનાવી, તેને ફરતી બાવન જિનાલયની દેરીઓ ઉપર સેનાના કળશે ચડાવ્યા હતા. સં. ૧૨૮૬ની આસપાસ આ જીર્ણોદ્ધાર થયે હશે. ત્રીજો ઉદ્ધાર ઝીઝુવાડાના રાણા દુર્જનશલ્ય સં. ૧૩૦૦ની આસપાસ કરાવ્યો હતો. આ ઉદ્ધાર સમયે મંત્રી વસ્તુપાલ-તેજપાલ પણ વિદ્યમાન હતા. સંભવ છે કે વસ્તુપાલ-તેજપાલના ઉદ્ધાર પછી તરત જ રાજકાંતિમાં આ તીર્થ સપડાઈ ગયું હોય ને રાણા દુર્જનશલ્ય તેને ઉદ્ધાર કરાવ્યો હોય. એ પછી તે ચૌદમી શતાબ્દીમાં અલાઉદ્દીનનાં ધાડાંઓથી આ તીર્થને સંપૂર્ણ નાશ થયે ને શ્રીસંઘે મૂળ ના ની મૂર્તિને જમીનમાં ભંડારી દીધી. ઉપર્યુક્ત મંદિર શંખેશ્વર ગામની બહાર હશે. આજે પણ શંખેશ્વર ગામથી ચંદરના ભાગે લગભગ ના માઈલ દૂર જતાં દટાઈ ગયેલા મકાનની ટેકરી જોવાય છે. જૂનું શંખેશ્વર ગામ પણ એ તરફ હતું. આજે નવા મંદિરની સામે જે દેરાસરનું ખંડિચેર ઊભું છે તે શ્રીવિજયસેનસૂરિજીના ઉપદેશથી બંધાયું હતું. જો કે એ સંબંધે ચંના ઉલેખ સિવાય કેઈ લેખ મળતો નથી. પરંતુ વિ. સં. ૧૬૨૮ થી ૧૬૭૨ સુધીના કઈ સમયે આ મંદિર બંધાયું હશે.” ગંધારનિવાસી માનાજી નામના શ્રાવકે એ બંધાવ્યું હતું. આ મંદિર શિખરબંધી, મળ ત્રણ ગભારા, ગૂઢમંડપ, સભામંડપ અને બાવન જિનાલયયુક્ત બનેલું હતું. દેરીઓમાં ઉત્તર તર છે. દક્ષિણ તરફ બે અને પૂર્વ તરફ એક-એમ કુલ પાંચ મોટા ગભારા (ભદ્રપ્રાસાદ), તથા ૪૪ દેરીઓ બનેલી હતી. ગભારા અને દેવીઓ ઉપર શિખર બનેલાં હતાં. આવું સુંદર મંદિર પણ કાળની વિચિત્રતાને ભેગા થઈ પડયું. પૂરાં એંસી વ પણ એ મંદિર ભાગ્યે જ વિદ્યમાન રહ્યું હશે. એ પછી આ નવીન મંદિર અહીં બનાવવામાં આવ્યું - શાહજહાં બાદશાહે ઈ. સ. ૧૯૫૬-૫૭માં શંખેશ્વર ગામને ઈરે અમદાવાદના નગરશેઠ શાંતિદાસને રૂા. ૧૦૫૦૭થી આપ્યાનાં બે શાહી ફરમાને પ્રસિદ્ધ થયાં છે." સં. ૧૮૯૧માં જેસલમેરથી બાફણગેત્રના શેઠ ગુમાનચંદ બહારમલ્લ આદિ પાંચ ભાઈઓએ શત્રુંજયનો સંઘ કાઢો, જેમાં ૨૩ લાખ રૂપિયાને ખરચ થયે હતું, તેમણે બીજું તીર્થોના યાત્રા પ્રસંગે શંખેશ્વરની યા હતી. આથી જણાય છે કે ૧૯મી સદીમાં પણ અહીં જેનમંદિર હયાત હતું. અહીં નાની–મેટી છે જેન ધર્મશાળાઓ છે. જેન ઉપાશ્રય, જેન ભોજનશાળા અને કારખાનુ–પેઢી વગેરે છે. યાત્રાશુઓ માટે સંપૂર્ણ સગવડ મળે છે. અહીં ૧ ચિત્રી પૂનમને, ૨ કાર્તિકી પૂનમને, ૩ પિષદશમીને–એમ ત્રણ મોટા મેળા ભરાય છે. આ દિવસોમાં યાત્રાળુઓ ખૂબ પ્રમાણમાં આવે છે. ૧-૨. આ સંબંધી ઉલેખો જુદાં જુદાં સ્તોત્રોમાં આપેલા છે એ માટે જુએ: “શંખેશ્વર મહાતીર્થ ” પ્રથમપત્તિમાં સ્વતિ તેત્રાદિ સંગ્રહ. ૩. “જગચરિત' સર્ચ ૬. ૪. “ગુજરાતનાં અતિહાસિક સાધન' ભા. ૧-૨, પૃ. ૨૨૦. 4. Imperial Mughal Farmans in Gujrat' no. 13, 14. Page #96 -------------------------------------------------------------------------- ________________ ne જૈન તીથૅ સ સંગ્રહુ ૨૩. કે ખાઈ (કાઠા નંબર : ૯૧૦ ) મેસાણાથી હારીજ જતી રેલ્વે લાઈનમાં કમાઇ સ્ટેશન છે. સ્ટેશનથી ના માઈલ દૂર ક એઈ ગામ વસેલું છે. તેમાં શ્રીમનમેાહન પાર્શ્વનાથ ભગવાનનું નાજીક મંદિર જીર્ણોદ્ધાર પામી નવા સ્વરૂપે દેખા દે છે. કખાઈ ગામ તા અગિયારમા સૈકા પહેલાંનું હાય એમ એક દાનપત્રના આધારે સાખિત થઈ ચૂક્યુ છે. તેમાં જૈનનું આ તીર્થ કયારે હસ્તિમાં આવ્યું એને નિÖય કરવાનું કંઈ જ સમાધાન નથી. સત્તરમા સૈકાની પાટણ ચૈત્યપરિપાટી માં કૅ ખાઈ તીર્થનું સૂચન છે અને સ. ૧૬૩૮ ની એક ધાતુમૂર્તિમાં કે એઈ ગામના ઉલ્લેખ મળે છે. આ ઉપરથી આ તીર્થ સત્તરમા સૈકા કરતાંયે પ્રાચીન હાય એમ મનાય છે. આ મંદિરમાં મૂળ ના॰ ભગવાનની લાવણ્યમયી મૂર્તિ છે. તેના ઉપર લેખ જોવાતા નથી પણ એ મૂર્તિ નીચે ટેકા હેાવાથી અને ગાદીમાં કડારેલા વેલબુટાયુક્ત કમલપત્રની કારણી વગેરે લક્ષણેાથી આ મૂર્તિ સંપ્રતિના સમયની હાવાનું કહેવાય છે. મંદિરમાંની બીજી મૂર્તિએ ઉપર સ. ૧૫૦૪, ૧૫૦૫, ૧૫૧૮, ૧૯૫૯ વગેરેના લેખા સાંપડે છે. આ મંદિર મૂળગભારા, સભામંડપ, અંદર ચાર દેરીઓ અને ઉપરના ભાગમાં ચાર ઘૂમટ અને શિખરયુક્ત મનેલું છે. મંદિરમાં સફેદ આરસ ખિછાવવામાં આવ્યો છે. મૂળગભારામાં અને ખહાર રંગબેર ંગી કાચનું મનેહર જડાવ કામ રોનકભર્યું દેખાય છે. તેમાં શ્રીપાર્શ્વનાથ ભ.ના દશ ભવે, રાજગૃહી, પાવાપુરી, ચંપાપુરી વગેરે તીર્થાં, સિદ્ધચક્રનો પટ્ટ તેમજ ગજસુકુમાલ મુનિનાં ભાવવાહી સ્થેા આલેખ્યાં છે. ચારે ખૂણે ચાર દેરીઓ ઊભી છે. આ તીર્થના કેટલાયે જીર્ણોદ્ધારા થયા હશે પણ છેલ્લા બે ઉદ્ધારાનાં પ્રમાણેા મળે છે તે મુજબ સ. ૧૯૬૮માં મૂ॰ નાની મૂર્તિ ખહારના પ્રદક્ષિણાપથના જમણા ભાગના ખૂણામાં એક નાની દેરીમાં વિરાજમાન હતી. ત્યાંથી તેમને મૂળમદિરમાં પધરાવવામાં આવી, અને તે પછી આખા મદિરમાં રંગરોગાન લગાડી ઉદ્ધાર કરી સ. ૨૦૦૩ ના મહા સુદિ પૂનમના દિવસે મૂ॰ નાની ગાદી ઉપર ભગવાનને પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. ક'એઈમાં વિશાળ જૈન ધર્માંશાળા છે. તેમાં બધી સગવડ મળે છે. ગામ નાનું છે. છતાં આ ભવ્ય મંદિરથી એપી ઊઠે છે. અહીં ફાગણ સુદિ ૨ ના દિવસે માટે મેળા ભરાય છે. દર પૂર્ણિમાએ યાત્રાળુઓની અવરજવર વિશેષ રહે છે. ગામમાં એક મહાદેવનું મંદિર છે. તેના ભોંયરામાં એક પ્રાચીન કાઉસગ્ગિયા મૂર્તિ રાખેલી છે. ગામ બહાર એક ઝાડ નીચે એક ખંડિત જિનમૂર્તિ છે. એક ટેકરા ઉપર કેટલીક જિનમૂર્તિ એની ભાળ લાગી હતી. અહી આવેલા એક દેવીના મંદિરના શિખરમાં જિનમંદિરના શિખરભાગમાં રખાતાં પૂતળાં જેવાં પૂતળાં છે, એક રજપૂતના ઘર પાસે ટીંમા નીચે જૈન મૂર્તિ દટાયેલી હાવાનું કહેવાય છે. શેષાળુ કરવામાં આવે તે કેટલીયે પ્રાચીન વસ્તુઓ હાથ લાગે એવું આ સ્થળ પ્રાચીન જણાય છે. ઉપર્યુ ક્ત મંદિરમાં થરાદ પાસેના જામપરાના ધ્વસ્ત મંદિરમાંથી કેટલીક મૂર્તિ એ અને ઉપકરણ-સામગ્રી લાવવામાં આવી છે. જામપરા : બનાસ નદીના કાંઠા પર જામપરા ગામ આવેલું છે. તેને લૂંટારુઓએ ભાંગ્યું ત્યારથી વસ્તી તેમાં આવેલું મદિર ખંડિયેર જેવું ઊભું હતું. તેમાંથી આરસની ૬ અને ધાતુની ૯ મૂર્તિઓ, લાકડાની સુંદર કાતરણીભર્યાં નમૂના, સિક્કાએ અને ભંડારના રૂપિયા મધું જેમ ને તેમ હાથ લાગ્યું છે. સ. ૧૫૨૭ થી સ. ૧૮૫૪ સુધીના મૂર્તિ લેખા જોવાય છે. વિનાનું થઈ ગયું. યક્ષની મૂતિ ૧, આ મૂર્તિ એમાં 1. દાનપત્રમાંની હકીકતના આધારે એવું માલમ પડે છે કે—“ સ૦ ૧૦૪૩માં મૂળરાજે વઢિયાર પ્રદેશમાં આવેલા મંડલીના મૂળનાય ( મહાદેવ )ને મેઢેરા પાસેનું કખેાઇ ગામ- દાનમાં આપ્યું હેતું. ” Page #97 -------------------------------------------------------------------------- ________________ હારીજ ૨૪. હારીજ (કે નંબર : ૯૫૧) હારીજ ગામ પ્રાચીન છે કેમકે આ ગામમાં સં. ૧૧૮૮માં લખાયેલી એક હસ્તલિખિત તાડપત્રીય થીન - પ્રશસ્તિમાં હારીજ ગામનો ઉલ્લેખ મળે છે. વળી, આ ગામના નામ ઉપરથી જૈન સાધુઓનો એક વિભાગ “હારીજગચ્છ” નામે પ્રસિદ્ધિ પામ્યું છે, જેના શિલાલેખ તેરમા સૈકા જૂના તે મળે જ છે. આ ઉપરથી આ ગામ બારમા સેકા કરતાં પુરાણું છે એમાં શંકા નથી. તેરમા સૈકાના “પુરાતન પ્રબંધસંગ્રહ” નામના પ્રાચીન ગ્રંથમાં “દાળને પાર્શ્વનાથઃ એ ઉલ્લેખ જોવાય છે. જના હારીજમાં બે ખંડિયેર દેરાસરો ઊભાં છે. એમાંનું એક દેરાસર તે મોટું અને કેરણવાળું હશે એમ જણાય છે. ગૂઢમંડપ, તેના ઘુમટ પાસે બીજા માળને કેટલાક ભાગ, મૂળગભારાની ભીતિ વગેરે સાબૂત છે. બાકીને શિખર વગેરેને ભાગ સાવ પડી ગયેલ છે. આખું મંદિર ખારા પથ્થરથી બનેલું છે. ઊભેલા ગૂઢમંડપના બહારના અને અંદરના ઘમટમાં સુંદર કેરણી કરેલી છે, જે આબુના ચોમુખ મંદિરની કરણીની યાદ કરાવે છે. ગૂઢમંડપ, મૂળગભારાનો દરવાજો અને બારશાખમાં તીર્થકર ભગવાનની મંગળમૂર્તિ કેરેલી છે. મૂળગભારા બહાર એક ગોખલામાં શ્રી ભદેવ ભગવાનની મૂર્તિ કંડારેલી છે અને એક ગોખલામાં શાસનદેવીની એક મૂર્તિ છે તેને જૂના હારીજના લેકે શીતલાદેવી તરીકે પૂજે–માને છે. પુરાતન પ્રબંધસંગ્રહમાં જણાવેલું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર આ હશે એવું અનુમાન થાય છે. આ દેરાસરની પાસે જ એક બીજું ખારા પથ્થરનું બનેલું નાનું મંદિર સાવ ખંડિયેરપે પડ્યું છે. માત્ર થોડાક દીવાલનો ભાગ ઊભો છે. પશ્ચને ઢગલે તેની આસપાસ વીખરાયેલો પડયો છે. આ મંદિરમાં પણ કરણી કરેલી હશે એમ લાગે છે. અહીંના તળાવ અને વેણુએ બંધાવેલા નવા મંદિરમાં આ પથ્થરને છૂટે હાથે ઉપયોગ થયો છે. નવા હારીજના બજારમાં એક નાનું ઘર દેરાસર જેવું મંદિર છે. મૂ, ના. શ્રોત્રાષભદેવ ભગવાનની આરસમૂતિ માત્ર એક છે. તેની પાસે ઉપાશ્રય અને ધર્મશાળા-અધાંને એક કંપાઉંડમાં વાળી લીધાં છે. વળી, પ્રાચીન પરિકરની ગાદીઓ અને પરિકરને ઉપરનો ભાગ–એમ ત્રણ વસ્તુઓ આ મંદિરમાં છે તે અહીંથી ઉત્તર દિકામાં આવેલા મંકા ગામના ખેતરમાંથી સં. ૧૯૮૦ ની આસપાસમાં મળી આવી હતી. રાજ્યની કચેરીમાં આ ત્રણે વસ્તુઓ કેટલાક કાળ રહ્યા પછી આ ચીજો જેનેની છે એવી ખાતરી થતાં હારીજના સંઘને સેંપવામાં આવી હતી. તેમાંની એક ગાદી ઉપર સં. ૧૧૨૬ને લેખ છે. આવી જ એક બીજી ગાદી ઉપર આ જ લેખ જમણુપુરમાં રાખેલી ગાદીમાં પણ છે. એ લેખ “જમણપુર” ના વર્ણનમાં (પૃ. ૪૭માં) આપે છે. હારીજ ગામની બહાર, ગામથી વાં-ના માઈલ દૂર સુંજપુરના રસ્તાની જમણી બાજુમાં “કેવલાલી ” નામે એક ટીબો છે. તે ટીંબા ઉપર છ થાંભલામેટા પથ્થરે છે ને બીજી કેટલીયે ખંડિત મૂતિઓ છે, તેમાંની કેટલીક મૂર્તિઓ ઉપર શિલાલેખે પણ છે. તેમાં જૈનાચાર્યની એક મૂર્તિ પણ છે, તેના ઉપર આ પ્રમાણે કેરેલે લેખ જોવાય છે. ૨૩૨ વર્ષ વદિ ૨ શોમ શ્રીલિંવરજૂરીનાં ર્તિ ” સં. ૧૧૩૧ના વદિ ૨ ને સોમવારે શ્રીસિંહદત્તસૂરિની મૂર્તિ સ્થાપન કરવામાં આવી. ૧. “ પાનસ્થ પ્રાચ જૈન ભાંડાગારીય ગ્રન્યસૂચી” પૃ. ૧૪૬. ૨. એ ગ્રંથનું પૃ. ૮૩, પંક્તિઃ ૨૯. ૩. “જૈનસત્યપ્રકાશ” ક્રમાંક: ૧૧૪-૧૧૫. Page #98 -------------------------------------------------------------------------- ________________ પર જૈન તીર્થ સર્વસંગ્રહ ૨૫. મુંજપુર ( હેઠા નંબર ૯૧૪-૨૧૫) શંખેશ્વરથી ઈશાન ખૂણામાં દા માઈલ દૂર સુંજપુર નામે મોટું ગામ છે. મુંજરાજાએ સં. ૧૩૦૧ માં આ ગામ વસાવ્યું છે. સોમસોભાગ્યકાવ્યથી જણાય છે કે, મંજિગનગરને મૂંટ નામના શ્રેષ્ટીએ ધાતુની અસંખ્ય વીશીનાં બિબો ભરાવ્યાં અને શીસેમસુંદરસૂરિને હાથે (પંદરમા સૈકામાં) તેની પ્રતિષ્ટા કરાવી. આમાં ઉલ્લેખાયેલું મંજિગનગર એ જ શું મુંજપુર હશે? મુંજપુર હોય તે પંદરમા સૈકામાં અહીં મંદિર હોવાનું માની શકાય. સં. ૧૬૪૩ માં રચાયેલી પાટણ ત્યપરિપાટીમાં અહીં ત્રણ મંદિરો હોવાનું જણાવ્યું છે. સં. ૧૯૬૬ સુધી જોટીંગા પાર્શ્વનાથ ભગવાનનું અહીં દેવળ હતું. આજે અહીં બે મંદિરે છે. ત્રીજું મંદિર ક્યારે નાશ પામ્યું એ સંબંધે અહીં થયેલી એક સંગ્રામઘટના ઉલ્લેખ્યા છે જેમાં આ મંદિર નાશ પામ્યું હોય. અહીં એક વિશાળ કિલ્લે હતો, પરંતુ ઓરંગઝેબના રાજકાળમાં એટલે સં. ૧૭૧૫ થી ૧૭૬૪ વચ્ચેના કેઈ વર્ષમાં તેની આજ્ઞાથી અમદાવાદના સૂબાએ આ કસબાના ઠાકોર સરદાર હરણસિંહને તાબે કરવા મુંજપુર ઉપર જ એકલી એ કિલ્લો તોડી પાડ્યો હતે. હમીરસિંહ પણ આ લડાઈમાં ખપી ગયું હતું. એ સમયમાં જ શંખેશ્વરના મંદિરને પણ તેડી પાડવામાં આવ્યું હતું અહીંનાં બે મંદિરે પિકી એકમાં મૂડ ના શ્રી શાંતિનાથ અને પાર્શ્વનાથ તેમજ બીજમાં શ્રીગેડી પાર્શ્વનાથ ભગવાન છે. એક મંદિર શિખરબધી, મોટું બે મજલાનું છે. બંનેને જીર્ણોદ્ધાર હાલમાં જ થયે છે. અહીં શ્રાવકોનાં ઘર ૨૨ છે. એક ઉપાશ્રય અને એક ધર્મશાળા ૫ણ છે. ૨૬. પંચાસર (ઠા નંબર : ૯૧૯) રાધનપુર રાજ્યમાં પંચાસર નામનું ગામ છે. એના સીમાડાને વધતી રૂપેણ નદી આડી પડી છે. એક વખત એનાં ઊંડાં અતલ પાણ ગામને ઘેરી વળ્યાં હતાં ને પ્રાચીન પંચાસરને ધોઈ નાખ્યું હતું. આજનું પંચાસર નવેસર વસ્યું છે. ગામમાં એક નવું જિનમંદિર છે. તેમાં મૂ૦ ના શ્રી મહાવીરસ્વામી ભ. છે. ત્રણ ગભારા માથે ત્રણ ઘુમટે, રંગમંડપ અને ચોકીના બે ઘૂમટો મળીને પાંચ ઘૂમટોવાળું વિશાળ ને ભવ્ય મંદિર છે. આમાં શ્યામ આરસની મનોહર કાઉસગિયા મતિ દર્શનીય છે. આ મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૯૬૨ ના શ્રાવણ સુદિ ૧ને રોજ થઈ છે. ગામના ઝાંપામાં જૂનું પડી ગયેલું એક દેરાસર છે. જો કે ગભારે, મંડપ, ત્રણ શિખરે વગેરે ભાગ હજી સુધી કાયમ છે. ખાલી રહેવાથી શેડે ભાગ પડી ગયે છે ને બાકીને ભાગ જીર્ણ થયેલ છે. આ મંદિરની મૂર્તિઓ લાવીને નવા મંદિરમાં પધરાવવામાં આવી છે. જૂનું પંચાસર આ તરફ વસેલું હશે એમ એ જમીનમાં છવાયેલા અવશેષથી જાણી શકાય છે. આત્મસમર્પણ કરનારા કેટલાક વીર માનવીઓના પાળિયાઓ પાદરમાં ઊભા છે. પ્રતાપી જયશિખરીની દેરી એની વીરતાનાં ગીત સંભળાવી રહી છે. જુના સિક્કાઓ પણ અહીંથી જડી આવે છે. તળાવ તરફના મોટા ટીંબાઓ કેઈક પ્રાચીન અવશેના શેાધકની રાહ જોઈ રહ્યા છે. પાટણના સંસ્થાપક વનરાજ ચાવડાના પિતા જયશિખરીની રાજધાનીને આ નગર હતું. વનરાજન આયન અહી: વીત્યું હતું. શ્રી શીલગુણસૂરિ અને તેમના શિષ્ય શ્રીદેવચંદ્રસૂરિએ તેને અહીં આશરેસે આ હતો એ ઉપકારની યાદમાં વનરાજે અહીં પંચાસરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું. અહીંના મૂળ ના.ની મૂર્તિ પાટણના પંચાસરા પાર્શ્વનાથ મંદિરમાં Page #99 -------------------------------------------------------------------------- ________________ ૫? ચાણસ્મા લાવવામાં આવી છે, જે પંચાસરની એતિહાસિક સમૃતિઓ પાટણમાં તાજી કરાવે છે. ચૌદમા સૈકામાં થયેલા શ્રીજયશેખરસુરિ “પાર્શ્વનાથ સ્તવન માં કહે છે – “જુ ચાપિ પંચાસરઈ આસ પૂર શ્રીસુમતિસૂરિએ સં. ૧૫૪૮માં શ્રી હેમવિમલસૂરિને અહીં આચાર્ય પદવી આપી હતી. શ્રીવિજયસેનસૂરિજીએ પંચાસરના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું હતું અને વિ. સં. ૧૮૯૧માં જેસલમેરથી બાફણ ગેત્રના ગુમાનચંદ બહાદરમલ્લ વગેરે પાંચ પુત્રએ શત્રુંજયગિરને સંઘ કાઢ્યો હતો ત્યારે બીજી તીર્થો સાથે તેમણે પંચાસરની યાત્રા પણ કરી હતી. એરવાડેઃ આ પંચાસર ગામથી પૂર્વ દિશામાં ૪ માઈલ દૂર એરવાડા નામનું ગામ છે. ત્યાં પંદરેક વર્ષે પૂર્વે મકાનનો પાયે ખોદતાં જમીનમાંથી મોટી સપરિકર પ્રાચીન પંચતીર્થી મૂર્તિ મળી આવી છે. તેના ઉપર સં. ૧૧૦૭ શિલાલેખ કેતરાયેલો છે. આ લેખ પરથી જણાય છે કે આ મૂર્તિ એરવાડા ગામના દેરાસરમાં જ મૂળનાયક તરીકે પહેલાં બિરાજમાન હતી. મુસલમાની રાજકાળમાં લડાઈના ભયને લીધે, આ મૂર્તિને જમીનમાં ભંડારી દીધી હશે. આ મૂર્તિને જમીનમાંથી કાઢતાં ગામડાના લેકેદ્વારા ગરદનથી ખંડિત થયેલી છે પણ કાઉસગિયા તથા પરિકર સાબૂત છે. આ મતિ અહીંના ઠાકર મંદિરમાંની એક ઓરડીમાં ગામના લોકોએ રાખી છે. અહીં શ્રાવકનું ઘર એકે નથી. ૨૭. ચાણસ્મા (કઠા નંબર: ૯૨૪) ચાણમા કેટલું પ્રાચીન હશે તે કહી ન શકાય. જેન ગ્રંથમાંથી ચૌદમા સિકાના ઉલેખે તે મળે જ છે અને એ સમયમાં ભટેવા પાર્શ્વનાથ ચૈત્ય બંધાર્યું હશે, જેનું બીજું પ્રમાણ પણ સાંપડે છે. “વીશા શ્રીમાલી જ્ઞાતિના એક પ્રાચીન કુલની વંશાવલી”માં જણાવ્યું છે કે____ पूर्वि वर्धमान भाई जयता उचली चाहणसामि वास्तव्यः सासग़मांही तब श्रीभट्टेवा श्रीपाश्वनाथचैत्यं कारापितं सं० २३३५ वर्षे अंचलगन्छे श्रीअजितसिंहसूरीणामुपदेशेन प्रतिष्टितम् ॥"3 અતવર્ધમાનના ભાઈ જયતાએ (નરેલી ગામમાંથી) ઉચાળા ભરીને પોતાના સાસરાના ગામ ચાણસ્મામાં વાસ કર્યો, ત્યાં તેણે શ્રીભટેવા પાર્શ્વનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું અને અંચલગચ્છીય શ્રીઅજિતસિંહસૂરિના ઉપદેશથી તેની પ્રતિષ્ઠા કરાવી. પરંતુ “ભટેવા પાર્શ્વનાથ” નામ કેમ પડયું એ સંબંધી આમાંથી ખુલાસો મળતો નથી. એ વિશે સં. ૧૭૭૦માં શ્રીભાવરત્નસૂરિએ રચેલા “ભટેવા પાર્શ્વનાથ ઉત્પત્તિસ્તવનમાં આ મંદિર વિશેની આખ્યાયિકા સંગ્રહાયેલી છે અને કર્તા વય કહે કે, તે આખ્યાયિકા પણ પ્રાચીન સ્તવનમાંથી મેં ઉદ્ધારી છે. એ સ્તવનને એતિહાસિક સાર ઈડર પાસે ભાડુઆર ગામમાં સુરચંદ નામે ગરીબ વણિક હતું, કેઈ પુણ્યનિમિત્તથી તેના ઘરમાંથી શ્રીપાવું. નાથ ભગવાનની પ્રતિમા નીકળી આવી ત્યારથી તે સંપન્ન અને સુખી થયે. એ હકીક્ત ઈડરના રાજાએ જાણી ને એ પ્રતિમાની માગણી કરી. સુરચંદ શેઠે એ પ્રતિમા ન આપતાં ગામના ગંદરે જમીનમાં ભંડારી દીધી. રાજાએ તેનું ઘર લૂંટી લીધું. ૧. “પટ્ટાવલી સમુચ્ચય' પૃ. ૮૧, ૮૨, ૨. “જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ' ૭૩. , ૩. “જૈનાચાર્ય શ્રી આત્માનંદ શતાબ્દી સ્મારક ગ્રંથઃ” પૃ. ૨૦૭. ૪. “ જેનસત્યપ્રકાશ " વર્ષ: ૮, અંક: ૨, પૃ. ૪૪-૪૭. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જૈન તીર્થ સર્વસંગ્રહ “ચંદ્રાવતી (ચાણસ્મા)માં વસતા રવિચંદ નામના શ્રાવકને એ પ્રતિમાની ભાળ મળતાં તે લઈ આવ્યો અને તેણે ચાણસ્મામાં એક મંદિર બંધાવી સં. ૧૫૩૫ની અખાત્રીજે એ મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. આ બંને ઉલ્લેખ આપણી ઐતિહાસિક વિગતને પૂરક બને છે. ભાડુઆર ગામમાંથી મળેલી પ્રતિમાના કારણે “ભટેવા’ નામ પડ્યું એ ખુલાસો આપણને સ્તવનમાંથી મળી રહે છે. જ્યારે સં. ૧૯૩૫માં આ ગામમાં મંદિર બંધાવ્યું એવી વંશાવલીની હકીકત વિશ્વસનીય ઠરે છે. કેમકે તેને પ્રતિષ્ઠાપક સૂરિવરનું આચાર્યપદનું વર્ષ સં.૧૩૧૪ અને સ્વર્ગવાસનું વર્ષ સં. ૧૩૫૯ પટ્ટાવલીઓ નેધે છે. આથી સ્તવનમાં આપેલું સં. ૧૫૩૫નું પ્રતિષ્ઠાનું વર્ષ કાંતે જીર્ણોદ્ધારનું હોય કે એ સ્તવન લખનાર લહિયાની ભૂલથી સં. ૧૩૩૫ ને બદલે ૧૫૩૫ લખાઈ ગયું હોય. સ્તવનમાં આપેલે સુરચંદ શેઠ કે રવિચંદ શેઠ અને વંશાવલીમાં આપેલા વર્ધમાનને ભાઈ જયતાનાં નામો વિશે જાણવાને બીજ પ્રમાણની જરૂર રહે છે. કેમકે આવાં સ્તવનેના વર્ણનને બહુધા લેકકથાનો આધાર હોય છે. બીજી હકીકતરૂપે એમ પણ માનવાને કારણ મળે છે કે, ભટેવા નામનું ગામ મારવાડમાં પાલી પાસે આવેલું છે. ત્યાંના વતનીઓ ઉચાળ ભરીને આ તરફ આવ્યા ત્યારે આ મૂર્તિ સાથે લેતા આવ્યા અને દેવળ બંધાવી તેનું નામ ભટેવા પાર્શ્વનાથ” રાખ્યું હોય. આ ગામમાં આજે ભટેવા પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય મંદિર છે. તેનું દ્વાર ઉત્તર દિશામાં છે. તેમાં મૂળ નાની પ્રતિમા વળની બનાવેલી હોય એવી રંગરચના લાગે છે. આથી પણ ખાતરી થાય છે કે આ મંદિર ઘણું પ્રાચીન છે. સં. ૧૮૭૨ તે તેને જીર્ણોદ્ધાર થયા છે. લગભગ ૨૦-૨૨ વર્ષ પહેલાં પાયા ખોદતાં જમીનમાંથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા નીકળી હતી ને તે મૂર્તિ માટે નાનું મંદિર બનાવી પ્રતિષ્ઠા કરવામાં આવી છે. શ્રીલલિતપ્રભસૂરિએ સં. ૧૯૪૮માં રચેલી “પાટણચૈત્યપરિપાટીમાં અહીંના મંદિર અને મૂર્તિસંખ્યાને ઉલ્લેખતાં કહ્યું છે: ચાણસમઈ તે પૂજઈ તુ, ભદેવું શ્રીપાસ રે, અત્રિીસ પડિમા નિરખતાં તુ, પૂગી મનની આસરે.” ૧૯૪ આ સિવાય અઢારમા સૈકાના ઉપા. શ્રીમેઘવિજયજી તીર્થમાળા માં સેંધે છે કે– ચાણસમા ધન એ, ભટેવી ભગવંતર આ મંદિરની જોડે જ પશ્ચિમ તરફ વિશાળ ઉપાશ્રય છે. જેની વસ્તી સારા પ્રમાણમાં છે. * ૨૮. રૂપપર (કોઠા નંબરઃ ૦ર૮) રૂપર ગામ પ્રાચીન હોય એમ ગામ બહાર ઊભેલા પ્રાચીન પાળિયાઓ અને અહીંના તળાવની બાંધણી ઉપરથી જણાય છે. તળાવના ચારે દિશાના પ્રવેશદ્વાર, તેના ઉપરની બેઠકે-ચોકીઓ અને ગરનાળાં પ્રાચીન શાસ્ત્રીય પદ્ધતિએ બંધાયેલાં છે. કહેવાય છે કે આ તળાવ ગૂર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું. ૧. “પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ'માં આપેલી વિગત પ્રમાણે-ભગતિયા પાશ્વનાથમાંથી ભટેવા પાર્શ્વનાથ નામ પ્રચલિત થયું એ ક૯૫ના નિરાધાર ઠરે છે. ૨. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ” પૃ ૧૩૫. Page #101 -------------------------------------------------------------------------- ________________ પપ રૂપેપર જેનેની દૃષ્ટિએ આ ગામની મહત્તા શ્રી લલિતપ્રભસૂરિએ સં. ૧૬૪૮માં રચેલી “પાટણ ત્યપરિપાટીમાંથી સાંપડે છે. અહીંના જૈન મંદિરોનું વર્ણન તેઓ આ રીતે કરે છે. -રૂપપરિ ગઈ આવી તુ, પાસ (૨) ભેટ્યા મન રગઈ રે. ૧૮૭. છિદત્તરિ દિ પૂછઆ તુ, ભમતી જિન ચકવીસરે; બીજઈ દહઈ રૂપભજિન(૨)તુ, બઈ પઢિમા નામ શીસ રે. ૧૮૮. મહિલા ડુંગરિ ઘર ભણું તુ, અજિત જિર્ણદેવ (૩) તુ: છાસઠ નિણંદ અરચી તુ, સેઠિ બોઘા ઘરિ (૪) હેવ રે, ૧૮૯ -યુવીસ જિર્ણ નિરખી તુ, સેઠિ ગણરાજ ઘરિ(૫) આવી રે ત્રઈસઠ જિનવર તિહાં અછJ, સેઠિ વરતા ઘરિ (૬) ભાવ રે. ૧૯૦ શાંતિ કિસર પૂઈ તુ, ઈગ્યાર જિનવર સાર રે સેઠિ જ દેહરાસરઈ (૭) તુ, ચુવીસ જિન ઉદાર રે ૧૯. વૃહરા સાડા દહેરાસરિ (૮) તુ, પાસ જિણેસર દેવ રે ઉણાલીસઈ જિનવરા તુ, ગૌતમ કીજઇ સેવ રે, ૧૯ર. રંગા કોઠારી ઘર ભણી તુ, સેલમ જિર્ણસરસ્વામી રે, (૯) ચૌદ જિનવર તિહાં ભાવીઆ , સેઠિ અરજી ઘરિ પામી રે. ૧૯૩. વિશ્વન કુલમાં દિનરૂતુ, (૧૦)ચૌદ પડિમા તિહાંભાવી રે; અનંત ગુણ છઇ જિનછના તુ વયણે અમૃત શ્રાવી રે ૧૯૪. આ ચિત્યપરિપાટીમાં ૧૦ જિનમંદિર અને તેમાંની કુલ ૩૬૭ પ્રતિમાઓની નેધ આપી છે. આમાં કેટલાંક તે ઘર દેરાસરે અને કેટલાંક શિખરબંધી હશે. તેના બંધાવનાર જેને શ્રેષ્ઠીઓનાં નામે પણ આમાં નિર્દેશ્યાં છે. આ ઉપરથી જણાય છે કે સત્તરમા સૈકા સુધી આ મંદિર હતાં અને અહી ધનાઢ્ય ન શ્રેષ્ઠીઓની બહોળી વસ્તી હતી. એ પછી કયારે તે શા કારણે આ મંદિરે ધ્વસ્ત થયાં અને શ્રાવકે અહીંથી ઉચાળા ભરી ગયા એનું કારણ શોધવાનું જ રહે છે. અહીંના કેટલાયે કુછ ચાણસ્મામાં આવીને રહ્યાનું જણાય છે. અહીંના ટેકરાઓ અને જમીનનું ખેદકામ કરવામાં આવે તે અવશ્ય પ્રાચીન સામગ્રી મળી આવે; એમાં શંકા નથી. આજે અહીં એક માત્ર શ્રી નેમિનાથ ભગવાનનું વીશ દેવકુલિકાઓથી શોભતું શિખરબંધી સુંદર મંદિર છે પણ કમતીએ આ ગામમાં તેની સંભાળ લેનારે એકે જેન વસતો નથી. આ મંદિર ક્યારે બંધાર્યું હશે એ જાણવાને પણ કશું સાધન નથી. મળનાયકની મૂર્તિ પરિકબંધ છે. એનું શિ૯૫વિધાન અનુપમ છે. પરિકર નીચે વચ્ચે પ્રાસાદદેવી છે. તેની અને cએ હાથી અને બંને બાજુએ વાઘની રચના છે. દેવીની નીચે ધમચક્ર અને તેની બંને બાજુએ હરો આલેખ્યાં છે. આ મૂર્તિ ઉપરના પબાસણુમાં સં. ૧૧૨૧ને લેખ આ પ્રમાણે છે: “Sા સંan ૨૨૨૨ શ્રીધર વાર પીચ-વંતતો.નંa....: મંમા...નાના વૈરોટચાનામામાં તવ શુળવતી તવારિ I ધર્માય વિશ્વમેત સર(વ)રસરળદેવાર્થ () .....” આ લેખ બરાબર વંચા નથી તેમાં આપેલે “મંા” નગરને ઉલેખ તેની પ્રાચીનતાને પુરાવા આપે છે. આ પરિકરમાં સ્થાપેલા મૂળના શ્રીનેમિનાથ ભગવાન આ પરિકરના નથી એવું મૂડ ના ની ગાદી નીચે સંતુ ૧૫૩૩ના લેખ ઉપરથી પુરવાર થાય છે. જીર્ણોદ્ધાર વખતે એ પ્રાચીન મૂર્તિને બદલીને શ્રીનેમિનાથ ભગવાનની આ મૂર્તિને પ્રતિષ્ઠિત કરી હશે. ૧. હારીજથી ઉત્તર દિશામાં ૫ માઈલ દૂર આજે “માકા' નામે ઓળખાતું નાનું ગામ મૌજુદ છે, અગિયારમી–બારમી સદીમાં આ મંકા મોટી નગરી હતી. ૫-૬ દેરાસર વગેરે હતું. શ્રાવકની ઘણી વસ્તી હોવી જોઈએ. સં. ૧૯૩૫માં અહીંના એક ખેતરમાંથી ૭૫ કૃતિઓના પરિકરો નીકળ્યાં હતાં, તે બધાંય જમણપુર, હારીજ વગેરે આસપાસના ગામના શ્રીસંધને આપી દેવામાં આવ્યાં હતાં, મંક ગામની વિશેષ હકીકત જાણુવાવાળાઓએ “જૈન” પુત્રના તા. ૧૫-૫-૧૯૩૨ના અંકમાં પ્રગટ થયેલ મુનિરાજ, શ્રી જયંતવિજયજી મહારાજે લખેલો “મંકાનગરી અને તેના લેખો' શીર્ષક લેખ જોવે. કે Page #102 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ભમતીમાં વીશ જિનની પ્રતિમાઓ છે. દરેક મૂર્તિઓમાં બને કે નીચે ટેકા અને આસનમાં ફૂલવેલકેરેલી છે. કેટલીક મૂર્તિ એમાં નાસિકા, હાથ કે પગની આંગળી ખંડિત થયેલી છે. તેમાંની કેટલીક મૂર્તિમાં પ્રતિકાપક શ્રીરત્નસિંહસૂરિ (પંદરમી શતાબ્દી) અને શ્રી શાંતિસૂરિ વગેરેનાં નામે વંચાય છે. - મંદિરની પાછળના બગીચામાંથી મંદિર બંધાવવા વિશે સં. ૧૭૭૪ને એક શિલાલેખ મળે છે, તેમાં જણાવ્યું છે કે, ૧૭૭૪ ને સેમવારે મંદિર કરાવવા માંડ્યું તે સમયે અજિતસિંહ રાજા હતા અને પાટણને સંઘપતિ રતનસિંહ હતે. એ સંઘપતિ રતનસિંહે આ મંદિર બંધાવ્યું (જીર્ણોદ્ધાર કરાવ્યો). આ અજિતસિંહ રાજા રૂપપર ઠાકર હતો કે પાટણને સુ હતો એ જાણવાનું રહે છે પણ આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવનાર સંઘવી રતનસિંહ હતા એમ લેખ પરથી સાબિત થાય છે. ૨૯. પાટણ (કેટી નંબર : ૯ર૯-૧૦૩૪ ) પાટણને સ્થાનિક ઈતિહાસ ગુજરાતના રાજકીય અને ધાર્મિક ઈતિહાસમાં એ વણાઈ ગયો છે કે એને તાર મુશ્કેલ થઈ પડે. પાટણની રાજકીય સંકસિદ્ધિમાં જ તેની ધાર્મિક અને સામાજિક ઘટનાઓનું મહત્ત્વ ઉપસી આવે છે. વલભી અને ભિનમાળના પતન પછી તેને સંસ્કારવારસે સાચવી શકે એવી સમર્થ ભૂમિની શોધ કરનાર ચાવડાવંશના પરાક્રમી રાજા વનરાજની દ્રષ્ટિ એક ભૂમિ ઉપર પડી. સરસ્વતીનાં નિર્મળાં નીર એ ભૂમિને પાવન બનાવી રહ્યાં હતાં. નગરનિર્માણનાં શુભ શકુને પણ એને પ્રેરણા આપી રહ્યાં હતાં. વિદ્વાને માં જેનું ઐતિહાસિક મૂલ્ય સ્વીકારાયું છે એવા જૈન પ્રબંધ મુજબઃ અણહિલ નામના ભરવાડે બતાવેલા લાખારામ નામના સ્થળે જૈન શ્રેષ્ઠી ચાંપાની સલાહથી નાગૅદ્રગના જૈનાચાર્ય શ્રી શીલગુણસૂરિએ વિ. સં. ૮૦૨ના વૈશાખ સુદિ ૩ ને સોમવારે જેનાંથી એક નગરની સ્થાપના કરી, જેનું નામ “અણહિલપુર પાટણ રાખવામાં આવ્યું. ગુજરાતની પાટનગરી બનવાનું સૌભાગ્ય એને શિર લખાયું હતું. સં. ૮૨૧ ના વૈશાખ સુદિ ને સોમવારે શ્રીદેવી શ્રાવિકાએ કરેલા રાજતિલક પૂર્વક વનરાજ ગુજરાતની ગાદીએ બેઠા હતા. જૈનાચાર્યને હાથે શુભ ઘડીએ થયેલી આ નગરસ્થાપના અને શ્રીદેવી શ્રાવિકાએ કરેલા આ રાજતિલકમાં ગુજરાતના રાજકીય અને ધાર્મિક ઈતિહાસના સુવર્ણયુગનાં બીજ રોપાયાં છે. અને ચાલુક્ય કુમારપાલના સમય સુધી એ કાતિલનો વિકાસ છેલ્લી ટોચે પહોંચી ચૂક્યો છે. એને ઈતિહાસ તેના જિજ્ઞાસુને સાવ અજાણ્યું નથી. અહીં એની લાંબી કથામાં ઉતરવાનું યે નથી. ટૂંકમાં ગુજરાતના મહાકવિ નાનાલાલનું વંથલીજેન પરિષદુ પ્રતિષ્ઠત્સવ પ્રસંગનું વક્તવ્ય ટાંકવા જેવું છે. પંચાસરનું રાજ્ય વનરાજના હાથમાં હતું, તેને શીલગુણસૂરિને આશ્રય મુખ્ય હતે. જો તેમ થયું ન હતું તે પાટણ તથા સેલંકી રાત્ય હાત નહિ. એટલું જ નહિ પણ ગુજરાતના પાટનગર તરીકે સાત સૈકા સુધી (પાટણ) રહ્યું છે જેને જ આભારી છે. કેમકે પાટણમાં રહી જેનેએ શું કર્યું એ માટે સાત સિકાના ઇતિહાસમાંથી ઘણું મળે છે.” ખરું જોતાં ગુજરાતના આ મહારાજ્યની સ્થાપનામાં અને તેને ઉત્તરોત્તર વિકાસ કરવામાં રાજવીઓની સાથે જેનાચાર્યો, મંત્રીઓ અને શ્રેષ્ઠીઓને ફળો મહત્ત્વ છે. વનરાજ ચાવડાથી લઈ સોલંકી અને તે પછી વાઘેલા સારંગદેવ સુધી ( સં. ૮૨ થી સં. ૧૩૫૩)ના કાળમાં રાજકારભારીઓનું મંડળ ખાસ કરીને જેનધમી હોઈ રાજવીઓ પણ જૈનધર્મની અસર તળે આવ્યા હતા. જેનાચાર્યો અહિંસા, વ્યસનત્યાગ અને મંદિરનિમણુ દ્વારા પ્રજાજીવનના સંસ્કાર ઘડી રહ્યા હતા અને વિદ્વમાન્ય કૃતિઓથી જેનભંડારને સમૃદ્ધ બનાવી રહ્યા હતા. સમયે સમયે રાજવીઓને પોતાની વિદ્વત્તાથી પ્રતિબંધ કરી તેઓ ધારી અસર નિપજાવતા હતા. ૧. “જૈન” પત્ર તા. ૨૭-૬-૨પનો અંક Page #103 -------------------------------------------------------------------------- ________________ પાટણ ૫૭ એ જ કારણ છે કે, જેનાચાર્યોથી પ્રતિબધ પામી વનરાજ, મૂળરાજ, સિદ્ધરાજ અને કુમારપાલ જેવા સંસ્કારપ્રિય નૃપતિઓએ પાટણમાં વનરાજવિહાર, મૂળરાજવસહિકા, રાયવિહાર, ત્રિભુવનવિહાર, કુમારવિહાર જેવાં રાજનામાંક્તિ વિશાળ અને ભવ્ય જૈન પ્રસાદ બંધાવ્યા હતા. એ સિવાય બીજું ચે તે તે સમયમાં મોજુદ હતાં, જેમાં રચાયેલા અનેક ગ્રંથની પ્રશસ્તિઓમાં નોંધ છેઃ સં. ૧૯૭૩માં શ્રી પાર્શ્વનાથ ચૈત્ય, સં. ૧૧૩૯ (૧૧૪૧)માં દેહટ્ટી શેઠની વસતિ, સં. ૧૧૪૬માં મહામાત્ય મુંજાલની વસતિ, સં. ૧૧૬૫માં શ્રી વીર જિનમંદિર, સં. ૧૧૬૮માં સોલાકવસતિ, સં. ૧૨૮૮ શ્રીનેમિચંદ્ર પૌષધશાળા, સં. ૧૨૧૫માં શ્રી શાંતિનાથ મંદિર, સં. ૧૨૪૧માં સિદ્ધપલવસતિ વગેરે ચૈત્યમાં થે રચાયા કે લખાયાની નોંધ મળે છે તે સુંદર, ભવ્ય મંદિરને આજે પત્તો નથી. “વનરાજવિહાર” સં. ૧૩૦૧ સુધી વિદ્યમાન હતું. એ વાતની સાક્ષી પૂરતે લેખ પંચાસરા પાર્શ્વનાથના મંદિરમાં ઊભેલી વનરાજની મૂર્તિ પાસે ઠ૦ આસામની મૂર્તિ પર આ પ્રકારે છે : " संवत् १३०१ वर्षे वैशाख सुदि ९ शुक्रे पूर्वमंडलिवास्तव्यमोढज्ञातीयनागेंद्रा........सुत श्रे० जाह्मणपुत्रेण श्रे० राजकुक्षिसमुद्भवेन ठ० आसाकेन संसारासार........योपार्जितवित्तेन अस्मिन् महाराजश्रीवनराजविहारे निजकीर्तिवल्ली विस्ता........। विस्तारितः । तथा च ठ० आसाकस्य मूर्तिरियं सुतठ० अरिसिंहेन कारिता प्रतिष्टिता............संबंधे गच्छे पंचासराति(ती) શ્રીરjળતાને શિષ્યથી.............ચંદ્રસૂરિમિઃ | મારું | મહાગ્રીઃ | ગુમ મા " –આ લેખને આપણી હકીકતને ઉપયોગી સાર એ છે કે, ઠ૦ આસાકે વનરાજવિહારમાં કરાવેલાં ઉદ્ધાર કાર્યોની મૃતિમાં તેના પુત્ર ઠ૦ અરિસિંહે પિતાની મૂર્તિ સં. ૧૩૦૧માં પંચાસરા પાર્શ્વનાથતીર્થમાં સ્થાપન કરી. વનરાજના મંત્રી નિન (નીનાએ) પાટણમાં ઋષભદેવપ્રાસાદ બંધાવ્યું હતું. આ મંત્રીના વંશજો ઉત્તરોત્તર કીપરનો વારસો કેક મારપાલ સધી ભોગવતા હતા. નિનયના વંશમાં થયેલા લહર, વીર. ઢ. વિમળ, ધવલ, આનંદ, પૃથ્વીપાલ વગેરે મંત્રીઓ હતા. એ સિવાય બીજા નામાંકિત મંત્રીઓમાં જાબ, ચંપક, મુંજાલ, સાંતુ, સજન, ઉદયન, બાયડ, આંબડ, આશુક, આલિગ, લાક, કપર્દિ, કુમારસિંહ, વાયન વગેરે અનેક જૈન મંત્રીઓએ અને શ્રીમંત જૈન શ્રેષ્ઠીઓએ ગુજરાતના મહારાજ્યને સમૃદ્ધ કરવામાં પાછી પાની કરી નહતી. એમણે પાટણની ભૂમિને જેનપ્રાસાદથી શણગારવામાં મણું રાખી નહોતી. એ જ કારણ છે કે, એની કીર્તિસુવાસ ભારતના પ્રત્યેક રાજ્ય સુધી એવી પમરી કે પાટણ ભારતનાં પ્રાચીન નગરોમાં બધી રીતે સર્વશ્રેષ્ઠ નગર તરીકે પંકાઈ ચૂકયું. સં. ૧૧૭પમાં શ્રીમાલમાં દુકાળ પડશે ત્યારે અને તે પછીથી સં. ૧૨૦૦ લગભગ સુધીમાં શ્રીમાલનગરની ઘણ વસ્તી અહીં અને ગુજરાતના ગામમાં આવી વસી ગઈ હતી. આજના શ્રીમાલે અને પોરવાડ એ જ નગરનાં સંતાનો છે. બીજી રીતે પાટણમાં જૈનધર્મની પ્રબળતા ઓછી નહોતી. જેમાં માન્ય લગભગ બધા ગચ્છના આચાર્યો અને પ્રકાંડ વિદ્વાને અહીં રહેતા હતા. તેમના ત્યાગ અને તપસ્વી જીવનની છાપ રાજાઓ અને લેકે ઉપર ધારી અસર નિયજાવતી. રાજાઓ અને લેકેને કુળધર્મ ગમે તે હોય છતાં તેમને તેઓ ગુરુ તરીકે માનતા હતા. વનરાજ અને મૂળરાજની માફક ચામુંડરાજે વીરગણિને આચાર્યપદ મહેત્સવ ઊજવ્યું હતું. તેમજ વરુણશર્મા (વડસમા)ના એક ક્ષેત્રનું દાન જેન મંદિરને કરેલું તેને પુરા એક તામ્રપત્ર આપી રહ્યો છે. દુર્લભરાજના સમય સુધી પાટણ ચૈત્યવાસીએના ગઢ સમું હતું, ત્યારે શ્રીજિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ નામના સુવિહિત આચાર્યોની વિદ્વત્તાથી પ્રસન્ન થયેલા દુર્લભરાજે સુવિહિત માટે પણ પાટણનાં દ્વાર ખુલ્લાં મુકાવ્યાં. ભીમદેવના સમયમાં તેમના દંડનાયક વિમલ મંત્રીશ્વર છે. આ કુમારવિહારની અદ્ભુત રચના સંબંધે શ્રી હેમચંદ્રાચાર્યના મુખ્ય શિષ્ય શ્રી રામચંદ્રસૂરિએ “કુમારવિહારશતક” નામનું સુંદર કાવ્ય રચ્યું છે. વળી, આ વિહારમાં શ્રી હેમચંદ્રસૂરિના શિષ્ય દેવચંદ્રસૂરિએ “ ચંદ્રલેખાપ્રકરણ” નામનું પંચાંકી નાટક મૂળનાયક શ્રી પાર્શ્વનાથની બાજુએ રહેલા શ્રી અજિતનાથદેવની સમક્ષ વસંતોત્સવ પર કુમારપાલની પરિષના ચિત્તસંષ માટે રચ્યું હતું અને ત્યાં ભજવાયું પણ હશે, એવી માહિતી તેમાંથી સાંપડે છે. ૩. જુઓઃ પીટર્સનના રીપે. પત્તનસ્થ જૈન ભાંડાગારીયગ્રંથસૂચી વગેરેની પ્રશસ્તિઓ. ४. जे विणयमइणाह अणहिलपुरे वणरायनिवइनीएण । विज्जाहरगच्छे रिसहजिणहरं तेण कारवियं ॥॥ –શ્રીહરિભદ્રરિરચિતમલ્લિનાથચરિત્ર-પ્રશસ્તિ શ્લોક: ૮ ૫. “ભારતીય વિદ્યા ” વર્ષ: ૧, અંક ૧. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જૈન તીર્થ સર્વસંગ્રહ વિશે રાજાના મનમાં કંઇક વિપરીત ભાવ ઉત્પન્ન થતાં પિતાનું સ્વમાન જાળવવા તે આબુ પાસેની ચંદ્રાવતી નગરી તરફ ચાલે ગયે. પ્રતાપી વિમલના આવવાના સમાચાર મળતાં જ ચંદ્રાવતીને પરમાર રાજ ધંધુક તેના ભયથી પિતાની રાજધાની છોડી ચિતોડના કિલ્લામાં માલવાના ભેજરાજના આશ્રયે નાસી ગયે. વિમલે એ રાજ્યની લગામ હાથ કરી અને ત્યાંના રાજા જે અધિકાર મેળવ્યું. એ સમયે પાટણની પ્રજાના આ માન્યપુરૂષના પગલે કેટલાયે શ્રેણીઓ કઇ સાથે ચંદ્રાવતીમાં નિવાસ કરવા ચાલ્યા ગયા. પાછળથી પિતાની ભૂલને પસ્તા કરતા ભીમદેવે વિમળ સાથે સમાધાન કર્યું અને તેની સાથે મિત્રીસંબંધ ચાલુ રાખે એટલું જ નહિ તેને સ્વતંત્ર રાજા તરીકે સન્માન્ય હતે. વિમલે આબુ ઉપર ખીચખીચ કેરણીભર્યા કળામય “વિમલવસહી” નામના મંદિરને બંધાવી ગુજરાતની કળાસમૃદ્ધિને અજોડ નમૂને સં. ૧૦૮૮માં ઊભું કર્યો. કર્ણદેવ અને જયસિંહ મહારાજાએ ટાવી ગામના મંદિરને એકેક ક્ષેત્રનું દાન આપેલું તેનાં બે તામ્રપત્ર મળી આવ્યાં છે, જે અમે ગાંભુ ગામના વર્ણનમાં ટિપ્પણીમાં નોંધ્યાં છે. - સિદ્ધરાજના સમયમાં સજન નામના દંડનાયકે સૈારાષ્ટ્રની ત્રણ વર્ષની ઉપજ ગિરનાર પરના શ્રી નેમિનાથ પ્રાસાદના સં. ૧૧૮૫માં કરાવેલા જીર્ણોદ્ધારમાં વાપરી નાખવાથી સિદ્ધરાજ રેષે ભરાયે પણ ત્યારે સિદ્ધરાજ ગિરનાર પર આ અને આવું રમણીય મંદિર કર્ણવિહાર એવા પિતાના પિતાના નામથી અંકિત થયેલું જોયું ત્યારે પ્રસન્ન થયેલા રાજવીએ એ તમામ ખર્ચ રાજખજાને ધાવવાનો આદેશ કર્યો. જો કે સજજને પહેલેથી જ વમનસ્થલીના એક જૈન શ્રેષ્ઠી પાસેથી જીર્ણોદ્ધારના ખર્ચને વ્યાજ સાથે પ્રબંધ કરી રાખ્યું હતું. સિદ્ધરાજની સભામાં દિગંબરાચાર્ય કુમુદચંદ્ર સાથે શ્રીદેવસૂરિએ વાદ કરી જય મેળવવાથી સિદ્ધરાજે તેમને “વાદી” બિરૂદથી નવાજ્યા હતા. શ્રી હેમચંદ્રાચાર્ય તે સિદ્ધરાજના પરમ ઉપાસ્ય ગુરુ બની ચૂક્યા હતા, એટલું જ નહિ તેઓ એક રાજગુરુ તરીકે ખ્યાતિ પામ્યા હતા. કુમારપાલે પિતાનો કુળધર્મ છોડી શ્રી હેમચંદ્રસૂરિ પાસે સં. ૧૨૧૬માં શ્રાવકનાં બાર ત્રત અંગીકાર કર્યા તેથી તે પરમહંત બની ચૂક્યો હતો. તેણે જુદે જુદે સ્થળે નાનાં મોટાં કુલ ૧૪૦૦ જિનમંદિર બંધાવ્યાં હતાં. આ સમય સુધીમાં જૈનધર્મ પોતાની સેળે કળાએ ખીલી ઊઠયો હતો. કુમારપાલ પછી અજ્યપાલનાં ત્રણ વર્ષ જૈનધર્મ માટે કટોકટીનાં હતાં. રાજ્યની અવનતિનાં બીજ એ સમયે રોપાયાં. અજયપાલે પિતાની અદ્દરદર્શિતાથી જેને સાથે પ્રત્યાઘાતી વલણ દાખવ્યું. જેને રાજકર્મમાંથી નિવૃત્ત થવા લાગ્યા. તેણે કપર્દિ જેવા જેન મંત્રીને નાશ કરાવ્યું. શ્રી હેમચંદ્રસૂરિના પટ્ટશિષ્ય શ્રી રામચંદ્રસૂરિને કનડગત કરી તેમનાં ને કઢાવી મંગાવ્યાં, આથી સ્વતંત્ર પ્રકૃતિના એ સૂરિવરને આત્મઘાત કર પડ્યો. કેટલાયે જૈન મંદિરને એણે ધરાશાયી કરી નાખ્યાં. આવા જુલમી રાજનું તેના એક નોકરના હાથે જ ખૂન થયું. એ પછી બીજા ભીમદેવના (સં. ૧૨૩૪ થી સં. ૧૨૯૮) સમયમાં વસ્તુપાલ-તેજપાલ નામની બંધુબેલડીએ ગુજરાતના ડગમગતા સિંહાસનને સ્થિર કરી પ્રતાપી યશ પ્રાપ્ત કર્યો. એ જ કારણ છે કે, તેઓ એ સમયમાં ચક્રવતી કરતાંયે વધુ યશસ્વી લેખાયા છે. તેમણે અનેક સ્થળે અને પાટણમાં પણ કેટલાંયે મંદિર બંધાવી, જીર્ણોદ્ધાર કરી ગુજરાતની સ્થાપત્યકળાને વધુ લાક્ષણિક બનાવવામાં વિશિષ્ટ ફળ આપે છે. રાજાઓ અને મંત્રીઓની માફક જેને શ્રીમંતોએ મહેલ્લે મહોલ્લે અને પિતાની અટ્ટાલિકાઓમાં પણ જૈન મંદિરે કરાવ્યાં હતાં. શ્રી. સોમપ્રભસૂરિએ સં. ૧૨૪૧માં (કુમારપાલના મરણ સં. ૧૨૨૯ પછી બારમા વર્ષે)સિદ્ધપલની વસતિમાં રહીને “કુમારપાલ પ્રતિબંધ” ર, તેમાંની હકીક્ત મુજબ જ્યારે હેમચંદ્રસૂરિએ પાટણમાં પ્રવેશ કર્યો ત્યારે ૧૮૦૦ કોટિધ્વજ શેઠિયાઓ એ પ્રવેશમહોત્સવમાં એકઠા થયા હતા. તેમની પાંચ-સાત માળની હવેલીઓ ઉપર જેટલા લાખ દ્રવ્ય તેની પાસે હોય તેટલા દીવા પ્રગટેલા જોવાતા. આ ઉપરથી પાટણના જેન શ્રીમંતોની સ ના જેન શ્રીમંતોની સંખ્યા અને સમૃદ્ધિને ખ્યાલ આવી જાય છે. વળી, અણહિલપુરને ઘેરા બાર ગાઉને હસે, ૮૪ ચોક અને ૮૪ બજારે હતા. સેનારૂપાના શ્રીરામચંદ્રસૂરિના વિશેષ પરિચય માટે જુઓઃ પં. લાલચંદ ગાંધી સંપાદિત “નલવિલાસ નાટક 'ની સંસ્કૃત પ્રસ્તાવના (વડોદરાગાયક્વાડ એરિયંટલ સિરીઝ). Page #105 -------------------------------------------------------------------------- ________________ પાટણ સિક્કા પાડવાની ટંકશાળ હતી. શરાફ વગેરેનાં અલગ ચોટાં હતાં. દરેક નાતના મહેલા જુદા જુદા હતા. પાટણ માનવ મહેરામણથી જાણે ઊભરાતું હતું. ગુજરાતનું આવું સ્વર્ગીય પાટણનગર છેલ્લા રાજા કર્ણ વાઘેલા (સં. ૧૩૫૩ થી ૧૩૫૬)ના સમયમાં નાગર મંત્રીઓની અદૂરદર્શિતાથી અલાઉદ્દીનના સેનાપતિ મલિક કાકુરના હાથે જમીનસ્ત થયું ને ગુજરાત પરાધીનતાની બેડીમાં સદાકાળ માટે જકડાયું. કેટલાંયે મંદિરો અને મકાને ભૂમિશાયી બન્યાં. ગુજરાતની લીલી વાડી આ પ્રચંડ ઝંઝાવાતથી વેરાન બની ગઈ. આ ઝંઝાવાતને જાણે વેગ આપતે હોય તે ભીષણ દુષ્કાળ સં. ૧૩૭૭માં અહીં પડો, એવી હકીક્ત “ખરતરગચછ ગુર્નાવલીમાંથી મળે છે. મુસલમાન સુલતાનેએ સં. ૧૪૬૮માં અહીંથી રાજગાદી ખસેડી તે વર્ષમાં સ્થપાયેલા અમદાવાદમાં તેઓ લાવ્યા. ઉપર્યુક્ત પ્રાચીન પાટણ હાલના પાટણની જગ્યાએ નહોતું, પણ તેની પશ્ચિમે હતું. એ જૂના પાટણનાં માત્ર બે અવશે રહ્યાં છે. એક રાણીવાવને ખાડે અને બીજું સહસલિંગનું સ્થળ. આ સ્થળે ખોદકામ કરતાં કેટલીયે મૂર્તિઓ અને મકાનોના પાયા મળી આવ્યા છે. કતરેલ કવચિત્ અક્ષરોવાળા જૂના પાટણના મકાનના પથ્થરે હાલના પાટણના મકાનમાં ચણેલા પણ જોવાય છે. એક નેધ મુજબ નવું પાટણ સં. ૧૮રપમાં વસ્યું છે, પરંતુ પં. કલ્યાણવિજયજીએ કરેલા સંશોધન મુજબ જ ધનિક પાટણ સં. ૧૮રપમાં નહિ પણ સં. ૧૩૭૦ આસપાસમાં વસેલ હોવું જોઈએ, કારણ કે પાટણભંગના વખતથી પાટણમાં બનતાં જૈન મંદિરે અને પ્રતિમાની પ્રતિષ્ઠાઓ એકદમ બંધ પડે છે અને તે સં. ૧૩૭૯ના વર્ષમાં પાછી શરૂ થતી દેખા દે છે પછીના વખતમાં એ પ્રવૃત્તિ દિવસે દિવસે વધતી જતી જણાય છે. સં. ૧૩૭૯ અને ૧૩૮૧ની સાલમાં ખરતરગચ્છ સંબંધી વિધિચત્યમાં જિનકુશળસૂરિના હાથે અનેક જિનબિંબ અને આચાર્ય મૂર્તિની પ્રતિષ્ઠાઓ થાય છે. આ શ્રી શાંતિનાથ વિધિચૈત્ય આજે પણ ખરાકોટડીના વાડામાં સુધરેલી દશામાં વિદ્યમાન છે. સં. ૧૪૧૭, ૧૪૨૦, અને ૧૪રરના વર્ષમાં પણ પાટણમાં પ્રતિષ્ઠાઓ થયાના લેખો ત્યાંની મૂર્તિઓ ઉપરથી મળી આવે છે. તેથી આ વાત નિશ્ચિત થાય છે કે, પ્રાચીન પાટણના ભંગ પછી સં. ૧૩૭ના વર્ષ પહેલાંના કેઈ વર્ષમાં આધુનિક પાટણ વસી ગયું હોવું જોઈએ.” વિસં. ૧૯૭૧ માં શત્રુંજયતીર્થના ઉદ્ધારક સંઘપતિ દેસલશાહના પુત્ર સમરાશાહ પાટણમાં વસતા હતા. તેમણે એ વખતના અલફખાન નામના સૂબાને પિતાની કુશળતાથી પ્રસન્ન કર્યા હતા. એથી પણ સમજાય છે કે એ સમયે પાટણ હયાત હતું. વસ્તુતઃ તઘલખ કિજશાહના રાજકાળમાં પાટણમાં શાંતિ સ્થપાઈ અને નવા પાટણમાં જેને એ બેવડા વેગથી નવાં મંદિર બંધાવવા માંડયાં. પ્રાચીન જાહોજલાલીની ખ્યાતિને તાજી કરાવે એવું એ નગર નવેસર બંધાઈ ચૂકયું. પાટણના કેટલાક મહાલાઓનાં નામ જન પટણના નામ ઉપરથી જ ઊતરી આવ્યાં છે. અહીને કિલે ઘણું કરીને સં. ૧૭૯ માં બંધાયે હશે. સં. ૧૯૪૮ માં શ્રી લલિતપ્રભસૂરિએ રચેલી “પાટણ-ચૈત્યપરિપાટી”ની નેંધ ઉપરથી સમજાય છે કે, આ સમયે અહીં મોટાં જૈનમંદિરે જેને તેઓ “ચેત્ય” કહે છે તેની સંખ્યા ૧૦૧ હતી અને નાનાં મંદિરે જેને “દેહરાં' કહ્યાં છે તેની સંખ્યા ૯૯ હતી. ચેત્યની કુલ પ્રતિમાઓની સંખ્યા ૫૪૯૭ હતી અને દેહરાની પ્રતિમાઓની કુલ સંખ્યા ૨૮૯૮ ની હતી. વળી, પાટણના આ મંદિરની કીમતી અને વિશિષ્ટ પ્રતિમાઓની નોંધ કરતાં જણાવે છે કે, વિદ્રમપ્રવાલની ૧, સીપની ૨, અને રત્નોની ૩૮ પ્રતિમાઓ અહીં છે. ગોતમસ્વામીનાં બિગ ૪ અને ચતુવિશતિપક છે. એ પછી સં. ૧૭ર૯ ના વર્ષમાં શ્રીહર્ષવિજયે રચેલી “પાટણ–ચત્યપરિપાટી” મુજબ: મેટા ૯૫ જિનપ્રાસાદ અને દેરાસર ૫૦૦ હોવાનું જણાય છે. અલબત્ત, શ્રીહર્ષવિજયે કરેલી આ નોંધ વિશે તેઓ સ્વયં કહે છે કે આ સંખ્યા મેં શ્રવણે સુણી છે. મતલબ કે, જૈનમંદિરોની સંખ્યા ૧૮ માં સિકાના આરંભમાં ખૂબ વધી હતી. સં. ૧૮૦ માં અહીં કુલ નાનાં-મેટાં ૧૨૯ મંદિરે વિદ્યમાન હતાં. અહીં આપેલા ઠાએ મુજબ નાનાં-મોટાં કa ૧૦ મંદિરો આજે હયાત છે. આટલી હકીક્ત ઉપરથી પ્રાચીન પાટણની સમૃદ્ધિ, નવા પાટણને વિકાસ અને આજ સુધીમાં થયેલા હાસનો . Page #106 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ અંદાજ મળી રહે છે. આ રીતે ઘસાતા આ પાટણમાં આજે પણ જૈનેની સંખ્યા સારા પ્રમાણમાં છે. લગભગ ૨૦૦૦ ઘરની વસ્તી છે. ૧૦-૧૨ જેટલા પ્રાચીન જૈનભંડાથી આ નગર “વિદ્યાતીર્થ” સમું બની રહ્યું છે. પ્રાચીન ગ્રંથના શોધકને આ તીર્થની ઉપાસના માટે અહીં આવવું પડે છે. કેટલીયે જેનધર્મશાળા, ઉપાશ્રયે અને વિદ્યાલયે નવા પાટણની શોભા વધારી રહ્યાં. ૧. અહીં પંચાસરા પાર્શ્વનાથનું મંદિર પ્રાચીન છે. સં. ૧૨૧૬ ની એક ગ્રંથપ્રશસ્તિ મુજબ: કુમારપાલના મંત્રી પૃથ્વીપાલે પોતાની માતામહી પદ્માવતીના કલ્યાણ માટે વિશાળ મંડપની રચના અહીં કરી હતી. એટલે આ મંદિર એથી પ્રાચીન હવાનું પ્રમાણિત થાય છે. કેટલાક વિદ્વાને ના કહેવા પ્રમાણે વનરાજે પંચાસર ગામમાં બંધાવેલા મંદિરની મૂળનાયકની પ્રતિમા જૂના પાટણમાં લાવી સ્થાપના કરી હતી. જૂના પાટણને ભંગ થતાં એ મૂર્તિ નવા પાટણમાં પધરાવવામાં આવી, તે જ આ પંચાસરા પાર્શ્વનાથની મૂળનાયક પ્રતિમા આજે બિરાજમાન છે. આ મંદિરમાં વનરાજ, સુરપાળ વગેરેની પ્રાચીન પ્રતિમાઓ મૌજુદ છે. એક આચાર્ય મૂર્તિ જે વનરાજ ચાવડાના ગુરુ દેવચંદ્રસૂરિની કહેવાય છે તેની નીચે આ પ્રકારે લેખ છે: " श्रीचापोत्कटवंशोद्भवमहाराजश्रीवनराजगुरुश्रीनागेंदगच्छे श्रीशीलगुणसूरिशिष्यश्रीदेवचंद्रसूरीणां....." બીજી એક મૂર્તિ ઉપરને લેખ આવે છે – "सं. १३४९ वर्षे चैत्र वदी ६ रवी श्रीब्रह्माणगच्छे श्रीअरिष्टनेमिदेवजगत्यां श्रीजजुगसूरिभिः स्वकीयगुरुभ्रातुः पंडि० रतनस्य मूर्तिः कारिता प्रतिष्ठिता च शुभं भवतु पं० वयजा पं० वीका ॥" સં. ૧ર૯૮ ના લેખવાળી પ્રાચીન ગુરુપ્રતિમા ઉપર આ પ્રકારે લેખ છે – ૦ ૨૨૩૮ ઐરાવે વર રૂ નૌ શ્રાવ....હાન નિઝરશ્રીનર્સિંહફૂરિ મૂર્તિ શરિતા » આ બધી હકીકતે ઉપરથી પંચાસરા મંદિર પ્રાચીન છે. જો કે મંદિરનું સ્થાપત્ય ૧૬ મી સદીનું જણાય છે. પણ એ જીર્ણોદ્ધારનું પરિણામ છે. હાલમાં આ મંદિરને નવેસર જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. ૨. ઝવેરીવાડામાં વાડી પાર્શ્વનાથનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરમાં ચંદરવાનું શિલ્પ તથા અટારીનું કોતરકામ દર્શનીય છે. આ મંદિરનું વિગતવાર વર્ણન “આર્કિયોલોજીકલ સર્વે ઓફ નોર્ધન ગુજરાત "માં આપેલું છે, મંદિરમાં મળનાયકની સામેની ભીંત ઉપર ૧૬ ૧/૨ ઇંચ પહોળી અને ૨૮ ઇંચ લાંબી આરસની એક તકતીમાં સં. ૧૬પ ને બાવન લીટીને લાંબો લેખ કરે છે. તેમાંથી ખરતરગચ્છના આચાર્યો વિશે પુષ્કળ ઐતિહાસિક સામગ્રી મળે છે તે સેંધવા ગ્યા છે, એ લેખ આ પ્રકારે છે– J. "० ॥ स्वस्ति श्रीवाडीपुरपार्श्वजिनसंघचैत्यकाराय ॥ लक्ष्मीउदयं श्रेयः । पत्तनसंस्थः करोतु सदा ॥ श्रीवाडीपुरपार्श्वनाथचैत्यश्रीवृहत्खरतरगुरुपावलीलिखनपूर्व प्रशस्तिलिख्यते ॥ अहं नत्वा ॥ पातिसाहिश्रीअकबरराज्ये श्रीविक्रमनृपसमयातीतसंवते १६५१ मार्गशीर्पसितनश्मीदिने सोमवारे पूर्व भ(भा)द्रपदनक्षत्रे शुभवेलायां आदि प्रारम्भः ॥ शासनाधीशश्रीमहावीरत्वामो(मि)पट्टाविच्छिन्नपरंपरया उद्यतविहारो द् ]योति श्रीउद्द्योतनमूरि ॥ तत्पट्टप्रभाकरप्रवरविमलदण्डनायककारितादाचलवसतिप्रतिष्ठापकश्रीसीमंघरस्वामिशोधितसूरिमन्त्राराधकश्रीवर्धमानमुरि ।। तत्पप्रभाकरअणहिल्लपत्तनाधीशदुर्लभराजसंसच्चैत्यवासिपक्षविक्षेपाऽशीत्यधिकदशशतसंवसरप्राप्तखरतरविरुद्ध प्रीजिनेश्वरमरि ॥ तत्पट्ट०। श्रीजिनचंद्रमुरि ॥ तत्प० शासनदेव्युपदेशप्रकटितदुष्टकुष्टप्रमाथहेतुस्तम्भनपार्श्वनाथनवाङ्गिवृत्याद्यनेकशाप्रकरणप्राप्तप्रतिष्ठश्रीअभयदेवरि ॥ तपट्ट० लेखरूपदशकुलकप्रेषणप्रतिबोधितवागडदेशीयदशसहस्त्रश्रावकसुविहितकठिनक्रियाकरणपिण्डविशुद्धयादिप्रकरणप्ररूपणजिनशासनप्रभावकश्रीजिनवल्लभसूरि ॥ तत्पट्ट० । स्वशक्तिवशीकृतचतुःपष्टियोगिनीचक्रद्रिपंचाशद्वीरसिन्धुदेशीयपीरअम्बडश्रावकलिखितस्वर्णाक्षरवाचनाविभूतियुगप्रधानपदवीसमलंकृतपंचनदीसाधकश्रीजिनदत्त. त्रि ॥ तपट्ट०। श्रीमालउशवालादिप्रधानश्रीमहतीयाणप्रतिबोधकनरमणिमंडितभालस्थलश्रीजिनचंद्रमरि ॥ तत्प० भण्डारी(रि)नेमिचंद्रपरीक्षितप्रबोधोदयादिग्रन्थरूपषत्रिंशद्वादशोधितविधिपक्षश्रीजिनपतिसरि i तत्प० । लाडउल-विजापुरप्रतिष्ठितश्रीशांतिवीरविधिचैत्यश्रीजिनेश्वरमरि ।। तत्पट्ट० श्रीजिनप्रबोधसूरि ।। तत्प० । राजचतुष्टयप्रतिबोधोवुद्धराजगच्छसंज्ञाशोभितश्रीजिनकुशलसरि . तपट्ट० । श्रीशत्रुजयमंडनखरतरवसतिप्रतिष्ठापकविख्यातातिशयलक्षश्रीजिनकुशलमूरि ॥ तत्पट्ट० श्रीजिनपद्म Page #107 -------------------------------------------------------------------------- ________________ ८२ પાટણ हि ॥ तत्प० । श्रीजिनलब्धिमूरि ॥ तपट्ट० श्रीजिनचन्द्रसरि ॥ तपट्ट । देवांगनावसरवासप्रक्षेपोदितसंघपतिपदायुदय. श्रीजिनोदयमूरि॥ तत्पट्ट० श्रीजिनराजमूरि ॥ तत्पट्ट० । स्थानस्थानस्थापितसारज्ञानभाण्डागारश्रीजिनचन्द्रमूरि ॥ तत्पट्ट० । श्रीजिनभद्रमूरि ॥ तपट्ट० | पञ्चयक्षसाधकविशिष्टक्रियश्रीजिनसमुद्रमरि। तपट्ट० ॥ तयोव्यानविधानचमत्कृतश्रीसिकंदरपातिसाहिपंचशतबंदिमोचनसम्मानितश्रीजिनहंसमुरि ।। तत्पट्ट ० पञ्चनदासाधकाधिकध्यानवलशकलोकृतयवनापद्रवातिशयविराजमानश्रीजिनमाणिक्यमरि॥ तस्पट्टालंकारसाग्दुर्वाग्वादिविजयलकमोशरणपूर्वक्रियासमुद्ररणस्थानत्थानप्राप्तजयप्रतिदिनवर्धमानोदयसदयसन्नयत्रिभुवनजनवशीकरणप्रवण-- प्रणबध्यानोपात्तामितपवित्रसूरिमन्त्रविजितभयदूरीकृतसकलवादित्मयनिजादविहारपावितावनितल अनुक्रमेणसंवत् १६४८ श्रीस्तम्भतीर्थचतुर्मासकस्थानसमुद्भूतामितमहिमश्रवणदर्शनोत्कंठितजलालदीनप्रभुपातिसाहिअकव्वरसमाकरणमिलनस्य गुणगणतन्मनोनुरञ्जनसमाश्वासितसकलभृतलाखिलजन्तुसुखकारि आपाढाटाहिकामारिफुरमाणश्रीस्तम्भतीर्थसमुद्रमीनरक्षणफुरमाणत प्रदत्तसत्तमश्रीयुगप्रधानपदधारकतद्वचनेन च नयनशररसरसामितसंवति (१६५२) मावसितद्वादशोशुभतिथी अपूर्वपूर्वगुम्निायसाधितपञ्चनदीप्रकटीकृतपञ्चपीरप्राप्तपरमवरतदादिविशेषण श्रीसंघोन्नतिकारकविजयमानगुरुयुगप्रधान श्री १०८ श्रीजिनचन्द्रसूरीश्वराणां श्रीपातिसाहिसमक्षस्वहस्तस्थापितआचार्यश्रीजिनसिंहसरिसपरिकराणामुपदेशेन ओसवालज्ञातीयमन्त्रिभीमसन्ताने मं० चांपाभार्यासूहवदे तत्पुत्र मं०महिपति तद्भार्या अमरी तत्पुत्र मं० वस्तपाल तद्भार्या सिरियादे तत्पुत्रमं० तेजपाल तभार्या श्री० भानू तत्कुक्षिसरोमरालअर्थिजनमनोभितपूरणदेवसालदेवगुरुपरमभक्तविशेषतो जिनधर्मानुरक्तस्वांत ऊकेशवंशमण्डण साह अमरदत्तभार्यारतनादे तत्पुत्ररत्न कुंअरजी तद्भार्या सोभागदे वहिनि वाई वाली पुत्रो वाई जीवणीप्रमुखपुत्रपौत्रादिसारपरिवारयुतेन तेन श्रीअणहिल्लपत्तनशृंगारसारसुरनरमनोनुरञ्जनसुरगिरिसमानचतुर्मुखबिराजमानविधिचैत्यं कारितम्।। श्रीपौपधशालापाटकमध्ये ॥ तदनुकरकरणकायकुप्रनित (1) संवत् अलई ४१ वर्षे वैशाख वदि द्वादशीवासरे गुरुवारे रेवतीनक्षत्रे शुभवेलायां महामहःपूर्व प्रतिमा वाडीपार्श्वनाथस्य स्थापिता ॥ एतत् सर्व देवगुरुगोत्रजदेवीप्रसादेन वंद्यमानं पूयमानं समस्तश्रीसंघेन सहितेन चिरं जीयात् ॥ कल्याणमस्तु । एपा पट्टिका पं० उदयसागरगणिना लिपोकृता । पं० लक्ष्मीप्रमोदमुनि[ना] आदरेण । कोरिता गजधरगल्लाकेन । -शुभं भवतु नियम् ॥" આ લેખ ઉપરથી જણાય છે કે ખરતરગચ્છીય મંત્રી ભીમના વંશજ શ્રીકુંવરજીએ આ મંદિર બંધાવ્યું અને વાડી પાર્શ્વનાથની પ્રતિમા સં. ૧૬૫ર ને વૈશાખ વદિ ૧૫ ને ગુરુવારે આ ચૈત્યમાં શ્રીજિનચંદ્રસૂરિના હાથે પ્રતિષ્ઠિત કરવામાં આવી. આ જિનચંદ્રસૂરિના પૂર્વજ શ્રીઉદ્યોતનસૂરિથી લઈને ઠેઠ શ્રીજિનચંદ્રસૂરિ સુધીના આચાર્યોને નામનિર્દેશ અને તેમના કાર્યકલાપની ટૂંકી નેંધ લેખમાં આપી છે. એ હકીક્ત મૂળ લેખથી જ જાણી શકાય એમ છે તેથી અહીં વિસ્તાર કર ઉચિત નથી. શ્રીલલિતપ્રભસૂરિએ સં. ૧૯૪૮ માં રચેલી “પાટણ–ત્યપરિપાટી ”માં પાટણના સ્થાનિક જૈન મંદિરોનું વર્ણન આપ્યા પછી આસપાસનાં કેટલાંક પરાંઓ અને ગામોનાં મંદિરની નોંધ આપી છે, તેમાં વાડીપુરના જૈન મંદિરનું વર્ણન આ પ્રકારે આવે છે – વડીપુર-વર-કંડાઉ એ, પ્રણમય ૨ અમીઝર પાસ તુ; આસ પૂરઈ સયલ તણી એ, પૂજઈ ૨ આણી ભાવ તું, पीy२-१२-भ6 मे, વાડી-મંદણ વામાનંદન, સયલ ભુવનઈ દીપ એ, નમઈ અમર-નરિંદ આવી, સયલ દુરજન છપ એ. આમાં ઉલ્લેખાયેલ અમીઝરા પાર્શ્વનાથની પ્રતિમા વાડીપુર ગામ ભાગી જવાથી વાડીપુરમાંથી આ મંદિરમાં લાવવામાં આવી હોય એ કારણે તે તેના મૂળ નામને બદલે “વાડીપુર પાર્શ્વનાથ ” અથવા “વાડી પાર્શ્વનાથ” નામે ઓળખાઈ હોય એવું અનુમાન થાય છે. ૭. છે. શ્રી ભેગીલાલ સાંડેસરાએ આ મૂળ લેખ અને તેને અનુવાદ તેમજ આ મંદિર વિશેની બીજી હકીકત વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા લેખે ” નામક પિતાના પુસ્તકમાં પૃ. ૯૫-૧૦૦, ૧૦૦-૧૧૦ માં આપી છે. તેમાંથી ઉપગી હકીકત સાભાર નેંધી છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ૩. અષ્ટાપદનું મંદિર મનહર છે. તેના બેંયરામાં મેટી જિનપ્રતિમાઓ વિરાજમાન છે. આ મંદિરની ચાર મૂર્તિઓ પરના ચાર લેખ અહીં આપવામાં આવે છે, જેથી આ મંદિરની પ્રાચીન સ્થિતિને કંઈક ખ્યાલ આવી શકે. (૨) “હં. ૨૨૫ ર્તિ રે ૧૨ યુવે મતિનિનિવૃઃિ ” (२) " सं० १४२० वर्षे वैशाख शुदि १० अंर्ना श्रीनहगणगच्छे श्रीप्रयाप्रमूरिसंताने श्रीशीलगुणसूरिपट्टे श्रीज जुगसृरिप्रतिमा પતન થતી ” (३) “सं० १४२९ वर्षे माघ वदि ७ सोमे श्रीकालिकाचार्यसंताने श्रीभावदेवसूरिंगच्छे श्रीविनयसिंघ(ह सूरीणां मूर्तिः श्रीशील વેવસૂરિશિષ્ય.........” (8) “સં૨૪ વર્ષે સાધુ શ્રીવા સ ગા સનિ વારાપ્તિ પ્રતિષ્ઠિત સંવિંદસૂરિમિઃ મતિ ” ૪. ઘીમટામાં કુંભારિયાવાડાના મંદિરમાં અને કપૂર મેતાના પાડાના મંદિરમાં લાકડાનું કેતરકામ અવલોકનીચ છે. આમાં પ્રાણીઓ તથા ચરિત્રના અનેક ભાવે કતરેલા નજરે પડે છે. અહીં જનું કાલિકાનું મંદિર પ્રાચીન છે. વનરાજે બંધાવ્યાનું મનાય છે. તેમાં કાલિકાની જૂની-નવી બે મૂર્તિઓ છે. મૂર્તિની ડાબી બાજુના મંડપમાં બે થાંભલાઓ મંત્રી વસ્તુપાલતેજપાલના મહાલયમાંથી લાવીને લગાવ્યા હોવાનું તેના પરના લેખેથી પુરવાર થાય છે. આ બંને લેખે આ પ્રમાણે છે – (१) “सं० १२८४ वर्षे श्रीपत्तनवास्तव्यप्राग्वाट ट० श्रीनसीहसुत ठ० आल्हणदेविकुक्षिभूः ठ० पेथड ॥" (२) "सं० १२८४ वर्षे श्रीमत्पत्तनवास्तव्यप्राग्वाट ठ० श्रीचण्डप्रसादसुत ठ० सोम ॥" છે. ભેગીલાલ સાંડેસરા, ઉપર્યુક્ત બને લેખવાળા સ્તંભે અને એક આરસપાષાણુની ખુંભી, જે પાટણમાં 3. પંડ્યા અભ્યાસગૃહના પ્રાચીન કળાસંગ્રહમાં પડી છે અને જેના ઉપર મંત્રીશ્વર વસ્તુપાલ–તેજપાલના દાદાને સં. ૧૨૮૪ની સાલને લેખ ઉત્કીર્ણ છે તે ત્રણે વસ્તુઓ મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલના નિવાસગૃહ-મહાલયની હશે એવું અનુમાન દેરે છે. એ ખુલી ઉપર આ પ્રકારે લેખ છે – ધર્ટના હિં. ૨૨૮ વર્ષે | विश्वानंदकरः सदा गुरुरुचिर्जीमूतलीलां दधौ । सोमश्वारूपवित्रचित्रविकसदेवेशधर्मोन्नतिः । चक्रे मार्गणपाणिशुक्तिकुहर(रे) यः स्वातिवृष्टिबजैर्मुक्तिमौक्तिकनिर्मलं शुचियशोदिक्कामिनीमण्डनम् ॥१॥ युक्तं....सोमसचिवः कुन्देन्दुशुभ्रगुणैः । सिद्धिसिद्धनृप(पं) विमुच्य सुकृती चक्रे न कंचिद् विभुं । रंगद[ ]गमदप्रदच्छदभरः श्रीसद्मपद्म किमु । सोल्लासाय विहाय भास्करमहत्तेजोऽन्तरं वाञ्छति ॥ २ ॥ पर्याणपीदसौ सीतामविश्वामित्रसंगतः । अभूत् त्रि( ? )तमहाधर्मलाघको राघवोऽपरः ॥ ३ ॥" આ લેખ ઉપરથી તેમજ અન્ય અનેક પ્રશક્તિઓ અને ગ્રંથે ઉપરથી આપણે જાણ છીએ કે સેમ એ સિદ્ધરાજને મંત્રી હતા તથા તેની સ્ત્રીનું નામ સીતા હતું. ગુજરાતના મહામંત્રી વસ્તુપાલના પૂર્વજોની વંશાવલી આપતાં પ્રશતિઓ આદિ જણાવે છે કે પ્રાગ્વાટ વણિક ચંડપને પુત્ર ચંડપ્રસાદ, તેને પુત્ર સામ, તેને આશરાજ અને તેના પુત્રો વસ્તુપાલ-તેજપાલ હતા. આ રીતે સેમ એ વસ્તુપાલ-તેજપાલને પિતામહ હતે. આવી અનેક વસ્તુઓ જ્યાં ત્યાં વીખરાયેલી પડી હોય તેનો એકત્ર સંગ્રહ કરવામાં આવે તે પાટણના સ્થાનિક ઈતિહાસની છૂટી કડીઓનું અનુસંધાન કરી શકાય. અહીંની કેટલીક મસ્જિદના શિલ્પઅવલેકનથી તે જૈન મંદિરમાંથી પરિવર્તન પામી હોય એમ જણાય છે. ૮. છે. ભેગીલાલ સાંડેસરાક્ટ “વસ્તુપાલનું વિઘામ ડલ અને બીજા લેખે” નામક પુસ્તકમાંથી. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૬૩ વડનગર પાટણથી વાયવ્ય તરફ દેઢક માઈલના અંતરે શેખ ફરીદની દરગાહ આવેલી છે, તેમાં દરગાહ માટેના આવશ્યક ફેરફાર થયા છે પરંતુ સભામંડપના જૂના થાંભલાઓ, ઘૂમટ અને છતનું શિલ્પ મૂળ ૧૧મી સદીની જેમ સ્થાપત્યશૈલીનું જણાય છે. શહેરની દક્ષિણે કેટ પાસે તૂટેલી હાલતની એક ઈમારત શેખ ધની મરિજદના નામે જાણીતી છે. તેમાંના થાંભલાઓ અને બીજું શિલ્પ પ્રાચીન જૈન મંદિરનું જણાય છે. પ્રાચીન અને સુધારેલ ભાગ તદ્દન જુદા તરી આવે છે. વળી, મધ્યકાલીન પ્રવાસીઓના વર્ણન ઉપરથી જણાય છે કે, અહીં એક જામી આદીના મસ્જિદ હતી. અલપખાને એક વિશાળ જૈન મંદિરને દવંસ કરી એ સ્થળે એ બંધાવી હતી. તેમાં ૧૦૫૦ થાંભલા હતા. તેને વિસ્તાર ૪૦૦૪૩૫૦ ફટને હતે. ગુજરાતની આ મેટી મરિજદને મરાઠાઓએ તદ્દન નાશ કરી નાખે. આમાં વપરાયેલી થાંભલા વગેરેની સામગ્રી અહીંના દેવંસ કરેલા જૈન મંદિરની હતી. આ સિવાય બીજી મસ્જિદનું અવલોકન કરીએ તે આવી ઘણી હકીકતે પ્રગટમાં આવે અને પ્રાચીન પાટણની ભવ્યતાની કંઈક ઝાંખી કરી શકાય. ૩૦. વડનગર (ઠા નંબર: ૧૦૬૮–૧૯૭૨) વડનગર ગુજરાતનું અતિપ્રાચીન નગર છે. પુરાણે પણ આ નગરની પ્રાચીનતાની સાખ પૂરે છે; પુરાણોએ એને વિવિધ નામ આપ્યાં છે. આનંદપુર, ચમત્કારપુર, મદનપુર વગેરે નામે હાલના વડનગરના પ્રાચીન સ્થળને જ નિર્દેશ કરે છે. આ નગર સાથે જૈનધર્મને સંબંધ પણ પ્રાચીનકાળથી છે. જેનગ્રંથ મુજબ આનું પ્રાચીન નામ આનંદપુર અને વૃદ્ધનગર હતું. જેના કલ્પસૂત્ર' નામના પવિત્ર આગમ ગ્રંથની શ્રાવકે સમક્ષ વાચનાને આરંભ આ સ્થળે થયે હતે. એ વાચન ક્યા આચાર્યે શરૂ કરેલી એ વિશે કથાગ્ર એકમત નથી પરંતુ જે રાજવી સાથે આ ક૫વાચનાની ઘટના સંબંધ ધરાવે છે એનું પ્રમાણ આ શ્લેક પૂરું પાડે છે – " वीरात् त्रिनन्दाङ्कशरद्यचीकरत् (९९३) त्वच्चैत्यपूते ध्रुवसेनभूपतौ । यस्मिन् महे संसदि कल्पवाचनामाद्यां तदानन्दपुरं न कः स्तुते ! ॥" –આનંદપુરના ચિત્યથી પવિત્ર થયેલા ધ્રુવસેન રાજાની સમક્ષ વીરનિ. સં. ૭ (વિ. સં. પર૩)ના જે મહત્સવમાં એકઠી થયેલ રાજસભામાં “કલ્પસૂત્ર'ની પહેલવહેલી વાચના થઈ તે આનંદપુરની કે પુરુષ સ્તતિ ન કરે? પરંપરા કહે છે કે ધ્રુવસેન રાજાના પુત્રના મરણથી એકઠી થયેલી શેકસભાને સાંત્વના આપવા માટે એ સમયના સમર્થ જૈનાચાર્ય શ્રીધનેશ્વરસૂરિએ “કલ્પસૂત્ર” વાંચી સંભળાવ્યું હતું.' ગૂર્જરનરેશ કુમારપાલે વડનગરમાં સં. ૧૨૦૮માં ભવ્ય કિલ્લે બંધાવ્યું છે, જેના દરવાજાના તરણેની શિલ્પકલા તે આજે ગુજરાતની પ્રાચીન શિલ્પકલાના સર્વોત્તમ નમૂનારૂપ ગણાય છે. સં. ૧૫ર૪ માં શ્રી પ્રતિષ્ઠા સામે રચેલા “સમસોભાગ્ય કાવ્યમાં વર્ણન છે કે-વૃદ્ધનગર (વડનગર ) માં સમેલા નામનું તળાવ છે અને જીવંતસ્વામી તથા વીરના બે વિહારે નગરની શોભારૂપ છે. આવા પવિત્ર સ્થળમાં દેવરાજ, હેમરાજ અને ઘટસિંહ નામના ત્રણ ભાઈઓ શ્રીમંત હતા. તેમાંના શ્રેષ્ઠી દેવરાજે ભાઈઓની સમ્મતિથી ૧. “જેન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” પૃ. ૧૪૬. Page #110 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ કરેલા ઉત્સવમાં શીસેમસુંદસૂરિએ શ્રી મુનિસુંદર વાચકને સૂરિપદ આપ્યું હતું. પછી દેવરાજે સંઘપતિ બની અહીંથી મુનિસુંદરસૂરિ સાથે શત્રુંજય અને ગિરનારની યાત્રાઓ કરી હતી. ઊંચા ટેકરા ઉપર વસેલું આ નગર આજે પણ એના ભૂતકાલીન ગૌરવનું ભાન કરાવે છે. તેમાં અહીંનાં એન. મંદિરનું સ્થાન અગ્રપદે છે. આજે અહીં પ જિનમંદિર ઊભાં છે. ૧. વાષભદેવ ભગવાનનું પ્રાચીન મંદિર વિશાળ અને ભવ્ય છે. ભમતીમાં ત્રણ શિખરબંધી દેરીઓ છે અને મૂળ ગભારા. નીચે ભેંયરામાં શેષફણાવાળા શ્રી પાર્શ્વનાથની પ્રાચીન રમણીય મૂર્તિ બિરાજે છે. કહે છે કે, આ ભેંય ઠેઠ તારંગા સુધી જતું હતું. ૨. હાથીવાળા દેરાસરમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી છે. તેમાં શિખરબંધી બાવન દેવકુલિકાઓ છે. જુદા જુદા નાગરવણિક શ્રાવકે એ દરેક દેરીમાં ભગવાન મહાવીરસ્વામીની પ્રતિમાઓ ભરાવેલી છે. રંગમંડપમાં આ મંદિરના બંધાવનાર શ્રેણીની મૂર્તિ બારેક ફીટ ઊંચાઈવાળા પથ્થરના એક હાથી ઉપર શોભી રહી છે. વડનગરા નાગરની ઉત્પત્તિનું સ્થાન આ નગર મનાય છે. નાગરે અસલ જૈનધર્મ પાળતા હતા એવું પ્રમાણ પ્રાચીન મૂર્તિલેખમાંથી મળી આવે છે. એમણે બંધાવેલાં મંદિરે અને સ્થાપના કરેલી મૂર્તિઓ આજે પણ અહીં મોજુદ છે. શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રી પિતાના વણવધર્મને સંક્ષિપ્ત ઈતિહાસમાં કહે છે કે-“સં. ૧૫૪ની આસપાસ પુષ્ટિમાર્ગ શુદ્ધાદ્વૈત સિદ્ધાંતના પ્રરૂપક શ્રીવલ્લભાચાર્ય ગુજરાતમાં આવ્યા અને જૈનધર્માનુયાયી મેઢ, ખડાયતા, નાગર વાણિયાઓ હતા તે સર્વ અત્યારે આ સંપ્રદાયને જ જણાય છે.” અર્થાત્ આ નાગરે જૈનમાંથી કોઈ કાળે શિવાનુયાયી થયા અને તે પછી ઉક્ત સંવતમાં કેટલાક પુષ્ટિમાગી બન્યા હશે. શ્રીઉદ્યોતનસૂરિએ રચેલા “ક્વલયમાલા” ગ્રંથની પ્રશસ્તિમાં વટેશ્વરસૂરિએ જે આકાશવપ્રનગરમાં એક રમ્ય જિનાલય કરાવ્યું એવી નેંધ છે તે પર શ્રીજિનવિજ્યજી પિતાના “કુવલયમાલા” નામના લેખમાં આ આકાશવપ્રનગરને વડનગર તરીકે ઓળખાવે છે પરંતુ શ્રી કલ્યાણવિજયજી એ આકાશવપ્રનગરને સિંધની સરહદમાં આવેલા અમરકેટના પર્યાય નામ તરીકે ઓળખાવે છે. ૩૧, પાનસર (કઠા નંબર : ૧૦૮૩-૮૪) પાનસર સ્ટેશનથી લગભગ ૧ ફર્લોગ દૂર પૂર્વ તરફ જંગલમાં આ તીર્થધામ આવેલું છે. ગામમાં જવાના માર્ગની જમણી બાજુએ વિશાળ કંપાઉંડમાં વચ્ચે સાત ગભારા અને ત્રણ શિખરવાળું મૂ, ના. શ્રી મહાવીર ભગવાનનું વિશાળ અને ભવ્ય મંદિર શોભે છે. મૂ. ના.ની પ્રતિમા ૩ ફીટ ઊંચી છે. આના સાતે ગભારામાં મૂ. ના. તરીકે આરસની સાત મૂર્તિઓ પધાવેલી છે. બાકીની મૂતિઓ ધાતુની પંચતીર્થી વગેરેની છે. મંદિરની તરફ આવેલી વિશાળ ધર્મશાળામાં ૧૨૦ ઓરડાઓ છે. મંદિરની સન્મુખ કંપાઉંડ વચ્ચે જ સુરત વાળા શેઠ ભુરિયાભાઈ જીવણચંદે બાવીશ હજાર રૂપિયા ખર્ચીને ત્રણ માળનું ભવ્ય ટાવર બાંધેલું છે. આ મંદિર બંધાવવાને ઈતિહાસ એ છે કે, મૂ. ના. મહાવીર ભગવાનની મૂર્તિ રાવલ જલા તેજાના ઘરના કરામાંથી સં. ૧૯૬૬ના શ્રાવણ સુદિ ૯ને રવિવારે પ્રગટ થઈ હતી. એને પાનસર ગામના દેરાસરમાં પધરાવ્યા પછી ઘણા ૨. નાગરેએ ભરાવેલી જેન તિઓના લેખે માટે જુઓઃ શ્રીબુદ્ધિસાગરસૂરિસંપાદિતઃ “ધાતુપ્રતિમા લેખસંગ્રહ” ભા. ૧૨, અને શ્રીવિજયધર્મસૂરિસંગ્રહિત “પ્રાચીન લેખ સંગ્રહ' ભા. ૧. ૩. “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” પૃ. ૧૩૩ની ટિપ્પણી. Page #111 -------------------------------------------------------------------------- ________________ વામજ યાત્રાળુઓ અહીં દર્શનાર્થે આવવા લાગ્યા. પ્રાચીન મૂર્તિઓને મહિમા વધતે જ જોઈ અમદાવાદ જેવું શહેર નજીક હોવાથી, સ્ટેશન પાસે જમીન વેચાતી લઈ દેરાસર બંધાવવાની શરૂઆત કરતાં શેઠ જેઠાલાલ દીપચંદનાં ધર્મપત્નીએ ચાલીસ હજાર રૂપિયા આપ્યા ને શ્રીસંઘના દ્રવ્યથી આ ભવ્ય જિનાલય તૈયાર થયું. સં. ૧૯૭૪ના વૈશાખ સુદિ ૬ ના દિવસે પ્રગટ થયેલ શ્રીમહાવીર ભગવાનની પ્રતિમાની મૂ, ના. તરીકે પ્રતિષ્ઠા કરવામાં આવી. સં. ૧૧ માં અહીંના એક ટેકરાને ખોદતાં પાંચ મૂર્તિઓ નીકળી હતી, જે આ મંદિરમાં પધરાવવામાં આવી છે. ધીમે ધીમે આ સ્થળ તીર્થધામ બની ગયું છે. આ મંદિરથી બે ફલીંગ દૂર પાનસર ગામ આવેલું છે. ત્યાં પણ ઘૂમટબંધી એક નાનું શ્રીધર્મનાથનું ચિત્ય છે, જેમાં ભગવાનની બાર આંગળની આરસની એક પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે. આ ગામની આસપાસનાં મકાને અને વાવડીઓ વગેરે જોતાં આ ગામ પહેલાં આબાદ હશે એમ લાગે છે. થોડા સમય અગાઉ અહીંથી બીજી કેટલીક મૂતિઓ નીકળી આવી છે તે ગામના મંદિરમાં પધરાવી છે. ૩૨. વામજ (કઠા નંબર ૧૦૮૬) સેરિસાથી ૪ માઈલ દર વામજ નામનું ગામ છે. સં. ૧૯૭ના માગશર વદિ ૫ને રોજ પાટીદાર મહોલ્લાના એક કણબીના ઘર પાસે ખોદતાં જૈન પ્રતિમાજી નીકળી આવ્યાં. આ પ્રતિમાને એરિસા લઈ જવાને ખૂબ પ્રયત્ન થયે પરંતુ ગામના લોકોએ લઈ જવા ન દીધાં. તેમણે અહીં મંદિર બંધાવીને એ પ્રતિમા પધરાવવાને આગ્રહ કર્યો. આખરે ગામ બહાર હનુમાનજીના મંદિરની ધર્મશાળામાં એક એરડી કરાવી એ મૂર્તિને ત્યાં સ્થાપન કરવામાં આવી. આ મૂતિ સિવાય બીજી મૂર્તિઓ પણ મળી આવી હતી. તેમાં ચાર કાઉસગિયા, ખંડિત થયેલા બે ચામરધર ઇઢો. એ ઇદ્રાણીઓ, સફેદ આરસની એક ખંડિત મૂર્તિ, જેના ઉપર સં. ૧૫૫૩ને લેખ છે અને સફેદ આરસના પરિકરની એક ગાડી વગેરે નવ-દશ નંગ હતાં. કહેવાય છે કે અહીં પહેલાં એક જિનમંદિર હતું અને તેને સેરિસા સુધી ભેચરું હતું. મુસ્લિમકાળમાં આ બધું વેરવિખેર થઈ ગયું. અહીંના મહાદેવના મંદિરમાં જૈન અવશેના ટુકડાઓ ચણી લીધેલા જોવાય છે. તેમાં મૂળ ગભારા ઉપરના ભાગમાં પરિકરને એક ટુકડો ચણેલે છે, જેમાં ઉપરના ભાગમાં બે નાની બેઠેલી તીર્થકર મતિઓ છે અને એક ગોખલાની ઉપરનો ટુકડે છે, જેમાં ઉપરના ભાગમાં બે હાથી અને છત્રધર દેખાય છે. ઝીણવટથી જોવામાં આવે તો આખર મહાદેવ મંદિર જૈન મંદિરની સામગ્રીમાંથી ઊભું થયું હોય એમ જણાઈ આવે. ત્યાંના વૃદ્ધો કબૂલ કરે છે કે, ત મંદિરના ખંડિયેરના પથ્થરે તેમજ આરસના ટુકડાઓમાંથી ચૂને બનાવીને આ શિવાલય બાંધવામાં આવ્યું છે. કવીશ્વર લાવણ્યસમયે સં. ૧૫૬૨માં અહીં રહીને “આયણ વિનતિ” નામની ગુજરાતી કવિતાકૃતિ રચી હતી. તેમાં તેઓ આ પ્રકારે ઉલેખે છે – “સંવત પનારે બાસદે અલસર, આદિસર સાખિ તે; વાજમાંહે વીનવ્યે સીમંધર રે, દેવદન દાખિ તે. આ ઉપરથી જણાય છે કે સેળમા સૈકામાં અહીં શ્રી આદીશ્વરનું મંદિર હતું અને તેમાં શ્રી સીમંધર જિનની મૂર્તિ હતી. આજે અહીં નવીન જિનમંદિર બાંધવામાં આવ્યું છે. તેની પ્રતિષ્ઠા સં. ૨૦૦૨ના વૈશાખ સુદિ ૧૩ને દિવસે શ્રીવિજયનેમિસૂરીશ્વરજીના શિષ્ય શ્રીવિજદયસૂરિજી હસ્તક થયેલી છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ આ મંદિરમાં મૂળ નાની વેત પ્રાચીન પ્રતિમા મનહર છે. લેકે તેને શાંતિનાથ ભગવાનની પ્રતિમા કહે છે પરંતુ તે પ્રતિમા આદીશ્વર ભગવાનની છે. એના ઉપર લેખ નથી પરંતુ ૧૧-૧૨ મા સૈકાની હોય એમ જણાય છે. તેની બંને બાજુએ કાઉસગિયા છે ને તે પર લેખ છે પણ વાંચી શકાતો નથી. આ બંને કાઉસગ્ગિયા મૂળ ના ના સમયના જ હોવાની સંભાવના થાય છે. આ સ્થાન આજે તીર્થ જેવું મનાય છે. ૩૩. ઉંઝા (ઠા નંબરઃ ૧૦૯૭-૧૯૯૮) ઊંઝા ઘણું જૂનું ગામ છે. અહીં જેનેનાં ૨૫૦ ઘરની વસ્તી છે. ત્રણ ઉપાશ્રયે છે, તે પિકી એક ત્રણ મજલાને મેટ અને સુંદર છે. ૧ જૈન ધર્મશાળા, જેની પાઠશાળા અને જેન લાયબ્રેરી વગેરે છે. અહીં ત્રણ જિનમંદિર છે. શ્રીકુંથુનાથ ભગવાનનું વિશાળ અને ભવ્ય મંદિર નાના બજારમાં આવેલું છે. વિક્રમની ૧૨મી શતાબ્દીમાં આ મંદિર બંધાયું હોય એમ જણાય છે. મૂળ મંદિરને ત્રણ શિખરે છે ને આસપાસ ૨૫ દેવકુલિકાઓ છે, જેમાં એકેક પાષાણ પ્રતિમા છે. મૂળ ગભારામાં મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાન છે અને બંને બાજુનાં બે જિનાલયમાં શ્રીમહાવીરસ્વામી ભગવાનની અને શ્રી અજિતનાથ પ્રભુની મૂર્તિઓ વિરાજમાન છે. શિખરના માળ ઉપર શ્રી શાંતિનાથ વગેરેની પ્રતિમાઓ છે. આ મંદિરની ડાબી બાજુએ એક દેરાસરમાં પાંચ મેરુ તુલ્ય પાંચ ચૌમુખ પ્રતિમાઓ એક જ ચેકી ઉપર સ્થાપન કરેલાં છે. સમગ્ર મંદિરની પ્રતિમાઓ ગણતાં પાષાણની ૭૨ અને ધાતુની ૭૦ પ્રતિમાઓ છે. આ પ્રતિમાઓ વિક્રમની લગભગ ૧૨મી શતાબ્દીથી લઈને ૧૪મી શતાબ્દીની પ્રતિષ્ઠિત છે. એક આરસ મૂર્તિ શ્રીગૌતમસ્વામીની છે અને સં. ૧૨૪૦ની સાલને ૧૮ જિનમાતાને તૂટેલે આરસને એક પ્રાચીન પટ્ટ છે. સં. ૧૬૦૦ લગભગમાં આ મંદિરને જીર્ણોદ્ધાર થયેલ છે. ૨. વસાવાસમાં શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી જિનાલય છે. તેમાં પાષાણુની ૪ અને ધાતુની પ પ્રતિમાઓ છે. ૩. તલાટીના માઢમાં એક શ્રી શાંતિનાથ ભગવાનનું ઘર દેરાસર છે. તેમાં ધાતુની પંચતીથીની ૫ પ્રતિમાઓ છે. ૩૪. સિદ્ધપુર (કઠા નંબર:૧૨૪-૧૧૫) સરસ્વતી નદીના પશ્ચિમ કાંઠા ઉપર જરા ઊંચાણ ભાગમાં સદ્ધપુર શહેર વસેલું છે. સિદ્ધપુરનું પ્રાચીન નામ શ્રીસ્થલ હોવાનું જણાય છે. હિંદુઓના માતૃગયા તીર્થ તરીકે આની પ્રસિદ્ધિ હોવાથી ઘણા લેકે અહીં માતૃશ્રાદ્ધ કરવા આવે છે. સેલંદી મૂળરાજે ઉત્તર હિંદમાંથી લાવેલા તથા શ્રીસ્થલમાં રાખેલા બ્રાહ્મણોએ તેને સિદ્ધપુર નામ આપ્યું હોવાનો સંભવ છે. દંતકથા તે એવી છે કે, મૂળરાજે બંધાવવા માંડેલો રુદ્રમહાલય સિદ્ધરાજ જયસિંહે પૂરો કર્યો ત્યારે એના માનમાં બ્રાહ્મણોએ રાજાના નામના બે અક્ષરે જોડી દઈ આ શહેરનું નામ સિદ્ધપુર રાખ્યું. આજે એ રુદ્રમહાલયનાં ખંડિત અવશેષો જ હયાત છે. એને જોતાં ગુજરાતમાં સ્થાપત્યકલાને ઉત્કર્ષ કે હતો એનું અનુમાન થઈ શકે છે. મૂળરાજે સં. ૧૦૪૩ માં આ શ્રીસ્થલ (સિદ્ધપુર) દાનમાં આપી દીધું હતું, એવું એક તામ્રપત્રમાં જણાવ્યું છે. સિદ્ધરાજે અહીં “સિદ્ધવિહાર' નામે ઉત્તગ ૨૪ દેવકુલિકાઓવાળું ભવ્ય ચિત્ય નિર્માણ કર્યું હોવાના ઉલ્લેખ પણ મળે છે. પરંતુ મુસ્લિમકાળમાં અહીં ભારે પરિવર્તન થયું જેમાં આવાં ઉત્કૃષ્ટ ધર્મસ્થાનેને નાશ થયે, એટલું જ નહિ અત્યારે જે વહેરાઓની વસ્તી જણાય છે તે એ સમયે અને તે પછીના સમયમાં વટલેલા બ્રાહ્મણે હેવાનું કહેવાય છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૬s મહેસાણા શ્રીહીરવિજયસૂરિના સમયમાં તેમના શિષ્ય કુશલવદ્ધન ગણિએ સં. ૧૯૪૧ માં રચેલી “સિદ્ધપુર-ચૈત્યપરિપાટી ”માં અહીં બે મોટી પૌષધશાળાઓ ઉપરાંત પાંચ જૈન મંદિરે હેવાનું જણાવ્યું છે – સિદ્ધપુર નયર વખાણુઈ, અવનીતલિ ચંગ, શ્રાવક શ્રાવિકા બહુ વસઈ, જિનધરમિ રંગ; પૌષધશાળા અતિભલી બેહૂ તિહાં સેહા, જિણહર પંચ મહર દીસઈ મનમેહઈ. ” (૪). આ અવતરણ તત્કાલીન જેનેની સ્થિતિ ઉપર પ્રકાશ પાડી રહ્યું છે. સળમા–સત્તરમા સૈકા સુધી જેનોની સારી આબાદી હેવાનું આથી જાણી શકાય છે. એ સમયે જે પાંચ મંદિરે હતાં તેમાં ૧. મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર હતું.૨.શ્રીસુપાર્શ્વનાથ ભગવાનનું મંદિર હતું, જેમાં મૂળનાયકની મૂર્તિ સુંદર શ્યામવર્ણી હતી. ૩. અત્યંત દેદીપ્યમાન જિનાલય ભેંયરાવાળું હતું, જેમાં ત્રણ સુંદર મૂતિઓ મહાવીરસ્વામી ભગવાનની અને એથી મૂતિ શ્રી નેમિનાથ ભગવાનની હતી. ભેંયરામાં શ્રીસુપાર્શ્વનાથ અને નેમિનાથ ભગવાનની પ્રતિમાઓ બિરાજમાન હતી. ૪ શ્રીચંદ્રપ્રભનું જિનાલય હતું અને અને ૫. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હતું, જેમાં ૨૪ દેરીઓ અને ચૌમુખ જિનની પ્રતિમાઓ પ્રતિષિત હતી. કવિ અંતે આ પાંચે જિનાલયેની શોભા વર્ણવતાં જણાવે છે કે— પંચ જિણહર મનેહરૂ તુ ભમરૂલી, પંચય મેરૂસમાન સાહેલડી; પંચ તીરથ અતિભલાં તુ ભમરૂલી, પંચમ ગતિ સુખથાન સાહેલડી.” (૩૪) આ પાંચે મંદિર કેવાં ભવ્ય, વિશાળ અને કળાપૂર્ણ હશે એનું અનુમાન કરવાનું આજે આ ચૈત્યપરિપાટી સિવાય બીજું સાધન ઉપલબ્ધ નથી. આજે અહીં ૫૦ જેનેની વસ્તી છે, ૨ ઉપાશ્રય અને ૨ જિનાલયે છે, જેમાંના એક છવાતખાના પાસે આવેલા શ્રીચંદ્રપ્રભુ ભગવાનના શિખરબંધી જિનાલયમાં ચોવીશ જિનમાતાને એક સુંદર પટ્ટ છે અને સં. ૧૨૯૪ની સાલની એક ગૃહસ્થ મૂર્તિ પ્રાચીન છે. બીજું મંદિર અલવાના ચકલે શ્રીમહાવીરસ્વામી ભગવાનનું છે. આ મંદિર ઘૂમટબંધી છે. ૩૫. મહેસાણા (કોઠા નંબર: ૧૧૦૦-૧૧૧૮) મહેસાણા કેટલું પ્રાચીન હશે તે જણાયું નથી પરંતુ પંદરમા સૈકા પહેલાંનું હોવાનો એક પુરાવા મળે છે. જામનગરમાં આવેલા શેઠ રાયશીએ બંધાવેલા શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરની ધાતુમૂર્તિના લેખમાં મહેસાણાના રહેવાસી છીએ એ મૂર્તિ ભરાવ્યાનો ઉલ્લેખ કરે છે. એ લેખ આ પ્રકારે છે– "सं. ०] १४९१ व० फाग [0] वदि सोमे महीसाणावास्तव्यश्रीश्रीमालज्ञातीय श्रे० वीरपाल....पूनाश्रेयसे श्रीसंभवनाथबिनं कारितं पिप्फ(प्प)लीयगच्छे श्रीललितचंद्रसूरिभिः प्रतिष्टि(ष्ठि)तं ॥श्री॥" આ ગામમાં ૮૦૦ જેની લગભગ વસ્તી છે, ૨ ઉપાશ્રયે અને ૪ મોટી જૈન ધર્મશાળાઓ છે. અહીં ૧૧ જિનમંદિર છે, તેમાં ૮મંદિરે તે શિખરબંધી અને રમણીય છે. (૧-૨) સોથી મોટું અને વિશાળ મંદિર બજારમાં આવેલું છે. એને બે માળ છે. તેમાં નીચે મૂળનાયક શ્રીમમહન પાર્શ્વનાથ ભગવાન છે, જ્યારે માળ ઉપર શ્રી નેમિનાથ ભગવાન બિરાજે છે. આ મંદિરમાં ત્રણ પ્રાચીન મતિઓ છે. એક પ્રાચીન ગૃહસ્થ મૂર્તિ ઉપર સં. ૧૨૫૭ ને લેખ આ પ્રકારે છે – સ. ૧૨૧૭ માપાર સુવિ 3 મહં. શ્રીનસુત મહું શોશાંતિ.....” આ મતિ આ મંદિરના બંધાવનારા શ્રેષ્ઠીની હોય તે આ મંદિર અને ગામ તેરમા સૈકા પહેલાંનું પુરવાર થાય. | ૧. પ્રાચીન લેખસંગ્રહ”-વિજયધર્મ સરિ સંહિતઃ ભા. ૧, લેખાંકઃ ૧૫૪. Page #114 -------------------------------------------------------------------------- ________________ જૈન તી સસ ગ્રહ ૬૮ (૩) મહારાજની ખડકીમાં શ્રીશાંતિનાથ ભગવાનનું ઘર–દેરાસર છે. (૪–૫ ) સ`ઘવી પેાળમાં આદિનાથ ભગવાનનું મંદિર ઘૂમટમધી અને શ્રીમહાવીરસ્વામી ભગવાનનું મ ંદિર શિખરમંધી છે. (૬) પટવા પાળમાં શ્રીશાંતિનાથ ભગવાનનું મંદિર ધામા ધી છે. (૭–૮) શુકલવાડામાં શ્રીવિમલનાથ ભગવાન અને શ્રીસુમતિનાથ ભગવાનનાં મંદિરે શિખરમધી છે. શ્રીસુમતિનાથના દેરાસરમાં એક આચાર્ય મૂર્તિ ઉપર સ’. ૧૨૫૭ ના પ્રાચીન લેખ આ પ્રકારે છે:-~ “ સ૦૧૭ સાપાદ શુદ્ધિ ૧ ગુરૌ પૂછ્યશ્રીહેમવંદ્રસૂરીનાં મૂર્તિ[ ] ॥ આમ છે | સં૦ ૨૨૯૭॥ ” (૮) જોશીની ખડકીમાં શ્રીશાંતિનાથ ભગવાનનું મંદિર, (૯) મેાતી જડીઆની ખડકીમાં શ્રીશ્માદિનાથ ભગવાનનું અને (૧૦) મેાચીવાડામાં શ્રીઆદિનાથ ભગવાનનાં મળીને ત્રણે મદિરે શિખરબંધી રચનાવાળાં છે. અઢી શ્રીયશેાવિજય સંસ્કૃત પાઠશાળા વગેરે જૈન સંસ્થાઓ છે. ૩૬. ગાંભ ( કાટા નંબર : ૧૧૧૯ ) પાટણથી ૨૪ માઇલ દૂર અને ધીણુંજ સ્ટેશનથી ૬ માઇલ દૂર આવેલું ગાંભૂ ગુજરાતનું અતિપ્રાચીન ગામ છે. જૈન ગ્રંથામાં ગાંભૂ અને ગભૃતા એવાં એનાં નામે ઉલ્લેખાયેલાં મળી આવે છે. એક સમયે શાંભૂ ગામ જેનેનુ કેન્દ્રસ્થાન હતું અને ૧૪૪ ગામના જૂથમાં આવેલું મુખ્ય નગર હતું, એમ દાનપત્રો પરથી જણાય છે. ૧ ૧. ( ઢાકેાદી ) સં. ૨૦૦૭ના અંકઃ ‘ મુદ્ધિપ્રકાશ ’માં “ સાલકી યુગનાં એ અપ્રસિદ્ધ તામ્રપત્રા પ્રગટ થયાં છે. તેમાં પહેલું તામ્રપત્ર મહારાજાધિરાજ શ્રીમદ્વૈલેાકયમા શ્રી દેત્રનું છે. તેમાં નોંધેલું દાન ટાવવી ગામના મહામાત્ય શ્રીપ્રદ્યુમ્ને બંધાવેલ વસતિકાના શ્રીસુમતિનાથદેવને આપેલું છે. દાનમાં આપેલી ભૂમિ ગ ભૂતાન ૧૪૪ ગામના જથ્થામાં આવેલા કાણેાદા ગામની પૂર્વ સીમામાં આવી હતી. એની ઉત્તરે કાકાવાસણ ગામની સીમાના ઉલ્લેખ આવે છે. આ દાન વિ.સ. ૧૧૪૦ ના પેષ વિદ ૧૪ ને સેામવારે ઉત્તરાયણ પર્વને દિવસે આપેલુ છે. એ સમયે કર્ણદેવના મુકામ દયાવડાંની વિજય છાવણીમાં હતા. દાનશાસનને લેખ કાયસ્થ વટેશ્વરના પુત્ર કેકે ડેલા છે તે એના દૂતક મહાસાંધિવિગ્રહિક શ્રોપ્રભાકર છે. લેખને અંતે રાજાની સહી છે. બીજું તામ્રપત્ર પરમભટ્ટારક મહારાજાધિરાજ શ્રીજયસિંહૃદેવનું છે. લેખની શરૂઆતમાં પુરાગામી રાજાઓની યાદી આપવામ આવી છે. તેમાં ૫. મ. ૫. શ્રીમૂળરાજદેવ, ૫. મ. શ્રીચામુંડરાજદેવ, ૫. મ. શ્રીદુર્લભરાજદેવ, ૫. મ. શ્રીભીમદેવ તથા ૫. મ. શ્રૌમલાયમલ ચોક દેવની નામવલી આવે છે. દાનની મિતિ વિક્રમ સ. ૧૧૫૬ના આષાડ સુદ ૧૫ ને સેમવારની છે. દાન પાટનગર અલ્લિપાટકમાંથી જ આપવામાં આવેલું છે. દાનના મુખ્ય ભાગ ઢાકેાવી ગામના મહામાત્ય શ્રી. પુજજકના પુત્ર દકકુર શ્રોવેલલે કરાવેલો વાપી ’તે કાંતા ‘વાણી ’—સરસ્વતીને આપ્યા છે તે ચેડા ભાગ ટાકાવી ગામના મહામાત્ય શ્રીયોારાજે સ્થાપેલા સુમતિનાથદેવને આપ્યા છે. દાનની ભૂમિ ગ‘ભૂતાના ગામમાં આવી હતી. એની પૂર્વે કાખેલી ગામ જતા માના, દક્ષિણે નભૂતા ગામના પાદરને, તે પશ્ચિમે વડાલવી અને ટાવવી ગામના માર્ગના ઉલ્લેખ આવે છે. દાનશાસનને લેખક કાયસ્થ વટેશ્વરના પૌત્ર આક્ષપટલિક શ્રીબીજસસ્ત્ર છે તે દૂતક મહાસાંધિવિગ્રહિક શ્રીચાહિલ છે. લેખને અંતે રાજાની સહી છે. અને દાનની ભૂમિ ગ’ભૂતાના ૧૪૪ ગામના જૂથમાં આવેલી છે. આ ગાઁભૂતા એ ધીણાજ સ્ટેશન અને મેઢેરા વચ્ચે આવેલું ગાંભુ ગામ છે. કાણેાદા એ ચાણસ્માની દક્ષિણે આવેલું કનાડા ગામ છે. એની નજીકમાં આવેલું કાકાવાસણુ એ કકાસણા છે. દયાવડા એ ધીણેાજની ઈશાન આવેલું દાવા છે. અણુલિપાટક એ હાલના પાટણની નજીકમાં આવેલુ' તે સુવિદિત છે. કાખેલી એ ઊ’આ અને સિદ્ધપુર વચ્ચે આવેલું કામલી ગામ હોઈ શકે. એ ગામ ગાંલૂથી વીસેક માઈલ જેટલું દૂર છે પરંતુ લેખમાં તે માત્ર ગામ જવાના માર્ગના ઉલ્લેખ છે. ૐનો દિશા પણ બરાબર બંધખેસે છે. વડાલવી એ હાલનું વડાવલી અને ટાંકાવી એ હાલનું ટાકોદી છે. આ રીતે દાનપત્રોમાં જણાવેલાં બધાં ગામ ઓળખી શકાય છે. આ બંને તામ્રપત્રામાં મહત્ત્વના મુદ્દો એ છે કે, દાન જૈનધર્માંનાં દેવાલયાને આપવામાં આવ્યાં છે. આ ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે, કુમારપાલની પહેલાં થયેલા આ રાજવીએ પણ જૈન સંસ્થાને કાયમી આવક અંગે ભૂમિદાન દેતા હતા. આ ટાંકાલી ગામમાં આજે કાઈ જૈન મંદિર હયાત નથી. આ મંદિર અહીંની ભૂમિમાં દટાયેલુ હોવું જોઈએ. એની મૂર્તિ Page #115 -------------------------------------------------------------------------- ________________ ગાંભૂ જેને સૂત્રના આદિ ટીકાકાર શીલાંકાચા “આચારાંગસૂત્ર”ની ટીકા આ ગામમાં રહીને જ શકસંવત્ ૭૮૪ (વિ. સં. ૯૧૯)માં પૂરી કરી હતી. પ્રાચીન વૈદ્યક ગ્રંથ “સુશ્રુતની રચનાનું માન આ ગામને જ મળે છે. તેઓ ४ छ: "अहं हि धन्वन्तरिरादिदेवो, जरारुजामृत्युहरोऽमराणाम् ।। शल्याङ्गमङ्गैरपरैरुपेतं(तः) प्राप्तोऽस्मि गांभूय इहोपदेष्टुम् ॥" આ ગ્રંથની રચના કોણે, ક્યારે કરી એ સંબંધી કશું જાણવા મળતું નથી પરંતુ ગ્રંથના આત્યંતર નિરીક્ષણથી તેઓ કોઈ રાજમાન્ય જૈન ચૈત્યવાસી હોય એ આભાસ મળે છે. તેમણે અહીંના જૈનમંદિરમાં રહીને સુકૃતની રચના કરી હોય એમ જણાય છે. મંત્રીશ્વર વિમલના પૂર્વજ નીના શેઠ શ્રીમાલનગરથી પ્રથમ ગભૂમાં આવીને રહ્યા હતા. ગૂર્જરનરેશ વનરાજે (ઈ. સ. ૭૪૬ થી ૮૦૬) તેમને પાટણમાં રહેવાને આમંત્રણ આપ્યું અને તેમના પુત્ર લહરને દંડનાયક તરીકે અને તેના પરના શિલાલેખે મળી આવે તે ઈતિહાસમાં અપૂર્વ પ્રકાશ પાડનારું સાધન ગણાય છે. બીજા તામ્રપત્રમાં જણાવ્યા મુજબ આ સમતિનાથ મંદિર કેવી ગામના મહામાત્ય શ્રીયશરાજે સ્થાપ્યું હતું. આ યશરાજ શ્રેષ્ઠી કેશુ હતો એનો પત્તો એવો શિલાલેખીય સાધનામાંથી મળી આવે. એ બંને મૂળ દાનપત્રો જેવાં પ્રકાશિત થયાં છે તેવાં અહીં સંગ્રહને ખાતર નોંધવામાં આવે છે – (१) श्री. एप ताम्रपत्र: १. विक्रम संवत् ११४० पौप वदि १४ मोमेऽद्य दयावढावासितश्रीमद्विजयिकटके समस्तराजावलीदिराजितमहाराजाधिराजश्रीमत्रिलोक्यमल्लश्रीकर्णदेवः स्वभुज्यमानगंभूताप्रतिवद्धचतुवस्वारिंशदधिकमानशतान्तःपातिनः समस्तराजपुरुषान् ब्राह्मणोत्तरांस्तनिवासिजनपदांश्च बोधयत्यस्तु वः संविदितं यया । अद्योत्तरायगपर्वणि चराचरगुरुं भगवंत भवानीपतिमभ्यर्च्य संसारस्यासारतां विचित्य नलिनीदलगतजललतरलतरं प्राणितव्यमाकलय्य ऐहिकमामुष्मिक च फलमंगीकृत्य पित्रोरात्मनश्च पुण्ययशोभिवृदये टाक्रववीग्राममहामात्यश्रीप्रद्यम्नकारितवसतिकायां श्रीसुमतिनाथदेवाय काणोदाग्रामे ग्रामस्य पूर्वदिक विभागे भूमि हलवाद २. विशापक १८ रूपक ३ रूपकत्रयोपेताष्टादशविज्ञापकाधिकहलवाद्दद्वयभूमी तच्चास्याच पृष्ठतो विंशापकं यतिवीजवापव्रीहि से ९ नवसेतिका इति प्रत्या केदारः सनन्विता शासनेनोदकपूर्वमस्माभिः प्रदत्ता। अस्याप्य पूर्वस्यां दिशि वणिक् हरिसुया । वणिक् हरिया। ब्राह्मण वराह । चणिक साम्बिय । वणिक पास । विश्वरूप | महलुयादीनां क्षेत्राणि । दक्षिणस्याम् क्षेत्राणां मार्गः । पश्चिमायाँ काणोदाग्रामपाद्र । उत्तरस्यां वारपक्षेत्र काकावासणीयसीमा । मालावरवापनक्षेत्र च । इति चतुराघाटोपलक्षितां भूमिमेनामवगम्य एतनिवासिजनपदैर्यच्चादीयमानभागभोगकरहिरण्यादि सर्वदा सर्वमाज्ञाश्रवणविषयत्वास्मै देवाय समुपनेतव्यं । सामान्य चैतत्पुग्यफलं मरवाऽस्मद्वंशजरन्यैरपि भाविमोक्तृभिरस्मदप्रदत्तधर्मदायोयमनुमंतव्यः पालनीयश्च उक्तं च भगवता व्यासेन ॥ पठिं वर्पसहस्त्राणि स्वर्गे. तिष्ठति भूमिदः । आक्षेप्ता चानुमंता च तान्येव नरकं वसेत् ॥ लिखितमिदं शासन कायस्थवटेश्वरसुतकेशकेन । दूतकोऽत्र महासांधिविग्रहिकश्रीप्रभाकरः । श्रीकर्णदेवस्य । (२) श्री. जयसिहरनु ताम्रपत्र राजावलीपूर्ववत्परमभधारकमहाराजाधिराजपरमेश्वर--श्रीमूलराजदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजश्रीचामुंडराजदेवपादानुध्यातपरमभधारकमहाराजाधिराजश्रीदाभराजदेवपादानुध्यातपरमभधारकराजाधिराजश्रीभीमदेवपादानुध्यातपरमभटारफमहाराजाधिराज-श्रीमनिलोक्यमलश्रीकर्णदेवपादानुध्यातपरमभतारकमहाराजश्रीजयसिंहदेवः स्वभुज्यमानगंभूताप्रतिवद्धचतुश्चत्वारिंशदधिकग्रामशतान्तःपातिनः समस्तराजपुरुषान् ब्राह्मणोत्तरांस्तन्निवासिजनपदांश्च वोधयत्यस्तु वः सविदितं यथा । विक्रमसम्बत् ११५६ आपाढ शुदि १५ सोमे । अद्यइ श्रीमदणहीलपाटके आपाढोपर्वणि चराचरगुरुं भगदत भवानीपतिमभ्यर्च्य संसारासारतां विचित्य नलिनीदलगतजललवतरलतरं प्राणितव्यमाकलय्य ऐहिकमामुष्मिकं च फलमंगीकृत्य पित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये टाकोवीप्राममहामात्यधीपज्जकसुतठक्कुरश्रीवेलहलेन कारितवाण्यै गंभूतायां भूमि विध ४ वहंति हल १८ अष्टादशहलानां सप्तान्तमी शासनेनोदकपूर्वमस्माभिः प्रदत्ता । अस्याच भूमेः पूर्वस्यां दिशि कालोमाममाग्नः । दक्षिणस्यां दिशि गंभूताग्रामपाद्रं किंचहदीजीर्णकपथः । पश्चिमायां मालमतदागिका । वडालवीग्रामटाकववीप्रानयोः सुतः मार्गः उत्तरस्यां दिशि आशापुरीयविनायकः । क्षेत्रमार्ग आमाक्षेत्र देगडिक्षेत्र अजितक्षेत्र चेति चतुरापाटोपलक्षितां भमिमेनामवगम्य तनिवासिजनपदैर्यथादीयमानभागभगोकरहिरण्यादि सर्व सर्वदाज्ञाश्रवणविपर्यभूत्वास्य वायै समुपनेतव्यं । सामान्यं चैतत्पुण्यफलं मत्वाऽस्मदंशजरन्यरपिभाविभोक्तृभिरस्नद्प्रदत्तधर्मदायोयमनुमंतव्यः पालनीयाचा तथा टाकोवीग्राममहामात्यश्रीयशोराजीयसुमतिनाथदेवायोटाकोवीग्रामसक तलावत्रीयाणक | बुंधकाधुणकरादीनां सतराभाच्याई । तथा द्वितीयमईमस्य वाण्यै च शासनेन प्रदत्तमिति मत्वा परिपंथिना केनापिन कार्या उफ च भगवता व्यासेन । यानीह दत्तानि पुरा नरेन्द्रनानि धर्थियशस्कराणि । निर्माल्यवंति(त्य प्रतिमानि तानि को नाम साधुः पुनराददीत ॥ बहुभिर्वसुधा भुका राजभिः सगरादिभिः । यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ . . लिखितमिदं शासनं कायस्थवटेश्वरपौत्र-आक्षपटलिकश्रीबीजसश्रेण । पूतकोऽत्र महासांधिविप्रहिकोचाहिलः । श्रीजयसिंहदेवत्य ।। Page #116 -------------------------------------------------------------------------- ________________ જૈન તીથ સ સગ્રહ " નીસ્યું. આ નીના શેઠે પાણુમાં વિદ્યાધરગચ્છ માટે શ્રીઋષભદેવનું ભવ્ય મંદિર મધાવ્યું હતું. સં. ૧૯૨૮માં સૈદ્ધાંતિક ચાદેવના શિષ્ય પાર્શ્વનાગે આ ગામમાં જ' નામના શ્રાવકના જિનાલયમાં તેની સહાયતાથી શક સ ંવત્ ૮૨૬માં રચેલી · શ્રાવકપ્રતિકમણુસૂત્ર ' પરની વૃત્તિ તાડપત્ર પર લખી હતી.૧ સ. ૧૩૦૫માં ‘ ઉપાંગ–પંચક ’ની વૃત્તિ અહી જ લખાઈ હતી. આ સિવાય અહીં બીજા કેટલાક ગ્રંથૈા રચાયા હોવાની હકીકત જાણવા મળે છે. ડૉ. પિટર્સને રિપોર્ટ ત્રીજાના પૃ. ૫૦માં ગભૂતાને ખંભાત તરીકે ભૂલથી ઓળખાવ્યુ છે. co આ વિગતાથી જાણી શકાય છે કે પાટણ વસ્યા પહેલાં કે તેની આસપાસમાં જૈન પ્રવૃત્તિનું આ સારું મથક હતું. એ સમયે અહીં અનેક જિનમ ંદિશ હોવાં જેઈએ. જમ્મૂ નામના શ્રાવકના જિનાલયના ઉલ્લેખ ઉપર આવી ગયા છે. આ ગામની પ્રાચીનતાને પુરાવા આપતા અહીંના માટા ટેકરા, વીખરાયેલાં માંડિચેરા વગેરે આજે પણ જોઇ શકાય છે. અહીં શ્રીપાર્શ્વનાથ ભગવાનનું બે માળનું મેઢું મંદિર છે. મૂળનાયક ઉપર લેખ નથી પરંતુ મૂર્તિ પ્રાચીન અને પ્રભાવશાળી છે. આ મંદિરમાં મૂર્તિઓને પરિવાર પ્રમાણુમાં ઘણા છે. માટા ભાગની મૂર્તિએ અહીંની જમીનમાં દટાયેલી હતી તે જ મળી આવેલી આ મંદિરમાં છે. * ૩૭. મોઢેરા (ાઠા નબર : ૧૧૨૦) માઢેરાનું પ્રાચીન સૂર્ય મંદિર આજે પણ ગુજરાતની જૈનેતર કળાસપત્તિના દર્શનીય નમૂના છે. આ મંદિરની આંધણી-કારણી વિશે અનેક વિદ્વાનેાએ પેાતાની કલમને કસવામાં ઠીક પરિશ્રમ ઉઠાવ્યે છે છતાં કાઈ સમભાવી વિદ્વાને અહીંનાં જૈન અવશેષો તરફ જરા સરખી નજર કરવાના કૈ આલેખવાના પ્રયત્ન કર્યો નથી. અહીં એક મૂર્તિ જે હનુમાનજી તરીકે પૂજાય છે તે વાસ્તવમાં બ્રહ્મશાંતિ નામના યક્ષની ખંડિત મૂર્તિ લાગે છે. જૈનાએ આ શાસનદેવ યક્ષનું જે વર્ણન કર્યું છે તેવી એની રચના જેવાય છે. ગામ બહાર જૈન મંદિરનું ખંડિયેર ઊભું છે. એની સામે વિશાળ કુંડ છે ને કુંડમાં નાની દેરીએમાં પદ્માસનસ્થ જૈન મૂર્તિએ વ્હેવાય છે. કહેવાય છે કે થાડા સમય પહેલાં કુંડનુ સમારકામ થયું ત્યારે નીચેના ભાગમાંથી ૧૫-૧૬ જનમૂર્તિ આ નીકળી હતી પરંતુ સમારકામ કરાવનાર ઉપરી અધિકારીએ એ સ્થળે મૂર્તિઓને માટીથી પૂરી. દીધી છે. આ હકીકત સાચી હોય તે ગુજરાત માટે શરમજનક મીના લેખાય. પ્રાચીન શિલ્પ જેનાનું હોય કે જેતેતરાનું પરંતુ એ સમસ્ત ગુજરાતનો સપત્તિ છે. એ જૈનો જેટલી જ જૈનેતરે માટે સમ્માનનીય છે. આજનું મેઢેરા નવું વસ્યું હાય એમ લાગે છે. ગામની ચારે માજીએ મેાટા ટેકરાએ અને ધૂળમાં દટાયેલાં અવશેષા જોવાય છે, એ સ્થળે પ્રાચીન મેઢેરા વસેલુ શે. · પ્રભાવકચરિત ’માં ઉલ્લેખ છે કે, મમ્પટ્ટિસૂરિના ગુરુ સિદ્ધસેનસૂરિ (આઠમા સૈકા ) અહીંના મહાવીર ભગવાનની યાત્રા કરવા પધાર્યા હતા. તેમણે આ મેઢા તી માં શ્રીશ્પટ્ટિને વિ. સં. ૮૦૭ના વૈશાખ સુદિ ૩ના દિવસે દીક્ષા આપી, તેમનું નામ ભદ્રકીર્તિ રાખવામાં આવ્યું હતું. ચૌદમા સૈકાના શ્રીજિનપ્રભસૂરિ કહે છે કે, · મેઢેરામાં શ્રીવીર્ જિનેશ્વર છે.' અર્થાત્ શ્રીમહાવીરસ્વામીનું પ્રાચીન મંદિર છે. એ મદિરની શ્રીષ્મપ્પલટ્ટિસૂરિ ( નવમે સેકે ) નિત્ય ચાત્રા કરતા હતા. આ ગામના નામ ઉપરથી કેટલાક જૈનાચાર્યા માઢરગીય ’કહેવાય છે. મેઢ વિકાથી આજે ભાગ્યે જ કેઈ અજાણ્યું હશે. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્ય મેઢ જ્ઞાતિમાં જન્મ્યા હતા અને મહાત્મા ગાંધીજી પણ એ જ જ્ઞાતિનું સંતાન હતા. " ૧. જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિયાસ" પૃઃ ૨૮૨ .. “ જૈન પુસ્તક પ્રશસ્તિસંગ્રĀ ” પૃથ્વ ૧૨૫, પ્રતિ અંકઃ ૨૦૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ સંડેર આજે અહીં શ્રીભીડભંજન પાર્શ્વનાથ ભગવાનનું સુંદર મંદિર છે. પાટણથી મેઢેરા છ-સાત ગાઉ દૂર છે. ૩૮. સંડેર (કઠા નંબર : ૧૧૩૦) મણુંદરોડ સ્ટેશનથી ૩ માઈલ અને પાટણથી અગ્નિખૂણે લગભગ ૧૦–૧૧ માઈલ દૂર સંડેર નામનું ગામ છે. આ ગામ પુરાણું હોવાનાં ચિહ્નો જોવાય છે. આસપાસની ભૂમિ ઉપર પ્રાચીન શિલ્પકૃતિઓ, કેરણીભર્યા પથ્થર જ્યાં ત્યાં પડેલા મળી આવે છે. મકાનની દીવાલમાં ચણ લીધેલા એવા પથ્થરે પણ ક્યાંક દેખાય છે. મકાનના પાયા વગેરે તે દૂર દૂર સુધી નજરે પડે છે, આથી આ ગામ અસલ મોટું: નગર હશે એમ પણ લાગે છે. ગામના ચેરામાં આવેલાં મૂર્તિ વગરનાં બે મંદિર વિશે “આર્કિપેલેજીકલ સર્વે ઓફ નેધન ગૂજરાત”ના લેખકેની નેંધ મુજબ ઃ એક મંદિર તે છઠ્ઠી શતાબ્દી જેટલું પ્રાચીન હોય એવું અનુમાન દોરવામાં આવ્યું છે. આ હકીકત વિશ્વસનીય હોય તે આ ગામ છઠ્ઠી શતાબ્દી પહેલાંનું મનાય. એ પછી આ ગામ વિશેનું બારમી સદીનું તે તામ્રપત્રીય અકાઢ્ય પ્રમાણ સાંપડે છે. સેલંકી કર્ણદેવે સં. ૧૧૪૮ માં સૂક ગામનું તળાવ ચાલુ રાખવા માટે ડાભી ગામની કેટલીક જમીન દાનમાં આપી હતી, તેમાં આપેલી જમીનના ખંટ લખતાં સડેર ગામને ઉલેખ આ પ્રમાણે આવે છે : ... સરયથ મૂર્વાં વિ િમારિ ક્ષેત્ર તથા ગ્રાહ્મણ ક્ષેત્રે | સિંચાં મપિરામક્ષેત્ર - માયાં ઉછામણીમાં તિ વતુરાઘાટોક્ષિતાં મૃમિ!” આવા પ્રાચીન ગામમાં જૈનોએ પણ પિતાની સાંસ્કૃતિક સાધનામાં પીછેહઠ કરી નહિ હોય, પણ કમનસીબે એ વિશે કઈ જાણવા મળતું નથી. હા, સં. ૧૪૫૩ માં વીજાપુરમાં પેથડ નામના શ્રેષ્ઠીએ લખાવેલી “ભગવતીસૂત્ર'ની પ્રતિની એક પ્રશતિમાંથી અહીંના મંદિર વિશે આ પ્રકારે સૂચન મળે છે – ___" योऽचीकरन्मण्डपमात्मपुण्यवल्लीमिवारोहयितुं सुका। ग्रामे च संडेरकनाम्नि वीरचैत्येऽजनि श्रेष्ठिवरः स मोखः ॥