Book Title: Jain Katha Sagar Part 3
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Jain Sangh Unjha
Catalog link: https://jainqq.org/explore/008589/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જના ઉથા શા) ભાગ ૩ સગરચક્રવતિ આર્દકુમાર ગજસુકુમાળ અરણિકમુનિ નમિરાજર્ષિ - એલાચિપુત્ર. - પ્રસાશાલિભદ - ઝંકસૂરિ - બન્ની પ્રેરક, શાંતમૂર્તિ પરમ પૂ. ૫. શ્રીમત્ કૈલાસસાગરજી ગણિવર For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન કથાસાગર ભાગ ૩ [ભરત, બાહુબલિ, વંકચૂલ, વિષ્ણુકુમાર, ભગવાન મહિલનાથ, જિહા, વિસેમિરા, માનદેવરિ, રત્નાકરસરિ, ચંદ્રરાજા, યશધર ચરિત્ર વિગેરે વિગેરે. ] પ્રેરક અને ઉપદેશક યોગનિષ્ટ નાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી પટ્ટધર શિખ્ય આચાર્ય શ્રીમદ્દ કીર્તિસાગરસૂરીશ્વરજી વિનેયરન તપસ્વી મુનિરાજશ્રી જિતેન્દ્રસાગરજીના શિષ્ય પરમ પૂજ્ય શાંતમૂતિ પંન્યાસ શ્રીમદ્ કૈલાસસાગરજી ગણિવર : પ્રકાશક : જૈન સંઘ ઉંઝા તરફથી પ્રમુખ શ્રી શેઠ બાબુલાલ વાડીલાલ મુ. ઉંઝા (ઉ. ગુજરાત) : લેખક. પંડિત મફતલાલ ઝવેરચંદ ખેતરપાળની પિળ–અમદાવાદ. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વીર સંવત ૨૪૮૦. વિક્રમ સંવત ૨૦૧૦. પ્રાપ્તિસ્થાનઃ— Acharya Shri Kailassagarsuri Gyanmandir પુનમું દ્રાદિ ગ્રન્થસ્વામિત્વ સર્વ અધિકાર લેખકને સ્વાધિન છે. સને ૧૯૫૪. ૧ ઉંઝા જૈનસધ મંત્રી શા મતલાલ જયચંદ મુ. ઉંઝા (ઉ. ગુજરાત) ૨ પંડિત મતલાલ ઝવેરચંદ ખેતરપાળની પાળ–અમદાવાદ. મુદ્રક પંડિત મફતલાલ ઝવેરચંદ ગાંધી નયન પ્રિન્ટીંગ પ્રેસ કા. ૨-૬૧ ફ્નાન્ડીઝ પુલ પાસે ઢીંકવા વાડી અમદાવાદ. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસ્ત્રવિશારદ યાગનિક જૈનાચાર્ય ૧૦૮ પ્રધપ્રણેતા શ્રીમદ્ બુદ્ધિસાગરસુધરજી મહારાજ જન્મઃ વિક્રમ સંવત ૧૯૭૦ માના વાંદે ૧૪, વિજાપુર દીક્ષા: વિક્રમ સંવત ૧૯૫૭ માગસર સુદિ ૬, પાલનપુર આચાય પદઃ વિક્રમ સવંત ૧૯૭૦ માગસર સુદે ૧૫, પેથાપુર નિર્વાણ: વિક્રમ સંવત ૧૯૮૧ જે વદિ ૩, વિજાપુર For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બે બેલ જૈન સાહિત્યમાં અનેકવિધ કથા સાહિત્ય છે. આ કથા સાહિત્ય ભિન્ન ભિન્ન આશયથી રચાયેલું છે. પ્રબન્ધ ચિંતામણિ, પ્રબન્ધ કેષ વિગેરે સાહિત્યમાં કથાઓ છે પણ તે બધી કથાઓમાં ધર્મ પ્રભાવક પુરુષોના જીવન ચરિત્ર સાથે ઈતિહાસની સંકલના છે. શ્રાદ્ધવિધિ, શ્રાદ્ધપ્રતિક્રમણ શ્રાદ્ધગુણ વિવરણ શીપદેશમાળા, ઉપદેશમાળા ધર્મ. કલ્પમ વિગેરે ગ્રંથોમાં જે કથા સાહિત્ય છે તે કથા સાહિત્ય આચાર્ય ભગવંતોએ ઉપદેશ આપતાં ઓપદેશિક વસ્તુને દઢ કરવા આપેલું છે. આ કથા સાહિત્ય પાછળ કથા વસ્તુ મુખ્ય નથી પણ ઉપદેશ મૂખ્ય છે. વ્યવહારસૂત્ર વિગેરેમાં આપવામાં આવેલી કથાઓ શાસ્ત્રીય વસ્તુને સમજાવવા ઉપનય માટે તે આપેલી છે. ઝીણવટ ભર્યું કેઈ પણ તત્ત્વજ્ઞાન સમજાવવામાં દૃષ્ટાન્ત ખાસ આવશ્યક રહે છે તેમ તત્વજ્ઞાન ધર્મ કે નીતિની કઈપણ વસ્તુને શ્રોતાને હૃદયગત કરવા તે વસ્તુની કથા પણ તેટલી જ આવશ્યક રહે છે. આથી આપણું પૂર્વાચાર્યોએ આપણા પ્રાચીન ગ્રંથમાં અનેકવિધ કથાસાહિત્ય ગુંચ્યું છે. - આપણું આ પ્રાચીન કથાસાહિત્ય ખુબ વ્યવસ્થિત નિર્મળ પરે પકારી અને વાંચકની હૃદયની ઉમિને ધારેલ ઠેકાણે લઈ જવામાં સફળ થાય તેમ છે. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણા પૂર્વ પુરુષાના લખેલા ગ્રંથામાંથી ભિન્ન ભિન્ન વિષય ઉપરની કથાએાને તારવવામાં આવેતે આજે હજારા કથાએ ઉપલબ્ધ થઇ શકે તેમ છે અને તેમાંની કેટલીક કથા તે એવી સુંદર અને વૈરાગ્યવાહી છે કે ભલભલાના હૃદયને ધર્મ માર્ગે વાળી તે તે ગ્રંથકારના આશયને જરૂર સિદ્ધ કરે તેમ છે. આવી સુંદર કથાઓને એક પછી એક સગ્રહ કરી પ્રગટ કરવામાં આવે તે તે વીસ ભાગે પણ પૂર્ણ થઈ શકે તેમ નથી. આમ છતાં અમારાથી શકય હશે ત્યાંસુધી આ કથાસાગરના ભાગ લખાવવા પ્રયત્ન કરશું અને વાંચકેએ જે સહારો આપ્યા છે તેવેાજ ચાલુ રહેશે તે જરૂર તે પ્રયત્ન સફળ થશે. આ કથાસાગરના વિવિધ કથાઓના ભાગ પુરા કરી ભગવાન મહાવીરથી માંડી અત્યાર સુધીના પૂર્વ પુરૂષોના ચિરત્ર રૂપ શ્રૃંખલાખદ્ધ અતિહાસિક પણ એક બે ભાગ બહાર પાડેવાની અમારી ભાવના છે કે જે એ ભાગ પુ પુરૂષોના ચરિત્રો સાથે જૈન ઇતિહાસના પણ વાંચકેને ક્રમબદ્ધ ખ્યાલ આપે. કથાસાગર ભા. ૧–૨ ના સમાજ તરફથી ખુબ આદર થતાં આ ત્રીજો ભાગ બહાર પાડવામાં આવ્યે છે. ભાગ ૧માં ભિન્ન ભિન્ન બધી કથાએ લીધી હતી. જ્યારે ભાગ બીજામાં સમરાદિત્ય દૈવી ચરિત્ર અને પૃથ્વીચંદ્ર ગુણુસાગર આ એ સિવાય શ્રીજી ભિન્ન ભિન્ન કથાઓ લેવામાં આવી હતી વાંચકા તરફથી અમને ઘણી ઘણી જાતના સુચના મળ્યાં છે તેમાં કેટલાકભાઇઓએ પહેલા ભાગનીજ રીત પસ૪ પડી છે જ્યારે For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાક વાંચકાના આગ્રહ હતા કે છૂટી છૂટી કથા સાથે દરેક ભાગમાં બીજા ભાગની પેઠે એક એ સળંગ કથારૂપ ચિરત્રો આવે તે વાંચકને જૈનસાહિત્યની ખન્ને જાતની કથાના પરિચય થાય માટે બીજા ભાગની રીતેજ ત્રીજો ભાગ મહાર પડે તે સારૂ આથી આ ત્રીજા ભાગમાં ચંદ્રરાજ ચરિત્ર અને યશાધર ચરિત્ર આ એ ચરિત્ર ગ્રંથાને સમાવવા પૂર્વક ભિન્ન ભિન્ન કથાઓ સાથે બહાર પાડવામાં આવ્યે છે. કથા સાગર ભા. ૧-૨ માં મોટા ભાગની ઘણી કથા પ્રસિદ્ધ હતી તે આપવામાં આવી હતી. જ્યારે આ ભાગમાં જૈનસાહિત્યના ભિન્ન ભિન્ન ગ્રથામાંથી અપરિચિત કથાઓના પણ સંગ્રહ કરવામાં આવ્યે છે. જે વાંચકાને વાંચવાથી સ્હેજે ખ્યાલ આવશે. આ કથાસાગરમાં જે કથા આપવી તે કથા ગમે તે લેખકે એ ગમે તે રીતે લખી હાય તેના આધાર ઉપર ન આપવી પરંતુ તે કથાની વસ્તુ પૂ આચાય પ્રણીત ગ્રંથમાં મળતી હોય તેાજ આપવી અને તે પણ કથાને રજીકર્યો બાદ તે તે ગ્રંથનું નામ પણ આપવુ`. આમ કરવાથી મૂળસ્થાન જોવા ઇચ્છનાર તેનું મૂળસ્થાન જોઈ શકે અને આ ગ્રંથમાં આવેલ વસ્તુમાં મતિકલ્પનાના દેષ ન આવે. For Private And Personal Use Only ' આ કથાસાગરનું પ્રકાશન પરમપૂજ્ય પંન્યાસ કૈલાસસાગરજી ગણિવરની પ્રેરણા દિશાસૂચન અને સ'પૂર્ણ સહયાગનું જ પરિણામ છે. અમે ભાગ ખીજામાં કહ્યું હતું તેમ ફ્રી કહીએ છીએ કે પૂ. પંન્યાસજી મહારાજ આ ગ્રંથના કેવળ પ્રેરકજ નથી પણ તેના સ`કલિયતા, ઉપદેષ્ટા અને સંગ્ર Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હકાર બધું જ તેઓશ્રી છે. તેઓશ્રીને આની પાછળ રહેલ ધગશ, પ્રેરણા અને ઉપદેશ ન હોય તે આમાંનું કાંઈ કરી શકીએ તેમ નથી. આ ગ્રંથની પ્રસ્તાવના પ. પૂ. સૂરિચકચક્રવર્તિ આચાર્યદેવ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શાંતમૂર્તિ પરમ પૂજ્ય આચાર્યદેવ વિજયેાદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય ન્યાયવિશારદ આચાર્યદેવ વિજયનંદનસૂરીશ્વરજીના શિષ્ય પંન્યાસ શ્રીમશિવાનંદવિજયજી ગણિએ લખી આપી અમારા ઉપર મહદ્ ઉપકાર કર્યો છે. અંતે આ કથાઓને રજુ કરવામાં પુરી કાળજી રાખ્યા છતાં સિદ્ધાંત વિરૂદ્ધ મતિષ પ્રમાદ કે ભ્રમણાથી જે કાંઈ લખાયું હોય તેની ક્ષમા યાચી વિરમું છું. વિ. સં. ૨૦૧૦ મૌન એકાદશી ૧૫–૧૨–૫૩ ખેતરપાળની પિળ અમદાવાદ, પં. મતલાલ ઝવેરચંદ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાથન આ વિષમ કાળમાં જીવાને આ દુઃખમય સંસારમાં આલંબનરૂપ હાય તે જિન પ્રતિમા અને જિન આગમ આ એજ છે, જિન મૂર્તિની સત્યતા પણુ જિન આગમથીજ થઇ શકે છે. તે જિન આગમ પૂર્વકાળે દ્રવ્યાનુયાગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને કથાનુયોગ એમ ચાર અનુયાગમય હતા પણુ પરમેાપકારી સુપ્રસિદ્ધ પૂર્વધર પૂ. ભગવત આ રક્ષિત સૂરીશ્વરજી મહારાજે કાળક્રમે થતી બુદ્ધિની મદ્યતાના કારણે ભાવિજીવેાના ઉપકાર માટે પૃથક્ અનુયાગની વ્યવસ્થા કરેલ છે અને તેથી પૂર્વ પુરૂષની પરંપરા દ્વારા આ જૈન આગમના શુદ્ધ વારસેા પામવા આપણે આજે ભાગ્યશાળી થયા છીએ. આ ચાર અનુયાગામાં મૂખ્યતા ચરણકરણાનુયાગની છે. કારણ કે તેજ સાધ્ય છે અને બીજા અનુયાગા સાધન છે. આમ છતાં જીવની વિકાસ દશાની પ્રથમ ભૂમિમાં ધ કથાનુયાગજ જીવાને ઘણા લાભદાયક નીવડે છે. અને તે શાસ્ત્રોમાં ધ કથાના આક્ષેપિણી વિગેરે ભેદે વર્ણવ્યા છે. તે ધમ કથાએ સર્વ કાળમાં સર્વ જીવાને પેાતાના આત્મ વિકાસમાં મહાન આધાર રૂપ છે અને એ વિષયમાં પ્રાયઃ ફાઈના પણ મતભેદ નથી. પ્રાચીનકાળમાં પ્રજાની પ્રત્યેક પ્રવૃત્તિ આત્માભિમુખ હતી. જેને લઇ દાતાઓનુ દાન આત્માન્નતિ કા માં ખર્ચાતું કવિઓનાં કાવ્યે આત્મા, કર્મ, પરભવ અને પરે પકારની રચનામાં રચાતાં. ગ્રન્થ કર્તાનું ગ્રન્થ નિર્માણુ પણુ વાંચક આત્માભિમુખ વળે તે બુદ્ધિએ થતુ. એટલુંજ નહિં પણ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આર્યાવર્તને પ્રત્યેક માનવી પિતાની બધી પ્રવૃત્તિ પાછળ આત્માને સન્મુખ રાખતે અને પરભવને ડર રાખી હંમેશાં તે પ્રવૃત્તિ કરતે. આજે તે દેશ, સમાજ, વ્યપાર કે વ્યવહાર બધે આત્માને ભૂલવામાં આવ્યો છે. પરભવને અવગણવામાં આવ્યો છે. તાત્કાલિક શરીર સુખ અને જડપષણનો વિચાર કરવામાં આવે છે. જેને લઈ તેને પિષક ચેકબંધ સાહિત્ય બહાર પડે છે. કથા સાહિત્યમાં પણ તેજ દિશા ચાલુ છે. મન ઘડંત ક૯પનાઓ દ્વારા રચાતી નવલકથાઓ વાંચકને આત્માભિમૂખ કરવાને બદલે જડતા તરફ દોરવવામાં વધુ ફળ આપે છે. આ જડતાને પવન આજે એટલો જોરથી કુંકાય છે કે જે ધર્મ કથાએ કેવળ આત્મકલ્યાણની ભાવનાના પોષક રૂપે ગુંથાયેલી છે તેને પણ બાહસ્વાંગ ધાર્મિક આપ્યા છતાં અંદરને સ્વાંગ જે પવનથી ધર્મ શાસ્ત્ર બચાવવા માગે છે તે જડવાદને આડકતરું પોષણ મળે તે રીતે આજે ધાર્મિક કથાઓ પણ રજુ થાય છે. આ રજુઆત કથાને રજુ કરનારાઓ તે તે કથા વસ્તુના મૂળસ્થાન અને તેના ખરા આશયને વફાદાર નહિ રહેવાથી જ બને છે. આ કથાસાગર ભા.૧-૨-૩માં આ વસ્તુનું ખાસ લક્ષ આપવામાં આવ્યું છે. કથાની વસ્તુને ખુબ રસપ્રદ રીતે રજુ કરવા છતાં શાસ્ત્રની બાધા તેમાં આવવા દીધી નથી. તેમજ ધાર્મિક કથા સાહિત્યને મૂખ્ય આશય વાંચકને ધર્માભિમુખ અને આત્માભિમુખ કરે તેને અહિં સફળરીતે ઉતારવામાં આવ્યું છે. કથાસાગર ભા. ૨ની પ્રસ્તાવનામાં પૂ. પંન્યાસશ્રી સુશી For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લવિજયજી ગણિવરે કથાસાગરના પ્રેરક અને લેખક વિષયક લખવા ચેાગ્ય લખ્યું છે એટલે એ સબધી અહિં વિશેષ લખવાની આવશ્યકતા નથી. આ ગ્રંથના લેખક પડિત મફ તલાલભાઈ શ્રદ્ધાશીલ વિદ્વાન્ અને જૈન શૈલિને પુરીરીતે સમજનાર છે. શ્રાદ્ધવ પંડિત મતલાલભાઇએ ધર્મ કથાઆના રહસ્યને ખરાખર સમજી લઈને એ ધમ થાએના મૂખ્ય ઉદ્દેશ્યની ખાધા ન આવે તેમજ મૂખ્ય ઉદ્દેશ્યની જરાપણ વિકૃતિ ન થાય તેની પુરી કાળજી રાખી. સ ંક્ષેપમાં છતાં ખુબજ રસપ્રદ રીતે તે તે ગ્રંથાને સામે રાખી આ કથાઓ લખી છે. આ કથાઓનું સર્જન કેવળ જૈન પ્રજાનેજ નહિ પણ સમગ્ર ગુર્જરભાષીએ માટે મહાન ઉપકારક છે. આ ધર્મ કથાઓને લખવામાં પ્રેરણા આપનાર પન્યાસશ્રી કૈલાસસાગરજી ગણિ જૈન શાસનની રીતિના પુરા પારખુ છે. તેમણે આ પ્રકાશન કરાવી જૈન શાસનની મહેદ સેવા કરી છે. જે ચિરસ્મરણીય રહેશે. તે એક પછી એક વધુ ભાગેા પ્રકાશિત કરી આ પ્રવાહ સતત ચાલુ રાખે તેમ હું ઇચ્છુ છું. જન કથાસાગર ભાગ ત્રીને ત્રિષષ્ઠિ, શ્રાદ્ધવિધિ, પ્રસ્તાવશતક, કથારત્નાકર, ઉપદેશમાળા, પરિશિષ્ટપ વિગેરે જુદા જુદા પ્રાચીન ગ્રંથાના આધાર ઉપર લખવામાં આવ્યે છે. આ ભાગમાં મૂળ કથાએ ૨૭ છે. પણ વિસ્તૃત ચંદ્રરાજાના ચારિત્ર અને યશેાધર ચરિત્રનાના પેટા પ્રસંગાને કથાના આંક જુદા આપી તે તે ચરિત્રાને વધુરસદાયક બનાવી પ્રકરણેાની વ્હેંચણી સાથે કથાઓની વ્હેંચણી કરી છે. આમ છતાં પરસ્પરની શુ'ખખલામાં અવ્યાહતતા જાળવી રાખવામાં આવી છે. કથાસાગ ભા.૧ અને ભા. રમાં લેખકે જે શૈલિ રાખી For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતી તે શિલિ રાખ્યા છતાં પણ આ ભાગમાં સાથે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં વિશિષ્ટ ઓપદેશિક વસ્તુને પણ વિસ્તારવાનું ચૂકવામાં આવ્યું નથી. તેમજ ભાગ. ૧–રમાં આજસુધી જે કથાઓ સર્વ સામાન્ય જૈનેને યાદ હોય તેજ મોટા ભાગની રજુ કરવામાં આવી હતી. જ્યારે આ ભાગમાં કેટલીય કથાઓ સામાન્ય જનતાને અપરિચિત હોય તેવી કથાઓ રજુ કરી છે. કથાની રજુઆત અને પસંદગીમાં લેખકે ખુબજ પ્રશંસનીય પરિશ્રમ કર્યો છે. સેંકડે કથાઓના અવગાહન પછી કઈ લેવી કઈ ન લેવી અને તેને કઈ રીતે રજુ કરવી તેના પુરા વિચાર બાદ આ કથાઓ લખાયેલી છે. દરેક કથા વાંચનારને તન્મય બનાવે છે. અને એક કથા વાંચ્યા પછી વાંચક તુ તેના ચિંતવનમાં પરોવાય તેવી તેની ગોઠવણ છે. આ કથાસાગરની રચના કેવળ કથાજ રજુ કરી કથા, વૃત્તિને પિષવા માટે નથી પણ તે તે કથા દ્વારા વાંચકને આ ભાભિમૂખ બનાવી ગુણ તરફ દેરવાને છે. તે હેતુ તેના લેખન દ્વારા સિદ્ધ થતે સ્પષ્ટ જોવાય છે. આ ભાગમાં ચંદ્રરાજાનું ચરિત્ર અને યશેધર ચરિત્ર આ બે આખા ગ્રંથને સંક્ષિપ્ત રીતે આપવામાં આવ્યા છે. આ બે વિસ્તૃત ચરિત્રને સંક્ષિપ્ત રીતે રજુ કર્યા છતાં કઈ પણ વસ્તુ લેખક રજુ કરવી ભૂલ્યા નથી. ચંદ્રરાજાનું ચરિત્ર કૌતુક, સંસારની લીલા અને વૈરાગ્ય એ ત્રણને જણાવનારું છે. આ ચરિત્રને એવી સરસરીતે રજુ કરવામાં આવ્યું છે કે વાંચક પુસ્તક હાથમાં લીધા પછી ભાગ્યેજ પુરું કર્યા વિના મુકે. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ યશેાધર ચરિત્ર અપહિ'સા પણ કેવી દુઃખ દાયક છે તે ઉપર છે. આ ચરિત્રમાં મુનિ પોતાની આત્મ કથા દેવી ભક્ત માદિત્ત આગળ કહે છે. તે એવીરીતે રજુ કરવામાં આવી છે. કે એક પછી એક જીવનના પ્રસંગેા વાંચકની આગળથી પસાર થઇ વાંચકની આંખને અશ્રભીની કરી છેવટે વૈરાગ્ય વાસિત બનાવી હિંસાથી અટકવાનું દૃઢ કરાવી સમાપ્ત થાય છે. ધરૂચિ, જિષ્ણુહા શેઠ, માનદેવ, રત્નાકરસૂરિ, ચાર દેવીએ વિષ્ણુકુમાર આ કથા તે તે મહાપુરૂષોના જીવનના એકેક પ્રસ ંગને અનુલક્ષિ વિકસાવવામાં આવેલી કથાઓ છે ધ રૂચિ અણુગારની કથામાં અનાકુટ્ટિ-પાખી એટલે શુ? જિહા શેડમાં સાચી પૂજા કયાં ? માનદેવસૂરિમાં પાત્રતાના ઝળકાટ રત્નાકરસૂરિમાં ઉપદેશની સફળતા. ચારદેવીએમાં જગત્ની ઝંખના અને વિષ્ણુકુમારમાં ધમ માટેની તમન્ના તે તે દૃષ્ટાન્તા દ્વારા વાંચકને સુંદર સમજ આપી છે. ભરત ચક્રવર્તિ, ખાડુળ, વ‘કચુલ, હાલિકા, વિગેરે સંપૂ કથાઓ છે. આ સ્થાએ એકેક વિશિષ્ટ ઉપદેશને અનુલક્ષીને લેવામાં આવેલી છતાં તે તે ચરિત્ર નાયકના બધા જીવન પ્રસંગે રજી કરવામાં આવ્યા છે. વિસેમિરા, સુમતિ પુરેાહિત, ચંદનશ્રેષ્ઠી, વિજયશ્રેષ્ડી, ધનશ્રી, સુકુમાલિકા, રામદાસ, કુબેરચંદ્ર વિગેરે કથાઓ. વિશ્વાસઘાતના ત્યાગ, વિવેક, વિગેરે એકેક ગુણુ જીવનમાં ઉતારવામાં આવે તા જીવન કેવુ ઉજવળ અને તે બતાવનારી નીતિકથાઓ છે. આમ આ ભાગમાં યશેાધર ચરિત્ર વિગેરેમાં મુખજ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ તાત્વિક વસ્તુ,. વિસેમિરા ચદનશ્રેષ્ઠિ વિગેરમાં નીતિપાષક તત્ત્વ અને ભગવાન મલ્લિનાથ વિગેરેમાંધમ પ્રભાવનાની વસ્તુ ગુથવામાં આવી છે. જૈન કથાસાગર ગુજરાતમાં તે મુખ વંચાય છે અને તેના લેાકેા સારા લાભ લે છે. છતાં જૈન કથાસાગરના ત્રણે ભાગના પ્રેરક અને લેખકને ધન્યવાદ સાથે કહેવાનુ કે આજે હિન્દી ભાષા દેશની સર્વ સામાન્ય ભાષાછે. આ હિન્દી ભાષામાં કથાસાગરના અનુવાદ પ્રકટ થાય તે જે પ્રાંતા ગુજરભાષી નથી તેવા બીજા બધાને પણ આનાથી ખુબ લાભ થાય. મારવાડ, મેવાડ, મધ્ય ભારત વિગેરેમાં વસતા જનભાઇએ જે આવા સાહિત્યથી ખુબજ વંચિત છે તે આ વાંચી ધ'માં વધુ દૃઢ થશે અને તે દ્વારા જન ધર્મની જરૂર પ્રભાવના થશે. પ્રાંતે જૈનશાસનના શ્રદ્ધાળુ ધનિક વગે આ જન કથાસાગરના લેાકમાં વધુને વધુ પ્રચાર થાય તે માટે પેાતાની લક્ષ્મીના સદ્વ્યય કરી ઉત્તરાત્તર આના એક પછી એક ભાગા બહાર પડે તેમાં સહાયક થવુ જોઇએ. કેમકે આ કથાએ દ્વારા થતા અનેક જીવાના આત્મ વિકાસમાં કેઇપણ રીતે સહાયક થનાર કલ્યાણનેજ પામે છે. અંતે આ કથાસાગરને વાંચી તે કથાઓના મને જીવનમાં ઉતારી સૌ કલ્યાણને મેળવા એજ એક હૃદયની શુભેચ્છા. બીજેવા સૂરિચક્રચક્રવર્તિ વિજયનેમિસૂરીશ્વરજી પટ્ટાજૈનઉપાશ્રય લકર આચાર્ય દેવશ્રી વિજયાદયસૂરીશ્વરજી કારતક વદ ૧૧ પટ્ટાલ કાર આચાર્ય દેવશ્રીવિજયન દનસૂરીશ્વરજી તા. ૨–૧૨–૫૩ શિષ્ય પન્યાસ શિવાન’વિજયજીગણિ, For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષયાનુક્રમણિકા ભરતચક્રવર્તિ, ૧થી૧૬ ૧૦થી૨૫ ૨૦થી૩૨ ૩૨થી૪૫ ૪૬થી૪૮ ૧૦૧ આરિસાભુવનમાં કેવળજ્ઞાન અને ૧૦૨ હું કેમ નમું ? ચાને બાહુબલિ, ૧૦૩ ત્રણ ડગલાં યાને વિષ્ણુકુમાર. ૧૦૪ ચાર નિયમ યાને વંકચૂલ કથા. ૧૦૫ અનાટ્ટિ યાને ધરુચિ, ૧૦૬ ગૃહસ્થી છતાં બ્રહ્મચારી અને ખાવા છતાં ઉપવાસી યાને સૂર અને સેમ. ૧૦૭ આચાર્ય પદ યાને માનદેવસૂરિ. ૧૦૮ પાપસંજ્ઞા ન કરવી યાને જિહાશેઠ, ૧૦૯ વિશ્વાસઘાત યાને વિસેમિરાની કથા. ૪૯થી૫૩ ૫૪થી૫૭ ૫૮થી૬૨ ૧૩થી૬૯ ૭૦થી૭૫ ૧૧૦ ઉપદેશ કાના લાગે? ચાને રત્નાકરસૂરિ ૧૧૧ વિવેક યાને સુમતિ પુરહિત. ૭૬થી૮૦ ૧૧૨ કયાં વિશ્વાસ મુકવા ? યાને ચંદનશ્રેષ્ઠિ કથા. ૮૧થી૮૭ ૧૧૩ મેલ્યા કરતાં ન: ખેલવું સારૂં યાને વિજયશ્રેષ્ઠી કથા. For Private And Personal Use Only ૯૫/૧૦૧ ૮૮થી૯૧ ૧૧૪ કાઇનુ ખોટુ ન ચિતવા યાને ધનશ્રી કથા. ૯૨થી૪ ૧૧૫ વિષયના વિશ્વાસ શા યાને સુકુમાલિકા, ૧૧૬ લેણદેણુના સબંધ યાને મહાન કુમાર, ૧૧૭ લક્ષ્મીના આદર યાને રામદાસની કથા. ૧૧૮ ગૃહસ્થીના પ્રસંગ યાને વરદત્ત મુનિ. ૧૧૯ દ્વેષ યાને સુગંધર મુનિ અને નંદનાવિક ૧૨૦ શ્રી વેદનુ અંધન યાને મલ્લિનાથ.ભગવાન. ૧૨૧ સ્ત્રી સ્ત્રીને પરણી યાને પુણ્યસાર કથા. ૧૨૨ દીવાળી કયારે? ચાને કુબેરચંદ્રની કથા. ૧૦૨થી૧૧૫ ૧૧૬થી૧૨૧ ૧૨૨થી ૨૮ ૧૨૯થી૧૩૪ ૧૩૫થી૧૪૭ ૧૪૮થી૧૬૮ ૧૬૯થી૧૭૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ ૧૨૩ સ્ત્રીનું કપટ યાને નુપુર પડિતાની કથા. ૧૭૫થી૧૮૬ ૧૨૪ આશા યાને ચાર દેવી. ૧૮૭થી૧૯૨ ચંદ્રરાજાનું ચરિત્ર. ૧૨૫ એ શૈાચેા યાને વીરમતી અને ચંદ્રાવતી. ૧૯૩થી૨૦૫ ૧૨૬ કૌતુક દર્શન યાને ગુણાવલી. ૨૦૬થી૨૧૧ ૨૧૨થીર૧૮ ૧૨૭ ભાડે લગ્ન યાને પ્રેમલાલચ્છી. ૧૨૮ પતિ પત્નીના સંવાદ યાને ચંદરાજા અને ગુણાવળી. ૨૨૯થી૨૩૪ ૨૨૯ ભૂલના પશ્ચાતાપ યાને ગુણાવળીની ભક્તિ. ૨૩૫થી૨૪૦ ૧૩૦ કપટ નાટક યાને કનકધ્વજ કુમાર. ૧૩૧ મિથ્યાગુમાન યાને હેમરથ. ૨૪૧થી૨૫૦ ૨૫૧થી૨૫૭ ૨૫૮થી૨૭૦ ૧૩૨ દાનની ઉત્સુકતા યાને કુકડા. ૧૩૩ સુરજકુંડના મહિમા યાને કુટમાંથી ચન્દ્રકુમાર. ૧૩૪ પુણ્યશાળીને જય યાને વીરમતીનું મૃત્યુ. ૧૩૫ પૂર્વભવ શ્રવણ યાને ચંદ્રરાજાનું સયમ, ૧૩૬ શિખામણની રીત યાને શાન્તુમંત્રી, ૧૩૭ મિથ્યાપ યાને હેલિકા. યશાધર ચરિત્ર. For Private And Personal Use Only ૨૭૧થીર૮૧ ૨૮૨થી૨૯૩ ૨૯૪થી૩૦૪ ૩૦૫થો૩ ૦૯ ૩૧૦થી૩૨૦ ૧૩૮ અધુરીઆશા યાને યશેાધરરાજા. ૧૩૯ દુઃખની પરંપરા યાને ખીએ, ત્રીજે અને ચાથાભવ. ૧૪૦ મા આપના વધ યાને પાંચમે છઠ્ઠો ભવ. ૩૪૫થી૩૪૯ ૧૪૧ તમારા ધર્મ યાને કાળદંડ. ૧૪૨ હિંસાના વળાંક યાને આત્મકથાનો પૂર્ણોદ્ભૂતિ. ૩૫૦થી૩૮૪ ૩૫૦થી૩૫૮ ૩૨૧થી૩૩૯ ૩૪૦થી૩૪૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર વાંઓ છે ? ન વાંચ્યું હોય તે વાંચી લ્યો ! કથાસાગર ભાગ ૧–રમાં આવેલી કથાઓ ૧ પાર્શ્વનાથ ચરિત્ર ૨૬ અમરકુમાર ૨ સગર ચક્રવત્તિ ૨૭ કિર્તિધર અને સુકેશલમુનિ ૩ સનકુમાર ચક્રવર્તિ ૨૮ રહિણેયાર ૪ બ્રહ્મદત્ત ચક્રવત્તિ ૨૯ માહાત્મા દઢ પ્રહારી ૫ સાધ્વી તરંગવતી ૩૦ સતી અંજના ૬ સુદર્શન શેઠ ૩૧ (લાક શ્રેષ્ઠીની કથા ૭ સુનંદા રૂપસેન ૩૨ કપિલદેવળીકથા |૮ ધનપાલકવિ ૩૩ નમિરાજર્ષિ ૯ હલી ખેડૂત ૩૪ મહારાજા મેઘરથ ૧૦ પુણ્યાયનુપકથા ૩૫ કુંદકસૂરિ કથા ૧૧ અવંતિસુકમાળ ૩૬ મમ્મણ શેઠ ૧૨ મુનિ અરણિક ૩૭ ગજસુકુમાળ ૧૩ આદ્રકુમાર ૩૮ અઢાર નાતરાં ૧૪ યશવર્મપથા ૩૯ ચંદન મલાયાગિરિ ૧૫ મેઘકુમાર ૪૦ વિનયરત્ન ૧૬ ઈલાચીપુત્રકથા ૪૧ અંગારમÉકાચાર્ય ૧૭ ઢંઢણુમુનિ ૪૨ કરકંડ રાજર્ષિ ૧૮ અગ્નિભૂતિ, વાયુભૂતિ ૪૩ મહામુનિ અનાથી ૧૮ માણિભદ્ર પૂર્ણભદ જ અઈમ મુનિ ૨૦ મધુરાજા ૪૫ સમુદ્રપાલ ૨૧ શાંબપ્રદ્યુમ્ન ૪૬ મહામુનિ આષાઢાભૂતિ ૨૨ મહાત્મા ચિલાતી ૪૭ મહામુનિ હરીશી ૨૩ મહામુનિ નંદિવેણુ ૪૮ સતીપ્રભજના ૨૪ ધન્નાશાલિભદ્ર ૪૯ સુવ્રતમુનિ ૨૫ ઝાંઝરીયા મુનિકથા ૫૦ રેહિણ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ પુંડરિઅને કંડરિક પર શ્રેષ્ઠિપુત્ર કમળ પ૩ નાગદત ૫૪ બહુપૂત્રિકા દેવી ૫૫ વલચિરિ ૫૬ પ્રસન્નચંદ્ર રાજર્ષિ ૫૭ વિશ્વભૂતિ બ્રાહ્મણ ૫૮ પંકપ્રિય કુંભાર પૃથ્વીચંદ્ર ગુણસાગર ૫૯ શંખરાજ અને કલાવતી ૬૦ કમળસેન અને ગુણસેના ૬૧ દેવસિંહ અને કનકસુંદરી ૬૨ દેવરથ અને રત્નાવલી ૬૩ પુર્ણચંદ્ર અને પુષ્પસુંદરી ૬૪ સૂરસેન અને મુક્તાવલી ૬૫ પોત્તર અને હરિવેગ ૬૬ ગિરિસુંદર અને રત્નસાર ૬૭ કનકધ્વજ અને જયસુંદર ૬૮ કુસુમાયુધ અને કનકકેતુ ૬૯ પૃથ્વીચંદ્ર અને ગુણસાર સમરાદિત્ય કેવલી ચરિત્ર ૭૦ ગુણુસેન અને અગ્નિશમાં ૭૧ સિંહ અને આનંદ ૭૨ જાલિની અને શિખી ૭૩ ધન અને ધનશ્રી ૭૪ જય અને વિજય ૭૫ ધરણુ અને લક્ષ્મી ૭૬ સેન અને વિષેણ ૭૭ ગુણચંદ્ર અને વાનમંતર વિદ્યાધર ૭૮ સમરાદિત્ય અને ગિરિસેન ૭૯ યુવરાજર્ષિકથા ૮૦ કામગજેન્દ્ર ૮૧ કામલક્ષ્મી ૮૨ સુરસુંદરીકથા ૮૩ રજા સાથ્વી ૮૪ સાધ્વી લમણું ૮૫ ક્ષુલ્લકકુમાર ૮૬ મૃગાપુત્ર ૮૭ મહામુનિ નંદિષણ ૮૮ આષાઢાચાર્ય ૮૯ કૃત પુણ્ય કથા ૯૦ સુલસ કથા ૯૧ માતા પુત્ર કથા ૯૨ કઠીઆરે ૯૩ ચંડરુદ્રાચાર્ય શિષ્યકથા ૯૪ મુંજ ૯૫ કૃષ્ણ મૃત્યુ ૯૬ મહામુનિ બળદેવ, મૃગ અને રથકાર ૯૭ શય્યભવસૂરિ ૯૮ મનકમુનિ ૯૯ ભવદત્ત અને ભવદેવ ૧૦૦ ચમકેવલિ જંબુસ્વામિ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથા સાગર ભાગ ૩ ૧૦૧ આરિસાભવનમાં કેવળજ્ઞાન યાને ભરત ચક્રવતિ (૧) બહુ જુના વખતને આ પ્રસંગ છે. જ્યારે દુનીયામાં માગ્યા મેઘ વરસતા હતા. દુઃખ શેક અને ભયની લાગણી ન હતી. કોઇને કોઈનું પડાવી લેવાની બુદ્ધિ ન હતી. સૌ સતાષી હતા તે તીજા આરાના અંત અને ચાથા આરાની શરૂઆતની આ વાત છે. જયારે માણુસેના આયુષ્ય બહુ મોટાં હતાં અને માણસાની કાયા પણ બહુ ઉંચી હતી. પશુ પંખી અને ખીજા પ્રકારના જીવાને જીવવા બહુજ એાછી ચિંતા કરવી પડે છે. તેવીરીતે તે કાલે માનવા કુદરત પાસેથી રહેવા ઘર માગી લેતા. ભાજન પણ કલ્પવૃક્ષ પાસેથી માગતા અને જરૂર પડે તેવી બધી ચીજો કલ્પવૃક્ષે તેમને આપતાં. પણ આ અવસર્પિણી કાળ. એ તા ઘટતા કાળ. જેમ જેમ વખત ગયા તેમ તેમ કલ્પવૃક્ષના પ્રભાવ આ થવા માંડયા. માગે ત્યારે કલ્પવૃક્ષા આહાર આપવા ન માંડયા આથી માણુસમાં ચિંતા પેઠી સાથે ચાનક લાગી અને તેણે For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર તેની જાતમાંથી એક આગેવાન પુરૂષને ઉભે કર્યો. આ આગેવાન કુલકરના નામે સંબેધા. પ્રથમ કુલકર વિમલવાહન થયા. આ પછી તે આ આગેવાની પરંપરામાં સાત આગેવાને થયા તેમાં નાભિ એ સાતમા હતા. નાભિ અને મરૂ દેવાને પુત્ર થયે તેનું નામ ઋષભ. આ રાષભ તે આ ચોવીશીના પ્રથમ તિર્થંકર. આ કાળના પ્રથમ રાજા. આ જગતની સર્વ વ્યવસ્થાના ઉત્પાદક અને અને પ્રથમ ત્યાગી. રાષભદેવ બે સ્ત્રીને પરણ્યા. એક સુનંદા અને બીજી સુમંગલા. આ સુમંગલા અને સુનંદા સાથે ભોગ ભેગવતાં રાષભદેવને સે પુત્ર થયા. સુમંગલાએ સૌ પ્રથમ એક પુત્ર અને પુત્રીનો જન્મ આપે. જેનું નામ ભગવાને ભરત અને બ્રાહ્મી પાયું. આ પછી સુનંદાએ પણ એક પુત્ર પુત્રી રૂપ યુગલ પ્રસવ્યું. તેનું નામ બાહુબલી અને સુંદરી પાડવામાં આવ્યું. આ પછી સુમંગલાએ બીજા ઓગણ પચાસ જેડલાં પુત્રને એટલે અઠ્ઠાણું પુત્રને જન્મ આપે. અષભદેવે જુદી જુદી કલાઓ લેકને શિખવી. રાજ્યની વ્યવસ્થા કાર્યની વહેંચણી અને તેને અનુરૂપ જ્ઞાતિની વ્યવસ્થા કરી તે પ્રથમ રાજા થયા. રાજ્ય જોગવતાં તેમણે ત્રેસઠ પૂર્વ ગાળ્યાં. આ પછી ભરતને વિનીતાનું રાજ્ય, બાહુબળને તક્ષશિલાનું રાજ્ય અને બીજા પુત્રોને જુદાં જુદાં રાજ્ય આપી દીક્ષા લીધી. ભરત માંડલિક રાજા બન્ય. (૨) સવારનું પહાર હતું. સૂયે હમણાંજ સેનેરી કિરણની ચાદર જમીન ઉપર પાથરી હતી. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભરત ચક્રવતિ અયોધ્યાના રાજમહેલના એક વિશાળ ખંડમાં અતિવૃદ્ધ રાજમાતા મરુદેવા બેઠાં હતાં ત્યાં ભરતેશ્વર આવ્યા અને બેલ્યા “માતા મારાં વંદન.” માતા બેલ્યાં “કેણ ભરત?” હા માતા હું ભરત. આપને કુશળ છે ને?” એમ કહી ભરતેશ્વરે મરુદેવા માતાના ચરણને સ્પર્શ કર્યો. કુશળ” શબ્દ સાંભળતાં માતાનું હૈયું ભરાઈ આવ્યું તેમની આંખમાં ઝળહળીયાં આવ્યાં અને બોલ્યાં. બેટા! ભરત ! ત્રાષભ વિના મને કુશળ કયાંથી હેય ? મારી કુશળતા રાષભની કુશળતામાં છે. અષભે રાજ્ય ઋદ્ધિ છેડી વૈભવ છોડે. મને તને બધાંને છોડયાં. એક વખત એના માથા ઉપર ચંદ્રની કાંતિ જેવાં ઉજવળ છત્ર ધરાતાં હતાં તે ઇષભ આજે ઉઘાડે માથે અને ઉઘાડે પગે રખડે છે. બેટા આ રાષભ માટે ક૯પવૃક્ષનાં ભેજન અને ક્ષીર સમુદ્રનાં પાણી દે હાજર કરતા હતા તે આજે ઘેર ઘેર ભિક્ષા માગે છે. જેની આગળ વિંઝણે વિંજતી સ્ત્રીઓના કંકણને સુરમ્ય અવાજ થતું હતું તે રાષભ જંગલના મચ્છરોના ગણગણામાં કાઉસ્સગ્ય ધ્યાને ઉભે રહે છે. બેટા ! તે વાઘ વરૂઓમાં શી રીતે રહેતે હશે? તું અને બાહુબળિ બધા રાજ્ય ભગવે છે. ભાગ્યેજ મારા પુત્રની દરકાર કરે છે ? ભરત કેને દેષ કાઢું. દોષ મારા ભાગ્યને. ધિક્કાર છે મને કે જે હું અષભ જેવા પુત્રને પામી છતાં ઘડપણમાં મારે તેને વિગ સહે પળે. તે હમણું તેની પાછળ તેની સારસંભાળ લેવા છેડી જાત પણ શું કરું મેં તેના વિયોગ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર દુઃખથી રેઈરેઈને આંખે ગુમાવી છે ભરત! વધુ નહિ તે તે ત્યાં કયાં છે? અને શું કરે છે? તેની ખબર તે આપ્યા કર.” આમ બેલી માતા ખુલા હૃદયે રડી પડયાં. ભારતની આંખમાં ઝળહળીયાં આવ્યાં છતાં ઘેર્ય ધારણ કરી લ્યો. “માતા ! દુઃખ ન લાવે આપ ત્રિભુવન સ્વામિ રાષભદેવની માતા છે ? ત્રણ જગતના આધાર જે પ્રથમ તીર્થકર થવાના છે તે આદીશ્વરની આપ જનેતા છે. માતા ! જેના નામસ્મરણથી બીજાને ઉપદ્રવ નથી થતા તે તમારા પુત્રને ઉપદ્ર શાના થાય? આપ મનમાં ઓછું ન લાવે. જગના તારક પુત્રના ત્યાગને અનુદે.” ભરત અગ્ર ભીની આંખે માતાના ચરણ સ્પશી આવાસે આવ્યું અને નિત્ય કર્મમાં જોડાયે. (૩) રાજન ! કુશળ સમાચાર છે.” રાજસેવક ચમકે નમસ્કાર કરતાં કહ્યું. “ “શા?” આશ્ચર્યથી ભરત બે . રાજેશ્વર પુરિમતાલ નામના પરાના શકટાનન ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહેલ રાષભદેવ ભગવાનને આજે ત્રણે લેકને જણાવનાર કેવલજ્ઞાન પ્રગટયું છે. . - ભરત તેને ઈનામ આપે ત્યાં તે બીજે સમક નામને રાજસેવક દેડતે આવ્યું અને નમસ્કાર કરી છે. દેવ! આયુધ શાળામાં સૂર્ય સરખું ઝળહળતું હજાર આશાવાળું ચક રત્ન ઉત્પન્ન થયું છે.” બન્ને વધામણી સાથે સાંભળતાં ભરતેશ્વર વિચારમાં પડ્યા “શુ કરશું ? પહેલાં ચકને પૂછશું કે ભગવંતને ?” For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ભરત ચક્રવતિ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખીજી જ ક્ષણે વિચાર ધારા નિર્માળ ખની અને વિચારવા લાગ્યા. ‘અરે હું કેવા પામર ? ચક્ર એ ચક્રવર્તિ પદ આપનાર છે અને તે તેના સંસારમાં ઘણી વખત મળે. પણ ત્રણ લાકના તારક તીર્થંકર પિતાના કેવળ મહેાત્સવને લ્હાવા થોડાજ વારે ઘડી મળવાના છે ?' ચમક સમકને વધામણી આપવા બદલ ઇનામ આપ્યું. અને સેવકાને ભગવતના દર્શોને જવા માટે તૈયારી કરવાનુ કહ્યુ. (૪) 6 માતા ! તમે હંમેશાં જેનુ હૃદયમાં દુઃખ ધરી ચિંતા કરે છે તે તમારા પુત્ર ઋષભદેવ કેવળજ્ઞાન પામ્યા છે. કરાડા દેવતા અને માનવ સાગર તેમના કેવળજ્ઞાનના મહાત્સવ કરવા ઉલટા છે. ! માતા ! ચાલે! તમારા પુયની ઋદ્ધિ જોવા. અમે ઋદ્ધિ ભાગવીએ છીએ કે તમારે પુત્ર ત્રણ લેાકની કુરાઇ ભગવે છે તે તે નિહાળે, ’ ભરતેશ્વરે મરુદેવા માતાને પગે લાવી કહ્યું. મરૂદેવા માતાને પાતાની સાથે હસ્તિ ઉપર બેસાડી ભરતેશ્વર ચતુરંગ સૈન્યસહિત સમવસરણ તરફ ચાલ્યા. ' ઈંદ્રધ્વજ રત્નીની જ્યેાત અને દેવતાઓના ટોળે ટોળાં આકાશમાંથી ઉતરતાં દેખી ભરતેશ્વરે મરુદેવી માતાને કહ્યું માતા જુએ આ દેવતાએ હું. પહેલાં દર્શોન કરૂં, હું... પહેલાં દન કરૂં એ સ્પર્ધાથી ભગવાન તરફ દેાડી રહ્યા છે. માતા ! સાંભળે. આ દેવ દુદુભિના અવાજ. દેવતાઓ! તમારા પુત્રને કેવળજ્ઞાન થયુ છે તે નિમિત્તે થી તેને વગાડે છે. માતા ! For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધાસાગર જુઓ તે ખરાં વાઘ વરૂ. સૌ કેઇ જાતિ વૈર ભુલી ઋષભદેવની દેશના સાંભળે છે. માતાને આંખમાંથી દડ દડ હર્ષોંજીનાં પુર ઉભરાયાં અને રોઇ રોઇ બંધાયેલ ગાઢાં પડેલ તુટી ગયાં. તેમણે પુત્રની ઋદ્ધિ નજરેાનજર જોઇ અને તેમાં એકતાન અની ખેલ્યાં ‘ભરત ! તું સાચું કહેતા હો. આ તે ત્રણ લેાકની કુરાઇ ભાગવે છે! હું અજ્ઞાની અને મેહાંધ. તેને હું સાચી રીતે ન ઓળખી શકી. મેં પુત્રનેા શેક ફાગટ કર્યાં. મારે કરવા જેવું હતું તે મેં કાંઇ ના કર્યું પુત્રે મેહ છેડયા તેવા મેહુલ મારે છેડવા જોઇતા હતા. કેાના પુત્ર અને કેાની માતા........ આ પછી ભરતેશ્વરની સવારી આગળ ચાલી તેમ માતાની વિચાર ધારા પશુ અંતર્ભૂખ વળી આગળ વધી અને તેમને રસ્તામાં હાથી ઉપરજ કેવળ જ્ઞાન પ્રગટ્યું. માતા ! શું વિચારો છે ? શું ધ્યાનમાં છે ? તે ભરતેશ્વર ખેલે ત્યાં તે આકાશમાં દેવ દુદુભિ ગઈ અને દેવે બાલ્યા ‘ ભરતેશ્વર ! માતા કેવળ જ્ઞાન પામ્યાં અને સાથેજ કૃતકૃત્ય ખની નિર્વાણ પામ્યાં છે. રાજન! શું માતા ! અને શુ પુત્ર. પેાતાને પુત્ર ઋષભદેવ જે મેક્ષ લક્ષ્મીને વરે છે તે લક્ષ્મી કેવી છે તે જોવા મેક્ષે માતા પ્રથમ સચર્યા અને પુત્ર પણ ઉગ્ર તપ તપી કેવળ જ્ઞાનને મેળવી સૌ પ્રથમ તે કેવળ જ્ઞાન તેણે માતાને ધર્યું. આવી માતા પુત્રની બેડલી મળવી જગતમાં મહા દુર્લભ છે. ’ દેવાએ મરૂદેવા માતાના મૃતકને ક્ષીર સમુદ્રમાં પધરાવ્યું. આ પછી દેવા અને ભરત મધ્ય રાત્રિના ચદ્રોય For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભરત ચક્રવતિ - - સમયે અંધકાર અને ચંદ્રિકા અને હેય તેમ માતાના મૃત્યુથી દીલગીરી અને તેમના નિર્વાણથી હર્ષ આ રીતે મિશ્રિત બને લાગણીવાળા થયા. અને ભગવંતના સમવસરણમાં પઠા. ભરતેશ્વરે ભગવાનને કેવળ મહત્સવ ઉજવ્યા બાદ કરનની પૂજા કરી. આ પછી તે ભરતેશ્વરને એક પછી એક એમ ચૌદ રત્ન આવી મળ્યાં. - ભરતેશ્વર દિગયાત્રાએ નીકળ્યા. માગધ, વરદામ અને પ્રભાસ દેવની સાધના બાદ તેમણે ભરત ક્ષેત્રના છ ખંડ અને વિદ્યાધર રાજા નમિ વિનમિને પિતાની આજ્ઞા ધારક બનાવ્યા. વિનમિએ પિતાની પુત્રી સુભદ્રાને ભરતેશ્વર વેરે પરણવી. જે જતે દીવસે સ્ત્રીરત્ન થઈ. ભરતેશ્વરે છખંડ ઉપરાંત સર્પ, પાંડુક વિગેરે નવ, નિધિઓ મેળવ્યા. આમ ભરતેશ્વર ચૌદરત્ન, નવનિધિ, બત્રીસ હજાર રાજાઓ, છનુકોડગામ, બત્રીસ હજાર દેશ, ચોરાસી લાખ હાથી ઘોડા રથ અને છનુક્રોડ પાય દળ વિગેરેના સ્વામિ થયા. અને ભરતેશ્વર ચકવતિ બન્યા. સુંદરિ! આ શું થયુ ? કેવું સારું લાવણ્ય હતું અને કે તારે દેહ મેહક હતે ! તારું રૂપ અને બળ બધું ગયું કયાં? “દેહના સ્વભાવ છે. દેહ થડેજ કાયમી એક સરખે રહે છે” સુંદરીએ પરાણે સિમત કરતાં કહ્યું. સેવકે! હું દિગયાત્રા કરવા નીકળ્યો પણ તમે તે બધા અહિં હતા ને? સુંદરીને દેહ આમ કેમ બને? ઓષધ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાસાગર અને ખેરાકની શું ખામી હતી કે સુંદરી આવી દુર્બળ અને સાવ નિસ્તેજ બની?” ભરત ચકીએ સેવકને દબડાવતાં કહ્યું. સેવકે બેલ્યા “જેને ત્યાં દેવે હાજરાહજુર હોય તેને ત્યાં શી ખામી હોય? સુંદરીને હંમેશાં દીક્ષાની તમન્ના હતી. તેમને આપે દીક્ષાની અનુમતિ ન આપી તેથી તેમણે આપ દિયાત્રાએ નીકળ્યા ત્યારથી આજ સુધી આય બિલ તપ આદર્યો છે અને હજુ પણ આયંબિલ કરે છે.” “સુંદરિ! દીક્ષા માટે તારે નિશ્ચયજ છે તે હું તને નહિ રેકું, હું તે રાજ્ય વૈભવ છેડી શ્રેય નથી સાધી શકો પણ શ્રેય સાધનાર તને હું કેમ રેકું. ?” ભરતેશ્વરે દીક્ષામાં કરેલ અંતરાય બદલ પશ્ચાતાપ દર્શાવતાં કહ્યું. આ પછી સુંદરીએ દીક્ષા લીધી અને ભરતેશ્વરના અઠ્ઠાણું ભાઈ, બાહુબળિ અને બીજા ઘણુ પુત્રએ પણ દીક્ષા સ્વીકારી. ભગવાન ને આ પર્ષદામાં ઘણું જીવે છે. આમાંથી કઈ તીર્થકર થનાર ભવ્યાત્મા છે ખરો?” એક વખત ભરત મહારાજાએ ભગવંતને પ્રશ્ન પુછો. ભગવંતે કહ્યું “ભરત તારો પુત્ર મરિચિ આ ચોવીશીમાં મહાવીર નામે એવી શમા તિર્થંકર થશે. મહાવિદેહમાં પ્રિય મિત્ર નામે ચક્રવતિ થશે અને આ અવસર્પિણીમાં ત્રિપૃષ્ઠ નામે પ્રથમ વાસુદેવ પણ થશે.” ભરત ચકી ભગવાનની આ વાણી સાંભળી વિચારવા લાગ્યા “શું કર્મને પ્રભાવ છે? મારા ભાઈઓ બાંધ અને ઘણા પુત્રએ દીક્ષા લીધી પણ કેઈએ તે દીક્ષાને For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભરત ચક્રવ ત વિરાધી નથી પણ આ મરીચિએ દીક્ષા લેનારાનાં દેવાથી થતા પૂજા સન્માન દેખી ભગવાન પાસે દીક્ષા લીધી પણ તેને ટાઢ તડકાના ઉપસર્ગો ન સહન થયા. તેથી તેણે કોઇ જુદેજ વેષ ધાર્યો છે. તે ભગવાં કપડાં પહેરે છે. પગમાં ચાખડી રાખે છે. પાત્રો છેોડી કમ'ડલુધરે છે અને માથે પણ છત્ર રાખે છે. હજી એટલુ સારૂ છે કે તેનામાં સુ ંદર ઉપદેશ આપવાની છટા છતાં લેાકેાને ઉપદેશ સાચા આપે છે અને પોતાના ભગવા વેષમાં કાઇને જોડતા નથી. આમ છતાં તે ખરેખર પૂણ્યશાળી છે કેમકે તે ચેાવીસમા તીર્થંકર થશે. મારે માટે તા તે ખરેખર વંદનીય છે.' ભરત ચક્રવર્તિ જ્યાં મરીચિ હતા ત્યાં ગયા અને ત્રણ પ્રદક્ષિણા પૂર્ણાંક વંદન કરી ખેલ્યા ભાગ્યવંત ! તમે ખરેખર પૂણ્યશાળી છે. ભગવતે કહ્યુ` છે કે મરીચિ છેલ્લા તીર્થંકર થશે. મહા વિદેહમાં ચક્રવર્તિ થશે અને આ ભરક્ષેત્રમાં પહેલા વાસુદેવ થશે.' હું તમારા ભગવા વેષને વાંદતા નથી પણ તમે છેલ્લા તીર્થંકર થશે। માટે ખરેખર ભાગ્યવંત છે. તેથી વદન કરૂં છું.” ભરતેશ્વર તા ગયા પણ મરીચિના હુ તેના હૃદયમાં ન માટે. દ્વેષ જીતવા સહેલે છે પણ રાગ જીતવા ઘણા કઠણુ છે આથી મેક્ષ નિસરણી ચડતાં ક્રોધ માન પહેલાં જાય પણ રાગ રૂપ માન અને લેાલ પછીજ જાય છે. મરીચિ નાચવા માંડયેા અને એલ્કે મારા દાદા પ્રથમ તીર્થંકર, મારા પિતા પહેલા ચક્રવર્તિ, હું પ્રથમ વાસુદેવ અને છેલ્લે તી કર. શું અમારૂં કુળ. અહાહા ઇક્ષ્વાકુકુળમાં For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસામ ૨૩ તીર્થંકરો થવાના. જગમાં અમાર કુટુંબ જેવુ ઉચ્ચ કુટુંબ કાઈજ નથી. માંધ્યું. હર્ષાતિથી અહિ મરીચિએ નિકાચિત નીચગેાત્ર (૮) જગત્ત્ને પવિત્ર કરતા એક વખત ચાત્રીસ અતિશયને ધારણ કરતા ભગવાન ઋષભદેવ અષ્ટાપદ પર્વત ઉપર સમવસર્યાં. પતના રક્ષકાએ આ સમાચાર ભરત ચક્રવત્તિને આપ્યા. સુદર વધામણી ખદલ ક્રિએ તેઓને સાડાબાર ક્રોડ સેાનૈયા ઇનામમાં આપ્યા. ત્યારબાદ ભરતચક્ર સપરિવાર સહિત અષ્ટાપદ પર્વતે ગયા અને ત્યાં ભગવંતને પ્રદક્ષિણા દઇ વાંદી દેશના સાંભળી. પેાતાના મહાવ્રતધારી ભાઇએને જોઇ ભરતને ભ્રાતૃપ્રેમ ઉભરાયે, પેાતાની ચક્રિની ઋદ્ધિ અને હજારા ચક્ષેા સેવકે હાવા છત ભાઇએ વિના પેાતે વનવગડાના ટુઠા જેવા એકલા દેખાય. ‘હુ' માટે હોવા છતાં નાના છું અને મરે નાના હાવા છતાં હૃદયના ઉદાર આ ખરેખર મેાટા છે. હુ ચક્રવત્તિનાં સુખ ભેગવું છું અને આ મારા ભાઇએ દુષ્કર તપશ્ચર્યા કરી રહ્યા છે. જેણે પેાતાના ભાઇઓને પણુ પાતાના ન ગણ્યા તેને જગતમાં બીજું કાણુ પેાતાનું હાય? ’એ વિચારે ઉભરાચા. , ભરતેશ્વર પરમાત્મા પાસે ગયા અને પેાતાના ભાઇઓને રાજ્યઋદ્ધિ પાછી આપી ઘેર લઇ જવા વિનંતી કરી. ભગવાને કહ્યું કે ‘ભદ્રિક ભરત! શરીર અને મનની પણ દરકાર ન કરનાર આ ઉત્તમ મુનિપુગવા વમન કરેલ ભેગરૂપ રાજ્યને કેમ ગ્રહણ કરે?' For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભરત ચક્રવતિ ભરતે તુ પાંચસેા ગાડામાં આહાર વિગેરે સામગ્રી લાવી મુનિઓને આપવા માંડી ત્યારે ભગવંતે કહ્યું ‘ ભરત ! મુનિઓને આધાકમી-તેમને ઉદ્દેશીને બનાવવામાં આવેલ આહાર ખપે નહિ.’ ભરતે ભગવતને પેાતાને ત્યાં તેમને માટે નહિ કરેલ આહાર વહારી કૃતાર્થ કરવાની માગણી કરી. ભગવતે જવાખમાં કહ્યું કે · ભરત ! મુનિએ રાજપ ડ વાર નહિ. સર્વ ખાજુથી પાછા પડેલ ભરતેશ્વરના હૃદયમાં શેક સાગરે માઝા મુકી અને તે મૂર્છા પામ્યું. તેને લાગ્યું કે જે મારી રાજયઋદ્ધિના અંશ પણ આ ત્યાગી મુનિ બાંધવેના કામમાં ન આવે તેવી રાજ્યઋદ્ધિવાળા હું રાજેશ્વર ચક્રવત્તિ કે ખરેખર કોઈના પણ ઉપકારક નહિ બનનાર નિષ્ક્રિય ગરીબ છું.' ઇન્દ્ર ભરતના દુઃખને ઓછું કરવા ભગવતને પુછ્યુ કે ભગવાન અવગ્રહ કેટલા છે ? ભગવાને કહ્યું કે ૧ ઇન્દ્ર સંબંધી. ૨ ચક્રવર્તિ સ ંબંધી, ૩ રાજા સંબંધી, ૪ ગૃહસ્થ સંબંધી અને ૫ સાધુ સંબંધી. આ પાંચ પ્રકારે છે. તેમાં પણ ઇન્દ્રની ગેરહાજરીમાં ચક્રની અનુજ્ઞા અને ચક્રની ગેરહાજરીમાં રાજાની અનુજ્ઞા એ પ્રમાણે ક્રમપૂર્ણાંક અનુજ્ઞાથી સાધુએ વિચરી શકે. ઇન્દ્રે ઉભા થઇ જણાવ્યુ` કે મારા અવગ્રહમાં જે મુનિએ વિચરે છે તેમને મારા ક્ષેત્રમાં વિચરવાની મેં રજા આપી છે.' પછી ભરતે પણુ ઉભા થઈ કહ્યું કે ‘મારા અવગ્રહની હું પણ રજા આપુ છું. ત્યાર 6 ' For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ કથાસાગર બાદ ભરતચક્રીએ ઈન્દ્રને પૂછ્યું કે “આ ભેજન સામગ્રીનું શું કરવું? ઈન્ટે જણાવ્યું કે “ગુણાધિક શ્રાવકને તે આપી દે.” ભરતચક્રવત્તિએ તે વાત માન્ય રાખી શ્રાવકને જમાડયા. એક વખત ભરતચક્રીએ ઈન્દ્રને પુછડ્યું કે તમારૂં મૂળરૂપ દેવલોકમાં પણ આવું જ હોય છે કે ફેરફારવાળું હોય છે? ઈન્ડે ભરતને પિતાની કનિષ્ઠા આંગળી મૂળરૂપે બતાવી. તે જોતાં જ ભારતની આંખે અંજાઈ ગઈ. સૂર્યના સહસ્ત્રકિરણે. સંગઠિત થઈ જાણે તે ન બની હોય તેવું ભરતને લાગ્યું. આ પછી ઈન્દ્ર ભગવંતને નમી સ્વસ્થાને ગયે, અને ભરતે અધ્યામાં ઈન્દ્રની અંગુલિના સ્મરણ નિમિત્તે ઈન્દ્રની અંગુલિને આરોપ કરી મહોત્સવ કર્યો ત્યારબાદ લેકમાં ઈન્દ્રસ્તંભ રેપી ઈન્દ્રમોત્સવ કરવાની પ્રવૃત્તિ શરૂ થઈ. ભરત ચક્રવત્તિને લાગ્યું કે રાજપિંડ હોવાથી મારે ત્યાં મુનિઓ વહી શકે તેમ નથી. તે મારે કોઈને કાંઈ મારૂં શ્રેય કરવું જોઈએ. તેથી તેણે શ્રાવકને બેલાવી કહ્યું કે “તમે મારે રડે દરરોજ ભેજિન કરજે. આરંભ સમારંભને ત્યાગ કરી સ્વાધ્યાય કરજે અને મને જાગૃત રાખવા “જિત અવાજ માં મૂરિ, તો માન માન' (તમે જીતાયેલા છે. ભય વૃદ્ધિ પામે છે માટે કેઈ જીવને કે તમારા આત્મગુણને ન હણે અને સાવધ રહે) આટલા શબ્દો કહેજે. આ શ્રાવકે હંમેશાં આ પ્રમાણે શબ્દ કહે છે અને આ શબ્દ સાંભળતાં ભરતના હૃદયમાં ક્ષણભર હું For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભરત ચક્રવતિ ૧૨ કષાયથી જીતા છું. મરણને અને સંસારને ભય માથે છે વિગેરે વિચાર આવે છે અને લય પામે છે. થોડા વખતમાં તે રડે જમનારની સંખ્યા ખુબ વધી પડી. આથી સાચાની પરીક્ષા કરી તેમને ઓળખવા કાકિણી રત્નથી ત્રણ રેખા કરી શ્રાવકને પૃથફ કર્યા અને તેમના સ્વાધ્યાય માટે અરિહંતની સ્તુતિ અને શ્રાવક સાધુ ધર્મના આચારને જણાવનાર ચાર વેદની રચના કરી. “માહન માહન” કહેનારા આ શ્રાવકો જતે દીવસે માહના એ નામથી પ્રસિદ્ધ થયા અને તેમાંથી જતે દીવસે બ્રાહ્મણે થયા. ભરત ચક્રવત્તિ પછી તેના પુત્ર આદિત્યયશા પાસે કાકિણીરત્ન ન હેવાથી આ માહોને સેનાની જનેઈ કરી અને તે પછી રૂપાની અને હાલ સૂત્રની થઈ. પિતા મવાન......ની કહેવાની પ્રવૃત્તિ ભરત ચક્રવત્તિ પછી તેમની આઠ પેઢી સુધી ચાલી અને નવમા દસમા તીર્થંકરના આંતરામાં સાધુ ધર્મને વિચછેદ થયે ત્યારે જિનેશ્વર ભગવંતની સ્તુતિ અને સાધુ તથા શ્રાવક ધર્મને આચારરૂપ ભરત ચક્રવત્તિએ રચેલ વેદે પણ ફેરવાયા અને તેને સ્થાને નવીનજ વેદ બન્યા. રાષભદેવ ભગવાન મેક્ષ સમય નજીક આવ્યો ત્યારે દશ હજાર મુનિઓ સાથે અષ્ટાપદ પર્વત ઉપર પધાર્યા ત્યાં તેમની સાથે ભગવાને અણુસણ સ્વીકારી પિષ વદી ૧૩ (મેરૂ તેરસ) ના દીવસે અભિજિત નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. દેવેએ મહત્સવ પૂર્વક ભગવાનના દેહને અગ્નિ સંસ્કાર કર્યો અને ઇન્દ્રો વિગેરે તેમના અવશેને પરમ પવિત્ર માની દેવ લેકમાં લઈ ગયા. ભરત ચક્રવતિએ અગ્નિ સંસ્કાર For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪. કથાસાગર ભૂમિની નજીક સિંહનિષદ્યા નામને પ્રાસાદ કરાવ્યું અને તેમાં ૨૪ તીર્થકર ભગવાનની તેમના દેહ પ્રમાણવાળી રત્નમય પ્રતિમા સાથે નવાણું ભાઈઓની પણ પ્રતિમા સ્થાપિત કરી. પ્રાસાદની બહાર નવાણું બાંધવ મુનિઓને યશસમૂહ હોય તેવા નવાણું સ્તુપ પણ ભરતેશ્વરે કરાવ્યા. ભરત ચક્રવર્તી બદ્ધિશાળી હતા, તે સારી રીતે સમજતા હતા કે હવે પછીને કાળ પડતે આવે છે. રત્નથી લલચાઈ રખે કેઈ આશાતના ન કરે. અને સૌ કોઈ માટે આ સ્થાન સુગમ ન બને માટે દંડરન વડે તે પર્વતના આઠ પગથાર સિવાય બધે માર્ગ સર કર્યો. આ આઠ પગથારથી આ પર્વત અષ્ટાપદને નામે પ્રસિદ્ધિ પામ્યો. - ભરત ચકી પ્રસાદ અને તેની પ્રતિષ્ઠા કર્યા બાદ ભારે મને અયોધ્યામાં આવ્યા. પિતા અને ભાઈઓના નિર્વાણ બાદ ભરત ચકવતિને ચેન ન પડ્યું. તેને તેની અદ્ધિ સમૃદ્ધિ અને વૈભવ અકારે લાગે તે પોતાના નવાણું ભાઈઓને કૃત ધન્ય માનવા લાગ્યા અને પિતાની જાતને પામર ગણવા લાગ્યા. પ્રધાનેએ ભરતેશ્વરને વિનવ્યું “મહારાજા ! શા માટે શેક કરે છે? ભગવાન અને તમારા બાંધે જગતમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થાન પામ્યા છે. આપ ગમે તેટલું રાજ્ય ઉપરથી મન અળગું કરે પણ આ રાજ્યધુરા સંભાળે તે અત્યારે કેઈ નથી કેમકે તમારા ભાઈઓ અને રાજ્યધુરા વહન કરે તે સર્વે એ દીક્ષા લીધી છે, રાજકુમાર આદિત્યયશા હજી બાળક છે. આપ ચિત્તમાંથી ઉઠેગ દૂર કરો અને રાજ્ય કાર્યમાં ચિત્ત પરે. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભરત ચક્રવતિ ભરતેશ્વરે ધીમે ધીમે શેક એ છે કર્યો. અને તે નિરીહ ભાવે રાજ્યકાજ સંભાળવા લાગ્યા. (૧૨) સવારને વખત હત મંદ મંદ પવનથી ભરતેશ્વરના રાજ મહેલના તારણે સુંદર સંગીત બજાવતાં હતાં. ભરતે શ્વર સ્નાન કરી સુંગંધિ દ્રવ્યથી શરીર વાસિત કરી દુકુળ અને રત્ન હીરાથી જડિત થઈ પિતાનું રૂપ નિરખવા આરિસા ભુવનમાં પધાર્યા. માથાના વાળ ઉપર હાથ ફેરવતાં અરિસા ભુવનમાં રૂપ નિરખતા ભરતેશ્વર બાલ્યા. “ઉંમર વધી છે છતાં શરીરને દેખાવ તે ઈંદ્ર જેજ છે. શરીરનું તેજ ભલભલાને ડારે તેવું છે અને એજસૂ સૌને આંજી નાખે તેવું છે. મલકાતા ચંકીએ પરસ્પર ખભા ઉપર હાથ ફેરવી દેહના સર્વ અવય જેવા માંડયા એવામાં અચાનક વૃદ્ધ પતિના હાથમાંથી યુવાન સ્ત્રી ખસી જાય તેમ રત્ન જડિત વીંટી આંગળીમાંથી સરકી પડી. ભરતેશ્વર વીંટીને જે તે કરતાં તેણે આંગળીને જોઈ તે વીંટી વિનાની આંગળી બીજી આંગળી કરતાં અલી લાગી ભરતેશ્વરે એક પછી એક દાગીના ઉતાર્યા અને અમે નિરખ્યા તે જે ઘડી પહેલા મસ્તકના મુગટ દેખીને ઈદ્રની તુલના કરવાનું મન થયું હતું તે મસ્તક દેખી પોતે સાવ શેભા વિનાને લાગ્યું. બાજુબંધ હાર અને મુકુટ જતાં પિતાનું શરીર દુગછનીય જણાયું. ચામડી સામે ભરતેશ્વરે નજર નાંખી તે તેમને સમજાયું કે મારી યુવાની બનાવટી હતી આ ચામડી તે મારી વૃદ્ધાવસ્થાને જણાવે છે અને તેની અંદર શું છે તે હવે અછાનું નથી. For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર દાગીનાથી શરીર કેટલે વખત શોભવાનું? દાગીના છે ત્યાં સુધી. તે જતાં શરીર ભાવિનાનું. તેમ આત્મા જતાં આ કહેવાતે ભરત કેટલે વખત. તેને રાજ્ય મહેલમાં પણ કઈ નહિં સંઘરે તે ગંધાઈ ઉઠશે. આ સ્ત્રીઓ, આ વૈભવ અને ચક્રવર્તિની બધી ત્રાદ્ધિ શું મારી છે? ના. આ આત્મા જતાં તે બધાં અળગાં. મારાં ચૌદ રત્ન અને છનુક્રોડ ગામનું આધિપત્ય મને ફરી જાગૃત નહિ કરી શકે અને હું જઈશ ત્યાં સાથે પણ નહિ આવે. મારી સાથે આવશે કે શું? આત્માની કરેલ શુભ અશુભ કરણી. મારી કરણી તે જગ જાહેર છે કે મેં મારા ભાઈઓનાં રાજ્ય લઈ લીધાં છે. છ ખંડ સાધતાં મેં કાંઈ ઓછે પાપ બેજ એકઠે નથી કર્યો? મારા પિતાએ કેવળજ્ઞાન અને મોક્ષને માર્ગ ખુલે કર્યો અને મેં ખરેખર પાપના માર્ગ ખુલલા કર્યા. ભાઈઓએ કલ્યાણ સાધ્યું બેનેએ મુક્તિ મેળવી, પુત્રેએ રાજ છેડયાં હું આમાં મુંઝાયે. વીંટી જતાં આંગળી અટુલી તેમ આત્મા જતાં આ દેહ અને આ સમૃદ્ધિ બધું પરાયું. ભારતેવર ઉંડા ઉંડા આમ રમણની વિચાર ધારામાં ખુંચ્યા અને આરિસા ભવનમાંજ કેવળ પામ્યા. ઈન્દ્રનું આસન કંપ્યું તેણે ઉપગ મુકયે તે જણાયું કે ભરતેશ્વરે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. ઇન્દ્ર મુનિવેષ આપે ભરતેશ્વરે પંચ પુષ્ટિ લેચ કર્યો અને તે પહેરી ભરત કેવળી દશ હજાર મુનિ સાથે જગતમાં વિચારવા લાગ્યા. અયોધ્યાની ગાદી ઉપર આદિત્યયશાને અભિષેક થયે. દક્ષાબાદ એક લાખ પૂર્વ ભરતેશ્વર જગતમાં વિચય. અને અનેક પ્રાણીઓને તારી પિતાના નામથી ભરતક્ષેત્રને પ્રસિદ્ધ કરતા અણસણ કરી નિર્વાણ પામ્યા. (લઘુ ત્રિષષ્ટિશલાકા ચરિત્ર) For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ ૨ હું કેમ નમું? યાને બાહુબલિ (૧) ભગવાન રાષભદેવને સો પુત્ર હતા. તેમાં ભારત અને બાહુબલિ મુખ્ય હતા. ભગવાને અધ્યાનું રાજ્ય ભરતને અને બહલી દેશનું રાજ્ય બાહુબલિને આપ્યું અને બીજા અઠ્ઠાણું પુત્રને જુદાં જુદાં રાજ્ય આપી ભગવાને દીક્ષા લીધી. દીક્ષા બાદ એકવખત ભગવાન બહલી દેશના સીમાડે . આવ્યા અને કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ઉદ્યાનપાલકે રાતે બાહુબલિને ખબર આપી કે “રાષભદેવ ભગવાન ઉદ્યાનમાં પધાર્યા છે. અને કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા છે.' બાહુબલિએ ચતુરંગી સેના તૈયાર કરી તક્ષશિલા નગરીના ઘરેઘરે તેરણથી શણગાય અને ભવ્ય મહત્સવ પૂર્વક ભગવાનને વંદન કરવા સવાર થતાં નીકળ્યો ત્યાં ખબર પડી કે ભગવાન તે કાઉસ્સગ પારી વહેલા વિહાર કરી ગયા છે. બાહુબલિને ભગવાનનાં દર્શન ન થતાં પારાવાર પશ્ચાતાપ થયો અને તે બેલી ઉઠયે “ભગવંત જેવા ભગવંત મારે આંગણે પધાર્યા છતાં હું કમભાગી દર્શન ન પામી શકે. ભગવંતને આવેલા સાંભળ્યા છતાં હું મારે મહેલે પિઢ. અત્યારે સુંદર પ્રભાત છે છતાં મારે તે અપ્રભાતજ રહ્યું.” For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર બાહુબલિ આમ છતાં પણ પરિવાર સાથે ઉદ્યાનમાં ગયે અને જ્યાં ભગવાન કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા ત્યાં ભગવાનના પગની રેખાને ભગવાનનું પ્રતીક માની પૂજા કરી. અને ત્યાં મહોત્સવ કરી હજાર આરાવાળું ધર્મચક પ્રતિષ્ઠિત કર્યું. (૨) ભરતચકીએ છ ખંડ સાધ્યા બાદ પોતાના અઠ્ઠાણું ભાઈઓને આજ્ઞા પળાવવા કહેણ મોકલ્યું. અઠ્ઠાણું ભાઈઓ ભેગા થયા અને ભગવંત પાસે જઈ કહેવા લાગ્યા “ભગવંત ! આપે ભરતને સૌ કરતાં મેટું અધ્યાનું રાજ્ય આપ્યું છે છતાં તે આજે લેભી બની અમારા ઉપર આજ્ઞા પાળવાનું કહેણ મોકલે છે. આપે આપેલા રાજ્યથી અમે સંતોષી છીએ અમારે ભારતનું કાંઈ જોઈતું નથી છતાં ભારત અમારું પડાવી લેવા માગે છે તે અમારે શું કરવું ?” ભગવાન બોલ્યા“લક્ષમી ચંચળ છે અને જીવન પણ ચંચળ છે. આ રાજ્ય કેઈ પાસે સ્થિર રહેવાનું નથી. એક પછી એક બીજાને જવાનું છે તે નિશ્ચિત છે. તો ડાહ્યા માણસનું કર્તવ્ય છે કે જે આપણને છેડી જાય તે કરતાં આપણે જ તેને કેમ ન છેડવું. રાજ્યલક્ષમી એ નરકે લઈ જનારી છે. આવી રાજ્ય લક્ષ્મી સંસારમાં તમે ઘણીવાર મેળવી છે છતાં કાંઈ હિત સયું નથી. કરવા જેવું તો એ છે કે આ પરિમિત જીવનમાં કાંઈ આમાનું કલ્યાણ થાય તે કરી લેવું.” આ ભદ્રિક અઠ્ઠાણું પુત્રએ ત્યાંને ત્યાં ભગવંત પાસે દીક્ષા લીધી. આ સમાચાર ભરત મહારાજાએ સાંભળ્યા એટલે તે દીલગીર થયા. તેમણે કહ્યું કે મારે તેમનું રાજય પડાવી For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાહુબલિ લેવું ન હતું પણ તે સમજ્યા કે ભરત રાજ્ય લઈ લેવા માગે છે કેવા ઉત્તમ બાંધ ! અને હું તેમની સરળતા અને શું તેમને ત્યાગ ! (૩) મહારાજ ! હવે કઈ પણ રાજા આપની આજ્ઞા ન માને તે રહ્યો નથી છતાં કેમ ચક્ર આયુધશાળામાં દાખલ થતું નથી ?' રાજસભામાં સુષેણ સેનાપતિએ ભરતેશ્વરને કહ્યું. - ભરતેશ્વરે કહ્યું કે “વિચાર કરતાં ભરતના છએ ખંડનાં અધાં રાજ્ય આપણને વશ થયાં છે. નાના મોટા બધા રાજાઓ આધીન થયા છે છતાં ચક અટકે છે કેમ ?” સુષેણ બોલ્યા “મહારાજ ! હાં યાદ આવ્યું. આપના નાના ભાઈ બાહુબલી આવ્યા નથી. અને તેણે આપની આજ્ઞા શિરોધાર્ય કરી નથી તેથી ચક અટકતું લાગે છે.” - સેનાપતિ ! મારા અઠ્ઠાણું ભાઈઓએ દીક્ષા લીધી હવે મારે બાંદ્યરૂપ આ એકજ ભાઈ રહ્યો છે. તેને આજ્ઞા મનાવવાનું કહી છેટે છે છેડવાથી શું લાભ?” ભરતેશ્વર બાહુબલીના સ્વભાવથી જાણકાર હોવાથી બેલ્યા. “મહારાજ! એ સાચું પણ જ્યારે બધા રાજા આજ્ઞા માને અને તે ન માને તે તે ભાઈ છતાં શત્રુજ ગણાય ને? આપણે તેનું રાજય કયાં કેવું છે. તે અહિં આવે અને આજ્ઞા માનવાનું કબુલ કરે એટલે પત્યું.” સેનાપતિએ કહ્યું. ભરતેશ્વરે સુવેગ નામના દૂતને બહલી દેશ મેક અને તેણે બાહુબલિને જઈ કહ્યું “રાજન ! આપના વડીલ For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ કથાસાગર કરે છે. આપ અધુ ભરતેશ્વરે છ ખંડ સાધ્યા છે. તેની સમૃદ્ધિ આજે સર્વોએષ્ઠ છે. ખત્રીસ હજાર રાજા તેની સેવા એક વખત ત્યાં પધારા અને તેમને આનતિ આજ્ઞા માના.’ કરી તેમની : બાહુબલિ એકદમ ચમકયા અને ખેલ્યા દૂત ! તું મને આજ્ઞા મનાવવાનું કહેવા આવ્યા છે? ભરતને કહેજે કે દરેક દરમાં ઉંદર નથી રહેતા કાઇક દરમાં સાપ પણ રહે છે. તેમ અઠ્ઠાણુ ભાઈઓને તે આજ્ઞા મનાવવાનુ કહ્યુ એટલે તેમણે તે રાજ્ય આપી દીક્ષા લીધી પણ આ બાહુબલિ તારી સમૃદ્ધિ કે સંપત્તિથી ડરી નહિ જાય. પિતાએ તને જે આપ્યું છે અને તે... મેળવ્યુ છે તેથી તું સતેષ માન. વધુ લેભ ન કર. અમને જે આપ્યુ છે તેથી અમે સ ંતુષ્ટ છીએ. ગંગાના કાંઠા ઉપર હથેલીમાં પકડી તેને આકાશમાં મે ઉછાળેલે તે દીવસેા તે ભૂલી ગયા નથી ને? હુ મેટા ભાઇ મોટા ભાઇ ગણી તેને પિતા તુલ્ય માનતા હતા અને ગૌરવ સાચવતા હતા તે આજે તેનુ વડીલપણું છેોડી મારા ઉપર અધિકાર જમાવવા માગે છે. દૂત જા તારા રાજાને જઈ કહે કે ખાહુબલિ તમારી આજ્ઞા માનવા ના પાડે છે.’ દૂત વિલખેા પડી ખહલી દેશથી પાછો ફર્યાં પણ ઠેર ઠેર બહેલીમાં તેણે માહુબલિનું પ્રજાવાત્સલ્ય અને પરાક્રમની ચશેાગાથા સાંભળી. ભરત એવું નામ ત્યાંના પ્રજાજના સ્ત્રીએના કચવા ઉપરના ગુંથણુ સિવાય ખીજાને સમજતા ન હતા. ( ૫ ) દૂત અાધ્યા આવ્યા અને તેણે માહુલને સદેશે. ભરતેશ્વરને કહ્યો. For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાહુબલિ ભરતેશ્વરે ચૌદ રત્ન અને અક્ષૌહિણી સેના સાથે બહલી દેશ ઉપર આક્રમણ કર્યું.. ( બાહુબલિ અને ભરતેશ્વરનાં લશ્કરો સામસામાં બાટયાં. બાર વર્ષ યુદ્ધ ચાલ્યું પણ કેઈએ મચક ન આપી. કોડે દેવતાઓ આકાશમાં આ જનસંહારક યુદ્ધ જેવા ઉભા રહ્યા. ઇન્દ્ર વિચારમાં પડયા “આ કેવું આશ્ચર્ય ? જેના પિતાએ ક્રોડેનું કલ્યાણ કરનાર જગતની વ્યવસ્થાને સ્થાપી તેના આ શાણા ગણાતા પુત્ર શું લઈ બેઠા છે?” ઈન્દ્ર ભરતેશ્વર પાસે આવ્યા અને બોલ્યા. “રાજન ! રાષભદેવના મોટા પુત્ર ભરતને આ હજારે માનવીને સંહાર શેભે છે? જગતમાં સંયમના બીજ એક પછી એક માનવીમાં જગતપિતા રેપે છે અને તેના પુત્રે તે માનવેને સંહાર કરી લેહીની નદીઓ વહેવરાવે છે તે શું સારું છે?” ભરતેશ્વરે કહ્યું “ઈન્દ્ર મહારાજ! મારે બાહુબલિ ઉપર સત્તા જમાવવી નથી. ચકરત્ન આયુધ શાળામાં પેસતું નથી તેટલાજ પુરતું મારું બાહુબલિને કહેણ હતું. પણ તે તેણે ન માન્યું માટેજ મારે આ કરવું પડયું છે. આપ તેને સમજાવે કે ભરત તારું રાજ્ય લેવા માગતું નથી. અને કદાચ ભરત ચકી થાય છે તેમાં તેનું પણ ગૌરવજ છે ને?” - ઈન્દ્ર બાહુબલિ પાસે ગયા અને બોલ્યા “બાહુબલિ! તમારૂં બળ અતુલ છે. તમારું રાજ્ય લેવાની કેનામાં તાકાત છે? અને આ તમે યુદ્ધ કોની સામે કરે છે? પિતાતુલ્ય મોટા ભાઈની આજ્ઞા માનવી જોઈએ કે તેની સામે રણશીંગુ કુંવું જોઈએ?” સાર તાર માં તેનું પાડ્યું છે For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ કથાસાગર બાહુબલિએ કહ્યું “ઈન્દ્ર મહારાજ ! આમાં મારે વાંક નથી. ભરત બહલી દેશ ઉપર શા માટે ચઢી આવ્યું? એને અહિં કેણે બેલા હતે? અઠ્ઠાણું ભાઈઓનાં રાજ્ય પડાવી લીધાં. હવે તેને મારું પડાવી લેવું છે એમ? હું પ્રાણત્યાગ કરીશ પણ એમ તે નમતું નહિ જોખું.” ઈન્સે કહ્યું જે તમારે યુદ્ધજ કરવું હોય તે તમે બે જણ દટિયુદ્ધ, વાયુદ્ધ, બાહુયુદ્ધ, મુટિયુદ્ધ અને દંડયુદ્ધ કરો પણ નાહક હજારે બીજા માણસને શા માટે સંહાર કરો છે?” પરસ્પર સૈન્યનું યુદ્ધ બંધ થયું અને આ બે ભાઈએનું યુદ્ધ ચાલ્યું. પાંચે યુદ્ધમાં બાહુબલિ જીત્યા. દેવને શંકા પડી કે “ચકવતિ તે ભરત છે કે બાહુબલિ ?” ત્યાં ભરતેશ્વરે મર્યાદા છોડી, બાહુબલિ ઉપર હજાર આરાવાળું ચક્ર છેડયું પણ મેરૂ પર્વતની આસપાસ સૂર્ય પ્રદક્ષિણા કરે તેમ બાહુબલિની આસપાસ ફરી ચક ભરતના પાસે પાછું આવ્યું. કારણકે ચક્રને પ્રભાવ વગોત્રીય ઉપર પડતું નથી. હવે બાહુબલીના ક્રોધે માઝા મૂકી. અને તે બેલી ઉઠયા. અમારે બન્નેએ પરસ્પર સરખી સામગ્રીથી યુદ્ધ કરવાનું હતું છતાં ભારતે નીતિમાર્ગને ઉલ્લંઘી મારા વધ માટે ચક્ર મુકયું. એકેન્દ્રિય ચક્રને વિવેક આવ્યું અને તે પાછું ફર્યું પણ હે ભરત! મેટે ભાઈ થઈ તું લેભથી વિવેક ચુકયે. તને અને તારા ચકને હું આ મુઠ્ઠિથી ચુરી નાંખું” એ પ્રમાણે બેલતા બાહુબલિ મુઠ્ઠિ ઉપાડી ભરતેશ્વર તરફ દેડયા. ભરતની પડખે જતાં તેની વિચાર ધારાએ વળી પલટો For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાહુબલિ ૩ લીધે. “ભરત અને મારામાં ફેર છે? ભરત ચક્રવતિ થવા માટે ચક મુકયું અને હું પિતાતુલ્ય વડીલ ભાઈને મારવા દે છું. જગતમાં રાજ્ય અને અદ્ધિ કેનાં ટકયાં છે? નાના અઠ્ઠાણું ભાઈઓને ધન્ય છે કે જેમણે જગતમાં વડીલને વિનય બતાવ્યું અને દીક્ષા લઈ પોતાનું કલ્યાણ પણ સાધ્યું.” ઉપાડેલી મુઠ્ઠી નિષ્ફળ ન કરતાં તે મુઠ્ઠીથી બાહુબલિએ પિતાને શિરચ કર્યો અને નમ્રભાવે ભરતને કહ્યું કે હે ચક્રિ! જે રાજયે આપણા બને ભાઈઓમાં વિરોધ પ્રગટાવ્યો તે રાજ્ય મારે ન જોઈએ. હું દીક્ષા અંગીકાર કરું છું અને અજ્ઞાન તથા લેભવશથી તમને જે કાંઈ મેં વિડંબના કરી છે તેની હું ક્ષમા માગું છું.” દેવોએ પુષ્પવૃષ્ટિ કરી અને આકાશવાણીમાં બોલ્યા કે “બળથી મટાભાઈને છતી બાહુબલિએ બને ભાઈઓની વચ્ચે ભેદ કરનાર મેહને પણ ખરેખર જ છે.” બાહુબલિએ રણાંગણની ભૂમિને કાઉસ્સગ્ય ધ્યાનની ભૂમિ બનાવી અને કેવળજ્ઞાન પામ્યા પછી ભગવાનની સમીપે જવાથી નાના ભાઈઓને વંદન કરવું ન પડે તે વિચારી કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે ત્યાંજ કાઉસ્સગ્ય ધ્યાને રહ્યા. ભરત મહારાજા વિલખા પડયા. ચક્રવર્તિની રાજ્ય ઋદ્ધિ મળ્યા છતાં બાહુબલિ આગળ તેમનું બળ મપાઈ ગયું. બાહુબલિએ અને અઠ્ઠાણું ભાઈએ રાજ્ય છેડી દીક્ષા લેવાથી તે નિઃસ્નેહી ગણાયા. તેમને બાહુબલિ પ્રત્યે સભાવ જાગે. તેની મહત્તા અને પિતાની ઓછાશ પોતાને જણાવા લાગી. તે બોલી For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪. કથાસાગર ઉઠયા કે “બાંધવ! બાહુબલિ, તું બળવાન અને દયાળુ છે. હું નિબંધ અને નિર્દય છું, હું વિવેક ચુકે, તે વિવેક સાચ. તું ગણના યોગ્ય પુરુષમાં ગયે. હું કષાયથી ભાન ભૂલેલા માણસની ગણતરીમાં ગણઈશ. બાંધવા મારા અપરાધને ક્ષમા કરે.” બાહુબલિ મૌન હતા. ભરત મહારાજાએ બાહુબલિની સ્તુતિ કરી તેમના રાજ્યપર બાહુબલિના પુત્ર સમયશાને સ્થાપી શેક સહિત પિતાને સ્થાને ગયા. ( ૭ ) એકચિત્તે નિશ્ચળ મેરૂસમાન ઊંડું આત્મરક્ષણ કરતાં બાહુબલિને દીવસો ઉપર દીવસે પસાર થયા, શિયાળો ઉનાળો પસાર થઈ ચોમાસું બેઠયું. તેમના શરીરને લાકડાનું થડ માની આસપાસ લતાઓ વીંટાઈ. પક્ષીઓએ તેમાં માળા કર્યા પણ દેહધારી બાહુબલિ અચેતન ઠુંઠાની પેઠે સ્થિર રહ્યા. ઉગ્રતપ ત્યાગ અને ધ્યાનથી તેમણે કર્મોને ક્ષીણ કર્યા છતાં “કેવળજ્ઞાન પ્રગટ થયા પછી હું પિતા પાસે જાઉં જેથી મારે વંદન કરવું ન પડે તે રૂપ “હું કેમ નમું'ની ભાવના નિવૃત્ત ન થઈ ત્યાં સુધી કેવળજ્ઞાન નજ પ્રગટયું. એક વખતે ભગવાનના કહેવાથી બ્રાહ્મી અને સુંદરી જ્યાં બાહુબળિ હતા ત્યાં આવી કહેવા લાગી કે વીર ગજ થકી હેઠા ઊતરે, ગજ ચડે કેવળ ન હેય. વીરા મેરા રે. હે બાંધવ! ભગવંત કહે છે કે હાથી ઉપરથી હેઠા ઉતરે કેમકે હાથીએ ચડેલાને કેવળજ્ઞાન પ્રગટતું નથી.” For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાહુબલિ - ૫ આ શબ્દ ઉચ્ચારી બ્રાહ્મી અને સુંદરી સાધ્વી તેમના ઉગ્ર તપને અનુમોદન આપતી ચાલી ગઈ. બાહુબંલિના મનમાં વિચાર આવ્યું કે “હું અરણ્યમાં ૬ અહિં કેઈ હાથી નથી. ભગવંતના વચનમાં પણ ફેરફાર ન હોય. ક્ષણમાં તેને સમજાયું કે ભગવાન મારા ઉપકારી છે મને જણાવે છે કે “નાનાભાઈને ન વાંદવારૂપ અભિમાન હાથીથી હઠે ઉતર.” હું ભૂલ્ય. મેટે હું કે તે ભાઈએ. તેમણે પહેલાં રાજ્યાદ્ધિ છેડી. પહેલાં પિતાની સેવા સ્વીકારી. પહેલાં તપ ધ્યાન તખ્યા. પહેલાં દીક્ષા લીધી અને પહેલાં જ્ઞાન પામ્યા. હું ત્યાં જાઉં અને તેમને વંદન કરું અને મારા આત્માને કૃતકૃત્ય બનાવું. આમ બેલી તેમણે પગ ઉપાડે. “હું કેમ નમું 'ની ભાવના હૃદયમાંથી દૂર કરી અને પગ ઉપાડતાંજ તે રણભૂમિમાં કેવળજ્ઞાન પ્રગટયું. પરમાત્મા ઋષભદેવ પાસે આવી પ્રદક્ષિણા દઈ ભગવાનને નમસ્કાર કરી બાહુબલિ કેવલિ પર્ષદામાં બેઠા. બાહુબલિ આ પછી ઘણું વર્ષ પૃથ્વીમાં વિચર્યા અને અંતે નિર્વાણ પામ્યા. ગમે તેટલું તપ કરો ગમે તેટલું ધ્યાન ધરો પણ મનમાંથી જ્યાં સુધી “હું કેમ નમું”નું માન ન ખસે ત્યાં સુધી કલ્યાણ ન થાય તે વસ્તુ બાહુબલિનું જીવન આજે પણ બંધ આપી રહ્યું છે. (લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ) For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૩ ત્રણ પગલાં યાને વિષ્ણુકુમાર ( ૧ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉજ્જૈનીમાં વમ નામના રાજા રાજ્ય કરતા હતા. રાજાને જૈનધર્મ ઉપર રૂચિ હતી. આ રાજાને નમુચિ નામે પ્રધાન હતા. નમ્રુચિ અહુજ બુદ્ધિશાળી અને દુરદેશી હતા પણ જૈનધર્મ ઉપર તેને દ્વેષ હતા. ઉજ્જૈનીમાં સુત્રતાચાય પધાર્યા. વ રાબ્ત પરિવાર સાથે વંદન કરવા ગયા. શરમાશરમે નમુચિ પણ રાજા સાથે આવ્યા. જતાં જતાં નમુચિએ આચાર્ય સાથે ચર્ચા કરવા માંડી કે ‘બ્રાહ્મણા પવિત્ર અને આ જૈન સાધુઓ અપવિત્ર છે. આચાર્યે બ્રહ્મચય જેને હાય તે પવિત્ર અને તે વિનાના તે અપવિત્ર' વિગેરે કહ્યું. આમ નમુચિએ જેટલી ચર્ચો કાઢી તે બધામાં તે પાછા પડયેા. નમુચિ સ્વભાવના ક્રોધી અને ડંખીલેા હતા તેને ચર્ચામાં પેાતાને પરાભવ લાગ્યા તેથી મધ્યરાત્રિએ ઉઠી મુનિને મારવા દોડયા પણ શાસનદેવીએ તેને સ્તંભિત કર્યાં. નમુચિની આખા ગામમાં નિંદા થઈ કે કેવા નિય અને ધર્મ દ્વેષી પ્રધાન છે. For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષ્ણુકુમાર ૨૭ નસુચિને હવે ઉજ્જૈનીમાં રહેવુ ઠીક ન લાગ્યું. તેથી એક રાતે કાઇને પુછ્યા ગાઠ્યા વિના ઉજ્જૈની ડી હસ્તિનાપુર ગયા. ( ૨ ) હસ્તિનાપુરમાં આ વખતે પદ્મોત્તર રાજાનું રાજ્ય હતું. આ રાજાને વિષ્ણુકુમાર અને મહાપદ્મ નામના એ પુત્રા હતા. નમુચિએ હસ્તિનાપુરમાં પગ મુકતાની સાથે સિંહુબળ નામના એક ભયંકર રાજ્યના શત્રુના પરાભવ કર્યાં. આને પરિણામે તે મહાપદ્મના પ્રીતિપાત્ર થયા. મહાપદ્મ નમુચિને તે વખતેજ કહ્યું કે ‘નમુચિ ! તુ માગે તે આપુ’ પણ નચિએ અવસરે જોઇશ એમ કહી પતાવ્યું, આ પછી નમુચિ હસ્તિનાપુરના પ્રધાન થયે. (૩) પદ્મોત્તર રાજાને જ્વાળાદેવી અને લક્ષ્મી નામે એ રાણીએ હતી. જ્વાળાદેવા જન ધર્માંના ઉપર રાગવાળી હતી અને લક્ષ્મી બ્રાહ્મણ ધર્મો ઉપર રાગવાળી હતી. હસ્તિનાપુરમાં આસા મહીનામાં રથયાત્રા નીકળતી. વાળાદેવ કહે કે મારો રથ પહેલે અને લક્ષ્મીદેવિ કહે કે મારા રથ પહેલે. રાજાએ આ નાના વિવાદ માટુ કડવું રૂપ લેશે એમ માની રથયાત્રાજ અટકાવી. આ વાત મહાપદ્મને ન ગમી તેથી તે હસ્તિનાપુર છેડી પરદેશ ગયા. મહાપદ્મ ભવિષ્યમાં ચક્રવર્તિ થનાર હતા તેથી જ્યાં ગયા ત્યાં તેને રાજ્યલક્ષ્મી અને વિદ્યાધર કન્યાઓ મળી. For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૮ કથાસાગર જોતજોતામાં મહાપદ્મ મહાપ્રતાપી નીવડયા.. પદ્મોત્તર રાજાએ તેને હસ્તિનાપુર એલાન્યા અને તેની ઇચ્છા મુજખ પ્રથમ જૈનરથ કાઢી રથયાત્રા કાઢી. (૪) Acharya Shri Kailassagarsuri Gyanmandir સમય જતાં સુત્રતાચાર્ય હસ્તિનાપુર પધાર્યાં. નચિ તે તેઓને દેખી એકદમ ડઘાયે પણ આચાય ને તેની પ્રત્યે કાંઇ અભાવ ન હતા. રાજા પદ્મોત્તરે દીક્ષા લીધી અને રાજ્ય વિષ્ણુકુમારને આપવા માંડયું પણુ રાજ્ય ન લેતાં વિષ્ણુકુમારે પણ દીક્ષા સ્વીકારી. દીક્ષાખાદ વિષ્ણુકુમારે ઉપવાસ ઉપર ઉપવાસ કરવા માંડયા અને તેમને એક પછી એક એવી ઘણી લબ્ધિએ થઇ. વિષ્ણુકુમારને આકાશગામિની લબ્ધિ હતી આને લઈ તેઓ મેરુ પર્વતની ચૂલિકા ઉપર રહેતા અને ત્યાંના શાશ્વતા મદિરાનાં દર્શન કરી ભાવિત થતા. પદ્મોત્તરની દીક્ષા ખાદ મહાપદ્મ હસ્તિનાપુરના રાજા થયેા અને પછી તેને ચોદરત્ન મળતાં ચક્રવ થયા. ચક્રવિત પણામાં તેણે ઘણાં ધર્માંનાં કાર્યોં કરાવ્યાં છતાં રાજ્યમાં જીના મંત્રી નમુચિનું વર્ચસ્વ ખુબ હતુ. (૫) મહાપદ્મની ધર્મનિષ્ઠતા અને હસ્તિનાપુર કેન્દ્રમાં હોવાથી સુનતાચાર્ય કરી બીજી વાર શિષ્ય સાથે હસ્તિનાપુર આવ્યા. આ સૂરિને જોતાંજ નમુચિને વેર લેવાનુ` મન થયું. તેણે મહાપદ્મ પાસે પૂના આપેલા વરદાનના બદલામાં અલ્પકાળ For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષ્ણુકુમાર ૨૯ માટે ચક્રવતિ પણાનુ' પદ્મ ભાગવવાની માગણી કરી. એકવચની મહાપદ્મ નમુચિને સ રાજ્યના દોર સાંપ્યા. અને પેાતે રાજ્યકાથી નિવૃત્ત થઈ અ ંતઃપુરમાં રહ્યો. રાજ્યના સપૂર્ણ દોર પોતાના હાથમાં આવતાં નમુ ચિએ હિંસાવાળા મહાયજ્ઞ આરંભ્યો. આમાં આશીર્વાદ આપવા બીજા બધા ધર્મ ગુરુ આવ્યા પણ સુત્રતાચા ન ગયા. આ અપરાધ આગળ કરી નમુચિએ તેમને ખેલાવ્યા અને કહ્યું ; મહારાજ હું હાલ રાજા છું. હું યજ્ઞ કરૂં છું. તેમાં બધાએ આશીર્વાદ આપ્યા. અને આ મારા કાને વખાણ્યુ ત્યારે તમે કેમ કાંઇ ન કર્યું ?' ગુરુ મેલ્યા ‘હિંસાને અમે કેમ વખાણીયે? આ યજ્ઞમાં હિંસા થાય છે. અમે તે હિંસાથી અટકેલા છીએ. ’ નમુચિ ખેલ્યા ‘મહારાજ ! જેના રાજ્યમાં રહેવુ હાય તેણે તેને અને તેના ધર્મને અનુસરવું પડે. મારા આ યજ્ઞ છે. તેને ન અનુસરવુ હેાય તો ચાલ્યા જાવ. સુત્રતાચાય મેલ્યા. ‘હાલ અમારે ચાતુર્માસ છે.એટલે અમે કઇરીતે ખીજે જઇએ ?' ‘મહારાજ હું કાંઈ ન સમજી સાત દીવસમાં હસ્તિનાપુર અને મારી રાજ્યની હદ ખાલી કરો. સાતમે દીવસે તમારામાંના ફેઈને જોયા તે આમાંથી એકે જીવતા નહ રહે તે યાદ રાખજો.' ક્રોધમાં ધમધમતાં નમુચિએ કહ્યું, ( ૬ ) સુત્રતાચાર્ય અને શિષ્યાએ વિચાર્યું કે અધે નમુચિના દ્વાર છે. સાત દીવસમાં તે કયાં જઈએ. એક લબ્ધિવત For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૦. કથાસાગર સાધુને મેરુ ઉપર રહેલ વિષ્ણુકુમાર પાસે મોકલ્યા. વિષ્ણુકુન માર હસ્તિનાપુરમાં આકાશ માર્ગે આવ્યા. ઘણા વર્ષે હસ્તિના પુરના રાજ્ય વારસ સૌ પ્રથમ નગરમાં આવેલ જાણી પ્રજા શ્રીમંતા અને બીજા રાજાઓએ તેમનુ બહુમાન કર્યું" પણ •નમુચિએ બિલકુલ તેમના સામું સરખું ન જોયું. વિષ્ણુકુમાર ખેલ્યા. ‘ રાજન્ નમુચિ ! આ મુનિએ ચામાસામાં કયાં જાય ?’ Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘હું કાંઇ ન સમજું. તેણે સાત દીવસમાં મારા રાજ્યની હૈદ ખાલી કરવી જોઇએ. જેઓને રાજ્યકર્તાને અનુસરવું નથી તેઓએ તેના રાજ્યમાં રહી શુ કરવુ છે? નમુચિ ઉદ્ધતાઇથી એ. વિષ્ણુકુમાર જરા ઉગ્રતાથી ખેલ્યા ચામાસામાં સાધુ જાય કયાં ? ત્રણ ડગલા જેટલી ઉભા રહેવાની જગ્યા તે આપીશ કે નહિ?? નમુચિ બેન્ચે ‘ સારૂ હું ત્રણ ડગલાં જમીન આપું છુ પણ યાદ રાખજો કે ત્રણ ડગલાથી બહાર કાઇ સાધુને દેખ્યા તે જીવતા નહિ મુક " ' ' વિષ્ણુકુમારે કહ્યું ‘ કબુલ મજુર તા માપીલે! તમારી ત્રણ ડગલાં જમીન. ' નમુચિએ વિષ્ણુકુમારને દમ ભીડતાં કહ્યું. For Private And Personal Use Only વિષ્ણુકુમારે તુ લાખ જોજનની કાયા વિકુવી અને એક પગ જ બુદ્ધીપના આ છેડે અને બીજો પગ ખીજા છેડે મુઠ્ઠી ખેલ્યા ‘ નમુચિ ! ખેલ ત્રીજો પગ કયાં મુકુ ! તારી છાતી ઉપર મુકુ' ?' દેવા દાનવા સૌ વિષ્ણુકુમારની લાખ ચેજિન Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષ્ણુકુમાર ૩૧ કાયા દેખી ક પી ઉઠયા. ઇન્દ્રનાં સિંહાસન કખ્યાં. દેવલાકના નાટારંભ બંધ થયા. મહાપદ્મ રાજા અંતઃપુરમાંથી દોડતા આવ્યા અને કરગરતા ખેલ્યા મહામુનિ ! આપનુ વિરાટ રૂપ સહરા, આ અપરાધ નમુચિને નહિ પણ ભગવત આ તમારા અનુજ બધુ મહાપદ્મના છે કે જેણે અપાત્ર મંત્રી ઉપર આટલે બધા વિશ્વાસ મુકયા.’ વિષ્ણુકુમારે મુનિએ અને સંધ સામે ષ્ટિ નાંખી તા તેમને જણાયુ કે સંઘ આ રૂપ સહુરી ક્ષમા આપવાનુ કહેતા હતો. વિષ્ણુકુમારે રૂપ સર્યું. અને આ શાસન રક્ષા માટે કરેલા ક્રોધ બદલની આલેચના લીધી. નમુચિ જમીન ઉપરજ રગદોળાયે નિહ પણ બહુલ કી બની ઘેાર પાપમાં રગદોળાયે અને વિષ્ણુકુમાર ત્રણ પગલાથી ત્રિવિક્રમ કહેવાયા. હસ્તિનાપુરે આ પ્રસ ંગ જીવન મરણના અનુભવ્યે. તેમને લાગ્યું કે વિષ્ણુકુમારના ક્રોધ સહરાયા ન હેતતા હસ્તિનાપુરનું નામ શેષ નહેાત. અને સાથે સાથે નમુચિના જીમેથી પણ વિષ્ણુકુમારનું આગમન ન હ।ત્ત તે તેનાથી મુક્તિ ન મળત. આમ બન્ને કારણેાથી ખીજા દીવસે હસ્તિનાપુરમાં ઝુડ્ડારની પ્રવૃત્તિ ચાલી અને તે દીવસ માંગલિક રૂપ મનાયે. આ પછી પદ્મોત્તરે હસ્તિનાપુરનું રાજ્ય સભાખ્યુ અને તે પણ પુત્રને રાજ્ય સોંપી દીક્ષા લઈ મુક્તિએ ગયા. નમુચિ સાધુને વિડંબનાના પ્રતાપે ક્રોધથી ધમધરાતે નરકે ગયે. ( ત્રિષષ્ઠિ શલાકા-ઉપદેશ પ્રાસાદ) For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૦૪ ચાર નિયમ યાને વંકચૂલની સ્થા (૧) વંકચૂલનું મૂળ નામ તે પુપશૂલ હતું. પણ આ પુષ્પચૂલ લેકોને રંજાડ અને અનેક વાંકાં કામ કરતો તેથી તેનું નામ વંકચૂલ પડ્યું. આ વંકચૂલ ઢીંપુરી નગરીના રાજા વિમલયશને પુત્ર હતું. એને એક પુષ્પચૂલા નામની બેન પણ હતી. આ ભાઈ બહેનને એકબીજા ઉપર ખુબ લાગણી હતી. એકવખત રાજદરબારે નગરના આગેવાને આવ્યા અને બોલ્યા “મહારાજ ! કેઈ સામાન્ય માણસને છોકરો હોય તે તો એને કાંઈ ઠપકો પણ અપાય અને કાંઈ શિક્ષા પણ થાય. આ તે રાજકુમાર પુષ્પચૂલ છે. રોજ રંજાડ કરે તે કઈ રીતે સહન થાય. અમારાથી રહેવાયું ત્યાં સુધી હયું પણ હવે અમે ખુબ ત્રાસ્યા ત્યારે આપની આગળ ફરીયાદ કરીએ છીએ. રાજાએ નગરના લોકોને એગ્ય કરવાનું કહી રજા આપી તુત પુષ્પચૂલને બોલાવ્યો અને કહ્યું “પુષ્પચૂલ! તારી ફરીયાદ રોજ રોજ વધતી જાય છે. તારું નામ પુષ્પચૂલ છતાં તારાં જ વાંકા કામને લઈ તું આજે વંકચૂલ તરીકે ઓળખાય છે. રાજાએ પ્રજાના રક્ષણની આડે આવનાર કેઈપણ હોય For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વંકચૂલની કથા ૩૩ તેને શિક્ષા કરવી જોઈએ તેમાં પુત્ર કે બીજે કઈ ભેદ ન ચાલે. મેં તને ઘણી વખત સમજાવ્યા છતાં તું નથી માનતે હવે તારે સારી રીતે વર્તવું હોય તે અહિં રહે નહિતર મારા નગરમાં તું ન જોઈએ. હું પુત્ર વિના ચલાવી લઈશ. પણ રાજ્યની આબરૂ ધૂળમાં નહિ મળવા દઉં.” વંકચૂલ મુંગે મેઢે આ બધું સાંભળી રહ્યો. પણ પછી ડાજ વખતમાં તેણે ઢીપુરી નગરીને છોડવાની તૈયારી કરી. વંકચૂલની પાછળ તેની નાની વન અને તેની સ્ત્રી પણ જવા તૈયાર થયાં. રાજા વિમલશે મન કાઠું કર્યું અને વંકચૂલની પાછળ જેને જવું હતું તે બધાને જવા દીધાં. (૨) વંકચૂલ રાજપુત્ર હતે, ધનુર્ધારી હતા અને પરાક્રમી હતે. તે એક લુંટારાની ટેળીમાં ભળે અને થોડા દીવસમાં તે તે લુંટારાઓને આગેવાન થયો. તેણે એક સિંહગુહા નામની પહેલીમાં તેનું નાનું સરખું રાજ્ય પણ જમાવ્યું. એક વખત એક આચાર્ય મહારાજ વિહાર કરતા કરતા જંગલમાં અટવાઈ ગયા. તેમાં ચોમાસાને દીવસ નજીક આવ્યું. સાધુ મુનિરાજથી ચોમાસામાં વિહાર થાય નહિં તેથી તેઓ આ સિંહગુહા પલ્લીમાં આવ્યા અને વંકચૂલ પાસે તેમણે ચાતુર્માસ રહેવા માટે જગ્યાની માગણી કરી. વંકચૂલે કહ્યું “મહારાજ ! અહિં જગ્યાને ટેટ નથી પણ અમારો ધંધે ચોરીને અને તે સાથે બધાય પાપ વ્યાપારને છે. તમે અહિં રહો અને અમારા માણસોને ધમ ઉપદેશ આપી બધાના મન ફેરવે તે મારી પલ્લી ભાંગી પડે. હું For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર એક શરતે તમને અહિં ચોમાસું રાખું કે તમારે અહિ રહેવું તમારૂ ધર્મકાર્ય કરવું પણ અક્ષરે ધર્મને ઉપદેશ ન આપ.” આચાર્યે કહ્યું “કબુલ. પણ એક તમારે રાખવાનું કે જ્યાં સુધી અમે અહિં રહીયે ત્યાં સુધી અમારી આસપાસ હિંસા ન થાય.” જરૂર મહારાજ એટલે વિવેક અમે સાચવશું ' કહી વંકચૂલે આચાર્યને ચાતુર્માસ રાખ્યા. દીવસ જતાં ડીજ વાર લાગે છે. ચેમસું પસાર થયું એટલે મુનિઓએ ભેટ બંધી વિહાર કર્યો. પહલીના બધા માણસે અને વંકચૂલ પલ્લીથી થોડે દૂર સુધી મહારાજને વળાવવા આવ્યા. પહલીની સીમા પુરી થતાં વંકચૂલ અને તેના માણસે અટક્યા. વંકચૂલે આચાર્ય ભગવંતને કહ્યું “મહારાજ ! હવે આપણે છૂટા પડોયે છીએ માટે આપને જે કાંઈ ઉપદેશ આપે છે, તે આપ.” આચાર્ય બોલ્યા. “વંકચૂલ! તારી ઈચ્છા હેય અને તને રૂચે તે આપણા મેળાપની યાદગીરિ નિમિત્તે હું તને ચેડા નિયમ આપવા માગું છું. “ભલે આપ પણ આપ મારી સ્થિતિને ખ્યાલ કરશે. હું ચેરી છોડવાનું નથી અને ચેરી કરતાં મારાથી હિંસા અટકાવાની નથી. અને આપ તે જૈન સાધુ મહાત્મા રહ્યા એટલે પહેલાંજ હિંસા ન કરવી, જુઠું ન બોલવું, ચોરી ન કરવી આવું કહેવાના. તે આમાંનું કાંઈ ન કહેશે” વંકચૂલે સ્પષ્ટતા કરતાં કહ્યું. વંકચૂલ ! ધર્મ ઉપદેશ આપનાર સાધુ સામાની યેગ્યાયેગ્યતા સમજીને કહે છે તું કરી શકે તેવાજ તને ચાર For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ વંકચૂલની કથા નિયમ આપું છું. ૧ કેઈપણ અજાણ્ય ફળ તારે ન ખાવું. ૨ કેઈપર ઘા કરે પડે તો પાંચ સાત ડગલાં પાછા હઠીને કરે. ૩ કોઈપણ રાજાની સ્ત્રી સાથે વિષય ન કરો. અને ૪ કાગડાનું માંસ ન ખાવું.” ગુરુ આટલું બેલી મોન રહ્યા. વંકચૂલ સહેજ વિચારમાં પડે. “ખાવાની બધી છૂટ છે. પણ અજાણ્ય ફળ ન ખાવું તેને જ નિયમ છે ને ! તેમાં શું ખાટું. અજાણ્યા ફળમાં કઈ દીવસ માર્યા જઈએ. ચેરી કરતાં હિંસા કરવી પડે તેમાં અટકાયત નથી માત્ર ઘા કરવાને હોય તે પાંચ સાત ડગલાં પાછા હઠી ઘા કરવાને ને? તે તે સારું વિચારવાની તક મળે. રાણી સાથે વિષય ન સેવો તે નિયમ લેવે પણ શું ખોટો છે? આનાથી તે ઉગ્રવૈર થતું અટકે. અને નિંદનીય કાગડાનું માંસ શા માટે ખાવું પડે.” તે બે “મહારાજ! કબુલ આ નિયમ હું જરૂર પાળીશ.” નિયમ લેતાં વંકચૂલ ગુરુમહારાજની નિકટ આવ્યો અને ગુરુમહારાજે પણ માન્યું કે જંગલની પલીનું ચાતુર્માસ પણ ઉપકારક નીવડયું છે. આ ના નિયમ આજે હશે તે કાલે આપોઆપ મોટા નિયમમાં આવશે. (૩) એક જંગલની ગાઢ ઝાડીમાં ચાર લુંટારા બેઠા હતા. તેમની આગળ સેના હીરા મેતી અને ઝવેરાતને ઢગના ઢગ પડયા હતા. આ ચાર પૈકીમાં વંકચૂલ એક હતું. તેણે સાથેનાઓને કહ્યું “આ સેના હીરાનાં બટકાં નહિ ભરાય. કાંઈ ખાવાનું લાવે સખત ભૂખ લાગી છે.” સાથીદારે જગલમાં આમ તેમ ફર્યા. અને સુંદર સુંવાળાં દેખાવડાં થોડાં ફળ લઈ For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ કથાસાગર આવ્યા. આ ફળો સુંદર હતાં, તેની સુગંધ પણ સરસ હતી અને ખાનારા ખુબ ભૂખ્યા થયા હતા. ચારે જણ ખાવા બેઠા ત્યાં વંકચૂલ બેલ્યા “ઉભા રહે. આ ફળનું નામ શું ?” ત્યારે કોઈ કહે પપૈયા જેવું લાગે છે પણ પપૈયું નથી. બીજે કહે આતો જંગલની કાકડી લાગે છે. ત્રીજે કહે નારે ના આતો બધા ફળથી વધી જાય એવું સુંદર હોવાથી અમૃતફળ આમ્રફળ હશે. વંકચૂલ બેલે એમ નહિ ! હું અજાણ્યું ફળ નથી ખાતે માટે નહિ ખાઉં ? બીજાઓએ કહ્યું “તમારે ન ખાવું હોય તે કાંઈ નહિ અમે તે ખાઈશું.” ત્રણે જણ તે ફળો ખાઈ ગયા. અને થોડી જ વારે તેમની આંખે ઘેરાઈ અને એક પછી એક ત્યાંજ પટકાઈ મૃત્યુ પામ્યા. પછી વંકચૂલને ખબર પડી કે આ ફળ કિંપાક ફળ છે કે જે દેખાવમાં સરસ પણ ખાતાં તત્કાળ પ્રાણ હરે છે. વંકચૂલને આ વખતે આચાર્ય મહારાજ યાદ આવ્યા કેવા ઉપકારી પુરુષ! નિયમ કે સરસ આપ્યો કે અજાણ્યું ફળ ન ખાવું. પણ મને તે આ નિયમ મારું જીવતર બચાવનારે થયે. વંકચૂલ બે “ધન્ય ઉપકારી ગુરુ !' (૪) બરાબર મધ્ય રાત્રિ હતી. ગાઢ જંગલમાં પહલીની મધ્યમાં વંકચૂલની કુટીર હતી. વંકચૂલ મધ્ય રાત્રિએ પેઠે ત્યાં સામે પડેલા પલંગ ઉપર તેણે પોતાની સ્ત્રીને કોઈ પર પુરુષ સાથે ઘસઘસાટ ઉંઘતી જોઈ. વંકચૂલની આંખ લાલ થઈ. તેણે મ્યાનમાંથી તરવાર કાઢી અને એક જ ઝાટકે બેને ખલાસ કરવાને વિચાર કર્યો ત્યાં ગુરુને સાત ડગલા પાછા ફરવાને For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચલની કથા આપેલે નિયમ યાદ આવ્યે. તે સાત ડગલાં પાછે ફર્યાં ત્યાં અચાનક ખુલ્લી રાખેલી તરવાર ભીંતે અફળાણી. એટલે પેલી પથારીમાં સુતેલા પુરુષ એકદમ બેઠા થયે અને માલ્યા ‘ એ કાણુ છે !” ૩૭ તરવાર એમનેએમ હાથમાં રહી ગઈ અને વાંકચૂલ આલ્યા ‘ એન પુષ્પચૂલા ! તે કેમ આ પુરુષના કપડાં પહેર્યાં છે ?’ પુપચૂલા ખેાલી. ( ભાઇ ! આજે પલીમાં નટ રમતા હતા તેથી હું તારાં કપડાં પહેરી તે જોવા ગઈ હતી. આવી ત્યાં થાકીને લોથપાથ થઇ ગઇ હતી એટલે જેવી આવી તેવી ભાભીની સાથે ખાટલામાં સુઈ ગઈ. આમાં મે શુ ખેડુ કર્યું છે કે તમે તરવાર લઈ લાલપીળા થયા છે ? " ‘બહેન જે થયું તે સારૂ થયું નહિંતર તું અને તારી ભાભી એમાંથી એકે ન હોત. હું' તે તને પરપુરુષ માની અન્નેને એકજ ઘાએ અટકાવી દેત પણ મુનિના નિયમ યાદ આવ્યે એટલે પાછો ફર્યાં ત્યાં તરવાર અફળાતાં તું જાગી અને તારા અવાજ પરખાચે. મહેન ! કેવા ઉપકારી મહારાજ. એ આ નિયમ ન હત તો તારો હું ખુની ખનત અને જીંદગીસુધી એ પાપને પશ્ચાતાપ કરી મરત. ખરેખર મુનિ આખું ચામાસુ રહ્યા ત્યારે કાંઈ તેમનું સાંભળ્યું નહિ. જો પહેલાં આવી ખખર હોત તો મુનિને લાભ લીધા વિના રહેતજ કેમ ?” For Private And Personal Use Only (૫) દીવસેા પસાર થયા. વંકચૂલ હવે ચેરી વિગેરે કરતા હતા છતાં તેને ગુરુના નિયમ ઉપર અજબ શ્રદ્ધા હતી. આ Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૮ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર અરસામાં તે સૂરિ મહારાજના શિષ્યે ત્યાંથી નીકળ્યા. વકચૂલે તેમને આગ્રહ કરીને શકયા અને કહ્યું ‘ ભગવંત ! તમે મારા ખરા ઉપકારી. તમારા આપેલા જો એ નિયમ ન હાત તા હું જીવતર વિનાના અને કુટુંબ વિનાના હેત. ' , ગુરુએ કહ્યુ.. ‘ ભાગ્યશાળી જિનશાસનના પ્રભાવ રૂડા છે. તમારી પલ્લીની જગ્યા સુંદર છે. અહિં એક સુદર જિનપ્રસાદ કરાવે તે તેની શીતળ છાયાથી તમારૂ કલ્યાણુ થાય.’ વાંકચૂલને પૈસાને તાટો નહેતા. તેણે ભવ્ય જિનપ્રાસાદ કરાવ્યે અને તેમાં ભવ્ય મહાવીર ભગવતની પ્રતિમા પ્રતિઠાપૂર્વક પધરાવી. ઘેાડા દીવસમાં તે તે સ્થળ યાત્રા સ્થળ થયું. એકવાર ચડ્વતી નદીમાં હેાડીમાં બેસીને એક વણુક્ અને તેની સ્ત્રી યાત્રા કરવા આવ્યાં. દૂરથી મંદિરનું શિખર જોતાં તેની સ્રી સુવણું કચેાળામાં ચંદન વિગેરે લઇ તીર્થ ને વધાવવા માંડી ત્યાં અચાનક ચેાળું હાથમાંથી છૂટી નદીમાં પડી ગયું. ણિક ખેલ્યા ‘ ભદ્રે! બહુ ખટુ' થયુ, આ કચાળું આપણું નથી. આ તે રાજાનું આપણે ત્યાં ઘરેણું મુકાયેલું છે. તે સામાન્ય સેનાનુ કચેળું નથી. તેમાં તે ગુપ્ત રત્ને જડેલાં છે. હવે રાજા માગશે તેા જવાબ શું આપશુ’ ખલાસીએ આ સાંભળ્યુ અને તુર્ત તેણે નદીમાં ડુબકી મારી કચેાલાની તપાસ કરી તે તે કચાળુ પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમાના ખેાળામાં પડયું હતુ. ખલાસી તે લાવ્યે અને તે તેણે વિષ્ણુને આપ્યું. હાડી સામે કિનારે આવી વણિક્ પતીએ જિનપ્રાસાક્રમાં ભક્તિ કરી. દરમિયાન ખલાસીએ વકચૂલને આ બધી For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વંકચૂલની કથા ૩૯ વાત કરી કહ્યું કે નદીમાં પાર્શ્વનાથની પ્રતિમા છે. વંકચૂલ ખુબ રાજી થયું. તેણે ખલાસીને ખુબ ઈનામ આપી તેની પાસેથી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમા કઢાવી અને તેણે પિતાના બનાવેલ મંદિરના બહારના મંડપમાં પધરાવી. નવું મંદિર બંધાવવા માંડયું. મંદિર થોડા જ વખતમાં પૂર્ણ થયું. પ્રતિષ્ઠા વખતે તેણે તે બહાર રહેલ પાર્શ્વનાથની પ્રતિમાને ઉપાડવા માંડી પણ તે પ્રતિમા ન ઉપડી તેથી તે પ્રતિમા ત્યાંજ રાખી અને આજે પણ ત્યાંજ છે. વંકચૂલને આ પાર્શ્વનાથની પ્રતિમા નદીમાં કયાંથી આવી અને કોણે અહિં પધરાવી હશે તે જાણવાની ઈચ્છા થઈ તેથી તેણે એક વખત સભા વચ્ચે પુછ્યું કે “આને કેઈ વૃત્તાંત જાણે છે ખરૂં?” એક વૃદ્ધ ખલાસી છે. “પહેલાં એક પ્રજા પાળ રાજા હતો તે યુદ્ધ કરવા ગયે ત્યારે તેની રાણીને લાગ્યું કે રાજ્યમહેલમાં રહેવાથી જોખમ છે. તેથી એક સેનાને રથ અને બે પ્રતિમા લઈ ચર્મવતી નદીની વચ્ચે રાણીએ વાસ કર્યો. રાણી રે જ આ જિનેશ્વર ભગવંતની પ્રતિમાની પૂજા કરતી હતી પણ અચાનક તેના કાને સમાચાર આવ્યા કે રાજા મૃત્યુ પામ્યા છે. આથી રાણીને આઘાત થયે અને તે રથ અને પ્રતિમા સાથે રાણીએ નદીમાં પડતું મુકયું. પણ અંતે શુભ અધ્યવસાય હોવાથી તે પ્રતિમાના અધિષ્ઠાયક દેવ તરીકે ઉત્પન્ન થઈ છે. વંકચૂલ! આ પાર્શ્વનાથની પ્રતિમા નીકળી છે પણ હજુ આ નદીમાં બીજી એક પ્રતિમા અને સુવર્ણ રથ હવે જોઈએ. For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦. કથાસાગર વંકચૂલે ઠેરઠેર ખલાસીઓને નદીમાં ફેરવ્યા પણ બીજી પ્રતિમા અને રથ તેને હાથ ન લાગ્યાં પણ કઈ કઈવાર આખી પલ્લી ગાજી ઉઠે તે નાટારંભ વંકચૂલ સાંભળતે અને પ્રતિમા દેખે ત્યાં તે બધું અદશ્ય થઈ જાય. વંકચૂલ આ મંદિરને પરમપૂજક બને. તેનું તીર્થ મહાવીર ભગવાનનું હતું પણ બહારના મંડપમાં પધરાવેલ પાર્શ્વનાથની પ્રતિમા મહાવીરની પ્રતિમાથી નાની હોવાથી તેને લોકોએ ચલણ–બાળક પાર્શ્વનાથ નામ પાડયું. અને તેથી તે તીર્થ જતે દીવસે ચેલ્લણ પાર્શ્વનાથના નામે પ્રસિદ્ધ થયું. જતે દીવસે વંકચૂલની પલ્લીની જગ્યાએ મટી નગરી વસી તે સ્થાન અતિસમૃદ્ધ યાત્રાનું સ્થળ થયું. ગામેગામના સંઘે યાત્રા કરવા આવવા લાગ્યા અને ચર્મવતી નદીના કાંઠે ચેલણ પાર્શ્વનાથ નામનું તીર્થ મહિમાવંતુ ગવાયું. વંકચૂલ દીવસો ગયા એટલે તે મહા લુંટારા તરીકે પંકાવા લાગે. પહેલાં તે તે નાના ગામડા પછી મેટા ગામ અને હવે તો શહેર અને રાજાની હવેલીઓમાંથી પણ ચોરી કરતે અને આબાદ છટકી જતો. આમ છતાં તેનું હૃદય તે કુણું જ હતું. એક રાત્રિએ ઉજજૈનીપતિના રાજાની પાછલી બારીથી ચંદન ઘેની મદદથી વંકચૂલ રાજાના શયન ગૃહમાં દાખલ થયું. તેણે હીરા મોતી અને સોનાના દાગીના ઉપાડયા. ત્યાં રાજરાણીએ તેને દેખ્યો અને પુછયું ‘એ કેણું છે ?” અને કેમ અહિં આવ્યું છે?” For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ 'ચલની કથા " વંકચૂલ એચે હું ચાર છું અને આ ચારી કરવા આવ્યો છુ. ’ રાણી તેની યુવાની અને માહકતા દેખી મુખ્ય થયું. ચાર ચાર કહી તેને પકડાવવાનુ કે ધન લઈ લેવાનુ ન કરતાં તે બેલી ચાર ! તુ સુખેથી ધન લઈ જા. હું તને અચાવી લઇશ પણ તારી યુવાનીને લાભ મને આપતા જા.’ વંકચૂલે કહ્યું ‘બધી વાત સાચી પણ તમે કેાણુ છે ? તે સ્ત્રી એલી ‘રાજ મહેલમાં આવી સ્રી કાણુ હોય ? રાજરાણી !' તા તમે મારી માતા મારે રાજરાણીના સંગ નહિ કલ્પે.” રાણી મેલી ‘ચાર ! તું કયાં ઉભા છે અને કાની પાસે છે તેની તને ખબર છે? અને આ ના પાડતાં હું ખીજાઈશ તે તેનું શું ફળ મળશે તેને ખ્યાલ છે ?' ' વંકચૂલે કહ્યું ‘હું બધું જાણું છું કે હું ના પાડીશ તે તમે મને પકડાવશે અને બહુ તે ફાંસીએ દેશેા. એજ ને ? ’ રાણીએ પેાતાને હાથે પેાતાના વાળ વિખેરી નાંખ્યા અને ચાર ચેર કહી બૂમ પાડી. પહેરેગીરે ચારે બાજુથી ધસી આવ્યા અને વલને પકડી લીધે. સવારે રાજા સમક્ષ વોંકચૂલને આંધી હાજર કરવામાં આળ્યેા. રાજા એલ્યે ‘તું કેણુ છે અને કેમ રાજમહેલમાં આભ્યા હતા ?' For Private And Personal Use Only વંકચૂલ ખેલ્યા ‘હું ચેર છું અને ચારી કરવા રાજ્યમહેલમાં આવ્યે હતા. રાણી અચાનક મને જોઇ ગયાં અને સને પકડાવ્યે.’ Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર સભાજનેએ માન્યું કે હમણાં એને ફાંસીને હૂકમ થશે કેમકે મુદ્દામાલ હાજર છે. ચોરી કરનાર ચોરી કર્યાનું કબુલે છે ત્યાં રાજાએ બધાના આશ્ચર્યની વચ્ચે તેનાં બંધને છેદી નાંખ્યાં અને પિતાની ગાદી પાસે બેસાડ. કેમકે આ બનાવ પાસેના ઓરડામાંથી રાજાએ કાનેકાન સાંભળ્યો હતે. રાજાને વંકચૂલની ખાનદાની પ્રત્યે માન ઉપર્યું કે જે મરણાંત શિક્ષા છતાં રાણુને દેષ ન બેલ્યો. રાજાએ રાણીને મારવા લીધી ત્યારે વંકચૂલે તેને છોડવી અને કહ્યું રાજન ! દુનીયા આખી વિષયવશ છે તેમાં ઉગરે એટલાજ ભાગ્યાશાળી.” વંકચૂલ હવે લુંટારે મટી ગયે હતો. તે ઉજજોનીને રાજમિત્ર થયે હતો. તેને ગુરુ પાસે લીધેલા ત્રણે નિયમે જીવન બચાવનારા અને જીવન ઉન્નત કરનારા નિવડયા હતા. તે તેના નિયમમાં દઢ હતે. વંકચૂલ ઉજજેનના રાજ્યમહેલમાં શય્યામાં પડે હતું. તેને તીવ્ર વેદના થતી હતી. રાજા, અમાત્ય અને વૈદ્યો તેની આસપાસ બેઠા હતા. અનેક ઉપચાર કર્યા કરતા હતા છતાં તેમાં તેને કોઈ ફરક ન પડે. ત્યાં વંકચૂલની નાડી હાથમાં લઈ એક વૃદ્ધ વૈદ્ય બેલ્યા. રાજન! વંકચૂલ યુદ્ધમાં શસ્ત્ર ઘાથી ઘવાયા છે. આ શસ્ત્ર ઘા ઉપર કાગડાનું માંસ આપવામાં આવે તે તેને અચૂક ફાયદો થાય” વંકચૂલ બલ્ય “વૈદ્યરાજ! ફાયદે થવાનું બીજું For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વંકચૂલની કથા ઔષધ હેય તે બતાવે બાકી હું કાગડાનું માંસ તે નહિ જ ખાઉં. કેમકે મારે કાગડાને માંસના નિષેધ છે.” રાજાએ કહ્યું “વંકચૂલ તારું દર્દ મરણતોલ છે. વૈદ્ય પાસે આ સિવાય બીજો ઉપાય નથી.” નિયમમાં થોડી ઘણી છૂટ હેય. કયાં તારે ઈચ્છાથી ખાવાનું છે. આ તે રેગ માટે ખાવું પડે છે ને ? “મરણ આવશે તે હસતે ઑએ સ્વીકારીશ. પણ મારે નિયમ તો નહિ ભાગું. ગુરુમહારાજના આપેલા ત્રણ નિયમથી તે મારી સીક્કલ બદલાઈ ગઈ. મારું આખું જીવન પરાવર્તન થયું અને મને પારાવાર લાભ થાય છે.” વંકચૂલે પિતાને નિર્ણય જણાવ્યું. રાજાએ વિચાર કરી જોયું કે વંકચૂલને સમજાવે તે કેણ છે? તેની નજર જિનદાસ ઉપર ગઈ. જિનદાસ વંકચૂલને ધર્મમિત્ર હતો. રાજાએ વિચાર કર્યો કે તેને બેલાવી સમજાવીએ કે તું વંકચૂલને કહે કે “હાલ આ કાગડાનું માંસ ખાઈ લે પછી સાજો થાય એટલે પ્રાયશ્ચિત્ત લે” સેવક જિનદાસને બોલાવવા ગયે. અને રાજા આ બાજુ આગ્રહ કર્યા છતાં નિયમમાં દઢ વંકચૂલની અડગતાને હૃદયથી અનુદતે હતે. રાજમહેલે આવતાં જિનદાસે રસ્તામાં બે યુવાન બાળાએને ધ્રુસકે ધ્રુસકે રડતી દેખી પુછયું “તમે કેમ રડે છે? તે બે સ્ત્રીઓ બેલી “જિનદાસ ! અમે અમારા નશીબને રડીએ છીએ.” કેમ ?” જિનદાસે કહ્યું. For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર બાળાઓ બોલી “અમે સૌધર્મદેવલોકની બે દેવીઓ છીએ. વંકચૂલ આજે એ સ્થિતિમાં છે કે જે તે કાગડાનું માંસ ખાધા વિના મારે તે સૌધર્મ દેવલેકમાં દેવ થાય અને અમારે પતિ બને પણ તમે જઈ તેને કાગડાનું માંસ ખવરાવશે તો તે ગતિ તેને નહિ મળે અને અમે રખડી પડશું.” જિનદાસ બે “તમે ફિકર ન કરે. હું જિનને દાસ તેને વ્રત પાળવામાં મદદ કરીશ. તેડવામાં નહિ.” દેવીઓ રાજી થઈ. જિનદાસ રાજ્ય મહેલમાં ગયે વંકચૂલને કાગડાનું માંસ ખવરાવવા રકઝક ચાલતી હતી. ત્યાં જિનદાસે જઈ રાજાને કહ્યું “રાજન ! નિયમમાં અડગ વંકચૂલને આપણે તેના નિયમમાંથી શા માટે શ્રીલે કર જોઈ એ. આજે નહિ તો કાલે પણ મરવાનું તો છેજ તો વંકચૂલ તેના નિયમ પાળી લેકોને મેંઢ ચઢે અને જેનું આલંબન લઈ લેક તરે તે માગે કેમ જવા ન દેવે જોઈએ? વંકચૂલ! તમે તમારા નિયમમાં દઢ રહે. તમે ગમે તેટલી ચેરીએ કરી, ગમે તેટલી હિંસા કરી અને આજ સુધી ગમે તેવાં પાપ કર્યા છતાં ગુની પાસે લીધેલા નાના પણ ચાર નિયમનું દઢતા પૂર્વક પાલન કરવાથી તમે તમારું જીવન ધન્ય બનાવ્યું છે. તમે નિયમમાં અડગ રહે. બેલ વંકચૂલ અરિહંતનું શરણ. બાલ વંકચૂલ તે ધર્મ નિયમ આપનાર ગુરુનું શરણ. વંકચૂલની ભાવના ખુબ વૃદ્ધિ પામી. તેણે હાથ જોડયા તે બે “અરિહંતનું શરણ, મહા ઉપકારી ગુરુ ભગવંત આપનું શરણ. અને હે ભગવંત આપે આપેલા ધર્મનું શરણ મને ભવોભવ હેજે.” આ બેલતાં વંકચૂલના પ્રાણ ચાલ્યા For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ વંકચૂલની કથા ગયા. રાજા અમાત્યે પ્રજાજને શેકાકુળ થયા પણ વંકચૂલ હસતે હસતો બારમા દેવ લેકે ચાલે ગયે. રાજ મહેલથી જિનદાસ વંકચૂલના ધન્ય જીવન સંબંધી વિચાર કરતે પાછા ફરતે હતો ત્યાં ફરી તે બે સ્ત્રીઓ રોતી દેખાઈ. જિનદાસ બોલ્યા “દેવીઓ વંકચૂલ મૃત્યુ પામે. તમારા કહેવા મુજબ તેણે માંસ ભક્ષણ નથી કર્યું. તે દેવ લેકમાં ગયે હશે. હવે કેમ રડે છે ?' દેવીઓ બેલી “જિનદાસ અમે અમારા સ્વાર્થને રડીએ છીએ, પહેલાં એટલા માટે રડતી હતી કે જો તે માંસ ભક્ષણ કરશે તે નીચ ગતિએ જશે અને અમે તેના જેવા ઉત્તમ નાથ વિનાની થઈશું. હવે એટલા માટે રડીએ છીએ કે તે તમારી આરાધનાથી એટલે બધે ઉંચે ગયે કે અમારો સોધર્મ દેવલેક તો છે પણ ઠેઠ બારમે દેવલેકે જઈ બીરા . જિનદાસ ! અમારે તે તેને વિયેગજ રહ્યો.” આમ “ચેલણ પાર્શ્વનાથના તીર્થને પ્રસિદ્ધિકારક વંકચૂલ સામાન્ય ગણાતા ચાર નિયમને દઢપણે વળગી રહી જીવનમાં અનેક પાપ કર્યા છતાં તે બધાં પાપ આલેચી ઉંચ ગતિને પામ્યા. તે હૃદયથી ધર્મ સમજી તેમાં ઓતપ્રેત કરનારનું તે શું કલ્યાણ ન થાય?” (ઉપદેશપ્રાસાદ,શ્રાદ્ધવિધિ) For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૫ અનાદૃિ યાને ધર્મચિ (૧) , માતા ! તમે અને મારા પિતા માટે ત્યાગ કરેા છે ?’ રાજકુમાર ધ ધારિણીને પુછ્યુ. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ રાજ્યવભવના શા રુચિએ પેાતાની માતા માતા મેલી ‘પુત્ર! આ રાજ્યભવ થાડાજ ઠેઠસુધી સાથે રહેવાના છે? આંખ મીંચાયા પછી બધુ અસ્થિર છે. પરંતુ તેના માહને લઈ કરેલાં પાપ તે જીવને ભવભવ નરકાદિગતિમાં રખડી ભેગવવાં પડે છે. તારા પિતા જિતશત્રુ રાજાને એમ લાગ્યું કે મારૂ નામ જિતશત્રુ કેમ પાડયું. મેં આજ સુધી ઘણા શત્રુઓને જીતવાનાં કાર્યો કર્યાં પણ રાગ દ્વેષ રૂપી શત્રુએ તે હજી એમના એમ છે અને તે શત્રુએને જીતવાનુ રાજ્ય ભાગવતાં નજ અને આથી એ આ રાજ્ય છેાડવા તૈયાર થયા છે.’ માતા ! શું હું તમને અને મારા પિતાને એટલે બધે અનિષ્ટ છું કે જે અનિષ્ટ રાજ્ય તમે છેડા છે તે મને વળગાડા છે. રાજ્ય તમને દ્રુતિમાં રખડાવનારૂ છે તે મને કાંઈ થેડુજ સતિમાં લઇ જવાનુ છે? ત્યાગથી તમારૂ કલ્યાણ થાય તે। મારૂ કેમ નહિ થાય?” ધરુચિએ માતા પિતા સાથે દીક્ષા લેવાના વિચાર જણાવતાં કહ્યું. For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મચિ ૪૭ (૨) વસંતપુરના રાજા જિતશત્રુ રાણી ધારિણી અને રાજકુમાર ધર્મચિ આમ ત્રણે એ વસંતપુરનું રાજ્ય છેડી તાપસ દીક્ષા સ્વીકારી વનવાસ સેવ્યો. આ ત્રણે જણાએ બીજા તાપસ સાથે એક જંગલમાં ઝુંપડી બાંધી. તેઓ જુદી જુદી આતાપને લેતા અને કંદ મૂળ તથા ફળાહારથી જીવન નિર્વાહ કરતા. લવ અપ કરી પિતાને કહ્યું તાપસે, સાંભળે કાલે અનાકુટ્ટિ છે. માટે દર્ભ, સમિધ, કંદ, મૂળ ફળ જે જોઈએ તે આજે લાવી રાખજે કાલે કાંઈ નહિ લવાય.” આમ બે ત્રણ ઋષિકુમારે ઉતાવળે ખેલતા તાપસાશ્રમમાં બધે ફરી વળ્યા. ધર્મરુચિએ તાપસપિતાને કહ્યું “પૂજ્ય આ શું બોલે છે. અનાકુથ્રિ એટલે શું ? જિતશત્રુ તાપસે કહ્યું “અનાકુટ્ટિ એટલે કે ઝાડ પાન છેદવાં નહિ. કેઈની હિંસા ન કરવી. આવતી કાલે અમાવસ્યાને પર્વ દીવસ છે તેથી કેઈપણ તાપસે ફળ કુલ મૂળ. કાંઈ વનમાંથી નહિ લેવાય તેની બધાને આ તાપસ કુમાર સૂચના આપે છે.” ધર્મચિ બો. “આ ફળ કુલ મૂળ બધામાં આપણું માફક જીવ ખરે કે નહિ? ખરો. આપણે નાનાથી મેટા થઈએ છીએ તેમ વનસ્પતિ પણ થાય છે. આપણને ખાવાનું ન મળે તે પ્લાન થઈએ છીએ તેમ તેને પણ પાણી ન મળે તે ચીમળાઈ For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ કથાસાગ જાય છે. તેથી તે બધામાં જીવતે છેજ.” જિતશત્રુએ વનસ્પતિમાં જીવને બનાવતાં કહ્યું. ધર્મરુચિ મનમાં વિચારે ચડ. “વનસ્પતિમાં જીવ હોય તે જ શા માટે અનાકુટ્ટિ રાખવી ન જોઈએ. આ વિચાર કરે છે ત્યાં જંગલમાંથી ત્રણ જનમુનિએ નીકળ્યા. ભેળા ધમરુચિએ તેમને પુછયું “એ સાધુઓ? આજે અનાકુદ્ધિ છે તેની તમને ખબર નથી લાગતી. જુઓ બધા તાપસમાંથી કેઈ ઝુંપડી બહાર ગયું છે? અને તમે તે આખું જંગલ વિંધે છે ?” સાધુઓ બેલ્યા “ષિકુમાર ! અમારે તે જ અનાકુટ્ટિ છે. અમે તે કઈ દીવસ કઈ જીવને હણતાજ નથી.” મુનિઓની સાથે આ વાતચિત ચાલતી હતી તે જ વખતે ધર્મરુચિને આ સાધુઓને વેષ જોઈ હૃદયમાં ઉહાપોહ જાગે કહે કે ન કહે આવા સાધુને મેં કયાંક જોયા છે. તે ઉહાહિમાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને પિતાને પૂર્વભવ યાદ આવ્યું. ખરે મેં પૂર્વભવમાં સાધુપણું પાળ્યું છે અને આ સાધુની માફક જ અનાકુટિ પણ પાળી છે જેને લઈ મેં દેવલેકનાં સુખ અનુભવ્યાં છે. હવે મારે એકલા અમાવસ્યાની અનાકુદ્ધિ કેમ પાળવી ? રજની અનાકુટ્ટિને શા માટે જીવનમાં ન અપનાવવી. આ વિચારણામાંજ ધર્મરુચિ પ્રત્યેક બુદ્ધ થયા અને તેમણે પિતાના માતા પિતા અને બધા તાપસને કંદ મૂળ ફળાહાર કરતા છેડાવ્યા. અને સાચી અનાકુટ્ટિ સમજાવી તે પળાવી. • (ઉપદેશપ્રાસાદ) For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૬ ગૃહસ્થી છતાં બ્રહ્મચારી અને ખાવા છતાં ઉપવાસી ચાને સૂર અને સામ ( ૧ ) સૂર અને સામ બન્ને સગા ભાઈ હતા. સૂર મેટે અને સેમ નાના હતા. સુર'રાજા હતા, સામ યુવરાજ હતા. એક દીવસ શ્રાવસ્તીમાં ધવૃદ્ધિ નામના આચાર્ય પધાર્યાં તેમની દેશના સાંભળી સામે દીક્ષા લીધી. Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ થેાડાજ વખતમાં અગિઆર અંગ વિગેરે શાસ્ત્રો ભણ્યા. અને પેાતાના શરીરને તેમણે તપથી દુળ મનાયું સાથેજ મનને પણ અનાસકત મનાવ્યું. રાજા સૂર રાજ્યનું પાલન કરવા લાગ્યા. પણ તેમનુ મન તે સેમના સંયમની અનુમેદનમાંજ હતું. " (૨) રાજન્ ! ઉદ્યાનમાં સામરાજિષ પધાર્યા છે' એક વખત ઉદ્યાનપાલકે આવી રાજાને ખખર આપ્યા. રાજા રાણી અને સૌ પરિવાર ઉદ્યાનમાં ગયા અને મુનિની દેશના સાંભળી પાછે ફર્યાં. અહિં રાણીએ એવે અભિગ્રહ લીધે કે જયાં સુધી સેમ મુનિરાજ અહિં રહે ત્યાં સુધી તેમને વંદન કર્યા સિવાય મારે આહાર ન લેવા. ४ For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ કથાસાગર ( ૩ ) નગરી અને ઉદ્યાન વચ્ચે એક નદી હતી. આ નદી વરસાદ આવે ત્યારે છલોછલ ભરાતી પણ વરસાદ ન હોય ત્યારે છીછરી થતી. આ રાત્રિએ પુષ્કળ વરસાદ વરસ્ય. નદી છલોછલ ભરાઈ ગઈ. રાણીએ રાજાને પોતાના અભિગ્રહની વાત કરી. અને બોલી “નાથ! શું કરશું ? નદી તે છલોછલ હશે. સામે કિનારે કઈ રીતે જવાશે?” રાજા બોલ્યા ગભરાઓ નહિ. તમે તમારે જાઓ અને નદીના કાંઠે હાથ જોડી બેલ “હે નદિદેવિ મારા પતિએ મારા દેવર મુનિએ દીક્ષા લીધી ત્યારથી માંડી આજ સુધી બ્રહ્મચર્યને શુદ્ધ રીતે પાળ્યું હોય તે મને સામે કિનારે જવાને માર્ગ આપે.” રાણીને મનમાં હસવું આવ્યું તે તે સારી રીતે જાણતી હતી કે દેવરમુનિની દીક્ષા પછી તો તેને સોમશર્મા વિગેરે પુત્રે થયા હતા પણ રાજા આવું બોલે છે તેમાં કોઈ કારણ હશે તેમ માની પતિના વચનમાં શંકા ન લાવતાં પરિવાર સાથે નીકળી અને નદીના કાંઠે આવી બેલી. દેવિ ! મારે મુનિના વંદનને નિયમ છે. મારા પતિએ મારા દેવર સેમમુનિના દીક્ષા દીવસથી માંડી આજ સુધી પુરૂં બ્રહ્મચર્ય વ્રત પાળ્યું હોય તે મને માર્ગ આપો.” રાણું પાંચ દસ મિનીટ હાથ જોડી આ પ્રમાણે પ્રાર્થના કરતી રહી ત્યાં તે નદીનું વહેણ બદલાયું અને ઉદ્યાન તરફ જવાને માર્ગ છીછરા પાણીવાળ બની ગયું. રાણી નદી ઓળંગી સામે કિનારે ગઈ. તેણે મુનિને ભાવથી વાંદ્યા. અને For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂર અને સેમ પા એક એલાયદી જગ્યામાં તેણે સેઈ બનાવી. મુનિને પડિલાભી પાણું કર્યું. પારણા બાદ ફરી મુનિને વાંદી રાણી બેલી “ભગવંત! અમે અહિં આવ્યા ત્યારે નદી બે કાંઠે પૂર્ણ હતી. હું નદી કાંઠે આવી બોલી “દેવિ! મારા ધણીએ મારા દેવરમુનિએ વ્રત લીધું તે દીવસથી મારા પતિએ પૂર્ણ બ્રહ્મચર્ય પાળ્યું હોય તો અમને સામે કાંઠે જવાને માર્ગ આપ.” ભગવંત! નદીએ માર્ગ આપે અમે અહિં આવ્યા પણ મને સમજાતું નથી કે આ કેમ બન્યું? રાજાને તો તમારી દીક્ષા પછી ઘણુ પુત્ર થયા છે. પછી બ્રહ્મચર્ય વ્રત રહ્યું કયાંથી? મુનિ બેલ્યા “ભદ્રે ! પાપ અને પૂણ્યમાં મનજ કારણ છે. સૂર રાજાએ મારી દીક્ષા પછી રાજ્ય અને ગૃહસ્થાવાસ પાળ્યાં પણ તેનું મન હંમેશાં સંયમ પ્રત્યેજ રહ્યું છે. તેણે મનથી આ બધી વસ્તુ ન્યારીજ માની છે. આથી તેને પ્રભાવ નદી દેવીએ સ્વીકાર્યો. રાણીએ આશ્ચર્યથી માથું ધુણાવ્યું તેને રાજા પ્રત્યે અતિબહુમાન ઉપર્યું અને બેલી અહો ! શું તેમનું ગંભીર હૃદય અને શું તેમની ધીરતા.” સાંજનો સમય થ વરસાદ તે તેજ વરસતો હતો નદી બન્ને કાંઠે ફરી જોસભેર વહી રહી હતી. રાણી સામે કિનારે જઈશું શી રીતે તે વિચારવા લાગી ત્યાં મુનિ બોલ્યા “ભદ્ર! મું નાએ નાડ તમે નદીના કાઠે જઈ બેલજે કે મારા દેવરમાંને સામે દીક્ષા દીવસથી માંડી આજ સુધી ઉપવાસ કર્યા હોય તે હે નદીદેવે ! મને માર્ગ આપે.” રાણી આ સાંભળી પહેલા કરતાં પણ વધુ આશ્ચર્ય પામી. For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર કથાસાગર કેમકે હમણાં જ તેણે મુનિને પડિલાભ્યા હતા. રાણી નદીના કાંઠે આવી અને બેલી. હે નદીવિ! સોમમુનિ દીક્ષા દીવસથી માંડી આજ સુધી ઉપવાસી રહ્યા હોય તે મને માર્ગ આપે.” રાણી આ ધ્યાન કરતી હતી ત્યાં નદીનું વહેણ બદલાયું અને જોતજોતામાં સામા કાંઠાનો માર્ગ છીછરો થયે. રાણી ઘેરે આવી પણ તેને કેમે કરી ન સમજાયું કે આ બન્યું કેમ? મારી જાતે તો મેં મુનિને પડિલાવ્યા છે. મુનિ રોજ ભિક્ષા લાવે છે અને ભજન કરે છે પછી ઉપવાસી કેમ? અને જે ઉપવાસી ન હોય તે દેવી જેવી નદીદેવી તે વચન માન્ય કરી માર્ગ આપે કેમ? રાણી તે પણ આજ વિચારતી હતી. ત્યાં રાજા આવ્યા તેમણે પુછયું “દેવિ ! શું વિચાર કરે છે ?' રાણી બેલી “નાથ! મુનિ જ ભજન કરે છે છતાં હું બોલી કે “મુનિ દીક્ષા બાદ ઉપવાસી રહ્યા હોય તે નદીવિ! માર્ગ આપે. મને માર્ગ મળે અને હું આવી. આનું કારણ શું ? દેવિ! તું સમજતી નથી કે એમને ત્યાગ કે અપૂર્વ છે? એમની નિરાશ સતા કેવી અનુપમ છે? દેહ પ્રત્યે એમને મમત્વજ ક્યાં છે તે દેહને ધારણ કરે છે અને પિષે છે તે પણ પરના કલ્યાણ માટે. તેમને ગમે તે આહાર આપ, મીઠે હોય તે તેની પ્રત્યે આદર નથી અને વિરસ હોય તો તેની પ્રત્યે અભાવ નથી. મુનિ તે ન મ ર સત્ર”...સમાન છે. પછી તે તે ઉપવાસીજ ગણાય ને ?” For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂર અને સેમ - ૫૩ રાણી વિચારવા માંડી “અહો આવી ભાઈઓની જોડલીને ધન્ય છે. એક રાજા બની રાજ્ય પાળતા છતાં નિરીહ મુનિ જેવા છે, બીજા ખાતા છતાં હંમેશના ઉપવાસી છે, કેવું તેમનું મન અને કેવી તેમની અડગતા. મન એજ પાપ બંધનું કારણ છે. અને તે મનને આ બન્ને ભાઈઓએ કે સરસ નિગ્રહ કર્યો છે જવાબદારીથી રાજાને રાજ્ય પાળવું પડે છે એટલે પાળે છે અને ગૃહસ્થવાસ સેવ પડે છે માટે સેવે છે આ બધું કર્યા છતાં મનને અલગ રાખવું શું ઓછું દુષ્કર છે? હું તેમને જે માર્ગમાં તેમનું મન છે તેમાં કેમ સહાચભૂત ન થાઉં. તેમનું મન ખરેખર દીક્ષામાં છે તે તે પણ દીક્ષા લે અને હું પણ દીક્ષા લઉં.' બીજે દીવસે રાજા રાણી બનેએ દીક્ષા લીધી. અનાસત મનવાળા સુર અને સોમ મુનિ કાળાન્તરે મેક્ષે ગયા. પણ જગમાં આજે પણ ગૃહસ્થવાસમાં રહ્યા છતાં સાચા પ્રશ્નચારી અને રોજ ભેજન કર્યા છતાં ઉપવાસીપણુના દષ્ટાન્તમાં તેમના નામને જગત્ આગળ આદર્શ મુકતા ગયા. स्नातं मनो यस्य विवेकनीरैः स्यात्तस्य गेहे वसतोऽपि धर्मः यत्सूरसोमो व्रतभृद्गृहस्थौ । मुक्तिं गतौ द्वावपि च क्रमेण ॥१॥ જેઓનું મન વિવેકરૂપ પાણી વડે ન્હાયેલું છે તેઓને ઘરમાં રહ્યા છતાં પણ ધર્મ છે. સુર અને સેમ આ નિર્મળ મનથી અનુક્રમે મેક્ષે વર્યા છે. (પ્રસ્તાવશતક ) For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૭ આચાર્ય પદ યાને માનદેવસૂરિ (૧) Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન પરંપરામાં માનવદેવસૂરિ નામના આચાર્ય ત્રણ થયા છે પણ આ વાત પ્રથમ માનદેવસૂરિની છે. તેમને કાળ મહાવીર નિર્વાણુ ૭૦૦ વર્ષ પછીના છે. મારવાડના નાડોલ ગામમાં ધનેશ્વર અને ધારિણીના એ પુત્ર હતા. તેમણે પ્રદ્યોતનસુરિના ઉપદેશ સાંભળી દીક્ષા લીધી અને થેાડાજ વખતમાં તે ગિઆર અગ અને ઇંઢ સૂત્રના પારગામી થયા. ( ૨ ) મારવાડના નાડોલ ગામમાં ભવ્ય આચાર્ય પદના મહેત્સવ હતા. આખા સઘ ભેગા થયા હતા. સાધ્વીએ શ્રાવકા અને શ્રાવિકાઓમાં ઉત્સાહના પાર ન હતેા. વાજીત્રાના અવાજો વાતાવરણમાં ઉત્સાહને વધારતા હતા. વચ્ચે પાટ ઉપર પ્રદ્યોતનસૂરિ બેઠા હતા. આજુબાજી ઉપાધ્યાય પંન્યાસ અને વિદ્વાન સાધુએ ક્રમ પ્રમાણે બિરાજ્યા હતા. વચ્ચેાવર્ચી સમવસણુ ગેાઠવાયુ હતુ. તેમાં ભગવંતની પ્રતિમા મિરાજતી હૈતી અને તેની સામે તેજસ્વી સશક્ત For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપ માનદેવસૂરિ માનદેવ મુનિ ગુરુ મહારાજના કહેવા પ્રમાણે ક્રિયા કરતા હતા. સાધુઓએ અને સાધ્વીઓએ વાસક્ષેપની મુઠ્ઠીઓ તૈયાર કરી. પ્રદ્યોતનસૂરિ સામે નજર નાંખી. પ્રદ્યોતનસૂરિ મંત્રોચ્ચાર બેલ્યા પણ આચાર્યપદને વાસક્ષેપ નાંખતાં તેમની નજર માનદેવ મુનિના ખભા ઉપર એકાએક પડી. અને તેમને હાથ ખચકાય. એક ખભા ઉપર તેમણે સાક્ષાત્ લક્ષ્મીને દેખ્યાં અને બીજા ખભા ઉપર સાક્ષાત સરસ્વતીને દેખ્યાં. આ દેખતાં સૂરિવર વિચારમાં પડયા કે “સરસ્વતીનું પ્રાબલ્ય હશે ત્યાં સુધી તે આ મહા વિદ્વાન્ થશે પણ કદાચ લક્ષ્મીનું પ્રાબલ્ય વધ્યું તો તેનું અને સંઘનું શું થાય?” આચાર્ય માનદેવ મુનિએ ડીવાર તે મસ્તક નીચું રાખ્યું પણ તેમના ઉપર આચાર્ય પદને વાસક્ષેપ ન પડતાં સહેજ માથું ઉંચું કર્યું તે ગુરુને ખુબ વિચારમગ્ન દેખ્યા. માનદેવ મુનિ સમજી ગયા કે ગુરુને મારા ખભા ઉપરનાં લક્ષમી સરસ્વતીના ચિન્હ જોઈ મુઝવણ થઈ છે કે હું આચાર્યપદ બરાબર દીપાવીશ કે નહિ તેમજ જે પાટ ઉપર મેટામાં મોટા આચાર્ય ભગવંતો આવ્યા છે તેને હું વફાદાર રહી શકીશ કે નહિ” ગુરુને તેમણે કહ્યું “ભગવંત! મને જીંદગી સુધીના છવિગઈના ત્યાગને નિયમ આપો કેમકે જે સ્થાન ઉપર મને મુકવામાં આવે છે તે સ્થાન તપ વિના શોભતું નથી? ગુરુની મુઝવણને ઉકેલ થઈ ગયે. તેમણે તેમને નિયમ આપ્યા અને સાથેજ આચાર્ય મહારાજે આચાર્ય પદને વાસક્ષેપ પણ નાંખે. સાધુઓએ સાધ્વીઓએ અને સંઘે વાસક્ષેપથી નૂતન સૂરિને વધાવ્યા. For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૬ કથાસાગર (૩) માનદેવસૂરિ તેજસ્વી અને જ્ઞાની નિવડયા. તેમના તપોબળે જયા વિજયા અપરાજિતા અને પદ્મા દેવીએ તેમના સાનિધ્યમાં રહેવા લાગી. તે ગુરુ મહારાજને કઈ કઈવાર વંદન કરવા પણ આવતી. આથી જગતમાં માનદેવસૂરિ ચમત્કારિક આચાર્ય તરીકે ગણવા લાગ્યા. (૪) તક્ષશિલા નગર છે કે ગણાય છે તે બોદ્ધીનું અને ત્યાં આગળ અનેક સ્તૂપો છે. આજના ઈતિહાસકારે તેને બોદ્ધનું તીર્થ સ્થાન માને છે. પણ કેટલાકને તે પ્રમાણિક મત છે કે જે સ્તુપે છે તે બૌદ્ધોનાં નહિ પણ જેનેનાં છે. આ તક્ષશિલામાં એક વખત મહામારીને રેગ ફેલાયે. એકને મશાને મ્હોંચાડે ત્યાં બીજે મર્યો જ હેય, શ્રાવકે કંટાળ્યા. તેમણે શાસનદેવીની આરાધના કરી. શાસનદેવી પ્રગટ થયાં અને તેમણે કહ્યું કે “આને ઉપાય માનદેવસૂ રિની પાસેથી જડશે. તેજ આ ઉપદ્રવને શાંત કરી શકવાનું સામર્થ્ય ધરાવે છે. દેવી આટલું બેલી અંતર્ધાન થયાં. સંઘ ભેગો થયે અને એક વીરચંદ નામના ગૃહસ્થને માનદેવસૂરિ પાસે નાડેલ મોકલવાનું નક્કી કર્યું. નાડેલ ઉપાશ્રયમાં વીરચંદ પેઠે તે તેણે માનદેવરિને ચાર સ્ત્રીઓ પાસે બેઠેલા દેખ્યા. વીરચંદ આ દેવીઓ છે કે સ્ત્રીઓ છે તે સમજી ન શકે. તેણે સૂરિજીને શિથિલ For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માનવસરિ ૫૭ માન્યા અને તેથી તે વંદન કર્યા વિના આચાર્યની અવજ્ઞા પૂર્વક બેઠે. દેવીઓને વીરચંદનું આ વર્તને ઠીક ન લાગ્યું તેથી તેમણે વીરચંદને યંત્રવત્ જડી દીધું અને બેલી મૂર્ખ ! શું તું બધે આચારિત્રનીજ શંકા રાખે છે. આવા મહા પ્રતાપી મહાત્મા પ્રત્યે શંકા લાવતા તારું હૃદય કેમ ન કંપ્યું? અમે દેવીઓ છીએ અને તેમના તપથી ખેંચાઈ તેમના સાન્નિધ્યમાં રહીએ છીએ? વીરચંદ ભેંઠે પડયે. પોતાની ઉતાવળ બદલ તેને પશ્ચાતાપ થયે અને બે. “દેવીએ ! મારે અપરાધ ક્ષમા કરે. હું તક્ષશિલાના રક્ષણ માટે સૂરિવર પાસે આવ્યો હતો પણ હું દેવી અને સ્ત્રીઓને ભેદ તે સમજી ન શક પણ પામર એ હું ગુરુના ગુણને પણ પામી ન શકે. ગુરુ મહારાજે તક્ષશિલાના રક્ષણ માટે શાંતિસ્તવ બનાવ્યું. આ શાંતિસ્તવ ગણ મંત્રેલ પાણી છાંટવાથી તક્ષશિલામાંથી મહા મરકી ગઈ અને ત્યાર પછી આ સૂરિવર તિજયપહુર વિગેરે પણ સ્તોત્રો બનાવ્યાં. આ માનદેવસૂરિએ પંજાબ તરફ પણ વિહાર કર્યો હતે અને ઘણું ક્ષત્રિને પ્રતિબોધ્યા હતા. વીર સં. ૭૩૧માં ગિરનાર તીર્થો અણસણ કરી સૂિરવર સ્વર્ગે સંચર્યા. પણ લક્ષ્મી અને સરસ્વતીના ચિન્હમાં તપથી સરસ્વતીનું પ્રાબલ્ય સદાકાર રાખી શાસન ઉપર મહા ઉપકાર કર્યો તે આજે પણ જીવંત છે અને તેમનું તેત્ર લઘુશાંતિ હંમેશાં પ્રતિક્રમણમાં બેલાય છે. (પટ્ટાવલી) For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ પાપસંજ્ઞા ન કરવી યાને જિગુહાશ્રેષ્ઠિની કથા (૧) ધોળકામાં જિગુહા નામને ગરીબ શ્રાવક હતું તે ઘીનાં કુલાં અને કપાસ ઉપાડી ગામે ગામ ફરી પોતાની આજીવિકા ચલાવતો. - જિહા દરિદ્રી હોવા છતાં તે એક નિયમ તો બરાબર પાળતો હતે. તે નિયમ તેને એ હતો કે ગમે તેટલું કામ હોય અગર મુશ્કેલી હોય તો પણ તે ભકતામર સ્તોત્ર ગણ્યા વિના રહે નહિ. તેના આ અડગ નિયમથી પ્રસન્ન થઈ ચકેશ્વરી દેવીએ તેને એક વશીકરણ રત્ન આપ્યું. ત્યારથી જિહાની ચડતી કળા થઈ છતાં તેણે તેને ફરીને ધંધે છેડે નહિ. (૨). જિહા એક વખત ઘી વેચી પૈસા ગાંઠે બાંધી પાછો ફરતું હતું ત્યાં સામે તેને પ્રસિદ્ધ ભયંકર ત્રણ ચાર મળ્યા. જિહા પાસે ધનુષ્ય હતું અને ભાથામાં ઘણાં બાણે હતાં. જિહાને તે ત્રણ અને હું એકલે તેને જરાય ભય નહતો. તેને તેના બાહુબળને અને અમેઘ ઘાને વિશ્વાસ હતું તેથી For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિણહાશ્રેષ્ઠિની કથા તેણે ત્રણ બાણ રાખી બાકીનાં બધાં બાણે ભાગી નાખ્યાં. ચેરએ પડકાર કર્યો “એ વાણીયા ઉ રહે. પૈસા આપી દે.' જિગુહાએ એક પછી એક બાણ ચડાવ્યાં અને ત્રણેને જોતજોતામાં ધૂળ ચાટતા કર્યા. એકે બાણ તેનું નિષ્ફળ ન ગયું તેમજ તેના ઘા વાગેલામાંથી એકે ન બચે. આ ચારેને ત્રાસ ઓછો થયે એટલે આપે આપ તેના મારનારની તપાસ થઈ તે તેમાં જિહાનું નામ આવ્યું. રાજા ભીમદેવે ત્રણજ બાણે ત્રણેને પુરા કરનાર જીણહાને રાજ સભામાં બેલા અને કહ્યું “જિહ તું હવે તારી કેરીને ધંધે મુકી દે અને દેશની રખેવાળું સંભાળ'જિણહાએ ઘણી આનાકાની કરી પણ છેવટે રાજાના આગ્રહને વશ થવું પડયું. રાજાએ જિહાને સોનાની સુંઠવાળી તરવાર આપી. તરવાર આપતાં બીજા સભાજને તે ન બોલ્યા પણ શત્રુશલ્ય નામના સેનાપતિથી ન રહેવાયું એટલે તે બ. ખાંડે તિસુ સમપઅઇ, જસુ ખાંડે અભ્યાસ જિગુહાઈકુ સમમ્પિઈ, કુલ ચેલઉ કપાસ. “હે રાજા! તરવાર તે તેને અપાય કે જેને તરવારને અભ્યાસ હેય. જિહાને તો કુલ્લાં અને કપાસ તેલવાનું આપવું જોઈએ કેમકે તે તેલવાને તેને સારે અભ્યાસ છે.” - જિહાને આ માથાકુટમાં ઉતરવું ન હતું પણ તેને લાગ્યું કે સેનાપતિ એમ માને છે કે વાણીયાનું તરવારમાં કામ નહિ તેથી જવાબ આપે. For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર અસિધર ધણુધર કુંતધર સતિ નરાય બહુ ય સતુસલ રણિ જે શુરનર જણી વિરલ પસુઅ. ‘તરવાર ધનુષ્ય અને ભાલાના ધરનારા માણસા તા ઘણાય મળશે પણ હે શત્રુશલ્ય ! રણમાં જે પરાક્રમ દાખવે તેવા માણસેાને પ્રસવનારી સ્ત્રીએ તે વિરલજ છે.’ જિહ્વા આગળ લ્યે. ‘રાજન્ ! અશ્વ, શસ્ત્ર, શાસ્ત્ર, વીણા, પુરુષ અને સ્ત્રી જો ચેાગ્ય માણસના પનારે પડે તે ચેાગ્ય થાય છે અને અચેાગ્યને પનારે પડે તે અયેાગ્ય થાય છે.' રાજા જિગુહાને અવસરેાચિત જવામ સાંભળી પ્રસન્ન થયેા. જિહા હવે નગરના કેાટવાલ થયા. જિગુહા બુદ્ધિશાળી વિણક સાથે શક્તિશાળી હાવાથી આખા દેશમાં તેની ધાક ફેલાણી અને ચારીના ઉપદ્રવ ભીમના રાજ્યમાંથી એ થયા. ચારીના ધંધા કરનારા તે ધંધા મુકી કેઇ મજુરીએ વળગ્યા તે કોઇ આપદાદાના ધંધામાં જોડાયા. જિગુહાને વ્યવસાય શસ્ત્ર ધરવાના હતા. રાતે કે દીવસે તેને જરાયે શાંતિ ન હતી છતાં તે તેના નિત્ય નિયમ ખરાખર સાચવતા. જિષ્ઠા હમેશાં પૂજા કરતા અને તેમાં સારે। વખત પસાર કરતા. જિહ્વાની ધેાળકામાં આ રીતે ધી અને શુરવીર અન્નેમાં સારી પ્રશંશા હતી. (૪) એક દીવસ જિષ્ણુહા શેઠ નાહી ધાઇ પૂજાનાં વસ્ત્રો પહેરી જિન મંદિરે જતા હતા. તેમના હાથમાં પુલેથી ભરેલી ચાંદીની થાળી અને કેસરની વાટકી હતી ત્યાં તેમના સેવકા એક ગુન્હેગારને ખાંધી લઇ આવ્યા અને મેલ્યા. For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિગુહાશ્રેષ્ઠિની કથા શેઠ આ જાતને ચારણ છે, પ્રજામાંથી એકજણનું જે ઉંટ ચોરાયું હતું અને જેની આપ અને અમે ખુબ ખુબ તપાસ કરતા હતા તેને આજ સવારે તેના ઘેરથી પત્તો લાગે છે. મુદ્દામાલ સાથે આ પકડાવે છે.” સેવકે અને ચારણ જિહા સામે એકી નજરે જોઈ રહ્યા. જિહાએ કાંઈ ઉત્તર ન આપે પણ થાળીમાંથી એક કુલ લઈ, તેનું બીંટડું તોડયું. ચારણ સમજી ગયો કે જિણહાએ સેવકને કહ્યું કે “શિક્ષા બીજી શી? જેમ હું બીંટડાથી કુલ જુદું કરું છું તેમ આ ચેરી કરનાર ચારણને માથાથી જુદે કરો.” - સેવક ચારણને લઈ પાછા વળે ત્યાં તે જિહાને સંબોધી ચારણ બે. જિગુહાને જિણવરહ ન મિલે તાતાર 'જિકરી જિણવર પૂજિયે, સે કિમ કારણહાર જિહા શેઠ! તને તારતાર–બરાબર જિન મલ્યા નથી. જે તે બરાબર મલ્યા હોય તે જે તારા હાથ જિનવરને પૂજે તે હાથથી તું મારવાનું કામ કેમ કરે જિહા વિજળીને આંચકો લાગે અને જેમ ચમકે તેમ આ શબ્દ સાંભળતાં ચમકે ત્યાં ચારણ આગળ બોલ્ય. ચારણ ચેરી કેમ કરે, જે બિલડે ન માય તું તે ચેરી તે કરે જે ત્રિભુવનમાં ન માય. હે જિહા ! ચારણે તે આ ઉંટ ચોર્યું છે. તે તેના ઘરમાં માતું નથી પણ તું તે જે હાથે પૂજા કરે છે તે હાથે મારવાને સંકેત કરી એવી ભયંકર ચેરી કરે છે કે For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર કથાસાગર ત્રણ ભુવનમાં તારી ચારી માતી નથી, જિહા ! વિચાર તેા ખરા કે ચારણુ તે ચારી કરવા હશે ?” જિગુહાએ પૂજાની થાળી એક ખાજુ મુકી તે ચારણને પગે લાગ્યા અને એયે ‘ ચારણ ! તું ચાર નહિ પણ મારે ગુરુ છે. મેં ખરેખર જિનેશ્વરની આજ્ઞા લેાપી છે, મે આજ સુધી પૂજા કરી પણ તે સાચી નહિ. દ્રવ્ય પૂજા કરી. સાચી પૂજા તે આજે મને શિખવી, ચારણ તે ચારી નથી કરી પણ ચારીના ખાના તળે તુ મને માર્ગે લાવ્યેા છે. ચારણુ ખંધન મુક્ત થયા. જિગુહાએ તેને અનળ દ્રવ્ય આપ્યું અને ત્યાર પછી જિણાએ જિનપૂજા વિધિ પૂર્ણાંક કરી. સાથે સાથે તેણે પૂર્વે કરેલ અવિધિની પૂજાની આલેચના લીધી અને તે વધુને વધુ ધ માગ માં જોડાયેા. ચારણના પ્રસ ંગ પછી જિણુહા જે ક્રુર લેખાતા હતા તે સૌમ્ય થયા. તેણે કેટવાળપણું સાચવ્યુ છતાં હુયમાં દયા રાખી વટેમાર્ગુના પાટલા ઉપરનું દાણુ અંધ કર્યું. જિનમંદિરા બંધાવ્યાં, પુસ્તક લખાવ્યાં અને તી યાત્રાએ પશુ કરી. જિગુહાનું દૃષ્ટાન્ત ધકરણી વખતે ધર્મ સિવાય કયાંય ચિત્ત ન રાખવાનુ અને ધકરણી વખતે મેઢ તા સાવદ્ય ન ખેલવુ પણ સંજ્ઞાથી પણ પાપની પ્રેરણા ન કરવી તે જણાવે છે. ( શ્રાવિધિ ) For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૦૯ વિશ્વાસઘાત યાને વિસેમિરાની સ્થા (૧) વિશાળી નગરીમાં રાજા નંદ પ્રતાપી રાજા હતા. જે રાજા તેજ તેને મહાવિદ્વાન્ બહુશ્રત નામને પ્રધાન હતું અને વિનયી વિજયપાળ નામે પુત્ર હતું. આ રાજાની રાણીનું નામ ભાનુમતી હતું. ભાનુનું તેજ જેમ આંખોને આંજી નાખે તેમ ભાનુમતીએ રાજાને આંજી નાંખ્યું હતું. રાજા તેનાથી જરાપણ અળગે પડતે નહિ. તે તેને સાથે સાથેજ રાખતે. રાજા શિકારે જાય તે રાણીને સાથે લઈ જાય અને રાજા રાજસભામાં બેસે તે પણ રાણીને પાસે બેસાડે. આ વાત બહુશ્રત અમાત્યને ઠીક ન લાગી તેથી એક વખત એકાંતમાં તેણે રાજાને કહ્યું. “રાજન ? આપ મારા અન્નદાતા છે. તેને ખેડું ન લગાડવું જોઈએ છતાં પણ સાચા સેવકની ફરજ છે કે માલીક ભૂલ કરે છે તે જાણે છતાં જે તે ન કહે તે નામકરામ કહે વાય. આપને રાણી પ્રાણથી વધુ વ્હાલાં છે તે હું જાણું છું છતાં રોજ આપ તેમને સભામાં સાથે બેસાડે થે ગય નથી. જે આપને તેમને વિરડ અસહ્ય છે તે તેમનું એક સુંદર ચિત્ર આપની પાસે રખાવે તેમાં કોઈ વાંધો નથી.' For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાસાગર (૨) રાજાએ ભાનુમતીની સુંદર છબી ચિતરાવી. જો તે પડી હાય અને જોનાર ધારીને ન જુએ તે જાણે રાજરાણીજ એઠાં છે તેમ લાગે. આ છી રાજા નંદે પોતાના ગુરૂ શારદાનંદનને બતાવી. મેાટા માણસાની હામાં હા કહેનારા તે ઠેર ઠેર મળે પણ પેાતાને ઠીક ન લાગે તેા ના કહેનારા તે કેાઈ તેજસ્વીએાજ હેાય છે. શારદાનંદન બુદ્ધિમાન અને તેજસ્વી હતા. તેથી છમી જોતાંજ તે ખેલ્યા · રાજન! છબી તા ચિત્રકારે આબેહૂબ ચિતરી છે પણ રાણીની ડાબી સાથળમાં તિલ છે તે આ ચિત્રમાં તેણે કર્યો નથી. ’ For Private And Personal Use Only રાજા એકદમ ચમકયેા ‘ રાણીના સાથળે તિલ છે તેની શારદાનનને ખખર કયાંથી ? શુ ભાનુમતી આની સાથે દુરાચારિણી હશે ? સ્ત્રીના શે ભરાંસા ?' રાજાએ શારદાન'દનને રાણીના જાર માની લીધે અને તેના વધ કરાવી નાંખવાને તેણે નિશ્ચય કર્યો. પણ જતાં જતાં C રાજા અને શારદાન ક્રેન છૂટા પડયા રાજાએ મંત્રીને ખેલાવી હૂકમ કર્યો કે શારદાન દનના શિરચ્છેદ કરે. આના અમલમાં જરાપણ વિલંબ ન કરશે.’ બહુશ્રુત મંત્રી દીČષ્ટિ પુરુષ હતા, તેણે વિચાર્યું કે રાજાએ મનસ્વી હાય છે તે ઉતાવળમાં મેલે તે બધુ માન્ય ન કરાય. આજે તેમનામાં ક્રોધને વેગ છે એટલે આમ બેલે છે. કાલે વેગ ઉતરશે એટલે તેમને તેમની ભુલ સમજાશે. શારદાનદન જેવા વિદ્વાનના ઘાત કર્યાં પછી તેવા બુદ્ધિશાળી ફ્રી થાડાજ શેાધ્યે જડવાના છે?' મંત્રીએ શારદાન દનને Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિસેમિરાની કથા ૫ ] બેલાવ્યા અને રાજાના હુકમની વાત કરી તેમને પિતાના ઘરના ભેંયરામાં ગુપ્તપણે રાખ્યા. બીજે દિવસે રાજાને કહ્યું કે “આપના હૂકમને અમલ કર્યો છે રાજા રાણીના જારને ઘાત થયે માની ખુબ આનંદ પામે. (૩) એકવાર વિજયપાળ રાજકુમાર શિકારે ગયા અને એક ડુક્કરની પાછળ પડયે. ડુકકર આગળ અને કુમાર પાછળ. દોડતે દેડતે એક જંગલમાં કુમાર આવી પહોંચ્યું. સાથીઓ છૂટા પડી ગયા. સૂર્યાસ્ત થયા અને પક્ષીઓને ચારે બાજુ કલરવ થવા માંડ્યું. થોડી રાત નમી ત્યાં તે વાઘ અને સિંહની ત્રાડા થવા માંડી. કુમાર એક ઝાડ પાસે આવ્યા અને હિંસક પશુથી બચવા તે ઝાડ ઉપર ચડયે ત્યાં એક વંતરાધિષ્ઠિત વાનર બે “કુમાર ! આ જંગલ ભયંકર છે. તું ઉપર ચડી ગયે તે સારું કર્યું. જો આ નીચેજ વાઘ ઉભે છે.” કુમારે વાઘને જે જોતાંવેંત તે તેને થોડી ધજારી છૂટી પણ પછી વાનરની હિંમતથી તે સ્થિર થ. રાત ગળવા માંડી કુમારને ઉંઘ આવવા માંડી એટલે વાનરે કહ્યું “કુમાર તું હમણાં મારા ખેાળામાં સુઈ જા. હું તારી રક્ષા કરીશ. બીજા પહોરે હું સુઈશ અને તું મારી રક્ષા કરજે આપણે બન્નેએ જાગીને શું કામ છે?” કુમાર ભૂખ્યું હતું અને થાક હતું તેથી તુર્ત વાંદરાના મેળામાં માથું મુકી ઘસઘસાટ સુતે. ડીવાર થઈ એટલે વાઘ બે “વાનર! આ કુમારને તું આપ તે મારું ભક્ષ્ય છે. માનવીને બહુ ભરોસો ન રાખ.” For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર વાનરે કહ્યું ‘મારાથી તેને ન સોંપાય. તે મારા વિશ્વાસે મારા ખેાળામાં સુતા છે તેને કેમ સેપું ? ’ પહેરવીત્યે કુમાર જાગ્યા એટલે વાનર કુમારના ખેાળામાં માથું રાખી સુતે. વાનરના નસ્કોરાં ખેલવા માંડયાં એટલે વાઘ એયેા. ‘ રાજકુમાર ! હું ભૂખ્યો છું તું મને વાનર આપ. વાંદરાની જાતને તે તુ શુ વિશ્વાસ રાખે છે? વાંદરા જેવી કેઇ ચપળ જાત નથી અને ચપળ ચિત્તવાળા કયારે પ્રસન્ન થાય અને કયારે શત્રુ થાય તેના થોડા ભરેસા છે?’ રાજકુમારે વાંદરાને ખેાળામાંથી પડતા મુકયા પણુ જેનુ ભાગ્ય હાય તેને ઘેાડાજ વાળ વાંકે થાય છે. પડતાં પડતાં વાનરે વચ્ચેની બીજી ડાળ પકડી લીધી અને ખેલ્ય કુમાર ! આવાજ તે મને બદલે આપ્યું ને ? તારા ખેાળામાં હું વિશ્વાસે સુતા તે વિશ્વાસઘાત કર્યાં. કુમાર ! બધાં પાપ કરતાં વિશ્વાસઘાતનું પાપ ભયંકર છે. ' સવાર થતાં વાંદરામાં રહેલા વ્યંતરે કુમારને ગાંડા બનાવ્યો અને કુમાર ‘વિસેમિરા’ ‘વિસેમિરા’ ખેલવા લાગ્યા. (૪) • વિસેમિરા વિસેમિરા 'ખેલતા રાજકુમાર વિજયપાળ વિશાળા નગરીને સીમાડે આવ્યેા. રાજા મંત્રી અધા એકઠા થયા અને વિચારવા લાગ્યા કે આ કુમારને યુ શું ?' શિકારે ગયેલા રાજસેવકાને પુછ્યુ કે કુમારને આ શુ થયુ છે? તેઓએ કહ્યુ 'કાલે સાંજે કુમાર ડુક્કર પાછળ પડયા. અમે છૂટા પડી ગયા. રાત જંગલમાં રહ્યા અને અમે પણ કુમારને શોધતા હતા ત્યાં જેવા તમે તેને દેખ્યા તેવા A For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિસેમિરાની કથા અમે પણ તેમને “વિસેમિરા વિસેમિરા” બોલતા સાંભળ્યા છે. આથી વિશેષ કાંઈ અમે જાણતા નથી. આ વખતે રાજા નંદને બુદ્ધિશાળી શારદાનંદને યાદ આવ્યા. તે જે આજે હેત તે આનું જરૂર મને સાચું નિદાન કહેત કેમકે તેમની બુદ્ધિ અગમ નિગમને જાણનારી હતી. પણ હવે તેમને મેં મારી નંખાવ્યા તેનું શું થાય? રાજાએ આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યું કે “રાજકુમારને સાજા કરનારને રાજ અર્ધ સજ્ય આપશે” પણ કોઈ તે અધું રજય લેવા તૈયાર ન થયે. મંત્રીએ રાજાને કહ્યું “રાજન ! રાજકુમાર સાજો થાય ન થાય તેને તેના ભવિતવ્યતાની વાત છે પણ મારી પુત્રી આ વિષે કાંઈક સારું જાણે છે. તે ભેંયરામાં જ રહે છે તેને બતાવીયે. “વિસેમિરા વિસેમિરા” બોલતા રાજકુમારને લઈ રાજ ભોંયરામાં આવ્યું. પ્રધાન બેલ્યા “પુત્રિ ! રાજકુમારના રોગનું નિદાન કરી રાજા અને પ્રજા ઉપર અનુગ્રહ કર.” પડદા પાછળ રહેલ શારદાનંદન બોલ્યા. विश्वासप्रतिपन्नानां बंचने का विदग्धता । अंकमारुह्य सुप्तानां हंतुं किं तव पौरुषम् ॥१॥ “વિશ્વાસ રાખનારને ઠગવામાં શું હોંશિયારી છે.? ખેાળામાં સૂતેલાને મારવામાં શું પરાક્રમ છે.?” મંત્રની અસર થતાં ઝેરને વેગ ઓછો થાય તેમ વિસેમિરા વિસેમિરા” બોલતે કુમાર સ્તબ્ધ થઈ આંખે ફાડી આ શ્લોક સાંભળી રહ્યો અને લેક પુરે થતાં “સેમિરા સેમિરા બોલવા માંડે. For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮ કથાસાગર પડદા પાછળથી શારદાનંદન બોલ્યા. सेतुं गत्वा समुद्रस्य गंगासागरसंगमे ब्रह्महा मुच्यते पापात् मित्रद्रोही न मुच्यते સેતુ ( રામે બંધાવેલી સસુદ્રની પાળ) જેવાથી તથા ગંગા અને સાગરના સંગમમાં સ્નાન કરવાથી બ્રહ્મહત્યા કરનાર પોતાના પાપથી છૂટે છે. પણ મિત્રને હણવાની ઈચ્છા કરનાર માણસ સેતુને જેવાથી કે સંગમમાં સ્નાન કરવાથી શુદ્ધ થતો નથી.” સેમિરા સેમિરા” બેલત કુમાર આ બ્લેક સાંભળ્યા બાદ “મિરા મિરા” બોલવા માંડે. રાજાને હવે બરાબર શ્રદ્ધા બેઠી કે કુમાર જરૂર સાજો થશે. ત્યાં પડદા પાછળથી ત્રીજે ગ્લૅક ઉચ્ચારાયે. मित्रद्रोही कृतघ्रश्च, स्तेयी विश्वासघातक : चत्वारो नरके यांति यावश्चंद्रदिवाकरौ મિત્રને હણવાની ઈચછા કરનાર, કૃતન્ન, ચેર અને દ્વિશ્વાસઘાતી આ ચાર માણસે જ્યાં સુધી સૂર્ય ચંદ્ર ઉગે છે ત્યાંસુધી નરકમાં રહે છે.” “મિરા મિરા” બેલત કુમાર ર” “” બોલવા માંડે. “વિસેમિર વિસેમિરા” ના ત્રણ અક્ષરો છૂટી ગયા. રાજા પ્રધાન સૌ આશ્ચર્ય ચકિત થઈ જોઈ રહ્યા. આ શું બોલાય છે અને તેનાથી આ અક્ષરે કેમ છૂટી જાય છે. તેની તેમને કાંઈ ખબર પડી નહિ. શારદાનંદને પડદા પાછળથી ચેાથે લેક ઉચ્ચાર્યો. राजंस्त्वं राजपुत्रस्य यदि कल्याणमिच्छसि देहि दानं सुपात्रेषु गृही दानेन शुद्धथति For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિસેમિરની કથા રાજન ! તારા પુત્રનું કલ્યાણ ઈચછતે હે તે સુપાત્રે દાન આપ કેમકે ગૃહસ્થ દાનથી જ શુદ્ધ થાય છે. કુમારની આંખમાંથી ગાંડપણ ગયું. કુમાર સ્વસ્થ થયે અને તેણે વનને બધે વૃત્તાંત રાજા અને મંત્રીને કહ્યો. રાજા પડદા તરફ હાથ જોડી બોલ્યા “પુત્રિ! તારો મારા ઉપર અને રાજ્ય ઉપર મડદુ ઉપકાર છે પણ હું તને પુછું કે સતત ભેંયરામાં રહેનારી તે આ વનમાં બનેલી વાનર, વાઘની અને માણસની વાત શી રીતે જાણું ? પડદામાંથી શારદાનંદને કહ્યું “રાજન !” देवगुरुप्रसादेन, जिह्वाग्रे मे सरस्वती. तेनाऽहं नृप जानामि, भानुमत्यास्तिल यथा. હે રાજા હું આ બધુ દેવ ગુરૂની કૃપા અને મારી જીભે સરસ્વતી વસે છે તેથી જેમ મેં ભાનુમતીન સાથલને તલ જાર્યો હતો તેમ આ કુમારને વૃત્તાંત જાણે. રાજા એકદમ ઉભા થયા અને બોલ્યા, “ગુરૂ શારદાનંદન!” સામે જવાબ આપે ‘હા’ રાજા એકદમ પડદે ઉઠાવી અંદર ગયે અને બોલ્ય. ગુરૂદેવ ! મારો અપરાધ શાંત કરે. રાજા અને શારદાનંદન હાલથી ભેટયા રાજા પિતાના અવિચારીપણુ માટે લા . અને ત્યારપછી રાજાએ અવિ. ચારી પણું છોડયું અને રાજા પ્રજા બન્નેએ વિશ્વાસઘાત કે ભયંકર છે તેને વિજયપાળના દષ્ટાનથી ધડે લીધે. (શ્રાદ્ધવિધિ) For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧૦ ઉપદેશ કેાના લાગે? યાને રત્નાકરસૂરિ (૧) Acharya Shri Kailassagarsuri Gyanmandir રત્નાકરસૂરિ રત્નાકર પચ્ચીસીના બનાવનારા છે. રત્નાકર પચીસી એ આત્માની નિન્દાગર્ભિત કલ્યાણ કરનારી સ્તુતિ છે. પાપની આલેાચનામાં નિન્દા એ મહત્ત્વના ભાગ ભજવે છે. પાપ કરનાર પાપની નિન્દા ન કરે ત્યાં સુધી પાપથી હળવા થતા નથી. રત્નાકરસૂરિએ સ ંયમ લીધું હતુ પણ તેમાં વિરાધના થઇ હતી. આ વિરાધનાને તેમણે આદીશ્વર ભગવાનની સમક્ષ ાંતરૂપે બળાપાથી ગાઈ હતી. આ ખળાપા તેમના નહિ પણ જીવનમાં ડગલે અને પગલે પાપ કરનારા અધા જીવાના ખળાપા હાય તેમ પાછળથી તે સ્તુતિ સૌને મેઢે ચઢી ગઇ. ગુજરાતમાં રાયખડવડલી નામના ગામમાં રત્નાકરસૂરિ બિરાજતા હતા. રત્નાકરસૂરિ મહાવિદ્વાન્ હતા. દલીલેાના ભંડાર હતા અને તેમની વાણીને રણકારો શ્રોતાના હૃદયને જાગૃત કરતા. એક વખત ધોળકાના રૂના વેપાર કરતે સુધન નામના એક શ્રાવક રાયખડવડલીમાં આવ્યે. તે જિનમંદિરે દČન કરી ઉપાશ્રયે આવ્યે તે રત્નાકરસૂરિનુ વ્યા For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રત્નાકરસૂર ખ્યાન ચાલતું હતું. વેપારી વ્યાખ્યાન વ્યાખ્યાન સાંભળી તેનું હૃદય ધર્મોમાં ત્યારથી તેણે રૂને વેપાર ગૌણુ કર્યાં અને ધ મુખ્ય રાખ્યું. ૭૧ સાંભળવા બેઠા. એતપ્રેત થયુ શ્રવણના વેપાર આ વેપારીને રાયખડવડલીમાં બેચાર દીવસ રહેવાનું ન હતું. રૂની મેાસમ હતી તેથી મહિના બે મહિનાથી પણ વધુ રહેવાનુ હતુ. તે ગમે તેટલું વ્યાપારનું કામ હોય છતાં તે જતુ કરતા પણ વ્યાખ્યાન ચૂકતા નહિ. ધીમે ધીમે તેને ગુરૂમહારાજ રત્નાકરસૂરિજીના પરિચય થયેા. સૂરિજી પણ તેને એક સારા શ્રદ્ધાળુ શ્રાવક તરીકે ઓળખવા લાગ્યા. (૨) For Private And Personal Use Only બપોરના સમય હતા સુધન ઉપાશ્રયમાં સામાયિક કરતા હતા. સામે ગુરૂમહારાજ પાટ ઉપર બેઠા હતા. ગુરૂમહારાજ પાસે પરવાળાની, મેાતીની અને થાડા લીલમની નાની પાટલી હતી. આચાર્ય મહારાજ તેની વારેઘડીએ સાર સંભાળ લેતા અને સાચવીને મુકતા. સુધનને આ ન ગમ્યું. તેને મનમાં થયું કે ગુરૂમહારાજ મહાવિદ્વાન છે. શ્રોતાને શાસ્ત્રવચન સાથે અનેક યુક્તિએ દ્વારા વસ્તુને ઠસાવે છે. તે પરિગ્રહ એ સર્વાં પાપનું મૂળ છે તે તેમનાથી કાંઈ થોડુ જ અજાણ્યું છે? પરિગ્રહ એ મૂર્છા છે. વસ્તુની ઓછી કિ ંમત કે બહુ કિંમતમાં પરિગ્રહનું ધારણ નથી. ગુરૂમહારાજને આ મેાતી અને પરવાળા ઉપર કેટલા મેહુ છે કે તેઓ તેને એક પછી એક મધનાથી બાંધે છે. કાઇ ન જોઇ જાય તે રીતે મુકે છે અને રખે કોઇ ઉપાડી ન જાય માટે તાળા ચીમાં રાખે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૨ કથાસાગર થાથી જ રાજ આજ અને આપણા આ સજા તે ઉપરથી હેજે સમજી શકાય તેમ છે કે તેમનું ચિત્ત હંમેશાં ત્યાંનું ત્યાં પરોવાયેલું રહે છે. આ સંબંધમાં મોટા વિદ્વાન આચાર્ય મહારાજને આપણુથી સીધું તે કેમ કહેવાય કે મહારાજ આ ઠીક નથી અને ન કહીયે તે તેમનાથી જે ઉપકાર થાય તે એટલે અસરકારક પણ કેમ થાય? સુધન મહારાજને આ મેતી ઉપરની મમતા ઉતારવા અવિનય ન થાય, તેમને ખરાબ ન લાગે અને આપોઆપ તેને અનર્થ સમજી મહારાજ છેડી દે તેનો ઉપાય શોધ પણ તે તેને ન જડયો. (૩) છેડા દીવસ વીત્યા. તડકાની ઉગ્રતા સમતી હતી. ઘડી પહેલાં ખુબ તપેલી પૃથ્વી ધીમે ધીમે ઠંડી થતી હતી. ગુરૂ મહારાજ પડિલેહણ કરતા હતા ત્યાં “જો વંfમ કહી સુધન ઉપાશ્રયમાં દાખલ થયે. રત્નાકરસૂરિ મહારાજે કપડાં પડિલેહી સ્થાપના પડિલેહ્યા અને સાથે સાથે ખેતી અને પરવાળાની પિોટલીને પણ તપાસી જોઈ. પિટલીમાં રહેલાં મેતી અને પરવાળાં હતાં તેટલાં છે ને? અને તે કાંઈ બદલાયાં તે નથીને તે બરાબર જોયું. સુધને જતા પહેલાં મહારાજને પુછ્યું “મહારાજ ! આ એક ઉપદેશમાળાની ગાથાને અર્થ સમજાવશે? મને બરાબર તે બેસતી નથી.” ગુરૂમહારાજે ગ્રંથ હાથમાં લીધું અને ગાથા વાંચી બોલ્યા “સુધન! ગાથાને અર્થ અટપટે નથી સીધે છે.” दोससयमूलजालं पुनरिसिविवजियं जइवंत अत्थं वहसि अणत्थं कीस अणत्थं तवं चरसि For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩ રત્નાકરસૂરિ પૈસો એ સેંકડો દેના મૂળરૂપ જાળવાળે છે. પૂર્વ ઋષિઓએ તેને આથી ત્યજેલે છે. આ અનર્થકારી પસાને જે પાસે રાખે છે તે શા માટે ફેગટ તપ કરે છે?’ સુધને કહ્યું “મહારાજ! આપ સાચું કહે છે પણ આ અર્થ બરાબર બેસતું નથી.” સુધી તે જ ઉપાશ્રયે ત્રણ વખત આવનાર શ્રાવક હતે- સુધનને અર્થ ન બેસે તે રત્નાકરસૂરિને પાલવતું ન હતું તેથી તેમણે એ ગાથાને આડાઅવળે સંબંધ જોડી બીજો અર્થ કર્યો. આ અર્થમાં પણ સુધન કહે “અર્થ બરાઅર છે પણ હૃદયમાં ઉતરતો નથી. જે શાસ્ત્રવચન સાંભળી અને સમજી અલાદ ન થાય તે શા કામનું ?' વિદ્વાન સૂરિએ સુધનને આમ એક પછી એક ભિન્ન ભિન્ન અર્થ કરી છ મહિના સમજાવ્યું પણ સુધન તો રેજની રીત મુજબ માથું ધુણાવતે. સુધન બુદ્ધિશાળી અને શાણે શ્રાવક હતે, તે કાંઈ જડભરત ન હતો કે જેથી ગુરૂમહારાજ તેને એમ કહી દે કે તારામાં અક્કલ નથી એટલે બેસતો નથી. (૪) બરાબર મધ્યરાત્રિ હતી. ચારે બાજુ નીરવ શાંતિ પથરાયેલી હતી. મેગી અને ભગી સૌ નિદ્રાધીન હતા. તે વખતે રાયખંડવડલીના ઉપાશ્રયમાં રત્નાકરસૂરિ મહારાજ આમથી તેમ સંથારામાં પડખાં ફેરવતા હતા અને મનમાં વિતા સૂકા ગાથાના એક પછી એક ભિન્ન ભિન્ન અર્થ કરતા હતા. અને સાથે સાથે વિચારતા હતા કે સુધન શાણે અને For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ કથાસાગર શ્રદ્ધાળ શ્રાવક છે તેની અર્થની જિજ્ઞાસામાં કેવળ ધર્મબુદ્ધિ છે, કુતુહલ કે હાંસી નથી છતાં આ બધા અર્થમાંથી તેને કેમ એકે અર્થ બેસતે નથી? થોડી વાર થઈ ત્યાં ખડખડાટ થયે. ગુરૂને તુર્ત પિલી મતીની પોટલી યાદ આવી. ગુરૂએ પગ ઉપાડે પણ મેંઢામાં રોજના પદ અને તેની વિચારણા હતી તેથી મેતીની પિટલી પાસે પહોંચતાં જ ગુરૂને ગાથાને અર્થે બેસી ગયા. તેમણે મેતીની સંભાર ન લીધી. તે સંથારામાં પાછા આવ્યા અને બોલ્યા. ગાથાને અર્થ બેસે કેમ? મારે મેતી અને પન્ના રાખવાં છે એને મેહ છેડો નથી અને બોલવું છે કે ધન એ સેંકડે દોનું મૂળ છે તે કેમ બેસે? ગુરૂને સંતોષ થયે તેમણે નક્કી કર્યું કે કાલ હું મેતીઓને ત્યાગ કરીશ એટલે જરૂર સુધનને અર્થ બેસી જશે અને મને પણ તેને અર્થ હૃદયમાં ઉતરશે. ગોચરી વાપરી ગુરુ મહારાજ હમણુંજ પરવાર્યા હતા તેમના ચિત્ત ઉપર આજે પ્રસન્નતા હતી. મુખાકૃતિ ઉપર કઈ ઓર તેજ ચમકતું હતું. અને તે બેલતા ન હતા છતાં તેમની આસપાસનું વાતાવરણ આનંદને જણાવ્યા વિના નહોતું રહેતું. સુધન વંદન કરી બેઠે ત્યાં ગુરુએ પેલી મેતીની પોટલી. કાઢી અને એક પછી એક મેતીને ચૂરો કરી લેમ કુંડીમાં નાંખ્યાં અને પરવાળાને પણ ભૂકો કરી તેના ભેગાં પધરાવ્યાં. સુધન આ બધું જોઈ રહ્યો હતો. તે ન બે કે “મહારાજ ! અરે આ શું કરે છે ? મેતી જેવાં મેતી કેમ ભાંગો છે” For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રત્નાકરસૂરિ ૭૫ તે બરાબર સમજી ગયે હતું કે ગાથા પુછવાનું ફળ હવે આવી ગયું છે. ગુરૂ મહારાજને માથાના અર્થનું તાત્પર્ય અને મને અર્થ નથી સમજાતે તેની ગેડ બરાબર બેસી ગઈ છે. આ સુધન આમ એક પછી એક વિચાર કરતું હતું ત્યાં ગુરૂ બોલ્યા સુધન ! આ ગાથાને અર્થ આપણે પહેલાં કર્યો તેજ બરાબર છે તે કહે છે કે “અર્થ એ સેંકડો અનર્થનું મૂળ છે...” સુધન છે. “મહારાજ ! ક્ષમા કરો આપે પહેલા દીવસે આજ અર્થ કર્યો હતે પણ કેણ જાણે મને કેમ ન બેઠા આજે બરાબર બેસે છે કે અર્થ બરાબર છે. ” ગુરૂ મહારાજ બોલ્યા. “સુધન આમાં તારી બુદ્ધિનો અપરાધ નથી પણ હું “અર્થ એ સેંકડેનું અનર્થ મૂળ છે.” એમ બેલું અને અર્થમાં એ મા રહું તે શ્રોતાને કેમ ગળે ઉતરે? સુધન તું ખરેખર ઉત્તમ શ્રાવક છે. આ ગાથાના અર્થ પુછવાના બાના તળે માર્ગ ભૂલેલા મને તું ઠેકાણે લાવ્યો છે.” રત્નાકરસૂરિએ ત્યાર પછી પરિગ્રહ છેડી શિથિલતા તજી અને પિતાની શિથિલતાને બળાપે રત્નાકર પચીસી દ્વારા કાઢયે. આ પછી તે રત્નાકરસૂરિજીએ તીર્થોદ્ધાર કરાવ્યું અને અનેક ધાર્મિક કાર્યો કરાવ્યાં. સૂારજી નિર્મળ ચારિત્ર પાળી વિ. સં. ૧૩૮૪મા સ્વર્ગવાસી થયા. (ઉપદેશપ્રાસાદ) For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૧૧. વિવેક યાને સુમતિ પુરોહિત (૧). શ્રીપુર નગરમાં શ્રીષેણ રાજા અને સેમ પુરોહિત બન્ને ખુબ મિત્ર હતા. રાજાને રાજકુમાર હતું પણ પુરોહિતને પુત્ર ન હતે. પુરેહિત પુત્ર ન હોવાથી દુખી થતું હતો અને બેલતા કે “રાજન ! આપના અને મારા કુટુંબને સાત વર્ષને ન્યાત છે. આપનું કુટુંબ શ્રીપુરની રાજગાદીએ રાજા બનતું આવ્યું છે. અને અમારો વંશજ પુરોહિત થતું. આવ્યું છે. હવે તે ન્યાને મારા પછી તુટશે ” રાજાએ કહ્યું “પુહિત! મને પણ તમારે વંશજ રાજ્ય પુરોહિત ન બને તેનું દુઃખ છે. પણ તમે તે માટે કેમ પ્રયત્ન કરતા નથી ? ગોત્ર દેવીને આરાધે એટલે તમને શું નડતર છે તેની ખબર પડે.” પુરેહિતે રાજાની શિખામણ માની અને નેત્રદેવીની આરાધના કરવા માંડી. (૨) “પુહિત! કેમ મને યાદ કરી?” આરાધના કરવા બેઠેલ પુરોહિતને ગોત્રદેવીએ કહ્યું. પુરોહિત બેલ્યા. “દેવિ ! મારે પુત્ર નહિ થાય? અને For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુમતિ પુરહિત જે તે નહિ થાય તે તમારા પૂજા પાઠ વિગેરે કેણ કરશે? સાત સાત પેઢી સુધી રાજ્યને મારે ન્યાને મારા જતાં શું ખલાસ થશે ?' દેવી બેલ્યાં “પુહિત ! તારે પુત્ર તે છે પણ તે જુગારી, સ્ત્રી લંપટ, ચેર અને બધી વાતે પુરે છે. આવા પુત્ર કરતાં ન પુત્ર હોય તે શું ખોટું?” “દેવિ ! ગમે તે પણ મને પુત્ર આપો. મારે વંશ રાખે. પણ એટલું આપની પાસે માગ્યું કે તે ગમે તેવો દુર્ગણી હોય પણ તેને એક વિવેક ગુણ આપવાનું આપ ન ચૂકશે.’ દેવી તથાસ્તુ તેમ છે” કહી અંતર્ધાન થયાં. (૩) થોડા દિવસ થયા. પુરોહિતની સ્ત્રી તે ગર્ભવતી ન થઈ પણ તેની રખાત સ્ત્રી ગર્ભવતી થઈ. પુરોહિત મુઝા “પુત્ર કેવો થશે તેનાં લક્ષણ અત્યારથી શરૂ થયાં.” તેણે રાજાને વાત કરી. “રાજન્ ! આમ બન્યું છે. ” રાજાએ કહ્યું “ગભરાઓ નહિ દેવનું વરદાન છે એટલે બધું સારું થશે. અને તેનામાં ગમે તેટલા દુર્ગણ હશે પણ વિવેક આવશે તો કાંઈ વાંધે નહિ આવે.” પુર માસે રખાત સ્ત્રીએ પુત્રને જન્મ આપે. પરેહિતે તેને છૂપાવ્યું અને ભોંયરામાં રાખીને જ મોટે કર્યો. અને ગુપ્તપણે ભણા. પુરોહિતના મનમાં તે દેવીએ કહેલ “તારે પુત્ર ચેર, જુગારી, અને લંપટ થશે.”તે ગુંજતું હતું પણ રાજાને તે ખાત્રી For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર હતી કે દેવીએ સાથે વિવેકવાન થશે તેમ કહ્યું છે એટલે વાંધો નહિ આવે. એક વખત પુત્રને ભણાવતાં ભેંયરામાં પુરોહિત બયા दानो भोगो नाशः तिस्रो गतयो भवंति वित्तस्य ધનની દાન ભેગ અને નાશ આ ત્રણ ગતિ છે” છોકરો બે “પિતાજી આ અર્થ બરાબર નથી ધનની ગતિ દાન અને નાશ એ બેજ છે, તેમાં દાન એજ સાચી ગતિ છે. દાન પાત્રમાં આપવામાં આવે તે ધર્મ થાય, યાચકોને આપવામાં આવે તે કીર્તિ થાય. ભાઈભાંડુને આપવામાં આવે તે સ્નેહ વધે, ભૂત પ્રેતને બલિદાન આપવામાં આવે તે વિધ્રને નાશ થાય. અને શત્રુને આપવામાં આવે તે વૈરનો નાશ થાય. આમ દાન એજ ખરી ગતિ છે. ભેગ એ તે ક્ષણિક છે. ભગવ્યા પછી કાંઈ હાથમાં આવતું નથી તેથી એ નાશજ છે ? પુરહિત બેલતે બંધ થયે. આ વાત તેણે પિતાના મિત્ર રાજાને કહી. રાજા બે પુરહિત ! જરૂર પુત્ર બુદ્ધિમાન થશે તેનામાં ગમે તેટલા દુર્ગુણ હશે તે પણ તે વિવેકથી ચાલ્યા જશે. તેને મને અને રાજ્યને તારે પુત્ર ઉપકારક નીવડશે.” રાજાએ પુરેહિતના પુત્રનું સુમતિ નામ પાડયું અને તેને ભેંયરામાંથી વાજતે ગાજતે હાથી ઉપર બેસાડી રાજસભામાં બોલાવી પુરોહિત પદ આપ્યું. ભાભર ના ભાગ પર For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સુમતિ પુરાહિત www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir یی (૫) એકવખત સુમતિ પુરેાહિત રાજ્ય મહેલે ગયા હતા. રાજાના એક નવલખા હાર તેણે જોયા. જોતાં તેનું મન ચલિત થયું અને તે તેણે ઉપાડયે, ચાર ચારી કરે પણ તેનુ હૃદય તે શકિત અને વિહ્વળ હોય તેમ સુમતિ પુરાતેિ તે હાર સંતાડયા અને ચારે બાજુ નજર નાંખી ચાલવા માંડયું ત્યાં વિવેક જાગ્યા. ‘ મારે ધનની શી કમીના છે કે હું આમ હાર લઉં છું ? રાજા વિગેરે મને બહુમાન આપે છે તે જો મને ચાર તરીકે જાણશે તે પછી મારૂ માનપાન કયાંથી રહેશે ? આ ભવમાં તે હું ડાઈશ અને પરભવ પણ મારા સારા નહિ જાય. " આમ વિવેકે ચારી કરતાં સુમતિને બચાવ્યે. For Private And Personal Use Only રાજ્યકુટુ બનેા સંગ સુમતિ પુરેાહિતને ખુબ વધ્યા હતા. તેનુ શરીર દેખાવડું થયુ હતુ અને તેનુ યૌવન ભલભલી સ્ત્રીને આકર્ષે તેમ હતુ. એકવખત સુમતિ યુવાન રાજરાણીથી લેાભાયે અને તેની સાથે દુરાચાર કરવા તૈયાર થયે. રાણી અને સુમતિ શયનગૃહમાં દાખલ થયાં ત્યાં વિવેક જાગ્યું. તેને વિચાર આ કે ‘ રાજા મારા પિતા તુલ્ય છે રાજરાણી માતા તુલ્ય છે. સ્ત્રી જાત બધી સરખી છે હુ મારી સ્રીને છેડી માતા તુલ્ય રાજરાણીમાં ગમન કરતાં કેમ અચકાતા નથી ? આની જાણ રાજાને થઇ તે વધ સિવાય મીજી શી સજા થશે?” સુમતિ અહિં પણ વિવેકથી વ્યભિચાર કરતાં અટકયા. પૈસે વધે એટલે દુર્ગુણ આપેાઆપ આવે. સુમતિ યુવાન અને ધનવાન હતા. તેથી ઘણા મિત્ર થયા. આ મિત્રામાં કોઈ Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર લંપટ, કઈ જુગારી અને કોઈ ચેર પણ હતા. આમાં તેને એક વખત બે જુગારી ભાઈબંધે જુગારના અખાડે લઈ ગયા.. સુમતિ દાવ ખેલવા માટે બેઠે પણ તુર્તજ તેને વિવેક સુઝ. “અરે આ હું શું કરું છું? નળ જેવા શાણા રાજવીનું જુગારથી શું થયું ? અને ધર્મરાજા યુધિષ્ઠિર જેવા પણ જુગારથી રસ્ત્રીને અને રાજ્ય હારી બેઠા તે હું અહિથી શું મેળવી જવાનું હતું?” તે તુર્ત ઉભે થયે. મિત્રે જેતા રહ્યા અને સુમતિ ઘરને રસ્તે ચાલે. દવસે જતાં સુમતિ રાજાને રાજકુમાર અને અમાત્ય કરતાં પણ અતિ હાલે થઈ પડયે. રાજા કેઈપણ ભરોસા જનક કામ હોય તે તેને જ સંપતા એટલું જ નહિ પણ તેની પાછળ તપાસ પણ કરતા નહિ. એક વખત સુમતિએ રાજાને પુછયું “રાજન ! મારી ઉંમર નાની છે. હું ઉછરતે યુવાન છું. દુનિયાના ભાન વિનાને છું આપ આટલે બધે મારા ઉપર વિશ્વાસ મુકે તે ઠીક નહિ.” રાજાએ કહ્યું “સુમતિ ! આ બધું ખરૂં છતાં તારામાં વિવેક છે. એટલે બીજી ગમે તેટલી ખામી હશે તે પણ તે નહિ રહે.” સુમતિ જાતે દીવસે ખુબ ડાહ્યો અને શ્રીપુરમાં ગણના પાત્ર ગણુ. તેનામાં ચેરી, લંપટતા અને જુગારના દુર્ગણે ઉત્પન્ન થયા પણ વિવેકને લઈ ઉગતાં જ ઉખડી ગયા. અંતે શ્રીપુરનું રાજ્ય સુમતિએ સમૃદ્ધ બનાવ્યું અને સુમતિ સુગતિને પામે. ( પ્રસ્તાવશતક ) For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ ક્યાં વિશ્વાસ મુકવો? યાને ચંદનબ્રેષ્ઠિ કથા કમલ શેઠ વણારસી નગરીના એક ધનાઢય હતા. સંતાનમાં તેમને એકની એક પુત્રી પદ્મિની હતી, પદ્મિનીનું જેવું નામ હતું તેવી જ તે સુલક્ષણી અને રૂપવાન હતી. પદ્મિનીની ઉંમર ચૌદ વર્ષની થઈ. તેના અંગ પ્રત્યે ખીલી ઉઠયાં. શેઠને પુત્રીની ઉંમર વધતાં ચિંતા વધી. પુત્રીને પરણાવ્યા વિના છૂટકે ન હતો સાથે જ પુત્રીને પરણાવ્યા પછી પિતાનું ઘર શૂન્ય બનશે તેની કલપના તેમને અકારી લાગતી હતી. આ ગામમાં કેઈ યુવાને પદ્મિની માટે તલસતા હતા. આ યુવાને રૂપવાન કુલવાન, અને સમૃદ્ધિવાન્ હતા છતાં તેમાંથી એકે શેઠને ઘેર રહી ઘરજમાઈ રહેવા તૈયાર ન હતે. એક વખત કોઈ પરદેશી ચંદન નામને વણિકપુત્ર કાશીમાં આવ્યું. આ ચંદન સ્વભાવે ચંદન જે શીતળ અને શાણે હ. શેઠે પદ્મિનીને તેની વેરે પરણાવી અને તેને ઘરજમાઈ તરીકે રાખે. For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર વખત જતાં કમલ શેઠ મૃત્યુ પામ્યા અને ચંદન ઘરને માલીક થ. પદ્મિની ખુબ લજજા રાખતી. પર પુરુષના સામે પણ તે કઈ દીવસ જેતી નહિ. ભૂલેચૂકે કેઈનો સ્પર્શ થઈ જાય કે કેઈની સામે નજર નંખાઈ જાય તે તે સ્નાન અને પ્રાયશ્ચિત્ત કરતી. આથી પદ્મિનીની પ્રશંસા નગરમાં ખુબ થવા લાગી. સમય જતાં પદ્મિની ગર્ભિણી થઈ અને તેણે એક પુત્રને જન્મ આપે. પુત્રના જન્મથી ઘરમાં આનંદ આનંદ છવાયે પણ થોડાજ દીવસમાં ચંદન ચિંતાથી ઘેરાયે. પવિનીએ હઠ લીધી કે “મારે પર પુરુષને સ્પર્શવાને નિષેધ છે; આ બાળક ભલેને મારું રહ્યું પણ જાત તો પુરુષનીને ? મારાથી તેને અડકાય કેમ?” ચંદને સમજાવ્યું કે આ તે તારી મૂર્ખતા છે પર પુરૂષને સ્પર્શ એ વિકાર ઉત્તેજક છે તેથી સતી સ્ત્રીને તેનો સ્પર્શ ન હોય. પણ પુત્રને સ્પર્શ શેડોજ વિકારી છે?” આમ છે તે સાધ્વી નાના છોકરાને અને સાધુ નાની કરીને કેમ અડકતાં નથી. નાના બાળકના સ્પર્શથી શું તેમનામાં વિકાર જાગવાનો છે?” દલીલ કરતાં પવિના બેલી. “એ સાધુને આચાર છે તું સાધુ નથી. ગૃહસ્થ છે. માટે આ આગ્રહ ખોટે છે ” આમ ચંદને ઘણું સમજાવ્યું પણ પદ્મિની એકની બે ન થઈ. ચંદન કંટાળ્યો અને નાના જન્મેલા બાળક માટે તેણે એક ધાવમાતા રાખી અને તેનાથી તેણે તુર્તના જન્મેલા બાળકને ઉછેરવા માંડશે. For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદનધ્યેષ્ઠિ કથા કેટલાકે પદ્મિનીની ટીકા કરી, તે કેટલાકે તેના પર પુરુષ સ્પર્શને કડક નિયમ પાલન માટે પ્રશંસા કરી. બપોરને સમય હતે. વાણુરસીના મધ્ય ભાગમાં પ્રસિદ્ધ કમલ શ્રેષ્ટિની પ્રસિદ્ધ દુકાન હતી. આ દુકાનને માલીક આજે તે ચંદન હતું. તે બેઠે હતું ત્યાં એક યુવાન બ્રાહ્મણ આવ્યું. તેના કપાળે અને શરીરે જુદાં જુદાં ટીલા ટપકાં હતાં.