१२ -સત્કર્મશીલ મખૂ નામે શ્રેણી સંડેરેક ગામમાં થયે, જેણે આ ગામના વીરચૈત્યમાં પિતાના પુણ્યરૂપી વેલડી પર ચડવા માટે મંડપ બંધાવ્યું. આ ઉલ્લેખથી જણાય છે કે, સં. ૧૩૫૩ પહેલાં અહીં વીર જિનેશ્વરનું મંદિર હતું, જેમાં મંડપ બંધાવવામાં આવ્યું. વળી, સં. ૧૫૭૧માં શ્રેષ્ઠી પરવત અને કાન્હાએ લખાવેલી અનેક પ્રતિઓમાં તેમના પૂર્વજોની વંશાવલી અને તેમના સુકાની નેંધ ૩૪ શ્લોકની પ્રશસ્તિમાં આપી છે. તે તે પૂર્વજોના સુકૃત્યેની અને વિશિષ્ટ ઘટનાઓની સાલવારી પણ તેમાં નિધી છે, તેમાં અહીના મંદિર વિશેને ઉલેખ આ પ્રકારે કર્યો છે – "संटेकेणहिल्लपाटकपत्तनस्यासन्ने य एव निरमापयदुच्चचैत्यम् । स्वत्वैः स्वकीयकुलदैवतवीरसेशं क्षेत्राधिराजसतताश्रितसन्निधानम् " ||७|| –પેથડ નામના શ્રેષ્ટીએ અણહિલ્લપુર પાટણની પાસે આવેલા સંડેરેક ગામમાં પિતાના ધનવડે પિતાની કુલદેવતા અને વીરસેશ (8) ક્ષેત્રપાલથી લેવાયેલ ચિત્ય કરાવ્યું. ૧. પ્રો. ભેગીલાલ સાંડેસરા કૃત “ વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા લેખે ”માંથી આ ગામની કેટલીક હકીક્ત તારવી પર ઢ ૨. “જૈન પુસ્તક પ્રશસ્તિસંગ્રહ” પૃ. ૧૮, પ્રશરિત અંક: ૧૬. . જેન સાહિત્યપ્રદર્શન શ્રી પ્રશસ્તિ સંગ્રહ” પૃષ્ઠ : ૭૨, પ્રતિ અંક: ૨૬૮ : Page #118 -------------------------------------------------------------------------- ________________ જૈન તીથ સસ'ગ્રહ એ જ શ્રેષ્ઠી પેથડે આ સિવાય એક મૂર્તિને જર્ણોદ્ધાર કરાવી પેાતાના ઘર-દેરાસરમાં સ. ૧૯૬૦માં સ્થાપન કર્યાની નોંધ આ પ્રકારે એ પ્રશસ્તિમાં નોંધી છેઃ— હર “ गोत्रेऽत्रैवाद्याप्तविम्बं भीमसाधुविधिप्सितम् । यं पित्तलमयं हैमदृढमर्दयसन्धिमकारयत् ॥ ८ चरमजिनवरेन्द्रस्फारमूर्ति विधाप्य गृहजिनवसतौ प्रातिष्ठोपद शुद्धलग्ने ||९|| " —પેાતાના ગાત્રમાં થઇ ગયેલા ભીમ શ્રેષ્ઠીએ પહેલાં ભરાવેલી આદિ જિનેશ્વરની પિત્તલમયી સ્મૃતિ ને સુવર્ણ થી દૃઢ સૉંધિવાળી કરાવી. વળી, ભગવાન મહાવીરસ્વામીની સુંદર મૂર્તિ ભરાવીને સારા મુહૂર્તમાં પાતાના ઘર-દેરાસરમાં સ્થાપન કરી. તે પછીના લેાકમાં જણાવ્યુ છે કે સ. ૧૩૬૦માં જ્યારે કરણઘેલા પાટણમાં રાજ્ય કરતા હતા ત્યારે એ મૂર્તિઓને સ્થાપન કર્યો આઇ શ્રેષ્ઠી પેથડ અહીથી શત્રુંજય અને ગિરનારની યાત્રા માટે સંઘ કાઢો. આ ખતે ઉલ્લેખેાથી આ ગામમાં સ. ૧૩૬૦ પહેલાં એક કરતાં વધુ જિનમદિરે હાવાનું સૂચન મળે છે અને તેમાં ઉલ્લેખાયેલા શ્રેષ્ઠીએ અને તેમના પૂર્વજો આ ગામના વતની હોવાની નોંધથી આ ગામમાં ચૌદમા સૈકા પહેલાં નાની સારી વસ્તી હશે એવું અનુમાન નીકળે છે. અહીંના વીરચૈત્યના આજે પત્તો નથી. આજે તે અહીં માત્ર પચાશેક જૈનોની વસ્તી છે અને એક શિખરમ્'ધી મદિર છે. મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાન છે. તેમાં એક મહાવીરસ્વામી ભગવાનની મૂર્તિ નીચે સ. ૧૩૩૨ના મહા સુદિ ૧૫ના એક લેખ કતરેલે છે. તેમાં હારીજગચ્છના એક શ્રેષ્ઠીએ શ્રીજિનચંદ્રસૂરિના શિષ્ય ગુણભદ્રસૂરિના ઉપદેશથી મહાવીરસ્વામીની મૂર્તિ ભરાવ્યાના ઉલ્લેખ છે. એટલે આ મૂર્તિ સ ંભવત: ઉપર્યુક્ત વીચૈત્યની હશે એવું અનુમાન કરી શકાય. ખીજી એ મૂર્તિઓના પબાસણુ ઉપર લેખા છે પણ પ્લાસ્ટરમાં ઢંકાઈ ગયેલા હોવાથી વાંચી શકાતા નથી. એ સિવાયની ધાતુ મૂર્તિએ ઉપર સ. ૧૪૮૪, સં. ૧૫૦૭, સં. ૧૫૨૧, સં. ૧૫૨૭, સ. ૧૫૩૩, સં. ૧૫૬૪ ના લેખા મળી આવે છે. * ૩૯. શંખલપુર ( કાઠા નંબર : ૧૧૩૪ ) બેચરાજી સ્ટેશનથી ૧ માઈલ દૂર શ"ખલપુર નામે ગામ છે. શ'ખલપુર નામને શુદ્ધ કરવાના હેતુથી કેટલાક * તેને ‘ શૃંખલપુર ’ પણ કહે છે, પરંતુ એ અને નામેા ખરાં નથી. વસ્તુતઃ લખમણ નામના રાજાએ પોતાના નામ ઉપરથી આ ગામ વસાવ્યું હોવાથી તેનું ખરું નામ તે ‘ સલખણુપુર ’ છે. કવિ શ્રીગુણવિજયજીએ સ’. ૧૬૮૭માં રચેલા “ ફાચરવ્યવહારી રાસ”માં એ સંબ ંધે આ પ્રકારે ઉલ્લેખ કર્યો છેઃ— “ ગાઉ પનર પાટણથી દર, સલખણપુરન સબલ પહૂર; નૃપ લખમણિ નિવસાવ્યુ જેહ, સાહુઇ નગર સકલ ગુણગેહ. તે પુરમાં વ્યવહારી ઘણા, ઘરમાં માલતણી નહીં મણા; દાન દીઇ દેવપૂજા કર, સાતે ખેત્ર સદા ઉર્દૂરઈ.” અહીં ચૌદમા સૈકાથી લઈને સોળમા—સત્તરમા સૈકા સુધી શ્રાવકની વસ્તી સારી હતી અને તે માટે ભાગે સંપન્ન હતા; એમ આ વર્ણનથી અને ખીજા અવાંતર પ્રમાણેાથી જણાય છે. ઉપર્યુ ક્ત રાસ, અહીંના આગેવાન કાચર નામના શ્રેષ્ઠીની નોંધવાયેાગ્ય હકીકત આપે છે તે એ કે, એક સમયે કાચર શ્રેષ્ઠી વેપાર અર્થે ખંભાત ગયા. ત્યાં ચતુર્દશીના દિવસે શ્રીસુમતિસાધુસૂરિ( જન્મ: સ. ૧૪૯૪, સ્વર્ગવાસઃ સં. ૧૫૫૧ )નું વ્યાખ્યાન સાંભળ્યું. સૂરિજીએ ઉપદેશમાં અહિંસા વિશે જણાવ્યું કે, “ જીવયા પાતે પાળવી એ તે પુણ્ય છે જ પરંતુ ખીજા પાસે પળાવવી એ પણ ખાસ કરીને પુણ્યનું જ કામ છે.” એ સમયે શ્રેષ્ઠી કાચરે ગુરુમહારાજને પ્રસ ંગેાચિત નિવેદન કર્યુ કે, “સલખણુપુર તાલુકામાં અમારી પળાતી નથી. ત્યાં બહુચરાજી દેવી પાસે ૪. ' આત્માનંદ પ્રકાશ '' પૃષ્ઠ : ૨૯, અંક ; ૮–કેટલાક ધાતુ પ્રતિમાલેખા' એ શીર્ષીક લેખ. Page #119 -------------------------------------------------------------------------- ________________ ઝીંઝુવાડા હિંસક લોકે ઘણું જીનો વધ કરે છે.” આ સાંભળી ગુરુજીએ ખંભાતના સંઘમાં પ્રતિષ્ઠિત અને રાજદરબારમાં માનવંતુ સ્થાન જોગવતા અરડકમલ એશવાલ એવા દેસલહશ સાજણસિંહ નામના ગૃહસ્થને બોલાવ્યા અને કોચરની વિનંતિ વિશે કંઈ થઈ શકે તે ધ્યાન આપવા સૂચવ્યું. એ જ સમયે સાજણસિંહે પિતાની લાગવગને ઉપયોગ કરી, સુલતાનનું ફરમાન મેળવ્યું અને કેચરને સરપાવ અપાવી, સમશેર બંધાવી, ત્યાંના બાર ગામને અધિકારી બનાવ્યું. તેણે અધિકાર હાથમાં લેતાંવેંત ૧ સલખણપુર, ૨ હાંસલપુર, ૩ વરૂાવલી, ૪ સીતાપુર, ૫ નાવિણ, ૬ બહિચર, ૭ હડ, ૮ દેલવાડુ, ૯ દેનમાલ, ૧૦ એઠેરૂ, ૧૧ કાલહરિ અને ૧૨ મીઠું ગામમાં અમારી પડહ વગડાવ્યું. એ જ દિવસથી બહુચરાજી વગેરેમાં થતી જીવહિંસા બંધ થઈ. જો કે આ રાસમાં અહીંનાં મંદિર વિશે સૂચન નથી પરંતુ ચોદમાં સૈકાના વિનયપ્રભ ઉપાધ્યાયે રચેલી “તીર્થમાળા”માં “ સંતિ નિ રવિ સારે એ ઉલ્લેખ હોવાથી આ નગરમાં પાશ્વનાથ અને શાંતિનાથનાં બે દેવળે હતાં; એમ સ્પષ્ટ થાય છે. માંડવગઢના મંત્રી પેથડકુમારે ચૌદમા સૈકામાં જુદા જુદા ગામનગરમાં મળીને ૮૪ જિનમંદિર બંધાવ્યાં તેમાં સલખણુપુરમાં પણ એક વાંધાવ્યું હતું એમ શ્રી મુનિસુંદરસૂરિચિત “ગુર્નાવલી થી જણાય છે. એ મંદિર ઉપર્યુકત બે મંદિરે પિકીનું હશે કે ભિન્ન એ જાણી શકાતું નથી પણ એ બે કે ત્રણ મંદિરે કે રાજકીય આતંકમાં નષ્ટ થઈ ગયાં હશે. આ સંબંધે પુરો આપતી આ ગામની સ્થાનિક માહિતી મળે છે કે, સં. ૧૮૪ કેઇ કેળી રાંતેજથી બે મતિએ ચેરીને અહીં લાવેલો, તે અહીંના શ્રાવકેએ ૧ મણ, ૫ શેર દાણ આપીને તેમની પાસેથી વેચાતી લઈ લીધી. તેમાંની એક મૂર્તિ અહીં રાખી અને બીજી મૂર્તિ ટુવડ ગામના શ્રીસંઘને આપવામાં આવી હતી. અહીં રાખેલી મૂર્તિ માટે દેરાસર બાંધવાનો વિચાર થતાં શ્રીસંઘે રાજકીય મંજૂરી મેળવી જૂનું ખંડેર જેવું મકાન વેચાતું લીધું. સં. ૧૮૪૯ માં એ જૂના ખંડેરને ખેદીને ઇંટે કાઢતાં તેમાંથી ભેંયરું નીકળી આવ્યું. એ ભોંયરામાંથી ૧૫૦-૨૦૦ જેટલી જિનપ્રતિમાઓ, કાઉસગિયા, કેટલાયે પરિકરે, દીવીએ, અંગલાછણ, એરસિ, સુખડ અને મંદિરનું શિખર વગેરે પુષ્કળ વસ્તુઓ મળી આવી હતી. એમાંનાં લગભગ ૨૦૦-૩૦૦ નંગ કદંબગિરિ લઈ જવામાં આવ્યાં અને બીજી કેટલીક વસ્તુઓ બહાર ગામ આપી દેવામાં આવી, આ હકીકત અહીંના પ્રાચીન મંદિરને પુરો આપે છે. નવા મંદિરને પા નાખવામાં આવ્યું અને પ્રતિમા સ્થાપન કરવાગ્ય દેરાસરને શેડો ભાગ સં. ૧૮૭૬ માં તેયાર થ. સં. ૧૯૦૫ ના જેઠ વદિ ૮ ને દિવસે એ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. આજે અહીં ત્રણ શિખરવાળું ભેચરાબંધી વિશાળ મંદિર ઊભું છે. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. મૂળ ગભારે, ભેંયરું અને ભમતીના ૨૫ ગોખલાઓમાં મૃતિઓ વિરાજમાન છે. એ પ્રાચીન મૂતિઓ પરના લેખે તપાસવામાં આવે તે અહીંનાં પ્રાચીન મંદિર અને તે તે સમયે શ્રાવકોની વસ્તી અને સ્થિતિનું અનુમાન કરવું સહેલ બને. આજે અહીં શ્રાવકેનાં ૪૦ ઘરની વસ્તી છે અને ૨ ઉપાશ્રય છે. ૪૦. ઝીંઝુવાડા , (કેષ્ઠા નંબરઃ ૧૧૫૫) આ ગામ પ્રાચીન છે. એનું પ્રાચીન નામ ઝીંગપુર અને ઝંઝપુર હતું. કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહનો જન્મ આ ગામના જંગલમાં ઝુંઝા નામના રબારીને ત્યાં થયું હતું, તેથી સિદ્ધરાજે એ રબારીના નામે આ ગામ વસાવ્યું. ઝાલાવંશવારિધિ” ના કથન મુજબ : સિંધમાંથી સર્વનાશ થયા પછી આવેલા મકવાણું કુલના ઝાલા ક્ષત્રિયને ૧. “ઐતિહાસિક રાસ સંગ્રહ” ભા. ૧, પૃ. ૧-૧૨, ૨. “જેન સત્યપ્રકાશ” વર્ષ: ૧૭, અંકઃ ૧. Page #120 -------------------------------------------------------------------------- ________________ જૈન તી સસંગ્રહ ૭૪ સિદ્ધરાજના પિતા કર્ણદેવે કેટલાંએક ગામ ખક્ષિસ આપ્યાં હતાં, તેમાં આ ગામ મુખ્ય હતું પરંતુ કાઈ કાણુસર તેએ પાટડી ગયા તે સમયે ઝીંઝુવાડા પાટણને તામે ગયું. રાજકીય ષ્ટિએ આ ગામ સીમા ઉપરનું હોવાથી સિદ્ધરાજે અહી ગામ ફરતા વિશાળ ને મજબૂત કિલ્લા ધાન્ય હતા. જે કે આ કિલ્લે આજે તૂટી ગયા છે અને એ કિલ્લાના મુખ્ય દરવાજા ઉપર મĒ૦ ૩ આટલા અક્ષ કાતરેલા છે. એ ઉપરથી પણ જણાય છે કે સિદ્ધરાજ જયસિંહના આદેશથી મંત્રીશ્વર ઉદયનની દેખરેખ નીચે આ કિલ્લે માંધવામાં આવ્યા હતા. સ્થાપત્યની દૃષ્ટિએ ગુજરાતમાં આ કિલ્લા નમૂનેદાર ગણાય છે. અહીં જૂનું તળાવ અને વાવ મજબૂત પથ્થરનાં ખાંધેલાં છે. તેના ઘણાખરા ભાગ પડી ગયા છે. સંભવ છે કે આ તળાવ અને વાવ પણ કિલ્લાની સાથેાસાથ બંધાયાં હશે. તેરમા સૈકાના દુ નશલ્ય રાજા, જેના શ્રીશ ંખેશ્વર તી ના પ્રભાવથી કાઢ રોગ મટી ગયા હતા અને શ ંખેશ્વરના મંદિરના જેણે જીર્ણોદ્ધાર કરાવ્યા હતા તે આ ગામના નરેશ હતા. રામગઢીના કિલ્લાની બહાર પણ ગામના કોટની અંદર એક નાનું પ્રાચીન જૈન મંદિર હતું, તેના ધ્વંસ થઈ ગયા છે પણ તે જગા હજી જેનેાના કબજામાં છે. અહીં બે માળનું ત્રણ ગભારા અને ત્રણ શિખરવાળું વિશાળ ને ભવ્ય મંદિર છે. અને માળમાં મૂ॰ ના૦ શ્રીશાંતિનાથ ભગવાન છે. તેમની સ. ૧૯૦૫ના મહાસુદિ ૫ ના રોજ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. દેરાસરના ઉપલા માળમાં આવેલા મુખ્ય ગભારામાં એક ખૂણામાં ચાવીશીથી છૂટી પડી ગયેલી એક નાની એકી મૂર્તિ છે તે ખાજુના ગભારામાં જૂના દેરાસરમાંથી લાવેલા આરસના સમવસરણના ત્રણ ગઢની રચનાને નમૂને પ્રાચીન છે. એક ખૂણામાં પરિકરથી છૂટા પડી ગયેલા એક નાના કાઉસગ્ગિયા આરસના છે અને એક પટ્ટમાં એ જોડી પગલાં છે તે શ્રીહીરરત્નસૂરિના પટ્ટધર જયરત્નસૂરિ અને ભાવરત્નસૂરિનાં છે. તેના ઉપર સ. ૧૭૩૪-૩૫ અને સ. ૧૯૧૫ના લેખા ઉત્કી છે. નીચેના મૂ॰ ના૦ ના ઉપર પ ́ચતીથી'નું પ્રાચીન પરિકર છે. પરિકરની ગાદી નવીન છે. તેના પર સં. ૧૯૦૩ના વૈશાખ સુદિ ૩ ને લેખ છે, જે પરિકરના જીર્ણોદ્ધાર સંખ'ધી છે. * ૪૧. વડગામ ( કાઠા નંબર : ૧૧૫૯ ) દસાડા રાજ્યમાં વડગામ જૈન તીર્થરૂપ મનાય છે. અત્યારે શ્રીઆદીશ્વર ભગવાનનું શિખરખ ધી લભ્ય જિનાલય છે. તેની પ્રતિષ્ઠા સ. ૧૯૦૫ માં થઈ છે. એ પહેલાં ઘર-દેરાસરરૂપે એ એરડીએ હતી. આ મંદિર વિશે દંતકથા છે કે, અહીં મૂ. ના. પાસે લગભગ એક હજાર વર્ષથી અખંડ દીવા પ્રજળે છે. એટલે આ ગામ અને મંદિર એથીયે પ્રાચીન હેવું જોઇએ. અહીંના કેઇ વખતના પૂજારી દુષ્કાળ અથવા મરકી અદ્ઘિ રાગચાળા વખતે પણ સાચા દિલથી પ્રભુની પૂજા કરતા હતા તેથી તેને હંમેશાં નિયમિતપણે અડધા રૂપિયા અને એક પાલી ચેાખા ચમત્કારિક રીતે મળતા હતા. મૂળનાયક ઉપર લેખ નથી. ગરદનથી ખ ંડિત હાય એમ લાગે છે. દેરાસરની દક્ષિણ તરફની ચાકી પાસે એક નાની દેરીમાં શ ંકરનાં લિંગે છે અને પાસેના ગેાખલામાં ગણપતિની મૂર્તિ છે. અહીંના પૂજારીએ પાછળથી આ લિંગા અને મૂર્તિ સ્થાપન કરી દીધાં છે. તેની પાસે દેરાસરમાંથી કાઢી નાખેલું પ્રાચીન પમાસણુ છે. સ. ૧૯૫૫ માં અમદાવાદવાળા શેઠ મનસુખભાઈ ભગુભાઈએ અહીં આરસનું કામ થયું ત્યારે જૂનું પખાસણ Page #121 -------------------------------------------------------------------------- ________________ ઉપરિયાળા cપ કાઢીને નવું કરાવ્યું તે સમયે મૂ. ના. ને કાયમ રાખ્યા હતા તેથી કંઈક હેરફેર થતાં મૂ નાની દૃષ્ટિ નીચી થઈ હોય એમ કહેવાય છે. દેરાસર પાસે જ એક મેડીબંધી ધર્મશાળા છે. ૪૨. ઉપરિયાળા (કેઠા નંબરઃ ૧૧૬૫) વીરમગામથી પશ્ચિમ દિશામાં ૧૨ માઈલ દૂર વીરમગામ-ખારાઘોડા રેલવે લાઈનમાં ઉપરિયાળા ફલેગ સ્ટેશન છે. સ્ટેશનથી માઈલ દૂર ઉપરિયાળા ગામ છે. તેમાં શ્રી આદીશ્વર ભ. નું સુંદર મંદિર છે અને ભવ્ય વિશાળ નવી ધર્મશાળા યાત્રીનું મન પ્રથમ દર્શને જ હરી લે છે. આ ગામ પ્રાચીન છે. સં. ૧૪૯૨ અને સં. ૧૫ર૫ ના મૂર્તિલેખામાં ઉપલિઆસર ગામને ઉલ્લેખ આવે છે. લગભગ પંદરમા સૈકાના અંતે અને સેળમાં સિકાના પ્રારંભમાં શ્રીજયસાગર ઉપાધ્યાયે રચેલી “ચૈત્યપરિપાટીમાં આ રીતે વર્ણન છે – “આદિનાહ ઉપલિયાઅસરી. આ ઉપરથી લાગે છે કે સોળમી શતાબ્દીમાં અહીં મૂ. ના. આદીશ્વર ભગવાનનું મંદિર મોજુદ હતું પણ કેઈ આસ્માની સલતાનીના સમયમાં આ મંદિરને ધ્વસ થઈ ગયે. તે પછી સં. ૧૯૧૯ ના વૈશાખ સુદિ પૂનમના દિવસે એક કુંભારને માટી ખોદતાં જિનમૂર્તિઓને પ લાગે. જૈન મહાજનેએ એ મૂર્તિઓને હાથ કરી એક નાની ઓરડીમાં એ મૂર્તિઓને પરણદાખલ પધરાવી ને તે પછી શિખરબંધી મંદિર કરાવી સં. ૧૯૪૪ ના રોજ પ્રતિષ્ઠા કરવામાં આવી. ગામની પૂર્વ બાજુમાં જૂની ધર્મશાળા સાથે જોડાયેલું પણ સ્વતંત્ર શ્રી આદીશ્વર ભ. નું બેઠા ઘાટનું સાદું છતાં રમણીય મંદિર આવેલું છે. મંદિરને ફરતે કેટ છે, તે ૪૨ ફીટ લાંબે ને ૩૭ ફીટ પહોળે છે. તેની વચ્ચે શોભતું મંદિર મૂળ ગભારે, સભામંડપ અને ત્રણ બાજુના દરવાજાઓ ઉપર ચેકીઓ, એક શિખર, ચાર ઘૂમટે અને વચલી ચકી ઉપર સામરણયુક્ત બાંધણીવાળું છે. સંદિરમાં મ. ના. શ્રી આદીશ્વર ભ. છે. જમણી બાજુએ શાંતિનાથ ભ. ની શ્વત આરસની અને ડાબી બાજુએ પીળા આરસની શ્રી પાર્શ્વનાથ ભ. ની તેમજ મૂ, નાની નીચે સ્પામ આરસની શ્રી નેમિનાથ ભ. ની મૂતિઓ છે, જે જમીનમાંથી મળી આવી હતી તે જ બિરાજમાન છે. કેઈ મૂર્તિ ઉપર લેખ દેખાતું નથી પણ મૂર્તિઓ પ્રાચીન છે. સભામંડપમાં આરસ ઉપર કેરેલો રંગિત ચિત્રામણયુક્ત સમેતશિખરને તેમજ ગિરનાર પર્વતને પટ્ટ સંદર અને કળામય છે. નાના ગામમાં એકાંત સ્થળમાં આવેલું આ તીર્થધામનું વાતાવરણ આહલાદક છે. દર વર્ષે મહા સુદિ ૧૩ અને ફાગણ સુદિ આઠમના રોજ મેળો ભરાય છે. ૧. વિશેષ હકીક્ત માટે જુઓઃ મુનિરાજ શ્રી જયંતવિજયજી કૃત “ઉપરિયાળા' પુસ્તિકા. . . ૨. અનુક્રમે “જેની પ્રતિમા લેખસંગ્રહઃ ” ભા. ૧, લેખાંકઃ ૫; અને “પ્રાચીન લેખસંગ્રહ” ભા. ૧, લેખાંક: ૪ Page #122 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ૪૩. રાંતેજ ( કેહા નંબરઃ ૧૧૯૦ ) રાતે જ ચાણસ્મા તાલુકામાં આવેલું છે. વહીવંચાઓના આધારે આ ગામ સં. ૯૦૦૯૫૦ ના અરસામાં વર્લ્ડ હિોય એમ લાગે છે. એ પછી તો આ ગામ એક નગરીરૂપ બની ગયું હતું. જોકે તેને “રત્નાવલી” નગરીને નામે ઓળખતા હતા. એ સમયે જેનેનાં લગભગ ૭૦૦ ઘર અને ત્રણ મોટાં જિનાલયે હતાં. આજે લગભગ ૧૨૦૦ માણસેની વસ્તીમાં ૧૦ ઘર જૈનોનાં છે. એક જૈન ધર્મશાળા, એક ઉપાશ્રય અને એક જૈન મંદિર છે. આજે પણ આ સ્થળ ઐતિહાસિક તીર્થરૂપે પ્રસિદ્ધ છે. મૂળ ના. શ્રી નેમિનાથ ભગવાનનું ત્રણ શિખરવાળું મોટું બાવન જિનાલય મંદિર છે. આ દેરાસર ક્યારે બંધાવવામાં આવ્યું તે જાણવામાં આવ્યું નથી પરંતુ દેરીઓમાંની કેટલીક મૂતિઓ ઉપર સં. ૧૮૯૩ના લેખે છે તેથી એ સમયે આ મંદિર જીર્ણોદ્ધાર પામ્યું હશે અને આ મૂર્તિઓની સ્થાપના થઈ હશે. સં. ૧૯૩૦માં એક પટેલના ઘરના પાયામાંથી શ્રી મહાવીરસ્વામી ભગવાનની મૂર્તિ નીકળી આવી હતી. એને કાઢતાં એ ખંડિત થઈ હતી. વળી, મૂળ નાસિવાયની ચાર મૂર્તિઓ ઘણાં વર્ષો પહેલાં ગામની ભાગોળમાંથી મળી આવી હતી. આ મંદિરના મૂળ ગભારામાં બારમીત્તેરમી સદીનાં પ્રાચીન પરિકર અને ગાદીઓ વિદ્યમાન છે. તેના ઉપર પ્રતિષ્ઠિત મતિઓ પાછળથી નવી મૂકેલી છે. વળી, અહીંના નાના ભેંયરામાં કેટલાક જૂના કાઉસગિયા અને પરિકરે સંઘરી રાખ્યાં છે. તેના ઉપર કેટલાક લેખો છે. તેમાંથી બે લેખો સં. ૧૧૫૭ની સાલના છે. એ બંનેમાં રાંતેજ ગામને ઉલ્લેખ છે જે આ ગામના સ્થાનિક ઈતિહાસની પ્રાચીનતાનું અને આ મંદિરની સ્થાપના સં. ૧૧૫૭ માં કે તે પહેલાં થઈ તેનું પ્રમાણ આપે છે; એ લેખે અનુક્રમે આ પ્રમાણે છે – (१) "संवत् ११५७ वैशाख सुदि १० श्रीथारापद्रीयगच्छे श्रीशालिभद्रसूरौ सुभद्रासुतया ठ० रघुकया स्वात्मदुहितुः सूहवायाः () રતનચ | છ || સુપાર્શ્વવિં વારિમિતિ | (ર) “સંવત્ ૧૭ વૈશાલ સુરિ ૨૦ વરાપીય છે શ્રીરામિણી......યોર્ચતરૂરી વાર્થનાવુિં વારિતપિતિ અહી ભમતીની છેલી દેરીમાં શ્રાવક-શ્રાવિકા યુગલના બે સુંદર મૂર્તિ પટ્ટો લગભગ રા ફીટ ઊંચા અને ૨ ફીટ પહેલા છે. તેમાં સં. ૧૩૦૯ના લેખે ઉત્કીર્ણ છે. ભમતીની ૪૯મી દેરીમાં સરસ્વતી દેવીની આરસની ખંડિત છતાં મનહર મૂર્તિ ઉપર સં. ૧૩૦ને લેખ છે. આ સિવાય જિનાલયની ભમતીમાંના મૂળ મંદિરની જમણી બાજુના પરિકરની ગાદી ઉપર અને પાછળના ગભારાના મળનાયકની નીચે સ્થાપન કરેલા પ્રાચીન પરિકરની ગાદી ઉપર અનુક્રમે સં૦ ૧૧૨૪ના ટૂંકા બે લેખો છે.* * ૪૪. ભાયાણી (કઠા નંબર ઃ ૧૧૯૫) ચ“વાલ પ્રદેશમાં આવેલા ભેયી સ્ટેશનથી પશ્ચિમમાં બે ફલગ દૂર ગામ અને શ્રીમલ્લિનાથ ભગવાનને મંદિર આવેલું છે. આ મંદિરની તીર્થ તરીકેની પ્રસિદ્ધિને ઈતિહાસ એવો છે કે, આ ગામના કેવળ પટેલના ખેતરમાંનો એક અવડ કે ખેદતાં સં. ૧૯૩૦ના વૈશાખ વદિ ૧૫ ને રાજ શ્રીમહિલનાથ ભગવાન અને બે કાઉસગિયા ૧. “પ્રાચીન જૈન લેખસંગ્રહ” ભા. ૨. લેખાંકઃ ૪૬૬-૬૭. ૨. એજન. લેખાંક : ૪૬૧-૬૨ ૩. “જૈન સત્ય પ્રકાશ” વર્ષ: ૨, અંક: ૬, પૃ. ૩૮૬ ૪. પ્રાચીન જૈન લેખસંગ્રહ ” ભા. ૨, લેખક૪૬૩-૬૪, Page #123 -------------------------------------------------------------------------- ________________ c૭ એરિસા ત્રણે પ્રતિમાઓ પ્રગટ થઈ આવી. બાદ અમથા પટેલનું ખેતર વેચાતું લઈને શ્રીસંઘે આ મૂર્તિએને એમાં પધરાવી. એ પછી શ્રીસંઘે એક વિશાળ દેરાસર તૈયાર કરાવવા માંડ્યું અને સં. ૧૯૪૩ના મહા સુદિ ૧૦ ને દિવસે આ ભવ્ય દિવાલયમાં મળનાયક શ્રીમલિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી. અહીંનું મંદિર ત્રણ શિખરબંધી, વિશાળ અને રમણીય છે. મૂળ ગભારો અને રંગમંડપ વિસ્તારવાળા છે. ત્રણે તરફના દરવાજાઓની શૃંગારકીએ એની ભવ્યતામાં ઊમેરે કરે છે. મંદિરમાં એક કકરા પથ્થરની મૂર્તિ છે, તેના ઉપર આ પ્રમાણે લેખ છે . • સં. ૧૮૭૬ વૈશાલ સુરિ ૩ જુ.....વાયુપુઝ....ત્તિમાં .... ” આ ઉપર્યુક્ત મળી આવેલી મૂર્તિઓ ઉપરથી આ સ્થળ પ્રાચીનકાળે વસ્તીવાળું હશે અને તેમાં કઈ જૈન મંદિર પણ હોવું જોઈએ, જે કઈ વિપ્લવનો ભોગ બન્યું હશે એમ લાગે છે. ઉપર્યુક્ત મૂર્તિઓ નીકળ્યા પછી બીજી મૂર્તિઓ પણ અહીંની ભૂમિમાંથી મળી આવી છે. લુહારની કેડમાં ખેદતાં આશરે ત્રણ–સવાત્રણ ફીટ ઊંચી એક આરસની પ્રતિમા મળી આવી છે, જે અત્યારે ભેચરામાં મૂકી રાખેલી છે. આ મૂર્તિ પર લેખ નથી, તેના જમણું પડખાના કાન, અંગ, કેણી અને નાસિકા વગેરે ખંડિત થયેલાં છે પણ એનું શિલ્પવિધાન દર્શનીય છે જે પ્રાચીનતાનું ભાન કરાવે છે. ખભા પર આલેખેલા કેશગુરથી આ મૂર્તિ અષભદેવ ભગવાનની હોવાનું પ્રતીત થાય છે. બીજું એક મૂર્તિઓ સાથેનું પ્રાચીન પરિકર અખંડ છે જેની લંબાઈ આશરે સાડા ત્રણ ફીટ અને પહોળાઈ ત્રણ તની છે તે પણ ભોંયરામાં છે. આ સિવાય અહીંની ભૂમિમાં કેટલાંક અવશે હજીયે પડેલાં છે. ગામની પૂર્વ બાજુમાં રેલ્વે માર્ગથી બે ખેતરવા દર વાણિયાની તલાવડી” નામે એક તળાવ છે. આ તળાવના પશ્ચિમ કિનારે ખેતરમાં પરિકરયુક્ત આખી અને નાની ખંડિત પાંચ-છ મતિઓ પડેલી છે. અહીં કાઉસગિયાની મૂર્તિને જમીનમાં બેસાડી દીધી હોવાથી અને પાંચે - sની પાછળ અને પૂરી દીધું હોવાથી તેમની પાછળ લેખ વગેરે છે કે નહીં તે જાણી શકાતું નથી. વળી, પથ્થરની મોટી પાર્ટી પણ મંદિરના કઈ ભાગને અવશેષ હોવાનું જણાય છે. - આ અને બીજાં અવશે ઉપરથી માનવાને કારણે મળે છે કે, આ સ્થળે કોઈ પ્રાચીન નગર વસેલું હશે. કહેવાય છે કે આ ધ્વસ્ત નગર એક સમયનું સમૃદ્ધ ‘પદ્માવતી’ નગર હોવું જોઈએ. મહા સુદિ ૧૦ ને દિવસે અને મલ્લિનાથ ભગવાનના જન્મદિન શ્રાવણી પૂનમે યાત્રાળુઓને અહીં મેળો ભરાય છે. એ સિવાય ત્રી, આકાઢી અને કાર્તિકી પૂર્ણિમાએ પણ યાત્રાળુઓની અવરજવર પૂબ રહે છે. અહી ત્રણ ધર્મશાળાઓ છે અને યાત્રીઓ માટે દરેક પ્રકારની સગવડ મળે છે. પાનસરની સ્થાપના પછી આ તીર્થમાં યાત્રાળુઓ પહેલા જેવા જેવાતા નથી. ૪૫. એરિસા (કેટ નંબર:૧૨૨૬) ગજરાતનું રમણીય પ્રાચીન તીર્થધામ સેરિસા અમદાવાદથી ઉત્તર-પશ્ચિમ દિશાના ખૂણા તરફ એક નાના શકારપે વસેલું છે, જે કલોલ સ્ટેશનથી રાા ગાઉ દૂર છે. કહેવાય છે કે એક કાળે અહીં સાનપુર” નામે અંદર નગર હતું કે સેરિસા તે તેને એક નાનકડે મહેલે હતે. સેનપુર ઉપર વિનાશનાં વાદળ તૂટી પડ્યાં ત્યારે સેરિસા નામપૂરતું નથી રહ્યું. Page #124 -------------------------------------------------------------------------- ________________ c૮ જૈન તીર્થ સર્વસંગ્રહ સેરિસા નામ કેમ પડ્યું એ સંબંધે સં. ૧૫૬રમાં કવિવર શ્રીલાવણ્યસમયે રચેલા સેરિસાતીર્થસ્તવમાં કંઈક સૂચન મળે છે – એ નવણ પાણી વિવર જાણી, ખાલ ગ તવ વિસરી અંતર એવડે સેરી સાંકડી, નયરી કહેતી સેરીસા-કડી આ પદ્યમાં કડીની પાસે આવેલા સેરિસાને વનિ સૂચિત થાય છે, જે નગરની સાંકડી શેરીમાં આ જિનાલય આવેલું હતું, તેમાં ભગવાનને અભિષેક કરાવતાં એ સાંકડી શેરીમાં બધે પાણી ફેલાઈ ગયું અને તેથી લેકે એ સ્થળને શેરીસા” નામે કહેવા લાગ્યા હતા. આજે તે સપાટ મેદાન પર થોડાંક ખરડાં અને એક બાજુએ અર્બલિહ નવીન જિનપ્રાસાદ સિવાય કશું જોવા મળતું નથી. એ જ કવિ આ સ્થળના તેરમા સૈકા પહેલાંના પ્રાચીન નગરનું વર્ણન કરતાં કહે છે – એ નગર મોટું, એક ખાટું, નહીં જિનપ્રાસાદ એ એ સંબધે સં. ૧૩માં રચાયેલા “વિવિધતીર્થકલ્પ”માં સેરિસામાં જિનપ્રતિમાઓ ક્યારે આવી અને મંદિર કયારે બંધાયું એની આખ્યાયિકા નૈધેલી છે તેને સાર એ છે કે, નવાંગીવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિશાખાના શ્રીદેવેન્દ્રસૂરિજી એરિસા પધાર્યા ત્યારે તેમણે એક ટેકરામાંથી કઢાવેલી શિલામાંથી સોપારકના અંધ સલાટ પાસે એક દિવ્ય મૂર્તિ ઘડાવી. વળી, એક ખાણમાંથી બીજી વીશ પ્રતિમાઓ નીકળી આવી હતી અને શ્રીદેવેન્દ્રસૂરિજી આ નગરમાં મંદિર બંધાવવા માટે અધ્યામાંથી ચાર મોટી પ્રતિમાઓ લઈ આવતા હતા ત્યારે તેમાંની એક પ્રતિમા ધારાસેના (કદાચ માલવાનું “ધાર” હોય) ગામમાં રાખી અને ત્રણ પ્રતિમાઓને સેરિસામાં કરાવેલા ભવ્ય મંદિરમાં પધરાવી, એક થી મૂતિ ગૂર્જરનરેશ કુમારપાળે કરાવી આપી હતી. શ્રીજિનપ્રભસૂરિજીએ (સં. ૧૩૮૯ની આસપાસમાં) પ્રત્યક્ષ જોયેલી હકીકતને આલેખતાં તેઓ વર્ણવે છે કે આ બધી પ્રતિમાઓ સેરિસા ગામના જિનમંદિરમાં આજે પણ સંઘદ્વારા પૂજાય છે? સં.૧૩૯૪માં શ્રીકસૂરિએ રચેલા “નાભિનન્દનજિદ્વાર પ્રબંધ”માં કહ્યું છે કે, નાદ્રગચ્છના શ્રીદેવેન્દ્રસૂરિજીએ સેરિસા તીર્થની સ્થાપના કરી. આ ઉપરથી લગભગ બારમા સૈકામાં આ તીર્થ સ્થપાઈ ચૂકયું હતું એમ કહેવામાં અતિહાસિક દૃષ્ટિએ બાધ નથી અને તેથી જ ઉપર્યુક્ત શ્રીજિનપ્રભસૂરિજીએ ચૌદમા સિકામાં જોયેલા એ તીર્થની હકીકત નોંધી છે. શ્રીજિનપ્રભસૂરિએ રચેલા એક “તીર્થયાત્રાસ્તેત્રમાં એરિસાની મૂર્તિઓ વિશે આ પ્રકારે ઉલ્લેખ છે – રિયપુરતિયૅ જાનિબળે વિરચિં” આ બધી પ્રતિમાઓમાં મૂ. ના. ની પ્રતિમા વિશે એમ કહેવાયું છે કે– લખ લેક દેખે, સહુ પેખે, નામ લેડણથાપના પ્રતિમાને ડોલતી જોઈને લેકેએ તેનું નામ “લેડણ પાર્શ્વનાથ” રાખ્યું હતું. બીજાના મતે એ મૂર્તિને એક પગ છ આલેખ્યું હોવાથી એવું નામ પાડવામાં આવ્યું છે. ત્યારે ત્રીજા મતે એમ પણ કહેવાય છે કે, વેળથી બનાવેલી આ પ્રતિમા લોઢ જેવી કઠણ બની ગઈ તેથી એ “લોઢણ પાર્શ્વનાથ” નામે પ્રસિદ્ધિ પામી. આ બધા મત વિશે આજે કશે નિર્ણય કરી શકાય એમ નથી. લગભગ ચૌદમા સૈકામાં થયેલા શ્રીજિનતિલકસૂરિએ રચેલી “તીર્થમાળામાં મૂ, ના. ની મૂર્તિનું વર્ણન કરતાં નેપ્યું છે : સેરીસે પાસ છે કાય” અર્થાત–સેરિસામાં શ્રી પાર્શ્વનાથની મૂતિ ખૂબ ઊંચી અને ભવ્ય છે. કવિવર લાવણ્યસમયના વખતમાં એટલે સં. ૧૫દર માં અહીં જિનમંદિર વિદ્યમાન હતું એ વિશે કવિ પિતે જ પ્રત્યક્ષ જોયેલું વર્ણન આ પ્રમાણે કરે છે – Page #125 -------------------------------------------------------------------------- ________________ સેરિસ પાસ કલ્યાણક દસમ દાડ એ, મહિયલ મહિમા પાસ દેખાડ એ. દેખાડ એ પ્રભુ પાસ મહિમા સંઘ આવે ઊમટયો, વ્રજપૂજ મંગલ આરતી તેણે પાપ પૂરવનાં ઘટયાં; સંવત પર બાસદ્ધિ પ્રાસાદ સેરિસા તણે, લાવણ્યસમેં મ આદિ બેલેં, નમે નમે ત્રિભુવન ધણી.” એટલે લગભગ એળમા સૈકા સુધી આ મંદિર વિદ્યમાન હતું. તે પછી લડાઈને કોઈ પ્રસંગે શ્રાવકેએ એ બધી મતિઓ જમીનમાં ભંડારી દીધી હશે, અને મંદિર ઉપર નાશની નેબત ગગડી હશે. સેરિસાના મંદિરની સં. ૧૪૨૦ ના લેખવાળી પદ્માવતીની મતિ નરેડા ગામમાં વિદ્યમાન છે, જે સં. ૧૪૨૦ પછીના કેઈ વિપ્લવ સમયે ત્યાં લ આવી હશે. સદ્ભાગ્યે અહીં ભંડારેલી કેટલીક મૂર્તિઓ વગેરે અહીંથી મળી આવ્યાં છે. આજે જે નવું મંદિર અહીં ઊભું છે તેની સામેના મેદાનમાં પ્રાચીન જૈન મંદિર ખંડિયેરરૂપે પડ્યું હતું. મંદિરને ઘણે ભાગ તે ધરાશાયી હતે. માત્ર દીવાલને ભાગ ડોક ઊભું હતું. તેમાં પથ્થરના ઢગલા પડ્યા હતા. તેની સાથે મૃતિઓ પણ દટાયેલી પડી હતી. આ હકીકત તરફ સં. ૧૯૫૫ માં જેનું ધ્યાન ખેંચાયું. તેમાંથી બધી મૂર્તિઓ કઢાવી એક રબારીનું મકાન વેચાતું લઈને તેમાં એ બધી મૂર્તિઓ પધરાવવામાં આવી. એમૂર્તિઓમાં એક ખંડિત મૂતિ, જે ફીટ પહોળી;૩ ફીટઊંચી ને ફણાસહિત ફીટ ઊંચી, શ્યામવર્ણના બે મોટા કાઉસગિયા, જે ૨ ફીટ પહોળા અને ૬-૭ ફીટ ઊંચા, અંબિકાદેવીની ૧ મનોહર મૂર્તિ—આ પાંચ મૂર્તિઓ જે ખાસ વિશિષ્ટ પથ્થરની બનેલી છે, તેમજ સફેદ આરસની આદીશ્વર ભ.ની ખંડિત મૂતિ ૧–આ પ્રકારે ૬ મૂર્તિઓ નીકળી આવી હતી. - આ ખંડેરમાં કરણીવાળા પથ્થરે, થાંભલા, કુંભીઓ વગેરે નીકળ્યું છે તે એક તરફ મૂકી રાખવામાં આવ્યું છે. વળી, બીજ સમયે ખોદતાં જે મળી આવ્યું તેમાં પથ્થરની ૧૫–૧૬ મૂતિઓ, આરસની ખંડિત ૨ મૂર્તિઓ તથા આરસના મેટા માનવાતિ કાઉસગિયા, જેમાં બંને પડખે ૨૪ જિનપ્રતિમાઓ કંડારેલી છે અને એ કાઉસગ્નિયા નીચે લેખ છે પણ તદ્દન ઘસાઈ ગ છે, જે બારમી-તેરમી શતાબ્દીને હોય એમ લાગે છે. આ સિવાય સફેદ આરસના પરિકરની ગાદીના બે ટુકડા નીકળી આવ્યા છે, તેની આગળને ત્રીજો ટુકડે મળી શક્યો નથી પણ એ બે ટુકડામાં આ પ્રમાણે લેખ વંચાય છે (१) "........५ वर्षे फागुण बदि २ रवी श्रीमत्पत्तनवास्तव्यप्राग्वाटान्वयप्रसूत ठ० श्रीसोमतमतनुज ठ० श्रीआशाराजनंद(२)........क्षिसंभूतान्यां संघपति नहं० श्रीवस्तुपाल महं० श्रीतेज:पालाभ्यां निजाग्रजवन्धोः महं० श्रीमालदेवस्य श्रेयोथै श्रीमालदेवसुत ठ० पुनसीहत्य (३)....पार्श्वनाथमहातीर्थे श्रीनेमिनाथजिनर्विवमिदं कारितं ।। प्रतिष्टितं श्रीनागेंद्रगच्छे भट्टारकश्रीविजयसेन...." – મહામંત્રી શ્રી વસ્તુપાલ-તેજપાલે પિતાના ભાઈ માલદેવ અને તેના પુત્ર પુનસિંહના શ્રેય માટે સેરિસા મહાતીર્થના શ્રી પાર્શ્વનાથ ચેત્યમાં શ્રી નેમિનાથ ભ૦ નું બિંબ ભરાવી પધરાવ્યું ને તેની પ્રતિષ્ઠા નાગૅદ્રગચ્છના શ્રીવિજયસેનસૂરિએ કરી. આ સંવત્ ૧૨૮૫ હે જોઈએ; કેમકે લેખમાં માત્ર (૫) ને આંકડે જ મોજુદ છે. આ લેખમાં સેરિસાને “મહાતીર્થ” કહેવામાં આવ્યું છે વસ્તુપાળ-તેજપાલ જેવાએ અહીં મૂર્તિ ભરાવી છે એ તીર્થભૂમિની ગૌરવગરિમા એ સમયે કેટલી હશે એ તે માત્ર ગ્રંથની છૂટક-ગુટક વિગતે ઉપરથી જ અનુમાન કરવાનું રહે છે. ઉપક્ત મૂર્તિઓ ઉપરાંત જૂની ધર્મશાળા પાસેના એક ખાડામાંથી જે ફેણવાળા શ્રી પાર્શ્વનાથ ભગવાનની વિશાળ મૂર્તિ નીકળી હતી તે મૂર્તિને લેકે વર્ષો સુધી “જોદ્ધા” તરીકે પૂજતા હતા ને બાધા આખડી રાખતા હતા. શ્રી આદીશ્વર ભ. ની કેણી નીચે ટેકા હોવાથી કેટલાક તેને સંપ્રતિના સમયની પ્રતિમા કહે છે. ઉપર્યુક્ત હકીકત અહીંના વિશાળ પ્રાચીન મંદિર અને તેના તીર્થમહિમાને ખ્યાલ અપાવે છે. નીકળી આવેલી આ મૂર્તિઓમાંથી પાંચ મૂર્તિઓને શેઠ જમનાભાઈ ભગુભાઈએ ખેતીને લેપ કરાવ્યું હતું અને સં. ૧૯૮૮ના મહાસુદિ ૬ ને દિવસે તે મૂર્તિઓને મંદિરમાં પરિણાદાખલ પ્રવેશ કરાવવામાં આવ્યો હતે. આજે અહીં વિશાળ ઘેરાવામાં આવેલું અમદાવાદનિવાસી સ્વ. શેઠ સારાભાઈ ડાહ્યાભાઈના પુણ્યપ્રતીક સમું Page #126 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ, વિશાળ મંદિર ઊભું છે. મૂળગભારે જોધપુરી લાલ પથ્થરનો અને રંગમંડપ મકરાણના પથ્થરથી બનાવેલ છે. તેની આસપાસ ચારે તરફ ધર્મશાળા બનાવીને કંપાઉંડ વાળી લીધું છે. મંદિરની બાંધણી એકંદરે શાસ્ત્રીય પદ્ધતિ. અનુસાર કરેલી છે. સં. ૨૦૦૨ના વૈશાખ સુદિ ૧૦ ના રોજ મેટા ઉત્સવપૂર્વક આચાર્ય શ્રીવિજયનેમિસૂરિજીના હસ્તક શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી આ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ૪૬. મહુડી (કે નંબર ઃ ૧૨૪૬) આ પીલવાઈડથી બે માઈલ દૂર અને વિજાપુરથી અગ્નિખૂણે આશરે ૩ ગાઉ દર મહુડી નામે ગામ છે. એનું પ્રાચીન નામ “મધુમતી” હતું એમ કહેવાય છે. કહે છે કે મહુડી અને તેની પાસે આવેલું કટ્ટારક સ્થાન પ્રાચીન કાળે ખડાયત નામે ઓળખાતું હતું. એ ઘણું વિશાળ હતું. અહીં ગધેસિંહ નામે રાજા રાજ્ય કરતા હતા. આથી આ નગર બે હજાર વર્ષથી પ્રાચીન હોવાનું મનાય છે. એનું સંસ્કૃત નામ ખડાયતન. ત્રંબાવતી નામે પણ એ ઓળખાતું હતું. ખડાયત નગરમાંથી જ ખડાયતા બ્રાહ્મણ અને ખડાથતા વણિકની ઉત્પત્તિ થયેલી છે. ખડાયતા વણિકે એ કેટલીયે જૈન મૂર્તિઓ ભરાવ્યાના પ્રતિમાલેખે મળી આવે છે. આ નગરની પ્રાચીનતાની સાબિતી આપતાં ખંડિયેરો, વાંઘાઓની વચ્ચે દેખાતાં મકાનના પાયા અને ઠેઠ ઊંચાણ, પર દેખાતી કિલ્લેબંધી વગેરે આજે પણ નજરે ચડે છે. અહીંથી કેટલીક પ્રાચીન જૈન મૂર્તિઓ મળી આવી છે, તે ઈ. સ. ના પહેલા સૈકાની અને બીજા મતે ત્રીજા સૈકાની હોવાનું મનાય છે. મહુડી ગામથી ૧ માઈલ દૂર નદીકિનારા પરના ઊંચા ટેકરાના કટ્ટારક દેવળથી ૨૫-૩૦ કદમ આગળ એક ઊંડા ખાડાને ખોદતાં એક જ નમૂનાની ચાર મૂર્તિઓ મળી આવી હતી. વડેદરા-પ્રાચીન સંધનખાતાના શાસ્ત્રી શ્રીહીરાનંદજીએ એન્યુઅલ રિપટ” (ઈ. સ. ૧૯૯)માં ચિત્રપ્લેટ સાથે એની હકીક્ત પ્રગટ કરી છે. તેમાં તેમણે આ મૂર્તિઓને બોદ્ધ હોવાનું જણાવ્યું છે. આ વિશે ડે. હસમુખલાલ સાંકળિયા, મુનિરાજ શ્રીન્યાયવિજયજી, શ્રીસારાભાઈ નવાબ અને શ્રીચીમનલાલ ઝવેરીએ એ મૂર્તિઓ જેન હોવાનું સિદ્ધ કર્યું છે. એ બધાંમાંથી અહીં ટૂંકી નેધ આપવી પ્રસંગોચિત છે. આ ચારે મૂર્તિઓ પૈકી એક સિવાય બધી વડોદરા લઈ જવામાં આવી છે. (૧) એક ભવ્ય મૂર્તિ કોચના મહંતે મંદિરના બહારના ભાગમાં આવેલા એક ઓરડામાં સ્થાપન કરેલી છે. ધાતુની આ મૂર્તિ પર દેખાતાં વાળનાં ગૂંચળાં, શારીરિક ગઠન અને વ્યાધ્રાસનાદિ છે. મૂર્તિની નીચે બને છેડા ઉપર સિંહની સુંદર આકૃતિઓ છે. વચ્ચે ધર્મચક્ર અને બે બાજુએ હરણ તેમજ હાથીનાં રૂપે આલેખ્યાં છે. વ્યાધ્રાસન ઉપર વસ્ત્રની રચના આલેખી છે. સુંદર કમલાસન ઉપર પદ્માસનસ્થ જિનેશ્વરની ભવ્ય અને લાવણ્યમયી મૂર્તિ બિરાજમાન છે. કમલાસન મનોહર કેરભર્યું છે. મૂર્તિને છાતીનો ભાગ સહેજ ઉપસેલો છે અને વચ્ચે શ્રીવત્સનું ચિત્ર સ્પષ્ટ દેખાય છે. ગળામાં ત્રિવલીની રેખાઓ ઉપસાવી છે. ચકચકિત ચક્ષુઓ હોવાથી તેમાં ચાંદી પૂરેલી હોય એમ લાગે છે, ભવ્ય લલાટ અને મસ્તક ઉપર કેશોનું ઊંચું શિખામંડલ છે. પાછળના ભાગમાં એક લાંબી પાટ જેવું બનાવી બે ભાગને જોડીને ભામંડલ આલેખ્યું છે. એ પાટના બંને ભાગમાં વેલબટ્ટા અને બંને બાજુએ ફુલ, ચેકડી, ગજમુખ, વ્યાધ્રમુખ આદિની કેરણી છે. તેને ફરતી ગોળ કમાન છે. તેમાં સુંદર કોતરણી કરેલી છે. મૂર્તિની બંને બાજુએ માંડવીને દેખાવ આપતી સુંદર સ્તંભાવલી બનાવી છે. બે બાજુએ ચામર ની આકૃતિઓ છે. છેક ઉપરના ભાગે આપાલવના ઝાડની પત્રિપંક્તિ કરેલી જણાય છે. મૂર્તિના પાછળના ભાગમાં બ્રાહ્મીલિપિમાં લેખ છે, જે તરફ લખેલે છે. એ લેખ આ પ્રકારે ઉકેલવામાં આવ્યું છે – “ [1] સિ૮ [1] વેાિળ ............ [ રિ ] માર્ચ-સંઘ-ઝાવા” Page #127 -------------------------------------------------------------------------- ________________ ૮૧ આમાં ઉલ્લેખાયેલે વૈરિંગણ, જેમાંથી વેરિશાખા ઉભવી, તેને ઉલ્લેખ “કલ્પસૂત્રમાં આ પ્રકારે આવે છે – ___ " थेरहितो गं अजवइरेहितो गोयमसगुप्तेहितो इत्थ णं अजवइरीसाहा निग्गया ॥" આથી રિગણુના શ્વેતાંબરાચાર્યે આ મૂર્તિની પ્રતિષ્ઠા કર્યાનું સિદ્ધ થાય છે. એટલે વેરિશાખા ઉદ્ભવી તે પહેલાં– સંભવત: શ્રીવાસ્વામીની વિદ્યમાનતામાં વીર નિ સં૦ ૫૮૪ પહેલાં આ મૂર્તિ બની હશે એમ લાગે છે. અર્થાત્ ઈ. સના પહેલા સૈકા લગભગમાં આ મૂર્તિ ભરાવી એમ માની શકાય. આ રીતે ગુજરાતમાંથી મળી આવેલી જેન મૂર્તિઓમાં આ મૂર્તિ સૌથી પ્રાચીન ગણાય. ગુજરાતની સાંસ્કૃતિક સંપત્તિને આ નમૂને બધાં શિપમાં અદ્વિતીય અને મથુરાનાં પ્રાચીન શિલ્પની જડને ગણવાય. . આ શિલાલેખ અને શાસ્ત્રીય શિલ્પવિધાન સ્પષ્ટ હોવા છતાં આ મૂર્તિને બોદ્ધ મૂર્તિ કહેવી એ ખરેખર, બ્રાન્તિની પરાકાષ્ટા જ સૂચવે છે. (૨) બીજી મૂર્તિ ચાર ટેકા ઉપર રહેલી શ્રી પાર્શ્વનાથ પ્રભુની છે. મનહર સસ ફણાવલીવાળા સર્ષાસન ઉપર કમળ ચક્રમાં પ્રભુની મૂતિ શોભી રહી છે. નીચે બંને બાજુએ બીજી હારમાં વાઘ અને સિંહ આલેખ્યા છે, મધ્યમાં વિશાળ વટવૃક્ષને દેખાય છે. આસન નીચે અર્ધ સર્પાકાર મૂર્તિઓ ધરણેન્દ્ર અને પદ્માવતીની છે, જ્યારે ઉપરની મૂર્તિએ માનવાકૃતિની જણાય છે. આથી તેઓ ભકત શ્રાવક-શ્રાવિકા હોય એમ માની શકાય. એ આકૃતિઓના હાથમાં પૂજાની સામગ્રી હોય એમ લાગે છે. (2) ત્રીજી મતિ ભગવાન મહાવીરસ્વામીની હોય એમ જણાય છે. સમવસરણમાં અવસ્થિત ભગવાનની નીચે બીજા વિભાગમાં એક તરફ સિંહાકૃતિ છે. પહેલી હારમાં નવ આકૃતિઓ ઊભી છે તે અગિયાર ગણધરના નવ ગણુની સૂચક હશે. મૂર્તિની જમણી અને ડાબી બાજુએ મૂર્તિને ભરાવનારા શ્રાવક-શ્રાવિકાનાં સ્વરૂપ હોય એમ લાગે છે. (૪) ખંડિત થયેલી આ મૂર્તિના ખભા ઉપર લટાઓ દેખાય છે તેથી એ રાષભદેવની મૂર્તિ હોય એમ મનાય. મૂર્તિની નીચે ડાબી બાજુએ દેવ કે મનુષ્યની આકૃતિ છે. તેની પાસે સૂતેલાં બે માનવીઓનાં રૂપ જણાય છે. સંભવતઃ ભગવાન સમીપે પંડિત મરણનું સ્વરૂપ આમાં સૂચવેલું હશે એમ લાગે છે. પ્રાચીન કેટના મંદિર પાસેથી અજિતનાથ ભગવાનની ખંડિત મેટી મૂર્તિ નીકળી આવી છે એ ઉપરથી પણ અગાઉ નીકળેલી ચારે મૂતિઓ જેન હોવાનું સિદ્ધ થાય છે. • આ સિવાય બીજી કેટલીયે ખંડિત અને અખંડિત મૂર્તિઓ અહીં છે, તેમાં તીર્થકર મૂર્તિઓ, ઈંદ્ર-ઇંદ્રાણ, દેવ-દેવીઓ, યક્ષચક્ષિણીઓ, પુરુષ-સ્ત્રી આદિની આકૃતિઓ છે. આ બધાં અવશે અહીંના કે પ્રાચીન વિશાળ જૈન મંદિરનું સૂચન કરે છે. એ દેવળ આજે તે ભૂગર્ભની વસ્તુ બની ગયું છે, છતાં મળી આવેલી આ પ્રાચીન સામગ્રી આપણું સાંસ્કૃતિક અભ્યાસમાં અને પ્રકાશ પાડવામાં મદદગાર બને એવી તે છે; એથી જ આ બધાં અવશેનું શાસ્ત્રીય દષ્ટિએ નિરીક્ષણ કરી તેની માહિતી પ્રગટ કરવી જરૂરી છે. અહીં શ્રીપદ્મપ્રભુસ્વામીનું નવું બનેલું ઘૂમટબંધી મંદિર છે. લગભગ ૨૦૦ શ્રાવકની વસ્તી, ૧ ઉપાશ્રય અને ૧ ધર્મશાળા છે. અહીં ઘંટાકર્ણ મહાવીરની સ્થાપના છે. તેની બાધા-માનતા ઉતારવા ઘણું યાત્રાળુઓ અહીં આવે છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ૪૭. નરાડા ( કાઠા નખર : ૧૧૫૪ ) જૈન તીથૅ સ સંગ્રહ અમદાવાદથી પૂર્વ દિશામાં નરેડા નામનું ગામ છે. સ્ટેશનથી ૧ માઈલ દૂર અહીં શિખરખ`ધી નવીન મંદિર અનેલું છે. આ મંદિર શેઠ હઠીસિંહ કેસરીસિંહે બંધાવ્યું છે. મૂળ ગભારો ને સભામંડપ મધ્યમસરના છે. સભામંડપની ભીંતેામાં તીર્થોના રંગ એરંગી નકશા કાતરાવ્યા છે. મંદિરના દ્વાર સામે ખુલ્લે વિશાળ ચેાક છે. મૂળ ગભારામાં રહેલી મૂર્તિ આ કેટલીક તેા અર્વાચીન છે, જો કે તેના ઉપર લેખા દેખાતા નથી પરંતુ જમીનમાંથી પ્રગટ થયેલી મૂ. ના. શ્રીગાડી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ નાની પણ તેજસ્વી છે, આજ રીતે મૂ. ના.ની જમણી તરફના ગભારામાં શ્રીપદ્માવતીદેવીની મૂર્તિ પણ પ્રાચીન છે. ખરું જોતાં તેઆ શાસનદેવીની મૂર્તિના પ્રતાપ અને પ્રભાવથી જ આ સ્થાન વધુ પ્રસિદ્ધિમાં આવતાં તીર્થ જેવું ખની ગયું છે, કેટલાક અજૈન પણ આ દેવીનાં દર્શનની માનતા-આાધા રાખે છે. આ શાસનદેવી પદ્માવતીની મૂર્તિ પાસે જ બીજી એક પદ્માવતી માતાની નાની મૂર્તિ છે. વસ્તુત: આ મૂર્તિ પદ્માવતી માતાની લાગતી નથી પરંતુ અત્યારની પ્રચલિત પરંપરા મુજ એની આળખાણુ આપી છે. એ મૂર્તિ નીચે પ્રાચીન શિલાલેખ છે એના ભાવાર્થ આ છે: “ સ. ૧૪૨૦ માં અમદાવાદ નજીક રાજપુનિવાસી શ્રાવકે સેરિસાના પાર્શ્વનાથપ્રભુના જિનાલયમાં આ મૂર્તિ સ્થાપન કરી છે. પ્રતિષ્ઠાપક તપાગચ્છના............... નામ વંચાતું નથી ) છે. ” સેરિસા ઉપર ગુજરેલી આક્તમાંથી ખચાવવા માટે આ મૂર્તિ અહી લાવવામાં આવી હોય એમ લાગે છે. અહીંની જમીનમાં દટાયેલી આ મૂર્તિ લગભગ સોએક વર્ષ પહેલાં જ પદ્માવતીની મેટ મૂર્તિ સાથે જ પ્રગટ થઇ હતી. આ નવીન મ ંદિરની નજીકમાં લગભગ ના લૅંગ દૂર તપેાધન બ્રાહ્મણેાના વાસ આગળ એક ઊંચા ટીમે છે. શરૂઆતમાં અહીં ઘેાડું ખાદકામ કરતાં એક સુંદર પ્રાચીન જૈન મ ંદિરનાં શિખરો દેખાવા લાગ્યાં હતાં પણ ખાદ્યકામ અટકી પડયું ને તેના ઉપર ધૂળ ફરી વળી. જે કાંઈ ખાદકામ થયેલું છે તેમાંથી નાની નાની દેરીવાળાં શિખ, કુંભીએ, થાંભલાના પથ્થરા, શું ખજના નાના ટુકડાએ આમતેમ પડ્યા છે. એને ફરતી દેરીઆની પાછળનાં શિખરની વિવિધ આકૃતિએ પણ જોવાય છે. શિલાઓના ઢગલા અને પથ્થરોના અવશેષો પણ ઘણા પડેલા છે. એકંદરે વિસ્તારથી જોતાં લાગે છે કે ભૂગર્ભમાં રહેલું આ મ ંદિર ખાવન જિનાલયવાળું વિશાળ હશે. લેાકેા પેાતાના ઉપયોગ માટે આ મંદિરના ઢગલામાંથી કે ટેકરામાંથી ખેાદીને પથ્થરો ઉપાય જાય છે. ગામના અજાર વચ્ચે એક મકાનના ખૂણામાં જૈન મંદિરની નાની દેરીનું શિખર ચાડેલું જોવાય છે. વળી, અહીંના તળાવના પગથિયાંના સ્તભ વગેરે માટે આ મદિરના શિખરના ઉપરના ભાગના ઉપયેાગ થયેલા દેખાય છે. એ જ રીતે તપેાધનાના વાસમાં ઘણાં ઘરેમાં આ મંદિરના પથ્થરો કામે લગાડયા હોય એમ જણાય છે. અમદાવાદની નજીકમાં જ આવેલા આ પ્રાચીન કળામય ભગ્ન જિનાલયનું કરુણુ ગીત હજી સુધી કાઈ ધર્મપ્રેમીના કાને સંભળાયું નથી એ એછી આશ્ચર્યકારક ખીના ન લેખાય. આ ગામ આજે તે નાનું છે પણ અસલ આ એક નગરી હતી. લેકે આને નળરાજાની નિષધનગરી ’હોવાનું કહે છે અને ગામ હાર ઉત્તર દક્ષિણ તરફ્ નળરાજા અને દમયંતીના ટીખા સામસામે હાવાનુ ખતાવે છે. એટલુ જ નહિ; અહીં જે અર્વાચીન મહાદેવનું મંદિર છે તેમાંનું શિવલિંગ નળરાજાના સમયનું છે એવી શેાધ અહીંના ગામડિયા એએ કરી છે. * Page #129 -------------------------------------------------------------------------- ________________ દાવા-ઈડર ૮૩ ૪૮. દાવડ (કોઠા નંબર : ૧૩૦૪). જાદર સ્ટેશનથી ૪ ગાઉ દૂર દાવડ નામનું ગામ દાલ નદીના ઉત્તર નિારે વસેલું છે. પ્રાચીન કાળમાં આ ગામ દેવપત્તન અથવા દ્રાવપુરના નામે પ્રસિદ્ધ હતું એમ કહે છે. અહીંની આસપાસની ભૂમિ ઉપરથી દેવાલયના ઘડેલા પથ્થરે, જિનમૂર્તિઓ વગેરે નીકળી આવે છે. સં. ૧૯૪પમાં મેવાડા બ્રાહ્મણ દુર્ગાશંકરના મકાનને પાયે ખેદતાં ૨૦૦ ખંડિત જિનપ્રતિમાઓ નીકળી આવી હતી, જે એક કૂવામાં ભંડારી દેવામાં આવી. અહીંના કેટલાંક મકાનમાં પ્રાચીન મંદિરના ઘડેલા પથ્થરે લાગેલા જોવાય છે. વળી, ગામની બહાર તૂટી ગયેલી સાત વાવડીઓ છે, જેનું બહુમૂલ્ય શિલ્પકામ આજે પણ જોવા મળે છે. ગામથી ઉત્તર દિશામાં માઈલ દર સિદ્ધરાજ જયસિંહની રાણી હાંસલદેવીએ બંધાવેલું “હાંસલેશ્વર નામે ૨૦ એકરના ઘેરાવાવાળું સમરસ તળાવ છે. આ બધાં અવશે ઉપરથી આ ગામ પુરાણું હોય એવું અનુમાન થાય છે. આજે અહીં ૪૦ જેનેની વસ્તી છે. ૧ ધર્મશાળા અને ૧ જૈનમંદિર છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર પ્રાચીન છે. લગભગ સં. ૧૩૦૦ આસપાસમાં બંધાયેલું લાગે છે. મક નાવ ની તવી પ્રતિમા ૨૪ ઇંચ ઊંચી છે. આ સ્મૃતિ સંપ્રતિરાજે ભરાવેલી કહેવાય છે. મૃ૦ ના૦ ની બંને બાજુએ નાની મોટી છ પ્રતિમાઓ બિરાજમાન છે. ડાબી બાજુએ શ્રી નેમિનાથ ભગવાનની ૩ હાથપ્રમાણ પ્રતિમા છે. આ પ્રદેશમાં આ સ્થળ તીર્થરૂપ મનાય છે. ૪૯. ઈડર (કોક નંબર : ૧૩૧૦-૧૩૧૫) દકિક આઠ પ્રાચીન નગર છે. એના ગઢ ઉપર ચડવાની હળવી સ્મૃતિઓ લોકવાણીમાં ગૂંથાયેલી આજે પણ કગોચર થાય છે. આડાવલાની એક શાખારૂપે પિતાનું અલગ વ્યક્તિત્વ દાખવતે આ ઘઉં ડુંગરા દરથીયે નજરે પડે છે. આનું શાસ્ત્રીય નામ ઈલાપદ્ર, ઇલાદુગ, ઇયર વગેરે મળે છે. ગઢને ઈતિહાસ જાણીએ તે પહેલાં ઈડર નગરની હકીકત જોઈ લઈએ: આજનું ઇડરનગર એના પ્રાચીન સ્થળ ઉપર નથી. પ્રાચીન ઈડરના દેવં સાવશે આજના ઈડરની ઉત્તર દિશામાં પહાડની તળેટીમાં પડેલા છે. દિગંબરીય જૈન મંદિરની દિવાલ પાસે થઈને એ તરફ જવાને બાંધેલા માર્ગ છે. એ ધ્વસ્ત ઈરમાં પથ્થરની બાંધેલી પળો છે, જેમાંની એક તે સાંગોપાંગ ઊભી છે ને બીજી પડી ગઈ છે. પહાડની તળેટીમાં પૂર્વ બાજુએ પથ્થરની બાંધેલી પુષ્કરિણું છે. તેમાં સદા ભરેલું પાણી રહે છે. એથી ડું આગળ ચાલતાં સાત માળની અને સુંદર વાવ છે. સેળમાં સકાના શ્રીસુધાનંદસૂરિના કઈ શિષ્ય રચેલી “ઈડરગઢ-ચૈત્યપરિપાટીમાં આ શહેરનું સુંદર વર્ણન કરતાં ગઢની તળેટીમાં આવેલાં જિનમંદિરને પણ ઉલ્લેખ કરે છે – તલટાઈ શ્રીપાસનાહ, પ્રાસાદ નિહાલઉં, પૂજીએ પણમીએ પાસસામિ, પાતગ વિ ટાલઉ. ૮ અમાવસહી ચેપિ હરખિ, ગિરિ સિરિવરિ વડી; આગલિ આદિ નિણંદ, ભવણ દીસ પાવડીઆ » ૯ આ મંદિર ઈડરના પ્રાચીન વંચાવશેમાં ઢંકાઈ ગયાં છે ને આ ઈતિહાસગાથાએ એનું મૂંગું સ્મરણ માત્ર - કરાવી રહી છે. પ્રાચીન ગ્રંથની નેંધ ઉપરથી પણ આ નગરને સુવર્ણકાળનાં પ્રમાણ મળી આવે છે: આ નગરમાં શ્રીઆણંદવિમલસૂરિને જન્મ સં. ૧૫૪૭માં અને શ્રીવિજયદેવસૂરિને જન્મ સં. ૧૯૫૬માં થયું હતું. કેટલાયે આચાર્યોએ અહીં સ્થિરતા કરીને ગ્રંથની રચના કર્યાની અને અનેક ગ્રંથની પ્રતિલિપિ કરાયાની Page #130 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ પ્રશસ્તિ મળી આવે છે. એની સાક્ષીરૂપે અહીં એક પ્રાચીન હસ્તલિખિત ગ્રંથને ભંડાર મોજુદ છે. અહીં કેટલાયે મુનિવરેને પદવી પ્રદાન થયાં છે. શ્રીસેમસુંદરસૂરિએ શ્રીજયચંદ્ર વાચકને સૂરિપદ આપ્યું ત્યારે અહીંના રાજમાન્ય શ્રેણી ગેવિંદે ભારે મહોત્સવ કર્યો હતો. આ શ્રેણીઓ અહીંના ગઢ ઉપરના મંદિર અને તારંગા તીર્થ ઉદ્ધાર કરાવ્યો હતો. એ સિવાય, શ્રીલક્ષ્મીસાગરસૂરિએ શ્રીસુમતિસાધુને આચાર્યપદવી અહીં આપી હતી, એ સમયે શ્રીપાલ કોઠારીએ તેમના ભાઈ સહજપાલ સાથે ખૂબ દ્રવ્યવ્યય કર્યો હતો. આ શ્રેષ્ઠીઓ ઉપરાંત બીજા વીસલ, સહજૂશાહ, ઇશ્વર ની વગેરે અનેક શ્રેષ્ઠીઓ અગ્રગણ્ય હતા. એથી જ પૂર્વોત “ચત્યપરિપાટીકારે કહેલું “ધરમ ધનવંત અચ્છ, જિહાં લોક નિવાસી કથન સાર્થક બને છે. ઈડરનરેશ નારાયણની સભામાં શાંતિચંદ્ર ઉપાધ્યાય જેવા તાર્કિક વિદ્વાને દિગંબર ભટ્ટારક વાદી જૂષણને પરાસ્ત કરી જયપતાકા ફરકાવ્યાની ઘટના પણ ઈતિહાસના પૃષ્ઠોમાં અંકાયેલી છે. ઉપર્યુક્ત ઉલ્લેખથી જણાય છે કે આજનું ઈડર સેળમા સૈકા પછી કોઈ કાળે વસ્યું હશે. આજના ઈડરમાં જેનેનાં ૮૦ ઘરો છે, ૪-૫ ઉપાશ્રયે છે ને પાંચ જેન મંદિર શોભી રહ્યાં છે ૧. શ્રખરતરગચ્છવાળાના મંદિરમાં શ્રીગોડી પાર્શ્વનાથ ભગવાન મૂળનાયક છે. તેમાં મૂળગભારે, જાળીભરેલે સભામંડપ અને ઉપર ધાબાબંધી રચના છે. ૨. બીજું પણ મૂળનાયક શ્રીગોડી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર જૈન સંઘે બંધાવેલું છે. તેમાં પણ લગભગ ઉપર્યુક્ત - મંદિર જેવી રચના છે. ૩. પારેખવાડાનું મંદિર શિખરબંધી છે. તેમાં જુદા જુદા પાંચ ગભારા છે. તેમાં બે ગભારા ભમતીમાં અને બે ઉપર છે. મૂળગભારામાં મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન છે. આ મંદિરની પાછળ એક ઉપાશ્રય છે. છૂટી પરસાલ અને વિશાળ ચોક છે. ૪-૫ ડેલ મહોલ્લામાં આવેલાં બે મંદિરો ધાબાબંધી સામાન્ય રચનાવાળાં છે. અહીં એક વિશાળ દિગંબર જૈન મંદિર છે. એની રચના જોતાં અસલ એ શ્વેતાંબરીય મંદિર હોય એમ લાગે છે. અહીંથી પશ્ચિમ તરફ ૧-૨ માઈલ દૂર ખડકવાળી ટેકરી ઉપર “રાજચંદ્ર વિહાર' નામનું સ્થળ છે. તેમાં એક નાનું મંદિર અને સ્વાધ્યાયમંદિર વગેરે છે. યાત્રીઓને માટે રહેવાની બધી સગવડ રહે છે. આ સ્થળે જુદી ટેકરી ઉપર શ્રી ચંદ્રપ્રભ ભગવાનની દેરી છે. શ્રીમદ્ રાજચંદ્ર આ સ્થળે આવ્યા હતા તે ક્ષેત્રસ્પનાના સ્મરણરૂપે તેમના ભક્તોએ આ સ્થળની રચના કરી છે. નગરથી મા માઈલ દૂર ગઢ છે ને તળેટીથી ૧ માઈલને ચડાવ છે. વચ્ચે વિસામાઓ આવે છે. પહાડ ઉપર જૈન ધર્મશાળા છે અને એક ભવ્ય તેમજ વિશાળ બાવન જિનાલય મંદિર દીપી રહ્યું છે. આ મંદિરની પ્રાચીનતા વિશે એક જૂની ગુજરાતી “પટ્ટાવલી'માં આ પ્રકારે ઉલ્લેખ મળે છે: સંપ્રતિ રાજા ૪૪ પુનઃ સાદે શ્રીરાંતિનાથનો પ્રારા વૈવ નિપનાવો ” આ સંપ્રતિ વીરનિર્વાણ સંવત્ ૨૮૫ વર્ષ થયા એટલે આ ઉલેખ પ્રમાણે આ ગઢ અને તે પરનું જૈન મંદિર લગભગ ૨૨૦૦ વર્ષ જેટલાં પ્રાચીન ગણાય. પરંતુ સં. ૧૨૧૦ થી ૧૨૭૭ ના ગાળામાં કુમારપાલના સમયમાં જ વિદ્યમાન ખરતરગચ્છીય શ્રીજિનપતિસૂરિએ બનાવેલી “તીર્થમાળામાં આ પ્રમાણે જણાવ્યું છે – __" इडगिरी निविष्ट चौलुकयाधिपकारितं जिनं प्रथमम् ॥" ૧. સેમસૌભાગ્યકાવ્ય' સર્ગ : ૭, શ્લોકઃ૨. એજનઃ સર્ગઃ ૭, શ્લોક : ૧૦ ૩. “રામનારાયણ રાજસભાઈ ઈડર નયર મઝારિ રે, વાદી ભૂષણ દિગપટ જીતી પાસે જય જયકાર રે.” –શ્રીઅમરચંદ્ર કવિકૃત “કુલધ્વજરાસ” કહીઃ ૫. Page #131 -------------------------------------------------------------------------- ________________ ઇડર -ઈડરગિરિ ઉપર ચોલુક્યનરેશે (કુમારપાલે) બનાવેલા મંદિરમાં પ્રથમ જિનેશ્વરને સ્થાપન કર્યા. શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા “ઇડરના કષભદેવસ્તવન માં શ્રી કુમારપાળે આ મંદિર બંધાવ્યાનું સ્પષ્ટ જણાવ્યું છે. આથી સંપ્રતિ રાજાએ આ મંદિર કરાવ્યાની હકીકતને બીજા સબળ પુરાવાની જરૂર રહે જ છે. શ્રી મુનિસુંદરસૂરિએ તેના જીર્ણોદ્ધારક તરીકે ગેવિંદ શ્રેષ્ઠીનું નામ પણ આપ્યું છે. એ પછી ચંપક શ્રેષ્ઠીએ ઉદ્ધાર કરાવ્યા ‘ઉલ્લેખ શ્રીહેમવિમલસૂરિના શિષ્ય અનંતસે રચેલી “ઈલા-પ્રાકાર-ચૈત્યપરિપાટીમાં કરેલું છે અને તે પછી છેલ્લે ઉદ્ધાર હમણાં જ શ્રીસંઘે કરાવ્યું છે. કુમારપાલનરેશે “ શત્રુંજયાવતાર રૂપે મૂળનાયક શ્રીષભદેવ ભગવાનની સ્થાપના કરી, રાયણવૃક્ષની પણ રચના કરેલી હતી. આ મંદિર “રાયપાલવિહાર”નામે પણ ઓળખાતું હતું. ગેવિંદ શ્રેષ્ઠીએ કરેલા ઉદ્ધાર સમયે પણ મૂળનાયક શ્રી ભદેવ ભગવાન જ હતા અને સત્તરમા સૈકામાં થયેલા ઉદ્ધાર પછી શ્રીવિજયદેવસૂરિએ જ્યારે પ્રતિષ્ઠા કરી ત્યારે તેમણે શ્રીષભદેવ ભગવાનની સ્થાપના કરી હતી એ ઉલ્લેખ મળે છે : " इयदराख्यनगरे, स्वावतारेण सुन्दरे । प्रतिष्ठात्रितयं चक्रे. येन सूरिघु चक्रिणा ॥ जीर्णे श्रीमधुगादीशे, यवनैव्यङ्गिते सति । तत्पदे स्थापितो येन, नूतनः प्रथमप्रभुः ॥४ આ ઉપરથી જણાય છે કે, શ્રીત્રષભદેવના જીર્ણપ્રાસાદને તથા મૂર્તિને યવનેએ બાધા કરેલી તેથી શ્રીવિજયદેવસૂરિએ -નવા શ્રી ઋષભદેવ પ્રભુની સ્થાપના (સં. ૧૬૮૧ લગભગમાં) કરી. ૧. આજે આ મંદિરમાં મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુ બિરાજમાન છે. સંભવતઃ શ્રીસંઘે કરેલા છેલા ઉદ્ધાર વખતે મૂળનાયકને ફેરફાર કર્યો હશે. છેલા ઉદ્ધારમાં મૂળ ગભારાની પીઠ, પખાસણું, ફરતી દીવાલો, શિખર, છજાઓ, ગભારા, ગૂઢમંડપ, બારણું પરની કુંભી, થાંભલા, સરૂ, કમાને. બે ચેકીઓની બારશાખે, અગાસી અને ફરશ વગેરે બધા જીર્ણ ભાગને નવેસર કરાવ્યા છે. આ જીર્ણોદ્ધારથી અલબત્ત, આખુંયે મંદિર દેવવિમાન સમું દેખાય છે. મૂળ દેવળને સુધારવાનું કામ જોતાં તદ્દન નવું મંદિર લાગે છે. ઉદ્ધાર કરાવનાર સંઘના અગ્રણીઓનું કહેવું છે કે જે રચના પ્રાચીન કાળે હતી તેવી જ રચના આમાં રાખવાની કોશીશ કરી છે પણ પ્રાચીન ભાગ્યે જ રહેવા દીધી છે, કાઢી નાખેલા પ્રાચીન કારીગરીના નમૂના કે શિલાલેખો પણ જળવાયા નથી. મૂળ દેવળની પશ્ચિમ બાજીની મોટી દેરીનું બારસાખ અને ગર્ભાગારનું પ્રાચીન બારસાખ કારીગરી અને દેખાવમાં સરખાં હતાં, ત્યારે બહારની ભીંતેમાંની કેર એની અસલ પ્રાચીનતાનું ભાન કરાવે છે. ભીંતોમાં જુદા જુદા પ્રાણીઓના થરો અને દેવદેવીઓની રચના આલેખી છે તે પ્રાચીન છે.. આજે આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, ચોકી, ખુલ્લો સભામંડપ, ચારે બાજુએ નાની–મેટી ઘૂમટબંધી સરખા પ્રમાણુની બાવન દેરીઓ, સમુખ પુંડરીકજીની દેરી, શૃંગારકી અને કોટયુક્ત શિખરબધી રચનાવાળું છે. મંદિરની લંબાઈ–પહેળાઈ ૧૬૦ x ૧૨૫ ફીટ અને ઊંચાઈ ૫૫ ફીટની છે. આ મંદિરની પાસે ખડકની અંદર ત્રણ ગુફાઓ સાથે છે. બીજું રણમલની ચીકીનું મંદિર કંઈક જીર્ણ હાલતમાં ખાલી ઊભું છે. આ મંદિર નાનું છતાં સમરસ રચનાવાળું રમણીય અને ભવ્ય લાગે છે. મૂળગભારો, ગૂઢમંડપ અને સભામંડપ, ભમતી સહિત શિખરબંધી હતું. તેની લંબાઈ પહોળાઈ ૩૭૫ ૪ ૩૪ ફીટ અને ઊંચાઈ ૧૬ ફીટ છે. આજે સભામંડપ અને શિખર પડી ગયું છે. આખુંયે સફેદ પથ્થરથી બનેલું છે. મૂળગભારામાં પબાસણ ઉપર ત્રણ મૂર્તિઓ લેવાની નિશાનીઓ જેવાય છે. આજે અહીં મૂર્તિઓ નથી. દરવાજાની ઉપર શ્રીજિનેશ્વર ભગવાનની મંગલમૂતિ જોવાય છે અને તેની ઉપર બને છેડે સ્તંભની નજીક એકેક કાઉસગિયા મૂર્તિઓ વિદ્યમાન છે. મંદિરની પછીતે પૂર્વ તરફની બહારની દીવાલમાં તીર્થકરની મતિ કેતરવામાં આવી છે. એ સિવાય બીજા દેવ-દેવીઓની મૂતિઓ પણ જોવાય છે. અંદરની ભીતે તથા પ્રદક્ષિણા પથમાં કરેલી કરણી રંગબેરંગી હોય એમ દીસે છે. વરસાદથી કેટલોક ભાગ ખવાતો જાય છે. ખરેખર, આ સંદર ૪. “વિજયપ્રશસ્તિ મહાકાવ્ય” (રચના સં. ૧૬૮૮) પ્રશસ્તિપ્લેક: ૧૪, ૧૫. ' 4. “Revised lists of Antiquarian Remains in the Bombay: Presidency " - Henry Cousens, : 1897, P. 236: Page #132 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ મંદિરને થોડા ભાગમાં જીર્ણોદ્ધાર કરાવવાથી ટકી શકે એવું છે. એ તરફ ધ્યાન આપવામાં નહિ આવે તો આખુંયે મંદિર કાળના મુખમાં ઝડપાઈ જશે. આવા સુંદર મંદિરના બંધાવનાર શ્રેષ્ઠી કેણ હશે એને પત્તો મળતો નથી. સંભવત: રણમલ રાજાના કેઈ જેના અધિકારીઓ અથવા રણમલ્લ રાજાની સહાયથી બંધાવેલું આ મંદિર હશે તેથી જ તેનું નામ “રણમલની ચેકી” આપવામાં આવ્યું છે. વળી, એક ત્રીજા ચૈત્યને પત્તો “ઈડરગઢ ત્યપરિપાટી” આપણને આપે છે, એ મુજબ : એ મંદિરમાં મૂળનાયક ભગવાન ક્યા હતા અને કયા શ્રેષ્ઠીએ કઈ સાલમાં એ મંદિર બંધાવેલું તેનું વર્ણન આ પ્રકારે કરેલું છે – તિહાં પ્રાસાદ કરાવિ તુ ભવ, મરવિહારહ પાસિ: અનુપમરૂપ નિહાળતાં તુ ભ૦ થાઇમનિ ઉલ્લાસ. સંવત પનર ત્રીસેત્તર તુ ભ૦, કીધઉ જસ આરંભ; મંડપિ જનમન મહિઉં તુ ભ૦ કારણિ તણિ થંભ. ધવલપણુઈ અતિઝલહલઈ તુ ભ૦ ઉપણુઈ કેલાસ; જય રમણિય ચિત કીઈ તુ ભ૦, સુરસુંદર રમાઈ રાસ. મમ્માણ ખાણી તણી તુ ભ૦, આણી એક ફલી સાર; અજિતનાથ પ્રતિમા ઘડી તુ ભ૦ ધવલપઇ દુધ ધાર. પનર તેરસઈ સંવત્સરિતુ ભ૦, ઉત્સવ કરઈ અપાર; ચિહુ દિશિ આવઈ સંઘ ઘણા તુ ભ૦ ગણતાં ન લહઈ પાર.” આ વર્ણન ઉપરથી (ઓશવાલકુળના શ્રેષ્ઠી સેની ધનરાજ અને તેમની પત્ની સીતના ત્રણ પુત્ર નેવિંદ, પતરાજ અને) શ્રેષ્ઠી ઈશ્વર સોનીએ કુમારવિહારની પાસે સં. ૧૫૩૦ પછી આ મંદિરની કેરણીભરી ભવ્ય રચના કરી અને સં. ૧૫૩૩ માં મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિષ્ઠા (શ્રીલક્ષમીસાગરસૂરિના હાથે) કરાવી. ઉપર્યુકત ખાલી મંદિર વિશે આ વર્ણન હેઈન શકે કેમકે એ મંદિર કુમારવિહારથી દૂર છે. સંભવતઃ આજે જે દિગંબર મંદિર છે તે જ આ મંદિર હોય એવી સંભાવના આ વર્ણનથી થાય છે એથી એનું વાસ્તવિક નિરીક્ષણ કરવું જરૂરી છે. ઉપર્યુક્ત ઉલ્લેખ આપણને મળી શક્યો ન હોત તે આ અનામી અને અપ્રાપ્ય મંદિરને આ ગૌરવભર્યો ઈતિહાસ આપણે જાણી શક્યા ન હતા. આ ઉપરથી ચૈત્યપરિપાટીએ કેટલી ઉપયોગી છે એને ખ્યાલ આવી શકે તેમ છે. આવી પ્રગટઅપ્રગટ તીર્થમાળાઓને સંગ્રહની હવે જરૂરત ઊભી છે, એ તરફ વાચકેનું ધ્યાન ખેંચીએ છીએ. ૫૦. ખેડબ્રહ્મા (ઠા નંબરઃ ૧૦૨૨-૧૩૨૨) ખેડબ્રહ્મા કેટલું પ્રાચીન હશે એ જાણી શકાયું નથી. અહીંની એક અદિતિવાવ નામે પ્રાચીન વાવમાં સં. ૧૨૫૬નો શિલાલેખ છે તેના ઉપરથી આ ગામ એ સંવત કરતાં પ્રાચીન રહેવું જોઈએ. “પપુરાણ”ના છઠ્ઠા ઉત્તરખંડમાં આ ગામ વિશે જણાવ્યું છે કે, “તીર્થયાત્રાઉમા હૈ દવેટ બ્રહ્મનિષા અદિતિવાવના શિલાલેખમાં આ ગામનાં ચારે યુગનાં નામે આપેલાં છે; સત્યુગમાં તેનું નામ અશ્વપુર, ત્રેતામાં અગ્નિખેટ, દ્વાપરમાં હિરણ્યપુર અને કળિયુગમાં લખેટ હતું. આ ઉપરથી આ ગામ ઘણું પ્રાચીન હોય એમ લાગે છે. અહીં નાગના ઈષ્ટદેવ હાટકેશ્વરનું સ્થાન અને હિંદુઓની અંબામાતાનું સ્થાન હોવાથી હિંદુતીર્થ તરીકે આજે ઓળખાય છે. આ બંને સ્થાનેનું આંતરનિરીક્ષણ કરતાં પ્રાચીન કાળે એ જૈનદેવળા હોવાનું જણાય છે. એ સંબંધી આગળ જણાવાશે. પ્રાચીન કાળે અહીં જેનેની વસ્તી સારી હતી. આજે પણ અહીં જેનાં ૩૦ ઘર, 1 ઉપાય, ૧ જૈન ધર્મશાળા અને ૨ જૈન મંદિરો વિદ્યમાન છે. " ૧. આ બે મંદિરો પૈકી એક શ્રીમહાવીરસ્વામી ભગવાનનું શિખરબંધી વિશાળ મંદિર છે. એમાં બે મંડપ અને ચોવીશ દેરીઓ છે. તેમાં પૂર્વ તરફની દેરીઓમાં પ્રતિમાઓ સ્થાપના કરેલી છે, જ્યારે ઉત્તર-દક્ષિણ તરફની દેરીઓ ખાલી છે. પાછળના ભાગમાં વડે ચણી લીધેલ છે. મંદિરમાં બે સદી પહેલાં કરેલું ચિત્રકામ દર્શનીય છે. આ મંદિરના ચોકમાં ભેંયરું છે તેમાં ઘણા જુના કાળની પ્રતિમાઓ સંગ્રહેલી છે. ૧. “પુરાતન બ્રહ્મક્ષેત્ર” પૃ. ૪ Page #133 -------------------------------------------------------------------------- ________________ -વડાલી ૨. બીજું ટેકરા ઉપર આવેલું શ્રી આદિનાથ ભગવાનનું મંદિર છે. આ મંદિર પ્રાચીન છે પણ જીર્ણોદ્ધાર સમયે એના વિસ્તારને ટુંકે બનાવી દઈ નવેસર ઘૂમટબંધી મંદિર બનાવ્યું છે. આજુબાજુએ વડે વાળી લઈ જમીન આંતરી લીધી જે. છતાં પૂર્વ તરફનો ટેકરે પ્રાચીન કાળે દેવળને જ ભાગ હેય એમ જણાય છે. મંદિર દક્ષિણ દ્વારનું છે પણ પ્રવેશદ્વાર પશ્ચિમ દિશામાં છે. પ્રવેશદ્વારમાં છૂટે એસાર બનાવે છે. “પુરાતન બ્રહ્મક્ષેત્ર” (પૃ: ૫)માં જણાવ્યું છે કે, “દિગંબર મતના દેવાલય અગાઉ ઘણાં હતાં. તેમાં બાવન જિનને પ્રાસાદ લાખો રૂપિયાના ખરચે બંધાવેલું હતું. હાલમાં એનાં દેવાલ અને પ્રાસાદનાં ખડેરે છે. આ હકીક્ત ઉપરથી જણાય છે જૂના વખતમાં અહીં ઘણાં જેન દેવળ હતાં. હાટકેશ્વરના સ્થાનનું બાંધકામ તદ્દત બનાવટી લાગે છે. આજુબાજુને પાયે હોવા છતાં વચ્ચેથી ચણને મહાદેવની સ્થાપના કરવામાં આવી છે. આ સ્થાપના તદ્દન પાછલા કાળની છે. આ દેવળનું શિલ્પકામ સાદું છે. દેવળના પ્રવેશદ્વારની બહાર ઊંચા ટેકરા ઉપર ખડકેલા સઘળા પથ્થરો આ પ્રાચીન દેવળના દેવં સાવશે છે. તેના ઉપર ચડીને આ દેવળમાં દાખલ - ઘવાય છે. આ દેવળની આજુબાજાનો પ્રાચીન ચોક અને થોડું બાંધકામ નજરે પડે છે એ ઉપરથી અનુમાન થાય છે કે અગાઉ આ મોટું જૈન દેવળ હશે. ગામથી માઈલ દૂર અંબામાતાનું દેવળ છે. દેવળના ઉત્તર તરફની દીવાલ ૧૩ ખડેમાં વહેંચાયેલી છે, જે ધર્મશાળાનું રૂપાંતર પામી છે. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ તરફની દીવાલોનું નામનિશાન રહ્યું નથી, ત્યાં નવું ચણતર કરીને નવા ખડે પાડવામાં આવ્યા છે, જેમાં મંદિરના વહીવટની ગોઠવણ કરેલી છે. આ પ્રાચીન દેવળમાંથી છૂટા પડેલા પથ્થરે જેમાં તેર, દેવીઓ, માનવાકૃતિઓ, વ્યાધ્રમુખ વગેરે મંદિરના ભાગે પગથિયાં અને એકમાં જ્યાં ત્યાં જડી દીધેલા છે. દેવળની પાછલી દીવાલે આવેલા માનસરોવરના આરાના પગથિયામાં પણ આ પુરાણ મંદિરના અવ. -શે ચડેલા જોવાય છે. આ બધા અવશેનું પુરાતાત્વિક દૃષ્ટિએ અવલોકન કરનારને તરત સમજાય તેવું છે કે આ વિશાળ ચોકવાળું દેવળ અગાઉ જેનું બાવન જિનાલય હશે; જેના આ તુટેલા ભાગોને આ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. માતાનો મહિમા ગાનાર કહે છે કે, આ મંદિરને વ્યવસ્થિત કરવાની શરૂઆત કરવામાં આવી અને પૂર્વ દ્વાર પાસેને ભાગ ખેદી કાઢવામાં આવ્યું ત્યારે કેટલીક મૂર્તિઓ મળી આવી હતી જેની સાથે આ અંબિકાદેવીની મતિ પણ મળી આવી હતી. આ હકીકતથી એવું અનુમાન કરવાને કારણ મળે છે કે પહેલાં આ મંદિર શ્રી નેમિનાથ ભગવાનનું હશે જેમની શાસનાધિષ્ઠાયિકા અંબિકાદેવીની મૂર્તિ બીજી મૂર્તિઓ સાથે મળી આવી. મૂળ દેવાલય આશરે ૩૦ ગજની જમીન રોકે છે. દેવળમાં કે પ્રાચીન કામ નજરે ચડે એવું રહેવા દીધું નથી. મૂળ દેવળમાં બ્રાહ્મણ પૂજારીઓ સિવાય બીજાને પ્રવેશ કરવા દેતા નથી. માતાની સ્થાપના પાછળ કંઈક ભાગ ખાલી છડી દેવામાં આવ્યું છે જે એના બનાવટી ચણતરને બતાવી આપે છે. ગામથી માતાએ જતાં અદિતિ વાવ આવે છે, જેમાં સં.૧૨૫૬ ને લેખ હેવાનું અગાઉ નિદેશ્ય છે. આ સુંદર વાવ અહીંની પ્રાચીનતાને નમૂને છે. ૫૧. વડાલી (કઠા નંબરઃ ૧૩રપ-૧૩૨૬) વડાલીનું પ્રાચીન નામ વાટાપલી હતું એવું શિલાલેખમાંથી જાણવા મળે છે. સં. ૧૨૭૫ ને પ્રતિમાલેખ, ૨ નીચે' નાંધવામાં આવ્યા છે તેમાં આ ગામને નિર્દેશ હોવાથી આ ગામને એથીયે પ્રાચીન બતાવી રહ્યો છે. શિલાલેખેને આધારે “વટપલ્લી ગચ્છનો ઉલ્લેખ મળે છે, તે શું આ ગામના નામ ઉપરથી અસ્તિત્વમાં આવ્યો હશે ? જો એમ હોય તે મારવાડમાં આવેલા નાના ગામના મંદિરમાંની એક મૂર્તિને લેખ સં. ૧૧૯ આ પ્રમાણે મળે છે – Page #134 -------------------------------------------------------------------------- ________________ જૈન તીથ સર્વ સમહુ ॥ '' અહીં ૨૦૦ શ્રાવકાના ઘરની વસ્તી છે. ૫ ઉપાશ્રય અને ૨ જૈન ધર્મશાળાઓ છે. એ વિશાળ અને ભવ્ય જૈન મંદિશ વિદ્યમાન છે જ્યારે ત્રીજું મ ંદિર ખ`ડિત અવસ્થામાં પડેલું છે. c " सं० १९८९ वैशाख खुद शनौ वटपाली (पल्ली ! ) गच्छे श्रीनन्नसूरि संताने. ' ૧–૨. શ્રીશાંતિનાથ ભગવાનનું અને શ્રીઆદિનાથ ભગવાનનું મ ંદિર શિખરબંધી અને ખાવન જિનાલયવાળું છે. એ મને મંદિરની રચના પ્રાચીનકાળની છે. તેમાં મૂળગભારા, ગૂઢમ’ડપ, સભામંડપ, નવચેાકી, શૃંગારચેાકી વગેરે છે. આમાં એ મડા છે અને મંડપ ઉપર માળ ખનાવેલા છે. શ્રીશાંતિનાથ ભગવાનના મંદિરમાં ભમતીના ડાબે પડખે ખીજી દેરીમાં પણાસણ નીચે આ પ્રકારે લેખ :~~~ " संवत् १२७५ वर्षे वैशाख शुदि ४ शुक्रे श्रीमच्चन्द्रकुले नभोवदतुले, सज्जीवकाव्यालये भास्वत् सोममुनींद्रमंगलबुधोत्ताराविशाखोदये । जातो मोहतमोपहो दिनमणिः श्रीवर्धमानाभिधः सूरिभूरिगुणप्रतोषितसुरो भव्यांबुजोद्बोधकः ॥१॥ तत्पङ्के देवसूरिः श्रीहेमसूरिस्ततोभवत् । जज्ञेथ श्रोयशचंद्रसूरिः सूरिशिरोमणिः ॥२॥ सूरिश्रीमुनिचंद्राहो विस्य (श्व विद्यामहोदधिः । ततः श्रीकमलप्रभसूरिः काममदापह्ः ॥३॥ तत्संताने गुणाधाने हुंबटान्वयशालिना | श्रीसंवसमुदायेन मोक्षसंगमकांक्षिणा ॥४॥ सौत्रपंक्तिनि (वि)निर्जितविवुधविमानावल्यां । वाटापल्यां श्रियोक्त्यां नगर्यौ न्यायभूपतेः ॥५॥ श्रीमतः- शांतिनाथस्य त्रिलोकीशांतिकारिणः । विवोद्वारः शुभाकरश्चक्रे प्राणप्रणाशनः ॥६॥ प्रतिष्टितः श्रीसोमसूरिभिः || मंगलमस्तु || कर्मस्थाने कारापकः पंडितजिनचंद्रः ॥ इति ॥ || 99 આ લેખ શ્રીશાંતિનાથ ભગવાનના મ ંદિરના ખંખના જીર્ણોદ્ધાર કરાવ્યા સખધે છે તેથી મંદિર તે એથીયે પ્રાચીન હેાવાનું નક્કી થાય છે. te , જૈન પુસ્તકપ્રશસ્તિસ ગ્રહ પ્રકારે મળે છે: "F નામક ગ્રંથની ૬૩મી પ્રશસ્તિમાં પણ આ શાંતિનાથ જિનાલયના ઉલ્લેખ આ वाटापल्ली पुरी चैत्यभवने शांतेजिनेशप्रभोः ॥ '' જો કે આ પ્રશસ્તિમાં સમય નોંધ્યું નથી પરંતુ આ જિનાલય એ સમયથી આજસુધીચે શાંતિજિનાલયને નામે જ પ્રસિદ્ધ છે. શ્રીઆદિનાથનું મંદિર પણ એ સમયે કે તે પછીના આસપાસના સમયમાં બન્યું હાવું જોઇએ એવું. અનુમાન છે. ત્રીજું મંદિર શ્રીશાંતિનાથના મંદિરે જતાં માર્ગમાં જમણી ખાજુએ ખંડિત પડેલું છે. સં. ૧૯૭૨માં મુનિરાજ શ્રી. જયંતવિજયજીએ આ પ્રદેશમાં વિહાર કરેલે તેની નોંધ પાતાના ‘વિહાર વષઁન ”માં લખતાં અહીં ૩ મર્દિશ હાવાનું નોંધે છે. એટલે સ. ૧૯૭૨ સુધી આ ત્રીનું મંદિર હયાત હોય. એમ જણાય છે. દેવળનું મુખદ્વાર અને તેમાં ઉપરની કમાન જ દર્શકને પ્રથમ દૃષ્ટિએ આકષી લે છે. દેવળના વિસ્તારના પાયા તા મહારથી દેખાય છે પણ તેની રચના શ્રીશાંતિનાથના દેવળ જેવી જ હોય એમ લાગે છે. પ્રાચીન કાળે દેવળ દક્ષિણુ દ્વારનું હશે પણ અત્યારે તા પગથિયાં ચણીને ઉત્તરમુખે રામ-સીતાની મૂર્તિએ સ્થાપેલી છે. અંદરના દ્વારમાં પ્રવેશતાં જ ડાબી બાજુએ ચાર ચાર ટ્રીટ ઊંચી પુરુષાકૃતિઓની વેષભૂષા અને તેના ભાવા ચેતનાભર્યો લાગે છે. તેમાં તીર્થંકરોની મૂર્તિ આહારમધ મૂકી રાખેલી જેવાય છે. એ મંદિરની મૂર્તિઓના શિલાલેખા અને પ્રાચીન તૂટેલા અવશેષને સંગ્રહી રાખવા જોઈએ. Page #135 -------------------------------------------------------------------------- ________________ મિટા પિશીના ૫૨. મેટા પોશીના (કઠા નંબરઃ ૧૩૩-૧૩૩૩) ખેડબ્રહ્મા સ્ટેશનથી ૨૫ માઈલ દૂર પિશીના નામે ગામ છે, જે મોટા પેશીના નામે ઓળખાય છે. પોશીના ક્યારે વસ્યું એ જાણી શકાયું નથી, પરંતુ આ ગામ પ્રાચીન છે અને જેન તીર્થરૂપ ગણાયું છે. અહીંના જૈન મંદિરમાંથી સં. ૧૪૭૭ અને ૧૪૮૧ ના મળી આવત ૨ સમયના શિલાલેખ ઉપરથી પણ આ ગામ અને તેની તીથી : તરીકેની પ્રસિદ્ધિ એથીયે પ્રાચીન હોવાનું જણાવે છે. કહેવાય છે કે, અહીંના કંથેરના એક ઝાડ નીચેથી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ મળી આવતાં લગભગ તેરમા સૈકામાં અહીં એક વિશાળ જિનમંદિર બંધાવવામાં આવ્યું. સંભવતઃ આ મંદિર શ્રીકુમારપાલનરેશે અથવા એ સમયના કેઈ લક્ષ્મીનંદને બંધાવ્યું હોય એવી એક કલ્પના છે. આ પ્રદેશ ડુંગરાળ છે. અહીં તાંબર જૈનનું એક પણ ઘર નથી પરંતુ હુંબડ દિગંબરનાં ૧૫ ઘરે છે. બે ઉપાશ્રય અને એક પુસ્તકભંડાર છે. એક વિશાળ વંડામાં ત્રણ મંદિર એક સાથે આવેલાં છે. તેમાં એક ધર્મશાળા, એકમેટી વાવ અને શ્રીપેશીના પાર્શ્વનાથની પેઢી વગેરે આવેલાં છે. વંડાના મધ્ય ભાગમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબધી મંદિર છે. તેમાં મૂળનાયકની શ્વેતવણ મૂતિ શા ફીટ ઊંચી ફણ રહિત છે. તેની નીચે સં. ૧૪૭૭ ને લેખ જણાય છે. મંદિરમાં પાષાણની ૫ અને ધાતુની ૮ મૂર્તિએ બિરાજમાન છે. શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે, તેમાં મૂળનાયક નીચે સં. ૧૨૮૧ ને લેખ છે. આમાં ૩ પાષાણુની અને ૨ ધાતુની પ્રતિમાઓ છે. ૩. શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર છે, તેમાં મૂળનાયકની ૨૫ ઈંચ ઊંચી મૂર્તિ બિરાજમાન છે, તેના આસન ઉપર નીચે મુજબને લેખ છે – " सं. १८८८ माघसुदि ५ चंद्रे श्रीईडरनगरवास्तव्य उकेशज्ञातीयवृद्धशाखायां पारख सधार रायचंद्रभार्या अमृता भ्राता हाथीयुतेन श्रीनेमिजिनविंवं का० प्रतिष्टितं भट्टारकश्रीविजयदेवेंद्रसूरेरादेशात् श्रीतपागच्छे महाराजा श्रीगंभीरसिंहजीराज्ये श्रीपोशीनातीर्थ ॥" આ સિવાય ગામમાં એક થુિં મંદિર શ્રી મહાવીર સ્વામી ભગવાનનું શિખરબંધી છે. તેમાં પાષાણુની ૧ અને ધાતુની ૨ મૂતિઓ છે. આ બધાં મંદિરને સં. ૧૪૭૭ અને સં. ૧૪૮૧ માં જીર્ણોદ્ધાર થયે તે પછી સત્તરમા સૈકામાં શ્રીવિજયદેવરિએ આ તીર્થને ઉદ્ધાર કરાવવામાં ખૂબ ખરચ કરાવ્યું હતું. વળી, એ સમયે અહીં પાંચ પ્રાસાદો હતા એમ પણ એક “પટ્ટાવલી”ના ઉલેખથી જણાય છે. એ ઉલલેખ આ પ્રકારે છે – "ततः संघेन सार्ध श्रीआरासणादितीर्थयात्रां कुर्वाणाः पोसीनाख्यपुरे पुराणानां पञ्चप्रासादानां श्राद्धानामुपदेशद्वारेण बहुव्यચણામ તદુલ્લા શારિતવત્ત: ” –આચાર્ય શ્રીવિજયદેવસૂરિ સંઘ સાથે શ્રી આરાસણ વગેરે તીર્થોની યાત્રા કરતાં પિસીનાપુરમાં પધાર્યા અને તેમણે અહીંનાં પ્રાચીન પાંચ મંદિરોને ઘણા દ્રવ્યથી કરી શકાય એ ઉદ્ધાર શ્રાવકને ઉપદેશ આપી કરાવ્યો. એ સમયે અહીં પાંચ પ્રાસાદ હતા, આજે માત્ર ચાર મંદિરો છે. શ્રી નેમિનાથ ભગવાનના મંદિર સામે એક દેરાસર છે ખરું, તેને ગણતાં પાંચની ગણતરી બંધબેસે. 'કેશરિયાજી તીર્થની યાત્રાએ જતાં આ તીર્થની યાત્રા લેકે અવશ્ય કરે છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ જૈન તીથ સ સંગ્રહ ૩૦ નાન પેશીના : ઈડરથી ણા માઇલ દૂર નાના પેાશીના નામે ગામ છે. ગામની પાદરે એક વિશાળ શિખરખ ધી મરિ અને ધર્મશાળા છે. શ્રાવકાની વસ્તી નથી. મૂળનાયક શ્રીપાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિ ૩ ફીટ ઊંચી છે. અહીં ૨૪ પાષાણુની અને ૧૨ ધાતુની પ્રતિમાએ છે. મૂર્તિ એ ઉપર ખારમા તેરમા સૈકાથી લઈને સત્તરમા સૈકા સુધીના લેખા મળી આવે છે. આ ઉપરથી આ મદિર પ્રાચીન હેાય એમ જણાય છે. સ. ૧૯૭૬ માં શ્રીવિજયનેમિસૂરિજીના ઉપદેશથી આ મંદિરને છાંદ્ધાર ચર્ચા છે. ૫૩. વિજાપુર્ (કાઠા નખર : ૧૩૪૬–૧૩૪ ) વિન્તપુર ગામ કયારે વસ્યું એ સંબંધ એક વિસ્તૃત લેખ, વિજાપુરના પ્રાચીન દેરાસરમાં જે ચાર શિલાપટ્ટ ઉપર લખાયેા હતેા, તેમાંના એ પટ્ટ પહેલાં ઘાંટુગામ અને તે પછી સંઘપુર ગામના જિનાલયમાં સુરક્ષિત રાખવામાં આવ્યા. તેમાંના ૧–૬૫ શ્લોકના પહેલા પટ્ટ અને ૧૧૫ Àાક પછીના ચેાથેા પટ્ટ હજી મળ્યે નથી પણ સંઘપુરના દેરાસરમાંથી જે એ શિલાપટ્ટો મળી આવ્યા તેની ઉપર ૬૬ થી ૧૧૫ સુધીના શ્લોકોમાં વિજાપુર કેણું વસાવ્યું, એ સળંધી આ પ્રકારે ઉલ્લેખ મળે છે:— “ तख्तमौलिं द्युजयिविभवां तस्य चाकरिष्णोरास्ते बीजापुरमुरु पुरं सप्त (?) दिक्षु प्रकाशम् । यस्मिन् दिव्ये दिवसित शिर ( 1 ) मुल्लसन्त्यः पताकाः स्वर्गगोयल लितलहरीविभ्रमं प्रोद्वहन्ति ॥ ७९ ॥ यच्छ्रीबीजलदेवस्य जनकस्य यशोर्थिना । चक्रे वाइडदेवेन परमार कुलेन्दुना ॥ ८० ॥ આ ઉપરથી ( સં. ૧૨૫૬માં) બાહડદેવે પોતાના પિતાને નામે વિન્તપુર વસાવ્યુ એમ જાણવા મળે છે. વળી, સં. ૧પ૭૧માં શ્રેણી પરવત અને કાન્હાએ લખાવેલા સેકડા ગ્રંથાની અતે આપેલી ૩૩ શ્લાવાળી એક પ્રશસ્તિ, જેમાં એમના પૂર્વન્તની કીર્તિ કથા આલેખી છે; તેમાંથી જણાય છે કે, સંડેર ગામમાં આગળના વખતમાં પારવાડ જાતિના આભ નામે શેઢ થઇ ગયા, તેની ચેથી પેઢીએ ચસિંહ નામે પુરુષ થયા. તેને છ પ્રતાપી પુત્રો હતા. એ પુત્રોમાં સૌથી મોટો પેથડ નામે હતેા. તેને પેાતાના નિવાસસ્થાનના સ્વામી સાથે કાઇ કારણે કલહ થયા અને તેથી એ સ્થાન ડી વીજા નામના ક્ષત્રિય વીર નરની સહાયતાથી વીજાપુર નામનું નવું ગામ તેણે વસાવ્યું. એ ગામમાં રહેવા આવનાર લેાકેા પરના કર અર્ધા કરવામાં આવ્યે હતે. ત્યાં તેણે એક જૈન મંદિર બંધાવ્યું અને તેમાં પિત્તલમય શ્રીમહાવીરદેવની વિશાળ પ્રતિમા સ્થાપન કરી.૨ અર્થાત્ શ્રેષ્ઠી પેડે બાહડદેવની સાથે વીજા વિજલદેવની સહાયથી ( સં. ૧૨૫૬ માં ) વિજાપુર વસાવ્યું, એવું અનુસંધાન કરી શકાય. શ્રેષ્ઠી પેથડે સ’. ૧૨૫૬ ની આસપાસ શ્રીમહાવીરજિનનું મ ંદિર ધાવ્યાનું પણ આ ઉલ્લેખમાંથી જણાય છે. વિજાપુર વસાવ્યાના આ ઉલ્લેખ વિજાપુરના જીર્ણોદ્ધારના છે અને તે પણ ત્રીજી વાર વસ્યાનુ ઐતિહાસિક રીતે પુરવાર થાય છે. ચાવડા રત્નાદિત્યના સમયનો કુંડ જે હાલ હયાત છે તેમાંના ઉલ્લેખ પરથી સં. ૮૦૨ પૂર્વે વિજાપુર ચાવડાની સત્તાહેઠળ હતું, તેથી વિજાપુર એ પૂર્વેનુ હોવું જોઈએ એમ સમજાય છે. ૧. “વિન્તપુર અદ્ વૃત્તાંત ” પ્રસ્તાવનાઃ પૃ. ૨ થી ૮ ૨. ' " वासावनीनेन समं च जाते, कलौ कृतोऽस्यापयदेव हेतोः । वीनापुरं क्षत्रियमुल्यवीजासोहार्दतो लोककरार्धकारी ||५|| पत्र रीरमयज्ञातनन्दनप्रतिमान्वितम्, यत्यं कारयामास लसतोरणराजितम् ॥ -જૈન સાહિત્યપ્રદાન ઃ શ્રીપ્રશસ્તિસ ંચદ્ર : પૃ. ૭૬, પ્રતિ ન. ૨૦૦ Page #137 -------------------------------------------------------------------------- ________________ વિજાપુર સુધર્મગ૭ પટ્ટાવલી થી જણાય છે કે વિ. સં. ૨૭ માં વિજાપુર વસ્યું અને ઉપર્યુંકત ઉલ્લેખથી પણ સં. ૧રપ૬ માં વિજાપુર વસ્યાની હકીકત સુતરાં જીર્ણોદ્ધારની સિદ્ધ થાય છે. ચાવડાઓના સમય પહેલાંની વિજાપુર વિશેની વિગત ગોવિદભાઈ હાથીભાઈ આ પ્રકારે નેધે છેઃ ખેડામાંથી બુદ્ધવર્માના પુત્ર વિજયરાજનું તામ્રપત્ર મળી આવ્યું છે, તેમાં વિજ્યાપુરથી જંબુસરના બ્રાહ્મણોને દાન આપ્યાની હકીકત છે અને તે તામ્રપત્ર વિજયપુરમાં ગુપ્ત સં. ૩૯૪ માં લખી આપ્યું છે. ડે. ભાંડારકર આ તામ્રપત્રમાં વિજયપુરને વિજાપુર માને છે. એટલે વિજાપુર આઠમા સૈકા પહેલાંનું હોય એવું અનુમાન તારવવામાં આવે છે. ફાર્બસ સાહેબ “રાસમાળામાં વિજાપુરને ઈતિહાસકાળ પહેલાંનું સૂચવે છે. | ગમે તે હો, પણ વિજાપુર તેરમા સૈકા કરતાં પ્રાચીન હોય એવું અવાંતર પ્રમાણેથી પણ સિદ્ધ થાય છે. એક પ્રાચીન જૈન પાવલીજ મુજબ જણાય છે કે –“વસ્તુપાલ-તેજપાલે વિજાપુરમાં ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસર સં. ૧૨૮૦માં જીર્ણોદ્ધાર કરાવ્યો.” ત્યારે આ જીર્ણોદ્ધાર કરાવેલું મંદિર ઓછામાં ઓછું ૨૦૦-૩૦૦ વર્ષ પૂર્વે બન્યું હેય એમ માની શકાય. તેરમા સૈકામાં અને તે પછી અહીં બની ગયેલી ઘટનાઓથી આ નગર જૈનધર્મનું કેંદ્ર બન્યું હોય એવાં પ્રમાણે મળે છે. અંચલગચ્છીય શ્રીસિંહપ્રભસૂરિએ સં. ૧૨૮૩માં જન્મ લઈ આ ભૂમિને પાવન બનાવી હતી. લગભગ એ અરસામાં શ્રીધર્મઘોષસૂરિએ અહીં આવી શાકિનીના ઉપદ્રવને દૂર કર્યો હતે. બ્રહ્મર્ષિ નામના આચાર્ય “સૌધર્મગ૭ વ્યાખ્યાનમાં લખે છે – " विजाउरनयरम्मि य तवामयं देवभदाओ।" –શ્રીદેવભદ્રસૂરિથી વિજાપુરમાં “તપાગત થયે. શ્રીદેવભદ્રસૂરિના ગુરુભાઈ શ્રીજગચંદ્રસૂરિ હતા. તેમને મેવાડના આઘાટપુરમાં “પા” બિરૂદ મળ્યું હતું અને ૩ર દિગંબર વાદીઓને જીતવાથી ત્યાંના ચૈત્રસિંહ રાજાએ તેમને “હીરલા એવી પદવીથી નવાજ્યા હતા. એ જગચંદ્રસરિ અને દેવભદ્રસૂરિએ ચિત્રવાલગચ્છના આચાર્ય ભુવનચંદ્રસુરિ સાથે અહીં સં. ૧૨૮૫ માં ક્રિોદ્ધાર કર્યો અને તપામત” પ્રવર્તાવી વિજાપુરનું નામ ઈતિહાસના પાને અમર કર્યું. એ પછી અહીંની પૌષધશાળામાં કેટલાયે ગ્રંથની પ્રતિઓ જુદા જુદા શ્રેષ્ઠીઓએ લખાવ્યાની અને ગ્રંથ રચાયાની ધ મળે છે.સં.૧૨૮૭માં વામનાચાર્યનુ લિંગાનુશાસન, સં. ૧૨૯૨માં અલયગિરિકૃતનંદીટીકા, સં. ૧૨૯૫માં શ્રી અજિતપ્રભગણિએ ધર્મરત્ન શ્રાવકાચાર નામક ગ્રંથ રચ્યું. એ જ વર્ષમાં ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર-તૃતીય પર્વ. સં. ૧૨૯૮ માં હૈમવ્યાકરણ-તદ્ધિત પ્રકરણ, સં. ૧૩૨૫માં અજુનદેવના રાજ્યમાં તેમની પ્રતિપત્તિમાં ધર્મરત્ન પ્રકરણ. સં. ૧૩૩૧માં શ્રીમલયગિરિકૃત કેમપ્રકૃતિવૃત્તિ, સં. ૧૩૪૩માં શાત્યાચાર્યકૃત ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિ, સં. ૧૩૪૯માં સ્થાનાંગસૂત્ર ટીકા, સં. ૧૫૩માં ભગવતીસૂત્ર વગેરે તાડપત્રીય ગ્રંથ લખાયા. આથી તેરમા સૈકામાં અહીં વિશાળ ગ્રંથભંડાર હોવાનું જણાય છે. શ્રીવિદ્યાનંદસરિ(સં. ૧૩૦૨માં દીક્ષા)એ વિજાપુરમાં પદ્માવતી જિનમંદિરના સેંયરામાં સરસ્વતી દેવીની મૂર્તિ સ્થાપના કરી હતી. તેમણે અહીં જ “વિદ્યાનંદ વ્યાકરણની રચના કરી હતી. આ વ્યાકરણ વિશે કહેવાયું છે કે – " विद्यानन्दाभिधं येन कृतं व्याकरणं नवम् । भाति सर्वोत्तमं स्वल्पसूत्रं बर्थसंग्रहम् ॥" સં. ૧૩૦૧ લગભગમાં ખરતરગચ્છીય શ્રીજિનેશ્વરસૂરિએ વિજાપુરમાં પ્રવેશ કર્યો હતે એમ સંઘપુરના શિલા. ૩ “ગુજરાતને પ્રાચીન ઇતિહાસ” પૃ. ૯૮ .૪ “જૈન કોન્ફરન્સ હેરલ્ડ” માસિક સં. ૧૯૭૦ ને દીવાળી અંક, ૫. “જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ.” Page #138 -------------------------------------------------------------------------- ________________ જૈન તીથ સસ મહ ટર્ લેખથી જણાય છે. તેમણે સ. ૧૩૧૭માં વિજાપુરના વાસુપૂજ્યમંદિર ઉપર સુવર્ણ દંડ અને સુવર્ણ કળશ ચડાવ્યા એવી હકીકત લક્ષ્મીતિલક ઉપાધ્યાયે રચેલા ‘ શ્રાવકધમ પ્રકરણ'ની પ્રશસ્તિમાંથી જાણવા મળે છે. + સ. ૧૩૧૨માં ચંદ્રતિલક ઉપાધ્યાયકૃત ‘ અભયદેવચરતની સંસ્કૃતમાં ૪૯ àાકાની વિસ્તૃત પ્રશસ્તિ કવિ શ્રીકુમારગણુિએ સ’. ૧૩૨૮ લગભગમાં રચેલી છે.” તેમાંથી શ્રેષ્ઠી માનદેવના વંશમાં થયેલા પુરુષાએ ઉપર્યુક્ત વાસુપૂજ્ય જિનમ ંદિરમાં કરાવેલી દેરીએ, ગેખલા, મૂર્તિ આ વગેરેને લગતી હકીકત સાંપડે છે, એ મુજખ: સાહેણુ નામના શ્રેષ્ઠીએ વિજાપુરમાં શીતલનાથસ્વામીની દેરી, શ્રેષ્ઠી કુમારપાલે માતા-પિતાના કલ્યાણુ માટે શ્રીપદ્મપ્રભુની દેરી, શ્રેષ્ઠી નાગપાલે પોતાના કલ્યાણ માટે ચંદ્રપ્રભુની દેરી, નાગપાલના ભાઈ શ્રેષ્ઠી ખાલ શ્રીઅજિતનાથના ગેાખલા, નાગપાલના ભાઈ શ્રેષ્ઠી ફુલચંદ્ર શ્રીઅજિતનાથ, શ્રી સંભવનાથ, શ્રીઅભિન ંદન અને શ્રીસુમતિનાથની દેરી અને સ. ૧૩૨૮ના માઘ સુદિ ૯ ના દિવસે ઋષભાદિની દેરીઓ કરાવી તેમજ રૂપાના ધજાગરા, મેાતીનું સૂત્ર, સુવર્ણ કળશ, સુવર્ણમલક ચડાવ્યાં અને પત્નીના પુણ્યાર્થે બે ચામર આપ્યા. શ્રેષ્ઠી મેહણે માતાના પુણ્યાર્થે શ્રીસુવિધિનાથની દેરી, શ્રેષ્ઠી પાતાએ સુપાર્શ્વનાથની દેરી કરાવી અને શ્રાવિકા નાગશ્રીએ પેાતાના પુણ્ય માટે શ્રીવાસુમૃત્યની પૂજા માટે સારી મેાટી પિત્તલમય દીવીએ કરાવી આપી. શ્રેષ્ઠી કુલચંદ્રની પત્ની ખેતાએ વિન્તપુરમાં શ્રીવીરપ્રતિમાલંકૃત ખત્તક-ગાખલા તથા ચાવીસ તીર્થંકરાની માતાની પ્રતિષ્ઠા શ્રીજિનેશ્વરસૂરિ પાસે સ. ૧૩૨૬માં કરાવી. શ્રેષ્ઠી કુલચંદ્ને માતાના પુણ્યાર્થે શ્રીવાસુપૂજ્ય ચૈત્યમાં શ્રીપાર્શ્વનાથ પ્રભુના ગેાખલ કરાવ્યે અને કાંબલદેવીએ શ્રીમહાવીરની પ્રતિમા ભરાવી. આ હકીકતથી આ વાસુપૂત્ર્ય મંદિર કેટલું વિશાળ અને ભવ્ય હશે એવુ અનુમાન સહેજે કરી શકાય એમ છે. રત્નાકરગચ્છના શ્રીહેમચંદ્રસૂરિશિષ્ય શ્રીજિનતિલકસૂરિએ ચૌદમા સૈકા લગભગમાં રચેલી · તીર્થમાળા ' ઉલ્લેખ છે: " * વીજાપુર વિસલપુર બ્રાણિ, ચિરેડ ઉવેસિતુ રહિય મણિ; સાચઉર મેઢા પ્રમુખ ટામિ, લીા છુ તાઘરે વીર નામિ. ” આ ઉલ્લેખથી જણાય છે કે ચોદમા સૈકા પહેલાં અહીં વીજિનનુ મ ંદિર પણ હતું. અગાઉ જણાવેલું શ્રેષ્ઠી પેથડ ખંધાવેલુ વીજિન મ ંદિર સ ંભવત: આ જ હશે. વળી, મત્રી શ્રીવસ્તુપાલે જીર્ણોદ્ધાર કરાવેલું શ્રીચિંતામણિ પાર્શ્વ જિનમ ંદિર અને શ્રીવાસુપૂજ્યનું વિધિચૈત્ય એમ ત્રણ મદિરો ચૌદમા સૈકા અગાઉ અહીં હતાં એટલુ નક્કી થાય છે. - ખરતરગચ્છ ગુર્વાવલીથી જણાય છે કે, સં. ૧૩૩૭ ના જેઠ વિદે ૪ ને શુક્રવારે મહારાજાધિરાજ સારંગદેવના રાજ્યમાં મહામાત્ય મલ્લદેવ, તેમજ ઉપમત્રી વિધ્યાદિત્યના કાર્યકાળમાં અહીં શ્રીજિનપ્રખાધસૂરિજીના મેટા સમારેહ સાથે નગરપ્રવેશ થયેા હતેા. મંત્રી વિધ્યાહિત્ય સરિજીની સ્તુતિ કરતા હતા. આ બધા ઉલ્લેખા ઉપરથી તેરમા ચૌદમા સૈકામાં અહીં નાની આખાદી સારી હતી એમ જણાય છે. આજનુ વિજાપુર એના પ્રાચીન સ્થળે નથી. વૃદ્ધેના કથન મુજબ: રોજીપીરની કમર અને મેણાવાડની વચ્ચે ઊંચા ટેકરા ઉપર મહાવીરજિનનું ખાવન જિનાલય હતુ. એ દેરાસર તૂટયા ખાદ અહીં જ પડી રહ્યું. તેના પથ્થરાને કાલિકામાતાનું મ ંદિર અને શ્રીઋષભદેવ મ ંદિર અંધાવવામાં ઉપયેગ થયા. જૂની મસ્જિદોમાં પણ જૈન મંદિરાના ભાગ્યાતૂટથા અવશેષ લેવામાં આવે છે. વળી, પદ્માવતીનું જૈન દેવળ પ્રાચીન વિન્તપુરમાં હતુ. એની આસપાસ ઝવેરીએની જૈન વસ્તી હતી અને એ જ જગાએ પેથડકુમાર, જેમણે માંડવગઢના મંત્રી તરીકે નામના મેળવી હતી અને જુદે જુદે સ્થળે મળીને ૮૪ જિનમંદિરા ધાવ્યાં હતાં, તેઓ અહીં જન્મ્યા હતા. પદ્માવતીનું દેરાસર અને તેની પૂર્વ દિશાના ટેકરી ને તે પાસેની દક્ષિણ ૬. જુઓ આ પુસ્તકનું પાનઃ ૨૭. ૭. વીજાપુર બૃહદ્ વૃત્તાંત” પૃ. ૧૪૧–૧૪૫, અને “જૈન પુસ્તકપ્રશસ્તિસગ્રહ” પ્રશસ્તિ નં. ૯પ ૮. ચૌદમી શતાબ્દી પૂર્વે લખાયેલી અભયકુમારચરિત્રાદિ પુસ્તકપંચક 'ની પ્રશસ્તિમાં ઉલ્લેખ છે કે- શીતના વૈવહિા ચીનાપુરે ચોડનીરવ ॥5॥ જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહુઃ ” પ્રશસ્તિ નં. ૯૫. C Page #139 -------------------------------------------------------------------------- ________________ વિજાપુર ૩. દિશાનાં મકાનો અસલ વિજાપુરનું સ્થાન હોવાનું સૂચવે છે. શ્રીબુદ્ધિસાગરસૂરિજી કહે છે કે “મારું અનુમાન એવું છે કે આ દેરાસરમાં ( હાલના આદીશ્વર ભગવાનના મંદિરમાં ) પૂર્વે શ્રીપાર્શ્વનાથ ભગવાન મૂળનાયક હોય અથવા જૂના વિજાપુરની જગ્યાએ શ્રીચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર કે જેને શ્રીવસ્તુપાલ-તેજપાલે ઉદ્ધાર કર્યો હતા તે દેરાસરની અધિષ્ઠાયિકા તરીકે પદ્માવતીની મૂર્તિ હોય અને મુસલમાન ખાદશાહેાના સમયમાં તે પાર્શ્વનાથનું દેરાસર તૂટયા ખાદ પદ્માવતીની મૂર્તિને આ દેશસરમાં લાવવામાં આવી હોય. જૂના વિજાપુરમાં શ્રીવસ્તુપાલ-તેજપાલે ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસરના જીર્ણોદ્ધાર કર્યો તે નષ્ટ થયું. ” આજે અહીં ૧૦૦૦ જેનેાની વસ્તી છે. ૭ ઉપાશ્રય, ૩ ધર્મશાળાઓ અને ૯ જિનમદિશ વિદ્યમાન છે. ૧. ભાટવાડામાં ઘૂમટમ'ધી શ્રીચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર છે. આ મંદિર માં મદિશમાં સૌથી વિશાળ છે. માટો મંડપ, અહારના ચાક અને ભોંયરુ વગેરે છે. દ્વાર પૂર્વ દિશામાં છે. સ. ૧૮૫૦માં અહીં મૂ ના૦ ની પ્રાચીન પ્રતિમા જે ગુપ્ત રીતે એક ખારેટના ત્યાં રાખવામાં આવેલી તેની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ મદિરમાંના ચેાવીશીના પટ્ટ ઉપર સ. ૧૭૨૪ના લેખ છે. એક ખીજી પ્રતિમાના પટ્ટ ઉપર ઘસાઈ ગયેલા અક્ષરમાં આવે! લેખ વંચાય છે: “ વિ.સં ૧૨૪૨ વર્ષે વૈશાલી યુતિ છે.....પ્રતિષ્ઠિત પ્રદ્યુમ્નસૂરિલતાને.......તક્ષવિદ્યુત'' ભાટવાડામાં શ્રીઆદીશ્વર ભગવાનનું ઘૂમટખથી મદિર છે. મૂ॰ ના॰ ની જમણી ખાજુએ રગમંડપમાં પદ્માવતી દેવીની પ્રાચીન મૂર્તિ છે. આ મંદિરને પદ્માવતીનું મંદિર કહે છે. મંદિરના મૂળ નાંની પ્રતિમા એ—–ત્રણવાર બદલાઇ હાય એમ લાગે છે. વિ. સં. ૧૮૬૫માં આની પ્રતિષ્ઠા થઈ છે. આ મંદિરમાં આચાર્ય પ્રતિમાઓ પણ છે. ધાતુપ્રતિમાઓમાં સ. ૧૩૩૦, સ. ૧૪૭૧, સ. ૧૫૧૩, સ. ૧૫૨૭, સ. ૧૬૭૬ ની સાલના લેખા છે. ૩. ચેાથિયાના કોટમાં શ્રીમહાવીરસ્વામીનું ભવ્ય મંદિર બે માળનું છે. અને માળમાં પ્રતિમા મંદિર આગળ વિશાળ ચેાક છે. વિ. સ. ૧૯૦૩માં આ મંદિર મ*ધાવવામાં આવ્યું છે. વિરાજમાન છે. ૪. એ જ કેટમાં શ્રીવાસુપૂજ્ય ભગવાનનું મંદિર વિ. સં. ૧૯૩૦-૩૨ માં ખંધાવેલું છે. ૫. એ જ કેટમાં શ્રીશાંતિનાથ ભગવાનનું શિખરમંધી દેરાસર સ. ૧૮૭૨માં બંધાવવામાં આવ્યું છે. આ દેરાસરમાં થઇને શ્રીવાસુપૂજ્યના દેરાસરમાં જવાય છે. —. . ૭. સુધારવાડામાં શ્રીઋષભદેવનું શિખરખ'ધી માટું દેરાસર છે. રંગમંડપ વિશાળ છે. વિ. સં. ૧૮૬૬માં આ મંદિરની પ્રતિષ્ઠા થઈ છે. <. શ્રીકુંથુનાથ ભગવાનનું ઘૂમટબંધી દેરાસર જૈન વિદ્યાશાળા પાસે છે. સુરતના રહેવાસી શેઠ મૂળચંદ હીરાચ? સ. ૧૯૨૭માં આ મંદિર બંધાવ્યું છે. મૂ॰ ના॰ ની પ્રતિમા ખંભાતથી લાવવામાં આવી છે. મીજી એ માટી પ્રતિમા અને ઉપરના માળના મૂ॰ ના૦ શ્રીસંભવનાથ ભગવાનની પ્રતિમા ઘાંટુ ગામથી આવી છે. ૯. શ્રી અરનાથ ભગવાનનું નાનું દેરાસર સ. ૧૮૭૩માં બન્યું છે. દોશીવાડામાં આવેલું શ્રીગાડીપાર્શ્વનાથનુ ઘૂમટ ધી મંદિર છે. વિ. સં. ૧૯૪૫માં તેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં શ્રીમુદ્ધિસાગરસૂરિએ સ્થાપન કરેલું જ્ઞાનમ ંદિર છે. તેમાં હસ્તલિખિત અને છપાયેલાં પુસ્તકોને સારે સંગ્રહ છે. ૯. વિઘ્નપુર બૃહદ્ઘૃત્તાંત '' પૃષ્ઠઃ ૪૬. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૪. ૫૪. ધાળકા [સૌરાષ્ટ્ર ] ( કાઠા નંબર : ૧૩૯૯–૧૪૦૧ ) આજે ધેાળકાના નામે ઓળખાતા ગામનું પ્રાચીન નામ ધવલપુર હતું. બારમા સૈકા લગભગમાં એ વસ્તુ હાય એવાં અવાંતર પ્રમાણેાથી સિદ્ધ થાય છે. લેાકવાયકા એવી છે કે, મહાભારતનું ‘વિરાટનગર ' એ જ આજનું ચેટળકા. એના પુરાવારૂપે પાંડવાનાં કેટલાંક સ્થળ પણ લોકોએ શેાધી રાખ્યાં છે પરંતુ એને ઇતિહાસના કશા આધાર મળ્યે નથી. જૈન તી સાગ્રહ. આ ગામ કોણે વસાવ્યું એ વિષે શ્રીદુર્ગાશંકર શાસ્ત્રી નોંધે છે કે આનાકને લવણુપ્રસાદ નામના પુત્ર થયા. એ ઘણા પરાક્રમી હતા. તેણે પેાતાના પરાક્રમથી પેાતાનું મંડલ વધાર્યુ અને પેાતાના પિતામહે ધવલના નામ ઉપરથી ધવલ (હાલનું Àાળકા ) ગામ વસાવી ત્યાં રાજધાની સ્થાપી. ” તેણે ધવલક્ક કયારે વસાવ્યું તેની સાલ તેમણે આપી નથી. તેમના હિસાબે ગણીએ તેા તેરમા સૈકાના પાછલા ચરણમાં લગભગ એ વસ્યું હાવું જોઇએ. પરતુ જૈન પ્રધા અને ગ્ર ંથપ્રશસ્તિઓમાં ધવલક્કપુરના નાનિર્દેશ તે ખારમા સૈકાના મળે જ છે. આ ઉપરથી એમ માનવાને કારણ મળે છે કે, લવણપ્રસાદે ધેાળકા વસાવ્યું નથી પર ંતુ તેના પિતા આનાકે પોતાના પિતા ધ્રુવલના નામે અથવા ધવલે સ્વયં આ ગામ વસાવ્યું હશે અને લવણુપ્રસાદે પેાતાની રાજધાનીને ચેાગ્ય એને નગરનું રૂપ આપ્યું હશે, એવું અનુમાન છે. આરમાં સૈકાથી લઇને ‘ચૌદમાપંદરમા સૈકા સુધીમાં આ નગરમાં બનેલી ઐતિહાસિક ઘટનાએથી અહી જૈનોની ભારે નહેાજલાલી હતી એમ જણાઇ આવે છે: શ્રીઅભયદેવસૂરિ, જેમણે નવ અ ંગો (આગમા) પર વિ. સ. ૧૧૨૦ થી ૧૧૨૮માં ટીકા રચી હતી તે ધેાળકામાં પધાર્યાં હતા અને પાટણ, તામ્રલિપ્તિ, આશાપલ્લી તેમજ Àળકા આદિ નગરીના ૮૪ શ્રાવકોએ તેમની રચેલી આગમગ્ર ચૈાની ટીકાઓની ૮૪ નકલે કરાવી આચાર્યને ભેટ કરી હતી. આ હકીક્તથી જણાય છે કે, અહીં જેમ શ્રાવકાની વસ્તી સારા પ્રમાણમાં હોવી જોઇએ તેમ જિનમંદિશ પણ હાવાં જોઇએ. સ. ૧૧૭૨માં ખરતરગચ્છના યુગપ્રધાનાચાર્ય શ્રીજિનદત્તસૂરિના જન્મથી આ નગર પવિત્ર માન્યુ છે. આ નગરમાં આવેલા શ્રીધર્મદેવ ઉપાધ્યાયે આ બાળકનાં પ્રતાપી લક્ષા જોઈ તેને સ’. ૧૧૪૧માં દીક્ષા આપી હતી.૪ શ્રીવાદિદેવસૂરિ( વિ. સ. ૧૧૪૭ થી ૧૨૨૬ )એ ધ ́ધ નામના શિવાદ્વૈતીના અહીં પરાજય કર્યાં હતા.