તે દુકાનમાં બેઠે કે તુ ઉપરથી ચકલાંઓએ ઘાસ વેચ્યું. તે ઘાસ બ્રાહ્મણના માથા ઉપર પડ્યું. બ્રાહ્મણ એકદમ ઉભે થયે અને ચમકી “અબ્રહ્મણ્યમ અબ્રહ્મણ્યમ મેં કઈ દીવસ કેઈનું નહિ આપેલું લીધું નથી. જીદગી સુધી પાળેલું આ મારૂં વ્રત આ ઘાસના સ્પર્શથી મારા માથાએ ખંડિત કર્યું. શેઠ ! શું કરૂં ? માણસને જીવનની કિંમત નથી પણ પિતાના નિયમની કિંમત છે?” એમ કહી પાસે પડેલી તલવાર લઈ પોતાનું માથું કાપવા લાગે. શે વચ્ચે પડ્યા અને તેને માંડ માંડ સમજાવી શાંત કરતાં કહ્યું “વિપ્ર ! પાપનું પ્રાયશ્ચિત્ત હોય તેને માટે આત્મઘાત ન હોય.' વિપ્ર ઠંડો પડયો પણ ચંદનને તેના ઉપર ખુબ લાગણું જાગી. તેણે તેજ દીવસથી બ્રાહ્મણને દુકાનમાં પિતાને સહાયક તરીકે રાખે અને માન્યું કે આ નિસ્પૃહ ! અને એકનિષ્ઠ માણસ મળે કયાંથી? થોડા દીવસમાં તે આ યુવાન બ્રાહ્મણ ચંદનનો અતિ વિશ્વાસપાત્ર બન્યું. - થડા વખત બાદ ચંદન આ યુવાન બ્રાહ્મણને ઘર અને દુકાન ભળાવી કુસુમપુર વ્યાપાર અર્થે ગયે. For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૪ કથાસાગર કુસુમપુર નગરમાં પેસતાં પહેલાં ચંદન તળાવ ઉપર વિસામે લીધે. કુસુમપુરના વભવને નિહાળતાં નિહાળતાં તેની નજર નજીકમાં પડેલાં એક મરેલા પક્ષિના કલેવર ઉપર પડી. આ પક્ષિની આસપાસ કેટલાએ બીજા નાનાં પંખ ચારે ચણતાં હતાં. કેઈ પંખીઓ તે તેને ચાંચથી છેતરતાં હતાં પણ તે પંખી જરાએ હાલતું ન હતું. ચંદન આ પુરૂં નિહાળી બીજે નજર નાંખે તે પહેલાં તે તે મૃતપક્ષિ પાસે માંના એક પસિને ઉપાડી આકાશમાં ઉડ્યું અને ચંદનની સમક્ષ તેને એક ઝાડ ઉપર લઈ જઈ મારી તેણે તેનું ભક્ષણ કર્યું? ચંદન કર્યો. અને બે “શું આ પક્ષિને ઢેગ ?” એકવાર કુસુમપુરના રાજમાર્ગમાં લેકોના ટોળે ટેળાં એકઠાં થયાં હતાં. ચંદન પણ શું છે ? એ જાણવાની ઈચ્છાથી ટેળા તરફ આવ્યું તે એક જટાધારી સાધુ યુગમાત્ર આગળ નજર રાખી પુંજી પ્રમાઈ પગ મુકત હતું. તેની સુકાએલી કાયા તેની ઉગ્ર તપશ્ચર્યા જણાવતી હતી. તેની દ્રષ્ટિ જયણા સુચવતી હતી. ચંદન પણ આ સાધુને લેકની સાથે પગે લાગ્યો અને તેના તપની તેણે ખુબ અનુમંદના કરી. છેડા દીવસબાદ એક કુટેલો ઢેલ કુસુમપુરના બજાર૨માંથી વાગતે નીકળ્યો. પાછળજ બંધનથી બાંધેલું એક અવધૂત અને તેની પાછળ મોટી છેકરાંઓની વણજાર તેના ઉપર ધૂળ ઉછાળતી અને પથરા ફેંકતી નીકળી. ચંદને પુછ્યું કે “આ શું છે? તે લેકેએ કહ્યું કે “અરે ખબર નથી પેલે અવધુત તપને ટૅગ કરી આ નગરમાં ફરતું હતું અને For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદનષ્ઠિ સ્થા પૂજાતે હતે તેણે આ નગરના શેઠની પુત્રીને દાગીના લઈ મારી નાંખી છે.” “હું શું કહે છે? આવા ત્યાગી અવધૂત આવું કામ કર્યું. ચંદને આશ્ચર્ય બતાવતાં કહ્યું. “ત્યાગી શાને? લેકેને ફસાવવા ઢોંગ આદરેલો. પણ પાપ તે પકડાયા વિના રહે. સદ્દામાલ સાથે તે પકડાઈ ગયે અને હવે રાજાની આજ્ઞાથી રાજસેવકે તેને ફાંસી દેવા લઈ જાય છે.' ચંદન આ સાંભળી વિચારમાં પડી ગયે જ્યાં તેને ત્યાગ ! અને કયાં આ નિંદનીય તેનું દુષ્કૃત્ય ! ચંદનને જગતની આવી સ્થિતિ દેખી દયા આવી. (૪) ચંદન કુસુમપુરમાં છ માસ રહ્યો. વ્યાપારમાં સારૂ કમાયે. હવે તેને પદ્મિની યાદ આવી. અને પિતાનું વતન પણ સાંભળ્યું. નોકર ચાકર ધન ધાન્ય સમૃદ્ધિ લઈ તેણે વાણારસી તરફ પ્રયાણ કર્યું. સમીસાંજે પહોંચવાની તેની ધારણ હતી પણ તે ન પહોંચી શક્યું. પહોંચતાં હેજ રાત પડી. પિઠે અને નેકરને તે તેણે પડાવના ઠેકાણે રહેવા દીધા પણ પતે એકલો ઘેર કહ્યા વિના પહોંચી ગયે. આમ તો ચંદનને કેઈ શંકા ન હતી પણ પક્ષિ અને સાધુના બે દયે તેણે કુસુમપુરમાં દેખ્યાં હતાં તેથી સહેજ તેના હૃદયમાં શંકા જમી કે “હું યુવાન બ્રાહ્મણ ઉપર વિશ્વાસ મુકુ છું પણ રખેને પેલા અવધૂત જેવો માયાવી For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર તે નહિ હોય? મારી સ્ત્રી પિતાના પુત્રને પણ અડકતી નથી છતાં એકલા યુવાન સાથે રહેતાં તેનામાં કાંઈ વિરૂપતાતે નહિ આવી હોય ? - ઘરના ખુણામાં એક બાજુ ચંદન લપાઈને રહ્યો. રાત પડી, ચંદને પદ્મિનીને અને યુવાન બ્રાહ્મણને છતી આંખે. ભોગ ભેગવતાં દેખ્યાં. તેની આંખ લાલ થઈ તે તેને મારવા જાય તે પહેલાં તે બે . बालेनाऽचुबिता नारी, ब्राह्मणोऽतृणग्राहकः काष्ठीभूतो वने पक्षी, जीवानां रक्षको व्रती, आश्चर्याणीति चत्वारि, मयाऽपि निजलोचनैः दृष्टान्यहा तता कस्मिन् विश्वसीमि अहं खलु [ રખેને પર પુરૂષને સ્પર્શ થઈ જાય તે માટે જે સ્ત્રી પિતાના બાળકને ન અડે પણ પર પુરૂષ સાથે યથેચ્છ ભોગ ભોગવતાં તેને વાંધો નહિ. આ જોયું મેં પહેલું આશ્ચર્ય. તણખલું માથા ઉપર પડયું તે માથું કાપવા તૈયાર થયે તેજ બ્રાહ્મણ પર સ્ત્રીને ભેગવતાં અચકાતો નથી આ મારૂં બીજું આશ્ચર્ય નિષ્ટ પશિ પાસે ચરનારાને ઉઠાવીને લઈ ગયું આ જોયું મેં ત્રીજું આશ્ચર્ય અને છાની રક્ષા કરનાર સાધુએ ઘરેણું માટે બાળાને ઘાત કર્યો તે જોયું ચોથું આશ્ચર્ય. હવે મારે વિશ્વાસ કયાં સુકવો. ?] પદ્મિનીએ આમ તેમ જોયું તે કંઈ ન દેખાયું પણ પતિને અવાજ પારખી તે એકદમ ભય પૂર્વક ઉભી થઈ. અને પેલે બ્રાહ્મણ યુવાન આ બધી વસ્તુ સમજી જઈ નાસી જવા તૈયાર થયે પણ ચંદનને આવેલા જાણી ચંદનના For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચઢનશ્રેષ્ઠિ કથા ૮૭ સેવકાએ બ્રાહ્મણ યુવાનને ખાખરા કરી પકડી લીધે અને સવારે રાજસેવકેાને સેપ્ટે. " ચંદ્રને પદ્મિનીનુ પણ માથું મુંડાવી ગધેડા ઉપર ફેરવી ગામ ખહાર કાઢી મુકી અને લેાકેા જે થોડા વખત પહેલાં તેના પર પુરુષને નહિ સ્પવાના તેના નિયમને વખાણતા હતા તેજ લેાકેા તેના માયાવીપણાને પ્રગટ કરી નીંદા કરવા લાગ્યા. અને મેલ્યા કે આ દુનીયામાં કયાં વિશ્વાસ રાખવે ? જેના આચરણુ પ્રગટ પણે નિંદનીય હાય તેવાથી તે માણસ ચેતતે રહે પણ જે અહારથી સારા આચરણુ બતાવે અને અંદરથી મિલન હોય તેને કેણુ પહોંચે. પદ્મિનીને કેણુ માનતું હતું કે તે દુરાચારી હશે. તે તેના દુરાચારને ઢાંકવા પુરુષ માત્રના સ્પર્શ થાય તે નહાવાને ઢાંગ કરતી હતી અને પેાતાના બાળકને પણ અડકતી નિહ. અને આ બ્રાહ્મણ પણ કેવા ઢાંગી કે જે ચકલાના માળા પડતાં માથુ કાપવા તૈયાર થયે. જેને લઇ ચને ભાંસે મુકયા. બિચારા ચંદન શું કરે ? બ્રહ્મા પણ કેળવેલા કપટને ઘેાડાજ પાર પામી શકે છે ? આ પછી ચંદન સંસારથી વૈરાગ્ય પામી દીક્ષિત થયા. અને સુંદર ચારિત્ર પાળી તેણે સતિ મેળવી. અને પેલે બ્રાહ્મણ અને પદ્મિની જ્યાં ત્યાં રખડી જન્મારો પુરે કરી મરી તિયાઁચ થયાં. For Private And Personal Use Only ( પ્રખધશતક ) Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૩ ઓલ્યા કરતાં ન ખાલવું સારૂં 'યાને વિજયશ્રેષ્ઠિ કથા (૧) વિજયવર્ધન નગરના વિશાળ શેઠને વિજય નામને પુત્ર હતા. પુત્ર ત્રિનયી ગભીર અને ગુણી હતો. ઉંમરલાયક થતાં આ વિજયને વસતપુરના સાગર શેઠની પુત્રી શ્રીમતી સાથે પરણાવ્યે. જેવું શ્રીમતીનુ નામ હતુ તેવી તેની શેભા હતી પણ પતિના વધુ પડતા વિયે ગથી તે કાંઇક દુઃશીલ થઇ હતી. એક વખત વિજય પત્નીને તેડવા વસંતપુર આવ્યા. પિતાના આગ્રહથી શ્રીમતી વિજય સાથે ચાલી પણ તેનુ મન પિયરમાં પ્યાર બાંધેલા એક દાસની સાથેજ હતું. થાડા મા ગયા ત્યાં રસ્તામાં કુવે આવ્યેા. વિજય કુવામાંથી પાણી કાઢતા હતા ત્યાં પાછળથી શ્રીમતીએ ધક્કો માર્યાં. વિજય કુવામાં પડયે પણ કુત્રામાં ઉગેલા ઝાડની ડાળી તેણે પકડી લીધી. શ્રીમતી ત્યાંથી નાસી અને પિતાને ઘેર આવી અને બ્રુસકે હુસકે રાતાં ખેાલી ‘હાય હાય, હું શું કરૂ? રસ્તામાં ચાર આવ્યા. મને મારી અને મારા પતિ સામે થવા ગયા તે તેને પણ મારી ચાર કયાંક લઇ ગયા ... હું હું હૂં.. મા બાપે અને ખિએએ તેને શાંત પાડી. સમય વીત્યા. > For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજયષ્ઠિ કથા (૨) કુવામાં પડેલ વિજય બળ કરી ધીમે ધીમે આગળ વધી કુવાની બહાર આવ્યું અને તે પિતાના નગરે આવ્યો. પિતાએ પુછ્યું કે “ભાઈ કેમ એકલે આવ્યો? વહુ કેમ ન આવી. ?” પુત્રે જવાબ આપે “હમણું તેની તબીયત સારી નથી પછી આવશે.” દીવસે ઉપર દીવસે વીત્યા પણ વિજય શ્રીમતીને તેડાવવા માટે બેલ નથી અને કઈ કહે તે તે ગણકારતું નથી. વખત જતાં માતા પિતા મૃત્યુ પામ્યાં. વિજય ઘરનો માલીક થયે. મિત્રોએ પ્રેરણ કરી “ભલા ભાઈ! સ્ત્રી વગર તે ઘર સંસાર ચાલતા હશે. અને સ્ત્રી સાથે તે રુસણું કેટલે વખત ! જા એને તેડી લાવ.” વિજય સાસરે ગયે. સાસુ સસરાએ સત્કાર કર્યો અને વિજયને રસ્તામાં લુંટાયાનું પુછયું. વિજયને જેવું પુછયું તે તેઓને ઉત્તર આપી શાંત પાડયા અને કહ્યું “જીવન યાત્રા છે. કોઇવાર લુંટાઈ એ પણ ખરા અને જીવન દેરી હતી તે બચ્યા અને તમને મળ્યા.” સારા દીવસે શ્રીમતી અને વિજય વિજયવદ્ધન નગરે આવ્યા. પહેલાંની મુગ્ધા હવે શ્રીમતી રહી ન હતી. તે પણ સમજણી થઈ હતી. તેથી તે ઘર કરીને સ્થિર રહી, અને કમે કરી ચાર પુત્રોની માતા થઈ. શ્રીમતી આધેડ થઈ છે. વિજયે પણ વૃદ્ધાવસ્થામાં For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૦ પગ મુકયા છે ઘેરે ચાર છેકરાં અને પુત્ર વધૂએ છે. એક કરતાં વધુ માણસે થાય ત્યારે સ્નેહની વૃદ્ધિ થાય. તેમ કલેશની પણ વૃદ્ધિ થાય. તેમ શ્રીમતીને કોઇવાર પુત્રવધૂ સાથે કજીએ થતા. આ કજીયે ઉગ્ર રૂપ પકડે ત્યાં વિજય આવી ખેલતા કે ‘ઓલ્યા કરતાં ન ખાલવુ સારૂં.' ગાસાગર કજીયે શાંત થતા. પણ વિજયનુ ‘ ખેલ્યા કરતાં ન બેલવું સારૂ ’ આ વચન ઘરના માણુસામાં પ્રસિદ્ધ થઈ પડયુ. એક વખત નાના પુત્ર પિતાને કહ્યું ‘પિતાજી ખીજી તો ઠીક પણ આપ જ્યારે ને ત્યારે એમ કેમ કહેા છે કે ખેલ્યા કરતાં ન ખેલવું સારૂ શું તમને આને કાઈ કડવા મીઠા અનુભવ થયેા છે કે શું ? ' > વિજય સ્હેજ હસ્યા. પુત્ર સમજયા કે જરૂર આમાં કાંઇ ભેદ છે. એટલે તેણે આગ્રહ કર્યો કે ના પિતાજી ! આનું રહસ્ય સમજાવે. ( " વિજયે કહ્યું ‘ પુત્ર ! પુછ્યા કરતાં ન પુછવુ સારૂ' છે. પુત્રે વધુ આગ્રહ રાખ્યા એટલે તેણે કહ્યું સાંભળ આ વાત મે કેાઇ વખત કાઇને કહી નથી છતાં તને કહું છું. પેટમાં રાખજે એમ કહી તેની માતાએ કુવામાં ધક્કો માર્યાની બધી વિસ્તૃત વાત તેને કહી. અને સાથે સાથે કહ્યુ કે તું આ વાત સાચવી રાખજે કાઇને કહીશ નહિ. ’ For Private And Personal Use Only થાડા દીવસ તે તેણે કોઇને ન કહ્યું પણ એકવાર સાસુ વહુને ખુબ ઝઘડા થયેા એટલે નાના પુત્રે તેની વહૂને કહ્યુ શું કામ લઢે છે ? પિતા રાજ કહે છે કે ‘ એલ્યા કરતાં ન ખાલવું સારૂં' તે સમજતા નથી. મારી માએ મારા Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજયશ્રેષ્ઠિ કથા બાપને પણ કયાં છેડયા છે? તેમને પણ તેણે કુવામાં ધક્કા માર્યો હત” વહુએ આ વાત ગાંઠે વાળી. અને ફરી કજીઓ થયે ત્યારે બેલી “બેસે બાઈ ! તમે કેવાં છે તે મારા સાસરાને જ પૂછો ને ? એમને બિચારાને પણ કુવામાં ધકકો માર્યો હો તે તમે કે બીજાં ?” સાસુને કજીયાને તેર ઉતરી ગયે. હું શું સાંભળું છું તે વિચારતાં તેને અંધારાં આવ્યાં તેને લાગ્યું કે હવે મારૂં આ ઘરમાં વર્ચસ્વ નહિ રહે. આ છોકરાની વહુ પણ જાણે કે હું આવી છું પછી શું મારું વર્ચસ્વ. તુર્ત શ્રીમતીને ચક્કર આવ્યાં અને થોડીવારે હૃદય બંધ થતાં તે ત્યાં જ મૃત્યુ પામી. વિજય શેઠે આ જાણ્યું ત્યારે તેને પારાવાર પશ્ચાતાપ થયે તે બોલ્યો કે વર્ષો સુધી મેં ગંભીરતા રાખી અક્ષર ઉચ્ચાર્યો નહિ. અને સોને “બેલ્યાં કરતા ન બલવું સારું ને ઉપદેશ આપનાર મેં પોતેજ નાના પુત્ર આગળ બેલી મારો ઘરભંગ વહો નાના પુત્રને પણ ઘણે પસ્તા થયે પણ હવે કરે શું? શ્રીમતીના મૃત્યુ પછી વિજય શેઠન ચેન ન પડયું અને તેમણે દીક્ષા લીધી. પણ તેમને ઉપદેશ તે બેલ્યા કરતાં ન બેલવું સારૂં” તે તે તેમના ઘરમાં હંમેશાં ગુંજી રહ્યો. (પ્રબન્ધશતક) For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ કેઇનું ખાટું ન ચિંત ચાને ધનો થા આધારણ નગરમાં એક ચગી રેજ ભિક્ષા માટે ફરે અને “જે પૈસા વરે છે પૈસા વે” એમ બેલે. આ નગરમાં ધન શેઠ અને તેની સ્ત્રી ધનશ્રી રહેતાં હતાં. તેમને બે છોકરા હતા. એક છોકરો સાત વર્ષને અને બીજે પાંચ વર્ષને. આમ ધન અને ધનશ્રી બધી વાતે સુખી હતા. એક વખત ગીને “ો જૈન વારે તો વૈT T” આ શબ્દ સાંભળી ધનશ્રીને વિચાર આવ્યું કે આ ગી કહે છે તેની સત્યાસત્યતાની પરીક્ષા કરવી જોઈએ. તેણે ઝેરના લાડવા યોગીને ભિક્ષા માં આવ્યા. યોગીએ અલખ નિરંજન કહી તે બે લાડવા ઝોળીમાં મુકયા, આ પછી ઘેરે ઘેર બીજી પણ ભિક્ષા માગી ભેગી ગામ બહાર આવ્યું. યેગીએ ભિક્ષાનું પાત્ર બહાર કાઢયું તે ભિક્ષા જોઈએ તે કરતાં વધુ આવી હતી. મેગી જ્યાં ખાવા બેસે છે ત્યાં દેવગે ફરતા ફરતા પેલી ધનશ્રીનાં બે બાળકે ત્યાં આવ્યાં અને ગીની ભિક્ષા સામે જોઈ રહ્યાં. બાળકને લાડ For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનશ્રી કધા હંમેશાં વહાલું હોય તેથી વેગીએ ધનશ્રીના આપેલા તે બે લાડવા તેના બે બાળકોને આપ્યા. બાળકે રાજી થતા લાડ ખાઈ પાણી પી પાસેના ઝાડ નીચે સુતાં. યેગી ભજન કરી પિતાની ઝુંપડીએ ગયો પણ પેલાં બે બાળકે ત્યાં પહયાં તે ફરી જાગ્યાંજ નહિ. (૨) ધને અને ધનશ્રીએ બાળકોની ખુબ તપાસ કરીને ઝાડનીચે મરેલાં તે બે બાળક દેખાયાં. ખુબ રેકકળ કર્યા પછી તેમણે માન્યું કે આ બને બાળકે સર્પના ડંસથી મૃત્યુ પામ્યાં હોવાં જોઈએ. બાળકોના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો. અને દીવસે ઉપર દીવસો જતાં ધન અને ધનશ્રીને શોક એ છે . (૩) બાળકોને મૃત્યુ પામે છમાસ વીતી ગયા છે. ધનશ્રી ઓટલે બેઠી છે ત્યાં “અલખ નિરંજન” કરતો યેગી આપે અને બોલ્યા “જે જૈસા કરે તેના પાવે એ શબ્દ ધનશ્રીને છ મહીના પહેલાં આપેલા વિષમિશ્રિત મેદકનું સ્મરણ કરાવ્યું. તે આશ્ચર્ય પામી વિચારવા લાગી કે મેં તે આને ઝેરના લાડુ આપ્યા હતા પણ આતે હજી એને એ શબ્દ બોલે છે. શું એને ઝેર ન ચડયું કે એણે ઝેરના લાડુ પારખી તજી દીધા ?” યેગી પાસે આવતાં ધનશ્રી બોલી “મહારાજ ! આપને યાદ છે ખરું કે મેં આપને છ મહીના પહેલાં બે લાડુ ખાખ્યા હતા.' For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર * બરાબર યાદ છે. " એણીએ કહ્યું ‘તે એ લાડુ આપે ખાધેલા કે ફેકી દીધા હતા. ચેગી મેલ્યું ‘ બાઇ ! એ બે લાડુ મેં મારી પાસે ઉભેલા બે બચ્ચાંને આપ્યા હતા. તે રાજી થઇ ખાઈ ગયાં હતાં. અને પાસેના ઝાડ નીચે પાણી પી સુઇ ગયાં. મારી સામે ખાળકે જોઇ રહે અને હુ લાડવા ખાઉં તે ઠીક લાગે ’ આ શબ્દો સાંભળતાં ધનશ્રીની આંખમાં જળહળીયાં આવ્યાં. તે કાંઇ વધુ બેલે તે પહેલાં તે યેગી ‘નાસૈમા તેમા હૈમાવે ખેલતા અદૃશ્ય થયે અને ધનશ્રી પણ એલી કે ચેગી તમે જે કહા છે તે ખરેખર સાચું છે કે कार्यं परस्मिन्नऽहितं न कुर्यात् करोति या ग् लभते स तादृग् दत्तं विषान्नं जटिने धनश्रिया, तेनैव तत्पुत्रयुगं विनष्टं ॥ १ ॥ 1 For Private And Personal Use Only · પારકાનું અહિત ન કરવુ જોઈએ જે જેવુ કરે તેવું મેળવે છે. ધનશ્રીએ ચેગીને વિમિશ્રિત અન્ન આપ્યું પણ તેજ અન્નથી ધનશ્રીનાજ બે પુત્રો મૃત્યુ પામ્યા. ( પ્રબન્ધશતક ) 7 Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૫ વિષયનો વિશ્વાસ છે? યાને સુકુમાલિકા સસક અને ભસક બને ભાઈઓ હતા. તેમના પિતા વસંતપુરના રાજા સિંહસેન અને માતા રાણી સિંહલા હતી. રાજા સિંહસેન અને રાણી સિંહલાએ આ બે પુત્રે પછી એક સુકોમળ અંગવાળી પુત્રીને જન્મ આપે. રાજા રાણીએ આ પુત્રીનું નામ સુકુમાલિકા પાડયું. સસક અને ભસક મહા બળવાન રાજકુમાર હતા. એકેકે રાજકુમાર હજાર હજાર હૈદ્ધાને પરાભવ કરે તે તે સહસ્રોધી હતો એકવાર વસંતપુરમાં ધર્મષસૂરિ પધાર્યા. રાજા પ્રજાએ આનંદથી ધર્મ સાંભળ્યો પણ સસક ભસકને તો આ ધર્મ પરિણમ્યા અને તેમણે બન્નેએ માત પિતાની અનુમતિ લઈ દીક્ષા લીધી. દીક્ષા બાદ આ બન્ને ભાઈઓએ અભ્યાસમાં ચિત્ત પરેડ્યું અને થોડા વખતમાં તે તે મેટા વિદ્ધાન થયા. એક વખત આ બન્ને મુનિઓને પિતાના માતા પિતા કરતાં પણ પોતાની નાની બહેન સુકુમાલિકા વધુ યાદ આવી અને તેને પ્રતિબોધ કરવાની તેમને ઈચ્છા થઈ. For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કધાસાગર ગુરુની આજ્ઞા લઈ સસક ભસક બને મુનિઓ વસંતપુર આવ્યા. વસંતપુરમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો હતે. સૌ કેઈ સસક અને ભસક રાજકુમારની જ વાત કરતા હતા. કઈ બોલતા કે “કેવા પરાક્રમી રાજકુમાર હતા જે તે બે રહ્યા હતા તે રાજ્યની સીમા વધારી: મુકત અને વસંતપુર આજે અજોડ રાજ્ય હોત.” ત્યારે બીજ કહેતા કે “ભાઈ ભાગ્યવાનને તે ભાગ્ય સાથેજ હોય છે. તેમણે રાજ્ય છેડયું તે આજે પણ તેમને કયાં ભવની કમીના છે. ઠેર ઠેર રાજા મહારાજા સત્કાર કરે છે અને તે પિતે જ્ઞાનમાં મસ્ત રહે છે. સત્ત્વશાળીનું સત્વ ડું જ જણાયા વિના રહે છે.” નગરના લેકે ઉદ્યાનમાં આવ્યા. મુનિએ ધમે દેશના આરંભી “કંચન, કાયા, કામિની અને કુટુંબ બધુ નશ્વર છે જોતા જોતામાં આ બધું ચાલ્યું જશે ધમાં કરણી કરી હશે તેજ સાથમાં આવશે ” બીજાઓએ તે સાચું કહી માથું ધૂણાવ્યું પણ મુનિની નાની બહેન સુકુમાલિકાને વૈરાગ્યની ભાવના જાગી અને તેણે માતાપિતાની આજ્ઞા લઈ દીક્ષા લીધી. સુકુમાલિક સાધ્વી બની છતાં તેનું રૂપ વાદળમાંથી ઝબકતા ચંદ્રમાની પેઠે છુપું છુપાયું નહિ. સુકુમાલિકા છઠ અઠ્ઠમ વિગેરે વિવિધ તપ કરી કાયાને સુકવવા લાગી પણ ટીપાએલું સોનું વધુ ઝળકે તેમ તેને કૃશ દેહ કાંતિથી For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુકુમાલિકા છવાઈ રહ્યો. સુકુમાલિકા ગુણીની આજ્ઞામાં ગુરુણી સાથે વિચરતી છતાં તેના રૂપ પાછળ ઘેલા બનેલા કેઈ પુરુષ તેના વિહારમાં પણ પાછળ પાછળ ફરતા. સુકુમાલિકા કે ઈવાર ગોચરીએ જતી તે કેઈ યુવાને કામકાજ છેડી તેની પાછળ મહેલે મહેલે આંટા મારતા. સાધવીના ઉપાશ્રય આગળ મેડીરાત સુધી સુકુમાલિકાના મુખના દર્શન કરવા ભમરાઓ જેમ કુલની આસપાસ ગુંજારવ કરે તેમ તે ઘૂમ્યા કરતા. ગુરુણીજી વિચારમાં પડયાં તેમણે શહેર છેડી ગામડામાં અને કબામાં વિહાર આરંભે પણ પુરુષજાતિ વિનાનું ડું જ કેઈ સ્થળ હોય છે? ઠેર ઠેર આજ અનુભવ બધે થવા માંડશે. ( ૪ ) એક વખત કુસુમપુરમાં સસક અને ભસક મુનિ આચાર્ય સાથે વિહાર કરતા કરતા પધાર્યા. - સાધ્વી સુકુમાલિક પણ ગુણ સાથે વિહાર કરતાં તે નગરમાં આવ્યાં. નગરમાં આવ્યા બાદ યુવાન પુરુષનાં ટોળે ટોળાં સાધ્વીના મુખ દર્શન માટે આવવા માંડયાં અને કેઈ ભાન ભૂલી ઉપાશ્રયથી જરાપણ ખસવા ન માંડયા. ગુરુએ સુકુમાલિકાને ગોચરી કે બીજે બહાર મેકલવાનું બંધ કર્યું પણ ઉપાશ્રયથી દૂર નહિ જતા આ કામીઓથી તે કંટાળ્યાં અને સૂરિજી મહારાજને આ બધી વાત કરી. સસગ અને ભસગનું લેહી ઉકળ્યું અને તે સાધ્વીની રક્ષામાં જોડાયા. આ રક્ષા કાજે કેઈ યુવાને સાથે સસગ અને ભસગને લડાઈ પણ કરવી પડી. For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra . www.kobatirth.org કથાસાગર યે, ભુખ વરાગ્યમાં હૃઢ થઈ તેણે ઉપત્રાસ ઉપર કાયાને હાડિપંજર સુકુમાલિકા આ બધું જોઇ તેને તેના રૂપ ઉપર તિરસ્કાર ઉપવાસ કરી છેવટે અણુસણુ લઈ તેની જેવી બનાવી. Acharya Shri Kailassagarsuri Gyanmandir સુકુમાલિકા તપથી એટલી બધી દુળ અને શુષ્ક અની કે તે ચાલે તા માટલાનું ગાડું' ચાલતાં ખડખડાટ થાય તેમ તેનાં હાડકાં ખડખડે. તે કાંઇ લે તે તેનાં છાતીનાં બધાં પાસળાં એકદમ ઊંચાં નીચાં ધસી પ્રગટ થાય એક દીવસ સુકુમાલિકાના શ્વાસ રોકાયા અને તે બેભાન બની નિશ્ચેષ્ટ થઈ. સસગ અને ભસગ મુનિએ માન્યું કે સુકુમાલિકાના આત્મા સ્વર્ગે સંચર્યાં છે. આથી તેમણે સુકુમાલિકને વનની ભૂમિમા મૃત થયેલી માનીને પરઠવવા મેકલી. બેનના તપ ત્યાગ અને સંયમને અનુમેદી સસગ અને ભસગ પેાતાની ફરજ બજાવ્યાના આત્મસ ંતોષ અનુભવી ગુરૂ પાસે આવ્યા અને ત્યાર પછી ગુરૂ સાથે વિચરવા લાગ્યા. ( ૫ ) કુસુમપુર નગરની બહાર વન ભૂમિમાં પડેલ સુકુમાલિ કાના દેહ ઉપરથી મંદ મંદ પવનની લહેરે પસાર થયા બાદ ઘેાડીવારે સુકુમાલિકાએ આંખ ઉઘાડી તે તેણે તેની પાસે એક સાવાહ અને તેના માણસેાને તેની સેવા કરતા દેખ્યા. સાવાડે થીંડા દીવસમાં તે સુકુમાલિકાને તેલમર્દાન અને ઔષધના ઉપચારથી ચીમળાઈ ગયેલા છેડને પાણી આપી પલ્લવિત કરવામાં આવે તેમ પવિત કરો. સુકુમાલિકાનું રૂપ ફ્રી વિકસી ઉઠયું અને જે સાવાર્હ સો For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુકુમાલિકા પ્રથમ માનવ લાગણીથી સેવામાં જોડાયે હવે તે વિષય ભાવનાથી તેની તરફ ખેંચાયે અને બે “સુંદરિ! આ દેહ થોડોજ તપ ત્યાગથી નિર્મલ કરવા માટે સજાયે છે? વિધાતાએ આવું સુંદર રૂપ તને આપ્યું તે અકાળે વેડફવા માટે નહિ. પણ તેને કૃતાર્થ કરવા. દેવ! મને તું અંગીકાર કર અને મારા હૃદયતાપને શાંત કર.” સુકુમાલિકા વિચારમાં પડી ગઈ તેને શું કરવું અને શું ન કરવું તે કાંઈ ન સુર્યું. તે એકજ વિચારમાં ઘૂમવા લાગી કે “જીવતી છતાં મરી માની મારા ભાઈઓએ મને વનમાં કેમ છોડી દેવરાવી ? શું આવા હોંશીયાર પણ તેઓ જીવતા અને મરેલાનાં ભેદ ન સમજી શકયા ? હું તપ અને ત્યાગથી સાવ જીરું અને મૃત પ્રાય થઈ હતી તે વનમાં એકાએક કેમ પાછી ઉભી થઈ? શું મારૂં ભેગ કમ બાકી હશે ? મારે માટે સંયમનો અંતરાય હશે? આમ ન હોય તે આ બધું કેમ થાય ? સુકુમાલિકા ઢીલી થઈ અને સાર્થવાહ તેને પિતાની ગૃહિણું બનાવી પિતાના નગરે લઈ ગયે. અવંતી નામનું નગર હતું. બે મુનિએ સસગ અને ભસગ ગેચરીએ ફરતા ફરતા એક સાર્થવાહની હવેલીએ આવ્યા. અને બોલ્યા “ધર્મલાભ. ? હવેલીના અધિષ્ઠાત્રી સ્ત્રીએ મુનિને ભાજનમાં વહોરાવ્યું પણ આ બે મુનિઓ એકીટસે વહેરાવનાર સ્ત્રી સામે જોઈ રહ્યા અને વિચારવા લાગ્યા. For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર · કહે કે ન કહે આ બીજી કોઇ નિહ સાક્ષાત્ સુકુમાલિકા. પણ સુકુમાલિકાને તે આપણે આપણા સ ગે હાથે મૃત થયેલી જં ગલમાં મેકલો છે તે અહિં હાય કયાંથી ? મરેલા તે સાજા થતા હશે? આપણી ભૂલ થતી હશે. આ સ્ત્રી તેના સરખા રૂપવાળી હશે. ' મુનિ ઉંડા વિચારમાં ઉતરે તે પહેલાં તે સુકુમાલિકા બેલી. " ' ભગવત ! મને જોઇ શુ વિચારમાં પડયા છે ? ” કેમકે તે મુનિઓને ખરાબર ઓળખી ગઈ હતી. ‘ભદ્રે ! આબેહુબ તારાજ રૂપ ઢંગ અને અવાજવાળી અમારે એક એન હતી.’ • તે તેનુ શું થયું ? ’ તે ખુબ રૂપાળી હતી. સાધ્વી બની છતાં લેકે તેના પી. નહાતા છે.ડતા આથી તેણે અણુસણુ લીધુ' અને તે મૃત્યુ પામી. અમે સગે હાથે તેને જંગલમાં મેકલી છે. છતાં તને જોયા પછી કાંઇ પણ તારામાં અને એનામાં ફેર નથી લાગતા. તારે અવાજ, રૂપ, ૨ગ, ઢંગ, બધુ જ તે છે. ખરેખર આ શુ છે તે અમે વિચારી રહ્યા છીએ.' એ મુનિએ મનને ઉભરો ઠાલવ્યેા. સુકુમાલિકાએ કહ્યું ‘ ભગવંત હુંજ તમારી પાપિણી એન સુકુમાલિકા, મેં વ્રત લીધું હતુ તે ખુબ આદરથી અને તે વ્રત પાળવા અણુસણુ લીધુ પણ મારા દુર્ભાગ્યે મે શ્રેય ન સાધ્યું. ભગવત આપે મને વન વગડામાં મુકાવી. વનના પત્રને હું જાગૃત્ થઇ. આ સાથ વાહે મને સાજી કરી. હું તેના મીઠા વચનથી અને મારા પાપ કર્મથી લપટાણી, ભગવત! મારે નિસ્તાર કયાં થશે.?? For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુકુમાલિકા ૧૦૧ મુનિઓએ કહ્યું “ભદ્દે! સંયમની વિરાધના ભયંકર છે. છતાં જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી તેને દૂર કરી શકાય છે.” સુકુમાલિકા પલટાણી. મુનિઓએ સાર્થવાહને પણ પ્રતિબધ્ધ. અને મુનિઓએ સુકુમાલિકાને ફરી દીક્ષા આપી. સુકુમાલિકાએ ફરી દીક્ષા બાદ આકરે તપ આદર્યો અને અંતે અણસણ કરી તે સ્વર્ગો ગઈ પણ તેના જીવનથી જગત્માં એ દાખવે મુકતી ગઈ કે હાડપિંજર જેવું શરીર હેય અતિ વૃદ્ધ અવસ્થા હોય કે તપથી સાવ દમન કરેલ કાયા હેય તેથી વિષય ગમે છે એમ ન માનવું. વિષયને તે કઈ પણ અવસ્થામાં ભરોસો ન રાખવે. કેમકે દુર્ભગ, અનાથ, દુર્ગધા અને ચિત્રમાં ચિતરેલ સ્ત્રી પણ વિષયે જાગૃત કરે છે. આથી હંમેશા વિષયથી અલગ રહેવું તેજ શ્રેયસ્કર છે. सोऊण गई सुकुमालियाए तह ससगभसगभयणीए ताव न विपसियचं सेयधम्मीओ जाव સસગ અને સિગની બેન સુકુમાલિકાનું દષ્ટાન્ત સાંભળી હાડકાં ધોળાં થાય તે શુષ્ક દેહ થાય તે પણ વિષયને વિશ્વાસ ન રાખવે.” (ઉપદેશમાળા) For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬ લહેણ દેણુને સંબંધ ચાને મહાનંદ કુમાર (૧) વાણારસીના ધનદત્ત શેઠ કેટીશ્વર. તેમને પદ્મા નામે શેઠાણી. તે શરીર અને સ્વભાવે બને રીતે પદ્મ જેવાં કમળ શેઠને ત્યાં સૌ પ્રથમ પુત્રને જન્મ થયો. શેઠ શેઠાણીને હરખ ન મા. શેઠે તેનું નામ પાડયું જયકુમાર. જયકુમાર એ ભાગ્યશાળી કે ધનદત્તે તેના જન્મ વખતે, નામ પાડવા વખતે અને તેણે ખાવાની શરૂઆત કરી તે વખતે મહત્યા કર્યા. આ મહોત્સવમાં હજારો જ્ઞાતિજને અને મિત્રને જમાડયા. દાન પૂણ્યમાં ખર્ચવા માટે લોકોને ઉપદેશ અને પ્રેરણા કરવી પડે છે. પણ રાગ અહંકાર કે કર્તિમાં પૈસા ખર્ચતાં જરાપણ ઉપદેશ આપવો પડતો નથી. શેઠ ધનદત્ત અને શેઠાણી પદ્માને મન તે હતું કે જયકુમાર કેય સુંદર નીકળશે પણ જેમ જેમ તે માટે થતું ગમે તેમ તેમ તેનામાં ગુણ વધવાને બદલે અવગુણ વધવા માંડયા. મેંઢે ચઢાવેલ જયકુમાર સોળ વર્ષને થાય તે પહેલાં તે તેણે બાપના લાખે રૂપીયા ઉડાવી દીધા. જુગટે રમવામાં તે તેને નંબર પહેલે. મેડી સત સુધી વેશ્યાના ઘરોમાં For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ મહાનંદ કુમાર પણ તે રખડે અને રોજ રોજ તેના નામની રેડે આવે. શેઠ ઘણું અકળાયા પણ કરે શું? શેઠને મનમાં તે ઘણુંય થતું કે આ કરતાં તે છોકરો ન હોય તે સારૂં. આ છોકરાએ તે પસાનું અને આબરૂનું બન્નેનું પાણી કર્યું છે અને હજી પણ કોણ જાણે કરશે શું? તેને શેઠને પુરે વસવસો હતો. સવારનું પહર હતું સૂર્ય હજી પૂર્વમાં ઉગે પણ નહેતે ત્યાં બે રાજસેવકે ધનદત્ત શેઠની હવેલીએ આવ્યા અને સૌનાં જોતાં ધનદત્ત શેઠને પકડી રાજ દરબારે લઈ જઈ તેમને જેલમાં પુર્યા. સગાવ્હાલા અને સંબંધીઓ રાજ દરબારે ગયા અને રાજસેવકોને કહ્યું કે “આવા ધનાઢય શેઠને ગુન્હા વિના પકડો તે શું સારૂં છે?” વાંક વિના તે કઈ પકડતું હશે? આ શેઠને છોકરો કાલે નગરના એક ધનાઢય શેઠને ત્યાં ચોરી કરવા ગયે હતે. ચોરીને માલ લઈ નાસવા ગમે ત્યાં સર્પ કરડ અને તે હાથમાં ને હાથમાં ધન સાથે મૃત્યુ પામ્યું. એ ભલે મર્યો પણ ચેરનારના પિતા જીવતા છેને ? તે તેમણે તેની શિક્ષા ભેગવવી પડે કે નહિ ? બાપ છોકરો કમાય તેમાં હિસ્સમાગે તે દંડાય તેમાં તેને હિસ્સે કેમ નહિ ?” રાજ સેવકે એ જવાબ આપે. ગામના સારા સારા આગેવાને ભેગા થયા અને બધા મળી રાજા પાસે ગયા અને બોલ્યા “રાજન ! પડતાને શું કામ પાટું મારે છે? આ ધનદ શેઠ કરોડપતિ હતા. For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ કથાસાગર તેની કરોડની મુડી અને તેની કીર્તિ બન્નેનું મરનાર છેકરાએ પાણી કર્યું છે. શેઠને એકને એક એ છેકરો હતે. શેઠે તેની પાછળ હજારે લાખે ખર્ચા પણ છેક સુધર્યો નહિ ઉલટ બગડશે અને શેઠને તેણે દુઃખી દુઃખી કર્યા છે. હવે આપ વધુ દુ:ખી ન કરો. તેને છોડી મુકે.' રાજા સમયે અને ધનદત્તને તેણે છૂટા કર્યા. (૩) દીવસે ઉપર દીવસ વીત્યા ધનદત્ત અને પવા સુખ પૂર્વક જીવન ગુજારવા લાગ્યાં પણ પદ્માને જયકુમાર પછી બીજો પુત્ર ન હોવાથી તેણે શેઠને કહ્યું “નાથ ! આ વ્યાપાર, સંપત્તિ અને આ હવલીઓ શું કરવાની ? કેને માટે આ બધી મમતા કરવાની? ભેગવનાર તે હવે કઈ છે નહિ ? આપ બીજી સ્ત્રી ન કરે? ભેળી ! આપણે કયાં પુત્ર ન હતું. હવે ત્યારે શું સુખ જોયું છે. નથી તે સારું સુખ છે. હું બીજી સ્ત્રી કરૂં અને આના જે છેક પાકયે તે ઘડપણમાં આપણી માટી ખરાબ થાય.” શેઠે મરેલા પુત્રને યાદ કરી કહ્યું. પદ્માએ કહ્યું “એમ તે કાંઈ બધા છોકરા એવા થોડા જ થાય છે. કેઈ આપણે અને એને દુષ્કર્મને ઉદય હશે. તેથી તે આપણે ત્યાં આવ્યું અને તેનું લેણું ચુકાવી ચાલતે થયો. જગતમાં સૂર્યયશા જેવા શું સારા પુત્ર પણ નથી થતા?” - થેડા દીવસ તો ધનદ પદ્માનું વચન ન માન્યું પણ પછી પિતાની મેળે તેને સમજાયું એટલે તેણે એક ધનવાનની કુમકતી નામની છોકરી સાથે લગ્ન કર્યું. For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra મહાન કુમારે www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૫ (૪) 6 નાથ ! આજે મેં સવારમાં સ્વપ્નમાં રાતુ કાંસાનુ કચાળું કાઇક લઈ ગયુ તેવુ... જોયુ. મેં તે કચેાળુ' લેવા હાથ લખાવ્યે ત્યાં મારા હાથ પલંગ સાથે અથડાયા અને તેથી હું જાગી ગઈ. નાથ! આનું શું કૂળ હશે. કુમુદ્રતીએ ધનદત્તને પુછ્યુ. ધનંત્ત મેલ્યા. ‘ પ્રિયે ! તારે પુત્ર થશે, પણ તે કેઈના ઘેર મેટા થશે' એમ આ સ્વપ્ન કહે છે. For Private And Personal Use Only કુમુદ્વૈતીએ સારા દીવસે પુત્રના જન્મ આપ્યા. ધનદત્તને પુત્રજન્મના સમાચારે જરાપણ હુ` ઉત્પન્ન ન કર્યાં. તેને મરી ગયેલેા જયકુમાર યાદ આવ્યે। અને જે આ કરે પણ તેના જેવા પાકયા તે મારી શી દશા થશે તે વિચારે કંપવા લાગ્યું. તેણેતુના તે જન્મેલા બાળકને કપડે લપેટી હાથમાં લીધે અને એક જીદ્યાનમાં મુકયા. શેઠ આડુ અ∞ જોઇ ઘર તરફ પાછા ફરવા માંડયા ત્યાં આકાશવાણી થઈ શેઠ! ઉભા રહેા ! છેકરાને એમને એમ મુકીને નહિ જવાય? તેનુ હજાર સાના મહારનુ લેણું ચૂકવતા જાએ એ તમારૂં લેણુ લેવા આવ્યા છે.’ 6 શેઠ લાંબે વિચાર કર્યા વિના ઘેર જઈ હુજાર સાના સહારની થેલી લઇ આવ્યા અને બાળક આગળ મુકી ગ્રુપચૂપ ઘેર પાછા ફર્યાં. પરઢ થતાં માળી ઉદ્યાનમાં આવ્યે. તે કરે અને સાનામહોર પેાતાના ઘેર લઇ ગયે. માળીને ત્યાં આ છેક માટે થવા લાગ્યા. ત્રણ વર્ષ થયાં ત્યાં કુમુદ્દોએ બીજા ખાળકના જન્મ Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર આપે. શેઠે આને પણ ઉદ્યાનમાં મુકવા આવ્યા. તે મુકી વિદાય થવા લાગ્યા ત્યાં ફરી આકાશવાણ ગઈ “શેઠ! ન માનશે કે આ છેક તમને સુખ આપવા આવ્યું છે. આ તમારી પાસે તેનું દસ હજારનું લેણું લેવા આવ્યું છે. દસ હજાર સોના મહેર ચૂકવીને જાઓ.” શેઠને સેનામહેર આપવાને વાંધો ન હતે પણ કઈ કુલાંગાર પાકે તે તેની ઈજજત આબરૂ ખરાબ કરે તેને ભય હતું તેથી તેમણે દસ હજાર સોનામહોર લાવીને તેની આગળ મુકી. ધનદત્ત ઘેર પાછા આવ્યા. સોનામહેરો સાથે આ છોકરાને તેજ ગામને અપુત્રી કેઈ વણિક લઈ ગયે અને તેણે તેને વહાલથી ઉછેરવા માંડશે. મેઘ અને ભાગ્ય એવાં છે કે ન આપે ત્યાં સુધી કાંઈ નહિ અને આપવા માંડે ત્યારે અનર્ગલ આપે તેમ ધનદત્તને પુત્ર ન હતું ત્યારે મુદ્દલ ન હતો અને હવે થવા માંડ્યા ત્યારે બે બે વર્ષે કુમુદ્વતી પુત્રને જન્મ આપવા માંડી, ધન દત્ત જયકુમારનું દુઃખ એવું કારમું અનુભવ્યું હતું કે પુત્રનું નામ સાંભરતાં કંપી ઉઠતે અને તેને તે એમ જ થતું કે કરા તે કુલાંગારજ પાકવાના. આથી કુમુદ્વતીએ ત્રીજા પુત્રને જન્મ આપે તેને પણ ધનદત્ત બહાર મુકવા ચાલે પણ એને ભાગ્યેજ ખબર હતી કે આ પુત્ર તે તેને અને તેની સાત પેઢીને તારનાર હતો. ધનદ કપડાથી લપેટેલા આ તીજા બાળકને એકાંતમાં મુક અને ગુપચૂપ પિતાના ઘર તરફ પાછા ફરવા માંડ્યા ત્યાં આકાશવાણી થઈ. શેઠને આમાં નવાઈ ન લાગી કેમકે એક વાર એક હજાર અને બીજીવાર દસ હજાર સોનામહેર તેણે ચૂકવી For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૭ મહાનંદકુમાર હતી આથી તેણે માન્યું કે આ વખતે પણ કોઈ મોટી રકમનું દેવું ચૂકવવું પડશે પણ તેણે તે ધ્યાન દઈ સાંભળ્યું છે તેમાં મૂખ શેઠ! છેકરાને કેમ મુકી ચાલ્યા જાય છે? આવું પુત્ર રત્ન ભાગ્ય વિના મળતું નથી. આ પુત્ર સામાન્ય નથી તારી સાત પેઢીને અજવાળનાર છે. શેઠ જવું હોય તે ભલે જા પણ તારૂં તેની પાસે કેટકેટિ સેનામહેરનું લેણું છે. તે તારી પાસે લેવા નથી આવ્યું પણ આપવા આવ્યો છે.” શેઠને હરખ ન માયે. જગત આખું લાભમાંજ લેટે છે, અને નુકશાનથી આવું નાસે છે. શેઠને ખબર પડી કે આતે. લેણે આવ્યું છે એટલે તેણે તુર્ત છાતી સરસ ચાંપે અને ઘેર જઈ કુમુદ્વતીને આપે. (૫) આ પુત્રનું અશુચિકમ દાટવા ખાડો ખેદ્યો ત્યાં શેઠને કેટિ દ્રવ્ય પ્રાપ્ત થયું. દેવની વાણી તુર્ત સફળ થઈ. શેઠને આનંદનો પાર ન રહ્યો. તેથી તેમણે આ પુત્રનું નામ ગુણનિષ્પન્ન “મહાનંદ કુમાર પાડયું. મહાનંદકુમાર આનંદ કરને અને માતાપિતા સૌ વડીલેને આનંદ પમાડતા મેટો થશે. વિદ્યાભ્યાસ અને કળા તેણે થોડાજ વખતમાં હસ્તગત કરી અને શેઠને વ્યાપાર તેણે બધે સંભાળી લીધો. ધનદત્તની મુડીમાં તેણે ક્રોડા રૂપીયાનો વધારો કર્યો. ધનદત્ત મહાકટ્યાધિપતિ ગણાવા લાગે. એક સાંજને સમય હતે. મહાનંદકુમાર પોતાની પેઢીથી ઘર તરફ પાછા ફરતે હતો ત્યાં રસ્તાની એક બાજુએ ઉભેલા એક જટાધારી બાવાની નજર તેના ઉપર પડી. બાવે For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ કથાસાગર શેઠ પાસે આવ્યો અને બોલ્યા “શેઠ! તમે મહાપરોપકારી છે. તમારી આકૃતિજ તમને ગુણવાન કહે છે. હું આકાશ ગામિની વિદ્યા સાધુ છું પણ મને કંઈ સારે ઉત્તરસાધક મળને નથી. નિર્લક્ષણ પુરુષ તે ઘણા રખડે છે પણ લક્ષણવંતે જડતું નથી. કેમકે લક્ષણવંતને કાંઈ પડી નથી. શેઠ મારૂં કામ આટલું ન કરે? તમે હજારો લેકની પ્રાર્થના પુરી કરે છે. મારી એક પ્રાર્થના પુરી કરે. હું તમારો ઉપકાર નહિ ભૂલું. માત્ર એકજ દીવસનું કામ છે.” મહાનંદકુમાર ચકેર હતું તે સારી રીતે સમજતો હતો કે આવા યોગીઓએ કેઈને ઉત્તરસાધક બનાવી પ્રાણ લીધા છે. આવાને ભરોસે રાખનારા કેઈ ઠગાયા છે. છતાં જે સામે પગલે આવી યાચના કરે છે તેને કેમ તરછેડાય? “ગીરાજ! મારા વિના તમારી વિદ્યા સિદ્ધ ન થતી હિય તે હું ઉત્તર સાધક બનીશ. બેલે તમારા આશ્રમે ક્યારે આવું.” મહાનંદકુમારે કહ્યું. “બેટા! આજે રાતના આઠ વાગે હું તારી રાહ જોઈશ. હું પૂર્વ દિશામાં ગામની ભાગોળે બેસીશ.' મહાનંદકુમારે પ્રતિક્રમણ કર્યું. પાપની આલોચના લીધી. જીવને ખમાવ્યા. માતપિતાને પગે લાગ્યું અને ગંભીર થઈ ગામ બહાર નીકળે. યોગી તે રાહ જ જોતે હતે. ચગી આગળ અને મહાનંદકુમાર પાછળ. ડું ચાલ્યા ત્યાં ચગીને આશ્રમ આવે. યેગીએ માંડલા દેય. હેમ હવન આરંભ્યા. બાકળા ઉછાર્યા અને ફટફટ્ સ્વાહાના મંત્ર ઉચ્ચાર્યા. યોગીની સામે જ For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાનઃ કુમાર ૧૦૯ મહાનંદકુમાર એઠા. તે ચેગી કહે તેમ કરતા હતા. તેના હૃદયમાં ક્ષેાભ ન હતા કે ચેગીથી સાવધ રહેવાની તકેદારી ન હતી. તે તે સમજતા હતા કે આપણે આના કલ્યાણુ માટેજ જાતના ભેગ આપવા તૈયાર થયા છીએ પછી ખીવાની કે તકેદારી રાખવાની જરૂર શુ છે ? હા. પરભવના ભાથા માટે તે પંચપરમેષ્ઠિનુ સ્મરણુ કરતા હતા. ત્યાં અચાનક હેમની જ્વાળામાંથી હાથ પ્રગટ થયા અને પછી ધીમે ધીમે એક તેજસ્વી દેવી પ્રગટ થઈ અને બેલી ચેમી! તારી વિધિ પૂર્ણ છે. મ ંત્રાક્ષર ખરાબર છે, સાધક ઉત્તરસાધકના મેળ પુરેપુરા છે, પણ તારૂ ભાગ્ય નથી. ભગ્ય ઉત્તરસાધકનું છે. હું આકાશગામિની વિદ્યા જરૂર આપીશ પણ તને નહિ તારા ઉત્તરસાધકને. યાગી વિલખા પડયે અને એલ્કે દેવ ! વર્ષાની સાધના મારી. પ્રયત્ન મારા. ઉત્તરસાધકને મત્ર સાધવા ચાચના કરેલી મારી. છતાં ફળ મને નહિ ?” < ' · ચેાગી ! દેવ કે દાનવ ભાગ્ય વિના કાંઇ આપી શકતા નથી. ભાગ્યવિહીન માણસા મહેનત પારકા માટેજ કરે છે. આ તમારી બધી મહેનત તમારા માટે નહિ પણ ઉત્તર સાધક માટે જ ફળવાળી છે. ’ મહાન દકુમાર બાલ્યા ‘ દેવિ ! મારે વિદ્યાના ખપ નથી. જેને ખપ છે તેને આપેા. વિદ્યા મને આપશે તે મે યોગીને ઠગ્યા તેમ ગણાશે. ’ ‘કુમાર ! જે ઇચ્છે છે તેને તે મળતું નથી અને જે નથી ઇચ્છતા તેને શૈધતું ભાગ્ય આપવા આવે છે. આ વિદ્યા ચેાગીદ્વારા તને શેાધતી આવી છે. ચેાગી વિદ્યા આપતા નથી For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ કથાસાગર પણ વિદ્યા તને પોતાની મેળે વરે છે. એની અનુમતિ આપે.” યેગી “સારું.” તેમ બેલે તે પહેલાં તે દેવી અદશ્ય થઈ અને આકાશ ગામિની વિદ્યા મહાનંદ કુમારને હેજે સહેજે મળી ગઈ. મહાનંદ કુમારને આકાશ ગામિની વિદ્યા તે મળી પણ તેને તેને બહુ ઉપગ નહતે કેમકે તેણે સમક્તિ મૂળ બારવ્રત લેતાં છઠ્ઠા વ્રતમાં ૧૦૦ એજનથી વધુ પરિમાણ રાખ્યું ન હતું. આથી આ વિદ્યાને બહુ ઉપગ ન થવાથી ગંભીર હૃદયવાળા મહાનંદની પાસે આકાશગામિની વિદ્યા છે તેની જાણ કોને ન થઈ. ઉત્તમ વ્રત અને ઉત્તમ શક્તિની પરીક્ષા પ્રસંગ આવે ત્યારે જ ખબર પડે છે. આ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તે મહાત્મા અને તેથી ડગે કે પરાભવ પામે તે સામાન્ય જન. મહાનંદકુમારને પણ તેના વ્રતની કસોટીને પ્રસંગ જીવનમાં આવ્યો. એકવાર મહાનંદ કુમારને નાનું બાળક ઘરના આંગણમાં રમતે હતો. રમતાં રમતાં પાસેના દરમાંથી નીકળેલા સ" ઉપર તેને પગ પડ. સપે કુંફવાડે માર્યો અને કેમળા બાળકના પગે ડંસ દીધે. તેણે એ પણ ન વિચાર્યું કે હું ડરું છું તે બાળક છે કે મે ટે? અને તેણે જાણી જોઈને ભૂલ કરી છે કે અજાણતાં? આ વિવેક તિચિ જાતિમાં હોય તે તેને પશુ કેમ કહેવાય? પશુ એટલે નિવે. વેકી. તેમાં ગુન્હાના પ્રમાણમાં શિક્ષા ન હોય. બાળક મૂચ્છિત થ. ધનદત્તના સેવકોએ સાપ ઉતારનારની ઘણી તપાસ કરી For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાનંદ કુમાર ૧૧૧ ત્યારે એક મેલા ઘેલા પરદેશીને નેકરે પકડી લાવ્યા. તે બે . શેઠ? મને તે સાપ ઉતારતાં આવડતું નથી પણ એકસોદસ પેજન દૂર મારા ગામમાં મારી સ્ત્રી છે તે સાપ ઉતારી શકે છે. તેને કોઈ આકાશ ગામિની વિદ્યાવાળે લઈ આવે તે બાળક જરૂર બેઠે થાય.” ધનદત્ત મહાનંદ સામું જોયું અને કહ્યું “પુત્ર! વિચાર શું કરે છે. તારી પાસે આકાશગામિની વિદ્યા છે તેને ઉપગ આવે વખતે નહિ થાય તે પછી કયારે થશે? ઉડ, જલદી ઉભા થા અને તે માંત્રિક સ્ત્રીને તારી વિદ્યાથી અહિં લઈ આવ.” “પિતાજી! વિદ્યા છે એ સાચું પણ સાથે મારું વ્રત ૧૦૦ જેજનથી વધું જવાનું નથી તેનું શું થાય ? તેનું ગામ ૧૧૦ એજન છે.” મડાનંદે વિદ્યાને ઉપયોગ ન થઈ શકવાનું કારણ બતાવ્યું. - ધનદત્ત કહ્યું “વ્રત લીધું એ સાચું પણ દરેક વ્રતમાં આગાર કયાં નથી રાખવામાં આવતા? અને કેઈ મહત્વના કારણે વ્રતમાં ભંગ થાય તો પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ કયા નથી થતી?” સાચા વ્રતના પાલનમાં છૂટ કેમ લેવાય?” તેમ કહી મહાનંદ નિયમમાં અડગ રહ્યો. ગામમાં વાત ચારે કેર પ્રસરી કે મહાનંદ આકાશ ગામિની વિદ્યાવાન છતાં પિતાના છોકરાને સાપ કરડે છે તેમાં તેનો ઉપાય કરતો નથી. લેક કહેવા લાગ્યા “મહાનંદ આ તે તું ધર્મ કરે છે કે નિર્દયતા કરે છેબાળક જે બાળક મૃત્યુ પામે છે અને તું જઈ રહે છે?” For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૧૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે થાસાગર અવતીના રાજા આવ્યા અને મહાન દને કહેવા લાગ્યા. " માનદ ! ખાળકના ઉપર તને પ્યાર નથી ? ધર્મના નિયમ છે એ સાચું પણ ખાળકને જીવિત દાન આપવું તે બધા નિયમ કરતાં શું ઉત્કૃષ્ટ ધર્માં નથી ? ધના નિયમ સાચા પણ યાત્રા અને ધર્મકાર્યોમાં આ નિયમેમાં પણ છૂટ હોય છે. > ( રાજન્ માળક મને મારા પ્રાણથી વ્હાલા છે પણ મારા નિયમ તેથી પણ મને અધિક વ્હાલા છે. આ બાળક મારે છે. તેના મૃત્યુથી તમને દુઃખ થાય તેથી પણ વધુ દુ:ખ મને થાય છે પણ હું તેના જીવન ખાતર નિયમને ભંગ કરૂં તેમાં ઉપકાર નથી કરતા પણ સ્વાર્થ સાધુ છું.” મહાન દે નમ્રતાથી કહ્યું. ‘કુમાર ! આટલા અધધ નિયમમાં દૃઢ છે. તા તારે ધર્મ પ્રભાવ બતાવને? સાચા ધર્મ પ્રભાવ હશે તે તારા હાથના સ્પર્શથીજ ખાળક પેાતાની મેળે બેઠા થશે. તેને કેઈ મંત્ર તંત્રની જરૂર નહિ રહે. ’ રાજાએ કહ્યું. કુમારે પાણી લીધું અને બાળક ઉપર છાંટયું. છાંટતાંજ ખાળક નિષિ થઇ બેઠા થયા. કેમકે વિદ્યાની અધિષ્ઠાતા દેવીની આ વખતે ખરી કસોટી હતી તેથી તેણે માળકને નિષિ કર્યાં. ગામમાં ચૌટે ને ચકલે મહાનંદના દૃઢ નિયમની અને જૈન ધર્મની પ્રશંસા ચાલી, મહાનંદ હવે અવતિમાં ગણનાચૈાગ્ય અને પૂજા પાત્ર માનવી લેખાયા. ( ૭ ) ‘ભગવત! મારા અને મારા પિતાના પૂર્વભવ શું છે? For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાનંદ કુમાર ૧૧૩ મારા પિતાને ચાર પુત્રે થયા તેમાં એકે તેમને પાયમાલ કર્યા. બે દેવું લઈ વિદાય થયા અને હું તેમને ઘેર પાછા આવ્યું.” મહાનંદ કુમારે આકાશ ગામિની વિદ્યાથી મહા વિદેહ ક્ષેત્રમાં જઈ સીમંધર સ્વામિને પુછતાં કહ્યું. ભગવંતે કહ્યું “મહાનંદ ! જગમાં પિતા, પુત્ર, માતા, સ્ત્રી કે બાંધવ બધા સંબંધે અણાનુંબંધના છે.” સૌ કોઈ પિત પિતાનું લેણું દેણું લેવા આવે છે અને તે પતતાં ચાલતા થાય છે. માણસ ફેગટ કુલાય છે અને દુઃખી થાય છે કે આણે મારું ભલું કર્યું અને આણે મારું બગાડયું.' તારા પિતાને પૂર્વભવ આ પ્રમાણે છે. ધનપુર નગરમાં સુધન નામને શેઠ અને ધનશ્રી નામની તેની સ્ત્રી હતી. સુધનને ધનાવહ નામને એક બાળ મિત્ર હતું. આ ધનાવહ અને ધન વ્યાપાર સહિયારે કરતા હતા. દુકાનનું બધું કાય5 સુધન સંભાળત. સુધન આમતે હિસાબ બરાબર રાખતે પણ લેભને લઈ તે તેના ઘરમાં થતા ખર્ચને પણ દુકાનના ખર્ચ ખાતામાં નાંખતો. આમ સો એક સેના મહેર જેટલી ઠગાઈ તેણે ધનાવહની કરી હતી. સુધનને આ વેપાર કરતાં એકવખત એવો પ્રસંગ બન્ય કે એક માણસને ૨૦ સોનામહેર આપવાની હતી તે ભૂલથી આપી નહિ. અને બીજા એક પ્રસંગમાં એક માણસ એને ત્યાં પસા ભરવા આવેલે તેણે દસ સેના મહેર વધુ આપી દીધી. સુધનને આ દસ સેના મહાર પેલે માણસ વધુ આપી, ગયે છે તેની ખબર તે પછી પણ તેણે લોભથી ગોપવી. આ ત્રણે પ્રસંગોને સુધને પોતાના જીવનમાં જડી રાખ્યા તેની For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ કથાસાગર આલોચના કે મિચ્છામિ દુક્કડું ન દીધુ તેને પરિણામે સુધનને સો ગણે અને હજાર ગણે બદલે આપવો પડે છે. - સુધને આ ત્રણ કામ છેટાં કર્યા હતાં તેવું એક કામ તેણે તેના જીવનમાં ઘણું ચઢીયાતું પણ કર્યું હતું. એક સાધામિકને ખરે ટાણે તેણે સે સેના મહેરની જરૂર હતી તે તેને મળે તે તેને વ્યવહાર સચવાય તેમ હતું અને તેની ભીડ નીકળે તેમ હતું. સુધને ઉદારતાથી સ સેના મહેરની તેને મદદ કરી હતી. આ મદદ સુધનને હજારો ઘણી મળી પરત થઈ છે. મહાનંદ! સુધન એ તારા પિતા ધનદત્ત અને ધનશ્રી એ તારી માતા કુમુદ્વતી. જયકુમાર જે તારા પિતાને પ્રથમ પુત્ર હતું તે પરભવને ધનાવને જીવ હતું. આ બધા મરી સૌધર્મ દેવ લેકમાં ગયેલા અને ત્યાંથી બધા ચ્યવી આ જન્મમાં ભેગા થયા. ધનાવહ જીવ સુધનપણા વખતે બગાડેલ સો સેનામહોરને બદલે લેવા પુત્ર રૂપે જન્મી આવ્યું અને લાખે ના મહેર બગાડયા પછી જ તે ગયે. તારા પિતાએ ભૂલથી ૨૦ સોના મહોર વધુ લીધી હતી. તે તારો સગે પ્રથમ ભાઈ કે જેને તારા પિતા ઉદ્યાનમાં મુકી આવ્યા પણ તે તેનું લેણું લીધા વિના જાય કેમ ? તારા પિતાએ હજાર સોના મહેર આપી એટલે તેમને છૂટકારો થશે. અને બીજો ભાઈ તે કે જેને દસ સોના મહેર ઓછી આપી હતી તે. આ સોના મહેર એાછી આપવામાં હૃદયને પરિણામ હતો તેથી તારા પિતાને હજારગણું દેવુ ચુકવવું પડયું. કેમકે દસ હજાર સેના મહાર આપી ત્યારે જ તેમને છૂટકારે થયે. અને પેલે સાધમિકને જીવ તે મહાનંદકુમાર For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માનદ્ર કુમાર ૧૧૫ તું પાતે. તે તારા બાપને ત્યાં જન્મી પૂર્વ ભવના તેના ઉપકારને હજાર ઘણેા બદલે આપ્યા છે. તારી માતાને બે પુત્રને વિયેગ હેવા પડયા તેનુ પણ કારણ છે. કેમકે તેણે તેને ત્યાં તુત જન્મેલા એ પાડા માટે એવું ચિંતવ્યું હતું કે આ પાડા કાઈ લઈ જાય તે સારૂ તેમને ઉછેરવા ન પડે અને ફાગઢ ખવરાવવું ન પડે. આનું પરિણામ આ ભવમાં એ આવ્યું કે તેના તુર્તીના જન્મેલા બે પુત્રા ખીજાને ત્યાં ગયા. મહાનંદ ! કર્મ, સત્તા અટલ છે. તેમાં કાઇનું ડહાપણ કામ આવતું નથી. તેના હિસાબના ચોપડા હંમેશાં ચાખા રહે છે અને તેનું લેણુ દેણુ કાઈ ઘાલી જતું નથી કે તે કાઇનુ ડુબાવતા નથી. તેમાં શાણાનું ડહાપણુ કે કપટીની કપરકલા કામ આવતી નથી. સુખ દુઃખનું કારણુ ક જ છે. તમે સારૂ કરે તે સુખ અને ખોટુ કરેા તેા તમને દુ:ખ આપેઆપ આવે છે. મહાન દકુમાર સીમંધર સ્વામિ પાસેથી નીકળો પિતા પાસે આવ્યા અને તેણે પૂર્વભવ સવિસ્તર કહી બતાન્યેા. ધનવ્રુત્ત અને કુમુદ્વતીએ દીક્ષા લીધી. મહાનંદ કુમારે પેાતના વડીલભાઇને શેાધી કાઢી પૂર્વભવ કહી ધર્માંમાં સ્થાપિત કર્યાં અંતે તેણે પણ તેમની સાથે પેાતાનું કલ્યાણ સાધ્યું. दातव्यलभ्यसंबंध वज्रबंधोपमो ध्रुवं । धनश्रेष्ठ दृष्टांतस्त्रिपुत्र सुपुत्रयुक् ॥१॥ આ જગમાં લેણા દેણાનાં સંબંધ છે તે વ સમાન છે. પૂર્વભવના લેણ દેણના સ ંબંધથી જ ધનશ્રેષ્ઠિને ત્રણ અરાખ પુત્ર અને એક સારા પુત્ર મળ્યું. ( ઉપદેશ પ્રાસાદ ) For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૭ લમોનો આદર યાને રામદાસની સ્થા (૧) વસંતપુર નગરમાં ધન નામના શેઠ અને રૂપવતી નામની શેઠાણ હતાં. આમને પસેના નામની પુત્રી અને રામદાસ નામને પુત્ર હતા. શેઠ હતા તે પૂર્ણ સમૃદ્ધિવંત પણ આ બે બાળકે મેટા થાય તે પહેલાં રૂપવતી મૃત્યુ પામી અને સાથે સાથે સમૃદ્ધિ પણ વિદાય થવા માંડી. સંપત્તિ પુરી ચાલી ન જાય તે પહેલાં તેમણે રૂપસેનાને અવંતીનગરના એક શેઠના પુત્રવેરે પરણાવી દીધી અને મેગ્ય સાસરવાસો આપી તેને સાસરે વિદાય કરી. હવે ઘરમાં ધન શેઠ અને રામદાસ બેજ રહ્યા. ઘર માણસેથી સુનું થયું તેમ લક્ષ્મીથી પણ સુનું થયું. લક્ષ્મી જતાં નેકર ચાકર બધા જતા રહ્યા. સમય એ આવી લાગ્યું કે રાઈ અને ઘરમાં કપડા ધેવાનું પણ ધન અને રામદાસને કરવું પડે. પરંતુ રામદાસ સુખ વૈભવથી ઉછરેલ હોવાથી કેઈ જાતનું કામ ન કરે ખાય પીયે અને ફરતે ફરે. - ધન શેઠે એકાંતમાં રામદાસને બેલા અને શિખમણ આપી કહ્યું “બેટા જ્યાં સુધી આપણી પાસે સંપત્તિ હતી ત્યાં સુધી તે તું જેમ વ તેમ ચાલ્યું પણ હવે મળી કઇ કાંતિભા એમ ચાલું For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રામદાસની કથા ૧૧૭ ઘરનું કામ કર્યા સિવાય ખાવાનું કયાંથી મળશે કમાવું પણ તારે પડશે. અને તેને પકાવવું પણ તારે પડશે.” રામદાસને પિતાની આ શિખામણ કારી ઘા જેવી લાગી તેણે ધીમે અવાજે કહ્યું “મારાથી આ કાંઈ નહિ બને.” ધને કહ્યું “જે ન બને તે તારાથી ઘરમાં નહિ રહેવાય કેમકે મારે મારું પુરૂ કરવું મુશ્કેલ છે ત્યાં તારી વેઠ હું કયાં કરું? હા હજી તું જે નાનો હોત તે જુદી વાત. હવે તે તું યુવાન છે, અષ્ટપુષ્ટ છે અને કાંઈ કમાય નહિ, મને મદદ ન કરે અને ઉલટે હું તારે ભાર ઉપાડું એ કેમ બને ? આમ છતાં તારે ખાઈ પી તાગડધિન્ના કરવા હોય તે જા બેનને ઘેર.” રામદાસે પિતાનો છેલ્લે શબ્દ પકડ અને અવંતી તરફ ચાલ્યા. ચાલતા ચાલતા બેનને ઘેર આવ્યું. બેને રામદાસને દેદાર જોઈ પારખી લીધું કે “ભાઈ પૈસા વિનાના થઈ વગર મહેનતે તાગડધિન્ના કરવા આવ્યા છે પણ એવું તે મારે ત્યાં કેમ પિસાય?” એક બે અને ત્રણ દીવસ તે બેને સાચો પણ ચેાથે દીવસે કહ્યું “રામદાસ ! જે અહિ મફતનું ખાવાનું નથી. ખાવું હશે તે કામ કરવું પડશે અને કામ ન કરવું હોય તે આવ્યું હતું તે જાતે રહે.” રામદાસે દુનીયા દેખી ન હતી તેને જવાને કયાંય આરે ન હતો આથી તે બેનની સાથે રઈ કરવા લાગે. આડેશી પાડોશી સેનાને પુછતાં કે આ નવે માણસ તમારા ત્યાં કેણ આવ્યું છે? ત્યારે તે તે આવા મૂર્ખ અને દરિદ્રને ભાઈ કહેતાં લજજા પામતી બોલતી કે આ તે For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ કથાસાગર મારા બાપે મને મદદ કરવા ચૂહાકુંકણુ નામના નાકર મેકલ્યા છે. આડાશી પાડોશી અને ઘરના બધા ત્યાર પછીથી રામદાસને ચુલ્હાકુકણના નામે ખેલાવતા. વખત જતાં રામદાસ રસાઇ કરવામાં પ્રવીણ થયે પણ તેનુ નામ રામદાસ મટી ચુલ્હાકું કછુ થયુ.. (૨) રાત્રિની શરૂઆત થતી હતી. તારા એક પછી એક આકાશમાંથી બહાર નીકળતા હતા. ત્યારે ચુલ્હાકુંકણુ અવ’તીના ગોંદરેથી દેહુ ચિંતા કરી નગરમાં પેસતા હતા તે વખતે એક શ્રેષ્ઠિ પુત્ર મળ્યે તેણે રામદાસને પુછ્યુ ‘તમે કયાંના છે ? અને અહિં શું કરે છે ? ' ' ચુલ્તાફ઼ કણે કહ્યું હું વસંતપુરના છું અને અહિં મારી બેનને ત્યાં રસોઈ કરૂ છું. આ પછી તેણે વગર પુછે પોતાની બધી આપવીતી કહી. અને ખેલ્યા ‘હું તે! મહા દુ:ખી છું કામ ન કરવું પડે માટે મેનને ત્યાં આવ્યે ત્યારે એને તે! મારી પાસે પુરૂ વૈતરૂં કરાવી માંડ ખાવા આપે છે અને મને ભાઇ કહેતાં લજવાતી હાવાથી તેણે મારૂ નામ ચુહાકુંકણુ પાડયુ છે. શું કરૂ ?' 6 શ્રેષ્ઠિપુત્ર કહ્યું · ફીકર ન કરે તમે મારે ત્યાં આવી જાએ. હું તમારૂં દુઃખ ભાગીશ. રસાઇ તા તમારે મારે ત્યાં પણ કરવી પડશે. રામદાસ ઘડીના પણ ઉધારા કર્યાં વિના સીધા શ્રેષ્ઠિ પુત્રના ઘેર આવ્યે અને થાડા દીવસ પછી તેની સાથે સિડુલદ્વીપ ગયા. For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રામદાસની કથા ૧૧૯ સિંહલદ્વીપમાં શ્રેષ્ઠિપુત્ર સારું કમાયે તેણે રામદાસના નામથી પણ છેડે થોડો વ્યાપાર કર્યો અહિં પિતે ક્રોડાધિપતિ બની અને રામદાસને લાખોપતિ બનાવ્યું. હવે રામદાસનું નામ ચુલ્હાકુંકણ રહ્યું ન હતું. રસોઈની જવાબદારી તેની મટી ગઈ હતી, તે શેઠને પરમ મિત્ર અને એક ભાગીદાર જે લેખાતે હતે. એક મધ્ય રાત્રિએ રામદાસ વિચારે ચડે તેને તેના વૃદ્ધ પિતા ઘર કુટુંબ બધું સાંભળ્યું. તેને લાગ્યું કે “આ સમૃદ્ધિ અને સંપત્તિ શા કામની? જે તેને સ્નેહીઓ જોઈ હરખાય નહિ અને દ્વેષીઓ જોઈને બળે નહિ. મારા વૃદ્ધ પિતા આજે જીવતા હશે કે કેમ ? તેની પણ કેને ખબર છે. છતા છોકરે બાપને મેં કેવું દુઃખ આપ્યું છે?” આ બધું સાંભળતાં તેની આંખમાં ઝળહળીયાં આવ્યાં તે રાત તેણે મહા મુશ્કેલીઓ કાઢી. બીજે દિવસે તેને અચાનક સમાચાર મળ્યા કે “રામદાસ! તારા પિતા જીવે છે અને તને સંભાળી સંભાળી ઝરે છે.” અમદાસ શ્રેષ્ઠિપુત્રની રજા લઈ સિંહલદ્વીપથી પ્રયાણ કરી વસંતપુર નગરે આવ્યો. (૩) પિતાજી! નસીબ ફરે ત્યાં થોડીવાર લાગે છે? અવંતીમાં એક શ્રેષ્ઠિ પુત્ર મળે તે મને સિંહલદ્વીપમાં લઈ ગયે અને તેણે લાખોપતિ બનાવ્યો. રામદાસે પિતાને પોતે કેમ સંપત્તિ મેળવી તે જણાવતાં કહ્યું. “અવંતિમાં બેને તેને સારે સાચવ્યું હશે ?' પિતાએ રૂપસેનાના સમાચાર પુછતાં કહ્યું. For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૨૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર રામદાસે કહ્યું · પિતાજી! એને તા મારૂનામ ચુલ્હાકુંકણુ પાડયુ'. તે એઠવાડ મારી પાસે કઢાવતી, રસેાઇ મારે પકાવવી પડતી અને આખા દીવસ તેનુ વૈતરૂ કરૂં ત્યાં માંડ ખાવા આપતી. વધુ શુ. મને ભાઈ કહેતાં પણ શરમાતી.’ પિતાએ કહ્યું ‘ ભાઇ ! આ દુનીયામાં માણુસની કિંમત નથી પૈસાની કિ ંમત છે.’ ‘મારે હવે એકવાર ફ્રી બેનને મળવા જવુ છે. હવે એન કેમ સાચવે છે તે તે જોઉં ?' રામદાસે અતિ જઇ મેનને મળવા માટે પિતાની આજ્ઞા માગતાં જણાવ્યું. પિતાએ સંમતિ આપી રામદાસે સારે રસાલા લ અવંતિ તરફ પ્રયાણુ કર્યું. (૪) સવારના આઠે વાગ્યા હતા અવંતીના સારા સારા પચાસ સાઠ શેઠીયા સેાનેરી પાઘડીમાં સૂર્ય ના કિરેણાને પ્રતિ ખિખિત કરતા અતિના રાજમામાંથી નીકળ્યા. ત્યાં એક દુકાનદારે પુછ્યુ શું છે? તમે બધા કયાં જાઓ છે ? C ત્યાં એક શેઠ મેલ્યા · અરે રામદાસ શેઠ આવે છે! શું એમને વૈભવ છે અને શુ' ઉદારતા? જયાં જાય ત્યાં બે, પાંચ હજાર તા ખર્ચે જ. વસ ંતપુરમાં તા તેમની ઓલબાલા છે.' શરમાતાં શરમાતાં તે શેઠ આગળ ખેલ્યા તમને ખબર નહિ હાય કે તે મારા સાળા થાય.' C સાજન આગળ વધ્યું અને રામદાસ શેઠને નમસ્કાર કરી તે ખેલ્યા ‘શેઠ પધારો, પધારે, અમારાં મેટાં ધનભાગ્યું. તમારા જેવાના પગલાં અમારા ત્યાં કયાંથી ?? For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રામદ્રાસની કથા ધર અવંતીનુ માર વિધી રામદાસ સન્માન પૂર્વક એન રૂપસેનાને ઘેર આવ્યા. ત્યાં મોટા મેટા ગાલીચા પાથર્યાં હતા. પાન બીડાના થાળ ચારે બાજુ મુકયા હતા. આનંદ આન તંતુ વાતાવરણ હતુ. ઘેાડીવાર થઇ ત્યાં જમવા માટે રામદાસ પધાર્યાં. ઉંચા આજોઠ અને ચાંદીના થાળમાં વિવિધ ભેાજન પીરસાયાં. અનેક પકવાન અને ઘણાં શાક હતાં. રૂપસેનાએ વીજણેા લીધે અને ભાઇને પવન નાંખતાં મેલી ‘ રામજીભાઇ ! શે વિચાર કરે છે ભેજન આરાગે રસાઇ ઠંડી થશે. ' રામદાસ ખેલ્યા ‘બહેન ! હું મારા ઇષ્ટ દેવને સ’ભારૂ જી. મહારા ઇષ્ટ દેવ લક્ષ્મી દેવી છે કે જેના પ્રતાપે હુ રામજીભાઇ કહેવાયે.. પહેલાં હું એજ હતા પણ મારૂ નામ ચુલ્હાફુ કહ્યુ હતું કેમકે મારી પાસે લક્ષ્મી ન હતી. લખમી તુહિ સુલક્ષણી, જિણે ભણાવ્યા રામ. પહેલે ફેરે આવીએ ચુહાકુંકણુ નામ. રામદાસે ભેજન આરેાગ્યું. ખહેન સમજી ગઈ હવે અહેનને વધુ શરમીંઢી પાડવાનું તેને ઠીક ન લાગ્યું. આ પછી તે બહેનને સારે સાસરવાસે આપી પાતાના ઘેર આવ્યે. ઘેર આવ્યા બાદ રામદાસે પિતાની સારી સેવા કરી. અને જગત્ માત્ર સ્વાથી છે સૌ લક્ષ્મીનું પૂજક છે. માણસનું કાઇ પૂજક નથી તેમ સમજી ધઘાષસૂરિ પાસે આ પિતા પુત્રે અન્નેએ લક્ષ્મીને સદ્નય કરી દીક્ષા લીધી અને તે દીક્ષા પાળી પિતા પુત્ર સ્વગે સંચર્યો. ( પ્રસ્તાવશતક ) For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ ગૃહસ્થના પ્રસંગ યાને વરદત્ત મુનિ (૧) • ધર્મલાભ ’ શબ્દ સાંભળતાં વરદત્ત નગરના મંત્રી વરદત્ત એકદમ ઉભા થયા અને ગેાચરીએ પધારેલ ધમ ઘાષ મુનિને દૂધપાકનુ ભાજન લઇ વહેરાવવા આવ્યા અને ખેળ્યે, ‘મહારાજ ! નિર્દોષ અન્ન ગ્રહણ કરે.’ તેણે દુધપાકની ભરેલી કડછી મુનિના પાત્રમાં નાંખવા માંડી ત્યાં એક છાંટા જમીન ઉપર પડચેા. મુનિએ પાત્રાં ઉપાડી લીધાં અને તેને ત્યાંથી કાંઇ પણ વ્હાર્યા વિના પાછા ફર્યાં. વરદત્ત મંત્રીને પશ્ચાતાપ થયા ‘ અરે હું કેવા કમભાગી કે મુનિ જેવા મુનિ મારે ઘેર હારવા આવ્યા અને હુ વ્હારાવી ન શકયા.’ આ પશ્ચાતાપમાં ઘેાડે વખત પસાર કરી મંત્રીશ્વર રાજસભામાં ગયા. તે ત્યાંથી પાછા ફર્યાં ત્યારે તેમણે શેરીમાં ‘મારા, મારે, ઢોડા, દોડા.’ના કાલાહલ સાંભળ્યે. મંત્રીએ પુછ્યુ કે શા માટે આ મારામારી ચાલે છે ? મંત્રીના ઘરના નાકરાએ કહ્યું આ લેકાએ આપણા પાળેલા કુતરા મેલીયાને મારી નાંખ્યું. એ લેકે શું સમજે ' : છે એમના મનમાં ? ’ મંત્રીએ નાકરેને ધીમા પાડતાં કહ્યુ' ‘ મતીયાનેા. કાંઇ વાંક ગુન્હા હતા કે એમને એમ મારી નાંખ્યા ? ? For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વરદત્ત મુનિ ૧૨૩ < " ' શેરીના લેાકેા મેલ્યા ‘ પહેલાં તમારા મીતીયાએ ફળીના કૂતરાને માર્યાં છે. પછી એને અમે માર્યા છે.’ મત્રીએ નાકરાને કહ્યુ આ લેાકેા શું કહે છે ? નોકરી એલ્યા ‘ વાત સાચી. પણ એ કુતરાએ આપણી પાળેલી બિલાડીને પહેલાં મારી માટે માીયાએ એને માર્ગો છે.’ મંત્રીએ કહ્યું · બધી વાત પહેલેથી કહે આમાં શુ કારણુ ખન્યું છે. ? ' મુખ્ય સેવક એલ્યે ‘ મુનિ આપણા ત્યાં વ્હારવા આવેલા તેમાં જે દુધપાકના છાંટા જમીન ઉપર પડયા ત્યાં માંખી બેઠી. આ માંખીઓને જોઇ ગરાળી આવી અને તેણે એક પછી એક માંખીઓને મારવા માંડી. ગરાળી એક પછી એક માંખીઓને ઝડપતી હતી ત્યાં એક કાકીડાએ તેને પકડી અને તે લઇ જેવા નાયા ત્યાં આપણી ખિલાડીએ કાકીડાને ડાકમાંથી પકડચેા. તેને પકડીને ખિલાડી નાઠી કે તુ તેને શેરીના કુતરાએ મારી. આ કુતરાને આપણા કુતરાએ માર્યાં અને તેથી આ બધા લેકે લાકડીયા લઇ અમને મારવા આવ્યા છે. ’ લેાકેાને મંત્રીએ ખસેડયા, નાકરાને પણુ વાર્યાં અને કહ્યું ‘પુરૂં તપાસ કરી લડેને ? નજીવો ભૂલમાં કેવું પરિણામ આવે છે તેના આ પ્રત્યક્ષ દાખલેો છે.' સૌ સૌને ઘેર ગયા પણ વરદત્ત મંત્રીને આ પ્રસંગ ચિત્ત આગળથી ન ખસ્યા, તે વિચારવા લાગ્યા. શુ સાધુ જીવનના આચાર ? શું તેની પાછળ રહેલ દીષ્ટિપણું ? હું. પહેલાં સમયે કે એક ટીપુ પડયું તેમાં તે એવુ શુ થયુ કે આ મુનિ હાર્યા વિના ચાલ્યા ગયા પણ હવે સમજાય છે . For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ કથાસાગર કે એક નાની ભૂલ કેવા ઘણુ અનર્થને કરે છે? શું દુનીયામાં આમ જ કલેશની પરંપરા ચાલે છે? વરદત્ત મંત્રીએ મુનિની તપાસ ખુબ કરી પણ મુનિ ન મળ્યા. વરદત્ત મંત્રી સ્વયં પ્રતિબંધ પામ્યા અને સ્વયં દીક્ષા લઈ ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. “રાજન ! હું પ્રતાપી માળવાના અધિપતિ ચંડપ્રદ્યોતને દૂત છું. તેણે આપની પુત્રી અંગારવતીના ગુણ અને રૂપની પ્રશંસા કઈ એગિની દ્વારા સાંભળી ત્યારથી તે દુર રહ્યો રહ્યો પણ તેના ઉપર ખુબજ મુગ્ધ બન્યું છે. હું રાજ રાજેશ્વર ચંડપ્રદ્યોતની આજ્ઞાથી આપની પુત્રીનું મારું કરવા આવ્યા છું.' દૂતે સુસુમારનગરના રાજા ધુંધુમારને પગે લાગી કહ્યું. ધુંધુમાર બોલ્યો “દૂત! વર લાયક થયેલી પુત્રીને મારે વરાવવાની તે છેજ પણ બળાત્કારે પુત્રીની માગણી કરવી તે વ્યાજબી નથી. દત ચંડપ્રદ્યોતને કહેજે કે સંપત્તિ અને સન્યથી ગર્વિષ્ઠ બની નીતિના નિયમેને પણ જે તું ઉલ્લંઘવા માગતા હોય તે મારી પુત્રી તને નહિ મળે. અને તે માટે મારે જે ભેગ આપે પડશે તે આપીશ.” દૂતે રાજાને કહ્યું “રાજન્ ! ચંડપ્રદ્યોત જે પ્રતાપી રાજા જમાઈ તરીકે નહિ મળે, આજે તે તમારી પાસે કન્યાની માગણી કરતું આવ્યું છે. જો તમે તેને ના પાડશે તે તે યુદ્ધ કરીને પણ અંગારવતીને પરણશેજ અને તેથી પુત્રી તે જશે પણ રાજ્ય અને તમારા બધાંનાં જીવન જશે.” ધુંધુમારે દૂતને ગળું પકડી સભાની બહાર ધકેલ્યા For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વરદત્ત મુનિ ૧૫ અને કહ્યું “જા ઉતાવળે થા અને તારા રાજાને કહે કે અંગારવંતી નહિ મળે.” ચંડપ્રદ્યોત એ પ્રતાપી રાજા હતે છતાં તે મહાકામી હતે. તેણે તેના અંતઃપુરમાં ઘણી સ્ત્રીઓ એકઠી કરી હતી છતાં તે સંતુષ્ટ ન હતું. અને તે નવી નવી કુમારીકાના રૂપનાં વખાણ સાંભળી તેને માટે તલસતું હતું. તેણે લશ્કરને હૂકમ આપે “સુસુમારપુર ઉપર ચઢાઈ કરી.” ધુંધુમાર હતો તે તેજસ્વી અને સત્વશાળી, છતાં ચંડપ્રદ્યોતના હિસાબે તેની ગણના અ૫ હતી. તેથી તેણે નગરના દરવાજા બંધ કરાવ્યા. સભા એકઠી કરી અને બીજા વિચાર સાથે એક જાણકાર નિમિત્તને પણ પૂછયું “નિમિત્તક ! ચંડપ્રદ્યોત આપણું નગર ઉપર ચડી આવ્યું છે. આપણે શત્રુ સાથે લડવાનો નિર્ણય છે. પણ તમારું નિમિત્ત આ સંબંધમાં શું કહે છે? “આમાં મારે જય થશે કે પરાજ્ય?” નિમિત્તક બરાબર નિમિત્ત જોઈ જવાબ આપવાનું કહી રાજસભાથી નીકળી બહાર આવ્યું ત્યાં રસ્તામાં ઘણું નાનાં છોકરાં રમતાં હતાં તેને નિમિત્તયાએ બીવરાવી હાંકી કાઢયાં. એટલે તે છોકરાં પડખેના નાગપ્રાસાદમાં ગયાં. આ પ્રાસાદમાં પહેલેથી વરદત્ત મુનિ કાઉસ્સગ્ગ ધ્યાન ધરતા હતા. છોકરાં મુનિના પગ આગળ લપાઈ ગયાં. મુનિએ કાઉસ્સગ્ગ પાર્યો અને કહ્યું “બાળકો બી નહિ કેઈ જાતને તમને અહિં ભય નથી આતે ખોટો ફટાય છે” આ બધું નિમિત્તકે બરાબર સાંભળ્યું. તે પાછો વળી સીધે રાજા પાસે જઈ બોલ્યા For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ કથાસાગર રાજન ! ચંડપ્રદ્યોત મહાપરાક્રમી ભલે રહ્યો તેનું સૈન્ય ગમે તેટલું મોટું હોય પણ આ યુદ્ધમાં તેને પરાભવ થશે.” રાજાને ઉત્સાહ આવ્યે લશ્કર અને સેનાપતિઓ નાચી ઉડયા. થવું ન થવું તે ભવિષ્યમાં હોય પણ સારા શબ્દમાં એવું અજબ આકર્ષણ છે કે તે માણસમાં રહેલી શક્તિમાં બમણું તમણે જુસ્સો ઉભું કરે છે. ધુંધુમારના સિનિકોને ખાત્રી થઈ કે આ યુદ્ધમાં જય આપણે છે તેથી રાજાએ નગરના દરવાજા ખોલી નાખ્યા કે તુ તેઓએ ચંડપ્રદ્યોત સાથે પુરસથી યુદ્ધ ખેલી નાંખ્યું. આ યુદ્ધમાં ચંડપ્રદ્યોતના સનિકે નાઠયા. તેનું લશ્કર હતવિહત થયું અને ચંડપ્રદ્યોત બંધીવાન બન્યા. ચંડપ્રદ્યોત ! તમારૂં માળવા દૂર છે, તમારું સૈન્ય નાસી ગયું છે. તમારો વૈભવ તમને છોડી ગમે છે. બોલે તમને કેવી શિક્ષા કરૂં ? ” ધુંધુમાર રાજાએ રાજસભામાં કેદી તરીકે ઉભા રાખેલા ચંડપ્રદ્યોતને કહ્યું. ચંડપ્રદ્યોત સમજતું હતું કે ધુંધુમાર ધારે તે શિક્ષા કરી શકે છે. ઈ છે તે એકજ તલવારના ઝાટકે મારી શકે છે. અને ઈચ્છે તે ભેંયરામાં પુરી ભૂખે મારી રીબાવી શકે છે. તે બે “રાજન્ હું તે ઉજજેનીથી તમારે ત્યાં આવ્યો છું, હું તમારે અભ્યાગત છું, અભ્યાગત–પણને જે શિક્ષા થાય તે શિક્ષા મને કરો.” ધુંધુમારને રેષ પલટાયે “સર્વથામ્યા તો પુરુઃ” એ પદ યાદ આવ્યું સાથે એ પણ વિચાર આવ્યો કે ચંડપ્ર For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વરત્ત સુનિ ૧૨૭ દ્યોતને તેના અભિમાન અને ઉદ્ધૃતાના બદલે મળી ગયા છે અપકારી ઉપર ઉપકાર કરવામાં જે મહત્તા છે તે મહત્તા અપકારીના બદલે લેવામાં નથી. તેણે તુર્ત ચડપ્રદ્યોતને છૂટા કર્યાં અને કહ્યું ‘મારી પુત્રી અંગારવતી તમને પરણાવું છું તમે તેને સારી રીતે સાચવજો.’ ચડપ્રદ્યોત અ‘ગારવતીને પરણ્યા ખરા પણ નતમસ્તકે ઉન્નત મસ્તકે નહિં. દીવસેા જતાં અંગારવતી ચંડપ્રદ્યોતની પટરાણી થઇ. ( ૫ ) . દેવિ ! મેં ઘણાં યુદ્ધ કર્યાં. મારા કરતાં વિપુલ સૈન્યના પણ મેં પરાભવ કર્યો છે. પણ હજી સુધી મારી સમજમાં નથી આવતુ કે હુ સુસુમારપુરમાં તારા પિતાથી કેમ પરાભવ પામ્યા? તેમનું સૈન્ય સ્વલ્પ હતું. સાધન સ્વ૯૫ હતાં છતાં મારૂં પ્રબળ ગણાતું સૈન્ય સિંહના ગરવે અકરાનુ ટેળું ન:સી જાય તેમ બધું સૈન્ય કેમ નાસી ગયું અને હું તારા પિતાના સૈનિકોથી કેમ ઘેરાઇ ગયેા?” ચડપ્રદ્યોતે અ ંગારવતી પાસેથી પરાભવનુ કારણ જાણવા પુછ્યુ. અગારવતી બેલી - નાથ ! સ્વલ્પ ખળ કે વધુમળ અધે ઠેકાણે કામ કરતાં નથી. કોઇવાર ભાગ્ય સ્વલ્પબળવાળાને પણ જય અપાવે છે. અને કેાઈ કમભાગી સમયે મેટા ખળ વાળા માંધાતાને કમભાગ્ય ધૂળમાં રગદોળે છે. મારા પિતા પ્રથમ તે તમારા સૈન્યથી ડઘાચા હતા. પણ એક નાગમા સાદમાં રહેલ વરદત્ત મુનિએ કહેલા નિમિત્તથી મારા પિતામાં અને તેમના સૈન્યમાં અપૂર્વ જેમ આવ્યુ તેથી મારા પિતાને જય થયા. For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ કથાસાગર ચંડઅદ્યતને હવે ધુંધુમારના જયનું કારણ સમજાયું અને તે વરદત્ત મુનિની તપાસમાં પડ. નિમિત્તક મુનિ મારા આપને વંદન ” એકવાર અર્વતીના ઉદ્યાનમાં પધારેલ વરદત્ત મુનિને હસતાં હસતાં ચંડપ્રદ્યોતે પગે લાગતાં કહ્યું. મુનિ ધ્યાનમાં હતા. આ ધ્યાનમાં ચંડપ્રદ્યતને શબ્દ તેમને કાને પડયે અને તેમની વિચારધારામાં મેં નિમિત્ત જ્યારે કહ્યું છે કે આ રાજા મને નિમિત્તક કહે છે. એક પછી એક ભૂત કાળના પાનાં તેમણે યાદ કર્યા. યાદ કરતાં સુસુમારપુર નગરને પ્રસંગ યાદ આવ્યું અને સાંભર્યું કે રાજ સાચી વાત કહે છે. મેં પેલાં બાળકોને કહ્યું હતું “તમે બીશ નહિ તમને કેાઈને ભય નથી.” આને ધુંધુમાર રાજાએ નિમિત્ત માન્યું અને સૈન્યમાં ઉતરી તેણે જય મેળવ્યું તેથી આ ચંડપ્રઘાત મને નિમિત્તક કહે છે. ચંડ પ્રત તો વાંદી ચાલ્યો ગયે પણ મુનિની વિચાર ધારા વધુને વધુ નિર્મળ થઈ. તેમને પિતાની દીક્ષાને પ્રસંગ યાદ આવ્યું. જેમગોચરી વખતે થયેલી નાની ભૂલ મહા અનર્થનું કારણ થઈ તેમ નાને પણ ગૃહસ્થને પ્રસંગ–બાળકોને પ્રસંગ યુદ્ધનું કારણ બન્યું. ખરેખર શાસ્ત્રો કહે છે કે મુનિએ ડો. પણ ગૃહસ્થને પ્રસંગ ન કરવો જોઈએ તે બરાબર છે. હું ભૂલ્ય મેં અનર્થ કર્યો. ચંડપ્રદ્યોત તું મારો ઉપકારી છે. આ વિચારમાં ને વિચારમાં વરદત્ત મુનિએ આત્મશુદ્ધિ કરી અને છેવટે કલ્યાણ સાધ્યું. (ઉપદેશમાળા) For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧૯ દ્વેષ Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાને યુગ ધરમુનિ અને નંદનાવિક (૧) યુગંધર મુનિ મહા તપસ્વી મુનિ હતા. આ તપના પ્રભાવે તેમને તેજોલેશ્યા અને અનેક લબ્ધિઓ થઇ હતી. આ મુનિ ઉગ્ર વિહાર કરતા અને જ્યાં તીજો પહેાર થાય ત્યાં કાઉસગ્ગ ધ્યાનમાં રહેતા. એક વખત ઉન્હાળાનેા દીવસ હતા. ખપેારના સમય હતા. ગગા નદી એની શીતળ મિથી વાયુને ઠંડા કરતી પણ સૂર્ય એના કિરણાથી એ ઠંડકને ક્ષણમાંજ દૂર કરી વાયુને વરાળ જેવા બનાવતી. આ વખતે યુગધરમુનિ સામે કિનારે જવા એક નાવમાં ખીજા માણસે સાથે બેઠા અને સામે કિનારે ઉતર્યાં. નાવમાં બેઠેલા કિનારા આવ્યો એટલે ટપાટપ નાવના ખલાસી નંદને ભાડું આપી રસ્તે પડયા. જ્યારે મુનિ ધીમે ધીમે જયણાપૂર્ણાંક ચાલતા નાવમાંથી હેઠા ઉતરી નદીની રેતમાં આવ્યા. ત્યાં ન ંદ, મુનિ પાસે ભાડું માગતા આ ‘મહારાજ ! ભાડું લાવે. મુનિએ કહ્યુ. ‘ અમેતા અકિ ચન સાધુ છીએ અમારી પાસે પાઇ પણ નથી.' ૯ For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ કથાસાગર જે ધન ન હતું તે નાવમાં બેઠા કેમ? અને તમારા જેવા મફતીયા જે આ રીતે બેસે તે અમારો ધંધે કેમ ચાલે? અમે અહિં કાંઈ પરમાર્થ કરવા નીકળ્યા નથી. ? ડાંગ લઈ મુનિને આગળ વધતા અટકાવતે નંદ નાવિક છે. ધાણ ફુટે તેમ મુનિના પગમાં તપેલી રેતીથી ફેલા પડતા હતા અને મુનિના ઉઘાડા માથા ઉપર સૂર્ય પિતાનાં કિરણે ઉગ્ર રીતે નાંખી તેમના લેહી અને માંસને ગરમ કરતે હતો. વધુમાં આ નાવિક કઠેર વચન કહી મુનિના આંતરને તપાવતે હતો. મુનિએ કહ્યું “ભદ્ર ! તું કહે છે તે બધું સાચું પણ હું તને આપું એવુ કાંઈ ધન મારી પાસે નથી.” નંદ નાવિક છે “હું પૈસા લીધા સિવાય નહિં જવા દઉં. કાંતો હું પૈસા લઈશ કાંતો તમારો પ્રાણ લઈશ.” મુનિના શરીરમાંથી લેહીની ધારાઓ વહેવા લાગી. પગ ઉપરની ચામડી ગરમીથી કુલી જઈ માંસને બહાર કાઢવા લાગી છતાં નંદ નાવિકને જરાપણ દયા ન આવી. તે મુનિ આગળથી ડાંગ લઈ જરાપણ ન ખસ્યા. મુનિનું આંતર દુભાયું. નંદ નાવિક ઉપર તેમને દ્વેષ જાગે અને તેમણે તેલેસ્યા મુકી. તેથી કઈ ઝાડનું ઠુંઠું વિજળી પડે અને ક્ષણમાં ભસ્મીભૂત થઈ જાય તેમ નંદ નાવિક ક્ષણમાં સેકાઈ મૃત્યુ પામ્યું. મુનિને હૃદયમાં દુઃખતે થયું કે મેં આ જે કાંઈ કર્યું તે ઠીક ન કર્યું. પણ તપ અને ક્રોધ એ બન્નેને હમેશાં સહવાસ હોય છે. તપસ્વી મહાત્માઓમાં આ બંને પોતાની સરસાઈ કરી કસોટી કરતા હોય છે. યુરંધર મુનિમાં ક્રોધ સરસાઈ કરી ગયે અને તેણે તેલેસ્યા મૂકાવી. For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યુ ગંધર મુનિ અને નંદનાવિક ૧૩૧ નંદ નાવિક તે જેલેસ્થાથી મૃત્યુ પામી ક્રોધથી ધમધમતો કઈ સભામાં ગૃહગેધિકા થયે. ( ૨ ) યુગધર મુનિએ પૂર્વની પેઠે પિતાને વિહાર અને તપ ચાલુ રાખ્યું. થોડા વખત બાદ ફરતા ફરતા તે મુનિ એક સાંજે કઈ ગામના પાદરે પડાળી જેવી જગ્યામાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. છાપરાની વળીમાંથી એક ગેધા બહાર આવી તેને મુનિને જોતાં એકદમ ફેષ જાગ્યું અને તેણે કાઉસગ્ગ ધ્યાને રહેલ મુનિ ઉપર કચરો ફેંકવા માંડે. છાપરામાંથી રેત છોતરાં અને પછી નળીયાં મુનિ ઉપર પડવા માંડયાં. મુનિનું માથું લેહીયાળ બન્યું અને સાથે હૃદય પણ લેહીયાળ થતાં તેલક્યા મુકી તે ગોધાને મુનિએ ત્યાંજ ભસ્મિભૂત કરી. આ ગેધા એ નંદનાવિકને જીવ હતું તે મરી હંસ થયો. મુનિ તપ તે ઉગ્ર કરતાજ પણ તે તપને એળે કરનારકોધ તેમનામાં હરહંમેશાં વિજયી નીવડત. ફરી એકવાર ગંગાના કાંઠે મુનિ કાઉસગ્ગ ધ્યાને રહ્યા. આ મુનિને હંસ થયેલ નંદનાવિકના જીવે જેયા. તેણે પાંખે પાણીવાળી કરી મુનિના શરીર ઉપર છૂટકારી. શિયાળાને દિવસ હતે. ઠંડા ઠંડ ગંગાને પવન શરીરને સોયાની માફક ભોંકી પસાર થતો હતા. ત્યાં આ પક્ષિઓ ઓછામાં પુરૂં શરીરને છાંટવા માંડયું. મુનિએ સહન થાય ત્યાં સુધી ઉપસર્ગ સહન કર્યો પણ તે ન સહેવાય એટલે તુર્ત તેજોલેશ્યા મુકી સળગતા અગ્નિમાં કેઈ કાંઈ સેકી નાંખે તેમ તેને બાળી નાંખે. આનું પરિણામ એ આવ્યું કે આ હંસ હંસ જેવી ભદ્રિક જાતિ છેડી અંજનપર્વતમાં ક્રૂર સિંહ થયે. For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ કથા સાગર મુનિ ફરતાફરતા એકવાર આ જનપર્યંતની તળેટીએ આ વ્યા. અને કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. મધ્ય રાત્રિ થઇ એટલે સિહુની ત્રાડા ગવા લાગી. મુનિ તે ધ્યાનમાં સ્થિર હતા ત્યાં ત્રાડ નાંખતા સિંહ બહાર આવ્યા અને મુનિને દેખતાં તેના ક્રોધ ભભુકી ઉઠયા. તે જેવા મુનિ ઉપર છલંગ મારે ત્યાં તા મુનિએ તેજલેશ્યાથી તેને ખાળી મુકયા. મુનિ આમ કાઉસ્સગ્ગ ઉપર કાઉસ્સગ્ગ કરી કાયાને દમતા હતા પણ આ બધું ક્રમન આવી રીતના કોઇને કોઇ નિમિત્ત મળતાં એળે જતુ હતુ. સિંહ મૃત્યુ ણામી ખટુક બ્રાહ્મણ થયા. મુનિના વિહાર પ્રદેશ મધ્યદેશ હતા. ફરતા ફરતા વાણારસીમાં મુનિ પધાર્યાં. ખટુકે આ મુનિને દેખ્યા કે તુ તે ક્રોધથી સળગી ઉઠયા અને તેણે પેાતાના નાના બાળમિત્રાને ભેગા કરી મુનિની પજવણી કરવા માંડી. મુનિએ તેની પજ વણીને સમતા લાવી ખુબ સહી પણ આ પજવણી કઇરીતે નજ અટકી એટલે તરવાર જેની પાસે હોય તે ક્રોધ આવે ત્યારે જેમ ઘા કરે તેમ તેમણે પાસે રહેલ તેોલેશ્યા તેની તરફ ફૂંકી અને તેને બાળી નાંખ્યા. આ બટુક મૃત્યુ પામી વાણારસીના રાજા થયે. (૩) વાણારસીને રાજવી એકવખત ઉદ્યાનમાં હતા ત્યાં તેની આગળથી પસાર થતા કોઇ મુનિને તેણે દેખ્યા. રાજા એકદમ વિચાર મગ્ન બન્યે. મે આવા સાધુને કાઈને કાઇ ઠેકાણે જોયા છે પણ કયાં તે યાદ આવતું નથી. આમ ઉંડા વિચારમાં રાજાને મૂર્છા આવી. સેવકે ગભરાયા અને દોડાઢોડી કરી. પણ ઘેાડીજ વારે તે મૃતિ વળી ત્યારે રાજાનું મુખ For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યુગધર મુનિ અને નંદનાવિક ૧૩૩ પ્રસન્ન હતું સાથે ખુબ ગંભીર પણ હતું. તુર્ત તે વિચારે ચડ. મેં નંદનાવિકના ભવમાં મુનિને ખોટા પજવ્યા જેથી મેં ચાર ભવ ખોટી વૈરની પરંપરા બાંધી. હું તે ભવ રખડયે પણ આ તપસ્વી મુનિ કે જેમનું તપ કેવળ જ્ઞાન અપાવે તેવું છે તેની ફેગટ કર્થના કરી. જે આ ભવમાં તે મુનિ મળે તે હું તેમની સાથે ક્ષામણું કરું અને વૈરમુક્ત બની તેમને વૈરમુક્ત કરૂં. પણ એ અત્યારે છે કે નહિ અને એ મુનિ કયાં હશે તેની ભાલ શીરીતે મેળવું ? રાજાએ આ મનની વાત કોઈને કહી નહિ અને પિતાના ભવને સૂચવનાર गंगाए नाविओ नंदो सभाए गिहकोइलो हंसो मयंगतीरेय सिंहोऽजनपब्बए वाणारसीए बटुओ राया इत्थेव आसीओ. નાં છ પદ બનાવ્યાં. અને જાહેર કર્યું કે આનાં છેલ્લા બે પદની સાચી પૂર્તિ કરશે તેને રાજા અધું રાજ્ય આપશે. રાજ્યને લેભ કેને નથી? ઠેર ઠેરથી કલેકેની પૂર્તિ થઈ આવવા માંડી પણ કોઈપણ પદ રાજાને કબુલ ન થયું. વાણુરસીના બજારમાં જંગલમાં અને ખેતરોમાં સૌ કેઈને મેંઠે “iા રવિ નં?” પદ ચઢયું. એકવખત વિહાર કરતા કરતા યુગધર મુનિ વાણુરસીના સીમાડામાં આવ્યા. અને એક ખેતરની બાજુએ કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ત્યાં અચાનક તેમના કાને ગોવાલના મુખથી બેલાતે “TS નવો નવો” ના અક્ષર કાને પડે. મુનિનું ધ્યાન આ પદમાં પરેવાતાં પૂર્વજીવન યાદ આવ્યું. ખરેખર હું વૃદ્ધત્વના કિનારે આવ્યો છું છતાં મેં For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ કથાસાગર કાંઈ કલ્યાણ ન સાધ્યું. મુનિએ કાઉસ્સગ્ગ પાર્યો અને ગોપાળને પુછયું “આ શું બોલે છે? ગોપાળે કહ્યું “મુનિ ! વણારસીના રાજાને કઈ મુનિ જોતાં પિતાનું જાતિસ્મરણ જ્ઞાન થયું છે. તેથી તેણે આ સમસ્યા બનાવી છે અને તેને જે પુરે તેને અધું રાજ્ય આપવાનું જાહેર કર્યું છે.” * 'एएसि धायगो जो उ, सो हुँ इत्थ समागओ" એમને ઘાત કરનાર તે હું અહિ આવ્યો છું” બોલી પાછા મુનિ કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા. ગપાળ રાજા પાસે પહોંચે અને બધી વાત કહી આ પાદપૂર્તિ કહી. રાજા ખુબ આનંદ પામે ગોપાળને તેણે સાથે લીધે અને મુનિને ખમાવી પૈર આલેચી નિમુક્ત થવા નીકળે. મુનિની પાસે આવતાં રાજાને ભય લાગ્યું અને લાગ્યું કે ભવભવની અમારી વૈર પરંપરા છે અને રખે અહિ પણ હું વૈરને વધારનાર ન બનું તેથી તે ભયથી કંપતે મુનિ પાસે આવ્યા. મુનિ બોલ્યા “રાજન ! બીક ન રાખ. તું ઉત્તમ કેટિને છે મારું તપ અને સંયમ દ્વેષને લઈને એળે ગયું. આ બધું પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ નુકશાન દેખ્યા પછી કયે મૂર્ખ માણસ તેમાં રાચે. રાજન્ ! ખરેખર સમસ્યાને બને તેં તારા પૂર્વભવ જણાવી મને ક્રોધ માગેથી વાળે છે અને તું પણ વન્ય છે. આ પછી મુનિ અને રાજા બનેએ પાપને આલેચી વધતા ટ્રેષની પરંપરાની વેલડીને ત્યાંજ અટકાવી બંનેએ કલ્યાણ સાધ્યું. ( પ્રસ્તાવશતક) For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ સ્ત્રીવેદનું બ’ધન ભગવાન મલ્લિનાથ ( ૧ ) ભગવાન મિલ્લનાથ ઓગણીસમા તીર્થંકર છે. શાસ્ત્રમાં કહ્યું છે તે મુજબ શ્રી તીર્થંકર થાય નહિ છતાં મલ્લિનાથ તીથ કર થયા તેથી તેને એક આશ્ચર્યકારક ઘટના તરીકે ગણવામાં આવે છે. આ મલ્લિનાથ તીર્થંકર થયા છતાં સ્ત્રી કેમ થયા તે માટે તેમનુ પૂર્વ ભવ સહિતનું : જીવન અવગાહવવા જેવુ છે. (૨) મહાવિદેહ ક્ષેત્રમાં સલિલાવતી વિજયમાં વીતશેાકા નગરી હતી. આ નગરીનેા રાજા ખળ હતા તેને ધારિણી નામે રાણી હતી. સંસારમાં રહેતાં તેમને એક પુત્ર થયે. આનુ નામ તેમણે પાડયું મહાખલ. આ મહાબળને અચલ, ધરણુ, પુરણુ, વસુ, વૈશ્રવણુ અને અભિચંદ્ર નામે છ ખાળ મિત્રા હતા. મળ પછી મહાખળ રાજા બન્યા તેમ છ મિત્રા પણુ પાત પેાતાના દેશના રાજા બન્યા. છતાં તેમની મિત્રતા તે વધુને વધુ ગાઢ બની. એકવાર સલિલાવતી વિજયમાં કેઇ આચાર્ય પધાર્યાં. For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર મહાબળને તેમની દેશના સાંભળી વૈરાગ્ય જાગ્યો તેથી તેણે દીક્ષા લીધી અને સાથે સાથે તેના છએ બાળમિત્ર રાજાઓએ પણ દીક્ષા લીધી. દીક્ષા બાદ આ છએ એક સરખી તપશ્ચર્યા કરતા સાથે વિચરતા અને સાથે સાથે ધર્મધ્યાનમાં આગળ વધતા. આમ તેમણે એકાવલી, કનકાવલી વિગેરે ઘણું જાતના તપ કર્યા પણ મહાબળની ઈચ્છા મિત્ર કરતાં પણ કાંઈક વધુ કરવાની થઈ. પારણાને દીવસ હોય અને મિત્ર મુનિઓ હેરી લાવી ખાવા બેસે એટલે મહાબળ મુનિ કેઈને કાંઈ બાનું કાઢી એક ઉપવાસ વધુ ખેંચી કાઢે. મિત્ર મુનિઓ કહેતા કે આમ શામાટે અમારાથી જુદા પડે છે. પહેલાં કહ્યું હોત તે અમે પણ ઉપવાસ કરતા પણ મહાબળ તે દરેક તપશ્ચર્યામાં વધુ નહિ તે એક ઉપવાસ તે આ રીતે વધુ ખેંચી કાઢતા. મહાબળે ઉગ્ર તપ કર્યો. વિસસ્થાનકના તપથી તેમણે તીર્થકર નામ બાંધ્યું પણ હું આગળ વધું અને બીજા ભલે એક ઉપવાસ ઓછો કરે તે માયાને લઈ સ્ત્રીવેદ ઉપજે કર્મને એ નિયમ છે કે ત્યાં ચતુરની ચતુરાઈ કે પરાક્રમીનું પરાક્રમ ચાલતું નથી. ત્યાં તે જે રીતે મનનું ચક્કર ચાલે તેમ તેનાં પડેલે લાગે. ઉગ્ર તપ અને નિર્મલ સંયમના પ્રતાપે આ છએ મિત્રો મૃત્યુ પામી અનુત્તર વિમાનમાં ગયા કેમકે અનુત્તર તપ ત્યાગનું ફ: પણ અનુત્તરજ હોય છે. (૩) મહાબળને જીવ અનુત્તર વિમાનમાંથી વી. મિથિ. For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન મહિલનાથ ૧૩૭ લાના રાજા કુંભને ત્યાં તેમની રાણી પ્રભાવતીની કુક્ષિએ અવતર્યો. પ્રભાવતીએ ચૌદ સ્વપ્ન જોયાં અને માગસરસુદ-૧૧ ના દિવસે પુત્રીને જન્મ આપે. રાજાએ તે મહોત્સવ કર્યો પણ દેએ પણ તેના જન્મ વખતે સુંદર મહોત્સવ કર્યો. માત પિતાએ આ પુત્રીનું નામ પાડયું મલ્લી, મલ્લીકુમારી પિતાને ત્યાં ઉછરતાં કાંઈક મેટાં થયાં એટલે અવધિજ્ઞાનથી તેમણે પિતાના પૂર્વના મિત્રને જાણ્યા. તે પહેલે અચલ નામને મિત્ર સાકેતપુરનાં રાજા પ્રતિશુદ્ધ નામને થયે હતે બીજે ધરણને જીવ ચંપાનગરીમાં ચંદ્રછાય નામે, ત્રીજો પુરણને જીવ શ્રાવસ્તિ પુરીમાં સકિમ રાજા નામે, થે વસુને જીવ વાણુરસીના શંખ રાજા નામે, પાંચમ વૈશ્રમણને જીવ હસ્તિનાપુરના રાજા અદીનશત્રુ નામે અને છઠ્ઠો મિત્ર અભિચંદ્રને જીવ કાંપિલ્યપુર નગરનો રાજા અજીતશત્રુ થયે હતે. મહિલકુમારીએ વિચાર્યું કે પૂર્વભવે આ મારા મિત્રે હતા. તેમણે અને મેં તપ સાથે કર્યો હતો અને સાથેજ કલ્યાણ સાધવાની અમારી બધાની ઈચ્છા હતી. આ બધા તે અનુત્તર વિમાનમાંથી ચ્યવી આજે રાજ્ય લક્ષ્મી ભેગવવામાં પડયા છે. અને તે રાજ્ય લક્ષ્મી ભેગવતાં કાંઈ કલ્યાણ થવાનું નથી માટે એ કેઈ ઉપાય છે કે જેમનું કલ્યાણ થાય. જ્ઞાનથી તેમને તેમના કલ્યાણને ઉપાય જણાયે તેથી તેમણે ઉદ્યાનમાં એક છગર્ભગૃહવાળું મંદિર બનાવ્યું અને વચ્ચે સુવર્ણની આબેહુબ પિતાના જેવી પ્રતિમા કરાવી, આ પ્રતિમાની ઉપર એક નાનું ઢાંકણું પણ કરાવ્યું. મલલીકુમારી For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ કથાસાગર રાજ જે ભજન કરે તેમાંથી એક નાને કેળીયે તે પ્રતિમામાં ઉપરના ઢાંકણાથી નાંખે. આમ ઘેડે કાળ વી. (૪) સાકેતપુરના રાજા પ્રતિશુદ્ધ અને રાણી પદ્માવતી બહાર ઉદ્યાનમાં નાગદેવની બાધા મુકવા આવ્યાં. પદ્માવતને હર્ષને પાર ન હતું. તેણે વિવિધ કુલેથી પિતાની કાયા શણગારી. જાણે વનદેવી હોય તેવી પદ્માવતી દેખાવા લાગી. પદ્માવતી મલકાણી પણ પ્રતિશુદ્ધ પણ મલકા અને બે “મંત્રી ! શું પદ્માવતીને દેખાવ છે. સોના, હીરા અને ખેતીના ઘરેણાં કરતાં કુલનાં આભૂષણેજ પદ્માવતીને સારાં લાગે છે? મંત્રી ! પુષ્પોથી શણગારેલી આવી સુંદરી મેં તે કઈ જગ્યાએ જોઈ નથી. સુબુદ્ધિ મંત્રી આ સાંભળી સહેજ હ. રાજાએ મંત્રીને પુછયું “મંત્રી! તમને હું કહું છું તેમાં શું અતિશક્તિ લાગે છે? પણ મને બહાલી છે એટલે હું તેના વખાણ કરતું નથી પણ પુપની કે મળતા સાથે તેના શરીરની કમળતાને મેળ મળવાથી જેટલી તે સુંદર લાગે છે તેટલું બીજું કોઈ સુંદર ન લાગે માટે કહું છું.” મંત્રિ બોલે “રાજન્ ! દુનીયામાં વિવિધ સ્ત્રીઓ છે અને તેમનાં રૂપ પણ વિવિધ છે. મેં મિથિલાના રાજા કુંભરાજાની પુત્રી અને તેનાં કુલનાં આભૂષણે જોયાં છે તેથી મને આમાં બહુ આશ્ચર્ય લાગતું નથી. રાજન ! મલીકુમારીનું રૂપ અને કુલેમાં એવી સ્પર્ધા જાગે છે કે તે જોઈ આપણને કહેવું પડે કે કુલે કરતાં મલલીને દેહજ વધુ સુકમળ છે.” For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન મલ્લિનાથ ૧૩૯ પ્રતિશુદ્ધને મલ્લીને આ વૃત્તાંત સાંભળી પિતાની અજ્ઞતા માટે શરમ ઉપજી અને તેના હૃદયમાં મલીનું નામ ગુંજી રહ્યું. તેણે બીજે જ દીવસે કુંભરાજાને ત્યાં દૂત મોકલ્યા અને પિતાના માટે મકલીકુમારીનું માગું કર્યું. ( ૫ ) ચંપાનગરીની રાજસભા ભરાઈ હતી. રાજા ચંદ્રછાય સિંહાસન ઉપર બેઠે હતું ત્યાં એક વણિક આવ્યો અને રાજાને નમી ૨નકુંડલની જોડી ભેટ ધરી. રાજાએ આ કુંડલ જેડીની શી કિંમત છે તે જાણવા ઝવેરીઓને પુછયું ત્યારે તે બોલ્યા “આ સામાન્ય રત્નકુંડલ નથી આતે કેઈ દેવાધિષ્ઠિત છે.” રાજાએ વણિકને પુછ્યું “આ કુંડળની જડી તને કયાંથી મળી? તે બે “રાજન ! મારું નામ અહંનક. હું ભર સમુદ્ર પ્રયાણ કરતા હતા ત્યાં મને ધર્મથી ચલાવવા કેઈ દેવે ઉપસર્ગો કર્યા. તેણે મને ઘણાં પ્રલેભને આપ્યાં અને ઘણી બીક પણ આપી પણ હું ચલિત ન થયે એટલે તે દેવે મને બે રત્નની કુંડળ જોડી આપી. અમારું વહાણ પહેલું મિથિલા પહોંચ્યું એટલે મેં એક કુંડળ જોડી ત્યાંના રાજા કુંભની પુત્રી મલ્લીકુમારી જે રાજસભામાં બેડી હતી તેને ભેટ ધરી. શું રાજકુમારીનું રૂપ અને શું તેની મને હરતા ? વણિક તે ગયે પણ ચંદ્રછાયે બીજે જ દીવસે દૂતને મલીકુમારીના માગા માટે મિથિલા મેકલ્ય. શ્રાવસ્તી નગરીમાં આનંદની રેલમછેલ હતી. સૌએ For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ થાસાગર સુંદર કપડાં પહેર્યા હતાં અને સૌ નગર બહાર જતા હતા. નગર બહાર ભવ્ય મંડપ બંધાયું હતું. અને તેને હીરા માણેક મતી અને સુવર્ણથી જડવામાં આવ્યું હતું. આ ઉત્સવ શ્રાવસ્તીના રાજા રુકમીએ પિતાની પુત્રી સુબાહુના સ્નાન નિમિતે માંડયું હતું. સ્નાનની વિધિ થયા પછી, એક સભા ગેઠવાઈ. સૌએ સુબાહુ પુત્રીના ભાગ્યના વખાણ કર્યા. રાજાએ આ પ્રસંગે ત્યાં આવેલ એક પરદેશી કંચુકીને પુછ્યું તમે ઘણી રાજપુત્રીઓને જોઈ હશે અને તેને મહોત્સવ પણ જોયા હશે છતાં આવી ભાગ્યશાળી કુંવરી અને મહેત્સવ જેવાનું ભાગ્યેજ બન્યું હશે?” કંચુકી બે “રાજન સુબાહુ કુંવરી જરૂર સૌદર્યવાન અને ભાગ્યશાળી છે. આ ઉત્સવ ભલભલાના હૃદયને હચમચાવે તે જરૂર છે. પણ મલલીકુમારીનું રૂપ અને તેને જન્મ મહેસવ જેમણે જે હોય તે આને જોઈ બહુ આશ્ચર્ય પામે તેમ નથી.” રુકમી મલલીનું નામ અને ગુણ સાંભળી સ્થિર થયો ઉત્સવ તો સમાપ્ત થયે પણ કમીએ બીજેજ દીવસે દૂત એકલી કુંભ રાજા પાસે મલીકુંવરીનું માથું કર્યું. (૭) વાણારસી નગરીમાં પરદેશી સનીએ આવ્યા અને તેના રાજા શંખ પાસે વાણારસીમાં રહેવાની માગણી કરી. શંખે પુછયું “સુખેથી વાણુરસીમાં રહે અમને વાંધો નથી પણ તમે કયાંથી આવે છે ? અને શા માટે આ બધી ઘરવખરી લઈ નીકળ્યા છે ? For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન મલ્લિનાથ ૧૪૧ વૃદ્ધ સેની બે “રાજન ! અમે મિથિલાના રહીશ છીએ. અમારા રાજાને સુંદર રૂપવાન મલ્લી નામની કુંવરી છે. તેનું રત્નકુંડલ એક વખત તુટયું અમે સાંધવા તેને ઘણે પ્રયત્ન કર્યો પણ તે ન સંધાયું એટલે રાજા બીજા અને ત્યે “મારા રાજ્યમાં આવા કારીગરો ન જોઈએ કે જે આ કુંડળ સાંધી ન શકે.' અમે કહ્યું “રાજન્ આ કુંડળ દેવી છે. મનુષ્યની કારીગરીમાં તો મનુષ્યકળા બતાવે પણ દેવી કારીગરીમાં ડું જ તેનું પુરુષાર્થ કામ આવે છે? રાજા ન માન્ય અને અમારે મિથિલા છોડવી પડી. રાજાને બીજી બધી વાતમાં બહુ રસ ન રહ્યો પણ મલ્લી અને તેના ગુણમાં તે ગરકાવ બન્યું. સેનીઓને વિદાય કર્યા પણ બીજે જ દીવસે તેણે મલીકુમારીના માગા માટે દૂતને મિથિલા મેક. હસ્તિનાપુરના રાજા અદીનશત્રુની સભામાં એક ચિત્રકાર આવ્યા. ચિત્રકારે પોતાની પ્રશંસાની આપ વડાઈ ઘણી કરી પણ રાજાની નજર તેના અંગુંઠા ઉપર જતાં તે બે ‘ચિત્રકાર ! ચિત્ર ચિતરવામાં અંગુઠો મુખ્ય જોઈએ પણ આ અંગુઠે તમે કયાં ગુમાવી બેઠા છે ? ? ચિત્રકાર છે. “રાજન મને દેવી વરદાન છે કે હું કેઈનું એક અંગ દેખું તે તેનું આખું રૂપ ચિતરી શકું છું. એકવાર મિથિલાના રાજા કુંભની પુત્રી મલીને અંગુઠે For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ કથાસાગર જોઈ તેની આખી છબી ચિતરી. આ છબી એવી આબેહુબ ચિતરાઈ કે એક વખત તેને નાનભાઈ મલ્લીકુમાર કીડા કરવા સ્ત્રીઓ સાથે ચિત્રશાળામાં આવ્યું. તે જે પે તેજ ક્ષણમાં ચિત્રશાળામાંથી પાછા આવ્યા એટલે દાસીએ પુછ્યું “કેમ કુમાર! ખચકઈ પાછા ફર્યા?” કુમાર બોલ્યા “મેટીબહેન મલીકુમારી અંદર બેઠાં છે તેનું તે કઈને ભાનજ નથી. હું કે અવિવેકી કે બહેનની પણ મેં આમન્યા ન રાખી.” દાસી હતી અને બેલી. “કુમાર ! ભૂલા પડયા. એ રાજકુંવરી નથી એ તે એમની છબી છે.” કુમાર ફરી ચિત્રશાળામાં ગયે તે તેણે છબી જોઇ પણ તેના ચિતરનાર મને વરદાન આપવાને બદલે તેણે “મને કેમ ભેઠે પાડો?' કહી મારો અંગુઠો કાપી નાંખે. રાજનું! કળાને અતિરેક કોઈવાર કે ઘાતક નીવડે છે તેમાં હું દષ્ટાન્ત રૂપ છું” રાજાનું મન મલીકુમારીનું નામ સાંભળી ભમવા લાગ્યું. સભા તે વિખરાઈ પણ તેણેય દૂત એકલી મલલીકુંવરીનું માગું કર્યું. મિથિલામાં ચક્ષા નામની એક પરિત્રાજિકા હતી તે રોજ શૌચધર્મનીજ પ્રશંસા કરે. તે એક વખત મલ્લીકુંવરી પાસે આવી અને તેજ ધમને વખાણવા લાગી. મલલી બેલ્યાં પરિત્રાજિકા! બહારના શૌચ કરતાં અંદરનું શૌચ વધુ મહ For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન મહિલનાથ ૧૪૩ ત્વનું છે. હાથ, પગ, મીઠું અને શરીર ધુઓ પણ હૃદય કાળાં હોય તે તે પવિત્ર નહિ થાય. હાથ, પગ અને હૃદયની પવિત્રતા માટે તે પવિત્ર કામ જોઈએ. પરિત્રાજિકાને લાગ્યું કે કુંવરીએ મને ધિક્કારી. તેણે મલ્લીકુંવરીને ઘણી સ્ત્રીઓની શક્ય બનાવવાનું ઈચછયું તેથી તે કાંપિલ્યપુરમાં આવી અને તેના રાજા જિતશત્રુ આગળ મલ્લીકુંવરીના અભિમાન અને રૂપને વખાણ્યાં. જિતશત્રુનું અંતઃપુર તે મેટું હતું છતાં તે બધું તેને શુષ્ક લાગ્યું અને તેણે પણ મલ્લીકુંવરીનું માગું કર્યું. એક પછી એકેક રાજાના દૂતે કુંભરાજા પાસે આવ્યા અને તેમણે મલીકુંવરીની માગણી કરી. રાજા કુંભ બેન્ચે દૂત ! સ્ત્રી પુરુષને વેગ સદશ હોય. કદાચ થોડેઘણો ફેર હોય તો ચલાવી લેવાય. પણ મલીકુંવરીનું રૂપ જ્ઞાન અને ગંભીરતા આગળ કેઈ હજારો ભાગ પણ તમારા રાજાઓમાં દેખાતો નથી. માટે તે હું રોજ તેની ચિંતા કરું છું ત્યારે તમે પિતાની યેગ્યતાને વિચાર કર્યા વિના શું જોઈ માગું કરવા નીકળી પડયા છે? જાઓ તમારા રાજાને કહેજે કે મલ્લીના અંગુઠાની કાંતિ જેવી પણ તમારા મુખની કાંતિ નથી. તમે મલીકુંવરીના સ્વામિ બનવા લાગ્યા તે નહિ પણ સેવક બનવા નથી.” આ દૂતેના સમાચાર સાંભળી છેએ રાજાઓને ખુબ માઠું લાગ્યું અને તેઓ એક પછી એક લશ્કરી સજજ કરી મિથિલાને ઘેરી વળ્યા. For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ કથાસાગ ૨ ( ૧૧ ) મિથિલાના લેકે એક સવારે ઉઠયા તે ચારે બાજુ તેમણે લશ્કરને ઘેરે દીઠો. જુદી જુદી બાજુ સાકેત, ચંપા, શ્રાવસ્તી, વાણુરસી વિગેરેનાં સ મિથિલાની આસપાસ પડાવ નાંખી પડ્યાં હતાં. રાજાકુંભ આમ તે શૂરવીર હતા છતાં એકીસાથે છીએ રાજ્યના ઘેરાથી તે ગભરાયે અટલે મલલીકુમારીએ કહ્યું પિતાજી ચિંતા ન કરો તમે વિષ્ટિકારક દૂતને મેકલે અને એને કહો કે મલલીકુંવરી તમને આપવાની છે અને તે તમને મળવા માગે છે. ઉદ્યાનમાં મળવા તેમને મારી પ્રતિમાવાળા સ્થળે એકપછી એકને બેલા. રાજાને આમાં સુઝ ન પડી. પણ મલીકુમારીની બુદ્ધિ અને શાણપણથી રાજા એટલે બધે મુગ્ધ હતું કે તે કાંઈ વધુ ન બોલ્યા અને તેણે બધું કબુલ કર્યું. થોડી જ વારે દરેક રાજા પાસે દૂત મોકલ્યો અને જુદા જુદા દરવાજે જુદા જુદા સમયે મલ્લીકુમારીને મળવાની શેઠવણ કરી. (૧૨) સાકેતને રાજા પ્રતિશુદ્ધ મુછ ઉપર હાથ નાંખતે મંત્રીને કહેવા લાગ્યું “મંત્રી ! ચમત્કાર ત્યાં નમસ્કાર. કુંભ રાજાની પાસે આપણે માગણી કરી ત્યારે તે ન માને પણ હવે જ્યાં યુદ્ધની નેબત ગગડી એટલે તે કબુલ થયે અને આ દૂત દ્વારા કહેણ આવ્યું કે આજે તમે જાતે જ મલીકુમારીને મળે અને તેની ઈચ્છા પ્રમાણે તે વરે તેમાં મને વાંધો નથી.” For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભગવાન મલ્લિનાથ ૧૫ રાજા પ્રતિશુદ્ધ નક્કી કરેલા સમય મુજબ ઉદ્યાનમાં ગયા અને ત્યાં આવેલ મંદિરમાં દાખલ થયા તો સામે મલ્ટીકુમારીની પ્રતિમાને મલ્ટીકુમારી સમજીને આવ્યે વિ! તમારે માટેજ આ બધા ઉપક્રમ છે મારે તમારા પિતાનું રાજ્ય લેવું નથી કે તેમની પ્રજાને રંજાડવી નથી જ્યારથી તમારૂં મેં નામ સાંભળ્યુ ત્યારથી મેઘ પણ લીધી નથી અને પુરૂં ખાધુ પણ નથી.’ રાજા વધુ બેલે ત્યાંતા પ્રતિમાની પાછળ રહેલ દાસીએ બહુ સીત ભરીરીતે પ્રતિમા ઉપરનું ઢાંકણુ ઉઘાડયુ અને તેમાંથી ભયંકર દુ ધ નીકળતાં રાજાએ મેઢુ ઢાંકયું અને નાસવા માડયું. ત્યાં એકદમ સાક્ષાત્ મલ્લીકુમારી પાછળથી આવ્યાં અને ખેલ્યાં રહેા‘- રાજન્ ! જેના સામે તમે ખેલી રહ્યા છે તે મહી નથી મલ્લિની પ્રતિમા છે. સાક્ષાત્ મલ્લી હું આ ઉભો. તમારા મેહ કેવા બળવાન છે કે તમે પુરૂ જોતા પણ નથી અને મારી પ્રતિમાને સાક્ષાત્ મને સમજી તમે તમારા હૃદયના ઉભરા કાઢે છે. રાજન્ ! મલ્લિને મેહ આટલે છે તે નાસા છે. શુ કામ ? મને લાગે છે કે તમને મેહ મલ્લિના રૂપના છે. મલ્લિના નહિ. "" ઉભા રાજા એલ્યે. ‘દેવિ ! અસહ્ય દુર્ગંધ ઉછળે છે અ&િ શી રીતે રહેવાય ?” મલ્ટી એલ્યાં છે તેના એકેક કેાળી ઉભેલ છું તેમાં તે મેં Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પ્રતિમામાં તે મેં જે ખાધુ નાંખ્યા છે. જ્યારે હું તમારી સામે રાજ ૨૮ કવળ નાંખ્યા છે. તે તેમાં કાંઇ ઓછી દુર્ગંધ નથી. સેનાતી પ્રતિમા દેખાવમાં સુંદર ૧૦ 6 For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ કથાસાગર છે પણ અંદર ભારેભાર દુર્ગધ ભરી છે તેમ આ મારી કાયા પણ તમને ભલે મોહક લાગતી હોય પણ લેહી પરૂ અને અશુચિ સિવાય તેમાં બીજું કશું નથી. મારી સેનાની પ્રતિમામાંથી દુર્ગધ ન નીકળી ત્યાં સુધી તમને તેના પ્રત્યે મેહ રહ્યો પણ જ્યારે તેમાંથી દુર્ગધ નીકળી એટલે તમે ભાગવા માંડયું. તેમ આ કાયાના સુંદર દેખાવને જ તમને મેહ છે. મલલીને નહિ. રાજન ! આંતર ચક્ષુ બેલે. તમે અને હું કોણ છીએ. તે જાણે છે? મારી પ્રત્યેને આ મેહ તમારો વિકૃત મેહ છે. આજથી ત્રીજા ભવે આપણે સાત મિત્રો હતા મારું નામ મહાબળ અને તમારું નામ અચલ હતું. આપણે સાથે દીક્ષા લીધી સાથે તપ તથા મેં વીસસ્થાનક તપ કર્યું તેથી તીર્થકર નામ કર્મ બાંધ્યું પણ મારાથી કઈ વધે નહિ તે બુદ્ધિ મારા તપમાં રાખી તેને પરિણામે મેં સ્ત્રીવેદ ઉપર્યો. આપણે ત્યાંથી મૃત્યુ પામી અનુત્તર વિમાનમાં ગયા. હું અહિં મલી થઈ તમે પ્રતિશુદ્ધ થયા.” મલીકુમારીના આ શબ્દ સાંભળતાં પ્રતિશુદ્ધનું મગજ ફરવા લાગ્યું. તેને અંધારાં આવ્યાં અને પૂર્વભવ બધે તાદશ્ય થયે. તે બે “દેવિ ! હું સાવ ભાન ભૂલ્યા. પૂર્વભવના ઉપકારી મિત્ર પ્રત્યે વિકારી બુદ્ધિ કરી. અહાહા, કેવી ઘેલછા, પૂર્વભવે તમે મને સાચે રહે લાવી દીક્ષા અપાવી અમારૂં કલ્યાણ કર્યું. અને આ વખતે પણ ભાન ભૂલેલા મને સાચે રાહે લાવ. દેવિ! હવે મારે શું કરવું? આપની શી આજ્ઞા છે? હું તમારે સેવક છું તમે મારાં આરાધ્ય છે. મલી બેલ્યાં “રાજન ! હાલ તો તમે નિરાસત પણે રાજ્ય પાળે પણ હું દીક્ષા લઉં ત્યારે દીક્ષા લેજો.” For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન મલ્લિનાથ ૧૪૭ પ્રતિશુદ્ધ જેવા ધમધમાટ કરતા વિચારના ઉભરાથી ઉભરાતા આવ્યે હતા તેવા શાંત અને વૈરાગ્યના ઉભરાથી ઉભરાતા પાછા ફર્યાં. આ પ્રમાણે ખીજા પાંચ મિત્રાને મલ્લી જુદા જુદા ગર્ભ ગૃહદ્વારે મળી. તે બધાને તેમણે આ રીતે પ્રતિબેાધ્યા. છએ રાજાએ સવાર થતાં કુંભરાજા પાસે આવ્યા. અને પાતાની ઉદ્ધતાઈ અદલ ક્ષમા માગી મલ્લીને પગે લાગી કૃતકૃત્ય માનતા પોતાના રાજ્યે પાછા ફર્યાં. આવતાં તેમનામાં ક્રોધ હતા વળતાં તેમનાં આંતક્ષુ ખુલ્લી ગયાં હતાં અને તેથી હૃદય કેવળ શાંતિ અને વૈરાગ્ય જીવનથી ભર્યુ હતુ. રાજા કુ ંભ મલ્લીની આ કુશળતા દેખી ખુબ આનંદ પામ્યા. (૧૩) , છએ મિત્રાને પ્રતિબેધ્યા કે તુર્ત લેાકાંતિક દેવે આવ્યા. અને ‘તીર્થ પ્રવર્તાવા નાથ !” ની વિનતિ કરી. મલ્લીકુમારીએ છૂટે હાથે વરસી દાન દીધું અને દીક્ષા લીધો. સાથે પેલા રાજાઓએ પણ દીક્ષા લીધી. મલ્ટીકુમારીને દીક્ષા દીધી તેજ દીવસે કેવળજ્ઞાન થયું અને તીર્થ પ્રવŕવ્યું. મલ્લી મલ્લીનાથ ભગવાન બન્યાં. મલ્લીનાથ ભગવાંને હજારા માનવી તારી તેમણે મુક્તિ મેળવી અને પેલા મિત્રોને પણ મુક્તિ અપાવી. ( લઘુ ત્રિષષ્ઠિ ઉપદેશ પ્રાસાદ) For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૨૧ સ્ત્રી સ્ત્રીને પરણી યાને પુણ્યસાર થા પુરંદર અને પુણ્યશ્રી ગોપાળનગરનાં શેઠ શેઠાણી હતાં. બને સાત્વિક પ્રેમાળ અને બધી રીતે સુખી હતાં છતાં તેમને સંતાન ન હતું. શેઠ શેઠાણી ધર્મમાં માનનાર હોવાથી કોઈ દેવ દેવલાની બાધા ન રાખતાં કે બીજા કેઈ ઉપચાર ન કરતાં. તેમની ઉંમર વધવા માંડી. સગાવહાલા બધા કહેવા માંડયા “શેઠ છેકરા વગર તે ઘરની શોભા શી ? કાંતે બીજી સ્ત્રી પરણે કે કાંતે કઈ યક્ષ વિગેરેને આરાધી પુત્ર મેળવે.” શેઠને બીજી સ્ત્રી કરવાનું મન ન થયું પણ ઘણે કુટુંબે આગ્રહ કર્યો એટલે તેમણે કુળદેવીને આરાધી પ્રસન્ન કરી. કુળદેવીએ કહ્યું “શેઠ ! પુત્ર તે તમારે થશે પણ હજી વાર છે. ધર્મકરણ કરો એટલે તેથી બધું સારું થશે. શેઠ શેઠાણ બન્ને ધર્મકરણીમાં વધુ ઉજમાળ રહેવા લાગ્યાં પરિણમે પુણ્યશ્રી ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપે. શેઠે આ છોકરાનું નામ પુણ્યસાર પાડયું કેમકે ઘણી ધર્મકરણી વિગેરે પુણ્ય કરવાથી તે પ્રાપ્ત થયો હતો. - પુણ્યસાર શેઠને ત્યાં પાંચ ધાવમાતાથી લાલન પાલન થતે નિશાળે બેઠે. અને ભણવા લાગ્યા. For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પુણ્યસાર થા www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૯ (૨) પુણ્યસાર જે ઉપાધ્યાયની શાળામાં ભણતા હતા તે શાળામાં એ ગામના શેઠે રત્નસારની પુત્રી રત્નસુંદરી પણ ભણતી હતી. આ છેકરી બહુ ચપળ, બુદ્ધિમાન અને ભણુવામાં ખુબ ઢાંશિયાર હતી. કેાઇવાર પુણ્યસાર અને રત્નસુ ંદરી વચ્ચે વાદવિવાદ થયા અને બન્ને લઢી પડયાં. પુણ્યસાર રત્નસુંદરીને ઓલ્યા ‘ મારી સાથે બહુ ચપચપ ન કર. તું બહુ હોંશીયાર છે તે જાણ્યું. ગમે તેવી તુ હાંશીયાર હે પણ તારે પુરુષની સ્ત્રી થઈ દાસી થવાનુ સા યું છે ને ?’ રત્નસુંદરી આમ ગાંજી જાય તેમ ન હતી તે ખેાલી “ સ્ત્રી છું તે। કાઇની પત્ની થઈશ અને જે મારા પિત થશે તેની દાસી પણ થઇશ. મારે પતિ કેઇ સામાન્ય નહિ હોય મહાન હશે. એમાં મૂર્ખ ! તું શાનું મને મેણુ મારે છે. ?” કયા તા થાડીવારે શાંત થયે પણ પુણ્યસારને રત્નસુંદરીના ખેલ હૃદય સાંરસે ઉતરી ગયે. તે ઘેર આવ્યેા. ખાય નહિ, પીએ નહિ, ઉદાસ ફર્યાં કરે. માતાએ આડીઅવળી વાત ઉપરથી જાણ્યુ કે પુણ્યસાર રત્નસુંદરી સાથે વિવાહ કરવાનું ઇચ્છે છે. પુરંદર શેઠ ઘેર આવ્યા એટલે તેણે આ બધી વાત જાણી અને તેમણે રત્નસુંદરીના બાપ પાસે માગુ કરવાનુ જણાવી તેને જમાડયા. (૩) For Private And Personal Use Only પુરન્દર શેઠ ગેાપાળ નગરના આગેવાન શેઠ હતા તેમ રત્નસુ ંદરીના પિતા રત્નસાર પણ આગેવાન શાહુકાર હતા. Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫૦ કથાસાગર એક દીવસે વહેલી સવારે પુરન્દર રત્નસારને ઘેર ગયા. અને તેમણે રત્નસુ ંદરીનું પુણ્યસાર માટે માગુ કર્યું. રત્નસાર શેઠ ખુશી થયા અને ખેલ્યા ‘શેઠ ! બહુ સારૂં. મને આવુ ઘર શેાધ્યુ પણ કયાંથી મળવાનુ હતુ, કન્યા આપવા માટે મારે વલખાં મારવાં પડે તેને બદલે તમે જાતે માગણી કરા તેનાથી ખીજુ રુડું શું.' આ વાત પાસે રહેલી રત્નસુંદરીએ સાંભળી અને સમય સૂચકતા વાપરી તેણે પિતાને કહ્યું ‘પિતાજી ! મારૂં વેવિશાળ પુણ્યસાર સાથે કરશેા નહિ. હું તેને પરણવા માગતી નથી.’ પુરદર તેા રત્નસુ ંદરીનું આ વચન સાંભળી ડઘાઇ ગયેા. આ કેવી ઉદ્ધત છેાકરી અને જે આજે આવી છે તે પર-ણીને શુ લીલુ વાળશે? ’ ' Acharya Shri Kailassagarsuri Gyanmandir . < છે.કરી ગઇ એટલે રત્નસારે પુરદરને આશ્વાસન આપતાં કહ્યુ શેઠ ! ખચ્ચાં છે. તેને સારૂં ઘર કયું તેની ઘેાડીજ ખખર છે. એ તે એને કાલે સમજાવીશું. તમે તમારે ઘેર જા. હું કહું છું જે કન્યા મેં પુણ્યસારને આપી. હું એને એના વેરેજ પરણાવીશ. ’ પુર૪ર ઘેર આવ્યા. " (૪) ખેાટી છે. રત્નસુંદરી ખુમ ઉદ્ધત છે।કરી છે. તેના બાપે તે માગું સ્વીકાર્યું છે પણ તે પુણ્યસાર ! તારી છઠ્ઠ ના પાડે છે. એટલે આના કાંઇ અર્થ નથી.’ ખાપે પુણ્યસારને ખુબ ચેન ન પડયું. તેને તે એકજ સમજાવ્યે પણ તેને કેઈ રીતે લગની લાગી કે હું રત્નસું For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુણ્યસાર કથા ૧૫૧ દરીને કયારે પરણું અને તેને ખબર પાડું કે કેવું દાસીપણું કરવું પડયું છે.” તેણે જે દેવીએ પિતાને વરદાન આપ્યું હતું તેની આરાધના કરી અને તેને પ્રસન્ન કરી તેને કહેવા લાગ્યા દેવિ ! જન્મજ જે આપે તે પછી મારું માન ન સચવાય તે કન્યા ન મળે તેને શું અર્થ? અને માન વિના મારું જીવવું પણ નિરર્થક છે.” દેવિ બોલ્યાં “ભદ્ર! સૌ સારૂં થશે. હમણું તે તું ભણ. રત્નસુંદરી તને પરણશે. ગભરા નહિ.” સમય વી. પુસાર અને રત્નસુંદરી સાથે ભણતાં પણ એક બીજાની ગાંઠ ઉકલી નહિ. રત્નસુંદરી સમજી ગઈ કે પુણ્યસાર મને પરણવા માગે છે. પણ તેણે નક્કી કર્યું કે ગમે તેમ થાય તે પણ તેને તે નજ પરણું. અને પુણ્યસારે નક્કી કર્યું કે ભલેને તે ગમે તેવા ઉછાળા મારે પણ મને પરણ્યા સિવાય તેને છૂટકે જ નથી.” સમય વી. પુણ્યસાર ભણી ઉતર્યો અને તે જુદા જુદા ભાઈબંધની સેબતે ચડી જુગારે ચડ. જુગાર અને ચેરી બન્નેને સહયોગ હોય છે. પુણ્યસાર જુગારમાંથી ચોરી કરતાં શિખે. પહેલાં તો તેણે નાની ચોરી કરવા માંડી પણ પછી તે તે મોટી મોટી વસ્તુઓ ઉપાડવા માંડે. એકવાર પુરંદર શેઠ હાંફળા ફાંફળા થતા દુકાને આવ્યા અને પુયસારને કહેવા લાગ્યા “એ કાંઈ તીજોરીમાંથી ઉઠાવ્યું છે. રાજાને લાખ રૂપીયાને હાર હતું. આજે રાજાએ For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૨ કથાસાગર પાછો માંગ્યો છે. ઘર આખું ગાડું કર્યું કયાંય જડતું નથી સાચું બોલ, લાખ જશે. પણ ઈજજત અને ઘરબાર બધું જશે.” પુણ્યસાર ગંભીરતા સમજ અને બેલ્યો. “હા, મેં જુગારમાં લાખ ખોયા હતા એટલે મેં હાર જુગારીને આપી દીધું.” પુરંન્દરને પિત્તો ગયે તેણે જેસથી બે થપડાક ચઢી દીધી અને ગળું પકડી દુકાન ઉપરથી હેઠે ઉતારી કહ્યું. નીકળ ઘર બહાર, રખડી ખા, તું છોકરો નથી પણ વેરી છે. મારી ઈજજત અને મિત લુંટાવવા આવ્યો છે. પહેલાં હાર પાછો લઈ આવ પછી ઘેર આવ.” પુણ્યસારને કાંઈ જવાબ આપવા જેવું ન હતું. સાંજને વખત હતો. કયાં જવું તે તેને સુઝયું નહિ એટલે સીધે ગામ છેડી બહાર આવ્યું અને તેણે પૂર્વ દિશા તરફ ચાલવા માંડયું. રાત પડતાં એક વડના ઝાડ નીચે આવ્યું અને ત્યાં થાકીને આડે પડશે. ચંદ્ર પોતાની ઉજવળ ચાંદનીની ચાદર પાથરી હતી. છતાં જંગલનાં વૃક્ષેએ પિતાની કાયાથી તે રખે ધૂળવાળી ન થાય માટે તેને જમીન ઉપર પડતાં અટકાવી દીધી હતી. જાણે આખું જગત આ ચાદરરૂપ તંબુની અંદર આરામ લેતું હોય તેવું હતું. તે વખતે વડના ઝાડ નીચે પડેલે પુણ્યસાર સુતો હતો. તે થાક હતું. તેના હૃદયમાં પિતા અને માતાને વિગ સાલ હતો. છતાં જંગલને ભેંકાર તેને ઉંઘ આવવા દેતો ન હતો. એવામાં અચાનક તેણે વાત કરતી બે સ્ત્રીઓને અવાજ સાંભળે. આ સ્ત્રીઓ સામાન્ય સ્ત્રીઓ નહતી પણ For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org , પુણ્યસાર થા ૧૫૩ દેવીઓ હતા. તેમાંથી એક મેલી. · સિખ ! આમ આવી અજવાળી રાતે પડી રહેવાના શૈા અર્થ છે ? ચાલને આપણે બહાર ફરી આવીએ. ખીએ કહ્યુ ‘ ખાટું રખડવાના કાંઈ અર્થ નથી. કાઈ આશ્ચય હાય તે જરૂરી બહાર ફરવા જઇએ. > Acharya Shri Kailassagarsuri Gyanmandir આશ્ચય તા એક સરસ છે આજે વલભીમાં ધનપ્રવર શેઠની સાત છોકરીઓનાં લગ્ન છે. છતાં હજીસુધી કેાઇ વરનુ ઠેકાણું નથી. ? * પહેલીએ કહ્યું. " મીજી માલી એમ કેમ ? વર નક્કી કર્યાં વગર શું એ શેઠે લગ્ન માંડયાં છે ?’ પહેલીએ કહ્યું. હા. આ શેઠને ધનવતી નામની સ્ત્રી છે. અને તેમને ધર્મ સુંદરી, ધનસુંદરી, મુક્તિસુ દરી, સુરસુંદરી, ભાગ્યસુંદરી, સૌભાગ્યસુંદરી અને ગુણસુંદરી નામની સાત પુત્રીએ છે. આ સાતે ચતુર અને કલા કુશળ છે અને બધાના પરસ્પર સ્નેહ પણ અત્યંત. શેઠે તેમને માટે યેાગ્ય વરની શેોધ કરી પણ કોઇ ચેાગ્ય વર ન મળ્યો. આથી તેમના આરાધ્ય દેવ લ બેદરને તેમણે આરાધ્યા. લ’બેદરે કહ્યું ‘શેઠ ! ચિંતા ન કરો. .પુત્રીએનાં લગ્ન આરભે સાતમા દીવસે ખરાખર લગ્નના ટાણેજ ચેગ્ય વર હાજર થશે. પણ તમારે તેને શેાધવા માટે હાથીને એક પાણીના ભરેલા કળશ આપજો. તે જેના ઉપર ઢાળે તે તમારા ભાગ્યશાળી જમાઈ.’ બેન! શું કહું આજે વલભી આખુ શણગાર્યું છે શેઠે પેાતાની ઋદ્ધિને અનુસરી આખા ગામને જમાડયું છે. મિઠ્ઠાઈના તા ઢંગના ઢગ ખડકાયા છે. શેઠે જમાઈ માટે સુંદર For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ કથાસાગર વસ્ત્રો અને દાગીના કરાવ્યા છે. રે જ તેમના ઘેર ધવળ મંગળ ગીત ગવાય છે. કન્યાઓને પીઠી ચોળાય છે. છતાં વર કોણ તે હજુસુધી નક્કી નથી, જે તારી ઈચછા હોય તે તે જોવા જોઈએ. બીજીએ હા પાડી એટલે ઝાડ સાથે બને દેવીએ આકાશમાં ઉડી. પુણ્યસાર આ બધું જાગતે સાંભળતા હતા તે ઝાડના ખેલમાં ભરાય એટલે તે પણ દેવીઓ સાથે આકાશમાં ઉડશે. જેમ આકાશમાં વિમાન દેડે તેમ દેવી શક્તિથી ઝાડ દેડવા માંડયું અને ડીજવારે ગોપાલક નગરના સીમાડે આવી ઉભું. દેવીઓએ નાયિકાનું રૂપ કરી ગામમાં જવા માંડયું. પુણ્યસાર પણ ધીમે ધીમે ત્યાંથી તેમની પાછળ નીકળી ગામ તરફ ચાલે. રતને એક પ્રહર વી. કન્યાઓને નવરાવવામાં આવી વેદિકા તૈયાર કરી અને ગેરે બુમ પાડી “કન્યાને માયરામાં પધરાવે.” લેકે વાત કરવા લાગ્યા “કે મૂખ એષ્ઠિ! આમ તે દેવ ઉપર ભરોસો રાખી લગ્ન તે આરંભાતાં હશે. હવે અત્યારે વર ન મળે તે શેઠની ફજેતીને ફાળકે જ છે ને ?” બીજાઓ બેલ્યા “ભાઈ ! દેવને પુરે પરચો હશે ત્યારે જ તેણે આવું સાહસ કર્યું હશેને? ત્યાં તે હાથી સુંઢમાં કળશ લઈ આમ તેમ ફરવા માંડે આમ ફર્યો તેમ ફર્યો પણ કઈ જગ્યાએ તેણે કળશ ઢો. હાથીના પગલે શેઠને For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પુણ્યસાર કથા ૧૫૫ જીવ ભમતા હતા અને લેાકેા હાથી કેાના ઉપર કળશ ઢાળે છે તે જોવા તલસી રહ્યા હતા. ત્યાં એકબાજુ ખુણામાં ઉભેલા કોઇ અજાણ્યા યુવાન ઉપર હાથીએ કળશ ઢાળ્યેા. આ યુવાન બીજો કેઇ નહિ પણ પુણ્યસાર હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir વાજા વાગ્યાં. શેઠે પુણ્યસારને નવરાવ્યે. રેશમી દુકુળા તેને પહેરાવ્યાં અને તેની કેટમાં લાખાના દાગીના પહેરાવ્યા. પુણ્યસાર રાજકુમાર જેવા દીપી ઉઠયા અને માયરામાં બેસી સાતે કન્યા સાથે પરણ્યા. જોવા આવેલ લેકેા અને પેલી એ દેવીએ પણ પુણ્યસારના ભાગ્યને વખાણવા લાગી. અને લેાક પણ ખેલ્યા ‘શું આનું ભાગ્ય ! જે લગ્ન જોવા ખુણે ઉભા હતા તે સાતે કન્યાને પરણ્યા.' લગ્નની વિધિ પુરી થઇ, વરઘડીયાં પરણી ઉતર્યાં. શેઠે પુત્રી અને જમાઇ માટે સાત માલને મ્હેલ તૈયાર રાખ્યા હતા. પુણ્યસાર મહેલમાં દાખલ થયા. સાતે વધૂએ અને પિર જનેા તેની તહેનાતમાં હાજર હતા. ત્યાં પુણ્યસારની નજર આકાશમાં મુકી રહેલા તારાઓ ઉપર ગઇ. તેણે જોયુ કે પ્રભાત થયું નથી પણ પ્રભાતની તૈયારી છે. ‘ દેવીએ પ્રભાત પહેલાં ઉપડશે. હું અહિં રહી જઈશ, મારૂ ગામ ક્યાં છે. તેની મને ખબર નથી. આથી ત્યાંથી છટકવા તે પલંગ ઉપરથી હેઠા ઉતર્યાં. અને દિશાએ જવાનુ માનુ કાઢ્યુ ગુણસુંદરી સાનાની ઝારી હાથમાં જળથી ભરી લઇ સાથે આવે તે પહેલાં તે તેણે ઘરની વચ્ચેના ભારવટ ઉપર એક શ્ર્લોક ખડીથી લખી નાંખ્યું. ? For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૬ કથાસાગર किहां गोबालो किहां वलहिपुरं किहां लम्बोदर देव लाडन आयो विहिवसि गिओ सत्तवि परिणेवि. ક્યાં ગાવાળ, ક્યાં વલભી, કયાં લઓદર દેવ નસીબને આવ્યો અને સાતેકન્યા પરણી હું જાઉં છું ગુણસુંદરી ઝારી ભરી લાવી મહેલના એક ભાગમાં લઈ જવા માંડી. ત્યાં પુણ્યસાર બેલેં એમ નહિ. હું બાંધીયાર જગ્યામાં દિશાએ જતો નથી.” આથી બહાર નીકળ્યા ચાર આઠ ડગલાં ગયા. એટલે તેણે કહ્યું “તમે અહિ બેસો. હું સામે ડેદૂર જઈ સંકેચ વિના વડીશંકા કરી આવું છું. ગુણસુંદરી અને તેની દાસી ઉભાં રહ્યાં પુણ્યસાર સીધેજ ગામના પાદરે ઉભા રહેલા વડે પહોંચે અને બખેલમાં ભરાયે. ત્યાં બે દેવીઓ આવી અને તે પણ ઝાડ ઉપર ચડી તેમણે ઝાડને ઉપાડયું. ઝાડ પાલનગરના સીમાડે આવ્યું ત્યારે પક્ષિઓ અવાજ કરતાં હતાં અને કુકુડે કુક્કુક કરતે હતો. આ બાજુ પુરંદર શેઠ સાંજે વાળુ કરવા આવ્યા. પણ પુણ્યસારને નહિ આવેલે દેખી તેની માતા પુણ્યશ્રી બેલી કે ‘પુણ્યસાર ! કયાં ગયે ?” શેઠ બોલ્યા “મુક, એ છોકરાનું નામ. એ છોકરો નથી પણ પૂર્વજન્મને વૈરી છે. તે જ તે ચોરી કરતો પણ આજે તે આપણે ત્યાં પડેલ રાજાને હાર જુગારમાં ગુમાવી આ છે શું થશે ?” ‘પણ તે ગયે કયાં?” પુણ્યશ્રીથી ન રહેવાયું તેથી તે બેલી. For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુણ્યસાર કથા ૧૫૭ શેઠે કહ્યું “એને જવું હોય ત્યાં. મેં તે બેલાફા મારી કાઢી મુ.” આ શબ્દ સાંભરતાં પુણ્યશ્રીને અંધારાં આવ્યાં. તે રેતી રોતી બેલી “છોકરા વિના આપણે વલખાં મારતાં હતાં. તેને હૈયાની પેઠે ઉછે. ટાઢ તડકે પણ સહેવા ન દીધે, તેને સાંજના કાઢી મુકતાં તમને શરમ કેમ ન આવી? આ બાળે ભેળે છોકરો કયાં ગયે હશે. રાતમાં કોઈને માર્યો કઈ જંગલમાં ગયે તે ભયથીજ મરી જશે. છોકરે ભૂલ કરે તે તેને સમજાવાય, બીજો ઉપાય થાય પણ આમ તેને કાઢી ન મુકાય. અને કાઢી મુકતાં પણ વિચાર તો કરે જોઈએ કે રાત પડવા આવી છે તો તે કયાં જશે ? ઉઠે પછી ખાજે. તેને શેધી લાવે.” પુરંદર શેઠ ભરેલા ભાણા ઉપરથી ઉભા થયા અને શેરીએ શેરીએ ‘પુણ્યસારને કોઈએ દેખે પુયસારને દેખ્યો બેલતા નગર બહાર આવ્યા. ચારેબાજુ સેવકોને દેડાવ્યા, પણ કોઈ જવાબ ન લાવ્યું. શેઠનું મગજ ઠેકાણે ન રહ્યું. તે જંગલમાં ઝાડે ઝાડે બોલવા માંડયા “એ પુણ્યસાર એ પુણ્યસાર.” પણ બધેથી તે પડઘે પાછો પડવા માંડયું. વન નીરવ અને શાંત હતું. તેથી શેઠને અવાજ જંગલમાં દૂર દૂર ફેલાતે પણ પાછે થાળીના રણકારાની પેઠે વાતાવરણને ગમગીન કરી શાંત થતો. ફરતા ફરતા જ્યાં પુણ્યસાર સુતે હતું તે તરફ શેઠ આવ્યા અને બેલ્યા “એ બેટા ! પુણ્યસાર, હું ભુલ્ય. તું પાછે ઘેર આવ” પુણ્યસાર બેઠે થયે. તેણે બાપને આમથી તેમ પુણ્યસાર બોલતા જોયા. તે ઉભો થઈ બાપ પાસે આવ્યા For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ કથાસાગર અને પગે લાગ્યા. પુણ્યસાર જોતાં શેઠનું મગજ ઠેકાણે આવ્યુ હૃદય હેઠું બેઠું. પુત્રને લઇ સવારના તડકા જમીન ઉપર પથરાય તે પહેલાં તા તે ઘેર તરફ જવા નીકળ્યા. પુણ્યશ્રીએ આખી રાત રાઇને કાઢી હતી. તેણે શેઠને ટપકે તે આપતાં શું આપ્યા હતા પણ પછીથી પસ્તાવાના તેને પાર રહ્યો નહોતા. તેને થયું કે હું ખરેખર મુખી બની. છેકરા તે ગયા પણ મેં પતિને પણ ભર્યાં ભાણા ઉપરથી ઉઠાવી માકલી ખેાયા. તેણે અને ઘરના કોઈએ ખાધું ન હતું. એક ક્ષણ પણ તે ઉંઘી નહતી. હવેલીનો ખારીએ ઉભા ઉભે તે આમ તેમ જોતીહતી. ઘડીક તેને પુણ્યસારના પડછાયા દેખાવે હતા તેા ઘડીક પોતાના પતિ પુરદરને પડછાયે જણાતા. પણ તે એમાંથી કાઇને ન દેખતાં તે દ્રુસકે દ્રુસકે રાતી હતી. સવાર થતાં પુણ્યસાર અને પુર ંદરને ઘરે આવતાં દેખી તેને હું ન માટે. તેણે દેવદેવીઓને સતાબ્યા અને જે ઘડીક પહેલાં તેનુ ધર એકદમ શેક ગરકાવ હતુ. તે આનંદથી ઉછર્યુ. કાંઇક સ્વસ્થ થતાં શેઠ અને શેઠાણીએ પુછ્યુ ‘ પુત્ર! તુ ગયા હતા તા ગઈ રાતે અને એટલામાં તે આ બધા દાગીના કયાંથી મેળવ્યા. અને આ મીંઢળ વિગેરે હાથે બાંધ્યા છે તે શું ? પુણ્યસારે આદિથી અંત સુધીની બધી ઘટના કડી અને ગળામાંથી એક હાર આપી તેનાથી જુગારી પાસેથી રાજાને હાર પાછે લાવી પિતાને આપ્યું. આ પછી પુણ્યસાર ખરેખર પુણ્યસાર અન્ય તેણે For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુણ્યસાર કથા ૧૫૯ પુરંદરને ધંધે સંભાળી લીધું અને જુગારને હમેશ માટે તિલાંજલિ આપી. ગુણસુંદરી અને દાસી પુણ્યસારની રાહ જોતાં ઉભાં. પા કલાક થયે અડધો કલાક થયે પણ પુણ્યસાર પાછે ન ફર્યો એટલે દાસી અને ગુણસુંદરીએ ચારેબાજુ તપાસ કરી. બૂમ પાડી પણ કયાંય પત્તો ન લાગવાથી તે મહેલે પાછાં આવ્યાં. . ગુણસુંદરી મહેલે આવી પતિ દિશાએ ગયા અને ત્યાંથી પાછા ન ફર્યાની વાત બધાને કહી. આનંદના વાતાવરણમાં છલકાયેલે મહેલ જોત જોતામાં શેકથી ઘેરાયે. અને એક જળની ઉમિ કિનારા સુધી પહોંચે તેમ આ શેક ઉર્મિ જોત જોતામાં આખા નગરમાં ફરી વળી. લગ્નની ધમાલ પછી આખું વલભી હમણજ શાંત પડયું હતું તે એકદમ જાગી ઉઠયું. અને શું શું કરતું પ્રવરધન શેઠના ઘર તરફ લોકોના ટોળેટોળાં વધવા માંડયાં. કેટલાક બોલ્યા “અરે આ કેવી વિડંબના. ! રાતના દસ પછી તે માંડ જમાઈ મળે. અને રાતનાજ પાછે જમાઇ ચાલ્યા ગયે આતે જાણે ઈન્દ્રજાળ ન હોય તેવું થયું.' બીજા બોલ્યા “પણ આ સાત સ્ત્રીઓ કેવી કે તેને એકલે જવા દીધો. શેઠને ત્યાં જંગલ જવાની જગ્યાને થોડા તો હ.?” તીજાએ કહ્યું “એ બિચારી શું કરે? આ માણસ જ કેઈ માયાવી આવેલે. અને તેને જવું હોય તે ગમે તે આનું કાઢી ચાલ્યો જાય.” For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૬૦ www.kobatirth.org C કથાસાગર આમ તે દેવના ચેાથાએ કહ્યુ ભરાંસે લગ્ન થતાં હેશે. આશ્ચર્યની વાત છે કે સસરા નથી ઓળખતે પુરે જમાર્કને, પરણેલી સ્ત્રીઓને પણ પુરો ખબર નથી કે અમારે વર કેવા છે. અરે એથી હસવા જેવુ' તા એ છે કે એનુ નામ શું, જાતને કેણુ? એ પણ કોઇ જાણતુ નથી. આતે કોઇ અજબ આશ્ચય છે. ' Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ભાઇ ખેલ્યા આ તે કઇ જુગારી કે ચાર હશે. ,તેને થયું કે આટલાં બધાં ઘરેણાં ફરી ઘેાડાંજ મળવાના છે તેથી રાતેારાત નાસી ગયા લાગે છે નહિતર સાત સ્ત્રીઓને છાડીને જાયજ શાના?’ * ભાગ્ય અવળુ થાય ત્યારે કાંઇ ન સુઝે એ મિચારી શું કરે અને શેઠ પણ શું કરે?” આ વાતને સમેટતાં એક વૃદ્ધ લ્યે. શેઠે ચારે ખાજુ માણસેા દોડાવ્યા. ઠેર ઠેર રાજાએ પણ ઘેાડેસ્વારો અને પાળા મેાકલ્યા પણ બધા પાછા આવ્યા ત્યાં ભારવટ ઉપર લખેલ aिri गोवालो किहां वलहिपुरं किहां लम्बोदर देव लाडन आयो विविसि गिओ सतवि परिणेवि. ના લૈક વાંચ્ચે. ગુણસુંદરી ખાલી ‘પિતાજી ! આ ગોપાળકનગરના કોઇ માણસ છે. દૈવી સહાયથી અહિ' આવેલા અને ચાલ્યા ગયા છે. ' પણ હવે તેને શેાધવે! શી રીતે ? ' શેઠે દાખથી કંટાળતાં કહ્યું. For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુયસાર કથા ગુણશ્રી બોલી “હવે સાવ હતાશ ન બને. આપણે કઈ પૂર્વભવમાં એવું પાપ કરેલું માટે આપણને આટલી બધી વિડંબના થઈ. પિતાજી ! રજા આપે તે હું વલભી જાઉં અને તેને શેાધી લાવું.” બીજી બેલી “તું ત્યાં જઈ શું કરે? આપણે નથી તેનું નામ જાણતાં, જાતે મળે તે પુરૂં ઓળખતા પણ નથી. દુનીયામાં વગેવાઈ આખી જીંદગી દુઃખી થઈ કાઢયા કરતાં તાં બળી મરવું શું ખોટું ?” શેઠ પણ બોલ્યા “એકે છેક ન હતો પણ આ સાત છોકરીઓને હું સાત છોકરા પેઠે માનતો હતે. છતાં કુદરતે તેનું સુખ મને જેવા ન દીધું અને સાતેને અનાથ બનાવી. પુત્રીઓ ! હું પણ હવે નહિ જીવું તમારી સાથેજ બળી મરીશ.” ગુણસુંદરી બોલી. “પિતાજી! એમ ન કરે. હું છ મહિના મહેનત કરૂં. અમારા પતિને શોધી શકું તે ભલે નહિતર પછી એ ઉપાય તે તમારા અને મારા બધા માટે છે જ ને ?” શેઠ કબુલ થયા. અને ગુણસુંદરીએ પિતાનું નામ ગુણસાર રાખી એક સારે સાથે તૈયાર કરી ગોપાલક નગર તરફ પ્રયાણ કર્યું. (૧૦) કઈ વહેલી સવારે ગોપાલકમાં ખબર પડી કે ગામને સીમાડે કઈ માટે સાર્થવાહ આવ્યો છે. આ સાર્થવાહ જુવાનજોધ સત્તર વર્ષ છે. શું તેનું સુંદર રૂપ અને શું તેને વૈભવ? તેનું નામ પણ તેવું જ સુંદર ગુણસાર છે. સાર્થવાહ રાજાની સભામાં આવ્યું અને રાજાને કિંમતી ભેટ ધરી બેઠે. રાજાએ તેને સત્કાર કર્યો અને બધું દાણુ માફ કર્યું. ૧૧ For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ર કથાસાગર ગુણસાર સાથે સારા સારા વેપારીઓ હતા. તેમાં કેટલાક બુદ્ધિના નિધાન વૃદ્ધ પુરુષ પણ હતા. તેણે શહેર વચ્ચે મોટી દુકાન માંડી, ગોપાળકનગરમાં ડા દીવસમાંતે ગુણસારની પેઢી ધીકતી બની ગઈ. શરાફી વિગેરે બધા વહીવટમાં તેની શ્રઠ પેઢી અને નાના મેટા તમામ વેપારીઓની ખરીદી તેના ત્યાં થવા લાગી. ગામના એકેક વેપારીને તેને ત્યાં ખાતાં થયાં. પુયસારે પણ ગુણસારની પેઢીથી માલ લેવા માંડે અને તે બન્નેને પણ પરસ્પર સામાન્ય મિત્રતા થઈ. (૧૧) સવારના નવ વાગ્યા હતા. ગુણસાર શેઠ પેઢીએ જવાની તૈયારી કરતા હતા ત્યાં જતાં જતાં તે પિતાનું મેં આયનામાં જઈ પિતાની હવેલીથી હેઠા ઉતર્યા. આજ વખતે રત્નસાર શેઠની પુત્રી રત્નસુંદરીએ તેને જોયા અને જોતાં જ તે તેના ઉપર મુગ્ધ થઈ. રત્નસુંદરીની સખીઓ દ્વારા આ વાત રત્નસાર શેઠે જાણી અને તેથી તે ગુણસારને આવાસે આવ્યા અને બેલ્યા શેઠ મારે એક રત્ન જેવી પુત્રી છે અને તેનું નામ રત્નસુંદરી છે. તેણે તમને જોયા ત્યારથી તે તમને જ વરવા માગે છે માટે ત્યાં તેનું આ શ્રીફળ.” ગુણસારે કહ્યું “એ મારાથી ન સ્વીકારાય? મારા વડીલે મારા દેશમાં છે. લગ્ન માટે તે જાણે. શેઠે અતિ આગ્રહ કર્યો પણ ગુણસાર ન માન્યો એટલે તેણે વલભીના રાજા દ્વારા દબાણ કરાવ્યું. રાજાએ ભર સભામાં સર્વ સમક્ષ કહ્યું. “ગુણસાર ! તારે આ છોકરીને પરણવું જ For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુણ્યસાર થા ૧૬૩ પડશે. વાંધા શુ છે ? રત્નસુઢરીથી હાંશીયાર છે।કરી મારા આખા નગરમાં કેાઈ નથી. ” ગુણસાર એકદમ ચિંતામાં પડયા ‘હું જાતે સ્ત્રી છું સ્ત્રી સ્ત્રીને પરણી શું કરે. અને આ પરણ્યા પછી થેાડુ જ છાનું રહેવાનુ છે. રાજા આગળ મારો બધા ઘટસ્ફોટ કરવાના પણ આજે શે। અર્થ છે ? ત્યાં તાત્કાલિક વિચાર શુઝી આવ્યો અને તે એલ્યેા ‘રાજન્ ! જુઓ લગ્નને મને વાંધે નથી પણુ હમણાં હું એક સાધનામાં છું. આ સાધનાની મુદત છમહિનાની છે. તેમાંથી મે બે મહિના પસાર કર્યા છે. ચાર મહિના આકી છે. ત્યાં સુધી મારે બ્રહ્મચર્ય પાળવાનુ છે. અને તે સાધના અધુરી રહે તે હું મળી મરીશ. પણ સાધના કોઇ રીતે અધુરી નહિ રહેવા દઉં. આ વાત રત્નસાર શેઠને કબુલ છે?” રાજાએ રત્નસાર સામું જોયુ તેણે માથું ધુણાવી કમુલ કર્યુ. એટલે રાજા ફ્રી મેલ્યે. ‘ગુણુસાર ! કાલે લગ્નને સમારંભ ઉજવાશે તારે લગ્ન કરી લેવાનાં અને રત્નસુંદરીને ભલે તારી અવિધ પુરી થાય ત્યારે તેડાવજે પણ રત્નસારને તા ચિંતા મટી. ( ૧૨ ) ગુણસાર અને રત્નસુંદરીના લગ્નોત્સવ ગોપાલકમાં ઉજવાવા લાગ્યા. ધવળ ગીત ગવાવા માંડયાં. સ્વયં શ્રી ગુણુસાર ચાર ફેરાફી રત્નસુંદરીને પરણ્યા. પણ મનથી નિ ય કર્યાં. કે ‘છ મહિના વીતે જો પતિ મળશે તે આ પણ તે પતિની સ્ત્રી થશે. નહિતર છ મહિના બાદ અગ્નિ શી ચિના ?’ " આપ મુએ પીછે ડુખ શરણુ થયા પછી મારે ગઇ દુનીયા. ' For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર પુણ્યસારે ગુણસાર અને રત્નસુંદરીને વિવાહ જે તેને તેની નજર આગળ કુળદેવીનું વરદાન નિષ્ફળ જતું લાગ્યું. તે દેવીના મંદિરે ગયો અને તરવારથી આપઘાત કરવાની તૈયારી કરી બોલ્યા “દેવિ ! તમે કહ્યું હતું કે રત્નસુંદરી તને પરણશે. પણ આતો ગુણસારને પરણવા માંડી. પરણ્યા પછી રત્નસુંદરીને મારે શું કરવાની? પછી તે મને મળે તે પણ મારે ન ખપે. કેમકે તે પર સ્ત્રી થઈ. હું પરસ્ત્રીને સંઘરવા માગતો નથી.’ દેવીએ તરવાર થંભાવી અને કહ્યું “પુણ્યસાર ! ઉતાવળો ન થા. બધાં સારાં વાનાં થશે. રત્નસુંદરી તારી સ્ત્રી થશે. અને તું પરસ્ત્રીને રાખનાર નહિ બને ? પુણ્યસારને આ કાંઈ ન સમજાયું. તેણે દેવીના આગ્રહથી તરવાર મ્યાન કરીપણ તેને રત્નસુંદરી અને ગુણસારના લગ્નથી ખુબ વસવસો રહ્યો. પાલક નગરમાં આજે એકદમ શેક છાયા પ્રસરી હતી. રાજા મંત્રી અને શેઠ શાહુકારે બધાયે ગુણસારને ઘણું સમજાવ્યું હતું છતાં પણ તે બધાનું નહિ માની બળી મરવા તૈયાર થયે હતું. તેણે નગર બહાર એક ચંદનની ચિત્તા રચાવી હતી. કરેણનાં કુલની માળા ગળામાં પહેરી આ યુવાન સાર્થવાહ નગર બહાર આવ્યું. વાંજિત્રેએ અવાજ કર્યો. અને હવે ઈષ્ટ સ્મરણ કરી તે ચિત્તામાં પડવા તૈયારી કરતું હતું ત્યાં રાજા બે ‘કુમાર સાર્થવાહ ! તમે મારું આ નગરના આગેવાનોનું અને કોઈનું કાંઈ માનતા નથી તમે કહે છે કે મારે નિયમ ન સધા માટે હું બળી મરું છું. પણ તેમાં શું મુશ્કેલી છે? તમારા હૃદયમાં શું For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુણયસાર કથા ૧૬૫ મુંઝવણ છે? એ કે આને કહે તે સમજણ પડે અને કાંઈ ઉપાય પણ જડે. આમાં કે આ સાર્થવાહન પરમ મિત્ર છે કે નહિ? તે તેને એક બાજુ લઈ જાય અને તેને એના હૃદયથી પુછે.” એક આગેવાન છે. “પુણ્યસાર તેને મિત્ર છે. તે તેને પુછી, જુવે કે “શા માટે આ અગ્નિ ભક્ષણ કરે છે?” રાજા અને નાગરિકે બધા શાંત રહ્યા. પુણ્યસાર અને ગુણસાર થોડે દૂર ગયા. પુયસારે કહ્યું “મિત્ર! એવું તે શું તને દુખ પડયું કે તું બળી મરે છે? ગુણસારની આંખમાંથી દડદડ આંસું વહેવા માંડયા. તેને પોતાની બહેને અને પિતા મૃત્યુ પામવાની અણી ઉપર હશે તે યાદ આવ્યું અને રેતાં રેતાં બે ‘મિત્ર ! શું કહું. મેં કઈને કહી નથી તે મારી આત્મકથા સાંભળ. વલભીપુર છે ત્યાં મારા પિતા ધનપ્રિય તેને સાતપુત્રીઓ ધમસુન્દરી...............” પુણ્યસાર ચમકો તે સમજી ગયા કે હું જે સાત છોકરીઓને દેવીની સહાયથી પર હતું તેજ આ ઘટના. તેણે ગુણસારને રે અને કહ્યું “હાં બધું તારું સ્વરૂપ જાણ્યું. હું કહું તે સાંભળ. किहां गोबालो किहां वलहिपुरं किहां लम्बोदर देव लाडन आयो विहिवसि गिओ सत्तवि परिणेवि. - આ શ્લેક બોલ્યા અને કહ્યું “આ લેકની શોધ માટે જ તમે આવ્યાં છેને? આજ તમારી સાધના હતી ને? હવે તો પુરી થઈ ને? For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૬૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર ગુણુસાર શરમાયા અને ખેલ્યા · હા નાથ ! હુંજ તે ગુણસુંદરી. તમે અમેાને બહું પજવ્યા. પુણ્યસાર એણ્યે ‘મેં નહિ મારા અને તમારા કમે’ તેણે ઘેરથી સ્ત્રીનાં કપડાં મ ગાળ્યાં. ગુણસારે સ્ત્રીનાં કપડાં પહેર્યાં. અને સત્તર વર્ષના યુવાન. સત્તર વર્ષની યુવતી બની લજ્જા કાઢી ચિતા પાસે આવ્યે, રાજા નગરવાસીઓ, પુરંદર બધા આશ્ચર્ય પામ્યા. ઘડી પહેલાંના ગુણસાર સાથે વાહ ગુણસુ ંદરી અન્યા અને તે સાસુ સસરાને પગે લાગ્યું. ગેાપાલક નગરમાં ચૌટે અને ચારે આજ વાત સૌ કાઇ ભિન્ન ભિન્ન રીતે દર્શાવી અનેક આશ્ચર્યો કહેતા હતા. રત્નસાર શેઠ મુઝાયા અને મેલ્યા ‘હવે મારે શુ કરવુ ?” રાજા અને મત્રીઓએ કહ્યુ ‘શેઠ! એમાં કરવાનું શું છે? રત્નસુંદરી વરી કાને ? ગુણસારને ને ? ગુણુસાર ગુણસુંદરી ખની પુણ્યસારને પરણી તે પછી રત્નસુંદરીને ભર્તા પણ તેજ.! તેમાં બીજું નવું શું કરવાનું છે ?? રત્નસુંદરીએ આમળા છોડયા ‘નસીબ મને પુણ્યસાર વેરેજ પરણાવવા ઇચ્છે તે હું તેને ઉલ્લ ંઘન કરનાર કાણુ. ?” રત્નસુંદરી પુણ્યસારની ગૃહિણી થઇ. હવે પુણ્યસારને પણ રત્નસુંદરીને દાસી બનાવવાનું મન રહ્યું ન હતું. પુણ્યસાર ગુણસુંદરી અને રત્નસુંદરી રથમાં બેસી શેઠ ધનપ્રવર અને ધમ સુંદરી વિગેરેને ખચાવવા વલભીપુરના માગે ઉપડયા. (૧૪) વલભીની બહાર સાત ચિતાએ ગેઠવાઇ હતી. નગરમાંથી લેાકેાનાં ટોળાં નીકળ્યાં હતાં અને ખેલતાં હતાં કે પુરુષ પાછળ મળી મરી સ્ત્રી સતી અને પુરુષ સ્ત્રી પાછળ For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુસાર કથા બળી મરી સત થયાનું તે સાંભળ્યું છે પણ જમાઈના વિગે મરવા નીકળેલા સસરાની વાત તે નવીજ છે. શરણાઈઓ વાગવા માંડી. ઢેલને ધમ ધમ અવાજ થવા માંડ. જય જય ના અવાજે પોકારવા માંડયા. ધનપ્રવર શેઠ અને તેમની છ પુત્રીઓ કેસરીયાં કપડાં અને કરણની માળા પહેરી છેલ્લે છેલ્લે સૌને પ્રણામ કરી ચિતામાં પડવા તૈયારી કરતી હતી ત્યાં પુરપાટ ઘડાને દોડાવતે એક યુવાન આવ્યો અને બે “સબુર કરો. ગુણસુંદરી આવે છે. તેણે તેના પતિને શોધી કાઢી છે. શેઠ ! સાહસ ન કરે. બધા થંભી ગયા. અને જુવાન જે દિશા તરફથી આવ્યું હતું તે દિશા તરફ સૌની મીટ મંડાણી. થોડીવારે ધૂળના ગોટે ગોટ ઉડયા અને એક રથ નીકળ્યો. જોત જોતામાં રથ મશાન ભૂમિ આગળ આવ્યું તેમાંથી ગુણસુંદરી બહાર આવી. પિતાને પગે લાગી અને બેલી ‘પિતાજી! આ તમારા ઉભા રહ્યા તે જમાઈ.” શમશાન ભૂમિ લગ્ન ભૂમિ થઈ. મૃત્યુભુમિ તે જીવન ભૂમિ બની. અને ધનપ્રવર શેકના કારણે મૃત્યુ પામવા તૈયાર થયે હતા તે વૈરાગ્ય માર્ગે વળી દીક્ષિત થયે. ધનપ્રવરની બધી મિલકત પુણ્યસારને મળી. પુણ્યસાર આઠ સ્ત્રીઓને ભર્તા થયે. અને તે થોડા વખત પછી સુખપૂર્વક વેપારમાં પરોવાયે. (૧૫). વલભી અને ગોપાલકની વાત હવે જુની થઈ ગઈ હતી. છતાં આ બધું કેમ બન્યું તે પુરેપુરૂં સમજાતું ન હતું. તેથી એકવાર ગોપાલક નગરમાં જ્ઞાનસાર સૂરિ પધાર્યા ત્યારે પુરન્દરે દેશનાને અંતે પુછ્યું “ભગવદ્ ! પુણ્યસાર આ સ્ત્રીઓ કેમ પરણ્ય અને રત્નસુંદરીનું મન તેનાથી વિમુખ કેમ બન્યું?' For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬૮ કથાસાગર ગુરુએ પુણ્યસારના પૂર્વભવ કહ્યો ‘શેઠ ! પુણ્યસાર પૂર્વભવમાં નીતિપુર નગરમાં એક કુલપુત્ર હતા તેણે સુધ મુનિ પાસે દીક્ષા લીધી. આ દીક્ષાને તે બરાબર પાળતા હતા પણ કાય ગુપ્તિને તે ખરાબર નહેતા પાળને કાયાત્સ લે પણ ડાંસ મચ્છર કરડે એટલે તે પુરા થયા વિના પાળી નાંખે. ગુરુએ ા વાત જાણી તેને કહ્યુ ‘અષ્ટ પ્રવચન માતા એ સાધુ ધર્માંની માતા છે. તેની વિરાધના એ સયમની વિરાધના છે. સાધુપણામાં ઉપસર્ગ આવે તેને તે કલ્યાણ રૂપ સમજવા જોઇએ. ' કુલપુત્રક મુનિ સચમમાં સ્થિર થયા અને તેણે ત્યાર પછી પુરેપુરી અષ્ટ પ્રવચન માતા પાળી. શ્રેષ્ઠિ ! આથી પુણ્યસારને સાત સ્ત્રીએ સ્વયં ચાહતી આવી જ્યારે આઠમી પહેલાં વિમુખ ધૃની અને પછી ચાહતી આવી. દેશના ખાદ પુરન્દરે દીક્ષા લીધી. પુણ્યસારે શ્રાવકપણું' પાળ્યુ. અને છેવટે તેણે પણ આઠે સ્ત્રીઓ સાથે જીવનના પાછલા ઉત્તરાર્ધમાં દીક્ષા લઇ કલ્યાણ સાધ્યુ , ( શાંતિનાથ ચરિત્ર, કુમારપાળકાવ્ય ) Acharya Shri Kailassagarsuri Gyanmandir *આ કથા કેટલેક ઠેકાણે જુદી જુદી આવે છે. રત્નસુંદરી શેઠની પુત્રી નહિ પણ રાજાની પુત્રી અને પુણ્યસારના પૂર્વભવ એક પારધી તરીકેને બતાવવામાં આવે છે. પુણ્યસાર વલભીથી પાછેા ફરે છે. ત્યારે રસ્તામાં મૃગ જોઇ તેને પૂર્વભવ યાદ આવે છે તેમાં તે જુએ છે કે હું અહિં એક પારધી હતા. ગુણસુંદરી મારી સ્ત્રી હતી. મે કાષ્ઠ મુનિના ઉપદેશથી શિકાર બંધ કર્યો. ગુણસુ ંદરીએ તેનુ અનુમાદૃન આપ્યું. પરિણામે હું પુણ્યસાર થયા અને પૂર્વની સ્ત્રી ગુણુસુંદરી થઇ વિગેરે વિગેરે, For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિવાળી ક્યારે? યાને કુબેરચંદ્રની સ્થા ( ૧ ) કુબેરપુર નગરના કુબેરદત્તને પુત્ર કુબેરચંદ્ર નામે હતે. કુબેરચંદ્રને શાણી અને રૂપવાન કમળશ્રી નામની સ્ત્રી હતી. - કુબેરચંદ્ર પરણ્યા પછી થોડા જ દિવસે સાથે લઈ પરદેશ ગયા. ત્યાં તેણે ઘણે વ્યાપાર કર્યો અને તેમાં કમાયે પણ ઘણું. શરદપૂનમની એક રાતે કુબેરચંદ્રને રાત્રિનાં અજવાળાં દેખી પિતાનું ઘર અને પિતાની સ્ત્રી કમળશ્રી યાદ આવી. તે વિચારે ચડયે “થોડાજ દીવસ બાદ દીવાળી આવશે આ દીવાળીએ બધા લેક ખાશે પશે આનંદ કરશે. નવાં કપડાં પહેરશે, ઘરેણાં પહેરશે અને આનંદથી મહાલશે, ત્યારે મારે તે દીવાળી કે ગમે તે તહેવાર હોય તો આ ગામથી પેલે ગામ રખડવાનું જ રહ્યું ? હું માનું કે હું આટલું કમાયે પણ તે કમાણને કરવાની શું? જે કમાણીને ઉપભેગ હું જાતે ન કરું કે મારી સ્ત્રી વિગેરે ન કરે તેને અર્થ? તે બિચારી દીવાળમાં પણ વનવગડાના ઠુંઠ જેવી એકલીજ ગુશેને? ગામની બધી સ્ત્રીઓ પોતાના પતિ સાથે આનંદથી રૂમઝુમ કરશે ત્યારે તેણે તે આ બધું દેખીને દાઝવાનુંજને? For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૦ કથાસાગર આ લક્ષ્મી ઉપાજી શા કામની? તે કામ આવે-ઉપભેગમાં આવે તેાજ તેની સફળતા.' આ પછી તેણે સાને ખીજા ગામાએ કરવાનું બંધ કરાવી ઘર તરફ જવાનું કરમાવ્યું. સાથે રોજ પાંચ દસ ગાઉ કાપવા માડયા પણ કુબેરચંદ્રને લાગ્યું કે આ રીતે તા હું દીવાળીએ કુબેરપુર નહિ પહેાંચું અને દીવાળી પર્વ જાય પછી ઘેર પહોંચવાના બહુ અર્થ નથી. તે એક વહેલી પરાઠે ઘેાડા ઉપર પલાણ્યા અને કમળશ્રીને યાદ કરતા કુબેરપુર તરફ ચાલ્યું. ચાલતાં ચાલતાં ખરાખર દીવાળીના દીવસેજ તે સાંજે ગધવતી નામના નગરે આવ્યે. તેણે ઘેાડાને થેાભાગ્યે અને ગામ મહાર એક દેવળની પડાળીમાં ઘેાડા માંધ્યા. ઘેાડા ઉપરથી હેઠા ઉતરતાંજ દેવળમાંથી નીકળેલી એક યુવાન વિક્સ્ત્રીની નજર તેના ઉપર પડી અને કુબેરચંદ્નની નજર પણ તેના ઉપર ઠરી. કુબેરચદ્ર કમળશ્રીને ભૂલી ગયા. અને તે તેની સાથે તે દેવળમાં સેગમાં રમવા બેઠા. આ રમતમાં તે એટલાં બધાં મશગુલ બન્યાં કે સવાર પડયું. તે સ્ત્રી ઘેર જવા તૈયાર થઈ. કુબેરચદ્રે કહ્યું - સુરિ ! હવે આપણે મળશુ કયારે ?? • દીવાળીની રાતે ’ કહી તે સ્ત્રો કુબેરચદ્ર સામે નજર નાંખી ગામ તરફ ચાલી ગઈ. કુરચંદ્રે તે દેખાણી ત્યાં સુધી તેની સામે નજર નાંખી પછી તે ખેલ્યા ‘ દીવાળી દીવાળી.’ કુબેરચંદ્ર ઘેાડા ઉપર પલાણ્યા પણ તેનું મગજ ગઈ રાતની દેખેલી સ્ત્રીમાં અને તેણે આપેલા વાયદા દીવાળીમાં For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૧ કુબેરચંદ્રની કથા પરેવાયું. તેને ઘોડા ઉપર કાબુ જતો રહ્યો અને તે “દીવાળી દીવાળી” બોલતો રહ્યો. જે કઈ મળે તે બધાને કહે “દીવાળી કયારે દીવાળી ક્યારે ? થોડા વખત પછી સાર્થગંધવતી આવ્યો અને તેણે ગંધવતીના સીમાડે “દીવાળી કયારે દીવાળી કયારે બેલતા પિતાના શેઠ કુબેરચંદ્રને જોયો. સાથે માન્યું કે કઈ વળગાડ શેઠને વળગે લાગે છે. તેઓએ તેને સાથે લીધે અને કેમે કરીને કુબેરપુર લાવ્યા. ( ૩ ) માતા પિતા બધા સામે આવ્યા અને કુબેરચંદ્રને પુછ્યું ભાઈ ! કુશળ છે ને?” કુબેરચંદ્ર આને કાંઈ જવાબ ન આપે અને બે દીવાળી ક્યારે.” - મિત્ર સંબંધી અને બીજા બધા આવ્યા. સૌ કોઈને કુબેરચંદ્ર “દીવાળી ક્યારે ?” એ સિવાય કાંઈ ન કહ્યું. કુબેરચંદ્ર કમળશ્રી પાસે આવ્યા ત્યારે પણ તે બોલ્યા દીવાળી કયારે છે.” કમળશ્રીને સાથેના માણસોએ કહ્યું કે અમે બધા સાથે હતા ત્યાં એકદમ એક દીવસે તે સવારના સાર્થથી જુદા પડયા અને અંધાવતી નગરીના સીમાડામાં “દીવાળી કયારે દીવાળી કયારે ” બેલતા હતા. અમે માન્યું કે કઈ ભૂતપ્રેત વળગ્યું હશે. અમે આજ સુધી ઘણું ઉપાય કર્યા પણ તેમને કાંઈ ફાયદો ન થયો. કમળશ્રીએ કુબેરચંદ્રની આંખે જોઈ. સૌ કોઈને વળગાડ લાગતે પણ તેને તેમાં વળગાડના ચિન્હ ન લાગ્યાં તેને લાગ્યું કે પરદેશમાં ભમતાં ભમતાં કેઈ સ્ત્રીના મેહમાં For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १७२ કથાસાગર પડેલ પતિને તે સ્ત્રીએ દીવાળીને વાયદે આપેલે તેમાં નિષ્ફળતા મળતાં તેમને ઘેલછા થઈ લાગે છે. તે બોલી નાથ! આપ પરદેશથી પધાર્યા છે. મેં તમારી રાહ જોઈ જોઈ કાયા સુકવી. તમે કાંઈ સુખ દુઃખની વાત કરતા નથી અને આ અળગા કેમ રહે છે ?' કુબેરચદ્ર બધે બધું સાચું પણ “દીવાળી કયારે છે ? કમળશ્રી બોલી “આવતી કાલે સવારે દીવાળી છે.” “અહોહો આવતી કાલે દીવાળી તે તે મને જવા દે મારે દીવાળીને વાયદે છે. એ કરેલા ઘેડે. પલાણ તૈયાર કરો. મારે જવાનું છે. આમ તેણે બધે વૃત્તાંત કહી દીધો. આ કહેતાં તેને ઉભરો ત ચ ગાંડપણ દૂર થયું અને તે શરમાય એટલે કમળશ્રી બેલી “નાથ! દીવાળીએ જવાનું છે ને? તેને તે હજી અગિઆર મહિના બાકી છે.” કુબેરચંદ્ર કમળશ્રી સાથે સુખપૂર્વક રહેવા લાગ્યા. હવે તેનું ગાંડપણ દૂર થયું હતું. કુબેરચંદ્ર કમળશ્રી સાથે સુખભેગ ભેગવતે કુબેરપુરમાં આનંદ કરતે હતો છતાં પણ પેલી સ્ત્રી હજી તેના હૃદયમાંથી ખસી ન હતી. દીવાળી કયારેનું ગાંડપણ દૂર થયું હતું પણ દીવાળીના દીવસે તેને મળવાનું છે તે તેણે મુદ્દલ વિસારે પાડયું ન હતું. એક વહેલી સવારે દીવાળીના દીવસે પાંચ હજાર સેના મહાર લઈ કુબેરચંદ્ર ઘેડા ઉપર સ્વાર થઈ નીકળે. અને સાંજે ગંધાવતીના તે દેવળે આવે. આ દીવસ પ્રયાણ For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુબેરચંદ્રની કથા ૧૭૩ કરવાથી તે થાક હતો. તેણે તે સ્ત્રીની ખુબ ખુબ રાહ જોઈ પણ વિલંબ થતાં તેનાં નયન મિંચાયાં અને તે ઉંઘી ગયો. રૂમઝુમ કરતી તે વણિક સ્ત્રી આવી. તેણે દેવળમાં ચારે બાજુ જોયું પણ તે ન જણાવાથી ત્યાં બેઠેલા એક ચેગિને કહ્યું કે “કેઈ યુવાન આવે અને પુછે કે મને કઈ શેતું હતું તો કહેવું કે તમારી ઘણી રાહ જોયા બાદ તે સ્ત્રી તેને ઘેર ગઈ છે.” કુબેરચંદ્ર જાગે ત્યારે તે સવાર પડી ગઈ હતી. પહેલાં તે તે ચારે બાજુ ફર્યો પણ કઈ જગ્યાએ તે સ્ત્રીને ન દેખી. તેને ખાત્રી હતી કે તે સ્ત્રી આવ્યા વિના ન રહે એટલે તપાસ કરી. થાકયા બાદ દેવળના ઓટલે બેઠેલા એક યેગી પાસે આવ્યા અને બે. “ગી! કઈ સ્ત્રી આવી હતી અને કેઈને શેધતી હતી ખરી ?” યોગીએ કહ્યું “હા એક સ્ત્રી આવી હતી અને એક યુવાનને શોધતી હતી. તેણે ઘણી રાહ જોઈ પણ તે ન મળે એટલે ગઈ” કુબેરચંદ્રના મગજની લગામ છટકી અને પાછે તે સ્ત્રી પાછળ પાગલ બને અને તે બે सौवर्णकं गृहाणैकं योगिन् योगजुषां वर तया यांत्या यदादिष्टं, तद्वद स्मरशासनं હે ગી આ એક સોનામહોર લે અને તે સ્ત્રીએ જતાં જતાં જે કહ્યું હોય તે મને કહે. કુબેરચંદ્રનું મગજ આ ગાંડપણે ચડયું અને આ શ્લેક બોલતે જાય અને એકેક સોનામહોર મુક્ત જાય For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૪ કથાસાગર આમ એક પછી એક સે સોનામહેર એગીને આપી. યોગીને લાગ્યું કે વધુ લેભ કરવો ઠીક નથી તેથી તે ઉઠી ચાલતો થયે. આ પછી પૂજારી આવ્યું તેને પણ કુબેરચંદ્ર એક પછી એક સોનામહોર આપવા માંડે. આ વાત આખા ગામમાં ફેલાણી, રાજા પ્રધાન સૌ આવ્યા. કુબેરચંદ્રને મન તે રાજા કેણ કે મંત્રી કેશુ? તે તે સૌ આગળ “તવ કૃ’િ કહી એકેક સેનામહેર આપવા માંડશે. રાજા મંત્રીને તેના ગાંડપણની દયા આવી. મંત્રીએ માન્યું કે કેઈની સાથે અહિં એણે સંકેત કરેલે પણ તે સંકેત ચૂકી ગયું છે. તેનું આ પરિણામ છે. રાજાએ નગરના બધા માણસને એકઠા કર્યા અને એક પછી એક એની પાસે ગયા. કુબેરચંદ્ર સીને “વિ મૃદ્દા કહી એકેક સોનામહોર આપવા માંડી. આમ કરતાં તે સંકેતિત સ્ત્રી આવી. આ સ્ત્રીને દેખતાજ કુબેરચંદ્રની આંખે સ્થિર થઈ. મોઢા ઉપર આનંદ ઉભરાયે. તેણે પિતાને બધે વૃત્તાંત તેને કહ્યો તે વધુ બોલે તે પહેલાં તે તે સ્ત્રી બોલી “સુભગ ! આમ શા માટે કામથી વિડંબના પામે છે ?” કુબેરચંદ્રનું મગજ આ એકજ શબ્દ સ્થિર થયું. કુબેરચંદ્ર અને તે સ્ત્રી બન્નેને પશ્ચાત્તાપ થયે અને બન્નેએ દીક્ષા લઈ શ્રેય સાધ્યું. કામ સેવન તે બળબુદ્ધિને હરે છેજ પણ તેનું ચિંતવન પણ ઘેલછા ઉત્પન્ન કરે છે. (પ્રસ્તાવશતક) For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૩ સ્ત્રીનું કપટ યાને નુપૂરપંડિતાનો કથા (૧) નુપૂરપડિતાનું મૂળ નામ તે દુ`િલા હતું. પણ દુગિલા તરીકે રજગૃહી નગરમાં ભાગ્યેજ તેને કાઇ આળખતું હતું. અને રાજગૃહીમાં એવા કોઇ ભાગ્યેજ માણુસ હશે કે જે નુપુરપંડિતાને એળખતા ન હોય. કેમકે આ નામ નુપુરના પ્રસંગથી પડયું હતું. તેની ઘટના આ પ્રમાણે છે. ( ૨ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજગૃહીમાં દેવદત્ત નામે એક સેાની હતા અને સેનીને દેવદિન્ત નામે પુત્ર હતા. તેને લિા નામે સ્ત્રી હતી. દુગિલા જ્ઞાતિએ સેસનાર હતી પણ તેની કુશળતા ભલભલાને આંટી દે તેવી હતી. : વસંત ઋતુના સમય હતે. દુર્ખિલા કપડાં લઇ તળાવે સ્નાન કરવા આવી. તળાવની કિનારે બેઠેલા એક યુવાનની નજર તેના ઉપર પડી. યુવાન આને જાતાં જાણે તે જડેલા હાય તેમ સ્થિર થયા. તે તેના અંગ પ્રત્યંગ જોઈ કામ વિહ્વળ અન્ય. ગિલાએ નાહી ઘર તરફ જવા માંડયું. ત્યારે આ યુવાન ખેલ્યું. સુંદર ! હું, વૃક્ષેા, પંખીએ બધા તને પુછે છે કે તે સ્નાન તે સારી રીતે કર્યું છે ને ?” For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૭૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર આંખ મરેાડતી સેાનારણુ ખાલી ‘મારા સ્નાનના કુશળ સમાચાર પુછનાર વૃક્ષ અને પ ંખીઓનું કલ્યાણ થાઓ અને મારૂ કુશળ પુછનાર પુરુષનું પણ હું ઇચ્છિત પુરૂરૂં કરીશ.’ સેાનારણ ગઈ અને પુરુષ ગચે. પણ તે એક બીજાના હૃદયને એક મીજા સાથે લઈ ગયા. (૩) પેલા નાગરિક ઘેર આવ્યેા પણ દુર્ખિલા વિના તેને ચેન ન પડયું એટલે એક તાપસીને મેલાવીને કહ્યું ‘તુ દુલિાને ત્યાં જા અને કહે કે ‘સુંદર! પેલે યુવાન તને ખુબ ઝ ંખે છે.' તાપસી ભિક્ષાના ખાને તેને ઘેર ગઇ અને કાર્ય ન જાણે તે રીતે પેલા યુવાનના સ ંદેશા કહ્યો. દંગલાના મિજાજ ગયા તેણે તાપસીને વાસણ ઉટકતા હાથેજ ખરડામાં એક ધાપા લગાવી દીધા ને તરછોડી કાઢી મુકી.’ " દાસી મેલી ચુવાન! તુ ભેાળા છે. આ સ્ત્રી તે તને મુદ્સ ઈચ્છતીજ નથી. તેણે તે જો મને એક ધપડાક લગાવી દીધી છે' કહી પેાતાના ખરા ખતાવ્યા. યુવાન તેણે કૃષ્ણપક્ષની પાંચમના દીવસે મળવાને સ'કેત કર્યાં છે.’તે સમજી ખેલ્યા ‘ વૃદ્ધા તું ક્રી જા અને કહે કે મારે કયાં મળવુ ?? તાપસી મેલી ‘ ભલા માણુસ! તારૂ નામ તે સાંભળવા તે ઈચ્છતી નથી અને તું મારે કર્યાં મળવા આવવાનુ પુછે છે. હું તેા જતી નથી. For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નુપૂરપ’ડિતાની કથા ૧૭૭ યુવાન ખેલ્યા ‘તું સમજતી નથી તે જરૂર મને ઇચ્છે છે તું આટલી વખત જા.' તાપસી ગઇ અને ફ્રી ગિલાને કહેવા લાગી ‘સુંદર! પેલા યુવાન પુછે છે કે કયાં મળું ?” ગિલાએ તાપસીનું ગળું પકડયું અને તેને ઘસડી મારતી મારતી ઘરની પાછળના ઉદ્યાનના રસ્તેથી કાઢી મુકી. તાપસી આવી અને યુવાનને કહેવા લાગી. ‘તારા જેવા કેટલા મૂખ હુશે? તારૂ નામ સાંભળવા તે ખુશી નથી તેને તે મને ઇચ્છે છે કરી તું હેરાન થાય છે અને મને હેરાન કરે છે. તેણે તે મને ગળે પકડી ધધેડી અને મારી. મુર્ખ એ રાંડ.’ યુવાન રાજી થયે। અને સમજી ગયા કે કૃષ્ણપક્ષની પાંચમની રાતે ઘરની પાછળના એ ખગીચામાં આવવું. તેમ તેણે મને જણાવ્યું છે.' તાપસીને પેલા યુવાને ઇનામ આપી રાજી કરી અને પેતે પાંચમના સમયની રાહ જોવા લાગ્યા. (૪) વસંત ઋતુની વદી પંચમીની રાત હતી. શરૂઆતના અંધારા પછી ચાંદની પુરી ખીલી હતી. દેવદત્ત સાનીના મકાનની પાછળના બગીચામાં ચાંદનીની સફેદ સાડી પહેરી વનદેવી ફરવા નીકળ્યાં હાય તેમ લાગતુ હતુ. કેમકે ચાંદનીના સફેદ પેતમાં વનરાજીના ખુટ્ટા શે।ભતા હતા. આ વખતે દેવદત્તસેાની લઘુશંકા કરવા ઉઠયા અને સ્હેજ દૂર ગયા ત્યાં તેણે એક સ્ત્રી પુરૂષને ઝાડ નીચે સુતેલાં જોયાં. દેવદત્ત એ તરફ જતાં શરૂઆતમાં તે અચકાયા પણ ચંદ્રના અજવાળામાં તેણે જોઈ ૧૨ For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૮ કથાસાગર લીધું કે સુતેલી સ્ત્રી તે પોતાની પુત્રવધૂ દુર્શિલા હતી પણ સાથે સુતેલ પુરુષ તે પોતાને પુત્ર દેવદત્ત ન હતું. તે ધીમે પગલે ત્યાં આવ્યો અને ખબર ન પડે તે રીતે તેણે દુગિલાના પગમાંથી નુપૂર કાઢી લીધું. ઝાંઝર લઈ તે પિતાની શય્યામાં આવ્યો અને દુગિલાના દુરાચારિપણને વિચાર કરતે સૂતે. થોડીવારે દુગિલા જાગી અને ઝાંઝર પગમાં ન દેખતાં ચમકી તેણે વિચાર્યું કે “કાલે, મારું આવી બનશે. જરૂર મારો સસરો અહિં આવેલ અને તેણે આ કામ કરેલું. કેમકે બીજે છે કે આ ઉદ્યાનમાં નથી. સવાર થતાં તે મારા પતિને વાત કરશે અને મને વગોવી મારી આબરૂ ખરાબ કરશે.” તેણે તુર્તજ પેલા નાગરિકને જગાડે અને કાંઈક સમજાવી વિદાય કર્યો.' દુગિલા ઘરમાં આવી અને પિતાના પતિ દેવદત્તને જગાડી કહેવા લાગી “નાથ! ચાલે આપણે ઉદ્યાનમાં જઈએ. અહિંતે મુદ્દલ ઉંઘ આવતી નથી.' દેવદત્ત અને દુગિલા ઉદ્યાનમાં આવ્યા અને જે જગ્યાએ પહેલાં દુગિલા જાર સાથે સૂતી હતી તે જગ્યાએ સૂતાં. ક્રીડાબાદ થોડીવારે દેવદત્ત ઘસઘસાટ ઉંદ એટલે દુર્ગિલા તેને ઢઢળી જગાડી બોલી “નાથ ! આ તે કઈ રીત છે? પુત્ર અને પુત્રવધૂનું ગુહ્ય સસરા જાણવા ઈચ્છે અને જરાપણ શરમ રાખ્યા વિના મારા પગમાંથી નુપુર લઈ જાય દેવદિનને પણ પત્નીની આ વાત સાંભળી ક્રોધ ચડ અને “સવારે વાત’ કહી સૂત. For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નુપૂરપડિતાની કથા ૧૭૯ સવાર થતાં દેવદત્ત ઝાંઝરની વાત કહે તે પહેલાં તે દેવદિન્ત એલ્યે ‘પિતાજી ! આ સારૂં ન કહેવાય ? હું મારી સ્ત્રી સાથે સુતેા હતેા ત્યારે તમે ઝાંઝર લઇ જાવ તે શું ઠીક છે? ’ દેવદત્ત એલ્સે ‘બેટા ! તુ ાળા છે. આ સ્ત્રી મહા નટખટ છે. તે કેાઈ જાર સાથે સુતી હતી. આથી મેં નિશાનીરૂપ તેનું ઝાંઝર લીધુ હતુ. પણ પછી તેને ખબર પડી ગઈ એટલે તે તને જગાડી એ જગ્યાએ સુતી. આ મધુ કારસ્તાન સમજીને તેણે કર્યુ છે. , દુલિાથી આ સહન ન થયું. તેણે ઉગ્ર રૂપ પકડયું અને ખેલી ‘ મારાથી આ દૂષણ કેઇ રીતે સહન નહિ થાય ? આપણા ગામ બહાર જાગતા યક્ષ છે. હું સાચી હોઇશ તે તેના પગ તળેથી નીકળીશ. નહિતર ત્યાંજ મને યક્ષ ચગદી નાંખશે’ દેવદિને ખુખ વારી પણ તે ન અટકી અને તેણે ચડિકાનું રૂપ ધરી કૈસરીયાં કપડાં પહેયાં કપાળે ટીલાં ટપકાં દાર્યાં અને નાના શે વરઘેાડા કાઢી ગામ વચ્ચે થઇ નીકળી. અરાબર ગામ વચ્ચે વઘેડા આવ્યે ત્યાં પેલે જાર ગાંડાના ડાળ કરી આવ્યા અને ઝાડને વૅલડી વીટાય તેમ દુગિલાને આઝી પડયા. દુલિાએ અને લોકોએ તેને તરાડા, આ વરઘેાડા ચાલતા ચાલતા યક્ષ મંદિરે આવ્યે. સૌ શાંત થયા. દુગિલા યક્ષને નમી અને બેલી ‘હું ચક્ષ ! પુણ્ય પાપના તમે સાક્ષિ છે, હું મારા પતિ અને સૌએ રસ્તામાં મને વળગેલા દેખ્યા તે ગાંડા પુરુષ સિવાય For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫૦ કથાસાગર " બીજા કાઇના પણ મેં સસ કર્યાં હાય તે મને યાગ્ય શિક્ષા આપશે’ યક્ષ વિચારમાં પડયા. વાહ આની કપટ કળા. આને શું કરવું ?’ યક્ષ વિચાર કરતા રહ્યો ત્યાં તે દુ િલા તેના પગમાંથી પસાર થઇ ગઇ. Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવદત્ત આખા રાજગૃહમાં ફટ થયા. દુ`િલાના યશવાદ વધ્યા અને લેાકેા કહેવા લાગ્યા કે સતી સી એવા અવળુ વાદને સહે કેમ ? ’ દેવદત્ત વિલખા પડચેા. તે દિવસથી તેને ઉંઘ હરામ થઇ. દરાજ રાતે આજ વસ્તુ તેની આગળ રમ્યા કરતી અને તે મનમાં ખેલતા ‘મે નજરા નજર જારને જાતે જોયા છે છતાં આ દેવ આગળ કેમ સતી થઇ ? હશે ? અનાવટ હશે ? ના. એ હોય તા ઝાંઝર મારી પાસે શું કેાઇ ઇન્દ્ર જાળ આવ્યુ તે ટકે કેમ ?” આના કેઈ અને આમને આમ દુ:ખી થતા પડયો રહેતા. " ઉકેલ તેને ન મળતા આખી રાત જાગતે For Private And Personal Use Only (૫) રાજગૃહીના રાજા ચંદ્રસેને આ વાત જાણી અને તેથી તેને લાગ્યું કે રાણીવાસના પહેરગીર તરીકે જો કોઇ વધુ ચેાગ્ય હાય તે દેવદત્તજ યોગ્ય છે. કેમકે તે આખી રાત જાગે છે. તેણે તેને રાણીવાસના અધિકારી નીમ્યો. પહેલીજ રાતે એક રાણી ઘડી ઘડી બહાર આવે અને પાછી દેવદત્તને જાગતા દેખી ચાલી જાય. ચકેર દેવદત્ત સમજી ગયા કે કાંઇક ભેદ છે. તેથી તેણે અનાવટી ઉંઘ કર્યો. રાણી ઉઠી અને ગોખ પાસે આવી, થોડીજ વારમાં હાથીએ સુઢ ઉંચી કરી અને રાણી તેમાં લપેટાઈ નીચે ઉતરી Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra નુપૂરપંડિતાની કથા www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૧ દેવદત્ત ચુપકીદીથી જોયુ તે તેણે જાણ્યુ કે ગેાખની અને કહેતા નીચે માવત રાણીને સાંકળથી મારતા હતા હતા કે ‘રાંડ, કેમ આજે મેાડી આવી ?’ ? રાણી બેલી ‘શું કરૂં હું. કયારની આઘી પાછી થતી હતી પણ આ નવા પહેરેગીર ડાા કેમે કરી લ્યો નહિ એટલે વાર લાગી’ રાણીએ માવત સાથે ક્રીડા કરી અને પછી માવતે તેને હાથીની સુંઢમાં ભરાવી ગેાખે ધકેલી દીધી. દેવદત્ત આ બધુ જોયું અને તેથી તેના દુગિલા ઉપરના રાષ ઉતરી ગયા. તે પથારીમાં પડયા. અને વિચારવા લાગ્યો‘ જે રાજાની સ્ત્રીઓને કોઇ કમીના નથી અને જે ઉપર પુરેપુરા દામસ્ત છે તે પણુ કુશીલ બને છે તેા પછી સામાન્ય માણસની સ્ત્રીએ દુઃશીલ થાય તેમાં શું આશ્ચય ? ' તેની ઇર્ષા ટળી અને તે ઘસઘસાટ ઉંચે. " રાજા સવારે ઉઠયા ત્યારે દરવાજા આગળ દેવૠત્ત નસકેારા એલાવતા ઘારતા હતેા. રાજાએ જગાડયે અને કહ્યું એ મહિના સુધી નાંહે ઉંઘનાર અહિ કેમ ઘસઘસાટ ઉંઘે છે?” દેવદત્ત મેલ્યા ‘ રાજન્ નહિ ઉંઘવાનું માર્ં કારણું ટળ્યું.' રાજાએ કહ્યુ • કઈ રીતે ?? દેવદત્ત અથથી ઇતિ સુધીના રાત્રિના પ્રસંગ કહ્યો રાજા એકદમ સમસમ્યો. અને તેણે ખીજે જ દીવસે આ બધા ભેદ જાણવા ઉજાણી રાખી. (૬) રાજગૃહી નગરીના મહેલની પાસેના ઉદ્યાનમાં એક સમી સાંજે રાજા બધી રાણીઓ સાથે આવ્યા. અને ક્રીડા For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨ કથાસાગર કરવા લાગ્યા. ઉદ્યાનના કુંજમાં એક લાકડાને બનાવટી હાથી કરવામાં આવ્યું હતું. રાજાએ દરેક રાણીને એક પછી એક એ હાથી ઉપર ચડાવી તેના તરફ એક કમળ ફેંકયું. બધી રાણીઓ તે આ હાથી ઉપર ચડી પણ પેલી રાતવાળી રાણી ચડતાં ચડતાં અનેક ચાળા કરવા લાગી અને રાજાનું કમળ તેના ઉપર પડતાં તે એકદમ મૂછ ખાઈ જમીન ઉપર પટકાઈ પડી. રાજા તેના સ્ત્રીચરિત્રને સમજી ગયો અને બેલ્યો. “અહે તમારી સુકોમળતા અને તમારૂં ભીપણું. રાતના માવતની સાકળ સહન થાય છે. અને સાચા હાથીની સૂંઢમાં ભરાઈ મહેલથી ચડાય ઉતરાય છે. પણ આ બનાવટી હાથી ઉપર ચડતાં બીક લાગે છે અને કમળના ઘાથી આખું શરીર ઘાયલ થઈ જાય છે?” રાજાએ તુ તેને ચટલે ખેંચે અને ઠગારી તરીકે તેને જાહેર કરી. સાથે જ પેલા માવતને અને હાથીને પણ નિમકહરામ જાહેર કર્યા. અને જણાવ્યું કે “આ સ્ત્રી માવત અને હાથી ત્રણેને પર્વતના શિખર ઉપર ચડાવી મારી નાંખો.' માવત હાથી ઉપર રાણીને બેસાડી પર્વતના શિખર ઉપર ચડ. માવતે હાથીને એક પગ ઉંચે કરાવ્ય બીજો પગ ઊંચે કરાવ્યું. અને તીજો પગ અદ્ધર કરાવી હાથીને એક પગ ઉપર અદ્ધર રાખે. નગરના બધા આગેવાને બોલ્યા “રાજન ! હાથી તે પશુની જાત છે. માવત અને રાણીને મારવી હોય તે ભલે મારે પણ આવા ઉત્તમ હાથી રત્નને મારે તે ઠીક નથી.” રાજાને હાથીને અભયદાન આપવાનું મન થયું તેથી તે બોલે “માવત! તું હાથીને હવે જીવતે નીચે ઉતારી શકીશ For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂરપંડિતાની કથા ૧૮૩ “હા. રાજન્ ! મને પણ અભયદાન આપે તે ઉતારૂં.” મહાવતે કરગરતાં કહ્યું. રાજેએ અભયદાન આપવાનું કબૂલ કર્યું અને મહાવતે હાથીને ધીમે ધીમે એક પછી એક પગ મુકાવી તેને નીચે ઉતાર્યો. રાજાએ આ પછી મહાવત અને રાણીને કાઢી મુક્યા. ( ૭ ) રાણી અને મહાવત બન્ને રાજગૃહી છેડી નાઠયાં. નાસતાં નાસ્તાં એક દેવળ આવ્યું. મહાવત અને રાણી બને ત્યાં સુતાં. દેવળમાં અંધારું પુરૂં હતું છતાં દૂર દૂર દેવની આગળ એક નાનેશે દી બળતું હતું. આ દીવાને પ્રકાશ ત્યાંજ સમાપ્ત થતું હતું. મહાવત થાક દુઃખ અને ભૂખને માર્યો ઉંઘતો હતે. રાણી પણ ઉંઘતી હતી ત્યાં અચાનક કોઈને પગ રાણીને અડે એટલે તે જાગી અને બોલી “કેણ એ ? ” સામેથી જવાબ આવ્યે “હું ચેર? રણએ પહેલાં તે ભયથી શબ્દ કાઢયે હતે પણ પગને સ્પર્શ થયા પછી અને આછા પ્રકાશમાં તે યુવાન ચરને મેહક દેખ્યા પછી તેનું મન કામાતુર થયું તેથી તે બેલી “અહિં કેમ આવ્યું છે? તે બોલ્યા “ગામમાંથી હું ચોરી કરી ના. પાછળ સિનિકે પડ્યા એટલે હું અંધારાને લાભ લઈ આ દેવળમાં ઘુ છું. દેવળની ચારે બાજુ સૈનિકે ઉભા છે. સવારે મને પકડશે અને ગર્દન મારશે.” For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર રાણ બેલી “મરવું તે સવારે છે ને ? પણ તે પહેલાં તારી યુવાનીને લાભ લઈ લે.” ચાર બે “મરણને ભય માથે ગાજતે હોય ત્યાં વિષય કેને સુઝે ?' તું ગભરા નહિ હું તને મારો સ્વામિ બનાવીશ અને આને ચોર ઠરાવીશ. પછી તે તારો મરણને ભય જશેને?” ચાર રાજી થયા અને રાણી સાથે ભેગમાં તલ્લીન બન્ય. સવાર થતાં પહેરેગીર “ચાર, ચેર, પકડો પકડે” કરતા મંદિરમાં પેઠા. રાણીએ મહાવતને ચેર તરીકે તેની તરફ દૃષ્ટિ કરી બતાવ્યો. મહાવત જાગે અને “એ પ્રિયા ! એ પ્રિયા !” કરતે રાણ તરફ હાથ લંબાવવા ગયે. ત્યાં રાણું આંખ રાતી કરી બોલી “એ ઠગારા આઘા ખસ હું કયાં તારી પ્રિયા છું મારો પતિ તે આ મારી પાસે ઉભે છે. રોયા! ટે કેઈને કયાં વળગે છે?” સૈનિકે મહાવતને મુશ્કેટોટ બાંધી ઉઠાવી ગયા. અને ફાંસીને માંચડે લટકાવ્યું. મહાવતને છેલ્લે છેલે હૃદયપલટે થયો. ખરેખર સ્ત્રી કોઈની નહિ. તેના માટે મેં રાજાને કેપ વહો આ બધું સહ્યું. છતાં ચેર જેવા નપાવટ જુવાન મળે એટલે તેમાં પણ લુબ્ધ બની. ખરેખર મેં બધું ખાયું, જીવન વેડફયું અને હવે સુધારૂં પણ શી રીતે ? ગણત્રીની પળામાં હું શુળિથી વીંધાઈશ અને મૃત્યુ પામીશ.” આજ વખતે શુળિ પરેવાયેલા મહાવતને કઈ શ્રાવકે સ્થિર કર્યો. અને નવકાર મંત્ર સંભળાવ્યું. જેના પ્રતાપે પાપી એ પણ મહાવત મરી વ્યંતર દેવ થયે. For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નુપૂરસ્પંડિતાની સ્થા (૮) ચાર અને રાણી દેવળ છેડી આગળ ચાલ્યાં. ચેર જીવથી બચે તે બદલ રાણીને ઉપકાર માનતા હતા પણ આ સ્ત્રી કેવી ભયંકર હશે તે માપવા ઉડે ઉડે વિચાર કરતે હતે. કેમકે વિના પરિચયે મને વળગી અને પિતાના પતિને સગી આંખે શૂળિએ ચડવા દીધું. હું રાજ્યદંડથી ભલે બચ્ચે. પણ ચાર હું છું તે તે કાંઈ ડું જ ખોટું છે? આગળ ચાલતાં એક પુરપાટ વહેતી નદી આવી. ચેરે રાણુને કહ્યું “એમ કર. તારા ઘરેણું અને કપડાં મને આપ તે સામે કિનારે મુકી હું આવું પછી તને લઈ જાઉં જેથી કપડાં ભીંજાય નહિ. જંગલમાં બીજું કોઈ છે નહિ તેથી શરમનું કાંઈ કારણ નથી.” રાણીએ ઘરેણુ અને કપડાં કાઢી આપ્યાં અને તે નગ્ન બની ઝાડની ઓથે ઉભી. " ચાર ઘરેણું અને કપડાં લઈ સામે કિનારે ગયે તેણે વિચાર્યું કે “જેણે તેના પતિને ગર્દન માર્યો છે તે મને ડી જડશે. આનાથી તે છૂટીએ તેજ સારૂં” ચર કપડાં દાગીના લઈ પલાયન થઈ ગયે. રાણી આમથી તેમ ભમવા માંડી અને ચારની પાછા આવવાની રાહ જાવા લાગી પણ ચાર ન આવ્યે તેથી તે કિનારે આવી. કિનારે એક શિયાળ મેંઢામાં માંસને કકડે રાખી ઉભું હતું તે એકદમ બહાર આવેલું માંછલું દેખી માંસને કકડે કિનારા ઉપર ફેંકી માછલું પકડવા દેડયું. માછલું તુર્તજ પાણીમાં આવું જતું રહ્યું. શિયાળ કિનારે આવ્યું ત્યાંતે સમળી માંસને કકડો ઉપાડી નાસી ગઈ. રાણી આ For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૬ કથાસાગર દેખી ખડખડ હસી પડી અને મેલી ‘કેવું મૂર્ખ શિયાળ ! માંઢાનું માંસ બહાર મુકી માછલું પકડવા દોડયું. માંધ્યુ હાથ ન આવ્યું અને માંસ ખાઇ બેઠું. એથી ચુકયુ. ’ શિયાળ તુ જ મનુષ્ય ભાષામાં એ ‘ મૂખ” હું કે તું. શ્વેતા એક માંસના ટુકડા ખાય છે, તે તેા રાજાને મહાવતને અને ચારને એમ ત્રણને ખાયા છે. શું તું મને ઉપદેશ આપવા આવી છે ?? રાણી વિચાર કરે ત્યાં એક દેવ આગળ ઉભો રહ્યો અને બેાથે ‘રાણી ? હું મહાવતના જીવ છું. તે તે મારા સાથે વિશ્વાસઘાત કર્યો છે. પણ તેના બદલેા આપવા હું હું નથી આગ્ન્યા. હું તે તારી દયા ચિતવવા આવ્યે છું તું સારા કુળમાં જન્મી. રાજાની રાણી થઇ અને એકદમ એક પછી એક પગથિયાં ચૂકતાં કેવી સ્થિતિએ આવી છે. ચાર તે ચાલ્યા ગયા છે. તુ વધુ વખત અહિં રહીશ તે વાઘ વરૂ ફાડી ખાશે. રાણી હજી પણ તું વિકારથી અટક અને કાંઈક કલ્યાણ પામ.’ પેાતાના દુષ્ટકૃત્ય માટે રાણીને શરમ અને પશ્ચાતાપ જાગ્યા. દેવે તેને કોઇ સાધ્વી પાસે મુકી. ત્યાં તેણે ચારિત્ર લીધુ ઉગ્ર તપ કર્યું, પાપ આલેચ્યુ અને સતિ મેળવી. રાણીએ સદ્ગતિ મેળવી અને નુપૂર પડિતા પછી સુધરી તા પણ સ્ત્રીની કટકળામાં તે બન્નેનાં નામ એક સરખાં હંમેશાં જડાયેલાં જ રહ્યાં. ( પરિશિષ્ટપર્વ-ઉપદેશપ્રાસાદ-પ્રસ્તાવશતક ) For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૨૪ આશા ચાને ચાર દેવીઓ રાત્રિને પહેલે પહેર હતું. દૂર દૂર વાઘ અને સિંહની રાડે સંભળાતી હતી અને સાથે સાથે કેઈ નિર્બળ પક્ષિએનું રૂદન પણ સંભળાતું હતું. તે વખતે ઉજજયિનીને રાજા વિક્રમ બેકાબુ બનેલ ઘોડાથી એક જંગલમાં આવી પહેંચે. તે ઘડા ઉપરથી હેઠે ઉતર્યો અને પાસે રહેલા વિસ્તૃત એક વડના ઝાડ નીચે વિસામે લેવા બેઠા. વિકમ મહાસત્ત્વશાળી રાજા હતા. તેણે દુ:ખ અને સુખ બન્નેને જીવનમાં પચાવેલાં હતા તેથી જંગલને બીહામણે દેખાવ તેના હૃદયને સ્પર્યો નહિ. તે કાંઈક વિચાર કરે છે ત્યાં તે જંગલમાંથી કઈ ચાર સ્ત્રીએ રૂમઝુમ કરતી પસાર થઈ. તે ચારે સ્ત્રીઓ સખીયે જેવી દેખાતી હતી. બધી રૂપરૂપના અંબાર સરખી હતી. તેમના શરીર ઉપર ક્રોડેના ઝળહળતા દાગીના રાત્રિના અંધારાને દૂર કરી પ્રકાશિત કરતા હતા. વિક્રમ એકદમ ઉભે છે અને જય જય કરી પગે લાગે. દેવીઓ આગળ ચાલી. વિક્રમ તે પાછે તેમને પવિત્ર બેન સમાન માનતે ઝાડ નીચે બેઠા. For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૮૮ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર (૨) દેવીએ ચાર ડગલાં દુર ગઈ ત્યાં એક એલી‘એળ ખ્યા આ કાણુ છે ?” C ખીજીએ કહ્યું હા ઓળખ્યા, ઉજ્જયિનીનેા પરાક્રમી વિક્રમ રાજા છે.' ત્રીજીએ કહ્યું ઃ કેવા વિનયી ! મારે તે તે ખાસ ભક્ત છે, એટલે જોતાંની સાથેજ મને જયજય કરી પગે લાગ્યા.’ ચેાથી મેલી ‘કોણે કીધું તને પગે લાગ્યા અરે એતે મને પગે લાગ્યા છે.' ત્યાં તે બીજી બધી એકદમ સાથે ખેાલી ઉઠી ‘ ના ના અમને પગે લાગ્યા છે.’ વાદ વધી પડયે ચારે જણીએ ‘· એ મને પગે લાગ્યા.’ એમ માનવા માંડી. થોડી વાર તા જીભાજોડી કરી પછી શાંત થતાં બધી ખેલી આપણે પરસ્પર લડી સખિપણામાં શું કામ દૂષણ લગાડીએ એનેજ પુછીએ કે ‘રાજા ! તુ કેાને પગે લાગ્યા ?” એ કહેશે તે સાચું. (૩) For Private And Personal Use Only અધીએ કહ્યું ખરાખર અને તે બધી પાછી વળી અને વિક્રમ પાસે આવી કહેવા લાગી. ‘રાજા વિક્રમ ! સાચું એલ તુ' કાને પગે લાગ્યા ?” આ ચાર દેવીમાં જેનુ નખશિખ અંગ હીરા મેતી અને સેાનાથી આખું મઢેલુ હતુ. તે લક્ષ્મીદેવી એલી. ‘રાજા વિક્રમ ! તું મને ઓળખે છે ને ? હું સાગરપુત્રી લક્ષ્મી છું. હું જેને અનુસરૂ તે મહાદોષવાળા હાય તાય ગુણુવાન કહેવાય. લક્ષ્મીવાળા આળસુના પીર હાય તાય લાકે તેને Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાર દેવીએ ૧૮e કહેશે કે તેનામાં કેવી સ્થિરતા છે. જે તે ચપળ હશે તે તેને કેઈ ચપળ નહિ કહે પણ ઉદ્યોગી કહેશે. તેને બોલતાં નહિ આવડતું હોય તે તેને મુંગે નહિ કહે પણ બહુ ઓછુ બોલનાર છે તેમ કહેશે. આ બધે કોને પ્રતાપ લક્ષ્મીને કે બીજા કેઈન ?' “રાજા ! તું તે સારી રીતે જાણે જ છેને કે મોટા મોટા પંડિત તારી આગળ રોજ આવી મારી કૃપા માટે તેમનું ભણતર સફળ કરવા સ્તુતિઓ ભણે છે. મેટા પરાક્રમી દ્ધાઓ પણ મારી ઝંખના કરતા રણમાં પ્રાણુ કુરબાન કરે છે. આખી દુનીયા મારી કૃપાદૃષ્ટિ મેળવવા હરહંમેશ તનતે પ્રયત્ન કરે છે. શું તારાથી બધું અજાણયું છે? રાજા ! હું તે માનું છું કે તે ઉભા થઈને મનેજ નમસ્કાર કર્યો છે. - રાજા સહેજ હસ્યા અને બે. “લક્ષ્મીદેવિ ! વાત તે સાચી છે કે તમારું સામર્થ્ય ઘણું છે. તમે સૂર્ણને ડાહ્યા તરીકે પૂજાવે છે. પણ ખરી રીતે જોતાં મેં તમને નમસ્કાર નથી કર્યો. કેમકે તમારા આગમન સાથે જ આવવા માંડે છે. મારે ત્યાં આપને વસવાટ જરૂર છે પણ કેવળ આપની ઈચ્છાથી જ હું કાંઈ પ્રયત્ન કરતું નથી, આપને ભક્ત મેટે ભાગે અવિવેકી, નિર્દય, અભિમાની, પાપી અને દુશીલ હોય છે.” લક્ષ્મી રાજાને આ ઉત્તર સાંભળતાં એકદમ ઠંડાં પડયાં અને મૌન રહ્યાં એટલે સરસ્વતી સ્પષ્ટ અક્ષર ઉચ્ચાર કરતાં બોલી “રાજ! તે પહેલેથી જ કહેતી હતી કે માલવાને રાજા વિક્રમ કેવળ લક્ષમીને પૂજક નથી તે તે સરસ્વતીને જ હંમેશાં ભકત છે અને આ સરસ્વતીના ભક્તપણાને For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૦ કથાસાગર લઈને જ તેણે સારા સારા પંડિતે એકઠા કર્યા છે. રાજા ! હું સરસ્વતી છું. મારે વાસ જેના હૃદયમાં ન હોય તે માણસ કહેવાતો નથી પણ પશુ કહેવાય છે. રાજા વિગેરે તે પોતાના દેશમાં પૂજાય છે. પણ મને અનુસરનારા દેશ વિદેશ બધે પૂજાય છે તે તારાથી થોડુંજ અજાણ્યું છે? મારો ભક્ત ખાવાનું મળે કે ન મળે તે પણ હંમેશાં ભરેલા પેટવાળે રહે છે, તેને જંગલ શહેર કે ઉદ્યાન બધે એક સરખે આનંદ મળે છે, તે દુનીયા ભરના–જગતુ ભરના સુખને સમજી શકે છે અને સદા મસ્ત રહે છે. રાજા ! હું તે માનું છું કે તે મને જ પ્રણામ કર્યો છે. વિક્રમ બે “દેવિ ! આપ કહે છે તે બધું સાચું છે. પણ આપને બહુ ભરેસે શખવા જેવું નથી. કેમકે તમારી પુરી સંભાળ રાખીયે તેજ તમે રહે. જરા વિસારે પાડીએ તે તમે રીસાઈ ચાલ્યા જાઓ છે. માટે જ મોટા મોટા ભણેલા પંડિતેને તમારી આવૃત્તિ જ કરવી પડે. બીજું આપને વાસ થાય ત્યારે ચિંતવનમાં ને ચિંતવનમાં ઉંઘ હરામ થાય છે. સુખ મળે જ નહિ. દેવિ ! એ કે મૂર્ખ માણસ હોય કે આવું સમજ્યા પછી કેવળ તમારી ઈચ્છાથી તમને નમે ?” સરસ્વતી દેવીએ તુર્ત એમના હાથમાં રહેલાં પુસ્તકો અને વીણા હેઠાં મુકયાં અને મૌન રહ્યાં. ત્યાં તે કીર્તિદેવી આગળ આવ્યાં અને બોલ્યાં “રાજન ! મેં તે આ બધાને પહેલેથી જ કહી દીધું હતું કે વિક્રમને નથી ખપ કેવળ લક્ષ્મીને કે નથી કેવળ ખપ સરસ્વતીને તેતે કેવળ ઈચછા ધરાવે છે કીર્તિની. એથી એ મારે જ For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાર દેવીઓ ૧૯૧ પૂજક છે અને તેણે મને નમસ્કાર કર્યો છે. પણ લક્ષ્મીદેવીના મનમાં એમ કે આખી દુનીયા ધન પાછળ દોડે છે તા વિક્રમ પણ ધન પાછળ દોડતા હોવાથી મારા પૂજક છે અને સરસ્વતી એમ સમજી કે વિક્રમ પંડિતાના પૂજક છે એટલે મનેજ ઇચ્છે છે. પણ એ એમને ખબર નથી કે માલવાધપતિ વિકમ લક્ષ્મી એકઠી કરે છે અને પંડિતાને સભામાં રાખે છે તે બધુ મારા માટે-કીર્તિ માટેજ કરે છે. વિક્રમ ! મેટાં મેટાં તપ કરી સરસ્વતીને સાધનાર પંડિત એક લેાક બનાવે ત્યાં લાખ સેાના મહાર તેને આપવામાં આવે છે તેમાં, મેટા સાગર તળીયે ડુબકી મારવામાં અને મોટા સાહસેા ખેડવામાં આમ બધે કીતિ જ કારણુ રૂપ છે. વિક્રમ! તે આખી દુનિયાનું દેવુ ફેડયું. તુ" પારકાનુ દુઃખ સાંભળી તુ દોટ મુકે છે અને ઠેર ઠેર અંધારપટ ઓઢી કરે છે તે બધામાં કીર્તિ જી, શું કારણુ છે? મને તે લાગે છે કે વિક્રમ ! કીર્તિના ઇચ્છક તેં મને જ નમસ્કાર કર્યાં છે ખરૂં કે નહિ ? સિવાય ? વિક્રમ એલ્યે દેવી તમે નમસ્કાર ચેાગ્ય છે તે ઠીક છે. પણ મેં તમને નમસ્કાર કર્યાં નથી. કેમકે તમારૂં થાતુંજ કાંઇ ઠેકાણું છે? તમે તે જ્યાં ત્યાં ફરનારાં છે. વેશ્યાની કીર્તિ માં પણ તમે વસે છે અને હલકા ગવૈયાના મેઢામાં પણ તમારા વાસ છે. તમે કાંઈ ચેાડુ ંજ સારૂ ખાટુ સ્થળ રાખ્યું છે. સાત્વિકની કીતિને પણ ફેલાવે છે. અને અસાત્વિક પણ મેઢે મીઠા હૈાય તે તમને વશ કરી નાંખે છે. For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨ કથાસાગર કીર્તિદેવી મૌન રહ્યાં અને આશાદેવી બેલ્યાં. “રાજની આ બધા બોલી રહ્યાં. હું ચૂપ એટલા માટેજ હતી કે વિક્રમે મને જ નમસ્કાર કર્યો છે. કેમકે આશાના દેર ઉપરજ આખી દુનીયા ટકી રહી છે. આ જગતના લેકે અનેક આશ્ચર્ય કરનાર ધન, પવિત્ર વિદ્યા, સુંદર ભેજન, વિનીત પરિજન, ઉત્તમ રાજ્ય, વિવિધ વિલાસનાં સુખે કે ઠેર ઠેર નામની કીતિથી સુખ નથી પામતા પણ આશાના હિંચકામાંજ તે સુખ પામતા હોય છે. - ઘરડો માણસ ત્રીસ વર્ષના છેકરાને સ્મશાને પહોંચાડયા પછી પણ નવા ફ્રાની આશામાં રમતા હોય છે રોગગ્રસ્ત દદી ચારે બાજુ દુઃખથી ઘેરાયા છતાં પણ વૈદ્યને ઓષધની ઉપરજ જીવન ટકાવતા હોય છે લાખ ખોયા પછી અને લાખોના દેવાદાર થયા હોવા છતાં લાખો ફરી મેળવવાની આશામાં માણસ ઉદ્યમ કરતો હોય છે. આમ જગના બધા જ જુદી જુદી અશાના તંતુ ઉપરજ જીવતા ય છે. લક્ષ્મી, વિદ્યા અને કીર્તિ એ બધામાં પણ આશાજ કામ કરતી હોય છે. જે દીવસે આશા ખલાસ તે દીવસે માણસનું જીવન ખલાસ અને દુનીયાની બધી પ્રવૃતિને અંત. | વિક્રમ બોલ્યા “આશાદેવિ! આપજ જગનિયંતા છે અને આપને જ મારા નમસ્કાર હતા.” ત્રણે દેવીએ પણ સમજી કે વિક્રમ કહે છે તે ખરેખરું સત્ય છે. દુનીયા આખાનું ચક્ર આશાના તંતુ ઉપરજ ચાલ્યા કરે છે. (કથા રત્નાકર) For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૫ ચંદરાજાનું ચરિત્ર બે શામ્યા યાને વીરમતી અને ચંદ્રાવતી ( ૧ ) આભા એટલે કાંતિ જાણે કાંતિ–તેજની નગરી હોય તેવી આભાપુરી નામે નગરી હતી. આ નગરીને રાજા વીરસેન પરાક્રમી, સહૃદયી વૈભવી અને સત્ત્વશાળી હતો. એને વીરમતી નામે રાણી હતી. આ વીરમતી રૂપવતી, બુદ્ધિશાળી અને તેજસ્વી હતી. અને રાજારાણી સુખ પૂર્વક રહેતાં હતાં. એક વખત આભાપુરીમાં કેઇ એક ઘેાડાના વેપારી રાજસભમાં આવ્યા અને તેણે રાજાને પોતાના વેગીલા અને તેજીલા ઘેાડાઓને વર્ણવ્યા. સમૃદ્ધિ સપન્ન અને શાંતિવાળા રાજવી હંમેશાં શિકારના શેાખીન હોય છે અને તે સાથેજ તેએ ઘેાડાના પણ તેવાજ શાખીન હોય છે તેથી રાજા વીરસેન નગર બહાર આવ્યા અને તેણે એક પછી એક બધા ઘેાડા જોયા. આ ઘેાડા ઠ્ઠાવર ઘાટીલા હતા. જોતાં જ રાજાને આ બધા ઘેાડા ગમી ગયા. તેથી તેણે માં માગ્યુ મૂલ આપી બધા ઘેાડા . ખરીદી લીધા. અને વેપારીને આનંદ પમાડી તેને ગામ વિદાય કર્યાં. For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪ કથાસાગર રાજાને આ બધા ઘડામાંથી એક ઘેડે ખુબજ ગમ્યું અને તે તેણે પિતાને માટે રાખે. (૨) એક દીવસ રાજા છેડા પરિવાર સહ આ ઘોડા ઉપર સ્વાર થઈ મૃગયા રમવા નીકળ્યું. રાજાએ આ યુગમાં વનના પશુઓને ત્રાસ આપે ત્યાં એક ઘાટીલું હરણ દેખી રાજા તેની પાછળ પડયે, હરણ વાયુવેગે ઉડયું. આગળ હરણ અને રાજા પાછળ. હરણ વધુ દૂર જતાં રાજાએ ઘોડાની લગામ ખેંચી તેને ઉભે શખવા પ્રયત્ન કર્યો. પણ ઘેડ હરણથી હારે કેમ ? તેણે તે ડબલ જેરથી દેડવા માંડયું. રાજા જેમ જેમ લગામ ખેંચે તેમ તેમ તે વધુ દોડે. રાજા ખૂબ દૂર નીકળી ગયે. પરિવાર પાછળ પડયે. રાજાએ વિચાર્યું કે “હરણ દેખાતું નથી. જંગલ કેઈ અજાણ્યું છે. આમ કયાં સુધી આગળ જઈશ. ઘેડે તે ઉભું રહેતું નથી. શું કરું ?” ત્યાં એક આગળ આવતી વડની ડાળ દેખી રાજાએ હાથ છૂટા મુકી તે પકડવા લીધી કે તુર્ત ઘડે ઉભે રહ્યો. રાજા સમયે કે આ ઘેડે વકગતિ છે. બીજા ઘડાઓ લગામ ખેંચે ઉભા રહે ત્યારે આ લગામ તાણે દેડે અને છૂટી મુકે ઉભું રહે તે માને છે. રાજાએ ઘેડાને ઝાડ નીચે બાંયે અને પિતે આમ તેમ ફરવા લાગ્યું. વીરસેને ઝાડની પાસે એક વાવ દેખી. રાજા થા હતે. રતથી ખરડાયે હતું તેથી કપડાં બદલી તે વાવમાં સ્નાન કરવા પડશે. સારી રીતે સ્નાન કરી કપડાં બદલી રાજા વાવમાંથી નીકળવા માંડે ત્યાં તેણે એક જાળી For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર દેખી. રાજાએ જાળી ઉઘાડી તે અંદર કેઈ સુંદર બગીચો દેખે. રાજા તરવાર લઈ આગળ વધે તે તેમાં એક ઝાડ નીચે કોઈ જટાધારી યોગી આ સ્ત્રી સ્વાહા, જ વિગેરે મંત્ર બોલતે હતો અને બાકળા ઉછાળતે હતે. તેની નજીક જ એક બાંધેલી સોળ વર્ષની છોકરી “આભાપુરી નરેશ શું હું તમને મળ્યા વિના મરી જઈશ, મારી મદદે હે નાથ ? તમે નહિ આવે” રાજા આ અક્ષર સાંભળી ચમકર્યો. તે પેગી પાસે ગયે અને બેલ્યો “એ ઢેગી ! આ શું માંડયું છે. આ છોકરીને કેમ બાંધી છે. ઉભે થા આને છોડી દે રાજાના આ શબ્દ સાંભળતાં યેગી ધજવા લાગ્યું જ શબ્દ એના મેંઢામાંથી બેલાતા બંધ થયા. તેનું શરીર કંપવા લાગ્યું. રાજા તેને યમ જેવું લાગે અને તેને લાગ્યું કે આ યમ હમણુંજ મને યમપુરીમાં લઈ જશે. તે બધું પડતું મુકી નાઠે, રાજા તેની પાછળ દેડયે પણ થોડું દેડયા પછી તેને વિચાર આવ્યો કે “મારે મેગીને મારીને શું કામ છે? કામતે કન્યાને બચાવવાનું હતું ને? તે બચી એટલે પર્યું' તે પાછો આવ્યો, અને કન્યાને કહેવા લાગ્યું “એ સુંદરિ! તું કેણ છે અને આ યોગીના પાલે કેમ પડી ? કન્યાની આંખ રાજા ઉપર ઠરી. ઠરતાંજ તે સમજી ગઈ કે આ બીજુ કોઈ નહિ પણ આભાપુરી નરેશ વીરસેનજ. તે શરમાઈ તેણે મોટું નીચું રાખ્યું અને બોલી. નાથ! હું પાપુરીના રાજા પશેખર અને રાણી રતિરૂપાની ચંદ્રાવતી તમે પુત્રી છું. મારી ઉંમર વધતાં મારા પિતાને ચિંતા થઈ તેણે કેઈ નિમિત્તકને પુછયું કે મારી પુત્રીને વર For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૬ કથાસાગર 6 કાણુ થશે. નિમિત્તીયાએ કહ્યુ · રાજન્! તારી પુત્રી આભાપુરી નરેશ વીરસેનને વરશે. મારા પિતા મને વીરસેનને આપવા ઈચ્છતા હતા ત્યાં હું એકવાર ગામને પાદરે મારી સખીએ સાથે રમતી હતી તે વખતે આ યેગીએ મને ઉપાડી. મે ઘણી ચીસેા પાડી પણ તેને રાજસેવકો પકડે તે પહેલાં તે તે યાગી કૈાઇ ઝાડીમાં છૂપાઇ આડો અવળે થઇ મને અહિ લાગ્યે અને આલ્બે. માળા ! હું કહુ. તેમ કર. મારે યાગ ક્રિયા કરવી છે.' હું સમજી ગઇ કે આ ચેગી મને અગ્નિમાં હામશે. મે રાઇ રાઈ વનનાં પક્ષીને રડાવ્યાં પણ તે બિચારાં કલકલ સિવાય શું કરે? મારી રાડા વનમાં પ્રતિઘેષ કરતી ત્યાંજ સમાણી, શરૂઆતમાં મેં મારા પિતાના નામથી બચાવેા ખચાવાની અમેા પાડી પણ તે બિચારા સાંભરે તે આવે ને ? મે' છેવટે મને વરાવવાની હતી તે આભાપુરીના રાજાના નામથી બૂમ પાડી ત્યાં આપ જાણે અહિજ ન રહ્યા હૈ। તેમ બૂમ સાંભળી આવ્યા. રાજન્! હું જાણતી નથી કે તમે કેણુ છે? પણ આ બધ સ' કેત અને આ દુ:ખમાં ફરતુ મારૂ ડાબું અંગ કહે છે કે તમેજ મારા નાથ આભાપુરી નરેશ છે. ઘડી પહેલાંની રાતી કન્યા હુ થી નાચી ઉઠી. રાજા એલ્યે ‘દૈવિ ! તારૂં અનુમાન ખરાખર છે હું આભાપુરીના રાજા વાંસેન છુ ." રાજાએ અને ચંદ્રાવતીએ ત્યાંજ ગાંધવ વિવાહ કરવા ઇચ્છયે પણ સ્હેજ વિચારતાં રાજાને લાગ્યુ કે ‘શા માટે ઉતાવળ કરવી જોઇએ ?’ ચંદ્રાવતી અને વીરસેન ઉપવનમાંથી જાળીદ્વારા વાવમાં For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર ૧૯૭ અને ત્યાંથી બહાર આવ્યાં. રાજાએ ધેડાને છોડયા અને તેના ઉપર ચંદ્રાવતીને બેસાડી પેાતાના નગર તરફ ચાલ્યે ત્યાં તા પરિવારના માણસા રાજાને શેાધતાં હતાં તે મળ્યાં. રાજાએ બનેલી બધી વાત કહી અને તે આભાપુરી આવ્યા. (૩) નગરીમાં આવતાંજ તેણે પદ્મપુરીના રાજા પદ્મશેખરને ખબર આપી કે તમારી પુત્રી ચંદ્રાવતીને મેં ચૈત્રીપાસેથી છેડાવી છે અને તે હાલ આભાપુરીમાં છે. પદ્મશેખર પ્રિયા સહિત આભાપુરી આવ્યા અને તેણે ચંદ્રાવતીનાં લગ્ન વીરસેન સાથે અહુજ ધામધૂમથી કર્યો. રાજા વીરસેનને પહેલાંની રાણી વીરમતી હતી અને આ બીજી ચદ્રાવતી થઇ. વીરમતી બુદ્ધિશાળી છતાં ઇર્ષાળુ હતી. તેણે તેની સાથે ઝઘડો કરવા ઘણું કર્યું. પણ ચંદ્રાવતી હમેશાં તેની પ્રત્યે આદર રાખતી હોવાથી તેને કચ્છયાની તક મળતી નહિ. આમ છતાં વીરમતી તરફથી જે કાંઇ કષ્ટ પડે તેને તે હસ્તે મેઢે સહી લેતી. રાજા વીરસેન ચદ્રાવતી સાથે સુખ ભગવવા લાગ્યા. થાડા દિવસ થયા ત્યાં એક મધ્યરાત્રિએ ચદ્રાવતીએ સ્વપ્નમાં ચંદ્ર જોયા. અને તેજ દીવસથી ચદ્રાવતી ગર્ભાવતી થઈ. પુર માસે તેણે પુત્રના જન્મ આપ્યું. રાજાએ આ નિમિત્તે આખા નગરમાં ઉત્સવ પ્રવર્તોવ્યા. સારા દીવસે રાજાએ પુત્રનું' ચદ્રકુમાર નામ પાડયું. ચદ્રકુમાર પાંચ ધાવમાતાથી લાલન પાલન કરતે વૃદ્ધિ પામવા લાગ્યા. ચંદ્રાવતીનું માન આમતે હતું જ પણ પુત્ર થતાં વિશેષ થયુ. For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮ કથાસાગર વીરમતી ચંદ્રકુમાર ઉપર બહારથી ખુબ હાવભાવ રાખતી તેને લડાવતી અને આંખની કીકીપેઠે જાળવવાને દેખાવ કરતી પણ અંદરથી તેને ચંદ્રાવતી કે ચંદ્રકુમાર બેમાંથી એકે ગમતા ન હતા. તે અને તેને આંખના કણની માફક ખૂંચતા હતા. તેનું ચાલે તે તે બંનેનું કાસળ કાઢવા તૈયાર હતી. પણ ચંદ્રાવતી અને ચંદ્રકુમારનું પુણ્ય તપતું હેવાથી વીરમતીનું કાંઈ ચાલ્યું નહિં. વસંત તુ હતી. આભાપુરીની સઘળા પ્રજાજને ઉદ્યાનમાં પિતપતાને અનુરૂપ મે જ માણતા હતા. નગરના બધા લેકે આનંદમાં મશગુલ હતાં પણ વસંત તુમાં બધી વનરાજી ખીલે અને જવા સુકાય તેમ એકજ વીરમતીના મૂખ ઉપર આનંદ ન હતો. જો કે તેને કઈ બોલાવતું ત્યારે તે હસીને બોલતી છતાં તેના અંતરમાં રહેલે વિષાદ તેના મૂખ ઉપરથી કળાયા વિના રહેતો નહિ. વીરમતી આધેડ વયની હતી. તે હજુ પુત્ર લાયક હતી પણ તેના હૃદયમાંથી પુત્રની સંભાવના ઓછી થતી જતી હતી. આ અપુત્રીયાનુ દુઃખ હંમેશાં તેને સાલતું હતું છતાં આજે તે દુઃખ ઉદ્યાનમાં કઈ સ્ત્રીઓને પોતાના બાળકોને લડાવતાં, હસાડતાં અને બાળકના હસવાથી ગાંડાં ઘેલાં થતાં લેકને જોઈ તાજું થયું. તે બેલી.. અંગજ લેઈ ઉત્સંગમાંરે, ન રમાડો જણે નારરે તે કાં સરછ સંસારમાં, ધિક્ ધિક્ તસ અવતાર મેં પૂર્વભવે એવાં શાં મહાપાપ કરેલાં કે જેથી મને આ For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર ૧૯ ભવે રાજા જે પતિ મ. સુંદર આરોગ્ય મળ્યું પણ એક પુત્ર ન મળે?” આ વિચારતાં તેની આંખમાં આંસુ આવ્યાં. આજ વખતે પાસેના ઝાડ ઉપર બેઠેલે એક પોપટ મનુષ્યભાષામાં બે “રાણી ! આખું નગર આનંદમાં છે અને તું શું કામ રડે છે? મારાથી બનશે તે હું તારું દુઃખ ભાગીશ બોલ શું દુ:ખ છે? બેલે તે કેઈ ઉપાય થાય ? રૂડે શું વળે?' વીરમતી બેલી “પોપટ ! હું તને મારું દુ:ખ શું કહું ? તું પક્ષિ જાત. શી રીતે મારું દુખ ભાગી શકે ? અને જેનાથી કાંઈ ન થાય તેના આગળ દુઃખ ગાવાથી ગાંડામાંજ ખપાય ને ?' પિપટ બે “રાણ ! તું મને સામાન્ય પક્ષી ન માનતી. હું વિદ્યાધર પાસે રહેલે છું. હું દુ:ખ નહિ ભાગી શકું તે તેને ઉપાય જરૂર બતાવીશ” વીરમતી આશ્વાસન પામી અને બોલી “બાંધવ પિપટ! તું વન વન ફરે છે. વિદ્યારે પાસે રહ્યો છે તો મને કઈ એ મંત્ર, તંત્ર કે જડીબુટ્ટી ન બતાવે કે મારે પુત્ર થાય? પુત્ર વિનાની તો ભાઈ! હું સાવ અટુલી લાગું છું. પુત્ર થાય થાય તે જ હું માણસના લેખામાં ગણાઉં. આટલું મારું કામ તું કરી આપીશ તે હું તારી જન્મજન્મ એશીગણ રહીશ. તને સેનાના દાગીના ભેટ આપીશ અને નવનવલાં ભેજન કરાવીશ.” પિપટ બે “રાણી ! હું બીજુ તે નથી કરી શકતે પણ આને તમને માર્ગ જડે તે માટે જણાવું છું કે આ For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૦ કથાસાગર વનની ઉત્તર દિશામાં અષભસ્વામિનું મંદિર છે. ત્યાં ચિત્રી પૂનમની રાતે અપ્સરાઓ આવે છે. તેમાં મુખ્ય અપ્સરા લીલાં વસ્ત્ર પહેરે છે. આ લીલા વસ્ત્રને એવે પ્રભાવ છે કે તેનાથી ધાર્યું કામ થાય. વીરમતી! હું આ બધું તને અનુભવસિદ્ધ કહું છું કેમકે મેં વિદ્યાધર સાથે આ બધું પ્રત્યક્ષ અનુભવ્યું છે.” વીરમતી હવે વધુ કાંઈ પુછે તે પહેલા પોપટ ઉડી ગયો. વસંતેત્સવને દીવસ સોએ આનંદથી ઉજળે. વીરમતીને વચ્ચે તે શક હતા પણ પિપટના સમાગમ પછી તેને પણ શેક ગયે. તેનું હૃદય પ્રફુલ્લિત થયું અને સૌ સાથે તે પણ પ્રકુટિલત વદને નગરમાં પાછી ફરી. સ્વારથ સહુ વાલહ સ્વારથ જગ મંડાણુ ઉદ્યમ જીવ કરે ઘણે પ્રાપ્તિ કર્મ પ્રમાણે, ચિત્રી પૂનમની રાતે વીરમતી રાણે પહોર રાત વીત્યા પછી આભાપુરી નગરીના દરવાજા બહાર નીકળી અને ઉત્તર તરફ ચાલી. આ વીરમતી એકલી હતી. તેની ચાલ વેગવંતી હતી. તે જોત જોતામાં સીમાડાના ઝાડવાં વિટાવી એક ગાઢ ઝાડીમાં આવી. અને એક પગદંડી પકડી ઝાડીની અંદર ગઈ તે એક મેદાનમાં મોટું કાષભદેવ ભગવાનનું મંદિર તેણે દેખ્યું. જાણે આ બધું તેને પરિચિત હોય તેમ સડસડાટ કરતી તે મંદિરનાં પગથીયાં ચડી અને મંદિરમાં દાખલ થઈ એક ખુણામાં છૂપી રીતે ભરાઈ ગઈ. મંદિરમાં અસરાએ ભગવાન આગળ નાટારંભ કરતી હતી. કેઈ “સા રી ગ મ પ ધ ની” ના સાત સ્વરેના ઉચ્ચા For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર ૨૦ રથી વીણામાં કેટિભેદ કરતી હતી. અને કેઈ તેમાં એકતાલ દ્વિતાલ ત્રિતાલ વિગેરેની જમાવટથી એકતાનતા જમાવતી હતી. થોડીવારે નૃત્ય શાંત થયું અને બધી અપ્સરાઓ મંદિરની બહાર નજીકમાં રહેલ વાવડીએ આવી. તેમણે તેમના કપડાં વાવને કાંઠે ઉતાર્યા અને એક પછી એક વાવડીમાં પડી. પૂનમની રાત હતી. ઉન્હાળાને દીવસ હતે. સરખે સરખી બધી સાહેલીઓ હતી એટલે જળ ક્રીડામાં તેમને ખુબ આનંદ પડયે. આ વખતે લાગ જોઈ વીરમતી મંદિરમાંથી નીકળી અને અસરાઓના પડેલાં વસ્ત્રોમાંથી મૂખ્ય અસરાનાં લીલાં વસ્ત્ર ધપટના કહ્યા મુજબ ઓળખી ઉપાડયાં. વીરમતી તુત વસ્ત્ર લઈ મંદિરનું બારણું બંધ કરી મંદિરમાં પેઠી. જળકીડા બાદ અપ્સરાઓ બહાર આવી. સૌએ એક પછી એક પિતાનાં વસ્ત્ર પહેર્યા પણ મૂખ્ય અસરાના વસ્ત્ર ન જડયાં. શરૂઆતમાં તે તેણે સખીઓને કહ્યું “મશ્કરી ન કરે મારાં વસ્ત્ર આપ.” પણ સખિઓ બેલી “બહેન મશ્કરી તે ક્ષણભર હેય પણ હવે જવાને વખત થયે ત્યાં સુધી તે મશ્કરી જ કઈ કરે અને તમે કયાં નાનાં છે કે અમે તમારી મશ્કરી કરીએ? સૌથી મોટાની મશ્કરી તે કઈ કરતું હશે ?” મૂખ્ય અપ્સરા બોલી “તે વસ્ત્ર અહિંથી લઈ જાય કેણ?” તેમણે બધાંએ આડે અવળે બધે જોયું પણ વસ્ત્ર ન જડયાં એટલે એક બોલી “આપણે સ્નાન કરવા ગયાં ત્યારે જિનમંદિર ખુલ્યું હતું અત્યારે બંધ કેમ છે? કઈ વસ્ત્ર લઈ દેરાસરમાં તે નહિં ગયું હેય ને?” For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૨ કથાસાગર બધી અપ્સરાઓ મંદિરના દરવાજે આવી અને બેલી “પુરુષ કે સ્ત્રી જે હોય તે અમારાં વસ્ત્ર આપે. અમારે મેડું થાય છે. અમારૂં જે કામ હોય તે કહે અમે કરશું હેરાન ન કરે. વીરમતી આ સાંભળી સમજી કે હવે અસરાઓને ક્રોધ કરાવવાની જરૂર નથી. તેણે તુર્ત દરવાજો ઉઘાડ અને દેવીઓને વસ્ત્ર સેંપી પગે લાગી બેલી “દેવીઓ! મારે અવિનય ક્ષમા કરજે. હું વીરસેન રાજાની વીરમતી રાણી છું. મારે પુત્ર નથી. પુત્ર વિના હું ગુરૂં છું. મને એક લબ્ધિવંત પિપટે કહ્યું તેથી હું અહિં પુત્રવરદાન માટે તમારી પાસે આવી છું. અને તેથી જ મેં તમારાં વસ્ત્ર લીધાં છે. મને પુત્ર થાય તેવું વરદાન આપે.” મૂખ્ય દેવી અવધિજ્ઞાનથી જોઈ બેલી “વીરમતી! બધું સાચું પણ તારા ભાગ્યમાં પુત્ર નથી. જેના ભાગ્યમાં જે નથી તેને દેવ પણ કાંઈ આપી શકતા નથી. શું કામ તું બેટી દુ:ખી થાય છે? શકયના પુત્ર ચંદ્રકુમારને તું તારેજ પુત્ર માનને? તે ભાગ્યશાળી કુમાર છે. વિનયી છે. તેને તારે શા માટે નથી માનતી? વીરમતી ! આમ છતાં અમારે મેળાપ નિષ્ફળ ન થાય તે માટે તારે જોઈએ તે હું તને આકાશગામિની, સર્વબળ હરણું, વિવિધ કાર્યકરણ અને જળતરણું વિગેરે વિદ્યાઓ આપું” વીરમતી એકદમ નિરાશ થઈ બેલી. “દેવીઓ મને પુત્ર નહિ જ થાય. ચંદ્રકુમાર ગમે તે સારે પણ માને છે. મારે તે મારો પ્રસવેલો જોઈએ, માનેલે નહિ. For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર ૨૦૩ વીરમતીએ દેવીઓ પાસેથી વિદ્યાઓ લીધી. દેવીએ પિતાના સ્થાને ગઈ અને વીરમતી રાજમહેલે આવી. વીરમતી કયારે ગઈ? કયારે આવી? અને શું કરી આવી તેની રાજા સુદ્ધાં કેઈને ખબર ન પડી. ચંદ્રકુમાર ભયે કળામાં કુશળ થયે એટલે રાજા વિરસેને ગુણશેખર રાજાની પુત્રી ગુણવળી સાથે તેને પરણાવ્યો. ગુણાવળી એટણે ગુણેનીજ પંક્તિ હતી. ચંદ્ર અને ગુણાવળી આનંદ કરવા લાગ્યાં. વીરમતી ચંદ્રકુમારને રાજ્ય વારસ સમજી તેની પ્રત્યે ખુબ પ્રેમ રાખવા લાગી. ચંદ્રકુમાર પણ તેને માતાની રીતે જ સાચવતા. સમય વીત્યે. એકવાર વીરસેન રાજાને કેશપાસ ચંદ્રાવતી એળતી હતી ત્યાં તે એકદમ બેલી “રાજા આ દૂત આવ્યો” રાજાએ આમ તેમ જોયું અને તે બે “દેવિ ! એ ક દૂત છે કે પુછયા વિના અંતઃપુરમાં દાખલ થયે? ચંદ્રાવતીએ ચાંદીના તાર જે માથાને એક સફેદ વાળ રાજાના હાથમાં આવે અને બેલી “રાજા આ યમ દૂત જેને કઈ રેકી શકતું નથી તે માથાને પલિ” આ શબ્દ સાંભળતાં વીરસેન ઉંડા વિચારમાં પડે. તે વિચારવા લાગ્યું. “મારા પૂર્વજો કેવા શાણુ હતા કે જેમણે સુંદર રાજપાટ ભેગવ્યાં અને જીવનને પણ તપત્યાગ સંયમથી અજવાળ્યાં. હું કે મૂર્ખ કે પલિ આવ્યા છતાં સ્ત્રીઓમાં લુબ્ધ છું. હું આજે સમજીને નહિ છોડું તે For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ સ્થાસાગર કાલે યમ રાજા પરાણે છેડાવશે. શા માટે મારે સ્વયં રાજ્ય અને વૈભવને ત્યાગ ન કરે? રાજા પ્રગટ બે દેવિ ! સંયમ લઈશ. સંયમ યોગ્ય મારી વય છે. એમ આ પલિ સૂચવે છે. વીરમતી અને ચંદ્રાવતીએ રાજાને ઘણું સમજાવ્યું પણ તે ન માન્યું. એટલે ચંદ્રાવતી પણ વીરસેન રાજા સાથે દીક્ષા લેવા તૈયાર થઈ. રાજાએ દીક્ષા લેતા પહેલાં ચંદ્રકુમારને રાજ્યસન ઉપર બેસાડ અને ચંદ્રને શિખામણ આપતાં કહ્યું “પુત્ર ! વીરમતીને તારી માતા માનજે, તેનું કહ્યું કરજે અને પ્રજાને વત્સલ બની ન્યાયથી રાજ્ય પાળજે.” વીરમતીને કહ્યું “દેવિ તમે અનુભવી છે ડાહ્યાં છે, પુત્રને સાચવજે અને આપણા કુળની કીતિને વધારજો.” રાજા વીરસેન અને ચંદ્રાવળીએ સંયમ લીધુ શુદ્ધ રીતે પાળ્યું અને મુનિસુવ્રતસ્વામિને વારે કેવળજ્ઞાન પામી સિદ્ધિ ગતિને મેળવી. આમ વીરમતી આભાનગરીની રાજરાણું મટી રાજ માના થઈ. ચંદ્રાવતી અને વીરમતીનાં શકયપણું સદા માટે દૂર થયાં છતાં વીરમતી તે સંસારના ગડમથલના શેકપણમાં રહી. જ્યારે ચંદ્રાવતી સંસાર શેકને તજી મેક્ષના અક્ષય સુખને વરી. અને તેના ગુણની પરાગ હંમેશાં માટે આભાપુરીમાં અને જગત આગળ મુકતી ગઈ. For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ કૌતુક દર્શન યાને ગુણાવલી ચંદ્રકુમાર રાજા થયે પણ તેની ઉંમર હજી નાની હતી. રાજ્ય ખટપટ અને દુનિયાદારીની કપટકળાથી તે અજાણ હતો આથી રાજા ભલે ચંદ્ર હતું પણ રાજ્યને તમામ દેર તે વીરમતીના જ હાથમાં હતું. એક વખત તેણે રાજાને ખાનગીમાં કહ્યું “પુત્ર! તું સુખે વૈભવ ભગવ. રાજ્યની બધી ખટપટ હું સંભાળીશ. મારી શક્તિ સામાન્ય નહિ સમજાતે. હું ધારું તે કરી શકું તેમ છું. ઈન્દ્રનું સિંહાસન પણ ડોલાવવાની મારામાં તાકાત છે. અને હું ધારું તે સૂર્યના અને પણ તારા પાયામાં લાવી હાજર કરૂં તેમ છું. કહેવાનું તને એટલું જ છે કે તું મને અનુકુળ રહેજે મારી ખાનગી વાતમાં તું આડે આવીશ નહિં અને મારો વિરોધ કરીશ નહિ. વિરોધીને સહન કર. વાનું મારી પ્રકૃતિમાંજ નથી.” - ચંદ્રકુમાર બે “માતા! એ શું બોલ્યાં? હું તે. માત્ર શેર ધાન્યને ધણી. આ રાજ્ય અને વૈભવ બધે તમારે અને હું પણ તમારેજ છું. તમારી આજ્ઞા મારે શિરસાવંદ્ય, રહેશે.’ For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૬ કથાસાગર ચંદ્રકુમારનું આ વચન સાંભળી વીરમતી રાજી થઈ. ચંદ્રકુમારને તે આલિંગન કરી આવાસે આવી. ચંદ્રરાજાની આણ આખા રાજ્યમાં પ્રવતી તેની રાજસભાની કીર્તિ ચારે બાજુ પ્રસરી. તેની રાજસભામાં ઘણું પંડિતો બેસતા અને ઋતુ તથા ધર્મની પણ અનેક ચર્ચા કરતા. બપોરને સમય હતો. ગુણાવળી ભેજન કરી ગેખે બેઠી હતી. એક દાસી તેને પવન નાંખે છે. બીજી વિકેદની વાત કરે છે. ત્રીજી પગ દબાવે છે, ત્યાં દૂરથી આવતી વીરમતીને દેખી ગુણાવળી ઉભી થઈ. પાસે આવતાં તે તેને પગે પડી બેલી. “સાસુજી પધારે. મારું આંગણું આજે પાવન થયું. મારે ઘેર કહ૫ વેલડી ફળી. કહે શું આપને હુકમ છે ?” વીરમતી બોલી “પુત્રિ ! કાંઈ હુકમ નથી. હું તારી ખબર કાઢવા આવી હતી. તારું નામ ગુણાવળી છે તેવીજ ખરેખર તું ગુણની આવી છે. તારા વિનયે મને તારી ઓશીંગણ બનાવી દીધી છે. જે ચંદ્રકુમાર વિનીત છે તેવીજ તું છે. તું અને ચંદ્ર અને મારે ડાબી જમણી આંખ જેવા છે. પુત્રિ! કઈ વાતે મુંઝાઈશ નહિ. જે તું આવી વિનીત રહીશ તે જતે દિવસે મારી પાસે જે વિદ્યાઓ વિગેરે છે એ બધું તને જ આપીશ.” ગુણવાળી ખુખ હર્ષ પામી. અને સાસુના પગ જેસથી દાબવા લાગી. એટલે વીરમતી ફરી બેલી. “ગુણાવલી ! તને લાગે છે કે મારે ચંદ્રકુમાર જે પતિ છે. આભાનગરીનું રાજ્ય છે એટલે હું બધી રીતે સુખી છું પણ મારી દષ્ટિએ, For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર તે તું બિચારી પાંજરામાં પુરાયેલા પિપટ જેવી છે. મને તો ઘણીવાર લાગે છે કે આ બિચારી ગુણવલીને સુખ શું?” ગુણાવળી બેલી. “સાસુજી આમ કેમ બેલે છે? આપ જેવાં મારે સાસુ છે. તમારા પુત્ર જેવા ગુણીયલ મારે પતિ છે. આથી હું તે મારા મનમાં ખુબ સુખી માનું છું મને તે જરાયે દુઃખ નથી.” વીરમતી બેલી. “સુખમાં તું બિચારી શું સમજે ? થડાજ દેશ પરદેશ તેં જોયાં છે? દુનિયા કેવડી મોટી છે તેની તને ડીજ ખબર છે? કુવામાં રહેલા દેડકે કુવાને જ દુનિયા માને તેમ તારે મન સાસરું અને પિયર બેજ દુનિયા છે. મારી ઈચ્છા તને દેશ પરદેશ બધું બતાવવાની છે ! તારા કરતાં તે પંખીઓ સારાં કે ઠેર ઠેર ફરી શકે અને બધું જોઈ શકે.” “સાસુજી! ઠેર ઠેર ફરવું એ તે કુળવાન સ્ત્રીને ક્યાંથી બને? હું ફરું તે પણ તમારા પુત્ર સાથેજ. થોડું જ મારાથી એકલું રખડાય છે? મારાથી મહેલ બહાર પગ ન મુકાય તે કયાંથી દેશ પરદેશ ફરાય અને બધું જોવાય? સ્વતંત્ર તે પંખી પુરૂષ અને પવન ત્રણ છે કે તે ચાહે ત્યાં ફરી શકે. મારે તે પતિની પરાધીનતામાંજ સુખ માનવાનું.” ગુણાવળીએ કહ્યું. વીરમતી બેલી. “ગુણવળી તું સ્ત્રીશક્તિને જાણતી નથી. સ્ત્રીતે ધારે તે કરી શકે. સ્ત્રી પ્રસન્ન થાય તે કલ્પવેલડી અને વિફરે તે વિષલતા. સ્ત્રી એવી ચકેર હોય છે કે હેજમાં બધું સમજે છે. પુરૂષને તો સમજતાં વાર લાગે છે. જે તારી For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૮ કથાસાગર ઇચ્છા હોય તે મારી પાસે આકાશગામિની વિદ્યા છે. તને દુનિયાનાં જુદાં જુદાં તીર્થ બતાવું અને દુનિયાના આશ્રયે પણ બતાવું.' ગુણુવળી ખેલી. ‘ સાસુજી ! આ બધુ જોવાની ઈચ્છા તા ઘણીય થાય પણ પતિની રજા સિવાય મારાથી થાડુ જ ખહાર નીકળાય છે અને તે એમ રજા પણ કેમ આપે ? વીરમતી મેલી ‘ભાળી ! તું ગભરા નહિ. હું એવુ કરૂ કે ચંદ્રની રજાજ તારે ન લેવી પડે. આપણે જ્યાં જવું હાય ત્યાં જઈ આવીએ ત્યાં સુધી ચદ્રકુમાર ઘસઘસાટ ઉ ંઘે. આવીએ ત્યારેજ જાગે. પછી થાડીજ તારે કાંઈ પંચાત છે?' : ગુણાવળી ખેલી ‘ તેવું થતુ હોય તે કાંઇ વાંધા નહિ સાસુજી હું તૈયાર છું. તમે કહે ત્યારે આપણે ફરવા જઇએ.” ગુણાવળી ભાળી હતી ચદ્રકુમાર ઉપર પુરી પ્રીતિવાળી હતી તેનામાં કેઇ દુર્ગુણુ ન હતા છતાં વીરમતીની સેાખતથી તેને ચદ્રકુમારને ઉંઘતા મુકી કૌતુક જોવાની ભાવના થઈ. વીરમતીને હવે ખાત્રી થઇ હતીકે ગુણાવલી કૌતુક જોવા પુરી તૈયાર થઈ ગઈ છે એટલે તેણે તેને કહ્યુ` · ગુણાવલી ! આજે આપણે વિમળાપુરી જઇશું. એ નગરી અહિંથી ૧૮૦૦ યેાજન દૂર છે. તેના રાજા મકરધ્વજ છે. આ રાજાને પ્રેમના અવતાર સરખી પ્રેમલા લચ્છી નામની પુત્રી છે. આ પુત્રીનાં લગ્ન સિંહલપુરના રાજા સિ'હરથના પુત્ર નજ સાથે થવાનાં છે. આ જોડી કેવી જોવા જેવી છે તે તે ત્યાં જઈએ અને જોઇએ ત્યારેજ તું સમજે. એ આજે તને રાતે બતાવું.’ ગુણાવળીએ કહ્યું ‘ બહુ સારૂં પણ આપણે જઇએ For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચક્રરાજાનુ* ચરિત્ર ૨૦૯ છીએ તેવું કોઇ જાણવું ન જોઇએ. સાસુજી! વિમળાપુરી ૧૮૦૦ સેાજન દૂર છે. રાજા રાજસભામાંથી જ રાતે એક પહેાર પછી તે આવે છે. તેમની સાથે ગેષ્ઠિ અને આનંદમાં બીજો પહેાર વીતે. પછી તે માંડ સુએ અને ત્રીજે પહેારે તે જાગે છે. આ એક પહેારમાં આપણે શી રીતે જઇશુ અને શી રીતે આવીશ' ?' 2 'તુ તેની પ્રીકર ન કર. આજ ચદ્રકુમાર વહેલા આવશે અને વહેલા સુશે. ' વીરમતી મેલી. ગુણાવળી ‘બહુ સારૂં' કહી જુદી પડી. (૩) C પ્રિય ! બહુ સારૂ કર્યું આજે તમે વહેલા આવ્યા. નાથ! અકાળે આ કેમ વરસાદ વરસે છે? ઋતુ ઉન્હાળાની છે છતાં પવનના સુસવાટા ચામાસાને યાદ કરાવે તેવા છે ગુણાવળી ચદ્રકુમારના સત્કાર કરતાં મેલી. રાજા એલ્ફે ‘ અકાળે વર્ષા, અકાળે ગરમી અને અકાળે ઠંડી કેાઇ અવનવુ' થવાનું હોય ત્યારેજ થાય.' રાજા શય્યામાં પાઢચે. ગુણાવળીએ રાજાનુ' અંગ દ્રુમાવવા માંડયુ. થેડીવાર થઇ ત્યાં રાજાના નસકેરાં મેલવા માંડયાં. માંડ રાતના આઠ વાગ્યા ત્યાં રાજાએ ઉંઘવા માંડયું. ગુણાવળી ઘડીક ઉભી થાય, ઘડીક સે, ઘડીક બહાર જાય અને પાછી આવી પ્રિય ! કેમ ઉધેા છે? કેમ એાલતા નથી? એમ કરી રીસામણાં મનામણાં કરે. ચદ્રને ગુણાવળીની આ રીતથી કાંઈક શકા ઉપજી. ચદ્રકુમારે બનાવટી ઉંઘ શરૂ કરી. ગુડ્ડાવળીએ ઘણુ ઘણું તેને ઢ ઢાળ્યે પણ તે જાગ્યાજ નહિ. આથી તેણે માન્યું કે રાજા સાચેજ ઉંઘ્યા છે. તેથી તે તુ પરવારી અને સીધી વીરમતીના આવાસ તરફ ચાલી. ૧૪ For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૧૦ કથાસાગર રાજા પણ તુર્ત તરવાર સંતાડી તેની પાછળ ચાલે અને વીરમતીના આવાસના બારણામાં સંતાઈ ગયે. વીરમતીએ ગુણાવળીને સત્કારતાં કહ્યું “આવ. ડાહી વહ! હમણાંજ આપણે જઈએ છીએ પણ જો તું પાસેના બગીચામાંથી કરણ પરથી એક કરણની સોટી લઈ આવ. આ સેટી હું તને મંત્રીને આપું એટલે તું શય્યામાં ચંદ્રકુમાર સુતે છે તેની આસપાસ ફેરવી ત્રણ વાર ઠમકારજે એટલે જ્યાં સુધી આપણે ન આવીએ ત્યાં સુધી તે જાગશે નહિ.” ગુણાવળી હવે વીરમતીની શ્રદ્ધાળુ શિષ્યા બની ગઈ હતી. તેની કરામતને મનથી પ્રશંસતી બગીચામાં ગઈ અને તુર્ત કરેણની સોટી લાવી તેને આપી. વીરમતીએ કરેણની સેટી મંત્રી ગુણાવળીને આપી. ગુણવળી તે લઈ ઘેર આવી. તે પહેલાં તે ચંદ્રકુમારે લુગડાની પુરુષ આકૃતિ બનાવી પથારીમાં પિઢાડી અને તેના ઉપર રજાઈ ઓઢાડી દીધી. ગુણવળીને કૌતકની બહુ હોંશ હતી તેથી તેણે શય્યામાં પહેલ કેણુ છે તે જોવાની તસ્દી ન લીધી અને કરેણની સોટી શષ્યા આસપાસ ફેરવી ત્રણવાર ઠમઠેરી. આનંદ પામતી વીરમતી પાસે આવી. ચંદ્રકુમાર પણ પાછળ પાછળ લપાતો. વીરમતીના આવાસે આવ્યા. અને બારણા પાછળ ભરાયે. વીરમતી બેલી “કેમ વહ? બરાબર ચંદ્રકુમાર ઉઘે છે ને? આપણે જઈને આવીએ નહિ ત્યાં સુધી તે જાગશેજ નહિ.” પણ આ નગરના લેકે આપણને જતાં જેશે તેનું શું ?” “તે પણ હમણાં બધાં સુઈ જશે અને બાર મણુની નોબત વાગે તે પણ કેઈ ન જાગે તેમ કરૂં છું? - વીરમતીની કરામતથી થેડીવારે એક ગધેડું ભુકયું અને ટપોટપ આખું ગામ ઉંઘી ગયું. For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચલરાજાનું ચરિત્ર જાગવામાં માત્ર વીરમતી, ગુણાવળી અને ચંદ્રકુમાર ત્રણજ જણ જે વીરમતીના ઓરડામાં હતા તે રહ્યાં. વીરમતી બેલી “ગુણવળી ! હવે આપણે તુરતજ ચંદન વાડીમાં જે પહેલે આંબે છે તે આંબા ઉપર ચઢી વિમળા પુરી જઈએ. આંખ મીંચીને ઉઘાડે તેટલામાં વિમળાપુરી આવશે. તું મારી કરામત તે જેજે. ચંદ્રકુમાર અંધારામાં છૂપી રીતે નાઠે અને ચંદન વાડીના તેજ આંબાની બખોલમાં ભરાયે. ડીજ વારે સાસુ અને વહુ બને ચંદનવાડીમાં આવ્યાં અને જે આંબામાં ચંદ્રકુમાર સંતાયે હતા તેજ આંબા ઉપર ચઢયાં. વીરમતી આંબા ઉપર કંબાને પ્રહાર કરી બેલી “અમને વિમળાપુરી લઈ જા.” આકાશમાં વિમાન ઉડે તેમ આંબે ઉડ. વીરમતી બેલી, “ગુણવળી! જે આ ગંગા, જે આ અષ્ટાપદ, જે આ સંખ્તશિખર, આ વૈભાર, આ અબુદાચળ આ સિદ્ધાચળ, આ ગિરનાર, આ બધાં તીર્થો ગયાં. જે હવે આપણે વિમળાપુરી પાસે આવી પહોંચ્યા છીએ. ત્યાં તુરતજ વૃક્ષ નીચે ઉતર્યું અને નંદનવન સરખા એક વનમાં સ્થિર થયું. સાસુ વહૂ આંબા ઉપરથી હેઠાં ઉતર્યા અને આનંદમાં મશગુલ બની વિમળાપુરી નગર તરફ ચાલ્યાં, થોડે દૂર ગયાં એટલે ચંદ્રકુમાર પણ બખેલમાંથી બહાર નીકળ્યો અને તે પણ ગામ તરફ તેમની પાછળ ચાલે. For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૭ ભાડે લગ્ન યાને પ્રેમલા લચ્છી Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) ' પધારો આભાપુરી નરેશચંદ્ર! અમે તમારૂ સ્વાગત કરીએ છીએ.’ વિમળાપુરીના દરવાજામાં પેસતાંજ ચ'દ્રકુમારને દ્વારપાળે નમસ્કાર કર્યાં. ચંદ્ર ચમકયા ‘ અહિં વળી કેણુ ઓળખીતા નીકળ્યે ?” તે એલ્યેા ‘ભલામાણસ હું ચંદ્ર કયાં છું? અને રાજા પણ કયાં છું? ચંદ્ર તેા જો આકાશમાં ઉગ્યા છે.’ ' દ્વારપાળ ખેલ્યા ‘ભાગ્યવંત! શું કામ જાતને છૂપાવે છે? સૂરજ તે છાબડે ઢાંકયા ઢકાય છે. તમે ગભરાએ નહિ સિંહલ રાજા ચાતક મેઘને ઝ ંખે તેમ તમને ઝંખી રહ્યો છે. ’ < ચંદ્ર રાજા વિચારમાં પડયા આ શું? હું પ્રંસંહુલરાજને ઓળખતા નથી. અને આ બધા મને કેણુ જાણે કેમ જાણે છે કાંઇ સમજાતું નથી? માતા વીરમતી આગળ ચાલ્યાં. હું છૂટા પડી જઈશ. બહુ રકઝક કરીશ તેા કદાચ તે મને જાણી જશે અને લાભને મલે હાનિ થશે. રાજા વિચાર કરે છે ત્યાં બીજા બે પ્રતીહારે આવ્યા અને રાજાને નમી બાલ્યા પધારા ચંદ્ર નરેશ. તમારી રાહે 6 For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર ૨૧૩ અમારા રાજા આખી રાતથી જોયા કરે છે. તેમણે આજ ઉંઘ પણ લીધી નથી.” ચંદ્રકુમાર બે “ભલા માણસો ! હું ચંદ્ર નથી. તમે મને ગળે ન પડે. અને ચંદ્ર તરીકે ઠેકી ન બેસાડે. અને તમે જે ચંદ્રને શોધતા હે તેનું મેટું ઓળખ છો કે એમને એમ ચંદ્ર કહી કુકુટ કરે છે ?” પ્રતિહાર અને દ્વારપાળ બેલ્યા “ચંદ્રરાજા અમે આ સંબંધમાં વધુ જાણતા નથી. સિંહલ રાજાના અમે અંગત વિશ્વાસુ માણસો છીએ. તેમણે આજે સાંજે અમને બોલાવ્યા અને કહ્યું કે અદ્ધરાત્રિ વીત્યા બાદ નગરના દરવાજામાં પ્રથમ બે સ્ત્રીઓ આવશે અને પછી જે પુરુષ આવે તેને તમારે ખુબ આદરસત્કાર કરી મારી પાસે લાવ. તે પુરુષ સામાન્ય નહિ હોય પણ આભાનગરીને રાજા ચંદ્રનરેશ હશે. હમણાંજ બે સ્ત્રીઓ ગઈ અને તેની પાછળ તમે આવ્યા છે માટે અમે અમારા રાજાના કહેવાથી તમને ચંદ્રરાજા કહી. સંધ્યા છે. આથી વધુ અમે કાંઈ જાણતા નથી. માટે આપ સિંહલ રાજા પાસે ચાલે એટલે આને બધે ઘટફેટ થશે.” ચંદ્રકુમારે માન્યું કે આમની સાથે માથાકુટને કાંઈ અર્થ નથી. તે તેમની સાથે ચાલ્યા અને સિંહલ રાજાના આવાસે આવ્યા. સિંહલ રાજા દૂરથી ચંદ્રને આવતે દેખી એકદમ ઉભા થયા અને પાસે આવતાં ચંદ્રરાજાને ભેટી બેલ્યા “પધારે વીરસેન રાજાના પુત્ર ચંદ્રરાજા. અમે તમારી રાહ ચડેર For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૪ કથાસાગર ચંદ્રમાને ઝંખે તેમ ઘણુ વખતથી ઉંચે ડેકે જોઈએ છીએ. અમારું ભાગ્ય હજુ જાગતું છે કે આપને અમને મેળાપ થયે.” સિંહલરાજે પિતાના આસન ઉપર ચંદ્રરાજાને બેસાડયા અને પિતે સામેના આસન ઉપર બેઠે. ચંદ્રરાજા બે “રાજન્ હું ચંદ્રરાજા નથી. હું તે પરદેશી માણસ છું. મારું નામ ચંદ્ર સાચું પણ હું એક સામાન્ય ક્ષત્રિય પુત્ર છું. મેં તમને કઈ વાર જોયા નથી. મારે અને તમારે કઈ ઓળખાણ નથી. તમે કોઈને બદલે કેઈને ભૂલ્યા ભટકયા લાગે છે. દુનીયામાં એક સરખી આકૃતિ અને રંગથી એક ન મનાય. ઉજળું કપૂર પણ છે અને મીઠું પણ છે. પણ બન્નેના ગુણ જુદા. તેમાં તમે જે ચંદ્રને શેધે છે. તે ચંદ્ર ભાગ્યશાળી બીજે હશે. તે હું નથી. સિંહલરાજ બોલ્યા “સજજન! તમે તમારી જાતને ગેપ નહિ. સામાન્ય અને ઉત્તમ માણસ પરખાયા વિના રહેતા નથી. હવે જાત છુપાવવાનું રહેવા દો. કબુલ કરે કે હું ચંદ્ર છું. એટલે અમે આપને જે માટે ઝંખીએ છીએ તે અમારું કાર્ય કહીએ. એટલામાં સિંહલરાજને મંત્રો હિંસક આભે. કુમાર કનકધ્વજ, રાણી કનકાવતી અને વિશ્વાસુ ધાવમાતા કપિલા આ બધાં જાણે સંકેત કર્યો હોય એમ એક પછી એક આવી પહોંચ્યાં. આવતાં વેંત બધાં ચંદ્રરાજાને હર્ષિત હૃદયે નમ્યાં. અને પિતાપિતાને યેગ્ય આસને બેઠાં. હિંસકમંત્રી બોલ્યા “ચંદ્રરાજા! અમે તમને અંધારે ચંદ્રરાજા કહી કુટતા નથી. અમે દેવીના વચનથી ચંદ્ર તરીકે For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચ’દરાજાનુ' ચરિત્ર ૨૧૫ આળખીએ છીએ. જુઓ રાત ઘેાડી અને વેષ ઝાજા છે. રાત ગળવા માંડી છે. આગ્રહ છેડીને કહા કે હું. ચંદ્રરાજા છું એટલે અમે તમને અમારૂં કામ કહીએ. ચંદ્રે આગ્રહ છેડી એલ્યુ ‘કહે તમારૂં કામ. હું આભાનગરીને ચંદ્રરાજા છું. પણ તમે મને ઓળખ્યા શી રીતે તે કહેા ’ ( ૩ ) હિં...સકમંત્રી સિંહુલરાજ ભણી નજર કરી મેલ્યે ‘રાજા ! કહે। આપણું કામ. દાયણુ આગળ પેટ છાનું રાખવાના અથ નથી. ચદ્રરાજા પરીપકારી છે તેના સિવાય આપણું કામ બીજું કાણુ કરે તેમ છે?' સિંહુલરાજે હિંસકમ ત્રીનેજ અધી વાત કરવાંની આજ્ઞા કરી એટલે હિંસકે આગળ ચલાવ્યું'. ‘ચંદ્રરાજા ! આ કાઈ ઠગ ટુકડી નથી. તમારી પાસેથી અમારે કાંઇ લુટી લેવું નથી પણ અમારી મુશ્કેલી છે તે દૂર કરી. જુઓ આ સામે એક તે રાજાને પુત્ર કુમાર કનકવજ છે તે પ્રેમલા લચ્છીને પરણવા આવ્યા છે. અમે ખધા તેની જાન લઇ સિંહલપુરથી આવ્યા છીએ. અમારૂં નગર બહુ દૂર છે. તમે ઘેાડીવાર કનકધ્વજ બની જાઓ અને પ્રેમલા લચ્છીને પરણી તે કન્યા તેને સેોંપી ચાલ્યા જાએ આટલુજ માત્ર અમારે તમારૂ કામ છે.’ ચંદ્રરાજાને આમાં બહુ સમજણ ન પડી એટલે તેણે હિંસક મંત્રીને એકાંતમાં લઇ જઈને પુછ્યું, કપટ વિના મને તમે અધુ સ્પષ્ટ કહેા. એમ ભાડે તે કેાઈનાં લગ્ન થયાં જાણ્યાં છે કે પરણુ હું અને કન્યાના સંસાર ચાલે કનક For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૬ કથાસાગર ધ્વજ સાથે. કનકધ્વજ દેખાય છે તે રૂપાળે અને તમે તેને કેમ વરઘોડે ચડાવતા નથી ?' હિંસકે ખૂંખારો ખાધો અને કહ્યું “રાજન ! હું તમને અમારી આદિથી અંત સુધી વાત કહું એટલે આપને અમારે અને કનકવજને બધે ખ્યાલ આવશે.” | સિંધુદેશમાં સિંહલપુરી નામે નગરી છે. આ નગરીમાં કનકથાજા છે તેને કનકાવતી નામે રાણી છે. આ બેઠા તે સિંહલરાજ કનકરથ છે. અને આ રાણું તે કનકાવતી છે. હું તેમને મંત્રી હિંસક છું. રાજ્યનું બધું કામ હું સં. ભાળું છું અને રાજાને મારા ઉપર પૂર્ણ વિશ્વાસ છે. આ રાજાને એક વિશ્વાસુ કપિલા નામે ધાવ છે તે પણ અહિંજ રાણુ પાસે બેઠી છે. ચંદ્રરાજા ! રાજા રાણીએ ખુબ આનંદથી સંસાર કાઢયે પણ તેને પુત્ર ન થયું. રાણું એક વખત પ્રજાની સ્ત્રીઓને પિતાનાં બાળકે લડાવતાં દેખી ખેદ પામી અને રાજાને કહેવા લાગી “નાથ ! જાણું તે છે સુખ ઘણાં, પણ તૃણુ સમ જાણું અનુપમ એક અંગજ વિના, જીવિત અપ્રમાણું સુતની ચિંતા સાહિબા, મુજ મનડે ખટકે, મારે આમ તે સુખની કાંઈ કમીના નથી પણ પુત્ર વિના બધાં સુખ અને નકામા લાગે છે. હું ખાઉં છું, પીઉં છું, પહેરું છું, હું છું પણ બધું મને નીરસ લાગે છે. મને તે ગરીબ નાર પણ પુત્રને તેડી આનંદ કરતી હોય તે મારા કરતાં વધુ સુખી લાગે છે. For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર ૨૧૭ રાજાએ રાણીની આ ચિંતા મને કહી. મેં રાજાને ગોત્રદેવીને આરાધવાનું કહ્યું. રાજાએ સારે દીવસ જેઈ અઠ્ઠમ તપ કર્યો. અને ગેત્રદેવીને આરાધી. ગોત્રદેવી પ્રસન્ન થયાં અને કહ્યું “રાજન ! શાથી મને સંભાળી?” રાજા બે “દેવી ! મારે કાંઈ કમીના નથી પણ એક પુત્રની ખોટ છે. પુત્ર વિના મારું રાજ્ય પરહસ્તક જશે. તમે મારાં કુળદેવી નહિ રહો. બીજે રાજા કેણ જાણે કેવાય આવશે ? દેવી બેલી “રાજન તથાસ્તુ! પુત્ર થશે પણ કોઢીએ.” “હું શું બોલ્યાં ? દેવી પ્રસન્ન થયાં અને કઢીઆ પુત્રનું વરદાન ” રાજાએ વિનવતાં કહ્યું. “રાજા! દેવ કે દેવી ભાગ્ય પ્રમાણે આપે છે. તારા નસીબમાં તેથી વધુ નથી.” રાજાએ વિચાર્યું “ ન દીકરા કરતાં કેઢીએ દીકરે શું છે ? કાલે સારો થશે અને દેવી જ તેને સારે કરશે.” રાજા વધુ બોલે ત્યાં તે કુળદેવી અદશ્ય થયાં. બીજે દીવસે રાજાએ મને બોલાવ્યો અને કુળદેવીના વરદાનની વાત કરી. મેં કહ્યું “જન સૌ સારાં વાનાં થશે.” સમય થયે ત્યાં રાણી ગર્ભવતી થઈ અને તેણે પુરે દીવસે પુત્રને જન્મ આપે. રાજાએ છૂટે હાથે દાન આપ્યું. ઘેર ઘેર આનંદ વર્યો. રાજાએ આ પુત્રનું નામ કનકધ્વજ પાડયું. થોડાજ દિવસમાં રાજાને ખસર પડી કે પુત્ર તે જજો પણ દેવીના વરદાન મુજબ કેઢીઓ છે. રાજાએ તેને For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ ભોંયરામાં રાખ્યા. લેાકેા સુંદર વસ્ત્રો અને રાજકુમારને રમાડવા આવ્યા તે બધાને મેં અત્યંત રૂપવંત છે. દેવકુમારને પણ ભૂલાવે તેવું છે. ઘણા દીવસે રાજકુમારના જન્મ થયા છે નજર ન લાગે માટે ભોંયરામાંથી બહાર કાઢવાને નથી.’ કથાસાગર આભૂષણા લઈ " કહ્યું કુમાર તેનુ રૂપ તેથી કોઇની લેકે રાજાના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. અને આખી નગરી અને દેશમાં કુંવરના રૂપની પ્રશ'સા ફેલાણી. કાળ વીત્યા. ભેયરામાં મેાટા થતા અને અભ્યાસ કરતાં રાજકુમારની ઉંમર સેાળ વર્ષની થઇ. ' અમારા દેશના કેટલાક વેપારીએ વિમળાપુરી ગયા. અને તેમણે ત્યાંના રાજા મકરધ્વજને ઉત્તમ ભેટગું ધર્યું. રાજાએ વેપારીઓને પુછ્યુ તમે કયાંથી આવે છે અને ત્યાં શુ જાણવા જેવુ છે?” વ્યાપારીઓ ખેલ્યા ‘રાજન્ ! અમે સિહુલ પુરીથી આવીએ છીએ. ત્યાંની ઋદ્ધિ અને અહિંની ઋદ્ધિ બધી સરખી છે. પણ અમારા રાજાને કનકવજ નામના એવા સુંદર સુકુમાર રાજપુત્ર છે કે જેને ભેાંયરામાંથી બહાર પણ કાઢવામાં આવતા નથી. For Private And Personal Use Only રાજા મકરધ્વજને આ વ્યાપારીએની વાતમાં રસ પડયો કેમકે તેને યુવાન પ્રેમલાલચ્છી નામની પુત્રી હતી. તેથી તેણે સિહુલદેશની બધી વાત પુછી. વ્યાપારીએ ગયા એટલે તેણે ખાનગીમાં મંત્રીઓને પુછ્યુ કે પ્રેમલા લચ્છીના વિવાહ સિંહલદેશના રાજકુમાર સાથે કર્યાં હોય તેા કેમ ?’ ડાહ્યા મંત્રીએ ખેલ્યા ‘રાજા આ તે પરદેશી માણસે તેની વાતમાં ઝટ કેમ વિશ્વાસ મુકાય ?” Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર ૨૧૯ મકરધ્વજ રાજા ત્યારપછી શિકારે ગમે ત્યાં પણ કેટલાક સોદાગર મળ્યા. આ સોદાગરે અમારા નગરના હતા. તેમને મકરધ્વજે પુછ્યું કે ત્યાં શું જાણવા જેવું છે. તેઓ છેલ્યા રાજા ! બીજું તે ઠીક પણ અમારા રાજકુમાર જે કોઈ રૂપવંતે છોકરો નથી. શું તેનું રૂપ. અજવાળામાં ચંદ્ર પણ લજવાય તેવી તેની કાંતિ છે.” મકરવજે મન સાથે પ્રેમલાલચ્છીને કનકધ્વજ કુમાર સાથે વેવિશાળ કરવાને નિશ્ચય કર્યો અને મહેલે આવી વિશ્વાસુ ચાર મંત્રીઓને સિંહલદેશ પેલા વ્યાપારીઓ સાથે પ્રેમલાલચછીનું વેવિશાળ કરવા મેકલ્યા. ચંદ્રરાજા ! એક દીવસ રાજસભા ભરાઈ હતી ત્યાં વિમળાપુરીના મંત્રીઓ આવ્યા અને રાજાને નમી બોલ્યા રાજન ! અમે વિમળાપુરીને રાજા મકરધ્વજના મંત્રીઓ છીએ અને પ્રેમલાલચ્છીના વેવિશાળ કનકધ્વજ સાથે કરવા આવ્યા છીએ. આપને રાજકુમાર જે રૂપવંતે છે તેવીજ અમારી રાજકુમારી રૂપરૂપના અંબાર જેવી છે. કિરતારે સરખું જ જેડું સર્યું છે. કબુલ કરે અમારું માથું. રાજા બોલ્યા “તમે સ્વસ્થ થાઓ છેડા દીવસ રહે. હજુ કનકધ્વજ માને છે. તે ભેંયરામાંજ રહ્યો છે. અમે પુર રમા પણ નથી. વેવિશાળની ઉતાવળ શી છે ? વિચાર કરી જવાબ આપશું.' વિમળાપુરીથી આવેલા મંત્રીઓ ઉતારે ગયા. સભા વેરાણી. રાજાએ મને એકાંતમાં બેલા અને પુછયું “શું કરશું? આવી રૂપવાન કન્યા સાથે કેઢી આ પુત્રને કેમ પરણવાય? મારું મન તે આ પાપ કરવા ના પાડે છે.” For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૦ કથાસાગર મેં કહ્યું “રાજન ! આગે આગે ગોરખ જાગે. લગ્ન વખતે કુળદેવીને આરાધશું અને તેને કોઢ મટાડશું. આ જગતમાં તે મીઠે જુઠ સંસારમાં જઠ છે સંપત્તિ મૂળ જુઠું જ મીઠું લાગે છે. અને જુઠજ સંપત્તિનું મૂળ છે. પુત્ર જન્મે ત્યારથી જ જુઠું આવ્યું છે. તે હવે પુરૂ કરે છૂટકે. આજસુધી કુમારને દેવકુમાર કીધે હવે શું કેઢીએ જાહેર કરે છે રાજા બોલ્યા “ ત્યારે તને ઠીક લાગે તેમ કર. મને તો આવું કરવું ઠીક લાગતું નથી.” ડીવારે વિમલાપુરી નગરીના રાજાના મંત્રીએ આવ્યા અને બોલ્યા “રાજા ! આમાં વિચાર કરવા જેવું શું છે? કનકદેવજ રાજકુમાર છે અને પ્રેમલા લચ્છી રાજકુમારી છે અને રૂપવાન અને ગુણવાન છે. અમારું માથું કબુલ કરે.” સિંહલ રાજા કાંઈ ન બેલ્યા પણ હું બોલ્યા “રાજન્ ! આ કબુલ કરવામાં શું વાંધો છે? કુમારના ગુણના સમાચાર સાંભળી તે દૂરદ્રથી આવ્યા છે. અને આ સંબંધ બાંધવાથી આપણે અને તેમને સંબંધ વધુ ગાઢ થશે.” રાજાએ મારા આ આગ્રહથી શ્રીફળ ગ્રહણ કર્યું. અને કુમાર સાથે પ્રેમલાલચ્છીનું વેવિશાળ કબુલ કર્યું. એક દીવસે વિમળાપુરીના મંત્રીએ મારી પાસે આવ્યા અને બેલ્યા “મંત્રીવર! હવે અમારે વિમળાપુરી જવું છે. અમને કુમારનાં દર્શન કરાવે જેથી અમે અમારા રાજવીને સંતોષ પમાડી બધે વૃત્તાંત કહી શકીએ.” બોલ્યો “મંત્રીએ! કુંવર એના મશાળ છે. For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર ૨૨૧ તેનુ મેસાળ દોઢસા યેાજન દૂર છે. અને તે ત્યાં પણ ભયરામાંજ રહે છે. સૂર્ય પણ હજી તેને જોઇ શકયા નથી તા તમે શી રીતે જોવાના છે ?' * મત્રીઓએ જોવાની જીઃ લીધી એટલે મે તેમને ધમકાવતાં કહ્યું ‘જીદ ન કરો. જુએ આખા દેશ જાણે છે કે કનકધ્વજથી કાઇ વધુ રૂપાળું નથી. તમે કાઇ સારા શુકન જોઇને આવેલા તેથી તમારૂં માગું કબુલ થયું ખાકી ઘણાય રાજાનાં માંગાં પાછાં ગયાં. મે આ પછી એકેક કોડ ક્રોડ સાન્યા તે મત્રીઓને ભેટ ધર્યાં. અને તેથી તે ટાઢા થઇ ગયા અને ખેલ્યા · અમારે કાંઇ કુમારને જોવાની જરૂર નથી. લગ્ન જોવરાવા.’ લગ્નના દીવસ છ મહિના પછીના જોષીએ પાસે જોવરાજ્યે અને તે કબુલ કરી તે પેાતાના દેશ સિધાવ્યા. ત્યાં જઇ તેમણે મકરધ્વજ રાજા આગળ વ્યાપારીઓએ વર્ણન કર્યું હતુ તેથી પણ સવાયું કુમારના રૂપ અને ગુણનુ વર્ણન કર્યું. આ ખાજુ મેં જાનની તૈયારી કરવા માંડી ત્યાં રાજાએ મને કહ્યું ‘મંત્રી આપેલ કયાં સુધી ચાલશે? ચારીમાં તે। કુમાર થોડાજ છાના રહેવાના છે? અને તે વખતે આપણી ફજેતો પુરેપુરી થશે.’ મેં કહ્યું ‘રાજા ! કુળદેવીને આરાધા અને કહે કે પુત્ર આપ્યા તા હવે તેના કાઢ મટાડા.’ રાજાએ મારૂ વચન કબુલ કર્યું. તેણે આરાધી તે પ્રસન્ન થયાં એટલે રાજાએ કહ્યું તેા દીધા તે માટે પણ થયા છે પરંતુ પ્રધાને For Private And Personal Use Only કુળદેવીને ફ્રી ‘માતા ! પુત્ર વેવિશાળ કરી Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૨ મને પુરી મુંઝવણમાં મુકયા છે. ઉગરવુ ? તમે કુમારને નિગી મતાવા.’ Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર આ મુશ્કેલીમાંથી શી રીતે બનાવા અગર કઇ મા કુળદેવી ખેલ્યાં ‘રાજા ! કાઢ તે તેના લલાટે લખેલે છે. તે તે નહિ મટે. પણ લગ્નની રાત્રિએ પાતાની ઓરમાન મા અને સ્ત્રીની પાછળ મધ્યરાત્રિ પછી આભાપુરીના રાજા ચંદ્ર વિમળાપુરી આવશે અને તે પ્રેમલાલચ્છીને પરણશે. પરણવાની મુશ્કેલી તો આ રીતે ટળશે.’ રાજા વધુ વિન ંતિ કરે ત્યાં તે કુળદેવી અંતર્ધ્યાન થયાં. સારા દીવસે અને સારા મુહુતૅ જાન ઉપડી. અમે મેહુ સાજન લીધું. હાથી ઘેાડા પાયદળ લઇ કનકધ્વજને પડદામાં રાખી બધા અહિં આવ્યા. આજે લગ્નની રાત છે. અમે તમારી રાહ જોતા હતા ત્યાં તમે પેલી એ સ્ત્રીએ પાછળ આવ્યા. આમ દેવીના વચનથી અમે તમને ચદ્રરાજા તરીકે જાણ્યા છે. આભાનગરીભૂષણ ચંદ્રરાજા ! વહાલા સહુને કામ વહાલા ચામ નહીં રી સાચી એ જગરીત ચ'દજી જાણેા સહી રી આ આખા જગતમાં સહુ પોતાના કામ માટે આઘા પાછા થાય છે. હવે તમે આ પ્રેમલા લચ્છીને અમારા કુમાર માટે પરણી આપો. અમારી લાજ તમારે હાથે છે. અરે લાજ શું અમારાં જીવન પણ તમારે હાથ છે. રાત હવે ઘેાડી છે. વિચારવાના બહુ વખત નથી. ભાડે પરણવું આ કાંઇ પહેલ વહેલુ' તમે કરતા નથી. પહેલાં આવાં ઘણાં લગ્ન થયાં છે. For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર ૨૨૩ ચંદ્ર બે “તમે મને મુશ્કેલીમાં મુક્યું છે. ભાડે લગ્ન કરૂં તેમાં કાંઈ ક્ષત્રિયવટ છેડી છે અને માણસાઈ પણ થોડીજ છે. તમે તે આજસુધી ખોટેખોટું ચલાવ્યું હવે તેમાં મને ભેળવે છે મારાથી એ કેમ બને ?” સિંહલરાજ અને મંત્રીની અનેક વિનવણી પછી ચંદ્ર રાજાએ મનમાં સંક૯૫ વિકલ્પ કરી “સારૂં હું પરણીશ.” એમ કહ્યું એટલે વરડાની તૈયારી થઈ ચંદ્રરાજા વડે ચડ્યા. સિંહલરાજા હિંસક મંત્રી વિગેરે સાજન બન્યું. (૪) રાત્રિને સમય હતે. છતાં પણ વિમળાપુરીમાં દીવસ જેવાં અજવાળાં હતાં. ઠેર ઠેર દીવાઓ ઝગમગતા હતા. અને નગરના તમામ લોકે સિંહલદેશના રાજકુમાર કનકધ્વજને વરઘેડ જેવા એકઠા થયા હતા. આ જોનારામાં વીરમતી અને ગુણવળી પણ હતાં. તે વિમળાપુરીમાં આવ્યા પછી થોડું ફર્યા અને એક જગ્યાએ ઉભા રહી વરઘેડે જેવા લાગ્યાં. ચંદરાજાને જોઈ વિમળાપુરી નગરીનાં લેકે બોલતા શું પ્રેમલા બરછીનું ભાગ્ય! દેવને પણ લજાવે એ તેને શું સુંદર વર મળે છે? સાજનમાં આવેલા સિંહલપુરના લેક બેલતા કનકધ્વજ નજર લાગે તે છે માટે ભૈયરામાં રાખે છે તે વાત આજે તેને જોઈએ છે ત્યારે ખરેખર સાચી લાગે છે.’ ઢોલ સરણાઈ વજિત્રે વાગતાં હતાં. સાજનમાં સિંહલરાજા અને હિંસક મંત્રી વિગેરે મલકાતા હતા. સ્ત્રીઓ વેવાઈનું ઘર નજીક આવતાં ડબલ જેસથી ગાણું ગાવા લાગી. કનકધ્વજને-ચંદ્રને વરઘોડે તે રણે આવ્યું. For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪. કથાસાગર જમાઈના લાગા ઠેર ઠેર મકરધ્વજ રાજાએ ચૂકવ્યા અને વરને માયરામાં બેસાડયો. થોડીવારે પ્રેમલાને રેશમી કપડામાં લપેટી સામે બેસાડી. લેકે બેલ્યા “કનકધ્વજ અને પ્રેમલાના લગ્ન નથી પણ સાક્ષાત્ કામદેવ અને રતિ પરણે છે.” સૌની નજર આ બન્ને ઉપર હતી ત્યાં ગુણુવલી વીરમતી સાસુને કહેવા લાગી બાઈ વર બીજે નહી એ મુજ પ્રીતમ કેક થઈ ખરી એ પ્રેમલા સાચી સુંદર શોકય, સાસુજી! આ સામે જે વરને જોઈએ છીએ તે કઈ બીજે વર નથી પણ મારા નાથ! વર બની પરણે છે. આ લગ્નથી પ્રેમલા મારી સાચેસાચ શકય બની છે.” વીરમતી બેલી “ગાંડી! કચપચ ન કર. લગ્ન જેવા દે. તને તે બધે ચંદ્ર ચંદ્રજ લાગે છે. ચંદ્ર તે આભાપુરીમાં ગારુડી મંત્રથી નાગ બંધાઈ રહે તેમ મારા મંત્રથી બંધાઈ ઉંધે છે. આ તે કનકધ્વજ રાજકુમાર છે. મેં તને નહેતું કહ્યું કે ચંદ્ર ચંદ્ર શું કરે છે, ચંદ્ર કરતાં સવાયા રૂપવાળા કે માણસે છે. તને આ પ્રત્યક્ષ થયું કે નહિ કનકધ્વજ ચંદ્રકુમારથી ચડે તેમ છે કે નહિ ? ગુણવળીને સાસુના વચન ઉપર જરાપણ શ્રદ્ધા ન આવી પણ તેની આગળ વધુ દલીલ થાય તેમ નહતું તેથી તે મૌન રહી. રાજા મકરધ્વજને આનંદનો પાર ન હતો. તે માનતા હતો કે જેવી મારી પુત્રી હતી તેથી મને વર સવા મળ્યો. પ્રેમલા પણ ઘુંઘટમાંથી ઝીણી આંખે વરને જોઈ મલકાતી. વિધાતાને આભાર માનતી હતી કે “દેવ! તું ખરેજ અનુકુળ છે. For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર ભતરને મેં જે હેતે પણ મનભાવતો તે મેળવી આપે તેવામાં પ્રેમલાનું જમણું અંગ ફરકવા માંડયું. પ્રેમલા વિચારમાં પડી. અનિટ સૂચક જમણું અંગ કેમ ફરકે છે? થેડી વાર થઈ ત્યાં લગ્નની વિધિ પુરી થઈ અને વરકન્યા પાસા રમવા બેઠા. ચંદરાજાએ હાથમાં પાસા લીધા પણ તે પાસા ફેંકતાં ફેંકતાં એક સમસ્યા બેલ્યા. आभापुरम्मि निवसइ विमलपुरे ससिहरो समुग्गमिओ अप्पत्थिअस्स पिम्मस्स विहिहत्थे हवइ निव्वाहो આશાપુરીમાં વસનારે ચંદ્ર વિમલપુરીમાં આવી ઉગ્યે છે. તેને નહિ માગ્યે પ્રેમ મળે છે. પણ હવે તેને નિર્વાહ કેમ થાય છે તે તે વિધિના હાથમાં છે.” પ્રેમલા ચતુર હતી પણ આને અર્થ કાંઈ ન સમજી. બીજી ત્રીજીવાર ચંદ્રરાજાએ પાસા ફેંકયા અને એજ લેક ફરી ફરી બોલ્યા. એટલે પ્રેમલા બેલી. वसिओ ससि आगासे, विमलपुरे उग्गमीओ जहासुखं जेणाभिभूओ जोगो, स करिस्सइ तस्स निव्वाहो આકાશમાં વસનારે ચંદ્ર અત્યારે તો સુખપૂર્વક વિમલાપુરીમાં ઉગ્યો છે. જેણે વિમલાપુરીમાં એગ કરાવ્યું છે. તે તેને નિર્વાહ પણ કરશે. ચિંતા કરવાથી શું ?' ચંદ્ર પ્રેમલાલચ્છીની આ સમસ્યાથી સમજ્યા કે પ્રેમલા મારી વાત બરાબર જાણતી નથી. તેથી પ્રેમલા સિવાય બીજુ કેઈ ન જાણે તે રીતે બેલ્યા. પૂરવદિશિ એક આભા નગરી, ચંદનૃપતિ તિહાં રાજ છે તન મંદિર રમવા જેવા, સારીપાસા તાજા. ૧૫ For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૨૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર પ્રેમલા વિચારમાં પડી. કનકધ્વજ સિંહુલના રાજકુમાર છે. અને તે સિહુલને નહિ સંભારતાં આભાનગરીના ચંદ્રરાજા અને તેના નવા પાસા રમવા જેવા છે એમ કેમ બેલે છે? લગ્ન તેમણે પ્રેમથી કર્યાં પણ આ પાસા રમતાં આકુળવ્યાકુળ કેમ થાય છે. ? શું આ સિંહુલના રાજકુમાર કનકધ્વજને ખદલે આભાપુરી નરેશ ચદ્ર તેા નહિ હોય ?” શારીપાસાની રમત પુરી થઇ. વર વહૂ કંસાર જમવા બેઠાં, જમતાં જમતાં ચંદ્રે પાણી માંગ્યુ' પ્રેમલાએ પાણી આપ્યું ત્યારે ચંદ્રરાજા માલ્યા. ‘જો સુરસરિતા જળ હુવે તે આવે આનંદ’ જો ગંગાનું પાણી હાય તાજ મીઠું લાગે. આ શબ્દ સાંભળતાં પ્રેમલાની શંકા વધુ ઢેઢ થઈ. આલાનગરી ગંગાના કાંઠે છે. સિંહલ સિ ંધુ પાસે છે. નક્કી આ ચંદ રાજા હોવા જોઇએ. અગર કનકધ્વજનું ત્યાં કાચ માસાળ હાય તા જુદી વાત. તેના હૃદયમાં આ વર સિ ́હુલના રાજકુમાર છે કે આભાનગરીને ચંદ્ર છે તેની શંકાના હિડાળે હિંચવા લાગ્યું. : સિહુલરાજે ચંદ્રને ખાનગીમાં કહ્યુ રાત થાડી છે. હજી કામ ઘણું ખાકી છે માટે જલદી પતાવા, હું સમજું છું કે આવા પ્રેમલા સાથેના વિનાદ મુકવાનું તમને શાનું મન થાય ? પણુ સજ્જને આપેલા વચનને વિચાર કરવા જોઇએ.’ હાથી ઘેાડા વિગેરે સુંદર પહેરામણી લઇ લગ્નવિધિ પતાવી ગાજતે વાજતે વરવધૂ સિહુલ રાજાને ઉતારે આવ્યાં. એકાંતમાં એઠાં પણ ઘડીક ચંદ્રરાજા ઉભા થાય અને ઘડીક એસે. પ્રેમલા સમજી ગઈ કે આમાં કાંઈક ભેઢ છે. તેથી તેણે For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચદરાજાનું ચરિત્ર ૨૨૭ ક્ષણ પણ ચંદ્રરાજાને અળગા થવા ન દીધા તેવામાં હિંસક મંત્રી ચંદ્રરાજા સામું તાર્યો અને કરસંજ્ઞાથી તેણે ચંદ્રરાજાને જણાવ્યું કે “હવે પ્રેમલાને મેહ છેડી જલદી વિદાય થાઓ વિલંબ ન કરો.” ચંદ્રરાજાએ વડીલંકા જવાનું નાનું કાઢી છટકવા વિચાર્યું પણ પ્રેમલા સાથે જ આવી એટલે તેમાં તેને નાસી જવાને લાગ ન મળે. હિંસક મનમાં ખુબ અકળાયે તેને થયું કે “સવાર પડશે તે આ બધી વાત ખુલ્લી થશે કનકધ્વજનાં લગ્ન લગ્નના ઠેકાણે રહેશે અને મારે તથા રાજાને સિંહલ પહોંચવું ભારે પડશે. તેણે ઘણી ઘણી સંજ્ઞા કરી પણ ચંદ્રરાજા પ્રેમલાથી જલદી છૂટા ન પડયા એટલે અતિથી તે બોલે. વહેલે થા નિશિભુપ હે, દિનકર જો તુજ દેખાશે પડશે પ્રગટ સાવિ રૂપ હો. હે ચંદ્રરાજ! તું ઉતાવળ કર. સૂર્ય ઉગશે તે તરત બધુ સ્વરૂપ પ્રગટ થશે અને અમારી ફજેતી થશે.” જેમ જેમ હિંસક ઉતાવળ કરવા માંડે તેમ તેમ પ્રેમલા પતિને વધુ લાડ લડાવા માંડી અને તે બેલી. “નાથ! હું બધું સમજી ગઈ છું કે તમે આભાપુરીના રાજા ચંદ્ર છે. હું અંધારામાં છે તે તમે ગમે તે બાનું કાઢી છટકી શક્ત પણ જેમ રાહુ કે મંગળ નડે છે તે જાણ્યા પછી તે ગ્રહ બહુ નડતા નથી તેમ તમે હવે જણાયા હોવાથી જલદી અહિંથી નહિં છૂટી શકે. આ શું મેટામાણસની રીત છે કે પરણ્યા પછી પરણેતરને તરછોડવી. હું તમને મુદ્દલ નહિ For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૮ કથાસાગર જવા દઉં, કદાચ અહિંથી છેતરીને જશે તે આભાપુરીએ પણ હું આવીશ.” ચંદ્ર છે. “દેવિ! આગ્રહ ન કર. હું વચનથી બંધાયેલ છું. હું તને અત્યારે મારી બધી કથની કહી શકું તેમ નથી. આમ કહી જે ચંદ્ર ઉભે થયો કે તુર્ત પ્રેમલાએ ચંદ્રને છેડે પકડ અને બેલી “નાથ ! નહિ જવા દઉં' હિંસક મંત્રી તુર્ત આગળ આવ્યો. પ્રેમલાએ રાજ્યના જુના મંત્રીની લાજ કાઢી અને તેને છેડો મુકયો એટલે હિંસક તુર્ત ચંદ્રને બહાર ખેંચી ગયે. મેમલા પછાડ ખાઈ જમીન ઉપર પડી. અને ચંદ્ર હિંસક સાથે સિંહલ રાજ પાસે ગયે. ચંદ્ર ગળે ડુમે લાવી એટલું જ માત્ર કહ્યું “રાજન્ હું જાઉં છું પણ સુંદરી રેતી છે. હવે પછીની તેની સંભાળ કે લાજ તમારે હાથ છે.” ચંદ્રરાજા સિંહલરાજથી જુદા પડયા. પણ તે રાતનું વૃત્તાંત તેમની નજરથી જરાપણ ખસ્યું નહીં. તે સીધે વિમલાનગરી ગામને સીમાડે આવ્યા અને તેજ આંબાની બખેલમાં ભરાયે. ડીજ વારે સાસુ વહુ બને આવ્યાં અને સડસડ કરતાં આંબા ઉપર ચડ્યાં. વીરમતી ચડતાં ચડતાં બેલી અડધે પહેરજ રાત્રિ છે. કંબાની સેંટી આંબા ઉપર લગાવી બેલી. “આંબા ! લઈ જા અમને આભાપુરી.” આંબે આકાશમાગે ઉડયે અને સાથે સાથે તેના ઉપર બેઠેલાં સાસુ વહુ અને બખોલમાં ભરાયેલ રાજા પણ ઉડયે. For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ પતિ પત્નીને સંવાદ ચાને ચંદરાજા અને ગુણુવલી ગુણાવલી ! જોયુને કૌતુક. ઘેર રહી હતી તે પ્રેમલા અને કનક્વજનાં લગ્ન જેવા મલત ખરાં?” માર્ગમાં વીરમતી બેલી. ગુણાવળીએ કહ્યું “બાઈ ! તમારી શક્તિ અપાર છે. પણ તમે જે કનકદેવજ માને છે તે મારા માન્યામાં આવતું નથી. કહો કે ન કહો તે તે તમારા પુત્ર જ હતા.” વીરમતી બેલી “ તું બહુ વરઘેલી છે. એટલે જ્યાં સારો રુપાળ પુરુષ દેખે છે એટલે તને ચંદ્ર જ લાગે છે. પણ અહિં સુધી તે આવે શી રીતે ? સરખી આકૃતિના ઘણા માણસે શું નથી હોતા ? ચંદરાજા આ બધું સાંભળે છે અને વિચારે છે કે ગુણુવલો કેવી ભેળી સ્ત્રી હતી. વીરમતીના કુસંગને લઈ એ કયાં પહોંચશે તેની ખબર નથી.? ” એટલામાં આશાપુરી આવી. અને ઉપવનમાં વૃક્ષ સ્થિર થયું. સાસુ વહુ હેઠાં ઉતરી પાસેની વાવમાં હાથ પગ ધોવા ગયાં એટલે ચંદ્રરાજા કેઈ ને જાણે તે રીતે સીધે મહેલે જઈ રોજનાં કપડાં પહેરી ઘસઘસાટ ઉંઘવાને ડોળ કરી ઓઢી સૂતે. For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ કથાસાગર વીરમતી અને ગુણવલી હસતાં હસતાં આવાસે આવ્યાં. પછી વીરમતીએ નગર ઉપરથી નિદ્રા સંહરી એટલે આખું નગર જાગ્યું અને ગુણુવલીને કંબા આપી તેના પતિ ઉપર ફેરવવાથી તે જાગશે તેમ જણાવી તેના આવાસે મેકલી. ગુણવલી કંબા ફેરવ્યા બાદ પતિને જગાડતાં બેલી “નાથ! જાગે કુકડે બોલે છે. મને આખી રાત ઉંઘ આવી નથી અને તમે તે ઢંઢોળાતા છતાં પણ કોઈ જાગતા નથી.’ રાજા હાંફળા ફાંફળો થતે બેઠે થયું અને બોલ્યો. “અહાહા ખુબ મોડું થયું. રાતે માવઠું પડ્યું તેથી ઠંડકથી ઉંઘ ખુબ આવી અને ખબર ન પડી.” રાણી! તમારે ઉજાગર કેમ થયે? એવું શું થયું કે ઉંઘ ન આવી? કાંઈ બહાર તે નથી ગયાં ને? રાજા રાણું સામું ધારી જેઈ આગળ બેલ્થ “હાં ઉંઘ ન આવ્યાને આ ઉજગાર નથી. તમારી મને જગાડવાની રસીલી વાણુંજ કહે છે કે તમે મને સૂતે મુકી કયાંક રંગરાગ કરી આવ્યાં લાગે છે ? ગુણાવલી બેલી “નાથ ! આવું અછતું આળ ન આપે. અને સવારના પહેરમાં પજ નહિ. હું મહેલની નીચે દીવસે પણ ડીજ પગ મુકું છું કે રાત્રિએ બહાર જાઉં ?” - “રાણી ! મને રમાડે નહિ. તમે કપડાં બદલી બહાર ગયાં છે એ ચક્કસ છે. શું કરી આવ્યાં તે સાચે સાચું કહે. રાણીએ બનાવટી વાત કહેવા માંડી. “રાજા ! તમે બહુ ચકર છે. સાચી વાત છે. હું આજે રાતના બહાર ગઈ હતી પણ તેને બધા વૃત્તાંત સાંભળશે એટલે તમને આનંદ થશે. એમ !” રાજા છે . For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર (૩) રાણુએ કહેવા માંડયું “વૈતાઢયમાં વિશાળા નગરી છે. તેને રાજા મણિપ્રભાવિદ્યાધર છે. તેને ચંદ્રલેખા નામે સ્ત્રી છે આ રાજા રાણી નવા વિમાનમાં બેસી યાત્રા કરી પાછા ફરતા. હતા ત્યાં આભાનગરી આવી. વિમાન વરસાદ અને ઠંડા પવનથી આગળ ચાલ્યું નહિ અને અટકયું એટલે વિદ્યાધરીએ પુછયું ‘નાથ અકાળે અહિં વરસાદ કેમ છે?” વિદ્યાધર બેલ “આ નગર ઉપર કઈ દેવ કોમ્યો છે તેથી આ બધું થયું છે બાકી આ નગરને રાજા બહુ પુણ્યશાળી છે. ?” વિદ્યાધરી બોલી “તે તેને બચાવવાને કઈ માર્ગ ખરે કે નહિ? “ઉપાય તે છે. પણ તે રાજાની વિમાતાના હાથમાં છે. તે, રાજાની રાણી અને તું ત્રણે જણ શાંતિનાથ ભગવાનની આગળ આખીરાત ગુણકીર્તન કરે તે દેવનું વિધ્ર ટળે.” વિદ્યાધરે ઉપાય બતાવ્યું. • વિદ્યાધરીએ કહ્યું “આપણે તેની વિમાતાને જગાડીએ અને સમજાવીએ.” આ પછી વિદ્યાધરે વિમાતાને જગાડયાં અને બધું સમજાવ્યું. તેમણે મને બોલાવી. આથી હું વિમાતા અને વિદ્યાધરીએ આખીરાત ભગવાનનાં ગુણકીર્તન કર્યા. હું હમણુંજ અહિં આવી અને વિદ્યાધર વિદ્યાધરી પિતાના સ્થાને ગયાં. તમને ઉંઘતા મેં જગાડયા પણ તમે તે જાગતાજ નથી. “નાથ! મારી આંખ રાતી છે અને ઉંઘ નથી આવી તેનું ખરૂં કારણ જાણ્યું ને?” For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૩૨ કથાસાગર રાજા આયેા. ‘ રાણી ! તમે મારી ચિંતા ન કરે ત બીજું કાણુ કરે ? પતિના દુઃખમાં સતી સ્ત્રીને શાની ઉંધ આવે ? પણ મને તમારી આ વાત માન્યામાં આવતી નથી કેમકે આજ રાતે મને જે સ્વપ્ન આવ્યુ છે એથી તમારી વાત કાંઇક જુદી પડે છે. મેં તે સ્વપ્નમાં એવું જોયું કે તમે અને વિમાતા વિમલાપુરી ગયાં. ત્યાં કોઇનાં લગ્ન જોઈ આવ્યાં અને પાછા અહિં આવ્યાં આવું જોયું. પણ મારૂ તેા સ્વપ્ન હતુ સ્વપ્ન થાડાંજ સાચાં ડાય છે. તમે રાતે પ્રત્યક્ષ ગીત ગાન ગાયાં તેજ સાચું.' Acharya Shri Kailassagarsuri Gyanmandir 6 ગુણાવલી સ્વપ્નમાં રાજાની આસ્થા ન ટકે માટે મેલી '' નાથ ! સ્વપ્ન તે કાંઇ થાડાં સાચાં પડતાં હશે ? તમે • સ્વપ્નાની સુખલડી ભૂખ ભાંગે નહિ રે ’ એ વાત નથી જાણી. એક પુજારીને સ્વપ્નમાં આવ્યું કે આખું' મંદિર સુખડીથી ભરાઇ ગયું. સવારે તપાસ કર્યા વગર તેણે તેની આખી નાતને જમવાનુ નાંતરૂં આપ્યું. પણ સુખલડી તેણે મ`દિરમાં દેખી નહિ આથી પૂજારી દેવળનાં ખારણાં બંધ કરી ઉંઘવા માંડયા. નાત એકઠી થઇ ‘લાએ ખાવાનુ” કહી તેણે બૂમ પાડી.એટલે પૂજારી જાગી ખેલ્યું ‘ઉભારહે હમણાં સ્વપ્નું આવે એટલે તેમાંથી સુખડી લાવી પીરસાવું છું.' પણ સ્વપ્નું આવ્યુ નહિં. આથી નાતવાળા ખેલ્યા ‘ભલામાણુસ ! સ્વપ્નાની સુખડી ભૂખ ભાંગતી હશે.’નાત ખીજાઈ અને પૂજારીને તિરસ્કારી ઘેર ગઈ. નાથ ! તેમ તમને પણ આવુજ ખાટું સ્વપ્નું આવ્યુ લાગે છે. ” તે રાજા ખેલ્યા ‘ રાણી ! તમે કહેા છે. તેમ સ્વપ્નાં For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચદરાજાનુ' ચરિત્ર ૨૩૩ સાચાં નથી. હતાં પણ આ સ્વપ્ન તેમને સાવ સાચું લાગે છે. હું તમને ઠપકો આપતા નથી. તમે તમારે જેમ ફાવે તેમ કરેા. હું તમારી આડે આવવા માગતા નથી પણ મને બનાવા નહિ . રાણી મેલી. ‘ નાથ ! હસતાં હાર્ડ ન ભાંગા, તમારે એકેક એલ હૃદયને વિષે છે. તમને કોઇ મારા દુશ્મને ખેાટી રીતે ભભેર્યાં લાગે છે. નહિંતર મારે નાથ આમ મારા ઉપર દુસણા ન થાય. ધણીને સુતા મુકે એવી સ્ત્રીએ દુનીયામાં હશે 'પણ હું નહિ.' રાજાએ કહ્યુ. ‘તમે મને આડુ' અવળું ન સમજા મારૂં તેા કહેવુ છે કે તમે કૌતુક નુએ તે મને પણ કાઈ વાર ખતાવજો' ગુણાવલી મનમાં સમજી ગઈ કે કહેા કે ન કહે જરૂર ગમે તે રીતે મારા નાથ વિમલાપુરી આવ્યા છે અને તેજ પ્રેમલાને પરણ્યા છે. આંખમાં આંજેલી મેસ હજી તેવીને તેવી છે. ગાલે કરેલાં કાળાં ટપકાં પણ તેમનાં તેમ છે. પીઠીથી ખરડાયેલુ પીળું શરીર પણ હજી તેવુ ને તેવુ છે. મેં સાસુની સંગતે ચડી. મારા સંસારમાં પૂળે મુકયે મેં બહુ ખાટુ કર્યું.. આ પછી રાજા નિત્ય કર્મોથી પરવાર્યા અને રાજ સભાએ ગયે તેને રાણી ઉપર ક્રોધ તે ઘણા ચડયેા હતેા પશુ તે સારીરીતે જાણતા હતા કે ગુણાવલી આવી નથી પણ વિમાતાના સંગતે તેને કૌતુક જોવા પ્રેરી છે. આ સંગત છેડાવવા મારઝુડ કે શિક્ષા કરવી તે ઠીક નથી. પણ ધીમે ધીમે તેને સમજાવી છેડાવવી જોઇએ. ગુણાવળીને જો હાલ કાંઈપણ શિક્ષા For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર કરવામાં આવશે તે વિમાતા ખીજાશે અને તેને કેપ મારે માટે અસહ્ય છે. “સાસુજી! હું તમને નહાતી કહેતી કે પ્રેમલાલચ્છીને પરણે છે તે મારા પતિ છે? તમારી સાથે એક રાતનું કૌતુક જોવાનું મને બહુ ભારે પડયું. મારા નાથ રોસા અને મારે તે આખી જીંદગીનું શલ્ય થયું. બાઈ ! ગમે એવી સ્ત્રી હોંશીયાર પણ થોડીજ પુરુષને પોંચે છે? તમારી પાસે જેમ આકાશ ગામિની વિદ્યા છે તેમ તેમની પાસે પણ તેવી વિદ્યા દેવી જોઈએ. તેણે તે મને સ્પષ્ટ કહી દીધું કે “કેમ રાતનાં લગ્ન જઈ આવ્યાં ને?” મેં તો તેમને આંબા આંબલી બતાવી સાચું માન્યું નથી. પણ જેણે નજરે જોયું હોય તેને શી રીતે છેતરી શકાય? મારા મીઠા સંસારમાં કડવાશ થઈ અને હવે તે તે મારી પ્રત્યે બધી બાબતમાં સંકેચ રાખશે. શું થાય ? ગુણાવલીએ. વીરમતી આગળ બળાપો કાઢતાં કહ્યું. વીરમતી બેલી “ગુણવલિ! ગભરા નહિ હું બધું ઠીક કરીશ.” ગુણાવલી ઘેર ગઈ પણ પતિથી છેટી પડેલ હેવાથી તેને કઈરીતે ચેન ન પડયું. તેને કૌતુક દર્શન આખી જીંદગીની મીઠાશને ઘડીકમાં નાશ પમાડતું જેમાં પારાવાર ખેદ થયે પણ આને ઉપાય તેની પાસે ન હતે માટે તેણે સાસુને આસરે લીધે. તે માનતી હતી કે સાસુ બહુજ કુશળ અને નટખટ છે તે કઈ એ ઉપાય કરશે કે પતિના હૃદયમાંથી શલ્ય કાઢશે પણ આ ભેળી ગુણાવલીની આશા ખોટી પડી. તે વાત હવે પછીના વાંચનથી જ સમજાશે. For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૯ ભૂલનો પશ્ચાત્તાપ યાને ગુણવળીની ભક્તિ (૧) સૂર્ય અસ્ત પામવાની તૈયારીમાં હતું. આકાશ ચારે બાજુ લાલ હતું. આ લાલાશથી પણ ચડે તેવી આંખમાં અને ચહેરા ઉપર લાલાશ ધરતી ખુલી તલવાર લઈ વીરમતી કટકટ કરતી મહેલની એક બાજુની પગથારથી ઉપરના માળે આવી. અને ગોખે બેઠેલા ચંદ્રરાજાને એકદમ જમીન ઉપર પછાડી છાતી ઉપર ચડી બોલી “એ ચંદ્ર! મેં તને નહોતું કહ્યું કે તું મારી પુંઠ જઈશ નહિ. છતાં તું મારી પંઠ જુવે છે. તું શકયને પુત્ર છે છતાં મેં તને મારા પુત્ર તરીકે માન્ય હતે. આ મોટા રાજ્યને તને રાજવી બનાવ્યા એટલે તું મને હવે વૃદ્ધપણામાં રંજાડવા માગે છે કેમ? અરે દુષ્ટ પાપિઠ શી કહી વહુને વાત ચંદ્રરાજા ક્ષત્રિય હતો, ભડવીર હતા. બુદ્ધિશાળી હતે પણ આ વખતે તેનું દૈવ વિપરીત હતું. રણમાં ભલભલા શત્રને એક આંચકે ફેંકી દેનારે તે વીરમતીને ફેંકી શકો નહિ. તે ડઘાઈ ગયે અને અક્ષર પણ બોલી શક્યો નહિ. ગુણવળી ધમાલ દેખી એકદમ ત્યાં આવી પહોંચી અને વિકરાળ વીરમતીને પગે લાગી કહેવા લાગી “ બાઈ ! For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૬ કથાસાગર હું ભૂલી. મેં આપને વાત કરી મારા સૌભાગ્યમાં મેં પૂળ મુક એમની ખાતર નહિ પણ મારા ખાતર તેમને અભયદાન આપે. બાઈ! હું ખેળ પાથરી આપની પાસે હું સૌભાગ્યની માગશું કરું છું. છારૂ કછોરૂ થાય પણ માતા કુમાતા ન થાય. મારી ઉપર તમારે સ્નેહ છે તે મારા પ્રાણ ખાતર તેમને છેડી દે. તેમનાં વિના મારું જીવન શા કામનું છે? વીરમતી બોલી “આથી ખસ.” એને બીચાર બાપડ માન્યું હતું. પણ તે માથે છાણાં થાપવા લાગ્યા છે. મારે એની હવે કાંઈ જરૂર નથી ?' વીરમતી તરવાર ગળા પર મારવા જાય છે ત્યાં ગુણવળી પકેક રડતી વીરમતીને વળગી અને બેલી “બાઈ ! લાખ ગુન્હા એમના અને મારા છે. મારી ઉપર દયા લાવી તે બધા ક્ષમા આપે.” - વીરમતીએ તરવાર મ્યાન કરી પણ કેઈ ન જાણે તે રીતે ચંદ્રકુમારને ગળે તેણે એ મંત્રેલે રે બાંધે કે તેના પ્રભાવથી વીરમતી ઉભી થઈ કે તુ ચંદ્રરાજા ફૂકડો બની ગયે. વીરમતી ક્રોધે ધસમસતી બેલી. “ગુણવળી તારા કરગરવાથી ચંદ્રને જીવતે છેડ છે. પણ આપણું છિદ્ર જોવાનું ફળ મેં તેને કુકડે બનાવી આપી દીધું છે.” ગુણવળી હુસકે ધ્રુસકે રેતાં બોલી “બાઈ ! જે માણસ કળવિકળ ન સમજે તે પંખીજ છે ને? તે તમારી શક્તિને સમજ્યા હતા તે થોડું જ આમ કરત. આમ પંખી બનાવવાથી શું? રાજા પંખી થશે તેથી હુંજ દુનીયામાં વગેવાઈશ. લોકો કહેશે કે “રાજાને એવી નાલાયક રાણું મળી For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર ૨૩૭ કે તેને પંખી થવું પડયું. બાઈ! હું વગોવાઈ જવું તેનાં કરતાં તે તમે મને મારી નાંખે. મારા ઉપર દયા લાવી તેમને અસલ રૂ૫ પમાડે કરી આવી ભૂલ કઈ દીવસ નહિ થાય.” વીરમતી ક્રોધથી ધમધમતી બેલી “હવે તારૂં બોલવું બંધ કરે. જે વધુ બેલીશ તે આ કુકડાને પણ મારી નાંખીશ અને તને પણ કુકડી બનાવી દઈશ.” - વીરમતી કડકડ કરતી પગથીઆ ઉતરી પિતાના આવાસે ચાલી નીકળી અને ગુણવળી પછાડ ખાઈ જમીન પર પડી. (૨) કુકડાને મેળામાં લઈ એક દીવસે ગુણાવળી બોલે છે નાથ! આ બધા અનર્થ આપને પમાડનાર પાપી નારી હું છું. હું ભેળી કોતક જેવાને વશે ભેળવાણું અને આપને મેં દુ:ખમાં નાંખ્યા. એકવાર કુકડે કૂકરે કુક કરી બોલી આપને જગાડતે ત્યારે મને તમારે વિયોગ થશે તેમ માની હું કુકડાના અવાજને અકારે ગણતી તેજ મેં આપને કુકડા બનાવ્યા. નાથ! જે થવાનું હતું એ થયું. હું અને તમે શું કરે. જીનેશ્વર ભગવંત કહે છે કે સૌને કરેલાં કર્મ ભેગવાનાં છે તેમ મારે તમારે અને સાસુને કઈ પૂર્વભવનાં એવાજ અણાનુબંધ હશે કે મારા નિમિત્તથી આપને દુઃખ પડવાનું. હું તમને જરાપણ અળગા મુકતી ન હતી અને આંખની કીકીની પેઠે જતન કરી ચાહતી હતી તે જ મેં આપને પંખી બનાવી દુ:ખમાં નાંખ્યા. નાથ ! મેં તમારાં રાજબેસણુને બદલે આપને ઉકરડા તરફના બેસણુ સન્મુખ For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૮ કથાસાગર બનાવ્યા છે. ગુણાવળી ઘડીક કૂકડાને છાતી સરસ ચાંપે છે અને ઘડીક નીસાસા નાંખી રડે છે. દાસીએ બોલી “રાણિ! અકળાઓ નહિ. કુકડાને સજા માને તેની ઉપાસના કરે. રાજમાતા વીરમતીને બરાબર પ્રસન્ન રાખે. હમણાં તે ખીજાયાં છે પણ જ્યારે તે શાંત થાય ત્યારે તેમને જ પ્રસન્ન કરી રાજાનું કુકડાપણું છે . એ દિવસ નહિ વળે.” રાણીએ કુકડા માટે સોનાનું પાંજરું કરાવ્યું. તેને પાણી પાવા સેનાનું કચેલું બનાવ્યું તેને જમાડયા પછી જ તે ખાતી. તેના પગ પખાળતી. વધુ શું ભક્ત દેરાસરને પૂજે તેમ ગુણવળી કુકડાને અને તેના પાંજરાને પૂજે જતી હતી. એક વખત ગોચરીએ નીકળેલ કોઈ મુનિરાજ ગુણવલીને ત્યાં ધમ લાભ દઈ વહોરવા પધાર્યા. મુનિએ વહાર્યું પણ સોનાના પાંજરામાં રહેલ કુકડા પ્રત્યે રાણીની ખુબ મમતા દેખી તે બોલ્યા. “ભદ્રે ! તમે કુકડાને સેનાના પાંજરામાં રાખે છે. પણ તેને મન તો તે બંધન છે અને શ્રાવકે પક્ષિઓને પાળવાં તે એક કર્માદાન છે. અને તે શ્રાવકને ત્યાગ કરવા ચગ્ય છે. મુનિનું વચન સાંભળતાં રાણની આંખમાં આંસુ આવ્યાં અને તેણે પોતાની બધી કથની કહી. મુનિ સાંભળી રહ્યા પણ જતાં જતાં બધા “આશ્વાસન રાખે. ધર્મ કરણીમાં વધુ દઢ બને એટલે દુઃખ જે કર્મથી થાય છે. તે કર્મ વિખરાશે અને સુખ મળશે.” For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદ્રરાજાનું ચરિત્ર ૨૩૯ મુનિ વિદાય થયા. ગુણાવલી ધર્મમાં વધુ દૃઢ બની અને પક્ષિને પણ ધર્મ સંભળાવી કુકડાપણાનું દુ:ખ મનમાં ન લાવવા જણાવતી હતી. એક વખત રાજ્ય મહેલનો પાસેથી પસાર થતા કેટલાક પુરુષામાંથી એક ખેલ્યા ‘હમણાં ચંદ્રરાજા ! ઘણા વખતથી દેખાતા નથી. શું શિકારે ગયા છે કે કેમ ?” બીજો આયે વીરમતી રાજ્ય ચલાવે એટલે ચદ્રરાજાની કાને ઉણપ લાગે છે. ' ‘ઉણપ નહિ પણ મેં તા સાંભળ્યુ છે કે ચદ્રરાજાને વીરમતીએ કુકડા બનાવી દીધા છે' ત્રીજાએ કહ્યું. ચેાથેા ઓલ્યા વીરમતી મહાદેવતાઇ છે. ધારે તે કરે. ના કહેવાય નહિ. ત્યાં કુકડે કુટૂંક કર્યું. પેલાએએ ઉપર ર્જાયુ તા ગુણાવલીના ખેળામાં ફૂંકડા હતા. વાતે કરનારા સમયા કે આજ ચંદ્રરાજા, તેઓ તેને નમ્યા. અને કેાઈ ન જાણે માટે વાતા કરતા બધ થઇ છૂટા પડયા. (૪) વાત વાયરે જાય તેમ વાત તે આખા નગમાં પ્રસરી કે ચદ્રરાજા કુકડો અન્યા છે. વીરમતીએ આ વાત સાંભળી એટલે તે ધસમસતી ગુણાવલી પાસે આવી અને કહેવા લાગી કે મારે તા ચંદ્રને મારીજ નાંખવા હતા પણ તારી આજીજીથી જીવતા છોડયા છે. શું થયું અને શું ન થયું તે આપણે જાણીયે. તારે કુકડાને લઇ ગેાખે બેસવુ નહિ અને લેાકેાને શંકા પડે તેવી મમતા દેખાડવી નહિ. તું થાડામાં સમજે તે સારૂં છે નહિતર હું કુકડાને હલાલ કરીશ.” For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૪૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર ગુણાવળી ક પી અને તે ખોલી. · સાસુજી ! મારી ભૂલ થઈ હવે હું કાઈ દીવસ તેમ નહિ. કરૂ અને ગેાખે નહિ એસ. ગુણાવળી ગેાખે એસતી મટી અને લેકે ફુકડાને જોતા મટયા પણુ રાજાને ન દેખતાં પ્રજા અકળાણી. રાજા ગયા ક્યાં ? કેઈ દીવસ દેખાતા કેમ નથી ?' પણુ કાઇ વીરમતીની બીકથી ખોલતુ નહિ. ગુણાવળી પેાતાના પાપનું પ્રાયશ્ચિત્ત કરતી હાય તેમ તેની પુરી સંભાર રાખતી, કુકડાને ચંદરાજા માની અનેક લાડ લડાવતી અને મારા લાલ કરી સોધી રીસાતી મરડાતી અને પાછી કુકડાને પ્રસન્ન પણ કરતી. કુકડા તેનુ બીજી હૃદય હતા. સÖસ્વ હતા. કુકડામાંથી તે ચંદ્ર કયારે થશે તેની તેને ખબર ન હતી પણ મુનિના વચનથી આશા હતી કે જરૂર કાઇ એક ધન્ય પળે ચંદ્ર થશે અને મારા નાથ મને મળશે. કેમકે દુનીયાનું આખુ તંત્ર આશા ઉપરજ નભે છે. ચાલે જગત મંડાણુ સકળ આશા વડે આશા જાળ વિશાળ બધાણી છે મધે, ગુણાવળી વીરમતીને હૃદયથી તા તિરસ્કારતી પણ ફાઇ એક પળે હું તેને વશ કરી મારા નાથને સારા મનાવીશ તે આશાએ તેનું કહ્યું કરતી અને તેનું પાયુ પાણી પીતી. સાસુ કહે ત્યારે કૌતુક તે જોવા જાય છે. અને તેના હુકમ ઉઠાવે છે પણ બધે કુકડાને અને પાંજરાને સાથેને સાથે રાખે છે. હવે આપણે ચદ્રકુમાર વિમળાપુરીથી નીકળ્યા પછી પ્રેમલાલચ્છીનુ શુ થયુ તે જોઈએ. For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ કપટ નાટક યાને નધ્વજ કુમાર ( ૧ ) ‘તમે કેણુ છે ? કેમ અહિં આવ્યા છે? આ તમારૂ મકાન નથી? ભૂલ્યા પડયા છે કે શું ? ચાલ્યા જાઓ.’ આમ આક્રોશભર્યા વચને હિંસકની શિખામણથી પ્રેમલાલચ્છીના આવાસે આવેલા કનકધ્વજને પ્રેમલાલચ્છીએ તિરસ્કાર્યાં. ચદ્રકુમારના ગયા પછી પ્રેમલાલચ્છીએ તેની ઘણી ઘણી વાટ જોઇ પણ ચદ્રકુમાર ન આવ્યે એટલે ખેાલી. હજીય ન આવ્યા વાલહેા ગયા ગળતી રાત, બાજી બાજીગર તણી ખેલી કરી અખિયાત; ઉગ્યેા હતેા (વમળાપુરી સાળે કળા સમેત, ચંદ ગયા ઘર આપણે ન લક્ષ્યો કાંઇ સકેત, રાત ગળવા માંડી છે. મારે નાથ ભાજીગરની પેઠે આજી ખેલી ગયે. તે વિમળાપુરીમાં સેાળે કળાએ ખીલ્યે હતા પણ સવાર પડતું હાવાથી ચંદ્ર અસ્ત પામ્યા છે તેમ તે પણ તેને ઘેર આભાપુરી ગયા લાગે છે. પ્રેમલા સમજી ગઇ. આમાં કાંઇક જરૂર કટ નાટક છે. મારા પતિને આ લેાકેાએજ ખસેડયા છે. ચંદ્રકુમારના ગયા પછી હિંસકે ઘેાડીવારે ચદ્રકુમારનાં કપડાં પહેરાવી કનકધ્વજને પ્રેમલાના ખંડમાં મેક. ચતુર ૧૬ For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ કથાસાગર પ્રેમલા કપડાં ભલે કનકધ્વજે ચંદ્રકુમારનાં પહેર્યા હતાં પણ આ ચંદ્રકુમાર નથી જ તે તેને ઓળખતાં જરાપણ વાર ન લાગી. એટલે તેણે તેને ઉપર પ્રમાણે તિરસ્કાર. કનકધ્વજ બે “પ્રિયે! આવું શું બેલે છે? લગ્નને શું એટલે બધે ઉન્માદ છે કે ઘડીમાં પરણેલા પતિને પણ તમે વિસરી ગયાં ?' આમ બેલી કનકધ્વજ સીધે પલંગ ઉપર બેઠે એટલે એકદમ પ્રેમલા પલંગ ઉપરથી ઉતરી દૂર ઉભી રહી. પલંગ ઉપર બેઠેલ કનકદેવજ હસતે હસતે બે કેમ દૂર ભાગે છે? આપણું ઉત્તમ જેવું દૈવે મેળવ્યું છે તેને સુખથી સફળ કરીએ. હું સિંહલને રાજપુત્ર અને તું સોરઠની રાજપુત્રી. તારે તારા પિતાને ત્યાં કે મારે ત્યાં શું કમીના છે? દેવિ ! પ્રથમ રાત્રેજ રીસાઓ તે કેમ કામ આવે? કનકધ્વજ ઉભે થઈ હાથ પકડવા ગયે ત્યાં રાજકુમારી બેલી “છેટે ઉભું રહે. તારામાં એવું શું રૂપ નીતરી જતું હતું કે તને ભોંયરામાં રાખે હશે? તારા આખા શરીરે તે કોઢ છે. પરણનાર મારો પતિ તું નથી.” ત્યાં તો ધાવમાતા કપિલા આવી. અને બેલી “વહુ આમ શરમાઈ દૂર શું ઉભાં છે? તમને ભ્રમ થયે કે શું ? પરણે પુરો કલાક થયો નથી ને વરને કહે છે કે આ મારે વર નહિ. આ તે રાજાને પડાવ.. બીજું અહિં પેસવાની કોણ હિંમત કરે ?” પ્રેમલા બોલી “ડોશી વિચારીને બેલે. તમે લાકડે માંકડું વળગાડવાને ધંધે લઈ બેઠાં લાગે છે. એમ વળગી પડે દહાડે નહિ વળે સમજ્યાં ?' For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચારાજાનું ચરિત્ર ૨૩ સવાર પડ્યું સૂર્ય રથ લઈ પધારે તે પહેલાં તે તેના અગ્રચર તરીકે અરુણ આવી પહોંચે હતું. ત્યાં એકાએક કપિલા રાજભવનમાંથી બહાર આવી અને બેલી ધાઓ રે ધાએ કેઈ જે હેય વિદ્યાપુષ્ટ થયો કનકધ્વજ કુંવરને તનુ સરેગ કુષ્ઠ. દેડે, દોડે, કનકધ્વજ કુમારનું શરીર રેગી થયું છે. આખા શરીરે કોઢ થઈ ગયું છે.” આ શબ્દ સાંભળતાં કનકરથરાજા, હિસક મંત્રી કનકાવલી વિગેરે બધાં દેડી આવ્યાં અને રોકકળ કરતાં ત્યાં ઓ ! અમારા ભેગ લાગ્યા કે આ કન્યાને વેરે અમે કુંવરને પરણું. અરે કન્યા કેવી રૂપાળી લાગતી હતી પણ આતે વિષ કન્યા નીકળી. અરે પુત્ર! તને આ એકાએક શું થયું. દેવકુમાર જે તું એકદમ આમ કેઢીઓ કેમ થઈ ગયે?” આ વાત કર્ણોપકર્ણ મકરધ્વજને કાને પહોંચી. મકરધ્વજ રાજા પિતે આવ્યું. તેની આગળ સિંહલ રાજા, રાણી, હિંસક અને કપિલા બધાં વધુ રોકકળ કરવા લાગ્યાં. રાજા મકર વજને પ્રેમલાએ કાંઈ કહ્યું નહિ કેમકે તેને લાગ્યું કે મારી વાત અત્યારે મારી જશે. રાજાએ ક્ષણભર વિચાર કર્યો અને મંત્રીને પુછયા ગાયા વિના સીધો ચાંડાલેને હૂકમ આપે કે પ્રેમલાને ગરદન મારે. આવી પુત્રી માટે ન જોઈએ. વિમળાપુરીના શાણા મંત્રીએ રાજાને ઘણું સમજાવ્યો કે “રાજા ! ઉતાવળ થાય છે. આ કોઢ મને તુને લાગતે નથી. બધું કપટ નાટક છે.” પણ પ્રેમલાનું દૈવ વિપરીત હોવાથી તેને માન્યામાં For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર કાંઈ ન આવ્યું. રાજરાણુને પણ પ્રેમલા દોષિત લાગી. મહાજનના અગ્રેસર ભેગા થયા અને તે પણ રાજા આગળ આવી કહેવા લાગ્યા “રાજ ! પુત્રી જેવી પુત્રીને આમ તે વગર વિચારે ગરદન ન મરાય. દેષ તેના કર્મને છે. એમાં એ બિચારી શું કરે ?” રાજાને તે કન્યા કરતાં તેની આબરૂ દેશ પરદેશ બેટી ફેલાય તેને ભય હતું. તેથી તે કન્યાનું મેંઢું જોવા માગતે નહતું કે તેને સાંભળવા પણ માગતું નહતું તેથી તેણે કેઈનું ન સાંભર્યું અને મારાઓને કહ્યું “મારી આજ્ઞાને તુર્ત અમલ કરે. પ્રેમલાને ગરદન મારે. ચંડાળે પ્રેમલાને મશાને લઈ ગયા. અને બેલ્યા “રાજપુત્રી ! ઈષ્ટદેવને સંભાળ, અમારી જાતને ધિક્કાર છે કે અમારે આવી કુલની કળી જેવી બાળાને હણવી પડે છે.” પ્રેમલા ખડખડ ખુબ હસી અને બોલી. “ગભરાઓ નહિ. તમે તમારી ફરજ બજાવે બાપ જેવા બાપ અને માતા મને ન બચાવે પછી તમારો શું દોષ ? જીંદગીભર સુધી કઢીયાને દેખી બળું તેમાંથી બચાવનાર તમને મારા શત્રુ હું કેમ માનું ? તમે મારા ઉપકારી છે ! મને જલદી મારી નાંખે. મને દુખ કશું નથી પણ દુઃખ માત્ર એટલું છે કે રાજા મારે વધ કરવાનું ફરમાવે છે પણ મને પુછતા સરખા નથી કે પુત્રિ ! આ શું થયું.” ચંડાળ અટકયા તેઓ રાજકુમારીને દૂર રાખી મંત્રીને મળ્યા અને કહ્યું કે “મંત્રિવર ! રાજબાળા નિર્દોષ લાગે છે. તે રાજાને ખુલાસો કરવા માગે છે.” For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર ૨૪૫ મંત્રી બે ‘પણ માનું છું કે રાજબાળા નિર્દોષ છે. પણ રાજા કપટનાટકથી મુંઝાયા છે ? શું થાય ?” તે ફરી રાજા પાસે ગયા અને તેણે રાજાને બધી વાત ગળે ઉતારી રાજા પાસે પ્રેમલાને હાજર કરી. (૩) પિતા! હું શું મારી કથની કહું? આપ પૂજ્ય આગળ મારા ખાનગી જીવનની કથા કહેતાં મને બહુ શરમ આવે છે પણ મારે તે કહા વિના છૂટકે નથી માટે કહું છું.' જેહને પરણાવી તમે તે નહીં પ્રીતમ એહ જાણું છું અનુમાનથી એમાં નહિ સંદેહ પૂરવદિશી આભાપુરી વીરસેનનો જાત ચંદનૃપતિ પતિ માહરે તુમે અવધારે તા. મને નગરીના લેકે સમક્ષ ચેરીમાં પરણાવી તે મારો પતિ તે આભાનગરીને રાજા ચંદ્રરાજા હતા. તેણે લગ્ન પછી પાસે રમતાં મને સંકેતમાં સમજાવી દીધી હતી. ત્યાર પછી કંસાર ખાતાં પણ મને સંકેતમાં તેણે પોતાનું સ્થાન જણાવ્યું હતું. અમે હાસ્યને આનંદ લેતાં હતાં ત્યાં હિંસક મંત્રી આવ્યો અને તેણે મારા નાથને સંજ્ઞા કરી ઉઠાડ. તેને ઘણે રક પણ મંત્રી મારા ઉપર ક્રોધ કરી મારા સ્વામિને લઈ ગયો. પહેલી રાત હતી. સસરાનું ઘર હતું. હું અજાણું હતી એટલે હું શરમાઈ અને કાંઈ ન બેલી. મારા નાથ ગયાને થડે વખત થયે ત્યાં આ કેઢીએ વર બની મારા આવાસમાં આવ્યો. હું તેની ચાલ અને અવાજ ઉપરથી ઓળખી ગઈ કે આ મારે પતિ નથી. તેથી હું દૂર ઉભી રહી. આ પછી તેની ધાવ આવી અને તેણે કેલાહલ કરી બધાને For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૪૬ કથાસાગર એલાવી રડાકુટ કરી મને વિષ કન્યા ઠરાવી. પિતાજી! હું... આ અક્ષરશઃ સાચું કહું છું મેં સિંહલરાજના કોઇ અપરાધ કર્યાં નથી છતાં મારા ઉપર આવું અતુ કલંક ઉભું કર્યુ" તેમાં હું મારા નસીબનેાજ વાંક સમજું છું. પિતાજી! પુત્ર અને પુત્રીમાં બહુ ફેર હોય છે. પુત્રને તે આપની : વાત ન ગમે તે ચાલ્યા જાય. પણ પુત્રીથી આમાંનુ કાઇ થતું નથી. જીવાડા તે પણ આપ અને ન જીવાડા તા પણ આપ.’ મકરધ્વજ એલે તે પહેલાં મંત્રી સ્મેલ્યા ‘ રાજન્ ! મને તેા પ્રેમલાની વાત સાવ સાચી લાગે છે. અને સિંહલરાજનુ આ બધુ કપટ છે. છતાં આ બાબતના ખરા ખાટાના નિશ્ચય કરવામાં શુ વાર છે? આપણે પેલા ચાર પ્રધાનાને સગપણુ કરવા માકલ્યા હતા તેમને ખેાલાવીએ અને પુછીએ કે તમે જે વર જાયા હતા તે આ છે કે ત્રીજો ? અને મીજી માનુ આભાનગરી માણુસ માકલી તપાસ કરાવીએ કે ત્યાં ચંદ્રરાજા નામના રાજા છે કે નહ્યુિં? અને તે પરણવા અહિં આવ્યે હતા કે નહિ ?” રાનને કાંઇ હવે ખેલવા જેવું રહ્યું ન હતુ તેને લાગ્યું કે જે થયું તે સારૂ થયુ. ચંડાળાએ ઉતાવળ કરી હાત તે હું પુત્રી ઘાતક અને અવિચારી કહેવાત. તે એલ્યે ‘મંત્રીવર! તમે કહેા છે તે ખરાખર છે. પુત્રીને મહેલે મેકલે અને મંત્રીઓને હમણાંજ ખેલાવે. પ્રેમલા આ પછી પિતાને નમી પેાતાના અવાસે ગઈ. (૪) “સાચે સાચું એલો. મેં એઈ તપાસી ખાત્રી કરી પ્રેમલાને Acharya Shri Kailassagarsuri Gyanmandir તમાને ચારે જણને વર વિવાહ કરવા સિંહલપુરી For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર ર૪૭ મોકલ્યા હતા કેમકે તે લેકે પરદેશી છે માટે જાતે તપાસ કરી જોઈ વિચારી વેવિશાળ કરશે તેમ કહ્યું હતું. તમે તે જમાઈને જે હશે ! તે વખતે તે કેહીઓ હતો કે સારે હતે? તે લેકે કહે છે કે પ્રેમલાલચ્છી વિષ કન્યા છે તેના સ્પર્શથી અમારે પુત્ર કઢીઓ થઈ ગયું છે. બીજી બાજુ પ્રેમલાનું સ્પષ્ટ કહેવું છે કે મારી સાથે જેનાં ચોરીમાં લગ્ન થયાં તે વર આ નથી. પણ આભાનરેશ ચંદ્ર છે. આ બાબતમાં તમેજ ખરાસાક્ષિ છે.” પહેલે મંત્રિ ઉભું થયું અને બોલ્યા “મહારાજ ! હું મારી વાત સાચે સાચી કહું છું. અમે રાજાના આવાસે વેવિશાળ કરવા જતા હતા ત્યાં મને મારી વીંટી ઉતારે ભૂલી ગયે હતું તે સાંભળી. તેથી હું તે લેવા ગયે. હું વીંટી લઈને આવું તે પહેલાં તે આ ત્રણ જણએ પ્રેમલાનું વેવિશાળ કરી નાંખ્યું. મેં માન્યું કે ત્રણને ગમ્યું તે કબુલ. ત્યારે તમે તે કનકધ્વજને જોયો જ નથીને?” રાજાએ સ્પષ્ટતા કરતાં કહ્યું. હા. મેં જોયું નથી. ચારમાં પરણતું હતું અને લોક કનકધ્વજ કહેતા હતા તેથી મેં પણ કનક્વજ મા.” મંત્રીએ કબુલ કર્યું . બીજે મંત્રિ ઉભું થયે અને બેલ. “મહારાજ ! આ વાત ગલત છે આ મંત્રી હાજર હતે. હુંજ હાજર ન હતો કેમકે વેવિશાળ કરવાને વખતે મને એકદમ જંગલ જવાની હાજત થઈ એટલે આ ત્રણને પડતા મુકી હું જંગલ ગયે. અને આવ્યો તે પહેલાં તે વેવિશાળ થઈ ગયું હતું. મેં તે મુદ્દલ સિંહલરાજાના રાજકુમારને જ નથી. એ કુમાર કાળે છે કે ગેર છે.” For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૪૮ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર ત્રીજો મ’ત્રી એકદમ ઉભા થયે અને ખેલ્યા C મહારાજ! આ બધા ગપ હાંકે છે. આપને જે ઠીક લાગે તે કરજો આકી હું તે સાવ સાચું કહું છું આ વેવિશાળ કરવા અમે ગયા તે વખતે રાજમહેલમાં ધમાલ ચાલતી હતી. કેમકે તેજ વખતે સિંહલરાજાને ભાણેજ રીસાઇ ચાલ્યા જતા હતા. તેથી હું તેને મનાવવામાં રહ્યો હતા ત્યાં આ ત્રણ જણે વેવિશાળ કર્યું. આ ત્રણમાંથી કાઇ દ્વેષ ચિંતા માટે ય નહેતું ગયુ કે કાઇ વીંટી લેવાય ગયુ ન હતું.' ચેાથા મંત્રીના વારે આવ્યા એટલે તેણે વિચાર્યું કે પાલ પકડાઇ ગયુ છે. સાચી વાત હવે પ્રગટ થવામાં બહુ વાર નથી. રાજા માલિમલકત લઇ ગરદન મારશે ત્યારે માલમિલ્કત અને જીવ અન્ને ખાઈશું અને ખાટા ગણાઇશું તેા સાચીજ વાત કહેવા દાને?’તે ઓલ્યા ‘રાજન્ સાચીવાત એમ બની છેકે અમે ચારે જણા હાજર હતા ત્યારે વિશાળ કર્યું છે. વેવિશાળ પછી કુંવરને જોવાના અમે આગ્રહ કર્યાં ત્યારે આ હિંસક મંત્રીએ કહ્યું કે કુવર તા તેના મેાસાળ છે. હમણાં દેખાડવાનુ અને તેમ નથી. આમ કહી અને દરેકને તેણે ક્રોડ ક્રોડ સેાનૈયા આપી ફેાડી નાંખ્યા. અમે સેવક ધમ` ચૂકયા. સાનૈયામાં લપટાયા અને ચારે જણાએ આપને ખાટે ખેતુ' કહી ભેાળવ્યા. રાજન્ ! અમેજ આ પ્રેમલાને વિપત્તિમાં નાંખનારા પાપી મત્રીએ છીએ. ધન લેતાં તા મેં લીધું છે. પણ જ્યારે સાંભળ્યુ કે કનકધ્વજ કાઢીયેા છે. ત્યારે મને ખુબ પશ્ચાતાપ થયો કે આ ધન કેમ પચશે ? પરભવે અમારૂ શુ થશે. મહારાજા આપને જે શિક્ષા કરવી ઘટે તે કરે અમે બધાય ભય કર શિક્ષાને લાયક છીએ. વીટીંનું, For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર ૨૪૯ દેહ ચિંતાનું અને રીસાયાને મનાવવાનું આ બધું ગોઠવાયેલું પાપી પેટના માટેનું કારસ્તાન છે. આ સાંભળી ત્રણે મંત્રીઓ ઠરી ગયા. રાજા ઘડી પહેલાને ઉતાવળા સ્વભાવને હવે તે હવે સ્થિર થયેલ હતું. તેણે ચારે મંત્રીઓને ઠપકે આપી માફી આપી. મકરધ્વજ રાજાએ સિંહલરાજા, તેને પુત્ર કનકધ્વજ, હિંસક, કનકાવતી અને કપિલાને જ્યાં સુધી પુરી તપાસ ન થાય ત્યાંસુધી વિમળાપુરી રોકી રાખ્યા અને બાકીના બધા સિંહલપુરીના રસાલાને સિંહલ વિદાય કર્યો. મકરધ્વજ રાજાએ એક મેટી દાનશાળા આરંભી તેની અધિકારીણિ પ્રેમલાને બનાવી. પ્રેમલા સી કેઈને દાન આપે છે અને ચંદ્રરાજાની તપાસ કરે છે. રાજાએ આ ઉપરાંત આભાપુરી પણ માણસો તપાસ કરવા મેકલ્યા. થોડા દિવસ થયા ત્યાં વિમળાપુરીમાં સાધુ ભગવંત પધાર્યા. સાધુ ભગવંતની દેશના સાંભળી પ્રેમલા ધર્મમાં સ્થિર થઈ અને સવિશેષ ધર્મકરણી અને નવકારનું સ્મરણ કરવા લાગી. એક રાત્રિએ પ્રેમલાને સવપ્નમાં કેઈ દેવિએ કહ્યું પ્રેમલા ! તું મુંઝાઈશ નહિ તારો નાથ ચંદ્ર તને સેળવષે મળશે. તું ખુબ સુખી થઈશ. તારું કલંક ઉતરશે.” સ્વપ્નની બધી વાત તેણે પોતાના પિતાને કહી. પિતા રાજી થયા. પ્રેમલા ધમ ધ્યાનમાં સમય કાઢે છે દાન આપે છે અને યાચકને આભાપુરી અને ચંદ્ર નરેશના સમાચાર પુછે છે. For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૦ કથાસાગર એક વખત વિમળાપુરીમાં કેઇ એક એગિની આવી. તેના હાથમાં વીણું હતી. વીણાના સૂરમાં તે ચંદ્રરાજાના ગુણ ગાતી હતી. આભાપુરી અને ચંદ્ર નરેશનું નામ સાંભળી પ્રેમલા એકદમ તેની પાસે દોડી ગઈ તેણે અમૃત રસ માફક તેનું ગાયન સાંભળ્યું અને પછી પુછ્યું “ગિનિ ” તમે કેણ છે? કયાંથી આવે છે ? અને જેનું ગાન ગાયું તે આભાપુરી ચંદ્ર નરેશને તમે જે છે ખરો? ગિની બોલી. “પુત્રિ! હું ગિની છું. આભાપુરીથી આવું છું. ચંદ્રનરેશ જે ઉદાર અને ગુણવાન રાજવી મેં કઈ યે નથી. પણ આવા મેટા માણસ ઉપર મહા વિતક આવી પડયું છે. તેની ઓરમાન માતા વીરમતીએ તેને કુકડો બનાવી દીધેલ છે વિગેરે બધે વૃત્તાંત કહ્યો.” - ચંદ્રનું નામ સાંભળી પ્રેમલા આનંદ પામી પણ જ્યારે તેને કુકડે બનાવ્યું છે તે સાંભળી તે દુઃખી થઈ. પરંતુ તેને દેવીના વચન ઉપર વિશ્વાસ હતું કે સેળવષે મારો પતિ મને જરૂર મળશે. અને ત્યારે તે ચંદ્રરાજા રૂપે જ થશે. પ્રેમલાએ આભાપુરી અને ચંદ્રરાજાની બધી વાત ગિનીદ્વારા રાજાને પણ જણાવી. રાજા બે “પુત્રિ તું જરૂર સાચી છે અને જરૂર તારા મને રથ ફળશે. તારા ઉપર આવેલ વિપત્તિ ટળશે. અને બધાં સારાં વાનાં થશે.” હવે આભાપુરીમાં કુકડ થયેલ ચંદ્રરાજાનું શું થયું તે જોઈએ. For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org * Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૧ મિથ્યા ગુમાન યાને હેમરથ ( ૧ ) આભાનગરીના નગરવાસીએ રાજસભામાં આવ્યા અને એલ્યા મંત્રિવર! આજે એક મહિનાથી રાજાનાં દેન થયાં નથી. તરેહ તરેહની વાતા ગામમાં ચાલે છે તે રાજાનાં અમને દર્શન કરાવે.’ રાજ્યના મૂખ્ય મંત્રી સુમતિ એલ્યે ‘ નગરવાસીએ ! તમે જેમ રાજાને દેખ્યા નથી તેમ મેં પણ ખરાખર મહિનાથી રાજાને જોયા નથી. હું આજેજ એની રાજ્યમહેલમાં તપાસ કરાવું છું અને તમને બધાને ખબર આપુ છુ.' મંત્રી રાજમાતા વીરમતીના આવાસે પહોંચે અને તે તેને પગે લાગી ખેલ્યું ' રાજમાતા ! સમગ્ર પ્રજાજન રાજાના દર્શન વિના અકળાય છે અને આ બધા આમાં તમારો વાંક કાઢે છે. માટે જે સત્ય હોય તે કહા એટલે લેાકેાને નિરાંત વળે. ’ વીરમતી ઘરકી બેલી ‘મારે વાંક ?” ‘હા. તમારા વાંક લેાકેા મેલે છે. કહે છે કે રાજાનુ માઢું વીરમતીએ કર્યુ છે. For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૨ www.kobatirth.org કથાસાગર મંત્રી ! સંભાળીને ખેલેા. હું કહું છું કે રાજાની હત્યા તમે કરી છે. લેકે ભલે મારા વાંક કાઢે પણ હું તમારા વાંક કાઢું છું શું કહેવુ છે ?' વીરમતીએ આંખ લાલ કરી એલી. Acharya Shri Kailassagarsuri Gyanmandir મંત્રી એલ્યે ‘રાજમાતા ! આ શુ બેલે છે? રાજાના ભકત હું રાજવીના હત્યારો કેમ બનુ ? શા માટે રાજાને હણુ ? તેના પુરાવા કાંઇ ખરા કે એમને એમ આળ ?” ‘જેવું તેં મને કહ્યું તેવું મેં તને કહ્યુ. દુનીયામાં આડે લાકડે આડો વહુ કર્યો સિવાય મેળ કયાં મળે તેમ છે? માટે કહું છું કે ચૂપ રહેા. આ વાતમાં ઉંડા ઉતરી નહિ. લેાકેાને કહી દેો કે રાજા વિદ્યાની સાધના કરે છે માટે હાલ દર્શન નહિ દે. અને તમે જાહેર કરી દે કે રાજાનું તમામ કૃત્ય વીરમતી રાણી સંભાળશે. તેના હૂકમ એ રાજાના હૂકમ અને હાલ રાજા તરીકે વીરમતીનેજ માનવી. જોઉ છું કે પછી કાણુ આડુ જાય છે. ઢીલુ તંત્ર રાખીએ તે પ્રજા માથે ચડી બેસે. રાજા નથી, રાજા નથી તેમ બૂમ પાડવાની જરૂર નથી. હું રાજા તું મંત્રી પછી શુ કામ અટકી પડવાનુ છે ?’ મંત્રી વીરમતીની ઉગ્રતા સમજી ગયા અને હાજી હા કરતા થઇ ગયે તેણે માન્યું કે જો આપણે વધુ ચીકાશ કરશું તા આ વૃદ્ધા કાઈ એવું સ્ત્રી ચરિત્ર કરશે કે રાજાની હત્યા કરનાર તરીકે મને જાહેર કરાવશે. લેક સત્યાસત્યને નિર્ણાય ઘેાડુ જ કરવાનુ છે. વાત વહેતી થઇ તે કેાઈ કાંઈ તે કાઇ કાંઇ આડુ અવળુ ખેલશે. માટે હમણાં તે તેને અનુકુળ થવામાંજ ફાયદો છે.’ For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચંદરાજાનુ` ચરિત્ર ૫૩ મંત્રી સ્મેલ્યું। ‘સારૂ’રાજમાતા ! આજેજ પહેા વગઆપની સામે આવનાર એ Acharya Shri Kailassagarsuri Gyanmandir ડાવીશ. આપજ હવેથી રાજા. ચાર જણને સખ્ત શિક્ષા કરી એટલે બધા ચૂપ.’ ( ૨ ) આભાનગરીમાં ઘોષણા થઈ કે રાજાના તમામ અધિકાર વીરમતી રાજમાતા સંભાળશે તેની અવગણના કરનાર શિક્ષાપાત્ર થશે. લેાકેા રૂપ સમજ્યા અને રાજ્ય આજ્ઞાને માથે ચડાવી. આમ આભાનગરીમાં ત્રિયારાજ્ય થયું. વીરમતીએ કડકરીતે રાજ્યનુ સુકાન સંભાળ્યુ. મોટા મોટા સામન્તે તેને અનુસરવા લાગ્યા. અને તેનું રાજ્ય ચંદ્રકુમાર કરતાં પણ સવાયુ સીધીરીતે ચાલવા લાગ્યું. કેઇ ચુકે ચા કરી શકયું નહિ. સુમતિ પ્રધાન પણ રાજ માતાના અનન્ય ઉપાસક થયે અને તે એક વખત તેની પાસે આવી કહેવા લાગ્યું. રાજમાતા ! શું રાજ્યના સરસ દૌર ચાલે છે. વાધ અને બકરી તમારા પ્રતાપથી એક આરે પાણી પીએ છે. તમારી હાક નગરીમાં એવી મેસી છે કે તમે એક વખત ચામડાનું નાણુ ચલાવે! તે પણ કોઇ ચુંચા કરે તેમ નથી. દુનિયામાં તે વૃદ્ધ થાય ત્યારે નમે પણ તમે તે બીજા ખધાને નમાવ્યા છે. વીરમતી ખુબ રાજી થઈ અને તેને લાગ્યુ કે હવે આપણું કાઈ નામ દે તેમ નથી. ' ( ૩ ) એક વખત મંત્રી વીરમતીના આવાસે આવ્યા. ત્યારે વીરમતીની પાસે એક સેાનાનુ પિંજર પડયું હતું અને તેમાં For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૪ કથાસાગર કુકડા આમ તેમ કુદતા હતા. મંત્રી એલ્યા ‘રાજમાતા ! આ કુકડા પાળવાના શાખ તમને કયારે થયા ? રાજમાતા એલી. ‘મને તેા કુકડાને શેખ નથી. પણ વહુને આનંદ કરવા આ કુકડા ખરીદ્યો છે. ભલે ખિચારે ખાય પીએ અને તેનુ નસીમ હોય ત્યાંસુધી આનદ કરે.' સુમતિ મત્રી આયેા · ખરીદ્યો હોય તે તેનુ ખર્ચ રાજ્યમાં પડવું જોઇએને? તે તે પડયું નથી તેથી લાગે છે કે તમને કોઇએ આપ્યા હશે ?” મંત્રી ! તમને ફ્રી એકવાર કહી દઉં કે હું કાંઈપણુ કહું તેમાં શંકા કે તર્ક વિતર્ક ન કરવા. મારી ખાખતમાં કેઇની ચાંપલાશ મને ગમતી નયી. શું અમારી પાસે એવું કાંઈ નથી કે કુકડા ખરીદવા રાજ્યની તિજોરીમાંથી પૈસા લઇએ તાજ ખરીદાય ? અમારે કેટલાક ખર્ચ રાજ્યમાં ન નોંધાવવા હાય તા ન પણ લખાવીએ તેથી શું?” કડક અવાજે વીરમતીએ કહ્યું. ‘માતા ! હું ભૂલી ગયા મને તેા પેલી રેાજની હિસાબી વહીવટની ચિકાસ કરવાની ટેવ પડી ગયેલી એટલે મેલ્યું. મારા ખેલવામાં તમે જરા પણ ખેડુ ન લગાડશેા. ' વાત ફેરવી વાળતાં મંત્રી એલ્યા. આ વાત વખતે ગુણાવળી પાસેનાજ ખંડમાં હતી. વીરમતી ઉભી થઇ ગઈ અને મંત્રી પણ ઉભા થયા. જતાં જતાં તેણે રેાઈ રાઈ રાતી કરેલ આંખવાળી ગુણાવલીને જોઇ. મંત્રીને શા માટે રડો છે ? તે પુછવાનું મન થયું પણુ વિમાતાની બીકે તે કાંઇપણુ પુછ્યા વિના ચાલવા લાગ્યા તે વખતે ગુણાવળીએ કર સંજ્ઞાથી મંત્રીને સમજાવી દીધુ કે ચંદ્રરાજા જ આ કુકડા થયા છે અને તેને વિમાતાએ બનાવ્યા છે. ' 6 For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર ૧૫ મંત્રીએ આ જાણ્યું પણ તેના પ્રતિકાર કરવાની તેનામાં તાકાત નહાતી તેથી મનમાં દુઃખ ધરી પેાતાને ઘેર આવ્ચે. (૪) વીરમતી નિર્ભય થકી પાળે રાજ્ય અખંડ આવીને કંઈ નમ્યા પૃથ્વીપાળ પ્રચંડ, વીરમતીની આભાનગરીમાં પુરી ધાક હતી પણ બીજે તે એવી વાત ઉડી. કે આભાનગરીના રાજ્ય કુંટુંબમાં કલેશ છે અને તેને લઇ વિમાતા વીરમતીએ ચદ્ર રાજાને કુકડા મનાવી પોતે રાજા બની બેઠી છે. સ્ત્રી ગમે તેવી હાંશીયાર હાય પણ તેની બુદ્ધિ તા પગની પાનીએ ને ? તેની પાસેથી રાજ્ય ખુ ંચવી લેવું તેમાં શી વિસાત? આ તર્કના લાભ લેવાનુ પડેશના હેમાલયના રાજા હેમરથનું મન થયું. તેણે એક દૂત વીરમતી પાસે મેકલ્યે. આ દૂત તેના રાજાને સંદેશ લઈ આભાનગરી રાજસભામાં આવ્યે. રાજાના સિ ંહાસન ઉપર વીરમતી બેઠી હતી સામે બધા મત્રીએ અને રાજ્ય કચારી બેઠા હતા ત્યાં તે ખેલ્યું. મારા રાજા કહેવરાવે છે કે ‘રાંડ ! તે રાજ્ય કરી શકતી હશે. રાજ્ય પાલન તે મરદનું કામ છે. વીરમતી ! રાજ્ય અમને હવાલે કર અને રાણી વાસમાં પેસી જા. સીધીરીતે માનીશ તે સારૂ નહિતર ચેટલા ખે`ચી હેમરથ બળત્કારે કાઢશે.’ કૂત હજી પૂરૂ ખેલે તે પહેલાં તે વીરમતી ક્રોધથી સળગી ઉઠી અને મેલી. ‘એ ચૂપ કર. તારા રાજા કેઇ ક્ષત્રિયાણીના છેકરા નથી લાગતા. કેઇ રાંડીરાંડનેા પાછળથી જન્મેલે લાગે છે. મેલે શું વળે. ક્ષત્રિય પુત્ર હાય તા વ્હેલા થઇ લડવા For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૬ કથાસાગર આવે. પાછલા દીવસના પરાભવ મને લાગે છે કે તે ભૂલી ગયા છે. આભાનું તે પરાક્રમ તેનું તેજ છે. વીરમતીને હજીતેણે જોઈ નથી તેથીજ તે ઉંચા નીચા થતા લાગે છે. કીડીને પાંખ મરવા માટેજ આવે છે તેમ તેના તરખરાટ નાશ માટેજ છે. આ પછી વીરમતીએ દૂતને ગળું પકડી બહાર ધકેલ્યા.' દૂત હેમરથ રાજા પાસે પહેાંચ્યા. તેણે રાજાને સ્પષ્ટ કહ્યું રાજન્! વીરમતી સ્ત્રી છે તેથી તેનુ રાજ્ય જલદી ખુ ંચવી લેવાશે તેમ માનવું ભૂલ ભરેલુ છે. તે તે સાક્ષાત્ ચંડિકા જેવી છે. તેનું તેજ અને કડપ ભલભલા રાજામાં ન હાય તેવા છે. માટે જે કરા તે વિચાર કરી કરશે. ’ : અભિમાનની પરાકાષ્ઠાએ ચડેલ હેમરથે આ ન માન્યું અને તેણે યુદ્ધની નાખત વગાડી. સૈન્ય એકત્ર થયું અને તે સૂચ કરતું આભાના સીમાડે આવ્યું. આભાની પાસે આવતાં હેમરથને ખખર પડી કે આભાનગરીમાં ભલે પુરુષ રાજા ન હોય પણ શ્રી રાજાએ તેના ઢોર વ્યવસ્થિત સંભાર્યાં છે. આભાનગરીના લેકેને વીરમતી ઉપર જરૂર અભાવ છે. છતાં પેાતાના રાજ્ય માટે તેા મગરૂર એટલા બધા છે કે કાઇપણ ભાગે અન્યના તે પગ આભામાં નજ જોઇએ.' વીરમતીએ સુમતિને મેાલાવ્યો અને કહ્યું · પ્રધાન ! તમે લશ્કર લઈ જાઓ અને હેમરથના પરાભવ કરે. હું' લક્ષ્યરની આગેવાની લેવા અને લડવા તૈયાર છું પણ મને આ નામ સાથે લડતાં શરમ આવે છે. મારી તો તાકાત તેને તેના સૈન્યમાંથીજ એકલા ઉપાડી લાવવાની છે પણ તેમ નથી કવું. તમે જે રીતે થતું હાય તે રીતે તૈયારી કરી લડી તેના પરભવ કરેશ નિઃશંક જય આપણે છે. For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર ૨૫૭ તરવારે ખખડી સુમતિ લશ્કરને આગેવાન બજે સામતે અને સૈન્ય આભને કાજે લડાઈમાં ઝુક્યા. તેઓએ હેમરના લકરને કચરઘાણ વાળી ચારે બાજુથી હેમરથને જીવતો પકડી તેમણે પાંજરામાં નાંખે અને તે મુછાલા ગણુતા હેમરને વીરમતી પાસે હાજર કરવામાં આવ્યું. વીરમતી બોલી. “કેમ મુછાળા નરેશ! હું તે રંડા એટલે રાંડેલી નારી છું. પણ તું તે રંડાપુત્ર રાંડરાંડને પુત્ર પુરુષાતન ગુમાવી બેઠેલ પંઢ છેને? એ ઉંચું તાક અને જવાબ આપ. અબળા હું કે તું ? હવે તારું અભિમાન ઉતર્યું કે નહિ? કેટલીયેવાર આભાએ તને પરાભવ કર્યો છે છતાં તને કેમ લડવાનું ગાંડપણ થઈ આવે છે? સુમતિ મંત્રી બેલ્યો. “માતા ! હવે તે પામરને વધુ કહેવાને શું અર્થ છે? દુનિયામાં તેના જેવા કેઈ મૂર્ખ હોય છે કે જે પિતાની શક્તિને વિચાર કર્યા વિના કુદાકુદ કરે છે અને પછીથી પસ્તાય છે.” હેમરથ બે “માતા ! હું ભૂલ્યો. મને તમારી શક્તિનું ભાન ન હતું. મેં આજે જાયું કે આપ સ્ત્રી નથી પણ દેવી છે. હું તમારી આજ્ઞાને હવે નહિ મને જીવિતદાન આપે. ' મંત્રી અને રાણીએ વિચાર કરી તેને જીવિતદાન આપ્યું હેમરથ આભાને ખંડીયે રાજા થયે. વીરમતીની હાક રાજ્યમાં તે હતી પણ દેશ પરદેશ પણ ફેલાઈ. હવે કઈ આભા સામે નજર નાખે તેમ હતું નહિ. ૧૭ For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ દાનની ઉત્સુકતા યાને ફૂંકડા ( ૧ ) રાજ્યમાતા ! મારૂનામ શિવકુંવર મારી સાથે મારા પાંચસે। સાથીદાર છે. બધા નાટક કળામાં કુશળ છે. આ પાંચસેામાં પણ મારી પુત્રી શિવમાળા સર્વશ્રેષ્ઠ નૃત્યકળા કુશળ છે. અમે ગામેગામ નાટક કરીએ છીએ અને લેાકે તથા રાજાને રજત કરી દાન લઈ અમારે નિર્વા કરીએ છીએ અમે આભાનગરીને વૈભવ અને કીર્તિ સાંભળી અહિં આવ્યા છીએ તે। અમારૂ નાટક જુએ. રાજસભામાં વીરમતીને શિવકુંવર નાટકીયાએ વિનંતિ કરી. , વીરમતી પણ હેમરથની જીત પછી કાઈ એક આન ઉત્સવ આભામાં ઉજવાય તે ઈચ્છતી હતી તેથી તેણે નાટક કરવાની સમતિ આપી. આભાનગરીના ચાકમાં નાટકીયા શિવકુંવરે માટે વાંસ રૂાખ્યા. એ વાંસને તેણે ચારેબાજુ દોરડાબાંધી મજબુત કર્યાં અને પછી વાંસ ઉપર એક ખીલે ઠોકયા અને તેના ઉપર સોપારી એઠવી. નગર લેક બધુ ચાગાનમાં એકઠું થયું. રાજ્યમાતા વીરમતીનુ સિ હાસન પણ મ`ડાયુ. ગુણાવળી પણ ગોખે આવી કુકડાનું પાંજરૂ પાસે રખી નાટક જેવા બેઠી. 7 For Private And Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 6 ચરાનું ચરિત્ર ૨૫૯ નાટકીયાઓએ ધાળાં માંઢા કર્યાં, હોઠ લાલ કર્યા, ર ંગએરંગી પાયજામા પહેર્યાં અને ઢાલ મૃદંગ અને કાંસી જોડા વગાડતા અહેા અડ્ડા ભલા ભલા 'ની બૂમ પાડતા. લેકની નજરને તેમણે તેમની સન્મુખ કરી. પગે ઘુઘરીઓના ધમકાર કરતી શિવમાળા આવી. શરણાઇ અને મૃદ ગના અવાજ વચ્ચે તે કીટકીટ કરતી વાંસ ઉપર ચડી અને અરાબર સેાપારી ઉપર પેાતાની નાભિ ટેકવી વાંસ ઉપર ચક્કર કરતુ હોય તેમ તેણે તેના શરીરને ક્ળ્યુ. લેકે આ જુએ છે ત્યાં તે શિવમાળાએ ગુલાંટ મારી આખુ શરીર ઉ કરી માથા નીચે સેપારીને રાખી ફરતી ઉંધી પુતળીની પેઠે શરીને ફેરવ્યુ. બધા એકીટસે જોતા હતા ત્યાં ખીજી ગુલાંટ ખાઇ સેાપારીને એક પગ નીચે રાખી બીજો પગ અદ્ધર કરી તેણે પેાતાની કાયાને ભમાડો. નીચે નટા જેસથી વાંજિત્રા વગાડતા હતા તેએ અદ્ધર શ્વાસે શિવમાળા સામે જોતા હતા તા ક્ષણભર લેાકેાની સામે તેમના હાવભાવ નિહાળતા હતા. અધાતું ચિત્ત અને નજર શિવમાળાની નાટકકળામાં એતપ્રેત હતી. વખત ખુમ થયા એટલે શિવકુંવરે તેને નીચે ઉતારી. નટે બધા તેને ભેટયા અને થ થૈ કરતા ચંદ્રરાજાના ગુણુગાવા લાગ્યા. ‘ભલે ભલે આભા, અને તેના ભલા ભલા રાજાચ’ વીરમતીને નાટક ગમ્યું. પણ ચંદ્રના યશ ન ગમ્યા. વીરમતી આગળ નટીએ હાથ ધર્યાં પણ તેને કાંઇ ન મળ્યું એટલે તેણે ખીજી ત્રીજીવાર અનેક નાટક કળા બતાવી. અને ફ્રી ફ્રી ચંદ્રરાજાના અને આભાના ગુણુ ગાયા. લેકે બધા દાન આપવા તૈયાર થયા પણ રાજમાતા વીરમતી જ્યાંસુધી કાંઇ ન આપે ત્યાંસુધી ખીને કાણુ આપે ? Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર પાંજરામાં રહેલ કુકડા બનેલ ચંદ્રરાજાને પાંજરામાં રહે ચેન ન પડયું. નટ ભલા ભલા કરી ચંદ્રરાજાની ઘેાષણ કરે ત્યારે કુકડે પાંખ ફફડાવી બહાર નીકળવા મથત અને વિચારતે કે આતે નટની જાત દાન મળે તે ગામે ગામ વખાણ કરે અને ન મળે તે ની દે. આજે દાન અપાશે તે સારું નહિતર તે ઠેર ઠેર મારા અને આભાના અવગુણ ગાશે. એને બિચારાને ખબર નથી કે ચંદ્ર તે કુકડે થયે છે. તે રાજા હતા તે તેને કયારને ધનથી ભરી દીધો હોત. શું કરું ? શું આપું. તેણે પાખાને જેસથી ફફડાવી અને પાસે પડેલું સેનાનું કાળું ધબ કરીને નીચે ફેંકયું. દૂર ઉભેલા શિવકુંવરે આ જોયું અને તે તેણે ઝડપ કરીને લઈ લીધું. શિવકુંવર ભલા ભલા ચંદ્રરાજા બોલતે સુવર્ણ કચેલાને લઈ નાચવા માંડે ત્યાં તે નગરજને તરફથી એક પછી એક એનેક ભેટેને વરસાદ થયે. નટે રાજી રાજી થઈ ગયા. લેકે વેરાણા. વીરમતી પણ ત્યાંથી પિતાના આવાસે આવી પણ તેને મુદ્દલ ખબર ન હતી કે આ કચોલું ફેંકનાર કુકડા છે તેથી તેણે મંત્રીને બેલાવી કહ્યું. “ગામમાં એ કર્યો પાક છે કે મારા પહેલાં તેણે દાન આપ્યું? મને લાગે છે કે મને ઓળખનારામાંથી તે કઈ એ નહિ હેય પણ કઈ સાળે મેટો થયો હોય અને અજાણ્યે અહિં આવ્યો હોય તેણે ધનના ઉત્પાદથી આમ કર્યું લાગે છે. મેં કોણે દાન આપ્યું તે જાણ્યું નથી. જે જાયું હેત તે તેની પુરી ખબર લઈ લેત.. મંત્રી બેલે. “માતા ! શેષ ન કરે. ગમે તેણે દાન For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંદરાજાનું ચરિત્ર ર૬૨ આપ્યું હોય તે પણ તે તમારી તો પ્રજાજ છે ને? તેણે આપણે તે યશજ વધાર્યો છે ને? વીરમતી બેલી “મંત્રી ! આવું ન બેસે. પ્રજા એટલે શું? એણે વિવેક તે રાખવું જોઈએ કે નહિ ? મંત્રી ચૂપ રહ્યો. અને પોતાના સ્થાને , વીરમતીને આખીરાત ઊંઘ ન આવી. તેને ચંદ્રના પ્રજાજને વચ્ચે જોરશેરથી વખાણ થાય તે ન ગમ્યા. તેણે ફરીવાર નાટકીયાઓને નાટક કરાવવાનું ઇચ્છયું અને તેને આ દાન આપનાર ચંદ્રને પ્રશંસક કેણ છે. તે શોધી કાઢવાનું મન થયું. (૨) બીજે દિવસે પણ નાટકીયાઓને નાટક કરવાનું તેણે ફરમાન કર્યું. નાટકીયાઓએ ગઈ કાલ કરતાં પણ સવાયાં ભરત વિગેરેનાં અનેક નાટકો કર્યો. નાટક પૂર્ણ કર્યા બાદ નટ ચંદ્રરાજાની જય બોલતો વીરમતી પાસે આવી ઉભે. વીરમતીએ કાંઈ ન આપ્યું એટલે કુકડા થયેલ ચંદ્રરાજાએ જોસથી પાંખે ફફડાવી બીજું સોનાનું કાણું પાડી ભેટ કર્યું. આ ભેટ થતાં જ પ્રજાએ પણ નાટકીયાને દાન આપ્યું. આ ભેટ કુકડા બનેલ ચંદ્રરાજાએ કરી છે તે વીરમતી બરાબર જોઈ ગઈ. તેને ક્રોધ એકદમ ભભૂકી ઉઠયે પણ તે તેણે તુર્ત તે મનમાં સમાવ્યું, પરંતુ લેકેના વેરાયા બાદ તે તલવાર લઈ સીધી ગુણવળીના આવાસે પહોંચી અને પાંજરું હાથમાં પકડી કુકડાને કોધથી કહેવા લાગી. દુષ્ટી હજી પણ તને શાન આવતી નથી? જીવતે રાખે એટલે આ બધા ચાળા કરે છે અને હું ચંદ્ર છું તેમ જણ For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૨ કથાસાગર વવા માગે છે કેમ? પણ યાદ રાખ કે હું આજે તને જીવતે છેડવાની નથી.” કુકડે તરફડવા લાગ્યું. તેને લાગ્યું કે હવે હું બચીશ નહિ. ગુણવળી વચ્ચે પડી અને વિનવણુ કરતી કહેવા લાગી માતા ! એને બિચારાને દાનની થોડી જ ખબર પડે છે. પાણી પીતાં કચેલું પડી ગયું લાગે છે. પૈસાના અથી નાટકીએ માન્યું કે મને એણે દાન આપ્યું. એ બિચારે દાનમાં શું સમજે છે ?” ગુણવળીએ માંડમાંડ રમતી પાસેથી કુકડાને બચાવ્યા વીરમતી “ફરી આવી ભૂલ કરી તે મર્યો સમજજે' કહી ધમકાવતી પિતાના આવાસે ગઈ. (૩) ત્રીજા દિવસે પણ નાટકીયાએ નાટક આરંહ્યું. થા યે હૈ થવા માંડયું. આ વખતે કુકડે શિવમાળાને કહ્યું. “હે બાળા! તું પક્ષની ભાષા સારી રીતે જાણે છે તેથી હું તને મારી વાત કહું છું હું પિતે ચંદ્ર રાજા છું મને રમતીએ કુકડે બના વ્યા છે. આ નાટકમાં તું વીરમતીને પ્રસન્ન કરી મને ભેટમાં માગી લેજે. પંસાને લેભ તું રખે રાખતી. હું તારી પાસે આવીશ પછી હું મારી બધી આપવીતી કહીશ.” શિવાળાએ આ બધી વાત તેના પિતા શિવકુમારને કહી. નાટક પુરૂં થતાં શિવકુમાર ભલા ભલા કહેતે વીરમતીની પ્રશંસા કરવા લાગ્યા. વીરમતો હવે આનંદ પામી અને બોલી માગ માગ, માગે તે આપું.” શિવકુમારે કહ્યું “એમજ છે તે મારી પુત્રીને રમવા For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ ચંદરાજાનું ચરિત્ર માટે આ પાંજરામાં રહેલ કુકડે આપ મારે પૈસા ટકાની કાંઈ જરૂર નથી.” વીરમતી બેલી “અરે તેમાં તે શું માગ્યું. તું હાથી, ઘેડા, હીરા બીજું ગમે તે માગ. આ કુકડે તે વહુને રમવા માટે રાખે છે. તેને હું આવું તે તે બિચારી દુભાય માટે બીજું માગ.” નટ બે “કુકડે આપતાં તમે અચકાઓ છે તે પછી બીજું શું આપવાનાં છે?” નટ એકને બે ન થયે એટલે વીરમતીએ કુકડા લેવા પ્રધાનને ગુણાવળી પાસે મોકલે. તે ગુણવળી પાસે ગયો અને તેણે નાટકીયાને ભેટ આપવા કુકડાની માગણી કરી. સાથે સાથે કહ્યું “રાણી! આમાં બહુ વિચાર ન કરે. કુકડે. જીવતે હશે તે કોઈ દીવસ ચંદ્રરાજા થશે. પણ અહિં રહેવાથી કેઈ વાર વીરમતીના હાથે મૃત્યુ પામ્યા તે હંમેશ માટે ખાઈ બેસશે. માટે મેહ છેડે અને ભવિષ્યને વિચાર કરી સુપ્રત કરો. કરે કચ્છમાં પાડવા દુર્જન કોડ ઉપાય પુણ્યવંતને તે સવિ, સુખના કારણું થાય, વીરમતી ભલે એમ માનતી હોય કે હું કુકડો નાટકીયાને આપું એટલે તે ગામેગામ નાચશે અને દુખી થશે. પણ વાસ્તવિક રીતે નાટકીયાને આપવાથી તે સુખી થશે. તે પુણ્યશાળી છે એટલે તેને તે ઠેર ઠેર માનજ મળવાનું છે. ગુણાવળીને મંત્રીની વાત ગળે ઉતરી પણ કુકડાને આપતાં તેને જીવ ન ચાલ્યું. તેણે નાટકીયાને ફરી સમ For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર જવી કુકડાની જીદ છોડાવવા માટે મંત્રીને વિનવણી કરી. પણ મંત્રીએ તે ન માન્યું એટલે તેણે તેના હાથમાં પાંજરું આપતાં કુકડાને કહ્યું “નાથ! મને ન ભૂલશે. હું તમને છૂટા પાડવા માગતી નથી પણ છૂટા પડવામાં ભવિષ્યમાં હિત છે તેમ માની છૂટા પાડું છું. નાથ! મારા બધા અપરાધની ક્ષમા આપશે. અને તે તમે હૃદયથી જરા પણ વિસરશે નહિ અને તમે પણ મને વિસારશે નહિ.” કુકડાએ પણ પગ વતી અક્ષર લખી કહ્યું ધણ મન હરણ મ કરીશ ફીકર લગારજે ન મિલે તુજ મેળો જાત ગયા પછી રે લે પ્રિયે! મારી ફિકર કરીશ નહિ. હું જીવતે હઈશ તે. તને મળ્યા વિના નહિ રહું. અને મને છૂટો કરવામાંજ મારા પ્રાણ અખંડ રહેશે. કુકડે અને ગુણવળી બને આંસુ સાથે છૂટાં પડયાં પ્રધાને પાંજરું લાવી વીરમતીને આપ્યું અને વીરમતીએ તે પાંજરું શિવકુમાર નાટકીયાને સેંગ્યું. નાટકીયાએ “ભલા ભલા” કરી વીરમતીના અનહદ વખાણ કર્યા. શિવકુમાર અને શિવમાળા કુર્કટ મળતાં ખુબ આનંદ પામ્યાં. તે પાંજરાને પિતાના આવાસે લાવ્યાં અને શય્યા ઉપર મુકી તેની સામે હાથ જોડી તે બેલ્યાં. “કુટરાજ ! તમે અમારા રાજા છે. અમે તમારા સેવક છીએ. અહિં કાંઈ પણ મનમાં ઓછું આણશે નહિ.” આ પછી શિવમાળા રોજ કુટની ભક્તિ કરતી અને તેની આગળ મેવા મીઠાઈ મુકતી. For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચદરાજાનું ચરિત્ર ૨૫ ગુણાવળી પાંજરું જતાં સાવ હતાશ થઈ તેને તેને મહેલ સુને ભાસવા લાગ્યા. જીવન અકારું લાગવા માંડયું. આ નટ લેકે શું મારા નાથને ગામે ગામ નચાવશે. હજારનું દાન આપનાર મારા નાથને આગળ કરી શું આ યાચકો ભીખ મંગાવશે? તેની સારસંભાળ કેણ કરશે? ગુણાવળીએ ચંદ્રના ભક્ત સામંતુ રાજાઓને “ચંદ્રરાજા કુકડા થયા છે અને તે નાટકીયાને સંપાયા છે માટે તેની સાચવણી રાખવાની ખાનગી સૂચના આપી. આ સામંતે પણ નાટકીયાને મળ્યા અને કુર્કટરાજાની રક્ષા માટે સૈનિક બની તેમની સાથે જોડાયા. એક વહેલી પરોઢે નાટકીયાને મુકામ ઉપડયે ઢેલ શરણાઈઓ વાગી. ગુણાવળી અદ્ધર શ્વાસે મહેલ ઉપર ચડી અને નજર પહોંચી ત્યાં સુધી શિવમાળાના મસ્તકે રહેલ કુર્કટને તેણે જોયા કર્યો શિવમાળા અદશ્ય થતાં ગુણાવળીને અંધારાં આવ્યાં અને તે એકદમ જમીન ઉપર પટકાઈ પડી. ડીવારે શુદ્ધિ આવતાં સખીઓએ સમજાવી શાંત કરી. પછી વીરમતી આવી તેને કહેવા લાગી. “ગુણાવળી મારા તારા વચ્ચેની આ ડખેલ ટળી. જોઈતું હતું અને વૈધે કીધું. ચંદ્રને મારે દૂર કરે હતું અને નાટકીયે માગ્યો એટલે તેને આપી, દીધે હવે તેને જાય નહિ અને દાઝવું ય નહિ.” ગુણવળીને સાસુનું આ વચન આકરૂં તે ઘણું લાગ્યું પણ તેને હાજી હા કર્યા વિના છૂટકે ન હતું એટલે તે મન વિના હાજી હાજી કરવા માંડી. - વીરમતીએ માન્યું કે “વહુ ખરેખર આજ્ઞાધારી અને ભેળી છે. હું કહું તે બધું તેને કબુલ છે. ” For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર વીરમતી પિતાના આવાસે ગઈ. આ પછી ગુણવળીને ચંદ્રની વિરહવાળા માળવા લાગી તેણે મન ઘણું વાળવા પ્રયત્ન કર્યો પણ તેને સ્વામિ યાદ આવ્યા વિના રહેતા નહિ છેવટે તે મન વાળી આશીર્વાદ આપી બેલી. પિયુ સુરગિરિ સમજીવજો, વધજે વડ વિસ્તાર મેળાવે સંભારજો અહે જીવન આધાર આ પછી તેણે તેનું જીવન તપ અને ધ્યાનમાં પરોવ્યું કેમકે ધર્મ એજ દુઃખનું ખરું ઔષધ છે. શિવકુંવર નટને કાલે એક રાજાના કાફલા જે બન્યા હતે. કેમકે કુર્કટનું પાંજરું રહેતું તેની આસપાસ ચામર વિંજનારા ચામર વિજતા હતા અને ઘણી ખમ્માના પકાર કરનારા પોકાર કરતા હતા. ગામે ગામ નટે નાટક કરતા તેમાં જે ભેટ મળતી તે બધી સૌ પ્રથમ તેઓ કુર્કટ રાજાને ધરતા અને પછી જ તેને તે ઉપયોગ કરતા. પ્રયાણ કરતાં કરતાં નાટકીયાઓ પૃથ્વીભૂષણ નગરમાં આવ્યા. આ નગરના રાજા અરિમર્દને જાયું કે કુર્કટ એ ચંદ્રરાજા છે તેથી તેણે કુટરાજાની અત્યંત ભક્તિ કરી અને તેણે અનેક ભેટે નાટકીયાઓને આપી. ખુદ રાજા ઘણે દૂર સુધી તેઓને વળાવવા ગયે. નાટકીયાઓ આ પછી સિંહલદ્વીપ ગયા. અહિના રાજાની રાએ નાટકીયાઓ પાસે કુકડાની જ માગણી કરી. નાટકીયા For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર ૨૧૭ એએ રાજાને કુકડા આપવાની સાફ ના સુણાવી. આના પરિામે નાટકીયા અને સિહુલરાજા વચ્ચે ઝપાઝપી થઇ. પરિણામે નાટકીયાજ ચંદ્રરાજાના પ્રતાપે જીત્યા પરંતુ તેમને કાંઇ સિંહલમાં રાજ્ય નહેાતુ કરવુ તેથી તે તે રાજ્ય તેનેજ પાછું સોંપી તેની પાસેથી દંડ લઇ આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં પાતનપુર આવ્યા. (૭) પેાતનપુર નગરમાં જયસિંહુ નામે રાજા રાજ્ય કરતા હતા તેને સુબુદ્ધિ નામના બુદ્ધિ નિધાન મંત્રી હતા. આ મંત્રીને લીલાવતી નામે રૂપ રૂપના અખા સરખી પુત્રી હતી. આ લીલાવતીનાં લગ્ન કામદેવ સરખા તે નગરના લીલાધર નામના શ્રેષ્ઠિપુત્ર વેરે થયાં. લીલાધર અને લીલાવતી સુખ પૂર્વક જીવન જીવતા હતા. ત્યાં એક વખત લીલાધર પાસે એક ભિખારીએ ભીખ માગી. લીલાધરે અભિમાનથી તેને તિરસ્કા. એટલે તે એલ્યુ. ઘેાડા કરીએ ઢમકા જાવા ઘો ઇમ ધરણી ધમકા ચપલા વીજળી ચમકા ગરવ ન કીજે રે એ સદ્ગુરુ શિખલડી. જે નિજ ભુજબળ ધન ન મારે થિંગ ધિગ્ જીવિત તેહનુ કુમાર ! બહુ જોર ન રાખે। આ બધી સંપત્તિ અને યૌવન વિજળીના ચમકારા જેવું છે. તમે આટલા બધા ગવ શાના ઉપર કરા છે? આ કાંઈ તમારી કમાણી નથી ? For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૮ કથાસાગર લીલાધરને ચાનક લાગી અને તેણે પરદેશ જવાનું નક્કી કર્યું. લીલાવતીએ પતિને ઘણું સમજાવ્યો પણ તે એકને બે ન થયું. આખરે મંત્રી લીલાધરને ઘેર આવ્યા અને કહ્યું શેઠ પરદેશ જવું હોય તે ભલે જાએ પણ સારું મુહૂર્ત જેવરાવશે કે એમને એમ જશે ?” - લીલાધરે મુહૂર્તની વાત કબુલ કરી. જેશીઓ આવ્યા તેઓએ પંચાંગને આમતેમ ફેરવ્યું અને બેલ્યા. “છ મહિનામાં તે કઈ સારે પેગ પ્રયાણુને નથી પણ જ્યારે સવારે વહેલે કુકડે બેસે ત્યારે પ્રયાણ કરવામાં આવે તો અખુટ ધન મળે.' લીલાધરે આ મુહુર્ત કબુલ કર્યું. તે રોજ સવારના કુકડાના શબ્દની ઝંખના કરે પણ પતનપુરમાં એક પણ કુકડે મંત્રીએ રહેવા દીધું હોય તે તે બેલેને? કેમકે સ્વારથ સાધન કાજ ચતુરનર તે કિમ અવસર ચુકેરે સ્વાર્થ સાધવા ચતુર નર અવસર ચુકતા નથી. તેમ મંત્રીએ રખેને કુકડાને શબ્દ સાંભળી લીલાધર પરદેશ ન ચાલ્યા જાય માટે કુકડે જ રહેવા દીધો ન હતે. આ વાતને બરાબર છ મહીના થયા હશે ત્યાં શિવકુંવરનું નાટકમંડળ પિતનપુરમાં આવ્યું અને મંત્રીને ઘરની નજીકજ ચોકમાં તેમણે પડાવ નાંખે. આગલી રાતે નટરાજે કુર્કટને કહ્યું “કાલે સવારે અવાજ ન કરશે. કેમકે મંત્રી કુર્કટને દુશ્મન છે.” કુર્કટે આ વાત સ્વીકારી પણ રોજની ટેવને લઈ સવાર થતાંજ તેણે “કુકૂરે ફૂક” કર્યું. For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંદરાજાનું ચરિત્ર ૨૯ લીલાધર આ શબ્દ સાંભળતાંજ ઘડી પલાણી પરદેશ ઉપડી ગયે. લીલાવતીએ આ વાત પિતાના પિતા મંત્રીને કહી અને તે રોતાં રેતાં બેલી “પિતાજી! મારે મન છેવટે કુકડે થયે. આ દુશ્મન મને શોધી આપે અને મને સેપે.” મંત્રીએ તપાસ કરી તે નટ મંડળ પાસે રહેલે કુકડે બેલેલે જણા. પણ તેમની પાસેથી તે કુકડ લેવે તેને અશકય લાગે. કેમકે તે નટ દ્ધિવંત હતા. સામંત વિગે-- રેના સિન્યા ! હતા અને પરદેશી હતા. તેથી તેણે માત્ર તેમની પાસે એટલીજ માગણું કરી કે “નટરાજ ! મારે તમારો કુકડે સદા માટે નથી જોઈતે પણ ક્ષણભર મારી પુત્રીને રમવા આપ. તમને મારો ભરોંસે પડે તે માટે તેના બદલામાં હું મારા પુત્ર તમારે ત્યાં મુકુ છું. હું તમને કુર્કટ આપે પછી તમે મને મારે પુત્ર પાછો આપજે. મારે અણુભૉસ ન રાખશે.” આ પછી શિવકુમારે પાંજરું મંત્રીને આપ્યું અને મંત્રીએ તે લીલાવતીને આપી કહ્યું. પુત્રિ ! કુર્કટને ઠપકો આપવો હોય તે ભલે આપજે પણ તેનું કંઈ વિરૂપ ન કરીશ. મેં પુત્ર મુકી આ કુર્કટ તને આપ્યો છે માટે આને થાપણ સમજજે.' લીલાવતીને પાંજરૂ લેતાં તે કુર્કટ ઉપર દ્વેષ હતે પણ કુર્કટને જોતાં જ તેને દ્વેષ દૂર થા. તે કુર્કટ પ્રત્યે બેલી. “રૂપાળા કુર્કટ ! તમે ઉપરથી તે સુંદર દેખાઓ છે પણ અંદરથી સુંદરહેતતે મારી સાથે જરૂર ફેગટ વૈર ન બાંધત. તમે બોલવા એટલે મારો પતિ પરદેશ ગયે. હું વિરહિણી બની. પક્ષિરાજ ! For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ કથાસાગર વિરહિણીના દુ:ખની તમને શી ખબર પડે ? પૂર્વ ભવે કેઇના વિરહ પાડેલા ત્યારે તેા તમારે પિક્ષ થવું પડયું અને હવે પણ શામાટે આવા વિરહ પાડી છે ?’ લીલાવતી વધુ ખેલે તે પહેલાં તા કુકુટ તરફડવા લાગ્યા અને વિહ્વળ ખની મૂર્છા પામ્યા. લીલાવતી ચમકી આ શું થયું ? તે એલી. ‘પિક્ષ ! તમને મારેા ખેલ કેમ આટલે બધા આકરા લાગ્યા ? મારા કરતાં પણ શુ તમે વધુ વિરહી છે કે કેમ ?' પિક્ષએ નખથી લખી પેાતાની આત્મ કથા જણાવી કહ્યુ * લીલાવતી ! તારા પિત તા પરદેશ ગયેલા કાલે પાછે ફરશે પણ મારી ગુણાવળીનું શું થશે? અમે વિખુટાં પડેલાં કયારે મળશું તેનુ થેાડું જ લેખું છે? દુ:ખ તારે વધુ છે કે મારે ? મારી નાર મારા પ્રત્યે ખુબ ઘેલો છે. છતાં મારે છેાડવી પડી છે, તેનુ શું ?’ લીલાવતી કુટની વાત સાંભળી ધીરજ પામી અને મેલી. ‘ ભાઈ ! તું ધીરજ ધર કાલે સૌ સારાં વાનાં થશે. તારૂ પક્ષિપણું ટળે ત્યારે મને તું જરૂર યાદ કરજે. હું તારી આજથી મહેન છું અને તું મારેા ભાઈ છે. ’ કુટે આ વાત કબુલ કરી એટલે લીલાવતીએ કુ ટ મંત્રીને પાછે સોંપ્યા. મત્રીએ કુકુટ સહિત પાંજરૂ નાટ કીયાઓને આપ્યું. આ પછી નાટકીયાએ અનેક ભેટ લઇ પતનપુરથી ફરતા ફરતા આભાપુરી છેોડયા પછી ખરાખર નવવર્ષે વિમલાપુરી આવ્યા. For Private And Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૩ સૂરજકુંડનો મહિમા કૂટમાંથી ચંદ્રકુમાર ' યાને સખિઓ ! મારૂં ડાબું અંગ ફરકે છે. શરીરનાં રૂવાં ખડાં થાય છે, દેવીનું વચન સેળ વર્ષનું હતું તેથી મને લાગે છે કે મને મારા નાથ આજ કાલમાં મળશે. પણ બીજી શંકા એ થાય છે કે ૧૮૦૦ એજન દુર રહેલ આભાપુરીથી મારો નાથ અચાનક આવે તે બને કેમ?સેળ સોળ વર્ષના વહાણમાં તેણે મારી ખબર પણ પુછાવી નથી? કાગળ પત્ર પણ કેઈ દીવસ લખે નથી. તે તે તદ્દન નિનેહી બની મને સાવ વિસરી ગયું છે એ એકાએક કેમ આવે ?” પ્રેમલાએ સખિઓને કહ્યું. સખિઓ બોલી. “એનું કાંઈ ન કહેવાય? એ તે વિચાર પલટાયો હોય તે જેમ તને અહિં પરણવા આવ્યા હતા તેમ આવી પણ પહોંચે. દેવવચન મિથ્યા થોડું જ થાય? બેન ! પિયરનું સુખ ગમે તેટલું હોય પણ સ્ત્રીને તે સાસરું જ સારું લાગે.” આ વાતે ચાલે છે ત્યાં એક રાજસેવક આવ્યું અને કહેવા લાગે “હેન ! આપને રાજા રાજસભામાં બોલાવે છે. આભાપુરીથી એક નટમંડળ આવ્યું છે. તે અવનવા ખેલ For Private And Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૨ કથાસાગર કરે છે તે જોવા પધારે. સંભવ છે કે તેની પાસેથી આભા નરેશની પણ કેટલીક વિગત મળે. પ્રેમલા આ સાંભળી આનંદ પામી. સખિઓ સાથે પરવારી રાજસભા તરફ ચાલી. કુર્કટે વિમલાપુરીના પરિસરમાં પેસતાંજ જ્યાં આવ્યો ઉભે રહ્યો હતે તે જગ્યા ઓળખી, પછી કનકરથને ઉતારે જે અને જ્યાં પ્રેમલા સાથે હાથ મેળા કર્યો હતે તે જગ્યા પણ જોઈ. કુકડે તેના પક્ષિપણુનું દુઃખ ભૂલે. તે આનંદથી નાચી ઉઠયે અને મનમાં બે. “વિમાતા વીરમતી તારું કલ્યાણ થજે. તેં મને જે કુકડે ન બનાવ્યું હેત અને નર્ટને ન પે હેત તે આ નગરને હું જેવત શી રીતે ?” નટમંડળ ફરતું ફરતું રાજસભામાં આવ્યું અને રાજાને નમી આજ્ઞા લઈ નાટક કરવા માંડયું. ચેકમાં વચ્ચે વચ્ચે વાંસ રાખે દેરડાં બાંધ્યાં. શિવમાળા સુંદર વસ્ત્રો પહેરી વાંસ નીચે ઉભી રહી. સૌ પ્રથમ તે પુષ્પના ઢગલા ઉપર મુકેલા પાંજરામાં રહેલ કુકુંદરાજાને નમી અને તે પછી સડસડ કરતી વાંસ ઉપર ચડી તેણે અનેક કળાઓ બતાવી. લેકેનું ચિત્ત તે વાંસની કળાઓ જેવામાં તલ્લીન બન્યું પણ પ્રેમલાનું ચિત્ત તે પાંજરા અને કુટ ઉપરજ ચુંટયું. કુર્કટ પણ પ્રેમલાને જોતાં તુર્ત તેને ઓળખી ગયે અને કુદાકુદ કરવા માંડ. ખેલ પુરો થતાં શિવમાળાને અનેક ભેટે પ્રજા જનેએ આપી. શિવમાળાએ બધી ભેટ કુર્કટ સમક્ષ ધરી તેને તે પગે For Private And Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદ્રરાજાનુ' ચરિત્ર ૧૭૩ લાગી. એટલે મકરધ્વજે આ કુ ટ કાણુ છે ? અને તમે કેમ આટલું બધુ તેનુ સન્માન સાચવા છે. તે પુછ્યુ. શિવમાળા માલી ‘રાજન આ અમારે। રાજા છે. અમે આભાપુરીમાં ગયા હતા. ત્યારે અમને રાજ્ય માતા વીરમતી તરફથી આ ભેટમાં મળ્યું છે. એના આવ્યા પછી અમને ઘણી ઋદ્ધિસિદ્ધિ મળી છે. એના પ્રતાપથી અમે ઠેર ઠેર સન્માન પામીએ છીએ. એ અમારૂં હૃદય છે. તે અમારા નાથ છે. અમે તેના સેવક છીએ, માટેજ અમે તેને જરાપણુ અળગા મુકતા નથી. મકરધ્વજે પાંજરું હાથમાં લઈ તેમાં રહેલ કુકડાને હાથમાં લીધેા. કુકડા અને રાજા ખુખ હર્ષિત થયા. આ પછી રાજાએ કુકડાને પ્રેમલાના હાથમાં આપ્યા. કુકડા પ્રેમલાના હાથમાં આવતાં તે પુક્તિ ખની ખુબ નાચ્યા. જાણે તે તેના હૃદયમાં પેસવા મથતા હોય તેમ તેણે ઘણી પાંખા ફડાવી. પ્રેમલા પણ આનદ આનદ થઇ તેને ભેટી. તેને સોળ વર્ષોંના પતિના વિયેગ પતિના ઘરના કુકડા મળતાં એછે! થતા હોય તેમ લાગ્યો. તે તેને ચૂમી અને પક્ષિપણ તેને ચૂમતે હોય તેમ કરવા લાગ્યું. રાજાએ ઘેાડીવાર પછી પાંજરૂ નટને આપ્યું અને કહ્યું ‘નટરાજ ! અહિં વધુ દીવસ રહા તે સારૂં. તમારૂં નાટક અમને બહુ ગમ્યું છે. અહિંથી જવાની ઉતાવળ ન કરશે. નટરાજ મેલ્યા ‘ રાજન્ અમારી ઇચ્છા તેા તમે આજ્ઞા આપે તે ચારમાસ અહિં રહેવાની છે કેમકે ચેામાસું બેઠુ છે એટલે બીજે જઇ સ્થિરતા કરીએ તે કરતાં અહિં શું ૧૨ For Private And Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર ખોટું છે? તમારે અમારા ઉપર ભાવ છે તે અમારે બીજે જવાની શી જરૂર છે? - મકરધ્વજ રાજાએ કહ્યું “સુખેથી ચારમાસ રહે અમને આનંદ રહેશે. પણ મારી એક વિનતિ માનશે. આ કુટ મારી પુત્રી પ્રેમલાના પતિના ઘરને છે. પતિને જંખતાં તેણે સેળ વર્ષ કાઢયાં છે. તેને આ પક્ષિ ચાર માસ પુરતે આપ તે તે તેને રમાડી કાંઈક સંતેષ પામે.” નટરાજે કહ્યું “એને જવાબ વિચારી કાલે આપીશ.” નટરાજ આવાસે આવ્યું અને શિવમાળને રાજાની માગણી કહીં. આ સાંભળી કુર્કીટ ખુબ આનંદ પામે તેને તે ભાવતું હતું અને વૈધે કીધું તેના જેવું થતું હતું. શિવાળા સમજી ગઈ કે કુર્કટ અહિં રહેવા માગતો નથી તેથી તે તેની ભાષામાં બોલી “નાથ ! અમે આપને ઘણું ઘણું સાચવ્યા છે. તમારા કાજે માર્ગમાં કેઇના ઝઘડા હેર્યા છે અને હૃદયથી જરાપણ વિસારે પાડયા નથી છતાં કેમ અચાનક તમને અમાશથી છૂટા થવાનું મન થાય છે.” કુર્કટે પ્રેમલાને કહ્યું એ નગરના રાવની, છે પુત્રી ગુણવંત નટક એહનો, કહું તુજને હું કંત એ માટે પંખી ર્યો મુજને જે વિમાત. ભેળી બાળા ! તું મનમાં દુઃખ ન લાવ. હું તારે એશિંગણ છું તે મને જીવતદાન આપ્યું છે. હૃદયના પેઠે સાચવ્યું છે. પણ આ પ્રેમલા મારી સોળ ષષ પહેલાંની પરખેતર સ્ત્રી છે. તેના કારણે જ મારા ઉપર વિમાતા વીરમતી ખીજાઈ અને મને પક્ષિ બનાવ્યું છે. મારે અને એને સંયોગ For Private And Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર ૨૭૫ તેમે ન મળ્યાં હતા તે બનતજ નહિ. આથી હું તેની પાસે જવા ઈચ્છું છું. તમે મારા ઘણા ઉપકારી છે બાકી હું તમારા ઉપકારને કેમ ભુલું? શિવમાળા બેલી “રાજન ! સારૂં હું તમારી ઈચ્છા છે તે ચાર માસ માટે તમને પ્રેમલાને સેંપું છું. મને પણ આનંદ થાય છે કે અમારી કરેલી ચાકરી આજે સફળ થઈ.” શિવકુમારે કુર્કટનું પાંજરું રાજાને આપ્યું અને કહ્યું રાજન્ આ સામાન્ય પક્ષિ ન સમજશે તે અમારે રાજા છે. તમારા ત્યાં તેનું કલ્યાણ થાઓ અને તમારું પણ કલ્યાણ થાઓ.” રાજાએ તે કુર્કટ પ્રેમલાને સેં . સુણ પંખી તુજ નગર કે ભૂપતિ મુજ વાલમ પણ મેં દ્રમક દષ્ટાન્ને હાથે આવ્યો ગમિઓ કરે નેહ જગમાં સાહિલે પણ દેહિલે નિરવહ કુકુંદ! તું આભાને રાજકુટુંબમાં રહ્યો છે. મારા પતિ ચંદ્રરાજા છે. તારો રાજા રૂપાળે કળાવાન પણ શું એ નિર્દય છે કે મને પરણે સેળ વર્ષ થયાં છતાં તે મને યાદ પણ નથી કરતે ? મેટા માણસ તે સામાન્ય સનેહને પણ પાળે છતાં તે તે બધા વચ્ચે મને પર છે છતાં કાયર થઈ ચાલી નીકળે અને કાગળ પણ નથી લખતે? કુર્કટ ! મારું મન તે આભા પહેચવા ઘણું તલસે છે પણ હું ત્યાં જાઉં શી રીતે ? વળી મારા આ વિરડની કથા એ કેણું પરોપકારી છે કે જે જઈને તેને કહે. કુર્કટ ! તે રાજકુળમાં For Private And Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રહ કથાસાગર વસતાં કેાઇવાર મારી કથા રાજા પાસેથી સાંભળી છે ખરી ? દુનીયામાં સ્નેહ કરવા સહેલે છે પણ નિહુવા બહુ કઠણ છે. પક્ષિરાજ ! તું મને ગાંડીઘેલો ન સમજતે. મેં તને મારા ઘરના માણસ માની મારા હૃદયની વાત કરી છે જો કે તુ તેમના ઘરના પક્ષિ છે પણ મારે મન તો મારા પતિ સાક્ષાત્ મને આજે મળ્યા હોય તેમ થાય છે. તને દેખી મારા રુવેવાં ખડાં થાય છે અને જાણે હું પતિને મળતી હાઉ તેટલી વિકવર થાઉં છું.' કુકુટ કાંઇ ન આયે. માત્ર તેણે પ્રેમલા પાસે પાંખા પર ટાવી આનંદ વ્યકત કર્યાં. પ્રેમલા મુકુટ સાથે રાજ આવે વિનેદ કરે છે. તે કેટલીકવાર ચંદ્રરાજાને ઉપાલંભ આવે છે. કેટલીક વાર તેનેજ ચંદ્ર સમજી છાતી સરસા ચાંપે છે તે કેટલીક વાર પશ્ચિ આગળ બહુ ખેલ ખેલ કરવાથી શું તેમ પણ માને છે. શિવમાળા પણ ત્યાં આવે છે અને વાતામાં વખત કાઢે છે. આમ કરતાં કરતાં ખરાખર ચાર મહિના વીત્યા. વિમળાપુરી નગરી એ સિદ્ધાચળની તળેટીમાં હતી. તેથી પાંજરૂ સાથે લઇ પ્રેમલા ચાતુર્માસ વીતે સિદ્ધાચળની યાત્રા કરવા ચાલી. પગલે પગલે અનેક જીવા કલ્યાણ પામેલા તે તીર્થ ભૂમિને જોઇ કુ ટરાજની ભાવવૃદ્ધિ થઇ. પ્રેમલાની સાથે તેણે પણ ઋષભદેવ ભગવાનને જીહાર્યાં અને રાયણુની આસપાસ પ્રદક્ષિણા લઈ તેના ફળને માંઢામાં નાંખી પેાતાના જીવનને ધન્ય ધન્ય મનાવ્યું. પ્રેમલા ભગવંતને જુહારી કુ ટરાજને લઈ સુરજકુંડ For Private And Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચ'દરાજાનુ' રિત્ર ૨૭૭ પાસે આવી. કુંડના કાંઠે એસી ખેાળામાં કુકુટને લઈ ગિરિરાજનાં ચે! ખતાવતી હતી તે વખતે કુટને અચાનક વૈરાગ્ય જાગ્યે. પ્રમદા ને પખી થઈ નિશિ વાસર ક્રિમ જાય દેખી ફોગટ ગુરવું ચિત્યુ. કિમપિ ન થાય. મને તિચ અને સેાળ વર્ષ થયાં છતાં હું તિર્યંચ મટી માનવ ન થયા. હું. આમ કયાં સુધી દેખીને દાઝયા કરીશ. પ્રેમલા મળી પણ પક્ષિપણામાં રહી તેનુ અને મારૂ શુ સાક છે? ખરેખર પ્રેમ એક બીજાના પરસ્પર ગમે તેટલા હોય પણ દુ:ખ તે માણસને પેાતાનેજ ભાગવવુ પડે છે. બધી માયા સ્વાર્થીની છે. સગાં વ્હાલાં બધાં સ્વાથી છે. આ જીવન જીવવાથી શું લાભ છે ? આ પછી કુકડાએ આત્મઘાતના વિચાર કર્યાં અને તે તું પ્રેમલાના હાથમાંથી છટકી કુંડમાં પડયા. પ્રેમલા ગભરાઇ મચાવેા ખચાવાની બુમેા પાડી તે પણુ કુકુટની પાછળ કુંડમાં પડી અને પક્ષિને પકડવા જતાં વીરમતીએ તેના ગળામાં ખધેલા દ્વારા તેના હાથમાં આવ્ય દ્વારા જીણુ હાવાથી તે ખેંચતાં તુટયે કે તુ કુકડા મટી સાચા ચદ્રરાજા થયે. સખીયે એક પછી એક પ્રેમલાની પાછળ કુંડમાં પડી હતી પણ જ્યારે તેમણે કુંડમાં ચદ્રકુમારને દેખ્યા એટલે તે બધી લજવાણી. તે ખેાલી અહાહા! આ તા ચંદ્રરાજા. ગિરિરાજના અધિષ્ઠાપદ દેવાએ ચંદ્રરાજા ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. ચદ્રરાજાથી તી ને મહિમા વધ્યા, સુરજકુંડનુ For Private And Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir se કથાસાબર જળ પાપને દૂર કરનારૂ મહિમાવંતુ ગણાયું. આ પછી સુરજકુંડમાં ફ્રી સ્નાન કરી પ્રેમલા અને ચંદ્ર રાજાએ ઋષભદેવ ભગવંતની અતિ ભાવથી ભક્તિ કરી અને એ તી ને પેાતાને જીવિતદાન આપનાર માની તેની ભક્તિમાં હુંમેશાં ચંદ્ર તલ્લીન થયા. (૪) પ્રેમલા અને ચદ્રકુમાર આન પામતાં ગિરિરાજથી હેટાં ઉતર્યો પણ તે પહેલાં તે વિમળાપુરીમાં ઠેર ઠેર વાત પ્રસરી ગઈ હતી કે તીર્થના પ્રભાવથી કુકડા મટી ચંદ્રરાજા થયેલ છે. તેથી જ્યારે પ્રેમલા અને ચદ્રકુમાર તળેટીએ આવ્યા ત્યારે રાજા, નગરના બધા લેાકે, નટા અને સામતા વિગેરે વાજિંત્રા સાથે તેમનું સ્વાગત કરવા હાજર હતા. ચદ્રકુમારનુ ભવ્ય સામૈયું થયું. તેમના આનંદથી મકરધ્વજ રાજાએ ભવ્ય નગરપ્રવેશ કરાવ્યેા. રાજાએ અને ચદ્રકુમારે યાચકને ખુખ છૂટે હાથે દાન આપ્યું. ઠેર ઠેર વિમાપુરીમાં આનંદ મંગળ ઉજવાયા. શિવકુમાર નટ શિવાળા અને કુટની સેવા કરવા રોકાયેલા સામતાના હ ન માટે. તેમને તેમણે કરેલા પ્રયત્ન સફળ લાગ્યા. મકરધ્વજ રાજાએ અને પ્રેમલાએ દેવની પેઠે નટ અને સામતાને પેાતાના મહાઉપકારી માન્યા. કુટનુ મનુષ્યપણુ થવાથી વિમળાપુરીમાં તી ઉપરની ભક્તિ અનહદ વધી અને સુરજકુંડના મહિમા પણ જગતમાં મુખ વિસ્તર્યાં. પ્રેમલા સાચી ઠરી તેનું કલંક ઉતર્યું... મકરધ્વજ રાજાને For Private And Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનુ' ચરિત્ર ૨૭૭ પાતાના અવિચારીપણા માટે શરમ ઉપજી. પ્રેમલાની તેણે ક્ષમા માગી. આ પછી ચંદ્રકુમાર તથા પ્રેમલાની જોડી દુનીયામાં અજોડ પ્રીતિપાત્ર મનાઇ. પ્રેમલા અને ચદ્રકુમારે જેવું દુઃખ ભગવ્યું હતુ. તેવું સુખ મેળવ્યુ. સેાળ વર્ષના વિરહ તેમણે સમાન્યે અને સંસાર સુખ ભાગછ્યું. (૫) આનંદના પુર સ્હેજ સમ્યાં એટલે મકરધ્વજ રાજાએ ચંદ્રરાજાને કહ્યું ‘ રાજન ! સેાળ વર્ષે પણ અમે તમારી નગરીના પત્તો ન મેળવી શકયા તે તમે કઇ રીતે એક રાતમાં અહિ આવ્યા હતા ? અને પાછા કઈરીતે ગયા ? તમે શાથી કુકડા થયા ? તે વાત જો કે અમે ભિન્ન ભિન્ન રીતે ઘણી સાંભળી છે પણુ આપજ આપના મઢે સ્પષ્ટ કહેા. 6 ચદ્રકુમાર ઓલ્યા ‘ રાજન્ ! દુઃખ કથાને સંભાળવાથી દુ:ખ તાજી થાય છે છતાં તમારી સાંભળવાની ઇચ્છાજ હાય તે કહું. • મારી એરમાન માતા વીરમતી વિદ્યાવત છે. તે અને મારી પ્રથમની સ્રી ગુણાવલી મન્ને આંખા ઉપર બેસી અહિં આવવા તૈયાર થયાં. હુ છુપીરીતે આ વાત સાંભળી તે આંખામાં ભરાયા. આંખે ઉડયે અને ચાર ઘડીમાં અહિં આવ્યા. તે એ સાસુ વહુ આંખા ઉપરથી ઉતરી આગળ ચાલ્યાં એટલે હું પણ પાછળ ચાલ્યા. ત્યાં હિંસક મંત્રીના માણસાએ મને પકડયે અને પ્રેમલા સાથે ભાડે પરણાવવાનું કબૂલ કરાવ્યુ . પરણતાં પરણતાં મે સમસ્યા દ્વારા મારી ઓળખાણુ આપી. હું ખાનું કાઢી પ્રેમલાથી છટકયા અને તેજ આંખાંમાં ફ્રી ભરાઈ આભાપુરી પહાંચ્યા. રાજન્ ! આ વાત પ્રગટ થઇ એટલે For Private And Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૦ કથાસાગર વિમાતાને મારા ઉપર કાપ ઉતર્યો. તેણે મને કુકડે બનાવ્યું. આ પછી એક વખત આ નટે આભાપુરી આવ્યા તેમણે મને વિમાતા પાસેથી માગી લીધું અને તેઓ ફરતા ફરતા મને અહિં લાવ્યા. હું અહિં વિમળગિરિના પ્રભાવથી મનુધ્યપણું પાપે આ છે મારી સંક્ષેપ આત્મકથા.” મકરધ્વજ રાજાએ કહ્યું. ‘કુમાર! “જીવતે નર ભદ્રા પામશે એ કહેવત કેવી સાચી ઠરી. કુકડા પામેલ તમે સેળ વર્ષે માનવ થયા. કુમાર ! તમારા ગયા પછી સિંહલરાજે કપટ નાટક કરી પ્રેમલાને વિષ કન્યા ઠશવી. એાછી બુદ્ધિના મેં પ્રેમલાને દેષિત માની મારવા હૂકમ આપે પણ ડાહ્યા મંત્રીથી તે થતું અટકયું. જે આ ખરેખર બન્યુ હેત તે હું નિર્દોષ પુત્રીઘાતક ઠરત અને વધુમાં મૂર્ખ ગણાત. રાજાને કનકદેવજ અને તેના સાગ્રીતે યાદ આવ્યા. તેણે સેવકો દ્વારા તે બધાને રાજ સભામાં બોલાવ્યા અને કહ્યું “તમે મારી પુત્રીને વિષકન્યા ઠરાવી હતી પણ જુઓ તેને બધો ભેદ આજે પ્રગટ થાય છે. પુત્રીને પરણનાર ભાગ્યશાળી આ ચંદ્રરાજા તમારી સામે બેઠા છે તે છે. અરે ક્ષત્રિય પુત્ર થઈ આવું કપટ નાટક આરહ્યું તે શું તમે ઠીક કર્યું છે? કોઢીયા પુત્ર સાથે કપટથી અનુપમ બાળાને પરણાવી તમે શું ૯હાણ કાઢવાના હતા ? ભલા માણસે આ બાળાએ તમારું શું બગાડયું હતું કે તમે બધા ભેગા થઈ બૂમાબુમ કરી તેને વિષ કન્યા ઠરાવી ? તમે ફાંસીની શિક્ષાને ગ્ય છે? આથી હું તમને બધાને ફાંસી આપું છું.” For Private And Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચક્રરાજાનું ચરિત્ર ૨૮૧ ' સિંહુલરાજ કે હિંસક મંત્રી કાંઇપણ ઉત્તર આપી શકયા નહિ આથી ચંદ્રકુમાર ખેલ્યા. રાજા ! અવગુણુ કરનારને અવગુણ કરવા તે તેા દુનીયાને સ્વભાવ છે. પણ અવગુણુ કરના રના પણ ગુણુ કરવેા તેમાંજ વડાઇ છે. કેાઢીયા પુત્રથી સિ ́હલરાજ દુ:ખી છે તે જીવતા મરેલા જેવા છેજ. તેને મારી શુ વધુ લાભ લેવા છે ? એ બિચારા શુ કરે ? એ તે નિમિત્ત માત્ર છે. સૌને સૌનુ ભોગવવુ પડે છે, ' આ બધુ ચાલતુ હતુ ત્યાં પ્રેમલા રાજસભામાં આવી અને તે પણ ખેલી ‘ પિતા ! તેએા વધ ન કરે. અપકારીને પણ ઉપકારીથી આપણે જીતવા જોઇએ. જો તેમણે આ ન કર્યું. હાત તે હું જગતમાં આવી કેમ ખનત ?’ પ્રેમલાએ સ સમક્ષ ચદ્રકુમારના પગ ધોયા અને તે પાણી કુષ્ઠિ કનકધ્વજ ઉપર છાંટયું. કનકધ્વજને કાઢ તત્કાળ ગયે! અને આકાશમાં દેવવાણી ગઈ ‘ચંદ્રકુમારની તીર્થભક્તિથી અમે પ્રસન્ન છીએ તેનુ પગલે પગલે કલ્યાણુ છે અને તેનેાકેાઇ વાળ વાંકે નહિ કરી શકે.' સિંહુલરાજ વિગેરેએ મકરધ્વજ અને ચદ્રકુમારને પગે પડી માફી માગી. મકરધ્વજ રાજાએ સૌને વિતાન આપ્યુ. કનકરથ હિંસક વિગેરે સૌએ ચદ્રકુમારને મહા ઉપકારી માન્યા અને તે બધા વારંવાર તેને નમી પેાતાને દેશ ગયા. હવે ચંદ્રરાન્ત વિમલાપુરીમાં પ્રેમલાના પ્રેમમાં લીન થયા. તેમને દુઃખના દીવસે સ્વપ્ન જેવા અન્યા. રાજાએ આપેલા પેાતાના આવાસે તે સુખપૂર્વક કાળ પસાર કરવા લાગ્યા. For Private And Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ પૂણ્યશાળીને જ્ય યાને વીરમતીનું મૃત્યુ ( ૧ ) ચાહે તેને ચાહિયે, જ્યાં લગે ઘટમેં પ્રાણ સયણભણી સંભારા, એહ તેહ નીતાણુ! એક મધ્યરાત્રિએ ચંદ્રરાજાની ઉંઘ ઉડી ગઈ તેને ગુણેવળીને સ્નેહ યાદ આવ્યું તે વિમાતાની સંગથી ઉન્મા ચડી પણ તેને મારા પ્રત્યે જરાયે પ્રેમ ઓછો ન હતો. તેણે પિતાના પાપને પશ્ચાતાપ આંસુની ધારા વરસાવી મારી આગળ પુરે કર્યો છે. અને મારી ભક્તિમાં તેણે જરાયે કમીના નથી રાખી. તેનાથી છૂટા પડતાં મેં તેને વચન આપ્યું છે કે હું માનવ થઈશ તે તને મળ્યા વિના નહિ રહું.' તેણે એક કાગળ લીધે અને લખ્યું “વિમળગિરિના પ્રભાવથી મને મનુષ્યપણું મળ્યું છે. તમે ખુબ યાદ આવે છે હું થોડા વખતમાં ત્યાં આવીશ. ધીરજ ધરજે. હવે આભાપુરીનું રાજ્ય લેવામાં અને ભેળવવામાં કોઈ અંતરાય નહિ થાય. વીરમતીનું સબતનું ફળ તમે ચાખ્યું છે તે હવે તેથી ચેતીને ચાલજે. રાણી ! તુજ અવગુણ સંભારતાં મનમાં આવે છે રોષ પ્રીતિ દશા સંભારતાંજી, બહુ ઉપજે છે સંતોષ For Private And Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચંદ્રરાજાનું ચરિત્ર ૨૫૩ તમારા જ્યારે હું વીરમતીની સામતના અવગુણુ સંભારૂ છું ત્યારે મને મનમાં તમારા પ્રત્યે સુખ ક્રોધ ચડે છે પણુ છેલ્લે છેલ્લે તમે મારી પ્રત્યે જે પ્રેમ બતાવ્યેા છે તે સ ંભાળુ છું ત્યારે તે બધું હું ભૂલી જાઉં છું અને તમારા ઉપર અધિક સ્નેહ ઉપજે છે. અહિં અમને આન છે છતાં તમને મળવાની ખુખ હાંશ છે. રાણી ! તમને મળશું ત્યારે અમે તમને અમારી બધી આત્મકથા કહીશું. , Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદ્રરાજાએ એકવિશ્વાસુ કાસદને તૈયાર કર્યાં અને તેને ફાઇ ન જાણે તે રીતે એક કાગળ મંત્રીને અને એક કાગળ ગુણાવળીને આપવાનું કહી આભા નગરી મેકચે. કાસદ આભાપુરી ગયા તે સૌ પ્રથમ મંત્રીને મળ્યે અને ત્યારબાદ છૂપીરીતે ગુણાવલીને મન્યે. કાગળ વાંચતાં ગુણાવલીનાં હું ના પાર ન રહ્યો. તે ગાંડી ઘેલી થઈ ગઈ. જાણે સાક્ષાત્ પોતાના પતિ હોય તેમ તે કાગળને તેણે ચૂમ્યા અને છાતી સરસે ચાંપ્ય અને વારેઘડી વાંચ્યા. કૂકડાપણું ટળી પતિ ચંદ્રરાજા થયા છે તે જાણ્યું ત્યારે તા તે ખુબ નાચી. આવેલ સદેશ વાહકના ખા વૃત્તાંત સાંભળી તેના વેવાં ખડાં થયાં. તેણે તેને ખુખ સત્કાર કર્યાં. અને તેને કહ્યું ૮ ભાઈ ! રાજાની વિમાતા વીરમતી ભયંકર છે માટે તમે કેાઇને અહિં કાંઇ કહેશે નહિ કે ચંદ્રરાજા ફૂંકડો મટી મનુષ્ય થયા છે. કાસદે ' આ બધું હું જાણું છું અને કેઈને નહિં કહ્યું. ' કહી ગુણાવલીથી સત્કાર પામી કેઇ ન જાણે તે રીતે આભાનગરી છેડી ચાલતા થા. > For Private And Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૪ કુશાસાગર “વાત તે વાયરે જાય તેમ આ વાત ગમે તેવી છૂપી રાખેલી હતી છતાં પણ અભાનગરીમાં ઠેર ઠેર પ્રસરી ગઈ. “ચંદ્રરાજા કુકડો મટી મનુષ્ય થયા છે. અને અહિ થોડા જ દિવસમાં આવવાના છે.” આ વાત વીરમતીએ સાંભળી એટલે તે મનમાં બેલી બેટી વાત ! કૂકડે થયેલ ચંદ્રને મનુષ્ય બનાવનાર છે કે શું? મેં કૂકડાને જીવતે રાખે તે ભૂલજ કરી છે. તેને મારી નાંખે હેત તે આ સાંભળવું પણ ન પડત. લેકે તો વળી કહે છે કે ચંદ્ર અહિ આવવાને છે અને રાજ્ય લેવાને છે. શું આ બધી સંભવિત વાત છે?” વીરમતી સીધી ગુણાવલીને આવાસે ગઈ અને બોલી ગુણાવલી ! ચંદ્ર કૂકડે મટી મનુષ્ય થયે છે અને અહિં આવવા માગે છે એ વાતમાં શું તથ્ય છે ? યાદ રાખો કે હવે હું એને જીવતે નહિ છોડું. તારી વિનવણીથી તેને કુકઠા તરીકે રહેવા દીધે એટલે આવા ગામ ગપાટા પણ ચાલે ને? અને તેને મારે ઉજાગારો પણ રાખ પડે ને ? તેને મારી નાંખે હત તે કાંઈ ચિંતા રહેત ખરી ?” ગુણાવલી બેલી “સાસુજી! લેકેને કયાં ધંધે છે એ તે ગમે તેવા ગપાટા ઉભા કરે છે. કુકડો થયેલ તે છેડેજ મનુષ્ય થાય છે. અને જેણે આવું પરાક્રમ દેખ્યું હોય તે આભા સામે નજર પણ શાની નાંખે? હું તે આ વાત સાચી માનતી નથી.” વીરમતીને ગુણવલીના વચનથી સંતોષ ન થયું. તે For Private And Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર ૨૮૫ પેાતાને આવાસે આવી. તેણે મત્રા ભણી પાતાના દેવાને સાધ્યા અને કહ્યું કે ‘...ચંદ્ર મનુષ્ય થયા છે તેવી વાત ફેલાણી છે તે સાચી છે કે કેમ અને તે સાચી હોય તે તેને પકડી મારી પાસે લાવે એટલે તેને જીવતા હું મારી નાખું. ’દેવા ખેલ્યા ‘વીરમતી ! આ જીદ છેડા. હવે પૂણ્યશાળી ચંદ્રનુ કેાઇ વિરૂપ કરી શકે તેમ નથી. કેમકે અમારાથી પણ મળવાન દેવા તેની રક્ષા કરે છે. તે વિમળિગિરના પ્રભાવથી કુકડા મટી માનવ થયા છે અને વિમળગિરિના અધિષ્ઠાયક દેવ તેના હાલ રક્ષક છે તેથી તેની આગળ અમારૂં કાંઇ ચાલે તેમ નથી.’ ક્રોધે ધમધમતી વીરમતી હાથમાં ક્રાંતી લઈ તે દેવેને સાથે લઈ વિમળાપુરી તરફ ઉડી. એક દેવે અગાઉથી ચંદ્રને ખબર આપી કે વિમાતા તમને મારવા આવે છે માટે સાવધ રહેજો.' ચદ્રકુમાર તલવાર લઈ માતાનું સ્વાગત કરવા સામે આવ્યે. < આકાશમાં ક્રોધથી ધમધમતી સગડી સરખી જોસ ફેર આવતી વીરમતી ચંદ્રને સામે આવતા જોઇ હેઠે ઉતરી અને ખેલી ‘ દુષ્ટ ! હજી તું જીવે છે ? ' ચંદ્ર મેલ્યે ' માતા ! હું તે તમારાથી નાના છું એટલે આપના મર્યા પહેલાં હું કઇ રીતે મરૂ.’ ક્રોધી કંપતી વીરમતીએ દિવ્ય તલવારના ઘા ચંદ્ર ઉપર કર્યો પણ પુણ્યશાળી ચંદ્રના અખતરથી તે તરવાર અથડાઇ સીધી વીરમતીની છાતીમાં ભેાંકાઇ. ચંદ્રે દુષ્ટને શિક્ષા કરવીજ જોઈએ તેમ માની તેન ચાટલે પકડયા અને તેને શિલા ઉપર અફાળી પૂરી કરી. વીરમતી ક્રોધથી ધમધમતી મૃત્યુ પામી છઠ્ઠી નરકે ગઈ. For Private And Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર વિમળાપુરીમાં ચારે બાજુ વાત પ્રસરી કે ચંદ્રકુમારને મારવા આવેલી વીરમતી ચંદ્રકુમારને હાથે મૃત્યુ પામી છે. સારા લેકના મૃત્યુથી લેક આંસુ સારે અને દુર્જનના મૃત્યુથી લેક આનંદ પામે તેમ વીરમતીના મૃત્યુથી વિમળાપુરીમાં ખુબ આનંદ ફેલાયો. ચંદ્રરાજાનું ફરી વિમળાપુરીએ સુંદર સ્વાગત કર્યું. યાચકને નગરીમાં છૂટે હાથે દાન અપાયાં. ( ૩ ) વીરમતીના મૃત્યુની વાત આભાપુરીમાં પણ પહોંચી. કેમકે વીરમતી કાતી લઈ ચંદ્રને મારવા માટે ઉપડી હતી તેથી સમગ્ર લેક ગમગીન હતા તેમણે જ્યારે વીરમતી ચંદ્રના હાથે હણાઈ તે જાણ્યું ત્યારે તેમના હર્ષને પાર ન રહો. વીરમતીના મૃત્યુને આભાનગરીએ શેકથી નહિ પણ ખુબ આનંદથી ઉજવ્યું. સુમતિ મંત્રી અને ગુણવળીને પણ હર્ષ ન પાર રહ્યા. સુમતિ મંત્રીએ પ્રજાના આગેવાનોની સહીઓ સાથે એક પત્ર તૈયાર કર્યો. તેમાં લખ્યું કે રાજન્ અહિં વહેલા પધારે અને આભાનું રાજ્ય સંભાળે. વીરમતીના દુખથી પ્રજાને મુક્ત કરી તેમાં તમારા સુખથી પ્રજાને સંતોષ કરો આ કાગળ મુદ્દાના માણસ સાથે વિમળાપુરી મેકલ્ય. પતિનું માનવ થવું અને વીરમતીનું મૃત્યુ થયું આ બેથી ગુણુવલીને સુખ થયું હતું પરંતુ પતિને વિરહ તેને ખુબ સાલતું હતું. તે જ ચંદ્રરાજાને સંભારતી અને આંસુથી For Private And Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંદરાજાનું ચરિત્ર ૨૮૭ કપડાં ભિંજવતી. એક વખત એક પિપટ આંસુ સારતી ગુણાવલીને જોઈ બે “રાણી! આપ શા માટે રડે છે ? રાણી બોલી “ભાઈ ! મારે પતિ વર્ષો થયાં પરદેશ છે. તે છે તે પુરે સુખી પણ હું ત્યાં જઈ શકતી નથી કે મારો સંદેશે કે વિશ્વાસુ માણસ તેને પહોંચાડે તેમ નથી. તેથી હું દુખી છું.' પિપટ બોલે “સંદેશે મને લખીને આપે. હું તમારા નાથને હાથોહાથ આપીશ.” ગુણવલીએ આંસુ લુંછયા અને તે કાગળ લખવા બેઠી સ્વસ્તિશ્રી વિમલાપુરે વીરસેન કુલચંદ રાજ રાજેશ્વર રાજીયા સાહિબ ચંદ નરિંદ એક બાજુ મનના બળાપાના, પોતાના અવગુણુના અને સ્વામિના સ્નેહના બેલ તેણે લખ્યા પણ આંસુની ધાર એટલી બધી જેથી કાગળ ઉપર પડતી હતી કે તે બધા અક્ષરે રોળાઈ જતા હતા. કાગળ પુરો કરતાં કરતાં ગુણવળીને ડૂમે ભરાયે તેથી સ્નેહ હંમેશાં પૂર્ણ ન થાય તેમ સ્નેહનો કાગળ પણ અધૂરોજ પોપટને તેણે આપે. પોપટ કાગળ લઈ વિમલાપુરી પહોંચ્યો અને તેણે ચંદ્રરાજાને હાથે હાથ તે કાગળ આપે. - રાજાએ કાગળ છે. વાંચવા લીધે પણ ઠેર ઠેર આંસુથી રેળાયેલા અક્ષર દેખી કાગળના શબ્દ જે ભાવ ન કહે તે ભાવ તે આપોઆપ સમજે. અને તેથી તેની આંખમાં પણ આંસુ ઉભરાઈ આવ્યાં. ચંદ્રકુમારે આ કાગળ વાંચી આભાપુરી જવાને નિર્ણય કર્યો. For Private And Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૮ થાસાગર (૫) એક વખત ચંદ્રરાજાને ગમગીન દેખી પ્રેમલાએ પુછયું નાથ ! તમે કેમ ઉદાસ અને વિચારમગ્ન લાગે છે ?” ચંદ્ર બે “પ્રેમલા! મને ગુણવલી અને મારી નગરી યાદ આવે છે. ગુણાવલીએ ભૂલ કરતાં શું કરી પણ પછી તેણે એ પશ્ચાતાપ કર્યો નથી. તેમજ મારી આભાનગરી આજે મને બોલાવે છે. તે સુની પડી છે. તેથી હું ત્યાં જવા માંગુ છું” પ્રેમલાને પણ શ્વસુર ભૂમિ જોવાના કેડ હતા તેથી તેણે પણ તેમાં સંમતિ આપી. ચંદ્રરાજાએ મકરધ્વજને કહ્યું કે “રાજન ! હું આભાનગરીએ જવા માગું છું મારી પ્રજા હાલ રાજા વિના સુની છે અને તે બોલાવે છે માટે મને ત્યાં જવા અનુમતિ આપે.” મકરધ્વજે ઘણે ન જવા આગ્રહ કર્યો પણ તેણે ન માન્ય એટલે તેણે માન્યું કે બાંધ્યા કણબીએ ગામ ન વસે તેમ ચંદ્રને પરાણે રોકવાને કાંઈ અર્થ નથી તેથી તેણે તેને આભા નગરી જવા સંમતિ આપી. ચંદ્રરાજા આભા જવા તૈયાર થયા એટલે પ્રેમલા પણ પતિ પાછળ જવા તૈયાર થઈ. પ્રેમલાને રાજમાતાએ રોકાવા ઘણું કહ્યું પણ તે ન માની એટલે રાજમાતા બેલી. પ્રસવે જનની જો કેઈ, પ્રસ સુત નિરવાણ પણું પુત્રી પ્રસવે રખે, પિયર વિમુખી જાણ ગમે તેવી છેકરી વહાલી હોય તે પણ તે પિયરથી વિમુખ રહેવાની તેને ત્યાં ગમે તેટલું ધન સંપત્તિ હશે તો For Private And Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર ૨૮૯ પણ તે તે બાપને ત્યાંથી કાંઈ લઈ જવાનીજ ભાવના રાખવાની. આથી તેણે પણ તેને બહુ આગ્રહ ન કર્યો અને પતિ પાછળ જવાની રજા આપી. મકરધ્વજ રાજાએ ચંદ્રરાજાને ખુબ દાયજો આપે. નેકર પરિવાર અપ્યા તથા સેના હીરા અને ખેતીના ઢગ આપ્યા. આ પછી પુત્રીને વળાવતાં અનેક શિખામણ આપ્યા બાદ તેણે ચંદ્રરાજાને કહ્યું. “વહિલા મળજે વડ જીમ ફળ ખે જે કદીએ વિસારે. વહેલા વહેલા આવજે, વડની પેઠે તમારે વંશ વેલે વધુને અને અમને હૃદયથી જરાપણ ભૂલશે નહિ.” પ્રેમલાની સખીઓએ, દાસીઓએ નગરજનેએ અને ચિરપરિચિત સીમાડાના વૃક્ષોએ બધાએ આંસુ સારી વિદાય આપી. ચંદ્રરાજા વિમળાપુરીથી નીકળી સૌ પ્રથમ ગિરિરાજની યાત્રા કરી અને ભગવંતની ભક્તિ કરી તે બે “ભગવંત ! આ જીવન, આ ઉદય અને આ સૌભાગ્ય એ બધે આપની ભક્તિને પ્રતાપ છે.” આ પછી ચંદ્રરાજાએ ક્રમે ક્રમે પ્રયાણ કર્યું અને તે પિતનપુર આવ્યું. આ પિતનપુર નગર તેજ છે કે જ્યાં આગળ કૂકડાપણમાં ચંદ્રરાજા અને લીલાવતીને સંવાદ થયું હતું. જે દિવસે ચંદ્રરાજા પિતનપુર આવ્યા તેજ દીવસે લીલાવતીને પતિ લીલાધર પરદેશથી આવ્યું હતું. આથી તેના કુટુંબમાં ખુબ For Private And Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૦ કથાસાગર આનંદ હતે. લીલાવતીએ પતિની આજ્ઞા લઈ ચંદ્રરાજાને પિતાને ઘેર આમંત્રણ આપ્યું. બેન ભાઈને ભેજન આપે તે રીતે તેણે તેને જમાડ અને ચંદ્ર પણ લીલાવતીને પોતાની નાની બેન માની ખુબ દાયજો આપે. (૭) ચંદ્રરાજા સાંજના ભેજન બાદ ગઠી કરી પિતાના તંબુમાં સૂતા હતા. રાત્રિએ પિતાને અંધાર પછેડે ધીમે ધીમે જગત્ ઉપર પાથર્યો હતો. સૌ કઈ શાંત હતા ત્યાં એક સ્ત્રીને ડુસકે ડુસકે રડવાનો અવાજ આવે. ચંદ્રરાજાની ઉંઘ ઉડી. તે એકદમ બેઠા થયા અને તલવાર લઈ રડવાના અવાજની દિશાએ ગયા તે એક સ્ત્રી મેંફાટ રેતી હતી. ચંદ્રરાજાએ કહ્યું “શા માટે રડે છે બાઈ? તને શું દુખ છે? તે કહે છે તેને કાંઈ ઉપાય કરું? રડનાર સ્ત્રી રૂપ રૂપને અંબાર હતી. તે બેલી “હું વિદ્યાધર પુત્રી છું. મારે પતિ મને વાંક વિના મધ્યરાત્રિએ છેડી ચાલ્યા ગયે છે. રાજન્ ! હું અબળા મારો જન્મારો કઈ રીતે કાઢીશ? તેને જે મારા ઉપર પ્રેમ નથી તે મારે પણ તેના ઉપર પ્રેમ રાખવાથી શું ? મારૂં રુદન તમે સાંભળ્યું છે અને મારી વારે ધાયા છે તે હે પુરુષ! હું તમારી સ્ત્રી થવા ઈચ્છું છું. પ્રેમીની સાથે પ્રેમ કરવાથી અર્થ સરે નિપ્રેમીને વળગી રહેવાથી શું ?' ચંદ્ર એકદમ આઘે ભાગે અને બે બાઈ આવું ખરાબ ન બેલ. સારા માણસ એઠી વસ્તુને ન ખાય. તું ગમે તેવી રૂપાળી પણ પરસ્ત્રી, મારે ન ખપે. તારી ઈચ્છા હોય તે તારા પતિને શેાધી તેની પાસે પહોંચાડું.” For Private And Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંદરાજાનું ચરિત્ર ૨૯૯ સ્ત્રી બેલી “પ્રેમ વિનાને તેની પાસે જઈને મારે શું કરવાનું ? તે હમણું રાખશે પણ પછી મારે ત્યાગ કરે તેનું શું? ચંદ્ર ! મારો અત્યારે કોઈ આસરે નથી તેથી તું નહિ સ્વીકારે તો હું તને સ્ત્રીહત્યા આપીશ.” ચંદ્ર બેલ્યા “એથી હું નહિ ડરૂં. સ્ત્રીહત્યા કરતાં દૂરાચાર એ મહાન પાપ છે. રાવણ પદ્ધોત્તર ભસ્માંગ આ બધાને દુરાચારની બુદ્ધિથી ભયંકર અંજામ આવ્યું છે તે હું જાણુનાર દુરાચારને કેમ કરૂં? બાઈ ! તું મારી બહેન છે. હું તારે ભાઈ છું. તું કહે તે મદદ કરૂં. બાકી તારી ખરાબ ઈચ્છાને તે હું વશ નહિંજ થાઉં. રેતી સ્ત્રી જોત જોતામાં દેવ રૂપ બની અને તે દેવ ચંદ્રકુમાર સામે હાજર થઈ . ચંદ્રકુમાર ! તમે ખરેખર શિયળવંત છે. આજે ઈદ્ર તમારી શિયળની જેવી પ્રશંસા કરી હતી તેથી તમે સવાયા છે ઇંદ્ર ભરસભામાં કહ્યું હતું કે પોતનપુરના સીમાડામાં રહેલ ચંદ્રરાજા નિશ્ચળ શિયળવંત છે. તેને દુનીયામાં કઈ ડગાવી શકે તેમ નથી. ” મને આમાં શંકા ઉપજી અને તેથી હું તમારી પરીક્ષા કરવા આ સ્ત્રીનું રૂપ કરી અહિં આવ્યું અને આ બધું નાટક કર્યું. ચંદ્રકુમાર! તમે ભાગ્યવંત છે. આમ દેવ પ્રશંસા કરી પોતાના સ્થાને ગયે. રાજા પણ તંબુમાં ત્યાર પછી નિરાતે સુતે. ચંદ્રરાજાએ પિતનપુરથી પ્રયાણ કર્યું. ગામે ગામ પિતાને પ્રભાવ જમાવી, માગના રાજાઓને વશ કરી તેની For Private And Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૨ કથાસાગર ભેટ સ્વીકારી તે પ્રયાણ દરમિયાન ૭૦૦ સ્રીઓને પરણ્યા અને અનુક્રમે તે આલાનગરીની નજીક આવ્યા. આભાનગરીમાં ચંદ્રરાજાના પ્રવેશ મહાત્સવ ઉજવા. ઘેર ઘેર ધ્વજાએ ખંધાઇ અને આંગણે આંગણે મેાતીના ચાક પૂરાયા. સુવાસણ સ્ત્રીઓએ ધવળમગળ ગાયાં. ખુખ વખત સુધી પ્રજાએ ચદ્રરાજાને ધારી ધારી નિરખ્યું. સૌનાં હૃદય હર્ષિત થયાં. સુમતિ પ્રધાન અને ગુણુાવલીને તે હ હૃદયમાં પણ ન માયા. ચંદ્રરાજાએ રાજ્યની લગામ હાથમાં લીધી પ્રર્જાને મુખ સુખી બનાવી. ગુણાવલીને સાતસા સ્રીઓની પટરાણી બનાવી. અને આ સાતસોએ સ્ત્રીએ જાણે સગી બેન હાય તેવી રીતે એક બીજા સાથે પ્રેમથી વર્તાવા લાગી. (૯) એક વખત ગુણાવલી અને ચંદ્ર રાજા વિનાદે ચઢ્યાં. ગુણાવલીએ પ્રેમલાનાં વખાણ કર્યાં અને કહ્યું ‘તું ખરેખરી ઉપકારી. તેણે તમને પંખીમાંથી માનવ મનાવ્યા. પણ નાથ! ખે'ટુ' ન લગાડશેા. પ્રેમલાને મેળવી આપનાર તે હુંજ છુ ને ? સાસુના વચને હું વિમળાપુરી ગઇ તેા તમે ત્યાં આવ્યા અને પરણ્યાને ? આથી તમારે મારા ઉપકાર માનવા જોઇએ.’ .. ચંદ્રરાજાએ કહ્યું ‘તમારા ઉપકાર સેા વખત. તમે મને પ્રેમલા સાથે પરણાવ્યા અને પ ંખી પણ તમેજ બનાવ્યે ને?” • પખિ બન્યા તાજ તમે વિમળાચળને સ્પર્યાં અને પાવન થયા તે કેમ યાદ કરતા નથી ? મારા બધા દુર્ગુણું. સંભારા છે પણ કઇ ગુણ તે સંભારા, તમે પખિ થયા પછી For Private And Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર ર૯૩ મેં જે દુખમાં દીવસો કાઢ્યા છે તે શું તમે નથી જાણતા? આવું દુખ તે દુશ્મનને પણ ન પડજે.” ગુણાવલીએ કહ્યું. ચંદ્રરાજાએ કહ્યું “હું એ બધું જાણું છું માટે તે ચાહું છું નહિતર મને પંખિ બનાવનારને વેરી ન માનું? હું વિમલાપુરીમાં મનુષ્ય થયો કે મેં તુ તમને યાદ કર્યા. ત્યાં પ્રેમલા હતી અને રાજાનું ઘણું બહુમાન હતું છતાં તમે મને ઘડી પણ વિસર્યા નથી તે તમારી નિર્મળ પ્રીતિને લઈને જ ને ?” હા! હા! નાથ! બરાબર કહી ગુણાવલી ભેટી પડી. (૧૦) પ્રેમલા અને ગુણાવલી સગી બેનેની માફક પરસ્પર હેત રાખતી. ચંદ્રરાજા સાથે સંસાર સુખ જોગવતાં તે બનેને એક એક પુત્ર રત્નને જન્મ થયે. ગુણાવલીએ જે પુત્રને જન્મ આપે તેનું નામ રાજાએ ગુણશેખર પાડયું અને પ્રેમલાએ જન્મ આપેલા પુત્રનું નામ મણિશેખર પાડ્યું આ બન્ને પુત્રો ધાવમાતાથી ઉછેરાતા વૃદ્ધિ પામવા લાગ્યા અને પરસ્પર સગા ભાઈના નેહથી વધવા લાગ્યા. ચંદ્રરાજા આમ સર્વ રીતે સુખી થયા. તેની આજ્ઞા ત્રણે ખંડમાં પ્રવતી. ચંદ્રરાજા રાજરાજેશ્વર થયે છતાં તે ઘડી પણ વિમળાચળને હૃદયથી વિસારતે નહતું. તેણે વિમવાચળમાં અનેક બિંબ ભરાવ્યાં અને ઘણું પ્રતિષ્ઠા કરાવી તે તીર્થની પ્રભાવના કરી. For Private And Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૫ પૂર્વ ભવ શ્રવણુ યાને ચંદ્રરાજાનું સયમ ( ૧ ) એક વખતે વનપાળકે આવી ચંદ્રરાજાને વધામણી આપી. • રાજન્! ઉદ્યાનમાં ભગવંત મુનિસુવ્રતસ્વામિ તીર્થ"કર પધાર્યા છે.' ચદ્રરાજા આ સાંભળી મુખ ષિત થયા તેણે વનપાલકને સાત પેઢી ચાલે તેટલુ ઇનામ આપ્યું. રાજાએ ચતુ રંગી સેના તૈયાર કરી. નગરને ધ્વજા પતાકાથી શણગાર્યું હાથી, ઘેાડા, રથ પાલખી શણગાર્યાં અને તે સર્વ પરિવાર તથા પ્રજાજનાને સાથે લઈ રાજા નગર બહાર આવ્યે. ભગવાનનું સમવસરણ જોતાં તે પુક્તિ થયા અને જેમ માણસ જીવનમાં ગુણુનાં પગથાર એક પછી એક ચડે તેમ તે સમવસરણના પગથાર ચડી ભગવાનને પ્રદક્ષિણા દઇ પદામાં બેઠે સાથે આવેલા પ્રજાજના પણ યગ્યસ્થાને બેઠા. સૌ શાંત બની ભગવાનની સામે સ્થિર દૃષ્ટિવાળા થયા. એટલે મેઘના ગંભીર અવાજ સરખી વાણીએ ભગવાન ‘નમે તિથસ ” કહી આલ્યા. , ભુલ્યા ચેતન નિકેત સ્વભાવનો વિભાવે તવ આવ્યે રે For Private And Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર હે ભળે! આ જીવ પોતાના જ્ઞાન દર્શન ચરિત્રના સ્વભાવને ભૂલી જડના સ્વભાવમાં રાચે છે તેથી જ અનર્થ પરંપરા ઉત્પન્ન કરે છે. જીવને દેહ મારે લાગે છે. ધન મારૂં લાગે છે. પુત્ર મારા લાગે છે. સ્ત્રી મારી લાગે છે અને દુનીયામાં જે મુકીને જવાનું છે તે બધું મારું લાગે છે. પણ જે સદા સાથે રહેવાના છે તે જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ ધર્મ પરા લાગે છે. આ દૃષ્ટિને ભ્રમ તેને ન ટળે ત્યાં સુધી તેનું કઈરીતે કલ્યાણ થાય. ? જીવ અવ્યવહાર રાશિથી માંડી આમ કેઈકેઈવાર ઉંચે આબે પણ આવા વિભ્રમને લઈ કઈ વખત પાછા પટકાયે. ચેતને કલ્યાણ સાધવા સ્વભાવદશાને સમજવી અને વિભાવ દશાને ત્યાગ કરે એજ જરૂરી છે. આ પુરેપુરૂં તમને સમજાશે એટલે તમે કેઈની હિંસા નહિ કરે. ઈંદ્રની ત્રાદ્ધિ અને અનુત્તરનાં સુખ પણ તમને કાચના કકડા જેવાં લાગશે. ધમ ખાતર પડનારા ગમે તેવાં કષ્ટોને તમે હસ્ત મેઢે સહન કરશે અને આપોઆપ નિસ્તાર પામશે. અને સુખદુ:ખ બધામાં તમારું ચિત્ત સમાન રહેશે. તમને કઈ વૈરી નહિ લાગે પણ સર્વ જીવે કમવશ છે એમ માની સર્વ પ્રત્યે સમભાવ જાગશે. દેશના પૂર્ણ થઈ એટલે ચંદ્રરાજા વિચારે ચડયે વીરમતી સાથે મારે આ વૈરની પરંપરા અને પ્રેમલા, ગુણાવલી, શિવમાળા, મકરવજ વિગેરે સાથેને સનેહસંબંધ એ પણ શું વિભાવદશાજ છે ને? આ વિભાવદશા જીવનમાં એક પછી એક થર જમાવતી જાય છે. તેમાં પૂર્વભવનાં કર્મો કારણ હોય છે. આ પૂર્વભવનું સ્વરૂપ આવા કેવળજ્ઞાની સિવાય બીજો કોણ કહે ? તેથી તે For Private And Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૬ કથાસાગર ફરી ભગવાનને નમી બોલ્યો “ભગવંત! પૂર્વભવે મેં એવું કયું કર્મ કર્યું હતું કે જેને લઈ મને મારી વિમાતાએ કુકડો બનાવ્યું? ક્યા કર્મથી મારે નટો સાથે ભમવું પડયું ? આ પ્રેમલાને કયા કમથી વિષકન્યાનું આળ આવ્યું ? અને કનકધ્વજ શાથી કેઢીએ થયે? આ બધું અગમ અગોચર અમારૂં વૃત્તાંત આપ સર્વજ્ઞ ભગવંત શિવાય બીજું કેણ કહી શકે?” - ભગવાને કહ્યું “રાજન ! આ જગતમાં પ્રેમ અને દ્વેષ સુખ અને દુઃખ એ બધા પૂર્વભવના કારણેથી થાય છે. તમારે પૂર્વભવ હું કહું તે સાંભળે એટલે તેનાં બધાં કારણે આપો આપ તમને સમજાશે. (૨) વદર્ભ દેશમાં તિલકાપુરી નામે નગરી હતી. આ નગરને રાજા મદનભ્રમ અને તેને રાણી કનકમાળા હતી. આ રાજાને એકની એક પુત્રી તિલકમંજરી હતી. આ તિલકમંજરી રૂપાળી અને બુદ્ધિશાળી હતી પણ તેને જૈનધર્મ ઉપર દ્વેષ હતા. આમ છતાં જેન ધમ ઉપર ખુબ રાગવાળી સુબુદ્ધિ મંત્રીની પુત્રી રૂપમતી સાથે તેને ખુબ સખિપણ હતાં. તિલકમંજરી અને રૂપમતીને એવાં સખિપણાં હતાં કે તેમણે બાળપણથી જ એ નિશ્ચય કર્યો હતો કે “આપણે પરણવું તે એકજ વરને? કેમકે જુદા વર વેરે પરણીએ તે જુદું ઘર માંડવું પડે અને જુદા પડવું પડે ને ?” - પ્રધાનપુત્રી રૂપમતી જેનધર્મની અભ્યાસી, સુશીલ ધીર ગંભીર, સગુણી અને સાધુસાધવીના પરિચયવાળી હતી. આથી એકવાર રૂપમતીને ત્યાં કઈ સાધ્વી વહેરવા આવ્યાં. છે પ્રધાન અને સારા સાધવી For Private And Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદ્રરાજાનું ચરિત્ર ૨૯૭ રૂપમતી તે વખતે મેાતીની જાળ પરાવતી હતી. તે એકદમ ઉભી થઈ અને સાધ્વીજીને વહેારાવવા ઉઠી. આ વખતે તિલકમ'જરી પણ ત્યાં બેઠી હતી પણ તેને તેા સાધ્વીજી ઉપર દ્વેષ હોવાથી તેણે તેમના કાંઇ આદરસત્કાર ન કર્યાં પશુ સાધ્વીની સંગમાંથી રૂપમતીને ખસેડવા તેણે તેની મેાતીની જાળ સાધ્વી ન જાણે તે રીતે તેમના કપડે બાંધી દીધી. સાધ્વીજી મહારાજ વ્હારી ઉપાશ્રયે ગયાં. રૂપમતી પેાતાની જાળ શેાધવા માંડી પણ જડી નહિ એટલે તેણે તિલકમ જરીને કહ્યું ઃ સખિ ! મારી જાળ લીધી હોય તે આપ મશ્કરી ન કર.' તિલકમ જરી ખેલી. ‘ મે તારી જાળ લીધી નથી. ’ " તે અહિંથી લે કેણુ ? અહિ તારા સિવાય બીજું તા કેાઇ છે નહિ' મંત્રી પુત્રી ખાલી. તિલમંજરીએ કહ્યું ખીજું કોણ ? તું જેનાં ભારાભાર વખાણ કરે છે તે સાધ્વીએ તારી જાળ લીધી છે. તું વહેરાવવા માટે ઘી લેવા ગઇ એટલે તે તેમણે ઉઠાવો લીધી છે. ’ ‘ખિ! પૂજ્ય ત્યાગી મહાત્માઓ ઉપર ખાટુ આળ ન ચડાવીએ. તે જાળને તે શુ પણુ રત્નસરખાને પણ ન અડે તેવાં ત્યાગી છે.' તિલકમ જરી ખેલી ‘ જોયા એમના ત્યાગ, એ તે ઢાંગી #ભી અને લેાકેાનાં સાંઠીજા ખરા કરનારાં હૈાય છે. તેમને મફતનું ખાવુ છે અને તાગધિન્ના કરવા છે. ’ રૂપમતી મેલી ‘ નાહક નિંદા કરી કમ` ન ખાંધ. ત્રીજી વાત છેાડ. તું મારી જાળ આપી દે. ' " For Private And Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૯૮ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર 6 જાળ મે લીધી નથી તારી સાધ્વી લઈ ગયાં છે ચાલ તને પ્રત્યક્ષ કરાવું. ’ એમ કહી તિલકમ જરી રૂપમતીને સાથે લઇ ઉપાશ્રયે આવી અને વાપરવા બેસતાં મહારાજ મારી ખિની જાળ આપે. તમે છે અને સાથે શુ ચારી પણ કરતાં જાએ સાધ્વીને કહ્યુ વ્હારતાં જા " છે ?' સાધ્વી એલ્યાં ‘ જુઓ આ રહ્યાં પાતરાં અને કપડાં મે જાળ લીધી નથી અને અમારે તે શા માટે લેવી જોઈએ ?” તુ તિલકમ જરીએ જ્યાં જાળ બાંધી હતી તે છેડા છોડી જાળ કાઢી ખતાવી. સાધ્વી એકદમ ભાંઠાં પડયાં. રૂપમતી મેલી. ‘તિલકમાંજરી આ બધાં કતવ્ય તારાં લાગે છે. સાધ્વી ઉપર તે જ ખાટા આરેપ મુકયા છે.’ તિલકમ જરી મેલી ‘શું તારે! સાધ્વી પ્રત્યેના આવે અધરાગ છે? જાળ ચારેલી પ્રત્યક્ષ ખતાવી અને સાધ્વી કાંઇ ખુલાસો નથી કરી શકતાં એટલે તેને બચાવવા તું મને વગેાવે છે’ ઃ રૂપમતી એલી ‘મારા માન્યામાં આ કઇ રીતે આવતું નથી કે સાધ્વી જાળ ચેરે. તને તેમના ઉપર દ્વેષ છે એથી તેમને વગાવવા તે આ કામ કર્યું છે. પણ સખિ ! હસતાં આવાં આંધેલાં કમ બહુ દુ:ખદાયક નીવડે છે.' રૂપમતી અને તિલકમાંજરી ઘેર ગયાં પણ સાધ્વીજીને આ આળ સહન ન થઈ તેથી તેમણે ગળે ફાંસો ખાવા માંડયેા. આ વસ્તુ પડેશમાં રહેલ સુરસુ દરી નામની સ્ત્રી જોઇ ગઇ અને તેથી તેણે તેમને આપઘાત કરતાં વાર્યાં. આ પછી સાધ્વી પણ શાંત થયાં અને આપઘાતની કેશીશ માટે તેમને પણ દુ:ખ લાગ્યું. For Private And Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર આ વાત સમય જતાં વિસારે પડી. તિલકમંજરીનાં તથા રૂપમતીનાં બેનપણમાં સહેજ અંદેશ પડે પણ જતે દીવસે તેમનાં બેનપણું તેવાં ને તેવાં રહ્યાં. એક વખત વિરાટરાજ સુરસેન તરફથી તિલકમંજરીનું માગું આવ્યું. રાજાએ જવાબમાં કહ્યું “સુરસેન સાથે તિલકમંજરીને પરણાવવામાં મને જરા પણ વાંધો નથી પણ મારી પુત્રી અને પ્રધાનપુત્રી બન્ને એક જ વરને વરવા ઈચ્છે છે આથી પ્રધાનપુત્રો રૂપમતીની ઈચ્છા જાણ્યા પછીજ નિશ્ચય કરાય.” રાજાએ રૂપમતીની ઈચછા જાણી લીધી અને ત્યારબાદ તે બન્નેનાં લગ્ન વિરાટના રાજા શૂરસેન સાથે થયાં. બન્ને બેનપણીઓ એકજ વરને વરી અને સાથે સુખ ભોગવવા લાગી. તિલકમંજરી અને રૂપમતીનાં સખિપણું જન્મથી હતાં પણ શેયે થતાં તે સખિ પણ ન રહ્યાં. હવે પરસ્પર એક બીજાના તે છિદ્રો જેવા લાગી. અને નજીવા કારણે પણ રેજ લડવા માંડી. શોક્યથી શૂળી રૂડી કહી નહી ઈહાં મીનને મેષ રે બહું જે બહેન સગિ હવે તે હિ પણ વહે દ્વેષ રે. એક વખત તિલકપુરીને રાજાને કોઈએ સુંદર કાબર ભેટ ધરી. આ કાબર રાજાએ તિલકમંજરીને મેકલી. તિલક મંજરી રોજ તેને રમાડતી અને તેની સાથે મીઠા સ્વરે વાત કરતી. તિલકમંજરી આ કાબર સાથે રૂપમતીને વાત કરવા સરખી દેતી નહિ. આથી રૂપમતીએ પિતાના પિતા પાસે તેના For Private And Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૦ કથાસાગર જેવી કાબર મંગાવી પણ તે તેને ન મળી એટલે તેણે કેશી નામનું એક પક્ષિ મે કહ્યું. તિલકમંજરી કાબરને રમાડતી અને રૂપમતી કેશીને રમાડતી. બન્નેએ તેને પાળનારા માણસ પણ જુદા જુદા રાખ્યા હતા. એક કહે મારી કાબર રૂડી એક કહે મુજ કરી રે જિમ એક ગ્રાહકે આવે વિલગે પાડેશી બિહુ ડેલી રે એક વખત આ બન્ને રાણીએ વાદે ચઢી. તિલકમંજરી કહે કે મારી કાબર સારી અને રૂપમતી કહે કે મારી કેશી સારી. બન્ને એ પક્ષી માટે મીઠું બોલાવવાની હોડ કરી કાબરે ખુબ ખુબ મીઠા શબ્દ કર્યા પણ કશી એક શબ્દ સરખે બોલી શકી નહિ. તિલકમંજરીએ રૂપમતીને ચીડવી “જેઈને તારી દેશી મારી કાબરના હજારમાં ભાગે પણ આવે તેમ છે ખરી?” રૂપમતી હતી ઘણુંએ ડાહી પણુ પંખીથી રાણી રે આગળ ભાવિ કઈ ન સમજે કુણ જાણે કુણુ જી રે રૂપમતી ડાહી અને શાણી હતી છતાં તે ભાન ભૂલી તેણે કેશીને ખુબ મારી તેનાં પિછાં તોડી નાંખ્યાં. કેશીના રક્ષકે તેને વારી પણ તે બિલકુલ ન માની. પરિણામે કેશી તરફડી મૃત્યુ પામી. પણ મૃત્યુ પામતાં તેની દાસીએ તેને નવકાર સંભલાવી ધમંપમાડે અને તેણે રૂપમતીને આવું કામ કરવા બદલ For Private And Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર ૩૦૧ ખુબ ઠપકે આપે. આ પછી રૂપમતીને પણ વારંવાર પશ્ચાતાપ થયો કે “અરે મેં પક્ષિને જીવ લીધે તે ઠીક ન કર્યું. પણ તિલકમંજરીએ તે રૂપમતીના આ કૃત્યને જાહેર કરી તેને અને જૈનધર્મને બન્નેને ખુબ ખુબ વગે. રૂપમતી ઘણુંએ પસ્તાવે, કેસીને દુઃખ દેઈ પણ કીધું અણકીધું ન હવે બાપડલા રે જીવડલા તું કરજે કામ વિમાસી વિહડે જાતું આવતું વિહડે કર્મ એ કરવત કાશી રૂપમતીએ કેશીને મારતાં શું માર્યું પણ પછી તે ખુબ પસ્તાઈ. પણ હવે કર્યું ન કર્યું થાય તેમ નહોતું. ખરી રીતે જીવે કામ વિચાર કરીને કરવું જોઈએ કે જેથી પાછળથી પસ્તાવો ન થાય. ખરાબ કામ હંમેશાં કરતાં દુઃખ જેમ આપે છે તેમ તેનું ફળ મળે ત્યારે પણ તે દુખ આપે છે. - આ પછી રૂપમતીએ તિલકમંજરી સાથે સરસાઈ કરવાનું છેડયું. ખુબ ધીર સ્વભાવ કેળવી તેણે ઘણું સુકૃત ઉપજયું. રાજન આ કેશી તે વીરમતી રાણી થઈ કેમકે તે કેશી ત્યાંથી મરી ગગનવલ્લભ રાજાની પુત્રી વીરમતી થઈ અને વીરસેન રાજાને પરણી. હે રાજા! રૂપમતી તે તું પોતે ચંદ્ર, તિલકમંજરી તે પ્રેમલાલચ્છી, સાધ્વીને ફાસે ખાતાં અટકાવનાર સુરસુંદરી તે ગુણુવલી, ગળે ફાંસો ખાવા તૈયાર થયેલ સાધી તે કનવજ. કેશીને રક્ષક તે સુમતિ મંત્રી અને કાબરને રક્ષક તે હિંસક મંત્રી. તિલકમંજરી અને રૂપમતીને સ્વામિ શૂરસેન તે શિવકુમાર નટ. રૂ૫મતીની દાસી તે શિવમાળા અને કાબરનો જીવ તે કપિલા ધાવમાતા. For Private And Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૨ કથાસાગર શ્રી મુનિસુવ્રત જિનજીએ ભાખ્યા ઈમ પૂરવભવ સહુના રે અભાપતિ સમજ સમજ તું કહીએ તુજ કિંબહુનારે કીધું કમ જે ઉદયે આવે તિહાં નહી કેઈનો ચારે કાઢયો છે એમ સઘળે આમ આપણે વારે રે રાજન કશીની પાંખે તે ઉખેડી નાંખી હતી તેથી વીરમતીએ આ ભવમાં તને પંખી બનાવી વેર લીધું. તિલકમંજરીએ પૂર્વભવે સાધ્વીને ખેટું આળ આપ્યું હતું તેથી આ ભવે સાવીને જીવ કનકધ્વજ કુઠીરૂપે થઈ પ્રેમલાલચ્છી બનેલ તેને વિષકન્યાનું આળ આપ્યું. પૂર્વભવે કેશીના રક્ષકનું રૂપમતી આગળ કાંઈ ન ચાલ્યું તેમ આ ભવમાં ગુણવલીનું વીરમતી આગળ રેયા સિવાય બીજું કાઈ ન ચાલ્યું. મરતાં મરતાં કોશીને રૂપમતીની દાસીએ નિજામણ કરાવી હતી તેથી કેશીમાંથી બનેલ વીરમતીએ દાસીમાંથી બનેલ શિવમાળાને કુકડે ભેટ આપે. આમ ચંદ્રરાજા! આ પ્રમાણે તમારે પૂર્વભવને અધિકાર અને સંબંધ છે અને તેથી આ ભવના પ્રેમ કે વૈરસંબંધે આશ્ચર્યજનક નથી. દુનીયામાં બધે આજ પરં. પરાનું સામ્રાજ્ય છે. (૩) આ પૂર્વભવને સંબંધ સાંભળી ચંદ્રરાજાને વૈરાગ્ય જાગ્યે તેણે ગુણશેખરને આભાને રાજવી બનાવ્યું અને મણિશેખર વિગેરે રાજકુમારોને બીજાં બીજાં રાજ્ય આપી રાજી કર્યા. For Private And Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનુ· ચરિત્ર ૩૦૩ ચંદ્રરાજાની સાથે ગુણાવલી, પ્રેમલા, સુમતિ મત્રી, શિવકુમાર, શિવમાળા અને સાતસે રાણીએ દીક્ષા લેવા તૈયાર થઇ. દીક્ષાના ઉત્સવ ગુણશેખરે ખુબજ શાનદાર કર્યાં. અને તે બધાએ મુનિસુવ્રત સ્વામિ પાસે ભાવથી દીક્ષા લીધી. ચંદ્રરાજા ચંદ્રરાજર્ષિ અન્યા. સાપ કાંચળી ઉતારી ચાહ્યા જાય તેમ તેમણે આભાનગરી અને તેની ઋદ્ધિ છેડી સચમ લઇ સર્વના ત્યાગ કર્યાં. વિહાર વખતે ગુણશેખર વિગેરે સમગ્ર પ્રજાજના આંખમાં આંસુ સારતા રહ્યા પણ તે તો મિત્રે 7 સર્વત્ર સમવિત્તો' ખની આભા છોડી પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. ચંદ્રરાજર્ષિએ સયમ લઇ સ્થવિર ભગવંતા પાસે જ્ઞાન અભ્યાસ કર્યાં અને તીવ્ર તપ આરંભ્યા. પરિણામે તેમણે કર્માંનાં પડળા દૂર કરી કેવળજ્ઞાન મેળવ્યું. ગુણાવળી વિગેરે સાધ્વીએ એ પણ નિળ સંયમ પાળી પ્રતિનીની આજ્ઞાને વહન કરી પોતાનાં જીવન અજવાળ્યાં. કેવળી ભગવંત ચંદ્રમુનિ મહાત્મા અંતકાળ નજીક જાણી ઉપકારક સિદ્ધાચળે આવ્યા અને અંતે ત્યાં એક માસની સલેખણા કરી સિદ્ધિ પદને વર્યાં. સુમતિ સાધુ, શિવ સાધુ, ગુણાવલી અને પ્રેમલા પણ કેવળ જ્ઞાન પામી અનેક જીવાને પ્રતિબેાધી મુક્તિને વર્યાં. શિવમાળા વિગેરે સાધ્વીએ અનુત્તર વિમાને ગયાં અને ત્યાંથી મહાવિદેહમાં જઇ મુક્તિને વરશે. આમ પૂર્વ ભવની લીલા સમેટી જગતને લીલા સમેટવાના ઉપદેશ આપતુ તેઓનું જીવન આજે પણ અનેકને ઉપકારક છે. For Private And Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૪ કથાસાગર આ ચંદ્રરાજાનું ચરિત્ર ચંદ્રરાજાના રાસ ઉપરથી સંક્ષિરીતે આપવામાં આવ્યું છે. ધર્મ અને ભક્તિ તરફ જૈન જનતાને વાળવા માટે પૂર્વાચાર્યોએ અનેક ગેય સાહિત્ય બનાવ્યું તેમાં રસને મટે ફાળે છે. આ બધા રસમાં ચંદ્રરાજાને રાસ ખુબ રસિક છે. આ રાસના કર્તા “બાળપણે આપણ સનેહી ” જેવાં અનેક સ્તવને બનાવનાર નૈસર્ગિક કવિ મેહનવિજ્યજી મહારાજ છે, તેમણે આ રાસ સંવત ૧૭૮૩ પિષ સુદી ૫ શનિવારે અમદાવાદમાં પુરે કર્યો છે. આ રાસ એ કાળે અને પછીના કાળે ઘણેજ કેપભાગ્ય છે જોઈએ કેમકે તેની સુંદર સચિત્ર પ્રતિએ આજે ભંડારમાં ઘણી મળે છે. આ ચરિત્ર મૂખ્યત્વે તે શિયળના અને શત્રુંજયના મહિમાનું ઉધક છે. પણ સાથે સાથે તેમાં અનેક સુંદર વિષ છે. આ ચરિત્ર ખુબજ રસિક અને ધર્મ પ્રેરક છે. રાસકારની આ કૃતિ એ સામાન્ય કૃતિ નથી પણ કવિના કાવ્યના બધા લક્ષણથી ભરપુર કાવ્યકૃતિ છે. તેને સન્મુખ રાખી સંક્ષિપ્તરીતે આ ચરિત્ર લખ્યું છે. [ ચંદરાજાને રાસ ] For Private And Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ શિખામણની રીત યાને શાન્તમંત્રી ચડતી પડતી એ સંસારને ક્રમ છે. આ ચડતી પડતી માણસના જીવનમાં આવે છે તેમ કાળમાં, ગામમાં, શહેરમાં, જ્ઞાતિમાં, સમાજમાં અને ધર્મમાં પણ આવે છે. જીવ માત્ર ઉપર કરૂણા રાખનાર, મરણતે પણ જુઠું ન બેલનાર, અદત્તને કેઈપણ કાળે ન ગ્રહણ કરનાર, તલવારની ધાર પેઠે બ્રહ્મચર્યને પાળનાર અને કેડીને પણ નહિ સંઘરનાર ઉત્તમ મુનિ જીવન છે. આ મુનિ જીવનને વેષ ધારણ કર્યા છતાં તેના આચાર ઉપર લક્ષ ન રાખનાર એક કાળે ચયવાસી સાધુવર્ગ હતું. આ ચિત્યવાસીઓ સુનિના કપડાં પહેરતા, દહેરાસરમાં રહેતા, પૈસા ટકા પાસે રાખતા અને મુનિ જીવનના વ્રતથી નિરપેક્ષ રહેતા. એમાંના એક ચૈત્યવાસી મુનિની કથા છે. (૨) ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં સાતુ નામે મંત્રી હતા. મંત્રીની ઉંમર વન વટાવી વૃદ્ધાવસ્થામાં પ્રવેશી હતી. તેમની ઉજવળ બુદ્ધિ તેમના મસ્તકે આવેલા સફેદવાળ તેમને દેખનારને જણાવ્યા વગર રહેતી ન હતી અને તેમને વૈભવ જીવનની રહેણી કહેણીમાં હંમેશ પ્રગટ થયા વિના રહેતા ૨ છે For Private And Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૬ કથાસાગર નહિં. આ બધું છતાં આ મંત્રી વૈભવ અને કુશાગ્ર બુદ્ધિ દુનીયાની માયા છે. પણ ખરૂં શ્રેય કરવાનું સાધન તા ધ છે તે વિસર્યાં ન હતા. તેથી રાજ્યકાજ કે દુનીયાના બધા વ્યવહારા કર્યા છતાં તે ધર્મમાં ચિત્ત રાખતા હતા. શાન્તુ મ`ત્રીના વૈભવ હવેલી. અશ્વશાળા, હસ્તિશાળા, અને નાકર ચાકરમાં જણાતા હતા તેમ તે વલવ જિનમદિા ઉપાશ્રયે અને અન્નાલયેમાં પણ જણાતા હતા. તેમણે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના મધ્ય ભાગમાં શાંતુવસહી નામે શત્રુંજયની ટુંક જેવું જિનમંદિર બાંધ્યું હતું, જે જિનમદિર અનેકના એધિબીજ ઉત્પન્ન કરનારૂં અને બેધિબીજને દૃઢ કરનારૂ હતુ. શાન્તુ મંત્રી હંમેશાં ત્રિકાળ આ મંદિરના દન કરવા આવતા અને જીવનના હરેક કાર્ય પ્રસંગે પણ તેના દર્શન કરવાનું ચૂકતા નહિ. એક વખત રયવાડીએથી હાથી ઉપર બેસી પાછા ફરતાં શાન્તુ મંત્રી શાન્તુવસહીએ આવ્યા. પગલે પગલે ટોકરા વગાડાતા હાથી ઉભે રહ્યો. શાન્તુ મંત્રી હાથી ઉપરથી હેઠા ઉતર્યો અને જ્યાં મંદિરના દરવાજે પ્રવેશ કરવા ગયા ત્યાં નજીકના એક ખૂણા ઉપર ઉભેલા એક યુવાન સાધુ પર તેમની નજર પડી. આ સાધુ સુંદર શણગાર સજેલી કાજલ આંજેલી રૂપવાન વેશ્યાના ખભા ઉપર હાથ મુકી ઠાઠા ઢીઢી કરતા હતા. શાન્તુમંત્રીએ તે સાધુને બરાબર જોયા પણ તે સાધુની નજર તેમના ઉપર પડી નહિ. મંત્રીએ તુત ખેસ ઉંચા નીચે કર્યા અને તેમની નજીક જઈ ગૌતમ સ્વામિને વાંઢે તે રીતે વિનય પૂર્ણાંક તે સાધુને ‘ઈચ્છામિ ખમાસમણા વંૐિ' કહી For Private And Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસ્તુમંત્રી ૩૭ વંદનસૂત્ર બેલી વાંદ્યા. વેશ્યાની સાથે ચેન ચાળા કરતા સાધુ વિજળી પડે અને માણસ તુ ખેંચાઈ જાય તેમ આ શબ્દ સાંભળી એકદમ સ્થિર થયે. મંત્રીએ “સ્વામિ સાતા છે છે” કહ્યું. સાધુએ માથું ધુણાવ્યું પણ તેના હૃદયમાંથી શાંતિ કયારનીચે ચાલી ગઈ હતી, સાધુ વિચાર કરે તે પહેલાં તે વંદન પુરૂ કરી “મઘેણુ વંદામિ ”કહી મંત્રી ચાલ્યા ગયા. શાસ્તુમંત્રીએ સાધુને આક્રોશ ભર્યા વચને ન કહ્યું કે મહારાજ ? તમે જૈન સાધુ છે કે કેણ? તમને મંદિરમાં રહેવા દીધા છે. તે શું આવાં પાપ કરવા? ચાલ્યા જાઓ અમારે તમારૂં કામ નથી? તેમજ મીઠા વચને “મહારાજ ? તમારી નાની ઉંમર છે. તમને લેકે સારા સાધુ મને અને તમે આવી રીતે વેશ્યા સાથે ઉભા રહી વાત કરે તેમાં સારું ન લાગે તેવા વચનથી શિખામણ પણ ન આપી. મંત્રી પણ શાસ્તૃવસહીમાં જીનેશ્વર ભગવંતને વંદન કરી પિતાના આવાસે આવ્યા. મંત્રીએ આ વાત નીતે કહી પૂજારીને કે ન કહી કોઈપણ ગામના માણસને પણ પિલા જન સાધુને લજાને પાર ન રહ્યો તેને તે એમ થયું કે જમીન માર્ગ આપે તે પાતાળમાં સમાઈ જાઉં? હું શા મેં કાલે શાંતુ મંત્રીને વંદન કરાવીશ અને કદાચ તે હાલ મારી પાસે વેશ્યા ઉભી હતી એટલે સજજન માણસ તરીકે કાંઈ ન બોલ્યા પણ પુછશે કે ‘મહારાજ? આ શું કરે છે ?' તે શું જવાબ આપીશ?” સાધુ પુરા પશ્ચાતાપમાં પડે તેણે ચૈત્યવાસ છે. ફરી દીક્ષા લીધી અને આ પાપની આલેચના માટે તેણે શત્રુંજયગિરિનું શરણું પણ લીધું. For Private And Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છ૮ કથાસાગર ( ૩ ) ઉન્ડાળને દિવસ હતે. બપોર થયા હતા. ગિરિરાજને માર્ગ સૂર્યના કિરણોથી ધેમ તપતે હને તે વખતે એક મુનિ ધીમે જોઈ તપાસી પગ મુકતા ઉતરતા ઉતરતા ગિરિરાજની તળેટીએ આવ્યા. આ મુનિનું શરીર કેવળ કલેવર જેવું હતું તેમને જેનાર તેમનાં દરેક હાડકાં ગણી શકતો છતાં તેમનું મુખારવિંદ ખુબજ તેજસ્વી હતું મુનિની ઉંમર વૃદ્ધત્વમાં પહોંચી ન હતી પણ તેમણે તપકષ્ટમાં કાઢેલ વર્ષોથી તેમની સાચી ઉંમર આંકી શકાતી ન હતી. બરાબર તે જ વખતે શાન્તમંત્રી ગિરિરાજથી હેઠn ઉતરી તળેટીએ આવ્યા. રોજની રીતરસમ પેઠે તેમણે ખેસને આ પાછ કરી પુંછ તે તપસ્વી મુનિરાજને વાંદ્યા અને સુખસાતા પછી તેમણે કહ્યું “ભગવંત! આપને મેં કયાંય જોયા લાગે છે. પણ કયારે તેને મને ખ્યાલ નથી. મારે વૃદ્ધાવસ્થા પરિચિતને પણ ભૂલી જાય તેવી થઈ છે. ભગવંત! આપના ગુરુનું નામ શું અને આપનું નામ શું ?” મુનિ બોલ્યા “મંત્રી મારા ગુરુ શાન્ત મંત્રી આપ !” મંત્રી બે “મહારાજ ! હું પામર તે આપને શિષ્ય થવાને માટે પણ લાયક નથી.” સાધુ બેલ્યા. “મંત્રી ! સાચેજ તમે મારા ગુરુ છે.” સાધુ કે ગૃહસ્થ જે જેને ધમ દાન આપીને શુદ્ધ ધમમાં સ્થાપે તે તેનો ધર્મ ગુરુ છે. એટલે એ રીતે તમે મને ધર્મ પમાડે છે માટે તમે મારા ધર્મગુરુ છે, મંત્રિવર! બાર વર્ષ પહેલાની વાત યાદ કરો. તમે રય For Private And Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસ્તુ મંત્રી ૩૯ વાડીએથી ફરી હાથી ઉપરથી ઉતરી મંદિરમાં પ્રવેશ કરતા હતા તે વખતે એક યુવાન સાધુ ખુણ ઉપર એક વેશ્યાના ખભા ઉપર હાથ મુકી ઉભે હતું અને તમે તેને વંદન કર્યું હતું યાદ આવે છે ?” મંત્રીએ કહ્યું “હા” મહારાજ ! જીવ કમ વશ છે. કોઈ ચડે પણ ખરા અને કઈ પડે પણ ખરા.” આ સાધુને તમે કાંઈ ઠપકે ન આપે. તમે વાંદી ચાલ્યા ગયા પણ તેના હૃદયમાં આ કૃત્ય માટે ખુબ લજજા આવી. તેને પશ્ચાતાપ થયે તેણે શ્રી ભગવંત હેમચંદ્રસૂરિ પાસે ફરી દીક્ષા લીધી. તે પોતાના પશ્ચાતાપ પૂર્વક ગુરુની આજ્ઞા લઈ શત્રુંજયગિરિરાજની શીતળ છાય એ તપ કરવા માટે આવ્યા. ભાગ્યવંત મંત્રી તે સાધુ એ હું છું આથી પરમાર્થથી તમેજ મારા ગુરુ છે. તમે મને કાંઈ ઉપદેશ આપ્યું નથી પણ તમારા વર્તનજ મને ધર્મમાગે વાળે છે.” મુનિએ મંત્રીને આભાર માનતાં પિતાને બાર વર્ષને જીવન પટ તેની આગળ ઉકે. મંત્રી બેલ્યા “ભગવંત! એમાં હું ઉપકારી નહિ આપજ ઉત્તમ મહામ કે સહેજમાં તરી ગયા. જુઓ અમે તે હજી એમના એમ સંસારમાં ગોથાં ખાઈએ છીએ.” મંત્રી ફરી નમી પિતાના આવાસે ગયે. અને મુનિએ લાંબા કાળ સુધી દીધ તપ તપી કલ્યાણ સાધ્યું. શા—મંત્રી તે આજે નથી પણ તેમનું ગંભીર વન તે આજે પણ તેવું જ સંભળાય છે. [ઉપદેશપ્રાસાદ] For Private And Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૭ મિથ્યાપવું યાને હાલીકા (૧) ભરત ક્ષેત્રમાં જયપુર નામનું નગર હતું. આ નગરને સજા જયવર્મા હતું. તે બુદ્ધિશાળી અને પરાક્રમી હતો. આ રાજાને બહુમાન્ય મનોરથ નામે શેઠ તે નગરમાં હતે. તેમને લક્ષ્મી નામે સ્ત્રી હતી. મને રથ બહુ ભદ્રિક પરેપકારી અને ધમપરાયણ હતે. આ મને રથ શેઠને પ્રથમ ચાર પુત્રે પછી એક પુત્રી થઈ. આ પુત્રી શેઠને ઘણું દેવ દેવીઓની પૂજા ભક્તિ અને બાધા આખડી રાખવાથી થયેલી હોવાથી શેઠે તેનું નામ હોલિકા રાખ્યું. હેલિકાને શેઠે તેજ નગરના એક ધનાઢયના પુત્ર સાથે પરણાવી પણ પુત્રીના ભાગ્યમાં વિધવાપણું લખાયેલ હેવાથી પરણ્યાની પહેલી જ રીતે તેને શૂળ ઉત્પન થયું. અને તેથી તે મૃત્યુ પામ્ય હેલીકા બાળ વિધવા થઈ મને રથ શેઠને બધી વાતે સુખ હતું પણ પુત્રીના આ વૈધવ્યથી સુખ સુકાઈ ગયું. તે તેની જાતને દુઃખી માનવા લાગ્યા.. હેલિકાએ સસરાનું ઘર છોડયું અને પિતાને ઘેર રહેવા માંડયું. પિતા હોલિકાને જરાપણુ ઓછું આવવા દેતા નહિ માંડલિકાએ સરખી માનવ ધવ્યથી For Private And Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાલીકા ૩૨? તેને ખુબ સાચવતા. તેની ઈચ્છાને મટાભાઈએ અનુસરતા, પણ હેલિકાના હૃદયમાં સતત વિષય ભાવના રહેતી તેનું શું થાય? बालरंडा तपस्वी च, कीलबद्धश्च घोटकः अन्तःपुरगता नारी, नित्यं ध्यायन्ति मैथुनम् બાળ વિધવા, તાપસી ખીલે બાંધેલે ઘડે. અને અંત પુરમાં રહેનારી સ્ત્રી હંમેશાં મથુનને જંખે છે. જેમ જેમ હેલિકા ઉંમરે વધવા માંડી તેમ તેમ તેના હૃદયમાં વિષયને અગ્નિ વધુ પ્રગટવા માંડે. પિતાની વહાલી પુત્રી હોવાથી તેને કઈ કાંઈ કામ બતાવતું નહિ. તે ખાઈ પી ગોખે બેસતી અને ગેખ નીચેથી પસાર થતા યુવાનને અને યુવતિને દેખી બળતી. એક વખત તે નગરને કામપાળ નામને એક યુવાન ગેખ નીચેથી પસાર થયે. હાલિકાના હૃદયમાં તે વસો ગયો અને તેણે તેની ઉપર કટાક્ષ ફેંકયે. ચતુર કામપાળ આ બધું સમયે પણ તેનું કાંઈ ચાલે તેમ ન હતું કેમકે શેઠનું ઘર ભર્યું ભાદર્યું હતું તેથી હેલિકા બહાર આવવાની છૂટ લઈ શકે તેમ ન હતું. તેમજ કામપાળ પણ શેઠને ઘેર વિના કારણે જઈ શકે તેમ ન હતું. હાલિકા કામપાળનું અને કામપાળ હોલિકાનું હંમેશાં ધ્યાન ધરતાં તેઓને ખાવામાં પીવામાં કાંઈ પણ કામ કરવામાં ચિત્ત ન ચોંટયું. એક વખત હાલિકાને સુકાતી જઈ શેઠે પુછયું “પુત્રિ! તું આમ દુબળ કેમ થઈ થઈ છે? પુત્રી પિતાને આને શું જવાબ આપે ? તે કાંઈ બોલી For Private And Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૨ કથાસાગર નહિ અને જતી રહી. શેઠ વિચારમાં પડયા “એ બિચારી દુર્બળ ન થાય તે શું કરે ? જન્મ ધરીને એ શું પામી છે? હું તેને ભણાવવા વિગેરેમાં રેકું તે કાંઈક તેનું ચિત્ત સ્થિર થાય.” આ પછી શેઠે તેને અનુકળ કેઈ ભણાવનાર સ્ત્રીની તપાસ કરવા માંડી. (૨) આ જયપુરમાં ચંડરુદ્ર નામે ભાંડ રહેતે હતો. તેનામાં કેઈ બીજી આવડત ન હતી તેથી ભાંગચેષ્ટા કરી પિતાને જીવન નિર્વાહ કરતે હતે. એને ઢંઢા નામની પુત્રી હતી. તે યુવાન થઈ પણ કોઈ તેને પરણે નહિ. કેમકે તેના બાપની સારી આબરૂ ન હતી એટલે કે માનતા કે બાપ જેવી બેટી હશે. જગમાં સૌને અનુરૂપ મળી રહે છે તેમ સુંઢાને પણ તેને અનુરૂપ અચળભૂતિ નામને વર મળે. હુંઢાનું ભાગ્ય એવું નીકળ્યું કે પરણે થોડા દીવસ થયા ત્યાં તેને પતિ અચળભૂતિ અને તેના બાપ ચંડરૂદ્ર બને મરણ પામ્યા. દંઢા પતિ અને પિતાના કુળને ક્ષય કરનારી અભાગી ગઈ. તેને ઉદાર નિર્વાહ કરવાનું કેઈ સાધન ન રહ્યું. ઢુંઢાને બાપ ભાંડ હતો અને પતિ પણ ભાંડ હતું તેથી તે પણ ભાંડ કળામાં કુશળ થઈ. તે લોકો આગળ અનેક જાતની ચેષ્ટાઓ કરતી અને તે દ્વારા લેકેની પાસે ભિક્ષા માગી પિતાને જીવન નિર્વાહ કરતી હતી. એક વખત ઢંઢા ભિક્ષા માટે મને રથ શ્રેષ્ઠિને ત્યાં આવી. શેઠે તેને આદર સત્કાર કર્યો અને તેને આસન ઉપર For Private And Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાલીકા ૩૧૩ બેસાડી તેની કુશળતા પુછી ઢંઢને ધંધે પિતાના હૃદયમાં કાંઈ પણ ન હોય છતાં સામાને જે પ્રિય હોય તે બોલી રીઝવવાને હતું. તેથી તે શેઠ ખુબ સંપત્તિશાળી હતા પણ પુત્રીના વિધવ્યને લીધે વૈરાગ્યવાળા હતા તેથી તે બેલી. કાલા કુશળ કિમ પુછીએ નિતુ ઉગે તે ભાણું જરા આવે જેવાણુ ખસે હાણી વિહાણુ વિહાણુ. કાલા શેઠ! મને શું કુશળ પુછે છે રોજ સૂર્ય ઉગે છે. એટલે ઘડપણ આવે છે. અને યુવાવસ્થા ચાલી જાય છે. રોજ રોજ હાની થતી જાય છે ત્યાં શી કુશળતા હોય ? જરકુત્તો જોવણ સસા કાળ આહેડી મિત્ર બિહુ વયરી બિચ ઝુંપડી, કુશળ તું પુછે મિત્ત હે મિત્ર શેઠ આ યુવાનીરૂ પી સસલું છે. તેની પાછળ ઘડપણરૂપી શિકારી કુતરો પડે છે. તેમજ એક તરફ કાળરૂપ શિકારી પણ પાછળ પડે છે. આ બે વચ્ચે મારું શરીરરૂપી ઝુપડું છે. તેથી શી કુશળતા હોય ?” મને રથ શેઠને ઢંઢાના આ વચનથી પ્રેમ ઉપયે. તેણે વિચાર્યું કે હુંઢા યુવાન છે. છતાં તેનામાં કે સુંદર વૈરાગ્ય વ છે. હોલિકાને જે તેની પાસે રાખી હેય તે તેની સેબતથી તેનામાં પણ વૈરાગ્યતા આવે અને તેને વૈધવ્યતાનું દુઃખ ઓછું થાય. શેઠ બેલ્યા. “ઢંઢા ગિની મારી પુત્રી હાલિકા બાળ વિધવા છે. તેને તમે તમારી પાસે રાખી અભ્યાસ કરાવે છે જેથી તે પણ વેરાગ્યવાસિત બની વેધવ્યના દુઃખને ઓછું કરે. ઢંઢા બોલી “શેઠ ? મને સંસાર કામે લાગે છે તેને સંસારને મોહ છે. યોગી અને સંસારીને મેળ મળેજ કયાંથી? For Private And Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૪. કથાસાગર ગિનિ ! વાત તો સાચી કે સંસારી અને સાધુને મેળે ન મળે પણ મોટા માણસે પિતાના કલ્યાણ સાથે પરનું પણું કલ્યાણ ઈચ્છતા હોય છે. તેથી તમે તેને સાથે રાખી વૈરાગ્ય માર્ગે વાળે તે તેનું પણ કલ્યાણ થાય ” શેઠે આ પ્રમાણે આગ્રહ કરી તે તેને હેલિકા પાસે લઈ ગયા અને તેને તે ઍપી. ઢંઢાએ વેરાગ્યનાં દૂહા છપ્પા અને ઘણું ઘણું સ્થાએ હાલિકા આગળ કહેવા માંડી પણ હેલિકાને તે કશામાં ચિત્ત ન ચેટયું એટલે ઢંઢાએ તેને પુછયું “બેન ! સાચું કહે તારા હૃદયમાં શું દુખ છે?” હેલિકા બેલી “હું બાળવિધવા છું મને વિષયની ભૂખ છે. મેં જ્યારથી કામપાળને જે છે ત્યારથી મારૂં ચિત્ત તેનામાં પરોવાયેલું છે.” ઢંઢા બેલી “તું ફિકર ન કર હું તને કામ પાળ મેળવી આપીશ.” ઢંઢા કામ પાળ પાસે ગઈ અને તેણે હેલિકાની હૃદય વ્યથા જણાવી તેને કહ્યું ‘તારે કાલે સૂર્ય મંદિરે આવવું જ્યાં તમારે બન્નેને મેળાપ થશે.” કામપાળ ખુબ રાજી થયે અને તેણે ઢંઢને ખુબ આદર કર્યો. કહ્યું છે કે, સત સાગર મિ , જબુદ્વીપ પછઠ્ઠ કારણ વિણ જે પ્રિતડી, મેં કહીં ન દી. સાત સાગર અને આખે જબુદ્વીપ હું ફર્યો પણ મેં કઈ જગ્યાએ કારણ વિના નેહ જ નથી.” For Private And Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હેલી ૩૧૫ (૪). બીજે દીવસે સવારે ૮ઢાગુરૂ સાથે પૂજાની સામગ્રી લઈ હાલિકા સૂર્ય મંદિરે આવી. ઢુંઢા મંદિરની બહાર ગઈ એટલે કામપાળ મંદિરમાં દાખલ થયો. તે હોલિકાને કોઈ પુછયા વિના સીધે તેને વળગ્યો અને તેણે જેથી તેને આલિંગન કર્યું. કાંઈક વિચારી હેલિકાએ તેની પ્રત્યે પ્રેમ બતાવવાને બદલે “અરે દેડે દેડે આ દુષ્ટ વ્યભિચારીને પકડો પકડે ” એવી બૂમ મારી. ચારે બાજુથી લેકે દેડી આવ્યા અને મને રથ શેઠ પણ આવી પહોંચ્યા. તેમણે કામ પાળને પક એટલે તે બે, “તમારી પુત્રી મારી સ્ત્રીના જેવી હેવાથી મેં મારી સ્ત્રી છે એમ માની હું તેને ભેટયે. મારી ભૂલ થઈ છે અજાણતાં થયું તેનું શું થાય? ” કામ પાળ નાસી ઘેર ગયે પણ હેલિકાએ પોતાના સતીપણાનું તાંડવ માંડયું. તેણે પિતાના પિતાને કહ્યું “પિતાજી ! હું આ પરપુરૂષના સ્પર્શને પામી માટે હું તેની શુદ્ધિ માટે અગ્નિ પ્રવેશ કરીશ. હું આ ચ પાસેજ અગ્નિસ્નાન ન કરીશ. પિતાએ કહ્યું “પુત્રી ! તું હદયથી તેને થોડી સ્પશી છે? : અજાણતાં સ્પર્શ થાય તેમાં કાંઈ પાપ નથી માટે તેને બેટે આગ્રહ ન રાખ. भार्या सुतां श्लिष्यति वै मनुष्यस्तत्रापि नित्यं मनःप्रमाणम् મનુષ્ય માતા અને પુત્રી બન્નેને ભેટે છે પણ તે બધામાં મનજ કારણ છે. આથી તું દેષિત નથી નિર્દોષ છે.” શેઠ હેલિકાને ઘેર લાવ્યો પણ આખા ગામમાં આ વાત ફેલાતાં લેકે તે હેલિકાને મહાસતી માનવા લાગ્યા અને For Private And Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૬ કથાસાગર કહેવા લાગ્યા. “હોલિકા કેવી સુશીલ છે અજાણે પરપુરુષને સ્પર્શ થતાં તે અગ્નિ સ્નાન કરવા તૈયાર થઈ.” હોલિકાને હવે પવિત્રતાનું પ્રમાણપત્ર મળી ગયું હતું તે ગમે ત્યારે ચત્યનાં દર્શને કે ઉદ્યાનમાં જતી તે પણ કઈ તેના માટે શંકા આણતું નહિ. તે ત્યાર પછી જુદા જુદા ઠેકાણે ઢંઢાને છેતરી કામપાળને સંબંધ બાંધતી અને તેની સાથે સુખ ભગવતી. પણ તેને એકમાત્ર દંઢાની બીક હતી કેમકે તે સમજતી હતી કે “હું કેવી છું તે ઢંઢા બરાબર જાણે છે તેણે જ મારો અને કામ પાળને સંબંધ કરી આપે છે. આ સિવાય આખું ગામ મને પવિત્ર માને છે માટે મારે કેઈપણ રીતે ઢંઢાનું કાસળ કાઢવું જોઈએ.” ફાગણ સુદ ૧૫ની અજવાળી રાત્રિ હતી. સૂર્યચન્યમાં કામપાળ અને હાલિકા આનંદ કરતાં હતાં. પાસેજ ઝુંપડીમાં સુંઢા એકલી ઘસઘસાટ સુતી હતી. તે વખતે હિલિકાએ વિચાર્યું કે હુંઢાનું હંમેશનું કાસળ કાઢવા માટે આ સારે સમય છે. તેણે એક બીજી માનવ આકૃતિ ઝુંપડીમાં મુકી અને ઝુંપડીની ચારે બાજુ લાકડાં મુકી ઝુંપડીને સળગાવી દીધી. આ પછી કામ પાળ અને હલિકા જયપુર નગર છડી ચાલી નીકળ્યાં. હેલિકાએ માન્યું કે મારી ગુપ્ત વાતની જાણુ હુંઢા ગઈ. હવે મને કેઈને ભય નથી. मारइ पियभत्ताई हणइ सुयं तह पणासए अत्थं नियगेहं वि पलिवइ नारी रागाउरा पावा. For Private And Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હેલી ૩૭. કામી ઓ સમય પડે પિતાના ધણીને મારે છે પુત્રને હણે છે ધનને નાશ કરે છે અને પિતાના હાથે ઘર પણ કુટી બાળે છે. સવારે જયપુરમાં આ શું થયું તેમ લકે બોલવા માંડયા. એટલે શેઠે કહ્યું “મેં મારી પુત્રીને ખુબ આશ્વાસન આપી બળી મરતાં તે વખતે રેકી હતી પણ તેને અજંપ થયે તેથી તે અને તેના પ્રેમને લીધે ઢંઢા અને બળી ગયાં લાગે છે.” લેકે આ બધું સાચું માન્યું તેથી લોકોએ એ અગ્નિની આસપાસ પ્રદક્ષિણા દીધી. હેલિકાને વંદન કર્યું. અને તેની ભસ્મને પવિત્ર માની મસ્તકે ચડાવી એટલુંજ નહિ પણ દર વર્ષે સતી હોલિકાની સ્મૃતિ માટે તે જગ્યાએ અગ્નિ પ્રગટાવવાનું શરૂ કર્યું. આમ જતે દિવસે પરમાર્થ વિના લેકમાં હુતાશની હેળી પર્વ ચારે બાજુ શરૂ થયું. કામપાળ અને હેલિકા જયપુર છેડી નાસી તે છૂટયાં પણ કામપાળ પાસે ધન ન હોવાથી તેણે હેલિકાને કહ્યું. પ્રિય ! ધન વિના આપણે સંસાર શી રીતે ચાલશે મારે? ધન કમાવા તને છેડી દૂર દૂર જવું જ પડશે.” હાલિકા બેલી “એ કેમ બને ? મેં તમારા માટે ઘર કુટુંબ બધું છોડયું હવે તમે મને છેડો તે કેમ પાલવે ?” કામપાળ બોલ્યા “હું તને ઠેર ઠેર સાથે લઈ ફર્યા કરીશ તો કાંઈ કમાઈ શકીશ નહિ અને તેથી તે હું અને તું બને દુઃખી થઈશું.' હેલિકા બોલી “મારા બાપ પાસે ઘણું ધન છે માટે For Private And Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૮ કથાસાગર ત્યાંથી કઈ કપટ કરી તે મેળવીએ તમારે કમાવવાની જરૂર ન પડે.” કામપાળ બે “આપાણાથી ત્યાં હવે પગજ કેમ મૂકાય. ? ત્યાં તે આપણા ગયા પછી લોકેએ તારા નામનું હેળી પર્વ શરૂ કર્યું છે અને તને ભેળા લેકે સતી કહી પૂજે છે. તેથી ત્યાં જવાય શી રીતે ?” હોલિકા બોલી “એ તે બધાં સારાં વાનાં થશે. આપણે ચાલને જયપુર જઈએ.” સ્ત્રીને વશ બનેલે કામપાળ હોલિકા સાથે જયપુરના પાદરે આવ્યો અને મને રથ શેઠ દુકાને બેઠા હતા ત્યારે તે એક સાડી લેવા ગયે. તે શેઠને કહેવા લાગે. “શેઠ! એક સારી જોઈ મને સાડી આપે ને જે તેનું મૂલ્ય લેવું હોય તે લ્યો” શેઠે એક સારી સાડી આપી અને તેના પૈસા લીધા.” સાડી લઈ જતા પહેલાં કામપાળે કહ્યું “શેઠ ! આ સાડી મારી સ્ત્રીને કદાચ પસંદ ન પડે તો તમારે બદલી આપવી પડશે.” શેઠે કહ્યું “એકવાર નહિ સાતવાર બદલી આપીશ.” થોડી વાર થઈ ત્યાં કામપાળ પાછો આવ્યા અને બે શેઠેઆ સાડી તે મારી સ્ત્રીને પસંદ નથી બીજી સારી સાડી આપે. શેઠે બીજી સાડી આપી તે પણ ડી વાર થઈ એટલે પાછી લાવી બોયે “આ પણ પસંદ નથી સારામાં સારી આપને ?” For Private And Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હેલીકા ૩૧૯ શેઠ બોલ્યા “ભલા માણસ! આમ કેટલા આંટા ખાશે. સાડી પહેરનારનેજ દુકાને લાવને એટલે તેને જોઈએ તે. પસંદ કરી લઈ લે.” કામ પાળે કહ્યું “સારૂં. તુર્ત તે હાલિકાને દુકાને લઈ આવ્યું અને તેણે આવી એક પછી એક સાડીઓ જોવા માંડી. - શેઠ સાડી બતાવે પણ તેમની નજર હોલિકાના મોંઢા ઉપરથી જરાપણ ખસે નહિ. કામપાળ બે “શેઠ ! આવા વૃદ્ધ થઈ મારી જુવાન ની સામે એકીટસે તમે જુઓ તે શું સારું છે? તમે તે વેપાર કરવા બેઠા છે? કે રમત કરવા ?” - શેઠ બોલ્યા “ભાઈ ! હું તારી સ્ત્રી સામે બેટી દૃષ્ટિથી નથી જોતો. મારે તારી સ્ત્રી જેવી પુત્રી હતી પણ તેને બળીમરી છે તેથી હું આને જોઈ રહ્યો છું કે આ અને એ કેમ સરખા મળતાં આવે છે ?” કામપાળ બોલ્યો “શેઠ! આનું પણ નામ તે હોલીકાજ છે. પણ આ મારી પત્ની છે. શેઠ! તમને યાદ છે હશે જ. તે વખતે સૂર્યમંદિરમાં હું તમારી છોકરીને મારી સ્ત્રા માની ભેટી પડ હતું ત્યારે તમે બધા મને ઠપકો આપે હતો પણ હવે આપને લાગે છે કે નહિ તમારી પુત્રી અને મારી સ્ત્રીને જોઈ ભલભલાને ભ્રમ થાય કે નહિ ? તમારી પુત્રી મરી ગઈ છે તે તમે જાણે છે છતાં આ મારી પુત્રી છે કે શું તે તમને મારી સ્ત્રી પ્રત્યે ભ્રમ થયે કે નહિ ? જગતમાં સરખા રૂપરંગવાળા સ્ત્રી પુરૂષે કયાં નથી હતાં? શેઠે કહ્યું “હા મારી પુત્રી પણ આનાજ જેવા રૂપ રંગ અને અવાજવાળી હતી. For Private And Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ४२० www.kobatirth.org કથાસાગર આ પછી શેઠ તે બન્નેને આગ્રહથી પેાતાના ઘેર લઈ ગયા અને તે બન્નેને પુત્રી અને જમાઈ તરીકે રાખ્યાં. (૯) હુંઢા મરીને વ્યંતરી થઇ. તેણે વિભ’ગજ્ઞાનથી પેાતાના પૂભવ જાણ્યા અને હેળિકાનુ સ્વરૂપ પણ જાણ્યું તે વિચારવા લાગી ‘કેવી આ દુનિયા છે? સાક્ષાત્ જીવતી અસતી હાલિકાને પૂજે છે અને જે હું તેના કરતાં સારી છૂ તેને તા કાઈ સંભારતું પણ નથી.' Acharya Shri Kailassagarsuri Gyanmandir આ જંતરીએ નગર ઉપર મોટી શિલા વિધ્રુવી . રાજા પ્રજા સૌ ભયભીત થયાં. મનારથ શ્રેષ્ઠિએ શિલાની પૂજા કરી અને કહ્યું ‘તમે જે કાઇ હા તે પ્રગટ થાએ અને અમારે અપરાધ ક્ષમા કરી અમારા અપરાધની ક્ષમા આપે.’ આકાશમાં રહી વ્યંતરીએ હાલિકાનું અર્ધું સ્વરૂપ કહ્યું અને જાન્ગ્યુ કે ‘જ્યારે તમે અસતી હૈાલિકાને પૂજો છે તે મને કેમ પૂજતા નથી ?' " શેઠે કહ્યુ' · દેવી શી રીતે તમને પૂજીએ ’ વ્યંતરી ખેલી ‘હું પૂર્વ ભાંડ હતી તે તમે તે દીવસે નાચેા, ગામે, કુદો, મશ્કરી કરે અને આનંદ કરો.’ લેાકાએ કહ્યુ > સારૂ. જ્ય તરીએ શિલા સરી. તે દિવસથી હાળી પછી તુ નાચવાનુ કુદવાનુ અને ધૂળ ઉડાવવાનુ` ધૂળેટી પર્વ શરૂ થયું. આમ જગત્ પરમાર્થને જાણ્યા વિના કેઇ સ`સારમાં ડુબાડનારાં પ કરે છે. માટે પમા સમજી કાર્ય કરવું. [ ઉપદેશપ્રાસાદ ] For Private And Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ યશોધર ચરિત્ર અધુરી આશા યાને યશેધરરાજા ( ૧ ) અઠ્ઠાઈ છ છે. ત્રણ ચોમાસાની એક પર્યુષણની અને એ એળીની. આમાં ચિત્ર અને આસેની ઓળીની અઠ્ઠાઈ શાશ્વતી અઠ્ઠાઈ કહેવાય છે. આ અઠ્ઠાઈઓમાં દેવતાઓ નંદીશ્વર દ્વિીપે જઈ અઠ્ઠાઈ મહત્સવ કરે છે. આ છ અઠ્ઠાઈઓમાં ચૈત્ર અને આ મહિનાની અઠ્ઠાઈના દીવસમાં પહેલાના વખતમાં કેટલીક જગ્યાએ ધર્મ નહિ પામેલા રાજાઓ પશુઓનું બલિદાન આપતા અને તેથી પિતાનું કલ્યાણ માનતા. આવા રાજાઓ પૈકી એક મારિદત્ત નામના રાજાએ આવું બલિદાન આવ્યું છે. તેમાં પશુ સાથે બત્રીસ લક્ષણ સ્ત્રી પુરૂષનું પણ બલિદાન આપવાનું છે. બલિદાનમાં બત્રીસ લક્ષણ સ્ત્રી પુરૂષ તરીકે એક સાધુ સાધ્વી થયેલ ભાઈ બહેનને લાવવામાં આવે છે. બલિદાન માટે લાવેલા આ મુનિના પ્રભાવથી કુદરતના વાતાવરણમાં ફેરફાર થાય છે. જેને લઈ મારિદત્ત રાજા એ સાધુનું જીવન વૃત્તાંત જાણવા ઉત્સુક થાય છે. મુનિ યશ For Private And Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩રર કથાસાગર ધર રાજાના ભવમાં લાટના કુકડા બનાવી હણવા માત્રથી હું અને તેમાં પ્રેરણા આપનાર તે ભવની મારી માતા આઠ ભવસુધી કેવાં દુઃખ પામ્યાં ને રૂમાં ખડા થાય તેવા આત્મવૃત્તાંત રજુ કરે છે. આ વૃત્તાંત તે આ યશેાધર ચરિત્ર છે. (૨) રાજપુર નગરમાં મારિદત્ત નામના રાજા હતા. રાજા, મૃગયા, સુરાપાન અને એશઆરામ સિવાય બીજું કાંઈ જાણુતા ન હતા. રાજા ધર્મોંમાં માત્ર પોતાની કુળદેવી ચંડમારીને પૂજય દેવ તરીકે માનતા અને તેની આગળ અનેક જીવાનો વધ કરી દેવીને તર્પણુ કર્યાંનુ માનતા. ચડમારી દેવીનુ` રાજપુર નગરની દક્ષિણ દિક્ષાએ મંદિર હતુ. આ મદિરને જોતાંજ દેવી અને દેવીભક્ત રાજાનુ સ્વરૂપ આપે।આપ સમજાતું. મદિરના દરવાજો અનેક મારેલાં પશુઆનાં શિંગડાંઓનાં તારાથી શણગારેલા હતા. મંદિરના ગઢ ઉપર ઠેર ઠેર કળશને ઠેકાણે મેાટા ભારડ પક્ષિઓનાં ઇંડાં મુકેલાં હતાં અને જ્યાં લાકડાના દંડની જરૂર હોય ત્યાં અનેક જાતનાં પશુઓનાં હાડકાં આડાંઅવળાં ગોઠવેલાં હતાં. દેવીના મ ંદિરની ધ્વધ્ન કેાઈ વસ્ત્રની ન હતી પણ બહુ વાળવાળાં પશુઓનાં પુ ંછડાને ધજાને ફેંકાણે ગોઠવ્યાં હતાં. મંદિરની ભીંતે મારી નાખેલા પશુએનાં જાડાં લેાહીના થરના લપેટા કરી ૨ગી હતી. આ સ્થાન હતું તે દેવીનુ પણ જેનાર તે સ્થાનને જોતાંજ ભય પામતા. આ મંદિરના મધ્ય ભાગમાં ચડમારી દેવીની પ્રતિમાને ઉંચા સાનાના આસન ઉપર ગોઠવી હતી. આ પ્રતિમાનુ રૂપ અને For Private And Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માધર ચરિત્ર ૩૩ આકૃતિ મ ંદિરની ભયંકરતાથી પણ વધે તેવી હતી. આ દેવીના એક હાથમાં તીક્ષ્ણ કાતર અને ખીજા હાથમાં મૂશળ હતા તેના ગાલ એસી ગયેલા, દાંત લાંખા, આંખેા ગાળ, અને જીભ વેત જેવડી મહાર કાઢેલ હતી. આ દેવીની પૂજન વિધિ પણ તેને અનુરૂપજ થતી હતી. પાણીના બદલે મદિરાથી તેનું પ્રક્ષાલન થતુ હતુ. અને તેને ધતુરા આકડા અને કણેરનાં કુલ વિગેરે ચડાવાતાં હતાં. ( ૩ ) નવરાત્રિના દિવસેા આવ્યા. દેવીના ભક્તો દેવીમ દિરમાં એકઠા થયા. અને તેમણે રાજાને દેવીના પૂજન વિધિ માટે પ્રેરણા કરી. જેને લઇ રાજાએ હજારે જળચર, ખેચર અને ભૂમિચર જીવાને! કચ્ચરઘાણ કાઢયા. લાહીના કાદવવાળા અને ચારેબાજુથી હણાતા જીવેાના કાલાહલમાં દેવી ભક્ત રાજા એલ્યે ‘સેવકે ! તમે મારી આજ્ઞા ઉઠાવી હેામની સામગ્રી બધી તૈયાર કરી છે પણ ખત્રીસ લક્ષણવાળુ પુરૂષ યુગલ જોઈએ તે હજી નથી આવ્યું ત્યાં સુધી આ સામગ્રી બધી અધુરી ગણાય. તમે આધે શેાધી વળેા અને તમે તેને ગમે ત્યાંથી પકડી લાવે. ’ આ અરસામાં સુદત્ત નામના ગણધર ભગવત રાજપુર નગરમાં વિચરતા હતા. આ ગણધર ભગવતના શિષ્ય અભય ચિ અણુગાર અને તેમના બેન જે સાધ્વી અન્યાં હતાં તે અભયમતી સાધ્વી અદ્ભૂમના પારણે દેવવશાત્ વહારવા નીકળ્યાં. બત્રીસ લક્ષણા પુરૂષને શેાધતા રાજપુરૂષોની નજર આ બે ભાઈ બહેન મુનિએ ઉપર પડી. તેમણે તેમને બત્રીસ લક્ષણા માની પકડી રાજા પાસે હાજર કર્યાં. અભયરૂચિ અણુ For Private And Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર૪ કથાસાગર ગાર તે સ્થિતપ્રજ્ઞ મહાત્મા હતા એટલે તેમને તે રાજસેવકેનું પકડવું કે આ બધી ધમાલથી જરાપણ ક્ષોભ ન થયે પણ અભયમતી સાધવી જરા ક્ષેભ પામ્યાં એટલે અભયરૂચિએ તેમને સ્થિર કરતાં કહ્યું. આય! મૃત્યુને ભય સાધુએ શા માટે રાખવે ? અમુક નિયત સમયે આપણું મૃત્યુ છે તે આપણને ખ્યાલ હોય તે વિશેષ ધર્મ કરણી કરી આપણે આપણા આત્માને ઉજવળ બનાવી શકીએ. આ પ્રસંગ આપણે માગીએ તે પણ કયાંથી મળે? બહેન! સારું થયું કે આજે આપણું અઠ્ઠમનું પારણું નથી થયું. આપણું મૃત્યુ ઉપવાસ પૂર્વક થાય તે શું છેટું?’ સાધ્વી સ્થિર થયાં અને બોલ્યાં. “મને મૃત્યુને ભય નથી. પણ આપણું મૃત્યુ શું આમ પશુની પેઠે દેવી આગળ બલિદાનથી થશે તેનું દુખ છે. પણ બાંધવ! જેવું શુભાશુભ કર્મ આપણે ઉપાર્યું હશે તેવું થશે. શેક કરે નિરર્થક છે. હું હવે શોક નહિ કરું. તમે મને માર્ગે વાળી તે સારું કર્યું.” અભયરૂચિ અણગાર અને અભયમતી સાધ્વીને હમ કુંડ આગળ લાવવામાં આવ્યા. સામે રાજા ઉભે અને બીજી બાજુ તલવાર ભાલા અને બીજાં ખુલ્લા શસ્ત્રો લઈ દેવી ભક્તો ઉભા. સાધુએ અને સાધ્વીએ આંખ મીંચી પંચ પરમેષ્ટિનું સ્મરણ કરવા માંડયું. ત્યાં અચાનક પૃથ્વી થરથર કંપવા લાગી. આકાશમાં મેટે વટેળ થયે અને ચારેબાજુ રેતથી આકાશ છવાયું. ક્ષણમાં તે કુદરતમાં એવું તાંડવ થયું કે બચાવે બચાવની બૂમે ચારે બાજુથી પડવા માંડી કેઇન For Private And Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યશાધર ચરિત્ર ૨૨૫ છાપરાં ઉડયાં, કેઇનાં ઘર પડયાં અને કેઈ ઉલટપાલટ થઈ ગયા. દેવીગૃહમાં રહેલા દેવીભક્તાને પણ પોતાના જીવનમાં સંશય લાગ્યું કે હમણું શું થશે અને શું નહિ થાય ? રાજા અને દેવીભક્તો ગભરાયા. રાજા મનમાં વિચારવા લાગ્યું “કહે કે ન કહા બલિદાન માટે લાવેલા આ સ્ત્રી પુરૂષ કઈ દૈવી મહાત્માઓ છે તેમના પ્રભાવથી જ આ બધે કુદરતમાં ફેરફાર થયે છે. કે સુંદર રૂપાળે તેમને દેહ છે. મારા કઠામાં હિંસા જન્મથી વસી છે આમને જોતાં તે ચાલી જાય છે અને તેમની ઉપર મને હાલ પુરે છે. જે મેં આમના ઉપર હાથ ઉપાડ તે તે તે નહિ મરે પણ હું અને મારી પ્રજા બધી તેમના કેપથી મૃત્યુ પામીશું” રાજા બે “મહાત્મા આપનું શું નામ છે? આપ કેણ છે ? મારે અપરાધ ક્ષમા કરે. રાજસેવકે ભૂલ્યા. આપને સત્કાર હેય! આપને તે પકડી લાવી મારવાના હેય? " મુનિ બેલ્યા “રાજન શા માટે મારું નામ પુછે છે? મારવા માટે લાવેલા અસંખ્ય છમાંથી થોડું જ કેઈનું નામ તમે પુછે છે? તમારે માનવને હેમ કરે છે તે જરૂર મારે હેમ કરે. હું તૈયાર છું. મારે જીવનમાં કેઈ અધુરી આશા નથી કે મારા વગર દુનીયામાં કેઈ કાર્ય અધુરૂં રહેવાનું નથી.” રાજા બોલ્યા “મહાત્મા હું આપને હણવા માગતે નથી. હું આપને ઓળખવા માગું છું.” રાજન ! બધા જીવે છે તે હું છું. વનમાં તૃણ ખાઈ જીવનારા, કેઈનું કઈ દીવસ નહિ બગાડનારા રાંક પશુઓને હણવામાં તમને વાંધો નથી તે મારે વધ કરવામાં શામાટે વાંધો For Private And Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર૬ સ્થા સાગર રાખે છે? રાજન ! બલિદાનથી શાંતિની ઈચ્છા રાખવી તે ખરેખર ભ્રમ છે. લેહીથી હાથ ધએ હાથ સાફ ન થાય તેને માટે તે નિર્મળ જળ જોઈએ. શાનિત અને કલ્યાણ માટે તે હિંસા ન હેય. કલ્યાણમાટે તે કલ્યાણકારી કાર્ય જોઈએ. હિંસા તે પરભવમાં બહેરા, મુંગા, જન્માંધ, અને દુર્ગતિના ભયંકર દુઃખ આપે છે. મારિદત્ત! જ્યારે હું આ તમારો વ્યવસાય દેખું છું ત્યારે મને મારી આગળ મારા પૂર્વભવે તરવરે છે. મેં મારા પ્રથમ ભવમાં માત્ર એક લેટને કૂકડે કરી વધેર્યો હતે. તેના પ્રતાપે હું ઘણા ભવ રખડ છું. જે દુ:ખ આજે સંભારતાં પણ મને કમકમી આવે છે. જ્યારે તમે તે હજારે જીવોને સંહાર સાક્ષાત્ કરે છે રાજન્ તમારું શું થશે ? શાણા માણસે તે અનર્થ દેખી અનર્થથી બચે પણ મેં તે રાજન! અનર્થ અનુભવી સાક્ષાત્ હિંસાનું દુઃખ અનુભવ્યું છે. અને તમે જે મારા દૃષ્ટાન્તથી નહિ અટકે તે તમારી દુઃખની સીમા કયાં જઈ અટકશે? મારીદત્તનું મન એકદમ પરિવર્તન થયું દેવીનું હિંસાગ્રહ ક્ષણભર અહિંસાગ્રહ સમું થયું. તે બેલ્યો ‘મુનિ ! તમે હિંસા કરવાનું સાક્ષાત્ ફળ અનુભવ્યું છે? તે મને ભગવંત ! તમારો અનુભવ કહી સાચે માર્ગે લાવે.” મુનિ બોલ્યા. “રાજન્! મેં પ્રથમભવે લેટને ફૂકડો બનાવી તેની હિંસા કરી હતી તેથી હું. मयूरो नकुलो मीनो मेषो मेषश्व कुर्कटः મેર, નાળીયે, માછલું, બોકડે, ફરી બેકડે અને ટૂકડે થયે. અને આ ઉભેલ સાધ્વી મારી બહેન છે તે પહેલા ભાવમાં મારી. માતા હતી તેણે આ હિંસામાં મને પ્રેરણા કરી હતી જેને પરિણામે તે For Private And Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ચરોાધર ચરિત્ર www.kobatirth.org ' Acharya Shri Kailassagarsuri Gyanmandir वा सर्पः शिशुमारश्व अजा महिषः कुर्कुटी કુતરા, સાપ, શિશુપાર, બકરી, પાડો અને કૂકડી થઈ. રાજા ચમકયા ‘ભગવત આપના આ બધા વૃત્તાન્ત વિસ્તારથી કહે મુનિએ પ્રથમ ભવથી પેાતાના વૃત્તાન્ત કહેવાના શરૂ કર્યાં. ૩૭ For Private And Personal Use Only (૪) રાજા! ઘણા વર્ષો પહેલાંની આ વાત છે. હું મારે પ્રથમભવ કહું છું. માળવામાં ઉજ્જયિની નગરી છે. આ નગરોમાં અમરદત્તનેા પુત્ર સુરેન્દ્રદત્ત રાજ્ય કરે છે. રાજાનુ નામ સુરેન્દ્રદત્ત છતાં લેાકેા બધા તેને યશેાધરરાજા કહી સ ંએધતા કેમકે તેના રાજ્યમાં પ્રજા સુખી હતી. રેગ અને ભયનુ તા ત્યાં નામ નિશાન ન હતું. તેના રાજ્યમાં માગ્યા મેહ વરસતા. અને તેને શત્રુ નામે કેાઇ ન હતા. જેને લઇ દશ દિશાએ તેના યશ ઉભરાતા તેથી તે યશેાધર કહેવાયેા. આ રાજાને બધા અંગામાં નયન વ્હાલુ છે તેમ નયનાવલી નામે વ્હાલી પટ્ટરાણી હતી. રાજા રાણી ખુબ સુખમગ્ન હતાં. આ સુખના ફળરૂપ તેમને ગુણધર નામે એક પુત્ર રત્ન પ્રાપ્ત થયું. રાજાને ગુણધર કુમાર ઉપર ખુબજ વ્હાલ હતુ તે તે એમજ માનતા કે આ પુત્ર મારાથી સવાયા પાકશે અને આખા માળવામાં મારા કરતાં સવાયું નામ રાખશે. આ યશેાધર રાજા એ હું. રાજન્! સમય વીત્યે એક વખત રાણી સાથે હુ' ગાખે. બેઠા હતા. રાણી મારાવાળ ગુ થતી હતી અને તેમાં ફુલ પરાવતી હતી તેવામાં તેના હાથમાં એક ધેાળા વાળ આવ્યેા. તેણે તે વાળ Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ કથાસાંગર તેાડી મારા હાથમાં આપ્યા. રાણીને મન તા આ સામાન્ય વાત હતી. પણ મારા હાથમાં વાળ આવતાં વિનાદે ચડેલુ મારૂ મન ખેદમાર્ગે વળ્યું. મેં વિચાર્યું. ‘હું કેટલાય વર્ષોથી આ સ્ત્રી સાથે વિષય સુખ લેગવુ છુ છતાં પણુ મને સતાષ ન થયો. હું આ વિષયાને સમજીને છેડુ તે સારૂ નહિતર આ ધાળાવાળ કહે છે કે થેાડા દીવસમાં મારે સ્વામી યમ આવી તને ઉપાડી જશે અને તારે પરાણે આ વિષય, આ રાજય અને આ વ્હાલી વ્હાલી કરે છેતે બધી રાણીએ છેડવી પડશે. માટે સમજીને છેડ. સંસારમાં તા માણસ बालस्य मातुः स्तनपानकृत्यम् युनो वधूसंगंम एव तच्चम् वृद्धस्य चिन्ता चलचित्तवृत्तेरहो न धर्मक्षण एवं पुंसाम् ॥ १ ॥ ખાલ્યકાળ માતાના સ્તનપાનમાં ગાળી પુરી કરે છે યુવાની સ્ત્રીઓની સાથે વિષય ભાગમાં વિતાવી પુરી કરે છે અને વૃદ્ધાવસ્થા રોગ અને શરીરની ચિંતામાં કાઢે છે. ધર્મ કરવાના તો તેને વખતજ મળતે નથી. મારે મૃત્યુ પહેલાં કાંઇક ધર્મોનું ભાથું મધવુ જોઇએ. મારા પૂર્વ શુ કાંઈ રાજા ન હતા? તેમને મારાથી કાંઇ ઓછે વૈભવ હતા ? છતાં તેમણે બધાએ માથે ધેાળા આવ્યા પહેલાં આ વૈભવ છોડી સ્વશ્રેય સાધ્યું હતું. જ્યારે હું તે માથે ધેાળા આવ્યા છતાં બેાકડા બકરીઓને માટે તલસે તેમ રાણીએ પાછળ ઘેલે થઈ ફરું છું. હું સારા દીવસ જોઇ ગુણધર કુમારને રાજ્ય ઉપર બેસાડુ અને આ બધી જાળથી મુક્ત ખની સાધુ મનુ. અહાહા કેવું એ સુદર અને નિર્મળ જીવન છે કે જેમાં શત્રુ મિત્ર ધંધા ઉપર સમાન ષ્ટિ, ભૂમિ શયન, વનવગડામાં પાવિહાર. ’ For Private And Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાધર ચરિત્ર ૩૯ રાજા ! આ વિચાર મેં મારૂ માથું ઓળતી નયનાવળીને કહ્યો. મારા વિચાર સાંભળો નયનાળીની આંખમાં આંસુ ઉભરાયાં. તે રડતી રડતી એટલી. ‘ પ્રિય ! ગુણધર હજી આળક છે. તેના ઉપર રાજ્યભાર તે કેમ લકાય ? સચમ એ છેવટે સાચુ' છે પણ હજી થાય છે. ઉતાવળ શી છે ? કુમારને ચાડા માટેા થવા દો એટલે આપણે બન્ને સાથે સંયમ લઇશું.’ રાજા માચે ‘રાણી ! જીવનના શે। ભરાંસા છે? જેને કાળ વશ હાય, કુદરત જેનું ધાર્યું કરતી હોય તેજ ધ માટે રાહ જોવાતુ કરે. હું તો સંયમજ લઈશ.’ < આપ સંયમ લેશે તે હું ધીવિનાની થેડીજ અહિં રહેવાની છું. અને મારે આપ વિના અહિં રહી શું સુખ માણવાનું છે? જ્યાં આપ ત્યાં હું' મેં કહ્યું ‘રાણી ! તારૂં શરીર અત્યંત સુકેામળ છે. તપ કરવા એ તારે માટે સહેલ નથી. કેમકે ત્યાં જમીન ઉપર સુવુ, પગે ચાલવું, ઘેરેઘેર ભિક્ષા માગવી આ બધી ક્રિયા તને બહુ કઠણ પડશે અને તુ સાથે આવી મને વિજ્ઞ રૂપ થઇશ. તુ રાજકુમારનુ પાલન કર અને મારે મા માકળા કરી આપ.' આપ્યા અને જેણે તેને ઉછેરશે. તમે હું તેની ચિંતા રાણીએ કહ્યું ‘જેણે જન્મ તેને તેને આજસુધી ઉછેર્યાં તે તેનું ભાગ્ય તેની ચિંતા છોડી સયમ લે છે. તે રાખી શા માટે અહિં પડી રહું? નાથ! તમારી જે ગતિ તે મારી ગતિ.’ For Private And Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૦ કથાસાગર આ વાર્તામાં સાંજને સમય થયે. હું ભેજન કરવા ગયે. ભેજન બાદ થોડી ઘણી વાતે કરી આજ વિચારમાં રમણ કરતે હું ઉંઘી ગયે. ઉંઘ તે ઘસઘસાટ આવી પણ જાગે ત્યારે તે ઉંઘમાં જોયેલું સ્વપ્ન જોઈ હું ખુબ ચિંતા તુર બન્યું. હું હજી શય્યામાંથી ઉભો નથી થયો ત્યાં તે મારી માતા ચંદ્રમતી ઉષે થશે ધરા આવ્યાં. હું શય્યામાંથી ઉઠી માતાને પગે લાગ્યું. પણ માતા મારા મુખ ઉપરની ખેદની છાયા જાણી ગયાં અને ત્યાં ‘પુત્ર! આજે ઉઠતાંજ કેમ ગમગીન છે?” ' કહ્યું “માતા! આજે મેં બહુજ ભયંકર સ્વપ્ન જોયું છે તેની આ દિલગિરી છે.” “જે હોય તે સ્વપ્ન મને કહે” માતાએ સ્વપન જાણુવાને આગ્રહ કર્યો. મેં કહ્યું “માતા! આજે છેલ્લે પહોરે મેં સ્વમાં એક સુંદર ભવ્ય મહેલ છે. આ મહેલના સાત માળ હું ચડ. અને સાતમે માળે બિછાવેલા ભવ્ય સેનાના સિંહાસન ઉપર બેઠે ત્યાં તમે અચાનક આવ્યાં અને મને ધક્કો માર્યો. હું ગડબડતે ઠેઠ જમીન ઉપર આવ્યું. થેડી વારે મેં ઉપર નજર નાંખી તે આપ પણ મારી પાછળ ગડબડતાં જમીન ઉપર પડયાં.” માતા છાતી ઉપર હાથ મુકી બેલ્યાં “પછી શું ?” મેં મારા કામમાં માતા અંતરાય ન કરે માટે સ્વ For Private And Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યાધર ચરિત્ર ૩૩૧ નમાં આગળને મનકપિત ઉમેરે કરી કહ્યું “મેં આ અધપાતને ટાળવા માથાને લેચ કરી મુનિવેષ ધારણ કર્યો અને ફરી સાતમે માળે ચઢયે.” માતા ! આ મેં સ્વપ્ન જોયું છે પણ હવે તે તે સ્વપ્નને સાચું કરવાને મેં નિશ્ચય કર્યો છે. આજકાલમાં ગુણધર કુમારને રાજ્યાભિષેક કરી હું દીક્ષા લઈશ.” માતા દડદડ આંસુ સારવા લાગ્યાં તે બોલ્યાં “બીજી બધી વાત પછી. આ દુ:સ્વપ્નને પહેલાં નેત્રદેવીને પ્રસન્ન કરી પ્રતીકાર કરે જોઈએ. દીક્ષા એ કાંઈ દુઃસ્વપ્નને પ્રતિકાર નથી. પુત્ર! આપણી ગોત્રદેવી કાળકા છે. તેની આગળ બધી જાતના પશુ પંખિના યુગલનું બળિદાન આપી તેને પ્રસન્ન કરવાનું રાખી આ દુઃસ્વપ્નને પહેલાં તું દુર કર.” ' કાનમાં આંગળીઓ ઘાલી. “માતા ! આ શું બેલે છે? દુ:સ્વપ્નથી મૃત્યુ કાલે થતું હોય તે આજે ભલે થાય પણ હું નિર્દોષ જીવોની હિંસા તે નહિં જ કરૂં.' માતાએ ખુબ રડવા કકળવા માંડયું. હું વિચારમૂઢ બન્યા. માતાનું કહ્યું નહિ કરવાથી હું અવિનીત ગણાતે હતું અને કહ્યું કરવામાં જીવહિંસાનું મહાપાપ લાગતું હતું. આથી મેં તલવાર લીધી અને મારી જાતે મેં મારા શિર પર ચલાવવા ઉપાડી. પણ બધા એકદમ મને વળગી પડયા અને મારી તલવાર ઝુંટવી લીધી. માતાએ કહ્યું “પુત્ર! દેવીના બલિદાનમાં જીવહિંસા એ જીવહિંસા નથી છતાં તને જીવહિંસાજ લાગતી હોય તે કઈ પણ જીવની લેટની આકૃતિ બનાવી તેને વધેરી પ્રસન્ન કરીએ તે શું વાંધો છે? For Private And Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પુર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર મેં કહ્યું ‘હું તે આવું પ્રસન્ન કરવામાં માનતેજ નથી પણ આટાને કેાઈ જીવ ખનાવી અખિલ કરવા હોય તે મને વાંધા નથી. તેવામાં કુકડા ફૂકરેકુ ફૂંક ખેલ્યા. માતાએ ઘઉંના આટાના એક સુંદર કુકડા બનાવ્યેા. આ કુકડાની ચાંચ અને પગ હળદરથી રંગી પીળા અનાવ્યા. તેની શિખા ગેરૂથી રંગી અને તેના શરીરને પણ લાખના રંગથી રંગ્યું. છેટેથી જેનાર આ કુકડા બનાવટી છે તેવુ' ભાગ્યેજ સમજે. જાણે સાચાજ કુકડા હોય તેમ બધાને લાગતુ. (૬) રાજા ! મારી માતાની પ્રેરણાથી મેં સ્નાન કર્યું. લાલ રંગનાં કપડાં પહેર્યાં. ગાજતે વાજતે કુકડાને આગળ કરી પરિવાર સાથે અમે કુળદેવી ચડિકાના ભવને આવ્યા. કુળદેવીને હું નમ્યો અને તેની આગળ આ કુકડાને ધરી માતાની પ્રેરણા મુજબ મે' તલવારથી સાચા કુકડા હોય તેમ ગણી તેને વધ કર્યાં. કુકડા આટાના હતા પણ માતાએ આ સાચા કુકડા છે તેમ ઠસાવી દેવીની પ્રાસાદી રૂપ સમજાવી માંસ પકાવે તેમ તેને પકાવ્યા. અને શેષની માફક તેણે બધાને વહેંચ્યા માતાએ તેની શેષ મને પણ ભોજન તરીકે પીરસી પણ મે તે નજ લીધી એટલે માતાએ મને તુ ં સમજતા નથી કહી ઠપકા આપી મારા હાથ પકડી ખળાત્કારે તે કુકડાનું કલ્પિત માંસ મારા મોંઢામાં નાંખ્યું. મારા માંઢામાં આ કુકડાની શેષ પડતાં માતાને ખુબજ આન થયા. તેણે મનથી માની લીધું કે દેવીને મે For Private And Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યશાધર ચરિત્ર પ્રસન્ન કરી અને સ્વપ્નનું અપમગળ હણાયું. પણ ખરીરીતે આ પાપે મારા જીવનને ભયંકર મલીન બનાવ્યું અને શિખરે ચડેલા મને પાતાળમાં પછાડી સંસારમાં રખડાવ્ચે. For Private And Personal Use Only 333 રાજા! હું. આ પછી મારા શયનગૃહે આવ્યેા. નયના વળી નયન ફાડી મારી રાહ જોઇ રહી હતી. મેં કહ્યું ‘ પ્રિયે ! આજે જલદી સુઈ જાઓ કાલે ગુણધરકુમારને રાજ્યભિષેક કરવાના છે. અને પરમ દીવસે હું સંયમ ગ્રહણ કરીશ. દુનીયાના મેળેા કાલે મારે બધે અટેપવાના છે. છેલી ભલામણ કાલ પુરતી છે. રાણીએ મારી વાતમાં સારૂં સારૂ કહ્યું પણ બહુ રસ ન લીધે! એટલે મેં માન્યું કે તેને ઉંધ આવતી હશે તેથી મેં ખેલવું અંધ કર્યું અને પથારીમાં ગુપચૂપ આંખા મીચી એક પછી એક કાલે કરવાના કાર્યાના અને ભવિષ્યના વિચારાને કરતા કાંઇપણ મેલ્યાચાલ્યા વિના પડયા રહ્યો. આથી નયનાવલી સમજીકે હું છું તેથી તે એકદમ ખેઠી થઇ અને શયનગૃહ બહાર ધીમે પગલે ચાલી હું ચમકયેા. રખે આ સ્રી મ્હારા વિરહથી કંટાળી આત્મઘાત તે નહિ કરે ને ? હું પણ તેના રક્ષણ માટે હાથમાં તલવાર લઇ તેની પાછળ ચાલ્યા. તેણે શયનગૃહ બહાર આવી ઉંઘતા કુબડા પહેરેગીરને મીઠા વચનથી જગાડયે. મેં માન્યું કે મારા અંગે મુખ્શને કોઇ ખાસ કામ કહેવા તે આવી લાગે છે. પણ પહેરેગીરે ઉઠતાંની સાથે ‘ રાંડ? કેમ આટલું મધુ માડુ કર્યું. આ શબ્દ એલ્યે. એટલે હું રાણી દુરાચારી છે તેમ સમજ્યા છતાં મારા મનમાં હેજી તેના નિશ્ચય નહાતા થયેા. કદાચ ઉંઘમાં આ ખેલતા હશે એમ હું માનતા હતા. Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૪ કથાસાગર તેણે એક સેટી લીધી અને નયનાવલીને એટલે પકડી બે ત્રણ ચઢી દીધી. નયનાવલી પગે લાગી તેને કહેવા લાગી. નાથ ! હું શું કરું. રાજા ! ઉંઘે ત્યારે આવું ને ? હું થોડી સ્વતંત્ર છું. મારે અપરાધ ક્ષમા કરે. ફરી આમ નહિ કરું.” હું આને ઉડો વિચાર કરૂં ત્યાં તે મારી આગળ એક પછી એક નવાં દશ્ય શરૂ થયાં. કાગડા અને કોયલ જેમ એક બીજામાં આસક્ત થાય તેમ આ કુજ અને નયનાવલીએ શયનગૃહની બહાર વિષય ભેગવ્યું. મારી સ્ત્રીનું આ ચરિત્ર નજરોનજર દેખ્યું. સામાન્ય માણસ પણ સ્ત્રીનું દુશ્ચરિત્ર સાંભળી લાલપીળો થઈ ન કરવાનું કરી નાંખે ત્યારે હું તો રાજા હતા, મારા હાથમાં તરવાર હતી અને સ્ત્રીનું દુરાચરણ મેં નજરેનજર જોયું હતું. આથી મારા હૃદયમાં વૈરાગ્યને જે ઝરો પ્રગટયો હતો તે જોતજોતામાં અદશ્ય થયે. હું લાલ પીળે થયે અને મેં મ્યાનમાંથી તલવાર બહાર કાઢી. પણ મારે પહેલાં આ કુલટા સ્ત્રીને હણવી કે નિમકહરામ કુને હણવે તે વિચારમાં બીજી ક્ષણે વિચાર આવ્યું કે આ મારી તલવારે મોન્મત્ત હાથીની ઘટાઓને હણ્યા છે અને દુર્ધર શત્રુઓનાં માથા કાપ્યાં છે તેને હું એક પામર મુજ ઉપર કેમ ચલાવું? વળી કલે મારે સંયમ લે છે તે વખતે હું આ કુલટાને હણી શા માટે સ્ત્રીહત્યા વહોરું? - મને નયનાવલી અને કુન્જ બન્ને તરફ દયા આવી. મેં તરવાર મ્યાન કરી. તેમના છિદ્ર જેવાનું કે તેમના જીવનમાં રસ લેવાનું હવે મને મન ન રહ્યું. For Private And Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ચોધર ચરિત્ર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनृतं साहसं माया, मूर्खत्वमतिलोभता. अशौचं निर्दयत्वं च स्त्रीणां दोषाः स्वभावजाः ૩૩૫ જુઠ્ઠું, સાહસ, માયા, મૂર્ખતા, અતિલેાભ, અપવિત્રતા અને નિર્દયતા સ્ત્રીઓમાં સ્વાભાવિક હાય છે તે સુક્ત મને અક્ષરે અક્ષર સાચું લાગ્યું મને આ દૃશ્ય જોઈ ખુબ દુ:ખ થયું હતું છતાંપણ મારૂં મન સંયમમાં દૃઢ ન હેાત તે મેં તે બન્નેને તેજ વખતે ખલાસ કર્યા હોત. રાજા ! મેં આને સોંયમ લેવાનુ વેગવતુ કારણુ માન્યું. હું નયનાવલીના મેાહ રાખતે હતા તે કેટલા બધા ખેાટે છે તે મને આપે!