૫ વળી, તેમણે અહીં’ના ‘ઉન્નાવસતિ’ ચૈત્યમાં શ્રીસીમંધરસ્વામીની પ્રતિષ્ઠા કરી હતી. શ્રીજિનપ્રભસૂરિની નોંધથી જણાય છે કે, આ મંદિર ચૌદમા સૈકામાં વિદ્યમાન હતું. એ પછી સ. ૧૧૯૦માં બૃહદ્ગચ્છના જિનચંદ્રસુરિએ યશેાનાગની વસતિમાં રહીને આરંભેલી દેવેન્દ્રગણિ અપરનામ નેમિચંદ્રસૂરિકૃત ‘આખ્યાનમણિકાશ’ની વૃત્તિ અહીંની અશ્રુસની વસતિમાં રહીને પૂર્ણ કરી હતી. લગભગ એ જ સમયમાં શ્રીંદ્રપ્રભસૂરિ અહીંના શ્રીસુનિસુવ્રતસ્વામીના Éિંખથી અધિષ્ઠિત ‘ ભરૂચ ” ( અન્ધાવાધ-શકુનિકાવિહાર ) નામના જિનમ ંદિરમાં પધાર્યા ત્યારે અહી’ના ધવલશેઠે સૂરિજીને ‘મુનિસુવ્રતચરિત’ રચવાની પ્રાર્થના કરી, જે ચરિત તેમણે આશાપલ્લીમાં શ્રીમાલ નાગિલના પુત્રોની વસતિમાં રહીને સં. ૧૧૯૩ના દિવાળીના દિવસે પૂર્ણ કર્યુ હતું. એ પછી સ. ૧૨૭૬માં અહીંના રાજવી વીરધવલે વસ્તુપાલ-તેજપાલને મત્રીપદે નિયુક્ત કર્યો ત્યારે ચેાળકા જૈનપ્રવૃત્તિનું કેંદ્ર બની ગયુ હતું. એ સમયે કેટલાયે આચાર્યોએ અહીના ઉપાશ્રય અને વસતિચૈત્યમાં રહીને ગ્રંથા ૧. ગુજરાતના મધ્યકાલીન રાજપૂત ઇતિયાસ ” ભાગઃ ૧, પૃષ્ઠઃ ૩૬૪. ." .. · પ્રભાવકર્ચારત ' અભયદેવસૂરિચરિત, શ્વે. ૧૨૮. એજનઃ શ્લોકઃ ૧૨૬. ‘* યુગપ્રધાન શ્રીજિનત્તસરિ ’લેખકઃ શ્રીઅગરચંદ નાટા, ભ ́વરમલ નાહટા, ‹ પ્રભાવકચરિત ' વાદેિવસૂરિચરિત, શ્લો. ૩૯. .. ±. ૫. ૬. એજન: શ્લો, ૪૮–પુર, . ૭. શ્રીચ'દ્રપ્રભસૂરિ વિશે તેમના ગુરુલાઇ શ્રીલક્ષ્મણુરિએ સ. ૧૧૯૯માં રચેલા ‘ શ્રીસુપાસનાહરિય 'ની પ્રશસ્તિમાં જણાવ્યુ છે કે, તેમણે માત્ર લાદેશની મંત્રીમુદ્રાને જ નિહ પરંતુ શ્રમણમુદ્રા ( સાધુધમ' )ને પાલન કરતાં જિનપ્રવચનપ્રભાવના કરી હતી. ભાથી સંભવ છે કે તે સિદ્ધરાજના સમયમાં લાદેશના સત્રૌદે મુદ્દાઅધિકારી તરીકે હોવા જોઈ એ. તેમણે સંગ્રહણીરત્ન, ક્ષેત્રસમાસ. વગેરે ગ્રંથો પણ રચેલા છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ધોળકા રચા અને પ્રતિલિપિ કરી તેની પ્રશસ્તિ મળે છે. મંત્રી વસ્તુપાલે પિતે જ ધોળકામાં શ્રી આદિનાથનું મંદિર, બે ઉપાશ્રય, વાવ અને પાણીની પરબ વગેરે સુકૃત્ય કર્યા હતાં. એ મંત્રીના સમયમાં જ “વેણીકૃયાણ અમર”ના નામે પ્રખ્યાતિ પામેલા શ્રીઅમરચંદ્રસૂરિએ ધોળકામાં પ્રવેશ કર્યો અને રાજદરબારમાં પ્રતિભાસંપન્ન કવિ તરીકેની કીર્તિ સંપાદન કરી હતી. ચૌદમા સિકામાં માંડવગઢના મંત્રી પેથડે અહીં એક જિનમંદિર બંધાવ્યું હતું. એ જ સૈકાના વિનયપ્રભ– ઉપાધ્યાયે રચેલી “તીર્થમાળામાં અહીંનાં મંદિરને આ રીતે ઉલ્લેખ કર્યો છે – ધવલકઈ એ પાસુ કલિકંઠ, જિહાવસહાય પાસવર આ હકીક્ત ઉપરથી બારમા સિકાથી લઈને ચૌદમા સૈકા સુધીમાં અહીં કેટલાયે જિનમંદિર બંધાયેલાં હતાં તેને ખ્યાલ આવી શકે એમ છે. અગાઉ નિદિઇ અછુપ્તની વસતિ, અશ્વાવ-શકુનિકાવિહાર, શ્રીવાસ્તુપાલનું આદિનાથ મંદિર અને પેથડના મંદિરને ઉલ્લેખ “તીર્થમાળા”માં ન હોવાથી એ મંદિરોનું શું થયું એ જાણવા મળતું નથી, જ્યારે કલિકુંડ પાર્શ્વનાથ અને જિલુહાવસહી પાર્શ્વનાથને માત્ર ઉલેખ કરેલ જેવાય છે. આજે તે પથ્થરના ઢગલા જેવું આ ગામ દેખાય છે. અહીં હવે અગાઉની જાહોજલાલી વર્તાતી નથી. પણ અસલનાં પ્રાચીન સ્થાનો છે ખરાં. પાંડવની નિશાળ નામે ઓળખાતી મસ્જિદ પોતાની શિ૯૫શૈલી અને લોકોની સ્મરણપરંપરા પ્રમાણે એક હિંદુ મંદિર હતું. વળી, ટાંકાની મસ્જિદ નામે ઓળખાતું મોટું વંડાબંધી મકાન એક જૈનમંદિર હતું, જેને મસ્જિદ બનાવી દેવામાં આવ્યું છે. આ મસ્જિદની નીચેના ભોંયરામાંથી કેટલીયે જિનમતિઓ નીકળી આવી હતી. એ ભેંય આજે તે બંધ કરી દેવામાં આવ્યું છે પણ તેમાં ઊતરવાની નિસરણીની સ્પષ્ટ નિશાનીઓ આજે પણ જોવાય છે. બાવન જિનાલય જેની આસપાસ હતાં એવું મધ્યનું સ્થાન ઘૂમટવાળું છે. મંદિરના સ્તંભે ટૂંકા છતાં કીર્તિસુખ અને ઘટપલવના અલંકરણથી શોભિત છે. એક તરફના ખૂણામાં બે-ત્રણ શ્રીધરસ્તંભે પણ દશ્યમાન છે. મુખ્ય દરવાજનું એકઠું મનહર કેરણભર્યું છે. એની બારશાખમાં વાદ્યસામગ્રી સાથે નાચતા દેવતાઓ અને પલ્લવની આકૃતિઓ છે. તેના ઉપર તીર્થકર દેવની મંગળમૂર્તિ આજે પણ જોઈ શકાય છે. આખાયે મકાનની અંદર કેરણી કઈરાદાપૂર્વક ઘસી નાખવામાં આવી છે પણ એની અંદરનું મૂળ સ્વરૂપ અછતું રહી શકતું નથી. તે આજે તે ખંડિયોવાળી વિશાળ ભૂમિમાં જૈનોનાં માત્ર ૭-૮ ઘરો વિદ્યમાન છે અને ત્રણ જિનાલયે પણ મોજુદ છે, જે પ્રાચીનકાળના ગૌરવનું સ્મરણ કરાવી રહ્યાં છે. ૧. અહીં અંબાજીની પિળમાં શ્રીસુમતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર વિશાળ સજાવટભર્યું છે. આ મંદિર મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલે બંધાવ્યું હતું. તેમાં એ સમયે શ્રી આદીશ્વર ભગવાન મૂળનાયક હતા પરંતુ જીર્ણોદ્ધાર સમયે શ્રીસુમતિનાથ પધરાવ્યા હશે. મૂળનાયક શ્રીસુમતિનાથ ભગવાનની બદામી વર્ણની ૧ ફૂટ ઊંચી સપરિકર પ્ર બિરાજમાન છે. બંને તરફની તવણી પ્રતિમાઓમાં એક શ્રી પાર્શ્વનાથપ્રભુ અને બીજા શ્રી આદિનાથ ભગવાન છે. જે સં. ૧૯૫૯માં પ્રતિષ્ઠિત કરેલા છે, રંગમંડપમાં ડાબા હાથે શ્રી નેમિનાથ ભગવાનની વેત આરસની કાઉસગિયા મતિ ; હાથ ઊંચી છે અને જમણી બાજુએ સં. ૧૨૦૧ના લેખવાળા ચતુર્વિશતિપટ્ટ વિરાજમાન છે. આ મંદિરની સામે ત્રણ ખુણિયાળી નાની ધર્મશાળા છે જેમાં પુરાણુ સમયનું જલભર્યું ટાંકુ બાંધેલું છે. ૨. બીજું મંદિર પંચભાઈની પિળમાં ઘૂમટબંધી શ્રી શાંતિનાથ ભગવાનનું છે. તે પિતાની બાંધણીમાં નિરાઈ છે. મૂળનાયકની રા ફીટ ઊંચી પ્રતિમા બદામી રંગની છે અને તેની આસપાસ બે બે હાથની આરસ પ્રતિમાઓ પ્રાચીન સમયની ગણાય છે. આ મંદિરના પ્રવેશદ્વારમાં ડાબી બાજુએ ખાધેલું મજબૂત ભય છે આ મંદિરની પાસે બે માળને એક ઉપાશ્રય અને એક નાની ધર્મશાળા ૫ણ છે. ૩. અહીંથી બે માઈલ દૂર ળકાના જૂના મહેલા નામે ઓળખાતી ભાલાળમાં ત્રીજું શ્રી આદીશ્વર ભગવાનનું ઘર દેરાસર પણ પ્રાચીન છે. આ મંદિરમાં શ્રીવાસ્તુપાલ અને રૂપાદેવીની આરસની મનોહરં મૂર્તિઓ છે. અહીંના પ્રાચીન સ્થળની શેધ કરવામાં આવે તે ઈતિહાસને ઉપયોગી ઘણું સામગ્રી મળી આવવાનો સંભવ છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ૫૫. ધંધુકા (કેષ્ઠા નંબરઃ ૧૪૦૦) ધંધુકા કેટલું પ્રાચીન હશે એ જાણી શકાયું નથી પરંતુ બારમા સૈકાથી પ્રાચીન હોય એમ જૈન ગ્રંથથી પ્રતીત થાય છે. આ ગામમાં કવિ સાધારણ અપરનામ શ્રસિદ્ધસેનસૂરિએ સં. ૧૧૨૩માં “વિલાસવઈકહા” નામને પ્રાકૃતમાં ગ્રંથ રચ્યો હતો. એ પછી લગભગ સં. ૧૧૪૫ના અરસામાં શ્રી પ્રદ્યુમ્નસૂરિશિષ્ય શ્રીદેવચંદ્રસૂરિ આ ગામમાં વિદ્યમાન હતા ત્યારે તેમણે પાહિણી નામની શ્રાવિકાના સ્વપ્નનું ફળ કહ્યું હતું. એ ફળ અનુસાર ચંગદેવને જન્મ વિ. સં. ૧૧૪૫ના કાર્તિકી ૧૫ના દિવસે થયે હતે. એ જ બાળક શ્રીદેવચંદ્રસૂરિ પાસે દીક્ષા લઈ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિ નામે ખ્યાત થયા, જેમણે અનેક વિષયના ગ્રંથ લખી ભારતીય સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં વિશિષ્ટ ફાળે આપી નામના મેળવી છે. શ્રી હેમચંદ્રસૂરિના જન્મ સમયે અહીં મેહ (મેઢેરગચ્છ)નું ચિત્ય વિદ્યમાન હતું. એ પ્રાચીન મંદિરનાં કઈ એંધાન આજે વિદ્યમાન નથી. આજે અહીં જેનોનાં ૪૫ ઘર વિદ્યમાન છે. બે ઉપાશ્રય છે અને એક ઉપાશ્રયમાં અલગ ઓરડામાં ઘર-દેરાસર છે. તેમાં મૂળનાયક શ્રી આદીશ્વરની મૂર્તિ છે. શ્રી હેમચંદ્રાચાર્યની આરસની મૂર્તિ પણ ૧ છે. ૫૬. વઢવાણ શહેર (ઠા નંબર : ૧૪૩ર-૧૪૩૪) વઢવાણુનું પ્રાચીન નામ “વધમાનપુર-હેવાનું શિલાલેખેથી જણાય છે. અહીંના મોટા દેરાસરની ભમતીમાં આવેલી એક પ્રતિમાના પરિકર ઉપર સં. ૧૧૭૪ના લેખમાં આ ગામનું નામ વર્ધમાનપુર જણાવેલું છે?— " संवत् ११७४ फाल्गुन वदि ४ श्रीसरवालसंस्थितगच्छप्रतिपालकश्रीजिनेश्वराचार्य श्रीवर्द्धमानपुरे परि० महणसुत....कनेन देवश्रेयो) श्रीसीतलदेवप्रतिमा कारिता॥" સં.૧૧૭૪ને આલેખએ કરતાયે આ શહેરની પ્રાચીનતાનું સૂચન કરે છે. આ શહેર કેટલું પ્રાચીન છે એ શોધવા જેવું છે. આજે પણ આ શહેરમાં ૨૨૦૦ જેની વસ્તી, ૪ ઉપાશ્રયે, ૧ ધર્મશાળા અને ૩ જિનમંદિરે છે. આ ત્રણ મંદિરે પૈકી (૧). લાખુ પિળમાં શ્રીશામળા પાર્શ્વનાથ ભગવાનનું મોટું દેવાલય શિખરબંધી છે. (૨–૩) માંડવી પાસે લાખુપળમાં શ્રી આદિનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાનનાં મંદિરે પણ શિખરબંધી રચનામાં પ્રાચીન જણાય છે. શ્રી આદિનાથના મંદિરના મૂળનાયકના પરિકર ઉપર સં. ૧૨૦૮ની સાલને પ્રાચીન લેખ છે અને શ્રી શાંતિનાથ ભગવાનના દેવાલયના મૂળનાયક ઉપર સં. ૧૫૦૪ને લેખ ઉત્કીર્ણ છે. શ્રી. વિનયપ્રભ ઉપાધ્યાયરચિત “તીર્થયાત્રા સ્તવન ૪ માં નર થયા રિસર ચિંવા”ના ઉલ્લેખથી આ મંદિરનું સ્મરણ કરેલું હોય એમ લાગે છે. આ મંદિરની ધાતુમૂર્તિઓના પ્રાચીન લેખે “પ્રાચીન લેખસંગ્રહ” ભા. ૧માં શ્રીવિજયધર્મસૂરિજીએ સંગ્રહીત કર્યા છે. ગામ બહાર એક દેરી છે, જેમાં ભગવાન મહાવીરને ઉપદ્રવ કરનાર શૂલપાણિ યક્ષની સ્થાપના કરેલી છે. ષિોએ સિદ્દા ધંધુયપુરનિ” –વિલાસવઈકહ-પ્રશસ્તિ. ૧. “ હિં રુિં [T] તેવી વમિ િ વ ૨. “પ્રભાવચરિત' શ્રી હેમચંદ્રસૂરિચરિત, ઑ. ૧૪–૧૮. ૩. એજનઃ . ૨૬. ૪. “જૈન સત્ય પ્રકાશ” વર્ષ: ૧૭, અંક: ૧, પૃ. ૨૦ Page #143 -------------------------------------------------------------------------- ________________ જામનગર ૫૭. જામનગર (કેહા નંબર : ૧૪૮૯-૧૫ર ) પુરાતત્ત્વની દષ્ટિએ જામનગરનો ઈતિહાસ બહુ પ્રાચીન નથી, પરંતુ આ નગરની સોંદયપૂર્ણ બાંધણીમાં જે મનહર કળાત્મા વિલસી રહ્યો છે એ જ આ નગરનું વિશિષ્ટ આકર્ષણ છે. શત્રુંજયની પ્રાચીન ઢંકને ખ્યાલ આપતાં, નગરના મધ્ય ભાગમાં આવેલાં, અહીંનાં ભવ્ય અને અનેખાં જિનાલયેએ આ નગરને જેનેન યાત્રાધામ તરીકેની પ્રસિદ્ધિ અપાવી છે. આ નગરની સ્થાપના સાથે જ જિનાલના ઈતિહાસનો આરંભ થાય છે. સં. ૧૫૯૬ના શ્રાવણ સુદિ ૭ના દિવસે જામ શ્રીરાવળે આ નગરની સ્થાપના કરી, તેને નવાનગર એવું નામ આપ્યું. નગરસ્થાપનાના સમયે જ વીશા શ્રીમાલી જ્ઞાતિના ભણશાલી ગોત્રવાળા આણંદશેઠ અને અબજશેઠના વડિલે તેમજ મકમ કુટુંબ અહીં આવીને વસ્યાં. નગરસ્થાપના સમયે જે ત્રણ તંભે ખડા કરવામાં આવ્યા તેમાંથી પહેલા સ્તંભ આગળ જામશ્રીને ભવ્ય દરબાર ભરવામાં આવ્ય; દરબારગઢની બાજુમાં જ બીજા સ્તંભ આગળ શેઠ કુટુંબનાં નિવાસસ્થળા જાયાં અને ત્રીજા સ્તંભ આગળ મુકીમ કુટુંબને સ્થાન આપતાં માંડવીને વહીવટ તેમના હાથમાં સોંપવામાં આવ્યું. આ દષ્ટિએ જોતાં જામનગરની સ્થાપનામાં અને વિકાસમાં જેનેને ફાળો મહત્વને છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. આજે અહીં ચોદ ભવ્ય જિનાલયે શોભી રહ્યાં છે. તેમાંનાં છ જિનાલયે તે લગભગ ૩૦૦-૩૫૦ વર્ષ પહેલાંનાં છે અને બાકીનાં આજથી પચાસ વર્ષ પૂર્વનાં છે. ૧. નગરના મધ્યભાગમાં “શેઠના મંદિરના નામે ઓળખાતા જિનાલયનું ખાતમુહૂર્ત શ્રીઆણંદશેઠે જામ સતાજીના સમયમાં સં. ૧૬૩૩માં કરેલું અને સં. ૧૬૫૧માં શ્રીવિજયદેવસૂરિની અધ્યક્ષતામાં શ્રી આદિનાથ ભગવાનની મૂળનાયક તરીકે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ઉપર્યુક્ત મંદિરની સામે બીજું શ્રીવર્ધમાન શાહ અને શ્રીપસિંહ શેઠે બંધાવેલું મંદિર છે. તેમણે ભદ્રેશ્વરમાં વેપાર કરતાં અઢળક લક્ષમી પેદા કરી અને શ્રી કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી સં. ૧૬૫૦માં શ્રી શત્રુ કાઢયો ત્યારે નાવમાં નાગના બંદરે આવી રણ ઊતરી નવાનગર આવતાં તેના રાજાએ કહેવડાવ્યું કે, તેઓ નવા નગરમાં નિવાસ કરે તે વેપારમાં પિતે અધું દાણ લેશે. આથી આ બંને ભાઈઓ સાથે પાંચ હજાર એશવાળા કર્ટ પણ જામનગર આવી વસ્યાં. કચ્છમાં કલ્યાણસાગરસૂરિને આમંત્રણ આપી તેમની અધ્યક્ષતામાં સં. ૧૯૬૮ શ્રાવણ સુદિ ૫ ના રોજ વિશાળ જિનચૈત્યનું શેઠના હાથે શિલારોપણ કરવામાં આવ્યું. ચિત્યનાં શિખરે અને ઘમટનો ભાગ તૈયાર થતાં સં. ૧૬૭૬ના વૈશાખ સુદિ ૩ ને બુધવારના રોજ શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી અને બાવન દેરીઓ વગેરે તૈયાર થતાં સં. ૧૬૪૮ના વૈશાખ સુદિ ૫ ના દિવસે પ્રતિષ્ઠા કરી. ૩-૪. શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલય શેઠ તેજસી શાહે સં. ૧૯૨૦ પછીના સમયમાં બંધાવવા માંડ્યું પરંતુ સં. ૧૯૪૬-૪૭માં મગની ચડાઈથી એ મંદિરને નુકસાન પહોંચ્યું ત્યારે સં. ૧૬૪૭માં તેને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું અને સં. ૧૯૭૫માં શેઠના સુપુત્ર રાયસિંહ શેઠે મંદિરમાં ફરતી દેરીઓ અને પાછળના ભાગમાં ચૌમુખજી વગેરે સ્થાપી મંદિરને ભવ્ય બનાવ્યું. ઉપર્યક્ત મંદિરની જોડાજોડ શેઠ રાયસિંહના ભાઈ નેણુસિહ શેઠે સૌથી ઊંચા શિખરવાળું અને ઝરખાયત કળામય જિનાલય બંધાવી સં. ૧૬૭૬માં પ્રતિષ્ઠા કરી. આ મંદિરમાં શ્રીમનાથ ભગવાનની દેરી પાસે પથ્થરની ચારીની સુંદર રચના કરવામાં આવેલી હોવાથી આ મંદિર “ચારીવાળા મંદિર ’ને નામે પ્રસિદ્ધ છે. વિશાળતા અને કળાયત બાંધણીવાળું આ જિનાલય શિલ્પકળાના ઈતિહાસમાં અનેખું સ્થાન મેળવી ચૂકયું છે. ૧. આ બંને ભાઈઓના ચરિત્ર વિશે જુઓ : “દત્યાણસાગરસૂરિરાસ” પૂર : ૨૯-૩૪ અને ૫. હીરાલાલ હંસરાજકત “વિજ્યાનંદાલ્યુદયકાવ્ય” તેમજ તેના સારભાગ માટે જુઓ: પ્રાચીન જૈન, લેખસંગ્રહ” ભા. ૨, (અવલોકન ) પૂછ: ૪૦-૪૨. Page #144 -------------------------------------------------------------------------- ________________ * જૈન તીર્થ સર્વસંગ્રહ આ ત્રણે મંદિર “લાલબાગ થી ઓળખાતી જગામાં એક જ વંડામાં ઘેરાયેલાં છે. ૫. શ્રીમનાથ ભગવાનનું જિનાલય શ્રીમહણસિંહ શેઠે બંધાવ્યું છે. આ મંદિરની સ્થાપના વિશે કહેવાય છે કે, વહા gવટ કરતા મહણસિંહ શેઠ દ્વારકાથી કપાસ ભરીને આવતાં, તેમણે જામનગરમાં જ્યારે વહાણને નાંગર્યું ત્યારે શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિમા નીકળી આવી. આથી શેઠે જામનગરમાં ભવ્ય મંદિર બંધાવી સં. ૧૬૪ના મહા સુદિ પના દિવસે પ્રતિષ્ઠા કરી અને એક શ્રાવિકા ઉપાશ્રય પણ બંધાવ્યું. સં. ૧૭૨૫ માં મુસલમાનની ફેજ હાલારમાં આવતાં નવાનગરના શ્રાવકે એ બધાં મંદિરની પ્રતિમાઓ ઉત્થાપી ભેંયરામાં ભંડારી દીધી હતી, આથી સં. ૧૭૮૭ સુધી મંદિરે ઉજજડ જેવાં બની રહ્યાં. તે દરમિયાન મુસલમાએ જિનમંદિરના દ્વારે તોડી નાખી તેમાં ઘણીવાર માલ ભર્યો હતો. છેવટે શ્રીવર્ધમાન શાહના વંશજ તલકશી શાહે મંદિરને સમાવી સં. ૧૭૮૮ના શ્રાવણ સુદિ ૭ને ગુરુવારે પુનઃ પ્રતિષ્ઠા કરેલી છે. એ સમય પછી ઓશવાલ ગૃહસ્થ શેઠ આશકરણ શાહે શ્રીવાસુપૂજ્ય સ્વામીનું મંદિર બંધાવ્યું. જખૌનિવાસી શેઠ જીવરાજ રતનશીના વંડામાં શ્રી અજિતનાથ ભગવાનનું મંદિર, શ્રી ઝવેરચંદ શેઠે બંધાવેલું શ્રી મુનિસુવ્રતસ્વામીનું મંદિર તેમજ શેઠ પોપટલાલ ધારશી વગેરેએ બંધાવેલાં જિનાલ મળીને ૧૪ મંદિર આજે જામનગરની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યાં છે. ૫૮. શત્રુંજય (કઠા નંબર : ૧૫૩૨-૧૫૮-૧૯૭૬-૧૯૭૮–૧૬૮૨) સોરાષ્ટ્રની પુણ્ય ભૂમિમાં આવેલે શત્રુંજયગિરિ જેનેનું ગરવું તીર્થ છે. “જ્ઞાતાધર્મકથા” જેવા પ્રાચીન આગમ ગ્રંથમાં આને પુંડરીકગિરિ નામે ઉલ્લેખ થયે છે. શત્રુંજયનાં ૧૦૮ જેટલાં નામે જેન ગ્રંથમાં ધાયાં છે. પ્રથમ તીર્થકર શ્રીષભદેવ ભગવાનની પવિત્ર ઘટનાઓ સાથે આ ગિરિને સંબંધ જૈન ગ્રંથોમાં વર્ણવાયે છે, તેથી જ પાંચ મહાતીર્થોમાં અતિપ્રાચીન અને વધારેમાં વધારે લોકપ્રિય બનેલા આ તીર્થનો મહિમા કવિઓ, વિદ્વાને, સંતે, ભક્તા. વૃદ્ધો. નાનાં-મોટાં બાળકે અને સ્ત્રીઓ પિતપોતાની ઢબે ગાય છે ને ઓછામાં ઓછું જીવનમાં એકાદ વખત પણ એના દર્શનને લતા માણી પિતાને કૃતાર્થ બનાવે છે. આ તીર્થની ઈતિહાસયાત્રા શરૂ કરીએ તે પહેલાં પાલીતાણાની ચેત્યપરિપાટી કરી લઈએ: પાલીતાણું – શત્રુંજયગિરિની તળેટીમાં વસેલું આજનું પાલીતાણા એ તે “પાદલિપ્તપુર’નું અપભ્રંશ નામ છે. એ નામમાં જ જેનશાસનના યુગપ્રધાન એ મહાન સિદ્ધયેગીનું નામસ્મરણ અંકાયેલું છે. શ્રીપાદલિપ્તસૂરિના નામને સોદિત ઉજજવળ બનાવી રાખવા માટે તે . જ શષ્ય નાગાર્જને લગભગ બીજી શતાબ્દીના અંતે અને ત્રીજી શતાબ્દીના આરંભમાં પાદલિપ્તપુર નામે નગર વસાવ્યું હતું, જે અનેક પરિવર્તન પામી આજના સ્વરૂપમાં જોવાય છે ને શત્રુંજયગિરિનાં ચરણ પખાળતી શત્રુંજયા (શેત્રુજી) નદીનાં નિર્મળાં નીર આ નગરને નૂતન સમૃદ્ધિથી નવાજે છે. ચોદમા સૈકામાં “વિવિધતીર્થકલ્પ'ની રચના કરનાર શ્રીજિનપ્રભસૂરિ કહે છે: “પાલીતાણામાં શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રીમહાવીરસ્વામી અને શ્રીમનાથ પ્રભુનાં મંદિરે શોભે છે.” તેરમા સૈકામાં મંત્રીશ્વર શ્રીવાસ્તુપાલે આ નગરના શ્રી પાર્શ્વનાથ ભગવાનની યાત્રા કરી હતી; એ ઉલ્લેખ મળે છે. આ ઉપરથી જણાય છે કે આ ત્રણ મોટાં મંદિરો અહીં ચૌદમી શતાબ્દીમાં વિદ્યમાન હતાં, પરંતુ આજે એની શોધ કરવી મુશ્કેલ છે. આજે જે મંદિરે અહીં વિદ્યમાન છે તે ૧૦૦-૧૫૦ વર્ષ કરતાં પ્રાચીન જણાતાં નથી. યાત્રાળુઓ માટે અહીં નાની–મોટી ૪૦ જેટલી ધર્મશાળાઓ, ભોજનશાળાઓ, દવાખાનાં, વાહને, ડાળીવાળા અને ભોમિયા વગેરે તમામ પ્રકારની સગવડ મળે છે. શહેરમાં નાનાં-મોટાં મળીને લગભગ ૧૩ જૈનમંદિરો વિદ્યમાન છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ તેમાં [૧] શહેરના મધ્યભાગમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર આવેલું છે. સં. ૧૮૧૭માં દીવનિવાસી શેઠ રૂપચંદ ભીમસિંહે બંધાવ્યું છે. [૨] શ્રીગોડી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર સં. ૧૮૫૦માં સુરતનિવાસી શેઠ હીરાચંદ ધર્મચંદ ભણશાળીનાં ધર્મપત્ની શ્રીહેમકુંવર શેઠાણીએ ઘર-દેરાસર તરીકે બંધાવ્યું હતું, તેને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ નવેસર બંધાવી સં. ૧૯૦ના જેઠ સુદિ ૧૧ ના રોજ પુનઃ પ્રતિષ્ઠા કરાવી છે. આ મંદિરમાં પ્રતિષ્ટિત ત્રણ મતિઓ પૈકી એક ધોલેરાથી લાવવામાં આવી હતી જ્યારે બીજી શ્રી પાર્શ્વનાથ ભગવાનની બે પ્રતિમાઓ શત્રુંજયગિરિ ઉપરના શ્રીમનાથ ભગવાનના ચેરીના મંદિરની ભીંતમાંથી નીકળી હતી તે વિદ્યમાન છે. આ ત્રણે મૂર્તિઓ દર્શનીય છે. [૩] શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર દરબારગઢની બાજુમાં યતિવર્ય શ્રીકરમચંદજીના વિશાળ ડેલાની અંદર મેડી ઉપર આવેલું છે. સં. ૧૯૫૦માં બંધાયું છે. તેની વ્યવસ્થા યતિવર્ય શ્રીલક્ષ્મીચંદજી કરે છે. [૪] શેઠ નરશી કેશવજીની ધર્મશાળામાં આવેલા શ્રીચૌમુખજીના મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૯૨૧માં થયેલી છે. પિ શેઠ નરશી નાથાની ધર્મશાળામાં મોટા દરવાજા પાસેની મેડી ઉપરના શ્રીચંદ્રપ્રભુજીના મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૯૨૮માં થયેલી છે. [૬] શ્રી વીરબાઈ પાઠશાળાના અંદરના ભાગમાં શેઠ કેશવજી નાયકનાં ધર્મપત્ની વીરબાઈએ સં. ૧૯૫૪માં શ્રી મહાવીર ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા કરાવી છે. ૭] શેઠ તી સખિયાની ધર્મશાળામાં શ્રી આદીશ્વર ભગવાનના શિખરબંધી મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૯૪૮માં થયેલી છે. [૮] શ્રીકંકુબાઈની ધર્મશાળામાં મેડી ઉપર શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર છે. આ ધર્મશાળા પાસે એક ચેતરા ઉપર બે દેરીઓ છે. તેમાં ત્રણ ચરણ પાદુકાઓ છે. પહેલાં અહીં એક રાયણ વૃક્ષ હતું. આ સ્થળ જૂની તળેટી હેવાનું કહેવાય છે. [૯] સુરતનિવાસી શેઠાણી જસકુંવરે સં. ૧૯૪૯માં ધર્મશાળા બંધાવી તેમાં એક શિખરબંધી શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર પણ સાથે જ કરાવ્યું છે. ૧) હકનનિવાસી શેઠ માધવલાલ ગડ બાબએ સં. ૧૯૫૮માં એક ધર્મશાળા બંધાવી તેમાં શ્રીમતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર પણ કરાવ્યું છે. [૧૧] ગરજીની વાડીમાં શ્રી ખરતરગચ્છીય આચાર્ય શ્રીજિનદત્તસૂરિની ચરણપાદુકાઓ પ્રતિષ્ઠિત છે. હાલમાં જ એક મોટું મંદિર પણ બંધાવવામાં આવ્યું છે. [૧૨] યશેવિય જૈન ગરકળમાં શ્રીમતિનાથ ભગવાનનું દેરાસર છે. તેમાં એક કળામય સિંહાસન છે, જે પ્રાચીન કારીગરીની ઝાંખી કરાવી રહ્યું છે. વળી. વિદ્યાધિષ્ઠાત્રી સરસ્વતી દેવી, પ્રખર તાર્કિક ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ અને ગુરુકુળના સંસ્થાપક શ્રીચારિત્રવિજયજીની સુંદર મૂર્તિઓને જોતાં જ્ઞાન, દર્શન અને ચારિત્રસ્વરૂપ ત્રિવેણી સંગમનું ભાન જાગૃત થઈ આવે છે. [૧૩] તળેટીના રસ્તે જેન બાલાશ્રમમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. કરછી રણસિંહ દેવરાજની ધર્મશાળા પાસેની એક પ્રાચીન દેરીમાં શ્રીઆદીશ્વર ભગવાનની ચરણપાદુકાએ સ્થાપેલી છે. આજે જેનું નામનિશાન રહ્યું નથી એવું “લલિતાસાગર ” સરેવર, મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળે આ સ્થળે બંધાવ્યું હતું એમ કહેવાય છે. કેઈની માન્યતા છે કે, ધાંધારના ઘાટ ઉપર સ્મશાનથી ઘેડે દૂર આજે જ્યાં એક દેરી ઊભી છે, એ સ્થળે લલિતાસાગર' સરવર લહેરાતું હતું. યાત્રીઓ આ નગરભૂમિનાં પવિત્ર સ્થળનાં દર્શન કરી, રસ્તા પરની ધર્મશાળાઓ વટાવી, ગિરિરાજની તળેટીના માગે વળે છે. છેલ્લી નાહર બિલ્ડીંગ પાસેથી પચાસ કદમ દૂર એક ઊંચા ઓટલા ઉપર ઘૂમટવાળી શ્રી કલ્યાણવિમળની દેરી દેખાય છે. આ કલ્યાણવિમલજીએ રાયબાબુ સીતાપચંદજી નહારના દાદાને ઉપદેશ આપી તળેટીમાં યાત્રાળુઓને ભાતુ આપવાની શરૂઆત કરાવી હતી, જે સ્થળ આજ સુધી “ભાતાતળેટી”ના નામે ઓળખાય છે. એ મગે આગળ જતાં રાણાવાવ, મેઘમુનિને સ્તૂપ, જેનનગરનું વિશાળ મેદાન પસાર કરી યાત્રીઓ ભાતાતળેટીના વિશ્રામસ્થળમાં આવી પહોંચે છે. અમદાવાદના નગરશેઠ શાંતિદાસના ભાઈ શેઠ સુરદાસના પુત્ર શ્રી લક્ષ્મીદાસે અહીં નજીકમાં સં. ૧૬પ૭માં એક “સતી વાવ બંધાવેલી તે વિદ્યમાન છે. વળી, આગમ દ્વારકા શ્રીસગરાનંદસૂરીશ્વરજીના ઉપદેશથી જામનગરનિવાસી શેઠ પોપટલાલ ધારશીભાઈ એ ભવ્ય અને કળામય “દેવરાજ શાશ્વતજિનપ્રાસાદ શ્રીવર્ધમાન જૈન આગમમંદિર * બંધાવી સં. ૧૯૯૯ ના મહા વદિ ૧૦ના રોજ પ્રતિષ્ઠા કરાવી છે. આ મંદિરમાં ૪૫ જેન આગમો શિલામાં કંડાર્યા છે ને દેવભવનમાં શ્રીચૌમુખજીની રમણીય સ્મૃતિઓ બિરાજમાન કરી છે. બાજુમાં ગણધર મંદિર છે, જે જામનગરનિવાસી શેઠ અમૃતલાલ કાલિદાસે બંધાવ્યું છે. તેમાં ગણધરની સુંદર પ્રતિમાઓ વિરાજમાન છે: Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈન તીર્થ સર્વસંગ્રહ જૈન ગ્રંથોમાં ગંજય માહાતસ્ય વિશે અનેક હકીકત નેંધાઈ છે. અગાઉ જણાવ્યા મુજબ જેના આગમગ્રંથ જ્ઞાતાસૂત્ર” જેવા પ્રાચીન ગ્રંથમાંથી આ તીર્થ વિશે ઉલ્લેખ સાંપડે છે. પ્રાચીન આચાયોએ કેટલાયે શત્રુંજયક લખ્યા છે. શ્રીધનેશ્વરસૂરિએ તે “શત્રુંજયમાહાભ્ય” જેવા મોટા ગ્રંથની રચના કરેલી છે. એ બધી કૃતિઓને લક્ષ્યમાં રાખીને શ્રીજિનપ્રભસૂરિએ જે સંગ્રહ પિતાના વિવિધ તીર્થકલ્પ'માં કર્યો છે તેને સાર નીચે નેગે છે શ્રી આદીશ્વર ભગવાનથી પ્રતિષ્ઠિત થયેલા આ પુંડરીક (શત્રુંજય પર્વતનું માહાભ્ય શ્રીઅતિમુક્તક કેવલીએ નારદ ઋષિ આગળ કહ્યું તેને સાર ઉદ્ધારતાં તેઓ કહે છે: પુંડરીક નામના તપસ્વી કરડે મુનિઓ સાથે આ સ્થળે મુક્તિ પામતાં આ ગિરિ “પુંડરીક તીર્થ” નામે ખ્યાતિ પાસે. એ રીતે જુદા જુદા ષિઓએ પાડેલાં આ ગિરિનાં ૨૧ નામે તે પ્રાચીનકાળથી પ્રસિદ્ધ છે. પાછળથી એ નામોમાં વધારે થતું જ રહે છે. આ ગિરિનાં ઢક (ઢાંક), કદંબ (કદંબગિરિ), લાહિત્ય, તાલધ્વજ (તળાજા) અને પર્દી એવાં પાંચ શિખરેમાં દેવેન વાસ છે. એટલું જ નહિ, તેમાં તે રસકૂપિકાઓ, રત્નોની ખાણ અને વિવિધ પ્રકારની ઔષધિઓની ગુફાઓ પણ છે. આ પાંચે શિખરેને મિથ્યાષ્ઠિઓએ કાળબળે હાથ કરી લીધાં છે. પ્રાચીન કાળમાં આ ગિરિની ઊંચાઈ ૮૦ એજન હતી, આજે ૧૨ એજનની છે. ભગવાન નેમિનાથને છેડીને શીષભદેવ વગેરે ૨૩ તીર્થકરે અને બીજા કેવળી ભગવંતે આ ભૂમિમાં આવ્યા હતા, જેમાંથી કેટલાયે ભગવંતે અહીં મુક્તિપદને પામ્યા છે. ' શ્રીભરત ચક્રવર્તીએ સેના-રૂપાની બાવીશ તીર્થકર મૂર્તિઓ બાવીસ દેવકુલિકાયુક્ત બનાવી હતી અને શ્રીત્રાષભદેવની મૂર્તિ સ્ફટિકની ભરાવી રત્નમય રમણીય ચેત્ય બંધાવ્યું હતું. વળી, બાવીશ તીર્થકરોની ચરણપાદુકાઓ અને લેખ્યમયી મૂર્તિઓવાળાં ચિત્યે તેમજ બાહુબલિ અને મરુદેવા માતાના સમવસરણયુક્ત પ્રાસાદો બંધાવ્યા હતા. વળી, નાનાં નાનાં સરેવ પાસે અને ગુફાઓમાં પણ દેવકુલિકાઓ સ્થાપી હતી. અહીં સૂયશ, નમિ, દ્રાવિડ, વારિખિલજી, જયરામ, નારદ, પ્રદ્યુમ્ન, શાંબ, અષભદેવ ભગવાનના વંશજે– આદિત્યશાથી લઈને સગર સુધીના રાજાઓ, શેલક, શુક, પાંચ પાંડ વગેરે અસંખ્ય મુનિવરે સાથે સિદ્ધ થયા હતા. આ પર્વત (તીર્થ)ના સંપ્રતિ, વિક્રમાદિત્ય, સાતવાહન, પાદલિપ્તસૂરિ, આમરાજા, દત્ત, વાગભટ્ટ વગેરેએ ઉદ્ધાર કરાવ્યા હતા. શ્રી જાવડ શાહે આ તીર્થની પ્રતિમાને ઉદ્ધાર (સં. ૧૦૮માં) કરાવ્યું, તે પછી તેરમા સિકામાં) અહીં “અનુપમાં સવર”ની રચના થઈ હતી. ભવિષ્યમાં પણ કલિકપુત્ર મેઘૉષ રાજા, વિમળવાહન વગેરે રાજાઓ આને ઉદ્ધાર કરશે. તે કચ્છેદ થતાં અષભકૂટ પ્રાસાદની પૂજા દેવતાઓ કરશે. આ તીર્થમાં રહેનારા તિર્યચે પણ પાપથી મુક્ત થશે અને આ તીર્થનું સ્મરણ કરનારાઓને કોઈ પણ જાતને ભય આવી પડશે નહીં. અહીંના કષભદેવની મૂર્તિનું ધ્યાન કરનારને ઈચ્છિત સિદ્ધિઓ મળે છે. અહીં એક ઉપવાસ જેવું તપ કરવાથી ઘણું પુણ્ય થાય છે. બધીયે કલ્યાણક તીર્થભૂમિઓનું યાત્રાફળ શત્રુંજયને વંદન કરતાં મળે છે એટલું જ નહિ, પણ એ તીર્થભૂમિની યાત્રા કરતાં આ તીર્થભૂમિની યાત્રાનું ફળ ગણું વધારે છે. વળી, અહીં પૂજા કરતાં પ્રતિમા ભરાવનારનું પુણ્ય સે ગણુ, ચિત્ય બંધાવતાં હજારગણું અને તેથીયે અનંતગણું પુણ્ય તે પ્રભુની આજ્ઞા પાળવામાં રહેલું છે. ગમે તે પાપી માણસ પણ અહીં શુદ્ધ અને પવિત્ર થઈ શકે એવું આ તીર્થનું સામર્થ્ય છે. બાહડે આ મંદિરને (તેરમા સૈકામાં) ઉદ્ધાર કરતાં ત્રણ કરેડમાં ત્રણ લાખ ઓછી સેનામહે અહીં ખરચ કરી હતી. વિ. સં. ૧૦૮માં મધુમતી (મહુવા)ના રહેવાસી શ્રેણી જાવડિશાહે શ્રીરસ્વામીથી આ તીર્થનું માહાતમ્ય સાંભળી મમ્માણીય મણિવાળા પહાડના તિરસ રત્ન વડે આ મંદિરની મૂર્તિ ભરાવી ઉદ્ધાર કર્યો હતે. (આ રત્નમૂર્તિ કઈ રીતે ઘડાવી એની ચમત્કારિક ઘટના પણ વિસ્તારથી આમાં સેંધી છે.) એ પછી બીજા વર્ષે બેહિત્યે (બીદ્ધ દર્શનીએ?) અહીં આવ્યા હતા. ઈવાકુ અને યાદવકુળના અનેક મનુષ્ય અહીં મુક્ત થયા. પાંચ પાંડવો અને માતા કુંતી એ છયેની લેખ્યમયી મતિઓ અહીં વિરાજે છે. અહીં રાયણનું અદ્ભુત વૃક્ષ છે. અહીં સત્યપુર, અષ્ટાપદ, નંદીશ્વર, સ્તંભનક, ઉજજયંત વગેરે તીર્થોના અવતારે (રચના) છે. બીજા શિખર ઉપર શ્રીશ્રેયાંસનાથ પ્રભુ, શાંતિનાથ પ્રભુ, નેમિનાથ પ્રભુ અને Page #147 -------------------------------------------------------------------------- ________________ રાજય ૧૦૧ બીજા વીશે તીર્થકરે અલંકૃત છે. આ તીર્થના રક્ષક ૫દી યક્ષની અહીં સ્થાપના છે. શ્રીકૃષ્ણ અહીંની ગુફામાં કપદી ચક્ષની સાધના કરી હતી. આ ગુફા આજે એક નાના તળાવરૂપે વિદ્યમાન છે. અહીં શ્રી અજિતનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાનનાં ચિત્ય સામસામાં હતાં. શ્રી અજિતનાથ ચિત્ય પાસે “અનુપમા સરોવર’ થયું હતું. અહીં શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે. સોનારૂપાની ખાણો અહીં છે. એક સ હાથ ડે કૂવો છે, તેમાં નીચે આઠ હાથ ઊંડી વાવમાં (સુવર્ણ) સિદ્ધિરસ ભલે છે. અહીં વસ્તુપાલ અને પેથડે કરાવેલાં અનેક ધર્મસ્થાને છે. જાવડિઓ સ્થાપન કરેલા બિંબને સં. ૧૩૬૯માં સ્વેચ્છાએ નાશ કર્યો હતે. શ્રીજિનપ્રભસૂરિ કહે છે કે, આ હકીકત મેં ભદ્રબાહુસ્વામીએ રચેલા “કલ્પપ્રાભૂતથી, તે પછી વાસ્વામી અને પાદલિપ્તસૂરિએ રચેલા કુપમાંથી ઉદ્ધાર કરીને (સં. ૧૩૮૫) આજ સુધીની વિગત નેંધી છે. આવા પવિત્ર તીર્થની હવે આપણે એતિહાસિક યાત્રા શરૂ કરીએ. ગિરિરાજ ઉપર જ્યાંથી ચડવાની શરૂઆત કરીએ એ સ્થળને “જ્યતળેટી” કહે છે. તળેટીમાં બધી મળીને કુલ અઠ્ઠાવીસ દેરીઓ છે. અહીંથી ઉપર જવા માટે પથ્થરથી બાંધેલાં પાળાં પગથિયાં છે. ઠેઠ સુધીની સુંદર પાજ મંત્રીશ્વર તેજપાલે બંધાવી હતી. એ સંબંધી શિલાલેખને અડધે ભાગ ગિરિ ઉપર લાખડી આગળથી ઉપલબ્ધ થયેલ હતું. તે લેખ આ પ્રમાણે ત્રુટિત અને પૂરા કરીને પ્રગટ થયે છે – “[ ચીન પત્ત ]વાત બાવા ૪. શ્રીયંતિનુa ]3. ઝાઝુંપ્રસારi 8. શ્રૌસોમપુત્ર ] . શ્રીનારાનાં ]Tગट. श्रीलूमिग, ८. ]श्रीमालदेव संघप[ तिमहं. श्रीवस्तुपालानु ]जगहं. श्रोतेजपाले न श्रीशत्रुजयतीर्थ ] संचारपाजा कारिता ॥" : --શ્રીઅહિલ્લપત્તનનિવાસી પ્રાગ્વાટજ્ઞાતીય ઠકકુર શ્રીચંડપના પુત્ર 8. શ્રીચંડપ્રસાદ, તેમના પુત્ર ઠ. સેમ, તેમના પુત્ર હ. આસરાજ, તેમના પુત્ર ઠ. શ્રીલુણિગ, શ્રી માલદેવ, સંઘપતિ મહં. શ્રીવાસ્તુપાલ, તેમના નાના ભાઈ -તેજપાલે શ્રી શત્રુંજયતીર્થ ઉપર રસ્તાની પાજ બંધાવી (તેરમા સૈકામાં). ચડાવ ઘણે સીધે છે પણ આ પગથિયાને કારણે યાત્રાળુ વગર શમે ચડી શકે છે. છતાં વૃદ્ધ અને અશક્ત માટે ડાળીઓ મળે છે. પગથિયે ચડતાં જ પથ્થરના બે ભવ્ય હાથીએ યાત્રાળુઓની ભક્તિ ઉપર જાણે મંગલાભિવાદન કરતા હોય એમ લાગે છે. ઉપર ચડતાં પહેલી ધનવસહી ટૂંક (મંદિરોને સમૂહ) આવે છે. મુર્શિદાબાદનિવાસી બાબુ રાયબહાદુર ધનપતસિંહ પિતાની માતા મહેતાબવરના નામથી આ ટૂંક અંધાવી સં. ૧૯૫૦નાં મહા સુદિ ૧૦ ના રોજ પ્રતિષ્ઠા કરાવી છે. આ આખીયે ટંક આસપાસના ભવ્ય કિલાથી ઘેરાયેલી છે. પહેલા ચોકમાં શત્રુંજયની ૨મણીય રચના છે. તેમાં આખાયે પહાડનાં વિવિધ દયેની એક નાની આવૃત્તિ અહીં જ ખડી કરી દીધી છે. ગુરમંદિરમાં ખરતરગચ્છીય પ્રભાવક આચાર્યોની સ્મૃતિઓ શોભે છે. બીજા ચોકના મુખ્ય મંદિરમાં પ્રવેશતાં પહેલાં બાજુએ શ્રીષભદેવ ભગવાનનાં પંચકલ્યાણક, સામે સમેતશિખર, ગિરનાર, પાવાપુરી વગેરે પવિત્ર સ્થળોનાં મનોહર દશ્ય નજરે પડે છે. બાજુમાં શ્રીહનલાલજી મહારાજની મૂર્તિ અને સામે પ્રભુપ્રતિમાનાં દર્શન થાય છે. એક તરફ અષ્ટાપદ અને બીજી તરફ જંબુદ્વીપને દેખાવ જાણે સમગ્ર મહાતીર્થોની ભાવનાત્મક સૃષ્ટિ ઊભી કરી રહ્યો છે. ઉપર જતાં શ્રી આદીશ્વર ભગવાનને નવકારવાળે ચીની પથ્થરથી જડે રંગમંડપ અને કળામય જિનાલય નજરે પડે છે. મૂળ ગભારાના ત્રણ વિભાગ પાડેલા છે. વચ્ચેના ગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન બિરાજમાન છે અને તે ત્રણ વિભાગના મજલામાં જુદા જુદા ત્રણ ચોમુખ ભગવાન પધરાવેલા છે. મુખ્ય ગભારાની લંબાઈ-પહોળાઈ ૧૦૧૦ ફીટની છે અને આજુબાજુના ગભારાની લંબાઈ–પહોળાઈ ૧૦૪છા ફીટની છે. રંગમંડપની લંબાઈ-પહોળાઈ પર કીટની છે. રંગમંડપની ઉપલી છાત બિલેરી કાચથી મઢેલી છે. મૂળ મંદિરના તળિયેથી શિખર સુધી ઊંચાઈ ૪૫ ફીટની છે. સામે પુંડરીક ગણધરનું મંદિર અને ચારે તરફ મળીને ૮૪ દેવકુલિકાઓ છે. મૂળ મંદિરની પાછળ રાયણવૃક્ષ Page #148 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ અને ગ્રીષભદેવ ભગવાનનાં પગલાં છે. આખીયે ટૂંકની રચનામાં બુદ્ધિકાળ વાપરી ભક્તિને જે ધોધ વહાવ્યું છે એ તે ખરેખર, પ્રેક્ષકના મનને ઘડીભર મંત્રમુગ્ધ બનાવી દે છે. અહીંથી આગળ વધતાં બાજુમાં આધે–પાસેની કેટલીક દેરીઓ વટાવી પહેલો હડે (કઠણ ચડાવ) આવે છે. જમણી તરફ આવેલી દેરીઓમાં સં. ૧૬૮૫માં સ્થાપન કરેલી ભરત ચક્રવર્તીની ચરણપાદુકાઓ અતિ પ્રાચીનકાળની ઘટનાઓનું સ્મરણ કરાવે છે. એ પછી બીજે હડે પૂરો થાય છે. અહીંથી સપાટ માર્ગ શરૂ થાય છે. વચ્ચે ન કુંડ, કુમાર(પાલ) કુંડ, હીંગલાજ (માતા)ને હેડે, સાલાકુંડ વગેરે સ્થળોમાં નાની-મોટી દેરીઓ પર અને વિશ્રામ સ્થળો. બનેલાં છે. સાલાકુંડથી પશ્ચિમ તરફ આવેલી એક ધ્વસ્ત ટૂંકને આપણે ભૂલી જવી ન જોઈએ. એ ધ્વસ્ત થયેલી જિનેન્દ્ર ટૂંક તરફ જવાને રસ્તે અહીંથી કંટાય છે. આ ટૂંક આજે તે સાવ ખંડિયેર જેવી બનેલી છે છતાં શ્રી પદ્માવતીના દેરામાં ચાર ભુજાવાળી અને ૧૬-૧૭ ઈંચના પ્રમાણવાળી શ્રીપદ્માવતી દેવીની મૂર્તિ છે. તેમના મસ્તક ઉપર સાત કણાઓ છે ને તે ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પાંચ ફણાવાળી મૂર્તિ જેવાય છે નીચે શ્રીવિજયદેવેન્દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કર્યાને લેખ પણ વંચાય છે. આ સિવાય ૧૮ દેરીઓમાં ગુરુપાદુકાઓ અને બીજી દેરીઓમાં વિવિધ પાદુકાઓ તેમજ મૃર્તિઓનાં દર્શન થાય છે. બહુ પ્રાચીન નહિ એવી આ ટૂંકની આ સ્થિતિને ઈતિહાસ શોધવા જેવો છે. સાલાકુંડથી આગળ ચાલતાં સપાટ ભૂમિને એક ચોતરા ઉપર કેટલીક દેરીઓ છે, જેમાં દ્રાવિડ વારિખિલ્લજી, અર્ધમત્તા મુનિવર, નારદ ઋષિ વગેરેની કાર્યોત્સર્ગસ્થ ચાર મૂતિઓ શ્યામ પથ્થરની બનેલી છે. એ પછી હીરાબાઈને કડ, ભૂખણદાસને કુંડ આવે છે. અહીં એક ઊંચાણુ ભાગ ઉપર એક દેરીમાં રામ, ભરત, શુકરાજ, શિલંકાચાર્ય અને થાવા મુનિવર એમ પાંચ મહાપુરુષોની કાઉસગિયા મૂર્તિઓ છે તેને જ લકે પાંચ પાંડેની મૂર્તિઓથી ઓળખે છે. સપાટ ભૂમિ ઉપર આગળ ચાલતાં હનુમાનદ્વાર આવે છે. અહીંથી બે માર્ગે ફંટાય છે. એક પૂર્વ તરફ જાય છે ને બીજો પશ્ચિમ તરફ. એકેક ભાગ ૩૮૦ ફીટની લંબાઈવાળા છે. બે તરફનાં શિખર ઉપર સેંકડે દેવમંદિરનું સંદર. દિવ્ય અને આશ્ચર્યજનક વિશાળ નગર દશ્યમાન થાય છે. સમગ્ર પૃદ્ધ પર ભાગ્યે જ આવે કઈ પર્વત હશે જેના. પર આટલાં બહુમૂલ્ય અગણિત મંદિરના ઝુમખાં નિર્માણ થયાં હોય. ડાબા હાથે શ્રી આદીશ્વર ભગવાનની દ્રક અને જમણે હાથે નવટુંક તરફ જવાય છે. પ્રથમ શ્રી આદીશ્વર ભગવાનની ક તરફ વળીએ: હનુમાન દ્વારથી કંઈક આગળ ચાલતાં પર્વતની ભેખડ અને ખીણો આવે છે. ડાબા હાથે પથ્થરની માટી, પાળ બાંધેલી છે. જરા દર ભેખડમાં એક ટેકરી ઉપર ાલી, મયાલી અને વિદ્યાલી નામના ત્રણ મુનિવરેની કાઉસગ્ગિયા મૃતિઓ છે, જે એમના અહીં થયેલા નિવણનું સ્મરણ કરાવે છે. કંઈક આગળ ચાલતાં નવે ટૂંકને ઘેરી લેતે એક વિશાળ કિલ્લે આવે છે. કિલ્લામાં બે દરવાજાઓ છે. સં. ૧૯૯લ્માં એક બારી મૂકી છે જેને “રામપળ” કહેવામાં આવે છે. રામપળમાં પેસતાં પ્રથમ ઓરંગાબાદનિવાસી શેઠ મેહનલાલ વલભદાસે બંધાવેલું પંચશિખરી મંદિર આવે છે. જેમાં મળનાયક શ્રીવિમલનાથ ભગવાન બિરાજે છે. પહાડ પર પંચશિખરી મંદિર આ એક જ છે. બીજું ત્રિશિખરી મંદિર સુરત નિવાસી શેઠ દેવચંદ કલ્યાણચંદે બંધાવેલું છે, તેમાં મૂળનાયક શ્રીસુમતિનાથ ભગવાન છે. બાજુમાં મેનશાહની ટૂંકને બગીચે, મેટે કુંડ અને ટૂંકના કિલ્લાના ભાગમાં કુંતાસર દેવીને ગોખલે છે. કુંડની સામે અતિથિગૃહનું સુંદર મકાન છે. વિશેક પગથિયાં ચડ્યા પછી સગાળપોળ આવે છે. અહીં યાત્રાળુઓની ચીજ-વસ્તુઓ સાચવી રાખવાની વ્યવસ્થા છે. અંદરના ભાગને “લાખાડી” કહે છે. તેમાં બેંઘણ કુંડ, સગાળકુંડ અને નગારખાનું વગેરે છે. વાઘણપોળમાં પેસતાં જમણા હાથ તરફ શેઠ નરસી કેશવજીની ટૂંકમાં જવાને રસ્તે છે અને ડાબા હાથે આ પ્રમાણે મંદિર છે – Page #149 -------------------------------------------------------------------------- ________________ રાવું જય ૧૦૩. (૧) દમણનિવાસી શેઠ હીરાચંદ રાયકરણે બંધાવેલું શ્રોશાંતિનાથ ભગવાનનું મંદિર છે. (૨) મંત્રીશ્વર કરમાશાહે સં. ૧૫૮૭માં સ્થાપન કરેલી શ્રીચક્રેશ્વરી માતાની મૂર્તિવાળી દેરી છે, જે આદીશ્વર ભગવાનની અધિષ્ઠાયિકા દેવી છે. બહારના ભાગમાં પદ્માવતી, નિર્વાણ, સરસ્વતી અને લક્ષ્મી: એમ ચાર દેવીઓની મૂર્તિઓ છે. પાસેની દેરીમાં વાઘેશ્વરી દેવીની અને પદ્માવતીની બે-બે મૂર્તિઓ છે. (૩) શ્રી નેમિનાથની ચોરીનું મંદિર પ્રાચીન લાગે છે. મૂળનાયક શ્રીસુપાર્શ્વનાથ ભગવાન છે ટૂંકી જગામાં નાની બાંધણી કરેલી હોવા છતાં પણ આમાંની રચના ખરેખર સુંદર છે. આને “ભૂલામણીનું મંદિર” કહે છે અને અહીંના મંદિરસમૂહને “વિમલવસહી” કહે છે. અંદર અને બહારની કેરણી આ મંદિર વિમલશાહે બંધાવ્યું હોય એની સાખ પૂરે છે. જીર્ણોદ્ધાર સમયે આલેખેલી ચિત્રમાળા, બાજુના મંદિરના ઘુમટમાં શ્રીમનાથ ભગવાનની જીવનઘટનાઓનું ચિત્રશુકામ તાદશ જોવાય છે. મંદિરના ઉપરના ભાગમાં ચૌમુખજીનાં ત્રણ મંદિરે છે. આબુના દેલવાડાનાં મંદિરોની લાક્ષણિક કેરીનું ભાન કરાવતું કમલપત્ર, તેમજ નાગપાશનું અંકન ઘૂમટમાં શોભે છે. બીજી તરફ યક્ષ-યક્ષિણીઓનું ટશ્ય આલેખ્યું છે. બીજા ઘૂમટમાં અષ્ટસિદ્ધિઓના પ્રતીકરૂપે આઠ મૂતિઓને વીંટી વળેલી એક મૂતિ જોવાય છે. ખરેખર, આ મંદિર પ્રાચીનકળાનો નમૂનો છે. આમાં આલેખેલી નવીન ચિત્રમાળ જોતાં કેટલાકને એની વિમલશાહ જેટલી પ્રાચીનતામાં સંદેહ ઉપજે છે, પરંતુ મંદિરની પાસે પુણ્ય-પાપની બારી આગળ સાંઢણીનું દશ્ય એની પ્રાચીનતાનું સમર્થન કરે છે. આ દશ્યમાં -વસ્તુતઃ સાંઢણે ઉપર જે બેઠેલા છે તે મંત્રી વિમલશાહ અને તેમના સંબંધીઓનું જ સ્વરૂપ દર્શન છે. બસ જેવા વિદ્વાને પણ આ મંદિરના કેટલાક જૂના ભાગેને નિહાળી આ મંદિર પ્રાચીન હવાને સંભવ માને છે. (૪) શ્રીઆદીશ્વર ભગવાનનું મંદિર ગૂર્જરનરેશ પરમહંત કુમારપાલે શ્રી હેમચંદ્રસૂરિના ઉપદેશથી બંધાવેલ છે. આ મંદિરને વારંવાર જીર્ણોદ્ધાર થતાં એમાં પ્રાચીન શિલ્પાકૃતિઓ રહેવા પામી નથી, છતાં આ મંદિર શત્રુંજય ઉપરનાં મંદિરમાં પ્રાચીન છે. આ મંદિર ભૂલામણના મંદિરના ઘાટનું છે છતાં તેના કરતાં ઊંચું છે. મંદિરમાં ઝીણી કેરણીવાળા પીળા પથ્થરનાં બારશાખ અને શ્રીષભનાથની મૂર્તિ ઉપરનું આસમાની આરસનું છત્ર પ્રાચીનતાને પુરા આપી રહ્યાં છે. ટૂંકનાં બધાં મંદિરનું વર્ણન કરવું ઉદ્દિષ્ટ નથી. તેથી સંક્ષેપમાં કહીએ તે આ ટૂંકમાં નાનાં-મોટાં મળીને ૩ મંદિર છે. તેમાં બે મંદિરે સિવાય બધાં સેળમાં સૈકા પછી બંધાયેલાં છે. ખાસ કરીને તેમનાથની ચેરીવાળું અને કુમારપાલનું મંદિર ઉલ્લેખવાયેગ્ય છે, જેને પરિચય ઉપર કરાવ્યો છે. હાથીપાળમાં પ્રવેશતાં પહેલાં સૂરજકુંડ જોવામાં આવે છે. તેની પાસે વિશાળ એ ભીમકુંડ છે. વળી, બ્રહ્મકંડ જે ઈશ્વરકડ નામે જાણીતું છે તે કેટની રાંગે છે. કુમારપાલના મંદિર પાસેના વિશાળ ટાંકાના પાણીને પ્રભુના માટે ઉપયોગ થાય છે. હાથીપળના દરવાજે છે રંગીન હાથીએની આકૃતિઓ યાત્રીનું ભાવભીનું સ્વાગત કરતા હોય એમ જણાય છે. ટેકની મધ્ય ભાગમાં આવેલું શ્રીઆદીશ્વર ભગવાનનું મંદિર એની અનુપમ ભવ્યતાથી દર્શકનું મન હરી લે છે. એના પવિત્ર વાતાવરણના પ્રભાવ આગળ ગમે તેવાનું મસ્તક નમી પડે છે. જેમનું આ મંદિર છે એ જગતના તારણહાર પ્રભુ આદીશ્વરદેવ આ ભૂમિ ઉપર અનેકવાર પધાયો હતા. એ પધરામણીનું મરણ કરાવવા તેમના પુત્ર રાજર્ષિ ભરતરાજે અહીં એક દિવ્ય મંદિર બંધાવી પ્રથમ ઉદ્ધાર કર્યો. એ પ્રાચીનકાળથી લઈને આજ સુધી આ મંદિરને અનેક રાજવીઓ. શ્રેણીઓ અને ભક્તોએ નવાં નવાં સ્વરૂપથી શણગાયું છે. નાના સામાન્ય ઉદ્ધાની ગણતરી ન કરીએ તોયે આ મંદિરના મોટા જીર્ણોદ્વારે આજસુધીમાં સેળ થયા એવી હકીક્ત ગ્રંથમાં આ પ્રમાણે નેંધાયેલી છે: (૧) ભરતરાજ પછી (૨) દંડવીર્ય, (૩) ઈશાનેં, (૪) દેવેન્દ્ર, (૫) ઈન્દ્ર, (૬) ચમરેંદ્ર, (૭) સગર, (૮) વ્યંતરે, (૯) ચંદ્રયશા, (૧૦) ચકયુદ્ધ, (૧૧) શ્રીરામચંદ્ર, (૧૨) પાંડવોએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યા છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈન તીર્થ સર્વસંગ્રહ આ બધા ઉદ્ધારે પ્રાગઐતિહાસિક કાળના ગણાય પણ ઈતિહાસકાળમાં (૧૩) મધુમતી (મહુવા)ને શેઠ જાવડિશાહે સં. ૧૦૮માં કરાવ્યું. (૧૪) સં. ૧૨૧૩માં ગૂર્જરનરેશ કુમારપાળના સમયમાં મંત્રીશ્વર ઉદયનના પુત્ર બાહડે અહીંના કાછના મંદિરના સ્થાને નવેસર પથ્થરનું મંદિર બંધાવ્યું. બાહડે આ ઉદ્ધારમાં બે કરોડ ને સત્તાણું લાખ રૂપિયા ખરચ્યા હતા અને આ કામને અંગે તળેટીમાં મજૂરે વગેરે માટે પિતાના નામ પરથી “બાહપુર” ગામ વસાવ્યું હતું. એ જ સમયના મંદિરની બાંધણી આજે જોવાય છે. ગૂર્જરનરેશ સિદ્ધરાજે આ મંદિરના નિભાવ માટે બાર ગામે બક્ષીસ કર્યા હતાં. (૧૫) સં. ૧૩૭૧માં પાટણનિવાસી ઓશવાળ શેઠ સમરાશાહે આનો ઉદ્ધાર કર્યો. તેમાં તેમણે મૂળનાયકની પ્રતિમા નવેસર ભરાવી પ્રતિષ્ઠા કરાવી હતી. તે પછી છેવટે (૧૬) સં. ૧૫૮૯માં શેઠ કરમાશાહે આ મંદિરમાં સમારકામ કરાવી ઉદ્ધાર કર્યો. એ પછી સં. ૧૬૪૯માં જગદગુરુ શ્રીહીરવિજયસૂરિના ઉપદેશથી ખંભાતનવાસી શેઠ તેજપાલ સનીએ સં. ૧૯૫૦માં જીર્ણોદ્ધાર કરાવી પ્રતિષ્ઠા કર્યા વિશે લેખ મુખ્ય મંદિરના પૂર્વારના રંગમંડપના સ્તંભ ઉપર છે અને અત્યારે અહીંથી મળી આવતા શિલાલેખમાં સૌથી મટે છે. એ પછી પણ સામાન્ય ઉદ્ધારે તે થતા જ રહ્યા છે. આટઆટલા જીર્ણોદ્ધારે ઉપરથી આ તીર્થની પ્રાચીનતા, પવિત્રતા અને પુણ્યધામની અસાધારણ લોકપ્રિયતા સમજી શકાય એમ છે. આ કારણે જ જેન શ્રીમંતોએ ભક્તિપૂર્વક આ ભૂમિ ઉપર અનેક મંદિરોની રચના કરી પુણ્ય મેળવવાની સ્પર્ધા કરવામાં માથું રાખી નથી. આ ઉદ્ધાથી તેની પ્રાચીનતાના પુરાવાઓ નષ્ટ થતાં પરંપરાથી. ગવાયેલા સંપ્રતિના મંદિરને કે ગ્રંથના વિશ્વસનીય ઉલ્લેખવાળા કુમારપાલના મંદિરને આજે શોધવાનું કામ મુશ્કેલ બને છે. ત્યારે આ વિશાળ મંદિર જેના અનેક જીર્ણોદ્ધાર થયા છે તેની પ્રાચીનતાને કેઈ શિલાલેખીય પુરો મેળવવાની આશા ક્યાંથી રાખી શકાય? આ મંદિરની રચના ભવ્ય અને અનુપમ છે. મંડપને બે માળ છે. એટલી આ મંદિરની રચનામાં વિશેષતા છે. બાકીની રચના બીજ મેટાં મંદિર જેવી જ છે. ઉપર ચૌમુખજીની પ્રતિમાઓ છે. મંદિરને એક જ પ્રવેશદ્વાર છે અને આખુંયે મંદિર જુદી જુદી જાતની રચનાથી સુશોભિત લાગે છે. શિખરના ભાગને દેખાવ લાકડાના મૂળ મંદિરને મળતું હોય એમ જણાઈ આવે છે. પથ્થરનું મંદિર બંધાવનાર મંત્રી બાહડે અસલના લાકડાના મંદિરની નકલ કરી હશે એમ સ્પષ્ટ રીતે ધ્યાન ખેંચાય છે. ભેંયતળિયેથી શિખર સુધી બાવન હાથની ઊંચાઈ છે. ૧૨૪૫ કુંભનાં મંગળચિ, ૨૧ સિંહોનાં વિજયચિહ્ન શેભી રહ્યાં છે. ચાર દિશાની ચાર ગિનીઓ અને દશ દિવાનાં પ્રતીકે એના સંરક્ષક તરીકેને ખ્યાલ આપી રહ્યાં છે. મંદિરની વિશાળતાનો ખ્યાલ આપતી ગભારાની આસપાસ ૭૨ દેવકુલિકાઓની રચના છે. ચાર ગવાક્ષે એની ભવ્યતામાં ને ૩૨ તેરશે આ મંદિરને કળામય બનાવે છે. મંદિરને ટેકવી રાખતા કુલે ૭૨ આધારસ્તંભે એની સપ્રમાણ રચનાનું ભાન કરાવી રહ્યા છે. આવી સવગપૂર્ણ રચના પાછળ પિતાની અનલ સંપત્તિ લગાડનાર શ્રેણી તેજપાલ સોનીએ સં. ૧૯૫૦માં આ મંદિરને નંદિવર્ધન” એવું નામ આપ્યું હતું અને કેટલાક ભક્ત એને “કલ્પવૃક્ષ” જેવું સમજતા હતા.' ગર્ભગૃહના રીખ્યદ્વારમાં ચાંદીની રમણીય છત્રીમાં વિરાજેલા અસાધારણ કદના આદીશ્વર ભગવાનની અલૌકિક પ્રતિમાને પ્રભાવ આપણામાં નિર્મળતાની પ્રભાવછાયા પાથરી દે છે. બહારના સંતાપને ભૂલી જઈ જાણે કોઈ દિવ્યભૂમિમાં આવી પડયા હોઈએ અને ત્યાંથી ઊઠવાનું મન પણ ન થાય એવો અનુભવ થઈ આવે છે. આવી ચમત્કારી મૂર્તિના મસ્તકે પૂજા કરવા માટે બાજુમાં એક નાની નીસરણું મૂકેલી છે. એ દ્વારા એમની ઊંચાઈને ખ્યાલ પણ સહુજ આવી જાય છે. વિશાળ રંગમંડપના ગોખલાઓમાં જુદા જુદા તીર્થકરની પ્રતિમાઓ છે. મંદિરની બહાર હીરાજડિત કળામય એ દેરીઓ છે. મંદિરને પ્રદક્ષિણા કરતાં ઉત્તર તરફ જમણુ હાથ ભણી એક ગૃહસ્થની મૂર્તિ ઉપર એક પ્રાચીન લેખ નજરે ચડે છે – ૧. “પ્રાચીન જૈન લેખ સંગ્રહ” ભા. ૨, લેખાંકઃ ૧૨ Page #151 -------------------------------------------------------------------------- ________________ રાત્રુજય ૧૦૫ શ્રીનરનાનિ પર્દિકન ગ્રીવા... . નારાજચ મૂર્તિ [] નિશિતા સિ–વીરાગાં લંડ ૨૩૨ " –સં. ૧૧૩૧માં કપર્દિ નામે જેના પિતા છે તે જજનાગ અને તેના નાનાભાઈ...નારાયણની આ મૂર્તિ સિદ્ધ અને વીરે સ્થાપના કરી. મંત્રી બાહડે અહીં ઉદ્ધાર કરાવ્યા એના ૮૨ વર્ષ પહેલાં અને નીચે આપેલા સં. ૧૦૬૪ ના બીજા લેખથી ૧૪૯ વર્ષ પહેલાંના આ બંને લેખે બાહડ પહેલાં આ મંદિર હશે કે કેમ એવી શંકા રાખનારાઓ માટે તે એક વિશિષ્ટ પુરાવારૂપ છે. ઉપર્યુક્ત લેખથી ૬૭ વર્ષ પુરાણું એટલે વિ. સં. ૧૦૬૪ને બીજો લેખ મુખ્ય મંદિરમાં પેસતાં ડાબા હાથ તરફ બીજે માળ જવાના માર્ગની પાસે ઉત્તરાભિમુખ દેરીની અંદર પ્રાચીન પુંડરીકળની બેઠક નીચે આ પ્રકારે ઉત્કીર્ણ છે – " श्रीमयुगादिदेवस्य पुंडरीकस्य च क्रमौ । ध्यात्वा शत्रुजये शुद्धयन् सल्लेश्याध्यानसंयमैः ।। श्रीसंगमसिद्धमुनिर्विद्याधरकुलनभस्तलमृगाङ्कः । दिवसैश्चतुर्भिरधिकं मासमुपोप्याचलितसत्त्वः ॥ वर्षसहने षष्टयां चतुरन्वितयाधिके (१०६४) दिवमगच्छत् । सोमदिने आग्रहायणमासे कृष्णद्वितीयायाम् ।। अम्मेयकः शुभं तस्य श्रेष्ठिरोधेयकात्मजः । पुंडरीकपदासंगि चैत्यमेतदचीकरत् || चतुर्भिः कलापकं ॥ . “આ લેખથી જણાય છે કે, વિદ્યાધરકુલના મહાન જેનશ્રમણ શ્રીસંગમસિદ્ધ મુનિએ સંવત ૧૦૬૪ ના માર્ગ શીર્ષ માસના કૃષ્ણપક્ષની ૨ ને સેમવારે એક મહિને અને ચાર દિવસના ઉપવાસ પછી લેખનાપૂર્વક શત્રુંજ્ય પર્વત પર શ્રીમદ્યુગાદિદેવ અને તેમના પ્રથમ ગણધર પુંડરીકના ચરણમાં ધ્યાન રાખીને દેહ છે . આ સંગમસિદ્ધ મુનિ કદાચ તે જ છે, જેમને “નિર્વાણકાલિકાકારે ગ્રંથની અંત-પ્રશસ્તિમાં પિતાના દાદાગુરુ બતાવ્યા છે. શ્વેત સંગમરમર(Marble)ની બનેલી આ પ્રતિમા અનુમાનતઃ રા ફીટ ઊંચી અને ૧ ફૂટ પહોળી છે. એક મોટા અને વિકસિત કમળ ઉપર શ્રીપુંડરીક ગણધર પદ્માસનમાં વિરાજમાન છે. કમલદંડ લાંબે બનાવીને પ્રતિમાની ઉપરના ભાગથી લઈને લગભગ મધ્ય સુધી ગણધરને વિરાજમાન કરેલા છે અને આ કમળદંડના જમણા ભાગમાં સ્થાપનાચાર્યની સામે આચાર્યપ્રતિમા બનાવેલી છે. તેઓ એક હાથમાં પુસ્તક ધારણ કરીને કમલદંડની બીજી બાજુએ બેઠેલા પિતાના બે શિષ્યને ઉપદેશ આપી રહ્યા છે. સંભવતઃ આ આચાર્ય સંગમસિદ્ધ મુનિ છે. બંને શિષ્યો હાથ જોડીને અંજલિમદા રાખી ઉપદેશ ગ્રહણ કરી રહ્યા છે. પુંડરીકસ્વામીના મસ્તક ઉપર છત્ર અને છત્રની બાજુમાં એકેક માલાધર દષ્ટિગોચર થાય છે. આ પ્રતિમા શિલ્પકલાનું એક અતિમનહર પ્રતીક છે. શારીરિક સૌંદર્ય અને ગઠન સંદર છે. કમલદંડ અને પૂર્ણવિકસિત કમલની કેરણું પણ સુંદર છે. શિ૯૫શાસ્ત્રની દૃષ્ટિએ આ પ્રતિમા આબુની વિમલવસહિકાના શિલ્પથી પણ ચઢિયાતી છે. એ વાતને નિર્દેશ કરે આવશ્યક છે કે ગણધરપ્રતિમાનું લાંછન જૈન મૂર્તિશાસ્ત્રો (Iconography)માં કમળ છે.” મંદિર પાસે આવેલે રથયાત્રાને ચોક આરસજડિત છે. અહીં દાદાની રથયાત્રા કાઢવામાં આવે છે અને એ રથયાત્રાના વરઘોડા માટે રથ, પાલખી, એરાવણ હાથી, ગાડી વગેરે ચાંદીની સામગ્રી તેમજ સુવર્ણમેર વસ્તુઓ રાખવામાં આવે છે. અહીંનાં બીજાં મંદિરે પિકી સહસંકટ, સીમંધરસ્વામી, મેરુશિખર, સમેતશિખર, ગણધર પગલાં, પાંચ ભાયા, બાજરિયાનું વિશ વિહરમાનનું, અષ્ટાપદનું વગેરે મંદિરે છે તે વિશે નેધ લેવાની અહીં જગા નથી પરંતુ આ ટ્રેક અને બાકીની નવે ટૂંકમાં જે દર્શનીય અને પ્રાચીન મંદિર છે તેનું વર્ણન કરાશે. રાયણ પગલાંનું સ્થળ પ્રાચીનતમ છે. ભરતરાજે અહીં મણિમય રત્નની મૂર્તિ સ્થાપના કરેલી પરંતુ આજે તે ૧. આ શિલાલેખની અદ્યાપિ કેઈએ નોંધ લીધી હોય એમ જાણવામાં નથી. ૨. આ લેખની નોંધ કર્યા પછી કશીથી પ્રગટ થતા “જ્ઞાનદય” માસિક વર્ષ: ૩, અંક: ૩ માં આ લેખ અને એ મૂર્તિ સંબંધે માહિતી પૂર્ણ લેખ શ્રી. ઉમાકાંત પ્રેમાનંદ શાહે લખે છે. તેમાં અને આ લેખમાં નહિવત પાઠભેદ છે. એ લેખમાંથી મૂર્તિ સંબંધી વિગત અમે અહીં નધિી છે.આ લેખને અનુવાદ “જન સત્યપ્રકાશ” વર્ષ: ૧૭, અંક: ૩ માં પૃ. ૫૧ થી ૫૫ માં પણ પ્રગટ થયો છે. ४. “ श्रीविद्याधरवंशभूषणमणिः प्रख्यातनामा भुवि । श्रीसंगमसिंह इत्यधिपतिः श्वेताम्बराणामभूत् ॥" ૧૪ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જૈન તીર્થ સર્વસંગ્રહ મંત્રી કરમાશાહે સં. ૧૫૮૭માં શ્રી ષભદેવનાં પગલાં પધરાવેલાં તે જ વિદ્યમાન છે. આરસની નકશીદાર દેરીમાં એક સુંદર મૂર્તિ છે અને નીચે ગિરનાર, સમેતશિખર, આબુ વગેરેનાં દશ્ય જોવાય છે. શ્રીઉમાકાંત શાહ ને છે કે, “રાયણપગલાંની બાજુએ એક ઓરડીમાં એક આદિનાથની પ્રતિમા છે, આવી પ્રતિમા કવચિત જ લેવામાં આવે છે, તેથી જ નિર્દેશ આવશ્યક છે. આ ઓરડીમાં આવી કળાના ભરતરાજ અને બાહુબલિનાં બે સુંદર શિલ્પ ઉપર સં. ૧૩૯૧ ઉત્કીર્ણ હોવાથી આ પ્રતિમા પણ અંદાજે આ જ સમયની હોઈ શકે છે. પુંડરીક ગણધરની ઉપર બતાવેલી પ્રતિમાની લંબાઈ-પહોળાઈ સાથે મળતી આવતી આ પ્રતિમા પણ આરસની બનેલી છે, વચ્ચે આદિનાથ કાત્સર્ગ મુદ્રામાં ઊભા છે અને જમણી બાજુએ નમિ હાથમાં ખર્શ અને બીજોરું લઈને ઊભે છે. નમિએ દાઢી રાખેલી છે અને મુકુટ આદિ અલંકાર છે. વિનમિ પણ એવી જ રીતે ડાબી બાજુએ એક હાથમાં ખગ લઈને ઊભો છે, બીજા હાથમાં ગદા ધારણ કરેલી છે, તે બરાબર સમજમાં નથી આવતું. ત્રણેની આકૃતિઓ પ્રાય: સમાન પ્રમાણુ(Size)ની છે, એકેક નાના ચામરધર અને એકેક ભક્ત શ્રી આદીશ્વરના બને ચરણોની પાસે બતાવવામાં આવ્યા છે. સામાન્યત: શ્રીકાષભદેવની પ્રતિમા સપરિવાર બીજી પ્રતિમાઓની માફક કાર્યોત્સર્ગસ્થ અથવા પર્યકાસન મુદ્રામાં મળે છે, પરંતુ એમના જીવનના આ વિશિષ્ટ પ્રસંગને વ્યક્ત કરનારી ભવ્ય પ્રતિમા મળવી કઠણ છે. ભરતેશ્વરની પ્રતિમા પણ બહુ ઓછી મળે છે, પરંતુ ઉલિખિત પ્રતિમા તે પોતાના ઢગની આ એક જ છે.” ગંધારિયાનું ચૌમુખજીનું મંદિર સં. ૧૯૨૦માં બંધાયેલું છે. તે પછી પુંડરીક ગણધરનું મંદિર આવે છે. આ મંદિર મંત્રી કરમાશાહે સં. ૧૫૮૭માં બંધાવ્યું હતું. આમાં જૈન કથાનકેના ઘટના-પ્રસંગે સુંદર રીતે આલેખાયા છે. નવટુંકમાં પ્રવેશતાં પહેલાં ખરતરવસહીનાં મંદિરે આવે છે. ૧. શેઠ નરશી કેશવજીએ આ ખરતરવસહી ટંકનું મંદિર સં. ૧૯૨૧માં બંધાવી પ્રતિષ્ઠા કરાવી છે. આમાં શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર પ્રાચીન છે. એ પછીનાં કેટલાંક મંદિર ૧૯મી સદીમાં બંધાયેલાં છે. સુખજીની માં ચીમુખજીનું મંદિર દર્શનીય ને નેધપાત્ર છે આ ચેક ર૭૦૪૧૧૬ શટ લાબે-પહોળે છે. તેમાં આવેલું મૂળમંદિર વિકમરાજાએ બંધાવેલું કહેવાય છે. પણ અત્યારનું મંદિર સવા સમજીએ સં. ૧૬૭૫માં બંધાવ્યું હતું. બે ફીટ ઊંચી ઊભણી ઉપર રહેલું આ મંદિર ૬૭૪૫૭ ફીટ લાંબુ-પહેલું છે. આખું મંદિર બે ચેરસ વિભાગમાં વિભક્ત થયેલું છે અને તેની આગળ પૂર્વમાં ચેરસ મંડપ છે. મંડપમાંથી ડાં પગથિયાં ચડતાં અંદરથી ૩૧ ફીટને ચોરસ અંતરાળ છે. આ અંતરાળના બાર થાંભલાઓ ઉપર ઘૂમટ બાંધેલ. છે. આ થાંભલાઓ એવી રીતે ગોઠવેલા છે કે, પૂણે ઉપરના ચાર થાંભલાને બાદ કરતાં બાકીના આઠને અષ્ટકેણ બને છે, જેના ઉપર શિલ્પીઓએ ઘૂમટની રચના કરી છે. આબુના દેલવાડાનાં મંદિરમાં પણ આવી જ ચેજના કરેલી છે. પૂર્વના મુખ્ય દ્વાર ઉપરાંત બાકીની બે દિશાના અંતરાળને મંડપમાં ઉઘડતાં દ્વાર છે અને સામે જ ગર્ભગૃહનું દ્વાર જોવાય છે. આ ગર્ભગૃહમાં આરસપાષાણના સિંહાસન ઉપર થાંભલાઓ છે. ગર્ભગૃહના થાંભલા અને નવચેકીના થાંભલાઓની વચ્ચેનાં અંતરો એક માપનાં છે. ગર્ભગૃહ ઉપર ૯૬ ફીટ ઊંચું વિમાન છે. ગર્ભગૃહમાં પ્રવેશવા માટે એક દ્વારા અંતરાળમાંથી છે અને બાકીની ત્રણે દિશાઓમાં ત્રણ દ્વારે છે, તેને ફરતે ચેક છે. ગર્ભગૃહમાં શુદ્ધ આરસપાષાણુનું ૧૨ ચેરસ ફીટનું અને બે ફીટ ઊંચું સિંહાસન છે. સિંહાસન ઉપર જુદી જુદી દિશામાં મુખ રાખીને બેસાડેલી શ્રી આદીશ્વર ભગવાનની આરસની ચાર મૂતિઓ બિરાજમાન છે. આ કારણે આ મંદિર “ચતુર્મુખપ્રાસાદ” અથવા “ચૌમુખજીનું મંદિર” કહેવાય છે. આ મૂર્તિઓ સિંહાસનથી ૧૦-૧૧ ફીટ ઊંચી અને પદ્માસનસ્થ છે. અંતરાળના ગોખલાઓમાં નાની–મેટી અનેક પાષાણની પ્રતિમાઓ બિરાજમાન છે. એક ગોખલામાં શેઠ-શેઠાણીની મૂર્તિઓ પણ છે. ૪. “પ્રાચીન જૈન લેખસંગ્રહ” ભા. ૨, લેખકઃ ૪. ૫. એજનઃ લેખકઃ ૩. ૬. એ ચારે મૂર્તિઓ પરના સં. ૧૬૭પના લેખ માટે જુઓઃ પ્રા. . લે. સં' ભા. ૨, લેખકઃ ૧૭-૨૦. Page #153 -------------------------------------------------------------------------- ________________ રાત્રુજય ૧૦૦ રંગમંડપના ૧૨ થાંભલાઓ ઉપર ૨૪ દેવીઓનાં સ્વરૂપે આલેખ્યાં છે. ગભારાના એક ગેાખલામાં પદ્માવતીદેવી અને રંગમંડપના એક ખૂણામાં લક્ષ્મીદેવીની મૂર્તિ આ છે. ઉત્તર તરફના મઉંડપની પૂર્વ માજીએ વિમાન ઉપર જવા નવેસર સમરાજ્યેા છે. નીચેનું કામ જૂનું અને કળાપૂર્ણ છે. આ ભવ્યતામાં પણ આ મંદિર અનેખું તરી આવે છે. ‘મિરાંતે અહમદી’માં જણાવ્યા પ્રમાણે આ મંદિરમાં ૪૮ લાખ રૂપિયાનું ખરચ થયું છે. ૮૪૦૦૦ રૂપિયાનાં તે માત્ર દોરડાં જ લાવવામાં આવેલાં. આ ઉપરથી આ જમાનામાં કેટલે ખર્ચ થાય તેના અંદાજ પામી જવાય છે. 3. x. માટે નિસરણી મૂકી છે. ઉપરના ભાગ હમણાં જ મંદિર સ્થાપત્યની દૃષ્ટિએ બધી રીતે સપૂર્ણ છે. . ૭. છીપાવસહીમાં ત્રણુ મંદિર અને ચાર દેરીએ છે. છીપા ( ભાવસાર ) ભાઈઓએ આ ટૂંક સ. ૧૭૯૧માં ખોંધાવેલી હાવાથી એ છીપાવસહી’ નામે ઓળખાય છે. : આ ટૂંકમાં ચૌમુખજીની પાછળની ખારીએ આવેલું ‘ પાંડવાનું મંદિર ” અને · સહસ્રકૂટનું મદિર ’ Àાલી રહ્યું છે. પાંડવાના મંદિરમાં કેટલુંક સ્થાપત્ય પ્રાચીન સમયનુ જોવાય છે. સ. ૧૭૨૧માં શા. દલીચંઢ કીકાભાઈએ આના ઉદ્ધાર કરાવી નવેસર ખંધાવ્યું છે. તેમાં પાંચ પાડવેાની ઊભી મૂર્તિ, ખાજૂના ગેાખમાં કુંતા માતાની પ્રતિમા અને સામેના ગોખમાં દ્રૌપદીની મૂર્તિ શાભી રહી છે. સહષ્કૃટનુ મદિર સ. ૧૮૬૦માં સુરતવાળા શેઠ મૂળચંદ મયાભાઈ બાવચå બંધાવ્યું છે. તેમાં સહફૂટની રચનારૂપે ૧૦૨૪ મૂર્તિ સ્થાપન કરેલી છે. ચૌદ રાજલેકને આરસપટ્ટ, સમવસરણુ અને સિદ્ધચક્રની રચના પણ કરેલી છે. બહારના ભાગમાં ધનુર્ધારી કેટલીક મૂર્તિ છે, તેમાં રામ, લક્ષ્મણુ, સીતા, દશરથ, કૌશલ્યા, કૈકેયી, ભરત, હનુમાન વગેરેની પ્રાચીન મૂર્તિ એ જોવાય છે. ૫. નદીશ્વરની ટ્રક અમદાવાદવાસી નગરશેઠ પ્રેમાભાઈનાં ફઈ ઉજમફઈએ. સ. ૧૮૯૩ માં ખંધાવી છે. આને • ઉજમવસહી” પણ કહે છે. મંદિરના કેટમાં કાતરણીવાળી સુંદર પથ્થરની જાળીએ દિવાલેમાં જડેલી છે. મુખ્ય મંદિર ' નંદીશ્વરદ્વીપ 'ના નામે ઓળખાય છે. લગભગ ચારસ આકારની ગઢવણુમાં આ મંદિર અોડ છે. બાવન શૃંગવાળા ગિરિ-પાથી એળખાતી દેરીની રચનામાં આાવન ચૌમુખજી પધરાવેલા છે. ચેકની વચ્ચે મોટા શિખરવાળું મંદિર અને ચારે દિશામાં નાનાં શિખરવાળી દેરીએ છે. આ મ ંદિરમાં વિમાન નથી પરંતુ ચારે બાજુએ ઘૂમટાથી તે ઢાંકેલું છે. સાકરવસહી ટૂંક અમદાવાદનિવાસી શેઠ સાકરચંદ પ્રેમચંદે સ. ૧૮૯૩માં બંધાવી છે. મુખ્ય મંદિર શ્રીચિંતામણિ પાર્શ્વનાથની એ સમયે પ્રતિષ્ઠા કરેલી છે. મૂળનાયકનું મોટું સુંદર ખિમ પંચધાતુનું છે. અને ખાજુએ સ્ફટિકના સાથિયા છે અને મંદિરમાં શેઠ–શેઠાણીની મૂર્તિ એ પણ વિદ્યમાન છે. હીમવસહીની વિશાળ ટ્રક અમદાવાદના નગરશેઠ હીમાભાઈ એ સ. ૧૮૮૨માં ખ ́ધાવી, સ. ૧૮૮૬ માં તેમાંના મુખ્ય મંદિરની પ્રતિષ્ઠા કરાવી છે. મુખ્યમંડપના ઉપર ત્રણ શિખરો અને ત્રણ ઘૂમટ શેભી રહ્યાં છે. પ્રેમવસહીની ટ્રક અમદાવાદવાળા મેદી પ્રેમચંદ લવજીએ ખંધાવી છે, તેના મુખ્ય મંદિરની પ્રતિષ્ઠા સ. ૧૮૪૩ માં કરાવી છે. શ્રીઋષભદેવ ભગવાનનું મુખ્યમંદિર ઘણું મેટું છે. તેના દરવાજે પૂર્વ તરફ છે. ઉત્તર અને દક્ષિણ તરફના ઘૂમટ ઉપર ચડવાના માર્ગ છે. આગળના ઘૂમટના થાંભલા ઉપર દ્વારપાળનો આકૃતિએ ઉપસાવી કાઢી છે. બહારની દિવાલ ઉપર સુંદર શિલ્પા કોતર્યા છે. મુખ્ય મંડપ અને ચાકની ઉપર નીચા ઘાટના સાદા ઘૂમટે છે. ગભારા ઉપર ત્રણ શિખરો જોવાય છે. આ ટૂંકમાં આવેલા સહસ્રા પાર્શ્વનાથ ભગવાનના બે માળના મદિરમાં બે સુંદર ગાખલા કરાવેલા છે, તે ખરેખર માણુની પ્રસિદ્ધ કારીગરીના નમૂનાસમા લેવાય છે. મ ંદિરની છતમાં સાસુ-વહુની કથા આલેખી છે. તેમાં સાસુને સાપ વીંટાયાનું, પાડોશણને વીંછી ડંખ્યાનું અને વહુને વાંદરા કરડયાનાં ભાવમય આલેખના સુંદર રીતે બતાવ્યાં છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈન તીર્થ સર્વસંગ્રહ આ ટૂંકમાં જ કુંડ પાસે નીચાણમાં પણ પગથિયાં ઊતરતાં શ્રી આદિનાથ પ્રભુના મંદિરમાં જવાય છે. ડુંગ૨માંથી કેરી કાઢેલી આદિનાથ પ્રભુની અદ્ભુત વિશાળ પ્રતિમા “અદબદજી” નામે ઓળખાય છે. લેકવણું એમને “ભીમ પાંડવ”ની મૂર્તિ તરીકે પણ ઓળખે છે. મૂર્તિ ઉપર લેપ કરાવેલ છે. આ મૂર્તિની ૧૮૪૧૪૩ ફીટ ઊંચાઈ પહોળાઈ છે. કરણમાં પ્રાચીનતા જોવાય છે. સં. ૧૬૮૬ માં શ્રી ધરમદાસ શેઠે આ મૂર્તિની છેલ્લી પ્રતિષ્ઠા કરાવી છે. ૮. બાલાવસહીની ટૂંકને ચોક ૧૫૧૪૧૦૯ ફીટ લાંબે-પહેળે છે. તેના ખૂણા ઉપર ગોળ શિખરે બનાવેલાં છે. તેમાં બાલાભાઈએ સં. ૧૮૯૩માં શ્રીત્રાષભદેવ ભગવાનનું મુખ્ય મંદિર બંધાવ્યું છે. મૂળનાયકની મૂર્તિનું પરિકર રમણીય છે. રંગમંડપમાં બીજી મૂર્તિઓ સાથે હાથી ઉપર આરૂઢ નાભિરાયની મૂર્તિ છે. માળ ઉપર ચૌમુખજી વગેરેની મૂર્તિઓ છે. ભમતીમાં ચકેશ્વરી દેવી અને ગોમુખ યક્ષ વગેરેની મૂર્તિઓ છે. ચૌમુખજીના મંદિર જેવી બાંધણી છે. આમાં ફક્ત તફાવત એટલે છે કે ગભારે લાંબે છે ને ઉપર ત્રણ શિખર છે. મેતીશાહની ટૂંક ૨૩૧૪૨૨૪ ફીટ લાંબી-પહેળી છે. ટૂંકને દિવાલેથી ઘેરી લીધી છે. ચારે બાજુના ખૂણામાં ગેળ શિખરો બાંધેલાં છે. પૂર્વ તરફના દરવાજામાં પેસતાં ભવ્ય ચેકમાં આવેલું મંદિર મોતીશાહ શેઠના પુત્ર શેઠ ખીમચંદભાઈએ સં. ૧૮૭ માં પ્રતિષ્ઠિત કર્યું છે. લગભગ ૮૧૪૬૭ ફીટ લાંબા-પહોળા મંદિરમાં પ્રવેશતાં બે દેરીઓમાં ચકેશ્વરી દેવી અને ગેમુખ યક્ષની સ્થાપના કરેલી છે. રંગમંડપમાં ત્રણ કમાનેમાંથી આગળની કમાનમાં સુંદર કારીગરીવાળાં તેણે લગાવ્યાં છે, મૂળગભારામાં મૂળનાયક શ્રીવાષભદેવની મૂર્તિ પ્રતિષ્ઠિત છે. પંડરીકસ્વામીનું મંદિર મોતીશાહ શેઠે બંધાવેલું છે. પુંડરીકસ્વામીની મૂર્તિ શત્રુંજય પરની મૂર્તિઓમાં આકર્ષક છે. મંદિરના એક ગોખમાં મરૂદેવા માતા આદીશ્વર ભગવાનને ખોળામાં લઈ બેઠાં છે ને સામેના ગોખમાં નાભિરાજાની મૂર્તિ છે. આ ટૂંકમાં ૧૬ મંદિરે અને ૧૨૩ દેરીઓ છે. ટૂંકની બહાર એક વાવ જે કુંડ અને તેને છેડે કંતાસર દેવીની મૂર્તિ છે. બધી ટૂંકમાં મળીને ૧૦૬ મંદિરે અને ૭૩૧ દેરીઓ છે. શત્રુંજય ગિરિ ઉપર ચડવા માટે જયતળેટી સિવાય બીજા ત્રણ રસ્તાઓ છે. (૧) શેત્રુંજી નદીમાં સ્નાન કરીને તળેટીના રસ્તેથી કલ્યાણુવિમળની દેરીના જમણે પડખેથી ૨ માઈલ દૂર “ભાઠી વીરડા પાગ’ના રસ્તે ઠેઠ સુધી ૩ માઈલના ચડાવમાં આદિનાથ ભગવાનની ચરણપાદુકાવાળી દેરી અને ડાબી બાજુએ મેખરની ટેકરી પર દેવકીજીના છ પુત્રોનાં પગલાંની દેરીનાં દર્શન કરીને રામપળને દરવાજો આવે છે. (૨) રહીશાળાની પાગ”ના રસ્તે શેત્રુંજી નદી પાસેની ઢાળવાળી જમીનથી રામપળ સુધી ૪ માઈલને ચડાવ છે. આ માગે રસ્તામાં જળકુંડ અને નાની દેરીઓ આવે છે. (૩) ઘેટી પાગના રતે આદપુર ગામથી પૂર્વ તરફ લગભગ ૨ માઈલના ચડાવ પછી ગિરિરાજને કિલે આવે છે. આ રસ્તે તળેટીમાં સદર પાટકામંદિર છે. એની ભી તેમાં સુંદર ચિત્રામણો છે ને ફરતી જાળી છે. મંદિરમાં વીશ તીર્થકરેની પાદુકાઓ છે. લગભગ અડધે રસ્તે એક દેરી આવે છે, તેમાં વીશ તીર્થકરની ચરણપાદુકાઓ છે. તેની પાસે કુંડ અને વિસામે છે. જે યાત્રી જયતળેટીથી ચડીને શંત્રુજયનાં દર્શન કરી, પાગની યાત્રા કરી એ રસ્તે પાછા ફરી જયતળેટીમાં આવે છે તેણે ગિરિરાજની બે યાત્રા કરી એમ મનાય છે. ગિરિરાજની ત્રણ પ્રદક્ષિણાઓ છે. (૧) દેઢ ગાઉની પ્રદક્ષિણા; જે નવ ટૂંકોના કિલ્લા બહાર રામપળથી જમણી બાજુએ ફરીને હનુમાનદ્વાર થઈ રામપાળ આવતાં દેઢ ગાઉની પ્રદક્ષિણ ગણાય છે. (૨) છ ગાઉની પ્રદક્ષિણા; રામપિળના દરવાજાની જમણી બાજુએથી શરૂ થાય છે, મોખરી ટેકરીની પાસેના માગે અડધે ગાઉ જતાં “ઉલકાજલ” નામે સ્થળ આવે છે. અહીં એક નાની દેરીમાં આદિનાથ પ્રભુનાં પગલાં છે, તેનાં દર્શન કરી પિણું ગાઉ ઉપર ચિલણ તળાવડી આવે છે. અહીં નાની બે દેરીઓમાં શ્રી અજિતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનનાં પગલાં છે. કહેવાય છે કે, સુધમસ્વિામી ગણધરના શિષ્ય ચિલ્લણ તપસ્વી સંઘ સાથે અહીં આવ્યા હતા. આખોયે સંઘ તરસથી તરફડવા લાગે ત્યારે ચિલ્લણ મુનિએ પોતાની લબ્ધિશક્તિથી અહીં એક તળાવ બનાવી દીધું ને સંઘની રક્ષા કરી Page #155 -------------------------------------------------------------------------- ________________ તળાજા ૧૦૯ હતી એ જ આ તળાવ “ચિલણ તળાવડી' નામે ઓળખાય છે. આની પાસેની એક શિલા “સિદ્ધશિલા નામે પ્રસિદ્ધ છે. અહીંથી બે માઈલ દૂર ભાડવાના ડુંગરનું શિખર આવે છે. આ શિખર ઉપર શાંબ અને પ્રદ્યુમ્નકુમાર કેટલાયે મુનિવરે સાથે મેક્ષે ગયા હતા. તેમની એક દેરી છે. અહીંથી ચાર માઈલ દૂર સિદ્ધવડ (જૂની તળેટી) આવે છે. અહીં એક દેરીમાં આદિનાથ પ્રભુનાં પગલાં છે. અહીંથી પાલીતાણ ચાર માઈલ દૂર છે કે આ પ્રદક્ષિણા પૂરી થાય છે. (૩) બાર ગાઉની પ્રદક્ષિણા આ પ્રદક્ષિણા પાલીતાણુથી શરૂ થાય છે. પાલીતાણાથી દક્ષિણ-પૂર્વ તરફ માઈલ દૂર શેત્રુંજી નદીના જમણા કિનારે ભંડારિયા ગામ આવે છે. અહીં શ્રીમાળી શ્રાવકેનાં ૨૦ ઘર અને એક ઘર-દેરાસર છે. દેરાસરમાં આદિનાથપ્રભુની ત્રણ પ્રતિમાઓ વિરાજમાન છે. ભંડારિયાથી બે માઈલ દૂર “બોદાને નેસ” નામે ગામ આવે છે, જેનું પ્રાચીન નામ કદંબપુર છે. ગામમાં દક્ષિણ દિશાએ શ્રીમહાવીરસ્વામી ભગવાનનું બાવન જિનાલયવાળું વિશાળ મંદિર છે. આચાર્ય શ્રી વિજયનેમિસુરિજીના ઉપદેશથી આ મંદિર સં. ૧૯૮૯ માં બંધાવવામાં આવ્યું છે. અહીં વિશાળ જૈન ધર્મશાળા છે. તેની પાસે કદંબગિરિ નામે પહાડી છે, જે ગિરિરાજનું એક શિખર મનાય છે. આને ચડાવ લગભગ રા માઈલન છે. આ સ્થળે અનેક મુનિવરે મોક્ષે ગયાનું મનાય છે. ઉપર કદંબ ગણધરના નિર્વાણની જગાએ એક દેરીમાં શ્રી આદિનાથ પ્રભુ અને કદંબ ગણધરનાં પગલાં છે. દાના નેસથી બે માઈલ દૂર એક નામે ગામ આવે છે, જે શેત્રુંજી નદી ઉપર વસેલું છે. અહીં શ્રીમાલી શ્રાવકેનાં ૧૦ ઘર, જૈન ધર્મશાળા અને ૧ ઘર-દેરાસર છે. દેરાસરમાં આદિનાથ ભગવાનની નાની પણ સુંદર મૂર્તિ વિરાજમાન છે. અહી શેત્રુંજી નદીના ઉત્તર તટ પર ‘હસ્તગિરિ નામે નાની પહાડી છે. લગભગ અડધા માઈલને શકાય છે. એના શિખર ઉપર આદિનાથ ભગવાનની દેરીમાં પ્રાચીન સમયની પાદુકાઓ પ્રતિષ્ઠિત છે. કહેવાય છે કે, ભરત ચક્રવર્તીએ હાથીના મરણથી આ સ્થળે “હસ્તિગિરિ તીર્થની સ્થાપના કરી હતી. અહીંની યાત્રા કરીને ચેક, જાળિયા વગેરે ગામમાં થઈને પાલીતાણુ પાછા ફરતાં બાર ગાઉની યાત્રા પૂરી થઈ મનાય છે. આ ગિરિરાજની યાત્રાનું ફળ જેન શાસ્ત્રોમાં વર્ણવાયું છે, તે સંક્ષેપમાં આ ગાથા ઉપરથી સમજમાં આવી જાય એમ છે. अट्ठावय सम्मए, पावा चंपाइ उजितनगे य। . वंदित्ता पुष्यफलं सयगुणं तंपि पूंडरीए । –અષ્ટાપદ, સંમેતશિખર, પાવાપુરી, ચંપાપુરી અને ગિરનાર આદિ તીર્થોની વંદના કરતાં જે પુણ્યફળ મળે તે કરતાં સગણું પુણ્ય પુંડરીકગિરિને વંદન કરતાં મળે છે. આથી જ પ્રત્યેક જૈનના હૃદયમાં આ પવિત્ર ગિરિની યાત્રા કરવાનો ઉલ્લાસ રહ્યા કરે છે. - ૫૯. તળાજા (ા નંબરઃ ૧૬–૧૭૦૦) પાલીતાણાથી ૧૦ ગાઉ દૂર મટર કે ગાડારતે અને ભાવનગરથી રેલ્વે રસ્તે ૧૯ ગાઉં દૂ૨ તળાજા સ્ટેશન છે. તળાજન શાસ્ત્રીય ગ્રંથમાં “તાલધ્વજગિરિ નામ મળે છે. એની તળેટીમાં આવેલી શેત્રુંજી નદીના કિનારે ગામ વસેલું છે. -અહીં ૨૦ શ્રાવકનાં ઘર છે, ૨ઉપાશ્રયે અને બે મજલાની બે વિશાળ જૈનધર્મશાળાઓ મોજુદ છે, તેમાંની એક અજિમગજનિવાસી -બાબુ ધનપતસિંહજીએ સં. ૧૮૭રમાં બંધાવી છે. વળી, જૈન વિદ્યાથીઓનું એક છાત્રાલય વગેરે ઉપયોગી સંસ્થાઓ છે. ગામમાં શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી વિશાળ મંદિર છે. કહે છે કે, આ મંદિરના મૂળનાયક ભગવાનનાં દન ૧ ગાઉ દૂર આવેલા સખલાસર ગામના કળીને એક ખેતરમાં થયાં, ત્યારે અહીંના શ્રાવકને એની ભાળ મળતાં અહીં જિનાલય બંધાવી એ પ્રાચીન મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. ગામથી પહાડને રસ્તે ૧ ફર્લોગ દૂર છે અને એને ચડાવ ના ગાઉને છે. આ પહાડની ઊંચાઈ ૩૨૦ ફીટ છે. પહાડ પર ચડવા માટે સુંદર પગથિયાં બાંધેલાં છે. શત્રુંજયની પંચતીથમાં આ પહાડની ગણના છે. અહીં શ્રીવાસ્તુપાલ-તેજપાલે શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર બંધાવ્યું હતું એવું પ્રમાણ જેન ગ્રંથ આપે છે. તે Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જેને લીધે સર્વસંગ્રહ, પછી સં. ૧૩૮૧માં અહીં જૈન મંદિર બંધાયાને બીજો પુરા સાંપડે છે અને ચૌદમા સૈકામાં રચાયેલા “તીર્થમાલા સ્તવન” જેની રચના વિનયપ્રભ ઉપાધ્યાયે કરી છે, તેમાં અહીં બે પ્રાચીન મંદિરે હેવાનું આ પ્રકારે જણાવ્યું છે – તાલઝય પાસુ સતી દિયરેઝ આમાંનું શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર તે આજે અહીં વિદ્યમાન નથી. ડાં વર્ષો પહેલાં અહીંની ભૂમિમાંથી એક જૈન મૂર્તિ મળી આવી છે, જેના ઉપર કતરેલા લેખમાં સં.. ૧૪૩૩ની સાલ સ્પષ્ટ વંચાય છે. આ બધા પુરાવાઓ ઉપરથી અહીં પ્રાચીનકાળથી જૈનમંદિર હતાં અને આજે પણ એની પરંપરાને જાળવી રાખતાં ત્રણ વિશાળ મંદિર વિદ્યમાન છે. તાલધ્વજગિરિની બે ટેચવાળી ટેકરી પર ચડતાં સૌથી પહેલાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર જોવાય છે. સં. ૧૯૮૦માં શેઠ દલપતભાઈ મગનભાઈ હસ્તે શેઠાણી લમીબાઈએ આ મંદિરને આમૂલચૂલ જીર્ણોદ્ધાર કરાવી આબેહૂબ રચના ઊભી કરી છે. આમાં એક ભેંયરુ પણ છે. આ મંદિરરચનાની વિશેષતા એ છે કે, નિસરણી દ્વારા શિખર ઉપર ચડતાં કે નીચે ભેંયરામાં ઊતરતાં ભીંતેમાં રહેલા ગવાક્ષેદ્વારા ગર્ભગૃહ તેમજ ઉપરથી ભંયરામાં રહેલી અને ભેંયરામાંથી શિખરમાં રહેલી મૂતિઓનાં દર્શન કરી શકાય છે. આ રચનાપદ્ધતિ ખરેખર, અનુકરણીય છે. મૂળ ગભારામાં મૂળનાયક ભગવાનની પ્રતિમાનું શિલ્પ તેની પ્રાચીનતા બતાવી રહ્યું છે. ડેક દૂર ઉપર ચડતાં શ્રીસુમતિનાથ ભગવાનનું શિખરબંધો પ્રાચીન ભવ્ય મંદિર જેવાય છે એને સાચા દેવના દેરાસર' તરીકે પણ લેકે ઓળખે છે. પ્રસિદ્ધિ પ્રમાણે મૂળનાયકની મૂર્તિ સુમતિનાથ ભગવાનની નહિ પણ શ્રીકુંથુનાથ ભગવાનની હોય એમ જણાય છે. એના મૂર્તિવિધાનમાં પ્રાચીનતાનાં લક્ષણો દીસે છે. ભમતીમાં બાવન જિનાલયની દેરીઓ છે, જેમાં ઘણી પ્રાચીન મૂર્તિઓનાં દર્શન થાય છે. એક ખૂણામાં ઘૂમટબંધી ગુરૂમંદિર શેભે છે, તેમાં શ્રીગૌતમસ્વામી, શ્રીસુધર્મસ્વામી, શ્રીજંબૂસ્વામી વગેરે ગણધરે, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ અને વૃદ્ધચંદ્ર મહારાજ વગેરે ગુરુઓની ૧૬ મૂર્તિએ બિરાજમાન છે અને એક મૂર્તિ કુમારપાળ રાજાની પણ છે. અહીંથી ઊંચે શંકુ આકૃતિવાળા શિખર ઉપર શ્રીચૌમુખજીનું નાનું મંદિર ઘૂમટબંધી છે. તેમાં શ્રીઅભિનંદન, શ્રીઅજિતનાથ, શ્રીસુપાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામી ભગવાનની એકેક મૂતિની ચતુર્મુખી રચના કરેલી છે. પાસેની બે દેરીઓ પૈકી રાજર્ષિ ભરતરાજ અને બીજીમાં શ્રીબાહુબલીની ચરણપાદુકાઓની સ્થાપના છે. અહી પહાડ પર પ્રાચીન નાની મોટી ૨૦ ગુફાઓ છે. એ પ્રત્યેક ગુફાની પાસે પાણીવાળાં ટાંકાં વિદ્યમાન છે. સમ્રાટ અશોકના સમયમાં આ ગુફાઓ બની હતી એમ કહેવાય છે. તેમાં એભલવાળા, ચાંપરાજવાળા, રાંકે, વાંકે, ઘી, નવેલી અને ફુલાણું, તેમજ નરસિંહ મહેતા વગેરે નામની ભાવુક સ્મૃતિઓ ગુફાઓમાં જડાયેલી પડી છે. સં. ૨૦૦૧ ના શ્રાવણ વદિ ૫ ને સોમવાર (તા. ૨૭-૮-૪૫) ને રોજ બાર વાગ્યા પછીથી લઈને સવાર સુધીના અરસામાં આ ટેકરી પર આવેલી છેલી ટ્રક, જે ચૌમુખજીની ટૂંક કહેવાય છે, તે મંદિરના દરવાજાનું તાળું તેડી કઈ ધમાં વ્યક્તિએ શ્રીઆદીશ્વર ભગવાનની ચૌમુખની ચારે પ્રતિમાઓને ગાદી ઉપરથી ઉસ્થાપન કરી, મંદિરના પગથિયા પાસે ખંડિત કરી ટુકડે ટુકડા કરી નાખ્યાની દુર્ઘટના બની હતી જેની પાછળ કેટલીક ધર્માન્ય વ્યક્તિઓનું વ્યવસ્થિત કાવતરહેવાનું કહેવાય છે. ૬૦. મહુવા (કેયા નંબર ઃ ૧૩૧૦-૧૧) મહવાનું પ્રાચીન નામ મધુમતી. સં. ૧૩૦૬ ની સાલની એક ગ્રંથપ્રશસ્તિમાં આનું નામ મધુમતી બેંચ્યું છે, જ્યારે જામનગરના શ્રી આદિનાથના દેરાસરની એક ધાતુમૂર્તિ પરના સં. ૧૪૯૧ ના પ્રતિમાલેખમાં આ ગામનું નામ ૧. વિસ્તૃત અહેવાલ માટે જુઓ “જૈન સત્યપ્રકાશ” વર્ષ : ૧૦, અંક : ૧૨ માં “તળાજાની દુર્ધટના' વિષયક લેખ, Page #157 -------------------------------------------------------------------------- ________________ જેવા ૧૧૧ મસ્યા ઉલ્લેખ્યું છે. સંભવ છે કે આ વચલા ગાળામાં આનું મધુમતીને બદલે મહુવા નામ લેકમાં પ્રચલિત બન્યું હોય. આ મધુમતીને શેઠ જાવડિ શાહે સં. ૧૦૮ માં શત્રુંજય ગિરિના આદિનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું હતું, એવી ધ જૈન ગ્રંથમાંથી મળી આવે છે. પ્રાચીન કાળે આ એક વિશાળ નગરી હતી. શ્રી પાર્શ્વનાથના તીર્થ તરીકે મધુમતીનું નામ જેન સૂત્રમાં મળે છે. અહીંના જૈન મંદિરમાં શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ છે, તે જીવિતસ્વામીની મૂર્તિ કહેવાતી હેવાથી અને શ્રી શત્રુંજયની પંચતીથીનું ગામ હોવાથી મહુવા તીર્થ ગણાય છે, આજે એ પ્રાચીન કાળની સમૃદ્ધિ જેવાતી નથી. અહીં જેનેનાં ૨૫૦ ઘરો અને ૨ ઉપાશ્રયે છે. બે શિખરબંધી જિનાલયે છે, તે પૈકી શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર નૂતન છે. ભેંયરામાં શ્રીવિજયનેમિસુરિજીની આરસની ઊભી મૂર્તિ છે. બીજું શ્રી મહાવીર સ્વામી ભગવાનનું મંદિર પ્રાચીન છે. મૂળનાયકની પ્રતિમા જીવિતસ્વામીની કહેવાય છે. ચૌદમા સૈકાના શ્રીવિનયપ્રભ ઉપાધ્યાયે રચેલી “તીર્થમાળામાં આ મંદિરને ઉલ્લેખ કરે છે. આમાં સં. ૧૩૧૩ ની સાલની શ્રી પાર્શ્વનાથની ધાતુપ્રતિમા દશનીય છે. શ્રીહીરવિજયસૂરિની આરસ મૂતિ એક અને ૩૬ જિનમૂર્તિને આરસપટ્ટ એક છે. અહીં જેન બાલાશ્રમ છે અને હસ્તલિખિત પોથીઓને ભંડાર પણ છે. ' . . ૬૧. ઘોઘા ( કોઠા નંબર : ૧૭૩-૧૭૩૪) ભાવનગરથી ૧૪ માઈલ દૂર ઘોઘા નામે ગામ છે. ભાવનગરથી ઠેઠ સુધી પાકી સડક બાંધેલી છે. ઘોઘા ખંભાતની ખાડીના કિનારા ઉપર વસેલું પ્રાચીન સમયનું નામી બંદર છે. એક સમયે આ બંદર પીરમબેટની સ્પર્ધા કરતું. ભાવનગર વસ્યું નહોતું તે પહેલાં આ ગામ આબાદીભર્યું વિશાળ નગર લેખાતું. ભાવનગરમાં કે બીજે વસેલા ઘોઘારી વાણિયા આ નગરના વાસીંદા હતા. “યુગપ્રધાનાચાર્ય ગુર્નાવલી થી જણાય છે કે અહીંના શ્રેષ્ઠીઓ પિકી શા. દેપાલ, સં. સુમર, શા. ખીમડ વગેરે અનેક શ્રાવકે સં. ૧૩૮૧માં પાટણના એક મંદિરના પ્રતિષ્ઠા – મહોત્સવમાં હાજર હતા. આ ઉપરથી એ સમયે અહીંના શ્રેષ્ઠીઓની નામના તે તે ગામના પ્રતિષ્ઠિત સંઘમાં મુખ્ય લેખાતી હશે એમ જણાય છે. “સમસૌભાગ્યકાવ્ય થી જણાય છે કે, અહીંના વસ્તુપતિ નામના ધનાઢ્ય શ્રેણી, જેનું બીજું નામ વિરૂપ પણ હતું. તેણે અસંખ્ય યાત્રાઓ અને મહેન્સ પંદરમાં સકામાં કર્યા હતા. આજે આ ગામ જીર્ણ થયેલું છે -અને પડતી દશામાં છે. છતાં જેનેની પ્રાચીન જાહેરજલાલીનાં પ્રતીક સમાં ત્રણ વિશાળ જિનમંદિરે બે મોટી ધર્મશાળાઓ અને એ ઉપાશ્રયે મૌજુદ છે. ઉપાશ્રયમાં પ્રાચીન હસ્તલિખિત પથીઓને ભંડાર દર્શનીય છે. અહીંના રહેવાસી શેઠાણી હરકેરાઈને બંધાવેલ એક વડે છે. અહીંની ઘસાતી જતી વસ્તીમાં પણ હજી શ્વેતાંબર જૈનેનાં ૭૫ ઘરે હયાત છે. -૧. ગામના મુખ્ય ભાગમાં આવેલી ભાજીપળમાં ઊંચું શિખરબંધી શ્રીનવખંડા પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. આ મંદિર કેટલું પ્રાચીન છે એ વિશે જાણી શકાયું નથી પરંતુ સં. ૧૪૬૦માં ખરતરગચ્છાચાર્ય શ્રીજિનેન્દ્રસૂરિની અધ્યક્ષતામાં શ્રેષ્ઠી વીરા અને પૂણે શત્રુંજય અને ગિરનારને સંઘ કાઢયો એ સંબંધી સં. ૧૪૩૧માં (એટલે એક વર્ષ પછી જ ) શ્રીજિનદયસૂરિએ મોકલેલા ‘વિજ્ઞપ્તિપત્રમાં ઘાઘાના નવખંડા પાર્શ્વનાથ ભગવાનને વંદન કર્યાનો ઉલ્લેખ આ પ્રકારે મળે છે – "घोघावेलाकुलस्थाने महत्तरप्रवेशमहोत्सवपुरस्सरं श्रीनवखंडापार्श्वनाथजिनाधिराजं प्राणमत् ॥" " આ ઉલ્લેખ ઉપરથી આ મંદિર એ પહેલાંનું હોય એમ સિદ્ધ થાય છે. વળી, આ સ્થળ પ્રાચીન તીર્થોમાં ગણાવાયું છે, જે વિશે પંદરમી શતાબ્દીના શ્રીજિનભદ્રસૂરિકૃત “અશોત્તર પાર્શ્વનામ સ્તવન” ઉપરથી જણાય છે. પાલીતાણઈ પાપહર ઘેઘાપુર નવખંડ ઝર આ અદિરની બાંધણી ભવ્ય અને વિશાળ છે. એને રંગપંડપ વિસ્તારવાળો છે. આ મંદિરમાં જ બીજ ચાર ૧. શૌશાપુરાવ્યો જતુતિઃ શ્રીવનિર્વિવાદ સ્ત્રાર્તીતાનું તાત્ તીર્થયાત્રામાનો કે સર્ગ ૯, છેક ૧૦૦. ૨. “જેન સત્યપ્રકાશ” વર્ષ: ૧૪, અંક: ૨. Page #158 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૧૨ દેરાસરની રચના કરેલી છે. તેથી આ મંદિર દેરાસરના ઝૂમખાથી એક ટંક જે દેખાવ આપે છે. મૂળ ગભારામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની સુંદર પ્રભાવશાળી મૂર્તિ ઉપર નવ આકાઓ સ્પષ્ટ દેખાય છે અને તેથી આ કૃતિ “નવખંડા પાર્શ્વનાથ ભગવાનના નામે ઓળખાય છે. કહે છે કે, આ મૂર્તિ ભાવનગરના પ્રાચીન સ્થળ વડવાના એક કૂવામાંથી નીકળી આવી હતી અને કાળાંતરે ઘોઘામાં લાવવામાં આવી. આ મંદિરમાં એક સુંદર ધાતુમય ૫ટ્ટ દર્શનીય છે. તેના ઉપર સં. ૧૭૨૦ના આસો સુદિ ૧૦ને લેખ છે, તેમાં શ્રીનવખંડા પાર્શ્વનાથ ભગવાનને ઉલ્લેખ કર્યો છે. આ પટ્ટના મધ્યભાગમાં સમવસરણ છે. તેની જમણી બાજુએ શ્રી શત્રુંજય અને આ તીર્થ તેમજ ડાબી બાજુએ ગિરનાર, અષ્ટાપદાવતાર અને સમેતશિખર તીર્થની રચના કરેલી છે. ઉપરના ભાગમાં વીશ વિહરમાન જિન અને નીચેના ભાગમાં શ્રીનવપદજી છે. આ તીર્થ પટ્ટ ઘસાઈ ગયેલે દેવા છતાં બારીકાઈથી જોતાં બધું સ્પષ્ટ દેખાય છે. દરેક તીર્થરચના ઉપર નામ કેરેલાં છે. બીજી મતિઓ સાથે સ્ફટિકની બે પ્રતિમાઓ પણ અહીં છે. કહેવાય છે કે, આ ઘેઘાનું, મહુવાનું અને ત્રીજું ધોલેરાનું મંદિર એક જ શિલ્પીએ બાંધ્યું હતું. એ ત્રણે મંદિરની બાંધણી પણ એકસરખી છે. નવખંડા પાર્શ્વનાથ પ્રભુના મંદિરની સન્મુખ (૧) શ્રીનેમિનાથ ભગવાનનું દેરાસર છે. મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાન છે અને બીજી પ્રતિમાઓને પરિવાર ઘણે છે. આ બધી પ્રતિમાઓ પચીશેક વર્ષ પહેલાં ઘોઘાથી ૧ માઈલ દૂર દરિયામાં આવેલા પીરમબેટમાંથી ખડક જોવાતાં એક કુંડીમાંથી નીકળી આવી હતી. પીરમબેટ : આ પીરમબેટ સૌરાષ્ટ્રના પૂર્વ કિનારે આવેલા ઘેઘાથી છ ગાઉ દૂર ખડસલિયા નામે ગામના પૂર્વ કિનારે આવેલે છે. પીરમબેટ પ્રાચીન કાળે સમૃદ્ધિશાળી નગર હતું અને તે બેટમાં જેન દેવાલ હતાં, પણ આજે એ બેટ ઉજડ બની ગયો છે. એ સ્થળે આજે માત્ર એક દીવાદાંડી બાંધેલી જોવાય છે. લગભગ પચાસ-સાઠ વર્ષો પૂર્વે પીરમબેટની ખાડીમાંથી દરિયાનું પાણી એાસરી જતાં કઈ ખારવાએ એક સુંદર પથ્થર જે. ઘરકામ માટે ઉપગી થશે એવું સમજી એને ઉપાડવા જતાં તેની નીચે એક પથ્થરની કુંડી તેને જોવામાં આવી. એ કુંડીમાં પધરાવેલી ધાતુ અને પાષાણની કેટલીક જિનમૂર્તિઓ તેને હાથ લાગી, તેમાંથી એક-બે પ્રતિમાઓ લઈ તે કઈ શ્રાવક પાસે ગયો ને બતાવી ત્યારે તેની એગ્ય કિંમત આપી શ્રાવકે એ ખરીદી લીધી, અને બીજી મૂર્તિઓ હોય તે પણ તેને લાવવા જણાવ્યું. પછી તે ખારવાને લાભ લાગ્યો. છેવટે સરકારને ખબર પડતાં એ મૂર્તિઓ જપ્ત કરવામાં આવી અને અમદાવાદવાસી શેઠ મનસુખભાઈ ભગુભાઈએ કલેકટર સાથે પત્રવ્યવહાર કરી મૂર્તિઓ કબજે લઈ ઘોઘાના શ્રીસંઘને સુપ્રત કરી. એમાંની બધી મૂર્તિઓ આ મંદિરમાં અને નવખંડા પાર્શ્વનાથ જિનાલયમાં પણ મૂકેલી છે. કેટલાકના કથન મુજબ શ્રીનવખંડા પાર્શ્વનાથની મૂર્તિ પણ આવેલી મૂર્તિઓમાંની એક હતી. બીજી મૂર્તિઓ પૈકી એક આશરે અઢી ફીટ ઊંચી અને બે ફીટ પહોળી તેમજ લગભગ એક ફૂટ જાડા ત કકરા પથ્થરમાં કતરેલી મૂર્તિ ભેંયરામાં છે. આ મૂર્તિને જમણે ભાગ ખંડિત છે. પબાસણ નીચે ઘણું કરીને ચોદમી શતાબ્દીને લેખ છે, પ્રભુની ઉપર ધાતકી કે પિપ્પલ વૃક્ષ સુંદર રીતે કરેલું છે. પીરમબેટમાંથી નીકળેલી ઘણીખરી મૂર્તિઓ ઉપર વિક્રમની ચૌદમી સદીના લેખ કોતરેલા જોવાય છે અને મેટેભાગે શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિઓ છે. પ્રત્યેક પ્રતિમાનું પદ્માસન અને મૂર્તિની રચના ભવ્ય અને આકર્ષક છે. (૨) ઉપર્યુક્ત શ્રીનેમિનાથ પ્રભુના દેરાસરની જમણી બાજુએ ઉત્તર દિશામાં સમવસરણનું દેરાસર છે. તેમાં ધાતુમય મનહર સમવસરણ છે ને બીજું પાષાણનું સમવસરણ બાજુએ છે. બંને ઉપર લેખ છે; પણ આરસના સમવસરણને -લેખ ઘસાઈ ગયેલ છે. ધાતુના સમવસરણ ઉપરને અને બીજા લેખે મુનિ શ્રી ધુરંધરવિજયજીએ આ પ્રકારે ધ્યા છે. " स्वस्ति श्रीसंवत् १५११ वर्षे माघ सुदि ५ गुरौ गन्धारमन्दिरे श्रीमहावीरप्रासादे समवसरणं समस्तश्रीसंघेन कारित ॥" આ લેખથી જણાય છે કે આ સમવસરણ ગંધારના મહાવીરસ્વામીના મંદિર માટે ત્યાંના શ્રીસંઘે કરાવેલું હતું, જે ૩. એજન, વર્ષ ૧૦, અંકઃ ૯. Page #159 -------------------------------------------------------------------------- ________________ ઘોઘા ૧૧૩ કાળક્રમે ગંધારની અવનત સ્થિતિમાં અહીં લાવવામાં આવ્યું હશે. દરિયાવાટે ઘોઘાથી ગંધાર ઘણું નજીક છે અને એક બીજા સ્થળે બંદરી વેપાર વિનિમય થયા કરતે, એ ઇતિહાસ પ્રસિદ્ધ બીના છે. આ દેરાસરમાં બે પ્રાચીન ગુરુમૂર્તિઓ છે તેના ઉપર કમશઃ આ પ્રકારે લેખે જોવાય છેસં૦ ૨૨૧૪ વર્ષે પા વસી જ શની થીમોઢજ્ઞાતીય... રીનાં મૂર્તિ ” ઘસાઈ ગયેલા અક્ષરો અસ્પષ્ટ છે. મુનિ શ્રીધુરંધરવિજયજી કહે છે કે, “બહુ બારીકાઈથી જોતાં શ્રીદે એમહેવાની કલ્પના કરી શકાય છે. એટલે આ મૂર્તિ શ્રી હેમચંદ્રસૂરિની હોવાનો સંભવ છે. જ્ઞાતીયે ભરાવેલ છે, તે પણ તેમાં વિશેષ સંગત થાય છે.” બીજી મૂતિ શ્રીધર્મઘોષસૂરિની છે. આ મૂર્તિની આજુબાજુએ સાધુઓની આકૃતિઓ કોતરેલી છે. તેના ઉપર નામે પણ કેતરેલાં છે. સૂરિમહારાજની આસપાસ શિષ્યવર્ગ કેવી રીતે બેસતે તેને હૂબહૂ ખ્યાલ આથી આવે છે. આ મૂર્તિ ઉપરને લેખ આ પ્રકારે છે – " ....श्रीदेवप्रभसूरिशिप्यश्रीधर्मघोपमूरीणां मूर्तिः । मा० साझणभार्या लाठिश्रेयसे पद्मळया कारिता ॥" (૩-૪) શ્રીનવખંડા પાર્શ્વનાથ પ્રભુના મંદિરની ડાબી-જમણી બાજુએ બે દેરાસરો છે. એકમાં શ્રીસુવિધિનાથ ભગવાન અને બીજામાં શ્રી શાંતિનાથ ભગવાન છે. બંનેમાં બીજી પ્રતિમાઓને પરિવાર ઘણે છે. શ્રીસુવિધિનાથ ભગવાનની મૂર્તિ અગાઉ નીચેના ભેંયરામાં હતી, જે વિશે ભેંયરાના એક ગભારામાં ઉત્તર દિશાની દિવાલ પરના એક લેખમાં સ્પષ્ટ ઉલ્લેખ છે – "संवत् १७७६ वर्षे फाल्गुन शुदि भ० श्रीविजयक्षमासूरिराज्ये पं. रूपविजय पं भीमभक्तउपदेशात् गोधावंदिरे मीठा संदर शेठाइ मध्ये संवआदेशात् दे० चु० धर्मशी वोरा सखजी सिंगजीकेन देवद्रव्येण भोयरं समरापितं भ० श्रीविजयरत्नसूरीश्वरशिष्य श्रीदेवविजयेन संवत् १७८१ का० शुदि १३ दिने भोयरपति श्री ८ श्रीसुविधिनाथ पधरावितं श्रीः॥" આ લેખ ઉપરથી બીજી એક એતિહાસિક વસ્તુ સ્પષ્ટ થાય છે કે, અહીંના સંઘને બધો વહીવટ કરતી શેઠ કાળા મીઠાની પેઢી છે તે નામ અહીંના શ્રેષ્ઠી મીઠા સુંદરજીની શેઠાઈ વખતનું છે. તેમના પુત્ર કાળા શેઠ થયા જેમના નામ ઉપરથી આ પેઢી સ્થાપવામાં આવી. એમ સ્પષ્ટ થાય છે. એથી આ પેઢી વિશેની બીજી ક૫નાએ દંતકથા ઠરે છે. આ રીતે મૂળ મંદિર સાથે આ પાંચે મંદિર એકીસાથે આવેલાં છે, એ ઉપરથી પણ આ મંદિરની વિશાળતાને ખ્યાલ આવી શકે એમ છે. શ્રી નેમિનાથ પ્રભુના દેરાસરની બંને બાજુએ લાંબી પરસાલ છે, તેમાં એક ઊંડું અને વિશાળ ભૈય છે. ભેંયરામાં અગાઉ મતિઓ સ્થાપન કરેલી હતી એમ ઉપરના લેખથી જણાય છે. આ પરસાલ ઉપરના ભાગમાં બે વિશાળ અને ઊંચા ફરજા મનહર છે. મંદિરના બહારના ભાગમાં શેઠ કાળા મીઠાની પેઢી છે, નજીકમાં ઉપાશ્રય છે અને કેટના દરવાજા ઉપર નગારખાનું છે. ૨. એ જ ભોપાળમાં શ્રીચંદ્રપ્રભ પ્રભુને શિખરબધી સુંદર મંદિર છે. આ મંદિર સૌથી પ્રાચીન હોવાનું કહેવાય છે. મંદિરની બાંધણુ શ્રી કુમારપાલના સમયની હોય એમ જણાય છે. મંદિરની આગળ વિશાળ ચોક છે અને મળગભારામાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભ ભગવાનની રમણીય મૂર્તિ છે. બાજુના એક ગેખલામાં શ્રીવિજયદેવસૂરિની પાક છે. તેના ઉપર સં. ૧૭૧૬ ના કાર્તિક સુદિ ૧૩ ને સોમવારને લેખ છે. આ મંદિરમાં પ્રાચીન અવશેષો ઘણાં છે. એ ઉપરથી પણ એની પ્રાચીનતાને ખ્યાલ બંધાય છે. છતમાં સુંદર ચિત્રકામ કરેલું છે. , ગામની દક્ષિણ બાજુએ જીવાવાલી પળમાં શિખરબંધી સુંદર અને વિશાળ મંદિર છે. તેમાં મૂળનાયક શ્રીજીરાવલા પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે. આ મંદિરમાં સં. ૧૩પ૭ ના લેખવાળી આચાર્ય મહારાજની ભવ્ય મૂર્તિ છે. તેને આખો લેખ દબાઈ ગયેલ હોવાથી આ મૂર્તિ કયા આચાર્યની છે એ જાણી શકાતું નથી. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈન તીર્થ સર્વસંગ્રહ ૬૨. વલભીપુર (કઠા નંબર: ૧૯૫૫) ધોળા જંકશનથી ૧૦ માઈલ દૂર વળા અથવા વલ્લભીપુર નામે ગામ છે. સારાષ્ટ્રના ગિરિનગર, દ્વારકા અને પ્રભાસ જેટલું જ એ પ્રાચીન છે. પ્રાચીન કાળમાં એ મિલપુર નામે ઓળખાતું હતું. એ પછી એનું નામ વલભીપુર પડ્યું. એતિહાસિક યુગમાં ગિરિનગર પછી વલભી પણ સૌરાષ્ટ્રનું પાટનગર હતું અને વેપારી બંદર તરીકે પણ તેની ખ્યાતિ હતી. ખાનદેશના વાઘલી ગામમાંથી મર્થ રાજા ગોવિંદરાજને શકસંવત ૯૧ ને શિલાલેખ મળે છે, તેમાં એ રાજાના લગભગ વિશ પૂર્વજોની વંશાવલી આપેલી છે. એ વંશ સૈારાષ્ટ્રના વલભીપુરમાં હતું. એ સમયે વલભી રાજધાનીનું નગર હતું અને દેવમંદિરેથી શોભાયમાન લાગતું હતું. એ લેખના બીજા ગ્લૅકમાં આ પ્રકારે વર્ણન કરેલું છે :– “સ્મન રેડત્તિ ચા વિવુધરવળવાર્થી, મૌન રાનપાની વયિરિ... મëાના! यस्मानिःशेषविद्यासुनिशितमतयो ब्राह्मणा ब्रह्मतुल्याः, पोरा धर्मार्थकामत्रितयफलभुजः सन्ति मौर्यप्रसादात् ॥" એવી આ સુંદર નગરીને સં. ૩૭૫ માં ભંગ થયે એ પહેલા વલભીપુરને ઈતિહાસ અંધકારમાં છે. વલભીવંશના રાજાઓના સમયમાં આ નગરી ઉન્નત અવસ્થામાં હોય એમ જણાય છે. જૈન ગ્રંથોથી જણાય છે કે, એ વંશના ધર્માદિત્યના પુત્ર શિલાદિત્યના સમયમાં દ્વાદશારાયચકવાલ” (રચના સં. ૪૧૪ લગભગ) કર્તા પ્રકાંડ તાર્કિક વિદ્વાન મલ્લવાદીપ જૈનાચાર્ય અને પરંપરાથી માન્ય “શંત્રુજયમાહાસ્ય” (રચના સં. ૪૭૭) ના કર્તા શ્રીધનેશ્વરસૂરિના શિલાદિત્ય રાજાએ પિતાની રાજસભામાં સત્કાર કર્યો હતો. બંને આચાર્યોએ આ રાજવીને ઉપદેશ આપી જેનધમી બનાવ્યા હતા અને શત્રુંજય તીર્થને ઉદ્ધાર તેની પાસે કરાવ્યો હતો. એ સમયે અહીં ૮૪ જિનમંદિરે પિતાને વિજયધ્વજ ફરકાવી રહ્યાં હતાં.૬ વીર નિ. સં.૯૮૦ (વિ. સં. ૨૧૦) લગભગમાં શ્રીદેવગિણિ ક્ષમાશ્રમણે આ નગરમાં શ્રમણસંઘ એકઠો કરી જૈન આગમેને પુસ્તકરૂઢ કર્યા હતાં, તેથી આ નગર જેનવિદ્યાના કેંદ્રસમું બની ગયું હતું એ વંશમાં થયેલા પ્રવસેન મહારાજ (વલભી સં. ૨૦૦ થી ર૩૦, વિ. સં. ૫૭૬ થી ૬૦૬ માં) વલભીમાં રાજા હતા ત્યારે વલભી સં. ૨૦૮ માં તેના યુવરાજનું આણંદપુરમાં મૃત્યુ થયું. આણંદપુર કુમારભુકિતનું નગર હતું. એ સમયે ચેથા કાલકાચાર્ય વલભીમાં ચતુર્માસ માટે સ્થિત હતા. તેમણે રાજાને ઉપદેશ આપી પુત્રશોક મુકાવ્યો અને ઘણાં જિનમંદિરને ઉદ્ધાર કરાવી પૂજા વગેરે કરાવ્યાં.’ . "The Geographical Dictionary of Ancient and mediaeval ndia."--By Nundolal Dey. ૨. ‘દશકુમારચરિત' ઉચ્છવાસઃ ૬. 2. “ Indian Antiquary” Book II. Page 221-218 ૪. “વગર વાળં તિઝિયા સફળ વિદાઝ કસ્ટ્રમિંનો કુવો ”— તિગાલીપથન્નો. ૫. વીર નિર્વાણ સં. ૮૮૪ (વિ. સં. ૪૧૪)માં મલવાિિરએ બૌદ્ધોને જીત્યા એ સંબંધે “પ્રભાવરિત 'ના વિજયસિંહ: સુપ્રિબંધ'માં આ પ્રકારે ઉલ્લેખ છે – "श्रीवीरवत्सरादय शताटके चतुरशीतिसंयुक्त । जिग्ये स मल्लवादी बौद्धास्तव्यन्तरांश्चापि ॥ ८॥" $." Journal of the Royal Asiatic society." XIII, P. 159. ७. "पलहिम्मि नयरे देवढिपमुहमयलसंघहि । पुन्चे आगम लिहिट नवस्य असीआणु वीराओ॥" ૮. “જૈન પરંપરાને ઇતિહાસ”—છે. મુનિ શ્રીદર્શનવિજયજી ( ત્રિપુટી) પૃષ્ઠઃ ૩૮૪. Page #161 -------------------------------------------------------------------------- ________________ -વલભીપુર ૧૧૫ એ પછી વલભી સં. ૨૩૫ થી ૨૫૦ માં ગુહસેન નામે પ્રતાપી રાજા હતા. “એના સમયમાં વલભીપુરમાં ઘણાં જૈનમંદિરે હતાં. રાષભદેવના મંદિરની દેશદેશાંતરમાં એટલી બધી ખ્યાતિ હતી કે અસંખ્ય જૈન યાત્રાળુઓ એ મંદિરના ઋષભદેવની પ્રતિમાના દર્શનાર્થે સતત આવ્યા કરતા હતા. આ મંદિર ૧૮૦ ફીટ લાંબુ અને ૧૦૦ ફીટ પહોળું હતું. ૧૯૪૧૦ રંગમંડપવાળું, સ્ફટિક પાષાણુથી બાંધેલું, નકશીકામથી ભરપુર હતું. આ મંદિરમાં શ્રીષભદેવ પ્રભુની મૂતિ શ્વેત સ્ફટિકની હતી. આ મંદિરના ભૂગર્ભમાં એક વિશાળ પિથીબંધ (ગ્રંથાલય) હતા, જેમાં હસ્તલિખિત ગ્રંથ સંગ્રહ હતા ને તેને લાભ સૌ કેઈ લઈ શકે એવી સગવડ રાખી હતી. ૯ આ ઉપરથી સમજી શકાય એમ છે કે, આચાર્ય દેવધિગણિ ક્ષમાશમણે વીર નિર્વાણ સં. ૯૮૦ (સં. ૫૧૦)માં વલભીપુરમાં જે શાસ્ત્રો લિપિબદ્ધ કર્યા, તે ભંડાર વલભી રાજા ગુહસેનના સમયમાં ઉપર્યુક્ત શ્રીત્રાષભ જિનાલયના ભેંયરામાં અસ્તિત્વ ધરાવતા હોય એ સર્વથા સંભવિત છે. એ પછી થયેલા શિલાદિત્યના સમયમાં વ. સં. ૨૧ (શક સં. ૫૩૧)માં શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમ વિશેષાવશ્યક ભાષ્ય” નામના આકર ગ્રંથની રચના આ નગરના જૈનમંદિરમાં કરી હતી.૧૦ ચીની યાત્રી હએનત્સાંગ ઈ. સ. ૬૪૦ આસપાસમાં ભારતની યાત્રાએ આવ્યું હતું. તેણે વલભીને જોઈને Fa-la-pi નામથી પિતાની નેંધમાં જણાવ્યું છે કે, “વલભીદેશને ઘેરે ૪૦૦૦ લી (૧૩૦૦ માઈલ) છે, તેની રાજધાનીનું શહેર પાંચ માઈલ કરતાં વધારે છે. ત્યાં સો કરતાં વધારે કરોડપતિ શ્રીમંત વસે છે. અહીં બૌદ્ધોના એક સે કરતાં વધારે મઠે અને શતાવધાની (૩૬૦) બોદ્ધ મંદિર છે. છ હજાર જેટલા બૌદ્ધ ભિક્ષુકે અહીં જોયા.” આ ઉપરથી સમજાય છે કે, સાતમા સૈકામાં આ નગર બૌદ્ધવિદ્યાનું કેન્દ્ર બની ગયું હતું. એ સમયે વલભીની જાહોજલાલી મધ્યાને હતી. આવા વૈભવપણ નગર ઉપર વિ. સં. ૮૨૬માં આર ચડી આવ્યા અને ફરીથી એ નગર પિતાની જાહેરજલાલી મેળવે ત્યાં તે ગુર્જરપતિ હમ્મીરે ૮૪૫માં એને ભેંયભેગું કરી નાખ્યું.૧૧ ફરીથી એ નગર વસ્યું તે ખરું પણ પિતાની પ્રાચીન સમૃદ્ધિ મેળવી શક્યું નહિ. આ તકારીતા ભંગ સમયે અહીંના જૈન મંદિરની પ્રતિમાઓ દેવપત્તન અને શ્રીમાલ નગરમાં લઈ જવામાં આવી.૧૧ જૈન કુટુંબે રાષ્ટ્ર અને મારવાડના ભિન્નમાલ વગેરે પ્રદેશમાં જઈને વસ્યાં. ત્યાં પણ કેટલીક મૂતિએ તેઓ સાથે લઈ ગયા હતા. એ પછી આજનું વળા જ્યારે વસ્યું એ જાણવામાં નથી પરંતુ એ એના પ્રાચીન સ્થળથી કંઈ દર વચ્ચે છે. વર્ષો પહેલાં અહીની પ્રાચીન દેવસ્ય ભૂમિનું ખોદકામ કરવામાં આવ્યું હતું, તેમાંથી કેટલીક વસ્તુઓ મળી આવી હતી. કેટલાંક દાનપત્ર અને સિકકાઓ મળી આવ્યા છે, એ ઉપરથી વલભીવંશને સમય નિણીત કરવામાં ઘણી મદદ મળે છે. એ દાનપત્ર “ગુજરાતના અતિહાસિક ઉત્કીર્ણ લેખા” નામક પુસ્તકમાં અહી આજ પ૦૦ શ્રાવકની વસ્તી છે. ૨ ઉપાશ્રય, ૧ ધર્મશાળા અને એક મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનને શિખરબંધી મંદિર છે. સં. ૧૯૬૦માં તેની પ્રતિષ્ઠા થઈ છે. આ મંદિરમાં દ ગુરુમતિઓ છે. * . • - ૯. “અનંગભદ્રા' નામક નવલકથા-લે. ર. ઠક્કુર, १०. "पंचसता इगतीसा सगणिवकालस्स वड्माणस्स । तो चत्तपुगिमाए बुदिणसातमि नक्खत्त ।। रज्जे गु पालणपरे सी लाrचम्मि અરવિંગ્નિ કરનારીરુ મહ...મિ તિજમવ – ભારતીય વિદ્યા” વર્ષ: ૩. અંક . ૧૧. “વિવિધતીર્થક ૫”માં “સત્યપુર તીર્થકપ’ પંક્તિઃ ૧૫=૦. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જૈન તીર્થ સંગ્રહ, ૬૩. ગિરનાર (કઠા નંબર: ૧૭૦૦-૧૭૨૪) સૈરાષ્ટ્રને આ ગર પર્વત યાદવકાળથી પ્રસિદ્ધ છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાને દીક્ષા કેવળજ્ઞાન અને નિર્વાણ એમ ત્રણ કલ્યાણકોથી આ ભૂમિને પવિત્ર કરી છે. એની સાક્ષી આપતો પવિત્ર સૂત્રપાઠ પ્રત્યેક જૈનના ગળામાં ઘુટાયેલે ઘણીવાર સંભળાય છે: "उज्जिंतसेलसिहरे दिक्खा-नाणं निसिहिया जस्स । तं धम्मचक्कयष्टिमरिद्वनेमि नमंसामि ।। પ્રાઈતિહાસકાળની આ ઘટનાએ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જેની વિદ્યમાનતા અને પ્રબળતાને સૂચવી રહી છે. એ સમયે અહીં નેમિનાથ ભગવાનનું મંદિર હતું, જેનું સમર્થન આપતું એક તામ્રપત્ર પ્રભાસપાટણથી મળી આવ્યાનું જાણવા મળે છે. આ તામ્રપત્રની લિપિ ડે. પ્રાણનાથ શાસ્ત્રીએ ઊકેલીને આ પ્રમાણે અર્થ કાઢો છે: “રવાનગરના રાજ્યના સ્વામી સુ .જાતિના દેવ નેબુસદનેઝર થયા. તે યદરાજ (કૃષ્ણ) ના સ્થાને (દ્વારકા) આવ્યા. તેમણે સર્વદેવ નેમિ જે સ્વર્ગ સમાન રેવત પર્વતના દેવ છે, તેમના માટે મંદિર બનાવી સદા માટે અર્પણ કર્યું.” ડે. પ્રાણનાથે એનું વાચન કરતાં એમ જણાવ્યું છે કે, આ મહારાજા બેખિલેનિયાને નિવાસી હતું. એ જ્યારે દ્વારકા આવ્યું ત્યારે તેણે એક મંદિર બનાવી રેવત પર્વતના દેવ નેમિ અથવા અરિષ્ટનેમિને અપર્ણ કર્યું છે જેને તીર્થકર હતા, તેમના પ્રત્યે નેબુસદનેઝરની ભારે શ્રદ્ધા અને ભક્તિ હતી. એ રાજ રવાનગરનો સ્વામી હતિ એમ પણ તેમાં કહેવામાં આવ્યું છે. આ રાજાને સમય ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દીને બતાવવામાં આવ્યું છે.' આ હકીકત સાચી હોય તે દ્વારકામાં બંધાવેલું આ મંદિર રેવતગિરિના બંધાયેલા મંદિરના દેવ શ્રીનેમિનાથ પ્રભુને સમર્પણ કર્યું એ ફલિતાર્થ નીકળે. એટલે ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દીમાં ગિરનાર ઉપર શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર હોવાનું આથી સિદ્ધ થાય છે; પરંતુ પુરાતત્ત્વજ્ઞોએ આવા પ્રાચીન તામ્રપત્રના લેખ તરફ ખાસ ધ્યાન કેમ આપ્યું નથી એ ખરેખર, આશ્ચર્યજનક છે. એ પછી વિ. સં. પૂર્વે ત્રીજી શતાબ્દી લગભગમાં રચાયેલા “આચારાંગસૂત્ર-નિર્યુક્તિમાં ગિરનારને વંદન કર્યાને પાઠ આ રીતે મળે છે – " अट्टाक्यमुन्जिते, गयग्गपएवं धम्मचक्केया । पासरहावत्तणय, चमरुप्पाय व वंदामि ॥" આ પર્વતની નેમનાથના પર્વત” નામે પણ પ્રસિદ્ધિ છે. જેને શત્રુંજયની પાંચમી ટૂંક તરીકે ગિરનારને ઓળખાવે છે. જેને અશોકન શાસનલેખ કહેવામાં આવે છે તેને કેટલાક સંશોધકે વસ્તુતઃ સમ્રા પ્રિયદશી" સંપ્રતિને હોવાનું કહે છે. એ રીતે ગિરનારના સ્થાનિક ઈતિહાસને અંકેડે ઈતિહાસકાળ સાથે જોડાઈ જતાં જેન કથાગ્રંથની હકીકતને પણ પ્રામાણિક ઠરાવે એમ છે. છતાં આ હકીકતે તરફ ઈતિહાસવિએ ધ્યાન દેવાજેવું તે છે જ. એ પછીના સમયને સપકાલીન લેખ અહીંની ચંદ્રગિરિ (બાવાપ્યારાના મઠ) નામની ગુફામાંથી મળી આવ્યું છે, જેના વિશે વિદ્વાનેએ નિર્જત પ્રકાશ પાડ્યો છે, તે લેખ આ પ્રકારે છે “....સ્તથા પુરાળ[1] [12]ni v[N].........જદારી []zહ્ય રાજ્ઞ ક્ષત્ર ]ા સ્વામિનારાજ) રાણો મ[ણા]...... [વૈત્ર શુલ્થ રિવણે રમે ૧ રૂ]િ જિનિયરે તેવાસુરના [i] ક્ષણે.....થયુનિવ............. વ[િi]નક્ષત્રાણા]નાં કરમર..........” ૧. “Indian culture” April 1938, P. 515, and Times of India” 19th, March 1935, P. 9. ૨. “The Archaeology of Gujrat'–by H. D. Sankalia. Page #163 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર ૧૧૭ આ લેખમાં જેને શાસ્ત્રના વિસ્ટિાર અને કામણ જેવા પારિભાષિક શબ્દો વપરાયા છે અને તેથી એવું અનુમાન દોરવામાં આવે છે કે, આમાં કેઈમેટા જ્ઞાની અને સંયમી જૈન મુનિના શરીર-ત્યાગને ઉલ્લેખ રહ્યો હશે, અને તે અવસરે દેવ, અસુર, નાગ, યક્ષ અને રાક્ષસેએ ઉત્સવ મનાવ્યું હશે. બીજી એક ગુફા (નં. K.)માં સ્વસ્તિક, ભદ્રાસન, નંદીપદ, મીનયુગલ અને કળશનાં ચિહ્નો ખેલાં લેવાય છે. એવાં જ ચિહ્નો મથુરાના જેનસૂપના ખેદકામમાંથી પ્રાપ્ત થયેલ આયાગપટ્ટો પર આલેખાયેલાં મળે છે. તેથી આ ગુફાઓ જેને સાથે સંબંધ ધરાવે છે, એમાં શંકા નથી. એક સમયે પાશ્ચાત્ય સંશોધકોએ ગુફા માત્ર બૌદ્ધોનાં સ્થળો છે એમ જગજાહેર કરેલું તે આવા પુરાવાઓથી તદ્દન નિરાધાર ઠરે છે. આ રીતે જોતાં ક્ષત્રપાલીન લેખમાં જેની સ્મરણીય ઘટનાનાં સૂચને પ્રાપ્ત થાય છે. એ પછી કાશ્મીર દેશના બે શ્રેષ્ઠીઓ અજિત અને રત્ન નામના શ્રાવકોએ સં. ૬૯ માં આ તીર્થને ઉદ્ધાર કર્યો હતે, એ વિશે આગળ જણાવવામાં આવશે. તે પછી સં. ૧૨૮૫ માં મહામાત્ય સર્જન શ્રેષ્ઠીએ અસલના કાષ્ઠ મંદિરના સ્થાને પથ્થરનું મંદિર બંધાવ્યાનો શિલાલેખીયર અને ગ્રંથસ્થ સ્પષ્ટ ઉલ્લેખો મળે છે. તેરમા સૈકાના મંત્રીશ્વરબંધુઓ શ્રીવાસ્તુપાલ અને તેજપાલે આ સ્થળે મંદિર અને મૂર્તિઓ ભરાવી હતી એવા શિલાલેખે અદ્યાપિ મળે છે. શ્રીતેજપાલ મંત્રીએ ગિરનારની તળેટીમાં તેજલપુર ગામ વસાવ્યાનો ઉલ્લેખ લગભગ તત્કાલીન વર્ણનમાં કરે છે અને તે પછી આ તીર્થમાં શ્રેણી ધરણિગ, સલખ, સમરસિંહ, ઘુઘલ, તેજપાલ, આંબે, પૂનાશાહ, સાજણ, ગઈઆ, સાલિગ, મેલા, રામસિંહ, ડુંગર, ચીતર, સામલ અને ગાંધી વઈચ વગેરેએ કરાવેલાં ધર્મકાર્યોમાં ફાળો આપ્યાની હકીક્ત તીર્થમાળામાંથી જાણવા મળે છે. વળી, સેમસોભાગ્યકાવ્ય 'ના ઉલ્લેખથી જણાય છે કે, સુંદરબેદર–નગરના રહીશ શ્રેણી પૂર્ણસિંહ ઠારી અને તેના ભાઈ બંધુરમને પંદરમા સૈકામાં અહીં એક ઉગ જિનપ્રાસાદ રચાવ્યું હતું, જેની પ્રતિષ્ઠા શ્રીજિનકીર્તિસૂરિએ કરી હતી. એ જ કાવ્યમાંથી જાણવા મળે છે કે, એક બીજા ગંધારનગરના રહેવાસી શ્રેષ્ઠી લક્ષોખા સંઘપતિએ અહીં ચતુર્મુખ જિનપ્રાસાદ કરાવી શ્રીસેમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી.” શ્રીરનસિંહસૂરિશિષ્ય રચેલી “તીર્થમાળાથી જણાય છે કે, શ્રેણી શાણરાજ અને ભુંભવે સોળમી શતાબ્દીમાં અહીં બાવન જિનાલયવાળે “ઈન્દ્રનીલતિલકમ્રાસાદ” કરાવ્યું હતું, જેનું વર્ણન આ પ્રકારે છે – જ પવરણ વ્યવે શાઈ કીધું, સંઘાહિવ ભૂંભવિં જસ લિદ્ધ, બાવન જિણહર સા: ઇંદ્રનીલ-લક પાસાદે. હેમ બલાણાસિફ અનુવાદ સાદર કરઈ અપારે. ૧૪. . આ સંબંધી એક નષ્ટ સંવતને ઘસાયેલો લેખ મળે છે, તેમાંથી આપણને કરણુયતન (કવિહાર ) નામને ઉલેખ મળે છે. જે એ સજન મહામાત્યે કરાયેલા ઉદ્ધારને ખ્યાલ અપાવી રહ્યો છે. તે આ પ્રકારે છે:– “.....વતિ] વઘરતી પ ર... ..વિજય......જાગાયતરપિતમ......વાસેનન જન....ગાદgs. તિ .... તીજાથીનેમિનાયા......... શ્રી જ ઠ૦ વાતા......સૂત્રધર્મમતિ......” જ. તેજપાલ ગિરનાર, તેજલપુર નિયનામિ કારિઉ ગઢમઢ પવપવ મારૂ ધરિ આરામિ.”- રેવંતગિરિરાસુ પ્રાચીન તીર્થમાળા સંગ્રહ' ભા–૧, પૃ. ૩૩-૭૬ ઉપર "ગિરનાર તીર્થમાળા' માંથી જણાય છે કે, જનાગઢમાં ધરણિગે વીરભવન અને સલખે કેસરીઅવિહાર બંધાવ્યા. (કડીઃ ૩, પૃ. ૩૩ ); સમરસિહે તેજલપુરમાં શ્રી પાર્શ્વનાથ ચિત્ય બંધાવ્યું. (કડી: ૪, પૃ. ૩૩); ઘુઘલે ઋષભજિનેશ્વર મંદિર કરાવ્યું. (કડીઃ ૪, પૃ. ૩૩); તેજપાવે તીર્થને ઉદ્ધાર કરાવ્યો (કડીઃ ૫ y aરાશિ આંબે પાજ બંધાવી (કડી: ૬, પૃ. ૩૪), શાહ પૂનાએ પહેલી પિાળ બંધાવી (કડી: ૭, પૃ. ૩૪); સાજણ (સજન) શાહે સં. ૧૧૮૪ માં મંદિરને ઉદ્ધાર કર્યો. (કડીઃ ૮, પૃ. 2૪); ગાઈબાએ જીરાવલા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું કરી: ૧ . ૩૫); ઓશવાલ સાથિગે મેલાગરિ ધર્મનાથ, રામસિંહ અને બ૦ ડુંગરે દેરી કરાવી (કડીઃ ૨૦, પૃ. ૩૬); ચીતરે કંઈ ધમકાજ કય* (કડીઃ ૨૧. પૃ. 2૬); શાલ રામલે અંબિકાદેવીની સ્થાપના કરી (કડી: ૨૨, પૃ. ૩૬) ગાંધી વઈએ ચંદ્રયકામાં જિનેકવર સ્થાપ્યા (કડીઃ ૨૪, પૃ. ૩૬) વગેરે. ૨. “સેમસૌભાગ્યકાવ્ય' સર્ગ: ૮ કઃ ૮૧-૮૩ ૭. એજન : સર્ગ : ૯ શ્લોક : ૮૪-૮૬ - Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સામી વિમલનાથ તિહિ ગાજ, નિરૂમલ સેાવનમય તનુ છાજઇ, રાજઇ હિમ નિધાન; ચિંતામણિ શ્રીપાસ જિજ્ઞેસર, સુરતરૂ અજિતનાથ તિસ્થેસર, બહુ પર સોવન વાન. ૧૫. પીતલમય જિનપ્રતિમા બહુવિધ, સમવસરણ શ્રીવીર ચતુર્વિધ, પૂજી પુણ્યનિધાન; પુનર્ નવાત્તર ફાગુણ માસિÛ, સામી ઇશા અતિ ઉલ્હાસિÛ, વંદું જા... સિ ભાણ, ૧૬. આ ‘ તીર્થમાળા ’માં ઉલ્લેખ કરેલા શ્રીવિમલનાથપ્રાસાદ સંબધે શાસ્ત્રવિશારદ શ્રીવિજયધમ સૂરીશ્વરે સંપાદિત કરેલી ‘પ્રાચીનતી માળા 'ના ‘ સંક્ષિપ્તસાર’ના પ૭મા પૃષ્ઠ પર ગિરનારના એક શિલાલેખના પુરાવે પણ નાંધ્યા છે: “ संवत् १५२३ वर्षे वैशाष सुदि १३ गुरो श्रीवृद्धतपापक्षे वल्लभसूरीणां [च] उपदेशन । व्य० शाणा सं० भूभवप्रमुख श्रीसंघेन पूज्यश्रीज्ञानसागरसूरिभिः ॥ " જૈન તીર્થ સ સગ્રહ श्रीगच्छनायकभट्टारकथीरत्न सिंहसूरीणां तथा भट्टा. उदयश्रीविमलनाथपरिकरः कारितः प्रतिष्टितो गच्छावोश આ શિલાલેખ ગિરનારના ક્યા મંદિરમાં છે તે તેમણે જણાવ્યું નથી પણ ઉપર્યુÖક્ત તીર્થમાળા'ની હકીકતને આ લેખ પ્રમાણિત કરી રહ્યો છે. * આ મંદિર સિવાય ખીજો એક ‘લક્ષ્મીતિલક' નામને પ્રાસાદ સંઘવી નરપાલે અંધાવ્યાની હકીકત “ ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ ” ( પૃ. ૪૦૦ )માં આપેલો “ શ્રીજયસાગરે પાધ્યાય પ્રશસ્તિ ”માંથી આ પ્રકારે મળી આવે છે:~ ** संवत् १५११ वर्षे श्रीजिनराजसूरि पट्टालङ्कारे श्रीमज्जिनभद्रसूरि पट्टालङ्कार राज्ये - श्री उज्जयंत शिखरे लक्ष्मीतिलकाभिधो वरविहारः । नरपालसंघपतिना यदादि कारयितुमारेभे ॥ " ઉપર્યુક્ત “ ગિરનાર તીર્થ માળા ”માં પણુ એને સમ ન કરતું આ રીતે વષઁન આપ્યું કેઃ— “ થાપી શ્રીતિલકપ્રાસાદિલ્હિ સાહુ નરપાલિ* પુણ્યપ્રસાદહિં, સૉનમય શ્રીવીરે; અષ્ટાપદ સંમૈતસિંહરસ્યું, ડાવઇ જિમઇં હું જિહુરસ્ક્રૂ, રચના અતિગંભી. 1 ઉપર્યુક્ત વર્ણનવાળાં મંદિશ ક્યાં એ શેાધવા જેવું છે. ખરી રીતે અહી થયેલા ઉદ્ધારાએ બધાં મંદિરની એવી કાયાપલટ કરી દીધી છે કે તે શેાધવાનું કામ મુશ્કેલ બન્યું છે. જુનાગઢઃ ગિરનાર પર્વતની યાત્રા કરવા પહેલાં જુનાગઢ શહેરનાં મંદિરનું નિરીક્ષણ અને શહેરના અસ્તિત્વ વિશે પણ ઊડતું અવલેાકન કરી લઈએ : ઇતિહાસજ્ઞોના કથન પ્રમાણે ગિરનારની તળેટીના પ્રદેશ નો કે મૌર્ય ચંદ્રગુપ્તના સમયમાં વસી ચૂકયો હતો. અને તેને ‘ગિરિનગર’ નામ આપવામાં આવ્યું હતું. એનું ખીજું નામ રૈવતકનગર ’ પણ હતું. મૌર્ચીના સમયમાં એની પ્રસિદ્ધિ ભ્રૂણ હતી. એ પછી તે એ સુરાષ્ટ્રની પાટનગરી પણ બની ચૂકી હતી, ચંદ્રગુપ્ત મૌર્યે અહીં ‘સુદર્શોન તળાવ” અંધાવ્યું હતું, જેના ઉદ્ધાર મહાક્ષત્રપ રાજા રુદ્રદામાએ ઈ. સ. ૧૫૦ ( શક સ. ૭૨ )માં અને સમુદ્રગુપ્તના સૂબા ચક્રપાલિતે ઈ. સ. ૪૫૫-૫૬ માં કરાવ્યા હતા; એવી હકીકત અહીંના શિલાલેખ પૂરી પાડે છે. આજે આ તળાવને પત્તો નથી. શિલાલેખા અને અવાંતર પ્રમાણેાથી જણાય છે કે, આ ભૂમિ ઉપર મા, ક્ષત્રપ, ગુપ્ત, હૂણ, વલભીના ભટ્ટાક અને વામનસ્થળીના ચૂડાસમા રાજાએની સત્તા ક્રમશ: રહી છે. એ પછી આ ભૂમિ સેાલકીએ અને મુસલમાનેના અધિકાર હેઠળ આવી છે. ચૂડાસમાના મૂળ પુરુષ ચંદ્રચૂડ હતેા. તેના પૌત્રના પૌત્ર રા’ ગ્રાહરિપુએ ઈ. સ. ૯૪૦ થી ૯૮ર એટલે અણહિલ૮. · મહાક્ષત્રપ રાજા રુદ્રદ્રામા ’—શ્રીવિજયે દ્રસર Page #165 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર ૧૧૯ વાડના સોલંકી મૂળરાજના સમયમાં ઉપરકોટના કિલ્લા ખધાન્ય એમ ‘દ્વાશ્રય મહાકાવ્ય’ કાર શ્રી હેમચંદ્રસૂરિ કહે છે. વસ્તુત: ગ્રાહરિપુએ પ્રાચીન દુ` સમરાવ્યા હશે કેમકે એ પહેલાં પણ આ નગર · જીદુ’ નામે પ્રસિદ્ધ હતું. ઉપર કાટની નજીકમાં એ વિશાળ જૈન ધર્મશાળાએ પૈકી એક અમદાવાનિવાસી શેઠે પ્રેમાભાઈ અને બીજી બાજીવાળી ધર્મશાળા છે. ૧. તેની પાસે શ્રીમહાવીરસ્વામી ભગવાનનું ત્રણ શિખરવાળું મોટું મદિર એ માળનુ છે. નીચે મૂળનાયક શ્રીમહાવીર પ્રભુની સપરિકર મૂર્તિ ભવ્ય અને મનેહર છે. ઉપરના ભાગમાં ચૌમુખજી પધરાવેલા છે, તેમાં મૂળનાયક શ્રીપાર્શ્વનાથ ભગવાન છે. ચારે ખૂણાના ગેાખલાઓમાં પણ પ્રતિમાએ છે. ધાતુની ગુરુમૂર્તિએ અને ચાવીશ જિનને આરસપટ્ટ વગેરે છે. બહારના ભાગમાં ડાખી ખાજુએ શ્રીનેમનાથ ભગવાનની સર્વાંગસુંદર શ્વેતવણી પ્રતિમા એ હાથ ઊંચી વિરાજમાન છે. આ મૂર્તિ સં. ૧૯૭૦ માં અહીંના દવાખાનાનું ખાદ્યકામ કરતાં મળી આવી હતી. એક અખિકાદેવીની પ્રાચીન ધાતુપ્રતિમા સ. ૧૦૯૨ના લેખવાળી મૌજુદ છે. આ હકીકત આપણને અહીંનાં પ્રાચીન જૈનમદિરા જે ભૂગભમાં પડવાં છે તેને ખ્યાલ આપે છે. ૨. શહેરમાં આવેલા જગમાલના ચેાકમાં ગેરજીના ડેલા સામે નાનું પણ શિખરખ`ધી શ્રીમદીશ્વર ભગવાનનું મંદિર છે. યતિ શ્રીજૈવત રૂપજીએ સ. ૧૯૦૧ના મહાસુદ ૫ ના રોજ ધાર્યું છે. શહેરમાંનાં કેટલાંક પ્રાચીન મંદિરો ભૃગ માં ભળી ગયાં છે કે ઈતર ધીએએ હાથ કરીલીધાં છે, સ્થાપત્યની દૃષ્ટિએ એ મંદિરની શેાધ કરવામાં આવે તેા એને વાસ્તવિક ખ્યાલ આવી શકે. પ્રાચીન ગ્રંથામાં શહેરના મંદિર સાધે વર્ણન મળે છે, એ મુજ: ચૌદમા સૈકાના · પ્રભાવકચરિત’કાર ઉલ્લેખે છે કે, શ્રીપાદલિપ્તસૂરિ( વિક્રમની લગભગ ખીજી શતાબ્દી )એ ગિરનાર પર્વત નીચે કિલ્લાની પાસે શ્રીનેમિનાથચરિત્રનું વ્યાખ્યાન કર્યુ હતું, જે સાંભળી નાગાર્જુને તેમાં વર્ણવ્યા પ્રમાણે ત્યાં દશા મંડપ, ઉગ્રસેનના મહેલ, અન્ય મકાન, વિવાહમંડપ અને ચૉરી આદિ દૃસ્યા કૌતુકાર્યે ( કાઈ જૈન મંદિરમાં ) બનાવ્યાં હતાં; જે હજી સુધી ( એટલે ચૌદમા સૈકા સુધી) ત્યાં જેવામાં આવે છે. વળી, એ જ સમયના ‘વિવિધતીર્થંકલ્પ ”માં જણાવ્યું છે કે, “તેજપાલ મંત્રીએ ગિરનારની તળેટીમાં પેાતાના નામથી માટે કિલ્લા, વાવડી, મદિર અને ખગીચાથી યુક્ત તેજલપુર ગામ વસાવ્યું હતું. ત્યાં ‘ આસરાજવિહાર’ નામનું પિતાના નામે શ્રીપાર્શ્વનાથ ભગવાનનું મ ંદિર કરાવ્યું અને માતાન: નામથી ‘ કુમરસર’ સરોવર બનાવ્યું હતું. તેજલપુરની પૂર્વ દિશામાં આવેલા ઉગ્રસેન નામના ગઢમાં શ્રીયુગાદિનાથ પ્રમુખ જિનમંદિરો શાલી રહ્યાં છે. ગઢમાં જમણી માજુએ ચતુરકાવેદી, લડ઼કઉપરિકા, પશુનાટક વગેરે સ્થાનેા છે. ઉત્તર દિશામાં વિશાળ સ્ત ંભેાથી શાભતે દશારમંડપ છે. ૧૦ આજે તે એમાંનું કશું નથી. વળી, શ્રીરત્નસિંહસૂરિના શિષ્યે સોળમા સૈકામાં રચેલી ગિરનાર તી માળા”માં આ નગરનાં મંદિરનું વર્ણન આ પ્રકારે આલેખ્યું છે:-~ (c હિલ દીઠઉ જી ગઢ જૂનુ, સફલ મનેરથ મઝ આજ તુ, જૂનુ પુણ્ય પ્રાસા; ગઢ ગરૂડ કહુ કેતી કહીંઇ, જોતાં એહુની આદિ ન લહોઇ, ધનપતિ લેાનિવાસ. સવાલહુ ધણિગ થાપી, વસહી વીર ભુર્વાણ (૧) જસ વ્યાપી, સચરાચિર જયકારો; શ્રીશ્રીમાલી સલખઇ લિખી, ચંદ્વિનામ નિય ભવ એળખીએ રિપુ ક્રેસરીઅ (૨) વિહાશે. તે ઉહરીઆ સુથિર ખઇસારી, તેજલપુરનુ પાસ (૩) જીહારી, સમરસ હું કીઊ કાજ; સંઘવો ઘૂઘલ દેહરઇ વદુ, સિહજિણ ́દ (૪) નમી ચિર નંદું, હિંવ જો ગિરિરાજ. ” ૩ ૪૧૧ આ ચારે મદિરામાંથી આજે એકે જોવાતું નથી. ગામની પૂર્વ દિશાએ ગિરનારની તળેટી બે માઈલ દૂર છે. એ નાની પહાડીએની વચ્ચે બાંધેલી સડકે વાઘેશ્વરીના દરવાજેથી બહાર નીકળતાં ગિરનાર ઉપર જવાના માર્ગે, જમણે હાથે સડકના કિનારે એક વિશાળ ખડક છે. તેના ઉપર મૌય પ્રિયદશી' (સંપ્રતિ ) મહારાજાના, ખીન્ને મહાક્ષત્રપ રુદ્ર ૯, “ પ્રભાવકચરિત ''માં શ્રીપાદલિપ્તસૂરિપ્રખ ધ. ૧૦. વિવિધતીર્થંકલ્પ ’માં રૈવતગિરિ૫. ૧૧. “ પ્રાચીન તીર્થમાળા સગ્રહ " પૃ૦ ૩૩. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જૈન તીર્થ સર્વસંગ્રહ દામાને, અને ત્રીજો સમુદ્રગુપ્તના સમયને; એમ ત્રણ મહાન લેખે ઈ. સ. પૂર્વેને ત્રીજા શતકથી લઈને ઈ. સ. ના પાંચમા શતક સુધીના આ એક જ શિલા ઉપર કોતરાયેલા છે. પ્રિયદર્શી સંપ્રતિરાજે આ ઉન્નત તીર્થભૂમિની છાયામાં આવેલા સુરેન્દ્રના ગિરિનગરમાંથી પ્રજાના કલ્યાણ માટે જે સંદેશ પાઠવ્યું તે આજ સુધીચે પ્રજાજીવનના હાડમાં પ્રસરેલો જેવાય છે, એની વિગતમાં ઉતરવાને અહીં અવકાશ નથી. તળેટીમાં સુરતવાળા શેઠ પ્રેમચંદ રાયચંદે અને સં. ફૂલચંદભાઈએ બંધાવેલી બે ધર્મશાળાઓ છે. અહીં એક શ્વેતાંબર જિનાલય પણ છે. તેમાં ત્રિગડાથી સુશોભિત મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન વિરાજમાન છે. ધર્મશાળાની પાછળ શ્રીચિદાનંદજી મહારાજના સહયોગી શ્રી પ્રેમચંદજી ચગીનાં પગલાં અને બીજી પાદુકાઓ પણ છે. થોડે દૂર ગિરનાર ગિરિ ઉપર ચડવાને દરવાજો આવે છે. દરવાજાની જમણી બાજુએ શ્રીમનાથ ભગવાનની દેરી છે અને તેમાં પાદુકાઓ પધરાવેલી છે. આ દેરી તાંબરીય શ્રાવક શ્રી લક્ષ્મીચંદ પ્રાગજીએ બંધાવી છે. દરવાજાથી પર્વતની પાજો આરંભ થાય છે. પાકના ડાબા હાથ તરફના એક પથ્થરમાં આ લેખ જેવાય છે – "संवत् १२२२ श्रीश्रीमालज्ञाति(ती)य मह० श्रीराणिगलुत महं० श्रीवाकेन पद्या कारिता ॥" –સં૦ ૧૨૨૨માં રાણિગના પુત્ર શ્રીમાલજ્ઞાતીય મંત્રી શ્રી આંબડે પદ્યા પાજ-કરાવી. સં. ૧૨૪૧માં શ્રીસેમપ્રભાચાર્યે રચેલા “કુમારપાલ પ્રતિબંધ માં એ વિશે આ પ્રમાણે વર્ણન કરેલું છે?— " यां सोपानपरम्परापरिगतां विश्रामभूमियुतां, स्रष्टुं विष्टपसृष्टिपुष्टमहिमा ब्रह्मापि जिलायितः । मन्दस्त्रीस्थविरामकादिसुगमां निर्वाणमाोपमा पद्यामाम्रवचस्पतिर्मतिनिधिनिर्मापयामास ताम् ॥" એ જ સમયમાં શ્રેષ્ઠી ધવલે અહીં માર્ગ વચ્ચે એક વાવ કરાવી હતી, એવી વિગત શ્રીવિજયસેનસૂરિએ રચેલા “રેવંતગિરિરાસુ”માં આ પ્રકારે સેંધી છે, અને તેમાં જ ઉપર્યુક્ત પાજ સંબંધે પણ ઉલ્લેખ કર્યો છે : “હુવિહિ ગુસ્ટસે ઉિરાયવિહંડ, કુમરપાલુ ભુપાલ જિણસાસણમંડણ; તેણ સંવિઓ સુરઠદડાહિ, અબ સિરે સિરિમાલકુલસંભવે. પાજ સુવિશાલ તિણિ નઢિય, અંતરે ધવલ પણ પરવ ભાવિય: ધનુ સ ધવલ ભાઉ જિણિ પાગ પયાસિય, બારવિસેત્તર વરસે જસુ જસિદિસિ વારિય.” વળી, ગિરનાર પર ચડવા માટે મંત્રી બાહેડે૨૩ “શંખલા પદ્યા–સાંકલિઆ પદ્યા” કરાવ્યાનાં પ્રમાણે સાંપડે છે. વસ્તુતઃ સાંકળી ગામથી ચડવાને એક માર્ગ હતો તેથી એ નામે એ પાજ ઓળખાતી, ત્યાં થઈને કુમારપાલ નરેશ ગિરનાર પર ગયા હતા. આંબડે કરાવેલી પાજને સમયે સમયે ઉદ્ધાર થતો રહ્યો છે, એ સંબંધે બીજો લેખ “હાથી પહાણુ” આગળ છે. તેમાં આ પ્રમાણે વંચાય છે – ___ " स्वस्ति श्रीसंवत् १६८३ वर्षे कार्तिक वदी ६ सोमे श्रीगिरनारनी पूर्वनी पाजनो उद्धार श्रीदीवना संघे पुरुषानिमित्त श्रीश्रीमालज्ञातीय मानसिंघजी मेघजीने उद्धार कराव्यो ।" એ પછી છેવટના ઉદ્ધારમાં ડે. રિલેવનદાસ રેતીચંદના સુપ્રયત્નથી સુંદર પગથિયાં બંધાઈ ચૂક્યાં છે. ૧૨. મહું યાદવેન જ્ઞા૪િમાજિયાં પડ્યાં હોષિતઃ 1...પતુ નૂતનપામુ યુવાનેfોષિતઃ 1 ના ૪ તીર્થનાન – “ચતુરશીતિ પ્રબંધસંગ્રહ” (હસ્તલિખિત). ૧૩. જેતલસરથી સાંકળી, ત્યાંથી ચેકી, ત્યાંથી વડાલ થઈને ૩-૪ માઈલ ચાલ્યા પછી સહસાવનને માર્ગે ગિરનાર પર ચડવાને અસલ રસ્તો મુખ્ય હતા. Page #167 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર ૧૨૧ ગિરનાર પર્વતની ભવ્યતા નેઈ ને જ રૂવાડાં ખડાં થઈ જાય છે. સમુદ્રની સપાટીથી લગભગ ૩૦૦૦ ફીટ એ ઊંચા છે. તળેટીથી લગભગ ૨ માઈલના ચડાવમાં વચ્ચે સ્થળે સ્થળે પગલાં, પાષાણુમાં કતરેલી આકૃતિઓ, પ, વિસામા વગેરે આવે છે. ૧. શ્રીનેમિનાથ ભગવાનની ટ્રક ગિરનારમાં રાત્રુજય કરતાં જૈનમ દિાની સખ્યા ઓછી છે પણ ગિરનારના મંદિરનું રચનાકૌશલ ચઢિયાતું અને પ્રાચીન સ્થિતિમાં મોજુદ છે. એમાંનું શિલ્પસૌ ય આકર્ષીક છે. દરેક મંદિર પેતપેાતાનું આગવું વ્યક્તિત્વ દાખવે છે. એકનું ખીન્ન સાથે સામ્ય નથી. મ ંદિરનાં શિખરા, ગભારા, તેની જગતી, અંદરના મૂળગભારો, સભામંડપ, શૃંગારÀાકી અને દ્વારમડાની સપ્રમાણ અને મનેહારી કળા જોતાં પ્રેક્ષકાનુ મન ધરાતું નથી દૂરથી શ્રીનેમિનાથ ભગવાનની ટ્રકના કાટના દરવાજે દેખાય છે. દરવાજામાં પેસતાં ચાકીદારોને રહેવાની જગા, ધ શાળા, પૂજારીઓને રહેવાની જગા વગેરેના ચાક વટાવી શ્રીનેમિનાથ ભગવાનના ચાક આવે છે. આખા ચાક ૧૯૦×૧૩૦ ફીટ લાંબા-પહેાળા છે. તેમાં મુખ્ય શ્રીનેમિનાથ ભગવાનનું વિશાળ ને ભવ્ય મંદિર છે. ચોદમા સૈકાના શ્રીજિનપ્રભસૂરિ ‘વિવિધતીર્થંકલ્પ’માં આ મંદિર વિશેની હકીકત નોંધે છે, એનેા સાર એ છે કે— કાશ્મીર દેશના શ્રેષ્ઠીએ અજિત અને નામના રત્ન સંઘવીએ (સ. ૬૦૯ માં ) ગિરનાર પર આવ્યા અને મૂળનાયક શ્રીનેમિનાથ ભગવાનની લેખ્યમયી મૂર્તિને ગળી ગયેલી શ્વેતાં મંદિરના જીર્ણોદ્ધાર કરાવી તેમાં ખીજી મૂર્તિની સ્થાપના કરી. એ પછીના સમયને ટાઢ સાહેબને એક લેખ મન્યેા હતેા, તેમાં લખ્યું હતું કે—પં. દેવસેને સંઘની આજ્ઞાથી સ, ૧૧૧૫ ના ચૈત્ર સુદિ ૮ ને રવિવારે દેવાનાં જૂનાં દેરાં કાઢી નવાં ખનાવ્યાં.” આ સાલ ( લગભગ )ના લેખે મદિરના સ્ત ંભ ઉપરથી મળી આવે છે. એક ચાંભલા ઉપર આ પ્રમાણે લેખ છે:-‘ સંવત્ ૧૬૨ વર્ષે નેટ મારે ૨૪ નિશ્રીનેમીશ્વરન્નિનાથ: હ્રતિ: | ” ખીન્ત ચાંભલા ઉપર—“ સન્ ૬૨% થ’પ્રતિજ્ઞા જારિતા ॥ ? અને ત્રીજા સ્તંભમાં સ. ૧૨૭૮માં દેવાલય, સમરાવ્યા આાબતના લેખ છે. ૧૪ ગ્રંથાના ઉલ્લેખ મુજખ: સ. ૧૧૮૫માં સિદ્ધરાજના મંત્રી સજ્જન શ્રેષ્ઠીએ કાષ્ઠના પુરાણા મંદિરના સ્થાને પથ્થરનું નવું મ ંદિર કરાવ્યું!પ ને માળવાનિવાસી શેઠ ભાવડે સુવર્ણનું અમલસાર બનાવ્યું. જર્મન વિદુષી ડૉ. ક્રાઉઝે પોતાના એક લેખમાં જણાવે છે કે, “આ નેમનાથ ભગવાનનું મંદિર ઇ. સ. ૧૬મી સદીની શરૂઆતમાં પુરણુ નામના ગુજરાતના રાજાએ બંધાવ્યું હતું એમ એક પુરાણા લેખમાં વાંચી શકાય છે. ” આમાં જણાવેલ પુરણ નામ કરણના ખદલે લિપિદેષથી વંચાયું હોય એમ લાગે છે. (દેવનાગરી લિપિમાં જ અને પુ નું સામ્ય સહજ છે.) વસ્તુત: સજ્જન મત્રીએ આ મંદિરના જીĒદ્ધાર કરાવી તેને સિદ્ધરાજના પિતા કર્યું રાજાના નામથી ‘કર્ણવિહાર' એવું નામ આપ્યું હતું, જે અગાઉ (ટિપ્પણ : ૩ માં ) આપેલા શિલાલેખમાંથી પણ જાણી શકાય છે. એ પછી મંડલીક નામના રાજાએ શ્રીનેમિનાથ ભગવાનના પ્રાસાદ હેમ( સુવર્ણ`)ના પતરાથી ખધાન્યેા હતેા. (સ. ૧૨૭૦ કે ૧૩૧૬ લગભગ) એવા પુરાવેા એક શિલાલેખ આપે છે. એ લેખના આપણને ઉપયેગી નવમે શ્લાક આ પ્રમાણે છે: k वंशेऽस्मिन् यदुनामकात्र(म्ब) रपतेरभ्युप्रशौर्याबले रासीद् राजकुलं गुणौघविपुलं श्रीयादवख्यातिमत् । અત્રામૃત્ત્તવમ૩જીનતવવ: શ્રીમ-છી : માત્, प्रासादं गुरुहेमपत्रततीभिर्याचीकर-नेमिनः એ પછી ચૌદમા સૈકામાં સેાની સમરસિંહૈ, સત્તરમા સૈકામાં વધુ માન અને પસિંહ નામના બે ભાઈઓએ 11 ૧૬ ܘ1ܕܕ ૧૪. ગિરનાર માહાત્મ્ય ” લે, ઢાલતચંદ પુ. ભાડિયા. ઉપાદ્લાત પૃ૦ ૨૧. ૧૫. “ ઇક્કારસયસદૌઉ પંચસીય વાર, નેમિભુષણુ ઉરઊ સાજણ નરસેહર” કડવું-૧,૯. શ્રીવિજયસેનસૂરિ ૧૬. “ જૈન ” રોપ્યમહાત્સવાંકઃ ‘ગુજરાત કાઠિયાવાડની મારી તીર્થયાત્રા.' શીર્ષીક લેખ, , ૧૭ Antiquities of Kathiawar” અને “જૈન સાહિત્યના સૌપ્ત ઈતિહાસ ” ચિત્ર પરિચય : પૃ. ૧૪૪ '' Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જૈન તીર્થ સર્વસંગ્રહ અને સં. ૧લ્ટર માં નરસી કેશવજીએ આ મંદિરના ઉદ્ધાર કરાવ્યાની વિગત જાણવા મળે છે. મૂળગભારામાં મૂળનાયક શ્રીનેમિનાથ ભગવાનની પંચાવન આગળની શ્યામવણી લેખ્યમયી રમણીય પ્રતિમા બેઠા ઘાટની વિરાજમાન છે. મંદિરને રંગમંડપ ૪૪૪૪૧ ફીટ લાંબે-પહોળો છે. કળામય રંગમંડપના થાંભલાઓ ઉપર જુદા જુદા લેખ જેવાય છે. દરવાજાના જુદા જુદા સ્તંભે ઉપર આ પ્રમાણે ત્રણ લેખે વિદ્યામાન છે – - (१) “संवत् १३३३ वर्षे ज्येष्ठ वदि १४ भोम श्रीजिनप्रबोधसूरि-सुगुरूपदेशात् उच्चापुरीवास्तव्येन श्रे० आसपालसुत श्रे० हरिपालेन आमनः स्वमातृहरिलायाश्वश्रेयो) श्रीउज्जयंतमहातीर्थे श्रोनेमिनाथदेवस्य नित्यपूजार्थ द्र० २०० शतद्वय प्रदत्तं । अमीषां व्याजेन पुष्पसहत २००० द्वयेन प्रतिदिनं पूजा कर्तव्या श्रीदेवकीयआरामवाटिकासत्कपुप्पानि श्रीदेवपंचकुलेन श्रीदेवाय अटापनोयानि ॥" (२) " संवत् १३३५ वर्षे वैशाख मुदि ८ गुरौ श्रीमदुज्जयंतमहातीर्थे देव....च श्रीनेमिनाथपूजार्थ धवलक्ककવાસ્તવથીમાઢવાતી સં૫. વીહા ત..." (३) " संवत् १३३९ ज्येष्ठ सुदि ८ बुधे श्रीउज्जयंतमहातीर्थे श्रयवाणावास्तव्य प्र[]वाटज्ञातीयमहं जिसवरसुतमहं पूनमसिंह भार्यागुनसिरिश्रेयाथ नेचके द्रा. ३०० त्रीणि शतानि नेचके कारितानि दिन प्रति पुष्क ३०५०॥" મંડપની અંદરની ભીંતમાં ત્રણ મૂર્તિએ એકીસાથે વિરાજમાન છે. નાની છે તે સં. ૧૨૭૫ માં બનાવેલી શ્રીકૃજરાપદ્રીય(?)ગ૭ના શાંતિસૂરિની છે. બીજી બે મોટી મૂર્તિઓ પૈકી એક કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિની અને બીજી શ્રી કુમારપાલ નરેશની છે. તેમાં બીજી પણ પ્રતિમાઓ છે. ભમતીમાં ૮૪ દેરીઓ છે. તેમાં ત્રણ વિભાગે ફરાય છે. દેરીઓમાં તીર્થંકર પ્રતિમાઓ, યક્ષ-યક્ષિણીની મૂર્તિઓ, સમેતશિખર, નંદીશ્વરદ્વીપ વગેરેની રચના છે. બહારને બીજે મંડપ ૩૮૪ર૧ ફીટ લાંબો-પહેળે છે. ગોળ એટલા ઉપર સં ૧૬૯૪ ના ચિત્ર વદિ ૨ ના દિવસે ૧૪૫ર ગણધર મહારાજનાં પગલાં બે વિભાગમાં વહેંચાયેલાં સ્થાપન કરેલાં છે. ' આ મંદિરની મોટી ભમતીમાં એક ભોંયરું છે. તેમાં પિસતાં સામે જ રહનેમિ અને શ્રીમીધરની પ્રતિમાઓ છે તેને જીવિતસ્વામીની પ્રતિમાઓ કહે છે. ભેંયરામાં ડાબી બાજુએ જતાં એક દ્વાર આવે છે. તેમાં એક ઓરડામાં થઈને નીચે ઊતરવાનાં પગથિયાં છે. નીચે સન્મુખ શ્રીઅમીઝરા પાર્શ્વનાથની મૂર્તિનાં દર્શન થાય છે. આ મૂર્તિની અણીશુદ્ધ નખ વગેરેની શિક્ષકતિ જોઈને અને પાછળના ટેકાઓ વગેરે લક્ષણેથી લોકો તેને સંપ્રતિરાજે ભરાવેલી કહે છે. આ પ્રતિમાની કાંતિ, ગંભીરતા અને ઉલ્લાસભર્યું વદન જોઈને તે ઠરી જવાય છે. પથ્થરની આ મૂર્તિમાં એવું લાવણ્ય અને તાદશતા છે કે સાક્ષાત ભગવાનની સામે જ બેઠા હોઈએ એવું અનુભવાય છે. ટૂંકમાં–ખરેખર, શિલ્પીએ આમાં પિતાને આત્મા રેડી દીધું હોય એમ લાગે છે. આવી મૂર્તિઓ જવલ્લે જ જોવામાં આવે છે. આ મૂર્તિની ડાબી બાજુએ ગુફામાં શ્રીનેમિનાથ ભગવાનની મૂર્તિ છે. તેના ઉપર સં. ૧૩૫૮ ને લેખ છે, તે લેખથી માલમ પડે છે કે, આની પ્રતિષ્ઠા ખરતરગચ્છીય શ્રીજિનચંદ્રસૂરિએ કરી છે. શ્રી નેમિનાથ ભગવાનની મોટી ભમતીમાં તીર્થંકર પ્રતિમાઓ અને ૧૮ જોડી પગલાં છે. દક્ષિણ તરફના દ્વારની ડાબી આજાએ મોટામાં મોટાં શ્રી નેમિનાથ ભગવાનનાં પગલાં છે, એ જ દ્વારની જમણી બાજુએ શ્રીમનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી અંબિકાદેવીની મૂર્તિ વિરાજમાન છે. ૨. જગમાલનું મંદિરઃ આ મંદિરની પછવાડે પિોરવાડ જગમાલ ગોરધનવાળું દેરાસર પૂર્વકારનું છે. તેમાં મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાન છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૮૪૮ ના વૈશાખ સુદિ ૬ ને શુક્રવારે શ્રીજિનેન્દ્રસૂરિએ કરેલી છે. ૧૮. “ ગુજરાતના ઐતિહાસિક લેખ” ભા. ૭, પૃષ્ઠ : ૨૫૭, ૨૫૮ Page #169 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર ૧૨૩ આ ટૂંકમાં થઈને મેલવસહી, સંગ્રામ સોનીની ટૂંક તથા કુમારપાલની ટૂંકમાં જવાય છે. ૩. મેલવસહીની ટૂંક: શ્રીનેમિનાથ ભગવાનની ટૂંકમાંથી ઉત્તર તરફ નીચે ઊતરવાને એક દરવાજો છે. ત્યાંથી આ ટૂંકમાં પ્રવેશ કરાય છે. આ ટૂંક સિદ્ધરાજના મહામંત્રી સજન શ્રેષ્ઠીએ બંધાવેલી કહેવાય છે. સિદ્ધરાજે સજ્જનને સોરઠને દંડનાયક નીચ્ચે ત્યારે તેણે સૌરાષ્ટ્રની ત્રણ વર્ષની ઉપજ પાટણના રાજભંડારખાતે ન મોકલતાં અહીંના શ્રી નેમિનાથ ભગવાનના મંદિરને જીર્ણોદ્ધાર કરવામાં ખરચી નાખી હતી. આથી ક્રુદ્ધ થયેલે સિદ્ધરાજ સજ્જનને શિક્ષા આપવા સૌરાષ્ટ્રમાં આવ્યા તે અગાઉ મંત્રીએ વામન સ્થલી(વંથલી)ના એક શ્રેષ્ઠી પાસેથી જીર્ણોદ્ધારને તમામ ખર્ચ લેવાનું નક્કી કરી લીધું હતું. તે નાણાં પાટણ પહોંચતાં કરવા માટે સિદ્ધરાજની સમક્ષ આજ્ઞા માગી હતી પરંતુ ત્યારે સિદ્ધરાજે શ્રીનેમિનાથ ભગવાનને સુંદર પ્રાસાદ જે અને તે પણ “કર્ણવિહોર' નામે પ્રસિદ્ધિ પામતો સાંભળે ત્યારે સિદ્ધરાજના હર્ષને પાર ન રહ્યો. સિદ્ધરાજે એ નાણું ન લેતાં તમામ ખર્ચ રાજભંડારખાતે માંડવાનું ફરમાવ્યું. આથી સજને વંથલીમાંથી મેળવેલાં નાણાં દ્વારા આ નવી ટૂંકની રચના કરાવી એવી લોકમાન્યતા છે. કેઈ આને મેલકશાહે બંધાવ્યાનું પણ કહે છે. આ ટૂંકમાં પેસતાં જ જમણી બાજુએ પાંચ મેરનું રમણીય મંદિર છે. ચારે દિશામાં ચાર અને વચ્ચે પાંચમાં મેર પર્વતની રચના છે. દરેકમાં ચૌમુખી પ્રતિમાઓ છે. તેમાં સં. ૧૮૫૯ ના લેખ જોવાય છે. ડાબી બાજુએ શ્રી આદિનાથ ભગવાનની વિશાળકાય પ્રતિમા છે, જેને “અદબદજી” કહે છે. આ મૂર્તિમાં વૃષભનું સ્પષ્ટ લાંછન જોવાય છે. ખભા ઉપર અને બાજુએ કાઉસગ્ગિયા પ્રતિમાઓ છે. મુખ્ય મંદિરમાં મૂળનાયક શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથની તકાય ભવ્ય પ્રતિમા છે. સં. ૧૮૫૯ માં શ્રીવિજયજનેન્દ્રસરિએ તેની પ્રતિષ્ઠા કરેલી છે. આ મંદિરમાં બે મંડપ છે. મંડપના ઘૂમટેમાં આલેખેલી આકૃતિઓ, નૃત્યપૂતળીઓ, મંડપના છજાઓની કરણી વગેરે દર્શનીય છે. દક્ષિણ તરફની ભમતીમાં આવેલા કેરણીવાળા દેરાસરમાં અષ્ટાપદ ગિરિની રચના છે. તેમાં ૨૪ પ્રતિમાઓ પધરાવેલી છે અને ઉત્તર તરફની ભમતીમાં શ્રીચોમુખજી પ્રતિષ્ઠિત કરેલા છે. આમાંની કેટલીક દેરીઓમાં દેલવાડાના વિમલવસહી અને લૂણવસડીના સ્થાપત્યને મળતાં શિલ્પ કંડારેલાં લેવાય છે. ૪. સંગ્રામ સેનીની ટૂંક: મેલકવસહીમાંથી બહાર નીકળી ઉત્તર તરફ જતાં “સંગ્રામ સોની ના નામે ઓળખાતી ટૂંક આવે છે પત પ્રાચીન ગ્રંથમાંથી સંગ્રામ સેનાએ ગિરનાર પર ટૂંક બંધાવ્યા સંબંધે ઉલેખે જડતા નથી. પ્રત્યત શ્રીહેમહંસ ગણિએ ( વિ. સં. ૧૫૦૨ થી સં. ૧૫૧૭ વચ્ચે) રચેલી “ગિરનાર ચિત્ર પ્રવાડી”માં° આ ટૂંકના ઉદ્ધારક તરીકે એશવાલ એની સમરસિંહ અને માલદેવને આ પ્રકારે ઉલ્લેખ કર્યો છે સમરસિહ-માલદેવ તણ9 ઉદ્ધાર નિહાલક, મંડપિ મંડિઅ અતિવિસાલ ચઉવીસ જિણાલઉ. ૬ ધન ધન ની સમરસિંહ માલદે કરાવિએ, જેહિં કલ્યાણત્રયવિહાર ઉદ્ધાર કરાવિએ; ચિહ દિશિ ત્રિહ ભૂમીહિં મૂળનાયક તિહાં બાર, કાસગિ રહિઆ પ્રથમ ભૂમિ સિરિ નેમિકમાર; ઘડતાં જસુ ચાતલિ અંજલિઈ સવે ટલંતા રેગ, સેવઉ સ્વામી પૂરવઈ નિરમાલડી એ અનુદિન ભેગ સંગ. ૨૫ ૧૯. સંગ્રામસિ સોની ગુજરાતના વઢિયાર ખંડના લોલાડા ગામથી સપરિવાર માંડવગઢ જઈ વસ્યા હતા. ત્યાં વેપારાદિથી સંપત્તિ મેળવી તેમની કુશળતાની કીર્તિ સાંભળી ગયાસુદ્દીન બાદશાહના મંત્રીપદે નિમાયા. બાદશાહે તેમના કાર્યથી પ્રસન્ન થઈને તેમને * નગદલમક્ષિક”ની પદવીથી નવાજ્યા હતા. તેમની ધર્મશ્રદ્ધા અપૂર્વ હતી. “ભગવતીસૂત્ર’ના વ્યાખ્યાનમાં “ગોયમા’ શબ્દ આવતાં એક સોર્ન ગણતાં કુલ ૩૬૦૦૦ સેનિયા અને બીજા મળીને એક લાખ સેના જ્ઞાનખાતામાં આપી “કુપસૂત્ર” અને “કાલકરિકથા 'ની સુવર્ણ તેમજ રણાક્ષરી સચિત્ર પ્રતિ સં. ૧૪૫૧માં લખાવી હતી અને પાટણ, રાજનગર, ખંભાત, ભરૂચ વગેરે સ્થળે મોટા જ્ઞાન ભંડાર સ્થાપ્યા હતા. તેમણે માંડવગઢ, ભમશી, ભેઈ, મંદર, બ્રહ્મમંડળ, સામલિયા, ધાર, નગર, ખેડી, ચંદ્રાઉલી પ્રમુખ નગરોમાં મળીને ૧૭ જિનપ્રાસાદ બંધાવી શ્રીમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠિત કરાવ્યા હતા. ૫૧ જિનમંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેઓ સ્વયં વિધાન પણ હતા, એ તેમણે સં. ૧૫૦૨માં રચેલા “બુદ્ધિસાગર” નામના ગ્રંથથી પ્રતીત થાય છે. વળી, તેમના વિશુદ્ધ શીલથી વંધ્યું - સામ્રવૃક્ષ કન્યાની હકીકત પણ જાણવા મળે છે. : : ૨૦. “પુરાતત્વ” વૈમાસિક, વર્ષ ૧, અંક: ૩, પૃeઃ ૨૯૨. Page #170 -------------------------------------------------------------------------- ________________ 1 ૧૪ જૈન તીથ સસંગ્રહ કિખ-નાણુ-નિવ્વાણ તિઠ્ઠાં સિરિ સેહુઇ ઇત્ત, અરણ પ્રતિમા વામ પાસ ર તાસુ સનાત્ર; મંડળ ચલ વિસાલ મેઘમડપ રૂલિઆલઉ, ત્રિ... દિસી ભદ્રતણા પ્ર(પ્રા)સાદ ભાવન્ન જિણાલક, એસર્વિસ શ્રીસમસી માલવ મનરંગ, સંવત ચહ્ન ચુરાણવઇ (૧૪૯૪) નિર્માલડીએ ઉદ્ધૃરીઉ ઉત્તુંગ '' ૨૬ વળી, ભાવના શિષ્ય ર ́ગસારસ્કૃત ગિરનારગિરિ ચૈત્યપરિપાટી ” ( શ્રીઅગરચંદજી નાહટાના સંગ્રહમાંની સ. ૧૯૨૪ માં લખાયેલી અપ્રસિદ્ધ-હસ્તલિખિત પ્રતિ)માં પણ ઉર્યું કત કથનને પુષ્ટિ આપતાં જણાવ્યું છે:— “ ધન ધન સાનીવંશ પ્રભાવક, સમરસિઘ માલદે શ્રાવક જિણ કરીય ઉદ્યાર. ત્રિહુ ભૂમીપતિ જિણહર ાર, કાઉન્સિંગ રહિયા તેમિકુમાર પઢમ ભૂમિ પેખેવિ. સવત ચદંદ ચઉરાણ (૧૪૯૪) વાર, ઊધરિયઉજિણભવણ મનેાહર ભૂધર જેમ ઉત્તુંગ, ઋ આ ઉપરથી જણાય છે કે, એશવશી સેાની સમરસ હુ—માલદેવ નામના વ્યવહારી–વણુિકાએ સં. ૧૪૯૪ ( એટલે ઉપર્યુ ક્ત શ્રી, હૅમહંસ કવિના સમસામયિક) કલ્યાણુત્રય વિહારના ઉદ્ધાર કરાવ્યેા હતેા. ચારે બાજુ ત્રણ ભૂમિ, અને વિશાળ મેઘમંડપ રળિયામણા છે. ખીજા ત્રણ મદિરા ભદ્ર જાતનાં॰ હતાં ને બાવન જિનાલય હતું; જે આ સમરસિંહૈ કરાવ્યું હતું. વસ્તુત: સમરસિંહ ને સંગ્રામ સેાનીના નામની સેળભેળ થઈ જવાથી સમરિસંહને મલે સ ંગ્રામ સેાની એવી પ્રસિદ્ધિ થઈ ગયેલી હોય એમ લાગે છે. અત્યારે જે મ ંદિર સંગ્રામ સાનીનું કહેવામાં આવે છે તેનું વર્ણન આને મળતું આવે છે. આ ટ્રંકનું મદિર પ્રાચીન છે. મુખ્ય મંદિર બે માળનું છે અને અહીંનાં બધાં મંદિરોમાં વધુ ઊંચું છે. વિશાળ મૂળગભારામાં મૂળનાયક શ્રીસહસા પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ જીર્ણોદ્ધાર સમયની છે. સ. ૧૮૫૯માં શ્રીજિનેન્દ્રસૂરિએ આની પ્રતિષ્ઠા કરી છે. રંગમંડપની રચના વિશાળ અને રમણીય છે. ઉપરની ખાજુએ બેઠક છે. ભ્રમતીમાં ત્રણ દેરાસરો છે. દક્ષિણ દિશાની દેરીમાં શ્રીઅજિતનાથ ભગવાન, પશ્ચિમ દિશાની દેરીમાં શ્રીઆદિનાથ ભગવાન, અને ઉત્તર દિશાની દેરીમાં અજિતનાથ ભગવાનનું બિંગ છે. ભમતીમાં કુંડ અનેલા છે; શેઠ પ્રેમાભાઈ હેમાભાઈએ સ. ૧૮૪૩ લગભગમાં આ ટ્રેકને સમરાવી છે. ૫. કુમારપાલની ટૂંક ઃ સંગ્રામ સેાની( સમરસિંહ સોની )ની ટૂંકથી આગળ જતાં કુમારપાલ મહારાજાની ટૂંક આવે છે. ગુજરાતને ઈતિહાસ જાણનારાને શ્રીહેમચંદ્રસૂરિના અનન્ય ભક્ત પરમાત કુમારપાલ નરેશની જીવનકથા અજાણી નથી. તેમણે આ મંદિર તેરમા સૈકામાં ૫ધાવ્યું છે. ૧૬ ૧૭ ૧૮ વિશાળ મદિરને ફરતા ચેાક છે. મૂળગભારામાં મૂળનાયક શ્રીઅભિનંદનસ્વામીની શ્યામવણી ભવ્ય પ્રતિમા બિરાજમાન છે. તેના ઉપર સ. ૧૮૭૫ ના લેખ છે. આમાં આવેલા ચાવીશ થાંભલાવાળા મંડપ હવે તેા રંગીન કાચથી મઢી લેવામાં આવ્યે છે. કુમારપાલના સમયનું જૂનું કામ અનેક વખતના જીર્ણોદ્ધારથી નષ્ટપ્રાય: થઈ ગયું છે. કાચીનવાળા શેઠ જીવરાજ ધનજીએ આને છીદ્ધાર કરાવ્યે છે. ઉપર્યુક્ત ચારે સૌધશિખરી દેવપ્રાસાદે એક જ કોટમાં આવેલાં છે. ܪ કુમારપાલની ટૂંકમાં ઉત્તર અને દક્ષિણ તરફ બે દ્વારા મૂકેલાં છે, તેમાંથી પાર્વતીય પ્રદેશમાં આવેલા શ્રીચંદ્રપ્રભુના નાના મંદિર તરફ અને લીમકુંડ તરફ જવાય છે. મનેારમ મંદિરની પાછળ ગજપદકુંડ ( હાથી પગલાંના કુંડ ) છે. ત્યાં એક થાંભલા ઉપર જિનપ્રતિમાએ કારેલી છે. મીએ નવે! કુંડ પણ ગજપદકુડ કહેવાય છે. કુમારપાલના મ ંદિરથી ડાબી ખાજુએ ઘણું! વિશાળ ભીમકુંડ નજરે પડે છે. અહીં ઘણાં પ્રાચીન અવશેષેા પડેલાં મળી આવે છે. એક તરફની ભીંતમાં એક પાષાણુમાં પ્રતિમાએ કોતરેલી જોવાય છે અને નીચે હાથ જોડીને ઊભી રહેલી શ્રાવક-શ્રાવિકાએની આકૃતિઓ પણ છે. ૨૧. ચાર દ્વારવાળાં મદિરાને ફરતાં મુખ્ય દરવાજા સિવાય બાકીના ત્રઝુ દરવાજાની સન્મુખ ખીજાં ત્રણ મંદિશ હાય છે તેને જ્યપ્રાસાદ' કહેવામાં આવે છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર ૧૨૫ ૬. માનસિંહ ભેજરાજની ટૂંકર શ્રી નેમિનાથ ભગવાનના કેટમાં પ્રવેશ્યા પછી જમણી બાજુએ એક મંદિર છે. કચ્છ-માંડવીના વિશા ઓશવાલ માનસિંહ ભેજરાજે સં. ૧૯૦૧ લગભગમાં આ મંદિર બંધાવ્યું છે. મૂળગભારામાં મૂળનાયક શ્રીસંભવનાથ ભગવાન છે. રંગમંડપ વિશાળ છે. મંદિરના ચેકમાં એક સુંદર કુંડ બને છે. ૭. વસ્તુપાલ-તેજપાલ અને ગુમાસ્તાની ટૂંકર મુખ્ય માર્ગે આગળ જતાં જમણી તરફ આ ટૂંક આવે છે. શ્રીવાસ્તુપાલ તેજપાલે આ મંદિર બંધાવ્યાં એમ એ મંદિરમાંથી મળી આવતા સં. ૧૨૮૮ ના મેટા ૬ શિલાલેખેથી જણાય છે.૨૨ રાજુલબુલની ગુફાઓ જતાં પહાડ ઉપર સં. ૧૨૮ન્ને લેખ છે. તેમને નીચે જણાવેલ ફ્લેકગિરનારના રસ્તામાં ત્રણેક રથળે કે તરે નજરે પડે છે – ____ "वस्तुपालविहारेण हारेणेवोज्जवलश्रिया । उपकण्ठस्थितेनायं शैलराजो विराजते ॥" મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ નામે બંધુબેલડી તેરમી સદીમાં ગુજરાતના ઈતિહાસમાં નામાંક્તિ વ્યક્તિઓ હતી. તેઓ કાબેલ રાજનીતિજ્ઞ હોવા છતાં પુણ્ય કાર્યોમાં તેમણે પોતાની અઢળક લક્ષમી વાપરી છે. આબુ, શત્રુંજય, ગિરનાર વગેરે સ્થળમાં રચેલાં મંદિરે એમને કીતિકલાપ વિસ્તારી રહ્યાં છે. ગિરનાર પરનાં મંદિરે વિશે રા. ગજાનન પાઠક કહે છે: “લાનની વ્યવસ્થામાં મને આ (મંદિર) સવ કેાઈ કરતાં સારાં લાગે છે. મુખ્ય મંડપની ત્રણ બાજુ પર વિમાને ગોઠવેલાં છે અને તેને ફરતે એટલે છે. Semmetry સમાનત્વથી આ મંદિરે ઘણાં ભવ્ય લાગે છે.” ઉપર્યુક્ત છ શિલાલેખ પિકી એકને સાર આ છે – “સં. ૧૨૮૮ ના ફાગણ સુદિ ૧૦ ને બુધવારે મહામાત્ય વસ્તુપાલે પિતાના કલ્યાણ માટે, જેની પાછળ કપદી ચક્ષનું મંદિર છે એવું “શત્રુંજયાવતાર’ નામનું આદિનાથનું મંદિર, તેના અગ્રભાગમાં ડાબી બાજુએ પત્ની લલિતાદેવીના પુયાથે ૨૦ જિનેથી અલંકૃત એવું “સંમેતશિખરાવતાર' નામનું મંદિર તેમજ જમણી આક્તએ બીજી પત્ની સોખુયાના શ્રેય માટે ૨૪ જિનેવાળું એવું ‘અષ્ટાપદાવતાર’ નામનું એમ ચાર મંદિર બનાવ્યાં હતાં,” એવી હકીકત શિલાલેખમાં વર્ણવેલી છે, પંડિત જિનહર્ષગણિએ “વસ્તુપાલચરિત્રમાં વસ્તુપાલ-તેજપાલે પર્વત ઉપર શું શું બનાવ્યું તેની સવિસ્તર નેંધ આપી છે. આ નૈધ શ્રીવસ્તુપાલના સં. ૧૨૮૮ના ૨૨. “ ગુજરાતના ઐતિહાસિક લેખે ” ભા. ૭, પૃ. ૧૪ થી ૪. ૨ગિરનાર તીર્થપતિ શ્રીનેમિનાથના મંદિરના પાછલા ભાગમાં પોતાના કલ્યાણ માટે શત્રુંજયસ્વામી આદિનાથને પ્રાસાદ બનાવ્યા અને તેનું “વસ્તુપાલવિહાર ” એવું નામ આપ્યું. આના ઉપર સુવર્ણને દેદીપ્યમાન કળશ સ્થાપન કર્યો અને સુંદર સ્કટિક સમાન નિર્મળ પાષાણની ભગવાનની ભવ્ય મૂર્તિ સ્થાપના કરી. તે મૂર્તિની આસપાસ પિતાના પૂર્વજોના શ્રેય સારુ શ્રી અજિતનાથ અને શ્રીવાસપી તીર્થકરની પ્રતિમાઓ વિરાજમાન કરી. એ મંદિરના મંડપમાં ઠ. ચંડપની મોટી મૂર્તિ તથા અંબિકાદેવી અને શ્રી મહાવીર જિનનાં બિંબ સ્થાપિત કર્યા. ગર્ભાગાર (મૂળગભારા) દ્વારની દક્ષિણ અને ઉત્તરની બાજુએ ક્રમથી પોતાની અને તેમના નાનાભાઈ તેજપાલની અશ્વાર, મતિ બનાવી. એ મંદિરની ડાબી બાજુએ પિતાની પ્રથમ પત્ની લલિતાદેવીના પુણ્યાર્થે “ સમેતાવતાર” નામનું મંદિર બનાવ્યું અને તેમાં તીર્થકરોની મૂતિઓ સ્થાપિત કરી, એમાં જ પિતાના મન પૂર્વજોની પણ મૂર્તિએ વિરાજિત કરી, પિતાની બીજી પત્ની સાખકા સૌ લતા )ના શ્રેય માટે મૂળ મંદિરની જમણી બાજુએ “ અષ્ટાપદાવતાર ” નામનું મંદિર કરાવ્યું અને તેમાં વીસે તીખોનાં બિંબ સ્થાણાં તથા એમાં જ પિતાની માતા કુમારદેવી અને પોતાની ૭ બહેનાની મૂર્તાિએ સ્થાપિત કરી. આ ત્રણે મંદિરને - સુંદર અને વિલક્ષણ ત્રણ તોરણે કરાવ્યાં. “વરતુ પાલવિહાર' અર્થાત ત્રણે મંદિરોમાંના મધ્યમાંના મંદિરની પાળ, અનાર વિભાગ - જેવું પદ યસનું મંદિર બનાવ્યું. તેમાં એ યક્ષની અને આહ્નિાથ ભગવાનની માતા મરુદેવાની ગજાઢ મૂતિ વિરા તીર્થપતિ શ્રી નેમિનાથ તીર્થકરનું જે મંદિર છે તેના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર; એમ ત્રણે દિશાનાં ધારો ઉપર અંદર : - કરાવ્યાં. એ જ ચયના (મંડપમાં?) દક્ષિણ અને ઉત્તર બાજુએ પિતાના પિતા અને પિતામહની અશ્વારૂઢ મૂર્તિઓ રથાપિત કરી તેમજ પિતાના માતાપિતાના કલ્યાણ માટે એ જ ચિત્યના મંડપમાં, શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથની કાયોત્સર્ગસ્થ પ્રતિમાઓ - બનાવી. એ મંદિરના મંડપમાં અ ત્સવ કરતી વેળા સંકડામણ થતી તેથી તેની આગળ બીજે “ઈન્દ્ર' નામને વિશાળ મંડપ બનાવ્યો Page #172 -------------------------------------------------------------------------- ________________ જૈન તીથ સસ ગ્રહ ૨૬ શિલાલેખાને સમર્થન કરતાં વિશદ સ્પષ્ટીકરણ પણ કરે છે. શ્રીવસ્તુપાલે કરાવેલી સુંદર રચનાએના માત્ર આ સાહિત્યક પુરાવા સિવાય બહુ ઓછી રચનાકૃતિએ આજે અટ્ઠી જોવા મળે છે. વમાનમાં શ્રીવસ્તુપાલનાં આ મ ંદિરમાં ઘણા ફેરફાર થઈ ગયા છે. શ્રીવસ્તુપાલના પૂર્વ જે અને કુટુંબોની મૂર્તિ એ, અખા અને અવલેાકન આદિ શિખરમાં ખંધાવેલી દેવકુલિકાઓ, ઇંદ્રમંડપ, સુખાદ્ઘાટનક સ્તંભ વગેરેમાંથી અત્યારે કશું જોવા મળતું નથી. શ્રીવસ્તુપાલે શત્રુંજયાવતાર ખંધાવેલું, જેમાં મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાન હતા, પણ આજે જે મુખ્ય વચ્ચેનું મંદિર છે તેમાં મૂળનાયક શ્રીશામળા પાર્શ્વનાથ ભગવાન મિરાજે છે ને એ મૂર્તિ ઉપર સ. ૧૩૦૫ ના લેખ આ પ્રકારે વંચાય છે :— ૨૪ " सं० १३०५ वर्षे वैशाख सुदि ३ शनौ पत्तनवास्तव्य श्रीमालज्ञातीय उ० बाहडमुत महं पद्मसिंह पुत्र ठ. पथिमिदेवीअंगज नज महं श्रीसामतसिंह तथा महामात्य श्री सलखणसिंहाभ्यां श्रीपार्श्वनाथविवं पित्रोः श्रेयसेऽत्र कारितं ततो वृहद्गच्छे श्रीप्रद्यम्नमुरिपटो (ट्टो)दूधरणश्रीमानदेवसूरिशिष्य श्रीजयानं [द]..... પ્રતિષ્ઠિત [શુમં મવતુ] || २५ 23 —સ. ૧૩૦૫ ના વૈશાખ સુદ ૩ ને શિનિવારે પુત્તનવાસી શ્રીમાલજ્ઞાતીય ઠં. માહડના પુત્ર મહ. સિંહ અને તેની પત્ની પશ્ચિમિદેવીના પુત્ર.......મહ. સામંતસિંહ તથા મહામાત્ય સલખણુસિંહૈ શ્રીપાર્શ્વનાથ ભગવાનનું મિત્ર પિતાના શ્રેય માટે કરાવ્યું અને તેની શ્રૃહદ્ગચ્છના શ્રીપ્રદ્યમ્નસૂરિ, તેમના શિષ્ય શ્રીમાનદેવસૂરિ, તેમના શિષ્ય શ્રીજયાન દસૂરિ.........એ પ્રતિષ્ઠા કરાવી છે. આ શિલાલેખથી પ્રતીત થાય છે કે, આ મૂર્તિના ભરાવનાર મંત્રી સામતસિંહ અને મહામાત્ય સલક્ષણસિંહ છે; એટલું જ નહિ આ બંને ભાઈ એએ ગિરનાર પરના શ્રીનેમિજિનાલયની આગળ એક ઊંચું મન્દિર ખંધાવી મૂળનાયક શ્રીપાર્શ્વનાથ ભગવાનને પ્રતિષ્ઠિત કર્યાના હવાલે! સ. ૧૩૨૦ ના એક શિલાલેખમાંથીર આ પ્રકારે મળે છે: “રંગતાપજીયુજે જી, શ્રીિિનયાવ્રતઃ । પ્રાંશુ પ્રાસાદ્મસ્થાપિ, વિવું પાર્શ્વતિનેશિતું : શ્૰|| ' એ મંદિરના અગ્રભાગમાં, પોતાના વંશોનો મૂતિ સહિત શ્રીનેમિનાથ તીર્થંકરની મૂર્તિવાળા “ સુખેદ્ઘાટનક ' નામનેા સુંદર અને ઉન્નત સ્તંભ બનાવ્યા. ત્યાં જ ઠં, આશરાજ ( પોતાના પિતા )ના પિતા અને પિતામહનું પશુ મૂર્તિયુગલ સ્થાપન કર્યું. વળી, “ પ્રષામા ” ( પરબડી )ની પાસે ત્રણ તીર્થંકરાની ત્રણ દેવકુલિકાઓ (લેખામાં જણાવ્યા પ્રમાણે રાત્રુ જ્યાવતાર, સ્તંભનકાવતાર અને સત્યપુરાવતાર નામે) તથા પ્રશસ્તિ સહિત સરસ્વતી દેવીની દેવકુલિકા જેવાં પેાતાના પૂર્વજોની પશુ એ મૂર્તિ મા હતી એમ ચાર દેવકુલિકાઓ બનાવી, શ્રીનેમિનાથના મુખ્ય મંદિરના મંડપના ઉપર સુવર્ણ કલા સ્થાપ્યા. અભિકાના મંદિર આગળ એક મોટા મડપ બનાવો, તથા એક તીથંકરની દેવકુલિકા પણ ત્યાં બનાવી. અંબિકાદેવીની આસપાસના પરિકર આરાસઙ્ગાના ઉજ્જવલ આરસપાષાણુને બનાવ્યેા. એ આંબાવાળા શિખર ઉપર ઠે. ચંડપના કલ્યાણુ માટે શ્રીનેમિનાથની એક મૂર્તિ તથા એક ખુદ ચંડપની મૂર્તિ અને પેાતાના ભાઈ મદેવની એક સ્મૃતિ; એમ ત્રણ મૂર્તિ સ્થાપન કરી, આવો જ રીતે અવલેકન નામના શિખર ઉપર ૪. ચડપ્રસાદના પુણ્ય માટે શ્રીનેમિજિનની તથા ખુદ ૪. ચંડપ્રસાદની અને પોતાની; એમ ત્રણુ સ્મૃતિએ સ્થાપી. પ્રદ્યુમ્ન નામના શિખર ઉપર પણ ૪. સેામના શ્રેયાર્થે શ્રીનેમિનિની તથા ૪. સામ અને પેાતાના નાનાભાઈ તેજપાલની; એમ ત્રણ પ્રતિમા પ્રતિષ્ઠિત કરી, એજ પ્રમાણે સાંશિખર ઉપર ૩. આશરાજના પુણ્યાર્થે તેમિજિનની અને ખુદ ઠ, આારાજ તથા તેની પત્ની કુમારદેવી ( મંત્રીશ્વરની. માતા )ની એમ ત્રણ પ્રતિમા વિરાજમાન કરી. ” પ્રસ્તાવઃ ૬, શ્લેષ્ટઃ ૬૯૧ થી ૭૨૯ ܕܝ tr ૨૪. તપાલિ વમતિ ભ્રમણુ કારિઉ રિસÌરારૂ, ટ્ટાવય સંમેય સિહરવરમંડપુ મણુદ્રરૂ, (૧૫) ડિજમ્મુ મદિન દુવિ તુંશું પાસાઈૐ, ધમ્મિય સિફ્ ણુંતિ દૈવ વિવિ લેાઈઉ. (૧૬) તેજલિ તેમ્નવિ તત્ય ટ્ટિયણુઋણુરજણ, કલ્યાણુ ત તુંગુ જીયણું લધિ ગયચું ગણુ, (૧૭) દીસઈ દિસિ દિસિ કું ડ ડ નીઝરણુ ઉમાલા, મડપુ દેપાલિ મ`ત્રિ ઉરિક વિસાલે. ” (૧૮) શ્રીવિજયસેનસૂરિરચિત - સમરરાસુઃ ૨૫. દ ગુજરાતના ઐતિહાસિક લેખે!” ભા. ૩, પૃ. ૪૨, ૨૬. એન. પૃ. ૨૦૬ ઉપર પ્રસિદ્ધ યેલા સ. ૧૩૦૨ના એક શિલાલેખમાંથી એવી હકીકત સાંપડે છેકે, ગુજરાતના મહારાજા વીસલદેને સાધુસિંહને સૌરાષ્ટ્રના મુખે નીમ્યા હતા. પાછળથી તેની લાટમાં બદલી કરીને તે નદાના કાંઠે મરણ પામ્યા. તેના. ભાઇ મંત્રી સામસિંહે પોતાના ભાઈના પુણ્યાર્થે સલક્ષ નારાયણનું વિષ્ણુમંદિર અને શ્રીપાર્શ્વનાથ ભગવાનનું મંદિર ગિરનાર પર બધાવ્યું હતું. Page #173 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર ૧૨૭ –રેવતાચલના શિખર ઉપર શ્રીનેમિજિનના મંદિરની આગળ શ્રી પાર્શ્વનાથ ભગવાનને ઊંચે પ્રાસાદ તેણે (સામંતસિંહ અને લક્ષણસિંહ) બંધાવ્યું. (વ્યાકરણની દૃષ્ટિએ શ્લેક અશુદ્ધ, જણાય છે.) ' શ્રીવાસ્તુપાલે સં. ૧૨૮૮ માં બંધાવેલાં મંદિરને જીર્ણોદ્ધાર સં. ૧૩૦૫ જેટલા ટૂંકા ગાળામાં થાય એ બનવું સંભવિત નથી. વળી, શ્રીવાસ્તુપાલનું મરણ સં. ૧૨૯૬ માં અને તેજપાલનું મરણ સં. ૧૩૦૪ માં થયેલું છે તેથી જીર્ણોદ્ધારને ચગ્ય જે કામ હોય તે તે પિતે જ કરાવી શકે એમ હતા, આથી વચ્ચેનું આ મુખ્ય મંદિર વસ્તુપાલે નહિ પણ મંત્રી સામંતસિંહ અને સલક્ષસિંહે બંધાવ્યું એમ ઠરે, જ્યારે શ્રીવાસ્તુપાલે બંધાવેલું શ્રી શત્રુંજયાવતાર ક્યાં હતું અને તેનું શું થયું એ નિર્ણય કરવાનું રહે. અલબત્ત, આ મંદિર શ્રીવાસ્તુપાલે કે સામંતસિહે બંધાવ્યું એને નિર્ણય કરવા માટે ઝીણવટભર્યા દાર્શનિક પુરાવાઓ અપેક્ષિત છે જ; એટલે એના બંધાવનારને ચેકસ નિર્ણય કર બાકી જ રહે છે. એટલું નકકી છે કે, વચ્ચેના મંદિરની બંને બાજુનાં મંદિરે શ્રીવાસ્તુપાલે બંધાવેલાં છે એમાં સંદેહ નથી. સં. ૧૨૮૮ ના જે છ વિકતૃત શિલાલેખો મળ્યા છે તે એ બે મંદિરમાંથી જ પ્રાપ્ત થયા છે; વચ્ચેના મંદિરમાંથી નહિ. આ રીતે જોઈએ તે આજે શ્રીવાસ્તુપાલે બંધાવેલા મંદિરે પૈકી બે મંદિર તે વિદ્યમાન છે જ જ્યારે બીજાં મંદિરો કાળકાવલિત થયાં કે જીર્ણોદ્ધાર થવાથી તેને સદંતર ફેરફાર થઈ જતાં આજે નિર્ણય કરવાનું કામ અઘરું બન્યું છે. આ માં પરસ્પર જોડાયેલાં ત્રણ મંદિર છે. શ્રીશામળા પાર્શ્વનાથ ભગવાનના મુખ્ય મંદિર મૂળગભારો ૧૩ ફીટ સમરસ છે અને રંગમંડપ પ૩૪૨૯ ફીટ લાંબા-પહોળે છે. મંદિર એક ઘૂમટવાળું છે છતાં વિવિધ શંગ અને ઉરુ ગવાળાં શિખરેથી શોભાયમાન લાગે છે. ડાબી અને જમel બાજુએ શ્રીવાસ્તુપાલે બંધાવેલાં દેરાસરે અત્યંત રમણીય છે. બંને બાજુના સમવસરણમાં સખદ પધરાવેલા છે. ડાબી બાજુના દેરાસરમાં ચોમુખની ત્રણ પ્રતિમાઓ શ્રી પાર્શ્વનાથ ભગવાનની છે. તેમાં સં. ઉપપદ ના લેખો છે કે જેથી શ્રીચંદ્રપ્રભુની મૂર્તિ ઉપર સં ૧૪૮૫ ને લેખ છે. જમણી બાજુના દેરાસરમાં પશ્ચિમસખી પ્રતિમા શ્રીસપાર્શ્વનાથની છે, જ્યારે ઉત્તર અને પૂર્વ દિશામાં શ્રી નેમિનાથ ભગવાન છે. એ ત્રણે મૂર્તિઓ ઉપર સં. ૧૫૪૬ ના લેખે છે. દક્ષિણ દિશામાં શ્રીચંદ્રપ્રભુ વિરાજમાન છે. આ બંને મંદિરોના રંગમંડપ ૩૮૭ ફીટ સમચોરસ છે. અને મંડપમાં લગભગ છ સુધી ચડતી અને લગભગ ભીંત સુધી પ્રસરેલી સમવસરણ અને મેરશિખરની રચના પીળા પથ્થરમાં કરેલી છે. આ મંદિરની અંદર અને બહારના ભાગની ત્રણ બાજુની દીવાલમાં ખૂબ ઊંચા અને વિશાળ ત્રણ ગવાક્ષે છે ને ત્યાં જવા માટે ત્રણે સ્થળે એકસરખી નિસરણી મૂકેલી છે. આ મંદિરની કોરાણી, સપ્રમાણુતા, કમાનરહિત અનેક થાંભલાઓ જે બે શિખરવાળા છે અને તેમાં આલેખેલી નિમતિઓ, વિવિધ ઘટનાગ્યે, કુંભ વગેરેની આકૃતિઓ ખરેખર, આર્યશૈલીનાં ઉત્તમ પ્રતીક છે. ઉપર્યુક્ત ત્રણે અડદની શૈલી અત્યંત કળામય અને ગંભીર લાગે છે. જાણે સાક્ષાત્ કળાદેવીએ અહીં જ અવતાર લીધે હોય એ આભાસ થઈ આવે. ખરું જોતાં આ મંદિરે આખાયે ગિરિશંગનાં વિભૂતિમાન આભૂષણે છે. આ મંદિરની પાછળ વસ્તુપાલ-તેજપાલની માતાનું નાનું ઘૂમટબંધી મંદિર છે, જેવાં શ્રીસંભવનાથ ભગવાન પધરાવેલા છે. આ મંદિરને લેકે “ગુમાતાનું મંદિર ” કહે છે. આ મંદિર કચ્છ-માંડવીના ગુલાબશાહે બંધાવેલું હોવાથી ગલાખ શાહના મંદિર' નામે પણ ઓળખાય છે. વસ્તુતઃ ગુલાબ શાહે જીર્ણોદ્ધાર કરાવ્યે હશે પરંતુ મૂળ મંદિર તો શ્રીવાસ્તુપાલે જ તેમની માતાના નામે બંધાવ્યું હશે. આ મંદિરને જીર્ણોદ્ધાર થતાં પુરાણું કે -નાખવામાં આવ્યું છે ને ચારે બાજુએ આધુનિક રંગીન જડાવકામ નજરે પડે છે. પાસે આવેલા શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરમાં ૨ મૂર્તિઓ છે. - ૮. શ્રીસંપ્રતિ મહારાજની ટૂંક વસ્તપાલની ટૂંકમાંથી બહાર નીકળીને મુખ્ય માર્ગે આગળ જતાં ડાબી બાજુએ શ્રીસંપ્રતિ મહારાજની ટૂંક આવે છે. આ મંદિર પ્રાચીન અને વિશાળ છે. મૂળનાયક શ્રીનેમિનાથ ભગવાન છે. આ મંદિરમાંથી સં. ૧૨૧૪-૧૫ ના Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જૈન તીર્થ સર્વસંગ્રહ પ્રાચીન લેખે મળે છે પણ એની રચનશૈલી અવશ્ય એથીયે પુરાણું છે. મંદિર બે માળનું છે, બબ્બે સ્તંભની વચ્ચે કમાને નથી. બહારની ભીંતેમાં ઉત્તમ પ્રકારની કેરણી છે. નીચેનો ભાગ પિલો છે, તેમાં ઘણાં ભેંયરાં છે, જેમાં ઘણી મૂર્તિઓ ભંડારેલી હોવાનું કહેવાય છે. અગાઉ અહીંથી ઘણી મૂતિઓ નીકળી આવી હતી, જે આ મંદિરમાં જ પધરાવેલી છે; એ મૂર્તિઓ સંપ્રતિ વખતની નિશાનીઓ ધરાવે છે એવી માન્યતા છે. રંગમંડપમાં ૫૪ આંગળની ઊંચી કાઉસગ્ગિયા મૂર્તિ છે, શ્રીચકેશ્વરી દેવી અને બીજા કાઉસગ્રિયાઓની સુંદરતા અને ગંભીર દેખાવ અસાધારણ છે. શ્રીનેમિનાથ ભગવાનની એક શ્યામ પ્રતિમા ઉપર સં. ૧૫૧૭–૧૮ ને લેખ છે, જેમાં કર્ણરામ જયરાજે અર્પણ કર્યાને ઉલ્લેખ છે. - આ પછી ચૌમુખજીની શ્રીસંભવનાથ ભગવાનની ટૂંક, જ્ઞાનવાવ, શ્રીધરમશી હેમચંદની ટૂંક, મલની ટૂંક, રાજિમતીની ગુફા, બીજી ચૌમુખજીની ટૂંક, ચેરીવાળાનું મંદિર, ગૌમુખી ગંગા અને ચોવીશ જિનનાં પગલાં વગેરે છે. ગોમુખી ગંગામાંથી આગળ એક રસ્તે ડાબી બાજુએ સડસામ્રવન તરફ જાય છે. આ સ્થળે શ્રીનેમિનાથ ભગવાનના કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણકેની ઘટના બનેલી હતી એવી માન્યતા છે તેથી અહીં શ્રીનેમિનાથ ભગવાનનાં પગલાંની દેરી બનાવેલી છે. રાજિમતી પણ અહીંથી જ મુક્ત થયાં હતાં. તેમની ચરણપાદુકાઓ પણ છે. અહીંથી નીચે. ઊતરીને સીધા તળેટીએ જવાને માર્ગ છે. ૯ શ્રી અંબાજીની ટૂંક– ગેમુખી ગંગાથી આગળ મુખ્ય રસ્તે જતાં વચ્ચે શ્રીરહનેમિ (શ્રી નેમિનાથ ભગવાનના ભાઈ)નું મંદિર આવે છે. અને ત્યાંથી આગળ જતાં અંબિકાદેવીનું મંદિર છે. શ્રી નેમિનાથ ભગવાનની ટૂંકથી અંબિકાદેવીનું મંદિર ૩૦૦ ફીટ ઊંચે કંઈક પહેળા શિખર ઉપર છે અને ત્યાં જવા માટે પગથિયાં છે. હિંદુઓ આ મંદિરને પિતાનું સમજી વૈદિક રીતે પજે-માને છે. વસ્તુત: જેને માન્યતા મુજબ અંબિકાદેવી શ્રી નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી છે અને તેથી જ આ મંદિર શ્રીવાસ્તુપાલ-તેજપાલે બંધાવેલું હતું એમ જણાય છે. એ વિશે એક શિલાલેખ, તેમણે કરેલી યાત્રાની વિગત આપે છે તેમાં અંબિકાદેવીનું નામ પણ ગણાવ્યું છે —___ "सं० १२४९ वर्षे संघपतित्वपितृ ठ. श्रीआशराजेन समं महं. श्रीवस्तुपालेन श्रीविमलाद्रौ रैवतके च यात्रा कृता । सं० ५० वर्षे तेनैव समं स्थानद्वये यात्रा कृता । सं० ७७ वर्षे स्वयं संघपतिना भूत्या सपरिवारयुतं ९० वर्षे सं० ९१ वर्षे सं० ९३ वर्षे । महाविस्तरेण स्थानद्वये यात्रा कृता । श्रीशत्रुजये अमून्येव पंचवर्षाणि तेन सहित वे सं० ८३ वर्षे सं०८४ सं० ८६ सं० ८७सं० ८८ सं० ८९ सप्तयात्रा सपरिवारेण तेन स्तसे....श्रीनेमी(मि)नाथाम्विकामासादाद्या.... भूता भविष्यति ।। ५२७ આ લેખ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, વસ્તુપાલે શ્રીનેમિનાથ ભગવાન અને અંબિકાદેવીની પણ યાત્રા કરી અને જિનહષસૂરિના કથન મુજબ: “અંબિકાના મંદિર આગળ એક મેટ મંડપ શ્રીવાસ્તુપાલ-તેજપાલે બંધા તથા એક તીર્થકરની દેવકુલિકા પણ ત્યાં બનાવી. આરાસણાના ઉજ્જવળ આરસપાષાણુનું અંબિકાદેવીની આસપાસનું પરિકર બનાવ્યું. એ આંબાવાળા શિખર ઉપર ઠ. ચંડપના કલ્યાણ માટે શ્રી નેમિનાથની એક મૂર્તિ તથા એક ખુદ ચંડપની મૂર્તિ અને પિતાના ભાઈ મલ્લદેવની એક મૂર્તિ એમ ત્રણ મૂર્તિઓ સ્થાપના કરી.” આ વર્ણનથી જણાય છે કે શ્રીવાસ્તુપાલ-તેજપાલે જે આ શિખર ઉપર બનાવ્યું તે જેનેની દષ્ટિએ બનાવ્યું પણ આજે એમાંનું કશું અહીં વિદ્યમાન નથી. માત્ર આ દેવળ છે અને તે એટલું પ્રાચીન છે એમાં શક નથી. શ્રીદુર્ગાશંકર શાસ્ત્રી પોતાની રીતે આ મંદિર વિશે કહે છે કે, “આ (અંબિકાદેવી)ના મંદિરનું સ્થાન અને તેનું સ્થાપત્ય એ મંદિર જૂનું છે એમ સાબિત કરે છે. જેને આ મંદિર વસ્તુપાલનું બંધાવેલું માને છે. આ વાત સાચી હોય કે ન હિંય પણું આ મંદિર બારમા–તેરમા શતકનું છે, એમાં શંકા નથી.”૨૮ આ મંદિરને સોળમા સૈકામાં જીર્ણોદ્ધાર થયે હેય એમ લાગે છે. “કલ્પસૂત્રની એક સુવર્ણાક્ષરી પ્રતિની અંતે એક ગ્રંથપ્રશસ્તિમાંથી આ પ્રમાણે હકીકત મળે છે – ૨૭. “ રાજકેટ વોટ્સન મ્યુઝિયમ” કે “ જૈનયુબ” સં. ૧૯૮૪ કાર્તિક માસને અંક: પૃ. ૭૦ ૨૮. “ ઐતિહાસિક સંશોધન”માં “ગિરનાર' શીર્ષક વિગતમાંથી. Page #175 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર ૧૨૯ " कुलेऽत्र दक्षो भुवि सामलाख्यो वाग्मी कवी राजसभाभिरामः 1. असंख्ययत्पुण्यविधानसंख्यां कर्तुं क्षमौ नैव सुरासुराख्यौ ॥९॥ શ્રીમહાગ્યા સત્તાવોપરિ પાવર સરિતા થૈઃ સામન ગુમાવતઃ | ૨૦ ૨૯ –આ કુળમાં અને પૃથ્વીમાં વિચક્ષણ, વિદ્વાન, કવિ અને રાજસભામાં શેભે એ સામલ નામે શાહુકાર થયે. તેની અસંખ્ય પ્રકારની પુણય કરણીની ગણતરી દેવતા અને અસુરે પણ કરવાને શક્તિમાન નથી. એ સામલે ગિરનાર પર્વત ઉપર શ્રી અંબિકા નામની મહાદેવનું મોટું ચૈત્ય સભાવનાપૂર્વક બનાવ્યું. સં. ૧૫૨૪ની આ પ્રશસ્તિથી જણાય છે કે, અંબિકાદેવીનું જીર્ણ થયેલું મંદિર શ્રેણી સામલે નવેસર બંધાવ્યું હતું. સામલે આ સ્થાપના કરી એ વિશે સેળમાં સૈકાની “તીર્થમાળામાંના ઉલેખને આધારે અગાઉ અમે સૂચન કર્યું છે. કોને પરિચય – મુનિરાજ શ્રીધર ધરવિજયજી ગિરનારની કે વિશે આ પ્રકારે માહિતી આપે છે – શ્રીનેમિનાથ પ્રભુના મંદિરને પ્રથમ ટૂંક ગણવામાં આવે છે. ત્યાંથી આગળ વધીને જનતાને માટે ભાગ પાંચમી રંક સુધી યાત્રા માટે જાય છે. લગભગ ગિરનારજીના મધ્યમાં એક ઊંચી ટેકરી શ્રી નેમિનાથ પ્રભુ અને શ્રીવરદત્ત ગણધરનાં પગલાંથી સુશોભિત છે, તે પાંચમી ટૂંક કહેવાય છે. આ રીતે પહેલી અને પાંચમી ટૂંક વ્યવસ્થિત છે. બાકીની ત્રણ ટંકની કલ્પના જનતા જુદી જુદી રીતે કરે છે. તેમાંની એક ગણુના આ રીતે કરવામાં આવે છે. બીજી ટૂંક ગોમુખી ગંગાની. ત્રીજી ટેક અંબાજીની, ચોથી ટૂંક અંબાજીના મંદિરથી આગળ વધતાં એ ઘડશિખર આવે છે તે અથવા ત્યાંથી લગભગ ૪૦૦ ફીટ નીચે ઊતરી વળી ચડાવ આવે છે તે, અને સ્થળે શ્રીનેમિનાથ પ્રભુનાં પગલાં છે. તેમાં ઓઘડશિખર ઉપર એક ઓરડી છે. આજુબાજુને પ્રદેશ ઘણો જ રમ્ય છે. બીજી રીતે ગણુના આ પ્રમાણે છે: પહેલી ટૂંક શ્રીનેમિનાથ પ્રભુની, બીજી ટૂંક શ્રી અંબાજીની, ત્રીજી ટૂંક ઓઘડશિખર, ચેથી ટૂંક ઓઘડશિખર આગળ ૪૦૦ ફીટ ઊતરી એક એક ટેકરીએ ચડાય છે તે ત્યાં એક મેટી શ્યામ શિલામાં શ્રીનેમિનાથ પ્રભુની પ્રતિમાજી અને બીજી શિલામાં પગલાં છે. શ્રીનેમિનાથ પ્રભુનું નિર્વાણ અહીં થયાની પણ કેટલાએકની માન્યતા છે. પાંચમી ટૂંક-ચેથી ટૂંકથી આગળ સીધે એક ઊંચી ટેકરી પર ચડવાનો કઠિન માર્ગ છે અથવા ચોથી ટૂંકથી નીચે ઊતરીને પાંચમી ટૂંઠે જવાય છે. ત્રીજી ટૂંકથી પાંચમી ટૂંક સુધી જવાના રસ્તે ઘણે જ કઠિન છે. સાચવીને જવાય તે વિશેષ મુશીબત પડતી નથી. શ્રી નેમિનાથ પ્રભુ પાંચમી કે નિર્વાણ પામ્યા છે. તેમનાં તથા શ્રીવરદત્ત ગણધરનાં અહીં પગલાં છે. આજુબાજુ ગંભીર અને રમ્ય પહાડી પ્રદેશ છે. ત્યાં બેઠા પછી ઉઠવાનું કે નીચે ઊતરવાનું મન પણ ન થાય એ આનંદ મળે છે. આ પાંચમી ટૂંકથી આગળ જતાં છઠ્ઠી. સાતમી કે આવે છે પણ ત્યાં જવાના માર્ગે ઘણુ જ વિકટ અને પ્રદેશ અત્યંત ભયંકર છે. પહેલાં કરત માણસે ત્યાં જાય છે. ત્યાં અને આજુબાજુમાં પહાડી ગંભીરતા અને કેટલીક આસુરી રચના સિવાય અન્ય ખાસ હળ કે અનીય સ્થળ નથી નજીકમાં ભરવજપ વગેરેનાં ભયંકર સ્થળો પણ આવેલાં છે. સાંભળવા પ્રમાણે હજી પણ પાંચમી ટંકથી આગળના પ્રદેશમાં અનેક ચમત્કારિક વનસ્પતિઓ ઊગે છે. ” દ્વારકા : દ્વારવતી એક સમયે સૌરાષ્ટ્રની મુખ્ય નગરી હતી. એનું બીજું નામ કુશસ્થલી હતું. મહાભારત' માં દ્વારકા સંબંધે ઘણા ઉલલેખ છે. પુરાણોમાં ગુજરાત” નામક પુસ્તકમાં પ્રાચીન દ્વારકા માટે સાધાર ઉલેખે ટાંક્યા છે. અહીં એની ચર્ચામાં-ઊતરવું નથી. દ્વારકાનું વર્ણન જેન સૂત્રોમાં આવે છે. જરાસંધના ભયથી યાદવો મથુરા છોડીને અહીં આવી વસ્યા હતા. ગ્રંથમાં દ્વારકાને આર્નત, કુશાર્તા, સોરાષ્ટ્ર અને શુષ્કરાષ્ટ્રની રાજધાની તરીકે ઉલ્લેખ મળે છે. દ્રીપાયન ઋષિએ ર જન સત્ય પ્રકાશ” વર્ષ: ૭, અંક: ૧૦, પૃ. ૪૮૪માં આ પ્રશસ્તિ સંપૂર્ણ આપી છે અને તેને માર કરેલો અનવાદ ઐતિહાસિક ટિપ્પણે સાથે એ જ વર્ષના અંક: ૧૧ના પૃ. ૫૩૧ થી ૫૩૮માં આપેલો છે. ' ૧૭ Page #176 -------------------------------------------------------------------------- ________________ '' ૧૩૦ જૈન તી સસમહુ દ્વારકાને વિનાશ કર્યો એવા ઉલ્લેખ બ્રાહ્મણ ગ્રંથ અને જૈન ગ્રંથામાં કરેલા છે. અહીં કાદંબરી નામે એક ગુફા હતી એમ પણ જાણવા મળે છે. ભગવાન નેમિનાથના સંબંધ દ્વારકા સાથે હતા એમ તે જૈન કથાગ્રંથા નાંધે છે. એ સમયથી આ સ્થળ જૈનાનું પવિત્ર તીધામ ગણાય છે. મધ્યકાલીન સમયમાં દ્વારકા એક સમયે જૈનપુરી ગણાતું હતું. એ સમયે અહીં ઘણાં જૈન મદિરા હતાં. ગિરનારના વર્ણન(પૃ. ૧૧૬)માં અમે નાંધેલા એક તામ્રપત્ર ના ઉલ્લેખ મુજબ ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દીમાં નેમુસદનેઝર નામના રેવાનગરના રાજાએ અહીં શ્રીનેમિનાથનું મ ંદિર બંધાવ્યુ હતુ એમ જણાય છે. A જ્યારે આદ્ય શંકરાચાર્ય અહીં આવ્યા ત્યારે જૈનેાની વસ્તી ઘણી હતી. એ સમય સુધી જૈન મંદિરે મૌજુદ હતાં. શ્રીજિનપ્રભસૂરિએ ચૌદમા સૈકામાં રચેલા ‘વિવિધતી કલ્પ માં દ્વારકાને તી તરીકે નેાંધ્યું છે. તેઓ કહે છે: “ દ્વારજાયાં...પાતાહિક ષિઃ શ્રીનેમિનાથઃ । ૧ આ ઉપરથી જણાય છે કે, ચૌદમા સૈકામાં અહીં પાતાલલગ નામે શ્રીનેમિનાથ ભગવાનનું મદિર મોજુદ હતું. વિ. સં. ૧૨૦૦ પછી આ સ્થાન વૈષ્ણવ તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યુ છે. અહીં ‘જગત્ દેવાલય ’ નામે વૈષ્ણવ મંદિર છે. મૂળ એ જૈન મદિર હાય એવા પુરાવા મંદિરના સ્થાપત્ય અને રચનાશૈલી ઉપરથી સ્પષ્ટ થાય છે. » શ્રીગાકળદાસ નાનજી પાતાના પ્રત્યક્ષ દર્શનથી “ગુજરાતનાં જૈન મદિરા ” નામક લેખમાં આ મંદિરની રચના વિશે જણાવતાં આ પ્રકારે નોંધે છે: “જૈન લેાકેામાં દેવળ ઉપર ખે-ત્રણ એમ માળ ચડાવવાના રિવાજ છે. જગત દેવળને ઉપરાઉપર આ માળ ચડાવેલા છે. આટલી આઠ માળની ઊંચાઈવાળું દેવળ ગુજરાતમાં તે અન્ય સ્થળે જોવામાં આવતું નથી. પરથાર પણ ઘણા વિશાળ અને ઊ'ચા છે. પરથારનાં પગથિયાં ઠેઠ ગામતીજીના જળિકનારા સાથે મળી જાય છે. ગામતીજીથી દેવળમાં આવતાં વૃદ્ધપુરુષ અને આધેડ માણસને થાક ચડે એટલાં પગથિયાં છે. પરથારના મધ્યથી જગતદેવળ શરૂ થાય છે. જેમ દેવળની ઊંચાઇ વિશેષ છે તેમ ઘૂમટ પણ માળખંધી ઊંચા છે. પરથારથી તે ઇંડા સુધી કેવળ અને ઘૂમટ કારીગરીથી પૂર્ણ છે. દેવળની પહેલી ભેય પૂરી થાય ત્યાં સુધી તે જૈનધર્માંને લગતાં જુઠ્ઠાં જુદાં પૂતળાં કાતરેલાં છે. પછી જેમ જેમ ઉપર જવાય છે તેમ તેમ સામાન્ય કાતરી આવે છે. ઘૂમટના થાંભલાઓ ઉપર માળો પૂર્ણ થતા સુધી જે તાક વાળેલા છે તથા કમાના અને સ્ત ંભે છે તેના પથ્થરમાં તથા વચ્ચે ગઢવેલી ગેલેરીઓમાં અને બહાર સુંદર કેતરણી જોવામાં આવે છે. ઘૂમટ ઉપરના માંધણીના દેખાવ તે શત્રુ ંજય તથા ગિરનારનાં જૈન દેવળેાને આબેહૂબ મળતા આવે છે. દેવળમાં પથ્થર એવા મજબૂત વાપર્યા છે કે અઢી હજાર વર્ષ પૂર્વે બંધાયેલા દેવળને હજી લૂણા લાગ્યું નથી.......ચેકના પૌત્ર સમ્રાટ સંપ્રતિએ અને ત્યાર પછી મહાક્ષત્રપવંશના જૈન મહારાજા રુદ્રદામાએ ‘ જગતદેવળ' ના જીર્ણોદ્ધાર કર્યાં હતા. કાઠિયાવાડને ઇતિહાસ લખનાર મિ. એલ સાહેબના અભિપ્રાય છે કે, આ દેવળ ક્ષત્રપવશના કાઈ રાજાએ ધાવેલું છે. જગતદેવલની કારીગરી જૈન કારીગરીના નમૂના છે. વાટ્સન સાહેખ જણાવે છે કે, વિમલવસહી વગેરે જૈન સ્થાને છે તેમ આ સ્થાન પણ જૈનનુ છે. પાસે વસઈ ગામ છે. મ ંદિરની રચના જૈનેને મળતી છે. ગુપ્તકાલીન શિલ્પ છે. આ મંદિર પહેલાં જેનાનું હતું. શાસ્ત્રી રેવાશ ંકર મેઘજી દેલવાડાકર નોંધ લે છે કે—“ જગત દેવાલય કયા વર્ષમાં કોણે બનાવ્યું તેના કશે પણ આધાર ઇતિહાસ કે પુરાણેામાંથી મળી શકતા નથી. કેટલાએક એમ કહે છે કે આ મ ંદિર વજ્રનાભે કરાવ્યું નથી, પણ ત્રણ હજાર વર્ષ ઉપર જૈન લેાકેાએ કરાવ્યું છે અને તેમાં શ્રીપાર્શ્વનાથની મૂર્તિ સ્થાપન કરી હતી તે મૂતિ હાલ નગરમાં છે. વળી, મૂર્તિના ચરણુમાં લખ્યું છે કે, આ મૂર્તિ · જગતદેવાલય ’માં સ્થાપન કરી હતી. ” કે k ડૉ. જગદીશચંદ્ર જૈન ‘ભારતકે પ્રાચીન જૈન તીર્થ' (પૃ.૫૦)માં જણાવે છે કે, “ પટનાના દીવાનબહાદુર ૧. * વિવિધતીય કલ્પ ”માં ચતુરશીતિમહાતીર્થં નામસંગ્રહક૫ ૨. ગુજરાત સાહિત્ય પરિષદ : રિપાર્ટી : ટ્ટો r પૃષ્ઠ: ૨૫ Page #177 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર ૧૧ રાધાકૃષ્ણે જલાનના સંગ્રહમાં એક જૈન સ્તૂપ સુરક્ષિત છે; જે સંગમરમરના ખનેલા છે, તે દ્વારકામાંથી લાવવામાં આવ્યે છે. ” આ વિગતો અહીંના જગદેવળ અને તેની આસપાસની ભૂમિનાં અવશેષ શેાધવાની પ્રેરણા આપી રહ્યાં છે. ઢાંક જૂનાગઢથી ઉત્તર-પશ્ચિમમાં ૩૦ માઈલ અને ગેાંડલના પાનેલી સ્ટેશનથી ૬ માઈલ દૂર ‘ ઢંકગિરિ ’ નામે ખડકવાળી પહાડી છે. એ પણ શત્રુંજયની એક ટૂંક મનાય છે. ઢક નામના મહાત્મા પુરુષનું સસ્મરણુ એ નામમાં આજ સુખીયે હયાત છે. એ પહાડી પાસે ઢાંક નામે ગામડું છે. પ્રાચીન કાળે એ તિલતિલપટ્ટણ નામે ઓળખાતું હતું એમ કહેવાય છે. ગભી વિદ્યાના સાધક ગભિલ રાજાને ઉજ્જૈનીની ગાદીથી પત્તુભ્રષ્ટ કરનાર સમર્થ આચાર્ય શ્રીકાલકસૂરિ પારસકુલથી ૯૬ શાહી રાજાઓને લઈને સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે તે સૌ પહેલાં ઢાંક ગામે આવ્યા હતા અને એ સ્થળે ૯૬ શાહીએએ પેાતાના પડાવ નાખ્યા હતા. પાદલિપ્તસૂરિ ( વિક્રમની ખીજી શતાબ્દી લગભગ ) ના શિષ્ય સિદ્ધ નાગાર્જુન ઢંકા નગરના હતા, ૨ તેમણે મના વેલા રસસિદ્ધિના એ કૃપા આ જ કિગિરમાં રાખવામાં આવ્યા હતા. ઢકિગિરમાં રસપીએ, રત્નની ખાણા, ગુફાઓ અને વિવિધ ઔષધિએ હાવાનુ પણ જાણવા મળે છે. તેના ઉપર ઘણાં દેવસ્થાના હતાં પણ તે સ્થાને મિથ્યાદૃષ્ટિએએ. કામમળે હાથ કરી લીધાં હતા ઢાંકમાં ગામની પાસે એક ખડકવાળી ટેકરી છે. તેની પશ્ચિમે ખડકની ખીણમાં ઘેાડીક નાની ગુફાએ વિદ્યમાન છે. ગુફાની બહાર ખડક ઉપર કેટલાંક શિલ્પા મોજુદ છે; જેની શેાધ ડૉ. બર્જેસે ઈ. સ. ૧૮૭૩ માં કરી હતી. એ પછી ઈ. સ. ૧૯૩૫માં ડૉ. હસમુખલાલ સાંકળિયાએ એ શિલ્પા જ્યારે ખરાબર તપાસ્યાં ત્યારે તેમને ખાતરી થઈ કે મજેસે વર્ણવ્યાં હતાં તેમ આ શિલ્પા ખૌદ્ધ નહિ પણ જૈન ડાવાનુ માલમ પડ્યું. એ શિìાનું વર્ણન તેમણે જે કર્યું છેપ તેને સારભાગ અહી ઉષ્કૃત કર્યાં છે. ટેકરીના નીચલા ભાગ પર આવેલી ગુફામાં ત્રણ ગેાખલાઓ છે. તે પૈકી ખાજુના એક ગોખલામાં પદ્માસન મુદ્રામાં બેઠેલી આકૃતિ છે. માથા પર ત્રણ રેખાએથી છત્રા દર્શાવ્યાં છે. બાજુ પર એક ચામરધર અને એની ઉપર વિદ્યાધર છે. વચ્ચે આકૃતિ છે, જેની મને ખાજુએ બે ચામરધા છે. તેના સિંહાસન ઉપર સિંહની આકૃતિએ સ્પષ્ટ છે પરંતુ વચ્ચેનું લાંછન જણાતું નથી. અગાઉ જણાવ્યું છે તેમ ડૉ. બર્જેસને આ મૂર્તિએ બુદ્ધની લાગી હતી, પણ આવાં લક્ષણેાવાળી અને મથુરાનાં જૈન શિલ્પા સાથે મળતી આવતી આ આકૃતિએ જૈન તીર્થંકરની સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. સભવત: આ મૂર્તિ આદિનાથ ભગવાનની હશે; એમ લાગે છે. ૧. જુઓઃ અમારો સપાદિત “ કાલિકાચા કથાસ’ગ્રહ '' ગ્રં ́ચની કથા ૨૬; પૃ. ૨૨૦-તેમાં જણાવ્યુ` છે કે— · તતો ઢકુપર્વત. पार्श्वे सुराष्ट्रामध्यस्थे ते भूपास्तस्थुः " ॥ ૨. “ તત્રાતિ 'વિજ્ઞાતજ્ઞા ઢાનામાં મારી । શ્રીપાક્ષિક્તત્રાચાષ્ટ્ર વિન્ મતીયા * ॥ ૨૧૮ તંત્ર નાળાનુંનો નામ રસસિદ્ધિવિયાં વઃ । "—' પ્રભાવક–ચરિત્ર'માં · શ્રીપાદલિપ્તસૂરિકબંધ, ’ ,, 3. दङ्कादयः पचकूटास्तत्र सन्ति देवताः । रसकूपी - रत्नखनिदिवरौषधिराजिताः ॥ ९ ॥ ढङ्कः कदम्बो लोहित्यस्तालध्वजकपर्दिनौ । पश्चेति ते कालवशान्मिथ्यादृग्भिरुरीकृताः " hvo ॥— વિવિધતીય કલ્પ''માં ક રાત્રુંજયતીય કલ્પ .. Y. Burgess-" Antiquities of Kachh and Kathiawar "-Archaeological survey of western India Vol. II, P. 150. ૫. “ જૈન સત્યપ્રકાશ ” વર્ષોં: ૯, અંકઃ ૧-૨ માં ‘કાઠિયાવાડમાં પ્રાચીન જૈન શિલ્પાની ઉપલબ્ધિ' શીર્ષીક સચિત્ર લેખ; પૃષ્ઠ : ૧૪૮–૧૫૨; આ લેખ અગ્રેજીમાં Royal Asiatic Societyના જનલમાં પશુ ચિત્રો સાથે પ્રગટ થયા છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જૈન તીર્થ સંગ્રહ. ખીણની ઉપર જતાં ખડકની ભીંતમાં આછાં કેરી કાલાં કેટલાંક શિલ્પ છે. નીચલા ખૂણથી ઉપર આવતાં એક સ્ત્રીનું શિલ્પ દેખાય છે. સ્ત્રીના ડાબા ઘૂંટણ પર એક બાળક બેઠેલું છે. જમણા હાથની કેણી એ જ તરફના ઘૂંટણ ઉપર ટેકવીને હાથ ઊંચે રાખેલ છે. કાનમાં મેટાં કર્ણફૂલ છે અને માથામાં સેંથાની મધ્યમાં એક બીજું આભરણ છે. બજેસે આ શિલ્પને ઓળખ્યું નહોતું. વસ્તુતઃ શિલ્પ અંબા કે અંબિકા નામે ઓળખાતી શાસનાધિષ્ઠાયિકા દેવીનું છે. આવી દેવમૂર્તિઓ મથુરાના પ્રાચીન જૈન સ્તૂપ, ઈલેરા અને અંકાઈની ગુફાઓ વગેરેમાંથી અને જેન ચિત્રમાંથી મળી આવે છે. " આ અંબિકાની પાસે જ એક કાર્યોત્સર્ગસ્થ જિનપ્રતિમા ર૭ ઈંચની છે. તેના આસનની પાછળથી એક નાગ ઠેઠ મસ્તક સુધી ઊંચે ચડીને પ્રતિમાના મસ્તકે સાત ફણાથી છત્ર વિમુવી રહ્યો છે. આથી આ મૂર્તિ શ્રી પાર્શ્વનાથ ભગવાનની જણાય છે. આ પાર્શ્વનાથ ભગવાનની જમણી બાજુએ એક તીર્થકરની આકૃતિ છે. તેની પાસે પદ્માસન ઉપર બેઠેલી એક બીજી પ્રતિમા છે. મસ્તક પર ત્રણ રેખાથી છત્ર બતાવ્યું છે. બંને બાજુએ ચામરધર છે. સિંહાસનની મધ્યમાં એક હરણ અને તેની બાજુએ બે સિંહે કરેલા છે. હરણના લાંછનથી આ મૂર્તિ શ્રી શાંતિનાથની પ્રતીત થાય છે. આ પ્રતિમાની બાજુમાં એક કાઉસગિયા મૂર્તિ છે. મૂર્તિના કાન ખભા સુધી લાંબા છે અને ખભા ઉપર કેશવલ્લરી-લટે હોવાથી આ મતિ આદિનાથની જણાય છે. આવી મૂર્તિઓ ઘણા સ્થળેથી મળી આવે છે. મતિની બંને બાજુએ ચામરધરે છે. આ કાઉસગ્નિયા મૂર્તિ પછીની બે આકૃતિઓ પણ તીર્થકર ભગવાનની છે. આ પ્રતિમાની આસપાસ ઊભેલા ચામરનાં અસાધારણ મસ્તકે અને સિંહાસનમાં આલેખેલા ત્રણ સિંહે છે. તેમાંના એક સિંહની નીચે ધર્મચક દર્શાવ્યું છે. આ મૂર્તિ સંભવતઃ મહાવીર ભગવાનની જણાય છે. આ બધી આકૃતિઓ, ચિહ્નો તેમજ નિઃશસ્ત્ર કે વાહન વિનાનાં ચક્ષચક્ષિણુંઓનાં રૂપે ઘણું પ્રાચીન હોય એમ જણાય છે. ડે. હસમુખલાલ સાંકળિયા આવી કળાનાં શિલ્પને કુશાન (અથવા ક્ષત્રપ) કે આરંભિક ગુપ્ત સમય (ઈ. સ. ૧૦૦-૩૦૦)નાં હોવાનું જણાવે છે. ' | વિક્રમની શરૂઆતના સમયની શ્રીકાલકસૂરિની ઘટના સંબંધે અગાઉ અમે ઉલ્લેખ કર્યો છે. એ ઉપરથી સૂચિત થાય છે કે, કાલકસૂરિ જેવા દીર્ઘદ્રષ્ટા સમર્થ આચાર્યો પસંદ કરેલું આ સ્થળ એ સમયે મોટું નગર હશે અને જેનોની વસ્તીથી ભરપુર રહેવું જોઈએ. એ સમયનાં કે તે પહેલાનાં જૈન મંદિરે આ નગરમાં હોવાં જ જોઈએ. જેનેના પ્રાચીન જૈન ગ્રંશે ઢાંકની પવિત્ર તીર્થસ્થળોમાં ગણના કરે છે, જેને આ મળી આવેલાં પ્રાચીન શિલ્પ સાધાર અને પ્રામાણિક બનાવે છે. ૬૪. વંથલી (સોરઠ) ( કોઠા નંબર : ૧૯પ૮ ) પ્રાચીન કાળમાં વંથલી ગામ “વામનસ્થલી” નામે ઓળખાતું હતું. અહીંના ધનાઢય જેની કીર્તિગાથા જૈન સાહિત્યના પ્રશ્કે ઉપર નેંધાયેલો છે, જે એનું સ્મરણ આજે અપાવી રહી છે. સિદ્ધરાજ જયસિંહના મંત્રી અને સેરઠના દંડનાયક સજ્જન શ્રેષ્ઠીની આ જન્મભૂમિ છે. સજન મંત્રીએ ગિરનારના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું ત્યારે સેરઠની ઉપજના રાત્મખાનાના પૈસા તેમાં કામે લગાડયા હતા. આથી અપ્રસન્ન થયેલે સિદ્ધરાજ સજજનને શિક્ષા કરવા નિમિત્ત સેરઠ આવ્યું એ પહેલાં વંથલીના એક જૈન શ્રેષ્ઠીએ લાખો રૂપિયા વ્યાજ સાથે આપવાને નિર્ણય સજન મંત્રી આગળ જાહેર કર્યો હતે. પરંતુ ત્યારે સિદ્ધરાજે ગિરનાર ઉપરનું દિવ્ય મંદિર જોયું અને તે પણ તેના પિતા કણરાજના “કવિહાર' નામે પ્રસિદ્ધિ પામેલું સાંભળ્યું ત્યારે સજ્જન મંત્રીએ તેની વધારેલી કૌતિથી તેના હર્ષને પાર રહ્યો નહિ. પ્રસન્ન થયેલા રાજાએ એ તમામ ખર્ચ રાજ્ય ખજાનથી માંડી વાળ્યું અને સન મંત્રીએ તૈયાર રખાવેલા એ ખર્ચના પૈસા સિદ્ધરાજે લેવાનું નકાર્યું. કહેવાય છે કે એ રકમ વંથલીમાં જૈિન મંદિર કરાવવા માટે વાપરવામાં આવી, પરંતુ એ સમયના મંદિરની આજે શેધ કરવા જેવી છે. અહીં ઊભેલી એક Page #179 -------------------------------------------------------------------------- ________________ વંથલી ૧૩૩ મસ્જિદ એને કંઈક પત્તો આપી શકે એવી રચનાનાં ચિહ્નો જેવાય છે. આ મસ્જિદની રચના તદ્દન આર્યશૈલીની છે. એમાં આવેલા મજબૂત સ્તંભેમાં ઘટપલવના શણગારો અને કીર્તિસુખની પંક્તિઓ જોવાય છે. ત્રણ ઘૂમટવાળું હોવાથી આ મંદિર ત્રણ મંડપવાળું વિશાળ હશે. છજામાં નાટારંભ કરતી પૂતળીઓનું દશ્ય અને બીજી કેરણની નિશાનીઓ ઈરાદાપૂર્વક ઘસી નાખવામાં આવી છે. વળી, બબ્બે સ્તની દેખાતી પંક્તિઓ વચ્ચે ઇટથી ભીંત બનાવી લઈ બારીઓ મૂકીને એની રચનામાં અલબત્ત, વિકૃતિ કરી નાખેલી હોવા છતાં તેમાંની આર્યશૈલી અછતી રહેતી નથી. એ બારમી સદીનું આ કળામય મંદિર આજે મસ્જિદરૂપમાં પરિવર્તન પામ્યું છે એમાં શંકા નથી. આ મંદિરની જેન મૂર્તિઓ અગમચેતી વાપરી ભંડારી દેવામાં આવી હતી એમ કહેવાય છે. અહીં “ગાંધીને બગીચ” નામે ઓળખાતી જમીનમાંથી શ્રી શીતલનાથ ભગવાનની પ્રતિમા મળી આવી હતી, તેમજ ગામના દરવાજા પાસેથી શ્રીચંદ્રપ્રભ ભગવાન અને શ્રી પ્રભવામીની મૂર્તિઓ જડી હતી. ગાંધીને બગીચા પાસે એક “સૂર્યકુંડ” નામે સ્થળ છે, એના સૌથી નીચા પગથિયામાં શિવલિંગની સ્થાપના છે. તેની પાસે કુંડના ત્રણ ગેખલાઓમાં ત્રણ કાર્યોત્સર્ગસ્થ પ્રતિમાઓ જૈન તીર્થકરેની ઊભેલી જોવાય છે. આ બધા પ્રમાણે આ ગામની પ્રાચીનતા અને જેનેની એક વખતની આબાદીનું સૂચન કરાવી રહ્યાં છે. આજે અહીં એક જ સ્થળે પાસે પાસે આવેલાં બે જૈન મંદિરો છે. એની રચનામાં પ્રાચીનતાની કેઈ નિશાની દેખાતી નથી. એ થોડાં વર્ષો પહેલાં બન્યાં હશે એમ લાગે છે પણ તેમાં ઉપર્યુક્ત જડી આવેલી મૂર્તિઓ પધરાવેલી છે તે એ સમયના જૈનની ભક્તિની સાક્ષી આપી રહી છે. ઓસમ પહાડ: વંથલી સ્ટેશનથી છ ગાઉ દૂર આવેલ એસમ પહાડ અનેક વૃક્ષરાજિયી સુશોભિત છે. પહાડ ઉપર કેટલાંક દેવસ્થાનો અને કિ વગેરે છે. એ સ્થાનને બારીકાઈથી જોતાં એમાં ચણેલા કેટલાયે જેને સ્થાપત્યના પથ્થરે જણાઈ આવે છે. એ હકીકતને સમર્થન આપતાં કેટલાંક અવશે અને જિનમૂર્તિઓ અહીંથી આજે પણ મળી આવે છે અને એ ઉપરથી જણાય છે કે આ પહાડ એક વખત જેનું પવિત્ર તીર્થસ્થળ હતે. પહાડ ઉપર ચડવા માટે પથ્થરનાં પગથિયાં બાંધેલાં છે, જે આજે જીર્ણ દશામાં વિદ્યમાન છે. પહાડ ઉપર આવેલા એક તળાવથી આગળ માતૃમાતાનું દેવળ આવે છે. આ દેવીને લેકે “સતરેસરી’ના નામે ઓળખે છે. વસ્તુતઃ સતસરી એ ચકેશ્વરીનું અપભ્રંશ નામ છે, જે દેવી તીર્થકરની અધિષ્ઠાયિકાદેવી તરીકે જેમાં જાણીતી છે. આ દેવળની પાસે શિવની દેરીમાં એક કયામ પાષાણની નાની ખડુગાસનસ્થ ખંડિત જિનપ્રતિમાં આજે પણ વિદ્યમાન છે. અહીથી આગળ જતાં કેટલાંક શિવ અને વૈષ્ણવ સ્થળને વટાવી કિલા નજીક પહોંચાય છે. કિલ્લાની બાંધણીને જોતાં તેમાં જિનમંદિરના પથ્થરોને ઉપયોગ કરવામાં આવ્યું હોય એમ જણાઈ આવે છે. આ કિલ્લાથી નીચે ઊતરતાં રસ્તામાં પથ્થરનાં બાંધેલાં લગભગ વીશેક પરથારે આવે છે. આ સ્થળે પ્રાચીનકાળે જૈન મંદિર વિદ્યમાન હતા એમ કહેવાય છે. કિલ્લાની પાસે આવેલા ભીમકુંડમાંથી લગભગ પાંત્રીસ-ચાલીસેક વર્ષ પહેલાં ઘણી જિનપ્રતિમાઓ નીકળી આવી હતી, જે પ્રતિમાઓ અત્યારે ધોરાજી અને નાગઢના મંદિરમાં વિદ્યમાન છે. એ કુંડમાંથી બીજી જિનપ્રતિમાઓ હજી મળી આવવાની સંભાવના છે. તેની શોધ કરવામાં આવે તે આ તીર્થસ્થળની મહત્તાની કંઈક ઝાંખી કરી શકાય અહીં કેટલીક ગુફાઓ અને હૈયાં છે, એ બધાં સ્થળને પુરાતત્વની દષ્ટિએ શોધવાની જરૂરત છે. ૧. “જેન સત્ય પ્રકાશ” વર્ષ ૧, અંક: ૯ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જૈન તીર્થ સર્વસંપ્રહ ૬૫. પ્રભાસપાટણ (ઠા નંબર ઃ ૧૮૦૭-૧૮૧૬) હિંદ પુરાણમાં પ્રભાસ માટે ખૂબ ચર્ચા કરેલી છે. એ દષ્ટિએ આ નગર પૂબ પ્રાચીન કાળમાં વસેલું છે. આનું પ્રાચીન નામ દેવપત્તન, પ્રભાસ વગેરે મળે છે. ઈ. સ. ૧૦૨૪માં મહમ્મદ ગઝનીએ અહીંના સેમિનાથ મંદિરને દવંસ મ્યું હતું એ એતિહાસિક બીના છે. આ મંદિરની શોભા અને વિશાળતાનું સુંદર વર્ણન અગિયારમી શતાબ્દીના પ્રવાસી અબેરૂનીએ કર્યું છે. શ્રી હેમચંદ્રસૂરિની પ્રેરણાથી પરમહંત કુમારપાલે એ નષ્ટ થયેલા મંદિરને જીર્ણોદ્ધાર સં. ૧૨૫ માં કરાયો હતો. ફરીથી એ મંદિર મુસલમાનોના હાથે તેડી નાખવામાં આવ્યું અને સં. ૨૦૦૭ માં શ્રીકનેયાલાલ મુનશીની પ્રેરણાથી એને જીર્ણોદ્ધાર નવેસર થયે છે. ડો. નઝમ કહે છે કે, મહમુદ ગઝનીએ જે સેમિનાથનું મંદિર તોડ્યું હતું તે હાલના સ્થાન પર નહતું પણ વેરાવળ અને પાટણ વચ્ચેના સ્થળે ભીડિયા પાસે સમુદ્રતીરે હતું. જેને આ નગરને “ચંદ્રપ્રભાસ” તીર્થ તરીકે સમ્માન્ય ગણે છે. જેનેના પ્રાચીન આગમગ્રંથ “બ્રહ-કલ્પસૂત્રમાં આ તીર્થને આ રીતે ઉલ્લેખ કરેલ છે – “હદ પ્રમાણે, મન્નુર | ૨૦ | ચોદમા સૈકાના શ્રીજિનપ્રભસૂરિએ રચેલા “વિવિધતીર્થકલ્પથી જણાય છે કે વલભીપુરના ભંગ (વિ. સં. ૪૫) પછીના કોઈ સમયે ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા અને ક્ષેત્રપાલ સહિત શ્રીઅંબિકાદેવીની મૂર્તિએ વલભીપુરથી દેવપત્તનમાં લાવવામાં આવી હતી. એ પછી તેરમા સૈકામાં શ્રી કુમારપાલનરેશે અહીં પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું * શ્રીરતંગસૂરિએ સં. ૧૩૬૧માં રચેલા “પ્રબંધચિંતામણિ થી જણાય છે કે, સેમેશ્વર પાટણમાં ચંદ્રપ્રભુનું જિનાલય અને કુમારપાલ નરેશે બંધાવેલું અષ્ટાપદનું મંદિર છે. અષ્ટાપદના મંદિર ઉપર કુમારપાલે સુવર્ણકળશે ચડાવ્યાનો ઉલ્લેખ પણ તેમાં કરે છે. આ ઉપરથી જણાય છે કે, સં. ૧૩૬૧માં આ બંને મંદિરે અહીં મૌજુદ હતાં. આ ઉલેખેથી માનવાને કારણ મળે છે કે, જેનેએ આ નગરને સો પહેલાં તીર્થધામ બનાવ્યું અને તે પછી ચૌલુક્યકાળમાં આ નગર શિવ તીર્થ તરીકે પણ જાણીતું થયું. આ નગરની બાંધણ પુરાણી છે. રસ્તાઓ પણ વાંકાચૂંકા છે. ઠેર ઠેર જીર્ણ સ્થિતિમાં ઊભેલાં કેટલાયે દેવાલ અને દરેક ગલીમાં નાની-મોટી મસ્જિદ પણ છે. મોટા ભાગની મરિજદે હિંદુ મંદિરમાંથી રૂપાંતર કરીને રચેલી હોવાનું તેના સ્થાપત્ય ઉપરથી જણાઈ આવે છે. અહીના બજારની વચ્ચે ઊંચી દિવાલોથી ઘેરાયેલી એક મરિજદ છે. મૂળ એ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હતું. એક ફારસી ભાષાના ગ્રંથ ઉપરથી પણ એને પુરાવા મળી આવે છે. આ મસ્જિદની રચનાપદ્ધતિ જોઈને પણ એ હકીકત સ્પષ્ટ થાય છે. એના પ્રવેશમંડપમાં અણુ પટ્ટ અને ભારવટ ઉપરના થરમાં જિનમૃતિઓ પર કળશ ઢાળતા હાથીઓની પંક્તિ કંડારેલી જોવાય છે. અંદરની બાજુએ પાટડાઓ સાથેના બે સ્તંભે કીર્તિમૃખ રચનાવાળા વિદ્યમાન છે. એ શ્રીધર સ્તંભેના આધારે રહેલા પાંચ વિશાળ ઘૂમટે અને રંગમંડપની અંદરની બાજુએ આલેખેલી દીતિમખની પંક્તિઓ. પુષ્પ અને પાંદડાઓના શૃંગારવાળી કરણી, દેવદેવીઓની મૂર્તિ એ તેમજ નકશીદાર છi વગેરે નજરે ચડે. છે, કેટલીક મૂર્તિઓને ઘસી-છુંદી નાખી વિકૃત બનાવવામાં આવી છે. સંભવતઃ શ્રી કુમારપાલ નરેશે બંધાવેલું શ્રી પાર્શ્વનાથ બાવન જિનાલય આ જ હશે એવી સંભાવના છે. 1. ' तम्मि अवरे बलहीओ चंदप्पहमामिपडिमा अंबा-खित्तवालजुत्ता अहिदायगवलेण गयणपहेण देवपट्टणं गया ॥" –“વિવિધતીર્થકલ્પ'માં સત્યપુરતીર્થક૯૫” २. " चैत्यं स्फाटिकपार्चबिम्बमकृत स्वर्णेन्द्रनीलनपः ॥" –યાશ્રય કાવ્ય (પ્રાકૃત) સર્ગઃ ૨૦, શ્લ. ૯૮. ૩. “ પ્રબંધચિંતામણિ' (સિઘી જેન ગ્રંથમાલા) પૃષ્ઠ: ૧૦૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ પ્રભાસપાટણ ૧૩૫ ઉપર્યુક્ત મજિદની પાસે જ એક દીવાલની વચમાં બે માળવાળું એક પ્રાચીન મકાન છે. તેમાં પણ જૈન મંદિરની રચનાલી હુબહૂ નિહાળી શકાય છે. આ સ્થાનને ધૂળ અને ગંદકીથી એવું વિરૂપ બનાવી દીધું છે કે એ પ્રાચીન શિલ્પ તરફ કોઈની નજર જ ન મંડાય. નગર બહાર માઈપુરી નામે ઓળખાતા સ્થાનમાં પણ એવી જ રચના છે. એને જોતાં જૈનમંદિરને મંડપ તરત ઓળખી શકાય એમ છે. પ્રાચીનકાળમાં જેન મંદિરે વિદ્યમાન ન હોવાનું રહસ્ય તે ઉપર્યુક્ત હકીકતને જ આભારી છે. આમ હોવા છતાં અહીં ૧૦ જિનમંદિરે મોજુદ છે, જે મેટે ભાગે બસે–ત્રણ વર્ષ પહેલાંની રચનાવાળાં છે કે જીર્ણોદ્ધાર કરેલી સ્થિતિમાં મજુદ છે. આ મંદિરમાં કેટલાંક શિ એની પ્રાચીનતાને ખ્યાલ આપે એવાં તે આજે પણ વિદ્યમાન છે જ. અહીંનાં બધાં મંદિરે ઘૂમટબધી રચનાવાળાં છે. બજારમાં આવેલી એક શેરીમાં ચંદ્રપ્રભુ જિનેશ્વરનું મંદિર પ્રાચીન અને દર્શનીય છે. મૂળનાયક ચંદ્રપ્રભા તીર્થકરની પાષાણુ મૂતિ ફૂટ ઊંચી અને પ્રાચીન છે. બીજી પણ સુંદર આકૃતિની પ્રતિમાઓ વિદ્યમાન છે. તેમાં ‘ડેકરિયા પાર્શ્વનાથ પ્રભુની શ્યામવર્ણ રમણીય મૂર્તિ છે. એના ચમત્કાર વિશે કહેવાય છે કે, તેમના હાથમાં કેરી (કચ્છનું ચલણનાણું) ચૂંટેલી છે, તે એમ બતાવે છે કે અગાઉ જ તેમના હાથમાંથી એકેક કેરી નીકળતી હતી પણ કઈ કારણે એ બંધ થતાં છેલ્લી કેરી હાથમાં ચેટી રહી. આ મંદિરમાંની ધાતુની મૂર્તિઓ અને સુંદર ઘડેલાં પરિકરેનું શિલ્પ તે અવર્ણનીય છે. કળારસિક વિદ્વાને એ જોઈને ખરેખર આનંદ પામે છે. આ મંદિરમાં સ્ફટિકની બે પ્રતિમાઓ પણ છે. ઉપયત મંદિરની પાસે આવેલા શ્રીસુવિધિનાથ ભગવાનના મંદિરનું સ્થાપત્ય અને પંચધાતની વિશાળકાય પ્રતિમાઓ અસાધારણ છે. મૂળનાયની મૂર્તિ ઉપર સં. ૧૫૨૧ને લેખ છે. બીજા મોટા કંપાઉડમાં શ્રી મહાવીર સ્વામી, શ્રીમલ્લિનાથ, શ્રી આદિનાથ અને શ્રીઅજિતનાથ ભગવાનનાં મંદિર દ્વારથી નવાં જેવાં લાગે છે પણ અંદરની રચના જોતાં એની પ્રાચીનતા છતી થાય છે. આ મંદિરોના સમૂહ વચ્ચે ઊભેલે બારમા સૈકાને એક સુંદર કારીગરીવાળા મંડપ વિદ્યમાન છે. શિલાલેખ અને પ્રાચીન અવશેષોથી ભરેલાં ભોંયરાં આ નગરમાં જેની પ્રાચીન જાહોજલાલીની પ્રતીતિ કરાવે છે. આ ઉપરાંત નવા પ્રભાસપાટણમાં ત્રણ નાનાં જૈન મંદિરે છે. હાલમાં જ એક વ્યવસ્થિત સુંદર ગોઠવણુંવાળું ભવ્ય જૈન મંદિર પાંચેક લાખ રૂપિયાના ખરચે બંધાયું છે. જેની સુંદર રચનાની તેલે ગુજરાતનું કોઈ મંદિર આવી શકશે નહિ, એમ કહેવાય છે. એની પ્રતિષ્ઠા સં. ૨૦૦૮ના મહા સુદિ ૬ ના રોજ કરવામાં આવશે એવી હકીકત વર્તમાનપત્રોથી જણાય છે. સાળમાં સકાના રાઘવ નામના શ્રેષ્ઠીએ અહીં એક તપાગચ્છીય ધર્મશાળા બંધાવી હતી એવી મધ , , , તિમાંથી મળે છે." અહીં ઉપાશ્રય, ધર્મશાળા અને પાઠશાળા વગેરે છે. ૪૦૦ શ્રાવકેની વસ્તી છે. ૪. અખંડ આનંદ” વર્ષ ૫, અંક: ૧ માં “સેમિનાથપ્રાસાદ અને પ્રભાસતીર્થ 'લે પ્રભાશંકર ઓ. સેમપરા. ૫. જૈન સત્યપ્રકાશ” ક્રમાંકઃ ૮૨, Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જૈન તીર્થ સર્વિસ રહે. ૬૬. ઉના (કઠા નંબરઃ ૧૮૧૭-૧૮૨૨) આજે જેને “ઉના નામે ઓળખીએ છીએ તેનું પ્રાચીન નામ “ઉન્નતપુર” હતું. ચૌદમા સિકાના ચાત્રી શ્રીવિનયપ્રભ ઉપાધ્યાયે રચેલી “તીર્થમાળામાં અહીં વીરપ્રભુનું મંદિર હોવાનું ધ્યું છે. એ પછી શ્રીહીરવિજયસૂરિના સં. ૧૬૫રના ભાદરવા સુદિ ૧૧ના દિવસે કાળધર્મ પામ્યાથી ઉના ગામ ગુરુ તીર્થરૂપ બનેલું છે. એ સમયે અહીં જેની વસ્તી ખૂબ હતી. ગામથી બે માઈલ દૂર દાદાવાડી નામે સ્થળ છે તે ૧૦૦ વીઘાની જમીન સમ્રાટ અકબરે જૈન સંઘને ભેટ આપી હતી, જેમાં અત્યારે ૭૬ વીઘા જમીન જેનોના કબજામાં રહી શકી છે. તેને “શાહીબાગ” નામે પણ લેકે ઓળખે છે. સૂરીશ્વરને અગ્નિસંસ્કાર આ જમીન ઉપર કરવામાં આવ્યું હતું. આ સ્થળે એક વિશાળ છત્રીમાં સૂરીશ્વરની પાદુકાઓ પ્રતિષ્ઠિત છે. દેરીમાં સં. ૧૬૫રના કાર્તિક સુદિ પને બુધવારનો લેખ ૩ ફીટ લાંબી અને ૧ ફટ પહેળી શિલા ઉપર કેતરે છે. એ સિવાય શ્રીવિજયસેનસૂરિ, શ્રીવિજયદેવસૂરિ તથા બીજા સૂરિવરેની કુલ બાર છત્રીઓ ઊભી છે. આજે અહીં જેનેની ૨૦૦ જેટલી વસ્તી છે. જેન ઉપાશ્રય અને એક જૈન ધર્મશાળા છે. અહીં ૬ મંદિરે છે તે બધાં ઘૂમટબંધી રચનાવાળાં છે, અને બધાં મંદિર કેળીવાડાના નાકે આવેલાં છે. ૧. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનના મંદિરમાં ૨૫ નાની દેવકુલિકાઓ અને પ્રાચીન સમયનું એક મોટું ભય વિદ્યમાન છે. આમાનું વિશાળકાય બિંબ દર્શનીય છે. ૨–૩. મૂળનાયક શ્રીસંભવનાથ ભગવાનનાં મંદિર છે. મૂળનાયકની સપરિકર પ્રતિમાઓ શ્રીવિજ્યસેનસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી છે. આમાં પ્રતિમાઓને પરિવાર ઠીક પ્રમાણમાં છે અને કેટલીક મૂતિઓ ભવ્ય અને પ્રાચીન જેવાય છે. ૪. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ સ્થાન છે. ગૌતમસ્વામીની બે મૂર્તિઓ પણ વિદ્યમાન છે. ૫. મૂળનાયક શ્રીમનાથ ભગવાનનું મંદિર છે. ૬. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાં ભમતીની ૧૮મી દેરીમાં એક પ્રાચીન પ્રતિમા જોવાય છે. આ ગામ અજારાની પંચતીર્થમાંનું એક તીર્થસ્થળ ગણાય છે અને અવારા તેમજ દેલવાડા તીર્થોની સંભાળ અહીને સંઘ રાખે છે. ૬૭. દીવ (ઠા નંબરઃ ૧૮૨૩-૧૮૨૫) ઉનાથી ૮ માઈલ. અજારાથી ૬ માઈલ અને દેલવાડાથી ૫ માઈલ દૂર રીવ નામે ગામ દરિયા કિનારે વસેલું છે. ઘોઘલા થઈને નાવમાં બેસીને સામે કિનારેથી પણ જવાય છે. અહીં પાર્ટુગીઝોનું રાજ્ય છે. આ ગામ પ્રાચીન છે. બહાકલ્પસૂત્રમાં દીવો ઉલ્લેખ કરે છે. ઉત્તરાપથના એક રૂપિયાના અહીં “સાભરક” નામના બે રૂપિયા મળતા. એમ તેના ટીકાકાર નેધે છે. ચૌદમા સૈકાના યાત્રી શ્રીવિનયપ્રભ ઉપાધ્યાય નેધે છે કે-- દવિહીં એ કયરિવિહાર, રિજિણ અદબુદ આદિજિણ, પાસ એ પાય નવિ." ૧. “જૈન સત્યપ્રકાશ” વર્ષઃ ૧૭, અંક: ૧, પૃ. ૨૦–૨૨. Page #183 -------------------------------------------------------------------------- ________________ લવાડા-અજારા ' ૧૩૭ આ ઉપરથી જણાય છે કે અહીં શ્રી કુમારપાલ નરેશે મંદિર બંધાવ્યું હતું, જેમાં આદિજિનની અદબુદ મૂર્તિ હતી, અને બીજુ મંદિર પાર્શ્વનાથ જિનનું પણ વિદ્યમાન હતું. સં. ૧૯૫૦માં શ્રીહીરવિજયસૂરિ શત્રુંજયની યાત્રા કરીને આ સ્થળે ચતુર્માસ માટે પધાર્યા હતા, એ સમયે અહીં જેનેની વસ્તી સારા પ્રમાણમાં હતી. અઢારમા સિકાના યાત્રી પં. શીવવિજ્યજી આ ગામનું વર્ણન કરતાં કહે છે – “દીવ બંદિર છે સાયરતીર, તિહાં ધરમી વિવહારી ધીર, નવલખુ સરવાડી પાસ, ધનવંત સેવિ લીલ વિલાસ; ફરંગી રાજ્ય કરિ કર છોડ, પૂરિ પરજ કેરાં આજે એ વસ્તી ઘટી જતાં જેનેની વસ્તી નામશેષ બની છે. જેનેની એક ધર્મશાળા અને ત્રણ જૈન મંદિરે એ પ્રાચીન સમૃદ્ધિના અવશેષ સમાં લેવાય છે. આ ત્રણે મંદિરે બજારમાં આવેલાં છે અને બધાં ઘૂમટબંધી પદ્ધતિએ રચાયાં છે. [૧] મૂળનાયક શ્રીનવલખા પાર્શ્વનાથ ભગવાનનું મંદિર વિશાળ અને મુખ્ય છે. [૨] મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું અને [૩] શ્રીમનાથ ભગવાનનું મંદિર પણ સુંદર છે. આ ગામ અજારાની પંચતીથીમાં તીર્થરૂપ છે. ૬૮. દેલવાડા (કોઠા નંબરઃ ૧૮૨૬) દેલવાડા સ્ટેશનથી મા માઈલ અને અજાથી ના માઈલ દૂર નાનું ગામ છે. અહીં કોળોની વસ્તી ઠીક પ્રમાણમાં છે. કહેવાય છે કે, આ કપલભાઈઓ બસે-અઢી વર્ષ પહેલાં જૈનધર્મના ઉપાસક હતા. તેમણે જ અહીંનું જૈન મંદિર બંધાવ્યું હતું. આજે એ ભાઈઓ વૈવધર્મી બન્યા છે. અહી સેનાની વસ્તી હવે નથી. એક જૈન ધર્મશાળા અને એક નાનું સરખું ધાબાબંધી જૈન મંદિર છે. તેમાં મૂળનાયક શ્રી ચિંતામણિ પાશ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત છે. આ ગામ પણ અજારાની પંચતીથીમાં ગણાય છે. ૬૯. અજારા (કે નંબર:૧૮૨૭) ઉનાથી ૧ કોશ દર અારા નામનું તદ્દન નાનું ગામડું છે. એક કાળે આની મેટા નગર તરીકે ભારે ખ્યાતિ હતી. નાનું આ કેન્દ્રધામ હતું. આ અખાદ નગર અનેક જૈન મંદિરાથી શોભી રહ્યું હતું. આ નગરની ઉત્પત્તિ વિશે દતસ્થા એવી છે કે-અતિપ્રાચીન કાળમાં રઘુકુળના અજયપાલ નામના રાજાને ત્યારે અનેક રોગોએ ઘેરી લીધા ત્યારે તેનું નિવારણ શ્રીપાશ્વનાથ ભગવાનની પ્રતિમાના ન્ડવગુજળથી થયું હતું. એ ઉપકારવશ થયેલા રાજાએ આ સ્થળે અજયનગર વસાવી એક મોટ જિનમંદિર બંધાવ્યું અને એ પ્રતિમાની તેમાં સ્થાપના કરી. પાછળથી આ નગર એ રાજા અને આ મંદિરગૃહના સંયુક્ત એવા “અજહરાઅજરા' નામે ઓળખાવા લાગ્યું.. ' Page #184 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જૈન તીર્થ સર્વસંગ્રહ. મતલબ કે, મધ્યકાળમાં આ નગર ખૂળ આબાદ હતું અને જેનેની વસ્તી તેમજ મંદિરની બહલતાથી આ નગર ઝગઝગી રહ્યું હશે એમાં શંકા નથી. અહીંના ઉજ્જડ પ્રદેશમાંથી લગભગ ૧૫૦ જેટલી પ્રાચીન જૈન મૂર્તિઓ મળી આવી છે. એ સિવાય આજે પણ શાસનદેવ-દેવીઓની અને તીર્થકરોની અનેક મૂતિઓ ખંડિત–અખંડિત દશામાં મળતી રહે જ છે. ચારા નીચે પ્રાચીન મૂર્તિઓ દટાયેલી હોવી જોઈએ કેમકે થોડા સમય પહેલાં દેવીની મૂતિ નીકળેલી જે આજે પણ એક ભાગમાં ઊભી છે. અહીંથી મળી આવેલી મૂર્તિઓમાંથી એક મૂતિ ભાવનગરના દાદાસાહેબના મંદિરમાં આજે પણ પ્રતિષ્ઠિત છે અને બીજી શ્રીગેડી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ મુંબઈમાં છે. ગામની બહાર અજયપાલ રાજાનું સ્મરણ કરાવતાં દાડમનાં વૃક્ષે જેવાં અજયપાલ નામનાં વૃક્ષ ઊભાં છે. એનાં પાંદડાં કદી કરમાતાં નથી. તે અનેક રોગોના ઉપદ્રવને મટાડે છે એમ કહે છે. વળી, અહીં દોઢસો જેટલી પ્રાચીન વાવે છે–આ ઉપરથી આ ગામની પ્રાચીનતા અને જાહોજલાલીની ઝાંખી સ્પષ્ટ થઈ આવે છે. ચૌદમા સૈકાના ચાત્રી શ્રીવિનયપ્રભ ઉપાધ્યાયે રચેલી “તીર્થમાળામાં અહીંના પાર્શ્વનાથ મંદિરની નેધ કરેલી છે. દુર્ભાગ્યે અહીં શ્રાવકનું એકે ઘર આજે વિદ્યમાન નથી. ૧. અહીં એક માત્ર ભવ્ય શિખરબંધી જૈન મંદિર મૌજુદ છે. એને મૂળગભારે, રંગમંડપ અને શિખરની રચના મનહર છે. તેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિ વેળુની બનેલી છે. તેના ઉપર લાલ લેપ કરેલે હેવાથી મૂર્તિ રમણીય લાગે છે. બંને હાથ તદ્દન સાંકડા દેખાય છે. માથે ભામંડળ આગળ નાગોએ ફણા વિકુવીર છત્ર બનાવેલું છે. મૂર્તિની ઊંચાઈ લગભગ ૩ ફીટથી વધુ નથી. મૂળગભારામાં બંને પડખે બે કાઉસગિયા મૂર્તિઓ છે, તે અહીંના અજયપાલ નામના ચારાની જમીન ખેદતાં મળી આવી હતી. તેના ઉપર સં. ૧૩ર૩ના જેઠ સુદિ ૮ ને ગુરૂવારે શ્રીઉદયપ્રભસૂરિના પટ્ટાલંકાર શ્રી મહેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠિત કર્યાને લેખ કેલે છે. વળી, અહીંની ભૂમિમાંથી એકીસાથે રર મૂર્તિઓ પ્રથમ મળી આવી હતી, તેમાં શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ હતી. તેમના પરિકરની નીચે નવગ્રહ અને બાજુમાં ચક્ષચક્ષિણીની મૂર્તિઓ કોતરેલી છે. તેના નીચે સં. ૧૩૪૩ના મહા વદિ ૨ ને શનિવારે પ્રતિષ્ઠા કર્યાને લેખ મોજુદ છે. અહીંથી એક ૩૫ રતલના વજનવાળો ઘંટ મળી આવ્યો છે, જેમાં“છીમારા પાર્શ્વનાથ સં. ૨૦૩૪ રૂા. રાયત્તર વં” એવા અક્ષરે કતરેલા કહે છે. વળી, બીજા ઘંટ ઉપર સં. ૧૬૬ર નો લેખ છે. આ બધી પ્રાચીન મૂર્તિઓ અને ઘંટ વગેરે આ મંદિરમાં પધરાવેલા છે. આ મંદિરની જમણી બાજુએ એક છત્રાકાર ગભારે છે ને તેની પાસે રાયણવૃક્ષની રચના કરેલી છે. આ બંનેની વચ્ચેના સ્તૂપ ઉપર સં. ૧૬૭૮ના ફાગણ સુદિ ૯ ને શનિવારને લેખ ઉત્કીર્ણ . મંદિરના ચારે દિશા અને ખૂણાઓમાં પણ શ્રીઆનંદવિમલસૂરિ, શ્રીવિજયદાનસૂરિ, શ્રીહીરવિજયસૂરિ, શ્રીવિજયસેનસૂરિ, શ્રીમહામુનિ, શ્રીતત્ત્વકુશલ મુનિ અને ઉપાધ્યાય શ્રીવિદ્યાસાગર મહારાજની પાદુકાઓ પ્રતિષિત છે. અજારાની પંચતથીમાં આ સ્થળ મુખ્ય તીર્થધામ છે. ૭૦. ભદ્રેશ્વર (કચ્છ) (કઠા નંબર: ૧૮૫૬). કચ્છમાં અંજારથી ૧૦ માઈલ દૂર વસઈ ગામ છે, ત્યાં ભદ્રેશ્વર નામે પ્રાચીન સ્થળ છે. એનું પ્રાચીન નામ ભદ્રાવતી હતું. આ નગરી કયારે વસી હશે એ જાણવામાં આવ્યું નથી પરંતુ એને ઈતિહાસ બહુ જૂને બતાવવામાં આવે છે. મહાભારતમાં વર્ણવેલી ચાવના રાજાની નગરી તે આ જ ભદ્રાવતી હોવાનું કહેવાય છે. આ પોરાણિક વાતને જતી કરીએ તેયે એતિહાસિક કાળમાં પણ આ ભદ્રાવતી એક પ્રાચીન નગરી હતી. ભદ્રાવતીના ઈતિહાસ અત્યારના ભદ્રેશ્વરના જૈન મંદિર સાથે ઘનિષ્ટ સંબંધ ધરાવે છે. આજથી ૨૪૫૫ વર્ષ પહેલાં ૧. જૈન સત્યપ્રકાશ” વર્ષ: ૧, અંક: ૧ પૂ.૨૦-૨૨, Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ લકેશ્વર એટલે વીર નિ સં. ૨૩માં અહીં દેવચંદ્ર નામના એક ધનાઢય શ્રાવકે આ નગરના આભૂષણસમું નગરના મધ્ય ભાગમાં જ એક સુંદર અને વિશાળ મંદિર બંધાવ્યું હતું. વિ. સં. ૧૯૭૯માં આ મંદિરને જીર્ણોદ્ધાર થયે ત્યારે એક તામ્રપત્ર મળી આવ્યું હતું. એની પ્રાચીન લિપિને એ. ડબ્લ્યુ. રુડેલ્ફ હેલેએ ઘણું મુશ્કેલીથી ઊકેલી હતી. તેમાં આ પ્રકારે પાઠ હોવાનું તેમણે શ્રીવિજયાનંદસૂરિને જણાવ્યું હતું— "१ देवचंद्रीय श्रोपार्श्वनाथदेवस्येतो २३ ॥" આ મંદિરની જૂની નંધમાં અને કચ્છની ભૂગોળમાં પણ “થી ૨રૂ થ ારું રેલ્વે સંજ્ઞામિતિ” એવું લખાણ છે. આ બધાને સાર એ કે, વીર નિર્વાણ સં. ૨૩માં શ્રીદેવચંદ્ર નામના શ્રાવકે ભદ્રેશ્વરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું. એ પછી લગભગ બારમા સૈકા સુધી આ મંદિરના ઈતિહાસ ઉપર કાળઘેરો પડદો પડેલો છે. અત્યારના જૈન મંદિરના એક થાંભલા ઉપર “સં. ૧૧૩૪ ના વૈશાખ સુદિ ૧૫ ના શ્રીમાલીઓએ ઉદ્ધાર કરાવ્યો” એ લેખ મળે છે. એ સિવાય અહીંના આશાપુરા માતાના મંદિરના એક થાંભલા ઉપર સં. ૧૫૫૮ને લેખ અને ચોખંડા મહાદેવના મંદિરની ડહેલીના ઓટલામાં ચણ લીધેલા એક પથ્થરમાં સં. ૧૧લ્પના લેખે ઉપલબ્ધ થાય છે, જે આ નગરના સ્થાનિક ઈતિહાસમાં ઉપયેગી થાય એવા છે. ' . . . . સં. ૧૪૦૫ માં શ્રી રાજશેખરસૂરિએ રચેલા “પ્રબંધકેશમાં તેરમા સૈકાના ઘેળકાના રાજા વીરધવલ અને ભદ્રેશ્વર વેલાડલના ભીમસિંહ નામના પડિહાર રાજા વચ્ચે યુદ્ધ થયાને પ્રસંગ આપે છે, જેમાં આખરે વીરધવલ રાજાની જીત થાય છે. એ ઉપરથી જણાય છે કે ભદ્રેશ્વર એ વખતે ગુજરાતના રાજાઓને આધીન હતું. આ મંદિર અને નગરીને ખરેખરી જાહેરજલાલીને સમય તે વિક્રમના ચૌદમા સૈકાના આરંભમાં થયેલા પ્રસિદ્ધ દાનવીર શેઠ જગડુશાહના કાળમાં થયે. તેમણે આ ભૂમિ ઉપર અઢળક દ્રવ્ય ખરાનાં પ્રમાણે ઈતિહાસમાં અંકાયેલાં છે. જગડુશાહની મોટા વેપારી તરીકેની ખ્યાતિ બંદર વાટે દૂર સુદર દેશમાં પંકાયેલી હતી. ભદ્રાવતીના કિનારે રાજ અનેક વહાણ લાંગરતાં ને તેમને ત્યાં વેપારીઓની ઠઠ્ઠ જામેલી રહેતી. પશ્ચિમના ઈરાન, ઈરાક ને તકસ્તાનના. પૂર્વના ચીન, જાવા, સુમાત્રા કે દક્ષિણના લંકા વગેરે દેશમાં એમને માલ જતો અને ત્યાં માલ ભદ્રેશ્વરના કિનારે ઠલવાત. જગડુશાહ સમુદ્રના રાજા ગણાતા. એમને ત્યાં આવતા વેપારીઓમાં કેવળ હિંદુઓ જ નહિ પણ મસલમાન હતા. એમને માટે જગડૂશાહે ભદ્રાવતીમાં બધી વ્યવસ્થા રાખી હતી. જગડુશાહ ઉદારષ્ટિના માનવી હતા. હિંદુઓના દર્શન કાજે એમણે હિંદુ મંદિરો અહીં બંધાવ્યાં, તેમ મુસલમાનોને નમાજ પઢવા ખાતર મજિદો પણ બંધાવી હતી; એમ “જગડુચરિત” ઉપરથી જણાય છે. એ સમયે ભદ્રાવતી વાઘેલા રાજાઓના અધિકારમાં હતી. જગડુશાહે પિતાના સામર્થ્ય વડે તેમની પાસેથી આ નગરીનો કબજો મેળવ્યો. એ જેવા વીર હતા તેવા માનવપ્રેમી દયાળુ હતા, એમના દરવાજે હમેશાં જુદી જુદી જરૂરિયાતવાળાઓની મેદની જામતી. કેઈ પણ માનવી એમના આંગણેથી ખાલી હાથે પાછા ફરતે નહિ. ભૂખ્યાને ભેજન અને નવસ્ત્રાંને વસ્ત્ર અપાતાં. એ માટે તેમણે અન્નભંડાર અને વસ્ત્રભંડાર બનાવી સત્રશાળા-દાનશાળાઓ ખુલ્લી મૂકી હતી. કોણ જાણે કેમ. જગડુશાહની કોટી કરવા કે તેમની કીર્તિ વધારવા સં. ૧૩૧૫ માં ગુજરાતમાં ભારે દુષ્કાળ પડ્યો. આ દુષ્કાળની આગાહી તેમના ગુરૂ જૈનાચાર્યે કરી હતી, તેથી તેમણે સાવચેત બની પરદેશમાંથી પુષ્કળ અનાજ સંઘરી લીધું હતું. એ અનાજની વહેંચણી માટે તેમણે જુદા જુદા દેશમાં અનેક દાનશાળાઓ ચાલુ કરી: રેવાકાંડા, સેરઠ અને ગુજરાતમાં ૩૩; મારવાડ, ઘાટ અને કચ્છમાં ૩૦, મેવાડ, માળવા અને હાલમાં ૪૦ અને ઉત્તર ૧. રા. સ. મગનલાલ ખખ્ખરે પિતાના સંપાદિત અને અનૂદિત “જગડૂચરિત'ની પ્રસ્તાવનામાં આ શિલાલેખોનો ઉલ્લેખ કર્યો છે. ૨. “પ્રબંધકાશ” પૃષ્ઠ: ૧૦૪ થી ૧૦૬. . . . . . . . . . . Page #186 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ૪૦ વિભાગમાં ૧૨ એમ એમની સત્રશાળાએ દાનશાળાએ હતી. વળી, તેમણે ૮૦૦૦ મુડા અનાજ વીસલદેવને, ૧૨૦૦૦ મુડા સિંધના હમીરને, ૨૧૦૦૦ મુડા દિલ્હીના સુલતાનને, ૧૮૦૦૦ મુડા માળવાના રાજાને અને ૩૨૦૦૦ મુડા સેવાડના રાજાને અનાજના આખ્યા હતા. દુષ્કાળમાં એમણે કરેલા આ દાનની સામાન્ય નોંધ પણ અજાયબી પમાડે એવી છે. આ દાનના કારણે તેમણે આખા દેશને દુષ્કાળના કારમા પંજામાંથી ઉગારી લીધા. એક કવિએ એ દુકાળ પાસે સાચું જ કહેવડાવ્યું છે કે— “ જાહ્ જીવતા મેલ, પનરોતેર પહું નહિ, ' જે નગરીમાં આવા દાનવીરેશ મૌજુદ હશે એ સમયે આ નગરીની જાહેાજલાલી કેવી હશે એ સહેજે કલ્પનામાં આવી જાય છે. એ પછી આ નગરનું પતન થયું હશે એમ લાગે છે. રા. મગનલાલ ખખ્ખરના કથન પ્રમાણે ગુંદીયાળીવાળા ડુંગરજીએ જૂનું ભદ્રેશ્વર તેાડીને નવું વસાવ્યું એ વાતને ૪૦૦ વર્ષ થઈ ગયાં. કહેવાય છે કે, ભદ્રાવતી ભાંગી પડી ત્યારે અહીંનું જૈન મંદિર એક ખાવાના હાથમાં ગયું. ખાવાએ પ્રભુની મૂર્તિ ઉપાડીને કાઈ ભોંયરામાં રાખી દીધી. એ પછી સ. ૧૬૨૨માં જૈનેએ આ મ ંદિરના કબજો મેળવી શ્રીમહાવીરસ્વામી ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠિત કરી. એ પછી તે પેલા ખાવાએ શ્રીપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ જૈનાને પાછી સોંપી. આ મૂર્તિ હાલ મંદિરની પાછળની એક દેવકુલિકામાં મોજુદ છે. સ. ૧૯૮૨ અને સં. ૧૬૮૮ ની વચ્ચે શેઠ વર્ધમાન શાહુ અને પદ્મમસીએ આ મંદિરના ઉદ્ધાર કરાવ્યાની હકીકત કલ્યાણુસૂરિરાસ માં આ પ્રકારે જણાવી છે: 66 ગુરુ ઉપદેશે કરાવીયાજી તેહના જીર્ણોદ્ધાર, દાઢ લાખ કારી ખર્ચો, તેઓએ તિહાં મનેાહાર. ” (ઢાલ : ૩૫) કહેવાય છે કે, ખીજી વાર પણ એવા પ્રસંગ આવેલ જેમાં અહીના ઢાકારાએ મંદિરના કમો કર્યો; પણ પાછળથી ઠાકાર પાસેથી જેનેએ લઈ ને સં. ૧૯૨૦ માં રાએ શ્રીપ્રાગ્મલજીના સમયમાં તેના જીર્ણોદ્ધાર કરવામાં આવ્યે. એ પછી સ. ૧૯૩૯ ના મહા સુદિ ૧૦ ના દિવસે માંડવીનિવાસી શેઠ માણસી તેજશીનાં ધર્મ પત્ની બાઇ મીઠાંબાઇએ જીર્ણોદ્ધાર કરાવ્યેા છે. આજે અનેક શિખરેથી થેાલતું આ વિશાળ મંદિર, કેટલીક ધમ શાળાએ, શિવમદિરના ઘૂમટના થાંભલા, દુદા વાવ અને તેની પાસે એ મસ્જિદોના બાકી રહેલાં ખંડિયેરા વગેરેનું માટું ધામ, જેને ‘વસહી ’કહેવામાં આવે છે તે ભદ્રેશ્વર ગામથી પૂર્વમાં લગભગ અડધા માઈલ દૂર છે. ભદ્રેશ્વરના જૈન મંદિરની રચના આખુ પરનાં મંદિર જેવી કુશળતાભરી છે. લગભગ ૪૫૦૪૩૦૦ ફીટ પહેાળા– લાંબા ચેાગાનની વચ્ચે આ મંદિર આવેલું છે. ચારે ખાજીએ વિશાળ ધર્મશાળાઓ છે. ડામી બાજુએ ઉપાશ્રય છે. મંદિરની લખાઈ-પહેાળાઇ ૧૫૦૪૮૦ પીટ છે અને સમતલ ભૂમિથી એની ઊંચાઇ ૩૮ ફીટની છે. મંદિરના ગભારા ઊંચા હૈાવાથી દૂરથી પણ મૂર્તિનાં દર્શન થઇ શકે છે. પ્રવેશદ્વાર કળામય નકશીવાળું છે. મૂળગભારામાં આરસની ત્રણ પ્રતિમાએ છે. મૂળનાયક શ્રીમહાવીર ભગવાનની મૂર્તિ નીચે સ. ૧૯૨૨ ના લેખ હાય એમ જણાય છે. પરિકરમાં બે કાઉસગ્ગિયા મૂર્તિઓ છે. મૂળનાયકની જમણી બાજુએ ફણાવાળી શ્રીપાર્શ્વનાથ ભગવાનની પદ્માસનસ્થ મૂર્તિ છે અને ડાખી ખાજીએ શ્રીશાંતિનાથ ભગવાન બિરાજે છે. આ અને મૂર્તિએ ઉપર સ. ૧૨૩૨ ની સાલના લેખે છે. ચાર મેાટા અને એ નાના ઘૂમટો છે. ઘૂમટની નીચે વિશાળ રંગમંડપ છે. તેમાં ૨૧૮ મેટા થાંભલાએની રચના છે. એક સ્તંભ ઉપર ‘ સ’. ૧૧૩૪ વૈશાખ સુદ ૧૫' એટલું વંચાય છે. ખીજા સ્તંભ ઉપર સ. ૧૭૨૩ અને ત્રીજા સ્તંભ ઉપર સ’. ૧૩૫૮ના લેખા કારેલા છે. મને તરફ અગાશીએ છે. તેમાં આસપાસની ખાવન દેરીએનાં શિખરે અને મૂળગભારાનું ઊંચું શિખર મળીને કુલ ૫૩ શિખાની રચના કરેલી છે. 3. * Report on the Antiquities of Kachh and Kathiawar.". P. 506-509 : Page #187 -------------------------------------------------------------------------- ________________ સુધરી ૧૪. મંદિરને નીચલે ભાગ સૌથી જૂને લાગે છે, બાકીને ભાગ હાલની બાંધણી મુજબ છે. જગડૂશાહે આ મંદિરને ઉદ્ધાર સં. ૧૩૧૨ માં કરાવ્યું હશે એમ લાગે છે. મંદિરના ટેકા માટે કરેલી કમાનની રચના જૂના સમયની છે. આસપાસની દેરીઓ તેરમા સૈકા પછી બંધવાઈ હોય એમ જણાય છે. દેવળના થાંભલા કારીગરીવાળા અને લેખયુક્ત હતા પરંતુ જીર્ણોદ્ધાર સમયે સૂનામાં આ બધું દબાઈ જવા પામ્યું છે. મંદિરના મંડપમાં દીવાલ પર અને કાચ પર આલખાયેલાં સેનેરી અને બીજા રંગવાળાં ચિત્રોમાં નેમિનાથ ભગવાનની જાન, પ્રભુને હરડે, તીર્થકરના કલ્યાણ અને ઉપસર્ગની વિવિધ ઘટનાઓ સુંદર રીતે આલેખી છે. મંદિરની નીચે એક બેંચ હોવાનું કહેવાય છે. તેમાં મૂર્તિઓ ભંડારી રાખવામાં આવતી હતી. હાલ એ ભોંયરું પૂરી નાખવામાં આવ્યું છે. દર વર્ષે ફાગણ સુદિ ૩-૪-૫ ને અહીં મેળો ભરાય છે. પાંચમના રોજ મંદિર પર ધજા ચડાવવામાં આવે છે. અહીંના જૂના કિલ્લાની દીવાલે સને ૧૭૬૩ માં પાડી નાખવામાં આવી હતી અને સને ૧૮૧૦ માં મુંદ્રા ગામ વસાવવામાં આ મંદિરના પથ્થરોને ઉપયોગ કરવામાં આવ્યો હતો એમ કહેવાય છે. ૭૧. સુથરી (કોઠા નંબરઃ ૧૯ર) કચ્છમાં અબડાસા નામે ઓળખાતે તાલુકો જેનોની દષ્ટિએ મહત્ત્વનું છે. આ તાલુકામાં આવેલાં બીજાં ગામમાં છે કે જેનમંદિરે છે, છતાં ૧ સુથરી, ૨ કોઠારા, ૩ જખો, ૪ નળિયા અને ૫ તેરા આ પાંચ ગામ તીર્થરૂપે મનાય છે. અબડાસાની આ પંચતીથી ગણાય છે. આ પંચતીર્થમાં પણ સુથરીનું તીર્થ મુખ્ય છે. માંડવી બંદરથી ૨૯ માઈલ દૂર મેટર કે ગાડા (કડા) દ્વારા અહીં અવાય છે. સુથરીમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનેનાં ૨૦૦ ઘરે છે. ૬ ઉપાશ્રયે, ૪ ધર્મશાળાઓ પૈકી ત્રણ તે સાર્વજનિક ઉપગમાં આવે છે, ત્યારે એક ધર્મશાળા જેન યાત્રાળુઓ માટે છે અને તેમાં બધી સગવડ મળે છે. હસ્તલિખિત પુસ્તક ભંડાર, જૈન પાઠશાળા અને કન્યાશાળા વગેરે છે. ગામના બજારમાં શિખરબંધી જિનાલય છે. આ મંદિર બહુ મોટું તે નથી પરંતુ આ તીર્થને મહિમા જાગતી જોતિ જે લેકમાં પ્રસિદ્ધ છે. મૂળનાયકની મૂર્તિ “શ્રુતકલેલ પાર્શ્વનાથ ના નામે ઓળખાય છે. એ નામમાં જ આ તીર્થનું રહસ્ય છુપાયેલું છે. એ વિશે એક લાંબી કથા છે પણ એને ભાવ સંક્ષેપમાં એ છે કે, ઉદેશી એક શ્રાવક પરગામ ભાતુ બાંધીને જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં એને એક ગરીબ માણસને ભેટે થયે. એની પાસે એક પિટલામાં જૈન મતિ બાંધેલી હતી. તેણે ઉદ્દેશી શ્રાવકને એની વાત કરી. ત્યારે ઉદેશીએ એ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ખરીદી લીધી. ઉદેશીએ ઘેર આવી એ પિટલામાં બાંધેલી મૂર્તિ તેના ખાદ્યપદાર્થના ભંડારિયામાં મૂકી રાખી. બીજે દિવસે એ ભંડારિયું ખોલતાં અચાનક ખાદ્ય પદાર્થોથી ભરપુર બની ગયેલું જોવાયું. આ દશ્યથી એના શાખાની કઈ સીમા ન રહી. એ સમયે સૂથરીમાં રહેતા એક યતિજીને તેણે આ વાત કરી ત્યારે યતિજીએ એક નાની દેરી બંધાવી છે મર્તિની તેમાં પ્રતિષ્ઠા કરી. કહે છે કે પ્રતિષ્ઠા વખતે જે સંઘવાત્સલ્ય થયું ત્યારે જે વાસણમાં નથી રાખવામાં આવેલું તે ખૂબ વપરાયું તેયે ઘી ઓછું ન થયું. એ વાસણુમાં હાથ નાખીને જોયું ત્યારે એ જ પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ એમાં જેવાઈ. એને બહાર કાઢી ફરી પ્રતિષ્ઠિત કરી ને તેનું “તકલેલ પાર્શ્વનાથ” એવું નામ રાખવામાં આવ્યું. ' આ અને એવી બીજી ચમત્કારી વાત અહીં પ્રસિદ્ધ છે. એ ગમે તે હોય પણ આ મૃતિ અંદર અને પ્રાભાવિક છે એમાં શંકા નથી. આ મંદિરની ૧૦૦-૧૧૫ વર્ષ થયાં પ્રતિષ્ઠા થઈ છે અને એ સમયથી આ ગામ દિવસે દિવસે વિકાસ સાધતું સંપન્ન બની રહ્યું છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર જૈન તીર્થ સર્વસંગ્રહ મંદિરની બાંધણી અને નીચેથી લઈને શિખરસુધી કરવામાં આવેલા સેનેરી ભૂરા રંગનું કામ જોવાલાયક છે. આમાં પાષાણુની ૪૮, ધાતુની ૨૩, ચાંદીની ૨૬; કુલ મળીને ૯૭ જિનમૃતિઓ છે. આ સિવાય ૯૫ ચાંદીના અને ૧૪ સધાતુના સિદ્ધચકો છે. દેરાસરના પ્રવેશદ્વારની જમણી બાજુએ ચકેશ્વરી દેવી અને ડાબી બાજુએ મહાકાલી દેવીની આરસની મૂર્તિઓ દર્શનીય છે. એકંદરે આ તીર્થના મહિમાથી આકર્ષાઈ આસપાસના ગામોમાંથી અને દૂરથી પણ યાત્રીઓ દર્શનાર્થે આવે છે અને અહીંના સંઘની સાધર્મિક ભક્તિ જોઈને યાત્રાળુઓ પુલકિત બની જાય છે. ૭૨. જખો (ઠા નંબરઃ ૧૯૧૯) સુથરીથી લગભગ ૨૦ માઈલના અંતરે જખી નામે ગામ આવેલું છે. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનેનાં ૨૦૦ ઘરો. છે પણ ધંધા અંગે કેટલાક લેકે બહાર ગામ રહે છે. ૧ ઉપાશ્રય, યાત્રાળુઓ માટે વિશાળ ૨ ધર્મશાળાઓ, પાઠશાળા, કન્યાશાળા વગેરે છે. એક વિશાળ વંડામાં જુદા જુદા ગૃહસ્થોએ નવ દેરાસરને ઝૂમખો બાંધી જાણે શત્રુંજય ગિરિની એક ટૂંક જ ઊભી કરી દીધી હોય એવો દેખાવ આ મંદિરે આપી રહ્યાં છે. આ નવ ટૂંક મળોને “રત્ન ટૂંક કહેવાય છે. (૧) આમાંનું મુખ્ય મંદિર શેઠ જીવરાજ રતનસીએ સં. ૧૯૦૫માં બંધાવી તેને પોતાના પિતાના નામથી “રત્ન ટૂંકરનું નામ આપ્યું છે. બાકીનાં મંદિરે તે પછી જ બનેલાં છે. મુખ્ય મંદિરમાં મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાન છે. આ મંદિર, તેની ઉપરનાં વીશ શિખરની કળશ-ધજાઓથી. સૂર્યના તેજમાં જળાંહળાં થઈ રહ્યું હોય એમ દૂરથી દેખાય છે. આ મંદિરની વિશાળતા અને ઊંચાઈ ઓછી નથી. બાકીના આઠ દેરાસરમાં નીચે મુજબ મૂળનાયક ભગવાન બિરાજમાન છે. (૨) શ્રીસુવિધિનાથ, (૩) શ્રીઆદિનાથ, (૪) શ્રીચિંતામણિ પાર્શ્વનાથ, (૫) શ્રીગેડીપાર્શ્વનાથ અને નીચે શ્રીજીરાવલા પાર્શ્વનાથ, (૬) ઉપરના ભાગમાં. શ્રીગૌતમસ્વામી અને નીચે (૭) શ્રી શાંતિનાથ ભગવાન અને (૮) શ્રીચંદ્રપ્રભસ્વામી. અહીં પ્રતિમાને પરિવાર પણ ઘણું છે. સમગ્ર મંદિરમાં મળીને પાષાણની ૧૨૬ અને ધાતુની ૮૦ પ્રતિમાઓ છે. સિવાય ટિકની ૨ અને સુવર્ણની ૧ મૂર્તિ પણ અહીં બિરાજમાન કરેલી છે. ૭૩. નળિયા (ઠા નંબર: ૧૯૨૩) જખોથી ૧૬ માઈલ દૂર નળિયા ગામ આવેલું છે. અહીં શ્વેતાંબર મૂર્તિપૂજકના ર૫૦ ઘર છે, ૧ ઉપાશ્રય યાત્રાળુઓ માટે વિશાળ ધર્મશાળાઓ, જ્ઞાનશાળા, બાલાશ્રમ, પુસ્તક ભંડાર અને દવાખાનું વગેરે છે. એકંદરે ગામ. પ્રમાણમાં સારું છે. ગામની વચ્ચે આવેલા બજારમાં એક વિશાળ મંદિર જોવાય છે. સોળ શિખરે અને ચૌદ રંગમંડપથી શણગારેલું આ મંદિર અનુપમ શભા ધારી બેઠું છે. તેમાં મૂળનાયક શ્રીચંદ્રપ્રભુ ભગવાન બિરાજમાન છે. આ મંદિરના નિર્માતા શેઠ નરશી નાથાનું નામ, તેમણે પાલીતાણામાં બંધાવેલી વિશાળ ધર્મશાળાથીયે સૌને જાણીતું છે. આ મંદિર સં.. ૧૮૯૭માં બંધાયું છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ તેરા-કાહારા ૧૪૩. આ મુખ્ય મ ંદિરની બાજુમાં શેઠ ભારમલ તેજશીએ સ. ૧૯૧૦માં મૂળનાયક શ્રીશાંતિનાથ ભગવાનનું દેરાસર ખ ંધાવ્યું છે અને તેની જ ખાજુમાં શેઠ હરભમ નરશી નાથાએ સ. ૧૯૧૮માં શ્રીઅષ્ટાપદનું અજોડ દેરાસર અંધાવેલું છે. ત્રણેના ગભારાએ અલગ છે પણ મંદિર એક જ ગણાય છે. મદિરની આગળ એક વિશાળ ચાક છે. મદિર બંધાવનાર શેઠે નરશી નાથા અને તેની પત્નીની આરસની મૂર્તિ એ મ ંદિરમાં મૂકેલી છે. આ મંદિરમાં મૂર્તિ એને પિરવાર ઘણા છે. પાષાણુની ૧૧૦, ધાતુની ૨૬, ચાંદીની ૩૯, સ્ફટિકની ૧ મળીને કુલ ૧૭૬ જિનપ્રતિમાઓ છે. ૧૩૨ સિદ્ધચક્ર ચાંદીના, ૪ ધાતુના અને ર્ ચંદન કાષ્ઠના મળીને કુલ ૧૩૮ છે. દેરાસરને વહીવટ શેઠ નાગશી કેશવજી, શેઠ શામજી જેઠાભાઈ અને શેઠે રેતશી દામજી કરે છે. * ૭૪, તેરા (કાઢા ન’ખર ઃ ૧૯૨૭–૧૯૨૮ ) નળિયાથી ૧૮ માઈલ દૂર તેરા નામે ગામ આવેલું છે. અહીંના મજબૂત લિાની ખ્યાતિ લેાકવિદ્યુત છે. અહીં શ્વેતાંબર મૂર્તિ પૂજકોનાં ૧૦૦ ઘરો છે. ૧ ઉપાશ્રય, યાત્રાળુઓ માટે ૧ વિશાળ ધર્મશાળા, મહાજનવાડી, વિદ્યાશાળા, કન્યાશાળા, પુસ્તકભંડાર વગેરે છે. અહીં એ જૈન મંદિર છે. ૧. ખજારમાં આવેલું શ્રીજીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું મ ંદિર મુખ્ય છે. મદિરનાં નવ શિખરોની ધાએ દૂરથી યાત્રીએને આકષી લે છે. ભવ્યતા અને સૌંદર્યાંમાં આ મ ંદિર ખીજા નામી મંદિરેથી ઊતરે એવું નથી. મંદિરની આસપાસ એક માટે ચેાક આવે છે. અહીં પાષાણની ૫૭, ધાતુની ૨૧, ચાંદીની ૩૨ મળીને કુલ ૧૧૦ જિનપ્રતિમાઓ છે. વળી, ચાંદીના ૬૪, ધાતુના ૮, સેનાના ૨ મળીને કુલ ૭૪ સિદ્ધચક્રો છે. શેઠ હીરજી ડાસાભાઇ અને શેઠ પાસવીર્ રાયમલ નામના એ જૈન શ્રેષ્ઠીએએ આ મદિર સં. ૧૯૧૫માં બંધાવેલું છે. આ બન્નેની એક માટી પ્રશસ્તિ રંગમંડપની ભીંતમાં કેાતરેલી છે. ૨. ઉપર્યુક્ત મ ંદિરની સામે શિખરખ ધી શ્રીશામળિયા પાર્શ્વનાથ ભગવાનનુ સુંદર મંદિર છે. મંદિરના રંગમંડપમાં કાચ ઉપર સુંદર ચિત્રકામ કરેલું છે. મંદિરમાં પાષાણુની ૪, ધાતુની ૬, સાનાની ૨, ચાંદીની ૧ મળીને કુલ ૧૭ જિનપ્રતિમાઓ છે. લગભગ ત્રણસો વર્ષ પહેલાં ગારજી હૌરાચંદ તારાચંદે આ મ ંદિર ખધાવેલું છે. * ૭૫. કાઠારા (કાટા નબર : ૧૯૩૦ ) તેરાથી ૧૨ માઈલ દૂર કાઢારા નામે ગામ છે. અહીં શ્વેતાંબર મૂર્તિ પૂજકાનાં ૭૫ ઘર છે. એક વિશાળ ધમ શાળા ચાત્રાળુઓ માટે છે. શેઠ કેશવજી નાયક, શેઠ વેલજી માલુ અને શેઠ શિવજી નેણશી આ ત્રણુ વ્યક્તિ તરફથી કન્યાશાળા, પાઠશાળા અને પાંજરાપેાળ ચાલે છે. ગામના મધ્ય ભાગે આવેલા ખજારમાં જાણે એક મોટો પહાડ ખડા કર્યાં હોય એવી ઘટ્ટ માંધણીનું જૈન મ ંદિર આખાયે પુચ્છમાં વિશાળતા અને ભવ્યતામાં અજોડ છે. પર્વતની શિખરમાળાનું ભાન કરાવતાં એના ઉપરનાં માર ઉન્નત શિખરો દૂરથીયે પ્રેક્ષકનું મન હરી લે છે. મંદિરની લંબાઇ—પહેાળાઈ ૭૮૪૬૪ ફીટની છે અને ઊંચાઇ ૭૪ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જૈન તીર્થ સર્વસંગ્રહ ફીટની છે. મૂળગભારામાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. આ મંદિરમાં પાષાણની ૧૩૭, ધાતુની ૫૪, ચાંદીની ૨૦, સ્ફટિકની ૧ મળીને કુલ ૨૧૨ મૂર્તિઓ અને સેનાના ૧ સિદ્ધચકચ્છ જુદે જુદે સ્થળે પ્રતિષ્ઠિત થયેલ છે. મંદિરમાં કાચનું કામ પ્રેક્ષણીય છે. સં. ૧°૮માં શેઠ કેશવજી નાયક, શેઠ વેલજી માલુ અને શેઠ શિવજી નેણશીએ આ મંદિર બંધાવી તેની પ્રતિષ્ઠા કરાવી છે. શત્રુ ગિરિ ઉપરની નવ ટૂંક પૈકીની એક ટૂંક જે “કેશવજી નાયકની ટૂંક’ના નામે ઓળખાય છે, તેના નિર્માતા આ ગામના વતની અને કોઠારાનું મંદિર બંધાવવામાં પણ ફળ આપનાર પુણ્યશાળી શેઠ કેશવજી નાયક હતા. તેમણે આવાં મંદિર બંધાવી પિતાની અનુપમ શ્રદ્ધાને દાખલો બેસાડ્યો છે અને અનેક સખાવતે કરી શેઠ જગડુશાહના પગલે દાનવીર તરીકેની ખ્યાતિ પણ પ્રાપ્ત કરી છે. ૭૬, કટારિયા (કઠા નંબરઃ ૧૯૮૩) ભૂજથી ભચાઉ જતી રેલ્વેના ભચાઉ સ્ટેશનથી ૧૮ માઈલ દૂર કટારિયા નામે ગામ છે. તે કેણે વસાવ્યું એ જાણવામાં નથી પરંતુ કટારિયા નામ શાથી પડ્યું એ વિશેની એક લોકકથા એવી સંભળાય છે કે, મુસલમાનના અહીં વારંવાર થતા હુમલાથી એક પ્રસંગે એક રમણના પતિને દુશમનોએ મારી નાખે ત્યારે એ વીર રમણીએ હાથમાં કટારી લઈ રણમેદાનમાં ઝંપલાવ્યું. તેણે તેના પતિના ખૂનીને શેથી કાઢી, તેને ઘોડા ઉપરથી નીચે પટકી | છાતીમાં કટારી હુલાવી દીધી, ત્યારથી એ કટારીના પ્રસંગની યાદગીરીમાં આ ગામનું “કટારિયા” એવું નામ - લેકવિશ્રુત બન્યું છે પરંતુ એ પહેલાં પ્રાચીન કાળમાં આ એક વિશાળ નગર હતું. અહીં શેઠ જગડૂશાહના મહેલે હતા એમ પણ સંભળાય છે. એક સમયનું આ ભવ્ય નગર આજે તે એક નાના ગામડામાં રૂપાંતર પામ્યું છે. વેતાંબર મૂર્તિપૂજક જૈનાની વસ્તી ત્રણેક ઘરની નામની જ રહેવા પામી છે. ૧ ઉપાશ્રય, યાત્રાળુઓ માટે એક વિશાળ જૈન ધર્મશાળા અને એક પુસ્તકભંડાર પણ છે. અહીં એક વિદ્યાલય સાથેનું જેન છાત્રાલય પણ મોજુદ છે. Archaeological servey of western India”માંથી એવી માહિતી સાંપડે છે કે, અહીં બજારની વચ્ચે જૈન મંદિરનું ખંડિયેર વિદ્યમાન છે. આ ખંડિયેર એક મકાનને પાયે ચણતાં મળી આવ્યું હતું. દેવકુલિકાઓના પાયા, દીવાલે અને કેરભર્યા પથ્થરથી જણાય છે કે, એક સમયે આ મંદિર ૫૦ ફીટના ઘેરાવામાં હતું. આ મંદિર લોકોના મકાનેથી ઘેરાયેલું છે. બારેક ફીટ જમીનમાં દટાયેલા આ મંદિરમાં કેરણભર્યા પાંચ તંભે. પર ઘૂમટે છે. ઘૂમટેમાં વિવિધ પ્રકારની કેરણી છે. બીજા ઘૂમટે અને શિખર જમીનમાં દટાયેલાં છે. સભામંડપ અને પાંચ સંભેમાં લટકાવેલાં તોરણવાળું એક ભેંયરું પણ છે. તેમાં પથ્થરના પગથિયાંવાળી નિસરણી બનેલી છે. આખુંયે મંદિર ૬૪ ફીટનું ઊંચું હશે એમ જણાય છે. સફેદ ખારા પથ્થરો અને ચૂનાથી આ બનાવેલું છે. મંદિર પાંચસો વર્ષ પહેલાંનું જણાય છે. સં. ૧૯૭૮માં શેઠ વર્ધમાન આણંદજીએ જીર્ણોદ્ધાર કરાવી સુંદર અને ભવ્ય શિખરબંધી મંદિર કરાવ્યું છે. આમાં મળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનની વેતવણી પ્રતિમા બે હાથ ઊંચી છે, જે બાઢિયાથી લાવીને અહીં સં. ૧૯૮૮ માં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ મૂર્તિના પાછળના ભાગમાં પણ ત્રણેક પંકિતઓને લેખ છે, જેમાં તે. સમયના રાજવી અને પ્રતિષ્ઠાપક આચાર્યને વિશેષ પરિચય જણાવ્યું હશે પરંતુ મૂર્તિને ભીંત સાથે ચૂનાથી સજજડ. કરેલી હોવાથી આ લેખ વાંચી શકાતું નથી પણ પલાંઠી નીચે આટલે લેખ જોવામાં આવે છે - " श्रीमहावीरविंबं कारित प्र० आचार्यश्रीविजयसिंहसूरिराजैः तपागच्छे कटारियाग्रामे सं० १६८६ वर्षे वैशाखमासे शुक्लपक्षे. તૃતીયાત્તિ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ સત્તરમા સૈકાની આ મૂર્તિ ખરેખર સુંદર અને દર્શનીય છે પરંતુ કાન, નાકથી ખંડિત હોવાથી જીર્ણોદ્ધાર સમયે તેના ઉપર લેપ કરાવ્યે છે. કહેવાય છે કે, કટારિયા ગામની પડતી દશામાં આ મૂર્તિ માંઢિયા લઈ જવામાં આવી હતી જ્યાં લગભગ ૧૦૮ વર્ષ સુધી એ પૂજાતી રહી. આ મૂર્તિના જ કારણે વાગડ પ્રદેશમાં આ ગામ તી રૂપ મનાય છે. હમણાં હમણાં આ તીની સારી નામના થઇ છે. ગેડી ૭૭. ગ્રેડી ( કાઠા નબર : ૧૯૯૧ ) કચ્છ-વાગડમાં આવેલું ગેડી ગામ ઘણું પ્રાચીન છે. કૃષ્ણકાળની વિરાટનગરીથી પણ લોકો ઓળખે છે પરંતુ એ હકીકતને ઇતિહાસના આધાર નથી. અહીં ૪૦ જૈનેાની વસ્તી, ૧ ઉપાશ્રય અને જૈન મંદિર જીર્ણાવસ્થામાં છે. અગાસીમંધ શિખરયુક્ત આ મંદિરને મોટી પરસાલ છે. આગળના ભાગમાં ચાર દેરી શિખરયુક્ત છે. તેમાં પખાસણ વિદ્યમાન છે. મંદિરના વચલા ઘૂમટ ૧૬ સ્તંભાના આધારે બનાવેલા છે. મંદિરની લખાઈ-પહોળાઇ ૨૮ × ૨૦ ફીટ છે. અગાસી સુધીની ઊંચાઈ ૧૪ ફીટ અને ઘૂમટ સુધીની ઊંચાઈ ૨૦ ફીટની છે. ગર્ભ ગૃહમાં આરસપાષાણનાં બિંભે પ્રાચીનકાળનાં છે. વચ્ચે મૂળનાયક શ્રીમહાવીર પ્રભુની મૂર્તિ ૩ ફીટ ઊંચી છે. મૂર્તિના નાક, હાથ, કાન ખંડિત થતાં ચૂનાથી જેડીને લેપ કરાવેલા છે. મૂળનાયકની એક બાજુએ શ્રીઆદીશ્વરનો મૂર્તિ છે. તેના ઉપર સ. ૧૫૩૪ના લેખ છે અને પીજી બાજુએ શ્રીસુમતિનાથ ભગવાન છે. તેના ઉપર સ. ૧૯૨૫ ને લેખ છે. મદિર માલાશાહે બધાવેલુ છે. એ વિશે એક દંતકથા પણ પ્રચલિત છે. અહીં માલવ નામના ઘીના વેપારી રહેતા હતા. એક વેળા એની દુકાને ઘી વેચનારી ભરવાડણુ ઘીનેા પાળિયા અને ત્યાં આપવા આવી. પાળિયાને ખાલી કરી નાખવાનું કહીને એ ખાઈ ખજારમાં સેાદો લેવા લઈ. માલવે ઘી તાળીને પાળિયા ખાલી કરી રાખ્યા. ખાઈએ આવીને જોયું તે ઘીને પાળિયા ભરેલા જોવાય. આથી તેણે માલવને તરત ઘી તેાલી લેવા જણુાવ્યું. ચતુર વેપારી પાળિયા નીચેની ઈંઢોણીમાં કંઈક કરામત હોવાનું સમજી ગયા. ખાઈને પેલી જૂની ઈંઢોણીને બદલે નવી ઈઢાણી સાથે પાળિયા ખાલી કરીને આપ્યા. ઈંઢોણીમાં એવા ગુણુ હતા કે તેના ઉપર મૂકેલું ખાલી વાસણ ઘીથી ભરાઈ જતું. એ રીતે સાલવ ખૂબ ધનાઢચ ખની ગયા. કહે છે કે, એક સમયે અણહિલવાડ પાટણમાં એક ગૃહસ્થને ત્યાં જમણવારના પ્રસંગ હતા. તેમાં ઘીની જરૂર પડતાં માલવે આ કરામતથી તેને ઘી પૂરું પાડ્યું. એ ગૃહસ્થે માલવને ઘીના જે પૈસા આપ્યા તે દ્વારા માલવે આ મહાવીરસ્વામી ભગવાનનું મંદિર મધાવ્યું. એ સિવાય માલવ વાવ અને માલસર તળાવ પણ એણે જ મધાવ્યાં છે. કચકાટઃ—— અંજારથી ઉત્તર-પૂર્વ ૩૬ માઇલ કથકોટ નામે સ્થળ છે. કંથડનાથ યેાગીના નામ ઉપરથી અહીં પુરાતન હ્લેિ કશ્કાટ નામે પ્રસિદ્ધિમાં આણ્યે. જામ લાખા ચૂરારાના પોત્ર જામ સાટે આ કિલ્લા ખ ંધાવેલે છે અને તેમાં કથડનાથ ચૈાગીનું મંદિર પણ ચણાવ્યું છે. કિલ્લે મજબૂત પરાથી ખાંધવામાં આવ્યે છે. કચ્છ અહારના રાન્તએ જ્યારે શત્રુઓના હુમલાથી ભયગ્રસ્ત સ્થિતિમાં આવી પડતા ત્યારે આ લિાનેા આશ્રય લેતા. મૂલરાજ સાલકી અને ભીમદેવ પાતાની જાત મચાવવા આ કિલ્લામાં છુપાયા હતા. એક વખતના આ અોડ કિલ્લો આજે તે જીણુશી અવસ્થામાં જોવાય છે. અહીં સેળ થાંભલાવાળું ભગવાન મહાવીરસ્વામીના પુરાતન મ ંદિરનું ખ ંડિયેર છે. આ મંદિર કાણે ખંધાવ્યું ૧૯ Page #192 -------------------------------------------------------------------------- ________________ જૈન તીથ સમ ગ્રહ ૧૪૬ એ વિશે શ્રીદલપતરામ પ્રાણજીવન ખખ્ખરે “ Archaeological Survey of Western India ”માં આ મંદિરમાંથી મળી આવેલા શિલાલેખા ઉપરથી માહિતી આપી છે. મડપના સ્તંભ ઉપર કારેલા એક ત્રુટિત શિલાલેખ ઉપરથી સ. ૧૩૪૦માં આ મંદિરના ખંધાવનાર તરીકે આદેવના પુત્રો નામે લાખા અને સાલ્ડાનાં નામે જાણી શકાય છે. ચૂનાના પ્લાસ્ટર ઉપર આમ્રદેવના પુત્ર પાસિલનું નામ જણાવેલું છે. મંડપના એક સ્તંભ ઉપરના લેખને અશ વહેંચાય છે એ મુજખ સ. ૧૭૨–(?) શ્રાવણ સુદ ૫ને સામવારે શ્રીમાળી જ્ઞાતિના આમ્રદેવ એટલું વંચાય છે. લેખ તૂટેલો હાવાથી તેના પુત્રોનાં નામ જાણી શકાતાં નથી. ચૌદમા સૈકામાં શ્રીસર્વાનંદસૂરિએ ‘ જગડ્રેરિત’રર્યું તેના ઉપરથી જણાય છે કે જગદ્ભશાહના પૂર્વજોની પાંચ પેઢીએ કથકાટમાં નિવાસ કરતી હતી. છેવટે જગદ્ગુશાહના પિતા સાલ્ડા ભદ્રેશ્વરમાં સ. ૧૨૭૦માં રહેવા માટે ગયા અને ત્યાં સ્થિર થયા. જગડ઼ેશાહના કાકાઓ વગેરે અહી” ૧૪મા સૈકા સુધી નિવાસ કરતા હતા; જેમણે આ મદિર અંધાવેલુ શિલાલેખથી પુરવાર થાય છે. સીકરાઃ— કચ્છમાં આવેલું સીંકરા ગામ કયારે વસાયું એ જાણવામાં નથી. અહીં ઘણા પાળિયાએ મોજુદ છે તેમાંના એક પાળિયા ઉપર સ. ૧૦૬૦ની સાલ વંચાય છે. અહીં એક કળામય જૈન મદિરનું ખ ંડિયેર વિદ્યમાન છે. આ મ ંદિર સ. ૧૭૭૩માં બંધાવાર્યું હતું. સ. ૧૮૪૨માં જ્યારે માળિયાના મિયાણા ઘણા ઉપદ્રવ કરી રહ્યા હતા ત્યારે આ મંદિરના મૂળનાયક શ્રીવાસુપૂજ્યસ્વામીની મૂર્તિ અધેાઇ ગામે લઇ જવામાં આવી. સરિમાં એક શિલાલેખ પણ જોવામાં આવે છે. * ૭૮. તારંગા (ગુજરાત ) ( કાઠા નંબર : ૨૦૧૩-૨૦૨૦ ) ગુજરાતમાં પહાડ પરનાં તીર્થોમાં તારંગા વિશિષ્ટ તીર્થસ્થળ છે. વિ. સં. ૧૨૪૧ માં શ્રીસેામપ્રભાચાર્યે રચેલા ‘કુમારપાલ પ્રતિમાધ’ થી જાણવા મળે છે કે, વેણી વત્સરાજ નામના બૌદ્ધધમી રાજાએ અહીં તારાદેવીનું મ ંદિર બંધાવેલું ત્યારથી આ સ્થળ ‘ તારાપુર’ નામે પ્રસિદ્ધિ પામ્યું. એ પછી આ ખપુટાચાર્ય ( વિક્રમની પહેલી શતાબ્દી )ના ઉપદેશથી તે રાજા જૈનધમી બન્યા ત્યારે તેણે જ અહી જિનેશ્વરદેવની શાસનાધિષ્ઠાત્રી સિદ્ધાયિકાદેવીનું મ ંદિર બંધાવી જેનેાના તીર્થ તરીકે પ્રસિદ્ધિ આપી. એ પછીના લગભગ તેરમા સૈકા સુધીને! આ તી ના ઇતિહાસ અંધકારમાં છે. તેરમા સૈકામાં તારંગાગર ઉપર ખોંધાયેલા બાવન દેવકુલિકાવાળા ઉત્તુંગ દેવપ્રાસાદ આજે પણ જૈનાચાય શ્રીહેમચંદ્રસૂરિ અને ગૂર્જરનરેશ કુમારપાલની લગભગ ૮૦૦ વર્ષ પહેલાંની કીર્તિ ગાથા સંભળાવતા અડગ ઊભા છે. તેને આજ સુધી આવેા ગરવા અને સુરક્ષિત બનાવી રાખવા માટે કેટલાયે દાનવીર જૈન શ્રેષ્ઠીઓએ તેમાં સંસ્કારઉદ્ધારો કરીને વિસ્તાર્યાં પણ છે. આ રીતે જોતાં અહીં ખોદ્ધ અને જૈન સંસ્કૃતિને સુભગ સંગમ થયેલા જોવાય છે. આમાં કેટલાયે ચેગીએ, મુનિએ અને ભાવુકાની સ્મૃતિએ જડાયેલી પડી છે એથી જ એ વંદનીય તીરૂપ અન્યા છે. પ્રાચીન જૈન પ્રખંધા અને તીમાળાઓમાં તારગાને તારઉર, તારાવરનગર, તારણગિરિ, તારણગઢ વગેરે નામેાથી ઉલ્લેખવામાં આવ્યે છે. આ નામે ઉપરથી તારંગા નામ કેમ ખન્યું એ સમજાતું નથી. સંભવ છે કે, ૧, “ શ્રીવીતિઃ શતપતુટયે પતુરીતિસંયુત્તે । વર્ષોનાં સમગાયત, શ્રીમાનનાયલપશુ: ||૧|| * ૨. 'ताराइ बुद्धदेवी मंदिरं तेण कारियं पुव्वं । तेणेव तत्य पच्छा भवणं सिद्धाइयाइ कारविचं । . પ્રભાવકચરિત્ર 'માં શ્રીવિજયસિ’હરિ પ્રબંધ ' आसन्नगिरिम्मि तओ भन्नइ ताराउरं ति इमो ॥ . “ કૃમારપાલ પ્રતિષેધ ”માં આય`ખપુટાચા' કથા ' પૃ. ૪૪૩ Page #193 -------------------------------------------------------------------------- ________________ તારંગ ૧૪૭ તારાગામ ઉપરથી અપભ્રષ્ટ થઈને તારંગા થયું હશે.' મહેસાણાથી આવતી રેલ્વે લાઈનમાં તારંગા હીલ છેલ્વે સ્ટેશન છે. પહેલાં આ સ્ટેશન પર વસ્તી જેવું નહોતું પરંતુ હાલમાં ધર્મશાળાઓ અને કેદીઓની દુકાને થઈ છે. સ્ટેશન સામે જ શ્વેતાંબર અને દિગંબર યાત્રાળુઓ માટે અલગ અલગ બે ધર્મશાળાઓ છે. તારંગા ઉપર ચડવાના ત્રણ માર્ગો છે. એક ધુડિયા ધકકાને, બીજે ધારણ માતા તરફને અને ત્રીજો ટીંબા ગામ બાજુને. પહેલે માર્ગ ટૂંક પણ ચડવામાં કઠણ છે જ્યારે બીજા માર્ગો તદ્દન સરળ છે. આ બંને માર્ગો કિલ્લાના દ્વારની ટેકરી નીચે ભેગા થાય છે. ત્યાંથી પગથિયાં ગોઠવેલાં છે. કારમાં પ્રવેશ કર્યા પછી તદ્દન સપાટ ભૂમિ છે. ધુડિયા ધક્કાવાળો આખો માર્ગ દક્ષિણની ટેકરીઓની તળેટીમાં જ છે, જે પાણીના પ્રવાહનું વહન કરી રહ્યો છે. આ પહાડની રચના લગભગ ઈડરના પહાડ જેવી છે. ' સ્ટેશનથી તારંગાની તળેટી લગભગ ૨ માઈલ દૂર છે. રસ્તે કાચો હોવા છતાં ધારી ગાડામાર્ગ છે. જેને ધડિયા ધષ્ઠાનો માર્ગ કહે છે. તળેટીમાં વિશ્રાંતિ લઈ શકાય એવી વેતાંબર અને દિગંબરની બે નાની ધર્મશાળાઓ છે. તળેટીથી તારંગા પહાડને ચડાવ એક માઈલ છે. પહાડ પર શ્વેતાંબરોનાં ૫ મંદિર અને ૫ દેરીઓની ટૂંકે છે. એક ધર્મશાળા અને તેમાં પુસ્તકાલય છે. દિગંબરોનાં પણ ૫ મંદિર, ૭ દેરીઓ અને ધર્મશાળા છે. પૂર્વ દ્વારથી પ્રવેશ કરતાં ડાબી બાજુએ શ્રી અજિતનાથ મંદિરની સન્મુખ આશરે ત્રણ ફીટ ઊંચાઈવાળી એક દેરીમાં કીર્તિસ્થંભ વિદ્યમાન છે. તેના ઉપર કુમારપાલના છેલ્લા વર્ષ સમયને લેખ આ પ્રકારે વંચાય છે – . ૨૨૩૦ વર્ષે ISIT વદિ રૂ વળ અમ(મ) | ” તાંબરોનાં પાંચ મંદિરમાં શ્રી અજિતનાથ ભગવાનનું મંદિર કેટથી ઘેરાયેલું ઉન્નત અને વિશાળ છે. ૧. પગદંડીથી ઊંચે પહોંચતાં જ “અજિતનાથ વિહાર” નામે ઓળખાતું મંદિર દષ્ટિગોચર થાય છે. આ મંદિર બંધાવવા માટે કુમારપાલ નરેશે યશેદેવના પુત્ર દંડનાયક અભયને આદેશ કર્યો હતો. પ્રભાવક ચરિત્રમાં ઉલ્લેખ છે કે, કુમારપાલ રાજાએ અર્ણોરાજ ઉપરની ચડાઈ વખતે ભગવાન અજિતનાથની જે માનતા માની હતી તેની પૂર્તિ રૂપે તેણે તારંગા ઉપર ૨૪ ગજ ઊંચું મંદિર બંધાવ્યું અને તેમાં ૧૦૧ આંગળ (ઇંચ) પ્રમાણની પ્રતિમા સ્થાપના કરી હતી.' પુરાતન પ્રબંધસંગ્રહના ઉલ્લેખથી જણાય છે કે, જ્યારે અજયપાલે જૈનમંદિરને ધરાશાયી કરવા માંડયાં ત્યારે વસાહ અને આભડ નામના મુખ્ય શ્રેષ્ઠીઓએ સંઘને એકત્રિત કરી કુમારપાલે બંધાવેલાં મંદિરોને અજયપાલથી બચાવવા માટે શો ઉપાય કરવો તેની વિચારણા કરતાં એ સમયના સીલનાગ નામના અધિકારીને મળીને બાકી રહેલા તારંગાના મંદિરને બચાવવા માટે નિવેદન કર્યું. સીલનાગે યુકિત વાપરીને તારણગઢનું મંદિર અને બીજા મળીને ચારેક મંદિરો બચાવી લીધાં હતાં.' આ મંદિર ખત્રીશ માળનું ઊંચું બંધાવેલું હતું એમ પણ કહેવાય છે. આજે તે ત્રણ-ચાર માળનું જ વિદ્યમાન છે. મંદિરને પહેલી નજરે નિહાળતે કલાભ્યાસી શિલ્પીએ જેલી શિલ્પશાસ્ત્ર મુજબની સર્વાગ સુંદર રચનાની પ્રમાણસરતા પામી જાય છે. શિલ્પીએ આલેખેલી જગતીની ઊંચાઈ, જાડંબે, પ, કણી, અંતરણી, ગ્રાસપી, કભા. . "तत्य ममाएसेणं अजिजिणिदस्स मंदिरं तुंगं । दंढाहिवअभयेणं जसदेवसुएण निम्मिवियं ॥" –“ કુમારપાલ પ્રતિબંધ ”માં “શ્રી આર્યપુરાચાર્ય કથા” પૃ. ૪૪૩ ૪. જ પ્રભાવક ચરિત માં “શ્રી હેમચંદ્રસૂરિ પ્રબંધ' બ્લોકઃ ૭૨૦ થી ૨૪... ૫. “પુરાતન પ્રબંધસંગ્રહ”માં “અજયપાલ પ્રબંધ' પૃષ્ઠઃ ૪૭. . : Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જૈન તીર્થ સર્વસંગ્રહ કળશ વગેરે સ્વરૂપે શિલ્પીય નિયમ મુજબ બરાબર જાય છે. મંદિરમાં પાથરેલું કલાલેખન સાદું છતાં સુઘડ અને વિવિધતાવાળું હોવાથી મનહર લાગે છે. સોલંકીકાળની સર્દયકળાને આ ઉત્તમ નમૂન શિલ્પીય ચેતનાને આદર્શ અભ્યાસી આગળ ખડે કરે છે. અલબત્ત, એમાં પાછળથી થયેલાં સંસ્કરણ પણ અભ્યાસીની નજરે અછતાં રહેતાં નથી. સત્તરમા સૈકામાં થયેલા શ્રીષભદાસ કવિ કુમારપાલરાસમાં કહે છે કે, આ મંદિરના શિખરને કઈ ક્ષતિ પહોંચી નથી એટલે એ પ્રાચીન કાળનું હોવાનું કહે છે, પરંતુ મંદિરનું શિખર બારમી સદી જેટલું પ્રાચીન જણાતું નથી. દેવળની આજુબાજુએ બાંધેલી દેવકુલિકાઓ કેઈ વિનાશને ભેગ બનેલી પ્રતીત થાય છે. એને નાશ કરતાં બચી ગયેલી એક દેવકુલિકા જમીનનું માપ કરતાં દિગંબરેના કબજામાં ગયેલી દેવકુલિકા સુધી જાય છે. આજે તે દિગંબરેના કબજામાં હોવાથી વચ્ચે ભીંત ચણી લીધેલી છે. પ્રાસાદને મડવર અને શિખર ભાતભાતની કેરણીથી ભરેલાં છે. મંદિરની પાછળ ૬૪ દીવાલમાર્ગો છે, જેમાંની એકે દીવાલ નકશી વિનાની નથી. એમાં યક્ષ, ગંધ અને નર્તિકાઓની ભાવનાત્મક સૃષ્ટિ ઊભી કરી મૂર્તરૂપ આપવામાં મણું રાખી નથી. આબુનાં મંદિરે જેવી ઝીણી કેરણી ન હોવા છતાં એની ભવ્યતા આંખને આંજી દે એવી તે છે જ. ખરેખર, આ મંદિરની ઊંચાઈ અજોડ છે. - મંદિરને ૨૩૦ ફીટ જેવા લાંબાપહોળો ચેક મળી ગયું છે. ચોકની બહાર મધ્યમાં ૧૪ર ફીટ ઊંચું, ૧૫૦ ફીટ લાંબુ અને ૧૦૦ ફીટ પહોળું ભવ્ય મંદિર ગોઠવાયેલું છે. લગભગ ૬૩૯ ફીટને ઘેરા આ મંદિરે રોકી લીધો છે. સમગ્ર મંદિર ખારા પથ્થરથી બાંધવામાં આવ્યું છે. ઇંટ અને ચૂનાનું મિશ્રણ એવું સપ્રમાણ શાસ્ત્રીય દષ્ટિએ કરવામાં આવ્યું છે કે આજે ૮૦૦ વર્ષ વીત્યાં છતાંયે મંદિરની કેઈ સામગ્રીને આંચ આવવા પામી નથી. મંદિરનું સુખ અને દરવાજો પૂર્વાભિમુખ છે. દરવાજામાં પ્રવેશ કરતાં અંબિકા માતા અને દ્વારપાલની મૂર્તિ નાં દર્શન થાય છે. મંદિરમાં પ્રવેશ કરવાના ત્રણે દિશાએ ત્રણ પ્રચંડ દરવાજા છે. દરેક દરવાજાને ત્રિશાખાદ્વાર છે અને પ્રવેશદ્વારના ઉંબરમાં બંને બાજુએ ગ્રાસમુખ છે. પગથિયાં આરસનાં પણ સાદાં છે. મંદિરના સિંહદ્વાર પાસે એક વિશાળ અગ્રમંડપ મંત્રી વસ્તુપાલે બંધાવ્યું હતું અને તેમાં બે બાજુએ બે વિશાળ ગવાક્ષે બનાવી ભગવાનની મૂર્તિઓ સ્થાપી હતી પરંતુ એ સ્થાપના અત્યારે વિદ્યમાન નથી. માત્ર લેખ સાથેનાં આસને મેજુદ છે. એ લેખ આ પ્રકારે છે – ___ "ॐ स्वस्ति श्रीविक्रम संवत् १२८४ वर्षे फागुण शुदि २ रवौ श्रीमदणहिलपुरवास्तत्र्यप्राग्वाटान्वयप्रभू(स)त ठ० श्रीचंडपात्मज ठ० श्रीचंडप्रसादांगज ठ० श्रीसोमतनुज ठ० श्रीआशाराजनंदनेन ठ० श्रीकुमारदेवीकुक्षिसंभूनेन महं श्रीणिग महं श्रीमाल. देवयोरनुजेन मह० श्रोतेजःपालाग्रजन्मना संघपतिमहामात्यश्रीवस्तुपालेन आत्मनः पुण्याभिवृद्धये इह श्रीतारंगपर्वतश्रोआजतस्वामी मिदेवचैत्ये श्रीआदिनाथदेवजिनविबालंकृतखत्तकमिदं कारितं । प्रतिष्ठितं ओनागेन्द्रगच्छे भट्टारकश्रीविजयसेनसरिभिः ॥" બીજો લેખ બનાવિનાશ ને બદલે ગ્રીમિનાથ ભગવાનના નામ સિવાય બધે અક્ષરશ: ઉપર મુજબ છે. મંદિરમાં મૂળ ગભારે, ગૂઢમંડપ, રંગમંડપ અને છ ચેકીઓની વિભાગરચના કરવામાં આવી છે. રંગમંડપમાંથી મૂળગભારામાં જવા માટે બે નાના દરવાજાએ મૂકેલા છે. તે પછી જ મૂળગભારાનું પ્રવેશદ્વાર આવે છે. મૂળગભારો ૧૮ ફીટ લાંબો અને ૨૩ ફીટ પહોળો છે. આખાયે ગભારે મકરાણાના આરસથી મઢેલે છે. મૂળગભારામાં મૂળનાયક તરીકે શ્રી અજિતનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિ ૧૫ હાથની ઉન્નત અને મનહર છે. તેની બંને બાજુએ લાકડાની નિસરણી મૂકેલી છે. તે પર ચડીને મસ્તકે પૂજા થઈ શકે છે. આસપાસ પંચતીર્થીનું ભવ્ય પરિકર છે. મૂળનાયકની પલાંઠી ઉપર ટૂંકે લેખ છે પણ તેને ઘણેખરે ભાગ અત્યારે ઘસાઈ ગયે છે. કહેવાય છે કે, થોડાં વર્ષો ઉપર લેપ ઉતા ત્યારે લેપ ઉતારનારે એ લેખને બેદરકારીથી ઘણે ઘસી નાખે છે. મુનિરાજ શ્રીજયંતવિજયજીએ એ લેખ આ પ્રમાણે વાંચે છે – વફેવમા વીમા... .........રિમિઃ નીચા " ૬. “જૈન સત્યપ્રકાશ” વર્ષ: ૨, અંક-૨, લેખાંકઃ ૮ . Page #195 -------------------------------------------------------------------------- ________________ તારંગા પરંતુ મને એ લેખ આ પ્રકારે મળ્યા છે:— ......સ૦ ગોવિન માર્યા ગાય.... ઘનુંવદ્યુતેન થયોધ....રિમિઃ || લાચંદ્રા લીયા...." 199 મને પ્રાપ્ત થયેલા આ શિલાલેખને સમન કરતી આ લેખ વિશેની નોંધ એક હસ્તલિખિત પેથીમાં આ પ્રકારે મળી આવે છે:— “ સં॰ ??૰૧ શ્રી ન....i. (સં) ગોટ્રેન માર્ચ નાય.....પ્રમુલ કુટુંવદ્યુતેન શ્રેયા(યો)થૈ...રિમિઃ । "" ૧૪૯ —સ. ૧૪૭૯માં સંઘવી ગેવિદે, પેાતાની' ભાર્યો જાયલદે વગેરે કુટુંબની સાથે કલ્યાણ માટે શ્રીઅજિતનાથ ભગવાનની મૂર્તિ ભરાવી અને તેની [શ્રીસેામસુ ંદર સૂરિના હાથે [ પ્રતિષ્ઠા કરી.] આ ઉલ્લેખને પં. પ્રતિષ્ઠાસામે સ. ૧૫૫૪માં રચેલા ‘સેમસૌભાગ્યકાવ્યના સાતમા સ”ના વિસ્તૃત વર્ણનથી સમર્થન મળે છે. એ વર્ણનના આદિમંતના ઉપયાગી લેાકેા અહીં નાંધીએ છીએ, જેથી ઉપર્યુક્ત હકીકતના ખ્યાલ આવી શકે. “ चित्तेऽन्यदेति विममर्श स दीर्घदर्शी, श्रीतारणेऽसुरचमूविनिवारणेऽदौ । . संस्थापयामि गुरुविम्वमहं विलम्बमुत्सृज्य नव्यमजितस्य जिनेश्वरस्य ॥ ४२ ॥ प्राप्तेऽथ लग्नसमये तपगच्छसूरिः, श्रीसूरिमन्त्रपदसंस्मरणैकतानः । बिम्बे त्र्यधादजिततीर्थकृतः शिलाकान्यासेन नाशितरजाः प्रवरप्रतिष्ठाम् ॥ ४३ ॥ " એક દિવસે તે દીર્ઘ દશી [ગાવિંદ શ્રેષ્ઠી]એ વિચાર કર્યું કે, અસુરોના સૈન્યને નિવારણ કરનારા તારણગિરિ ઉપર શ્રીઅજિતનાથ પ્રભુનુ નવીન માટું બિંબ વિલંબ કર્યા વિના સ્થાપન કરું. —જ્યારે લગ્નવેળા આવી ત્યારે જેમના રોગુણુ નાશ પામ્યા છે એવા તપગચ્છના શ્રીસામસુંદરસૂરિએ શ્રીસૂરિ– મત્રના પદ્મ–ધ્યાનમાં એકતાન બની જઈ શ્રીઅજિતનાથ પ્રભુના બિંબની અંજનશલાકા વડે પ્રતિષ્ઠા કરી. ગ્રંથાના આ ઉલ્લેખા શિલાલેખને સમર્થક અને પૂરક બને છે. આ ઉપરથી આપણને એ હકીકત સાંપડે છે કે, ઈડરના રહેવાસી શ્રેષ્ઠી ગાવિંદે આ તીર્થના ઉદ્ધાર્ સ. ૧૪૭૯માં કરાવ્યેા હતેા. એ ઉપરાંત તેમણે નવ ભારપદ (ભારવટ) ચડાવ્યા અને સ્ત ંભે પણ કરાવ્યા હતા. શોવિજયસેનસૂરિએ કેટલાંક તીર્થોના ઉદ્ધારા કરાવ્યા તેમાં તારગાના મ ંદિરના પણ ઉલ્લેખ છે અને એ ઉદ્ધારના સ. ૧૬૪૨ના અષાઢ સુદિ ૧૦ને લેખ મૂળ દેવળના દક્ષિણ દ્વારની ભીંત ઉપર વિદ્યમાન છે. મૂળનાયકની અને બાજુએ ખૂણામાં એકેક મૂર્તિ છે. એ અને મૂર્તિઓના પરિકર ઉપર આ પ્રકારે લેખા ઉત્પીણું છે:-- (१) “ ॐ संवत् १३०४ द्वितीय ज्येष्ठ सु०९ सोमे सा० धणचन्द्रसुत सा० बर्द्धमान तत्सुत सा० लोहदेव सा० आसघर सा० थेहडसुत सा० भुवनचंद्रपद्मचंद्रप्रभृतिकुटुंबसमुदायश्रेयोर्थे श्रोअजितनाथर्थिवं कारितं । प्रतिष्ठितं वादी श्रीधर्म्मघोषसूरिपट्टक्रमागतैः श्रीजिनचंद्रसूरिशिष्यैः भुवनचंद्रसूरिभिः ॥ (२) ॐ सं० १३०५ आषाढ वदि ७ शुक्रे सा० बर्द्धमानमुत सा० लोहदेव सा० आसघर तथा सा० भुवनचंद्र पद्मचंद्रैः समस्त कुटुंवश्रेयोर्थ श्रीअजितनाथधिवं (विंबं ) જ્ઞાતિ । प्रतिष्ठितं वादद्रश्रीधर्मघोषसूरिपट्टप्रतिष्ठितश्री देवेंद्रसूरिपट्टक्रमायातश्रीजिनचंद्रसूरिशिष्यैः श्रीभुवनचंद्रसूरिभिः ॥ " આ બંને લેખા પૈકી પહેલા સ. ૧૩૦૪ના ખીજા જેઠ સુદ ૯ ને સામત્રારના છે અને બીજો લેખ સ. ૧૩૦૫ના ૭. ' ફાર્માંસ ગુજરાતી સભાના હસ્તલિખિત પુ॰ સ. નામાવલી; ” પૃ. ૩૩૪ Page #196 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૫૦ અષાડ વદિ ૭ ને શુક્રવારને છે. બંને મૂર્તિઓ ભુવનચંદ અને પદ્મચંદ્ર વગેરે કુટુંબ સમુદાયે મળીને ભરાવી છે. બીજા લેખમાં શ્રી ધર્મવસૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિનું નામ વધારે છે. બંનેના પ્રતિષ્ઠાયક આચાર્ય શ્રીભુવનચંદ્રસૂરિ છે. આ પ્રાચીન પરિકમાં ગઠવેલી મૂર્તિઓ પાછળથી સ્થાપના કરી હોય એવી સંભાવના થાય છે. નીચેના ભાગમાં બંને બાજુએ ખૂણામાં એકેક મેટી સુંદર કાઉસગિયા પ્રતિમાઓ છે. તે બંને ઉપર આ પ્રમાણે લેખે વંચાય છે – (१) “ॐ ॥ स्वस्ति श्रोकोरंटकगच्छे श्रीपार्श्वनाथचैत्ये संवत् १३५४ वर्षे वैशाप शुदि २ सोमे प्राग्वाटनाति(तीय)व्य०. लक्ष्मणान्वये त्र्य० यशोराजपौत्रण व्य० यशोवीरपुत्रेण जगसीहजोलानुजे न देवसिंहसहितसंघपतियापनेन ]....श्रेयो) श्रीमहावीरमुख्य द्वादशबिंबपट्टकं कारित प्रतिष्ठितं.... । (२) ॐ ॥ स्वस्ति श्रीकोरंटकगच्छे श्रीपार्श्वनाथचैत्ये संवत् १३५४ वर्षे वैशाप शुदि २ सोमे प्राग्वाटज्ञाति(तीय)व्य० लक्ष्मण । यशोराजपौत्रेण यशोवीरपुत्रेण जगसीहोलानुजेन देवसीह....त व्य० संघपतियापनेन भगिनी होरूश्रेयो) श्रीआदिનાથા[િવિંan ad પ્રતિષ્ઠિતં]...............” આ બંને લેખે એક જ વ્યકિતના છે. બંનેમાં મૂળનાયકનાં નામ ભિન્ન ભિન્ન છે અને જેના શ્રેય માટે તે ભરાવામાં આવી છે તે વ્યક્તિઓનાં નામ જુદાં જુદાં હોવાનું જણાય છે. આ બંને કાઉસગિયા ખેરાલુ અને પાલનપુરની વચ્ચે (પાલનપુરથી ૧૪ માઈલ અને ખેરાલુથી ૧૧ માઈલ દરો આવેલા સલમકેટ નામના ગામથી ૫ માઈલ દૂર રહેલા જૂના સલમકેટથી અથવા તેની આસપાસની જમીન માંથી ડાં વર્ષો પહેલાં નીકળી આવ્યા હતા. ત્યાંથી લાવીને અહીં પધરાવવામાં આવ્યા છે. આ બંને કાઉસગ્ગિયાની વચ્ચે મૂળનાયકના સ્થાને એકેક મેટ ઊભી જિનમૂતિ બનેલી છે અને તે બંનેમાં મૂળ મૂર્તિની બંને બાજુએ તથા ઉપર થઈને બીજી નાની નાની અગિયાર–અગિયાર જિનમૂર્તિઓ બનેલી હોવાથી લેખમાં આને સાકવિ નામે ઉલ્લેખ કરે છે. મૂળ ગભારાની આસપાસ પ્રદક્ષિણાપથ છે. તેમાં હવા-ઉજાશ માટે ત્રણ બારીઓ મૂકેલી છે. મૂળ ગભારા પછી ગૂઢમંડપ છે. આમાં એક ગોખલામાં મૂર્તિ છે. એ ગોખલે કેણે કરાવ્ય એ સંબંધે આપણને આબુના દેલવાડાના મંદિરના એક શિલાલેખને પુરા મળે છે. વિ. સં. ૧૨૯ના વૈશાખ સુદ ૩ને દિવસે ઉત્કીર્ણ થયેલા આબુના લુણવસહી-શિલાલેખમાં વરહડીયાવંશીય શેઠ નેસડના કુટુંબના માણસોએ આવ્યું અને એ સિવાયનાં બીજ તીર્થો અને ગામમાં પણ મંદિર, મૂર્તિઓ, ગોખલા, દેરીઓ તથા જીર્ણોદ્ધાર વગેરે જે જે કરાવ્યું હતું તેને ઉલ્લેખ કરે છે. તેમાં તારંગા વિશે આ પ્રમાણે ઉલ્લેખ છે – " श्रीतारणगढे श्रीअजितनाथगूढमंडपे श्रीआदिनाथ विच खत्तकं च ॥" –તારણગઢ ઉપર શ્રી અજિતનાથ (મંદિર)ના ગૂઢમંડપમાં શ્રી આદિનાથના બિંબથી યુક્ત ગોખલે કરા. આ શિલાલેખીય પુરા ઉક્ત સાલથી પૂર્વે મંદિર બંધાવ્યાની હકીકતને પણ પ્રમાણિક ઠરાવે છે. મંદિરના રંગમંડપ ૧૯૦ ફૂટના ઘેરાવામાં છે અને ઘૂમટ અષ્ટભદ્ર અને પડશભદ્રવાળા આઠ સ્તંભ ઉપર ઊભે છે. આ સ્તંભની ઊંચાઈ ૧૫ ફીટ અને જાડાઈ ૮ ફીટની છે. પાછળથી કાળજીપૂર્વક મુકાયેલા બીજા ૧૬ સ્તંભે એને સહારે આપે છે. સમગ્ર મંદિરને સુરક્ષિત ટેકવી રાખવા માટે મંદિરની અંદર અને બહાર સો કરતાંયે વૃધુ સ્તની હારમાળા ઊભી કરેલી છે. તંભેની રચના સાવ સાદી છે. તેના નીચલા છેડે કુંભીઓ અને ઉપરના છેડે શિર મૂકેલાં છે. ઘમટમાં વિદ્યા અને દેવદેવીઓની નૃત્યપૂતળીઓ વિવિધ રંગામાં નાટયની વાદ્યસામગ્રી સાથે અંગમરેડને Page #197 -------------------------------------------------------------------------- ________________ -તારંગા ૧૫૧ અભિનય દર્શાવતી ઊભી છે. નૃત્યના આ ભક્તિપ્રકારે ભારતીય કળાના સંસ્કારનું સ્મરણ કરાવે છે. આમાં બીજી શિલ્પકરણ નથી. બીજી રીતે ઘૂમટ તદ્દન સાદે છે. વિશાળતા એ જ એનું ગૌરવ છે. સભામંડપના એક ગોખલામાં આચાર્યની એક મૂર્તિ બિરાજમાન છે. તેની નીચે નામ કે લેખ નથી પરંતુ સંભવ છે કે તે શ્રી હેમચંદ્રાચાર્યની મૂર્તિ હશે. છાદીના ઘૂમટો દેખાવ મનહર છે. તેની છતમાં સાદું પણ સુરેખ અંકન છે. શૃંગારકીની છતમાં પણ બારીક કોતરણી ભરી છે. આ બધી શિલ્પીય કળા જેઈને ઘડીભર તે મુગ્ધ થઈ જવાય છે. મંદિરને ત્રણ માળ છે ને માળની રચના ઘડીભર ભુલાવામાં નાખી દે એવી છે. મંદિરને સુરક્ષિત રાખવા માટે આ માળમાં “કેગર” નામના લાકડાને ઉપગ કરે છે. આવા લાકડાને ઉપગ બીજા મંદિરમાં જવલ્લે જ જોવા મળે છે. આ લાકડું આગથી નાશ પામતું નથી, ઊલટું આગ લાગતાં તેમાંથી પાણી છૂટવા માંડે છે. શિખર સુધી પહોંચવા માટે દીવાલ માર્ગ છે, અને વચ્ચે રહેલા ગોળાકાર વિશાળ મંડપમાં ૧૧ પ્રતિમાઓ અને એક વજાદંડ પુરુષની આકૃતિનાં દર્શન થાય છે. આ ભવ્ય મંડપની કારીગરી અદ્ભુત છે. મંદિરના પૂર્વ દિશાના દરવાજા પાસે ડાબા હાથ તરફ એક દેરીમાં શ્રી અજિતનાથ ભગવાનની મોટી પાદુકા જેડી લે છે. તથા વીસ વિહરમાન જિનની પાદુકા જેડી ૨૦ છે. તેની પાસેની એક દેરીમાં શ્રીવિજયસિંહસૂરિ તથા શ્રી સત્યવિજય પંન્યાસ આદિનાં પગલાં લેડી ૯ છે. બીજી એક દેરીમાં પ્રાચીન પાષાણના ઘડેલા ચૌમુખજી છે. ૨. તેની પાસે ચૌમુખજીનું શિખરબંધી મંદિર છે. તેમાં પીળા રંગની ચાર ચૌમુખ મૂર્તિઓ છે. ૩. તેની પાસે સહસ્ત્રનું એક મેટું દેરાસર છે. મંદિરના મધ્યભાગમાં જ આરસમાં કતરેલી સહસટની રચના છે, જેમાં ૧૦૨૪ ભગવાનની મૂર્તિઓ કેતરેલી છે " - 1 કાન આ મંદિરના ચારે ખૂણામાં આ પ્રમાણે આરસમાં રચના કરેલી છે: (૧) સમવસરણની રચનામાં ચૌમુખજીની ચાર મૃતિઓ બિરાજે છે. (૨) બીજા ખૂણામાં પગલાં જોડી ૧૫૦૦ છે. તેની વચ્ચે: ચાર તેના ઉપર એક સ્તૂપ જે આકાર ખડે કર્યો છે. એ સ્તૂપમાં એક બાજુએ વીશ સ્થાનક યંત્રને પટ્ટ કેરેલે છે. તેની એક બાએ મધબિંદને ભાવ આલેખેલે છે ને બીજી બાજુએ સિદ્ધચક્ર ભગવાનનું યંત્ર ઉત્કીર્ણ છે તેમજ ચૌદ રાજલકને ભાવ અંકિત કર્યો છે. (૩) ત્રીજા ખૂણામાં અષ્ટાપદની રચના છે, અને (૪) ચેથા ખૂણામાં સમેતશિખરનો -ભાવ છેતરે છે. ૪. સહસટ મંદિરની પાસે જ નંદીશ્વરદ્વીપની રચનાનું શિખરબંધી મોટું મંદિર છે. મંદિરના મધ્યભાગમાં આરંભમાં કતરેલી જ અદ્વીપ આદિ સાત સમુદ્રોની રચના કરી છે. નંદીશ્વરદ્વીપના બાવન જિનાલયના બાવન પર્વતને દેખાવ કરી તેના ઉપર બાવન ચૌમુખજી ગઠવેલા છે. માર માં કોતરેલી જ અહીપ રિ સહકૂટનું સં. ૧૮૭૩ માં અને નંદીશ્વરદ્વીપનું મંદિર સં. ૧૮૮૦ માં શ્રીસંઘે બંધાવ્યાં છે. એ સંબંધી 'શિલાલેખે વિદ્યમાન છે. ૫. મુખ્ય મંદિરની પાછળ શ્રીસંભવનાથજીનું શિખરબંધી દેરાસર છે. પાસેના ખૂણામાં એક વિશાળ ચિતરા ઉપર નાની નાની બે દેરીઓમાં યતિઓનાં પગલાં સ્થાપન કર્યા છે. શિલા (ટંકઃ ૧) મુખ્ય મંદિરથી દક્ષિણ દિશામાં ના માઈલ દૂર જતાં કે ટિશિલા નામનું સ્થળ આવે છે. એ માર્ગે જતાં વચ્ચે એક તળાવ આવે છે તેને “લાડુસર” કહેવામાં આવે છે. પહાડની ઊંચી ટેકરી ઉપર એક વિશાળ શિલા ઉપર આ સ્થાન બનેલું છે. અહીં કરેડે મુનિએ સાધના કરી મુક્ત થયા હતા, તેથી તેનું નામ કોડ શિલા-કેટિશિલા કહેવામાં આવે છે. આ ટેકરી બહુ ઊંચી છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર જૈન તીર્થ સર્વસંગ્રહ એક મોટા ચોતરા ઉપર વચ્ચે મોટી દેરીમાં ચૌમુખજી અને વિશ વિહમાન જિનનાં પગલાં છે. પગલાં ઉપર સં. ૧૮રર ના જેઠ સુદિ ૧૧ ને બુધવારે તપાગચ્છીય શ્રીવિજયધર્મસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ છે. પાસેની એક દિગંબરીય દેરીમાં એક શ્રીસિદ્ધાચકને આરસપટ્ટ છે; જેના ઉપર તપાગચ્છીય શ્રીજિતસાગરજીએ પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ ઉત્કીર્ણ છે. મલબારી (ટૂંક:૨)–મુખ્ય મંદિરથી પૂર્વ દિશામાં બે માઈલના અંતરે એક શિખરની ટોચ ઉપર દેરી બનાવેલી છે. આ સ્થાનને “પુણ્યબારી’ પણ કહેવામાં આવે છે. દેરીમાં શ્રી અજિતનાથ ભગવાન વગેરેનાં પગલાં છે. પ્રાચીન મેટાં પગલાં ઉપર બીજાં ગોઠવેલાં પગલાં છે, જેના પર સં. ૧૮૬૬ને લેખ છે. અહીં એક ખંડિત મૂર્તિનાં પણ દર્શન થાય છે. આ દેરીના ઉપલા ભાગે સાદા પરિકરવાથી ભગવાનની મૂર્તિ છે. પરિકર પ્રાચીન છે. ગાદી નીચે સં. ૧૨૩૫ વૈશાખ સુદિ ૩ને લેખ છે. સિદ્ધશિલા (ટૂંક:૩) મુખ્ય મંદિરથી વાયવ્ય ખૂણામાં બે માઈલના અંતરે એક વિશાળ શિલા ઉપર શ્વેતાંબરીય દેરી છે. તેમાં વચ્ચે ચૌમુખજીની ચાર મૂર્તિઓ બિરાજમાન છે અને પાસે શ્રીઅજિતનાથનાં પગલાં પ્રતિષ્ઠિત છે. તેના ઉપર સં. ૧૮૩ને લેખ છે. મુખ્ય મંદિરથી ટીંબા તરફના રસ્તામાં બે દરવાજાવાની ગુફાઓ બાંધેલી છે. આસપાસની ભૂમિ ઉપર કેટલાંયે અવશેષ નજરે ચડે છે. તળેટી અને ટીંબાના રસ્તે કિલ્લાની પ્રાચીન ભીતે દિવસ્ત હાલતમાં દેખાય છે. તળેટીની ઉત્તર દિશામાં દેઢેક માઈલના અંતરે તારણ માતાનું મંદિર છે. તારાદેવીની મૂર્તિ સફેદ પાષાણમાંથી બનાવેલી છે. તેને ઉપર જે ધન તુઘવા વાળે બ્લેક કેતરાયેલું જોવાય છે. આ મંદિર અતિપ્રાચીન છે. આ મંદિર પાસે ધારણ દેવીનું મંદિર પણ એક ગુફામાં છે, મંદિરમાં આઠેક બોદ્ધ મૂર્તિઓ છે. મુખ્ય મંદિરથી વાયવ્ય ખૂણામાં એક ગુફા છે. તેને લેકે “જોગીડાની ગુફા” કહે છે. આ ગુફામાં એક લાલવણપથ્થરમાં બોધિવૃક્ષ નીચે ચાર બુદ્ધ મૂર્તિઓ કંડારેલી જોવાય છે. વેતાંબરની વિશાળ ધર્મશાળામાં યાત્રાળને બધી સગવડ મળે છે. દર વર્ષે કાર્તિકી અને ચૈત્રી પૂણિમાએ અહી મેળા ભરાય છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત અને સૌરાષ્ટ્ર Page #200 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ બાંધણી. મૂળનાયક પ્રતિમાની ખ્યા સ્ટેશન, પાષાણ–ધાતુ ૪૩-૨૧૧ - સારંગપુર તળિયાની પોળ દેરાવાળે ખાંચે અમદાવાદ અમદાવાદ અમદાવાદ ઘૂમટબંધ ; પાર્શ્વનાથજી , સુમતિનાથજી | નં. ૧માં સમાયા રસ્તા પર ધાબાબંધ પદ્મપ્રભુજી તળિયાની પોળ લાલભાઈ મણિલાલના મકાનમાં ઘર ખાડિયા ગોલવાડ ધાબાબંધ ! મહાવીર સ્વામી ૩–૧૨ : રાયપુર કામેશ્વરની પાળ ઘૂમટબંધ ! સંભવનાથજી ૧૯– વાઘેશ્વરની પોળ ઘૂમટબંધ આદિનાથજી ૧૭–૯૧ * શામળાની પળ શામળા ખાંચે શામળા પાર્શ્વનાથજી ૬૫-૧૬ જન્મને અનેક * શિખરબંધ ' શ્રેયાંસનાથજી વચલો ખાંચ રર-૧૮ | મહાવીર સ્વામી ર૯૭૨ +--- - શેઠ ચૂનીલાલ દીપચંદના; માનમાં ઘર વાસુપૂજી – ૫ છે હાલની પોળ ખારાકુવાની પાળ શિખરબંધ મુનિસુવ્રતસ્વામી ૧૪–૨૯. શેઠ રતનચંદ ઝવેરચંદના મકાનમાં ઘર | આદિનાથજી – ૧ ધનપીપલીની ખડકી ધાબાબંધ વાસુપૂજ્યજી ૬-૧૨ ગુસા પારેખની પોળ » ધર્મનાથજી - ૧૫ Page #201 -------------------------------------------------------------------------- ________________ *--**-- * કંકાવનારનું નામ તધા સંવત, ઈનના દેરાસરની ! જેનોની પ વહીવટદારનું નામ : રાંત. રિનિ ! વસ્તી : માં સાળાં વિશેષ નોંધ * શ્રોસંધ ડો. રતિલાલ નાથાલાલ સારી આ બન્ને દેરાસરે અલગ ગણવામાં આવે છે. ૧ વિવિહરમાનનો પટ છે. શેઠ મણિલાલ સાંકળચંદ ૧૯૧૮ કે શેઠ લાલભાઈ મણિલાલ ૧૯૯૩ શ્રીસંઘ રતિલાલ મોહનલાલ રજદાર એક મગનલાલ કરમચંદ ૧૯૧૬ જેશીંગભાઈ નથુભાઇ શ્રીસંધ શેઠ બુધાભાઈ સરાજ શ્રી સંધ ૧૬૫૩ શેઠ ચીમનલાલ બાલાભાઈ શેઠ મનસુખભાઈ લલ્લુભાઈ ૧ ગૌતમસ્વામી 1 શેઠાણીની મૂર્તિ છે. શેઠ in શેઠ નરોત્તમદાસ મોકમચંદ જુદી .૧ ગૌતમસ્વામી ૬ ગુરુમૂર્તિ ( ૧ ફટિકની મૂર્તિ છે. શેઠ ચુનીલાલ દીપચંદ શેઠ ભોગીલાલ ચૂનીલાલ { ત્રીજે માળ છે. ૧ ટિકની પ્રતિમા છે. શ્રી સંધ { ગોઠ સારાભાઈ હરિલાલ શેઠ રતનચંદ ઝવેરચંદ શેઠ રતનચંદ ઝવેરચંદ બીજે માળ છે. શ્રીસંધ નેમચંદ ન્યાલચંદ કાચનું કામ સારું છે. . રોડ પરસેતામ પુંજાભાઈ * શેઠ ભગુભાઈ ચૂનીલાલ સુતરિયા ૧૦. ૧ સ્ફટિકના પ્રતિમા છે. Page #202 -------------------------------------------------------------------------- Page #203 -------------------------------------------------------------------------- ________________ ધાંનામનું નામ તથા સવૃત. શે વાડીલાલ મગનલાલ કમ્પા ાથુિલાલ કા ભાઈ શબ 37 ક થીમના વધુમા હો લાલ થવાય - ચીમનલાલ પ્રેમચંદ શેઠ સ્ત્રીસ ધ રોડ રતનચંદ્ર મગનલાલ ગુજર શ્રી પ શેડ મનસુખલાલ પ્રેમચંદ પ્રાચીન નીનાસ ખેંચાસ શે. મેઇનલાલ ડીસીંગ શેઠે વાડીલાલ પૂજાલાલ વહીવટદારનુ નાશ શેઠે વાડીલાલ મગનલાલ પ્પા મણિલાલ ડાઘાભાઈ મનલાલ જોનારામ ભલાભાઈ માકમચંદ ચીમનલાલ લલ્લુભાઇ રોડ દેશવલાલ ત્રીકમલાલ શે' ચીમનલાલ પ્રેમચંદ ભીખાભાઈ વાડીલાલ ફોર્ટ રતનચંદ મગનલાલ ચમનલાલ મહુલાવ શે રમણલાલ ડાઘાભાઈ ૐઝ ચલાલ નગીનદાસ જયંતિલાલ મેાહનલાલ શેઃ મણિલાલ ડાહ્યાભાઈ લેખના દેરાસરનો જૈનાની વા- ધ – સંવત. સ્થિતિ વસ્તી શાળા ૧૫૭૧ મૂળનાયક ૧૨૯૩ મૂળનાયક ૧૫૮૪ મૂળનાયક ૧૫૫૪ ૧પ૩૧ સારી 21 33 39 ' ૧ લોય નોંધ ત્રોજે માળ છે. ત્રીજે માળ છે. બે ગુરુમતિ છે. ત્રીજે માળ છે. ત્રીજે માળ છે. ૧ ગૌતમસ્વામી. ની માળ છે. ૧ સ્ફટિકના પ્રતિમાજી છે ૧ ગૌતમસ્વામી બારસના છે. ત્રીજે માળ છે. ત્રીજે માળ છે. ત્રીજે માળ છે. ત્રીજે માળ છે. [૪ Page #204 -------------------------------------------------------------------------- ________________ બાપા ખી ; કરીનદાસ શાની ? Page #205 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. | વહીવટદારનું નામ. ખા દેહની ! જેનાની ટશ- વર્મ- . હિરો સાંક એક દિવસ હતી ! કેળા NR નાક, માયાભાઈ ત્રીકમલાલ - માયાભાઈ ત્રીકમલાલ દારો * ત્રીજે માળ છે. શ્રીસંધ નાનાલાલ છોટાલાલ ૧ ગૌતમસ્વામી • બાલાભાઈ છગનલાલ વિજયશેઠ અને વિજ્યાશેઠાણીની આરસની મૂર્તિ છે. કરવચંદ નાનચંદ નવાબ' કેશવલાલ હેમચંદ નવાબ નrગભુદર પુસ્તકાલય છે. ચોથે માળ છે. (૫૬! શેક અમૃતલાલ મેમચંદ શેક કચરાભાઈ અમૃતલાલ મૂ. ન. ૧૪૮૬ ત્રીજે માળ છે. : લખુભાઈ ભાયચંદ ' 'શેઠ ચંદુલાલ લખુભાઈ ૨. ના. ૧૫૬૧ સફરચંદ મનસુખરામ નવાબ. સકરચંદ મનસુખરામ નવાબ : 1 ૧૫૨ શ્રીસંધ કચરાભાઈ અમૃતલાલ , ૨ ગુસ્મૃતિ અમૃતલાલ ૧ ગૌતમસ્વામીની મૂર્તિ * હીરાચંદ લાલચંદ લાલભાઈ ભીખાભાઈ મુ. ના. ૫ સ્ફટિકની પ્રતિમાજી છે ૧ ગૌતમસ્વામીની મૂર્તિ છે. : ૧૫૦૬ : છવાભાઈ ચુનીલાલ મન. ૧૭-૧૮ ૧ શેઠની આરસની મૂર્તિ છે ૧ ગૌતમસ્વામીની મૂર્તિ છે લાકડાનો સમેતશિખરને ડુંગર છે શેદ સુરચંદ દોલતરામ શેદ ભૂલાભાઈ સુરચંદ બીજે માળ છે . . શ્રી સંધ : 1. ભલાભાઈ મગનલાલ . Page #206 -------------------------------------------------------------------------- ________________ Uills 15iblick to hi's bo liliullit Micabei il vallein Page #207 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સમૃત. સધ શે. સચદ પાનાચંદ શેઠે જમનાભાઇ ભગુભાઈ ત્રીસધ ૧૯૩૦ શ્રીસદ્યું ૧૯૪૮ રોડ સભાગ્ય દાતમીદ ૧૯૫૧ શ્રીસ ધ રમણુલાલ જેચંદ યમ શે દોલતરામ ઘેલાભાઈ ૧૯૪૪ ડાઘાભાઇ દોલતરામની વિધવા આઇ સમરત ૧૯૮૮ વહીયારનું નામ. શેડ હીરાલાલ ઉમેદરામ શ્રીસ ધ વીરેન્દ્રભાઈ સચદ એ જમનાભાઈ ભાભા શેષ વાડીલાલ નાથાલાલ નાશાય જૂનીવાવ રોડ છનાલાલ જૂનીલાલ નકરચંદ ફતેહગંદ રમણલાલ જેચંદ મહાભાઈ શ ય 21 ગ્રેડ મનસુખભાઇ ભગુભાઈ શેઠ માણેકલાલ મનસુખભાઈ ૧૯૫૭ કોઇ કસ્તુરાઈ ગયાભાઈ શેઠ કસ્તુરભાઈ ગાબાઈ ૧૯૭૦ રો. રિલાય ગણ્યદ લેખના કરારની જેમાની ઉપ- ધર્મવસ્તી. શ્રય શામ સંવત, સ્થિતિ. : મૃ. ના. ૧૫૧૬ મૈં ના. ૧૯૦૩ મૂ. ના. ૧૫૭૯ મુ. ના. ૧૯૨૧ સારી વિરોધ માં ઐડાપર પ્રતિમા છે ત્રીજે માળ છે. ખીજે માળ છે ચિત્રકામ સારુ' છે. ધાર્મિક ચિત્રો છે. જૈનધાર્મિ કચિત્રા ભીંત પર છે ત્રીજે માળ છે ચિત્રકામ સારું છે ૧ જ્ઞાનભંડાર ચિત્રકામ સાર છે. મેડા ઉપર ઃ દેરાસર જે [ < Page #208 -------------------------------------------------------------------------- ________________ * * ** : * દશકાના અંત પાડો . . દાસાની પળ , . ૧૨ Page #209 -------------------------------------------------------------------------- ________________ - રંધાવનારનું નામ તથા સંત. વાળા સારા ' લેખન દેરાસરની જેની ઉપા-ધર્મ રવત, , સ્થિતિ. વી. ચય શાળા વિદોય ને શ્રીસંધ ' શેઠ ડાહ્યાભાઈ મણિલાલ : 'સારી અલગ ગભારા છે. પંજાભાઈ દીપચંદના વડીલો શેઠ પૂજાભાઈ દીપચંદ શ્રીસંધ શેઠ પૂંજાભાઈ છોટાલાલ ' ચિત્રકામ છે શેઠ નતમદાસ ડેટાલાલ શેઠ નરોતમદાસ છોટાલાલ ત્રીજે માળે છે ના વડીલો ? મગનલાલ કરમચંદ અંબાલાલ સારાભાઈ . શેઠ હઠીસીંગ કેસરીસીંગના શેઠ જેશીંગભાઈ ઘેલાભાઈ ૧૯૬૧ પુત્રે ૨ ફટિકની પ્રતિમાઓ છે શ્રીસંધ લાલભાઈ સાંકળચંદ મહાલક્ષ્મીબેન ૨૦૦૦ લગભગ મહાલક્ષ્મીબેન કસ્તુરભાઈ મણિભાઈ ૧૯૭ લગભગ કસ્તુરભાઈ મણિલાલ ૨ સ્ફટિકની મૂતિઓ છે ! શ્રીસંઘ વાડીલાલ ચકુભાઈ ૧ આરસની શેઠની પ્રાચીન મેડા ઉપર દહેરાસર છે શેઠ રતિલાલ ડાહ્યાભાઈ ! મું ના. ભોંયરામાં પ્રતિમા છે લગભગ ૧૭૦૦ શ્રીસંધ પુનમચંદ દામોદરદાસ ભયરામાં પ્રતિમાજી છે લગભગ ૧૭૦૦ ચંદુલાલ મેહનલાલ ચોવીશ જિનમાતાને પટ ૧ આરસને [ ૧૦ Page #210 -------------------------------------------------------------------------- ________________ પરીવાડ ના પાન બેલિકોમ નીશ એક બાપાલાલ ચુનીલાદાના મકાનમાં , , પર ત્રામિષણ – ૮ Page #211 -------------------------------------------------------------------------- ________________ - બંધાવનારનું નામ વહીવટદારનું ના. લેખન દેરાસર : જેનોની ઉપા- ધ ત. સ્થિતિ હતી. ''અય શાળા વિરોધ ન શ્રીસંઘ લગભગ ૧૭૦૦ ; ચંદુલાલ મોહનલાલ સારી આબને દેરાસર એક સાથે છે શેઠ હઠીસીંગ કેસોસીંગ : શેઠ હઠીસીંગ ટ્રસ્ટ– લગભગ ૧૮૭૫ * સુરેન્દ્રભાઈ સારાભાઈ મ.ના. ૧૭૬૧ : - શેઠ મગનલાલ હઠીસીંગની વિધવા મુક્તા ૧૯૬૬ શેઠ હઠીસીંગ ટ્રસ્ટ સુરેંદ્રભાઈ સારાભાઈ -શેઠ હઠીસીંગ કેસરીસીંગ , મ, ના, યરામાં પ્રતિમાજી છે ગનલાલ લક્ષ્મીચંદ મ, ના. ૧૬૮૨ તે શેઠ હઠીસીંગ કેસરીસીંગ : સુરેન્દ્રભાઈ સારાભાઈ ટ્રસ્ટ ડાહ્યાભાઈ કપુરચંદ : કેશવલાલ લલુભાઈ ઝવેરી બે ગુસ્મૃતિ છે શ્રીસંઘ શેઠ કલ્યાણભાઈ મણિલાલ રાવ લાકડાની ગભારાની બારસાખમાં ! લાકડાનું કેહતરકામ છે. અંચલગચ્છ શ્રી સંધ ૧૮૦૦ લગભગ - શેઠ ચીમનલાલ બાપાલાલ ચોવીશ જિનમૂર્તિને આસનો પટ ૧ છે. લાલા હરખચંદ ૧૮૫૦ લગભગ ત્રણ દેવીઓના પ્રાચીન અવશે છે. -- - • ------- શેઠ મોતીશા કડીઆ , હરિભાઈ ગોકલદાસ ૧ આરસની ગુસ્મૃતિ છે. શ્રીસંધ ૧૬૦૦ લગભગ શેઠ મોહનલાલ છગનલાલ [ ૩ ગુસૂતિ છે. : ૧ શેઠ-શેઠાણીની મૂર્તિ છે. શેઠ અમૃતલાલ દલસુખભાઈ * મ્ ના. ૧૬૫૯ શ્રીસંધ શેઠ બાપાલાલ ચૂનીલાલના | * * વડલા શેઠ બાપાલાલ ચુનીલાલ 'મ. ન. . ૧૫૭ર ” ત્રીજે માળ છે [ ૧૨ Page #212 -------------------------------------------------------------------------- ________________ સંભનયની ખુશી + : : ૨ – ૬ ચૌમુખજળી ખાતે સતારની ખડકી કેદારી પળ, બાબુભાઈ માદનલાલના મકાનમાં , છે ઘર આદિનાથ' --ર Page #213 -------------------------------------------------------------------------- ________________ ધાવનારનું નામ તથા સરત. સધ શ્રીસદ્ય પ્રાચીન શ્રીધ શેઠે બબાભાઈ પેાલીદાસ શેઠ રમણલાલ મણિલાલના વડો શ્રીસ ધ .. ધ ગેટ મગનલાલ ઢબુવાળા શ્રીસંધ શે મેવાલ મ શ્લીલતાનું નામ ગેવાન બન રોકે માનલાલ ઢાકાન રો વશુલાલ રાસાય રોડ બાબા ધારદાસ રોડ મનુલાલ મિયાલ મગળદાસ ડાહ્યાભાઈ પટવા કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી મણુિવાલ માઇનસાલ પરખ મદનલાઇ રોક ચાબાઈ માનવાલ ચકલી લેખના દેરાસરની જેમાની ઉપણ ધ વસ્તી. ય શાળા સંત. સ્થિતિ . ના. ૧૯૦૩ મુ. ના. ૧૬૮૨ મુ. ના. ૧૬૮૨ મ. ના. ૧૬૫૯ મૈં ના. ૧૬૩૨ મારી 27 .. 17 33 27 .. 21 27 પિ ના લાકડાનું કાતરકામ સારુ છે. ૧ ગુરુમૂર્તિ છે. ૧ ગુરુમૂર્તિ ધાતુની છે. ૧ શેઠશેઠાણીની મૂર્તિ છે. ત્રીજે માળ છે. ત્રીજે માળ છે. એક સુખંડની પ્રતિમા છે. સં. ૧૯૧૬ની સાલની ધાતુપૂર્તિ પ્રાચીન છે. કોબીની આરસની મૂર્તિ છે. * ગુરૂ મૂર્તિ છે. ૨, ૧ ગુરુ મૂર્તિ છે. 1 ટિક નથા ૧ પરવાળાની મુર્તિ છે. જે માળે છે. [ ૧૪ Page #214 -------------------------------------------------------------------------- ________________ કમાવાદ ; મન ? વાપર રતનપાન લવા. ગનલાલ બાપાના. મકાનમાં રતનપળ ની પળ , રતનપોળ નગીનાળ મગંધ =દિના ૧૧–: છે Page #215 -------------------------------------------------------------------------- ________________ ચાવનારનું નામ તથા વત. શ્રીસંઘ ો. સુરજમલ વખતચંદ શ્રીસધ ગડ પઢાય વખતચંદે રાણી ઉજમબાઈ વખ તચર પાનાના પુત્રીઃ શ્રીધ રોડ લાલચંદ એકાસની દીકરી જમનાબાઈ મેં તેનામાં કયામ કે માસ પુરા દસ : સોસા વીકારનું ના'-', કે ચ્યા. ક.ની પેઢી વાઘવાળ સમ ડો ગણાઇ કાછની પૈઠી રો' ચીમનલાલ લાક્ષભાઈ : રોડ નાક્ષાલ ભાપાથાલ ઉંચક લારામ મગાસ લાલ તેના દાયરની સંવન નિ મ: ના.. ૧૮૫૪. મુ. ના. ૧૮૫૪: મૂ. ના. ૧૯૦૩ મ. ના. ૧૮૦૦ : મારી I નાની કરતી. કય ↑ વધ ભૂમનીમાં પાનૂની કાર ત્રીજા મૂર્તિ પર સ, 11 સાયને લેખ રોપાણીની ગુ ારાની મૂર્તિ છે. પાવાપુરી તથા શત્રુઅને પુટ છે. આ ત્રો દેરાસરા ચિંતામિ ના દેરાસરની અંદર છે. ૧ આરસનો ગુરુમૂર્તિ . કોઇ સેવાની પ્રાયની કૃતિ છે. ૧ ગુરુમૂર્તિ ૬ સ્ફટિકની મૂતિ છે. ૧ ગુરુમૂર્તિ છે, ત્રીજે માળે ૧ નાના મિ '' Page #216 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ જિકલ પાસના પાસાનો પેન ના ૨–૧ : ભીની બારી પતાસાનો પિળ કેર શેઠાણીની હવેલી ૧૨૯ ડિલીવાકાની પળ અદા પદજીનું દેરાસર સામરવળ દિનાથ ૧૮૫-51. ૫૭ : Page #217 -------------------------------------------------------------------------- ________________ પાવનારનું નામ સુગ ન કોસબ પ્રાચીન આ ચાંલાલ બેચરદાસ પ્રાચીન રોડ સારાભાઈ રિભાઈ પ્રાચીન રોડ મગનલાલ હીરાચંદ પ્રાચીન ગે. ભીલાઈ સમા ક માÌકદ કપુરચંદ સાસપ પાયલ ઉમાબાઇના વડીલો તુ મગનલાલ મદ 1412 દીનું નામ ભાગીદાસ સદ ફી કાવાભાઈ મગનલાલ ૐ ભાલાભાઈ મૂળચ રોડ ગુલાબના પૌત્રા રો. ભીખાભાઈ શી ફ્રૉડ મનુભાઈ સારાભાઈ રોડ રનિયાન મેનવાય ભાઈ નાદ મજલાલ ગોકળદ રો. ગેનાલ રિયા માત્રાના ખાનું પગ રોડ ઇંટાલાલ મંગળદાસ મહિલાલ ગોકળદ રોડ પન્નાલાલ ઉમાભાઈ ડડ આંબાલાલ સારાભાઈ ન 1. મ. ના. ૧૫૨૯ મુ. ના. tr મુ. ના. ૧૦૧૯ ૧૮૫૪ પનીયાની વધુ વી. . સારી 31 મ સ્ફટિકની મૂતિ ૧ ! સ્ત્રીની મતિ છે. જખદેવા . ખીરે માળ છે ત્રીજે માળ છે ત્રીજે માળ છે. સમેતશિખર અને શત્રુંજયને પટ છે. ૩ ગુરુમૂર્તિ છે 1 ટિકની પ્ર ૧ ૩પ્રતિ ૧ ૩ રી [16 Page #218 -------------------------------------------------------------------------- ________________ છે મા :- direમા , નમક કે 1Y 31:0ાનો છે. જેને ખા બેગડ: નાર; -:મન અને સમરને ખ ગક રમણલાલ તાલા કરીને ત્યાં દકિટ ભાવ, વમના દાટ બાલાભાઈ સવસંતના માન " દજી પટેલની પળમાં તિનાથની પણ રાંતિનાદ ૪-૯૪ નાભિનંદન – ૧૯ ] Page #219 -------------------------------------------------------------------------- ________________ fમ કહીવટદા ને. નાની ઉપ વિદ્યાશાળાના ટ્રસ્ટીઓ વિદ્યાશાળાના ટ્રસ્ટીઓ ૧૯૦૩ . સારી ચિત્રકામ અરું છે શે. રતિલાલ પુંજભાઈના શેઠ રતિલાલ પુંજાભાઈ. ત્રીજે માળ છે. વડવાઓ : ચૂનીલાલ કેવળચંદ લક્ષ્મી વાળા ૧૯૩૦ લગભગ પાવાભાઈ ચૂનીલાલના પુત્ર શ્રી સંધ * ગે ત્રિકમલાલ ડાહાભાઈ ૧ નીલમ, ૧ પરવાળા તથા ૧ ફટિકની મૂર્તિ છે ૧ ગુરર્તિ છે. બીજે માળ પ્રતિમા છે. શેક ભોગીલાલ તારાચંદના વડીલો શેઠ જોગીલાલ તારાચંદ ઝવેરી. 1 ફિટિકની મતિ છે. ત્રીજે માળ છે શ્રીસંઘ મણિલાલ મહાસુખવાલ શ્રી સંધ શેઠ જીવણલાલ ટાલાલ બીજે મારી પ્રતિમા છે ? ધાતુમનિં પ્રાચીન છે શેઠ રમલાલ ડાકાભાઈ શેઠ રમણલાલ કાવાભાઈ ઝવેરી શે. કેરાલાલ મદનલાલ ઝવેરી સ ફટિકની જ છે મરાભાઈ સાંકળચંદ બદાર છે. ડાનું Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ અમલવાદ માના પ્રથમ ભાઈ મોદી શમણ મંદિરનો જન Nોમાનો ન શા વાવાભાઈ માંદા | મકાનમાં રવિચંદ મયંદન મકાનમાં અમથાડા મયંના મકાનમાં મારી મંગળદાસ નગીનદાસના મનમાં નંદલાલ મેતીલાલાના મનમાં ! ૧૫૬ પીપરડીની પાળ મટબંધ સુમતિનાથ ૨૩–૭ ૨૧ ]. Page #221 -------------------------------------------------------------------------- ________________ પાનાનું નામ ધ સંવત. વિદારનું ના, કોઈ ચમનલાલ વાડીલાલ ને વડીલે ' શેઠ ચમનલાલ વાડીલાલ ન સારી ત્રીજે માળ છે. શેઠ સોમકરણ મણિયા શેઠ માયાભાઈ સાંકળચંદ ૨ રટિટને પ્રતિમાઓ છે. ત્રીજે માળ છે. દડીસીંગકેસરીસીંગ દા. દરર શેઠાણી છેઠ ચમનલાલ છગનલાલ : શેઠ મનસુખભાઈ ભગુભાઈ શેઠ જમનાભાઈ ભગુભાઈ ૧ શેઠ-શેઠાણીની મૂર્તિ છે ! શ્રીસંઘ શેઠ માણેકચંદ વાડીલાલ ૧ ફટિકની મૂર્તિ છે. લાડાનું સુંદર કોતરકામ છે શેઠ મોહનલાલ જમનાદાસ ૧ શેઠ-શેઠાણીની તિ' છે : આ ચાર દેરાસર એક જ કંપાઉન્ડમાં છે શેઠ ડાયાભાઈ કરમચંદ ને વડીલો . શેઠ ભાઈલાલ કાવાભાઈ જે માન છે. હ રવચંદ હકમચંદ ના વાલે શેઠ પરસોતમદાસ રવચંદ ૨ યુટિકની મૂતિ' ત્રીજે માળ છે. ૧૯૦૫ '' કરી અમથાલાલકમચંદ રોહ અમથાલાલ ૬:મચંદ પ્રાચીન ' શેઠ મંગળદાસ નગીનદાસ બીજે મા છે, નંદલાલ મોતીલાલના વડીલે શેઠ નંદલાલ મેડતીલાલ ૧૮૯૩ છેકમલા ટાકા 12 .9 : Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧દાનાના પાન નાસતાક પેજ દરાજ, બનાસકારો ના વાડ, જાનવીની પોળ હલાની પાળ બકરી પાળ વાણીઆની કેરી કાળુશીની પળ મધ સંત નાદ – ૪ ૨૩ ] Page #223 -------------------------------------------------------------------------- ________________ અંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ લેખન દેરાસરની : જેનેની ઉપા- ધર્મ સંવત. સ્થિતિ વસ્તી. શ્રેય શાળા વિશેષ નોંધ શેઠ મણિલાલ લલુભાઈ કોસંધ તેલી સારી શેઠ ચીનુભાઈ ચૂનીલાલ ૧ ગુરુ મૂર્તિ છે મ. ના. ! - ૧૮૦૪ - પદ્મપ્રભુના ગભારામાં લાકડાનું સુંદર કેતરકામ છે ! મૂ, ના. ૧૬૬૩ શેઠ સદામજી ૧૬૦૦ - લગભગ શેઠ બાલાભાઈ મુળચંદ લેખ ૧૬૫૩ ૧ ગુરુ મતિ ૧ શેઠની મૂર્તિ લાકડાનું કામ સારું છે. ૧૬૫૩ ૧ શેઠની આરસની મૂર્તિ ગુરુ . મૂર્તિ આ. એક ગુરુ મૃતિ ધાતું ! શેઠ વાડીલાલ તારાચંદ શેઠ મોતીલાલ છગનલાલ ૧ ગુરુ મૂતિ આસ શેઠ ગોકળદાસ લલ્લુભાઈ શેઠ ગિરધરલાલ કાળિદાસ બીજે માળ છે. શ્રીસંધ : શેઠ મણિલાલ કાળિદાસ ! ૧ ગુરુ મૂર્તિ આરસ ભેય રામાં પ્રતિમાજી છે શેઠ વાડીલાલ છગનલાલ શેઠ મણિલાલ છનાભાઇ ત્યાં શેઠ પોપટલાલ મનસુખરામ 8 ગુરુ મતિઓ છે. ભોંયરામાં પ્રતિમાજી છે ૧ ફટિકની મૂર્તિ છે ૧ગુરુ પૂર્તિ ધાતુ આ ત્રણે દેશસરો એકી સાથે આવેલા છે ૨ ગુરુ મૂર્તિઓ છે : Page #224 -------------------------------------------------------------------------- ________________ *** ** 1192 Ar ૧૧ vi ૧૦ te *Be ૧૫૦ ૨૬ ૧૨ ૧૮૩ ter ૨૫ ] *!6!! 77 " * ન સાધના પા *ો જ! મુના A t «fk; ગમતાની નિ નાના વરા થવામાં વમના મનમાં નાની પા ભાની પે ધનઃ મીની બી. મ' “નમના માનમાં મહારા ની પે પાપે બાઈડમાં મારે રસ્તા સ્ટેશન શામે કમાન દિવપુરા સરસપુર વાસણૢરીરી ગાલપર કરાની પાળ ** - 1 =$!• *1**** ૧ મા દ અમદાવાદ *૧*** સ્ટેપૂરા U-14 સરસપુર અમદાવાદ લ; હું 4 *jsk * ' 2. હું ૨૦ વ {; ( મુમત તાલાલગ --- + | te; ffer*: *i : ke '** '; z*** મ્યુનિ સાયન્સ સંમતિનાથ જાપનાન +" *;*; ; ; ; *** €¢¥ છું' નવી 31 16-31 *→* *>Y Y - - Page #225 -------------------------------------------------------------------------- Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ના રાજપુરા કે મ મ મ 5 ૧૮s : ખન: ન મોસમી સિરીજ આંબાવાડિયુ છે. ચી. ન. વિદ્યાવિહાર વિપિનાક લક્ષ્મીનિવાસ સાપરી પાલડી. ૧૯૯ , , દશાપોરવાડ જેન સોસાયટી બાબાબર શીતળનાથ – ૧ | ૨૭ ] Page #227 -------------------------------------------------------------------------- Page #228 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ૨ બર ગામનું નામ. કાન. આર. બાંડી. : મુળનાયક પાષાણુ-ધાતુ. અમદાવાદ મહાવીર જૈન સોસાયટી અમદાવાદ એલીસબ્રીજ વાસુપૂજી અરુણ સાયટી . સંભવનાથજી જૈન મરચંટ સોસાયટી કુંથુનાથજી સરખેજ રેડ રાંતિકુંજ અજીતનાથજી ૨૦૪ સાબરમતી નદીના કાંઠે જૈન મરચંટ એસાયટીના ઢાળથી ; , ઘૂમટબંધ : સાંતિનાથજી દેટ માઈલ દૂર - ૨૦૫ જેતલપુર ગામમાં જેતલપુર ઘૂમટબંધ : સુપાર્શ્વનાથજી : ૧૦ મા. દર બારેજા તલાટી ફળિયામાં બારેજડી ૭ મા. દૂર કે આદિનાથજી : ૧૨–૧૭ શેઠ ફળી શાંતિનાથજી ! = ચિંતામણિ પાર્શ્વનાથજી : હીરાપુર ગામના નાકે હીરાપુર ધર્મનાથજી ૩ માં. દર ગીરમઠા (જમથા) ગામ વચ્ચે ગીરમઠા : ચિંખરબંધ છે વાસુપુત્યજી 1 3 Y | ૧૧ માં. દૂર નવાગામ બજારમાં નવાગામ ચંદ્રપ્રભુ ૧૧ મી. દૂર ! નાયણ ગામ વચ્ચે નાયકા ૧૫ મ. દર ! બીડજ ૫ મા. દૂર ! મહીજ ' ' Page #229 -------------------------------------------------------------------------- ________________ [ 2. ܐ :. >7ܟ ܐ ، ܐ ܝ ܕ ܝ ܕ !8:13 7: · 2:32:3 +363 :++ ܐ ܐ ܐ ܠ ܕ ܂ ܃ ܕ ܝ ܘ ܂ ؛ Ize ܐܡܐܡܕ 1. " ܵ ܼܿ ܼ 2.4.4 ܕ 2 5 ܐ ܀ »ar11 11 Ya ، ܃ ܐ Happoint ܘ ܢ ܐ ܐ ݂ܕܡ ܝ ܀ ܐ ܕ Page #230 -------------------------------------------------------------------------- ________________ પાટ નંબર ! ગામનું નામ. ઠેકાણું. સ્ટેશાન, આરિ. બાંધણી. મુળનાયક પ્રતિમાની ! લાલી ગામ વચ્ચે બારેજડો ૪ મી. દૂર : , મહીજ ધર , પારાષ્ટ્ર-ધાતુ. : શાંતિનાથજી ૨- ૨ ૨ માં. દૂર બજારમાં | સુવિધિનાથક – ૬ પટેલવાડા પાસે મહેમદાવાદ ૭ મા. દૂર : ભીડભંજન : ૧૪---૩૨ ' પાનાથજી : અમીઝરા : પાર્શ્વનાથ – ૩ ! અજીતનાથજી ! | ચંદ્રપ્રભુજી વાસુપૂજ્યજી શાંતિનાથજી ૧૦-૨૪ ડુંગર ભૂદરને ટેકો મહાવીર સ્વામી ; ૫- ૬ ! દલાલને ટેકો પદ્મપ્રભુજી 1 – YU શેઠ વાડે આદિનાથજી ! ૫– ૧ શાંતિનાથજી | ૧૩–૧૩ લાંબી શેરી મુનિસુવ્રત સવામી Page #231 -------------------------------------------------------------------------- ________________ 下” ; Page #232 -------------------------------------------------------------------------- ________________ નવરાશ ૨૮ ૨૨૯ ૨૩૦ ૨૩૧ ૨૩૨ ૨૩૩ ૨૩૪ ૨૩૫ ૨૩૬ ૨૩૭ ૨૩૮ ૨૩૯ ૨૪૦ ૨૪૧ ૩૩-1 ખેડા માતર ખાંધલી માય રા સુખુલ મા 23 ,, આંતરાલી કપડવંજ ફ્રકાનું પુરામાં રબારીવા ગામમાં ગામમાં 27 વાણિયાવાડમાં દાસની ખરી ગમ્બરમાં શ્રીમાથીની બી બારમાં દલાલ વાડે. A ચું મહેમદાવાદ છ મા. ન ૧૧ મા. દૂર વસા ૫ મા. દૂર નીંદ માર ૭ મા. ધા મા ના મા. દૂર દાસલવાડા તિરાડી શક . શા માટે દૂર કપડવંજ ૧૫ મા. દૂર પા 11 માતર બધી મુરા શ મહારેલ ચુણેલ મલા - આંતરાલી પાવ 27 viol. શિખરબંધ ચાબખા ઘર ઘુમટબંધ શિખરબંધ સુમતિનાથજી મુર્તિન સ્વામી ધાબાધ મબધ ¥{r}} = ઘર માર્જિન ધન શાંતિનાયક ધામાધ મદાવીરસ્વામી પાનનાથજી સ્પાન યક સિનાઇ શનાય શિખર ધ વાસુપૂન્યન અજીતનાથજી નિશાન વાસુપૂજ્ય પાયાનુ ધાતુ 6-89 ~~~ ૨ ધામાધ પાવનાયક ૪ ૪ }}~~~} - છ ૧ ૧- ૯ ૨- ૯ - ૨ । }~૨૧ ૨૮-૩૦ Page #233 -------------------------------------------------------------------------- ________________ ભાવનાનું નામ તથા સંવત વહીવટદારનું નામૃ. લેખને રિયર્ની : જેનોની ઉપ- ધર્મવત. રિતિ. જતા. અય રી' વિક નોંધ કોસંધ (બાબી સાહેબ) . શેઠ સૌભાગ્યચંદ ધૂરાભાઈ સારી શેઠ બેચરદાસ મુલજીભાઈ શેઠ ખોડીદાસ ચૂનીલાલ શ્રીસંધ શ્રી માતર સાચાદેવની પેઢી , * * બાવન જિનાલયવાળુદેરાસર છે. આ એક તીર્થસ્થાન ગણાય છે શ્રીસંધ | શેઠ મણિલાલ પોપટલાલ શેઠ અંબાલાલ ખેમચંદ - ૧૯૨૧ શેઠ અંબાલાલ ખેમચંદ ! શ્રીસંધ પ્રાચીન શેઃ હીરાલાલ ડાહ્યાચંદ ! એક ચુણેલ જ્ઞાન ભંડાર છે. ચિત્રકામ સારું છે શ્રીસંઘ ૧૯૪૦ શેક સાકળચંદ નાનચંદ ------- ------- શ્રીસંઘ શેઠ ફૂલચંદ કેવળદાસ - ૧ એક ચાંદીની ગુરુ કૃતિ છે શ્રીસંઘ ૧૯૪૫ શ્રીમાલી ત્રીસંઘ શ કાંતિલાલ છોટાલાલ ગાંધી હેમચંદ વનમાળીદાસ શેઠ કાંતિલાલ વાડીલાલ * શ્રીસંઘ પ્રાચીન ; શેઠ મોહનલાલ કાળિદાસ શ્રી સંધ ૧૯૨૫ લગભગ શંકરલાલ છગનલાલ ૧૪૦૦ ૪ ! ચિત્રકામ સારું છે. શેઠ-શેઠાણીની મૂર્તિ છે. દેરાસર વિશાળ છે. ભગવાનદાસ જીવણજી. સં. ૧૯૭૮ શેઠ રમણલાલ જેચંદ Page #234 -------------------------------------------------------------------------- ________________ - પ નંબર ગામનું નામ. . નાયક પતિમાજીની રા ટેકાન, કપડવંજ પાષાણધાતુ આદિનાથજી ! ૪–૨૧ દલાલવાડે ! કપડવંજ ( કપડવંજ ૧ માં. દૂર ! ઘર અષ્ટાપદજીની ખડકી શિખરબંધ મહાવીર સ્વામી - ૩૮–૨૪ શાંતિનાથજીની ખડકી ધાબાબંધ શાંતિનાથજી ! ૨૩-૩૨ | | આદિનાથજી ૧૨–૧૫ ---- * * દરવાજા બહાર વાડીમાં શિખરબંધ નેમનાથજી ! – ૮ . જેશીંગભાઈ શેઠની ખડકી | ધર મલ્લિનાથજી - ૧૦ ચિંતામણિની ખડકી ચિંતામણિ પાર્શ્વનાથજી ૧૪–૩૦ સાહેબ જેન મહોલ્લે કપડવંજ : ૨૩ મા દૂર સાઠંબા ઘૂમટબંધ શાંતિનાથજી ૪-૧૦ માંડવા ગામમાં નીરમાલી | ૧૧ મી. દૂર શિખરબંધ પાકિનાથજી નિરમાલી હીરાલાલ ઉગરચંદને ત્યાં ' કપડવંજ ૮ મા દુર ઘર દેરાસર સંભવનાથજી નરસંડા ગામ વચ્ચે બરિયાવી ૧ મારુ દૂર નરસંડા ઘૂમટબંધ વાસુપૂજ્ય ૩– ૮ નડિયાદ ઉપ પારેખની પિાળ નડિયાદ નડિયાદ " - અજીતનાથ ૨૩–૩૬ હીરા કાલિદાસની પોળ : " શાંતિનાથજી ૧૦–૧૦ નરખી પોળ * p , ; , આદિનાથજી ૧૬– ૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ રંગભાઈ નાથાભાઈ ૧૯૫૦ લગભગ - શેઠ શંકરલાલ દેલતરામ ન્યાલચંદ નથુભાઈની માતુશ્રી બાઈઅમરત ૧૯૪૨ શેઠ મંગળદાસ છાનાથ 1 ગુર મુર્તિ છે. શ્રી સંધ પ્રાચીન કે શેઠ પાનાચંદ જલાલની પિટી ' ૧ ગૌતમ વામીની મૂર્તિ છે. કાચનું કામસુંદર છે. બેય છે. ? શેઠ લલ્લુભાઈ મોતીચંદ ૧૯૨૦ - એકજ કંપાઉન્ડમાં બે દેરાસર છે. માણેક શેઠાણી ૧૯૫૦ શેઠ જેશીંગભાઈ પ્રેમાભાઈને , | વહીવટકર્તા રોઇ કરતુરદાસ નગીનદાસ શેજેશીંગભાઈ પ્રેમાભાઈ ત્રીજે માળ છે શ્રીસંધ પ્રાચીન શેઠ શંકરલાલ વીરચંદ ૨ ટિકના પ્રતિમા છે. શ્રી સંધ ૧૯૭૫ ગોરધનદાસ છોટાલાલ , ૧૫૦ ૨ ૧ શ્રીસંઘ પ્રાચીન શેઠ મણિલાલ અમુલખભાઈ શ્રીસંઘ હીરાલાલ ઉગરચંદ સારી ' મૂળચંદ ઝવેરચંદ મુ. ના. ૧૮૪૪ દેરાસરમાં પાણી પડે છે. મોહનલાલ શામળદાસ સારી ૩૦૦ ૨ પાકશાળા ના છે. ૧ ફરિના પ્રતિક છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ નંબર ગાયનું નામ. ઠેકાણું. એન. એસ બાંધણી. હું પ્રતિમાજીની સા . મૂળનાયક ..... ....... . ... બારસદ કાશીપુરા આણંદ ; ૧૨ મી. દૂર . - આદિનાથજી ૬ બ્રાહ્મણવાડે ઘૂમટબંધ શામળા પાર્શ્વનાથજી કાવી ગામ વચ્ચે અગાસ ૪ મી. દૂર ' કાવીઠા : શિખરબંધ ' સંભવનાથજી ( કેસીંગ વાસદ માં દૂર કેસીંદ્રા ધાબાબંધ અષભદેવજી : ૩– ૧ | : ૮ ' ઉમેટા ઉમેટા ૧૦ મા. દૂર ! શિખરબંધ સુમતિનાથજી ૨૦–૧૨ ! અમારા સંભવનાથજી ૧૧ મી. દૂર ૨૬૩ ' બામણગામ પાદરા ૫ મી. દૂર : બામણગામ ! - ઘર ગંભીર જેન મહોલ્લે - ' ગંભીર ૬ મી. દૂર ઘૂમટબંધ | આદિશ્વરજી ! – ૬ વાસદ નવાપુરા : બીલપાડ ઘર ચંદ્રપ્રભુજી | ! ૧૦ મી. દૂર : ખેડસા ગામમાં ભાદરણું ૩ મી. દૂર આંકલાવ • પાશ્વનાથજી દહેવાણ બારમાં દહેવાણુ શિખરબંધ મહાવીરસ્વામી ; ૬ મી. દૂર વાલોડ ગામ વચ્ચે વાલોડ ધાબાબંધ કે ચંદ્રપ્રભુજી ટ માં. દૂર ધરમજ જેન મહેલ્લે ધરમજ ધરમજ ઘૂમટબંધ પપ્રભુ ! પેટલાદ રતનપોળ પેટલાદ પેટલાદ ધાબાબંધ | આદિનાથજી ૧૦–રર Page #237 -------------------------------------------------------------------------- ________________ ખધાવતારનું નામ તથા સંવત. " વહીવટદારનું નામ, લેખને જરાસરની જૈની. - -- સંવત. સ્થિતિ. વસ્તી.' 'અય શાળા વિશેષ શ્રીસંઘ પિપટલાલ છોટાલાલ સારા ૪ : ૧ મહાવીર જૈન પુસ્તકાલય ! કયાચંદ દયાલજી ' મોહનલાલ રણછોડદાસ ૧૯૦૩ - શ્રીસંઘ ૧૮૯૦ શેઠ રણછોડ ચતુરભાઈ શ્રીસંધ સં. ૧૯૯૪ | મનસુખલાલ ઝવેરચંદ ! ૧૯૨૧ શ્રી સંધ સં. ૧૯૨૬ શાંતિલાલ મોતીલાલ : શેઠ સૂરજમલ કેસરીચંદ | શ્રી જૈન પુસ્તકાલય છે. વાડીલાલ અમરશીભાઈ - સાધારણ ૧૧ જમનાદાસ રણછોડ સારી ૧૦૦ : ૧ એક જૈન પુસ્તકાલય છે. ' જમનાદાસ રવચંદ ૧૯૧૫ * ૧૦૦ : ૧ 2ષભદેવજી જૈન પુસ્તકાલય છે. તેમચંદ ફૂલચંદ - ૮૦ ૧ ૧૯૮૯ શ્રી નવાપુરા જૈન પુસ્તકાલય ઉપરના ભાગમાં દેરાસર છે. કૂલચંદ મહાસુખરામ ૧૨ ૧૯૯૫ ૧ લલુભાઈ બેચરદાસ * ૧૦૩ વાડીલાલ પ્રેમચંદ ૧૯૦૩ ભેંયરું છે. શ્રીસંઘ દામોદર કિશોરદાસ - ૧ ૭૫ એક જૈન પુસ્તકાલય છે. ભેાંયરાવાળું દેરાસર છે. : : : : . . . : નગીનદાસ ખેમચંદ ૫૦ ૩ Page #238 -------------------------------------------------------------------------- ________________ નંબર : ગામનું નામ. સ્ટેશન. : ' પ્રતિમાજીની મૂળનાયક સંખ્યા એ પેટલાદ ! નાલી આવા પેટલાદ પેટલાદ - પાપા-ધાતુ ચંદ્રપ્રભુજી ૩– ૧ ધાબા બંધ છીપવાડ મનમેદન પાર્શ્વનાથજી : ૧૦–૧૧ લીમડીશેરી શિખરબંધ : કલ્યાણ પાર્શ્વનાથજી . ૩–૧૩ વસ (પુરા) દહેરાશેરી આદિનાથજી ૭-૧૮ દેવા ગામ વચ્ચે દેવા ઘૂમટબંધ છે ચંદ્રપ્રભુજી ડબેક બજારમાં મલાતજ ઘર ધર્મનાથજી સોજીત્રા સમડી ચકલામાં સોજીત્રા સેજીત્રા ઘૂમટબંધ ! મહાવીરસ્વામી ૪૪–૯૧ રામોલ ગામમાં વસો ૩ મી. દૂર રામોલ પાર્શ્વનાથ ડેમેલ વસો મા. દુર ! 'ડમેલ ધાબાબંધ પાર્શ્વનાથ ૪ પાડગોલ વડતાલ ૨ માં. દૂર પાગલ ઘર શાંતિનાથજી મહેરાવ વાણિયાવાડ વડતાલ ૪ના મા. દુર | મહેરાવ વાસુપૂજ્ય કાસોર ગામમાં સોજીત્રા ૩ મી. દૂર કાસોર ઘૂમટબંધ સંભવનાથજી સુણુવ પેટલાદ ૩ મી. દૂર ! સુણાવ ઘર શાંતિનાથજી – ૧ ! વાડાસીનેર ભવાડામાં સેવાલિયા ૧૦. માં. દૂર વાડાસીર છે શિખરબંધ છે. સંભવનાથજી ૧૧-૧૨ ૨૮૫ વીરપુર જૈનના મહોલ્લામાં લુણાવાડા ૧૧ મી. દૂર વીરપુર મહાવીરસ્વામી ૧૧- ૫ Page #239 -------------------------------------------------------------------------- ________________ લાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. આ લેખને રાસની જેની ઉષા- ધમસંવત. સ્થિતિ. વસ્તી. ! શ્રેય રાળ વિશેષ નોંધ શ્રાસંધ : શેઠ નગીનલાલ ખેમચંદ શેઠ કસ્તુરભાઈ અમરચંદ શેઠ નગીનદાસ ખેમચંદ : ૨ ગુરુમૂર્તિ ધાતુ ૧૯૮૯ શ્રીસંધ પ્રાચીન : અંબાલાલ હેમચંદ એક બુદ્ધિસાગર જેન પુસ્તકાલય છે. રમણિકલાલ માણેકચંદ શ્રીસંધ ૧૯૫૨ ફૂલચંદ કાળિદાસ શ્રીસંધ ૧૮૫૦ લગભગ રણછોડદાસ તલચંદ શ્રાસંધ ૧૯૮૫ મુ. ના. શેઠ ડાહ્યાભાઈ વલ્લભદાસ ! ! ૧૨૦૦ ! • ૧ પુસ્તકાલય ભંડાર છે. શ્રીસંધ શેઠ જેશીંગભાઈ મોહનલાલ ૧૬૩૨. * સાધારણ શ્રીસંવ ૧૯૯૨ શેઠ દામોદર નાનચંદ મ.ને. { ૧૬૯૧ સારી એક પુસ્તક ભંડાર છે. દામોદરદાસ ગોવિંદજી શેડ ગાંડાભાઈ કિશોરદાસ ૧૯૬૨ શ્રીસંઘ ૧૯૬૨ એક કાંતિલાલ મગનલાલ શ્રીસંધ ૧૯૩૬ છોટાલાલ નરોત્તમદાસ શ્રીસંઘ પ્રાચીન અંબાલાલ લલુભાઈ ૧ ગુરુમતિ અમૃત ૧૯૯૩ વિજયજીનો છે. શ્રીસંધ ૧૯૨૯ શેઠ ભાઈલાલ ચંદુલાલ થરામાં તથા ઉપર પ્રતિમાઓ છે. n Page #240 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ. રેશન. આ બધી. મૂળનાયક પ્રતિમાજીની ૨૮૬ આણંદ સ્ટેશન રોડ ભાટીઓની - આણંદ પાવાણુ-ધાતુ શાંતિનાથજી ૧૬ આણંદ ઘૂમટબંધ ધર્મશાળા પાસે ગોધરા દેરાસરની ખડકી - ગોધરા . ગોધરા on મા. દૂર શિખરબંધ . ૨૮–૨૯ , નાના દેરાસરની ખડકી ; , , , , ' ધાબાબંધ ધર્મનાથજી – ૩ રે, ૨૮૯ વેજલપુર બજારમાં ! ખરસાલિયા t { મા. દર | શિખરબંધ ઋષભદેવ : ૭-૨૭ ' ૨૯૦ પલી દેવગઢ બારિયા). ગામમાં ડરાલ ૧૦ માસ દર નેમનાથજી ૨- ૧ | લુણાવાડા . દેરા ફળીઓમાં લુણાવાડ ૧ મી. દૂર લુણાવાડા વાસુપૂજ્ય ટ૨-૩૯ ખારાકુવા પાસે ચિંતામણિ પાનાથજી અંધાડી ગામ વચ્ચે અંધાડી અંધારી ઘર સુપાર્શ્વનાથજી ૧- ૨ ભાલેજ * ભાલેજ ' ભાલેજ શિખરબંધ શાંતિનાથજી એડ શ્રાવકના ફળીઓમાં એડ વાસુપૂજ્યજી ગામ વચ્ચે નાવલી ૪ મા. દૂર, સારસા સારસા ધાબાબંધ ૫ પાનાથજી - ૨ બેડવા ટા માં. દર બેડવા બડવા , અજીતનાથજી ર૮૮ મગર (સ્ટેટ) અભિનંદન – ૧ ની મા. દૂર મેગર ૨૯૯ નાવલી નાવલી પાર્શ્વનાથજી 8 માં, દર ,, નાપાડ જૈન મહેલ્લામાં નાપાડ ઘૂમટબંધ મુનિસુવ્રત સ્વામી ૭ મી. દૂર ૪૧ ] Page #241 -------------------------------------------------------------------------- ________________ ' અંધાવનારનું ના તથા સંવત , લેખન દેરાસરની જેની ઉપ- ધર્મ વિશાત. 3 વરવી. 