આપ સમજાયુ અને સંયમ લેતાં જે સ્ત્રીને માડુ છેડવા બલવત્તર લાગતા તે તે આપોઆપ આછે થયા. રાજા ! હું તુત ત્યાંથી પાછા ફર્યાં અને શય્યામાં પડી ઘસઘસાટ ઉંધી ગયે. For Private And Personal Use Only (૭) વૈતાલિકાએ પ્રાભાતિક ગાયાં એટલે હું એકદમ શય્યામાંથી બેઠા થયેા. મેં બદીઓને છેડી મુકયા, ગુન્હેગારાના ઈંડા માફ કર્યાં, યાચકોને દાન આપ્યાં વિગેરે એક પછી એક ઉત્તમ કામ કરી મેં ગુણધર કુમારના રાજ્યાભિષક કર્યાં. આ બધા કાર્યોંમાં નયનાવલીએ પુરે સહકાર આપ્યા. નયનાવલીનું ગઈ રાતનું કૃત્ય જાણતા છતાં મેં તેને કાંઇ પણ કહ્યું નહિ. કાંઈજ બન્યુ નથી તેમ હું તેની સાથે વર્યાં. રાજ્યાભિષેક ખાદ્ય ભાજનમંડપમાં સ્નેડીએ કુટુ બીએ અને વડીલે બધા લેાન માટે ભેગા થયા. બધાને મે હેતુથી જમાડયા અને ઉચિત ભેટો આપી સત્કાર્યા. નયનાવલી આ વખતે ખુબ ઉંડા વિચારમાં ચડી હતી. તે વિચા Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર રતી હતી કે આ રાજા સવારે દીક્ષા લેશે. હું જે તેમની સાથે દીક્ષા નહિ લઉં તે મને લેકે હસશે કે કેવી સ્વાથી આ રાણ છે કે રાજાએ સંયમ લીધું અને તે ઘરમાં પડી રહી. પણ તેમને ખબર કયાં છે કે રાણીને વ્હાલ રાજા નહિ પણ કુન્જ છે. રાજાની સાથે દીક્ષા લીધી પછી જ તે ફરી મળવાનું છે મારે દીક્ષા લેવી ન પડે. લેકમાં મારું ખરાબ દેખાય નહિ, અને કુન્જનું સુખ હંમેશાં આનંદથી વિના અંતરાયે ભેગવાય તે ઉપાય જડે તે કેવું સારૂં. તેણે ઉંડું વિચારી નક્કી કર્યું કે કંઈપણ રીતે રાજાને ઘાત ક. આ રાજા જેકે નિર્દોષ છે. તેણે મારું કાંઈ બગાડયું નથી. તે રાજ્ય છોડી ધર્મ કરવા તૈયાર થયો છે. તેને ઘાત કરે તે ઘણું ખોટું છે પણ જે તે ન કરૂં તે મારા વિષમાં અંતરાય થશે. આ વિષયે મને પછી થોડાજ મળવાના છે. રાજન ! આ પછી હું જમવા બેઠે ત્યાં એક સુંદર મસાલાથી ભરેલું વડું મારા ભાણમાં આવ્યું તે વડાને મેં ભેળાભાવે આરોગ્યું. હું પટપૂર્ણ ભેજન કરી સિંહાસન ઉપર બેસી પાન સેપારી કરવા બેઠા ત્યાં મારું શરીર તુટવા માંડયું આંખે બળવા માંડી, નસ ખેંચાવા લાગી, જીભ ટુંકાવા માંડી, કાનના પડદા તડ તડ કરતા તુટવા લાગ્યા, દાંત પડવા લાગ્યા, અને નસ્કેરાં કુલી જઈ ધમણની માફક અવાજ કરવા માંડ્યાં, હું સિંહાસન ઉપરથી ગબડી પડયે, હું બેલવા ઈચ્છું છતાં જીભ ટૂંકાઈ ગઈ હોવાથી કાંઈ બોલી ન શકો. મારો ચતુર પ્રતિહારી સમજી ગયે કે ગમે તેણે રાજાને ભેજનમાં ઝેર For Private And Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યશોધર ચરિત્ર આપ્યું છે. તેથી રડી બેલી ઉઠયે. મંત્રીઓ ! વૈદ્યો અને માંત્રિકને બેલા અને રાજાને ચડેલું વિષ ઉતારો વિલંબ ન કરે. નયનાવલી આ શબ્દ સાંભળી ચમકી તેને મનમાં થયું કે માંત્રિક અને વૈદ્યોથી ઝેર ઉતર્યું તે મારા બાર વાગી જશે હું નાક કાન કપાઈ ગધેડા ઉપર બેસાડાઈ ગામમાં ફેરવાઈ ભૂંડે હાલે મરીશ. આથી નયનાવલી છાતી કુટતી ડગલે અને પગલે પછાડ ખાતી હેનાથ! આ શું થયું? મનના મનેરથ મનમાં રહ્યા. કેણુ વૈરી જાગે કે સૌનું કલ્યાણ કરતા મારા નાથને તેણે આવું કર્યું.” છૂટા કેશ કરતી કપડાંને રસ્તામાં પાથરતી જ્યાં હું વેદનાથી તરફડતે પાયે હિતે ત્યાં આવી અને ડુસકે ડુસકે રેતી “હે નાથ!” કરતી મારા ગળે વળગી તેણે તેને કેશપાશ મારા મેઢા ઉપર એ પાથર્યો કે તેની અંદર શું થાય છે તે કઈ જાણી ન શકે તે “હે નાથ ! હવે મારૂં કેણ શરણુ? મને મુકી કયાં ચાલ્યાં? હું કેમ જીવીશ? સ્વામિ! એક વાર આ દાસીને બોલાવે એમ બોલતી ફરી ફરી સકે ડુસકે રેતી તેણે કઈ ન જાણે તેમ મારે ગળે અંગુઠે દીધે. ઝેરની વેદનાથી હું સળગતે હવે તેમાં આ વેદનાએ વધારે કર્યો. હું વેદનાથી રડે. નાંખતે, ક્રોધથી ધમધમતે, જીવન માટે વલખાં માર, વૈરમાં રાચતે તરફડી મૃત્યુ પામ્યું. ભેળા લેક રાણીને મારી પ્રત્યે અનન્ય પ્રેમ સમજ્યા. કેઈ ન સમયું કે મારે જીવ લેનાર નયનાવલી છે. હું આ બધું સમજ પણ કહી ન શકયે. હું પણ આમ છેષમાં સળગતે મૃત્યુ પામ્યો. ૨૨ For Private And Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૮ કથાસાગર માંત્રિક અને વિદ્યા આવ્યા ત્યારે મારો આત્મા તે દેહ છેડી પરલોક પહોંચી ગયું હતું. આવેલા તેઓ મારી પાછળ ખુબ ખુબ ૨યા. રાજા! મારી સંયમની ભાવના, રાજ્યપાટ છેડી ગુરુના કારણે રહી પાદવિહારે વિચારવાની ઉત્કંઠા, ઘરે ઘરે ફરી આંતપ્રાંત ભિક્ષા દ્વારા જીવન નિર્વાહ કરવાની તમન્ના અને શત્રુ મિત્ર ઉપર સમાન દષ્ટિ રાખવાની ઝંખના આ બધું એકજ દીવસના આંતરામાં શીર્ણ વિશીર્ણ થયું. અને હું તેથી ઉલટી દિશામાં ક્રોધ મેહ અને દ્વેષના થરમાં લપેટાતે માનવભવ ગુમાવી અનેક ભવે ૨ખ. રાજામને તે લાગે છે કે આ બધે પ્રતાપ લેટના કુકડાને હણવાને છે. તે ઉગ્ર પાપ તાત્કાળ મને ઉદયમાં આવ્યું અને વર્ષો સુધી જે સ્ત્રીચરિત્ર મારી જાનુ ણમાં ન આવ્યું તે ચરિત્ર તેજ દીવસે જણાયું અને તે દ્વારા મારી આખી વિચાર ધારા પલટાઈ. હું અશરણ બની મૃત્યુ પામ્યો મારી આશા અધુરી રહી. ભયંકર અંતરાય કમના ઉદયથી આ બે દીવસે મારા સરખા ન પસાર થયા. હું અકસ્માત્ ખરાબ રીતે મૃત્યુ પામે મારૂં કુમૃત્યુ થયું. જે સ્વપ્નમાં મેં પિતાને સાતમાં માળે ચડે અને ત્યાંથી પટકાયેલે દેખે હવે તે સ્વપ્ન સાચું નીવડયું કેમકે હું સંયમભાવથી સાતમા માળે ચા પણ ખરે અને લેટના કુકડાના વધથી હું સાતમે માળથી પડયે પણ ખરે. આ સાતમા માળથી મારે અધઃપાત થયે તે કુકડાની કરેલ હિંસાને લઈને થયે છે. પ્રેમાળ માતાએ આ દુ:સ્વપ્ન દુર કરવા કુકડાની હિંસા કરાવી પણ ખરી રીતે તે હિંસા દુખ For Private And Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર ચરિત્ર ૩૩૯ દુર કરવામાં કારણ રૂપ ન બની પણ તે દુ નને જલદી ફળવાન બનાવ્યું. કાદવ તે કઈ દીવસ શુદ્ધિ કરે ખરે. તેમ હિંસા તે કઈ દીવસ અપમંગળ દૂર કરે? તે તો અપમંગળને વધારે. તેમ મારા જીવનમાં તે બલિદાને અપમંગળને વધારી અને સંસારમાં ડુબાડ. | મારી માતા મારી પાસે આવી તે પહેલાં તે હું મૃત્યુ પામ્યું હતું. મારી માતા મારૂં મૃત્યુ જોઈ ન શકી મને જોતાંજ તેના હૃદયમાં ભયંકર આઘાત થશે અને જે જગ્યાએ હું મૃત્યુ પામ્યા હતા તે જ જગ્યાએ તે પણ મારું દુ:ખ જઈ મૃત્યુ પામી. રાજન ! કુકડાને વધ કરનાર અને પ્રેરણા આપનાર અમે અને મૃત્યુ પામ્યાં. આ મારો પહેલો ભવ. કૃત્રિમ હિંસા પણ કેવી અનર્થ કારક છે તેને તાદસ્ય સૂચક છે. अहो नु खलु नास्त्येव जीवघातेन शान्तिकम् । मूढबैद्यप्रयुक्तेन कुपथ्येनेव पाहवम् ।। સાત્તિ નિનાં વા જ વરાત્તિમિતિના इभ्याना लवगं दचा, किं करं किलाप्यते ? ॥२॥ મૂખ વધે બતાવેલા કુપથ્થથી આરોગ્ય ન થાય તેમ જીવહિંસાથી કઈ દીવસ શાન્તિ ન થાય. અને અશાંતિ કરી કેણ મૂખ પોતાની શક્તિની ઈચ્છા રાખે. વાણુયાને મીઠું આપી કપુર લેવાની ઈચછા થેડીજ સફળ થાય છે. For Private And Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૯ દુઃખની પરંપરા યાને બીજે, તીજે, ચોથો ભવ બીજો ભવ (૧) રાજા. હું યશોધર મરી પુલિન્દગિરિ પર્વતના એક વનમાં મયુરીની કુક્ષિમાં ઉત્પન્ન થયે. આ કુક્ષિમાં મેં ગર્ભવાસના અસહ્ય દુઃખ સહ્યાં અને પછી મારો જન્મ થયે. હું બાયકાળ પસાર કરી યુવાન થે. હું ખુબ દેખાવડો થયે એટલે કે કેટવાળે મને પકડો અને મારા પૂર્વભવના પુત્ર ગુણધરરાજાને તેણે ભેટ કર્યો. મારી માતા ચંદ્રમતી ઉર્ફે યશોધરા ત્યાંથી મૃત્યુ પામી ધાન્યપુર નગરમાં એક કૂતરીના પેટે કુતરાપણે જન્મી. આ કૂતરે પણ કદાવર અને દેખાવડે થયે એટલે તેના માલિકે ફરતાં ફરતાં તેને પણ મારા પુત્ર ગુણધરને ભેટ આપે. રાજા મારીદત્ત! હું મેર અને મારી માતા કુતરે બને ફરી ફરતા ફરતા અમારા ઘેર આવ્યાં. પૂર્વભવના સ્નેહને કારણે ગુણધરને અમને જોતાંજ ખુબ ઉ૯લાસ થયે અને તે જેમ પિતાના માતા પિતાને સાચવે તેમ તેણે અમને બન્નેને સાચવ્યાં. અમારા માટે તેણે સેનાનાં આભૂષણે કરાવ્યાં રહેવા માટે સુંદર જગ્યા આપી અને ભેજન માટે તેણે અમારી For Private And Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચરોાધર ચરિત્ર ૩૪૧ હું મેશ સારસંભાળ રાખી. કુતરાને માટે શ્વાન પાલક રાયા અને મારે માટે પણ તેણે જુદો સેવક રાખ્યા. હું અહિં કાર્યક્રવાર મહેલની આગાશીમાં ફરતે તેા કેાઈવાર રાજાની રાજસભામાં ક્રીડા કરતા આમ સમય વીતાવવા લાગ્યા. (૨) એક વખત હું મહેલના ઉપરના માળે કરતા હતા ત્યાં મારી નજર એક ઓરડામાં કુબ્જ સાથે વિષય ભાગવતી નયનાવલી ઉપર પડી. આ જોઇ મે આ બન્નેને કયાંક જોયા છે' તે વિચારમાં પડયા આ વિચારમાં ઉંડાં ઉતરતાં મને જાતિસ્મરણ જ્ઞાન થયું. મેં નયનાવળી અને મુજને એળખ્યા. મારી આંખમાં ક્રોધ ઉભરાયે મેં શૂરાતન કરી કુદકા મારી આરીથી ઓરડામાં પ્રવેશ કર્યો અને એક પછી એક ચર્ચે મારી નયનાવળીને હેરાન કરવા માંડી. નયનાવળીને આ લાગાંતરાય સહન ન થયેા. તેથી તેણે પેાતાની પાસે રહેલા સાનાના કંઢારાથી મને નિય રીતે મારી નિસરણી આગળ *કેયે. હું નિશ્ચેષ્ટ ખની નિસરણીથી ગખડયા અને ભોંયતળીએ આન્યા. તે વખતે મારને ‘બચાવા ખચાવેા' કરતી દાસીએ દોડી અને મા જોઈ ગુણધર રાજા પણ મેરને ઝાલી લ્યેા ઝાલી ’ કરતા આવ્યે. આ બધામાંથી કોઇ પકડે તે પહેલાં તે પેલા સ્વામિભક્ત કુતરા ઢોડયા અને તે મને ગળામાંથી પકડી નાઠા. રાજાએ ‘ એ મેરને મુકી દે એમ કહ્યા છતાં તેણે મને ન મુકયા એટલે ક્રોધ કરી તેણે તેને જોસથી સેાનાના કંદોરા મારી મારી નાંખ્યા. કુતરા તરફડી નીચે પડયા અને હું મેર પણ તેના મેઢાથી કુદી તરફડી મૃત્યુ પામ્યા. For Private And Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૪૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર ગુણધર રાજાએ ‘હે વ્હાલા માર ! હૈ મુકુર !' કરી અમારા સગા માબાપની પાછળ વિલાપ કરે તેવા વિલા કર્યાં પણ અમારા પ્રાણતા કયારનાય પરલાક પહોંચી ગયા હતા. રાજાએ અમારા અગ્નિ સંસ્કાર સુખડની ચિંતાથી કર્યાં. અમારી પાછળ અમારા : કલ્યાણ માટે તેણે યાચકોને દાન આપ્યું બ્રાહ્મણાને જમાડયા પણ તે વખતે આમાંનુ અમાને કાંઇ પણ મળ્યું નથી. તે વાત મનુષ્યભાષા હોત તે જરૂર ગુણધર રાજાને તે વખતે કહેત. ત્રીજેભવ (૩) રાજા! મારા તીજો અને ચેાથેાભવ હિંસાના કાળવાળ છે અને ઉત્તરોતર હિંસા વધારનારા છે. હું મારના ફ્રેંડ છેડી દુઃપ્રવેશ નામના વનમાં નાળીયા તરીકે ઉત્પન્ન થયા. તે ભવમાં મે અનેક જીવે મારી મે મારા દેહને પુષ્ટ કર્યાં. મારી માતાના જીવ કુતરાની ચાની ત્યાગી આજ જૂનમાં સર્પ રૂપે થયે. ભવિતવ્યતાના યોગે અમારા બન્નેને આ જંગલમાં ફ્રી મેળાપ થયા પણ પૂર્વના વૈર સંબંધ હોવાથી મેં સર્પને પુંછડામાં પકડયેા. સાપે પણ વાંકા વળી એક પછી એક મને ડંસ દીયા, અમે એકબીજા આમ પરસ્પર લડતા હતા. ત્યાં એક જરક્ષ નામના ભયંકર જીવ આવ્યે અને તેણે મને ઉપાડી અળવાન માણુસ લાકડાની બે ફાચરા કરી નાંખે તેમ તેણે મને જીવતે ચીરી નાખ્યું અને મારૂં લેહી ઘટઘટ તે પી ગયા. હું અનાથીતે તે વખતે મૃત્યુ પામ્યા. 7 R For Private And Personal Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યશાધર ચરિત્ર ૩૭ સારી પછી થોડીજ વારે પેલા સર્પ પણ મારા પ્રહારથી દુઃખી થયે અને તે પણ મૃત્યુ પામ્યા. રાજા ! કર્મોની કેવી અકળ કળા છે તે એક હાથે જીવ જેવુ લે છે તેવું જ બીજા હાથે આપે છે. આગલા ભવમાં કુતરાએ મારને માર્યા હતા. તેમ આ ભવે મેરના જીવ અનેલ નકુલે સર્પને માર્યાં. આમ અમારા વરની ભવપર પરા અજ્ઞાનપણે પરસ્પર ખુબજ વધતી ચાલી. ચાથાભવ (૪) રાજા! ચેાથા ભવમાં અમે અન્ને સ્થળચરમાંથી જળચર બન્યાં. હું રહિત મત્સ્ય થયા અને મારી માતાને જીવ ભયંકર ગ્રાહ થયેા. આ ગ્રાહે મને જોયા કે તું તેને ક્રોધ ઉત્પન્ન થયા અને તેથી તેણે પેાતાની ત તુજાળ વિસ્તારી મને પકડયા. આજ અરસામાં નયનાવલીની ચિલાતી દાસી અમે સાવરમાં હતાં તે સરોવરમાં કુદકે મારી પડી: ગ્રાહની દૃષ્ટિ બદલાઇ તેણે મને દૂર ફેંકી અને દાસીને પકડી. દાસીએ ચીસેાચીસ નાંખી એટલે માચ્છીમારે એકઠા થયા. તેમણે તેને બચાવી અને સાથેજ ને ગ્રાહને સરેાવરને કાંઠે લાવી મારી ઝાડના મેટા થડને કાપે તેમ તેમણે તેને કાપી ટુકડે ટુકડા કરી તેને જીવ લીધેા. હું ગ્રાહુની જાળમાંથી છૂટી કાઢવમાં શમ્યાની પેઠે રાચતા આનંદ કરતા હતા ત્યાં એક મચ્છીમારે મને પકડયા અને તેણે ગુણધર રાજાને સોંપ્યા રાજા. મને જોઇ આનંદ For Private And Personal Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાસાગર પામ્યું અને તેણે નયનાવલીને કહ્યું “માતા ! આજે મારા પિતા અને પિતામહીની તિથિ છે તે આ સુંદર મસ્યથી તેનું શ્રાદ્ધ કરીએ તે શું બેટું? આ માસ્યનું પુછ બ્રાહ્મણને દાનમાં આપે અને બીજા સવે-ભાગ આપણા માટે રાંધે. રાણીએ પુત્રની વાતમાં સંમતિ આપી. રાજા મારીદત્ત! મને માર પુત્રજ પકાવ્યું. મારી એકએક નાડીઓ ખેંચાઈ અને જેને નિમિત્તે શ્રાદ્ધ કરતા હતા તેને જ તેમણે જીવ લીધે તેની તેમને કોઈને કાંઈ ખબર ન હતી. મારા માંસને રાંધી મારા પુત્ર સ્ત્રી અને તેના પરિવારે હૅશથી ખાધું, રાજા આ મારે કરુણ ચેાથે ભવ છે. स्वयं मज्जति दुःशीलो मज्जत्यपरानपि तरणार्थ समारुढा, यथा लोहमयी तरी. કેવળ લેહામય નાવડું પોતે બુડે છે અને બીજાને બુડાડે છે તેમ દુશીલ ગુરુ પોતે બુડે છે અને બીજાને બુડાડે છે. જૈન શાસ્ત્રમાં પાપ કરનાર અને કરાવનાર બન્નેને સરખાં ફળ મળે છે. મેં લેટમાં કુકડ કરી વધેર્યો અને માતાએ તેને માટે પ્રેરણા આપી આને પરિણામે બીજા ભવમાં હું મેર–માતા કુતરે. તીજા ભવમાં હું નેળી અને માતા સર્પ થઈ. ચોથા ભાવમાં હું માસ્ય અને માતા ગ્રાહ બની અમે બન્ને દુ:ખ પામ્યાં. For Private And Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ મા-બાપને વધ યા પાંચમા છઠ્ઠા ભવ ( ૧ ) રાજા ! હવે મારે પાંચમે છઠ્ઠોભવ સાંભળેા. માતા પભવનું ગ્રાહપણુ' છોડી બકરી થઈ અને હું તેનાજ ગર્ભામાં પુત્રપણે ઉત્પન્ન થયા પુરે દીવસે જન્મ પામ્યા બાદ ચેાડાજ દીવસમાં હું ખીલેલા હૃષ્ટપુષ્ટ બાકડા થયા. યુવાન હું પશુની જાતમાં ાડાજ વિવેક હોય છે વિવેકરહિત થયેલ ' મારી માતાનેજ ભગવનારા થયા. હું માતા સાથે વિષય ભેાગવી થાક ખાતા હતા ત્યાં યુથના અધિપતિએ મને ખાણુ મારી મારી નાંખ્યા. કના સ ંયોગે હું ત્યાંથી મરી મારાજ વી'માં માતાની કુક્ષિમાં ફ્રી એકડા તરીકે ઉત્પન્ન થયેા. આ ભવમાં મારી માતા હતી તે સ્ત્રી થઇ અને ફરી પાછી માતા થઈ. એક વખત જંગલમાં ક્રુતી આ બેાકડી ગુણધર રાજાની દૃષ્ટિએ પડી. રાજાને શિકારમાં ફાવટ ન આવવાથી તેમણે આ એકડીને ખાણુથી વિધી પણુ પાસે આવતાં ખબર પડી કે આ ગર્ભાવતી છે એટલે તેણે તેના ગભ ચિરાવી ખચ્ચાને બહાર કાઢ્યું અને તેણે તેને ખકરીનું દૂધ પાઈ ઉછે... For Private And Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૬ કથાસાગર રાજા ! બકાનું બચ્ચું બની હું આ ગુણધરને ત્યાં આનંદથી રહેવા લાગ્યું. દીવસો જતાં હું હૃષ્ટપુષ્ટ શરીરવાળો થયે. એક વખત ગુણધર રાજાએ પાચ પંદર પાડા માર્યા અને તેમને દેવીને ધર્યા ત્યાર બાદ તેનું માંસ પકાવી બ્રાહ્મણેને ભેજન માટે આપ્યું. રાજાના ભેજનગૃહમાં આ નિમિત્તે સુંદર રસવતી તૈયાર થઈ. બ્રાહ્મણે બે પંક્તિમાં ભેજન કરવા બેઠા જે મૂવ દિનેપાળમાં એ વેદક્તિથી મને પણ રસેડામાં લાવવામાં આવ્યું. રાજા બ્રાહ્મણને આશીર્વાદ લેવા આવ્યો. તે સૌ પ્રથમ પહેલી પંક્તિમાં ઉભેલા બ્રહ્મને નમ્યા અને બે “આ બ્રાહ્મણની પતિને જમાડવાનું ફળ મારા પિતાને મળે ત્યાર પછી તે બીજી પંક્તિને નમ્યા અને બે “આ બીજી પંક્તિને જમાડવાનું ફળ મારી પિતામહીને મળે.” બ્રાહ્મણે બેલ્યા “રાજા! તમારું કલ્યાણ થાઓ તારા પિતા અમારા આ બ્રાહમણ શરીરમાં સંક્રમી પિંડ ગ્રહણ કરી સ્વર્ગ લેકમાં સુખ ભોગવે છે.” હું આ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામ્ય અને વિચારવા લાગ્યું આ કેવું કપટ નાટક છે. જેને નિમિત્ત ગુણધર રાજા આ દાન કરે છે તે તે હું દુઃખી છું. તેમને આપેલું મને તો બિલકુલ મળતું નથી. - આ પછી રાજ્યને પરિવાર, દાસ દાસી બધું જોઈ હું બોલ્યા “આ મારે મહેલ, આ મારા નેકરો, આ મારે ભંડાર. હું મારું મારું કરી પુલાયે અને હું મે મે અવાજ કરવા લાગે પણ મને કેઈએ કાંઈ ગણ નહિ. For Private And Personal Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યાધર ચરિત્ર ૩૪૭ બ્રાહ્મણના ભેજન સમારંભ પછી અંતઃપુરની સ્ત્રીઓ આવી. આ સ્ત્રીઓ મારા વિયેગથી દુર્બળ થઈ ગયેલી હતી પણ આ બધામાં મેં ક્યાંય નયનાવલીને ન જઈ એટલે મેં માન્યું કે કાંતે તે માંદી પડી હશે કે કાંતે તે મૃત્યુ પામી હશે. નહિતર આવા તેવા ઉત્સવમાં તે તેને ખુબ રસ છે એટલે તેના પુત્રના આ ઉત્સવમાં આવ્યા વિના રહે નહિ.” હું આ અજપ કરતા હતા ત્યાં બે દાસીઓ પરસ્પર વાત કરતાં બેલી. “આ આટલી બધી ગંધ અહિં શાની છે? બીજીએ કહ્યું “પશુઓના વધપૂર્વક માંસ પકાવાય ત્યાં ગંધ ન હોય તે શું હોય ? પહેલીએ કહ્યું “તુર્તના મારેલા પશુઓના માંસમાં ગંધ ન હેય આ તે ઉભા ન રહેવાય તેવી ખરાબ ગંધ મારે છે? બીજીએ કહ્યું “સાચી વાત છે. આ પશુધની ગંધ નથી પણ નયનાવલીને રૂંવે રૂંવે કોઢ ફાટી નીકળે છે તેની આ દુર્ગધ છે. તેણે આગલા ઉત્સવમાં હિતમસ્યનું માંસ ખમ ઠાંસી ઠાંસી ખાધું હતું. પરિણામે તેને ભયંકર અજીર્ણ થયું અને તેમાંથી તેને કોઢ ફાટી નીકળે છે.” - પહેલી બોલી “અજીર્ણથી આ રોગ થયો એમ ન બેલ આ પાપિણી તે પથરા ખાય તે પણ તેને અજીર્ણ થાય તેમ નથી. પણ નિર્દોષ રાજાને તેણે ઝેર આપી મારી નાંખ્યું હતું તેનું પાપ તેને આ ભવમાં ઉદય આવ્યું છે. સખિ દુર પશુ પંખી પણ પાપ ન કરે તેવું તેણે તેના ધણને મારીને ઉગ્ર પાપ કર્યું છે. કેઢ થવો એતે આ ભવનું દુઃખ છે પણ પરભવમાં તે તેને નરક ભગવેજ છૂટકે છે.” For Private And Personal Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૪. કથાસાગર મીજીએ કહ્યું ‘સાચી વાત. એની તરફ જવુ રહેવા દે એનુ માનુ જોઈશું તે આપણા દીવસ નકામા જશે.' (૪) Acharya Shri Kailassagarsuri Gyanmandir આ એ દાસીએ તેા ગઈ પણ મને નયલાવલીને જોવાનુ મન થયું. તેથી હું જ્યાં નયનાવલી સૂતી હતી તે રાજગૃહમાં ગયા તા એક ખુણામાં તે કઢંગી રીતે પડી હતી. તેને જોતાંજ હું. આશ્ચર્ય પામ્યો કે આહા ! આ નયનાવલી ! અરે આની આવી દશા ! એક વખત ચંદ્નને લજવે એવું એનુ માંઢું કયાં અને આજે માંખીઓથી ખણખણતું ગંધાતું મુખ કયાં ? અરે ! તેની આંખેા કેટલી ઉંડી પેસી ગઇ છે. તેના હાથ પગ કેવા દ્વારડી જેવા થઇ ગયા છે. અને નાક તા સાવ શુષ્ક અની વળી ગયુ છે. એક વખત આના મેલ પડતા તે આખું રાજ્યભવન ધ્રુજી ઉઠતુ. આજે તે તેના વચનને ક્રાઇ દાસી પણ સાંભળતી નથી. પહેલાં જો ભૂલે ચૂકે તે કાઇની નજરમાં આવે તે તેનુ મેહક રૂપ દીવસેા સુધી વિસરાતું નહિ. જ્યારે આજે તેને જોઇ ભયંકર કામીને પણ સુગ ચડે તેમ છે. અહા હા ! શું સંસારના ભાવ છે એક વખત માહક લાગતા પદાર્થોં ખીજ ક્ષણે આવા વિસરાલ અને છે. હું નયનાવલીના ગૃહથી પાછા ગુણધરરાજાના ભવને આબ્યા ત્યારે તે મહિષનું ભજન કરતા હતા તે રસાઇયાને કહેવા લાગ્યો ‘મને આ મહિષનું માંસ નથી ભાવતું' ખીજું કોઇ સારૂં' માંસ લાવ. ।। " રસોઈયાએ આમ તેમ જોયું પણ ખીજું કાઈ ન મળતાં તેણે મને પકડયા બળાત્કારે મને જમીન ઉપર નાંખી મારે વધ કરવા લીધો. રાજામારીદત્ત! હું રસોઇયાને હાથે ગુણધરરાજાના For Private And Personal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યશોધર ચરિત્ર ૩૪૯ માંસમાટે મરાયે પણ મારી માતા જે બકરી થઈ હતી તેનું શું થયું તે સાંભળે. તે બકરીપણામાંથી મારી એક જંગલમાં પાડા તરીકે જન્મી. આ પાડો મહાલષ્ટપુષ્ટ અને બળવાન થયે. તે સરેવરની ભેખડ તેડતે અને સરોવરે પાણી પીવા આવેલા પશુઓને હેરાન કરતે પણ એક વખત રાજાને મુખ્ય ઘેડે સરોવરે પાણી પીવા આવ્યો. આ પાડે તેની પાછળ પડ અને બળવાન ઘેડાને લાકડાની પેઠે ચીરી મારી નાંખે. આ વાતની ખબર ગુણધરરાજાને પડી એટલે તેણે અનેક બાજુએ શસ્ત્રધારી સૈનિકે રાખી તે પાડાને પકડાવ્યો અને તેને ગામમાં લાવી અગ્નિની જવાળામાં જીવતે સળગાવી તેને કુટી બાળે. આ પછી તેનું માંસ રંધાવી રાજાએ અનેકને આપ્યું રાજા પણ આ માંસ ખાવા બેઠે પણ તે માંસ તેને ન ગમ્યું. એટલે સેઈયા પાસે બીજા માંસની તેણે માગણી કરી. રસોઈયાની પાસે બીજી સગવડ ન હોવાથી તેણે મારે વધ કર્યો. રાજા મારી દત્ત ! એક વખત આટાને કુકડે બનાવવાના પરિણમે આમ મારો અને મારી માતાને પાંચમે છઠ્ઠો ભવ થયે. મને ભવભવ રાજ્ય ભવન પુત્ર અને સ્ત્રી દેખી જાતિ સ્મરણ જ્ઞાન થયું પણ હું તે જોઈ વૈરાગ્ય ન પામ્યું આ બધું દેખી ઉલટ રાગ અને ક્રોધમાં વધુ પામ્યો. પશુપણમાં પણ જો આ બધું દેખી સાચે વેરાગ્ય આવ્યે હેત તે જરૂર મારું કલ્યાણ થાત. પણ તે ન આવ્યું જેને લઈ હું એક પછી એક ભવ હિંસાને જેરે રઝળતો રહ્યો. For Private And Personal Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૧ તમારા ધર્મ યાને કાલદડ Acharya Shri Kailassagarsuri Gyanmandir સાતમા ભવ ( ૧ ) હું રાજા મારિવ્રુત્ત ! કમ રાજાએ આટલી આટલી અમને વિડંબના કરી છતાં તે સ ંતેષ ન પામ્યે. અમે પૂર્વ ભવમાં એક આટાના ટુકડા હુણ્યા હતા તેથી અમારે મેાર કુતરા વિગેરેના ભવે કર્યો છતાં કુકડાપણું પામવા વખત આવ્યે. આ કુકડાપણાની મારી વિતક હવે તમે સાંભળે. જે ઉજયનીમાં હું રાજા હતા તે ઉજ્જિયનીની નજીક એક ચાંડાળાના મહાલ્લા હતા. આ મહેલામાં ઝુંપડાં જેવાં ઘણાં ઘર હતાં. આંગણામાં મારેલા પશુપંખીનાં હાડકાં અને લેહીનાં ખાખાચીયાં ભરેલાં હતાં. આ પાડામાં વસતા માણસે પૈકી મેાટા ભાગના બધા માણસા લગાટી વાળેલા ઉઘાડા શરીરના હતા. અને તેમના માથાના વાળ અને નખ કુદરતી રીતેજ વધેલા હતા. મહેાલ્લામાં ચારેબાજુ ધૂમાડાના ગોટેગોટા નીકળતા અને ભયંકર દુર્ગ ધ મારતી. આ પાઠામાં મેષના ભવમાંથી મારેા જીવ અને પાડાપણામાંથી મારી માતાના જીવ ચવી એક કુકડીની કુક્ષિમાં For Private And Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચાર ચરિત્ર પા ઉત્પન્ન થયાં. આ કુડી ઉકરડામાં અનેક નાનાં જીવડાં ખાઈ તેનું અને અમારૂ પેષણ કરતી. આ કુકડી ગવતી હતી તે વખતે કાઈ એક બિલાડા તેની પાછળ પડયેા. ભયની મારી કુકડી ઢાડી અને તેણે એ ઈંડા એક ઉકરડામાં મુકી દીધાં. કુકડીને તા ખિલાડે ફ્દી મારી નાખી પણ અમારા ઉપર તુત એક ચાંડાલણ એ ઘરને કચરા નાંખ્યા. ઉકરડામાં અમે ગર્ભાવાસમાં જીવ રૂંધાય તેમ રૂંધાયાં અને કાળ પુરા થયા એટલે ઇંડા ફુટયાં તેમાંથી અમે બે પક્ષિરૂપે પ્રગટયાં. આ ', Acharya Shri Kailassagarsuri Gyanmandir અમારે બન્નેના વાન પુત્ર ધોળેા હતા. અમારા અવાજ પણ તીણા છતાં ખુબ મીઠા હતા તેથી તે ચંડાળના પાડામાં રહેતા એક અણુહી નામના ચડાળ પુત્રને અમે બહુ ગમી ગયાં. તેથી તે ચાંડાળપુત્રે અમને ગ્રહણ કર્યાં. અને તેણે અમારૂં આદર પૂર્વક પાલન પાષણ કરી અમને ઉછેર્યાં, આ અણુદ્ધુના સ્વામિ કાલદંડ નામના કોટવાલ હતેા. તેને પક્ષિપાળવાને અને પક્ષિઓને રમાડવાના ઘણા શેખ હતા તેથી તેને પ્રસન્ન કરવા આ ચાંડાલ પુત્ર અણુહુલ્લ અમને બન્નેને તેની પાસે લઇ ગયે. અને તેણે તેને અમને ભેટ ધર્યાં. આમ અમે બન્ને ચાંડાલપુત્ર પાસેથી કાલદડ નામના કોટવાલને ત્યાં આવ્યાં. ' કાટવાલની પાસે રહેતાં અમને બન્નેને એક વખત શુધર રાજાએ જોયાં. પૂર્વભવના સ્નેહથી શ્વેતાં વેત તેને અમારી ઉપર પ્રેમ જાગ્યા અને તે ખાધ્યેા. ‘શું સુંદર કૂકડા અને કુકડી તું લાવ્યેા છે ?' આ પછી રાજાએ કાલક્રૂડને કહ્યું ‘ કાલદંડ! હવે અમારી સવારી ત્યાં ઉપડે ત્યાં For Private And Personal Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ર કથાસાગર તારે આ બે પક્ષીઓને સાથે લઈ અમારી સાથે આવવું. મને આ બન્ને પક્ષિઓ બહુ ગમે છે.” આ પછી ગુણધર રાજાની જ્યાં જ્યાં સવારી ઉપડે ત્યાં અમે પણ ઉપડીએ અને તેના રમકડા રૂપ બની તેને મીઠા મીઠા શબ્દો સંભળાવી આનંદ પમાડી અમે અમારે કાળ કાઢવા લાગ્યાં. (૨) " રાજા મારી દત્ત! એક વખત વસંત ઋતુ આવી. કુલના બાને સમગ્ર વનરાજી હસી સૌનું આમંત્રણ કરતી હતી. ગુણધર રાજા પિતાને પરિવાર લઈ વસંતઋતુની મેજ માણવા ઉદ્યાનમાં આવ્યું. સાથે જયાવલી રાણી અને તેની દાસીઓ પણ હતી. રાજા ઉદ્યાનની વચ્ચે ઉભા કરેલા મહેલની પરસાલમાં બેઠે. ત્યાં તે એક પછી એક સેવકએ આવી અનેક કુલે પત્ર અને ફળના ઢગ કર્યા. રાજાને આ બધા કરતાં જયાવલીનું મૂખ વધારે મેહક લાગ્યું તેથી તેણે સેવકને વિદાય આપી અને પોતે જયાવલી સાથે પ્રેમમાં પરોવાયે. આ અવસરે અમારું રક્ષણ કરનાર કાલદંડ કેટવાલ અમને પાંજરામાં લઈ ઉદ્યાનના મહેલે આવ્યો પણ તેણે જાયું કે રાજા જયાવલી રાણી સાથે આનંદમાં છે તેથી તે ત્યાંથી પાછા ફર્યો અને વસંત ઋતુની અપૂર્વ શોભા નિહાળતે નિહાળતે એક શાલવૃક્ષ પાસે આવ્યું. આ વૃક્ષ નીચે શશિ પ્રભ નામના આચાર્ય સ્થિર દૃષ્ટિ રાખી કાર્યોત્સર્ગ કરતા હતા. કેટવાલને બીજે રખડયા કરતાં તેમની પાસે બેસી કાંઈક ધર્મ ગેષ્ટિ કરવાનું મન થયું. તેથી તેણે પાંજરું નીચે મુકયું. અને સુનિને માથું નમાવી તેણે વંદન કર્યું. For Private And Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યશોધર ચરિત્ર ૩પ૩ મુનિએ તુર્ત કાયોત્સર્ગ પારી તેને ધર્મ આશિષ આપી એટલે કાલદંડ બોલ્યા “મહારાજ ! અમે આવા જૈન સાધુઓ કેઈવાર જોયા છે તેમની પ્રતિષ્ઠા અને આચાર સારા હોય છે તેમ સાંભળ્યું છે. પણ એમને ધર્મ શું છે તેની અમને ખબર નથી તો આપ આપને શે ધર્મ છે તે કહેશે ? મુનિ બેલ્યા “ભાગ્યશાળી ! અમારે અને તમારો કોઈને જુદે ધર્મ નથી. ને ધર્મ એક છે. ગામમાં કોઈ લાલ હોય, કે પીળી હેય, કોઈ ધોળી હોય કે કઈ કાબરી હેય પણ બધી ગાયનું દુધ ધોળું હોય છે. કેઈનું દુધ લાલ કે કાબરું ન હોય. તેમ કઈ ભગવાં કપડાં પહેરે કઈ વેળાં કપડાં પહેરે કઈ મૃગચર્મ રાખે પણ એ બધામાં કલ્યાણકારી વસ્તુરૂપ સાચે ધર્મ તે એકજ છે. સારાં કૃત્ય કરનારો ધમી કહેવાય અને ખેટાં કાર્ય કરનાર પાપી ગણાય. અહિંસા, સત્ય, ચેરી ત્યાગ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ દશા. એ સારાં કૃત્યો છે. તેને આચરનારો ધાર્મિક અને નહિ આચરણ કરનારે અધમી. આમ જે સાચાં કૃત્યને સાચાં સમજે તે સમકિતી અને બેટને સાચાં માને તે મિથ્યાત્વી. આ મિથ્યાત્વી જીવે સાચી સમજને નહિ પામવાથી ખોટા માર્ગને પણ સાચા માની અનર્થ કરે છે. જેમકે બ્રાહ્મણ વિવિધ હિંસાવાળા ય કરે છે. ભિલે ધર્મ બુદ્ધિથી દાવાનળ લગાડે આ બધું મિથ્યાત્વ નહિ તે બીજું શું છે? આ મિથ્યાત્વનું સામ્રાજ્ય જગતમાં ખુબજ વ્યાચું છે. સૌ અનર્થકારી કાર્યો કરે છે અને તેને પોતાના શાસ્ત્રને ટેકે છે એમ જણાવી તેનું સમર્થન પણ કરે છે પણ વાસ્તવિક રીતે તે પરમાર્થને જાણવા For Private And Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૪ કથાસાગર માટે પિતાની જ્ઞાનદષ્ટિને ઉપયોગ કરતા નથી. આ જ્ઞાનદષ્ટિને ઉપયોગ થાય તે અંધારામાં રહેલ વસ્તુ માટે ગમે તેટલા વિક૯૫ કરાય પણ અજવાળામાં તે બધા વિકલ્પ નાશ પામે છે તેમ જ્ઞાનદષ્ટિથી પદાર્થને નિહાળવામાં આવે તે કેઈ અનર્થકારી પ્રવૃત્તિઓ જેની આપો આપ ખસી જાય. રાજ પુરુષ! જે પુરૂષ તાત્વિકદશાવાળે, મીઠું બેલનારે, નિ પૃહ, પવિત્ર અને અપરિગ્રહી છે તેને હું ઉત્તમ ધાર્મિક કહું છું . આ મારો ધર્મ છે અને સોને પણ આજ ધર્મ છે. મારો અને તમારો ધર્મ એ ભેદે મનકપિત છે. ધર્મ તે સૌને એકજ છે. મુનિની આ વાણી સાંભળી કાલદંડને મુનિ ઉપર ખુબ પ્રેમ જાગ્યે ને બેલ્યો “ભગવદ્ ! આપે ખરેખર ધર્મની સાચી મિમાંસા સમજાવી. અહિંસા સત્ય, ચેરી ત્યાગ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જ સાચે ધર્મ છે. ભગવંત ! હું રાજને સેવક છું અને અમારે કુળદેવીને પ્રસન્ન કરવા જીવ વધ કરે પડે છે તે તે સિવાય હું બીજુ કોઈ પાપ નહિ કરું.' | મુનિ સહેજ હસ્યા અને બેલ્યા. કાલદંડ ! તું હિંસાની છૂટ રાખે છે અને બીજું પાપ નહિ કરું કહે છે તે તે જેમ કેઈ પાણીમાં પડેલે માણસ કહે કે હું સ્નાન કરતે નથી અને ખાઈને ઉઠેલો માણસ કહે છે કે મારે તે આજે ઉપવાસ છે. તેના જેવું હાંસીપાત્ર છે. ભલા માણસ ! હિંસાથી બીજું મોટું કયું પાપ છે? હિંસામાંજ બધાં પાપ સમાય છે. કાલદંડ તને લાગતું હશે કે કુટુમ્બ પરંપરાની હિંસા મારાથી કેમ છેડાય? તે હું તને પુછું છું કે તું For Private And Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વગેધર ચરિત્ર ૩૫૫ તારા પિતાને જે રેગો થયા હોય તે પરંપરાના રેગોને છોડવા ઈચછે છે ખરે કે નહિ ? આ પરંપરાના રેગેને છેડે છે. અને રોગથી પણ ભયંકર હિંસાવાળી કુળપરંપરાને છોડતાં તે અચકાય છે તેમાં ભ્રમ જ કારણ છે ને ? આ રેગ તે આ જન્મના દુખદાતા છે જ્યારે હિંસા તે ભભવ દુઃખ આપનારી છે તેને છોડવામાં તને આટલે આંચકે કેમ લાગે છે? કાલદંડ આ દેવ દેવલાં ભાગ્યથી અધિક કાંઈ પણ આપી શકતાં નથી અને જેનું ભાગ્ય પ્રબળ હોય તેને રૂઠેલ દેવ પણ કાંઈ કરી શકતું નથી. માટે બીજા બધા દેવ છેડી પિતાના શુદ્ધ અંતરઆત્માને સાચે દેવ સમાજ અને તેને તું સાધ. આ અંતરાત્મા સાચો સધાયે તો જીવને ડગલે અને પગલે સંપત્તિએ પોતાની મેળે આવી મળશે. કેટલાક પુત્ર સ્ત્રી આદિના કલ્યાણ માટે દેવદેવીની આગળ વધ કરી તેની આરાધના કરે છે પણ આ બધું ખોટું છે. આ જગમાં કેના પુત્ર અને કેની સ્ત્રીઓ ઠેઠ સુધી ટકી છે અને તેનાથી કેનું કલ્યાણ પણ થયું છે? સારા માણસે તે જીવદયા માટે તેને ત્યાગ કરતાં પણ અચકાતા નથી. ક્ષત્રિય તે દુર્બળનું રક્ષણ કરે તે કહેવાય. દુર્બળને ઘાત કરનાર તે શિકારી કહેવાય. ક્ષત્રિય નહિ. હિંસા એ મહા ભયંકર છે. જે તે જીવનમાં એક વખત પણ થોડી ઘણું દાખલ થઈ તે જીવને અનેક ભલે રખડાવી અધપાત કરાવે છે. કહ્યું છે કે आस्तां दूरे स्वयं हिंसा हिंसालेशोऽपि दुःखदः । न केवलं विषं हन्ति, तद्गन्धोऽपि हि दुःखदः ॥ જીવની હિંસા તે દૂર રહે પણ તેને સહેજ છોટે For Private And Personal Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૬ કથાસાગર પણ અત્યંત દુઃખ આપે છે. ઝેર ખાવામાં આવે તે તે તે મારે પણ તે ન ખાધું હોય છતાં તેની માત્ર ગબ્ધ લીધી હોય તે પણ તે જીવને આકુળ વ્યાકુળ કરે છે. કાળદંડ! હિંસાને છેડ. અને તારી હૃદયની અંતરવૃત્તિને નિર્મળ બનાવ. કાળદંડ! આ હિંસા કેવી ભયંકર છે તે શોધવા બહુ દૂર જવાની જરૂર નથી. તારા હાથમાં જે પાંજરું રહેલું છે અને તેમાં જે કુકડે અને કુકડી છે તેમણે સહેજ હિંસા કરી હતી તેના પરિણામે તેમને કેવાં દુઃખ સહન કરવાં પડયાં છે તે તું જાણે તે ભાગ્યેજ હિંસા કરવાની ઈચ્છા સરખી કરે. કાળદંડ બે “ભગવંત! આ કુર્કટ અને કુકડીઓ એવી શું હિંસા કરી હતી અને તેમને એવાં કેવાં દુઃખ પડયાં કે જે સાંભળતાં મારું હૃદય કંપે ? મુનિ બોલ્યા. “કાળદંડ! આ કુકડે આજથી સાતમા ભવે તારે યશોધર રાજા હતા. આ કુકડી તેની માતા યશેધરી હતી. તેણે એક વખત માત્ર લેટને કુકડે બનાવી હિંસા કરી હતી તેના પ્રતાપે તે મારા અને કુતરે, નેળીયે અને અને સર્પ, મત્સ્ય અને ગ્રાહ, બોકડી અને બેકડે, બેકડે અને પાડે થઈ આજે કુકડા અને કુકડીરૂપે થયાં છે.' આ સાંભળી કુકડા કડીની આંખમાં આંસુ આવ્યાં તે મૂચ્છિત થયાં અને તેમને પિતાના પૂર્વના ભવેનું જાતિસ્મરણ જ્ઞાન થયું. તે બે કિલકિલ અવાજ કરતાં મુનિના ચરણ આગળી આળાટવા લાગ્યાં. કાળદંડ ચમકી ઉઠયે અને બે મહારાજ ! આ કર્કટરાજ રાજેશ્વર યશોધર અને આ કુટી જગત વંદ્ય For Private And Personal Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યાધર ચરિત્ર ૩પ૭ માતા આ ચન્દ્રમતી. અહાહા ! આ થેડી હિંસાએ આમને આવી દશા અપાવી. કયાં તે પ્રતાપી માલવનરેશ યશેધર અને કયાં આ કુકડાને જન્મ. શું ભવિતવ્યતાના પ્રબળતા છે! ‘મહારાજ ! આપ કુકડા નથી મારે મન મારા રાજા છે આપ મને આજ્ઞા આપે કુફા તરફ ફરી તે બે હું આપનું શું કરું?” કુકડા અને કુકડીએ ચાંચ ઉંચી નીચી કરી પગ હલાવ્યા જુદા જુદા શબ્દ ઉચ્ચાર્યા પણ કાળદંડ આમાં કાંઈ ન સમજ્યા એટલે તે બે. “મહારાજ! આપ શું કહે છે તે સમજાતું નથી. હું પક્ષિની ભાષા જાણતા નથી. શું કરું ? મુનિ બોલ્યા “કાળદંડ ! આ બન્ને પક્ષિઓ કહે છે. કે અમારે અણસણ કરવું છે. તેમનું આયુષ્ય બે ઘડીનું છે. તું તેમને ધર્મનું ભાતું આપવા સાવધ રહે.” અમે બે મુનિની વાણી સ્વીકારતા હોઈએ તેમ અમે ફરી કલ કલારવ કર્યો. આ કલકલારવ ગુણધર રાજાએ સાંભળ્યો. મુનિ બેલ્યા “કાળદંડ! સાવધ થા. આ પક્ષિઓનું મૃત્યુ નજીક આવે છે. તે કેઈનું કયું રેકાવાનું નથી. પક્ષિઓને ધર્મ પમાડવામાં તું જરાપણુ પ્રમાદ કરીશ નહિ. કાળદંડ સાવધ થે. તેણે અમારી આસપાસ આંટા મારવા શરૂ કર્યા. આ વખતે હે રાજા મારી દત્ત ! ગુણધર રાજાને પોતાનું શબ્દધિત્વ બતાવવાની હેશ જાગી. તે જયાવલી રાણુને કહેવા લાગે “દેવિ મારૂં શબ્દધિપણું જેવું છે? આ બાણુ હું મુકું છું તે હમણું પક્ષિ બેલ્યું તેને વિંધીનેજ અટકશે.” તેણે તુર્ત બાણ ચઢાવ્યું અને અમારે અવાજ આવ્યું હશે For Private And Personal Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૮ સાસાગર તે દિશામાં તેણે ખાડુ ફૂંકયું. સજીજી કરતું ખાણુ આવ્યું અને કાળદડ અને મુનિના દેખતાં અમને આરપાર વીંધીને અમારા પ્રાણુ સાથે લઇ ખાણું આગળ ચાલ્યું. આ શબ્દવૈધિત્વથી ગુણધર્મને આનંદ થયે પણ અમને જાતિસ્મરણ જ્ઞાન થયેલ હાવાથી અને તુર્તીમાં મુનિદ્વારા ધર્મોપદેશ સાંભળેલ હાવાથી અમે કલુષિત હૃદયવાળાં ન થયાં. અમે મનમાં ભાળ્યુ કે હું જીવ! પાપ તેં કર્યું છે તે તેના ફળ ભોગવવા માટે તુ સાવધ થા. આ એક પાપમાંથી તે અનેક પાપા કરી ભવપર પરા વધારી છે. હવે પાપની પર પરાને દુર કરવા સમભાવ રાખ. રાજન્ માદિત્ત ! અમે સમભાવને ભાવતાં મુનિ અને કાળદંડથી નિમણુા પામતાં શુભ અધ્યવસાયપૂર્વક મૃત્યુ પામ્યાં. આ અમારા કલ્યાણુનું મંગળ મુહૂત અને પાપની દિશાના પલટા થયા. રાજા ! આમ હું દુઃસ્વપ્નમાં જણાવવા મુજબ ઉપલે માળેથી નીચે પટકાયે. અમારા આમ વિવેક રતિ તિય ચ ગતિના છ ભવા પસાર થયા. બધા ભવેામાં અમે એક પછી એક હિંસા કરતા ગયા. અને પાપ અને દુ:ખ વધારતા ગયા. પાપ અને પૂણ્યમાં આજ મહત્વ છે કે એક પાપ અનેક પાપાને ખેંચી લાવે છે અને તેથી જીવને એક પછી એક અંધારપટમાં લઇ જાય છે. જ્યારે ઉત્તમ પુણ્ય પુણ્ય કરાવી જીવને આગળને આગળ ખેંચી જાય છે. અમારી પાપ પ્રકૃતિ આમ અમને બેક પછી એક પાપ પર પરામાં ખેંચી ગઈ. For Private And Personal Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ હિંસાને વળાંક યાને આત્મસ્થાની પૂર્ણાહૂતિ [આઠમા-નવમે અને દશમાભવ ] રાજા મારિદત્ત ! અમારે આઠમે ભવ સાવધાનતાથી સાંભળોઃ આ ભવમાં હિંસાને વળાંક બદલાયે અને કલ્યાણની દિશા તરફ અમે વન્યા. કેમકે કુકડા કુકડીના સાતમા ભાવમાં મરતાં મરતાં અમે અણસણ સ્વીકાર્યું હતું અને તેને લઈ મરતી વખતે અમારામાં શ્રેષને પરિણામ ટળી સમતાને પરિણામ આવ્યું હતું. પત્થર દીલ જે કાલદંડ અમારું મૃત્યુ જોઈ કુણે થયે. તેની આંખમાં આંસુ આવ્યાં અને તે વિચાર કરવા લાગે “આ પક્ષિઓને જાતિસ્મરણ જ્ઞાન થયું તેમણે અણસણ લીધું અને ઘડીકમાં મરી પણ ગયાં. આ બધું એટલું ઝડપથી થયું છે કે જાણે આ બધું સ્વપ્ન ન હોય” સુરેન્દ્રદત્ત-યશોધર રાજાએ લેટને કુકડે માર્યો તેમાં તેમને એક પછી એક પશુ પંખીના આટલા બધા જન્મ કરવા પડયા ત્યારે હું તે ડગલે અને પગલે કેઈ ને મારું છું. મારું શું થશે? રાજ્યપાટ For Private And Personal Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૦ કથાસાગર છેડી સંયમ લેવા તૈયાર થયેલ રાજા અ૫હિંસાથી કયાં જઈને પડયા. શું કર્મને પ્રભાવ છે? કાલદંડની નજર કુકડા કુકડીના કલેવર ઉપર પડી. તેમની પાંખ વિખાઈ ગઈ હતી. આસપાસ લેહીનું ખાબોચીયું ભરાયું હતું. આંતરડાં બહાર નીકળી ગયાં હતાં અને તેમનું મેહકરૂપ ટળીને બિહામણું રૂપ બન્યું હતું. કાલદંડ બેલ્યો જેવા કુકડા કુકડી તેવાજ આપણે. આ શરીરની ચામડીની અંદર લેહી પરૂં છે. આવું જ આપણા શરીરમાં પણ ભર્યું છે. અને આત્મા ઉડી જતાં આ દેહને ગમે તેવા વહાલા પુત્ર કે સ્ત્રી હશે તે પણ ઘડીભર નહિ સંઘરે. આ દેખીતું છતાં આ શરીરને પિષવા અને તેની ઈચ્છા પુરી કરવા કેટલાં ભયંકર પાપે જી હરહમેશાં કરે છે. ગઈ કાલની વાત છે. રાજા યશેધર જે રાજવી અને માતા ચંદ્રમતી જેવી રાજમાતા માળવાની ગાદી ઉપર સાત પેઢીમાં થઈ નથી. તે કેવાં પ્રજાવત્સલ હતાં. કેઈનું ભુડું તે તેમણે જન્મ ધરી કર્યું નથી. છતાં અહાહા ! કેવી તેમની દશા થઈ. હું મંદભાગી કે આ રાજા અને રાજમાતા છે એવું મેં જોયું છતાં તેમની હું બરાબર પરિચર્યા કરૂં તે પહેલાં તે તે મૃત્યુ પામ્યાં. કાલદંડ ફરી મુનિને નમ્યા અને બોલ્યો “ભગવંત! આપ મારા પરમ ઉપકારી છે આરસીમાં મેટું માણસ જુએ પછી ભાગ્યેજ કઈ મૂર્ખ હોય કે જે મેં પરનાડાઘ સાફ ન કરે. તેમ મેં તાદશ હિંસાના પરિણામ અને સંસારની અકળકળા આપને પ્રતાપે જોઈ છે પછી હું સંસારને કેમ ભરસો રાખું? ભગવંત! આ પાપીને ઉદ્ધાર થશે ખરો ! કેમકે હું મહાપાપી છું મેં આ જન્મ લઈ ઘણી હિંસા કરતાં પાછું વાળી જોયું For Private And Personal Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાધર ચરિત્ર ૩૬ નથી. છતાં મને આપનાં દર્શન અને સમાગમ થયો એથી હું માનું છું કે કાંઈક મારૂં અ૫ સુકૃત પણ જાગતું છે. મુનિ બોલ્યા “કાલદંડ! કુવામાં પાણહારી ઘડે અને સત્તર હાથનું દેરડું બધું કુવામાં નાંખે પણ તેના હાથમાં ચાર આંગળ દેરડું હોય તે તે ઘડે અને દેરડું બધું બહાર લાવે છે. તેમ હજી માનવરૂપ દેરડાને છેડો તમારા હાથમાં છે ત્યાંસુધી તમે તમારા આત્માને જે ધારશે તે નિસ્તાર કરી શકશે. હું તે ઉદ્ધારને માર્ગ સંપૂર્ણ અહિંસા, સત્ય, ચેરી ત્યાગ, બ્રહ્મચર્ય અને પરિગૃહત્યાગ બતાવું છું. કાલદંડ! તમે તેનાથી પરિચિત ન હ તે હમણું તે વ્રતને દેશથી સ્વીકારવા રૂપ શ્રાવકધર્મને તે જરૂર સ્વીકારે જ. કાલદંડે ધર્મ ઉપર પુરી શ્રદ્ધા કેળવી, હિંસાને તિલાંજલિ આપી અને બીજાં પણ નાના મેટાં અનેક વ્રતે સ્વીકારી તે શુદ્ધ શ્રાવક થયે. (૨) આ બાજુ ગુણધર રાજા કુકડા કુકડીના વૃત્તાન્તથી અપરિચિત હતું. તેથી તે પોતાના શબ્દવેધિત્વથી મગરુર થયે. તે જયાવલી રાણીને કહેવા લાગ્યા જોઈ મારી શબ્દવેધિપણની કુશળતા. આ પછી તે જયાવલી સાથે ભેગાસક્ત થયે. મારિદત્ત! જુઓ કર્મની વિચિત્રતા. આ કુકડે અને કુકડી બનેલ હું અને મારી માતા અને પોતાની પુત્રવધુ જયાવલીની કુક્ષિમાં પુત્ર પુત્રીરૂપે ઉત્પન્ન થયાં. આ ભવમાં ગુણધર રાજા જે પૂર્વે મારો પુત્ર થતા હતા તે અહિં પિતા બન્યા અને પુત્રવધૂ જયાવલી હતી તે મારી માતા બની. For Private And Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૨ www.kobatirth.org કથાસાગર જેવા જીવ ગર્ભામાં આવે તેવા ગર્ભને ધારણુ કરનાર માતાને દોહેલા થાય. તે મુજબ મરતી વખતે અમારા સમ તાના પરિણામ હાવાથી જયાવલીમાં પણ એકદમ સમત આવી. તેણે રાજાને આજીજી કરી ગર્ભ ધારણ કાળ દરમિયાન મૃગયા રમવા જવાનુ છેડાવ્યુ. કારાગૃહમાંથી મન્દિને છેડાવ્યા. પાંજરામાં ખાંધેલા પશ્ચિમેને ઇચ્છા મુજબ ફરવા માટે છૂટાં કરાવ્યાં, માચ્છીમારાની જાળેા બંધ કરાવી અને પારધિના શિકાર પણ તેણે રોકાવ્યા. રાજયમાં મારવું એવુ નામ પણ ખેલતુ અંધ કરાવ્યું. રાણીને આ ઉત્તમ ગર્ભના પ્રભાવથી બિલકુલ વેદના ન થઇ. અને તેણે સારા મુહુતૅ અમે બન્નેને પુત્રપુત્રી રૂપે જન્મ આપ્યા. Acharya Shri Kailassagarsuri Gyanmandir પુત્ર જન્મની વધામણી મળતાં રાજાએ છૂટે હાથે દાન આપ્યું. જેને પરિણામે જન્મારાના રિદ્ધીએ મેટા ધનાઢય થયા અને ધનથી સિક્કલ બદલાતાં તેમના નિકટના સગાપણુ ઓળખી ન શકયા. નગર આખામાં સર્વ ઠેકાણે આનદ ફેલાયે. રાજાએ આ પુત્ર પુત્રીના ગર્ભમાં આવવાથી રાણીને સત્ર અભયદાન પ્રવર્તાવવાની ભાવના જાગી હતી તેથી તેણે હું જે પુત્ર રૂપે જન્મ્યા હતેા તેનું નામ અભયરૂચિ પાડયું' અને પૂર્વભવની જે મારી માતા અહિં પુત્રી રૂપે થઈ તેનુ નામ અભયમતી પાડયું. ' મારિદત્ત રાજા ! પુત્રને ‘પિતા પિતા’ અને વધૂને ‘માતા કહી એક હાથથી બીજે હાથે પસારતા અમે મોટા માતા થયા. કલાચાય પાસે કલાને ગ્રહણ કરી અને યોવન અવસ્થા પામ્યા. મારૂ રૂપ ટ્રૂખી નગરના લે કે કહેતા કે જાણે આ સાક્ષાત For Private And Personal Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યાધર ચરિત્ર સુરેન્દ્રદત્તયશેાધર રાજા હોય તેવા દેખાય છે અને અભયમતીને તે જોઇ કહેતા કે રાજમાતા ચંદ્રમતીને મરે વર્ષો થયાં છે પણ જાણે સાક્ષાત્ તેજ હાય તેવી આ રાજપુત્રી દેખાય છે. 319 ગુણુધર રાજાને મારા ઉપર અનહદ રાગ હતા તેથી તે તો મને નાની ઉંમરથીજ રાજ્ય આપવા તલસતા હતા પશુ જયાવલીએ ‘ પુત્રને અત્યારથી થી જવાખદારી ?' કહી તેને વાર્યા. અમે અહિં કઇરીતે દીવસે પસાર કર્યો તેની સુખમાં જરા પણ ખબર ન પડી. આમ ઘણા દુ:ખે પછી અમારી સુખની ઘડી આવી. ( ૩ ) રાજન્ મારિદત્ત ! હવે જીવન પરાવર્તનની સુવર્ણ ઘડી અમારી આવે છે. અને અમારૂં કાઇ અજબ પરિવર્તન થાય છે. For Private And Personal Use Only એક વખત ઉન્હાળાનેા દીવસ હતા માલવનરેશ ગુણધર શિકારના શેાખીન હતા અને હિ સાપ્રિય પણ તેવાજ હતા. વચ્ચે અમારા ગર્ભાવસ્થાના કાળમાં જયાવલીના આગ્રહથી તેણે શિકાર છોડયા હતા પણ પાછી તેની જન્મની ટેવ તેને સ્ફુરી આવી. તેણે વિચાર કર્યો કે રાજ્યનું કામકાજ થાડા દીવસ પુરતું મત્રીઓને સોંપું અને હવે એક વખત એવા માટા પ્રમાણમાં શિકાર કરૂ કે સર્વાં દેવ-દેવલાંને તેનુ માંસ પુરૂ પાડી શકાય. તેણે પેાતાની સાથે શિકારીઓને લીધા અને સાથે સાથે શિકારીએના ચતુર અને ચપળ કૂતરાને લીધા અને દૂરથી ગળામાં ફ્રાંસા નાંખી ફસાવનારા ઘણા વાગુરિકાને પણ સાથે લીધા. ગુણધર રાજા આમ પેાતાના હિંસક પરિવાર લઇ સિપ્રા નદીના કિનારે આવ્યેા. આ ભૈરવ યમરાજ સરખા શિકારીઓને Page #382 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪. કથાસાગર જોઇ પક્ષિઓએ ચિચિઆરી કરી. મંદ મઢ વાતા પવન પણ આ પાપીઓને મને સ્પર્શ થાય તેમ માની ઘેાડીવાર અટકયા. રખે રાજા ગુણુધર અને તેના હિંસક સેવકે થાડું ચાલ્યા ત્યાં એક આંખાના ઝાડ નીચે કાઉસ્સગ ધ્યાને રહેલા મુનિ દેખાયા. આ મુનિની દૃષ્ટિ અધા મુખ હતી. તેમનું શરીર તપથી સુકાયેલુ હતુ છતાં પણ તેમનુ તપતેજ ચારેબાજુ પ્રસરતું હતું. વર્ષાઋતુના આગમનથી જવાસા ચીમળાય તેમ રાજા ગુણુંધર આ મુનિને દેખી જરા દુભાયે. તેણે માન્યું કે મારા કેડ તે અનેક જીવેાના વધ કરી સર્વ દેવદેવલાંને તણુ કરવાના હતા. તેમાં આ સૌ પ્રથમ ઉઘાડા માથાના સાધુના અપશુકન થયા. રસ્તામાં કાઇ નહિ અને આ સૌ પ્રથમ મૃગયા અને હિંસાના વિરાધી સાધુ કેમ મળ્યો ? તેને ખીજા પશુ પ`ખીને હણવા કરતાં પહેલાં તેનેજ હણી નાંખવની ઈચ્છા થઈ. પર ંતુ જીજ ક્ષણે વિચાર આવ્યા કે આ નિઃશસ્ત્રધારી સાધુને હણીને મારે શામાટે મારા હાથ કાંકિત કરવા ? તેણે પોતાની સાથે આવેલા શિકારીઓને કહ્યું ‘તમે આ કુતરાએને પેલા સાધુ ઉપર છેડો અને તેથી તેને ફેંદી નાંખો આપણું પહેલુ અપશુકન દૂર કરે.’ શિકારીઓએ રાજાની આજ્ઞા મુજબ પોતાના બધા કુતરા મુનિ તરફ છેડયા, રાજા ગુણધર હસતા હસતા કુતુહલ જોવા ઉભે કુતરાએ એકદમ નાઠા પણ તેમાંના એકપણ મુનિની પાસે જઇ શકયા નહિ. બધાના આશ્ચર્યની વચ્ચે આ બધા કૂતરા મુનિથી એ અઢી હાથ છેટે રહી એક પછી એક પ્રદક્ષિણા For Private And Personal Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થશેાધર ચરિત્ર ૩૬૫ કરવા લાગ્યા અને જાણે પાળે કુતરે પિતાના માલીકને રીઝવવા આમ તેમ પગ હલાવે, માથું ઉંચું નીચું કરે તેમ તે બધા પ્રસનતાને બતાવતા હાથ પગ ઉંચા કરી સુનિને પગે લાગી શાણું માનવીની પેઠે એક પછી એક સામે બેઠા. મારિદત્ત ! આ દેખાવ જોઈ ગુણધર રાજાની જે આંખ લાલ થઈ હતી તે આંખમાંથી લાલાસ એકદમ પલટાણી. તે વિચારવા લાગે. “આ કૂતરા એવા ભયંકર છે કે દૂર રહેલા ગમે તેવા વેગવંતા પશિને ગળપ કરી જનારા અને ધાર્યું નિશાન પાડનારા છે. આ બધા કુતરાઓને શું થયું કે મદારીની મોરલીથી સાપ નાચે તેમ બધા એકી સાથે હાથપગ હલાવી વિનીત શિની માફક બેસી ગયા. જરૂર આ સાધુ કઈ લબ્ધિવંત હવે જોઈએ. તેનામાં કે સુંદર દિવ્ય પ્રભાવ હવે જોઈએ કે જે પોતાની છાયામાં આવે તેને ઉપદેશ આપ્યા વિના હૃદય પરિવર્તન કરાવી શકે. કહેવું જોઈએ કે આ શિકારી કુતરા ભાગ્યશાળી છે કે જેઓ મુનિની છાયાથી પવિત્ર થઈ વિનીત થયા. હું પ્રતાપી સુરેન્દ્રદત્ત રાજાને પુત્ર ગણાઉં છું. પિતાની સુંદર સોરભને મેં મારા પાપી જીવનથી દુગધમય બનાવી છે. જે પિતા મહાગુણી અને દયાળુ હતા તેને પુત્ર હું કલ્યાણકારી જગવંદ્ય આ ત્યાગી મુનિને મારવા તૈયાર થયે. કુતરા કરતાં પણ ખરેખર હલકો છું. કુતરાઓએ પ્રેરણા કર્યા છતાં મુનિને ઉપસર્ગ ન કર્યો. જ્યારે મેં મુનિને હણ્યા નહિ પણ મનથી તે તેને ભુંડી રીતે હણવાની ઈચ્છા કરી એટલે ખરી રીતે હું મુનિહત્યારેજ છું. આ મુનિ પુરેપુરા સમતાના સાગર છે તેમને શત્રુ મિત્ર ઉપર સમાન દૃષ્ટિ છે. For Private And Personal Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 3}} કથાસાગર એથી તેમણે મારી ઉપર દયા રાખી પણ જેમ મેં એમનુ અનિષ્ટ ચિતળ્યું તેમ તેમણે મારા અપરાધના દંડ આપવાનીજ માત્ર બુદ્ધિ રાખી હેત તેા શું હું ઉભું ને ઉભે સળગી ન જાત ? પણ તે દયાળુએ મને ક્ષમા આપી. લાવ હું મુનિ પાસે જાઉં, તેમની ક્ષમા માગુ` તેમને જઈને હું કહું કે ‘ ભગવંત મારા પામરને અપરાધ ક્ષમા કરેા, પ્રજાના પાલક કહેવાતા મે નિર્દોષ આપને મારવા શિકારી કુતરા મોકલી મે મારી પાપી જાત પ્રગટ કરી છે.’ પણ બીજી ક્ષણે તેને મનમાં થયું કે હું મુનિની પાસે શા મેઢ જાઉં ? હું ત્યાં જઇને શું કરૂ? અને શું ખાવુ. ?' (૪) આજ અરસામાં અર્હદત્ત નામના શ્રાવક મુનિને વાંદવા આબ્યા તેણે રાજાને દૂર ઉભા રહી મુનિની સામી નજર નાંખી પશ્ચાતાપ કરતા દેખી તે બધી વસ્તુ સમજી ગયા અને તેથી તેણે ગુણધર રાજા કાંઇ કહે તે પહેલાં તેણે રાજાને કહ્યું ‘રાન્ત ! ગભરાઓ નહિ આ મુનિ સમતાના સાગર છે. તે કલિગના રાજા અમરદત્તના પુત્ર સુદત્ત નામના છે. તે કલિંગની રાજ્યગાદીએ આવ્યા હતા. પણ રાજ્યની ક્રૂડનીતિ તેમને ન ગમી તેથી તેમણે વૈરાગ્ય પામી યુવાન વયે બધું છેાડી દીક્ષા લીધી છે. દીક્ષા બાદ તેમણે ઉગ્રમાં ઉગ્ર તપ કરી કાયાને શેષવી. કાંચન અગ્નિમાં નાંખવાથી જેમ શુદ્ધ થાય તેમ તેમણે પોતાની કાયાને તપ થકી નિર્મળ અનાવી. તેમણે સુધા, પિપાસા વિગેરે સાધુ જીવનમાં સુલભ ગણાતા બાવીસ રિસહુને સહન કરી આત્મધ્યાન આરંભ્યું. પરિણામે તેમને આપેાઆપ સચમના પ્રતાપે અનેક લબ્ધિ થઈ છે. આ ન For Private And Personal Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાધર ચરિત્ર ૩૧૭૦ સુનિ કોઇ દીવસ સ્નાન કે દંતધાવન ન કરનારા છતાં તેમના ૐહું ચંદન કરતાં પણ વધુ સુગંધી છે. અને તેમના શિયળ અને ચારિત્રનો સુગંધ તે એવી સરસ છે કે કુરમાં ક્રુર પશુએ પણ તેમના દર્શન માત્રથી વેરમુક્ત અની સરલ અને છે. જ્યાં આ મહાત્મા વિચરે છે તે ભૂમિમાં રાગ ઉપદ્રવ કે મરકી વિગેરે કાંઇ રહેતું નથી. તેમની પાદરજને માથે ચડાવનાર ભયંકર જન્મના રાગોથી પણ મુક્ત થાય છે. તેવા આ મહાત્મા રાજિષ છે. આ જગતમાં જેણે પુરૂ સુકૃત કર્યુ હોય તેનેજ તેમના દર્શનના લાભ થાય છે. તેમનુ દર્શન એ મેાટામાં મેટી મનની સિદ્ધિને પુરૂ પડનાર મહાશુકનવંતુ છે.’ અ`દત્ત મુનિની પ્રશ'સા કરી અટકયે એટલે ગુણધરની આંખમાં આંસુ આવ્યાં તે ગળગળે થઇ મેલ્યા ‘મહાભાગ ! આવા મહાપુરૂષને મેં હુણુવા કુતરા મુકી મારી નાંખવાની ઈચ્છા રાખી. આ હિંસક કુતરા સમજ્યા કે આવા શાન્ત મુનિને ન હુડ્ડાય એટલે તે પ્રદક્ષિણા દઇ તેમની પાસે બેઠયા. હું કુતરાથી પણ હલકે આ ન સમજ્યા. મારૂ શુ થશે ? હું આ પાપથી કયે ભવે છૂટીશ. અદત્તે કહ્યુ` રાજન! જીવનમાં પાપ બુદ્ધિ જાગે છે ત્યારે માણસને સારાસારના વિવેક રહેતા નથી અને તે ઉપશમે છે એટલે આપોઆપ વિવેક સ્ફુરે છે. આપને આ પાપના પશ્ચાતાપ છે તેજ આપની કલ્યાણ દિશા છે. આપ શરમાવે નહિ. મુનિને તે તમારા એકના નહિ પણ આજસુધી ઘણાના આવા ઉપસર્ગો થયા છે. અને તે બધા ઉપગે[ સહી For Private And Personal Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૮ કથાસાગર તેમણે સંયમ જીવનની કસોટી કરી છે. તમે તેમના તરફથી ક્રોધની બીલકુલ શંકા ન કરશો. નદીનું શિતળ પાણી શિતળ કરે તાપને ઉપશમાવે. તમે તેમની પાસે જવાથી શિતળ થશે. મારી સાથે ચાલે શરમાવે નહિ. તેમના દર્શનને પામવું તે મહાભાગ્યનું કારણ છે અને તે આપ પામ્યા છે તેથી આપ મહાભાગ્યવંત છે. ગુણધર રાજા અહંદત્તને સાથે લઈ તેની હુંફ મુનિ પાસે આવ્યા. આવતાં વેંત તે તેને ભાવથી વંદન કરી બોલ્યો “ભગવંત! મારા અપરાધને ક્ષમા કરે. મારું રક્ષણ કરે મારે ઉદ્ધાર કરે. ભગવંત ! હું મહા પાપી છું જગતપૂજ્ય! જગના જીવ માત્રનું કલ્યાણ કરનારા ! શત્રુ મિત્ર ઉપર સમાન દષ્ટિવાળા! દરેક પ્રાણી માત્રને દર્શનથી પૂનિત કરનારા! આપને મેં કેવળ મારવાની ભાવના જ ન રાખી પણ મારવા આ કુતરાઓને છેડી હું ત્રાષિઘાતક છું. ભગવંત! હું શું કરું તે મારા આ પાપને નિસ્વાર થાય.” મુનિ શાંત રસને ફેલાવતી વાણીવડે બોલ્યા. “રાજા ! તીવ્ર પશ્ચાતાપ પાપનો નાશ કરે છે. તે પશ્ચાતાપ તમારા હૃદયમાં થયે છે અને સાથે સાથે સદ્ધર્મની રુચિ પણ પ્રગટી છે. એથી તમારું કલ્યાણ છે. તમે મારા તરફથી તમારું ભુંડું થવાની કેઈપણ આશા ન રાખશે. કેઈનું કઈ ભુંડું કરી શકતું નથી. જે જેનું નિમિત્ત હોય તે બને છે. મને તમારા પર જરાપણું રેષ નથી. હું તે તમને ઉત્તમ પુરુષ માનું છું. કેમકે પાપ પ્રવૃત્ત માનવ પણ હેજ નિમિત્ત મળતાં ફરી જાય અને ધર્મરુચિવત થાય તે કાંઈ એછે કલ્યાણકારી નથી. તમે For Private And Personal Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચરોાધર ચરિત્ર ૩૯ ભાવિમાં પણ ઉત્તમ પુરુષ થવાના છે. રાજા ! હવે શેાકથી સયું. પાપની નિંદા તમે પુરી કરી છે પણ હવે સુકૃત આદરી તમે તમારૂં કલ્યાણ કરી. ગુણધર રાજા એલ્યે ‘- ભગવંત ! આપની મારા ઉપર મહા કૃપા છે. હું મહા પાપી છતાં તમે મારા અનાદર ન કર્યાં. મેં આપને દુ:ખ આપ્યું છતાં તમે મને તિરસ્કા નહિ. મે કલ્યાણ અકલ્યાણુના સાચા સ્વરૂપને સમજ્યા વિના આપના જેવા પવિત્ર પુરુષને અપશુકન માનનાર હું મૂર્ખ છતાં આપે મારી નિન્દા ન કરી. આ શું એ આપના ઉપકાર છે. મને તેા લાગે છેકે આપ જેવાની આવી મહાન્ કૃપા મારા ઉપર છે તેમાં મારૂ સુકૃત નથી. પણ મારા વડીલ પૂજ્ય પિતા સુરેન્દ્રદત્તની ઉત્તમ જીવન સૌરભ મને આડે આવી લાગે છે. નહિતર ભયંકર મારા જેવા પાપીને આવે ઉત્તમ સજાગ કયાંથી મળે? ભગવત! મારા પિતા મહાન ઉત્તમ હતા તેમને દીક્ષા લેવાની ભાવના હતી પણ કાઈ ખળવાન અંતરાયે તે ન અન્ય. આવા પિતાને હું પુત્ર છું છતાં મારામાં લેશ પણુ વિનય કે ધમની છાંટ નથી. મુનિ આલ્યા. ‘ રાજન્ ! પિતાના તે ધાર્મિક ગુણા અધા તને ભલે ન મળ્યા પણ આજે જે તારા હૃદયમાં પાપને પશ્ચાતાપ છે તે તારા પિતાના ગુણ્ણાના આકર્ષણથીજ છેને ? રાજા હળવા થા અને તારે કાંઈ પુછવુ હાય તા સુખેથી પુછ.’ " ગુણધર રાજા આણ્યે. ધમ જિજ્ઞાસા જાગે ત્યારે ૨૪ For Private And Personal Use Only । Page #388 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦ કથાસાગર સંશય થાય ને? આજસુધી તે ધર્મની જિજ્ઞાસા જ ન હતી તેથી સંશય જેવું શું હોય? ભગવંત ! મારા પિતા અને પિતામહી અત્યંત ધર્મનિષ્ઠ અને ઉત્તમ હતાં તેમના જીવનની ઉજવળતા અત્યારે પણ આખા માળવામાં ઘેરઘેર ગવાય છે. ભગવંત! તે મૃત્યુ પામી હાલ કયાં હશે? મારે મારા સંબધમાં તે પુછવા જેવું છેજ નહિ, કેમકે જન્મ ધરીને મેં તે કેઈ સુકૃત કર્યું જ નથી. " મુનિ બેલ્યા “રાજન ! માનવીને તેની વિચાર ધારા ઘડીક અનુત્તર વિમાને લઈ જાય છે. અને ઘડીક પછાડી નરકમાં પટકે છે. તારા પિતાને અવિહડ સંયમને રાગ હતું. તે રાજ્ય અને સત્તા બનેને બંધન રૂપ માનતા હતા. પણ કઈ એક અધન્ય પળે એમને ખરાબ સ્વપ્ન આવ્યું. એ સ્વપ્નને નિષ્ફળ કરવા તેમણે લેટને કુકડો હશે અને એ પાપથી તેમની જીવનની આખી સીધી બાજી પલટાણ. નયનાવલી તારી માતાએ દીક્ષાના આગલાજ દીવસે તેમને ભેજનમાં ઝેર આપ્યું. આ ઝેરથી તેમનું મૃત્યુ થયું. મૃત્યુ વખતે સારા અધ્યવસાય ન હેવાના કારણે ઝેરવેરથી તે અને તારા પિતામહી બને મૃત્યુ પામી પશુપંખીમાં રખડયાં. પહેલે ભવ મેર અને કુતરાને કર્યો. એ બને તારા રાજદરબારમાં આવ્યાં અને બને તારી સમક્ષ અશરણ રીતે મૃત્યુ પામ્યાં. ગુણધર ! આ પછી તે બન્ને બીજા ભવમાં નેળીયે અને સર્ષ થયાં. અહિ પણ પરસ્પર લડી તે બનેનું મૃત્યુ થયું. તીજા ભવમાં તારા પિતા રહિત મસ્ય થયે અને પિતામહી ગ્રાહ બની. ગ્રાહને તારી દાસીના રક્ષણ માટે તારા સેવકોએ માર્યો. અને રોહિત મત્સ્યને તો તે For Private And Personal Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થયાધર ચરિત્ર ૩૭૧ જાતે મરાવી તેનું આદરથી ભજન કર્યું. ગુણધર ! જગની અજ્ઞાનતાનું દૃષ્ટાંત આનાથી બીજું શું જોઈએ? ચોથા ભવમાં પિતામહી બેકડી થઈ અને તારે પિતા બેકડે થયે. આ એક પિતાની માતામાં જ આસક્ત થયે અને પિતાનાજ વીર્યમાં ત્યાંથી કઇ યુધાધિપતિથી હણાઈ મૃત્યુ પામી તેજ માતા બેકડીની કુક્ષિમાં જન્મે. તેના જન્મ બાદ બેકડી પણ ભૂંડે હાલે મરી પાડે થઈ. આ પાડાને તેં જ હું અને તેને ઉત્સવ પૂર્વક તું પરિવાર સાથે જન્મે. જમતાં જમતાં તને પાડાનું માંસ ન ગમ્યું એટલે તારે પિતા જે બેકડો હતો તેને હણાવી તે તેનું માંસ ખાધું. રાજન કમની વિચિત્રતા તે જુઓ. જે પિતા અને પિતામહીના ગુણોને તું આજે પણ સંભારે છે તેજ પિતા અને પિતામહીને વધક તું છે. તેને તને છેડેજ ખ્યાલ છે. ગુણધર! આ પાડે અને બેકડે મરી છઠ્ઠાભવે કુકડે અને કુકડી થયાં. જયાવલી સાથે કામક્રીડા કરતાં તને શબ્દધિપણું બતાવવાની ભાવના જાગી. અને તે એ શબ્દધિ બાણથી તે બન્નેને તત્કાળ જીવ લીધે. પણ આ વખતે તેમના મૃત્યુ અગાઉ તેમનામાં ધર્મને સંસ્કાર આવ્યું હતું જેને પરિણામે તેમની શ્રેષધારા પલટાણી અને મરતાં મરતાં તેમણે સુકૃત ઉપામ્યું જેને લઈ તે બને મરી તારીજ રાણી જયાવલીની કુક્ષિમાં પુત્ર પુત્રી રૂપે ઉત્પન્ન થયાં. રાજા! તારે અભયરુચિ તેજ તારે પિતા સુરેન્દ્રદત્ત છે અને તારી પુત્રી અભયમતી તેજ તારી પિતામહી ચન્દ્રમતી છે. રાજા ! તમે બધા એકના એક ભવમાં છે. તે દરમિયાન લેટના કુકડાની હિંસા માત્રથી તારા પિતા અને પિતામહી બીજ વચ્ચે ભવ કરી આવી તારે ત્યાં ફરી જમ્યા છે. For Private And Personal Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૨ કથાસાગર આમ છતાં આ નસીબવંત છે કે એમને દ્વેષનો છેડે ખરેખર બહુ લાંબો ન ચાલે નહિંતર કેઈ નજીવા શ્રેષ રાગ અને હિંસાની પરંપરાથી અનેકાનેક ભ સંસારમાં રખડે છે. અને તેને નિતાર મહામુશ્કેલીએ પણ નથી.” મુનિ પોતાની વરાગ્યવાહી વાણીને પ્રવાહ વહેવરાવતા હતા ત્યાં રાજાનું શરીર કંપવા માંડયું. શરીરમાં પરસે પરસેવે થયે અને જેમ કેઈ ઝાડ થડમાંથી ઉખડી જમીન ઉપર પટકાય તે રીતે જમીન ઉપર ઢળી પડયે. અર્વદત્ત શ્રાવક, કાલદંડ અને બીજા ભયભીત બન્યા. શું કરવું તે કેઈને સુવું નહિ. પરિવારે– उदकमुदकं वायुर्वायुर्वतासनमासनं भजत भजत छत्रं દાણાSSતપ: માતf इति सरभसं भीतभ्राम्यजनानसम्भवस्तदनु तुमुलो लोलः कोलाहलः सुमहानभूत् પાણી લાવે પાણી લાવે, અરે રાજાને પવન નાંખે પવન નાંખે અરે કેમ કેઈ ધ્યાન આપતું નથી. રાજા ભોંય સુતે છે તેને માટે આસન પાથરે, અરે આ રાજાનું શરીર ઠંડ સાવ થયું છે તેને સેક કરો આમ ઉતાવળે બોલવાથી અનેક જાતને કેલાહલ થયે. સમદષ્ટા મુનિ આ બધું જોઈ સ્થિર થયા. શીતળ ઉપચાર પછી ગુણધર બેઠો થયો પણ તેણે કઈ સામે નજર ન નાંખી. પાસે મુનિ સેવકે અને બીજે ઘણે પરિવાર હતે છતાં તે કેઈના સામે જોઈ શકો નહિ. તે શરમાયે. પિતા માતાને વધક, ડગલે અને પગલે માંસ મદિરા ભક્ષણ For Private And Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંશાધર ચરિત્ર 303 કરનારા હું F આ સૌને શું માઢું બનાવું? તેને થયું કે જમીન મા આપે તે સમાઇ જાઉ. દુનીયામાં બધા પાપનાં પ્રાયશ્ચિંત્ત હાય પણ મારૂં પાપતે પ્રાયશ્ચિત્તની સીમાને પણ ઉલ્લધી ગયેલું છે. એકવાર નહિ પણ ડગલે ને પગલે મારા ઉપકારી મામાપને મેં હણ્યા છે. શું કરૂ? કયાં જાઉં ? ખસ મીજી કાંઇ નહિ હું ખળી મરી મારા અપવિત્ર જીવનથી દુનીયાને અપવિત્ર કરતા અટકું' મુનિની સમક્ષ નીચું મુખ કરી મુનિને તે કહેવા લાગ્યા ‘ભગવત! હું અદ્રષ્ટભ્ય મુખ છું. હું ચાંડાલથી પણ ભયંકર છું. હું અગ્નિમાં બળી મરી મારૂ અસ્તિત્વ મટાડવા માગુ છુ. સુનિ ખેલ્યા. ‘ શજન ! આત્મઘાત એ કાંઇ પાપને પ્રતિકાર નથી. એ તા કાયરતા છે. માણસે જે ઉંધા માગે જઇ પાપ કર્યુ હાય તે માર્ગેથી પાછા ક્રી પૂણ્ય કરવુ ોઇએ. આત્મઘાત તા ભવેાભવ રખડાવનાર દુર્ગતિના માર્ગ છે. शोक लोभ भयोथैरन्यैर्वा कारणान्तरैः कुर्वतः स्ववधं जन्तोः परलोको न शुध्यति . શેક લાભ ક્રોધ કે ખીજા ગમે તે કારણેાથી પેાતાને વધ કરનાર માણુસને પરભવ સુધરતા નથી. શાસ્ત્રમાં પરહત્યા જેટલીજ સ્વહત્યાને હિંસારૂપ ગણી છે.’ ‘ભગવંત! જો મારા નિસ્તાર આ જગત્માં શક્ય હોય તે દીક્ષા આપી કરા, પણુ ભગવ ંત ! પ્રવજ્યાથી મારો શુદ્ધિ થઈ શકશે ખરી !' રાજાએ કરગરતાં કહ્યું. For Private And Personal Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કયાર મુનિએ કહ્યું “રાજન તડકે ગમે તેવા કાદવને શુકાવી નાંખે છે. તેમ તપ અને સંયમ ગમે તેવા ઘેર કુકમને પણ બાળી નાખે છે. આકરાં પાપના નાશ માટે આકરાં તપ અને ઉગ્ર સંયમ એજ સમર્થ છે.” (૫) મારિદત્ત ! બસ એજ વખતે ગુણધર રાજાએ પોતાના સેવકને અમને બોલાવવા નગરમાં મેકયા. સેવકેએ અમને ખબર આપ્યા કે રાજા તમને નગર બહાર ઉદ્યાનમાં તુર્તા બેલાવે છે. હું અને મારી બેન નહિ પણ અમારી સાથે અંતઃપુરની રાણીઓ, દાસીઓ, સામતે મંત્રીઓ સાથીદારો અને નગરના અનેક લેકે દેડતા જ્યાં રાજા અને મુનિ હતા ત્યાં આવ્યા. આખુ નગર ખાલી થઈ ગયું. અમે ગુણધર રાજા પાસે આવ્યા ત્યારે તે મુનિના પગમાં માથું નાંખી પડયા હતા. તેમની આંખમાં આંસુની ધારા સતત વહેતી હતી. તેમનું મુખ એકદમ પડી ગયેલું હતું. અનાથ અશરણ માણસની પેઠે તે વિકળ જેવા દેખાતા હતા. મેં પુછ્યું “પિતાજી! એવી શી આપત્તિ ઓચિંતી આવી પડી છે કે આપ એકદમ ઉદાસ થઈ ગયા છે? કઠેર છાતીવાળા આપ બાળક પેઠે કેમ રડી રહ્યા છે. પૂજ્ય! જલદી જવાબ આપો. અમે બધા તમારા આધારે જીવનને ટકાવનારા છીએ. અમને આ તમારું દુઃખ સહન થતું નથી.” રાજા આંસુ લુછતાં બોલ્યા “પુત્ર! મંત્રિઓ! નગરવાસીઓ હું સુખશાંતિ પુછવાયેગ્ય માણસ નથી. હું ચાંડાલ અને હત્યારા For Private And Personal Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યાધર ચરિત્ર (૩૭૫ કરતાં પણ મહાભયંકર છું. હું નામે ગુણધર છું પણ અવગુણને ભંડાર છું. મેં મારા પિતાને અને પિતામહીને મારે સગે હાથે ઘણીવાર વધ કર્યો છે, તેમને રંજાડયા છે, તેમનું માંસ ખાનારે નરભક્ષક ચંડાલ માનવી છું. જગતમાં જેવી માતા હોય તે તેને પુત્ર હોય. મારી માતાએ પોતાના દયાળુ રાજવી પતિને હણ્યા તે તેને પુત્ર હું પિતૃઘાતક હેઉ તેમાં શું આશ્ચર્ય ? લેકે! મને “ચીરંજીવ.” કહી ન બેલા કહે કે જલદી દુનીયા ઉપરથી તમારો ભાર ઓછો કરે. હું દુનીયાને પાલક નથી પણ દુનીયામાં ભારરૂપ છું. સ્ત્રીઓ ! તમે દૂર ખસે. હું હવે મેહપાશમાં લપટાવા માગતું નથી. હું કલ્યાણ સાધું છું. તમને ઠીક લાગે તે કરે. મેં મેહમત્ત બની આજસુધી તમારા જે અપરાધ કર્યા હોય તે અપરાધ ક્ષમજે. હું તમારે અપરાધ ક્ષમું છું. મારે રાજ્યની અપ નથી. નગરવાસીઓ! હું તમારો રાજા રહેવા યોગ્ય નથી. મારૂં મુખ જેવું તે પણ પાપ છે તે પછી મારે તમારે રાજા બની શા માટે નમન કરાવવું? પુત્ર! તારું કલ્યાણ થાઓ. નગરવાસીઓ! તમે પણ શાન્તિ પામે. હું ગુરુના ચરણે લયલીન બનું છું. અને મારું કઈ પણ રીતે કલ્યાણ થાય તે તેમના શરણે જઈ કલ્યાણ કરવા ઈચ્છું છું. અમે આમાં બહુ ન સમજ્ય પણ પછી બધી વાત અહંદત કહી એટલે તે વાત સાંભળી અમને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું. જેવી રાજાની સ્થિતિ હતી તેવી અમારી પણ સ્થિતિ થઈ. ઘડી પહેલાં એક માત્ર રાજા અપરાધી સમાન બની આંખમાં આંસુ સારતે હતું તે હવે અમે ત્રણે જણ આંસુ સારવા લાગ્યાં. For Private And Personal Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૬ કથાસાગર મારિદત્ત! પ્રજાજનેએ આંસુ સાર્યા. પક્ષિઓએ ચણ ચણવું છેડયું. પવન સ્થિર થયે. આ બધા વચ્ચે અમે ત્રણે સુદત્ત મુનિ પાસે પરમેશ્વરી દીક્ષા સ્વીકારી. અને રાજ્ય વિજયધર્મ નામના રાજાના ભાણેજને ભળાવી અમે ત્રણે જણે પાપને તિલાંજલિ આપી. પાંચ મણના વજનની ગુણ ઉપાડનાર મજુર ગુણને દૂર કરી જેમ હલકે થાય તેમ અમે સંસાર તળે એટલે ફરાકુલ હલકા થયા. આ પછી અમે સુદત્ત મુનિ ભગવંતને કહ્યું “ભગવંત! નયનાવલી હજી જીવતી છે. તેનું આયુષ્ય તેના હાથમાં છે તે તેને પ્રતિબોધ કરી આપ નિતાર ન કરી શકે ?” | મુનિએ કહ્યું “નયનાવલીએ ત્રીજી નરકનું આયુષ્ય બાંધી લીધું છે તેને ધર્મોપદેશ હાલ પરિણત થાય તેવી તેની ગ્યતા નથી. તેથી તેની દયા ચિંતવ્યા સિવાય બીજે માર્ગજ નથી.” મારિદસ્ત! અમે ઉજજયિનીને સીમાડે છે. સુદત્ત મુનિ ભગવંત સુધર્મા સ્વામી ગુણધર ભગવતના શિષ્ય છે તેમની પાસે ગુણધર રાજર્ષિ ભગવંત જે મારા પિતા છે તેમને હું શિષ્ય છું. અને આ સાધ્વી તે સગી મારી બહેન છે. મારું નામ અભયરૂચિ અને તેનું નામ અભયમતી છે. અમારે અઠ્ઠમનું પારાણું હતું. આ પારણા માટે હું પણ ગેચરીએ નીકળે હતું અને તે પણ ગોચરીએ નીકળ્યાં હતાં તારા રાજસેવકે અમને બત્રીસ લક્ષણ ધારી પકડી લાવ્યા અને તેમણે અહિં For Private And Personal Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાધર ચરિત્ર (૩૭૭ અમને તારી સામે કુંડમાં હેમાવા હાજર કર્યા. રાજન ! આ અમારું સ્વરૂપ છે. અને એક લેટના કુકડાને મારવા માત્રથી અમે આટલા ભવ કરી દુઃખ પ્રત્યક્ષ અનુભવ્યું છે તે હજારે જીવને પ્રત્યક્ષ હણનાર તારું શું થશે? તે તારી જાતેજ તું વિચાર” અભયરુચિ મુનિવરે પિતાની આત્મકથા પુરી કરી રાજા સામું જોયું ત્યારે રાજા મારિદત્ત મૂછ ખાઈ જમીન ઉપર પડયે હતે. સેવકેએ તેને શીતપચાર કર્યો એટલે તે બેઠે થઈ બેલ્યો “ભગવંત ! મારે અવિનય માફ કરે. હું ગુણ ધર રાજર્ષિ અહિં કયારે પધારે તે કયારને જંખી રહ્યો હતો તે મારા રાજ્યમાં પધાર્યા છે તેને મને અત્યારે તમેજ ખ્યાલ આપે છે. તેમને આદર સત્કાર કરવાને બદલે તેમનાજ શિષ્યને મેં બાંધી મંગાવ્યા. હું શું મૂખે હવે તેમની પાસે જઈશ. મુનિ ! જયાવલી મારી સગી બેન થાય. ગુણધર રાજા મારા બનેવી અને તમે બને મારા ભાણેજ થાઓ. મહર્ષિહું સાવ ભાન ભૂલ્યા. દેવી ભક્તોથી હું હિંસાને માર્ગે વળે. મેં કઈ જીવોની હિંસા કરી. મદિરાથી બુદ્ધિને ભ્રષ્ટ કરી. સેવકે ઉભા થાઓ. આ મદિરાના ઘડા ફેડી નાખે. પાંજરા ઉઘાડી પક્ષિઓને છોડી મુકે. આ બિચારા રાંકડા પશુઓને ખીલાથી છૂટાં મુકો. દેવીભક્તો ! ભેળા લેકને ભમાવી હિંસા કરાવવાનું છોડે અને તમે પણ હિંસા કરવાનું છોડે. રાજા ઉભે થયેલ અને દેવીની મૂર્તિ સામે જઈ બોલ્યા. “દેવી ! જીવહિંસાથી શું તું પ્રસન્ન થાય છે? તારા નામે આ બધી હિંસા ચાલે છે તેમાં શું હું રાજી છે? For Private And Personal Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩% કથાસાગર જવાબ આ૫ આ બધી હિંસાની જવાબદારી તારી કે તારા ભક્તોની છે? રાજાની બૂમો વચ્ચે આકાશમાંથી પુષ્ય વૃષ્ટિ થઈ અને તુર્તજ દેવીની પ્રતિમામાંથી કઈ બેઠેલ ઉભું થાય તેમ દુકળથી સુશોભિત દેવી પ્રગટ થઈ અને તે સૌ પ્રથમ મુનિને નમી બેલી. “રાજા ! હિંસા કે દીવસ કલ્યાણ કરનાર નથી. હિંસા આત્મીય કલ્યાણ કે દુન્યવી કલ્યાણ કરનાર નથી. રાજા! મુનિની વાણીએ તને પ્રતિબંધ કર્યો છે એટલું જ નહિ પણ મને પણ તેણે પ્રતિબંધ કર્યો છે. દેવી લેકે તરફ દૃષ્ટિ કરી બેલી. “લેકે! મને તમે પૂજતા હે, મારા ભક્ત છે તે હું તમને કહું છું કે જીવહિંસાથી અટકે. રાજા ! સુદત્ત મુનિને ઉપદેશને તું અનુસર. તેને અનુસરી રાજ્ય પાલન કર. હું ધમની રખેવાળ રહીશ અને તને ધર્મકરણીમાં હું મદદ કરીશ. તારા રાજ્યમાં માગ્યા મેઘ વરસશે. તારે કઈ શત્રુ નહિ રહે. જે તું દુર રાજા ગણતું હતું તે તું ધમ ગણાઈશ.’ દેવી મુનિને નમી અંતર્ધાન થઈ. મારિદત્ત જીવહિંસાને ત્યાગ કર્યો. અને શ્રાવક ધર્મની માગણી કરી. મુનિ તેને સુદત્ત મુનિ પાસે લઈ ગયા. ત્યાં જઈ તેણે અને જયાવલી બન્નેએ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. મારિદત્ત રાજા ધાર્મિક બન્યા. નગરની બહારનું ઉદ્યાન બલિદાનની ભૂમિને બદલે સૌમ્ય અને સાત્વિક દેવીનું ગૃહ થયું. રાજપુર નગર એ અહિંસક નગર તરીકે પ્રસિદ્ધિ પામ્યું. સુદર મુનિએ રાજપુર નગરમાં થોડા દીવસ સ્થિરતા કરી પછી અનેક જીવને પ્રતિબંધ કરતા કલ્યાણ સાધી મુક્તિએ For Private And Personal Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાધર ચરિત્ર ૩૯૯ વર્યા. મહા પાપના કરનારા ગુણધર રાજર્ષિ પણ અંતે માસિક સલેખના કરી કેવળજ્ઞાન મેળવી સર્વ કર્મ ક્ષય કરી મોક્ષ લક્ષમીને વર્યા. અભયરુચિ અણગાર અને અભયમતી સાધ્વી ઘણું વર્ષ પૃથ્વીમાં વિચર્ચા અને પિતાની આત્મકથા દ્વારા કેઈ ને હિંસાથી અટકાવી અહિંસા માગે વાળી અંતે સુંદર ધ્યાન પૂર્વક સહસ્ત્રાર દેવલેકે ગયાં. અભયરુચિ અણગાર અને અભયમતી સાધ્વી નિર્મળ ચારિત્ર પાળી આઠમા સહસ્ત્રાર દેવલોકમાં દેવ થયાં. અભયચિ અણગારને જીવ લેવલેકથી અવી કોશલ દેશમાં અધ્યા નગરીના રાજા વિનયંધરને પુત્ર છે. અહિ દેવવશાતું તેનું નામ યશોધર રાખવામાં આવ્યું. સાધ્વી અભયમતીને જીવ પણુ સહસ્ત્રાર દેવલોકમાંથી ચ્ચવી પાટલીપુત્રના રાજા ઈશાનસેનની પુત્રી વિનયમતી નામે થયે. વિનયમતી સ્વયંવરથી યશેધરને વરી. અને તે માટે અયોધ્યામાં લગ્ન સમારંભ ભવ્યતા પૂર્વક મંડાયે. નમતા પહોરને સમય હતો. બપોરને તાપ સમી ઠંડકની શરૂઆત થઈ હતી તે વખતે યશેધર રાજકુમાર હાથી યશોધર ચરિત્રમાં અભયરુચિ અણગાર અને અભયમતી આ આઠમા ભાવમાં મુક્તિએ વય એમ જણાવ્યું છે. જ્યારે હરિભદ્ર સુરિની કરેલ આ કથામાં દેવને એક ભવ કર્યા બાદ દસમા ભવમાં મુક્તિએ ગયાનો ઉલ્લેખ છે. માં અભય આવ્યું છે. જેમા ભાવમાં For Private And Personal Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૦ કથાસાર ઉપર આરુઢ થઈ વિનયમતીને પરણવા નીકળ્યો. આગળ વિવિધ વાજિત્રે વાગતાં હતાં. પાછળ સુવાસિતી સ્ત્રીઓ ધવલ મંગલ ગાતી હતી. નર્તકીએ વિવિધ પ્રકારને નાચ કરી શેભામાં વધારે કરતી હતી. મંગલ પાઠક આશીર્વાદના કે ઉચ્ચારતા હતા. વરઘેડે બરાબર અયોધ્યાના રાજમાર્ગમાં આવ્યું ત્યાં રાજકુમારનું જમણું અંગ ફરકયું. રાજકુમારે શુભ સૂચક ચિન્હને અભિનંદું ત્યાં એક શેઠના ઘરમાંથી વહેરી પાછા ફરતા મુનિને તેણે દેખ્યા. રાજકુમારની દૃષ્ટિ મુનિ ઉપર એકદમ સ્થિર થઈ અને તે સ્થિર થતાંજ આવું સાધુપણું મેં કેઈક ઠેકાણે અનુભવ્યું છે તે વિચારતાં મુØઆવી. વરઘોડો આગળ ચાલતો હિતે ત્યાં કુમારે પોતાને દેહ ઢાળી દીધું. માવત ચાલાક હેવાથી તેણે કુમારને પડતે જીલી લીધો. આ વરઘેડે અટકયે. વાંજિત્રે બંધ થયાં. મંગલ ગીત ગાનારી સ્ત્રીએ શાંત થઈ. નતકીઓના નાચ થલ્યા અને સો આડા અવળા થઈ કુમારના હાથી પાસે ટાળે વળ્યા સેવકોએ કુમારને ઠંઠે પવન નાંખે અને પાણી છાંટયું એટલે થોડીવારે કુમાર સ્થિર થયે. ભાન આવ્યું પછી તે બેલ્યો. “પિતાજી! વધેડે આગળ ન લઈ જાઓ. એકાંતમાં તમે આવે મારે તમને ખાસ કહેવાનું છે. વરઘેડે વિખરાયે. વાજીત્ર અને સાજન સૌ વિખરાયું. રાજા રાજકુમાર અને આમ પુરુષે એકાંતમાં બેઠા. રાજકુમાર યશેધર બેલ્યો “પિતાજી! હું પરણવા માગતે નથી. મને આ સંસાર અસાર લાગે છે. ઘેટાની માફક આ સંસારમાં જીવ ડગલે અને પગલે રેંસાય છે. મારું ચિત્ત સંસારમાં રાગવાળું નથી.” For Private And Personal Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યાધર ચરિત્ર ૩૮૧ વિનયંધર બેલ્યો “પુત્ર ! આ તે કઈ રીત છે? લગ્ન મંડાયાં છે. બન્નેનાં સાજન લગ્નની રાહ જોઈ રહ્યાં છે ત્યાં એમ કેમ બોલાય કે લગ્ન નથી કરવાં? લગ્ન નહોતાં કરવાં તે તારે પહેલાંથી કહેવું જોઈતું હતુંને ? આ તે તારી મારી અને રાજકુમારી ત્રણેની વિડંબના છે. યશોધરે સુરેન્દ્રદત્તના ભવથી માંડી પિતાને જાતિ સ્મરણ જ્ઞાન થયું ત્યાં સુધી બધે વૃત્તાન્ત કહ્યો. સ્થિર ચિત્તે વિનયંધર વિગેરે બધા આ વૃત્તાન્ત સાંભળી વૈરાગ્યવાસિત થયા છતાં બોલ્યા “પુત્ર હમણું તું લગ્ન કર. પછી તારે દીક્ષા લેવી હોય તે વધૂને સમજાવીને સુખેથી તું દીક્ષા લેજે.' પિતા ! આ ખોટે આગ્રહ શા માટે રાખે છે. સ્ત્રી એ તે વૈરાગીને બંધન રૂપ છે. શાંતિમાં શત્રુ રૂપ છે. સિંહ પરાક્રમી હોવા છતાં પાંજરામાં રહેવાથી નિષ્ક્રિય થાય છે તેમ સ્ત્રી સ્વીકારવાથી બલિષ્ઠ વૈરાગ્યવાળા પણ પરલેક સાધનમાં નિષ્ક્રિય થઈ જાય છે. પિતાજી ! આગ્રહ ન કરો અને મને દીક્ષાની રજા આપો.” વિનયંધરે કહ્યું “પુત્ર! બધું સાચું પણ પરણનાર વિનયમતીનું શું થશે ?” યશોધરે કહ્યું “આ તે સામાન્ય વાત છે. મારી બધી વાત તેને કહે જે તેની ભવિતવ્યતા પણ પાકી હશે તે તે પણ વૈરાગ્ય પામશે.” - વિનયંધરે કહ્યું “જે તે સંમત થાય તે મારી તને રજા છે. તુર્ત શંખવર્ધન નામના વૃદ્ધઅમાત્યને વિનયમતીના આવાસે મોકલવામાં આવ્યો. For Private And Personal Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૨ કથામર શંખવદ્ધન વિનયમતીના આવાસે આવ્યું. રાજપુત્રીએ વૃદ્ધ અમાત્યને સત્કાર્યા અને પુછયું “આપની શી આજ્ઞા છે? અમાત્યે કહ્યું “રાજપુત્રિ ! હૃદય મક્કમ કરે. હું કહું તેને બહુ સાવધાનતાથી સાંભળે. આજે વરઘેડ નીકળે અર્થે માગું આવ્યું ત્યાં કુમારે એક સાધુને દેખ્યા. સાધુને દેખતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તે બોલ્યા “આજથી નવમા ભવે હું સુરેન્દ્રદત્ત ઉર્ફે યશધર નામને રાજા હતે મારી માતા ચન્દ્રમતી ઉર્ફે યશેધરી હતી. ભાર્યા નયનાવલી હતી. એક વખત મને કુસ્વપ્ન આવ્યું.' આ સાંભળતાં કુંવરીનું મગજ ભમવા લાગ્યું. અમાત્ય કહ્યું “રાજકુમારી! શામાટે ગભરાઓ છે? સ્વસ્થ થાઓ.” મન સ્વસ્થ કરી રાજપુત્રી બેલી “મંત્રી ! સંસાર વિચિત્ર છે. આ કથા રાજકુમારની એકલાની નથી મારી, પણ આજ કથા છે. ચંદ્રમતી. યશેધરા તે હું પોતે પૂર્વ ભવમાં આ કુમારની હું માતા હતી. ભેળા રાજકુમારને મેં જીવહિંસાને માગે હઠ કરી પ્રેર્યો. જેને પરિણામે તે અને હું બને નવભવથી સંસારમાં રખડીએ છીએ.” આ બેલતાં બોલતાં વિનયમતીની આંખમાં આંસુ આવ્યાં. વૃદ્ધ અમાત્ય બે “રાજકુમારી ! આ જાતિસ્મરણ જ્ઞાનથી કુમારનું ચિત્ત સંસારથી ઉદ્વિગ્ન થયું છે. તે લગન કરવા નથી માગતું. તેને દીક્ષા લેવા માટે આગ્રહ છે. હવે આ મંડાયેલા લગ્નોત્સવનું શું કરવું ? આપજ આમાં માર્ગ, દર્શક બને.” વિનયમતી બોલી “આમાન્ય પ્રવર ! શી રીતે તે લગ્ન For Private And Personal Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યાઘર ચરિત્ર ૩૮૩ કરે. જેણે નજરો નજર સંસારનું કારમું ચિત્ર દેખ્યું હોય તે જાણીબુઝીને કેમ પાપમાં પડે. અને તે ક્ષણને પણ વિલંબ કેમ સહન કરે. સુખેથી તે પ્રવજ્યા લે. મારી સંમતિ છે. અને હું પણ પ્રવજ્યા લઈશ. અમારા લગ્ન મંડપ દીક્ષા મંડપ બનવા દે.” (૧૦) વિનયંધર રાજાએ રાજકુમાર યાધરને દીક્ષાની સંમતિ આપી. આ દીક્ષા નિમિત્તે તેણે છૂટે હાથે દાન આપ્યું. સર્વ ચમાં પૂજા રચાવી. અને પોતે પણ નાના પુત્ર યશવર્ધન કુમારને રાજ્ય ઉપર સ્થાપી દીક્ષા લેવા તૈયાર થયો. - લગ્નેત્સવથી ગાજતું અધ્યા તુર્ત દીક્ષેત્સવથી ગાજવા માંડયું.મેહ અને વિષયને ઉત્સવ વૈરાગ્યને ઉત્સવથ. લગ્નના હાથીને બદલે પાલખી આવી. નર્તકીઓના નાચને બદલે છે. રાજક જિનેશ્વર ભગવંતની ભક્તિનાં નૃત્ય થયાં. સુવાસિનીઓનાં સંસારત્તેજક ગીતેને બદલે દીક્ષાની મહત્તા અને કઠિનતા સૂચક મંગલગીતે ગવાવા માંડયાં. એશઆરામમાં રાચતું સાજન ગંભીર વદને વૈરાગ્ય માર્ગને અનમેદનમાં રાચવા માંડયું. નગર બહાર ઉદ્યાનમાં સુધમ નામના મુનિ ભગવંત પાસે વિનયંધર રાજાએ યશોધર કુમાર વિનયમતી અને બીજા ઘણા પ્રજાજને સાથે ભાવથી પ્રવ્રયા સ્વીકારી. યશધરમુનિ તે દીવસે વિદ્યાભ્યાસ કરી યશોધરસુરિ થયા. અને તેમના સંસર્ગથી ચોથાભવે સમાદિત્યને જીવ જે ધનદ હતું તે વૈરાગ્યવાસિત બની તેમની પાસે દીક્ષિત થયે. For Private And Personal Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૪ કથાસાગર આમ યશધરસૂરિ અને વિનયમતી સાધ્વીએ પિતાની આત્મકથાના કથન દ્વારા અનેક જીને અહિંસાના માર્ગે વાળ્યાં અને પોતે ઘણા વર્ષો સુધી ચારિત્ર આરાધી કેવળજ્ઞાન મેળવી મુક્તિને વર્યા. તેમની સાથે દીક્ષા લેનારાઓમાં કેટલાક મુક્તિએ ગયા અને કેટલાક દેવલોક ગયા. યશોધર અને વીરમતી આજે નથી તે પણ અ૫હિંસા ભભવ કેટલી દુઃખ દાયક નીવડે છે તેના દષ્ટાંતમાં હરહંમેશ તે યાદ કરાય છે. અને જેના આલંબનથી કે જી હિંસાથી અટકે છે. (૧૧) આ યશોધર ચરિત્રના મૂળ રચયિતા ૧૪૪૪ ગ્રંથ પ્રણેતા હરિભદ્રસૂરિ છે. એ મૂળ ચારિત્ર ઉપરથી વિ. સં. ૧૮૩માં જેસલમેરમાં ઉપાધ્યાય ક્ષમા કલ્યાણજીએ ગદ્ય બદ્ધમાં યશોધર ચરિત્ર નામને સુંદર ગ્રંથ લખે છે. જેન સાહિત્યમાં બેધપ્રદ અને રસપ્રદ ગણાતાં વિશિષ્ટ ગ્રંથમાં આ ગ્રંથનું પણ વિશિષ્ટ સ્થાન છે. [ યશેધર ચરિત્ર પરમ પૂજ્ય શાંત મૂર્તિ પંન્યાસ શ્રીમદ્ કૈલાસસાગરજી ગણિવરની સાંપ્રેરણાથી તૈયાર કરાયેલ. કથાસાગર. ભાગ ત્રીજે. સંપૂર્ણ. For Private And Personal Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only