'અય કાળાં વિરોધ નોંધ શ્રીસંઘ ૧૯૯૫ મણિલાલ નરસિંહદાસ દોશી ૧ શ્રી સંધ શ્રી શાંતિનાથ ભગવાનની : પેઢી વાર મણિલાલ પાનાચંદ છે ! ૧૧૦૦ : ચિત્રકામ સારું છે 1 શેઠ મગનલાલ વસનજી ; ૧૮૪૫ શેઠ મગનલાલ વસનજી શ્રીસંધ ! શેઠ પાનાચંદ ખેમચંદ : દર વર્ષે ફાગણ સુદ ૧૧ ! ના રોજ મેળો ભરાય છે. | શ્રીસંઘ મહાસુખરામ ખેમચંદ ૧૬૯૭ ૩૪૦ ભેંયરું છે. શ્રીસંધ ૧૯૪૦ શંકરલાલ ગોકલદાસ ૧ ગુરુમૂર્તિ છે. શિવલાલ મૂળજીભાઈ : શેઠ ગરધરલાલ ભોગીલાલ ૧૯૩૬ શ્રીસંઘ ૧૯૧૫ કેશવલાલ પરસોતમદાસ દેરાસરમાં પાણી પડે છે. વૃજલાલ રતનજી ૧૯૩૧ શેઠ મણિલાલ રણછોડદાસ શ્રીસંઘ ૧૯૪૯ લગભગ સેમચંદ છભાઈ શ્રીસંધ ૧૯૬૨ દલપતભાઈ ભાઈચંદ ધાબામાંથી પાણી પડે છે. શ્રીસંઘ ૧૮૯૦ લગભગ અંબાલાલ જીવાભાઈ શ્રી સંધ રમણલાલ રતનચંદ સાધારણ ધાબામાંથી પાણી પડે છે. સંધ ૧૯૭૩ સારી : એક જૈન લાયબ્રેરી છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ રેલ્વે પછી નંબર ગામનું નામ ' કાન. જિ. બાંધણી. મૂળના પ્રતિની ખંભાત ખંભાત ચિંતામણિ ખરબંધ પાષાણુ-ધાતુ છરાળાપા! ૧૭૦-૭૬ ખંભાત ૧ મી. દૂર પાર્શ્વનાથજી અમીઝરા : પાર્શ્વનાથજી ૨૩–૧૭ છે . અભિનંદજી -૧૨ - ઘૂમટબંધ અમરનાથજી ૫- ૨ . ધાબાબંધ મનમોહન પાર્શ્વનાથજી મે કુંભારવાડે શિખરબંધ શીતળનાથજી ૨૦–૩૭ ગંધકવાડ ધાબા બંધ શાંતિનાથજી – ૨ કડાટડી છે. સુમતિનાથજી – ૬ પાપ્રભુજી - ૧૦–૨ માંડવીની પળ કુંથુનાથજી : ૧- ૯ , શિખરબંધ આદિનાથજી , ૧૩–૧૭ ખાલીપાડે ઘૂમટબંધ શાંતિનાથજી ૧૪– ૪૩ } Page #243 -------------------------------------------------------------------------- ________________ પાવનારનું નામ ચા સંત. રાહીવટદારનું નામ. લેખ રસની જેનોની , ઉપા- ધર્મ રાંત. સ્થિતિ.. વતી.. શ્રેય શાળા વિશેષ નોંધ શ્રી સંધ ૧૯૬૩ શેઠ રમણલાલ દલસુખરામ સારી : ૪૫૦૦ ૧૧ ગુરુમૂર્તિ છે. શ્રી નીતિ- | વિજયજી જે પુસ્તકાલય તથા ભંડાર છે. ૧ વીશી ચાંદી. | ૧ચોવીશી આરસની છે. બાવન જિનાલયવાળુ વિશાળ દેરાસર) છે, ઉપર તથા ભોંયરામાં મૂતિઓ છે. શ્રી સંધ શેઠ કચરાભાઈ નેમચંદ ઝવેરી ભગુભાઈ ખુશાલ- 1 ચંદ, પ્રાચીન ઝવેરી ભગુભાઈ ખુશાલચંદ ! શ્રી નેમિસૂરિશ્વરજી જ્ઞાન ભંડાર છે. શ્રીસંધ પ્રાચીન સરૂપચંદ છોટાલાલ શ્રી શાંતિનાથજી જ્ઞાન ભંડાર છે. છોટાલાલ કાલિદાસ - સાધારણ | શેઠ વરચંદ ગાંડાલાલ સારી ૧ ફટિકના પ્રતિમાજી છે. મોહનલાલ ઠાકરશી ત્રીજે માળ છે ! શેઠ મોતીશા ૧૦૦૦ લગભગ પરસોતમદાસ સોમચંદ | સાધારણ શૌસંધ પ્રાચીન શેઠે દીપચંદ પાનાચંદ શેઠ ભાઈચંદ કસળચંદની પેઢી સારી - વલ્લભવિજયજી, આત્મારામજી તથા હર્ષવિજયની મતિ છે. » . શેઠ પ્રેમચંદ છોટાલાલ ગુરુમૂર્તિ ધાતુ. મેડા પર છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ રે રિટ પ્રતિમાની ! નંબર ગાઢું નામ. બાંધાની. ઓરિ. સ્ટેશન. ગાંધાણી. સૂનાયક પાષાણ-ધાતુ ૩૧૩ ખંભાત શેરડીવાળી પોળ ખંભાત : ૧. મા. દૂર ખુલાત ધાબાબંધ વાસુપૂરછ ૩૧૪ વાધમાશીની ખડકી ઘૂમટબંધ : સંભવનાથજી ૨૦–પ ૩૧૫ ધામ | વિજયચિંતામણિ પાનાથજી ! ૭-૧૫ ચોળાવાડો ઘૂમટબંધ સુમતિનાથજી ૪–૧૯ બજારમાં ચિંતામણિ ધાબાબંધ પાર્શ્વનાથજી આદિનાથજી ૨૮–૨૩ તારવાડો શાંતિનાથજી કુંથુનાથજી ૫–૨૩ પુન્યશાળીની ખડકી ઘૂમટબંધ શાંતિનાથજી ૪–૨૨ ઊંડીપળ ધાબાબંધ –૨૧ ગીમટી મહાવીરસ્વામી ૫- -૬૧ અજીતનાથજી ૪–૧૦ ભોંયરાપાડે શાંતિનાથજી – ૯ મહિલનાથજી ૫–૧૨ Page #245 -------------------------------------------------------------------------- ________________ t: + ..:: **** B 44 J Me te **** *** 5.11.! 16 Page #246 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ. ઠેકાણું. ઢેરાન. : એકિસ બાંધણી. ; મળનાયક પ્રતિમાની સંખ્યા ચંદ્રપ્રભુજી : પાષાણુ-ધાતુ. ૩૭ ! ખંભાત ભેચરાપાડા ખંભાત ૧. મા. દૂર ખંભાત : ધાબાબંધ : ફટિકન : ૧૮ નવખંડ પાર્શ્વનાથજી . ૧૧–૪૧ શાંતિનાથજી ૮-૨૫ માણેક આદિનાથજી , ૧૧–૨૦ ચિંતામણિ પાર્શ્વનાથજી ૧–ર ૮–૪૬ શાંતિનાથજી ! ૧૧–૧૩ વાસુપૂજ્ય : --------------- ---- ધર્મનાથજી મહાવીર સ્વામી પાર્શ્વનાથજી ! શાંતિનાથજી | વિમલનાથજી બાળપીપળા મુનિસુવ્રત કે સ્વામી. ૪૭ ] Page #247 -------------------------------------------------------------------------- ________________ કાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. લેખને દેરાસરની : જેનોની ઉપ- ધર્મસંવત. : સ્થિતિ. ; વસ્તી. શ્રય શાળા વિશેષ ધ શ્રીસંધ પ્રાચીન શેઠ ડાહ્યાભાઈ ગાંડાભાઈ ' ૧૪૯૬ ! ૧ સ્ફટિકના પ્રતિમાજી છે. દેરા: સરને સં. ૧૪૯૬ ને લેખ છે. શેઠ ભાઈલાલ નેમચંદ એક ધાતુની ચોવીશી છે. પિપટલાલ નગીનદાસ કે , ના, ૧૬૭૧ દલપતરામ ખુશાલચંદ ઝવેરી * ૧ સ્ફટિકના પ્રતિમાજી છે. : ૧ ગુરુમતિ આરસની છે. શેઠ રમણલાલ દલસુખભાઈ ૨ ગુરુમૂર્તિ આરસની તથા એક ગુરુમૂર્તિ ધાતુની છે. ભોંયરામાં જુના અવશે છે. શેક ચીમનલાલ તિલાલ કેરલાલ જીવાભાઈ પટવા શ્રીસંધ પ્રાચીન - શેઠ શાંતિલાલ ગુલાબચંદ શેઠ કેશવલાલ મૂળચંદ સાંકળચંદ મનસુખરામ શેઠ સેમચંદ પટલાલ ૨૦૦૧ શેઠ સેમચંદ પિપટલાલ ૧ શનિના પ્રતિમાજી છે. શેઠ મગનલાલ પાનાચંદ શેઠે પરતમદાસ મગનલાલ ત્રીજે માળ છે. રોડ રસિકલાલ દલપતભાઈ રસિકલાલ દલપતભાઈ શ્રીસંઘ પ્રાચીન શેઠ ભેગીલાલ ગફુરભાઈ | મુ. ના. Page #248 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ. . ઠેકાણું. રોશન. સી. બાંધણી. મૂળનાયક પ્રતિમાની ૩૪૧ : ખંભાત બળપીપળે ખંભાત : ૧ મી. દૂર પાષાણ-ધાતુ – ૩ , ખંભાત ધાબાબંધ અસંભવનાથજી ૩૪૨ નવપલ્લવ પાર્શ્વનાથજી ર૭–૪૭ મચિંતામણિ ૩૪૩ ; ૯-૧૬ સંઘવીની પાળ ' પાર્શ્વનાથજી ઘૂમટબંધ વિમલનાથજી ૬–૨૮ નાગરવાડે ' ધાબાબંધ વાસુપૂજ્ય ૩૨-૨૬ ખારવાડ સુખસાગર પાર્શ્વનાથજી –રર શિખરબંધ સ્થંભન પાર્શ્વનાથજી ૧૪–૪૦ સીમંધર એ ધાબા બંધ ૭૦-૮૦ રવામાં ૩૪૮ • • મુનિસુવ્રત સ્વામી ૬-૧૧ ૩૫૦ . મહાવીરસ્વામી ૧૦-૪૫ કંસારી પાર્શ્વનાથજી અનંતનાથજી ૫–૧૫ છે ૩૫ટ ,. લાડવાડે ' ' .' ' '.' ' અભિનંબ ઇ , , ' સ્વામી ૪૯ ] Page #249 -------------------------------------------------------------------------- ________________ oધાવનારનું નામ : વકીરદારનું નામ. તથા સંવત. લેખને દેરાસરની જેની ઉપ- ધર્મસંવત. સ્થિતિ. વરવી. ચય શાળા સંવત : સ્થિતિ સ્વી. શ્રેય શાળા વિરોધ નોંધ શ્રોસંધ પ્રાચીન શેઠ કેશવલાલ ચૂનીલાલ સારી શ્રીસંઘ ૧૯૪૦ લગભગ દલપતભાઈ ખુશાલચંદ * ઝવેરી """ ૧ સ્ફટિકના પ્રતિમાજી છે. એક ગણધર પટ છે. વિશાળ દેરાસર છે. યરામાં દેરાસર છે. શ્રીસંધ પ્રાચીન શેઠ છોટાલાલ કેશવલાલ શેઠ જીવાભાઈ હીરાચંદ ચિત્રકામ સારું છે. ભીખાભાઈ કસ્તુરચંદ ગાંધી શેઠ અંબાલાલ બાપુલાલ ચિત્રકામ સારું છે. માણેકલાલ છગનલાલ શેઠ રમણલાલ દલસુખભાઈ - સાત સ્ફટિકની પ્રતિમાઓ છે. ચાર ગુરુતિધાતુની છે. એક આરસને જીનેશ્વર પટ છે. બીજે માળ દેરાસર છે. શેઠ બુલાખીદાસ નાનચંદ શેઠ વાડીલાલ છોટાલાલ 1 ગુરુમૂર્તિ ધાતુની છે. રંગનું ચિત્રકામ સારું છે. શેઠ ઇટાલાલ ઝવેરચંદ શેઠ લાલચંદ હીરાચંદ બીજે માળ છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ. કા, પિટ : માંધવી. સ્ટેશન. * એફ. મળનાયક : સંસ્થા ખંભાત લાડવાડે ખંભાત મી. દૂર ખંભાત ધાબાબંધ : મુનિસુવ્રત સ્વામી પાષાણુ-ધાતુ ૧૦-૨૪ ૧૫ ૩૫૫ ટેકરી સંભવનાથજી ૩૫૬ સુમતિનાથજી. ચોકશીની પિળ ઘૂમટબંધ શાંતિનાથજી ૪–૧૭ ૩૫૮ ચિંતામણિ : પાર્શ્વનાથજી ૧૧–૧૭ ' ધાબાબંધ ; મનમોહન , પાર્શ્વનાથજી ૭- ૮ શ્રેયાંસનાથજી ૧૭-૩૦ મહાવીર સ્વામી ૧૩–૧ર સામરણવાળું વિમલનાથજી ૧૦–૧૨ કડીમાની પોળ વાસુપૂજ્ય – ૯ દલાલવીલા સ્ટેશન રોડ , પાર્શ્વનાથજી રાકરપુર કે ગામમાં . ધાબાબંધ ચિંતામણિ ૨ મા ૧ – ૬ દર : પાર્શ્વનાથજી ' -- -- -- --------- સીમંધર સ્વામી છે ' રાળજી ગોડી ૬ મા દુર , રાજ , શિખરબંધ પાર્શ્વનાથજી | ૩ – ૨ ૫૧ ] : Page #251 -------------------------------------------------------------------------- ________________ ધાવનારનું નામ વહીવટદારનું નામ: લેખન રિસરની જેનોની ઉપા-ધર્મ: સંવત. સ્થિતિ. હતી. શ્રેય શાળા , વિરોધ નોંધ શ્રીસંધ પ્રાચીન ઠાકરશી ધરમચંદ શેઠ અમરચંદ પ્રેમચંદ નાનજીભાઈ પોપટલાલ : ત્રીજે માળ છે શેઠ જેઠાભાઈ પ્રેમચંદ શેઠ રમણલાલ દલસુખભાઈ બીજે માળ છે. શ્રીસંધ પ્રાચીન શેડ પિચાભાઈ છગનલાલ ૧ ચોવીશી ધાતુની છે. માણેકલાલ મગનલાલ - * શેઠ ખીમચંદ ઝવેરચંદ પારેખ મૂ. ના. ૧૬૪૬ જીવાભાઈ મગનલાલ નેમચંદ પાનાચંદ સકરચંદ ભૂરાભાઈ ચોકસી શેઠ મોહનલાલ જેઠાલાલ શ્રી મણીબહેન મૂ, ના. : '૧૬૮૩ છે : ત્રીજે માળ છે. શેઠ મૂળચંદ ડાહ્યાભાઈ ૧૯૮૯ શેઠ મૂળચંદ ડાહ્યાભાઈ મુ. ના. ૧૯૮૯ - બીજે માળ છે. શ્રીસંધ પ્રાચીન શેઠ રમણલાલ દલસુખભાઈ નથી ૧ ૧ એક વીશી આરસની છે. કારતક સુદ ૧૫ ના રોજ દર વર્ષે મેળો ભરાય છે. - મુ ના. ૧૬૫૯ [ tie Page #252 -------------------------------------------------------------------------- ________________ પાટ નંબર | ગામનું નામ, ઠેકાણું. મૂળનાયક પ્રતિજીની રાન. સંખ્યા વતરા સુતારવાડામાં ધરમજ ૬ મી. દૂર પાષાણ-ધાતુ: અછતનાથજી : વા ઘૂમટબંધ વટાદરા બજારમાં સાયમાં કા માં. દૂર, શિખરબંધ : પાર્શ્વનાથજી : – ૬ ! રાણાવ ગામમાં વીરસદ ઘર સુમતિનાથજી નાર બજારમાં નાર ના મા. દર ૧ નાર . ! શિખરબંધ ! શાંતિનાથજી : તારાપુર તારાપુર કે મ. દૂર : તારાપુર - ઘૂમટબંધ , પાર્શ્વનાથ - ૧૫ દાડમ ગામ વચ્ચે વાસદ મી. દૂર દાડકા વિમલનાથજી ૧ ભાદરવા રણાલી : ૧૦ મા. દૂર ; શિખરબંધ ! શીતળનાથજી વાસદ વાસદ વાસદ ઘૂમટબંધ આદર જૈનોના મહેલમાં . વાસદ ૫ મી. દૂર ' ! આદર ઘર | શ્રેયાંસનાથજી આંકલાવ ગાલવાડ મા. દૂર આંકલાવ ! શિખરબંધ છે કુંથુનાથજી ! ૫–૯ વડતાલ જેનોના મહોલ્લામાં વડતાલ વડતાલ : | અજીતનાથજી : : વડેદરા ઘડિયાળી પોળ વડોદરા વડોદરા ચંદ્રપ્રભુજી ! ૮–૧૮ આદિનાથજી ૧૨–૩૪ ઘૂમટબંધ કંથુનાથજી પાળિયા પિળ મનમોહન પાશ્વનાથજી ૧૮–૪૭ Page #253 -------------------------------------------------------------------------- ________________ બંધારનારનું નામ તથા સંવન. વહીવટદારનું નામ. લેખને દેરાસરની જેનોની - ધર્મસંવત. સ્થિતિ વતી. શ્રેય શાળા - વિર ને શ્રી સંધ ૧૯૫૪ ગુલાબચંદ મલકચંદ મ ની ૧૭૭૮ સારી : ૩૫ ) ૧ શ્રીસંધ ૧૯૦૦ લગભગ હરિલાલ ફૂલચંદ મૂ, ના. ૧૮૫૧ - ૧૦ : ૧ શેઠ મણિલાલ ખેમચંદ * શેઠ મણિલાલ ખેમચંદ સ. ના. . ૧૭૭૮ ' ' ૨૦૦૧ : ૨૩ શ્રીસંઘ ૧૯૮૩ દેસાઈભાઈ ગણેશભાઈ , ૪૦૦ ૧ : શ્રીનાર જૈન જ્ઞાન ભંડાર છે. શ્રીસંધ પ્રાચીન ડાહ્યાભાઈ શિવાભાઈ ચિત્રકામ સારું છે. મતલાલ ખુશાલચંદ ૧૯૭૬ લગભગ મલિાલ મોતિલાલ મેરી ગરબડદાસ હર- જીવનદાસ શેઠ ટાલાલ દલાલ છાણીવાળા ગંગાદાસ ધરમચંદની વિધવા બાઈ મહાર શેઠ ચંદુલાલ કાળિદાસ ૧૨ ૧ શ્રીસંઘ ૧૫૯ શેઠ સરૂપચંદ રણછોડદાસ શ્રીસંધ પ્રાચીન મોહનલાલ ચતુરભાઈ શાંતિલાલ ભાયચંદ રંગનું કામ સારું છે. | વૈદ મેતિચંદ ધરમચંદ શેઠ કાંતિલાલ લાલભાઈ ના વડીલે શેઠ કાંતિલાલ લાલભાઈ હંસવિજયજી જૈન લાયબ્રેરી છે.. શ્રીસંધ * શેઠ સાંકળચંદ છોટાલાલ શેઠ લીલાભાઈ રાયચંદ : લીલાભાઈ રાયચંદ , શ્રીસંઘ કમીટી ગુરુમૂર્તિ છે. ભોંયરામાં પ્રતિમાજી છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ રેલ્વે પાટ નંબર ગામનું નામ. ઠેકાણું. " પ્રતિમાની મૂળનાયક અાસ - સંખ્યા વડોદરા પીપળા શેરી વડોદરા : વોરા | ઘૂમટબંધ ચિંતામણિ ; પાષાણધાતુ પાનાથજી ; જ ૧૧-૨૮ શાંતિનાથજી : કલાખાડી મહેતા પોળ શીતળનાથજી દેસાઈ શેરી ચંદ્રપ્રભુજી રંગમહેલ વાડી ઘુમટબંધ | આદિનાથજી ૩-૧ર નવી ળિ શીતળનાથજી ૧૧–૧૪ મહેતા પિળ નેમનાથજી ચૌટાઓળ આદિનાથજી ૩૨–૬૭ શાંતિનાથજી ધર્મનાથજી ફતેપુરા ઘૂમટબંધ શંખેશ્વર પાર્શ્વનાથજી ૪ - ૫ દેરાળ બાવાજીપુરા ગોરી પાર્શ્વનાથજી 2 . પ્રતાપગંજ સેવાસદને ઘર | | આદિનાથજી પપ ] Page #255 -------------------------------------------------------------------------- ________________ અાવનારનું નામ તથા સંવત. વર્ણવટદારનું નામ. લેખને દેરાસરની જેનોની ઉપા- ધર્મસંવત. સ્થિતિ.. વતી. શ્રેય શાળા વિરોધ નોંધ બીસંધ ગાંધી વાડીલાલ લાલભાઈ ; સારી શેઠ જેઠાભાઈ લીલાચંદ શેઠ જેઠાભાઈ લીલચંદ કાંતિલાલ જેશીંગભાઈ કાંતિલાલ જેશીંગભાઈ ઝવેરી શેઠ વીરચંદ ગોકળદાસ હેરખચંદ વીરચંદ દલપતભાઈ વજીવનદાસ * ગેરછ મણિલાલ દલપતભાઈ - શ્રીસંઘ ૧૯૩૨ પટેલ ઘેલાભાઈ મગનલાલ કિના પ્રતિમા છે. શ્રીસંઘ જમનાદાસ કાળિદાસ ઝવેરી રામલાલ લાદુરામ ૧ સ્ફટિકના પ્રતિમાજી છે. મૂળનાયકઇ ધાતુનાં છે. શેઠ ચૂનીલાલ નાથાલાલ ૪ સ્ફટિકના પ્રતિમાઓ છે. ૧ - ગુરુમૂર્તિ છે. વિશાળ દેરાસર છે. ચુડગર જમનાદાસ કેશવલાલ ચુડગર જમનાદાસ કેશવલાલ ચુડગર અંબાલાલ હીરાચંદ ચુડગર અંબાલાલ હીરાચંદ સરૂપચંદ ગરબડદાસ | સરૂપચંદ ગરબડદાસ શ્રીસંધ ત્રિભોવનદાસ માણેકચંદ શેઠ મોતિલાલ તારાચંદ વિરચંદ શિવલાલ શ્રી લક્ષ્મી ટ્રેડિંગ કું. શ્રી લક્ષ્મી ટ્રેડિંગ કંપની ૨૦૦૧ Page #256 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ. : ઠેકાણું. | સ્ટેશન, આરિ. બાંધણી. મૂળનાયક પ્રતિમાજીની પાષાણધાતુ કલ્યાણ ; ૩૯૮ વડોદરા : મામાની પિળ વડોદરા વડોદરા શિખરબંધ ૧૫-૨૩ ! - પાર્શ્વનાથજી ---- ----- ' , ' , મહાવીર સ્વામી ૧૨–૨૨ કેઠીની પોળ , ઘૂમટબંધ | નેમનાથજી ૨૬–૬૪ ' , ' શિખરબંધ શાંતિનાથજી ૧૨–૧૬ | જોગીદાસ વિઠ્ઠલની પાળ ચૌટાઓળ તેમનાથજી , સુલતાનપુરા ઘૂમટબંધ ચંદ્રપ્રભુજી ૯-૫૪ નરસિંહની પળ , શાંતિનાથજી ચંદ્રપ્રભુજી અજીતનાથજી શાંતિનાથજી વાસુપૂજ્યજી આદિનાથજી - ૫ કુંથુનાથજી ૪૧ ! , , ૫૭ ] Page #257 -------------------------------------------------------------------------- Page #258 -------------------------------------------------------------------------- ________________ ના, ગામનુ નામ, ૪૧૨ ૪૧૩ ૪૧૪ ૪૧૫ ૪૧૭ ૪૧૮ ૪૧૯ ૪૨૦ ૪૨૧ ૪૨૨ ૪૨૪ વારા ૫૯ ] મકરપુરા તરસાલી છાણી કરજણ અણુરતુ મીયાગામ (કરજ) ૪૨૩. માતર (મીયાં) "" માનપુર કા નરિસંહની પોળ ઘડીયાળી પાળ ગામ વચ્ચે આવકના માવામાં કાઠારી ફળીયામાં બારમાં માત્રુ બજારમાં ચેકમાં ટેકરા ઉપર ગામમાં 验 સ્ટેશન. વાદરા .. ૩ મા. દૂર ૨ મા. દૂર છાયાપુરી ના મા. દૂર ‘ .. મીગામ A در ૨ મા. દૂર ૩ મા. દૂર મીયાગામ Y ૯. દૂર : પેઢ માસિ વડાદરા મકરપુરા વાદરા છાણી 12 મીયાગામ AR ! મીયાગામ કરજણ શાંકથી. ઘૂમટબધ ઘર શિખરબંધ : "" ધર ઘુમટાવ ધાબા ધ માતર (મીયાં) : ધાબાખ ધ મૂળનાયક ઘર દાદા પાર્થનાથ અજીતનાથજી આદિનાથજી કુંથુનાથજી મનાય શિખરણધ શાંતિનાથજી પાનાથજી શાંતિનાથજી ૧૮=૬૩ સભવનાથન નિંનાન વિનો શા વિઝન નજ પાષાણુ-ધાતુ ૪૦~૧૧૧ te ૫~૧૭ ૩-૧૧ ૩-૩ ૨ ૪ ૩૪ ૯ ૯-૩૨ ~ ૮ —૧૩ ૧ Page #259 -------------------------------------------------------------------------- ________________ બાવનાનું નામ : ' ' દેખ!િ દરારારની જેનેડની ઉપા- ધર્મ : ટીવટદારનું નામ. : વિ. સ્થિતિ રકતી. શ્રી શાળા વિહોર ને શ્રીસંઘ " શેઠ સુંદરલાલ મણિલાલ સારી દાદા પાર્શ્વનાથની પ્રતિમાજી પ્રાચીન છે. ? શેઠ લીલાભાઈ રાયચંદ શેઠ લીલાભાઈ રાયચંદ શ્રીસંઘ - શેઠ અંબાલાલ મગનલાલ સાધારણ ગાંધી હઠીભાઈ શેઠ કાલીદાસ ત્રીભોવનદાસ સારી શ્રીસંધ શેઠ લલુભાઈ જમનાદાસ A : ૨ફટિકના પ્રતિમાઓ છે. ૧ * ૧ : જ્ઞાનમંદિર છે. ચિત્રકામ સારું છે.' બાપુલાલ શીવલાલ સં. ૧૯૪૪ ' કેસરીચંદ નગીનદાસ બાપુલાલ ડી શ્રીસંઘ ૧૯૫૫ શા. હીરાલાલ દલસુખરામ ૧૯૦૯ , : - શ્રીસંધ ૧૮૫૦ લગભગ શેક છેટાલાલ વીરચંદ સાધારણ ૧૧ : ૧ જ શેઠ સોમચંદ કસ્તુરચંદ ૧૮૫૧ સારી ૨૦૦ ૨ ૧ પુસ્તક ભંડાર છે. ભેયરામાં પ્રતિમાજી છે. શ્રી સંધ ૧૭૫૦ લગભગ , શેઠ ખુબચંદ મોહનલાલ ૧૬૫૯ ' આ દેરાસર મનમોહન પાર્શ્વનાથના દેરાસરના નામથી ઓળખાય છે. શ્રીસંઘ ૧૮૦૦ લગભગ : શેઠ ઉત્તમચંદ નેમચંદ ૧૬૮° ; શ્રીસંધ પ્રાચીન ' તલકચંદ ચૂનીલાલ શ્રીસંધ ૧૯૮૩ ' માણેકલાલ હરીલાલ ૧૮૭૭ : Ye Page #260 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ. ! હેરાન. ઓફિસ. બાંધણી. | મુળનાયક પ્રતિમાજીની સંખ્યા સીનાર સીનેર ! મા. દૂર પાષાણુ-ધાતુ ? શિખરબંધ : સુમતિનાથજી ૧૯–ર૯ શ્રાવકવાડે સીનોર ૦ છીપવાડ ધાબાબંધ વાસુપૂજ્ય ૧૩–૨૦ વલણ બજારમાં પાલેજ ૨ મા. દૂર વલણ છે ઘર છે , પાલેજ પાલેજ ઘૂમટબંધ ! મહાવીર સ્વામી પાછીયાપુરા ! પાછીયાપુરા ! શિખરબંધ ! સુમતિનાથજી ૫ મા. દૂર પાલેજ જણાદ ધાબાબંધ મુનિસુવ્રત સ્વામી અંગારેશ્વર ગામમાં નબીપુર ૭ માં. દૂર અંગારેશ્વર ઘર છે સંભવનાથજી į į į į i ì i Tin નકારા નીકરા ધાબાબંધ ! આદિનાથજી ૫ મી. દૂર સાધલી બજારમાં સ્ટેશન પાસે સાધલી સાધલી છે ઘર | શાંતિનાથજી કારણ ગામ વચ્ચે કારણ કારણ ધાબાબંધ પાર્શ્વનાથજી ! મોટી કેરલ બજારમાં મોટી કેરલ ના મા. દૂર મોટી કેરલ શાંતિનાથજી ડભોઈ મેદીની શેરી ડભોઈ ડભેઈ ધાબાબંધ ૪૩૭ શામળાજીનો ખર્ચ શિખરબંધ શામળા ! પાર્શ્વનાથજી ૬૧ ] Page #261 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ સ્થા વત. વહીવટદારનું નામ, આ લેખને દેરાસરની જેનોની ઉપા- ધર્મસંવત. સ્થિતિ વરતી. શ્રેય કાળા વિશેષ નોંધ ત્રીસંધ ૧૮૦૦ લગભગ શેઠ પ્રેમચંદ બેચરભાઈ મન. સારી સારી એક જ્ઞાનભંડાર છે. યરામાં પ્રતિમાજી બિરાજમાન છે. ૧૮૦૫ - શેઠ વીરચંદ લલ્લુભાઈ મૂ ને. - ૧૮૫૦ લગભગ ૧૬૪૩ ગામ બહાર એક દેરી છે. જેની અંદર એક પદ્માવતી તથા પાંચ પાદુકા જડ છે. શ્રીસંઘ ૧૯૪૫ લગભગ મણિલાલ મોતીરામ , શ્રીસંઘ ૧૯૫૬ લગભગ : શેઠ ભોગીલાલ મોતિલાલ ત્રીજે માળ છે. શ્રીસંધ પ્રાચીન : શેઠ નગીનદાસ બેચરદાસ , '૧૬૬૩ શ્રી સંધ ૧૯૦૧ લગભગ શેઠ મણિલાલ નાથાલાલ ૪૦ ૧ શેઠ નાથુભાઈ ખુબચંદ ૧૯૫૧ શેઠ દીપચંદ કસલદાસ ૧૬ ” શ્રીસંધ ૧૮૫૦ લગભગ શેઠ પાનાચંદ ઈશ્વરલાલ સંધ ૧૯૮૪ * શેઠ અચલદાસ ગુલાબચંદ ' પીઠ અદાલ ૨૧૧૬ ૧૮૨૨ - સાધારણ શ્રીસંધ ૧૫૦૦ શેઠ મોતિલાલ ચુનીલાલ ” મૃ. ના. . ૧૮ ૫ . + - 1 1 1 + • • - એ * * * * * * * .. .. શ્રીસંધ ૧૯૪૩ શેઠ ચૂનીલાલ નરસિંહદાસ એક પુસ્તક ભંડાર છે. શ્રીસંધ પ્રાચીન . શેઠ જેઠાલાલ બાપુભાઈ ૧૩૦૦ ૫ ૧પુસ્તક ભંડાર છે. ૧ મુનાબાઈ ! જ્ઞાનમંદિર, ૧ થોવિજયજી જ્ઞાનમંદિર તથા એક થી જૈન આત્માનંદ જ્ઞાનમંદિર છે. શેઠ નગીનદાસ દોલતરામ વિશાળ દેરાસર છે. એક ધાતુની ગુરુ છે. યરામાં પ્રતિમા છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ નંબર | ગામનું નામ. ઠેકાણું. સ્ટેશન. : ઓફિસ બાંધણી. મૂળનાયક પ્રતિષ્ઠની ) સંખ્યા ડભોઈ લેહન પાર્શ્વનાથજી ખાં ઈ ડભોઈ શિખરબંધ : શીતળનાથજી પાવાણધાતુ ૧૮–૧૮ લેહન પાર્શ્વનાથ ખાં ધાબાબંધ શાંતિનાથજી ૧૦– ૫ પંડયા શેરી આદિનાથજી * ૨૬. ચંદ્રપ્રભુજીને ખર્ચ ચંદ્રપ્રભુજી ** * * * શેઠની શેરી મુનિસુરત : ૧૨-૧૭ સ્વામી વાડીફળીયા ધર્મનાથજી ! ૨૩–૨૧ વ્યારા ગામ વચ્ચે અંતેલી અંતેલી ચંદ્રપ્રભુજી બેલી ઠોકલીયાના રસ્તા પર બેડેલી એડેલી ઘર ! સુમતિનાથજી છોટાઉદેપુર બજારમાં છોટાઉદેપુર ૧ મી. દૂર છોટાઉદેપુર ઘૂમટબંધ ! શાંતિનાથજી ૩-૩ 1 : પાદરા ચોકસી બજાર પાસે પાદરા મિ. પારા શિખરબંધ : સંભવનાથજી ૨૦–૩૯ ] ૦૫ દૂર નવગરી પાસે શાંતિનાથજી ૩૫–૭૧ મુજપુર ગામ વચ્ચે મુસ્કુર, કે સુમતિનાથજી ૧- ૨ રાપરા મેંદીવાડા પાસે ૧મા. દૂર દરાપરા | શિખરબંધ , : ૧૪–૩૩ સાધી વાટના કરે રણ ૨ મા. દર સાધી ઘર | આદિનાથજી ૧- ૫ ભા' શેક અમરચંદ કપુરચંદના મકાનમાં મેભા મા. દૂર મોભા ૧ સંભવનાથજી ૬૩ ] Page #263 -------------------------------------------------------------------------- Page #264 -------------------------------------------------------------------------- ________________ | નંબર ગામનું નામ.. રથા | કુરાલ કુરાલ. કરાલ બજારમાં પારા-ધાતુ ૩- ૯ , માસરોડ, ધાબાબંધ શ્રેયાંસનાથજી ૧ મા. દર માસર (ગામ) ; બ્રાહાણુવાડ માસરોડ - ૧ મા. દૂર પાર્શ્વનાથજી – ધ વણછરા ગામમાં | કુરાલ ૫ માં. દર : માભા ચિંતામણિ ૫નાથજી 2 માસરા બજારમાં હું માસરોડ 3 માસર રોડ : રિશખરબંધ : અભિનંદન ૧- ૬ ! , ઘર શાંતિનાથજી જંબુસર જંબુસર શ્રાવક મહોલ્લો : જંબુસર ધાબાબંધ પદ્મપ્રભુજી. ૨૪૨૬ : ૧૫. દૂર પટેલની ખડકી શિખરબંધ વાસુપૂછ શ્રાવક મહોલ્લે = ૧ | ૪૬૧ by ગાકળલાલની ખડકી દર દેરાસરની ખડકી કાવી (વીર્ય) - કાવી. * ૦માં માં. દૂર કાવી . શિખરબંધ ધર્મનાથજી ૭ – ૪ | , " , આદિનાથજી ૫–૧૩ ૪૬૪ ; . આમેદ સુતારફળી આમદ | મા. દૂર : આમોદ : ઘૂમટબંધ અછતનાથજી ૩૦–૨૭ વાટામાં , , શિખરબંધ , ૧ – ૨ Page #265 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. લેખને દેરાસરની જેની ઉપ- ધર્મસંવત. રિથતિ.વતી. ય શાળા વિશેવ નોંધ શ્રીસંધ ૧૮૦૦ લગભગ શેઠ મગનલાલ છોટાલાલ ! ' સારી શ્રીસંઘ ૧૯૦૦ લગભગ એક ભેગીલાલ ગુલાબચંદ શ્રીસંધ પ્રાચીન શેડ ડેટાલાલ રવચંદ : ૧૮૪૪ : કોસંઘ ૧૯૯૧ શેઠ ચંદુલાલ કાલાભાઈ ભવ્ય દેરાસર છે. શ્રીસંઘ ૧૯૭૦ લગભગ શ્રી સંધ પ્રાચીન " શેઠ ડાહ્યાભાઈ ગોરધનદાસ : ૨ : ૧ એક જેન હીતવર્ધક ભંડાર છે. ઉપર તથા ભોયરામાં પ્રતિમાજી છે. શેઠ નગીનદાસ છોટાલાલ : શેઠ નગીનદાસ છેટાલાલ લગડી એક સ્કટિકના પ્રતિમાજી છે. ત્રીજે માળ છે, લગડી શેઠ કસ્તુરભાઈ અમૃતલાલ શેઠ કસ્તુરભાઈ અમૃતલાલ ! : ૧૫૨૬ ; ત્રીજે માળ છે. શેડ કુંવરજી બટુકજી - ૧૬૫૪. કમીટી-પ્રેસીડેન્ટ છે. જગુભાઈ નથી | ૧ ૨ ૧ લાયબ્રેરી છે. એક લેખ છે. રત્નતિલકના નામે ઓળખાય છે. શેક બાજી લાડકજી જંબુસરવાળા, સર્વજિત પ્રાસાદના નામે ઓળખાય છે. શ્રીસંધ પ્રાચીન શેઠ અંબાલાલ કેશવજી ( મ. ન. ૧૬૫૮ એક જૈન લાયબ્રેરી છે. ઉપર તથા ભેાંયરામાં ! પ્રતિમાજી બિરાજમાન છે, I ! શેઠ વેલજીભાઈ સુરજીભાઈ ૧૮૯૭ રોઠ રતીલાલ છગનલાલ મુ. ન. ૧૮૬૦ Page #266 -------------------------------------------------------------------------- ________________ ' નંબર : ગામનું નામ. ' પોસ્ટ કિર ૧ીકે સંખ્યા માંધણી. રહેશન. મળનાયક પ્રતિમાજની ૪૬૬ આમેદ શરીઆ પળ આમોદ આમોદ અમેદ: શિખર શિખરબંધ ' મુનિસત્રત સ્વામી, પાષાણધાતુ ૧ -૨૪ ૪૬૭ ગમણુંદ ગામમાં તણા ૪ મી. દૂર ગમણાદ (પાલેજ) ધાબાબંધ , પાર્શ્વનાથ ૪૬૮ કેરવાડ સેની ફળીમાં વડ પાસે :. કરવા શિખરબંધ આદિનાથજી , ૫–૧૪ ૨ મા. દર ૪૬૯ પહાજ ગામમાં વાગરા ૩ મી. દૂર વાગરા ધાબાબંધ : શાંતિનાથજી વાગરા ૦૫ મ. દર ઘર » ૭૧ દહેજ વાણીયાવાડ ઘૂમટબંધ : મહાવીર સ્વામી ૨૮– ૯ ને મા. દૂર : ૪૭ર ધાર(તીર્થ) ગામમાં પખાજણ ૮મી. દૂર ગંધાર પાર્શ્વનાથજી ૪૦– ૭ ૪૭૩ : સમની સમની ! સમની મહાવીરસ્વામી ૨૮– ૯ ૪ પાદરીઆ મુનિસુવ્રત સ્વામી ૫ – ૧ • ૪ મા. દૂર : ૪૭૫ ભરૂચ શ્રીમાળી પિળ ભરૂચ ભરૂચ શિખરબંધ, આદિનાથજી : ૧મા. દૂર ૨૦–૨૬ ! ૪૭૬ ધાબાબધ અનંતનાથજી » શાંતિનાથજી – ૧ ૪૭૮ - કલ્યાણ પાર્શ્વનાથજી ” : Page #267 -------------------------------------------------------------------------- ________________ છપાવરનું નામ વહીવટદારનું નામ લેખન દેરાસરની જૈનેની ઉપા- ધર્મ ! સંવત. સ્થિતિ. ! કરતી. ય શાળા વિરોધ તૈધ શ્રી સંધ પ્રાચીન શેઠ કાલીદાસ રાયચંદ મ ના. સારી ? : ૧૬૫૯ શ્રીસંધ ૧૯૦૦ લગભગ શેઠ ઇટાલાલ ચુનીલાલ : : સાધારણ : ૨૦ ૧ શ્રીસંઘ ૧૮૫૦ લગભગ પટેલ હરીચંદ હીમચંદ , સારી ૧૨ ૧ ૧ - શ્રીસંઘ ૧૯૪૭ શેઠ જયંતિલાલ છોટાલાલ સાધારણ : ૨૫ ૧ : શ્રીસંઘ ૧૯૯૯ : શેઠ નગીનદાસ ? સારી : ૭૫ : ૧ મેડા પર છે. શ્રીસંધ પ્રાચીન શેઠ દલીચંદ હરીચંદ સાધારણ : : ૯૦ ૧ એક ગુરુમૂર્તિ છે. એક શેઠ શેઠાણીની મૂર્તિ છે. થોસંઘ ૧૯૬૫ મ, ની સારી નથી ભરૂચવાળા ૧૬ ૫૯ ૧ આ એક પ્રસિદ્ધ તીર્થ છે. શ્રીસંઘ પ્રાચીન શેઠ રાયચંદ જેઠાભાઈ , , ૨૫ ૧ શેઠ પ્રેમચંદ અમીચંદ ૧૬૪૩ સાધારણ નથી૧ , શ્રીસંધ પ્રાચીન શેઠ ચૂનીલાલ રાયચંદ સારી ૨૫૦ ૩ મૂળ નાયકજીની મૂર્તિ પ્રાચીન છે. એક પુસ્તક ભંડાર છે. એક ગુરમૂર્તિ છે. - શેક કરમચંદ જેચંદ ૧૯૩૦ લગભગ અનોપચંદ ચૂનીલાલ ૧૮૯૩ ૧ ગુરુમૂર્તિ ધાતુની છે. સં. ૧૮૮૫ની સાલની ધાતુની મૂર્તિ પ્રાચીન છે. શેઠ જીવચંદ ચુડગર ૧૮૯૭ કેસરીચંદ મેતીલાલ ચુડગર અનસૂર છે શ્રીસંધ પ્રાચીન ' શેઠ લલ્લુભાઈ રાયચંદ . : : પરીકર પ્રાચીન છે.. Page #268 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ. ઠેકાણું. રેલ્વે ; પિસ્ટ એસ. પ્રતિમાજીની ગાંધલી. મૂળનાયક શ્રીમાળી પોળ ભરૂચ ૧ મી. દૂર ' ભરૂચ ઘૂમટબંધ સીમંધર પાષાણુ-ધાતુ ! સ્વામી { ઉંડી વખાર મોટું દેરાસર મુનિસુવ્રત રવાની ૩૩-૩૭ મહાવીર સ્વામી શ્રીમાળી પોળ શંખેશ્વર પાર્શ્વનાથજી : ૧૪- ક રોઠ ચૂનીલાલ રાયચંદને ત્યાં ઘર ! મહાવીરસવામી ! વેજલપુર ધાબાધ | ૨ મા. દૂર આદિનાથજી : ૩૦–૨૯ કબીરપુરા | ઘૂમટબંધ | અજીતનાથજી 1 શુકલતીર્થ બજારમાં શુકશતીય થર ; શાંતિનાથજી | ૧૦ મી. દૂર છે ૪૮૮ અંકલેશ્વર ઉંડી શેરી અંકલેશ્વર ૧ મી. દૂર અંકલેશ્વર 1 free ! હસેટ | ૧૩ મી. દૂર હસેટ આદિનાથજી 1 * ઝઘડીયા બારમાં ઝઘડીયા ઝઘડીયા ૩ ૧ મી. દૂર ૫ ૪૧ - પ્રતાપનગર બજારમાં { પ્રતાપ નગર રાજુવાડીયા મી. દૂર સંભવનાથજી Page #269 -------------------------------------------------------------------------- ________________ થાવારનું નામ વહીવટદારનું ના આ લેખને દેરાસરની જેની ઉણ- ધર્મ : સંવત. સ્થિતિ. વસ્તી. શ્રેય શાળા : વિશય ને શ્રીસંઘ ૧૯૬૬ : ચૂનીલાલ રાયચંદ સારી મણિ વિજયજી મહારાજની આરસની મૂર્તિ છે. શ્રીસંધ પ્રાચીન ; શેડ ફકીરચંદ અને પસંદ ૧ ઋટિકના પ્રતિમાજી છે. ભયરામાં પ્રતિમાજી છે. અમરચંદદેવચંદ ૧૯૨૦ લગભગ છોટાલાલ ગોરધનદાસ શ્રીસંધ પ્રાચીન ઠાકોરલાલ મેલાપચંદ શેઠ નગીનદાસ ઘેવરચંદ ના વડીલે ૧૮૫૬ લગભગ શેઠ નગીનદાસ ઘેવરચંદની વિધવા બાઈ ધનકાર લેખ ૧૮૪૯ : ” શેઠ અનેપચંદ મૂળચંદ શેઠ ચૂનીલાલ રાયચંદ ત્રણ ટિકના પ્રતિમાઓ છે. બીજે માળ છે. ૧૯૪૫ શ્રીસંધ ૧૯૦૦ લગભગ શેઠ મૂળચંદ છવચંદ ૪૦૦ ૨ ૨ સ્ફટિકના પ્રતિમાજી છે. એક થી કેસરવિજ્યજી જૈન લાયબ્રેરી છે. શેડ બાબુભાઈ ઝવેરચંદ કોઠારી . શ્રીસંધ ૧૯૭૧ લગભગ ટેકરા પર દેરાસર છે. શ્રીસંઘ ૧૯૮૫ શેઠ ભાઈચંદ ઉમાભાઈ શ્રીસંધ ૧૮૦૦ લગભગ શેઠ દીપચંદ પાનાચંદ સાધારણ ૨૦૦ ૨ ૧ શ્રીસંધ પ્રાચીન શેઠ ચૂનીલાલ રાયચંદ ભરૂચવાળા સારી નથી ૧ શ્રી આદિનાથ ભગવાનના કાર* ખાનાની પેઢી હ. શેઠ ૧ લાયબ્રેરી છે. દર વર્ષે કારતક | સુદ પુનમ તથા ચૈત્ર પુનમના : દીપચંદ કસળચંદ મેળો ભરાય છે. એક પ્રસિદ્ધ જૈન તીર્થ છે. શ્રી સંધ ૧૦૫ શેડ વીરચંદ બેચરદાસ ભગત 1 s * Page #270 -------------------------------------------------------------------------- ________________ પા | ગામનું નામ. ઠેકાણું. સ્ટેશન. ઓસિ . કે વણી. મૂળનાયક : આ પ્રતિમાજીની જ | સંખ્યા પાષાણુ-ધાતુ. ૪૯૨ લીભેટ (લીમેટ) શેઠ ગોવિંદજી ચેનાજીને ત્યાં ઝઘડીયા હે મા. દૂર લીમેટ પાર્શ્વનાથ વાલીયા ગામમાં ! ૧૨ મી. દૂર ! વાલીયા શ્રેયાંસ્નાથજી ; મોટામીયાં માંગરોળ શેઠ હરજીભાઈ રાજાને ત્યાં સ્ટેશન પર મોટામીયાં . મોટામીયાં માંગરોળ માંગરોળ શાંતિનાથજી ગામમાં ૧મ. દૂર શરત ગોપીપુરા ખાડી પર સુરત મી. દૂર શિખરબંધ આદિનાથજી . ૩૬ ૮ | ૨ ર૯૭ ' , ધાબાબંધ ! મહાવીર : સ્વામી ૧૨૪૬ વકીલને ખાં સંભવનાથજી ! ૪૪–૧૮૭ મનમેલન | ૧૭- ૬ પાર્શ્વનાથજી ધાબાબંધ ધર્મનાથ ! ૧૪-૩૧ હાથીવાળું દેરાસર ૨૫-૧૫ર • ૭૧ ] Page #271 -------------------------------------------------------------------------- Page #272 -------------------------------------------------------------------------- ________________ નંબર ગાસનું નામ. ઠેકા. એન. : એકિ. બાંધણી. મૂળનાયક પ્રતિમાજીની સંખ્યા ૫૦૨ સુરત વકીલને ખાં સૂરત સુરત ધાબાબંધ શંખેશ્વર પાષાણુ-ધાતુ ૧૪-૩૭ શરત પાર્શ્વનાથજી પ્રેમચંદ રાયચંદની ધર્મ શાળાની પાછળ શીતળનાથજી ટર–૫૧ લાલીનું દેરાસર , આદિનાથજી , ૮-૧૦ મોટીપોળના નાકે શિખરબંધ ' (રફટિકના).. સંભવનાથજી : ૭-૧૬ ગોપીપુરા હીરા મંગલની વાડી ધાબાબંધ પાર્શ્વનાથજી ' ૮–૨૪ છે. મોટી પાળ વાસુપૂજ્યજી ૮૯-૭ર ૫૦૮ હજીરાને મહેલ્લે શિખરબંધ શાંતિનાથજી ૮–૧૦ ૫૦૯ : ચાંદલા ગલ્લી કલીકુંડ પાર્શ્વનાથજી – ૩ ૫૧૦ સવાલ મહેલો અછતનાથજી ૨–૧૦ - ખપાટીયા ચકલા કલાભાઈ શ્રીપતજીનો પિળ મુનિસુવ્રત સ્વામી – ૫ ૫૧૨ ગેપીપુરા માલી ફળીયા ધાબાબંધ શાંતિનાથજી ૫૪–૧૮૦ ૫૧૩ શિખરબંધ આદિનાથજી ૪૨–૨૭ર ૫૧૪ » કાંકરીયાનું દેરાસર » , ૧૪– ૬ ઓસવાલ મહેલો ઉમરવાડી ધાબાબંધ પાકનાથજી ૨૫–૭૮ ઓસવાલ મહલે ' , , શિખરબંધ મનમોહન પાર્શ્વનાથ ૨૬–૩૬ ૭૩ ] Page #273 -------------------------------------------------------------------------- Page #274 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ. ઠેટાતું. બાંધણી મૂળનાયક પ્રતિમાની સંખ્યા છે પ૧૭ : સુરત : ઓસવાલ મહોલ્લે એસજા - સુરત પાષાણુ-ધાતુ ૮- ૬ - સુરત ધાબાબંધ શાંતિનાથજી સામરણવાળું ચંદ્રપ્રભુજી - ઘર ચિંતામણિ પાર્શ્વનાથજી , ' શ્રેયાંસનાથજી ' નેમુભાઈની વાડી શિખરબંધ અનંતનાથજી ૧૮-૧૪ ગોપીપુરા નેમુભાઈની વાડીની સામે ગેડી માલી ફળીયા પાર્શ્વનાથ માલો ફળીયા માણેકચંદ ડાયાચંદને ત્યાં વિમલનાથજી કાયસ્થ મહેલે આદિનાથજી -૧૨ કાયસ્થ મહેલ્લે ' ગેડી પાર્શ્વનાથ ભણસાલી પળ આદિનાથજી – ૭ વિમલનાથજી ભણસાલીનું દેરાસર શાંતિનાથજી ભણસાલી પાળ પાર્શ્વનાથજી મેઈન રેડ શિખરબંધ ફયુનાથજી , ૨૮-૩૦ ૭૫ ] Page #275 -------------------------------------------------------------------------- Page #276 -------------------------------------------------------------------------- ________________ નંબર | ગામનું નામ. ઠેકાણું. . . બાંધી મુળનાયક મ પાવા-ધાતુ મેઈન રેડ સરતન ધર શાંતિનાથજી સગરામપરા કાળા મહેતાની શેરીના નાકે શિખરબંધ : વાસુપૂજી' - ૫ નાની દેસાઈ પિળ ધાબાબંધ સુવિધિનાથજી ૨૩–૪૭ સંભવનાથજી સેની ફળીયા ધાબાબંધ ; વિમલનાથજી ૧૨ મોટી દેસાઈ પોળ ઘૂમટબંધ અજીતનાથજી ૨૨–૫૯ તલચંદ માસ્તરની વાડી બીસંટ રોડ દુ:ખભંજન : પાર્શ્વનાથજી નાનપરા રાણીના બાગના ગાડી ધાબાબંધ - ૧ પાર્શ્વનાથજી નાનપરા બજારમાં શિખરબંધ નવપર ધાબાબંધ | શાંતિનાથજી ૪–૦ વડાચૌટા પડેલી પળ નમિનાથજી ૧૬–૭૦ : સુરચંદ પરતમદાસ બદામીને ત્યાં ધર આદિનાથજી વડાચૌટા કબુતરખાના ધાબાબંધ કલ્યાણ પાર્શ્વનાથજી '૧૨-૯ - ૭૭ ] Page #277 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ : નવા 1. ટીવટદારનું નામ, લેબને દેરાની : જેની ઉપા-ધર્મસંવત. : સ્થિતિ. . વસ્તી. થય શાળા વિશેષ નેધ શેઠ કુલચંદ નવલચંદ ૧૯૦૦ લગભગ સેભાગચંદ કુલચંદ સારી શ્રીસંધ ૧૯૬૯ ફોઠ જીવણલાલ પુરાણ ચાર ચાંદીની વીશી છે. ધન્નાલાલ રૂપાલાલ ૧૮૫૦ લગભગ દેસાઈ પિળની પેઢી - બે ચાંદીના વીશી પટ છે. 1 મે, નામ ; કેરભાઈ મળચંદ ૧૯૦૦ લગભગ ૧૫૪ ; બીજે માળ છે. શેઠ મણિલાલ ડાહ્યાભાઈ જગજીવનદાસ ૧૯૦૦ જીરા ગોમચંદ ગચંદ : લગભગ શ્રીસંઘ ૧૯૦૦ લગભગ દેસાઈ પોળની પેઢી મ્ ના. ૧૬૭૭ રોડ તલકચંદ માણેકચંદ ૧૯૫૦ લગભગ શેઠ નાનાભાઈ તલકચંદ ૧૯૪ર બે સ્ફટિકના પ્રતિમાઓ છે. એક ધાતુની ગુરુમૂર્તિ છે. શ્રીસંઘ ૧૯૨૪ લગભગ શેડ માણેકચંદ ડાહ્યાભાઈ જીણું બીજે માળ છે. શ્રીસંઘ ૧૯૮૩ ૧૮૮૨ સારી શ્રીસંધ ૧૭૨૫ લગભગ સ્ટીઓ શેઠ દલીચંદ વીરચંદ એક સ્ફટિકના પ્રતિમાજી છે. પાંચ ચાંદીના વીશી મટે છે.' શરાફ ત્રણ ધાતુના ચોવીથી પટ છે. શ્રીસંઘ ૧૮૦૦ લગભગ અમરચંદ રાયચંદ , ચાર ચાંદીના ચોવીશી પટે છે. શ્રીસંધ ૧૮૫૦ લગભગ સુરચંદભાઈ પરસેતમદાસ બદામી મૂ. ના. ૧૫૧૮ શેઠ જમનાદાસ લાલભાઈ ટ્રસ્ટીઓ ડાહ્યાભાઈ મોતીચંદ ૧૯૪૧ માંડવાવાળા બીજે માળ છે. ત્રણ ચાંદીના ચેવશી પટો છે. [ 19 Page #278 -------------------------------------------------------------------------- ________________ નંબર ? ગામનું નામ. મામા: ઠેકાણું. મુળીનાથ એરાન. એમ . પ્રતિમાજીની સંખ્યા પાપા-ધાતુ સુરત. વડાચૌટા કબુતરખાના સુરત સુરત ઘર પાર્શ્વનાથ વાચોટા ઓવારીકાંઠે , આદિનાથજી –૧૨ નાણાવટ કાણુચરાની શિખરબંધ ૯-૩૫ પાળ નાાણવટ તાળાવાળાની પળ : gવટ તાળાવાળાની પોળ , ઘર શ્રેયાંસનાથજી ધાબાબંધ : અછતનાથજી ૪૮–૧૩૫ સીમંધર ૫૫૮ ; ૩૦-૫ સ્વામી . ઘર ધર્મનાથજી – ૫ સુમતિનાયક : પાર્શ્વનાથ –૧૧ નાણાવટ મેઈન રોડ પર છે , ભીડભંજન ; પાર્શ્વનાથ ૭૯ ] Page #279 -------------------------------------------------------------------------- ________________ અચાવનારનું નામ તથા સંવત. - વહીવટદારનું નામ. અને દેશની જેનોની ઉપા-ધર્મરસંવત. સ્થિતિ.. વતી. શ્રેય શાળા વિરોધ નેધ રોડ કસ્તુરચંદ મગનલાલ ૧૯૦૦ લગભગ કસ્તુરચંદ મગનલાલ ટોપીવાળા : સારી એક સ્ફટિકની પ્રતિમાઓ છે. કરમચંદ કપુરચંદ ૧૯૦૦ લગભમ બાબુભાઈ અમરચંદ • ના. મ. ૧૮૨૭ બીજે માળ છે. શ્રીસંધ ૧૮૫૦ લગભગ પાનાચંદ અનોપચંદ આણંચંદ મેલાપચંદ • ૧૯૦૦ લગભગ સેમચંદ મગનલાલ - મુ. ના.' ૧૫૧૬ * બીજે માળ છે. શ્રીસં ૧૮૨૫ લગભગ ટ્રસ્ટીઓ શેઠ ચીમનલાલ મંછુભાઈ : ૧૮૩૬ બે ગુરુમતિ ધાતુની તથા એક) '; ગુરુમૂર્તિ આરસની છે. સંવત ' ૧૨૨ ૩ની સાલની શ્રી સરસ્વતી - દેવીની ઉભી આરસની મૂર્તિ પ્રાચીન છે. શ્રીમંધ ૧૮૦૦ લગભગ : બાલુભાઈ ઉત્તમચંદ ૧૮૧૫ , એક સ્ફટિકના પ્રતિમા છે. સંવત ૧૨૧૫ની સાલની ધાતુ મૂર્તિ પ્રાચીન છે. ચાંદીના ચોવીશી પટો ઢ છે. ભવ્ય દેરાસર છે. મેતીચંદ કરયાણચંદ્ર ૧૯૦૦ લગભગ નાનાભાઈ હીરાચંદ છે ૧૬૧૫ , બીજે માળ છે. ફૂલચંદ છંછુભાઈ ૧૯૦૦ લગભગ અમરચંદ ફૂલચંદ શેઠ નવલચંદ ઘેલાભાઈ ' ૧૮૭૫ લગભગ : રૂક્ષ્મણિબહેન નવલચંદ છે ૧૮૨૬ એક ચાંદીને ચોવીશી પટ છે. ' શેઠ મગનભાઈ નાનચંદ થાંભલાવાળા સં. ૧૯૦૦ પાનાચંદ રાયચંદ બીજે માળ છે. લગભગ Page #280 -------------------------------------------------------------------------- ________________ ----- - ૫૫૫ સુરત વડાટા નગરની જળ સુરત સુરત બાબંધ શી પ -ધાતુ : પાનથઇ ૧૪-૧૧૦ ! ૫૫૬ નાણાવટ કચરાની પોળ મહાવીર સ્વામી -૧૫ નાણાવટ હનુમાનવાળી પોળ અજીતનાથજી ૧૪-૦૭ છે હરિપુરા મેઈન રોડ શિખરબંધ શીતળનાથજી ૯૬–૩૬ મહીધર પુરા શેઠ ખીમચંદ મોતિચંદને ત્યાં . ઘીયા શેરી , ઘર ચંદ્રપ્રભુજી હીરાચંદ ચૂનીલાલને ત્યાં સંભવનાથજી છાપરિયા શેરી સામરણવાળું સુપાર્શ્વનાથજી ૨૬– શિખરબંધ આદિનાથજી ૨૮–૨૨ ગોળ શેરી ચંદ્રપ્રભુજી ૩ - ધાબા બંધ ગોરી પાર્શ્વનાથજી ૨૦-૨૧ ઝાંપા બજાર ખરાદી શેરી , , ઘર ધર શીતળનાથજી Page #281 -------------------------------------------------------------------------- ________________ કરનારનું નામ નથી સંવત. જીવટદારનું નામ. લેખો વાસરની જેનોની 'ઉપ- ધર્મ* સંવત. સ્થિતિ. લી. અય શાળા વિક નોંધ ડાહ્યાભાઈ લાલભાઈ નવલખ ૧૮૮૨ લગભગ સૌભાગ્યચંદ ઉત્તમચંદ દીવાને સારી સં. ૧૮૮૨ની સાલની આરસની શેઠ ડાહ્યાભાઈની ઊભી મૂર્તિ છે. એક શ્રી આત્મારામજી મહારાજની આરસની મૂર્તિ છે. એક ચાંદીને ચોવીશી પટ છે. તલકચંદ મોતિચંદ કચરા ' ૧૯૪૦ લગભગ ", ફકીરભાઈ તલકચંદ કચરા એક સ્ફટિકના પ્રતિમાજી છે. * એક ચાંદીની વીશી છે. આ દેરાસર સમવસરણના દેરાસરના નામથી વિખ્યાત છે. શ્રી સંધ ૧૮૯૩ લગભગ શેઠ છોટાલાલ લલુભાઈ ૧૮૯૩ એક ચાંદીને ચોવીશી પટ છે.' લાડવા શ્રીમાળી શ્રીસંધ ૧૯૪૮ શેઠ ચંદુલાલ નગીનદાસ : જરીવાળા - ૧૬૬૪ , : એક અંદીની ગુરુમૂર્તિ છે. સં. : ૧૧૭૦ની સાલની પાર્શ્વનાથ : ભગવાનની ધાતુ મૃતિ પ્રાચીન ' છે. વીશી પટ ચાંદીના ૩ છે. ' મેતિચંદ વીરચંદ - ૧૯૦૦ લગભગ . શાંતિલાલ હરિદાસ ત્રીજે માળ છે. કપુરચંદજેચંદ ૧૯૦૦ : સાકરચંદ વજેચંદ દલાલ : ૧૫૭ લગભગ » ત્રીજે માળ છે. શ્રીસંઘ ૧૯૨પ લગભગ : મગનલાલ મોતિચંદ ૧ ચોવીશી પટ ચાંદીને છે. શ્રીસંઘ ૧૯૧૦ લગભગ : ચંપકલાલ છોટાલાલ ૧૮૧૫ એક સ્ફટિકના પ્રતિમાજી છે. ચોવીશી પટ આંદીને ૧ છે. શેઠ સરૂપચંદ રાયચંદની: વિધવા બાઈ નેમાર રે ઘેલાભાઈ રાયચંદ એક ચેવશી પટ ચાંદીને છે. શ્રીસંધ ૧૯૧૦ લગભગ ૧૬૭૭ એક ગુરુમૂતિ આરસની છે. શેક કયાણચંદ દેવચંદ ૧૯૮૫ લગભગ શેઠ ચૂનીલાલ કલ્યાણચંદ ! ૧૫૭૭ ત્રીજે માળ છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ નંબર કે ગામનું નામ. પ્રતિમાની બાંધણી. : મૂળનાયક : રાખ્યા રાન. ફિલ, પાષાણધાતુ સુરત છગનલાલ ચુનીલાલ કસીને ત્યાં સુરત શ્રેયાંસનાથજી શાહપુર મીરઝાસ્વામીને ચકલે ધાબા બંધ ચિંતામણિ પાર્શ્વનાથજી ૧૪–૧૯ સૈયદપુરા શ્રાવક શેરી | ચંદ્રપ્રભુજી ૧૬-૧૦૧ | આથવાલાઈન્સ જૈન દેરાસર શિખરબંધ આદિનાથ ! ૫–૧૨ ડુમસ વિજ્યબાગ ધરમચંદની વાડી , સુરત ૧૨ મી. દૂર | ડુમસ વર : છે ? પાલ બજારમાં સુરત * ૪ મા. : | શિખરબંધ અજીતનાથજી ૩- ૨ ર અડાજણ સુરત માં. અડાજણ | ઘરમાં શાંતિનાથજી – ૪ ‘ટો દૂર : : કતારગામ મોટું જેન દેરાસર સુરત મા. દર '; કતારગામ શિખરબંધ આદિશ્વરજી ૪૫–૧૭ | - ૨ બજારમાં પાઇપ નિશાળ ફળિયું મોટું દેરાસર સુરત ૪ માં. દૂર સુરત ધાબાબંધ આદિનાથજી ૩૫–૪ર ૫૭૬ " ઘર અછતનાથજી Page #283 -------------------------------------------------------------------------- ________________ ધારનારનું નામ : વહીવટદારનું નામ. : વત' રિધતિ : લેખન : દેરાસરૂની જેની ઉપ- - - હતી. ' શ્રેયશાળા વિશેષ વૈધ એક છગનલાલ ચૂનીલાલ ૧૯૮૦ છગનલાલ ચૂનીલાલ પર સારી ત્રીજે માળ છે. શ્રીસંધ ૧૬૦૦ લગભગ બાબુભાઈ અમરચંદ બે ચોવીશી પટે ચાંદીના છે. : લાકડાનું નકસી કામ તથા કેતરકામ સુંદર છે. શ્રી સંધ પ્રાચીન નાનુભાઈ નેમચંદ { આ દેરાસર નંદીશ્વર દ્વીપના દેરાસરના નામથી ઓળખાય છે. -કુલચંદ કલ્યાણચંદ ૧૯૬૦ , ટ્રસ્ટીઓ છોટુભાઈ હીરાચંદ વિશાળ દેરાસર છે. શેઠ-શેઠાણીની આરસની મૂર્તિ છે. ' શેઠ ધરમચંદ ઉદયચંદ ૧૯૫૪ છેટુભાઈ ગુલાબચંદ સુરત-ઓવરસીઅર : એક ચાંદીની ચોવીશી છે. શ્રીસંઘ ૧૯૨૫ ૪ મેતિચંદ નાથાભાઈ ૧૯૨૧ , બે વીશી પટો ચાંદીને છે. ગુલાબચંદ અમરાજી ' માણેકચંદ ગુલાબચંદ બીજે માળ છે. શ્રીસંધ ૧૭૦૦ લગભગ | દલીચંદ વીરચંદ સરાફ એક ચાંદીને ચોવીશીને પટ છે. એક ગૃહસ્થની આરસની * મૂર્તિ છે. દર વર્ષે કારતક સુદ ૧૫ અને ચૈત્ર સુદ ૧૫ ને મેળો ભરાય છે. મગનલાલ રાયચંદ ૧૯૬૦ ચંદુલાલ નગીનદાસ શ્રીસંઘ ૧૮૦• લગભગ શ્રી ઋષભદેવ નાભિરાજાની પેઢી ; - ટ્રસ્ટી હીરાલાલ ગુલાબચંદ ૧૬૮ ૫૦૦ - ૪ { ૨ ૧ લાયબ્રેરી છે. ત્રણ અલગ ગભારાઓ છે. વિશાળ દેરાસર છે. શેઠ હીરાચંદ વમળચંદ ૧૯૫૦ લગભગ Page #284 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ. ઠેકાણું. પિક બાંધણી. | મૂળનાયક પ્રતિમાની ખ્યા તેરાત, એ સ . **** * *** ૫૭૭ રાંદેર ! નિશાળ ફળિયું મોટું દેરાસર . - સુરત ૪ માં. દૂર - સુરત ! ધાબાબંધ પાષાણ-ધાતુ | પાર્શ્વનાથજી : ૨૪–૧૯ ! ! ' નાની ગલી લાલા હાકોરની પોળ નેમનાથળ ૧૯–૧૫ 5 નગરશેઠને ત્યાં ઘર મુનિસુવ્રત સ્વામી , નાની ગલી ધાબાબંધ | આદિનાથજી વરીઆ સરકારી થાણા પાસે ઉતરાણ વરીઆવ ! શિખરબંધ ધર્મનાથજી ૪– ૪ ૩ મી. દૂર કેસો ગામમાં શા માટે દૂર કેસાડ ઘર ! શાંતિનાથજી ! – ૨ ૫૮૩ વ્યારા કેટમાં - વ્યારા | | મા. વ્યારા શિખરબંધ : અછતનાથજી : ૩૨-૧૩ દૂર છે મટી બજારમાં મઢી છે મટી ઘર ! | અભિનદન સામી ,_ છે કે બા૫ર મટી માં. શિખરબંધ ૭ બાજીપરા દૂર વાસુપૂજ્યજી ! – ૬ બુહારી ૧૬ મી. દૂર બુહારી , ૨૦–૨૨ વાડ મઢી મ. દૂર' વાલેડ , પાર્શ્વનાયક ૧૨૧૩ વાંકાનેર જેન મહોલ્લો બારડોલી ૬ મી. દૂર વાંકાનેર ઘર , ! – ૫ બારડોલી બજારમાં બારડોલી ૧મા. બારડોલી શિખરબંધ | શાંતિનાથજી ૨૦–૧૦ Page #285 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. - વહીવટદારનું નામ. - 'ખના કેસની જેની ઉણ- ધ વતરિલિ, ભરતી થ ઇ વિશેષ ને વરે શ્રીસંવ ૧૭૦૦ લગભગ : : શ્રી ભદેવ નાભિરાજાની પેઢો ' , ટ્રસ્ટી હીરાલાલ ગુલાબચંદ સારો શ્રીસંધ પ્રાચીન : ત્રણ અલગ ગભારાઓ છે. ' . ' કે નગરશેઠ ટાલાલ નવલ- ' ચંદ ૧૯૦; અરજ ૧૫૧૭ - એક ચાંદીની ગૌતમ સ્વામીની મૂર્તિ છે. I શ્રીસંધ પ્રાચીન શ્રી ઋષભદેવ નાભી રાજાની પેઢી : ૧૪૩૯ ! એક ચાંદીને ચાવીશી પટ છે.! આ દેરાસરમાં શ્રી નવખંડ! * પાર્શ્વનાથજીની મૂર્તિ પ્રાચીન છે. " નાથુભાઈ કસ્તુરચંદ શ્રીસંધ ૧૯૮૧ શેઠ કલિદાસ કસ્તુરચંદ , ના. ૧૮૭૮ ૧૦ ૧ શ્રીસંધ પ્રાચીન શેઠ છેટાલાલ ડાહ્યાભાઈ ૧૮૫૭ , ૪૦૦ ૨ એક રનની પ્રતિમા છે. એક ચોવીશ જિનપટ ચાંદીને છે. એક આરસનો ચોવીશ જિનપટ છે. શ્રીસંઘ ૧૯૮૨ લગભગ શેઠ છગનલાલ ચમનાજી સાધારણ ૧૦૦ એક ચાંદીને ચોવીશ જિતે શ્વરને પટ છે. શ્રીસંધ ૧૮૦૦ લગભગ નેમચંદ જીવણજી . '૧૯૨૧ સારી એક ચાંદીને વીશ જિને શ્વરને પટ છે. શ્રીસંઘ ૧૯૬ર શેઠ છગનલાલ મૂળચંદ ૧૮૫૭ : ચાર વીશ જિનપટો ચાંદીના છે. એક પુસ્તકાલય છે. શ્રીસંધ ૧૯૧૨ * ઘેલાભાઈ માણેકચંદ એક લાયો છે. એક અંદીને વીશાજનેશ્વરને પટ છે. શ્રીસંધ ૧૯૮૦ લગભગ શેડ ગાંડાભાઈ તલકચંદ સાધારણ ૧૦૦ ૧ બીજે માળ છે. કોસંધ ૧૯૦૦ લગભગ કોડ લલ્લુભાઈ છમનાજી . સારી ૩૦૦ ' . . ૧ ૧ લાયબ્રેરી છે. એક ચાંદીને એનીશ જિનેશ્વર પટ છે બેંયરામાં પ્રતિમાજી છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ પાર, નંબર ! ગામનું નામ. ઠેકાણું. એન. આર. બાંધણી મુળનાયક પ્રતિમાજીની રાંધ્યા સરભાણુ બ્રાહ્મણ મહેલે બારડોલી ૬ માં. દર * : સરણ ધાબંધ આવિનાયક – વરાડ ડુબરવાડે ' શિખરબંધ ચંદ્રપ્રભુજ ૬ ૬ મી. દૂર કડોદ બજારમાં મઢી ૬ માં. દૂર , શાંતિનાથજી – ૪ ! માંડવી ૮માં. દર , વાસુપૂજ્યજી . ૧૨-૧૭ 1 તડકેશ્વર સુથાર ફળિયું કીમ : - ઘૂમટબંધ : શાંતિનાથજી * ૯ મી. દુર : બહુધાન મારવાડી બજારમાં ૨૨ મા. દર | બહુધાન શિખરબંક સ્વામી સાથણ બ્રાહ્મણ ફળિયું સાયણ ધાબાબંધ કે નમિનાથજી : ૩-૧૧ કોર કણબીવાડ સાયણ ૪ મી. દૂર શિખરબંધ ! શાંતિનાથજી - ૩– ૩ | મેઈન રેડ મોટું દેરાસર ઘૂમટબંધ : આદિનાથજી , ૧૯-૨૩ તલેદા બજારમાં નંબર ૧૪ માં. દૂર શાંતિનાથજી (ધાતુના) , ઓલપાડ કસનપર ૯ માં. દૂર ભાંડુત : પ્રેમચંદ મનજીભાઈને ત્યાં 1 સુરત ૧૦ મા. દૂર આદિનાથજી નડાદ વાણિયાવાસમાં મરોલી ૨ મી. દૂર ! અજીતનાથજી ! મરેલીબજાર, મરેલી બજાર સ્ટે–પર મરોલી ! મરોલી બજાર સુમતિનાથજી Page #287 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ, લેખને દેરાસરૂની , જેનોની ઉપા- મીસંવત : રિથતિ. વસ્તી. શ્રય શાળા વિરોધ નોંધ શ્રીસંઘ ૧૯૪૦ શેઠ જીવા માધાજી સાધારણ . એક અંદીને ચોવીશ જિન- ધૂરને પટ છે. બીજે માળ છે. શ્રીસંધ ૧૯૫૪ શેઠ પ્રેમચંદ કસ્તુરચંદ ભોંયરામાં પ્રતિમાજી બિરાજમાન છે. શેક છેટાલાલ તિચંદ ૧૯૫૧ એક લાયબ્રેરી છે. બેંયરામાં પ્રતિમાજી બિરાજમાન છે.. શ્રીસંઘ ૧૯૦૦ લગભગ શેઠ મગનલાલ નથુચંદ - ૧૮૪૫ ૧ : ત્રણ ચાંદીના ચોવીશી પટો છે. શ્રીસંઘ ૧૯૬૦ શેઠ હીરાચંદ ચેલાજી એક ચાંદીને ચોવીશી પટ છે.' શ્રીસંધ ૧૯૦૦ લગભગ . રોડ વીરચંદ ગુલાબચંદ સાત ચંદીના વીશ જિન પટે છે. ભોંયરામાં પ્રતિમાજી બિરાજમાન છે. શ્રીસંધ ૧૯૫૭ : શેઠ નગીનદાસ પાનાચંદ છે : બીજે માળ છે. શત્રુંજયનો શ્રીસંધ ૧૯૬૪ શેઠ ભીમાજી ભગવાનજી ૧ : એક ચાંદીને ચેવીરી પટ છે. શ્રી સંધ ૧૮૫૦ લગભગ શેઠ ઝવેરચંદ નગીનદાસ ૧ લાયબ્રેરી છે. શ્રીસંઘ સં. ૨૦૦૩ મહા વદ-૧૩ રેખચંદજી શેઠિયા મુ. ના. : ૧૬૮૩ શ્રી સંધ ૧૯૭૧ શેઠ રમણલાલ દેવચંદ કે એક ચાંદીને વીશી પટ છે.! પ્રેમચંદ મનજીભાઈ ૧૯૭૧ શેઠ ડાહ્યાભાઈ પ્રેમચંદ થીસંધ ૧૯૭૨ છે. સુ. ૧૩ શેઠ ચૂનીલાલ પાનાચંદ મરોલીવાળા શ્રીસંધ ૧૯૮૯ શેઠ મોતીભાઈ કસ્તુરચંદ નહાર ૧ સામાનંદ વાયબ્રેરી છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ સંગર ગામનું નામ. ઠેકાણું. પર રસિ . બાંધણી. Bતિમાની મૂળનાયક , સંખ્યા નવસારી પટવા શેરી નવસારી ૧ માં, દૂર : નવસારી શિખરબંધ ચિંતામણિ પાયાણ-ધાતુ ૩૦૧૮ ૬૮૪ નવસારી સ્ટેશન નવસારી એ. રાયચંદ રોડ | નવસારી ” : (ધાતુના) – " ' કાલિયાવાડી સમળી :મહાલે ૨ માં દૂર ; કાલિયાવાડી ધાબાબંધ શાંતિનાથજી જલાલપોર વાણિયાવાડમાં - જલાલપોર શિખરબંધ ૦૧ માં. દૂર 139 ૬૦૭ { અમલસાડ અમલસાડ સ્ટેશન * અમલસાડ સ્ટે. નજીક અમલસાડ , ૦૮ બીલીમોરા નવાપુર બીલીમોરા : ૧ મી. દૂર બીલીમેરા ગણદેવી ઉપાશ્રય મહેલ્લો ગણદેવી ગણદેવી ચિંતામણિ પાર્શ્વનાથજી ૧૩–૧૫ { ૧ મા. દર . વસદા બારમાં બજારમાં ઉનાઈ ૭ માં. દૂર વાંસદા ઘર પાર્શ્વનાથજી વલસાડ શેઠ ફળિયા વલસાડ ૧માં. દૂર વલસાડ શિખરબંધ મહાવીર સ્વામી ૧૪–૧૬ * ઉઠી બજારમાં - ડુંગરી '૨ મી. દૂર ઊંટડી ધાબાબંધ શાંતિનાથજી – ૮ ' ' . Page #289 -------------------------------------------------------------------------- Page #290 -------------------------------------------------------------------------- ________________ પા નંબર ગાસનું નામ. ઠેકાણું. | સ્ટેશન. આર્કિ. ( બાંધણી. મૂળનાયક પ્રતિસાકી છે સંખ્યા ૬૧૩ | . પારડી (કિલ્લા) બૅકસ્ટ્રીટ પારડી મા. દૂર પારડી ધાબાબંધ ચંદ્રપ્રભુજી • પાછીણ-ધાતુ – ૧૨ શા બગવાડા બજારમાં ઉદવાડા માં. બગપાડા શિખરબંધ અછતનાથજી : ૬-૭ ૨ દર વાપી દમણરેડ વાપી p , ૪-૧૨ ૬૧૬ દમણ વાણિયાવાડ . દમણરેડ ૭મી. દૂર દમણ ધાબાબંધ ! આદિનાથજી ૧૭–૩૦ ૬૧૭ અંછારી શિક રાયચંદ ગુલાબચંદને ત્યાં કરમબેલે ૧મી. દૂર અછારી ! (ભીલાડ) ઘર સુવિધિનાથજી : ૬૧૮ સરીગામ સરદારમલજી નવાજીને ત્યાં | ભીલાડ ૧. મા. દૂર સરીગામ (ભીલાડ) | ચંદ્રપ્રભુજી ૬૧૯ ફિણસા ગામના છેડે ભીલ'ડ ૮ મ. દૂર ફણસા દવીએ. (દીવીયર) ગામમાં ઉંમરગામ રોડ ૪ મા. દૂર દવીર | ધાબાબંધ વિમલનાથજી ૨ – ૩ બોરડી બજારમાં શેઠ મગનલાલની . મિલ પાસે ગોલવાડ બારડી : ૨ મી. દૂર શાંતિનાથજી. ૧- ૩ ગોલવડ બજારમાં ગાલવડ માં. દૂર ગોલવડ આદિનાથજી ol દહાણું { દાણુડ * ! ૨ મી. દૂર દહાણુ. ઘૂમટબંધ : ચંદ્રપ્રભુજી ૪–૨ સામટાબંદર ગામમાં સામટાબંદર ધાબાબંધ પાર્શ્વનાથજી –૫ ૪ મા. દૂર વાંઝ દેરાસરવાળું ફળિયું સચીન શા મા. દૂર ! વાંઝ ! શિખરબંધ અછતનાથજી ૫– ૩ કરચલીઓ ગામમાં : નવસારી ૧૮ માટે દૂર | મહુવા ; , સંભવનાથજી – ૭ Page #291 -------------------------------------------------------------------------- Page #292 -------------------------------------------------------------------------- ________________ નંબર : ગાનું નામ. એન. આર. બી . મળનાયક પ્રતિમાજીની પાવા-ધાતુ છે સાતમ ગામમાં નવસારી; - ૧૧ મી. દૂર, સાતમ શાંતિનાથજી અષ્ટગામ અગામ આદિનાથજી, ૮ મ. દૂર , યંકલ રાનકુવર ! ૪માં. દૂર ' ટાંકલ અનંતનાથજી આલીપેર ચીખલી રોડ ઓલીપર ૧ માં. દર : દેગામ પાર્શ્વનાથજી સીસુંદરી દમણ ફળિયું નવસારી ૫ મી. દૂર : સીસોદરા ! શિખરબંધ ! કુંથુનાથજી ૬૩૨ શેઠ વાલજી દલાજીના મકાનમાં પાર્શ્વનાથ વાધલધી. શેડ ગાંડાભાઈ ગોવિદના મકાનમાં ડુંગરી ૫ મી. દૂર વાસુપૂજય સ્વામી - - - ૬૩૪ ! કરાડી વાણિયાના મહોલ્લામાં નવસારી ! ૭ માં. દૂર ' મલ્લિનાથજી . – ૪ આંટ બજારમાં નવસારી ૬ મી. દૂર છે અટ આદિનાથજી. ૩– ૩ અભરામાં છીપવાડ વેડછા ૨ મ. દર અભરામાં શિખરબંધ સુમતિનાથજી પનાર ગામમાં અમલસાડ ૩ મી. દૂર પનાર પાર્શ્વનાથજી : કોલી સોનીવાડ કોલી મહાવીરસ્વામી ૩- ૨ ૬૩૯ ખેરલાવ જેચંદ ખીમચંદના મકાનમાં ઉદવાડા ૮ માં. દૂર પરીઆ, | પાર્શ્વનાથજી અંબાચ ગામમાં અંબાચ ! ઘૂમટબંધ ૬ મા. દૂર ! નરાલી (દમણું) શેઠ નંદાજી રતનાજીના દમણ રોડ ૮ માં. દર સેલવાસ મકાનમાં ધર ચંદ્રપ્રભુજી ૯૩ ] Page #293 -------------------------------------------------------------------------- ________________ બંધાતાનું નામ ના સંવત. વહીવટદારનું નામ. ૧૯૦૪ લેખને દેરાસરની જેની ઉપ-ધર્મસંવત. સ્થિતિ છે વસ્તી. શ્રેય શાળા વિશેષ નોંધ શ્રીસંઘ ૧૯૮૦ ખીમચંદ ભાજી મિ, ના. • ૧૮૩૯ : સારી થસંધ ૧૯૧ ભગવાનજી હીરાજી ૧૫ર૮ શ્રી સંધ ૧૯૮૦ લગભગ દેવીચંદ જેચંદ શ્રી સંધ ૧૯૯૯ ભગવાનદાસ રાયચંદ શ્રી સંધ ૧૯૯૩ ગોવિંદજી અમરાજી એક પુસ્તક ભંડાર છે. શેઠ વાલજી દલાઇ ૧૯૭૪ શેઠ વાલજી દલાજી મેડા પર છે. શ્રીસંઘ ૧૯૯૮ રોડ ગાંડાભાઈ ગોવિંદભાઈ શ્રીસંઘ ૧૯૪૫ મગનલાલ રાયચંદ | શ્રી સંધ ૧૯૫૦ લગભગ - ભીખાભાઈ ડાહ્યાભાઈ શ્રીસંવ ૧૯૧૮ શેઠ ભીખાભાઈ વીરચંદ શ્રીસંઘ ૧૯૭૪ શેઠ ફકીરચંદ ડાહ્યાભાઈ બાઈ મેતી શેઠ ડાહ્યાભાઈ વલ્લભજી . - શ્રી સંધ ૧૯૯૯ ? શેઠ જેચંદ ખીમચંદ એક પુસ્તકાલય છે. શેઠ તારાચંદ જેતાજી શેઠ ઉત્તમચંદ જેતાજી ' ' એક જેન લાયબ્રેરી છે. - શ્રીસંઘ ૧૯૯૭ : : શ્રીસંધ Page #294 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ. ' પર બ . એરાન. એસ. મૂળનાયક પ્રતિમાની ! સંખ્યા મુંબકી સેન્ડવર્ટ રોડ ચન ' ગગ શિખરબંધ અંદાજ પારા-ધાતુ ૪-૧૫ હીટલરીન્સ મલબાર હોલ ગ્રાન્ટ રેડ મલબાર દીલ ન. ૯ ઘર પાર્શ્વનાથ જિડ બાબુનું દેરાસર શિખરબંધ દેવ ૨૪–૧૯ નારાયણ ડાભોલકર રોડ જીવંત નિવાસ ડી પીનાથજી વાલકેશ્વર રેડ ધાબાધ સુપાર્શ્વનાથજી ૧ – ૫ ? મરીન ડ્રાઈવ ઈશ્વર નિવાસ : મરીન લાઈન મુંબઈ નં. ૧ ! ઘર આદિનાથ : અનંત નિવાસ ભાતબજાર મરદ બંદર : માંડવી નં. ૩ : મહાજન એસોસીએશન પટવા ચાલ મુંબઈ ગોડી પાર્શ્વનાથ ઝવેરી બજાર ધાબાબંધ મહાવીર સ્વામી ગુલાલવાડી ચિંતામણિ ૩૭-૩ બોએ સેન્ટ્રલ મુંબઈ નં. ૪ શિખરબંધ : પાર્શ્વનાથજી : પાયધૂની મુંબઈ ન. ૩ ગોડી પાર્શ્વનાથ ૮૩–૧૪૪ , છે કે મહાવીર સ્વામી ૩૪-૩૯ આદિનાથજી ૨૭–૪૫ લાલબાગ ભૂલેશ્વર ગીરગાંવ-૪ ધાબાબ ચિંતામણિ પાર્શ્વનાથ શિખરબંધ ! મહાવીર સ્વામી ૧૧ - લ્પ ] Page #295 -------------------------------------------------------------------------- ________________ - - લાવનારનું નામ તથા વહીવટદારનું નામ. Sઅને કેસરની: જૈનોની ઉપ- ધર્મસંવત. સ્થિતિ. } વસ્તી. શ્રેય શાળા વિરોધ ને શેઠ વાડીલાલ સારાભાઈ ૧૯૮૬ મહા સુ. ૫ - કમીટી સારી ૨૦૦૦૦ ૧ એક લાયબ્રેરી છે. શેઠ માણેકલાલ ચુનીલાલ માણેકલાલ ચુનીલાલ જે. પી. ૧૯૯૭ બાબુ અમીચંદજી , પનાલાલજી બાબુના દેરાસરના ટ્રસ્ટીઓ ૧ : અંબિકાને ફેટ લેવા લાયક છે. ' બાબુ મેહનલાલ પનાલાલ * એક પાનાની તથા બે સ્ફટિકની પ્રતિમાઓ છે. શ્રીસંધ ૧૯૫૦ . . ૭ : શ્રીસંઘ એક કાંતિલાલ ઈશ્વરલાલ ૧૯૯૬ માગશર સુ. ૩ : શેઠ કાંતિલાલ ઈશ્વરલાલ ટ્ટે માળ છે. લક્ષ્મીચંદજી હીરજી ૧૯૯૩ - શા. લક્ષ્મીચંદજી હીરજી પાંચમે માળ છે. ગણેશમલજી સેભાગમલજી : ગણેશમલજી સેભાગમલજી કેપટાવાળા કટાવાળા શ્રીસંઘ ૧૯૦૭ : ઝવેરી બજાર દેરાસર કમીટી બે ટિકની પ્રતિમાઓ છે. શ્રીસ કમીટી - એક સ્ફટિકની મૂર્તિ છે. શેઠ મતિવા - એક ટિકના પ્રતિમાજી છે. ' ભીંત પર સુંદર ચિત્ર છે. { શ્રીસંઘ ૧૯૭૮ શ્રા. સુ. ૧૦ શ્રીસંધ શેઠ મેતિશા મેહનલાલજી જૈન સેંટ્રલ લાયબ્રેરી છે. શેઠ લાલજી હીરજી જામનગરવાળા ૧૯૯૧ Page #296 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ. કાઈ એન. આર. બી. ફળના પ્રતિની મુંબઈ પાયધૂની ભીંડીબજાર બેએ સેન્ટ્રલ મુંબઈ - ૩ શિખરબંધ શાંતિનાથજી પાષાણધાતુ કરે નમિનાથજી મહાવીર જૈન વિદ્યાલય ગોવાલીઓ સેંકડો : ગ્રાન્ટેડ ઘૂમટબંધ વાસુપૂજી . ૩- ૬ ચપટી સીફિસ ચરાડ ચર્મરોડ કલ્યાણ ધાબાબંધ : પાર્શ્વનાથજી ! “ નરસીનાથ સ્ટ્રીટ નરસીનાથી સ્ટ્રીટ મચ્છદ બંદર મજદ બંદર માંડવી નં. ૮ શિખરબંધ અનંતનાથજી ૭૦ આદિનાથજી ૧૮-૨૯ નેહસદન જમસેદજી તાતારેડ ચર્ચગેટ અજીતનાથજી લુહારચાલ મનહર બીલ્ડીંગ મરીન લાઈન્સ મુંબઈ નં. ૨ શાંતિનાથજી પ્રિન્સેસ સ્ટ્રીટ દેવકરણ મેરાન અજીતનાથજી બુલિયન એકસચેન્જ બીલ્ડીંગ બોમ્બે સેન્ટ્રલ મુનિસુવ્રત સ્વામી ચંપાગલી શેઠ કીકાભાઈ પ્રેમચંદના મકાનમાં પાર્શ્વનાથજી માટુંગા શાંતિનિકેતન વીનસેન્ટ રોડ, માટુંગા જી. આઈ. પી. પાપ્રભુજી - ૪ નગીન નિવાસ જામે જમશેદ રોડ પાર્શ્વનાથજી ૬૬૬ કમ્સ સરકલ શેઠ કીકાભાઈ પ્રેમચંદની ચાલી કીંગ્સ સર્કલ, n ધર્મનાથજી – ૬ ૯૭ ] Page #297 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ , વહીવટદારનું નામ. લેખને કેસરૂની જેને ઉપ- ધર્મ સંવત : રિસ્થતિ : વી. શ્રેય રાળા વિરોષ છે શેઠ મોતિશ ૧૮૭૬ કમીટી સારી : એક લાયબ્રેરી છે. ભીંત પર પ્રાચીન ચિત્રો છે. શ્રી સંધ લાભાઈ ૧૯ી મહાવીર જૈન વિદ્યાલયુની કમીટી શ્રીસંઘ ૧૯૯૮ ડાહ્યાભાઈ પ્રેમચંદ શેઠ નરસી નાથા ૧૮૮૮ અનંતનાથજી ભગવાનના દેરાસરના ટ્રસ્ટીએ ત્રણ સ્ફટિકની પ્રતિમાઓ છે.. એક હસ્તલિખિત પુસ્તક ભંડાર તથા લાયબ્રેરી છે. શ્રી સંધ કમીટી { વકીલ કાલભાઈ ભુદરભાઈ સં. ૧૯૮૩ શ્રા. સુ. ૩ { વકીલ કકલભાઈ ભુદરભાઈ પાંચમા મજલે છે. શેઠ મોતિચંદુ ગિરધરલાલ | 1 શેઠ ચૂનીલાલ મૂળચંદ કાપડ્યિા ત્રીજે માળ છે. પિપટલાલ અમચંદ મળચંદ બુલાખીદાસ ત્રીજે માળ છે. કે જીવતલાલ પ્રતાપશી છવલાલ પ્રતાપશો શેઠ કીકાભાઈ પ્રેમચંદ શઠ કીકાભાઈ પ્રેમચંદ ચોથે માળ છે. - શેઠ રવજી સેજપાલ - ૧૯૯૫ શેઠ રવજી સેજપાલ શેઠ ભગવાનદાસ હરખચંદ - ૧૯૯૭ અ. વ. ૧૦ ભગવાનદાસ હરખચંદ ત્રીજે માળ છે, શેઠ કીકાભાઈ પ્રેમચંદ સં. ૧૯૯૭ શઠ કીકાભાઈ પ્રેમચંદ Page #298 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ. ઠેકાણું. | = C કે એકિ કાન. . ! બાંધી. : * * મળનાયક પ્રતિમાજીની * ; ' 'વા મુંબઈ જૈન દેરાસર કોટમાં બોરીબંદર કોટ . શિખરબંધ શાંતિનાથજી ! પાણ-ધાતુ મેડા ઉપર : : ૨૧-૪૨ * - મહાવીરસ્વામી ૬૭ર ! દાદર જૈન દેરાસર દાદર (બી. ! બી.એન્ડ સી. : શાંતિનાથજી ૧૬–૧૮ આઈ) ભાઈદર બજારમાં ભાદર | માં. ભાદર પાર્શ્વનાથજી : ૩- ૩ | દૂર ! ! વાંદરા વાંદરા વાંદરા ચંદ્રપ્રભુજી ! મ. દૂર વિલે પારલે વિલાપારલા હનુમાન રોડ ! વિલેપારલે | વિલેપારલે ધાબાબંધ ચિંતામણિ પાર્શ્વનાથજી ૩ - ૪ અગાસી જૈન દેરાસર વીરાર ૩ મી. દૂર અગાસી | શિખરબંધ મુનિસુવ્રત સ્વામી ૨૦૧૦ સાન્તાક્રુઝ સાન્તાક્રુઝ એશન. સાન્તાક્રુઝ કુંથુનાથજી , ૩- ૬ મલાડ દેવકરણ મૂળની વાડી ! મલાડ મલાડ છૂટબંધ . mલભ પાર્શ્વનાથજી , ચંદ્રાવતી નિવાસ દફતરી રોડ | | * ઘર ધર્મનાથજી ! – ' અઘેરી ભેગીલાલ લહેરચંદને બંગલો | મઝબાન રાડ અંધેરી અંધેરી ' , ' શાંતિનાથજી | » પાંડુગલી જૈન દેરાસર ઘૂમટબંધ ચંદ્રપ્રભુજી ! સંઘવીવીલા ઘર | આદિનાથજી શેઠ પોપટલાલ ધારશીના બંગલામાં , , ; ઘૂમટબંધ શ્રેયાંસનાથજી Page #299 -------------------------------------------------------------------------- ________________ ચાવનારનું નામ તથા વન. શ્રીસંધ ૧૮૬૫ આગરતા શ્રીસ ધ ૧૯૯૭ શ્રીસધ ૧૯૭૦ શ્રીસંધ ૧૯૫૦ કોડ નીકાલાલ કારાશ ૧૯૮૪ શ માતિગળ ર શ્રીસત્ ૧૯૯૪ દેવકરણ મૂલજી ૧૯૭૯ બાલુભાઈ ખીમચંદ શેઠે ભોગીલાલ લહેર દ શ્રીસ ધ ૧૯૮૮ જે. સુ ૬ રોક નગીનદાસ કરમચંદ સંધવી ૧૯૭૫ રોય અનીડાલ ધામ ભાઈ ૧૯૯૨ વહીવટદારનુ નામ કમીટી શાંતિનાયકની પૈડી રોડ ખેમરાજ ભગાજી રોડ નવલાજી ભગવાનજી ડો વીરાવાલ ારાસ ગાડી પાર્કનાથજીના દેરા સરના ટ્રકી દેરાસરની કરી ગેડી”ના દેરાસરના ટ્રસ્ટીએ બાજીભાઇ ખીમચંદ ફોર્ડ બગીચાલ શહેર દ કમીટી . રો. નગીનદાસ કરમચંદ પૂજાલાલ લખમણુજી . લેખના ધરારની વન, નાની ઉપા- દસસ્થિતિ. વસ્તી ક્ષય શાળા ૧૯૮૮ સારી "" .. ૧૦૦૦ ૩૦૦૦ ४० ૨૫૦ ८०० ૫૦૦ ૦૦૧ ૩૦૦ ૫૦૦ ૧ - ૧ ૧ ૧ ૧ વિશેષ માંધ એક શ્રી સતિનાથ ભગવાનની પ્રાચીન સ્મૃતિ છે. મેડાપર પશુ દેરાસર છે. મુંબઈમાં બા માચીન તીર્થ છે. દેરાસરમાં કાચનું કામ તથા ચિત્રકામ સુંદર છે. પહેલે માળ છે. નગીનદાસ કરમચંદના અંગલાના પહેલે મજલે છે. નીચે ોનીયિમ છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ. ઠેકાણું. - પેસ્ટ રાન, : આફિ. બાંધણી. મૂળનાયક પ્રસિદ્ધ પાવાણધાતુ: ૬૮૪ અંધેરી શેઠ ઘેલાભાઈ કરમચંદ વિલેપારલે ઘર પાર્શ્વનાથ વલ્લભભાઈ રોડ જૂનું દેરાસર શાંતિનાથજી રોડ કીકાભાઈ પ્રેમચંદના બંગલામાં • ચંદ્રપ્રભુજી ભાયખલા લવલેન ભાયખલા. ભાયખલા છે શિખરબંધ - આદિનાયક ' ૨૨–૦૬ | પરેલ લાલબાગ લાલવાડી પરેલ સુવિધિનાથજી – ૮ ! કેલાબા જૈન દેરાસર રાજવાડકર સ્ટ્રીટ કલાબા કલાબા ! ધાબાબંધ | શાંતિનાથજી છ– ૪ માહીમ જૈન દેરાસર કેડલરેડ ક્રેસલેન માહીમ ૦૧ માં. દૂર માહીમ ઘૂમટબંધ | આદિનાથજી ! પરેલ શેઠ ગોકળભાઈ મૂળચંદ હોસ્ટેલ એફીન્સ્ટન રોડની નજદીક પરેલ ; પાર્શ્વનાથજી , ચીંચપોકલી ડીલાઈલ રોડ ફરવાલા બિલ્ડીંગ નં. ૧૨ ચીંચપોકલી જેકબસરલ શાંતિનાથજી કુરલા ન્યુ મેલ કુરલા મા. દર | ! કુરલા જૂની ભદ્દી પાસે શિખરબંધ કે પાર્શ્વનાથજી ધાપર દેરાસરલેન ઘાટકોપર | મ. દૂર ઘાટકેપર જીરાવલી પાર્શ્વનાથજી ૭-૧૦ નવલેન પાર્શ્વનાથજી ભાંડ આમારા કચ્છીશા ઓસવાલ | ભાંડપ સેનીટેરિયમ | | મ. દૂર ! મુલુંડ શિખરબંધ | આદિનાથજી છે ૬૯૮ 1 મુલુંડ લુવાણુસેનીટેરિયમની સામે મુલુંડ વાસુપૂત્યજી -૧૦૧] Page #301 -------------------------------------------------------------------------- Page #302 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ સ્ટેશન. ઓસિ. બાંધણી. | મૂળનાયક પ્રતિમાની ! * સંખ્યા | ઠાણા જૈન દેરાસર ઠાણા ૧માં. દૂર ઠાણુ પાષાણ-ધાતુ આદિનાથજી . ૧૨– ૫ ધાબાબંધ ભીવંડી નવી ચાલ ઠાણ ૧૦ મી. દૂર ભીવંડી ઘર સુપાર્શ્વનાથજી પનવેલ બજાર પેઠ મુમરા પનવેલ ૧૮ મા, દૂર ધાબાબંધ પદ્મપ્રભુજી બજારમાં પેન આદિનાથજી ! ૨૦ મી. દૂર ૫- ૩ | પેયના ધરમતર બંદર : ૨ મી. દૂર : પિયનાડ પદ્મપ્રભુજી ૫- ૫ / અલીબાગ રેવસ બંદર ૧૪ મા. દૂર અલીબાગ ઘૂમટબંધ : શાંતિનાથજી રેવદંડ ૨૩ મી. દૂર રેવદંડ ; ધાબાબંધ : સુમતિનાથજી शक्षा રેહા બંદર ૦૫ મ. દૂર રાતા - શીતલનાથજી નાગુથાણું ધરમતર બંદર ૧૮ મા. દૂર નાગુથાણું ખરબંધ ચંદ્રપ્રભુજી ! શ્રેણસા ૧૬ મી. દૂર પાલી ૨૪ મા. દૂર પાલી ધાબાબંધ | આદિનાથજી ! પાલનપુર શાંતિનાથજીના દેરાસર વાસ પાલનપુર પાલનપુર , શાંતિનાથજી શિખરબંધ મહાવીર સ્વામી ૫–૧૯ ૧૦૩ ] Page #303 -------------------------------------------------------------------------- ________________ અાવનારનું નામ લીવટદારનું નામ. લેખને ! દેરાસરની જૈનાની પ-ધર્મએન. સ્થિતિ. 1 કરતી. અય શાળ વિરોલ નોંધ શેઠ નેમા રામક૧૯૬• : શ્રીસંઘ સારી એક લાયબ્રેરી છે. સંધ ૯૫ ભગવાન ગોકળજી ૧૭૦૧ સાધારણું : ૨૦૦ બીજે માળ છે. કોસંધ ૧૮૫૪ - તુલસીરામ મેતિકામ સરાફ ! એક લાયબ્રેરી છે. શ્રીસંધ ૧૩૫ ડો હિંમતલાલ અમરચંદ કે સારી ! પ્રાસંધ ૧૯૫૨ અનરાજ ટેકચંદ - ૧૯૪૨ બીજે માળ છે. નાથ it ! શ્રી સંધ ૧૯૩૪ ૫નાજી છવાઇ ૧૯૨૧ 1 1 1 1 શ્રીસંધ ૧૯૭૦ સે નવાઇ ગેરાઇ સાધારણ શિક ચમનાજી ગુલાબચંદ છે ? શેઠ ચીમનાજી ગુલાબચંદ ૧૯૯૫ સંપ ૧૯૫૮ છોગમલજી દલીચંદ ૧૯૭૩ : સારી ૧૨૫ શ્રીસંપ ૧૯૦૫ જીવરાજ રાષચંદજી સાધાર શ્રીસં ૧૯૮૦ હંસરાજ સમજી શ્રીસંઘ શ્રી સંધ ૩૩૦૦ ૧૦ જૈન વિદ્યોત્તેજક લાયબ્રેરી છે. સં. ૧૩૩૯ની સાલની સરસ્વતીની બે સુંદર મૂર્તિ એ છે. ત્રીજે માળ ૫ણું દેરાસર છે. કેસરીચંદ ઉત્તમચંદની ધર્મપત્ની મેનાબાઈ ૧૧ ધાતુ મૂર્તિઓ પ્રાચીન આ દેરાસરમાં છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ રેલ્વે નંબર ગામનું નામ પોસ્ટ કરી ળનાયક કામ સંખ્યા ઠેકાણું. સ્ટેશાન ! પાકિસ. : માંધણી. : મૂળનાયક પ્રતિમાજીની , ૭૫૨ પાલનપુર મોટા દેરાસરને વાસ પાલનપુર - પાલનપુર ઘૂમટબંધ : પલ્લવિયા : પાષાણ- ધાતુ પાશ્વનાથજી ૯ -૪૫ ] અષભદેવજી ૧૮-૧૨ નેમિનાથજી ૩૭–૩૬ U પારેખનો વાસ ઘર કલ્યાણ પાર્શ્વનાથજી કમાલપુરા.. ઘૂમટબંધ ૨ મી. દૂર સંભવનાથજી . આદિનાથજી | – ૩ ડાયરે શાંતિનાથજી . - ક પ્રેમચંદ પારેખનો વાસ આદિનાથજી ૧- ૭ સુવિધિનાથજી, • ટાવર પાસે આદિનાથજી જૈન બોર્ડિંગ શાંતનાથજી – ૨ જગાણા બારમાં ઉમરદશી માં. દૂર છે ધાબાબંધ મહાવીરસ્વામી ૨ ૭૨૪ : કાભેલા ગામમાં અમીરગઢ ૨ મી. દૂર અમીરગઢ : શિખરબંધ શાંતિનાથજી – ૧ વાસણા (જગાણા) બજારમાં ઉમરદસી * ૧ મા. દર કાણોદર વાસુપૂજ્ય : – ૨ - - - . ૧૦૫ ] Page #305 -------------------------------------------------------------------------- ________________ પાવનારનું નાનું તથા સંવત. વહીવટદારનું નામ. આ લેખને દેરાસરૂની જૈનાની સંવત. સ્થિતિ. વસ્તી - ધર્મ ય શાળા વિશેષ ધ - શ્રીસંધ શ્રી સંધ સારી ૧૩૨૫ ની સાલની અંબિકા દેવીની સુંદર મૂર્તિ છે. પ્રહાદન રાજાની ઊંચી આરસની પ્રતિમા છે. સં. ૧૩૫ની સાલની ગૃહસ્થ યુગલની સુંદર મૂર્તિ છે. પારેખ કરમચંદ મયાચંદ ૧૯૪૩ પારેખ કહ્યાભાઈ નગીનદાસ શ્રીસંઘ ૧૮૫૦ લગભગ સૌભાગ્યચંદ ધરમચંદ શ્રી સંધ ૧૯૫૭ મંગળજી લક્ષ્મીચંદ ઓછા પારેખ ૧૮૫૦ લગભગ પ્રેમચંદ પારેખ શ્રીસંધ ૧૯પ- લગભગ : ચીમનલાલ મંગળજી શ્રીસંધ. ૧૮૦૦ લગભગ - શેડ ગગલદાસ ટોકરશી શ્રી પાલનપુર જૈન વિદ્યાલય : શ્રી પાલનપુર જૈન વિદ્યાલય એક લાયબ્રેરી છે. ૬૧ અભ્યા- ! સીઓ અભ્યાસ કરે છે. શ્રી સંધ ૧૮૮૨ શ્રી સંધ ૧૦૦ શ્રીસંધ ૧૯૯૫ સાધારણ શ્રી સંધ ૧૯૬૭ (બહેચરભાઈ) સારી Page #306 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ ઠેકાણું. સ્ટેશન, પેસ્ટ એસિ . બાંધણી. | મૂળનાયક પ્રતિમાજીની ? સંખ્યા ૭૨૬ કાણોદર ઉમરદશી ૧ મી. દૂર બજારમાં - પાષાણુ-ધાતુ ઘુમટબંધ | આદિનાથજી ! – 3 - કાણોદર ૭ર૭ કાતર ગામમાં અમીરગઢ. ૩ મી. દૂર અમીરગઢ : શિખરબંધ છે કુયુનાથજી ૭૨૮ રાતરા બજારમાં ઇકબાલગઢ ૬ માં. દૂર રાતિનાથજી ૨- ૧ ૨ ચગા છાપી ૨ ગાઉ દૂર મેતા ઘૂમટબંધ પાર્શ્વનાથજી – ૪ મેતા ૨ ગાઉ દર 3 અછતનાથજી – ૩ ચિત્રાસણી ચિત્રાસણી પાલનપુર આદિનાથજી ૧- ૨ મલાણા ૪ મા. દૂર , પાર્શ્વનાથજી ! – ૧ બસ. _ ઘુમટબંધ ૩ ગાઉ દૂર ! મેતા ચંદ્રપ્રભુજી ! ૪- ૫ ૭૩૪ સાસમ છાપી ગાઉ દૂર ? ધાબાબંધ કે પાર્શ્વનાથજી : ૫ ૭૫ ભૂતડી A પાલનપુર ૧૦ મી. દૂર છે ૪ પાલનપુર ઘર ' આદિનાથ ! – ૨ દાંતીવાડા | ૨૦ મા. ૨ શિખરબંધ , ૫–૧૩ ૭૩૭ પાંથાવાડા ડીસા કેમ્પ ૧૮ મી. દૂર ખીમત ટાકરવાડા છાપી ૪ ગાઉ દૂર, મેતા ધૂમટબંધ શાંતિનાથજી – ૫ પટેસ ગાઉ દૂર મહાવીરસ્વામી – ૨ ૧૭૪૦ સલા બજારમાં ! છ ગાઉ દૂર ! " શાંતિનાથજી ૧- ૨ ૧૦૭ ] Page #307 -------------------------------------------------------------------------- ________________ ofકાવનારનું નામ તથા સંવત | વહીવટદારનું ના. લખન દેરાસરની | જૈનેની ઉપા- ધર્મ : સંવત. ! સ્થિતિ. વસ્તી, શ્રય શાળા વિશેષ નોંધ ઘૂમટ તુટેલા હોવાથી પાણી શ્રી સંધ ૧૫૦ શ્રીસંઘ સારો ૧૫ ! સંધ ૧૮૦૦ લગભગ સાધારણ શા. ઉમાજી અમરાજી સારી ૨૦ | ૧ એક ચોવીશ જિનને પટ છે. શ્રી સંધ ૧૯૬૭ શ્રીસંધ (મંગળછ ઈશ્વર ) ": ૧ ઘૂમટમાં પાર્શ્વનાથ પ્રભુના જીવન પ્રસંગેના ચિત્રો છે. શ્રીસંધ ૧૯૪૮ : શ્રીસંધ (મંગળજી લલુભાઈ). ૧૨૫ શ્રીસંઘ ૧૯૫૦ શ્રી સંધ ૪૮. શ્રીસંઘ ૧૯૧૦ શ્રીસંઘ ૧૯૦૦ શ્રી સંધ ૧૮૯૮ સારી ૧૧૬૮ એક ધાતુની પ્રાચીન મૂર્તિ છે. શ્રીસંઘ ૧૯૦૦ વગભગ સાધારણ શ્રીસંઘ ૧૪૦૦ લગભગ ૧૪૦ શ્રીસંઘ ૧૯૦૦ લગભગ | ૧ | ૧ શ્રીસંધ ૧૯૬૪ મોહનલાલ ગુલાબચંદ શ્રીસંધ ૧૯૬૭ શ્રીસંવ : શ્રીસંધ ૧૯૧૪ - Page #308 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ. . ઠેકાણું. રિટેશન, આફિરા, બાંધણી. ! મૂળનાયક : પ્રતિમાજીની સંખ્યા પાષાણધાતુ: ૭૪૧ પડાણ • બજારમાં ચંડીસર ૫ ગા. દર ગઢ, ઘૂમટબંધ : સુમતિનાથજી રાજપુર ડીસા મી. દૂર ડીસા અભિનંદન ૧૦– ૮ ૧ ૭૩ ગઢ ચંડીસર ૪ ગા. દૂર પાર્શ્વનાથજી – ૮ ૭૪૪ * કુભાસણ ઘર ૩ ગા. દર શીતળનાથજી ૭૪પ | ડીસા (જુના) ડીસા મ... દર ડીસા ઘૂમટબંધ ૨–૩૪ ૨ આદિનાથજી ! ૭૪૬ મહાવીર સ્વામી ૧૮–જર છે ........ ૭૪૭ ચંડીસર ચંડીસર માં. દૂર ચંડીસર આદિનાથજી – ૫ ૭૪૮ વેચા ૩ મી. દૂર પાલણપુર S૪હ ખેડવા ૧મા. દૂર મહાવીરસ્વામી 1-૭૫૦ ડીસા (નવા ડીસા માં. દૂર ! ડીસા oો ઘૂમટબંધ પાર્શ્વનાથજી ! ૪–૧૪ આસેડા ૪ મા. દૂર જુના ડીસા આદિનાથજી ! – ૪ વડાવલ ચંદ્રપ્રભુજી ૩- ૨ ૭૫૩ ! ભીલડિયાળ ગામ બહાર ડીસા / ડીસા (નવા) { નેમિનાથજી ૭૫૪ : બજારમાં ઘૂમટબંધ ૩- ૧ ૧૦૯ ] Page #309 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. સંવત. ! સ્થિતિ. * વસ્તી. શ્રેય રેuળા; બને કેસની જૈનાની ઉપ વિશેષ નોંધ -શ્રીસં ૧૮૭૫ લગભગ છે . છોટાલાલ રામચંદ સારી ભીંતપર ધાર્મિક ચિત્રો છે. શ્રી સંધ ૧૯૧૦ લગભગ શ્રીસંઘ ૪૫૦ શ્રી સંધ ૧૯૦૦ લગભગ ૩૨૫ પૂંજાભાઈ માનચંદ ૧૯૪૨ મુ.ના. ૧૯૧૧ સાધારણ શ્રીસંધ ૧૮૭૫ લગભગ સારો ૧૬૦૦ શ્રીસંધ ૧૯૯૨ લગભગ શ્રીસંધ ૧૯૦૦ લગભગ એક રનની પ્રતિમા છે. એક લાયબ્રેરી છે. લીંતપર જૈન ધાર્મિક ચિત્ર છે. શ્રીસંધ ૧૯૫ર લગભગ દુર્લભરામ માણેકચંદ ૧ શ્રીસંધ ૧૯૯૭ લગભગ શ્રીસંઘ શ્રીસંધ ૧૮૭૫ લગભગ શ્રી સંધ * મુ. ના. (ભીખાલાલ નગીનદાસ) : ૧૯૨૪ કાનું કામ સુંદર છે. શ્રીસંધ ૧૮૫૦ લગભગ શ્રીસંધ શ્રીસંધ ૧૯૮૫ લગભગ શ્રીસંધ ૧૩૦૦ લગભગ ૧] આ એક પ્રાચીન તીર્થ છે. શ્રીસંઘ લલ્લુભાઈ રામચંદ Page #310 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ. ઠેકાણું. પિસ્ટ કી માયણ એસિ , સ્ટેશન. મૂળનાયક પ્રતિમાજીની સંખ્યા ડીસા પાપા-ધાતુ ૭૫૫ નેસડા બજારમાં ૯ ગાઉ દૂર ડીસા (નવા) ઘૂમટબંધ પાર્શ્વનાથજી ૭૫૬ ! વાસણ ૧૨ ગાઉ દૂર શિખરબંધ ચંદ્રપ્રભુજી ૭૫૭ જેતડા (થરાદ) ૧૮ ગઉ દૂર થરાદ - ઘર આદિનાયક ૭૫૮ વાતમ જુનાવાસમાં ૧૫ ગાઉ દૂર દીઓદર ( શિખરબંધ , ૩– ૧ | ૭૫૯ લુવાણા, બજારમાં ૧૮ ગાઉ દર ઘર , ૨–૧૩ દુઆ ૧૬ ગાઉ દૂર ધાનેરા શિખરબંધ અમીઝર પાર્શ્વનાથજી કુંથુનાથજી ! – 2 ક૬ર રામસે ગામની ભાગોળે ૧૦ ગાઉ દૂર! નવાડીસા આદિનાથજી – ૬ ધાખા બજારમાં ધાનેરા ૧૫ ગાઉ દૂર ઘર ; શાંતિનાથજી – ૧ ૭૬૪ - ધાનેરા શિખરબંધ ઘૂમટબંધ અજીતનાથ ૧૪– ૭ ધાબા બંધ શાંતિનાથજી વરાણ નવાડીસા શિખરબધ મહાવીર સ્વામી ૩– ૧ રામપુરા પગાઉ દૂર શાંતિનાથજી ૧- ૧ ૧૧૧ ] Page #311 -------------------------------------------------------------------------- ________________ બધાવનારનું નામ તથા સંવત. કે લેખન દેરાસરની જેનેની ઉપા- ધર્મ વહીવટદારનું નામ. * સંવત. સ્થિતિ.. વસ્તી | શ્રય શાળા વિશેષ શ્રી સંધ ૧૯૭૦ . . શેઠ ભીખાલાલ હકમચંદ સારી શ્રી સંધ ૧૯૯૭ શ્રીસંધ શ્રીસંધ ૧૯૫૦ લગભગ સાધારણ શ્રીસંધ ૧૮૫૩ . . - સારી શ્રીસંધ ૧૯૬૩ લગભગ 4 સાધારણ ધાતુ પ્રતિમાઓ પ્રાચીન છે. રઘજી અમરછ ૧૮૪૧ - - : , સારી એક લાયબ્રેરી છે. પ્રાચીન ધાતુ પ્રતિમાઓ છે. શ્રીસંધ ૧૮૫૦ લગભગ - સાધારણ શ્રીસંઘ ૧૩૦૦ લગભગ છે મેદી ન્યાલચંદ મૂળચંદ સારી સંવત ૧૨૮૯ની સાલની , ધાતુ મૂર્તિ પ્રાચીન છે. આ એક પ્રાચીન તીર્થ છે. કોસંધ ૧૯૬૦ . . શ્રીસંધ સાધારણ શ્રીસંધ ૧૯૯૦ ૭૦૦ ૧ એક પુસ્તક ભંડાર છે શ્રીસંધ ૧૫૦૦ લગભગ . શ્રીસંધ ૧૯૫૦ સાધારણું શ્રીસંધ ૧૯૫૨ ધામી પીતાંબર છગનલાલ જુના ડીસાવાળા : Page #312 -------------------------------------------------------------------------- ________________ પાસ્ટ ગામનું નામ ઠેકાણું. બાંધણી. સાફિર. મૂળનાયક પ્રતિમાજની સંખ્યા સ્ટેશન. પાષાણુ-ધાતુ ૭૬૯ દામાં બજારમાં ડીસા, ૫ ગા. ર. જુનાડીસા ઘર | ચંદ્રપ્રભુજી ૭૭૦ માલણ પાલનપુર ૫ ગા. દૂર. પાલનપુર | ઘૂમટબંધ , ૭૭૧ જલોતરા ઘર : વડગામ ૭ ગા. દૂર ૨ - ૩ ૭૭૨ ધાણધા . ૫ ગા. દૂર ” જીરાવલા પાર્શ્વનાથજી ૭૭૩ મેરેયા તારંગાહિલ ૮ મી. દૂર સુદાસણા ધાબાબંધ અછતનાથજી વણસેલ પાલનપુર ૭ ગા. દૂર વડગામ ઘર , પાર્શ્વનાથજી , – ૨ | ૭૭૫ ઘડીઆલ વાણિયાશેરીમાં : ઘૂમટબંધ ' , ' – ૨ ૮ ગા, દૂર ૭૬ : ધનાલી બજારમાં વઠા ૭ ગા. દૂર સુદાસણું ૬ ઘર ચંદ્રપ્રભુજી ૭૭૭ ] . તાસકાણું - ઉમરદશી ; વડગામ ઘૂમટબંધ પાર્શ્વનાથજી ૫ ગા. દર ૩- ૩ છ૭૮ સીસરાણ પાલનપુર ૧૦ ગા. દૂર ' સુપાર્શ્વનાથજી ૧- ૧ ચીતરેડ ' , , , '૮ મી. દૂર મુનિસુવ્રત સ્વામી પાંચડા ધર્મનાથજી – ૩ સલમકેટ ગા. દૂર આદિનાથજી – ૧ છે ૭૮૨ કામ - ખેરાલુ ૪ ગા. દૂર ખેરાલુ : ઘુમટબંધ ૭૮૩ ! વગદા વાણિયાશેરીમાં થલ પાલનપુર . . . * , પાલનપુર ૨ ગા. દૂર !" * * ચંદ્રપ્રભુજી ૧૧૩ ] Page #313 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. લેખનો દેરાસરની જૈનની ઉપા-ધર્મસંવત. સ્થિતિ : વસ્તી :- શાળા વિશેષ નદ શ્રીસંધ ૧૯૬૦ સંધ સાધારણ શ્રી સંધ ૧૯૭૬ સારી --- શ્રીસંધ ૧૯૨૦ -- * . શ્રીસંઘ ૧૯૦૦ આ દેરાસરમાં જૈન ધાર્મિક ચિત્રો છે. - • • શ્રીસંધ ૧૯૦૦ શ્રીસંધ ૧૯૬૦ { ૧૯૦૩ : સાધારણ શ્રીસંઘ ૧૮૬૯ સારી પ્રવેશદ્વારની બહાર કાઉસાગયાની મૂર્તિ પ્રાચીન છે. શ્રીસંઘ ૧૯૦૦ શ્રીસંઘ ૧૮૮૦ લગભગ ૧ આ દેરાસરમાં રંગનું કામ સારું છે. શ્રીસંઘ ૧૯• (કાળુ મગન) મણિલાલ મૂળચંદ ' 'સાધારણ દેરાસરની હાલત ખરાબ છે. શ્રીસંઘ ૧૯૫૬ * રતિલાલ અંબાલાલ શ્રીસંઘ ૧૯૦૦ શ્રીસંધ આ દેરાસરમાં ગાકીનું ! તરકામ સુંદર છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ પિસ્ટ નંબર ગામનું નામ ' ટેકાન.' પ્રતિમાજીની મૂળનાયક | સંખ્યા જેરડા ડીસા બજારમાં ૭ ગા. દર નવા ડીસા : પાષાણુ-ધા વાસુપૂજ્યજી : ૩- ૯ ઘૂમટબંધ આંબલી શેરી : - ડીસા : ૩૬ માં. દૂર દર થરાદ શિખરબંધ - સુપાર્શ્વનાથ; નાથજી.. – ૧૦ વિમરનાથજી : – ૯ સેનારની ગોરી ગેડી શિખરબંધ ; પાર્શ્વનાથજી ! સુતારની રોરી - ઘૂમટબંધ : શાંતિનાથજી : ૫– ૯ ૮૦૪ દેસાઈની શેરી ઘર વિમલનાથજી રાશીઓની શેરી , અભિનંદન. – ૩ મોટા દેરાસરને વાસ , શિખર આદિનાથજી - ઘર મહાવીરસ્વામી ૧૧–૧૮ ! આદિનાથજી ! –૧૯૬ » ! વાસુપૂજ્ય ૨-૨૪ ગોરજીનું ઘરદેરાસર ચંદ્રપ્રભુજી બજારમાં - ૩૦ ગાઉ ર . વાવ શિખરબંધ અજીતનાથજી ૨૧–૧૨૪ ૧૧૭ ]. Page #315 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનુ નામ તથા સંવત. શ્રાસંધ ૧૦૯૦ શ્રીસંઘ ૧૯૫૪ શ્રીસંઘ ૧૯૯૧ શ્રીસંધ ૧૯૫૫ શ્રીસંધ ૧૯૯૨ શ્રીસંધ ૧૯૫ શ્રીસંવ ૧૯૨૫ શ્રીસંધ ૧૭૦૦ શ્રીસંધ P માલદેવસૂરિ સાળમા સૈકા શ્રીસંત્ર ૧૫૦૦ લગભગ વહીટદારનું નામ, ગ્વાલ નાગજી શ્રીસંધ દોશી અંબાઈદાસ મૂળચંદ શ્રીસંધ ,, મહાત્મા અમીચંદજી શ્રીસંધ લેખના દેરાસરની નાની ઉપર સ સંત. સ્થિતિ. વસ્તી. અય શાળા સારી 23 33 and all 22 સાધારણ સારી • ૨૦૦૦ ૫૦૦ ૨ .. ૧ ૧ વિરોષ નોંધ બાજુમાં મારુદેવામાતાની સુંદર-મૂર્તિ છે. મૂળનાયકજીની સ્મૃતિ ભક્ષ્ય છે. લગભગ આઠમા સૈકાની એક પ્રાચીન પાર્શ્વનાથ ભગવાનની કૃતિ છે. પુસ્તકભંડાર છે. પરિકરપર સ. ૧૧૭૭ ની સાલના લેખ છે. પાંચ કૃતિ - - પ્રાચીન છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ પેસ્ટ નંબર ગામનું નામ ઠેકાણું. બાંધણી. | મૂળનાયક ઓફિસ. સ્ટેશન. પ્રતિમાજીની સંખ્યા ૭૮૪ પરખડી બજારમાં .. પાલનપુર ૪ ગ, ર વડગામ • ઘૂમટબંધ પાષાણુ-ધાતુ ૧ - ૫ તેમનાથજી ૭૮૫ છનીઆણુ [ પાર્શ્વનાથ – 1 | ૭૮૬ ગોળા વાણિયાના મહેલમાં પગા. દર :મહાવીરસ્વામી -૯-૩ --- - - -- - —-i પીલુચા છીપી બજારમાં : પદ્મપ્રભુજી : – ૪ ------- -- -- —------------- શાંતિનાથજી - ------------ --------- દલવાણા | ૫ ગા. ' . , પાર્શ્વનાથ પ– ૧ નાદે ત્રા | | કાં ગા. દર ' સિદ્ધપુર | શાંતિનાથજી : ૧૩ | ૭૯૧ - મેમદપુર ર વડગામ ૫ ગઇ, " આદિનાથજી * ૬- ૬ વડગામ " ૬ . ચિંતામણિ • પાર્શ્વનાથજી ગા. દૂર ૦૩ ! મગરવાડા ૩ ગ. દૂર કુંથુનાથજી બાચુડી : , છાપી : ૨ ગ. દૂર છાપી ! » ચંદ્રપ્રભુજી * – I મજાદર : ઇ . ગ. દૂર _ આદિનાથજી ભાગી વાણિયાવાસમાં ! પાલનપુર : '૩ ગ. દર પાલનપુર | ઘૂમટબંધ કોટડી બજારમાં છાપી ૧ ગા દૂર છાપી તેનીવાડા મેતા નેમિનાથજી ૨ ગા. દૂર Page #317 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. અને રાસ ની ઉષ ધર્મ વિશેષ ધ • : -શ્રીસંઘ ' * શ્રી સંધ ૧૯૯૦ ' . સારી બીસંધ ૧૮૭૦ લગભગ આ તરફ આ એક નાનું તીર્થ ગણાય છે. શ્રીસંઘ ૧૯૫૦ શ્રીસંઘ ૧૯૪૦ સાધારણ શ્રીસંઘ ૧૯૧૫ સારી શ્રીસંઘ ૧૯૦૦ (હાથીભાઈ ખુશાલ) ૩૨. શ્રીસંઘ ૧૮૫૦ - શ્રીસંઘ ૫ ગુરુ મૂર્તિઓ છે. શ્રીસંઘ ૧૯૦૮ - | | ૧ | 1 | ગભારામાં બંને બાજુ કાઉસખિયાની સુંદર મૂર્તિઓ છે. શ્રીસંઘ ૧૯૫૦ એક ગુરુમૂર્તિ છે. માનવીરનું આ પ્રાચીન તીર્થસ્થાન છે. શ્રીસંઘ ૧૮૬૫ શ્રીસંઘ ૧૮૫૦ સાધારણ ૨૮ શ્રીસંઘ ૧૮૨• લગભગ સારી શ્રીસંઘ - ૧૯૫૦ ૧૯ર૩ [ સાધારણ દેરાસરની પછીતના ભાગમાં ફાટ પડી ગઈ છે. શ્રીસંઘ ૧૯૬૦ સારી Page #318 -------------------------------------------------------------------------- ________________ પેસ્ટ નંબર ગામનું નામ. રેલ્વે eટેશન, ઠેકાણું. ઓફિસ, બાંધણી. મૂળનાયક પ્રતિમાજીની ! સંખ્યા ૮૧૨ વાવ ગામ બહાર , ડીસા ૩૦ ગા. દૂર - વાવ શિખરબંધ ગોડીજી પાર્શ્વનાથ પાષાણ-ધાતુ. , ૫-૧૧ તૂઆવ ગામની ભાગોળે ભીમપુરા ૫ મ. દૂર રામસેન પાર્શ્વનાથ ૧૧– ૨ મુડતરા ૧૪ ગામના છેડે (શાળીવાળા) ૧૦ માં. દર » માંડેલી બજારમાં બાગરા ૧૨ માં. દર સુમતિનાથ – ૬ | ૮૧૬ માંડકા ડીસા ૩૦ મી. દૂર વાવ શાંતિનાથજી ૧૭– ૧ ૮૧૭ તીથગામ બીજાવાસમાં અછતનાથ – ૭ ૮૧૮ બેણપ બજારમાં સુઈગામ શાંતિનાથજી ૧૦— ૫. | ૮૧૯ . . ઉચાસણ હારીજ ૨૮ ગા. મોરવાડા આદિનાથજી ૧૧– ૨ 5 ર. મોરવાડા સુપાર્શ્વનાથજી ૧- ૮ ૮૨૧ સુઈગામ, ૩૦ ગ. સુઈગામ ઋષભદેવજી દૂર ભરડવા ડીસા ૩૬ ગા. દુર અસારા વાવ શિખરબંધ શાંતિનાથજી – ૨ ૩૫ મા, દર ૮૨૪ બુક ચંદ્રપ્રભુજી – ૧ ૮૨૫. ઢીમા .. શિખરબંધ પાર્શ્વનાથજી – ૨ ૮૨ . બાલેરી,.. ડીસા ૩૫ ગા. દર ચંદ્રપ્રભુજી ૨– ૨ Page #319 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. . વહીવટદારનું નામ. લેખને દેરાસરની જેનેની ઉપા- ધર્મસંવત. સ્થિતિ. જી. ' શ્રેય શાળા વિશેષ નોંધ - - , શ્રીસંધ ૧૫૦૦ લગભગ શ્રીસંઘ ! સારી ત્રણ ધાતુ મૃતિ પ્રાચીન છે. શ્રીસંઘ ૧૯૫૮ " હા આગાઇ લંબાઈ ૧૯૫૮ » ૨૪૦ ૧ ૧ શ્રીસંધ્ર ૧૯૯૪ શ્રીસંઘ ૧૯૯૪ ૧૨૫ ૧ શ્રીસં ૧૯૬૨ ૧૯૪ ' શ્રીસંઘ ૧૧૩૧ : શ્રીસંઘ ૧૯૧૦ લગભગ શ્રીસંઘ ૧૯૮૦ શ્રીસંઘ ૧૯૦૦ લગભગ : શ્રીસંઘ ૧૮૮૫ શ્રીસંઘ ૧૯૫૧ ૧૦૦ ૬ ૧ ૧ શ્રીમંધ ૧૯૯૩ શ્રીસંઘ ૧૯૮૭ શ્રીસંધ ૧૯૨૫ શ્રીસંઘ S૮૩ શ્રીસંઘ ૧૯૨૭ સાધારણ Page #320 -------------------------------------------------------------------------- ________________ રે નંબર ગામનું નામ પેટ દીકરાય પ્રતિમાજીની સંખ્યા દેશન. . ઓસિ. કાંધણી. મૂળનાયક : પ્રતિમાની) ૮૨૭ ભરેલ (તીર્થ) : બજારમાં ડીસા : : ૨૮ ગા. દૂર, વાવ ' શિખરબંધ નેમનાથજી પાષાણધાતુ – ૧ ૮૨૮ સણવાલ ઘર : પાર્શ્વનાથજી ૩૫ ગ. દૂર ; -----.. રાણીવાડા ; છે સાંચેર ૩૦ ગા. દર ભુતરા શિખરબંધ ; મહાવીરસ્વામી. – ૮ સુરાસન ગામના છેડે , , આદિનાથજી ૨– ૫ ટાંપી ગામબહાર ઘર શાંતિનાથજી ૨– ૬ દુવા : બજારમાં શિખરબંધ પાર્શ્વનાથ ગમી ૨૦ ગાડ દૂર " શાંતિનાથજી જશેલડી ઉમરદશી ર વડગામ ઘર ધર્મનાથજી * ૧ માં. * વાગડોદ - વાગડેદ ૧ માં. દૂર વાગડોદ ચિંતામણિ પાનાથજી ઘૂમટબંધ સમેઉ મોટા વાસમાં, ૧૦ મી. દૂર જુનાડીસા ઘર સંભવનાથજી – ૪ રાનેર બજારમાં - ચારૂપ : ૧૨, મા. દૂર શીડોરી (કાકરેચી) ઘૂમટબંધ આદિનાથજી ૧૦ – ૨ વાયડ , ' કેસારોડ . ૧૨ મ. દર પાટણું શિખરબંધ સંભવનાથ { ૮૩૯ ઉંબરી શહેરી ઘૂમટબંધ પાર્શ્વનાથજી – ૨ { ૮૪૦ કેઈ(હાંકરેચી) સુપાર્શ્વનાથજી : ૩–૧૦ ૧૨૧ ) Page #321 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સતત વહીવટદારનું નામ. કેસની જેનોની ઉપ- ધર્મ સંવત. સ્થિતિ. ફરતી. શ્રેય શાળા વિશેષ ધ છે શ્રીસંધ ૧૨૦૦ લગભગ શ્રીસંઘ સારી ૧ કારતક સુદ ૧૫ તથા ચૈત્ર સુદ ૧૫ નો મેળો ભરાય છે. મૂર્તિ ચમત્કારિક છે. આ એક પ્રસિદ્ધ તીર્થ છે. શ્રીસંધ ૧૮૧૭ ૭૪૫ : જીર્ણ છે તદન કર્યું દેરાસર છે. શ્રીસંઘ ૧૯૦૦ લગભગ સાધારણ શ્રીસંઘ ૧૮૫૦ લગભગ શ્રીસંઘ ૧૮૦૦ લગભગ - ધાતુ પ્રતિમાઓ પ્રાચીન છે. શ્રીસંધ ૧૮૫૦ લગભગ સાધારણ શ્રીસંધ ૧૮૦૦ લગભગ શ્રીસંધ ૧૯૫૦ ૧૯૯૩ { સારી ! શ્રીસંઘ ૧૯૭૫ શેઠ ચંદુલાલ ભાઈચંદ શ્રીસંઘ ૧૯૦૦ લગભગ શેઠ વરચંદ ખેમચંદ શ્રીસંધ ૧૯૯૬ શ્રીસંઘ શ્રીસંઘ ૧૯૫૦ લગભગ | શેઠ સૌભાગ્યચંદ ખાચંદ શ્રીસંધ ૧૯૯૪ શેઠ જીવાચંદ જુમાચંદ શ્રીસંધ ૧૯૪૦ શ્રી સંધ પાર્શ્વનાથ ભગવાનના જુદા જુદા પ્રસંગોના ચિત્રો છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ ઠેકાણું. : રેલ્વે - રોશન. પેસ્ટ ઓકિ. , n બાંધણી. મૂળનાયક પ્રતિમાળી ! .., સંખ્યા પ્રમાણુ બજારમાં કોસાડ ' , શહેરી ૨૦ મા. દૂર શિખરબંધ : સુવિધિનાથજી પાષાણ-ધાતુ ૧- ૩ રિયા પાટણ ૧૮ ગા. દૂર દીઓદર ઘર | આદિનાથજી પ– ૧ ૮૪૩ દીઓદર શિખરબંધ શાંતિનાથજી – ૨ લુદરા ૨૦ ગા. દૂર ઘર સુમતિનાથ – ૨ | ૮૪૫ પાલડી (દીઓદર) ૨૫ ગ. દર ! શિખરબંધ આદિનાથજી ; પ– ૧ ! કુંવાળા ભાભર જીરાવલી પાર્શ્વનાથ R. દર ૮૪૭ , સંભવનાથજી ૩– ૨ ભાભેર I ! હારીજ ! ૨૦ ગા. દૂર : મુનિસુવ્રત સ્વામી ૧૦- ૫ ” ગેડી તેરવાડા હારીજ : ૧૭ ગ. દૂર ચ ૧૦ - ૫ પાર્શ્વનાથ - રાજપુર (થરા) પાટણ » પાર્શ્વનાથજી ઘર ૩ ' ૧૭ ગા. દર – ૧ કાકેર પાટણ શિખરબંધ bp મુનિસુવ્રત સ્વામી 1 - ૧૨ ગા. દર ૪ વડા અજીતનાથજી : ૧- ૨ થરા પાટણ ' શાંતિનાથજી ૨૧-૮૧ . ૧૫ ગઈ. દૂર હારીજ (ગા. દૂર ઉણ , ધર્મનાથ – ૭ ૧૨૩ } Page #323 -------------------------------------------------------------------------- ________________ છે. ધારનારનું નામ ' વહીવટદારનું નામ. એની નાની નાની ઉપ- ધો- 1 સ્થિતિ.. વતી થય વિરોધ ધ | શ્રીસંઘ ૧૯૭૩ સંતાકી સવાઈચંદ મગનલાલ ૧૯૦૩ સારી ૬૫ ૧ શ્રીસંધ ૧૯૫૬ | ત્રિવનદાસ રવિચંદ , ' સાધારણ સર . શ્રીસંઘ ૧૬૦૦ લગભગ : શેઠ ડાહજી હેમજી - ૧૬૬ ૦ : સારી ૨૫ - - શ્રીસંધ ૧૯૭૦ ૬ શેઠ કેસરીચંદ નાગરદાસ - ૧૪૮૯ સાધારણ ગ્રીસંધ ૧૯૦૦ લગભગ રોડ વીરચંદ મલકચંદ ૧૨૫ શ્રીસંધ ૧૯૦૦ લગભગ શેઠ ડુંગર રામચંદ ,, : ૨૦૦ : ૧ ૧ : શ્રીસંધ ૧૯૮૫ શ્રીસધ ૧૯પર ! શેઠ મણિલાલ કમળશી ૫૦૦ ૨ ૧ બે અલગ ગભારાઓ છે. શ્રીસંઘ ૧૯૦૪ શ્રીસંઘ શ્રીસંધ ૧૯૦૦ લગભગ ' અમથાલાલ ગોવિંદજી ૧૯૮૩ સાધારણ ૨૦ ૧ શ્રીસંઘ ૧૩૦૦ લગભગ શેડ જેવતલાલ તલકચંદ શ્રીસંઘ ૧૯૫૦ લગભગ એક કિશોરદાસ કાળિદાસ સારી. : શ્રીસંધ ૧૮૬૨ શેઠ મણિલાલ આલમચંદ એક સ્ફટિના પ્રતિમાજી છે. એક લાયબ્રેરી છે. એક જૈન * બેડિંગ છે. ૨૫ અભ્યા સીએ અભ્યાસ કરે છે. * શ્રીસંઘ ૧૯૧૭ : શેઠ વાડીલાલ જગશીભાઈ ૨ Page #324 -------------------------------------------------------------------------- ________________ ¢ સ ぐっき 2442 '' 1 »l» 20 ! -ઉત રૂપ (f) *** F . Ba બુરમાં 33 માં બુન્દરમાં ! 4129 કુર દૂર भार ૧૦. દૂર ૩ . દર કાય ૨ મા દર ચારૂપ • મા. દર કાવાસી મેનૂ ક 3. ર 441301 ૩. દર st?l ફ્ર ૫ :: *>b} ૬ - માત્ર છે. મા સા થરા પાટણ પાટજી શહેરી ઘૂમટાધ . કામી સિદ્ધપુર પર મેર . :; wh ઘર ઘર શિખંધ થાપ્ત્યુક ઘર બ ધાધ : સુમતિનાથજી શિખર સાનિયા પાનાયક બુલબ thrus : : શીતળનાયછ સીમ ધર સ્વામી અાદિનાથજી પાનાથજી : ગીતાના ક સતિનાથજી વિનાયક ..... ne mate & * તની RELA}} પાષાણુ-ધાતુ } ~ '[ a ~! ૫ ૪ ૧૨-૧૯ ૧ ૪ 2- 2 ૧૦-૩ ?— 1- 1 Page #325 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત.' વહીવટદારનું નામ લેખને રાસરની જેની ઉષા - ધર્મ સંવત. સ્થિતિ. વસ્તી. શ્રેય શાળા વિરોલ શ્રીસંઘ ૧૮૦૦ લગભગ શેડ મફતલાલ ગોદડચંદ સાધારણ શ્રીસંઘ ૧૯૪૦ લગભગ " શેઠ જોગીલાલ સવાઈચંદ સારી શ્રીસંઘ ૧૯૫૨ : શેઠ અમૃતલાલ પુનમચંદ ૨૦૦ - ૩ : ૧ શ્રીસંઘ ૧૯૬૯ : રોડ પુનમચંદ મગનચંદ સાધારણ શ્રીસંઘ ૧૯૮૪ : ઝવેરી બાબુભાઈ ચૂનીલાલ પ્રાચીન તીર્થ છે. મુનિ ખંડિત છે. દર વર્ષે કારતક , વદ ૧ તથા જેઠ સુદ ૫. ને મેળો ભરાય છે. શ્રીસંઘ ૧૯૦૦ લગભગ - શેઠ દલીચંદ ચતુરભાઈ દર વર્ષે કારતક સુદ ૧૫ મહા સુદ-૧૩ તથા ચેત્ર સુદ ૧૫ ને મેળો ભરાય છે. ભમતીમાં પાર્શ્વનાથ ભગવા નની પ્રતિમા પ્રાચીન છે. irrો - . . શેઠ મેહનલાલ કરસનદાસ સાધારણ શિખરનો ભાગ છણે છે. * * * * * * * * શ્રીસંઘ ૧૯૮૦ શેઠ જેઠાલાલ લવજી * * * * શ્રીસંઘ ૧૯૧૦ લગભગ | શ્રીસંઘ સારી * * - -*----- "શ્રીસંઘ ૧૯૨૨ લગભગ , શેઠ ખેતસીભાઈ ચૂનીલાલ શ્રીસંઘ ૧૯૫૦ લગભગ : શ્રીસંધ ગ્રીસંધ ૧૫૦ શેઠ તારાચંદ લવજી . ૨૫ Page #326 -------------------------------------------------------------------------- ________________ પાપા-ધાતુ છે. પાટણ શિખરબંધ રાત્રિના ૧૧ હારીજ - ચંદપ્રભુજી – ૪ ચિંતામની રેલી રાધનપુર " ચિંતામણિ પાર્શ્વનાથજી . ૧ – રાખી દેવીની પાળ , તે છતા . ૩૭- દર કરી ઘૂમટબંધ અછતના ૩૪-૭૬ કાિવાસ શિખરબંધ વાસુપૂજી ૧૨– ક , શાંતિનાથજી ધાબાબત ૧ (મોટા) , ૪-૫૧ મટબંધ : તમ0 રર-૧૦ ગેડી - પાનાથજી ૧૪-૬૪ શિખરબંધ ધર્મનાશક ૧૦-૭. બંધ છે | મહાવીર સ્વામી ૬૭૮ મટબમ સંવનાયક ટ૮– મકાવવામી – મ Page #327 -------------------------------------------------------------------------- ________________ અપાવનારનું નામ - તથા સંવત. વહીવટદારનું નામ. લેખને દેરાસરની જેની ઉપા-ધર્મસંવત. 1 સ્થિતિ. | જ વસ્તી : શ્રય શાળ વિરોષ ધ કમળશીભાઈ ગુલાબચંદજી રાધનપુરવાળા સં. ૧૯૬૪ શેઠ અમૃતલાલ મોહનલાલ સારી બીજે માળ પ્રતિમાઓ છે. - શ્રીસંઘ ૧૯૧૬ રોડ પરશેતમદાસ ખેમચંદ ૧૦૦ ૧ પબાસન ૫ર સં. ૧૧૨૬ ની સાલને લેખ છે. શ્રીસંઘ ૧૮૯૦ લગભગ | શેઠ ગેડીદાસ સાચંદની વજેગચ્છની પેઢી ૯૯૭૩ ૬ પુસ્તભંડાર, ૩ જ્ઞાન મંદિર અને એક લાયબ્રેરી છે. શ્રીસંધ ૧૭૦૦ લગભગ બીજે માળ પ્રતિમાજી પણ બિરાજમાન છે. શ્રીસંઘ ૧૮૦૦ લગભગ શ્રીસંઘ ૧૫૦૦ લગભગ સંવત ૧૨૩૪ની સાલની ધાતુ મૃતિ પ્રાચીન છે. શ્રીસંઘ ૧૯૦૦ એક સ્ફટિકની મૂર્તિ છે. શ્રીસંઘ ૧૭૦૦ લગભગ શ્રીસંધ ૧૯૨૫ શ્રીસંઘ ૧૯૦૦ લગભગ શ્રીસંધ . . શેઠ નવલચંદ ખુશાલચંદની પેઢી સાગરસંઘ મુના. ૧૬૮૨ - એક સાધુ મૂર્તિ છે, Page #328 -------------------------------------------------------------------------- ________________ છે મૂળનાયક પ્રતિમાની ! રાંધણી. : . કોટિસ, પાવા-ધાતુ આદિનાથ : ૪૪–૫૧ શિખરબંધ રાધનપુર ' ૧૫ ક. ૪ લાડવા ની , ઘૂમટબંધ શાંતિનાથજી ૯૫–૫૬ • નારાવાડ મનમોહન પાન " - ૮ બંબાવાજી ગોરી શિખરબંધ ' સહસ્ત્રફણા : પાર્શ્વનાથ ૬૬–૧૮ ખત્રીવાડ ધાબા બંધ : નેમિનાથજી - ૯૩–૪૯ પુરાણો કેરી મટબંધ, વિમલનાથજી , ૩૩–૧૧ - રામળિયા પાર્શ્વનાથ : ૨૫-૩૧ દેસાઈડ કલ્યાણ ૪૮૧૦ - પાર્શ્વનાથ : બાબાબંધ આદિનાથજી ' ૪૫-૫૧ , શિખરબંધ , યુનાઇ ૧૪– ૨. ,, : મટબ સોનાનાથ : ૨૪-૧૮ ૧eo Page #329 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. લખતે દેરાસરની | જૈનેની ઉષા- ધર્મ સંવત. તે સ્થિતિ.. વતી. શ્રેય શાળા - વિરોણ છે શ્રી સંધ શેઠ નવલચંદ ખુશાલચંદની પેઢી સાગરસંધુ સારી બીજે માળ ૫ણું દેરાસર છે. ત્રણ સાધુ કૃતિઓ છે. ભોંયરામાં પણ મૂર્તિ છે. ભયરામાં પણ પ્રતિમાજી બિરાજમાન છે. એક વીશજિનમૂર્તિને આરસને પટ છે. શ્રીસંઘ ૧૭૦૦ લગભગ ! શેઠ રવિચંદ ભુદરદાસ બીજે માળ પણ પ્રતિમાઓ બિરાજમાન છે. શેઠ કમળશીભાઈ ગુલાબચંદ ૧૯૦૩ શેઠ આનંદીલાલ કમળશીભાઈ આ દેરાસરનું કાચનું કામ પ્રેક્ષણીય છે. બીજે માળ પણ પ્રતિમા બિરાજમાન છે. શ્રીસંઘ કડવાગછીય શ્રીસંધ વારા ડામરશી સુજાનચંદ ૧૯૪૨ વોરા દલસુખભાઈ સરૂપચંદ શ્રીસંઘ પાયચંદગીય શ્રીસંધ એક સ્ફટિકના પ્રતિમાઓ છે. શ્રીસંઘ છે. ૧૯૬૧ ખરતાછ શ્રીસંધ જેશીંગભાઈ મોહનલાલ શ્રીસંઘ ૧૯૦૦ લગભગ . શેઠ ગેડીદાસ ડેાસાચંદની વજેગની પેઢી કે સાધારણ શ્રીસંઘ ૧૭૦૦ લગભગ શ્રીસંધ સારી સંવત ૧૨૯૬ની સાલની ધાતુમતિ પ્રાચીન છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ પાર માંડાણી. મૂળનાયક અાિની અળદ , સં૫ કારી ૪ : ખાખ : પાવા-ધાતુ ઘર પાસુપૂજ્ય – ૧ ગામમાં મારિયા| શિખર " સંખેશ્વર 1 નાથજી * : ૧૨૧ ૧૯ } બજારમાં 1 ટીચર ચંદબુક - ૮ લેવા મટબંધ ! શાંતિનાથ * ૧૫ મ. દર , માાિણા : શિખરબંધ મહાવીર સ્વામી લાલા મટબંબ ; ધર્મનાથજી ' ૨– ૨ ? • : ચંદપ્રભુજી ઉખનું વીરસ્વામી – ૬ Page #331 -------------------------------------------------------------------------- ________________ કંકાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. લેખને દસની નાની ઉપા- ધર્મ- સંવત. | સ્થિતિ. ! વતી પ્રિય છે. વિશેષ ોંધ ક શ્રાસંઘ ૧૯૦૦ લગભગ શેઠ લહેરચંદ આલમચંદ સાધારણ ૩૦ | ગ્રીસંઘ ૧૯૧૦ લગભગ . શેઠ ડાહ્યાલાલ ત્રિભોવનદાસ શ્રીસંઘ પ્ર. સં. ૧૭૬૦ શેઠ જીવણલાલ ગોડીદાસનું કારખાનું સારી એક સ્ફટિકના પ્રતિમાજી છે. સં. ૧૨૧૪ની સાલની ધાતુ મૃતિ પ્રાચીન છે. દર વર્ષે કારતક સુદ ૧૫ માગશર વદ ૧૦ તથા ચિત્ર સુદ ૧૫ ને મેળો ભરાય છે, એક પ્રાચીન તીર્થ છે.. 1 શ્રીસંઘ ૧૮૫૪ શેઠ ખુબચંદ ખૂશાલદાસ સમીવાળા શ્રીસંધ ૧૫૦૦ લગભગ મિસાલિયા મેહનલાલ કસ્તુરચંદ મૂળનાયકજીની સ્મૃતિ પ્રાચીન છે. શ્રીસંઘ ૧૯૪૦ ઝવેરી કિરદાસ મંછાચંદ શ્રીસંઘ ૧૯૨૦ લગભગ શેઠ પ્રભુલાલ અમુલખ, શ્રીસંઘ ૧૯૦૦ લગભગ શાંતિલાલ હઠીસીંગ શ્રીસંઘ ૧૧૦૦ લગભગ મણિલાલ લલુભાઈ મૂળ નાયકની પ્રતિમા પ્રાચીન છે.. શ્રાસંધ ૧૮૦૦ લગભગ શેઠ કાળિદાસ શાન્તિદાસ આ દેરાસર શું છે. શ્રીસંધ ૧૯૦૦ લગભગ નરપતલાલ ત્રિભોવનદાસ સારી . ! એક લાયબ્રેરી છે. થોસંધ ૧૧૦૦ લગભગ શેઠ ગુમચંદ અમુલખ ૧૯૨૧ સોધારણું શ્રીસંધ ૧૭૦૦ લગભગ | શેઠ રવિચંદ હરજીવનદાસ Page #332 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું. તા . ઠેકાણું. બાધણી. ટેકાન. ઓફિસ. મૂળનાયક પ્રતિમાની ! સંખ્યા ૯૦૮ રણુંજ બજારમાં મણુંદ રેડ : ની મા, દૂર પાષાણ-ધાતુ. | શિખરબંધ : અછતનાથજી : ૧૫-૨૦ માણંદ રોડ ! ૯૧૦ કઈ (સેલંકીઓની) કોઈ ઘૂમટબંધ મનમોહન પાર્શ્વનાથજી ૧મા. દૂર ૯૧૧ હારીજ હારીજ. ૦૧ મી. દૂર હારીજ નેમિનાથજી ૩- 2. વાઘેલા પાર્શ્વનાથજી ૩ ગા. દર કુકરણ વિમલનાથજી ૨– ૨ | ૯૧૪ મુજપુર મુજપુર શાંતિનાથજી ! ૧૯–૧૨ ૫ગ: દૂર શિખરબંધ ગોડી પાર્શ્વનાથજી ૫- ૫ કુંવારદ હારીજ છ ગાઉ દૂર વણેદ ઘૂમટબંધ ! પાર્શ્વનાથજી ૯૧૭ ટુઅડ બેચરાજી ૫ ગઈ. દૂર શાંતિનાથજી ૯૧૮ ધાનેરા ધાબાબંધ નેમિનાથજી – ૧ ૯૧૯ પંચાસર પાટડી ( ગા. દૂર દસાડા ઘૂમટબંધ મહાવીરસ્વામી ૧૦ – ૬ કમાલપરા હારીજ ૧૬ ગા. દૂર રાધનપુર ધાબાબંધ શાંતિનાથજી ૧- ૨ નજુપુરા ઘૂમટબંધ ૧૩ ગા. દર શીતળનાથજી – ૪ નાયક ( ગા. દુર લોલાડા શાંતિનાથજી – ૬ દુધખા શિખરબંધ | આદિનાથજી! – ૧ ૧૩૩ ] Page #333 -------------------------------------------------------------------------- Page #334 -------------------------------------------------------------------------- ________________ પાટ નંબર ગામનું નામ.. ઠેકાણું. બાંધણી. | મૂળનાયક ઓફિસ. પ્રતિમાની ! સંખ્યા એન. પાષાણુ-ધાતુ, ૨૪ ૪ ચાણસ્મા સ્ટેશન રોડ ધર્મશાળાની અંદર ચાણસ્મા માં. દૂર ચાણસ્મા ઘૂમટબંધ આદિનાથ ૯૨૫ મોટી વાણિયાવાડ શિખરબંધી ભટેવા પાર્શ્વનાથજી –૪૪ સંખારી લુહારને વાસ મણુંદ રોડ ! ૩ ગ. દૂર ! સંખારી ધાબા બંધ પાર્શ્વનાથજી ૯૨૭ જખાના બજારમાં છડા ૧ ગા. દૂર શાંતિનાથજી ૯૨૮ રૂપપુર ચાણસ્મા ૧ ગા. દર ચાણસ્મા શિખરબંધ નેમિનાથજી ૩૭– ૧ પાટણ મણીઆતી પાડે પાટણ પાટણ ધાબાબંધ { આદિનાથજી ૧૮-૨૫ ઘર સહસ્ત્રકુટ (ધાતુના) ૧૩૫ ] Page #335 -------------------------------------------------------------------------- ________________ બધાવનારનું નામ તથા સંવત. શ્રીસંઘ ૧૯૮૨ શ્રીસંઘ ૧૮૭૫ લગભગ શ્રીસંઘ ૧૯૦ શ્રીસંધ ૧૯૩૦ શ્રીસંધ ૧૩૦૦ લગભગ શ્રીસંધ વહીવટદારનુ નામ. શ્રીસંઘ 31 શેઠ ડાહ્યાલાથ ડીસી ગ ચૂનીલાલ મેાતીચંદ ચાણસ્મા શ્રીધ મણિલાલ ગભરૂચ દ શાહ ચીમનલાલ જેશીંગભાઈ શા. લલ્લુભાઈ મગનલાલ નગરોડ કેશવલાલ અમરચંદ લેખન દેરાસરની જૈતાની ઉપાધ સંત સ્થિતિ. વસ્તી. અન્ય શાળા સારી ૧૦૦૦ સાધારણ સારી 19 22 27 " ' ૫ ૪ ૧૦૦૦ ૩ ૧ ૧ ર ૧ ૧ વિશેષ નોંધ ચાર આરસની ગુરુમૂર્તિએ છે. એ પુસ્તકભડાર છે. બે ચેાવીશ જિતેવરના પટા છે. મૂળનાયકજીની મૂર્તિ પ્રાચીન અને વેળુની છે. સ. ૧૩૧૨ ની સાલની ધાતુની પાર્શ્વનાચ ભગવાનની મૂર્તિ પ્રાચીન છે. પરિકરપર સ. ૧૧૨૧ ની સાલતા લેખ છે. એક ચેાવીરાજિન માતાને પટ છે. લાકડાનું કાતરકામ સારું છે. મૂળનાયકની સ્મૃતિ કાકાળના નામથી પ્રસિદ્ધ છે ૧ ગૌતમ સ્વામી ધાતુના, લાકડાનું કાતરકામ છે. એક સ્ફટિકના પ્રતિમાજી છે આ દેરાસર. દાંતીના દેરા સરના નામથી ઓળખાય છે. આ દેરાસરનું લાકડાનું કાતરકામ પાટણમાં સારામાં સારું છે. મૂળનાયકજી તરીકે મધ્યમાં પંચધાતુના સહસ્ત્રકુટ છે. એક ધાતુના ગૌતમસ્વામી છે. ખે ગુરુમૂર્તિઓ છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ પાસ્ટ નંબર ગામનું ના ઠેકાણું. બાંધણ. . મૂળનાયક | સ્ટેશન, ઓફિસ પ્રતિમાજીની સંખ્યા પાટણ મણિયાતી પાડે પાટણ પાટણ શિખરબંધ ! મહાવીરસ્વામી પાષાણધાતુ ૯-૨૩. ડંખ મહેતાને પાડે ધાબા બંધ શાંતિનાથજી ટાંકલા પાર્શ્વનાથજી કુંભારિયા પાડે આદિનાથજી –૨૪ ! સુપાર્શ્વનાથ તંળી વાડે { છે , મહાવીરસ્વામી -૨ » સુપાર્શ્વનાથજી ૫–૫૦ ઘર શ્રેયાંસનાથજી –૧૦ કપુર મહેતાને પાડે ધાબાબધ આદિનાથજી – ૮ ખીજડાને પાડે તરડા વડે - શાંતિનાથજી ૧૧–૧૭ દમન - ૨૪૪ 1 શાહ વાડો સુપાર્શ્વનાથજી ૧૦– ૪ ૧૩૭ ] Page #337 -------------------------------------------------------------------------- ________________ છમાવનાનું નામ છે ' દારનું નામ લેખન દેરાસરની નાની - એ. સંવન. સ્થિતિ. વી. અલકા સિંઘ શાક મણિલાલ નભચંદ . કોડ મુરમલ ગભરચંદ અમૃતલાલ સુરજમલ ઝવેરી કાચનું સામાન્ય કામ છે. લાકડાની થાભલીઓ છે. સોની કાંતિલાલ કાવાભાઈ ૧૫૮૦ની સાલનું ધાતુનું સુંદર પરિકર છે. લાકડાનું સુંદર કોતરકામ છે. ' શાહ વાચંદ રતનચંદ * ના. ૧ ૧૪૮૪ આ દેરાસર વા પા. નાથના દેરાસરના નામથી ઓળખાય છે. શેઠ ધરમચંદ અભેચંદ ની પેઢી શેડ તલકચંદ ડાહ્યાચંદ સા. રસિકલાલ રતનચંદ ૧૫ર આ દેરાસર અનંતનાથજીના દેરાસરના નામથી પ્રસિદ્ધ છે. સાદ મૂળચંદ લહેરચંદ શ્રીય શા. પિોપટલાલ ઉત્તમચંદ શેઠ ધરમચંદચંદની પેઢી એક ગુરક છે. કં. :: ની સાલની ચાનક કવિ શેઠ ધરમચંદ અમેચંદ ની પેઢી Page #338 -------------------------------------------------------------------------- ________________ પેસ્ટ નંબર ના ગામનું નામ ગામનું નામ દા. સ્ટેશન.. . એસિ . બાંધણી. | મૂળનાયક પ્રક્રિયાની સંખ્યા પાટણ ભેંસાત વાડે પાટણ પાટણ ધાબાબંધ પાષાણુ-ધાતુ ! ૧૨-૧૫ શાહ વાડે શામળિયા પાર્શ્વનાથજી ૧૬-૬૦ શાહનો પાડે આદિનાથજી : ૧ – ૯ ઝવેરીવાડે શિખરબંધ વાડી પાર્શ્વનાથ ૧૪–૨૮ ઘૂમટબંધ નારંગા પાર્શ્વનાથજી ૩૫–૮૪ ટાંગડિયા વાડે | સહસ્ત્રફણા ધાબાબંધ : પાશ્વનાથળ : ૧૦ : આદિનાથજી , ૧૨-૪૦ ખડાટડીને પાડે { શાંતિનાથજી : ૯-૧૫ _ આદિનાથજી ૬–૧૬ –૧૫ અષ્ટાપદની ધર્મ શાળાના કમ્પાઉન્ડમાં ધાબા બંધ ચંદ્રપ્રભુજી ૧૧૩–૨૨ પંચાસરા પાર્શ્વનાથજીના કમ્પાઉન્ડમાં ઘૂમટબંધ નવખંડ પાર્શ્વનાથજી ૧–૬૨ ૧૩૯ ] Page #339 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ, લેખન દિરાસરની ! જેની ઉપા- ધર્મસંવત. ! સ્થિતિ. | વી. શ્રય શાળા વિશેષ નોંધ શ્રીસંધ બાપાલાલ રતનચંદ સારી સં. ૧૦૬૬ ના લેખવાળા ધાતુની પાર્શ્વનાથજીની મૃતિ પ્રાચીન છે. શેઠ ધરમચંદ અભેચંદની પેઢી એક સ્ફટિકના પ્રતિમા છે.. સં. ૧૨૫૦ની સાલને આરસને ચોવીશીન માતાને પટ છે. ત્રણ ગુરુમૂતિઓ છે. શા. મોહનલાલ વાડીલાલ ઝવેરી મણિલાલ સૂરજમલ શેઠ ધરમચંદ ઉદેચંદની પેઢી એક ગુરુમૂર્તિ છે. શેઠ-શેઠાણની આરસની મૂર્તિઓ છે. ચાર ગુરુમતિઓ છે. બે ગુરુમતિઓ છે. એક શ્રાવક-શ્રાવિકાની મૂર્તિ છે. આ દેરાસરના પરિકર સુંદર કાતરકામવાળા છે. શા. અમૃતલાલ ત્રિભોવનદાસ લાકડાનું કેતરકામ છે. માસ્તર સાભાગ્યચંદ ત્રણ ગુરુમૂર્તિઓ છે. શેઠ ધરમચંદ ઉદયચંદ ની પેઢી બે સ્ફટિકની પ્રતિમાઓ છે. એક શ્રાવક શ્રાવિકાની મૂર્તિ છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ * પેસ્ટ નંબર ગામનું નામ ઠેકાણું. ટેશન. ઓફિસ. બાંધણી. મૂળનાયક પ્રતિમાની ૯૫૭ પાટણ પંચાસરા પારસનાથજીના કંપાઉન્ડમાં પાટણ પાટણ ઘુમટબંધ પવીણ-ધાતુ મહાવીર સ્વામી ૧૫–૫૦ ચિંતામણિ પાર્શ્વનાથજી ૧૦–૩૬ ૯૫૯ પંચાસર ૬ ૧૫૩–૧ર પાર્શ્વનાથજી ભીડભંજન પાર્શ્વનાથજી ૧૮–૪૦ કોટાવાલની ધર્મશાળામાં સ્થંભન પાર્શ્વનાથજી કોકાને પડે કાકા પાર્શ્વનાથજી २०-८८ અભિનંદનછ ૯ ખેતરપાલનો પાડે ધાબાબંધ શીતળનાયક. ૧૨–૧૮ પડીદીને પાડે ઘૂમટબંધ ૫–૧૯ ઢરવાડો શામળા પાર્શ્વનાથજી ૯–૪૫ ધાબાબંધ | મહાવીર સ્વામી ૧૦-૩૨ કલીકુંડ પાર્શ્વનાથજી ૧૬–૪૦ મહેતાને પાડે મુનિસુવ્રત | ૧૦–૮૩ સ્વામી ૧૪૧ ] Page #341 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. લેખનો દેશભરની જેની ઉષા-ધર્મસંવત. સ્થિતિ. વસ્તી. શ્ર શાળા વિરોધ નેધ. બિઝૂંધ શેડ ધરમચંદ ઉદયચંદની પેઢી સારી સં. ૧૮૩૭ની સાલની શ્રાવક-શ્રાવિકાનો મૂર્તિ છે. ગુરુમૂતિઓ છે. વનરાજ તથા મંત્રી આસાની આરસની ઊભી મૂર્તિ છે. શેઠ પ્રેમચંદ કડીલાલ મેહનલાલ ત્રિભોવનદાસ શા. દેવચંદ નાગરદાસ આ દેરાસરમાં પદ્માવતીની પ્રાચીન સુંદર મતિ છે. શાક લહેરચંદ એક સ્ફટિકના પ્રતિમાજી છે, છે. સં. ૧૯૭૩ : રોડ બાપુલાલ મોહનલાલ ચાવીરજિનને તથા વીશવિહરમાનને પટ એકેક છે. એક પદ્માવતીની પ્રાચીન મૂર્તિ છે. શ્રી સંધ ૧૭૫૦ મણિલાલ જેહુચંદ ચારસાધુમૃતિઓ છે. એક આરસને ૨૪ જિન માતાને પટછે. "શ્રીસંધ ૧૭૦૦ લગભગ હેમચંદ મેહનલાલ શ્રીસંધ ૧૮૦૦ લગભગ મેહનલાલ વાડીલાલ Page #342 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ પોસ્ટ ઓફિસ. બાંધણી. પ્રતિમાજીની સંખ્યા સ્ટેશન, મૂળનાયક ૯૭૦ પાટણ મહેતાને પાંડે પાટણ પાષાણધાતુ: આદિનાથજી ૧૮ પાટણ શાંતિનાથજી આદિનાથજી મહાલક્ષ્મીને પાડે કેટા વાલાનું દેરાસર મનમોહન પાર્શ્વનાથ – ૩ T -- ૯૭૪ ગોદડનો પાડે ઘૂમટબંધ આદિનાથજી ૫૩–૩૭ વખારનો પાડે ધાબાબંધ શાંતિનાથજી ૮-૮૩ મહાલક્ષ્મીને પાડે શિખરબંધ મુનિસુવ્રત સ્વામી ૨૫-૬૭ ફાટીપાલ દરવાજા બહાર ઘૂમટબંધ આદિનાથજી ૧- ૨ નારણુજીને પાડે શાળવી વાડ ગોલવાડ ધાબાબંધ ગોડી પાર્શ્વનાથ ૧–૧૬ ચંપ પાર્શ્વનાથજી ૧૭–૩૦ નારણુજીને પાડે જવરી વાળી શેરી આદિનાથજી ૧૨– ૫ જવરવાળી શેરી ધાંધલ ઘૂમટબંધ સંભવનાથજી ૧૦– ૫ જવરવાળા શેરી કલારવાડ ધાબાબંધ ક્વેરીવાળા રી શાળવીવાડે ! રીતળતીવાડા , ઘર પાર્શ્વનાથજી – ૭ . ૧૪૩ ] Page #343 -------------------------------------------------------------------------- ________________ બજાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. લેખનેદેરાસરની) જૈનેની ઉપા-ધર્મ! સંવત. સ્થિતિ. { વસ્તી. શ્રય શાળા વિશેષ નોંધ મેહનલાલ હેમચંદ ૧૯૦૦ લગભગ શેઠ મોહનલાલ હેમચંદ સારી બે ટિકના પ્રતિમાઓ છે. ત્રીજે માળ છે. મારફતિયા અનેપચંદ રતનચંદ સં. ૧૯૦૦ અનોપચંદ રતનચંદ ત્રીજે માળ છે. શેઠ લખમીચંદ ખેમચંદ ૧૮૭૫ લગભગ શેઠ લખમીચંદ ખેમચંદ શેઠ પુનમચંદ કરમચંદ કેપટાવાલા ૧૯૦૦ શેઠ પ્રેમચંદ કજોડીલાલ કેપટાવાલા બીજે માળ છે. શ્રીસંધ ૧૭૦૦ શેઠ હીરાલાલ કિલાચંદ બે ચાવીરજિન પટ તથા એકવીશ વિહરમાન પટ આરસને છે. શ્રીસંધ ૧૯૦૦ લગભગ મણિબહેન ખીમચંદ એકવીશ જિન પટઆરસને છે. એક સાધુસૂતિ છે. ! શ્રીસંઘ છે. ૧૯૭૯ શેઠ ભેગીલાલ ચુનીલાલ શ્રા, પાટણ જૈનમંડળ છાત્રાલય ૧૯૯૦ શ્રી પાટણ જૈન મંડળ છાત્રાલય ૮૩ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શ્રીસંધ ૧૮૦૦ લગભગ શાળવી ચૂનીલાલ ત્રીકમલાલ શ્રી સંધ ૧૭૦૦ લગભગ શ્રીસંધ ૧૮૦૦ લગભગ | શાળવી રમણિકલાલ કસ્તુરચંદ વીશ જિન મૂતિઓને આરસને પટ ૧ છે. શાળવી છાટાલાલ ગોદડચંદ ૨૪ જિન મૂતિને પટ ૧ ૨૦ જિન મૂર્તિને પટ ૧ છે. શાળવી અમથાલાલ રામચંદ શાળવી છોટાલાલ ગોદડચંદ ૧૮૦૦ લગભગ શાળવી છોટાલાલ ગોદડચંદ બીજે માળ છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ પોસ્ટ નંબર ગાતું નામ છે ઠેકાણું. બાંધણી. અકસ, મૂળનાયક પ્રતિમાજીની સંખ્યા સ્ટેશન, પાટણ શાળવીવાડે તરશેરિયું પાટણ પાટણ ઘૂમટબંધ નેમિનાથજી પાષાણુ-ધાતુ ૩૩–૧૫ ધાબાબધે શાંતિનાથજી : ૬– ૪ કટકિયાવાડ આદિનાથજી વાગોળને પાડે ૭–૪૦ ૯૮૮ પંટી પાડો ઘૂટબંધ ૪–૧૯ વસા પાડે ધાબાબંધ ! શાંતિનાથજી ૧૬–૪૩ ધર ! અદુવસીને પાડે ઘૂમટબંધ ઘર ધર્મનાથજી . – ૪ » સુવિધિનાથજી – ખેતરવસી નિશાળની શેરી ઘૂમટબંધ | આદિનાથજી : – ૯ અજીતનાથજી -૩૩ ભેયિરામાં શામળિયા પાર્શ્વનાથજી ધાબાબંધ આદિનાથજી ૧૪૫ છે Page #345 -------------------------------------------------------------------------- ________________ મધાવનારનું નાસ તથા સંવત. શ્રીસંધ ૧૫૦૦ લગભગ શ્રીસ’ધ ૧૭૫૦ લગભગ શ્રીસંધ ૧૬૦૦ લગભગ શ્રીસ ધ રોઢ વિઠ્ઠલદાસ કાળિદાસ શ્રીસ ધ શાહ કાંતિલાલ પુનમચંદ ના વડીલા પાલેજવાળાના વડીલા શ્રીસંધ રોડ નયમલજી આણુ દળ વહીવટદારનું નામ. શાળવી ઢાલાભઇ પીતાંબરદાસ શેઠ સાંકળચંદ મંગળદાસ રોડ ત્રીકમલાલ સવા દ શા. ભગુભાઈ ચૂનીલાલ સંધવી પ્રેમચંદ મેાહનલાલ શા. મણિલાલ નાગરદાસ શેઠ વિઠ્ઠલદાસ કાળિદાસ શા. ભાયચંદ ઉત્તમ દ શા. રમણિકલાલ પુનમ' મેાતીલાલ ભવાનચંદ પાલેજવાળા શા. મેાતીલાલ લાલચંદ ', લેખના દેરાસરની જૈનાની સંવત. સ્થિતિ. વસ્તી. મુ. ના. ૧૫૩૬ મૂ. ના. ૧૫૭૩ સારી 37 "7 23 પા ધ અય શાળા 1 વિશેષ નોંધ એક પાનાથ ભગવાનની સાત પ્રાચીન છે. એક સ્ફટિકની તથા એક પરવાળાની મૂર્તિ છે. સ. ૧૧૪૫ ની સાલની ધાતુ મૂર્તિ પ્રાચીન છે. એ સ્ફટિકની પ્રતિમા છે. ચક્રેશ્વરીદેવની સુ ંદર મૃતિ છે. બીજે માળ છે. ત્રીજે માળ છે. ત્રણ ગુરુમૂર્તિ' છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ ન ૯૯ ૯૯૯ ૧૦૦૦ ૧૦૦૧ ૧૦૦૨ ૧૦૦૩ ૧૦૦૪ ૧૦૫ ૧૦ ૧૯૦૯ ૧૦૮ ૧૦૦૯ ૧૦૧ 1-11 ૧૪૭ ]. ગામનું ના પાટણ 22 ,, 33 15 37 .. p ઠેકાણુંછું. ખેતરવમી ગાંધીગરી મહાદેવની શેરી સુબવીની શેરી સાતળવા. કાનાસાના પાડે આંબલોની શેરી નાસાના પાડી મેટા દેરાસરની ફીરી .. નાસાને પાડે 17 સ્ટેશન. પાણ "3 ' .. 23 22 n 13 30 પાસ્ટ શાસિ le .. 23 : 23 .. ,, .. .. ,, બાંધણી. ઘર ઘૂમટબધ ધાબાધૂંધ ધર ધાબાબધ .. . ઘૂમટબંધ .. વર 3 33 મૂળનાયક આદિનાથજી રતિનાયક માદવા પા નાથન વિમલનાથજી શાંતિનાક (ટિકના) નાનાજી શાંતિનાથજી બાનિાયક મહાવીરસ્વામી ચિંતામણિ પાનાથજી સુવિધિનાથજી શાંતિનાથજી વિમલનાથજી પ્રતિમાની સંખ્યા પાષાણુ-ધાતુ ૩ ૧૧-૫૭ ૫-૩૪ Y~ ♦ ૫ ૪૪૩ ७ ૧૦—૯ ૮–૧૨૬ 3-19 પ્— —૧૩ ૧ – ૯ = છુ Page #347 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ - તથા સંવત. વહીવટદારનું નામ સિતત | જૈનોની ઉણ- ધ વિશેષ તૈધ સંવત. } સ્થિતિ. વસ્તી. ય શાળા - - - શ્રીસંધ શા. મોતીલાલ લાલચંદ સારી જેશીંગલાલ ભગવાનદાસ ઝવેરી ! શા. હિંમતલાલ હરચંદ સંધવી ગિરધરલાલ ડાહ્યાભાઈ જેશીંગલાલ ભગવાનદાસ ઝવેરી સાત તેરણવાળું દેરાસર છે શાહ ગભરૂભાઈ ડાહ્યાભાઈ ચાર સ્ફટિકની પ્રતિમાઓ છે. શા. રતનચંદ જેઠીચંદ ધાતુનું મોટું સમવસરણ છે. તથા ધાતુની એક પ્રાચીન જિન પ્રતિમા છે. બાબુ પનાલાલ પુનમચંદ . લક્ષ્મીચંદ મલકચંદ ૧૯૨૫ શા. સુરચંદ નગીનદાસ ના. ત્રીજે માળ છે ૧૫૧૩ શ્રીસંઘ શાહ સરૂપચંદ ઘેલુચંદ લાકડાનું નાનું ઘર દેરાસર છે. શા. મગનલાલ ભુરાચંદ સ. ના. ૧૫૭૫ ત્રીજે માળ છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ કેદાશું. સ્ટેશન. એક્સિ , બાંધણી. - પ્રતિમાજીની મૂળનાયક સંખ્યા પાષાણુન્ધાતુ પાટણ કનાસાને પાડો પાટણ પાટણ : ! ધાબાબંધ ! શાંતિનાથજી લીંબડીને પાડે ૧૩–૫૦ વાસુપૂત્યજી ભાભાને પાડો ભાભા પાર્શ્વનાથ ૧૪–૪૪ ઘર ! સુવિધિનાથજી ખજુરી પાડે ધાબાબંધ મનમોહન પાર્શ્વનાથજી ૬–૨૪ ફિલિયા વડે આગલી શેરી ઘર શાંતિનાથજી –રર . પાર્શ્વનાથજી | | સુવિધિનાથજી – ૮ |. શાંતિનાથજી છ | ધરીની શેરી નેમિનાથજી ૧૪–૩૪ કુંથુનાથજી શાંતિનાથજી વિમલનાથજી Page #349 -------------------------------------------------------------------------- ________________ બંછાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ લેખને દેરાસરની છે જેની ઉપા- ધર્મ સંવત. ! સ્થિતિ. } વસ્તી. શય શાળા વિશેષ નોંધ શ્રીસંઘ શ. ભોગીલાલ કરમચંદ સારી ત્રીજે માળ છે. . શા. પુનમચંદ મગનલાલ એક સ્ફટિકના પ્રતિમાજી છે. લાકડાનું કેતરકામ છે. રોડ સરૂપચંદ ઉત્તમચંદ ૧૯૭૮ | શેઠ સરૂપચંદ ઉત્તમચંદ શ્રી સંધ : શા. મંગલચંદ લલુચંદ એક પુસ્તક ભંડાર છે. ૧ ગુરુમૂર્તિ એક ધાતુ મૂતિ પ્રાચીન છે. શા. પુનમચંદ લલ્લચંદ સાંડેસરા પુનમચંદ લલ્લચંદ સાંડેસરા ત્રીજે માળ છે. એક ગૌતમ સ્વામીની ધાતુની મૂર્તિ છે. શ્રીસંઘ શા. ગોકલદાસ સાંડેસરા ૧૬૪૪ શ્રીસં ૧૯૨૦ | શેઠ લહેરૂભાઈ હાલાભાઈ એક સ્ફટિકની પ્રતિમા છે. શેઠ મોતીલાલ મોકમચંદ ૧૮૭૫ : રા. શાંતિલાલ પોપટલાલ ત્રીજે માળ છે. શેઠ હાલાભાઈ મગનલાલ , શેઠ લેહરૂભાઈ હાલાભાઈ ૧૭૫૦ નિહાલચંદ ગાબરચંદ ૧૭૦૦ શેઠ નીહાલચંદ ગાબરચંદ ના વારસે ' ૧૫૩૧ શ્રૌસંધ ૧૮૭૫ || શેઠ મણિલાલ રતનચંદ નવીન ચિત્રો છે. શેઠ વસ્તાચંદ ખીમચંદ ૧૯૦૦ શાહ સુરજમલ વસ્તાચંદ , ના. ૧૫૪૯ બીજે માળ છે. શેઠ મણિલાલ રતનચંદ ૧૯૦૦ શેઠ મણિલાલ રતનચંદ ત્રીજે માળ છે. શેક ભાયચંદ ખુશાલચંદ જલગાંવવાળા ૧૮૫૦ શેઠ ભોગીલાલ જેચંદ | મ. ના. ૧૫૫૫ જિક Page #350 -------------------------------------------------------------------------- ________________ પાટ ! બાંધણી. નંબર ગામનું નામ ઠેકાણું. એરાન, ઓફિસ, પ્રતિમાજીને સંખ્યા મૂળનાયક પાષાણધાતુ ૧૨ પાટણ ફળિયા વાડ વાસુ પૂઢ્યની શેરી પાટણ પાટણ ધાબાબંધ ! વાસુપૂજયજી ૧૦૨ વખતની શેરી સંભવનાથજી ૨૧–૪૯ મુનિસુવ્રત સ્વામી ૫–૨૪ મનમેહનની શેરી ઘર સુમતિનાથજી -૧૫ ધાબાબંધ મનમોહન ! પાર્શ્વનાથજી ૭–૧૮ ૧૦૦૧ આદિનાથજી ધાબાબધ શંખેશ્વર પાર્શ્વનાથ ઘર શાંતિનાથજી ૧૨૪ ધાબાબધ શ્રેયાંસનાથજી : ૧૦૩૫ વિસનગર કડા દરવાજા પાસે વિસનગર વિસનગર શિખરબંધ કલ્યાણ પાર્શ્વનાથજી ૧૨૭–૧૧૧ દય મહેલ્લે ઘૂમટબંધ સુમતિનાથ ૩– ૪ શાંતિનાથજી - ૩ કાછ વાડો શિખરબંધ અનંતનાથજી - - - ૧૦૩૯ ગુંદીખાડ આદિનાથજી ૨૭–૧૯ - - - ૧૦૪૦ લાલદરવાજા બહાર શાંતિનાથ ૩–૪૧ : ૧૫૧ ] Page #351 -------------------------------------------------------------------------- ________________ bધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ, દેરાસરની સંત. સ્થિતિ. 1 વસ્તી. રાવળ વિરોધ નેધ શા. નગીનદાસ મગનચંદ : શ્રીસંઘ , ના. ૧૬૫૯ છે સારી એક ગુરમૂર્તિ છે. શ્રીસં ૧૯૩૭ મહા સુ. ૧૧ શા. રાયચંદ ઘેલાભાઈ શ્રીસંઘ શેઠ લહેરભાઈ હાલાભાઈ શેઠ હેમચંદ ખેમચંદ શેઠ હેમચંદ ખેમચંદ ! , ના. | ૧૪૯ પહેલે માળે છે. શ્રીસંધ મૂ, ના. ૧૫૨૪ દેરાસર બાજુના મેડા પર છે. શા. ગભરૂચંદ ગુમાનચંદ ના વડીલે શા. ગભરૂચંદ ગુમાનચંદ શ્રીસંધ શા. મણિલાલ ડાહ્યાલાલ મ. ના. ૧૬૩ નાનું લાકડાનું પ્રાચીન દેરાસર છે. શ્રીસંઘ ૧૮૬૩ " શા. મંગળદાસ વૃજલાલ ૧૮૬૧ એક રત્નની પ્રતિમા છે. એક પુસ્તક ભંડાર છે. શેઠ માણેકચંદ ખુશાલચંદ ૧૯૫૫ કલ્યાણું પાર્શ્વનાથજીની પેઢી પામી ૧૯૨૧ ધામીના દેરાસરના નામથી આ જિનમંદિર ઓળખાય છે. શેઠ ગોકલદાસ મૂળચંદ ૧૯૪૦ શેઠ ચીનુભાઈ મણિભાઈ શ્રીસંધ ૧૯૭૧ શેઠ બબલદાસ જેચંદભાઈ શ્રી સંધ શેક કેશવલાલ મગનલાલ સંવત ૧૩૦૦ની સાલને અષ્ટાપદને પટ છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ પાસ્ટ નંબરે ગાનું નામ બાંધણી. મૂળનાયક પ્રતિમાજીની સંખ્યા સ્ટેશન, ૧૦૪૧ કડ શ્રાવને મહેલે વિસનગર ૫ મી. દૂર પાષાણધાતુ ૬–૧૦ ઘૂમટબંધ | પાર્શ્વનાથજી કમાણ રડાલા ૬ મી. દૂર વિસનગર ધાબાબંધ ! નેમિનાથજી સવાળી, શિખરબંધ વાસુપૂજ્યજી. ખરવડા બજારમાં મહેસાણા ૧૦ મી. દૂર ઘૂમટબંધ પાર્શ્વનાથજી લાછડી વિસનગર ૮ માં. દૂર મુનિસુવ્રત સ્વામી Y૬ કામલપુર ૫ મી. દૂર વાસુપૂજ્યજી – ૧ N ભાલક ભાલક ધર્મનાથજી ૧૩- ૫ ૧૦૪૮ ખરોડ શ્રાવકના માઢની સામે ગેરીતા ૫ મી. દૂર ખરેડ શાંતિનાથજી વિજાપુર જંત્રાલ ૧૦૪૯ શ્રાવકને માઢ જંત્રાલ ૧૬ મી. દૂર બ્રાહ્મણવા વડનગર 2 મા. દૂર કરવટીઆ છે ! અજીતનાથજી ૧૦૧ કરવટીઆ (પીપલદર) બજારમાં અભિનંદન સ્વામી ૧૩-૧૪ ૧૦૫ર ટાઈ સઈના વાસમાં ઊંઢાઈ. શાંતિનાથજી | ૪– ૪ સીપેર જેન મહોલ્લે સીપેર શિખરબંધ મુનિસુવ્રત | સ્વામી ૫ માં, દર ૧૧–૧૯ ઉણાદ આજણાને મહેલે ૧૦ મી. દૂર ઊંઢાઈ શ્રેયાંસનાથજી ખેરાલુ ખેરાલુ ૧૫૪ બજારમાં ખેરાલુ ૨ આદિનાથજી શિખરબંધ | ૨૩-૧૮ માં. દૂર - ૧૫૩ ] Page #353 -------------------------------------------------------------------------- ________________ ચાવનારનું નામ તથા સંવત. શ્રીસંધ ૧૯૨૨ શ્રીસત્ર ૧૯૫૧ શ્રીસંય ૧૯૦૦ શ્રીસત્ર જી. ૧૯૮૬ શ્રીસધ ૧૯૭૨ શ્રીસંધ ૧૯૬૦ શ્રીસધ ૧૯૦૦ લાલ દીપમદ ૧૯૭૬ શ્રીસંધ ૧૯૨૮ શ્રીસધ ૧૯ ૮ શ્રીસદ્ય ૧૯૧૪ શ્રીસંધ ૧૯૦૦ શ્રીસંઘ ૧૭૦૦ લગભગ શ્રીકેંદ્ય ૧૯૫૨ વહીવટદારનું નામ. શ્રીસંધ મૂલચંદ અમરચંદ શાહ મફતલાલ ' બબલદાસ શીરચંદ લલ્લુભાઈ ડીસીંગ નીહાલચંદ શ્રીસંધ ,, ઘરગેાવન સરૂપચંદ ર ન્હાલચંદ વચ રોકે મૃતલાલ ચનીયાન શ્રીસંધ શ્રીસંધ ૧૮૦૦ લગભગ રૉડ પેપિટલાલ અમથા દ લેખના દેરાસરની સ્થિતિ. સંવત. સારી સારી સાધરિયું ૪૦ સાધારણ ચારો મ સાધારણુ સારો .. ; સાધાર જૈનાની ઉપ્પા-ધવસ્તી. શ્રય શાળા સારી ८० ૨૦ ७० ૪૦ ૪૦ ૨૫૦ ૪૦ ૨૦ ૧૦૦ ૨૫૦ ૨૫ ४०० ૨૫૦ ૧૦૦ ર or ૧ - ૨ o ૧ ૧ (1) n જ ૨ ૧ هم هم ૧ ૧ 1 ૧ વિશ્વ માં બાબાને ભાગ તરેલા છે. ધાતુ પ્રતિમાળા પ્રાચીન છે. પ્રતિષ્ઠા આજ઼ી છે. ગમપમાં ચિત્રો છે. એક લાયબ્રેરી છે. એક પુસ્તક ભંડાર છે. કાચનું કામ સારું છે. કર્ણ છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ નું ગામનું ના ઠેકાણું. વેસ્ટ માફિક્સ, બાંધણી. | મુળનાયક પ્રતિમાજીની | સંખ્યા સ્ટેશન, ખેરાલુ પાષાણુ-ધાતુ. ૧૨– ૬ ૧૦૫૫ ખેરાલુ બજારમાં ખેરાલુ શિખરબંધ ! પાર્શ્વનાથ ૨ મી. દૂર ૧૫૬ નં. ૧૦૫૫ ના; મેડા પર ૧૭ ૧૦૫૭ અલાદ ધૂમટબંધ, ચંદ્રપ્રભુજી ૪ મિ. દૂર - ૧ ૧૦૫૮ ચાણસેલ આદિનાથજી ! ૫ ૬ મા. ૨ ૧૦૫૯ ડભાડ 3લાડ શિખરબંધ ધર્મનાથજી પ– ૭ ૮ મી. દૂર ૧૦૬૦ સુદાસણા તારંગાહિલ ૬ મા. દૂર સુદાસણું ઘૂમટબંધ વાસુપૂજ્યજી ૩–- ૨ છે કે ૧૦૬૧ ઉબરી ગામની ભાગોળે સતલાસણ . ઘર | શાંતિનાથજી ૧- ૧ ૫ મી. દૂર ૧૦૬ર ભાલુસણા બજારમાં ટીંબા શિખરબંધ : આદિનાથજી ૬ મા. . કોઠાસણ ગામના ! સતલાસણું ઘર : સુપાર્શ્વનાથજી ૪– ૨ ૮ માં. દૂર ૧૦૬૪ સતલાસણા શિખરબંધ , ચંદ્રપ્રભુજી ૩–૧૨ ૧૦૬૫ ધર ; વાસુપૂજ્ય – ૨ વાવ (સતલાસણા) બજારમાં શિખરબંધ : શીતળનાથજી ટીંબા તારંગાહિલ ૫ મી. દૂર, અક્તનાથજી ૧૦૬૮ વડનગર મા. દર વડનગર આદિનાથજી ૩૦-૪૦ ' ૧૫૫ ] Page #355 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ - તથા સંવત. વહીવટદારનું નામ. લેખને દાસરની | જૈનેની ઉપા- ધમસંવત. 1 સ્થિતિ.વતી. શ્રેય શાળા વિશેષ નોંધ શ્રીસંઘ ૧૮૦૦ લગભગ ! શેઠ પોપટલાલ અમથાચંદ સારી એક પુસ્તક ભંડાર છે. કાચનું કામ સારું છે. શ્રીસંધ ૧૯૦૦ શેઠ પોપટલાલ અમથાચંદ શ્રીસંઘ ૧૯૦૦ બીસંધ શ્રીસંઘ ૧૯૩૦ ચિત્રકામ સારું છે. શ્રીસંઘ ૧૯૬૪ શેઠ અંબાલાલ ડુંગરશી ઘૂમટમાંથી પાણી પડે છે. . શ્રીસંઘ ૧૯૭૧ રોઠ ચૂનીલાલ મગનચંદ ગભારામાં તથા મંડપમાં પાણી પડે છે. શ્રીસંઘ ૧૯૪૪ શેઠ શંકરલાલ ગુલાબચંદ સાધારણું ૫૦ શ્રીસંધ ૧૭૦૦ લગભગ શ્રીસંધ સારી શ્રીસંવ ૧૯૦૩ સાધારણ | ૧૦૦ ધાબામાં તીરાડ પડેલ છે. શ્રીસંધ ૧૯૦૦ લગભગ સારી શેઠ કેશવલાલ જેચંદ ૧૯૬૪ શ્રીસંઘ ૧૯૭૬ - શ્રીસંઘ ૧૯૧૪ શ્રીસંધ એક પુસ્તક ભંડાર છે. બેયામાં પાર્શ્વનાથ પ્રબુ જીની પ્રતિમાજી બજ ના છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ. ઠેકાણું. બાંધણી. મૂળનાયક પ્રતિમાની ! સંખ્યા ૧૦૬૯ વડનગર હાથીવાળું વડનગર ૦૫ મ. દૂર વડનગર પાષાણધાતુ. ! શિખરબંધ મહાવીર સ્વામી ૧૦૪–૨૨ ચઢાવામાં ઘર આદિનાથજી ૨૦–૨૪ કુણિયાના માઢમાં ૪-૧૪ જર્ની રોરી શિખરબંધ ૧- ૮ વિસનગર ૧૦૭૩ ઉમતા દેરાસરને માઢ - ઉમતા ૫ મી. દૂર કુંથુનાથજી ૧૪– ૬ ! ૭૪ જીસકા વાણિયાને મહેલ્લે જસકા , ઘૂમટ | શાંતિનાથજી ૭ મી. દૂર ૪- ૨. ૧૦૭૫ દેણપ બજારમાં શિખરબંધ દેણપ ૫ મી. દૂર આદિનાથજી ૨–૧૨ ૧૦૭૬ વાલમ (તીર્થ) નાગરવાડે વાલમ નેમિનાથજી ૩- ક ૬ માં, દૂર ૧૦૭૭ ગુજા વાણિયાનો માઢ ગુંજા ૧ મી. દૂર ગુંજા શાંતિનાથજી ૧૦૭૮. સામેત્રા ગામ વચ્ચે મેસાણા ૫ મી. દૂર જોટાણા ૧– ૨ ૧૦૭૯ જગુદન બજારમાં જગુર્ત ol. માં. દૂર જગુદન વાસુપૂજ્ય ૧૦૮૦ ધરાસણ વાણિયાવાસમાં આંબલીઆસન ૧. મા. દૂર પાર્શ્વનાથજી ૪– ૧ ૧૦૮૧ રણજ ૧ માં. દૂર : જોરણજ ચંદ્રપ્રભુજી – ૩ ૧૦૮૨ ઘુમાસણ વાટામાં ઝુલાસણ ૩ માં. દૂર ઘુમાસણ ઘૂમટબંધ. પાર્શ્વનાથ – ૩ ૧૦૮ પાનસર (તીર્થ) ધર્મશાળામાં પાનસર પાનસર શિખરબંધ મહાવીરસ્વા ૧૭–૩૯ ૧૫૭] Page #357 -------------------------------------------------------------------------- ________________ લાવનારનું નામ તથા સંવત, કે વહીવટદારનું નામ. લેખન દેસૂસની જેની પા-કમસંવત. સ્થિતિ. વસ્તી. ય કાળા શ્રીસંથ શ્રીસંધ સારી બાવન જિનાલયવાળું છે. કાચનું કામ સારું છે. શ્રીસંધ ૧૭૦૦ લગભગ ત્રણ ગભારા છે. નગીનદાસ વર્ધમાનદાસ ૧૯૦૫ શ્રીસંઘ ૧૯૮૦ શ્રીસંધ ૧૮૫૦ એક પુસ્તક ભંડાર છે. બે કાઉસગિયા પ્રાચીન છે. શ્રીસંઘ ૧૯૩૬ શેઠ છગનલાલ સાધારણ દેરાસરના થાંભલાઓ છર્ણ છે. શ્રીસંઘ ૧૯૦૦ | શેઠ પિપટલાલ જેશીંગભાઈ સારી ૧૨૫ એક પુસ્તક ભંડાર છે. શ્રીસંઘ શેઠ લખમીચંદ પ્રભુદાસ સાધારણ ૨૦ સંવત ૧૩૨ના લેખવાળા કાઉસગિયા છે. શ્રી સંધ ૧૮૫૦ શ્રીસંધ { સારી કોસંઘ ૧૯૪૦ : શેઠ હરગોવનદાસ કેવલદાસ મ, ના. : ૧૮૭૨ ૩૫ ] એક પુસ્તક ભંડાર છે. ત્રિસંધ ૧૮૯૭ લગભગ શેઠ શિવલાલ ટોકરશી શ્રી સંધ ૧૯૬૪ લગભગ શેઠ ગોદડદાસ વીરચંદ ૧૦૦ એક પુસ્તક ભંડાર છે. શ્રીસંધ ૧૯૪૮ શેઠ મણિલાલ હકમચંદ સાધારણ કોતરણીનું કામ સારું છે. શેઠ અંબાલાલ ઇટાલાલ ધાબામાંથી પાણું પડે છે. ચિત્રકામ સાર છે. શ્રીએમ ૧૯૭૪ લગભગ શ્રી પાનસર જૈન મહાવીર સ્વામી મરખાનાની પેકી સારી છે. પુસ્તક ભંડાર છે. એક પ્રસિહ નર્ષ છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ પેસ્ટ નંબર ગાયનું તા. ઠેકાણું. | પ્રતિમાજીની સ્ટેશન, બાંધણી. ઓફિસ મૃળતાથર્ડ ! રાખ્યા | ૧૦૮૪ 'પાનસર (તીર્ય) ગામમાં પાનસર - મા. દૂર ! પાષાણધાતુ. ધર્મનાથજી : " પાનસર ઘૂમટબંધ ૧૦૫ આદરેજ (મેડા) : અણખેલ | ૪ મા. દૂર આદરેજ (મડાં વાસુપૂજયજી -~ ~-~-- -- ------ કલેલા ૮૬ વામજ (તીર્થ) છત્રાલ ધર શાંતિનાથજી – ૩ ૬ માં. દૂર ૧૦૮૭ ભાંડુ | બજારમાં ભાંડ મા. દૂર શિખરબંધ પાર્શ્વનાથજી! — ૨. મોટીદાઉ 'મેટીદાઉ ધૂમટબંધ ! મહાવીરસ્વામી | મહાવીર સ્વામી, ૧મી. દુર | ૩– ૯ ૧૦૮૯ બામોસણું ; ભાંડુ વર ૧ ગા. દૂર કુંથુનાથજી ૧૦૯૦ ખડદા ! પાર્શ્વનાથ આ ગા. દૂર ૧૦૯૧ બેકરવાડા ગા. દૂર અછતનાથજી ઉનાવા ઉંઝા ૨ ગઈ. દૂર ઉનાવા ઘૂમટબંધ ભીડભંજન : પાર્શ્વનાથજી આદિનાથજી ડાભી ચંદ્રપ્રભુજી ! - 8 ગ. દૂર 1. અદેર ઉંઝા પાર્શ્વનાથજી –૧૦ - ૨ | | ૧૦૯૬ દાસજ બજારમાં ઉંઝા ૩ મી. દૂર દાસજ શાંતિનાથજી થંઝા વીસાને વાસ ઉંઝા શિખરબંધ – ૫ ૧૦૯૮ - તલાટીને માઢ ૧ માં. દૂર ઘર - - ૧૫૯ ] Page #359 -------------------------------------------------------------------------- ________________ બંધાવનાનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. લેખને દારૂની જેવીની ઉપા-ધમસંવત. ! સ્થિતિ. } વસ્તી. 'શય શાળા વિલ ધુ શ્રીસંધ ૧૯૭૪ લગભગ શ્રી પાનસર જૈન મહાવીર સ્વામી કારખાનાની પેઢી સાધારણ ૨૫ શ્રીસંઘ ૧૯૬૮ શેઠ મેહનલાલ હરગોવનદાસ સારી શ્રીસંઘ ૧૯૬૮ | શેઠ આ. કે. અમદાવાદ સાધારણ એક તીર્થ છે. મૂળનાયકની મૃતિ પ્રાચીન છે. * શ્રીસંઘ ૧૯૩૫ શેઠે લલુભાઈ પરસોતમદાસ સારી મૂળનાયકજીની મૂર્તિ લેપમય છે. શ્રીસંઘ ૧૯૦૦ લગભગ શેક કેશવલાલ ઠાકરસી શેઠ હીરાચંદ વર્ધમાન, ૧૮૦૦ લગભગ શેઠ વીરચંદ અમરચંદ સાધારણ ૧ લાયબ્રેરી છે. બીજે માળ છે. શ્રીસંઘ ૧૯૦૦ લગભગ | શેઠ ભોગીલાલ ચેલદાસ - શ્રીસંધ ૧૯૭૫ શેઠ હરગોવનદાસ ત્રિભોવનદાસ મૂ, ના. ૧૫૧૮ એક લાયબ્રેરી છે. નવું ઘૂમટબંધી દેરાસર થાય છે. શ્રીસંઘ ૧૮૮૧ શેઠ કેશવલાલ ન્યાલચંદ સારી એક લાયબ્રેરી છે. મૂળનાયકજીની મૂર્તિ પ્રાચીન છે. શ્રીસંઘ ૧૯૬૬ શ્રીસંઘ ૧૯૫૦ હરગોવિંદદાસ લાલચંદ ઉનાવાવાળા સાધારણ શ્રીસંઘ ૧૯૩૦ લગભગ | શેઠ વાડીલાલ મયાચંદ શ્રીસંઘ ૧૯૫• લગભગ | ગાંધી મળચંદ માણેકચંદ સાધારણ વિસા શ્રીસંધ ૧૯૪૭ | શેઠ વીરચંદ શામજી સારી એક જૈન બોર્ડિગ છે. ૧૨ અભ્યાસીઓ અભ્યાસ કરે છે. શેઠ ફતેચંદ ગણેરા ૧૮૫. લગભગ મહેતા કેવળદાસ જેઠાભાઈ ૬૦૦ ૩ એક લાયબ્રેરી છે. બીજે માળ છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ પાર્ટ ને ? ગામનું નામ ઠેકાણું. બાંધણી. ફિસ, મૂળનાયક પ્રતિમાજીની | સંખ્યા સ્ટેશન ઉંઝા ૧૯૮૯ ઉંઝા નાના બજારમાં ઉંઝા - પાપાણધાતુ કંથુનાથજી : ૭૮-૭૦ ૧ મા. દર શિખરબંધ મેરવાડા બજારમાં. પાર્શ્વનાથજી : કહોડા ૪ ગાં. દૂર ૧૧૦૧ મછાવી ખેરાલુ ૪ ગા. દૂર લુણવા ઘૂમટબંધ ધર્મનાથજી ૧૧૦૨ અડાલી ધાબાબંધ આદિનાથજી ૪– ૧ ૫ ગા. દર ૧૧૦૩ લુણવા સિદ્ધપુર ૫ ગા. દૂર ઘૂમટબંધ વાસુપૂજ્યજી ૫– ૪ (૧૧૦ સિદ્ધપુર છવાતખાના પાસે શિખરબંધ | સિદ્ધપુર ચંદ્રપ્રભુજી ૦૫ ૫૩૩૭ માં. દૂર અલવાના ચક ધૂમટબંધ મહાવીરસ્વામી ૫૪–૨૯ ---- - ---- સતનાથજી ---- ----- - --| – ૨ કામળી ૧ ગાં. દૂર બ્રાહ્મણવાડા બજારમાં બ્રાહ્મણવાડા શિખરબંધ ટુંડાવ ઉંઝા ૩ મા. દૂર ટુંડાવ ધાબાબંધ કે આદિનાથજી ! – ૨ મહેસાણા મોટું દેરાસર મહેસાણું મહેસાણા શિખરબંધ મનમોહન ; ૬૯–૧૬ પાર્શ્વનાથજી ! મેડા ઉપર નેમિનાથજી ૭૧- ૫ મહારાજની ખડકી શાંતિનાથજી – ૨ ૧૬૧ ] Page #361 -------------------------------------------------------------------------- ________________ બજાવનારનું નામ તથા સંવત. લેખન દેરાસરની જૈનેની ઉપા-ધર્મ- 'વહીવટદારનું નામ છે સંવત. સ્થિતિ હતી. શ્રય શાળા વિરોષ નાં શ્રીસંઘ ૧૬૦૦ લગભગ શેઠ ત્રિભુવનદાસ પીતાંબરદાસ સારી એક ગૌતમ સ્વામીની આરસની મૂર્તિ છે. સં. ૧૨૪૦ ની સાલને ૧૮ જિનમાતાને એક તૂટેલે આરસને પટ છે. શ્રીસંઘ ૧૯૦૦ લગભગ શેઠ ચંદુલાલ ત્રિભુવનદાસ ૭૫ ૨ ગુરુમૂર્તિ છે. શ્રીસંઘ ૧૯૫૫ લગભગ ; શેઠ છનાલાલ બુલાખીદાસ સાધારણ શ્રીસંધ ૧૯૨૫ ગંભગ . . શા. ચતુરદાસ મૂળચંદ શ્રીસંવ ૧૯૦૦ લગભગ શેઠ ચૂનીલાલ માધવલાલ સારી શ્રીસંઘ ૧૯૦૦ લગભગ | શા. બાબુલાલ ત્રિભુવનદાસ ચોવીશ જિનમાતાનો પટ ૧. સંવત ૧૨૯૪ની સાલની ઊભી એક ગૃહસ્થની મૂતિ પ્રાચીન છે. શ્રીસંધ ૧૮૦૦ લગભગ શ્રી સંધ ૧૯૫૦ લગભગ શેઠ અંબાલાલ મૂળચંદ શ્રીસંઘ ૧૯૪૩ શેઠ વાડીલાલ લલ્લુભાઈ રે. એક લાયબ્રેરી છે. મૂળનાયકછના ૫રિકર૫ર સંવત ૧૧૨૬ ની સાલને લેખ છે. શ્રી સંધ 'શ્રીસંધની કમીટી 2 1 સં. ૧૨૫૭ની સાલની ત્રણ પ્રાચીન મૂર્તિઓ છે. દેશી નાનાલાલ મોકમચંદ રશી મનાલાલ મેકમચંદ ૧૯૯૮ Page #362 -------------------------------------------------------------------------- ________________ પેસ્ટ પ્રતિમાની નંબર ગામનું ના ઠેકાણું. ફિરા. બાંધણી. મૂળનાયક સંખ્યા ૧૧૧૧ મહેસાણા સંધવી પળ મહેસાણા મહેસાણા પાવા-ધાતુ { આદિનાથજી ! પર-૧૫ ઘૂમટબંધ ૧૧૧૨ શિખરબંધ મહાવીર સ્વામી ૩૧-૨૬ પટવા પિાળ ધાબાબંધ ' શાંતિનાથજી ૧૦–૧૬ શુકલવાડા શિખરબંધ વિમલનાથજી , – ૮ ૧૫ સુમતિનાથજી : – ૭ જોશીની ખડકી શાંતિનાથજી ૭–૧૧ મોતી જડીઆની ખડકી આદિનાથ મોચીવાડ ૧૧-૧૦ ગાંભુ ગંભીર જૈન દેરાસર ધીણેજ ૬ મા. દૂર ધીરજ પાર્શ્વનાથ ૨૯-૧૨ j૧૧૨૦ ! મેટેરા બહુચરાજી ૮ મી. દૂર વડાવલી ઘૂમટબંધ પાર્શ્વનાથ : ૮-૧૪ ૧૧૨૧ ! વડાવલી ચાણસ્મા ૫ મી. દૂર શિખરબંધ મહાવીર સ્વામી : ૧૧૨૨ ચવેલી ધીણેજ ૫ મી. દૂર ધીણોજ ; વિમલનાથજી ! ૩ - ૯ છે પીપળ મણુંદરાડ ૪ મા, દૂર વડાવલી ધાબાબધ સંભવનાથજી ૧- ૩ લણવા શેલામ ૧ મી. દૂર ધીણેજ શિખરબંધ શામળા પાર્શ્વનાથજી ૧૧૨૫ પેઢારપુર ઘૂમટબંધ પદ્મપ્રભુજી - ૧૬૩ } Page #363 -------------------------------------------------------------------------- ________________ કેંકાવનારનું નામ તથા સંવત. શ્રીસ ધ "" શ મેમભાઇ મી કાઈ એના ૧૫૧ બાઈ મેના ૫૧ શ્રીસંઘ ૧૯૪૪ શ્રીસંઘ ૧૯૭૫ શ્રીસ ધ ૧૯૪૪ શ્રીસંધ ૧૯૫૫ વડીદારનુ ના. ચીસ ધની પેઢી બાઈ સેના શ્રીસંધ પારેખ પદ લરૂબાઈ શ્રીસ ધ શા, કરમચંદ મેાતીચંદ શા. ખુબચંદ ઉગરચંદ શ્રીસા 23 લેખના દારાની જૈનાની કંપા ધર્મ સ્થિતિ. વસ્તી. શ્રય શાળા સંવત. ૧૯૫૧ સા .. * "> ܕܕ સાધારણ સારી 29 દુઃ ૧રપ ૨૫૦ ૪૫ ૭૫ ૧૨૫ • " بی ૧ می ૧ ૧ سی ૧ D ૧ વિરોપ નોંધ એક લાપારી છે. આ એક તીર્થ થાય છે. એક લાપહેરી છે. પ્રાચીન સૂર્ય મંદિરના અવશેષો છે. એક લાયબ્રેરી છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ નખર ગામનું ના. ૧૧૨૬ ૧૧૨૭ ૧૧૨૮ ૧૧૨૯૬ ૧૧૩૦ ૧૧૩૧ ૧૧૩૨ ૧૧૩૩ ૧૧૩૪ ૧૧૩મ htat ૧૧૩૭ ૧૧૩૮ ૧૧૩૯ ૧૧૪ '૧૬૫ ] ] ધીરાજ ગરાદ કંથરાવી મણુંદ શર દેથલી કાકરી ખેંચાર શબલપુર ડીરા પાંચોટ તુગાર માટપ ખેરીઆવી ભેંસાણા ક બજારમાં જૈન દેરાસર 39 23 પાટીદાર મહાજને ગલી જૈન દેરાસર .. બજારમાં ગામમાં રેલ્વે સ્ટેશન. ધીશેાજ ના મા. દૂર ૩ મા. દર રીચાલ તા મા. ર મણુંદડ ૩ મા. દૂર થી ના મા. દૂર એચજી ૧૫ મા. દૂર • મ. દૂર ૧ મા. ચિર ૧૧ મા દૂર 33 ના મા. દૂર "" ૩ મા. દૂર ધીરજ જમ. દૂર હીય ૧ ગા, દૂર પા સિ. ધીાજ કચરાવી મણુંદ સર રચન કાયરી શ્રેયાંક શબાપુર બાડા પોંચાય ધીણાજ " ટીસ 6 છાંવણી. ઘુમટબધ ઘર શિખરબધ ઘૂમટબંધ શિખરબચ 39 ઘર ઃ મનાય ધાબાબંધ શીતળનાજી ધર સીતળનાયક શાબાપ અજીતનાથ ધર ાનિાશજી ચંદ્રપ્રભુજી ખાનાન શિખરબંધ તિનાથજી શાંતિનાથજી વાસુપૂજ્ય ઘૂમટબધ સુમતિનાય મહાવીરસ્વામી આાનિાયછ મહાવીરસ્વામી વરાજ્યછે પાત્ર નામન પ્રતિમાની સંખ્યા પામાણુનુ ૨૯ ૧૫ ૧ પ્ ૨૨- છ ટ ~ ૬ 1 ૮- Y ૩∞ ૪૮-૧૨ ૧૬– ૩ ૧૪— ૩ - ૧ 1 ૧ – ર્ Page #365 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ વહીવટદારનું નામ લઇને રાજાની જોનાની ઉપાસના ' વતી જય શાળા તધા વન શ્રીધ ૧૮૬૮ નયુચંદ લલ્લચંદ સારી ૪૦ શ્રીસંઘ ૧૯૦૦ મહા સુર રેતીચંદ મલકચંદ શ્રી સંધ ૧૯૦૦ લગભગ : પ્રેમચંદ રામચંદ શ્રીસંધ ૧૮૦૦ ચંદુલાલ રાવજી એક પુસ્તક ભંડાર છે. શ્રી સંધ ૧૯૫૮ નાગરદાસ ખેમચંદ સંધ ૧૯૭૫ સંધ શ્રીસંધ ૧૯૩૧ વાડીલાલ દીપચંદ શ્રી સંધ ૧૯૦૦ મપાચંદ અમથાભાઈ , થઈ પ્રતિમા પ્રાચીન છે. શ્રીસંપ ૧૯૧ર ' કોસંબ • ૧૫૦ શ્રીસંધ ૧૮૦૦ લગભગ - શાલ અંબાલાલ ચૂનીલાલ એક લારી . થી ૧૯૫૨ શ્રીસંહ બસંધ ૧૯૮૫ | શL કેશવલાલ બબાણંદ બીસંપ ૧૯૦૮ ' મા જેશીંગભાઈ મંછાચંદ મ, ના. ૧૫ર છ મણિલાલ મળચંદ ૧૯૪૦ : બહાસ માગું સાધારણ Page #366 -------------------------------------------------------------------------- ________________ પેસ્ટ નંબર ગામનું નામ સ્ટેશન. ઓફિસ. ! બાંધણી. મૂળનાયક પ્રતિમાજીની સંખ્યા ૧૧૪૧ લીંચ , દેરાશેરી પાષાણ-ધાતુ: આદિનાથજી ૨૫-૬૭ લીચ ગા. દૂર લીચ ! શિખરબંધ : ૧ ૧૪૨ અંબાસણ બજારમાં જગુદન ૨ ગા. દૂર પાર્શ્વનાથજી -૧૧ ૧૧૪૩ મુદરડા જેન મહેલ્લે જોટાણા ૩ ગાં. દૂર જોટાણું ધર, વાસુપૂજ્યજી ૧૧૪૪ જોટાણા બજારમાં ઘૂમટબંધ આદિનાથજી ૩૦–૧૨ ૦૫ મ. દર ૧૧૪૫ માજ લોંચ ૨ ગઈ. દૂર ! માકણજ ! " શિખરબંધ અછતનાથજી ૧૧૪૬ બલેલ જોટાણા ૩ ગા. દૂર બલેલ ઘૂમટબંધ વિમલનાથજી – ૬ ૧૧૪ વિરમગામ સંધવી ફલી વિરમગામ ૧ મી. દૂર વિરમગામ શાંતિનાથજી ક૨–૧૦ ૧૧૪૮: શિખરબંધ અછતનાથજી ૧૮–૪૨ દાણીલી ઘૂમટબંધી ચિંતામણિ પાર્શ્વનાથ માંડલીઆ ફલી શિખરબંધ ધર્મનાથજી _ _ બાવનપાયગા ધર ! અજીતનાથજી ૪– શિખરબંધ આદિનાથ –૧૦ ' ૧૬૭ ] Page #367 -------------------------------------------------------------------------- Page #368 -------------------------------------------------------------------------- ________________ નર ગામનું નામ ૧૧૫૭ ૧૧૫૪ ૬ ૧૫૫ ૧૧૫ ૧૧૫૭ ૧૧૫૮ ૧૧૫૯ ૧૬૬૦ ૧૧૬૧ ૧૨ ૧૬:૪ પી ૧૬૯ ઝીઝુવાડા મામા વીસાવડી આદરિયાણા વડગામ સુરેલ ૧૧૬૩ જૈનાબાદ(કન્નાડા) દસાડા કા અન્તરમાં માંડવી પાસે ગામ વચ્ચે ગામમાં 32 બજારમાં ગામમાં . ગામના છેડે ગામમાં થે સ્ટેશન. પાણી ના મા. દૂર ખારાઘેડા ૧૪ મા. દૂર 33 ૧૮ મા. દૂર પાટડી ૧૪ મા. ર ૨૦ મા. દૂર ૧૪ મા. દૂર ૨૮ મા. દૂર . ૧. મા. દૂર બેચરાજી ૧૨ મા. ર પાટડી ૮ મા. દૂર બાાવે ૫ મા. દૂર પાર્ટ ઝાફિસ. પાટડી 29 ઝીંઝુવાડા ધામા દસાડા ૭મા દૂર આદિસ્થાા દસાડા ગાદિસ્થાણા દસાડા વાદ નાગદ આડું જીવણી. ખગ્ભધ 23 31 .. ધર શિખરબધ ઘર 37 ધૂમબ નાયક ગ્રંથા જીરાવલા પાર્શ્વનાથન તિનાથજી વિમલનાથછે. શાંતિનાથજી આનિામન શિખર ધ શાંતિનાળ ,, પાનાજી પ્રતિમાની શિખરબંધ નિનાથજી 3-ધાતુ ૧૨–૧૩ G~૧૩ રા—૨૨ ૫ ૧ | ૩- e ૨- ૧ ૧ ૧- ૩ ૮ ૮ ĭ ર ĭ - ૨ Page #369 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. આ લેખને દેરાસરની જેની ઉપા-ધર્મસંવત. 1 સ્થિતિ. | વી . શ્રય શાળા ! વિશેષ નોંધ શ્રી સંધ ૧૯૦૩ શેઠ ઓઘડજી રંગજી સારી ૨૫૦ એક પુસ્તક ભંડાર છે. શ્રીસંધ ૧૫૦૦ લગભગ બંને દેરાસરો એક જ કંપાઉન્ડમાં છે. શ્રીસંધ ૧૯૦૦ લગભગ શેઠ સવચંદ ઈછાચંદ ૪૫૦ એક જ્ઞાનભંડાર છે. સં. ૧૨૦૩ની શ્રી પાર્શ્વનાથ ધાતુની મૂર્તિ પ્રાચીન છે. શ્રીસંઘ ૧૮૪૩ લગભગ શેઠ કચરાભાઈ નથુભાઈ શ્રીસંઘ ૧૯૯૫ | શેઠ રતિલાલ સોભાગચંદ સાધારણ શ્રી સંધ ૧૯૩૦ લગભગ વર્ધમાનભાઈ ઈચ્છાચંદ સંઘવી સારી ૧૬૦ શ્રી સંધ ૧૮૮૭ મણિલાલ ઓઘડશી ૧૮૮૭ સાધારણ જુદા જુદા તીર્થોના પટ છે. શ્રીસંઘ ૧૮૫૦ લગભગ શેઠ ચૂનીલાલ પરસોતમદાસ શ્રીસંઘ શેઠ પોપટલાલ ડાહ્યાભાઈ સારી એક પુસ્તક ભંડાર છે આબુજીના ચિત્રકામવાળા, પટે છે. શ્રીસંધ ૧૧૧૧ શેઠ નરસીદાસ ખેતસીભાઈ , સ્તંભ પર સાધારણ રંગ તથા સભામંડપની છે છતામાં સુંદર પ્રાચીન ચિત્રો છે. r * શ્રીસંધ ૧૮૫૦ લગભગ વાડીલાલ સાવચંદ સારી ચિત્રકામ સારું છે. * * * શેઠ તલકશી મોતીચંદ ૩૬ દેરાસર શું છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ ગામનું ના ઠેકાણું. પોસ્ટ ઓફિસ. નાયક રેરાન, : સંખ્યા ઉપરી આરા ગામમાં ઉપરઆર | મી. દૂર પાષાણધાતુ | | શિખરબંધ | આદિનાથજી : – ૨ પટી ૧૧૬૬ મોટાગેરેયા બજારમાં ! મોટા ગેરિયા ! ' [, શાંતિનાથજી ૨ મ. દર ૧૧૬૭ બજાણી ! વાણીઅાવાડ પાટડી ૫ મી. દૂર છે. પાટડી ૧૧૬૮ માંડલ ગાંધીવાસ વિરમગામ ૨૦ મી. દૂર ! માંડલ પાર્શ્વનાથજી ' ૩૮-૪૩ | ૧૧૬૦ વાસુપૂજ્યજી ૧૧૭૦ નવલખાની ફળી ! શાંતિનાથજી ! ૫– ૬ ૧૧૭૧ ઘાંયજાવાસ i ધાબાબંધ આદિનાથજી , - ૩ ! ૧૧૭ર દાદ ચોરાનો પાસે રામપુરા ૧૮ માં દૂર દાલેદ પાર્શ્વનાથજી ૧૧૭8 | સાણંદ ગાંધીચોક સાણંદ ૨ મી. દૂર { ? સાણંદ | શિખરબંધ : પદ્મપ્રભુજી ૧૬–૧૮ ૧૧૭૪ ટમલા શેરી અમીઝરા પાર્શ્વનાથજી , ૨૪-૨૮ ૧૧૭૫ ગેરજ રાજપુત મહેલ્લે ૬ મી. દૂર મખીઆવ : ઘૂમટબધ : ચંદ્રપ્રભુજી – ૨ ૧૧૭૬ ગેધાવી બજારમાં ગોધાવી | શિખરબંધ મહાવીરસ્વામી ૧૬– ૫ ૧ માં. ર ! " ૧૧૭૭ સરખેજ સરખેજ સરખેજ ! | વાસુપૂજ્યજી ! ૫- ૮ ૧૧૭૮ સીતાપુર બેચરાજી ૩ ગા. દૂર સીતાપુર સંભવનાથજી ૧૧૭૯ વીંછણ ૪ ગા. દૂર મહિલ ઘર ! : આદિનાથજી 1. ૧૭૧ ] Page #371 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ ' તથા સંવત, | વહીવટદારનું નામ. લેખન દિરાસરની છે જેની ઉપા-ધર્મસંવત. સ્થિતિ.. વતી. શ્રય શાળા વિશેષ ધ વીરમગામ-માંડલ-પાટડી અને બજણાને શ્રી સંધ | વીરમગામના સંધની કમીટી. સે. શેઠ સેમચંદ નથુભાઈ સારી | ૧ | | | આ એક તીર્થ ગણાય છે. શ્રીસંઘ ૧૯૦૦ લગભગ શેઠ લાલચંદ ચતુરભાઈ સાધારણ નથી - ૧ ૧ શ્રીસંધ ૧૬૦૦ ૯ગભગ નાનાલાલ અમૃતલાલ ૧૨૦ ૨ એક પુસ્તક ભંડાર છે. શ્રીસંઘ ૧૮૭પ લગભગ માંડલ શ્રીસંઘ સારી છે ૧૦૦૦ એક લાયબ્રેરી તથા એક પુસ્તક ભંડાર છે. શ્રીસંધ ૧૯૬૧ શ્રા. સુ-૭ અંચલગચ્છ શ્રી સંધ એકટિકના પ્રતિમાજી છે. શેઠ છગનલાલ ન્યાલચંદ ૧૯૮૬ મહા સુ. ૬ શેઠ હીરાચંદ ધરમશી શ્રીસંઘ ૧૯૨૮ શ્રા. 4, ૧૦ શ્રીસંધ શ્રીસંધ ૧૯૮૭ શેઠ રંગજીભાઈ મૂળજીભાઈ શ્રીસંધ ૧૮૭૫ લગભગ સાગરગચછની કમીટી : શેઠ કેશવલાલ ચતુરભાઈ ત્રણ જ્ઞાનભંડાર છે. - શ્રીસંધ સ. ને, શેઠ ચૂનીલાલ પદમશી ૧૮૨૬ શ્રી સંધ ૧૯૦૦ લગભગ શેડ મફતલાલ કાળિદાસ શ્રીસંઘ ૧૯૨૦ શેઠ હરિલાલ ભુદરભાઈ ૧૫૦ { ૨ નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ ૧૯૧૧ હરિલાલ નગીનદાસ મ.ના. ૧૦૩ D શ્રીસંઘ ૧૯૦૦ લગભગ શે. ચૂનીલાલ પરણેતમદાસ શ્રી સંધ ૧૯૬૪ શેઠ કચરાભાઇ ગોકળદાસ Page #372 -------------------------------------------------------------------------- ________________ નંબર - ગામનું નામ. ઠેકાણું. કાન. એકિસ બાંધણી. મૂળનાયક પ્રતિમાજીની * સંખ્યા 1 ભાડા ૧૧૮૦ ડટાણા બજારમાં માંડલ . પાષાણધાતુ પાનાથજી વિઠલાપુર ૫ મી. દૂર વાસુપૂજ્ય ૧૧૨ ઉઘરાજ દેકાવાડા મહાવીર સ્વામી ૪ ગા. દર ૧૧૮૦ છનીબાર છનીઆર શિખરબંધ ૨ ગા. દૂર ૧૧- ૨ | સંભવનાથજી ૧૧૮૪ દાલણ | 'વિરમગામ મા. દૂર પાર્શ્વનાથજી ૧૧૮૫ રામપુરા ભાડા રામપુરા આદિનાથજી ૯–૧૬ ૧૧૮૬ સાંથલ - જોટાણા ૧ ગા. સાંથલ ઘૂમટબંધ મહાવીર સ્વામી ૨– ૪ દૂર ૧૧૮૭ | તેલાવી કટોસણ રોડ સુવાલ ૧ ગા. દૂર 1 ડાંગરવા વાસુપૂજ્યજી ૧૧૮૮ કટાસણું ધનપુર મી. કટોસણ સુમતિનાથજી દૂર આસજેલ રાજ ૨ ગ. દૂર * રાંતેજ ઘર પાર્શ્વનાથજી રાંતેજ શિખરબધું ! નેમિનાથજી ૭૩-૧૦ શી માં. દૂર ૧૧૯૧ ? દેજ દેત્રોજ 2217 ૧૭૩ ] Page #373 -------------------------------------------------------------------------- ________________ મધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. - લેખને દેરાસરની સંવત. સ્થિતિ. જેનેની ઉપા-ધર્મવસ્તી.થય શાળા વિશેષ નોંધ શ્રીસંધ ૧૯૬૭ - શેઠ ચૂનીલાલ છગનલાલ સાધારણ શ્રીસંઘ ૧૯૬૦ શેઠ મણિલાલ ત્રિકમદાસ બીજે માળ છે. શ્રીસંઘ ૧૯૦૦ લગભગ | શેઠ ગિરધરલાલ ધરમશી શ્રીસંવ ૧૯ર૦ લગભગ | શેઠ મનસુખલાલ મોહનલાલ સારી ( શ્રીસંધ ૧૭૦૦ લગભગ હઠીસીંગ તેજપાળ સાધારણ ? ૭૫ ધાબાના ભાગમાં તીરાડો પડે છે. શ્રીસંઘ નાગજીભાઈ ઘેલાભાઈ સારી ૫૦૦ શ્રીસંવ ૧૯૦૦ લગભગ ! શેઠ ચેલાભાઈ શંકરભાઈ સાધારણ : ૧૦૦ ઘૂમટમાંથી પાણી પડે છે. શ્રીસંધ ૧૯૨૫ શેઠ મણિલાલ રામચંદ જોટાણાવાળા સારી નથી શ્રીસંઘ ૧૯૨૨ શેઠ ચીમનલાલ મૂળચંદ સાધારણ જીર્ણ છે. : થી ૧૯૮૭ શેઠ હકમચંદ પુંજીરામ .' પ .! શ્રીર્મ શેઠ પુનમચંદ મંછારામ સારી : ૧ મૂળનાયકજીની મૂર્તિ લેખમય છે. આ એક પ્રાચીન તીર્થ . - . ". છે. સં. ૧૨૦૦ ની સાલની શ્રી શાંતિનાથજીની ધાતુની : 1 - અતિ પ્રાચીન છે. દેરી નં. ૮૩ માં એક ભયરૂ છે જેમાં પ્રાચીન અવશેષો છે. શ્રીસંઘ ૧૯૦૦ લગભગ : શેઠ રતિલાલ ચકુભાઈ સાધારણ Page #374 -------------------------------------------------------------------------- ________________ પારુ. નંબર ગામનું નામ. ઠેકાણું. બાંધણી. આસિ . મૂળનાયક પ્રતિભાની સંખ્યા રેશન, પાષાણુ-ધાતુ, ૧૧૯૨ દેવાડા બજારમાં દેત્રોજ ૨ ગઈ. દર દેકાવાડા ! શિખરબંધ પદ્મપ્રભુજી છે. ગુંજાલા રાંતિજ ગા. ઘૂમટબંધ ૨ આદિનાથજી ગુંજાલા દૂર ૧૧૯૪ કુકવાવ ગામબહાર ભોયણી ગા. દૂર દેત્રોજ શિખરબંધ પાર્શ્વનાથજી ૧ ૧૧૯૫ ભોયણું ગામમાં ૦ મા. દૂર ભોયણી મલ્લિનાથજી —૧૫ બાલસાસણ બજારમાં કટોસણ રોડ ૧il માં. દૂર ચુવાલ ડાંગરવા ધાબાબંધ પદ્મપ્રભુજી ; -૮ ૧૧૯૭ સુરજ શિખરબંધ નંદાસણ શીતળનાથજી ૪માં. દૂર ૨૫– ૬ ૧૧૯૮ કડી કાળી શેરી ધાબાબંધ જીરાવલા પાર્શ્વનાથજી ૨૭–૧૪ || માં. દૂર ૧૧૯ ઘૂમટબંધ સંભવનાથજી તપાશેરી પદ્મપ્રભુજી ! ૫–૧૫ જૈન વિદ્યાર્થી ભુવન ઘર પાર્શ્વનાથજી – ૩ ૧૨૨: કરણનગર (કંડ) મહાદેવવાળા વાસમાં કરણનગર માં મા. દૂર કરણનગર ઘૂમટબંધ સંભવનાથજી – ૩ ૧૨૦૩ , એદરાડ ગામમાં અણખોલ ૧ માં. દૂર શાંતિનાથજી – ૧ ખાવડા ધાબાબંધ ખાવડ ૧૦ મી. દૂર રાજપુર વાણીઆ વાસમાં ઝુલાસણ રાજપુર ૪ મી. દૂર શિખરબંધ નેમિનાથજી ૪– ૨ ૧૩૫ ] Page #375 -------------------------------------------------------------------------- ________________ વાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ છે અને સરૂની જૈનાની - . સંવત. સ્થિતિ. ! વતી. ટાય શાળા શ્રોધ ૧૮૦૦ લગભગ શેઠ અમુલખ ઉમેદચંદ સારી ૧૫૦ એક ગૌતમ સ્વામીની ધાતુની મૂર્તિ છે. શ્રીસંઘ ૧૯૭૧ શેઠ છોટાલાલ લલુભાઈ સાધારણું : મૂળનાયક પ્રાચીન છે. ' શ્રીસંઘ ૧૯૭૦' | ભોંયણી જેના કારખાના હું સારી નથી પ્રતિમાજી પ્રાચીન છે. સંધ ૧૯૪૩ મહા સુ. ૧૦ શેઠ જમનાભાઈ ભગુભાઈ ? તથા શેઇપનાલાલ ઉમાભાઈ આ એક તીર્થસ્થાન છે. ધાતુ પ્રતિમાઓ પ્રાચીન છે. ' વ. ૬ જણની કમીટી શ્રીસંઘ ૧૯૧૮ - શ ત્રિભોવનદાસ હેમચંદ મૂ. ના, ૫e" ..* * ! - શ્રીમંધ ૧૮૯૦ શેઠ ચીમનલાલ વાડીલાલ 'ખરાબ ! ૧ જીણું દેરાસર છે. * શ્રૌસંવ , ' ' થીસંઘની કમીટી સારી ૨૫૦ _| \ ' - મેડા પર્ તથા યરામાં પ્રતિમાજી છે. - મ, ના. ૧૮૯૩ ! જ. ના, મ ! ૧૮૦૩ શ્રીસંઘ ૨૦૦૦ જેઠ માસમાં જૈન વિદ્યાર્થીવન કમીટી. મ. ના. મૂળનાયકની ધાતુ પ્રતિમા | ૯૧૦ની સાલની પ્રાચીન છે. ૧૦ સંધ ૧૯૭૬ શેઠ ચુનીલાલ ઈશ્વરદાસ ૭૫ : ૧ " શ્રીસંઘ ૧૯૮૫ શેઠ નગીનદાસ રામચંદ સાધારણ ! ૧૨ ચોમાસામાં ઘૂમટમાંથી પાણી છે. - ૫ડે છે. શ્રીસંધ ૧૯૮૦ લગભગ 1 શેઠ નરસીભાઈનેમચંદભાઈ સારી * શ્રી સંધ ૧૯૬૬ " | શેઠ મણિલાલ રવચંદ ૧ પુસ્તક ભંડાર છે, Page #376 -------------------------------------------------------------------------- ________________ $10,0 ૧૨૦૬ નદાસન ૧૨૦૭ ૧૨૦૮ ૧૨૯ ૧૨૧૦ ૧૨૧૧ ૧૨૧૨ ૧ર૧૩ ૧૨૧૪ ૧૨૧૫ ૧૨૧૬ ૧૨૧૮ ૧૨૧૯ ગામનું નામ ૧૨૨૦ ૧૭૭ ] 홍의 હિંગવા (ડાભી) dós. ઙસણ વુડસમા ખારજ (ડાભી) વેડા (વાણીશ્મા) ર૧૭ પુજાપરા સાયરી એ. ઇટાદરા મળા સાજા નારદીપુર . કાર્યું. ગામ વચ્ચે ગામમાં વાણીઆવાસમાં બજારમાં ગામ વચ્ચે . ગામમાં બુજારમાં . 23 ગામમાં 2 ગામ વચ્ચે 93 હનુમાન ચકલા વ સ્ટેશન. માંગવા ૩મા ર ૧૫ મા. દૂર ગા મા. દૂર ઝુલાસણુ ૨ મા. દૂર ડાંગરવા ૨મા. દૂર .. ૩ માર જા મા. દૂર 39 જા મા. દૂર લાંગણજ ૨ મા. દર ગારિયા ટા મા. દૂર ૩ મા. દૂર લીબારા ૩ મા. ર ગાઝારિયા ૪ મા. દૂર વાસન પમા. દૂર પાનસર જાા મા. દૂર પાસ્ટ શાસિ નંદાસણ કૈયલ ડાંગરવા વધુ ડાંગરવા વસમા ડાંગરવા વેડા ચાવી પત્રિક ટાકા માધુસા પરિ સાન્ત ધણી. શિખરબધ 33 در ધરઃ શિખઅધ ધર ઘૂમટબંધ શિખર 35 23 ઘૂમટબમ નારદીપુર શિખરબધ મૂળનાયક સંખ્યા મનમાન પાનાથજી વાસુપુજ્યજી મિનાથ શાંતિનાથજી સુમતિનાથજી અજીતનાયજી નેમિનાથઃ પાર્શ્વનાથજી મતિનાથજી પદ્મપ્રભુજી સભાનાયક કુંથુનાથજી ધનાથ વાસુપૂજ્યજી પ્રતિમાની સુમતિનાથજી પાષાણુ-ધાતુ ૩-૧૪ Post ૨૦ ૩ ૩ ૪ ૧- ૨ ૧ ~ ૨ ૩ ૧- ૪ 3 ૧- ૩ ૬ – ૨ ૩ ૬ પ્— ૫ Page #377 -------------------------------------------------------------------------- ________________ બધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. આ લેખને દરસની છે જેનોની ઉપા-ધર્મસંવત. 1 સ્થિતિ.. વતી ય ફળ - વિશેષ નોંધ શ્રીસંધ ૧૯૪૦ શેઠ ચૂનીલાલ દીપચંદ અસાધારણું શ્રીસંઘ ૧૯૭૬ રોડ પ્રેમચંદ ગુલાબચંદ સારી ૧૧૦ એક પુસ્તક ભંડાર છે. શ્રીસંઘ ૧૯૦૮ શેઠ મંગળદાસ કશાળચંદ શ્રી સંધ ૧૯૨૭ શેઠ દલસુખભાઈ ચીકાભાઈ પ્રાસંધ ૧૯૮૩ (નવું) શેઠ નાથાલાલ ન્યાલચંદ શ્રીસંઘ ૧૯૪૦ લગભગ શેઠ કચરાભાઈ પરશોતમદાસ એક પુસ્તકભંડાર છે. એક ગૌતમસ્વામીની મૂર્તિ છે. શ્રીસંધ ૧૯૬૪ લગભગ શેઠ ગોકળદાસ હરચંદભાઈ મેડા પર છે. શ્રીસંઘ ૧૯૩૬ શેઠ માનચંદ સવચંદ શ્રીસંઘ ૧૯૨૫ શેઠ નથુભાઈ નગીનદાસ મુ. ના. એક ભક્તિસરિશ્વરજી જૈન લાયબ્રેરી છે. ૧૬૮૨ શ્રીસંઘ શેઠ ગાંડીદાસ છનાભાઈ શ્રીસંઘ ૧૯૧૯ શેઠ અંબાલાલ ચૂનીલાલ શ્રીસંઘ ૧૯૪૮ શેઠ મયાચંદ કેવળદાસ, શેઠ કાળિદાસ ખેમચંદ ૧૨૫ એક પુસ્તક ભંડાર છે. શ્રી સંધ ૧૯૧૬ લગભગ શેઠ શામળદાસ ખેમચંદ ૨૦૦ ૧૦ * શ્રીસંઘ ૧૯૬૬ શેઠ કેશવલાલ પ્રભુદાસ એક પુસ્તક ભંડાર છે. કોતરણી ઠીક છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ પિસ્ટ નંબર ગામનું નામ ઠેકાણું. જેરાન, ઓફિસ. બાંધી. પળનાયક પ્રતિમાની ૧૨૨૧ સરઢવ બિજારમાં મેટીઆદરેજ * ૩ મી. દૂર રધેિજા : વાધાણધાતુ અાદિનાથ: ૧ - ૩ શિખરબંધ | રરર મેરી આદરેજ . મોટીઆદરેજ ટીટેડ ઘૂમટબંધ ; શાંતિનાથજી ૧-૨ ! ૧૨૨ ટીટોડ ટીટોડા , માં. દર ૨૪ સ્કેલ નગરી . લેલા પાર્શ્વનાથજી. ૨૨૫ ધાબાબધું તે ૨૬ રીસા (તીર્થ) ગામમાં કલેલ ૪ મા. દર શિખરબંધ ૪ – ૯ | ૧૨૨૭ - દેવડા કુકરવાડા : ૧માં ગા. દ. દેવા . ઘૂમટબંધ ! મહાવીરસ્વામી ૧૨૨૮ દગાવાડીઆ રા ગા. દર કડા શિખરબંધ વાસણ : ” શા માટે દર વડાસણ ઘૂમટબંધ | નેમનાથ: ૧૨૩ ઉબખલ બજારમાં - ", ગા. દૂર : કુકરવાડા. શિખરબંધ શાંતિનાથ; ગેરીતા ' દેરાવાળો વાસ - ગેરીતાકેલવા | મી મા, દૂર, ગણાતા : " પાર્શ્વનાથજી ૬ – ૫ ! ૧૨૩૨ વાસુપૂજ્ય ૧૧– ૯ ૧૨૩૪ કેલવાડા બજારમાં કેલવ8 કેલવડી આદિનાથજી (૧૨૩૬ પામેલ વાણીઆ મહાલે ગેરીતાકાલવડા ૧ મી. દૂર ! ગેરીતા ; , શાંતિનાથજી – ૭ ૧૨૫ ગવાડા બજારમાં : ગવાડા માટે સણ ૧ માં દૂર ગવા. * * * સંભવનાથજી - ૬- ૯ ૧૭ ] Page #379 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ - તથા સંવત. | | વહીવટદારનું નામ લખને દેશની જૈનેની કિપા-ધર્મસંવત.સ્થિતિ. } વસ્તી | શ્રય શાળા વિરોષ નોંધ શ્રીસંવ ૧૯૪ર. શેઠ મણિલાલ નથુભાઈ, સાધારણું શિખરનો ઉપરનો ભાગ તૂટી ગયું છે. શ્રીસંધ ૧૯૭૦ લગભગ શેઠ કસ્તુરચંદ મોતીચંદ ધાબામાંથી પાણી પડે છે, શ્રીસંઘ ૧૯૮૦ શેઠ જુઠાભાઈ પરશોતમદાસ * છે. સારી છે શેઠ જમનાભાઈ ભગુભાઈ * * ૧૮૬૪ * ભોયણી--સંખેસર કારખાના * કમીટી - ૨૫૦ | ૧ | ન! - - ૧૯૯૮ શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ ' ' ૧૯૭૬ - • - શેઠ આ. ક. ની પેઢી અમદાવાદ ૨૫ ) આ એક તીર્થ છે, સ્થાન રમણીય છે. શ્રીસંઘ ૧૮૫ર. | મુ. ના. | '! ૧૭૪૫ ! જીર્ણ | જીણું દેરાસર છે. ગોકળદાસ દેલતરામ ૧૯૬૫ લગભગ હીરાલાલ ગોકળદાસ સાધારણ : ૧૦ શ્રીસં ૧૯૦૨ '. બબલદાસ મેહનલાલ ૧૨૫ ૧ ૧ ૧ | 1 : શ્રીસંવ ૧૯૮૫. સાંકળચંદ છગનલાલ - સારી - શ્રીસંઘ ૧૯૦૨ - શેઠ મંગળદાસ નાનચંદ શ્રીસંઘ ૧૯૪૪ શ્રીસંઘ ૧૯૫૪ લગભગ . મફતલાલ ગોકળદાસ ૬ શ્રીસંઘ ૧૯૨૮ : શ્રીસંધ એક લાયબ્રેરી છે. - શ્રીસંધ ૧૮૮૩ * : મોતીલાલ હીરાલાલ Page #380 -------------------------------------------------------------------------- ________________ - નંબર ગામનું નામ પેસ્ટ ઓફિસ, બાંધણી. મૂળનાયક પ્રતિમાની S: સંખ્યા સ્ટેશાન.. પાષાણુ-ધાતુ; ૧૨૩૬ રે ગવાડા બજારમાં ગવાડા માસણ ૧ મા.'દૂર ગવાડા ઘૂમટબંધ ! પાર્શ્વનાથજી ૧૨૩૭ લાડોલ વિજાપુર ૩ ગ. દૂર લાડોલ શિખરબંધ ૨૪-૨૧ ૧૨૩૮ ઘૂમટબંધ શાંતિનાથજી | ૧૫– ૧૨૩૯ સરદારપુર સરદારપુર શિખરબંધ નમનાથજી ૧૩– ૩ ૧૦ મિ. દૂર ૧૨૪૦ પેઢામલી ગામમાં આગલોડ પાર્શ્વનાથ ૧૪ મી. દૂર ૨૦–૨૪. ૧૨૪૧ કોલી - બજારમાં કોલી ૧૨ મી. દૂર ! શીતળનાથજી ] ૧૨૪૨ વાણી ફલી આગલેડ ઘૂમટબંધ સુમતિનાથ ૧ માં દર ૧૨૪૩ આગલોડ બજારમાં કલ્યાણ ! પાર્શ્વનાથજી ૬ ૨૧– ૭ છે મી. દૂર ૧૨૪૪ દેર ફળી શિખરબંધ ! સુમતિનાથજી] ૧૧–૨૪ ૧૨૪૫. નવાસંધપુર ગામમાં ૬ મા દર નવાસંધપુર ઘૂમટબંધ ચંદ્રપ્રભુજી ૫- ૮ | ૧૨૪૬ મહુડી પીલવઈરાડ ૨ મી. દૂર મહુડી પદ્મપ્રભુજી ઉ– ૪ ૧૨૪૭ વાદ્યપુર વાણીઆનો મહેલ્લે પ્રાંતીજ ૪ મી. દૂર પ્રાંતીજ ઘર અક્તનાથજી ૧૨૪૮ પ્રાંતીજ લાલદરવાજા પાસે શિખરબંધ ધર્મનાથજી ૧૦–૧૬ ૧ મા. દર ૧૨૪૯ એરાણ ગામમાં એરાણ સુમતિનાથજી : ૩- કે ૨ ગા. દૂર ૧૮૧] Page #381 -------------------------------------------------------------------------- ________________ બંકાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. લેખને સરૂની ! જેનાની ઉપા-ધર્મરસંવત. | સ્થિતિ. | વસ્તી. શ્રિય શાળા વિશેષ નેધ શ્રીસંધ ૧૯૫૮ પ્રતિષ્ઠા મંગળદાસ જેઠાલાલ વખારિયા સારી શ્રીસંઘ ૧૮૪૧ પ્રતિષ્ઠા મળચંદ મગનલાલ શ્રી સંધ ૧૯૦૦ લગભગ તલકચંદ છગનલાલ શ્રીસંધ ૧૬ ૦૦ લગભગ નાથાલાલ કાળિદાસ મેડા પર પણ મૂતિઓ છે. | શ્રીસંધ છે. ૧૯૯૬ .. છગનલાલ જીવરાજ મુ. ના. ૧૮૫૪ શ્રીસંઘ ૧૮૮૧ . ! મણિલાલ ગુલાબચંદ શ્રીસંવ ૧૮૭૮ ! ડુંગરશી મૂળચંદ ૨૨૫ એક લાયબ્રેરી છે. શ્રીસંધ ૧૬૦૦ લગભગ ! મંગળદાસ હરિચંદ શ્રીસંધ ૧૯૭૬ | ત્રિભોવનદાસ બેચરદાસ મોદી ** 1 શ્રીસંધ ૧૯૭૪ ચેરમેન પુનમચંદ લલ્લુભાઈ - એક પુસ્તક ભંડાર છે. એક તીર્થ છે. ટેકરી પરની ! ધાતુની મૂર્તિ પ્રાચીન અને સુંદર છે. શ્રી સંધ ૧૮૫૦ લગભગ કેશવલાલ સુરચંદ શ્રીસંઘ ૧૮૭૫ લગભગ રતિલાલ કેશવલાલ અજીતસાગર સંગ્રહ નામને ભંડાર છે. શ્રીસંવ ૧૯૧૪ લગભગ | - કાળિદાસ કાનદાસ: “ ના. ! ૧૯૮૧ - સાધારણ ૧૫૦ એ પુસ્તક ભંડાર છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ પ નંબર ગામનું નામ ઠેકાણું. ઓફિસ, બાંધણી. મૂળનાયક કે પ્રતિમાજીની સંખ્યા ૧૫૦ ગામમાં ધડકણ પ્રાંતીજ ૭ માં. દર - પાષાણ-ધાતુ: . વાસુપૂજ્યજી ' – ૩ પ્રાંતીજ ૧૨૫૧ ઘડી તભેદ ૪ . દૂર , શાંતિનાથજી ...... . , ૧૨પર ! હરસેલ દેરાસરની ફળી હરસોલ આદિનાથજી ૩ . દૂર છે : -- -- ૧૨૫૩ મોડાસા દીવાડે ૩૦ મી. દૂર મોડાસા | ૧૨૫૪ નિરોડા, બજારમાં . ' નરોડા છે મા. દર ગોડી . નજાડા ' ' શિખરબધ! { પાર્શ્વનાથજી : / S ... મેરા છે : 2 ( ૧૨૫૫ વલાદ અજીતનાથજી | ૨ મી. દૂર છે ઘૂમટબંધ ' 1 | ૧રપ૬ રાયપુર નરોડા ૨ મા, દૂર | – 8: | સુપાર્શ્વનાથ ૧૨૫૭ : પટેલ ઘર ધર્મનાથ – ૨ | ૩ મા. દૂર ૧૨૫૮ વેહેલાર વહેલાર ઘૂમટબંધ અછતનાથજી – ૩ ૫ મી. દૂર : ૧૫૯ . મોટાભલુકા દહેગામ - દહેગામ - ઘર આદિનાથ! – ૨ ૩ ગા. દૂર : ૧૨૬૦ ; હરસેલી દેરાસરને વાસ , રાતિનાથજી – ૪ ૧૨૬૧ અમરાભાઈના મુવાડા બજારમાં ઘૂમટબંધ વાસુપૂજ્ય ૧- ક ૧૨૬૨ હરખજીના મુવાડા : ૨ ગા. દૂર | હરખજીના મુવાડા આદિનાથજી પાલુંદરા દહેગામ 2 ગા. દર ! | | સુમતિનાથ ૧-૩ બહીએલ - બહીએલ , જીરાવલી .. ” '' પાર્શ્વનાથજી " ૫-૧૬ - ૫ ગા. દૂર ૧૮૩ ]. Page #383 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. લેખો સરૂની જેની ઉષા-સંધ સંવત, સ્થિતિ હતી. શ્રય શાળા વિરોધ નોંધ શ્રીસંઘ ૧૮૦૦ લગભગ કેરલાલ દલસુખરામ . ૧૮૦. દેરાસર જીણું છે. શ્રીસંઘ મેહનલાલ દેસાઈ શ્રીસંઘ ૧૯૦૦ લગભગ સાંકળચંદ ઝવેરચંદ પ્રાચીન દેરાસરના અવશેષો છે શ્રીસંધ ૧૮૦૦ લગભગ છગનલાલ મલકચંદ સાધારણ શેઠ હઠીભાઈ કેસરીસીંગ ? ૧૯૦૦ લગભગ બાબરભાઈ પાનાચંદ સારી એક તીર્થ છે. શ્રીસંઘ ૧૯૦૦ લગભગ : શેઠ કુલચંદ ખેમચંદ - ૨ એક પુસ્તક ભંડાર છે, શ્રીસંઘ ૧૯૫૫ લગભગ શેઠ શકચંદ નાનચંદ એક વેળુના પ્રતિમા છે. શેઠ મોતીચંદ પ્રેમચંદ ૧૯૦૦ ભૂરાભાઈ મગનલાલ . : સાધારણ મેડ પર છે. ; કા શ્રીસંધ ૧૮૮૦ લગભગ ' ડાહ્યાભાઈ મનસુખરામ સારી : ૧૦૦ શ્રી સંધ ૧૯૫૦ લગભગ શેઠ શરચંદ ચૂનીલાલ ! સાધારણ નારણદાસ લલ્લુભાઇ . ધાબામાં તીરાડે પડેલ છે. શ્રીસંઘ ૧૯૫૦ લગભગ શેઠ નાથાલાલ મુળચંદ સારા શ્રી સંધ ૧૯૬૪ - પરશોતમદાસ હીરાચંદ શ્રી સંધ ૧૯૩૨ ધરમચંદ હરજીવનદાસ શ્રીસંધ ૧૩૦૦ લગભગ ' મણિલાલ દલાભાઈ પદ્માવતીની મૂર્તિ પ્રાચીન છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ પેસ્ટ ! નમ ગામનું નામ ઠેકાણું. મૂળનાયક ઓફિસ ! બાંધણી. સ્ટેશન, પ્રતિમાજીની ૬ સંખ્યા ૧૨૬૫ આતરસુંબા દાણીવાડે દહેગામ ૮ ગા. દુર પાષાણુ-ધાતુ વાસુપૂજ્યછ :: ૧૨–૧૦ આતરસુંબા ઘર ! ૧૨૬૬ બારીઆ દાણીવાડે ! ધાબાબંધ છે શીતળનાથજી : ૭ ગા. દૂર – ૨ ૧૨૬૭ દહેગામ કરકરિયાના મહેલા પાસે - દહેગામ દહેગામ શિખરબંધ આદિનાથજી – ૧. મુનિસુવ્રત · ૧૨૬૮ ૧૩ સ્વામી ૧૨૬૯ વડોદરા (ડભડા). બજારમાં ડભોડા ના મા. દર વડોદરા ઘૂમટબંધ | અજીતનાથજી ૧- ૬ ૧૨૭ ડભોડા (મહાલ) | વાણિયાવાસમાં શિખરબંધ | ૧ મી. ભેડા દૂર ૧૨૭૧ પ્રાંતીઆ ૩ મા. દૂર પાપ્રભુજી ૧૭રો મગોડી બજારમાં આદિનાથજી ઘૂમટબંધ ૨ – ૮ ગાં. દૂર ૧૨૭૩ ઈસનપુર મોટા વાણિયાવાસમાં ઇસનપુર ૩ ગઈ. દૂર ! અરનાથજી : ૧-૧૨ ૧૨૭૪ સાણોદા બજારમાં દહેગામ ૨ ગા. દૂર નાદાલ ! , વાસુપૂજ્ય – ૮ ૧૨૦૦૫ સરકી રખીઅલ - 8 મહાવીરસ્વામી ઘર ગ. દૂર ૧૨૭ વડવાસા વડવાસા ઘૂમટબંધ સુમતિનાથજી – ૧ ૧૨૭૭ હાલીસા સાદરા ૫ મી. દૂર પદ્મપ્રભુજી ૩ ૧૨૭૮ છાલા ડભોડા છ ગા. દૂર છાલા શિખરબંધ નેમિનાથજી ૬ - ૨ -૧૮૫ ] Page #385 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું ના.. લખોખરની જૈનાની દિપા-ધર્મસંવત. તે સ્થિતિ. | વસ્તી ય કાળા વિર નંધ શ્રીસંધ ૧૮૦૦ લગભગ ભોગીલાલ કાળિદાસ સાધારણ * શ્રી સંધ ૧૯૮૫ ના. શંકરલાલ છોટાલાલ સારી ૩૫ એક લાયબ્રેરી છે. બીજે માળ છે. ૧૬૨૨ શ્રી સંધ ૧૯૦૦ લગભગ તલાટી મથુરદાસ છગનલાલ શ્રીસંઘ ૧૯૫૦ લગભગ એક ગૌતમસ્વામીની ચાંદીની મૃતિ છે. બીજે માળ પણ શ્રીસંધ ૧૯૪૮ શ્રીસંધ ૨ શ્રી સંધ ૧૮૪૦ શેઠ વાડીલાલ ડાહ્યાભાઈ એક ટિકના પ્રતિમા છે. એક લેયિ છે. શ્રીસંઘ ૧૯૪૪ કચરાભાઈ પરશોતમદાસ શ્રીસંઘ ૧૩૧૩ બાલાભાઈ ઈટાલાલ પ્રાચીન દેરાસર છે. ભય છે. શ્રીસંઘ ૧૮૦૦ લગભગ પુનમચંદ રૂપચંદ શ્રીસંઘ ૧૯૫૦ લગભગ કે શેઠ ધનજીભાઈ શિવલાલ શ્રીસંઘ ૧૯૮૩ અંબાલાલ દલસુખભાઈ સાધારણ શ્રી સંધ ૧૯૨૧ : વાડીલાલ હરચંદ * સારી ! ૧૦૦ મનસુખભાઈ મૂળચંદ અમદાવાદવાળા ૧૯૫૦ ' શેઠ ચૂનીલાલ ધરમચંદ શ્રીસંઘ ૧૯૦૮ શેઠ નગીનદાસ રાયચંદ Page #386 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ ર સ્ટેશન. : પિચ ઓ. બાંધણી. ચૂળનાયક પ્રતિમાની ! સંખ્યા - ૧૨૭૯ સાદરા , ટાવર પાસે ડભાડે ! ૮ ગા. દૂર સાદરા ઘૂમટબંધ પાષાણુ-ધાતુ ૧- 1 અછતનાથજી રખી આલ બજારમાં રખીઅલ ૧ મ. દર ખીલ ધર્મનાથજી – 1. ૧૨૮ સામેત્રી ગા. દર પાર્શ્વનાથ ૧૨૮૨ ખાનપુર ૧ કા. દર ખાનપુર - શાંતિનાથજી – ૬ ! ૧૨૮૩ જાલિયાનામઠ ; રખીઓલ ધાબાબંધ સંભવનાથજી – | | ૧૨૮૪ ધારીસણ . ધારીસણા : શખરબંધ આદિનાથજી ૨'ગા. ર : ૧૨૮૫ પાટનાકુવા . રખીગલ ઘૂમટબંધ નેમિનાથજી – ૪ ૨ ગા. દૂર - - - - - - - * ૧૨૮૬ આંબલીઆર અબલિયારા ધાબાબંધ મા શાંતિનાથજી ૧૪ માં. દર ૧૨૮૭ દબાલિયા તભેદ ૨૮: મા. દૂર દધાલયા શિખર મહાવીર સ્વામી – ૨ | ૧૨૮૮ ટીટાઈ હિંમતનગર ૨૨ મા. દૂર રીટાઈ મોરી પાર્શ્વનાથજી ૧૪–૧૯ ૧૨૮૯ સરાઈ , - તલોદ ૩૮ મી. દૂર સરડાઈ આદિનાથજી - -- ------------~--* *------------- ૧૨૯૦ અડપોદરા હિંમતનગર ૧૨ મા. દૂર અડપોદરા - શાંતિનાથ ૧૨૯ રૂપાલ * ૭ . દૂર રૂપાલ ૧૨૯૨ રણાસણ - ૧ તલોદ : મા. દૂર રણાસણું , આદિનાથજી – ૬ મેલનપુર ૮ ગા. દર મોહનપુર , ૧૮૭ ] Page #387 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું ના તથા સંવત, વહીવટદારનું નામ. લેબને દેરાસરની જેનોની ઉપા-ધર્મ: સંવત. ; સ્થિતિ. વસ્તી. છે શ્રય શાળા વિશેષ નોંધ શ્રીસંઘ ૧૯૨૬ - શેઠ કાળિદાસ દેવચંદ : સારી : ૨૫ એક લાયબ્રેરી છે. શ્રી સંધ ૧૯૫૦ શેઠ ભીખાભાઈ મગનલાલ સાધારણ શ્રીસંધ ૧૯૦૦ લગભગ ચંદુલાલ ધરમચંદ સારી ૫૦ શ્રીસંઘ ૧૯૬૦ ધરમચંદ પ્રભુદાસ શ્રીસંઘ ૧૯૭૫ . ચંદુલાલ દલસુખરામ સાધારણ બીજે માળ છે. શ્રીસંધ ૧૯૦૦ લગભગ , પ્રેમચંદ દલસુખરામ સારી મૃતિઓ પ્રાચીન છે. શ્રીસંઘ ૧૯૪૦, શ્રીસંધ શ્રીસંઘ ૧૯૬૦ લગભગ શેઠ મોહનલાલ જગજીવનદાસ શ્રીસંધ ૧૮૭૫ લગભગ ભીખાભાઈ મગનલાલ શ્રીસંધ ૧૮૦૦ લગભગ રણછોડલાલ કાયચંદ ૩૫૦ : * ૨ પ્રાચીન પ્રતિમાઓ છે. શ્રીસંધ ૧૭૦૦ લગભગ અંબાલાલ રેવચંદ સાધારણ દેરાસર જીણું છે. શ્રી સંધ ૧૮૦૦ લગભગ નગીનદાસ ડુંગરશી સારો ૭૫ નાથાલાલ જીવણભાઈ ૧૮૯૫ લગભગ ચૂનીલાલ રાયચંદ ' ૨૦૦ * ૨ એક લાયબ્રેરી છે. શ્રીસંઘ ૧૩૦૦ લગભગ અમૃતલાલ મેતીચંદ ૧ , શ્રી સંધ ૧૭૦૦ લગભગ : તારાચંદ અમથાલાલ Page #388 -------------------------------------------------------------------------- ________________ રેલ્વે નંબર ગામનું નામ.. ઠેકાણું. પાચ કિસ. બાંધણી. મુળનાયક પ્રતિમાજીના સંધ્યા પાષાણ- ધાતુ ૧૨૯૪ ટુર બજારમાં તભેદ ૫ ગાં. દુર હિંમતનગર ઘૂમટબંધ પાર્શ્વનાથજી ૧૨૯૫ બેરણું શિખરબંધ સંભવનાથજી ! ૩– ૧ 2 ગ. દર ૧૨૯૬ આગીએલ ઘર શાંતિનાથજી ૧૨૯૭ ગઢડા ઘૂમટબંધ આદિનાથજી ટ– ૧ ૧૨૯૮ હિંમતનગર ઘાંચીળ હિંમતનગર શિખરબંધ ! મહાવીર સ્વામી ૩૨–૧૪ ૧૨૯૯ જુના બજારમાં ધાબાબંધ ! અતનાથજી વક્તાપુર બજારમાં મહાદેવપુરા ૧ મી. દૂર વક્તાપુર શિખરબંધ આદિનાથજી ૧૩૧ જામલા ગામ બહાર મહાવીરસ્વામી – ૧ ૧માં. દૂર ૧૮. ઉંડણી બજારમાં વડનગર ૭ ગા. દૂર ઉઠાઈ અજીતનાથજી ૪– ૪ એકલારા જાદર ૭ ગા. દૂર દાવડ ઘૂમટબંધ શાંતિનાથજી દીવડ ગામના છેડે શિખરબંધ ! પાર્શ્વનાથ ૪ ગા. દૂર ખલેલ બજારમાં મહાદેવપુરા : : ૩ ગ. દૂર ઇલેલ કુયુનાથજી ૧૨–૨૭ આદિનાથજી તાજપુરી હાપારડ ૧ ગા. દૂર હિંમતનગર શાંતિનાથજી ૩- ૩ eટ 1 સલાલ સોનાસન સેનાસન આદિનાથજી ૧૮૯ ? Page #389 -------------------------------------------------------------------------- ________________ કંકાવનારનું નામ તથા સ યત. વહીવટદારનું નામ લઇને દેરાસરની છે જેની ઉપ- ધુમ | સંવત. ! સ્થિતિ. 1 વસ્તી. ! શાળા વિશેષ નોંધ શ્રી સંધ ૧૯૦૦ લગભગ કાળિદાસ કરમચંદ સારી શ્રીસંધ ૧૮૬૦ લલ્લુભાઈ દેવચંદ શ્રી સંધ ૧૯૮૯ ચૂનીલાલ લખમીચંદ : ૧૫૮૩ ! સાધારણ શ્રીસંધ ૧૯૪૦ લગભગ પદમશી નાથાલાલ ૧૯૦૩ શ્રીસંઘ ૧૫૦૦ લગભગ કમીટી પ્રમુખ કાળિદાસ ગોતમદાસ સારી ૭૫ એક સ્ફટિકના પ્રતિમાજી છે. મોદી હકમચંદ: અમુલખ દાસ ૧૯૨૦ સાધારણ શ્રીસંધ ૧૭૦૦ લગભગ કાંતિલાલ કસ્તુરચંદ સારી શ્રીસંઘ ૧૩૦૦ લગભગ શેઠ મગનલાલ રવચંદ પ્રાચીન દેરાસર છે. શ્રી સંધ ૧૯૦૮ કિશોરદાસ લલ્લુભાઈ શ્રી સંઘ ૧૮૭૫ લગભગ પુંજીરામ બેચરદાસ એક લાયબ્રેરી છે. શ્રીસંઘ ૧૩૦૦ લગભગ અમથાલાલ કરમચંદ આ એક નાનું તીર્થ ગણાય છે. શ્રીસંઘ ૧૮૫૦ લગભગ અમથાલાલ પીતાંબરદાસ એક લાયબ્રેરી છે. શ્રીસંધ ૧૯૦૦ લગભગ વૃજલાલ મેંતીલાલ વખારિયા શ્રીસંવ ૧૯૯૦ લગભગ રિખવચંદ હેમચંદ સાધારણ ૧૫ એક સ્ફટિકની પ્રતિમાઓ છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ પેસ્ટ નંબર, ગામનું નામ.. ઠેકાણું. બાંધણી. ' પ્રતિમાજીની મૂળનાયક 1 સંખ્યા રેરાન, એફસ ૧૩૦૯ બાપા બજારમાં ! હાપારોડ હિંમતનગર શિખરબંધ પાષાણ-ધાતુ નેમિનાથજી : ૩- ૨ ૨ ગા. દૂર ૧૩૧૦ કિલ્લા ઉપર ઈડર ૨ માં. દર - ઇડર શાંતિનાથજી ૧૩૪–૩ પારેખવાડો ચિંતામણિ ! પાર્શ્વનાથજી ” કોઠારીવડે ઘૂમટબંધ - ગોડી પાર્શ્વનાથજી ૮–૨ઢ ધાબાબંધ ધાબામ ૧૧–૧૫ - ------ --- — — ૧૪ ડેલ ' , શિખરબંધ ' આદિનાયક ૨૧– ૧૩૧૫ { " , , શીતળનાથજી ૨૧–૧૭ કુકડીઆ ગામ વચ્ચે ૫ મી. દૂર કુકડીઓ ઘૂમટબંધ [૧૦૧૭ સાબલી ગામને છેડે જદર : ૬ મી. દૂર . સાબલી ; શિખરબંધ શ્રેયાંસનાથજી – ૧૩૧૮ ગામ વચ્ચે ઘૂમટબંધ આદિનાથ – ૬ ૧૩૧૯ નાનાપસીના ગામની ભાગોળે ઈડર શા મા. ર. કુકડીઆ શિખરબંધ પાર્શ્વનાથજી ર૪–૨ ગોધમજી (ગાંઠીઓલ) ગામ વચ્ચે ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા ૧ માં. દૂર મહાવીરસ્વામી * ૧૨– ૪ ઘૂમટબંધ આદિનાથજી ૧૩૨૩ ડેરેલ (વાઘેલા) ગામના છેડે પ મા દર : શિખરબંધ મહાવીર સ્વામી ૧૧–૧ ૧૯૧ ] Page #391 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. ; લેખને દેરાસની જૈનની ઉપા-ધર્મ સંવત, આ સ્થિતિ. } વસ્તી. અય શાળા વિશેષ નોંધ - શ્રીસંઘ ૧૮૫૦ લગભગ શેઠ વાડીલાલ ડુંગરશી . સાધારણ ૩૦. .' જીર્ણોદ્ધારની જરૂર છે. સંપ્રતિનું કહેવાય છે. * છે. ૧૯૮૪ શેઠ આણંદજી મંગલજી ' ની પેઢી. સારી ૧૭૦૫ ' એક પુસ્તક ભંડાર છે. પ્રાચીન તીર્થ છે. ૧૦૦૦ શ્રીસંઘ અત્રેથી કેસરિયાજી મોટર જાય છે. • • • ખરતરગચ્છ શ્રીસંઘ - - - - શ્રીસંધ - ' શેઠ તલકચંદ અમીચંદ શેઠ ફતેચંદ જીવણભાઈ ના કુટુંબી છે. ૧૯૯૦ શેઠ જેઠાલાલ હાથીભાઈ મુ. ના. . ૧૬૮૧ | નારણકે બંધાવેલું કહેવાય છે. લગભગ ૧૭૦૦ * શેઠ પરશોતમદાસ અમીચંદ મુ. ના. ૧૫૯૫ જીણું દેરાસર છે. - શ્રીસંઘ ૧૯૦૧ સારી ગોડજીનું દેરાસર જી. ૧૯૯૬ શેઠ આણંદજી મંગલજીની પેઢી-ઈડર શિલ્પકામ સારું છે. શ્રીસંધ ૧૯૪૨ શેઠ બબાભાઈ વેણીચંદ શ્રીસંઘ વર્ધમાન અમથારામ સાધારણ મૂળનાયક પ્રાચીન છે. શ્રીસંઘ ૧૫૯૫ શેઠ અમૃતલાલ તલકચંદ. મ.ના.. (૧૫૫. સારી ૨૦. * | , ૧ | સં. ૧૫૯૫ નો શિલાલેખ છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ ગામનું નામ ઠેકાણું. પાસ્ટ સ્ટેશન. ! ઓફિસ. બાંધણી. મૂળનાયક ; પ્રતિમાની છે સંખ્યા ગડ (લક્ષ્મીપુરા) ખેડબ્રહ્મા મી. - પાષાણુ-ધાતુ નેમિનાથજી , ૬– ૧ ગામ વચ્ચે . ખેડબ્રહ્મા ': ૫ વડાલી બજારમાં વડાલી માં. : વડાલી શિખરબંધ શાંતિનાથજી : ૩- ૮ ૦૫ દર આદિનાથજી . રર– ૬ પાલ બામમાં ઈડર ૨૮ મી. દૂર! વિજયનગર શાંતિનાથજી .. ૩– બેરેજ ખેડબ્રહ્મા ૧૪ મી. દૂર ખેડબ્રહ્મા લાંબડીઆ ૩- ૨ ૧૭ મી. દૂર પાર્શ્વનાથજી , ” -- -- મોટાપોસીના ૨૫ મા. દૂર શાંતિનાથજી આદિનાથજી' ૭–૧૨ મહાવીરસ્વામી ૧- ૨ - ખેરવા વાણીવાસમાં જગુદન ૩ મી. દૂર ખેરવા ચંદ્રપ્રભુજી ઉદલપુર ગામ વચ્ચે. મક્સાનું ૬ મા. દૂર મુનિસુવ્રત સ્વામી સાંગલપુર વાણીઆવાસમાં જગુદન ૩ માં. દૂર જગુદન ધર' શ્રેયાંસનાથજી! આખજ દેરાવાને વાસ આંબલીઆસણું ૪ મા. દૂર ! ધાબાબંધ શાંતિનાથજી મુસણ જગુદન : ગામ વચ્ચે : - ખેરવા જ મા, દૂર શિખરબંધ ૧૭ ] Page #393 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ - તથા સંવત. વહીવટદારનું નામ. લેખન દિરાસરની જેનેરી દિપા-ધર્મ- | સંવત. સ્થિતિ. 1 વસ્તી ય શાળા હિરણ ને શેઠ ગેલજી માણેકચંદ ગાંધી શ્રીસંધ ૧૯૪૩ 1, ના. - સાધારણ . શ્રીસંઘ શેઠ નાથાલાલ શંભુલાલ સારી એક ગુરુમૂર્તિ છે. બાઈ રૂપાળી ૧૯૪૨ શ્રીસંધ તાકીદે જીર્ણોદ્ધાર કરાવવાની વડાલી શ્રીસંઘ મ. ન. જીર્ણ ૧૫૬૧ નથી : શ્રીસંવ ૧૯૨૫ શેઠ પરશોતમદાસ હીરાચંદ કઠારી સાધારણ ઘૂમટમાંથી પાણી પડે છે. મ. ના. શ્રીસંઘ રોઠ ભીખાભાઈ આશારામ કોઠારી દેરાસર સુધરાવવાની જરૂર છે. | ૧૯૦૨ શ્રીસંધ ૧૪૭૭ | શેઠ જેઠાલાલ નેમચંદ ૧૪૭૭ ! સારી શ્રીસંઘ ૧૪૮૧ ૧૪૮૧ સાધારણ શ્રીસંઘ શેઠ તલકચંદ પુંજાભાઈ સારી ૧૨૫ એક પુસ્તક ભંડાર છે. શ્રીસંધ. ૧૯૪૫ લગભગ શેઠ બબલદાસ હેમચંદ સાધારણું ધાબામની પાણી પડે છે. શ્રી સંધ ૧૯૭૨ બાતમભાઈ ઝવેરચંદ સારી મેડા પર છે. શ્રીસંઘ ૧૯૭૭ હરખચંદ અમીચંદ શ્રીસંઘ ૧૯૬૧ અમથાલાલ હરગોવનદાસ સાધારણ ૧૨૫ Page #394 -------------------------------------------------------------------------- ________________ નપુર ગામનું નાશ 12: ture *૩૪૧ 17 tres taxe ૧૪૫ ir tre ક 1:12 'મ ૧૬-૫ { ૧, પ્રાણના પારિયા મે વોંધડેજ સટ્ટ L1ા (વાઈ) કુકરવાડા વિન્તપુર ટંક ગામ છે આ ઉપર જારમાં ") વાણીવાસમાં બન્તરમાં મારવાડામાં ચેાથીઆને ટાટ રાવત સુથારવાડી જૈન વિદ્યાના પાસે પાનામ ચંપાને ટ ફેન સ્ટેરાત. વસડાભયા જા મા. દૂર 37 ૐ મા. દૂર લાંધણેજ ૩ મા. દૂર જમા દૂર ઝાયા શા મા. દૂર વસઈ ડાભલા ૩ મા. દૂર કુકરવાડા ના મા. દૂર વિજાપુર ના મા. દુર 39 22 77 પાસ્ટ મેક્સિ ખેરવા વ મેઉ લાંધણેજ સમર ડાભા કુકરવાડા વિજાપુર 12 "1 નિશાની બાંધણી. મૂળનાયક સંખ્યા ઘર શિખરબંધ પાર્શ્વનાથજ 66 ઘુમટબધ 17 શિખરબંધ આદિનાથન ઘૂમટબમ વાસુપૂજ્ય શાંતિનાયછ પાર્શ્વનાથજી શાંતિનાથજી જાદિનાથજી ચિંતામણિ પાર્શ્વનાથજી મદાવીરસ્વામી ગાડી પાર્શ્વનાથજી વ્યાદિનાથજી ફ્રેંચુનાયજી અરતાય શિખરબંધ શાંતિનાથજી પાષાણુ-ધાતુ ૨ ૧૨ 3- 3 —૧૦ ૪૧૦ ૫-૧૪ 4- 2 ૩૯૨૭ ૧૨–૨૧ ૬—૧૨ ૧૩- ૫ U= { 1 ૫૧. Page #395 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. લેખનો દેરાની જેનોની ઉપા- ધર્મસંવત. સ્થિતિ. : વરતી. શ્રેય રાળા વિરોધ નોંધ શ્રીસંધ ૧૯૯૬ શેઠ ચંદુલાલ વાડીલાલ સાધારણ મેડા પર છે. : શ્રીસંઘ ૧૯૨૩ : મંછારામ કરસનદાસ ” ધાબામાંથી પાણી પડે છે. શ્રીસંવ ૧૯૭૨ લગભગ શેઠ ગિરધરલાલ મગનલાલ કે સારી શ્રીસંઘ ૧૮૭૦ | શેઠ એડીદાસ છગનલાલ સંધ ૧૮૮૫ શેઠ માનચંદ લાલચંદ એક પુસ્તક ભંડાર છે. શ્રીમદ્દ ૧૮૦૦ લગભગ શેઠ મંગળદાસ અમથારામ શ્રીસંઘ { ફોઠ રાયચંદ છગનલાલ . શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ 1 જીબી કમીટી શેઠ ભીખાભાઈ ' સાધારણ ૧૦૮૦ ૭. A પાંચ પુસ્તક ભંડાર છે. એક લાયબ્રેરી છે. એક કાલિદાસ ગૌતમસ્વામીની મૂર્તિ છે. શેઠ દલાભાઈ લસણવાળા : દાબી દયાલજી દેવકરણજી ૧૯૦૪ શ્રીસંવ દેરીવાડને શ્રીસંધ . સારી શેઠ ખુબચંદ લીલાચંદ સં. ૧૮૬૬ શેઠ ભગુભાઈ ડાહ્યાભાઈ ૧ શેઠ મૂળચંદ હીરાચંદ ચિંતામણિ પાર્શ્વનાથજીની પેઢીની મીટી શેઠ ખુબચંદ લીલાચંદ ના કુટુંબી | દેશી કેશવલાલ બબલદાસ કોઇ બેચરભાઈ શિવચંદ | શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૧૮૩૫ લગભગ જની પેઢીની કમીટી Page #396 -------------------------------------------------------------------------- ________________ - - - - પાટ ઠેકાણે. સ્ટેકાન. . ઓસિ . બાંધણી. મૂળનાયક પ્રતિમાની સંખ્યા પાષાણુ-ધાતુ ૧૩૫ વિજાપુર ચેથીઆને કોટ વિજાપુર ૦ મી. દૂર વિજાપુર ઘૂમટબંધ વાસુપૂજ્યજી -- ૧૩૫૪ : ભાવ આદિનાથજી ! ૧૦–૧૦ ૧૫૫ રણાસણ વાણીવાસમાં પલવાઈ રોડ ૧ મી. દૂર શિખરબંધ શીમળા પાશ્વનાથજી – ૭ પુંધરા ગામ વચ્ચે પુંધરા આદિનાથજી ૧ . મ. દૂર ૧૭૫૭ પીલવાઈ પીલવાઈ ૨ મા. દર ઘૂમટબંધ પદ્મપ્રભુજી ૧૩૫૮ વેક (પીલવાઈ). (બારેટનું). બ્રાહ્મણવાસમાં વેડા ૧ માં. દૂર ૧૩૫૯ | વિહાર બજાર વચ્ચે કુકરવાડ ૨ મી. દૂર ગેરીતા શિખરબંધ પાર્શ્વનાથ – ૧ ટેટોદણ વાણીઆવાસમાં વસઈ ડાભલા) ૨ મી. દૂર ટાદણ ઘૂમટબંધ સુમતિનાથજી બીલેદરા ગામમાં કુકરવાડા ૪ મા. દર કુકરવાડા શિખરબંધ સંભવનાથજી ચરાડા બજારમાં : લકા | જો મા. દર. ચરાડ ઘર શાંતિનાથજી --- --- -- -- - --- આજેલ ગામ વચ્ચે ૨ આજેલ મા, દૂર ઘૂમટબંધ પદ્મપ્રભુજી ૮–૧૧ રીલ Rહોલ ગાડી. પાશ્વનાથજી – ૮ ૨ મા. ર | ૧૩૬૫ લેદા લેતા લેતા શિખરબંધ અભિનંદન 1:{૬.' વારિકા છીપાવાડ મો. દર લાકરોડ ધર શાંતિનાથજી ૧૯૭ ] Page #397 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનુ નામ તથા સવત. વખારિયા ગીચત રૂપ ૧૮૭૫ લગભગ શ્રીસ ધ શ્રીસ ધ ૧૯૧૧ લગભગ શ્રીસંઘ ૧૯૮૩ લગભગ શ્રીસંધ ૧૯૫૦ લગભગ શ્રીસંઘ ૧૯૬૦ લગભગ શ્રીસંઘ ૧૯૬૮ શ્રીસધ ૧૯૧૦ ગૌરવ ૧૯૧૪ લગભગ શ્રીસંઘ ૧૫૫૯ શ્રીસંધ -૧૯૨૧ લગભગ શ્રીસંધ ૧૯૬૩ લગભગ શ્રીસંધ ૧૮૭૦ લગભગ શ્રીસંધ - ૧૯૭૫ લગભગ હીવટદારનું નામ શ્રી ચિંતામણિ પામનાથજીની પેઢીનો મીટી રો· ચૂનીલાલ ઝવે રોડ ડાહ્યાભાઈ મગનલાલ રોડ લસુખભાઈ ખેમચંદ રો નડીયાદ કાળિદાસ રોડ મક્તલાલ મા શેઠ કેશવલાલ રૂપચંદ રોઢ પાનાચંદ લીલાચંદ શેક મિલાલ દ શેર્ડ દીપચંદ ગટાભાઇ રોડ મુખાલાલ પેશાભાઈ મના. ૧૭૮૨ રો. બબલદાસ પુણ્યદ લેખના દેરાસરની જૈનાની રૂપા-ધમ હતી. શ્રય શાળા સંવત. સ્થિતિ. રોડ દેવતાને “મામ સારી સાધારણ સારી .. જ સારી ચાપાણ ચારી 37 - 73 : : સારમ ૨૫ ૧૦૦ ૭૫ ૨૫ ७० ૧૦ ૭૫ 22, ૨૫૦ સરપ ૨૫ ૩૦ જ ૧ ૧ . ~~ ર ર ૧ વિશેષ નોંધ ણું દેરાસર છે. એક પુસ્તક ભંડાર છે. એક પુસ્તકબકાર છે. પવાવતીની ધાતુમતિ પ્રાચીન છે. બંને માળ પ્રતિમાન છે. એક પુસ્તક ભંડાર છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ ઠેકાણું , રેલ્વે સ્ટેશન. | કિસ. બાંધણી. મૂળનાયક પ્રતિમાજીની સંખ્યા પાષાણુ-ધાતુ; ૧૩૬૭ વરસેડા ઋષિરાજ મહારાજના માઢમાં મકાખાડ ૩ માં. દૂર વડા શિખરબંધ વાસુપૂજ્યજી ૧૩૬૮ માણસા સોનીની શેરી માણસા આદિનાથજી ૩ મી. દૂર છે ઘૂમટબંધ છે નેમનાથજી ૧૦–૨૬ મોચીની શેરી શિખરબંધ પાર્શ્વનાથજી – ૮ ૧૩૭૧ આદિનાથજી ૧૩૭૨ માણેકપુર : ગામ વચ્ચે મકાખાડ મી. દૂર માણેકપુર લીબેદરા લીંબોદરા લીબેદરા ૧૩૭૪ . બાલવા બજારમાં વાસન ૧ મી. દૂર બાલવા ઘૂમટબંધ કુંથુનાથજી . ૩– ૧ ૧૩૭૫ ઉનાવા (ઉનાઈ) વાણી આવાસ વાસન (ઉનાવા ! આદિનાથજી – ૭ ૧૩૭૬ વાસણા નવા વાસમાં વિમલનાથજી વાસણ, ૪ માં. દર – ૧ રાંધેજા ચેરા પાસે રાંધેજા ! મા. દર રાંધેજા શિખરબંધ શાંતિનાથજી – ૩ બજારમાં ઘર | ચંદ્રપ્રભુજી ! – ૧ ૧૩૭) પેથાપુર , પાંચ ઘરામાં પેથાપુર , ઘૂમટબંધ ! સંભવનાથજી ૩– ૭ (બાવન જિનાલય) " બજારમાં શિખરબંધ સુવિધિનાથજી ૧૪–૮૩ કેટફળી ઘૂમટબંધ, મહાવીર સ્વામી, ૧- ૨ ૧૯ ] Page #399 -------------------------------------------------------------------------- ________________ કાવનારનું નામ તા ૨૪વત, વહીવટદારનું ના. હે રાગ્ની જેની -- યંત. હિતિ. : શ્રી સંધ ૧૯૦૧ શેડ હીરાભાઈ નગીનદાસ સારી ૨૫૦ શ્રીસંવ ૧૮૯૧ શેઠ વાડીલાલ દોલતરામ કે એક પુસ્તક ભંડાર છે. એક [; ગૌતમસ્વામીની ધાતુની મૂર્તિ છે. શ્રીસંઘ ૧૯૪૦ લગભગ એક ગૌતમ સ્વામીની ચાંદીની મૂર્તિ છે. શ્રીસંઘ ૧૯૦૦ લગભગ શ્રીસંઘ વીસા પિરવાડ શ્રીસંઘ૧૯૩૦ લગભગ ; શેઠ મફતલાલ મગનલાલ એક પુસ્તક ભંડાર છે. ચિત્રકામ સારું છે. શેઠ ચમનલાલ ગૌતમચંદ શ્રી હિતવિજય જૈન પુસ્તકાલય છે. s) શ્રીસંઘ ૧૯૩૨ શેઠ સાંકળચંદ ફૂલચંદ એક પુસ્તક ભંડાર છે. શ્રીસંઘ ૧૯૦૦ લગભગ નાગરદાસ ત્રિવનદાસ પરિકર જવું છે અને કેત ટણી સારી છે. શ્રી સંધ ૧૯૭૪ લગભગ છોટાલાલ ગુલાબચંદ મેડ પર છે. શ્રીસંઘ ચંદુલાલ લલ્લુભાઈ શ્રીસંઘ ૧૯૬૪ દલસુખભાઈ બલાખીદાસ મેડા પર છે, પારેખ કમીટી શેડ માણેકલાલ ફર્યાદ ! ૪ ૨ પુરતક ભંડાર છે. શ્રીસંધ ૧૮૫૦ લગભગ બેંયરામાં તથા મેડા પર પ્રતિમાઓ છે. શેઠ પાનાચંદ જેરામદાસ ૧૯૩૫ લગભગ ચંદુલાલ કાળિદાસ Page #400 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ. ! સ્ટેશન. ! સિ. બાંધણી. * મૂળનાયક પ્રતિમાજીને , | સંખ્યા રાંધેજા ૧૩૮૨ બેરીજ વગડામાં ! પેથાપુર '૬ મા. દૂર ઘૂમટબંધ, મહાવીર સ્વામી ! પધાણ-ધાતુ. 1 ૩– ૧ ખેરજ ૧૩૮૩ ઈદરડા ગામ વચ્ચે ખેડીઆરથી પિર : વાસુપૂજ્ય મા. દૂર ૧૩૮૪ પર બજારમાં ખોરજં ખેડીઆર અજીતનાથજી ૩– ૧ a માં. દૂર ૧૩૮૫ કેબા ગામ વચ્ચે સાબરમતી ૬ મી. દૂર ચાનખેડા ધાબાબંધ વાસુપૂજ્યજી ! – ૨ અડાલજ ખેરજ ખેડીઆર અડાલજ ધૂમટબંધ : આદિનાથજી ' મા. દર ૧૩૮૭ ઉવારસદ સા મા. દર ! ઉવારસદ ; , અછતનાથજી , ૪– ૨ ખોરજ ૧૩૮૮ રજખેડીઆર ! ના મા. દૂર ખેડીઆર ઘર શાંતિનાથજી – ૧ ૧૩૮૯ : ઓગણજ બજારમાં ૩ મા. દર ગણુજ મટબંધ , ૫–૧૪ ૧૨૯૦ સાંતેજ આંબલી રોડ ૪ મી. દૂર છે ! શિખરબંધ : વાસુપૂજ્ય ૩ ૪ ૧૩૯૧ થલતેજ વાણિયાવાડની ખડકી ૧ માં. દર : સીરજ - ઘૂમટબંધ | પાર્શ્વનાથજી - ૨ ૧૩૯૨ સાબરમતી (રામનગર) ગામમાં સાબરમતી મા. દૂર. | સાબરમતી ઘર ૧૯૯૩ મેરિયા વાણિયાવાસમાં મેરઈઆ ૧ માં. દૂર સરખેજ , ઘૂમટબંધ ; વિમલનાથજી ૩- ૧ - - ૨૦૧] Page #401 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું ના૨૩. લેખને દસની જેની ૯પાનું ધામ સંવત : સ્થિતિ. { વતી. ૬ શ્રી કાળ , પેિથાપુર શ્રીસંધ ૧૯૬૪. લગભગ પેથાપુરના સંઘની કમીટી સારી કે નથી બુલાખીદાસ ગુલાબચંદ ૧૯૮૭ બુલાખીદાસ ગુલાબચંદ શત્રુંજય તથા ગીરનારને પટ છે. ચિત્રકામ સારું છે. શ્રીસંધ ૧૯૫૦ લગભગ ; રોક આત્મારામ હાલચંદ સાધારણ શ્રીસંધ ૧૯૨૫ લગભગ હીંમતલાલ ભાયચંદ - શ્રીસંઘ ૧૯૯૦ લગભગ શકરાભાઈ ઠાકરશીભાઈ સારી ૧૨૫ શ્રી સંધ ૧૯૭૧ મફતલાલ પરશોતમદાસ એક પુસ્તક ભંડાર છે. રંગમંડપનું ચિત્રકામ સારું છે. ઝવેરી અમૃતલાલ મેહનલાલ ૧૯૮૯ રતિલાલ કસ્તુરચંદ શ્રી સંધ ૧૯૮૪ ખેડદાસ ત્રીકમલાલ એક પુસ્તક ભંડાર છે. શ્રીસંધ ૧૯૩૨ માંડાભાઈ નથુભાઈ શ્રીસંઘ આશાભાઈ છગનલાલ શ્રી સંધ ૧૯૯૧ લગભગ મગનલાલ લાલચંદ શ્રીસંધ ૧૯૦૦ લગભગ મનસુખભાઈ હડીસીંગ Page #402 -------------------------------------------------------------------------- ________________ નંબર ૩ ટકાનું વાર, પ્રતિમા ખ્યા પાષાણુ-ધાતુ ધાબાબંધ : સુમતિનાથજી ! ૧૩૯૪ : કાનંદ્રા બજારમાં કાનંદ : ૨ ગઈ. દર ૧૩૯૫ ભાત ભાત શિખરબંધ આદિનાથજી ૩ માં, દર ૧૩૯૬ બદરખા વાણીઆવાસમાં બાવળા ૬ માં. દૂર બદરખા , ચંદ્રપ્રભુજી ૩–૧૧ ૧૨૯૭ બજારમાં કાવીઠ પ માં દર ! ઘૂમટબંધ : આદિનાથજી ૩–૧ ૫ મી. દૂર ૧૩૯૮ ચલેડા પાટીદારને મહાલ ધોળકા જના મા. દૂર, ચલોડા શિખરબંધ પાર્શ્વનાથજી : ૨૦–૧૬ ૧૩૯૯ ધોળકા ભાલાળ ધૂળકાં ધૂળકા ઘર આદિનાથજી ૧૪– ૩ અંબાજીની પળ . શિખરબંધ સુમતિનાથજી | Yoo –ાર ઘૂમટબંધ ; શાંતિનાય ! પંચભાઈની પોળ 13૦૧ — ૨ ધૂળકા ૧૪. પેશાવાડા બજારમાં ! સુવિધિનાથજી . – ૬ ૬ મા. દર ૧૪૦૩ બાવલા બાવલા બાવલા , આદિનાથજી ! ૮- ૫ ૧૪૪ કાઠ બ્રહ્મપળ કઠ છે કે શિખરબંધ ' , ! –૨૮ ૧૪૦૫ ગાંગડ બજારમાં કેઠ ૩ ગા. દર ગાંગડ ઘટબંધ રાતિનાથજી ૧૪૬ ઉતેલીઆ ભુરખીહરેથી | ઉતેલી આ ૩ ગા, દૂર ડિમા શિખરબંધ ચંદ્રપ્રભુજી ન ૧૪૮૭ ભેળાદ પગા. દૂર ! * ઘર આદિનાથજી - Tમ જ ૧૪૦૮ નાદર બાવલા ૧૩ મી. દૂર : નાનેદરા - વાસુપૂજ્ય ૨૦૩] Page #403 -------------------------------------------------------------------------- ________________ tહારના૨નું નામ વહીવટદારનું નામ, લેખને કુરાની જેની | હું સંવત, રિશતિ, રકતી. | શ શા વિશેષ નોંધ શ્રીસંઘ ૧૯૪૯ ઘડદાસ વનમાળીદાસ ' સારી એક લાયબ્રેરી છે. શ્રીસંધ ૧૫૦૦ લગભગ મૂળચંદ કુબેરદાસ દેરાસર પ્રાચીન છે. શ્રી સંધ ૧૯૮૭ કુલચંદ ભીખાભાઈ શ્રીસંઘ ૧૯૧૫ લગભગ ત્રિભોવનદાસ સાંકળચંદ સાધારણ ધાબાને ભાગ કર્યું છે. શ્રીસંધ ૧૮૫૬ લગભગ કેટલાલ ડાહ્યાભાઈ સારી ભોંયરામાં ત્રણ પ્રતિમાઓ છે. શ્રીસંઘ, મૂળચંદ આશારામ વસ્તુપાળ તથા રૂપાદેવીની આરસની મૂર્તિ છે. ચીમનલાલ લાલાભાઈ મૂળચંદ આશારામ ! શ્રીસંઘ ૧૮૭પ લગભગ કેશવલાલ પીતાંબરદાસ { સાધારણું ધાબાને ભાગ જીર્ણ છે. શ્રીસંઘ ૧૯૦૦ લગભગ વાડીલાલ નગીનદાસ સારી ૧૫૦ કેશવલાલ લાલચંદ ૨૫૦ એક લાયબ્રેરી છે. બીજે માળ ૫ણું દેરાસર છે. શ્રીસંઘ ૧૮૦૦ લગભગ રતિલાલ છગનલાલ સાધારણ ઘૂમટ તથા ધાબાને ભાગ જીર્ણ છે જેથી પાણી પડે છે. શ્રીસંઘ હરિલાલ બેચરદાસ સારી ગોવિંદજી ઉજમશી | ગોવિંદજી ઉજમશી . બીજે માળ છે. શ્રીસંધ ૧૯૦૦ લગભગ કેશવલાલ છગનલાલ 1 Page #404 -------------------------------------------------------------------------- ________________ નંબર : ગાયનું નામ ઠેકાણું. બાંધણી. સ્ટેશન. મૂળનાયુંક ; પ્રતિમાજની સંધ્યા ૧૪૦૯ ? બજારમાં ધંધુકા ઘર | આદિનાથજી પાવાણ-ધાતુ ૪–૧૮ ધોલેરા ધોલેરા શિખરબંધ , પ૦–૧૬ ૧૮ મા. દર ૧૪૧૧ ભડીઆદ ભડીઆદ શાંતિનાથજી - ૩–૨ ૧૬ મી. દૂર પીપલી હડાલા (ભાલ) : ૧૦ મી. દૂર પીપલી ! સંભવનાથજી : ૩- ૪ ફેદરા ફેદરા શીતળનાથજી ૩–૨ ૩ મી. દૂર ૧૪૧૪ : બરવાળા (લાશાનું) ભીમનાથ ૭ મી. દૂર બરવાળા પાપ્રભુજી ! ૪–૧૦ ૧૪૧૫ સુંદરિયાણા જાલીલારોડ ૨ ગા. દૂર સુંદરિયાણા ઘર | શાંતિનાથજી ! – ૧ ૧૪૧૬ અળાઉ સારંગપુર રોડ ૧ ગા. દૂર અળાઉ શિખરબંધ વાસુપૂજયજી – ૮ ૧૪૧૭ : બોટાદ બોટાદ બોટાદ આદિનાથજી ! ૮–૧૨ પરામાં ૧ મહાવીર સ્વામી | ૫–૧૧ મી. દૂર ૧૪૧૯ પાલિયાદ બજારમાં પાલિયાડ ૫ મી. દૂર પાલિયાદ શાંતિનાથજી ૧૪૨૦ વિછિયા વિડ્યિા ૧ માં. દૂર વીંછિયા રાણપુર ગુજરાતી કન્યાશાળા પાસે રાણપુર ૧ મી. દૂર રાણપુર શિખરબંધ | સુમતિનાથજી ૧૧-૬ * ૧૪રર ઘૂમટબંધ શાંતિનાથજી | ૨૦૫ ] Page #405 -------------------------------------------------------------------------- ________________ ભાવનાઈનું નામ તથા સંવત. સીધ શ્રીસંઘ ૧૮૭૫ લગભગ શે ઝવેર વીરજી ૧૯૦૭ શ્રીસંધ ૧૮૫૦ શ્રીસંધ ૧૮૫૦ લગભગ રો તેમાભાઈ મગ લગભગ ૧૮૫૦ શ્રીસંઘ ૧૯૪૦ લગભગ શ્રીસંધ ૧૯૦૦ લગભગ શ્રીસંઘ ૧૮૭૫ લગભગ ખીમચંદ્ર ભવાનભાઈ ૧૯૯૮ ચોસંધ ૧૯૫૧ લગભગ શ્રીસ ધ ૧૯૦૦ લગભગ શ્રીસંધ ૧૯૮૧ શ્રીસ'ધ ૧૮૦૦ લગભગ વહીવટદારનું નામ. કમીટી : પાપસાય વગ ખુસાલદાસ ઉજમશી અવાભાઇ ગુલાબચંદ ઓધડભાઇ તેજપાળ હરજીવનદાસ મેાહનથાય શિવલાલ વનમાળીદાસ મોહનલાલ ડુંગરી શેઠે તળથી પેપટલાલ લખમીચંદ ભવાન નત્તમદાસ ખીમ કામદાર હરિચંદ ઓધવજી શેઠ જસરાજ ખેતસી શે! જગજીવનદાસ નીમચ દ લેખના ગરાસરની માની ઉપાધ વસ્તી. અય રામા સંવત. તિ ૧૭૫૮ સારો * .. "" در - ૩૦૦ ૧૫૦ . .. २० ૧૨૫ ૩૦ ૧૨૫ ૧૨૦૦ ૨૧૯ ૪૦૦ ૫૦૦ ૨ ૧ જ " سی سی ૧ - ર વિશેષ નોંધ એક લાપોરી છે. એક દેરીની રચી ટેક સૂરિની આરસની મૂર્તિ છે. બે અલગ ગભારા છે. એક લાચારી છે. બેંક જૈન બેડિંગ છે. એક લાવવી છે, એક લાયબ્રેરી છે. બીજે માળ પણ મૂર્તિ બિરાજમાન છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું ના. જેરા. આ. બાંધણી. - પૂળનાયક પરિબાના પાષાણુ-ધાતુ || જોરાવરનગર બજારમાં જોરાવરનગર જેવાવરનગર શિખરબંધ , પાનાથજી ૧૪૩૬ ચૂનીલાલ કમળશી શાહને ત્યાં છે ઘર વિમલનાથજી ૧૪૩૭ વઢવાણ કેમ્પ દેરાસર લાઈન વઢવાણ કેમ્પ વઢવાણ કેમ્પ શિખરબંધ વાસુપૂજ્ય ૧૪૩૮ જૈન બેકિંગ હાઉસ ઘર પાર્શ્વનાથ ૧૪૩૯ વાણીઆવાસમાં દૂધરેજ દૂધરેજ ! મહાવીર સ્વામી ૧૪૪૦ કટુડા બજારમાં કટુડ , ' સંભવનાથજી , ૨- ૪ દેવચરાડી કટુડ * ૨ ગા. દૂર ગુજરવદી શિખરબંધ ચંદ્રપ્રભુજી – ૨ ....... ...... ૧૪૪ર ગુજરવદી , રાજ સીતાપુર ; ૨ ગઈ. દૂર : , ' ઘર મુનિસુવ્રત – ૧ | ૧૪૪૩ - રાજસીતાપુર સીતાપુર ૨ મી. દૂર સીતાપુર શિખરબધ શીતલનાથજી – ૩ : - ----- - ૧૪૪૪ ધ્રાંગધ્રા મેટું દેરાસર : : : ધ્રાંગધ્રા ૧ મી. દૂર ધ્રાંગધ્રા , અજીતનાથજી ૩ર-૪૦ 'નાનું દેરાસર કાપડ બજાર પાસે એ સંભવનાથજી ૧૨–૧૮ - ગાળા બજારમાં ધ્રાંગધ્રા ૬ ૪માં. દૂર ભરાડા ' કુંથુનાથજી ૧૪૪૭ , સરવાળ મેયાણ ' વાસુપૂજ્યજી ૧- ૩ { ૮ મી. દૂર ધૂમઠ ) ધર આદિનાથજી – ૨ ૭ ગા. દર : ૨૦૯ ] Page #407 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સેવન, વહીવટદારનું નામ. લેખન દેરાસરની જેની ઉંને ધર્મ રાંત સ્થિતિ. વસ્તી. અા શાળાં વિરોધ નોંધ શ્રીસંઘ ૧૯૯૩ : જીવણલાલ ઉમેદચંદ સારી એક લાયબ્રેરી છે. શે. ચૂનીલાલ કમળશી ૧૯૯૮ શેઠ ચૂનીલાલ કમળશી શ્રીસંધ ૧૯૪૬ શેઠ આ. કે. ની પેઢી વઢવાણ કેમ્પ ૨૫૦૦ એક લાયબ્રેરી છે. શેઠ પાનાચંદ ઠાકરશી ૧૯૪ પાનાચંદ ઠાકરશી એક જૈન બોર્ડિંગ છે. : હાલ ૧૧૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. - શ્રીસંઘ ૧૯૮૮ ઘડભાઈ કુંવરજી ૧૯૮૯ બીજે માળ છે. શ્રીસંધ ૧૯૭૫ શિવલાલ ચાંપશી શ્રીસંઘ ૧૯૦૦ લગભગ શેઠ કાંતિલાલ ખીમચંદ : ૧૮ શ્રીસંઘ ૧૯૬૬ શેઠ ભાઈચંદ સાંકળચંદ સાધારણ શ્રીસંધ ૧૯૦૦ લગભગ શેઠ વશરામ કમળશી ૧૮૯૩ સારી શ્રીસંઘ ૧૮૯૦ લગભગ શેઠ આ. ક. ની પેઢી ધ્રાંગધ્રા છે ૧૨૦૦ શ્રીસંઘ ૧૯૦૦ લગભગ છે. ભગવાનદાસ સવચંદ શ્રીસંઘ ૧૯૬૮ શેઠ દલીચદ ખીમચંદ દેરાસર સાધારણ શ્રીસંઘ ૧૯૦૦ લગભગ શેઠ આ. કે. ની પેઢી ધાંગધ્રા ૧૯૨૧ ! સારી નથી ધાબામાંથી પાણી પડે છે. શ્રી સંધ ૧૯૫૦ લગભગ | શેઠ ઉજમશી જીવરાજ Page #408 -------------------------------------------------------------------------- ________________ ! પરસ્ટ ગતિમાન | રામનું નામ મૂળનાયક પાષાણધાતુ ૧૪૨૩ રાણુપુર નાગરદાસ પર તમને ત્યાં રતનબાઈને ચેક - રાણપુર : ૧ મી. દૂર રાણપુર ઘર ' શ્રેયાંસનાથજી ૧૪૨૪ ચુડા બજારમાં ચડ ૪ મા. દર : સુડા શિખરબંધ સુવિધિનાથજી | ૧૪૫ ચેકડી ! ૧૦ મી. દૂર ઘૂમટબંધ વાસુપૂજ્યજી ૧૪૨૬ કારેલ કારોલ મુનિસુવ્રત ૧૫ માં. દર સ્વામી १४२७ લીંબડી નવું દેરાસર મોટા બજારમાં લીંબડી ૧ મા. દૂર લીંબડી શિખરબંધ શાંતિનાથજી * ૫ -૩૦ . જુનું દેરાસર મોટા બજારમાં ૨૮-૦૩ ૧૪ર૯ મગનલાલ ભૂરાભાઈ કોઠારી મૂ. બોર્ડિંગ ૫ – ૨ | સિયાણી ૧૪૦૦ બજારમાં | લીબડી ! સિયાણી ૨૫–૧૦ કે ૧૧ મા. દૂર ૧૪૩૧ પાણશીણા ગામમાં મા પાણશીણા અજીતનાથજી છ માં. દૂર ૧૪૨ ! વઢવાણ શહેર લાખુ પોળ વઢવાણ શહેર વઢવાણ શહેર શિખરબંધ શામળા પાર્શ્વનાથજી ૧૫-૧૦ ૧૪૩૩ માંડવી પાસે લાખુ પાળ આદિનાથજી ૮૦–૧૪ ૧૪૭૪ શાંતિનાથજી ૨૦૭ ] Page #409 -------------------------------------------------------------------------- ________________ પંકાવનારનું નામ તથા સંવત, વહીવટદારનું નામ બનાવાસની 1 જૈનેની ઉપસંવત. સ્થિતિ.. વતી. : શાળ વિશેષ નોંધ શેઠ નાગરદાસ પરશોતમદાસ ૧૯૮૦ નાગરદાસ પરશોતમદાસ સારી બીજે માળ છે. દમ “કામ શ્રીસંઘ ૧૮૦૦ લગભગ | શિવલાલ બેચરદાસ કેદારી એક લાયબ્રેરી છે. શ્રીસંધ ૧૯૪૦ લગભગ શેઠ કસ્તુરચંદ ચત્રભુજ શ્રીસંઘ ૧૯૭૪ હંસરાજ નાનજી શ્રીસંઘ ૧૯૦૦ લગભગ શેઠ આ. કે. ની પેઢી પ્ર. ભગવાનદાસ હરખચંદ ! ૧૮૯૪ એક નીલમની તથા બે સ્ફટિકની મૂર્તિઓ છે. જ્ઞાન • ભંડાર છે. શ્રીસંધ ૧૮૦૦ લગભગ એક આરસના ગૌતમસ્વામી ની મૂર્તિ છે. ખેતસી ખીસી કછી ૧૯૮૧ બેડિંગની કમીટી એક લાયબ્રેરી છે.૨૫ અભ્યાસી એ અભ્યાસ કરે છે. શ્રીસંધ પ્ર-૧૯૬૪ ભુરાભાઈ ઓઘડદાસ ૩૫ | ૨ | ૧ એક શ્રાવક-શ્રાવિકાની ઊભી માર્ત છે. ઘૂમટમાંથી પાણી શ્રીસંઘ ૧૯૫૦ લગભગ જીવણલાલ છગનલાલ સાધારણ શ્રીસંઘ ૧૮૦૦ લગભગ શેઠ આ. કે. ની પેઢી વઢવાણ શહેર સારી ૨૨૦૦ | ૪. બે લાયબ્રેરી છે. એક ગૃહ સ્થની મૂર્તિ છે. શ્રીસંઘ ૧૭૫૦ લગભગ મૂળનાયકજીનાં પરિકર પર સંવત ૧૨૦૮ની સાલનો પ્રાચીન લેખ છે. શ્રીસંઘ ૧૯૯૯ ૧૫, Page #410 -------------------------------------------------------------------------- ________________ 1 નંબર નાચનું ચૂં, નાય પ્રતિમાજીનાં { જંખ્યા પાષાણ-ધાતુ છે ૧૪૪૯ થલા બજારમાં ધાંગધ્રા ૭ ગા. દૂર ભરાડા પાર્શ્વનાથજી છે ૧૪૫૦ શિખરબંધ કહ્યા પાર્શ્વનાથજી ૪– ૪ સરા થાડ ( ગા. દૂર ૧૪૫૧ સરા અતનાથજી - ૨ ૧૪૫ર હળવદ હળવદ હળવદ વાસુપૂજ્યજી ૩– 2 ૧૪૫૩ ટીકર (રણની) ટીકર સુમતિનાથજી ! ઉ– ૨ ૭ ગઇ. દૂર ૧૪૫૪ | વાંટાવદર ધાબાબંધ વાંટાવદર ૪ ગા. દર ચંદ્રપ્રભુજી ૧૪૫૫ બલદાણા બલદાણું રેડ + ૨૫ ગા.: દૂર બલદાણું શિખરબંધ આદિનાથજી ! ૧૪૫૬ રાજપર વઢવાણ જે. ૨ ગા. દૂર રાજપુર ૧૪૫ડ લખતર લખતર ૧ ગી. દુર લખતર શિખરબંધ ૧૪૫૮ વણા વણું પાર્શ્વનાથજી ૪– ૧ ૩ ગા. ૨ ૧૫૯ ખેરવા લીલાપુર રોડ ૫ ગાં. દૂર ખેરવા મુનિસુવ્રત સ્વામી ૧૪૬૦ વિઠલગઢ. (વાંટુ). સાબલી રોડ ગા. દૂર વિલગઢ શિખરબંધ શાંતિનાથજી ૧૪૧ રામપુરા રામપુરા રામપુરા ઘર પાર્શ્વનાથજી ૧૪૬ર છે સાયલા છે શિખરબદ્ધ : અજીતનાથજી : * સાયલા મા.'દૂર તે ૬-૧૬ ૧ સાયલા ૨૧૧ ] Page #411 -------------------------------------------------------------------------- ________________ કાવનારનું નામ વહીવટદારનું નામ હૈ . દેરાસુરની નાની ઉણ- ની | સંવત. સ્થિતિ.. વતી. ! યશાળી શ્રીસં ૧૯૨૫ લગભગ શેઠ મેહનલાલ જેઠાભાઈ સારી + ૧૩૪૬ ' શ્રી સંધ ૧૯૨૮ શેઠ મણિલાલ મગનલાલ શ્રી સંધ ૧૯૦૦ લગભગ કે ગાંધી મોહનલાલ બેચરદાસ ૧૯ર૧ : શ્રીસંઘ ૧૯૩૦ લગભગ ચૂનીલાલ કમળશી એક લાયબ્રેર છે. - શ્રીસંઘ ૧૯૦૦ લગભગ શેઠ મણિલાલ વખતચંદ શ્રીસંઘ ૧૯૨૦ લગભગ ગાંધી સેમચંદ રાયચંદ સાધારણ ૧૦૦ બીજે માળ છે. એક આરસની શ્રી ગૌતમ સ્વામીની મૂર્તિ છે. શ્રીસં.૧૮૭૫ લગભગ શાહ જીવરાજ ગગાભાઈ [ ૧૮૯૩ ઘૂમટમાંથી પાણી પડે છે.. * શ્રીસંઘ ૧૯૪૬ શેઠ અમુલખ કેશવજી બીજે માળ છે. શ્રીસંઘ ૧૯૪૦ લગભગ શેઠ જીવણભાઈ નેણશીભાઈ ૧૨૫ શેઠ મણિલાલ વીરપાળ વઢવાણ કેમ્પ નથી શેઠ મોહનલાલ કેવળદાસ સાધારણ બીજે માળ છે. શ્રીસંવ ૧૯૦૦ લગભગ શેઠ આ. ક. ની પેઢી વિરમગામ શેઠ શિવલાલ વાલજી જીણું દેરાસર છે. શ્રીસંધ ૧૮૦૦ લગભગ : : શેઠ રાજપાળ ઘવજી સારી Page #412 -------------------------------------------------------------------------- ________________ પષ્ટ નંબર ગામનું નામ : ' ઠેકાણું. સ્ટેશન. કિસ. બાંધણી. મૂળનાયક પ્રતિમાની | સંખ્યા પાષાણધાતુ ; ૧૪૬ સુદામડા બજારમાં સાયલા ૮ માં. દૂર સુદામડાં શિખરબંધ વાસુપૂજ્યજી સેજકપુર સેજકપુર ઘર આદિનાથજી ૧૪૬૫ ચોરવીરા રામપરડા ૪ મિ. દૂર ઉમરડા પાર્શ્વનાથજી : ૧૪૬૬ મૂળી મૂળરાડ ૪ મી. દૂર શિખરબંધ ૧૨–૧૦ ૧૪૬૭ - કોઠારી ચંદુલાલ અમુલખ ને ત્યાં ચંદ્રપ્રભુજી ૧૪૬૮ ટીકર (પરમારની) બજારમાં સુમતિનાથ – ૧ ૨ મિ. દૂર ૧૪૬૯ .. થાન થાન થાન શિખરબંધ ! અજીતનાથજી ૧૪૭૦ : ટીલા ચોટીલા ચોટીલા ધાબાબંધ પદ્મપ્રભુજી ૧૪૭૧ વાંકાનેર વાંકાનેર ૨ મી. દૂર વાંકાનેર શિખરબંધ ! અજીતનાથજી – ૭ ૧૪૭૨ : ચંદ્રપ્રભુજી ! –૩૩ ૧૪૭૩ : મોરબી દેરાસરવાળી ગલી દરબાર ગઢ પાસે મેરબી ૧ માં. દૂર મેરા ધર્મનાથજી ૧૪૭૪ પાર્શ્વનાથ (ધાતુના) ૪૦-૫8 ૧૪૭૫ ટંકારા બજારમાં , ટંકારા ટંકારા . પાર્શ્વનાથજી (આરસના) ૨૧૩ ] Page #413 -------------------------------------------------------------------------- Page #414 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ ઠેકાણું, બાંધણી. પ્રતિમાની સંખ્યા : કાન, મૂળનાયક પાષાણધાતુ ૧૪૭૬ બેલા બજારમાં બેલા બેલા , ધાબાબંધ પદ્મપ્રભુજી ૧૪૭૭ ( વવાણિયા ! શ્રીમદ રાજચંદ્ર જન્મભવન : દહીંસરા ; ૪ મ. દૂર વવાણિયા ઘૂમટબંધ છે શાંતિનાથજી માળિયા ૧૪૭૮ બજારમાં માળિયા શિખરબંધ શ્રેયાંસનાથજી – ૧૪ મી. દૂર ૩ માળા ૧૪૭૯ જેતપુર ૪માં. દૂર જેતપુર ધાબાબંધ વાસુપૂજ્યજી ૧- ૧ ૧૪૮૦ ખાખરેચી ખાખરેચી ખાખરેચી સુપાર્શ્વનાથ ૧- ૭ ૧૪૮૧ રાજકેટ દેરાશેરી-સીટીમાં રાજકેટ સીટી ; : ૧ માં. દૂર રાજકેટ , શિખરબંધ ૧૪૮૨. શેક છેટલાલ હેમચંદ પટણ ના બંગલામાં-સંદરમાં ઘૂમટબધ | મુનિસુવ્રત સ્વામી ૧૪૮૩ શેઠ ચીમનલાલ અભેચંદન બંગલામાં સદરમાં સામરણુવાળું પાર્શ્વનાથજી ૩– ૧ ૧૪૮૪ પોસ્ટઓફીસની બાજુ સદરમાં આદિનાથજી ૧૪૮૫ શેઠ દેવકરણ મૂળજી જેને બર્ડિગ હાઉસ પાર્શ્વનાથજી - ૧ ૧૪૮૬ ગોંડલ દેરાશેરી ગેલ મા. દૂર ગેલિ શિખરબંધ ચંદ્રપ્રભુજી ૭-૧૦ ૧૪૮૭ સરધાર બજારમાં રાજકોટ : ૧૭ મી. દૂર સરધાર ઘૂમટબંધ છે આદિનાથજી ૧૪૮૮ . વેળાવદર દીગસર, ૪ મી. દૂર ધાબાબંધ - . સંભવનાથજી ૨૧૫] Page #415 -------------------------------------------------------------------------- ________________ અંધાવનારનું નામ વીટહારનું નામ, મા. મુખને સરૂની છે જેની કિપા રત" સ્થિતિ. વસ્તી. છાલ શાળા , તથા સંવત વિશેષ ધ શ્રોસંધ ૧૯૨૮ પાખ દુર્લભજી ડોસાભાઈ સારી એક પુસ્તક ભંડાર છે. બીજે માળ છે. શેઠ ભગવાનદાસ રણછોડદાસ કરાંચીવાળા સં.૨૦૦૦ : પ્રાણજીવનદાસ જસરાજ એક પુસ્તક ભંડાર છે. આ રથાન રમણીય છે. ફાગણ સુદ ૧૫ શ્રીસંઘ ૧૯૫૪ વૈ. સુ. ૬ શેઠ જાદવજી ધનજી | | એક નાને ભંડાર છે. શ્રીસંધ ૧૯૪૮ લગભગ ! શેઠ સોમચંદ ગુલાબચંદ ! "" ---- બીજે માળ છે.. - . શ્રી સંધ ૧૯૬૬ . મગનલાલ પાનાચંદ ૧૯૯૩ એક પુસ્તક ભંડાર છે. બીજે માળ છે. શ્રીસંઘ ૧૯૦૦ લગભગ | . ચકુભાઈ વખતચંદ ૫રમાર એક લાયબ્રેરી છે. શેઠ છેટાલાલ હેમચંદ પટણી ૨૦૦૦ ફા.સુ. ૪ : શેઠ છોટાલાલ હેમચંદ પટણી ૨૦૦ છેઠના બંગલામાં અલગ સુરમ્ય દેરાસર છે. શેઠ ચીમનલાલ અભેચંદ ! શેઠ ચીમનલાલ અભેચંદ મણીઆર ૨૦૦૧ મણીઅર વકીલ ઉજમશી શિવલાલ ૧૭ , , ; વકીલ ઉજમશી શિવલાલ ૧૫૩૫ બીજે માળ છે. દેવકરણ મૂળજી જૈન ! શેઠ ચીમનલાલ અભેચંદ બોર્ડિગ ૨૦૦૧ મણીઆર ૧૩૪૬ શ્રીસંઘ ૧૮૪૦ શેઠ ભાઈચંદભાઈ પરમાણંદદાસ ૨૫૦ એક પુસ્તક ભંડાર છે. શા. લીલાધર કલ્યાણજી તથા વીરા અજરામર શામળજી ગોરધનદાસ દોશી હરજી ૧૯૩૭ ફા. સુ ૧ શ્રીસંધ ૧૯૯૧ ફા. સુ. ૨ . જેઠાલાલ હરચંદ શાહ બીજે માળ છે. ૧૬૮૧ Page #416 -------------------------------------------------------------------------- ________________ નપુર ગામનું નામ. ૧૪૮૯ ૧૪૯૦ ૧૪૨૯૧ ૧૪૯૨ ૧૪૯૩ ૧૪૨૪ ૧૪૯૫ ૧૪૯૬ ૧૪૯૭ ૧૪૯૮ ૧૪૯૯ ૧૫૦ ૨૭ ] મનગર . 32 22 .. .. .. 29 19 " .. ફેંકા લાડ નાગિ સરલમાં પાસ્ટ આપીસની સામે ચાર મારાટ પાસે માચીસારમાં શે ફૂલચંદ પરસાતમદાસ મા બગલા શે પોપટલાલ કાશીની બેગમાં પંચાસરના ચાવડામાં રોવરાજ રતનશીની ધર્મશાળામાં ાલારી વીસાનીમાય ન માત્ર સામે કાછના ચક્કામાં રેલ્વે સ્ટેશન. જામનગર *" * "" ૧ મા. દૂર - "" -- "" પેસ્ટ આસિ. જામનગર 33 33 カラ 31 21 ડાંધણી. શિખરબંધ .. 33 ઘર .. વિધ . ધાબાબંધ ધર સામરવાળું મુળનાયક શાંતિના તિનાશક વામન્યન ~~~૧૪. બાનિયન શાંતિનાથજી શીતળનાથજી 33 મુનિસુવ્રત સ્વામી આદિનાથજી અછતનાન વ્યાદિનાક પ્રતિમાનની સખ્યા ધમ નાયક પાષાણુ ધાતુ ૨૪૭-૫૭ ૨૪૧૨૬ ૬૩--૧૦૩ ૧- ૩ -૩ ૨- ૬ E ૫~૧૧ ૯-૧૦ ૧૬ ૧ ૪૯-૧૪ Page #417 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ : વહીવટદારનું નામ. તથા સંવત. લેખનોગ્રસની જેની ઉપ-ધર્મ વિશે સંવત"; સ્થિતિ હતી. શાળા : શા રાયશી તેજશી - રાયશી શાહ અને વર્ધમાન શાહની પેઢી સારી પદ એક સ્ફટિકના પ્રતિમાજી છે. પુસ્તક ભંડાર છે. * ૨ લાયબ્રેરી છે. ચોરીવાળા દેરાસરના નામથી આ દેરાસર પ્રસિદ્ધ છે. બીસંધ ૧૬૯૦ રોડ વદ્ધમાન શાહ ૧૬૫ . ના. બાવન જિનાલયનું દેરાસર છે. : ૧૬૭૫ ; શ્રીસંઘ ૧૬૩૩ તપગચ્છ શ્રીસંઘ વસનજી - ' નાનચંદ ប០ એક સોનાની મૂર્તિ છે. ઠારી રતનશી રામજી કે પ્રાણજીવન પોપટલાલ કેરી ૧૯૪૯ ૧૯૫૯ શેઠ કુલચંદ પરસેતમદાસ તંબાળી ૨૦૦૦ ફુલચંદ પુરતમદાસ તંબોળી શેઠ પોપટલાલ ધારશી ! શેઠ પોપટલાલ ધારશીભાઈ ૬ ૧૭૮૬ ! એક જૈન બોર્ડિંગ છે. હાલ ૧૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ૧૯૭૮ રોડ રવજી વીરચંદની દીકરી : ઝવેરી ગિરધરભાઈ વીરજી નાથીબાઈ ૧૯૫૬ બાજુમાં એક મંદિર છે. રોડ અજરામર છે ગાંધી રાયચંદ ધારશીભાઈ { ૧૯૫૨ શેઠ-શેઠાણીની આરસની મૂર્તિ છે. કસ્તુરબાઈની કમી ૧૯પર આરસની મૂર્તિ છે. શેઠ જીવરાજ રતનશી ૧૯૬૩ શેઠ ચાંપશી કુંવરજી . ૧૯૨૧ છગનલાલ પરસેતમદાસ પોરવાડ છગનલાલ પરસોતમદાસ પારવાડ ૧૯૮૯ ખરતરગચ્છ શ્રીસંઘ ૧૭૦૦ લગભગ પારેખ નરભેરામ હંસરાજ ! ૧૬૭૬ Page #418 -------------------------------------------------------------------------- ________________ Kદર ગાનું તા. કૂળનાયક પ્રતિમા ગ્યા ૧૫૧ પાષાણ-ધાતુ નેમિનાથજી ! * ૨૭–૧૪ જામગર કાજીનો ચકલામાં જામનગર જામનગર ધાબાબંધ લાલબાગ પાસે લીફળીઆમાં ધર ગેડી પાર્શ્વનાથજી ૩- ૫ આમડી બજારમાં આરમ માં. દૂર આરમેડા ધાબાબંધુ વાસુપૂજ્યજી – ૨ ૧૫૦૪ ૩ જામખંભાલીઆ દેરાફળીયું ખંભાલીઆ ૧ મી. દૂર ખંભાલીઆ | શિખરબંધ ! પાર્શ્વનાથજી ૧૦ ૧૫૦૫ દાંતા બજારમાં ઘર | મહાવીર મહાવીરસ્વામી ૫ મી. દૂર ૧૫૦૬ મેડપર મેડપર માં. મોડ૫ર શિખરબંધ | સુપાર્શ્વનાથજી – ૧ ૦ દૂર ૧૫૦૭ { તુંગી (દલ) પડાણા અજીતનાથજી ૩– ૧ ૧ ગા. દૂર છે ૧૫૦૮ પડાણા ધાબબંધ સંભવનાથજી – ૩ ૨ ગ. દૂર ૧૫૮ - મોટી ખાવડી દરબારીવાસમાં { પીપલી : મેટી ખાવડી શિખરબંધ ચંદ્રપ્રભુજી ૩ ગઈ. દૂર ૫૧. નાની ખાવડી ઘર મહાવીરસ્વામી ! '૬ ગઈ. દૂર છે. ૧૫૧૧ ! નવાગામ નવાગામ શિખરબંધ | ચંદ્રપ્રભુજી ૧ ગા. દૂર - - - - ૧૫૧૨ ડબાસંગ - ડબાસંગ . પાર્શ્વનાથજી ૩- ૭ ૭ મી. દૂર ૧૫૧a | નાની રાફુડ મો૫ર : ૩ મો. દૂર : લાલપુર ઘર વાસુપૂજ્યજી ખંભાલીમ , ૧૫૧૪ : ગુદા બાબંધ આદિનાથજી ૧૪ મા. દૂર ૨૧૯ ] Page #419 -------------------------------------------------------------------------- ________________ - - વાવનારનું નામ વહીવટદારૂં નામ લખને આરતી જેનોની ઉપાદી સંત, સ્થિતિ. શાળા શેઠ છુશી વેરા ૧૬૪૮ મહા સુ. ૫ શેઠ ચૂનીલાલ માણેકચંદ એક આરસની ગૌતમ સ્વામીની મૂર્તિ છે. શેઠ લીલાધર કલ્યાણજી - ૧૮૫૦ લગભગ શેઠ બાબુલાલ સુંદરલાલ અંબિકાદેવીની મૂર્તિ પ્રાચીન છે. શ્રી સંધ ૧૯૯૭ મહા વદ ૬ ! જાદવજી મુળજી ૧૯૮૯ બીજે માળ છે. એક નાને ભંડાર છે. શ્રીસંઘ ૧૬૦૦ લગભગ દેવકરણ ભવાન ૩૫ ૧ શ્રીસંઘ ૧૯૫૦ લાલજી પેથરાજ ૧૩૮૫ શેઠ રાયશી વર્ધમાન , અમરશી–૧૭૦૦ લગભગ હંસરાજ દેવજી મોટી ખાવડીવાળા કલ્યાણસાગરસૂરિની આરસની ૧ મતિ છે. એક ધાતુની સાધુસૂતિ છે. શેઠ પુંજાભાઈ ડાહ્યાભાઈ ૧૯૫૬ ખીયસી મેઘજી , ૨૫૦ એક આસની ગુરુમૂર્તિ છે. શ્રીસંઘ ૧૯૮૬ લગભગ વેલશી ખીમજી ૧૫૧૮ , ૬૦ શેઠ વીરપાળ પાસુની દીકરીદેવલીબાઈ ૧૯૬૩ રૂપસી માણેક લોડાયા કે ૧૯૨૧ : , . ૨૦૦ પુનશી દાનજી ૧૯૯૫ પિપટલાલ ધરમશી એક પુસ્તક ભંડાર છે. શ્રી સંધ ૧૯૫૯ રૂપસી વીરપાળ, ૧૯૨૧ " ૭૦૦ હીરા રાજપાળ તથા લાખ રાજપાળ ૧૯૫૭ રાયચંદ રણમલભાઈ ૧૯૦૭ : શ્રીસંઘ ૧૯૮૦ પ્રાગજી અંદરજી ભગત વસનજી હીરજની વિધવા પુરીબાઈ ૧૯૮૧ મેતા સુંદરજી પ્રેમજી Page #420 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું ના ઠેકાણું. સ્ટેશન, • ! સિ . બાંધણી. મૂળનાયક પ્રતિમાની - સંખ્યા લાલપુર પાષાણુ-ધાતુ ૩– ૨ | જામનગર ૨૪ મી. દૂર ૧૫૨૫ બજારમાં શિખરબંધ લાલપુર ધર્મનાથજી -કાય. ૧૫૧૬ ચેલા જામનગર ૭ મી. દૂર ચેલા છે ધાબાબંધ અજીતનાથજી , 2 ૧૫૧૭ લાખાબાવળ લાખાબાવળ લાખાબાવળ ઘર | સુમતિનાથજી , ૧૫૧૮ વસઈ નેમિનાથજી – ૧ ૫ માં, દૂર ૧૫૧૯ : ધુંવાવ જામનગર ૫ મી. દૂર ધુંવાવ શિખરબંધ સુપાર્શ્વનાથજી ૧૫ર૦ : અલીઆબાડા અલીઆબાડા અલીઆબાડા ! આદિનાથજી ૧૫૨૧ જામવણથલી જામવણથલી ૦૧ માં. દૂર જમવણથલી અનંતનાથજી ૧૫૨૨ હડમતી આ હડમતીઆ ૦૫ મ. દૂર હડમતીઆ ઘૂમટબંધ ! મહાવીર સ્વામી ૩ ૧૫૨૩ ધ્રોળ દેરાશે ધોળ મા. દૂર શિખરબંધ શાંતિનાથજી ૭–૨૫ ૧ ૧૫ર૪ : જે ડીઆ જોડીઆ મી. જોડીઆ મુનિસુવ્રત સ્વામી ૦ ર! ૧૫ર૫ આમરણ દાવલસાના વાસમાં આમરણરેડ ૫ મ . દર આમરણ શાંતિનાથજી ૧૫૬ બાલંભા સેનીવાડમાં જોડીઆ ૮મા. દૂર બાલંભા ઘૂમટબંધ મુનિસુવ્રત સ્વામી ધ્રોળ ૧૫૨૭ લતીપુર બજારમાં લતીપુર શિખરબંધ | પાર્શ્વનાથજી | – ૩ ૮ મી. દૂર ૨૨૧ ] Page #421 -------------------------------------------------------------------------- ________________ પ્રાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. લેખન દેરાસરની જૈનાની દિપા-ધર્મ- સંવત. સ્થિતિ : વરતી. શ્રેય શાળા હિરોશ તેલ મૂળચંદ હેમરાજની વિધવા તથા શા. કચરા હમશીની રાઘવજી હેમરાજ સારી દીકરી મેધી ૧૯૫૮ શેઠ નથુ ચાંપશીની વિધવા ! પાર્વતીબાઈ ૧૯પર જેસંગ ભીમાણ શ્રીસંઘ ૧૯૭૮ કચરા જીવરાજ : -- , ૧૯૯૫ લગભગ વેરશી તેજપાળ ૧૫૫૩ સાધારણું " , ૧૬૦૦ છે . હરખલાલ નારણજી સારી નથી વરા ઉમેદચંદ કાળિદાસની વિધવા બાઈ શ્રીસંધની કમીટી ૧૨૫ એક દેરીમાં દાનમરિની આરસની મૂર્તિ છે. હેમકેર ૨૦૦૦ વિ. સુદ ૬. શ્રી સંધ ૧૯૪૦ લગભગ શેઠ સાંકળચંદ પાનાચંદ • ૧૯૩૨ મોતીચંદ ધરમશી • ૧૫૫૦ લગભગ શેઠ ફૂલચંદ વીકમસી -- . • ૧૯૨૦ વરાજ રાધવજી .. • - ઝવેરચંદ ભગવાનની પત્ની લાડકરબાઈ ૧૯૨૮ કેશવજી છગનલાલ ૧૬૭પ ! લધા ભાણજીની માતા બાઈ અદી ૧૮૯૫ ન્યાલચંદ ઝવેરચંદ માટલીઆ ૧૮૯૩ ! - શ્રીસંધ ૧૯૩૧ વેરા લાલજી કલ્યાણજી એક લાયબ્રેરી છે. Page #422 -------------------------------------------------------------------------- ________________ નાર ગામનું નામ કાઉં. રાંધણી. પાળનાયક તિમાની) 1. સંખ્યા પાષાણુ-ધાતુ ૧૫૨૮ પડધરી પડધરી માં. દૂર - પડધરી હનુમાનની દેરી પાસે ઘર પાર્શ્વનાથજી ૦૧ ૧૫૨૯ | મેટીભલસાણ બજારમાં જામનગર ૭ ગા. દૂર ચેલા શિખરબંધ ૧૫૩૦ મોતી મહેતાના વડાલા હડમતી ૭ ગાં. દૂર મતી મહેતાના વડાલા ચંદ્રપ્રભુજી ૧૫૩૧ | જામકરણ ધોરાજી * ૧૦ ગા. દૂર જામકંડોરણા આદિનાથજી – ૯ ૧૫૩૨ પાલીતાણા શેઠ આ. કોની પાસે મોટું : પાલીતાણું : પાલીતાણા દેરાસર ૧મી. દૂર | _ ૯૩–૪૮ ૧૫૩૩ ગેડી પાર્શ્વનાથજીનું દેરાસર સામરણવાળું ચિંતામણિ પાર્શ્વનાથજી ૩૫-૩૫ ૧૫૩૪ ગોરજીના ડેલામાં ધાબાબંધ | શાંતિનાથજી -૧૫૩૫ શેઠ નરશીનાથાની ઘર્મશાળામાં ઘર ! ચંદ્રપ્રભુજી ૩૨–૧૮ ૧૫૩૬ શેઠ નરશી કેશવજીની ધર્મશાળા સામરણવાળું ઋષભાનનઇ ૧૨–૧૧ -૧૫૭ વીરબાઈ પાઠશાળા ધાબાબંધ મહાવીરસ્વામી ૧૫૩૮ શેઠ મોતી સુખિયા ની ધર્મશાળા શિખરબંધ | આદિનાથજી ૧૮–૧૦ ૧૫૩૯ દાદાવાડી–ચાંદભુવન ધર્મ શાળાની પાછળ ઘર ૧૫૪૦ કંકુબાઈની ધર્મશાળા ૧૪– ૪ ૨૨૩ ] Page #423 -------------------------------------------------------------------------- ________________ eiાવનારનું નામ તધા હતા. વહીવટદારનું ના૨૨. લેબર રાયરની જેની પાસે સંવત. રિધનિ. વી . કે હા - - ચી દેવકરણ અમૃતલાલ - ૧૯૮૬ લગભગ શા. દેવકરણ અમૃતલાલ છે સારી શ્રીસંઘ ૧૫૦૦ લગભગ પદમશો ઓધવજી શ્રીસંઘ ૧૯૫૮ રાયચંદ હીરાચંદ ૧૯૨૧ ; સાધારણ ૨૨ સં. ૧૨૨૮ની સાલની શ્રો શાંતિનાથ ભગવાનની ધાતુ મૂર્તિ પ્રાચીન છે. શ્રી સંધ ૧૯૧૯ દલીચંદ મોતીચંદ સારી . ' રૂપચંદ ભીમજી દીવાળા ૧૮૧૭ - રોડ આ. કે. ની પેઢી શ્રી સંધ યત્રિી દેવાજી ૧૯૫૦ યતિલક્ષ્મીચંદજી કરમચંદજી શેઠ નરશી નાથા ૧૫૦ શેઠ નરશી નાથા ચેરીટી ટ્રસ્ટ ૧૯૨૧ મેડા પર છે. શેઠ નરશી કેશવજી નાયક ૧૯૨૧ શેઠ નરશી કેશવજી ચેરીટી ટ્રસ્ટ ૧૯૨૨ એક સુખડની ગુરુમૂર્તિ છે. એક ગૃહસ્થની ધાતુમૂર્તિ છે. વીરબાઈ પાઠશાળાને ટ્રસ્ટીઓ ૧૯૫૬ ! વીરબાઈ પાઠશાળાના ટ્રસ્ટી હીરજી ઘેલાભાઈ એક ભંડાર તથા લાયબ્રેરી છે. મેતીચંદ ઝવેરચંદ સુરતવાળા ૧૯૫૦ લગભગ [ પ્રવિણચંદ્ર અમરચંદ ઝવેરી કીલાલજી લુણવત - ૧૯૯૦ મુનિમ ચિંતામણજી એક દાદાવાડી છે જેની અંદર જિનદત્તસૂરિ તથા જિનકુશલસરિની રસ ની મૂર્તિ છે. શેઠ ભગવાનજી તિલક ચંદજી-૧૯૯૨ ભગવાનજી તિલકચંદજી મેડા પર છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું ના. , પોસ્ટ ; એકિય. ટેકાન. પ્રતિમાજીને સંખ્યા બાંધણી. ; મૂળનાયક ૧૫૪૧ પાલીતાણા જકુંવરની ધર્મશાળા પાલીતાણા ૧ મા. દૂર પાલીતાણું શિખરબંધ ચિંતામણિ પાર્શ્વનાથજી Lપાષાણુ-ધાતુ ૫-૧૯ ----------- ૧૫૪૨ બાબુ માધવલાલની ધર્મશાળા સુમતિનાથજી ૧૫૪૩ શ્રી સિદ્ધક્ષેત્રે શ્રાવિકાશ્રમ ઘર ! શાંતિનાથજી ૧– ૩ ૧૫૪ શ્રી સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ ઘૂમટબંધ પાર્શ્વનાથજી ૪– ૧ ૧૫૪૫ શ્રી યશોવિજયજી જૈન ગુરુકુલ સુમતિનાથજી ૧૫૪૬ આગમમંદિર શ્રી શત્રુંજયની તળેટીમાં શિખરબંધ | ઋષભનનજી ૧૮૦–૨૭ ૧૫૪૭ ગણધર મંદિર સામરણવાળું ; અરિહંત ૧૫૪૮ બાબુનું દેરાસર શ્રી શત્રુંજયની તળેટીમાં શિખરબંધ ' આદિનાથ ૧૫૪૯ આ રાત્રેય : મૂળનાયકજીના ગભારામાં j ૧૫ – ૧ ૧૫૫૦ મૂળનાયકના દેરાસર ઉપર પહેલી ભમતી ' ૧૬૫– ૯ ૧૫પર » નવા આદીશ્વરનું દેરાસર શિખરબંધ ૫૪– ૨ ૨૨૫ ] Page #425 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. લેખને રાની જેની ઉપાસંવત. સ્થિતિ. વસ્તી. શાળt વિષ ને શેઠ કરતુરચંદ પ્રતાપચંદ સુરતવાળા-૧૯૪૭ : શેઠ આ કની પેઢી સારી બાબુ માધવલાલ દુગડ ૧૫૮ શેઠ રીખવચંદજી માધવલાલજી * દુગડ : એક આરસની ગુરુમતિ છે. શ્રીસિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમના હરકેરબેન ૧૯૯૭ . સુ. ૩ - ટ્રસ્ટીઓ દલપતરામ પ્રેમચંદ ૧૯૯ર : જૈન બાળાશ્રમની કમીટી ૧૯૯૨ શ્રી જેનલની કમીટી શ્રીસંધ ૧૯૯૯ થો વદ્ધમાન જૈન આગમ મંદિરના ટ્રસ્ટીઓ ૧૯૯૯ ૧૯૯૯ મંત્રી સ્મશાહ છે. ૧૫૮૭ શેઠ આ. કની પેઢી ૧૫૮૭ પિસતાં બંને ભીંત પર પ્રશસ્તિ લેખે છે. હસ્તિ ઉપર માદેવા માતાની મતિ છે. : એક શ્રાવક-શ્રાવિકા યુગલ છે. એક ગુરુમૂર્તિ છે. બે શ્રાવક-શ્રાવિકાના યુગલો છે તેમાં એકમાં સમરાશા અને તેમનાં પત્ની છે. બે નાના તથા બે મોટા ગોખલા ખાલી છે. Page #426 -------------------------------------------------------------------------- ________________ - નો - - -- - -- --- - - નંબર ગાજતું તા. બાંધી. | પ્રતિકારક Ltd . -- - - - --- - 1પપટ શ્રી શત્રુંજય | નવા આદીશ્વરને ફરતી દેરીઓ પાલીતાણું પાષાણુ-ધાતુ ૫૦— પાલીતાણા મેરુ પર્વતની રચના તથા જ બાજુની દેરી ૬૫૫૫ પાંચ ભાઈઓના દેરાસરની બાજુની દેરી બાજરિયાનું દેરાસર તથા આગળપાછળની દેરીઓ ૪૬-૧૪ ૧૫૫૭ સહસ્ત્રકુટ તથા તેની આજુ બાજુની દેરીઓ ૧૦૪૫–૫ ચૌમુખજીના દેરાસુરને ફરતી દેરીઓ તથા ચૌમુખજીનું ૨૭ દેરાસર ૬૫પટ સમેતશિખરનું દેરાસર તથા ફરતી દેરીઓ 1 ૨ *' ૧૫૬ ૦ સિવિહરમાનનું દેરાસર ૬૭– ૧ ૬૫૬૧ . ભમતી બીજી ૧૯૭–૨૨ ૧૫ર; ગણધર પગલાની દે રર૭ ] Page #427 -------------------------------------------------------------------------- ________________ લાવવાનું જા વહીવટદારનું ના. રિસંવન. સ્થિતિ હતી. ! શ્ર શાળા વિરોલ ક શેઠ આ. કે. ની પેઢી સારી જમણી બાજુની ભીંતપર સં. ૧૮૬૮ની સાલને પંદર લીટીને શિલાલેખ છે. પ્રવેશદ્વાર આગળ સંવત ૧૬૫૧ ને નવ લીટીને શિલાલેખ છે. સહકુટની જમણી અને ડાબી બાજુની થાંભલીઓ પર ૪૨ અને ૩૪ લીટીના બે લેખો છે. આદિનાથ (સીમંધરસ્વામી) ના પાછળના ભાગના મેડા પર ૧૦ મા સૈકાના સુંદર પરિકરવાળા ચૌમુખજી છે. Page #428 -------------------------------------------------------------------------- ________________ પેસ્ટ, નગર ગામનું નામ : ઠેકાણું. હેરાન. : એલ્ફિન્સ. બી . પ્રતિમાજીની ! સંખ્યા - ગંધારિયાનું દેરાસર તથા ! પાલીતાણા : પાલીતાણા શ્રી શત્રુંજય ; ગલા ફરતી દેરીઓ ૧૫૬૩ પાષાણુ-ધાતુ ૩૨–૧૫ कृप શાંતિનાથજી ૧૫૬૪ આદિનાથજીનું દેરાસર શિખરબંધ | આદિનાથજી ૪૮– પાંચ ભાઈઓનું દેરાસર તથા બહારની દેરી અને રંગમંડપની દેરી ૧૫૬૬ પુંડરિકસ્વામીનું દેરાસર તથા રંગમંડપની દેરી પુંડરિસ્વામી૨૦– ૭ ૧૫૬૭ ભમતી ત્રીજી ૬૪૪-૬૬ ૧૫૬૮ ! રાયણના ઝાડ નીચે ઋષભદેવજીન પાદુકા છે. - ૨૨૯] Page #429 -------------------------------------------------------------------------- ________________ અંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. લેખને દેરાસરની જેની ઉપ-ધર્મ| સંવત. ' સ્થિતિ. વસ્તી થય શાળા વિરોધ નોંધ રામજી ગંધારિયા સં. ૧૬૦ ના કા. સુ. ૨ શેઠ આ. કે. ની પેઢી સારી એક સેનાની તંયા એક સંગેઈસપની મૂર્તિ છે. ગભારામાં પશ્ચિમ દિશાની ભીંતપર ૯ લીટીને લેખ છે. સમરાશાના કાકા અને કાકીનું એક ગૃહસ્થ યુગલ છે. આ દેરાસર સીમંધર સ્વામીના દેરાસરના નામથી વિખ્યાત છે. પ્રવેશદ્વારમાં પેસતાં જમણી બાજુ સં. ૧૬૪૦ ને શિલાલેખ છે. .. ! ૧૬૬૭ : " - ૧૫૮૦ - રાયણ પગલાંની પાછળની પગલાંવાળી એક દેરીની પાદુકાને ફરતે સં. ૧૭૨૧ ને અમદાવાદના નગરોડના સુકૃત્યોની નેંધવાળા એક એતિહાસિક મહત્વને લેખ છે. રાયણ પગલાંની જેડની દરોમાં સફેદ આરસના લગભગ દસમા સૈકાના ચામુખછ છે. રાયણ પગલાં છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ પેસ્ટ નહાર ગામનું નામ ડેટા. ની િ આણી. બાંધણી. મૂળનાયક તિમાજની ! : સંખ્યા પાષાણધાતુ, ૧૫૬૯ રાત્રુંજય અષ્ટાપદજીનું દેરાસર પાલીતાણા : પાલીતાણા ' શિખરબંધ ધર્મનાથજી ૧૫૭૦ ચૌદ રતનનું દેરાસર ૧૪ - ૩ ... » ૧૫૭૧ શાંતિનાથ ભગવાનનું દેરાસર તથા બાજુની દેરી શાંતિનાથજી ઉ– ૭ * ** **, * વાઘણપોળના નાકે * ૧૫૬૨ » ની પાસે ચકેશ્વરી માતાની દેરી ચકેશ્વરી માતાજી ૧૫૭૩ નવા ચશ્વરી માતાજી ૧૫૭૪ નેમનાથની ચોરીવાળું દેરાસર તથા ફરતી ભમતી શિખરબંધ સુપાર્શ્વનાથજી ૧૬ – ૯ ની દેરીઓ ૧૫૭૫ પુ પાપની બારી ૧૫૭૬ વાઘણપોળથી હાથીપાળ જતાં ડાબી તરફની લાઈન ના દેરાસર તથા દેરીઓ ૧૫૭૭ ૫નાલાલ બાબુનું દેરાસર શિખરબંધ મહાવીરસ્વામી - - - - - ૨૩૧ ] Page #431 -------------------------------------------------------------------------- ________________ પંચાવનારનું નામ તથા ગ્રંવત. વહીવટદારનું નામ છે અને સરૂની ! જેની પા લિમડ છે અંગત. સ્થિતિ. : જી. રાજા વિષ ધ ", * * * * શેડ આ. ક. ની પેઢી સારી ૧ ગુરુમૂર્તિ છે. એક રાવણ તથા એક મદરીની મૂર્તિ * * * F*" * * * * છે. મૂળનાયક તરીકે આદિનાથ તથા અછતનાથ જોઈએ ? હિરાચંદ રાયકરણ દમણુવાળા-૧૮૬૦ મૂ. ના. ૧૮૬૦ મંત્રી કર્મશાહ દેવી ૧૮૫૭ સંધવી તારાચંદ સુરતવાળા દેવી ૧૯૨૧ ૨ ચકેશ્વરી તથા ૨ પદ્માવતી દેવીઓ આરસની છે. આ દેવી વાઘેશ્વરીના નામથી પ્રસિદ્ધ છે. મંત્રી વસ્તુપાળ તેજપાળ ! વિક્રમને તેરમો સંકે ૧૬૫ આખા શત્રુંજય પર્વત પર આ દેરાસરોની છતેનું શિલ્પ અને સ્થાપત્યકામ ઘણું જ ઊંચા પ્રકારનું છે, અને આ દેરાસર વિમલવસહીના નામથી ઓળખાય છે. એક સાંઢની ઊભી આરસ ની મૂર્તિ છે. બાબુ પનાલાલજી ૧૯૯૫ આરસનું દેરાસર છે. Page #432 -------------------------------------------------------------------------- ________________ નંબર : ગામનું નામ. રેલવે : " પિટ એમાન. ! અi બાંધણી. છે મૂળનાયક પ્રતિમાજીને સંખ્યા . * કમાનાર { ૧૫૭૮ 5 શ્રીરાત્રેય : ભંડારીનું દેરાસર પાલીતાણા : પાલીતાણા પાષાણધાતુ, ૧૫ - ચંદ્રપ્રભુજી ૧૫૩૯ કટાવાલાનું દેરાસર શિખરબંધ - પાર્શ્વનાથજી ૧૫૮૦ જગત શેઠનું દેરાસર 1 સુમતિનાથજી ૧૪–૧૧ - * ૧૫૮૧ કુમારપાળનું દેરાસર તથા રંગમંડપ તથા ફરતી દેરીએ , | આદિનાથજી ! ૧૦૮–૨૫ ૧૫૮૨ : હાથીપાળ દરવાજાથી વાઘણુ પાળ સુધીના દેરાસર ૨૩૩–૨૮ ૧૫૮૩ હાથીપળના દરવાજા પાસે જામનગરવાળાનું દેરાસર શિખરબંધ : શ્રેયાંસનાથજી : ૧૭– ૧ { ૧૫૮૪ ઈકબાઈનું દેરાસર આદિનાથજી ૧૫૮૫ • ' કપડવંજવાળાનું દેરાસર - તથા બહારની દેરી મે ૧૧૪-૧૧ { ૫૮૬ . સાથભાવાળું દેરાસર મહાવીરસ્વામી ૪– ૧૫૮૭ નાના માણેકનું દેરાસર શિખરબધ ધર્મનાથજી ૧૫ ૧૫૮૮ . ' દીપચંદ સાંકળચંદનું દેરાસર સંભવનાથજી સુરતવાળાનું દેરાસર ચંદ્રપ્રભુજી ૨૩૩ ] Page #433 -------------------------------------------------------------------------- ________________ અંધાવનારનુ નામ તથા સવત. મારી રૂપડશે પત ૧૬૮૩માં વધાર કરાધા છે. શેઠ પાનાચંદ ઉત્તમચંદ પ્રાણાયા મહારાજા પરમાત કુમારપાળ બારમા મ જામનગરવાળા વમાન શાહ ૧૬૭૬ શાહુ માણેકચંદ પાનાચંદ ની ઓ બાઈ ૧૮૭૪ કપડવંજવાળા શેઠાણી માણેકબાઈ ૧૯૫૪ બરવાળા સુન મેથી ૧૧૬ અમદાવાદવાળા પારેખ નાના માણેક ૧૯૬૦ અમદાવાદવાલા રોડ દીપચ સાંકળચ’૬ ૧૮૧૪ શાહ પ્રેમજી વમાન સુરતવાળા ૧૯૮૮ દીવાદારનું નામ. શેઠ આ. કે. ની પેઢી "" 33 27 "9 ગ માનીયા દ્રઢ શેઠ આ. ક. ની પેઢી . લેખના દાસરની નાની કંપા ધ વસ્તી. સૅન ક્ષિતિ. યશાળા ૧૬૭૬ ૧૮૭૩ ૧૯૫૪ મ. ના. ૧૬૮૬ ૧૮૬૦ ૧૮૧૪ ૧૭૮૮ સારી 23 . . વિશેષ નોંધ રંગમંડપમાં સ’. ૧૬૮૩મા ૪૪ લીટીના શિલાલેખ છે. ઘૂમટમાં નવીન ચિત્રા કરાવેલાં છે. બહારના ચાલવાનુ સ્થાપત્યકામ સુંદર છે. રંગમ ડ૫માં ગાખલાની નીચે ૩૧ કોટીના શિલાલેખ છે. થાંભલા પર સંવત ૧૮૭૩ ના હોખ છે. બહારની ભીંતપુર સવત ૧૫ ના શિલાલેખ છે. આ દેરાસર સાથભાના રાસરના નામથી પ્રાચિન થાંભલા પર સવત ૧૮૬૦ રા લેખ છે. થાંભલા પર સંવત ૧૮૧૪ ા લેખ છે. અહારની દીવાલ પર સંવત ૧૭૮૮ ની સાલને ૧૧ લીટીને કિાલેખ Page #434 -------------------------------------------------------------------------- ________________ - ધ બાંડી. મુળનાયક પ્રતિજીની I પાવાણ-ધાતુ ૧૫૯૦ શત્રુજય અમીઝરા પાર્શ્વનાથજીનું દેરાસર ભંડારીનું દેરાસર પાલીતાણા ! પાલીતાણા | શિખરબંધ ચિંતામણિ પાર્શ્વનાથજી ૧૫૮ ત્રિગડાગઢનું દેરાસર મહાવીરસ્વામી ૧૫૮ર મસાલિયાવાળું દેરાસર પપ્રભુજી ૧૨– ૧૫૯૩ કવાયક્ષની દેરી કવડયક્ષ ૧૫૯૪ | શેઠ નરશી કેશવજીની ટૂંક સગાળપોળની અંદર ! શિખરબંધ અનંતનાથજી | ૭૩૩–૭૧ ૧૫૫ | શેઠ બાલાભાઈની ટૂંક : મૂળનાયકજીનું દેરાસર આદિનાથજી ૮૫–૨૫ ૧૫૯૬ ફરતાં ચોકમાં કપડવંજ વાળાનું દેરાસર શીતળનાથજી ૧૬– ૨ : ફરતા ચોકમાં પુનાવાળાનું દેરાસર અરનાથજી ૧૫૯૮ મૂળ નાયકની પાછળ ચોકમાંનું દેરાસર અજીતનાથજી ગમ ૧૫૮૮ પડવંજવાળાનું દેરાસર વાસુપૂજ્યજી ૧૬– રાધનપુરવાળાનું દેરાસર સંભવનાથજી મને - -- - - ૨૩૫ ] Page #435 -------------------------------------------------------------------------- ________________ વાવનારનું ના તથા સત. મટામાત્ય ભડારી રત્નસિ’હજી ૧૯૯૧ સામગચાય સુરતવાળા ૧૯૯૮ રાધનપુરવાળા મત્રિય કુટુંબ રો નથી ક ૧૯૨૮ શે. ડીપ ક્યાછે ૧૮૯૩ શેઠ ફતેચંદ ખુશાલચંદ કપડવંજવાળા ૧૯૦૮ પુનાવાળાનુ શાહ માનદ વી૰ કોડ મીભાઈ ગુલાબચ કપડવજવાળા ૧૯૧૬ ચ પેપરમા રાધનપુરવાળા મહીલાનુ નામ શેડ આ. ક. ની પેઢી .. .. 23 શેઠ નરશી કેશવજી ટ્રસ્ટ શેઠ આ. ક. ની પેઢી ,, .. 29 11 ખના દાગીનાનીપા - ઉ સંવત. ભુલી થ શાળા મના. ૧૭૯૧ ૧૫૮૮ મના. ૧૮૫૪ ૧૯૪૦ ૧૮૯૩ ૧ર૮ ૨૧૬ રિન સારી .. R મ .. " : . લોય નોંધ મૂળ નાયકનના પાંચ લીટીનો લેખ ગુજરાતના ઈતિાસ માટે ખાસ ઉપયોગી છે. ક્યા દેરાસર અમીઝરા પાક નાથના દેરાસરના નામથી પ્રશિ છે. સવંત ૧૯૪૯ ની સાલના ૨૮ લીટીના શિલાલેખ પુંડરિકવામીની ભીંત પર છે. શેઠે ફતેચંદ તથા તેમના ધ પત્નીની મૂતિ એક ગાળામાં . રંગમ ડ૫માં ૨૧ લીટીને ચિાલેખ છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ - એન. : એફિ. બાંધણી. મૂળનાયુ. પ્રતિમાજની ! સંખ્યા ૧૬૦૧ શ્રી શત્રુંજય ફરતી ભમતીની દેરીઓ પાલીતાણા : પાલીતાણા પાવાણધાતુ, છે૧૮૦-૯૨ ૧૬ ૦૨ પુંડરિકરવામીનું દેરાસર શિખરબંધ પુંડરિક સ્વામી ર૧ ૧૬૦૩ બાલાભાઈની ટૂંકના ઉપરના ભાગમાં ઘૂમટબંધ આદિનાથજી ૧ ૧૬૦૪ આંબલી નીચે દેરી છે મોદી પ્રેમચંદ લવજીની ટૂંક મૂળનાયકજીનું દેરાસર શિખરબંધ | આદિનાથજી: ૧૦૯– ૨ -૧૬ ૦૬ આરસવાનું દેરાસર તથા મેડા ઉપર સહસ્ત્રફણા : પાર્શ્વનાથજી : : ૧૯-૨૦ ફરતી દેરીએ ૩૨૦-ર આરસવાલા દેરાસરની સામે ; મેડા સહિત સહસ્ત્રફણ પાર્શ્વનાથજી . ૧૯– ૨ ૧૦૯ : શેઠ હેમાભાઈ વખતચંદની : ટૂંક મૂળ દેરાસર તથા અછતનાથજી ૩૧૯–. ૮ ફરતી ભમતીઓ ૧૬૧૦ ઉજમબાઈની ટૂંક ઉ નદી શ્વર દ્વીપ રર૮-૧ ૨૩૭ ] Page #437 -------------------------------------------------------------------------- ________________ ધાવનારનું નામ તથા રાવત. વહીવટદારનું નામ. લેખન દેરાસરની નાની ઉ– ધોરાંત. સ્થિતિ. વતી. ય શાળા વિરોધ નોંધ શેઠ આ. ક. ની પેઢી સારો રોડ દીપચંદ કલ્યાણજી શાહધર્મદાસ દેવગિરિ વાળા ૧૬૮૬ રંગમંડપમાં નવ લીટીને સં. ૧૬૮૬ નો લેખ છે. અદબદછના નામથી પ્રસિદ્ધ છે. માણેકબાઈના નામથી પ્રસિદ્ધ છે. મોદી પ્રેમચંદ લવજી અમદાવાદવાળા-૧૮૬૩ મૂળ નાયકની પલાંઠી પર સં. ૧૮૪૩ની સાલના ચાર ૧૮૪ લીટીનો શિલાલેખ છે. ઝવેરી રતનચંદ ઝવેરચંદ : સુરતવાળા ૧૮૬૦ - 'મૃ, ના. : ૧૮૬૦ મૂળ નાયજીની પલાંઠી પર પાંચ લટીને સં. ૧૮૬૦ ની સાલને લેખ છે રંગમંડપના બે ગોખલા બારીક કેતરકામવાળા છે. શેઠ પ્રેમચંદ ઝવેરચંદ ' ઝવેરીસુરતવાળા ૧૮૬૦ - - ' ૧૮ શેઠ હેમાભાઈ વખતચંદ ૧૮૬૨ : ૧૮૬૨ , , નગરશેઠ કુટુંબના સુકૃત્યોના નોંધવા માટે શિલાલેખ દેરાસરની બીંત પર બે પત્થરોમાં કોતરેલો છે. ઉજમબાઈ ૧૮૯૭ Page #438 -------------------------------------------------------------------------- ________________ રેલ્વે નાર! ગામનું ના હેકાવું. બાંધણી. પ્રતિમાની મૂળનાયક : રાંખ્યા ! કાન. ૧૬૧૧ શ્રી શત્રુંજ્ય ભમતીની દેરી પાલીતાણા ! પાલીતાણા પાષાણુ-ધાતુ કુંથુનાથજી ! ૧૨ ૧૬૧૨ ભમતીની દેરીઓ ૩૨– ૩ ૧૬૧૭ છીપાવલીની ટૂંક તથા દરીઓ શિખરબંધ આદિનાથજી પર– શેઠ સાકરચંદ પ્રેમચંદની ટૂંક મુખ્ય દેરાસર તથા શિખરબંધ પાર્શ્વનાથજી ૧૬– ૪ ભમતીની દેરીઓ ભમતીની દેરી પદ્મપ્રભુજી ચૌમુખની કમૂળ દેરાસર તથા ઉપલે માળ આદિનાથજી ૫૮– ૭ ૧૬૧૭ પુંડરિક સ્વામીનું દેરાસર મટબંધ નમિનાથજી ૧૩– ચૌમુખજીબી ટૂંક ફરતી દેરીએ . ૪૪૦-૪૫ ભણસાલીનું દેરાસર શિખરબંધ | અજીતનાથજી | 20 ખરતરવસહી સુમતિનાથજી ૧૦– ૧૬૨૧ મહાવીરસ્વામી સંભવનાથજી ૬– ૨ ૧૬ર૩ : ચંદ્રપ્રભુજી ૨૩૯ ] Page #439 -------------------------------------------------------------------------- ________________ ર્માવનારનું નામ તથા ત. ડાઘાભાઈ અનેાપદ ૧૮૪૩ રોડ સાકરચંદ . પ્રેમચંદ અમદાવાદવાળા ૧૮૯૩ શેઠ મગનલાલ કરમચંદ અમદાવાદવાળા ૧૮૯૨ વહીવટદારનું નામ. શેઃ આ. ક. ની પેઢી શેષ અંબાલાલ સારાભાઇ શેઠે આ. ક. ની પેઢી લેખના દાસી જૈનાની ટપાલ સાંવત. સ્થિતિ. વસ્તી. પલ શાળા ૧૮૪૩ ૧૮૯૩ સારી : : "" વિશેષ નોંધ એક ગાખલામાં રો-રોડાણીની આરસની મૂર્તિ એ છે. મૂળ નાયકની પલાંઠી પર સંવત ૧૮૯૩ ની સાલના છ લીટીના લેખ છે. રો-રોડાણીની સ્મૃતિએ ર્ છે. એક આરસની શ્રાવક કૃતિ છે. શેડ-રોકાણીની આરસની કૃતિ છે. રાત્રુંજય ઉપર ઊંચામાં ઊંચી ટ્રેક છે તથા મૂળ નાયક જીની ચારે પ્રતિમાઓમાં લેખ કાતરેલ છે. ૪ આરસની ગુરુ સ્મૃતિ ભેદ છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ પર નંબર ગાજીનું નામ છે કહું. , પ્રતિમાજીની જી . : મૂળનાયક = ! પાષાણુ-ધાતુ ૧૬૨૪ શ્રી શત્રુંજય ખરતરવસહી છે. પાલીતાણું કે પાલીતાણા આદિનાથજી ૧૬૨૫ હાલા કુંડીના નામથી ઓળ ખાતું દેરાસર ૧૫ ૧૬૨૬ શેઠ નરસી નાથાનું દેરાસર શિખરબંધ || ચંદ્રપ્રભુજી ૩૬– ૬ ૧૬૨૭ મારૂદેવા માતાનું દેરાસર ૧૬૨૮ શાંતિનાથજીનું દેરાસર શિખરબંધ | શતિનાથજી ! ૧૬– ૧૬૨૯ શેઠ દેવશી પુનશીનું દેરાસર ધર્મનાથજી ay-Y ૧૬૮૦ કે વેલબાઈના નામથી ઓળ ખાતું દેરાસર ૨૩– શેઠ નરશી કેશવજીની ટ્રેક મૂળનાથજીનું દેરાસર તથા , , શિખરબંધ અભિનંદન – ૨ બને બાજુની દેરી તથા | મેડા પરની દેરી ૬૩૨ : શેઠ નરશી કેશવજીની ટૂંક : તવાફરતી ભમતીની દેરીઓ ૫૪— 9 ચૌમુખની ટૂંકની પાછળ પાંચ પાંડવની દેરી ૭– ૧૬૩૩ ઉપરની દેરીની પાછળની દેરી સહસ્ત્રકુટ ; ત્રણ શિખરવાળું દેરાસર : જામપળની સામે શિખરબંધ છે અનંતનાથજી , ૨૨ * પાંચ શિખરવાળું દેરાસર : રામપળની સામે ! વિમલનાથજી ' ૨૧-૨૩ ૨૪૧ ; Page #441 -------------------------------------------------------------------------- ________________ અંધાવનારનું નામ તથા લત. દેવચંદ કલ્યાણચંદ મુંબવાળા ૧૮૯૪ ટીડાનુ નામ. શેડ આ. ક. ની પેઢી "" 23 77 ܕܕ 27 31 શેઠે નરશી કેશવજી ટ્રસ્ટના વહીવટદારા શેઠ નરશી કેશવજી ટ્રસ્ટના વીવા શેઠે આ. કે. ની પેઢી શ મેલીશા ટ્રસ્ટના વીવારો શેઠ આ. ક. ની પેઢી લેખના દેરાસરની જૈનની ઉષાનું ! સન સ્થિતિ વસ્તી. કાર ૨૫૧) ૧૮૯૩ ૧૮૯૩ સારી 33 "" . .. 17 . વિશેષ નોંધ એક શેઠ-શેઠાણીની આરસની મૂર્તિ છે. હસ્તિ ઉપર મારૂદેવા માતા છે. આ દેરાસર, પ્રતિના દેશસરના નામથી પ્રસિદ્ધ છે. એક સુખડના પ્રતિમાન છે. પાંચ પડિય, એક કુંતામાતા અને એ દીપડી છે. ૧૦૨૪ સહસ્રકુટના પ્રતિમા તથા ૧૬૮ આરસના પાટિયામાં પ્રતિમાઓ છે. એક ગુરુમૂર્તિ છે. એક દસમા સૈકાની ધાતુ મૂર્તિ પ્રાચીન છે. Page #442 -------------------------------------------------------------------------- ________________ ! નંબર શાસનું ના. sicી. મૂળનાયક પ્રતિમાની | ૧૬૭ શ્રી શત્રુંજય શેઠ મોતીશાની ટૂંક મૂળ નાયકનું દેરાસર તથા પાવાણુ-ધાતુ ઉ૧ -૧૨ છે પાલીતાણા : પાલીતાણા : શિખરબંધ આદિનાથજી | { પહેલે માળે મૂળનાયકના દેરાસરને ફરતી રીઓ ભમતી પહેલી ૧૬૦૦ બાબુ પ્રતા૫લાલજીનું દેરાસર ભમતી બીજી પદ્મપ્રભુજી પાછળની દેરીઓ ૪૬– ૪ અમરચંદખીમચંદનું દેરાસર શિખરબંધ | ધર્મનાથજી ૨૮-૧૨ ૧૬૪ ઘોઘાવાળાનું દેરાસર તથા ફરતી દેરીઓ : આદિનાથજી : ૨૫-૩ ૧૬૪. દેવચંદ જેચંદનું દેરાસર ' મહાવીર સ્વામી ર૭– ૨ | ૧૬૪૪ પારેખ સપચંદ હેમચંદનું દેરાસર | સુપાર્શ્વનાથજી : ૧૩– ૧૬૪પ દમણવાળાનું દેરાસર સંભવનાથજી : ૬ સહસ્ત્રકુટ, ૧૦૪૦–૧ ૧૬૪૭ ગણધર પગલાનું દેરાસર ૧૨– ૭ ૧૬૪૮ ફરતી દેરીઓ ઘૂમટબંધ , પાર્શ્વનાથ ૨૪– ૨ ; રાયણ પગલાંની ફરતી દેરીઓ તથા બહારની દેરીઓ ૨૪૩ ] Page #443 -------------------------------------------------------------------------- ________________ કાવનાનું નામ તથા સંવત. વહીવટદારનું નામ. લેખન રાયની જેની ઉક રાંત. ! શિતિ. વતી. શાળા વિરોધ ન શેઠ ખેમચંદ મોતીશા ૧૮૯૭ શેઠ મોતીશા ટ્રસ્ટના વહીવટદારો ૧૮૯૩ સારી ૧ મેતીશા શેઠ ૨, દીવાઈબાઈ ૩, રૂપબાઈની મૂર્તિ છે, એક માદેવા માતા હતિ ઉપર છે. શેઠ હઠીભાઈ હેમાભાઈ ૧૮૯૩ શેઠ શેઠાણીની મૂર્તિ એક * * શેઠ અમરચંદ ખીમચંદ દમણવાળા ૧૮૯૩ ૧૮૯૩ ! ૪ સ્ફટિકની પ્રતિમાઓ છે. આરસની ૨૯ પણ દાખલ મૃતિઓ અને એક ગુરુ મૃતિ છે. શેઠ કીકાભાઈ ફૂલચંદ ઘોઘાવાળા ૧૮૯૩ ૧૮૯૭ ઘૂમટની છતમાં સુંદર જેન તીર્થોનાં ચિત્રો છે. શેઠ દેવચંદ જેચંદ ૧૮૯૩ ૧૮૯૭ પારેખ સરૂપચંદ હેમચંદ ૧૮૯૩ ૧૮૯૩ કરમચંદ પ્રેમચંદદમણ વાળા ૧૮૯૩ ૧૮૯૪ શેઠ બાલાભાઈ શેઠ આ. કે. ની પેઢી શેઠ-શેઠાણીની મૂર્તિ છે. શેઠ ખુશાલચંદ તારાચંદ સુરતવાળા. શેઠ મોતીશા ટ્રસ્ટના વહીવટદાર ૧૪૫ર ગણધર પગલાં છે. શેઠ તારાચંદ નથુભાઈ સુરતવાળા Page #444 -------------------------------------------------------------------------- ________________ નબર ગાળું ના દેકાતું. . બાંધણી. બાંધણી. ૧ળનાયક તિજીની ! ટેકાન. : I .. ક ' " 15 ( ના ૬ શ્રી શત્રુંજય પાટણવાળાનું દેરાસર તથા ડાબી બાજુની દેરી પાલીતાણા પાલીતાણા શિખરબંધ પાષાણ-ધાતુ ૨ – ૮ પદ્મપ્રભુજી ૧૫૧ ગુલાબબાઈનું દેરાસર આદિનાથજી ! ૧૯– ૫ ૧૬૫ર ચીનાઈવાળાનું દેરાસર તથા બાજુની દેરી ચંદ્રપ્રભુજી ૨૬– ૧ ૧૬૫ શેઠ હઠીભાઈનું દેરાસર તથા મણ અને ડાબી તરફની દેરી ધર્મનાથજી ૨૭– ૮ ૧૬૫૪ : લેરાવાળાનું દેરાસર તથા જમણી અને ડાબી તરફની દેરી આદિનાથ પ– ૧ --- - - - ----- --- - ૧૬૫૫ પુંડરિક સ્વામીનું દેરાસર તથા દેરીઓ કુંડકિરવામી ૪૧–૧ ૧૯૫૬ સમતી ત્રીજી ફરતી દેરીઓ ૧૦૮૩–૫ ૧૬૧૭ - - - બજારમાં પાલીતાણા ૫ માં. દૂર { ઘેટી શ્વર ! શાંત, શાંતિનાથ પદ્મપ્રભુજી --1 -- - આકેલા નાણુવદર આદિનાથજી - ૧ ૩ ગાં. દૂર મ ! મઢડા ૧ માં દૂર મઢડા પાર્શ્વનાથજી ૧૬૬૬ છુટણ ૨ આદિનાથજી | મી. દૂર ટાણા છે સુખડની ૧૬૬ર : વરલ ૪. દૂર શિખરબંધ વિમલનાથજી ૧૬૩ વણા ટાણા ૨ ૧૨– ૨ મા. ચંદ્રપ્રભુજી છે ૨ ૨૫ ] Page #445 -------------------------------------------------------------------------- ________________ બધાવનારનું નામ છે તથા સંવત. વહીવટદારનું નામ, લેખને સરની જેની ઉણ- ધર્મસંવત. સ્થિતિ. વસ્તી ય દળા વિકો ને શેઠ પ્રેમચંદ રંગજી પાટણવાળા ૧૮૯૩ શેઠ મોતીશા ટ્રસ્ટના વહીવટદારે ૧૮૯૩ સારી શેઠ-શેઠાણુની આરસની મૃતિ છે. બાઈ ગુલાબબાઈ ૧૮૯૩ શેઠ નાનજી જેકરણ માંગરોળવાળા ૧૮૯૩ શેઠ હઠીભાઈ હેમાભાઈ ૧૮૯૩ શેઠ વીરચંદ ભાઈચંદ પેલેરાવાળા ૧૮૯૩ ૧ નાભિરાજા તથા ૧ મારૂદેવા માતા છે. શ્રીસંધ ૧૯૮૦ | મહેતા હરજીવન વર્ધમાન ૧૭૫ મેડા પર છે. શ્રીસંધ ૧૯૫૦ ! મહેતા દામજી દેવચંદ શું દેરાસર છે. ગાંધી હીરાલાલ ડાહ્યાભાઈ અમદાવાદવાળા ૧૯૯૯ [ સંધવી કાનજી જીવન ૧૫૦૦ સાધારણ : ૧૫ ૧ શ્રીસંઘ ૧૯૭૦ લગભગ | શેઠ મગનલાલ જીવણુલાલ શ્રીસંઘ ૧૯૯૧ શેઠ મૂળચંદ ભાઈસંદ બીજે માળ છે. . શ્રીસંધ ૧૯૧૪ ત્રિભોવનદાસ દામજી એક લાયબ્રેરી છે. શ્રીસંધ ૧૮૭૪ , , શેઠ મૂળચંદ જીવરાજ ચંદ્રજિન મિત્રમંડળ છે. Page #446 -------------------------------------------------------------------------- ________________ પ્રિસ્ટ નંબર કાનું નામ ડેટા. મૂળનાયક પ્રતિમાની ! . સંખ્યા { ૧૬૬૪ અગિયાળી શિહેર ૯ મી. દૂર બજારમાં - પાષાણુ-ધાતુ પાર્શ્વનાથજી ૩- ૨ * ટાણા - ઘર દેવગાણું ૪ ગા. દર - દેવગાણા વિમલનાથજી ! – ૨ શિહેર શિહેર શિખરબંધ : સુપાર્શ્વનાથજી ૨૪– ૧ ૧ મિ. દૂર સામરણવાળું ! અજીતનાથજી : ૨૦-૩૨ સ્ટેશન પર ધર્મશાળામાં કુંથુનાથજી વડીઆ બજારમાં વિમલનાથજી * ૧ માં. દર ૧૦ મેટા સુરકા ૨ માં. દૂર સોનગઢ શીતળનાથજી બારીઆધાર દેરાસરવાળી શેરી પાલીતાણા | ગારીઆધાર ! શિખરબંધ ; ૧૮ મી. દૂર શાંતિનાથજી ૧૬૭ર : ખારા બજારમાં - પાચ તલાવડી ! પાચતલાવડા આદિનાથજી ૪ મા. દુર "૧૬૭૩ - રૂપાવટી પાલીતાણા ૭ ગા. દૂર પરવડી ( ઘૂમટબંધ | સંભવનાથજી ૧૬૭૪ મોખા ! પાલીતાણા જ ગી. દૂર મોખડકા ! શિખરબંધ મહાવીરસ્વામી , ૧૬૭૫ જમણવાવ : || પાલીતાણુ ઘર સુપાર્શ્વનાથજી | ૧૬ ' દોરાળા - ગામના છેડે શિખરબંધ | આદિનાથજી ! ૨૦– ૧ ૭ ગ. દૂર (કામળિયાના) બજારમાં એક પાર્શ્વનાથ Page #447 -------------------------------------------------------------------------- ________________ કાવનારનું નામ તથા સંત, વહીવટદારનું નામ આ લેખનો દેરાસરની જેની દિપ- સંવત. સ્વિતિ. ! વતી. કાર ! - ' વિર નેધ શ્રીસંઘ ૧૯૭૦ લગભગ શેઠ મગનલાલ ફૂલચંદ સાધારણ બીજે માળ છે. શ્રીસંઘ ૧૯૩૦ લગભગ ભીમજી લાલચંદ સારી ૧૦૦ એક લાયબ્રેરી છે. બીજે માળ છે. શ્રીસંઘ ૧૮૪૦ લગભગ શેઠ પોપટલાલ પ્રભુદાસ ૧૮૪૮ એક લાયબ્રેરી છે. શ્રી સંધ ૧૯૭૫ લગભગ ૧૮૫૪ નરોત્તમદાસ ભાણજી ભાવનગરવાબા ૧૯૯૮ મણિલાલ ફૂલચંદ : શ્રીસંધ ૧૯૭૭ મોહનલાલ ફૂલચંદ સંઘવી સાધારણ બીજે માળ છે. શેઠ ન્યાલચંદ દયાલજી - ૧૯૮૩ લાલચંદ બેચરદાસ ! ૧૫૧૧ : શ્રીસંધ ૧૮૯૬ ભવાન હરિચંદ સારી. | ૩૨૫ ૨ એક લાયબ્રેરી છે. શ્રી સંધ ૧૯૯૫ પાનાચંદ જેચંદ સાધાર ૪૦ બીજે માળ છે. શ્રીસંધ ૧૯૮૫ લગભગ : મગનલાલ ઠાકરશી પારેખ સારી શ્રીસંઘ ૧૯૩૦ લગભગ અમરચંદ નારણદાસ શ્રીસંઘ ૧૯૮૫ લગભગ વિરચંદ જેચંદ . ( ૧૯૨૧ સાધારણ બીજે માળ છે. શ્રીસંધ ૧૯૯૫ શેઠ જીનદાસ ધરમદાસ ની પેઢી - ૧૯૯૮ સારી કે નથી શ્રીસંધ ૧૯૫૬ હઠીચંદ ગુલાબચંદ ૧૮૪૪ એક લાયબ્રેરી છે. Page #448 -------------------------------------------------------------------------- ________________ બાંધી . ; મૂળનાયક પ્રતિમાજીને ખ્યા ૧૬૭૮ બેદાનાનેસ (કદંબગિરિ) ડુંગર પર પાલીતાણા ૧૧ મ. દૂર એક શિખરબંધ નેમિનાથજી છે પાષાણ-ધાતુ ૭– છે. ૧૬૭૮ ! સામરણવાળું ; આદિનાથજી ૧૦૪- ૮ ડુંગર ઉપર | નેમિનાથજી ૨૪૧૨ ધર્મશાળાની અંદર શિખરબંધ મહાવીરસ્વામી ૨૦૦–૧૨૦ ; ચેક ન ધર્મશાળાની અંદર ઘૂમટબંધ આદિનાથજી ૩– ૧ ૧૬૮૩ . હાથસણી બજારમાં હાથસણી શિખરબંધ વાસુપૂજ્યજી : ૩ ૧૩ મા. દૂર - ૨ દેપલા ૧૫ માં. દૂર છે જેસર : આદિનાથજી ૫- ૨ ૧૬૮૫' રાજપરા | એક ઘર ; , – ૩ ૮૬ . જેસર ૧૭ માં. દૂર ! શિખરબંધ મહાવીરસ્વામી ૧૨–૧૨ ૬૮૭ * છાપરિયાળી ડુંગરી ઉપર. ૧૯ મા. દર ! " ઘૂમટબંધ ! આદિનાથ ( ૧૬૮૮ કાળિયાક 1 બજારમાં ભાવનગર ૧૪ મી. દૂર { :શિખરબંધ મહાવીરસ્વામી ૧૦– ૬ ૧૪૮૯ લિયા , તણસા : ૮મા . ખડસણિયા ઘર, શાંતિનાથજી ! – ૨ ૨ ૨૪૯ ] Page #449 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંત, | વહીવટદારનું નામ. લેખને સરૂની જેનોની દાર સંવત. સ્થિતિ.. વતી. દાશિ વિશેષ જ શેડ માણેકલાલ ચૂનીલાલ : અમદાવાદવાળા ૧૯૯૪ : શેઠ જીનદાસ ધરમદાસ ની પેઢી સારી ! ૧૦ ૧ એક લાયબ્રેરી છે. શત્રુંજયની રચના છે. તારાચંદ મોતીજી જાવાલવાળા ૧૯૯૪. ટ્રસ્ટી શેઠ ચીમનલાલ લાલભાઈ ૧૯૯૪ , લગભગ ૧ માઈલ દૂર વાવડી પ્લેટના નામથી ઓળખાતી જગ્યા છે જ્યાં નૂતન જિનબિબે બિરાજમાન છે. શેઠ જીનદાસ ધરમદાસ * ની પેઢી ૧૯૯૯ ૧૯૯૪ ૪ ગુરુમૂર્તિઓ આરસની છે. એક શ્રાવક-શ્રાવિકાની મૃતિ પ્રાચીન છે. ત્રીજે માળ પ્રતિમા છે. કરમચંદ ફૂલચંદ હા. * પુંજીબેન ૧૯૮૯ . . ! ૧૯૮૯". ૧૨ ગુરુમૂર્તિઓ આરસની છે.વિશાળ બાવન જિનાલય - અમદાવાદવાળા વાળું દેરાસર છે. રોક આ. કે. ૧૯૯૩ * પાલીતાણા ઠાકરશી જેઠાભાઈ ! ૧૬૭૦ , શેરમલ હંસાજી ૧૯૯૩ ઠાકરશી માણેકચંદ શ્રીસંઘ ૧૯પ૧ નાનચંદ મૂળચંદ ૧૭૫ શ્રીસંધ ૧૯૭૫ લગભગ લાધાભાઈ હીરાચંદ સાધારણ શ્રીસંધ ૧૯૦૦ વગભગ ! દલીચંદ ત્રિભોવનદાસ સારી એક આરસની ગૌતમ સ્વામીની માર્ત છે. છે આ. . અમદાવાદ ૧૯૨૧ શેઠ આ. કે. ની પેઢી છાપરિયાળી ૧૯૨૧ * શ્રીસંઘ ૧૯૧૩ ગિરધરલાલ લવજી . શ્રીસંધ ૧૯૮૬ ! હરજીવનદાસ મૂળચંદ. ૧૩૧૫ | સાધારણ ૫૦ | : Page #450 -------------------------------------------------------------------------- ________________ કેકા. પૂના પ્રતિષ્ઠાની દખ્યા : ૧૬૯૯ : પાષાણ-ધાg : પાર્શ્વનાથજી ! – ૧ ખદરપર તણસી ૬ મી. દૂર બજારમાં જસપરા ઘર _ ૧૬૯૧ : પરા શિખરબંધ ધર્મનાથજી તણસા તણસા ઘર પાર્શ્વનાથજી રાજપરા દીઓદર ૧ મી. દૂર રાજપરા આદિનાથજી ૧૬૯૪ : દોર તક્ષા ૬ મી. દૂર દીર અભિનંદન – ૩ ૧૬૯૫ : ભાવળ પાર્શ્વનાથજી ભાવળ '૮ મી. ૧૬૯૬ " ત્રાપજી ત્રાપજ ત્રાપજ શિખરબંધ તળાજા ડુંગર ઉપર તળાજા તળાજા ૫૩– ૬ ૧ મી. દૂર ૧૬૯૮ સુમતિનાથજી ૮૮–૨૨ ઘૂમટબંધ : આદિનાથજી . 11– કામમાં શિખરબંધ સ્રાંતિનાથજી ૧૭–૧૯ વિલિકા બારમાં , તળાજ ળિયા ધર પાનાયક , – ૧ - પાલીતાણા ' ૧ મ. ' ' , , ,' - 1 Page #451 -------------------------------------------------------------------------- ________________ cરનારનું નામ તથા સંવત. વહીવટદારનું ના. રાત! હૃતિ. : લતી. શાળા -શ્રીસંધ ૧૯૦૦ લગભગ લવજી રામજી સાધારણ શ્રી સંધ ૧૯૯૫ રામક પ્રેમજી શ્રી ૧૯૪૪ રામભાઈ મોતીભાઈ સારી બીજે માળ છે. શ્રીસંધ ૧૯૮૬ વલ્લભભાઈ રામજી ૧૨૫ શ્રીસંઘ ૧૯૬૮ ચૂનીલાલ માણેકચંદ : શ્રી સંધ ૧૯૮૫ રવજી દામજી શ્રીસંઘ ૧૯૭૫ લગભગ ગોપાળજી નારણદાસ એક શ્રીમણિવિજ્યજી મહારાજની આરસની મૂર્તિ છે. શેઠ દલપતભાઈ મગનભાઈ શેઠ દલપતભાઈ મગનભાઈ હ. લક્ષ્મીબેન ૧૯૮૦ હા. લક્ષ્મીબેન પ્રાચીન : શ્રી જેન એ. કમીટી છે. ખાંતિલાલ અમરચંદ ૧૬ આરસની ગુરુમતિઓ છે. એક આરસની કુમાર પાળની મૂર્તિ છે. એક શ્રી નવિઘાથી મૃત છે. હાલ-૪૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સંધ ૧૯૭૯ દુર્લભદાસ દેવરાજ સાધાર શીવ ૧૯૮૫ મનજી ત્રીકમજી , બીજે માળ છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું ના ! " કેદ. ભણી. મૂળનાયક તિમાજીની સંખ્યા પાષાણ-ધાતુ ૭૩ ! રાથળી (નાની) બજારમાં પાલીતાણા ૮ માં. દૂર : ટીમાણ ઘર પાર્શ્વનાથજી ૧૭૦૪ કળિયા તળાજા ૧૦ મા. દર ળિયા શિખરબંધ | આદિનાથજી | ૧૭૦૫ દુદાણા ધર ! વિમલનાથજી ૧૧ માં. દૂર ૧૭૦૬ કમળાલ કામળેલ ઘૂમટબંધ ૩ માં, દર ! સુમતિનાથજી! ૧૭૦૭ જાજમેર ગોપનાથ રોડ ૭ મા. દૂર ઉચડી શિખરબંધ પાર્શ્વનાથજી ૪–– ૩ ૧૭૦૮ દાઠા દારોડ ૧ મી. દૂર દા શાંતિનાથજી ૧૪– ૮ ૧૭૦૯ ભાદરોડ ભાદરોડ મી. દૂર ભાદરોડ ઘર ૧ પાર્શ્વનાથજી ૧૭૧૦ મહુવા દેરાસરને ખ મહુવા ૧ મ. દૂર મહુવા શિખરબંધ શાંતિનાથજી ૧– ૧ મહાવીરસ્વામી ૭૬–૧૯ { ૧૦૧ર ખુંટવડભોટા મહુવા ૧૨ માં, દરી. ખુંટવડા મોત વાસુપૂજ્યજી ૨૫૩ 3 Page #453 -------------------------------------------------------------------------- ________________ tવા જાતું નામ વહીવટદારનું નામ, ફિનો રેકરની જેની ઉપ સંવત. : ક્ષિતિ. કરતી. ય શાળા વિદાય ને શ્રાસંધ ૧૯૯૪ ધનજી ભાઈચંદ સાધારણ શ્રીસંઘ ૧૯૯૫ ફૂલચંદ ભગવાનદાસ શ્રીસંઘ ૧૯૮૦ માવજી પરશોતમ 11 શ્રીસંઘ ૧૯૮૪ દીપચંદ ત્રીકમલાલ એક પુસ્તકભંડાર છે. શ્રીસંધ ૧૯૭૧ પ્રેમચંદ પરશોતમદાસ સાધારણ શિખરને તથા ધાબાને ભાગ શું છે. શ્રી સંધ ૧૯૦૫ ૬ સલોત તલકચંદ દુર્લભજી ૧૮૯૩ [ સારી ૩૦૦ ૫ ૧ શ્રીસંધ ૧૯૨૫ લગભગ હડીચંદ ડુંગરશી બીજે માળ છે. 1 સાધારણ ૭૫ - શ્રીસંધ ૧૯૮૮ કે શ્રી સંધ શેઠ પડ્યા તારાની • પેઢી સારી ૧૪૦૦ ૩ લાયબ્રેરી છે. બાવન જિનાલયવાળું નૂતન જિન મંદિર છે. બેયરામાં આચાર્ય શ્રી નેમિસૂરીશ્વરજીની ઊભી આરસની મૂર્તિ છે. શ્રીસંધ ૧૮૭૫ લગભગ સંવત ૧૩૩૩ ની સાલની ધાતુની શ્રી પાર્શ્વનાથ ભગવા નની મૂર્તિ પ્રાચીન છે. હીર સૂરીશ્વરજીની એક આરસની મૃતિ છે. ૩૬ જિનમૂર્તિને આરસને પટ છે. એક જેના બાળાશ્રમ છે. હાલ ૬૦ ] વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. - શ્રીસંધ ૧૯૩૬ ગાંધી જેઠાલાલ ધરમશી એક પુસ્તક ભંડાર છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ નંમ્બર : ગામનું નામ ઠેકા. એશન. ! જેનોફિયા. | મૂળનાયક પ્રતિમાજીની ; સંખ્યા પાષાણ-ધાતુ, ૧૭૧૩ સેદરડા મહુવા | ૧૨ મી. દૂર : ખુંટવડા મોટા દેરાસરને ખાં ઘર વાસુપૂજી ૧૭૧૪ મોણપર થા ૧૦ માં. દર બગદાણા પાર્શ્વનાથજી , – ૧૭૧૫ કુંભણ મહુવા ૬ મી. દૂર ખુંટવડા મોટા સુવિધિનાથજી – ૧ ૧૭૧૬ ગાધકડા ગાધકડા ૧ ગા. દૂર ગાધકડી ઘૂમટબંધ વાસુપૂલ્ય : પ– ૪ ૧૭૧૭ : સાવરકુંડલા બારશેરી : સાવરકુંડલા : સાવરકુંડલા ૧ માં. દૂર ધર્મનાથજી ક–૧૬ ૧૭૧૮ કાચ બજારમાં મોટાલીલિયા ૭ માં. દૂર કાકચ સંભવનાથજી ૧૭૧૯ વંડા દેરાસરનો ખાંચે 1 સાવરકુંડલા ! . વંડા ૧૪ મી. દૂર : વિમલનાથજી ૧૭૨૦ પિયાવા બજારમાં મહાવીરસ્વામી ૧૨ માં. દર . ૧૭૨૧ વરતેજ મોટીપામાં વરતેજ ૧ મી. દૂર વરતેજ શિખરબંધ સંભવનાથજી ૧૯– ૩ ૧૭૨૨ , કમળેજ બજારમાં કમળેજ ! ઘર નેમિનાથજી ૨ મી. દૂર -૧૭૨૩ ભાવનગર - દરબારી ટાવર પાસે મોટું દેરાસર ભાવનગર ભાવનગર શિખરબંધ આદિનાથજી ૨૦૬–૨૩ -૧૭૨૪ : વેરા બજારમાં ગોડી પાર્શ્વનાથજી ૧૩૦–૩૩ ૧૭૨૫ ! વેરા શેરીમાં સુવિધિનાથજી – ૪ ૧૭૨૬ , હરિલાલમીસ્ત્રીવાળી શેરીમાં નેમિનાથજી ૧૨૭ સ્ટેશન સામે ગુલાબવાડી ઘૂમટબંધ | પાનાથજી – ૨ રપપ ] Page #455 -------------------------------------------------------------------------- ________________ ખાનારનું નામ તળ સવત તો સત" : વહીવટદારનું નામ : દેવિટી ના અને દારૂની ! જૈનોની - . સંવત દ્વિતિ.. વતી. કાળા —— —— — — — શ્રી સંધ ૧૯૮૨ : દેશી હરિચંદ ગાંડાભાઈ સાધારણ શ્રીસંઘ ૧૯૫૦ લગભગ શેઠ વનમાળીદાસ ગોરધનદાસ બીજે માળ છે. શ્રીસંવ ૧૯૭૫ લગભગ : શેઠ ખોડીદાસ દેવરાજ શ્રીસંઘ ૧૯૭૪ ભગત વરચંદ અમરશી : ઘૂમટમાંથી પાણી પડે છે. શેઠ વાસણ પ્રેમજી શેઠ કુટુંબ–૧૯૮૯ શેઠ મણિલાલ બેચરદાસ ૧૮૯૩ ! ૧ વિજયદાન રિઝાનમંદિર છે. શેઠ માણેકચંદ કુંવરજી કુંડલાવાળા-૧૯૭૬ શેઠ હીરાચંદ ગાંડાલાલ ૧૫૨૮ શ્રીસંધ ૧૯૮૯ શેઠ ચુનીલાલ સોમચંદ શ્રીસંધ ૧૯૮૪ શેઠ અમીચંદ કુરજી શ્રીસંધ ૧૯૨૮ કમીટી શેઠ વાલજીભાઈ મગનલાલ એક પુસ્તક ભંડાર છે. ભવ્ય દેરાસર છે. શ્રી સંધ ૧૯૫૦ લગભગ શેઠ ગુલાબચંદ ભાઈચંદ | મેડા પર છે. કર્ણદેવસર છે. શ્રીસંધ ૧૯૯૩ શિક ડોસાભાઈ અભેચંદની ૮૦૦૦ '૪ પુસ્તક ભંડાર છે એક ગૌતમ | સ્વામીની ધાતુની મૂર્તિ છે. પેઢી શ્રી સંધ ૧૮૫૦ લગભગ શ્રી ગોડી પાર્શ્વનાથજીની કમીટી માણેકચંદ રાયચંદ છે એક ગૌતમ સ્વામીની મૂર્તિ છે. ભવ્ય દેરાસર છે. વારા હઠીચંદ ઝવેરચંદ ૧૯૫૫ : હેમીબેન હડીસીંગ વેરા વિરાઅમરચંદજસરાજ ૧૮૫ર. કે શેઠ રાજીવનદાસ અમરચંદ અભેચંદ ગુલાબચંદની અ.સૌ.ચંદનલક્ષ્મી ૧૯૯૦ શેઠ અમરચંદ ચૂનીલાલ જરીવાળા Page #456 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ કા ધી. પળનાયક પાષાણુ-ધાતુ ૧૭૨૮ ભાવનગર જુના પરામાં ભાવનગર મા. દૂર છે ભાવનગર : ઘુમટબંધ : પાર્શ્વનાથ ૧૭૨૯ કે કૃષ્ણનગર (માણેકવાડીમાં) ઘર મહાવીરસ્વામી ૧૭૩૦ વડવામાં શિખરબંધ - ૪૦–૧૯ ૧ મે. ચંદ્રપ્રભુજી દર ૧૭૩૧ દાદાવાડી મહાવીર સ્વામી ર૭–૫૩ ૧૭૩૨ | ઘડ્યા | ભજીપળમાં નવખંડ ધાવા | ૧૬૯–૧૦૦ ૧૪ મા. દર ! ૧૭૩૩ ! ! ચંદ્રપ્રભુજી ૨૪– ૨ ' ૧૭૪ લાવાળી પિાળમાં રાવલા ૩૬– ૮ » 1 w . પાશ્વનાથજી. ૧૭૩૫ વાળુકડ ચોરા પાસે . કબડી, ૩ મા. દૂર વાળુકડ શાંતિનાથજી , ૧૭૩૬ ' ધમટબંધ ટિમ ! મુનિસુવ્રત * સ્વામી – ૫ ૧૭૩s : , પરવડી ગામ વચ્ચે પાલીતાણું ૧૬ મી. દૂર ! દામનગર કુંથુનાથજી – ૩ ૧૭૩૮ મોટી વાવડી ૧૫ મા. દૂર મોટીવાવડી , ચંદ્રપ્રભુજી - ૩ મહાવીર જૈન ચારિત્ર રત્નાશ્રમ સેનગઢ. ૧૭૨૯ all માં. દૂર ! સોનગઢ શિખરબંધ મહાવીરસવામી, ૩ – ૭ ૨૫૭ ] Page #457 -------------------------------------------------------------------------- ________________ અંધાવનારનું નામ તથા વન, વહીવટદારનું નામ. લેખને દેરાસરની જેની સંવત. સ્થિતિ. વસ્તી. વિશેષ નાં શ શ્રીસંઘ ૧૯૮૯ : રોડ ડોસાભાઈ અભેચંદ - ની પેઢી શ્રી સંધ ૨૦૦૧ શ્રીસંઘ ૧૯૦૦ લગભગ શ્રીસંઘ ૧૯૫૯ ૧૬૬૨ એક દાદાસાહેબ બેન્ડિંગ છે, શ્રીસંધ પ્રાચીન | શેઠ કાળા મીઠાની પેઢી કાંતિલાલ વિઠ્ઠલદાસ પરિકસો. બે સ્ફટિકની પ્રતિમાઓ છે. એક પુસ્તક ભંડાર છે. ૪ ? ૧૮૬૫ ગુરુમૂતિઓ આરસની છે. શ્રીસંવ પ્રાચીન નવખંડા પાશ્વનાથજી ભગવાનના દેરાસરની નીચે ભેટયરુ છે. છે જેની અંદર પ્રાચીન અવશેષો છે. છતનું ચિત્રકામ સારું છે. શ્રીસંધ પ્રાચીન શ્રીસંઘ ૧૮૦૦ લગભગ મયુરદાસ ભગવાનદાસ : રઠ રતનજી વીરજીભાઈ ૧૯૪૭ દેરાસરને ( ૧૯૪૭ બંને દેરાસરે એક જ કંપાઉન્ડમાં છે. શ્રીસંધ ૧૯૬૦ લગભગ શેઠ ગોપાળજી લાલચંદ મેડા પર દેરાસર છે. શ્રીસંધ ૧૯૯૨ : ! સંઘવી ફૂલચંદ પાનાચંદ ૧૨૫ શેઠ જૂઠાભાઈ પાનાચંદ ! શ્રી મહાવીર જેનચારિત્ર માંગરોળવાળા ૧૯૮૧ રત્નાશ્રમ કમીટી મ્ ના. ૧૯૨૧ બે ગુરુમૂર્તિઓ છે. આથમમાં હાલ ૫૦ અભ્યાસીઓ અભ્યાસ કરે છે. જે ગુરુ મૃતિ છે. Page #458 -------------------------------------------------------------------------- ________________ નર માનું છે. ૧૭૪૦ ૧૭ ૧૯૪૨ ૧૭૪૩ ૧૭૪૪ ૧૦૫ ૧૦૪૬ ૧૭૪૭ ૧૫૪૮ ૧૭૪૯ ૧૭૫ ૧૯૫૧ ૧૦પર ૧૦:૩ ૧૦૫૪ ૨૫૯ ૩ કુંભણ નોંધણવદર ગસરા પેશા ભુતી માગ્યા નીશામાં ટાટમ ગાર્ડક ગઢડા (સ્વામીના) લાઠીદડ કારીગ્માણી સાખિયાણી પ્રાચ્ય પચ્છેગામ J ગામ "3 73 33 મંત્રીના ઝાંપે ગામ વચ્ચે ગામના સડે ગામ વચ્ચે '' મલ્લુ ૧ ; kuls. સેનગઢ છમાં. દૂર સણાસરા ૮ મા. દૂર ૨ મા. દૂર મેળા પ મા. દર સાસરા ૬ મા દુર ઉજ્જળવાવ ના મા. ફર નશાળ 99 હું મા. દૂર ઉગામેડી ૨ મા. દૂર ગઢડા (સ્વામીના) થારીક જમ. દૂર 21 ૬ મા. દૂર નીગાળા ૮ મા. દર કુંભગ ૧૧ માં. દૂર | નેઘવદર સાસરા ધોળા સાસરા સાડીમા ની ગાળા બીમદાડ (વાયા-બટાદ) ઉમામેડી ગઢડા નાડીદડ કારીબી લાખિયાણી મેળા રતનપુર ૧૮ મા. દર (વાયા તળા) પહેગામ R riter. મર શિખઅધ શુમાધ ર ઘૂમટબંધ ર મધ ઘર P ::: શિળધ ચંદ્રપ્રભુજી પાપનાશક અાદિનાથઃ મહાવીરસ્વામી પાનાયક મહાવીરસ્વામી મુનિમ્ન સ્વામી સુમતિનાથ તેમનાથ શિખરબંધ શાંતિનાથજી મુનિસુવ્રત સ્વામી સુમતિનાથજી યુનાન પ્રક ના નાથન નિઃશબ્દની ! પાનુ 1 41 19 ૩૨. 3- 9 2- 2 । 1 — । 3 ૩- ૩ દુ ~ ૧ ૮— ૧ Page #459 -------------------------------------------------------------------------- ________________ દલાવનારનું નામ વહીવટદારનું નામ. લેખન દારૂની જેની -- સંવત : સ્થિતિ, ; હતી. શાળt વિરોલ ને શ્રીસંધ ૧૯૯૯ શેઠ ચૂનીલાલ ખેમચંદ ૨. ના ૬ ૧૮૯૩ : સાધારણ શેઠ લલ્લુભાઈ ફૂલચંદ રામભાઈ છગનલાલ સારી ૧૨૦ એક લાયબ્રેરી છે. શ્રીસંધ ૧૯૫૩ સંધવી મેહનલાલ જેચંદ રંગનું ચિત્રકામ સારું છે. શ્રીસંઘ ૧૯૮૩ ભગવાનદાસ હકમચંદ ૧૨૫ એક લાયબ્રેરી છે. શ્રીસંવ ૧૯૮૫ શેઠ પ્રેમચંદ તારાચંદ સાધારણ શેઠ લખમીચંદજુભાઈ કરિયાવાળા ૧૯૯૬ શેઠે લલ્લુભાઈ ભાઈચંદ સારી શ્રીસંઘ ૧૯૯૦ ઠાકરશી જીવરાજ સાધારણ શ્રી સંધ ૧૯૬૪ શેઠ હરજીવનદાસ માધવજી ! છે શ્રીસંધ ૧૯૬૮ ભૂરાભાઈ પાનાચંદ સારી શ્રીસંધ ૧૯૬૬ માણેકલાલ સવજીભાઈ સાધારણ * સંધવી શિવલાલ પરશોતમદાસ સારી ૧૭૫ એક લાયબ્રેરી છે. ચિત્રકામ સારું છે. ભાઈ ૧૯૨૦ રોઠ માણેક્ષાલ ચૂનીલાલ અમદાવાદવાળા ૧૯૯૫ શેઠ સુખલાલ હીરાચંદ શ્રીસંઘ ૧૯૬૮ શોઠ મનસુખલાલ છગનલાલ શ્રીસંઘ ૧૯૩૦ લમંગ એડીદાસ દેવચંદ ની, ૧૫૬૬ શ્રીસંવ ૧૯૧ શેઠ ગોરધનદાસ કુલચંદ એકશ્રીહીરવિજયસરિશ્વરજી જેન લાયબ્રેરી છે. ૨ Page #460 -------------------------------------------------------------------------- ________________ નંબર : રામ ના ઠેકાણું. મૂળનાયક નિરાઇની ધાળા ' ૧૭૫૫ વળા મામ વચ્ચે વળા શિખરબંધ પાર્શ્વનાથ પાવાણ-ધાતુ ૧૨-૨૦ ૧૦ મી. દૂર કે ઉમરાળા ૧ ૧૭૫૬ ઉમરાળા ૫ મી. દૂર (વાયા--ળા) ઘૂમટબંધ ! અછતનાથજી – ૪ ૧૭૫૭ પાલડી સેનગઢ : 2 માં દૂર : પાલડી સંભવનાથજી લાડી સુખડિયા શેરી લાઠી ૧ માં. દૂર ' લાઠી ઘૂમટબંધ રાતિનાથજી | - ૨ - ૧૭૫૯ ચીતળ ગામમાં ચીતળ ૧માં. દૂર ચીતળ શિખરબંધ | પાર્શ્વનાથ – ૬ ૧૭૬૦ : અમરેલી જૂની બજારમાં અમરેલી ૧મ. દૂર : અમરેલી સંભવનાથજી ૧૫-૧૮ ૧૭૬૧ | પાણી દરવાજે ઘર નેમનાથજી ! – ૫ . . . . - ૧૭૬૨ : બગસરા દરબારગઢ પાસે બગસરા ૧ મી. દૂર , બગસરા. ઘૂમટબંધ મહાવીરસવામી – ૬ + ૧૭૬૩, માવજીંજવા બજારમાં હદાલાખારી ૨ મા. દર હૃદાલાખારી ? ચંદ્રપ્રભુજી ! – ૧ ૧૭૬૪, થાણદેવળી વાણિયા શેરી વડિયાદેવળી ૨ મી. દૂર વડીયાદેવળી ! ધાબાબધ છે અભિનંદન – ૧ ૧૭પ જેતપુર ઉજડપ જેતપુર : ૨ મી. દૂર જેતપુર | શિખરબંધ | આદિનાચજી – ૬ *. -- -- - ૧૭૬૬ ! વડાલ ગરબીવાળા ચેકમાં વડીલ વડાલ અજીતનાથજી ૩– ૧ ખાચિયા (વાડુંના) બજારમાં રાણપુર (ર) - ધાબાબંધ ૯ મા. દૂર ! સંભવનાથજી રાણપુર ૧૭૬૮ વાણિયા શેરી ( ૧૨ માં. દૂર ઘૂમટબંધ નેમનાથજી ..... • ૯. . મજેવડો . . જુનાગઢ ૬ માં. દૂર વડીલ . | શાંતિનાથ ૨૬૧ ] Page #461 -------------------------------------------------------------------------- ________________ 'ધાવનારનું નામ : વીyકાર ના બને દેરની નાની દખા- દમ શ્રી સંધ ૧૯૬૦ : : શ્રી જૈન દેરાસરની પેઢી વળા સારી : ૬ ગુરુમૂર્તિઓ છે.એક શ્રીવૃદ્ધિ ચંદ્રજી જૈન પુસ્તકાલય .. શ્રીસંધ ૧૯૦૦ લગભગ | શેઠ હેમચંદ મળચંદ જસાણી ( ૧૨૫ દેસાઈ લલ્લુભાઈ વેલચંદ ૧૯૮૮ શેઠ લલુભાઈ વેલચંદ સાધારણ મેડ પર છે. શ્રીસંધ ૧૯૮૫ ભીખાભાઈ જગજીવનદાસ સારી શ્રીસંધ ૧૫૦૦ લગભગ રતિલાલ કેશવલાલ ધ્રુવ એક વૃદ્ધિવિજયામૃત _પુસ્તકાલય છે... શ્રીસંધ ૧૮૬૭ શ્રી જૈન દેરાસરની પેઢી રતિલાલ સુંદરજી શ્રીસંધ ૧૯૮૫ લગભગ - છબીલદાસ કરશનદાસ" શ્રીસંઘ ૧૯૬૦ લગભગ તમભાઈ જેચંદ શ્રીસંઘ ૧૯૭૫ લગભગ : પરશોતમદાસ જેચંદ શ્રીસંઘ ૧૯૮૫ લગભગ હરખચંદ દુર્લભજી ૧૫૧ શ્રીસંઘ પ્રાચીન ' જગજીવનદાસ હરખચંદ એક પુરતકાલય છે ચિત્રકામ _ _ સારું છે. શ્રીસંધ ૧૯૬૦ મૂ, ના. મનજીભાઈ ચત્રભુજ શ્રીસંઘ ૧૯૭૯ લગભગ નાગજીભાઈ દેવચંદ શ્રીસંધ ૧૯૬૬ લગભગ શા. રતિલાલ વશરામ શ્રી સંધ i૯૫૫ લગભગ : અમૃતલાલ હરગોવનદાસ મેપ પર છે. Page #462 -------------------------------------------------------------------------- ________________ 1 નંબર ! રામનું નામ . પ્રતિસાઇની છે; - સંખ્યા સ્ટેશન. ' ! મારા. મૂળનાયક ૧૯૭૮ જગમાલ એક ગોરજીના ડેલા સામે , જૂનાગઢ. પાષાણુ-ધાતુ | આદિનાથજી ! – ૬ જુનાગઢ ! માં. દૂર ; શિખરબંધ ! જુનાગઢ ૧૭૭ જગમાલ ચેકઉપરકેટ રસ્તા મહાવીરસ્વામી છે. ૬૮–૧૧૩ ૧૭૭૨ ગિરનાર તળેટી ધર્મશાળામાં ધૂમટબંધ { આદિનાજી – ૨ ૪ા મા, દર , ૧૭૭૩ શ્રીગિરનારજી મૂળનાયકજીનું દેરાસર : ગભારાની તથા રંગમંડપની ! જુનાગઢ ; શિખરબંધ નેમિનાથ ૧૩૫– ૮ દેરીઓ નેમનાથજીના દેરાસરને ફરતી દેરીઓ ભમતીની અંદર જોયરામાં અમીઝરા પાર્શ્વનાથ ૧૭૭૬ મેરક વસીની ટૂંકમાં પેસતાં જમણા હાથ તરફના દેરાસરો. ' શિખરબંધ આદિનાથજી : ૨૦ ૧૭૭ ડાબી તરફ અકબદજી ૧૭૭૮ મુખ્ય દેરાસર મેરવસી શિખરબંધ સહસ્ત્રફણા પાર્શ્વનાથજી ૨૬૩ કે Page #463 -------------------------------------------------------------------------- ________________ oણાવનારનું નામ વહીવટદારનું નામ લેના દેરાસરની જેરાની આ છે રાંવત : રિતિ. વસ્તી પતિશ્રી જેવંતજી રૂપજી ૧૯૦૧ મહા વદ ૫ થતિ પુનમચંદજી કપુરચંદજી ) ૧૮૯૩ : સારી ૮૦૦ એક શ્રીઆત્માનંદ જૈન લાયબ્રેરી છે. એક પુસ્તક ભંડાર છે. તપગચ્છ શ્રીસંઘ ૧૮૭૫ શેઠ દેવચંદ લખમીચંદની પેઢી ધાતુની ગુરુમતિઓ છે. સં. ૧૦૯૨ ની સાલની શ્રી અંબિકાદેવીની ધાતુ મૂર્તિ પ્રાચીન છે. એક ચોવીશ જિનપટ આરસને છે. : : શ્રી સંધ સજજન મંત્રી ૧૧ સા ભમતીમાં સં. ૧૨૮૭ને નંદીશ્વરદ્વીપને તથા સં. ૧૨૯૦ ને વિસવિહરમાનને સફેદ આરસને પટ છે. વીરવિજયજીને ઉપાશ્રય અમદાવાદ જી. ૧૯૮૦ ગિરનાર પર્વત પરની મૂર્તિઓ પૈકી આ મતિ સુંદર અને આકર્ષક છે. શેઠ ભીખાભાઈ લલ્લુભાઈ ! ઓગણજવાળા છે. ૧૯૮૮: ; શેઠ વાડીલાલ છગનલાલ અમદાવાદવાળા છે. ૧૯૮૩ ડહેલા ઉપાશ્રય અમદા વાદ છે. ૧૮૮૮ { ૧૮૫૯ I AM Page #464 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું નામ ટેશન. આર. બાંધણી મૂળનાયક પ્રતિમાને સંખ્યા પાષાણ-ધાતુ | ૧૭૭૯ શ્રી ગિરનારજી : મેકવસી ફરતી ભમતીની દેરીઓ જુનાગઢ. જૂનાગઢ ૮૯ ૧૭૮૦ સગરામ સોનીની ટૂંક | મુખ્ય દેરાસર ૧૭૮૧ ફરતી દરીઓ ૧૭૮૨ કુમારપાળની ટૂંક મુખ્ય દેરાસર , , શિખરબંધ અભિનંદન ૧૭૮૩ માનસંગ ભોજરાજનું દેરાસર સંભવનાથજી ૧૭૮૪ ' વરતુપાળની ટૂંક મધનું દેરાસર ઘૂમટબંધ * પાર્શ્વનાથ ૧૭૮૫ જમણી તરફનું દેરાસર ૧૦૮૬ ડાબી તરફનું દેરાસર ૧૭૮૭ ગુમાસ્તાની દેરી ઘૂમટબંધ ' શાંતિનાથજી ૧૭૮૮ * : સંપ્રનિ રાજાની ટૂંક શિખરબંધ નેમિનાથજી ૨૩ ૧૭૮૮ , સાનવાવ-ચૌમુખજીનું દેરાસર » , શાંતિનાથજી ; – ૨૬૫ ] Page #465 -------------------------------------------------------------------------- ________________ એકાવનારનું નામ તથા સંવત. વહીવટદાનું નામ. : લેખને દેરાસરની જેની ૬ S ધી સંવત. સ્થિતિ.. વતી. દા. શાળા વિશેષ નોંધ શેઠ આ. કે. ને પેઢી સારી ભમતીની દેરીઓની કેટલીક છતામાં દેલવાડાના રથાપત્ય કામને મલતાં કેટલાક સ્થા( પત્ય કામ આવેલાં છે. એક શ્રાવક-શ્રાવિકાની ઊભી મતિ છે. રંગમંડપમાં એક ચોવીશ જિનમાતાને પેટ પ્રાચીન છે. મહારાજા કુમારપાળ છે. શેઠ જીવરાજ ધનજી ( ૮૫ કાચીનવાળા ' માનસંગ ભોજરાજ શેઠ દેવચંદ લખમીચંદ ની પેઢી મહામાત્ય વસ્તુપાલ તેરમે સંકે જી. શેઠ દેવકરણ મૂળ વંથલી (માર8) છ મોટા મહાવીરના જિનમંદિર તો પતાસાળ અમદાવાદ ૧૯૮૦ Page #466 -------------------------------------------------------------------------- ________________ બાંહી. મૂળનાયક પાષાણુ-ધાતુ ગીરનારજી ચંદ્ર પ્રભુનું દેરાસર જુનાગઢ જુનાગઢ ૧૭૦ ઘૂમટબંધ ચંદ્રપ્રભુજી બીજી ટૂંક જતાં રસ્તામાં મલવાળુ દેરાસર શિખરબંધ શાંતિનાથજી ૧૭e ૧૮૨ ચૌમુખજીનું દેરાસર બીજી ટૂંક જતાં રસ્તામાં નેમિનાથજી ૧૭૯૩. શેઠ ધરમશી હેમચંદનું - દેરાસર મલવાળા દેરાસરની ! શાંતિનાથજી ડાબી બાજુ ( ૧૭૯૪ , રહનેમિનું દેરાસર બીજી ટૂંક રહનેમિક ૧૯૫ : સેરડવંથલી એક વચ્ચે | સોરઠવંથલી સોરઠવંથલી ! શિખરબંધ શીતળનાથજી ૨૦-૨૪ ૧૭૨૬ અગતરાઈ બજારમાં કેશોદ ૫ મી. દૂર ઘૂમટબંધ ; શાંતિનાથજી ૧૭૭ , માંગરોળ કંપાણી ફળિયા માંગરોળ નવપલવ પાર્શ્વનાથ : ૧૭-૨૪ ૧૬ મી. દૂર ૧૭૮૮ મુનિસુવ્રત સ્વામી ૨૦-૧૩ ૧e૯ વાસુપૂજ્ય ૮૯-૨૧ Page #467 -------------------------------------------------------------------------- ________________ જ લાવનારનું નામ તુ સા જી, શેડ પેાપટલાલ મૂળજી કાચીન–૧૯૮ જી. લુહારનીપાળના ઉપાશ્રય તરફથી ૧૯૮૦ જી.શેઠ કાળિદાસ મલીચ'દ પાડાપાળ અમદાવાદ ૧૯૮૨ શેઠ ધર્મી હેમચંદ ૭. મીઠીબાઈ જેચંદ પેાબ'દરવાળા–૧૯૮૪ શેર્ડ દેવકરણ મૂળજી ૧૯૬૮ લગભગ શ્રીસંધ ૧૯૯૮ શ્રીસંઘ પ્રાચીન .. જુહીનદારનું નામ. શેઠ દેવચંદ લખમીચંદ ની પેઢી શેઠ દેવકરણ મૂળજી શેઠ ડાહ્યાભાઈ મેધજીભાઈ તપગચ્છ શ્રીસંધ રતિલાલ લી-ધર 13 અને દેશની નાની વાધ સ્થિતિ. સી. અશાળા સારી .. 22 22 ४०० ૫૦ ૧૩૦૦ ૧ ત ૧ ' વિશેષ નોંધ દેરાસરની નજદીક શીલા પર તેજપાળને લેખ કાતરેલા છે. મૂળનાયકજીને ચંદ્રનું લખન છે. એ ખભા પર કેશવામાં છે. એક શેઠે-શેઠાણીની મૂર્તિ છે. એક ગુરુમૂર્તિ છે. ચારિત્રવિજય જેન લાયબ્રેરી છે. એક શેઠની મૂર્તિ છે. એક જ્ઞાનભંડાર છે. શેઠ-શેઠાણીની મૂર્તિ છે. ત્રણ સ્ફટિકની પ્રતિમા તથા એક નીલમની મૂર્તિ છે. Page #468 -------------------------------------------------------------------------- ________________ પિસ્ટ નંબર : ગામનું નામ છે ઠેકાણું. પ્રતિમાજીની સ્ટેરોન. મૂળનાયક : સંખ્યા ફિ. | જલણી. ૧૮૦૦ માંગરોળ : શાહપુર દરવાજા વંડાનું દેરાસર કેસાદ ૧૬ મી. દૂર માંગરોળ ઘૂમટબંધ સુપાર્શ્વનાથ સુપાર્શ્વનાથજી પાષાણુ-ધાતુ. – ૭ ૧૮૦૧ અજાબ બજારમાં ધાબાબંધ અજાબ ૮ માં. દૂર વિમલનાથજી – ૩ ચિંતામણિ ૧૮૨ ચેરવાડ આથમણે દરવાજે ચોરવાડ રોડ ૪ માં. દર ચોરવાડ ઘૂમટબંધ છે ૧૨– ૨ પાર્શ્વનાથજી વિરાવળ માયલા કેટમાં - વેરાવળ ૦ માં. દૂર * વેરાવળ શિખરબંધ સુમતિનાથ ૩૨–૬ર બહારનાં કોટમાં ચિંતામણિ પાર્શ્વનાથજી ૩૩–૨૯ | મહાવીરસ્વામી ૧ – ૨ ૧૮૦૬ આદરી બજારમાં આદરીરેડ ૩ મી. દૂર ચોરવાડ સુપાર્શ્વનાથજી – ૨ ! | ૧૮ ૦૭: પ્રભાસપાટણ ગામ વચ્ચે વેરાવળ માં. દૂર પ્રભાસપાટણ) ચંદ્રપ્રભુજી [ ૧૪– ૯ | ઘૂમટબંધ રા ૧૮૦૮ ! સુવિધિનાથજી – ૯ | પાર્શ્વનાથ) ર૩–૧૪ શાંતિનાથજી – ૫ આદિનાથજી ચિંતામણિ | પાર્શ્વનાથજી અજીતનાથજીની ૧૬ Page #469 -------------------------------------------------------------------------- ________________ દોરનારનું નામ તથા રેવન. કીવટદારનું ના. લેખન રાયની : જેરાની ઈ- ધર્મ.. હવત. : રિતિ. ; કસ્તી. થય ગાળા; ____ ~ શેઠ મનછ જેચંદ : તપગચ્છ શ્રી સંધ રતિલાલ લીલાધર સારી ૧૮૬૦ શા અંદરજી અભેચંદ માંગરોળવાળા-૧૯૬૯ કોઇ ગોરધનદાસ વિઠ્ઠલઇ ધાબામાંથી પાણી પડે છે. શ્રી સંધ ૧પ૨૯ શ્રીસંઘ-માંગરોળ ૨ ! એક શેઠ-શેઠાણીની ર્તિ છે. શ્રીસંધ પ્રાચીન _ શેઠ ખુશાલદાસ કરમચંદ ૧ | એક રૂટિની પ્રતિમા છે. શ્રીસંઘ ૧૮૪ શેઠ પ્રેમજીભાઈ ભીમજી ૧૮૭૪ એક પુસ્તક ભંડાર છે. શેઠ સેમચંદ મૂળચંદ ૧૯૯૭ શેઠ લીલાધર લખમીચંદ ૧૯૯૭ શ્રીસંધ ૧૯૪૦ લગભગ શ્રીસંઘ પ્રાચીન શ્રી જૈન દેરાસરની પેઢી શેઠ સુંદરજી હરપાલ ( ૨ ટિકના પ્રતિમાઓ છે. એક ગુરુમાત છે. એક શ્રી જૈન મિત્રમંડળ લાયરી છે. એક એક છેઠાણીની મૂર્તિ છે. ચિત્રકમ સુંદર છે. એક ગોપસ્વીન Page #470 -------------------------------------------------------------------------- Page #471 -------------------------------------------------------------------------- ________________ - - - બંધાવનારનું નામ તકા સંવત ડીદાર૩ ના હેવત. તિ, હતી. | શાળા શ્રીસંધ પ્રાચીન શ્રી જૈન દેરાસરની પેઢી શેઠ સુંદરજી હરપાલ સારી એક ગુરમૂતિ છે. શ્રી અરાજા પાર્શ્વનાથ પંચ તીથી કારખાનું એક ગુરમૃતિ છે. શ્રીહીર વિજયજી જૈન લાયબ્રેરી છે. ભેંયરામાં મૂર્તિઓ છે. એક ધાતુની ગુરુમૂર્તિ છે. એક ગુરુમૂર્તિ છે. ભમતીમાં દેરી નં. ૧૮ માં એક પ્રાચીન પ્રતિમા છે. ૨ ગુરુમૂર્તિઓ છે. ૨ શેઠ શેઠાણીની મૂર્તિઓ છે. બે ધાતુની ગુરુમૂર્તિઓ છે. શ્રીસંઘ શ્રી અજાહરા પાર્શ્વનાથ પંચતીથી જેના કારખાના Tinh Page #472 -------------------------------------------------------------------------- ________________ છે | નંબર પ્રતિમાજીની ગામનું નામ જા. અનાવર્ક | સંખ્યા સ્ટેશન ઉના અજરા ! છે પાવાણધાતુ છે અજીરા શિખરબંધ ; પાર્શ્વનાથજી : { ૨ા માં. દૂર ૧૮૨૮ વડવીઆળા વડવીઆળા : ગીરગઢડા ઘર ચંદ્રપ્રભુજી ૧૮૨૦ છત્રાસા મેઘપુર ૪ મી. દૂર છત્રાસા ઘૂમટબંધ શાંતિનાથજી ! – ૪ ૧૮૩૦ બાંટવા વાસમાં બાંટવા બાંટવા ઘર મલ્લિનાથજી – ૨ ૧૮૩૧ પિોરબંદર જુમ્મા મજીદ પાસે પોરબંદર પોરબંદર શિખરબંધ શાંતિનાથજી ૬૩–૪૧ હોળી ચકલાં ઘૂમટબંધ વાસુપૂજ્યજી ! કોર્ટ સામે શિખરબંધ ; કલ્યાણ ૧૪- ૧ - પાર્શ્વનાથજી ગામમાં પોરબંદર : ૨૬ મી. દૂર : માધવપુર * બજા પાર્શ્વનાથજી ૫– ૧ નાન ન આ ક75 | | કુંતીણા શરાયિા : ૭ મા. દર : કુતાણા * પાર્શ્વનાથજી ૮૩૬ ! ભાણવડ(જામ) બજારમાં . • - • • ------------ --- • - | બાલવા ' ભાણવડ હું ૧૪ મી. દૂર . (જામ) ઘૂમટબંધ શાંતિનાથજી ૫– ૫ | ૧૮૩૭ શેરીના રસ્તા ઉપર ; ' ” શિખરબંધ | પાર્શ્વનાથજી – ૩ ૧૮૩૮ શિવા ગામમાં : ૫ માં દર બાલવા ધર નેમનાથજી { ૧૮૦૦ પાનેલી (મેટી) પાનેલી મોટી : પાનેલી મોટી : પાપ્રભુજી. ગોરખડી ! ૮ માં. દર ધ્રાફા ઘૂમટબંધ : અછતનાથજી ઉપલેટા ઉપલેટા ૧ મી. દૂર ઉપલેટા વાસુપૂજ્યજી ૨૭૩ ] Page #473 -------------------------------------------------------------------------- ________________ બંકાવનારનું નામ તધા સંવત. ધીરુદ્ધ રાજ્યને રાષ્ટ્રની છે નાની પિ-કમ હંત, સ્થિતિ હતી. દા . શ્રીસંઘ શ્રી અજરા પાર્શ્વનાથ પંચતીથી જૈન કારખાના સારી નથી એક આરસની ગુરુમૂતિ છે. શ્રીસંઘ ૧૯૯૭ લગભગ શેઠ મૂળચંદ જીવાભાઈ શ્રી સંધ હરગોવનદાસ દેવજીભાઈ ૧૨૫ મેડા પર છે. શેઠ પ્રેમચંદ મૂળજીભાઈ શ્રી જૈન દેરાસરની પેઢી શેઠ ગોકળદાસ રિખવદાસ એક લાયબ્રેરી છે. ચિત્રકામ સારું છે. મૂ. ના. ૧૩૦૬ "દેશી કમાણુજી માણેકચંદ - ૧૯૯૧ • ના. ૧ર૩ મેડા પર શેઠની મૂર્તિ છે. ભીમજી કલ્યાણજી પોરબંદરવાળા ૧૯૯૦ તપગચ્છ શ્રીસંધ પરબંદર નથી મૂર્તિ લેપમય છે. શ્રીસંઘ ૧૮૦૦ લગભગ શેઠ છગનલાલ સવચંદ મૂ.ના. ૧૫૪૫ ૧૨૫ શ્રી સંધ | શેઠ ડાહ્યાભાઈ પ્રાગજીભાઈ ચિત્રકામ સારું છે. શેઠ ત્રિભોવનદાસ હીરજીભાઈ શ્રીસંઘ ૧૯૬૦ શેઠ પોપટલાલ રાયચંદ ૧૫૦ શોક ટોકરશી કાનજી જખોવાળા-૧૯૭૨ વેલજીભાઈ મૂળજીભાઈ એક ગુરુમૂર્તિ છે. મેડા પર છે. શેઠ મંગળદાસ પાટણ વાળા ૧૯૭૫ રતિલાલ દુર્લભજી ડાકટર Page #474 -------------------------------------------------------------------------- ________________ *** ૧૮૪૨ ૧૮૪૩ ૧૮૪૪ ૧૮૪૫ ૪૪ ૧૮૪૭ ૧૮૪૮ ૧૯૪૯ ૧૮૫૦ ૧૮૫૧ ૨૫ ] શાન ના કાલકી પાટણવાવ માટીમારડ ધોરાજી .. # , ધારી છું. ગામમાં .. બ્રાહ્મણ ચેરીના ન બજારમાં 23 33 માં બજારમાં રેલ્વે શન ખાખી જાલી ૨ મા દૂર ઉપલેટા મા. દૂર ધારાળ મા. દૂર 39 ૧ મા. દૂર 23 - 39 ધારી ES. કાલકી ઉપલેટા મોટીમારડ ધારા 33 .. 33 33 ગી નોંધણી. શિખરબંધ ધાબાધ શિખરખધ " મટબધ શિખરબધ ધામધ બધ સુળનાયક મહાવીરસ્વામી પાર્શ્વનાથજી, દાસજ શાંતિનાથજી શીતળનાય પાર્શ્વનાથજી સુમતિનાથજી શિવાની સંખ્યા આદિનાથજ પાયાળુ T ૧૦- ૪ ૧૯૨૧ ૫— ૩ ૪— ૨ ૧૩-૩ ૫. -૧ - ૨ પાર્શ્વનાથજી | ૧૧~ ૫ ૧- ૪ Page #475 -------------------------------------------------------------------------- ________________ એકાવનાતું નામ ધા સંવત. વહીવટદારનું નામ. લેખનો કેસરની જેની ઉણ- | સંત, સ્થિતિ, વી. | અક્ષા શેઠ છગનલાલ અમરશી માંડવીઆ-૧૯૭૪ શેઠ દેવચંદ જાદવજી ૧ . સરી ૧૧૫ થોસંઘ ૧૯૬૧ શેઠ વસનજી દાદર શ્રીસંઘ ૧૯૪૦ દેવચંદ જાદવજી મિ. ના. ૧૯૨૧ શ્રીસંઘ શેઠ જગજીવનદાસ સૌભાગ્યચંદ એક પુસ્તક ભંડાર છે. શત્રુંજય પટ છે. શ્રીસંઘ ૧૯૯૪ લગભગ શ્રીસંઘ ૧૯૬૮ લગભગ એક ચત્રભુજ રતન દેરાસર સુધરાવવાની જરૂર છે. Page #476 -------------------------------------------------------------------------- Page #477 -------------------------------------------------------------------------- ________________ છે. Page #478 -------------------------------------------------------------------------- ________________ નળ સાપનું નામ ૧૮૫૨ ૧૮૫૩ ૧૮૫૪ ૧૮૫૫ ૧૮૫૬ | ૧૮૫૭ ૧૮૫૮ ૧૮૫૯ ૧૮૬૦ ૧૮૬૧ ૧૮૬૨ ૧૮૬૩ ૧૮૬૪ ૧૮૬ ૨૭ ] અાર .. ,, 임대 ભદ્રેશ્વર વાલા લુણી માળા સરા joa ૫મી વાંકી ગાયસમા ભારાઈ 37 T ગંગા બજાર મેથી બજાર શાક બજાર બજારમાં વસતી મંડી બજાર બજારમાં "9 17 "9 27 . રેલ્વે સ્ટેશન, અંજાર "3 ક્યાર ૭ મા. ૧૫ મા. દૂર નથી او . 27 .. ! 27 "> 37 23 સા અંજાર "" 23 ભુવડ અદેપુર વડામા સુણી છસરા .. વડાલા ૫મી વાંકી ભાઈ . , વ્યંધણી. શિખરબંધ સુપાર્શ્વનાથ છે ', "" ', د. 33 ધર શિખરબધ "9 "" 33 "" સુનાયક વામમાછ શાંતિનાથજી 3- ૧. અજીતનાથજી વ્યાદિનાથજી શનિનાથન ચંદ્રપ્રભુજી મહાવીરસ્વામી ૧૪૮-૨૪ શાંતિનાથજી પાન ચંદ્રપ્રભુજી પાનાથજી ચંદ્રપ્રભુળ પ્રતિમા શા શાંતિનાથન પાષાણ ધાતુ. ૩- ૪ મુનિસુવ્રત સ્વામી ૨૬—૧૩. ?— ど ૩— ૨. ૧-~ ૨. 2- 2: ૩— ૪ — ૧. }— e → ૫- ૪ Page #479 -------------------------------------------------------------------------- ________________ શંકાવનારનું નામ - તથા રત. વહીવટદારનું નાચ. લેખન દેરાસરૂની નાની ઉપા-કમવી. ાિતિ. વસ્તી ૩ શાળા વિરોધ નોંધ શાહ ભીમસિંહ રતન સિંહ ૧૯૨૧ શાહ ચૂનીલાલ પાસવીર ૧૮૯૩ સારી ૩૨૫ ૨ પુસ્તક ભંડાર છે. કાચનું કામ સુંદર છે. શ્રીસંઘ ૧૯૨૨ : અદેકર મૂળજી હા. ઠાકરશી નાનચંદ કાચનું કામ સારું છે. શ્રીસંઘ ૧૭૭૬ વિરા રાયશી હીરાચંદ શ્રીસંધ મેતીચંદ ઓધવજી પ્રાચીન : જગડુશાહે જીર્ણોદ્ધાર કરાવ્યો છે. દસ માણસની કમીટી { ૧૯૫૦ * એક પ્રાચીન તીર્થસ્થાન છે. ખાસ દર્શનીય છે. શ્રી સંધ ૧૫૦૦ લગભગ શેઠ નાગજી લધા શ્રીસંધ ૧૯૬૦ શેઠ રણશી રાવજી { ૧ એક પુસ્તક ભંડાર છે. શ્રીસંઘ ૧૯૩૦ શેઠ સવજી હીરા ૧૦૦ શ્રીસંધ ૧૯૭૫ પટેલ રામજી ગણપત શ્રીસંધ ૧૮૫૧ શેઠ ચનાભાઈ રઘુ ખરાબ ૨૦૦ શ્રીસંધ ૧૮૦૦ ! શેઠ માવજી રતનજી 1 સારી - શ્રીસંધ ૧૯૪૮ : દેવરાજ સૌભાગ્યચંદ' | ૧૮૫૬ ૧૦૦ ઠાકરશી હીરજી ૧૯૮૪ શેઠ કચરા રાયશી ૧૨૫ ૧ | હેમા અરજણ તથા લધા, જીવણ ૧૯૧૮ શેઠ નરશી દેવશી ૧૦૦ - શ્રીસંવ ૧૯૯૫ રોક ધનજી કુંવરજી - [.૨૮ Page #480 -------------------------------------------------------------------------- ________________ નંબર ગાયનું મક | સ્ટેશન. . ! બાંધ. | જૂળનાયક પ્રતિમાનાં સંખ્યા ૧૮૬૭ બાનાં નાકે મુંદ્રા પાષાણ--ધાતુ, ૫- ૪ રિખરબંધ : પાર્શ્વનાથજી કદઈ બજાર મહાવીરસ્વામી ૧૦–૧૪ ૧૮૬૯ બજારમાં ચિંતામણિ પાર્શ્વનાથજી ૯–૧૬ ૧૮se શીતળનાથજી ! ૧૮–૨૦ ૧૮૭૧ ઈયા કપઈયા પાર્શ્વનાથજી ૧૮૭૨ ભુજપુર ભુજપુર ચિંતામણિ પાર્શ્વનાથજી ૧૨-૧૯ ૧૮૭e નવીનાર નવીનાર ! શાંતિનાથજી ૧૮૭૪ દેસલપુર દેસલપુર અજીતનાથજી ૧૮૭ : મોટીખાખર મોટીખાખર આદિનાથજી છે ૫-૧૫ નાનીખાખર | નાનીખાખર : ' ચિંતામણિ : ' પાર્શ્વનાથજી ૩–૧ કાંડાગરા કાંડાગરા | " શાંતિનાથજી ૧૮૭૮ s નાનીખાખર , આદિનાથજી – ૮ ૧૮૮ નાનાભાડિયા ' નાનાભાડિયા | શાંતિનાથજી ! – ૫ ૧૮૮૦ ત્રગડી , , આદિનાથજી ૧૮૮૧ બીદડા .. , બોદડા Page #481 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા સંત, વહીવટદારનું નામ લખી દેરાસરની જૈનેની દબા- માનું સંત. સ્થિતિ. વસ્તી. | કાલ રાળ વિરોષ નોંધ * * નાનચંદજી ગોવિંદજી શેઠ તલકચંદ ચતુર સારી. ૪૯૦ * ૨ પુસ્તક ભંડાર છે. શ્રીસંવ શેઠ વર્ધમાન રામજી શેઠ મગનલાલ ગલાલચંદ 5 * સંધવી દાદર ચાંપશી મળછ એભણ્યા ૧૯૯૨ : શેઠ મૂળ એભઈયા : શ્રીસંધ ૧૮૯૮ પટેલ ખેતસી નાનજી ૧૫૦૦ ૨ પુસ્તક ભંડાર છે. શ્રીસંધ ૧૯૩૦ પટેલ શિવજી ભોજા શ્રીસંધ ૧૯૪૮ લખમશી પરબત શ્રીસંઘ ૧૯૯૬ દેવરાજ નાગજી ઉપર ૧ ૧ પુરતક ભંડાર છે. વધાભાઈ ગણપતભાઈ : શેઠ લધાભાઈ ગણપતભાઈ ૧૯૪૩ ન, ૫૦૦ મનહર દેરાસર છે. શ્રીસંધ ૧૯૨૩ ખીમજી ચાંપશી : ૫૦૦ શ્રીસંધ ૧૯૪૫ નેણશી પચાણ ૧૫૦ શ્રીસંધ ૧૯૯૫ મૂળજી દેવજી ૩૭૫ શ્રીસંઘ ૧૯૬૫ ઠાકરશી ખેતશી શ્રીસંધ ૧૯૭૦ માવજી દેવજી એક પુસ્તક ભંડાર છે. Page #482 -------------------------------------------------------------------------- ________________ પ્રિસ્ટ પ્રતિમાજીની ગામનું નામ. સ્ટેશન. . બાણી. મૂળનાયક ૧૮૮૨ પાષાણુન્ધાતુ – ૨ બજારમાં ફરાધી શિખરબંધ ફિરાધી શાંતિનાથજી -૧૮૮૩ રામાણીઆ ચંદ્રપ્રભુજી ૧૮૮૪ તુંબડી તુંબડી તેમનાથજી પુનડી ૧૮૮૫ મોટા આસંબીઆ અજીતનાથજી નાના આસંબીઆ આદિનાથજી ૧૮૮૬ ૭–૧૦ ૧૮૮૭ મેટા આસબીઆ સુપાર્શ્વનાથજી | ૧૮૮૮ તલવાણું તલવાણુ સુમતિનાથજી | ૧૮૮૯ કેડાય કેડાય ; અનંતનાથજી મહાવીરસવામી ! ૧૮૯૦ ૧૮૯ રાયણ રાયણ ચંદ્રપ્રભુજી ૮–૧૧ નાગલપુર નાગલપુર ' ૧૮૯૨ ; અજીતનાથજી | ૧૮૯૩ માંડવી કાંઠા ઉપર માંડવી ૧૮૯૪ વાણિયા ફળામાં , મહાવીર સ્વામી ! – ૪ ૧૮૮૫ પાટલા બજાર | ધર્મનાથજી : ૧૬–૧૫ { ૧૮૯૬ , શતળનાથજી ! ૧૬–૨૨ ૨૩ ] Page #483 -------------------------------------------------------------------------- ________________ oધાવનારનું નામ વહીવટદારનું નામ, લેખને રસની નાની ઉંટ-કમરસંવત. રિતિ. થતી. કાર કાળા વિરોધ નક શ્રી સંધ ૧૯૪૨ હીરજી માઈઆ સારી ૩૦૦ શ્રીસંઘ ૧૯૬૭ મેઘજી પાસુ ૧૫e. શ્રીસંધ ૧૯૪૬ પટેલ શામજી ભવાનજી ૫૦૦ એક પુસ્તક ભંડાર છે. શ્રીસંધ ૧૯૬૦ પ્રેમજી વેરશી ૧૯૨૧ auo શ્રી સંધ ૧૯૯૯ કુંવરજી ઉમરશી એક પુસ્તક ભંડાર છે. શ્રીસંધ ૧૯૨૦ ભવાનજી વેલશી શ્રીસંધ ૧૯૬૩ પટેલ ગાંગજી વેલજી ચાંપાબાઈ પટેલ ૧૯૨૮ શેઠ કલ્યાણજી ધનજી ૧ ! બે પુસ્તક ભંડાર છે. હીમરાજ ભીમસી ૧૯૩૦ પટેલ દેવજી જેવત ૧૯૩૦ શ્રી સંધ ૧૯૫૫ - પટેલ નયુ કરમશી 13 એક પુસ્તક ભંડાર છે. શેઠ શામજી પદમશી. માંડવીવાળા. ૧૯૫૭ શેઠ શિવજી જેઠા ૧૨૧ ૧૨૦૦ કાચનું કામ સુંદર છે. પાછું ઠાકરસી વેરશી સુથરીવાળા ૧૯૪૭ કેશવજી ડુંગરશી બે પુસ્તક ભંડાર છે. યતિજી શેઠ પોપટલાલ લક્ષ્મીચંદ ગુલાલચંદ માનસંગ ૧૮૬૯ વિકમસી રાધવજી શ્રીસંધ. ૧૮૮૩ નારણુજી પરશોતમદાસ કાચનું ચિત્રકામ સુંદર છે. Page #484 -------------------------------------------------------------------------- ________________ નર ૧૮૯૭ ૧૯૮ ૧૮૯૯ ૧૯૦૦ ૧૯૦૧ ૧૯૦૨ ૧૯૦૩ ૧૯૦૪ ૧૯૦૫ ૧૯૦૬ ૧૯૦૦ ૧૯૦૨ ૧૯૦૯ ૧૯૧૦ ૧૯૧૧ ૨૮૫ ] ગામનું નામ માંડવી ગુંદીયાળા દુર્ગાપુર નવાવાસ માદ ગાધરા લાયજો સીસ બાએટ ભાડા અભડાઈ ચાંગાઈ વીઢ (માડકુબાવાડી) લડી લાય હૈદ્ કુંભા બાર વારા રોરી પાસે દાદાછની દહેરી બજારમાં "" "" "" 37 .. " સ્થ રક્શન. નથી 55 .. 33 .. 22 .. .. = 39 29 : 27 પ ફિસ. માંડવી 27 = નવાવાસ મેરાદ ગરા સાચો 23 મોટ બાડા 23 સાભરાઈ સંધાણુ "3 માંણી. શિખરબંધ 22 .. 25 .. .. કર શિખરબધ .. નાભાગધ મૂળનાયક 39 શાંતિનાથજી પાનાથજી તિનાથજી .. વાસુપૂજ્યજી દિનાથછ પાનાથજી જાહ્નિાજી ચંદ્રપ્રભુજી અજીતનાયજી અનંતનાથજી શિખરબધ સુમતિનાથજી મહાવીરસ્વામ ૧૨–૧૬ શાંતિનાથન નિમાની સંખ્યા 33 પાષાણુ-ધાતુ ૧૯-૧૯ – ૪ ૩- ૩ ૭–૧૮ ૫— ૭ ૧૦—૧૦ ||T ૫~૧૩ ૧૦— ૮ ૧- ૪ ~ ૯ ૩-૪ ૧૦૨—૫૯ Page #485 -------------------------------------------------------------------------- ________________ કોસંધ ૧૮૫૦ પ્રેમચંદ સાંકળચંદ ભુલાણી સારી ? રાયસી અમરચંદની વિધવા બાઈ રળીઆત ૧૯૬૦ ભવાનજી નારણદાસ મહેતા હીરછ ડેસાણી ૧૯૪૬ મહેતા પિટલાલ લક્ષ્મીચંદ નથી - ર મ કf = શ્રીસંઘ ૧૯૪૪ શેઠ હીરજી ઘેલાભાઈ ૧૯૨૧ એક પુસ્તક ભંડાર છે. કચનું કામ સુંદર છે. શ્રીસંધ ૧૯૪૮ પટેલ ગાંગજી મોરારજી ૧૯૨૧ ચિત્રકામ સારું છે. શ્રીસંઘ ૧૯૫૮ શ્રીસંધ શ્રીસંધ ૧૯૮ પટેલ ભુલા મણસી શ્રીસંધ ૧૯૭૯ પટેલ આસુ મૂળજી શ્રીસંઘ ૧૯૧૦ પટેલ રામજી વસનજી, રા, પાલન લાલા ૧૫૨ પટેલ ધનજી કેશવજી | ૧૯૨૧ શ્રી સંધ ૧૯૭ શ્રી સંધ શ્રી સંધ ૧૯૮૭ : શેઠ લીલાધર લખમશી શ્રી સંધ ૧a પટેલ માવજી તેજપાળ 1 એક પુસ્તક ભંડાર છે. બીજ ૧૫૮ : પટેલ ભાણજી વેલજી ૧૯૨૧ ; શેઠ માંડણ તેજશ્રી ૧૦ ખીમજી જેઠાભાઈ 2 yet 12. Page #486 -------------------------------------------------------------------------- ________________ શરુટ નંબર ગાતું નામ બાંધણી. મૂળનાયક પ્રતિમાજીની સંખ્યા ઘતકèાલ ! ૧૯૧૨ સુથરી બજારમાં નથી સુથરી | પાષાણુ-ધાતુ પાર્શ્વનાથજી શિખરબંધ ૪૮-પ૦ ૧૯૧૩ : આરીખાણા જીરાવલ પાર્શ્વનાથજી. - - ૧૯૧૪ અજીતનાથજી – ૬ ૧૯૧૫ રાપર (ગઢવાળા) | ગડી પાર્શ્વનાથજી ! – ૮ ૧૯૧૬ સીધોડી નેમનાથજી ૧૯૧૭ લાલા ચંદ્રપ્રભુજી – ૮ ૧૯૧૮ રાણપર મહાવીરસ્વામી ૧૯૧૯ જખૌ ૧૨૬-૮૦ ૧૯૨૦ જસાપુર નલીઆ આદિનાથ – ૭ ૧૯૨૧ ૫રાઉ પરજાઉ ચંદ્રપ્રભુજી | ૨૦–૧૨ | ‘૧૮૨૨ વારાપર વારા પધર આદિનાથજી | ૨૦–૧૮ | ૧૯૨૨ 1 નલીઆ ' ' - નલીઆ ચંદ્રપ્રભુજી - ૧૧૦–૬૬ ૨૮૭ ] Page #487 -------------------------------------------------------------------------- ________________ કુંળવનારનું ના મન. શ્રીસંધ ૧૮૫ ટાકરશી શામજી ૧૯૪૫ ગ્રીસંચ ૧૯૫૦ રોડ ભવાનજી ચાંપશીની માતૃશ્રી વાલબાઇ ૧૯૪૮ શ્રી ધ ૧૯૯૭ ફોટ ખીમરાજ ધા ૧૯૬ ૬ રોફ કુવરજી રામજી ૧૯૬૨ ! ગમી નથી ૧૯૦૫ ૉ કેરાવળ નાયક ૧૯૩૨ કોડ થી મામદ ર વર્ધમાન જેતશી, તેજ પાળ વીંપાળ ૧૯૫૨ મધ ૧૯૧૮ ફોડ નરશી નાથા ૧૮% રીવારનું ના શેડ રતનશી માણેકચંદ તથા બીન બહુન કમીટી દીક ચાંપી પટેલ મેજી માજ પાળ પટેલ તેજપાળ સવજી પટેલ વેરશી ઠાકરશી રોડ ચૌક્ટ ખીરાજ રોડ નાગજી પાલ રોડ ચિપથી વછ ીય રક્ષક કમીટી શ્રીસંઘ પત્ર લક દેવાભાઈ કનની ચા, નાગજી કેશવજી શા. રામજી માઈ થા, તનથી દામજી લેખના મની રાવન .. ૧૯૨૧ ૧૯૨૧ ૧૯૯૩ ૧૯૨૧ સારી 3 સાધારણ સારી .. નાની વસ્તી થઇ ૮૦૦ ૭૫ ૧૨૫ ૨૦૦ ૧૫૦ ૧૫૦ ૩૦ ૮૦૦ ૧૨૫ ૨૦ ૩૨૫ 1000 આમ કરવા f ર ૧ ૧ ર એક પુસ્તક ભકાર છે. શિખર પરનું સોનેરી કામ સુંદર છે. એક સ્ફટિકના પ્રતિમા૯છે ત્રિકામ સર પ્રતિમા સ્ફટિકની છે. કાચનું કામ સુંદર છે. ૨ સ્ફટિકના તથા એક સેનાના પ્રતિાક કેં. ૧ યાર છે. નવ ટ્રે’ક મલો એક રનન ટ્રેક કહેવાય છે. ૧ અહિંના પ્રતિમાજ . તથા ૧ સુખના પ્રતિ૯ 1 મહિના પ્રતિક ૧ પુસ્તક આધાર Page #488 -------------------------------------------------------------------------- ________________ કાફિ. રેશન. : મૂળનાયક તિઆઇની રખ્યા વડસર બજારમાં નલીઆ નથી શિખરબંધ પાર્શ્વનાથ પાષાણુ-ધાતુ ૧૯૨૫ સુજાપર અજીતનાથ ૧૨-૧૪ ૧૯૨૬ બાંડી બાંડીઆ વિમલનાથજી ૧૫– ૫ T ૧૯૨૭ તેરા | તેરા જીરાવલી પાર્શ્વનાથજી ૫૭-૫૫ 3 શામળિયા પાર્શ્વનાથજી – ૭ સાંધવ સાધવ ઘર ! શાંતિનાથ – ૮ કોઠારા કોઠારા ' શિખરબંધ ૧૩૭–૭૪ ૧૯૩૫ સાયરા * * સાંયરા આદિનાથજી , ૨૦૧૪ વરાડિયા વરાડિયા | પાર્શ્વનાથજી ૧૦-૨૫ વીંઝાવું વીંઝા • ધર શાંતિનાથજી – ૨ ૩૪; મોટી વંડી શિખરબંધ કુંથુનાથજી – ૪ 1પ ડુમરા - ચંદ્રપ્રભુજી ૧૮–૧૫ ૨૮૯ ] Page #489 -------------------------------------------------------------------------- ________________ બાંદાનારનું નામ ના સંજત. વહીવટદારનું નામ છે શેઠ ૯દોલ કરમશી ૧૯૧૮ કે શા. નાગજી કેશવજી | શા. રામજી જેઠાભાઈ સારી શા. રતનશી દામજી શ્રીસંધ ૧૯૩૮ કે પટેલ શામજી હીરજી એક પુસ્તક ભંડાર છે. શેઠ રાઘવજી વેરશી ૧૯૨૨ પટેલ તેજપાલ * ૧ ભંડાર છે. શેઠ હીરજી ડાસા શેઠ પાસવીર રાયમલ ૧૯૧૫ શેઠ વેલજી આણંદજી iyoo A | ૨ સેનાના સિદ્ધચક્ર છે. * ૧ ભંડાર છે. ગેરછ હીરાચંદ તારાચંદ ૨ સોનાની પ્રતિમાઓ છે રોડ અનછ ભારમલ ૧૯૨૨ - શેઠ ભણુ દેવજી સાધારણ : ૧૭૦ શેડ વેલજી માલુ, શેઠ કેશવજી નાયક, શેઠ ઈ પટેલ ધનજી નરસિંહ + સારી એક સ્ફટિકની પ્રતિમા તથા : ૧ સેનાના સિદ્ધચક છે. શીવજી નેણશી શેઠ વસનજી ત્રીકમજી શેઠ રતનશી દામજી પટેલ દેવરાજ મૂળજી • ૧ ૨ ; એક પુસ્તક ભંડાર છે. શેઠ ઉકેડ પુનશી ૧૯૩૪ શ્રી સંધ ૧૯૬૦ પટેલ કુંવરજી રામઈયા એક પુસ્તક ભંડાર છે. કાચનું કામ સુંદર છે. સિંધ ૧૮૯૭ શાહુ જેવત ઘેલા સાધારણ શ્રીસંધ ૧૯૬૨ -'.. ઉમરશી વેરશી સારી સંધ ૧૯૨૨ રોડ નવું ઉમરશી તથા | કમીટી * એક પુસ્તક ભંડાર છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ નંખર ગામનું નામ... ! બાલી. મૂળનાયક પ્રતિમાજીની ખ્યા 1 પાષાણુ-ધાતુ, ૧૯૩૬ - હાલાપુર બજારમાં સાભરાઈ શિખરબંધ શીતળનાથજી ૧૯૭૭ સાભરાઈ ! , , શાંતિનાથ ૧૮ ક. , ૧૯૩૮ દેટીઆ : આદિનાથજી - - - ૧૯૩૯ ભોજાઈ કોટડી . ] » - શાંતિનાથજી ! ૧૯૪૦ મોટી ઉનડોઠ મેટી ઉનડોઠ ધર્મનાથજી ૩- ૪ ૧૯૪૧ નાગરેચા : નાગરેચા શાંતિનાથજી - ૧ | ૧૯૪૨ કેટલી : (મલાદેવપુરી) કેટલી શિખરબંધ ' કુંથુનાથજી ! – ૩ ૩ મંજલ રેલડિયા વીંઝાણ - , - ' આદિનાથજી – ૮ ૧૯૪૪ નારાયણપુર , પાર્શ્વનાથજી – ૪ ૧૯૪૫ : રાયધણજર » આદિનાથ પર ૧૯૪૬ ! ચીઆસર ૧૯૪૭ : ખારવા ૧૯૪૮ મયારા ... ' સહસ્ત્રફણા માથારા ' શિખરબંધ પાનાથજી ૧૯૪૯ સસરા રોઠા : અછતનાથજી : -- ૨ ૧૯૧ ની * * * * ચંદ્રપ્રભુજી : ૩ - ૩ ૨૯૧ ; Page #491 -------------------------------------------------------------------------- ________________ કરાવનારનું નામ - ~-~ ------- કોસંધ ૧૯૬૬ પટેલ શામજી જેઠા ૧૯ર૧ સારી પર૫ એક પુસ્તભંડાર છે. શ્રીસંધ ૧૯૫૦ શેઠ ચનાભાઈ માલશી શ્રીસંઘ ૧૯૬૮ ! શેઠ પ્રેમજી ટોકરશી શ્રીસંઘ ૧૯૫૯ શેડ વેલું ગલુ શ્રીસંઘ ૧૯૩૮ પટેલ ભાણજી ઉકા * * * * * * * * શ્રીસંઘ ૧૯૫૦ પટેલ મગન હીરજી સાધારણ ૧૨૦ શ્રી સંધ ૧૯૨૮ શેઠ નેણશી દેવશી સારી - શ્રીસંઘ ૧૯૭૮ શેઠ કાનજી ટોકરશી . ૨ કાચનું તથા સોનેરી કામ on સુંદર છે. - શ્રી સંધ ૧૯૫ર : ' શેઠ હીરજી ભારા શ. રતનશી દેવશી ૧૯૪૯ પટેલ રવજી કાનજી ૧૯૨૧ ,, ૩૦૦ શ્રીસંધ ૧૯૨૭ પટેલ પદમશી વેલશી તથા . ૧૯૨૧ સાધારણ શ્રી સંધ ૧૯૭૦ પટેલ શિવજી ઘેલા. ૧૯૨૧ , - શ્રી સંધ ૧૯૭૮ મોથારા શ્રીસંઘ ૧૯૨૧ : સારી શ્રીસંઘ ૧૯૯૨ શેઠ ઘેલાભાઈ મુળજી શ્રીસંધ ૧૯૬૭ પટેલ જે નરી Page #492 -------------------------------------------------------------------------- ________________ પાટ પાફિક, બાંધણી. મૂળનાયક પ્રતિમાની હેરાન, સંધ્યા પાષાણુ-ધાતુ ૧૯૫૧ કેટ બજારમાં નથી કોટડા શિખરબંધ શાંતિનાથજી ૧૯૫ર મેટા રતાળિયે, ગોધરા વાસુપૂજ્યજી ૧૫૩ નાને રતાળિયે સંભવનાથજી ૧૯૫૪ ; ડે ડાણ ચિંતામણિ પાર્શ્વનાથજી મેટા ' ૧૯૫૫ વાંઢ આસબીઆ કુંથુનાથજી ૩– ૧ ૧૫૬ ગઢસીસે ! ગઢસીસે આદિનાથજી _ ” ૧૯૫૭ મંજલ મગુઆના : ભુજ મંજલ મગુઆના ૧૯૫૮ - ભુજ વાણિયાવાળા મેરી ડહેલી હું , ૧૪–૧૨ ૧૯૫૯ શાંતિનાથજી ૧૯૬૦ પાર્શ્વનાથજી ૨૩-૩૨ -૧૯૬૧ દેવપુર બજારમાં દેવપુર ૧૯૬૨ હમલા મંજલ ગોધરા . . અછતનાથજી ૧૯૬૩ શેરડી શેરડી , પાર્શ્વનાથજી ! – ૬ ૧૯૬૪ : ભડલી અંગિયા ધર્મનાથજી ૧૯૬પ વીણ શિખરબંધ આદિનાથજી ૨૩ ] Page #493 -------------------------------------------------------------------------- ________________ વાવનાનું નાનું હીવટદારનું નામ : રિત વતી આપ શાળા 1 શ્રીસંધ ૧૯૫૮ પ્રમુખ રાયશી જીવરાજ સારી ૭૫૦ શેઠ રતનશી રણશી ૧૯૩૭ શેઠ ભવાનજી મેઘજી શ્રીસંઘ ૧૯૪૦ પટેલ વેલજી વરસંગ ૧૯ર૧ શ્રીસંઘ ૧૯૭ર શેઠ મૂળજી દેવરાજ કાનજી ૧૯૨૧ , શ્રીસ ૧૯૭૧ પટેલ દેવરાજ દેવશી ! ૧૯૨૧ એકટિના પ્રતિમા છે. ! શેઠ દેવરાજ ટોકરશી શેઠ | પાચુભાઈ ટોકરશી ૧૯૫ર શેઠ પાચુભાઈ રાકરી એક પુસ્તક ભંડાર છે. ' શ્રી સંધ ૧૯૧૭ શેઠ રવજી શામજી સાધારણું, ૧ પુસતક ભંડાર છે. શ્રીસંધ શા. પુનમચંદ કરમચંદ સારી ૧૦૦૦ રૂ ૧' બે અંડાર છે. શ્રીસંધ ૧૮૫. લગભગ શેઠ હેમચંદ સાંકળચંદ શ્રીસંત ૧૮૭૭ શા. લાલચંદ રવજી : : શ્રીસંઘ ૧૯૭૮ શઠ હીરજી ખેરાજ ! શ્રીસંવ ૧૯૯૦ પટેલ રવજી કેશવજી ત્રીસંઘ ૧૯૬૦ રા. હીરજી લીલાધર શ્રીસંષ ૧૯૯૬ : . શ્રીસ . શ્રીસ ૧૯૪૮ - મહેતા ખેચર વિશી - ૧૯૨૧, Page #494 -------------------------------------------------------------------------- ________________ નજર મારનું નામ ! સ્ટેશન. મૂળનાયક પ્રિતિમાજીની : સંખ્યા ૧૯૬૬ મોટા અંગિયા પાષાણ-ધાતુ. શાંતિનાથજી : ૩૪ બજારમાં નથી મેટા અંગિયા શિખરબંધ ! ( ૧૯૬૭ નખત્રાણા [ s). નખત્રાણા સુપાર્શ્વનાથજી : ૩- ૨ ૧૯૬૮ માનકુવા માનકુવા ૧૯૬૯ છે. લડાઈ નથી લડાઈ ' ઘર . શાંતિનાથજી ૧૯૭૦ . ડગા! ' ૧૯૭૧ - દૂધઈ , ભીમાસર શિખરબંધ પપ્રભુજી ૧૯૭૨ ! ધમડકું ભચાઉ ' , ' | શાંતિનાથજી ૧૯૭૩ ' અબડી ભચાઉ આંબેડી – ૧ ૧૯૭૪ ભચાઉ ઉપલા વાસમાં ભચાઉ શિખરબંધ અછતનાથજી ૧–૧૦ ૧૯૭૫ ગલપાત્ર બજારમાં ગલપાદર - ગલપાદર આદિનાથજી ૧૯૭૬ ! મોટીચીરઈ મટીચીરઈ | મટીચીરઈ પાશ્વનાથજી ! ૧૯૭૭ વેધ ભચાઉ | વેધ સંભવનાથજી ૯૭૮ વીજપાસર શાંતિનાથજી ૯૯૭૯ : સામખિયાળી છે ! સામખિયાળા ! શિખરબંધ | અજીતનાથ - મી. દૂર ૧૯૮૦ જંગી * જંગી • : ' ઘર ?! ૧૫ મી. દૂર છે ચંદ્રપ્રભુજી ૨૯૫ ] Page #495 -------------------------------------------------------------------------- ________________ બંધાવનારનું નામ તથા વત, તીવટદાd ના. નાસિરૂની ! હનની પા- hસ.! ત, ! ક્ષિતિ. | વઢી, 1s રા! મહેતા હરખચંદ રવજી ૧૯૯૮ મહેતા મેન હેમચંદ સારી. ૧૫૦ શેઠ શિવજી હરદાસ ૧૯૦૦ શેઠ પરશોતમ શામજી શ્રી સંધ ૧૯૭૬ શા. મેઘજીભાઈ ઘેલાભાઈ કોસંધ ૧૯૯૨ શેઠ ગોપાળજી મૂળજી શ્રીસંધ ૧૯૫૦ રોડ નેણશી કાનજી શ્રીસંધ ૧૮૩૧ | દેવકરણ માનસંગ કાંકરેચા, શ્રીસંવ શેઠ લાધા આણંદજી . સાધારણું આસરે ત્રણસો વર્ષનું જૂનું દેરાસર છે. શ્રીસંધ ૧૮૮૬ જેટ મોનજી કરમચંદ સારી શ્રીસંઘ છે. ૧૯૪૨ મહેતા અમીચંદ મગ્નજી શ્રીસંવ ૧૯૫૦ વેરા દામોદર નેણશી શ્રીસંધ ૧૯૫૨ ખડર જેઠા ડામર સાધારણ શ્રીસંઘ ૧૯૨૪ ખંડેર હરજી પરશોતમ સારો ત્રણ વર્ષ પહેલાં બે દેરાસર હતાં અત્યારે એક છે, શ્રીસંધ ૧૯૪૪ લેબરીઆ વાઘજી જેમલ શ્રીસધ ૧૯૯૧ શા. હીરા પાંચ શ્રીસંધ ૧૯૩૬ . સંધવી દેવરાજ ભગવાનજી ૧૯૨૧ Page #496 -------------------------------------------------------------------------- ________________ | નર કાચતું નારદ રેશન. . બાંધણી. મુળનાયક પ્રતિમાજીની ; સંખ્યા T૧૯૮૧ : વટિયા - ભચાઉ ૧૯ મી. દૂર બજારમાં પાષાણધાતુ. ચંદ્રપ્રભુજી ! ૯-૧૭ વાંઢિયા શિખરબંધ { ૧૯૮૨ શિકારપુર ઘરમાં શાંતિનાથજી ? ૨૨ મા. દર | શિકારપુર } ૧૯૮૩ કટારિયા વાંઢિયા શિખરબંધ મહાવીરસ્વામી ૩–૧૧ ૧૮ મી. દૂર છે ૧૯૮૪ લાકડિયા બજારમાં લાકડિયા ૧૮ મી. દૂર છે શાંતિનાથજી ! – ૮ - રાજા ૮૫ આધોઈ આઈ. ધાબાબ કે ૧૪ મી. દૂર છે : અછતનાથજી ૧૯૮૬ ઘૂમટબંધ વાસુપૂજ્યજી ૧૯૮૭ મનફરા મનફરા : ધાબા બંધ શાંતિનાથજી – ૨ ૧૯૮૮ રોબારી રોબારી શિખરબંધ { ૧૪ મા. દર ચંદ્રપ્રભુજી - ૧ - ૪ ૧૯૮૯ ભડિયા નથી ઘર - આદિનાથજી ---- ------- -- -- --- ---- ૧૯૯૦ જેસ રાપર શિખરબંધ ૧૯૯૧ ગેડી ! મુનિસુવ્રત – ૨ સ્વામી ! ૧૯૯૨ લોદરાણી ઘર ! નમિનાથ ! – ૨ ૧૯૯૦ બેલા ઘૂમટબંધ પાર્શ્વનાથ ગઢ તેગઢ શિખરબંધ શાંતિનાથજી ! – ૬ ! ૨૯૯૭ ] Page #497 -------------------------------------------------------------------------- ________________ 1 બંધાવનારનું નામ તથા સંવત. વહીવટદારનું નામ, ' સંત રિતિ, વસ્તી. | કા ; લેખન દેરાસન્ની છે જેની ઉપર ળ વિરોષ જે શ્રીસંધ ૧૯૦૧ શેઠ મેઘજી રાઘવજી સાધારણ ૧૫૦ શ્રીસંધ ૧૯૪૦ સંધવી અંદરજી પરશોતમ શેઠ વર્ધમાન આણંદજી ૧૯૭૮ શેઠ અમૃતલાલ જાદવજી માળિયાવાળા [ સારી ( ૧૫ ૧ ૧ ! એક ગ્રંથભંડાર છે. એક તીર્થસ્થાન છે. ખાસ દર્શ નીય છે. આશરે ત્રણ વર્ષ પહેલાંનું દેરાસર છે. શ્રીસંઘ ૧૮૬૭ | શેઠ નારણજી ભગવાનજી ' ૧૮૫૬ ! ૬૫૦ શ્રીસંધ ૧૮૫૪ પટવા મકનજી પ્રાગજી ૧૮૫૪ | ૧ | એક પુસ્તક ભંડાર છે. શ્રૌસંધ ૧૯૯૫ શા મેપા થાવર | ૧૯૯૨ શ્રીસંઘ ૧૯૬૬ પટેલ સાંગણ પોપટ ૧૦૦૦ } શ્રીસંધ ૧૯૬૨ મગવાણી કાનજી હેમચંદ કોસંઘ ૧૯૩૮ વેરા ભવાનજી કેશવજી સાધારણ શ્રીસંઘ ૧૯૭૫ શેઠ પાનાચંદ દેવજી હાભાઈચંદ થાવર ૧૯૨૧ બે માળનું દેરાસર છે,જર્ણ છે. શ્રીસંઘ દેસી ખેમચંદ લાધા ખરાબ કર્ણોદ્ધારની ખાસ જરૂર છે. શ્રીસંઘ ૧૯૬૮ મહેતા જીવરાજ શામજી સાધારણ શ્રીસંઘ ૧૯૨૪ , વેર દલીચંદ લાધા : ૧૮૭૨ શ્રીસંધ ૧૯૦૫ ગઢેચા પ્રભુલાલ મંગળજી સારી Page #498 -------------------------------------------------------------------------- ________________ ' ઘાનું નાય ટેકાણે. બાંધણી. | મુળના પ્રતિમાજીની રખ્યા પાષાણધાતુ. ૧૯૮૫ ભુટકિયા બજારમાં નથી ગાગેદર શિખરબંધ પાર્શ્વનાથજી પ્રાગપર ઘર – 1 ૧૯૯૭ ભીમાસર શિખરબંધ ૪– ૫ કીડિયાનગર શાંતિનાથજી ૩– ૯ રાપર વાણીયાફળીમાં રાપર સુપાર્શ્વનાથજી (પણ). ૯- ૨ બાદરગી (વીરોઈ) બજારમાં લાકડિયા ધર વિમલનાથજી ચિતોડ ચીતરેડ શિખરબંધ { પાર્શ્વનાથ - - - - - - ગાગોદર ગાગોદર છે. આદિનાથજી ! ' – ૨ ગાણીથર અજીતનાથજી કાનમેર શિખરબંધ શાંતિનાથજી ૧–૧૭ Rec૫ પલાસવા પલાસવા T આડીસર, આડીસર : આદિનાથજી ! ૧૮ ૧ર સણવા સણવા ૩ - ૧ સાંતલપુર સાંતલપુર મુનિસુવ્રત સ્વામી ચોધરીના વાસમાં ધાબાબંધ શાંતિનાથજી ! ૧-૧૪ Page #499 -------------------------------------------------------------------------- ________________ બકાવનારનું નામ . તથા સંત. વહીવટદારનું નામ લેના દેરાસરની | જૈનાની સંવત. ! સ્થિતિ : વરતી. હા - જ હા વિકો ને . ન શ્રીસંધ ૧૯૭૨ મહેતા ધનજી પ્રેમચંદ ] ૧૯૨૧ | સાધારણ બીસંઘ ૧૯૭૮ • પટવા પીતાંબર નારણુજી શ્રાસંધ ૧૭૫૯ - ગટેચા સવચંદ આસકરણ શ્રીસંધ ૧૯૭૫ વેરા અબઇ વસ્તા ૧૯૨૧ , એક ગ્રંથભંડાર છે. શ્રીસંઘ ૧૭૪૫ શીરિયા રૂપશી રાઘવજી ૧૯૨૧] ૧૫૦ શ્રીસંધ ૧૯૪૪ ભણશાલી વેણીદાસ નાનચંદ સાધારણ ૩૫ શ્રીસંવ ૧૯૮૧ પુજ ચૂનીલાલ કેશવજી શ્રીસંધ ૧૯૭૬ મહેતા અમીચંદ તેજશી સારી ૨૨૫ શ્રીસંધ ૧૯૯૧ શાહ હેમચંદ ભાયા શ્રીસંધ ૧૯૪૭ લોદરિયા વશરામ વલમજી ૧૯ર૧ સાધારણ શ્રીસંધ ૧૯૧૦ કટારી ખેંગાર સુરજી એક પુસ્તક ભંડાર છે. શ્રીસંધ ૧૮૬૨ સંધવી વરતા જુદા સારી ૧૧૦ શ્રીસંધ ૧૭૧૫ શીયિા રામચંદ્ર ન્યાલચંદ * , શ્રી સંધ ૧૯૯૧ સંઘવી મકનજી કુલચંદ એક ગ્રંથભંડાર છે. શ્રી સંધ ૧૮૫૬ ] સાધારણ Page #500 -------------------------------------------------------------------------- ________________ નંબર ગામનું ના.. છેડા કરિ. ધી. મૂળનાયક : સાંતલપુર પાષાણ-ધાતુ શાંતિનાથજી ! ૧૧–૧૯ ધરીના વાસમાં સાં તલપુર ! ધાબાબંધ ૨૦૧૧ શિખરબંધ અનંતનાથજી. ૧૦–૧૮ બકુતરા બજારમાં આદિનાથજી – ૨ તારંગાઇ તીર્થ તારંગાહિલ ૩ માં. દૂર ટીંબા અજીતનાથજી ૩૦-–૧૫ ચૌમુખજીનું દેરાસર ૨૮ નંદીશ્વર દ્વીપની રચના ૨૦૯– મૂળ દેરાસરની પાછળ કુંથુનાથજી ! ૩-૧૪ સિદ્ધશીલા દેરાસરની ઉત્તર દિશાએ | સુપાશ્વનાથજી મક્ષબારી અજીતનાથજી ૨ કેટીશીલા દેરાસરની દક્ષિણ દિશાએ ૪ Page #501 -------------------------------------------------------------------------- ________________ બધાવનારનું નામ તથા સંવત. વઠ્ઠીવટદારનું નામ. લેખને કેરાસરૂની જેની ઉપા- | સંવત. સ્થિતિ. } વસ્તી | શા ચાહ વિષ ને શ્રી સંધ 1952 સંધવી મકનજી કુલચંદ સાધારણ શ્રીસંઘ શ્રીસંઘ 1892 : ડુંગાણ બાદર ખેમચંદ શ્રીસંધ શેઠ આણંદજી કલ્યાણજી ની પેઢી એક ગુરુમૂર્તિ છે. એક લાયબ્રેરી છે. શ્રીસંધ એક પ્રાચીન તીર્થ છે. . શ્રીસંઘ શ્રીસંવ 1880 શ્રીસંધ 187e પરિકર 125 { 32.